Book Title: Rushimandal Vrutti Uttararddh
Author(s): Shubhvardhansuri, Harishankar Kalidas Shastri
Publisher: Jain Vidyashala
Catalog link: https://jainqq.org/explore/022020/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષિમંડળવૃત્તિ ઉત્તરાર્ધ ( ભાષાંતર સહિત, ) રચનાર. આચાર્યશ્રી શુભવર્ધનસૂરીશ્વરજી. છપાવી પસિદ્ધ કરનાર, શ્રી જૈન વિદ્યાશાળા, ડાશીવાડાની પોળ અમદાવાદ. Page #2 -------------------------------------------------------------------------- ________________ श्री ऋषिमंडलवृत्ति-उत्तरार्ध. (માપાંતર સહિત) મૂળ રચનાર: આચાર્યશ્રી શુભવર્ધન સૂરીશ્વરજી. ભાષાંતર કર્તા શાસ્ત્રી હરિશંકર કાળીદાસ. ભાષાંતર કરાવી પ્રસિદ્ધ કરનાર:શા, સુબાજી રવચંદ જયચંદે સ્થાપના કરેલી શ્રી જૈન વિદ્યાશાળા. ડોસીવાડાની પળ, અમદાવાદ wwwwwwwwwwwwwwwww w પ્રસિદ્ધકર્તાએ આ ગ્રંથ ફરીથી છાપવા તથા છપાવવા સંબંધીના સર્વ હક્ક સ્વાધિન રાખ્યા છે. .. વીર સં. ૨૪૫૨: (પ્રથમવૃત્તિ) વિ. સં. ૧૯૮૨ મૂલ્ય રૂા. ૨-૮-૦ સન ૧૯૫૮ Page #3 -------------------------------------------------------------------------- ________________ મળવાનું કાણું – શ્રી જન વિદ્યાશાળા, ડોસીવાડાની પિળ, અમદાવાદ આ પુસ્તક શ્રી વીરસમાજના શ્રી વીર-શાસન પ્રીન્ટીંગ પ્રેસ, હાજા પટેલની પોળ, અમદાવાદમાં શા. વિઠ્ઠલદાસ મેહનલાલે છાપ્યું, મળવાનું કાણું – શ્રી વીરશાસન પ્રીન્ટીંગ પ્રેસ.. હાજા પટેલની પિાળ, અમદાવાદ, Page #4 -------------------------------------------------------------------------- ________________ આ પ્રસ્તાવના. આજથી લગભગ ૨૪ વર્ષ પૂર્વે શ્રી રષિમંડળવૃત્તિના પૂર્વાર્ધનું ભાષાંતર કરાવી અહે પ્રકાશિત કર્યું હતું. પૂર્વાર્ધ પ્રગટ થયા બાદ અનેક માગણીઓ ઉત્તરાર્ધ માટે થઈ હતી, અને અમ્હારી પ્રબળ ઈચ્છા હતી કે, વાંચકોના કરકમલમાં એ પુસ્તકને ઉત્તરાર્ધ વિભાગ જલદી ઉપસ્થિત કરે; પરન્તુ જગમાં ઘણે સ્થળે જોવાય છે તેમ ઈચ્છાઓ અને સંગેના વિરોધથી, અહે પણ ન બચી શકયા. છતાં વર્ષો પછીથી પણ અહારા ધર્મપ્રેમી, કથા રસિક, સજજને સમક્ષ, અસ્વારી ભાવનાઓના સાફલ્ય રૂ૫ આ ઉત્તરાર્ધનું ભાષાંતર લઈ ઉપસ્થિત થઈએ છીએ. અને શાસનદેવ પ્રતિ પ્રાથીએ છીએ કે, પૂર્વાધ કરતાં પણ ઉત્તરાર્ધમાં અહને વિશેષ સફલતા પ્રાપ્ત થાય, અહારી સફલતા એટલે કેઈ સજજન એમ ન માની બેસે કે-“અહુને આ પુસ્તક પ્રકાશનમાં આર્થિક વિશેષ લાભ હે, એમ અહે ઈચ્છીએ છીએ. પરન્તુ જનસમૂહ આ પુસ્તક વાંચી આત્મિક માર્ગમાં ગતિ કરે અને ધર્મમાં સુસ્થિત બને તથા પોતાના પૂર્વભૂત મહાત્માઓનાં અદભૂત ચરિત્ર વાંચી, હેમને સત્યાકારે ઓળખે એજ અહારી ભાવના અને એમાંજ અમ્હારી સફલતા ! ઋષિમંડળવૃત્તિને ઉત્તરાર્ધ વિભાગ વધુ માટે હોવાથી ઉત્તરાર્ધમાંનું પાંડવચરિત્ર અખ્ત પૂર્વાર્ધમાં આપી ગયા છીએ એટલે એ ચરિત્ર આ ગ્રંથમાં દાખલ કરવામાં આવ્યું નથી; આથી આ ગ્રંથ શ્રી કેશિ ગણધરની કથાથી શરૂ થાય છે. આ ઉત્તરાર્ધમાં ચરિત્ર અને કથાઓ મળી ૭૦ ની સંખ્યામાં આપવામાં આવ્યાં છે; જે એટલાં બધાં રસિક છે કે એક ચરિત્ર યા કથા પૂર્ણ થતાં તત્કાળ બીજું ચરિત્ર વાંચવાની ઈચ્છા રોકી શકાતી નથી. - વિદ્યાશાળા તરફથી “પુસ્તક પ્રકાશન વિભાગ” ઘણા વખતથી ખેલવામાં આવ્યા છે એ વિભાગમાંથી અત્યાર સુધીમાં અનેક ઉપયોગી ગ્રંથ પ્રકાશમાં લાવી શક્યા છીએ. આ પુસ્તક પણ તેજ પુસ્તક પ્રકાશન વિભાગને આભારી છે. દરેક સમાજના અસ્તિત્વને આધાર હેના સાહિત્યની વિપૂલતા અને પ્રાચિન તીર્થોની સંરક્ષણતા ઉપર અવલંબી રહ્યો છે. જે સમાજમાં સાહિત્ય સમૃદ્ધિવાનું નથી, તે સમાજ કાં તો અમૂક વર્ષો પૂર્વે જ ઉત્પન્ન થયો હોવો જોઈએ અથવા હેનું જીવન, મરણ નજદીક પહોંચ્યું હોવું જોઈએ. આપણે જોઈ શક્યા છીએ કે આપણું જન સાહિત્ય એટલું બધું સમૃદ્ધ છે કે કેઈપણ વિદ્વાનથી એ માટે આશ્ચર્ય પ્રગટ કર્યા સિવાય રહી શકાય તેમ નથી. પાશ્ચાત્ય વિદ્વાનો કે જેઓ જૈન સાહિત્યની અજ્ઞાનતાને લીધે એમ કહેતા કે, The Jain have got no literature of 3 their own and so they have no right to alive. “જેને પાસે પોતાનું સ્વતંત્ર સાહિત્ય નથી અને અને તેથી તેમને જીવવાને હક્ક નથી” તેજ વિદ્વાને આજે ખુલ્લા શબ્દોમાં જૈન સાહિત્યની અને હેની વિપૂલતાની તારીફ કરી રહ્યા Page #5 -------------------------------------------------------------------------- ________________ છે. જન સાહિત્યકારોએ સાહિત્યના કેઈપણ વિભાગને પડતું મૂક્યું નથી. વ્યાકરણ ન્યાય, ચમ્પ, સાહિત્ય, ગણિત, ઈતિહાસ, ભેગોલિક વિષય, જ્યોતિષ, વૈદક વિગેરે વિગેરે વિષયોના જૈન ગ્રંથ એટલા બધા રચાયા છે કે હેની તુલના અન્ય સમાજના સાહિત્ય સાથે કરવામાં આવે તે અવશ્ય સમાન કે ટિમાં તે ઠીક પરંતુ ઉત્તમ કોટમાં આવી શકે. કહેવાય છે કે, જેન સાહિત્ય અનેક આઘાતમાંથી પસાર થઈ ચુસ્યું છે. પહેલાં કેટલાક વિદ્વેષી જૈનેતર રાજાઓએ, પોતાની ધર્માધતાને વશ થઈ, એને, બાળી પણ મૂકયું હતું. કેટલાક ગ્રંથો ચોરાઈ પણ ગયા છે. વળી કેટલાક સાહિત્યની કિંમત ન સમજનાર મનુષ્યએ એ ગ્રંથે પરદેશીઓને વેચી દીધા છે, અને વધુમાં કેટલેક ઠેકાણે ઉધઈના કીડાઓથી પણ કેટલાક ગ્રંથો ખવાઈને મરણને શરણ થયા છે. આ બધા આઘાતમાંથી પસાર થતાં થતાં પણ આપણુ પાસે એટલું બધું સાહિત્ય બચ્યું છે કે, હેને માટે એ સાહિત્યકારોના વારસદારો (જેને) ગૌરવથી શીર ઉંચકી શકે છે. જૈન સાહિત્યના અવાંતર અનેક વિભાગ પાડવામાં આવ્યા છે. જેમ કે, ગણિ. તાનુગ, વિધિવાદાનુગ, કથાનુગ વિગેરે. ગણિતાનુગમાં પૃથ્વી, આકાશ, જીવ, અજીવ આદિની ગણત્રીની સંપૂર્ણ માહીતી આપવામાં આવી છે; વિધિવાદાનુએગમાં જન મુનિએ તથા જેન ગૃહસ્થ કેવા કેવા આચારેનું પાલન કરવું જોઈએ હેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. અને કથાનુયોગમાં વિધિવાદાનુગનાં પુસ્તકમાં વર્ણવેલા આચારે, એ મહાત્માઓએ કેવી રીતે પાલન કરી, પિતાનું આત્મશ્રેય સાધ્યું તે સ્કુટ રીતે દર્શાવવામાં આવ્યું છે. આ ઋષિમંડલવૃત્તિ પણ કથાનુયોગમાં જતું પુસ્તક છે. અસલ જે ચાર અનુગ કહેવાય છે તે આ છે – ૧ દ્રવ્યાનુયેગ, ૨ ગણિતાનુગ. ૩ ચરણ કરણનુગ ને ૪ કથાનુગ. આજે આપણે ઘણે સ્થળેથી સાંભળીએ છીએ કે આપણું ઉગતા યુવાને યુવાવરથામાં પ્રવિષ્ટ થતાં પહેલાંથી બદચાલના બની જાય છે, હેનું કારણ, હેમને આપવામાં આવતું કુત્સિત વાંચન છે. આજ કાલ લોકેમાં વાર્તાને શેખ વધતે જાય છે અને બિભત્સ શબ્દ તથા ભાવાવાળી વેલાને પ્રચાર વધતો જાય છે. એવા સમયે આવાં કથાનકે પ્રકાશમાં લાવવાથી વિશેષ લાભ થવાની સંભાવના છે. વાંચન એ એક પ્રકારનો ખોરાક છે. જહેમ શરીરને આહારની આવશ્યકતા અનિવાર્ય છે તેમ માનસિક પરિશ્રમ પછી વાંચનની આવશ્યકતા અનિવાર્ય છે. શરીરમાં મેલે અસ્વચ્છ આહાર જાય તે તે શરીરને બગાડે છે. તેવી જ રીતે મનના ખોરાક રૂપ વાંચન જે મેલું હોય તે તે મનની નિર્મળતામાં વિઘાતક નીવડે છે. ( જેનોને કથાનુગ વિભાગ સર્વોત્કૃષ્ટ ગણાય છે. આનું કારણ એ છે કે એની કોઈપણ કથા યા ચરિત્ર એવું નથી કે જેથી વાંચકના હદય ઉપર ખરાબ અસર કરે. ઉપરાન્ત વિશેષતા એ છે કે, એ સાહિત્ય કથાના બહાને ધર્મને ઉપદેશ આપી રહ્યું છે. વાંચકની ધર્મશ્રદ્ધાને તે સચોટ કરે છે. આથી આ ગ્રંથ આજની પરિક Page #6 -------------------------------------------------------------------------- ________________ AOOOOOOOOOOOOOO રાજનગર જેનવિદ્યાશાળાના આદ્ય સંસ્થાપક શ્રાદ્ધરત્ન સુબાજી રવચંદ જયચંદ. OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOooooooo AOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO이이이이이이 거eld. સંવત ૧૯૨૯ વૈશાખ વદ ૨. સંવત ૧૮૮૧ આસો સુદ ૨ AOOOOOOOOOOOOOOOOOOOOO이 Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ ોતાં તે યુવાનાના હાથમાં આપવામાં આવે તે વિશેષ લાભદાયી નીવડે એમ અમ્હારૂં મન્તવ્ય છે. વિશેષમાં દિોષથી કિવા પ્રેસની ભૂલથી જો આ ગ્રંથમાં કોઈ પ્રકારની ભૂલ રહી ગઇ હાય તેા તે સુધારી વાંચવા સુજ્ઞ વાંચકને અમ્હારી નમ્ર સૂચના છે. સાથે વિનતી છે કે ભૂલ જો અમ્હને જણાવશેા તે અમ્હેં દ્વિતીયાઘ્રાતમાં તેના સુધારા કરીશું. ડૅાશીવાડાની પોળ, અમદાવાદ, જૈન વિદ્યાશાળા. વીર. સ. ૨૪પર શેઠ સુખાજી રવચંદ જયચંદ જૈન વિદ્યાશાળા તરફથી બહાર પડેલાં પુસ્તકા. ૧. ર. ર. શ્રા શત્રુંજય તીર્થોં માહાત્મ્ય સાર. પૃષ્ઠ ૩૨૦. કિં. માત્ર ૭-૮-૦ સ્નાત્ર પ’ચાશિકા. ભાષાંતર સહિત. પૃષ્ઠ ૩૪૦. જયાનદ કેવલી રાસ. શ્રી પદ્મવિજયજી ગણી કૃત. કિં. માત્ર ૭-૧૨-૦ પૃષ્ઠ ૪૩૦. કિ'. માત્ર ૧–૦-૦ ૪. સમ્મેધ સતિ. ભાષાંતર સહિત. શ્રી રત્નશેખરજી કૃત. કિં. માત્ર ૨–૦-૦ ૫. શ્રી પષણા મહાત્મ્ય. બાલાવબાધ. શ્રી જ્ઞાનવિમલસૂરિજી કૃત. પૃષ્ઠ ૨૨૦ પાકું પૂંઠું. કિ. ૧-૪-૦ ૩-૦-૦ ૬. શ્રાવિધિ. ભાષાન્તર. પૃષ્ઠ ૫૦૦ કિ. માત્ર ૭. સુલસા ચરિત્ર. સમ્યકત્વ સંભવ મહાકાવ્ય ભાષાંતર સહિત, પૃષ્ઠ ૧૧૨. પાકું પુડું કિ માત્ર ૧૦-૩ પાકું પુ ુ. કિં. રૂ-૮-૦ ૧૧. "" ૮. શીલાદેશમાલા. ભાષાંતર. પૃષ્ઠ ૪૫૦. ૯. શ્રી ઋષિમ`ડલ. ભાષાંતર પૂર્વા, પૃષ્ઠ પ૯૦ પાકું પુઠ્ઠું, કિં. ૨-૮-૦ ૧૦. પ્રકરણમાલા, મૂળ કિં. ૭–૮–૦. અર્થી સહિત. કિં. ૧–૦–૦. ૧૨.૫ પ્રતિક્રમણ, પૃષ્ઠ ૬૦૦ પાકું પુઠ્ઠું. કિ. ૨-૦-૦. ૧૩. શ્રીપાલ રાન્તના શસ, પાકું પુઠ્ઠું. કિ. ૨-૦-૦. ૧૪. શ્રી દેવવદનમાલા પાકું પુડું'. કિ. ૧-૦-૦. ૧૫. સુંદર રાજાની સુદર ભાવના. કિ. ૧-૦-૦. ૧૬. ભીમકુમારનું ભુજામળ. કિ. ૧-૦-૦. કમીશન—રૂા. ૫૦) ઉપરનાં પુસ્તકા મંગાવનારÛ ૫) ટકા અને રૂા. ૧૦૦) ઉપર નાને ૧૫) ટકા આપવામાં આવશે. લખાઃ—જૈન વિદ્યાશાળા, ડેાશીવાડાની પાળ—અમદાવાદ. Page #9 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના અપષ્ય અને અગમ્ય સિદ્ધાન્તને સેટ કરી તે સિદ્ધાતેને જ અનુસરી ચાલતું તથા જૈન સમાજના પ્રત્યેક હિતમાં શાસ્ત્રાધારે ભાગ લેતું, એકનું એક, નીડર અને . સ્વતંત્ર, અઠવાડીક પત્ર * શ્રી વીરશાસન.” આ પત્રમાં પૂ. આચાર્યાદિ મુનિપ્રવરેના તથા ધર્મ શ્રદ્ધાળુ, સંસ્કારી લેખ કેના મનનીય લેખે, સુંદર રસમય ચાલુ વાર્તા, દેશદેશાવરના જૈન સમાચાર, દુનીઆના જાણવાજોગ સમાચારે, ઉપરાન્ત તન્ઝી સ્થાનેથી લખાતી ચાલુ વિષયની નેધ વિ. નું વાંચન દર શુક્રવારે આપવામાં આવે છે. તથા દર વર્ષે ભેટની બુક તેમજ ખાસ અંક અપાય છે. અમહારે ઉદેશ-નિ:સ્વાર્થીપણે ધર્મમાં નિશ્ચલ રહી ધર્મ અને સમાજની માત્ર સેવા કરવાનું છે. વાર્ષિક મત્ય ઈ સ્થાનિક રૂા. ૫–૮–૦. દેશાવર રૂા. ૫–૯–૦ પિષ્ટ સાથે. ગ્રાહક થવા માટે લખો: વ્યવસ્થાપક “ શ્રી વીરશાસન.” હાજા પટેલની પિળ–અમદાવાદ. નીચેનાં પુસ્તકે અમારે ત્યાંથી મળશે. નામ | કિંમત. ૧ અંધશતક પ્રકરણ રૂા. ૧-૪-૦ ) ૨ શતકચૂર્ણિ. -૧૨-૦ ૩ સત્યનું સમર્થન. ૧-૦–૦ ટપાલ ખર્ચ જુદું ૪ ચિલણદેવી. ૫ સ્તવનાવલી. » ૦-૪-૦ ૬ જિન સહસ્ત્રનામ સ્તોત્ર. -૧-૦ આ ઉપરાંત અહારે ત્યાં પુસ્તકાકારે તેમજ પ્રતાકારે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી તેમજ ઈંગ્લીશ ગ્રંથે ખાસ દેખરેખ નીચે છપાય છે. એક વાર કામ આપી ખાત્રી કરો. લખો યા મળે –મેનેજર, શ્રી વીરશાસન પ્રીન્ટીંગ પ્રેસ, હાજા પટેલની પાળ, અમદાવાદ. » ૦–૧૨–૦ Page #10 -------------------------------------------------------------------------- ________________ નખર. ૧ શ્રી કેશિ ગણધરની કથા. શ્રી પુંડરીક–કું ડરીકની કથા.... ... ૨ ૩ શ્રી વીરપ્રભુના પૂર્વ માતાપીતાના સમ ધ. ૪ પ્રત્યેક યુદ્ધ શ્રી કરકં ુ મુનિનું ચરિત્ર..... ૫ ૧૬ ૧૭ ૧૮ ૨૨ ૨૩ ૨૪ ७ ૮ "" ,, ૯ શ્રી અતિમુક્ત મુનિની કથા..... ૨૫ ૨૧ આ ગ્રંથમાં આવેલ ચરિત્રો અને કથાઓની અનુક્રમણિકા નામ. २७ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩ર 33 , ૩૪ ૩૫ "" ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ શ્રી અર્જુન માલીની કથા. ર "" "" "" શ્રી જયવમ ( દ્વિમુખ )નું ચરિત્ર..... શ્રી નમિરાજિષનું ચરિત્ર.... શ્રી નાગાતીનું ચરિત્ર. ૧૯ શ્રી શિવરાજિષની કથા. २० ૨૧ શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિનું ચરિત્ર, ‘ શ્રી ક્ષુલ્લક’ નામના મુનિની કથા. શ્રી લાહ નામના ઋષિની કથા. . ‘ શ્રી સુપ્રતિષ્ઠ ’ નામના મહિની કથા. ‘ શ્રીસુવ્રત ’ નામના મુનિની કથા. ૮ શ્રી વારત્ત ’ નામના મુનિની કથા. • શ્રી દઢપ્રહારી ’ મુનિની કથા, . , ‘ શ્રી કુરગડુ ” મુનિની કથા.... શ્રી કાડિન્ન, દિન્ન અને સેવાલ નામના ત્રણ મુનિએની કથા. .... ‘ શ્રી દશાણું ભદ્ર ’ નામના રાજાની કથા. ૮ શ્રી મેતા’ નામના મુનિવરની કથા. શ્રી ઈલાચી પુત્રની કથા. શ્રી ચીલાતી પુત્રની કથા. શ્રી મૃગાપુત્રની કથા. .... es · શ્રીઇંદ્રનાગ ' નામના મુનિવરની કથા... ૮ શ્રી ધર્મરૂચિ ' નામના મુનિવરની કથા, ... 0.0 080 .... ... 9000 ... .... ... ... ... ... .... ... .... ૮ શ્રી તેતલી ” નામના મુનિવરની કથા... . ૧૨૧ " · શ્રી જિતશત્રુ ′ નામના રાજા તથા ‘સુબુદ્ધિ' નામના મંત્રીની કથા. ૧૨૩ ૧૨૬ ૮ શ્રી આર્દ્ર કુમાર ’ નામના મુનિવરની સ્થા. ૮ શ્રી ઉદ્દય ” નામના મુનિવરની કથા.... શ્રી સુદર્શન ’ નામના મુનિવરની કથા. ૯ શ્રી ગાંગેય' નામના મહિષની કથા. • શ્રી જિનપાલિત ’ નામના મહિષની કથા. શ્રી ધર્મરૂચિ ’ નામના મુનિવરની કથા. • શ્રી જિનદેવ ’ નામના મુનિવરની કથા. * શ્રી કપિલ” નામના મુનિવરની કથા. .... 0000 800 પાનું. 0000 ૧ * & %** * * 5 % * * જ ?? ૪ * T ૧૪ ૬૭ ૧૦૫ ૧૦૯ ૧૧૨ ૧૧૭ ૧૧૯ ૧૩૫ ૧૩૬ ૧૪૧ ૧૪૨ ૧૪૭ ૧૫૧ ૧૫૨ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ૧૯૯ ૨૦૧ ૨૦૩ ૩૭ શ્રીહરિકેશ” નામના મુનિવરની કથા... . ૧૫૩ ૩૮ “શ્રી ઇષકાર” આદિ છ મહર્ષિઓની કથા. ... .... ૧૫૯ ૩૯ ૮ શ્રી સંયત” નામના રાજર્ષિની કથા. .... ૧૬૪ ૮ શ્રી અનાથી” નામના નિગ્રંથ મુનિવરની કથા. ૪૧ “શ્રી સમુદ્રપાલ નામના મુનિવરની કથા. ૧૭૦ ૪૨ “શ્રી જયઘોષ” અને “શ્રીવિજયઘોષ” નામના મુનિવરેની કથા. ... ૧૭૧ ૪૩ ૮ શ્રી અન્નિકાપુત્ર” નામના સૂરિપુરંદરની કથા ૧૭૫ ૪૪ શ્રીમતી “હિણ”ને સંબંધ. ... ૧૭૭ ૪૫ પ્રિયા અને શિષ્યની સાથે “શ્રી કૌશિકાર્ય ' નામના ઉપાધ્યાયની કથા. ૧૯૦ ૪૬ “શ્રી દેવિલાસુત” નામના રાજર્ષિની થા. . ૪૭ “શ્રી કુર્માપુત્ર” નામના કેવલીની કથા.. ૧૯૩ ૪૮ “શ્રી ચંડરૂદ્ર” નામના સૂરીશ્વરજીના શિષ્યરત્નની કથા. ... ૧૯૭ ૪૯ “શ્રી ધન્યકુમાર’ નામના મુનિપુંગવની કથા. ૫૦ “શ્રી શિતલાચાર્ય” નામના સૂરિપુરંદરની કથા... ૫૧ ૮ શ્રી સુબાહકુમાર” નામના મહર્ષિની કથા. .. પર “શ્રી રૉડક” નામના મુનિવરની કથા.. ... . ૨૧૦ પ૩ ૮ શ્રી કંદક” નામના મુનિવરની કથા. .. • ૨૧૦ ૫૪ “શ્રી તિષ્ય” નામના મુનિવરની કથા.. • • ૨૧૧ પપ “શ્રી કુરૂદત્તસુત” નામના મુનિવરની કથા. - પ૬ “શ્રી અભયકુમાર” નામના મુનિ પુંગવની કથા. ૨૧૨ પ૭ ૮ શ્રી અભયકુમાર” કથાન્તર્ગત “શ્રી ઉદાયન” રાજર્ષિની કથા. ૫૮ “શ્રી મેઘકુમાર’ નામના મુનિવરની થા. ૨૪૦ ૫૯ ૮ શ્રી હલ” અને “શ્રી વિહલ્લ” નામના મુનિવરેની કથા. ૬૦ શ્રી સર્વાનુભૂતિ ', “શ્રી સુનક્ષત્ર” અને “શ્રી સિંહ” નામના મુનિ પંગની કથા. • • • ૬૧ ૮ શ્રી ધન્યકુમાર” તથા “શ્રી શાલિભદ્ર” નામના મહર્ષિઓની કથા. ૨૨ શ્રી જંબુસ્વામી’ નામના ચરમ કેવલીની કથા. - ... ૨૭૯ ૬૩ “શ્રી ભવસૂરિ” નામના ગ્રુત કેવલીની કથા. ૩૩૬ ૬૪ શ્રી ભદ્રબાહુ સ્વામી” નામના શ્રત કેવલીની કથા. .... ૩૪૧ ૬૫ “શ્રી સ્થલિભદ્ર સ્વામી” નામના અંતિમ શ્રત કેવથીની કથા ૩૪૬ ૬૬ “શ્રી ભદ્રબાહુ સ્વામી ના ચાર શિષ્યની કથા ૬૭ ૮ શ્રી આર્ય મહાગિરિ” અને “શ્રી આર્ય સુહસ્તિ” નામના દશ પૂર્વધની કથા. • ૬૮ શ્રી આર્ય સમિત” નામના સૂરીશ્વરજીની કથા... ... ૩૬૯ ૬૯ “શ્રી વજાસ્વામી” નામના અંતિમ દશ પૂર્વધરની કથા. . ૩૭૨ 9. “શ્રી આર્ય રક્ષિત” નામના પૂર્વધર સૂરિપુરંદરની કથા, , ૩૭ ૨૨૬ જષિની કથા શ્રી વિન કથા." જે “શ્રી સર્વાન મિ શ્રુત કેવલીની કથા. ળ શા. . " Page #12 -------------------------------------------------------------------------- ________________ श्री युगादिदेवायनमः શ્રી श्री ऋषिमंमलवृत्ति भाषांतरसहित. (ારાસાર્દુ ) पडिबोहिअप्पएसिं, केसिं वंदाभि गोअमसमीवे ॥ विअलियसंसयवग्गं, अंगीकयचरमजिणमग्गं ॥ ४७ ॥ પ્રદેશી રાજાને પ્રતિબોધ આપનારા, મૈતમ સ્વામી પાસે છેલ્લા (શ્રીવીર) જિનેશ્વરના માર્ગને અંગીકાર કરનારા અને સંશયસમૂહને ટાલી દેનારા શ્રી કેશિ ગણધરને હું વંદના કરું છું તે ૪૬ છેવિશેષ વાત કથાથી જાણું લેવી તે આ પ્રમાણે - કથા. પિતાના કુલકમાગત સ્પષ્ટ નાસ્તિક મતને પિષણ કરવામાં ચતુર એવો પ્રદેશ નામને રાજા “તપિકા નગરીમાં રાજ્ય કરતે હતે. એકદા તે નગરના ઉદ્યાનને વિષે શ્રી પાર્શ્વનાથના મુખ્ય શિષ્ય કેશિગણધર અનેક સાધુઓ સહિત સમવસર્યા. સુશ્રાવક મંત્રીશ્વરે પ્રેરેલા મનવાલે તે રાજા, ઉદ્યાનમાં બહુ કાલ ક્રીડા કરીને પછી હષથી કેશિ મુનીશ્વર પાસે ગયો. ત્યાં તે અસમાન રૂપ લક્ષ્મીને ધારણ કરનારા અને સર્વ પ્રકારના સંદેહને નાશ કરનારા તે મહા મુનિને જોઈ વિસ્મય પામે છત તર્કથી ગુરૂને કહેવા લાગ્યો. હે સૂરિ! તમે આ સર્વ મૂર્ખ માણસોને ધર્મ, અધમ, પરભવ અને જીવ અછવાદિના કહેવાવડે કરીને શા માટે નિરંતર છેતરે છે? હે મહાત્મન ! જીવની સિદ્ધિ છતે ધર્મ અધર્માદિ સર્વ સિદ્ધ થાય છે, પરંતુ જે જીવ છે તે તેનું કેવું સ્વરૂપ છે અને તેનો વર્ણ પણ કેવો છે? જન્મથી આરંભીને નાસ્તિક મતનું નિરૂપણ કરનાર હારો પિતા મરવા પડયો ત્યારે મેં તેમને પ્રથથી જ કહી રાખ્યું હતું કે “તમારા માર્ગના દુઃખનું ફલ તમે મને કહેવા આવજે.” હારા પિતા મૃત્યુ પામ્યા પરંતુ તેમણે તેનું કાંઈ પણ ફલ મને દેખાડયું નહિ. એવી રીતે જૈનધર્મવાલી હારી માતા પિતાના પુણ્યનું ફલ પણ મને કાંઈ દેખાડયું નહીં. માટે જે આત્મા હોય તે તેણે બીજા ભવથી અહીં આવી પુણ્ય પાપનું સર્વ ફલ પિતાના માણસને Page #13 -------------------------------------------------------------------------- ________________ (૨) શ્રી ઋષિમ‘ડલવૃત્તિ ઉત્તરાદ્ધ કહેવું જોઈએ. ક્યારે પણ એવું નથી સંભળાયું જે કાઈ પુરૂષ પરભવથી આવીને પેાતાના પુણ્ય પાપનું ફૂલ કેાઈની આગલ કહ્યું. માટે હે મુનિ ! નિશ્ચય આત્મા નથી એમ સિદ્ધ થાય છે. વલી ખીજુ પણ એ કે એકદા મેં કોઇ એક પાપી પુરૂષને જીવતા છિદ્ર વિનાની પેટીમાં ઘાલ્યા, તે તેમાંજ મૃત્યુ પામ્યા. હે મુનિ ! જો જીવ હાય તા તેને નિકલી જતાં પેટીમાં છિદ્ર કેમ ન પડયું ? માટે હવે તમે આ વાતમાં કેમ ભ્રાંતિ પામેા છે ? હે મુનિ ! વળી કાઈ દિવસ મેં એક ચારના શરીરના કકડા તલતલ જેવડા કરાવ્યા પરંતુ મેં તેના શરીરને વિષે પણ જીવ દીઠા નહીં. આ પ્રમાણે મે અનેક દ્રષ્ટાંતા જોઈ નિ:સ ંદેહપણે હર્ષ થી એવા નિશ્ચય કર્યો છે. કે જીવ નથી જ,” આવા તેના મિથ્યા ધમોપદેશ સાંભલી કેશિગુરૂએ કહ્યું. “હે રાજન્ ! તેં જે કહ્યુ છે તેના સર્વ ઉત્તર સાંભલ, પુણ્ય પાપ કરનારી પરભવે ગએલા જીવ, સુખ દુઃખના તે તેલ ખરેખર ભાગવે છે. આમાં મને જરા પણ ભ્રાંતિ નથી. ત્હારા પિતા ન આવ્યેા તેનું કારણ સાંભલ. પાતાના પાપે કરીને એડીની પેઠે દુર્ગતિમાં પડેલા તે, અહિં આવવાને સમર્થ નથી. જેમ દેશાંતરમાં ગએલા દુ:ખી માણસ ત્યાં બહુ સુખ પામવાને લીધે પોતાના પૂર્વ સ્થાનને વિષે ન જાય તેમ આ લેાકમાં કરેલા પુણ્યના લરૂપ :અતિ વિષયસુખમાં મગ્ન થએલી હારી માતા અહીં આવતી નથી. વળી છીદ્રરહિત પેટીમાં પૂરેલા માણુસ શંખ વગાડે તે તેના શબ્દ બહાર સંભલાય છે, તેવી જ રીતે પેટીમાં કરેલા ગ્રૂપના સુગંધ પણ મહાર આવે છે તેા તેનું શું કારણ હાવું જોઈએ? કારણ પેટીને છીદ્ર તે ક્યાંઇ દેખાતું નથી. હે રાજન! પેટીને અતિ સુક્ષ્મ છીદ્રો રહેલાં હોય છે તેથી જ તે શબ્દ સંભળાય છે અને ગ્રૂપના વાસ આવે છે. તેવી જ રીતે અમૂર્ત્તપણાથી જીવનું આવવું જવું દેખાતું નથી. હું ભૂપ ! તેં ચારનું શરીર તલ તલ પ્રમાણુ છેદી નાખ્યું પરંતુ જીવ દીઠા નહી. તેના સત્ય ઉત્તર સાંભલ. જેમ અરણીના કાષ્ટમાં, સૂર્યકાંત મણુિમાં, ચંદ્રકાંતમણિમાં અને દહીં વિગેરેમાં અગ્નિ, તેજ, જલ અને ઘી વિગેરે ભાવા અનુક્રમે છે તેમજ દેહને વિષે આત્મા રહ્યો છે. જીવ ન હેાય તેા ગ્રહગૃહિત પેઠે, હું સુખી જાણુ. હૈ છું અથવા દુ:ખી છું એમ કેણુ એટલે ? માટે જીવ છે એમ નિશ્ચે ભૂપાલ 1 મનુષ્યપણું સરખું છતાં પુણ્ય પુણ્ય વિના પ્રાણી અહુ સુખ દુ:ખને ધારણ કરનારા કેમ હાય તે કહે ? ત્રણ ભુવનને પ્રકાશ કરવામાં સૂર્ય રૂપ કેશિ સૂરિના ઈત્યાદિ યુક્તિયુક્ત વચન રૂપ કાંતિથી નાશ થયા છે અજ્ઞાન રૂપ અધકાર જેને એવા તે રાજા પ્રદેશી પ્રમાધ પામીને ફ્રી કહેવા લાગ્યા કે “ હું ભગવન્ ! મને આપના પ્રસાદથી જીવાદિનું અસ્તિત્વપણું સારી રીતે સિદ્ધ થયું છે. તેમજ હે પ્રભુા ! આ લેાક અને પરલેાક છે એમ પણ સિદ્ધ થયુ છે. હવે આપ મને નરરૂપ ખાડામાં પડતાં અવલંબન રૂપ ધર્મ આપો. ” પછી ગુરૂએ તેની યેાગ્યતા જાણી તેને શ્રાવક ધમ આપ્યા. દી Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેશીગણના સમય (૩) કાળ પર્યંત શુદ્ધ એવા શ્રાદ્ધ ધર્મને પાલનારા તે ભૂપતિને તેની સ્ત્રીએ મારી નાખ્યા તેથી તે, સૂયૅલ દેવલેાકમાં સૂર્યસમાન કાંતિવાળેા મહા સમૃદ્ધિવાળા દેવતા થયા. આ પ્રમાણે પ્રદેશી રાજાને પ્રતિાધ પમાડીને પછી કેશી ગણધર બન્ય જ્નાને પ્રતિષેધ પમાડવા માટે શ્રાવસ્તી નગરીના તિક વનમાં સવસર્યો આ વખતે શ્રુત કેવળી ઇંદ્રભૂતિ (ગીતમ ) ભગવાન્ અનેક શિષ્યા સહિત વિહાર કરતા કરતા તેજ નગરીના કાષ્ટક વનમાં સમવસર્યો. હવે તે નગરીમાં વિહાર કરતા એવા તે બન્નેના શિષ્યાએ પરસ્પર એક બીજાના વેષને જોઇ ભ્રાંતિ પામવાથી તુરત તે વાત પોતપાતાના ગુરૂને કહી. પછી ગૈ!તમ ગણધર પેાતાના અને પરના શિષ્યાની શકા દૂર કરવા માટે જયેષ્ઠ અને વ્રતથી લાભ માની કેશિ ગુરૂ પાસે ગયા. પાતાના શિષ્ય સહિત આવતા એવા ગીતમ મુનિને જોઇ કેશિ ગણુધરે વિનયથી પાથરેલા દર્ભોસન ઉપર તેમને બેસાર્યા. પેાત પેાતાના શિષ્યગણુસહિત અને ઉપશમ રસથી પૂર્ણ એવા તે બન્ને સુગુરૂ, નિર્મલ જ્ઞાનવડે તેજથી સૂર્ય ચંદ્ર સમાન શેલતા હતા. અન્ને પક્ષને વિષે કુતુતુળ જોવા માટે હુ પામેલા બહુ માણસા એકઠા થયા હતા. એટલુંજ નહિ પણ “ અહિં મ્હોટા વાદ થશે” એમ કહેતા એવા દેવતાઓ પણ મહુ આવ્યા હતા, પછી મુનિએના સંશયના નાશ કરવા માટે કેશિ ગુરૂએ અન્ને હાથ જોડીને કહ્યું કે “હું ગાતમ ! હું જે તમને પૂછું તે કહેા ?” ગૌતમે કહ્યું “હું પૂજ્ગ્યા! તમને જે રૂચે તે પૂછેા.” ગાતમનાં આવાં વચન સાંભળી. વિનયના વિસ્તાર કરતા એવા કેશિ ગણુધરે પૂછ્યું. “ હે મુનિ ! શ્રી પાર્શ્વનાથ પ્રભુએ, ચાર મહાવ્રતા કહ્યાં છે અને શ્રી વીરપ્રભુએ પાંચ મહાવ્રતા કહ્યાં તે અપવર્ગ રૂપ સાધ્ય એક છતાં આ ભેદ કેમ ?” ગૌતમે કહ્યું. “ શ્રી આદિનાથના અવસરે જીવા સરળ જડ હતા ત્યારપછી મધ્યમ અવસરે સરળ પ્રાણ હતા અને વીર પ્રભુના અવસરે વક્ર જડ હતા. ગણમાં સરળ જડ જીવા હાય છે તેઓ ગુરૂએ કહેલા ધર્મને દુ:ખથી જાણી શકે છે. વજ્રજડ જીવે પણ ગુરૂ પ્રણીત ધર્મને અતિ કષ્ટથી જાણે છે તેમ પાળે પણ છે. પરંતુ મધ્યમ કાળને વિષે રહેલા શ્રેષ્ઠ પ્રજ્ઞા યુક્ત સરળ બુદ્ધિવાળા જીવા તા જિનધર્મને સુખેથી જાણી શકે છે અને રક્ષણુ કરી શકે છે. એજ કારણથી જિનેશ્વરીએ એ પ્રકારના ધર્મ કહેલા છે. આ પ્રમાણે ગતમ ગુરૂએ કહ્યું એટલે કેશિ ગણુધરે કહ્યુ કે “ સંશયને હરણુ કરનારી તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે ! માટે બીજો પણ એક મ્હારા સ’શય હરણ કરી. “ શ્રી પાર્શ્વનાથ પ્રભુએ પેાતાના શિષ્યાને ઇચ્છા પ્રમાણે વેષ ધારણ કરવા કહ્યો છે તેા પછી શ્રી વીર પ્રભુએ પેાતાના શિષ્યાને પ્રમાણવાળા વેષ શા માટે કહ્યો ?” ગાતમ ગુરૂએ કહ્યું. સ્થિર મનવાળાને વેષની કંઈ જરૂર નથી જેમકે વેષ વિના પણ સ્થિર મનવાળા ભરત રાજા કેવળી થયા અને વેષવાળા પ્રસન્નચંદ્ર વેશ્યાને જોઇ ચલાયમાન થયા જેથી તેમને નરકમાં પડવું પડયું. ” Page #15 -------------------------------------------------------------------------- ________________ (૪) શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરા (અર્થાત્ ખાવીશ પ્રભુના શાસનમાં સરલ અને બુદ્ધિમાન સાધુને વિવિધવણી વસ્ર પહેરવાની છુટ પણ પહેલા અને છેલ્લા પ્રભુના શાસનમાં તેવી છૂટ નથી કારણુ પહેલા પ્રભુના સાધુએ સરલ અને જડ હતા ત્યારે છેલ્લા પ્રભુના સાધુએ વક્ર અને જડ હાય છે.) ગાતમનાં આવાં વચન સાંભળી કેશિ મુનિએ કહ્યું “ સંશયને હરણુ કરનારી તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે. માટે બીજો એક મ્હારા સંશય હરણુ કરો. હું ગાતમ ! તમને જોઇ તમારા સન્મુખ દોડી આવતી શત્રુની સેનાને તમે એકલાએ શી રીતે જીતી ? ” ગૈતમે કહ્યુ, “ પાચ, ચાર અને એક એ રૂપ દુર્જાય એવી શત્રુની સેનાને મેં તુરત સ્વાધીન કરી છે,” એ કયા ?” એમ કેશિ મુનિએ પૂછ્યું ત્યારે ગીતમે કહ્યુ કે “ હે મહાભાગ ! ક્રોધાદિ ચાર કષાયા, પાંચ ઈંદ્રિએ અને એક મન એ રૂપ દશ શત્રુએ જાણવા. જો કે ચિત્તના શત્રુ રૂપ તે એક પણ મહા દુય છે તેા પણ મેં શુભ ધ્યાનથી એ સઘળા શત્રુઓને સારી રીતે જીતેલા છે એમ તું જાણું.” ગાતમ ગુરૂનાં આવાં વચન સાંભળી કેશિ ગણુધરે કહ્યું કે “ સંશયને હરણ કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે માટે બીજા એક મ્હારા સંશયને દૂર કરો, હું ગાતમ ! નિચે આ લાકમાં બહુ જીવા પાશથી બધાએલા દેખાય છે અને તમે ન્હાના છતાં પણ તે પાશથી પાતાની મેળે છુટી શી રીતે વિહાર કરી છે? “ ગીતમે કહ્યુ” મે પેાતાના પરાક્રમથીજ વૈરાગ્ય રૂપ ખડગવડે રાગદ્વેષાદિ ભયંકર તીવ્ર માહરૂપ પાશાને છેદી નાખી પેાતાને છુટા કર્યા છે તેથી હું ઇચ્છા પ્રમાણે વિહાર કરૂં છું.” ગાતમ ગુરૂનાં આવાં વચન સાંભળી કેશિ ગણુધરે કહ્યું “ સંશયને દૂર કરનારી તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે. માટે મ્હારા ખીજા એક સંશયને નાશ કરો. હે ગાતમ ! હૃદયમાં ઉત્પન્ન થએલી એક લતા છે કે જે મહા વિષમય ક્લા લતી છતી રહેલી છે તે તેને તમે શી રીતે ઝટ ઉચ્છેદ પમાડી ?” ગૈાતમે કહ્યું. વિષ ફળ ભક્ષણથી રહિત એવા હું, તે લતાને સર્વ પ્રકારે છેદી નાખી અથવા તે મૂળમાંથી ઉખેડી નાખી ઇચ્છા પ્રમાણે વિહાર કરૂં છું.” “ આપે કહેલી તે કઈ વેલ” એમ કેશિ મુનિએ પૂછ્યું એટલે શ્રુતજ્ઞાની એવા ઇંદ્રભૂતિ (ગાતમ) ભગવાને આ પ્રમાણે કહ્યું. “ નરકાદિ ભયંકર ફળ ઉત્પન્ન કરનારી ભવતૃષ્ણા રૂપ વિષ વેલ કહી છે. તે વેલને સંવેગરૂપ કાદાળા વતી ઉખેડી નાખીને હું વિહાર કરૂં છું.” ગાતમ ગુરૂનાં આવાં વચન સાંભળી કેશિ ગણુધરે કહ્યું. “સંશયને દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે અહુ સારી છે. માટે મ્હારા બીજા એક સંશયને દૂર કરે. હે ગાતમ! દેહની અંદર રહેલા દારૂણ અગ્નિ તમાએ અત્યંત બુઝાવી નાખ્યા છે છતાં તે કેમ બહુ દગ્ધ કરે છે? ” ગાતમ ગુરૂએ કહ્યું. અગ્નિને મેઘના જલવડે ખુઝાવી દીધા છે તેથી તે જરાપણ મને ખાળી શકતા નથી.” એ કેશિગણુધરે પૂછ્યું, “ હે ગૈાતમ ! તે અગ્નિ કયા અને મેઘ પણ કયા ? તે મને કહેા ! ” ગીતમે કહ્યુ, “ કાપરૂપ અગ્નિ, જિનવચન રૂપ મેઘ અને તેમાં શીલ, શાસ્ર તથા તપરૂપ જલ છે. શ્રુત (શાસ્ત્ર) રૂપ જલથી બુઝાવી દીધેલા કષાય રૂપ તે અગ્નિ k Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેશીગણધરના સમૃધ (૫) મને જરા પણ ખાળી શકતા નથી.” ગાતમ ગુરૂનાં આવાં વચન સાંભળી કેશિગણુધરે કહ્યું. “ સ ંશય દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે. માટે મ્હારા આ એક ખીજા સ*શયને દૂર કરી. હું ગતમ! દુર્દમ, અતિ દુષ્ટ અને માર્ગ ત્યજી દઇ અવલા માર્ગે જનારા અશ્વ ઉપર બેસીને તમે સારા માર્ગને વિષે શી રીતે ચાલી શકા છે ? ગૌતમે કહ્યું. “એ અશ્વને મેં શાસ્રરૂપ દોરીથી માંધીને વશ કરેલા છે જેથી તે કુમાર્ગે ન જતાં સારા માર્ગ પ્રત્યે ચાલે છે. ” કેશિગણુધરે પૂછ્યું. “ એ ક્યા અશ્વ ? ” ગાતમે કહ્યું. સુધ્યાન રૂપ દોરીથી ચંચલ મન રૂપ અશ્વને ક્રમન કરીને હુ, શીતેદ્રે ક્ષેાભ પમાડવાના અવસરે રામની પેઠે સારા માર્ગ પ્રત્યે ચાલું છું. ગાતમગુરૂનાં આવાં વચન સાંભળી કેશિગણુધરે કહ્યું. “ સંશય દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે. માટે મ્હારા આ એક બીજા સ ંશયના નાશ કરા. હું ગાતમ! આ લાકમાં બહુ કુમાર્ગો કહેલા છે જેથી બીજા અશ્વોવડે કરીને ભ્રષ્ટ થયેલા જીવા કુતિમાં પડે છે. છતાં તમે તે અશ્વોથી કેમ માર્ગભ્રષ્ટ થયા નહીં ? ” ગાતમે કહ્યું. “ જે ઉત્તમ બુદ્ધિવાળા પુરૂષા સારા માર્ગે ચાલે છે અને જે મૂઢ બુદ્ધિવાળા ખાટા માર્ગે ચાલે છે તે સર્વેને જાણીને હું તે દુષ્ટ બીજા અશ્વોથી ભ્રષ્ટ થતા નથી. ” કેશિગુરૂએ કહ્યું. “ એ કયા માર્ગ ? ” ગાતમે કહ્યુ. “ શ્રી વીરપ્રભુએ કહેલા માર્ગ, મેાક્ષ આપનાર છે અને ખીજાઓએ કહેલા ખીજા સર્વે માર્ગો, ઉત્પથ (ખાટા માર્ગ) જાણવા. તેજ કારણ માટે જેમ અંખડ, સુલસાના મનને અવળા માગે લઈ જવા સમર્થ થયા નહીં તેમ શ્રી જિને માર્ગને વિષે રહેલા મ્હારા મનને કાઈ થવળા માર્ગ પ્રત્યે લઇ જવા સમર્થ નથી.” ગૌતમ ગુરૂનાં આવાં વચન સાંભળી કેશિગણુધરે કહ્યું. “ સંશય દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે માટે મ્હારા આ એક ખીજા સંશયને દૂર કરા. તમે અતિ મહા જલના વેગથી ખુડી જતા એવા સર્વ પ્રાણીઓને દ્વીપરૂપ શરણુ, ગતિ અને સ્થિતિ કાને માને છે ? ” ગાતમ ગણુધરે કહ્યું. “ એક મહાઉત્તમ એવા દ્વીપ છે કે જેને વિષે મહા જળના સમૂહ પણ જવા સમર્થ થતા નથી.” કેશી મુનિએ કહ્યું, “ એ જળ કર્યુ અને દ્વીપ કયા ? ” ગીતમે કહ્યું. “ સંસારૂપે સમુદ્રમાં દુષ્ટ કર્મરૂપ જલ છે અને તેમાં ધર્મ એ મહા દ્વીપ જાણવા. માટે જે પુરૂષ દ્રઢપ્રહારીની પેઠે દુષ્ટ ક રૂપ જળને તરી ધર્મરૂપ દ્વીપ પ્રત્યે જાય છે. તે દુ:ખ પામતા નથી.” ગીતમગુરૂના આવાં વચન સાંભળી કેશિગણુધરે કહ્યું. “ સંશયને દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે. માટે મ્હારા આ એક ખીજા સંશયને દૂર કરી. સંસારરૂપ સમુદ્રમાં એક હાડી જીવાને તારે છે અને ખુડાડે પણ છે. તા કહા કે તે હાડી શી રીતે ઓળખાય કે જે હાડીથી સંસાર સમુદ્ર તરાય છે ? જે છિદ્રરહિત હાડી કાઇ પણ રીતે જલથી ભરાઈ જતી નથી એવી હેાડીવડે સમુદ્ર તરાય છે હાડી કઈ ? એમ કેશિગણુધરે પૂછ્યું એટલે ગાતમે કહ્યુ. “ હે મુનીશ્વર ! નાના પ્ર Page #17 -------------------------------------------------------------------------- ________________ મી ગાયિઅાવૃત્તિ કરનારા કાશ પાપ જલથી અપૂર્ણ (નહીં ભરાયેલી) એવા શરીર રૂપી હેડી, પુંડરીક સજાની પેઠે જીવરૂપ ખલાસીને નિચે સંસાર સમુદ્રથી તારે છે.” ગોતમ ગુરૂના આવાં વચઃ સાંભળી કેશિગણધરે કહ્યું. “સંશયને દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે. માટે મારા આ એક બીજા સંશયને દૂર કરે. ઘેર અપકરી ત્રણ ભુવત્ર યાપ્ત છતે તેને પ્રકાશિત પણ કરશે તે તમે મને કહા?” ગતમે કહ્યું “જે સ ત્રણે જગતને પ્રઋાશ કરવા માટે ઉદય પામ્યા છે તેના પ્રાશ કરશે.” કેશિમુનિએ પૂછ્યું. “એ યે સૂર્ય?” ગોતમે કહ્યું. “અનંત ચિત્તને પ્રકાશ કરનારા શ્રી વીર જિનેશ્વરરૂપ સૂર્ય ઉદય પામ્યા છે. તેમણે ક્ષણમાત્રમાં હારી સર્વ મિથ્યાત્વરૂપ અંધકારને પણ નાશ કર્યું છે.” તમ ગુરૂનાં આવાં વચન સાંવાળી કેશિગણુધરે કહ્યું કે “સંશયને દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે માટે હારા આ એક બીજા સંશયને દૂર કરે. આ જગત નાના પ્રકારના ગ, જાર, જન્મ અને મૃત્યુ વિગેરે અનેક દુઃખથી સંતપ્ત થઈ રહ્યું છે. તે એવું કોઈ સ્થાનક છે કે જ્યાં એમાંનું જરા પણ દુઃખ ન હોય?” તમે કહ્યું. “હે મુનિ એક એવું અચલ સ્થાનક છે કે જ્યાં ગયેલા જીવને જન્માદિથી ઉત્પન્ન થએવું જરા પણ દુખ થતું નથી.” કેશિમુનિએ પૂછયું એ કર્યું સ્થાન?” તમે કહ્યું. “અવ્યાબાધ રૂપ મુક્તિાન કે જેમાં જન્માદિનું જરા પણ દુઃખ નથી. જે પુરૂષ જન્મ, જરા, મૃત્યુ વિગેરે દુઃખથી બહુ ભય પામે છે તે પુરૂષ, શિવકુમારની પડે મોક્ષ માર્ગને વિષે પૂર્ણ રીતે રડો ઉદ્યમ કરે છે ” કેશિગણધરે કહ્યું. તે ગજૂ ! તમારી બુદ્ધિ સંશયને અપહરનારી છે. જેથી મહાસ ચિત્તની સર્વ ભ્રાંતિ દૂર કરી. કેશિનિએ આ પ્રમાણે રહીને અને કૃતિ કર્મ (વંદન આદિ) આપીને પછી ગરમ ગુરૂની પાસે શ્રી વીર પ્રભુએ કહેલા વેષને અને પાંચ મહાવ્રતરૂપ ધર્મ અંગીકાર કર્યો. વિશ્વને પૂજ્ય એવા ગતમ તથા કેશિગણધરને પરસ્પર થએલે જર્મસંવાદ સાંભળી સર્વ સભાપતિએ પોતપોતાને સ્થાનકે ગણ્યા - જર્મના મહા કેવી સેવા પ્રદેશ રાજને પરિપૂર્ણ રીતે અરિહંત ધાર્મિમાં ચાપન કરનારા શ્રી કેશિ નામના ગણધર અને તેમના અસંખ્ય સંશને દૂર કરનારા શ્રી ગોતમ ગુરૂ, એ અને મહામુનિઓ ચારિત્ર પાળીને મેક્ષા પ્રત્યે ગયા. इति ऋषिमंडल वृत्ता द्वितीय खंडे केशिगणधरसंबंधः – – कालियपुत्ते मेहल थेरे, आणंदरक्खिए तइए ॥ कासव ए ए चउरो, पासावचिजमुणिपवरा ॥ ४८ ॥ अकहिंसु तुंगीआए, सरागतवसंजमेण समणावि ॥ कमावसे सपडिबंधउ अ देवा हविजंति ॥ ४९ ॥ Page #18 -------------------------------------------------------------------------- ________________ ચી દેશીલ સંબંધ. जंतंति पंचरत्ति पाउवगयं तु खाइये सिआली ॥ मुग्गिलसेलसिहरे वंदे कालासवेसरिसि ॥ ५० ॥ કાલિક પુત્ર સ્થવિર, મેખળ નામના સ્થવિર, ત્રીજા આનંદ રક્ષિત સ્થવિર અને ચેથા કાશ્યપ સ્થવિર આ ચારે મુનીવર પાર્શ્વનાથજીના શિષ્ય છે. ૪૮ સરાગ તપ સંયમથી થોડું કર્મ જેને બાકી રહ્યું છે તે દેવ લોકમાં દેવતાપણે ઉત્પન્ન થાય છે એમ બૌદ્ધાદિ સાધુઓ પણ કહે છે. ૪ પૂર્વોક્ત વાકય સાંભળી, દીક્ષા ગ્રહણ કરી મુદ્દગલ પર્વતના શિખરના ઉપર પંદર દિવસ સુધીનું જેણે પાદપમન નામનું અનશન કર્યું - છે અને નવીન પ્રસૂતા માલી તું ભક્ષણ કરે છે તે કાલાવેસ મુનિને હું વાંદુ છું. જે ૫૦ છે એક વખત જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં પુષ્કલ ધન સુવર્ણાદિકે કરી પરિપૂર્ણ સ્વર્ગ લોક તુલ્ય એક તુંગીઆ નામની નગરી છે. ત્યાં જીવ અજવાદિ તને જાણનારા, દેવ દાનવથી #ભ નહિ પામનારા અને ચંદશ, આઠમ પૂર્ણમાસી વિગેરે પવેમાં સંપૂર્ણ પિષધ સમ્યક પ્રકારે પાળીને પારણાને દિવસે મુનિઓને અશનાદિ અને વસ્ત્ર આષધાદિ હરાવીને પારણું કરનારા, મહર્ષિક શ્રાવકે વસે છે ત્યાં ચરમ તીર્થપતિ સમેસર્યા અને ત્યાં કાલાસવેસ, મેખલ, આણુંદરક્ષિત અને કાશ્યપ એ ચાર આચાર્યો પાર્શ્વનાથ પ્રભુના સન્તાનીયા છે. તેમને વાદીને પ્રશ્નો પૂછીને નિસંશય થયેલ. તેઓએ પ્રભુની પાસે પાંચ મહાવ્રત અંગીકાર કરીને સમ્ય પાળી મેક્ષમાં ગયા એમને વિશેષ સંબન્ધ ભગવતી સૂત્રથી જાણો. इतिश्री ऋषिमण्डल वृत्तौ कालासवेस-मेहलाणं दरक्खि अकासवायरिअसम्बन्धः। હવે કાલાસિક પુત્રને સમ્બન્ધ કહે છે–એક વખત રાજગૃહી નગરીની બહાર ગુણશીલ નામ ચિત્યમાં શ્રી મહાવીર જ્ઞામીના કેટલાએક સમગ્ર શ્રતના પારગામી સ્થવિર શિવે સમવસર્યા. તે સમયમાં વાદ કરવાના અભિપ્રાયવાળા શ્રી ? પાર્શ્વ પ્રભુના સન્તાનીય કાલાસિક પુત્ર સ્થવિર મુનિયેની પાસે આવી એવી રીતે કહ્યું કે હે પૂજ્યો ! આત્માજ સામાયિક છે. તે સામાયિકથી ભિન્ન આત્મા નથી ત્યારે સ્થવિરેએ કહ્યું કે આ તારું કહેવું ઠીક નથી કારણ કે જીવના સામાયિક આદિ ગુણે હોય છે. એમ અમે જાણીએ છીએ ત્યારે કાલાસવેસિક પુત્ર બેલ્યો છે તમારા મતે સામાયિક શું છે? અને તેને અર્થ શું છે ? સ્થવિરે કહે છે કે હે આર્ય ! હમારા મતે આત્મા સામાયિક છે જે કારણથી કહ્યું છે કે--વ્યાર્થિક નયની અપેક્ષાએ ગુણપ્રતિપન્ન જીવ છે તે જ સામાયિક છે યતા સૂત્રમાં બે ન દર્શાવ્યા છે. દ્રવ્યાર્થિક અને બીજો પર્યાયાર્થિક અને બીજે દ્રવ્યાર્થિકની અપેક્ષાઓ આત્મા સામાયિક જ છે. અને પર્યાયનયની અપેક્ષાએ આત્મદ્રવ્ય છે અને સામાયિક તેને ગુણ છે તેમને કથચભેદ સમજ. કારણ સૂત્રમાં કહ્યું છે કે- “જેઓ Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી રષિમહલવૃત્તિ ઉત્તરાદ્ધ. સંયમમાં, નિયમમાં અને તપમાં આત્માને લઈ ગયા છે તેમને સામાયિક હોય. એવું એવું કેવળી ભગવાને કહ્યું છે ત્રણ સ્થાવર રૂ૫ સર્વ જીવમાં જે સામાન છે તેને સામાયિક હેય એવું કેવળી ભગવતે કહ્યું છે.” હમેશાં ગુણવાન જીવને સામાયિક હોય છે. વાસ્તે કથંચિત્ આત્માથી સામાયિક ભિન્ન છે. ઈત્યાદિ સ્થવિરેની ઘણી યુક્તિ આ સાંભળીને કાલાસવેસિક પુત્ર પ્રતિબંધ પામ્યો અને સ્થવિરોની પાસે પાંચ મહાવ્રતારૂક ધર્મ અંગીકાર કરી સમ્યક પ્રકારે આરાધીને મેક્ષમાં ગયે એનું વિશેષ સ્વરૂપ ભગવતી સૂત્રથી જોઈ લેવું. इतिश्री ऋषिमण्डलवृत्तौ द्वितियखण्डे कालासवेसिक सुतसंबंधः । धम्मो दढसन्नाहो, जो निचं मदरो इव अकंपो ॥ इह लोग निप्पिवासो, परलोग गवेसउ धोरो ॥ ५१ ॥ जो सोमेण जमेण य वेसमणेणे वरुणेण य महप्या ॥ मुग्गिलसेल सिहरे नमंसिउ तं नमसामि ॥ ५२॥ જે મહાત્મા કાલાસવેસર્ષિ, ધર્મને વિષે દઢ પરિણામવાળા, શિયાળના ઉપસર્ગ છતાં મેરૂ પર્વતની પેઠે ધર્મધ્યાનથી નિષ્પકંપ એવા છે તેમજ આ લોકમાં અથવા આ ભવમાં એટલે રાયશ અને માનાદિકની ઈચ્છા રહિત તથા પરભવની ગષણના કરનાર અને મહા ધીરવંત છે. વળી જેમને મુદગળ પર્વત ઉપર ચંદ્ર, યમ વૈષ્ણવ, અને વરૂણ વિગેરે લક્ષાળોએ તેમના અસમ ગુણોથી હર્ષ પામીને નમસ્કાર કર્યા છે. તે કાલાસશર્ષિને હું નમસ્કાર કરું છું. ૫૧ . પર છે कालासवेसिअ सुओ आया सामाइयंति थेराण ॥ वयणं सोउ पडिवनपंचजामो गओ सिद्धि ॥ ५३ ॥ ' સ્થવિરેનાં સામાયિક એવા વચનને સાંભળી પંચ મહાવ્રતને અંગીકાર કરનાર, કાલાશિકનો પુત્ર આત્મા સિદ્ધિ પામે છે. આ પ૩ છે पुखलवईइ विजये सामी पुंडरगिणीइ नयरीए ॥ दछण कंडरीअस्स कम्मदुच्चिलसिअं घोरं ॥५४॥ सिरि पुंडरीय राया निखतो काउ निम्मलं चरणं ॥ थेवेणवि कालेणं सपत्तो जयउ सबठे ॥ ५५ ॥ પુષ્કલાવતી વિજયમાં પુંડરિકિણ નગરીના રાજા પુંડરિક, પિતાના ભાઈ કુંડરિકને માઠા કર્મના ઉદયથી ભગ્ન ચારિત્રના પરિણામવાલે જઈ પોતે વૈરાગ્યથી રાજ્ય ત્યજી દઈ દીક્ષા લીધી. પછી થોડા કાલે નિર્મલ એવા ચારિત્રને પાલી સર્વાર્થસિદ્ધ વિમાન પ્રત્યે ગયા, તે પુંડરિક મુનિ સર્વ પ્રકારે વિયવંતા વર્તો. ૫૪-૧૫ Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુંડરીકકુંડરીકની કથા. (૯) કથા, વિદેહ ભૂમિમાં રહેલા પુષ્કલાવતી નામના વિજયમાં સ્વર્ગપુરીથી પણ અધિક સુશોભિત પુંડરીકિણ નામે નગરી છે. ત્યાં જગને વખાણવા યોગ્ય અને નિમલ પ્રતાપવાળો કુંડરિક નામે રાજા, પિતાના બંધુ પુંડરિક સહિત રાજ્ય કરતો હતો. . એકદા સુગુરૂનો ઉપદેશ સાંભળવાથી ઉત્પન્ન થએલા વૈરાગ્યવ કુંડરીકે, નહિ ઈચ્છતા એવાય પણ પોતાના બંધુ પુંડરિકને રાજ્યભાર સેંપી પોતે દિક્ષા લીધી. પછી નિરંતર નિરતિચારપણે ચારિત્ર પાલતા એવા તે કુંડરિકને કઈ એક દિવસ પૂર્વ કર્મને યેગથી બહુ રેગ થયે. બંધુરૂપ પુંડરિક ભૂપતિએ તેને નિર્દોષ આહાર અને ઉત્તમ વૈદ્યોએ કહેલા બહુ પ્રકારના આહારથી રોગરહિત કર્યો. પછી કુંડરિક સાધુએ ગુરૂ પાસે આલોચના લઈ શુદ્ધ ચારિત્ર પાળવા પૂર્વક પુંડરિકની રજા લઈ વિહાર કર્યો. નિરંતર આઠ પ્રવચન માતાનું પરિપાલન કરતા તેમજ સંસારની ઉત્પત્તિ કરનારા એવા કષાયરૂપ સ્તંભોને દૂર કરતા વળી પોતાના ઉત્તમ પ્રકારે દશ પ્રકારના સાધુ ધર્મને સહતા નાના પ્રકારના ઉપસર્ગોને તથા પરીષહોને સહન કરતા હતા. આ પ્રકારે એ મહામુનિએ એક હજાર વર્ષ પર્યત નિર્મલ ચારિત્ર પાડ્યું. એવામાં તેમને કર્મના યોગથી ચારિત્ર પાળવામાં પ્રતિબંધ કરનારું કમનું આવરણ ઉદય પામ્યું. જેથી ભાગી ગયું છે અને જેમનું એવા તે કંડરિક મુનિ પર્વતના ભારની પેઠે સત્તર પ્રકારના સંયમભારને ઉપાડવા સમર્થ થયા નહીં. છેવટ કંડરિક મુનિ રાજ્ય લેવાની ઈચ્છાથી બંધુ પુંડરિકની નગરીના ઉદ્યાનમાં ગયા. ત્યાં તેમણે પોતાનાં પાત્રો એક વૃક્ષની ડાલે વળગાડી નિવાસ કર્યો. પછી વનપાલના મુખથી પોતાના બંધુ કંડરિક મુનિનું આવાગમન સાંભળી પુંડરીક રાજા પરિવાર સહિત ઉદ્યાનમાં ગયા. ત્યાં તે પોતાના બંધુને આકાર, ચેષ્ટા, ગતિ, ભાવણ, નેત્રના વિકારાદિ મુખ્ય ભાવો વડે ચારિવથી ખેદ પામેલા ચિત્તવાળા જાણું બહુ ખેદ કરતાં હતાં કહ્યું કે “હે બંધુ! તમે સિંહની પેઠે પોતાનું ચક્રવર્તિ સરખું રાજ્ય ત્યજી દઈ દીક્ષા લીધી છે તો હવે તેને પાલવામાં શિયાલના સરખા ન થાઓ. તમે આ લેકમાં બહુ કાળપર્યત અતિ નિર્મળ ચારિત્ર પાવ્યું છે તે હમણું થોડા દિવસ માટે દુઃખરૂપ સંસારમાં શા કારણે પડે છે? બહુ કાલપર્યત ભેગવેલા અસંખ્ય ભેગોથી પણ આત્મા તૃપ્તિ પામતો નથી માટે આ ચરિત્રને વિષે આનંદ અને સુખદાયક એવો સંતોષ રાખે.” આ પ્રમાણે બહુ કહ્યું છતાં એ મહામુનિ ચારિત્રને વિષે સ્થિરતા ન પામ્યા ત્યારે પુંડરિક ભૂપતિએ કહ્યું કે “જે તે રાજ્યની ઈચ્છા કરતે હોય તે તે લે અને ત્યારે વેષ મને આપ.” કંડરિકે તે વાત કબુલ કરી એટલે રાજાએ તેને તેજ વખતે રાજા આપી પોતે તેને વેષ લઈને સંયમરૂપ સામ્રાજ્ય અંગીકાર કર્યું. Page #21 -------------------------------------------------------------------------- ________________ wwwww (૧૦) શ્રીત્રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. હવે દીર્ઘકાલે પ્રાપ્ત થએલા રાજ્યવાલા અને રસમાં લુબ્ધ થએલા મનવાલા મૂઢ કંડરિકે બહુ સરસ આહારે ભક્ષણ કર્યા જેથી તેને અજીર્ણ થયું. આવા વૃથા દુઃખરૂપ સમુદ્રમાં મગ્ન થએલા તે ભૂપતિએ, પોતાના અજીર્ણની ચિકિત્સા માટે તત્કાલ શ્રેષ્ઠ મત્રિઓને બોલાવ્યા પરંતુ “આ સંયમ ત્યજી દેનારાનું મુખ જેવાથી આપણને પાપ થાય” એમ ધારીને પ્રધાનાદિ કાઈ પુરૂષ તેની પાસે ગયા નહીં, કુંડરિક રાજા વિચાર કરે છે કે “હારો આપેલો ગ્રાસ ભેગવવાથી સુખી થએલા આ પ્રધાનાદિ સેવકે હારી પાસે આવતા નથી તેમ મ્હારૂં કહેલું કરતા પણ નથી જેથી સવારે એ ને કુટુંબ સહિત પકડીને હારી નાખીશ.” આ પ્રમાણે વૃદ્ધિ પામતા રદ્ધ ધ્યાન રૂપ મહા સમુદ્રમાં મગ્ન થએલે તે ઘાઢ વેદનાથી પરાભવ પામતો છતો મૃત્યુ પામીને સાતમી નરક પ્રત્યે ગયે. જેમ નિર્ધન માણસ દ્રવ્યને ભંડાર મલવાથી હર્ષ પામે તેમ અત્યંત સંવેગના રંગથી પૂર્ણ એ તે પુંડરિક દીક્ષાની પ્રાપ્તિથી બહુ સંતેષ પામવા લાગ્યો. અત્યંત સુકમાલ છે હાથ પગનાં તલીયાં જેમનાં તેમજ પુષ્ટ શરીરવાલા, માર્ગમાં કાંટા અને કાંકરાની પીડાને સહન કરતા વલી ક્ષુધા તૃષાના પરિષહને સહન કરવા પૂર્વક પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિમાં પ્રીતિવાલા, અનશન ગ્રહણ કરવાથી બહુ પીડા પામેલા અને અતિ વૃદ્ધિ પામતા શુભ પરિણામવાલા તે પંડરિક રાજર્ષિ થડા કાલમાં મૃત્યુ પામીને તુરત સર્વાર્થસિદ્ધ નામના વિમાન પ્રત્યે ગયા. શ્રી પુંડરિક રાજાનું દર્શન અને શુદ્ધ ચારિત્રનું પાલન સાંભલીને બીજા ભવ્ય પુરૂષોએ પણ શુદ્ધ ચારિત્ર પાલવું. " इति ऋषिमंडल वृत्तौ द्वितीयखंडे श्रीपुंडरिक-कुंडरिक कथा." वीरजिणपुव्वपिअरो देवाणंदा य उसमदत्तो अ॥ इक्कारसंगविउणो होऊणं सिवसुहं पत्ता ॥ ६४ ॥ શ્રી વીર પ્રભુના પૂર્વના માતા પિતા દેવાનંદા અને ઋષભદત્ત એ બને દીક્ષા લઈ, એકાદશાંગીના જાણ થઈ મોક્ષ સુખ પામ્યા. એ ૬૪ છે કથા, એકદા શ્રી મહાવીર જિનેશ્વર, પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા બ્રાહ્મણ કુંડ ગામને વિષે સમવસર્યા. તે વખતે ત્યાં દેવતાઓએ ઉત્તમ એવી સમવસરણની રચના કરી. મનુષ્ય, દેવતા, ભુવનપતિ, સાધુ અને સાધ્વીથી સર્વ સભા ભરપુર ભરાઈ. દેવાનંદા સહિત ઋષભદત્ત પણ ત્યાં આવ્યા. વિશ્વમાં અતિશાયિ રૂપાલા, મહા સુખરૂપ જલ સમૂહના કૂવા રૂપ, અને ચાર પ્રકારના જિનધર્મને ઉપદેશ કરતા એવા ભગવાનને જોઈ પુત્રના પ્રેમથી અતિ હર્ષ પામેલી અને રોમાંચ થએલી શરીરવાલી દેવાનંદાની વૃદ્ધાવસ્થા છતાં પણ તેણીના સ્તને ઝરવા લાગ્યા. દેવાનંદાની આવી અવસ્થા જોઈ Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરાભના પૂર્વ માતાપીતાનો સંબંધ. (૧૧) ગતમ ગણધરે જાણતા છતાં પણ ભવ્ય જીવોને પ્રતિબંધ પમાડવા માટે વિનયથી શ્રી વીર પ્રભુને પૂછયું. “હે જિનવરંદ્ર! તમને જોઈને આકુલ વ્યાકુલ ચિત્તવાલી, વૃદ્ધાવસ્થાવાલી અને સતી એવી આ દેવાનંદાના સ્તને કેમ કરે છે?” પ્રભુએ કહ્યું. હે ઈંદ્રભૂતિ ! નિશે એ સર્વ મેહનું વિલસિત છે.” ગતમે કહ્યું. “એ શી રીતે ? જિનેશ્વરે સર્વ વાત કરવાને આરંભ કર્યો. શ્રીવીર પ્રભુ, ગૌતમને કહે છે કે તે પૂર્વે આ પ્રશ્ન ભરતીકર્તિએ શ્રી આદિનાથને પૂછ હતું કે “હે સ્વામિન્ ! આ પષદામાં કોઈ એ છે કે જે ભવિષ્યકાલમાં જિનેશ્વર થવાને હાય?” શ્રી ઋષભદેવ પ્રભુએ કહ્યું. “હે ભરત ! સભામાં એવો કોઈ જીવ નથી જે આવતા કાલમાં જિનેશ્વર થાય. પરંતુ સભાની બહાર ત્યારે પુત્ર મરીચિ જે ત્રિદંડી થઈ રહેલે છે તે આ ચોવીશીમાં ત્રણ જગને પૂજ્ય એવો શ્રી વર્ધમાન નામે ચોવીસમો જિનેશ્વર થશે. વલી તે મહાવિદેહ ક્ષેત્રની સૂકા નગરીમાં પ્રિય મિત્ર નામે ચકકતિ અને આ ભરતક્ષેત્રમાં આદ્ય ત્રિપૃષ્ટ નામે વાસુદેવ થવાનો છે.” પ્રભુનાં આવાં વચન સાંભળી અત્યંત હર્ષ પામેલે ભરત, જિનેશ્વરને પ્રણામ કરી તુરત પરિવાર સહિત મરીચિને વંદન કરવા ગયા. ત્યાં તેણે મરીચિને કહ્યું “હે મરીચિ ! તું મૂકા નગરીમાં પ્રિયમિત્ર નામે ચક્રવતી થવાનો છે ને આ ભરતક્ષેત્રમાં ત્રિપૃષ્ટ નામે પહેલે વાસુદેવ થવાને છે એ હેતુથી નહિ પરંતુ તે છેવટે આ ભરતક્ષેત્રમાં વીશમે વીર નામે તીર્થંકર થવાને છે માટે ભક્તિથી તને વંદન કરું છું.” ભરત ચક્રવતી મરીચિને આ પ્રમાણે કહી અને તેની ત્રણ પ્રદક્ષિણ પૂર્વક ભક્તિથી વંદના કરી પોતાની વિનીતા નગરી પ્રત્યે ગયે. પાછલ જેને અભિમાનને સમૂહ ઉત્પન્ન થયે છે એ મરીચિ ભુજાફાલન કરીને મેહથી પોતાના મુખવડે આ પ્રમાણે કહેતો છતે બહુ નાચવા લાગ્યો. “અહો ! યુગાદીશ હારા પિતામહ (દાદા) છે. ભરત ચક્રવતી જેવા હારા પિતા છે. હું પણ સર્વે વિષ્ણુને પણ મુખ્ય વિષણુ થઈશ અર્થાત્ ત્રિપૃષ્ટ નામે પ્રથમ વાસુદેવ થવાનો છું. ખરેખર અમારા કુલમાં સર્વ પદાર્થો મોટાઈનાજ આવી મલ્યા છે માટે લેકમાં નિરંતર અમારું કુલ સર્વોત્તમ છે.” આ પ્રમાણે અત્યંત કુલમદ કરતા એવા મોહને વશ થએલા તે મરીચિએ બહુ દઢ એવું નીચ નેત્ર કર્મ ઉપાર્જન કર્યું. પછી મરીચિ, ભવ્યજીને બાધ પમાડી ઉત્તમ સાધુઓ પાસે મેકલવા લાગે. કોઈ પૂછે ત્યારે તે કહેતા કે મહારી પાસે નિર્મલ ધર્મ નથી. કેઈ એક દિવસે તે મરીચિને કાંઈ વ્યાધિ થઈ આવ્યું. સર્વ વિરક્ત એવા સાધુઓથી પણ સહાય વિના નિરંતર ચારિત્ર પાળી શકાતું નથી એમ માની વિચાર કરવા લાગ્યું કે “હારાથી સહાય વિના આ દુષ્કર એવું તપસ્વીપણું પાળી શકાશે નહીં. માટે હું એક વિનેય શિષ્ય કરીશ.” એકદા મરીચિ નિરોગી થયે એટલે કપિલ નામને કઈ પુરૂષ તેને ધર્મ પૂછવા લાગ્યું. તેથી તે તેની અગિલ યતિધર્મનું વર્ણન કરવા લાગ્યા. તે ધર્મ સાંભલીને પછી પ્રતિબધ પામેલા કપિલે કહ્યું કે “તે ધર્મ મને Page #23 -------------------------------------------------------------------------- ________________ ચીત્રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. આપે.” મરીચિએ કહ્યું. “સાધુ પાસે જઈને તે ધર્મને તમે અંગીકાર કરે.” કપિલે કહ્યું. “હે મરીચિ ! શું હારી પાસે તે ધર્મ નથી. જેથી તે ધર્મ ગ્રહણ કરવા માટે મને બીજા સાધુઓ પાસે મોકલે છે?” મરીચિ મનમાં વિચાર કરવા લાગ્યા કે “નિલે આ બકમી દેખાય છે. કારણ બીજા કેઈએ નહિ પૂછેલું તે એ મને પૂછે છે. હું એક શિષ્યની શોધ કરું છું. જે હારી વૃદ્ધાવસ્થામાં સેવા કરે. માટે આ પુરૂષ મ્હારે શિષ્ય થઈને હારી પાછલ બહુસંસારી થાઓ.” આમ ધારીને બહુ સંસારીપણાથી મરીચિએ તેને કહ્યું કે “હે કપિલ ! હારી પાસે ધર્મ છે અને સાધુઓ પાસે પણ છે.” પછી મરીચિ, ઉસૂત્રના નિરૂપણથી કડાકડી સાગર પ્રમાણુ અને નિરંતર દુઃખના સમૂડના સ્થાન રૂપ સંસાર ઉપાર્જન કર્યો. ઈવાકુકુલમાં ઉત્પન્ન થએ તે મરીચિ આદિનાથ સમાન આયુષ્ય ભેગવીને અને તે પોતાના કાર્યની આલોચના લીધા વિના મૃત્યુ પામીને પાંચમા દેવલોકમાં દેવતા થયો. ત્યાંથી ચવીને કલ્લાક નામના સંનિવેશમાં કેશિક નામે બ્રાહ્મણ થયે, ત્યાં પણ તે એંશી લાખ પૂર્વનું આયુષ્ય ભેગવી મિથ્યાત્વના પોષણ થકી મૃત્યુ પામીને દીર્ઘકાલ પર્યત ચાર ગતિરૂપ સંસારમાં બહુ કાળ ભમી સ્થણ નગરીમાં પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ થયે. ત્યાં બોતેર લાખ પૂર્વનું પૂર્ણ આયુષ્ય ભાગવી. અંતે સંન્યાસી થઈ મૃત્યુ પામીને સિંધર્મ દેવલોકમાં દેવતા થયે. મરીચિને જીવ ત્યાંથી ચવીને ચૈત્ય સંનિવેશમાં અને શિત નામે ઉત્તમ બ્રાહ્મણ થયે. તે ભવમાં તેણે ચોસઠ લાખ પૂર્વનું આયુષ્ય ભગવ્યું. છેવટ સંન્યાસી થઈને મૃત્યુ પામી ઈશાન દેવલોકમાં દેવપણે ઉપન્યા. ત્યાંથી વિને મંદિરક સંનિવેશમાં અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયો. તે ભવમાં છપન પૂર્વનું સુખમય આયુષ્ય ભેગવી અંતે પરિવ્રાજક દીક્ષા લઈ ત્રીજે દેવલોકે ગયે. ત્યાંથીચવીને તે મરીચિને જીવ તાંબિકા નગરીમાં ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયે. ત્યાં ચુંમાળીશ લાખ પૂર્વનું આયુષ્ય ભેગવી અંતે સંન્યાસી થઈ મૃત્યુ પામીને માહેંદ્ર દેવલોકમાં બહુ સુખવાળો દેવતા થયા. ત્યાંથી આવીને તે બહુ કાલ પર્યત સંસારમાં ભર્મને રાજગૃહ નગરમાં સ્થાવર નામે વિઝ થયે. તે ભવમાં ચિત્ર લાખ પૂર્વનું આયુષ્ય ભેગવી છઠીવાર સંન્યાસી થઈ મૃત્યુ પામીને પાંચમાં દેવલોકને વિષે દેવતા થ, બહુકાલ સંસારને વિષે ભમીને પછી તે મરીચિને જીવ, રાજગૃહ નગરના વિશ્વનંદિ રાજાના બંધુ વિશાખાભૂતિ યુવરાજને બલવાન, ગુણવાન અને સર્વ રાજાઓને પ્રિય એવો વિશ્વભૂતિ નામે પુત્ર થયો. વિશ્વનંદી રાજાને વિશાખનંદી નામે પુત્ર છે. પરંતુ તે, વિશ્વભૂતિ કુમારથી રૂપ, ગુણ અને લક્ષમીએ કરીને રહિત હતો. એકદા વિશ્વભૂતિ, પિતાની પ્રિયા સહિત નંદનવન સમાન સુગંધવાળા ક્રીડા ઉદ્યાનમાં એક માસ પર્વત કીડા કરવા ગયા હતા. ત્યાં તેને ક્રીડા કરતો જોઈ વિશાખનંદિએ ઈબ્યથી પિતાના પિતાને કહ્યું કે “હે તાત! આ વિશ્વભૂતિ કીડા કરે છે. તે ઉદ્યાનને તમે ખેડાવી નાખે જેથી હું મારી ઈચ્છા પ્રમાણે કડા કરું. નહિ તે આ Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરમભુના પૂર્વ માતાપીતાના સંબંધ. (૧૩) જન્મને વિષે મેં સર્વ ભજન ત્યજી દીધું છે.” પોતાના એકના એક પુત્રને આવે ઘેર કદાગ્રહ જાણ રાજા વિશ્વનંદિએ મનમાં કાંઈ વિચાર કરી ઉદ્યાનમાં ક્રીડા કરવા જવાને પડહ વગર. ૫ડહને શબ્દ સાંભલી વિનયથી નમ્ર એ વિશ્વભૂતિ - તાના પરિવાર સહિત જેટલામાં રાજાની પાસે આવીને કાંઈ કહેવા જાય છે તેટલામાં સ્ત્રી સહિત વિશાખનંદિએ તે ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. વલી તેણે તે ઉદ્યાનને ખેડાવી નાખ્યું જેથી તે વિશ્વભૂતિ, તેને દંભી માની બહુ ખેદ પામવા લાગ્યો. પછી વિશ્વતિ, એક મુષ્ટિના પ્રહારથી મોટા કોઠીના વૃક્ષને મૂલમાંથી પાડી નાખી તેને હાથમાં લઈ ઉદ્યાન આગલ એ એટલે વિશાખનંદિએ તેને કહ્યું કે “અરે!તું પોતાના ચિત્તમાં આ ઉદ્યાનને વિષે પેસવાનું માન ન કર, હમણાં હું તને વૃક્ષની પેઠે ઝટ ઉન્મેલન કરી નાખીશ.” પછી વિશ્વભૂતિ “અરે આ હેોટા ગુરૂરૂપ ભૂપતિની આગલ મેં આ શું લજાવાલું કામ કર્યું? એમ કહીને મનમાં વિચાર કરવા લાગ્યો. પછી બહુ વૈરાગ્યરસથી વ્યાપ્ત એવા તેણે સંભૂતિમુનિની પાસે શ્રી જિનેશ્વર પ્રણિત દીક્ષા લઈ ઘેર તપ આરંક્યું. - એકદા મથુરા નગરીમાં ભિક્ષા માટે વિચરતા એવા તે દુર્બળ શરીરવાળા વિશ્વભૂતિને કોઈ અતિ દુર્ણ ગાયે પાડી દીધા. વિશ્વભૂતિને પહેલા જે વિશાખનંદી બહુ હસવા લાગ્યા. વળી તે એમ કહેવા પણ લાગ્યું કે “હે મુનિ ! હમણાં કેડીના વૃક્ષને પાડી દેનારું તમારૂ બળ કયાં ગયું ?” વિશાખનંદીનાં આવાં વચન સાંભળી ઉત્પન્ન થયું છે અભિમાન જેમને એવા વિશ્વભૂતિએ તે ગાયને શીંગડામાંથી પકડીને સર્વ જનેને વિસ્મય પમાડતાં છતાં બહુ ભમાવી પછી અંતે હું બહુ બળવાન થઉં” એવું નિયાણું કરીને એક માસભક્તથી મૃત્યુ પામી ને તે વિશ્વભૂતિ, શુક્ર કલ્પને વિષે માટે દેવતા થયે. ત્યાંથી ચવીને અધ ભરત ક્ષેત્રને અધિપતિ પ્રજાપતિ તથા મૃગાવતીને પુત્ર અને મહા બળવાન એ ત્રિપુષ્ટ નામે પહેલે વાસુદેવ થયે. ચોરાસી લાખ વર્ષના પૂર્ણ આયુષ્યવાળો તે વિષ્ણુ સંપત્તિને ભેગવી અંતે મૃત્યુ પામીને સાતમી નરકે ગયે. ત્યાંથી નિકળીને સિંહ થયે. વળી તે નરકે ગયે આ પ્રમાણે તિર્યંચ અને મનુષ્યના બહુ ભોથી સંસારમાં ભમીને મહાવિદેહ ક્ષેત્ર ને વિષે મૂકા નગરીમાં ધનંજય રાજા અને ધારિણી માતાથી ઉત્પન્ન થઈ પૂર્ણ ચોરાસી પૂર્વના આયુષ્યવાળે પ્રિયમિત્ર નામે ચક્રવર્તિ થશે. તે પિટ્ટીલ ગુરૂ પાસે દીક્ષા અને તેને કોટિ વર્ષ પર્યત પાલન કરીને અંતે મહાશુક દેવલોકમાં દેવતા થયે. ત્યાંથી આવી છત્રા નગરીમાં પચ્ચીસ લાખ વર્ષના આયુષ્ય વાળા તથા જિતશત્રુ અને ભદ્રાનો નંદન નામે પુત્ર થયો. તેણે ચોવીશ લાખ વર્ષ પર્યત સુખકારી રાજ્ય ભોગવી એક લાખ વર્ષ પયત નિર્મલ દિક્ષા પર્યાય પાલ્યા. હવે તે નંદને દીક્ષા લઈને એવો નિયમ અંગીકાર કર્યો હતો કે “હું માસક્ષપણુ વિના પારણું નહિ કરું.” આ પ્રમાણે નિયમ લીધાથી તેમને અગયાર લાખ, એંશી Page #25 -------------------------------------------------------------------------- ________________ (૧૪). શ્રીહષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ હજાર છસેને પિસ્તાલીશ માસક્ષમણુ થયાં હતાં. એક લાખ વર્ષ અને પાંચ દિવસમાં તે મહામુનિએ ત્યાંજ નિકાચિત એવું તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું. જેને માટે કહ્યું છેકે, પરાયણતા, સારા વરસ ઝરવાળવાથી मासखमणा नंदणभवम्मि वीरस्स पणदिवसा ॥१॥ અર્થ શ્રીવીર પ્રભુને નંદનભવમાં અગીયાર લાખ, એંશી હજાર, છરો ને પીસ્તાલીસ માસક્ષમણના લાખ વર્ષને પણ દિવસે થયા. પછી એક માસના અનશન વ્રતથી મૃત્યુ પામેલા નંદન પ્રાણુત ક૯પમાં પુત્તરાવતંસ વિમાનને વિષે વિશ સાગરોપમ ના આયુષ્યવાળે દેવતા થયા. ત્યાંથી ચવીને નીચ નેત્રકર્મના અનુભાવથી બ્રાહ્મણ કંડ ગામને વિષે દેવાનંદાના ઉદરમાં અવતર્યા. આ વાત અવધિજ્ઞાનથી ઈન્દ્ર જાણી અને તેના હુકમથી હર્ષપૂર્વક હરિનગમેષદેવે દેવાનંદાના ઉદરમાંથી ગર્ભ લઈને સિદ્ધાર્થ રાજાની રાણી શ્રી ત્રિશલાના ઉદરમાં મૂકયે. શ્રી વિરપ્રભુ ગતમને કહે છે કે, તે હું બાસી દિવસ સુધી આ દેવાનંદાના ઉદરને વિષે સ્થિર રહ્યો તેથી માતા પુત્રના મેહથી મને દેખી બહુ હર્ષ પામ્યા.”ગતમસ્વામી પ્રભુનાં આવાં વચન સાંભળી વિચારવા લાગ્યા કે “આ સંસારને ધિક્કાર છે જે તેને વિષે શ્રીજિનેશ્વરને પણ કમને અનુભવ કરવો પડે છે.” પ્રભુનાં આવાં ખરાં વચન સાંભળી સંસારથી ઉઠેગ પામેલા ઋષભદત્ત અને દેવાનંદાએ તુરત ચારિત્ર લીધું. અનુક્રમે અગીયાર અંગને અભ્યાસ કરી નિરતિચારપણે ચારિત્ર પાળી કર્મના ક્ષયથી છેડા કાલમાં તેઓ મોક્ષ પામ્યા. " इति श्रीवीरमभुपूर्वपितृमातृश्रीरुषभदत्तदेवनंदासंबंधः" संबुद्धो दाणं रिद्धिं वसहस्स जोअरिद्धि य।। सो करकंडूराया कलिगजणवयवइ जयउ ॥ ५७॥ જે કરકડુ, બલદની યુવાવસ્થા. અને પુષ્ટ દેહ, શબ્દમાત્રથી બીજા વૃષભને ત્રાસ પમાડવું, ઈત્યાદિ સમૃદ્ધિ જોઈને તથા યુવાવસ્થા ગયા પછી તેજ બળદને અતિ દુર્બળ દેહ બીજા બળદેના યુદ્ધમાં પરાભવ અને નિરૂપતાદિક પણ જોઈ પ્રતિબંધ પામ્યા. તે કલિંગ દેશના ભૂપતિ કરકંડુ રાજા વિજયવંતા વર્તે છે ૫૭ पंचालदेशअहिवो, पूअमपूअं च इंदकेउस्स । दटुं विरत्तकामो पव्वइओ दोमुहनरिंदो ॥५८ ॥ ઈદ્રવજની લોકે કરેલી પૂજા અને લેકના જવા આવવાથી આમ તેમ અથડા વાને લીધે થએલી અપૂજા ઈ સંસાર સુખને ત્યજી દેનાર પંચાલ દેશના અષિપતિ દ્વિમુખ ભૂપતિએ દીક્ષા લીધી. ૫૮ છે सुच्चा बहूण सदं वलयाणमसदहं च एगस्स । बुद्धो विदेहसामो, सक्केण परिखिओ अ नमी ॥ ५९ ॥ Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક બુદ્ધ કરડ યુનિનું ચરિત્ર (૧૫) ચંદન ઘસવાને વખતે બહુ સ્ત્રીના કંકણેના શબ્દોને સાંભળી તથા એક કંકણના શબ્દને નહિ જાણીને “એકલામાંજ સંસારને કલક્લાટ થતું નથી” એવી ભાવના ભાવતા અને પરીક્ષા કરેલા શ્રી વિદેહ દેશના અધિપતિ નમિરાજાએ દીક્ષા લીધી. એ ૫૯ उप्फल्लवं विगयपल्लवं तह ये दडु चूअतरुं गंधाररायवसहो पडिवन्नो नग्गइमग्गं ।। ६०॥ પ્રથમ પ્રલ્લિત થએલા અને પાછલથી શુષ્ક બની ગએલા આંબાના વૃક્ષને જોઈ ગાંધાર દેશના મહારાજા નગ્નતિએ શ્રીજિનેશ્વર પ્રણિત ચારિત્રધર્મ આદર્યોદવા नयरंम्मि खिइपइठे चउरो विपरूप्परं समुल्लावं ॥ अकरिंसु तत्थओ जरको भत्तीइ चउवयणो ॥ ६१॥ ઉપર કહેલા ચારે રાજર્ષિઓ, ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનાં યક્ષમંદિરમાં એકી વખતે આવી પરસ્પર ધર્મવાર્તા કરવા લાગ્યા. તે વખતે ત્યાં યક્ષદેવ ભક્તિથી, તેઓને જેવા માટે ચાર મુખવાલે થયો છે ૬૧ છે पुप्फुत्तराओ चवणं पव्वज्जा तह य तेसि समकालं ॥ पत्तेअबुद्वकेवलि सिद्धिगया एगसमएणं ६२.॥ એ ચારે પ્રત્યેક બુદ્ધ રાજર્ષિઓનું પ્રાણી કલ્પમાં રહેલા પુપત્તર વિમાનથી ચવન, પ્રત્રજ્યા, પ્રત્યેકબુદ્ધપણું, કેવલીપણું અને મોક્ષગમન એ સર્વ એકી વખતે થયું. ૬૨ ચારે પ્રત્યેક બુદ્ધના ભાવાર્થની સ્થા હે ભવ્યજનો ! મેક્ષલક્ષ્મી આપનારા બીજા શ્રી અજિતનાથ જિનેશ્વરને નમસ્કાર કરીને હું પ્રત્યેકબુદ્ધ સાધુઓનું ચરિત્ર કહું છું. તેમાં પ્રથમ સઘલા પાપરૂપ કાદવને ધોઈ નાખવામાં જલસમાન શ્રી કરકંડ મહામુનિનું ચરિત્ર સાંભલો , શ્રી વાસુપૂજ્ય જિનેશ્વરના પાંચ કલ્યાણકોથી નિષ્પાપ અને શત્રુઓથી પણ ન કંપાવી શકાય તેવી ચંપા નગરીને વિષે દધિવાહન નામે રાજા રાજ્ય કરતે હતે. અપ્રતિમ રૂપલક્ષ્મીએ કરીને જાણે સાક્ષાત્ પદ્માવતી દેવી હાયની એવી શ્રી ચેડામહારાજાની પુત્રી પદ્માવતી તેની સ્ત્રી હતી. એકદા ગર્ભ ધારણ કરતી એવી તે રાણીને એ દેહદ ઉત્પન્ન થયો કે “ હું પુરૂષને વેષ પહેરી, રાજા પાસે છત્ર ધારણ કરાવી અને હરિત ઉપર બેસી વનમાં ક્રીડા કરવા જાઉં.” પદ્માવતીને આવે દેહદ ઉત્પન્ન થયો હતો પરંતુ લજા અને વિનયથી દધિવાહન ભૂપતિને કહી શકતી ન હતી તેથી તે બહુ દુર્બલ થઈ. રાજાએ તેનું કારણ પૂછયું એટલે તેણી એ પિતાને સર્વ મને રથ કહ્યો. પછી પ્રસન્ન થએલ રાજા પિતે છત્ર ધારણ કરવા પૂર્વક પુરૂષને વેષ ધારણ કરનારી પ્રિયાને પટ્ટહસ્તિ ઉપર બેસારી વન પ્રત્યે ગયે, Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રીત્રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ, આ વખતે બહુ વર્ષાદ વરસવા લાગ્યો હતો જેથી સલકીના ગંધવડે અને હસ્તિઓના વનથી ઉત્પન્ન થએલા પવન વડે ચારે તરફથી હણાએલે તે મદેન્મત્ત હસ્તિ પોતાની વિંધ્યાટવીનું મરણ કરી દેડવા લાગ્યા. જો કે અનુચરે તેની પાછળ દોડયા પરંતુ તેને પકી શક્યા નહીં. એટલું જ નહીં પરંતુ તેઓની દ્રષ્ટિએ પણ ન આવે તેટલે દૂર જ રહ્યો. જેમ કુકમ વડે કરીને ચેતના સહિત જીવ વિષમસ્થાન પ્રત્યે ચડી જાય તેમ તે દુષ્ટ હસ્તિવડે પ્રિયા સહિત રાજા, વનમાં બહુ દૂર જતો રહ્યો. કેલના સમાન કેમલ શરીરવાલી અને ગર્ભયુક્ત રાણીની સાથે રાજાને પણ એ બલવંત હસ્તિ મહા અરણ્યમાં ખેંચી લાવ્યું. પછી સમ, વિષમ, ઉત્કૃષ્ટ દૂર અને નજીકના અનેક ભાને વિચાર કરતા એવા રાજાએ માર્ગમાં એક વડનું વૃક્ષ જોઈને કહ્યું કે “ હે ભદ્રે ! આ માર્ગમાં સામે પેલું વડનું વૃક્ષ આવે છે તેની શાખાઓ આપણે વળગી પડીએ.” એમ કહીને વડવૃક્ષ આવ્યું એટલે રાજા પોતે ચાતુરીથી તેને વળગી પડ્યો. રાણી તેમ ન કરી શકી તેથી હસ્તિ, તેણીને આગળ લઈ ગયે. રાજા વડવૃક્ષથી નીચે ઉતર્યો એટલામાં તેને બહુ હર્ષવાલું સર્વ સૈન્ય આવી મળ્યું. પછી પ્રિયાના વિયોગથી ગાઢ શેકવાલો તે રાજા ધીમે ધીમે પિતાની ચંપાપુરીને વિષે ગયે. હવે જાણે સાક્ષાત દુષ્ટ કર્મજ હોયની ! એ તે દુષ્ટ હસ્તિ, તે રાણીને મનુષ્ય રહિત એવા મહા અરણ્યમાં લઈ આવ્યું. ત્યાં તૃષાથી આકુલ વ્યાકુલ થએલા આત્માવાલા અને તાપથી તપી રહેલા તે હસ્તિઓ, દિશાઓને જોતાં છતાં કઈ જલથી ભરપૂર તલાવ દેખી તેમાં પ્રવેશ કરવા માંડે. જલમાં પ્રવેશ:કરી સુંઢવતી જલને ઉડાડી દુનિ બનાવી દેતે એવો તે હસ્તિ આકૃતિ અને કાર્યથી-કર્મથી મેઘ સમાન દેખાવા લાગ્યું. પછી તૃષાથી આકુલ એ તે હતિ જેટલામાં અગાધ જલને વિષે જવા લાગ્યો તેટલામાં રાણી તેના ઉપરથી ધીમે નીચે ઉતરીને તલાવની બહાર આવી. એકતો હસ્તિથી ભય પામેલી અને બીજુ મહાભયંકર વનમાં આવેલી તે રાણી બહુ ખેદ પામતી છતી પિતાના મનમાં આ પ્રમાણે વિચાર કરવા લાગી. “ મનુષ્યના વિધિને ધિક્કાર હો ધિક્કાર હો ! જે વિધિ મોટા પુરૂને પણ કારણ વિના નિરંતર એંચિતી વિટંબના પમાડે છે. અરે તે હારું નગર ક્યાં ? તે હારે પ્રાણનાથ કયાં ? તે હારી લક્ષ્મી કયાં ? અને તે હારું સુખ કયાં? ખરે. પર દુષ્કર્મના વિપાકથી હારું તે સર્વ વૃથા થયું. હવે વિધિને ઠપકો આપવાથી શું ? અથવા કુકર્મની ચિંતાથી પણ શું ? આ વખતે તે પ્રાપ્ત થએલી આપત્તિની પ્રતિક્રિયા કરવામાં ઉત્સાહ રાખવો જોઈએ. અનેક હિંસક જીવથી ઉન્ન થએલી આપત્તિવડે કરીને કારણ વિના આ અતિ ભયાનક એવા ઘાટા વનમાં નિચે હારું અત્યુ થવાનું છે. તે પછી હમણું શા માટે પ્રમાદ કરું ? ” આ પ્રમાણે વિચાર રીને પછી ધીરજ આશ્રય કરી તે પદ્માવતીએ જાણે પોતાનું છેલ્લું કાર્ય હાયની Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ શ્રીકા મુનિનું ચરિત્ર, ( ૧૭ ) એમ શ્રી જિનેશ્વર પ્રભુએ કહેલી આરાધના કરવા માંડી. તેમાં પ્રથમ ચાર શરણને અંગીકાર કરી પોતાના દુષ્ટ કર્મની નિંદા કરતી એવી તે ચેટકરાજની પુત્રીએ સર્વે અને, સંઘને અને જિનમતને ખમાવ્યા. સાધુ અને શ્રાવકના સુકાની અનુમોદના કરીને તેણીએ સ્વભાવથી સાગારી અનશન અંગીકાર કર્યું. “ જો મ્હારા દેહને પ્રમાદમૃત્યુ થાય તે આજ અવસ્થાને વિષે એક ક્ષણમાત્રમાં આ દેહ, ઉપાધિ અને આહાર પ્રમુખ ત્યજી દઉં છું અને જિનમતના સાર રૂપ, મૃત્યુનું રક્ષણ કરનાર, પાપને દૂર કરનાર અને વિશ્વને નાશ કરનાર એવા પરમેષ્ટી મંત્ર નમસ્કારને શુભ ભાવથી મરણ કરું છું. હવે પછી હારે સુખના સામ્રાજય પદ રૂપ રાયે કરીને સર્ષ અર્થાત તેનું મહારે કાંઈ પ્રજન નથી પરંતુ આ પરમેષ્ઠિ નમસ્કાર, મને એકલીને ત્યજી ન ઘો. ” ( આ પ્રમાણે વિચાર કરીને મનમાં નમસ્કારનું સ્મરણ કરતી એવી તે પદ્માવતી એક દિશા તરફ ચાલી. એવામાં શુદ્ધત્રતવાલી તે મહારાણીએ કેઈ એક મહા ઉગ્રવ્રતવાળા તાપસને દીઠે. પદ્માવતી તેમની પાસે જઈ વંદના કરીને ઉભી રહી એટલે તે તાપસે પૂછયું કે “ હે વત્સ ! કહે, તું કહ્યું? કેની પત્ની અને તેની પુત્રી છે ? ખરેખર આકૃતિએ કરીને તો તું કેાઈ મહેતા ભાગ્યશાલીના ઘરને વિષે ઉત્પન્ન થએલી દેખાય છે. તું નિર્ભયપણે કહે કે હારી આવી અવસ્થા શાથી થઈ મે પણ ઉપશમધારી તાપસ છીએ. ” પછી વિAવાસ પામેલી પદ્માવતીએ, નિર્મલ ધર્મ કાર્ય કરવામાં તત્પર એવા તે તાપસને વિકાર રહિત જાણી તેની આગલ પિતાનું સર્વ વૃતાંત કહ્યું. તાપસે પણ ચેડા મહારાજાની પુત્રીને અમૃતના હેટા કથાર સમાન વચનવડે કરીને સિંચન કરી. તે આ પ્રમાણે “ હે વત્સ ! તું અહિં આવી મહા ચિંતાવડે પોતાના મનને કેમ બહુ દુઃખી કરે છે ? આ સંસાર તો આવી જ રીતે નિરંતર વિપત્તિઓના સ્થાન રૂપજ છે. માણસ, અનિત્યપણાથી એ પિત્તિને જીતવાનું વૃથા મન કરે છે. કારણ કે મનુષ્ય ઉત્પન્ન નહિ થયે તે એ વિપત્તિ પણ ઉત્પન્ન થતી નથી અને ઉત્પન્ન થએલા મનુષ્યને તો એ હણી નાખે છે. વળી કઈ પણ થએલી અથવા થવાની વસ્તુ અર્થથી સત્ય નથી માટે સંપુરૂ એ વર્તમાન યોગ્યથી જ ચાલવું. ” આ પ્રમાણે પ્રતિબોધ આપીને તાપસ, તે સણુને પોતાના આશ્રમમાં લઈ ગયે ત્યાં તેણે પોતે આણેલા ફલવડે કરીને રાણને ભેજન કરાવ્યું, પછી અકૃત્રિમ ઉપકારી એવા તે તાપસે સતીને એકાંત સ્થાનકે લઈ જઈને હર્ષથી આ પ્રમાણે કહ્યું. “અહિંથી હવે હળથી નહિં ખેડાયેલા સાવધ પર્વતે આવે છે. માટે તે મુનિઓથી ઉલંધીને જવાય નહીં. આ દંતપુર નગરને માર્ગ છે. તે નગરમાં દંતચક નામે રાજ છે, માટે ત્યાં જઈ અને પછી કોઈ સંગાથની સાથે ત્યાંથી નિર્ભયપણે પોતાના નગર તરફ જજે” તાપસ આ પ્રમાણે કહીને તુરત પોતાના આશ્રમ પ્રત્યે આવ્યા. પદ્માવતી પણ દંતપુરમાં આવી કે સાધ્વી Page #29 -------------------------------------------------------------------------- ________________ (૧૮) શ્રી ગહષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ. પાસે ગઈ. ત્યાં સાધ્વીએ પૂછ્યું “હે સુશ્રાવિકા તું કયાંથી આવી છે?” રાણીએ પિતાને સર્વ વૃત્તાંત કહ્યો એટલે ફરી સાધ્વીએ કહ્યું. “બહુ દુઃખના મંદિરરૂપ આ સંસારમાં જે કાંઈ સુખને આભાસ દેખાય છે તે ખરેખર મહા સ્વમામાં રાજ્યની પેઠે જમરૂપજ જાણ. હે શુભે! વધારે શું કર્યું પરંતુ ચતુર્વિધ સંઘ,શ્રીજિનમત અને જિનેશ્વર વિના બાકીને સર્વ સંસારને વિસ્તાર સત્પરૂએ ત્યજી દેવા છે.” સાધ્વીનાં આવાં વચન સાંભળી વૈરાગ્યવાસિત થએલી રાણીએ તુરત ચારિત્ર અંગીકાર કર્યું. કહ્યું છે કે ધર્મના કાર્યને વિષે કયો પુરૂષ વિલંબ કરે ! પદ્માવતીએ પિતાના ચારિત્રમાં વિદ્ધના ભયથી વિદ્યમાન એવા ગર્ભની વાત જણાવી નહિ પરંતુ જ્યારે તે સ્વાભાવિકપણાથી પુષ્ટ થઈ ત્યારે સાધ્વીઓએ તેના ગર્ભની વાત જાણું. ઉદરવૃદ્ધિના પ્રશ્નથી સર્વ વૃત્તાંત જાણે છતે સાધ્વીઓએ, પોતાના ધર્મના ઉડ્ડાહના ભયથી તેણીને એકાન્ત સ્થાનમાં ગુપ્ત રીતે રાખી. પછી અવસરે પદ્માવતીએ પુત્રને જન્મ આપે. તેને તેણીએ રત્નકંબળમાં વીંટાળી નામ મુદ્રા સહિત તુરત સ્મશાનમાં મુ. આ પ્રકારના બાળકને જે અત્યંત પ્રસન્ન થએલા રમશાનપતિ જનંગમે તેને લઈ લીધો અને પોતાની સંતાનરહિત સ્ત્રીને સેં. આ સર્વ વૃત્તાંત પડ્યાવતીએ ગુપ્ત રીતે રહીને જે. તેથી તે બહુ હર્ષ પામી અને પછી પિતે સાધ્વીઆની આગળ “હારે પુત્ર જન્મ પામ્યા પછી તુરત મૃત્યુ પામે.” હવે અહિં જનંગમ ચાંડાલના ઘરને વિષે પોતાના શરીરે લકત્તર તેજને ધારણ કરતો તથા પાડયું છે અપકર્ણિત નામ જેનું એવો તે પદ્માવતીને પુત્ર વૃદ્ધિ પામવા લાગ્યનિરતર બહાર જતી એવી પદ્માવતી સાધ્વી પુત્રના સ્નેહથી તે ચાંડાલણને સંગાથ તેમજ તેની સાથે મધુર વાતો કરતી. અનુક્રમે વૃદ્ધિ પામતે એ તે કુમાર બીજા બાલકોની સાથે કીડા કરતો છતે રાજતેજથી કાચના કડામાં પડેલા મણિની પેઠે શોભતે હતે. ગર્ભથી જ માંડીને બહુ શાકાદિકના દોષથી એ અપતિ નામના બાળકને શરીરે કંડુલતા ( ખરજ ) નામને રોગ થયો તેથી ભૂપતિની પેઠે સામન રૂપ બનેલ તે અપકણિત, પોતાના શરીરે જ્યાં ખરજ આવતી ત્યાં સર્વ બાલકે પાસે ખજવલાવતા તેથી લેકમાં તેનું કરકંડુ નામ પડયું. જો કે કરકંડુ, પિતાની માતાને ઓળખતા ન હતા, તે પણ તે, પદ્માવતી સાધ્વીને દેખી બહુ હર્ષ પામતે, તેણીના આગળ વિનય કરતો અને તેને વિષે બહુ પ્રીતિ રાખતે. ઠીક જ છે માતા વિના બીજાને વિષે એવો અંતરને પ્રેમ કયાંથી હોય? અર્થાત નજ હોય. પદ્માવતી સાધ્વી પણ નિરંતર ભિક્ષામાં મળેલ મોદકાદિ સરસ આહાર તે કુમાર કરઠંડુને આપતી. અહો ! નિશ્ચય સાધુપણુમાં પુત્રનેહ દુઃસહાજ હોય છે. ચક્રવતિના ચિન્ડથી મનહર અંગવાળો તે છ વર્ષને કુમાર કરકંડ, પિતાના પિતાની આજ્ઞાથી કર્મના ષવડે સ્મશાન ભૂમિનું રક્ષણ કરતો હતો. એકદા કરકંડુ સ્મશાનમાં ઉભે હતે એવામાં ત્યાં થઈને જતા એવા કઈ Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ શ્રીકરકડ મુનિનું ચરિત્ર. ( ૯ ) સાધુએ ઉત્તમ લક્ષણવાળા વાંસને જોઇ પેાતાની સાથેના ખીજા ન્હાના સાધુ પ્રત્યે કહ્યુ કે “જે પુરૂષ આ વંશને મૂળમાંથી ચાર આંશુલ લઇ પેાતાની પાસે રાખશે તે અવશ્ય રાજ્ય પામશે.” મુનિનુ આવું વચન ત્યાં કાઈ ઉભેલા બ્રાહ્મણે અને તે ચડાળપુત્ર કરકડુએ સાંભળ્યું. પછી તે બ્રાહ્મણે ગુપ્ત રીતે મૂળમાંથી ખાદી જેટલામાં તે વંશને ચાર આંશુલ કાપ્યા તેટલામાં કરક ડુએ તેને તુરત છીનવી લીધે. મહુ લેશ કરતા એવા બ્રાહ્મણુ કરક ુને રાજ્યસભામાં લઈ ગયા. ત્યાં કરકડુએ કહ્યું કે “મ્હારી વાડીમાં ઉત્પન્ન થયેલેા એ વંશ હું તેને નહીં આપું.” અધિકારીઓએ “ત્યારે એ વંશનું શું કામ છે. અર્થાત્ એ વંશ હારૂં શું કામ કરશે. ?” એમ પૂછ્યું એટલે તે બાળકે કહ્યુ કે “એ અમને મ્હાટું રાજ્ય આપશે.” અધિકારીઓએ હાસ્યપૂર્વક કહ્યું કે “જ્યારે તને રાજ્ય મળે ત્યારે તું હથી એ બ્રાહ્મણને એક ગામ આપજે. કુમાર તે વાત અંગીકાર કરી પેાતાના વાંસના કકડા લઈને ઝટ ઘેર આવ્યેા. ધ્રાાળુ પણ બીજાએની સાથે મળી કરકડુને મારી નાખવાને વિચાર કરવા લાગ્યા. અહા ! લેાભથી વ્યાપ્ત થએલે મૂઢમતિ જીવ કર્યું અકૃત્ય નથી કરતા ? જે બ્રાહ્મણુ પણ રાજ્યને અર્થે તે કરકડુ ખાળકને મારી નાખવાની ઇચ્છા કરવા લાગ્યા. ચતુર એવા કરક ુના પિતા જનગમ બ્રાહ્મણુના અભિપ્રાયને સમજી ગયા, તેથી તે પાતાની સ્ત્રી અને પુત્રને સાથે લઇ તુરત ખીજા દેશ પ્રત્યે નાસી ગયા. અનુક્રમે કુટુંબ સહિત પૃથ્વીનું ઉલ્લંધન કરતા એવા તે જનગમ, શુભ શ્રેણિ અને લક્ષ્મીના ધામરૂપ કાંચનપુર પ્રત્યે આન્યા. હવે એમ બન્યું કે તે વખતે તે કાંચનપુરના રાજા અપુત્રિયા મરણ પામ્યા તેથી પ્રધાનાએ તૈયાર કરેલા એક અશ્વ નગરમાં ફેરવવા માંડયા હતા. અશ્વ, કરકંડુને ત્રણ પ્રદક્ષિણા કરી ઉભા રહ્યો. પછી મનુષ્યાએ કરક ુને રાજ્ય ચિન્હવાળા જાણી તે વખતે જય જય શબ્દ કરવા લાગ્યા. કરકડુ પણ પાતાનું અનાહત એવું નાંદી નામે વાજીંત્ર વગાડવા લાગ્યા. પછી મહા પ્રધાનાએ આણેલાં વસ્ત્રોને ધારણ કરી જાણે પ્રથમથીજ શીખેલા હાયની ? એમ કરકડુ તે અશ્વ રત્ન ઉપર બેઠે. જેટલામાં ઉદાર એવા નાગરીક લેાકેાની સાથે તે હપૂર્વક નગરમાં પ્રવેશ કરવા લાગ્યા. તેટલામાં બ્રાહ્મણેાએ “ આ ચાંડાળ છે” એમ કહીને અટકાવ્યેા. વિપ્રેએ રોકી રાખેલા કુમારે ક્રોધથી જેટલામાં પેાતાનું વાંસના કકડારૂપ ઈડરની હાથમાં લીધું તેટલામાં તે વિજળીની પેઠે અત્યંત દેદીપ્યમાન બની ગયા. આ વખતે ભાગ્યાધિષ્ઠાયક દેવતાએ પુષ્પવૃષ્ટિ પૂર્વક એવી ઉદ્ઘાષણા કરી કે “જે આ કુમારની અવગણના કરશે તેના મસ્તક ઉપર આ દડપ્રહાર થશે.” અત્યંત ભય પામેલા બ્રાહ્મણા હાથ જોઢીને કહેવા લાગ્યા કે નિશ્ચય વર્ણાશ્રમને પેાત પેાતાના નિયમમાં રાખનારા ગુરૂ અને રાજા તમેજ છે, તમે શંકર, ઇંદ્ર, વિષ્ણુ અને બ્રહ્મા છે. વળી સાક્ષાત્ પવિત્ર એવું ક્ષત્રિય તેજ પણ તમારે વિષે ઉદ્યોત પામે છે. વણું (બ્રાહ્મ Page #31 -------------------------------------------------------------------------- ________________ w www ( ૨૦ ) શ્રી શિડલવૃત્તિ ઉત્તરાદ્ધ. ણાદિ જાતિ) શુભ કર્મથીજ વખાણવા યોગ્ય છે અન્યથા અવર્ણનીય છે. બ્રાહ્માણાદિ વણેની જાતિ એ કાંઈ કારણ નથી. વળી જે પરબ્રહ્મ રૂપ પુરૂષ, કર્મ પ્રકૃતિને વિષે નિરંતર લીન તે સંકચુકીની માફક જાતિએ કરીને ક્યારે પણ પરાવર્તન નથી પામત? અર્થાત્ ન ફરી શકે? નારકીઓમાં, ભુવનપતિઓમાં, તિર્યયમાં કે મનુષ્યમાં કઈ સ્થાનકે આત્માનું અપમાન કરવું નહીં કારણ કે તે કોઈ સ્થળે વખતે દેવતારૂપે હોય છે. આજ કારણથી ત્રિકાળજ્ઞાની વિપ્રો કહે છે કે પ્રાણીને વિનાશ કરવાથી પાપ અને પ્રાણીનું રક્ષણ કરવાથી પુણ્ય થાય છે. અમારા જેવા અજ્ઞાનરૂપી અંધકારમાં બુડી ગએલા પુરૂષોનો તુંજ ગુરૂ છે. વળી હારા આ તેજ વડે કરીને અમને જ્ઞાન પ્રગટ થયું છે. તે વિશે ! રાજારહિત દેશમાં અગ્નિ બલીદાન ગ્રહણ કરતોજ નથી, વાયુઓ વાતા નથી, વળી જ્યાં સમય ભુપતિ, મનુસ્સાને રક્ષણ કરનાર નથી ત્યાં ધન નાશ પામે છે. દેહ સુખ હોતું નથી તે પછી સ્ત્રીઓ સારા આચાર વાળી તે ક્યાંથી જ હોય? તમે મનુષ્યને શીતલ કરવામાં ચંદ્રરૂપ અને પંકને ધોઈ નાખવામાં જળના પુર સમાન છે. વળી દુભિક્ષને વિનાશ કરવામાં અથવા પાપની શુદ્ધિ કરવામાં એક ભૂપતિજ કારણ છે. માટે હે ભૂપાળ! તમારા અપમાનથી ઉત્પન્ન થએલા અમારા પાપને આપ ઝટ ધોઈ નાખો કારણ લોકોના પાપને ધોઈ નાખવામાં ભૂપતિને તીર્થરૂપ કહેલ છે,” આ પ્રમાણે બ્રહ્મજ્ઞ એવા વિપ્રેએ રાજાને વિનંતિ કરી એટલે ક્રોધરહિત થએલા ભૂપાળે મેઘના સરખી ગંભીર અને મધુર વાણીથી કહ્યું “અહિંયાં તમોએ જે કહ્યું તેને જેટલા બ્રાહ્મણે સંમતિ ધરાવતા હોય તેટલાઓનું માન છે અને બાકીના હારે વધ કરવા યોગ્ય છે.” સર્વે બ્રાહ્મણોએ એકજ સંમતિને ઘોષ કર્યો એટલે ફરી કરઠંડુ નૃપતિએ, પિતાના મુખ કમલમાં વિલાસ કરવા રૂપ શ્રેષ્ઠ લાભવાળી વાણું કહી. “જે એમ છે તે આ ચાંડાળાને દિવ્ય સંસ્કાર થી બ્રાહ્મણ કરે. કારણ કે સંસ્કાર કરીને તે અદ્વિજને પણ દ્વિજ કરી શકાય છે,” પછી હર્ષ પામેલા બ્રાહ્મણે લોકવ્યવહારનું બળવત્તરપણું નિવેદન કરતા છતાં કહેવા લાગ્યા. “હે દેવ! આપે કહ્યું તે સત્ય છે, સંસ્કારથીજ બ્રાહ્મણપણું પ્રાપ્ત થાય છે. કારણ સંસ્કારરહિત બ્રાહ્મણ જાતિ બ્રાહ્મણપણું પામતી નથી. જુઓ બ્રાહ્મણના કુળમાં જન્મ્યા છતાં એક વર્ષ સુધી બ્રાહ્મણ કહેવાતું નથી. પરંતુ સંસ્કાર પ્રાપ્ત થયા પછી તે બ્રાહ્મણ કહેવાય છે.” - પછી ચિત્તમાં વિચાર કરીને હર્ષ પામેલા રાજાએ બ્રાહ્મણોને કહ્યું. દ્વિજો ત્યારે તે વાટધાનક નિવાસી ચાંડાળ બ્રાહ્મણ થાઓ.” રાજાએ આમ કહ્યું એટલે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ છે અને ભૂપતિ ! જય જય અને બહુ ” એવી આકાશવાણી થઈ પછી ઉત્તમ બ્રાહ્મણોએ કરેલા સંસ્કારવડે તે સર્વે ચાંડાળે બ્રાહ્મણપણું પામ્યા જેથી દેવ અને મનુષ્યોએ તેની બહુ પૂજા કરી. જેને માટે કહ્યું છે કે “દધિવાહન રાજાના પુત્ર કરકંડુ રાજાએ, વાટધાનકના નિવાસી એવા Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકમાં શ્રીકર સુનિ ક્ષત્રિ ચાંડાળાને બ્રાહ્મણ કર્યા. પછી મહાત્સવ પૂર્વક કાંચન પુરમાં પ્રવેશ ને રાજ્યાભિષેક કર્યો. અનુક્રમે તે મહા પ્રતાપી થયા. ( ૧ ) કરાવી કરકડુ હવે પેલા વંશના કકડાના પ્રતિવાદી બ્રાહ્મણુ, કરકડુને રાજા થએલા જાણી તેની પાસેથી એક ગામની ઇચ્છા કરતા છતા તે ભૂપતિની સભામાં આળ્યેા. કરકડુએ “કહે તું કેમ આવ્યે છું.” એમ પૂછવા ઉપરથી બ્રાહ્મણે કહ્યું. “મ્હારૂં ઘર ચંપા નગરીમાં છે. માટે તે દેશના એક ગામની હું. ઈચ્છા કરૂં છું.” કરક ડુએ “તને મ્હારી આજ્ઞાથી ચંપાપુરીને દધિવાહન રાજા એક ગામ આપશે.” એમ હીને તેને ચંપાપુરી પ્રત્યે મેલ્યા. બ્રાહ્મણે ત્યાં જઈ સર્વ વાત નિવેદન કરી. એટલે વિસ્મય પામેલા અને અંદરથી બહુ ક્રોધાતુર થએલા દધિવાહને કંઇક હસીને કહ્યું, “અહા મૂઢપણાથી મરવાને ઇચ્છતા તે મૃગ સમાન બીકણુ મ્લેચ્છપુત્ર સિંહ સરખા મ્હારી સાથે શા માટે વિરોધ કરે છે ? સર્વે રાજાઓ તમુખ હાય છે માટે હું કૂત તને હું હણુતા નથી.તું અહિંથી ચાલ્યા જા અને હું મ્હારા ખડ્ગ, રૂપ તીથૅ કરીને તેની શુદ્ધિ કરીશ. મ્હારા ખડ્ગની તીક્ષણ ધારા રૂપ જલ વિના એ રાજાની પરવસ્તુની અભિલાષથી ઉત્પન્ન થએલા પાપ રૂપ કાદવથી શુદ્ધિ થવાની નથી. ” તે ફ્રી કરકડુ પાસે જઈ તેને સર્વ સત્ય વાત કરી. પછી ક્રોધ પામેલા કરક ડુએ, સૈન્ય ચપાપુરી તરફ મોકલ્યુ. પાતાની નગરીના સમીપે આવેલા તે સૈન્યને જાણી દધિવાહન રાજા પોતે કિલ્લાને સજ્જ કરી યુદ્ધ કરવા માટે નગર બહાર આવ્યા. જેટલામાં અન્ને સૈન્યેા યુદ્ધ કરવા તૈયાર થયા તેટલામાં પદ્માવતી સાધ્વીએ કરક ડુ પાસે જઈને કહ્યું કેઃ “ હે કરકડુ ભૂપાલ ! તેં આ અયાગ્ય કર્મ શા માટે આરંભ્યું ? પિતા સર્વ પ્રાણીઓને પૂજ્ય હાય છે છતાં તે તેમની સાથે કેમ યુદ્ધ આરંભ્યું ? ” કરકડુ ભૂપાલે કહ્યું “ હે મહાતિ ! એ રાજા મ્હારા પિતા શી રીતે ? ” સાધ્વીએ મૂલથી આરભીને પેાતાના સર્વ વૃત્તાંત કહી સંભલાવ્યેા. પછી કરકડુ રાજા, સાધ્વી રૂપ પાતાની માતાને દધિવાહન રૂપ પોતાના પિતાને એલખી કાદવમાંથી નિકલેલાની પેઠે બહુ હુ પામ્યા તે પણ ચાવનથી મદોન્મત એવા તેણે અભિમાનથી પિતા દધિવાહન ન્રુપને નમસ્કાર કરવાનું ચિત્ત કર્યું નહી. નિલ મનવાલી સાધ્વીએ પણ તે માન્મત્ત એવા પુત્રનું વૃત્તાંત જાવા માટે તુરત ચંપાનગરીમાં પ્રવેશ કર્યા. મહેલના આંગણાંમાં આવતી એવી સાધ્વીને જોઇ વૃદ્ધ દાસીઓએ તેને એલખીને હર્ષથી તેના ચરણકમલમાં નમસ્કાર કો. દાસીઓએ વિજ્ઞાપના કરેલા રાજાએ પણ સંભ્રમથી ત્યાં આવી બહુ ભક્તિથી સાક્ષાત્ તપેાલક્ષ્મી રૂપ સાધ્વીને નમસ્કાર કર્યાં. મહાસતીએ આશિર્વાદ આપ્યા પછી રાજાએ તેણીને ગર્ભ સંબંધી વાત પૂછી એટલે તેણીએ કહ્યુ કે “ જેણે Page #33 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરાદ્ધ તમારી નગરી ઘેરી લીધી છે તે તમારા પુત્ર છે. ” સાધ્વીનાં આવાં વચન સાંભલી પ્રસન્ન થએલા રાજા પુત્ર પાસે ગયા. પુત્ર પણ પિતાને જોઇ તેમના ચરણમાં પડયા. પિતાયે તેને ઉઠાડી આલિંગન કરી અને તેનું મસ્તક સંધ્યું. ખરેખર પિતાને પુત્ર ઉપર આશ્ચર્યકારી પ્રેમ હાય છે. દધિવાહન રાજાએ પ્રથમ પુત્ર ઉપર હર્ષના આંસુને અભિષેક કરીને પછી તીર્થં જલથી પોતાના રાજ્યના અભિષેક ો અને પેાતે કર્મના વિનાશ કરવા માટે તુરત દીક્ષા લીધી. આ વખતે કરકડુ રાજા એ રાજ્યના અધિપતિ થયા. પછી ઇંદ્રના સરખા પરાક્રમી, પ્રચંડ આજ્ઞાવાલા અને લિંગદેશના મહારાજા એવા કરકડુ ભૂપતિ સવ પૃથ્વીનું પાલન કરવા લાગ્યા, ઈંદ્રના સરખી સમૃદ્ધિવાલા, સૂર્ય સરખા તેજવાળા અને નિરંતર પૃથ્વીનું પાલન કરતા એવા તેને ઈષ્ટ એવાં ગાકુલા હતાં. ચિન્હ, આકૃતિ અને વર્ણાદિકે કરીને જુદાં જુદાં રાખેલાં તે ગાકુલાને જોતાં છતાં તે રાજાની દ્રષ્ટિ અહુ તૃપ્તિ પામતી. એકાદ કરકડુ રાજાએ, સ્ફટિક મણિના સમાન કાંતિવાલા તથા વર્ણ અને આકૃતિએ કરીને શ્રેષ્ટ એવા કાઈ એક નાના વાછરડાને દીઠા તેથી તે હુ ંમેશાં ગાવાલેાને એમજ કહેવા લાગ્યા કે “ આ વાછરડાને તમારે દુધવડે બહુ પાષણુ કરવા. ” અનુક્રમે કેટલાક માસે મહા બલવંત અને પુષ્ટ શરીરવાલા બનેલા તે સાંઢ પાતાના ઘેરઘુર શબ્દવડે મેઘના ગરવ તુલ્ય ગર્જારવ કરવા લાગ્યા અને ખીજા સાંઢડાઓને ત્રાસ પમાડવા લાગ્યા. જેવી રીતે કૃષ્ણની પ્રીતિ ગરૂડ ઉપર અને ઇંદ્રની પ્રીતિ અરાવણુ હસ્તિ ઉપર હાય છે તેવીજ રીતે કરકડુ રાજાની પ્રીતિ તે સાંઢ ઉપર થઈ. રાજ્યકાર્ય કરવામાં વ્યગ્નચિત્તવાલા મનેલા કરકડું ભૂપાલ કેટલાક વર્ષ સુધી તે સાંઢને જોઇ શકયા નહીં. તેથી કેાઈ દિવસ સાંઢને જોવા માટે ઉત્સાહથી ગાકુલ પ્રત્યે ગયા. બહુ વખત શેાધ કર્યા છતાં પણ સાંઢને દીઠા નહી. તેથી તેણે ગાવાલાને પૂછ્યું કે “ મ્હારા માનવ ંતા સાંઢ કયાં છે ? ” પછી ગાવાલાએ વૃદ્ધાવસ્થાને લીધે જીણુંમની ગએલા, પડી ગએલા દાંતવાલા, મળ અને રૂપ રહિત શરીરવાલા ખીજા વાછરડાઓએ સંઘટિત કરેલા દેહવાલેા અને દુલ અગવાલે તે સાંઢ દેખાડયા, રાજા તેવા પ્રકારના સાંઢને જોઇ તેની વિષમ દશાને વિચાર કરતા છતા તત્કાલ ઉત્પન્ન થએલા ક્ષેાભથી મનમાં ચિતવવા લાગ્યા. “ અહા ! જેની ગર્જના સાંભલીને ગધારી મ્હોટા વૃષભો પણ દૂરથી ગાષ્ઠમાં નાશી જતા તે આ સાંઢ આજે ખીજા નાના વાછરડાએથી સંઘટ્ટન કરાય છે. સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ અને સંહાર કરવામાં રહેલા આ અનવસ્થિત કાલ, ખરેખર ઈષ્ટવસ્તુના સંચાગની પેઠે તેના વિયેાગ કરાવે છે માટે તેને ધિક્કાર થાઓ ધિક્કાર થાઓ. વલી આશ્ચય તા એ છે જે મ્હાટા ઉદરવાલા આ પાપી કાલ જીવ અને નિર્જીવવાળા એવા આ લેાને સરજી સરજીને પાછા ગલી જાય છે છતાં તે તૃપ્તિ પામતા નથી. દુષ્ટ થકી પણ નાશ પામતી એવી Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ શી જયવર્મ (દ્વિમુખ)નું ચરિત્ર, (૨૩) વસ્તુનું નાના પ્રકારના ઉપાયથી રક્ષણ કરી શકાય પરંતુ આ ખલે કરેલા નાશને કાંઈ પણ પ્રતિકાર દેખાતો નથી. આ લોકમાં આપણે જે જે વસ્તુઓ દેખીએ છીએ તે પછી દેવગથી દેખાતી નથી. કારણ કે કાલ રૂપની ભાવપરાવર્તિરૂ૫ રસ કરીને પોતાની મરજી પ્રમાણે કીડા કરે છે. સ્વનિ અને આકાશપુષ્પ સમાન થએલી અને થવાની વસ્તુ અર્થકારી નથી. એ કારણ માટે કયે મૂર્ખ પુરૂષ, ક્ષણિક સુખની આશા કરે ? જે સર્વ વસ્તુનું હરણ કરનારા એવા બલીષ્ટ કાલથી ભય ન હોય તે કયો પુરૂષ દેહ કુટુંબ અને સ્ત્રીયાદિ સુંદર ભાવને ન માને ? તે તે સ્થાનને વિષે અમારું હાટું સ્થાન છે કે જ્યાં સર્વ વસ્તુનું હરણ કરવાવા કુશલ એવા કાલનું કિંચિત્માત્ર વિલસિત નથી. ” આ પ્રકારની મહા જંખના જખવાથી તે રાજાને પૂર્વભાવના સંસ્કારથી ઉત્પન્ન થએલે બેધ થયે જેથી તેના અંતરનું સર્વ અજ્ઞાનરૂપ અંધકાર નાશ પામ્યું. તુરત શાસનદેવીએ આપેલા વેષને અંગીકાર કરી અને તૃણની પેઠે રાજ્યને ત્યજી દઈ તે કરકંડુ સાધુ પ્રત્યેકબુદ્ધપણાને પામ્યા. જેને માટે કહ્યું છે કે––ઉજવળ, શ્રેષ્ઠ જાતિવાળા અને સારી રચના વાલાં શિંગડા છે જેને એવા સાંઢને ગષ્ટના આંગણામાં વૃદ્ધાવસ્થાથી વ્યાપ્ત થએલે જોઈ બોધથી હિને અને અદ્ધિને વિચાર કરતા એવા કલિંગ દેશને મહારાજા ધર્મ પામે. ॥ इति करकंडु चरित्रं समाप्तम्. પ્રત્યેક બુદ્ધ શ્રી જયવર્મ (દ્વિમુખ) નું ચરિત્ર, પંચાલ દેશના આભૂષણ રૂપ અને ઈંદ્રપુરી સમાન કાંપીલ્યપુરમાં ગાઢ સુખવાલે અને શુભ કાર્ય કરનાર જયવર્મા નામે રાજા રાજ્ય કરતા હતા. જેણના સ્વરૂપની આગલ રંભા પણ નિસ્તેજ બની જતી હતી એવી રાજ્યલક્ષ્મીની પેઠે અદભૂત ગુણવાલી તે રાજાને ગુણમાલા નામે સ્ત્રી હતી. એકદા શુભ મનેરથવાલા અને સર્વોત્કૃષ્ટ એવા તે રાજાએ શિલ્પશાસ્ત્રના જાણ એવા ઉત્તમ કારીગરોને કહ્યું કે “તમે એક અદભૂત સભામંડપ કરી આપ,પછી વાસ્તુશાસ્ત્રના જાણુ પુરૂષાએ પૃથ્વીપૂજા પૂર્વક ભૂમિની પરીક્ષા કરીને સર્વ વિધહારી એવા શુભ મુહૂર્તને વિષે હર્ષથી ખાતમુહૂર્ત કર્યું. અનુક્રમે પૃથ્વીને ખેદતા એવા તે લેકેએ પાંચમે દિવસ દિવ્યમણિના સ્થાનરૂપ અને સૂર્યની પેઠે વાજલ્યમાન એવો એક અભૂત મુકુટ દીઠા, તુરત તેઓએ સભામાં આવીને રાજાને જાણ કર્યું એટલે ભૂપતિએ શીધ્ર ત્યાં જઈને ખોદેલી પૃથ્વીમાંથી અદભૂત એવા તે મુકુટને ગ્રહણ કર્યો. ત્યારબાદ તેણે જયજય શબ્દ તથા વાજીત્રાના નાદ પૂર્વક મહાસંતોષથી તે મુકુટને પોતાના કેશમાં મૂક્યો. રાજાએ વસ્ત્રાદિકથી સત્કાર કરેલા શિલ્પી લેકે સ્વર્ગના વિમાન સમાન અદભૂત સભામંડપ ઝટ તૈયાર કરી આપે. જાણે સ્વર્ગની Page #35 -------------------------------------------------------------------------- ________________ (૨૪) શ્રી વડિલવૃત્તિ ઉત્તરાદ્ધ, પર્ષદા હાયની? એમ ચિત્રકારોએ પણ વિવિધ પ્રકારનાં ચિત્રએ કરીને તે સભા ત્રણ જગતને આશ્ચર્યકારી બનાવી. પછી ધન્ય પુરૂષોમાં ઉત્તમ એ તે રાજા, શુભ મૂહૂર્તને વિષે મસ્તક ઉપર મુકુટ ધારણ કરી સિંહાસન ઉપર બેઠે. તે નિર્મલ મુકુટ મતકને વિષે ધારણ કર્યો તેથી જયવર્મા રાજાનું મુખકમલ બેવડુ દેખાવા લાગ્યું. આ કાંઈ આશ્ચર્ય નહોતું. પછી ઈદ્રના સરખે પરાક્રમી તે જયવર્મા નામને સજા લેકમાં પ્રિમુખ એવા નામથી પ્રસિદ્ધ થયે. હવે જયવર્મ ભૂપતિના મુકુટની વાત સાંભળીને મહા કોષાતુર થએલા ચંડમવતન ભૂપાળે અવંતીથી એક દૂત પ્રિમુખ ભૂપતિ પાસે મેક. ડૂત પણ દ્વિમુખ પાસે આવીને ચંડપ્રદ્યોતન ભૂપતિની આજ્ઞા કહેવા લાગ્યું કે “જે તમારે જીવિતનું કાર્ય હોય તે તમને પૃથ્વીમાંથી જડેલો મુકુટ ચંડપ્રદ્યોતના મહારાજાને સેપે.” દ્વિમુખ ભૂપતિએ કહ્યું. “હે ચર! ખરેખર ત્યારે રાજા મહામૂખે દેખાય છે. જે દુષ્પાય એવા મહા મુકુટને અભિલાષ કરે છે. જા હારા રાજાને કહે કે તે પિતાની શિવા રાણ, અનલગિરિ હસ્તિ, અગ્નિભીરૂ રથ અને લેહજઘ દૂત એટલી વસ્તુઓ ઝટ મને સેપે.” આ પ્રમાણે કહીને પછી દ્વિમુખ રાજાએ પોતાના સેવકે પાસે તે મહાદૂતને ગલે પકડાવી નગરની બહાર કાઢી મૂક્યું. તે અવંતિ નગરીએ જઈ સર્વ વાત ચંડપ્રદ્યોતનને કહી. ચંડપ્રદ્યોતને પણ મહાક્રોધથી પ્રયાણને પટપ્સ વગડા. ગણત્રી ન કરી શકાય તેટલા અશ્વ, ગજ, રથ અને પાયદલવાલા મહાસંન્યથી ચંડપ્રદ્યતન રાજા પ્રયાણ કરે છે તે વખતે કયા કયા બલવંત રાજાઓ પણ કંપાયમાન નથી થયા? સ્થાનકે સ્થાનકે પિતાના તાબામાં કરેલા અનેક ભૂપતિઓથી વધતા સિન્યવાળા અવંતિ નગરીના મહારાજા ચંડપ્રદ્યોતને પંચાલ દેશના સિમાડા ઉપર પડાવ કર્યો. પિતાના સાત પુત્ર સહિત અસંખ્ય સેનાથી વિંટાએલ, અનેક શત્રુઓના સમૂહને કંપાવનાર અને બમણુ ઉત્સાહવાલો દ્વિમુખ ભૂપતિ પણ પિતાના નિશાનેના ઘેર શબ્દથી શત્રુની સેના રૂપ સ્ત્રીઓના ગર્વ રૂપ ગર્ભને તેડી પાડતે ક્ત મતાના સીમાડે આ. અનુક્રમે અને રાજાઓને યુદ્ધ ચાલ્યું. તેમાં મુકુટના પ્રભાવથી દ્વિમુખ સજાનું પરાક્રમ શત્રુના સમૂહને દુ:સહ દેખાયું. દ્વિમુખે શત્રુનું સન્ય જીતી લીધું તેથી અવંતિ નાથ પોતે યુદ્ધ કરવા આવ્યો પરંતુ તેને તે શસ્ત્ર તથા ૭ રહિત કરી નાખ્યો, ઝટ દ્વિમુખે અવંતિપતિને બાંધીને પોતાના નગરમાં આયે. જેનું સર્વ સૈન્ય હારી ગયું છે એવા ચંડઅદ્યતન રાજાને દ્વિમુખ ભૂપતિએ લઘુ બનાવી દીધે એ કાંઈ કેતુક નહોતું. - એકદા કારાગ્રહની આગલ ફરતી એવી લક્ષમીના સમાન કે ધન્ય છીને જોઇ ચંડ પ્રદ્યોતને પહેરેદારને પૂછયું કે “ આ રાજાને કેટલા પુત્ર છે અને આ પુત્રી કેની છે?” આ પ્રમાણે પૂછતા એવા અવંતિનાથને પહેરેદારે કહ્યું. “હે દેવ! આ રાજાને નમાલા નામે સ્ત્રી છે અને તેણીના ઉદરથી જાણે દિશાઓના અધિપતિએજ હાયની ! Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ શી જયવર્મ (દ્વિમુખ)નું ચરિત્ર, એવા સાત પુત્ર થયા છે. પછી “મને એક કન્યા થાઓ” એ મને રથ ધારણ કરતી એવી વનમાલાએ પિતે મદન નામના યક્ષની આરાધના કરી. પછી રાણી વન-. માલાએ કલ્પવૃક્ષની કલીના સુસ્વપ્ન સૂચિત એક સેભાગ્યથી મને હર એવી પુત્રીને . જન્મ આપ્યું. ત્યારપછી તેણીએ યક્ષને ઈષ્ટવસ્તુ આપીને સંતોષ પમાડી મહોત્સવ પૂર્વક પુત્રીનું મદનમંજરી નામ પાડયું. જેણએ બાલ્યાવસ્થામાં જ પૂર્ણ વિદ્યાભ્યાસ કર્યો છે એવી આ રાજપુત્રી હમણાં વનાવસ્થામાં કલાના સમૂહથી તેમજ રૂપ સં૫- . ત્તિએ કરીને સાક્ષાત્ લક્ષ્મીની પેઠે શોભે છે.” પહેરેદારના મુખથી આવી વાત સાંભળીને તથા તેણીનું રૂપ જોઈને કામાત્ત થએલે ચડપ્રદ્યોતન રાજા મનમાં વિચાર કરવા લાગ્યા. “અહો ! જ્યાં સુધી આ સ્ત્રી મલી નથી ત્યાં સુધી લમીએ પણ શું? આ શ્રેષ્ઠ રૂપવાળીની પ્રાપ્તિ થાય તો જ સારું, કારણ તેજ વિના મહાટાં નેત્ર પણ સા કામના નથી. જે અહિ આ સ્ત્રીની પ્રાપ્તિ થાય તે રાજ્યના ભ્રંશને પણ હું. શ્રેયકારી માનું છું. તેમજ તેણીને વિના સુખદાયી પણ રાજ્યની પ્રાપ્તિ ખરેખર દુઃખ રૂપ છે.” આ પ્રમાણે વિચાર કરતા એવા ચંડપ્રદ્યોતનને જાણ દ્વિમુખ ભૂપતિએ તુરત પહેરદારથી તેને પોતાની પાસે સભામાં બોલાવ્યો. ચંડપ્રદ્યોતન સભામાં આવ્યો એટલે દ્વિમુખે તેના સામાં જઈને પોતાના અર્ધસિંહાસન ઉપર બેસાર્યો. ચંડપ્રદ્યોતન પણ હાથ જોડીને કહેવા લાગ્યો. “હારા પ્રાણ તમારે વશ છે, સર્વ સંપત્તિ પણ તમારી સ્વાધિનમાં રહેલી છે તમે મહારા પ્રાણુના અને સંપત્તિના પ્રભુ છે. વધારે શું કહે. પરંતુ તમારે સ્વાધિન છે પ્રાણ અને સંપત્તિ જેની એવો હું તમારે સેવક છું. મહારે રાજ્યસંપત્તિને ખપ નથી તેમ નથી ખપ સર્વ સેનાને.” ચંડપ્રદ્યોતનનાં આવાં વચન સાંભલીને તેના ભાવને જણનારા દ્વિમુખે તે સર્વોત્કૃષ્ટ રાજાને પોતાની પુત્રી મદનમમંજરી આપી. જોશીએ આપેલાં સારા મુહૂર્તમાં અવંતિનાથની સાથે પુત્રીનાં લગ્ન કરીને તેને તુરત તેની નગરી તરફ વિદાય કર્યો. તે દિવસથી આરંભીને દ્વિમુખ રાજાને જમાઈ ચંડપ્રદ્યોતન,ઉત્તમ કીર્તિથી ઉજવલ હાલતા ચાલતા વિજયધ્વજ રૂપ થયે. હવે કોઈ એક દિવસે દ્વિમુખ રાજાના પુરમાં નગર જનેએ મહા ઉત્સવથી અદ્ભુત એ ઇંદ્રધ્વજ બનાવીને પુરીના કલ્યાણ માટે પૂજા કરી. લોક જેમ ભક્તિથી રાજાને અને દેવતાને પૂજે તેમ દ્વિમુખ ભૂપતિએ પણ તે દેવને પૂ. મહોત્સવ પૂર્ણ થયા પછી કોઈ દિવસ પડી ગએલા અને આમતેમ અથડાવાથી ફાટી ગએલા તે ઈધ્વજને જોઈ દ્વિમુખ ભૂપાલ પિતાના મનમાં વિચાર કરવા લાગે કે “અહો ! જ એ જેનું મણિ મુક્તાફલ અને પુષ્પમાલાદિ સુગંધિ પદાર્થો વડે ભાવથી પૂજન કર્યું હત તે ઇદ્રધ્વજ આજે વિનાશ પામ્યો. લેકમાં સ્વાર્થથી મહાટે આદર અને અસ્વાWથી અનાદર થાય છે. જેને સ્વાર્થ નથી તેને આદર પણ નથી. ભોગવવા યોગ્ય એવાં લક્ષ્મી, સ્ત્રી અને શરીરાદિ સર્વ પદાર્થો વૃથા છે માટે જ તત્વના જાણુ પુરૂષ તેને તત્વથી સ્વાર્થ માનતા નથી. ફક્ત જડ પુરૂષ નિરંતર સ્વાર્થમાં વ્યગ્ર બને છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ (૨૬) શ્રી રષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ. સ્વાર્થના નાશથી મૂઢ બનતા એવા જડ પુરૂ, સ્વાર્થ પ્રત્યે તાત્વિક એ દાસીનપણું નથી જાણતા. ઉદાસીપણું એજ ઉત્કૃષ્ટ તપ અને શુદ્ધ ધર્મ છે એજ હેતુથી વિદ્વાન પુરૂષે ઉદાસીપણામાં પ્રત્યક્ષ મુકિત જાણે છે. તેજ કારણ માટે રાગદ્વેષ રૂપ સ્વાર્થને ત્યજી દઈ ઉદાસીપણાને આશ્રય કરે. જે રાગદ્વેષ સ્વાર્થને આભાસ રૂપ દેખાય છે. તેને ત્યજી દઈ ખરે સ્વાર્થ તે સામાયિક કહ્યું છે.” આ પ્રમાણે સુવિચારથી ઉત્પન્ન થએલા અખંડિત વૈરાગ્યથી રંગીત થએલા મનવાલે દ્વિમુખ રાજા, પૂર્વભવના સંસ્કારથી પ્રાપ્ત થએલા શુદ્ધ બેધને પામે. શાસનદેવતાએ આપે છે યતિષ જેને એ તે દ્વિમુખ રાજર્ષિ તૃણની પેઠે રાજ્ય ત્યજી દઈ પ્રત્યેકબુદ્ધપણું પાપે. જેને માટે કહ્યું છે કે, નાગરિક લોકેએ પૂજન કરેલા અને પછીથી પડી ગએલા ઇંદ્રધ્વજને જોઈ સમૃદ્ધિ અને અસમૃદ્ધિને વિચાર કરતા એવા દ્વિમુખ રાજાએ પ્રતિબંધ પામીને જિનધર્મ આદર્યો. इति द्विमुख संबंध. શ્રી.નષિ પરિણા માલવદેશના આભૂષણ રૂપ સુદર્શન નામના પ્રસિદ્ધપુરમાં પિતાના ગુણેથી મનુષ્યને આનંદકારી એવો મણિરથ નામે રાજા રાજ્ય કરતો હતે. તેને યુગબાહુ નામે અતિ વિનયવંત યુવરાજ બંધુ હતું. એ યુગબાહુને સુશીલ અને સદાચારવાળી મદન રેખા નામે સ્ત્રી હતી. બાલ્યાવસ્થાથી જ સમક્તિવ્રત અને નિર્મળ એવા અરિહંત ધર્મને ઉત્કૃષ્ટપણે અંગીકાર કરીને તે મદનરેખાએ મનુષ્યભવના સંસારરૂપ કલ્પવૃક્ષનું ઉત્તમ ફલ મેળવ્યું હતું. તેણીને ગુણોથી પૂર્ણ અને ચંદ્ર સમાન નિર્મલ યશવાલો ચંદ્રયશા નામે પુત્ર હતા. અનુક્રમે દશવર્ષના થએલા એ રાજપુત્રને નિરંતર રાજલક્ષ્મી કટાક્ષવડે જોતી હતી. એકદા મણિરથ રાજા, પિતાના બંધુની પવિત્ર મદનરેખા સ્ત્રીને જેઈ કામપિશાચથી ગ્રસિત થયે. કામથી વ્યાપ્ત થએલા મનુષ્ય, નથી ગણતા લજજાને કે નથી ગણતા નિર્મલ કુલમર્યાદાને, વલી નથી ગણતા અપવાદને કે નથી ગણતા અધર્મને. મણિરથ રાજા વિચાર કરવા લાગ્યો કે “મદનરેખા શી રીતે હારે વશ થાય ? પ્રથમ હું તેણીને સાધારણ કાર્યથી વિશ્વાસ પમાડું અને પછી અવસર મળે કામની વાત કરીશ. નિર્મલ બુદ્ધિવડે દુષ્કર કાર્ય શું સિદ્ધ નથી થતું?” આમ વિચાર કરીને મણિરથ રાજા, તેણીને તાંબુલ, પુષ્પ, વસ્ત્ર, અલંકાર અને વિલેપનાદિ સર્વે વસ્તુઓ ભેટ તરીકે મોકલવા લાગ્યો. મદન રેખા પણ તે વસ્તુઓને નિર્વિકારપણે જ અંગીકાર કરવા લાગી, તે એમ ધારીને કે “પિતાના ન્હાના ભાઈના ઉપર કનેહને લીધે જે આ પ્રસાદ મને એકલે છે માટે હારે તેમને મેલેલો પ્રસાદ અંગી Page #38 -------------------------------------------------------------------------- ________________ www ^ ^^ પ્રત્યેકબુદ્ધ ગ્રીનમિરાજર્ષિનું ચરિત્ર (૨૭) કાર કર જોઈએ. ” આમ ધારીને તે, જે મેકલેલા પ્રસાદને સ્વીકારતી. કોઈ એક દિવસે મણિરથ રાજા પિતે એકાંતમાં ત્યાં આવીને મદરેખાને કહેવા લાગ્ય કે “ તું મને પિતાને સ્વામી બનાવીને હારી પટ્ટરાણીપદ ભગવ. ” ખરેખર પિતાના કુલાચારથી ભ્રષ્ટ અંત:કરણવાલા તે રાજાને જાણ તેના કામ વિષને નાશ કરવા માટે મદનરેખા અમૃત સમાન વચન કહેવા લાગી. હે રાજન ! તમે કલંકરહિત કુલમાં ઉત્પન્ન થએલા પાંચમાં લોકપાલ છે. તે આવાં મિથ્યા વચન બોલતાં કેમ લજજા નથી પામતા ? વિભે! શસ્ત્ર, અગ્નિ, વિષમ વિષ ઇત્યાદિકથી મૃત્યુ પામવું એ શ્રેષ્ઠ છે પરંતુ પોતાના કુલાચારરહિત જીવિત સારું નથી. જેઓએ ઇંદ્રિય ઉપર વિજય મેળવ્યું નથી એવા રાજાઓએ દિફયાત્રાથી કરેલો વિજયવિસ્તાર વ્યર્થ છે. ખરું તે એજ છે કે જેણે ઇન્દ્રિયને નિગ્રહ કર્યો તેણે વિશ્વ જીત્યું છે. જે પુરૂષ ઇન્દ્રિયને સ્વાધિન કર્યા વિના બીજાઓથી જય મેળવવાની ઈચ્છા કરે છે તે નિચે પોતાના બળતા ઘરને ત્યજી દઈ પર્વતને સિંચન કરવા જેવું કરે છે. જે મૂખ પુરૂષે પતંગીયાની પેઠે સુખના આભાસને વિષે લુબ્ધ બને છે, હા ! તેઓ સંપાદન કરેલા પોતાના સર્વ યશને નાશ કરે છે. પ્રાણીઓ, ચોરી, હિંસા, જુઠું અને પરસ્ત્રીસંગના પાપસમૂહથી તેમજ પોતાના બીજા ચેષ્ટિતથી ઘર એવા નરકપ્રત્યે જાય છે. હે રાજન ! તમે પોતાની સંપત્તિને નાશ કરવા માટે આ વજાપાત આરંભ્યો છે માટે નરકમાર્ગમાં ભાથારૂપ એ કુકૃત્યને ત્યજી ધો. પ્રાણુઓના મૃત્યુસમાન અને કુલને કલંકિત કરવા માટે મશીના કુચડા સમાન એવો તે કીર્તિરૂપી વેલડીના કંદને નાશ કરવા કેમ તૈયાર થયા છે? અહંકાર સહિત કુશીલવંત પુરૂષોની, અવિચાર્યું કાર્ય કરનારાની અને મંદમતિની આયુષ્ય સહિત લક્ષમી નાશ પામે છે.” મદન રેખાએ આ પ્રમાણે બહુ પ્રતિબંધ કર્યો છતાં પિતાના કદાગ્રહને નહિ ત્યજી દેનારે તે ભૂપતિ લજજા પામીને તેણીનું સ્મરણ કરતે છતો પિતાના ઘર પ્રત્યે ગયો. ત્યાં પણ તે ક્ષુદ્રમતિવાળે એમજ વિચારવા લાગ્યો કે “વિશ્વાસ પામેલા એ ન્હાના બંધુને હણી નાખ્યા વિના તે મદનરેખા મહારે વશ થશે નહીં.” એકદા મદનરેખાએ સ્વપ્નામાં શરઋતુને પૂર્ણ ચંદ્રમા દીઠે. તુરત જાગીને તેણીએ તે વાત પિતાના પતિ યુગબાહુને કહી. યુગબાહુએ પણ “તને પૃથ્વીના ઈંદ્રરૂપ મહા પરાક્રમી પુત્ર થશે.” એમ કહીને તેણુને જિનેશ્વર અને મુનિઓની સ્થા તથા પૂજારૂપ દેહદ પૂર્ણ કર્યો. કોઈ એક દિવસ યુગબાહુ પ્રિયા મદનરેખા સહિત દિવસે ક્રિીડા કરવા માટે ઉદ્યાન પ્રત્યે ગયો. જેણે થોડા પરિવાર સંગાથે રાખ્યો હતો એ તે યુગબાહુ થાકી ગએલે હોવાથી રાવીને વિષે પ્રિયા સહિત કદલીગૃહમાં રહ્યો. આ વખતે અવસર મલયે જાણે અધમ બંધુ મણિરથ રાજા ત્યાં આવ્યો. અને “યુવરાજ ! તું આજે અહિં કેમ સુતો છે?” એમ કહેતે છતે કદલી ગ્રહ Page #39 -------------------------------------------------------------------------- ________________ (૨૮) શ્રી ષડલવૃત્તિ ઉતા, પ્રત્યે દાખલ થયે. પછી તુરત જાગી ગએલા તે ન્હાના બંધુએ તેને નમન કર્યું એટલામાં અધમ અને નિર્દય ચિત્તવાળા મણિરથે તેને ખગપ્રહાર કર્યો. ધિકાર છે તેના નિર્દયપણાને, “હારું ખગ પ્રમાદથી પડી ગયું” એમ કહીને પહેરેદાર પરૂએ છોડી દીધેલો તે તુરત નગરમાં જ રહ્યો. આ વાત ચંદ્રયશા કુમાર સાંભળી, તેથી તે પોતે વૈદ્ય અને પિતાના ઈષ્ટ અમાની સાથે ત્યાં આ. ભ. ના જાણ એવા વૈદ્યોએ અંદર પ્રસરાઈ ગએલા રૂધિરવાલા અને વિધુર એવા યુગબાહુના શરીરને જોઈ ઉપાય કરવા ત્યજી દીધા. જેને માટે વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કે: દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ હોય, ઘુરઘુર શબ્દથી શ્વાસ ચાલતો હોય અને હોઠ પહોળા તથા શિથિલ બની ગયા હોય તે અરિષ્ટ ઉત્પન્ન થયું છે એમ જાણવું. પછી સતી મદનરેખાએ પોતાના પતિની અંત અવસ્થા જાણે તેને પરભવમાં ભાથાને માટે વિધિથી આરાધના કરાવી અને કહ્યું કે “હે પ્રાણનાથ ! હારી વિનંતિ સાંભળે. તમે ધન અને સ્ત્રી વિગેરેમાં મેહ ત્યજી દઈ જૈન ધર્મ અંગીકાર કરે. સાવધાન થઈ પિતાના હિતને ભજે, જેણે કરીને સંસારમાં સારું કુટુંબ, નિરોગી દેહ અને ઉત્તમ ગૃહાદિ પ્રાપ્ત થાય છે. તે શ્રી જિનેશ્વર પ્રણિત ધર્મ સુકૃતથી જ પમાય છે. હે નાથ ! આલેચના, વ્રત, ગહ, પુણ્યની અનુમોદના, જીવક્ષમા, પાપસ્થાનને ત્યાગ, અનશન, શુભ ભાવ, ચતુ:શરણની પ્રાપ્તિ અને પરમેષિમંત્રનું સ્મરણ આવી મોક્ષ સુખકારી દશ પ્રકારની આરાધના તમને થાઓ. જિનેશ્વરનું ધ્યાન ધરી, ગુરૂના ચરણને નમસ્કાર કરી અને રત્નત્રય રૂ૫ સમકિતને મનથી આશ્રય કરો કે જેથી તમારે કલ્યાણકારી માર્ગ હોય, જીવને વધ, જુઠું, પરધન અને સ્ત્રીને સંગ ત્યજી દઈ તમે પોતાના પાપને ક્ષય કરવા માટે ભાવથી અણુવ્રતને સે. પોતાના ચિત્તમાં ઉત્તમ એવા ચાર ગુણત્રતાને ધારણ કરે. વળી આ લેકમાં તમે જે કાંઈ કાર્ય કર્યું હોય તે સર્વ દુષ્કૃત મિથ્યા થાઓ. હે ગૃપ ! મન વચન અને કાયા વડે આલોચના લઈ શ્રી જિનેશ્વરના ચરણની સાક્ષીવડે સર્વ મિથ્યા દુષ્કૃત કરવાથી તમને પ્રતિક્રમણ છે. આ લેકમાં અને પરલેકમાં કરેલા પોતાના દુષ્કૃતને નિંદવાપૂર્વક બીજાઓના પુણ્યકાર્યની અનુમોદના કરે. વળી આ ભવમાં અને પરભવમાં તમે મન, વચન અને કાયાથી જે પુણ્ય કર્યું હોય તેની વારંવાર અનુમંદના કરે. જે જીને ઘણું દુઃખમાં નાખ્યા હોય તેની ક્ષમા માગે અને કેઈએ કરેલા તમારા પોતાના અપરાધની પીડા ત્યજી ઘો. કર્મથી ઉત્પન્ન • થએલા સુખ દુઃખનું કેઈ કારણ નથી તેમજ જીવોને તત્ત્વથી કોઈપણ મિત્ર કે શત્રુ નથી. પ્રાણીઓ સાથે કરેલું વૈર દુર્ગતિને અર્થે અને મૈત્રી, મેક્ષ તથા સુખને - અર્થ થાય છે. માટે તમે પ્રાણુઓની સાથે વેર ત્યજી દઈ તત્વનું ચિંતવન કરતા - છતા મૈત્રી ધારણ કરે. માણસના જે કાર્યથી છકાય જીને આરંભ થાય છે તેવા • કાર્યને ત્યજી દઈ આ ઉત્તર કાલમાં હિતનું ચિંતવન કરે. પ્રાણીઓને વધ, Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ ગ્રીનશિાષિત ચરિત્ર, ( ૯ ) p ' જીઠું, ચારી, મૈથુન, ધનના મેાહ, ક્રોધ, માન, માયા, લેાભ, રાગ અને દ્વેષ એ સર્વને તજી દ્યો. માયામૃષાવાદ, કહે, અભ્યાખ્યાન, ચાડી, પરપરિવાદ અને મિથ્યાત્વશલ્ય એ સર્વ પાપના સ્થાનને ઝટ મૂકી ઘો. પાપસહિત આંતરના અને ખાદ્યના સ`ચાગને તેમજ ઉપાધિને ત્યજી દ્યો. એટલુ જ નહીં પણ છેલ્લા શ્વાસના પહેલા આ શરીરને પશુ ત્યજી દ્યો, ભાવથી શુદ્ધ મનવાળા તમે સંસારને નાશ કરવા માટે ખાર પ્રકારની ભાવનાને ભાવા, કારણ કે હિતસ્વી મનુષ્યા ધર્મ વિના ખીજે સ્થાનકે જ્યારે પણ પેાતાનું મન પ્રેરતા નથી. જિનેશ્વર, સિદ્ધ સાધુ અને જિનરાજ પ્રણિત ધર્મ એ સર્વના શરણને અંગીકાર કરો. કારણ કે તેમના વિના બીજા કોઇ રક્ષણ કરવાને સમર્થ નથી. ભાવથી મનમાં પરમેષ્ઠિ નમસ્કારનું સ્મરણ કરી. કારણુ એ મંત્રરાજ, મેાક્ષ લક્ષ્મીને વશ કરવામાં પૂર્ણ સત્તાવાળા છે. જેના પ્રાણ પરમેષ્ઠિમ ંત્રનું સ્મરણ કરતા છતા જાય છે તે મૃત્યુ પામ્યા છતાં જીવતા જેવા છે. હું વીર ! મનથી અંતરના ચાધાને જીતી ધીરપણું ધારણ કરેા. મદનરેખાએ જે જે વચન ક્યાં તે તે સર્વ શાંતમનવાલા યુગમાડુએ હાથ જોડીને 'ગીકાર ક્યા. પછી યુગમાહુ દેવલેાક પ્રત્યે ગયા એટલે ચાકથી પુત્ર તથા ખીજા લેાકેા આક્રંદ કરવા લાગ્યે છતે મદનરેખા વિચાર કરવા લાગી. “ હુમણાં સ્વતંત્ર - એલે! જેઠ મણિરથ મ્હારા શીલને ખંડિત કરશે અથવા તા તે પાપી આ મ્હારા કુમારને વિષે પાપ આચરશે. માટે હમણાં શરણુરહિત એવી મ્હારે નાશી જવું તે શ્રેયકારી છે. કારણ મ્હારૂં મૃત્યુ થાય તે સારૂ પરંતુ શીલખડન થાય તે સારૂં નહિ.” આ પ્રમાણે વિચાર કરીને પછી સ્ત્રીને વિષે તે મહાસતી, જેમ વાઘને દેખીને ગાય નાસી જાય તેમ કોઇ વિષમ માર્ગથી વનમાં નાસી ગઈ. આ શ્ર્વખતે જાણે ભારેબાની આપત્તિ રૂપ ગાઢ અંધકારને જોઇ લન્ત પામેલી હાયને શું ? એમ રાત્રી નિવ્રુત્ત થઇ. અરણ્યમાં ભમતી એવી મદનરેખા, સાંજે કાઇ એક તલાવ પાસે આવી પહોંચી. ત્યાં તેણીએ લના આહાર કરી, શીતલ જલપાન કરી અને કાઇ લતામહુમાં વિશ્રામ કર્યા. શુભ આશમવાલી તે મહાસતીએ સાગારી આહારનું પચ્ચખાણુ કરી નમસ્કારમંત્રનું સ્મરણુ કરતાં છતાં શયન કર્યું, શીલવ્રત ધારણ કરનારી એ મહાસતીને પાતાના શીલપ્રભાવથી વ્યાઘ્રાદિહિંસક જીવાના ભય થયા નહીં. પછી એ રાત્રીને સમે વેદનાથી પીડા પામેલી તે મદનરેખાએ અદ્ભૂત લક્ષણવાળા એક પુત્રને જન્મ આપ્યા. જેથી તે મહાનમાં સહસા પ્રકાશ થયા. પછી સવારે, યુગમાડુ પિતાના નામવાલી મુદ્રા યુક્ત રત્ન કંખલથી પુત્રને વિંટાલી એક વૃક્ષની છાયામાં મૂકી દનરેખા પોતે અંગ ધોવા માટે તલાવે ગઇ. ત્યાં તેણીને જલહસ્તિએ સુંઢવડે પકડીને તુરત આકાશમાં ફેકી દીધી. ધિક્કાર છે ધિક્કાર છે પૂર્વભવના સંપાદન કરેલા કુકર્મને પછી આકાશથી પડતી એવી રભા સમાન તે મહાસતી મનરેખાને કાઈ યુવાન વિદ્યારે લક્ષ્મીની પેઠે ઝીલી લીધી. અનુક્રમે વૈતાઢય પર્વત ઉપર પહેાંચાડેલી અને પોતાના Page #41 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦ ) શ્રી રષિમંડલવૃત્તિ ઉત્તરદ્ધ, પાપ કર્મથી ઉત્પન્ન થએલા ફલનું ધ્યાન કરતી મદનરેખાએ વિદ્યાધરને કહ્યું કે “હે બંધ! તું સાવધાન થઈને હારું કહેવું સાંભળ. “નિચે આ રાત્રીને વિષે મેં વનમાં એક પુત્રને જન્મ આપ્યો છે. હું વસ્ત્ર ધોવા ગઈ એટલામાં જલહતિએ મને આકાંશમાં ઉછાલી. નીચે પડતી એવી મને તે ઝીલી લીધી છે. તે હારા પુત્રને ઝટ અહિં લાવી આપ અથવા મને ત્યાં પહોંચાડ. નહિ તે તે ભાગ્યશાલી બાલકને કઈ લઈ જશે. અહે! હારી આપત્તિ રૂપ ઘરનું બારણું વિધિએ જ ઉઘાડયું છે. નહિં તો પતિને વધ, જેઠના ભયથી વનમાં નાશી આવવું, ત્યાં પુત્રને જન્મ અને ત્યારથી પકડાવું એ સર્વ ક્યાંથી બને ? તું હારા વિનીત પુત્રની સાથે હારે ઝટ મેલાપ કરાવ, વલી પ્રસન્ન થઈને પુત્રભિક્ષાના દાનથી હારા ઉપર દયા કર.” તે યુવાન વિદ્યાધર પણ રાગસહિત તેણના સામે નેત્ર ફેંકતે છતે કહેવા લાગ્યું. “ગંધાર દેશમાં રાતાવહ નામે નગર છે. ત્યાં વિદ્યાધરને અગ્રણી મણિચૂડ નામે રાજા રાજ્ય કરતું હતું. તેને કમલવતી નામે સ્ત્રી હતી. તેઓને મણિચૂડ રાજા, મને વતાય પર્વતની અને શ્રેણિનું રાજ્ય આપી પોતે દીક્ષા લઈ ચારણમુનિ થયા. હમણાં ચતુર્નાનિ થએલા તે મહામુનિ જિનેશ્વરને નમન કરવા માટે આઠમા દ્વીપ પ્રત્યે ગયા છે. હું પણ તે વખતે તેમને નમન કરવા માટે ત્યાં જતો હતો. પણ અર્ધા માર્ગે જતા મને હારી પ્રાપ્તિ થઈ તેથી હું પાછો વળ્યો છું. હવે હું તને પ્રાર્થના કરીને કહું છું કે નિશ્ચે તું હમણાં મહારી પ્રાણપ્રિયા થા. મેં પ્રજ્ઞપ્તિ વિદ્યાના પ્રભાવથી હારા પુત્રની વાત જાણી છે. મિથિલા નગરીને રાજા, હારા પુત્રને વનમાંથી પિતાની નગરી પ્રત્યે લઈ ગયો છે.” મણિપ્રભનાં આવાં વચન સાંભળી મદનરેખા વિચાર કરવા લાગી. “જે કે આ સ્વતંત્ર અને કામાતુર થયેલ છે છતાં હારે તેનાથી પણ શીલનું રક્ષણ કરવું જોઈએ. હમણું કાલક્ષેપ કર યોગ્ય છે.” એમ ધારીને તેણીએ સ્પષ્ટ વિદ્યાધરને કહ્યું. “તું પ્રથમ અને નંદીશ્વરની યાત્રા કરાવ. ત્યાં હું જિનેશ્વરેને વંદના કરીને કૃતકૃત્ય થયા પછી હારા કહેવા પ્રમાણે કરીશ.” તેણુનાં આવાં વચનથી બહુ હર્ષ પામેલ મણિપ્રભ, મદનરેખાને વિમાનમાં બેસારી આઠમા દ્વીપને વિષે તેડી ગયો, ત્યાં તેણીએ શાશ્વતા બાવન જિનાલયને નમન કર્યું. અંજની પર્વત ઉપર ચાર, દધિમુખ પર્વત ઉપર સેળ અને રતિકર પર્વત ઉપર બત્રીશ એમ તે બાવન જિનમંદિરમાં પ્રત્યેક સ યોજન લાંબા, પચાસ એજન પહેળા અને બહોતેર જન ઉંચા છે. તે શાશ્વતા ચિત્યને વિષે શ્રી ઋષભ, વર્ષમાન, ચંદ્રાનન અને વારિષેણ નામની એકને આઠ ઉત્તમ જિનપ્રતિમાઓ છે. તે જિનાલમાં શાશ્વતા અરિહંતપ્રતિબિંબને વિધિપૂર્વક હર્ષથી પ્રણામ કરીને મદનરેખાએ પોતાના આત્માને અત્યંત કૃતાર્થ માન્યો. પછી ત્યાં મદનરેખા સતીસહિત ચાર જ્ઞાનના ધારણહાર મણિર્ડ ચારણમુનિને મણિપ્રભ વિદ્યાધરે હર્ષથી વંદના કરી. ઉપશમધારી મણિચૂડે પણ મદન રેખાને મહાસતી અને મણિપ્રભને લપેટ જાણીને પિ Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ શ્રીનમિરાજર્ષિનું ચરિત્ર. (૩૧ ) તાની દેશનારૂપ અમૃતથી તે વિદ્યાધરાધિપતિને શાંતિ પમાડી. પછી મણિપ્રભ, મુ. નિની પાસે સ્વદારાતેષ નામનું વ્રત અંગીકાર કરી અને તેમને નમસ્કાર કરી મદરેખાને કહ્યું કે “હવેથી તું મહારી માતા અથવા બહેન છે.” હર્ષિત મનવાળી સતી મદનરેખા પણ પિતાના શીલખંડન રૂપ આપત્તિને અંત આવ્યો જાણીને તે મહામુનિને પોતાના પુત્રના કુશલ સમાચાર પૂછયા. મુનિએ કહ્યું. “હે શુભે! શોક ત્યજી દઈ સ્થિર ચિત્તથી સાંભલ. આ જબૂદ્વીપમાં પુષ્કલાવતી નામે વિજય છે. ત્યાં મણિતારણ નગરમાં મહાબલવંત એ અમિતયશ નામે રાજા રાજ્ય કરે છે. એ રાજાને પુષ્પવતી નામે સ્ત્રી છે. તેઓને ધર્મકાર્યમાં તત્પર, વિનયવંત અને દયાવંત એવા પુષ્પસિંહ અને રત્નસિંહ નામના બે પુત્રો થયા. ભૂપતિએ ચારણમુનિ પાસે દીક્ષા લીધે છતે બન્ને પુત્રો ચોરાસી લાખ પૂર્વ રાજ્ય ભેગાવી અને સોલ લાખ પૂર્વ દીક્ષા પર્યાયપાલી અંતે મૃત્યુ પામીને અશ્રુત દેવલોકમાં સામાનિક દેવતાઓ થયા. ત્યાંથી આવીને તેઓ ધાતકીખંડના ભરતક્ષેત્રમાં હરિષેણ સમુદ્રદત્તાના પુત્રપણે ઉત્પન્ન થયા. પહેલો સાગરદેવ અને બીજે દત્ત, અનુક્રમે તેઓ ધર્મિ અને પરસ્પર પ્રીતિરૂપ અમતથી સિંચાયેલા થયા. પછી અખંડિત એવા વૈરાગ્યથી વ્યાસથએલા તે બને જણુએ અગીયારમા તીર્થકર શ્રી શ્રેયાંસનાથસ્વામી પાસે દીક્ષા લીધી. ત્રીજે જ દિવસે વિજલી પડવાથી કાલધર્મ પામેલા તે પહેલા દેવલોકમાં મહાસમૃદ્ધિવંત એવા દેવતાથયા. એકદા આ ભરતક્ષેત્રમાં તેઓએ શ્રીનેમિનાથ જિનેશ્વરને પૂછયું કે અમારે હજુ સુધી સંસાર કેટલો બાકી છે?” પ્રભુએ કહ્યું. “તમારા બન્નેમાંથી એક જણ મિથિલા નગરીના જયસેન ભૂપતિને પહેલે પવરથ નામે પુત્ર થશે અને બીજો સુદર્શનપુરના યુગબાહ રાજાની સ્ત્રી મદનરેખાના પુત્ર પણે ઉત્પન્ન થશે. અનુકમે તમે બન્ને જણ પિતા પુત્રના સંબંધને પામી, રાજ્યપદ ભેગવી, પ્રતિબોધ પામી તેમજ કર્મમલને નાશ કરી થોડા કાળમાં મોક્ષપદ પામશે.” આ પ્રમાણે બન્ને દેવતાએ પોતાનું એકાવતારીપણું સાંભળીને પછી આયુષ્ય પૂર્ણ થયે તેમાંથી એક મિથિલાનગરીને પદારથ રાજા થયે. કોઈ દિવસ દુર્વિનીત અને વનમાં ખેંચી આણેલા તે રાજાએ વૃક્ષ નીચે હારા પુત્રને દીઠો. પછી બહુ હર્ષ પામેલા મિથિલાધિપતિએ પુત્રને લઈ નગરીમાં આવીને પોતાની પ્રિયા પદ્યમાળાને મેં અને હોટે જન્મમહોચ્છવ કરાવ્યું.” ચાર જ્ઞાનના ધારણહાર મણિચૂડ ચારણમુનિ મદન રેખાને આ પ્રમાણે વાત કરે છે તેટલામાં આકાશથી પુષ્પવૃષ્ટિ થવા પૂર્વક સૂર્યમંડળ સમાન વાજત્યમાન એક વિમાન ત્યાં આવ્યું. કોઈ એક કાર્યને જાણ અને દિવ્ય આભૂષણેને ધારણ કરનાર કોઈ એક દેવ, તે વિમાનમાંથી નીચે ઉતરી સતી મદનરેખાને પ્રણામ કરી અને પછી ચારણમુનિને પ્રણામ કરી તેમના આગળ બેઠે. દેવતાનું આવું વિલમ કાર્ય જોઈ મણિપ્રલે તેનું કારણ પૂછયું એટલે દેવતાએ સ્પષ્ટ કહ્યું. “ હું પૂર્વભવમાં મણિરથ રાજાને ન્હાને ભાઈ ચુગબાહુ હતું. મને હારા મોટા બંધુએ વૈરથી માર્યો પરંતુ Page #43 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨ ) શ્રી ઋષિગ વત્ત ઉત્તર.. આ સત્તીએ મને ઉપદેશથી શાંતિ પમાડી. એજ કારણથી મને અદ્ભૂત એવી દેવશ્રી ને દૈRsશ્રી પ્રાપ્ત થઈ છે. પૂર્વભવમાં આ સતી તે જનધને વિષે મ્હારો ગુરૂ થઈ છે. અનુખ્ય ધર્મ દાન કરવાથી પિતાના અને લતોના ઉપકારના બદલે આપી દેવાથી મુક્ત થઈ શકે છે. પરંતુ સુધર્મ આપનારા સુગુરૂના નિજ્ય પુરૂષા શી રીતે પ્રત્યુપકાર કરી શકે ? ઉત્કૃષ્ટ આગમ, દેવ અને ધર્મમય ગુરૂજ છે. જેણે ગુરૂનું અપમાન કર્યું તેણે ઉપર અહેલા ત્રણેનું અપમાન કર્યું સમજવું. હું વિદ્યાધર ! પ્રથમ ગુરૂના ચરણનું પૂજન કર્યા પછી દેવતાનું પૂજન કરવું. અન્યથા ગુરૂનું અપમાન થાય. ” દેવતાએ આ પ્રમાણે વાણી વડે વિદ્યાધરને પ્રતિમાષ પમાડી અને પછી ફરીથી સ્નેહવડે હાથ જોડીને સતી મદનરેખાને કહ્યું. “હું સાધર્મિકે ! કહે, હમણાં હું ત્હારૂં શું પ્રિય કરૂં ?” મદનરેખાએ કહ્યું. “મને તે મુક્તિ જોઇએ છીએ પરંતુ દેવતાઓ તે આપવા શક્તિ ત નથી માટે તુ મને પુત્રનું મુખ દેખાડવા માટે મિથિલાપુરી પ્રત્યે લઇ જા કે ત્યાં હું નિવૃત્ત થઈને પરલીકના હિતનું આચરણ કરૂં. ” મદનરેખાએ આ પ્રમાણે કહ્યું એટલે હ પામેલા દેવા, તેણીને શ્રીમલ્લિનાથ તીર્થંકરના કલ્યાણકે કરીને પવિત્ર મિથિલાનગરી પ્રત્યે થઇ ગૉ ત્યાં તે દેવતાહિત મનરેખા, જિનાલયમાં તીર્થં પતિને નમસ્કાર કરી પવિત્ર એવી સાધ્વીઓના ઉપાયને વિષે જઈ વદના કરવાપૂર્વક ધમ શ્રવણુ કરવા બેઠી. સાધ્વીએ પણ તે મહા સતીને પ્રતિબંધ પમાડવા માટે કુપાથી ઉપદેશ આપ્યો. “ ધર્મ વિના સંસારને ક્ષય ઇચ્છતા મૂઢમતિ જીવા મેાહને વશ થઇ પુત્રાદિ જનાને વિષે અત્યંત સ્નેહ કરે છે. આ અખ ંડિત પ્રસરી રહેલા મ્હોટા સસાર માર્ગમાં જીવે ભમતા છતા ઈષ્ટ વસ્તુને મેળવી શકતા નથી તેાપણ તેની ઇચ્છા કર્યો કરે છે. જીવાને સંસારમાં માતા, પિતા, ભાઈ, વ્હેન, સ્ત્રી અને પુત્રાદિ કના અનેકવાર સંબંધ થયા છે. લક્ષ્મી, કુટુંબ અને દેહાદિ સર્વ વિનશ્વર છે. શાશ્વ તા એક ધર્મજ છે. માટે સજ્જન પુરૂષાએ તેનેજ અંગીકાર કરવા. ” સાધ્વીને ઉપદેશ પૂર્ણ થયા પછી દેવતાએ તેજ વખતે મદનરેખાને પુત્ર ખાસે જવાનું કહ્યું એટલે તેણીએ કહ્યું કે “હમણાં મ્હારે સંસારની વૃદ્ધિ કરનારા પુત્ર ઉપર પ્રેમપુરનું કઈ પ્રયેાજન નથી. પછી દેવતા, તેણીની રજા લઈને પેાતાને સ્થાનકે ગયે એટલે મદનરેખા, દીક્ષા લઈ સુત્રતા નામે પ્રસિદ્ધ સાધ્વી થઇ. હવે અહિં પદ્મરથ રાજાના ઘરને વિષે દિવસે દિવસે તે બાલક જેમ જેમ વૃદ્ધિ પામવા લાગ્યા તેમ તેમ ભૂપતિને ખીજા અનેક રાજાએ નમન કરવા લાગ્યા. પુષ્પ માળા અને પદ્મરથે પુત્રના આવા પ્રભાવ દેખી મહેાત્સવપૂર્વક “ નમિ ” એવું ગાય નામ પાડ્યું, જેમ દર્પણુને વિષે પેાતાની પ્રતિમા દેખાય છે. તેમ તે આશ્ચર્યકારી પુત્રને વિષે ગુરૂના પ્રયાસ ત્રના સર્વ કળાઓએ આશ્રય કર્યો. ચાનાવસ્થાથી અનેાહર સ્વરૂપાળા એ રાજકુમાર છે. કલી ચંદ્ર અને તાપારી સૂર્યની ઉપમા ન ઘટવાથી તે નિરૂપમજ હતા. માતાપિતાએ ઇક્ષ્વાકુવંશમાં ઉત્પન્ન થએલી એક Page #44 -------------------------------------------------------------------------- ________________ i (૩૩) પ્રત્યેકબુદ્ધ બીનગિરાજર્ષિનું ચરિત્ર, હજાર ને આઠ રાજકન્યાઓનું એકજ લગ્નમાં તેને પ્રેમથી પાણગ્રહણ કરાવ્યું. પછી પદ્યરથ રાજાએ નમિ પુત્રને રાજ્ય આપી પિતે દીક્ષા લીધી. અનુક્રમે કેવળજ્ઞાન, પામીને તે મહામુનિ મહાદયપદ પામ્યા. - પછી મહા દુર્ધર શત્રુઓને પણ નમાવી દેનાર અને પ્રતાપથી સૂર્ય સમાન પરાક્રમી નમિ રાજા અખંડિત પૃથ્વીનું રાજ્ય કરવા લાગે. લક્ષમીએ વિષ્ણુને ત્યજી દઈ ગુણના સમુદ્રરૂપ એ રાજાને આશ્રય કર્યો એમ જાણીને જ જાણે ભયને લીધે શંકરે પણ પાર્વતીને પિતાના અર્ધા શરીરને વિષે બાંધી લીધી હોય કે શું? અનુકેમે ન્યાયવંત, સમર્થ, ઉપશમવાળ, શક્તિવંત, સરળ, સુશીલ, અને સુભગ એ તે નમિ રાજા, સર્વ ગુણના સમુદ્રરૂપ થયે. પ્રજાનું પાલન કરવામાં તત્પર એવો તે ભૂપાળ, કીર્તિ, યશ, ન્યાય, વિનય, ઐશ્વર્ય અને વિવેકની સંપત્તિએ કરીને શેષરાજ સમાન શોભતે હતે. હવે અહિં સુદર્શનપુરમાં એમ બન્યું કે પોતાના ન્હાના બંધુ યુગબાહુને હણું સિદ્ધમરથ માનતા એવો પાપી મણિરથ રાજા પોતાને ઘેર ગયે. તેટલામાં તેને પાપના યોગથી રાત્રીને વિષે સાપ કરશે. તેથી તે મૃત્યુ પામીને અતિ દુ:ખદાયી એવી ચોથી નરક પ્રત્યે ગયે. અડા! મોહથી આંધળે, મહાપાપી અને દુષ્ટ બુદ્ધિવાળો મણિરથ રાજા અધર્મને લીધે મહા સમૃદ્ધિવાળા પદથી ભ્રષ્ટ થયો. ધિકાર છે ધિક્કાર. છે આવા નિર્દય કૃત્યને ? આંસુથી વ્યાસ એવા પ્રધાનાદિકે તે બન્ને ભાઈઓનું ઉદ્ઘ દેહિક કરીને પછી યુગબાહુના પુત્ર ચંદ્રયશાને રાજ્યાભિષેક કર્યો. પિતાના ભુજબળથી તેડી પાડ્યા છે રાજ શત્રુઓના માન જેણે એવા તે ચંદ્રયશા રાજાને કયારેક હસ્તિ, અશ્વ વિગેરે વાહનોની કીડાને મરથ થયા. મહાવેગ વાળા બહુ વાહનોને ખરીદ કરી ઉત્તમ વેષ ધારી તે ભૂપતિ વિશાલ પ્રદેશમાં જઈ નિરંતર પ્રધાન વિગેરે પુરૂષોની સાથે કીડા કરવા લાગે. - હવે એકદા ઈંદ્ર સમાન સંપત્તિવાળા નમિ રાજાને ઉજવલ દેહવાગે, ઐરાવણ સમાન, વિધ્યાટવીનું મરણ થવાથી આલાનસ્તંભને ઉખેડી નાખી નાસી જતે, મદથી આકુલ મહા બળવંત એવા પણ બીજા હસ્તિઓને ત્રાસ પમાડત, ભયંકર આકૃતિવાળે, કાલના સરખો દુદમ, સ્પર્શથી વારંવાર મસ્તકને ધુણાવતે, ઝરતા મદરૂપ જળથી પૃથ્વીને સિંચન કરતો, બળવંત, ઉગ્ર એવા સુંઢ અને દાંતથી ઘર અને હાટને પાડી દેતે, વલી ભમરાથી ઘેરાયેલ અને વેગથી બીજા હસ્તિઓને પાછળ ત્યજી દઈ નાસી જતો એ હસ્તિ મિથિલા નગરીની ભૂમિને ઉલ્લંઘન કરી આગળ નાસી જવા લાગ્યું. નમિ રાજાના દેશની સીમા સહિત બહુ માર્ગ ઉલ્લંઘન કરી તે હસ્તિરાજ સુદર્શનપુરની પાસે ભમતો હતો એવામાં તેને વાહનોથી કીડા કરતા એવા ચંદ્વયશાના દૂતોએ દીઠો. રાજાની આજ્ઞાથી તેઓએ તુરત ક્ષુધાથી વ્યાપ્ત થએલા અને થાકી ગએલા તે હસ્તિને પકડી રાજા પાસે આ. મહારાજા ચંદ્રયશા પણ બહુ Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રાષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. હર્ષ પામતે છતે તે હસ્તિને લઈ શણગારેલી પોતાની નગરી પ્રત્યે ગયે. “સુદર્શન પુરના અધિપતિ ચંદ્રયશાએ પિતાને હસ્તિ પકડ છે.” એવી નમિ રાજાએ આઠ દિવસે ચર પુરૂષથી વાત જાણું. પછી તેણે દૂત મેકલી પિતાને હસ્તિ મગાવ્યો પરંતુ પ્રાર્થના કરતા એવા તે દૂતને ભૂપતિની આજ્ઞાથી ચંદ્રયશાના દૂતએ પ્રહારથી દાંત પાડી નાખવાપૂર્વક નગરની બહાર કાઢી મૂક્યો. તે પાછા આવીને નમિરાજાને સર્વ વાત નિવેદન કરી એટલે અભિમાનયુક્ત મહા બલવાળો નમિ ભૂપતિ બહુ સેના સાથે લઈ કેટલેક દિવસ અવંતિપુરના સિમાડે આવ્યું. ચંદ્રયશા પણ યુદ્ધ કરવા તેના સન્મુખ ચાલે. એવામાં તેને પક્ષિઓએ અપશુકનથી નિવાર્યો એટલે મંત્રીઓએ કહ્યું કે “હે સ્વામિન્ ! હમણાં આપને કિલ્લાની અંદર રહીને યુદ્ધ કરવું યોગ્ય છે પછી અવસર આવ્યે કાલને યોગ એવું કાર્ય આરંભવું. ” પછી ચંદ્રયશા રાજાએ અન્નજલાદિકથી તેમજ બીજી બહુ સામગ્રીથી કીલ્લાને સજજ કર્યો. એટલું જ નહીં પણ તેના યંત્રો વડે પોતાના કીલ્લાને શત્રુઓથી ન પેસી શકાય તે મહા વિષમ કરી દીધું. અખલિત પ્રયાણથી નમિ રાજાએ, નગરની સમીપે આવી નિર્દોષ ભૂમિ પ્રત્યે સેનાને પડાવ કરાવ્યું. પછી નીચે રહેલા નમિ રાજાના સૈન્યની સાથે કિલ્લા ઉપર રહેલા ચંદ્રયશાના સુભટન, દીન પુરૂષને ભયકારી અને વીર પુરૂષને પુરૂષાર્થ ઉપજાવનાર મહા સંગ્રામ ચાલ્યો. કિલ્લાની પ્રાપ્તિને ઉપાય શોધી કાઢનારા નમિ રાજાએ સ્લિામાં પેસવાને પ્રયત્ન કરવા માંડયો અને અવંતિપતિએ તેને નિષેધ કરવાને ઉદ્યમ કરવા માંડે. ( આ પ્રમાણે બને ભૂપતિઓનું ભયંકર યુદ્ધ ચાલતું હતું એવામાં તેની માતા અદનરેખા કે જેણીએ સવ્રતા નામ ધરાવી દીક્ષા લીધી હતી. તેણીએ તે વાત જાણી. તેથી તે શુદ્ધ મતિવાળી સુત્રતા સાધ્વી મનમાં કહેવા લાગી કે, “ પરસ્પર એક બીજાને વધ કરવાને ઉદ્યમવંત થએલા આ બન્ને ભાઈઓ નરક પ્રત્યે જશે.” એમ ધારીને તે મહા સતી, પ્રવર્તિનીની રજા લઈ અને એક સાથ્વીને સાથે રાખી નમિ રાજના શિબિર પ્રત્યે ગઈ. નમિ રાજાએ તેણીને નમસ્કાર કરીને આસન આવ્યું. સુવ્રતા આસન ઉપર બેઠી. એટલે નમિ તેમની આગલ બેઠે પછી સાવીએ અમૃતવૃષ્ટિ સમાન ઉપદેશ આપ્યો “હે રાજન ! આદિ અને અંત વિનાના આ અનંત દુ:ખના પાત્રરૂપ સંસારમાં મનુષ્યભવ પામીને યુદ્ધથી કરેલા પાપોવડે શા માટે મોહ પામે છે ? હે નરેશ્વર ! અમિત એવી રાજ્ય સંપત્તિ છતાં તમારા સરખા પુરૂષ, પિતાના કુલાચારથી ભ્રષ્ટ નથી થતા. નિરપેક્ષપણે રાજ્યપદ ભાગવતા એવા ભૂપતિઓને ધિક્કાર થાઓ ધિક્કાર થાઓ કે જેમનાથી ઉત્પન્ન થએલી જાજ્વલ્યમાન ચિંતા રૂપ અગ્નિથી લેક ઉદ્વેગ પામે છે. તેઓનું જ સામર્થ્ય ત્રણ જગતમાં વખાણવા યોગ્ય છે કે જેમને આશ્રય કરીને સર્વે નિર્ભયપણે શયન કરે છે. હે મહિપતિ ! તું પિતાના પૂજ્ય પુરૂની આશાને ભંગ કરતે છતે બીજાઓને Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ શ્રીનમિરાજર્ષિનું ચરિત્ર. (૩૫) ઈષ્ટ વસ્તુ આપે તે પણ તું કંઈ સારું કરતું નથી. પિતાની મેળે આવેલા હસ્તિને બંધુએ ગ્રહણ કર્યો છે તે પછી પોતાના મોટા બંધુને વિષે શા માટે કોપ કરે છે? લોભી માણસ, ધન પ્રાપ્તિને જુએ છે. વિષયવાળી સ્ત્રી પુરૂષને જ જુએ છે. ગાંડ માણસ ભ્રમ દેખે છે, પરંતુ ક્રોધથી આકુલ થએલો માણસ તે કાંઈ પણ દેખતા નથી. કેપ મહા અગ્નિ રૂપ છે. ઉત્કૃષ્ટ વિષ રૂપ પણ કેપ છે. કેપથી મૃત્યુ થાય છે અને નરક ગતિ આપનારે પણ કેપજ છે. જો કે બીજા માણસ ઉપર કરેલો કોઇ મનુષ્યને નરકગતિ આપનારે થાય છે તે પછી જે પોતાના બંધુ ઉપર ક્રોધ કરે એવા હારા સરખા પુરૂષોની તે વાત જ શું કહ્યું. ” સુત્રતા સાધ્વીનાં આવાં વચન સાંભલી નમિરાજા, પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે “ આ ચંદ્રયશા, યુગબાહુને પુત્ર છે. અને હું પદ્યરથને પુત્ર છું. છતાં દેવતાની પેઠે પૂજ્ય એવાં આ સાધ્વી વારંવાર આમ કેમ બોલે છે ? રાગદ્વેષરહિત એવાં તે ક્યારે પણ જુઠું તે બેલે નહીં. ચાલ એમને પરમાથે દષ્ટિથી હમણું પૂછી જોઉં, કારણ પૃથ્વી ઉપર પડી ગએલા પુરૂષને પૃથ્વી જ અવલંબન રૂપ છે ” આમ વિચાર કરીને તેણે પૂછયું કે “ હે પૂજ્ય, હું ક્યાં ? અને ભિન્નકુલમાં ઉન્ન થએલે તે કયાં ? હારે અને તેને બંધનો સંબંધ કેમ ઘટે ? ” સુત્રતા સાધ્વીએ કહ્યું. “હે વત્સ ! જે તું વન અને ઐશ્વઈથી ઉત્પન્ન થએલા મદને ત્યજી દઈને સાંભળે તે હું હારું સર્વ વૃત્તાંત કહું, ” વિભવથી ઉન્ન થએલા પુ, બીજાઓની વાત સાંભળવામાં બહેરા, બીજાઓને જોવામાં આંધળા અને વિનયયુકત વાણી બોલવામાં મુંગા થાય છે. પછી વિનયથી નમ્ર અને તે પોતાની સર્વ વાત જાણવા માટે ઉત્સાહવંત થએલા તે નિમિરાજાને સુત્રતા સાધ્વીએ તેના યુગને જન્મવૃત્તાંત કહી સંભળાવ્યો અને કહ્યું કે “ સુદશન પુરીનો રાજા હારો ખરો પિતા છે તેમજ માતા પણ હું મદનરેખા કે જે હમણું સુત્રતા નામે સાધ્વી થઈ છું. હે શ્રીમાન ! આ પુષ્પમાળા અને પદ્યરથ એ બન્ને જણું તો ફક્ત તને ધાવમાતાની પેઠે વૃદ્ધિ પમાડનારા તેમજ અભ્યાસ કરાવનારા છે. માટે મેહમાં વશ થએલો તું આ સર્વ પિતાનું હિતકારી જાણીને શત્રુની પેઠે પિતાના સગા ભાઈને વિષે વિરોધ ન કર. કાલરૂપી સર્ષે કશેલા છે, પિતાને મને રથ પૂર્ણ નહિ થયા છતા ધન, પુત્ર અને સ્ત્રી વિગેરેને ત્યજી દઈ પરભવ પ્રત્યે ચાલ્યા જાય છે. હે વત્સ! નરકમાં ભેદન, છેદન, સુધા, તૃષા વિગેરે બહુ વેદનાઓ છે તો ત્યાં કુટુંબ, રાજ્ય અને દેહસંપત્તિની તે વાત જ શી કરવી ? નમિ રાજાએ, સુવ્રતા સાધ્વીનાં વચનમાં સંદેહ તે પડયે પરંતુ મુદ્રાના દેખાડવાથી તેણીના વચનને તે જૈનસિદ્ધાંતની પેઠે સત્ય માનવા લાગ્યા. એટલું જ નહિ પણ તે સુત્રતાના દર્શનથી ઉત્પન્ન થએલા સ્નેહવડે સૂચવેલી તે પોતાની સત્ય માતાને નમિ રાજાએ ભક્તિથી પ્રણામ કર્યા. કારણ માતા નજીક રહેલું તેમજ ઉત્કૃષ્ટ એવા તાપ અને સંતાપને હરણ કરનારું મહાતીર્થ છે. વલી તે માતાનું Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રીત્રષિમંડલ વૃત્તિ ઉત્તરદ્ધ. દર્શન પિતાને પવિત્ર કરનારું જલ વિનાનું નામ જાણવું. તીર્થના તપનું ફલ પરલોકમાં કહેલું છે. પરંતુ માતારૂપ તીર્થ તે નિચ્ચે આ લેકમાં સિદ્ધ ફલ આપે છે, હર્ષના આંસુથી ભિંજાઈ ગએલા મુખવાળા અને નમાવેલા મસ્તકવાલા નમિ ભૂપતિએ ચારિત્રધારી પોતાની માતાને કહ્યું. “હે માતા આપનું કહેવું સત્ય છે. એમાં કાંઈ વિચાર કરવા જેવું નથી તેમાં પણ આ મુદ્રા મને “ તું યુગબાહુને પુત્રી છે, એમ જણાવી આપે છે. હારે નિર્વિકલ્પપણે હોટે ભાઈ પિતાની પેઠે માનવા. ગ્ય જ છે. તે પણ હે માતા! જેના બોલવાનું ઠેકાણું નથી તેને કેમ છોડી દેવાય? સર્વથા ગુણ યા દેષને કરનાર લેકની અવશ્ય પરીક્ષા કરવી જોઈએ કારણ કે લોકમાં જેને સારા આચાર હોય તે જ વિશ્વાસનું પાત્ર છે. જે ન્હાના ભાઈ ઉપરના સ્નેહને લીધે હોટો ભાઈ તેના સન્મુખ આવે તો તેમને ભાકારી એવો વિનય કરું. ટેટા પુરૂષનું અખંડિત એવું વીરવત તો એ જ છે કે તેમણે ધનને વિષે લોભ નહિ કરતાં માનને વિષે કરવો તેમજ આયુષ્યને વિષે કરે. તેમજ આયુષ્યને વિષે તૃણું નહિ રાખતાં કીર્તિને વિષે રાખવી. જેમ મૂલ સૂકાઈ ગયે છતે હેટું વૃક્ષ પણ ફલદાયી હોતું નથી તેમ માન ગયે છતે યશ સમૂહ ક્યારે પણ રહી શકતો નથી. પછી પોતાના સુભટેએ ઘાલેલો ઘેરે સુવ્રતા સાધ્વીની આજ્ઞાથી નમિ રાજાએ છોડાવી નાખે. સુત્રતા મને હાસતી પણ નમિ રાજાની રજા લઈ કિલ્લાના ગરનાલાને રસ્તે થઈ ચંદ્રયશાના રાજમહેલમાં ગઈ. ચિતાં આવેલાં તે પોતાની માતા રૂપ સાધ્વીને જોઈ અને તેમને ઓળખી ચંદ્રયશા રાજાએ અભ્યત્થાનાદિ પૂર્વક નમસ્કાર કર્યો. સુત્રતા પિતે તેને ધર્મલાભ આપી ચંદ્રયશાએ આપેલા આસન ઉપર લોકના નમસ્કાર પૂર્વક બેઠાં. પ્રથમ મહાસતીએ, ચંદ્રયશા ભૂપતિને પોતાની વાત નિવેદન કરી અને પછી નમિ રાજા પિતાને (ચંદ્રયાને) ભાઈ થાય છે. એમ જણાવ્યું. નમિ રાજા પોતાના ન્હાના ભાઈ થાય છે એ વાત સાંભળીને ચંદ્રયશા ભૂપતિ સ્વજન પુરૂષ સહિત હર્ષ, ઉત્સાહ અને લજજાનું પાત્ર બની ગયે. સર્વ પ્રાણીઓને સારાં પુત્ર સ્ત્રી મળવા સુલભ છે પરંતુ સગો ભાઈ મલ બહુ મુશ્કેલ છે. તે તે જે પૂર્વનું પુણ્ય હોય તે જ મલે. સેનાસહિત ચંદ્રયશા ભૂપતિ નગરની બહાર નિકળી ન્હાના ભાઈને મળવા ચાલ્યો એટલે નમિરાજા પણ તે વાત જાણીને તુરત સામે ચાલ્યો, હર્ષ વ્યાસ ચંદ્રયશા ભૂપતિએ, બાહ્ય શરીરથી જાણે પિતાના ન્હાના ભાઈને મનની અંદર પિસારી દઈને એકજ થઈ જવાને ઈચ્છતો હોયની? એમ આલિંગન કર્યું. સમાન આકૃતિ, સમાન વર્ણ અને સમાન અંગપ્રમાણવાલા તે બન્ને ભાઈઓ, એક માતા પિતાપણાથી (સગા ભાઈઓ હોવાથી) પરસ્પર બહુ પ્રીતિના સ્થાન થયા. પછી હર્ષ પામેલા ચંદ્રયશા રાજાએ તેજ વખતે વેગથી નમિ બંધુને મોટા ઉત્સવપૂર્વક સુદર્શનપુરને રાજ્યાભિષેક કર્યો અને પોતે સંગને અભિલાષ ત્યજી દઈ તથા તે ન્હાના બંધને Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક યુદ્ધ શ્રીનમિસર્જયિનું ચરિત્ર ( ૩૭ ) જોઇ હુ પામી અને કર્મના ક્ષય કરવા માટે નિર્મલ ચિત્તથી દીક્ષા લીધી. હવે અવતી અને મિથિલા એ બન્ને નગરીએના અધિપતિ બનેલા નમિરાજા, પૃથ્વીને વિષે પાતાના પરાક્રમથી અનુક્રમે પ્રચંડ આજ્ઞાવાલા થયા. એકદા નમિભૂ પતિના દેહને વિષે પૂર્વકર્મના વિપાકથી વૈદ્યોને પણ અસાધ્ય એવા છમાસિક મહાદાહવર ઉત્પન્ન થયા. અતઃપુરની સ્ત્રી, તેને શાંત કરવામાટે વિલેપના શ્રીખંડ ચંદનને ઘસતી હતી. પરંતુ તેણીના કકણાના મહા શબ્દ મિરાજાને વાજીંત્રાના શબ્દથી પણ વધારે દુ:શક્ય થઈ પડયા અને તેજ વખતે વારવાર મૂર્છા પામવા લાગ્યા. પછી તે સવે સ્ત્રીઓએ પેાતાના વલયશબ્દથી પીડા પામતા ભૂપતિને જાણી ફક્ત મંગળ નિમિત્તે એક એક વલય હાથમાં રાખી બાકીનાં ઉતારી નાખ્યાં. “હવે કંકણુને શબ્દ કેમ સંભાલતા નથી ? ” એમ રાજાના પૂછવા ઉપરથી પાસે બેઠેલા સેવકાએ કહ્યુ કે “ હે વિભા ? ફક્ત હાથમાં એક એક કકણુ રાખ્યું છતે તેને શબ્દ ક્યાંથી સંભળાય ? કારણ શબ્દની ઉત્પત્તિ તેા કંકણાના સમૂહથી જ થાય છે. ” સેવકાનાં આવાં અમૃત સમાન મધુર વચન સાંભળીને મિરાજા પ્રતિધ પામીને શાંત મનથી વિચાર કરવા લાગ્યા. “ જેમ સંચેાગથી ( એ વસ્તુએ ભેગી થવાથી) શુભ અને અશુભ શબ્દો થાય છે, તેમ જ સાગ અને વિયેાગથી ઉત્પન્ન થએલા રાગાદિ દાષા હોય છે. મનુષ્ય, સુખની પ્રાપ્તિને માટે જેટલાં કુકર્મ કરે છે. તેટલાંજ દુઃખા તે અવશ્યપણે નિશ્ચય ભાગવે છે પ્રાણી, માહને લીધે જેની જેની સાથે સંબંધ કરે છે તેની તેની સાથે ફ્રી શલ્ય સમાન પરિણામ અનુભવ છે. માટે જો હવે હું આ રાગથી મુક્ત થઉં તેા સર્વ મૂકી દઇને સુખના મૂલ રૂપ સર્વ સગના ત્યાગને અર્થે પ્રયત્ન કરીશ, આ પ્રમાણે વિચાર કરતા એવા તે રાજાને નિદ્વા આવવાથી તેજ વખતે છ માસિક દાટુવર તદ્ન શાંત થઇ ગયા. કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે નિદ્રાવશ થએલા તે રાજાએ રાત્રીને વિષે સ્વસ દીઠું કે “ જાણે હું ઇંદ્રની પેટે કલાસ પર્વત સમાન ઉજવલ હસ્તિ ઉપર એસી મેરૂ પર્વતના શિખર ઉપર ચઢયા.” સવારે મંગલ વાજીત્રાના શબ્દથી જાગૃત થએલા અને જાણે અમૃતપાન કર્યું હાયની ? એમ નિરાગી થએલા તે નમિરાજા વિચારવા લાગ્યા. “ મેં સ્વપ્તામાં દીઠેલા પર્વત નિશ્ચે કાઈ સ્થાનકે દીઠા છે. ” આમ વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. “ જ્યારે હું પૂર્વે શુક દેવલાકમાં દેવતા હતા ત્યારે વિમાનમાં એસી આકાશ માર્ગે જતા એવા મે” અરિહંત પ્રભુના જન્મ વખતે એ પર્વત જોયા હતા.” પછી કકાના નિરાખાધપણાની પેઠે એકલાપણાના વિચાર કરતા એવા તે નિમરાજાએ, પ્રત્યેકબુદ્ધપણું પામીને દીક્ષા લીધી. તે વખતે એકી વખતે રાજ્ય, પુર અને અંત:પુર ત્યજી દેતા એવા નિમન જોઇ ઇંદ્રે તેમને નમસ્કાર કર્યો ઇંદ્રે, માનરહિત, માયારહિત, નિષ્ક્રય, નિર્મલ મનવાળા અને મહર્ષિઓએ પૂજેલા નિમ રાજાની બહું ?? પ્રશંસા કરી. ॥ इति श्री नमिचरित्र समाप्तम् ॥ Page #49 -------------------------------------------------------------------------- ________________ શીત્રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. अथ नगातिचरित्रम्. અસંખ્ય વિષનો નાશ કરનારા અજીતનાથ પ્રભુને નમસ્કાર કરી અને કલ્પવૃક્ષ સમાન આત્મ ગુરૂનું સ્મરણ કરી પોતાના જન્મની શુદ્ધિ માટે પ્રત્યેકબુદ્ધ એવા નગાતિ રાજાના ચરિત્રને કહું છું. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં પંકવર્ધન નામે નગર છે. ત્યાં શત્રુરૂપ હસ્તિઓને મર્દન કરવામાં સિંહસમાન સિંહરથ નામે રાજા રાજ્ય કરે છે. એકદા ગાંધારદેશના અધિપતિએ તેને મુખ્ય બે અર્થ ભેટ તરીકે મોકલ્યા. સિંહરથ રાજા ક્યારેક તે અશ્વોની પરીક્ષા કરવા માટે એક ઉપર પિતે બેસી અને બીજા ઉપર બીજા પુરૂષને એસારી બીજા સેંકડે સ્વાર સહિત એક મહેટા મેદાનમાં ગયો. બીજા સર્વ અશ્વોની સાથે જુદી જુદી ચાલની પરીક્ષા કર્યા પછી પાંચમી વેગનામની ગતિની પરીક્ષા કરવા માટે તત્કાલ છે. જેમ જેમ તે રાજા અશ્વના ચેકડાને ખેંચવા લાગ્યો. તેમ તેમ તે અશ્વ વાયુવેગની પેઠે એકદમ દોડવા લાગે. ક્ષણમાત્રમાં મહા પરાક્રમવાલો તે અશ્વ, બીજાઓને પાછળ મૂકીને રાજા સહિત શ્રમરહિતપણે એક મોટા અરયમાં આવી પહોંચે. પછી થાકી ગએલા રાજાએ જ્યારે ચેકડું ઢીલું મૂકવું. ત્યારે તે અશ્વ ઉભું રહ્યો. એ ઉપરથી ભૂપતિએ મનમાં તેના વિપરીત અભ્યાસને જાણું લીધો. નીચે ઉતરેલા ભુપતિએ તેને પાણી પાઈ અને એક વૃક્ષની નીચે બાંધ્યો.ત્યાં તે ઘાસ ખાવા લાગ્યો. રાજાએ પણ ઉત્તમ પાકેલા ફળવડે આહાર કર્યો. પછી કઈ પાસે રહેલા પર્વત ઉપર ચઢતા એવા તે ભૂપાળે, સાંજને વખતે કે પ્રદેશમાં દિવ્ય ભુવન દીઠું ભૂપતિ આશ્ચર્યથી ઉપર ચઢવા લાગ્યો. અનુક્રમે તે જેટલામાં સાતમા માળ ઉપર ચઢયે તેટલામાં તેણે ત્યાં પવિત્ર અંગવાળી કઈ એક કન્યા દીઠી. કન્યા બહુ હર્ષ પામી અને તેણુએ પ્રીતિ તથા હાસ્યપૂર્વક રાજાને અર્ધપાદ્યથી પૂછને અંત:કરણથી ઉત્તમ આસન આપ્યું પછી અત્યંત વિસ્મય પામેલા રાજાએ ઝરતા અમૃતસમાન વચનથી પૂછયું કે “હે શુભે! તું કોણ છે? આ પર્વત ઉપર શા માટે રહે છે? આ રમ્યસ્થાન કેણે બનાવી આપ્યું? અને હારૂં રક્ષણ કરનાર કેશુ છે?કન્યાએ કહ્યું. “હે રાજન, હમણું સૂર્ય અસ્ત થાય છે. વળી આ પાસે રહેલા વેદિકાના અગ્ર ભાગને જુઓ. હે સુભગ ! તમે પ્રથમ હારું પાણી ગ્રહણ કરે. પછી પૂર્ણ થએલા અભિલાષવાળી હું તમને હારા પિતાના વૃત્તાંતને કહીશ કે જે મને હમણાં વરદાનરૂપે છે.” કન્યાનાં આવાં વચન સાંભળી હર્ષિત મનવાળા રાજાએ પૂજન કરેલા તીર્થંકર પ્રભુને નમસ્કાર કરી વેદિકા ઉપર રહેલા અગ્નિને પ્રદક્ષિણા કરવા પૂર્વક તે કન્યાની સાથે વિવાહ સંબંધી મોગલીક કાર્ય કર્યું. પછી તે કન્યા રતિ જેમ કામદેવને શયનગૃહમાં લઈ જાય તેમ પિતાના આવાસ મળે દેવતાની શય્યાસમાન પોતાની શા પ્રત્યે રાજાને વિનયથી વિશ્રામને માટે તત્કાળ તેડી ગઈ. ત્યાં તે કન્યાએ Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ શ્રી નગતિનું ચરિત્ર (૩૯) વિવિધ પ્રકારના મનહર ઉપચારથી રાજાનો બહુ સત્કાર કર્યો. ભૂપતિ પણ આ વખતે પોતાના જન્મને સફલ માનતો છતો મનમાં વિચાર કરવા લાગ્યું. “આ ભયંકર અરણ્યમાં વિમાન સમાન આ મહેલ કયાંથી? આ રસ્સા સમાન દિવ્ય કન્યા ક્યાંથી ? વળી એ કન્યા અમૃત સમાન અપ્રતિમ વચનથી હારે વિષે અપૂર્વ પ્રેમ શા કારણથી ધારણ કરે છે? પ્રભાતનાં સર્વ કાર્ય કરી, ફરીથી જિનેશ્વર પ્રભુનું પૂજન કરી અને ઉત્તમ પદાર્થનું ભેજન કરી છેવટ આ સર્વ વૃત્તાંત એ કન્યાને પૂછું” આ પ્રમાણે વિચાર કરીને પછી કાર્યને જાણ અને કૃતાર્થ એ તે રાજાનું નમસ્કાર સ્મરણ કરતે છતે શય્યામાંથી ઉઠી આવશ્યકાદિ દેહશુદ્ધિ કરી, પવિત્ર વસ્ત્ર પહેરી વિધિથી જિનેશ્વરનું પૂજન કરી અને તે પોતાની પ્રિયા સહિત આસન ઉપર બેસી હર્ષથી વ્યાપ્ત થયો છે તે કન્યાને કહેવા લાગ્યું. “હે પ્રિયે ! પૂર્વની પેઠે આપણે સંબંધ પૂર્વના નિમલ પુન્યથી જ થયે છે. તે કારણથીજ તને સ્પષ્ટ પૂછવામાં મહારૂં મન બહુ લજજા પામે છે કે નિશ્ચય C કેણ છે? હે તત્વિ હારા વચનરૂપ અમૃતનું પાન કરવાની મને તૃષ્ણ છે માટે તું પોતાનું આનંદકારી સઘલું સ્વરૂપ મને કહે.” પિતાના પતિના આવા આદેશથી અત્યંત હર્ષ પામેલી તે કન્યા જાણે સાક્ષાત સરસ્વતી પોતેજ હાયની? એમ અમૃતને પણ મિસ્યા કરી દેનાર વાણુના વિલાસથી પિતાનું સઘળું સ્વરૂપ કહેવા લાગી. હે રાજન “ જેવી રીતે અલકા નગરીમાં કુબેર, સ્વર્ગમાં ઈદ્ર અને આકાશમાં ચંદ્ર રાજ્ય કરે છે તેવી જ રીતે પૃથ્વી ઉપર ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં મહા પ્રતાપ્રવાલે જિતશત્રુ રાજા રાજ્ય કરે છે. એકદા તે ભૂપતિ, પૃથ્વીના સર્વ ભૂપાલાથી પિતાના વૈભવને અધિક માનતે છતે પિતાના ચરપુરૂષને કહેવા લાગ્યું કે “ હે પુરૂષે ! બીજાઓના રાજ્યથી મહારા રાજ્યમાં શું ન્યૂન ? ” સર્વે ચરપુરૂષોએ વિનંતિ પૂર્વક કહ્યું કે “હે રાજેદ્ર! આપની સભામાં ચિત્રકારનાં બનાવેલાં ચિત્ર નથી એજ એક ન્યૂન દેખાય છે. ચરપુરૂષનાં આવાં વચન સાંભલી મહા લક્ષ્મીવંત એવા તે રાજાએ મહા વિચક્ષણ એવા ચિત્રકારોને બોલાવીને, તેઓને સમાન ભાગે પિતાની ચિત્રશાલા ચિતરવા માટે સેંપી. તે ચિત્રકામાં મનેહિર ચિત્રને બતાવનાર અને અતિવૃદ્ધ એવો કોઈ એક ચિત્રાંગદ નામને ચિતાર પિતાને પેલા ભીંતના ભાગ ઉપર શીધ્ર વિચિત્ર પ્રકારના ચિત્રો ચિતરતો હતો. સહાય રહિત એવા તે ચિતારાની અતિઉત્તમ રૂપાલી કનકમંજરી નામની પુત્રી હંમેશાં ભક્તિપૂર્વક પિતાના ઘરેથી તેને ભાત આપવા આવતી હતી. એકદા ઉત્તમ વૈવનાવસ્થાવાલી અને ચતુર કન્યાઓમાં શ્રેષ્ટ એવી તે કન્યા પિતાના પિતાને માટે ઘેરથી ભાત લઈ જેટલામાં રાજમાર્ગ પ્રત્યે આવી તેટલામાં તેણુએ મનુષ્યથી ભરપૂર એવા રાજમાર્ગમાં પિતાની મરજીથી અશ્વને ખેલાવતા અને રાજ્યસંપત્તિથી યુક્ત એવા કેઈ એક જતા એવા ઘેડેવારને દીઠે. ભયથી Page #51 -------------------------------------------------------------------------- ________________ - શ્રી પ્રષિમંડલ વૃત્તિ ઉત્તરદ્ધ. ત્રાસ પામેલા સર્વે લેકો આમ તેમ નાસી ગયે છતે તે ચિત્રાંગદ પુત્રી કનેકમંજરી પણ તુરત નાશી જઈને કોઈ સ્થાનકે ઉભી રહી. પછી ઘોડેસ્વારને ગયે છતે કનકમંજરી, પિતાના પિતા પાસે આવી. હાથમાં ભાત લઈને આવેલી પુત્રીને જોઈ ચિત્રાંગદ શરીરચિંતા માટે હાર ગયે. પછી કન્યાએ વસ્ત્રથી ઢાંકેલા ભેજનના પાત્રને એક બાજુએ મૂકી અને તે પોતાના પિતાના રંગના નાના પ્રકારનાં પાત્રો. હાથમાં લઈ કોતથી તે રંગવડે સ્ફટિકમણિના સરખી ઉજવલ ભીંત ઉપર આદરથી એક કલાવાન મર ચિતર્યો. આ વખતે રાજા ત્યાં આવી ચડે. અનુક્રમે ચિત્રો જેવા માટે ફરતા એવા તે ચતુર ભૂપતિએ પેલા મેરને ભ્રમથી સાચે માની તેને પકડવા માટે હાથથી ઝડપ મારી, આમ કરવાથી તેના નખ ભાગી જવાને લીધે તે બહુ વિલક્ષ બની ગયો. આ અવસરે ચિત્રકાર પુત્રી કનકમજરી, રાજાને વિલક્ષ બનેલો જોઈ હસીને બોલી કે “ ખરેખર ત્રણે પાયાથી ડગતાં એવા માંચાને ચે પાય તું આજે મને મ.” રાજાએ કહ્યું. “ તે ત્રણ પાયા કયા છે કે જેમાં ચોથા પાયા રૂપ મને બનાવ્યો? કનક મંજરીએ કહ્યું “હે નૃપે! જે આપના મનમાં તે બાબતનું કૌતુક હોય તો સાવધાન થઈને સાંભળે. • આજે બાળક અને સ્ત્રીઓથી ભરપૂર એવા રાજમાર્ગમાં અતિવેગથી અશ્વ દોડાવતા એવા એક પુરૂષને મેં દીઠે. તે પુરૂષ પહેલે પાયે છે. હે ગૃપ ! બીજે પાયે તેને જાણે કે જેણે આ બીજા મોટા કુટુંબી પુરૂષોની સાથે નિર્ધન અને વૃદ્ધાવસ્થાથી વ્યાસ એવા હારા પીતાને આ ચિત્રકામમાં સરખે ભાગ આપે. વલી - સંપાદન કરેલી લક્ષ્મીનો વ્યય કરનાર અને સરલ મનવાલે આ મ્હારો પિતા પૃથ્વીને વિષે ખરેખર ત્રીજા પાયા રૂપ છે. કારણ કે મેં હંમેશાં ભાત આપ્યા પછી તે હારજવા જાય છે. હે રાજન ! તે ત્રણમાં ચોથા પાયાની પૂર્તિ કરનારા તમે દેખાયા છો. કારણ કે તમે વિચાર કર્યા વિના સહસા ચિતરેલા મોરને સાચો જાણે તેને પકડવા માટે પિતાના હાથથી ઝડપ મારી.” આ પ્રમાણે વાત કરતી એવી અને મૃગના સમાન દ્રષ્ટિવાલી તે કનકમંજરીએ, મધુર વચન અને યુક્તિથી વ્યાસે એવી ચાતુરીએ કરીને ચમત્કાર પમાડેલા 'અને હરિના સરખા તે ભૂપતિના મનને હરણ કરી લીધું. જો કે તેણીએ એક એક વચન અવળી રીતે કહ્યું હતું તે પણ તે મનુષ્યને ગ્રહણ કરવા જેવું હતું. કહ્યું છે કે કાળા અગર ચંદનથી ઉત્પન્ન થએલો ધુમાડે પણ ક્યા માણસને મનહર ન લાગે ? પછી મને હરપણાએ કરીને તેને વિષે આસક્ત થએલે રાજા અત્યંત હર્ષ પામતે છતે પિતાના મંદીર પ્રત્યે ગયો. પરંતુ તે પોતાનું રાત્રી સંબધી કૃત્ય અને મન એ બન્ને વસ્તુઓને કનકમંજરી પ્રત્યે મૂકી ગયો. પછી ભૂપતિએ પોતાના સગઢ નામના ઉત્તમ પ્રધાનની મારફતે હેટા આદરથી ચિત્રાંગદ પાસે તે કન્યાનું મારું કર્યું. છેવટ ક્ષણમાત્રમાં બહુ દ્રવ્યથી તે ચિત્રકારના ઘરને પૂર્ણ કરીને જિત Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ ચીનગાતીનું ચરિત્ર. (૪૧) શત્રુ રાજાએ તેની કન્યાનું કૃષ્ણ જેમ લક્ષ્મીનું પાણગ્રહણ કરે તેમ પાણી ગ્રહણ કર્યું. પછી પૂર્વના પુણ્યથી ભૂપતિના પ્રસાદરૂપ મેહેલને પામેલી તે કનકમંજરી, મોટા ભૂપતિઓના વંશમાં ઉન્ન થએલી સર્વ સ્ત્રીઓમાં પટ્ટરાણી પદ પામી. એકદા તે કનકમંજરીએ, પિતાની મદના નામની દાસીને એકાંતમાં શીખવી રાખ્યું કે “ હે ભદ્રે ! આપણે ત્યાં આવીને રાજા કીડાથી ઢાંત થાય ત્યારે ત્યારે મને કેઈએક કથા પૂછવી. ” પછી રાત્રીની સભા વિસર્જન થઈ અને પ્રધાન લોકે પોત પોતાને ઘરે ગયા એટલે ધનુર્ધારી પુરૂષેતથી શરીરની રક્ષાવાળે તે રાજા કનકમંજરીના મહેલ પ્રત્યે આવ્યો. કનકમંજરીએ રાજાની સાથે કામસુખને બહુ અનુભવ કર્યો. ભૂપતિ પણ બહુ ક્રીડાથી થાકી જવાને લીધે કપટનિદ્રા કરીને સુતે તેટલામાં દાસીએ કનકમંજરીને કથા કહેવાનું કહ્યું. રાણીએ કહ્યું “ હે સખી! ક્ષણમાત્ર ધીરજ રાખ, રાજા સુતા છે તે ઉંઘી જશે એટલે હું તને હારી મરજી પ્રમાણે કથા કહીશ. ” “ આ શી કથા કહેશે ” એમ વિચાર કરી તેણની કથા સાંભળવાની ઈચ્છા કરતે ભૂપતિ કપટનિદ્રાથી સુઈ ગયો એટલે ચિત્રકારની પુત્રી કનકમંજરી, દાસીને કથા કહેવા લાગી. કથા ૧ પ્રાચીન એવા વસંતપુરમાં કૃતાર્થ એવા વરૂણ નામના શ્રેષ્ટીએ એક ઉત્તમ પથ્થરનું એક હાથ પ્રમાણ ઉંચુ એક દેવમંદીર કરાવ્યું. તેમાં તેણે ચાર હાથની મનહર દેવની પ્રતિષ્ઠા કરી. એ પ્રતિષ્ઠા કરેલા દેવ, પૂજન કરવાથી તે શ્રેષ્ટીને નિરંતર ઈચ્છિત ફલ આપનારા થયા. “ એક હાથના મંદીરમાં ચાર હાથના દેવ શી રીતે રહી શકે ? ” એમ દાસીએ પૂછ્યું એટલે રાણી કનકમંજરીએ કહ્યું કે “ હમણાં હું નિકા કરીશ.” પછી અત્યંત હર્ષ પામેલી મદના દાસી રાણીની રજા લઈને પોતાના સ્થાન પ્રત્યે ગયે છતે કનકમંજરીનાં બે નેત્રો બહુ નિદ્રાથી વ્યાસ થયાં. અર્થાત તે ઉંઘી ગઈ. કથાના રહસ્ય–અર્થને જાણવાની ઈચ્છા કરતો અને મનમાં વિસ્મય પામેલે ભૂપતિ પણ “ એ કથા મહારે કાલે નિશ્ચય સાંભવી ” એમ વિચર કરીને તે વખતે સુઈ ગયો. બીજે દિવસે સાંજે કથામાં જ એકચિત્તવાલે અને તે સાંભળવામાં ઉત્સાહવંત એવો તે રાજા પોતે આગલા દિવસની પેઠે આદરથી ત્યાં જ આવ્યું. કીડા કરીને શ્રાંત થએલો રાજા કપટનિદ્રા કરીને સુતો એટલે મદના દાસીએ આગલા દિવસની અધુરી રહેલી વાત રાણીને પૂછી. રાણીએ કહ્યું: “ હે મુગ્ધ ! મેં તને ચાર હાથના દેવ કહ્યા છે. તે ચાર હાથ પ્રમાણે ઉંચા ન ધારવા પરંતુ ચાર હાથવાલા કહ્યા છે એમ જાણવું. ” રાણીનાં આવાં ચાતુરીયુક્ત વચન સાંભળી રાજા પિતાના મનમાં બહુ વિસ્મય પામે. તિ પી જયા , દાસી મદનાએ ફરી તેજ વખતે બીજી કથા પૂછી એટલે રાણીએ કહ્યું, હે Page #53 -------------------------------------------------------------------------- ________________ (૪૨) શ્રી રષિમડલસિબઉત્તર સુંદરિસ વિંધ્યાચલ પર્વતને વિષે બહુ મોટું એવું કોઈ એક અશોકવૃક્ષ હતું. જેની શાખાઓ બહુ દિશામાં વિસ્તાર પામી હતી એવું તે વૃક્ષ અર્ક (આકડા) ના ગાઢ પત્રના સમૂહથી ઢંકાએલું હતું. આ પ્રમાણે તે વ્હોટું વૃક્ષ છતાં પણ તેની જરા પણ છાયા નહાતી.” દાસીએ કહ્યું. “એમ કેમ? કનકમંજરીએ કહ્યું. “આજે હું કીઠના શ્રમથી થાકી ગઈ છું માટે ઉંઘી જાઉં છું તે વાત કાલે કહીશ.” પછી ત્રીજે દિવસે પણ રાત્રીએ વાત સાંભળવાની લાલચે રાજા ત્યાંજ આવ્યો અને કપટનિદ્રાથી સુતે' દાસીએ આગલા દિવસની અધુરી રહેલી વાત પૂછી એટલે તેણીએ કહ્યું. “અર્ક (સૂ)ના તાપથી અત્યંત તપ્ત એવા વૃક્ષની તે છાયા કયાંથી હોય? કે જે વૃક્ષને આશય કરી રહેલા પક્ષીઓ તેની છાયા અને ફલને અત્યંત ઉપલેગ કરનારા થાય.” ત્તિ દ્વિતો થા. વલી દાસીએ કથા પૂછી એટલે કનકમંજરીએ કહ્યું. “ કોઈ એક ઠેકાણે કઈ .કાંટાસહિત ફલાદિકનું ભક્ષણ કરતો હતે. એવામાં તેણે અસંખ્ય ફલ પુષ્પવાલું બબુલ વૃક્ષ દીઠું, ઉંટ, તેની પાસે ગયો અને ભક્ષણ કરવાની ઈચ્છાથી લાંબી ડેક કરીને ઉભે રહ્યો પરંતુ તે વૃક્ષ બહુ દૂર હોવાથી તેના પત્ર ફલ વિગેરેને મેલવી શકે નહીં. પછી ઉંટ બહુ ખેદાતુર થયેલ અને બબુલવૃક્ષને જોઈ જોઈને ઈર્ષ્યાથી વિધિના વામપણાને લીધે બહુ પસ્તાવો કરવા લાગે.” વૃક્ષની શાખાને નહિ મેળવી શકવાને લીધે જેને મનમાં અત્યંત મત્સર ઉત્પન્ન થયો હતો એવા તે શૂન્ય મનવાલા ઉંટે તત્કાલ તે વૃક્ષ ઉપર મલમૂત્ર કર્યું.” રાણુની આવી વાત સાંભલી મદનાદાસીએ પૂછયું. હે મૃગાક્ષી! જે ઉંટ પોતાની લાંબી ડાકથી પણ બબુલ વૃક્ષને પહોંચી શકો નહીં તેણે તેના ઉપર ક્ષણમાત્રમાં મલમૂત્ર શી રીતે કર્યો ?” આ વખતે સુરતશ્રમથી અત્યંત થાકી ગએલી કનકમંજરી સૂઈ ગઈ, ચોથે દિવસે જિતશત્રુ રાજા વાર્તાના કુતુહલથી ત્યાં આવ્યું. પૂર્વની પેઠે કીડાથી શાંત થએલો તે ભૂપતિ કપટનિદાંથી સૂતો એટલે દાસીએ આગલા દિવસની અધુરી રહેલી વાત પૂછી. રાણીએ તેને હસીને કહ્યું. “અરે સખિ! તને એમાં શું આશ્ચર્ય છે? કારણ કે તત્ત્વિ ! ઉંટે તે વૃક્ષને કૂવાની અંદર દીઠું હતું.” તિ વતીયા થયા છે દાસીએ ફરી બીજી વાત પૂછવાથી રાણીએ કહ્યું. “કોઈ એક કન્યા હતી. તેને પરણાવવા માટે તેના માતા પિતા અને ભાઈઓએ તેડાવેલા ત્રણ પુરૂષમાંથી એક જણ મેહને લીધે તે કન્યાની સાથે બળી મૂવો. બીજે તેણીના ભસ્મના ઢગલાની ત્યાં (ઉમશાનમાં) રહીને સેવા કરવા લાગ્યું. ત્રીજે તેને ફરીથી જીવતી કરવાની ઈચ્છાથી દેવતાનું આરાધન કરવા લાગ્યા. અનુક્રમે પ્રસન્ન થએલા દેવતાથી પ્રાપ્ત થએલા જલથી ભસ્મને સિંચન કરી ત્રીજા પુરૂષ, તે કન્યાને પુરૂષસહિત તુરત જીવતી કરી. Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ શ્રીનગાતીનું' ચરિત્ર. (૪૩) પછી આદરથી તેણીની એકી કાળે ઇચ્છા કરતા એવા તે ત્રણ પુરૂષામાંથી કેાની સાથે તે કન્યા પરણાવવી તે કહે? ” આ પ્રમાણે કહીને પૂર્વના દિવસની પેઠે નિદ્રા આવવાનું કહી રાણી સૂઇ ગઈ. ખીજે દિવસે વાત સાંભળવાની ઇચ્છાથી રાજા ત્યાં આવી ક્રીડાથી શાંત થઈને સુતે છતે દાસીએ આગલા દિવસની અધુરી રહેલી વાત પૂછી એટલે રાણી કનકમંજરીએ કહ્યું કે “કન્યાને જીવાડનારા તેનો પિતા થાય, સાથે જીવતા થયા તે તેણીનો બંધુ, અને જે તેણીને પિંડદાન આપવા પૂર્વક ભસ્મના ઢગલાને સેવતા હતા તે તેણીનો પતિ થાય. "" ।। રૂતિ ચતુથી થા । મઢના દાસીના પૂછવાથી રાણીએ કરી વાત કહેવા માંડી કે “ કોઇ એક રાજાએ પેાતાની પ્રિયાને માટે ઉત્તમ રત્નજડન અલંકારો ઘડાવવા માટે સાનીને ખેલાવ્યા. વળી તેણે તે સેનીઓને એક ગુપ્ત ભેાયરામાં કે જ્યાં સૂર્ય તથા ચંદ્રનો ખીલકુલ પ્રકાશ પડતા નહાતા ત્યાં રાખ્યા. તે સાનીએમાં એક એવા ચતુર હતા કે તે પ્રવેશ વખત જાણીને હંમેશાં પેાતાની પાસે દેખરેખ રાખવા બેસતા એવા રાજાના અધિકારી પુરૂષને તે વખત કહી આપતા.” મઢના દાસીએ “ એ શી રીતે જાણુતા ” એમ પૂછ્યું એટલે રાણી, તે વાત ખીજે દિવસે કહેવાનું કહી સૂઇ ગઇ. બીજે દિવસે રાજા વાત સાંભળવાની ઈચ્છાથી આવ્યા અને ક્રીડાને અંતે કપટનિદ્રાથી સુતેા. પચી ઢાસીએ પૂછ્યું એટલે રાણીએ કહ્યું કે “હું મુગ્ધ ! એને રતાંધલાનો રોગ હાવાથી તે રાત્રીના વખતને જાણી શકતા હતા. 66 ,, ॥ રૂતિ પંચમી થા ।। દાસીના પૂછવાથી રાણી ફરીથી વાત કહે છે. “ કાઇ. એક રાજાએ વધ કરવા ચૈાગ્યએ ચારાના વધ નહિ કરતાં છિદ્રરહિત પેટીમાં પૂર્યો અને પછી તે પેટી નદીમાં તણાતી મૂકી. કેટલાક દિવસ ગયા પછી પેટી નદીને કાંઠે નિકલી ગઈ. ત્યાં તેને કાઇ પુરૂષે દીઠી. પેટી ઉઘાડીને તેમાંથી નિકલેલા પુરૂષાને પેલા બ્હાર રહેલા પુરૂષ પૂછ્યું' કે “ તમને આ પેટીમાં રહેતા કેટલા દિવસ થયા ? ” એકે ઉત્તર આપ્યા કે આજે ચેાથેા દિવસ છે. ” મદનાએ “તેણે ચેાથેા દિવસ કેમ જાણ્યા ” એમ પૂછ્યું એટલે રાણીએ તે વાત ખીજા દિવસે કહેવાનું કહ્યું. બીજે દિવસે વાત સાંભળવાની ઈચ્છાથી રાજા ત્યાંજ આધ્યા અને ક્રીડા કરીને કપટનિદ્રાથી સુતેા. પછી દાસીએ અપૂર્ણ રહેલી વાત પૂછી એટલે રાણીએ કહ્યું કે “ એને ચેાથીએ તાવ આવતા હતા તે ઉપરથી તેણે ચેાથેા દિવસ જાણ્યા હતા. ” 33 11 રૂતિ પછીથા ।। મદનાએ ફરી ખીજી વાત પૂછી એટલે રાણીએ કહ્યું. “ કાઇ એક સ્ત્રી, પેાતાને ત્યાં કાંઇ પ્રસંગ આવવાથી દ્રવ્ય આપીને ઘરાણુ એ કડા લઇ આવી. પછી જેણીને Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી બષિમંડલવૃત્તિ ઉત્તર, તે કડાં મહેટાં પડ્યાં છે એવી તે સ્ત્રી બહુ કૌતુક પામી. અનુક્રમે કડાં પહેરતાં ત્રણ વર્ષ ગયાં એવામાં તે તે બહુજ પુષ્ટ દેહવાલી બની ગઈ. એકદા તે સ્ત્રી જે ધનવંતને ત્યાંથી કડાં લાવી હતી તે પુરૂષે પેલી સ્ત્રીને ત્યાં આવી તેણીએ આપેલું દ્રવ્ય પાછું લઈ પોતાનાં કડાં પિતાને સ્વાધિન કરવાનું કહ્યું. સ્ત્રીએ બહુ મેહેનત કરી પણ વૃથા, કારણ પિતે બહુ પુષ્ટ થઈ જવાને લીધે હાથથી કડાં નિકળી શક્યાં નહીં પછી તે બન્ને જણાઓએ વિચાર કરી યોગ્ય કિંમતથી તે સ્ત્રીને કડાં રાખવાનું ઠરાવ્યું.” દાસીએ “હાથમાં રહેલાં કડાંની કિંમત શી રીતે થાય? એમ પૂછવાથી રાણીએ તે વાત બીજે દિવસે કહેવાનું કહ્યું. વાત સાંભળવાને લાલચુ રાજા બીજે દિવસ પણ ત્યાં જ આવ્યું. અને રતિશ્રમ થવાથી કપટનિંદ્રામાં સુતો. દાસીએ આગલા દિવસની વાત પૂર્ણ કહેવાનું કહ્યું એટલે રાણીએ કહ્યું. પ્રથમ જેટલું દ્રવ્ય આપ્યું છે. એટલુંજ આપવું.” રૂત્તિ સપ્તમી વાયા છે મદનાના પૂછવાથી ફરી કનકમંજરી કથા કહેવા લાગી. “કઈ એક સ્ત્રી, પિતાની શક્યની ચેરીના ભયથી પોતાના અંગના આભૂષણે, પેટીમાં મૂકી સીલ કરીને દાસીની પાસે એક દેખાતા સ્થાન ઉપર મૂકાવી પોતાની સખીને ઘેર ગઈ. પછી એકદા પેલી શોકયે જાણે હમેંશા ઉઘડતી હાયની ? એમ પેટી ઉઘાડીને તેમાંથી મહા મૂલ્યવાલો હાર ચોરી લીધે. હવે પેલી સ્ત્રી પાછી આવી અને તેણીએ પેટીને ઉઘાડયા વિના દૂરથી જોઈને હારની ચોરી થએલી જાણી. “નિચે હારી, શકયે તે હાર ચોરી લીધું છે. ” એમ ધારી તે સ્ત્રીએ સર્વ માણસોની સમક્ષ તે સ્ત્રીનું વૃત્તાંત પ્રગટ કર્યું. પછી તે સ્ત્રી પિતાની શકયને કઈ દુષ્ટ દેવના સેગન આપવા માટે ત્યાં તેડી જવા લાગી. તેથી ભયભ્રાંત ચિત્તવાળી તે શોયે તુરત લોકોના જોતાં છતાં તેણીનો હાર પાછે આપી દીધું.” મદનાએ પૂછયું કે–“હે બાઈ ! હારની માલીક તે સ્ત્રીએ પેટી ઉઘાડી નહોતી છતાં તેણુએ દૂરથીજ પેટી જેઈ હારની ચોરી શી રીતે જાણી ? ” રાણી કનકમંજરી “ એ વાત કાલે કહીશ” એમ કહી નિદ્રાવશ થઈ. પછી બીજે દિવસે વાત સાંભળવામાં મહા લોભી બનેલો રાજા ત્યાંજ અવ્યો અને કામસુખનો અનુભવ કર્યા પછી કપટનિદ્રાથી સુતે. દાસીએ આગલા દિવસની અધુરી વાત પૂછી એટલે રાણીએ મદનાને કહ્યું. “હે સખી ! તે પેટી નિર્મલ એવ કાચની બનાવેલી હતી જેથી અંદર રહેલી સર્વ વસ્તુ પ્રગટપણે બહારથી દેખાતી હતી. તે રૂતિ ગષ્ટમી વાયા છે. વલી પણ કાસીએ વાત પૂછી અને કનકમંજરી કહેવા લાગી. “ એકદા કઈ એક વિદ્યાધર કઈ રાજકયાનું હરણ કરીને આકાશ માર્ગે ચાલ્યું. પુત્રીના હરણની વાત સાંભલી પિતા કહેવા લાગ્યું કે “જે વીર પુરૂષને હારી પુત્રી Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ ચીનગારીનું ચરિત્ર, ને પાછી વાલશે તેને હું તે હારી પુત્રી પરણાવીશ.” રાજાના આવાં વચન સાંભળી ચાર પુરૂષ તૈયાર થયા તેમાં એક જોશી, બીજે સુથાર, ત્રીજો સુભટ સહસ્રોધ અને ચોથે વૈદ્ય. વિદ્યાધર કઈ દિશામાં ગયા છે તે વાત જોશીએ કહી. સુથારે દિવ્ય રથ તૈયાર કર્યો. પછી તેમાં બેસી આકાશ માર્ગે જતા એવા સુભટે વિદ્યાધરને હણ્યો વિદ્યાધરે પણ મરતાં મરતાં પેલી કન્યાનું મસ્તક છેદી નાખ્યું. પરંતુ તેણીને વૈદ્ય તુરત જીવતી કરી. પછી રાજાએ તે પિતાની પુત્રી ચારે જણને આપી. કન્યાએ કહ્યું “જે મ્હારી સાથે અગ્નિમાં પ્રવેશ કરશે તેનીજ હું પ્રિયા થઈશ એ હાર નિશ્રય છે.” પછી બીજે દિવસે મનુષ્યરહિત સ્થાનકે સુરંગના દ્વાર ઉપર રચેલી ચિતામાં જે પુરૂષ તે કન્યાની સાથે પેઠો તે ઉત્સાહ પૂર્વક તેણુને પરણ્ય.” મદનાએ “હે તત્વિ! એ ચારે પુરૂષમાંથી કયે પુરૂષ, તે કન્યાને પર તે મને કહે ?” એમ કહ્યું એટલે કનકમંજરીએ તે વાત પૂરી કરવાનું આવે તે દિવસે કહ્યું. બીજે દિવસે રાજા ત્યાં જ આવ્યા અને કપટનિદ્રાથી સુતે. પછી દાસીના પૂછવાથી કનકમંજરીએ કહ્યું. “કન્યાનું મૃત્યુ થવાનું નથી એમ જે નિમિત્તજ્ઞ જાણતો હતો તે તેણીને પતિ થયો.” | કૃતિ નવી જથા | વલી પણ મદના દાસીના પૂછવાથી રાણી કનકમંજરીએ વાત કહેવાનો આરંભ કર્યો. પૂર્વે જયપુર નામના નગરથી કાંતિએ કરીને સુંદર એવા રાજાને કેઈ અવિનિત અશ્વ, વનમાં લઈ ગયા. ચોકઠું ઢીલું કરવાથી ઉભા રહેલા અશ્વ ઉપરથી નીચે ઉતરેલા તે ભૂપતિએ એમ તેમ જેવાથી ત્યાં કેઈ એક નિર્મલ જળથી ભરેલું તલાવ જોયું. આ વખતે બહુ લાવણ્યવાળી કઈ તાપસકન્યા ત્યાં આવી. રાજા તે તાપસકન્યાને પિતાની રાગવાલી દ્રષ્ટિથી અભિલાષ પૂર્વક જેવા લાગ્યો. પછી તાપસ કન્યાએ પોતાની સખીના મુખથી તે રાજાને આદર સત્કાર કરીને તેને દાનમાનવડે પોતાના આશ્રમ પ્રત્યે આવવાનું નિમંત્રણ કર્યું. આશ્રમમાં આવેલા રાજાની કુલપતિએ તાપસજનને યોગ્ય એવી પૂજા કરી. ત્યારબાદ તે ભૂપતિ, કુલનાથે આપેલી તે તાપસકન્યાને મહોત્સવ પૂર્વક પરા . બીજે દિવસે અત્યંત પ્રસન્ન એ તે રાજા, તાપસની રજા લઈ પોતાની નવી પત્ની સહિત અશ્વ ઉપર બેસી પોતાના રાજ્ય તરફ પાછા વલ્યો. અનુક્રમે આવતા એવા તે રાજાએ સાંજ થવાને લીધે એક તલાવને કાંઠે વૃક્ષની નીચે પડાવ કર્યો. ત્યાં તાપસકન્યા ઉંઘી ગઈ એવામાં કઈ રાક્ષસ રાજાની પાસે આવી તેને કહેવા લાગ્યા. “હું છ માસ થયા ભૂખ્યો છું. સારું થયું જે આજે તું મને ઈષ્ટ જનરૂપ પ્રાપ્ત થયે. હે ભૂપ! હું ત્યારથી અત્યંત તૃપ્ત થઈશ. અથવા તું મને ઈષ્ટ વસ્તુ ભેજનને માટે આપ. તે એજ કે કેઈ બ્રાહ્મણને Page #57 -------------------------------------------------------------------------- ________________ કિમી મિલાવૃત્તિ ઉત્તરાદ્ધ, . અઢાર વર્ષનો પુત્ર, કે જેને માતાએ મસ્તકને વિષે અને પિતાએ પગને વિષે ગ્રલેભલે હોય, તેને તે પોતાના ખડગવતી હણી મને બલીદાન આપે તે તને ત્યજી દઉં. આ કાર્યની હું તને નિશ્ચયે સાત દિવસની અવધિ આપું છું.” રાજા, અવસર - મલવાની ઈચ્છાથી તે દત્યનાં વચન અંગીકાર કરી તુરત પ્રિયાસહિત અશ્વ ઉપર બેસી પોતાના નગર તરફ ચાલ્યો. પ્રભાત વખતે પોતાની પાછળ આવતા અને પોતે સળવાથી, હર્ષ પામેલા, સેવકને તે, બળવંત ભૂપતિ મ. અનુક્રમે તે ભૂપપલ, નિસાહપણે પિતાના નગરમાં આવીને પિતાના મંદીરમાં ગયા. પછી રાજાએ પિતાને સર્વ વૃત્તાંત વૃદ્ધ પ્રધાનેની પાસે કહ્યો એટલે તેઓએ તુરત પતિના સમાન એક સૂવર્ણની મૂર્તિ કરાવી. પછી મંત્રીએ જ્યાં ઘણા વિપ્રોના ઘણાં ઘરે હતા એવા નગરને વિષે લક્ષ દ્રવ્યસહિત તે સુવર્ણ પુરૂષને ફેરવવા પૂર્વક એ પહ વગડાવ્યો કે “હે લેકે ! કેઈ પુણ્યથી પવિત્ર અંધારી રાતને વિષે જન્મેલો બ્રાહ્મણ પુત્ર અર્પે છે? કે જે દયાવંત પોતાના જીવિતના દાનથી રાજાને પ્રસન્ન થાય. નિત્યે . રાજા તેના પિતાને અસંખ્ય દ્રવ્ય અને આ સુવર્ણ પુરૂષ આપશે.” આ પ્રમાણે પહ વગડાવતાં સાત દિવસ થયા એવામાં તે સાતમે દિવસે કેઈ એક બ્રાહ્મણના પુત્રે તે પટને રેકીને તેની ઉોષણાને સર્વ તાત્પર્ય જા. પછી તે વાત પોતે કબુલ કરી. રાજપુરૂષને ઘરની બહાર ઉભા રાખી દયાથી ભિંજાઈ ગએલા ચિત્તવાળે પિતે ઘરની અંદર જઈને અત્યંત ભયભ્રાંત થએલા માતા પિતાને પ્રતિબોધ કરવા લાગ્યો. “હે માતા પિતા ! આજે હારા ઉપર પૂર્વના બહુ પુણ્ય પ્રસન્ન થયાં છે. - વલી અસંખ્ય મનોરથી હારી ઈચ્છાઓ ફલીભૂત થઈ નિ વાયુમય પ્રાણે નાશવંત સ્વભાવવાલા છે. માટે જેમ તેમ કરીને પણ હું આ હારા પ્રાણેથી. અને - ખંડિત એવા યશને ખરીદ કરૂં. વલી “હું સર્વ પ્રાણીઓના હદયમાં વસેલો છું.” . એમ જે કહે છે. તે ત્રણ જગતના નિયંતા ભગવાન પરમાત્મા ખરેખર મ્હારા ઉપર પ્રસન્ન થયા છે કે જેથી મને આ અવસર મલ્ય. આ જગતમાં પેટભરા મનુષ્ય તે ઘણાએ ઉત્પન્ન થાય છે. પરંતુ જે પોપકારને માટે જ જન્મે છે. તેજ જન્મે કહેવાય છે. તેમ તે મુવા છતાં પણ જીવતે કહેવાય છે. વિશ્વમાં સર્વે પ્રાણીઓ પિતાના આત્માનું પોષણ કરે છે. તેમ જગત્ પણ પિતાનું પોષણ કરે છે. પરંતુ કેઈ કેઈનું પોષણ કરતું નથી. નિરો આ દેહ ભાગ્યાધીન છે. એજ કારણથી આત્મા- નું હિતકારી શાશ્વતું પુણ્ય અંગીકાર કરવું. જેને દેહ કૃતઘપણાથી બીજાઓને વિઘ ઉપજાવતાં છતાં વૃથા નાશ પામે છે તે પુરૂષ પરોપકાર અથવા પુણ્યને અર્થે શું કાર્ય કરી શકવાને છે. જે દેહ પરોપકાર કરવાવામાં સમર્થ ન હોય તે અધમ ભક્ષણથી પિષણ કરેલા તે અધમ દેહથી શું ? અર્થાત્ કાંઈ નહિ. જે પરોપકાર કર - નારા છે તેઓજ મહેટા કહેવાય છે જેમ કે મેઘ, વૃક્ષ, સૂર્ય અને ચંદ્રકાંત પરો- પકારથી વિશ્વમાં ગરીષ્ટપણું પામ્યા છે. હે માતા પિતા ! તમે દ્રવ્ય વડે કરીને, રાજા પ્રાણવડે કરીને, રાક્ષસ ઈષ્ટ ભજનવડે. કરીને અને હું હારી મને રથની પ્રા Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ નગારીનું ચરિત્ર (૪૭) મિએ કરીને એમ પૂર્ણ ઈચ્છાવાળા થઈએ. પોપકાર કરવામાં પ્રીતિવાળા પુત્રને આજ્ઞા આપી અને રાજકાર્ય કરવાની હા પાડી. માતા પિતાએ નગરવાસી જનેને હર્ષિત કર્યા. પછી સ્નાન કરી ચંદનાદિને લેપ કરી અને ભજન કરી વળી વાઈત્રના શબ્દપૂર્વક નગરમાં ફરી રાક્ષસની પાસે આવેલા તે પુત્રને માતા પિતાએ રાક્ષસના કહેવા પ્રમાણે ઉંચકયો. આ વખતે હાથમાં ખડગ ધારી રહેલા રાજાએ તે બ્રાહ્મણ પુત્રને “તું હારા ઈષ્ટનું સ્મરણ કર.” એમ કહ્યું. બ્રાહ્મણ પુત્ર પણ રાક્ષસ સામું જોઈને હસવા લાગ્યા. રાક્ષસે તેને હસવાનું કારણ પૂછયું એટલે તે વિપ્ર પુત્રે કહ્યું. “હે રાક્ષસ પ્રથમ તને આ રાજાએ સ્વાર્થપણુએ કરીને આ શું આપ્યું ?” બ્રાહ્મણ પુત્રનાં આવાં વચન સાંભળી જેને હર્ષથી પુલકાવલી ઉત્પન્ન થઈ હતી એવા તે રાક્ષસે કહ્યું. “હે દ્વિજ ! હું હારા સવથી સંતુષ્ટ થયે છું માટે કહે હું હારું શું કાર્ય કરું ?” બ્રાહ્મણ પુત્રે હસતાં છતાં કહ્યું “જો તું મને ઈષ્ટ વસ્તુ આપવાનું કહેતા હોય તે પ્રથમ તું હિંસાને ત્યાગ કર.” વળી તે વિપ્ર પુત્રે મનમાં હિંસક જીનું ચિત્ત શુભ કયાંથી હોય? અને માંસ ભક્ષણ કરનારા અમૃતભેજી કયાંથી ચાયએમ વિચાર કરીને કહ્યું કે “ હારે વૃથા હિંસા ત્યજી દેવી.” બ્રાહણપત્રે કરેલા હાસ્યથી પ્રતિબંધ પામેલે રાક્ષસ શ્રી અરિહંત પ્રભુને દયામય ધર્મ અંગીકાર કરી તે બ્રાહ્મણપુત્રને ગુરૂ સમાન માનવા લાગ્યું. પછી બ્રાહ્મણ પુત્રથી પ્રતિબંધ પામીને ભૂપાદિ અનેક માણસોએ શાંત અને દયામય જૈનધર્મને અંગીકાર કર્યો. (દાસી રાણું કનકમંજરીને કહે છે કે, હે નૃપપ્રિયે ! બ્રાહ્મણપુત્ર શા કારણથી હર્યો હતો તે કહે? કે જેના હાસ્યને સાંભળીને તે રાક્ષસાદિ સર્વને દયામય ધર્મને વિષે બુદ્ધિ થઈ.” રાણી “તે કાલે કહીશ” એમ કહીને સૂઈ ગઈ. બીજે દિવસ વાત સાંભળવા માટે આવેલે રાજા ક્રિીડા કરીને સુતે એટલે દાસીએ આગલા દિવસની વાત પૂછી કનકમંજરીએ કહ્યું. “મનુષ્યને માતા પિતા શરણરૂપ છે. અને રાજા દેવરૂપ છે એ સઘળા વિપ્રપુત્રની પાસે હતા, છતાં રાજાએ તેને તેના ઈષ્ટ દેવતાનું સ્મરણ કરવાનું કહ્યું તેથી તે એમ વિચાર કરીને હસ્યો કે જેનું હારે સ્મરણ કરવું જોઈએ તે તે મહારી પાસે છે તે હવે હારે કોનું સમરણ કરવું? માટે હે નૃપ ! જે દયારૂપ અમૃતના સમુદ્ર છે. અહિંસક છે, અને શરણ આવેલાનું રક્ષણ કરનાર છે તે જ ભવપારગામી શ્રી અરિહંત શરણું કરવા ગ્ય છે, ” આ પ્રકારની અનેક કથાઓ વડે વારંવાર મોહ પમાડતી રાણી કનક મંજરીએ રાજાને પોતાના સ્વાધીન બનાવી દીધું. રાણું કનકમંજરીને વિષેજ અત્યંત અનુરક્ત ચિત્તવાળો અને નિરંતર તેના ઉપર મેહ પામેલે રાજા કયારે પણ બીજી રાણુઓનું કુશળાદિક પણ પૂછત નહોતે. ઘણું કરીને સ્ત્રીઓ, બાળકો અને રાજાઓ નિરંતર મુગ્ધ હદયવાળા હોય છે, માટે જેમ પારધીએ વનમાં મૃગને Page #59 -------------------------------------------------------------------------- ________________ (૪૮) શ્રી ઋષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ, પેાતાના કબજે કરે છે તેમ તેને નીચ માણસે પેાતાને સ્વાધિન કરી લે છે. પુરૂષાને વિષે પુરૂષાર્થ ત્યાંજ સુધી ટકી શકે છે કે જ્યાં સુધી તે સ્ત્રીઓની ઉત્કૃષ્ટ ભ્રકુટીવડે વિધાણા નથી. હવે રાજા નિરંતર કનકમજરીને ત્યાં જવા લાગ્યા તેથી અત્યંત ક્રોધયુક્ત હૃદયવાળી બીજી સર્વે સ્ત્રીએ કનકમંજરી ઉપર દ્વેષ કરવા લાગી સર્વે રાજસ્ત્રીઆની કળા, કુળ અને રૂપને અત્યંત તિરસ્કાર કરી ચિત્રાંગદ પુત્રી કનકમંજરીએ કથાના રસવર્ડ રાજાને વશ કર્યો કારણુ કામળ વાણી, નિદ્રવ્ય મુખમંડન, પવિત્ર લક્ષ્મીના મેળાપ એ સર્વ કાર્ય વિના પણ વશ કરવાનાં સાધન છે. પછી મહુ દ્વેષ થવાને લીધે તે સર્વે શાક્યો નિર ંતર ગુપ્ત રીતે કનકમ જરીનાં છિદ્ર ખાળવા લાગી. '' હવે તે કનકમંજરી હંમેશાં મધ્યાહ્નને વખતે એકાંતમાં પેાતાનાં પૂર્વના વસ્રો પહેરી અને આરસામાં પોતાના આત્માને જોતી છતી પેાતાની નિંદા કરતી હતી. આ તેણીનુ છિદ્ર જોઇ બહુ હર્ષ પામેલી રાણીઓએ તુરત એકાંતમાં રાજા પાસે આવીને વિનંતિ પૂર્વક કહ્યું કે “હે સ્વામિન્ ! એ તમારી ક્ષુદ્ર સ્ત્રી નિર ંતર કામણ કરે છે. જો અમે ખાતુ ખેલતાં હાઇએ તે આપ પાતે મધ્યાહ્નને વખતે ત્યાં જઈ જુએ કે તે શુ જુએ છે.” સ્ત્રીઓનાં આવાં વચન સાંભળી ભૂપતિ તે કનકમ’જરીનું સ્વરૂપ જાણવા માટે તે જ્યાં રહેતી હતી તે ઘર પ્રત્યે તેજ વખતે તુરત ગયા. અહિં કનકમ જરી જ્યારથી રાજાને પરણી તે દિવસથી આરંભીને તે હમેશાં અપાર વખતે પેાતાના આત્માને શિખામણ આપતી. એવી રીતે કે ાતે એકાંતમાં જઇ, રાજાએ આપેલા વસ્ત્રાલ કારને ત્યજી દઇ અને પેાતાના પિતાએ આપેલા નિધ વસ્ત્રાદિકને ધારણ કરતી, તેમજ પેાતાના પૂર્વના કાચ અને કથિરના ઘરેણાને ધારણ કરીને તે ચિત્રાંગદ પુત્રી, પેાતાના આત્માને એવી રીતે પ્રતિખેાધ કરતી કે “ હું આ મન્! તું પેાતાના આ પૂર્વનાં આભરણાના વિચાર કરી અને આ રાજ્યલક્ષ્મીથી અનર્થકારી એવું માન ન કરીશ. હે જીવ! તું સ્વામીની સ ંપત્તિએ કરીને પોતાને ન ભૂલી જા, કારણુ મદ્ય અને વિષથી પણ માયાની મેહશક્તિ બહુ મ્હાટી છે. પતિની ભક્તિ વિના સ્ત્રીએ રૂપ, વશ, વેષ કે કામણે કરીને સુખી થતી નથી. વળી તેઓ શિયળ વિના અલંકાર, દિવ્ય વસ્ત્ર કે અંગકાંતિથી શૈાલતી નથી. ” વિવેકવાળી અને આત્માના વશીકરણ કાર્યને જાણનારી કનકમંજરી આ પ્રમાણે નિત્ય પેાતાના આત્માને શિખામણ દઈ અને પછી બીજું કાર્ય કરતી. આ વખતે ગુપ્ત રીતે છિદ્ર જોવા માટે આવેલા રાજા તેણીનું સર્વ વૃત્તાંત સાંભળી બહુ હર્ષ પામ્યા. પછી પ્રસન્ન થએલા રાજાએ તેણીને પટ્ટરાણી પદ આપ્યુ. કહ્યું છે કે—સ્રીઓની પતિને વિષે ભક્તિ એજ એક કાર્ય વિનાનું વશીકરણ છે. શાકયાને અત્યંત તાપ પમાડનારી કનકમંજરી ઉત્કૃષ્ટ ગુણને પામી. કહ્યુ` છે કે અગ્નિમાં તપાવેલું સુત્ર અધિક તેજવાળું થાય છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ શ્રીનગતિ ગાંધારનું ચરિત્ર (૪૯) એકદા ઉદ્યાનમાં વિમલાચાર્યને આવેલા સાંભળી ભૂપતિ, પટ્ટરાણી સહિત તેમને વંદન કરવા ગયે. પાંચ અભિગમનથી અવગ્રહની અંદર પ્રવેશ કરીને ભૂપતિએ ત્રણ પ્રદક્ષિણા કરવા પૂર્વક ગુરૂને નમસ્કાર કર્યા. પછી રાજાદિ સર્વે મનુષ્ય પોત પોતાને યોગ્ય આસને બેઠા એટલે ગુરૂએ મેઘની પેઠે દેશના રૂપ અમૃતને વર્ષાદ કરવા માંડયો. “જેમ સમુદ્રમાં પડી ગએલું ચિંતામણિ રત્ન દુર્લભ થાય છે તેમ આ સંસાર સમુદ્રમાં ખોવાઈ ગએલો મનુષ્યભવ પણ ફરીથી મલ મુશ્કેલ થઈ પડે છે. હા ! જે મનુષ્યો, કામની ઈચ્છાથી પિતાના મનુષ્ય ભવને વૃથા ગુમાવે છે તેઓ નિ પોતાના આંગણામાં ઉગેલી ક૫લતાને ઉખેડી નાખી વિષવલ્લીને વાવવા પ્રયત્નો કરે છે. હે ભવ્ય જી! રાગાદિ દોષથી નિમુક્ત એવા દેવ, પરિગ્રહરહિત ગુરૂ અને જિનભાષિત ધર્મ એજ તત્ત્વ છે. માટે તમે નિરંતર તે તત્વને આશ્રય કરે. જે દેવાદિકને વિષે બેધ તે જ્ઞાન કહેવાય છે. અને તે જ્ઞાનને વિષે જે પ્રીતિ તેનું નામ સમક્તિ કહેલું છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ માર્ગ દેવ, ગુરૂ અને ધર્મ રૂપ ત્રણ તત્વથી ગોચર હોવાથી ત્રણ પ્રકારનો કહેલો છે. હે નૃપતિ ! તેજ માર્ગ નિચે ભવ્ય જીને મોક્ષાથે થાય છે.” આ પ્રમાણે સૂરિનું ધર્મવ્યાખ્યાન સાંભલી ધર્મકાર્યમાં વિશેષે તત્પર થએલો ભૂપાલ, કનકમંજરીની સાથે શ્રાવક ધમ પાલવા લાગ્યો. પછી તે જિતશત્રુ રાજા નિરંતર આ લોક તથા પરલોકને માટે રાજ્યનું અને અરિહંત ધર્મનું પરસ્પર અવિરેાધથી ન્યાયીરીતે પાલન કરવા લાગ્યા. એકદા રાણુ કનકમંજરીએ પિતાના પિતાને માંદે પડેલે જઈ નમસ્કાર મંત્ર આપે. ચિત્રાંગદ પણ તે નમસ્કારનું સમરણ કરતે છતે કાલથી મૃત્યુ પામ્યો. પછી કનકમંજરી પણ કેટલાક કાલે કરીને અરિહંત ધર્મનું આરાધન કરી કાલ ધર્મ પામીને દિવ્ય સુખના સ્થાન રૂપ દેવીપણું પામી. ત્યાંથી ચ્યવીને તે વૈતાઢય પર્વત ઉપર ભારતરણ નામના નગરમાં દંડશક્તિ નામના વિદ્યાધરાધિપતિની કનકમાલા નામે પુત્રી થઈ. એકદા કામદેવથી તપ્ત થએલા વાસવ નામના વિધાધરે તે વૈવનાવસ્થા પામેલી કનકમાલાને હરણ કરી ? આ મહા પર્વત ઉપર લાવ્યો. ત્યાં તેણે મંગલ ચિત્યની આગળ એક વેદી બનાવી. કારણ કે દેવતાઓની પેઠે વિદ્યારૂપ દ્રવ્યવાલા વિદ્યાધરો પણ પોતાની મરજી પ્રમાણે વિલાસ કરનારા હોય છે. પછી વિદ્યાના બલથી સર્વ સામગ્રી તૈયાર કરીને જેટલામાં તે વિદ્યાધર ઉત્સાહ પૂર્વક કનકમાલાનું ગાંધર્વ વિવાહથી પાણગ્રહણ કરવા તૈયાર થયો, તેટલામાં કનકમાળાને સુવર્ણ તેજ નામને મોટો ભાઈ તે ચાર રૂપ વાસવ વિદ્યાધરનો તિરસ્કાર કરતે છતો તેની પાછલ આવી પહોંચ્યો. પછી દુસહ એવા તે બન્ને જણા પરસ્પર ખકાનું યુદ્ધ કરતા છતા ક્રોધરૂપ અગ્નિમાં બળિદાન રૂપ થયા. આ અવસરે કનકમાલાને પ્રસન્ન થએલા કેઈ દેવતાએ બંધુના અગાધ શેકથી પીડા પામેલી અને ભયબ્રાંત થએલી Page #61 -------------------------------------------------------------------------- ________________ (૫૦) શ્રીઋષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. જાણી તેને એકાંત સ્થાનમાં લાવીને કહ્યું. “હે પુત્રી ! યુદ્ધમાં સન્મુખ હણાયેલા બંધુને તું શોક ન કર, જેમ દ્રવ્યથી દ્રવ્ય વૃદ્ધિ પામે છે. અને દુઃખથી દુઃખ વધે છે તેમ શેકાનુબંધી શેક બીજા શેકને શમાવત નથી. હે વત્સ! તું હારી પુત્રી હોવાથી હારા પ્રાણથી પણ વધારે વહાલી છું. માટે અહિં પ્રસન્ન ચિત્તથી નિ:સંદેહપણે દીર્ધકાલ પયત રહે. ” દેવતાનાં આવાં વચન સાંભલી કનકમાલા “ આ દેવતા કેણ, હું એની પુત્રી શી રીતે, એ મહારે વિષે કેમ સ્નેહ કરે છે તેમ મહારે અંતરાત્મા પણ તેને વિષે કેમ પ્રીતિ પામે છે ? ” એમ જેટલામાં વિચાર કરે છે તેટલામાં દઢશક્તિ વિદ્યાધરેંદ્ર ત્યાં આવી તેણુને અમૃત દ્રષ્ટિથી જોવા લાગ્યો. વલી તેણે ત્યાં પૃથ્વી ઉપર પરસ્પર હણાઈને પડેલા વાસવ વિદ્યાધરને તથા પોતાના પુત્ર સુવર્ણ તેજને દીઠા. એટલું જ નહીં પણ તે પોતાની આગલ પડેલી, કપાઈ ગએલા મસ્તકવાળી કનકમાલિકા પુત્રીને જોઈ વિચાર કરવા લાગ્યો. “ પ્રથમ આ અધમ વાસવે મારી પુત્રીનું હરણ કર્યું અને મહારા પુત્ર સુવર્ણ તેજને માર્યો. વલી મહારા પુત્રે તેને પણ મારી નાખ્યો દેખાય છે. અરે જીવ! દુઃખની બાઈરૂપ આ સંસારમાં કઈ સાર વસ્તુનું વર્ણન કરું? કે જ્યાં ઈષ્ટ પુરૂષના વિયેગ રૂપ અનિષ્ટ યોગથી ઉત્પન્ન થએલું દુ:ખ વૃદ્ધિ પામે છે. કયાં મહારો પુત્ર અને પુત્રી ? વળી કયાં આ શસ્ત્રધારી વાસવ? હે જીવ ! નિરંતર તું આ જગને સ્વમાના સમાન જાણુ. આ હાર શત્રુ અને આ મહારો મિત્ર એ કેવલ મેહનીજ ચેષ્ટા છે. મેહથી જ જડ હદયવાલા લકે પોતાનું હિત જાણી શક્તા નથી. અવલા માર્ગે ચાલનારાને વરી અથવા મિત્ર ગણુ એ સર્વ મનુવેને વિષે ભ્રાંતિ છે. આ મનુષ્ય સુખ દુઃખનું નિર્ણય કરેલું તત્વ જાણે છે કે અસં. તેષથી મહાદુઃખ અને સ તેષથી ઉલ્ક સુખ મળે છે.” આ પ્રમાણે વિચાર કરતા એવા તે લઘુકમી અને ધમિ એવા દઢશક્તિ વિદ્યાધરને પૂર્વ ભવના જાતિ મરણને લીધે સ્વયંબુદ્ધપણું પ્રાપ્ત થયું. પછી દેવતાએ વેષ આપે એટલે તે દઢશક્તિ ચારણુ મુનિ થયો. આ વખતે પુત્રી કનકમાલાની સાથે પેલા દેવતાએ આવીને તેને નમસ્કાર કર્યો. પુત્રીને જીવતી જોઈ અત્યંત વિસ્મય પામેલા ચારણ મુનિએ તે દેવતાને પૂછયું કે અહો ! આ શું?” દેવતાએ કહ્યું. “હે મુનિ! રણમાં પરસ્પર યુદ્ધ કરીને મૃત્યુ પામેલા તે બન્ને વિદ્યાધરની પાસે મેં માયાથી જ આ કન્યા મૃત્યુ પામેલી દેખાડી હતી.” મુનિએ “તમે તેવી માયા શા માટે કરી ?” એમ પૂછયું એટલે તે વ્યંતર દેવતાએ હસીને કહ્યું કે “હે મહામુનિ ! એ વાત તમે સ્થિર થઈને સાંભળે. પૂર્વે હું ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજા જિતશત્રુની પ્રિયા કનકમંજરીનો પિતા ચિત્રાંગદ નામે હતે. તેણીએ આપેલા નવકારના પ્રભાવથી હું મૃત્યુ પામીને વ્યંતર દેવતા થયે છું. અને તે હારી પુત્રી કનકમંજરી પણ દેવીપણાને અનુભવ કરીને પછી તમારી વિદ્યાધર પુત્રી થઈ છે. વાસવ વિધાધર તેણુને હરણ કરીને પ્રાસાદ આગલ લાવ્યું એટલામાં આ પર્વતમાં રહેતા એવા મેં અવધિજ્ઞાનથી તેને મહારી પુત્રી જાણું. પરસ્પર યુદ્ધ કરીને વાસવ તથા સુવર્ણ તેજ બને જણું મૃત્યુ પામ્યા. પછી હું જેટ Page #62 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAA પ્રત્યેકબુદ્ધ શ્રીનગાતી ગધારનું ચરિત્ર, (૫૧) લામાં તેને આશ્વાસન કરતો હતો તેટલામાં મેં તને આવતે જે. તેથી જ મે એવી માયા કરી હતી તે એમ ધારીને કે આ કનકમાળા તે પોતાના પિતાની સાથે ન જાઓ. આવી રીતે તમને નિરાશ કરવાના હેતુથી જ મેં તે માયા રચી હતી. હે મહામુનિ ! આપે આ હાર અપરાધ ક્ષમા કરે.” આ પ્રમાણે હાથ જોડીને ક્ષમા માગતા જોઈ તે વ્યંતર દેવતાને ચારણમુનિએ કહ્યું કે “તમે આ હારે વિષે યોજેલી તમારી માયા દિવ્ય છે. કે જે મહામાયાએ હારી સર્વ ભવરૂપમાયાને હરણ કરી લીધી. અહો ! તમે મહાર જરા પણ અપરાધ કર્યો નથી.” એમ કહીને તે મહામુનિ યંતર દેવતાને આશી આપી અન્યસ્થાને વિહાર કરી ગયા. હવે વ્યંતર દેવતાએ કહેલા પિતાના તે પૂર્વ ભવને સાંભળીને કનકમાળાને તુરત જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી તે પિતાના પૂર્વ ભવના પિતા રૂપ વ્યંતર દેવતાની પ્રાર્થના કરવા લાગી કે હે તાતે! હમણાં તમે તે હારા પૂર્વ ભવના પતિને મેલવી આપો.” વ્યંતરે કહ્યું. “હે પુત્રી ! ત્યારે યાચના કરવી પડે તેમ નથી કારણ કે આ યાચનામાં હારું જાગતું ભાગ્ય વિજયવંત વતે છે. ત્યારે પતિ જિતશત્રુ રાજા મૃત્યુ પામીને દેવતા થયો અને ત્યાંથી તે અવીને દઢરથ રાજાને પુત્ર સિંહરથ નામે થયો છે. તે પંડ્રપુરના મહારાજા, ગાંધાર દેશના અધિપતિએ આપેલા અશ્વથી હરણ થયો છતે આ પર્વત ઉપર આવશે આ વૈદ્યાદિ સર્વ સામગ્રી છતાં તે તને તુરત પરણશે માટે તે જ્યાં સુધી અહિં આવે ત્યાં સુધી આ સ્થાનકે રહે. એમ કહી વ્યંતરદેવ શ્રીજિનેશ્વરદેવને વંદન કરવા મેરૂ પર્વત ઉપર ગયે. બીજે દિવસે સિહરથ રાજા ત્યાં આવ્યો. (કનકમાળા સિંહરથ રાજાને પૂર્વભવનો સંબંધ કહીને કહે છે કે, હે સ્વામિન ! તે વ્યંતર દેવતા કાલેજ શ્રી જિનેશ્વર પ્રભુને નમસ્કાર કરવા માટે મેરૂ પર્વત ઉપર ગયા અને મહારા ભાગ્યથી ખેંચાયેલા તમે આજે અહિં આવી પહોંચ્યા.” સિંહરથ રાજા આ પ્રમાણે પિતાના પૂર્વભવની સર્વ વાત સાંભળી વિચાર કરતો હતો એવામાં પેલે વ્યંતરદેવ કે જે તેનો સસરો થતો હતો તે ત્યાં આવ્યો. પછી દિવ્ય વાજીત્રાના નાદ પૂર્વક શ્રી જિનેશ્વર પ્રભુનું પૂજન કરીને સિંહરથ રાજાએ મધ્યાન્હ ભેજન કર્યું. પછી દેવતાએ જેની સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરી છે એવા તે સિંહરથ રાજાએ તે પર્વત ઉપર એક દિવસ પેઠે એક માસ નિગમન કર્યો. પિતાને દીર્ઘકાળ થવાને લીધે રાજ્યની ખરાબી થવાની શંકા પામેલા રાજાએ અનિષ્ટ છતાં પણ પોતાની પ્રિયાને આ પ્રમાણે કહ્યું. “હે પ્રિયે! પ્રબલ એ શત્રુને સમૂહરાજ્યને ખરાબ કરશે. માટે હું ત્યાં જાઉં છું. આજથી પાંચમે દહાડે ફરી પાછા અહિં આવીશ. કનકમાલાએ કહ્યું. “હે નાથ ! આપ અહિં રહેવા માટે રાજ્યને ત્યજી દેવા શકિતવંત નથી જેથી આવજા કરવામાં આપને બહુ કષ્ટ થશે. માટે આપ હારી પાસેથી પ્રજ્ઞપ્તિ વિદ્યા ગ્રહણ કરો કે જેથી આવવું જવું સુખે કરીને થાય. પછી પ્રિયાએ આપેલી પ્ર Page #63 -------------------------------------------------------------------------- ________________ (૫૨), શ્રીષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. જ્ઞપ્તિ વિદ્યા રાજાએ તુરત અંગીકાર કરી અને સાધી. જેથી તે સિંહરથ રાજા સર્વ વિદ્યાધરોમાં અગ્રણી થયે. પછી પૂર્વભવના પ્રેમથી પૂર્ણ એવી પ્રિયાની રજા લઈ સિંહરથ ભૂપતિ, નગરવાસી લોકોએ કરેલા ઉત્સવ પૂર્વક પોતાના નગરમાં આવ્યો. ત્યાં કેટલા દિવસ નિગમન કરી ફરી તે પર્વત ઉપર ગયો. આ પ્રમાણે તેણે વારંવાર ત્યાં જવું આવવું કર્યું. પરંતુ કનકમામાળાને પિતાના મનમાંથી જરા પણ દૂર કરી નહીં. પછી તે તે હંમેશાં વિદ્યાના બલથી ત્યાં જવા આવવા લાગ્યો. તે ઉપરથી લોકેએ તેનું નગતિ એવું નામ પાડ્યું. હવે પછી સિંહરથને ઠેકાણે નગતિ ગાંધાર નામ આપવું. એકદા પેલે વ્યંતર દેવતા ખેદ ધરતો છતો સિંહરથ રાજાને કહેવા લાગ્યા. “હું આપના પૂજ્યપણાથી બીજા દેવતાઓની મધ્યે માન પામ્યો છું. હમણાં હું મ્હારા સ્વામીની આજ્ઞાથી બીજા દેશ પ્રત્યે જાઉં છું. પરંતુ આ પર્વતને વિષે અને પુત્રીને વિષે મહારે બહુ સ્નેહ છે. મહાત્મા પુરૂષને સ્નેહસહિત મુગ્ધપણુંમાં જરા પણ ભેદ નથી તેથી ચાતુર્યના સાગર અને જમાઈ રૂપ તમારી પાસે હું એટલી યાચના કરું છું કે, તમે હારી પુત્રીને પિતાના નગર પ્રત્યે લઈ જઈ આ પર્વતને શુન્ય કરશે નહીં. તેમજ આ હારા સ્થાનનું રક્ષણ કરશે.” આ પ્રમાણે કહીને તે વ્યંતર દેવતા પોતાના પરિવારને સાથે લઈ ચાલ્યો ગયો. સિંહરથ રાજાએ પણ તે વ્યંતર દેવાતાનું વચન અંગીકાર કરી પર્વતને શુન્ય ન કરવા માટે ત્યાં એક મોટું નગર વસાવ્યું. દેવાલયોથી દેદીપ્યમાન, દિવ્ય અમરાવતી સમાન અને કલ્યાણની શોભાના સ્થાન રૂપ તે નગરનું નગાતિપુર એવું નામ પાડયું. હેટા પ્રસાદના શિખર ઉપર રહેલા સુવર્ણના કલશે જાણે મધ્યાકાલના સૂર્યનાં મંડલ હાયની ? એમ શોભતાં હતાં. સિંહરથ એ પર્વત ઉપર રહેનારા વ્યંતરને અને તે નગાતિપુર એમ બે પ્રકારે રાજા થયે. ત્યાં પોતાની પ્રિયાની સાથે અસંખ્ય ભેગોને ભેગવત એ તે ભૂપતિ, દેગુંદક દેવની પેઠે શોભતો હતો. નિરંતર ન્યાયથી રાજ્યનું પાલન કરતા એવા તે રાજાને ત્યાં અનુકમે બહુ કાલ નિર્ગમન થયું. એકદા સિંહરથ રાજા પોતાના સ્વજનના આગ્રહથી નગરની પાસેના ઉદ્યાનમાં વસંત જેવા ગયે. ત્યાં તેણે માર્ગમાં ગુંજારવ કરતા ભ્રમરોથી વ્યાસ અને મંજરીના સમૂહથી મનોહર જાણે પૃથ્વીનું અદભૂત છત્ર હોયની ? એવું એક આંબાનું વૃક્ષ દીઠું. વસંત સમયથી ઉત્પન્ન થએલી અનેક કળીઓ વડે મને હર એવા તે વૃક્ષને જોઈ રાજા બહુ હર્ષ પામે. “પછી મંજરીના સમૂહની સંપત્તિએ કરીને શેભાના સ્થાન રૂપ અને મને એવું તે વૃક્ષ સર્વ પ્રાણુઓના મનને ખુશી કરે છે.” એમ પ્રશંસા કરતા એવા ભૂપતિએ પોતે આંબાની એક મંજરી લઈ વારંવાર સુંઘતા સુંઘતા આગળ પ્રયાણ કર્યું. પાછળ ગાડરિયા પ્રવાહના સરખા લેકેએ Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ શ્રીનગાતિ ગાંધારનું ચરિત્ર. ( ૫૩ ) મજરી, લ અને પત્રાદિ લઇ લઈને એ આમ્રવૃક્ષનું માત્ર થડ રહેવા દીધું. પછી ક્રીડા કરીને પાછા ફેરેલા રાજાએ ફક્ત થડવાલા તે આમ્રવૃક્ષને જોઈ વિચાર્યું કે, “ અહા ! નેત્રની પ્રીતિ કરનારા આ આમ્રવૃક્ષ પ્રથમ મેં કેવા દીઠા હતા. છતાં તેની આવી અવસ્થા થઇ ? ખરેખર એનાજ સમાન દશા મનુષ્યેાની પણુ ઘણું કરીને થાય છે. સંસારમાં પરિવર્તન થઇ રહેલા સર્વ ભાવાને અનિત્યપણાને લીધે શું નિશ્ચે વિપ યપણું નથી પ્રાપ્ત થતું ? દુ:સ્થ એવા મનેારથની પેઠે નિવન નિવન ધન, કુટુંબ અને દેહાર્દિ સવ નાશ પામે છે. આ સર્વે સંસારની સ્થિતિ સંધ્યાના વાદલાના રંગની પેઠે, હસ્તિના કાનની પેઠે, વલી વિજલી અને પાકેલા પત્રની પેઠે તેમજ મટ્ઠાન્મત્ત એવી સ્ત્રીના ટાક્ષની પેઠે સ્થિરતા પામતી નથી. પાપ પુણ્યથી ઉત્પન્ન થએલા અને અપાર એવા ભવના એક કારણ રૂપ એવા જેના અસાતા સાતા રૂપ પાપ પુણ્ય શાંત થયાં નથી એવા જીવ કયારે પણ સિદ્ધિપદ રૂપ મહેલ ઉપર ચડી શકવાને સમર્થ થતા નથી. અનાદિસિદ્ધ, શાશ્વત અને અમૂર્ત એવા જીવને નાશવંત સ્વભાવવાલા અને મૂર્તિમંત એવા દેહની સાથે વૃથા મમત્વપણું છે. માટે હે જીવ ! તું દેહ ઉપરના મેહ ત્યજી દે. ” આમ્રવૃક્ષની શ્રી અથવા અશ્રી જોઇ આ પ્રમાણે વિચાર કરતા એવા તે નગાતિ ગાંધાર ભૂપતિ પ્રતિધ પામીને પ્રત્યેકબુદ્ધપણું પામ્યા. તે વખતે દેવતાએ તેને તુરત સાધુના વેષ આપ્યા. इति श्रीनगाति चरित्रम् >> ?? હવે કરકડું, દ્વિમુખ, નામિ અને નગાતિગાંધાર એ ચારે મુનીશ્વરા પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા અનુક્રમે ક્ષિતિપ્રતિષ્ટ નગરને વિષે આવ્યા. ત્યાં તેઓ કોઈ બહુ ન્હાના એવા ચતુર્મુખ દેવમંદિરમાં પૂર્વાદ દિશાઓને વિષે અનુક્રમે શુદ્ધ ધ્યાનમાં નિરંતર એક ચિત્તવાલા થયા છતાં બેઠા. આ વખતે અત્યંત પ્રસન્ન થએલા મનવાલા મદીરાધિપતિ દેવ વિચાર કરવા લાગ્યા કે, આ સતાષધારી મહામુનિઓનું મ્હારે શી રીતે આતિથ્ય કરવું ? નિશ્ચે આજે હું કૃતકૃત્ય, ધન્ય અને પુણ્ય દેહવાળા થયા જે પવિત્ર દનવાલા આ મુનીશ્વરાએ આજે મ્હારા મંદિરને પવિત્ર કર્યું. હમણાં એમના સન્મુખ થઈને બેસવું એજ આતિથ્ય કરવું ચેાગ્ય છે. ” એમ ધારીને તે દેવતા તે ચારે મુનિએની તરફ ચાર મુખ કરીને બેઠા. આ વખતે ખરજ આવવાને લીધે સળીવડે ખણુતા એવા કરકડુ મુનિને જોઇ દ્વિમુખ મુનીશ્વરે કહ્યું કે, “ તમે પુર, અંત:પુર, રાજ્ય અને દેશ ત્યજી દીધા છે છતાં ફરીથી પરિગ્રહ શા માટે કરેા છે ? ” દ્વિમુખનાં આવાં વચન સાંભલી કરકડુ જેટલામાં તેમને ઉત્તર આપવા જાય છે. તેટલામાં ઉત્પન્ન થયા છે તર્ક જેમને એવા નમિ મુનિએ દ્વિમુખને કહ્યું. “ તમે પિતા સંમધિ રાજ્યના કાને ત્યજી દીધું તેા પણ આજે ફરીથી તેવું કામ શા માટે કરા છે. ” ફ્રિમુખ જેટલામાં નમિ મુનીશ્વરને ઉત્તર આપવાના Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રીત્રષિમહલ વૃત્તિ ઉત્તરાદ્ધ વિચાર કરે છે. તેટલામાં નગાતિ રાજર્ષિએ નમિને કહ્યું. “જે તમે રાજ્યને ત્યજી દઈ મુક્તિ પામવાની ઈચ્છા કરતે હો તે સર્વ કાર્યના કરણહાર તમે બીજું કાંઈ બોલવાને એગ્ય નથી.” પછી કરકડુએ નગાતિ મુનિને શાંત, હિતકારી, મધુર અને અમૃત સમાન વચન કહ્યું, “ મેક્ષ માર્ગને પામેલા બ્રહ્મચારી અને સાધુને હિતની શિખામણ આપતા એવા મુનિઓને દેષ કહે એ આપને એગ્ય નથી. ગમે તે સાથે માણસ આપણા ઉપર ક્રોધ કરે, ષ કરે અથવા તે આપણી વાણી મહાવિષ સમાન માને પરંતુ પોતાના પક્ષને ગુણકારી મુનિએ તો હિતકારી અમિતવાણી બોલવી. ” આ પ્રમાણે પરસ્પર ધર્મસંવાદ કરતા એવા તે મહાત્માઓને કેવલજ્ઞાન થયું જેથી તેઓ અનુક્રમે મોક્ષપદ પામ્યા. હે ભવ્યજને! તમે પોતાના કિતને મ િ મનુષ્યના તાપને હરણ કરનારું કરડુ, નમિ, દ્વિમુખ અને નગાતિ સરિઝલે. इतिथी भर्द्धनगणिप्रणीतायां श्रीऋषिमंडलवृत्तौ द्वितीयखंडे चतुःप्रत्येक बुद्धचरित्रवर्णन नामाधिकार सभाप्तः ॥ . मणकहिअसत्तम-पुढवीसव्वहासिद्धिगइजोगो॥ दस पसन्नचंदो, तत्कालं केवलं पत्तो ॥ ६३॥ ધ નેશ્વર પ્રભુએ કહ્યો છે સાતમી નરકગતિને અને સર્વાર્થસિદ્ધિવિમાન ગતિનોને જેમને અને વલી તેજ વખતે કેવળજ્ઞાન પામેલા શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિ આનંદ પામે. ૬૩ पिउतावसस्वगरणं, पमज्जयंतस्स केवलं नाणं ॥ उपन्नं जस्स कए, वकलचीरिस्स तस्स नमो ॥ १४ ॥ પિતારૂપે તાપસના ઉપકરણને પ્રમાર્જન કરતા એવા જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તે વલ્કલીરિને નમસકાર થાઓ. ૬૪ | | અમચંદ્ર રાષિની સાથ છે. સર્વ પ્રકારના વિઘને હરણ કરનારા શ્રી અજિતનાથ તીર્થકરને હર્ષથી નમસ્કાર કરીને પાપનો નાશ કરનારૂં શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિનું ચરિત્ર કહું છું. પૂર્વે એકદા શ્રી મહાવીર પ્રભુ રાજગૃહ નગરના ગુણશિલ નામના દૈત્યને વિષે સમવસર્યા. ત્યાં હર્ષ પામેલા દેવતાઓ સમવસરણની રચના કરી એટલે સિંહાસન પર બિરાજમાન થએલા શ્રી અરિહંત પ્રભુએ ચાર પ્રકારની ધર્મ દેશના આરંભ કર્યો. શ્રી વિરપ્રભુને સમવસરેલા જાણુ મહારાજ શ્રેણિક હર્ષ પામતે છતે પોતાના પરિવારસહિત તેમને વંદન કરવા જવા માટે નગરથી બહાર નિક. મહારાજા એક્ઝિી સેનાની અગ્રભાગમાં સુમુખ અને દુર્ગખ નામના બે સુભટે ચાલતા હતા. Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક બુદ્ધ શ્રીપ્રસન્નચંદ્રરાજર્ષિનું ચરિત્ર, (૫૫) તેઓએ એક પગે ઉભા રહેલા, ઉંચા હાથ રાખેલા સૂર્ય સામું જોઈ રહેલા અને વલી ઈદ્રિયે વશ કરવાથી જાણે સાક્ષાત્ મૂર્તિમાન શાંત રસ હોયની ? એવા તેમજ કષાયરૂપી વસ્ત્ર વિનાના કોઈ મુનિને દીઠા. પછી તેમાંથી એકે (સુમુખે ) કહ્યું. અહો ! શુદ્ધ આત્માવાલા આ સાધુશિરોમણિ વંદના કરવા યોગ્ય છે. જે તે આ પ્રકારનું તપ કરે છે. અહો ! નિશ્ચ એમનું તપ દુષ્કરકારી છે. કારણ તે એક પગે ઉભા રહી સૂર્ય સામું જોઈ તપ કરે છે. ખરેખર આ મહાત્માને સ્વર્ગસંપત્તિ અથવા મેલ દૂર નથી કારણ કે મહાતપથી દુ:સાધ્ય વસ્તુ પણ મેળવી શકાય છે.” સુમુખનાં આવાં વચન સાંભલી દુર્મુખે કહ્યું. “હે બાંધવ! એ પ્રસન્નચંદ્ર રાજા છે. તે તું શું નથી જાણતો? એનું સર્વ તપ વૃથા છે. એણે પ્રધાનની સાર સંભાળ નીચે પોતાના બાલપુત્રને રાજ્ય સોંપ્યું છે. પરંતુ તેઓ વૃક્ષના અપકવ ફલની પેઠે બાલપુત્રને રાજ્યમાંથી હમણાંજ કાઢી મૂકશે. તેણે પ્રધાનોને જે પોતાનું રાજ્ય રક્ષણ કરવા એંધ્યું છે તે કેવળ બીલાડીના બચ્ચાઓને દુધ ભળાવવા જેવું કર્યું છે. જ્યારે પ્રધાને તે પુત્રને નષ્ટ કરશે ત્યારે તે રાજાના વંશને છેડ થયેજ જાણ, અને તેમ કરવાને લીધે પોતાના પૂર્વ જેનું નામ નાશ પામવાથી તે પાપી થયે ન કહેવાય કે શું? વલી વ્રત લેનારા તે રાજાએ પોતાની માનવંતી પ્રિયાઓને શિધ્ર ત્યજી દીધી છે. તે હવે તે અનાથ સ્ત્રીઓની આલોકમાં શી ગતિ થશે તે કહે ?” આ પ્રમાણે તે બને. સુભટના પરસ્પર થતા સંવાદને સાંભળી તે મહામુનિનું શુભ ધ્યાન નાશ પામ્યું. તેથી એ રાજર્ષિ વિચાર કરવા લાગ્યો કે “અહા ! મેં તે પ્રધાનને મોટો સત્કાર કર્યો તે સર્વ ભરમમાં આહુતિ દીધા જેવું થયું. પાપ કર્મ કરનારા એ જડ પ્રધાનએ હારા બાળપુત્રનું રાજ્ય લઈ લેવાનો વિચાર કર્યો તે પોતાના સ્વામીને ઘાત કરનારા દુષ્ટોને ધિક્કાર થાઓ. જે હું ત્યાં જાઉં તો તે દુષ્ટોને નવા નવા નિગ્રહથી શિક્ષા કરૂં, મ્હારે બહુ તપવડે કરીને અથવા જીવિતવડે શું કામ છે જે હું કુમંત્રીઓએ કરેલા હારા પુત્રના પરાભવને સાંભળું છું.” આ પ્રમાણે દષ્ટ ધ્યાનથી મલીન એવો તે રાજર્ષિ કોપ રૂપ પિશાચે અધિક ગ્રસિત કર્યો છતો પિતાનું વ્રત ભૂલી ગયો. પિતાના ક્ષત્રિયતેજથી વ્યાપ્ત અને સ્કૂરણયમાન રેમપંક્તિવાળે તે રાજર્ષિ, પોતાના પુત્રના શત્રુરૂપ દુષ્ટ મંત્રિઓને જાણે પ્રત્યક્ષ દેખતો હાયની ? એમ પૂર્વના અભ્યાસના વશથી અને ધારણ કરી યુદ્ધમાં ચિત્તવડે તેઓને ખંડ ખંડ કરી નાખવા લાગ્યો. મહા કોધ પામેલા તે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ મનવડે શત્રએને છેદન ભેદનાદિ કયું કયું દારૂણ દુષ્ટ કર્મ નથી કર્યું? આ વખતે શ્રીજિનેશ્વરની ભક્તિરૂપ અમૃતથી સિચન કરાએલું છે ચિત્તરૂપ વૃક્ષ જેનું અને કાર્યજ્ઞ એવો શ્રેણિક રાજા તે સ્થાનકે (જ્યાં પ્રસન્નચંદ્ર રાજર્ષિ ઉભા છે ત્યાં આવી પહોંચ્યા. મુનિને જોઈ તુરત હસ્તિ ઉપરથી નીચે ઉતરેલા મહારાજા શ્રેણિકે મુકુટવડે પૃથ્વીને સ્પર્શ કરતા છતાં ભક્તિથી તેમને નમસ્કાર કર્યો. એટલું જ નહિ પણ તે મગધેશ્વર, એક પગે ઉભા રહેલા, ઉંચા હાથ રાખેલા અને સૂર્ય સામું જોઈને તપ કરતા એવા તે મહા Page #67 -------------------------------------------------------------------------- ________________ (૫૬) શ્રી રષિમંડલ વૃત્તિ ઉત્તરદ્ધ. મુનિને જોઈ બહુ હર્ષ પામે. પછી શ્રેણિક રાજા રાજર્ષિના અદ્ભૂત તપના પ્રાગ૯ભ્યપણાને વિચાર કરતો છતા શ્રીવદ્ધમાન સ્વામી પાસે ગયો. ત્યાં તે પંચાંગથી પૃથ્વીને સ્પર્શ કરી શ્રીજિનેશ્વરને નમસ્કાર કરી હાથ જોડીને યોગ્ય સ્થાનકે બેઠે. પછી અવસર આવ્યું હર્ષથી શ્રીજિનેશ્વર પ્રભુને નમસ્કાર કરી હાથ જોડી શ્રેણિક રાજાએ પૂછયું “હે પ્રભે! મહા ધ્યાનમાં બેઠેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિને મેં જ્યારે જોયા હતા તે વખતે તેઓ જે મૃત્યુ પામે તો તે કઈ ગતિ પામે ?” પ્રભુએ કહ્યું. “જે તે વખતે કાળ કરે છે તે રાજર્ષિ નિચે મહાદુઃખદાયી સાતમી નરક પ્રત્યે જાય.” પ્રભુનાં આવાં વચન સાંભળી શ્રદ્ધાવાનું સરળ બુદ્ધિવાળા શ્રેણિક રાજાએ વિચાર્યું કે “ હા, હા ! મહાતીવ્રતપવાળા એ મહામુનિને આવી ભયંકર ગતિ કેમ હોય ?” આમ ધારી ફરી તેણે પ્રભુને પૂછયું. “હે નાથ ! જે તે મહામુનિ અત્યારે કાળ કરે તે કઈ ગતિ પામે?” પ્રભુએ કહ્યું. “હે નરેશ્વર ! હમણું તે તપરૂપ દ્રવ્યવાળા રાજર્ષિ સર્વાર્થસિદ્ધને પામવા યોગ્ય છે.” ભૂપતિએ કહ્યું. “હે પ્રભે ! આપની વાણી આમ જુદી જુદી કેમ થઈ ? શ્રીજિનેશ્વરની વાણું મૃષા હોતી નથી માટે અજ્ઞાની એવા મને તે યથાર્થ રીતે સમજાવો?” અરિહંત પ્રભુએ કહ્યું. “હે રાજન ! જ્યારે તેં એ રાજર્ષિને નમસ્કાર કર્યા ત્યારે તેમને સેદ્રધ્યાન હતું પણ હમણાં તે શુક્લધ્યાની થયા છે એજ કારણથી જે તે તે વખતે મૃત્યુ પામ્યા હતા તે વૈદ્રધ્યાનના વશપણને લીધે નરકને એગ્ય હતા. અને હમણાં શુકલ ધ્યાનના ચેગથી સર્વાર્થસિદ્ધિપદને ગ્ય થયા છે. ” શ્રેણિક રાજાએ કેવળજ્ઞાનથી સૂર્યરૂપ શ્રી પ્રભુને પૂછ્યું કે ? ” એમને હૈદ્રધ્યાન અને શુક્લધ્યાન શાથી થયું? શ્રીવદ્ધમાન પ્રભુએ કહ્યું. કે તેમણે હારા સુભટના મુખથી એવી વાર્તા સાંભળી જે પોતાના પુત્રને પરાભવ થવાને છે. એ કારણથી પુત્રસ્નેહને લીધે ક્રોધવડે આકુળ વ્યાકુળ થએલે તે પ્રસનચંદ્ર રાજર્ષિ પિતાના સુભટ સહિત પ્રધાનની સાથે વૈરથી યુદ્ધ કરવા લાગ્યો. જાણે પ્રત્યક્ષ યુદ્ધ કરતો હાયની ? એમ પ્રધાનોની સાથે માનસિક યુદ્ધ કરતાં તેનાં સર્વ શસ્ત્રો ખુટી પડયાં. તેથી તે બહુ ખેદાતુર થયા. પછી પિતાના આત્માને સંનદ્ધમાની ક્રોધથી આકુળ વ્યાકુળ થએલો તે વિચારવા લાગ્યું કે “ હું મહારા મસ્તક ઉપર રહેલા મુકુટવડે તે સર્વે દુશ્મનના આયુધને તેડી નાખી મારી નાખું.” આમ ધારી જે તે મુકુટ લેવાની ઈચ્છાથી હાથ મસ્તક ઉપર મૂકવા ગમે તેટલામાં તેને પિતાના લોચ કરેલા મસ્તકને સ્પર્શ થવાથી પોતાનું વ્રત સાંભ ન્યું. પછી તે રાજા વિચારવા લાગ્યો. જે “વૈદ્ર ધ્યાન કરનારા મને ધિક્કાર થાઓ ધિક્કાર થાઓ. હવે મમતારહિત એવા હારે પ્રધાને વડે અને પુત્રવડે શું કામ છે ?” આ પ્રમાણે વિચાર કરતા એવા તે રાજાને સર્વ મેહાંધકાર નાશ પામ્યો એટલે કરી તેના ચિત્તમાં વિવેકરૂપ નિર્મળ સૂર્ય ઉદય પામ્યું. પછી તે જાણે પિતાની આગળજ હાયની ? એમ અમને ભક્તિથી વંદના કરી, પ્રતિક્રમણ કરી તથા આલેચના લઈ ફરી શુકલધ્યાન ધ્યાવા લાગ્યા. (શ્રી મહાવીર પ્રભુ શ્રેણિક રાજાને કહે છે કે ) Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રીપ્રસન્નચંદ્રરાજર્ષિનું ચરિત્ર, ( ૧૭ ) હે રાજન ! દુષ્ટ ધ્યાનરૂપ અટવીમાં ઉત્પન્ન થએલા કર્મરૂપ વૃક્ષના સમહને ભસ્મીભૂત કરી હમણું તે રાજર્ષિ કેવળજ્ઞાન પામ્યા છે.” પ્રભુએ વર્ણન કરેલા શ્રીપ્રસન્ચંદ્ર રાજર્ષિના ચરિત્રરૂપસુગંધિવડે વાસીત થએલા શ્રેણિક રાજાએ હર્ષથી પ્રભુને પૂછ્યું કે હે ભગવન્ ! પિતાના બાળપુત્રને રાજ્યસન ઉપર બેસાડી એ પ્રસન્નચંદ્ર ભૂપતિએ શામાટે દીક્ષા લીધી ?” શ્રી મહાવીર પ્રભુએ કહ્યું કે – પિતનપુરમાં નામના નગરમાં યથાર્થ નામવાલો સોમચંદ્ર રાજા રાજ્ય કરતે હતે તેને સરલ સ્વભાવવાળી, વિવેક અને વિનયથી ઉદાર તેમ શીલરૂપ અલંકારને ધારણ કરનારી ધારિણી નામે સ્ત્રી હતી. એકદા ગોખમાં બેઠેલી રાણી પિતે હાથથી રાજાના કેશને જોતી હતી એવામાં તેણુએ ભૂપતિના મસ્તકમાં પળીયાં જોયાં. તેથી તેણીએ “હે સ્વામિન્ ! આ દૂત આવ્યો.” એમ ભૂપતિને કહ્યું. રાજાએ આમ તેમ જઈને કહ્યું. “અહિં દૂત કેમ દેખાતું નથી ?” તે ઉપરથી રાણીએ તેના મસ્તકને પળી દેખાડ. રાજા પળીને જોઈ “જીવિત રૂ૫ ભૂપતિને ઉત્તમ ધર્મદુત રૂપ આ પળી છે. વળી એ વૃદ્ધાવસ્થાને હેતુ છે.” એમ કહીને બહુ ખેદ કરવા લાગે. ધારિણુએ કહ્યું. હે નાથ ! તમે એક પળીને જોઈ અત્યંત ખેદ કરતા છતા બહુ વૃદ્ધ પુરૂષની પિઠે લજજા કેમ પામે છે? મેં જેવી રીતે તમારી વૃદ્ધાવસ્થા વાતોથી પણ પ્રસિદ્ધ ન થાય તેવી રીતે પટહના ઉદઘોષણથી સર્વ લોકને નિષેધ કર્યો હતો.” ભૂપતિએ કહ્યું હે સુંદરી ! પળી આવવાને લીધે હું લેકથી ક્યારે પણ લજ્જા પામું તે નથી પરંતુ હારા ખેદનું કારણ એ છે કે અમારા પૂર્વજોએ પળી આવ્યા પહેલાં દીક્ષા લીધી છે અને હું મળી આવ્યા છતાં પણ કામાસક્ત થઈ રહ્યો. હું સવારમાંજ રાજ્ય ત્યજી દઈ નિર્મલમને વ્રત અંગીકાર કરું, પરંતુ હજુ સ્તનપાન કરતા એવા બાલપુત્રને વિષે રાજ્યભાર કેમ આરોપણ થાય ? અથવા વ્રત અંગીકાર કરતા એવા મહારે હવે રાજ્ય અને પુત્રવડે શું? હું તે આનંદથી વ્રત લઈશ. તું હારા પિતાના પુત્રને વૃદ્ધિ પમાડ.) ધારિણીએ કહ્યું. “હું આપના વિના રહેવાની નથી. કારણ સતી સ્ત્રીઓ સર્વ વખતે પતિને અનુસરનારી હોય છે. પૂર્ણ મનોરથવાલા આપ, બાલપુત્રને રાજ્યાભિષેક કરે અને હું તે છાયાની પેઠે આપની વનમાં પણ સેવા કરીશ. પુત્ર પ્રસન્નચંદ્ર બાલ છે. તોપણ તે વનવૃક્ષની પેઠે પોતાના કર્મથી વૃદ્ધિ પામશે. તેને હારા વૃદ્ધિ પમાડવાવડે કરીને શું?” પછી સેમચંદ્ર રાજા પુત્રને રાજ્યાભિષેક કરી પોતે સ્ત્રી અને ધાત્રી સહિત વનમાં જઈ તાપસ . ત્યાં તે મહા શૂન્ય વનમાં કઈ આશ્રમ પ્રત્યે રહી સુકાં પત્રાદિકનું ભોજન કરતો છતો દુષ્કર તપ કરવા લાગ્યું. વનમાં તેણે પાંદડાં વિગેરે એકઠાં કરી તેની એક વટેમાર્ગુને તથા મૃગોને શીતલ છાયાના સુખને આપનારી ઝુંપડી બનાવી. પ્રેમના સમૂહથી વ્યાસ એવો સોમચંદ્ર ભૂપતિ, પોતાની પ્રિયાને માટે વનમાંથી મધુર ફલ અને જલ લાવી આપતે. રાણી ધારિણી Page #69 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તરાદ્ધ પણ પતિના ઉપર બહુ અનુરાગને લીધે કેમલ તૃણાદકથી તેને માટે શય્યા ખનાવતી એટલુંજ નહિં પશુ તે પોતાના સ્વામીની આજ્ઞા લઈ દિવસે પાકેલા ઇંગુદી ફૂલ લઇ આવતી ને તેના રાત્રીને વિષે દીવા કરતી. વલી તે પોતાના સુખને માટે બહુ લીલા વનના છાણુથી આશ્રમને લીંપતી અને વારવાર ખાલતી, એ આશ્રમમાં મૂગના બચ્ચાંઓને લાલન પાલન કરતા એવા તે સ્ત્રી પુરૂષ તપ કષ્ટ નહિ જાણુતા છતાં બહુ સમય નિમન કર્યો. ધારિણીને તાપસી દીક્ષા દીધા પહેલાંનેા રહેલા તેમજ સ ંતાષ સુખના દાહઢવાળા ગર્ભ, કોઇ પ્રકારની પીડા કર્યા વિના ત્યાં અનુક્રમે વૃદ્ધિ પામ્યા. એકદા ધારિણીએ પવિત્ર લક્ષણવાળા પુત્રને જન્મ આપ્યા અને તેનું નામ વલ્કલચરી પાયું. ધારિણી સૂતીકાના રોગથી મૃત્યુ પામી જેથી તે ખાળક દૈવયોગથી માતા રહિત થયા. પછી સામચંદ્ર તાપસે નિરંતર વનની મહિષીએનુ દુધ પાઇ વૃદ્ધિ પમાડવા માટે તે પુત્ર ધાત્રીને સોંપ્યા. ધાત્રી પણ કેટલેક કાળે દૈવયેાગથી મૃત્યુ પામી જેથી સામચંદ્ર પોતે તે બાળકને દુધ પાવા વિગેરેતુ' કામ કરવા લાગ્યા. અનુક્રમે વૃદ્ધિ પામેલે તે ખાળક વલ્કલચીરિ ચાલવા શીખ્યા, જેથી તે ન્હાના મૃગલાંઓ સાથે વનમાં ક્રીડા કરવા લાગ્યા વનમાંથી આણેલા પવિત્ર ધાન્યની રસાઇ કરી સામચંદ્ર પોતે તે ખાળકને ભાજન કરાવતા. વનનાં ખીજા ફૂલ ફુલ વિગેરેથી પોષણ કરીને સામચન્દ્રે તે ખાલકને પોતાના દુ:સહ તપમાં મદદગાર બનાવ્યેા. પછી ચાવનાવસ્થા પામેલા અને હંમેશાં સર્વ કામ કરવામાં સમર્થ થએલેા એ વલ્કલચીરિ પિતાની ભકિત કરવામાં તત્પર થયા. અંગને ચાંપવું તથા વનમાંથી સ્જિદ લાવી આપવાં ઇત્યાદિ તે સર્વ વ્રતમાં ઉત્તમ એવી પિતૃભકિત કરવા લાગ્યા. આ વલ્કલચીરી વ્રતી જન્મથી આરંભીને બ્રહ્મચારી હતા કારણ કે સ્ક્રીરહિત વનમાં વસતા એવા તેણે સ્ત્રીનું નામ પણ જાણ્યું નહતું. એકદા પ્રસન્નચંદ્ર રાજાએ વનમાં રહેલા પેાતાના પિતાની અને ધારિણી માતાના ઉત્તરથી ઉત્પન્ન થએલા પેાતાના અધુ વલ્કલચીરીની વાત સાંભળી, તેથી “ એ મ્હારા બંધુ કેવા હશે ? અને તેને મેલાપ મને શી રીતે થાય? ” એમ વિચાર કરતા છતા તેને મલવા માટે અધિક ઉત્સાહ કરવા લાગ્યા. પછી તેણે ચિત્રકારને એલાવીને આજ્ઞા કરી કે “ તમે વનમાં જઇ પિતાના ચરણકમળસહિત ત્યાં નિવાસ કરતા તથા નિર ંતર પિતૃભકિતમાં પરાયણ એવા મ્હારા ન્હાના બંધુનું રૂપ આલેખીને ઝટ અહિ લાવેા. ” પછી ચિત્રકારે “ અમે આપને હુકમ પ્રમાણ કરીએ છીએ. ” એમ કહી સેામચંદ્ર તાપસના નિવાસથી પિયત્ર થએલા વનપ્રત્યે આવ્યા. ત્યા તેઓએ જાણે વિશ્વકર્માની બીજી મૂત્તિ હાયની ? એમ દર્પણુના પ્રતિબિંબની પેઠે તેની ( વલ્કલચીરિની ) યથાર્થ મૂર્ત્તિ આલેખી. પછી તે ચિત્રકારોએ સૃષ્ટિને અમૃત સમાન વલ્કલચીરીનું રૂપ પ્રસન્નચંદ્ર રાજાને દેખાડયું. રાજા ખંધુની મૂર્ત્તિ Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ શ્રીપ્રસન્નચંદ્રરાજર્ષિનું ચરિત્ર. (૫૯) જોઈ વિચારવા લાગ્યો. ખરેખર એ હારા પિતા સમાન દેખાય છે. ખરું છે. “પુત્ર પિતાસમાન થાય” એ શ્રુતિ મિસ્યા હોય નહીં. પછી “હે બંધ! આ જે મેં તને દીઠે એ મહારાં મોટાં ભાગ્ય” એમ વારંવાર કહેતા એવા ભૂપતિએ તે મૂત્તિને આલિંગન કરી, સુઘી અને મસ્તકે તથા છાતિને વિષે ધારણ કરી. એટલું જ નહિં પણ વલ્કલ વસ્ત્રથી આચ્છાદિત એવા પિતાના બંધુ કલચીરિને જોઈ જાણે મોટા પર્વત ઉપરથી ઝરણાં પડતાં હેયની ? એમ તે ભૂપતિના નેત્રમાંથી આંસુ પડવા લાગ્યાં. વળી તેણે કહ્યું કે “વૃદ્ધાવસ્થા વાળા મહારા પિતા તપ કરો પરંતુ બાલ એ તે હાર બંધુ તપ કરવા યોગ્ય નથી. હું અહિ રાજ્યના સુખસ્વાદમાં લીન થયો છતો દેવની પેઠે રહું છું અને તે માટે બંધુ વનમાં પશુની પેઠે દુઃખી થતો છો રહે છે. આવા વિધિને ધિક્કાર થાઓ. અહો ! મહારો બાળ બંધુ જનમાં નિવાસ કરે છે તો પછી હારે આ વિસ્તારવંત રાજ્ય અને મહા સંપત્તિ વડે કરીને પણ શું?” આ પ્રમાણે પિતાના બંધુના વનવાસ કષ્ટને શોક કરતા એવા તે ચતુર પ્રસન્નચંદ્ર રાજાએ વેશ્યા સ્ત્રીઓને બોલાવીને આજ્ઞા કરી. “તમે મુનિઓનું રૂપ ધારણ કરી અને સ્પર્શ, વાણીવિલાસ, નવીન ફળ અને એવી બીજી વસ્તુથી મહારા ન્હાના બંધને ભેળવી અહિં લઈ આવે.” પ્રસન્નચંદ્ર રાજાના આવા આદેશથી મુનિના વેષને ધારણ કરી તે સર્વે વેશ્યાઓ સોમચંદ્ર રાજર્ષિએ ભૂષિત કરેલા તે વનાશ્રમ પ્રત્યે હર્ષથી ગઈ. ત્યાં તેણીઓએ વેલકલ વસ્ત્રથી આચ્છાદિત એવા અને વનમાંથી બિલ્વાદિ ફલ લઈને આવતા એવા વલ્કલચીરીને દીઠે. વલ્કલ ચીરીએ પણ મુગ્ધપણાથી તે મુનિવેષધારી વેશ્યાઓને વંદન કરી પૂછયું કે “તમે કોણ છો ? અને તમારો આશ્રમ કર્યો?” વેશ્યાઓએ કહ્યું. “અમે પિતાના આશ્રમમાં રહેનારા તાપસો છીએ, હે ઉપશમધારી! અમારા અતિથિઓનો તમે શું સત્કાર કરશે ? ”વકલ ચીરીએ કહ્યું. “હે મુનિઓ? હું વનમાંથી આ પાકેલાં મધુર ફલો લાવ્યો છું તે તમે ભક્ષણ કરે. ” વેશ્યાઓએ કહ્યું. “હે તપોધન ! અમારા આશ્રમને વિષે કોઈ આવાં નિરસ ફલ ખાતું નથી. હે મુનીશ્વર ! અમારા આશ્રમોના વૃક્ષોના ફલને વર્ણ જુઓ.” એમ કહીને તે વેશ્યાઓએ તેને મોદક આપ્યા. પછી ફળની બુદ્ધિથી સરસ મોદકનું ભક્ષણ કરતા એવા તે વકલચીરિનું મન મેદકના સ્વાદને લીધે બિલ્વાદિ ફળથી બહુ ઉદ્વેગ પામી ગયું. પછી વેશ્યાઓએ એકાંત સ્થાનમાં બેઠેલા તે વકલચીરીને પોતાના અંગને સ્પર્શ કરાવ્યું એટલું જ નહિ પણ તેણીઓએ પિતાની છાતીને વિષે પુષ્ટ સ્તનો ઉપર તેને હાથ મુકા. વલ્કલગીરીએ કહ્યું કે “ અહો મુનીશ્વર ! તમારું શરીર આવું કેમળ કયાંથી? તેમજ તમારા હૃદયને વિષે આ બે ઊંચાં સ્થળો શેના?” વેશ્યાઓએ પિતાના કોમળ હસ્તથી સ્પર્શ કરતાં છતાં કહ્યું કે “અમારા વનનાં ફળનું ભક્ષણ કરવાથી આવાં કમળ શરીર બને છે. તેમજ તે સરસ ફળના ભક્ષણથી હૃદયમાં આવા કેમલ સ્થલે થાય છે. તમે પણ આ આશ્રમને અને તુચ્છ ફળને Page #71 -------------------------------------------------------------------------- ________________ (૬૦) શ્રી ષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ ત્યજી દઈ અમારા આશ્રમ પ્રત્યે આવી અમારા સરખા થાઓ.” પછી મોદક રૂપી ફળના ભક્ષણથી તે વેશ્યારૂપ સાધુને વિષે અત્યંત લુબ્ધ થએલા મુગ્ધ વલ્કલીરી તેણીઓની સાથે જવાને સંકેત કર્યો, અને તાપસોના યોગ્ય પાત્રોને એક સ્થાનકે સંતાડી પ્રથમથી કરી રાખેલા સંકેતસ્થાન પ્રત્યે આવ્યો. વેશ્યાઓએ રાખેલા ચરપુરૂએ વૃક્ષ ઉપર ચડીને જોયું તે પાછળ સેમચંદ્ર રાજર્ષિને આવતા જોયા તેથી તેઓએ વેશ્યાઓને તુરત તે વાત નિવેદન કરી. વેશ્યાઓ પણ “એ અમને શ્રાપ દેશે” એવા ભયથી ઝટ એકઠી થઈને મૃગલીઓની પેઠે નાશી ગઈ. પિતા આશ્રમ પ્રત્યે ગયે છતે વલ્કલચીરી વનમાં વેશ્યાઓને બહુ શોધવા લાગ્યું પણ તે મળી નહી. પછી મૃગયુક્ત વનમાં ભમતા એવા તેણે એક રથિકને દીઠે. તેથી તે તેને તાપસ માનતે “હે તાત! હું વંદના કરું છું.” એમ કહેવા લાગ્યા. રથિકે પૂછયું. “હે કુમારેંદ્ર! તું ક્યાં જાય છે? તેણે કહ્યું. “હે મહર્ષિ ? મહારે પિતનનામના આશ્રમમાં જવું છે.” રથિકે કહ્યું. “હું પણ પિતનાશ્રમ પ્રત્યે જાઉં છું.” રથિકનાં આવાં વચન સાંભળી અતિ મુગ્ધ બુદ્ધિવાળે તેમજ બહુ ગુણવાળે વલ્કલચીરી તેની પાછળ પાછળ ચાલ્યા. માર્ગમાં વકલચીરીએ રથમાં બેઠેલી રથિકની સ્ત્રીને દીઠી તેથી તે તેણીને “હે તાત ! હું વંદના કરું છું” એમ વારંવાર કહેવા લાગે. સ્ત્રીએ રથિકને કહ્યું. “આ બાળક મને તાત કહે છે. એ તેની કેવી વાણી?” રથિકે કહ્યું. “એ સ્ત્રી વિનાના વનમાં વસેલે મુગ્ધ તાપસપુત્ર છે. એને સ્ત્રી પુરૂષના ભેદની માલમ નહિ હોવાથી તેને પણ પુરૂષરૂપજ જાણે છે.” વળી વલ્કલચીરીએ રથને જોડેલા બળદેને જોઈ હ્યું “હે તાત ! આ મૃગને શા માટે આમ આધ્યા છે. મુનિઓને આમ કરવું તે યોગ્ય નથી. રથિકે કાંઈક હસીને કહ્યું. “હે મુનિ ! એ મૃગોનું એવું કર્મ છે જેથી તે એમ પીડા પામે છે પછી રથિકે તેને હર્ષકારી સ્વાદિષ્ટ મેદકે આપ્યા. વલ્કલચીરી પણ ભક્ષણ કરી તેના સ્વાદના સુખમાં મગ્ન થયે છતે કહેવા લાગ્યું. “હે મુનિ ! પૂર્વે પિતનાશ્રમવાસી મહર્ષિઓએ આપેલાં આવાં ફળે મેં ખાધેલાં છે.” આમ કહેતે અને બિલાં તથા આમલાદિ ફળોને ખાઈ ખાઈ અત્યંત ખેદ પામેલે તે વલ્કલીરી મોદકના સ્વાદથી પિતનાશ્રમ પ્રત્યે જવા બહુ ઉત્સાહ ધરવા લાગ્યા. રસ્તામાં સારથીને કઈ બળવંત એવા ચોરની સાથે યુદ્ધ થયું તેમાં તેણે ગાઢ પ્રહારથી ચેરને માર્યો. ચેર કહ્યું “ શત્રુને પણ પ્રહાર વખાણવા ચોગ્ય છે. તે મને પ્રહારથી જીત્યા તેથી હું હમણું હારા, ઉપર પ્રસન્ન થયો છું માટે હે ભાઈ, અહિંયાં હારું બહુ દ્રવ્ય છે તે તું લઈ જા. રથિકે તે સર્વ દ્રવ્ય પોતાના રથમાં મૂકયું. પછી રથિકે પિતનાશ્રમ નગર પ્રત્યે જ. ઈને વલ્કલીરીને કહ્યું “હે મુનિ? તમને જે પ્રિય હતું તે આ પિતનાશ્રમ છે. ” એમ કહીને તેણે પિતાના માર્ગને મિત્ર એવા તે વલ્કલચીરીને થોડું દ્રવ્ય આપ્યું. ત્યારપછી તે પોતાને ઘેર ગયો. Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિનું ચરિત્ર, હવે અહીં વલ્કલચીરી નગરવાસી જનેને “હું આમ જાઉં કે આમ ? એમ પૂછતે છતો સર્વ હવેલીઓને જોઈ ભ્રાંતિ પામે. મુગ્ધ બુદ્ધિવાળો તે સ્ત્રીઓને અને પુરૂષને મુનિની બુદ્ધિથી હે તાત! નમસ્કાર કરૂં છું.” એમ કહેતે છતે હસાવતા હતા. સર્વ નગરમાં ભમીને પછી તે વકલચીરી છોડેલા અખ્ખલિત બાણની પેઠે એક વેશ્યાના નિવાસ ઘર પ્રત્યે ગમે ત્યાં તે વેશ્યાને તાપસ અને તેણુના ઘરને આશ્રમ માનતે છતે કહેવા લાગ્યું “હે તાત! હું આપને વંદન કરું .” વળી તેણે પ્રાર્થના પૂર્વક કહ્યું કે, “હે મહર્ષિ! મને રહેવા માટે એક ઝુંપડી આપે અને આ દ્રવ્ય મનુષ્યના ભાડાને બદલે ” વેશ્યાએ પણ “હે સાધે! આ આશ્રમ આપને છે અંગીકાર કરે.” એમ કહીને તેમના શરીરને શુદ્ધ કરવા માટે હજામને બેલા. હજામ પણ તે મુનિના શરીરને સ્પર્શ કરવા ઈચ્છતા હતા નહિ તે પણ તેણે વેશ્યાના આદેશથી તેમના સુપડા સમાન નો ઉતાર્યા. પછી વેશ્યાએ તત્કાલ વસ્ત્ર ઉતરાવી નખાવવા પૂર્વક સ્નાન કરાવીને ઉત્તમ વસ્ત્ર પહેરાવ્યાં વલ્કલીરીએ કહ્યું “હે તપાધન! તમે મહારે આ જન્મથી માંડીને ધારણ કરેલો વેષ ઉતરા. નહીં.” વેશ્યાએ કહ્યું “આ મહર્ષિઓના આશ્રમમાં અતિથિ રૂ૫ તમારે ભક્તિથી કરેલે સત્કાર કેમ નથી ઈચ્છતા? હે મહામુનિ ? જો તમે અમારા આશ્રમના આચાર અહિં અમારા આશ્રમમાં ઈચ્છે તેજ તમારો આશ્રમ નિચે મળશે. ** પછી તે આશ્રમના લાભથી વલ્કલચરી ગારૂડીએ વશ કરેલા સર્પની પેઠે પિતાના દેહને કંપાવ્યા વિના તે ઉત્તમ વસ્ત્રો ધારણ કર્યો. વેશ્યાએ તે મહા મુનિના જટા સમાન કેશને તેલથી મર્દન કરી ધીમે ધીમે ઉન સમાન નિર્મલ બનાવ્યા. વેશ્યાએ તેલથી શરીરે મર્દન કરેલા તે વલ્કલચીરી ખર્ચન કરેલી ગાયની પેઠે સુખ નિદ્રા યુક્ત નેત્રવાળા થવા લાગ્યા. સુગંધી અને કાંઈક ઉના એવા જલથી સ્નાન કરાવીને વેશ્યા એ તેમને ઉત્તમ વસ્ત્રાલંકારે પહેરાવ્યા. વેશ્યાએ પોતાની એક પુત્રી સાથે વલ્કલચીરીને પાણી ગ્રહણ કરાવ્યું. તે વખતે વકલચિરિના હસ્તગત થએલી તે કન્યા જાણે સાક્ષાત્ ગૃહસ્થોની લક્ષમીજ હોયની? એમ શોભતી હતી. આ અવસરે સર્વે વેશ્યાઓ તે વર કન્યાને ગીત ગાતી હતી તેથી તે મુનિ પિતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે “આ મુનીશ્વરો શું ભણતા હશે ?” વેશ્યાઓએ મંગલ વાજીંત્રો વગડાવ્યાં તેથી તે તે વકલચીરીએ “આ શું ?” એમ કહીને બ્રાંતિ પામતા છતા પિતાના કાન બંધ કરી દીધા. હવે પ્રસન્નચંદ્ર રાજાની આજ્ઞાથી જે વેશ્યાઓ તાપસને વેષ લઈ વલ્કલચીરીનું હરણ કરવા માટે વનમાં ગઈ હતી તેઓ પાછી આવીને ભૂપતિને કહેવા લાગી. “હે રાજન્ ! અમેએ તે તે પ્રકારે કરીને તે કુમારને લેભ પમાડે, જેથી તે અમોએ બતાવેલા સંકેત સ્થાન પ્રત્યે આવ્યો હતો પરંતુ તેટલામાં તેના પિતાને દૂરથી આવતા જોઈ શ્રાપના ભયથી અમે નાશી આવીએ કારણ સ્ત્રીઓ સ્વ Page #73 -------------------------------------------------------------------------- ________________ ( ર ) શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરાન ભાવથી ખીણુ હાય છે. લાભથી વશ કરેલા તે અમને વનમાં શેાધતા હતા પરંતુ પેાતાના પિતાના આશ્રમમાં ગયા નથી પણ વન વન પ્રત્યે ભમતા હતા.” વેશ્યાનાં આવાં વચન સાંભળી પ્રસન્નચંદ્ર ભૂપાળ વિચાર કરવા લાગ્યા કે, “ અહેા ! મેં મૂર્ખ આ શું કર્યું જે ન્હાના ભાઇના અને પિતાને વિયેાગ પડાવ્યેા. પિતાના સમીપથી ભ્રષ્ટ થએલે તે કેમ જીવી શકશે? જલમાંથી ખહાર કાઢેલું મત્સ્ય કેટલેા વખત જીવે ?” આમ થાડા જળમાં રહેલા મત્સ્યની પેઠે બહુ અતિવાળા તે રાજા દુ:ખથી શય્યામાં પણ સુખ ન પામ્યા. આ વખતે વેસ્યાના ઘરને વિષે વાગતાં વાળાને રાજાએ સાંભલ્યાં, તેથી તેણે કહ્યું. “ આ સર્વ નગરી મ્હારા દુ:ખથી અત્યંત દુ:ખિત થઈ છે, છતાં અત્યારે એવા કાણુ લેાકેાત્તર સુખવાલેા જાગ્યા . જે તેના ઘને વિષે આવા વાજીંત્રાના શબ્દ થાય છે. ? સ્વાર્થના ઇષ્ટપણાને લીધે આ વાત્રાના શબ્દ કેાના હને માટે થાય છે, કે જે મને તે વજ્રપાત સમાન લાગે છે. એ વાત વેશ્યાના કાને આવી. એટલે તરતજ વેશ્યા પ્રસન્નચદ્ર રાજા પાસે ગઇ હાથ જોઈ કહેવા લાગી. “ મહારાજ ! પૂર્વે મને કોઈ નિમિત્તિએ કહ્યુ હતું કે હારા ઘરને વિષે કાઈ યુવાવસ્થાવાલા મુનિ આવશે. તેને તું પેાતાની પુત્રી પરણાવજે. આજેજ મ્હારા ઘરે ખલદની પેઠે વ્યવહારના અજાણુ કાઇ સુવાવસ્થાવાલા મુનીશ્વર આવી ચડયા હતા તેને મેં મ્હારી પુત્રી પરણાવી. તે વિવાહ પ્રસંગે મ્હારા ઘરને વિષે ગીત અને વાજીત્રાના શબ્દો થતા હતા તેથી મે આપના દુ:ખની વાત જાણી નથી. માટે આપ મ્હારા અપરાધ ક્ષમા કરે. ” પછી પ્રસન્નચંદ્ર રાજાએ જેમણે પ્રથમ વલચીરીને જોયા હતા તે ચિત્રકારોને વેશ્યાને ત્યાં આવેલા મુનિને એલખવા માટે માલ્યા, ચિત્રકારોએ પણ ત્યાં જઇ તે કુમારને આલખ્યા. પછી તેઓએ ભૂપતિ પાસે આવી સર્વ યથાર્થ વાત નિવેદન કરી. રાજા, જાણે સારૂં સ્વપ્ન દીઠું. હાયની ? એમ બહુ હર્ષ પામ્યા. પછી પ્રસન્નચંદ્ર રાજાએ તે પેાતાના બંધુ વલ્કલચીરીને સ્રાસહિત હસ્તિ ઉપર બેસારી પેાતાના ઘરપ્રત્યે લાન્યા. અનુક્રમે ભૂપતિએ તેને સત્ર વ્યવહાર શીખવ્યેા. કારણ લેાકા પશુઆને પણ શિક્ષણ આપે છે તેા પછી મનુષ્યાને શિક્ષણ આપવું એમાં તે શું ? ભૂપતિ પોતાના ન્હાના મને બહુ રાજ્ય કન્યાઓ પરણાવી તેમજ રાજ્યના ભાગ આપી કૃતાથ થયા. વલ્કલચીરીએ પણ તે પેાતાની ઇષ્ટ સ્ત્રીઓની સાથે કેટલા કાળ વિષયસુખ ભાગવ્યું. એકદા વલ્કલચીરીનેા માર્ગમિત્ર પેલા રથિક, ચારે આપેલું સુવર્ણાદિ દ્રવ્ય વેચતા હતા એવામાં પેલા ચારે જેનું જેનું દ્રવ્ય ચાયું હતું તેણે તત્કાલ એલખી કાઢયું. તેથી તેઓએ તુરત તે વાત રક્ષક લેાકેાને કહી. રક્ષકાએ પણ રથિકને ખાંધી તુરત રાજસભામાં આણ્યા. ત્યાં તેને વલ્કલચીરીએ પૂર્ણ કૃપામય દ્રષ્ટિથી જોયા. રાજાએ પણ પેાતાના ન્હાના બંને માર્ગમાં ઉપકાર કરનારા તે રથિમ્ને એલખીને છેડી મૂકયા. કહ્યુ છે કે, સંત પુરૂષા ઉપકારથી વિમુખ થતા નથી. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૧ , ૧૧૧/ ૧૧/૧૧/૧૧૧૧/ / /^ ^^^^ ^^^^^^^ શ્રીપ્રસન્નચંદ્રરાર્ષિનું ચરિત્ર, હવે અહિં સેમચંદ્ર મુનિએ પણ સર્વ વનમાં શેધ કરતા છતા પુત્રને દીઠે નહીં. તેથી તે પુત્રના વિયેગરૂપ અગ્નિમાં બહુ બળવા લાગ્યા. પરંતુ એટલામાં તે પિતાના પુત્ર પ્રસન્નચંદ્ર રાજાએ મોકલેલા દતથી વલ્કલચીરીનું વૃત્તાંત સાંભળી બહુ પ્રસન્ન થયા. પરંતુ પુત્રના વિયોગને લીધે કરેલા રૂદનથી તેમને પડલ વલવાને લીધે અંધપણું પ્રાપ્ત થયું. ત્યાર પછી તેમણે તપને અંતે બીજા બ્રહ્મચારી અને તાપસની સાથે ફલાદિકથી પારણું કર્યું. આ પ્રમાણે બાર વર્ષ નિર્ગમન થયાં. એટલામાં એકદા અધેિ રાત્રીને વિષે વલ્કલચીરી વિચાર કરવા લાગ્યો કે “ આહા ! હું કેવો મંદભાગ્યવાલે, જે હારો જન્મ થતા માત્રમાં જ હારી માતા મૃત્યુ પામી. એજ કારણથી અરણ્યમાં પણ પિતાને હારૂં પાલન પોષણ કરવું પડયું. અહો ! નિરંતર કેડમાં બેસનારા મેં દુરાત્માએ થોડા વખતમાં તપના કષ્ટથી પણ દુઃસહ એવું પિતાને દુઃખ દીધું. હું જેટલામાં તેમને પ્રત્યુ પકાર કરવામાં સમર્થ એ વનવસ્થા પામે તેટલામાં સુખને વિષે આસક્ત થએલે હું પાપી દૈવયોગથી અહિં આવી ચડયો. અહીં જેણે અસહ્ય દુઃખ સહન કરી મને ન્હાનાને હેટ કર્યો. તે પિતાને હું એક જન્મે કરીને દેવાદાર કેમ મટું ? આ પ્રમાણે વિચાર કરતે એ તે વલ્કલચીરી પોતાના મોટા બંધુ પ્રસન્નચંદ્ર રાજા પાસે જઈ કહેવા લાગ્યો. “ હે વિલે ! મને પિતાના ચરણના દર્શન કરવાનો ઉત્સાહ થયો છે. ” પ્રસન્નચંદ્ર કહ્યું. “હે બંધ ! આપણા બનેના એ સમાન પિતા છે તે તને તેમનું દર્શન કરવામાં જેટલો ઉત્સાહ છે એટલે મને પણ છે. ” પછી તે બને બંધુઓ, સર્વ પરિવાર સહિત હર્ષ પામતા છતા પિતાના ચરણથી પવિત્ર એવા તે આશ્રમ પ્રત્યે ગયા ત્યાં તેઓ બન્ને જણ વાહનથી નીચે ઉતર્યા. એટલે ન્હાના ભાઈએ કહ્યું “ આ તપવનને જેવાથી મને રાજ્ય લક્ષમી પણ તૃણ સમાન લાગે છે. આ તેજ તલા કે જેમાં હું હંસની પેઠે ક્રીડા કરતો હતો, વૃક્ષો પણ તેજ કે મેં વાંદરાની પેઠે જેના ફલે બહુ દિવસ સુધી ભક્ષણ કર્યા છે. મહારી સાથે ધુલમાં ક્રીડા કરનારા મહારા બંધુ ચુગલી પણ તેનાં તેજ દેખાય છે. આહા ! મેં ઘણા દિવસ સુધી જેનું દુધ પીધું છે. તે આ માતા સમાન ભેંસે હજુ હારી દ્રષ્ટિએ પડે છે. હે ભાઈ ! હું તમારી પાસે આ વનનાં સુખો કેટલાંક વર્ણવું. વળી આ અરણ્યમાં પિતાની ભક્તિ કરવા રૂપ મેં જે સુખનો અનુભવ કર્યો છે. તે રાજ્યને વિષે તે ક્યાંથી હોય ? ” બન્ને ભાઈઓએ પિતાના પવિત્ર આશ્રમમાં પ્રવેશ કર્યો તે તેમણે નજીકમાં હર્ષના સમૂહને વૃદ્ધિ પમાડવામાં ચંદ્ર રૂપ પિતાને દીઠા. રાજા પિતે પ્રણામ કરતે છતો સોમચંદ્ર મુનિને કહેવા લાગ્યો કે, હે પિતા ! હું આપનો પ્રસન્નચંદ્ર પુત્ર આપને નમસ્કાર કરું છું.” સેમચંદ્ર મુનિએ તેના વિયેગથી ઉપ્તન્ન થએલા દુઃખને ધોઈ નાખતા છતા પોતાના હસ્તવડે તેને સ્પર્શ કર્યો. આ વખતે પિતાના હસ્તથી સ્પેશિત થએલા તેને કદંબની પેઠે રાજ્યઋદ્ધિના હર્ષથી પણ Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી વષિમલવૃત્તિ ઉત્તરાદ્ધ, વધારે આનંદ થયે. પછી વાલ્કલચીરી પણ પિતારૂપ મુનિને નમન કરતો છતે કહેવા લાગ્યું. “હે તાત ! આપે બહુ કાલ સુધી લાલન પાલન કરેલ હું આપને ન્હાને પુત્ર વલ્કલીરી આપને નમસ્કાર કરું છું. ” મુનિએ કમલની પેઠે તેના મસ્તકને સુંધી નવીન મેઘ જેમ પર્વતને આલિંગન કરે તેમ તેના સર્વ અંગને આલિંગન કર્યું. આ વખતે તે મહા મુનિને હર્ષથી ઉસન્ન થએલા આસુંથી નેત્રનાં પડેલે દેવાઈ જવાને લીધે અંધ-વપણું નાશ પામ્યું. જેથી તેમને પુત્રને મેલાપ ઉત્તમ આષધ રૂપ થઈ પડયો. તુરત પડલ ધોવાઈ જવાને લીધે સેમચંદ્ર મુનિએ બને પુત્રને જોયા તેથી તેમને ફરી મેહ ઉતન થયું. પછી તે બન્ને પુત્રને પૂછયું કે હે વત્સ! તમારે આજ સુધીને કાલ સુખે નિગમન થયો છેની ? ” તેઓએ કહ્યું. “હે તાત ! આપના પ્રસાદથી અમારે કાલ સુખે નિર્ગમન થાય છે. પછી વકલચીરી “હારાં પૂર્વનાં પાત્રો કેવો હશે ? ” એમ ધારી તેને જોવા માટે તે તુરત પિતાની ઝુંપડીમાં પેઠે. ત્યાં તેણે પોતાના ઉત્તરીય વસ્ત્રથી તે સવા પાત્રને પંજવાનો આરંભ કર્યો. આ વખતે તેને હદયમાં વિચાર છે કે, “પૂર્વે પાદ- . કેસરિકના વેગથી આવાં યતિનાં પાત્રો કયાંક પડિલેહણ કર્યા છે. ” આમ વિચાર કરતા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું જેથી તેણે પિતાના પૂર્વને મનુષ્યભવ જે. પછી પૂર્વ જન્મને વિષે અંગીકાર કરેલા વ્રતનું સ્મરણ કરતા તેને મિક્ષ લક્ષમીના કારણરૂપ ઉત્તમ વૈરાગ્ય પ્રાપ્ત થયો. એટલું જ નહીં પણ ધર્મ ધ્યાન કરી શુકલધ્યાન ધ્યાતા એવા તેને તુરત કેવળજ્ઞાન પ્રગટ થયું. આ પ્રમાણે કેવળજ્ઞાન પામેલા તે વલ્કલચરી મુનિ, પોતાના પિતાને તથા બંધુને અમૃતસમાન ધર્મોપદેશ આપવા લાગ્યા. તેટલામાં દેવે મુનિવેષ આપ્યો. પછી પ્રતિબોધ પામેલા પિતાને મોટા ભાઈએ નમસ્કાર કર્યો. (શ્રી મહાવીર પ્રભુ શ્રેણિક રાજાને કહે છે કે, હે ભૂપાલ! એકદા અમે વિહાર કરતા કરતા શ્રી પિતનપુરના સમીપના મનહર ઉધાનમાં સમવસર્યા, આ વખતે સ્વયં બુદ્ધ કેવલજ્ઞાની વલ્કલચરી પોતાના પિતાને અમને સેંપી પોતે એક્લા વિહાર કરવા લાગ્યા. પસન્નચંદ્ર રાજા પણું નગર પ્રત્યે આવી પોતાના જ્ઞાની બંધુના વચનથી સ્થિર વૈિરાગ્યવાલે થયે. પછી તેણે પોતાના બાલવયવાલા પુત્રને રાજ્ય સેંપી અમારી પાસે દીક્ષા લીધી.” આ પ્રમાણે શ્રી પ્રસન્નચંદ્ર રાજાનું વૃત્તાંત કહીને શ્રી મહાવીર પ્રભુ વિરામ પામ્યા એટલામાં શ્રેણિકરાજાએ આકાશથી આવતા એવા દેવસમૂહને છે. તેથી તેણે ફરી શ્રી વીર પ્રભુને પ્રણામ કરીને પૂછયું. “હે નાથ? આકાશને પ્રકાશ કરનાર આ દેવસમૂહ કેમ આવે છે ?” પ્રભુએ કહ્યું. “પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે તેથી દેવતાઓ તેને મહિમા કરવા આવે છે.” - આ પ્રમાણે શ્રી વીર જિનેશ્વરના મુખકમલથી ત્રણ લોકને આશ્ચર્યકારી પ્રસન્ન Page #76 -------------------------------------------------------------------------- ________________ મીતિયુક્ત મુનિની કથા. ( ૫ ) ચંદ્ર રાજર્ષિના અને વલ્કલચીરીના ઉત્તમ ચરિત્રને સાંભળી ધર્મધ્યાન કરવામાં તત્પર થએલી બુદ્ધિવાલે શ્રી શ્રેણિક રાજા પ્રભુને નમસ્કાર કરી હર્ષ પામતે જીતે ઇંદ્રની પેઠે પોતાના રાજગૃહ નગર પ્રત્યે ગયે.” इति शुभवर्द्धनगणिविहितायां ऋषिमंडलवृतौ द्वितीयखंडे प्रसन्नचंद्रराजर्षिसंबंधः समाप्तः जं चेवय जाणामी, सं चेव न वेत्ति भणिअ पव्वइओ ॥ अइमुत्तरिसी, सिरिवीर अंतिए चरमदेहधरो॥६५॥ ચરમદેહધારી શ્રી અતિમુક્ત ત્રાષિએ પોતાના માતાપિતાની પાસે “હું જે. જાણું છું તે નથી જાણત” એમ કહીને શ્રી વિરપ્રભુ પાસે દીક્ષા લીધી. . ૫ / શ્રીમતિમુનિનીથા | પૂર્વે પિલાસપુર નગરમાં વિજય નામે રાજા રાજ્ય કરતો હતો. તેને લક્ષ્મીની પેઠે વિશ્વમાં પ્રશંસા કરવા યોગ્ય શ્રી દેવી નામે પ્રિયા હતી તેઓને ગુણગરિક એ અતિમુક્ત નામે એક પુત્ર હતે. એકદા છ વર્ષને તે અતિમુકત બાલક અને બાળકીઓની સાથે રમતો હતે. એવામાં તેણે ગોચરી માટે જતા એવા ગોતમ ગણધરને જોયા. “તમે કોણ છે અને ક્યાં જાઓ છે? ” એમ તે અતિમુક્ત બાલકે પૂછ્યું એટલે મૈતમે કહ્યું. “અમે મહાવ્રતધારી શ્રમણે છીએ અને આ નગરમાં પ્રાસુક આહારને માટે ઘર ઘર પ્રત્યે ફરીએ છીએ.” અતિમુક્ત કહ્યું કે હે ભદંત ! “ત્યારે તે તમે હારે ઘરે ચાલે, હું આપને નિર્મલ ભિક્ષા વહોરાવું.” એમ કહી આંગલી પકડી પિતાને ઘેર તેડી ગયે. હર્ષિત ચિત્તવાલી શ્રીદેવીએ તેમને પાસુક આહાર વહેરા. એટલે ફરી અતિમુકતે પૂછયું. “હે ભદતે? તમે કેણુ છે અને કયાં રહો છો?” ગૌતમે કહ્યું. “હે સુંદર! અમે શ્રી વીરપ્રભુના ધર્મના આચાર્યો છીએ અને અહિં આ નગરીના ઉદ્યાનને વિષે વસીએ છીએ.” તેણે કહ્યું. “હે પૂ ! હું પણ ત્યાં શ્રી વીર જિનેશ્વરને વંદન કરવા આવું છું.” ગામે કહ્યું. “હે વત્સ? જેમ સુખ ઉપજે તેમ” પછી ગૌતમગુરૂની સાથે અતિમુકત લોન પ્રત્યે આવી શ્રી વિરપ્રભુને નમસ્કાર કર્યો. ત્યાં તે ધર્મ સાંભળી પ્રતિબોધ પામ્યા પછી પોતાના ઘર પ્રત્યે આવી સંસારથી ઉદ્વેગ પામેલ અતિમુકત બાલક માતાપિતાને કહેવા લાગ્યો. “મને આજ્ઞા આપો હું દીક્ષા લઉં.” માતાપિતાએ કહ્યું. “હે બાલ ! અપકવ બુદ્ધિવાલો તું શું તત્વને જાણે છે?” અતિમુક્ત કહ્યું. “હું જે જાણું છું તે નથી જાણતો, અને જે નથી જાણતો તે જાણું છું.” તેના આવાં વચન સાંભળી માતાપિતાએ કહ્યું. “હે વત્સ! એમ કેમ? ?' તેણે કહ્યું. “હે માતાપિતા ! હું જાણું છે કે ઉત્પન્ન થએલા Page #77 -------------------------------------------------------------------------- ________________ (૬૬) શ્રી ઋષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ મનુષ્યને નિચે મરવું તે છેજ પણ તે ક્યારે અને કેવી રીતે તે નથી જાણતે. વલી હું નથી જાણતા કે ક્યા કર્મ વડે નરકાદિ પમાય છે પરંતુ જે પોતે કર્મ કરેલાં છે તે જાણું છું” આ પ્રમાણે માતાપિતાને પ્રતિબંધ પમાડી અને તેમના આગ્રહથી એક દિવસ રાજ્ય ભેગવી અતિમુક્ત કુમારે શ્રી વિરપ્રભુ પાસે દીક્ષા લીધી. પછી પ્રભુએ તેને યોગ્ય શિક્ષા આપવા માટે સ્થવિર સાધુઓને સેં. સાધુએ તેને એગ્ય શિક્ષા આપવા લાગ્યા. એકદા વષકાલે સ્થવિર સાધુઓની સાથે બહાર ગયેલા ગોતમ ગુરૂએ જલક્રીડા કરતા એવા બાલકની મધ્યે અતિમુક્તને દીઠા આ વખતે તે અતિમુક્ત કુમાર બાલસ્વભાવને લીધે પિતાની તેમડી જલમાં મૂકી મુખથી પોતાના મિત્રને એમ કહેતું હતું કે “ જુઓ આ મહારું વહાણ તરે છે.” આ પ્રમાણે ક્રીડા કરતા એવા તે કુમારને વારી સર્વે સાધુઓ તેને સાથે લઈ ઉપાશ્રયે આવ્યા. સવારે સર્વે આવશ્યક કર્મ કરીને સર્વે સાધુઓ તેને સાથે લઈ ઉપાશ્રયે આવ્યા. સવારે સર્વ અવશ્યક કર્મ કરીને સર્વે સાધુઓ શ્રીવીર પ્રભુને વંદના કરવા હાર ગયા. ત્યાં પ્રભુને હર્ષથી પ્રદક્ષિણા કરી નમસ્કાર કરી અને વિનયથી નમ્ર એવા તે સાધુઓ વિનંતિ કરવા લાગ્યા કે “હે સ્વામિન્ ! નિચે આ બાલક દીક્ષાને ગ્ય નથી, કારણુ એ બાલભાવને લીધે સચિત્ત અચિત્ત વસ્તુને જાણતો નથી. ” ભગવાને કહ્યું “ હે વત્સ ! તમે એ બાલકની અવજ્ઞા કરશો નહીં, કારણ એ નવમે વર્ષે કેવલી થવાને છે.” સાધુઓ પ્રભુની આજ્ઞા અંગીકાર કરી અતિમુક્તને આદર પૂર્વક સમાચારી શીખવવા પૂર્વક શાસ્ત્રને અભ્યાસ કરાવવા લાગ્યા, અનુક્રમે તે બે વર્ષમાં એકાદશાંગીના પારગામી થયા. એકદા નવમા વર્ષને વિષે અતિમુક્ત મુનિ પોતે કરેલી જલક્રીડાનું સ્મરણ કરી બહુ પસ્તાવો કરવા લાગ્યા પછી ઈરિયાવહી પડિકમતાં “રામ”ને એ શબ્દના ઉચ્ચારથી પાણું અને માટીની વિરાધનાથી આત્માની નિંદા કરતા એવા તે બાળ મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે દેવતાઓએ આવીને સમવસરણ રચ્યું. પછી બહુ કાલ પર્યત ભવ્ય અને પ્રતિબંધ પમાડી શ્રીઅતિમુક્ત કેવળી મોક્ષપદ પામ્યા. श्रीअतिमुक्तमुनिनी कथा संपूर्ण.॥ कुमरं सत्यवाहवहुं, मंठं च जोउ पवावे ॥ વં યુદ્ધ બાફે, તે વંદે રહુથમાં છે દુદ્દા જેણે “ગુરુ જાદુઈત્યાદિ ગતિથી પ્રતિબોધ પામીને રાજકુમારને, સાથેવાહની સ્ત્રીને મંત્રીને અને મહાવતને દીક્ષા લેવરાવી. તે ક્ષુલ્લકકુમારને હું વંદન કરૂંછુંદા Page #78 -------------------------------------------------------------------------- ________________ M શ્રીક્રુક નામના મુનિની કથા. ( ૭ ) ' श्रीक्षुल्लक' नामना मुनिनी कथा -૦OO—– આ જંબૂદ્વીપના સાકેતન પુરને વિષે પુંડરીક નામે રાજા રાજ્ય કરતા હતે. તેને કુંડરીક નામનો યુવરાજ બંધુ હતું. તે કુંડરીકને યશભદ્રા નામે પતિવ્રતા સ્ત્રી હતી. એકદા પુંડરીક ભૂપતિ, યશભદ્રાની રૂપલક્ષમી જઈ કામાતુર થયે. તેથી તેણે દાસીની મારફત યશોભદ્રાને કહેવરાવ્યું કે, “હે ભદ્દે ? તું મને અંગીકાર કરી મહારા રાજ્યની સ્વામિની થા. નિચે હારા વિના હારા પ્રાણનું બીજું કઈ રક્ષણ કરનાર નથી.” યશોભદ્રા “આ સંસારજ વિચિત્ર છે. ધિક્કાર છે ધિક્કાર છે કામ વિડંબનાને, “અહા ! જેઠ પણ પિતાના ન્હાના ભાઈની સ્ત્રીની ઈચ્છા કરે છે.” આ પ્રમાણે મનમાં વિચાર કરી દાસીને કહેવા લાગી. “તું રાજાને જઈને કહે કે તમે પિતાના ન્હાના બંધુની સ્ત્રીની ઈચ્છા કરો છો તે શું કુલને યોગ્ય કાર્ય કહેવાય? ખરેખર પરસ્ત્રીની પ્રાર્થના કરવી એ પણ એક નરબંધનનું કારણ છે. તે પછી તે વિભે! પિતાના ન્હાના ભાઈની સ્ત્રીની પાર્થના કરવી, તેનું તો શું જ કહેવું? નિચે મને આ લેકમાં અને પરલોકમાં જે સુખ પ્રાપ્ત થશે તે સુખ રાયવાલા છતાં તમને પ્રાપ્ત નહીં થાય. કારણ પિતાના સમાન એવા તમને હું કયારે પણ ઈચ્છતી નથી, કેમકે મહારે પતિવ્રતા ધર્મ તમારા થકી પણ મહા તેજવંત છે.” યશભદ્રાએ કહેલાં આ સઘલાં વચન પુંડરીક રાજાએ દાસીના મુખથી સાંભલ્યાં. તેથી કામવડે બહુ પીડા પામતે એ ભૂપતિ મનમાં વિચાર કરવા લાગ્યા. “ જ્યાં સુધી સુંદર આકૃતિવાલે હારે હાને બંધુ જીવતો છે ત્યાં સુધી એ મને ઈચ્છનારી નથી માટે નિશ્ચ હારે હારા ન્હાના બંધુને મારી નાખવો જોઈએ.” એકદા દુષ્ટ બુદ્ધિવાલા રાજાએ છલ કરી પોતાના બંધુને મારી નાખે. તેથી તેની સ્ત્રી મહાસતી યશોભદ્રા પોતાના શીલવ્રતના ભંગના ભયથી નાસી જઈને શ્રાવતી નગરી પ્રત્યે આવતી રહી. ત્યાં અજિતસેન સૂરીશ્વર અને કીર્તિમતિ સાધ્વી હતાં. તેમની પાસે યશોભદ્રાએ ભયથી પિતાના ગર્ભની વાત નહિ પ્રગટ કરતા દિક્ષા લીધી. અનુક્રમે તેણુએ અવસરે એક પુત્રને જન્મ આપે. જ્યારે તે પુત્ર આઠ વર્ષને થયો ત્યારે ગુરૂએ તેને દીક્ષા આપી. પરંતુ તે જ્યારે યુવાવસ્થા પામ્યો ત્યારે તેને દીક્ષા ત્યજી દેવાનો વિચાર થયે. આ વાતની તેની માતાને ખબર પડી ત્યારે તેણુએ પુત્રની પાસે આવી દીક્ષા પાલવાનું કહ્યું. પુત્રે માતાના વચનથી બાર વર્ષ દીક્ષા પાળી. એવી જ રીતે પ્રવર્તનના આગ્રહથી બીજા બાર વર્ષ દીક્ષા પાળી. વળી ગુરૂ અને ઉપાધ્યાયના વચનથી પણ તેણે મન વિના બાર વર્ષ દીક્ષા પાળી. આ પ્રમાણે અડતાળીસ વર્ષ પર્યત મન વિના દીક્ષા પર્યાય પાળી એ ક્ષુલ્લક નામના કુમારે છેવટ નિર્લજપણે દીક્ષા ત્યજી દીધી. પછી માતાએ આપેલી પિતાના નામની મુદ્રિકા અને રત્નકંબલ લઈ તે રાત્રિને Page #79 -------------------------------------------------------------------------- ________________ (૧૮) શ્રીમહષિસંલ વૃત્તિ ઉત્તશાહ, વખતે પુંડરીક રાજા પાસે ગયો. આ વખતે ત્યાં નાચ થતું હતું. બહુ મોડું થવા ને લીધે નર્તકીને કાંઈક નિદ્રાયુક્ત થએલી જોઈ નટે કાનને અમૃતના ક્યારા સમાન એક સુકોમળ ગીતિ કહી. તે નીચે પ્રમાણે – मुटु गाइअं सुटु वाइअं, मुटु नच्चिअं सामसुंदरि ॥ अणुपालिअदीहराइअं, सुमिणते मा पमायए ॥१०॥ હે સુંદરિ સારૂં ગાયું, સારૂ વગાડયું, સારે નાચ કર્યો અને આખી રાત્રી અપ્રમાદપણ વ્યતીત કરી. પણ હવે અંત સમયે પ્રમાદ ન કર.. ક્ષુલ્લક કુમારે આ મનહર ગીતિ સાંભળીને નટને રત્નકંબલ આપી. યુવરાજ કુંડલ, સાથે પતિની સ્ત્રી શ્રીકાંતાએ હાર, જયસિંહ મંત્રીએ કડાં અને કર્ણપાલ મહાવતે અંકુશ એમ ચાર જણાએ ચાર લક્ષના મૂલ્યવાળી જુદી જુદી વસ્તુઓ આપી. પછી સવારે રાજાના પૂછવા ઉપરથી ક્ષુલ્લક કુમારે કહ્યું કે, હું તમારા ભાઈને પુત્ર છું. મહારી માતાએ દીક્ષા લીધા પછી હારે જન્મ થયો છે. મેં પણ માતાના, ગુરૂના, ઉપાધ્યાયના અને પ્રવર્તિનીના વચનથી અડતાળીસ વર્ષ પર્યત દીક્ષા પાળી. હે ભૂપતિ ! આજે રાજ્યને અથી એ હું દીક્ષા ત્યજી દઈને રાત્રીએ અહિં આવ્યું. પરંતુ નાટયમાં આ ગીતિને સાંભળી પ્રતિબંધ પામેલા મેં હારી રત્નકંબલ તેને આપી દીધી છે. તે વિભે ! આ અનર્થ ફળદાયી અને સંસારના કારણે રૂ૫ રાજ્યવડે શું? બહુ આયુષ્ય તે ગયું માટે હવે તો મ્હારે ચારિત્રનું શરણુ હો.” આ વખતે યુવરાજ પણ ત્યાં આવીને કહેવા લાગ્યું. “હે પિતા ! હું પણ તમને હણી રાજ્ય લઈ લેવાની ઈચ્છા કરતો હતો. પરંતુ આ ગીતિના શ્રવણથી પ્રતિબંધ પામીને રાજ્યથી વિરામ પામ્યો છું.” જયસિંહ અને કર્ણપાલ મહાવત એ બન્ને જણાએ પણ ભૂપતિને કહ્યું કે, “અમે પણ યુવરાજની આજ્ઞાથી તમને હણવા માટે ઉત્સાહવંત થઈ રહ્યા હતા, પણ આ ગીતિના શ્રવણથી નિવૃત્ત થયા છીએ. હે ભૂપતિ! અને એજ કારણથી અમે કડાં અને અંકુશ આપી દીધાં છે.” પછી શ્રીકાંતા કહેવા લાગી. હે ભૂપ! મ્હારે પતિ દર વિદેશ ગયું છે. તે દિવસથી માંડીને કામાતુર એવી હું નવિન પતિ કરવાની ઈચ્છા કરું છું. તેને આજ બાર વર્ષ વીતી ગયાં. હે રાજન ! આજ રાત્રીને વિષે પતિ ન કરવા માટે મેં ચિત્ત સ્થિર કર્યું તેમજ ગીતિના શ્રવણથી નિવૃત્તિ પામેલી મેં મહારે હાર આપી દીધું.” ક્ષુલ્લક કુમારના ધર્મોપદેશ રૂપ અમને તનું પાન કરીને રાજાદિ સર્વે લોકે જિનધર્મને વિષે આદરવાલા થયા. યુવરાજ, મંત્રી, માવત અને શ્રીકાંતાદિ બીજા અનેક મનુષ્યની સાથે ક્ષુલ્લક કુમારે ફરી ભાવવડે દીક્ષા લીધી. સર્વ પ્રકારની ક્રિયાને જાણ ક્ષુલ્લકકુમાર નિરતિચારપણે વિધિથી ચારિત્રને આરાધી કર્મક્ષય કરી સિદ્ધિપદ પામે. ' श्रीक्षुल्लककुमार ' नामना मुनिनी कथा संपूर्ण Page #80 -------------------------------------------------------------------------- ________________ ( શ્રીહુ' નામના ઋિષની કથા. धो सो लोहिच्चो, खंतिखमो पवरलोह सिरिवणो ॥ जस्स जिणो पत्ताओ, इच्छ पाणीहिं भुतु जे ॥ ६७ ॥ જેના પાત્રમાંથી હાથવડે ભાજન કરવા શ્રી વીરપ્રભુ ઇચ્છા કરે છે તે લેાહસમાન શ્યામવર્ણ વાલા અને ક્ષમાધારી લેાહર્ષિ ધન્યવતા વતે છે ૫૬૭ ૫ जो कमसेसवलि, अविहं छिंदि निरवसेसे ॥ સિદ્ધિવસધ્રુિવનો, તમરૂં હોદ્દે નર્મલામિ || ૬૮ || જે સંપૂર્ણ એવી આઠ પ્રકારની કર્રરૂપ વેલને છેદી સિદ્ધિપદ પામ્યા તે લેહર્ષિને હું નમસ્કાર કરૂં છું. ૫ ૬૮ ૫ जेणेगराइआए, चउदस अहिआसिआ य उवसग्गा ॥ वोसठ्ठचत्तदेह, तमहं लोहं समणभद्दं ॥ ६९ ॥ જેમણે એક રાત્રીમાં દેવકૃત ચાદ ઉપસર્ગ સહન કર્યો વળી શ્રમણેાને વિષે ભદ્રકારી હાવાથી શ્રમણભદ્ર નામધારી થએલા અને દેહને ત્યજી દેનારા તે લેાષિને હું વંદન કરૂં છું. ૫ ૬૯ u भोगेसु अरज्जंतो, धम्मं सोउण वद्धमाणस्स ॥ जो समणो पव्वइओ, सुपइहरिसिं नम॑सामि ॥ ७० ॥ ( ૬૯ ) શ્રી વમાન પ્રભુના ધર્માંને સાંભલી ભાગને વિષે આસક્ત નહિ થયા છતાં જે તપસ્વીએ દીક્ષા લીધી તે સુપ્રતિષ્ઠ ઋષિને હું નમસ્કાર કરૂં છું. ॥ ૭૦ ॥ जो वागरिडं वीरेण, सीहनिकीलिए तवोकम्मे || ओसप्पिणीइ भरहे, अपच्छिमोऽसित्ति तं वंदे ॥ ७० ॥ શ્રી વીરપ્રભુએ કહ્યું કે “ આ અવસર્પિણીમાં ભરતખંડને વિષે સિંહૅનિ ક્રિડિત તપ કરનારા તમે છેલ્લા છે અર્થાત્ તમારા પછી કોઇ એ તપ કરનાર નથી” એવા તે સુપ્રતિષ્ઠ ઋષિને હું વંદન કરૂં છું. ॥ ૭૦ u નામના ઋષિની થા ।। ‘શ્રીજો ======= ભક્તિથી ઝરતા એવા ચાસઢ ઇંદ્રોએ સેવન કરેલા, આઠ પ્રાતિહાર્યથી સુશે ક્ષિત, વળી સિદ્ધાર્થ રાજાના પુત્ર, સિદ્ધઅર્થની દેશના આપનારા, સિદ્ધ શાસનવાળા અને તપે કરીને સિદ્ધ થયેલા શ્રી મહાવીર પ્રભુ, સુવર્ણ કમલને વિષે ચરણ મૂકતા છતા આ ભરતક્ષેત્રને વિષે વિહાર કરતા હતા. એ પ્રભુના ચૈાદ હજાર ગુણુવંત સાધુએ હતા તેમા એક નામાંકિત લેાહાક નામે મુનિ હતા. એ મુનિમાં કમલપણુ, સરલપણુ, ક્ષમા, મુક્તિ, સત્ય, તપ, અપરિગ્રહ, બ્રહ્મચય, સંયમ અને ઉત્તમ પવિત્રતા ઇત્યાદિ સર્વ ઉત્કૃષ્ટા ભાવેા નિવાસ કરીને રહ્યાહતા. જેથી લેાહિષ સર્વ સાધુઓમાં ઉત્તમ ગણાતા હતા. આ કારણથીજ ત્રણલાકના ગુરૂ એવા શ્રી Page #81 -------------------------------------------------------------------------- ________________ ( ૭૦ ) ઋષિમડલ વૃત્તિ ઉત્તરાદ્ધ વીરપ્રભુ એ મહર્ષિએ આદરથી આણેલા ભક્ત પાનાદિકને અંગીકાર કરતા હતા. કેટલાક મૂઢ પુરૂષષ એમ કહે છે કે “ કેવળી ભાજન કરતા નથી ” તે સાચું નથી, કારણ કે ભાજન વિના દેહ રહી શકતા નથી. “ જેએ પેાતાના અનંત ખલથી પૃથ્વીપીઠને છત્રાકાર અને મેને રૂપ અનાવવા શક્તિવ ́ત છે. તે શ્રી જિનેશ્વરા ભેાજન વિના પેાતાના દેહને ધારણ ન કરી શકે એમ જે તમારૂં કહેવું છે. તે સાંભલી અમને આશ્ચર્ય થાય છે, છદ્મસ્થાવસ્થામાં શ્રી ઋષભપ્રભુ અને બાહુબલી એક વર્ષ પર્યંત નિરાહાર રહ્યા તા પછી કેવલી શું આડારિવના ન રહી શકે? કયા મનુષ્યને આ તમારૂં વચન હાસ્યકારી નહીં થાય ? અહા ! કેવલીને કવલના અહાર તા ચેાગ્યજ નથી. એ પેાતાના અનંત વીર્ય પણાથી દેહને ધારણ કરે છે. ” આવેા મૂઢ દિગમ્બરાના અભિપ્રાય છે તે ઠીક નથી. એમ જાણી ગ્રન્થકારે તેના ઉત્તર આપતાં કહ્યું કે “હે મૂઢા ! આ પુદ્ગલમય શરીર નિરંતર ધીમે ધીમે વૃદ્ધિ પામ્યું છે, તેા તે આહાર વિના શી રીતે રહી શકે ? જો કે અનત શક્તિવાલા જિનેશ્વરાનું લેાકેાત્તર અલ હાય તાપણુ તેમનું આારિક શરીર તેા પુદ્ગલમય છે. જેવી રીતે કેવલીપણું છતાં પણ ઉપવેશન, વિશ્રામણ અને ગમન ઇત્યાદિક હાય છે. તેવી રીતે શું આહારનું ગ્રહણ હેાતું નથી. હે દક્ષટા ! અહંતાને ાતિ ક્રમના ક્ષયથી કેવલજ્ઞાન હાય છે. અને તેમને ક્ષુધાદિનું કારણ તેા વેદનીય કર્મ જાણવું. જો કે કેવલીપણું છતાં ક્ષુધા તૃષાદિ હાય છે. તેા પણ દેહધારી એવા અરિતાને તે ક્ષુધાદિ શું નથી હાતું ? વલી શ્રી ઋષભાદિ તિર્થંકરાને જે નિરાહારપણાના કાલ કહ્યો છે પણ તે કાલ કોઇ કારણે હોય એમ જાણવું. કેવલજ્ઞાન તેા દેશે કરીને ન્યૂન એવા ઉત્કૃષ્ટથી પૂર્વ કેાટિ વર્ષ પર્યંત હાય છે તેા તેટલે વખત આહાર વિના દેહ કેમ રહી શકે? તે કારણ માટે કેવળજ્ઞાનીઓને કવલઆહાર કહ્યો છે અને સર્વથા અણુાહાર જીવા તા નીચેની ગાથામાં કહ્યા છે તેટલાજ છે. fart इमावना केवलिणा समुहया अजोगीअ ॥ सिद्धा य अणाहारा, सेसा आहारगा जीवा ॥ १॥ વિગ્રહ ગતિવાળા, સમુદ્દાત અવસ્થામાં ત્રીજા ચાચા ને પાંચમા સમયમાં સયેાગિ કેવલી અને અયાગિ કેવલી તથા સિદ્ધ ભગવાન એટલા અણુાહારી હાય છે.અને બાકીના સર્વ જીવા આહારી છે. આ પ્રકારની યુક્તિથી સર્વજ્ઞ દેવાને આહાર લેવામાં વાધેા હાઇ શકતા જ નથી. લેષિ મુનિ શ્રી વીરપ્રભુને માટે આહાર લાવતા. શ્રી વીરપ્રભુ પણ લેાહર્ષિએ આણેલા આહારને નિ:સંશયપણે જમતા આવા કાર્યથી લાષિ સર્વ સાધુઓમાં શ્રેષ્ઠ કેમ ન ગણાય ? વળી એકજ રાત્રીમાં કાઇ ક્ષુદ્ર દેવતાએ કરેલા બહુ ઉપસ Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુપ્રતિષ નામના મહર્ષિની કથા. ( ૭ ) ગેને સહન કરનાર એ હર્ષિ સર્વે સાધુઓમાં વખાણવા ગ્ય કેમ ન હોય ? અનુક્રમે કાલે કરી સર્વ કર્મને ખપાવી કેવલજ્ઞાન પામેલા તે લેહર્ષિ એક્ષપદ પામ્યા. હે ભવ્યપુરૂષ! આ પાપનો નાશ કરનારૂં લહર્ષિનું ચરિત્ર સાંભળી જિનેશ્વર પ્રભુએ કહેલા ધર્મને વિષે ઉદ્યમ કરો. “શ્રી જો’ નામના ઉપની મા પૂ. “શ્રીમતિ” નામના પર્વની ચા | પ્રતિષ્ઠાના એક સ્થાનરૂપ કઈ ધનવંત શ્રેષ્ઠિપુત્ર સુપ્રતિષ્ઠ, શ્રીવીરપ્રભુના મુખથી અરિહંતને શુદ્ધ ધર્મ સાંભળે. તેથી ભેગસુખ ત્યજી દઈ સંવેગ પામેલા તેણે તૃણદિની પેઠે બાહ્ય અને આત્યંતરના સર્વ સંગ ત્યજી દીધા એટલું જ નહિ પણ પિતાનું સર્વ દ્રવ્ય સાત ક્ષેત્રને વિષે વાપરી તેણે શ્રી વીર પ્રભુ પાસે દીક્ષા લીધી. પછી ક્ષમા અને સરળતાદિ ગુણયુક્ત એવા તે મહા મુનિ, સિદ્ધાંતમાં કહેલા સર્વે તપ કરવા લાગ્યા. એકદા વિનયવાળા તે સુપ્રતિષ્ટ મુનિએ શ્રી વદ્ધમાન પ્રભુને પ્રણામ કરી હાથ જેડીને પૂછયું. “હે સ્વામિન ! જે આ૫ આજ્ઞા આપે તે હું હર્ષથી કર્મક્ષય માટે ઘોર પાપનો નાશ કરનારું સિંહનિષ્ક્રિડિત તપ કરું.” પ્રભુએ કહ્યું. “હે વત્સ ! હા તું તે ઘોર તપનું આચરણ કર.” પ્રભુએ આજ્ઞા આપી એટલે તે સુપ્રતિષ્ઠ મુનિ હર્ષ પૂર્વક સિંહનિષ્ક્રીડિત તપ કરવા લાગ્યા. પછી વિધિથી તપ પૂર્ણ કરી ઉત્તમ બુદ્ધિવાલા સુપ્રતિષ્ઠ મુનિએ ભક્તિથી શ્રી વદ્ધમાન પ્રભુને નમસ્કાર કર્યો. આ વખતે શ્રી પ્રભુ સુર, અસુર અને મનુષ્યની સભામાં બેઠા હતા. તેથી તેમણે જગના જીવને હિતકારી એવું વચન સુપ્રતિષ્ટને કહ્યું. “હે સુપ્રતિષ્ટ મહા મુનિ ! અહા ! તમે આ અવસર્પિણીમાં સિંહનિષ્ક્રીડિત તપ છેલ્લું કર્યું છે. અર્થાત્ હવે પછી આ તપ કોઈ, કરનાર નથી.” પ્રભુનાં આવાં વચન સાંભળી તેમના ગુણથી હર્ષ પામેલા સર્વે સાધુઓ સુપ્રતિષ્ટ મુનિની પ્રશંસા કરવા લાગ્યા. અરિહંત પ્રભુથી પ્રશંસા પામેલા સુપ્રતિષ્ઠ મુનિ પણ સંયમને ઉત્તમ પ્રકારે પાળી અક્ષય એવા મોક્ષપદને પામ્યા. code धणकणगरयणपउरो, जेणं संसारवासभीएण । मुक्को कुटुंबबासो, तं सिरसा सुव्वयं वंदे ॥७२॥ સંસારવાસથી ભય પામેલા જે મહામુનિએ દ્રવ્ય, સુવર્ણ રત્નસમાહ અને કુટુંબવાસ ત્યજી દીધો તે સુવ્રતમુનિને હું મસ્તકવડે વંદના કરું છું. છે ૭૨ છે Page #83 -------------------------------------------------------------------------- ________________ (૭૨) મીનવિહલ વૃત્તિ ઉત્તરાદ્ધ, - તે “શીશુગત” નામના મુનિની કથા ^ ^ ^^^ લક્ષમીના નિવાસસ્થાનરૂપ આ ભરતક્ષેત્રના સુદર્શનપુરમાં ઉત્તમ ગુણાના આશ્રયરૂપ શિશુનાગ નામનો ઉત્તમ બુદ્ધિવાળા શ્રેષ્ઠી વસતો હતો. લક્ષ્મી પિતાને સ્વભાવિક ચપળતાને દેધ ત્યજી દઈ નિરંતર તેના ઘરને વિષે ઉત્સાહ પામતી છતી રહેતી હતી. જેણીએ પોતાના શીળગુણથી સતી સ્ત્રીઓને વિષે અગ્રેસરપણું મેલવ્યું હતું એવી અને જાણે સાક્ષાત દેહધારી ગૃહલક્ષમીજ હાયની? એવી તે શ્રેષ્ઠીને સુયશા નામે સ્ત્રી હતી. નિરંતર શ્રાવકત્રત પાળતા અને બેગ ભેગવતા એવા તેઓને ઉત્તમ ગુણલક્ષમીએ કરીને પવિત્ર એવો સુવ્રત નામે પુત્ર થયો. ગુરૂ પાસે સર્વ કલાઓને અભ્યાસ કરતા એવા તે શ્રેષ્ઠિપુત્રે પિતાના પુણ્યથી કલાધારીઓમાં અગ્રેસરપણું એલવ્યું. અનુક્રમે તે સ્ત્રીઓના મનરૂપ મદેન્મત્ત મૂગને વશ કરવામાં પાસરૂપ સિભાગ્યલેમીવાળું દિવ્ય વૈવન પામે, જેથી તે દેગુંદકદેવની પેઠે નિરંતર સુખસંપત્તિ ભેગવત હતો. એકદા તે પિતાના આવાસના ગેખ ઉપર બેસીને નગરની શોભા જેતે હસે. એવામાં તેણે પોતાના ઘરની પાસેના કેઈ ઘરને વિષે જેવા ગ્ય કાંતિવાળી, મનોહર અને રંભાના સરખી કોઈ સ્ત્રીને દીઠી. વિવિધ પ્રકારના તે તે ઈષ્ટ વિલાસથી કીડા કરતી એવી તે સ્ત્રીને જોઈ બુદ્ધિમાન એવો સુત્રત વારંવાર વિચાર કરવા લાગ્યું. “અહા! શું એણનું રૂપ! એને પતિ કે તેની સાથે ક્રીડા કરે છે. ખરેખર ઉત્તમ પુરૂષને આવો યોગ તે પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. સુત્રત આ પ્રમાણે વિચાર કરતે હતે એવામાં તેના પ્રિયમિત્રો આવ્યા તેથી તે તેમની સાથે વાતે કરવા લાગે એટલે પેલી વાત ભૂલી ગયે. બીજે દિવસે પવિત્ર બુદ્ધિવાળે સુવ્રત કરી અને વિષે બેઠે. આ વખતે પેલી સ્ત્રીને અચાનક વ્યાધિ થઈ આવ્યો તેથી તે તુરત મરી ગઈ. આકંદ કશ્તા એવા તેણીના બંધુઓ શોકથી તેણીને સમશાનમાં લઈ જતા હતા. તે ગેખમાં બેઠેલા સુવ્રતે દીઠી. તેથી તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો. “પ્રાણીઓને દુ:ખના ભંડારરૂપ આ સંસારને ધિક્કાર થાઓ, ધિક્કાર થાઓ, ફક્ત મૂર્ણ પુરૂજ આ સંસારમાં આસક્ત થાય છે. પરંતુ વિવેદી પુરૂ તે તેથી વિરાગવંતા થાય છે. જીવિત અને ધનાદિ સર્વ સંધ્યા સમયના વાદળાના રંગ જેવું છે. સંસારના સંગ પણ વિયેગથી નાશવંતા છે. માટે વિનશ્વર એવા કુટુંબમાં નિવાસ કરવાની હારે કાંઈ જરૂર નથી. જ્યાં શાશ્વત તત્વ હોય ત્યાં વાસ કરે ગ્ય છે.” આ પ્રમાણે વિચાર કરીને પુણ્યાત્મા તથા ક્ષમાધારી એવા સુવ્રતે માતા પિતાની આજ્ઞા લઈ સુગુરૂ પાસે દીક્ષા લીધી. ત્યારપછી તે ચારિત્રને પાલવા લાગ્યો. અનુક્રમે સર્વ સિદ્ધાંતના અભ્યાસવાળા અને સાધુની શિક્ષાદિના પારને પામેલા તે સુવત મુનિ, ગુરૂની આજ્ઞાથી એકલ વિહારી થયા. Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુવ્રત નામના મુનિના થા. (૭૩) એકદા ક્રોધ, માન અને માયાદિને જીતનારા તે મહામુનિ, ઇંદ્રિયાને વશ કરી અરણ્યમાં કાયાત્સગે રહ્યા હતા. આ અવસરે ઇંદ્રે અવિધ જ્ઞાનથી તે સુન્નત મુનિને જોઈ હર્ષ પામતા છતા દેવતાઓને કહ્યુ કે “ હે દેવતા ! સાંભળેા જમૂદ્રીપના ભરતક્ષેત્રમાં સુવ્રત નામના મહામુનિ, જેવા વ્રતને વિષે ટૂઢ છે તેવા ખીજા કાઈ પણુ મુનિ હમણાં ત્રણ જગત્ત્તે વિષે નથી. કારણ એ મુનીશ્વરને સુરેદ્ર પણ તેમના વ્રતથી ચલાવવા સમર્થ નથી.” ઈંદ્રનાં આવાં વચન સાંભળી એક મિથ્યાષ્ટિ દેવતા વિચાર કરવા લાગ્યા “ અહા ! આ ઇંદ્ર પોતે તેની સમપણાની શી વાત કરે છે. શું મનુષ્યેામાં એટલું બધું સત્ત્વ હાય છે ? માટે ચાલ હું ભરતક્ષેત્રમાં જઈ તેને વ્રતથી ભ્રષ્ટ કરી અને આ પ્રમાણે તેની પ્રશંસા કરતા એવા ઇંદ્રને ખેલતા બંધ કરી ઘઉં, ” પછી પેાતાની દિવ્ય શકિતથી તે દેવતા જ્યાં અરણ્યને વિષે મુનિ કાર્યોત્સગે રહ્યા હતા ત્યાં આવ્યેા. ત્યાં તેણે પ્રથમ ઝટ શરીરને સુખકારી અને સુગંધવાળા વાયુ વિકા. અકાળે સર્વ ક્ષેાને પુષ્પ અને ફૂલ પ્રગટ કરી સર્વ સ્થાનકે રાગસહિત મધુર ગીત રચાવ્યાં. વિદ્યાધરા અને સ્થાનકચારી સર્વ પ્રાણીઓનાં મૈથુનક્રીડા કરતાં એવા જોડલાંએ બનાવ્યાં. વળી તે દેવતાએ વિષુવેલી ઉજવળ અલંકારને ધારણ કરનારી મનેાહર રૂપવાળી સ્ત્રીએ કટાક્ષથી ત્રણ જગત્ત્ને ક્ષેાસ પમાડવા લાગી. આ સર્વ અકાળે એચિંતું ઉત્પન્ન થએલું જોઇ સુત્રત મુનિ પેાતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યા કે, “ માહનુ કારણ આ શું? મ્હારા મેાહને ઉન્માદ કરાવનારૂં આ સર્વ શું દિવ્ય છે કે સ્વાભાવિક છે ? ગમે તે હા, મ્હારે તેના વિચાર કરવાની કાંઇ જરૂર નથી. નિશ્ચે મ્હારા આ દુમ આત્માને વશ કરવા કાઇ દેવતાએ આ ઉદ્યમ કર્યો હાય તેમ જણાય છે. ” આમ ધારી તે મહાત્મા પેાતાની પાંચ ઇંદ્રિયાને મનસહિત નિયમમાં રાખી મેરૂપર્વતની પેઠે સ્થિરતાએ એક એકાંત સ્થલમાં બેઠા. "" હવે પેલી કૃત્રિમ સ સ્ત્રીઓ, મુનિને લાભ પમાડતી છતી કહેવા લાગી. “ હું મુનિ ! તમને અતિ ઉગ્ર એવા તપનુ કુલ આજભવને વિષે મળ્યું છે. તેથીજ વિદ્યાધરની પુત્રીએ અને સ્વયંવર કરનારી અમે તમને વરવા માટે અહિં આવીએ છીએ. માટે તમે અમારૂં પાણીગ્રહણ કરો. હું સુવ્રત ! નિરંતર પૃથ્વીના સામ્રાજ્યની પેઠે સ્વરાજ્ય ભોગવતા છતા તમે અમારી સાથે પેાતાના તારૂણ્યને કૃતાર્થ કરે. ” સ્રીએનાં આવાં વચનથી પણ સ્થિર બુદ્ધિવાળા તે સુત્રત મુનિ કિંચિત્માત્ર ક્ષેાભ પામ્યા નહીં. કહ્યું છે કે બહુ પવનથી ક્યારે પણ મેરૂ પર્વ ત ચલાયમાન થાય ખરો ? સ્ત્રીએએ આલિંગનાદિ ખટુ ભાવા કર્યા. પરંતુ ભરેલા ઘડા ઉપર પાણીના સિંચનની પેઠે તે સર્વનિલ થયું. પછી દેવતા અધિજ્ઞાનથી મુનિનું વ્રતને વિષે ધૈર્ય જોઇ માયા ત્યજી દઈ અને પ્રગટ થઈ કહેવા લાગ્યા. “ હું સુવ્રત મુનિ ! તમે ધન્ય, ત્રત્રુ જગને માન્ય અને વ્રતધારીઓની મધ્યે શ્રેષ્ઠ છે. જે તમારૂં પોતાનુ વ્રત પાળવામાં આવું ઢપણું છે. હું મુનિ ! હમણાં ઇંદ્ર, પોતાની ૧૦ Page #85 -------------------------------------------------------------------------- ________________ (૭૪) શ્રીઋષિમંડલ વૃત્તિ ઉત્તરા સભામાં તમારી બહુ પ્રસંશા કરતા હતા. તેથી મૂઢ એવા મેં પરીક્ષા કવા માટે તમારી અવજ્ઞા કરી છે. આ મ્હારા અપરાધ ક્ષમા કરો. કારણુ સત પુરૂષા સ સહન કરનારા હોય છે. ” દેવતા આ પ્રમાણે સુવ્રત મુનિને કહી ભક્તિથી નમસ્કાર કરી અને વારવાર સ્તુતિ કરી તેમના ગુણાને સ્મરણ કરતા છતા પોતાને સ્થાનકે ગયા. છેવટ તે સુત્રત નામના મહામુનિ, ક્રોધાદિ શત્રુઓને વશ કરી, નિર્મલ એવા ચારિત્રને પાલી, ઉગ્ર એવા ઉપસર્ગને સહન કરવાથી દુષ્ટ એવા આઠ કર્મના ક્ષય કરી અને લેાક તથા અલેાકની યથાર્થ અર્થ ઘટનાને પ્રકાશ કરનારૂ કેવલજ્ઞાન પામીને મેાક્ષ લક્ષ્મીને વર્યા. ।। ‘શ્રી સુન્નત” નામના મુનિનું ચરિત્ર સંપૂર્ણ जेण कथं सामन्नं, छमासे झाणसंजमरयेण ॥ તેં મુળિજીવાિિત્ત, ગોમરિસિં નમામિ ॥ ૭૩ ॥ ધર્મ શુકલ ધ્યાન અને સત્તર પ્રકારના સંયમમાં આસક્ત એવા જે મુનિએ છ નાસ પર્યંત સાધુપણું પાળ્યું તે તત્ત્વજ્ઞ અને ઉદાર કીર્તિવાલા ગાભદ્ર ઋષિને હું... નમસ્કાર કરૂં છે. । છર ॥ આ ગાભદ્ર કૃષિની કથા આગલ શાલિભદ્ર અને ધન્યકુમારના અધિકાર વિષે કહેવરશે. वारतपुरे जायं, सोहम्मवर्डिसया चइत्ताणं ॥ सिद्धिं वियरयमलं, वारत्तरिसिं नम॑सामि ॥ ७४ ॥ સાધર્મ વિમાનથી ચવીને વારત્તપુરને વિષે ઉત્પન્ન થએલા અને ધોઈ નાખ્યાછે કર્મરૂપ મલ જેમણે એવા તેમજ સિદ્ધિ પદને પામેલા વારત્ત ઋષિને હું નમસ્કાર કરૂં છું. • શ્રીવાત્ત' નામના ઋષિની થા. =Qpy પાતાની સંપત્તિએ કરીને અમરાવતીને પણ કંપાવનારી ચંપાપુરી નામે નગરી છે. ત્યાં મિત્રપ્રભ નામના રાજા રાજ્ય કરતા હતા. તેને ધારિણી નામે રાણી હતી. તે નગરીમાં દ્રવ્યથી કુબેરના સરખી ઉપમાવાળા અને પેાતાના ગુણેાથી લાકમાં વિખ્યાત એવા ધનમિત્ર નામે ઉત્તમ બુદ્ધિવાળા સાર્થવાહ રહેતા હતા. તેને પ્રેમના પાત્ર રૂપ ઉત્તમ રૂપવાલી અને સતી ધનશ્રી નામે સ્ત્રી હતી. શ્રેષ્ઠ એવી તે સ્ત્રી હંમેશાં પતિવ્રતા રૂપ મહા ધર્મનું પાલન કરતી હતી. નિર ંતર ભાવથી શ્રાવકધર્મને પાલતા અને સુખ ભાગવતા એવા તેઓને કાળે કરીને એક મહાતેજવંત પુત્ર થયા. “ આ વંશમાં આ સારા પુત્ર થયા.” એમ લેાકેા તેની પ્રશંસા કરવા લાગ્યા. એ ઉપરથી કામદેવ સમાન રૂપ વાલા તે પુત્રનું સુજાત એવું નામ પાડયું. પુત્રે ગુરૂની પાસે સ Page #86 -------------------------------------------------------------------------- ________________ (૭૫) wwwwwwwwwwwwwwwwwww wwwળ શ્રીવારસ નામના રાષિની કથા. શાઓને અભ્યાસ કર્યો, તેથી શ્રી અરિહંત પ્રભુના ધર્મને વિષે તેની વિશેષે બુદ્ધિ થઈ. પિતાના નિર્મલ ગુણાથી સર્વ મનુષ્યોને આનંદ પમાડે એવો તે સુજાત, અનુક્રમે કામિનીઓના કામની ખાણ રૂપ થવન પામે. શુદ્ધ પક્ષવાળે તે કુમાર, પિતાના સમાન ગુણ અને વયવાલા ઉત્તમ મિત્રોની સાથે હંમેશાં શુદ્ધ પાંખોવાળા હંસની પેઠે કીડા કરતે હતે. - હવે તે નગરમાં તે વખતે રાજાને ધર્મઘોષ નામે સત્યવાદી પ્રધાન હતા. તેને પ્રિયંગુ નામની સ્ત્રી હતી. એકદા પ્રિયંગુ, નિરૂપમ એવા સુજાતને જોઈ તેના ઉપર અત્યંત અનુરાગ ધરવાથી પિતાની સખી પાસે તેની પ્રશંસા કરવા લાગી. આ પ્રમાણે સખીની પાસે સુજાતની પ્રશંસા કરતી એવી પોતાની પ્રિયાને સુજાત ઉપર અનુરાગ વાળી થએલી જાણું ધર્મશેષ પ્રધાન પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો. “ હા ! હારું ઘર નાશ પામ્યું જે હારી પ્રિયા બીજા ઉપર આસક્ત થઈ. હવે એ સુજાત જીવતાં છતાં મને સુખ મળવાનું ક્યાંથી? કારણ બીજાને વિષે આસક્ત થએલી નર્દય સ્ત્રી, પિતાના પતિ વિગેરેને હણું નાખે છે. માટે કેઈ ઉપાયથી ધનમિત્રના પુત્રને મારી નાખ્યું જેથી નિચે કુટુંબ સહિત મને સુખ થાય, પરંતુ તેને પિતા રાજયમાન્ય અને સર્વ નગરમાં શ્રેષ્ઠ કહેવાય છે. જેથી તેના પુત્રને અપરાધ વિના શી રીતે મારી શકાય ? હા, જેણે કરીને રાજાઓ પણ પોતાના અસાધ્ય કાર્યને સાધી શકે છે, તેવી બુદ્ધિ હારે છે તે પછી શી ચિંતા રાખવી. જેને માટે કહ્યું છે કે – __ यस्य बुद्धिर्बलं तस्य, निर्बुद्धेश्च कुतो बलं ॥ वने सिंहो मदोन्मत्तः, शशकेन निपातितः ॥१॥ જેની બુદ્ધિ તેનું બલ, બુદ્ધિ રહિતને બલ ક્યાંથી હોય ? બુદ્ધિના બલથી સસલાએ મદેન્મત્ત સિંહને કુવામાં નાખે. એ ૧ છે પછી કપલેખથી તે ધર્મઘોષ મંત્રીએ રાજાને સુજાત ઉપર બહુ કપ પમાડે. હવે એમ બન્યું કે યારખુરી પુરીના રાજા ચંદ્રવજ આ મિત્રપ્રભ રાજા પાસે કાંઈ કામની માગણી કરતા હતા. તેથી મિત્રપ્રભે આ સુજાતને એક ચીઠી આપી તેની પાસે મારી નાખવા મે . સુજાત પણ નિષ્કપટપણે ચંદ્રધ્વજ રાજા પાસે જઈ હર્ષને નાશ કરનારી પોતાના રાજાની ચીઠી આપી. ચીઠી વાંચી વૃત્તાંત જાણી બહુ ખેદ પામેલા ચંદ્રધ્વજ રાજાએ તેને ચીઠી ન દેખાડતાં છતાં પૂછયું કે “હે ઉત્તમ બુદ્ધિવાળા વત્સ ! તે રાજાને એવો શો અપરાધ કર્યો છે કે જેણે તને આ અધમ હુકમ કરીને મહારી પાસે મેકલ્યો?” સુજાતે કહ્યું. તેમને કાંઈ પણ અપરાધ કર્યો નથી તેમજ મને વધ કરવા માટે અહીં શામાટે મેક તે પણ હું જાણતું નથી. આપ તે રાજાના હુકમ પ્રમાણે ઝટ કરે. એમાં તમારે દેષ છે. કારણ ક્યાં પુરૂષનું પૂર્વ ભવોપાર્જિત કર્મ નાશ પામે છે?” ચંદ્રધ્વજ રાજાએ તેને Page #87 -------------------------------------------------------------------------- ________________ (૭૬) શ્રીત્રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ નિષ્કપટપણે નિર્દોષ જાણી પિતાને ત્યાં એકાંત સ્થાને રાખે. એટલું જ નહીં પણ પોતાની ચંદ્વયશા બહેન પણ તેને પરણાવી. પછી સુજાતે, તેને કોઢના રેગવાળી જાણ એવો ઉપદેશ દીધું કે, તે ભક્તનું પચ્ચખાણ કરી ( અનશન લઈ ) વર્ગને વિષે મહા દેવતા થયે. હવે સ્વર્ગને વિષે રહેલા દેવતાએ સુજાતને પિતાને ઉપકાર કરનાર જાયે. તેથી તેણે મિત્રપ્રભ ભૂપતિને શિલાના ઉત્પાત દેખાડી, સુજાતને વિશ્વને આશ્ચર્યકારી એવા મહેટા ઉત્સવથી રત્નસૃષ્ટિ પૂર્વક તેના ઘરને વિષે પહોંચાડો. ભૂપતિ મિત્રપ્રભ પણ પોતાના ધર્મઘોષ મંત્રીનું દુઃચેષ્ટિત જાણ સુજાતના ઘર પ્રત્યે આવી તેની ક્ષમા માગવા લાગ્યો. સુજાતે કહ્યું. “ એ મંત્રીને દોષ નથી પરંતુ દુષ્ટબુદ્ધિથી કરેલા હારા પૂર્વ કર્મને દેષ છે. માટે હે રાજન ! મને આજ્ઞા આપો કે જેથી હું આ દુઃખના નિવાસસ્થાન રૂ૫ ગ્રહવાસને તજી દઈ તેજ દુષ્ટ કર્મને જીતવા માટે ચેાગ્ય ઉદ્યમ કરું.” આ પ્રમાણે સુજાતે રાજાની તથા માતાપિતાની આજ્ઞા લઈ સર્વ સંગ તજી દઈ આદરથી તપસ્યા અંગીકાર કરી. થોડા કાલમાં દુષ્કર તપથી સર્વ કર્મને ક્ષય કરી તે સુજાત મહાત્મા મેક્ષ પામ્યા. હવે પાછલ મહા ક્રોધાતુર થએલા ભૂપતિએ ધર્મશેષ મંત્રીનું સર્વ ઘર લુંટી લઈ તેને પોતાના દેશમાંથી કાઢી મૂક્યો. મંત્રી પૃથ્વી ઉપર ભ્રમણ કરતે કરતે વૈરાગ્ય પામે. તેથી તેણે કોઈ સ્થવિર સાધુ પાસે હર્ષથી જૈનની દીક્ષા લીધી. પછી તે ગુરૂ પાસે શાસ્ત્રોને અભ્યાસ કરતા છતા અનુક્રમે બશ્રત થયા. પછી તે મહાત્મા ગુરૂની આજ્ઞાથી એકલા વિહાર કરવા લાગ્યા. તે એકદા વાર્તક નગરના બહાર ઉદ્યાનમાં આવી પહોંચ્યા. તે વાર્તક નગરમાં પુત્રની પેઠે પ્રજાનું પાલન કરનારે અને સૂર્ય સમાન પ્રિઢ પ્રતાપવાળે અભયસેન નામે રાજા રાજ્ય કરતા હતા. તેને પ્રશંસા કરવા ગ્ય ગુણના સ્થાન રૂપ વાર્તક નામે મહામંત્રી હતું. કે જે મંત્રી લીલા માત્રમાં જ ભૂપતિનાં અસાધ્ય કાર્ય કરતા હતા. એક દિવસ ઉપસર્ગ અને પરીષહને સહન કરનારા તથા પંચ સમિતિ અને ત્રણ ગુણિયુક્ત એવા તે ધર્મઘોષ, મુનિ ભિક્ષાને અર્થે ભમતા ભમતા પુણ્યના ઉદયથી કલ્પવૃક્ષની પેઠે તે વાર્તક મંત્રીના ઘરને વિષે આવ્યા. આ વખતે મંત્રી ગોખમાં બેઠો હતે. પછી હર્ષિત ચિત્તવાલી મંત્રીપ્રિયા જેટલામાં ઘતાદિયુક્ત પાયસાન્ન મુનિને વહોરાવવા માટે આવતી હતી તેટલામાં તેમાંથી એક ટીપું નીચે પડયું. જો કે મુનિ, તે શુદ્ધ આહારને જાણતા હતા તે પણ તે પાયાન્નનું સ્નિગ્ધ ટીપું પૃથ્વી ઉપર પડતું જોઈ તુરત પાછા ચાલ્યા ગયા. “એક ટીપું પૃથ્વી ઉપર પડયે છતે પાયસાનને લીધા વિના મુનિ કેમ પાછા ચાલ્યા ગયા ? ” એમ વાર્તક પ્રધાન મનમાં વિચાર કરતો હતો એટલામાં મક્ષિકાની લાલચુ એવી ઘરેલી ત્યાં આવી, ઘરેલીને પકડવા માટે એક બીલાડ આવી પહોંચે. વલી તે બીલાડાને પકડવા માટે કોઈ અજાણુ કુતરો Page #88 -------------------------------------------------------------------------- ________________ સુરત નામના મુનિની કથા. (૯૭) આવ્યા. તેટલામાં પ્રધાનના ઘરને રહેનારે કુતરે ક્રોધ કરી પેલા કુતરા ઉપર ધસી આવ્યું. બન્ને કુતરાઓનું પરસ્પર યુદ્ધ થતું હતું એવામાં તે તે પક્ષના વ્હોટા કુતરાએ પોત પોતાના પક્ષના બીજા બહુ કુતરાઓને એકઠા કરી પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. પછી ગોખમાં બેઠેલા વાર્તક પ્રધાને વિચાર્યું કે, “ નિચે આવા અનર્થ થવાના વિચારથીજ આવા હેતુવડે સાધુએ પાયસાન વહાર્યું નહીં.” આવા શુભ વિચારથી જાતિસ્મરણ જ્ઞાનને પામી પ્રતિબંધ પામેલા તે વાર્તક પ્રધાનને શાસનદેવીએ વેષ આવે જેથી તેણે તુરત વ્રત અંગીકાર કર્યું. નિરંતર અતિચારરહિત વ્રત પાલતા એવા તે વાર્તક મુનિ એકદા સુંસુમાર નગરને વિષે જઈ ત્યાં એક યક્ષમંદિરના ચોકમાં રહ્યા. હવે એમ બન્યું કે જેમ સૂર્યને તાપ ઘુવડથી સહન ન થાય તેમ જેને પ્રતાપ શત્રુઓ સહન કરી શકતા નહોતા એ તે સુંસુમાર નગરમાં ધુંધુમાર નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ઉત્તમ રૂપાલી, નવીન વન વાળી, જીવાજીવાદિ તત્વને જાણનારી અને સમકત રૂપ વ્રતને ધારણ કરનારી અંગારવતી નામે પુત્રી હતી. એકદા મિખ્વાત્વવાસિત કોઈ એક પરિવાજિકા તેની પાસે આવીને જિનધર્મની અવજ્ઞા કરવા લાગી. પરંતુ જિનશાસનથી સર્વ સ્થાનકે વિજય મેળવનારી અંગારવતીએ તેણીને યુક્તિ પ્રયુક્તિથી બોલતી બંધ કરી દીધી. પછી રાજપુત્રી ઉપર અત્યંત ક્રોધ પામીને તે પરિત્રાજિકાએ એવી પ્રતિજ્ઞા કરી કે, “હું તને આ જિનમતથી ભ્રષ્ટ કરીશ. ” પછી તે અંગારવતીના યથાર્થ રૂપને પટ ઉપર આલેખી તે પરિત્રાજિકા ઉજ્જયિની નગરીને વિષે મહા સમર્થ એવા ચંડપ્રદ્યતન રાજા પાસે ગઈ. ભૂપતિએ બહુ આદર સત્કાર કર્યા પછી તેણુએ આશ્ચર્ય ઉત્પન્ન કરવા માટે પેલે પટ તેના આગળ મૂકો. ભૂપતિએ તે ચિત્રપટના રૂપને જે અત્યંત વિસ્મય પામીને પૂછયું. “હે તપસ્વિનિ ! આ કઈ દેવીનું સ્વરૂપ છે ? ” પરિત્રાજિકાએ ઉત્તર આપે. હે ગૃપ ! આ કઈ દેવીનું સ્વરૂપ નથી પરંતુ એ અંગારવતી રાજકન્યાનું સ્વરૂપ છે. “ ચંડપ્રદ્યોતને પૂછયું “ એ કોની પુત્રી છે. અને ક્યાં રહે છે? ” પરિત્રાજિકાએ કહ્યું. “ એ સુંસુમાર પુરના ધુંધુમાર ભૂપતિની પુત્રી છે. ” પછી અંગારવતીને વિષે જેનું મન આસક્તિ પામ્યું છે. એવા તે ચંડપ્રદ્યતન રાજાએ વસ્ત્ર પાત્ર વિગેરેથી તે પરિત્રાજિકાને સત્કાર કરીને રજા આપી. ત્યાર બાદ મહા સમદ્ધિથી મર્દોન્મત એવા તે ભૂપતિએ એક દૂતને સમાચાર આપીને તુરત ધુંધુમાર ભૂપતિ પાસે મોકલ્યો. દ્વત પણ ધુંધુમાર ભૂપતિને નમસ્કાર કરી નિર્ભયપણે કહેવા લાગ્યા. “ હે રાજન ! તમારી અંગારવતી કન્યા ચંડપ્રદ્યોતન મહારાજાને આપે. નહિંતર હમણાંજ રાજ્ય તજી ઘો. કારણ કે તે રાજા રોષ પામે છતે તમે અહિં રહી શકવાના નથી. હે આર્ય ! મનુષ્યનું ચાતુર્ય તે એજ કહેવાય કે જે તે પ્રકારે કરીને પોતાનો સ્વાર્થ સાધવે. ” દૂતનાં આવાં વચન સાંભલી હાસ્ય કરતા Page #89 -------------------------------------------------------------------------- ________________ (૭૮) મીત્રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ એવા ધુંધુમાર ભૂપતિએ કહ્યું. “ જે બીકણ પુરૂષ હોય છે તે એવી રીતે પિતાનું કાર્ય સાધે છે. હે ચર ! તે લ્હારા અનાર્ય રાજાનું બલ હું યુદ્ધમાં જોઈ લઈશ. હું રણભૂમિપર આવે છતે કયે પુરૂષ હારી સામે ટકી શકે તેમ છે ?”હે નરાધમ! તું પણ અહિંથી ઝટ ચાલ્યા જા, નહિતે તને પણ આ મહારા ખર્ષથી હણ નખીશ ” ધુંધુમાર ભૂપતિનાં આવાં વચનથી ભય પામેલા તે ઝટ ચંડઅદ્યતન રાજા પાસે આવીને ધુંધુમાર ભૂપતિનું કહેલું સર્વ યથાર્થ પણે નિવેદન કર્યું. પછી અત્યંત ક્રોધ પામેલે ચંડપ્રદ્યતન રાજા, પોતાના અસંખ્ય સન્યથી પૃથ્વીને કંપાવતે છતે સુસુમારપુર પ્રત્યે આ. હવે અહિં ધુંધુમાર ભૂપતિ, મહાબળવાળા શત્રુને આવેલે જાણ કિલ્લાને બંધ કરી, પોતાના પ્રધાનની સાથે વિચાર કરવા લાગ્યું. તેણે કહ્યું કે, હે પ્રધાન ! આ આવેલ ભૂપતિ, મહારાથી બેલે કરીને મહેચ્યો છે. જેથી સિંહની સાથે મૃગની પેઠે હું તેની સાથે યુદ્ધ કરવા સમર્થ નથી. માટે તે ઉત્તમ બુદ્ધિવાળા મંત્રીઓ ! તમે કઈ પણ ઉપાય કહે કે જેથી હાર એ દુર્જય ભૂપતિથી પણ જય થાય.” પ્રધાને કહ્યું. “હે પ્રભો ! અમે રાત્રીને વિષે પક્ષીઓને જોઈ તમને ઉપાય કહીશું જેથી તમારે વિજય થશે.” પ્રધાનનાં આવાં વચનથી અત્યંત સંતેષ પામેલા ભૂપતિ ધુંધુમારે કહ્યું. “તમે આજ પક્ષીઓને જોઈ ઉપાય કહેજો.” પછી રાત્રીને વિષે સર્વે મંત્રીઓ પક્ષીઓને જોતા જોતા જેટલામાં યક્ષના મંદીરના પાસેના ભાગ ઉપર આવીને બેઠા તેટલામાં ત્યાં તે નગરની કેટલાક બાલકે એકઠા થઈને ધુંધુમાર તથા પ્રદ્યોતનના સૈન્યની કલ્પના કરી પરસ્પર યુદ્ધ કરતા હતા. પ્રદ્યોતનના સિન્યના બાળકેથી ધુંધુમારના બાલકનું સૈન્ય હારી ગયું તેથી તે સર્વે બાલકે યક્ષમંદીરની અંદર પેસવા લાગ્યા, એવામાં ત્યાં રહેલા વાર્તક સાધુએ દેવગથી એમ કહ્યું કે “હે બાલકે ! તમે ભય ન પામે. કારણ તમારો જય થશે.” મહામુનિના આવાં વચન સાંભલી સર્વે પ્રધાને રાજા પાસે જઈ કહેવા લાગ્યા. “હે સ્વામિન્ ! યુદ્ધમાં તમારે જય થશે.” પછી હસ્તિ જેમ સિંહ ઉપર પડે તેમ ધુંધુમાર ભૂપતિએ પિતાના થોડા સૈન્યથી રાત્રીને વિષે ચંડપ્રોતનની સૈન્ય ઉપર પસાર કર્યો. જે કે ધુંધુમાર ભૂપતિનું સૈન્ય થોડું હતું તે પણ તે બલવંત સૈન્યથી ચંડપ્રદ્યતન રાજાનું મોટું સૈન્ય નાશી ગયું. એટલું જ નહીં પણ ધુંધુમાર ભૂપતિએ બલવંત એવા ચંડપ્રદ્યતન રાજાને બાંધી લીધો. પછી વિજયલક્ષમી પામેલ ધુંધુમાર ભૂપતિ બીજે દિવસે સવારે નાના પ્રકારના મહોત્સવપૂર્વક ચંડપ્રદ્યોતનની સાથે પોતાના નગ૨માં આવ્યું. ત્યાં તે પોતાના મંત્રીઓની સાથે વિચાર કરવા લાગ્યો કે, “આ ચંડપ્રદ્યતન રાજાને મારવો નહિ. પરંતુ જે તે ઉત્તમ ભૂપતિ અરિહંત ધર્મ અંગીકાર કરે તે હું તેને હારી અંગારવતી કન્યા આપીને હર્ષથી છેડી મૂકું.” આ પ્રમાણે વિચાર કરીને તેણે ચંડપ્રદ્યતન રાજાને બેલાવીને કહ્યું કે “જે તમે શ્રાવકધર્મ અંગ Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅર્જુન માલીની કથા (૭૯) ગીકાર કરે તે હું તમને હારી અંગારવતી કન્યા આપું. એટલું જ નહીં પણ છોડી મૂકીને તમારા પોતાના રાજ્યને વિષે સ્થાપન કરું. પરંતુ હે રાજન ! જે તમે મહારૂં કહ્યું નહિ માને તે તમે અહિથી છુટા થવાના નથી.” પછી ચંડપ્રદ્યતન રાજાએ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો છતે ધુંધુમાર ભૂપતિએ તેને મહોત્સવ પૂર્વક પિતાની પુત્રી પરણાવીને છોડી મૂક્યો. એકદા ચંડપ્રદ્યતન ભૂપાલે પોતાની પ્રિયા અંગારવતીને પૂછયું કે “હે પ્રિયે અલ્પ પરાક્રમવાલા હારા પિતાએ મને શી રીતે ? રાજાના આવા પ્રશ્નથી અંગારવતીએ તેની આગળ સાધુએ કહેલું સર્વ કહી આપ્યું. તેથી વિશાળાનગરીને મને હારાજા બહુ વિસ્મય પામ્યા. પછી બીજે દિવસે ચંડપ્રદ્યતન ભૂપતિએ વાર્તક મુનિ પાસે જઈને કહ્યું કે, “હે નૈમિત્તિક મુનીશ્વર! હું તમને નમસ્કાર કરું છું.” રાજા આ પ્રમાણે કહીને ચાલ્યો ગયો એટલે વાર્તક મુનિ વિચારવા લાગ્યા કે, એ રાજાએ મને નૈમિત્તિક કેમ કહ્યો?” વિચાર કરતાં માલમ પડયું. હા મેં તેનું કારણ જાણ્યું. બાલકે લડતા હતા તે વખતે મેં સ્પષ્ટ કહ્યું હતું કે, તમે નાશી ન જાઓ, તમારે વિજય થશે. અહો! ધિક્કાર છે ધિક્કાર છે મને, જે હારા વચનથી અહિં ઘોર યુદ્ધ થયું. અને એ જ કારણથી આ રાજાએ પણ હારું હાસ્ય કર્યું છે. ખરેખર એજ કારણ માટે મુક્તિની ઈચ્છા કરનારા અને સંગરહિત એવા મુનિઓ પોતાના ચિત્તને વિષે આદરથી ભાષાસમિતિ ધારણ કરે છે. જે મેં એ ભાષા સમિતિમાં બહુ પ્રમાદ કર્યો તે મને આવું મહા અતુલ પાપ લાગ્યું.” આ પ્રમાણે વિચાર કરીને પછી તે મુનિએ વારંવાર મિથ્યાદુકૃત દઈને ચારિત્રમાં એવા પ્રવર્યા કે જેથી તે થોડા કાળમાં મોક્ષ પ્રત્યે ગયા. હે ભવ્યજને! એ પ્રકારે સાધુઓમાં મણિરૂપ વાર્તક અને સુજાત મુનિઓનાં નિર્મળ અને પાપને નાશ કરનારાં વળી બીજા પણ સત્પરૂષોના વિશ્વને પવિત્ર કરનારાં ઉત્તમ ચરિત્રોને સાંભળી તેમજ શીધ્ર પ્રમાદને તજી દઈમેક્ષલહમીના વિલાસ કરવાના મંદીરરૂપ તથા પાપનો નાશ કરનારા શ્રી અરિહંત પ્રભુના સંયમને વિષે યત્ન કરે.” श्रीसुजात अने वार्त्तकमुनिनो संबंध संपूर्ण. * छठेणं छम्मासे, सहित्तु अक्कोसताडणाइणि ॥ अज्जुणमालागारो, खवित्तु परिनिव्वुडो कम्मे ॥ ७५ ॥ અનમાલી છ માસ પર્યત લેકના તિરરકાર અને તાડનાદિકને સહન કરી છઠ્ઠથી જ્ઞાનાવરણાદિ કર્મોને ખપાવી સિદ્ધિપદ પામ્યો છે ૭૫ છે श्रीअर्जुनमालीनी कथा આ ભરતક્ષેત્રમાં સર્વ સ્થાનકે પ્રસિદ્ધ એવા રાજગૃહ નગરને વિષે પરમ અને રિહંત પ્રભુને ભક્ત એવો શ્રી શ્રેણિક રાજા રાજ્ય કરતું હતું. તેને પિતાના બગીચાને Page #91 -------------------------------------------------------------------------- ________________ (૮૮) શ્રી રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. રક્ષણ કરવામાં તત્પર એ એક અજુન નામે ઉત્તમ બાગવાન (માળી) હતા. એ માળીને શ્રેષ્ઠ રૂપવાળી અને નવીન એવી ઉત્પન્ન થએલી દૈવનલક્ષમીથી મનુષ્યને મેહકારી સ્કંદશ્રી નામે સ્ત્રી હતી. વલી તે માળીને મુદ્દગરપાણી નામે કુલદેવ યક્ષ હતું. તેનું મંદીર નગરની વ્હાર તે માળીના બાગની પાસે હતું. અજુનમાળી હંમેશાં આદરપૂર્વક સુગંધી પુષ્પાદિવડે તે યક્ષનું પૂજન કરતો અને પોતાના બગીચાનું રક્ષણ કરતે. એકદા એમ બન્યું કે કંદશ્રી પોતાના પતિ અર્જુનભાલીને ભાત આપી ઘેર ગઈ એટલે પાછળથી યક્ષમંદીરમાં રહેલા કઈ છ પુરૂષોએ તે ભાત ખાવા માંડયું. અજુનમાલી તે વાત જાણીને તુરત હાથમાં લાકડી લઈ તેઓને મારવા માટે આવતે હતા. પરંતુ પેલા છ જણુએ તેને જ બાંધી તેની આગળ ભાતું ખાવા માંડયું. પછી એ માળી વિચારવા લાગ્યું. કે, “મેં આટલા દિવસ પુષ્પભેગાદિકે કરીને આ યક્ષની વૃથા પૂજા કરી. આ દુષ્ટ પુરૂષોએ મહારે આ દુસહ પરાભવ કર્યો છતાં એ આગળ રહ્યો છે તો પણ બીકણની પેઠે સહન કરી રહ્યો છે.” માળીના આવા ભાવને અવધિજ્ઞાનથી જાણી તે યક્ષરાજે તેના શરીરમાં પ્રવેશ કરીને સર્વ બંધને તોડી નાખ્યાં. પછી તેણે તત્કાલ લાકડી વડે છે પુરૂષને અને તેમની સાથે રહેલી એક સ્ત્રીને મારી નાખી. કહ્યું છે કે આ લેકમાં બહુ પાપ તુરત ફલે છે. આ પ્રમાણે યક્ષથી આશ્રિત શરીરવાળો અને પરસ્વાધિન એ તે યક્ષ એક એક દિવસે દિવસે છ પુરૂષ અને એક સ્ત્રી એમ સાત માણસોને મારવા લાગ્યા. યક્ષના પ્રભાવથી તેને કોઈ પકડવા સમર્થ થયું નહીં. જેથી માર્ગને વિષે તે યમરાજની પડે દુસહ થઈ પડ. પછી તે માળી જે માળે રહેતા હતા તે મા ભયથી કઈ જતું નહિ. કહ્યું છે કે સર્વ ભયથી મૃત્યુને ભય અધિક હોય છે. એકદા તે ઉદ્યાનને વિષે શ્રી મહાવીર પ્રભુ સમવસર્યા એટલે દેવતાઓએ ત્યાં સમવસરણ રચ્યું, સર્વે માણસે, જે રસ્તે અર્જુનમાળી રહેતો હતો તે માર્ગ તજી દઈ બીજે રસ્તેથી શ્રી પ્રભુને વંદન કરવા માટે જવા લાગ્યા. જો કે યક્ષાધિષ્ઠિત તે માળી હંમેશાં સાત માણસને મારે છે એ વાત સુદર્શન શ્રેષ્ઠીને બીજાઓએ કહી તે પણ તે તે નિર્ભયપણે તેજ રસ્તે થઈને જવા લાગ્યું. સુદર્શન શ્રેણીને જતા જોઈ અર્જુનમાલી તેને મારવા માટે પાછળ દોડશે. તેટલામાં તે શ્રેષ્ઠીએ જિનેશ્વરનું ધ્યાન કરવામાં તત્પર થઈને કાર્યોત્સર્ગ કર્યો. જેમ હરણ સિંહને મારવા તત્પર ન થાય તેમ તે શ્રેષ્ઠીને હણવા સમર્થ થયો નહીં. જેથી યક્ષ તે માલીના શરીરમાંથી નિકળીને ચાલ્યો ગયો, પછી જ્યારે તે ચેતના પામે ત્યારે પોતે કરેલા ઘોર અપરાધને જાણી અત્યંત ભય પામતો છતા શ્રેષ્ઠીને નમસ્કાર કરી આ પ્રમાણે કહેવા લાગ્યો. વિશ્વના ને કારણ વિના ઉપકાર કરવામાં સમર્થ એવા હે શ્રેણી ! તમે મને જેવી રીતે હમણાં આ પક્ષથી મૂકાવે તેવી જ રીતે હે તાત! હાર ઉપર કૃપા કરીને નરકના અનત સુખ આપનારા દુર કમથી મને છેડા છોડાવે.” શ્રેષ્ઠીએ Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅર્જુન' નામના માલાકારની કથા (૧) કાયાત્સર્ગ પારીને અર્જુનમાલીને કહ્યું, “હે વત્સ ! તને ક્રુર કર્મથી શ્રી વીર પ્રભુ છેડાવશે. માટે ચાલ, વિશ્વને અભય આપનારા તે પ્રભુની પાસે જઈએ. ” એમ કહીને શ્રેષ્ઠી સુદર્શન અર્જુનમાલીને સાથે લઇ શ્રી જિનેશ્વર પ્રભુ પાસે ગયા. આ વખતે દયાના સમુદ્રરૂપ શ્રી જિનેશ્વર પ્રભુ લેાકેાની આગળ ક્લેશના નાશ કરનારી ધ દેશના આ પ્રમાણે દેવા લાગ્યા. “ હે ભવ્યજના ! આ લેાકમાં જેએ માંસનું ભક્ષણ કરનારા છે, જે બહુ આરંભના પરિગ્રહ ધરનારા છે. જેએ રૌદ્રધ્યાનમાં તત્પર છે અને જેઓ પચેદ્રિય જીવાના ઘાત કરનારા છે તે દુષ્ટ આશયવાળા સર્વે જીવા ઘાર એવા નરકને વિષે ઉત્પન્ન થઇ ત્યાં અસંખ્યાતા વર્ષ પર્યંત ઘેાર વેદના સહન કરે છે. ” પ્રભુની આવી ધર્મદેશના સાંભળી અત્યંત ભય પામેલા અર્જુનમાલી હાથ જોડી વિશ્વના ગુરૂ અને વિશ્વના હિતકારી એવા શ્રી વીર પ્રભુને વિન ંતિ કરવા લાગ્યા. “હે નાથ ! મેં પરાધીનપણાએ કરીને અસંખ્ય જનાને ક્ષય કર્યો છે જેથી નિશ્ચે મ્હારૂં નરકભૂમિમાં પડવું થશે. માટે હું સ્વામિન્! મને કાઇ એવા ઉપાય દેખાડા કે જેથી મ્હારૂં નરકને વિષે પડવું ન થાય. ” શ્રી વીરપ્રભુએ કહ્યું. “ હે અર્જુન! જો તને અંતકાલે નરકના બહુ ભય હાય તેા નરકના દુ:ખને નાશ કરનારૂં પવિત્ર ચારિત્ર અંગીકાર કર. ” પછી નરકના દુ:ખથી અતિ ભય પામેલા અર્જુનમાલીએ તત્કાલ આદરથી શ્રી જિનેશ્વર પ્રભુ પાસે હર્ષોંથી દીક્ષા લીધી. પછી તેણે શ્રી પ્રભુને કહ્યું કે “ હું પ્રભા ! આજથી હું છઠ્ઠનું પચ્ચખાણ કરીશું. તેમજ સર્વ પ્રાણીઓના તિરસ્કાર તથા તાડના રૂપ ઉપસર્ગો સહન કરીશ. ” આ પ્રમાણે ઘાર પ્રતિજ્ઞા કરીને તે સ્થિર મનવાળા અર્જુનમાલી પેલા ચક્ષના મંદીરને વિષેજ કાર્યાત્સર્ગ કરીને રહ્યો. હવે તે યક્ષ મીરમાં આવતા એવા લેાકા અર્જુનમાલીને જોઇને બહુ ક્રોધ ધરતા છતા તેને વારંવાર વિવિધ પ્રકારના દુઃસહુ તિરસ્કાર કરવા લાગ્યા. એટલું જ નહીં પણ તે દુરાશય મનુષ્યા, લાકડી અને મુષ્ઠિ વિગેરેથી તેને મારવા લાગ્યા. પરંતુ તે અર્જુનમાલીએ પેાતાના અપરાધને ચિતવતા થકા તે એના ઉપર મનમાં પણ જરા ક્રોધ કર્યો નહીં. એ મહાત્માએ ઉપસદિ કલેશ એવી રીતે સહન કર્યાં કે તે છ માસમાં ક ક્ષયથી મેાક્ષ પદ પામ્યા. જેવી રીતે તે મહાત્મા અર્જુનમાલીએ મહા ઉપશમથી દુઃસહુ એવા લેાકેાના તિરસ્કાર અને તાડનાદ્વિ ઉપસર્ગો સહન કર્યાં તેવી રીતે ક્રોધરહિત અને મહા ઉપશમને ધારણ કરનારા તેમજ મુક્તિને ઇચ્છનારા ખીજા શ્રેષ્ઠ મુનિઓએ પણ નિર'તર પેાતાના આત્માને વિષે ઉપસર્ગી સહન કરવા. 44 ‘श्रीअर्जुन' नामना मालाकारनी कथा संपूर्ण.. - - Page #93 -------------------------------------------------------------------------- ________________ - શ્રીનવિમલ વૃત્તિ-ઉત્તરદ્ધ, माहणमहिलं सपइं, सगभमवि च्छिन्नुपत्तवेरग्गो॥ घोरागारं च तवं, काउं सिद्धो दढपहारी ॥ ७५ ॥ ગર્ભ અને પતિ સહિત બ્રાહ્મણ સ્ત્રીને તથા ગાયને હણી વૈરાગ્ય પામેલ દઢપ્રહાર અતિ દુષ્કર એવા તપને કરી સિદ્ધિ પદ પામે છે ૭૫ છે __ 'श्रीदृढपहारी' नामना चरमशरीरी महापुरुषनी कथा આ ભરતક્ષેત્રને વિષે આ પ્રમાણે સંપત્તિથી સુશોભિત એવી માર્કદી નગરીમાં મહા પુણ્યરૂપ યશના સમૂહવાલો સુભદ્ર નામે ન્હોટે શ્રેષ્ઠી વસતે હતું. તેને ઉત્તમ રૂપવાલે, સુંદર આકૃતિવાલે, સંપત્તિથી કામદેવની ઉપમાવા અને ગુણલક્ષમીના થાનરૂપ દત્ત નામને પુત્ર હતો. પિતાએ સ્નેહથી કઈ કલાચાર્ય પાસે તે પુત્રને સર્વ કળા અને શાસ્ત્રો ભણવ્યાં. અનુક્રમે વનાવસ્થા પામ્યું એટલે પિતાએ તેને એક સારી કન્યા પરણાવી. પરંતુ તે દત્ત, પૂર્વ કર્મના વશથી ધૂતકારી થયે. એકદા ઘુતના રસમાં મગ્ન થએલો તે પિતાના જેવા બીજા ઘુતકાની સંગાથે ઘત રમતાં બહુ દ્રવ્ય હારી ગયે. પછી તે તે દર બીજાઓના કુસંગ દષથી તે નગરીમાં ચોરી કરવા માટે વિશેષે બીજાઓના ઘરમાં પેસવા લાગ્યા. આ વાત સમુદ્ર શ્રેષ્ઠીએ જાણું તેથી તે રાજદંડના ભયથી પોતાના પુત્રને રાજસભામાં ઘસડી ગયો. ભિલ સમાન આચારવા અને શિષ્ટાચારથી રહિત એવું તે દત્ત પણ રાજનિગ્રહથી ભય પામીને કઈ પલ્લીને વિષે નાશી ગયે. ત્યાં તે ભિલ્લ લોકોને મળે અને તેઓની સેબતથી તે તેના જેવી કુર બુદ્ધિવાળો થયો. આ દત્ત એકજ પ્રહારથી સર્વ વસ્તુના બે કકડા કરી નાંખતા તેથી ભલ્લ લેકેએ તેનું દ્રઢપ્રહારી નામ પાડયું. પછી તે દ્રઢપ્રહારી હંમેશા ભિલોની સાથે ચેરીનું પાપ કરતે. એકદા તે દઢપ્રહારી ચોરી કરવા માટે બીજા ભિલો સહિત માર્કદી નગરીને વિષે ગયે. ત્યાં બીજા ભિલો બીજા કોઈના ઘરને વિષે પિઠા અને દઢપ્રહારી કઈ બ્રાહ્મણના ઘરને વિષે ગયે. આ વખતે નિદ્રામાંથી જાગી ગયેલ ઘરનો માલીક વિપ્ર જેટલામાં તેના સામે દોડ તેટલામાં પાપી દઢપ્રહારીએ ખડગવતી તેના બે કકડા કરી નાખ્યા. પાછળ ગર્ભસહિત એવી બ્રાહ્મણ પોકાર કરવા લાગી. તેને પણ તેણે મારી. એટલું જ નહીં પણ ઉંચા સીંગડાં કરીને પ્રહાર કરવા માટે આવતી એવી ગાચને પણ તે દુષ્ટ દઢપ્રહારીએ મારી નાખી. પછી જતા એવા તેણે જ્યારે પૃથવીઉપર લોટતા બ્રાહ્મણીના ગર્ભને દીઠે ત્યારે તેને સ્પષ્ટ વૈરાગ્ય પ્રગટ થયા. “ અહા! પાપી એવા મેં આ ઘોર પાપ શું કર્યું? મનુષ્ય જન્મને વિષે ઘોર પાપ કરનારા અને ધિકાર થાઓ, ધિક્કાર થાઓ, નરકના અનંત દુઃખના કારણરૂપ આવું ઘોર પાપ કરી હવે હું ક્યાં જાઉં” આ પ્રમાણે મનમાં વિચાર કરી તે દ્રઢપ્રહારીએ પંચ Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રઢપ્રહારી અને શ્રીકુરગ મુનિની કથા. (૮૩). મુષ્ટિ લેચ કરી અરિહંત પ્રભુનું ચારિત્ર લીધું. વળી તેણે એ અભિગ્રહ લીધા કે, “જ્યાં સુધી મને આ પાપ સાંભરશે ત્યાં સુધી હું અન્ન જળ નહીં લઉં.” આવી રીતે ઘોર અભિગ્રહ લઈ તે મહાત્મા, “હું બ્રાહ્મણ, સ્ત્રી, બાલ અને ગાયની હત્યા કરનારો છું.” એમ કહી અને પૂર્વના સ્થાનકે આવી મેરૂ પર્વતની પેઠે નિચિલપણે એક માસ પર્યત કાયોત્સર્ગ રહ્યા. ત્યાં અનાર્ય જનોએ તેમને લાકડી, મુકી વિગેરેથી બહુ પ્રહાર કર્યા અને કઠોર વચનથી બહુ તિરસ્કાર કર્યો તે મુનિએ પિતાના ચિત્તમાં જરાપણ ક્રોધ કર્યો નહીં પરંતુ “હું ઘોર પાપ કરનારો છું” એમ કહી પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા. આ પ્રમાણે ઘોર ઊપસર્ગને સહન કરી તે મહા મુનિ કર્મને ક્ષય કરી છ માસમાં કેવળ જ્ઞાન પામી મોક્ષ પ્રત્યે ગયા. પ્રથમ બ્રાહ્મણ, સ્ત્રી, બાળ અને ગાયના ઘાતથી ઉત્પન્ન થએલા પાપસમૂહે કરીને પછી પૃથ્વી ઉપર આળોટતા એવા બાળકને જોઈ વિરાગ પામી દીક્ષા લીધેલા દઢપ્રહારી મુનિ ઉપશમથી ઘર ઉપસર્ગને સહન કરી છ માસમાં મેક્ષ લક્ષ્મી પામ્યા. 'श्रीदृढपहारी, नामना मुनिवरनी कथा संपूर्ण. जाइसरं रायसुअं, वंतिजुअं कूरगडुअं वंदे ॥ चउरोवि तहा खवगे, पंचवि सिवमयलमणुपत्ते ॥ ७७॥ રાજપુત્ર, ક્ષમાયુક્ત અને જાતિ સ્મરણજ્ઞાન પામેલા કૂરગડુ મુનિને વલી ચાતુમસના ઉપવાસ કરનારા બીજા ચાર સાધુઓને એમ એ નિરુપદ્રવ અને નિશ્ચલ એવા મોક્ષ સુખ પામેલા તે પાંચે મુનિઓને હું વંદના કરું છું. . ૭૭ છે શ્રીના નામના મુનિની કથા કેઇ એક નગરને વિષે શ્રેષ્ઠ સંયમવાળા અને પંચાચારમાં પ્રવીણ એવા કેટલાક સાધુઓ એકઠા ચોમાસુ રહ્યા હતા. તેમના પરિવારને વિષે નિર્મલ મનવાલા, બહુશ્રુત, ક્ષમાવંત અને ઉત્તમ તપવાળા બહુ સાધુઓ હતા. તેઓને વિષે એક સાધુ હંમેશાં માસક્ષમણે સંસારની પીડાને નિવૃત્ત કરનારું પારણું કરતા. એકદા તે સાધુ, બીજા બાલ શિષ્યની સાથે આહાર નિમિત્તે નગરમાં ફરતા હતા. તેવામાં રસ્તે કાદવમાં ઢંકાઈ રહેલી કઈ દેડકીને તેમણે અજાણતાથી કચરી નાખી. તે હણાયેલ દેડકીને જોઈ પેલા બાલ મુનિ વિચારવા લાગ્યા કે “ નિચે આ સાધુ, ગુરૂની પાસે પિતે આ કરેલા પાપની આલોચના લેશે. ” પછી શુદ્ધ આહાર વોરીને તેઓ ઉપાશ્રયે આવ્યા. અને વિધિ પ્રમાણે ગુરૂની આજ્ઞા લઈ ભેજન કરવા બેઠા. આ વખતે પેલા બાલ સાધુએ ફરી ચિંતવ્યું જે “શું આ સાધુ તે હે પાપ વિસરી ગયા જે તેની આલેચના લીધા વિના ભોજન કરવા બેસે છે ? હમણાં તે એ મુનિને હું કહેવા સમર્થ નથી કારણ કે તે એક માસના ઉપવાસી છે. જેથી મહારા કદાથી તે વચને Page #95 -------------------------------------------------------------------------- ________________ (૪) શ્રી રષિમહલવૃત્તિ ઉત્તશદ્ધ કપ પામશે. પરંતુ જે તે પ્રતિક્રમણ વખતે આલોચના નહિ લે તે હું તેમને તે પાપ સંભારી આપીશ.” આમ વિચારી તે બાલસાધુ મન રહ્યો. પેલા સાધુ પણ આહાર કરી રહ્યા પછી પોતાની ક્રીયાવિધિમાં પ્રવૃત થયા. પછી સંધ્યાકાલ થયો એટલે પ્રતિક્રમણ કરવાને ઉદ્યમવંત થએલા સર્વે સાધુએ પોતાના ગુરૂની પાસે પાપની આલોચના લેવા લાગ્યા. પેલા સાધુએ પોતાના પાપની આલચના લીધી નહીં એ વાત જાણીને ઉત્તમ બુદ્ધિવાલા તેમણે હિતને માટે સુરત પેલા સાધુને કહ્યું. “આજે ભિક્ષાથે ભ્રમણ કરતા એવા પૂજ્ય આપે અજાણુથી એક દેડકીના વધનું પાપ કર્યું છે તેની તમે ત્રણ પ્રકારે આલેચના કેમ ન લીધી?” બાલ મુનિનાં આવાં વચન સાંભળી દૈવવશથી ક્રોધ પામેલા તે મુનિએ કહ્યું. “ઈર્યાસમિતિથી જતા એવા મેં દેડકીને વધ ક્યાંથી કર્યો હોય? અરે અધમ ક્ષુલ્લક! તું હમણાં મને આવું મિથ્યાવચન કહે છે તેથી તું વધ કરવા યોગ્ય છે.” એમ કહીને તે સાધુ તુરત એક પાટલે લઈને તે બાલ સાધુને મારવા દોડ્યા. ક્રોધથી વ્યાકુલ એવા તે મુનિ રસ્તામાં એક સ્તંભ સાથે એવા અથડાયા કે જેથી તે તુરત મત્યુ પામ્યા. હવે જેઓ સંયમની વિરાધના કરવાથી સર્પરૂપે ઉત્પન્ન થયા હતા તે કુલમાં આ સાધુ પણ કેપના પરિણામથી સર્પરૂપે ઉત્પન્ન થયા. પેલા સર્પો “અમે સંયમની વિરાધના કરવાથી દષ્ટિવિષ સર્ષ થયા છીએ.” એવી જાતિસ્મૃતિને લીધે કયારે પણ હિંસા કરતા નથી. તે સર્વે સપ પ્રાસુક આહાર લે છે. આવા તે સર્વેને જઈ પેલે સાધુના જીવ રૂપ સર્પ વિચાર કરવા લાગ્યા. “ મેં આવી ક્રીયા પૂર્વે કઈ સ્થાનકે અનુભવ કરેલી છે. ” આવી રીતે ઉહાપોહ કરતા તે સર્પને જાતિસ્મરણ જ્ઞાન ઉસન્ન થયું. “ ધિક્કાર છે મને, જે મેં હિતવચન કહેનારા તે બાલ સાધુ ઉપર ક્રોધ કર્યો અને તેથી જ મને આવી પાપદાયક ગતિ પ્રાપ્ત થઈ. હવે હારે આ ભવમાં પાપકારી એ જરા પણ ક્રોધ કરે નહિ. તેમજ નિરંતર પ્રાસુક આહારથીજ આજીવિકા કરવી. મહારે આ ભવમાં હંમેશાં વીતરાગ દેવ, સુસાધુ ગુરૂ અને શ્રીજિનરાજ પ્રણિત ધમરૂપ સમકત છે.” આવી રીતે વિશુદ્ધ આત્માવાલા, ઉત્તમ બુદ્ધિવાલા અને ક્ષમાધારી તે બાલ સર્ષે અભિગ્રહ લઈ એક નિરવદ્ય બિલને વિષે નિવાસ કર્યો. હવે એમ બન્યું કે આ વખતે તુસમિણ નગરીને વિષે કુંભરાજાને લલિતાંગ નામને પુત્ર સર્પના કરડવાથી મૃત્યુ પામ્યા તેથી રાજાએ ક્રોધવડે એ પહ વગડાળે કે “જેઓ સર્પને મારી મારીને મારી પાસે લાવશે તેને હું તેના મહારે આપીશ.” રાજાના આવા આદેશને સાંભલી નિર્દય અને પાપી એવા બહુ પુરૂષ ચારે તરફ સપને નાશ કરવા માટે ચાલ્યા. સર્વેને આકર્ષણ કરવાની વિધિના જાણ એવા કેટલાક પુરૂષ તે ત્યાં આવી પહેંચ્યા કે જે વનમાં પવિત્ર આત્માવાળે પેલે ક્ષક સાધુના છવવા સર્પ વસતે હતો. સપના ઘસારાને અનુસાર તે દુષ્ટ પુરૂષ Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરગડ નામના મુનિની કથા ( ૫) રાફડાની આગળ આવી સર્ષને આકર્ષણ કરનાર મંત્ર ભણવા લાગ્યા પછી મંત્રના ભણવાથી અત્યંત વિહવળ થએલો સર્પ રાફડામાં રહેવાને અશક્ત થયો તેથી તે પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો. “અહા ! હારું સર્વે કરેલું અશુભ કર્મ ઉદય આવ્યું છે તે પણ હે જીવ! હારે કિંચિત્ માત્ર પણ ઉદ્વેગ કરવો નહીં. હારે તે શ્રી અરિહંત પ્રભુ, સિદ્ધ, પવિત્ર સાધુઓ અને શ્રી જિનેશ્વરપ્રણીત ધર્મ એ નિરંતર શરણરૂપ છે. હું સર્વે ને ખમાવું અને તેઓ સર્વે મહારા ઉપર ક્ષમા કરે હારે તે સર્વ જીવો સાથે નિરંતર મૈત્રી હજે પણ વેર હશો નહિ” આ પ્રમાણે આરાધના કરીને પછી ગ્રહણ કર્યું છે અનશન જેણે એવો તે ઉત્તમ બુદ્ધિવાળો “હારી વિષમય દ્રષ્ટિથી આ દીન પુરૂષો શીધ્ર ન મૃત્યુ પામોએમ વિચાર કરવા લાગ્યો. પછી પવિત્ર આત્માવાળો તે ક્ષપક સર્ષ મનમાં પરમેષ્ઠિ નવ કાર મંત્રનું સ્મરણ કરતો છતો બહુ દયાથી અવળું મુખ રાખી રાફડામાંથી બહાર નિકળે એટલે પેલા નિર્દય પાપી પુરૂષો તેને છેદી છેદીને રાજા પાસે લઈ ગયા. આ વખતે નગરદેવતાએ આકાશવાણીથી રાજાને કહ્યું કે “હે નરેદ્ર! તું સર્પોને નહિ માર કારણ ત્યારે એક પુત્ર થશે.” નાગદેવતાનાં આવાં વચન સાંભળી કુંભરાજાએ તુરત પડહ વગડાવી નગરવાસી લોકોને સપને ઘાત કરતા અટકાવ્યા. હવે પેલો ક્ષપક સર્ષ શુભ ધ્યાન એગથી મૃત્યુ પામીને તે જ વખતે કુંભ રાજાની પટ્ટરાણીના ગર્ભને વિષે અવતર્યો. પૂર્ણ સમયે રાણીએ એક પુત્રને જન્મ આપે જેથી કુંભ ભૂપતિએ પૂત્ર જન્મના અનેક મહોત્સવ કરાવ્યા. નામ પાડવાને વખતે પણ નાના પ્રકારના મહોત્સવથી રાજાએ તેનું નાગદત્ત એવું યથાર્થ પ્રગટ નામ પાડયું. અનુક્રમે પાંચ ધાવ માતાએથી લાડ લડાવાતે તે પુત્ર વૃદ્ધિ પામ્યો ત્યારે પિતાએ તેને કલાચાર્ય પાસે મૂકીને કલાઓને અભ્યાસ કરાવ્યો. એકદા ગોખમાં બેઠેલા અને પિતેજ મેળવેલા સુખના ઉદયવાળા નાગદત્ત ઇર્યાસમિતિથી જતા એવા એક મુનીશ્વરને દીઠા. મુનિને જોતાં માત્રજ પૂર્વ ભવની સ્મૃતિને પામીને મેક્ષના સુખને અભિલાષી તે નાગદત્ત સંસારથી અત્યંત વિરક્ત થયો. પછી માતા પિતાને મધુર વચનથી સમજાવી ઉત્તમ બુદ્ધિવાળા તે નાગદત્ત વૈરાગ્યથી દીક્ષા લઈને પોતાના ગુરૂને કહ્યું કે “હે ગુર! કર્મના યોગથી થોડું પણ તપ કરવા સમર્થ નથી જેથી વ્હારે આ ભવમાં સર્વથા ક્રોધાદિકને ત્યાગ હો.” ગુરૂએ કહ્યું “હે મુનિ ! તમને તપ કર્મ વિના પણ ક્રોધાદિના ત્યાગથી કેવળજ્ઞાન પ્રાપ્ત થશે.” ગુરૂનાં આવાં પરમ હિતકારી વચન સાંભળી જિતેંદ્રિય એવા નાગદત્ત મુનિએ પોતાનું ચિત્ત સ્થિર કર્યું, પરંતુ તિર્યંચ (સર્પ) ભવમાં ઉપાર્જન કરેલા અતિ સુધા વેદનીય કુકર્મથી તે ક્ષમાધારીને પણ અત્યંત ક્ષુધા લાગવા માંડી તે એટલે સુધી કે તેને નમસ્કાર સહિત (નવકારશી) પચ્ચખાણ કરવું પણ દુષ્કર થઈ પડયું તેથી તે વારંવાર ભેજન કરવા લાગ્યું. જેથી તેનું લોકમાં કૂરગડુક એવું નામ પડયું. Page #97 -------------------------------------------------------------------------- ________________ (૮૬ ) શ્રીઋષિમડલ વૃત્તિ-ઉત્તાપૂ એકદા રાત્રીને વિષે પહેલી પારસીમાં વિધિથી સ્વાધ્યાય કરી તે મુનિ પેાતાના આત્માની નિંદા કરતા છતા ઉપાશ્રયમાં બેઠા હતા તે નિદા આ પ્રમાણે:— “ વિરતિ નહિ પામેલા અને થાડા પણુ તપ કર્મ રહિત એવા મને ધિક્કાર થાઓ. મ્હારાં સર્વ કર્મો શી રીતે ક્ષય પામશે ? આ કાયાત્સગે રહેલા શ્રેષ્ઠ ચાર સાધુએ અનુક્રમે એક, બે, ત્રણ અને ચાર માસના નિર ંતર તપ કરે છે. આ પ્રમાણે પોતાની નિંદા અને બીજાની પ્રશ ંસા કરતા એવા તે કૂરગડુ સાધુ ધર્માંધ્યા નમાં લીન થયા. આ વખતે દિવ્ય આભૂષણથી પ્યમાન એવી કાઇ દેવીએ પેલા ચાર સાને ત્યજી કૂરગડુ મુનિને નમસ્કાર કર્યાં. અને અતિ હર્ષિત ચિત્તથી તેણીએ વારવાર ફૂરગડુને કહ્યુ કે “હે ભાવસાધુ ગડુ મુનિ ! તમે દીર્ઘકાળ પર્યંત જયવતા વ.” આ પ્રમાણે કહીને જેટલામાં તે દેવી પાછી વળી એટલે પેલા ચાર સાધુએ ક્રોધથી તેણીને પ્રગટપણે કહેવા લાગ્યા. અહા ! આપણે સાંભળીએ છીએ કે દેવ અને દેવીઓને વિષે પરમ વિવેક હાય છે તા આ દેવીએ તપસ્વી એવા આપણને ત્યજી દઈ એ અવિરતિને કેમ વાંદ્યો ? ” દેવીએ પાછા વળીને કહ્યું. “ હું શ્રેષ્ઠ મુનિએ ! તમે વૃથા ક્રોધ ન કરે કારણ આ ભાવ સાધુ છે અને તમે દ્રવ્ય સાધુ છે. તે માટે મે તમને ત્યજી એમને વંદના કરી છે વળી એમનું ભાવસાધુપણું તમે સવારમાંજ જાણુશે. આ પ્રમાણે કહીને દેવી તુરત પાતાને સ્થાનકે ગઈ અને ચાર સાધુએ પણ ક્રોધથી આકુળ વ્યાકુળ "" થતા છતા રહ્યો. હવે સવારમાં નિર્મલ મનવાલા કુરગડુ મુનીશ્વર પોતાનું આવશ્યક કરી તેમજ એ ઘડીનું પચ્ચખાણ પૂરૂં કરી વિધિપૂર્વક શુદ્ધ આહાર લઈ આવ્યા. ત્યાર પછી તે વિધિથી પેલા સાધુઓની વિન ંતિ કરીને જેટલામાં ભાજન કરવા બેસે છે. તેટલામાં ક્રોધાતુર થઇ રહેલા પેલા સાધુઓએ આવીને તેના ભાજનમાં (બ્લેમ, સુખ અને નાસિકાના મલ ) નાખ્યા. અહા ! ક્રોધી પુરૂષષ શું શું નથી કરતા ? પછી તેટલા પ્રમાણુ આહાર જુદો કરી ક્ષમાવત એવા તે ઉત્તમ બુદ્ધિવાલા સૂરગડુ મને બાકીના આહાર કરતા છતા ચિત્તમાં આ પ્રમાણે વિચારવા લાગ્યા કે:– “ ચેડા પણું તપ કર્મથી રહિત એવા મને પ્રમાદીને ધિક્કાર થાએ. જે હું આ સાધુઓની વૈયાવચ્ચ પણ કરી શકતા નથી. વલી એ પણ મ્હારા પ્રમાદ છે જે એમના શ્લેષ્મ મ્હારા ભાજનમાં પડયા. જો મેં એમના શ્લેષ્મ નિવૃત્ત કર્યો હાત તા આમ થાત નહિ, તપ અને વૈયાવચ્ચ કરવામાં અસક્ત છતા હે જીવ! જો તું આવી રીતે મદ કરીશ તેા ત્હારી શી ગતિ થશે ? આ પ્રમાણે હાથમાં ભાજનના કાલીએ લઈ શૂન્ય ચિત્તથી પેાતાનાજ દોષને જોતા એવા તે મુનિ બહુ ખેદ કરવા લાગ્યા. પછી ધર્મ ધ્યાન કરી શુકલધ્યાન કરતા એવા તે કૂરગડુ મુનિને સર્વ અર્થ આપવામાં Page #98 -------------------------------------------------------------------------- ________________ દીકરગડ તથા કેડીશ, દિશા અને સેવાલ નામના ત્રણ મુનિઓની કથા (૮૭) સમર્થ એવું કેવલજ્ઞાન ઉપ્તન થયું. દેવતાઓએ સુવર્ણ કમલ ઉપર સિંહાસન કર્યું. તેના ઉપર કૂરગડુ કેવલી બેઠા. આ વખતે “કેવલજ્ઞાને કરીને સૂર્યરૂપ છે કૂરગડુ મુનિ ! તમે જ્યવંતા વર્તા” એમ કહેતા એવા દેવતાઓએ આઠ પ્રાતિહાર્ય રચ્યા. કૂરગડુને કેવલજ્ઞાનની પ્રાપ્તિ જાણું પેલા ચાર સાધુઓ શાંત થયા છતા પરસ્પર કહેવા લાગ્યા “અહો ! રાત્રીએ દેવતાએ સત્ય કહ્યું હતું જે એને ભાવસાધુ કહ્યો હતો અને આપણને ક્રોધી જાણીને દ્રવ્ય સાધુ કહ્યા હતા. હા ! પાપી એવા આપણે એ મહા મુનિને બહુ અપરાધ કર્યો. જેથી આપણને બેલિબીજ પણ દુર્લભ થયું. ” પછી “ આજ ભગવાન આપણને સંસાર સમુદ્રથી તારશે ” એમ વિચારીને શાંત થએલા તે ચારે મુનિઓ, સર્વજ્ઞમાં શ્રેષ્ઠ એવા તે કુરગડુ મુનિના ચરણમાં પડી પ્રાદુર્ભાવ પૂર્વક પિતાના અપરાધની એવી રીતે ક્ષમા, માગવા લાગ્યા કે અત્યંત શાંત એવા તે ચારે મહાત્માઓને તુરત લોકાલોકને પ્રકાશ કરનારું કેવલજ્ઞાન ઉપ્તન થયું. અહિ ! જે કે પોતે પાપસમૂહને નાશ કરનારા એવા થોડા પણ તપને કરી શક્તા નહતા તેપણ મહેટી એવી એક ક્ષમાએ કરીને કેવલજ્ઞાન મેલવું તે શ્રી કુરગડુ મુનીશ્વર, તે ચારે ક્ષપક સાધુની સાથે ઉત્તમ લેકને પ્રતિબંધ કરવા નિમિત્તે પૃથ્વી ઉપર દીર્ઘકાલ પર્યત વિહાર કરી સિદ્ધિપદ પામ્યા. श्रीकुरगडु मुनिनी कथा संपूर्ण. कोडिन्नदिन्नसेवाल-नामए पंचपंचसयकलिए ॥ पडिबुद्धे गोयमदंसणेण पणमामि सिद्धे अ॥७८ ॥ શ્રી ગૌતમસ્વામીના દર્શનથી પ્રતિબંધ પામેલા, પાંચસેં પાંચસે સાધુના પરિવાર યુક્ત, અને સિદ્ધિપદ પામેલા કોડિન, દિન્ન અને સેવાલ નામના મુનિએને હું વંદન કરું છું. જે ૭૮ છે एगस्स रवीरभोअणहेऊ, नाणुप्पया मुणेयव्वा । बीअस्स य परिसाए, दिछीइ जिणंमि तइअस्स ॥ ७९ ॥ તેમાં પહેલા કેડિન મુનિને જ્ઞાનેત્તિનું કારણુ ક્ષીરજન જાણવું, બીજા દિન્ન મુનિને જ્ઞાનેત્તિનું કારણ ખાઈનું દર્શન જાણવું અને ત્રીજા સેવાલ મુનિને જ્ઞાતિનું કારણ જિનદર્શન જાણવું. એ ૭૯ છે श्रीकोडिन्न, दिन्न अने सेवालनामना त्रण मुनिओनी कथा. આ ભરત ક્ષેત્રમાં સ્વર્ગ સંપત્તિને પરાજય કરનારી ચંપાપુરીમાં સાલ અને મહાસાલ નામના બે રોજાએ રાજ્ય કરતા હતા. એકદા ત્યાં શ્રી મહાવીર પ્રભુ સમવસર્યા, એટલે દેવતાઓએ ભક્તિથી તેમનું સમવસરણ રચ્યું. વનપાલના મુખથી Page #99 -------------------------------------------------------------------------- ________________ (૮૮). શ્રીત્રષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધિ, શ્રી વીરપ્રભુના આગમનને સાંભલી અત્યંત હર્ષ પામેલા તે બન્ને ભૂપતિઓ તત્કાલ શ્રી જિનેશ્વર પ્રભુ પાસે ગયા. ત્યાં કાર્યના જાણ અને ઉન્ન થએલી ભક્તિથી ભાવિત ચિત્તવાલાતે બન્ને બંધુઓએ શ્રી જિનેશ્વરને ત્રણ પ્રદિક્ષણા કરી વિધિથી પ્રણામ કર્યા. પછી ઈષ્ટ વસ્તુ આપવામાં કલ્પવૃક્ષરૂપ અને શાંત તેજથી સુશોભિત એવા શ્રી પ્રભુએ ભવ્ય જીના ઉપકાર માટે મને હર ધર્મ દેશનાને આરંભ કર્યો. હે ભવ્યજનો ! દેવરત્નની પેઠે દુર્લભ સર્વ સામગ્રી યુક્ત આ મનુષ્યભવ પામીને કુગતિરૂપ સ્ત્રીને મેલવનાર આલસ્યને અંગીકાર ન કરે. યવન, નદીના પુરની પેઠે અસ્થિર અને અનર્થકારી છે. લક્ષમી નદીના કલ્લોલ જેવી ચંચલ છે. પાંચ વિષય પણ કિંપાકફલ સમાન છે. તેમજ સ્વજનાદિકેને સમાગમ પણ સ્વમ જેવો છે. હે ભવ્યજન? ઈત્યાદિ સર્વ વિચાર કરીને સંસારદાયક પ્રમાદ ત્યજી દઈ અને શાશ્વત આનંદ તથા સુખ આપનારા અરિહંતના ધર્મને સે.” આવી શ્રીજિનેશ્વર પ્રભુની ધર્મદેશના સાંભલીને પ્રતિબોધ પામી વૈરાગ્યવંત થએલા શાલ અને મહાશાલ પ્રભુને વિનંતિ કરવા લાગ્યા કે – હે વિભો? અમે હાલમાં રાજ્યની વ્યવસ્થા કરી શીવ્ર અહિં આવીએ ત્યાં સુધી આપે કૃપા કરી અહિંયાજ રહેવું.” પ્રભુએ કહ્યું. “આ કાર્યમાં તમારે વિલંબ કરો નહીં કારણકે મોટા પુરૂને પણ ઉત્તમ કાર્યો બહુ વિઘવાલાં થઈ પડે છે.” પછી તે બન્ને ભાઈઓએ નગરીમાં આવી પિતાની બહેન કે જે કાંપીત્યપુરના પિઠર ભૂપતિની સ્ત્રી થતી હતી, તેના પુત્ર (ભાણેજ) ગોગલિને પોતાના રાજ્યને અભિષેક કર્યો અને પછી પોતે તત્કાલ શ્રી જિનેશ્વર પ્રભુ પાસે આવ્યા ત્યાં તેઓએ દીક્ષા લીધી પછી સત્તર પ્રકારના શુદ્ધ સંયમને પાલતા એવા તે બને સાધુઓ અનુક્રમે એકાદશાંગીના-સૂત્ર તથા અર્થના જાણ થયા. એકદા તે બને મુનિઓ, શ્રી મહાવીર પ્રભુને વિનંતિ કરવા લાગ્યા કે, “હે તીર્થેશ્વર પ્રભુ! જે આપ અમને ધર્મ લાભ માટે આજ્ઞા આપો તો અમે શ્રી ગૌતમ ગુરૂને સાથે લઈ પૃષચંપા નગરીમાં ગેગાલિઆદિકને પ્રતિબંધ કરવા માટે જઈએ.” પ્રભુએ એમણે એમ હો' એમ કહ્યું એટલે તે બન્ને મુનિરાજ શ્રી શૈતમને સાથે લઈ પૃષચંપા નગરીમાં ગયા. પછી સાલ, અને મહાસાલ સહિત આદિ ગણનાથ એવા શ્રી ગૌતમને આવ્યા જાણું માતાપિતા સહિત ગાગલિ બહુ હર્ષ પામ્યું. ત્યાર પછી માતાપિતાદિ પરિવાર સહિત તે ગાગલિ ભૂપતિ તેમને વંદન કરવા માટે સુકૃતિ નામના ઉદ્યાનમાં આવ્યું. ત્યાં તેણે પ્રથમ ગોતમ ગણધરને ત્રણ પ્રદક્ષિણા કરવા પૂર્વક નમસ્કાર કરીને પછી ભકિતથી સાલ મહાસાલ મુનિને વંદના કરી. શ્રી ગૌતમ પાસે ધર્મોપદેશ સાંભલી માતાપિતા સહિત ગાગલિ ઉત્કૃષ્ટ સંવેગ પાપે. તેથી Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેડિત્ર, દિન્ન અને સેવાલ નામના ત્રણ મુનિઓની કથા. (૯) પિતાના પુત્રને રાજ્ય સેંપી માતાપિતા સહિત શ્રી ગૌતમ પાસે દીક્ષા લીધી. પછી શ્રી વિરપ્રભુને વંદન કરવા માટે તેઓ જવા લાગ્યાએવામાં રસ્તે સાલ અને મહાસાલ બને મુનિઓ પોતપોતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યા કે “આ ત્રણે જણને (હેન બનેવી અને ભાણેજને) આપણે રાજ્યપદ આપ્યું હતું અને હમણાં તેઓને સંસારથી ઉતારી મૂક્યા છે.” આ પ્રમાણે હર્ષના ઉત્કર્ષથી વિચાર કરતા એવા તે મહાત્મારૂપ બન્ને જણાને ઉજવલ એવું કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું. હવે પેલા ગાગલિ વિગેરે ત્રણ જણ પણ પિતપોતાના ચિત્તમાં વિચાર કરતા હતા કે, આ બને ભાઇઓએ પ્રથમ અમને રાજ્યસને સ્થાપન કર્યા હતા અને હમણાં તેઓએ જ અમારે સંસારરૂપ કૂવાથી ઉદ્ધાર કર્યો છે,” આવી રીતે નિર્મલ અધ્યવસાયથી વિચાર કરતા એવા તે ત્રણ મહાત્માઓને પણ વિશ્વને પ્રકાશ કરનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પછી તેઓ સર્વે સમવસરણમાં જઈ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી વંદના નહિ કરતા છતા તુરત કેવલજ્ઞાનીની પર્ષદામાં ગયા, આવી રીતે પ્રભુને વંદન કર્યા વિના જતા એવા તેઓને જોઈ ગૌતમ ગણુધરે કહ્યું. “હે વિનિત વત્સ! તમે પ્રથમ શ્રી જિનેશ્વર પ્રભુને કેમ વંદના કરતા નથી?” આ અવસરે તીર્થનાથ એવા શ્રી વિરપ્રભુએ ૌતમને કહ્યું કે “હે ગતમ! તમે એ જ્ઞાનીઓની અશુભ એવી આશાતના કરશે નહીં.” શૈતમે પૂછયું. “હે તીર્થેશ્વર? એમને કેવલજ્ઞાન શાથી ઉત્પન્ન થયું?” પ્રભુએ કહ્યું. શુભ ધ્યાનના યોગથી “તીર્થનાથનાં આવાં વચન સાંભલી ગતમ વિચાર કરવા લાગ્યા કે “હા હા ! હારા પછીના સાધુઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને મને નહીં.” આવી રીતે વિચાર કરતા કેટલામાં તેમના મનને વિષે મહા ખેદ ઉત્પન્ન થયે તેટલામાં તે પર્ષદાને વિષે દેવતાઓ પરસ્પર વાત કરવા લાગ્યા કે “આજે દેશના આપતા એવા શ્રી અરિહંત પ્રભુએ એમ કહ્યું કે જે પુરૂષ, અષ્ટાપદ પર્વતને વિષે દેવને નમસ્કાર કરશે તે પુરૂષ તેજ ભવમાં કેવલજ્ઞાન પામી અહાથ એવા મેક્ષ સુખને પામશે. નિચે એજ ઉત્તમ તત્વાર્થ છે. ” પછી ગૌતમગુરૂ દેવતાનાં આવાં વચન સાંભળી શ્રી જિનેશ્વરની આજ્ઞા લઈ અષ્ટપદ તીર્થ પ્રત્યે ગયા. હવે એમ બન્યું કે પાંચસે પાંચસે શિષ્યના પરિવારવાળા દિન્ન, કોડિન્ન અને સેવાલ નામના ત્રણ તાપસે સચિત્ત એવા કંદ અને સેવાળ વિગેરેનું ભક્ષણ કરતા છતા એક, બે અને ત્રણ એવા અનુક્રમે ઉપવાસના પારણે અષ્ટાપદ પ્રત્યે જવા માટે તૈયાર થયા હતા. તેમાં ચિત્ત ચોથભક્ત તપથી પહેલી મેખલા પ્રત્યે ગયે. કોડિન છઠ્ઠના તપથી બીજી મેખળા પ્રત્યે ગયો અને ત્રીજા સેવાલ અઠ્ઠમના તપથી ત્રીજી મેખલા પ્રત્યે ગયા પછી તેઓ ગૌતમ ગણધરને આવતા જોઈ વિરમય પામતા છતા પરસ્પર વિચાર કરવા લાગ્યા કે - “અહો ! તપથી દુર્બળ અંગવાળા અમે તે આ અષ્ટાપદ પર્વત ઉપર ચઢી શકતા નથી તે ગજરાજ સરખા ઐઢ દેલવાળા આ મુનિ શી રીતે ચઢી શકશે?” Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી રષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ. આમ તેઓ વિચાર કરતા જોતા હતા તેટલામાં મૈતમ ગણધર સૂર્યના કિરણનું અવલંબન કરી પિતાની લબ્ધિથી શીધ્ર અષ્ટાપદની ઉપર ચઢી ગયા. ત્યાં ભરતેશ્વરે કરાવેલા પોત પોતાના અંગના વર્ણ અને પ્રમાણયુક્ત દેહવાળા ચોવીસ તીર્થંકરના પ્રતિબિંબવાલા જિનમંદીરને વિષે વિધિથી સ્તુતિપૂર્વક નમસ્કાર કરી શ્રમણ અને તેના સામાનિક દેવતા જે વજાસ્વામીના જીવને પુંડરીક અધ્યયનથી પ્રતિબંધ કરીને અદભૂત આકૃતિવાળા ગૌતમસ્વામી જ્યાં તાપસ છે ત્યાં આવે છે તેટલામાં વિસ્મય પામ્યું છે ચિત્ત જેમનું એવા તે તાપસે પિતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યા કે-“જો આવી શક્તિને ધારણ કરનારા, પુષ્ટ શરીરવાળા અને તેજવંત મહાત્મા જે અમારા ગુરૂ થાય તે જરૂર સર્વ અર્થની સિદ્ધિ થાય. આમ વિચાર કરીને તે ત્રણે તાપસો તુરત શૈતમ ગણધરને વિનંતિ કરવા લાગ્યા કે “હે ભગવન્! આપ અમારા સુગુરૂ છે માટે અમને દીક્ષા આપો” પછી તમે, તેમની ગ્યતા જાણી હર્ષથી તે પંદરસે તાપસેને દીક્ષા આપી. ત્યાર બાદ તે પિતાના મોટા પરિવાર સહિત ઐતમ, ગજરાજની પેઠે શ્રી વિરપ્રભુને વંદન કરવા માટે ચાલ્યા. મધ્યાન્હ વખતે રસ્તામાં કોઈ ગામ આવ્યું. ત્યાં ગામ ગુરૂએ સર્વ શિષ્યને પૂછ્યું કે “હે વત્સ ! કહો હું તમારા માટે શે આહાર લાવું ? તેઓએ કહ્યું. “ હે ભગવન્ ! અમે બહુ કાલ પર્યત ખરાબ અન્નનું ભક્ષણ કરવાથી કષ્ટ પામ્યા છીએ માટે હમણાં અમને સાકર અને ઘી યુક્ત પરમાન્ન લાવી આપે. ” પછી સર્વ લબ્ધિના ધારણહાર ગોતમ ગુરૂએ ગામમાંથી પરમાન લાવીને કહ્યું. “ હે વત્સો ! ભજન કરે.” સવે શિષ્ય પાત્રમાં રહેલા પરમાન્સને જોઈ વિચારવા લાગ્યા. “ આ આટલા પરમાનથી આપણને શું થવાનું છે? અથવા તે સતિશય લબ્ધિવાળા આ ગુરૂ કલ્પવૃક્ષની પેઠે આપણને મને ભિષ્ટ પદાર્થ આપનારા થશે.” પછી સર્વે શિષ્ય ભેજન કરવા બેઠે છતે ગતમસ્વામીએ પાત્રમાં અંગુઠો મૂકીને પરમાન્ન પીરસ્યું. આ વખતે તે ગુરુની મહા લબ્ધિથી ચક્રવર્તિના નિધાનની પેઠે પાત્રમાં પરમાન્ન આશ્ચર્યકારી અક્ષયરૂપ પામ્યું. તેને જોઈને વધતી એવી શુભ ભાવના વડે પાંચસૅ શિષ્ય સહિત દિક્ષને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ભજન કરી રહ્યા પછી જતા એવા ગૌતમ ગુરૂને તે શિષ્યોએ એકઠા થઈને પૂછયું કે “હે સ્વામિન્ ! આપ ક્યાં જાઓ છો?” તમે કહ્યું “હારા ગુરૂની પાસે ” શિષ્યાએ ફરી પૂછયું “ અહો! લેકેત્તર ભાવવાળા તમારા પણ જે ગુરૂ છે તે કેવા છે? ” ગૌતમે કહ્યું “હે વત્સ ! જે હારા ગુરૂ છે તે સર્વજ્ઞ છે, નિરંતર ચોસઠ ઇંદ્રો તેમના ચરણકમળની સેવા કરે છે, તેમના મસ્તક ઉપર અવલંબનરહિત ત્રણ છત્રો શોભે છે. તેમની પાછળ સૂર્યની પેઠે ભામંડલ દીપી રહ્યું છે, તેમના ઉપર બાર ગુણવાળો અને યોજનપ્રમાણ ભૂમિ પર્યત વિસ્તાર પામેલે અશોક વૃક્ષ અધિક શોભાથી શોભી રહ્યો છે એ ત્રિ Page #102 -------------------------------------------------------------------------- ________________ કેડિજ, દિશા અને સેવાલ નામના ત્રણ મુનિઓની કથા. (૯૧) લેક નાથની દેશનાભૂમિને વિષે દેવતાઓ અતિ હર્ષથી અભૂત પુષ્પવૃષ્ટિ કરે છે. ત્રણ ભુવનની પ્રભુતાના પદને સૂચવનારા અને ત્રણ જગતના જનેને આશ્ચર્યકારી એવા સિંહાસનને વિષે એ પ્રભુ વિરાજે છે. વળી ત્રણ લેકના જનને આકર્ષણ કરવામાં મંત્રરૂપ છે જેમને દેવદુંદુભિ નહિ વગાડયા છતાં પણ હુંકાર શબ્દની પેઠે અત્યંત વાગ્યા કરે છે. તેમના બન્ને પડખે હંસના સમૂહની પેઠે ચામરોની પંક્તિ શોભી રહી છે. તેમજ સવે પ્રાણીઓ પોતપોતાની ભાષામાં સમજી શકે તેવી તેમની વાણી એક એજન પર્યત સંભળાય છે. ઈત્યાદિ અનેક સંપત્તિવાળા ત્રણ જગના પતિ અને શ્રી વીર નામવાલા હારા ગુરૂ આજે તમને પ્રત્યક્ષ થશે.” આ પ્રમાણે પરસ્પર વાત કરતા એવા તે સર્વે મુનીશ્વરે મોક્ષના સમીપ રહેલા સમવસરણ પ્રત્યે આવ્યા. ત્યાં સમવસરણના દર્શનથી જ પ્રાપ્ત થએલા શુભ ધ્યાનવડે દળી નાખ્યા છે કર્મરૂપ મલ જેમણે એવા તે બીજા કેડિત્રાદિ પાંચસેં સાધુઓ કેવળજ્ઞાન પામ્યા. બાકી રહેલા સેવાલાદિ પાંચસેં સાધુઓ જિનસ્વરૂપને જોઈ શુભ ભાવના ભાવતા છતા કેવલી થયા. પછી તે સર્વે પંદરસે કેવલી સાધુઓ શ્રી જિનેશ્વરને પ્રદક્ષિણા કરી જેટલામાં કેવળીની પર્ષદામાં જવા લાગ્યા. તેટલામાં ગોતમ ગુરૂએ પૂર્વની પેઠે કહ્યું કે, “હે વત્સ! શ્રીવીર પ્રભુને નમસ્કાર ન કરવા રૂપ તે વિશ્વગુરૂની અવજ્ઞા ન કરો.” તમનાં આવાં વચન સાંભળી શ્રી વીર પ્રભુએ તેમને કહ્યું કે –“હે ગતમ! હમણુ તમે એ કેવલજ્ઞાનીઓની પાપદાયી એવી ઘાઢ આશાતના ન કરે.” પ્રભુનાં આવાં વચન સાંભળી શુદ્ધ આત્માવાલા ગૌતમ પિતાના મનમાં નિશ્ચય કરીને બહુ ચિંતા કરવા લાગ્યા કે, “અહો ! હું જેને જેને જેની દીક્ષા આપું છું તેને તેને ઉજ્વળ એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.” પરંતુ મને કેવળજ્ઞાન થતું નથી. શું મને આ ભવમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ નહિ થાય? ધિક્કાર છે મહારા આત્માને ” આવી રીતે ખેદ કરતા એવા ઐતમને શ્રીવીર પ્રભુએ કહ્યું. “હે વત્સ ગૌતમ ! તું કેવળજ્ઞાનની ઉત્પત્તિ નિમિત્ત ખેદ ન કર, કારણ અંતે આપણે બન્ને જણા સરખા થઈશું. પ્રભુનાં આવાં વચનથી ગતમ નિઃસંદેહ થયા. અને તેમણે સંખ્યાબંધ માણસોને પ્રતિબોધ પમાડી સંસારથી મૂકાવ્યા. પછી વીર પ્રભુએ પિતાનો નિર્વાણ સમય પાસે આવ્યો જાણી તે વખતે ગેમને દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ પમાડવા મોકલ્યા. ગતમ તે બ્રાહ્મણને પ્રતિબંધ પમાડી પાછા આવતા હતા એવામાં તેમણે રસ્તામાં પ્રભુનો મોક્ષ સાંભળ્યો. તેથી તે વજન વડે હણાયેલાની પેઠે ક્ષણમાત્ર તે શુન્ય થઈ ગયા. પછી સચેત થયા એટલે વિલાપ કરવા લાગ્યા. હે પ્રભે ! તારાવિના આજે મિથ્યાત્વરૂપ અંધકાર ફેલાશે, કુતીર્થિક કેશિક ગજારવ કરશે, દુર્ભિક્ષ, ડમર, વિરાદિ રાક્ષસોને પ્રચાર થશે તથા રાહુગ્રહસ્ત ચંદ્રવાળું જેમ આકાશ અને દીવા વિનાનું ઘર તેમ તારા વિનાનું ભારત આજ થઈ ગયું. Page #103 -------------------------------------------------------------------------- ________________ (૧) શ્રી મિડલવૃત્તિ ઉત્તશ હું વિભા! વારંવાર કાની માગલ જઇને પ્રશ્નો પૂછીશ તેમ હું સદન, ભદન્ત ને કહીશ, તેમ મને ગૈતમ કહીને કાણુ એલાવશે, હાહા વીર ! આ શું કર્યું ? આવા અવસરે મને દૂર કર્યો, શું પાલકની માફક હું તારા છેડા પકડત મથવા શું કેવલજ્ઞાનમાં ભાગ માગત અથવા શુ મને લઇ ગયા હાત તે! મેાક્ષમાં સંકીણ તા થાત ? આ પ્રમાણે શ્રી ગાતમ પ્રભુ માલકની પેઠે વિવિધ પ્રકારના વિલાપ કરીને પછી ઉત્પન્ન થએલા વિવેકવાલા તે પાતે મનમાં વિચાર કરવા લાગ્યા. હા મેં જર્યું. વીતરાગ પુરૂષા સ્નેહરહિત હાય છે. મને પ્રમાદીનેજ ધિક્કાર થાઓ. કારણ કે જે મેં અહિં શ્રુતાપયેાગ સ્વીકાર્યો નહીં. મૂઢ એવા હું આ મેહરહિત એવા શ્રી વીર જિનેશ્વરને વિષે વૃથા માહ કરૂંછું કે જે માહ નિચે સંસારનું કારણ છે. હું એકજ છું. મ્હારૂં કાઇ નથી. ” આવી રીતે વિચાર કરતા એવા તે શ્રેષ્ઠ ગાતમસ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. સવારે ઈંદ્રાદિ દેવતાઓએ તેમના એવા કેવળમહાત્સવ કર્યો કે જેથી સર્વે જના બહુ હુ પામ્યા. આવી રીતે ગીતમ ગણધરના અધિક દર્શનથી પ્રતિબેાધ પામી ચારિત્ર અગીકાર કરનારા અને શુદ્ધ ચિત્તવાળા તે કોડિન્નદ્વિજ્ઞાદિ તાપસે પોત પોતાના શિષ્યા સહિત કેવળજ્ઞાન પામીને નિત્ય લક્ષ્મીના સ્થાનરૂપ શિવપદ્મ પામ્યા. श्रीकोडिन, दिन अने सेवाल मुनिनो संबंध संपूर्ण विप्परिवडिअविभंगो, संबुद्धो वीरनाहवयणेण || सिवरायरिसी इक्कार - संगवी जयउ सिद्धिगओ ॥ ८० ॥ વિસતિ અવધિ જ્ઞાનના આભાસવાલા શ્રીવીર પ્રભુના વચનથી પ્રતિમાધ પામેલા, એકાદસંગીના જાણુ અને છેવટ સિદ્ધિપદ્મ પામેલા શ્રીશિવરાજર્ષિ વિજયવતા વ. ।। ‘ શ્રીશિવમાર ’ નામના રાવિની જ્યા ܕ ** ,, આ ભરત ક્ષેત્રના મગધ દેશને વિષે સર્વ પ્રકારના સુખથી પૂર્ણ અને પ્રજાને આનંદકારી એવા શિવ નામે રાજા રાજ્ય કરતા હતા. તેના કાશમાં નિર ંતર ધન ધાન્યાદિ વૃદ્ધિ પામતું હતું તેથી લઘુ કમી એવા તે ભૂપાળને મનમાં વિચાર થય કે, “ નિશ્ચે પૂર્વ ભવના ઉત્પન્ન થએલા ધર્મરૂપ કલ્પવૃક્ષનું આ લ છે. માટે આ ભવમાં પણ તે ધર્મ રૂપ કલ્પવૃક્ષનું સેવન કરૂ કે જેથી બીજા ભવમાં તેનું ઉત્તમ કુલ પામી શકાય. આ પ્રમાણે વિચાર કરતા તે શિવ ભૂપતિને વૈરાગ્ય પ્રાપ્ત થયેલ. તેથી તેણે ભેાજન વસ્ત્રાદિકથી સર્વ સ્વજનાને સાષ પમાડી દીન તથા અદીનજનેને મહા દાન આપી અને હર્ષથી પાતાના પુત્રને ઉત્સવપૂર્વક રાજ્યાભિષેક કર્યો. પછી તે શવેલા ત્રાંખાના અદ્ભૂત ભિક્ષાપાત્રને તથા જલપાત્રને લઈ તાપસ થયે અને અનિશ છઠ્ઠું અઠ્ઠમાદિ ઉગ્ર તપ કરી પારણાને વિષે પકવાન્નની પેઠે સુકાં પડાં વિગેરેનું ભાણું કરવા લાગ્યા. આ પ્રમાણે સમતાથી રહેલા એવા Page #104 -------------------------------------------------------------------------- ________________ શિવરાજર્ષિની કથા તે શીવ તાયસને સંખ્યાવંત દ્વીપ અને સમુદ્રનું ગોચર એવું વિભ્રંશ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે નગરમાં આવીને કોની પાસે સંખ્યાવંત દ્વીપનું સ્વરૂપ નિરૂપણ કરવા લાગ્યું. આ અવસરે સર્વના હિતચિંતક એક્વા શ્રી વીર પ્રજીએ પોતાના સાધુએને કહ્યું કે, “હે મુનીશ્વર ! તમે શીઘ શિવ તાપસ પાસે જઈ તેને કહે છે તું લેકેની પાસે દ્વીપ અને સમુદ્રનું મિથ્યા પ્રરૂપણ કર નહિ કારણ કે શ્રી જિનેશ્વરેએ દ્વીપ અને સમુદ્રો અસંખ્યાતા કહેલા છે માટે ઉત્સુત્રનું નિરૂપણ કરનારા પુરૂષને મહા પાપ લાગે છે ” પ્રભુનું વચન અંગીકાર કરી સર્વે સાધુઓએ શિવ તાપસ પાસે આવીને જિનેશ્વર એવા શ્રી વીર સ્વામીની આજ્ઞા કહી. શીવ તાપસ પણ તે વાત સાંભળી ર્મક્ષયને વિષે મનમાં શંકા ધરતે છતે સાધુઓને પૂછવા લાગ્યા કે, “તમને આ સર્વ કયા મહાત્માએ કહ્યું છે?” સાધુઓએ કહ્યું “હે શિવરાજર્ષિ ! સર્વ દર્શનના જાણું અને સર્વ એવા શ્રી વીર નામના મહાત્માએ એ સર્વ અમને કહ્યું છે.” પછી શિવ તાપસ વિચારવા લાગ્યું “હમણાં શ્રી વીરનામના મહાત્મા સર્વજ્ઞ અને રાગરહિત સંભળાય છે તે તે મિથ્યા કેમ બેલે? માટે ચાલ હમણું તેમની પાસે જઈ અને મહારા હદયના સંશને દૂર કરી તેમના કહેલા ધર્મને હું અંગીકાર કરું.” આમ વિચાર કરીને તે શિવ તાપસ સાધુઓની સાથે શ્રીજિનેશ્વર પ્રભુ પાસે ગયો અને પોતાના આત્માને નિ:સંશય કરી પ્રતિબંધ પા ખ્યો. ત્યાર પછી તે મહામુનિ શિવ તાપસ, જિનેશ્વરની પાસે જેની દીક્ષા લઈ થોડા કાળમાં એકાદશાંગીના જાણ થયા. તીવ્ર તપથી ઉપસર્ગને સહન કરી અને કેવળસાન પામી તે શિવમુનિ મોક્ષપદ પામ્યા. અજ્ઞાનવડે કરેલા ઉગ્ર તપથી ઉત્પન્ન થએલા વિલંબ શાને કરી સંખ્યાવંત દ્વીપ અને સમુદ્રનું સ્થાપન કરવામાં તત્પર અને તાપસેના અધિપતિ એવા શિવ તાયસ, શ્રી વીર પ્રભુના વચનથી પ્રતિબોધ પામી, વ્રત લઈ એકાદશાંગીને અભ્યાસ કરી અને છેવટ કેવલજ્ઞાન પામી અવ્યય એવા એક્ષપુરના ઐશ્વર્યને પામ્યા. થી રિવર/s”ની કથા સંપૂર્ણ, चसहि करिसहस्सा, सहि अदंत असिरा । दंते अ एगमेगे, पुखरिणीअं अष्ठ ॥ ८१ ॥ ઇકની આજ્ઞાથી ઐરાવત નામના દેવતાએ ચોસઠ હજાર હસ્તિના સ્પ વિકલ્વે તેમાં એક એક હસ્તિને આઠ આઠ મસ્તક, મસ્તકે મસ્તકે આઠ આઠ દાંત અને એક એક દાંતને વિષે આઠ આઠ વા. ૮૧ अष्ट लक्खपत्चाई, तासु पउमाई हुंति पत्ते । पत्ते पने बत्तीस-बद्ध नाडयविही दिव्बो ॥ ८२ ॥ Page #105 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તરાન તે પ્રત્યેક વાન્યમાં લાખ લાખ પાંખડીવાળાં આઠ આઠ કમળા અને પત્રે પત્ર અત્રિશ અક્રે દિવ્ય નાટક દેવ દેવીઓ કરે છે. ॥ ૮૨ ॥ एगे कनआए, वासाय वडिसओ अयइ परमं । ગળામહિતી સદ્ધિ, નિશ સૌ તદ્દેિ સì૫ ૮૨ || કમલની એક એક કર્ણિકાને વિષે રચેલા ઉત્તમ મહેલમાં ઇંદ્ર પાતાની અગ્ર મહિષીઓની સાથે ભગવાનના ગુણ ગાય છે. ! ૮૩ ૫ एआरिस इट्टिए, विलग्गमेरावणंमि दहू हरिं । રાયા સત્રમો, નિવંતો પુસવડ્યો ॥ ૮૪ || આવી મહા લબ્ધિથી ઐરાવત હસ્તિ ઉપર બેઠેલા ઈંદ્રને જોઇને અપૂર્ણ થઈ છે પ્રતિજ્ઞા જેની એવા દશાણું ભદ્ર ભૂપતિએ ચાસ્ત્રિ લીધું. ૫૮૪ ૫ 4 श्रीदशार्णभद्र ' नामना राजानी कथा દશાણુ નામની મહાપુરીને વિષે સર્વ રાજાઓમાં મુખ્ય અને સમુદ્ર સમાન ગંભીર દર્શાણુ ભદ્ર નામે રાજા રાજ્ય કરતા હતા. તેના અંત:પુરને વિષે જગતને આશ્ચર્યકારી રૂપવડે સર્વ દેવાંગનાઓના પરાભવ કરનારી પાંચસે સ્ત્રીએ હતી. દશાછુંભદ્ર રાજા પાતાના યાવનથી, રૂપથી, ભૂજ પરાક્રમથી અને સેનાથી ખીજા સ રાજાઓને તૃણુ સમાન માનતા હતા અને તેથીજ ગર્વ રૂપ પર્વત ઉપર આરૂઢ થએલા તે ભૂપતિ, ઇંદ્રની પેઠે પોતાના મ્હાટા રાજ્યને નિર'તર ભાગવતા હતા. આ અવસરે દશા પુરીની પાસે રહેલા દશાકૂટ નામના પર્વતને વિષે દેવ મનુષ્યાને હ કરાવનારા શ્રી વીર જિનેશ્વર સમવસર્યા. દેવતાઓએ રચેલા સમવસરણમાં સિંહાસન ઉપર બેસી શ્રી વીરપ્રભુ ધર્મ દેશના આપવા લાગ્યા. વનપાળે પ્રભુના આગમનને જાણી બહુ હર્ષ પામતા છતાં તુરત દર્શાણુભદ્ર રાજાને વધામણી આપીને કહ્યું, “હે સ્વામિન્! જેમના ચરણકમલની દેવતાઓ સેવા કરે છે તે ત્રણ જગના પતિ શ્રી વીરપ્રભુ હમણાં દશાકૂટ પર્વતના શિખર ઉપર સમવસર્યાં છે” વનપાળનાં આવાં વચન સાંભળી મનમાં અત્યંત હર્ષ પામેલા દશાણુંભદ્ર ભૂપતિએ તેને તુષ્ટિદાનમાં પોતાના અંગનાં આભરણા આપીને વિચાર્યું જે “હું કાલે તેવી મ્હાટી સમૃદ્ધિથી વીર પ્રભુને વંદન કરવા જઇશ કે જેવી સમૃદ્ધિથી પૂર્વે કાઈ પણ ગયા નહી. હાય. આ પ્રમાણે વિચાર કરીને સવારે પ્રભાત સંબંધી ક્રીયા પૂર્ણ કરી દશાર્ણભદ્ર ભૂપતિએ પર્વત સમાન હજારા હાથીઓને, ઇંદ્રના અશ્વ સમાન લાખા અશ્વોને; સુભટ પુરૂષોથી વ્યાપ્ત એવા અસ ંખ્ય રથાને અને સુશાભિત વસ્ત્રાભરણુ તથા આયુધથી દીપતા કાટી વાલાઓને તૈયાર કર્યો. વલી ઉત્તમ શેાભાવાલી પોતાની પાંચસે રાણીઓને પણ સુખાસનમાં બેસાડી. આવી અદ્ભૂત સંપત્તિથી બીજા ભૂપતિને "" Page #106 -------------------------------------------------------------------------- ________________ - “શ્રી દશાર્ણભદ્ર નામના રાજાની કથા. (૯૫ ) તૃણ સમાન ગણતા એ તે દશાર્ણભદ્ર નૃપતિ ભક્તિથી શ્રી વિરપ્રભુને વંદન કરવા માટે ચાલ્યો. શ્રી જિનેશ્વર પ્રભુને વંદના કરવા જતા દશાર્ણભદ્ર ભૂપતિને જોઈ સોધર્મેન્દ્ર વિસ્મયથી વિચાર કરવા લાગ્યો. “વિશ્વ મધ્યે આ રાજાને ધન્ય છે. વલી તેનુંજ જીવિત કૃતાર્થ છે કે જે તે આવી મહા ભક્તિથી વરપ્રભુને વંદન કરવા જાય છે. પરંતુ પૂર્વે બીજા કોઈ રાજાએ પ્રભુને ન વાંદ્યા હોય એવી મહા સમૃદ્ધિથી હારે પ્રભુને વાંદવા” એવા અભિમાનથી એ ભૂપતિએ પોતાની ભક્તિને દૂષિત કરી છે. જો કે ચોસઠ ઇંદ્રો પોતાની સર્વ સમૃદ્ધિથી એકી વખતે શ્રીજિનેશ્વરને વંદન કરવા આવે તે પણ તે તીર્થપતિ સંતુષ્ટ થાય તેમ નથી કારણ કે જિનેશ્વરી અનંત બળ, જ્ઞાન અને આનંદવાલા હોય છે. માટે આ ભૂપતિના અભિમાનને દૂર કરાવવાને આ અવસર છે. ” એમ વિચાર કરીને ઇ, ઐરાવણને આજ્ઞા કરી. પછી રાવણે પણ ઇંદ્રની આજ્ઞાથી સાઠ હજાર હસ્તિના રૂપ વિકુવ્ય. પ્રત્યેક હાથીને પાંચસે બાર મુખ, પ્રત્યેક મુખે આઠ આઠ દાંત, પ્રત્યેક દાંતે જલથી પૂર્ણ એવી આઠ આઠ વાગે. પ્રત્યેક વાવ્યમાં લાખ લાખ પાંખડીનાં આઠ આઠ કમલે. પ્રત્યેક પાંખડીઓ બત્રીશબદ્ધ દિવ્ય નાટકે થાય છે. વલી પ્રત્યેક કમલની કાર્શિકા ઉપર એક એક મહા સમૃદ્ધિવાળો મહેલ ર. અને તે દરેક મહેલના અગ્રભાગમાં રહેલા સિંહાસન ઉપર પિતાની આઠ અગ્ર પટ્ટરાણીઓની સાથે બેઠેલે ઇદ્ર છે, તે દેવતાઓ સહિત શ્રી જિનેશ્વર પ્રભુના ગુણ ગાય છે. આવી મહાસમૃદ્ધિથી અરાવણ હતિ ઉપર બેઠેલા ઈંદ્ર ભગવંતને ત્રણ પદક્ષિણ પૂર્વક નમસ્કાર કર્યા. આ વખતે પાછલા એ ઉગ્ર પગથી પૃથ્વી ઉપર ઉભા રહેલા રાવણુ હસ્તિના આગલા બે પગ પ્રભુના પ્રભાવથી પર્વત ઉપર ગયા. તે ઉપરથી લેકાએ અરિહંત પ્રભુના ચરણથી પવિત્ર એવા તે દશાર્ણકૂટ પર્વતનું ગજાગ્રપાદ એવું નામ પાડ્યું. ઈંદ્રની આવી સમૃદ્ધિ જોઈ દશાર્ણભદ્ર ભૂપતિ પિતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યા. કે “ મેં વિશ્વને આશ્ચર્યકારી આવી સમૃદ્ધિ વિસ્તારી તે પણ આ ઇંદ્રની સંપત્તિથી હું અત્યંત લઘુપણું પામી ગયે. હા ! મેં જે પૂર્વ પ્રતિજ્ઞા કરી હતી તે નિષ્ફળ થઈ. નિચે આ ઈંદ્ર પૂર્વભવે અગણ્ય પુણ્ય કર્યું છે, મેં તેવું પુણ્ય કર્યું નથી. તેથી જ હું અ૫ વૈભવવાલે થયા. હવે હું આ ભવમાં નિર્મલ એવો અરિહંત ધમને એવી રીતે આચરું કે જેથી આવતા ભવમાં બીજાઓથી અલ્પપણું પામું નહીં. ” આવી રીતે વિચાર કરી વૈરાગ્યવાસિત થએલા તે દશાર્ણભદ્ર ભૂપતિએ પંચમુષ્ટિ લોન્ચ કરી દેવતાએ આપેલો યતિષ અંગીકાર કર્યો અને તે જ વખતે જિનેશ્વર પ્રભુને ત્રણ પ્રદક્ષિણ પૂર્વક વંદના કરી મુકિતરૂપ વધુની સાથે પાણગ્રહણ કરાવનારું ચરિત્ર અંગીકાર કર્યું. પછી દશાર્ણભદ્ર ભૂપતિને મુનિરૂપે જોઈ અત્યંત હર્ષ પામેલા છે તેમની પ્રશંસા કરી કે “ ત્રણ લેકને સ્તુતિ કરવા ગ્ય સદગુણવાલા હે રાજર્ષિ ! તમે Page #107 -------------------------------------------------------------------------- ________________ () શ્રી હરિમંડલવૃત્તિ હરહે. જયવંતા વર્તો. ત્રણ જગમાં તમારું અભિમાન સત્ય કર્યું છે કે જેને માટે તમે પિતાનું વિસ્તરેલું રાજ્ય પણું શીશ ત્યજી દીધું. તમે પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવાથી મને પણ જીત્યા તો પછી બીજે સંસારી જીવ તમને જીતવા કેમ સમર્થ થાય તે હે સાધુ ! સંસારને હરણ કરતા એવા તમે જેવી રીતે મને જીત્યા છે તેવીજ રીતે ચેડા કાલમાં કર્મરૂપ શત્રુઓને જીતી તમે કેવલી થાઓ.” આ પ્રકારે દશાણુભદ્ર રાજર્ષને સ્તુતિ કરવા પૂર્વક નમસ્કાર કરી તેમજ અરિહંતપ્રભુની ધર્મ દેશના સાંભલી ગુણવંત એ ઈદ્ધિ, સ્વર્ગ પ્રત્યે ગયે. દશાર્ણભદ્ર રાજર્ષિ પણ ઘરે તપ કરી કર્મરૂપ શત્રુને નાશ કરવાથી કેવલજ્ઞાન પામ્યા. ત્રણે લોકમાં દશાર્ણ ભૂપતિ સમાન બીજે કયે અભિમાની પુરુષ થયો છે અથવા શિવાને છે કે જે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે સર્વ પૃથ્વીના સામ્રાજયપદને ત્યજી દઈ, શ્રજિનેશ્વર પ્રભુ પાસે દીક્ષા લઈ, ઈંદ્રની પ્રશંસા પામી મેલ લક્ષ્મીને પામ્યું. 'श्री दशार्णभद्र' नामना राजर्षिनी कथा संपूर्ण. रायगिहमि पुरवरे, समुआणहा कयाइं हिंडतो ॥ पत्तो अ तस्स भवणं, सुवनगारस्स पावस्स ॥ ८५॥ निप्फेडिआणि दुन्निवि, सिसावेढेण जस्स अच्छीणि ॥ नय संजमाओ चलिओ, मेअज्जो मंदरगिरिव्व ॥ ८६ ॥ नवपुवी जो कुंचग-मवराहिणमवि दयाइ नाइरके ॥ तं निअजिअनिरविरकं, नमामि मेअअमंतगडं ॥ ८७॥ સર્વ પુરમાં શ્રેષ્ઠ એવા રાજગૃહ નગરને વિષે કયારેક ગોચરી માટે ભમતા એવા જે મેતાયે મુનિ, ઋષિઘાત કરવાથી પ્રસિદ્ધ થએલા સુવર્ણકારના ઘરને વિષે પ્રાપ્ત થયા. તેમજ તે સુવર્ણકારે લીલી વાધરવડે મસ્તક બાંધવાથી જેનાં નેત્રો પૃથ્વી ઉપર નકલી પડયાં. આવી રીતે પીડા કરી તો પણ દયાને લીધે જેનું મન સંયમથી મેરૂ પર્વતની પેઠે જરાપણ ચલાયમાન થયું નહીં એટલું જ નહીં પણ જેમણે જવ ચરી જતા એવા ક્રેચ પક્ષીને દીઠા છતાં પણ દયાથી તે વાત કહી નહીં. અને જેમણે નવ પૂર્વને અભ્યાસ કર્યો હતો એવા તે પિતાના જીવિતને વિષે પણ નિરપેક્ષ એવા મેતાર્ય મુનિને હું નમસ્કાર કરું છું. જે ૮૫-૮૬-૮૭ છે “શ્રીમેતા” નામના નિવેરની વથા. આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સાકેતપુર નગરને વિષે ચંદ્રાવત સ ના રાજા રાજ્ય કરતે હતે તે રાજાને સુદર્શન અને પ્રિયદર્શન નામની બે સ્ત્રીઓ હતી. તેમાં સુદર્શનાએ ઉત્તમ ગુણવંત એવા સાગરચંદ્ર અને મુનિચંદ્ર નામના બે પુત્ર Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેતાર્ય' નામના મુનિવરની કથા, (૯૭) થયા હતા. પ્રિયદર્શનાએ પણ ગુણચંદ્ર અને બાલચંદ્ર નામના બે પુત્રને જન્મ આ હતે. ચંદ્રાવતંસ ભૂપાલે સાગરચંદ્રને યુવરાજ પદે સ્થાપી મુનિચંદ્ર કુમારને ઉજજયિની નગરી આપી. એકદા માઘમાસને વિષે ચંદ્રાવતંસ ભૂપાલે રાત્રીએ સામાયિક વ્રત લઈ એવો અભિગ્રહ લીધે કે “ જ્યાં સુધી આ હારા વાસગૃહમાં આ દીવો બળે ત્યાં સુધી હારે ત્રણ પ્રકારના સંસારના તાપને નાશ કરનાર કાર્યોત્સર્ગ હો ” ભૂપતિએ આ ઉગ્ર અભિગ્રહ લઈ કાયોત્સર્ગ કર્યો એટલામાં તેની શય્યાપાલિકા દાસી પિતાના મનમાં વિચાર કરવા લાગી કે, “ દીવો હોલવાઈ જવાને લીધે ઘેર અધકાર થયે છતે હારે ભૂપતિ શય્યામાં સૂવા માટે શી રીતે આવી શકશે ? ” આમ વિચાર કરીને તેણીએ પહેલા પહોરને વિષે દીવામાં તેલ ખૂટ્યું એટલે ફરી ભૂપતિના દુષ્કર્મ યેગથી દીવામાં તેલ પૂર્યું. આ પ્રમાણે તેણુએ સ્વામીભક્તિને લીધે બીજા, ત્રીજા અને ચોથા પહેરને વિષે દીવામાં તેલ પૂર્યા કર્યું. પછી પ્રભાતે ચંદ્રાવતંસ ભૂપતિને કમળપણથી કાઈ એવી વેદના ઉત્પન્ન થઈ કે જેથી તે મૃત્યુ પામ્યો. પાછલ પ્રધાનાદિ પુરૂષોએ મહા ભાગ્યવંત એવા સાગરચંદ્રને ઉત્સવ પૂર્વક રાજ્યાભિષેક કર્યો. એક દિવસ મહાશય એવા સાગરચંદ્ર ભૂપતિએ પોતાની અપર માતા પ્રિયદર્શનને સ્નેહપૂર્વક કહ્યું. “હે માત! આપ હારી આજ્ઞાથી આ સામ્રાજ્યપદ આપના મનની પ્રસન્નતા માટે નિચે આપના પુત્રને આપો. કારણ વૈરાગ્યવાસિત થએલે હું અરિહંત સંબંધી દીક્ષા લઈશ.” પુત્રે આમ કહ્યું તોપણ પ્રિયદર્શનાએ લોકલજજાથી તેનું વચન માન્ય કર્યું નહીં. પછી સાગરચંદ્ર ભૂપતિ પિતાના પુત્રની પેઠે પ્રજાનું પાલન કરતો છતો પિતાના પુણ્યથી પૃથ્વીનું રાજ્ય ભેગવવા લાગ્યો. એકદા રાજ્યલક્ષ્મીથી દેદીપ્યમાન એવા સાગરચંદ્ર ભૂપાલને જોઇ અપર માતા પ્રિયદર્શના વિચાર કરવા લાગી કે. “ હા હા ! ધિક્કાર છે મને, જે મેં તે વખતે હારા પુત્રને રાજ્ય આપતા એવા આને ના પાડી. જે હારા પુત્રને રાજ્ય મળ્યું હોત તો તે પણ હમણ આની પેઠે બહુ શોભા પામત. જે તે આજ સુધી નાશ નથી પામ્યો તે હું તેને મારી નાખ્યું જેથી મ્હારા પુત્રને રાજય મલે.” આ પ્રમાણે વિચાર કરી તે પ્રિયદર્શના રાજાનાં છિદ્ર જેવા લાગી. કેઈ એક દિવસ સવારે સાગરચંદ્ર ભૂપતિ પોતાના પરિવાર સહિત બહાર ઉદ્યાનમાં કીડા કરવા ગયો. ત્યાં કીડા કરતા એવા ભૂપતિને બહુ ભૂખ લાગી તેથી તેણે રસોઈયા પાસેથી શીવ્ર ભેજન મગાવ્યું. રસોઈયાએ પણ સ્નિગ્ધ ભેજન દાસીના હાથમાં આપી ભૂપતિ પાસે મેકલી. તે ભેજનમાં ભૂપતિ માટે એક મોટો લાડુ બનાવ્યેા હતો. આ વાતની અપરમાતા પ્રિયદર્શનાને ખબર પડી તેથી દુષ્ટ બુદ્ધિવાલી તે પોતાના હાથ વિષ વાળા કરી ઝટ માર્ગમાં આવીને ઉભી રહી. પછી તે દુષ્ઠાએ દાસીને આવતી જોઈ પૂછયું કે “અરે! લ્હારા હાથમાં શું છે અને તું ક્યાં જાય છે તે કહે?” દાસીએ ૧૩ Page #109 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) શ્રી ઋષિમ′′ડલ વૃત્તિ ઉત્તરાદ્ધ ” પ્રિયદર્શનાએ tr કહ્યું. “ હું માતા ! હું રાજાને માટે ભાજન લઇને ઉદ્યાનમાં જાઉં છું. કહ્યું. “ જોઉં તે ભાજન કેવું છે ? ” દાસીએ કહ્યું “હે માત ! જુઓ રસાઈયાએ અનાવેલું આ લેાજન બીજા માટે અને આ લાડુ ભૂપતિ માટે છે. ” પ્રિયદર્શનાએ કહ્યું, “ ભૂપતિને માટે જે લાડુ માલ્યા છે તે કેવા છે. મને દેખાડ. ” દાસીએ મુગ્ધપણાથી હષકારી એવા માદક દેખાડયા. તે પ્રિયદર્શનાએ પેાતાના વિષવાળા હાથથી મતિ કર્યો. પછી માદકને પાછે! પાત્રમાં મૂકી પ્રિયદર્શનાએ “હે સુંદરી ! વાહ તેની કેવી મધુર સુગંધ છે. ” એમ કહી તેણીને રજા આપી. પછી દાસીએ રાજા પાસે જઇ તેને ભેાજન આપ્યું. ભૂપતિ પણ મેાદકને જોઈ મનમાં વિચાર કરવા લાગ્યા. “ આ મ્હારા ન્હાના એ અંધુઓને મૂકી એ લાડુ મ્હારાથી કેમ ખવાય ? માટે લાવ વેહેચીને તેએનેજ આપી દઉં.” આમ ધારી ભૂપતિએ નિષ્કપટપણે તે લાડુના એ કકડા કરી પોતાના ન્હાના એ અએને (પ્રિયદર્શનાના પુત્રાને )વેહેંચી આપ્યા. અને પાતે ખીજુ ભેાજન ખાધું. જેણે પૂર્ણ ભવે શુદ્ધ ભાવથી પુણ્ય કરેલું છે તેને ખીજાઓએ કરેલા અનિષ્ટો કયારે પણ નથી લાગતા. દુષ્ટ બુદ્ધિવાળા ક્ષુદ્ર પુરૂષ સજન ઉપર જે દુષ્ટ વિચાર કરે તે નિશ્ચે તે દુરાત્માને વિષેજ ક્ળીભૂત થાય છે. હવે પેલા એ કુમારીએ જેટલામાં તે મેઇક ખાધે તેટલામાં તે વિષવશથી તુરત મુર્છા પામીને પૃથ્વી ઉપર પડી ગયા. ભૂપતિએ સંભ્રમથી તુરત વૈદ્યોને બેલાવી એવી ચિકિત્સા કરાવી કે જેથી તેએ તુરત નિર્વિષ થયા પછી સાગરચંદ્ર રાજાએ દાસીએ મેાલાવીને પૂછ્યું કે “અરે દાસી ! તે રસ્તામાં કાઇને માદક દેખાચા હતા ?” દાસીએ કહ્યુ'. “ મેં તે માદક કાઇને દેખાડયા નથી પરંતુ આ કુમા રાની માતા પ્રિયદર્શનાએ તે જોયા હતા અને મર્દન કર્યા હતા.” પછી જાણ્યુ છે સર્વ વૃત્તાંત જેણે એવા તે રાજાએ પ્રિયદશનાને મેલાવીને કહ્યું “ હે પાપીણી 1 ધિક્કાર છે તને, મેં ત્હારા પુત્રને પ્રથમથીજ રાજ્ય આપવા માંડયું હતું તે તે સ્ત્રીકાર્યું નહિ અને મને મારવા માટે આવા વિષપ્રયાગ કર્યો. હા ! તે સંસારસમુદ્રમાં ફેંકી દીધેલા હુ પુણ્યરહિત થાત.” એમ કહીને સાગરચંદ્ર ભૂપતિ પ્રિયદર્શીનાના અન્ને પુત્રાને રાજ્ય સોંપી પાતે વૈરાગ્યથી દીક્ષા લઇ કૃતાર્થ પણે વિહાર કરવા લાગ્યા. અનુક્રમે સાગરચંદ્ર મુતિ ગુરૂ પાસે અભ્યાસ કરતા સર્વ શ્રુતના પારગામી થયા. એકદા ગુરૂની પાસે ઉજ્જિયની નગરીથી સાધુના સંધાડા આળ્યેા. તેને જોઈ સાગરચંદ્ર મુનિએ પૂછ્યું “ હે મુનિએ ! સર્વ પ્રકારની સંપત્તિથી સુÀાભિત એવી ઉજ્જયિની નગરીમાં જિનધમસુખે પ્રવર્તે છે કની ?” સાધુઓએ કહ્યું. “ અરે ત્યાં જિનધર્મનું સુખથી પ્રવર્તન કર્યાંથી હાય ? કારણ ત્યાં રાજાના અને પુરાહિતના પુત્ર ધર્મના બહુ દ્વેષ કરે છે.” મુનિએનાં આવાં કાનમાં ઉકાળેલા કથીર રેડયા જેવા વચન સાંભલી સાગરચંદ્ર મુનિ, ગુરૂને વિન ંતિ કરવા લાગ્યા કે, “ હે ભગવંત ! હું ત્યાં જાઉં ? ” ગુરૂએ આજ્ઞા આપી કે “ હે વત્સ ! તું તે મહા Page #110 -------------------------------------------------------------------------- ________________ nnnnnnnn શ્રી મેતાર્ય” નામના મુનિવરની કથા. (૯) પુરીમાં જઈ ધર્મષી એવા તે બન્ને પુત્રને ધર્મને વિષે સ્થિર કર.” પછી સાગરચંદ્ર મુનિ અવંતી નગરી પ્રત્યે ગયા અને અનુક્રમે સાંજ વખતે ત્યાં ઉપાશ્રયે પહોંચ્યા. ત્યાંના સ્થાયી સાધુઓએ તેમને પોતાની પાસે રાખ્યા. તેથી તે મુનિ ત્યાં. પોતાની શુદ્ધ સમાચારી કરવા લાગ્યા. બીજે દિવસે ભિક્ષાવસરે સાધુઓએ તેમને કહ્યું કે “હે મહામુનિ ! અમે આપના માટે ભિક્ષા લાવશું માટે આપ અહિ જ રહો.” સાગરચંદ્ર મુનિએ કહ્યું હું પોતે જ આણેલે આહાર લઉં છું. માટે હે મુનિઓ! તમે મને વેગ કુલ બતાવો.” પછી સાધુઓએ તેમની સાથે એક બાલ શિષ્યને મોકલ્યો. તે શિષ્ય તેમને પુરોહિતનું ઘર બનાવી તેમની આજ્ઞાથી પાછો વળ્યો. સાગરચંદ્ર મુનિ પણ પુરોહિતના ઘરની અંદર જઈ મોટા શબ્દથી જેટલામાં વારંવાર ધર્મલાભ કહેવા લાગ્યા તેટલામાં પુરોહિતની સર્વ સ્ત્રીઓએ તેમને કહ્યું કે, “હે મુનિ ! આપ ધીમે બેલો કારણ કે અહીં બે દુષ્ટ કુમારે રહે છે. સ્ત્રીઓએ આમ કહ્યા છતાં પણ મુનિ તે તેમને ગાઢ સ્વરથી ધર્માશિષ દેવા લાગ્યા. તે ઉપરથી સ્ત્રીઓએ જાણ્યું કે આ મુનિ બેહેરા દેખાય છે. પછી તે સ્ત્રીઓએ શુદ્ધ અન્નથી પ્રતિલાલેલા મુનિ મહાટા સ્વરથી ધર્મલાભ આપી જેટલામાં દ્વાર પાસે આવ્યા તેટલામાં ધમલાભને શબ્દ સાંભળી અત્યંત ક્રોધ પામેલા પુરોહિત અને રાજાનો પુત્ર તુરત દ્વાર પાસે આવી તે ઉત્તમ મુનિને કહેવા લાગ્યા કે અરે મુંડ ! અમારી આગળ નૃત્ય કર, નહિ તે હારો અહીંથી કયારે પણ છુટકે થવાનો નથી.” મુનિએ કહ્યું. “હે કુમારે! અદભૂત એવું નૃત્ય તો કરીશ પણ તેને ગ્ય એવું વાજીંત્ર કેણુ વગાડશે ? જે તમે બન્ને જણું મારા નૃત્યને ચોગ્ય વાજીંત્ર નહિ વગાડે તે હું તમને બન્ને જણાને મહા દુઃખદાયી શિક્ષા કરીશ.” મદોન્મત્ત એવા તે બે કુમારોએ મુનિ સાગરચંદ્રને કહ્યું “હે મુનીશ્વર ! તમે નૃત્ય કરે અમે તમારે યોગ્ય વાજીંત્ર વગાડશું,” પછી સુબુદ્ધિવાળા સાગરચંદ્ર મુનિ પૂર્વના અભ્યાસથી આદરપૂર્વક નૃત્ય કરવા લાગ્યા તે વખતે અને કુમારે મૂર્ણપણાને લીધે વાજીંત્ર વગાડવા લાગ્યા. પછી અત્યંત ક્રોધ પામેલા સાગરચંદ્ર મુનિએ “અરે અધમ કુમારે! હારા નૃત્ય પ્રમાણે તમે એગ્ય વાજીંત્ર કેમ નથી વગાડતા?” એમ કહીને એક હાથવડે પકડી તેઓને એવા તાડન કર્યા કે જેથી તેમના શરીરના સાંધે સાંધા ઉતરી ગયા. આમ થવાથી તો તેઓ જવા, આવવા, ઉઠવા કે બેસવા પણ સમર્થ થયા નહીં. ત્યાં ને ત્યાં રહ્યા છતાં બહુ દુઃખ પામવા લાગ્યા. મુનિએ પણ તુરત દ્વાર ઉઘાડી ઉદ્યાનમાં જઈ જિનેશ્વરનું ધ્યાન કરવાપૂર્વક કાયેત્સર્ગ કર્યો. પછી આ વૃત્તાંતની ભૂપતિને ખબર પડી એટલે તે રાજસેવકે પાસે સાધુઓના આશ્રમને વિષે તે મહામુનિની શોધ કરાવવા લાગ્યા. ઉપાશ્રયમાં રહેલા સાધુઓએ કહ્યું. “અહીં કઈ પ્રાળુણક સાધુ આવ્યા હતા પણ તે કયાં ગયા તે અમે Page #111 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) શ્રીહષિમંડલ વૃત્તિ ઉત્તરા. જાણતા નથી. રાજસેવકે મુનિની શોધ કરતા કરતા ઉદ્યાન પ્રત્યે ગયા. ત્યાં તેઓ મુનિને જોઈ વિસ્મય પામતા છતા વિચાર કરવા લાગ્યા. “વિશ્વમાં ઉત્તમ એવા આજ સાગરચંદ્ર રાજર્ષિ છે કે જેમણે ગુણચંદ્રને રાજ્ય આપી પોતે દીક્ષા લીધી છે.” પછી તે સર્વે સુભટેએ ગુણચંદ્ર રાજા પાસે આવીને ઉદ્યાનમાં સાગરચંદ્ર મુનિના આગમનની ખબર આપી. ગુણચંદ્ર ભૂપતિ પણ વિચાર કરવા લાગ્યો. “નિચે આ પુત્રોનું ધર્મ દ્વેષીપણું જાણું સાગરચંદ્ર મુનિએજ તેમને આવી શિક્ષા કરી છે. કારણ તેમના વિના બીજે કયો પુરૂષ એ દુષ્ટ પુત્રોને સરલ કરવા સમર્થ થાય? પૃથ્વી ઉપરથી ખસી પડેલાને પૃથ્વી એજ અવલંબન છે માટે ચાલ વિનયયુક્ત વચનથી એ રાજર્ષિને શાંત કરી એ બન્ને કુમારને જીવાડું. અન્યથા તેઓને જીવવાનો ઉપાય નથી.” આ પ્રમાણે વિચાર કરીને ગુણચંદ્ર ભૂપતિ તુરત ઉદ્યાનમાં આવી મુનિના ચરણમાં પડી પુત્રના અપરાધની ક્ષમા માગવા લાગ્યા. સાગરચંદ્ર મુનિએ કહ્યું. “અરે અધમ નૃપ ! જે ધર્મધ્વંસ કરતા એવા તે દુર કુમારને તું મેહને લીધે નથી નિવારી શકો તો મહારે તને આવી શિક્ષા કરવી ઘટે છે. કારણ કે પુરૂષ ધર્મને નાશ કરનારની ઉપેક્ષા કરે છે તે પાપી કહેવાય છે.” સાગરચંદ્ર મુનિ આ પ્રમાણે કહીને વિરામ પામ્યા, એટલે ભયથી વિવલ એવો ભૂપતિ મુનિને કહેવા લાગ્યો કે, “હે ક્ષમાવંત! એ બન્ને કુમારના અપરાધને ક્ષમા કરે. હવે પછી તેઓ આ અપરાધ નહિ કરે માટે દયા કરી તેઓને સારા કરે. કારણ સંત પુરૂષ તે દયાવંતજ હોય છે.” મુનિએ ફરીથી કહ્યું. “હે રાજન્ ! જે એ બન્ને કુમારે દીક્ષા લે તો હું તેઓને સારા કરૂં અન્યથા નહીં. ” મુનિના આવા આગ્રહને જાણ શણચંદ્ર ભૂપતિએ તે વાત બને કુમારને પૂછી. બન્ને કુમારેએ તે અંગીકાર કરી એટલે સાગરચંદ્ર મુનિએ તેઓના શરીરને એવાં મર્દિત કર્યો કે જેથી તેઓના શરીરના સાંધા જેમ હતા તેમ મલી ગયા. પછી દુષ્કર્મને ભેદ કરનાર સાગરચંદ્ર મુનિએ તેજ વખતે તે બન્ને કુમારેને લોચ કરી, દીક્ષા દઈ અને તે બન્નેને સાથે લઈ વિહાર કર્યો. પછી તે દિવસથી રાજાને પુત્ર એમ વિચાર કરવા લાગ્યું કે “આ શ્રેષ્ઠ મહામુનિએ મારે સંસારથી ઉદ્ધાર કર્યો છે.” પુરોહિત પુત્ર પણ તેથી વિપરીત એટલે એમ ધારવા લાગ્યો કે “આ મુનિએ કપટ કરીને મને શા માટે દીક્ષા દીધી? માટે તેને ધિક્કાર છે.” રાજપુત્ર મુનિએ નિષ્કપટપણે વ્રતનું આરાધન કર્યું અને બીજા પુરોહિત પુત્રે યતિધર્મની દુર્ગધ કરી આરાધન કર્યું. પછી આયુને ક્ષય થયે તે બન્ને જણ મૃત્યુ પામીને સ્વર્ગને વિષે સુખના સ્થાનક એવા એકજ વિમાનમાં મહા સમૃદ્ધિવંત દેવતા થયા. શાશ્વતા અરિહંત પ્રભુના ચિત્યને વિષે નિરંતર ઓચ્છવથી જતા અને વર્તમાન એવા જૈન મુનિઓની ભક્તિ કરતા એવા તે બન્ને દેવાઓએ પિતાનું સમુકિત અતિ નિર્મળ કર્યું પછી તે બન્ને જણાએ પરસ્પર એવો સંકેત કર્યો કે Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮ મી મેતાર્યું ? નામના મુનિવરની કથા. “આપણા બન્નેમાંથી જે પહેલા ચવીને મનુષ્ય થાય તેણે પાછળ પ્રયત્નથી પ્રતિખાધ કરવા,” ( ૧૧ ) રહેલા દેવતાએ હવે પુરાહિતના પુત્રના જીવ સ્વર્ગથી ચવીને મુનિની દુગચ્છા કરવાથી રાજગૃહનરમાં કાઇ એક ખેતી ( ચાંડાલણી ) ના ઉદરને વિષે અવતર્યાં. ચાંડાલણીને અને કાઇ એક શ્રેણીની સ્ત્રીને દૈવયેાગથી પરસ્પર પ્રીતિ થઈ તેથી એક દિવસ ગવતી એવી શ્રેણીની સ્ત્રીએ માંસ વેચવા જતી એવી તે ચંડાલણીને કહ્યું કે “ કે મેતી ! તું માંસ વેચવા માટે ખીજાના ઘરે જઇશ નહીં હું ત્હારૂં સર્વ માંસ દિન દિન પ્રત્યે લઈશ. ” પછી તે મેતી હુ ંમેશા તે શ્રેષ્ઠીને ઘરે માંસ આપવા લાગી અને અધિક અધિક મૂલ્ય લેવા લાગી. આ પ્રમાણે કરતા તેઓને પરસ્પર અવર્ણનીય પ્રીતિ થઇ જેથી તે મેતી પાતાના કુટુંબ સહિત શ્રેણીના ઘરને વિષેજ રહેવા લાગી. ખેતી પણ ગર્ભવતી થઇ. પ્રસવને સમય નજીક આવ્યે . એટલે શ્રેષ્ઠીની સ્ત્રીએ મેતીને કહ્યું. “ હે શુભે ! ત્યારે તે પુત્રજ થાય છે માટે આ ફેરાના હારા પુત્ર તું મને આપ અને મ્હારે મૃત્યુ પામેલું પુત્ર અથવા પુત્રી જે ખાળક થાય તે તું સ્વીકાર, મેતીએ પ્રીતિના યાગથી આ સર્વ વાત કબુલ કરી. પછી અવસર આવ્યે શ્રેષ્ઠીની સ્ત્રીએ એક મૃત્યુ પામેલી પુત્રીને જન્મ આપ્યા. આ વખતે પેલી મેતીએ પણ કાંતિથી દેદીપ્યમાન એવા એક પુત્રને જન્મ આપ્યા. શ્રેષ્ઠીની સ્ત્રીએ પેાતાની મૃત્યુ પામેલી પુત્રી મેતીને આપી તેની પાસેથી ચિંતામણિ સમાન પુત્રને લઈ લીધા. શ્રેષ્ઠીની સ્ત્રીએ ત પુત્રને મેતીના ચરણમાં નમાડીને કહ્યું કે હું જીવિતેશ્વરી ! ત્હારા મહિમાથી આ પુત્ર જીવા. પછી નામ સ્થાપનાને અવસરે માતાએ મ્હાટા એચ્છવ પૂર્વક તે ખાલકનું મેતાર્યું એવું યથા નામ પાડ્યું. પૂર્વ જન્મે કરેલા ઉત્તમ પુણ્યના ચેાગ્યથી વૃદ્ધિ પામતા એવા તે મેતા કુમારે સુખેથીજ સર્વ કલાઓના અભ્યાસ કર્યાં. આ વખતે વચનથી બંધાયલા તેના પૂર્વ ભવના મિત્ર દેવતાએ આવીને તેને પ્રતિધ કરવા માંડયા, પરંતુ તે પ્રતિષેધ પામ્યા નહી. પછી પિતાએ આઠ શ્રેષ્ઠીની પુત્રીઓની સાથે તેના મ્હોટા મહેાચ્છવથી એક દિવસે પાણિગ્રહણ કરાવ્યું. તે વખતે શિખિકામાં બેઠેલા તે કુમાર મેતાર્યું, જયંતની પેઠે રાજમાર્ગમાં જતા હતા. આ વખતે પેલા દેવતાએ રાજમામાં ઉભેલી મેત (ચંડાલ ) ના શરીરમાં પ્રવેશ કર્યા. તેથી તે ચાંડાલ મહુરાવા લાગ્યા અને કહેવા લાગ્યા કે ૬૮ જો હા તે મ્હારી પુત્રી જીવતી હાત તેા હું તેના આવા મ્હોટા આચ્છવથી પાણિગ્રહણ કરાવત અને તેથી મ્હારી જ્ઞાતિવર્ગને ભેાજન પણ મલત, "" “ અરે તેની આવી વાણી સાંભળીને ચાંડાલણીએ પેાતાની સર્વ ખરી હકીકત પાતાના પતિને કહી. પછી અત્યંત ક્રોધ પામેલા ચાંડાલે દેવતાના પ્રભાવથી ઉત્તમ વૈભવવાળા મેતાને શિખિકામાંથી પૃથ્વી ઉપર પાડી દીધા એટલુંજ નહિ પણ તું આપણા કુલને અયેાગ્ય એવી કન્યાઓનું પાણિગ્રહણ કરે છે ? ” એમ કહીને Page #113 -------------------------------------------------------------------------- ________________ (૧૦) શ્રીહષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. તેને તુરત નગરની ખાલમાં પછાડે. આ વખતે દેવતાએ ફરી પ્રગટ થઈને મેતાર્થને કહ્યું. “જે હજી સુધી પ્રતિબધ પામ, તે હારું કાંઈ પણ નાશ થયું નથી.” મેતા કહ્યું. “હે દેવેશ ! હવે પ્રતિબંધ વડે કરીને પણ શું, કારણુ લોકમાં હું અવર્ણનીય થયે અપવાદ પામે. અને હારી લક્ષ્મી પણ ગઈ. હે દેવ! જે હવે તું મને ફરીથી તેવું પ્રભુપણું આપે તે હું હારા કહેવા પ્રમાણે સર્વ કરીશ. ” દેવતાએ કહ્યું. “જે એમ છે તે કહેહું હારું શું કામ કરું ? ” મેતાર્યે કહ્યું. “હમણાં તું હારે શ્રેણિક રાજાની પુત્રી સાથે પાણિગ્રહણ કરાવ. જેથી આ હારે માટે અપવાદ નાશ પામે, હેટાઈ મલે તેમજ અધિક લક્ષ્મી પણ પ્રાપ્ત થાય. એટલું જ નહિ પણ તે વિશે ! ઉત્સવરહિત જૈન દીક્ષા લેતી વખતે હારે આ લોકમાં યશ, સંપત્તિ, ધર્મ અને શોભા વૃદ્ધિ પામે. અન્યથા નહીં.” મેતાર્યનું વચન અંગીકાર કરી દેવતાએ તેને એક છાગ ( બોકડો ) આપે. તે છાગ હંમેશાં મેતાર્યના ઘરને વિષે રત્નમય છાણ કરવા લાગ્યા. મેતાર્ય તે રત્નો વડે થાળ ભરી પોતાના પિતાને કહેવા લાગ્યા. “ હે તાત! તમે આ રત્ન થાલ શ્રી શ્રેણિક રાજાને અપર્ણ કરો. જ્યારે તે ભૂપતિ તમારા ઉપર પ્રસન્ન થાય ત્યારે તમારે મહારે માટે તેની પુત્રીનું માગું કરવું. બીજું કાંઈ પણ માગવું નહીં.” પુત્રના આવાં વચન સાંભલી અત્યંત હર્ષ પામેલ ચાંડાલે રત્નને થાલ લઈ શ્રેણિક રાજાને અર્પણ કર્યો. તે દિવ્ય રત્નને જોઈ અતિ પ્રસન્ન થએલા શ્રેણિક રાજાએ કહ્યું “ અરે મેત ! હારી મરજી હોય તે માગ. ” ચાંડાલે કહ્યું કે–હારા પુત્રને માટે આપની પુત્રી આપે.” શ્રેણિક રાજાએ “અરે ! તેં આ ગ્ય માગ્યું ?” એમ કહીને તેને રાજસભામાંથી કાઢી મૂક્યું, તેથી તે પોતાને ઘેર આવ્યા. પછી તે દિવસથી આરંભીને દિન દિન પ્રત્યે ચાંડાલે આણેલા રત્નના થાલને શ્રેણિક રાજા સ્વીકારે છે પરંતુ તેને પોતાની પુત્રી આપતા નથી. આ પ્રમાણે હંમેશાં રત્નથાલ ભૂપતિને આપતા એવા ચાંડાલને જોઈ અભયકુમાર મંત્રીએ તેને પૂછયું. અરે! તું આવા ઉત્તમ રત્નો ક્યાંથી લાવે છે? ચાંડાળે કહ્યું. “હારે ત્યાં એક છાગ છે. તે છાણને બદલે આવાં રત્ન કરે છે.” અભયકુમારે કહ્યું. “હે મહાશય! જે તું તે છાગ ભૂપતિને આપે તે હું ત્યારું સર્વ ઈષ્ટ કાર્ય કરીશ.” ચાંડાલે “એમ થાઓ” એમ કહીને તુરત પિતાને ઘેરથી છાગ લાવીને શ્રેણિક રાજાને અર્પણ કર્યો. શ્રેણિક રાજા તે છાગને જેટલામાં પોતાના અંતઃપુરમાં લઈ ગયો તેટલામાં તેણે એ દુર્ગધી મલમૂત્ર કર્યો કે જેથી તત્કાળ સર્વ રાજકુલ આકુલ વ્યાકુલ થઈ ગયું. પછી અભય કુમારે ચાંડાલને બોલાવીને કહ્યું કે “તું જુઠું કેમ બોલ્યો? ચાંડાલે કહ્યું. “હું ભૂપતિની આગલ ક્યારે પણ જુઠું નથી બોલતે. આમાં કાંઈ કારણ દેખાય છે. કેમકે મહા ભાગ્યવંત એ મ્હારો પુત્ર જ્યાં જ્યાં રહે છે ત્યાં ત્યાં તે છાગ સહજથી રત્નમય છાણ કરે છે. તે સ્વામિન્ ! તે વાતની હારે ઘેર આવીને Page #114 -------------------------------------------------------------------------- ________________ ૮ શ્રી મેતાર્ય નામના મુનિવરની કથા (૧૦૩) આપ પરીક્ષા કરે.” ચાંડાલનાં આવાં વચન સાંભળી વિરમય પામેલા અભયકુમાર મંત્રી છાગને મેતાર્યની પાસે લઈ ગયા. ત્યાં તો તેણે રત્નમય છાણ કર્યું. પછી બહુ આશ્ચર્ય પામેલા અભયકુમારે કહ્યું કે “આ શું?મેતાર્યે કહ્યું. “હે મંત્રીશ્વર! આપ હૃદયમાં આશ્ચર્ય ન પામે. કારણ મહાત્મા પુરૂષોને દિવ્યપ્રભાવથી શું શું નથી મલતું?” અભયકુમારે કહ્યું, “હે શ્રેષ્ઠ! જે ત્યારે દિવ્યપ્રભાવ છે તે આ વૈભાર પર્વતને વિષે રથ ચાલે તે સરળ માર્ગ કરાવી આપ. જેથી શ્રેણિક રાજાને તે પર્વત ઉપર શ્રીવીર પ્રભુને વંદન કરવા જતાં આવતાં થતી અડચણે દૂર થાય.” મેતાર્યો તુરત દેવસહાયથી વિભાર પર્વત ઉપર સુખે જવાય તેવી સડક બનાવી દીધી કે જે અદ્યાપિ સુધી વિદ્યમાન છે. અભયકુમારે ફરી મેતાર્યને કહ્યું. “આ રાજગૃહ નગરને ફરતે કાંગરાવાલ ઉો સુવર્ણને કેટ બનાવી આપ.” આ કાર્ય પણ મેતાયે પિતાના દિવ્ય પ્રભાવથી તુરત કરી આપ્યું. પછી તે બહુ આશ્ચર્ય પામેલા અભયકુમારે કહ્યું કે “જો તું ક્ષીર સમુદ્રને અહિં લાવી તેના શુદ્ધ જલવડે કુટુંબ સહિત સ્નાન કરી પવિત્ર થાય તે હું તને રાજકન્યા આપીશ.” મેતાયે પણ પિતાના દિવ્ય પ્રભાવથી ઉચ્છલતા કલ્લોલ વડે મનુષ્યને આશ્ચર્યકારી એવા ક્ષીર સમુદ્રને ત્યાં આ અને તેની વેલામાં કુટુંબ સહિત સ્નાન કરીને પવિત્ર થયો. પછી અભયકુમારે મેતાર્યનું રાજકન્યા સાથે પાણગ્રહણ કરાવ્યું. આ વખતે પૂર્વના આઠ શ્રેષ્ઠીઓએ જે પોતાની પુત્રીએ નહાતી પરણાવી તે પણ મહેચ્છવપૂર્વક મેતાર્યને દીધી. પછી મહા ભાવાલા તે રાજગૃહ નગરમાં મેતાર્ય પોતાની મરજી પ્રમાણે શિબિકામાં બેસીને નિરંતર હર્ષથી ફરવા લાગ્યા. એકદા રાત્રીએ પેલા દેવતાએ ફરી આવી મેતાર્યને કહ્યું. “મેતાર્ય ! પ્રતિબોધ પામ અને સંસારમાં ફરી ન પડ.” જો તું હવે શીધ્ર હારૂં કહ્યું નહીં કરે તે હું હારી ફરી તેવીજ વલે કરીશ.” દેવતાનાં આવાં વચનથી બહુ ભય પામેલા મેતાર્યો તેના ચરણમાં પડીને કહ્યું. “હે સુરેશ્વર! હમણું હારું મન વ્રત લેવા ઉત્સાહ પામતું નથી માટે હારા ઉપર દયા કરી મને બાર વર્ષ પર્યત ગ્રહસ્થાવાસમાં રહેવાની રજા આપ પછી હું સર્વ વ્યારા કહેવા પ્રમાણે કરીશ.” દેવતા મેતાર્યનું કહેવું દયાથી માન્ય કરી સ્વર્ગ પ્રત્યે ચાલ્યો ગયે અને ફરી બાર વર્ષને અંતે મેતાર્યને કહેવા લાગ્યો કે “હે મેતાય ! પ્રતિબંધ પામ અને સંસારરૂપ સમુદ્રમાં ન પડ.” દેવતાનાં આવાં વચન સાંભળી ભેગને ત્યજી દેવાને તેમજ દેવતાના ભયથી ગૃહસ્થાવાસમાં રહેવાને અસમર્થ એવો મેતાર્ય પરતંત્રતાને લીધે જેટલામાં મન ધારીને ઉભો રહ્યો તેટલામાં અતિ દીન થએલા મુખવાળી તેની નવે સ્ત્રીઓ દેવતાના ચરણમાં પડી તેને વિનંતિ કરવા લાગી કે હે સુરાપીશ! હે કૃપાનિધિ ! અમારા ઉપર કૃપા કરી અમારા પતિને ફરી બીજા બાર વર્ષ ગૃહસ્થાવાસમાં રહેવાની આજ્ઞા આપે.” દેવતાએ પણ તેણીઓના વચનથી દયાને લીધે ફરી બીજા બાર વર્ષ પર્યત મેતાર્થને ગૃહસ્થાવાસમાં રહેવાની આજ્ઞા આપી Page #115 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૪ ) શ્રીગઢવિમલ વૃત્તિ ઉત્તરા. પછી ચોવીશ વર્ષ તેનું ભેગાવલી કર્મ ક્ષય થયું એટલે દેવતાના વચનથી મેતા પોતાની નવે સ્ત્રીઓ સહિત ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે ગુરૂ પાસે નવપૂર્વને અભ્યાસ કરી શ્રી મેતાર્ય મુનિ એકલવિહારી થયા. એકદા ઉત્તમ બુદ્ધિવાળા તે મહામુનિ રાજગૃહ નગરમાં ભિક્ષાને અર્થે ભમતા ભમતા કેઈ એક સોનીને ઘરે આવ્યા. તે વખતે સોનીએ સુવર્ણના એકસેને આઠ જવ ગેરૂવાળા કરી પોતાના ઘરના આંગણામાં મૂક્યા હતા કારણ કે શ્રી શ્રેણિક રાજા શ્રી જિનેશ્વરનું પૂજન કરી રહ્યા પછી હર્ષથી પ્રભુ આગળ તે જવ વડે નિત્ય સ્વસ્તિક કરતે. મુનિએ તેના આંગણામાં આવીને એક ધર્મલાભને ઉચ્ચાર કર્યો હતું. પરંતુ અતિ વ્યગ્રપણાથી સુવર્ણકાર, મુનિ માટે પ્રાસુક આહાર લાવી શકો નહિ પછી મેતાર્યમુનિ, તે સનીના ઘરના બારણમાં આવ્યા એટલે સોની તેમના માટે પ્રાસુક આહાર લેવા માટે ઘરની અંદર ગયો આ વખતે કોઈ એક કૅચપક્ષીઓ આવીને પિલા સુવર્ણના સર્વ જવને ચરી લીધા પછી ભીક્ષા લઈ આવેલા સનીએ જોયું તે જવ દીઠા નહિ તેથી તે બહુ ભય પામતો છતે મનમાં વિચાર કરવા લાગ્યો કે “ હમણું શ્રેણુક ભૂપતિને શ્રી જિનેશ્વર પ્રભુની પૂજા કરવાને અવસર કર્યો છે અને જવ તે કેઈએ ચોરી લીધા માટે હાય ! હાય! હવે હું શું કરું? આ મુનિ વિના બીજું કોઈ આવ્યું નથી, માટે નિચે તેમણેજ સુવર્ણના જવ ચેરી લીધા” આમ ધારીને તેણે સાધુને પૂછ્યું. “હે સાધ! કહે, ભૂપતિના અહીં પહેલા જ તેણે ચેરી લીધા ?” સોનીનાં આવાં વચનથી મેતાર્ય મુનિ વિચાર કરવા લાગ્યા. “જે હું સત્ય કહીશ તો તે ક્રાંચ પક્ષીને મારી નાખશે, નહિ કહું છે તે સહુ એ મને અનર્થ કરશે.” પૂર્વે બાંધેલા અશુભ કર્મથી મને ભલે અનર્થ થાઓ પરંતુ હું તે પક્ષીનું નામ તે નહિ દઉં” આમ નિશ્ચય કરી તે મહામુનિ મન રહ્યા. મુનિને માન રહેલા જાણ સોનીએ તેમને કહ્યું. “હે મુનિ ! હમણાં સુવર્ણના જ મને પાછા નહિ તે તમને પ્રાણાંતકારી મહા અનર્થ થશે.” સનીએ આ પ્રમાણે બહુ કહ્યું પરંતુ મહામુનિ મેતાયે તે દયાથી પિતાને માનપણું ત્યજી દીધું નહિ. પછી અત્યંત ક્રોધ પામેલા દુષ્ટ ચિત્તવાળા સનીએ નિર્દયપણાથી લીલી વાધરવડે તે મુનીશ્વરના મસ્તકને એવું બાંધ્યું કે જેથી તેમનાં અને નેત્રો પૃથ્વી ઉપર ગળી પડયાં. તત્કાળ આયુષ્યને ક્ષય થવાથી તે મુનીશ્વર સિદ્ધિ પદ પામ્યા. લેકેને આ વાતની ખબર પડી એટલે તેઓ કોલાહલ કરવા લાગ્યા. એની પણ ત્યાં આવીને પોતાના આત્માની બહુ નિંદા કરવા લાગ્યા. મુનિના નેત્રોનું પૃથ્વી ઉપર ગલી પડવું તથા તેમનું મૃત્યુ પામવું જોઈ વળી મનુષ્યના કોલાહલને સાંભળી પેલે કંચ પક્ષી કે જે જવ ચરીને સામે વૃક્ષ ઉપર બેઠો હતે તે બહુ ભય પામે તેથી તેણે ચરેલા જવ વમન કરીને કાઢી નાખ્યા તે જોઈ લેકે સેનીને કહેવા લાગ્યા “અરે હારી જવ તે આ કાંચ પક્ષી ચરી ગયે Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતા મુનિ અને ઈલાચી કુમારની કથા. ) હતું. તે નિર્દોષ એવા મુનિને વૃથા ઘાત કર્યો છે, માટે તેજ વધ કરવા લાયક છે.” લોકેએ આ પ્રમાણે સોનીને કહીને જેટલામાં તે વાત શ્રેણિક રાજાને નિવેદન કરી તેટલામાં અતિ રૂષ્ટ થએલા તે ભૂપતિએ સનીને મારી નાખવા માટે યમરાજ સમાન પિતાના દૂતોને ઝટ આજ્ઞા આપી. પાછળ અહિં અતિ ભયભીત થએલા સનીએ ઝટ બારણું બંધ કરી પિતા કુટુંબ સહિત જેટલામાં જેની દીક્ષા અંગીકાર કરી તેટલામાં, અતિ ક્રોધાતુર એવા શ્રેણિક રાજાના દૂતોએ ત્યાં આવીને સોનીને કહ્યું કે “અરે ! તેં આ શું દુષ્ટ કર્મ કર્યું. હવે તને અમે શું કરીએ? કારણ તે કુટુંબ સહિત દીક્ષા લીધી નહિ તે તને ઘેર વિટંબના થાત. જે હવે પછી પણ દીક્ષાને ત્યાગ કરીશ તો કુટુંબસહિત તને રાજદંડ થશે.” આમ કહીને તે સર્વે સુભાટે પોત પોતાના સ્થાનકે ગયા. પછી કુટુંબ સહિત સેની નિરરતર દીક્ષા પાળવા લાગ્યો. મેતાર્ય મુનિ પ્રાણુત ઘોર ઉપસર્ગ સહન કરી અંત કેવલજ્ઞાન પામી મોક્ષ પ્રત્યે ગયા. અહે! જે પ્રથમ સંકેતિક મિત્ર દેવના વશી મહા કષ્ટ મૂર્ખતાના નાશ કરનાર ઉત્તમ પ્રતિબંધને પામી અને સનીએ કરેલા વેર ઉપસર્ગને સહન કરી તત્કાળ મોક્ષ પદ પામ્યા તે શ્રી આર્ય મેતાર્ય મુનિની હું સ્તુતિ કરું .” | “શ્રીમેતા” નામના મુનિવરની વાચા સંપૂર્ણ છે. अभिरुढो वंसग्गे, मुणिपवरं दडे केवलं पत्तो ॥ जो गिहिवेसघरोवि हु, तमिलापुत्तं नमसामि ॥ ८९ ॥ વંશ ઉપર ચડેલા જે પુરૂષને ગૃહસ્થને વેષ છતાં પણ શ્રેષ્ઠ મુનિને જેવાથી કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. તે ઈલાપુત્રને હું નમસ્કાર કરું છું. ૮૯ | || શ્રી ફાવી ગુમારની વાયા છે કોઈ ગામમાં કઈ એક બ્રાહ્મણે સુગુરૂ પાસેથી ધર્મ સાંભલી વૈરાગ્યથી પોતાની સ્ત્રી સહિત દીક્ષા લીધી. પછી પરસ્પર અધિક નેહવાલાં તે બન્ને જણ ઉગ્ર તપ કરતાં હતાં. પરંતુ વિપ્ર સ્ત્રી જાતિમદને લીધે સાધુની નિંદા કરતી હતી. ધિક્કાર છે એ જાતિમદને! અનુક્રમે મૃત્યુ પામીને તે બન્ને જણ સ્વર્ગ પ્રત્યે ગયાં અને ત્યાં સુખે રહેવા લાગ્યાં. ન આ અવસરે ભરત ક્ષેત્રમાં છલાવર્ધન નગરને વિષે ઈશ્ય નામે શ્રેષ્ઠી વસ હત તેને ધારિણી નામે સ્ત્રી હતી. પુત્રના અર્થવાલી તે સ્ત્રી હંમેશાં હર્ષથી ઉત્તમ મહિમાવાલી ઈલાદેવીને સેવતી અને તેની પાસે ઈષ્ટ ફલ ( પુત્ર ) ની યાચના કરતી. હવે પેલે બ્રાહ્મણને જીવ કે જે સ્વર્ગને વિષે દેવતા થયે હતો. તે ત્યાંથી ચવીને ધારિણીના પુત્ર રૂપે ઉપન્ન થયે. માતા પિતાએ ઉત્સવ પૂર્વક તેનું ઈલાપુત્ર Page #117 -------------------------------------------------------------------------- ________________ (૨૦) ચીત્રષિમંડલ વૃત્તિ-ઉત્તરદ્ધ એવું નામ પાડયું. પિલી વિપ્ર સ્ત્રીને જીવ પણ અનુક્રમે સ્વર્ગથી ચવીને દુગંછાકર્મના વશથી અતિ રૂપવંતી મંખપુત્રી થઈ. ઈલાપુત્ર અને મંખપુત્રી એ બન્ને જણાં અનુક્રમે કામદેવ રૂપ ગજરાજને કાડાવન રૂપ વનાવસ્થા પામ્યાં. * એકદા ઈલાપુત્રે નૃત્ય કરતી એવી સંખપુત્રીને દીઠી તેથી તે પૂર્વ જન્મના પ્રેમથી તેના ઉપર બહુ અનુરાગ ધરવા લાગ્યા. પછી કામાતુર એ તે ઈલાપુત્ર મનમાં બહુ ચિંતા કરતા છતે પિતાને ઘેર આવ્યું. કામવરથી અત્યંત પિડિત થએલા અને કેઈ સ્થાનકે સુખ નહિ પામતા એવા તે ઇલાપુત્રને જોઈ તેની માતાએ મોહથી કહ્યું કે “હે વત્સ! હારા શરીરને વિષે શું આધિ (મન સંબંધી પીડા) અથવા વ્યાધિ ( શરીર સંબંધી પીડા) ઉત્પન્ન થઈ છે? કે કેઈએ હારી આજ્ઞા લોપી છે કે જેથી લ્હારૂં અનિષ્ટ થયું છે?” નિશ્ચ કહ્યા વિના કાર્યસિદ્ધિ થવાની નથી” એમ પિતાના મનમાં વિચાર કરીને અને લજજા ત્યજી દઈને ઈલાપુત્રે પિતાને સર્વ ભાવ માતાને કહ્યો. પછી માતાએ તેને ભાવ તુરત પિતાના પતિની આગળ કહ્યો. એટલે શ્રેણી, પુત્રની પાસે આવીને મધુર વાણીથી કહેવા લાગ્યું. “હે વત્સ! હારા કુળને અગ્ય એ આ નવીન ભાવ કેમ ઉત્પન્ન થયો? કારણ કે ઉત્તમ પુરૂષ તે નીચ લોકેની સાથે વાત પણ કરતા નથી. જે તે મને કહે તે હું હમણાં જ ઉત્તમ કુલવંત કન્યાઓની સાથે હારૂં મહોત્સવ પૂર્વક પાણગ્રહણ કરાયું પરંતુ તે આ કદાગ્રહ તજી દે. ” પિતાનાં આવાં વચન સાંભળી ઈલાપુત્રે કહ્યું. “હે પિતા! સાંભળો હારે બીજી રૂપવતી કન્યાઓનું પ્રયોજન નથી હું તમારે એકજ પુત્ર છું માટે જે તમારે મને ઘરે રાખવાની મરજી હાયતા હારું મંખપુત્રીની સાથે પાણિગ્રહણ કરાવો.” આવી ગૃહનિવાસ કરવામાં એક નિશ્ચયવાલી પુત્રવાણી સાંભળી પોતાના એકના એક પુત્ર ઉપરના સ્નેહને લીધે શ્રેષ્ઠીએ મખ પ્રત્યે જઈને કહ્યું કે – “હે મંખ! તું જેટલું દ્રવ્ય માગે તેટલું હું તને આપું પરંતુ તે પોતાની પુત્રી મારા પુત્રને આપ. ' મંખે કહ્યું “મારે બહુ દ્રવ્યનું પ્રયોજન નથી, કારણ મારે તે પુત્રી એજ અક્ષય દ્રવ્ય છે માટે તે હું તમારા પુત્રને નહિ આપું શ્રેણી ! જો તમારે પુત્ર તમને તજી દઈ મારે ઘરજમાઈ થઈને નિરંતર હારે ઘરે રહે તે હું ઉત્તમ ગુણવંત એવા તમારા પુત્રને આ હારી કન્યા હર્ષપૂર્વક આપું અન્યથા નહીં. ” મખનાં આવાં વચન સાંભલી શ્રેષ્ઠીએ ઘરે જઈ પિતાના પુત્રને કહ્યું કે - મેં સંખને બહુ લાભ પમાડે, પણ તે પિતાની પુત્રી આપતા નથી. વલી તે એમ કહે છે કે જે તમારો પુત્ર હારે ઘર જમાઈ થઈને હંમેશા મહારે ઘરે રહે તે હું તેને હારી પુત્રી પરણવું. માટે હે પુત્ર! કુલને અયોગ્ય એવા તે નીચ સંગના કદાગ્રહને તજી દેવું. ત્યારું ઉત્તમ કુલની કન્યાઓની સાથે પાણિગ્રહણ કરવું. Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રીઇલાચી પુત્રની કથા. (૧૭) પિતાનાં વચન સાંભલી પૂર્વ જન્મના અનુરાગથી બંધાયેલા ઈલાપુત્રે કહ્યું. હેતાત! મ્હારે પ્રતિબંધ એવો છે કે હું નિશ્ચ સંખપુત્રી વિના જીવવાનેજ નથી. માટે હું તેના ઘરે જઈ તેના ઘરજમાઈ તરીકે ત્યાંજ રહીશ. નહિ તે નિશ્ચ હારું મૃત્યુ જ છે. પુત્રનાં આવાં વચન સાંભલી શ્રેણી વિચારવા લાગ્યો. “ નિચે ભાવિ અન્યથા થતું નથી. ” પછી રાગથી વ્યાકુલિત મનવાલા માતા પિતાને તજી દઈ ઈલાપુત્ર, પોતાના દુષ્ટ કર્મના યોગથી મંખને ઘરજમાઈ થઈને રહ્યો. એકદા તે મને પોતાના કુટુંબસહિત બેનાતટ નગરે જઈ રાજાની આગલ લકને આશ્ચર્યકારી નાટક આરંહ્યું. નાટકની અંદર નૃત્ય કરતી એવી ઈલાપુત્રની સ્ત્રી કે જે મંખની પુત્રી થતી હતી તેને જોઈ તુરત ભૂપતિ કામથી બહુ વ્યાકુલ થવા લાગ્યો. પછી તેણે વિચાર્યું જે “ આ (ઈલાપુત્ર ) કેઈ ઉપાયથી મૃત્યુ પામે તો આ નટી હારા મંદીર પ્રત્યે આવે. અન્યથા નહીં.” આમ વિચારીને તત્કાલ ઉત્પન્ન થએલી બુદ્ધિવાલા ભૂપતિએ ઈલપુત્રને કહ્યું. “ જે તે સર્વ નાટક ક્રીયામાં કુશલ હોય તે વંશના ઉપર પાટલે મૂકી તેના ઉપર સ્થિર ઉભું રહી ઉંચા હાથ રાખી ત્રણવાર નાટક કરે તો હું તને પ્રમાણુરહિત સુવર્ણ, રત્ન, હસ્તિ અને અશ્વાદિકનું દાન આપું. ” ભૂપતિનાં આવાં વચન સાંભળી તે ઈલાપુત્ર નટે જે જેવા માત્રથીજ લોકે આકુલ વ્યાકુલ થઈ જાય એવું તે સર્વ નૃત્ય કરી રાજાને કહ્યું કે “હે નૃપ ! આપે કહેલું દાન મને આપે. ” શુદ્ધાત્મા ભૂપાલે કહ્યું “ હે ભદ્ર ! વ્યગ્રપણુથી હું હારું નાટક જોઈ શકયો નથી, માટે ફરીથી કર, જેથી હું તને દાન આપું. ” ઈલાપુત્રે ફરીથી તેવું નાટક કરી તુષ્ટિદાન માગ્યું. એટલે ભૂપતિએ ફરીથી પણ તે જ ઉત્તર આપ્યો. તેથી ઈલાપુત્ર વિચારવા લાગ્યો કે, “ ભૂપતિ કામથી આકુલ વ્યાકુલ થવાને લીધે હારી પ્રિયાને ગ્રહણ કરવાની ઈચ્છાથી જ મને વારંવાર આવે ક્ષુદ્ર આદેશ કરે છે. હાય હાય હવે હું ક્યાં જાઉં અને શું કરું? હિત દેવ એવો આ ભૂપતિ નિચે મને હારીને તુરત મારી પ્રિયાને અંગીકાર કરશે. ” આવા વિચારથી આતુર ચિત્તવાલો અને વંશ ઉપર બેસી પુરશોભા જોતા એવા તે ઈલાપુત્રે પોતાના દુષ્ટ કર્મને અંતરાય ક્ષય થવાથી કોઈ એક શ્રેષ્ઠીના ઘરને વિષે અલંકારવડે દિવ્ય રૂપ ધારણ કરતી એવી કોઈ સ્ત્રી સાધુને ભિક્ષા વહેરાવતી પણ તે મહા સાધુ તેણીના સામે પોતાની દ્રષ્ટિ જરાપણ કરતા નહિ હતા તે જોયું. તે ઉપરથી વિવેક બુદ્ધિવાળે ઇલાપુત્ર મનમાં વિચારવા લાગ્યું કે મોટા પુરૂષમાં આજ અંતર છે. જુઓ આ એલા એવા મુનિ પોતાને ભિક્ષા વહોરાવતી એવી આ ઉત્તમ રૂપવતી સ્ત્રીને નિરાગપણાથી જોતા પણ નથી. હુંજ એક પાપી ઠર્યો કે જે મેં અધમ એવી નટપુત્રી જોઈ અને તેને વિષે આસક્ત થઈ માતા પિતાને તજી દઈ આ દુષ્ટ એવું નટકર્મ આરંહ્યું. ઉત્તમ કુલમાં ઉત્પન્ન થએલા હાર આ નટેની સાથે ઠેકાણે ઠેકાણે નૃત્ય કરવું પડે છે. જે એથી હમણાં જ મહારે મૃત્યુ Page #119 -------------------------------------------------------------------------- ________________ (૧૮) શ્રીષિસંલ વૃત્તિ-ઉત્તરદ્ધ, સમય આવ્યું હતું. હવે પછી શું શું નહિ થાય ? માટે હે જીવ! દુર્ગતિના ચાનરૂપ રાગને તજી દે તજી દે. કારણ મૃત્યુ પામવાના સ્વભાવવાળા કયા પુરૂષને વધ્ય અને સ્ત્રી વિગેરે પોતાનું થયું છે?” આ પ્રમાણે ભાવના ભાવતા એવા તે ઈલાપુત્રને ઘાતિ કર્મના ક્ષયથી વંશના ઉપરજ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તુરત ત્યાં આવેલા દેવતાઓએ તેજ વંશને ઉત્તમ બનાવી તેના ઉપર સુવર્ણના કમલમાં દિવ્ય સિંહાસનની રચના કરી. પછી ઈલાપુત્ર કેવલી પંચમુષ્ટિ લેચ કરી યતિષ ધારણ કરી તે સિંહાસન ઉપર બેઠા. આ વખતે દેવતાએ દુંદુભિના નાદ અને હર્ષના શબ્દો કર્યા તેમજ દેવાંગનાઓએ પણ કેવલીનું ગીત ગાન કરવા માંડયું. કેવલીએ ઉત્તમ ધર્મદેશનાને આરંભ કર્યો તે જાણીને રાજાદિ મુખ્ય પુરૂષે ત્યાં આવી કેવલીને પ્રણામ કરવા લાગ્યા. દેશના પૂર્ણ થયા પછી કેટલાકે ચારિત્ર અંગીકાર કર્યું, કેટલાકે શ્રાવકનાં બાર વ્રત આદર્યો અને કેટલાકે શુદ્ધ સમકિત લીધું. પછી તે ઈલાપુત્ર કેવલી, વિશ્વમાં વિહાર કરી, અનેક ભવ્ય પુરૂષને પ્રતિબંધ પમાડી. સર્વ કર્મને ક્ષય કરી મોક્ષપુર પામ્યા. પ્રથમજ મહેટા શ્રેષ્ઠીના કુલમાં ઉત્પન્ન થઈને નટની પુત્રી મિઈ તેના ઉપર આસક્ત થયા, ત્યાર પછી માતા પિતાને તજી નટ થઈ વંશ ઉપર ચડી નૃત્ય કરવા લાગ્યા ત્યાંથી મુનિને જોઈ વૈરાગ્ય પામી ભાવનાથી કેવલજ્ઞાન પામ્યા. તે ઇલાપુત્રની હું સ્તુતિ કરું છું. ઈતિ છે શ્રી વિપુત્રની યા/ उवसमाववेगसंवरपय-चिंतणवज्जदलिअपावगिरी ॥ सोदुवसग्गो पत्तो, चिलाइपुत्तो सहस्सारे ॥ ८९॥ ઉપશમ, વિવેક અને સંવરના ચિંતવન રૂપ વજે કરીને દલન કરી નાખ્યો છે પાપરૂપ પર્વત જેમણે તથા કીડીઓના ઉપસર્ગને સહન કરનારા ચિલાતિપુત્ર સહસાર નામના આઠમા દેવકને પામ્યા. ૮૯ છે चालणिगंपिच भयवं, समंतओ जा कओ अ कीडीहिं ॥ घोरं सरीरवियणं, तहविअ अहिआसए धीरो ॥ ९० ॥ ધીર અને સામર્થ્યવાન એવા ચિલાતિપુત્રે પોતાનું સર્વ અંગ કીડીઓએ ચાલણી સમાન કર્યા છતાં તે અસહ્ય શરીરવેદનાને સમ્યફ વૃત્તિથી સહન કરી. . ૯૦ अट्ठाइझेहिं राइदिएहि, पत्तं चिल्लाइपुतेण ॥ देविंदामरभवणं, अप्परगणसंकुलं रम्मं ॥ ९१ ॥ ચિલાતિપુત્રે અઢી અહોરાત્ર વડે અપ્સરાઓના સમૂહવાલું અને રમ્ય એવું મહેસું વિમાન પ્રાપ્ત કર્યું. ૯૧ છે Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીલાતી પુત્રની કથા. (૧૦૯) શ્રીની છાતી પુત્રની ગાથા - ~ ~~ કોઈ એક ગામમાં નિરંતર દુર્વિદગ્ધ બુદ્ધિવાલે કેઈ બ્રાહ્મણ રહેતો હતો. તે અનિંદ્ય ( સારા ) માણસોની નિંદા કરતે એટલું જ નહીં પણ જિનધર્મની નિંદા કરવામાં પણ તે પાછલ રહેતે નહીં. એકદા તે ગામમાં કમુનીરી નામે આચાર્ય આવ્યા. તેમણે તે બ્રાહ્મણને પણ વાદ કરીને ક્ષણ માત્રમાં જીતી લીધો. પછી તે બ્રાહ્મણે તેજ સુગુરૂ પાસે દીક્ષા લીધી, તેમજ દેવતાના વચનથી તે જૈન ધર્મને વિષે સ્થિર થયો, પણ બ્રાહ્મણ જાતિને લીધે તે દુશંકા કરતે હતે. તે બ્રાહ્મણને શાંત એવો જ્ઞાતિવર્ગ પણ અનુક્રમે અરિહંત ધર્મ પાળવા લાગ્યા. વળી તે બ્રાહ્મણને એક સ્ત્રી હતી તે તેના ઉપરથી પોતાને સ્નેહ તજી દેતી નહાતી અને તેથી જ તે પોતાના પતિને વશ કરવા માટે નિરંતર કામણ કરતી. સ્ત્રીના કામણથીજ ક્ષીણ થએલા શરીરવાળે વિપ્રમુનિ ઉત્તમ પ્રકારે ધર્મનું આરાધન કરી દેવલેકમાં મહટે દેવતા થયા. પેલી સ્ત્રી પણ પિતાના કામણથી જ મૃત્યુ પામેલા એવા પિતાના પતિના સમાચાર સાંભળી વૈરાગ્યથી વ્રત લઈ તેમજ કરેલા પાપની આલોચના લીધા વિના મૃત્યુ પામીને સ્વર્ગને વિષે ગઈ. હવે પેલો વિપ્રજીવ સ્વર્ગથી ચવીને દુર્ગછા કર્મથી રાજગૃહપુરમાં ધન નામના શ્રેણીની ચિલાતી નામની દાસીની કુક્ષીએ પુત્રપણે અવતર્યો તેનું માણસોએ ચિલાતિપુત્ર એવું નામ આપ્યું. ધન શ્રેષ્ઠીને પણ પાંચ પુત્ર ઉપર એક છઠ્ઠી પુત્રી થઈ માતા પિતાને પ્રિય એવી તે પુત્રીનું સુસુમા નામ પાડયું. ધન શ્રેણીએ પુત્રી ઉપરના પ્રેમને લીધે ચિલાતિપુત્રને પોતાની પુત્રીને રમાડવા માટે તેની પાસે રાખ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતા એવાં તે બન્ને જણાં પરસ્પર ક્રીડા કરતાં છતાં પૂર્વના સંબંધથી અત્યંત સ્નેહવંત થયાં. એકદા ધન શ્રેષ્ઠીએ તે ચિલાતિપુત્રને પિતાની પુત્રીની સાથે પશુકડા કરતે જોઈ ક્રોધવડે પિતાના ઘરમાંથી કાઢી મૂક્યો. પછી તે બાળક ત્યાંથી સિંહગુહા નામની ચોર૫લીને વિષે ગયો ત્યાં તેને પલ્લીપતિએ પુત્ર કરી ઘરમાં રાખ્યો. કેટલેક કાળે પલ્લી પતિ મૃત્યુ પામ્યા એટલે સઘળા ચેર લોકેએ એકઠા થઈ મહોત્સવ પૂર્વક ચિલાતીપુત્રને પલ્ટીપતિ ઠરાવ્યો. નિરંતર સુસુમાને વિષે બહુ રાગ ધરતા એવા તે ચિલાતીયત્રે એક દિવસ સર્વ ચાર લોકોને કહ્યું. “હે ચેરલોકે ! આપણે ચેરી કરવા માટે રાજગૃહ નગરમાં ધન શ્રેણીને ઘરે જઈએ. તેમાં સઘલું દ્રવ્ય તમારું અને ફક્ત સુસુમ મારી ચિલાતિપુત્રનાં આવાં વચન સાંભળી સર્વે ચોર લેક બહુ ઉત્સાહવાલા થયા અને રાત્રીએ તે સર્વની સાથે ચિલાતીપુત્ર રાજગૃહ નગર પ્રત્યે ગયે. પછી ધન શ્રેણીના સર્વે ચાકરેને અવસ્થાપિની નિદ્રા મૂકી મહા ક્રોધ ધરતે ચિલાતીપુત્ર જ્યાં પુત્ર સહિત ધન શ્રેષ્ઠી સુતો હતો ત્યાં ગયો અને તેને કહેવા લાગ્યું કે “અરે ધન! તે મને બાલ્યાવસ્થામાં ઘરથી કાઢી મૂકયો હતો Page #121 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦) શ્રી બષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ, તે હું ચિલાતીપુત્ર છું. તું જતાં છતાં હું હારું દ્રવ્ય અને સુસુમ પુત્રી લઈ જાઉં છું માટે જે હારામાં શક્તિ હોય છે ત્યારે જેમ કરવું હોય તેમ કર.” આ પ્રમાણે કહી પરિવાર સહિત તે એરરાજ, ધન શ્રેષ્ઠીના ઘરમાંથી દ્રવ્ય અને સુસુમાને લઈ ચાલ્યો ગયો. પછી ધન શ્રેષ્ઠી નગરના રક્ષકને બોલાવી કહેવા લાગ્યો કે–“હે રક્ષકે ! હારી પુત્રી અને દ્રવ્ય એ બન્ને વરતુને ચેર લેકે ચોરી ગયા છે માટે તમે તે વસ્તુને પાછી લાવે તે હું તમને તે દ્રવ્ય આપીશ.” તુરત તૈયાર થએલા રક્ષક કે તે ધાડ પાછળ દોડયા. ધન શ્રેષ્ઠી પણ પોતાના પુત્ર સહિત સર્વે પ્રકારનાં આયુધ લઈ તેમની સાથે . રક્ષક લોકે ધાઢને મલી ચાર લોકોને મારી દ્રવ્ય લઈ પાછા વળ્યા. કહ્યું છે કે પ્રાયે લોક પોતાના અર્થનાજ સાધક હોય છે. આ વખતે ચિલાતીપુત્ર નામને ચેરરાજ ભયથી જેટલામાં સુસુમાને લઈ બીજી દિશા તરફ નાસવા લાગ્યો તેટલામાં તે પ્રમાણે નાસી જતા એવા તે ચેરને જોઈ યમની પેઠે ક્રોધ પામેલે ધન શ્રેણી ધોતાના પુત્ર સહિત તેની પાછળ દોડયો. પિતાની પાછળ ધન શ્રેણીને આવતે જોઈ અત્યંત ભયભીત થએલો ચિલાતીપુત્ર ચેરરાજ વિચારવા લાગ્યો કે “હવે હું આ કન્યાસહિત ધનના આગલથી નાસી જવા સમર્થ નથી. એટલું જ નહિ પણ આ કન્યાને અહીં તજી દઈને જવા હું સમર્થ નથી માટે હવે તે હું ફક્ત તેણીનું મસ્તક લઈ આ ધનની પાસેથી નાશી જાઉં કારણ કહ્યું છે કે જીવતે માણસ ફરી ભદ્ર પામે છે.” આ પ્રમાણે વિચાર કરી ચિલાતી પુત્ર ખવડે સુસુમાના મસ્તકને કાપી સાથે લઈ નાસી ગયે. તે વખતે ધન શ્રેષ્ઠી ત્યાં આવી પહોંચે અને પોતાની પુત્રીની તેવી અવસ્થા જોઈ પુત્ર સહિત તે બહુ શાક પામે. પછી તેણે તે વનમાં દીર્ધકાળ પર્યત બહુ વિલાપ કર્યો. બહુ વખત થવાને લીધે પુત્રસહિત તે ધનશ્રેષ્ઠીને પ્રાણાંતકારી ક્ષુધા લાગી પરંતુ તે વનમાં ભક્ષણ કરાય તેવી ફળાદિ કંઈ વસ્તુ નહોતી. પછી ધન શ્રેણી વિચાર કરવા લાગ્યું “ક્ષુધા બહુ લાગી છે તેથી અમે સે અહિંજ મૃત્યુ પામીશું અને તેમ થવાથી આ પ્રકારના વૈભવને વિનાશ અને કુળને ક્ષય થશે. માટે જે કોઈ પ્રકાર વડે કરીને જીવિતનું રક્ષણ થાય તે ફરીથી વૈભવનું સુખ અને પિતાના કુળની વૃદ્ધિ થાય.” આમ વિચારી ધન શ્રેણીએ પોતાના પુત્રને કહ્યું. “હે પુત્ર ! તમે મને મારી અને હારા માંસનું ભક્ષણ કરી ઝટ નગર પ્રત્યે જાઓ” તેનું આવું વચન કોઈ પુત્રે અંગીકાર કર્યું નહિ. મ્હોટા પુત્રે પણ પિતાની પેઠે સર્વેને પોતાનું માંસ ભક્ષણ કરવાનું કહ્યું આમ ચારે જણાએ પ્રીતિથી કહ્યું પણ કોઈએ તે માન્ય કર્યું નહિ. એટલે ફરી ધન શ્રેષ્ઠીએ કહ્યું. “હે પુત્રે? આપણે સૌ ચિલાતીપુત્રે મારી નાખેલી સુસુમાનું ભક્ષણ કરી જીવિતનું રક્ષણ કરીએ.” પુત્રએ તે વાત અંગીકાર કરી તેથી પુત્ર સહિત ધન શ્રેષ્ઠી સુસુમાનું માંસ ભક્ષણ કરી સુખે પોતાના નગર પ્રત્યે ગયે. આ પ્રમાણે જીવિતને ધારણ કરી Page #122 -------------------------------------------------------------------------- ________________ ચીલાતી પુત્રની કથા. (૧૧) તે ધન શ્રેષ્ઠી વિગેરે સર્વેને ફરી બહુ ભોગ પ્રાપ્ત થયા અને કુલ વૃદ્ધિ થઈ એટલુંજ નહિ અમિત એવી સંપદાનો પણ લાભ થયો. જે સાધુઓ ધન શ્રેણીની પેઠે નિર તર અનાસક્તપણે શુદ્ધ આહાર કરે છે તે કર્મક્ષય કરી પૂર્ણ એવા મોક્ષસુખને પામે છે. ' હવે અહિં નાસી જતા એવા ચિલાતીપુત્રને કાંઈ વૈરાગ્ય પ્રાપ્ત થયે એટલામાં તેણે કાયોત્સર્ગે ઉભા રહેલા મુનિને જોઈને કહ્યું. “હે મુનિ ! તમે હમણું મને સંક્ષેપમાં ધર્મ સંભળાવો. જે નહિ સંભળાવો તો આ ખગ્ગવડે તમારું મસ્તક હું કાપી નાખીશ.” કાર્યોત્સર્ગ પારીને તે ચારણ શ્રમણ મુનિએ કહ્યું. “હે મહાભાગ! સંક્ષેપથી ધર્મ સાંભલ.” પછી ૩ઘરમ, નિ , સંઘર” એટલે સંક્ષેપથી ધર્મ કહીને “નમે અરહંતાણુ” એટલો નમસ્કાર મંત્ર ભણું આકાશ માર્ગે ચાલ્યા ગયા. મુનિનાં એવાં વચન સાંભળી ચેરપતિ ચિલાતીપુત્ર વિચારવા લાગ્યા. “પુણ્યશાલિ પુરૂએ ઉપશમ ધારણ કરવું જોઈએ. તે હમણુ મહારે કયાંથી હોય? માટે હું પ્રથમ ક્રોધના ચિન્હ રૂપ ખડગને ત્યજી દઈ ઉપશમ ધારણ કરૂં.” એમ વિચાર કરી તેણે તત્કાળ પોતાના હાથમાંથી ખડગ ત્યજી દીધું. “વલી ધમ વિવેથીજ પ્રાપ્ત થાય છે તે હમણું હારે કયાંથી હોય? કારણ હૃષ્ટપણાને સૂચવનારૂં સ્ત્રીનું મસ્તક હારા હાથમાં રહ્યું છે. માટે તે મસ્તક ત્યજી દઈ ધર્મના મૂલરૂપ વિવેકને આદરૂં.” એમ ધારી તે વિવંત ચિલાતિપુત્રે સ્ત્રીના મસ્તકને દૂર ફેંકી દીધું. “વળી ચિત્ત અને ઇન્દ્રિયના નિરાધથી નિચે સંવર પ્રાપ્ત થાય છે. પરંતુ ઉછુખલા ઇદ્રિય અને ચિત્તવાળા મને તે સંવર કયાંથી હોય? હું જ્યારે આ મુનિની પેઠે સ્થિર ઉભો રહીશ ત્યારે જ મને સવે પાપને ક્ષય કરનારે સંવર પ્રાપ્ત થશે.” આ પ્રમાણે વિચાર કરીને ચોરરાજ એવા તે ચિલાતીપુત્રે મુનિના સ્થાનકે ઉભા રહી પોતાના પાપને ક્ષય કરવા માટે એ ઘોર અભિગ્રહ લીધો કે “જ્યાં સુધી મને આ સ્ત્રીહત્યાનું પાપ સાંભરશે ત્યાં સુધી હારે સર્વ પ્રકારે કાયાનું વોસિરાવવું છે.” " જ્યારે ચિલાતીપુત્ર મુનિની પેઠે કાયોત્સર્ગ ઉભું રહ્યો ત્યારે રૂધિરના ગંધથી પૃથ્વીમાંથી નિકળેલી અસંખ્ય વાતુંડ કીડીઓ તેના અંગનું ભક્ષણ કરવા લાગી. પરંતુ તે ચાર પોતાના કરેલા પાપનું સ્મરણ કરતે ધ્યાનથી જરાપણ ચલાયમાન થયો નહીં. પગથી આરંભીને સર્વ અંગનું ભક્ષણ કરતી એવી કીડીઓ પણ નિશ્ચલ આત્માવાલા તે એરરાજના મસ્તકને વિષે આવી પહોંચી. ચારે તરફ પ્રસરી રહેલી કીડીઓએ અઢી દિવસમાં તેનું સર્વ અંગ ચાલણસરખું કરી દીધું તોપણ તે તીવ્ર વેદનાને સહન કરતા એવા તે ચોરરાજનું મન શુભ ધ્યાનને વિષે અધિક અધિક લાગ્યું. પછી આયુષ્ય પૂર્ણ થયે તે મહાત્મા મૃત્યુ પામીને આઠમા દેવલોકમાં દેવતા થયે પાપ કરનારો છતાં પણ ઉપશમ ધારણ કરનારાઓમાં અગ્રેસર, સાધુઓને રાજા, પવિત્ર બુદ્ધિવાળો અને કૃતાર્થ એવો તે ચિલાતીપુત્ર પોતાના ધીરપણુથી કીડીઓએ કરેલી અતિ ઉગ્ર વેદનાને સહન કરી અઢી દિવસમાં આઠમા દેવ. લોક પ્રત્યે ગયે. श्रीचिलाती पुत्रनी कथा संपूर्ण O Page #123 -------------------------------------------------------------------------- ________________ ઋષિમ`ડલ વૃત્તિ–ઉત્તરા दडुण समणमणहं, सरित्तु जाईओ भवविरत्तमणो ॥ अणुचरिअं मिअचरिअं, मुक्खं पत्तो मिआ तो ॥ ९२ ॥ શ્રમણુ મહાત્માને જોઇ પૂર્વભવની સ્મૃતિ પામેલા અને સંસારથી વિરક્ત થએલા મનવાલા તેમજ મૃગચર્માં આચરીને મૃગાપુત્ર મેાક્ષ પામ્યા. ॥ ૨ ॥ * श्रीमृगापुत्रनी कथा K ( ૧૧૨ ) આ ભરત ક્ષેત્રમાં લક્ષ્મીથી સ્વર્ગપુરી સમાન સુગ્રીવ નામના નગરને વિષે અલભદ્ર નામે રાજા રાજ્ય કરતા હતા. તેને મૃગાવતી નામે પ્રિય પત્ની હતી. તેઆને અલશ્રી નામે પુત્ર હતા. માતા પિતાને અત્યંત પ્રિય અને શત્રુઓના વિચ્છેદ કરનારી તે પુત્ર લાકમાં ભૃગાપુત્ર એવા નામથી પ્રસિદ્ધ થઈ યુવરાજ પદ ભાગવતા હતા. સ્વર્ગ ભુવન સમાન પાતાના વાસભુવનને વિષે પોતાની સ્ત્રીઓની સાથે દાશુદક દેવની પેઠે તે ક્રીડા કરતા હતા. એકદા ગાખમાં બેસી અનેક પ્રકારની પુરસ'પત્તિને જોતા એવા તે રાજપુત્રે તપથી કૃતાર્થ એવા કેાઇ જીતેન્દ્રિય મુનિને દીઠા. મૃગાપુત્ર તે મુનિને જોઇ મનમાં વિચાર કરવા લાગ્યા. “હું જાણુંછું કે પૂર્વે મેં આવું રૂપ કાંઇ પણ દીઠું છે. ” સાધુના દર્શનયાગથી આ પ્રમાણે વિચાર કરતા એવા તેને મૂર્છા પ્રાપ્ત થઈ અને મૂર્છામાંજ તત્કાલ તેને ઉત્કૃષ્ટ એવું જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તે વિચારવા લાગ્યા. “ મે આવું સાધુપણું પાડ્યું છે. ત્યાંથી દેવતા થઇ વિવિધ પ્રકારના ભાગા પણ ભાગવ્યા છે. લાગામાં નિહ ર્જન થતા પાંચ મહાવ્રતમાં ગંગાએલા કુમાર પોતાના માતા પિતાને કહેવા લાગ્યા કે: “ હું માત પિતા ! મેં નરસ્તે વિષે મનુષ્ય અને તિર્યંચ ભવને વિષે અસંખ્ય મહા દુ:ખ સહન કર્યા છે. હવે હું આ અનંત દુ:ખના મૂલરૂપ સ'સારથી નિવૃત્તિ પામ્યા છું. જેથી મને આજ્ઞા આપે! કે હું સયમ અંગીકાર કરૂં. હું માતપિતા! મેં આરંભે અતિ મધુર પણ અંતે મહા દુ:ખદાયી કડવા વિષ ફૂલ સમાન બહુ લાગેા ભાગન્યા છે. વળી અપવિત્ર વસ્તુથી ઉત્પન્ન થએલું આ મ્હારૂં અપવિત્ર અનિત્ય શરીર જીવનું અશાશ્વતું સ્થાન અને દુ:ખ તથા કલેશનું એક પાત્ર છે. હું માતાપિતા ! જલના પરપોટા સરખા આ વિનશ્વર અગને વિષે હું કયારે પણ રતિ પામતા નથી. શરીરસખશ્રી અને મનસબંધી પીડાના ઘરરૂપ તથા જાગૃતાવસ્થા, જરાવસ્થા અને જન્માવસ્થાના દુ:ખ રૂપ અસાર મનુષ્યપણામાં કાઇ પુરૂષ બહુ રિત પામતા નથી. પ્રાણીઓને ચતુતિ રૂપ સંસાર ફ્લેશના સ્થાનરૂપ છે કે જે સંસારમાં નિર ંતર અનંત દુ:ખે કરીને ખડું જી! લેશજ પામે છે માટે હુતા એમજ માનુ છું કે દેહ અને ધનાદિક ઉપરથી મેહુ ત્યજી દેવા. કારણ ધર્મહિન પુરૂષને સ ંસાર સર્વ પ્રકારના દુઃખના સ્થાનરૂપ છે, Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૃગાપુત્રની કથા. ( ૧૧૩) જે પુરૂષ ભાથા વિના લાંબી મુસાફરી કરવા જાય છે. તે રસ્તામાં સુધા તૃષ્ણથી પીડા પામતે છતે દુઃખી થાય છે, તેમજ જે પ્રાણુ ધર્મકૃત્ય કર્યા વિના ભવાંતરે જાય છે તે રસ્તામાં જતો છતો રોગ શેકાદિકથી પીડા પામીને મહા દુઃખી થાય છે. જેમ જે મનુષ્ય ભાથે સાથે રાખીને લાંબી મુસાફરી જાય છે તે તે માર્ગમાં સુધા તૃષાદિ રહિત છ સુખી થાય છે, તેમ જે પ્રાણી અરિહંત ધર્મનું આચરણ કરી અન્યભવ પ્રત્યે જાય છે તે માર્ગમાં આધિ વ્યાધિ રહિત છતાં બહુ સુખી થાય છે. જેમ ઘર બળવા લાગે છતે તેનો માલીક અસાર વસ્તુને ત્યજી દઈ સાર વસ્તુને ખેંચી લે છે. તેવી રીતે જરા મૃત્યુ ઈત્યાદિરૂપ અગ્નિથી વ્યાકુલ થએલા લોકમાં તમારી આજ્ઞાથી હું હારા આત્માને તારીશ.” આ પ્રમાણે મૃગાપુત્રે પોતાના માતપિતાને કહે છતે તેઓએ કહ્યું. “હે વત્સ ! સાધુપણું પાલવું અતિ દુષ્કર છે. સાધુઓએ પોતાના શીલાંગરૂપ અઢાર હજાર ગુણો રાત્રી દિવસ ધારણ કરવા જોઈએ. ગમે તે શત્રુ હોય કે મિત્ર હેય પણ સર્વ પ્રાણીને વિષે સમતા રાખવી એ સાધુઓનો ધર્મ છે. મુનિઓને પ્રાણાતિપાતની વિરતિ એ હંમેશાં દુષ્કર છે. નિરંતર અપ્રમત્તપણે મૃષા ભાષાને ત્યજી દેવી અને સાવધાનપણથી હિત કારી બલવું. હે વત્સ ! વલી અદત્ત એવી તૃણ માત્ર વસ્તુને ત્યજી દેવી એ બહુ દુષ્કર છે એટલું જ નહિં પણ અનવદ્ય એષણય આહાર મેળવવો પણ તેવી જ રીતે દુષ્કર છે. ભેગને ભોગવનાર એવા તને મિથુનને ત્યાગ મહા દુષ્કર છે. તેમજ નિરંતર બ્રહ્મત્રત ધારણ કરવું પણ તેવું જ છે. એટલું જ નહીં પણ હમેશાં ધન ધાન્યાદિ પરગ્રહ ત્યજી દેવો નિર્મમત્વપણું રાખવું અને સર્વ આરંભનો ત્યાગ કરવો, એ બહુ દુષ્કર છે. રાત્રીએ ચાર પ્રકારના આહારને પરિત્યાગ તથા દ્રવ્યને સંચય ન કરવો તે પણ દુષ્કર છે વળી સુધા, તૃષાની પીડા, બહુ ટાઢ તથા ઉનાળાનું દુઃખ, મત્સર વિગેરે જીવોની વેદના, બીજાઓથી થએલે પિતાને તિરસ્કાર, તૃણ સ્પર્શવાલી દુઃખદાયી શય્યા અને મલીનતા એ સર્વ અતિ દુષ્કર છે. તાડના, તર્જના, વધ, બંધ, યાચનારૂપ ગોચરી અને લાભનો અભાવ એ સર્વ દુસહ છે. તેમજ મહાત્મા સાધુને ક્રોધરહિતપણે વૃત્તિ, દારૂણ એવો કેશનો લોચ અને ઘોર એવું બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું પડે છે. હે પુત્ર! તું સુખને ચગ્ય સુકુમાલ શરીરવાલે છે જેથી નિરંતર આવું શ્રમણપણું પાળવા સમર્થ નથી. જેમ અધર ઉભા રહી ગંગાનો પ્રવાહ ધારણ કરી અને બાવડે હુસ્તર સમુદ્ર તરે એ દુષ્કર છે તેમ સાધુપણુમાં ગુણરૂપ સમુદ્ર તરવો પણ દુષ્કર છે. સાધુપણું વેલુના કેલીયાની પેઠે સ્વાદરહિત છે, અથવા તે મહા તીક્ષણ ખડગની ધારા ઉપર ચાલવા જેવું છે. હે પુત્ર! લેહના ચણા ચાવવા જેવા દુષ્કર સંયમને વિષે હરિ રાજાની પેઠે એકાંત દષ્ટિથીજ રહેવું યોગ્ય છે જેમ અતિ ખ્વાજલ્યમાન એવી દુષ્કર અગ્નિવાલાનું પાન કરવું અશકય છે તેવી જ રીતે વૈવનાવસ્થામાં સાધુપણું પાળવું કર છે. હે પુત્ર! જેવી રીતે મહા વાયુથી કઠી ભરવી દુષ્કર છે. હે સુત ! જેવી Page #125 -------------------------------------------------------------------------- ________________ ( શ૪) શ્રીલિમડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ રીતે મેરૂ પર્વત ત્રાજવામાં તેળવો દુષ્કર છે તેવી રીતે નિઃશંકપણે શુદ્ધ સંયમ પાળવું એ પણ દુષ્કર છે. જેવી રીતે મહા સમુદ્ર બે હાથ વડે તો અશક્ય છે, તેવી રીતે અશાંત પુરૂષાએ પ્રથમ રૂ૫ સમુદ્ર તર બહુ અશકય છે. માટે હે પુત્ર! હમણાં તું પાંચ લક્ષણવાળા સમસ્ત ભેગેને ભેગવ અને પછી વૃદ્ધાવસ્થામાં ચારિત્ર લેજે.” માતા પિતાનાં આવાં વચન સાંભળી મૃગાપુત્રે કહ્યું કે “નિસ્પૃહ પુરૂષને આ લેકમાં દુષ્કર શું છે? શરીર અને મનથી ઉત્પન્ન થએલી ભયંકર પીડાઓ મેં અનંતીવાર ભેગવી છે તેવી જ રીતે દુઃખ અને ભય પણ ભગવ્યા છે. નાના પ્રકાબના કલેશથી ભયંકર એવા આ ચાર ગતિ રૂપ સંસારમાં મેં જન્મ મૃત્યુ વિગેરેનાં દુઃખે અનંતીવાર ભેગવ્યાં છે, આ લેકમાં અગ્નિ જે ઉષ્ણ છે તેથી નરકને વિષે અનંત ગુણ ઉષ્ણુતા છે તેની પીડા પણ મેં અનુભવી છે. વળી આ લેકમાં જેવી શીત વસ્તુ છે તેથી અનંત ગુણ શીત વસ્તુ નરકમાં છે તેની પીડા પણ મેં જોગવી છે. ખરાબ કુશ્તીમાં નીચે માથુ કરી ઉંચે પગ રાખી બુમ પાડતો જવાજલ્યમાન અગ્નિને વિષે હું અનંતીવાર પૂર્ણ રીતે પચાયેલો છું. વળી આ લોકમાં જેવી દાવાનળ અગ્નિની વાળા હોય છે તેવી રેતીની મધે હું અનતીવાર દગ્ધ થયો છું. નરકને વિષે કટુકુંભમાં વિરસ અને સહાયરહિત હું કરવત વડે અનંતીવાર દાય છું વળી અત્યંત તીક્ષણ એવા કાંટાઓથી ભરપૂર અને મહેોટા એવા શંબલીના વૃક્ષને વિષે મને બાંધીને પરમધાર્મિક દેવાએ દીધેલું દુખ મેં અનંતીવાર ભેગવ્યું છે. મહા દુસહ એવા યંત્રને વિષે શેરડીની પેઠે આક્રોશ કરતો એ હું પિતાના પાપકર્મથી બહુ વાર પીલાયેલો છું. શબ્દ કરતા એવા કાલ રૂપ પરમાધાર્મિક દેએ પિતાના દાંતવડે કરીને મને પાડી નાખ્યો છે, ચીરી નાંખે છે અને છેદી નાખે છે. વળી તે નરકમાં હું પોતાના પાપ કર્મથી ખવડે છેદાય તેમજ ભાલા અને પશિવડે ઝીણા કડા થયેછું. અગ્નિથી વાજલ્યમાન એવા લોઢાના રથને વિષે પરમાધાર્મિક દેવોએ પરસ્વાદિન એવા મને બેસાર્યો છે અને ત્રેતાદિ આયુધના પ્રહારથી જર્જરીત કરીને પાડી નાખે છે. પરમધામિક દેવોએ વાજત્યમાન અગ્નિને વિષે મહિષની પેઠે મને હારા પિતાના કાર્યથી ભડશું કરી નાખે છે. તીક્ષણ મુખવાલા ગીધ પક્ષીરૂપ પરમાધાર્મિક દેએ વિલાપ કરતા એવા મને અનંતી વાર છેદી નાખે છે. “ મને તરસ લાગી છે. ” એવા હારા કહેવા ઉપરથી “ હું તને જલપાન કરવું છું” એમ કહી વૈતરણ નદી પ્રગટ કરીને તેના ખર્ષ સમાન તરંગવડે મને બહુ વાર છેદી નાખ્યો છે. અગ્નિના તાપથી તપ્ત થએલો હું અસિપત્ર નામના મહાવનમાં ગમે ત્યાં પણ ખરું સરખા પડતા એવા પત્રોએ કરીને હું ખંડ ખંડ થયે છું. પરસ્પર ફેંકેલા તીર્ણ મુદ્દગરોથી ભાગી ગએલા અંગવાલો અને તેથી જ હણાઈ ગઈ છે આશા જેની એ હું ઘણા દુઃખને પામ્યો છું. તીક્ષણ ધારાવાલા અસ્ત્રા, - છરી, કાતરના સમૂહથી હું અનેકવાર કકડા કરાયેલે છું, ચીરાયેલ છું, છેદાય લે છું Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૃગાપુત્રની કથા અને ઘણા ઝીણું કકડા રૂપે કરાયેલો છું. હે પિતા ! પરમધામિક દેવોએ દઢ એવી જાલાએ કરીને તથા પાશાએ કરીને મૃગની પેઠે વ્યાકુલ કરેલા અને પરવશ એવા મને બાંધ્યું છે, રૂંધે છે અને મારી નાખે છે એટલું જ નહિ પણ મગરના સરખા સ્વરૂપવાળા તેઓએ પોતાની રચેલી જાલવડે કરીને પરતંત્ર એવા મને મત્સ્યની પેઠે બહુ દુઃખ દીધું છે. સિંચાણના સમાન સ્વરૂપવાળા તે દેવતાઓએ વજલેપવાલી પિતાની જાવડે મને અનેકવાર બાંધે છે, તોડી નાખે છે અને મર્દિત પણ કર્યો છે. હે માતા પિતા ! અધમ દેવેએ કુહાડા આયુધવડે મને વૃક્ષની પેઠે કુટી નાખે છે ફાડી નાખે છે, છેદી નાખે છે અને ચીરી નાખ્યો પણ છે. તે જ પુરૂએ મને હારા પોતાના કર્મથી લુહાર જેમ લોઢાને તાડનાદિ કરે તેમ તાડન કર્યો છે, કુટી નાખે છે અને ચૂર્ણરૂપ કર્યો છે. તે દેએ અતિ કલકલાટ કરતા એવા મને બહુ તમ એવા તામ્રરસ વિગેરે વિરસ રસ પાયો છે. “પૂર્વ ભવે તને માંસ અને મદિરા બહુ પ્રિય હતાં” એમ સંભાળી આપીને તે પરમાધાર્મિક દેવોએ હારા શરીરના રૂધિર અને માંસ ગ્રહણ કરી તથા અગ્નિવડે લાલચેળ કરી પોતાના કુકર્મથી રૂદન કરતા એવા મને ખવરાવ્યું છે અને પાન કરાવ્યું છે “હે મૂઢ ! તે પૂર્વ જન્મને વિષે પરસ્ત્રીને સંગ કર્યો છે.” એમ પરમાધાર્મિક દેવોએ વારંવાર તિરસ્કાર કરીને ત્રાંબાની અગ્નિવર્ણ બનાવેલી પૂતળીની સાથે દીન વચનવાલા મને બહુ પ્રકારે આલિંગન કરાવ્યું છે. હે માતા પિતા ! ત્રાસ પામેલા, નિત્ય ભય પામેલા અને દુઃખી એવા મેં નરકને વિષે આ સર્વે વેદના ઉત્કૃષ્ટપણે અનુભવી છે. હે તાત! મનુષ્ય લેકંમાં જે ઘાઢ વેદનાઓ છે તે કરતાં નરકને વિષે અનંતગુણી દુ:ખવેદના છે. મેં નન્ને વિષે તે સર્વ વેદના અનુભવી છે તે પછી તે માતા પિતા ! તમે મને સુકેમલ કહે છે તે હું શી રીતે કહેવાઉં?” આ પ્રમાણે કહીને મૃગાપુત્ર વિરામ પામે એટલે માતા પિતાએ કહ્યું. “હે પુત્ર ! તું મરજી પ્રમાણે ઝટ ચરિત્ર અંગીકાર કર પણ સાધુપણામાં નિ:પ્રતિકર્મપણું બહુ દુશ્મર છે તેથી તે વનાવસ્થા નિવૃત્ત થયા પછી ઉજવલ એવું ચારિત્ર સ્વીકાર.”. મૃગાપુત્રે કહ્યું. “હે માતા પિતા ! તમે જે કહ્યું તે યોગ્ય છે પણ વનમાં મૃગનાં શરીરની સેવા કેણ કરે છે! જેમ હરિણુ વનમાં પોતાની મરજી પ્રમાણે એકલાજ ફરે છે તેમ હું પણ એકલેજ ઉત્તમ ચારિત્રરૂપ ધર્મ આચરીશ. નિર્જન વનમાં વૃક્ષની નીચે નિવાસ કરનારા મૃગને જ્યારે રોગ થાય છે ત્યારે તેનું આષધ કેણ કરે છે? દવા કે આપે છે? તેને સુખ કેણે પૂછે છે? તૃણ જલ લાવીને કેણું આપે છે? જ્યારે રોગ મટી જવાથી સુખી થાય છે ત્યારે તે તૃણ જળ માટે મહા અરણ્યમાં અથવા તે તલાવ પ્રત્યે જાય છે ત્યાં તૃણ ચરી, જલ પાન કરી, મૃગચર્યા ચરી, પોતાની મૃગભૂમિ પ્રત્યે જાય છે. એવી રીતે સંયમને વિષે નિયમિત સ્થિતિવાળા ઉત્તમ સાધુ મૃગચર્યાનું સેવન કરી કૃતાર્થ થઇ ઉર્ધ્વગતિ પ્રત્યે જાય છે. જેમ એક હરિણ Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તશબ્દ ીજા અનેક મૃગેાની સાથે ક્રૂરતા છતા નિશ્ચલપણે તૃણુ ચરે છે તેવી રીતે ગાચરીમાં ગએલા મુનિ પણ કાષ્ઠની કિંચિત્ માત્ર નિંદા ન કરે તેમ કાઇની હેલના પણ ન કરે. હે માતા પિતા ! હું તમારી આજ્ઞાથી મૃગચર્માં ચરીશ ” પછી માતા પિતાએ તેના દુર્નિવાર્ય આગ્રહને જાણી કહ્યું કે “ હે મૃગાપુત્ર કુમા ચંદ્ર ! તને મૃગચર્યા બહુ માન્ય છે માટે તું તેને અંગીકાર કરી સુખેથી સુખી થા. માતા પિતાની આજ્ઞા મલવાથી ધીર એવા મૃગાપુત્ર બાહ્ય અને આભ્યંતર એવા સર્વ પરિગ્રહ ત્યજી દઈ સંયમ અંગીકાર કરી અને એવી રીતે મૃગચર્ચો સેવી કે જેથી તે થાડા વખતમાં સર્વ કર્મને ખમાવી મેાક્ષપદ પામ્યા. હું મુનીશ્વરા ! તમે પણ મૃગાપુત્રની પેઠે મહા આનંદ અને સુખ આપનારી મૃગચર્ચાને પ્રયત્નવડે સેવન કરે. ( ૧૧ ) સુગ્રીવ નગરમાં દેવતાની પેઠે પેાતાના મહેલના ગાખમાં બેઠેલા અને સયમી તથા જિતેંદ્રિય એવા સાધુને જાઈ જાતિસ્મરણ જ્ઞાન પામેલા મૃગાપુત્ર પૂર્વના ભવને અનુભવી તથા બહુ નરકવેદનાના વર્ણનથી માતા પિતા પાસેથી રજા લઇ ચારિત્ર અંગીકાર કરી મેાક્ષ પામ્યા. श्रीमृगापुत्रनी कथा संपूर्ण. सुच्चा बहुपिंडि ! एगपिंडिओ दट्टुमिच्छइ तुमंति । जाइ सरितु बुद्धो सिद्धो तह इंदनागमुणी ॥ ९३ ॥ શ્રી વીર પ્રભુએ માકલેલા ગાતમના સુખથી “ હું ઇંદ્રનાગ એકપિડિક તને જોવા ઇચ્છે છે.” એવાં વચન સાંભળી, જાતિ સ્મરણ જ્ઞાનને પામી, બહુ પિઠિક ! તત્ત્વજ્ઞ થએલા ઈંદ્રનાગમુનિ સિદ્ધિ પદ પામ્યા. પ્ર૩ા * 'श्रीइंद्रनाग' नामना मुनिनी कथा જબુદ્વીપને વિષે ભરતક્ષેત્રની ભૂમિના આભૂષણ રૂપ અને ઇંદ્રપુર સમાન વસતપુર નામે નગર છે. ત્યાં પવિત્ર ગુણવાળા, લેાકમાં પ્રસિદ્ધ અને સંપત્તિથી ઈંદ્રસમાન શ્રેષ્ઠી વસતા હતા. તેને ભવિષ્યમાં મંગલકારી ઇંદ્રનાગ નામના પુત્ર થયા. એકદા પૂર્વ ભવે ઉપાર્જન કરેલા દુષ્ટ કર્મના ચેાગથી તે શ્રેષ્ઠીના કુળને વિષે દુ:ખથી પણ ન નિવારી શકાય તેવા મહા મરકીના રોગ ચાલ્યા જેથી ફક્ત ઇંદ્રનાગ વિના સર્વ કુળ સહિત તે શ્રેષ્ઠિ મૃત્યુ પામ્યા. 66 આ મરકીના રાગ નગરમાં સર્વ સ્થાનકે ન ફેલાય એમ ધારી લેાકેાએ તે શ્રેણીના ઘર ફરતી વાંસ અને કાંટા વગેરેની વાડ કરી પછી ક્ષુધા તૃષાથી અતિ પીડા પામેલા ઇંદ્રનાગ બાળક શ્વાન વિગેરેને જવા આવવાના રસ્તેથી અહુ મુશ્કેલીથી બહાર નિકન્યા. કોઈ રક્ષણ કરનાર નહિ હાવાથી તેમજ ખાળપણાને લીધે અતિ અસમર્થ એવા તે માળક ખીજાઓના ઘરને વિષે ભિક્ષા વડે પેાતાની આજી Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઇંફ્નાગ' નામના મુનિવરની કથા. ( ૧૧૭ ) વકા કરવા લાગ્યા. અનુક્રમે વૃદ્ધિ પામેલે તે ઇંદ્રભૂતિ એક દિવસ પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે “ ધિક્કાર છે ધિક્કાર છે મને જે મ્હારી ખાલ્યાવસ્થામાં મ્હારાં સર્વ કુટુંમાદિકના ક્ષય થઈ ગયા. મ્હાટા કુળમાં ઉત્પન્ન થએલા અને ભિક્ષાથી આજીવિકા કરનારા મ્હારે અહિં રહેવું ચાગ્ય નથી. કારણ એમ કરવાથી મ્હારી લાકમાં લજ્જા ઉત્પન્ન કરનારી નિંદા થાય છે. જો હમણાં અહિં કાઈ સારી સાથે આવે તે અપુણ્ય એવા હુ તેની સાથે દેશાંતરમાં જઇ કાળ નિર્ગમન કરૂં.” આ પ્રમાણે વિચાર કરતા તે ઇંદ્રનાગ જેટલામાં ત્યાં રહે છે તેટલામાં તે નગરના ઉદ્યાનમાં કોઇ શ્રેષ્ઠ વેપારીના મ્હોટા સાથે આવ્યેા. પછી ઇંદ્રનાગે ત્યાં જઇ સાર્થપતિને કહ્યું કે “ આપ કયાં જવાના છે ?” સાથે પતિએ કહ્યું. “ અમે રાજગૃહ નગર પ્રત્યે જઈએ છીએ.” ઈંદ્રનાગે ક્રીથી કહ્યું. “હે મહાશય ! જો આપ કહા તે હું પણ તમારા સાને વિષે રાજગૃહ નગર પ્રત્યે આવું.” સાથે પતિએ કહ્યું. હે ભદ્રે ! ભલે હમણાં તું પણ મ્હારી સાથે ચાલ. હું હારી લેાજન આસન વિગેરૈની સાર સ*ભાળ કરીશ.” પછી માગે ચાલતા સાર્થપતિએ ભાજન અવસરે તેને આદરથી બહુ સ્નિગ્ધ લેાજનથી જમાડયા. બીજે દિવસ ભાજન વખતે સાર્થ પતિએ તેને કહ્યું. “ હું ભદ્ર જમી લે. “ ઈંદ્રનાગે અજીણુ પણાથી કહ્યું. “ હે સાથે પતિ ! આજે હું જમીશ નહિ. ત્રીજે દિવસે પણ સાથે પતિએ બહુ આગ્રહ કર્યો પરંતુ ઈંદ્રનાગે અજીણુતાથી ભાજન કર્યું નહિ. આવી રીતે ઇંદ્રનાગે ખબે દિવસને આંતરે એક એક વખત ભાજન કર્યે છતે રાજગૃહ નગરની સમીપ આવેલા સા પતિએ વિચાર્યું જે “ અહા નિશ્ચે આ અતિથિ પૂજય અને જગમાન્ય છે કારણ કે જે ખીજાએ આપેલા આહારને ગ્રહણ કરી આ પ્રમાણે તપ કરે છે માટે જો આ અતિથી નિરંતર મ્હારે ઘરે આહાર કરે તેા હું ત્રણ જગમાં માન્ય કહેવાઉં" અને મ્હારૂં ધન પણુ પ્રશંસનીય ગણાય ” આવી રીતે વિચાર કરીને સાથે પતિએ તે ઇંદ્રનાગને કહ્યું. “ હું વત્સ ત્યારે નિર ંતર મ્હારા ઘરને વિષે પેાતાની મરજી પ્રમાણે આહાર કરવા.” સાર્થ પતિનાં આવાં વચન સાંભળી ઇંદ્રનાગ વિચાર કરવા લાગ્યા “ મેં રસ્તામાં અજીર્ણ થવાથી આહાર ત્યજી દીધા હતા પણ તુષ્ટિથી ત્યજો નહાતા છતાં આ સાથે પતિએ મને મહા તપસ્વી જાણ્યા અને તેણે એમ ધાર્યું જે આ મહા તપસ્વી મ્હારા આહાર ગ્રહણ કરીને તીવ્ર તપ કરે છે. જ્યારે મ્હારા કૃત્રિમ તપથી આ સાથે પતિ મ્હારી બહુ ભક્તિ કરે છે ત્યારે જે પુરૂષ સત્ય તપ કરે તે સત્પુરૂષાને પૂજ્ય કેમ ન થાય? માટે હવે પછી હું પણ નિત્યં તેવી રીતે તપ કરીશ કે જેથી મને આ લેાકમાં અને પરલેાકમાં બહુ સુખ પ્રાપ્ત થાય.” આ પ્રમાણે વિચાર કરી તાપસ થઈ તે ઇંદ્રનાગ છઠ્ઠું વિગેરે ઉગ્ર મહાતપ કરી તે એક સાર્થ પતિને ત્યાંજ પારણું કરવા લાગ્યા. આવી રીતે નિત્ય સ્વભાવથી અજ્ઞાન કષ્ટ કરતા તે ઇંદ્રનાગ સ્વર્ગલેાકમાં મહા તપસ્વી એવા નામથી પ્રસિદ્ધ થયા. પછી સવે નગરવાસી જના પારણાને દિવસે તેના માટે આહાર નીપજાવી ઘરનાં અન્ય કાર્ય સત્ય Page #129 -------------------------------------------------------------------------- ________________ (૧૧૮) બીગ વિમલ વૃત્તિ-ઉત્તર ત્યજી દઈ તેના આગમન પર્યત ઉભા રહેવા લાગ્યા. જ્યારે તે ઇદ્રનાગ આહાર કરીને જાય ત્યારે લેક, ભેરીના નાદથી સંકેત કરતા કે હવે સે પોત પોતાનાં કાર્ય કરે.” એકદા તે રાજગૃહનગરમાં શ્રી વિરપ્રભુ સમવસર્યા. તે વખતે દેવતાઓએ ત્યાં આવીને સમવસરણ રચ્યું. પછી ગેચરીને અવસરે તીર્થંકર પ્રભુએ સાધુઓને કહ્યું. હે ભદ્રો ! હમણું રાજગહ નગરમાં અનેષણીય આહાર છે માટે વાર કરે. થોડા વખત પછી ભિક્ષા માટે જજે. ” પ્રભુમાં આવાં વચન સાંભળી તે સેવે સાધુઓ ત્યાંજ રહ્યા. ઇંદ્રનાગનું પારણું થયા પછી તીર્થપતિએ ગૌતમને કહ્યું. “હે વત્સ! તું ઈનાગ પાસે જઈને એમ કહે કે “હે બહુપિંડક ! ઇંદ્રિનાગ ! તને એક પિંડિક જેવા ઈચ્છે છે. ” તારે ત્યાં આવવુ એગ્ય છે એમ જણાવ્યું છે. પ્રભુની આજ્ઞાથી ગમે ત્યાં જઈ ઈંદ્રનાગને તેજ પ્રમાણે કહ્યું. પછી ગોતમનાં વચન સાંભલી ઈનાગ વિચારવા લાગ્યા. “ ફક્ત એક ઘરને વિષે ભેજન કરનારા મેં બહુપિંડ શી રીતે કર્યા ? શ્રી વિરપ્રભુએ મોકલેલા આ મૃષા ભાષણ કેમ કરે છે ? ખરું જોતાં તે અનેક ઘરથી આહાર ગ્રહણ કરનારા તેઓ જ બહુ પિંડિક છે. વલી તે ઇંદ્રનાગ ફરીથી વિચારવા લાગ્યા. “ વીતરાગ એવા એ જિનેશ્વર કયારે પણ સર્વથા મૃષા ભાષણ કરે નહિ. હા, મેં જાણ્યું ખરેખર હું જ બહુ પિંડિક તીર્થ છું. કારણ સર્વે નાગરવાસી જને મહારે માટેજ ઉત્કૃષ્ટ આહાર નિપજાવે છે અને તેના સર્વાગીપણાથી મને પાપ લાગે છે. અહો ! તમે કહેલું બહુ પિંડિમ્પણું ખરેખર હારે વિષે જ લાગું થયું મેક્ષના અભિલાષી આ મહાત્માઓ તે નિરંતર ગૃહસ્થોએ પોતાને માટે બનાવેલા એષણીય આહારને ગ્રહણ કરે છે. આ પ્રમાણે વિચાર કરતા ઈનાગને જાતિ સ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું તેથી શુભ આશયવાલા તેણે પ્રતિબોધ પામીને પ્રભુ પાસે દીક્ષા લીધી. પછી કૃતાર્થ અને વિધિના જાણ એવા તે નાગ મુનિ વિધિ પ્રમાણે સંયમને આરાધી કેવલજ્ઞાન મેળવી મેક્ષ પામ્યા. બાલ્યાવસ્થામાં મરકીના રેગથી પોતાના કુલ ક્ષય થવાને લીધે એકલા રહેલા અને નિરંતર ભિક્ષાવૃત્તિ કરતા તેમજ અજ્ઞતપ કરતા એવા તે ઇંદ્રનાગ તાપસ સાધુએની તપશ્ચર્યાની વિધિને જોઈ, જિનેશ્વરનાં વચન સાંભલી પ્રતિબંધ પામ્યા. પછી ચારિત્ર પાલી મોક્ષને પામેલા ઇંદ્રનાગ મુનિને હું સ્તવું છું. 'श्रीइंद्रनाग ' नामना मुनिवरनी कथा संपूर्ण अम्हाणमणाउट्टी, जावज्जीवंति सोउ मुणिवयणं ॥ चिंतंतो धम्मरुइ, जाओ पत्तेअबुद्धजइ ॥ ९४ ॥ અમાવાસ્યાને દિવસે વિહાર કરતા એવા સાધુઓને જોઈ ધર્મરૂચિ તાપસે પૂછયું. “તમારે આજે અનાદી (ફલ પત્રાદિના છેદન રૂપ અહિંસા) નથી ? ” Page #130 -------------------------------------------------------------------------- ________________ wN “શ્રીધર્મચિ નામના મુનિવરની કથા. (૨૯) સાધુઓએ કહ્યું “ અમારે જાવજીવ પર્યત અનાકુટી છે, ” સાધુઓનાં આવાં વચન સાંભલી વિચાર કરતા એવા તે ધર્મરૂચિ પ્રત્યેકબુદ્ધ મુનિ થયા. ૯૪ * 'श्रीधर्मरुचि' नामना मुनिवरनी कथा * આ ભરતક્ષેત્રમાં કલ્યાણના વિસ્તારવાલું વસંતપુર નામે નગર છે. જે નગરમાં પ્રસન્નતાના મીષથી જાણે મૂર્તિમાન હોયની ? એ શ્રી અરિહંત પ્રભુને ધર્મ નિવાસ કરે છે. તે નગરમાં પોતાના પુત્રની પેઠે પ્રજાનું રક્ષણ કરનારો અને પરિણામથી પવિત્ર લક્ષ્મીવાળો જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતે હતે. તે ભૂપતિને રૂપ, સિભાગ્ય અને ભાગ્યાદિ ગુણેને ધારણ કરનારી તથા ધર્મકર્મમાં કુશલ એવી ધારિણી નામે સ્ત્રી હતી. નિરંતર વિષયસુખ ભોગવતા એવા તેઓને ધર્મમાં પવિત્ર સ્થિતિવાલે ધર્મરૂચિ નામે પુત્ર થયો. એકદા જિતશત્રુ ભૂપતિ, ક્રિડા કરવા માટે પોતાના અંત:પુરના ઉદ્યાનમાં ગમે ત્યાં તેણે કઈ શ્રમણ તાપસને જોઈ ભક્તિથી પ્રણામ કર્યા. તે તાપસે પણ રાજાની આગળ પાપના તાપથી પીડા પામેલા જનસમૂહને અમૃતની નદી સમાન ધર્મદેશના આપી તે આ પ્રમાણે - હે પ્રાણીઓ ! આયુષ્ય વાયુએ કંપાવેલા વાદલાના સમાન ચપલ છે. સર્વે સંપત્તિઓ સમુદ્રના કલોલ સમાન અસ્થિર છે. તારૂણ્ય પણ તેવું જ અનિશ્ચલ છે. સર્વે વિષયે કિંપાક ફલ જેવા છે, માટે તમે સંસારસમુદ્રને તારનારા તથા શિવ સુખ આપનારા શ્રી ધર્મને અંગીકાર કરે. ” તાપસના આવા ધર્મોપદેશનાં વચન સાંભલી અત્યંત વૈરાગ્યવાસિત થએલા જિતશત્રુ ભૂપતિએ પોતાના પુત્ર ધર્મરૂચિને કહ્યું. “ હે ઉત્તમ બુદ્ધિવાળા પુત્ર ! હમણાં તું આ વિસ્તારવંત રાજ્યને અંગીકાર કર અને હું પોતે સ્ત્રી સહિત તાપસવ્રત અંગીકાર કરીશ. ” ધર્મચિ વિચાર કરવા લાગ્યું. “ પિતા આ રાજ્ય મને આપી પોતે શા માટે વાનપ્રસ્થ ધર્મ અંગીકાર કરે છે ? ” પછી તેણે માતાને પૂછયું. “ હે માતા ! મ્હારો પિતા અને રાજ્ય સેંપી પોતે તપવન પ્રત્યે શા માટે જાય છે ? ” માતાએ કહ્યું. “હે વત્સ ! અનેક પ્રકારે દીર્ધકાલ પર્યંત ભગવેલું રાજ્ય ભવાંતરે નરકાદિકની વેદના આપે છે અને તે રાજ્યને ત્યજી દઈ પાલેલું વ્રત મેક્ષ સુખને અર્થે થાય છે. એ જ કારણથી ત્યારે પિતા રાજ્ય ત્યજી દઈ તાપસી દીક્ષા લે છે. ” માતાનાં આવાં વચન સાંભલી અત્યંત ભય પામેલે ધર્મરૂચિ પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે “ધિક્કાર છે ધિક્કાર છે આ રાજ્યને કારણ કે જે જોગવતાં છતાં નરકાદિ દુઃખ આપનારું થાય છે. માટે હમણું પિતાએ આપવા માંડેલું તે નરકાદિ દુઃખ આપનારું રાજ્ય હારે કઈ પણ રીતે ગ્રહણ કરવું નહી. ” આમ વિચાર કરીને ઉત્તમ બુદ્ધિવાલા તે ધર્મરૂચિએ પિતાને કહ્યું. “હે તાત! મેં તમારું હારે વિષે પૂજનને એ Page #131 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૦ ) શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તા એવુ હિત જાણ્યું. જે તમે ભવાંતરને વિષે બહુ ફ્લેશ આપનારૂં રાજ્ય મને આપી પેાતે શાશ્વત સુખને અર્થ વ્રત લેવાની ઇચ્છા કરે છે. માટે મ્હારે પણ એ દુ:ખદાયી મ્હોટા રાજ્યનું કામ નથી. હુતા નિર્વાણુના સુખને આપનારૂં વ્રત અંગીકાર કરીશ. ” પછી પુત્રના આવા મહા આગ્રહને જાણી જિતશત્રુ ભૂપતિએ ધર્મરૂચિ પુત્ર સહિત તાપસ વ્રત લીધું. * એકદા ચાદશને દિવસે તાપસાએ એવી ઉદ્દાષણા કરાવી કે “ હું તાપસેા ! આજે ભાજન માટે ઉત્તમ એવાં ફૂલ ફુલ વિગેરે ગ્રહણ કરવાં. કાલે પાપને નાશ કરનારા અમાવાસ્યાના દિવસ છે માટે અતિ સાવધાનપણે અનાટ્ટિ કરવી. લ પત્રાદિકને નહિ તેાડવું તેને વિદ્વાન પુરૂષોએ અનાકુટ્ટિ કહેલ છે, અને અમાવાસ્યાને દિવસ તે અનાકુટ્ટિ ઉત્તમ મુનિઓએ નિશ્ચે કરવી જોઈએ. ” પછી ચાદશને દિવસે ફળપત્રાદિકના ચાગ્ય સંગ્રહ કરી ધર્મચિ અમાવાસ્યાને દિવસ પોતાના આશ્રમમાં બેઠા હતા. એવામાં તેણે સાધુઓને જતા જોઇ કહ્યુ કે “ હું ભતા ! આજે તમારે અના≠િ નથી ?” સાધુએએ ! “ અનાકુટ્ટિ અહિંસા કહેવાય છે. અને તે અમારે જાવજીવ પર્યંત છે. ” એમ કહ્યું. એટલે તે ધર્મરૂચિ અનાર્કેટ્ટિને વિચાર કરવા લાગ્યા. એટલામાં તેને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. તેથી ઉત્તમ બુદ્ધિવાલે તે કાર્યન્ન ધર્મરૂચિ જૈન દિક્ષા લઇ પ્રત્યેક યુદ્ધ થઇ અનુક્રમે કર્મ ક્ષય થવાથી સિદ્ધ થયેા. પેાતાની માતાના મુખકમળથી નરકદાયી રાજ્યને જાણી પિતાની સાથે તાપસી દીક્ષા લેનારા ધ ફિચ સાધુના સુખથી “ અમારે જાવજીવ પર્યંત અનાકુદ્ધિ છે ” એવું વચન સાંભલી પ્રતિમાષ પામીને જૈની દીક્ષા લઇ સિદ્ધિપદ પામ્યા તે ધમ રૂચિ મુનિની હું સ્તુતિ કરૂં છું. ,, • શ્રીયમેવ ’ નામના મુનિની જ્યા સંપૂર્ણ पुक्खलवईई पुंडरगिणी य, राया अहेसि महपउमो ॥ चउदसपुव्वी संलेहणाइ पत्तो महासुके ।। ९५ ।। પુષ્કલાવતિ વિજયને વિષે પુંડરિકણી નગરીમાં મહાપદ્મ નામે રાજા હતા, તે દીક્ષા લઇ ચાદ પૂર્વના ધારણહાર થઈ અને સલેખનાથી મૃત્યુ પામી મહાશુક નામના દેવલાકમાં દેવતા થયા. ॥ ૫ ॥ तत्तो तेअलिपुत्तो, वयणेण पुट्टिलाइ जाइसरो || વનાળી માસફ, તેનિામ મુદ્રાવળ ૫-૧૬ ॥ પછી મહાશુક્ર દેવલાકથી ચવી તે મહાપદ્મને જીવ તેતલિ પુત્ર થયા. તે ભવમાં પણ તે પાતાની પુટ્ઠિલા સ્ત્રીના વચનથી જાતિસ્મરણ જ્ઞાન પામી દીક્ષાથી કેવલજ્ઞાની થઇ તેમણે તેતલિ નામે શ્રુતાચયન રચ્યું ॥ ૯૬ u Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રીતતલી નામના શુનિવરની કથા. (૧૨) *श्री ' तेतलि' नामना मुनिवरनी कथा * જંબુદ્વીપના મધ્ય ભાગને વિષે પુષ્કલાવતી નામની વિજયમાં મહાવિદેહના આભૂષણ રૂપ પુંડરીકિણી નામે નગરી શેભે છે. તે નગરીમાં સહસ્ત્રદલ કમલની પેઠે શ્રેષ્ઠ મહાપદ્ય નામે રાજ રાજ્ય કરતે હતે. દુર્જય શત્રુઓને તે ભૂપતિનું ખર્શ ઉત્તમ તીર્થરૂપ થયું હતું કે જેથી તે શત્રુસમૂહ સ્વર્ગમાં સુખના સ્થાનને પામ્યા હતા. એકદા સુગુરૂ પાસે શ્રી અરિહંત ધર્મ સાંભળી વૈરાગ્ય પામેલા મહાપર્વ ભૂપતિએ સુખેથી પોતાનું વિસ્તારવંત રાજ્ય ત્યજી દઈ દીક્ષા લીધી. અનુક્રમે ઉત્કૃષ્ટતાથી અભ્યાસ કરતા તે મુનિ ચંદપૂર્વના જાણુ થયા. પછી દીર્ઘકાલપર્યત અતિચારરહિત ચારિત્ર પાલી સદુપદેશથી અસંખ્ય ભવ્યજનેને પ્રતિબંધ પમાડી નિર્મલ મનવાલા તે મહાપ રાજર્ષિ એક માસના અનશનથી મૃત્યુ પામી મહાશુક્ર દેવલોકને વિષે દેવતા થયા. ત્યાંથી આવીને તેતલપુર નગરમાં કનકરથ ભૂપતિના મંત્રી તેતલિ પુત્રના પુત્ર રૂપે ઉત્પન્ન થયા. પિતાએ મહા મહોચ્છવપૂર્વક શુભ દિવસે સ્વજનની અનુમતિથી તે પુત્રનું તેતલિસુત એવું નામ પાડયું. અનુક્રમે વૃદ્ધિ પામતા તે પુત્રે સર્વ કલાએને અભ્યાસ કર્યો. પછી વૈવનાવસ્થા પામેલા તે પુત્રને પિતાએ ઉત્તમ કન્યા સાથે પરણાવ્યું. પિતા તેતલિપુત્ર મૃત્યુ પામ્યું એટલે રાજાએ તેતલિસુતને હર્ષથી પ્રધાનપદે સ્થાપ્યો એકદા રાજ્ય કાર્ય કરી તે તેતલિયુત પિતાના ઘેર જ હતે એવામાં તેણે ગોખમાં બેઠેલી કોઈ કન્યાને દીઠી. તેણીના રૂપથી મેહ પામેલા મંત્રીએ કઈ પતાના માણસને પૂછયું કે “હે ભદ્ર! આ ઘર કેવું છે અને આ વનવાલી કન્યા કોણ છે?” તે પુરૂષે ઉત્તર આપે. “ આ સોની શ્રેણીનું ઘર છે. અને આ નહિ પરણાવેલી તેની પિટ્ટિલા નામની વનવતી પુત્રી છે.” પછી તે કન્યા ઉપર રાગને લીધે પરતંત્ર બનેલા મંત્રીએ શ્રેષ્ઠી પાસે તેજ માણસને મોકલી પ્રાણુગ્રહણ કરવા માટે તે કન્યાનું માગું કર્યું. શ્રેષ્ઠીએ પણ તે મહા પ્રધાનને યોગ્ય વર જાણી હેટા મહોત્સવ પૂર્વક પિતાની પિટ્ટિલા નામની પુત્રી તેને પરણાવી. પછી તે તેતલિયત પ્રધાન પિફ્રિલાની સાથે દગંદક દેવતાની પેઠે યથેચ્છ ભેગ ભેગવવા લાગ્યો. આ વખતે દુષ્ટ બુદ્ધિવાલે કનકરથ ભૂપતિ પિતાનું રાજ્યાદિ લઈ લેવાના ભયથી ઉત્પન્ન થતા એવા પુત્રોને મારી નાખત. આ અવસરે રાજાની પટ્ટરાણીને અને મંત્રીની પ્રિયાને દૈવયોગથી સાથેજ ગર્ભ રહ્યો. એક દિવસ પટ્ટરાણીએ તેતલિસુત પ્રધાનને એકાંતે કહ્યું. “તું હારા એક પુત્રનું કુલની સ્થિતિને માટે ગમે તે ઉપયથી રક્ષણ કર.” મંત્રી તે વાત અંગીકાર કરીને ગયા પછી અતિ હર્ષ પામેલી રાણ પુણ્યના સમૂહને સૂચવનારા ગર્ભને પિષણ કરવા લાગી. પૂર્ણ સમયે રાણીએ Page #133 -------------------------------------------------------------------------- ________________ (૧૨૨). શ્રી વષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધિ ઉત્તમ પુત્રને જન્મ આપે. આ વખતે દૈવયેગથી મંત્રીની સ્ત્રી પિહિલાએ એક પુત્રીને જન્મ આપે. આ વાતની પ્રધાનને ખબર પડી તેથી તેણે તુરત તે પોતાની પુત્રી રાણીને અર્પણ કરીને તેને પુત્ર પોતાની પ્રિયાને સોંપ્યો. પછી હર્ષિત ચિત્તવાલા મંત્રીએ જન્મમહોચ્છવ કરી તે રાજપુત્રનું કનકધ્વજ નામ પાડયું. પાંચ ધાવ માતાએથી લાલન પાલન કરાતા તે કનકધ્વજને મંત્રીએ સર્વ કલાશાસ્ત્રને અભ્યાસ કરાવ્યો. રૂપે કરીને જાણે શાક્ષાત્ કામદેવ હાયની? એ તે કનકધ્વજ કુમાર વનાવસ્થા પામ્યું. પછી કનકરથ રાજા મૃત્યુ પામે એટલે મંત્રીએ કનકધ્વજને રાજ્યાસને સ્થાપે. કનકધ્વજ કુમાર તે દિવસથી આરંભીને ક્યારે પણ ભક્તિથી તેતલિયુત પ્રધાનની આજ્ઞા ઉલ્લંઘન કરતો નહીં. - એકદા તે તેતલિસુત પ્રધાનને પિતાના પ્રાણથી પણ અધિક પ્રિય એવી પિટ્ટિલા પ્રિયા પૂર્વના કર્મથી અપ્રિય થઈ પડી. જેથી તે તેણીની પાસે રસોઈ કરાવવા લાગ્યું. કહ્યું છે કે દેવ પ્રતિકૂલ હોય તે કેને પરાભવ નથી થતું? પછી પોતાના કર્મથી પરાભવ પામેલી પિદિલા પોતાના પતિને વશ કરવા માટે અનેક માણસોને પૂછવા લાગી. એક દિવસ તેણીના ઘરને વિષે સાધ્વીઓ ગોચરી માટે આવી. એટલે પિદિલાએ તે મહાસતીઓને પોતાના પતિને વશ કરવાને ઉપાય પૂછ્યું. આ વખતે સાધ્વીઓએ કૃપાથી તેણીને ધર્મદેશનાવડે અરિહંતના ધર્મમાં એવી સ્થિર કરી કે જેથી તે તુરત વૈરાગ પામી. પછી પિટ્ટિલાએ દિક્ષા લેવા માટે પિતાના પતિની રજા માગી એટલે મંત્રીએ કહ્યું. “હે પ્રિયે ! જે તે સ્વર્ગમાં દેવપણું પામે છતે મને પ્રતિબધ કરે તે હું તને ચારિત્ર લેવાની રજા આપું.” પટ્ટિલાએ તે સર્વ વાત અંગીકાર કરી તથા તેને આરાધી દેવલોકમાં મહા સસદ્ધિવંત દેવતાપણે ઉત્પન્ન થઈ. પછી તે દેવે સાધુ શ્રાવક વિગેરે અનેક રૂપ ધારણ કરી બહુ પ્રકારે તેતલિયુત પ્રધાનને પ્રતિબોધ પમાડવા માંડે. પણ તે પ્રતિબોધ પામ્યું નહીં. પછી તે દેવતાએ એક દિવસ તેતલિસુત પ્રધાન ઉપર કનકધ્વજ ભૂપતિને અત્યંત દુધાતુર કર્યો, જેથી પ્રધાન ભયથી સભાની બહાર ચાલ્યા ગયે અને બીજા લેક પણ તેવી જ રીતે વિદાય થયા. અહો ! દેવતાની કેવી અધિક દિવ્ય શક્તિ હોય છે. પછી અત્યંત ભયબ્રાંત થએલે પ્રધાન મૃત્યુ પામવાની ઈચ્છાથી ગલામાં પાશ નાખવા, અંધારા કુવામાં પડવા અથવા અગ્નિમાં ઝંપાપાત કરવા લાગ્યો, પરંતુ દેવતાએ તે સર્વ વૃથા કર્યું. છેવટ વનમાં નાસી જતા એવા પ્રધાનને આગલ ચારે તરફ ખાઈ અને પાછલ ભિલ્લુ લોકોના બાણેને વરસાદ માલમ પડ. પછી હવે શું કરવું. તેને કાંઈ રસ્તો ન મળવાથી મૂઢ થએલા તેતલિસુતને પોતાની પિટ્ટિલા યાદ આવી. આ વખતે પેલા દેવતાએ “ દુઃખના ઔષધરૂપ દીક્ષા અંગીકાર કર.” એમ કહ્યું. દીક્ષાનું નામ માત્ર સાંભલવાથી જાતિસ્મરણ જ્ઞાન પામેલા તેતલિયુત પ્રધાને પ્રતિબંધ પામીને દેવતાને કહ્યું કે “તું મ્હારા ઉપર ભૂપતિને પ્રસન્ન કર, કારણ Page #134 -------------------------------------------------------------------------- ________________ શીતલીપત્ર મુનિવર અને જિતશત્રુ રાજા તથા સુબુદ્ધિ મત્રીની કથા. (૧૨૩ ) રાજાએ કાઢી મૂક્યો અને બીજે તેવું પ્રધાન પદ ન મલવાથી મંત્રીએ દીક્ષા લીધી એ લેકમાં હારે અપવાદ ન થાય.” પછી દેવતાએ કનકધ્વજ રાજાને શાંત કર્યો તેથી તે ભૂપતિ તુરત સ્નેહથી પ્રધાન પાસે આવી ક્ષમા માગવા લાગ્યા. ભૂપતિએ પધાનને પટ્ટહસ્તિ ઉપર બેસારી અને પોતે છડીદાર થઈ જ્હોટા મહાચ્છવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો. આ અવસરે મંત્રીને પ્રાપ્ત થએલા અખંડ વૈરાગ્યના રંગથી પિફ્રિલાના જીવ રૂપ દેવતાઓ પણ મોટો ઉત્સવ કર્યો. પછી મહા કષ્ટથી કનવજ ભૂપતિની આજ્ઞા લઈ તેતલિયુત પ્રધાને સાવદ્ય યોગનું પચ્ચખાણ કર્યું અને ઉત્પન્ન. થએલા જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વે અભ્યાસ કરેલા ચોદ પૂર્વને સમરણ કરતા તેમણે ચારિત્ર લીધું. અનુક્રમે તે મહામુનિ કેવલજ્ઞાન પામ્યા. જેથી દેવતાઓએ તેમનો કેવલમહોચ્છવ કર્યો. તેતલિસુત મહામુનિએ તેતલિ નામનું અધ્યયન બનાવી કનકધ્વજ ભૂપતિને શીધ્ર શ્રાવકધમી બનાવ્યો. પછી પૃથ્વી ઉપર બહુ કાલ પર્ય પોતાના વિહારથી અનેક ભવ્ય જનોને પ્રતિબોધ પમાડી તેતલિસુત મુનિ ઉત્કૃષ્ટ એવા અક્ષય પદને પામ્યા. સમૃદ્ધિથી સ્વર્ગની હરિફાઈ કરનારા તેતલિપુર નગરમાં શ્રી પિફ્રિલાના છવરૂપ દેવતાએ ઉત્કૃષ્ટ રીતે પ્રતિબોધ પમાલે, ઉત્તમ બુદ્ધિવાલે તેતલિયુત પ્રધાન, સંસારને બંધ કરનારા સાવદ્ય ગેનું પચ્ચખાણ કરી, દીક્ષા લઈ અને પૃથ્વી ઉપર વિહાર કરવાથી સર્વ ભવ્ય જનોને પ્રતિબંધ પમાડી મુક્તિરૂપ લક્ષમીને પામ્યા. 'श्रीतेतलिपुत्र' नामना मुनिवरनी कथा संपूर्ण जिअसत्तु पडिबुद्धो, सुबुद्धिवयणेण उदयनायंमि ॥ ते दोवि समणसीहा, सिद्धा इक्कारसंगधरा ॥९७ ॥ સુબુદ્ધિ મંત્રીના વચનથી જિતશત્રુ રાજ ઉદકના દ્રષ્ટાંતને વિષે પ્રતિબોધ પામ્યો. પછી તે બન્ને જણા દીક્ષા લઈ એકાંદશાંગીના ધારણહાર થઈ મોક્ષપદ પામ્યા હળા * श्रीजितशत्रु नृपति अने सुबुद्धि मंत्रीनी कथा 36 આ ભરત ક્ષેત્રમાં જાણે અમૃતના મેદથી હર્ષિત એવા દેવતાઓને પ્રિય એવી અમરાવતી હોયની? એવી ચંપા નામે મહાપુરી છે. ત્યાં મહા પ્રભાવવાલો જિત શત્રુ રાજા રાજ્ય કરતા હતા. તેને પ્રેમવાળી તથા ગુણના પાત્રરૂપ ધારિણે નામે સ્ત્રી અને અદીતશત્રુ નામે યુવરાજ હતો. એ રાજાને સર્વ રાજ્યની દેખરેખ રાખનારે, ઉત્તમ બુદ્ધિવાલો, શ્રમણને ઉપાસક અને ઉત્કૃષ્ટપણે તત્વને જાણ એવો સુબુદ્ધિ નામે પ્રધાન હતો. પુરીની પાસે એક ખાઈ હતી તેમાં પક્ષી વિગેરેનાં કલેવરથી વ્યાસ, માંસ, ચરબી, રૂધિર, પાચાદિના સમૂહથી ભરપૂર, ખરાબ દેખાવવાળું, ખરાબ રસ અને ગધથી નિંદ્ય, અને જોવા માત્રમાં જ દુઃખકારી એવું જળ હતું. એકદા જિતશત્રુ ભૂપતિએ ભેજનમંડપમાં સરસ આહારનું ભજન કરી પિતાના સેવકોને કહ્યું. “આહા! આજે જન્મેલા ભેજનના વિશ્વને આશ્ચર્યકારી ગય." Page #135 -------------------------------------------------------------------------- ________________ (૧૨૪ ) શ્રી રષિમડલવૃત્તિ ઉત્તરાદ્ધ. રસ, સ્પર્શ અને સ્વાદ કેવા સુંદર છે?” સર્વે સેવકે એ “હા બહુ સારી છે” એમ કહ્યું. પછી ભૂપતિએ મહા પ્રધાન સુબુદ્ધિને પણ કહ્યું કે “હે પ્રધાન આજે સુગંધી અને સુંદર સ્વાદવાલું જે ભેજન થયું છે તેવું પૂર્વે મને કયારે પણ મળ્યું નથી.” રાજાનાં આવાં વચન સાંભળી અરિહંતના મતથી જાણું છે એ પુદગલની સ્થિતિ જેણે એ તથા બુદ્ધિને સમુદ્ર એ મંત્રીશ્વર જેટલામાં મૈન ધારણ કરી બેસી રહ્યો તેટલામાં ભૂપતિએ તેને ફરી ફરી તેજ વચન કહ્યું પછી મંત્રીએ ભૂપતિને પ્રતિબંધ પમાડવા માટે તેની આગળ આ પ્રમાણે કહ્યું. “અહા ! જે સારા સ્વાદવાળા અને સુગંધી પુદ્ગલ હોય છે તે પર્યાય પલટી જવાથી વિપરિતપણાને પામે છે. સ્વાભાવિક અથવા પ્રયોગથી સુગંધી પુગલે દુર્ગધપણું પામે છે અને દુર્ગધી પુદગલે સુગંધીપણું પામે છે. એટલું જ નહિ પણ દુષ્ટ સ્વાદ સારા સ્વાદપણા ને, સારો સ્વાદ દુષ્ટપણને, કુરૂપ સુરૂપપણાને, સુરૂપ કુરૂપપણાને, સુશબ્દ કુશબ્દપણાને અને કુશબ્દ સુશબ્દપણાને પામે છે. આ પ્રમાણે આ સંસારચક્રમાં પુદગલનું પરાવર્તન થાય છે માટે હે મહારાજાધિરાજ ! વવેકી પુરૂએ કઈ પણ વસ્તુની બહુ નિંદા અથવા પ્રશંસા કરવી નહિ” સુબુદ્ધિ મંત્રીનાં આવાં વચન સાંભળી જિતશત્રુ ભૂપતિ તેના વચન ઉપર અશ્રદ્ધા રાખતો છતો મન રહ્યો. એકદા તે ભૂપતિ પિતાના પરિવાર સહિત અશ્વ ખેલવા માટે નગરની બહાર ગયે. આ વખતે રસ્તામાં ખાઇના દુર્ગધથી પરાભવ પામેલે તે ભૂપતિ વસ્ત્રવડે પિતાના મુખને ઢાંકી બીજા પુરૂષને કહેવા લાગ્યો “હે ચતુર રાજપુરૂષે ! આ ખાઈના પાણીને કે દુધ છે?” સર્વે પુરૂષોએ કહ્યું “હે સ્વામિન ! નિચે આ પાણીને બહુ દુર્ગધ છે પછી જિતશત્રુ ભૂપતિએ મંત્રીને કહ્યું. “હે મહા પ્રધાન ! આ ખાઈના પાણીને વિષે કેવો દુર્ગધ છે?” આ પ્રમાણે ભૂપતિએ વારંવાર કહે છતે સુબુદ્ધિ મંત્રીએ તેના હિતને માટે જ ધર્મ વચન કહ્યું. “હે સ્વામિન ! આપ મનમાં શુદ્ધ ચિત્તથી વિચાર કરી મેં જે પ્રથમ કહ્યું હતું તેના સરખું આને પણ છે. . નાથ ! પ્રયોગથી અથવા સમાગમથી પુદગલે ક્ષણ માત્રમાં ગંધ, રસ કે સ્વાદવડે પરાવર્તન પામે છે માટે આપ આ ખાઈના પાણીની દુર્ગચ્છા જીવને સંસારચક્રમાં પાડે છે.” પછી મંત્રીનાં આવાં વચનને મનમાં નહિ ધારણ કરતા એવો ભૂપતિ જેટલામાં આગલ પ્રયાણ કરે છે તેટલામાં પ્રધાને વિચાર કર્યો કે “હારે જે તે ઉપાયવડે આ ભૂપતિને પ્રતિબંધ પમાડે કે જેથી તે દુર્ગચ્છા ત્યજી દેવાથી સંસારસમુદ્રમાં ન પડે” આ પ્રમાણે વિચાર કરી પ્રધાને ગુપ્ત રીતે તે ખાઈનું પાણી ઘડો ભરી તુરત પોતાને ઘરે મોકલાવ્યું. ત્યાં તેને કેરા ઘડામાં ભરી અંદર ખાર રાખી શુદ્ધ બનાવ્યું. પછી તેને ગળી ફરી નવા ઘડામાં ભર્યું આવી રીતે એકવીસ દિવસ કરવાથી તે પાણી અતિ નિર્મલ જલ રત્ન સમાન થયું. વળી સુગંધિ દ્રવ્યથી સુવાસિત એવું તે પાણી ઉત્તમ એવા ગંધ, રસ અને સ્વાદવડે મનને આનંદકારી થયું. Page #136 -------------------------------------------------------------------------- ________________ “પ્રીજિતશત્રુ નામના રાજા તથા સુબુદ્ધિ નામના મંત્રીની કથા. (૧૫) પછી પ્રધાને તે પાણી ભૂપતિના રસોઇયાને આપીને કહ્યું કે “તમારે આ પાનું ભજન વખતે ભૂપતિને આ૫વું” રસોઈયાએ પણ ભજન અવસરે તે પાણી રાજાને આવ્યું પછી તે પાણીને લોકોત્તર રસ, સ્વાદ અને સુગંધવાળું જાણું સંતેષિત મનવાળા ભૂપતિએ રસોઇયાને પૂછ્યું. “અરે! તમે આ અમૃત સમાન પાણી ક્યાંથી લાવ્યા છો ?” રસોઈયાઓએ કહ્યું “હે સ્વામિન ! એ પાણી અમને સુબુદ્ધિપ્રધાને આપ્યું છે.” ભૂપતિએ મંત્રીને બોલાવી આશ્ચર્યથી પૂછયું. “હે મંત્રિ! હમણું તમે આ જલરત્ન કયાંથી લાવ્યા છે?” મંત્રીએ કહ્યું “હે રાજન જે આપ મને અભયદાન આપે તો હું તે જળરત્નનું સ્થાન વિગેરે સર્વ કહું.” ભૂપતિએ અભયદાન આપ્યું એટલે મંત્રીએ તે પાણીનું યથાર્થ સ્વરૂપ કહી દીધું, પણ તે ભૂપતિના માનવામાં આવ્યું નહીં; તેથી મંત્રીએ ફરી તે પ્રમાણે કરી બતાવ્યું પછી ભૂપતિએ મંત્રીને કહ્યું “હે મંત્રિમ્ ! તમે પુગલનું આ સ્વરૂપ શી રીતે જાણ્યું?” મંત્રીએ કહ્યું. “વિશ્વને પ્રકાશ કરનારા જૈનશાસનથી.” રાજાએ કહ્યું. “હે સચિવ ! મને જિનશાસનનું સ્વરૂપ કહો. તે સાંભળવાની મને બહુ ઈચ્છા છે.” પછી મંત્રીએ એ અરિહંત મતનું સઘળું સ્વરૂપ ઉત્તમ પ્રકારે નિવેદન કર્યું તેથી પ્રતિબંધ પામેલા નૃપતિએ શ્રી અરિહંતના શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. ઉત્તમ પ્રકારે ધર્મનું આરાધન કરતા એવા મંત્રી અને ભૂપાલે દીર્ધકાળ પર્યત પિત પિતાના ઘરમાં ભેગ સુખ ભેગવે છે. એકદા સુગુરૂ પાસેથી ધર્મદેશના સાંભળી પ્રતિબંધ પાપેલા મંત્રી અને ભૂપાલ બન્ને જણાએ પિત પિતાને પદે પુત્રોને સ્થાપન કરી સદ્દગુરૂ પાસે ભાવથી ઉત્તમ ચારિત્ર લીધું. અનુક્રમે બન્ને જણા એકાદશાંગી સૂત્રના તથા અર્થના જાણ થયા. અતિચારરહિત ઉત્તમ ચારિત્રને પાળી તથા અનેક ભવ્ય જનેને પ્રતિબોધ પમાડી મહાશય એવા તે બન્ને જણ સિદ્ધિપદ પામ્યા. સુબુદ્ધિ મંત્રી પાસેથી ખાઈના જળના દ્રષ્ટાંતને સાંભળી તુરત જિતશત્રુ રાજા પ્રતિબંધ પામ્યો પછી ઉપશમ રસવાળા બન્ને જણ (સુબુદ્ધિ મંત્રી અને જિતશત્રુ રાજા) સાથે દીક્ષા લઈ બહુ ભવના એકઠા થએલા ઘાઢ પાપને નાશ કરી મોક્ષપદ પામ્યા. 'श्री जितशत्रु' नामना राजा तथा 'सुबुद्धि' नामना मंत्रीनी कथा संपूर्ण. उववन्नो जोणज्जे, सुदमुसभस्स समजडिं पडिमं ॥ पच्चइओ जेण पुणो, चरणाचरणाउ इणमि ॥ ९८॥ अप्पा विमोइओ अ, भावबंधणा दव्वबंधणाओ करी ॥ लद्धजओ परतित्थिसु, सो अद्दरिसी सिवं पत्तो ॥ ९९ ॥ જે અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા, જેમણે આદિનાથની જટાવાળી સુવર્ણપતિમા જોઈ પ્રવજ્યા લીધી અને જેમણે ચારિત્ર પાળવાને અવસરે અર્થાત્ મોહનીય કર્મ Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી રષિમડલવૃત્તિ ઉત્તશદ્ધ, ઉદય આવ્યે છતે ફરી ગૃહસ્થપણું અંગીકાર કર્યું; વળી જેમણે પુત્ર અને સ્ત્રીના પ્રેમરૂપ ભાવબંધનથી પિતાના આત્માને છેડા તથા દ્રવ્ય બંધનથી હરિતને છેડા, તેમજ જેમણે પર તીર્થિઓને વિષે વિજય મેળવ્યો તે શ્રી આદ્રકુમારમુનિ મોક્ષ પામ્યા. ૮-૯ न दुकरं वारणपासमोअणं, गयस्स मत्तस्स वर्णमि रायं ॥ जहाउ अक्का बलिएण तंतुणो, तं दुक्करं मे पडिहायमोअणं ॥ १० ॥ (શ્રી શ્રેણિકાદિકના પૂછવા ઉપરથી આદ્રકમુનિ કહે છે.) હે રાજન! જેવી રીતે મને કાચા સૂતરના તાંતણુથી મૂકાવું દુષ્કર લાગે છે તેવી રીતે વનખંડમાં મદેન્મત હસ્તિને વારણપાસથી મૂકાવું દુષ્કર નથી લાગતું. ૧૦૦ * 'श्रीआईकुमार' नामना मुनिवरनी कथा * જંબુદ્વીપના આ ભરતક્ષેત્રમાં ઇંદ્રપુર સમાન લક્ષમીના નિવાસ સ્થાનરૂપ વસંતપુર નામે નગર છે. તે નગરમાં સમાદિત્ય નામને પ્રસિદ્ધ વિદ્વાન અને ઉત્તમ એવો બ્રાહ્મણ વસતે હતે. તેને ઘણા પ્રેમવાળી બંધુમતિ નામે પ્રિયા હતી. તેમાદિત્યને ઘરનાં સર્વ કાર્ય કરનાર અને પીડાને નાશ કરનારો તેમજ ગુણલક્ષમીએ કરી પવિત્ર એ એક વણિક મિત્ર હતે. એકદા સમાદિત્ય વિપ્ર સૂર્યાચાર્ય પાસે ઉત્તમ દેશના સાંભલી પિતાના મિત્ર અને સ્ત્રી સહિત વૈરાગ્યવાસિત થયે, તેથી તેણે તેની સાથે તે સુગુરૂ પાસે આગ્રહથી સર્વાર્થને આપનારી દીક્ષા લીધી. જો કે તે સમાદિત્ય મુનિ વૈયાવચ્ચ, તપ અને સર્વ સિદ્ધાંતનું અધ્યયન ઇત્યાદિ ધર્મ કાર્યવડે નિરંતર અતિ પવિત્ર એવા ચારિત્રને પાલતા હતા. તેપણું તે, મિત્રે વાર્યા છતાં જાતિમદ કરતા હતા. તેથી તેમણે નીચ ગોત્ર કમ ઉપાર્જન કર્યું. એક દિવસ સોમાદિત્ય મુનિએ બંધુમતિ સાધ્વીને દીઠી તેથી પૂર્વને તેણીની સાથેને સંગ યાદ આવવાથી તેમનું મન તે સાધ્વી ઉપર બહુ રાગવાલું થયું. જો કે પોતે શુભ ભાવનાથી ચિત્તને નિરોધ કરવા લાગ્યા તે પણ રાગને લીધે તેમ કરવા સમર્થ થઈ શક્યા નહીં. તેથી તેમણે સાધુઓના સમૂહની આગલ નિવેદન કર્યું કે “હે મહા મુનિએ ! હું જ્યારે દષ્ટિથી બંધુમતી સાધ્વીને જોઉં ત્યારે મહારૂં ચિત્ત તુરત તેના ઉપર બહુ રાગવાનું થાય છે, માટે હે પૂજે ! પાપાત્મા અને પાપ મનવાલે હું શું કરું? ” અહિં બંધુમતી સાધ્વીએ પણ પોતાના કર્મબંધના કારણ રૂપ તે વ્યતિકર જાણ તુરત પોતાના શીલની રક્ષા કરવા માટે પિતાની ગુરૂણીને પૂછી અનશન લીધું. શુભ આશયવાલી તે મહા સતી વિધિ પૂર્વક આરાધના કરી સ્વર્ગ પ્રત્યે ગઈ. બંધુ મતી સાધ્વીની સ્વર્ગગતિ સાંભલી સોમાદિત્ય મુનીશ્વર, પોતાના મનમાં ઉત્પન્ન થએલા પશ્ચાતાપથી વિચાર કરવા લાગ્યા. “ હા હા ! મ્હારા મનના દુષ્ટ પરિણું Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રીઆદ્ધકમાર નામના મુનિવરની કથા. (૧૭) મને જાણ એ મહાસતી બંધુમતીએ શીલરક્ષા માટે પિતાના પ્રાણનો ત્યાગ કર્યો. આ ઘોર મહા પાપથી મલીન થએલા અને દુરાત્મા એવા હારે હમણાં જીવવામાં શું લાભ છે ? ” આ પ્રમાણે વિચાર કરી અનશન લઈ તે મહામુનિ પોતાના દઢ એવા તે દુર્ગચ્છા કર્મને આલેચ્યા વિના શુભ ધ્યાનથી મૃત્યુ પામીને સ્વર્ગ પ્રત્યે ગયા. પવિત્ર ચારિત્રવાલા મિત્ર સાધુ પણ આયુષ્ય પૂર્ણ થયે શુભ ભાવથી મૃત્યુ પામીને સ્વર્ગમાં દેવતાપણે ઉત્પન્ન થયો, હવે સામાદિત્યને જીવ સ્વર્ગથી ચવીને અનાર્ય એવા આદન દેશમાં આકિ નામના ભૂપતિને આદ્રકુમાર નામે શ્રેષ્ઠ પુત્ર થયો. મિત્રને જીવ પણ સ્વર્ગથી ચવી શ્રેણિક રાજાની નંદા રાણીને અભયકુમાર નામે પવિત્ર પુત્ર થયો, છેવટ બંધુમતી સાધ્વીને જીવ પણ સ્વર્ગથી આવી વસંતપુરમાં ધનશ્રી નામે શ્રેષ્ઠી પુત્રી થઈ. ઉત્તમ પુણ્યના પેગથી વૃદ્ધિ પામતા આદ્રકકુમાર અનુક્રમે અનુપમ કલાકેલિના મંદીર રૂપ વન અવસ્થા પાપે. આ વખતે શ્રી શ્રેણિક મહારાજાએ પૂર્વથી ચાલતી આવતી પ્રીતિની વૃદ્ધિને અર્થે હર્ષથી આદ્રકી રાજાને ભેટ મોકલી. આ વખતે શ્રી માન આકકુમાર પોતાના પિતા પાસે બેઠો હતો. તેથી તે આવેલી ભેટ જોઈ વિસ્મયથી વિચાર કરવા લાગ્યું “ શ્રીશ્રેણિક ભૂપતિ હમણાં હેટ રાજા સંભલાય છે. અને તે હારા પિતાને મિત્ર છે તે હારે પણ તેના પુત્રની સાથે મૈત્રી કરવી જોઈએ. ” આમ ધારી તેણે ભેટ લઈ આવેલા માણસને પોતાના મહેલમાં બેલાવીને પૂછ્યું કે “ શ્રી શ્રેણિક રાજાને કોઈ એવો પુત્ર છે કે જે સદ્દગુણની સાથે હું પણ મૈત્રી કરું ? ” શ્રી શ્રેણિક રાજાને મહા બલવંત એવા ઘણુ પુત્રો છે. પરંતુ તેમાં સુકૃતી, સર્વ ગુણયુક્ત, મિત્ર ઉપર સ્નેહ રાખનારે અને કર્યા ગુણને જાણુ એ અભયકુમાર નામનો મુખ્ય પુત્ર છે. ” અભયકુમારનું નામ સાંભલી આદ્રકકુમાર પૂર્વ જન્મના અનુરાગથી બહુ આનંદ પામ્યો. પછી તેણે તે રાજપુરૂને કહ્યું. “હે ભદ્રો ! તમે જ્યારે પિતાના પુર પ્રત્યે જાઓ ત્યારે અભયકુમાર માટે હારી ભેટ તથા પત્ર લઈ જજો. તે વિના તમારે જવું નહી. વલી તમારે તે મિત્રને હારા સ્નેહ પૂર્વક આદરથી પ્રણામ કહેવા. ” પછી રાજ પ્રસાદને લઈ તે શ્રેણિક રાજાના પુરૂષો પોતાના પુર પ્રત્યે જવાની તૈયારી કરતા આદ્રકકુમાર પાસે આવીને આ પ્રમાણે કહેવા લાગ્યા. “ હે કુમાર! અભયકુમાર માટે ભેટ અને પત્ર આપો. અમે નિચે આજે રાજગૃહ નગર પ્રત્યે જવાના છીએ.” પછી અતિ હર્ષ પામેલા આદ્રકકુમારે પોતે મિત્ર અભયકુમાર માટે ભેટ સહિત પત્ર તે રાજપુરૂષને આપે. રાજપુરૂષે ચાલ્યા અને થોડા દિવસમાં રાજગૃહ નગર પ્રત્યે આવી પહોંચ્યા. ત્યાં તેઓએ આદન દેશના અધિપતિના સર્વ સમાચાર હર્ષપૂર્વક શ્રેણિક રાજાને કહ્યા. અને આદ્રકુમારે એકલાવેલ પત્રસહિત ભેટ અભયકુમારને આપી. અભયકુમારે કહ્યું. “ હે ભદ્રો ! આ ભેટ કેની છે અને Page #139 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૮ ) શ્રીઋષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ આ પત્ર પણુ કાણે મેકલાવેલા છે તે હમણાં સ્પષ્ટ કહેા ? ” રાજપુરૂષોએ કહ્યુ. “ હે નરેશ્વર ! આદન દેશના આકિ ભૂપતિના પુત્ર આદ્રકકુમારે એ બન્ને વસ્તુ આપના માટે માકલી છે. ” એમ કહીને તે સર્વે રાજપુરૂષા, અભયકુમારને નમસ્કાર કરી ઉભા રહ્યા. પછી અભયકુમારે સત્કાર કરી રજા આપેલા સર્વે પુરૂષષ સતાષ પામતાં છતાં પાત પાતાના ઘર પ્રત્યે ગયા. આવા હવે પાછલ અભયકુમાર ભેટમાં આવેલી મુક્તાફલાદિ અમૂલ્ય વસ્તુ જોઈ હર્ષ પામતા છતા પોતે આર્દ્ર કુમારે મેકલેલા પત્ર વાંચવા લાગ્યા. “ પ્રેમ રૂપ અમૃતના સમુદ્ર સમાન હૈ બંધુ અભયકુમાર ! તમારૂં નામ સાંભલવાથી હું તમારે વિષે બહુ અનુરક્ત થયેા છું. માટે હવે પછી તમે મ્હારા મિત્ર અને ઇષ્ટ ખ છે. અહા ! સર્વથી નિવૃત્ત થયેલું મ્હારૂં મન તમારે વિષે લીન થયું છે. ” પત્રને વાંચી અભયકુમાર વિચારવા લાગ્યા. “ જો કે આ આર્દ્ર કુમાર મારી સાથે મૈત્રી કરવા ઇચ્છે છે. તેા એ નિશ્ચે આસન્નસિદ્ધિવાળા હોવા જોઇએ. કારણ મારી સાથે મહુલ કમી જીવ મૈત્રી કરતા નથી. હું જાણુ છું કે તેણે પૂર્વ ભવમાં વ્રતની બહુ વિરાધના કરી છે અને તેથીજ તે અનાર્ય દેશમાં મ્લેચ્છ કુલને વિષે ઉત્પન્ન થયા છે. માટે મ્હારે એને નિશ્ચે સર્વ ઉપાયવડે પ્રતિબેાધ પમાડવા. કારણ એમ ન કરૂં તા એને મ્હારી સાથે મૈત્રી કર્યાના લાભ શા ? ” આવી રીતે વિચાર કરીને અભયકુમારે હર્ષથી સુવર્ણની શ્રી આદિનાથની જટાવાલી રમ્ય પ્રતિમા કરાવી. પછી તેણે પધાણું ઘટાદિ નાના પ્રકારનાં ઉપકરણુસહિત તે પ્રતિમા એક પેટીમાં મૂકી પેટીને ખરાખર અધ કરી અને પેાતાના સેવકાને ખેલાવીને કહ્યુ કે “ આ પેટી લઈ તમે આદન દેશમાં જાએ અને ત્યાં આર્દ્રકિ ભૂપના પુત્ર અકકુમારને તે પેટી આપીને કહેજો કે તમારે આ પેટી એકાંતે ઉઘાડવી. તેમજ અભયકુમારના સાધુ પુરૂષોને આભૂષણરૂપ પ્રણામ અંગીકાર કરવા.” આવી અભયકુમાર મંત્રીની શિખામણુ લઇ તે રાજપુરૂષા શુભ દિવસે આદન દેશ તરફ વિદાય થયા. અનુક્રમે તેઓએ આદનદેશ પ્રત્યે જઈ આ કુમારને પ્રણામ કરી તેની આગળ પેટી મૂકીને કહ્યુ કે “ હે સ્વામિન ! આપના મિત્ર અભયકુમારે પ્રેમથી આ ભેટ આપને માકલાવી છે આપે આ પેટી એકતમાં ઉઘાડવી અને તેની અ ંદર રહેલી વસ્તુ યત્નથી લેવી. ” રાજપુરૂષોનાં આવાં વચન સાંભળી તથા પેટીરૂપ ભેટ જોઇ અત્યંત સ ંતુષ્ટ થએલા આદ્ર કુમારે તે રાજપુરૂષોને કહ્યું. “ હું ધન્ય છું, કૃતપુણ્ય છું તેમજ આજે મ્હારા જન્મ સલ થયા. કારણકે અક્ષયકુમારે આવી ભેટ મેાકલી મ્હારા ઉપર અનુગ્રહ કર્યો છે. ” એમ કહી ષિત હૃદયવાલા આ કુમારે અન્ન, વસ્ત્ર આભૂષાદિકથી તે રાજપુરૂષોને સત્કાર કરવા પૂર્વક તુરત વિદ્યાય કર્યો. પછી હર્ષિત મનવાલા આદ્ર કુમારે તે પેટીને એકતમાં લઈ જઇ ઉઘાડી તો તેમાં તેમણે પધાણું, ઘટા વિગેરે નાના પ્રકારના ઉપકરણા સહિત સુવર્ણમય શ્રી અદિનાથની પ્રતિમા દીડી. “ મ્હારા પ્રિય મિત્ર અક્ષય ' Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રીઆદ્ધમાર નામના મુનિવરની કથા. (૧૯) કુમારે આ તે શું આભૂષણ મોકલ્યું હશે?” એમ વિચાર કરતા આદ્રકુમારે પિતાના હાથ, પગ, મસ્તક, કંઠ, હદય અને શ્રવણાદિકને વિષે તે સુવર્ણમય જિનપ્રતિમા બાંધી જોઈ પણ તેથી તે કાંઈ શેભા પાપે નહીં. પછી તે પ્રતિમાને પોતાની સામે બાજઠ ઉપર મૂકી અને નિહાળી ઉહાપોહ કરતા શુદ્ધ બુદ્ધિવાલા તે આદ્રકુમારને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તે વિચાર કરવા લાગ્યો કે “અહો ! માન દુર્ગચ્છા કરવાથી સંયમને વિરાધે હું અનાર્ય દેશમાં ઉત્પન્ન થયો છું. માટે ધિક્કાર છે મને, પરંતુ ધન્ય છે તે એક જ છે કે જે અભયકુમારે શ્રી અરિહંતની પ્રતિમા મોકલી મને પ્રતિબોધ પમાડી હારા ઉપર ઉપકાર કર્યો. હવે પછી એ હારે પરમ મિત્ર છે. કારણ એણે મને ધર્મ પમાડી મારા ઉપર બહુ ઉપકાર કર્યો છે. કહ્યું છે કે – कस्तस्मात्परमो बंधुः, प्रमादाग्निप्रदीपिते ॥ यो मोहनिद्रया सुप्तं, भवगेहे प्रबोधयेत् ॥१॥ પ્રમાદરૂપ અગ્નિથી બળતા સંસાર રૂપ ઘરને વિષે મેહરૂપ નિદ્રાથી સુતેલા પુરૂષને જે જગાડે તેના વિના બીજો કયે ઉત્તમ મિત્ર છે? અર્થાત્ કઈ નથી. માટે હવે હું આર્ય દેશ પ્રત્યે જઈ સંયમ લઈશ.” આ પ્રમાણે વિચાર કરી તથા તે સુવર્ણરૂપ જિનેશ્વરની પ્રતિમાનું ભક્તિથી પૂજન કરી આદ્રકુમાર પિતાના પિતાને કહેવા લાગ્યા. “હે તાત ! અભયકુમાર મિત્રે મહારી સાથે એવી પ્રીતિ કરી છે કે હું તેના વિના રહી શકતો નથી. માટે આપ મને એક વખત આજ્ઞા આપે કે જેથી એકવાર તેને મળી ઝટ પાછા અહિં આવું.” પિતાએ કહ્યું. “હે વત્સ! તેં એ રોગ્ય કહ્યું છે. પણ તે અમને સુખકારી નથી, કારણ અમારા શત્રુઓ પગલે પગલે હોય છે. રાજ્યના સર્વ ભારને ધારણ કરવામાં સમર્થ એવો તું અમારે એકને એક પુત્ર છે માટે ત્યારે સર્વથા અભયકુમારની પાસે જવું નહીં. હે વત્સ! ત્યારે અહિં. યાંજ રહીને અભૂત વસ્તુ મેકલવાથી તેની સાથે પ્રીતિ વધારવી.” પિતાએ આ પ્રમાણે નિષેધે એટલે ભવથી ઉદ્વેગ પામેલો તે આદ્રકુમાર બહુ શેકાતુર થયે. આદ્રકિ ભૂપના મનમાં આ વાત જાણવામાં આવી તેથી તેણે પુત્રના રક્ષણ માટે તેની પાસે પોતાના પાંચસે સુભટો રાખ્યા. જેમ તારાઓ ચંદ્રને વિટલાઈને રહે તેમ તે પાંચસે સુભટે હંમેશાં આદ્રકુમારને વિટલાઈને રહેતા હતા. પછી શંકાયુક્ત ચિત્તવાળે બુદ્ધિવાળે અને કાર્યને જાણ એ આદ્રકકુમાર પાંચસે સુભટેની સાથે હંમેશાં નગરની બહાર અશ્વ ખેલાવવા જવા લાગ્યો. સુભાટે જોતાં છતાં શુદ્ધ બુદ્ધિવાલો આદ્રકકુમાર પોતાના અશ્વને ખેલાવતે ખેલાવતો પિતે દિવસે દિવસે વધારે વધારે દૂર જાય અને પાછો આવે. “અહો ! આ કુમાર અશ્વ ખેલાવવાનું કે સારે અભ્યાસ કરે છે ?” એ તેણે હમેશાં તે સર્વે સુભટેના ૧૭ Page #141 -------------------------------------------------------------------------- ________________ (૧૩૦) શ્રી રષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ, મનમાં વિશ્વાસ ઉત્પન્ન કર્યો. પછી આદ્રકુમારે ગુપ્ત રીતે પોતાના વિશ્વાસુ પુરૂ પાસે જિનપ્રતિમાસહિત બહુ રત્નાદિ વસ્તુઓથી ભરપુર એવું એક વહાણ તૈયાર કરાવ્યું. અને પિતે અશ્વ ખેલાવવાના મીષથી નાસી જઈ તુરત વહાણ ઉપર ચડી વિદાય થયા. કેટલાક દિવસે તે આર્યદેશ પ્રત્યે આવી પહોંચ્યો. પછી તે આદ્રકકુમાર તુરત અભયકુમાર તરફ જિનપ્રતિમા મોકલી, સાત ક્ષેત્રમાં રત્નાદિ સર્વ દ્રવ્યને વ્યય કરી અને જેટલામાં વ્રત લેવા માટે પંચમુખી લેચ કરે છે તેટલામાં આકાશમાં રહેલી શાસનદેવીએ તેને કહ્યું કે “હે આદ્રકુમાર ! હજુ ત્યારે ઉગ્ર એવું ભેગાવલી કમ બાકી છે માટે તું હમણું મુક્તિને પ્રતિબંધ કરનારું વ્રત ન અંગીકાર કર. કારણ કે વતની વિરાધના કરતાં વ્રત ન લેવું તે વધારે સારું છે.” દેવતાનું કહેવું સાંભળી આદ્રકુમારે વિચાર્યું જે “શું હારૂં ભેગાવલી કર્મ એવું સમર્થ છે કે તે હારા તપની આગળ ટકી શકે? આમ ધારી જાતિસ્મરણ જ્ઞાનથી જાણે છે પૂર્વ ભવને સાધુને આચાર જેણે એ તે આદ્રકુમાર, તુરત વ્રત અંગીકાર કરી ચાલી નિકળ્યો. રાજગૃહ નગર તરફ જતા એવા તે સાધુના આચારવાળા મહામુનિને રસ્તામાં વસંતપુર નગર આવ્યું. પછી તે નગરની બહારના દેવમંદિરમાં આદ્રકુમાર મુનિ જેટલામાં મેરૂ પર્વતની પેઠે નિશ્ચલપણે કાયોત્સર્ગ રહ્યા, તેટલામાં શ્રેષ્ઠીપુત્રી ધનશ્રી કે જે તેમના પૂર્વભવની સ્ત્રી થતી હતી તે બાલિકા બીજી કેટલીક કન્યાઓની સાથે ત્યાં ક્રીડા કરવા આવી. પછી તે કન્યાઓ પરસ્પર “હે સખિઓ ! આપણે સારા વરને વરીએ” એમ કહીને તેણીઓએ દેવમંદીરની અંદર રહેલા સ્તંભને “આ હારે પતિ, આ મ્હારે પતિ” એમ કહીને વર્યા. અંધકારને લીધે ધનશ્રીને એકે સ્તંભ મલ્યો નહીં તેથી તેણુએ તુરત આદ્રકકુમારને પકડી “આ હારે પતિ ” એમ કહી જેટલામાં અંગીકાર કર્યો તેટલામાં આકાશમાં ઉભેલા દેવતાએ કહ્યું “આ સર્વે કન્યાઓએ મુગ્ધપણાથી વેગવડે સ્તંભેનેજ વર્યા પણ ધનશ્રીએ તે ત્રણભુવનમાં શ્રેષ્ઠ એ વર વર્યો. ” એમ કહીને દેવતાઓએ આકાશમાં દેવદુંદુભિને શબ્દ કરી સાડી બાર કોડ સોનૈયાની વૃષ્ટિ કરી. દેવદુંદુભિને શબ્દ સાંભલી ધનશ્રી આદ્રકુમાર મુનિના ચરણમાં પડી અને તે મહામુનિના પગને મજબુત પકડી સ્થિર થઈ. ઉત્તમ બુદ્ધિવાળા આદ્રકુમાર મુનિ પણ મહા ઉપસર્ગ પ્રાપ્ત થયે જાણ કષ્ટથી ધનશ્રીના હાથમાંથી પોતાના ચરણને છોડાવી તુરત અન્યત્ર વિહાર કરી ગયા. હવે વસંતપુર ભૂપાલ રત્નાદિની વૃષ્ટિ સાંભલી તુરત તે લેવા માટે ત્યાં આવ્યું. પણ શાસનદેવીએ નિવાર્યો અને કહ્યું કે “હે ભૂપતિ ! મેં એ ધનશ્રી સુકન્યાને પાણિગ્રહણમાં તે સુવર્ણ રત્નાદિ સર્વ આપ્યું છે માટે તે લેવાને બીજાને અધિકાર નથી.” શાસનદેવીનાં આવાં વચન સાંભલી વસંતપુર ભૂપતિ પાછો ચાલ્યો ગયે. ધનશ્રીએ પણ રત્નાદિ સર્વ દ્રવ્ય લઈ ઘરે આવી પોતાના પિતાને સંપ્યું.. પછી અનેક ધનવંત શ્રેષ્ઠીઓ પિતાના પુત્રને અર્થે તે ભાગ્યવતી કન્યાનું માથું Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રીઆમારુ નામના મુનિવરની કથા (૧૩૧) કરવા ધનશ્રીના પિતા પાસે તેના ઘરે આવવા લાગ્યા. તેઓને આવીને ગયા જાણું ધનશ્રીએ પોતાના પિતાને પૂછયું. “હે તાત ! તે સર્વ વ્યવહારીઆઓ આપણું ઘરે શા માટે આવ્યા હતા ? ” શ્રેષ્ઠીએ કહ્યું. “ હે પુત્રી ! આ સર્વે પુરૂષ પાત પોતાના પુત્રને અર્થે હારું માગું કરવા આવ્યા હતા, માટે હવે તું ત્યારે પોતાને ભાવ મને જણાવ. ” ધનશ્રીએ કહ્યું. નિર્મલ કુલમાં ઉત્પન્ન થએલી ઉત્તમ કન્યાએનું એકવાર પાણીગ્રહણ થાય છે. જેના પાણગ્રહણ વખતે દેવતાએ મને સાડાબાર કોડ દ્રવ્ય આપ્યું છે, તેજ મારે આ ભવને પતિ છે. અન્યથા મારે જવાલાથી વિકરાલ એ અગ્નિ જ શરણ છે. માટે તમારે મારા બીજા વરને માટે જરાપણું ચિંતા કરવી નહિ, ” પુત્રીને આ કદાગ્રહ જાણું શ્રેષ્ઠીએ કહ્યું. “નિસ્પૃહી એવા તે સાધુ હારે પાણગ્રહણ શી રીતે કરશે ? વલી પિતાની મેળે હારા હાથમાંથી પિતાના પગ છોડાવી રાત્રીને વખતેજ નાસી ગએલા તે એકલા અને અસ્થિર મુનિને શી રીતે લખી શકાય ? ” ધનશ્રીએ કહ્યું. “ એમને હુંજ લખીશ, કારણ મેં વિજલીના પ્રકાશથી એ મહા મુનિના પગને વિષે પદ્મ દીઠું છે.” પિતાએ કહ્યું. “હે વત્સ ! જે. એમ છે તે તું મારી દાનશાલામાં રહી નિરંતર યાચક જનેને સ્વેચ્છા પ્રમાણે દાન આપ, અને આપવાને વખતે નિત્ય સાવધપણુથી તેને લખવા માટે સર્વ યાચકોના પગ જે. કદાચિત હારા ભાગ્યયોગે જે તે મુનિ અહિં આવી ચડે તે હારે મને ઝટ નિવેદન કરવું. ” પિતાની તે આજ્ઞા માન્ય કરી ધનશ્રી સ્વેચ્છા પ્રમાણે યાચક જનને દાન આપતી છતી દાનશાલામાં રહેવા લાગી. હવે અભયકુમારને મલવા માટે જતા એવા આદ્રકુમાર મુનિ, હંમેશાં રાજગૃહ નગર તરફ પગ રાખીને રાત્રીએ સુતા. એક દિવસ તે મહા મુનિનું ઉગ્ર એવું ભેગાવલી કર્મ ઉદય આવ્યું જેથી રાત્રીએ સુતેલા તે મુનિના પગને સ્થાનકે મસ્તક આવી ગયું. પછી તે મહામુનિ પિતાના પગને અનુસાર હંમેશની માફક ચાલવા લાગ્યા અને કેટલેક દહાડે પાછા વસંતપુર નગરે આવી પહોંચ્યા. ત્યાં પોતાના ભેગાવલી કમેં મેરેલા તે ધીર મહા મુનિ, ભિક્ષાને અર્થે ધનશ્રીની દાનશાલા પ્રત્યે ગયા. શુદ્ધ ભજન વહોરાવતી એવી ધનશ્રીએ તે મુનિના ચરણમાં પદ્મ દીઠું, તેથી તેણુએ તુરત તે મહામુનિને ઓળખ્યા. તુરત પોતાના પિતાને મુનિના આગમનની વાત જણાવીહર્ષના આંસુને વિસ્તાર કરતી ધનશ્રી મુનિના ચરણમાં પડી કહેવા લાગી કે “હે સ્વામિન્ ! તે રાત્રીએ હારા હાથમાંથી બલવડે પોતાના પગ છોડાવી નિરાશ્રિત એવી મને ત્યજી દઈ ચાલ્યા ગયા હતા, પણ આજે શીરીતે જશે? શ્રેષ્ઠી પણ રાજા વિગેરેને સાથે લઈ ત્યાં આવ્યું અને આદ્રકુમાર મુનિને પ્રણામ કરી હાથજોડી કહેવા લાગ્યો. કરૂણરસના સમુદ્ર અને વિશ્વના જીને હિતકારી છે મુનીશ્વર! તમારાજ એક શરણે રહેલી આ બાળાને તમે પરણશે નહીં તે નિચે તે અગ્નિમાં પ્રવેશ કરી પિતાના પ્રાણ ત્યાગ કરશે. કારણ એ તમારા વિના બીજા પતિને Page #143 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૨ ) શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તમ. ઈચ્છતી નથી. માટે હું ઉત્તમ પુરૂષ! કૃપા કરી તેનું પાણીગ્રહણ કરી, કે જેથી તમને ઘેાર એવું સ્રીહત્યાનું પાપ ન લાગે ” ભૂપતિએ પણ તેમજ કહ્યુ, તેથી આદ્રકુમાર મુનિએ પેાતાના ભાગાવલી કર્મના ઉદય જાણી તથા દેવતાના વચનનુ સ્મરણ કરી તેજ વખતે ધનશ્રીનેા પાણી ગ્રહણ કર્યો પછી દેવતાએ પૂર્ણ આપેલી સંપત્તિવાલા આ કુમારે તે ધનશ્રીની સાથે બહુ લાગો ભાગવ્યા. કેટલાક કાલે તેઓને ઉત્તમ લક્ષણુવાલા પુત્ર થયા. અનુક્રમે વૃદ્ધિ પામતા તે પુત્ર જ્યારે પાંચ વર્ષના થયા ત્યારે આ કુમારે પાતાની પ્રિયા ધનશ્રીને કહ્યુ કે “ હું પ્રિયે ! હવે તને નિર ંતર આધાર રૂપ આ પુત્ર થયા છે, માટે મને ફરી દીક્ષાને માટે આજ્ઞા આપ, કારણુ મેં વ્રતને માટેજ પ્રથમ મ્હારૂં મ્હાટુ રાજ્ય ત્યજી દીધું છે.” તપાવેલા કથીર સરખા પતિના વચનને નહિ સદ્ભુતી ધનશ્રી વિચારવા લાગી. “ ધિક્કાર છે મને જે મ્હારા કુકર્મના ઉદય થયા. હમણાં પતિ વ્રત લેવા તૈયાર થયા, પુત્ર ખાલ છે અને હું નવચાવના છું તેથી હું નથી જાણતી કે શું થશે.” પછી તત્કાલ ઉત્પન્ન થએલી બુદ્ધિવાળી ધનશ્રી પુત્રને કાંઠે શીખવાડી પતિ સુઈ ગયે છતે પાતે કાંતવા લાગી. આ વખતે પુત્ર નિશાળેથી આવ્યેા અને માતાને કાંતતી જોઇ ગાઢ સ્વરથી કહેવા લાગ્યા. “ અરે માતા ! ગરીબ માણસને ચેાગ્ય એવું આપણા ઘરને વિષે આ કાંતવું શું ?” માતાએ કહ્યું “ હે વત્સ દ્ઘારા પિતા હમણાં દીક્ષા લેવાના છે અને તું માળ હાવાથી દ્રવ્ય કમાવા શિખ્યા નથી માટે નિશ્ચે કાંતવાથી મ્હારા નિર્વાહ થશે.” પુત્ર કહ્યું “ હે માત ! ત્હારે આવું અમાંગલિક ન મેલવું. હું ખંધનથી ખાંધીને મ્હારા પિતાને ઘેર રાખીશ. હું માત ! તું હમણાં મને ઝટ સૂતરની દડી આપ કે જે સ્તરથી હું મ્હારા પિતાને હમણાંજ બાંધી લઉ” પછી માતાએ પુત્રને સુતરની દડી આપી. પુત્ર સુતરના ત્રાગથી જેટલામાં પેાતાના પિતાને ખાંધે છે તેટલામાં કપટનિદ્રાથી સૂતેલા આ કુમાર આ સર્વ વાત સાંભળી માહથી પાતાના મનમાં વિચાર કરવા લાગ્યા. “ હમણાં પુત્ર મને જેટલા ત્રાગથી વિટશે તેટલા વર્ષ સુધી મ્હારે નિશ્ચે ગૃહવાસસાં રહેવું.” આ વખતે પુત્રે તેમને સૂતરના ત્રાગથી તુરત ખાર વાર વીંટી લીધાં. પછી તુરત આ કુમારે ઉઠીને તથા સૂતરના ત્રાગ ગણીને તે પેાતાની પ્રિયાને કહ્યુ “ હે ભદ્રે ! પુત્રે મને સૂતરના ખાર ત્રાગવડે વિયેા છે. માટે હું' ખાર વર્ષ સુધી ગૃહવાસમાં રહીશ. જેથી તું ચિત્તમાં ખેદ્ય ન કરતાં હર્ષ પામ.” પછી સંતુષ્ટ થએલી ધનશ્રીએ પુત્રને આલિંગન કરીને કહ્યું. “ હે વત્સ ! ત્હારા સમાન ખીજો કર્યેા પુત્ર હાય કે જેણે માતાની આશા પણ પૂર્ણ કરી-” પછી ધનશ્રીની સાથે મરજી પ્રમાણે ભેગ ભાગવતા આર્દ્ર કુમારને સુખમાં એક વર્ષની પેઠે ખાર વર્ષ નીકળી ગયાં. પછી માર વર્ષને અંતે એક દિવસ રાત્રીના પાછલા પહેારે નિદ્રામાંથી જાગૃત થયેલા આ કુમાર મનમાં વિચાર કરવા લાગ્યા. “ હા હા ! મેં નિશ્ચે પૂર્વભવને Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી આદ્રકુમાર નામના મુનિવરની કથા. (૧૩૩) વિષે મહાવત વિરાધ્યું હતું તે કર્મથી હું આ ભવમાં અનાયે દેશમાં ઉત્પન્ન થયો. વળી આ ભવમાં પણ મેં ચારિત્રને ભાંગ્યું તે આવતા ભવમાં હારું કેવું હોટું અશુભ થશે ? માટે હવે શુદ્ધ સંયમને અંગીકાર કરી તેને સાવધાનપણથી પાળું શ્રીજિનેશ્વરોએ પણ આગમમાં કહ્યું છે કે – पच्छावि ते पयाया, खिपं गच्छंति अमरभवणाई ॥ जेसि पिउतवो संजमो अ, खंती अबेंभचेरं च ॥१॥ જેમને વૃદ્ધ અવસ્થામાં પણ દીક્ષા લઈને તપ સંયમ અને બ્રહ્મચર્ય પાલન કરનારા છે, તે શીધ્ર દેવલોકમાં જાય છે. આ પ્રમાણે વિચાર કરી આદ્રકુમાર સવારે પોતાની સ્ત્રીની રજા લઈ અને તેની આજ્ઞાથી વ્રત અંગીકાર કરી રાજગૃહ પ્રત્યે જવા માટે ચાલી નિકળ્યા. હવે એમ બન્યું કે આદ્રકી ભૂપાલે પોતાના કુમાર આદ્રકુમારનું રક્ષણ કરવા માટે જે પાંચસે સુભટો રાખ્યા હતા તે પુરૂષ, રાજકુમાર નાસી જવાથી ભૂપતિના ભયને લીધે વનમાં જતા રહ્યા અને કોઈ વિકરાલ અટવીમાં ચેરને ધંધે કરતા છતા રહેવા લાગ્યા. તે ચેરો જે અટવીમાં નિર્ભયપણે રહેતા હતા તે અટવીમાં એક દિવસ રાજગૃહ નગર પ્રત્યે જવા નિકળેલા શુદ્ધ બુદ્ધિવાળા આદ્રકુમાર આવી પહોંચ્યા. સુભટોએ આવતા એવા આદ્રકુમારને ઓલખ્યા, તેથી તેઓએ હર્ષના આંસુને વર્ષાદ કરતા છતા ભક્તિથી તેમને નમસ્કાર કર્યો. પછી આદ્રકુમારે તેઓને એવી ધર્મદેશના આપી કે તેઓએ તુરત તેમની પાસે વ્રત અંગીકાર કર્યું. ત્યાંથી અનુક્રમે પાંચસો શિષ્ય સહિત જતા એવા આદ્રકુમાર મુનિને રસ્તામાં પિતાના શિષ્યના સમૂહ સહિત ગોશાળે મળે. ગોશાળા શ્રીજિનેશ્વરના દોષો પ્રગટ કરતું હતું. તેને તે મહા મુનિએ પ્રતિષેધે. જેથી અતિ ગલી ગએલા માનવાળા, પ્રતિયુક્તિથી પરાડમુખ થએલે અને આદ્રકુમારની યુક્તિથી હારી ગએલો ગશાળ નાસીને ક્યાંઈ જતો રહ્યો. પછી આદ્રકુમાર જેટલામાં રાજગૃહની પાસે આવ્યા તેટલામાં કેટલાક તાપસેએ પિતાના આશ્રમમાં એક હસ્તિને મારી નાખેલો અને બીજાને દ્રઢ બંધનથી બાંધેલે તેમણે જોયે. તાપસેના હૃદયને ભાવ એવો હતો કે “ બહુ જીવન વિનાશ કરવાથી બહુ પાપ લાગે માટે એક પ્લેટે જીવ મારો.” આવા વિચારથી તેઓએ એક હસ્તિને મારી નાખ્યું હતું અને બીજાને બાંધીને પિતાની પાસે રાખ્યો હતો. આ વખતે રાજગૃહ નગર પ્રત્યે જતા એવા આદ્રકુમાર મુનિ પિતાના શિષ્ય સહિત તાપસીના આશ્રમમાં આવ્યા, એટલે પેલો બાંધેલે હસ્તિ પિતાના મનમાં વિચાર કરવા લાગ્યું કે હું બંધનથી મુકાવું તે આ મહા મુનિને વંદના Page #145 -------------------------------------------------------------------------- ________________ (૧૩૪ ) શ્રીહમિડલ કૃત્તિ ઉત્તસદ્ધ. કરું.” હસ્તિ આ વિચાર કરતો હતો એટલામાં તે આદ્રકુમાર મુનિના માહા મ્યથી તેના સર્વ બંધે ત્રુટી ગયા. જેથી તે હસ્તિ આદ્રકુમાર મુનિને નમસ્કાર કરી વનમાં જતો રહ્યો. તાપસી, આદ્રકુમાર મુનિનું આવું માહાસ્ય જોઈ તેમની પાસે આવ્યા એટલે તે મહા મુનિએ તેમને યુક્તિથી પ્રતિબંધ પમાડયા. હવે આદ્રકુમાર મુનિનું આગમન જાણી તથા હસ્તિને છોડાવવાની વાત સાંભળી શ્રેણિક તથા અભય કુમારાદિ બહુ જનોએ હર્ષથી ત્યાં આવી ઉચ્છલતા પ્રેમચુત માંચવાલી ભક્તિથી નમસ્કાર કરી તે મુનીશ્વરને પૂછયું કે “હે આદ્રકુમાર મુનિ ! તમે હસ્તિને શી રીતે છોડાવ્યો?” આદ્રકુમાર મુનિએ કહ્યું “હે મહારાજ ! બંધનથી હસ્તિને છોડાવવું મને દુષ્કર લાગ્યું નહીં, કારણ તપને પ્રભાવ વિચિત્ર છે. પરંતુ હે ભૂપતિ ! મેં નહિ છેદી શકાય એવા જે તંતુરૂપ લતા પાશ છેદ્યા છે તેજ મને બહુ દુષ્કર લાગે છે” શ્રેણિક રાજાએ “એ શી રીતે ?” એમ પૂછયું એટલે આદ્રકુમારે તેમની પાસે પોતાને સઘળો વૃત્તાંત કહીને ફરીથી કહ્યું કે “હારા પુત્રે મને સૂતરના તાંતણાથી બાર વાર બાંધે હતા તે બંધન હું મહાદુઃખથી બાર વર્ષે છેદી શક્યો છું. હે નરાધીશ ! એ બંધનની આગળ આ હસ્તિનું બંધન શા હીસાબમાં છે.” આદ્રકુમારનું આવું વૃત્તાંત સાંભળી શ્રેણિકાદિ સર્વે માણસે બહુ વિસ્મય પામ્યા. પછી તે આદ્રકુમાર મહા મુનિની ધર્મદેશના સાંભળી વૈરાગ્ય પામેલા શ્રેણિકાદિ સર્વે ને પિત પિતાના ઘરે ગયા. આદ્રકુમારે પણ પિતાના સર્વ શિ સહિત શ્રીવીરપ્રભુ પાસે આવી સંયમ અંગીકાર કર્યું. નિઃસંગપણે ઘેર તપ કરતા એવા તે મહામુનિ સર્વ કર્મને ક્ષય કરી મોક્ષપદ પામ્યા. હે ભવ્યજનો! જે અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા અને અભય કુમાર મંત્રીએ મોકલેલી શ્રી આદિનાથની સુવર્ણ પ્રતિમા જોઈ પૂર્વ ભવનું જાતિસ્મરણ જ્ઞાન પામ્યા તેમજ સમકીત પામ્યા પછી આર્ય દેશમાં આવી દીર્ઘકાલ પર્યંત ચારિત્ર પાળી નિર્વાણપદ પામ્યા. તે શ્રી આદ્રકુમાર મુનિને પોતાની શુદ્ધિને અર્થે પ્રણામ કરે. 'श्रीआर्द्रकुमार नामना मुनिवरनी कथा संपूर्ण. नालंदाए अद्धत्तेरस-कुलकोडिकयनिवासाए ॥ पुच्छिअ गोअमसामी, सावयवयपच्चरकाणविहि ॥ १०१॥ जो चरमजिणसमीवे, पडिवन्नो पंचजामिश्र धम्मं ॥ पेढालपुत्तमुदयं, तं वंदे मुणिअसयलनयं ॥ १०२॥ સાડાબાર કોડ શ્રાવક કુલના નિવાસ સ્થાન એવા નાલંદા પાડામાં શ્રી ગીતમર્ચવામીને શ્રાવકત્રતના પચ્ચખાણની વિધિ પૂછી જેણે શ્રી વીરપ્રભુ પાસે પંચ મહાત Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉદય નામ મુનિવરની કથા. (૧૩૫ રૂપ ધર્મ અંગીકાર કર્યો. તે સર્વ નયના જાણે એવા પેઢાલપુત્ર ઉદય મુનિને હું વંદના કરું છું. તે ૧૦૧–૧૦૨ છે શ્રી “” નામના મુનિવરની થાશ રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તેને ચિલ્લણાદિ બહુ રાણીઓ હતી અને અભયકુમાર નામને પુત્ર મંત્રીપદ ભગવતો હતો. એકદા તે નગરમાં નાલંદ નામના પાડે શ્રી તમાદિ પરિવારથી વિંટાએલા શ્રી મહાવીર પ્રભુ સમવસર્યા. “ હું પહેલે, હું પહેલો ” એવા આગ્રહથી શ્રેણિક ભૂપતિ વિગેરે બહુ જને ત્યાં આવી શ્રી વિરપ્રભુને વંદના કરી યોગ્ય સ્થાનકે બેઠા. આ વખતે પેઢાલનો પુત્ર ઉદય, શ્રી ગામ પાસે આવીને શ્રાવકના વ્રતની વિધિ પૂછવા લાગ્યો. પછી ગૌતમસ્વામીએ તેમની આગલ વિસ્તારથી તેરસેં ક્રોડ શ્રાવકના વ્રતના ભાંગા નિરૂપણ કર્યા. તે સાંભળીને પ્રતિબંધ પામેલે ઉદય વૈરાગ્યને પામ્યું. પછી તેણે શ્રી વિરપ્રભુ પાસે પંચ મહાવ્રત રૂપ ધર્મ અંગીકાર કરી મોક્ષપદ મેળવ્યું. . 'श्रीउदय' नामना मुनिवरनी कथा संपूर्ण. आसी सुरसा दिव्वा, सीलं रुवं च जस्स जयपडह ॥ तं निरकंतं वंदे, सिद्धिपत्तं सुजायरिसिं ॥ १०३ ॥ શૃંગારાદિ મનહર રસ, તેમજ જગતમાં પ્રસિદ્ધ એવું શીલ તથા રૂપ વિદ્યમાન છતા જેમણે દીક્ષા લીધી, તે સિદ્ધિપદ પામનારા શ્રી સુજાત મુનિને હું વંદના કરું છું. મેં ૧૦૩ છે આ સુજાત મુનિની કથા વાર્તક મુનિની કથાના અધિકારમાં પૂર્વે કહેલી છે માટે ત્યાંથી જાણું લેવી. खंतिखम उम्गतवं, दुक्करतवतेअनाणसंपनं ॥ किन्नरगणेहि महिअं, सुदंसणरिसिं नमसामि ॥ १०४ ॥ ક્ષમાથી સર્વ સહન કરનારા, ઉગ્ર તપવાલા, દુષ્કર તપતેજ અને જ્ઞાનવડે સંપન્ન તથા કિન્નરસમૂહે પૂજેલા સુદર્શન મુનિને હું નમસ્કાર કરું છું ૧૦૪ गिहिणोवि सीलकणयं, निव्वडियं जस्स वसणकसवट्टे ॥ तं नमामो सिवपत्तं, सुदंसणमुणिं महासत्तं ॥ १०५॥ ગ્રહસ્થાવસ્થામાં પણ જેમનું શીલત્રત રૂપ સુવર્ણ, દુઃખરૂપ કસેટીમાં શુદ્ધ થએલું છે, તે મહા સત્વવંત અને મોક્ષ પામેલા સુદર્શન મુનિને અમે નમસ્કાર કરીએ છીએ. જે ૧૦૫ છે Page #147 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૬ ) શ્રી ઋષિમ’હલવૃત્તિ ઉત્તરાદ્ધ. * श्री 'सुदर्शन' नामना मुनिवरनी कथा આ ભરત ક્ષેત્રમાં ચંપાપુરીને વિષે રાજતેજથી દેદીપ્યમાન એવા ધિવાહન નામના રાજા રાજ્ય કરતા હતા. તેને દેવાંગના સમાન ઉત્તમ રૂપવાલી સંપત્તિથી સર્વને પરાભવ કરનારી અને પ્રેમના પાત્ર રૂપ અભયા નામની શ્રેષ્ઠ પત્ની હતી. તે નગરમાં ઉત્તમ બુદ્ધિવાલા ઋષભદાસ નામે શ્રેષ્ઠી વસતા હતા. તેને અરિહાદાસી નામે સ્રી તથા સુભગ નામના પશુપાલ ( ગાય ભેંસ વિગેરે પયુનું રક્ષણ કરનારા ગાવાલ ) હતા. એકદા શિયાલામાં ઉત્તમ બુદ્ધિવાલા તે સુભગ, પાતાની ગાયાને ચરાવી સાંજે વનમાંથી નગરી પ્રત્યે આવતા હતા એવામાં તેણે માર્ગમાં જિતેન્દ્રિય, જોવા ચાગ્ય શરીરવાલા, વસ્ત્ર આઢયા વિનાના કોઇ એક મુનિને કાયાત્સગે રહેલા દીઠા. સુભગ આસન્નસિદ્ધિ જીવ હાવાથી તે પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે હવણાં મહા દારૂણ તાઢ પડે છે તેા આ મુનિ એ પ્રાણના નાશ કરનારી તાઢને રાત્રીએ શી રીતે સહન કરશે. હા હા ! મેં પૂર્વભવને વિષે કાંઇપણ સુકૃત કર્યું નથી જેથી આ ભવમાં નિત્ય પારકા ઘરને વિષે દાસપણું કરૂં છું. માટે ચાલ હવણાંજ આ કાંખલા વડે એ મહા મુનિના શરીરને ચારે તરફથી એઢાડી હું મ્હારે ઘરે જાઉં અને કાલે સવારે પાળે આવી તે કાંમલે લઈ લઈશ. પણ “ એ મુનિ યાપણાથી આ કાંખલાને અંગીકાર કરશે કે નહીં ? ” આમ વિચાર કરીને તે સુભગ કાંખલાવડે મુનિના શરીરને ચારે તરફથી ઢાંકી ભાવના ભાવતા છતા પોતાના ઘર પ્રત્યે ગયા. કામલે પાસે નહિં. હાવાથી જેમ જેમ સુભગને રાત્રીએ વધારે વધારે તાઢ લાગી તેમ તેમ તે મુનિની અનુમાઇના કરવા લાગ્યો. જો કે સુભગે મુનિને કાંખલા આપવાથી બહુજ થાતું પુણ્ય ઉપાર્યું હતું પરંતુ તેની બહુ અનુમેાદના કરવાથી તે પુણ્યને તેણે મેરૂ પર્વત સમાન મનાવી દીધું. પછી સવારે કૃતાર્થ એવા સુભગે તેજ પ્રકારે કાયાત્સગે ઉભા રહેલા મુનીશ્વરને નમસ્કાર કરી જેટલામાં તેમના શરીર ઉપરથી પેાતાના કામલાને લઇ લીધે તેટલામાં જાગ્રત થએલા તે મુનીશ્વર “ તમો તાળ એ પદના ઉચ્ચાર કરી ઉત્તમ પક્ષીની પેઠે આકાશમાં ઉડી ગયા. પછી સુભગ વિચાર કરવા લાગ્યા “ નિશ્ચે એ મહાત્માએ દયાથી મને સક્ષેવડે આકાશ ગામિની વિદ્યા આપી. માટે હવે હું સાવધાનપણે એ વિદ્યાને ભણું જેથી તે વિદ્યા મને પણ કાલે કરીને નિશ્ચે સિદ્ધિ આપશે ” પછી નિરંતર નવકારના આદિ પદને વારંવાર ઉચ્ચાર કરતા સુભગને સાંભળી શ્રેષ્ઠીએ તેને હર્ષોંથી હ્યુ, “ મનેાહર આકૃતિવાલા હૈ સુભગ ! તું સમનેરથ પૂર્ણ કરનારા આ Page #148 -------------------------------------------------------------------------- ________________ www wwwwwwwww * ૧૧ સુદર્શન નામના મહર્ષિના થા. (૧૩૭) નવકાર રૂપ મહા મંત્રને નિરંતર ભણુ, કે જેથી તને સિદ્ધિ થાય.” શ્રેષ્ઠીની પાસે સર્વ નવકાર ભણીને સુભગ ભાવથી આવતાં જતાં તેને જ ગણવા લાગે. એકદા વષકાલે નદીના સામે કાંઠે કોઈના ખેતરમાં ગએલી ભેંસોને પાછી વાળવા માટે આ કાંઠે ઉભેલા શુભ હૃદયવાલા સુભગે નવકાર મંત્રને ઉંચે સ્વરે શબ્દ કરી નદીમાં ઝંપાપાત દીધો. તે વખતે તે કાદવથી મેલા એવા જલમાં રહેલા ખેલાથી હૃદયમાં વિધા જેથી તે તુરત મૃત્યુ પામે. પછી સુભગને જીવ પોતાના પુષ્ટ પુર્યોદયથી રૂપ સિભાગ્યે મને હર એ તેજ રુષભદાસની સ્ત્રી અર્હદાસીના ઉદરને વિષે પુત્રપણે ઉત્પન્ન થયે. પુત્ર ગર્ભમાં છતાં માતાને સુદર્શન (સારૂ સ્વપ્ન) થયું હતું તેથી પિતાએ તે પુત્રનું સુદર્શન નામ પાડયું. પછી પાંચ ધાવમાતાથી લાલન પાલન કરાતો તે પુત્ર જેમ જેમ વૃદ્ધિ પામ્યું તેમ તેમ પિતાના ઘરને વિષે સંપત્તિ પણ વૃદ્ધિ પામવા લાગી. પિતાએ તેને યોગ્ય ઉપાધ્યાય પાસે મોકલી સર્વ શાસ્ત્રને અભ્યાસ કરાવ્યા અનુક્રમે અભ્યાસ કરતે તે સુદર્શન પુત્ર વનાવસ્થા પામ્યો. સર્વ ગુણાએ સુદર્શનને વિષે તેવી રીતે નિવાસ કર્યો કે દેને તેને વિષે પોતાનું સ્થાન ન મળવાથી તેને ત્યજી દીધે પછી પિતાએ તેને કોઈ સારા કુલમાં ઉત્પન્ન થએલી, ધન્ય, સારા શીલવાલી અને સારા આચારવાલી મનરમા નામની કન્યા પરણાવી. હવે સુદર્શનને કપિલ નામના પુરોહિતની સાથે એવી મૈત્રી થઈ કે ગુણા એવા તે બન્ને જણુના ફક્ત દેહ જુદા હતા. બંને જણાના પિતાઓએ સંસારથી વૈરાગ્ય પામી પિતા પોતાના પુત્રને વિષે પિતાના કુટુંબને ભાર આરોપણ કરી હર્ષથી દીક્ષા લીધી. જેમણે પિતાના અંતરના શત્રુઓનો નાશ કર્યો છે એવા તે નિમલ મનવાલા બન્ને જણાએ ઉત્તમ પ્રકારે ચારિત્રને આરાધી મોક્ષસ્થાન પામ્યા. સદગુણ એવા સુદર્શનને પોતાની મનોરમા પ્રિયાની સાથે નિરંતર વિષય સુખ ભોગવતા છ પુત્રો થયા. શ્રમણોપાસક સુદર્શન પરસ્પર અબાધપણે અવસરે અવસર પુરૂષાર્થને સાધતો તથા શુદ્ધભાવથી ધર્મકાર્ય કરતા. સુદર્શનના આવા ગુણોથી બહ હર્ષિત ચિત્તવાલે કપિલ પુરોહિત, પોતાની પ્રિયા પાસે સુદર્શનના રૂપાદિ ગુણેને વખાણ છતે તે પોતાના મિત્રની હંમેશા પ્રશંસા કરતો હતો. કપિલ પુરેહિતની સ્ત્રી કપિલા જગતમાં શ્રેષ્ઠ એવા સુદર્શનના ગુણેને સાંભળી નીચકુલપણાથી તેના ઉપર બહુ અનુરાગવાલી થઈ. એકદા પિતાને પતિ કાંઈ કાર્ય પ્રસંગે કઈ બીજા ગામ ગમે ત્યારે કપિલાએ કપટ કરીને સરલ મનવાલા સુદર્શનને પોતાના ઘરે બોલાવ્યું. સુદર્શન શ્રેષ્ઠી નિષ્કપટપણે જેટલામાં પ્રીતિથી તેણીના મંદીર પ્રત્યે આબે તેટલામાં તે કપિલાએ પિતાના ઘરના બારણું બંધ કર્યા. પછી ઉદ્દભટ વેષ ધારણ કરી કપિલાએ સુદર્શ Page #149 -------------------------------------------------------------------------- ________________ (૧૩૮) શ્રીરષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ નને કહ્યું. “હે નાથ! મ્હારી આશા પૂર્ણ કરે અને ઉગ્ર એવા કામદેવના આગ્રહને ચૂર્ણ કરે.” સુદર્શન શ્રેષ્ઠીએ કહ્યું “અરે અપંડિત ! હું નપુંશક છું તે વાત શું તે લેકમાં નથી સાંભળી મહારા નપુંશકપણુની વાત તે સર્વત્ર લેક પ્રસિદ્ધ છે.” પછી કપિલાએ શૃંગાર તથા હાવભાવાદિકથી સુદર્શન શ્રેષ્ટને બહુ #ભ પમાડવા માંડે. પણ જેમ કપાતકાલના પવનથી મેરૂપર્વત કંપાયમાન થાય નહીં તેમ તે કંપ્યા નહિં. “નિચે એણે પિતાનું નપુંશકપણું બતાવ્યું તે ખરું છે.” એમ ધારી કપિલાએ તરત તેમને પૂત્ર કરી વિદાય કર્યા. પછી ઉપસર્ગથી મુક્ત થએલા અને પિતાને ઘરે આવેલા સુદર્શન શ્રેષ્ઠીએ એવો અભિગ્રહ લીધે કે “આજથી હારે કેઈના ઘરે એકલા જવું નહીં.” એકદા ઈંદ્ર મહોચ્છવને દિવસે કપિલ પુરોહિત અને સુદર્શન શ્રેણી સહિત ચંપાપુરીને રાજા દધિવાહન નંદનવન સમોન પિતાના ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયે. રાણું અભયા પણ પુરેહિત સ્ત્રી કપિલાની સાથે ત્યાં ગઈ. રસ્તે દેવતાના સમાન કાંતિવાલા છ પુત્રો સહિત મનેરમાને જોઈ કપિલાએ અભયારણને પૂછયું “આ છ પુત્રો સહિત કેની સ્ત્રી છે?” અભયારણુએ કાંઈક હસીને કહ્યું. “અરે સખિ શું તું એને નથી ઓળખતી?” આ નગરીના આભૂષણ રૂપ સુદર્શન શ્રેણીની એ સ્ત્રી છે. સર્વ ગુણના વિભવ અવા તે છ પુત્રો એના ઉદરથી ઉત્પન્ન થએલા છે. માટે હે સખી? નગરશ્રેણી એવા સુદર્શનનાજ એ છ પુત્રો છે એમ તું જાણ.” રાણી અભયાનાં એવાં વચન સાંભળી ચિત્તમાં વિસ્મય પામેલી કપિલા કાંઈક હસીને મૈન ધારણ કરી બેસી રહી એટલે ફરી અભયારાણીએ પૂછ્યું. “હે સખી ! મારા વાત કહેવાથી તે હસી કેમ?” કપિલાએ કહ્યું. “સુદર્શન શ્રેણી તે નપુંશક છે તે આ પુત્રો એના કયાંથી? એથી મને બહુ આશ્ચર્ય થયું છે.” અભયારાણીએ એ પુરૂષ રત્નનું તે નપુંશકપણું શી રીતે જાણ્યું.” એમ પૂછયું એટલે કપિલાએ પૂર્વે બનેલી સર્વ વાત અભયારણને કહી. અભયાએ હસીને કહ્યું. “હે સખી! ખરું છે એ પરસ્ત્રીઓને વિષે નપુંશક તુલ્ય છે માટે હે મુગ્ધ ! એ ચતુર પુરૂષે તને છેતરી છે.” ક્રોધ કરીને કપિલાએ કહ્યું. “હે સખી? હું પણ તને ત્યારે જ ચતુર જાણું કે જ્યારે તું એ શ્રેષ્ટીને રમાડ” રાણીએ કહ્યું “મેં એને રમાડેલા જાણ.” આ પ્રમાણે પરસ્પર વાદ કરતી એવી તે બન્ને જણીઓ ક્રીડા કરીને પોતપોતાને ઘેર ગઈ. પછી રાણી અભયાએ આ વાત પિતાની ધાવમાતાને જણાવી એટલે તેણીએ કહ્યું કે “જેમ કેઈ બળવંત પુરૂષ સિંહની કેશવાલીને, નાગરાજના ફણા રત્નને અને ગજપતિના દંતશળને લેવા સમર્થ થાય નહીં તેમ પરમ અરિહંતના ભક્તજનેમાં મુખ્ય એવા એ ગુણવંત સુદર્શનને તું બ્રહ્મવ્રતથી શી રીતે ભ્રષ્ટ કરવા સમર્થ થઈશ?” અભયારણુએ કહ્યું. “હે માત! તું એકવાર તેને અહિં લાવી Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુદર્શન” નામના મહર્ષિની કથા (૧૩) મને સેંપ, પછી હું એના બ્રહ્મવતનું દ્રઢપણે જોઈશ.” અભયારાણીના વચનથી સુદશન શ્રેષ્ઠીને લાવવાના વિવિધ પ્રકારના ઉપાયોને શોધતી તે ચતુર ધાવમાતા બહું વાર વિચારવા લાગી. પછી ચોમાસીની રાત્રે રાણીના પુજાના બાનાથી વસ્ત્રથી ઢાંકીને યક્ષની પૂજાની સામગ્રી રથમાં લઈને ગઈ. પાછલ સુદર્શન શ્રેણી એક શૂન્ય ઘરમાં કાયોત્સર્ગ કરીને રહ્યા હતા. એવામાં ધાવમાતાએ આવી તેમને ઉપાડી લઈ અભયારાણીની આગલ મૂકયા. પછી અદ્દભુત વેષ ધારણ કરવાથી દેવાંગનાઓને પણ તિરસ્કાર કરનારી તે વાચાલ અભયા મધુરવચન નથી સુદર્શન શ્રેષ્ઠીને કહેવા લાગી. “વિશ્વના મનુષ્યની મધ્યે દયાવંત એવા હે પ્રાણનાથ ? તમે લોકમાં કામદેવરૂપ ગ્રહથી પીડા પામેલાના દુઃખને જાણે છે છતાં તમે હારી શા માટે ઉપેક્ષા કરો છો? હે સ્વામિન્ ! આપના શરીરના સંગરૂપ અમૃત મેઘજલના સિંચનથી કામવરવડે તમ થઈ રહેલા મહરા અંગને ઝટ શીતલ કરે.” આ પ્રમાણે કામથી આકુલ વ્યાકુલ થએલી અભયારાણીએ બહુ ઉપસેના સમૂહથી તેમને પીડિત ર્યા, તે પણ તે મહાત્મા પોતાના શીલવ્રતથી જરા પણ ચલાયમાન થયા નહીં. પછી વિલક્ષ બનેલી અભયારાણીએ ક્રોધથી પોતાના શરીરને તીણ નખવડે વલૂરી પોકાર કર્યો કે “ આ કેાઈ ધૂત પુરૂષ મને વલગે છે માટે એને ધિક્કાર થાઓ. ” રાણીના આવા શબ્દ સાંભલી પેહેરેદાર પુરૂષે તુરત ત્યાં આવ્યા છે તેમણે સુદર્શન શેઠને દીઠા. પછી વિસ્મય પામેલા રાજ પુરૂષોએ ભૂપતિ પાસે જઈ તે વાત નિવેદન કરી. રાજાના પૂછવા ઉપરથી અભયા રાણીએ કહ્યું- આ દુરાત્મા પુરૂષ કયાંથી અકસ્માત આવી પર પુરૂષનું મુખ નહિં જેનારી એવી મને પિતાની સાથે ક્રીડા કરવાનું કહે છે. હે નાથ! મેં તેને કહ્યું કે અરે દુષ્ટ ! તું અસતી સ્ત્રીઓના જેવી મને જાણે છે ? ક પુરૂષ પોતાના કંઠને વિષે હારની પેઠે સર્પ આરોપણ કરે ? મેં આમ કહ્યા છતાં પણ તેણે હારા ઉપર બલાત્કાર કર્યો તેથી મેં પોકાર કર્યો. “ નરેંદ્ર ! જે આપના મનમાં “એ આ કામ કરે નહીં ” એમ હોય તે તેને પૂછો. ” દધિવાહન ભૂપતિએ સુદર્શન શ્રેષ્ઠીને ખરી વાત જણાવવાનું કહ્યું, પરંતુ દયાથી ભિંજાઈ ગએલા મનવાલા તેમણે રાજાની પાસે કાંઈપણ કહ્યું નહીં. તેથી રાજાએ વિચાર્યું જે “પૂછતાં છતાં પણ કાંઈ ઉત્તર આપતો નથી માટે એ શુદ્ધ હોય તેમ દેખાતું નથી ” એમ ધારી ભૂપતિએ ક્રોધથી પિતાના સેવકને સુદર્શન શ્રેષ્ઠીને વધ કરવાનો આદેશ આપે. પછી રક્ષક પુરૂષો વધ મંડપ તૈયાર કરી સુદર્શન શ્રેષ્ઠીને ગધેડા ઉપર બેસારી નગરમાં ફેરવવા લાગ્યા અને “ નીતીમાન અંતઃપુરમાં મહા અપરાધ કરનારા રૂષભદાસ શ્રેષ્ઠીના પુત્રને રાજા ઘાત કરે છે. ” એવી ઉષણું કરવા લાગ્યા. નગરીના લોકો “આ કાર્ય આ શ્રેષ્ઠીને વિષે ઘટે છે ? ” એમ પોકાર કરતા હતા એવામાં રક્ષક પુરૂષોએ ફેરવવા માંડેલો તે શ્રેષ્ઠી પિતાના ઘર પાસે આવી પહોંચે. મનરમા પોતાના પતિની આવી સ્થિતિ જોઈ વિચાર કરવા લાગી Page #151 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૦ ) ઋષિમ`ડલ વૃત્તિ–ઉત્તરા “ આ મ્હારા પતિ સારા આચારવાળા છે અને એ ભૂપતિની સ્ત્રી વશ છે માટે નિશ્ચે આજે મ્હારૂં કુકર્મ ઉય આવ્યું. મ્હારા પતિ આવું કાર્ય કરે નહિ છતાં તેમને માથે આવા મિથ્યા આરોપ આવી પડયા તે પૂર્વે સંપાદન કરેલા કર્મને કયા પુરૂષ નિવારી શકે ? આમ છે તેપણ હું ઉપાય કરીશ.” આમ વિચારી મનારમા પોતાના ઘરમાં જઈ જિન પ્રતિમાનું પૂજન કરી અને કાયાત્સર્ગ કરી આ પ્રમાણે કહેવા લાગી તેને પ્રવચનની ભક્ત, ઉત્તમ પુરૂષાના વિદ્ઘને દૂર કરનારી અને સમાધિ કરવામાં તત્પર એવી હૈ શાસન દેવી ! મ્હારા પતિના લેશમાત્ર દોષ નથી માટે શ્રાવકામાં સુકુટમણિ સમાન એ શ્રેષ્ટીનું જો તું સાંનિધ્ય કરીશ તા જ હું આ કાર્યાત્સર્ગ પ.રીશ. ” મનેરમા આ પ્રમાણે કહી કાયાત્સગે રહી એટલામાં રક્ષક પુરૂષાએ સુદન શ્રેષ્ઠીને સ્મશાનમાં લઈ જઈ શૂલી ઉપર ચડાવ્યેા. આ વખતે શાસનદેવીના પ્રભાવથી શુલીને ઠેકાણે સુવર્ણ કમલ થયું એટલુંજ નહિં પણ રક્ષક પુરૂષોએ કરેલા મહાર તે શ્રેષ્ટીના શરીરે રેશમી વસ્ત્રો તથા હીરાદિ આભૂષણા થઈ ગયા. સુદન શ્રેષ્ઠીને આ પ્રકારના જોઇ વિસ્મય પામેલા રાજ પુરૂષાએ તે વાત ભૂપતિને કહી. ભૂપતિ દધિવાહન પણ તુરત હસ્તિ ઉપર બેસી સુદર્શન શ્રેષ્ઠી પાસે આવ્યા અને તેને વેગથી ભેટી અત્યંત ખેદ કરતા છતા કહેવા લાગ્યા. “ હું શ્રેષ્ઠી ! તમે તમારા પોતાના પુણ્યાદયથી મૃત્યુ પામ્યા નથી. એટલુંજ નહિં પણ પાપી એવા મેં તમને મરણુ કષ્ટમાં નાખ્યા છતાં જે તમે જીવતા રહ્યા છે તે નિશ્ચે તમારા શીલનું માહાત્મ્ય છે. હા હા, પૃથ્વીમાં દધિવાહન વિના ખીજે કાઈ નૃપતિ પાપી, અવિચારી, સમદ અને સ્રીવશ નથી, કે જે મૂઢ તમને મારી નાખવાને નિશ્ચય ો. અથવા ડે શ્રેણી ! આ સઘલું પાપ તમેજ મને કરાવ્યું છે કારણુ મેં તમને મહુવાર પૂછ્યું છતાં તમે મને કાંઈ પણ ઉત્તર આપ્યા નહી. ” આ પ્રમાણે પોતાના આત્માની નિંદા કરતા દધિવાહન ભૂપતિ સુદર્શન શ્રેષ્ઠીને હાથિણી ઉપર બેસારી સત્પુરૂષાથી પ્રશંસા કરાતા છતા પોતાના ઘર પ્રત્યે લઈ ગયા. ત્યાં સ્નાનાદિ કરાવી, વસ્ત્રાભરણુથી સત્કાર કરી અને વિધિથી ભાજન કરાવી રાજાએ તેને સર્વ વાત પૂછી. શ્રેષ્ટીએ અભયાને અભયદાન આપવાની વિનંતી કરીને પછી અભયરાણીની સર્વ વાત રાજાની આગલ કહી. દૃષિવાહન ભૂપતિએ પણ તુરત અભયારાણીને પાતાના ઘરમાંથી કાઢી મૂકી પછી રાણી પેાતાના આત્માની નિંદા કરતી છતી થાડા કાલમાં મૃત્યુ પામીને વ્યંતરી થઈ. હર્યોત્કર્ષને ધારણ કરતા ભૂપાલે સુદન શ્રેષ્ટીને પોતાના પ‰હસ્તિ ઉપર બેસારી મ્હેાટા મહેાચ્છવ પૂર્વક તેના ઘર પ્રત્યે પહોંચાડયા. હવે અભયારાણીની ધાવમાતા પ ંડિતા પેાતાના દુષ્કૃત્યથી ભય પામીને નાસી ગઇ, તે કુસુમપુરમાં જઈ ત્યાંની દેવદત્તા ગણિકાના ઘરે રહી ત્યાં પણ તે પંડિતા, Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગાંગેયનામના મહર્ષિની કથા. (૧૪૧) સુદર્શન શ્રેણીના ગુણોના વખાણ કરતી હતી. તેથી દેવદત્તા ગણિકા, સુદર્શન શ્રેણી ઉપર બહુ અનુરાગ ધરવા લાગી. - હવે અહિં સુદર્શન શ્રેષ્ટીએ વૈરાગ્યથી વ્રત લીધું. અનુક્રમે તે મુનિ, તપ અને વિહાર કરતા કુસુમનગરે ગયા. તે નગરીમાં ગોચરી માટે ફરતા એવા સુદર્શન મુનિને જોઈ પંડિતાએ તે વાત દેવદત્તાને કહી. દેવદત્તાએ દંભથી ભિક્ષાને માટે મુનિને પિતાને ઘેર બોલાવ્યા. એટલામાં સુદર્શન મુનિ તેના ઘરમાં આવ્યા તેટલામાં તેણીએ બારણા બંધ કરી આખો દિવસ તે મહામુનિને ઉપસર્ગ કર્યા, પછી સાંજે વેશ્યાએ ત્યજી દીધેલા તે મુનિ વનમાં ગયા. ત્યાં પણ વ્યંતરી થએલી અભયારાણીએ ક્રોધથી તેમને બહ પ્રકારે પીડા પમાડ્યા. ત્યાં શુભ ધ્યાનથી સુદર્શન મુનિને કેવલ જ્ઞાન ઉપન્યું જેથી દેવતાઓએ વિધિથી તેમને કેવલ મહોચ્છવ કર્યો. આ વખતે સુદર્શન કેવલીએ એવો ધર્મોપદેશ દીધો કે જેથી અભયાદેવી અને તેની ધાવમાતાદિ પ્રતિબોધ પામ્યા. ઉત્તમ પ્રકારે સમરણ કરેલા અને શ્રેષ્ટ દૃષ્ટીવાલા દેવતાઓએ રચેલા અદ્ભુત પોતાના પતિના કેવલ મહેચ્છવને જાણ બહું હર્ષ પામેલી મને રમાએ કાર્યાત્સર્ગ પાર્યો, જેમને શૂલી સુવર્ણનું સિંહાસન થયું અને પ્રહાર હારો થયા, ગૃહસ્થાવસ્થામાં અભયારણુએ કુકલંક આપવાથી પણ જે શુદ્ધ રહ્યા. દીક્ષા વસ્થામાં પણ જેમને અભયારણરૂપ વ્યંતરીએ મહા ઉપસર્ગો કર્યા જ્યાંથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું તે કેવલ જ્ઞાની સુદર્શન મુનિની અમે હંમેશા સ્તુતી કરીએ છીએ. श्री 'सुदर्शन' नामना मुनिवरनी कथा संपूर्ण जीवाणुववायपवेसणाइ पुच्छित्तु वीरजिणपासे ॥ गिहितु पंचजाम गंगेमो जयउ सिदिगओ ॥ १०६॥ છની ઉત્પત્તિ, ચતુર્ગતિમાં ગમન, ભવસ્થિતિ અને કાયસ્થિતિ ઈત્યાદિ પુછી શ્રી વીર પ્રભુ પાસે પંચ મહાવ્રત ગ્રહણ કરી સિદ્ધિપદ પામનારા ગાંગેય જયવંતા વર્તો. મે ૧૦૬ છે | શ્રીનાથ મુનિની થી. તે વાણિજ નગરમાં શ્રી વર્ધમાન સ્વામી સમવસર્યા. ત્યાં શ્રી પાર્શ્વનાથના પુત્ર ગાંગેય નામના અણગારે શ્રમણ ભગવંત શ્રી મહાવીરને વંદના તથા નમસ્કાર કરી સર્વે જીવની ઉત્પત્તિ તથા વિગમાદિ પ્રશ્ન પુછયા. શ્રી મહાવીર પ્રભુએ તે પ્રશ્નોના ઉત્તર આપ્યા એટલે ગાંગેયે પાંચ મહાવ્રત રૂપ ધર્મ અંગીકાર કર્યા પછી ધર્મનું આરાધન કરતા તે મેક્ષ પામ્યા. આ ગાંગેયને સંબંધ અહિં સંક્ષેપમાં કહ્યો છે. વિશેષ જાણવાની ઈચ્છા કરનારે શ્રી ભગવતી સૂત્રથી જાણી લે. श्री 'गांगेय' नामना महर्षिनी कथा संपूर्ण Page #153 -------------------------------------------------------------------------- ________________ (૧૪૨) મીત્રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. इकारसअंगधारी सीसा वीरस्स मासिएणगओ ॥ सोहम्मे जिणपालिय नामा सिभिस्सइ विदेहे ॥ १०७ ॥ અગીયાર અંગના ધારણહાર અને શ્રી મહાવીર પ્રભુના શિષ્ય જિનપાલિત નામના મુનિ એક માસના અનશનથી મૃત્યુ પામી સધર્મ દેવલેકે ગયા. ત્યાંથી તે મહા વિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધ થશે. ૧૦૭ છે | | વિનતિ નિની યા | આ ભરત ક્ષેત્રમાં શત્રુઓથી નિષ્કપ એવી ચંપા નગરીને વિષે ધનવંત પુરૂપોમાં શ્રેષ્ઠ એવો માર્કદી નામે સાર્થપતિ રહેતું હતું. તેને ઉત્તમ આકૃતિવાલી, અનેક પુણ્યકાર્ય કરનારી, શીલગુણની શોભાવાલી અને વિનયકામાં શ્રેષ્ઠ એવી ભદ્રા નામે સ્ત્રી હતી. પરસ્પર વિષયસુખ ભેગવતા એવા તે બન્ને જણાને જિનરક્ષિત અને જિનપાલિત નામે બે પુત્રો થયા. પિતાએ તે બન્ને પુત્રને કલાચાર્ય પાસે સર્વ કલાને અભ્યાસ કરાવી ઘર વેપારના કામમાં જોડ્યા. એકદા તે બન્ને ભાઈઓ પરસ્પર એકાંતમાં એવી વાર્તા કરવા લાગ્યા કે “આપણે અગીયારવાર સમુદ્રની મુસાફરી કરી છે તેમાં સર્વ વખતે દ્રવ્ય મેલવી, કૃત કાર્ય થઈ સુખ યુકત નિર્વિષ્ણપણે આપણે પોતાના ઘર પ્રત્યે આવ્યા છીએ, માટે હમણું બારમી મુસાફરી કરવી જોઈએ.” એમ વિચાર કરી તેઓએ પોતાના પિતાને કહ્યું “હે માતાપિતા! જે આપ અમને ઝટ આજ્ઞા આપે તે અમે દ્રવ્યની પ્રાપ્તિને અર્થે બારમી વખત સમુદ્રની મુસાફરી કરીએ.” માતા પિતાએ કહ્યું: “હે પુત્રા ! તમેએ આપણા ઘરને વિષે બહુ સંપત્તિ એકઠી કરી છે, વળી તમારી યુવાવસ્થા છે અને રૂપલાવણ્યથી તમારે મને હર સ્ત્રીઓ છે તેથી તમે બંને જણા તે સ્ત્રીઓની સાથે સંભોગ ભેગવો. હે પુત્રો ! હમણાં તમારે કષ્ટકારી એવી સમુદ્રની મુસાફરી કરવાની નથી. કહ્યું છે કે પુરૂષોએ ક્યારે પણ અતિ લોભ કરવો નહીં. વળી બીજા માણસો પાસેથી મેં બહુ વખત સાંભળ્યું છે કે માણસને સમુદ્રની બારમી મુસાફરી વિઘકારી થાય છે.” પિતાના આવા એક બે ત્રણ વાર કહેલા વચન સાંભળીને પણ પુત્રોએ કહ્યું. “હે માતાપિતા ! બારમી મુસાફરી ગમે તેટલી દુષ્કર હોય પરંતુ અમારે બારમી વખતની મુસાફરી કરવી. સત્યરૂષોનું એજ બળ છે જે પિતાનું કહેલું પોતે પાળવું.” પછી તે પુત્રને ઘેર આગ્રહ જાણી માતા પિતાએ કહ્યું. “જેમ તમને સુખ ઉપજે તેમ કરે.” માતા પિતાની આજ્ઞા મલી એટલે તે બહુ હર્ષ પામેલા તે બન્ને જણ નાના પ્રકારના બહુ કરીયાણાથી વહાણેને ભરી બલી કર્મ કરી (એટલે પ્રભુની પૂજાદિક) મંગલિક કરી શુભ દિવસે હર્ષ પામતા છતા ઉત્સવપૂર્વક સમુદ્ર મધ્યે ચાલ્યા. છેડા Page #154 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAAAAAAAAA શ્રી જિનપાલિત' નામના મહર્ષિની કથા (૧૪૩) દિવસમાં તેઓ સુખેથી જેટલામાં સેંકડે જન ઉલ્લંઘીને સમુદ્રની મધ્ય ભાગે આવ્યા તેટલામાં મહા ભયંકર વાયુથી તે વહાણ ભાંગી ગયું તેથી સર્વે માણસે અને પાત્રાદિ જલમાં બુડવા લાગ્યા. જિનરક્ષિત અને જિનપાલિતના હાથમાં પૂર્વ ભવના ઉપાર્જન કરેલા પુણ્ય યોગથી એક પાટીઉં આવી ગયું. તેથી તેઓ રત્નદ્વીપને કાંઠે જીવતા નિકળ્યા. તે દ્વીપના વાયુથી સ્વસ્થ થએલા તે બન્ને ભાઈઓ ક્ષુધાતુર થવાથી તત્કાલ ત્યાંના ચગ્ય અને મનોહર ફેલોનું ભક્ષણ કરવા લાગ્યા. પરસ્પર બન્ને ભાઈઓ લાંગલી ફલના તેલથી એક બીજાના શરીરને મર્દન કરી અને વાવડીના જળમાં સ્નાન કરી સ્વસ્થ શરીરવાળા થયા. પછી તેઓ જેટલામાં બીજા કોઈ દેશ પ્રત્યે જવા માટે સુખના હેતુ રૂપ વાત કરતા હતા તેટલામાં હાથમાં ખવાલી રત્નદ્વીપની ભયંકર દેવી પોતાનું સાત તાડ પ્રમાણુ ઉંચુ રૂપ કરી ત્યાં આવી અને દુષ્ટ મનવાળી અસતી તેમ ક્રોધયુક્ત તે દેવી કહેવા લાગી કે “હે માર્કદીના પુત્રો ! જે તમે જીવવાની ઈચ્છા રાખતા હો તે નિર્ભય એવા તમે બન્ને જણાઓ હારી સાથે દિવ્ય એવા અસંખ્ય વિષય સુખ ભોગવે. નહિ તે નિર્બળ એવા તમારા બંનેના મસ્તક તુરત આ ખવડે તોડી નાખીશ.” દેવીનાં આવાં વચન સાંભળી અત્યંત ભયભીત થએલા બન્ને ભાઈઓએ તેણીનું કહેવું કબુલ કર્યું. પછી શાંત ચિત્તવાળી તે દેવી પિતાનું મનોહર રૂપ ધારણ કરી તુરત તે બન્ને ભાઈઓને પોતાના મહેલ ઉપર તેડી ગઈ ત્યાં તે દેવી અશુભ પુદ્ગલોને દૂર કરી તથા શુભ સ્થાનાદિ અવયને ધારણ કરી મરજી પ્રમાણે તે બન્ને પુરૂષોની સાથે હર્ષથી ભેગ ભેગવવા લાગી, અમૃત ફળના સ્વાદથી ઉત્પન્ન થએલા સુખમાં અતિ લંપટ થએલા જિનરક્ષિત અને જિનપાલિત બને ભાઈઓ પણ પોતાના માતા પિતાના સ્નેહને ક્યારે પણ સંભારતા નથી. એકદા લવણ સમુદ્રના અધિછિત સુસ્થિત નામના દેવતાએ ઇંદ્રની આજ્ઞાથી રત્નદ્વીપની દેવીને આ પ્રમાણે કહ્યું: “હે ભદ્રે ! તું હારી આજ્ઞાથી તૃણ, કાષ્ટ, પાંદડાં અને કચરે બહાર કાઢી નાખી લવણ સમુદ્રને એકવીશ વાર શુદ્ધ કર. સ્વામીની આવી આજ્ઞાથી રત્નદ્વીપ દેવી તુરત પોતાના ઘર પ્રત્યે આવીને માર્કદીના પુત્રને કહેવા લાગી. આજે સુસ્થિત નામના દેવતાએ મને આજ્ઞા કરી છે તેથી હું સમુદ્રને શુદ્ધ કરવા જાઉં છું. કારણ સ્વામીની આજ્ઞા ન ઉલ્લંઘી શકાય તેવી હોય છે. હે શુભે! તમે બન્ને જણ કીડા કરતા છતા આ મેહેલને વિષે સુખેથી રહો. તમને અહિં રહેતાં કાંઈપણ દુઃખ થવાનું નથી. જો તમે અહિં રહેતાં ઉદ્વેગ પામે તો પૂર્વ દિશાના ઉદ્યાનમાં તમારે સુખેથી ક્રીડા કરવી. ત્યાં પ્રાવૃત્ અને વર્ષો નામના બે ઋતુ સુખકારી છે. જેથી તેમનાથી ઉત્પન્ન થએલા ફળ પુષ્પાદિ વડે તમારે રમવું Page #155 -------------------------------------------------------------------------- ________________ (૧૪૪) શ્રી વષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. - જે ત્યાં પણ તમે ઉદ્વેગ પામે તો તમારે ઉત્તર દિશાના ઉદ્યાનમાં જવું. ત્યાં સ્વાધિન અને સુખકારી હેમંત અને શરત નામની છેલ્લી બે ઋતુઓ નિવાસ કરીને રહે છે તેનાથી ઉત્પન્ન થએલા ફલાદિ વડે કરીને તમારે નિર્ભય એવા હસ્તિની પેઠે સ્વેચ્છાથી ક્રીડા કરવી. જે કદાપિ ત્યાં પણ તમને ઉદ્વેગ થાય તે તમારે પશ્ચિમ દિશાના ઉદ્યાનમાં જવું. ત્યાં વસંત અને ગ્રીષ્મ નામની બે ઋતુઓ રહે છે. તેમનાથી ઉત્પન્ન થએલા ફળ પુષ્પ જળ વિગેરેથી તમારે દીર્ઘકાળ પર્યત સુખે ક્રીડા કરવી. હે વીર પુરૂષો ! જે તમે ત્યાં નિર્જનપણને લીધે ઉગ પામો તો ફરી આ મેહેલમાં આવી સુખેથી ક્રીડા કરવી પરંતુ તમારે કયારે પણ દક્ષિણના ઉદ્યાનમાં જવું નહી કારણ ત્યાં મહેટા શરીરવાળે, રાતા નેત્રવાળે, સુધાથી વ્યાપ્ત અને મહા ભયંકર એવો દષ્ટિ વિષ સર્પ રહે છે એ સપને જેવાથી તમારું મૃત્યુ ન થાઓ એ હેતુથી હું તમને દક્ષિણ ઉદ્યાનમાં જવાનો નિષેધ કરૂં છું.” આ પ્રમાણે તે દેવી એક, બે, ત્રણ વાર તેઓને પ્રતિબંધ કરી પિતે લવણ સમુદ્રને શુદ્ધ કરવા ચાલી ગઈ. પાછળ બન્ને ભાઈઓ પૂર્વ પશ્ચિમ અને ઉત્તર એ ત્રણે દિશાઓમાં દીર્ઘકાળ પર્યત ક્રીડા કરી પોતાના મહેલ પ્રત્યે આવી વિચાર કરવા લાગ્યા. દેવીએ આપણને દક્ષિણ દિશાના ઉદ્યાનમાં જવાને શા માટે નિષેધ કર્યો. નિચે ત્યાં કોઈ મોટું કારણ હોવું જોઈએ, માટે હમણાં આપણે ત્યાં જવું હિતકારી છે. કહ્યું છે કે, અજ્ઞાન વૃત્તિવાળા પ્રાણીઓને વિશ્વાસ કરવો નહિ. આવી રીતે વિચાર કરીને તે બન્ને ભાઈઓ ગાયના કલેવરથી બહ પ્રસરી રહેલા દુર્ગધવાળી દક્ષિણ દિશા પ્રત્યે ગયા. ત્યાં તેઓએ બહુ પ્રહાર થએલે, ફક્ત હાડકાના સમૂહથી વ્યાસ, જેવાને અયોગ્ય, જેવાથી દુઃખી કરનાર અને શૂલીથી વિંધાયેલ હોવાથી આક્રોશ કરતો કઈ પુરૂષ દીઠો. પ્રથમ તે તેઓ તે પુરૂષને જે બહુ ભય પામ્યા. પણ પછી ધીરજ રાખી શૈલીથી વિંધાયેલા તે પુરૂષની પાસે જઈ તે બન્ને ભાઈઓએ તેને પૂછયું: “આ કેનું આઘાત સ્થાન છે? તું કેણ છે? અહિં કેમ આવ્યો છું? અને તને આવું દુ:ખ કોણે આપ્યું ?” પેલા પુરૂષ કહ્યું. “હે ભદ્ર! આ રત્નદીપનું હિંસાસ્થાન છે. હું કાકંદીપુરમાં નિવાસ કરનારો વણિક છું. હું વેપાર માટે વહાણ લઈ જતો હતો. રસ્તે વહાણ ભાંગી પડયું. પાટયું હાથ આવવાથી હું હારા દુદેવથી અહિં આવી ચડે. અહિં આ દુષ્ટ ચિત્તવાલી રત્નદ્વીપની દેવીએ મને રાખે અને તેણુએ મહારી સાથે બહુ કાળ પર્યત હર્ષથી ભેગો ભગવ્યા. તમારું આવવું સાંભળીને તે દેવીએ તુરત મને ભૂલી ઉપર ચડાવ્ય કારણ દુષ્ટોને એજ સ્વભાવ હોય છે. દુષ્ટ ચિત્તવાળી આ દેવીએ આ પ્રમાણે ભેળા હૃદયવાળા બહુ જનેને છેતરીને મારી નાખ્યા છે. હું જાણતો કે રૂપ સેભાગે કરીને મને હર એવા તમને એ દુઃખ આપનારી દેવીથી શી શી વિપત્તિઓ ભેગવવી પડશે.” શૂળીમાં પરેવાએલા પુરૂષનાં આવાં વચન સાંભળી Page #156 -------------------------------------------------------------------------- ________________ “શ્રી જિનપાલિત” નામના મુનિવરની કથા, (૧૪૫ ) બહુ ભયબ્રાંત થએલા તે જિનરક્ષિત અને જિનપાલિત બને ભાઈઓ તેને કહેવા લાગ્યા. “હે પરોપકારી પુરૂષ! અમે જે પ્રકારે આ વિપત્તિરૂપ સમુદ્રને પાર પામીએ તે ઉપાય તું અમને બતાવ. તે પુરૂષે કહ્યું: “હે ભદ્રો ! તમે પોતાના જીવિતને ઉત્તમ ઉપાય સાંભળે. અહિંથી પૂર્વ દિશાના ઉદ્યાનમાં શેભાથી મનહર એવું એક યક્ષનું આશ્ચર્યકારી સ્થાનક છે ત્યાં અશ્વરૂપને ધારણ કરના સેલક નામે યક્ષ વસે છે. તે યક્ષરાજ આઠમ, ચાદશ અને પુનમ એ તીથિઓને વિષે હંમેશા હેટા શબ્દથી એમ કહે છે કે-હું કયા માણસને તારું અને કયા માણસને પાછું ?” માટે તમે ત્યાં જઈ તેનું પૂજન કરતા છતા રહે. જ્યારે સમય આવે તે સેલક યક્ષ “હું કયા માણસને તારું અને ક્યા માણસને પાછું ?” એમ કહે ત્યારે તમારે પોતાના જીવિતની ઈચ્છાથી અમને ઝટ તારો અને પાલન કરે, પાલન કરે” એમ કહેવું. તમે એમ કહેશે એટલે તે યક્ષરાજ તમને આપત્તિરૂપ સમુદ્રને પાર પમાડશે એ વિના બીજે કઈ ઉપાય નથી.” પછી જિનરક્ષિત અને જિન પાલિત બને ભાઈઓ શૈલિમાં વિંધાયેલા પુરૂષથી પોતાના જીવિતને ઉપાય સાંભળી હર્ષ પામતા છતા તુરત સેલક્યક્ષના મંદિર પ્રત્યે ગયા. ત્યાં તેઓ પુષ્પાદિક વડે ભક્તિથી યક્ષનું પૂજન કરતા છતા અહર્નિશ આદરથી તેનું સેવન કરવા લાગ્યા. પછી અવસરે સેલયક્ષે જેટલામાં “ હું ક્યા માણસને તારું અને ક્યા માણસને પાછું? ” એ શબ્દ કર્યો, તેટલામાં તે બને ભાઈઓએ “ હે સ્વામિન્ ! અમને પાળે અને આ મહા આપત્તિથી તારો” એમ કહ્યું. તેઓનાં આવાં વચન સાંભળી તુરત પ્રગટ થઈ યક્ષે કહ્યું: “હે માકંડી પુત્ર! સાંભળો, જે તમે હારૂં કહ્યું કરો હું તમારું પાલનાદિ કાર્ય કરું. ” બન્ને ભાઈઓએ કહ્યું: “હે યાઁદ્ર ! તમે અમારા પિતા છે. માટે તમારું હિતકારી કહેલું અમે સર્વ અંગીકાર કરશું. ” પછી યક્ષે તે બન્નેને પોતાની પીઠ ઉપર બેસારીને કહ્યું: “ તમારે પાછલ આવેલી તે દેવીના મુખ સામું જોવું નહીં. એટલું જ નહીં, પણ તેનાં વચન સાંભળી મનમાં જરાપણ રાગ કરે નહીં. નહિ તો હું તમને બન્નેને હારી પીઠ ઉપરથી અપાર એવા સમુદ્રમાં ફેંકી દઈશ. ” આ પ્રમાણે શીખામણ દઈ તે બન્ને ભાઈઓને લઈ સેલક્યક્ષ સમુદ્રમાં આકાશ માર્ગે વેગવડે ચાલ્યો, હવે અહિં રત્નદ્વીપની દેવી લવણસમુદ્રને શુદ્ધ કરી જેટલામાં પોતાના ઘર પ્રત્યે આવી તે તેણુએ તે બન્ને પુરૂને દીઠા નહીં તેથી તે બહુ આકુલ વ્યાકલ થવા લાગી. તેણુએ પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં બહુ શોધખેલ કરી પણ તેઓને ક્યાંઈ દીઠા નહીં. પછી પિતાના અવધિજ્ઞાનથી મહા સમુદ્રની મધ્યે સેલકયક્ષવડે લઈ જવાતા તે બન્નેને જોઈ અત્યંત ક્રોધ પામેલી તે દુષ્ટ દેવી પિતાનું તીકણ ખડગ લઈ તત્કાલ ત્યાં આવીને કઠોર વચનથી કહેવા લાગી, ૧૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તરાદ્ધ “ અરે માર્કીના પુત્રા ! તમે મ્હારી સાથે દીર્ઘકાલ ભાગે ભાગવી અત્યારે મને કહ્યા વિના કેમ નાસી જાઓ છે ? ધિક્કાર છે કૃતઘ્ર એવા તમેાને, જો તમે પેાતાનું જીવિત ઈચ્છતા હા તે આ સેલયક્ષને ત્યજી દઈ ઝટ મ્હારી સાથે ચાલા, નહિ તેા આ ખર્ડુ વડે તમારાં મન્નેનાં મસ્તક છેદી વૃક્ષના લની પેઠે સમુદ્રમાં પાડી નાખીશ. ” દેવીનાં આવાં કહેર વચન સાંભળીને પણ નિર્ભીય રહેલા તે બન્ને જણાએ ત્રાસ પામ્યા વિના સમુદ્રમાં ચાલવા લાગ્યા. દેવી જ્યારે તેઓને ભયંકર ઉપસર્ગથી ચલાવવા સમર્થ થઇ નહીં ત્યારે તે અનુકુલ ઉપસર્ગથી ક્ષેાભ પમાડવા લાગી. દિવ્ય શૃગાર ધારણ કરી કટાક્ષ ફૂંકતી અને હાવભાવ દેખાડતી તે દેવી ફરી તેમના પ્રત્યે કહેવા લાગી. હું પ્રાણપ્રિય જિનરક્ષિત તથા જિનપાલિત ! હા હા ! તમે અન્ને જણા મને એક્લીને અહિ મૂકી કેમ ચાલ્યા જાઓ છે ? મેં સ્વમમાં પણ તમને જરા પીડા પમાડી નથી તેમજ ક્યારે પણ તમારી આજ્ઞા ઉદ્ધૃધન કરી નથી ! હું પ્રાણનાથ તમે મને હમણાં પુણ્યથી પ્રાપ્ત થએલા છે, છતાં તમારા અપરાધ વિના મ્હારી ઉપરના માહ ક્યાં જતા રહ્યો ? તમારા વિના હું મદભાગ્યવાળી થઇ છું, તેા હવે મ્હારા દિવસેા શી રીતે જશે ? મ્હારૂં શરીર, સંપત્તિ અને નિવાસસ્થાન વિગેરે સર્વ નિષ્ફલ થયું. ” દેવીએ આ પ્રમાણે બહુ કહ્યું પરંતુ જિનપાલિતનું મન જરા પણ અસ્થિર થયું નહીં પણ જિનરક્ષિત તા કંઇક ચલચિત્ત થયા. દેવીએ તેને અધિ જ્ઞાનથી ચલચિત્ત થએલા જાણી કહ્યુ, “ હે પ્રાણનાથ જિનરક્ષિત ! હું તને જેવી પ્રિય હતી તેવી જિનપાલિતને નથી તેમજ તું મને જેવા હંમેશાં પ્રિય હતા તેવા ક્યારે પણ જિનપાલિત નહેાતા. હું નાથ ! હા હા, નિ:કૃત્રિમ સ્નેહવાળી, વિયેાગથી આક્રોશ કરતી અને સ્નેહવાળી મને તું અપરાધ વિના ન ત્યજી દે. હું જિનરક્ષિત ! તું એકવાર તે મ્હારૂં મુખ જો. ઉત્તમ પુરૂષો સ્નેહવત સ્વજનને વિષે દક્ષિણ્યતારહિત થતા નથી.” દેવીનાં આવાં સ્નેહયુક્ત વચનથી છિન્ન ભિન્ન થએલા ચિત્તવાલા જિનરક્ષિતે પાતાના બંધુએ વાર્યા છતાં પણ દેવીના મુખ સામું જોયું. પછી સેલકયક્ષે જિનરક્ષિતને ચલચિત્ત થએલા જાણી અત્યંત ક્રોધ પામી પેાતાની પીઠ ઉપરથી સમુદ્રમાં ફેંકી દીધા. સમુદ્રમાં પડતા એવા તે જિનરક્ષિતને “ અરે તું મને મૂકીને ક્યાં જાય છે ? ” એમ કહેતી એવી તે નિર્દય દેવીએ ક્રોધથી તુરત હાથવડે પકડયો અને ફરી આક્રોશ કરતા એવા તેને આકાશમાં ઉચ્ચાલી તેના શરીરના કકડે કકડા કરી દશ દિશામાં બલીદાન રૂપે ફેકી દીધા. જિનપાલિત તા દેવીના અનુકુલ, પ્રતિકુલ અથવા મેહકારી વચનથી જરાપણુ ક્ષેાભ પામ્યા નહીં તેથી ભગ્ગાચ્છાહવાળી તથા શાંત થએલા ચિત્તવાળી તે રત્નદ્વીપની દેવી પેાતાના સ્થાનકે ગઇ. પછી સેલકયક્ષ નિર્વિઘ્રપણે સમુદ્ર ઉતરી સમાધિથી જિનપાલિતને ચંપાપુરીના મ્હાતા ઉદ્યાનમાં લાવ્યેા. ત્યાં તેણે પોતાની પીઠ ઉપરથી જિનપાલિતને ઉતારીને Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિનપાલિત' તથા શ્રી ધર્મચિ નામના મુનિવરની કથા (૧૪૭) કહ્યું: “ હે વત્સ ! આ ચંપાપુરી દેખાય છે માટે તું હારા ઘર પ્રત્યે જા અને હું કૃતાર્થપણે હારી આજ્ઞાથી મહારા પોતાના સ્થાન પ્રત્યે જાઉં છું” એમ કહી સેલકયક્ષ તુરત પોતાને સ્થાનકે ગયે. પછી જિનપાલિત ચંપાપુરીમાં પ્રવેશ કરી ભક્તિવડે માતા પિતાના ચરણમાં નમસ્કાર કર્યો. “ હે વત્સ ! હારે બંધુ જિનરક્ષિત ક્યાં છે ? એમ માતા પિતાના પૂછવા ઉપરથી જિનપાલિતે પોતાને સઘળે વૃત્તાંત તેમની આગલ વારંવાર કહો. પછી પિતાએ દીર્ઘકાલ પર્યત જિનરક્ષિતને શેક કરી તથા તેનું પ્રેતકાર્ય કરી તેમજ જિનપાલિતને સઘળે ઘરભાર સેંપી પિતે ધર્મસાધન કર્યું. જિનપાલિત પણ અખંડ ભેગોને ભેગવતે યશ, ધન અને પુત્રાદિકવડે મહેાટી વૃદ્ધિ પામે. એકદા શ્રી મહાવીર પ્રભુ ચંપાનગરીમાં સમવસર્યા. તેમની ધર્મ દેશના સાંભળી જિનપાલિતે દીક્ષા લીધી. અનુક્રમે અગીયાર અંગને અભ્યાસ કરી તથા નિર્મલ એવા ચારિત્રને પાલી તે જિનપાલિત સધર્મ દેવકને વિષે બે સાગરેપમ સ્થિતિના આયુષ્યવાળે દેવતા થયો. ત્યાંથી ચવી વિદેહક્ષેત્રમાં મનુષ્ય જન્મ પામી સર્વ કર્મને ખપાવનાર તે જિનપાલિત સિદ્ધિ પામશે. સંસાર રૂપ સમુદ્ર, મનુષ્યજન્મ રૂપ અતિ શ્રેષ્ઠ રત્નદ્વિપ, અને ભેગેચ્છા રૂપ દુષ્ટ દેવી જાણવી. તે ભોગેચ્છાને વિષે જડમતિ માણસ પોતાનું મન ધારણ કરે છે, તે ભેગેચ્છાના વિપરિતપણાથી માણસો જિનરક્ષિતની પેઠે બહુ દુઃખ પામે છે અને જિનવરની આજ્ઞા પાળવાથી જિનપાલિતની પેઠે સ્વર્ગ અપવર્ગના સુખ પામે છે. 'श्रीजिनपालित ' नामना मुनिवरनी कथा संपूर्ण तीअद्वाए चंपाइ, सोमपत्तीइ जस्स कडुतुंब ॥ दाउं नागसिरीए, उवज्जिउणंतसंसारो ॥८॥ અતીકાલે ચંપાનગરીમાં સેમ બ્રાહ્મણની સ્ત્રી નાગશ્રીએ ધર્મરૂચિ નામના સાધુને કડવું તુંબડુ વહેરાવી અનંત સંસાર ઉપાર્જન કર્યો. એ ૮ છે सो धम्मघोससीसो, तं भुच्चा मासखमणपारणए ॥ धम्मरुई संपत्तो, विमाणपवरंमि सव्वद्वे ॥९॥ ધર્મઘોષ આચાર્યને શિષ્ય ધર્મરૂચિ, માસખમણના પારણે તે કડવા તુંબડાને ભક્ષણ કરી સર્વાર્થસિદ્ધ નામના ઉત્તમ વિમાનને વિષે દેવતાપણે ઉત્પન્ન થયો. પલા ' श्रीधर्मरुचि' नामना मुनिवरनी कथा । અતીતકાલે ચંપાપુરીમાં સેમદેવ, સેમદત્ત અને સમભૂતિ નામના ત્રણ બ્રાહ્મણ બંધુઓ રહેતા હતા. તેઓને નાગશ્રી, ભૂતશ્રી અને યજ્ઞશ્રી નામે સ્ત્રીઓ હતી, મહા સમૃદ્ધિવંત એવા તે ત્રણે વિખે સુખી હતા. Page #159 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૮ ) શ્રીષિમ`ડલ વૃત્તિ-ઉત્તરા ,, એકદા તે ત્રણે વિપ્ર પરસ્પર વિચાર કરવા લાગ્યા કે “ આપણા ઘરને વિષે સુપુણ્યયેાગથી બહુ લક્ષ્મી છે માટે આપણે સાએ નિરંતર ભેગા જમવું. કયારે પણ જુદા જમવું નહીં કારણુ ભેગા જમવું એજ મુખ્ય પ્રેમનું લ છે. ” આ પ્રમાણે વિચાર કરી તે સર્વે ભાઈઓ કુટુંબ સહિત હંમેશા એકઠું ભેજન કરવા લાગ્યા. એક દિવસ નાગશ્રીના રસાઇ કરવાને વારા આવ્યા તે દિવસે તેણીએ અશન, પ્રાન, ખાદિમ અને સ્વાદિમ એવા ચાર પ્રકારની રસાઈ મનાવી, પરંતુ અજાણપણાથી કડવા તુંબડાનું બહુમશાલાદિ પદાર્થોનું સરસ શાક મનાવ્યું. પછી તેણીએ જેટલામાં તે શાક ચાખી જોયું તેટલામાં તે વિષમય લાગ્યુ તેથી નાગશ્રી વિચાર કરવા લાગી કે “ અરે અજાણુથી આ શું થઈ ગયુ' ? નિશ્ચે આ શાક પતિ અથવા દિયર વિગેરેને પિરસી શકાય તેવું નથી. તેમ અહુ મશાલા વિગેરે પદાર્થોથી સુધારેલું હોવાથી નાખી દેવાય તેવું પણ નથી. આમ વિચાર કરી નાગશ્રીએ તુરત તે કડવા તુંબડાના શાકને સંતાડી દઈ બીજા મધુર તુંબડાનું શાક કરી પોતાના પતિ દિયર વિગેરેને ભાજન કરાવ્યું. સામદેવાદિ ત્રણે ભાઇએ પણ સ્નાન, સેવા વિગેરે કરી તથા ઉત્તમ ભાજન કરી અનુક્રમે હંમેશની પેઠે પાતપાતાના કાર્ય માટે ચાલ્યા ગયા. નાગશ્રી પણ જેટલામાં જમી ઉઠયા પછી બહાર આવી તેટલામાં શ્રીધર્મ ઘાષ સુરિના સર્વાંગુણધારી ધર્મચિ નામના શિષ્ય ગુરૂની આજ્ઞાથી માસખમણુને પારણે ભિક્ષા માટે ઘર ઘર પ્રત્યે ક્રૂરતા છતા ત્યાં આવી પહોંચ્યા. ધર્મરૂચિને આવતા જોઈ હુ પામેલી દુષ્ટ ચિત્તવાળી નાગશ્રીએ તુરત તે મહાત્માને પેલા કડવા તુંબડાનું સઘળું શાક વહેારાવી દીધું. પછી ધરૂચિ મુનિ ઇર્યોપથિકી પૂર્વક ગોચરી ફ્રી કડવું તુમડુ લઇ ગુરૂ પાસે આવ્યા. ત્યાં તેમણે વિનયથી નિર્વિકલ્પપણે તે તુંબડુ ગુરૂને દેખાડયું. ગુરૂએ તે તુંખડાને ગંધથી વિષમય જાણી ધર્મરૂચિને કહ્યું “આ તુંબડુ વિષમય છે માટે ત્યારે તે ભક્ષણ ન કરતાં પરઢવી દેવું.” ગુરૂનાં આવાં વચન સાંભળી ધર્મચિ મુનિ તે તુંબડાને ભૂમિમાં પરઝવવા માટે વનમાં ગયા ત્યાં તે ધરૂચિ મુનિ કડવા તુંબડાનું એક ટીપું પૃથ્વી ઉપર પડી જવાથી અનેક કીડીઓનું મૃત્યુ થએલું જોઇ ઉત્પન્ન થએલીયાવડે તે સઘળું કડવું તુંબડુ ભક્ષણ કરી ગયા. પછી ત્યાંજ અનશન કરી, મૃત્યુ પામી તે ધર્મરૂચિ મુનિ, સર્વાર્થ સિદ્ધ નામના મહાવિમાનમાં દેવતાપણે ઉપન્યા. હવે અહી' કડવા તુંબડાનું દાન અને તેથી થએલું મુનિનું મૃત્યુ સાંભળી સામદેવ બ્રાહ્મણે મુનિનેા ઘાત કરનારી પેાતાની સ્ત્રીને રાગવાળી કુતરીની પેઠે કાઢી મૂકી. પછી તે પાપથી દુ:ખી થએલી નાગશ્રી સેાળ રાગથી પીડા પામીને મૃત્યુ પામી છઠ્ઠી નરકને વિષે ઉત્પન્ન થઈ. ત્યાંથી તે મત્સ્યજાતિમાં ઉત્પન્ન થઇ ક્રી સાતમી નરકે ગઇ. ત્યાંથી તંદુલ મત્સ્યને ભવ પામી ત્યાંથી ફરી સાતમી નરકે ગઇ ફ્રી મત્સ્ય થઇ ફરી છઠ્ઠી નરકે ગઇ. આવી રીતે ગાશાળાની પેઠે અમે ભવ આં Page #160 -------------------------------------------------------------------------- ________________ 3 શ્રી ધર્મચિ નામના મુનિવરની કથા. ( ૧૪૯ ) તરામાં કરી સાતે નરકે ઉત્પન્ન થઈ. છેવટ અનંત ભવ ભ્રમણ કરી પાપકર્મથી તિર્યંચ ચેાનિમાં ઉપની. ત્યાંથી ચંપાપુરીમાં સાગરદત્ત શ્રેણીની ભદ્રાવતી સ્ત્રીના ઉત્તરથી સુકુમાલિકા નામની પુત્રીપણે જન્મી. યુવાવસ્થા પામી એટલે પિતાએ તેણીને જિનદત્ત શ્રેણીના પુત્ર સાગરની સાથે મ્હાટા આચ્છવથી પરણાવી. સાગર તેણીના દેહના સ્પર્શ અગ્નિના સરખા જાણી નાસી ગયા. પછી પિતાએ તેણીને કાઈ મકને સોંપી. દ્રુમક પણું તે સુકુમાલિકાના અગસ્પર્શીને નહિ સહન કરતા છતા નાસી ગયા. પછી પિતાની આજ્ઞાથી નિરંતર યાચકજનેાને દાન આપતી તે સુમાલિકાએ ઉત્તમ સાધ્વીના સંગથી ઉત્પન્ન થએલા વૈરાગ્યવડે દીક્ષા લીધી. છઠ્ઠું, અઠ્ઠમ અને માસખમણાદિ મહા તપને કરતી એવી તે સુકુમાલિકા સાધ્વીએ, ગુરૂણીએ ના કહ્યા છતાં વનમાં વિધિથી આતાપના કરવા માંડી. એકદા ત્યાં પાંચ પાંચ પુરૂષાથી સેવન કરાતી કાઈ રૂપવતી વેશ્યાને જોઇ સુકુમાલિકા પોતાના મનમાં વિચાર કરવા લાગી. “ મેં પૂર્વ નિર્મલ પુણ્ય કર્યું નથી જેથી મને જરા પણ સુખ મલ્યું નહિ. આ વેશ્યા મહા ભાગસુખ ભાગવે છે. જો મ્હારા આ તપનુ કાંઈ પણ ફૂલ હોય તા મને આવતા ભવમાં આવું ભાગસુખ પ્રાપ્ત થાઓ.” આ પ્રમાણે તે મૂઢ સુકુમાલિકાએ નિયાણું કર્યું. પછી વસ્ત્રાદિ શરીરના ઉપકરણેામાં વારવાર આસક્ત થએલી તે સુકુમાલિકા મૃત્યુ પામીને ઇશાન દેવલાકમાં સાધારણ દેવી થઇ ત્યાંથી ચવીને તે કાંપીલ્યપુરનાં દ્રુપદ રાજાની ઉત્તમ રૂપવાળી ચુલની રાણીના ઉદરથી દ્રપદી નામની પુત્રીપણે ઉત્પન્ન થઇ. તેના વિવાહ કરવા માટે રચેલા સ્વયંવર મંડપમાં પિતાએ અનેક ભૂપતિઓને તેડાવ્યા. તેથી કૃષ્ણાદિ અનેક રાજાઓ ત્યાં આવ્યા. પછી પૂર્વે કરેલા નિયાણાથી ઉદય પામેલા કવશપણાને લીધે તેણીએ પાંડુરાજાના પાંચ પુત્રા વર્યાં. કહ્યું છે કે પૂર્વ કરેલું કર્મ દુર્લબ્ધ છે. પછી પાંડવા પેાતાના નગર પ્રત્યે જઇને તે દ્રોપદીની સાથે પોત પોતાના વારા પ્રમાણે નિરંતર વિષયસુખ ભાગવવા લાગ્યા. એકદા નારદમુનિ દ્રીપદીના ઘરને વિષે આવ્યા પણ દ્વીપદીએ તેમનેા આદરસત્કાર ર્યાં નહિ તેથી નારદ તેણીના ઉપર બહુ ક્રોધ પામ્યા. પછી તેમણે ધાતકી ખંડની અમરક’કા નગરીમાં જઈ પદ્મોતર રાજાની પાસે દ્રોપદીના રૂપ ગુણુનું બહુ વર્ણન કર્યું. ટ્રેપીના રૂપનું શ્રવણ કરવાથી તેણીના ઉપર અનુરાગ ધરતા એવા પક્ષેત્તર ભૂપતિએ દેવતાની આરાધના કરી દ્રાપઢીને ત્યાં પેાતાની પાસે તેડાવી. અહિં ખલે વંત પાંડવાએ દ્રોપદીની સર્વ સ્થાનકે બહુ શેાધ કરી પણ તે ક્યાંઈથી મળી શકી નહી, તેથી તેઓએ પેાતાની માતા કુતાને દ્વારકા નગરી મેાકલ્યાં. કુંતાએ ત્યાં જઈ દ્રૌપદીના હરણની સર્વ વાત કૃષ્ણને કહી. કૃષ્ણે “ હું જ્યાં ત્યાંથી દ્રાપદીને લાવી આપીશ.” એમ કહી કુતાને સતાષ પમાડી તેમની ભક્તિ કરી. '' એકદા કૃષ્ણે પેાતાની સભામાં આવેલા નારદને પૂછ્યું કે “હું નારદ ? તમે Page #161 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAA (૧૫) શ્રી રષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ, પાંડેની પ્રિયા દ્રોપદીને કયાંય દીઠી?” નારદે કહ્યું: “હે ગોવિંદ! ધાતકિખંડમાં પક્વોત્તર રાજાના અંત:પુરમાં દ્રોપદીને જોઈ છે.” પછી કૃષ્ણ તુરત પાંડેને સાથે લઈ પૂર્વ સમુદ્રને કાંઠે ગયા. ત્યાં વિધિથી સુસ્થિત દેવની આરાધના કરી. સુસ્થિત દેવે પ્રસન્ન થઈ તેમને છ રથ આપ્યા જેથી કૃષ્ણ પાંડવો સહિત અમર નગરીએ ગયા. પ્રથમ કૃષ્ણની આજ્ઞાથી પાંચે પાંડે પોત્તર ભૂપતિની સાથે યુદ્ધ કરવા લાગ્યા પરંતુ તેઓ ભયથી નાસીને કૃષ્ણના શરણે આવ્યા. પછી કૃષણે પિતાના શંખનાદથી શત્રુની સેનાના ત્રીજા ભાગને ક્ષણ માત્રમાં નાશ કર્યો એટલું જ નહિ પણ ધનુષ્યના ટંકારથી પણ તેવી રીતે બાકી રહેલા સિન્યને ત્રીજો ભાગ હણી નાખે. છેવટ પોત્તર રાજા નાઠે અને ઝટ પોતાની નગરીમાં પેસી ગયો. ભયબ્રાંત ચિત્તવાળા તેણે પોતાના માણસો પાસે દરવાજા બંધ કરાવી દીધા. કૃષ્ણ નૃસિંહ રૂપ ધારણ કરી કેટ અને દરવાજા વિગેરે પગપ્રહાર વડે ભાગી નાખ્યા. પછી ભયબ્રાંત થએલે પદ્વોત્તર રાજા સતી દ્રોપદીને સાથે લઈ કૃષ્ણની પાસે આવ્યો ત્યાં તેણે પદીને કૃષ્ણની આગળ મૂકી તુરત પ્રણામ કર્યા. પછી દ્રોપદીને સાથે લઈ પાંચ પાંડે સહિત કૃષ્ણ પાંચજન્ય શંખને શબ્દ કરી સમુદ્રકાંઠે આવ્યા. આ વખતે ધાતકિખંડના ભરતક્ષેત્રને વાસુદેવ કપિલ શ્રી મુનિસુવ્રત પ્રભુ પાસે બેઠો હિતે, તેણે કૃષ્ણના શંખનો શબ્દ સાંભળી કૃષ્ણના આગમનનું વૃત્તાંત પ્રભુ પાસેથી સાંભળ્યું. પછી તે કપિલ વાસુદેવ કૃષ્ણને મલવા માટે જેટલામાં સમુદ્રને કાંઠે આબે તેટલામાં શ્રીકૃષ્ણ પાંચે પાંડવો સહિત સમુદ્ર મધ્યે કેટલેક દૂર ગએલા હેહોવાથી તેણે ફક્ત કૃષ્ણના રથની ધ્વજા દીઠી. કપિલ વાસુદેવે હર્ષથી પિતાના શંખને શબ્દ કર્યો તે શબ્દ સાંભળી હર્ષ પામેલા કૃષ્ણ સામે શંખને શબ્દ કરી તુરત સમુદ્રના કાંઠે આવ્યા. કૃષ્ણ સુસ્થિત દેવને વિદાય કરવા માટે સમુદ્રકાંઠે રોકાયા અને પાંડવો હાણુમાં બેસી ગંગાના સામા તીરે ગયા. જો કે પાંડવોએ પરીક્ષા કરવા પાછું કૃષ્ણને માટે વહાણ મેકલ્યું નહીં. તે પણ કૃતકૃત્ય એવા કૃષ્ણ પોતે બન્ને ભુજાથી ગંગાને તરી મધ્ય ભાગમાં દેવીએ કરેલા સ્થળમાં વિશ્રામ કર્યો ત્યાંથી તે ગંગાના સામા કાંઠે ગયા, પાંડવો તો કૃષ્ણને આવેલા જોઈ તેમની પ્રશંસા કરવા લાગ્યા પરંતુ કૃષ્ણ તે ક્રોધથી તેમના રથે ભાગી નાખી અને કહ્યું કે “હવે પછી મારા રાજ્યમાં રહેવું નહીં.” એમ કહી કૃષ્ણ તુરત પિતાની દ્વારકા પુરી પ્રત્યે ગયા. પછી કૃષ્ણ કુંતીના આગ્રહથી પાંડવોને નિવાસ કરવા માટે દક્ષિણ સમુદ્રને કાંઠે પૃથ્વી આપી. ત્યાં તેઓ પાંડુ મથુરા નામે નગરી વસાવી સીમાડાનું નકી કરી તથા બીજા રાજાઓને પોતાના તાબામાં કરી ઈંદ્રની પેઠે રાજ્ય કરવા લાગ્યા. પછી અવસરે વૈરાગ્યવાસિત થએલા પાંડેએ દ્રોપદીથી ઉત્પન્ન થએલા પાંડુસેન પુત્રને Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રીધર્મચિ તથા સ્ત્રી નિનાદવ મુનિવરની કથા. (૧૫) હેટા ઉત્સવથી રાજ્યાભિષેક કરી દીક્ષા લીધી. છેવટ બે માસની સંલેખનાથી નિર્મળ થએલા તેઓ સર્વ કર્મને ક્ષય કરી પુંડરીકાચળને વિષે સિદ્ધ થયા. દ્રૌપદી પણ વ્રત અંગીકાર કરી મૃત્યુ પામી બ્રહ્મલોકમાં દેવતા થઈ. ત્યાંથી ચવી તે વિદેહ ક્ષેત્રને વિષે નિચે સિદ્ધિ પામશે. નાગશ્રી બ્રાહ્મણએ આપેલા અશુભ વિષમય કડવા તુંબડાને જેના ઉપર દયાના વશથી ભક્ષણ કરી તથા સુત્રત ગુરૂની પાસે અનશન અંગીકાર કરી જે ધર્મરૂચિ મુનિ, સર્વાર્થ સિદ્ધ દેવલેકે ગયા તે ધર્મરૂચિ મહર્ષિને હું ભક્તિથી નિરંતર સ્તવું છું. श्री धर्मरुचि नामना मुनिवरनी कथा संपूर्ण पालिअ मंसनियम, विजेहि पणिआवि गेलने ॥ पव्वइ सिद्धिपुरं, संपत्तो जयउ जिणदेवो ॥१०॥ માંદગીમાં વૈદ્યોએ માંસ ખાવાનું કહ્યાા છતાં પણ માંસ ન ખાવાના પોતે લીધેલા નિયમને પાળી તથા દીક્ષા લઈ મેક્ષસિદ્ધિ પામેલ જિનદેવ શ્રાવક જયતે વતે છે. ૧૦ છે श्री जिनदेव नामना मुनीवरनी कथा * દ્વારિકા નગરીમાં પોતાના ગુણેએ કરીને સંપત્તિના સ્થાન રૂપ તથા પૃથ્વીમા વિખ્યાત એવા અહેમિત્ર નામે શ્રેષ્ઠી વસતું હતું, તેને ઉત્તમ ગુણોવાળી અશુદ્ધરી નામે સ્ત્રી હતી. તે બંને જણાએ ઉત્તમ શ્રાવક ધર્મને પાળતા હતા. કાળક્રમે તેઓને એક પુત્ર થયો. માતા પિતાએ વિનયવંત, ન્યાયવંત તથા શુદ્ધ બુદ્ધિથી પ્રેમવાળા તે પુત્રનું જિનદેવ નામ પાડયું અને તેને કલાચાર્ય પાસે મોકલી સર્વ કલાઓને અભ્યાસ કરા. પુત્ર અનુક્રમે પૂર્વના પુણ્યથી પૈવનાવસ્થા પામ્યું. એકદા શુદ્ધ બુદ્ધિવાળા તે પુત્રે સુગુરૂ પાસે ધર્મોપદેશ સાંભળવાથી માંસભક્ષણમાં દેષ જાણું તેનું પચ્ચખાણ લીધું. પૂર્વ કર્મના ભેગથી તે પુત્રને શરીરે રોગ ઉત્પન્ન થયે. વૈદ્યો આષધ કરવા અસમર્થ થયા. તેથી તેઓએ તે શ્રેષ્ઠી પુત્રને કહ્યું. “ હે જિનદેવ ! જે તું માંસ ભક્ષણ કરે તો હારા રોગને નાશ થાય. એ વિના હવે રેગના ક્ષયને બીજો કોઈ ઉપાય નથી. જિનદેવે કહ્યું. “હે વૈદ્યો ! સાંભળે, પૂર્વકર્મના ભેગથી ઉત્પન્ન થએલા રોગ નાશ પામો અથવા ન પામે પરંતુ હું પ્રાણુતે પણ માંસભક્ષણ કરીશ નહીં. ' માતા પિતાએ પણ બહુ આગ્રહ કર્યો છતાં તેણે તે માંસભક્ષણની વાત અંગીકાર કરી નહીં. પછી ઉત્પન્ન થએલા વેરાગ્યથી ભાવિત આત્માવાળા અને ઉદાર મનવાળા તે જિનદેવે સર્વ સાવદ્ય ચોગનું પચ્ચખાણ કરી શુદ્ધ બુદ્ધિથી પ્રવજ્યા લીધી. છેવટ કેવળજ્ઞાન પામી કૃતાર્થ થએલા તે જિનદેવ મુનિ મેક્ષ પામ્યા. 'श्रीजिनदेव' नामना मुनिवरनी कथा संपूर्ण Page #163 -------------------------------------------------------------------------- ________________ (૧૫ર) શ્રી અમિડલવૃત્તિ-ઉત્તરાદ્ધ. दोमासकणयकज्जं, कोडिएवि हुन निहि जस्स ॥ छमासे छउमत्थो, विहरिअ जो केवली जाओ ॥ ११ ॥ જેમનું બે માસ સેનાનું કાર્ય ક્રોડ સેના હેરથી પણ પૂર્ણ થયું નહિં, અને જે છ માસ પર્યત છવસ્થપણે વિહાર કરી કેવલી થયા. એ ૧૧ છે बलभद्दप्पमुहाणं, इकडदासाण पंचयसयाई ॥ जेण पडिबोहिआई, तं कविलमहारिसिं वंदे ॥ १२॥ વળી જેમણે બાલભદ્ર પ્રમુખ પાંચસે ચારેને પ્રતિબંધ પમાડયા તે કપિલ મહા મુનિને હું વંદના કરું છું. ૧૨ છે * 'श्रोकपिल' नामना मुनिवरनी कथा * આ ભરતક્ષેત્રમાં ધન ધાન્યાદિ સંપત્તિથી પૂર્ણ એવી કૌશાંબી નામે નગરી હતી. ત્યાં મહા વિદ્વાન કાશ્યપ નામે બ્રાહ્મણ વસતો હતો. તેને એક અભણ કપિલ નામે પુત્ર હતો. પિતા મૃત્યુ પામ્યા પછી માતાની આજ્ઞાથી તે પુત્ર શ્રાવસ્તી નગરીમાં પોતાના પિતાના મિત્ર ઈદ્રદત્ત નામના વિપ્ર પાસે ભણવા માટે ગયે. ત્યાં તે હંમેશા ભિક્ષાવૃત્તિ કરી વિનયથી ઇંદ્રદત્તની પાસે બહુ અભ્યાસ કરવા લાગ્યું. અભ્યાસમાં ભિક્ષાવૃત્તિ બહુ વિદ્ભકારી થવાથી ગુરૂએ કપિલને હંમેશ ભજન કરવાનું ઠરાવ શાલિભદ્ર શ્રેષ્ઠીને ત્યાં કર્યો. - હવે ઈદ્રિદત્ત ગુરૂ પાસે અભ્યાસ કરતા અને શાલિભદ્ર શ્રેષ્ઠીને ત્યાં ભજન કરતે એવે તે કપિલ શાલિભદ્રની દાસીને વિષે બહુ રાગવંત થશે. એક દિવસ કાંઈ મહેત્સવ આવવાથી દાસીએ કપિલને કહ્યું. “ આ નગરમાં શ્રીધન નામે શ્રેષ્ઠી રહે છે તે હમેશાં પ્રભાતની વધાઈ આપનારને બે ભાષા સુવર્ણ આપે છે તે લાવી આપે.” કપિલ, ધનશ્રેષ્ઠીને ત્યાં વધાઈ આપવા જવાના ઉત્સાહથી આખી રાત ઉદ નહીં ને પાછલી રાત્રીએ હર્ષથી વધાઈ આપવા ચાલ્યું. રસ્તે તેને નગરરક્ષક લેકેએ પકડ અને રાજાને સે. ત્યાં કપિલે પિતાની ખરી વાત પ્રગટ કરી તેથી પ્રસન્ન થએલા ભૂપતિએ કહ્યું “હે ભદ્ર ! ત્યારે જે જોઈએ તે માગ, તું જે માગે તે હું તને આપીશ.” રાજાના આવાં વચન સાંભળી સંતુષ્ટ થએલો કપિલ, “ હું વિચારીને માગીશ” એમ કહી પાસેના અશોક વનમાં ગયા. ત્યાં તેને તેજ વખતે જાતિસ્મરણ જ્ઞાન થવાથી તે પ્રતિબંધ પામ્યો. પછી તે કપિલ, લેચ કરી, શાસનદેવીએ આપેલા યતિવેષને અંગીકાર કરી અને ભૂપતિ પાસે આવ્યો. ભૂપતિએ તેને એમ કરવાનું કારણ પૂછયું એટલે તે કપિલે નીચેની ગાથા કહી Page #164 -------------------------------------------------------------------------- ________________ -- કપિલા તથા શ્રીહરિકેનામા મુનિવરની કથા. (૧૩) जहा लाहो तहा लोहो, लोहे लोहा पवई ॥ दोमासकणयकज्जं, कोडिएवि न निष्ठिरं ॥१॥ હે રાજન ! જેમ લાભ થતો જાય છે તેમ લોભ પણ વધતું જાય છે, તે લાભ લાભથી વૃદ્ધિ પામે છે. હારૂં બે ભાષા સુવર્ણનું કાર્ય ક્રોડ સાનિયાથી પણ પુરૂં ન થયું. ૧ છે પછી આશ્ચર્ય પામેલા ભૂપતિએ ભક્તિથી બહુ પ્રશંસા કરેલા તે મહાત્માએ ત્યાંથી વિહાર કર્યો. આચારથી શુદ્ધ અને અતિચારરહિત ચારિત્ર પાલતા એ મહાત્માએ જેટલામાં છ માસ વિહાર કર્યો તેટલામાં તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. હવે રાજગૃહ નગરથી અઢાર એજન દૂર અટવીમાં ઈડદાસ વિગેરે પાંચસે ચોરે ચોરીનો ધંધો કરતા છતા રહેતા હતા. કપિલ કેવલી “ તે ચરે હારાથી પ્રતિબંધ પામશે. ” એમ જાણી ત્યાં ગયા. મુનિને આવતા જોઈ ચેરેએ કહ્યું “હે મહામુનિ ! તમે અમારી આગળ નૃત્ય કરે. ” પછી કપિલકેવલિ શુકન ઈત્યાદિ ગાથાઓનું ગાયન કરતા છતા તે ચોર લેકોના હિતને અર્થે અને ભૂત નૃત્ય કરવા લાગ્યા ચાર પણ આશ્ચર્ય પામી તાલીઓ પાડવા લાગ્યા. પછી કેટલાક ચેરે નૃત્યથી અને કેટલાક ધવક એ ગાથાથી પ્રતિબધ પામ્યા. આ પ્રમાણે વિશ ધ્રુવકોથી પ્રતિબોધ પામેલા તે સર્વે ચરોએ તેમની પાસે સંયમ લીધો. પછી સર્વ શિષ્યોની સાથે પૃથ્વી ઉપર વિહાર કરતા એવા તે કપિલ કેવલીએ બહુ કાલ પર્યત નાના પ્રકારના ભવ્ય જીવોને ધર્મદેશનાથી પ્રતિબધ પમાડયા. છેવટ કપિલ નામના ઉત્તમ ઉત્તરાધ્યયનના અધ્યયનને પ્રગટ કરી તે કપિલ કેવલી પાંચસે શિષ્ય સહિત મોક્ષપદ પામ્યા. श्री ' कपिल' नामना मुनिवरनी कथा संपूर्ण दण तवोरुद्धिं, बुद्धा माहणा पउठावि जस्साइ सेसनिहिणो हरिएसवलं तयं नमिमो ॥ १३ ॥ જેમની અતિશય નિધિવાલી તપસમૃદ્ધિ (તપમહિમા) ને જોઈ દુષ્ટ એવા પણ બ્રાહ્મણે પ્રતિબંધ પામ્યા તે હરિકેશબલ મુનિને અમે નમસ્કાર કરીએ છીએ ! ૧૩ છે * 'श्रीहरिकेशबल' नामना मुनिवरनी कथा * મથુરા નગરીમાં શંખ નામે રાજા રહેતું હતું. તેણે ગુરૂ પાસેથી કર્મોપદેશ સાંભળી સંયમ લીધે. એકદા વિહાર કરતા તે શખસાધુ ગજપુર પ્રત્યે ગયા. ત્યાં ગોચરી માટે કરતા તે મુનિ એક શેરીમાં જઈ ચડયા. અતિ ઉષ્ણકાલનો દિવસ ૨૦ Page #165 -------------------------------------------------------------------------- ________________ (૧૪) શ્રી હષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ, હેવાથી તે શેરીમાં કોઈ જવા સમર્થ થતું નહીં અને જે જાય તે નિચે મૃત્યુ પામે. આવા કારણથી લેકમાં તે શેરીનું નામ “હુતવહરચ્યા ” એવું નામ પડયું હતું. કહ્યું છે કે જે જેવા સ્વભાવનું હોય, તેવું તેનું ઘણું કરીને લેકમાં નામ પડે છે. મુનિએ “આ શેરીમાં જઈ શકાય છે?” એમ પૂછયું એટલે પુરોહિતના પુત્ર ઉત્તર દીધો કે “ હા, સુખે જઈ શકાય છે.” તે પછી શેરી માં જતા એવા સાધુના તપપ્રભાવથી તે શેરી શીતલ થઈ ગઈ. એ ઉપરથી પ્રતિબધ પામેલા પુરોહિતપુત્રે દીક્ષા લીધી પછી જાતિમદ અને કુલમદ કરતે એ તે પુરોહિત પુત્ર મુનિ, મૃત્યુ પામી સ્વર્ગમાં ગયા અને ત્યાં નિરંતર અસંખ્ય સુખો ભોગવવા લાગ્યું. - ગંગા નદીને કાંઠે બલકેદ અટકવાલા ચાંડાલો વસતા હતા. એઓને બલકેદ નામને ઉત્તમ બુદ્ધિવાળો અધિપતિ હતે. તેને ગેરી અને ગાંધારી એવા નામની બહુપ્રિય બે સ્ત્રીઓ હતી. પેલે પ્રધાનના પુત્રનો જીવ જે સ્વર્ગમાં દેવતાપણે રહ્યો હતે, તે ત્યાંથી આવીને ગરીના ઉદરને વિષે અવતર્યો. ગેરી સ્વપ્નામાં વસંતત્રતુને વિષે પ્રકુલ્લિત થએલા આમ્ર વૃક્ષને જોઈ જાગી ગઈ. તેણીએ પોતાના સ્વપ્નાની વાત બાલકેદપતિને હર્ષપૂર્વક નિવેદન કરી. બલકે સ્વપ્ન પાઠકને બોલાવી સ્વપ્નાની વાત પૂછીને પ્રિયાને ઉત્તમ પુત્રના ફલને સૂચવનારે તે સ્વપ્નવિચાર કહ્યો. સમય પૂર્ણ થયે ગારીને શુભ દિવસે પુત્ર જનમ્યું. તે પુત્ર પૂર્વ ભવે કરેલા જાતિમદ અને કુલમદ રૂપ કર્મથી કાળે, કુરૂપવાળે અને દુઃસ્વરવાળે થયે. માતાપિતાએ તેનું મહાત્સવપૂર્વક “બલ” એવું નામ પાડયું. અનુક્રમે તે પુત્ર ક્રોધી અને અત્યંત કલેશપ્રિય થયે તેથી તેને સ્વજનેએ (મિત્રએ) પિતાના સમૂહથી કાઢી મૂક્યો. એટલે તે હંમેશા એળે રહેવા લાગ્યા. અહો ! ક્રોધનાં ફલ કેવા આશ્ચર્યકારી છે? એકદા તે ચાંડાલના બાલકે એકઠા થઈ મદિરાનું પાન અને માંસનું ભક્ષણ કરતા હતા. બલ તેઓના મધ્યે ન જઈ શકવાથી દૂર રહેલો હતે. એવામાં એક સાપ નિકલ્યો તેને પેલા ચાંડાલના બાલકોએ “ આ સાપ ઝેરી છે” એમ કહીને મારી નાખ્યો. વળી થોડીવાર થયા પછી ત્યાંજ એક અલસીયું નિકહ્યું. ચંડાલના બાલકોએ તેને “આ ઝેરરહિત છે.” એમ કહી જવા દીધું. બલ, આ સર્વ તમાસો ઉભે ઉભે જેતે હતો, તેથી તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે સર્વ પ્રાણીઓ કેવલ પિતાના દષથીજ કલેશ પામે છે અને નિરંતર પોતાના દેષને જેનારે પુરૂષ સુખી થાય છે માટે વિવેકી પુરૂષે આ ગાથા કહી છે भदएणेव होअव्वं, पावइ भहाणि भद्दओ॥ सविसो हम्मई सप्पो, भेरुंडो तत्थ मुच्चई ॥१॥ દરેકે ભદ્રપ્રકૃતિવાળા થવું. ભદ્રક હેય તે કલ્યાણને પામે. જેમ વિષવાળે સર્ષ માર્યો અને અલસીયું મુકી દિધુ. Page #166 -------------------------------------------------------------------------- ________________ (શ્રીહરિકેશબેલ નામના મુનિવરની કથા (૧૫૫) આ પ્રમાણે વિચાર કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી પ્રતિબધ પામેલા બલે લોચ કરી, શાસનદેવીએ આપેલા વેષને અંગીકાર કરી વ્રત લીધું. એકદા તે મુનિરાજ વિહાર કરતા કરતા વાણારસી નગરીએ ગયા. ત્યાં તેમણે હિંદુક ઉદ્યાનની મધ્યે રહેલા ગંડીયક્ષના મંદીરમાં બાગવાનની રજા લઈ નિવાસ કર્યો. મુનિરાજના તપથી ગંડીયક્ષ બહ શાંત ચિત્તવાલો થયો, તેથી તે નિરંતર ભકિતથી મુનિરાજની સેવા કરવા લાગ્ય? એક દિવસ ત્યાંના રાજા કેશલિકની પુત્રી ભદ્રા, પુષ્યાદિ સામગ્રી લઈ તે ગંડીયક્ષની પૂજા કરવા આવી. પૂજા કરી રહ્યા પછી ભાવથી પ્રદક્ષિણા કરતી એવી ભદ્રાએ મલથી દુર્ગધવાળા તે સાધુને જોઈ થુંકવા વિગેરે દુર્ગછા કરવા લાગી. તેણીના આવા કૃત્યથી મુનિરાજની ભકિત કરવામાં તત્પર યક્ષે ગુસ્સે થઈ ભદ્રાને ગાંડી બનાવીને બહુ પીડા પમાડવા માંડી. આ વાતની ભૂપતિને ખબર પડી ત્યારે તેણે પોતાની પુત્રીને યક્ષમંદીરે લઈ જઈ બલિદાન વિગેરે કરી ભદ્રાને એક મંડલમાં બેસાડી પછી યક્ષ તેણીના અંગમાં આવી બેલવા લાગ્યા. આ જગપૂજ્ય મુનિરાજને જોઈ તેણીએ થુંકવા વિગેરે દુર્ગ ચ્છા કરી છે, તેથી મેં એણીને ગ્રહણ કરી છે, હું તેને ક્યારે પણ છોડવાને નથી.' કહ્યું છે કે પૂજ્ય પુરૂષની હેલના, જીવને ક્યારે પણ છેડતી નથી. ? ભૂપતિએ પગે લાગીને કહ્યું. હે સ્વામિન દેવેંદ્ર ! આ હારી પુત્રીએ મુગ્ધપણાથી તે મુનિરાજને અપરાધ કર્યો છે, માટે તે બાલાને ત્યજી દ્યો, હવે તે ફરીથી અપરાધ કરશે નહીં, કહ્યું છે કે સંતપુરુષે પરાધીન બાલકને વિષે દયાવંત હોય છે.” યક્ષે કહ્યું: “હે નૃપ ! જો એ તમારી પુત્રી, મુનિરાજને વરે તે હું તેને ત્યજી દઉં. રાજાએ, તે વાત અંગીકાર કરી એટલે યક્ષે ભદ્રાને ત્યજી દીધી. પછી ભૂપતિએ, પુત્રીને મુનિની સાથે વિવાહ કર્યો પણ મુનિ તે નિઃસંગ હોવાથી તેને ત્યજી દઈ ચાલ્યા ગયા. પછી ભૂપતિએ, પિતાની પુત્રીને ઋષિપત્ની બનાવી પોતાના રૂદ્રદેવ પુરોહિતને આપી. યજ્ઞમાં દીક્ષા લેવાની ઈચ્છાવાલા તે પુરેહિતે પણ “આ હારી યજ્ઞપત્ની થશે” એમ ધારી તેણીને સ્વીકાર કરી. ચાંડાલના કુલમાં ઉત્પન્ન થયા છતાં પણ સર્વ પ્રકારના ગુણને ધારણ કરનારા તે જિતેંદ્રિય બલ મુનિરાજ તે દિવસથી લેકમાં “હરિકેશ બલ” એવા નામથી પ્રખ્યાત થયા. એકદા પાંચ સમિતિ અને ઉત્તમ ત્રણ ગુપ્તિથી પવિત્ર એવા તે હરિકેશબલ મુનિ, ભિક્ષાર્થે પેલા રૂદ્રદેવ પુરોહિતે આરંભેલા યજ્ઞ મંડપમાં ગયા. તીવ્રતપથી દુર્બલ એવા તે મુનિને યજ્ઞ કરવાની સામગ્રી પાસે આવેલા જોઈ અધમ વિપ્રે હસવા લાગ્યા, એટલું જ નહિ પણ જાતિમદથી હિંસા કરનારા, અજિતેદ્રિય, અબ્રાચારી અને અન્ન એવા તે વિપ્રે પરસ્પર કહેવા લાગ્યા. “ અરે ! કાલને પણ ભયંકર એવા અપવિત્ર દેહવાળે, મોટી નાસીકાવાલે, મળવ્યાસ શરીરવાળા અને મહાભયંકર એ આ કોણ આવે છે ? ” પછી તેઓએ મુનિરાજને કહ્યું “ અરે Page #167 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬) શ્રીહમિડલ વૃત્તિ ઉત્તરાદ્ધ, જેવાને પણ અયોગ્ય એ તું કોણ છે અને અહિં કેમ આવ્યો છે? ભૂતના તુલ્ય એ તું અહિંથી દૂર જા, અહિં કેમ ઉભે છે. ” આ વખતે હિંદુક વનમાં રહેનારા તે મુનિના ભક્ત યક્ષે મુનિરાજના શરીરમાં પ્રવેશ કરીને કહ્યું. “ હે દ્વિજો પરિગ્રહાદિથી રહિત, બ્રહ્મચારી અને ભિક્ષુક એ હું, અહિં અવસરે ભિક્ષા માટે આવેલ છું. તમે બીજાઓને બહુ અન્ન આપે છે તથા પોતે ખાઓ છે માટે હવે બાકી રહેલું મને અતિથિને આપે.” સાધુના મુખથી યક્ષે આ પ્રમાણે કહ્યું, એટલે જતિમદથી ઉત્કટ એવા તે અનાર્ય વિપ્રોએ કહ્યું, “ બ્રાહ્મણભેજન માટે આ તૈયાર કરેલું બહુજ ડું છે તે શું અમે તને શુદ્રને આપીએ ? હે ભિક્ષુક ! તું અહીં શા માટે ઉભે છે ? ” યક્ષે કહ્યું. “ ખેડુતે જેવી રીતે ઉંચી ભૂમિમાં ધાન્ય વાવે છે તેવી રીતે ઉગવાના સંશયથી નીચી ભૂમિમાં નથી વાવતા. માટે હે બ્રિજે! હા આવા વચનથી ખેડુ લેકોના સરખા મનવાળા તમે મને ભિક્ષુકને ભેજન આપે. વિદ્વાનેએ સાધુઓને જ પ્રત્યક્ષ દેખાતું પવિત્ર ક્ષેત્ર કહ્યું છે અને માણસો પુણ્યરૂપ ધાન્ય સંપત્તિને અર્થે તેનું આરાધન કરે છે.” ફરી બ્રાહણેએ કહ્યું “હે ભિક્ષુ! અમારાં તે તેજ પવિત્ર ક્ષેત્ર છે, કે જેને વિષે વાવેલું ધન્ય ઉગી નીકળે છે. વેદવિદ્યાનું અધ્યયન કરવામાં કુશળ જે બ્રાહ્મણે છે તેજ અમારાં મનહર ક્ષેત્ર છે બીજા નહીં.” યક્ષે કહ્યું “જેમને વિષે વધ, ક્રોધ, માન, માન, માયાદિ સર્વે દોષ રહેલો છે, તે પવિત્ર ક્ષેત્ર કેમ કહેવાય ? જેવી રીતે શિલ્પશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કામ કરનાર શિલિપક કહેવાય છે તેમજ બ્રહ્મચWવડે કરીને બ્રાહ્મણ કહેવાય છે, આમ શાસ્ત્રમાં કહેલું હોવાથી તમે બ્રહ્મચર્ય ધારણ ર્યા વિના શ્રેષ્ઠ જાતિ કેમ કહેવાઓ? વલી સારા જ્ઞાનનું ફલ વિરતિ છે તે તે વિતિ વિના વેદવિદ્યા સારી કેમ કહેવાય ? માટે હે વિપ્ર ! કેવલ વેદના ભારને ઉપાડનારા તમે વેદને ભણ્યા છતાં તેના અર્થને જાણતા નથી. ઉંચ નીચ ઘરોને વિષે સાધુઓ ભિક્ષા માટે જાય છે પણ તેઓ એકજ ગૃહસ્થના ઘરથી ક્યારે પણ ભિક્ષા લેતા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે – चरेन्माधुकरी वृत्ति-मपि म्लेच्छकुलादपि ॥ एकान्नं नैव मुंजीत, बृहस्पतिसमादपि ॥ १ ॥ - રધુકર વૃત્તિ કરનારા સાધુએ બૈચરી માટે મ્યુચ્છ કુલમાં જવું પણ એક બૃહસ્પતિ સરખા વિદ્વાન અને પવિત્ર પુરૂષને ત્યાંથી ભજન લેવું નહીં # ૧ શ્રી જિનેશ્વર પ્રભુએ પાંચ મહાવ્રત ઉચ્ચ વ્રત કહ્યાં છે, અને તે વ્રતને સાધુઓ પાળે છે તમે તે અજિતેંદ્રિય છે.” આ પ્રમાણે યક્ષે યુક્તિયુક્ત વચનથી અધ્યાપકને ક્ષણમાત્રમાં બોલતો બંધ કરી દીધું. તે જોઈ તેના શિષ્ય બહુ ક્રોધ પામ્યા છતાં યક્ષને કહેવા લાગ્યા કે – Page #168 -------------------------------------------------------------------------- ________________ ( શ્રીહરિકેશયલ - નામના મુનિવરની કથા. " (૧૫૭) “ અરે ! તું અમારા અધ્યાપકને આવું પ્રતિકુળ વચન કેમ કહે છે ? અમે તે સહન કરનારા નથી, અરે જડ ! તને ધિક્કાર થાએ. અમારા અધ્યાપકને આવા ઉગ્ર વચન કહ્યાં તે અયેાગ્ય કર્યું છે. આ અન્ન ભલે નાશ પામી જાય, પરંતુ તને જરા પણુ આપનાર નથી.” મુનિએ કહ્યું.” ત્રણ ગુપ્તિવાળા અને પાંચ સમિતિવાળા મને અન્ન નહિ આપે! તેા તમે યજ્ઞનું લ કેમ પામશેા ?” યક્ષનાં આવાં વચન સાંભળી મુખ્ય ગારે દ્વારાદિ પ્રદેશને વિષે બેઠેલા મહા આયુધવાળા ક્ષત્રિઓને કહ્યુ. હે વીર પુરૂષા! આ ફક્ત કહેવા માત્ર સાધુને બહુ દંડ મુયાદિથી પ્રહાર કરી અને ગલે પકડી અહીથી કાઢી મૂકેા.” અધ્યાપકનાં આવાં વચન સાંભળી ક્ષત્રિયાદિ સર્વે પુરૂષા દોડયા અને પાતાના પુણ્યના નાશ કરનારા તેઓ મુનિને દંડાદિવડે પ્રહાર કરવા લાગ્યા. આ અવસરે કાશલિક રાજાની પુત્રી કે જે મુનિની સ્ત્રી થઇ હતી તે ભદ્રાએ મુનિને પ્રહાર કરતા એવા ક્ષત્રિયાદિકને નિવાર્યા અને કહ્યું કે: “ જે દેવની આજ્ઞાથી ભૂપતિએ અર્પણ કર્યા છતાં મને દેવ મનુષ્યાને પૂજવા ચેાગ્ય જે મહાત્માએ અંગીકાર કરી નહિ, તેજ આ ઉગ્રતપવાળા અને અનુભાવવાળા મહાવ્રતધારી સાધુ છે. માટે હીલના કરવાને અયેાગ્ય એવા તે મુનિરાજની હીલના કરા નહીં. કારણ એમ કરવાથી ભસ્મરૂપ થવાય છે.” ભદ્રાનાં આવાં વચન સાંભળી મહામુનિની વૈયાવચ્ચ કરનારા યક્ષ, તે ક્ષત્રિયાદિને વારવા લાગ્યા. વળી તેણે ધાર રૂપ કરી આકાશમાં ઉભા રહી ક્ષત્રિયાક્રિકને બહુ પ્રહાર કરી રૂધિર વસતા એવા તેને કહ્યું: “ હે ક્ષત્રિએ ! તમે જે આ મુનિરાજની નિંદા કરી છે તે નખવડે કરીને પતિને ખાદ્યા છે, અથવા દાંતવડે કરીને પર્વતને ખા છે અને પગ વડે અગ્નિને પ્રહાર કરી છે. એમ સમજવું. આ મહર્ષિ ઉગ્ર તપ વાળા, સર્પ સમાન લબ્ધિવાળા અને મ્હાટા અતિશયવાળા છે તે મહામુનિને તમે ભિક્ષા આપવાને અવસરે આવી તાડના કરી છે. તે તમારૂં કેમ કલ્યાણુ થશે ?” હે વિપ્રેા ! આ મહામુનિ કાપ પામે તે અગાઉ જો તમે પ્રમાણ વિનાની લક્ષ્મીને અને જીવિતને ઈચ્છતા હેા તા ટ તે મુનિરાજના શરણે જાએ. હે મૂઢા ! ક્રોધ પામેલા તે મુનિરાજ પાતાની તેજલેશ્યાવર્ડ કરીને દુષ્ટ ચિત્તવાળા અને અપરાધી એવા તમને મા હણેા.” પછી પૃષ્ટ પર્યંત નીચે નમી ગએલા મસ્તકવાળા, ભિન્ન ભિન્ન થઇ ગએલા હાથ પગવાળા, પેાતાનું કાર્ય કરવા અસમર્થ થએલા, ચપળ અને નેત્રવાળા ઉંચા મુખવાળા, મુખથી રૂધિરને વસતા અને નિકળી પડેલી જીભવાળા શિષ્યાદિકને જોઇ અત્યંત ભય પામેલેા, મનરહિત બનેલા અને ખેદયુક્ત ચિત્તવાળા થએલા મુખ્ય અધ્યાપક ( ગાર) પાતાની સ્ત્રી સહિત મુનિરાજને પ્રસન્ન કરતા છતા કહેવા લાગ્યા. “ હું ભદ્રંત ! અમારાથી થએલી આપની હીલના અને નિા આપ ક્ષમા કરી. અજાણ અને ખાળ એવા આ મૂર્ખ જનાએ, વિશ્વને પૂજ્ય એવા આપની જે Page #169 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૮ ) શ્રીષિમડલ વૃત્તિ ઉત્તાન અવહીલના કરી છે તે આપે ક્ષમા કરવી. પ્રસન્ન એવા મહર્ષિએ, પેાતાના અપરાધ કરનારા ઉપર પણુ કાઇ વખતે પીડા કરતા નથી.” મુનિએ કહ્યું. “ મ્હારા ચિત્તમાં પહેલા જરા પણ ક્રોધ નહાતા, હમણાં પણ નથી અને હવે પછી પણ થવાના નથી. મ્હારી વૈયાવચ્ચ કરનારા યક્ષે આ પ્રમાણે તમારા શિષ્ય વિગેરેને હણ્યા છે, મે નથી હણ્યા.” પછી મુનિરાજના ગુણુથી હર્ષિત થએલા ઉપાધ્યાયાદિ પુરૂષો કહેવા લાગ્યા. “ વિશ્વને પવિત્ર કરનારા હે મહર્ષિ ! રાગ દ્વેષના વિપાકને તથા જિનેશ્વર પ્રભુએ કહેલા સાધુ પુરૂષોના ધર્મને વિશેષ જાણનારા અને ભવના પાર પામેલા તમારા જેવા પુરૂષા કાપ કેમ કરે? અર્થાત્ ન કરે. હવે પછી અમે પણ અમારા સ સ્વજના સહિત શરણુ કરવા ચેાગ્ય તમારા ચરણનું શરણુ અંગીકાર કરીએ છીએ. વળી અમે તમારૂં પૂજન કરશું. આપ આ નાના પ્રકારના શાયુક્ત ભેાજન સ્વીકારીને ભક્ષણ કરો.” પછી અભિગ્રહને ધારણ કરનારા મુનિએ માસખમણને પારણે તે વિપ્રા ઉપર અનુગ્રહ કરવા માટે ઉત્તમ અન્ન અંગીકાર કર્યું. આ વખતે દેવતાઓએ યજ્ઞમંડપમાં સુગંધી જલનેા વર્ષાદ અને સુવર્ણ વૃષ્ટિ કરી એટલુંજ નહિ પણ આકાશમાં દેવદુંદુભિના શબ્દ પૂર્વક “ અહા દાન, અહા દાન ” એવા નિર્દોષ કર્યો. વિસ્મય પામેલા બ્રાહ્મણેા કહેવા લાગ્યા કે “ માણસાને વિષે પવિત્ર એવા તપનુંજ વિશેષ અદ્ભૂત માહાત્મ્ય છે, જાતિમહાત્મ્ય નથી. આ રિકેશખલ મુનિ ચાંડાલના કુળમાં ઉત્પન્ન થયા છે પણ એ મુનિરાજના તપનુંજ આવુ. અદ્ભુત માહાત્મ્ય પ્રગટ થયું. પછી બ્રાહ્મણેાને શાંત ચિત્તવાળા થએલા જાણી તત્ત્વના જાણુ એવા હેરિકેશ મુનિએ તેમના હિતને અર્થે કહ્યુ. હું બ્રાહ્મણા ! તમે યજ્ઞ કર્મ કરતા છતાં જળવડે જે માહ્યશુદ્ધિ કરી છે તે સારૂં નથી. વળી હું મૂર્ખા! કુશ કાષ્ઠાદિને ગ્રહણ કરતા, યજ્ઞાદિ ક્રિયા કરતા અને સાય કાલે જળ સ્પર્શ કરતા એવા તમે શા માટે પાપ šારી લ્યેા છે ?” મુનિનાં આવાં વચનથી યજ્ઞકાર્ય પ્રત્યે થએલી શકાવાળા બ્રાહ્મણાએ તેમને યજ્ઞનું સ્વરૂપ પૂછ્યું. “ હે ભિક્ષુ ! અમે શી રીતે વર્તીએ, શી રીતે યજ્ઞ કરીએ અને શી રીતે પાપ કર્મના ક્ષય કરીએ ? કુશલ પુરૂષ યજ્ઞમાં સારી રીતે હામેલું હોય તે બહુ શ્રેયકારી કહે છે તેા એ શી રીતે સમજવુ?” બ્રાહ્મણ્ણાએ આવી રીતે પૂછયું એટલે મુનિએ તેમના હિતને અર્થે કહ્યું. “ હે વિપ્રા ! તમે ષટ્આવકાયની હિંસા ત્યજી દઈ, દાન છેાડી દઈ તેમજ કષાય તથા સ્ત્રી વિગેરે પરિગ્રહનું શુદ્ધિને અર્થે આચરણ કરો. પાંચ સંવરથી ન્યાસ તેમજ નહિ ઇચ્છતા એવા હું જેવી રીતે કાયાને વાસિરાવી નિર ંતર યજ્ઞ કરૂં છું તેમ તમે પણ યજ્ઞ કરો. બ્રાહ્મણેાએ કરી પૂછ્યું. “ હે મુનીશ્વર ! તે યજ્ઞમાં અગ્નિ કયા જા મૃષાવાદ તથા અદત્તાપચ્ચખાણ કરી આત્મ અસંયમ તથા જીવિતને Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિકેશખલ' નામના મુનિવરની કથા. ( ૧૫૯ ) ણવા ? વેદી કઈ સમજવી ? શ્રવ કયા ? કરીષ શું ? કાષ્ટ કયાં ? શાંતિ કઈ ? અને કયા હૈામવડે અગ્નિમાં આહુતિ આપવી ?” મુનિએ કહ્યું “ દીક્ષારૂપ યજ્ઞમાં તપરૂપ અગ્નિ, જીવરૂપ વેદી, ચેાગરૂપ ધ્રુવ છે અને આ શરીરને કરીષ જાણવું. તેમજ કમ રૂપ કાષ્ટ અને સયમયેાગરૂપ શાંતિ જાણવી.” બ્રાહ્મણ્ણાએ કહ્યું. “ દ્રહ કયે સમજવા? પવિત્ર તીર્થ કર્યું સમજવું ? કે જેમાં સ્નાન કરી મળના ત્યાગ કરાય ? યક્ષે પૂજન કરેલા સાધુના મુખથી સાંભળવાની ઇચ્છાવાળા બ્રાહ્મણાને ફ્રી મુનિરાજે કહ્યું. “હું વિપ્રા ! ધર્મરૂપ દ્રહ જાણવા, ખાશ્ચતરૂપે પવિત્ર તીર્થ સમજવું અને નિર્મલ આત્માની શુદ્ધ લેશ્યા તેજ સ્નાન જાણવું. હું તેજ સ્નાનથી નિર્મલ અને શીતલ થયા છતા પાતાના કર્મરૂપ રજને નાશ કરૂં છું. ઉત્તમ પુરૂષાએ મુનિઓને આજ ઉત્તમ મહા સ્નાન કહ્યું છે અને તેવીજ રીતે સ્નાન કરીને શુદ્ધ થઈ બહુ મુનિએ ઉત્તમ પદને પામ્યા છે.” હેરિકેશખળ મુનિનાં આવાં વચન સાંભળી સર્વે બ્રાહ્મણ્ણાએ જૈનધર્મ અંગીકાર કર્યો અને રિકેશખળ મુનિરાજ પણ ઉત્તમ રીતે ચારિત્ર પાળી અનંત સુખવાળા માક્ષ સ્થાનને પામ્યા. 'श्री हरिकेशबल' नामना मुनिवरनी कथा संपूर्ण. पलिओमाई चउरो, भोए भुत्तूण पउमगुम्मंमि ॥ અળિંગ પુવયંસા, ફ્યુઞગરપુરે સમુળના ૫.૨૪ ॥ સાધમ દેવલાકમાં રહેલા પદ્મગુલ્મ વિમાનમાં ચાર પલ્યાપમ પર્યંત ભાગાને ભાગવી પૂર્વ ભવના છ મિત્રા, ઇક્ષુકારપુરમાં ઉત્પન્ન થયા. ૫ ૧૪ ૫ इआरो पुहविवई, देवी कमलावई तस्सेव ॥ भिगुनामा पुरोहिय - पवरो भज्जा जसा तस्स ॥ १५ ॥ दुनि पुरोहिसुआ ते, जाया बोहिकारणं तेसिं ॥ તે સબ્વે બ્યમા, પત્તા ગથરામાં ઢાળ ॥ ૬ ॥ * ઉપર કહેલા છ મિત્રામાં ૧-ઇષુકાર રાજા, ૨—તેની કમલાવતી પટ્ટરાણી ૩ભૃગુનામે મુખ્ય પુરાહિત, ૪ તે પુરોહિતની યશા નામની સ્રો,પ-૬ પુરાહિતના બે પુત્રા. પુરાહિતના બન્ને પુત્રા ઉપર કહેલા ચારે જણાને સમ્યક્ત્વનું કારણુ થયા પછી તે છએ મિત્રા, પ્રત્રજ્યા લઇ અજરામર એવા મેાક્ષસ્થાનને પામ્યા. ॥ ૧૫–૧૬ u * 'श्री इषुकार' आदि छ महषिओनी कथा 36 સાકેતપુરના રાજા ચંદ્રાવત સકના પુત્ર મુનિચંદ્રે, પેાતાનું રાજ્ય ત્યજી દઈ દીક્ષા લીધી. એકદા તે મુનિ, કેટલાક સાધુઓની સાથે વિહાર કરતા કરતા રસ્તે Page #171 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૦ ) મીષિમંડલ વૃત્તિ ઉત્તરા, ભુખ લાગવાથી પાસેના ગામમાં ભક્ત પાન માટે ગયા અને બીજા સાધુઓએ આગલ વિહાર કર્યા. ગામમાં ગએલા મુનિ, આહાર કરીને પછી જે રસ્તે ગુરૂ વિગેરે સાધુએ ગયા હતા તે રસ્તે ચાલ્યા. પરંતુ દિશા ન જાણી શકવાથી મહા વિકટ વનમાં ભૂલા પડયા. મુનિ ત્રીજે દિવસ મહા કષ્ટથી તે અરણ્ય તેા ઉતર્યા પરંતુ ક્ષુધા તૃષાથી બહુ પીડા પામવાથી તેમજ હાઠ, તાલુ તથા કંઠે સૂકાઈ જવાથી કાઈ એક વૃક્ષની નીચે મૂર્છા પામ્યા. આ વખતે ત્યાં ચાર ગાવાલા આવી ચડયા, તેમણે તે મુનિને દીઠા. ગેવાલાએ દયાથી મુનિને જગાડયા અને પ્રાસુક અન્નાદિથી પ્રતિલાભ્યા. મુનિએ, તેમને અરિહંત ધર્મના ઉપદેશ કર્યો અને પંચ મહાંવ્રત અંગીકાર કરાવ્યા. તેમાં બે જણા સાધુના શરીરના મલની બહુ જુગુપ્સા કરતા મુનિની અનુક્રૂપાથી અને ઉત્તમ પ્રકારે સમકિત પાળવાથી તે ચારે ગાવાલેા મૃત્યુ પામીને સ્વર્ગે ગયા. હવે જેમણે સાધુના મલ વિગેરેની જુગુપ્સા કરી નહેાતી તે ગેાવાલના જીવ દેવતાએ સ્વર્ગથી ચવી ક્ષિતિપ્રતિષ્ટિત નગરમાં શ્રેષ્ઠીપુત્રપણે ઉત્પન્ન થયા. તે શ્રેષ્ઠીને ખીજા ચાર પુત્ર થયા. તે છએ પુત્રા પૂર્વ ભવના પુણ્યયાગથી દીર્ઘકાળ પર્યંત ભાગા ભાગવી, ગુરૂના ઉપદેશથી દીક્ષા લઇ, સાધમ દેવલેાકમાં નલિનીગુલ્મ વિમાનમાં દેવતાપણે ઉપન્યા. ત્યાં ચાર પાત્યેાપમનું પેાતાનું આયુષ્ય લાગવી એ ગાવાલના જીવ રૂપ દેવતા વિના બીજા ચાર મિત્ર દેવતાએ ચવ્યા. તેમાં ૧ ઇષુકાર નગરમાં ઇષુકાર નામે ભૂપતિ થયા. ર તે રાજાની સ્ત્રી કમલાવતી થઇ. ૩ ભૂપતિના ભૃગુનામે પુરાહિત થયા, અને ૪ તે પુરાહિતની સ્ત્રી યશા થઈ. ભૃગુ, પુત્રરહિત હતા તેથી તે નિર ંતર બહુ ખેદ પામતા. તેના ખેદની વાત અવિધજ્ઞાનથી જાણીને નલિનીગુલ્મ વિમાનમાં રહેલા બે ગોવાળપુત્ર રૂપ દેવતાએ સાધુનું રૂપ લઈ ત્યાં આવ્યા. અત્યંત પ્રિય અને હર્ષિત ચિત્તવાળા તે ભૃગુએ તેમને વંદના કરી. ભૃગુ અને તે સ્ત્રીએ મુનિઓના ધર્મોપદેશ સાંભળી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. પછી ભૃગુએ પૂછ્યું કે “ મ્હારે પુત્ર થશે ? ” મુનિઓએ ઉત્તર આપ્યા. “ તમને થાડા કાલમાં એ પુત્રા થશે. એ બન્ને પુત્રાને દીક્ષા લેતાં તમારે નિષેધ કરવેા નહીં, કારણ તેઓ ખાલ્યાવસ્થામાંજ મહુ લેાકને પ્રતિધ કરનારા થશે. ” દેવતાએ આ પ્રમાણે કહીને સ્વર્ગ પ્રત્યે ગયા. અછી અનુક્રમે શુભ મનવાળા તેઓ ત્યાંથી ચવીને ભૃગુની શ્રી યશાના ઉદરમાં અવતર્યા. યશાને સાધુના દર્શનના ડાહલા ઉપન્યા તેથી ભૃગુપુરોહિત, સર્વ કુટુંબને સાથે લઇ પ્રત્યંત નામના ગામને વિષે ગયા. પછી શુભ દિવસે તથા સારા લગ્ન વખતે તે પુત્રાને જન્મ થયા. ભૃગુએ `થી પુત્રોના જન્મ મહાત્સવ કર્યો. હવે તે પુત્રા જ્યારે આઠ વર્ષના થયા ત્યારે ભૃગુ પુરોહિત તેમને ઘરને વિષે શખવા માટે સાધુ દેખાડી એમ ભય પમાડવા લાગ્યા કે આવી આકૃતિવાળા હાય Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રીકા આદિ છ મહર્ષિએની કથા. (૧૧) , તે સાધુઓ કહેવાય છે. તે સાધુઓનો વિશ્વાસ કરવો નહીં. કારણ તેઓ બાળકને મારીને ભક્ષણ કરે છે. ” એકદા તે બન્ને પુત્રો નગર બહાર રમતા હતા. એવામાં તેઓએ શિક્ષા લઈને આવતા એવા સાધુઓને જોયા. મુનિઓને દેખવા માત્રમાં ભયબ્રાંત થએલા બન્ને જણાઓ દૂર નાસી જઈને એક વડના ઝાડ ઉપર ચડી ગયા. જિતેન્દ્રિય એવા સાધુઓ પણ તેજ વડ નીચે આવ્યા. ત્યાં તેઓ ગોચરીચર્યાને પ્રતિકમી વિધિવડે નિર્દોષ એવા ભક્ત પાનને ખાવા લાગ્યા. મુનિઓને સ્વાભાવિક ભક્તપાન ખાતા જોઈ વડવૃક્ષ ઉપર રહેલા પેલા બન્ને કુમારે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા. “ આ સાધુઓ પિતાને સ્વાભાવિક એવા અન્નપાન ભક્ષણ કરે છે, તેઓ હમણાં કાંઈ બાલકોને મારીને ખાતા નથી. હા હા ! મેહથી મૂઢ થએલા ચિત્તવાળા માતા પિતાએ આપણને એઓને સંગ ત્યજી દેવરાવવા માટે ખરેખર બહુ ભય પમાડયા હતા. પરંતુ આપણે આવા આકારવાળા પુરૂષો પૂર્વે કઈ વખતે દીઠા છે.” આ પ્રમાણે વિચાર કરતા એવા તે બન્ને કુમારને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી પ્રતિબોધ પામેલા તે બન્ને ભાઈઓ તુરત વડ ઉપરથી નીચે ઉતરી ભક્તિથી વંદના કરી તે સાધુઓને સ્પષ્ટ કહેવા લાગ્યા. જાતિસ્મરણ જ્ઞાનથી અમે પૂર્વ ભવ જાણ્યો છે. માટે શુભ આશયથી પ્રતિબોધ પામેલા અમે, તમારી પાસે રચારિત્ર લેશું. માટે હે મુનીશ્વરો ! અમે માતા પિતાને પ્રતિબોધ પમાડી અહિં આવીએ, ત્યાં સુધી આપે અમારા ઉપર કૃપા કરી અહિં રહેવું. ” મુનિઓએ કહ્યું. “હે વત્સ ! તમારે વિલંબ કરો નહીં, કારણ પ્રાય: ધર્મકૃત્ય બહુ વિઘકારી હોય છે. ” પછી બને કુમાર, પિતાના માતાપિતાની પાસે જઈ કહેવા લાગ્યા છે પિતા ! સાધુઓને જોઈ અમને બંને ભાઈઓને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું છે. તેથી અમે અમારે પૂર્વભવ તેમજ જન્મ મરણનું સત્ય સ્વરૂપ દીઠું છે. માટે અમે હમણાં તમારી આજ્ઞાથી ચારીત્ર લેશું.” પુત્રનાં આવાં ઉકાળેલા કથીર સરખાં વચન સાંભળી અત્યંત ખેદ પામેલા મનવાળા પિતાએ વ્રતવિઘાતકારી વચને કહ્યાં તે આ રીતે. “હે પુત્ર! વેદના જાણુ બ્રાહ્મણે કૃતિમાં એમ કહે છે કે-પુત્ર રહિત માણસોને સ્વર્ગ મળતું નથી. કહ્યું છે કે–પુત્રવડે કરીને સ્વર્ગ પ્રાપ્તિ થાય છે. વેદની શ્રુતિ કહે છે કે, પુત્રવડે સ્વર્ગલોક પમાય છે. માટે હે પુત્રે ! તમે પ્રથમ આ લેકમાં વેદને અભ્યાસ કરે, બહુ બ્રાહ્મણને ભેજન કરાવે, ગૃહભાર પુત્રને સેં, મહાદુર્લભ એવા ભેગો ભેગો અને પછી છેવટે ત્રીજી અવસ્થામાં તીવ્ર તપસ્વીઓ થઈને અરણ્યમાં નિવાસ કરે.” ૨૧ Page #173 -------------------------------------------------------------------------- ________________ ' (૧૯૨) શ્રીત્રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. આ પ્રમાણે પોતાના ગુણરૂપ કાષ્ટને બાળી નાખનારા, શકરૂપ અગ્નિથી વ્યાપ્ત અને મોહરૂપ અગ્નિથી જ્વાજલ્યમાન થતા એવા પિતાએ કહ્યું, એટલે સંસારમાં ભ્રમણ કરવાથી ઉદ્વેગ પામેલા બન્ને પુત્રએ શેકરૂપ અગ્નિથી તપ્ત થએલા અંગવાળા, ગૃહસ્થાશ્રમમાં રહેવા માટે બહુધા આગ્રહ કરતા અને વારંવાર દીન વચન બેલતા એવા પિતાને આ પ્રમાણે કહ્યું. હે પિતા! જીવહિંસામય વેદ ભણવાથી સુખ મળતું નથી તેમજ અન્નહ્મચારી એવા બ્રાહ્મણને જમાડવાથી દુર્ગતિમાં જવું પડે છે. વળી દુર્ગતિમાં પડતા પ્રાણીઓને પુત્રો રક્ષણ કરનારા થતા નથી. માટે હે તાત! અમને આજ્ઞા આપે. કામ ક્ષણમાત્ર સુખ આપે છે અને ભંગ તે તેથી પણ વધારે દુઃખ કરનાર છે. અતિ કામના સુખો, તીવ્ર દુખના સ્થાન અને મોક્ષસુખના શત્રુઓ છે. દ્રવ્યને અર્થે આમ તેમ ભમતો અને અવિરતિનો ઈચ્છક માણસ, નિરંતર તપ્ત થયો છતે રહે છે. હા, હંમેશા સરસ આહાર અને પાનમાં આસકત એ પુરૂષ પરવશ થઈને ક્ષણમાત્રમાં મૃત્યુ પામે છે. આ હારું છે, આ હારું નથી, આ કરવા ગ્ય છે અને આ કરવા યોગ્ય નથી એમ કહેતા એવા પુરૂષને મૃત્યુ, બીજા ભવ પ્રત્યે પહોચાડે છે. માટે અમે સર્વ સંસારના મહા ભયને ભેદી નાખનારા શ્રી અરિહંત ધર્મની સાધના કરવાને અર્થે પંચ મહાવ્રત અંગીકાર કરશું.” ભૂગપુરોહિતે પુત્રને લાભ પમાડવા માટે કહ્યું. હે પુત્ર! આપણા ઘરને વિષે બહુ દ્રવ્ય છે. કામગે પણ અસંખ્ય છે વળી સ્વજને અનુકુળ અને ચાકરે ભકિતવંત છે. જેની લોકો બહુ સ્પૃહા કરે છે તે આપણું સ્વાધિનમાં છે.” પુત્રોએ કહ્યું, “હે પિતા! ધર્માધિકારને વિષે સ્વજનેનું કે કામગનું જરા પણ પ્રજન નથી અને તે સાધુઓ થઈશું.” પુહિતે ફરીથી ધર્માધાર જીવને ખંડન કરવા માટે કહ્યું. અગ્નિ અરણના કાણમાં નહિ છતાં અને તેલ તલમાં નહિ છતાં જેમ ઉત્પન્ન થાય છે, તેમ શરીરમાં પણ પાંચ ભૂતથી જુદે કેઈ જીવ નથી, કિન્ત પાંચ ભૂતરૂપજ છે. એવી જ રીતે બીજી પણ અપ્રત્યક્ષ વસ્તુઓ સમજવી. પુત્રોએ કહ્યું કે જીવ અમૂર્ત હોવાથી ઈન્દ્રિયગ્રાહ્ય નથી તે ફક્ત ડાહ્યા વિદ્વાન માણસ જાણે શકે છે. આકાશની પેઠે કદાચિત્ નિત્ય સ્વરૂપવાળો જીવ નિરંતર કર્મ બાંધે છે. સ્વાર્થને અને ઉત્તમ એવા અરિહંત ધર્મને જાણતા એવા અમે હવે પછી ન કરાય એવા પાપકારી કર્મને નહિં કરીએ. અમેઘ પડતી એવી વસ્તુવડે અત્યંત હણાએલા અને ચારે તરફથી ઘેરાયેલા લોકને વિષે અમે પ્રીતિ પામતા નથી” પિતાએ કહ્યું લોક શેનાથી હણાએલો છે? અને શેનાથી ઘેરાયલે છે? તે મને કહે. “પુત્રોએ કહ્યું. અમેઘ પડતી એવી રાત્રી છે. લેક મૃત્યુથી હિણુએલ અને જરાથી ઘેરાયેલું છે. એમ અમે જાણ્યું છે. જે જે રાત્રીઓ જાય તે તે પાછી આવતી નથી. માટે ધર્મ કરનાર પુરૂષની જ સફલ રાત્રીએ જાય છે.” Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઇષુકાર ? આદિ છે મહિષ આની કથા. (૧૩) "7 આવા પુત્રોના વચનથી જેને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે એવા ભૃગુએ તેઓને આગળ કરતાં મધુર વચનથી કહ્યું: “ આપણે સાએ એક સ્થાનમાં દીકાળ પર્યંત એકઠા રહી અને પછી સમ્યક્ત્વને ધારણ કરતા છતા અંતે સાથેજ સંયમ લેશું. ’ પુત્રોએ કહ્યું : “ હે પિતા! જે પુરૂષની મૃત્યુની સાથે મૈત્રી હાય તા પણ મૃત્યુ પ્રાપ્ત થયે છતે તે મનુષ્યને નાસી જવાની શું શકિત ખરી ? જે પુરૂષ એમજ જાણે છે કે હું ક્યારે પણ મરવાના નથી તેજ પુરૂષ આવતી કાલે વ્રત લેવાની ઇચ્છા કરે છે. માટે હે પિતા ! અમે તે આજેજ દીક્ષા લેશું. કારણ સંસારમાં કચે પુરૂષ કાઈના શાશ્વતા સ્વજન છે. ” પુત્રનાં આવાં વચન સાંભળી દીક્ષા લેવાને તૈયાર થએલા ભૃગુ પુરેાહિતે પેાતાની સ્ત્રીને વિઘ્નકારી જાણી તેણીને કહેવા લાગ્યા. “ હે પ્રિયે ! પુત્રો દીક્ષા લેવા તૈયાર થયા છે માટે હવે મ્હારે પણ ગૃહાવાસમાં નહિ રહેતાં દીક્ષા લેવાના સમય થયા છે. જેવા પાંખા વિનાના પક્ષી, સૈન્ય વિનાના રાજા અને વહાણમાં નાશ પામેલા દ્રવ્યવાળા વિષ્ણુર્ હેાય તેવા પુત્ર વિનાના હું છું. ” સ્રીએ કહ્યું: “હે વિભા ! આપણા ઘરમાં ઘણું ધન છે માટે ઈચ્છા પ્રમાણે કામભાગને ભાગવી છેવટ આપણે સંયમ લેશું ” ભૃગુ પુરાર્હુિતે કહ્યું: “ હે પ્રિયે ! ભાગવેલા લાગા મને ત્યજી દે છે માટે હમણાં હુંજ પાતે ભાગાંને ત્યજી દીક્ષા લઈશ. ” સ્ત્રીએ કહ્યું: “ હું પ્રિય ! તમે વ્રત લઇ તેને પાલવા અસમર્થ થશેા. કારણ તમે મને સંભારશેા, એટલુંજ નહીં પણ મ્હારા સાંયને, પ્રેમને અને લેાગીન્દ્રિયથી ઉત્પન્ન થએલા સુખને સંભારશે. માટે મ્હારી સાથે માણસાને અતિ દુર્લભ એવા ભાગોને ભાગવા. વ્રતમાં ભિક્ષાચર્યાં અને વિહાર એ બહુ દુ:ખકારી છે. ” ભૃગુએ કહ્યું: “ હે પ્રિયે! જેવી રીતે મ્હારા પુત્રોએ માહરૂપ સર્પને અને ભાગાને ત્યજી દઈ દીક્ષા લેવા તૈયાર થયા તેવીજ રીતે આસકિતરહિત હું પણુ સજનાના સગને ત્યજી દઈ અપ્રતિબદ્ધપણાથી પુત્રોની પેઠે વ્રત પાળીશ. જેમ રાહિત નામના મત્સેા, પાતાના તીક્ષ્ણ પુચ્છ્વાદિવડે જાલને છેદી નાખી જલમાં વિચરે છે તેમ હું પણ ભાગાને ત્યજી દઈ ધર્મને વિષે વિચરીશ. ” પતિનાં આવાં વચન સાંભળી સ્ત્રીએ કહ્યું “ પુત્રસહિત તમે દીક્ષા લીધે છતે હું શી રીતે ઘરને વિષે રહું ? ” પછી ધન ધાન્યાદિ નવ પ્રકારના પરિગ્રહને ત્યજી દઈ પુત્ર અને પ્રિયા સહિત દીક્ષા લેવાને તૈયાર થએલા ભૃગુ પુરોહિતને સાંભલી ઈષુકાર નૃપતિ તેણું ત્યજી દીધેલા દ્રવ્યને લેવા તૈયાર થયા. આવી રીતે પુરેાહિતનું દ્રવ્ય લેવા તૈયાર થએલા પેાતાના પતિને કમલાવતી રાણીએ કહ્યુ . .. “ હું મહિપતિ ! લેાકમાં વમેલું ભક્ષણ કરનારા પુરૂષા બહુ નિંદાપાત્ર થાય છે તેા પાતાના પુરોહિતે ત્યજી દીધેલા ધનને તમે શા માટે લેવાની ઇચ્છા કરી છે. ? હું નૃપ ! આત્માથી અન્ય એવી સર્વ વસ્તુને ત્યજી દઈ જ્યારે ત્યારે તમે મૃત્યુ પામશેા અને તમારૂં રક્ષણ કરનાર એક ધર્મ છે. ખીજી કાઈ નથી, જેમ Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧૪) બી ગષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ ખવાઈ ગએલા બચાવાલી પક્ષિણ કેઈ સ્થાનકે પ્રીતિ પામતી નથી તેમ માણસ, મૃત્યુ વિગેરે ઉપદ્રવથી વ્યાસ એવા આ નર ભવને વિષે પ્રીતિ પામતા નથી. માટે હું હિંસા અને અશાંતિરહિત તેમજ મૃદુતા તથા સરલતા યુક્ત થઈ વળી પરિગ્રહના આરંભને ત્યજી દઈ ચારિત્ર અંગીકાર કરીશ. કયા અવિવેકી પ્રાણીઓ વનમાં દાવાનળથી બળતા એવા જીવને જોઈ બહુ હર્ષ પામે? હા હા, કામ ભેગને વિષે ચ્છિત થએલા મૂઢ માણસે, અવિવેકી પુરૂષની પેઠે મૃત્યુ વિગેરે દાવાનલા અગ્નિથી તપ્ત થએલા જગતને નથી દેખતા ? પ્રિયા અને પુત્ર યુક્ત ભૃગુએ, ભેગને ભેગવી તથા ત્યજી દઈ જેમ સંસારથી ઉગ પામી સર્વ સંગ ત્યજી દીધે, તેમ હે રાજન ! ભેગને ભેગવી રહેલા તમે શા માટે સંગને ત્યજી દેતા નથી ? શું તમને આ ભવમાં જરા મૃત્યુ વિગેરેથી ઉત્પન્ન થએલું દુઃખ નથી થવાનું ? ” રાણીનાં આવાં વચન સાંભળી અત્યંત હર્ષ પામેલા અને પ્રતિબોધ પામેલા પુકાર ભૂપતિએ સર્વ સંગ ત્યાજી દીધે. પછી ઈષકાર ભૂપતિએ રાણી, પુરોહિત, તેના બે પુત્ર અને સ્ત્રી સહિત ચારિત્ર લીધું. નિર્મળ મનવાળા તે છએ જણા વિશુદ્ધ ચારિત્ર પાળી દીર્ધકાળે મોક્ષ પામ્યા. 'श्री इषुकार' आदि छ महर्षिओनी कथा संपूर्ण. -reconna खत्तियमुणिणा कहिआई, जस्स चत्तारि समवसरणाई ॥ तह पुवपुरिसचरिआई, संजओ सो गओ सिद्धिं ॥१७॥ ગાલિ નામના ક્ષત્રિય મુનિએ જે સંયત મુનિના ધર્મવિચારના સ્થાન તથા તેમના પૂર્વ પુરૂષનાં ચરિત્ર કહ્યાં તે સંયત રાજર્ષિ મોક્ષ પામ્યા છે ૧૭ છે *'श्रीसंयत' नामना राजर्षिनी कथा * જ કપીલ્ય નગરમાં મહા તેજવંત, બલવંત અને પ્રજાનું પાલન કરવામાં તત્પર એ સંયત નામે ઉત્તમ રાજા રાજ્ય કરતે હતે. એકદા કુસંગથી પ્રેરાએલે તે ભૂપતિ અશ્વ, હસ્તિ રથ, ઉદંડ પાયદલ અને બીજી સેનાને સાથે લઈ મૃગયા રમવા ગયો. માંસના લોભી અને અશ્વ ઉપર બેઠેલા સંયત ભૂપતિએ, કેશર નામના ઉપવનમાં બહુ મૃગને લેભ પમાડીને બહુ ખેદ યુક્ત થએલા તે મૃગને મારી નાખ્યા. તે ઉપવનમાં કઈ તપસ્વી રાજર્ષિ અખોડ મંડપમાં ધર્મધ્યાન કરતા હતા. રાજાના ભયથી કેટલાક મૃગે તે રાજર્ષિની પાસે જતા રહ્યા. અશ્વ ઉપર બેઠેલે ભૂપતિ પણ તેઓને પ્રહાર કરતે કરતે ત્યાં જઈ પહએ તો તેણે સ્વાધ્યાયના ધ્યાનમાં બેઠેલા તે મુનિને દીઠા. મુનિને જોઈ ભયબ્રાંત થએલો રાજા મનમાં વિચાર કરવા લાગે કે મુનિને શરણે રહેલા મુગોને મેં માર્યા છે તેથી મેં નિચે કાંઈક મુનિને પણ હણ્યા કહેવાય, ” Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રીસયત નામના રાજર્ષિની કક્ષા. પછી ભયાકુલ એ રાજા અશ્વને મૂકી દઈ મુનિના ચરણમાં નમસ્કાર કરતે છતે કહેવા લાગ્યું કે “ હે મુનિ ! આ હારે અપરાધ ક્ષમા કરે. ” સમર્થ એવા મુનિ ધ્યાનમાં હતા તેથી તેમણે જ્યાં સુધી રાજાને ઉત્તર આપ્યો નહીં ત્યાં ત્યાં સુધી રાજા બહુ ભય પામવા લાગ્યું. કારણ કોષ પામેલા મુનિ પોતાની તેજેલેશ્યાએ કરીને કટિ પુરૂષને પણ બાળી નાખે છે. રાજાએ ફરી કહ્યું. “હે પ્રભુ! હું સંયત રાજા છું માટે આપ મને બોલાવે. મુનિએ કહ્યું “હે રાજન ! તને અભય હો અને તે પણ અભય આપનારે થા. હે ભૂપતિ ! આ જીવિત અનિત્ય છતાં તું નિરંતર શામાટે હિંસા કરે છે? હે રાજન ! ત્યારે રાજ્ય ત્યજી નિચ્ચે મરી જવું તે છે જ, માટે જીવલેક અનિત્ય છતાં તું રાજ્યને વિષે શા માટે મેહ પામે છે? ધન, જીવિત અને રૂ૫ વિગેરે સર્વ વિજળીની પેઠે અસ્થિર છે તે તું તેને વિષે કેમ મોહ પામે છે અને મરણ સંબંધી અર્થને કેમ નથી જાણતું ? મિત્ર, પુત્ર, સ્ત્રી અને સ્વજને એ સર્વે ગૃહપતિ જીવતાં છતાં તેની પાછળ આવે છે પણ ગૃહપતિ મૃત્યુ પામતા છતાં તેની પાછળ કઈ જતું નથી. મૃત્યુ પામેલા પિતાને પુત્રો, ઘરમાંથી ઝટ બહાર કાઢે છે તેવી જ રીતે પિતા પણ પુત્રોને કાઢે છે. આ સર્વ જાણીને મેં વ્રત આચર્યું છે. વળી તેણે એકઠું કરેલું દ્રવ્ય સ્વરક્ષિત એવી સ્ત્રીઓ અને અતિ સંતુષ્ટ ચિત્તવાળા બીજા માણસો ભેગવે છે તથા પોતે જે શુભ અથવા અશુભ કર્મ કર્યું હશે તે મર્મયુક્ત બીજા ભવને વિષે પામે છે.” સાધુનાં આવાં વચન સાંભળી સંયત ભૂમિપતિ તુરત ઉત્કૃષ્ટ સંવેગ પામે. પછી રાજ્યને ત્યજી દઈ તેણે સાવદ્ય આરંભ વર્જવા પૂર્વક ગર્દભાલિ મુનિ પાસે દીક્ષા લીધી. દીક્ષા લઈ અને હેય તથા ઉપાદેય વસ્તુના સ્વરૂપને જાણે તે સંયત મુનિ નિયમ પ્રમાણે વિહાર કક્ષા કેઈ સંધિવેશ પ્રત્યે આવ્યા. ત્યાં દેશ વિગેરે રાજ્યને ત્યજી દઈ સંયમ અંગીકાર કરનારા કેર્ટ ક્ષત્રિય મુનિએ તેમને આ પ્રમાણે કહ્યું. હે મુનીશ્વર! જેવું તમારું સ્વરૂપ દેખાય છે તેવુંજ મન પણ પ્રસન્ન દેખાચ છે. તે આપનું નામ શું? અને નેત્ર કયું? વલી હે સાધો ! સર્વ સંગ ત્યજી અનન્યા શા માટે લીધી? શા માટે સેવે છે? તેમજ વિનિત શી રીતે થયા?” સંયત મુનિએ કહ્યું. “મહારું નામ સંવત મુનિ છે. હું ગોતમ ગેબને છે અને ગર્દભાલિ મુનિ હારા ગુરૂ છે હે મુનિ ! નિરંતર ધર્મોપદેશ કરતા એવા તેમના ઉપદેશથી મને ભવને પાર પમાડનાર વિનિતપણું ઉત્પન્ન થયું છે અને એ મહાગુરૂના ગુણેથી તેમજ તેમની વાણી સાંભળવાથી હું હર્ષિત ચિત્તવાળો રહું છું.” પછી સંયતમુનિના હિતને અર્થે ક્ષત્રિયમુનિએ કહ્યું. હૈ મુનિ ક્રિયાવાદિ, અક્રિયાવાદિ વિનયવાદિ અને અજ્ઞાનવાદિ એ ચાર એકાંતવાદિ લેવાથી દુર્ગતિ પ્રત્યે જાય છે.” એમ વિશ્વને પ્રકાશકારી વચને કહે Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રીહર્ષિલ વૃત્તિ-ઉત્તરા નારા શ્રી વર્તમાન જિનેશ્વરે સાધુઓની સ્થિરતા માટે કહ્યું છે. લોકમાં મેં અક્રિયાવાદિ સર્વે ને અનાર્ય અને મિથ્યા દ્રષ્ટિ જાણ્યા છે. માટે હું આત્માને આત્માથીજ જાણુંછું.” ક્ષત્રિય મુનિનાં આવાં વચન સાંભળી વિસ્મય પામેલા સંયતમુનિએ પૂછયું “હે ભગવન ! તમે આત્માને શી રીતે જાણે છે ?” ક્ષત્રિય મુનિએ ફરીથી કહ્યું. બ્રહ્મલોક નામના સ્વર્ગથી ચવીને મનુષ્ય ભવ પામેલે હું પોતાની અને પરની આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણુંછું. असीइसयं किरियाणं अकिरिअवाईण हुंति चुळसीई ॥ अन्नाणी सत्तही वेणइः आइण च बत्तीसा ॥ १ ॥ ૧૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી, પર વિનયવાદીના ભેદ છે. હે સાધે! એ પ્રકારે કિયાદી ચારે ભાવને જાણે તે ક્રિયાદીવાદીઓના કુસં ગને ત્યજી દે. કારણુ જ્ઞાન વિના કરેલી ક્રિયા ફલ આપનારી થતી નથી. તેમજ ક્રિયા વિનાનું જ્ઞાન પણ ફળ આપતું નથી. માટે હે સંયતમુનિ ! અક્રિયાને ત્યજી દઈ તથા શુદ્ધ ક્રિયાનું નિત્ય આચરણ કરતા એવા તમે સમ્યક્ત્વસહિત અતિ દુસ્તર એવા ધર્મનું આચરણ કરે. ઉત્તમ ધર્મ અર્થથી શોભતા એવા આ ઉપર કહેલી ગાથાને સાંભળી સંત એવા ભરતાદિ ન ઉત્તમપદ પામ્યા છે. ક્ષત્રિયમુનિનાં આવાં વચન સાંભળી જ્ઞાનતત્વવાળા સંયતમુનિ દીર્ઘકાલ પર્યત તપ કરી મોક્ષપદ પામ્યા. શ્રી સંત’ નામના પાનનો યા સંપૂર્ણ. सेणिअपुरओ जेणं,परुविअं अवितहं अणाहत्त। तं वंदे हयमोहं, अमोहचरिअंनिअंठमुणि ॥१८॥ જેમણે 8 શ્રેણિક ભૂપતિ પાસે પિતાનું સત્ય અનાથપણું પ્રગટ કર્યું તે સફલ ચારિત્રવાળા અને મોહને નાશ કરનારા અનાથી નામના નિગ્રંથમુનિને હું વંદના કરું છું. તે ૧૮ છે * 'श्रीअनायि' नामना निग्रंय मुनिवरनी कथा. * આ ભરતક્ષેત્રના મગધ દેશમાં ઉત્તમ એવા રાજગૃહ નગરને વિષે પૃથ્વીમાં પ્રસિદ્ધ એવા શ્રી શ્રેણિક રાજા રાજ્ય કરતો હતે. એકદા તે ભૂપતિ, પોતાના ઉત્સાહથી નંદનવન સમાન મંડિકુક્ષી નામના ઉદ્યાનમાં ગજ, અશ્વ અને સેના સહિત કીડા કરવા ગયે. નંદન વનમાં ઇંદ્રની પેઠે ત્યાં હર્ષથી ક્રીડા કરતા તે શ્રી શ્રેણિક પતિએ કઈ ઉત્તમ સાધુને દીઠા, ઇતિઓના સમૂહને વશ કરી રહેલા, ત્રણ Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅનાથી નામના નિથ મુનિવરની કથા. ગુપ્તિથી પવિત્ર, વૃક્ષની નીચે બેઠેલા, સુકુમાલ, સુખી અને વિશ્વને આશ્ચર્યકારી રૂપ વાલા તે મુનિને જોઈ શ્રેણિક રાજા મનમાં બહુ આશ્ચર્ય પામે. વલી તે મનમાં વિચાર કરવા લાગ્યો કે આહા ! શું એમનું રૂપ, વર્ણ અને સામ્યતા. ખરેખર એ મહામુનિની ક્ષમા, મુક્તિ અને મહાભાગપણે પણ આશ્ચર્યકારી છે. ” પછી શ્રેણિક રાજા મુનિને પ્રદક્ષિણા કરી તથા તેમના ચરણમાં પ્રણામ કરી આગલ બેસી તેમને પૂછવા લાગ્યા. હે આર્ય ! આપ યુવાવસ્થાવાલા છે, તો આ બેગ ભેગવવાના અવસરે આપે દીક્ષા લીધી. જેથી આપના ચારિત્ર લેવાના કારણને સાંભળવાની હું ઈચછા કરું છું.” મુનિએ કહ્યું. “હે મહારાજ ! હું અનાથ છું. મહારો કઈ પતિ નથી તેમ દયા કરનારો કોઈ પરમ મિત્ર પણ નથી. મેં અનાથપણુથી જ ચારિત્ર લીધું છે. હે પૃથ્વીનાથ ! એજ હારું તપસ્યા લેવાનું ખરું કારણ છે. ” સાધુનાં આવાં વચન સાંભલી શ્રેણિકે હસીને કહ્યું. “ તમે આવા સમૃદ્ધિવંત છે છતાં કેમ તમારે કઈ નાથ ( અધિપતિ ) નથી. હે સાધે આવા વર્ણાદિકે કરીને આપને અનાથપણું યુક્ત નથી. છતા જે આ૫ અનાથ હો તે હું આપને નાથ ( સ્વામી ) થાઉં છું. માટે હવે પછી આપ મિત્ર, જ્ઞાતિ અને ઉત્તમ સ્વરૂપવાલી સ્ત્રી સહિત બની અને પિતાના હિતેચ્છુ થઈ હારા ઘરને વિષે શ્રેષ્ઠ ભેગોને ભેગ. ” શ્રેણિક ભૂપતિએ આ પ્રમાણે કહે છતે મુનિએ કહ્યું. “ હે નરેશ્વર ! તું પણ આત્માવડે કરીને અનાથ છતાં હારે નાથ શી રીતે થઈશ ? ” મુનિએ આવું કહ્યું તેથી પૂર્વે આવું ક્યારે પણ નહિં સાંભળનારા ભૂપતિએ બહુ વિસ્મય પામી ફરીથી મુનિને આ પ્રમાણે કહ્યું. હે મુનીશ્વર ! હારે હસ્તિ, અશ્વ, રથ અને પાયદલ વિગેરે બહુ સેના છે. તેમજ દેવાંગનાઓના રૂપ તથા ગર્વને હરણ કરનારી સ્ત્રીઓ છે. હું નિરંતર ઈચ્છા પ્રમાણે મનુષ્યભવ સંબંધી ભેગેને ભેગવું છું. મ્હારા સર્વે સ્વજનો પણ હારી આજ્ઞા પાલનારા, અશ્વર્યવંત અને નેહયુક્ત છે. આ પ્રમાણે સર્વ પ્રકારના સુખ આપનારી હારી ઉત્કર્ષ સંપત્તિ છતાં તમે મને અનાથ કેમ કહ્યો ? લેકમાં સંત પુરૂષે મૃષાભાષી હોતા નથી માટે આપે પણ આજે કહ્યું તે સત્ય હશે. ” મુનિએ કહ્યું. “ હે ભૂમિપતિ ! તમે નાથ શબ્દનો અર્થ નથી જાણતા માટે નાથ તથા અનાથપણાના અર્થ જે થાય છે, તે સાંભલ. કેશાંબી નામની મહાનગરીમાં ઘણા હસ્તિ, અશ્વ, રથ અને પાયલના સૈન્યવાળો હારે પિતા રાજા હતા. અને પ્રથમ વયમાં બહુ નેત્ર પીડા ઉત્પન્ન થઈ તેમજ સર્વ અંગને વિષે મહાદુઃખ આપનાર દાહવર ઉત્પન્ન થયા. જેમ શરીરના છીદ્રને વિષે તીણ શાસ્ત્ર પેસવાથી બહુ પીડા થાય તેવી જ રીતે મને નેત્ર પીડા થવા લાગી, Page #179 -------------------------------------------------------------------------- ________________ (૧૮) ગષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. હારી કેડને વિષે જાણે મહેન્દ્રનું વજ પડયું હાયની ? એવી મહા ઘર વેદના પીડા કરવા લાગી. હે રાજન ! આ હારી વેદનાને દૂર કરવા માટે વૈદ્યવિધાના જાણ અને મંત્રશાસ્ત્રમાં નિપુણ એવા બહુ ચતુર મહાદ્યો આવ્યા. તેઓએ હારા માટે ચાર પ્રકારના એષધ પ્રયોગ કર્યા પરંતુ તેઓ મને દુઃખથી છોડાવી શક્યા નહીં એજ હારૂં અનાથપણું છે. મ્હારા પિતા હારે માટે સર્વ ગૃહાવાસ આપી દેવા તૈયાર થયા પણ કેઈએ મને વેદનાથી છોડાવ્યા નહીં.એજ હારું અનાથપણું છે. હે રાજન ! પાસે બેઠેલી માતા પણ બહુ શેક કરવા લાગી પરંતુ મને દુઃખથી છોડાવવા સમર્થ થઈ નહીં એજ હા અનાથપણું છે. હારા ન્હાના અને સ્ફોટા ભાઈઓ કષ્ટ પામવા લાગ્યા તેઓએ પણ મને છોડાવ્યા નહીં. એજ હારું અનાથપણું છે. મ્હારાં દુઃખથી દુ:ખી થએલી હારી ન્હાની અને હેટી હેનોએ પણ મને દુઃખથી છેડા નહીં, એજ હારું અનાથપણું છે. જેઓ સ્નેહને લીધે હારા પડખાને ક્ષણમાત્ર છોડતી નહતી એવી અને હારા ઉપર પૂર્ણ પ્રેમ ધરનારી મહારી પતિવ્રતા સ્ત્રીઓ હારી ઘર વેદના જોઈને ભજન ન કરતાં રૂદન કરવા લાગી. પરંતુ તેઓએ પણ મને દુઃખથી છોડાવ્ય નહીં એજ હારૂં અનાથપણું છે. (અનાથીમુનિ શ્રી શ્રેણિક રાજાને કહે છે કે,) હે ભૂપ! આ પ્રસાણે હારી વેદના ટાલવાને કઈ સમર્થ થયું નહીં છેવટ હું જ તે વેદનાને દૂર કરવા સમર્થ થયો, કારણ આ અનંત એવા સંસારને વિષે મેં દુષ્કર એવી બહુ વેદનાઓ સહન કરી છે. મેં ધાર્યું કે જે આ વિસ્તાર પામેલી હારી વેદના એકવાર નાશ પામશે તે હું ક્ષમાવંત અને ઉદાર થઈને પ્રવજ્યા અંગીકાર કરીશ. હે રાજશિરેમણિ! આ પ્રમાણે વિચાર કરીને હું જેટલામાં સુઈ ગયે. તેટલામાં પ્રભાત થતાં હારી સર્વ વેદના નાશ પામી ગઈ. હે ભૂપ ! રોગરહિત થએલા મેં સવારે હારા બંધુ વિગેરેની રજા લઈ આરંભ ત્યજી દઈ અને શાંત આત્માવાલા થઈને અનગારપણું અંગીકાર કર્યું. તે પૃથ્વીનાથ! મેં ચારિત્ર અંગીકાર કર્યું તેથી જ હું પિતાને, પરનો, વ્યસન, સ્થાવર અને સામાન્ય રીતે કહીએ તે સર્વ પ્રાણીઓનો નાથ (સ્વામી) થયો. આ આત્મા જ ભયંકર પ્રવાહવાલી વૈતરણી નદી છે. કઠીન નરક દુઃખ આપનારું શામલી વૃક્ષ છે. તેમાં પ્રવર્તનારો જીવ છે તેને સ્વર્ગ અને મોક્ષના હતપણાથી ઇચ્છિત ફલ આપનારી કામધેનુ કહી છે અને આત્મા એજ નંદનવન છે. જિનેશ્વર પ્રભુએ સુખ અને દુઃખને કર્તા આત્માને માન્ય છે. તેમાં જે તે સારે મા ચાલે તે મિત્ર (સુખને કર્તા) અને અવલે માર્ગે ચાલે તે અમિત્ર (દુ:ખને કર્તા) છે. હે રાજન ! વલી બીજું એક અનાથપણું કહું છું તે તું સાવધનપણે સાંભલ. જે મંદ પુરૂ નિગ્રંથપણું સ્વીકારીને પછી ખેદ પામે છે તે પણ અનાથ જાણવા જે પુરૂષે પ્રવજ્યા લઈ જ્હોટા પ્રમાદથી પાંચ મહાવ્રતને પાલતા નથી અને રસને વિષે કેલેલુપ તથા ઇંદ્ધિઓને સ્વાધિન રાખતા નથી તેઓને શ્રી Page #180 -------------------------------------------------------------------------- ________________ * શ્રી અનાથી નામના નિગ્રંથ મુનિવરની કથા. (૧૬ ) જિનેશ્વર પ્રભુએ અનાથ કહ્યા છે. જેને ઇર્યાદિ પાંચ સમિતિમાં ગ્યતા નથી તેમજ પરિઝાપનમાં પણ ગ્યતા નથી તેને પણ જિનેશ્વર પ્રભુએ અનાથ કહ્યા છે. જે દીર્ઘ કાલને દીક્ષા ધારી છતાં સ્થિરત્રત અને શુદ્ધ તપ વિનાનો હોય તેમજ આત્માને અત્યંત બાધા પમાડતો હોય તો તેને પણ શ્રી જિનેશ્વર પ્રભુએ અનાથ કહ્યો છે, જેવી રીતે ખાલી મુઠી, કપટ ખેતી અને વૈદુર્યમાં રહેલા કાચમણિ અસાર છે, તેમજ પંડિત પુરૂષોના ચિત્તમાં ઉપર કહેવા પ્રમાણે ચાલનારે પુરૂષ અસાર માલમ પડે છે. જે સાધુ પિતાની આજીવિકા માટે કુશીલ અને કુલિંગ ધારણ કરે છે તે અસંયમી ધર્મધ્વજ પરલોકમાં નરકના બહુ દુઃખે પામે છે. જેવી રીતે કાલકુટ વિષ પીવું અને યુદ્ધમાં આયુધ પકડવું દુ:ખદાયી છે તેવી રીતે તપસ્વીઓને વિષયયુકત ધર્મ દુર્ગતિનાં દુઃખ આપનારો છે. જે પુરૂષ ઘર ત્યજી દઈ તથા મુનિરૂપ ધારણ કરી અને પછી કોઈની હસ્તરેખા જોઈને, કેઈને સ્વપ્નાની વાત કહીને, કેઈના જેશ જોઈને, કોઈને વિદ્યા ભણાવીને તથા બીજા કેઈ એવાં જ કુતુહલ કરીને પોતાની આ જીવિકા કરે તે પાપી પુરૂષ ખરેખર દુર્ગતિમાંજ જાય છે. જે પુરૂષ નિત્ય આગમમાં કહ્યા પ્રમાણે એષણીય આહાર ન લેતાં અગ્નિની પેઠે સર્વભક્ષી થાય છે, તે સંસારસમુદ્રમાં બહુ ભમે છે. અહો નરેંદ્ર! મહાદુષ્ટાચારની પ્રવૃત્તિવાલો મુનિ જેવું પોતાના આત્માને દુઃખ આપે છે તેવું દુઃખ શત્રુ પણ બીજા જીવને કંઠ છેદીને પણ નથી આપતે માટે તેવા સાધુનું સાધુપણું નિરર્થક છે અને તે અંતે બહુ વિપરીત ગતિ પામે છે અરે એટલું જ નહીં પણ હે નરપતિ ! સાધુને આ ભવ તથા પરભવ પણ નાશ પામે છે. એવી રીતે પોતાની ઈચ્છા પ્રમાણે ચાલનાર કુશીલરૂપ ધારી સાધુ, ધર્મવિરાધનાના ફલને જાણતો છતે શ્રી જિનેશ્વરના માર્ગને વિરાધે છે તે અંતે બહુ પરિતાપ પામે છે. પુણ્યવંત મહાત્માઓના જ્ઞાનગુણે કરીને શોભતા એવા ઉત્તમ શિક્ષણરૂપ વચનને સારી રીતે સાંભળીને સાધુ પુરૂ કુશીલ માને છેડી દઈ . નિરંતર સારા માર્ગે ચાલે છે. ચારિત્રના ગુણે કરીને યુકત તથા આશ્રવરહિત એ સાધુ, આત્મશુદ્ધિથી ચારિત્રને પાલી, સર્વ કર્મને ખપાવી અનંત સુખવાલા નિર્વાણ પદને પામે છે.” અનાથી મુનિનાં આવાં વચન સાંભળી અત્યંત સંતુષ્ટ થએલા શ્રેણિક રાજાએ. હાથ જોડીને કહ્યું “હે મુનિ ! આપે હારી આગલ જે નાથપણું કહ્યું છે તે સત્ય: છે. હે મુનિ! તમને વિશ્વમાં ઉત્તમ એવા મનુષ્યભવના લાભો સારી રીતે મલ્યા છે. તમે પિતાના બંધુઓ સહિત સનાથ છે, કારણકે તમે જિનરાજના માર્ગને વિષે રહ્યા છો. હે મહાત્મા ! તમે અનાથના, સ્થાવરના, જંગમના અને સામાન્ય રીતે કહીએ તે ચૂર્વ દેહધારીઓના નાથ છે. હું મહારે અપરાધ ખમવાની આપની પાસે ક્ષમા માગું છું. વલી હે મહર્ષિ! મેં આપના ધ્યાનનો ભંગ કર્યો તેમજ ભાગ ભોગવવાનું આમંત્રણ કર્યું, તે સર્વ હારે અપરાધ આપ ક્ષમા કરે.” Page #181 -------------------------------------------------------------------------- ________________ (૧૭) શ્રી ગણષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ, - આ પ્રમાણે ભક્તિથી મુનિની સ્તુતિ કરી તથા તેમની રાજા લઈ લઈ ધર્મમાં અનુરક્ત એ શ્રેણિક રાજા પોતાના અંતપુર અને પરિવાર સહિત પિતાના નગર પ્રત્યે ગયે. નિરંતર ધર્માનુરાગને ધારણ કરતે અને તે મહા મુનિના ગુણનું સ્મરણ કરતે શ્રેણિક રાજા હર્ષથી રાજ્ય કરવા લાગ્યું. અસંખ્ય ગુણોની પંકિતથી સમૃદ્ધિવંત, પક્ષીઓની પેઠે પ્રતિબંધરહિત, ત્રણ ગુણિથી ગુમ અને ઉગ્ર દંડ વિનાના તે નિગ્રંથ મુનીશ્વર પૃથ્વી ઉપર વિહાર કરતા છતા અનુક્રમે મહાદિ કર્મના સમૂહને ક્ષય કરી અક્ષય લક્ષમી આપનારા એક્ષપદને પામ્યા. લોકમાં “ અનાથી મુનિ ” એવી પ્રસિદ્ધિ પામેલા અને શિવસુખને ભજનારા તે મહામુનિ, સંઘને પરિમાણુ વિનાનું મંગલ આપે. 'श्री अनाथी' नामना निर्गय मुनिवरनी कथा संपूर्ण. वध्य नीणिज्जतं दई, विरनो भवाउ निरकंतो ॥ निव्वाणं संपत्तो, समुदपालो महासत्तो ॥१९॥ વધ કરવા યોગ્ય ચારને વષ્ય ભૂમિ પ્રત્યે લઈ જતે જોઈ વિરાગ્ય પામેલા, સંસારથી નિકલી ગએલા મહા સત્યવાન સમુદ્રપાલ મુનિ મેક્ષ પામ્યા. * 'श्रीसमुद्रपाल' नामना मुनिवरनी कथा * શત્રુઓથી નિષ્કપ એવી ચંપાનગરીમાં પાલિત નામે સાર્થવાહ વસતે હતે. તે ઉત્તમ શ્રાવક શ્રી વીરપ્રભુને શિષ્ય હતે. એકદા જીવાજીવાદિ તત્વને જાણ તે શ્રાવક વહાણ વડે સમુદ્રમાં વેપાર કરતા કરતા પિહુંડ નામના નગર પ્રત્યે ગયે. પિહંડ નગરમાં વેપાર કરતા એવા તે પાલિતને તેના ગુણથી રંજિત થએલા ત્યાંના કઈ શ્રેષ્ઠીએ પોતાની પુત્રી આપી. અનુક્રમે બહુ દ્રવ્ય સંપાદન કરી પાલિત શ્રાવક પોતાની ગર્ભવતી સ્ત્રીને સાથે લઈ પોતાના દેશ પ્રત્યે જવા નિત્યે. સમુદ્રમાં જતાં જતાં તેની સ્ત્રીએ પુત્રને જન્મ આપે. પિતાએ તે પુત્રનું સમુદ્રપાલ નામ પાડયું. પાલક શ્રેષ્ઠી ક્ષેમ કુશલ ચંપાનગરીમાં પોતાને ઘેર આવ્યા. પુત્ર પણ સુખે ઘરમાં વૃદ્ધિ પામવા લાગ્યું. પિતાએ કલાચાર્ય પાસે મોકલી તેને તેર કલાઓનો અભ્યાસ કરાવ્યું. સર્વે નીતિને જાણ તે બાલક અનુક્રમે યુવાવસ્થા પામ્યો. ત્યારે પિતાએ તેને રૂપવતી અને સતી એવી રૂપિણી નામની કન્યા સાથે વ્હોટા ઉત્સવથી પરણાવ્યો. સમુદ્રપાલ, પૂર્વ ભવના પુણ્યસમૂહથી મોટા મહેલમાં પ્રિયાની સાથે ગંદક દેવતાની પેઠે ઈચ્છા પ્રમાણે ક્રીડા કરતો હતે. એકદા સમુદ્રપાલ પિતાના મહેલના ગવાક્ષમાં બેઠો હતો એવામાં તેણે વધ કરવા યોગ) પુરૂષને પહેરાવવા યોગ્ય આભૂષણથી શોભતા કેઈ ચારને વધ ભૂમિ પ્રત્યે લઈ જવાતા દીઠે. સમુદ્રપાલ તેને જાઈ વૈરાગ્યથી આ પ્રમાણે બોલવા લાગે Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમુદ્રપાલ જયવતથા વિજય નામના મુનિવરેની કથા, (૧૭) કે “અશુભ કૃત્યના આવા પાપકારી ફળને ધિક્કાર થાઓ” આ પ્રમાણે વિચાર કરતાં પ્રતિબોધ પામેલા અને ત્યાંને ત્યાંજ વૈરાગ્યવાસિત થએલા તેણે માતા પિતાની રજા લઈ તુરત દીક્ષા લીધી. કલેશકારી અને ભય આપનારો શંકા તથા મેહને ત્યજી ચારિત્ર, વ્રત, શીળ પાળતા અને પરિષહેને સહતા તે સમુદ્રપાલે અહિંસા, સત્ય, અચારી, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપ પાંચ મહાવ્રતને ગ્રહણ કરી ધર્મનું આચરણ કરવા માંડયું. અનુકંપા કરવા ચગ્ય જીવોને વિષે દયા કરનારા, શાંત અને બ્રહ્મત્રતધારી તેમજ જિતેંદ્રિય એવા તે મુનિરાજ સાવદ્ય કર્મને વઈ એક ધર્મનું આચરણ કરવા લાગ્યા. અવસરે ધર્મક્રિયા કરતા તેમજ પોતાનું બેલાબલ જાણતા તે મહામુનિ સિંહની પેઠે નિર્ભયપણાથી દેશને વિષે વિહાર કરતા. ચારિત્રમાં અદીન એવા તે મુનિરાજ પ્રિય, અપ્રિય, માન, અપમાન, તેમજ પૂજા સત્કાર તથા નિંદા એ સર્વને સરખા જાણે તેને સહન કરતા. મેરૂ પર્વત સમાન સ્થિર ચિત્તવાળા તે સાધુએ દેવતા સંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી અનેક ભયંકર ઉપસર્ગો સહન ક્ય. શીત, ઉષ્ણ તેમજ દંશ અને મત્સર વિગેરેના અનેક પરિષહાને આવતા જોઈ તે મુનિરાજ યુદ્ધમાં ગજેંદ્રની પેઠે નાશી ન જતા હતા. ભવબંધનના કારણરૂપ રાગ છેષ અને મેહને ત્યજી દઈ મેરૂ પર્વતની પેઠે સ્થિર આત્માવાળા તે મહામુનિ પરીષહેને સહન કરતા હતા. સકાર તેમજ ર્નિદાને પામી હર્ષ શેક નહિ પામનારા તે મુનિરાજ કેવલ સરલભાવને અંગીકાર કરી મેક્ષ માર્ગને સાધતા હતા. ગૃહસ્થાશ્રમીઓની સાથે રતિ, અરતિ, સ્તુતિ તથા નિદાદિને ત્યજી દેનારા, આસક્તિરહિત, પોતાના હિતેચ્છું, શોકને છેદી નાખનારા અને નિરહંકારી એવા તે મુનિરાજ, પિતાના ધર્મનું આચરણ કરતા હતા. આ પ્રમાણે દીર્ઘકાલ પર્યત નિર્મલ ચારિત્રને પાલી, સંસાર સમુદ્રને તરી તેમજ પોતાના સર્વ કર્મનો ક્ષય કરી તે સમુદ્રપાલ મુનિ, અનંત સુખવાલા મુકિતપદને પામ્યા. ' श्री समुद्रपाल' नामना मुनिवरनी कथा संपूर्ण जयघोसेणवि पडिबोहिउण, पन्नाविओ विजयघोसो ॥ कासवगुत्ता ते दोवि, समणसीहा गया सिद्धिं ॥ २० ॥ જયશેષ નામના મુનિએ પ્રતિબંધ કરીને વિજયશેષ નામના બ્રાહ્મણને સંયમ લેવરાવે, પછી કાશ્યપ શેત્રવાલા તે બન્ને મુનિરાજે મેક્ષ પામ્યા. ૨૦ છે ? * 'जयघोष' अने 'विजयघोष' नामना मुनिवरोनी कथा * વાણુરસી નગરીમાં જોડલે ઉત્પન્ન થએલા, સ્નેહવાળા અને બહુ શાસ્ત્રના જાણ એવા જયશેષ અને વિજયષ એવા બે બંધુઓ રહેતા હતા. Page #183 -------------------------------------------------------------------------- ________________ (૧૭૨), શ્રીત્રષિમંડલ વૃત્તિ-ઉત્તરદ્ધ, એકદા જયઘોષ, તીર્થયાત્રા માટે ગંગા પ્રત્યે ગયા. ત્યાં તેણે દેડકાએ પકડેલા સર્પને અને તે જ સર્પને પકડેલા એક ગીધપક્ષીને દીઠે. આવા સંસારના નાટકના સ્વરૂપનો વિચાર કરતા તુરત ત્યાં જ પ્રતિબોધ પામેલા તે યષે ગંગાને ઉતરી ગુરૂ પાસે ચારિત્ર સ્વીકાર્યું. પાંચ ઇન્દ્રિયને દમન કરવામાં તત્પર, ત્રણું ગુપ્તિથી ગુપ્ત અને પવિત્ર ચારિત્રવાળા તે મુનિ, પૃથ્વી ઉપર વિહાર કરતા બહુ વર્ષે વાણરસી નગરી પ્રત્યે આવ્યા. નગરી બહાર કાસુક શય્યા સંથારાવાલા મને હર ઉદ્યાનને વિષે તે મુનિરાજ ચાતુર્માસ રહ્યા. - હવે આ અવસરે તે નગરીમાં વેદને જાણ અને ઉત્તમ કાર્ય કરનાર વિજયશેષ નામનો બ્રાહ્મણ યજ્ઞ કરતો હતો, પછી જયઘોષ મુનિ માસક્ષમણુને પારણે તે વિજયષ વિપ્રના યજ્ઞને વિષે ભિક્ષાથે આવ્યા. મુનિને ભિક્ષાર્થે આવેલા જોઈ યજ્ઞ કરનાર ગોર તેમને ધિક્કારવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે ભિક્ષુક! અમે તને ભિક્ષા નહિ આપીએ. કારણ વેદના જાણ, યજ્ઞકાર્ય કરનાર, તિષશાસ્ત્રના જાણ, ધર્મના પાર પામેલા અને પરમાત્માને ઉદ્ધાર કરવા સમર્થ જે બ્રાહ્મણે છે તેઓના માટેજ આ અન્ન છે.” આ પ્રમાણે ગોરે નિષેધ કર્યો છતાં રૂછ નહિ થએલા પણ મોક્ષમાર્ગના ગવેષક એવા તે જયઘોષમુનિ, ભક્ત પાન તેમજ વસ્ત્રને અર્થે નહિ કિંતુ તે ગેરને પ્રતિબંધ કરવા માટે આવી રીતે કહેવા લાગ્યા. હે વિપ્ર! તું વેદના મુખને, યજ્ઞના મુખને, નક્ષત્રના મુખને, ધર્મના મુખને નથી જાણતે. એટલું જ નહિ પણ જેઓ આત્માને તેમજ પરલકને ઉદ્ધરવા સમર્થ છે તેઓને પણ નથી જાણતે. કદાપી જે તે જાણતા હોય તે તે મને કહે મુનિનાં આવાં વચન સાંભળી તેના ભાવાર્થને નહિ જાણનારે તે યાચક બહુ વિસ્મય પા. મતો છતે હાથ જોડીને કહેવા લાગ્યો. “હે મુનિ! વેદનું મુખ, યજ્ઞનું મુખ, નક્ષત્રનું મુખ અને ધર્મનું મુખ મને કહે. વળી જેઓ આત્માને ઉદ્ધરવા સમર્થ હોય તે પણ મને કહે. આ હારા હદયના સંશને તમે ઝટ દૂર કરે.” મુનિએ કહ્યું. “અગ્નિ હેત્રનું મુખ વેદ, વેદનું મુખ યજ્ઞ, નક્ષત્રનું મુખ ચંદ્ર અને ધર્મનું મુખ કાશ્યપ છે.” બ્રાહ્મણે કહ્યું: “આપ અગ્નિહોત્રને શબ્દાર્થ શું કહે છે? યજ્ઞને અર્થ શું છે? તેમજ કાશ્યપ કેને કહો છો ?” મુનિએ કહ્યું. “હે દ્વિજાધિપતિ ! આ અગ્નિહોત્રના અર્થને સાંભળ. અગ્નિહોત્રને અગ્નિકા કહી છે. અને તેનું સ્વરૂપ શાસ્ત્રમાં આ પ્રમાણે છે. દીક્ષાધારી (સાધુ) પુરૂષે ધર્મધ્યાન રૂ૫ અગ્નિમાં કર્મરૂપ ઇધન (હેમવાના પદાર્થ)ની સંભાવના રૂપ આહુતિ દેવી એ અગ્નિકા કહી છે. ઇત્યાદિ રૂ૫ વેદનું મુખ અગ્નિહોત્ર કહ્યું છે. જેમ દહીંને સારા માખણ છે, ચંદનમાં મલયાચળ ચંદન સારરૂપ છે અને ઔષધમાં અમૃત સાર છે. તેમજ વેદમાં આરણ્યક સાર છે. આરણ્યકમાં દશ પ્રકારના મુનિ ધર્મને સાર જાણ. વળી વેદને સાર આરણ્યકજ છે. કહ્યું છે કે Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રા “જય અને વિજય નામના મુનિવરેની કથા. (૧૭૩) नवनीतं यथा दनः-वंदनं मलयादिव ॥ औषधेभ्योऽमृतं यद-द्वेदेष्यारण्यकस्तथा ॥ १ ॥ - જેમ દહીંનું સાર માખણ, ચંદનનું સાર મલયાગર ચંદન અને ઔષધિનું સાર અમૃત છે, તેમજ વેદને વિષે સાર રૂપ આરણ્યક છે. તે આરણ્યકમાં સત્ય, તપ, સંતેષ, ક્ષમા, ચારિત્ર, માર્દવ, શ્રદ્ધા, ધૃતિ, અહિંસા અને સંવર એ દશ પ્રકારને ધર્મ સારરૂપ કહેલો છે. અગ્નિહોત્રને યજ્ઞ કહેલો છે. તેમાં ભાવ યજ્ઞ તે કહેલો છે. ભાવ યજ્ઞ તે સંયમ કહેવાય છે. તત્વવેત્તાઓએ સંયમાર્થિને યજ્ઞાર્થિ કહ્યો છે. સંયમજ યજ્ઞાર્થિનું મુખ છે. વિદ્વાન પુરૂષોએ કાશ્યપ શબ્દથી શ્રી રૂષભ તીર્થંકર કહ્યા છે. તેમણે જ પ્રથમ ધર્મકર્મનું નિરૂપણ કરેલું હોવાથી તે પોતે ધર્મનું મુખ છે. આરણ્યકમાં કહ્યું છે કે “ઋષભ પ્રભુ પોતે બ્રહ્મા છે, અને તે પોતે પ્રભુએ વેદાને પ્રગટ કર્યો જ્યારે તે ઋષભ પ્રભુ તપથી પરમપદ પામ્યા ત્યારે બ્રાર્ષિઓએ તેજ વેદોને ફરી અભ્યાસ કરી તૈયાર કર્યા.” ઈત્યાદિ. વળી તમારું બ્રહ્માંડ પુરાણ સર્વ પુરાણમાં મોટું છે, તેને માટે વિદ્વાનોએ કહ્યું છે કે જેમ દહીંનું સાર માખણ અને ચંદનનું સાર મલયાગર છે તેમ પુરાણમાં બ્રહ્માંડ પુરાણુ સારરૂપ છે. તે બ્રહ્માંડ પુરાણમાં આ વચન છે, કે ઈવાકુકુલમાં ઉત્પન્ન થએલા નાભિ રાજાના અને મરૂદેવીના પુત્ર શ્રી ઋષભ પ્રભુએ પિતે દશ પ્રકારનો યતિધર્મ આચરેલે છે. જેઓ રાગરહિત, સ્નાતક અને નિગ્રંથ છે તેમના માટે જ એ પરમેષ્ઠી મહર્ષિ શ્રી ઋષભ પ્રભુએ કેવળજ્ઞાનથી તે ધર્મ પ્રવર્તાવ્યો છે, અને યુગાદિકને વિષે કહ્યો છે. શ્રી ત્રાષભ પ્રભુજ ધર્મનું મુખ હતા તે જણાવવા માટે જે માહામ્ય કહ્યું છે તે આ પ્રમાણે જેમ ગ્રહાદિ નક્ષત્રો પોતાની શોભાથી ચંદ્રને ચારે તરફ સેવે છે. તેમજ દેવેંદ્રાદિ દેવતાઓ પણ હર્ષથી તે શ્રી ઋષભ પ્રભુને સેવે છે. જેઓ અજ્ઞાની, હિંસક, જુઠું બોલનારા, નહિ આપેલી વસ્તુ લેનારા, અબ્રહ્મચારી અને આરંભવાળા છે તેને બ્રાહ્મણે ન જાણવા. પણ જે લોકમાં અગ્નિની પેઠે નિત્ય પૂજાય છે, અને જે પૂછેલું સત્ય કહે છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે કયારે પણ શેક કરતો નથી તેમજ આસક્તિ રાખતા નથી વળી જે અરિહંતના વચનને વિષે પ્રીતિ ધરે છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જેમ સોનું ચોખ્ખું હોય છે, તેમ જે રાગ દ્વેષ અને ભય વિનાનો હોય તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે તપસ્વી, શુદ્ધ ભિક્ષા ભોજન કરનાર, દુર્બળ અંગવાળે, સારા વ્રતવાળે અને નિર્વાણને પામેલો હોય તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે પૃથિવ્યાદિ સ્થાવર છેને, દ્વીંદ્રિયાદિ ત્રસ જીવેને જાણને નથી હણને તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે ક્રોધથી, લોભથી તેમજ પરવશપણાથી મૃષા ભાષણ કરતો નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે સચિત્ત અથવા અચિત્ત, ગેડી અથવા વધારે અદત્ત વસ્તુ નથી લેતે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે મન વચન અને કાયાએ કરીને દિવ્ય માનુષ્ય અથવા તિર્યંચ Page #185 -------------------------------------------------------------------------- ________________ ww /ww w ^^^^ ^ ^^^^^^^^ (૧૭૪ ) શ્રી રષિમંડલ વૃત્તિ ઉત્તર સંબંધી મિથુન નથી સેવને તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જેમ જળમાં ઉત્પન્ન થએલું કમળ જળથી સ્પર્શતું નથી તેમ જે ભેગોથી નથી લેપતે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે અલભી, ફેગટ નહિ જીવનારે, અનગાર, અકિંચન અને ઘરને વિષે અનાસક્ત હોય તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે માતા પિતા અને ભાઈ વિગેરેને ત્યજી દઈ બીજાઓની સાથે સ્નેહ નથી કરતો તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જેઓ મિથુન સેવનારા હેાય, હિંસા કરનારા હોય, જુઠું બોલનારા હોય, લેભી હોય અને આરંભવાલા હોય તેઓને વિષે પાત્રતા ક્યાંથી હોય? માથે લચ કરવાથી સાધુ થવાતું નથી, જઈ ધારણ કરવાથી બ્રાહ્મણ બનાતું નથી, વનમાં નિવાસ કરવાથી મુનિ થવાતું નથી અને વલ્કલ વસ્ત્ર પહેરવાથી તાપસ કહેવાવાતું નથી. પરંતુ બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, ઉપશમથી જ શ્રમણ, જ્ઞાનથી જ મુનિ અને તપથી તાપસ થવાય છે. કર્મથીજ બ્રાહ્મણ કહેવાય છે. ક્ષત્રિય પણ કર્મથીજ થવાય, વૈશ્ય કમ વડે કહેવાય અને શુદ્ર પણ કર્મથીજ થવાય છે. શ્રી તીર્થંકર પ્રભુએ સર્વ માણસોના હિતને અર્થે પ્રથમ અહિંસાદિક ધર્મને નિરૂપણ કરી અને પછી અર્થીદિને પ્રકટ કર્યા છે. જે સ્નાતક પુરૂષ આરાધન કરેલા અર્થાદિકે કરીને સર્વ કર્મથી નિમુક્ત થએલો છે. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. આ પ્રમાણે અનેક ગુણેથી યુક્ત જે બ્રાહ્મણે હોય તેજ આત્માને ઉદ્ધરવા સમર્થ છે. ” - આવાં યશેષ મુનિનાં વચન સાંભલી છેદાઈ ગએલા સંશયવાલા વિજયશેષ બ્રાહ્મણે હાથ જોડીને કહ્યું. “હે મહર્ષિ ! નિ હારા હિતની ઈચ્છાથીજ આપે યથાર્થ સત્ય બ્રાહ્મસુપણું સારી રીતે દેખાડયું. ખરેખર આપજ યજ્ઞના કરનારા, વેદના જાણ, જાતિષશાસ્ત્રના જાણું અને ધર્મના પાર પામેલા છે. વલી આપજ પિતાને તથા પર ઉકરવા સમર્થ છે. માટે હે મુનિરાજ ! મ્હારા ઉપર ભિક્ષા અનુગ્રહ કરે. ” જયશેષ મુનિએ કહ્યું. “ મહારે ભિક્ષાનું કામ નથી, તું સંયમ અંગીકાર કર, કે જેથી તે ભયંકર એવા સંસારસમુદ્રમાં નહિં ભમે. કર્મને લેપ ભેગીઓને થાય છે, જેગીઓને થતું નથી, તેથીજ ભેગી સંસારમાં ભમે છે અને જેગી કર્મથી સૂક્ત થાય છે. કેઈ પુરૂષે એક લીલે અને બીજે સુકે એમ બે માટીના ગોળા ભીંત ઉપર ફેંકયા, તેમાં લીલે ગેળો ભીંત સાથે ચેટી ગયો અને બીજે ન ચેટ એજ રીતે લીલા ગેળા સમાન કામાસક્ત કુબુદ્ધિ પુરૂષે ભેગમાં ચાટી જાય છે, અને સુક્ષ્મ ગોલા સમાન વિરક્ત પુરૂ નથી એટતા.” જયઘોષ મહા મુનિનાં આવાં વચન સાંભલી વિજયશેષ વિપ્રે તેમની પાસે વૈરાગ્યથી દીક્ષા લીધી. પછી ઉત્કૃષ્ટા તપ અને સંયમથી કર્મના સમૂહને ક્ષય કરી જયઘોષ અને વિજયઘોષ એ બન્ને મહા મુનિઓ મેક્ષ પામ્યા. ___'श्री जयघोष' अने 'विजयघोष' नामना मुनिवरोनी कथा संपूर्ण. Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅરિકા નામના સૂરિપદની કથા. (૧૭પ) जायं पयागतित्यं, देवेहि कयाइ जस्स महियाए । गंगाए अंतगडं तं, वंदे अनिआपुत्तं ॥ २१ ॥ જેમના દેવતાએ કરેલા મહિમાએ કરીને પ્રયાગ નામનું પ્રસિદ્ધ તીર્થ થયું. તે ગંગામાં અંતકૃત કેવલી થએલા અગ્નિકાપુત્ર આચાર્યને હું વંદના કરું છું. મારા * 'श्री अनिकापुत्र' नामना सूरिपुरंदरनी कथा * પુષભદ્રા ગામની નગરીમાં પુષ્પકેતુ નામે રાજા રાજ્ય કરતું હતું. તેને શીલ ગુણવાલી પુષ્પવતી નામે સ્ત્રી હથી. પુષ્પવતીએ પુત્ર પુત્રીના જોડલાને સારા વખતે જન્મ આપે. તેમાં પુત્રનું નામ પુષ્પચૂલ અને પુત્રીનું નામ પુષ્પચૂલા પાડયું. એકદા પરસ્પર ક્રીડા કરવામાં પ્રેમવંત થએલા તે પુત્ર પુત્રીને જોઈ પુષ્પકેતુ રાજા વિચાર કરવા લાગ્યો કે “ આ બન્નેને પરસ્પર વિવાહ કરવા ગ્ય છે. ” પછી ભૂપતિએ નગરીના બહુ લોકોને બોલાવીને પૂછયું કે “ અંત:પુરમાં રત્ન ઉત્પન્ન થાય તે તેને કોને લેવાને અધિકાર છે ? ” ભૂપતિના અભિપ્રાયને નહિ જાણનારા તે મુગ્ધ લેકેએ કહ્યું. “ હે રાજન ! અંત:પુરમાં ઉત્પન્ન થએલું હેય અથવા બીજે પોતાના દેશમાં ઉત્પન્ન થએલું હોય તે પણ તેના આપજ ધણી છે. ” લેનાં આવાં વચન સાંભલી ભૂપતિએ તે પિતાના પુત્ર પુત્રીને વિવાહ કર્યો. આ વાતની પુષ્પવતી રાણુને ખબર પડી તેથી તે વૈરાગ્યથી ચારિત્ર લઈ આરાધના પૂર્વક મૃત્યુ પામીને સ્વર્ગ ગઈ. અનુક્રમે પુષ્પકેતુ મૃત્યુ પામ્ય અને તેની ગાદીએ પુષ્પગુલ બેઠો. એકદા તે નગરમાં શ્રી અન્નિકાપુત્ર આચાર્ય આવ્યા. આ અવસરે પુગ્યવતીને જીવ જે દેવતા થયા હતા તે પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે “ આવા કુકર્મથી પુષ્પચુલા નરકને વિષે મા જાઓ.” આમ ધારી તે દેવતાએ પુષ્પભૂલાને સ્વમમાં નરકનાં દુઃખ દેખાડયાં. પછી જાગી ગએલી અને અત્યંત ભય પામેલી પુષ્પગુલાએ સ્વમાની વાત પોતાના પતિને કહી. ભૂપતિએ સવારે દુષ્ટ સ્વમની શાંતિ કરવી પણ દેવતાએ તો પુષ્પચુલાને બીજે દિવસ પણ નરકનું દુઃખ દેખાડયું. બીજે દિવસે સવારે ભૂપતિએ પ્રિયાના કહેવા ઉપરથી પાખંડી લેકેને બોલાવીને તેમને નરકનું સ્વરૂપ પૂછયું. તેમાં કેટલાકે ઉત્કટ દારિદ્રય, કેટલાકે રોગીપણું, કેકલાકે દામ્યપણું અને કેટલાકે પરતંત્રતા એજ નરકનું સ્વરૂપ કહ્યું. સ્વમામાં અને તે લેકના કહેવામાં ફેરફાર પડવાથી રાણીએ ભૂપતિને કહ્યું “હે સ્વામિન્ ! આ સર્વ મિથ્યા છે.” પછી ભૂપતિએ અગ્નિકાપુત્ર આચાર્યને સ્વમાની વાત પૂછી, એટલે તેમણે નરકની યથાર્થ શાસ્ત્રના વચનથી વાત કરી. પુષ્પગુલાએ સત્ય બોલનારા ગુરૂને કહ્યું Page #187 -------------------------------------------------------------------------- ________________ (૧૭) પ્રીત્રષિમંડલ વૃત્તિ-ઉત્તરદ્ધ “હે પ્રભો ! શું આપે પણ રાત્રીએ સ્વમામાં નરક દીઠી છે કે ?” મુનિએ કહ્યું. હે વત્સ ! અમે શાસ્ત્રવચનથી નરકનું સ્વરૂપ જાણીએ છીએ, અને જિનેશ્વરીએ તે શાસ્ત્ર યથાર્થરૂપે નિરૂપણ કરેલું છે. ” હવે પુષ્પવતીના જીવ રૂપ દેવતાએ બીજે દિવસે પુષ્પચુલાને સ્વર્ગસુખ સ્વમામાં દેખાડયાં. તેણીએ તે વાત ભૂપતિને કહી. ભૂપતિએ પાખંડી કેને ફરી બેલોવી સ્વર્ગ સુખનું સ્વરૂપ પૂછ્યું. તેઓએ કહ્યું કે “સારા ભેગ, સંપત્તિ, એશ્વર્ય નિગીપણું અને સારું કુટુંબ એજ સ્વર્ગસુખ જાણવું. આથી બીજું સ્વર્ગ સુખ નથી. ” બીજે દિવસે ભૂપતિએ અનિકાપુત્ર આચાર્યને સ્વર્ગ સુખનું સ્વરૂપ પૂછયું એટલે તેમણે કહ્યું કે “સ્વર્ગ સુખ દેવ અને ભવનપતિ વિગેરે ભેદથી ચાર પ્રકારનું છે. ” એમ કહીને આચાર્યો અસુરની અશ્વર્યતાનું વર્ણન, તેમજ તેમના વર્ણ, અંગમાન અને શક્તિ વિગેરેનું વર્ણન શ્રી જિનેશ્વર પ્રભુના કહેવા પ્રમાણે વર્ણવી દીધું. “ અધર્મથી નર્ક અને ધર્મથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ” એવાં ગુરૂનાં વચન સાંભલી પુષ્પગુલાએ દીક્ષા માટે ભૂપતિની આજ્ઞા માગી. ભૂપતિએ કહ્યું. “ જે તું હારા અંતઃપુરમાંથી હંમેશાં ભિક્ષા લઈ જા તો હું તને દીક્ષા લેવાની આજ્ઞા આપું. નહિ તે નહિ. ” પુષ્પગુલાએ તે વાત અંગીકાર કરી મહા ઉત્સવ પૂર્વક તેજ ગુરૂ પાસે દીક્ષા લીધી. એકદા અગ્નિકાપુત્ર આચાર્ય શ્રુતબળથી આવતા દુભિક્ષકાલને જાણું પોતાના ગણને બીજે મોકલી દઈ પોતે ત્યાં જ રહ્યા. સાધ્વીઓમાં શિરેમણિરૂપ પુષ્યચૂલા નિરંતર અંતઃપુરથી ભેજનાદિ લાવી ગુરૂની સેવા કરતી અનુક્રમે તે પુષ્પચુલા ઉત્તમ અધ્યવસાયથી કેવલજ્ઞાન પામી. તે પણ તેણીએ ગુરૂની સેવા ત્યજી દીધી નહિ છે અને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે તે પણ હારે ગુરૂનો વિનય ત્યજી દે નહીં” એમ ધારી તેણુએ કૃતજ્ઞપણથી વિનય કરો ચાલુ રાખ્યા. એકદા તે પુષ્પચુલા સાધ્વી વર્ષાદ વરસતે હતો તે પણ ભિક્ષા લઈ આવી. ગુરૂએ તેણીને જોઈ મધુર વચનથી આ પ્રમાણે શિક્ષા આપવા માંડી. હે સુભગે! આ ઉત્તમ પ્રકારે ચારિત્ર પાલતી એવી તને ષય જીવોની મહા વિરાધના કરવી કેમ ઘટે?” તેણીએ કહ્યું. “હે ભગવન ? હું અચિત્ત પ્રદેશથી અહીં આવી છું.” ગુરૂએ કહ્યું. “તે અચિત્ત પ્રદેશ શાથી જાણ્યો?પુષ્પગુલાએ કહ્યું. “કેવલજ્ઞાનથી.” ગુરૂએ કહ્યું. “અહે? કેવલજ્ઞાનીને અશાતા ઉપજાવનાર એવા મને ધિક્કાર થાઓ, મહારૂં દુષ્કૃત મિથ્યા છે.” આ પ્રમાણે ખેદ કરતા એવા ગુરૂએ કહ્યું કે “અરે મને આ જનમમાં ધીરજ કરનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થશે ?” કેવલીએ કહ્યું. “હે ભગવન ? અધીરજ ન રાખે, તમને પણ ગંગાતટ ઉતરતાં કેવલજ્ઞાન પ્રાપ્ત થશે. ” પછી ગુરૂ, ગંગા ઉતરવા માટે ગંગાતટ પ્રત્યે ગયા. ત્યાં અનિકાપુત્ર આચાર્ય લેકિસહિત ઝટ વહાણમાં બેસવા લાગ્યા. તે ગુરૂ જે બાજુએ બેસવા ગયા તે તરફ વહાણ Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી ‘અગ્નિકાપુત્ર નામના રિફર દરની કથા અને શ્રીમતી રેહિણીને સબંધ (૧૭૭) નમવા લાગ્યું. “સર્વે માણસે ગંગામાં ન બુડી જાઓ” એમ ધારી કેટલાક માણસોએ ગુરૂને ગંગામાં નાખી દીધા. આહા! મૃત્યુ કેને કેને ભય લગાડતું નથી? ગંગામાં પડતા એવા તે શાંત ગુરૂને કોઈ દુષ્ટ વ્યંતરીએ ક્રોધછી ત્રિશૂલવડે વિધ્યા. આ વખતે મુનીશ્વર વિચારવા લાગ્યા કે “પાપના કારણ રૂપ મહારા શરીરને ધિક્કાર છે, કે જે શરીરથી ટપકતા રૂધિરવડે અપકાય ને ઘાત થાય છે.” વૈરાગ્ય પામેલા તે મુનિ આ પ્રમાણે શુકલધ્યાનથી કેવલજ્ઞાન ઉત્પન્ન કરીને લોકારામાં સ્થિત થયા. શ્રી અગ્નિકાપુત્ર સૂરી સંસારસમુદ્રને તરીને અખંડિત શાશ્વત સુખ મેળવ્યું. અખંડિત વ્રતવાલા અને સત્તાધારી અનિકાપુત્રસૂરિ, ઘર ઉપસર્ગ સહન કરી, અંતે કેવલજ્ઞાન પામી મોક્ષપદ પામ્યા. તે મુનિ કોને નમસ્કાર કરવા યોગ્ય ન હાય? અર્થાત સને નમસ્કાર કરવા ગ્ય છે. 'श्री अन्निकापुत्र' नामना सूरिपुरंदरनी कथा संपूर्ण. गुहीभत्ते मासेस्सपारणे, रोहिणीए कडुतुंब ॥ दिन्नं दयाइ भुत्त, धम्मरुइ मुत्तिमणुपत्ता ॥२॥ માંસભક્તના પારણે રેહિણીએ આપેલા કડવા તુંબડાને દયાથી ભક્ષણ કરી ધમે રૂચિ નામના મુનિ મેક્ષ પામ્યા. ye “શ્રીમતી “ જી” નો સંર્વધ & - રહિત નગરમાં લલિતા ગોષ્ટી હતી. તેને માટે રોહિણી નામની કોઈ સ્ત્રીએ રસોઈ કરવા માંડી, તેણીએ અભણપણથી શાકમાં કડવા તુંબડાનું શાક મશાલા વિગેરે ઉત્તમ પદાર્થોથી સરસ બનાવ્યું. પછી તેણીએ તે કડવાતુંબડાનું શાક છે” એમ જાણુને તે માસખમણને પારણે આવેલા ધમરૂચિ નામના મુનિને આપ્યું. તેમણે, પણ “આ શાકથી બીજા જીવને ઘાત ન થાઓ” એમ ધારી તે શાકનું ભક્ષણ કર્યું. પછી તે મુનિ, અનશન કરી, તીવ્ર વેદનાને સહન કરી મુક્તિ પામ્યા. હવે રિહિને સંબંધ કહે છે. તે લેક પ્રસિદ્ધ છે. પણ સૂત્રમાં કહ્યું નથી. તેથી વૃત્તિકાર કહે છે. ચંપાનગરીમાં શ્રી વાસુપૂજય આરિહંતને પુત્ર શ્રી મઘવન નામે રાજા રાજ્ય કરતા હતા. જાણે સાક્ષાત્ લક્ષ્મી પોતે જ હાયની? એવી તે રાજાને લક્ષમી નામે સ્ત્રી હતી, તેઓને જયસેનાદિ બહુ પુત્ર હતા અને તેના ઉપર ઉત્તમ ગુણવાલી હિણું નામે પુત્રી હતી. એકદા તે પુત્રીને યુવાવસ્થા યુક્ત થએલી જોઈ આનંદિત થએલા ભૂપતિએ પ્રધાને કહ્યું કે “હે સચિ! આ પુત્રીને ગ્યવર શોધી કાઢે.” પ્રધાને કહ્યું ૨૩ Page #189 -------------------------------------------------------------------------- ________________ (૧૭૮ ). શ્રી રષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ, હે મહારાજા? આપ ઉત્તમ સ્વયંવર મંડપ રચાવો કે તેમાં રહિણી પિતાની ઈચ્છા પ્રમાણે ગ્ય વર વરે.” મઘવન ભૂપતિએ પ્રધાનનું વચન માન્ય કરી સ્વયંવર મંડપ રચાવ્યું અને તેમાં દૂતો એકલી અનેક દેશના રાજાઓને તેડાવ્યા. સર્વે ભૂપતિઓ સ્વયંવર મંડપમાં આવ્યા. વિશ્વને મેહ પમાડનાર રહિણી પણ હાથમાં વરમાળા લઈ સ્વયંવર મંડપમાં આવી. ત્યાં પોતાની દૂતીએ વર્ણન કરેલા એશ્વર્ય, રૂપ, સંપત્તિ, બલ અને તેજ વાળા સર્વ ભૂપતિઓ ત્યજી દઈ રહિએ, નાગપુરના રાજા વીતશેકના પુત્ર અશોકચંદ્રને હર્ષથી વર્યો. તે પછી મઘવન ભૂપતિએ તે યોગ્ય સંબંધ જાણી તેઓનો વિવાહ ઉત્સવ કર્યો અને રોહિણના પૂર્વ પુણ્યથી સંતુષ્ટ થએલા બીજા રાજાઓને દાનમાનથી સત્કાર કરી વિદાય કર્યો. અશોકચંદ્ર કેટલાક દિવસ સુધી ચંપાનગરીમાં સાસરાને ઘેર રહી રહિણપ્રિયા સાથે હર્ષથી ભોગે ભગવ્યા, પછી પિતાએ તેડાવેલ અશોકચંદ્ર, પ્રિયાસહિત થોડા દિવસમાં નાગપુરે ગયો. ત્યાં પિતાએ તેને હેટા ઉત્સવથી નગરપ્રવેશ કરાવ્યું. વૈરાગ્યવાસિત થએલા વીતશેક ભૂપતિએ પોતાના રાજ્યાસને અશોકચંદ્રને સ્થાપન કરી પિતે દીક્ષા લીધી પછી અશોકચંદ્ર ભૂપતિ, રાજ્યભાર પ્રધાને સેંપી પોતે રોહિણીની સાથે બહુ ભેગે ભેગવવા લાગ્યો. અનુક્રમે તેને ગુણપાલાદિ આઠ પુત્ર અને ગુણમાલાદિ ઉત્તમ કાંતિવાલી ચાર પુત્રીઓ થઈ. એકદા પિતાના મહેલના સાતમા માળના ગોખમાં બેઠેલી રહિણીએ આશ્ચર્યથી વસંતતિલકા નામની પોતાની ધાવમાતાને કહ્યું કે “હે માત ! નીચે શેરીમાં દ્રષ્ટિ કરીને જુઓ તે ખરાં, આ સ્ત્રીઓનું ટેળું છુટા કેશ મૂકી કરૂણુસ્વરથી રૂદન કરે છે. અરે એટલું જ નહિં પણ જેમ તેમ વાગતા એવા વાજીંત્ર સરખું નૃત્ય અને વ્યવસ્થારહિત તાબેટા પૂર્વક હાથને આમ તેમ ફેરવે છે. મેં બહુ નાટક જોયાં છે પણું ભારતાદિ શાસ્ત્રમાં આવું નાટક ક્યારે જોયું નથી તેમ સાંભળ્યું પણ નથી. માટે આ સ્ત્રીઓ આવું આશ્ચર્યકારી અપૂર્વ કર્યું નાટક કરે છે?” ધાવમાતાએ ક્રોધ કરીને તેણીને કહ્યું. “અરે આ હારે રૂપમદ શ? અથવા તે પોતાની લમીના મદથી એ સ્ત્રીઓને આવી રીતે હસે છે?” રહિણીએ કહ્યું. “હે માત ! આપ કોપ ન કરે. એ કંઈપણ હાર મદ નથી. કારણે આવું કૌતુક મેં ક્યારે પણ દીઠું નથી તેથી હું તમને પૂછું છું.” ધાવમાતાએ કહ્યું. “ હે વત્સ! સ્ત્રીઓના ટેળામાં જે મધ્યે સ્ત્રી છે તેણીને એક પુત્ર મરી ગયા છે તેને આજે તિલાંજલિને દિવસ છે માટે તે સ્ત્રીઓ પુત્રના ગુણેને સંભારીને રૂવે છે. સંસારનું આવું નાટક તને આ ભવમાં થયું નથી.” રેહિણુએ ફરીથી ધાવ માતાને કહ્યું. હે માત ! તે સ્ત્રીને પુત્ર મરી ગયો તેમાં તે રેવે છે શા માટે? શું તેણીનું રેવું પુત્રને બોધકારી થશે?” આ વખતે અશચંદ્ર ભૂપતિએ હાસ્ય કરતાં છતાં રેહિણીને કહ્યું કે “હુ, તને રેવું સમજાવું અર્થાત્ લ્હારી પાસે તેવું નાટક કરાવું.” એમ કહીને ભૂપતિએ Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી પિહિણી સમય. ( ૧૭૯) તેણીના ખેાળામાંથી લોકપાલ નામના પુત્રને પોતાના હાથમાં લીધે. “હું આ હારા પુત્રને નીચે પૃથ્વી ઉપર ફેંકી દઉં છું.” એમ સ્ત્રીને કહેતા એવા ભૂપતિએ ગેખની બહાર રાખેલા હાથમાં પુત્રને હિંડાળવવા માંડે. દેવગે ભૂપતિના હાથમાંથી પુત્ર જેમ વૃક્ષ ઉપરથી ફળ પડે તેમ નીચે પડયે. રાજલક અને નગરવાસી માણસો “હાહા શબ્દ કરવા લાગ્યા, રાજા, પુત્રની પાછળ પૃપાપાત કરવા તૈયાર થયે અને રાણી “આશું આશું” એમ કહેવા લાગી એટલામાં નગરીની અધિષ્ઠાયિકા. દેવીએ તુરત અધરથીજ બાલકને ઝીલી લઈ વસ્ત્રાભૂષણથી શણગારી ઝટ રાજાના આસન ઉપર મૂક્યો. નગરવાસી લોકેથી સ્ત્રીની અને પુત્રની પુણ્યસ્તુતિ સાંભલી અશોકચંદ્ર ભૂપતિએ ફરી પુત્ર જન્મને મહોત્સવ કર્યો. આ વખતે તે નગરીના ઉદ્યાનમાં ચાર જ્ઞાનના ધારણહાર રૂપકુંભ નામના આચાર્ય પોતાના માણિકુંભાદિ સાધુઓના પરિવાર સાહત આવ્યા. પ્રિયાસહિત અશોકચંદ્ર ભૂપતિ ગુરૂને વાંચવા માટે ઊદ્યાનમાં ગયે. ત્યાં તેણે ગુરૂને વંદના કરીને કલેશને નાશ કરનારી ધર્મદેશના સાંભલી. પછી મહા ભક્તિ પ્રગટ કરતા એવા તેમણે રોહિણના ભાગ્ય સભાગ્યથી વિસ્મય પામેલા ભૂપતિએ રૂપકુંભ મુનીશ્વરને પૂછયું. “ હે ભગવન ! આ હારી પ્રિયા રેહિણીએ પૂર્વભવને વિષે એવું શું પુણ્ય કર્યું છે. કે જેથી તેને કયારે પણ કલેશને લેશ થતો નથી ? વળી હારે તેણીની સાથે આવે અતિશય પ્રેમ શેને ? અને તેણીના આ સર્વે પુત્રો કેણિ છે?” આ પ્રમાણે બહુ વિનયથી પૂછયું એટલે ઉપશમધારી એવા તે મુનિએ સંસાર; સમુદ્રને તારનારી આવી વાણી કહી. હે રાજન ! આ હારા નાગપુર નગરમાં પૂર્વે વસુપાલ નામે રાજા હતો. તેને વસુમતી નામે સ્ત્રી હતી તે રાજાને લક્ષમીના પાત્ર રૂપ ધનમિત્ર નામનો ગુણવાન શ્રેષ્ઠી મિત્ર હતું તેને ધનમિત્રા નામની સ્ત્રી હતી. તેઓને અનુક્રમે કુરૂપના પાત્ર રૂપ એક પુત્રી થઈ. તે પુત્રીના દેહને બહુ દુગધ હતો. તેથી માતા પિતાએ તે પુત્રીનું દુર્ગધા નામ પાડયું. યુવાવસ્થા પ્રાપ્ત થયા છતાં પણ તે પુત્રીને કઈ પરણ્ય નહીં. તે નગરમાં એક વસુમિત્ર નામે ધનવંત શ્રેષ્ઠી વસતે હતું તેને વસુકાંતા નામે સ્ત્રી હતી. તેઓને શ્રીષેણ નામે પુત્ર હતા. તે શ્રીષેણ ચેરી વિગેરે સાત વ્યસન સેવન કરવામાં બહુ તત્પર હતું. તેથી તેને રાજાના હુકમથી નગરરક્ષક લકો વધ્યભૂમિ પ્રત્યે લઈ જતા હતા. ધનમિત્રે રાજાને વિનંતિ કરી ધનાદિ આપી શ્રણને છોડાવ્યું અને તેને પોતાની પુત્રી દુર્ગધા પરણાવી. શ્રીલેણ દુર્ગધના દુઃખને વધદુઃખથી અધિક માની મહા કષ્ટથી દિવસ નિર્ગમન કરી રાત્રીએ નાસી ગયે. પછી પિતાએ તે દુર્ગધાને દીન પુરૂષને દાન આપવા માટે દાનશાલામાં રાખી. ત્યાં પણ તેણીના હાથથી કઈ ભિક્ષા લે નહિ. પછી સાધુ પાસેથી ધર્મ પામીને શાંત ચિત્ત Page #191 -------------------------------------------------------------------------- ________________ (૪૦) શ્રી રષિમંડલ વૃત્તિ ઉતારાદ્ધ. વાળી તે દુર્ગધા ધર્મકાર્યમાં તત્પર થઈને માતાની પાસે જ રહેવા લાગી. એકદા તે નગરીમાં જ્ઞાનામૃતના સમુદ્ર રૂપ મહા ઉદયવંત અમૃતાસવ નામના મુનિ આવ્યા. મુનિનું આગમન સાંભળી ધનમિત્ર શ્રેણીના કહેવા ઉપરથી વસુપાળ ભૂપતિ, પોતાના અંત:પુરસહિત તેમને વંદના કરવા ગયો. ત્યાં ભૂપતિ, મુનિને નમસ્કાર કરીને બેઠો એટલે મુનિરાજે યુક્તિપૂર્વક ધર્માધર્મની ગતિ રૂપ જીવવિચાર સ્પષ્ટ રીતે કહ્યો. પછી દુર્ગધાએ પોતાના દુધનું કારણ મુનિરાજને પૂછયું એટલે તેમણે કહ્યું કે- આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં સર્વ પ્રકારની સંપત્તિથી ભરપૂર એ સૈરાષ્ટ્ર નામે દેશ છે તેમાં સર્વ નગરના આભૂષણ રૂપ ગિરિપુર (જુનાગઢ) નામે નગર છે. તે નગરની પાસે ગિરિનાર નામે માટે પ્રખ્યાત અને ઉંચો પર્વત આવેલ છે. જેનું મન નિરંતર શ્રી અરિહંતના ધર્મ રૂપ કમળને વિષે જ રમતું હતું એ પૃથ્વીપાલ નામે પ્રસિદ્ધ રાજા ત્યાં રાજ્ય કરતા હતા. તેને પ્રેમના પાત્ર રૂપ અને મનહર કાંતિવાળી સિદ્ધમતિ નામે સતી સ્ત્રી હતી. તે હંમેશાં પતિના દાક્ષિણ્યતાથી જિનધર્મને વિષે બુદ્ધિ રાખતી હતી એકદા પૃથ્વીપાલ ભૂપતિ, અંત:પુરસહિત ઉદ્યાનમાં ક્રીડા કરવા જતો હતો, એવામાં તેણે ગિરિનાર પર્વતથી નગરમાં જતા એવા ધર્મરૂચિ નામના મુનિને દીઠા, તેથી તેણે પ્રિયાને કહ્યું કે “આ એક માસના ઉપવાસી મુનિને પારણું કરાવી તું ઝટ આવજે, અમે ધીમે ધીમે જઈએ છીએ.” રાજાની આવી આજ્ઞાને ભંગ કરવાથી ભય પામતી પણ પોતાની ઈચ્છાને ભંગ થવાથી મનમાં બહુ ક્રોધાતુર થએલી તે રાણી સિદ્ધમતિ, મુનિને પારણું કરાવવા માટે પોતાના ઘર પ્રત્યે લઈ ગઈ. ત્યાં તેણીએ કેઈને માટે કડવું તુંબડુ પકવી રાખ્યું હતું તે દાસી વિગેરે બીજા માણસોએ ના કહ્યા છતા બીજા ભય પદાર્થોની સાથે મુનિને વહેરાવ્યું. ધર્મરૂચિ મુનિ પણ ગુરૂએ ના કહ્યાા છતાં છ ઉપર દયા ભાવથી તે સર્વ કડવું તુંબડુ ભક્ષણ કરી ગયા, અને પછી તેમણે અનશન કર્યું. કડવું તુંબડુ ઉદરમાં પરિણમ્યું એટલે અત્યંત પીડા પામેલા તે ધર્મરૂચિ વિશુદ્ધ અધ્યવસાયથી અંતકૃત કેવળી થઈ મોક્ષ પામ્યા. પૃથ્વીપાલ ભૂપતિને આ વાતની ખબર પડી જેથી તેણે ક્રોધથી સિદ્ધમતિનું. સર્વ વસ્ત્રાભરણાદિ લઈ તથા તેણીના ગળે સરાવલાને હાર પહેરાવી તેણીને નગર બહાર કાઢી મૂકી. પછી પછી ઉદંબર નામના કોઢથી ગળતા શરીરવાળી અને છેદાઈ ગયા છે કાન તથા નાક જેણીના એવી તે સિદ્ધમતિ મૃત્યુ પામીને છઠી નરકે ગઈ. ત્યાંથી નીકળીને અનુકને અસંખ્ય દુઃખસમૂહથી બળતી એવી સાતે નરકમાં ફરી પછી કુતરી, સાપણું, ઉંટડી, ભુંડણી, ઘરોલી, જળ, ઉંદરડી, કાગડી, બીલાડી, Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી અહિણીને સંબધ. (૧૮૧ ) ગધેડી અને ગાય થઈ. એક દિવસ તે ગાય, પર્વત શિખરના માર્ગે પડી હતી એવામાં તે ગાયે મુનિએ આપેલા નમસ્કાર મંત્રને સાભળે. તે મંત્રના પ્રભાવથી શાંત ચિત્તવાલી ગાય મૃત્યુ પામી પણ બાકી રહેલા કુકર્મના પાપથી તું દુગધા નામે એક પુત્રીપણે ઉત્પન્ન થઈ.” મુનિનાં આવાં વચન સાંભળી જાતિસ્મરણુજ્ઞાન, પામેલી, નરકાદિની પીડાને સાક્ષાત્ દેખતી, અત્યંત ભય પામેલી કંપતી દીન થઈ ગએલા નેત્રવાળી, કરમાઈ ગએલા મુખવાળી, સુકાઈ ગએલા કંઠવાળી અને ભયથી વિહુવલ બનેલી તે દુર્ગધા હાથ જોડીને ગુરૂને કહેવા લાગી. - હે સ્વામિન્ ! હું બહુ ભય પામી છું માટે આ દુઃખસમૂહથી હારો ઉદ્ધાર કરે. વળી ફરીથી હું તેવાં દુ:ખ ન પામું તેમ પણ કરે.” પછી દયારૂપ અમૃતના સમુદ્ર એવા તે અમૃતાસવ નામના મુનિએ, તેણુંના પાપને ઉચ્છેદ કરવા માટે મધુર સ્વરથી કહ્યું. “હે વત્સ! ત્યારે રોહિણી નામના નક્ષત્રને વિષે નિરંતર સાત વર્ષ પર્યત વિધિ પ્રમાણે ક્ષણ (ઉપવાસ) કરવું. આ વ્રત કરવાથી આવતે ભવે કૃષ્ણ ને લક્ષમીની પેઠે તું અશેકચંદ્ર ભૂપતિની સ્ત્રી રોહિણી નામે થઈશ. તે ભવમાં તું શંકરહિતપણે દીર્ધકાળ પર્યત ભેગે ભેગવી તેમજ શ્રી વાસુપૂજ્ય સ્વામીની સેવાથી પતિસહિત મુક્તિ પામીશ. ત્યારે રોહિણી તપનું ઉદ્યાપન ઉત્સવ પૂર્વક કરવું. તે નીચે પ્રમાણે દર્શાવે છે – - વૃક્ષ ઉપર રહિણી અને અશોક ભૂ પતિ સહિત શ્રી વાસુપૂજ્ય સ્વામિની ઉત્તમ શેભાવાલી મૂર્તિ કરવી. તેમની આગળ પ્રાણાતિપાત વજીને શ્રી વાસુપૂજ્ય સ્વામિને સ્નાત્રમોત્સવ કરી તે પ્રભુનું સુગંધિ ચંદન, પુષ્પ, સુવર્ણ અને મણિ વિગેરેથી પૂજન કરવું. પ્રભુની પાસે ફળ નૈવેદ્ય ચોખા વિગેરે મૂકવું તેમજ ગીત નૃત્યાદિકથી પ્રભાવના કરવી. સાધમિકેની વસ્ત્રાભૂષણ તથા ભેજન વડે ભક્તિ કરવી. દીન, જનેને દયાદાન આપવું. પાત્રને વિષે ભક્તિથી શક્તિ માફક દાન આપવું. પિતાના દ્રવ્યથી જૈન પુસ્તક લખાવવાં.” હે વત્સ! વિધિથી વ્રત કરવા વડે તું દુખથી મૂકાઈ જઈને ઉત્તમ ગંધવાળી રાજપત્ની થઈશ.” “આ તપ પૂર્વે કેઈએ કર્યું છે? જે કેઈએ કર્યું હોય તે જ્ઞાનવંત એવા આપ તે અમને કહે?” એમ દુર્ગધાએ પૂછયું એટલે ઉત્તમ પુષ્ટ બુદ્ધિવાળા મુનિએ. સંસારના કલેશને નાશ કરનારી વાણુ કહી. . (અમૃતાસવ મુનિરાજ દુધાને કહે છે કે, આ ભરતક્ષેત્રમાં શકટીલ નામના દેશને વિષે પૂર્વે લક્ષ્મીના નિવાસ સ્થાન રૂ૫ સિંહપુર નામે નગર હતું ત્યાં બહુ યશસમૂહથી પૃથ્વીને ઉજવલ કરનાર અને બહુ રાજસમૂહને ક્ષય કરનારે સિંહસેન નામે રાજા રાજ્ય કરતા હતા. જેણીએ પોતાના શીલગુણથી સ્ત્રીઓમાં નિત્ય મુખ્ય પદ મેળવ્યું હતું એવી તેને કનકના સમાન મનહર કાંતિવાળી કનકપ્રભા નામે સ્ત્રી હતી. તેઓને દિવ્ય રૂપવાળ પણ દુર્ગધ શરીરવાળો એક પુત્ર હતું. જેથી Page #193 -------------------------------------------------------------------------- ________________ (૧૯૯૨) મીત્રષિમહલ રિ-ઉત્તસહી તે પુત્રનું લેકમાં દુર્ગધ એવું નામ પડ્યું. કોઈ સ્ત્રી ધન લાભથી પણ તેની સેવા કરતી નહિ. તેમજ વિજણના પવનથી પણ તેના શરીર ઉપરથી માખીઓ ઉડતી નહિ તેની દુર્ગધથી પીડાએલા સેવકે પણ માત્ર મને બળથી સેવતા હતા. માતા પિતા કણકારી પુત્રનું મૃત્યુજ માગતા હતા. હર્ષના સમૂહ યુક્ત અંતકરણવાળા, બહુ આભૂષણોથી દેદીપ્યમાન એવા દેવ અસુર અને વિદ્યાધરો આકાશમાં ફરતા હતા. આ સ્મતે તે નગરના ઉદ્યાનમાં છઠા તીર્થંકર શ્રી પ્રભ-સ્વામી સમવસર્યા. પ્રભુનું આગમન સાંભલી ભૂપતિ પુત્રાદિસહિત તેમને વંદના કરવા માટે ગયા. સિંહસેન ભૂપતિ સમવસરણમાં જઈ ત્યાં પ્રભુને વિધિથી વંદના કરીને બેઠે. શ્રી જિનેશ્વર પ્રભુએ મેઘની પેઠે ધર્મોપદેશ રૂપ અમૃતના વરસાદથી ભવ્ય પુરૂષોના અંતરંગ તાપને દૂર કર્યો. પછી ભૂપતિએ પુત્રના દુગધનું કારણ પૂછયું એટલે શ્રી જિનેશ્વરે અમૃતસમાન મધુરવાણીથી કહ્યું. આ ભરતક્ષેત્રમાં બાર જન વિસ્તારવાલું નાગપુર નામે નગર છે. તેની પાસે નીલનગ નામે પર્વત છે. તે પર્વતની એક શિલા ઉપર કેઈ એક માસક્ષમણે પારણું કરનારા સંયમધારક મુનિ, સર્વ પ્રકારના ઉપદ્રવને સહન કરવા રહેતા હતા. વલી તે પર્વતના શિખર ઉપર મૃગમાર નામે પારધી રહેતું હતું. કુકર્મ કરનારે તે પારધી હંમેશાં કાલની પેઠે પશુ હણતા હતા. પરંતુ સર્વ પ્રકારની લબ્ધિના ભંડાર રૂપ તે મુનિના પ્રભાવથી તે પારધીની હંમેશા પાપક્રીડા નિષ્ફલ થવા લાગી તે ઉપરથી મગમાર પારધી, મુનિને વધ કરવાનાં છિદ્ર શેધવા લાગ્યા. એક દિવસ મુનિરાજ માસક્ષમણના પારણાર્થે નગરમાં ગયા એટલે પાછળ પેલો દુક પારધી બહુ કાષ્ટ ઘાસ વિગેરેને એકઠું કરી શિલાને નીચેથી સળગાવી પછી જેમ હતું તેમ કરી ત્યાંથી નાશી ગયે. મુનિરાજે પાછા સ્થાનમાં આવીને અવધિજ્ઞાનથી જોયું તે પિતાનું આયુષ્ય પૂર્ણ થયું જાણ્યું. પછી તે કર્મ ક્ષય કરવા માટે તુરત શિલા ઉપર બેઠા. અતિ ઘર એવા શિલાના તાપને સહન કરતા તે તપસ્વીને વિશ્વમાં ઉત્તમ એવું અંતકૃત્વ કેવલીપણું ઉત્પન્ન થયું. - હવે પેલો પારધી આવા ઘોર પાપથી કોઢીયે થયે. ગલતા શરીરવાલે તે મૃત્યુ પામીને અનંત ઉગ્ર વેદના વાલી સાતમી નરક પ્રત્યે ગયે. ત્યાંથી સ્વયંરમણદ્વીપમાં મત્સ થયે. ત્યાંથી છઠી નક્કમાં જઈ બહુ દુઃખ પામ્યા. ત્યાંથી નિકલી સર્ષ થયે. મૃત્યુ પામી પાંચમી નરક પ્રત્યે ગયે. ત્યાંથી સિંહ થયે અને ચોથી નરકે ગયે. વાઘ થયા પછી તે ત્રીજી નકમાં ગયે. ત્યાંથી બિલાડે થઈ બીજી નરકે ગયે. છેવટ બગલો થઈ પહેલી નરકે ગયે. ત્યાંથી નિલી ચાંડાલાદ બહુ જાતિમાં ભમ્યા પછી તે પારધીને જીવ નાગપુર નગરમાં ગવાલીની સહી ગાંધારીથી વૃષભસેન નામે પુત્રપણે ઉત્પન્ન થયે. ભદ્રકવભાવવા તે વૃષભસેન આવકના સંબે ગાયને ચારવા માટે નીલ પર્વતની પાસે ગયે. ત્યાં દાવાનલથી Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી રહિણી નો સબંધ, (૧૩) ઘેરાયલે તે મેં પૂર્વભવે કોઈને દગ્ધ કર્યા હશે ” એમ ખેદ કરતાં છતાં પંચ નવકારનું સ્મરણ કરતાં તુરત ભસ્મરૂપ થઈ ગયે. શ્રી પદ્યાપ્રભુ ભગવાન સિંહસેન રાજાને કહે છે કે હે રાજન ! નવકાર મંત્રના પુણ્યથી તે ગોવાલના પુત્ર વૃષભસેનને જીવ આ હારા પુત્રપણે ઉત્પન્ન થયો છે. પિતાનું પાપકર્મ કાંઈક બાકી રહી જવાને લીધે તે મહા દુર્ગધી દેહવાલે થયે છે. ” જિનેશ્વરનાં આવાં વચન સાંભળી ઉત્પન્ન થએલા જાતિસ્મરણ જ્ઞાનવાલા અને કંપતા દેહવાલા સિંહસેનપુત્રે હાથ જોડીને પ્રભુને કહ્યું. “ હે નાથ ! આ દુસ્તર એવા સંસારસમુદ્રથી હારો ઉદ્ધાર કરે, ઉદ્ધાર કરો, અને હું તે પાપથી તે શી રીતે મૂકાઈશ તે નિવેદન કરે. નિવેદન કરે. ” (અમૃતાસવ મુનિરાજ દુધાને કહે છે કે, દીનમુખવાલા રાજપુત્રે આમ કહો છતે દયાવંત એવા શ્રી જિનેશ્વરે, હારા કહેવા પ્રમાણે તેને રોહિણવ્રત કહ્યું. પછી સિંહસેન રાજા પુત્રાદિપરિવારસહિત નગર પ્રત્યે ગયો. ત્યાં રાજપુત્રે વિધિ પ્રમાણે રોહિણી વ્રત કર્યું. રોહિણું વ્રત રૂ૫ વેલથી ઉત્પન્ન થએલા અને મુક્તિ રૂપ ફલને ઉત્પન્ન કરનારા પુણ્યરૂપી પુષ્પથી સિંહસેન નૃપ પુત્ર દુર્ગધવાળ મટી ઉત્તમ ગંધવાલો થયો. પછી રાજાએ નગરમાં ઑટે મહત્સવ કરી પોતાના પુત્રનું સર્વ સ્થાનકે પ્રસિદ્ધ એવું “ સુગંધ ” નામ પાડયું. માટે હે ભદ્રે રોહિણી વ્રત કરતાં તને પણ તે દુધની પેઠે બહુ સુખ થશે. ” - અમૃતાવ મુનિરાજનાં આવાં વચન સાંભલી દુર્ગધા બહુ હર્ષ પામતી છતી તે ઉપશમધારી મુનિરાજને નમસ્કાર કરી લેકે સહિત નગરીમાં ગઈ. ત્યાં તેણીએ વિધિ પ્રમાણે રહિણીનું વ્રત કર્યું તેથી તે દુષ્ટ કર્મના હેતુથી મૂકાઈને ઉત્તમ સુગંધવાળી થઈ એટલું જ નહિ પણ માણસને વિસ્મયકારી રૂપને ધારણ કરતી તે રોહિણી તપ કરતી છતી અનુક્રમે સુખના ધામ રૂપ સ્વર્ગમાં ગઈ. ત્યાં દીર્ઘકાલ અસંખ્ય ભેગો ભેગવી સ્વર્ગથી ચવેલી તે ચંપાપુરીના રાજા મધવનની સ્ત્રી લકમો દેવીથી રોહિણી નામની પુત્રીપણે ઉત્પન્ન થઈ. | ( રૂપકુંભ મુનિરાજ અશોકચંદ્ર ભૂપતિને કહે છે કે,) હે રાજન ! તે આ રોહિણી હારી સ્ત્રી થઈ છે. તેણીએ વિધિથી રોહિણું વ્રત કર્યું છે તેથી તે શેકરહિત રહે છે. હવે છઠા જિનેશ્વર શ્રી પદ્મપ્રભુના કહેવાથી જેણે રહિણી વ્રત કર્યું છે, તે પેલા સુગંધનું વ્રત્તાંત સાંભલ. સિંહપુરમાં સિંહસેન ભૂપતિએ પોતાના પુત્ર સુગંધને રાજ્યાસને બેસારી પિતે દીક્ષા લઈ પરમાર્થનું સાધન કર્યું. પોતાના શરીરને દુર્ગધ નાશ થવાથી જેનશાસનને અભૂત અતિશય જોઈ સુગંધ જિનધર્મને વિષે નિરંતર અધિક અધિક શ્રદ્ધા ધારણ કરવા લાગ્યો. સમર્થ એવા તે ભૂપતિએ બાહા તથા અંતરંગના શત્રુએને છતી દીર્ઘકાલ પર્યંત પિતાના હેટા ધર્મરાજ્યનું પાલન કર્યું. શુદ્ધ શ્રાવક Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪) શ્રી રષિએડલવૃત્તિ ઉત્તરાદ્ધ. ધર્મને વિષેજ એક મનવાલે અને પવિત્ર અંત:કરણવાલે તે ભૂપતિ મૃત્યુ પામીને સ્વર્ગસંપત્તિ પામે. પૂર્વ વિદેહક્ષેત્રને વિષે પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નામે પ્રસિદ્ધ નગરી છે. તેમાં વિમલકીતિ નામને રાજા, ઉત્તમ નીતિથી રાજ્ય કરતા હતા. તેને કમલલક્ષમી સરખી મનહર પદ્મશ્રી નામે સ્ત્રી હતી. પેલા સુગંધ નૃપતિને જીવ સ્વર્ગથી ચવી શૈદ સ્વમ સૂચિત તે પદ્મશ્રીના ઉદરને વિષે અવતર્યો. પદ્મશ્રીએ સારા અવસરે અદભૂત એવા પુત્રને જન્મ આપે. ભૂપતિએ તેનું મહત્સવ પૂર્વક અર્ક કીર્તિ એવું નામ પાડયું. લીલામાત્રમાં કલાચાર્ય પાસે સર્વ કલાઓને અભ્યાસ કરતે તે અર્કકીર્તિ, અનુક્રમે સ્ત્રીઓને વશ કરવામાં સમર્થ એવી વનાવસ્થા પાપે. તેને સાથે અભ્યાસ કરનારે. સાથે ક્રીડા કરનારે અને સાથે ફરનારે મેઘસેન નામે મિત્ર હતે. હવે ઉત્તર મથુરા નગરીમાં સાગરદર શ્રેષ્ઠીની લક્ષ્મીવતી સ્ત્રીને મંદિર નામે એક પુત્ર હતું. દક્ષિણ મથુરામાં નંદિમિત્ર નામના ધનવંત શ્રેષ્ઠીને સુભદ્રા નામે સ્ત્રી હતી. તેઓને બે પુત્રી હતી. એક કમલશ્રી અને બીજી ગુણમાલા મંદિમિત્ર શ્રેષ્ઠીએ પિતાની બન્ને પુત્રીએ મંદિરને પરણાવી હતી. તે બન્ને સ્ત્રીઓના રૂપથી મેહ પામેલા અર્જકીતિ કુમારે, મેધસેન મિત્રની સહાયથી તે બન્ને સ્ત્રીનું હરણ કર્યું. આ વાતની નંદિમિત્રે તથા મંદિરે, વિમલકિતિ રાજાની આગલ ફરીયાદ કરી, તેથી તે ભૂપતિએ પુત્ર પાસેથી બને કન્યાઓને છોડાવી તે બન્ને શ્રેષ્ઠીઓને હર્ષ પમાડયા. ન્યાયવંત એવા વિમલકીતિ ભૂપતિએ પોતાના પુત્રને પ્રજાને પીડાકારી તથા અન્યાયી જાણી તેના મિત્ર મેધસેન સહિત પોતાના નગરમાંથી કાઢી મૂકો. સૂર્ય સમાન કાંતિવાલો અક્કીર્તિકુમાર પણ મિત્રસહિત ત્યાંથી નિકળીને સર્વ સ્ત્રીઓને મોહ પમાડતે છતે વીતશેકા નામની નગરી પ્રત્યે આવ્યું. ત્યાં તેણે ભૂપતિના મનહર ઉદ્યાનને જોઈ કોઈ માણસને પૂછયું કે –“ આ ઉદ્યાન કેવું છે?” તેણે કહ્યું. “આ નગરમાં તેજના પાત્ર રૂપ વિમલવાહન નામે રાજા રાજ્ય કરે છે. તેને શીલવ્રતથી ઉત્તમ કાંતિના સ્થાનરૂપ સુપ્રભા નામે સ્ત્રી છે. તેઓને જયવતી વિગેરે આઠ પુત્રીઓ છે. છે એ સર્વ પુત્રીઓનો પતિ ચક્રવતી થવાને છે.” એમ જોશીએ કહેલું હોવાથી વિમલવાહન ભૂપતિએ ચક્રવતિના જાણ માટે વિધિપૂર્વક રાધાવેધ રચે છે. તેણે અનુચરો મેકલી ચારે દિશાઓમાંથી બહુ રાજાઓને તેડાવ્યા હતા. પરંતુ કે રાધાવેધ સાધી શકશે નહીં. હે કુમારે! હું જાણું છું કે નિચે તમે રાધાવેધ સાધશે.” તે માણસનાં આવાં વચન સાંભલી હર્ષિત થએલો અકીર્તિકુમાર તે પુરૂષને ઉત્તમ ભેટથી સંતોષ પમાડી રાધાવેધને સ્થાનકે ગયે. ત્યાં દેદીપ્ય કાંતિવાળા તેણે બીજા અનેક ભૂપતિઓને ગ્લાનિ પમાડતાં છતાં અને ચિત્તમાં આશ્ચર્ય ઉત્પન્ન કરતાં છતાં શીધ્ર રાધાવેધ સાધ્યા. પછી જેમ પૂર્વ દિશા વિગેરે આઠે દિશાએને સૂર્ય વરે, તેમ સાતે ઑને સહિત જયવતી કન્યાને અર્કકીર્તિ પર. જમર Page #196 -------------------------------------------------------------------------- ________________ " શ્રીમતી રાહિણીના સબંધ ( ૧૮૫) જેમ પદ્મપત્રની સાથે ભાગ ભગવે તેમ અકીર્તિ આઠે આની સાથે ભેાગના અનુભવ કરતા છતા ત્યાં દીર્ઘકાલ પર્યંત રહ્યો. એકદા અકીર્તિકુમાર, શ્રીજિનેશ્વરને વંદના કરવા માટે પુંડરીકગિરિ પ્રત્યે ગયેા. ત્યાં જિનેશ્વરની પૂજનાદિ કરી થાકી ગએલા તે કુમાર રાત્રીએ સૂતા હતા એવામાં તેના રૂપથી મેાહ પામેલી ચિત્રલેખા નામની વિદ્યાધરી તેનું હરણ કરીને વૈતાઢય પર્વત ઉપર જવા લાગી. વિધાધરી વૈતાઢયની નજીક આવી એટલામાં કુમાર જાગી ગયા. જાગી ગએલા અને ક્રોધ પામેલા કુમારને જોઇ વિદ્યાધરી તેને વૈતાઢ્ય પર્વતના શિખર ઉપર મૂકી શાશ્વતા ચૈત્યને વિષે જતી રહી. જેમ સૂર્યના દ નથી કમળના પત્રા ઉઘડી જાય એમ તે કુમારના દર્શનથી સિદ્ઘાલયનાં તુરત વજ્રમય દ્વાર ઉઘડી ગયાં. સિદ્ધાલયમાં રહેલા સિદ્ધાર્ક બહુ હુ પામતા છતાં તેમજ પોતાના જન્મને ધન્ય માનતા છતાં બહુ ભક્તિથી તેને નમસ્કાર કર્યો. આ વખતે કાઈ એક પુરૂષ ત્યાં આવી હાથ જોડી કુમારને નમન કરી કહેવા લાગ્યા. છે. અહિં સ હું કુમારેદ્ર ! લક્ષ્મીના સ્થાનરૂપ આ વૈતાઢય નામના પર્વત નગરામાં શ્રેષ્ઠ એવું અક્ષયપુર નામે નગર છે. તે નગરમાં પવનવેગ નામના ખલવ ત રાજા રાજ્ય કરે છે. તેને અતિપ્રિય એવી ચિત્તવેગા નામે સ્ત્રી છે. તેને ગતશેાકા નામની એક બહુ રૂપવાલી સતી પુત્રી છે. એકદા તે રાજાએ “ આ મ્હારી પુત્રીને કાણુ પતિ થશે ” એમ કાઈ ત્રિકાલજ્ઞાનીને પૂછ્યું. એટલે તેમણે કહ્યું કે હે પ્રભા ! રૂપથી મેહુ પામેલી વિદ્યાધરીએ દૂરથી આણેલા ચક્રવત પુરૂષ હારી પુત્રીના પતિ થશે. ” રાજાએ “ હે દેવજ્ઞ ? મ્હારે તેને શી રીતે જાણવા. ” એમ પૂછ્યું એટલે તે ત્રિકાળજ્ઞાનીએ ફરી રાજાને કહ્યુ. જેના દર્શનથી આ સિદ્ધાલયાના વજ્રમય કમાડનું ઉઘડવું થાય તે પુણ્યવત પુરૂષને ત્હારે ચક્રવત જાણવા. પવનવેગ ભૂપતિએ મને અહિં તે જોવા માટેજ રાખ્યા છે. આજે મેં મ્હારા ભાગ્યયેાગથી તમને દીઠા માટે હું કુમારેંદ્ર ! તમે ત્યાં ચાલે. અને જગતમાં ઉત્તમ એવી તે રાજપુત્રી તમારી પ્રિયા થાઓ. ” અર્કકીતિ કુમાર, તે પુરૂષના આવાં પ્રિય વચન સાંભલી હર્ષ થી તેની સાથે ચાલ્યા. કુમારનું આગમન સાંભળી વિદ્યાધર રાજા પવનવેગ તેના સામે ગયા. અનુક્રમે મ્હાટા મહાત્સવથી નગરમાં પ્રવેશ કરાવી વિદ્યાધરાધિપતિએ પેાતાની પુત્રી વીતશેાકાને મહાત્સવ પૂર્વક તે કુમારની સાથે પરણાવી. આ વખતે કુમારના શુષ્ણેાથી હર્ષ પામેલા ખીજા વિદ્યાધરાએ પોત પોતાની ત્રણસે ત્રણસે પુત્રીએ તે કુમારને આપી. વિદ્યાધરાથી પ્રાપ્ત થએલી વિદ્યાવાળા અને ઉત્તમ ભાગાને ભાગવતા તે અર્કકીતિ કુમાર ત્યાં પાંચ વર્ષ રહી અને પછી વિદ્યાધરાધિપતિની રજા લઈ પાતાના દેશ તરફ જવાને તૈયાર થયા. પ્રિયાના સુખરૂપી કમલેાથી આકાશને તલાવમય અનાવી દેતા તે કુમાર રથ, હસ્તિ, મિમાન અને અન્ય ઉપર બેઠેલા વિદ્યાધરાથી વિંટાયલા છતા ચાલવા લાગ્યા. રસ્તે તેણે અંજનગિીિ ૧૪ Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રી રષિમંડલ વૃત્તિ-ઉત્ત , નાસી જતા, દુદ્દત હસ્તિઓથી પણ ન વશ થઈ શકે એવા એક મોટા હસ્તિને દીઠે. સૂર્ય સમાન તેજવાલા અર્ક કીર્તિએ તુરત આકાશમાંથી નીચે ઉતરી શીવ્ર હસ્તિને વશ કરી અંજનગિરિના ભૂપતિ પ્રભંજનને સે. પ્રભંજને પણ જ્ઞાનીનાં વચન યાદમાં લાવી મદનાવલી વિગેરે પોતાની આઠ કન્યાઓ તેને આપી. અકકીર્તિ નગરવાસી જનેને વિસ્મય પમાડતો છતો સસરાની પ્રસન્નતા માટે ત્યાં કેટલાક દિવસ રહેશે. ત્યાંથી તે વીતશેકા નગરી પ્રત્યે ગયે. ત્યાંથી જયવતી વિગેરે સ્ત્રીઓના પરીવારથી વિંટલાય તે અકીર્તિ, મહેાટી સંપત્તિથી પિતાની પુંડરીકણ નગરીએ ગયા. ત્યાં વામન તથા લુલા પુરૂએ સારા અને નરસા ચકા ચિન્હવાલા બલદથી જોડેલા ગાડાઓમાં કસ્તુરી, ખડી, ગલી, સુવર્ણ, કાર, પીતલ ઈત્યાદિ અનેક સારા નરસાં કરીયાણું ભરી તેમજ પાંચ વર્ણના કાચ અને પાંચ વર્ણના શરીરવાળે તે અર્કકીર્તિ કેતુકથી વેપારીનું રૂપ ધારણ કરી પિતાની નગરીમાં પેઠો. ત્યાં વેચવા માટે ચારે તરફ મૂકી દીધેલા કરીયાણાના પાત્રાથી તેમજ પિતાના તે પંચવર્ણિ વેષથી તેણે સર્વ માણસોને વિસ્મય પમાડયા. આવા સ્વરૂપથી નગરીના સર્વ દ્રવ્યને હરણ કરી તેણે ભૂપતિને પોતાના પિતાને) બહુ ખેદ ઉપજા. છેવટ વિમલકીર્તિ રાજા પિતાની સેનારૂપ સમુદ્રના અશ્વમય તુર વડે મર્યાદા તુલ્ય અકઝીતિ સામે યુદ્ધ કરવા આવે. અને બાણે ફેંકવા લાગે. અર્કકીર્તિએ એકજ બાણ ફેંકયું જેથી વિમલકીર્તિ રાજાના સર્વે યોદ્ધાઓ જેમ એક વિવેકથી બીજા સર્વે દૂષણે નાશી જાય તેમ નાસી ગયા. “હું બહુ સેનાથી પણ તે એક પુરૂષને જીતી શકીશ નહીં.” એમ ધારી વિમલકીર્તિ રાજા હારા ભુજબળને ધિક્કાર થાઓ, ધિક્કાર થાઓ ” એમ કહેતે છતે ખેદ કરવા લાગ્યો. આ વખતે અકઝીતિના મિત્ર મેઘસેને વિમલકીર્તિ રાજા પાસે આવીને કહ્યું કે “હે રાજન ! આપ ખેદ ન કરતાં પ્રીતિ કરે, એમ પોતાના બળને અર્પણ કરનારે રાજપુત્ર આપને કહેવરાવે છે.” મેઘસેનનાં આવાં વચન સાંભળી નેહ રૂપ સમુદ્રના શીકર સમાન અશ્રને વરસાવતે વિમલકીતિ રાજા તુરત ત્યાં આવીને નમ્ર અને પિતાના સરખા રૂપવાલા પુત્રને આલિંગન કર્યું પછી વિમલકીર્તિ ભૂપતિએ પુત્રને મહોત્સવ પૂર્વક નગરપ્રવેશ કરાવ્યો અને હર્ષથી પ્રીતિદાનના પાત્ર એવા તેને અભિષેક કર્યો. તથા પોતે ચારૂસ મુનિ પાસે દીક્ષા લીધી. અનુક્રમે તે ભૂપતિ એક હજાર સામતે સહિત મોક્ષપદ પામ્યો. પછી ઉત્તમ પ્રકારે પ્રજાનું પાલન કરતા એવા તે અર્કદીતિ ભૂપતિની આયુધશાળામાં એક દિવસ ચક્રરત્ન ઉત્પન્ન થયું. તેજના ભંડાર રૂપ અર્કકીતિ રાજાએ વિધિથી ચક્રમહોત્સવ કરી છ ખંડ પૃથ્વી સાધી. પછી ઉત્પન્ન થએલા ચૌદ રત્નના વિભાવવાલા તે અકીતિ ભૂપતિએ પોતાની પુંડરીકિણી નગરીને નવ ચેન પહેલી Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી શિહિણીને સંબધ. અને બાર યોજન લાંબી બનાવી. ગામે ગામ એને નગરે નગર અરિહંત પ્રભુના પ્રાસાદ કરાવી સુવર્ણ અને રત્નમય એક લાખ જિન પ્રતિબિંબ ભરાવ્યાં. પ્રતિ દિવસે સાધર્મિઓનું વાત્સલ્ય અને ભેજનાદિકથી સાધુ સાધ્વીઓની ભક્તિ કરી તે ભૂપતિએ કર માફ, ન્યાય પ્રવૃત્તિ અને અન્યાયત્યાગ ઈત્યાદિથી સર્વ પ્રજાને નિરંતર જિનધર્મની ઉન્નતિ અને પિતાના રાજ્યની ઉન્નતિ કરતા એવા તે રાજાને ઘણે કાળ સુખમાં નિર્ગમન થ. એકદા ઉદ્યાનમાં આવેલા જિતશત્રુ મુનિ પાસેથી અરિહંત ધર્મ સાંભળી સંયમ રૂપ પરમ વૈરાગ્યવાસિત થએલા તે અર્થકાતિ ભૂપતિએ, મિત્ર, પુત્ર, સ્ત્રી, અને મંત્રી મંડળને પૂછી પિતાના ધવલકીતિ પુત્રને રાજ્યાસને સ્થાપન કરી પોતે દીક્ષા લીધી. અકીર્તિ મુનિ, શ્રી જિનેશ્વર પ્રભુની આજ્ઞાથી દીર્ઘકાલ પર્યત ઘેર તપ કરી શુભ ધ્યાનથી મૃત્યુ પામી અય્યત દેવલોકમાં દેવતા થયા. રૂ૫કુંભ મુનિરાજ અશચંદ્ર ભૂપતિને કહે છે કે, હે રાજન ! દેવકનાં દીર્ઘકાલ પર્યત સુખ ભોગવી ત્યાંથી ચવેલે તે અકકીર્તિ મુનિને જીવ અશોક ભાવવાળે તે અશચંદ્ર ભૂપતિ થયો છું. એક રેહિણું વ્રતના તપથી બહુ સંપાદન કરેલા પુણ્યવાલા તમે બન્ને જણુ અપ્રમાણુ પ્રેમબંધવાળાં સ્ત્રી પુરૂષ થયાં છે. તમને બન્ને જણાને રોહિણું તપના પ્રભાવથી વિશ્વને આશ્ચર્યકારી પણ આ ભાગ્યસૌભાગ્યની લક્ષ્મી મલી છે. માટે અનુભાવને જાણનારા ભવ્ય પુરૂષોએ ઉપવાસાદિ થથા વિધિએ કરીને અનંત સુખને અર્થે તે વ્રતનું સેવન કરવું. હે રાજન ! મેં તમારા બન્નેના પૂર્વ ભવની કથા કહી. હવે તમારા પુત્રોના પૂર્વ જન્મ કહું તે તમે સાંભળે. પૃથ્વીરૂપ સ્ત્રીના આભૂષણ રૂપ મથુરા નામની નગરીમાં ઉત્તમ બુદ્ધિવાલે વીરસેન નામે રાજા રાજ્ય કરે છે, તે નગરીમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણ વરસતો હતો તેને સાવિત્રી નામે સ્ત્રી હતી. તેઓને શિવશર્માદિ સાત પુત્રો હતા. દારિદ્રથી દુખી પણ પ્રકૃતિથી ભદ્રક સ્વભાવવાલા તે સાતે પુત્ર દ્રવ્ય મેળવવા માટે પાટલીપુરે ગયા. ત્યાં સિંહવાહન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને કમલશ્રી નામની સ્ત્રીથી ઉ૫a થએલે હરિવાહક નામે પુત્ર હતો. સિંહવાહન ભૂપતિ આ અવસરે વસુમિત્ર રાજાની કનકમાલિકા નામની પુત્રીને મોટા મહોત્સવથી પરણતે હતે. મથુરા નગરીમાં રાજાની સમૃદ્ધિ જોઈ પોતાના દારિદ્રથી દુઃખી થએલા ન્હાના છ ભાઈઓ મોટા શિવશમોને કહેવા લાગ્યા. “હે આર્ય! જુઓ, જુઓ ! આ વિધિની ક્રીડાની વિચિત્રતા શી? મનુષ્યપણું સરખું છતાં વિધિ કેટલું બધું અંતર દેખાડે છે? આ વિવાહોત્સવમાં આ માણસો આપણું હાથી અને ઘોડા ઉપર બેઠા છે અને આપણું પગ તે જેડા પણ ન હોવાથી કાંટાવડે વિંધાઈ જાય છે. હે ભાઈ ! આ દરેક પુરૂષે આભષણમાં જેટલાં Page #199 -------------------------------------------------------------------------- ________________ તે ૧૯૮), શ્રીરષિમહલ વૃત્તિ ઉત્તર મોતી ધારણું ક્યાં છે તેટલા ધાન્યના દાણા પણ આપણા ઘરમાં નથી. વળી તેઓએ પહેરેલા વસ્ત્રોમાંના એક વસ્ત્રનું જેટલું મૂલ્ય છે તેટલાં મૂલ્યનાં તે આપણે જીવિત પર્યત વસ્ત્ર પહેરનારા નથી. આ પુરૂએ વિધિને શું આપ્યું હશે કે જેથી વિધિઓ તેમને આવું સુખ આપ્યું છે અને આપણને કાંઈ ન આપ્યું.” ન્હાના ભાઈઓનાં આવાં વચન સાંભળી મોટાએ કહ્યું. “ તમે વિધિને કેમ ઠપકો આપે છે? ઠપકે આપવા યોગ્ય તમારે આત્મા જ છે કે જેણે પૂર્વે ધર્મ કર્યો નહિ. આપણે પૂર્વ ભવે પુણ્ય કર્યું નથી તેથી આપણને જરા પણ લક્ષ્મી મલી નહિ માટે આપણે આ ભવમાં ધર્મ કરીએ કે જેથી આપણને આગલા ભવમાં લક્ષમી મળે.” મહેટા ભાઈના વચનથી શાંત ચિત્તવાળા ન્હાના ભાઈઓ કહેવા લાગ્યા. “તે આપણે પણ એ ધર્મ કરવો જોઈએ. તેનું જે કાર્ય હોય તે કહો?” શિવશર્મા મ્હોટા ભાઈએ નિષ્કપટપણે ફરીથી કહ્યું. “તે અનંત સુખ આપનારો ધર્મ આપણે કેઈ સાધુ પાસેથી જાણવો જોઈએ માટે આપણે કોઈ મોટા ઉદ્યાન કે પર્વતાદિ ભૂમિ પ્રત્યે જઈએ. કારણ સુગુરૂને વેગ સર્વ સ્થાનકે મળતું નથી.” - આ પ્રમાણે વિચાર કરી તે સાતે ભાઈઓ નગરીની બહાર નિકલ્યા ને મુનિની શોધ કરવા લાગ્યા એટલામાં તેઓએ ઉદ્યાનમાં એક મુનિ દીઠા. કહ્યું છે કે ઉદ્યમ નિષ્ફલ થતું નથી. ' મુનિને જોઈ અત્યંત હર્ષ પામેલા તે ભક્તિવંત સાતે ભાઈઓએ તેમને નમસ્કાર કર્યો. મુનિરાજે પણ તે સર્વેને એગ્ય જાણી ઉત્તમ ધર્મોપદેશ આપે પછી શિવશર્માદિ સાતે દ્વિજ બંધુઓ દીક્ષા લઈ તપ કરી સુખના સ્થાનક રૂપ સાધર્મ દેવલેક પ્રત્યે ગયા. - આ ભરતક્ષેત્રમાં વૈતાઢય પર્વત ઉપર જિનધર્મને વિષે પ્રીતિવાળો અને ધર્મનિષ ભલક્ષુલ્લક નામે વિદ્યાધર રહેતે હતે. લઘુકમિ એ તે વિદ્યાધર, નિરંતર પંદર કર્મભૂમિમાં નવા નવા તીર્થને વિષે જિનયાત્રાને ઉત્સવ કરતો હતે. શુદ્ધ ભાવથી ઉત્તમ એવા શ્રાવક ધર્મનું આરાધન કરી તે વિદ્યાધર પણ મૃત્યુ પામીને સાધર્મ દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થયે. - હવે જંબુદ્વીપના પૂર્વ વિદેહ ક્ષેત્રને વિષે વૈતાઢય પર્વત ઉપર વિદ્યાધરને અધિપતિ શ્રી ગરૂડવેગ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને કમલની શોભા સરખી સુશોભિત મુખવાલી કમલશ્રી નામે સ્ત્રી હતી. તેઓને પદ્મશ્રી વિગેરે ચાર પુત્રીઓ હતી. એક દિવસ તે ચારે પુત્રીએ ઉદ્યાનમાં કીડા કરવા ગઈ. ત્યાં તેઓએ સમાધિગુપ્ત નામના મુનિને દીઠા. મુનિને જેવાથી અતિ હર્ષ પામેલી તે કન્યાઓ, તેમને વંદના કરી આગલ બેઠી. મુનિએ તે ચારે કન્યાઓને અ૫ આયુષ્યવાલી જાણે તેણીઓના હિતને અર્થે તે દિવસ પાંચમને દિવસ હોવાથી આ પ્રમાણે કહ્યું. “જે માણસ જ્ઞાનવૃદ્ધિ માટે પાંચમને ઉપવાસ કરે તે બીજા ભવમાં બહુ સુખપૂર્વક Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી રહિણીને સંબધ, (૧૮૯) અને પાંચજ્ઞાન પામે. આ પાંચમને ઉપવાસ કર્મની શાંતિ કરનાર છે. એટલું જ નહિ પણ તે સ્વર્ગ તથા અપવર્ગની સુખસંપત્તિનું કારણ છે. ” મુનિનાં આવાં વચન સાંભળી તે ચારે કન્યાઓ પંચમી વ્રત લઈ પિતાના મનુષ્ય જન્મને સફળ માનતી છતી ઘર પ્રત્યે આવયો. પછી વિજળીના પડવાથી મૃત્યુ પામીને તે ચારે કન્યાઓ સ્વર્ગ પ્રત્યે ગઈ રૂપકુંભ મુનિ અશચંદ્ર ભૂપતિને કહે છે કે, હે રાજન ત્યાંથી ચવીને તે ચારે કન્યાઓ આ હારી પુત્રીઓ થઈ છે અને શિવશર્માદિ બ્રાહ્મણના પુત્રો પણ સ્વર્ગથી ચવીને હારા પુત્ર થયા છે. પવિત્ર આત્માવાળો પેલે વિદ્યાધર પણ સ્વર્ગથી ચવી ત્યારે આ છેલે પુત્ર થયો છે.” આ પ્રમાણે પોતાના પૂર્વ ભવ સાંભલી ઉત્પન્ન થએલા જાતિસ્મરણ જ્ઞાનવાલા તે અશકચંદ્ર ભૂપતિ વિગેરે સર્વે માણસ, શ્રાવકધર્મ અંગીકાર કરી પોતાના ઘર પ્રત્યે ગયા. એકદા અશોકચંદ્ર ભૂપતિ સભામાં બેઠો હતે, એવામાં વનપાલે આવીને વધામણ આપી કે “હે વિભે ! ઉદ્યાનમાં શ્રી વાસુપૂજ્ય અરિહંત પ્રભુ સમવસર્યા છે. શ્રી તીર્થનાથનું આગમન સાંભલી અત્યંત હર્ષ પામેલા અને કૃતાર્થ થયેલા અશોકચંદ્ર ભૂપતિએ પોતાના અંગનાં સર્વ આભૂષણે વનપાલને આપ્યાં. પછી સર્વ નાગપુર નગરને શણગારી પ્રિયા પુત્રાદિ પરિવાર સહિત અશોકચંદ્ર ઉદ્યાનમાં ગયો. ત્યાં જિનેશ્વર પાસે ધર્મોપદેશ સાંભળી પ્રતિબોધ પામેલા ભૂપતિએ ન્હાના પુત્રને રાજ્યાસને સ્થાપી પિતે પ્રિયા પુત્ર સહિત શ્રી જિનેશ્વર પ્રભુ પાસે દીક્ષા લીધી. શિક્ષા સહિત દીક્ષા અંગીકાર કરી પ્રભુની સાથે વિહાર કરતા એવા તે રાજર્ષિએ થોડા દિવસમાં સર્વ શાસ્ત્રને અભ્યાસ કર્યો. પુત્ર અને સ્ત્રી સહિત દીર્ધકાલ પર્યત તપ કરી તે અશોકચંદ્ર મુનિ મોક્ષસુખ પામ્યા. પૂર્વ ભવે રેહિણીએ આપેલા કડવા તુંબડાને જેમણે જીવદયાથી પકવાનની પેઠે ભક્ષણ કર્યું, ત્રણ લોકને ચરણથી પવિત્ર કરનારા, કામદેવના ગર્વને નાશ કરનારા તેમજ મેક્ષ ગતિ પામેલા તે ધર્મરૂચિ મુનિરાજને હું ભક્તિથી નમસ્કાર કરું છું. श्रीमती 'रोहिणी' नो संबंध संपूर्ण. उज्झुअवंगे पन्नेअ, बुद्धरुदेअ कोसिअजे अ॥ उमा एतप्भज्जा, जयंति चउरोवि सद्धाई ॥ १२३ ॥ સરલ સ્વભાવવાલા અંગમુનિ, વસ્વભાવવાલા પ્રત્યેકબુધ રૂદ્રમુનિ, કૌશિકાર્ય ઉપાધ્યાય અને તે ઉપાધ્યાયની સ્ત્રી એ ચારે જણા સિદ્ધિપદને પામ્યા છતા જયવંતા વતે છે. ૫ ૧૨૩ છે Page #201 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) રાષિમડલ કૃતિ ઉરાદ્ધ. * प्रिया अने शिष्योनी साये 'श्रीकौशिकार्य' नामना उपाध्यायनी कया * રેગાદિ અનિષ્ટ રહિત એવી ચંપાનગરીમાં કેશિકા નામે બ્રામણ ઉત્તમ ઉપાધ્યાય હતે. તેને મનસ્વી એવા અંગ અને રૂદ્ર નામના બે શિષ્ય હતા. ઉપાથાય તે બન્ને શિષ્યને આદરથી સર્વ ઉત્તમ શાસ્ત્રોને અભ્યાસ કરાવતા હતા. અંગશિષ્ય સરલ સ્વભાવને હતું તેથી ગુરૂએ તેનું અંગમુનિ નામ પાડયું હતું. કહ્યું છે કે જે પુરૂષ જેવા સ્વભાવનો હોય તે પુરૂષનું તેવું જ નામ પડે છે. - એકદા ઉપાધ્યાયે બન્ને શિષ્યને સવારે કાષ્ટ લેવા વનમાં મોક૯યા. સાંજે અંગ વનમાંથી કાષ્ટ લઈ ઘેર જવા નીકળે. તેને અરણ્યમાં રમતા એવા કે દીઠે. દુષ્ટ બુદ્ધિવાલે રૂદ્ર, ઉપાધ્યાયના ભયથી વનમાંથી કાટ લઈને આવતી એવી તિર્યશા નામની કંઈ દાસીને મારી તેના કાષ્ટ લઈ અંગના પહેલે ઘરે આ અને કપટથી ગુરૂને એમ કહેવા લાગ્યું કે તમારો સારો શિષ્ય જ્યોતિર્યશા નામની દાસીને મારી તેનાં સર્વ કાષ્ટ ઘરે લાગે છે.રૂદ્રનાં આવાં વચન સાંભળી અત્યંત ક્રોધ પામેલા ગુરૂએ અંગના સરલ સ્વભાવને નહિ જાણતા છતાં તેને પિતાના ઘરમાંથી ઝટ કાઢી મૂકો. પછી કષાયરહિત અંગમુનિ વનમાં ગયે. ત્યાં તેને વૃદ્ધિ પામતા શુભ ધ્યાનથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પાસે રહેલા દેવતાઓએ તુરત તે કેવલીને માટે મહત્સવ કર્યો. પછી સુવર્ણના કમલ ઉપર બેઠેલા તે કેવલીને દેવ, અસુર અને મનુષ્ય સેવવા લાગ્યા. અંગને કેવલજ્ઞાન ઉત્પન્ન થયાની વાત સાંભલી વિસ્મય પામેલા ઉપાધ્યાયે તુરત ત્યાં આવી હર્ષથી તેને નમસ્કાર કર્યો. આ વખતે દેવોએ ઉપાધ્યાયને કહ્યું કે “ હુરત્મા એવા રૂજ દાસીને મારી તેનાં કાષ્ટ લઈ લીધાં છે. એણે ક્રોધથી જ તમને ખોટું કહ્યું હતું. ” “ પછી ઉપાધ્યાયાદિ લેકેએ બહુ નિંદા કરે તે રૂદ્ર, પિતાના કરેલા કમને નિંદતે છતે પ્રત્યેક બુદ્ધ થયું. ઉપાધ્યાયે પણ અંગ કેવલીના મુખથી ઉત્તમ ધર્મ દેશના સાંભલી સ્ત્રી સહિત તપસ્યા લીધી. અસંખ્ય ભવના ઉપાર્જન કરેલા સર્વ કર્મને તપથી ક્ષય કરી પ્રિયા સહિત કોશિકાર્ય ઉપાધ્યાય તથા રૂદ્ધ અને અંગ તે સત્વવંત ચારે જણા એક્ષપદ પામ્યા. ત્રણ જગમાં પૂજ્ય એવા તે ચારે મુનિઓને હું નમસ્કાર કરું છું. मिया अने शिष्योनी साथे श्री 'कौशिकार्य' नामना उपाध्यायनी कथा संपूर्ण. भविअव्वं खलु भो सव्व-कामविरएण एअमायणं ॥ भासित्तु देवलामुअ-रायरिसी सिवयं पत्तो ।। १२४ ॥ “હે ભો! તમારે નિચે સર્વ કામના અભિલાષથી નિવૃત્ત થવું.” એ અધ્યયન કહી દેવલાસુત રાજર્ષિ મોક્ષપદ પામ્યા. ૧૨૪ છે Page #202 -------------------------------------------------------------------------- ________________ વિલા નામના જિની સ્થા (૨૧ * 'श्रीदेविलामुत' नामना राजर्षिनी कथा * જાણે બ્રહ્માએ સર્વ વિશ્વને સાર લઈને જ બનાવી હાયની? એવી માલવ દેશમાં વિજયવંતી ઉજ્જયિની નામે નગરી છે. ત્યાં શિવંત, શત્રુઓના સમૂહને પરાભવ કરનાર, વિનયવંત અને ન્યાયવંત એ દેવિલાસુત નામે રાજા રાજ્ય કરતે હતે. નિરંતર કુવલયને (પૃથ્વી મંડલને) તથા ભવ્ય કમલને ઉલ્લાસ પમાડતા એવા તે ભૂપતિને લેકમાં પુષ્પદંત (ચંદ્ર સૂર્ય ) પણું કેમ ન ઘટે? હું એમજ માનું છું કે તે ભૂપતિની નગરી ઉજજયિની નવા કમલરૂપ હતી, કારણ કે તે ભૂપતિના શત્રુઓથી નિવૃત્ત થએલી વિજયલકમીએ તે નગરીનેજ આશ્રય કર્યો હતો. જે ભૂપતિના અતિ ઓદાર્યને જોઈ લોકોએ પિતાના ચિત્તમાંથી બલિ, કણ અને જાદિ રાજાઓને વિસારી દીધા હતા. પ્રશંસા કરવા ગ્ય તે ભૂપતિને અનુરક્ત, નેત્રને પ્રિય, રૂપસં૫નિવડે દેવાંગનાઓને પણ દાસીતુલ્ય બનાવનારી શીલ, સભાગ્ય, ભાગ્યશ્રી અને દિવ્ય રૂપાદિ ગુણવડે સર્વ સ્ત્રીઓમાં મુખ્ય પદ પામેલી રમી હતી. પૂર્વના પુણ્યથી વિષય સુખ ભેગવતા એવા તેઓને ગુણશ્રીવડે પવિત્ર એવો પદારથ નામે પુત્ર થયે. પાંચ ધાવમાતાએથી લાલન કરાતા તે પુત્ર પૂર્વ પુણ્યથી અનુક્રમે પાંચ વર્ષને થયો. પછી પિતાએ ઉત્તમ શાસ્ત્રજ્ઞ ઉપાધ્યાય પાસે મહોત્સવ પૂર્વક મોકલી સર્વ શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો. અનુક્રમે તે સર્વકલાઓને જાણ થએલે અને પવિત્ર એવી વનાવસ્થામાં આવેલો તે પુત્ર વિશ્વની સ્ત્રીઓના ચિત્તને આકર્ષણ કરનારો થયો. એકદા અંતઃપુરમાં ભૂપતિના મસ્તકને જોતી એવી રાણીએ તેના મસ્તકમાં એક પલી દીઠે. ધર્મના મર્મને જાણનારી રાણીએ પલીને જોઈ રાજાને કહ્યું. “હે સ્વામિન ! ભવદૂત આવે છે. માટે સાવધાન મનવાલા થાઓ.” આમ તેમ જેવા છતાં પણ દૂતને નહિ દેખવાથી ભૂપતિએ આશ્ચર્ય પામીને રાણુને કહ્યું. “હે પ્રિયે! હત કયાં છે? અને કેને આવ્યે છે?” રાણીએ મસ્તકને પલી રાજના હાથમાં મૂકીને કહ્યું. “આ દૂત તમને એમ કહેવા આવ્યા છે કે “હે રાજન ! ઝટ પ્રતિષ પામે પ્રતિબોધ પામે. અને ધર્મ કરે, ધર્મ કરે. કારણુ મહારી પાછળ લાગેલે સારા અધિપતિ આવે છે. ત્રણ લોકમાં ઇંદ્રાદિ કઈ પણ પુરૂષ એવો સમર્થ નથી કે જે આવતા એવા તે કાળને પિતાની શક્તિથી નિવારી શકે.” માટે હે પ્રભે! તમે તે આવવા પહેલાં જ ઝટ ધર્મ કરે ધર્મ. કરે કે જેથી તમને બીજા ભવમાં બહુ સુખ થાય.” પછી મૃત્યુથી ભય પામતા એવા રાજાએ રાણીને કહ્યું. “હે પ્રિયે પેલી જેવાથી મને મત્યુને ભય ઉત્પન્ન થયેલ છે. માટે તે ભયને કયો ઉપાય છે કે જે હું હમણાં ઝટ કરું કે મારે તે મૃત્યુને ભય, મૂલથીજ નાશ પામે.” રાણીએ કહ્યું. “હે નૃપતિ! મૃત્યુભયને નાશ કરનાર ધર્મ છે. બીજું કઈ નથી. માટે હે નારેશ્વર ! તે ધર્મનું જ ઝટ આરાધન કરે.” પછી રાણીના વચનથી ઉત્પન્ન થએલા વૈરાગ્યવાલા દેવિલાસુત ભૂપતિએ પોતાના Page #203 -------------------------------------------------------------------------- ________________ (૧૯ર) શ્રાષિમંડલ વૃત્તિ-ઉત્તરાહે પુત્ર પવરથને રાજ્યાભિષેક કર્યો અને પિતે ઉદ્યોષણા પૂર્વક દીન અને દુઃખી જનોને સુવર્ણ, વસ્ત્ર અને રત્નાદિ બહુ દાન આપી આજ્ઞાકારી દાસી અને દાસ સાથે રાખી પિતાની નહિ પ્રગટ કરેલા ગર્ભવાળી રાણીની સાથે તાપસવ્રત લીધું. પછી તાપસવ્રતને પાલવા અસમર્થ એવા દાસ દાસીએ કોલ કરીને તે વ્રત ત્યજી દીધું. અવસરે તાપસીએ એક પુત્રીને જન્મ આપે અને પોતે અચાનક મૃત્યુ પામી. મુનિએ પુત્રીનું અર્ધસંકાશા નામ પાડયું. પિતાએ કષ્ટથી દૂધ પાનાદિવડે લાલન પાલન કરેલી તે પુત્રી અનુકમે વિશ્વને મેહ પમાડનારી યુવાવસ્થા પામી. વિકારરહિત એવી તે પુત્રી પિતાની સેવા કરતી તેથી પિતા તે પુત્રીને જોઈ બહુ કામાતુર થયે. અહો! કામને કેઈ અપૂર્વ મહિમા દેખાય છે, કે જે કામથી પ્રેરાયલે પુરૂષ, જિતેંદ્રિય છતાં પણ કૃત્ય અકૃત્ય જાણતા નથી. વિશ્વને વંદન કરવા યોગ્ય અને ધન્ય એવા તે તે ઉત્તમ પુરૂષે છે કે જેમને દિવ્ય રૂપવાલી સ્ત્રીઓને જોયા છતાં પણ કામવિકાર થતું નથી. પછી ઉત્તમ ભાગ્યવાલી પિતાની પુત્રી અદ્ધસંકાશાને ઝુપડીમાં બેઠેલી જોઈ કામદેવથી અત્યંત પીડા પામેલા દેવિલાસુત તાપસ, તે પુત્રીની સાથે પશુકડા કરવા માટે તુરત દેડ્યા. એવામાં તે રસ્તામાં પડેલા કાષ્ટની સાથે અફલાવાથી પૃથ્વી ઉપર પડી ગયા. ખીલાવડે વિંધાવાથી બહુ પીડા પામેલા તે વિલાસુત મુનિ પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે “આ ચિંતવેલા પાપનું ફલ મને આજ ભવમાં આવ્યું તે પછી પરલોકમાં કેટલું દુખ થશે ? ધિક્કાર છે, ધિક્કાર છે કામ વિડંબનાને, અત્યંત કામથી ઉન્મત્ત થએલા વિવેકી પુરૂષે પણ હારી પેઠે વિવેકરહિત બની જાય છે. માટે ધિક્કાર છે, ધિક્કાર છે મને, બ્રાય ધારણ કરનારા પુરૂષોએ સર્વથા સ્ત્રીસંગ ત્યાગ કરવા એગ્ય છે. કારણ એમ ન હોય તે તે તપસ્વી પુરૂષોને પણ મારી પેઠે વિડં. બના થાય છે.” આ પ્રમાણે વિચાર કરતાં અંતરાયના કર્મને નાશ થવાથી કૃતાર્થ એવા દેવિલાસુત મુનિ જાતિ સ્મરણ જ્ઞાન પામ્યા. પછી “હે ભવ્ય જીવો! તમારે સર્વ પ્રકારના કામથી વિરક્ત થવું.” એવું અધ્યયન કહી, દેવિલાસુત મુનિ પ્રત્યેક બુદ્ધ થયા. મુનિએ પોતાની અદ્ધસંકાશા પુત્રી સાધ્વીને સંપી. પછી પિતા અને પુત્રી અને જણ ઉત્તમ પ્રકારે ચારિત્ર પાલવા લાગ્યા. ફોધના ત્યાગથી ક્ષમા, ૨ માનના ત્યાગથી મૃદુતા, ૩ માયાના ત્યાગથી સરલતા અને ૪ લેભના ત્યાગથી મુક્તિ થાય છે. ૫ બાર પ્રકારને ત૫, ૬ સત્તર પ્રકારને સંયમ અને ૭ દશ પ્રકારનું સત્ય છે. ૮ શાચ, તેજ પાંચ ઇન્દ્રિયોને દમ કહ્યો છે. ૯ સર્વ પ્રકારે દ્રવ્યનું નહિ રાખવું, તેને શ્રીજિનેશ્વરેએ અકિચનપણું માન્યું છે. ૧૦ નવ પ્રકારના ભેદવડે વિશુદ્ધિ અને બ્રહ્મચર્ય રૂ૫ મહાવ્રત કહેવાય. આ પ્રમાણે સંયમના જીવિત રૂપ દશ પ્રકારના ધર્મને મન, વચન અને કાયાના પેગથી પાળતા એવા તે પિતા પુત્રી અનુક્રમે શુકલ ધ્યાનથી કેવલ જ્ઞાન પામી અનેક ભવ્ય જીને પ્રતિબોધ પમાડી મેક્ષપદ પામ્યા. Page #204 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ કશીવિલામત” અને “ઢોકળપુત્ર કેવલીની કથા, ( ૧૯૩); માથું જોવામાં તત્પર એવી રાણુએ હાથમાં મૂકેલા પલીને જોઈ ભય પામેલા વિલાસુત રાજાએ તાપસપણું અંગીકાર કર્યું, તેમાં પુત્રીને જોઈ અનુરાગથી દેડતા એવા તે ખીલાથી વિંધાયા, છેવટ ચારિત્ર લઈ ઉપશમ ભાવથી તે દેવિલાસુત રાજર્ષિ એક્ષપદ પામ્યા. 'श्रीदेविलासुत' नामना राजर्षिनी कथा संपूर्ण. दोरयणिपमाणतणं, जहणओगाहणाइ जो सिद्धो ॥ तमहं गुत्तिगुत्तं, कुंमापुत्तं नमसामि ॥ १२५॥ બે હાથના પ્રમાણુવાલું જઘન્ય દેહમાન છતાં જે સિદ્ધ થયા તે ત્રણ ગુસિશી.. ગુપ્ત એવા કુર્મા પુત્ર મુનિને હું નમસ્કાર કરું છું. હે ૧૨૫ છે * 'श्री कुर्मापुत्र' नामना मुनिपुंगवनी कथा * પૂર્વર્ગમ નામના નગરને વિષે દ્રોણ નામનો રાજા રાજ્ય કરતા હતા. તેને કુમાં નામે સ્ત્રી હતી. તેઓને દુર્લભ નામે પુત્ર હતો. દુષ્ટ ચેષ્ટાવાલા તે દુર્લભે, દડાની પેઠે બીજા રાજકુમારોને લટાવતા છતા પૂર્વના પૂણ્યથી ઈચ્છા પ્રમાણે દીર્ધકાલ પર્યત ક્રીડા કરી. એકદા તે નગરના દુલિ નામના ઉદ્યાનમાં કેવલજ્ઞાનથી સંશયને દૂર કરનારા શ્રેષ્ઠ સુલોચન નામના સુગુરૂ સમવસર્યા. તે ઉદ્યાનમાં બહુશાલ નામના વડ વૃક્ષની નીચે એક ભદ્રમુખી નામે યક્ષણ રહેતી હતી. કેવલીની પેઠે સર્વ પદાર્થને જાણનારી તે યક્ષિણીયે સુચન ગુરૂ પાસે આવી તેમને ભક્તિથી નમસ્કાર કરી પૂછયું. હે મુનિપતિ ! હું પૂર્વભવમાં સુવેલની મનુષ્ય જાતિની મનવતી નામે સ્ત્રી હતી, ત્યાંથી વેલંધર દેવની સ્ત્રી થઈ ત્યાંથી પણ આયુષ્ય અને પુણ્યને એકીકાલે ક્ષય. થવાથી હું મત્યુ પામીને ભદ્રમુખી નામે યક્ષશું થઈ છું. હે સ્વામિન ! વેલંધર, હારે પતિ કયાં છે ? તે કહે ? મુનિએ કહ્યું. હે ભદ્રે ! ત્યારે વેલંધર પતિ હારી, પાછલ ચવીને હમણું આજ નગરીમાં દ્રોણ રાજાને પુત્ર થયો છે. દુર્લભ છતાં પણ તે તને મલ સુલભ છે.” મુનિનાં આવાં વચન સાંભળી અત્યંત હર્ષ પામેલી યક્ષશું ગુરૂને નમસ્કાર કરી તથા માનવતીનું રૂપ ધારણ કરી દુર્લભ પાસે ગઈ. ત્યાં તેને મિત્રોને ફેંકી દેવા રૂપ કીડામાં પરાયણ થએલો જોઈ યક્ષણીએ કહ્યું. “ અર એ સંકડાઓને ફેંકી દેવાથી શું ? જે બળ હોય તે હારી પાછળ દોડ.” યક્ષણના આવાં વચન સાંભળી દુર્લભ તુરત તેની પાછળ દોડશે. આગળ દેડતી એવી યક્ષણી ૨૫ Page #205 -------------------------------------------------------------------------- ________________ (૧૯૪) શ્રી કષિમંડલવૃત્તિ-ઉત્તર પણ તેને પિતાના વનમાં લઈ ગઈ. ત્યાંથી તે બહુ વિશાળ વડ વૃક્ષના નીચેના માર્ગે થઈ પાતાળમાં વિવિધ પ્રકારના સુવર્ણ અને મણિમય ઘર પ્રત્યે તેડી ગઈ. તે મણિ મય ઘર જઈ વિરમય પામેલો રાજપુત્ર વિચાર કરવા લાગ્યા કે આહા! મને અહિં કે ઝટ પહોંચાડશે. પછી ભદ્રમુખી ચક્ષણુએ તે વિસ્મય પામેલા રાજપુત્રને પોતાના પલંગ ઉપર બેસારી સેવા કરી અને પછી કહ્યું. “હે સ્વામિન પૂર્વ ભવના પુણ્ય ગથી મેં આજે તમને દીઠા છે. કુમાર દુર્લભ પણ ચક્ષણને જોઈ પિતાના મનમાં “મેં આને ક્યારેક દીઠી છે” એમ વિચાર કરતા ક્ષણ માત્રમાં પૂર્વજન્મનું જાતિસ્મરણ જ્ઞાન પામ્યા. પછી કુમાર, પૂર્વ ભવની સ્ત્રીને વિષે બહુ અનુરાગ ધારણ કરવા લાગ્યા. કહ્યું છે કે પૂર્વને સ્નેહ ત્યજ સહેલો નથી. પછી યક્ષણી, કુમારના શરીરમાંથી અશુભ પુદગલે કાઢી નાખી તથા બીજા સારા પુદગલે ઉમેરી તેની સાથે ભેગ ભેગવવા લાગી. હવે અહીં શોકથી વ્યાપ્ત થએલા દ્રોણ ભૂપતિએ પુત્રની સર્વ સ્થાનકે શેધ કરાવી. પરંતુ ક્યાંથી તે મલી શકે નહીં. કહ્યું છે કે દેવતાએ આકર્ષણ કરેલી વસ્તુ ક્યાંથી મલી શકે? રાજા અને રાણીએ પુત્રવિયેગથી આહાર પણ ત્યજી દીધે એટલે તેને પિતાના પરિવારે કહ્યું કે આ વાત કઈ કેવલીને પૂછો.” પછી અત્યંત વિયેગથી પીડા પામેલે ભૂપતિ, કેવલી પાસે જઈ વંદના કરવા પૂર્વક યોગ્ય સ્થાનકે બેસી પૂછવા લાગ્યા. હે ભગવન્! વંશના આભુષણ રૂપ હારા પુત્રને કોણે હરણ કર્યો છે? તે અમારા ઉપર ક્રપા કરીને નિવેદન કરો. ” જ્ઞાનીએ કહ્યું. હમણું તમારા પુત્રને યક્ષણીએ હરણ કર્યો છે. ” ફરી રાજા અને રાણી એ બન્નેએ પિતાના પુત્રની સર્વ વાત પૂછી તે સર્વ મુનિરાજે કહી, વલી “એ પુત્ર અમને કયારે મળશે ? એમ તેઓના પૂછવા ઉપરથી મુનિરાજે કહ્યું કે “અમે જ્યારે ફરીથી અહિં આવીશું ત્યારે તે પુત્ર તમને મળશે.” મુનિરાજનાં આવાં વચન સાંભલી વૈરાગ્યવાસિત થએલા રાજા અને રાણીએ દુર્લભના ન્હાના ભાઈ (પિતાના ન્હાના પુત્ર)ને રાજ્યસને બેસારી પતે તેજ મુનિરાજ પાસે ચારિત્ર લીધું. પછી પરીષહને સહન કરતા, તપ કરતા અને અભ્યાસ કરતા તે બન્ને જણા કેવલજ્ઞાની મુનિરાજની સાથે દેશ દેશ પ્રત્યે વિહાર કરવા લાગ્યા. અનુક્રમે પૃથ્વી ઉપર વિહાર કરતા તે સુચન કેવળી રાજ રાષ્ટ્ર સહિત ફરી તેજ દુર્ગમ નગરના દુર્શિદ્યાનમાં આવ્યા. હવે અહિં ક્ષણ, અવધિજ્ઞાનથી દુર્લભને અલ્પ આયુષ્યવાળો જાણું તુરત કેવળી પાસે આવીને પૂછવા લાગી. “હે વિભો ! થોડું પણ આયુષ્ય વધારી શકાય ખરું?” કેવળીએ કહ્યું “અરિહંત પ્રભુ પણ થોડું આયુષ્ય વધારવાને શક્તિવંત નથી.” કેવળીનાં આવાં વચનથી જાણે પોતાનું સર્વ નાશ પામી ગયું હાયની ? એમ નિરૂત્સાહ મનવાળી યક્ષણ ઘરે આવી. પછી કુમારે તેને “તું ખેદયુક્ત કેમ Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રીકમપુત્ર નામના મુનિપુણવની કથા. ' (૧૯૫) દેખાય છે?” એમ પૂછયું એટલે ચક્ષણએ કાંઈ પણ જવાબ આપે નહીં. પછી કુમારે બહુ આગ્રહથી પૂછયું એટલે યક્ષણએ સર્વ વાત યથાર્થ નિવેદન કરી. પછી સંવેગ પામેલા કુમારે યક્ષણને કહ્યું કે “હે પ્રિયે ! તું મને ઝટ તે કેવલીની પાસે લઈ જા.” યક્ષશું તુરત કુમારને જ્ઞાની પાસે લઈ ગઈ. કુમાર કેવળીને નમસ્કાર કરી તેમની પર્ષદાને વંદના કરવા લાગ્યો. એવામાં પુત્રને જોઈ પર્ષદામાં બેઠેલાં માતા પિતા મેહથી રેવા લાગ્યાં. આ વખતે કેવળીએ કુમારને કહ્યું કે “તું આ વ્યારા માતા પિતાને વંદના કર. કુમારે તેનું કારણ પૂછ્યું એટલે કેવળીએ સર્વ યથાર્થ વાત કહી. કુમાર ઉત્સાહથી માતા પિતાને પૂર્વની પેઠે આલિંગન કરી બહુ રૂદન કરવા લાગ્યા. પણ યક્ષણી તેને વારવા લાગી. પિતાના વસ્ત્રથી કુમારનાં આંસુ લુહી યક્ષણીએ ફરી તેને મુનિરાજના ચરણ કમળ પાસે બેસાર્યો. આ અવસરે કેવળીએ મોહ રૂપ વિષને દૂર કરનારી અમૃતસમાન ધર્મદેશના આપી. તે સાંભળી યક્ષણીએ આદરથી સમ્યક્ત્વ અંગીકાર કર્યું અને કુમારે યક્ષણીની રજા લઈ ગુરૂની પાસે ચારિત્ર લીધું. નિરંતર તીવ્ર તપ કરતો અને પરીષહને સહન કરતા એવા દુર્લભકુમાર મુનિ અનુક્રમે ચાદ પૂર્વ ભણ્યા. આયુષ્ય પૂર્ણ થયે કુમાર અને તેના માતા પિતા કાળ ધર્મ પામી મહાશુક દેવલોકમાં દેવમંદિર નામના વિમાનમાં દેવતાપણે ઉત્પન્ન થયાં. યક્ષણ પણ વૈશાલી નગરીમાં ભ્રમર છે પતિ જેને એવી કમલા નામે સ્ત્રી થઈ ત્યાંથી તે મહાશુક્ર દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થઈ. હવે લક્ષ્મીના ધામ રૂ૫ રાજગૃહ નામના ઉત્તમ નગરમાં સિંહ સમાન ઉત્કટ મહેંદ્રસિંહ નામે રાજા રાજ્ય કરતા હતા તેને કુર્માદેવી નામે સ્ત્રી હતી. દુર્લભ કુમારને જીવ મહાશુક્ર દેવકથી ચવીને ભવનનું સ્વમ સૂચવતે છતે તે કુર્માદેવીના ઉદરને વિષે અવતર્યો. કુર્માદેવીએ હર્ષથી સવારે સ્વમાની વાત પતિને કહી. પતિએ કહ્યું કે “હે પ્રિયે ! તને લક્ષમીના ભવન (સ્થાન) રૂ૫ પુત્ર થશે.” પછી હર્ષિત અને ગર્ભને ધારણ કરતી એવી કુમાદેવીને પૂર્વ પુણ્ય સૂચવનારે પ્રતિકારી ધર્મ શ્રવણ કરવાનો ડોહલ ઉત્પન્ન થયે. ભૂપતિ ષટદર્શનના આચાર્યોને બોલાવી નિરંતર તેનાં તેનાં ધર્મશાસ્ત્ર રાષ્ટ્રને સંભળાવવા લાગ્યું. તેમાં પાંચ દર્શનવાળા તે પિત પિતાના હિંસાવાળા ધર્મને બોધ દેવા લાગ્યા જેથી તે ધર્મ સાંભળી કુર્માદેવી બહુ ખેદ પામવા લાગી. પછી હષિત ચિત્તવાળા ભૂપતિએ ભક્તિથી જેનમુનિને બોલાવીને તેમનાં ધર્મશાસ્ત્ર સંભળાવવા લાગ્યા. સર્વ જીવ ઉપર દયા રાખવાના સારવાળા શ્રી અરિહંત પરમાત્માના પરમ આનંદમય આગમને સાંભળતી કુર્માદેવી પિતાને સંસારમાં સુખી માનવા લાગી. જેમ મેરૂ પર્વતની ગુલિકા કલ્પવૃક્ષને જન્મ આપે તેમ રાણી કુર્માદેવીએ નવ માસ અને સાડાસાત દિવસ ગયે છતે એક પુત્રને જન્મ આપ્યો. ભૂપતિએ પણ તે વખતે હર્ષથી યાચક જનેને પ્રમાણ વિનાનું બહ દાન આપતાં છતાં પુત્રજન્મોત્સવ કર્યો, ઉત્તમ દેહદના અનુ Page #207 -------------------------------------------------------------------------- ________________ (૧૯૬ ) શ્રી ઋષિમ’લવૃત્તિ ઉત્તરા સારે ભૂપતિએ મહાત્સવપૂર્વક પુત્રનું ધર્મદેવ એવું યથાર્થ નામ પાડયું પણ લાકમાં એલાવવાનું તા કુમાંપુત્ર એવું નામ પ્રસિદ્ધ થયુ. પૂર્વે ખાલકાને બાંધીને ઉછાળવા રૂપ કરેલી ક્રીડાથી માંધેલા કર્મ વડે તે પુત્રરત્ન એ હાથ પ્રમાણુ શરીરવાળા થયા. જેમ દર્પણુ નિર્મલ એવા પ્રતિબિંબને ધારણ કરે તેમ તે કુમારે કલાચાર્ય પાસેથી ઘેાડા વખતમાં સર્વ કળાઓના અભ્યાસ કર્યો. કુોપુત્ર પૂર્વ ભવે અભ્યાસ કરેલા સંયમથી જિતેન્દ્રિય થયા. વળી ચૈાવનાવસ્થા પ્રાપ્ત થયા છતા પણ નિર ંતર ભાગેચ્છાથી વિમુખ રહ્યો. કોઇ વખતે તે કુર્માપુત્ર સાધુઓ પાસેથી જૈનસિદ્ધાંત સાંભળ્યા, તેથી ઉત્પન્ન થએલા જાતિસ્મરણુજ્ઞાનવાળા તે રાજપુત્ર વિચાર કરવા લાગ્યા કે—મે આવા સિદ્વાંતા ક્યાંઈ સાંભળ્યા છે. પછી ક્ષપકશ્રેણિના ચેાગથી સર્વ કર્મના ક્ષય કરી તે કુર્માપુત્ર મેાક્ષના નિબંધન રૂપ કેવળજ્ઞાન પામ્યા. તે કેવળી ભગવાન્ કુમાપુત્ર ઘરને વિષેજ રહ્યા. હવે વિદેહક્ષેત્રમાં મંગલાવતી નામના વિજયને વિષે ઇંદ્રપુરી સમાન રત્નસંચયા નામે નગરી છે ત્યાં સૂર્ય સમાન તેજસ્વી વિજયની સર્વ ભૂમિને સાધનારેશ ટ્રાદિત્ય નામે ચક્રી રાજ્ય કરતા હતા. એક દિવસ વિશ્વમાં ઉત્તમ નામવાળા શ્રી અરિહંત પ્રભુ તે નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. ચક્રી ત્યાં પ્રભુને વંદન કરવા આ બ્યા અને હાથ જોડી વિધિ પ્રમાણે વંદના કરી ચાગ્ય સ્થાનકે બેઠા. હવે એમ બન્યુ કે કમળા, ભ્રમર, દ્રોણુ અને દ્રુમા એ ચારે જણાએ મહાઘુક્ર દેવલાકમાં દેવ દેવીપણે ઉત્પન્ન થયા હતા તે ત્યાંથી ચવીને ભરતક્ષેત્રના વૈતાય પર્વત ઉપર વિદ્યાધરાષિપતિના પુત્રપણે ઉત્પન્ન થયા. આ ચારે જણાએ કઇ શ્રમણુ પાસે વ્રત અંગીકાર કરી અહી` રત્નસ’ચયા નગરીએ શ્રી જિનેશ્વર પ્રભુને વંદના કરવા આવ્યા. તેઓ તીનાથને નમસ્કાર કરી ચેાગ્ય સ્થાનકે બેઠા પુછી દેવાદ્વિત્ય ચક્રીએ પ્રભુને પૂછ્યુ કે “ હું વિભા! ધર્મના અંગ સરખા આ ચારણુ સુનિ ક્યાંથી આવ્યા ?’” પ્રભુએ “ એ ભરતક્ષેત્રના વૈતાઢય પર્વતથી આવ્યા છે.” એમ કહ્યું એટલે ફરી દેવાદિત્ય ચક્રીએ પ્રભુને પૂછ્યુ કે “ હે સ્વામિન્ ! હમણાં ભરત ક્ષેત્રમાં કાઈ કેવળજ્ઞાની અથવા ચક્રી છે ?” પ્રભુએ કહ્યું. રાજગૃહ નગરમાં કુોપુત્ર કેવળજ્ઞાની છે.” દેવાદિત્ય ચક્રીએ કહ્યું. તે દીક્ષાધારી છે કે નહિ ? પ્રભુએ કહ્યુ . દીક્ષારહિત છે.” પ્રભુનાં આવાં વચન સાંભળી આવેલા ચારણમુનિઓએ શ્રી અરિહંતને પૂછ્યું. હે ભગવન્ ! અમને કેવળજ્ઞાન ઉત્પન્ન થશે કે નહિ ?” પ્રભુએ કહ્યું “હે શુભા ! તમને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થશે.” ચારણમુનિઓએ ફરીથી પૂછયું હે સ્વામિન અમને કેવળજ્ઞાન કયારે ઉત્પન્ન થશે ? ” પ્રભુએ કહ્યું. હું શુભેા ! જ્યારે તમે કુાંપુત્રથી તેના મંદિરની કથા સાંભળવાની ઇચ્છા કરશેા ત્યારે. ” પછી વિસ્મય પામેલા તે ચારણ મુનિએ જિનેશ્વરને નમસ્કાર કરી કુોપુત્રની પાસે જઇ જેટલામાં ત્યાં સૈાનપણ એઠા, તેટલામાં ,, Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુમપત્ર તથા શ્રીચંદ્ર સુરીશ્વરજીના શિષ્યરત્નની કથા, (૧૭) કુર્મા પુત્રે તેમને કહ્યું કે “હે ભદ્રો ! શ્રી તીર્થંકર પ્રભુએ તમને મહાશુક્ર દેવલેકમાં રહેલા દેવમંદિરની વાત ન કહી? કુર્માપુત્રનાં આવાં વચન સાંભળી ઉત્પન્ન થએલા જાતિસ્મરણ જ્ઞાનવાલા અને શુભ માનવાલા તે ચારણ મુનિઓ ક્ષપકશ્રેણિના આશ્રયથી કેવલજ્ઞાન પામ્યા. પછી તે ચારણમુનિ જિનેશ્વરને નમસ્કાર કરી કેવલિની પષદામાં ગયા. આ વખતે ઇંદ્ર પ્રભુને પૂછયું કે “હે સ્વામિન્ ! ચારણુ મુનિઓએ બીજા સાધુઓને વંદના કેમ ન કરી?” પ્રભુએ કહ્યું. તેઓને કુપુત્રથી કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું છે.” ઇદ્દે ફરી પૂછયું. “હે નાથ ! કુર્માપુત્ર દીક્ષા કયારે લેશે?” પ્રભુએ કહ્યું “આજથી સાતમા દિવસના ત્રીજે પ્રહરે કુર્માપુત્ર કેવલી મુનિવેષ સ્વીકારશે.” હવે અહીં કુર્માપુત્રે અનુક્રમે પિતાના માતા પિતાને પ્રતિબોધ પમાડી દીક્ષાદાનથી અતિ ઉત્તમ ગતિ પ્રત્યે પહોંચાડ્યા. પોતે કેવલી કુર્માપુત્ર પણ પોતાની વાણીના વિલાસથી અનેક ભવ્ય જનેને પ્રતિબોધ પમાડી તથા પોતાના બાકી રહેલા બહુ કમને શિલેશિકરણથી ઝટ ક્ષય કરી ચિદાત્મા રૂપ પિતે મોક્ષપદ પામ્યા. હે ભવ્યજન! તમે આ પવિત્ર એવા કુપુત્રચરિત્રને સાંભલી નિરંતર મોક્ષ સુખ આપનારા ધર્મને વિષે ચિત્ત રાખો. "श्रीकुर्मापुत्र' नामना महर्षिनी कथा संपूर्ण. - - - जो सासय मुहहेऊ, जाओ गुरुणोवि उवसमसहायो । तं चंडरुहसीसं, वंदे सेपि वरनाणिं ॥ १२६ ॥ ઉપશમ સ્વભાવવાલા જે મુનિ ગુરૂને પણ મેક્ષ સુખના કારણુ થયા, તે એક દિવસના વ્રતધારી અને ઉપશમથી તુરત ઉત્પન્ન થએલા કેવલ જ્ઞાનવાલા ચંડરૂદ્રસૂરિના શિષ્યને હું વંદના કરું છું. જે ૧૨૬ છે == * 'श्रीचंडरुद्र' नामना सूरीश्वरजीना शिष्यरत्ननी कथा * વિશાલ અને સંપત્તિથી સુશોભિત એવી વિશાલા નગરીમાં સ્વભાવથી અતિ કોધી એવા ચંડરૂદ્ર નામે આચાર્ય રહેતા હતા. “મને હારા સાધુસમૂહથી ક્રોધ ન થાઓ.” એમ ધારી તે આચાર્ય, સાધુઓના સમૂહથી જુદા રહેતા હતા. હવે એમ બન્યું કે કેઈ ન પરણેલે શ્રેષ્ઠીપુત્ર, પિતાના મિત્રો સહિત સાધુને વંદના કરવા આવ્યો. તે વંદના કરતે હો એવામાં તેના મિત્રોએ પરસ્પર હાસ્ય કરતા છતા સાધુઓને કહ્યું કે “હે ભદેતે ! તમે આને દીક્ષા આપો !” સાધુઓએ પણ “આ શઠ છોકરાઓ છે” એમ ધારી કહ્યું કે “હે ભદ્રકે ! અમે કેઈને દીક્ષા આપતા નથી. પણ જો તમે આ તમારા મિત્રને દીક્ષા અપાવવાની ઈચ્છા રાખતા હે તે આ પાસેના ઉપવનમાં અમારા ઉત્તમ બુદ્ધિવાલા ગુરૂ રહે છે તેમની Page #209 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૮) શ્રીનષિમંડલ વૃત્તિ-ઉત્તર, પાસે જાઓ, તે તેને દીક્ષા આપશે.” પછી તે સર્વે છોકરાઓ ઉપવનમાં ગુરૂ પાસે ગયા અને ગુરૂને કહેવા લાગ્યા કે “આ અમારા મિત્રને દીક્ષા આપે.” ગુરૂએ રોષથી કહ્યું. “જો તમારે આને દીક્ષા આપવાની ઈચ્છા હોય તે વિભૂતિ (રાખ) લાવે.” તેઓ વિભૂતિ લાવ્યા એટલે રેષથી ગુરૂએ તત્કાલ પૂર્વ કર્મવેગથી તે શ્રેષ્ઠીપુત્રના મસ્તકને વિષે લેચ કર્યો. આ વખતે વિલક્ષ બનેલા ચિત્તવાલાતે સર્વે મિત્રો, પિતાના માતાપિતાના ભયથી પોતાના ઘરે જતા રહ્યા. પછી શ્રેષ્ઠીપુત્રે ગુરૂને કહ્યું, “હે ભગવન ! આ સર્વે મિત્રોએ હારું હાસ્ય કર્યું હતું. હું હમણું ન પરણેલા છું. મ્હારા બહુ બાંધે છે. માટે જે-આ વૃત્તાંત જાણશે, તે તેઓ તત્કાલ અહીં આવી કેધથી તમને બહુ પ્રહાર કરી મને પિતાના ઘર પ્રત્યે લઈ જશે. માટે તેઓ જેટલામાં અહીં ન આવે તેટલામાં આપણે બીજે ક્યાંઈ નાસી જઈએ.” ગુરૂએ કહ્યું. “હું રાતે દેખતો નથી. માટે તું માગ જોઈને આગલ ચાલ, અને હું પાછલા ચાલું.” શિવે તેમ કર્યું એટલે ભયથી શિષ્યની સાથે ગુરૂ ત્યાંથી ચાલી નિકળ્યા. રાત્રી હોવાથી નીચી ઉંચી ભૂમિના ભાગમાં ગુરૂને ખલના થવા લાગી. તેથી ગુરૂએ કહ્યું કે “અરે કુશિષ્ય ! તે આ કેવો માર્ગ જે છે? ઇત્યાદિ વચન કહેતા એવા ગુરૂએ ક્રોધથી શિષ્યને દંડપ્રહારથી મસ્તક ઉપર તાડન કર્યો. શિષ્ય પણ મનમાં વિચાર કરવા લાગ્યું કે “હા મંદભાગ્યવાલા મેં આ મહાત્માને આવી હેટી ખરાબ અવસ્થામાં પહોંચડ્યા.” આ પ્રમાણે વિચાર કરતાં તે વૈરાગ્ય પામ્યું. ગુરૂએ તે તેને મસ્તક ઉપર વારંવાર તાડના કરવા માંડે અને શિષ્ય આત્માની નિંદા કરવા લાગ્યો. તેથી તે શુકલ ધ્યાન પામ્યો. પછી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થવાથી તે શિષ્ય સારા માર્ગે ચા• લવા લાગ્યા. કહ્યું છે કે–સર્વજ્ઞ પુરૂષનું અલન કયાંથી હોય? સવારે ઝરતા રૂધિરથી ભિંજાઈ ગએલા અંગવાલા પોતાના શિષ્યને જોઈ ગુરૂના મનમાં આ પ્રમાણે ચિંતા થઈ કે–“ અહે! આજે જ દિક્ષા લેનારા આ શિષ્યને આ ઉપશમ કે ? જે મેં દુર્જને આવી રીતે પ્રહાર કર્યા છતાં પણ તેને જરાપણું કેપ ઉત્પન્ન ન થયે ! હારૂં આચાર્યપણું અને દીર્ધકાળનું દીક્ષિતપણું વૃથા છે. જે મેં અપરાધ વિનાના શિષ્યને વિષે આવો અપરાધ કર્યો. ” આ પ્રમાણે ઉત્પન્ન થએલા પશ્ચાતાપ રૂપ તીવ્ર અગ્નિથી ગુરૂએ પિતાના થડા રહેલા કર્મ રૂપ કાષ્ટને બાળી નાખ્યાં. તેથી તે તત્કાલ કેવલ જ્ઞાન પામ્યા. આ વખતે દેવતાઓએ ત્યાં આવી હર્ષથી મહાટુ સમવસરણ રચ્યું. પ્રથમ દીક્ષા લઈ કેપથી ગુરૂએ તાડન કર્યા છતાં પણ જેણે ક્ષમા ધારણ કરી, ક્ષમા ધારણ કરવાથી તે જ દિવસે જે ત્રણ લેકમાં પૂજ્ય એ કેવલી થય વળી જેણે તીર્ણ ક્રોધવાલા પોતાના ગુરૂને ક્ષમાધારી તથા કેવલી બનાવ્યા, તે ચંડ રૂદ્રાચાર્યના ઉત્તમ શિષ્યને હું નિરંતર નમસકાર કરું છું. 'श्रीचंडरुद्र' नामना सूरीश्वरजीना शिष्यरत्ननो कथा संपूर्ण.. Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રીધન્યકુમાર નામને મુનિપુણવની કથા ' (૧૯૮) बत्तीसयजुवइवई, जो काकंदीपुरीइ पव्वइओ ॥ छठस्स सया पारण-मुझिअमायंबिलं जस्स ॥ १२७ ॥ वीरपसंसिअतवरुव, नवमाससुकयपरिआओ ॥ सो धन्नो सबढे, पत्तो इकारसंगविऊ ॥ १२८ ॥ બત્રીશ સ્ત્રીઓને પતિ છતાં જેણે કાકદી નગરીમાં દીક્ષા લીધી, જે નિરંતર છઠ્ઠના પારણે ફેંકી દેવા જેવા આહારનું આંબિલ કરતો, શ્રીવીર પ્રભુએ જેના તપ રૂપ લક્ષમીની પ્રશંસા કરી અને જેણે નવ માસ પર્યત દીક્ષાપર્યાય પા. તે અગીયાર અંગના ધારક ધન્ય મુનિ, સર્વાથ સિદ્ધ નામના દેવલોકમાં ગયા. ૧૨૭–૧૨૮ * 'श्रीधन्यकुमार' नामना मुनिपुङ्गवनी कथा * જંબુદ્વીપની ભૂમિના આભૂષણ રૂપ ભરતક્ષેત્રમાં હેટા વૈભવવાળી કાકંદી નામે નગરી હતી. જેમ પદ્મદ્રહમાં લક્ષ્મી નિવાસ કરે તેમ તેમાં શ્રેષ્ઠ આકૃતિવાલી, બહ લક્ષમીવાળી અને સતી એવી ભદ્રા નામે શ્રેષ્ઠી પત્ની રહેતી હતી. ભદ્રાને ગુણાએ કરીને ધન્ય એ ધન્ય નામે પુત્ર હતા. માતાએ તેને મોહથી બાલ્યાવસ્થામાં અભ્યાસ કરાવ્યું હતો. પુત્ર વનાવસ્થા પાપે એટલે માતાએ તેના માટે આભૂષણ રૂપ બત્રીશ મહેલો ચણાવ્યા અને પૂર્વના પુણ્યથી મનહર એવા પુત્રને એક દિવસ મેહથી બત્રીશ શ્રેણીપુત્રીઓ પરણાવી. ધન્ય, હસ્તમેલાપ વખતે બત્રીશ સાસરા પાસેથી જુદા જુદા બત્રીશ કોડ સુવર્ણ, મણિ રૂપું ઈત્યાદિ પામ્યો. પછી ધન્ય, બત્રીશ મહેલને વિષે - ત્રીશ સ્ત્રીઓની સાથે દેવતાની પેઠે બહુ ભેગો ભેગવવા લાગે, એકદા સુર, અસુર અને મનુષ્યએ સેવન કરેલા શ્રી મહાવીર પ્રભુ તે કામંદી નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. વનપાલના મુખથી શ્રીવીરપ્રભુનું આગમન સાંભલી હર્ષ પામેલ ધાન્યકુમાર, માટી અદ્ધિથી તેમને વંદના કરવા ગયો. ત્યાં તે જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા કરી તથા નમસ્કાર કરી ભવ્ય ભાવવા તે ધન્યકુમાર યોગ્ય સ્થાનકે બેઠે. પછી વિશ્વજંતુના હિતેચ્છુ પ્રભુએ તેને સંવેગને ઉત્પન્ન કરનારી ધર્મદેશના આ પ્રમાણે દીધી. ' હે ભવ્યજને ! આષ્યને વાયુના સરખું અસ્થિર, વૈવનને ઝટ નાશ થવાના સ્વભાવવાલું, સંસારની પીડાને ઉત્પન્ન કરનારા સ્વજનના સંગને સ્વમ સરખા ક્ષણભંગુર, લક્ષમીને જલના તરંગે સમાન ચંચલ અને કામસુખને અંતે વિરસ જાણું મેક્ષ સુખને આપનારા ધર્મને વિષે પ્રયત્ન કરો. ” પ્રભુના મુખથી આવી ધર્મ દેશના સાંભલી સંસારથી ઉદ્વેગ પામી વૈરાગ્યવાસિત થએલા ધાન્યકુમારે જિનેશ્વરને કહ્યું. “ દયારસના સમુદ્રરૂપ હે નાથ ! મને સંસારથી નિસ્તાને કારણ હમણું હારે સંસારથી ઉત્પન્ન થએલા સુખનું પ્રયોજન નથી. ” પ્રભુએ કહ્યું, Page #211 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૦ ) શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરા “ સંસારથી નિસ્તાર થવા એ દીક્ષા વિના; થતા નથી. ” ધન્યકુમારે ક્રીથી ક્યું. “ જો એમ છે તે મને ઝટ દીક્ષા આપે. હે સ્વામિન ! જ્યાં સુધીમાં સ્નેહથી દીન થએલી મ્હારી માતાને સંતેાષ પમાડી હું અહીં આવું ત્યાં સુધી આપ મ્હારા ઉપર દયા કરી અહિયાંજ રહેજો. ” આમ કહી ધન્યકુમારે પ્રભુને નમસ્કાર કરી અને પાતાને ઘરે જઈ મધુર વચનથી માતાને સતાષ પમાડી. પછી વૈરાગ્યથી ઉછ ળતા સદ્ભાવવાળા તેણે માતાએ કરેલા મહાત્સવ પૂર્વક પ્રભુ પાસે દીક્ષા દીધી. વલી આ વખતે ધન્યકુમારે પ્રભુની પાસે નિર ંતર ના પારણે આંખિલ કરવાના અભિગ્રહ લીધા અને પ્રભુને કહ્યુ કે “ હે સ્વામિન્ ! સંસારના તાપને નાશ કરનારા આ મ્હારા અભિગ્રહ જીવિતપર્યંત હા. ” એમ કડ્ડીને તે ચારિત્રને પાલવા લાગ્યા. એકદા શ્રેણિક રાજાએ શ્રી વીર પ્રભુને પૂછ્યું કે “ હે તીનાથ ! હમણાં આ સાધુઓમાં અશ્વિક તપવાલા કાણુ છે ? પ્રભુએ કહ્યું. “ નિષ્કપટ વૃત્તિવાળા અને પુણ્યાત્મા એવા આ ધન્યમુનિ, જેવું ઘાર તપ કરે છે, તેવું ખીજો કોઈ સાધુ કરતા નથી. જેવું તેનુ ગૃહવાસમાં લેાકેાત્તર રૂપ હતું તેવી તેની સંપત્તિ પણ લેાકેાત્તર હતી. ” શ્રી અરિહંત પ્રભુના મુખથી તે ધન્યમુનિના તપ, રૂપ અને સંપત્તિની પ્રશંસા સાંભલી દેવ, દાનવ અને મનુષ્યની સભા બહુ હર્ષ પામી. શ્રી. શ્રેણિક રાજા પણ હર્ષ પામતા છતા આદરથી શ્રી જિનેશ્વર પ્રભુને નમસ્કાર કરવા લાગ્યા. પછી ધર્મને વિષે અધિક સ્થાપન કરેલી બુદ્ધિવાલા શ્રેણિક રાજા, પેાતાના ચિત્તમાં ધન્યમુનિના ગુણાને સંભારતા છતા પેાતાના ઘર પ્રત્યે ગયા. પછી ત્રણલાકે નમસ્કાર કરેલા શ્રી વદ્ધમાન સ્વામી ભવ્ય લાકોને પ્રતિધ કરવા માટે ખીજે સ્થાનકે વિહાર કરી ગયા. અગીયાર અંગના જાણુ ધન્યમુનિ, નવ માસ પર્યંત અતિચારરહિત ચારિત્ર પાલી સર્વાર્થસિદ્ધ દેવલાકે ગયા. જેને ચુવાવસ્થામાં પોતાની માતાએ મ્હાટી ઋદ્ધિથી ખત્રીશ શ્રેષ્ઠી કન્યાઓ પરણાવી, જે પેાતાના સસરા પાસેથી હસ્તમેલાપ વખતે અત્રીશ ક્રોડ દ્રવ્ય પામ્યા; છેવટે જે સંયમ લઇ સાતલવીઆ દેવતા થયા તે ધન્યમુનિની હું સ્તુતિ કરૂં છું. 'श्री धन्यकुमार ' नामना मुनिपुङ्गवनी कथा संपूर्ण. सो जयउ सीअलसूरी, केवलनाणीण भार्याणिज्जाण दितेण भाववंदण-मुवज्जिअं केवलं जेण ॥ १२९ ॥ જેમણે કેવલજ્ઞાની એવા પેાતાના ભાણેજોને દ્રવ્ય વંદન કરવાથી કેવલજ્ઞાન ઉપાર્જન કર્યું. તે શ્રી શીતલાચાર્ય જયવંતા વર્તો. ॥ ૧૨૯ ॥ 166921 Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રીશિતલાચાય” નામના સરપુરકરની કથા. (૨૧) * 'श्री शितलाचार्य' नामना सूरिपुरंदरनी कथा - કાઇ નગરમાં શીતલ કાંતિવાલેા અને સામ્યાદિ ગુણેાથી શીતલ સ્વભાવવાલા શીતલ નામે રાજપુત્ર હતા. તેને સદ્ગુણની સંપત્તિથી ઉત્તમ ભાગ્યવાલી એક મ્હેન હતી. તેને તેના પતિએ મહાત્સવ પૂર્વક કોઇ રાજાને પરણાવી હતી. તેને સદ્ભુજીથી શેાલતા એવા ચાર પુત્રા થયા. અનુક્રમે વૃદ્ધિ પામતા એવા તે પુત્રા સ કલાના જાણ થયા. હવે શીતલે કેાઈ ગુરૂ પાસેથી દેશના સાંભલી વૈરાગ્યવાસિત થવાથી દીક્ષા લીધી. શીતલ મુનિ વિનયથી ગુરૂ પાસે અભ્યાસ કરતા છતા સ સિદ્ધાંતરૂપ સમુદ્રના પારગામી થયા. પછી શીતલને ચાગ્ય જાણી ગુરૂએ તેમને આચાર્ય પદ આપ્યું. અને પોતે બહુ ગુ@ાના મંદીરરૂપ પરમાર્થ સાધ્યા. પછી પંચાચારને ધારણ કરનારાઓમાં મુખ્ય એવા શીતલાચાર્ય ભવ્યજનાને પ્રતિબધ પમાડવા માટે પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. હવે શીતલાચાર્યની મ્હેન પોતાના ચારે પુત્રા આગલ શીતલ ગુરૂના (પાતાના ભાઈના ) બહુ વખાણુ કરતી હતી. તેથી ચારે પુત્રાએ માતાએ કરેલી પ્રશ'સા સાંભલી વૈરાગ્યવાસિત થઈ કાઈ સ્થવિર સાધુ પાસે દીક્ષા લીધી. નિરંતર હર્ષ થી સર્વ સામાચારીને પાલતા અને ગુરૂના વિનય કરતા તે ચારે જણા અનુક્રમે અહુશ્રુત થયા. ' એકદા તે ચારે મુનિએ પોતાના ગુરૂને વિન ંતિ કરવા લાગ્યા કે “ હું શુરા ! શ્રી શીતલાચાર્ય ગુરૂ અમારા મામા થાય છે. માટે જો આપ પ્રસન્ન ચિત્તથી આજ્ઞા આપે તે તેમને મલવાને ઉત્સાહવત એવા અમે તેમને વંદન કરવા માટે જઈએ. ” ગુરૂએ કહ્યુ “ હે વત્સા ! તેમને વન કરવા માટે જાએ, અમે શા માટે આજ્ઞા નહિ આપીએ ? કારણ શીતલસૂરીદ્ર પણ યુગેાત્તમ છે. ” પછી ગુરૂની આજ્ઞા લઈ શુભ મનવાલા તે ચારે મુનિયા, તુરત શીતલાચાર્યને વંદન કરવા માટે ચાલ્યા. વિધિથી વિહાર કરતા તે મુનિએ, જે નગરમાં ઉત્તમ બુદ્ધિવાલા શીતલાચાય રહેતા હતા તે નગરે સંધ્યાકાલે આવી પહોંચ્યા. પણ વિકાલ જાણી તેઆ પેાતાનું આગમન કાઇ શ્રાવક સાથે ગુરૂને જણાવી નગરની ખ્વાર દેવમંદીરમાં રહ્યા. ત્યાં તે ચારે મુનિઓ સાંઝનું સર્વ કૃત્ય કરી વિચારવા લાગ્યા કે “ આપણે અહીં આવી પહાચ્યાં છતાં આજે ગુરૂને વંદના કરી નહીં માટે ધિક્કાર છે આપણને, નિશ્ચે સવારે નગરમાં જઇ ત્રણ પ્રદક્ષિણા કરી આપણે શીતલ ગુરૂને સારી રીતે માંદીશું. આ પ્રમાણે વૃદ્ધિ પામતા શુભ ધ્યાનથી તે ચારે મુનિએ રાત્રીમાં વિના પ્રયાસે કેવલજ્ઞાન પામ્યા. કૃતકૃત્યપણાથી ચારે સુનિ શ્રીશીતલાચાર્ય સદ્દગુરૂથી ત્યાંજ થયેલા લાભને જાણી સવારે પણ તે દેવમંદીરમાંજ રહ્યા, Page #213 -------------------------------------------------------------------------- ________________ (૨૦૨ ) થી ગાષિમંડલ વૃત્તિ ઉતશ. અહીં શીતલાચાર્ય સવારે સ્વાધ્યાય કરી રહ્યા પછી પણ જ્યારે તે ચારે મુનિઓ આવ્યા નહીં ત્યારે પિતે નગર બહાર આવ્યા. ત્યાં દેવાલયમાં સુખે બેઠેલા ચારે મુનિઓને જોઈ ને મનમાં વિચાર કરવા લાગ્યા કે “અહા! એઓએ નગરમાં આવી પ્રથમ મને વંદના તે ન કરી પણ હમણાં મને અહીં આવેલે દેખતાં છતાં તે જડે નમસ્કાર નથી કરતા ? તેઓનું આવું ર્વિનિતાણું કુલધર્મને વિષે અગ્ય છે. તેમની આવી વર્તણુંક કોને કોને દ્વેષકારી ન થાય ? આ પ્રમાણેના વિચારથી કાંઈક ઉત્પન્ન થએલા કષાયવાલા શીતલ ગુરૂએ તેઓને કહ્યું કે “ હું તમને વંદના કરું ? ” વીતરાગપણુથી તેઓએ પણ કહ્યું કે “ પિતાના પાપસમૂહને છેદન કરવા માટે તમે કેમ અમને વંદના નથી કરતા ?” મુનિઓનાં આવાં વચનથી ઉત્પન્ન થએલા અધિક કષાયવાલા શીતલાચાર્યો દંડને સ્થાપી ઇર્યાવહી પ્રતિકમી મનવિના ચારે જણાને જુદી જુદી વંદના કરીને ફરીથી કહ્યું કે “હે વત્સ ! હમણાં બીજું કાંઈ પણ કરવાનું હોય તે કહો ? કેવલીઓએ કહ્યું. “હે મુનીશ્વર ! તમે પ્રથમ દ્રવ્યવંદન કર્યું છે, માટે હવે સારી રીતે ભાવ વંદન કરે.” કેવલીઓનાં આવાં વચનથી ઉત્પન્ન થએલી શંકાવાલા શીતલાચાર્ય વિચાર કરવા લાગ્યા કે “હારા હૃદયમાં રહેલું દ્રવ્ય ભાવ સ્વરૂપ તેઓએ શી રીતે જાણ્યું ? હું પાસે આવ્યા છતાં તેઓએ વિનય ન કર્યો તેનું પણ કાંઈ કારણ હોવું જોઈએ કારણ કે ઉત્તમ પુરૂષોને ધીઠપણું કયાંથી હોય? આવી રીતે મનમાં વિચાર કરીને શીતલાચાર્યે તેમને પૂછયું. તમને વંદન કર્યું તેમાં તમેએ દ્રવ્ય ભાવ સ્વરૂપ કહ્યું તે તમે અતિશયના ઉદયથી જાણ્યું કે બીજા કેઈ કારણથી જાણ્યું?” કેવળીઓએ કહ્યું. “તે અમે અતિશયથી જાણ્યું છે.” શીતલાચાર્યે ફરીથી પૂછયું. “ તમને તે અતિશય પ્રતિપાતિ ઉત્પન્ન થયે છે કે અપ્રતિપાતિ, તે મને ઝટ કહો ?” મુનિઓએ કહ્યું. હે શીતલાચાર્ય ! તે અપ્રતિપાતિ અતિશય અમને ઉપ છે. મુનિઓનાં આવાં વચન સાંભળી શીતલાચાર્ય વિચારવા લાગ્યા. “આહા! આ તે કેવળજ્ઞાની મહા મા છે. ધિક્કાર છે મને જે મેં તેમની આવી આશાતના કરી.” આ પ્રમાણે પશ્ચાસાપ કરી ભાવવંદના કરતા એવા શીતલાચાર્યને વિશ્વને પ્રકાશ કરનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પછી પાંચે કેવળીઓને દેવતાઓએ આશ્ચર્યકારી હેટે કેવલમહોત્સવ કર્યો. જેમને વંદન કરવાના ધ્યાનથી સંગરહિત એવા ભાણેજ રૂપ મુનિઓને કેવજ્ઞાન ઉત્પન્ન થયું વળી જે મહામુનિને પણ તે કેવળીઓને ભાવવંદન કરતાં નિમેળ કેવળજ્ઞાન પ્રગટયું તે ત્રણ લેકે નમન કરેલા શીતલાચાર્ય સૂરીશ્વરને હું હર્ષથી નમસ્કાર કરૂંછું. 'श्री शीतलाचार्य' नामना सूरिपुरंदरनो कथा संपूर्ण. Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રીમુબાહુકમાર નામના મહર્ષિની કથા (૨૦૩) पिअदंसणो मुणीणवि, जो मुणिदाणप्यभावओ जाओ ॥ वीरसुसीसो पत्तो, मासं संलिहिअ सोहम्मे ॥ १३०॥ आरणए सव्वडे, तत्तो सिज्झिस्सइ विदेहेसु ॥ तमहं सुबाहुसाहुं, नमामि इकारसंगधरं ॥ १३१॥ જે મુનિઓને સુપાત્ર દાનના પ્રભાવથી પ્રિયદર્શન થઈ પડ્યા, જે મહાવીરના ઉત્તમ શિષ્ય થઈ એક માસની સંલેખના કરી સધર્મ દેવલોક પ્રત્યે ગયા, ત્યાંથી આવી આ લોકમાં મનુષ્ય થઈ આરણ દેવલોક પ્રત્યે જશે, ત્યાંથી ફરી આવી મનુષ્ય થઈ સર્વાર્થ સિદ્ધ વિમાને જશે, ત્યાંથી ચવી ફરી મનુષ્ય થઈ મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. તે અગીયાર અંગના ધારક સુબાહ મુનિને હું નમસ્કાર કરું છું. ૧૩૦–૧૩૧ 'श्रीसुबाहुकुमार' नामना महर्षिनी कथा * આ ભરત ક્ષેત્રમાં હસ્તિશીષ નામે ઉત્તમ નગર છે. તે નગરના ઈશાન કોણમાં પુષ્પકરંડક નામે શ્રેષ્ઠ વન છે. તે વનમાં પ્રભાવવાલા કૃતમાલક નામના યક્ષનું મંદીર છે. યક્ષ ઈષ્ટ ફળ આપનાર હોવાથી બહુ માણસો તેની સેવા કરતા. હસ્તિ શીર્ષ નગરમાં પવિત્ર બુદ્ધિવાળો અદીનશત્રુ રાજા, જેમ પિતા પુત્રનું રક્ષણ કરે તેમ પ્રજાનું રક્ષણ કરતે હતો. તે ભૂપતિને ઉત્તમ રૂપ સંપત્તિવાળી એક હજાર રાણીઓ હતી. તેમાં પણ રૂપસંપત્તિએ કરીને શ્રેષ્ઠ તથા ગુણેને ધારણ કરનારી ધારિણી નામે મુખ્ય રાણી હતી. એકદા રાત્રીએ સુખે સુતેલી ધારિણું રાણીએ સ્વમામાં સિંહ દીઠા પછી તુરત જાગી ગએલી તેણીએ તે વાત પિતાના પતિને કહી એટલે ભૂપતિએ કહ્યું. “હે પ્રિયે! તને સર્વગુણયુક્ત પુત્ર થશે, જા હમણાં રાત્રીને નિર્ગમન કર. રાણી પતિનું વચન માન્ય કરી પોતાને આસને ગઈ. સવારે ભૂપતિએ સ્નાન કરી, સર્વ આભૂષ ને ધારણ કરી અને સભામાં સિંહાસન ઉપર બેસી હર્ષથી સ્વપ્રપાઠકેને બેલાવ્યા. સ્વમપાઠકે પણ સ્નાનાદિ નિત્ય ક્રીયા કરી કૌતુક મંગલ કરી રાજસભામાં આવ્યા, ત્યાં તેઓ આશિર્વચન આપી ભૂપતિની આજ્ઞાથી બેઠા. પછી રાજાએ રાણીને પડદામાં બેસારી હર્ષથી હાથમાં ઉત્તમ ફળ ફુલ થઈ સ્વપ્રપાઠકેની આગળ સ્વમ કહ્યું. સ્વપ્રપાઠકેએ શાસ્ત્રને વિચાર કરી રાજાને કહ્યું “હે વિશે ! શાસ્ત્રમાં સામાન્ય સ્વમ બેતાલીશ અને મહા સ્વપન ત્રીશ એમ સઘળાં મળી બોતેર સ્વમ કહ્યા છે. તેમાં ગજેંદ્રાદિ ગ્રંદ મહાસ્વમ તે તીર્થકર અથવા તે ચક્રવર્તીની માતાજ દેખે છે. મંડલિક રાજાની માતા તે બે અથવા એકજ સ્વમ દેખે. ધારિણીએ રાત્રીએ સ્વમમાં સિંહ દીઠે છે તેથી તેણુને તેના અનુભાવથી રાજ્યના ભારને ધારણ કરનારો પુત્ર થશે, અથવા સંયમરૂપ સામ્રાજ્યપદને ધારણ કરનારે પવિત્ર શ્રમણ થશે.” Page #215 -------------------------------------------------------------------------- ________________ (૨૪) શ્રી હષિએડલવૃત્તિ ઉત્તરા સ્વમનું આવું ફલ સાંભળી હર્ષ પામેલા ભૂપતિએ સ્વપ્ન પાઠકોને જીવિત પર્યતનું અપરિમિત પ્રીતિદાન આપી વિદાય કર્યા. પછી ભૂપતિએ પૂર્ણ કરેલા ઉત્તમ દેહલાવાળી ધારિણી પિોતે યોગ્ય એવા આહારથી ગર્ભનું પિષણ કરવા લાગી. જેમ રેહણાચળની ભૂમિ બહુ તેજથી દેદીપ્યમાન એવા રત્નને પ્રગટ કરે તેમ રાણીએ અવસરે રાજલક્ષણના ચિહ્નવાળા એક પુત્રને જન્મ આપે. ભૂપતિએ હેટી સં૫ત્તિથી જન્મમહોત્સવ કરી પુત્રનું સુબાહુ નામ પાડયું. પાંચ ધાવમાતાથી લાલન , કરાતે તે પુત્ર શુક્લ પક્ષના ચંદ્રની પેઠે કલાઓ વડે વૃદ્ધિ પામવા લાગ્યું. પછી રાજાએ પુત્રને કલાચાર્ય પાસે ભણવા મૂકો. ત્યાં કલાચાર્યે તેને સર્વ કલાઓ શીખવી તેટલામાં તે પુત્ર પૈવનાવસ્થા પામ્યું. પછી અદીનશત્રુ ભૂપાલે પાંચસે મહેલ ચણાવી હેટા ઉત્સવથી પુત્રને પાંચસેં રાજકન્યા પરણવી. જેમ સ્વર્ગમાં ઈંદ્ર અનર્ગત સુખ ભેગવે તેમ રાજપુત્ર સુબાહુ, તે પાંચસે કન્યા સાથે નિરંતર બહુ સુખ ભેગવવા લાગ્યો. એકદા તે નગરના પુષ્પકરંડક નામના ઉદ્યાનમાં ઇદ્રોએ સેવન કરેલા શ્રી વર્તમાન સ્વામી સમવસર્યા. વનપાળે તુરત પ્રભુના આગમનની વધામણી આપી. તેથી બહુ હર્ષ પામેલા ભૂપતિએ ત્યાંજ રહ્યા છતા પ્રભુને વંદના કરી. પછી હર્ષથી વનપાળને સાડાબાર લાખ દ્રવ્યની વધાઈ આપી. ભૂપતિ પ્રભુને વંદન કરવા માટે નગર બહાર ગયે. સુબાહુ કુમાર પણ પ્રભુના આગમનને સાંભળી તુરત રથમાં બેસી બહુ ભક્તિથી જિનેશ્વરને નમન કરવા માટે ઉદ્યાનમાં આવ્યો. અદીનશત્રુ ભૂપતિ અને યુવરાજ બન્ને જણ વિધિથી જિનેશ્વરને પ્રણામ કરી ધર્મ સાંભળવા માટે ચગ્ય આસને બેઠા. આ વખતે પ્રભુએ લેકેના ઉપકાર માટે પર્ષદામાં સાધુએને તથા શ્રાવકોને ધર્મ નિરૂપણ કર્યો. સુબાહયુવરાજ, અને ધર્મ સાંભળી હાથ જોડી જિનેશ્વરની વિનંતિ કરવા લાગ્યું. “હે વિલે ! આપે નિરૂપણ કરેલા શાશ્વત સુખ આપનારા અને સંસારને પાર પમાડનારા સાધુ શ્રાવક ધર્મને હું મન, વચન અને કાયાથી સદરહુ છું. જો કે તૃપાદિ બહુ પુરૂષે ચારિત્ર ગ્રહણ કરે છે પરંતુ હું હમણું ચારિત્ર લેવા શક્તિવંત નથી માટે આપ મને ગૃહવાસને ધર્મ બતાવો.” પ્રભુએ “ગ્રહવાસને ધર્મ અંગીકાર કર.” એમ કહ્યું એટલે સુબાહુ સમ્યક્ત્વ સહિત ગ્રહવાસના ધર્મને અંગીકાર કરી પોતાના ઘર પ્રત્યે ગયે. પછી ગૌતમસ્વામીએ વિરપ્રભુને નમસ્કાર કરી પૂછયું કે “હે સ્વામિન્ ! આ સુબાહકુમાર દેવતાની પેઠે દિવ્યરૂપ ધારણ કરનાર, સભાગ્યાદિકને સમુદ્ર, સેમ્ય, મનોહર, અને પ્રિયદર્શન સર્વ લેકને ઈષ્ટ તેમજ વિશેષ કરીને સાધુઓને ઈષ્ટ છે. તે હે પ્રભોએ કુમારનું કયા કર્મથી લેકમાં ઈષ્ટપણું થયું ?” શૈતમ સ્વામીનાં આવાં વચન સાંભળી શ્રી વીરપ્રભુએ કહ્યું. પૂર્વે આ ભરતક્ષેત્રમાં હસ્તિનાપુરને વિષે સૂક્ષમ નામે કઈ ધનવંત સુખી Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુબાહુ મારા નામના મહિષની કથા. (૨૫) શ્રેષ્ઠી વસતે હતે. એકદા તે નગરના સહસાગ્ર વનમાં પાંચસે સાધુસહિત શ્રીધર્મશેષ મુનીશ્વર સમવસર્યા. તે સાધુઓમાં એક સુદત્ત નામને શિષ્ય માસ માસના ઉપવાસ કરનારે જીવિત પર્યત ક્ષમાધારી અને સ્પષ્ટ સંયમધારી હતા. શાંત ચિત્તવાળે અને ઉત્તમ સત્ત્વધારી તે શિષ્ય માસક્ષમણુને પારણે પોતાના ગુરૂની રજા લઈ નગરમાં આવ્યો. ઉંચ નીચ ઘરે પ્રત્યે ગોચરી માટે ફરતા ફરતા તે મુનિ સૂક્ષમ શ્રેણીના ઘરની નજીક આવી પહોંચ્યા. ત્રણ ગુપ્તિવાળા, પાંચ સમિતિવાળા અને બીજા અનેક ગુણોથી યુક્ત એવા તે મુનિને આવતા જોઈ હર્ષ પામેલો સૂમ શ્રેણી વિચારવા લાગ્યો. “હું એમ જાણું છું જે આજે હારા ઘરને વિષે ચિંતામણિ વિગેરે રત્ન પ્રાપ્ત થયાં કે જે આ મુનિ માસક્ષમણને પારણે હારા ઘરે આવ્યા.” આમ વિચાર કરી સૂક્ષ્મ શ્રેષ્ઠીએ તેમના સામા સાત આઠ પગલાં જઈ પ્રદક્ષિણા કરી તે મહામુનિને વંદના કરી પછી આસન આપી અને હાથ જોડી શ્રેષ્ઠી કહેવા લાગ્યું કે “ આપ ગ્ય એ પ્રાસુક આહાર સ્વીકારી હારા ઉપર અનુગ્રહ કરે. હું આપના પ્રસાદથી શીધ્ર સંસાર રૂપ સમુદ્રને તરીશ. શું તુંબડા ઉપર મૂકેલો પથ્થર નથી તરતો?” પછી પ્રસન્ન ચિત્તવાલા સુદત્ત મુનિએ દ્રવ્યાદિકના ઉપગથી તે વખતે પિતાનું પાત્ર ધર્યું એટલે હર્ષથી ઉલ્લાસ પામતા શરીરના રોમાંચવાલા કમલ સમાન પ્રફુલ્લિત થએલા આનંદ યુક્ત નેત્રવાલા તે સૂક્ષમ શ્રેષ્ઠીએ પોતાના આત્માને સફલ તથા કૃતાર્થ થએલો જાણતાં છતાં મુનિને બુહ ભક્તિથી પ્રાસુક ભોજન વહારાવ્યું. ચિત્ત, વિત્ત અને સુપાત્રની અતિ દુર્લભ એવી સામગ્રીને પામી તે શ્રેષ્ઠીએ મુનિને આહાર વિહોરાવતાં નીચે કહ્યા પ્રમાણે ફલ ઉપાર્જન કર્યું. પુણ્યાનુંબંધી પુણ્યપણું, સુલભબેધિપણું, મનુષ્યનું આયુષ્ય અને ઉત્તમ ભેગાદિ બાંધીને છેવટ ભવસ્થિતિ પણ અલ્પ કરી. વલી તે વખતે પંચ દિવ્ય થયાં. તેમાં પ્રથમ દેવતાઓએ હંદુભિને નાદ કર્યો, પછી વસ્ત્રની, હિરણ્યની અને પુષ્પની વૃષ્ટિ કરી અને છેવટ “ અહી દાન અહો દાન ” એમ મહેોટા શબ્દથી ઉષણુ કરી. આ વખતે ત્યાં સુખે એકઠા થઈ ગએલા રાજાદિ લોકેએ સૂમ મતિવાલા અને અતિ પુણ્યાત્મા એવા સૂક્ષમ શ્રેષ્ઠીનાં બહુ વખાણ કર્યા. ” પછી દીર્ધકાલ પર્યત તે સૂક્ષ્મ શ્રેષ્ઠી ભેગ ભેગવી સમાધિથી મૃત્યુ પામી આ સૈભાગ્યના ભાગ્યવાળે સુબાહુકુમાર થયો છે. ” શ્રી મહાવીર પ્રભુનાં આવાં વચન સાંભલી ગામે ફરીથી પૂછયું કે “ આ સુબાહુ કયારે સંયમ અંગીકાર કરશે ? ” ભગવાને કહ્યું કે હે ગણના અધિપતિ ! અવસરે તે દીક્ષા લેશે. ” પછી પ્રભુએ બીજે વિહાર કર્યો એટલે અખંડિત અષ્ટમી વિગેરેને વિષે પિષધ વ્રત કરતે એ તે સુબાહુ શ્રાવક ધર્મ પાલવા લાગે. એકદા તે સુબાહુ આઠમને દિવસે પોતાની પિષધશાળામાં જઈ, વિધિથી સાફ કરી સાધુની પેઠે પ્રતિલેખન કરેલું દર્શાસન પાથરી અને તેના ઉપર બેસી અહુમ Page #217 -------------------------------------------------------------------------- ________________ (ર૦૬) શ્રીષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. ભક્તયુક્ત પૈષધવ્રત કરવા લાગ્યો. ઉત્તમ વાસનાવાલા સુબાહુએ આઠમા પહેરને અંતે પાછલી રાત્રીએ નિદ્રામાંથી જાગી એમ વિચાર કર્યો કે તેજ નગર, ગામ, દેશ, ખેટ અને ખાણ વિગેરે ધન્ય છે કે જ્યાં લોકોના અજ્ઞાન રૂપ અંધકારને નાશ કરનારા શ્રી જિનેશ્વર રૂ૫ સૂર્ય વિચરે છે, વલી તેજ પુણ્યાત્મા પાદિ પુરૂ ધન્યજનેમાં શ્રેષ્ઠ છે કે જેઓ શ્રીવીરપ્રભુની દેશના સાંભળી હર્ષથી દીક્ષા લે છે. જે આજે ત્રણ લોકના સૂર્ય રૂપ શ્રી વિરપ્રભુ અહીં આવે તે હું નિચે તેમની પાસે સંયમ લઉં. ” સુબાહુ કુમારના આવા ભાવને જાણું સવારે શ્રી વીરપ્રભુ પુષ્પકરંડક ઉદ્યાનમાં રહેલા કૃતમાલ યક્ષના મંદીરમાં સવસર્યા. અદીનશત્રુ રાજા અને સુબાહુકુમાર બન્ને જણાએ ફરી ત્યાં જિનેશ્વરને નમસ્કાર કરી ધર્મદેશના સાંભલી. પછી રાજા ઘરે ગયો એટલે સુબાહુ કુમારે, વીરપ્રભુને નમસ્કાર કરીને કહ્યું કે “હે વિશે ! હું હારા માતા પિતાની રજા લઈ દીક્ષા લઈશ. ” શ્રી વીરપ્રભુએ તેને “ વિલંબ ન કરીશ. ” એમ કહ્યું. પછી નિસ્પૃહ એ સુબાહુ કુમાર, માતા પિતા પાસે આવી નમસ્કાર કરી કહેવા લાગ્યું. “હે માતા પિતા ! મેં આજે શ્રી વીર પ્રભુ પાસે મનહર ધર્મ સાંભલ્ય છે, તે મને બહુ રૂએ છે, અને તે હારે બહુ ઈષ્ટ છે. ” માતા પિતાએ “ ઉત્તમ લક્ષણવાળા તને ધન્ય છે એમ તેની વારંવાર પ્રશંસા કરી. એટલે સુબાહુ, તેમને ફરી કહેવા લાગ્યો. આપની આજ્ઞાથી હું હમણુ દીક્ષા લઈશ.” પત્રનાં આવાં અનિષ્ટ વચન સાંભળી રાણી તરત મૂચ્છ પામી. શીતલ વાયરા વિગેરેના ઉપચારથી સચેત થઈ એટલે તે વિલાપ કરતી છતી કહેવા લાગી. “હે પુત્ર! હારા પિતાએ સેંકડે બાધાઓ રાખવાથી તે પુત્ર થયો છું, માટે તું મને અનાથને ત્યજી દઈ કેમ સંયમ લેવા તૈયાર થાય છે? હે પુત્ર ! હારા વિના નિચે હારા પ્રાણે ચાલ્યા જશે. તેથી જ્યાં સુધી અમે જીવિએ ત્યાં સુધી તે ભેગમાં સ્પૃહાવત થઈ ઘરેજ રહે. અમે મૃત્યુ પામ્યા પછી તે ઉજવલ એવું ચારિત્ર લેજે.” પુત્રે કહ્યું. “સંધ્યા સમયના રંગ અને પાણીના પરપોટા સમાન તેમજ સેંકડે દુખેથી વ્યાપ્ત એવા આ મનુષ્યભવને વિષે હું કયારે પણ પ્રીતિ પામતો નથી. વળી હે માતા ! હું એમ પણ નથી જાણતા કે હારું મૃત્યુ તમારા પહેલું થશે કે પછી, કારણ મૃત્યુ બાલકને, વૃદ્ધને, યુવાનને, રાજાને, ધનવંતને કે નિધનને કયારે પણું છેડતું નથી. માટે હે માતા પિતા ! આપ મને હમણું ચારિત્ર લેવાની આજ્ઞા આપે.” માતા પિતાએ તેને ફરીથી કહ્યું. “હે પુત્ર ! સર્વ અવયવથી સુંદર, રૂપ સાભાગ્ય યુક્ત અને વન લક્ષ્મીથી મનહર આ હારું કેમલ શરીર છે. માટે કેટલાક દિવસ સુધી તે પોતાના દેહથી ઉત્તમ ભેગેને જોગવીને પછી મહાવ્રત અંગીકાર કરજે.” કુમારે કહ્યું. “હે માતા પિતા ! આ હારું શરીર મેદની જાલથી બંધાયેલું તેમજ માંસ, રૂધિર અને હાડકાંના ઘર રૂ૫ છે. વળી એ શરીર અશુચિ વસ્તુથી ઉત્પન્ન થએલું, અશ્રુચિના સ્થાન રૂપ, વ્યાધિના ભયને આપનારું . Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુબાહુકમા' નામના મહર્ષિની કથા. ( ૨૦૭) અને સર્વ દુઃખનું કારણ છે, તે પછી તે શરીરને વિષે મહારે શી પ્રીતિ કરવી ? જીર્ણ થએલા ઘર સમાન આ વિનશ્વર સ્વભાવવાળા શરીરને વિષે હારો પ્રતિબંધ નથી માટે હું તે હમણાં જ દીક્ષા લઈશ.” પ્રેમથી પૂર્ણ અંગવાળા માતા પિતાએ ફરી કહ્યું. “ સમાન વયવાળી, તુલ્ય રૂપવાળી, ગુણરૂપ જલના કુવા સમાન તથા ત્યારે વિષે ભક્તિવંત અને વિનિત એવી પાંચસે સ્ત્રીઓ છે. હે પુત્ર! વિલાપ કરતી એવી તે અનાથ સ્ત્રીઓને તું શા માટે ત્યજી દે છે? ” પુત્રે કહ્યું. “હે માતા પિતા ! હારે ભવ ભવને વિષે પ્રેમવાળી બહુ સ્ત્રીઓ થઈ છે. તેણીઓએ મને દુર્ગતિપાતથી બચાવ્યું નથી પરંતુ તેણીઓનાં પ્રેમથી હારે ઉલટું બહુ દુઃખ ભોગવવું પડયું છે. મેં દેવાદિભવને વિષે બહુ ભેગો ભેગવ્યા પણ જેમ નદીઓથી સમુદ્ર તૃપ્તિ ન પામે તેમ હું તે ભેગથી તૃપ્તિ પામ્યો નથી. વળી બીજું એ કે ફક્ત આરંભમાં મધુર પરંતુ પરિણામે અત્યંત વિરસ એવા વિષયો વિષ સમાન છે. તે તેઓને કયે ઉત્તમ બુદ્ધિવાળે માણસ સેવે?” પછી પ્રેમથી વિવલ એવા માતા પિતા કહેવા લાગ્યા. “ હે પુત્ર ! હારા પિતામહાદિ પુરૂષોએ જે સુવર્ણ રત્નાદિ દ્રવ્ય ઉપાર્જન કરેલું છે, તે સાત પેઢી પર્યત દાન આપી શકાય અને ભેગવી શકાય તેટલું છે, માટે તે દ્રવ્યને ભેળવી પછી તું મડાગ્રત ગ્રહણ કર.” સુબાહુએ કહ્યું. “તે દ્રવ્ય મેં આગલા ભવમાં બહ ભેગું કર્યું હતું, તેમાંથી થોડું પણ હારી સાથે આવ્યું નહિ. તેને ભેગવતાં ઉત્પન્ન થએલું પાપ હારી સાથે આવ્યું, જેથી મેં નરકનાં બહુ દુખ ભેગવ્યાં. ધિક્કાર છે મને. કયે ઉત્તમ બુદ્ધિવાળે માણસ આ લેકમાં જ રહેલા, અશાશ્વત અને સર્વ પ્રકારના કલેશના મૂલરૂપ દ્રવ્ય ઉપર મેહ કરે?” ભેગ સુખથી વિમુખ થએલા પુત્રને જાણતાં છતાં માતા પિતાએ સ્નેહથી ફરી વતને વિદ્ધ કરનારા વચનવડે કહ્યું. “હે વત્સ! શ્રી આરિહંતે કહેલું ચારિત્ર માણસને ભુક્તિ તથા મુક્તિ આપનારું છે ખરું, પણ તે રાંક માણસોને બહુ દુષ્કર છે. સાંભળ. હે પુત્ર! જેમ આ લોઢાના ચણા દાંતથી ચાવવા કઠીણ છે; અને અતિ તીક્ષણ ખધારા ઉપર ચાલવું અતિ દુષ્કર છે. તેમ પિતાના વંશમાંજ ધવજ સમાન હારા સરખા કેમલ દેહવાળાને વનાવસ્થામાં ચારિત્ર પાળવું દુષ્કર છે. સાધુઓને બત્રીશ દેષવાળું અશનાદિ ક૫તું નથી. વળી નિક્ષે બાવીશ પરીષહ સહન કરવા તે બહુજ કઠીણ છે. ઉપસર્ગોથી ભય ન પામ જોઈએ. કેશલેચ બહુ દુઃસહ છે. ઈત્યાદિ અનેક કારણથી હમણાં ચારિત્ર લેવું બહુ દુષ્કર છે.” સુબાહુકુમારે કહ્યું “તમે વ્રત પાળવું દુષ્કર કહ્યું, પણ તે તે નપુંસક અને બીકણને જાણવું. ધીર અને સત્વધારીને વ્રત પાળવું જરાપણુ દુષ્કર નથી. માટે હે માતા પિતા ! મને ચારિત્ર લેવાની ઝટ રજા આપો.” જ્યારે માતાપિતા કેઈ પણ રીતે પુત્રને ચારિત્ર લેવાનું બંધ કરાવવા સમર્થ થયા નહીં, ત્યારે તેઓએ પુત્રને ચારિત્ર લેવાની હા કહી. તે પણ તેઓ “હે પુત્ર! તું આ હોટું રાજ્ય એક દિવસ ભગવ.” એમ કહેવા લાગ્યા. આ વખતે પુત્ર માન રહો એટલે સામંત તથા મંત્રીઓ સહિત રાજાએ તે પુત્રને Page #219 -------------------------------------------------------------------------- ________________ (ર૦૮. શ્રીત્રષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ સુવર્ણના સિંહાસન ઉપર બેસાડી સુવર્ણકલશમાં ભરેલા જલથી અભિષેક કર્યો. અદીનશત્રુ રાજાએ વિવિધ પ્રકારના મહોત્સવથી પુલને રાજ્યસન ઉપર બેસારીને કહ્યું કે “હે પુત્ર! હું તને શું આપું અને હારું શું કામ કરું ?” સુબાહુએ કહ્યું “મને રજોહરણ અને પાત્ર આપ.પછી રાજાએ બજારમાંથી બે લક્ષ દ્રવ્ય તે બન્ને વસ્તુ અને એક લક્ષના મૂલ્યથી કાશ્યપને બોલાવી તેને દીક્ષાને યોગ્ય એવા પુત્રના આગલા કેશ કાપવાનું કહ્યું. કાશ્યપે પણ પવિત્ર થઈ આઠપડની મુડપત્તિને મુખ આગલ રાખી શીધ્ર સુબાહુ કુમારના કેશ કાપ્યા. પુત્રના તે કેશને માતાએ પોતાના વસ્ત્રમાં લઈ સુધી જલથી ધોઈ રત્નના ડાબડામાં રાખ્યા. પછી ભૂપતિએ સુવર્ણના અને રૂપાના ઘડામાં ભરી રાખેલા જલથી સુબાહુ કુમારને સ્નાન કરાવી અને તેના શરીને ઉત્તમ વસ્ત્રથી લુહી નાખ્યું ત્યાર પછી પુત્રના શરીરને શીષ ચંદનને લેપ કરી ઉત્તમ ભાવાળાં બે વસ્ત્ર ઓઢાડી હાર, અર્ધહાર, કુંડલ અને મુકુટાદિ આભૂષણથી તેમજ સુગંધી પુષ્પથી સુશોભિત કર્યું. વળી ભૂપતિએ સેંકડે સ્તંભવાળી, મણિની પાંચ ઓળવાળી અને હજારો મનુષ્યોથી ઉપાડી શકાય એવી એક સુંદર શિબિકા તૈયાર કરાવી. પછી રાજકુમાર સુબાહ પૂર્વાભિમુખે શિબિકામાં ભદ્રાસન ઉપર બેઠો. તેની દક્ષિણ બાજુએ માતા, ડાબી બાજુએ રજોહરણ અને પાત્ર ધારી રહેલી એક સારી ધાવમાતા અને પાછલ સર્વ સ્ત્રીઓ રહી. ડાબી અને જમણી બાજુએ બે સ્ત્રીઓ ચામર ધારણ કરી ઉભી રહી અને તાલવૃત છે. હાથમાં જેણને એવી એક સ્ત્રી આગલ ઉભી રહી. પછી સમાન આભૂષણેને ધારણ કરનારા અને રૂપ યૌવનથી શોભતા એવા હજારો રાજાઓએ શિબિકા ઉપાડી. ઉત્તમ બુદ્ધિવાળા અદીનશત્રુ રાજાએ સુબાહુ કુમારની આગળ સ્વરિતક વિગેરે આઠ મંગલીક લખ્યા. પ્રથમ આભૂષણેથી શોભતા એકસો આઠ અશ્વો, અને તેની પાછલ તેટલાજ રથે ચાલવા લાગ્યા, તેની પાછલ ખર્ષ, ભાલા અને ધજાઓને ધારણ કરનારા પુરૂષ “હે રાજકુમાર ! તું જયવંતે થા.” એમ ઉચાર કરતા છતા ચાલ્યા. સુબાહુ કુમાર કલ્પવૃક્ષની પેઠે યાચકજનેને બહુ દાન આપતો છતે અનુક્રમે અરિહંત પ્રભુના સમવસરણમાં આવી પહોંચ્યા. ત્યાં તેણે શિબિકામાંથી નીચે ઉતરી પાંચ અભિગમ સાચવવાપૂર્વક ભક્તિથી શ્રી જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા કરી અને વંદના કરી. આ વખતે રાજા અને રાણી બન્ને જણા પ્રભુને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે “હે સ્વામિન્ ! આ અમારે એકને એક બહુ પ્રિય એ પુત્ર જરા, જન્મ અને મૃત્યુથી બહુ ભય પામે છે, માટે તે આપની પાસે દીક્ષા લેવાની ઈચ્છા કરે છે. તે અમે આ પુત્ર રૂપ સચિત્ત ભિક્ષા આપીએ છીએ તે આપ પ્રસન્ન થઈ સવીકારે.” પ્રભુએ કહ્યું. એને તમે પ્રતિબંધ ન કરે.” પછી સુબાહુ કુમારે ઈશાન દિશામાં જઈ પોતે જ પિતાના શરીર ઉપરથી સર્વ આભૂષણે ઉતાર્યા અને પંચમુછી લોચ કર્યો. આ વખતે તે તેની માતાએ પિતાના વસ્ત્રમાં ઝીલી લઈ પુત્રને કહ્યું કે “તું આ મહેટા, Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુબાહુકુમારું નામના મહષિીની કથા (૨૦) અર્થને વિષે પ્રમાદ ન કરતાં યત્ન રાખ.” એમ કહીને માતા ધારિણી પિતાને ઘેર ગઈ. પછી સુબાહુકુમારે શ્રી જિનેશ્વર પ્રભુ પાસે જઈને કહ્યું. “હે જિનેશ્વર! જન્મ મૃત્યુ વિગેરેથી ભયંકર એ આ લોક છે. માટે તેને નાશ કરનારી દીક્ષા મને આપે. પ્રભુએ તેને દીક્ષા આપીને કહ્યું, આ દીક્ષા ત્યારે ઉત્કૃષ્ટ રીતે પાળવી. “ આપની આજ્ઞા પ્રમાણે હું ચાલીશ.” એમ કહેતા એવા તે સુબાહુને પ્રભુએ બીજા સ્થવિર સાધુઓ પાસે રાખ્યા. ત્યાં નિર્મલ સંયમવાલા તે સુબાહુ મુનિ અગીયાર અંગ ભણ્યા. માસક્ષમણ, પક્ષક્ષમણ, દશમ, દ્વાદશ, છઠ અને અઠમ ઈત્યાદિ ઉપવાસવડે તે મુનિએ બહુ વર્ષ ચારિત્ર પાલ્યું. છેવટ આચના લઈ, પ્રતિક્રમી અને સંલેખના કરી મૃત્યુ પામેલા તે સુબાહુમુનિ સૌધર્મ દેવલોકને વિષે મહેોટા વૈભવવાલા દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં બહુ ભેગે ભેગવી આયુષ્યના ક્ષયથી ચવી તે સુબાહુને જીવ કે ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયે. ત્યાં પણ તે અભૂત ભેગોને ભેગવી અંતે દીક્ષા લઈ સનકુમાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. એવી રીતે પાંચમા, સાતમા અને દશમા દેવલોકમાં તેમજ સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં એક એક મનુષ્ય ભવના અંતરે ઉત્પન્ન થયે. એવી રીતે ચાદ દેવલોકમાં ઉત્પન્ન થયા પછી મહા વિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. ત્યાં તે પ્રત્રજ્યા લઈ, કર્મને ખપાવી કેવલી થઈ અને પછી તે સુબાહુને જીવ નિશ્ચલ અને શાશ્વતા સુખવાલા માપદને પામશે. _ 'श्रीसुबाहुकुमार' नामना महर्षिनी कथा संपूर्ण. लोए व अलोए वा, पुनि एमाइ पुच्छिओ वीरो॥ रोहा ! सासयभावाण, नाणपुग्वित्ति अकहिंसु ॥ १३२ ॥ સર્વજ્ઞ શ્રી વીરપ્રભુને સમવસરેલા જાણું મિથ્યાત્વી એવા રેહક નામના કોઈ પુરૂષે પ્રભુ પાસે આવીને પૂછ્યું કે “પ્રથમ લોક ઉત્પન્ન થયો કે અલોક ઉત્પન્ન થયો? પ્રભુએ કહ્યું “હે રેહક ! શાવત ભાવને કઈ પણ અનુક્રમ નથી. અમુક શાશ્વત વસ્તુ પૂર્વની ઉત્પન્ન થએલી છે કે અમુક વસ્તુ પછીથી ઉત્પન્ન થએલી છે એ વિચાર શાશ્વતી વસ્તુ ઉપર હોઈ શકતો નથી. ૧૩૨ છે . संते व असंते वा, लोए इच्चाइ पिंगलगमुणिणा ॥ पुट्ठो निव्यागरणो, वीरसगासम्मि पदइओ ॥ १३३॥ શ્રીવીર પ્રભુએ હકને ઉત્તર આપ્યા પછી ત્યાં બેઠેલા પિંગલક નામના મુનિએ હિકને કહ્યું. “હે રેહક! હું પ્રથમ તને પૂછું છું તેને ઉત્તર આપ. આ લેક સાંત (અંતવાળે) છે કે અનંત (અંતવિનાને) છે? વળી એ લોક સાદિ (આદિ Page #221 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૦ ) શ્રીષિમડલ વૃત્તિ–ઉત્તરાદ્ધ વાળા) કે અનાદિ (આદિરહિત) છે? જે સત્ય હાય તે કહે ? આવી આવી રીતે પ્રશ્ન પૂછીને પિંગલક મુનિએ નિરૂત્તર કરી દીધેલા રાહકે પ્રતિમાધ પામી શ્રીવીરપ્રભુ પાસે દીક્ષા લીધી, ઇત્યાદિ. ૫ ૧૩૩ ૫ ૐ શ્રી રોજ નામના મુનિવરની થા. કેવળજ્ઞાની એવા શ્રી વીરપ્રભુને સમવસરેલા જાણી અતિ મિથ્યાત્વી એવા રાહકે પ્રભુ પાસે આવી તેમને “ લેાક પહેલા છે કે અલેક પહેલા છે ? એવા પ્રશ્ન પૂછ્યા. ભગવાને કહ્યુ, “ હે રાહક ! શાશ્વત ભાવાના ક્રમ ક્યાંથી હાય ? ક્રમ અને અક્રમ તા અશાશ્વત વસ્તુના હાય છે.” પ્રભુએ આ પ્રમાણે કહ્યા પછી ત્યાં બેઠેલા પિંગલક નામના સાધુએ રાહકને પૂછ્યું. “ હે રાહક! આ લેાક સાંત (અ તવાળા) છે કે અનંત (અતિવનાના) છે? ઈત્યાદિ પ્રશ્નના રાહક ઉત્તર આપી શક્યા નહિ તેથી તેણે પ્રતિબંધ પામી શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લીધી. श्री रोहक नामना मुनिवरनी कथा संपूर्ण. -v इक्कारसंगधारी, गोअमसामिस्स पूवसंगइओ || નાસવાને વારસ, ડિમાનો તવું ૨ મુળથળ || ૧૪ ॥ ગાતમસ્વામીના પૂર્વ ભવના મિત્ર અને અગીયાર અંગના ધારણહાર સ્કર્દક નામના મુનિ, ખાર વર્ષ પર્યંત ખાર સાધુએની પ્રતિમા ને ગુણરત્ન નામનું સવસર તપ કરી માસિક પાપાપગમન નામના અનશનથી મત્યુ પામી અચ્યુત દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે, ૫૧૩૪ા ૐ... શ્રીજ નામના મુનિવરની ચા. એકદા શ્રાવસ્તી નગરીમાં શ્રી વીરપ્રભુ સમવસર્યાં. તે વખતે દેવતાઓએ ત્યાં સમવસરણુ રચ્યું. તે નગરીમાં બહુ મિથ્યાત્વવાળા, લેાકપ્રસિદ્ધ અને ચાર વેદને જાણુ એવા સ્કંદ નામે તાપસ રહેતા હતા. એક દિવસ પિંગલક નામના સાધુએ તે સ્કંદકને પૂછ્યું કે “ આ લેાક સાંત (અંતવાળા) છે કે અનંત (અંત વિનાના) છે ? અથવા સાદ્દી (દિવાળા) છે કે અનાદિ (આદિહિત) છે ?” સ્કંદ આ પ્રશ્નના ઉત્તર નહિ જાણતા હાવાથી કાંઈ લ્યે નહિ પણ તેણે શ્રી વીરપ્રભુને સર્વજ્ઞ જાણી તેમની પાસે જઇ તેમને ઉપરના પ્રશ્નો પૂછ્યા. જિનેશ્વરે કહ્યું. “ લેાક સાંત અને અનંત છે, તેમજ આદિ અને અનાદિ છે.” આ પ્રમાણે પ્રભુએ લેાકનું વર્ણન કર્યું એટલે પ્રતિબેાધ પામેલા સ્કંદકે દીક્ષા લીધી. અનુક્રમે અગીયાર અંગના ધારક થઈ, ખાર વર્ષ પર્યંત ખાર પિડમા વહી, ગુણુરત્ન મહાતપ કરી અને પાદ્યોપગમ નામનું અનશન કરી તે સ્કંદક મુનિ, અચ્યુત દેવલેાકમાં ગયા, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. • શ્રી સ્કંદ ” નામના મુનિવરની હ્રયા સંપૂર્ણ, ’ Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિષ્ય” અને “શ્રીકુરૂદત્તમુત” નામના મુનિવરેની કથા. ( ૧) આ રેહમુનિ અને સકંદકને સંબંધ પાંચમા અંગથી (ભગવતી સૂત્રથી જાણી લેવું. reaba चरमजिणसीसतीसगमुणी, तवं छठमवरिसाइ ॥ काउं मासं संलिहिअ, सक्कसामाणिओ जाओ ॥ १३५॥ શ્રી વિરપ્રભુને શિષ્ય તિષ્યક નામને મુનિ આઠ વર્ષ પર્યત છઠ્ઠ તપ કરી તેમ માસ પર્યત સંલેખના કરી શકસામાનિક દેવતા . જે ૧૩૫ છે कुरुदत्तसुओ छम्मास, महमायवणपारणायामं ॥ काउं इसाणसमो, जाओ संलिहिअ मासद्धं ॥ १३६॥ કુરૂદત્તસુત મુનિ, છમાસ પર્યત અઠ્ઠમ તપના પારણે આયંબિલ કરી તથા અર્ધ માસ સંખના કરી ઈશારેંદ્રસમાન થયા. એ ૧૩૮ છે छट्टम मासो, अद्धमासं वासाई अठछमासा ॥ तीसगकुरुदत्ताण, तवभत्तपरित्रपरिआया ॥ १३७॥ તિષ્યમુનિયે આઠ વર્ષ સુધી છઠ ર્યા અને પારણે આંબિલ કરતાં હતા કુરૂદત્તસુતમુનિએ છ માસ પર્યત અઠમ ર્યા અને અઠમ કરી પારણાને દિવસે આંબિલ કરતા હતા, અને છેવટે તિબ્બકમુનિએ એક માસનું અને કુરૂદત્તસુતમુનિએ પંદર દિવસનું અણુસણ કર્યું. તિષ્ય અને કુરૂદત્ત મુનિ સંબંધી તપ “ભક્તપરિજ્ઞા'નામના પ્રકીર્ણકથી જાણું લે. છે ૧૩૭ ૧૪ “તિર્થ નામના મુનિવરની કથા. * શ્રી વિરપ્રભુની ધર્મદેશના સાંભળી સમૃદ્ધિવંત તિષ્ય નામના શ્રાવકે વૈરાગ્યવાસિત થઈ, ભાવથી તીર્થંકર પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી તે મુનિએ એ ઘેર અભિગ્રહ લીધે કે “હું જીવિતપર્યત નિરંતર છઠ્ઠ કરી પારણે આંબિલ કરીશ.” આવો ઘોર અભિગ્રહ લઈ મુનિએ પૃથ્વી ઉપર વિહાર કર્યો. પુણ્યાત્મા અને ઉપશમના સમુદ્ર એવા તે મુનિએ આઠ વર્ષ પર્યત એવું ઘોર તપ કરી અંતે એક માસની સંલેખના કરી. છેવટ સમતાદિ ગુણવંત એવા તે મુનિ ઉત્કૃષ્ટ આરાધના કરી સૌધર્મ દેવલોકમાં ઇંદ્રના સામાનિક દેવતા થયા. “શ્રી તિવ્ર” નામના મુનિવરની જયા સંપૂર્ણ # “શ્રી કૃઢપુત’ નામના નિવારની કથા. ૧૯ ઉત્તમ બુદ્ધિવાળા કુરૂદત્તસુત મુનિએ પણ એવો ઘોર અભિગ્રહ લીધે કે “હું નિરંતર અઠમ કરી પારણે આંબિલ કરીશ.આવો અભિગ્રહ લઈ તે મુનિએ પૃથ્વી ઉપર વિહાર કર્યો. છ માસ પર્યત આવા અભિગ્રહને પાળી તે મુનીશ્વરે અંતે પક્ષ Page #223 -------------------------------------------------------------------------- ________________ (રર) શ્રી રષિમંડલવૃત્તિ–ઉત્તરાદ્ધ, પર્યત સંલેખના કરી. છેવટ તે શાંત અને ક્ષમાધારી મુનિ, ઈશારેંદ્ર દેવલેકમાં મહા સમૃદ્ધિવંત સામાનિક દેવ થયા. 'श्री कुरुदत्तसुत नामना मुनिवरनी कथा संपूर्ण. पव्वइओ जो माया-समनिओ वीरपायमूलम्मि ॥ सो अभयकुमारमुणी, पत्तो विजयं वरविमाणं ॥ १३८ ॥ જેણે પિતાની માતા સહિત શ્રી વિરપ્રભુ પાસે દીક્ષા લીધી, તે શ્રીઅભયકુમાર મુનિ વિજય નામના પાંચમા અનુત્તર વિમાનને પામ્યા. ૫ ૧૩૮ છે 'श्री अभयकुमार' नामना मुनिपुंगवनी कथा. *. આ ભરતક્ષેત્રમાં કુશાગ્રપુર નામના નગરને વિષે શત્રુરૂપ હસ્તિને ત્રાસ પમાડવામાં કેશરીસિંહ સમાન પ્રસેનજિત્ નામે રાજા રાજ્ય કરતું હતું. જેના ચિત્તને વિષે જિનમેં સ્થિર નિવાસ કર્યો હતો એવા તે ભૂપતિના નીતિધર્મ લેકમાં અને યશસમૂહે પૃથ્વી ઉપર પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરના શાસનને વિષે અણુવ્રતધારી, કૃતાર્થ અને સમ્યકત્વથી પવિત્ર આત્માવાળે તે રાજા ઉત્તમ શ્રાવકધર્મ પાળતા હતા. બહુ સ્ત્રીઓ છતાં પણ તે રાજાને ઉત્તમ શીલવાળી ધારિણું નામે પટ્ટરાણી હતી. પૃથ્વીનું પાલન કરતા અને ઉગ્ર તેજવાળા તે રાજાને બીજી રાણીઓથી ઉત્પન્ન થએલા બહુ પવિત્ર પુત્રો હતા. ધારિણીએ પણ ઉત્તમ તેજવાળા, વિનયવંત, ન્યાયવંત અને બુદ્ધિવંત એવા શ્રેણિક નામના પુત્રને જન્મ આપે હતે. એકદા પ્રસેનજિત ભૂપતિએ રાજ્યના ગૃપણથી પરીક્ષા કરવા માટે પિતાના સઘળા પુત્રોને એક સ્થાનકે બેસારી તેમને ભેજના માટે ખીરના થાળે આપ્યા. પછી સઘળા પુત્ર ભેજન કરવા લાગ્યા ત્યારે ઉત્તમ બુદ્ધિવાળા પ્રસેનજિત રાજાએ પહોળા મેઢાવાળા વાઘ સમાન કુતરાઓને છોડી મૂક્યા. કુતરાઓને ઝડપથી આવતા જોઈ બીજા કુમારો ઉઠી ગયા પણ બુદ્ધિના સ્થાનરૂપ શ્રેણિક તે જેમ હિતે તેમનો તેમ બેસી રહ્યો. તે બીજા થાળમાંથી થોડી થોડી થોડી ખીર કુતરાઓને આપી પોતે ભોજન કરવા લાગ્યા. પુત્રના આવા સાહસને જોઈ પ્રસેનજિત રાજા “આ જે તે ઉપાયથી બીજાઓને રેકી પતે રાજ્ય ભગવશે.” એમ ધારી બહુ હર્ષ પામે. વળી જેણે ફરી પરીક્ષા કરવા માટે પુત્રને લાડુ ભરેલા કરંડીયા અને પાણીથી ભરેલા કેરા ઘડા આપીને કહ્યું કે, તમારે આમાંથી લાડુ ખાવા પણ કરંટ ડિયાને ઉઘાડવા તેમજ ભાંગવા નહિ. વળી આ ઘડામાંથી પાણી પીવું પણ ઘડાનાં મેં ઉઘાડવા નહિ તેમ નીચે છીદ્ર પાડવાં નહિ.” શ્રેણિક વિના બીજે કઈ પણ પુત્ર Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅભયકુમાર નામના મુનિyગવની કથા. (૨૩) લાડુ ખાઈ શકે નહિ તેમ પાણી પી શકો નહિ. કહ્યું છે કે બુદ્ધિસાધ્ય કાર્યને વિષે બુદ્ધિવંત પુરૂષ શું ન કરી શકે ? શ્રેણિક વારંવાર કરંડીયાને હલાવવા લાગ્યું અને તેમાંથી પડેલે લાડુનો ભૂકો ખાવા લાગ્યો વળી કુંભની નીચે ઝમવાથી - તીની પેઠે બાકી રહેલા પાણીને પીવા લાગ્યા. કહ્યું છે કે બુદ્ધિથી કયું કાર્ય નથી થતું? આ પ્રમાણે પિતાની પરીક્ષા રૂપ સમુદ્રના પાર પામેલા શ્રેણિકને ભૂપતિ પ્રસેનજિતે પોતાના રાજ્યને યોગ્ય જાણે કુશાગ્ર નગરને અધિપતિ ધાર્યો. એકદા કુશાગ્ર નગરને વિષે અગ્નિને ઉપદ્રવ થવા લાગે એટલે ભૂપતિએ નગરમાં એવી ઉદ્ઘોષણું કરાવી કે “જેના જેના ઘરમાંથી અગ્નિ નીકળશે અર્થાત જેનું જેનું ઘર સળગશે તે અપરાધીને હું નગરમાંથી બહાર કાઢી મૂકીશ.” એક દિવસ રસેઈયાના પ્રમાદથી રાજાના ઘરમાંથી ન બુઝાવી શકાય એવો અને દુષ્ટ શત્રુના જેવો અગ્નિ નિકળ્યો અર્થાત્ રાજાને મહેલ સળગે મહેલ બહુ બળવા લાગે એટલે ભૂપતિએ પિતાના પુત્રને કહ્યું કે “મહારા ઘરમાંથી જે પુત્ર જે વસ્તુ લાવશે તે વસ્તુ હું તેને આપીશ. પછી સર્વે પુત્રો પોત પોતાને ઈષ્ટ એવા અશ્વ, હસ્તિ વિગેરે વસ્તુઓ લઈ બહાર નીકળ્યા. અભયકુમાર પણ એક ભંભા લઈ બહાર આવ્યું. પ્રસેનજિત રાજાએ “ આ તેં શું આપ્યું ? ” એમ પૂછ્યું એટલે શ્રેણિકે ઉત્તર આપ્યો કે “ હે મહિપતિ ! આ ભંભાજ રાજાઓનું મુખ્ય વિજયચિન્હ છે. એ ભંભાના હોટા શદથી રાજાઓને મંગલકારી એવી દિગયાત્રા થાય છે. માટે હે તાત ! ભૂપતિઓએ મૂખ્ય આ ભેભાનું પ્રયત્નથી રક્ષણ કરવું. શ્રેણિકનાં આવાં યુક્તિવાલાં વચન સાંભલી પ્રસેનજિત રાજાએ હર્ષથી તેનું “ ભંભાસાર” એવું નામ પાડ્યું. આ વખતે પ્રસેનજિત રાજા પોતાનું (જેના ઘરમાંથી અગ્નિ નિકળશે તેને હું નગર બહાર કાઢી મૂકીશ. ) વચન ભૂલી ગયે હતે. તે પણ તેને તે વચન ક્યારેક યાદ આવ્યું તેથી તે વિચાર કરવા લાગ્યો કે “ જે હું હારું પોતાનું વચન નહિં પાલું તે બીજા માણસે હારા વચનને કેમ પાલશે ? આમ ધારીને પરિવાર યુક્ત એવા તે પ્રસેનજિત રાજાએ કુશાગ્રપુર ત્યાજી દઈ વનમાં એક ગાઉની છાવણી નાખી. આ વખતે આમ તેમ ફરતા એવા માણસો પરસ્પર કહેવા લાગ્યા કે “તમે ક્યાં જશે ? અમે રાજગૃહ ( રાજાના નિવાસસ્થાન ) પ્રત્યે જઈશું. ” લોકનાં આવાં વચન સાંભલી પ્રસેનજિત ભૂપતિએ તેજ ઠેકાણે કિલ્લો, ખાઈ ઘર અને મહેલ વડે સુંદર એવું રાજગૃહ નગર નામે પુર વસાવ્યું. “ અમે રાજ્યને યોગ્ય છીએ, એવા માનધારી બીજા પુત્ર આ રાજ્યને ગ્ય એવા શ્રેણિકની ઉપર દ્વેષ ન રાખે” એમ ધારી પ્રસેનજિત રાજા, ભંભાસાર નામના પુત્રને બોલાવતે નહિ એટલું નહિ પણ “ આ રાજા થવાનો છે. ” એમ ધારી પ્રસેનજિતે બીજા પુત્રને જુદા જુદા દેશ આપ્યા અને શ્રેણિકને કાંઈ પણ આપ્યું નહિ. Page #225 -------------------------------------------------------------------------- ________________ (૧૪) શ્રીગડષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. પછી અપમાન થયું જાણી શ્રેણિક, પોતાના પિતાના નગરમાંથી નિકલી બેનાતટ નગરે ગયા. ત્યાં તે નગરમાં પ્રવેશ કરી શ્રેષ્ઠ ચિત્તવાળા ભદ્રશ્રેષ્ઠિની દુકાન ઉપર જાણે લાભદયનું મૂર્તિમંત કર્મ જ હાયની ? એમ બેઠે. આ વખતે તે નગરમાં કઈ હેટ ઉત્સવ ચાલતો હતો. તેથી બહુ માણસે નવિન વસ્ત્ર, આભૂષણ, અંગરાગ ધારણ કરવામાં વ્યગ્ર બની ગયા હતા. તેથી શ્રેષ્ઠી બહુ કરિયાણાની ખપત હોવાથી વ્યાકુલ બની ગયા હતા. શ્રેણિકે શ્રેષ્ઠીને કાંઈ પુટપુટયાદિ આપ્યું. તેથી શ્રેણિકના માહાસ્યથી શ્રેષ્ઠી બહુ ધન કમાણો. કહ્યું છે કે ભાગ્યશાલી પુરૂષને પરદેશમાં લક્ષ્મી સહાયકારી થાય છે. શ્રેષ્ઠીએ અભયકુમારને પૂછ્યું. “તમે આજે કયા પુણ્યવંતાના પણ થયા છે. ? ” શ્રેણિકે હસીને કહ્યું “હે સુંદર ! તમારાજ. ” આજ રાતે સ્વપ્રમાં મે જે આનંદિત, યેગ્ય અને શ્રેષ્ઠ પુરૂષને દીઠે છે તે સાક્ષાત્ આજ છે. ” એમ મનમાં વિચાર કરીને કહેવા લાગ્યા. “ અહા ! હું ભાગ્યવંત છું. જે તમે હારા પણ થશે. નિચે આ આળસુના ઘરને વિષે ગંગા નદીના આવવા જેવું થયું છે. પછી ભદ્રશ્રેષ્ઠી, દુકાન બંધ કરી શ્રેણિકને પોતાના ઘર પ્રત્યે લઈ ગયા. ત્યાં તેણે શ્રેણિકને વસ્ત્રદાનાદિ પૂર્વક વિધિથી ભેજન કરાવ્યું. પછી શ્રેણિક તે શ્રેષ્ઠીને ઘરે રહેવા લાગ્યા. એકદા ભદ્રશ્રેષ્ઠીએ શ્રેણિકને પિતાની નંદાપુત્રી પરણવાની યાચના કરી. શ્રેણિકે કહ્યું. “ અજાણ કુલવાલા મને તમે પોતાની પુત્રી કેમ આપશે ? ” શ્રેષ્ઠીએ કહ્યું. “ મેં તમારા ગુણોથી તમારું કુલ જાણ્યું છે. પછી શ્રેષ્ઠીના આગ્રહથી શ્રેણિક તેની નંદાપુત્રીને પરણ્ય. અને ધવલ મંગલ વરસ્યું. પોતાની તે પ્રિયાની સાથે અનેક પ્રકારના ભેગેને ભેગવતે છત શ્રેણિક નિકુંજમાં હસ્તિની પેઠે શ્રેષ્ઠીને ત્યાં રહેવા લાગ્યા. અહીં પ્રસેનજિત રાજાએ શ્રેણિકની સર્વ હકીકત જાણી. કારણકે નરેંદ્ર ચરરૂપ નેત્રથી સહસાક્ષ કહેવાય છે. પ્રસેનજિત રાજાએ, અંતકારી ઉત્પન્ન થએલા રેગથી પિતાનું મૃત્યુ પાસે આવ્યું જાણીને તુરત શ્રેણિકને પિતાની પાસે તેડી લાવવા માટે ઉંટવાલાઓને આજ્ઞા આપી, અહિં બેનાતટ ઉંટવાળા પાસેથી પિતાના પિતાને રોગ ઉત્પન્ન થએલે જાણી શ્રેણિક સ્નેહથી નંદાની આજ્ઞા લઈ તુરત ચાલી ની. પણ તે વખતે તેણે નંદાને “ અમે સજગૃહ નગરમાં રહેનારા પાંડુગર કુયકા ગોપાલ ( ગોવાળ ) છીએ. ” એટલા અક્ષરે લખી આપ્યા. “ મહારા પિતાના રેગની વાત બીજા રાજાઓ ન જાણે.” એમ ધારી શ્રેણિક તુરત ઉંટડી ઉપર બેસી રાજગૃહ નગર પ્રત્યે આવ્યું. પુત્રને જોઈ હર્ષ પામેલા પ્રસેનજિત ભૂપાલે, તુરત શ્રેણિકને હર્ષનાં આંસુસહિત સુવર્ણના કુંભમાં ભરેલા જલથી રાજ્યાભિષેક કર્યો. ત્યાર પછી તે ભૂપતિ પંચ નમસ્કારનું તથા પાર્શ્વનાથ જિનેશ્વરનું સ્મરણ કરી લતાથી ભરપુર પ્રદેશ, Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅભયકુમાર' નામના મુનિપુ ગવની કથા, ( ૨૧૫ ) તેમજ ચાર શરણના આશ્રય કરી દેવલેાક પ્રત્યે ગયા. 66 હવે શ્રેણિક ભૂપતિ, પોતાના મન્ને ભુજને વિષે પૃથ્વીના ભાર ધારણ કરવા લાગ્યા. તેમજ તેણે એનાતટ નગરમાં ગર્ભસહિત મૂકેલી નંદા પણુ દુહુ એવા ગર્ભને ધારણ કરવા લાગી. નદાને એવા ડાહલેા ઉત્પન્ન થયા કે “ જાણે હું હસ્તિ ઉપર બેસી માણસાને ઉપકાર કરી અભય આપનારી થાઉં. ” તેના આવા ડાહલા તેના પિતાએ રાજાની વિન ંતિ કરીને પૂરા કર્યા. જેમ પૂર્વ દિશા સૂર્યને પ્રગટ કરે તેમ ન ંદાએ પૂર્ણ અવસરે શુભ દિવસે પુત્રને જન્મ આગ્યે. માતામહે ( ભદ્ર શ્રેષ્ઠીએ ) ડાહલાના અનુસારથી પુત્રનું મહાત્સવ પૂર્વક અભયકુમાર એવું નામ પાડયું, અનુક્રમે ઉત્તમ વિદ્યાના અભ્યાસ કરતા તે પુત્ર વૃદ્ધિ પામવા લાગ્યા. આઠ વર્ષમાં તે તેર કલાનેા જાણ થયા. એકદા સરખે સરખા છેાકરાઓની લડાઇ થઇ એમાં કાઇ કરાએ અભયને તિરસ્કાર કરીને કહ્યુ કે “ અરે જડ અભય ! તું ખેલે છે શું ? ત્હારા પિતાને તા તું જાણતા નથી. ” અભયકુમારે કહ્યું. “ નિચે મ્હારા પિતા ભદ્ર શ્રેષ્ઠી છે.” તેણે કહ્યુ “ અરે તે તેા હારી માના પિતા છે. પછી અભયકુમારે ઘેર જઈ માતાને પેાતાના પિતાનું સ્વરૂપ પૂછ્યુ એટલે નદાએ કહ્યું કે હારા પિતા આ ભદ્ર શ્રેષ્ઠી છે. ” ફ્રી અભયકુમારે “ એ ભદ્ર શ્રેષ્ઠી દ્ઘારા પિતા છે મ્હારે નહિ. ” એમ કહ્યું એટલે બહુ શાયુક્ત થએલી નંદાએ કહ્યું મ્હારા પિતાએ મને કાઈ પરદેશીની સાથે પરણાવી હતી. તું ગર્ભમાં આવ્યા પછી કેટલાક ઉંટવાલા પુરૂષા હારા પિતા પાસે આવ્યા. પછી એકાંતમાં મ્હારી રજા લઈ તે ઉંટવાલા સાથે ત્હારા પિતા કયાંઈ ગયા છે પણ કયાં અને શા માટે ગયા છે ? તે હું નથી જાણતી. ” અભયકુમારે ફરી પૂછ્યું. “ હે માતા ! તે ગયા ત્યારે તને કાંઇ કહેતા ગયા છે ? નંદાએ “ મને આટલા અક્ષા આપતા ગયા છે ” એમ કહી પુત્રને અક્ષરા દેખાડયા. te પછી અક્ષરાને જોઇ તથા વિચાર કરી હર્ષ પામેલા અભયકુમારે નંદાને કહ્યું. “ હે માતા ! મ્હારા પિતા રાજગૃહ નગરના રાજા છે. માટે હમણાં આપણે ત્યાં જઈએ. ” પછી ભદ્રશ્રેષ્ઠીની રજા લઈ પરિવારયુક્ત અભયકુમાર પાતાની માતાને સાથે લઈ રાજગૃહ નગર પ્રત્યે ગયા. ત્યાં તે પેાતાની માતાને બહારના ઉદ્યાનમાં એસારી પાતે થાડા પિરવારથી રાજગૃહ નગરમાં ગયા. હવે અહીં શ્રેણિક રાજાએ વિદ્વાન અને ચતુર એવા ચારસાને નવાણું મંત્રીએ એકઠા કર્યા હતા અને પૂર્ણ પાંચસો મંત્રી અનાવવાને કાઇ એક ઉત્તમ પુરૂષની દેશમાં શેાધ કરતા હતા. તેણે મંત્રીની પરીક્ષા માટે પેાતાના હાથની વિટી જલરહિત કુવામાં નાખી નગરવાસી જનાને એવી આજ્ઞા કરી કે “ જે પુરૂષ આ કુવાના કાંઠે જ ઉભા રહી મુદ્રિકા લેશે તેને હું મ્હારૂં સર્વ મંત્રીઓને વિષે મુખ્ય એવું પ્રધાનપદ આપીશ.” નગરવાસી લેાકેાએ પણ કહ્યું કે “ એ કુવામાંથી મુદ્રિકા Page #227 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૬ ) શ્રી ઋષિમડલત્તિ ઉત્તાન ખેંચી લેવી એ દુષ્કર કામ અમારાથી બનવું અશક્ય છે. પછી ત્યાં અભયકુમાર આવ્યા તેણે તે વાત કુવા પાસે ઉગેલા માણસે પાસેથી જાણી હાસ્યપૂર્વક તેમને કહ્યું. “ હું લેાકેા ! શું તે દુષ્કર છે કે એ વિટી ગ્રતુણુ કરાતી નથી ? લેાકેાએ કહ્યું. એ મુદ્રિકાને તું હાથમાં પહેરી શીઘ્ર અર્ધ રાજ્ય, રાજકન્યા અને મુખ્યમ ંત્રીપદ સ્વીકાર. પછી બુદ્ધિમંત અભયકુમારે કૂવાના કાંઠા ઉપર રહીને કુવામાં રહેલી વિંટી ઉપર લીલું છાણુ નાખ્યું, અને ઘાસના પુળા સલગાવી તેના ઉપર ફ્રેંક્યા. તેથી તે છાણુ તુરત સુકાઈ ગયું. પછી બીજા કુવામાંથી નીકવાટે તે કુવામાં જલ ભર્યું, જેથી સૂકાઇ ગએલું છાણું વિટી સહિત ઉપર આવ્યું. અભયકુમારે તરતા છાણાને હાથમાં લઈ તેમાંથી વિંટી કાઢી લીધી, કહ્યું છે કે બુદ્ધિરૂપ ધનવાલા પુરૂષાએ કરેલા ઉપાયને શું દુષ્કર છે ? રક્ષક પુરૂષાએ આ વાત શ્રેણિક ભૂપતિને કહી, તેથી તેણે આશ્ચર્ય પામીને તુરત થી અભયકુમારને પેાતાની પાસે ખેલાવ્યેા. શ્રેણિક ભૂપતિએ પુત્રની પ્રતીતિથી અસકુમારને આલિગન કર્યું. કારણ કે અભણુ એવાય પણ અને જોવાથી મન સુણી થાય છે. “ તું ક્યાંથી આવ્યે છું ? એમ શ્રેણિકે અભયકુમારને પૂછ્યું એટલે અસયકુમારે કહ્યુ કે “ હે વા ! હું બેનાત- નગરેથી આવ્યે છું. ” શ્રેણિકે કહ્યું. “ ત્યાં પ્રખ્યાત એવા ભદ્રં શ્રેષ્ઠી અને તેની ગુણરત્નની ભૂમિરૂપ નંદા નામની પુત્રી છે કે ?’ અભયકુમારે “ હા ત્યાં ભદ્રશ્રેણી રહે છે. ” એમ કહ્યું એટલે ફરી શ્રેણિકે પૂછ્યું. “ તે ધન્ય એવી નાને કંઈ સંતાન છે ?” પ્રસન્ન ચિત્તવાલા અભયકુમારે કહ્યું. “ નંદાએ અભયકુમાર નામના પુત્રરત્નને જન્મ આપ્યા છે. ” શ્રેણિકે ફ્રીથી “તે કેવા રૂપવાલા તથા કેવા ગુણુવાલા છે ?” એમ પૂછ્યુ' એટલે અભયકુમારે કહ્યું કે “ હું સ્વામિન! મને તે ન ંદાના પુત્ર અભચકુમાર આપ જાણેા. ” પુત્રનાં આવાં વચન સાંભલી ભૂપતિએ પુત્રને સ્નેહથી આલિંગન કરી, મસ્તક સુધી હર્ષથી ખેાળામાં બેસાડયા અને પછી પૂછ્યું કે “ હે વત્સ ! ત્હારી માતા કુશલ છે?” અક્ષયકુમારે હાથ જોડીને કહ્યુ. ભમરીની પેઠે આપના ચરણ કમલનું સ્મરણ કરતી તે મ્હારી માતા હમણાં આ નગરના અડ્ડારના ઉદ્યાનમાં સમાધિથી બેઠી છે. ” ,, ,, પછી શ્રેણિકે આનદથી નદાને તેડી લાવવા માટે સર્વ સામગ્રી કરી અભયકુમારને આગલથી માકલ્યું. અને પાતે પણ બહુ ઉત્સાડ ધરતા જેમ પદ્મિની સામે મરાલ જાય તેમ નોંઢાની સામે ગયા. ભૂપતિએ દ્યાનમાં કાજલરહિત નેત્રવાલી, સુકાઈ ગએલા ગાલ ઉપર લટકતા કેશવાલી, મલીનવાલને ધારણ કરતી, હાથમાંથી નિકલી જતા કંકણવાલી, દુલ અને પડવાના ચંદ્રની કલાના સમાનપણાને ધારણ કુરતી એવી ન ંદાને હર્ષ થી બહુકાલે દીડી. શ્રેણિક - મધુર વચનથી નદાને આનંદ પમાડી પોતના ઘર પ્રત્યે લઇ ગયા. ત્યાં રામે નિમલ એવી સીતાની પેઠે તેણે ન દાને પટ્ટરાણી પદ આપ્યુ. Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅભયકુમારે નામના યુનિપુંગવની કથા. પછી શ્રેણિક રાજાએ અભયકુમારને અર્ધા રાજ્યસહિત મુખ્ય પ્રધાન પદ આપ્યું. ઉત્તમ બુદ્ધિવંત એવા અભયકુમારે પણ પોતાના પિતા ઉપર બહુ ભક્તિ ધારણ કરતાં છતાં દુ:સાધ્ય એવા દેશને પોતાના કબજે કર્યા. પછી શ્રેણિક ભૂપતિ રાજ્યની ચિંતાના તાપને ત્યજી દઈ દેવેંદ્રની પેઠે કેવલ નંદાની સાથે ભેગ ભેગ વવા લાગ્યો. - એકદા ઉજજયિની નગરીને ચંડપ્રદ્યતન રાજા રાજગૃહ નગરને બહુ રાજ્ય સંપત્તિથી યુક્ત માની તેના ઉપર ચઢી આવ્યા. મુકુટબદ્ધ ચિદ રાજાઓ સહિત યુદ્ધ કરવા ચઢી આવેલા ચંડપ્રદ્યતન રાજાને સાંભળી શ્રેણિક ભૂપતિ વિચાર કરવા લાગ્યો કે “ સેનાથી પ્રબલ એવા ચંડપ્રદ્યતન રાજાને અલ્પસેનાવાળો હું શી રીતે જીતી શકીશ? શ્રેણિક આ પ્રમાણે વિચાર કરી સુધાથી મધુર એવી દ્રષ્ટિથી આત્પાતિ આદિ ચાર બુદ્ધિના ભંડાર રૂપ અભયકુમાર સામું જોઈ કહેવા લાગ્યું કે હવે શું કરવું? નિર્ભય એવા અભયકુમારે કહ્યું. “ હે તાત! ચંડપ્રદ્યોતનના ચઢી આવવાથી તમારે ચિંતા શી છે? બુદ્ધિથી સાધી શકાય એવા કાર્યમાં લડાઈની વાત વૃથા છે. હું એવી બુદ્ધિ પ્રેરીશ કે જેથી તમારે જ્ય થશે. પછી અભયકુમારે શત્રુના નિવાસ સ્થાનની ભૂમિમાં ગુપ્ત રીતે સોના મહોરો ભરેલા બહુ પાત્રો ડટાવ્યાં. ત્યાર પછી ચંદ્રની પેઠે ચંડઅદ્યતન ભૂપતિએ સિન્યથી રાજગૃહ નગરને ઘેરી લીધું. પછી અભયકુમારે મધુર ભાષણવાલા ગુપ્ત પુરૂષની સાથે ચંડપ્રદ્યતન રાજાને તુરત કાગલ મોકલ્યા કે “શિવાદેવી અને લક્ષણ વચ્ચે જ પણ અંતર રાખતું નથી. આપ શિવાદેવીના પતિ હોવાથી હાર માન્ય છે. માટે જ છે માલવનાથ! હું આપને ગુપ્ત રીતે ખબર આપું છું કે “ નિશ્ચ શ્રેણિક રાજાએ તમારા ચંદે રાજાઓને દ્રવ્ય આપી ફાડી નાખ્યા છે. હે રાજન શ્રેણિક રાજાએ તમારા રાજાઓને વશ કરવા માટે તેમને સેનામેહેર મોકલી છે. જેથી તે રાજાઓ તે દ્રવ્ય અંગીકાર કરી તમને જ બાંધી (શ્રેણિક રાજા)ને સંપશે. અને તેજ માટે તેઓએ પોત પોતાના મકાનમાં સોના મહોરનાં પાત્રો ડાટેલાં છે. હું આ સત્ય કહું છું. છતાં જે આપને વિશ્વાસ ન હોય તો તેઓના મકાન જેવાં.” ચંડપ્રદ્યોતને આ સમાચાર સાંભલી તુરત એ ભૂપતિના મકાનમાં તપાસ કર્યો જેથી સેનામહોરે નિકલી. ચંડઅદ્યતન સોનામ્હારે જોઈ તુરત નાસી ગયે. ચંડ પ્રદ્યતન નાસી ગયો એટલે તેની સેના રૂપ સમુદ્ર મંથન કરી શ્રેણિક રાજાએ અશ્વાઢિ સર્વ સારવસ્તુ લઈ લીધી. ચંડમોતન રાજા ને વેગવાન અશ્વ ઉપર બેસી જીવ લઈને નાસી ગયેલા અને ઝટ પોતાના પુરમાં પેઠે. પાછલા કેટલાક મુકુટબદ્ધ રાજાઓ અને મહારથીએ પણ નાસી ગયા. જેથી નાયક વિનાનું સૈન્ય પણ તેવું જ કરવા લાગ્યું. છત્રવિનાના મસ્તકવાલા, બખતર વિનાના અને કપાયેલા કેશવાલા તે સર્વે પુરૂષે પણ ચંડપ્રદ્યતન રાજાની પાછલ ઉજ્જયિની Page #229 -------------------------------------------------------------------------- ________________ (૨૮) શ્રીનકષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ નગરીમાં જતા રહ્યા. પછી ચોદ મુકુટબુદ્ધ રાજાઓએ ચંડપ્રદ્યતન ભૂપતિને કહ્યું કે “ નિચે એ અભયકુમારે કપટ કર્યું હતું. અમે એવું કામ કરનારા નથી. ” એમ કહી તેઓએ સેગન ખાઈ ઉજજયિનિના પતિને વિશ્વાસ ઉપજાવ્યું. પછી ચંડપ્રદ્યોતને ક્રોધ કરીને સભા મળે કહ્યું કે જે અભયકુમારને બાંધી મને સેપે તેને હું બહુ દ્રવ્ય આપીશ. ” આ વખતે ત્યાં કોઈ ગણિકાએ હાથ ઉચો કરી ભૂપતિને કહ્યું કે “હે સ્વામિન્ ! એ કાર્ય કરવામાં હું નિપુણ છું. ” ચંડપ્રદ્યોતને તેણુને કહ્યું. “તું એ કાર્ય કરે અને તે કાર્ય કરવામાં ત્યારે દ્રવ્યાદિકની જે કાંઈ સહાય જોઈતી હોય તે હમણાં કહે કે તે હું તને આપું.” ગણિકાએ વિચાર્યું જે અભયકુમાર બીજા કઈ પણ ઉપાયથી પકડી શકાય તેવો નથી માટે હું ધર્મ છલ કરી હારું પિતાનું કાર્ય સાધુ. ” આમ ધારી તેણીએ ચંડપ્રદ્યતન પાસે પિતાના સ્વરૂપવાલી બે સ્ત્રીઓ માગી. ચંડપ્રદ્યોતને પણ તેવી બને સ્ત્રીઓ ગણિકાના સ્વાધિનમાં કરી તેણીને બહુ દ્રવ્ય આપ્યું. પછી બુદ્ધિવંત એવી તે ત્રણે સ્ત્રીઓ બહુ પ્રયત્નથી શાસ્ત્રને અભ્યાસ કરી જૈનધર્મમાં પ્રવીણ થઈ. ત્યારપછી તેઓ માયાવૃત્તિથી અભયકુમારને છેતરવા માટે તુરત રાજગૃહ નગર પ્રત્યે ગઈ. ત્યાં તે ગણિકા પોતાની સખીઓ સહિત હારના ઉદ્યાનમાં નિવાસ કરી રાજગૃહ નગરમાં ચિત્યવંદન કરવા માટે જિનમંદિરે ગઈ. ઉત્તમ આભૂષણદિથી સુશોભિત એવી તે ગણિકા પિતાની બન્ને સખિઓ સહિત, શ્રેણિક ભૂપતિએ કરાવેલા જિનમંદીરમાં ત્રણ નિસિહિ કરીને પિઠી. વિધિ પ્રમાણે જિનપૂજન કરીને ગણિકા માલકેષાદિ રાગથી ચૈત્યવંદન કરવા લાગી. આ વખતે અભયકુમાર પ્રભુને વંદના કરવા માટે ત્યાં આવ્યું તો તેણે પોતાની નજીક સખીઓસહિત ચૈત્યવંદન કરીને જેટલામાં ઉભી રહે છે તેટલામાં ભાવથી દેદીપ્યમાન એ અભયકુમાર તેણુની પાસે આવ્યો અને તેણીના તેવા ઉત્તમ વેષ, તેવાજ ઉપશમ અને તેવી જ ભાવનાનું હર્ષથી વખાણ કરવા લાગ્યા. વળી તે અભયકુમાર ગણિકાને કહેવા લાગ્યો કે “હે ભદ્રે ! તમારા સરખા સાધમિકનું આવવું તે ભાગ્યથી જ થાય છે. આ સંસારમાં વિવેકી પુરૂષને સાધર્મિક વિના બીજું કઈ બંધુરૂપ નથી તમે કયું છે? શા માટે આવ્યાં છે? તમારું નિવાસસ્થાન ક્યાં છે? અને આ 'તમારી સાથે રહેલી બન્ને સ્ત્રીઓ કોણ છે? કે જેનાથી તમે સ્વાતિ અને અનુરાધાથી યુક્ત એવી ચંદ્રકલાની પેઠે શો છો ?ગણિકાએ કહ્યું. “હું ઉજજયિની નગરીના રહેવાસી હોટ શ્રેણીની આી છું અને પૂર્વ ભવના દુષ્ટ કર્મોદયથી વિધવા થઈ છું. હે મંત્રિન ! આ બન્ને સ્ત્રીઓ પણ હારા પુત્રની પ્રિયા છે. તે બને જણીઓ પણ દુર્દેવગથી વૃક્ષ ભાગી પડવાથી લતાની પેઠે વિધવા થઈ છે. વિધવા થયા પછી તે બન્ને જણીઓએ ચારિત્ર લેવાની મારી પાસે રજા માગી. કારણ કે સતી એવી વિધવા સ્ત્રીને ચારિત્ર એજ શરણ છે. તે વખતે મેં પણ એમ કહ્યું કે Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅભયકુમાર નામના મુનિપુગવની કથા (૧૯) પુત્ર વિનાની હું પણ ચારિત્ર લઈશ. પરંતુ પ્રથમ ઉત્તમ તીર્થોની યાત્રા કરી મનુખ્ય ભવનું ફળ ગ્રહણ કરીએ. કારણ દ્રવ્યથી નહિ પણ ભાવથી કરેલી જિનેશ્વરની પૂજા નિચે વ્રતને વિષે જોડે છે. આવા વિચારથી જ હું એ બન્ને સ્ત્રીઓ સહિત તીર્થયાત્રા કરવા નિકળી છું.” અભયકુમારે કહ્યું. “જે એમ છે તે તમે આજે હારા પણ થાઓ. કારણ સાધર્મિની પરોણાગત કરવી એ તીર્થથી પણ પવિત્ર છે.” ગણિકાએ કહ્યું. આપે બહુ સારું કહ્યું. પરંતુ આજે અમે તીર્થોપવાસ કર્યો છે તો તમારા પરેણું શી રીતે થઈએ?” તેણીઓની આવી નિષ્ઠાથી હર્ષ પામેલા અભયકુમારે ફરીથી કહ્યું. “તે તમારે કાલે સવારે હારા ઘર પ્રત્યે આવવું.” વેશ્યાએ કહ્યું. દેહ ક્ષણભંગુર હોવાથી પ્રાણીઓનો જન્મ ક્ષણમાત્રમાં પૂર્ણ થઈ જાય છે. તે “હું અમુક કામ કાલે કરીશ.” એમ કો બુદ્ધિવાન કહે? અભયકુમાર “હમણું એમ હો. હું ફરીથી કાલે સવારે તમારું આમંત્રણ કરીશ.” એમ કહી તેઓને રજા આપી પોતે જિનેશ્વરને વંદનાદિ કરી ઘરે આવે. બીજે દિવસે અભયકુમાર, તે ત્રણે જણીઓને પિતાને ત્યાં બેલાવીને પિતાના ઘર દેરાસર પ્રત્યે વંદના કરવા તેડી ગયા. ત્યારપછી તેણે ઉત્તમ વસ્તુના ભેટનું પૂર્વક ભોજન કરાવ્યું બીજે દિવસે તે ગણુકાએ પણ પ્રમાણભૂત થઈ જઈને અભિગથી અભયકુમારને નિમંત્રણ કર્યું. કહ્યું છે કે સાધમિકે નિમંત્રણ કરેલા તેવા માણસ શું શું નથી કરતા ? વેશ્યાએ પણ અભૂત એવા નાના પ્રકારના ભેજનથી અભયકુમારને ભજન કરાવ્યું, અને ભોજનની અંદર પીવા માટે ચંદ્રહાસ નામની મદીરા આપી. ભજન કરી રહ્યા પછી તુરત મદીરાના નીશાથી વ્યાપ્ત થવાથી સૂઈ ગએલા અભયકુમારને વેશ્યા પોતાના નગર પ્રત્યે લઈ ગઈ. ત્યાં તેણીએ ચંડપ્રદ્યોતનને અભયકુમાર સેંપી તેને લાવવાનું સર્વ વૃત્તાંત કહ્યું. ચંડપ્રદ્યોતને તે વેશ્યાને કહ્યું. “તેં આ સારૂ કર્યું નહિ જે એ વિશ્વાસી માણસને ધર્મના દંભથી છેતરી અહિં આપ્યો.” વળી ઉત્તમ બુદ્ધિવાળા અને નિતિના જાણ એવા તેણે અભયકુમારને પણ કહ્યું કે “હે અભયકુમાર ? બીલાડી જેમ પિપટને ખેંચી આણે તેમ આ વેશ્યા તને અહિં ખેંચી લાવી છે.” અભયકુમારે કહ્યું. “જેનો આવી બુદ્ધિથીજ રાજધર્મ ચાલે છે, તે તો તું પોતેજ છે.” અભયકુમારના આવા વચનથી કેપ પામેલા તથા લજજા પામેલા ચંડપ્રદ્યોતને અભયકુમારને પોપટની પેઠે લાકડાના પાંજરામાં ઘાલ્યો. હવે ચંડપ્રદ્યતન રાજાને ત્યાં શિવાદેવી રાણી, અગ્નિભીરૂ રથ, અનલગિરિ હસ્તિ અને લેહજઘ ટપાલી એ ચાર રત્ન હતાં. મહારાજા ચંડપ્રદ્યતન લેહજંઘને કાંઈ કાર્ય પ્રસંગે વારંવાર ભૂગુકચ્છ (ભરૂચ) મેકલતો હતો. એકદા ભગુકચ્છના રાજાએ પોતાને ત્યાં આવેલા લેહજંઘને જોઈ વિચાર્યું કે “આ લેહજંઘ એક દિવસમાં પચીશ જન જાય છે અને તે વારંવાર એક બીજાના સમાચાર લાવે Page #231 -------------------------------------------------------------------------- ________________ (૨૨૯) શ્રીષિમડલ વૃત્તિ ઉત્તરાદ્ધ છે, માટે હું તેને મારી નાખું” આમ ધારી તેણે લોહલંઘને માર્ગમાં ભાથા માટે વિષવાળા મેદક આપ્યા. લેહજઘે પણ તે મોદક લઈ પોતાની પાસે રહેલું પહેલાનું ભાથુ ફેંકી દીધું. પછી તે ત્યાંથી પોતાની નગરી તરફ જવા નિકળ્યો. કેટલાક માર્ગ ઉલ્લંઘન કર્યા પછી લેહજંઘ એક નદીને કાંઠે ભાથું ખાવા બેઠે. ત્યાં તેને અપશુકન થયા તેથી તે ત્યાંથી ઉઠી આગળ ચાલ્યા. બહુ ભૂખ લાગી હોવાથી તે કેટલેક દૂર જઈ વળી ખાવા બેઠે ત્યાં પણ તેને અપશુકને ભજન કરતાં નિવાર્યો. આ પ્રમાણે તે ભેજન ર્યા વિના જ ઉજજયિની નગરી પ્રત્યે આવ્યો ત્યાં તેણે સર્વ વાત ચંડપ્રદ્યતન ભૂપતિને નિવેદન કરી. પછી ચંડપ્રદ્યોતને પણ અભયકુમારને બોલાવી તે વાત પૂછી એટલે બુદ્ધિમાન એવા અભયકુમારે તે મોદક ભરેલી ચામડાની કોથળી સુંધીને કહ્યું કે “આમાં દ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થએલો દષ્ટિવિષ સર્પ છે. માટે જે પુરૂષ તે કેથળીને ઉઘાડશે, તે પુરૂષ નિચે ભસ્મીભૂત થશે. તેથી તે કોથળીને વનમાં અવળે મોઢે ઉભા રહી છેડી દેવી.” અભયકુમારે આમ કહ્યા છતાં પણ લેહજંઘે વનમાં સવળા મુખે ઉભા રહી કોથળી છોડી દીધી. જેથી પાસેના વૃક્ષો ભસ્મીભૂત થઈ ગયાં અને લેહજંઘ મૃત્યુ પામ્યો. ચંડપ્રદ્યતન ભૂપતિએ અભયકુમારને કહ્યું કે “તું હારી કેદથી છુટવા વિના બીજું કઈપણુ વરદાન માગ.” અભયકુમારે કહ્યું. “તે વરદાન હમણાં ભંડારે રાખો.” હવે ચંડપ્રદ્યતન રાજાને અંગારવતી રાણથી ઉત્પન્ન થએલી વાસવદત્તા નામની ઉત્તમ રૂપવાળી પુત્રી હતી. ભૂપતિએ તેને ફક્ત એક ગાંધવી કળા વિના બાકીની સર્વ કળાઓને ગુરૂ પાસે અભ્યાસ કરાવ્યું હતું. એક દિવસ ચંડપ્રદ્યોતન ભૂપતિએ અભયકુમારને પૂછયું કે “કેઈ એ પુરૂષ છે કે જે સર્વ ગંધર્વ ક્લાને જાણ હોય?” અભયકુમારે કહ્યું સર્વ પ્રકારની ગંધર્વ કળાના જાણુ પુરૂષોમાં પણ મૂખ્ય એ અને જાણે સાક્ષાત્ તુંબરૂ પિતેજ હોયની? એવો ઉદાયનકુમાર હમણું ગધર્વકળામાં ઉત્તમ સંભળાય છે. કેઈ પણ ગંધર્વકલા તેને નથી આવડતી એમ નથી. વનાવસ્થાવાળે તે રાજકુમાર હસ્તિઓને મોહ પમાડી બાંધી લે છે. ઉદાયન કુમારના ગીતથી દેહ પામેલા ગજેંદ્રો પણ જાણે ખંભિત થઈ ગયા હાયની ? એમ પિતાને થએલા બંધનને નથી જાણતા. જેવી રીતે તે રાજકુમાર વનમાં ગીત પ્રગથી હસ્તિઓને બાંધે છે તેવી રીતે તે રાજકુમારને બાંધવાને તથા અહિં લાવવાને પણ તેજ ઉપાય છે. તે એકે યંત્રના પ્રગથી ઉભા રહેવાની, ચાલવાની તથા સુંઢ વાળી ટુંકી કરવાની ક્રિયા કરતે હોય તે તે તે વનમાં સાચાના સરખે એક કપટહસ્તિ બનાવ.” પછી ચંડપ્રોતને “ બહુ સારું બહુ સારું” એમ કહ્યું એટલે અભયકુમારે તે વનમાં સાચા હસ્તિથી પણ અધિક ગુણવાલે એક કપટહસ્તિ બનાવ્યું. વનેચર લેકે સુંઢને લાંબી ટુંકી કરવી, વૃક્ષને દંતપ્રહાર કરે ઈત્યાદિ ચેષ્ટાથી તે ગજેને સાચો Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅભયકુમાર નામના મુનિyગવની કથા. (૨૨૧ ) માનવા લાગ્યા, તેથી તેઓએ ઉદાયન કુમાર આગલ વનમાં હસ્તિ આવ્યાની વાત કહી. ઉદાયન કુમાર પણ હસ્તિને બાંધવા માટે તે વનમાં આવ્યો. પોતાના માણસેને ચારે બાજુએ રાખી પિતે વનની અંદર તે કપટહસ્તિની નજીકમાં આવી કિન્નર સમાન ઉત્તમ સ્વરથી ગાયન કરવા લાગ્યા. જેમ જેમ ઉદાયન કુમાર અમૃતસમાન મધુર ગીત ગાવા લાગ્યો. તેમ તેમ હસ્તિના પગ, સુંઢ, મુસ્તક ઈત્યાદિ સ્થાનકે રહેલા પુરૂષે ઓછી ચેષ્ટા કરવા લાગ્યા. પછી પિતાના ગીતથી મેહ પામેલા હસ્તિને જાણ બહુ હર્ષ પામેલો ઉદાયન કુમાર ધીમે ધીમે હસ્તિની પાસે આવ્યા અને એક વૃક્ષ ઉપર ચડીને ત્યાંથી છલંગ મારી જેટલામાં ગીતથી સ્તબ્ધ થએલા. હસ્તિ ઉપર બેઠે તેટલામાં હસ્તિના ઉદરમાંથી નિકલીને ચંડઅદ્યતન રાજાના પુરૂષોએ તે ઉદાયન કુમારને નીચે પાડી બાંધ્યું. જો કે ઉદાયન કુમાર બહુ શૂરવીર હતા તે પણ ચતુર અને અવસારના જાણ એવા તેણે એકલે અને શસ્ત્રરહિત લેવાથી કાંઈપણ પુરૂષાર્થ પ્રગટ કર્યું નહિ. સુભટોએ ઉદાયન કુમાર ચંડદ્યોતનને મેં એટલે અવંતિપતિએ ઉદાયનકુમારને કહ્યું કે “તું પિતાની ગાંધર્વકલા હારી એક નેત્રવાલી પુત્રીને શિખવાડ અને મહારા ઘરે સુખે રહે. જે એમ નહીં કરે તે પકડાયેલા એવા હારૂં જીવિત મ્હારા હાથમાં છે.” ચંડપ્રદ્યોતનનાં આવાં વચન સાંભલી ઉદાયન કુમારે વિચાર્યું જે“હમણાં તેની પુત્રીને ભણાવતો છતો હું કાલ નિર્ગમન કરૂં. કારણ કે જીવતો માણસ નિચે ભદ્ર પામે છે.” આવી રીતે મનમાં વિચાર કરીને બુદ્ધિવંત અને અવસરના જાણ એવા વત્સરાજે અવંતિપતિના વચનને માન્ય કર્યું. ચંડપ્રદ્યતન ભૂપતિએ ઉદાયનકુમારને એમ સમજાવ્યો કે “મહારી પુત્રી એક આંખે કાણી છે, તેથી ત્યારે તેને જેવી નહીં કારણ કે તેથી તે શરમાય. વલી તેણે પિતાની પુત્રીને પણ સમજાવી કે ત્યારે ગંધર્વ વિધિના જાણ એવા ઉદાયનકુમારને જે નહીં કારણ કે તે કઢી છે.” વત્સરાજ પડદામાં રહેલી વાસવદત્તાને ભણાવવા લાગે. પણ અવંતિપતિએ છેતરેલાં તે બન્ને જણું પરસ્પર એક બીજાને જોતાં નથી. એકદા વાસવદત્તા વિચારવા લાગી કે “ આ ઉદાયન કુમાર કેવો હશે ?” આવી રીતે વિચાર કરતી તે વ્યગ્રચિત્તવાલી બની ગઈ, જેથી તે ઉદાયનકુમારના બતાવ્યાથી વિરૂદ્ધ ભણવા લાગી. કહ્યું છે કે ભણવું એ સ્થિર ચિત્તનું છે. આ વખતે ઉદાયનકુમારે તે રાજપુત્રીને તિરસ્કાર કર્યો કે “અરે કાણું! શું મેં તને આવું ખોટું શીખવાડયું છે ? તું શીખવાડેલાને કેમ ભૂલી જાય છે ?” ઉદાયનકુમારના આવા તિરસ્કારથી ઉત્પન્ન થએલા કોંધવાલી વાસવદત્તાએ કહ્યું. “ અરે કેઢીયાના શિરેમણિ ! તું મને કોણ કેમ કહે છે ? ” ઉદાયન કુમારે વિચાર્યું જે “જે હું કેઢી છું, તેવી તે કાણું છે. માટે હવે હું તેણીને જોઉં.” આમ ધારી તેણે વચને પડદો ફાડી નાખે તો ચંદ્રલેખા સમાન ચંડપ્રદ્યોતનની પુત્રી તેના જેવામાં આવી. પ્રફુલ્લિત નેત્રવાળી વાસવદત્તાએ પણ કામદેવ સમાન મનહર Page #233 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૨ ). શ્રી રષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ. અંગવાળા તે ઉદાયન કુમારને દીઠે. વત્સરાજ વાસવદત્તાને જોઈને અને વાસવદત્તા વત્સરાજને જોઈને પરસ્પર બન્ને જણાએ એક બીજા ઉપર સુખસૂચક અનુરાગ ધરવા લાગ્યાં. વાસવદત્તાએ કહ્યું. “ હે સુભગ ! ધિક્કાર છે ધિક્કાર છે મને, જે હું પિતાએ છેતરવાથી આટલા કાલ સુધી નિષિત એવા તમને હું જોઈ શકી નહીં. હે ભૂપતિ ! તમે મને સર્વ ગાંધર્વ કલાઓ શિખવાડી છે, તે તમારે અર્થેજ ફલીભૂત થશે. તે એવી રીતે કે તમે આજથી હારા પતિ છે. ” ઉદાયન કુમારે કહ્યું. “હે પ્રિયે ! હારા પિતાએ મને પણ તું કાણું છે, ” એમ કહી મને છેતર્યો છે. અને તેથી જ હું વિશ્વને સુખ આપનારી તને આટલા દિવસ જોઈ શક નથી. “હે કાંતે ! હવે આપણે બન્નેને વેગ અહિં રહ્યા છતાં થાઓ. અવસર આવે જેમ કૃષ્ણ રૂકમણુનું હરણ કર્યું હતું તેમ હું હારું હરણ કરીશ. ” આવી રીતે પરસ્પર વાતો કરતા એવા તે બન્ને જણાને જેવી રીતે મનેયેગ થયે હતો તેવી રીતે કાયવેગ પણ થયો. વાસવદત્તાને વિશ્વાસના પાત્ર રૂપ કાંચનમાલા નામે ચતુર ધાવ માતા હતી તે તેઓનું સર્વ ચરિત્ર જાણતી હતી. નિરંતર એક કાંચનમાલા દાસીથી સેવન કરાતા તે બન્ને જણાએ ગુપ્ત રીતે કેટલોક કાલ નિર્ગમન કર્યો. એકદા ચંડપ્રદ્યતન રાજાનો અનલગિરિ હસ્તિ આલાનસ્તંભને ઉખેડી નાખી તથા માવતને પૃથ્વી ઉપર પાડી દઈ મરજી માફક ભ્રમણ કરતે છત નગરવાસી જનોને ક્ષોભ પમાડવા લાગ્યો. પછી ચંડપ્રઘાતન ભૂપતિએ “ આ હસ્તિને શી રીતે વશ કરે ? ” એમ અભયકુમારને પૂછયું એટલે તેણે કહ્યું કે “ હે રાજન ! જે એ અનલગિરિ હસ્તિની આગલ ઉદાયન કુમાર ગીત કરે તો એ હસ્તિ વશ થાય.” પછી અવંતિપતિની આજ્ઞાથી ઉદાયન કુમાર વાસવદત્તા સહિત અનલગિરિની આગલ મધુર સ્વરથી ગાયન કરવા લાગ્યા. ઉદાયન કુમારના ગીતથી આકર્ષણ થએલા અનલગિરિ હસ્તિને બાંધે છતે ચંડપ્રદ્યોતને ફરીથી અભયકુમારને વરદાન આપવાનું કહ્યું. તે પણ તેણે ભંડારે રાખવાનું કહ્યું. એક વખત ઉજાણી નિમિત્તે નાગરિક તથા જનાના સાથે રાજા બગીચામાં ગયો. પછી પૈગંધરાયણ મંત્રી માર્ગમાં વત્સરાજને છોડાવવાની કલ્પનાને વિચાર કરતે ચાલતે હતો. બુદ્ધિભવના તરંગને અન્તઃકરણમાં ગુપ્ત રાખવા અસમર્થ એવો ગંધરાયણ મંત્રી બોલ્યો કે, જે મનમાં હોય તે ઘણું કરીને વચનમાં પણ હોય છે. આ ગધરાયણ ઉદાયનને ગુપ્ત હિતૈષી થઈને ચંડપ્રોત રાજાની પાસે મંત્રી થયા. “અતિશય સૌદર્યવાલી તને આ યગંધરાયણ હરણ કરતો નથી. પણ રાજાને માટે હું હરણ કરું છુ.” આવું કટુ વચન સાથે ચાલનાર ચંડઅદ્યતન રાજાએ સાંભળીને ક્રોધથી રક્ત નેત્ર થઈ ગધરયણ ઉપર કોપાયમાન થયો. આકાર ચેષ્ટાદિથી આશયના જાણકાર ગંધરાયણે માલવાધિપતિ ચંડઅદ્યતન રાજા આપણા ઉપર Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભયકુમાર નામના મહર્ષિની કથા (૨૨૩) ક્રોધાયમાન થયે છે આમ તરત જાણ્યું. પછી બુદ્ધિમાન ગંધરાયણે પોતાનું કેશાશ્વરનું આધીનપણું ત્યાગવા માટે ઉપાય કર્યો. મુડદા જેવો વિકૃત થઈને નિધ્યેષ્ટિત ઉભો રહી લજાને ત્યાગ કરી ભૂતબાધાદિ થઈ છે, આવો બન્યા ત્યાર પછી રાજાએ મંત્રિને પિશાચ વલગ્યું છે. આમ જાણુ હસ્તિપક જેમ હાથીને વાળે છે, તેમ ક્રોધને વાળ્યો ત્યાર બાદ પ્રદ્યતન રાજાએ નવું ગંધર્વોનું કેશલ્ય જેવા સારું ઉત્કંઠિત થઈ, વત્સરાજને અને પોતાની પુત્રીને બોલાવી એટલામાં વૈશામ્બીના રાજાના પુત્ર ઉદાયને વાસવદત્તાને કહ્યું. હે સુંદરિ ! આ સમય આપણને જવાને ચગ્ય છે. અને અતિશય વેગવાલી એવી એક હાથણું લાવીને ઉપર વાસવદત્તાને બેસાડી હાથીણું ચાલી. હાથીણું ઉપર આસ્તરણ પાથરીને બંધનના અવસરે હાથીણું બેલી, તે સાંભલીને અધદૈવણે કહ્યું કે હાથીણના ઉપર આસ્તરણ નાંખીને બંધન સમયે જે હાથીણું બેલે સો જન જઈને હાથીણી અવશ્ય મરશે. પછી ઉદાયનના હુકમથી વસંતક નામાં એક હાથી લાવ્યું. અને તેના ઉપર હસ્તિનીના મૂતરના ચાર ઘડી બે પાત્ર બાંધ્યા. કાંચનમાલા દાસી, વાસવદત્તા અને ઉદાયન હાથમાં વીણા લઈને હાથીની ઉપર બેઠા. એટલામાં ગંધરાયણ આવીને હાથની સંજ્ઞાવડે પ્રેરણા કરીકે, “ઉદાયન જાજા” ઉદાયને ગંધરાયણનો સંકેત જાણીને વાસવદત્તા, કાંચનમાલા, વસંતક, વેગવતી હાથીણી અને ઉદાયન આ પાંચ જાય છે. આવી રીતે જણાવીને હાથીને પ્રેરણું કરીને અતિશય વેગથી ચલાવી. આત્માને જણાવ્યું કે ક્ષત્રિયનું વ્રત ન છોડવું. પછી ઉદાયન પાંચની સાથે નાશી ગયો આ વાર્તા જાણીને ચંડપ્રદ્યતન રાજાએ નલગિરિ નામના મહાન હાથીને સજજ કરી સેન્સસહિત સુભટેની સાથે પાછલથી દોડાવ્યું. આ નલગિરી મોટો હાથી પચીશ જન ચાલ્યા પછી ઉદાયને જોયું હાથી નજીક આવ્યો છે. તરત મૂતરને એક ઘડો ભાંગ્યો તે જમીન ઉપર પડીને કાદવ થયે. આટલામાં નલગિરી ત્યાં આવ્યું. અને તે મૂતરને સુંઘતો ઉભો રહ્યો. પછી ઘણા પ્રયત્નોથી હાથીને ચલાવ્યો. પુન: માર્ગમાં બીજે મૂતરનો ઘડો ભાંગ્યો. ત્યાં નલગિરી આવીને મૂતરને સુંઘતે ઉભે રહ્યો. એટલામાં કેશાબીના રાજા પોતાની નગરી પાસે આવ્યો. તરત થાકેલી હાથીણી મરી ગઈ. નલગિરી હાથી મૂતરને સુંઘતે ત્યાંજ ઉભો રહ્યો આગળ ચાલે નહિ. આ તરફ વત્સરાજનું સૈન્ય પણ આવ્યું. પછી અનલગિરી હસ્તિને પાછો વાલી માવો જેમ ગયા હતા તેમ પાછા ઉજ્જયિની નગરી પ્રત્યે આવ્યા. ચંડઅદ્યતન ભૂપતિ ક્રોધથી લાલ મુખ કરતો છત સેનાને તૈયારી કરવા લાગ્યું. પણ તેને ભક્તિવંત એવા અમાએ બહુ યુક્તિથી સમજાવીને નિવાર્યો અને કહ્યું કે “જેને તેને એ પુત્રી પરણાવવી તો છેજ તે પછી વત્સરાજથી બીજે અધિક ગુણવાલો કયો વર મલવાને છે ? વિભે ! તમારી પુત્રીએ પોતે જ એ વરને વર્યો છે, અને પુણ્યથી જ તમારી પુત્રીને તે યંગ્ય વર મલ્યા છે. હે રાજન ! તેણે વિશેષે તમારી પુત્રીનું હરણ કર્યું છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ (૨૪). શ્રી હમિડલવૃત્તિ-ઉત્તરાદ્ધ. માટે હવે તેના ઉપર પ્રયાણ ન કરતાં તેને તમે પોતાને જમાઈ માને. ” આ પ્રમાણે પ્રધાનાદિ પુરૂષોએ બેધ પમાડેલા ચંડઅદ્યતન ભૂપતિએ ઉદાયન કુમારને પોતાને જમાઈ માની તેને ઉત્તમ વસ્તુનું ભેટછું મોકલ્યું. એકદા ઉજ્જયિની નગરીમાં બહુ અગ્નિને ઉપદ્રવ થવા લાગે એટલે ચંડપ્રદ્યોતને તેની શાંતિનો ઉપાય અભયકુમારને પૂછયે. અભયકુમારે કહ્યું. “ વિષ વિષ અને અગ્નિ અગ્નિનું ઔષધ છે. માટે એ અગ્નિને નિવૃત્ત કરવા માટે બીજા (પથ્થરમાંથી) અગ્નિને ઉત્પન્ન કરે કે જેથી તે અગ્નિ શાંત થઈ જાય.” અભયકુમારના વચનથી ભૂપતિએ તેમ કર્યું જેથી અગ્નિ શાંત થઈ ગયો. ચંડપ્રદ્યતન ભૂપતિએ પ્રસન્ન થઈ અભયકુમારને ત્રીજો વર માગવાનું કહ્યું. તે પણ તેણે ભંડાર રાખવાનું કહ્યું. વલી એકદા અવંતી નગરીમાં પ્રજાને પીડાકારી રોગ ઉત્પન્ન થયો. ચંડપ્રદ્યોતને તેની શાંતિને ઉપાય અભયકુમારને પૂછશે એટલે તેણે કહ્યું કે “ અંતઃપુરની સાતમેં સ્ત્રીઓ વસ્ત્રાલંકાર ધારણ કરી એકઠી થાઓ તેમાં જે પિતાની દ્રષ્ટિથી તમને જીતે. તે તમે મને કહેજે.” રાજાએ તેમ કર્યું અને તેમાં શિવાદેવી વિના બીજી સર્વ સ્ત્રીઓને પિતે દ્રષ્ટિ વડે જીતી. ફક્ત શિવાદેવીથી રાજા પિતે પરાભવ પામે. આ વાત તેણે અભયકુમારને કહી. અભયકુમારે કહ્યું. “આપ તે પિતાની મુખ્ય પટ્ટરાણું શિવાદેવીના હાથથી રાત્રીએ કુરના બલીવડે ભૂતનું પૂજન કરાવે. તેમાં જે જે ભૂત વાળા રૂપે પ્રગટ થાય તેના તેના મુખને વિષે દેવીએ પિતે કૂરનું બલિ આપવું.” શિવાદેવીએ તેમ કર્યું એટલે રેગની શાંતિ થઈ. ચંડ પ્રદ્યતન રાજાએ અભયકુમારને એવું વરદાન માગવાનું કહ્યું એટલે અભયકુમારે કહ્યું કે “શિવદેવીને ખોળામાં લઈ હું અનલગીરિ હસ્તિ ઉપર બેસું, આપ હારી પાછલ હસ્તિ ઉપર બેસો અને પછી આપણે સર્વ અગ્નિભીરૂ રથના કાણની કરેલી ચિતામાં પ્રવેશ કરીએ.” અભયકુમારનાં આવાં વરદાનને આપવા અસમર્થ અને વિસ્મય પામેલા ચંડપ્રદ્યોતને હાથ જોડી અભયકુમાને છોડી મૂક્યો. આ વખતે અભયકુમારે ચંડપ્રદ્યોતને કહ્યું. “ હે નૃપ ! તેં મને છેતરીને અહીં આથો છે, તો હું પણ રટતા એવા તને આ હારી નગરીમાંથી દિવસે લઈ જઈશ.” પછી અભયકુમાર અનુક્રમે પોતાના રાજગૃહ નગર પ્રત્યે ગયે અને ત્યાં તે મહામતિવાળો કેટલોક કાલ રહ્યો. થોડા દિવસ પછી ઉત્તમ બુદ્ધિવાલ અભયકુમાર ઉત્તમ વેષવાલી બે વેશ્યાપુત્રીઓને લઈ ઉજજયિની નગરી પ્રત્યે ગયો. ત્યાં તે વણિકને વેષ લઈ રાજમાર્ગે દુકાન માંડીને રહ્યો. એકદા ચંડપ્રદ્યોતને ભૂપતિએ રસ્તે જતાં બે સ્ત્રીઓની સાથે વિલાસ કરતા અભયકુમારને બારણામાંથી દીઠે. બને સ્ત્રીઓને જોઈ તેના ઉપર બહુ અનુરાગી થએલા ચંડપ્રદ્યોતને ઘરે જઈ એક તૃતીને તે સ્ત્રીઓ પાસે મોકલી. દૂતી ત્યાં જઈ બન્ને સ્ત્રીઓની વિનંતિ કરવા લાગી, પણ Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅભયકુમાર નામના મુનિપુ`ગવની કથા. ( ૨૨૫ ) તે બન્ને જણીઓએ ક્રોધ કરી કાઢી મૂકી. ખીજે દિવસે પણ તે દૂતી ત્યાં આવી ભૂપતિ માટે તે બન્ને સ્ત્રીએની વિન ંતિ કરવા લાગી. તે દિવસ પણ ક્રોધથી બન્ને સ્ત્રીએએ તેનું અપમાન કરી તુરત કાઢી મૂકી. ત્રીજે દિવસે પણ દૂતી આવી અને હંમેશની માફક વિનંતિ કરવા લાગી. એટલે તે અન્ને સ્ત્રીઓએ ક્યું કે આ અમારા ધણી અમારૂં રક્ષણ કરે છે. આજથી સાતમે દિવસે તે બહાર જવાના છે. તે વખતે તારા રાજા ગુપ્તરીતે અહી આવે કે જેથી તેને અમારે મેળાપ થશે. ,, ચંડ હવે અભયકુમારે ચડપ્રàાતન રાજાના સરખા પેાતાના એક માણુસને ગાંડા અનાન્યેા અને તેનુ ચડપ્રઘાતન નામ પાડયું. પછી તે ગાંડા “ હું પોતે પ્રઘાતન છું. મ્હારા ભાઇ આવેા અથવા આ પાતે છે. મ્હારે તેનું રક્ષણ કરવું જોઈએ. હું શું કરૂં ? એમ નગરીમાં ભમતા છતા કહેવા લાગ્યા. “ એને વૈદ્યના ઘર પ્રત્યે લઇ જાઓ. ” એમ અભયકુમાર હંમેશા બહાર આવીને કહેતા અને માંચા ઉપર બેઠેલા અને ઉપર કહ્યા પ્રમાણે ખેલતા એવા તે ગાંડાને લઈ જતા, પણ તે ગાંડા તા ચાકે ચાકે અધિક અધિક હું પોતેજ ચડપ્રદ્યાતન છું એમ કહેતા, વે હસ્તિની પેઠે કામથી તમ થએલે ચડપ્રઘાતન રાજા પોતે એકલે સાતમે દિવસે અભયકુમાર બહાર ગયે છતે તેના ઘર પ્રત્યે ગુપ્ત રીતે આવ્યેા. ત્યાં તેને અભયકુમારના સુભટાએ માંધ્યા. “ અભયકુમાર એ ગાંડાને વૈદ્યના ઘરે લઇ જાય છે. ” એમ નાગરીક લેાકેા કહેતા હતા. એટલામાં અભયકુમાર તા દિવસને વિષેજ ખાટલામાં ઘાલીને બાંધી રાખેલા ચડપ્રદ્યોતનને નગરીમાંથી લઈ ગયા. અને ગાઉ ગાઉને છેટે રાખેલા ઉત્તમ અશ્વવાલા રથેાની સહાયથી તુરત તે ચડપ્રદ્યોતનને રાજગૃહ નગર પ્રત્યે પહોંચાડયા અભયકુમાર ચંડપ્રદ્યોતનને શ્રેણિક રાજા પાસે લઇ ગયા. શ્રેણિક પણ ખડુ ખે’ચી ચંડપ્રદ્યોતનને હણવા માટે તેના સામેા દોડયા. પછી અભયકુમારે શ્રેણિક રાજાને સમજાવ્યા તેથી તેમણે વસ્ત્રાલંકારથી સત્કાર કરી અવંતીપતિને છેડી દીધા, આ પ્રમાણે ચાર પ્રકારની બુદ્ધિના ભંડાર અને પિતાને વિષે ભક્તિવાળા અભયકુમાર તૃષ્ણા નહિ રાખતા છતા પણ પિતાના રાજ્યની સર્વ પ્રકારની ચિંતા કરતા હતા તેણે પ્રજાને ધર્મને વિષે પ્રવર્તાવી. જેવા તે ખાર પ્રકારના રાજચક્રને વિષે જાગૃત રહેતે હતા તેવાજ ધર્મને વિષે સાવધાન હતા. જેવી રીતે તેણે મ્હારના શત્રુએને જીત્યા હતા તેવી રીતે બન્ને લેાકનું સાધન કરનારા તે અભયકુમારે અ’તરંગના શત્રુઓને પણ જીત્યા હતા. એકદા શ્રી શ્રેણિક ભૂપતિએ અભયકુમારને કહ્યું કે “ ઉત્તમ પુત્ર!તું રાજ્ય ગ્રહણ કર અને હવે હું અહેારાત્ર શ્રી વમાન સ્વામીની સેવા કરીશ. ” સંસારથી ભય પામેલા પિતાની આજ્ઞાના ભંગ કરવાને ભય પામતા એવા અભયકુમારે કહ્યુ, “ હું તાત! આપે કહ્યુ તે બહુ સારૂં, પરંતુ આપ એક ક્ષણુ માત્ર વાત જુએ. ” Page #237 -------------------------------------------------------------------------- ________________ (ર૬) શ્રી ઋષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ હવે એમ બન્યું કે શ્રી વદ્ધમાન સ્વામી, ઉદાયન રાજાને દીક્ષા આપી મારવાડ દેશમાં થઈ ત્યાં રાજગૃહ નગરમાં સમવસર્યા. નિચે આપણું ભાગ્યથી આજે ભગવાન સમવસર્યા. ” એમ કહી હર્ષ પામેલ અભયકુમાર પ્રભુ પાસે જઈ ધર્મોપદેશ સાંભળવા લાગ્યા. ધર્મોપદેશને અંતે ઉત્પન્ન થએલા વૈરાગ્યવાલા અભયકુમારે પ્રભુને પૂછયું કે “ હે પ્રભે ! છેલ્લે રાજર્ષિ કણ થશે ? ” પ્રભુએ કહ્યું. “ હે શ્રેણિકપુત્ર ! ઉદાયનને છેલ્લો રાજર્ષિ જાણુ. ” અભયકુમારે ફરી “ એ ઉદાયન કેણું છે? એમ પૂછયું એટલે શ્રી વીર પ્રભુએ અભયકુમારને પ્રતિબંધ કરવા માટે ઉદાયન રાજાનું સર્વ ચરિત્ર કહ્યું. તે આ પ્રમાણે - | સિંધુવીર દેશમાં વીતભય નામના નગરને વિષે પુત્રની પેઠે પ્રજાનું રક્ષણ કરનારે ઉદાયન નામે રાજા રાજ્ય કરતા હતા તે વાતભયાદિ ત્રણસેં ત્રેસઠ નગરીને અને સિંધુસૈવીરાદિ સેલ દેશનો અધિપતિ હતા. મહાસેનાદિ મુકુટબદ્ધ ભૂપતિઓથી સેવન કરાયેલા અને બીજા અનેક ભૂપતિઓને છતી એ રાજાએ મહારાજ પદ મેળવ્યું હતું. એ રાજાને તીર્થની ઉન્નતિ કરનારી નિરંતર સમ્યકત્વથી પવિત્ર શરીર વાલી અને શીલવ્રતના પ્રભાવવાલી નામે સ્ત્રી હતી. પ્રભાવતીના ઉદરથી ઉત્પન્ન થએલે અને યુવરાજ પદ પામેલે તે રાજાને અભિચિ નામે પુત્ર અને કેશી નામે ભાણેજ હતે. હવે ચંપા નગરીમાં જન્મથી આરંભીને ચપલ નેત્રવાલી સ્ત્રીના નેત્ર સમાન ચંચલ અને મહા ધનવંત કુમારનદી નામે સોની રહેતું હતું. તે સોની જે જે રૂપવાળી કન્યા સાંભલો તથા દેખતે તેને તેને પાંચસેં પાંચસેં સોનામહેરો, આપી પરણતે. આ પ્રમાણે તેણે પાંચસેં કન્યાઓ સાથે પાણગ્રહણ કર્યું હતું. ઈર્ષ્યાવંત એ તે સની, સ્ત્રીઓને એક સ્તંભવાલા મહેલમાં રાખી તેમની સાથે ક્રીડા કરતું હતું. તે સનીને નાગિલ નામનો માણસ પ્રાણપ્રિય મિત્ર હતું, નાગિલ પાંચ અણુવ્રતને ધારણ કરનાર, પવિત્ર અને નિરંતર સાધુની સેવા કરનારે હતે. એકદા પંચશેલ ઉપર રહેનારી બે વ્યંતરીઓ ઈન્દ્રની આજ્ઞાથી રજા લઈ નંદીશ્વર દ્વીપ વિષે યાત્રા કરવા ગઈ. તે વખતે તેણીઓને પતિ વિદ્યુમ્ભાલી જે પંચશૈલ પર્વતને અધિપતિ હતા તે ચવી ગયે, તેથી બને વ્યંતરીઓ વિચાર કરવા લાગી કે “હવે આપણે આજે કેને મોહ પમાડવો કે જે આપણે પતિ થાય! પછી વિચરતી એવી તે બન્ને જણાએ ચંપાપુરીમાં પાંચસેં કન્યાઓની સાથે વિલાસ કરતા એવા કુમારનંદી સોનીને દીઠે. પતિની ઈચ્છાથી અને વ્યંતરીઓ સનીને મોહ પમાડવા માટે તેની પાસે આવી. કુમારનંદી બને દેવીઓને જોઈ પૂછવા લાગ્યું કે “ તમે કોણ છે ?” તેણીઓએ ઉત્તર આપે. અમે હાસાપ્રહાસા નામની દેવીએ છીએ, ” દેવીઓના રૂપને જોઈ ની બહુ મેહ પામ્યો તેથી તે Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅભયકુમાર કથાન્તગત શ્રીઉદ્યાયન' રાષિની કથા. ( ૨૨૭ ) દેવીએની સાથે ક્રીડા કરવાની પ્રાર્થના કરવા લાગ્યા. દેવીએએ કહ્યું “ જો તું અમારી ઇચ્છા કરતા હાય તા પંચશેલ ચાલ. ” એમ કહી દેવીએ ચાલી ગઈ. પછી કુમારનંદી સેનીએ રાજાને દ્રવ્ય આપી એવેશ પટહ વગડાવ્યા કે “ જે મને પચશેલ પર્વત ઉપર લઈ જશે તેને હું કાટિ દ્રવ્ય આપીશ. ” કાઈ એક વૃદ્ધ નાવિકે પટહને સ્પર્શ કરી દ્રવ્ય લીધું. પછી તે વૃદ્ધ નાવિકે પેાતાના પુત્રોને દ્રવ્ય આપી અને અહુ ભાથું કરાવી વહાણમાં ભર્યું. સેનીની સાથે વહાણુમાં એસી સમુદ્ર માર્ગ દૂર જઈ તે વૃદ્ધ નાવિકે સેસનીને કહ્યું. “ અહિંથી સામે સમુદ્રની અંદર રહેલા પર્વત ઉપર પેલું વડવૃક્ષ દેખાય છે. જ્યારે વહાણુ તે વડની સમીપે જાય ત્યારે તું વહાણમાંથી કૂદી તે વાવૃક્ષને વલગી પડજે. રાત્રીએ ત્યાં પચશૈલ પર્વતથી ભાર ડપક્ષીઓ આવે છે. તે સૂતે છતે એક પક્ષીના પગની સાથે પાતાનું શરીર મજબુત માંધી અને બન્ને હાથથી તેના પગને પકડી રાખજે, ભારડ પક્ષીઓ સવારે ઉડીને પોંચશૈલ પર્વત ઉપર જશે. તુ પણ તેઓની સહાયથી ત્યાં પહાંચીશ. વલી જે તું વડવૃક્ષને વલગી પડીશ નહીં તે ત્યાં ભમરીમાં પડેલું વહાણ ભાંગી જશે તેની સાથે તું પણ મૃત્યુ પામીશ. ” સેાની નાવિકના કહેવા પ્રમાણે કરીને પંચશૈલ પર્વત ઉપર પહેાંચ્યા. ત્યાં તે, વ્યંતરીઆના રૂપને જાઈ વિશેષે મેાહ પામ્યા. દેવીએએ કહ્યું. “ અમે ત્હારા આવા શરીરની સાથે ક્રીડા કરશું નિહ. અમારા સરખું મનેાહર શરીર ધારણ કર તાજ અમે હારી સાથે ક્રીડા કરવા ચેાગ્ય છીએ. માટે તું અગ્નિમાં પ્રવેશ કરીને પંચશૈલ પર્વતના પતિ થા.” દેવીઓનાં આવાં વચન સાંભળી સેાનીએ કહ્યું. “ હે દેવાંગના ! હવે હું પાછે મ્હારે નગરે શી રીતે જાઉ'? આ પ્રમાણે કહેતા એવા તે સેાનીને દેવીઆએ તુરત તેના નગર પ્રત્યે પહોંચાડયા. લેાકેાએ તેને જોઇને તેની સર્વ વાત પૂછી તે તેણે યથાર્થ કહી પછી તે સેાની ચિત્તમાં દેવીઓનું સ્મરણ કરતા છતા અગ્નિપ્રવેશ કરવાની તૈયારી કરવા લાગ્યા. આ વખતે તે સાનીને મિત્ર નાગિલ ત્યાં આવી તેને કહેવા લાગ્યા કે “ અરે તું કેવા પુરૂષાર્થહિન બની ગયા. જે મૃત્યુ પામવા તૈયાર થાય છે? આ મનુષ્ય જન્મ બહુ દુ ભ છે માટે હું મિત્ર ! તું અલ્પ એવા ભાગસંગના ફૂલ મેલવવા માટે તે મનુષ્ય જન્મને વૃથા ન ગુમાવ. એવા કર્યો મૂર્ખ હાય કે અશ્વ વેચીને ગધેડાને ખરીદ કરે ?” આ પ્રમાણે નાગિલે તે સેનીને નિયાણું કરતાં બહુ અટકાવ્યેા, પરંતુ તે સેાની તેા દેવીઓના પિત થવાનું નિયાણું કરી અગ્નિમાં પ્રવેશ કરી મૃત્યુ પામી પંચશૈલ પર્વતના પતિરૂપે ઉત્તમ દેવપણે ઉપયા. પેાતાના મિત્રનું આવું અયાગ્ય મૃત્યુ જોઇ તુરત વૈરાગ્ય પામેલા નાગિલે હથી દીક્ષા લીધી. અનુક્રમે સંયમનું આરાધન કરી મૃત્યુ પામી નાગિલ અચ્યુત દેવલાકમાં દેવતા થયા. ત્યાં તેણે અધિજ્ઞાનથી જોયું તેા પેાતાના મિત્ર કુમારનદી સાનીને પંચશૈલ પર્વત ઉપર દીઠે. Page #239 -------------------------------------------------------------------------- ________________ (૨૨૮). શ્રીષિમડલ વૃત્તિ ઉત્તરાર્ધ એકદા નંદીશ્વર તીર્થયાત્રા કરવા જતા એવા દેવતાઓએ પિતાની આગળ ગાયન કરવાની હાસા પ્રહાસા દેવીઓને આજ્ઞા કરી. દેવીએ તુરત વિદ્યુમ્માલી નામના પિતાના પતિ રૂપે ઉત્પન્ન થએલા નંદીમિત્ર સનીને કહ્યું કે મૃદંગ ગ્રહણ કર, વિદ્યુમ્માલીએ કહ્યું, “અરેઅહીં પણ મને કોઈ આજ્ઞા કરનારે છે કે શું? આ પ્રમાણે ગાઢ અહંકારથી વચન બેલતા એવા તે સોનીના જીવ વિદ્યુમ્ભાલીને કઠે તેના દુષ્કર્મથી પટ બાંધ્યું. વિદ્યુમ્ભાલી જાણે પિતાની સાથેજ હાથ પગની પેઠે ઉત્પન્ન થએલા હાયની ? એમ તે પડહને પોતાના ગળામાંથી કાઢી નાખવા સમર્થ થયો નહીં. દેવીઓએ તેને કહ્યું. તેં આભિયોગિક કર્મ કર્યા છે. જેથી ત્યારે દેવેંદ્રોની આગળ આ પહ વગાડે પડશે” પછી ગાયન કરતો એવી તે દેવીઓની સાથે વિદ્યુમ્માલી પટહ વગાડતે છતે દેવતાઓની આગળ ચાલવા લાગ્યા. આ વખતે યાત્રા માટે જતા એવા નાગિલના જીવ રૂપ દેવતાએ હાસા પ્રહાસાની મધ્યે પોતાના મિત્ર નંદીમિત્ર સોનીના જીવ રૂપ દેવતાને પરહ વગાડતા દીઠ. અવધિજ્ઞાનથી તેને પિતાને મિત્ર જાણે કાંઈ કહેવા માટે તેની પાસે આવ્યા વિદ્યુમ્માલી સૂર્ય સમાન અત્યંત તેજવાળા દેવતાને પાસે આવતે જોઈ તેના તેજને સહન ન કરી શકવાને લીધે દૂર નાસતે છતે નૃત્ય કરવા લાગ્યો. નાગિલ દેવ પણું પોતાના તેજને સંવરી પંચશૈલ પર્વતના અધિપતિ એવા વિદ્યુમ્ભાલીને કહેવા લાગે. જે મને ઓળખે છે કે નહિ?” હાસા પ્રહાસાના પતિએ કહ્યું. “હે દેવેંદ્ર આપ કોણ છે? હું મહા સમૃદ્ધિવાળા મુખ્ય દેવતાઓને નથી ઓળખતે. પછી અચુત દેવકના દેવતા (નાગિલ દેવતા)એ પિતાનું પૂર્વનું શ્રાવકરૂપ ધારણ કરી તે વિદ્યુમ્માલી દેવતાને પ્રતિબંધ કરવા માંડે. કારણ કે નિચે પૂર્વને સ્નેહ દુત્ય જ હોય છે. નાગિલ દેવતા કહે છે કે “મેં ઉપદેશ કરેલા અરિહંત ધર્મ ઉપર શ્રદ્ધા નહિ રાખતા એવા દુષ્ટ બુદ્ધિવાળા તે તે વખતે પતંગની પેઠે અગ્નિમાં પ્રવેશ કરી મૃત્યુ અંગીકાર કર્યું અને જૈન ધર્મના જાણ એવા મેં ચારિત્ર પાળીને મૃત્યુ અંગીકાર કર્યું આપણું બન્નેને પિત પિતાના કરેલા કર્મથીજ આવું ફળ મળેલું છે. નાગિલ દેવતાનાં આવાં વચન સાંભળી પંચશલાધિપ દેવ બહુ વૈરાગ્ય પામ્ય અને “હવે હું શું કરું?” એમ નાગિલ દેવને પૂછવા લાગે. નાગિલે કહ્યું. “હે મિત્ર! તું ગૃહસ્થની ચિત્રશાળામાં કાર્યોત્સર્ગ રહેલા અને ભાવસાધુ એવા શ્રી વીરપ્રભુની મૂર્તિ કરાવ અને તેનું કોઈ પાસે પૂજન કરાવ જેથી તેને પરભવમાં પાપનો નાશ કરનારું અને મહા ફળવાળું બેધિબીજ ઉત્પન્ન થશે. જે પ્રાણી પુણ્યસંપત્તિને વૃદ્ધિ કરનારી જિનેશ્વરની પ્રતિમા કરાવે છે, તેને સ્વર્ગ તથા મોક્ષના સુખ આપનાર ધર્મ પ્રાપ્ત થાય છે. વળી દર્ભાગ્ય, અકીર્તિ, દારિદ્ર, કુજન્મ અને મુગતિ એટલાં વાનાં તેમ બીજા નિંદ્ય પદાર્થો પણ તિર્થંકરની મૂર્તિ ચિતરનારને મળતાં નથી.” Page #240 -------------------------------------------------------------------------- ________________ “ શ્રી અભયકુમાશ કથાન્તર્ગત શ્રીઉદયરાજર્ષિની કથા (ર૯), નાગિલનાં આવાં વચન અંગીકાર કરી ત્યાંથી ચાલી નિકળેલા વિદ્યુમ્માલી દેવતાએ ક્ષત્રિયકુંડ નગરમાં ગૃહસ્થની ચિત્રશાળામાં કાર્યોત્સર્ગ રહેલા વીરપ્રભુને દીઠા. પછી ગશિર્ષચંદનના કાષ્ઠને છેદી અને હિમવાન પર્વત ઉપર જઈ નાગિલે ત્યાં જેવી દીઠી હતી તેવી આભૂષણયુક્ત શ્રી વીરપ્રભુની મૂર્તિ બનાવી. વળી જાતિવંત ચંદનના બનાવેલા સંપુટમાં તેણે તે મૂર્તિ જેમ ધનવંત પુરૂષ પોતાના દ્રવ્યને મૂકે તેમ મૂકી. આ વખતે છ માસ થયા સમુદ્રમાં આમ તેણું ભ્રમણ કરતા એક વહાણને અને આકુળ વ્યાકુળ થએલા નાવિકને વિદ્યુમ્માલી દેવે દીઠે. વિદ્યુમ્માલી તુરત તે નાવિક પાસે જઈ તેને કહેવા લાગ્યો. “હે મુખ્ય નાવિક! સાંભળ, જે તે સમુદ્રને ઉતરી સિંધુસૈવીર દેશમાં રહેલા શ્રી વીતભય નગર પ્રત્યે જઈ અને ત્યાં ચાટામાં “આ સમુદ્રમાંથી મળેલી દેવાધિદેવની પ્રતિમાને કઈ કઈ લ્યો” એમ ઉદ્ઘોષણા કરે તો હું આ લ્હારા વહાણને આ સમુદ્ર ચક્રમાંથી બહાર કાઢું” નાવિક હર્ષથી તે વાત કબુલ કરી એટલે વિદ્યુમ્માલી દેવતાએ તેના વહાણને બહાર કાઢયું. તે પછી તે નાવિક, તુરત સિંધુસવીરના વિતભય નગરના ચોટામાં જઈ પૂર્વે કહેવા પ્રમાણે જેટલામાં ઉદ્દઘોષણા કરવા લાગે તેટલામાં તે ઉદાયન રાજા કેટલાક તાપસેસહિત ત્યાં આ સર્વે માણસો પિત પિતાના ઈષ્ટદેવ રૂપ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરને સ્મરણ કરી કુહાડાવતી પેલા સંપુટને ઉઘાડવા માટે બહુ પ્રહાર કરવા લાગ્યા. લોકોને ત્રાસ ઉપજે એવા કુહાડાના બહુ પ્રહાર કર્યા. જેથી તે કુહાડાઓ ભાંગી ગયા પણ તે સંપુટ ભાગ્યો નહીં. આશ્ચર્ય પામેલા ચિત્તવાલો રાજા ઉદાયન પણ સવારથી માંડી મધ્યાન્હ સુધી ત્યાં જ રહ્યો. ભેજન અવસર પણ વ્યતીત થઈ ગયે જાણું રાણી પ્રભાવતીએ ભૂપતિને બોલાવવા માટે પિતાની એક દાસીને મેકલી. ભૂપતિએ પણ તે આશ્ચર્ય જેવા માટે રાણી પ્રભાવતીને ત્યાંજ બોલાવી. રાણી પ્રભાવતી ત્યાં આવીને પૂછવા લાગી એટલે ભૂપતિએ તે સર્વ વાત કહી. રાણીએ કહ્યું. “નિચે શંકર તથા વિષ્ણુ વિગેરે દેવાધિદેવ નથી. દેવાધિદેવ તે એક તીર્થકર ભગવાન છે. ખરેખર આ સંપુટમાં જિનેશ્વરની પ્રતિમા હશે. માટે બ્રહ્માદિકનાં નામ બદલવાથી તે દર્શન આપતી નથી. હે સ્વામિન્ ! હું તેનું નામ લઈ પ્રતિમા આપને દેખાડીશ અને તે આશ્ચર્ય આ સર્વે માણસે જુઓ.” પછી પ્રભાવતી રાણએ સુગંધી ચંદનથી અને પુષ્પથી સંપુટને પૂજન કરી નમસ્કાર કરી અને પછી આ પ્રમાણે કહ્યું. “આઠ પ્રતિહાર્યયુક્ત, રાગાદિ દેષરહિત, દેવાધિદેવ અને ત્રણ કાલ (ભૂત, ભવિષ્ય અને વર્તમાન) ના જાણ એવા અરિહંત પ્રભુ અમને દર્શન આપે.” પ્રભાવતીએ, આ પ્રમાણે કહ્યું એટલે જેમ પ્રભાતમાં પધકેશ ઉઘડી જાય તેમ સંપુટ પિતાની મેલે ઉઘડી ગયું, અને તેમાંથી પ્રફુલ્લિત પુષ્પથી પૂજાયેલી ગશીર્ષ ચંદનની અખંડિત નિકળેલી જિનપ્રતિમા સર્વે માણસોએ દીઠી. તે વખતે જેનશાસનની મોટી પ્રભાવના થઈ. પ્રભાવતી પણ તે Page #241 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૦) શ્રી પ્રષિમડલવૃત્તિ ઉત્તરાદ્ધ, પ્રતિમાને નમસ્કાર કરી સ્તુતિ કરવા લાગી. “હે ત્રણ જથના નાથ, હે અક્ષય સુખ આપનારા, હે કેવલજ્ઞાનથી લોકાલેકને પ્રકાશ કરનારા અહેન ! તમે જયવંતા વર્તો.” પછી પ્રભાવતી હર્ષથી પિલા નાવિકને દ્રવ્યથી સત્કાર કરી મહેટા ઉત્સવથી પ્રતિમાને પિતાના અંત:પુરમાં લઈ ગઈ. ત્યાં તેણીએ એક જિનમંદિર બનાવી તેમાં મૂર્તિ પધરાવી. પછી પ્રભાવતી હંમેશાં સ્નાન કરી પૂજન કરતી. એકદા પ્રભાવતી રાણી હર્ષપૂર્વક કમલે વડે જિનેશ્વરની પ્રતિમાનું પૂજન કરી બીજી સ્ત્રીઓ સહિત અભૂત ગાયન કરવા લાગી. આ વખતે ચતુર એવો ઉદાયન રાજા ગુણોથી મેહ કરનારી, સ્પષ્ટ સ્વરવાલી અને છ ભાગથી બનાવેલી વીણાને વગાડવા લાગ્યા. જેથી પ્રભાવતી રાણી વૃદ્ધિ પામેલા ભાવથી જિનેશ્વરની પ્રતિમા આગલ અંગહારાદિથી બહુ નૃત્ય કરવા લાગી. આ અવસરે ભૂપતિએ પ્રભાવતીનું મસ્તક નહિ દેખતાં ફક્ત તેણીનું શરીર નૃત્ય કરતું દીઠું. આવું અરિષ્ટ જેવાથી રાજા બહુ ક્ષેાભ પામી ગયે જેથી જેમ નિદ્રાવાલા માણસના હાથમાં કાંઈ વસ્તુ પડી જાય તેમ તેના હાથમાંથી કાંબી પડી ગઈ. આમ એચિંતે નૃત્યને ભંગ થયે તેથી ક્રોધ પામેલી રાણએ ઉદાયનને કહ્યું. “અરે તમે કેમ વગાડવું બંધ કરી મને તાલભ્રષ્ટ કરી?” રાણીએ વારંવાર ભૂપતિને હાથમાંથી કાંબી પડી ગયાનું કારણ પૂછ્યું એટલે ભૂપતિએ યથાર્થ વાત કહી. કહ્યું છે કે સ્ત્રીને કદાગ્રહ બળવંત હોય છે. પ્રભાવતીએ કહ્યું. “આ દુનિમિત્તથી હું અપાયુષી છું ખરી તે પણ જ્યાં સુધી હું ધર્મકાર્ય કરું છું ત્યાં સુધી મને મૃત્યુને ભય શું છે? ઉલટું આ દુનિ. મિત્તનું દર્શન મને આનંદ કરનારું છે અને તે નિચે હમણાં મને દીક્ષા લેવાને અવસર સૂચવે છે.” આ પ્રમાણે કહી રાણી પ્રભાવતી મૃત્યુથી જરા પણ ભય ન પામતી છતી અંત:પુરમાં ગઈ પણ અરિહંતના મતને નહિ જાણનારો ઉદાયન રાજા તે બહુ ઉદ્વેગ પામવા લાગ્યો. એકદા પ્રભાવતી રાણીએ, સ્નાન કરી પવિત્ર થઈ પ્રભુને પૂજન કરવાને યોગ્ય પવિત્ર વસ્ત્ર દાસી પાસે મંગાવ્યાં. ભવિષ્યમાં વિધ્ર થવાને લીધે દાસીએ આપેલા વસ્ત્રને તેણીએ રક્તવર્ણનાં દીઠા તેથી રાણીએ “આ અવસરે આ વો અયોગ્ય છે.” એમ કહી બહુ ક્રોધ પામીને દાસીને દર્પણ ફેંકીને મારી. દાસી દર્પણના પ્રહારથી તુરત મૃત્યુ પામી કારણકે કાલની ગતિ વિષમ હોય છે. પછી રાણી પ્રભાવતીએ તેજ વસ્ત્રોને તુરત વેતવર્ણનાં જે વિચારવા લાગી કે “અરે ધિક્કાર છે મને, જે મેં વ્રત ખંડન કર્યું. પંચંદ્રિય જીવને વધ પણ નિચે નરકગતિ આપનારે છે તો પછી સ્ત્રીવલનું તે શું કહેવું. માટે હવે હારે વ્રત લેવું એજ ઉત્તમ છે. પછી દાસીની હત્યાથી વિશેષ વૈરાગ્ય પામેલી પ્રભાવતી રાણીએ ભૂપતિને કહ્યું કે “હે નાથ ! નિચે હું અલ્પ આયુષ્યવાલી છું, કેમકે મેં અનર્થ કર્યો. માટે Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅભયકુમાર કથાન્તર્ગત શ્રીઉદાયન રાજર્ષિની કથા, (૨૩૧) હમણું તમે મને સંસારને નાશ કરવા માટે દીક્ષા લેવાની આજ્ઞા આપો. આપે મને મસ્તકરહિત દીઠી હતી અને હમણાં મેં વસ્ત્રના વર્ણને ફેરફાર દીઠે આ બન્ને દુર્નિમિત્ત આ અવસરે હારા અલ્પ આયુષ્યનાં દુષ્ટ ચિન્હો છે. તો હે નાથ ! આપ મને દીક્ષા લેવામાં વૃથા વિન્ન નહિ કરે.” આવો રાણીને પ્રતિબંધ જાણી મહા રાજા ઉદાયને કહ્યું. “હે કૃશદરી? જેમ તને રૂચે તેમ તું ઝટ કર પરંતુ હે દેવી! તું જ્યારે દેવપણું પામે, ત્યારે ત્યારે અહીં આવીને મને પ્રતિબોધ પમાડે. વળી હે પ્રિયે! મને પ્રતિબંધ પમાડવા માટે અહીં આવતાં તને જે હારા સ્વર્ગસુખમાં વિન્ન થાય તે સહન કરવું.” પછી રાણી પ્રભાવતી દીક્ષા લઈ અનશન કરી સ્વર્ગમાં મહા સમૃદ્ધિવંત અને સુખી એવા દેવપણે ઉપની. અહીં તેના અંત:પુરમાં રહેલી જિનપ્રતિમાને તેની કુન્જા એવી દેવદત્તા નામની દાસી પૂર્વની પેઠે પૂજવા લાગી. પછી પ્રભાવતીના જીવ રૂપ દેવતાએ આવીને ઉદાયનને પ્રતિબંધ કરવા માંડ્યો પણ તે પ્રતિબોધ પામ્યું નહીં પછી દેવતાએ બીજે ઉપાય કર્યો. તે દેવતા તાપસનું રૂપ લઈ હાથમાં દિવ્ય ફલનું પાત્ર ભરી ઉદાયન રાજા પાસે આવ્યા. એક તો સુવર્ણ અને તેમાં વલી સુગંધ એમ હાથમાં ભેટ આપવા માટે કુલના પાત્રને ધારણ કરનારા તાપસે ફલનું પાત્ર ઉદાયનની આગલ ભેટ મૂકયું. ભક્ત એવા ઉદાયન રાજાએ પણ બહુ ભક્તિથી તે તાપસને આદર સત્કાર કર્યો. અમૃતરસ સરખા સ્વાદવાળાં તે ફલેનું આદરથી ભક્ષણ કરી ઉદાયન ભૂમિપતિ મનમાં બહુ ચમત્કાર પામે, તેથી તેણે પૂછયું કે “હે મુને ! તમે આવાં ફલ ક્યાંથી લાવ્યા? મને તે સ્થાન દેખાડે. “ તાપસે કહ્યું. “આ નગરની સમીપમાં એક રમણીય ઉદ્યાન છે તેમાં આવાં નેત્રને વિશ્રાંતિ આપનારાં ફલેને સમૂહ થાય છે.” ઉદાયન ભૂપતિએ “ એ ઉદ્યાન મને બતાવે.” એમ કહ્યું એટલે તાપસ, જાણે તેને વિદ્યા આપવા માટે લઈ જતો હોયની? એમ ભૂપતિને એક જોઈ દૂર લઈ ગયે. ત્યાં તાપસે પોતાની શક્તિથી તેવાજ ઉત્તમ ફલેથી ભરપુર અને નાના પ્રકારના તાપસોના આશ્રમવાલો એક મનહર બગીચો બનાવી દીધે. પછી ભૂપતિ “ હું તેમને ભક્ત છું માટે આ તાપસવન હારી ફલની ઈચ્છા પૂર્ણ કરશે.” એમ ધારી ઉદ્યાન તરફ દેડ. આ વખતે સામા દેડતા આવતા તે માયામય તાપસેએ “ આ ચોર છે” એમ ધારી રાજાને બહુ માર્યો. તેથી ઉદાયન ભૂપતિ બહુ ભય પામી નાસવા લાગ્યો તે સામી બાજુએ પણ “ભય ન પામ.” એમ કહેતા એવા સાધુઓને દીઠા. પછી ભૂપતિ તેમના શરણે થયો. માયામય સાધુએએ આશ્વાસન પમાડેલો ભૂપતિ સ્વસ્થ થઈ વિચાર કરવા લાગ્યો “હા ! જન્મથી આરંભીને દુર કર્મ કરનારા તાપસેએ મને છેતરે છે. સાધુઓએ કહ્યું. “ધર્મ એજ માણસને શરણ છે. અને ધર્મના અર્થે એવા ઉત્તમ બુદ્ધિવાલા માણસે દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણની ઉત્તમ પ્રકારે પરીક્ષા કરવી. જે રાગાદિથી મુક્ત હોય તે Page #243 -------------------------------------------------------------------------- ________________ ( ર૩ર) શ્રીષિમંડલ વૃત્તિ–ઉત્તરાદ્ધ દેવ કહેવાય છે. બ્રહ્મચારી તથા પરિગ્રહથી મુકાયેલાને જ ગુરૂ માનેલા છે. તેમજ દયાયુક્ત ધર્મ તેજ ધર્મ સમજવો.” સાધુની આવી દેશના સાંભલી શુદ્ધ બુદ્ધિવાલો રાજા પ્રતિબંધ પામ્યા, અને તેના અતિ સ્થિર એવા ચિત્તરૂપ ઘરને વિષે અરિહંતના ધર્મ નિવાસ કર્યો. પછી તે દેવતાઓ પ્રત્યક્ષ થઈ ઉદાયન ભૂપતિને ધર્મ વિષે સ્થાપે. ત્યારબાદ તે સ્વર્ગ પ્રત્યે ચાલ્યા ગયે. ઉદાયન ભૂપતિએ પણ પોતાને પોતાની સભામાં બેઠેલે છે. તે દિવસથી માંડી યથાત દેવ ગુરૂ ધમ વિગેરે ત્રણથી વાસિત થએલે ઉદાયન રાજા સમ્યક્ત્વધારી થયે. (શ્રી વિરપ્રભુ અભયકુમારને કહે છે.) હવે ગાંધાર દેશને ગાંધાર નામે રાજા વૈતાઢય પર્વત ઉપર શાશ્વતી જિન પ્રતિમાને વંદન કરવા ગયો. ત્યાં તે વૈતાઢય પર્વતના મૂલમાં વંદના કરવાની ઈચ્છાથી બેઠે. પ્રસન્ન થએલી શાસનદેવીએ તેનું ઈષ્ટ પૂર્ણ કર્યું. શાસનદેવીએ કૃતકૃત્ય એવા તેને ઈષ્ટ ફળ આપનારી એકસો આઠ ગેળીઓ આપી. એક ગોળી મોઢામાં નાખી ગાંધારે વિચાર કર્યો કે “ હું વિતભય નગરે જઈ દેવાધિદેવની પ્રતિમાને વંદના કરું.આમ વિચાર કરવા માત્રમાં તે વીતભય નગરે ગમે ત્યાં દેવાધિદેવની પ્રતિમાને પ્રભાવતીની દાસી કુન્જા પૂજતી હતી. બીજે દિવસ ગાંધારના શરીરે કાંઈ રાગ થય. જિનધર્મને વિષે પ્રીતિવાળી મુન્નાએ તેની ભક્તિ કરી. ગાંધારે પિતાનું મૃત્યુ પાસે આવ્યું જાણું કુન્નાને સે ગોળીઓ આપી દીધી, ત્યારપછી આર્તધ્યાન રહિત એવા તેણે દીક્ષા લીધી. કુબડા રૂપવાળી કુન્નાએ પણ સારું રૂપ પામવાની ઈચ્છાથી એક ગોળી મુખમાં નાખી. તેથી તે પણ દેવીની પેઠે દિવ્ય રૂપ ધારણ કરનારી થઈ, તે ગેળી વડે કુક્કા સુવર્ણના વર્ષથી પણ અધિક રૂપવાળી થઈ તેથી લોકોએ તેનું સુવર્ણગુલિકા એવું નામ પાડયું. હવે સુણ ગુલિકાએ બીજી ગેળી મુખમાં મૂકી વિચાર્યું જે હાર સરખા રૂપવાલા પતિ વિના હારું આવું રૂપ વૃથા છે. આ ઉદાયન રાજા તે હારે પિતા સમાન છે. અને બીજા રાજાઓ તે તેના સેવક છે. માટે ઉદ્ધત એ ચંડપ્રદ્યતન રાજા મહાર પતિ થાઓ.” સુવર્ણગુલિકા આવો વિચાર કરતી હતી એવામાં કોઈએ પ્રથમથી ચંડઅદ્યતન પાસે સુવર્ણ ગુલિકાના રૂપનાં વખાણ કર્યા હશે. તેથી માલવપતિ ચંડપ્રદ્યોતન ભૂપતિએ એક દૂત સુવર્ણગુલિકા પાસે તેની યાચના કરવા મોકલ્યું ! તે ત્યાં આવી તેની પ્રાર્થના કરી એટલે સુવર્ણગુલિકાએ કહ્યું. “ તું ચંડપ્રદ્યોતન રાજાને અહિં તેડી લાવ.” તે સુવર્ણગુલિકાના કહ્યા પ્રમાણે માલવપતિને ખબર આપ્યા. પછી ચંડપ્રદ્યોતન રાજા, અરાવણ હસ્તિ ઉપર બેઠેલા ઇંદ્રની સંપત્તિને ધારણ કરતે છતે વાયુ સરખા વેગવાલા હસ્તિ ઉપર બેસી રાત્રીએ વીતભય નગર પ્રત્યે આવ્યા. જેવી રીતે ચંડપ્રદ્યતન રાજાને સુવર્ણગુલિકા રૂચી, તેવી જ રીતે સુવર્ણ ગુલિકાને માલવપતિ પ્રસન્ન પડે. માલવપતિએ સુવર્ણગુલિકાને કહ્યું “હે સુંદરી ! Page #244 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રીઅભયકુમાર કથાનતર્ગત શ્રીઉદાયન રાજર્ષિની થા. (૨૩૩) તે હારી નગરી પ્રત્યે ચાલ.” સુવર્ણલિકાએ કહ્યું “હું આ દેવાધિદેવની પ્રતિમાને મૂકી દઈ ક્ષણમાત્ર પણ જીવી શકું તેમ નથી માટે હે રાજન ! તમારે આ મૂર્તિના સમાન બીજી મૂર્તિ લાવીને ત્યાં સ્થાપન કરવી અથવા તે આ મૂર્તિને જ ત્યાં લઈ જઈને સ્થાપવી.” પછી ચંડપ્રદ્યતન ભૂપતિ, દેવાધિદેવની પ્રતિમાસમાન રૂપ આલેખી લઈ અને તે રાત્રી પ્રીતિથી તેણીની સાથે ક્રીડા કરવામાં નિગમન કરી સવારે પોતાની ઉજયિની નગરી પ્રત્યે ચાલ્યા ગયા. ત્યાં ચંડપ્રદ્યોતન ભૂપતિએ જેવી જેઈ હતી તેવી જાતિવંત ચંદનના કાષ્ટની શ્રી વિરપ્રભુની પ્રતિમા કરાવી. પછી તેણે પોતાના પ્રધાનને પૂછયું કે “ મેં આ દેવાધિદેવની નવીન પ્રતિમા કરાવી છે તેની પ્રતિષ્ઠા કેણ કરશે?” પ્રધાને કહ્યું. “હે પૃથ્વીનાથ! અનંત ભવના સંદેહને નાશ કરનારા તથા કેવલજ્ઞાની એવા કપિલ મુનિ એ પ્રતિમાની પ્રતિષ્ઠા કરશે. પછી ચંડપ્રદ્યતન રાજાની વિનંતિ ઉપરથી ઉપશમધારી કપિલ મુનિએ વાસક્ષેપ નાખવા પૂર્વક તે નવીન મૂર્તિની પ્રતિષ્ઠા કરી. પછી ચંડપ્રદ્યોતન રાજાએ તે પ્રતિમા વાયુના સરખા વેગવાલા હસ્તિની પીઠ ઉપર મૂકી અને પોતે પણ હર્ષથી તે પ્રતિમાની સેવા કરતે છતે હસ્તિ ઉપર ચઢ. હસ્તિના દિવ્ય વાહનથી પણ અધિક વેગથી વિતભય નગરને વિષે જઈ તેણે તે પ્રતિમા કુજા (સુવર્ણગુલિકા)ને આપી. કુજાએ પણ તે પ્રતિમાને મંદીરમાં સ્થાપન કરી તથા પૂર્વની પ્રતિમા લઈ ચંડપ્રદ્યતન રાજા પાસે આવી ચંડઅદ્યતન ભૂપતિ પણ પ્રતિમાન સહિત કુબ્બાને હસ્તિ ઉપર બેસારી તુરત પોતાની નગરી પ્રત્યે ગયે. આ વખતે તેની ઉજજયિની નગરી જાણે પિતાની સામે આવી હાયની? એમ તેને માલમ પડયું. એકદા કુન્શાએ તથા ચંડપ્રદ્યતન રાજાએ વિદિશા નગરીના ભાયલ છીને તે વિદ્યુમ્માલી દેવતાએ બનાવેલી ગોશિષ ચંદનની મૂર્તિ પૂજા કરવા સેંપી. કારણ તેઓ બહુ વિષયાસક્ત હોવાથી મૂર્તિની પૂજા કરી શક્યાં નહોતાં. એક દિવસ ભાયલે જાણે મૂર્તિમંત તેજનો સમૂહ હાયની ? એવા અને પિતાના હાથથીજ ચંદનાદિ વડે તેજ જિનપ્રતિમાને પૂજન કરતા બે ઉત્તમ પુરૂષને દીઠા. દૃષ્ટિને સુખ આપનારા અને ઉત્તમ કાંતિથી દેદીપ્યમાન એવા તે બને પુરૂષને જોઈ ભાયલે તેમને પૂછયું કે “તમે કેણુ છે ?” તેઓએ કહ્યું. “અમે પાતાળમાં રહેનારા કંબલ શંબલ નામના નાગકુમાર છીએ. ધરણેની આજ્ઞાથી અમે નિરંતર વિદ્ય”ાલી દેવતાએ બનાવેલી દેવાધિદેવની આ પ્રતિમાને ચંદનાદિ પૂજા સામગ્રીથી પૂજા કરવા માટે અહીં આવીએ છીએ, આ હૃદયની અંદર રહેલી વિદિસા નદીના માર્ગે થઈ અમે મરાલ પક્ષીની પેઠે આવ જા કરીએ છીએ,” ભાયાલે કહ્યું. “ તમે કૃપા કરી પાતાલના તમારા ભુવને મને દેખાડે. વલી મને ત્યાંની શાશ્વતી પ્રતિમાને જોવાનો મનોરથ છે તે હારો મને રથ પૂર્ણ કરે. કારણ દેવતાનું દર્શન નિષ્ફળ થતું નથી.” પછી તે બન્ને દેવતાઓ નદીમા અધું પૂજન કરેલા ભાયલને તુરત પાતાલ પ્રત્યે Page #245 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૪ ) શ્રીઋષિમંડલ વૃત્તિ–ઉત્તરાદ્ધ લઈ ગયા. ભાયલે ત્યાં શાશ્વતી પ્રતિમાને હર્ષથી વંદન કર્યું એટલે ધરણે તેને કહ્યું કે “ વરદાન માગ વરદાન માગ.” ભાયલે કહ્યું. “ નાથ ! જેવી રીતે લોકમાં હારું નામ પ્રસિદ્ધ થાય તેમ કરે. કારણ મનસ્વી પુરૂષને એજ સાર રૂપ છે.” નાગરાજે કહ્યું. “ ચંડપ્રદ્યોતન રાજા અહીં હારા નામથી દૈવિક નગર વસાવસે. પણ તું શ્રી જિનેશ્વરની અડધી પૂજા કરીને અહિં આવ્યો છું. માટે કાલે કરીને મિથ્યાદ્રષ્ટિ અને તે પ્રતિમાનું ગુપ્ત રીતે પૂજન કરશે. એટલું જ નહિં પણ તે મિથ્યાદ્રષ્ટિએ તે પ્રતિમાને બહાર સ્થાપન કરીને આ ભાયલ નામના આદિત્ય (સૂર્ય) છે. એમ કહેશે અને ભાયલસ્વામી સૂર્ય એવા નામની તે મૂર્તિને પૂજશે. કારણકે સર્વ માણસેએ ઉદ્દષણ કરેલી યુક્તિ પણ નિષ્ફળ નથી થતી ” ભાયલે કહ્યું. હા હા! હું પાપી ઠર્યો. હે મહેંદ્ર! મને ધિક્કાર છે ધિક્કાર છે. આ એક હારું ન નિવારી શકાય તેવું અમંગલ થયું. કારણકે દેવાધિદેવની પ્રતિમાને પ્રતિનિધિ બનાવી આદિત્ય એવા મહારા નામથી અન્યને પૂજશે.” ઇન્ટે કહ્યું. “હે ભાયલ! તું શેક ન કર. એમાં આપણે શું કરીએ, કારણકે દૂષમ કાળનું આ ચેષ્ટિત બહુ પ્રબલ છે.” પછી નાગકુમાર દેવતાઓએ તેજ માર્ગ વડે ભાયલને સ્વમના દર્શનની પેઠે તેના પૂર્વ સ્થાનકે પહોંચાડે. હવે અહિં વીતભય નગરમાં કૃતાર્થ એ ઉદાયન ભૂપતિ સવારે જિનેશ્વરની પૂજા કરવા જિનપ્રાસાદ પ્રત્યે આવ્યા. ત્યાં તેણે પોતાની આગલ કરમાઈ ગએલી પુષ્પમાલાવાળી પ્રતિમા જોઈ વિચાર્યું જે “આ પ્રતિમા કઈ બીજી છે. પ્રથમની નથી. કારણ કે તે પ્રતિમા ઉપર સવારે ચડાવેલા પુષ્પો સાંજે પણ જાણે તુરતના ચડાવેલા હોયની? એવાં દેખાય છે. વલી જાણે સ્તંભ ઉપર કરેલી પુતળી હોય ની? એમ અહિં નિરંતર રહેતી એવી દેવદત્તા દાસી પણ જાણે મરી ગઈ હોયની? એમ દેખાતી નથી. ઉનાળામાં જેમ મારવાડમાં પાણુ સુકાઈ જાય તેમ હાથીઓને મદ ગળી ગયું છે માટે અહીં નિચે અનિલગ નામનો ગંધહસ્તિ આવ્યો હોય એમ મને લાગે છે. રાત્રીએ ચેરની પેઠે અવંતીને રાજા ચંડપ્રદ્યતન અનિલવેગ નામના હસ્તિની સહાયથી અહીં આવી પ્રતિમાને તથા દેવદત્તાને હરણ કરી ગયો છે.” પછી ક્રોધથી કંપતા અંગવાલા ઉદાયન રાજાએ ચંડપ્રદ્યતન ઉપર ચડાઈ કરવા માટે જયપહ વગડાવ્યો. સર્વ સૈન્ય સજજ કરી ઉદાયન ભૂપતિએ શુભ દિવસે અતિપ્રચંડ તેજવાલા ચંડપ્રદ્યતન તરફ પ્રયાણ કર્યું. જેમ રૂદ્રની સામે ચંદ્ર પ્રયાણ કરે તેમ ચંડપ્રદ્યતન તરફ પ્રયાણ કરતા એવા ઉદાયન રાજાની પાછલ બીજા મહા તેજવાલા મુકુટબદ્ધ દશ રાજાઓ ચાલ્યા પછી જાંગલ દેશની ભૂમિ પ્રત્યે ગએલા ઉદાયન રાજાના સૈન્યને પ્રાણુને નાશ કરનારી મહા તરસ્યા ઉત્પન્ન થઈ. તરસ્યાથી પરસ્પર અથડાઈ પડતા અને પૃથ્વી ઉપર આલોટતા એવા સુભટો દિવસ છતાં પણ ઘુડની પેઠે માને વિષે કાંઈ પણ દેખતા નહોતા. આ વખતે Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅભયકુમાર કથાન્તર્ગત “શ્રીઉદાયની રાજર્ષિની કથા (ર૩૫) ઉદાયન રાજાએ પોતાની રાણી પ્રભાવતીના જીવ રૂપ જે સ્વર્ગમાં દેવતા ઉત્પન્ન થયું હતું તેનું સ્મરણ કર્યુ દેવતાએ તુરત ત્યાં આવીને ત્રણ મોટાં તલા બનાવી આપ્યાં. પછી જલપાન કરી કરીને સર્વ સૈન્ય સ્વસ્થ થયું. કહ્યું છે કે માણસો અન્ન વિના જીવી શકે પણ જળ વિના તે જીવી શકે નહીં. પછી પ્રભાવતીના જીવ રૂપ દેવતા પિતાના સ્થાનકે ગયા અને ઉદાયન ભૂપતિ ઉજજયિની નગરીએ પહોંચ્યા. ત્યાં દૂતના મુખથી ઉદાયન રાજાને તથા ચંડપ્રદ્યોતનને સૈન્યને સુખ આપનારી ધર્મ વૃત્તિની પેઠે સંગ્રામની વાત થઈ. ધન્ય એવા ઉદાયન રાજા સંગ્રામ કરવાના રથ ઉપર બેઠે અને તુરત રણતુર (યુદ્ધના વાઈ) વાગ્યાં. પછી ઉદાયન રાજાને ન જીતી શકાય એ જાણું ચંડપ્રદ્યતન રાજા પિતાના અનિલગ નામના ઉત્તમ હતિ ઉપર બેઠે. ચંડઅધતન રાજાને હસ્તિ ઉપર બેઠેલો જોઈ ઉદાયન રાજાએ કહ્યું. “અરે અધમ ! તું ભ્રષ્ટ પ્રતિજ્ઞાવાલે થયો છતો સમર્થ થયે નહીં એમ કહી ઉદાયન રાજાએ ચંડ દ્યોતનના હસ્તિને ચારે બાજુએ ભમાવી સર્વ પ્રકારના અભિસારથી યુદ્ધ આરંવ્યું, તેમાં તેણે સોયના સમાન તીક્ષણ બાણોએ કરીને ચંડપ્રદ્યતનના મુકુટને તથા અનિલગ હસ્તિના ચરણને વિધી નાખ્યા. સર્વ અંગેને વિષે પ્રસરતી બાણની અતિ પીડાથી બહુ કષ્ટ પામેલો હસ્તિ ક્યાંઈ પણ જવા સમર્થ થયે નહીં તેથી તે ત્યાંજ પડી ગયો તુરત ઉદાયન ભૂપતિ ચંડપ્રોતનને હસ્તિ ઉપરથી નીચે પાડી, હાથવતી પકડી, બાંધી અને પોતાના સૈન્ય પ્રત્યે લાવ્યો. ત્યાં તેણે ચંડપ્રદ્યોતનના કપાલમાં “તું હારી દાસીને પતિ થયા છે.” એવા આત્મપ્રશસ્તિના અક્ષર કરાવ્યા. પછી ઉદાનય રાજા ચંડપ્રદ્યોતનને પિતાના સેવક સમાન બનાવી પિતે ઉજજયિની નગરી પ્રત્યે તે દિવ્ય પ્રતિમા લેવા માટે આવ્યા. ત્યાં તે દિવ્ય પ્રતિમાને નમસ્કાર કરી, પૂજન કરી લેવા માટે ઉપાડવા ગયો પરંતુ પર્વતની પેઠે તે પ્રતિમા જરા પણ ચલાયમાન થઈ નહિ. તેથી વિદ્યાન્માલી દેવતાએ બનાવેલી તે પ્રતિમા પ્રત્યે ઉદાયન રાજાએ કહ્યું કે “હે સ્વામિન્ ? શું હું અભાગ્યવાન છું જે આપ હારી નગરી પ્રત્યે નથી પધારતા? આ વખતે મૂર્તિના અધિષ્ઠાયક દેવતાએ કહ્યું “હે ઉદાયન! શેક ન કર કારણકે હારા નગરને વિષે રજોવૃષ્ટિથી સ્થળ થવાનું છે. માટે હું ત્યાં નહિં આવું.” અધિષ્ઠાયક દેવતાની આવી આજ્ઞાથી ઉદાયન પિતાના નગર તરફ વિદાય થયા. રસ્તામાં તેના પ્રયાણને રોકી રાખનારી વૃષ્ટિ થઈ, તેથી તેણે ત્યાંજ ઉત્તમ નગર વસાવી છાવણી નાખી. કહ્યું છે કે જ્યાં રાજાઓ નિવાસ કરે ત્યાંજ નગર જાણવું. સાથેના દશ રાજાઓ પણ રક્ષણ માટે ધુળનો કટ કરી ત્યાં રહ્યા જેથી તે છાવણું દશપુર નામે પ્રસિદ્ધ નગર થયું. ઉદાયન રાજા ચંડઘોતને ભેજનાદિક વડે જાણે પિતાને આવેજ ક્ષત્રિય ધર્મ હાયની? એમ પિતાનું બલ દેખાડતે હતે. Page #247 -------------------------------------------------------------------------- ________________ (૨૩૬) શ્રીષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. એકદા વાર્ષિક પર્વ આવ્યું. એટલે ઉદાયન રાજાએ, શ્રાવક ધમી હોવાથી ઉપવાસ કર્યો. રસોઈયાઓએ ઉદાયન ભૂપતિની આજ્ઞાથી માલવપતિ ચંડપ્રદ્યોતનને પૂછયું કે “હે નરપતિ? આજે શું જમશે?” રઇયાનાં આવાં વચન સાંભલી ભય પામેલો ચંડઅદ્યતન રાજા વિચારવા લાગ્યું. “ નિચે આજે આ પ્રશ્ન કુશલકારી લાગતો નથી. ખરેખર આ વચન વધબંધનને સૂચવનારું દેખાય છે.” ચંડપ્રદ્યોતને રસોઇયાને પૂછયું “તમે હંમેશાં તો પૂછયા વિના અવસરે એમને એમ ભેજન લાવો છો અને આજે પૂછવાનું શું કારણ છે?” સસેઈઆએ કહ્યું. “હે ભૂપતિ ! આજે પર્યુષણ પર્વ છે માટે અંત:પુર સહિત અમારા રાજાને ઉપવાસ છે હંમેશાં તો અમારા રાજાને માટે જે ભેજન કર્યું હોય તેનાથીજ આપને ભોજન કરાવતા અને હમણું તે આપના માટેજ રસોઈ કરવાની છે માટે પૂછીએ છીએ.” ચંડપ્રદ્યોતને કહ્યું. “હે રસેઈયા ! ત્યારે તો આજે હું પણ નિક્ષે ઉપવાસ કરીશ. તમે આજે પર્યુષણ પર્વના ખબર આપ્યા તે બહુ સારું કર્યું. કારણ નિચે અમારા કુળને વિષે પણ શ્રાવક ધર્મ છે.” રસોઈ યાએ ચંડ પ્રદ્યોતનનું કહેલું સર્વ ઉદાયન રાજાને કહ્યું. ઉદાયને હસીને કહ્યું. નિચે તેણે ઘર્તપણાથી આ કપટ જાણ્યું છે. બંધીખાનામાં રહ્યા છતાં પણ તેણે જે તે પ્રકારે આ હારું ઉત્તમ પર્વ કર્યું ” એમ વિચાર કરી તેણે ચંડપ્રદ્યોતનને ખમાવી તેના કપાળમાં લખેલા અક્ષરને ઢાંકવા માટે પટ્ટાબંધ કર્યો. તે દિવસથી આરંભીને રાજાઓ વૈભવને સૂચવનારે પટ્ટબંધ કરે છે. ઉદાયન રાજાએ ચંડપ્રદ્યોતનને તેને પૂર્વને મુકુટ બાંધી ઉજજયિનીનું રાજ્ય પાછું સેપ્યું અને વર્ષાકાળ નિર્ગમન થયા પછી પિતે પિતાના વતભય નગરે ગયે, છાવણીમાં વેપારને અર્થે આવેલા વૈશ્ય ત્યાં રહ્યા. તેથી તે નગરનું દશપુર એવું નામ તે વેપારીઓથી જ પ્રસિદ્ધ પામ્યું. એકદા ઉદાયન વિદિશા નગરી પ્રત્યે જઈ “આ દેવનિર્મિત નગરને ઇંદ્ર ભાયલસ્વામિ નામવડે કહેલું છે, તે વૃથા કેમ થાય” એમ વિચાર કરવા લાગ્યું. પછી હર્ષિત થએલા તેણે વિદ્યમાલી દેવતાએ કરેલી પ્રભુની પ્રતિમાને પૂજન કરવા નિમિત્તે બાર હજાર ગામ આપ્યાં, પછી પ્રભાવતીના જીવ રૂપ દેવતાએ વીતભય નગરમાં આવી ઉદાયન રાજાને સુખે પ્રતિબધ કર્યો. “હે નૃપ ! જે અહીંયાં શ્રી વદ્ધમાનવામીની પ્રતિમા છે તે પણ નિચ્ચે માન્ય છે. તે પણ ઉત્તમ તીર્થરૂપ છે કારણ તે પ્રતિમાને પણ કેવળજ્ઞાનથી દેદીપ્યમાન એવા કપિલ નામના બ્રહ્મ સાધુએ પ્રતિષ્ઠા કરેલી છે. માટે આ દેવાધિદેવની પ્રતિમા હારે પૂજન કરવા યોગ્ય તથા વંદન કરવા ગ્ય છે વળી હારે અવસરે દીક્ષા લેવી.” દેવતાનું આ સર્વ વચન અંગીકાર કરી રાજા ઉદાયન તે પ્રતિમાને પૂજવા લાગ્યો અને ઉદાયન ભૂપતિના ચિત્તરૂપ વનને સિંચન કરવામાં મેઘ સમાન તે દેવતા પણ અંતર્ધાન થઈ ગયે. એકદા ધર્મકાર્યને વિષે ઉદ્યમવંત થએલા ઉદાયન રાજાએ પિષધશાળામાં પાખી (ચદશીને પિષધ કર્યો શુભ ધ્યાનથી રહેલા તે ભૂપતિને મધ્ય રાત્રીએ ઉત્તમ Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅભયકુમાર કથાન્તર્ગત શ્રીઉદાયન રાજર્ષિની કથા (૨૩૭ ) વિવેકના બંધુરૂપ એ અધ્યવસાય ઉત્પન્ન થયો કે “શ્રી વીરપ્રભુએ જે ગામ નગરને પવિત્ર કર્યા છે તે ધન્ય છે વળી જે રાજાઓએ તેમના મુખથી ધર્મ સાંભ ન્યો છે તેઓને પણ ધન્ય છે. તે પ્રભુની ધર્મદેશનાથી ઉજવલ પ્રતિબંધ પામી જેમણે શ્રાવકધર્મ આદર્યો છે તે જ કૃતાર્થ થયા છે. તેમજ તે પ્રભુના પ્રસાદથી જેઓ વિરતિ પામ્યા છે તેઓ વંદન કરવા ગ્ય તથા વખાણવા ચેપગ્ય છે અને તેમને જ વારંવાર નમસ્કાર થાઓ. હમણાં જે તે પ્રભુ વિહાર કરતા કરતા અહિં આવે તે હું તેમની પાસે સર્વવિરતિ અંગીકાર કરી કૃતાર્થ થાઉં” આ વાત જાણુ શ્રીવીરપ્રભુ તે ઉદાયનના હિતને માટેજ ચંપાપુરીથી દેવતાઓએ વિંટાએલા છતા ત્યાં સમવસર્યા. ઉત્તમ બુદ્ધિવાળે ઉદાયન પ્રભુ પાસે જઈ ધર્મ સાંભળી ઘરે ગયો. ત્યાં તે વિચારવા લાગ્યો કે “જે વ્રતેચ્છુ એવો હું મહારા પુત્ર અભિચિને રાજ્ય આપું તે મેં તેને નવ પ્રકારના નૃત્ય કરનારે નટ બનાવ્યું એમ કહેવાશે કારણ નીતિના જાણુ પુરૂષે પણ રાજ્યને નરક આપનારું માને છે. માટે હું મહારા પુત્રને તે રાજ્ય નહિ આપું કદાપિ આપું તો તેમાં તેનું હિત શું થવાનું? પછી નિસ્પૃહ અને ભિન્ન સ્વભાવવાળા ઉદાયન રાજાએ પોતાના ભાણેજ કેશીને પોતાની રાજ્યલક્ષ્મી આપી. વળી તેણે જીવતસ્વામીની પ્રતિમાના પૂજનને અર્થે બહુ ગામ, નગર અને આકરાદિ આખ્યાં શ્રી મહાવીર પ્રભુ અભયકુમારને કહે છે કે, પછી ઇંદ્રિયને દમન કરનારા ઉદાયન ભૂપતિએ કેશીએ કરેલા નિષ્ક્રમણ ઉત્સવપૂર્વક અમારી પાસે દીક્ષા લીધી. વ્રતના દિવસે છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે તીવ્ર તપથી તેણે પોતાના દેહને પૂર્વ ભવના કર્મ થી શુદ્ધ કર્યો. આ વખતે ફરી અભયકુમારે નમસ્કાર કરીને શ્રી જિનેશ્વરને પૂછયું કે “એ ઉદાયન રાજર્ષિને ઉત્તરકાલ કે થશે ?” પ્રભુએ કહ્યું. “પૃથ્વી ઉપર વિહાર કરતા એવા તે મુનિને કોઈ એક દિવસ અકાળે અપથ્ય ભોજન ખાવાથી મહાવ્યાધિ થશે. તે વખતે નિર્વઘ અંત:કરણવાળા વૈદ્ય ગુણના સમુદ્રરૂપ તેમને કહેશે કે “હે મુનિ ! દહીં ભક્ષણ કરે પછી દેહને વિષે આસક્તિ રહિત એવા પણ તે મુનિ ગષ્ટને વિષે વિહાર કરશે કારણ કે ત્યાં નિર્દોષ એવું દહિનું ભજન મલવું સુલભ હોય છે. એકદા તે મુનિ વીતભય નગર પ્રત્યે જશે. તે વખતે ત્યાં કેશી ભાણેજ રાજ્ય કરતો હતો. ઉદાયન રાજર્ષિને આવ્યા સાંભળી પ્રધાને કેશીને કહેશે કે “હમણું ચારિત્રને ત્યજી દેવાની ઈચ્છાવાળો તમારા માસે અહીં આ વેલ છે. ઇદ્રપદ સમાન સમૃદ્ધિવંત રાજ્યને ત્યજી દઈ તે શાંતભાવને પામ્યા હતા. પણ હમણાં તે તે ફરી રાજ્યને અર્થે આવ્યા છે. માટે તમારે તેમને વિશ્વાસ કરવો નહિ.” કેશીએ તે પોતાનું રાજ્ય આજે ભલે સ્વીકારે” એમ કહેશે. એટલે દુષ્ટ બુદ્ધિવાળા મંત્રીઓ ફરી તેને કહેશે કે “ પૂર્વના પુણ્યથી જ તમને રાજ્ય મળ્યું છે. તે તમને કોઇએ આપ્યું નથી. રાજાનો ધર્મ એવો નથી જે Page #249 -------------------------------------------------------------------------- ________________ (૨૩૮ ) શ્રી કૃષિમંડલ વૃત્તિ ઉતારાદ્ધ. લીધેલું પાછું આપી દે. રાજાઓ તે બલવડે ભાઈ પાસેથી, મામા પાસેથી, પિતા પાસેથી અથવા તો મિત્ર પાસેથી રાજ્ય લઈ લે છે. એવે કોણ મૂર્ખ હોય જે લીધેલું પાછું મૂકી દે. ” પ્રધાનનાં આવાં વચનથી હર્ષ પામેલો કેશી ફરી કહેશે. ત્યારે તેમનું મૃત્યુ શી રીતે થાય ? ” પ્રધાને કહ્યું. “ વિષથીજ કરાવાય. પછી કેશીની આજ્ઞાથી કઈ એક ગોવાલણ વિષમિશ્રિત દહિં ઉદાયન મહષિને આપશે. પ્રભાવતીના જીવ રૂપ દેવતા વિષનું હરણ કરી મુનિને કહેશે કે તમને અહિં વિષયુક્ત દહિની પ્રાપ્તિ થશે. માટે હવે દહીંની ઈચ્છા કરશો નહીં. ” મુનિ દહિંનું ભક્ષણ નહિ કરે તેથી તેમના શરીરે રેગ વૃદ્ધિ પામશે. કારણ આષધનું સેવન ન કરવાથી રેગે વૃદ્ધિ પામે છે. ફરી મુનિ રેગિની નિવૃત્તિ માટે દહિનું ભજન લેશે. પણ દેવતા તે વિષનું હરણ કરશે. આમ ત્રણ વખત દેવતા વિષનું હરણ કરશે. એકદા પ્રમાદથી દેવતા વિષનું હરણ કરશે નહીં તેથી મુનિ વિષમિશ્રિત દહિનું ભક્ષણ કરશે. વિષથી ઉત્પન્ન થએલી પીડા બહુ વૃદ્ધિ પામશે ત્યારે પિતાને કાલ સમીપ આવ્યું જાણું તે મહા મુનિ અનશન લેશે, ત્રીસ દિવસ સુધી અનશન પાલી સમાધિથી કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી કર્મરહિત એવા તે મુનિરાજ મોક્ષ પામશે. ઉદાયન રાજર્ષિ મોક્ષ પામ્યાનું જાણુ બીજી કાલરાત્રી હાયની તેમ દેવતા કપ પામશે તેથી તે ધુળ વડે કરીને વીતભય નગરને પૂરી દેશે. અને ધુળની વૃષ્ટિથી દિવસને પણ રાત્રી જે કરી દેશે. આ વખતે કપિલ મુનિએ પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમા દ્રવ્યની પેઠે ભૂમિમાં દટાઈ જશે. જે કુંભકારના ઘરમાં ઉદાયન રાજર્ષિ રહેશે તે કુંભારને દેવતા બીજે સ્થાનકે લઈ જઈ ને તેના નામથી નવું નગર સ્થાપન કરશે. નિર્ભય એવા અભયકુમારે ફરી નમસ્કાર કરી શ્રી વિરપ્રભુને પૂછયું. હે વિશ્વપતિ ! પછી શું થશે તે ઝટ કહો. ” પ્રભુએ કહ્યું. “ જ્યારે ઉદાન રાજાએ પિતાનું રાજ્ય પોતાના ભાણેજ કેશીને આપ્યું. ત્યારે ઉદાયનની સ્ત્રી પ્રભાવતીનો પુત્ર વિચારવા લાગ્યા કે “ હું રાજ્યને ગ્ય, નિરપરાધી અને ભક્ત એવો પુત્ર છતાં પિતાએ મને રાજ્ય ન આપતાં પોતાના ભાણેજને આપ્યું તે સારું કર્યું નથી. પિતાએ પ્રભુ પણથી જે અયોગ્ય કર્યું છે તે ઠીક છે. પણ હું કેશીની સેવા તે શી રીતે કરીશ. કારણ ઉદાયનને પુત્ર તે હું જ . ” આ પ્રમાણે વિચાર કરી તે અભિચિ પિતાથી પરાભવ પામે છત કુણિક રાજા પાસે જશે. કારણ માનવંત પુરૂષને પરાભવ થયે છતે પરદેશ જવું એગ્ય છે. કૂણિક અભિચિને માસીને પુત્ર ભાઈ થાય છે. તેથી તે ત્યાં તેની દેખરેખ નીચે સુખથી રહેશે. જીવાજીવાદિ તત્વને જાણુ, સાધુને ઉપાસક અને વિવેકવાળો તે અભિચિ શ્રાવક ધર્મ પાલશે. જો કે તે અભિચિ બહુ વર્ષ પર્યત અખંડિત રીતે શ્રાવક ધર્મને પાલશે ખરે પણ પિતાથી થએલા પરાભવને સમરણ કરતે છતે પિતા ઉપરનું વૈરત્યજી દેશે નહીં, છેવટ પંદર દિવસના Page #250 -------------------------------------------------------------------------- ________________ www શ્રીઅભયકુમાર નામના મુનિપુણવની કથા. (૨૩૯) અનશનથી સંલેખના કરી તે અભિચિ આલોચના લીધા વિના મૃત્યુ પામીને અસુરપણે ઉત્પન્ન થશે. ત્યાં તે એક પોપમનું આયુષ્ય પાલી મહા વિદેહ ક્ષેત્રને વિષે ઉત્પન્ન થશે. ત્યાંથી નિરભિમાની એવો તે મોક્ષ પામશે. શ્રી મહાવીર પ્રભુએ વર્ણન કરેલા ઉદાયન રાજાના ચરિત્રને સાંભલી અભયકુમાર, “હે જિનેશ્વર ! હવે હારે રાજ્યનું કાંઈ પ્રયજન નથી. ” એમ કહી તથા પ્રભુને વંદના કરી શ્રેણિક રાજા પાસે આવીને કહેવા લાગ્યો. “ હે તાત ! જે હું રાજા ન હોઉં તો મુનિ થાઉ છું. કારણ કે શ્રી વીર પ્રભુએ તો છેલ્લો રાજર્ષિ ઉદાયન કહ્યો છે. તમારા પુત્રપણાને પામી તથા શ્રી વીર પ્રભુને મલી જે હું સંસારથી ન ભય પામું અર્થાત્ સંસારથી વૈરાગ્ય ન પામું તે પછી હારા વિના બીજો અધમ કો જાણો ? હે તાત ! જો કે હારું નામ અભય છે તે પણ સંસારથી સભય થયે છું માટે મને આજ્ઞા આપો કે જેથી હું વિશ્વના છને અભય આપનારા શ્રી વીર પ્રભુને આશ્રય કરું. હારે પ્રમાણ સુખવાલા રાજ્યથી સર્યું. કારણ જિનેશ્વરેએ સંતોષના સારવાલા સુખને ઉત્તમ કહ્યું છે.” શ્રેણિક રાજાએ બહુ કહ્યું પણ જ્યારે અભયકુમારે રાજ્ય સ્વીકાર્યું નહીં, ત્યારે શ્રેણિકે તેને દીક્ષા લેવાની રજા આપી. પછી અભયકુમારે તૃણની પેઠે રાજ્યસુખ ત્યજી દઈ પ્રભુ પાસે સંતેષસુખના સમુદ્ર રૂપ દીક્ષા લીધી. અભય કુમારે દીક્ષા લીધા પછી શ્રેણિક રાજાની આજ્ઞા લઈ નંદાએ પણ શ્રીવર્તમાન સ્વામી પાસે દીક્ષા લીધી. નંદાએ દીક્ષા લેવાના અવસરે બે દિવ્ય કુંડલ અને બે દુકુલ હલ્લ વિહલ્લને આપી દીધા. પછી સુર અસુરોથી સેવન કરાયેલા શ્રી વિરપ્રભુએ ભવ્યજનેને પ્રતિબંધ કરવા માટે બીજે વિહાર કર્યો. અભયકુમાર, તીવ્ર તપ કરી, દીર્ધકાલ ચારિત્ર પાળી અનુત્તર દેવલોકના વિજય વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. શ્રી વીરપ્રભુના મુખથી ઉદાયન રાજાને છેલ્લો રાજષિ જાણું જેણે પોતાના સંતેષથી જ પિતાએ આપેલું રાજ્ય ત્યજી દીધું, તેમજ જેણે શ્રી જિનેશ્વરની આજ્ઞાથી માતા સહિત નિર્મલ ચારિત્ર પાલી વિજય નામના દેવલોકમાં દેવપદ સ્વીકાર્યું, તે શ્રી અભયકુમાર મુનિને હું હર્ષથી વંદના કરું છું. શ્રીરામના નામના યુનિgવની જયા સંપૂર્ણ रायवरकन्नगाओ, अवगन्निअ अ गहिअपव्वजो ॥ पुत्वभवगहणपुवं, वीरेण थिरीकओ धम्मे ॥ १४२॥ भिखूपडिमा बारस, फासिअ गुणरयणवच्छरं च तवं ॥ पत्तो मेहकुमारो, विजये इक्कारसंगधरो ॥ १४३॥ શ્રી વીરપ્રભુએ પૂર્વભવના કથન પૂર્વક ધર્મને વિષે સ્થીર કરેલો અને તેથી જ ઉત્તમ આઠ રાજકન્યાઓને ત્યજી દઈ દીક્ષા લેનાર મેઘકુમાર, નિશુની બાર પ્રકારની Page #251 -------------------------------------------------------------------------- ________________ (૨૪૦ ) શ્રીઋષિમંડલવૃત્તિ ઉત્તર પ્રતિમા વહન કરી તથા ગુણરયણ સંવત્સર નામનું તપ કરી પાંચમા વિજય નામના દેવલોક પ્રત્યે ગયે. જે ૧૪૨–૧૪૩ છે * 'श्री मेघकुमार' नामना मुनिवरनी कथा.. રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તેને ગુણવત ધારિણી નામે સ્ત્રી હતી. ઈચ્છા પ્રમાણે વિષયસુખ ભોગવતા એવા તેઓને મેઘના ઉત્તમ સ્વમથી સૂચિત મેઘકુમાર નામે પુત્ર થયે. માતા પિતાએ તેને કળાચાર્ય પાસે ભણાવ્યા અનુક્રમે તે પુત્ર, સ્ત્રીઓની દ્રષ્ટિરૂપ મૃગપંક્તિને બાંધવામાં વાગરા સમાન વૈવનાવસ્થા પાપે. પિતાએ સ્નેહથી તેને આઠ રાજકન્યાઓ પરણવી, જેથી તે પૂર્વના પુણ્યગથી પંચ પ્રકારનાં વિષયસુખ ભેગવવા લાગ્યો. એકદા શ્રી વાદ્ધમાનસ્વામી રાજગૃહ નગરે સમવસર્યા. દેવતાઓએ ત્યાં સમવસરણ રચ્યું. શ્રી વીરપ્રભુને સમવસરેલા જાણી પુત્ર સહિત શ્રેણિક રાજા અત્યંત ભક્તિવડે મહેાટી સંપત્તિ વડે પ્રભુને વંદન કરવા ગયે. ત્રણ પ્રદક્ષિણ પૂર્વક વંદના કરી સાવધાન મનવાળે તે ત્યાં ગ્ય આસને બેઠા. પછી શ્રી વિરપ્રભુએ અમૃતસમાન મધુર વાણુથી મિથ્યાત્વ રૂપ અંધકારને નાશ કરનારી ઉત્તમ ધર્મદેશના આપી. દેશના સાંભળી શ્રેણિક રાજાએ સમ્યક્ત્વ લીધું અને અભયકુમારાદિકે સુખકારી એ શ્રાવક ધર્મ આદર્યો. પછી હાથજોડી તીર્થનાથને નમસ્કાર કરી શ્રેણિક, પ્રભુની આજ્ઞાથી હર્ષ પામતે છતે પુત્ર સહિત ઘરે ગયો. આ વખતે મેઘકુમારે હાથ જોડી આનંદથી ધારિણને તથા શ્રેણિકને મધુર વાણુથી કહ્યું કે “હે માતા પિતા ! તમોએ મહારૂં મેહથી કાળ પર્યત લાલન પાલન કર્યું છે તે હું કેવલ તમારા શ્રમને અર્થે જ થયો છું, છતાં વિનંતિ કરું છું કે આ અનંત દુઃખથી ભરપૂર એવા સંસારવાસથી હું ભય પામું છું, અને સંસારના ભયને દૂર કરનારા શ્રી અરિહંતપ્રભુ હમણું અહિ વિરાજે છે. માટે સંસારથી ઉદ્વેગ પામેલા મને તમે હમણું રજા આપો કે જેથી હું તે મહાવીરપ્રભુ પાસે દીક્ષા લઉં.” માતાપિતાએ કહ્યું. “હે પુત્ર! નિચે વ્રત બહુ દુષ્કર છે અને તું કેમલ છે તો તે વ્રતને તું શી રીતે પાળીશ?” મેઘકુમારે કહ્યું હું સંસારવાસથી ભય પામ્યો છું માટે દુષ્કર એવા પણું વ્રતને પાલીશ. માટે હમણાં મને ઝટ રજા આપ. પુત્રાદિકનું મૃત્યુ માતાપિતાથી નિવારી શકાતું નથી. તો પણ હું જિનેશ્વરના શરણથી મૃત્યુને છેતરીશ.” શ્રેણિકે કહ્યું. “જો તને સંસારનો ભય છે. તોપણ અમને પ્રસન્ન કરવા માટે એક દિવસ રાજ્ય અંગીકાર કર.” મેઘકુમારે તે વાત અંગીકાર કરી એટલે શ્રેણિકે તેને રાજ્યસન ઉપર સ્થાપન કર્યો અને હર્ષથી કહ્યું કે “હવે હું હારું કામ શું કરું?” મેઘકુમારે કહ્યું કે-“હે તાત! મહારે દીક્ષા લેવાની ઈચ્છા છે માટે હારે અર્થે પાત્રા, રહરણ ઈત્યાદિ વસ્તુઓ લાવો” જે કે શ્રેણિકને આ વાત મેહના વશથી Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રીમેધકુમાર નામના મુનિવરની કથા. ગમતી નહોતી તે પણ વાણુથી બંધાઈ ગએલો સંયમ માર્ગને પૂરે રાગી હોવાથી તેણે તે સર્વ વસ્તુઓ મગાવી આપી. પછી મઘકુમારે શ્રી જિનેશ્વર પ્રભુ પાસે જઈને દીક્ષા લીધી. રાત્રીએ મેઘકુમાર બારણા આગલ સંથારા ઉપર સુતે હતા તે વખતે બીજા મોટા સાધુઓના જવા આવવાથી તેમના ચરણને પ્રહાર મેઘકુમારને થતું. આમ બીજા સાધુઓનો પાદપ્રહાર થવાથી મેઘકુમાર વિચાર કરવા લાગ્યો કે “રાજ્ય ત્યજી દઈ નિધન થયો, તેથી આ સાધુઓ મને પાદપ્રહાર કરે છે. સર્વ સ્થાનકે ધનવંત માણસે જે માન પામે છે માટે હવે હું પણ સવારે વ્રત ત્યજી દઈ ઘરે જઈશ.” આ પ્રમાણે વિચાર કરતા મેઘકુમાર મુનિએ રાત્રી મહા કષ્ટથી નિવૃત્ત કરી સવારે વ્રત ત્યજી દેવાની ઈચ્છાથી પ્રભુ પાસે ગયા. શ્રી મહાવીર પ્રભુએ જ્ઞાનથી તેને ભાવ જાણીને કહ્યું “હે વત્સ? તું સંયમથી કેમ ભગ્ન પરિણામવાલે થયો છે? તેમજ તે પિતાના પૂર્વભવને કેમ નથી સંભાર તે? સાંભલ હારા પૂર્વભવઃ આથી ત્રીજા ભવે તું વૈતાઢય પર્વત ઉપર મેરૂપ્રભ નામે હસ્તિ હતો. એકદા ત્યાં દાવાનલ સળગ્યો તેથી તું ત્યાંથી નાસીને એક તલાવમાં ગયો. ત્યાં તું કાદવમાં ખેંચી ગયો તેથી બલવંત એવા બીજા હસ્તિઓએ તને મારી નાખ્યો. સાત દિવસ પીડા પામ્યા પછી તું મરી ગયો અને વિંધ્યાચલને વિષે તેજ નામથી મહેોટા ગજરાજપણે ઉત્પન્ન થયું. એક દિવસ વિધ્યાચલ ઉપર દાવાનલ સળગ્યો જોઈ તને જાતિસ્મરણ જ્ઞાન ઉપન્યું તેથી તે તૃણ વિગેરેને ઉખેડી નાખી પિતાના યુથનું રક્ષણ કરવા માટે ત્રણ માંડલાં કર્યા. વલી એક દિવસ દાવાનલ સલગ્યે તેથી પોત પોતાના માંડલા પ્રત્યે જતા એવા મૃગાદિકથી બે માંડલાં તે ભરાઈ ગયાં. તું પોતાના પરિવારસહિત ત્રીજા માંડલામાં ઉભે રહ્યો એવામાં તને ખરજ આવવાથી તે ખજવાલવા માટે ત્યારે એક પગ ઉંચો કર્યો. તે પગ ઉંચે કર્યો એટલે તુરતજ બહુ જનાવરોના ઘસારાથી પીડા પામતું કઈ એક શશલુ સ્થાન ન મળવાને લીધે ત્યાંજ આવી ઉભું રહ્યું પિતાના પગ મૂકવાના સ્થાનકે શશલાને ઉભેલું જોઈ દયાથી પૂર્ણ મનવાલે તું ચોથે પગ પૃથ્વી ઉપર મૂક્યા વિના ત્રણ પગેજ ઉભો રહ્યો. અઢી દિવસે દાવાનલ શાંત થયું એટલે શશલા પ્રમુખ સર્વે પ્રાણુઓ સુધા તૃષાથી પીડા પામેલા હોવાથી ચાલ્યા ગયા. તું જે ત્યાંથી ચાલવા ગયે તેજ પગ ઉચો રાખવાથી થયેલી પીડાને લીધે પૃથ્વી ઉપર પડી ગયો. પછી સુધા તૃષાથી પરવશ થયેલે તું ત્રીજે દિવસે મૃત્યુ પામ્યું. તે પ્રાણુ ઉપર દયા રાખી તે પુણ્યથી હમણાં તું રાજપુત્ર થયે છું તે હવે આ મનુષ્યભવને વૃથા શા માટે હારી જાય છે? તે એક શશલાનું રક્ષણ કરવા માટે ત્રણ દિવસ ઉભા રહી છેવટ દેહને ત્યાગ કર્યો તો પછી સાધુઓના પગના પ્રકારના કષ્ટથી ચારિત્રથી કેમ ભ્રષ્ટ થાય છે ? તું એક જીવને અભય આપવાથી આવું ફલ પાપે તે પછી સાધુની પેઠે સર્વ જીવને Page #253 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૨) શ્રી ઋષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ. અભય આપવાનું ઉત્તમ ફલ પામી તેનાથી શામાટે ભ્રષ્ટ થાય છે. માટે પોતાની લીધેલી પ્રતિજ્ઞા પાળ અને સંસાર સમુદ્રને ઉતર, કારણ, સંસારસમુદ્રને તરવાના કારણ રૂપ આ મનુષ્ય ભવ બહુ દુર્લભ છે.” - શ્રી વીરપ્રભુનાં એવાં વચન સાંભલી વ્રતને વિષે સ્થિર થએલા મેઘકુમારે મિથ્યાત દઇ ઘોર તપ આચર્યું. ઉત્તમ રીતે ચારિત્ર પાલી તે મેઘકુમાર મૃત્યુ પામીને વિજયને વિષે દેવતા થયે ત્યાંથી આવી વિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ત્યાંથી મોક્ષ પામશે. જેમણે સુગુરૂ પાસે કલાસહિત એકાદશાંગીને અભ્યાસ કર્યો અને જેમણે શ્રી વર્ધ્વમાનસ્વામીની આજ્ઞાથી સાધુઓની પડીમાં વહન કરીને ગુણરત્નવત્સર નામનું તીવ્ર તપ કર્યું. તે મેહરહિત અને ક્ષમાના મંદીર રૂપ શ્રી મેઘકુમાર મુનિવરને હું વંદના કરું છું. વલી ઉત્તમ એવા શ્રી વીરપ્રભુના ઉપદેશને સાંભલી જેમણે મહાસંપત્તિ ત્યજી દઈ ચારિત્ર લીધું પછી સાધુઓના પાદપ્રહારથી ભગ્ન પરિણામવાલા થએલા જાણી વિરપ્રભુએ કહેલા પૂર્વ ભવના સંબંધને જાણું ચારિત્રમાં સ્થિર થએલા અને મૃત્યુ પામીને વિજય દેવલોકમાં ઉત્પન્ન થએલા મેઘકુમાર મુનિની હું સ્તુતિ કરૂં છું.” 'श्रीमेघकुमार' नामना मुनिवरनी कथा संपूर्ण सामिस्स वयं सीसत्ति, चत्तवेरा सुरीइसा हरिआ ॥ सेअण एरयणाए, उववन्ने हल्लविहल्ला ॥ १४४ ॥ कयगुणरयणा इक्कार-संगिणो सोलवीसवरिसवया ॥ हल्ल जयंते पत्तो, अवरो अवराइ अ विमाणे ॥ १४५ ॥ - સેચનક હસ્તિ મૃત્યુ પામીને રત્નપ્રભા નરકને વિષે ઉત્પન્ન થયે છતે શાસનદેવતાએ આકર્ષણ કરીને શ્રી વીર પ્રભુ પાસે પહોંચાડેલા અને “અમે વીરપ્રભુના શિષ્ય છીએ.” એમ કહેતા એવા અગીયાર અંગના ધારણહાર હલ્લ અને વિહa પિકી શળ વર્ષની અવસ્થામાં ગુણરત્ન સંવત્સર તપ કરી હલ યંત નામના વિમાન પ્રત્યે ગયો અને વિહલ્લ વીશ વર્ષની અવસ્થામાં તેજ તપ કરી અપરાજિત વિમાનમાં ઉત્પન્ન થયે. . ૧૪૪–૧૪૫. છે શીર્લ્ડ અને “શ્રીવિઠ્ઠી નામના મુનિવરોની કથા. કલ્યાણના સ્થાન રૂપ અને લક્ષમીએ કરીને મનોહર એવા રાજગૃહ નગરમાં પ્રજાને પ્રીતિ ઉત્પન્ન કરવામાં તત્પર એવા શ્રી શ્રેણિક નામે રાજા રાજ્ય કરતો હતે. તેને શ્રી જિનેશ્વરની આજ્ઞાથી પવિત્ર આત્માવાલી, સારા કુલમાં ઉત્પન્ન થએલી અને પતિવ્રતા એવી ચેલણ અને નંદા વિગેરે બહુ સ્ત્રીઓ હતી તથા બુદ્ધિબ Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રીહલ અને શ્રીવિહુલ' નામના મુનિવરેની કથા. (૨૪) લાદિ ગુણેથી શોભતા એવા મેઘકુમાર, અભયકુમાર અને નંદિષેણ વિગેરે પુત્રો પણ બહુ હતા. અભયકુમારે પ્રભુ પાસે દીક્ષા લીધી, ત્યારે શ્રી શ્રેણિક રાજા વિચાર કરવા લાગ્યો કે “રાજ્યને , ગુણવાન અને પિતાની સેવા કરનાર તે અભયકુમાર હતા. પણ તેણે તે પ્રભુના મુખથી ધર્મોપદેશ સાંભલી વૈરાગ્યવાસિત થઈ શ્રી જિનેશ્વર પાસે દીક્ષા લીધી છે. હવે કણિકજ ગુણવાન અને ચિત્તને વિશ્રાંતિના રથાન રૂપ છે તેથી તેજ રાજ્ય ગ્ય છે બીજે નથી કારણ તેના સમાન બીજે સંપત્તિ મેલવી શકે તેમ નથી માટે હું રાજ્ય કણિકને આપીશ.” એમ ધારી તેણે હલ વિહલ્લને સેચનક હસ્તિ અને અઢાર સેરને હાર આપે. હવે અહીં તેજ વખતે કુણિક પોતાના સરખા કાલાદિ દશ ભાઈઓની સાથે વિચાર કરતો કહેવા લાગ્યો કે “અહો! પિતા વૃદ્ધાવસ્થાથી વ્યાપ્ત થયા તે પણ રાજ્યતૃષ્ણા તજતા નથી. પુત્ર રાજ્યગ્ય થાય ત્યારે પિતાએ દીક્ષા લેવી એ રોગ્ય છે. તે અભયકુમાર નિચે શ્રેષ્ઠ કર્યો કે જેણે યુવાવસ્થા છતાં રાજ્યલક્ષમી ત્યજી દીધી અને આ કામાંધ પિતા તે પિતાની જરાવસ્થાને પણ જોતા નથી. માટે આજે પિતાને બાંધી તેમનું અવસરને યોગ્ય એવું રાજ્ય આપણે ગ્રહણ કરી લઈએ, એમાં આપણને અપવાદ લાગવાનો નથી. કારણ પિતા વિવેકરહિત થયા છે. હે ભાઈઓ! પછી આપણે રાજ્યના અગીયાર ભાગ પાડી વહેંચી લઈશું અને પછી બંધીખાનામાં નાખેલા પિતા તે ભલેને બહુ વર્ષ જીવે.” આ પ્રમાણે વિચાર કરીને દુષ્ટ બુદ્ધિવાળા તે સર્વે પુત્રોએ વિશ્વાસી એવા પિતાના પિતાને બાંધ્યા. કહ્યું છે કે-કુપુત્ર પિતાને દુઃખ આપનારા થાય છે. પછી કૃણિકે પિતા શ્રેણિકને પિપટની પેઠે પાંજરામાં ઘાયા, એટલું જ નહિ પણ દ્વેષથી વિશેષે ભક્તપાન પણ આપવાને મંદાદરવાળો થયો. શ્રેણિક દૈવથી આવી દુર્દશા પામે છતાં કૂણિક તેની પાસે કોઈને જવા દેતો નહીં. એટલું જ નહિ પણ દુષ્ટ બુદ્ધિવાળો અને અતિ દુષ્ટ આત્માવાળે કૃણિક પૂર્વ ભવના વૈરને લીધે નિત્ય સવારે પિતાના પિતા શ્રેણિકને સે ચાબક મારતે. જો કે કૂણિક કોઈને શ્રેણિકની પાસે જવા દેતે નહિ તે પણ પોતાના પતિ ઉપર નેહવાળી મહાસતી ચલણ પિતાના કેશને મદીરાથી ભીંજાવીને તથા કેશની અંદર પુષ્પની પેઠે અડદના બાકળાના પીંડને ઘાલી નિત્ય આદરથી શ્રેણિક પાસે જતી અને અડદના બાકળાના પીંડ પતિને ખાવા માટે આપતી. શ્રેણિક, દુપ્રાપ્ય એવા તે ભેજનને ઉત્તમ ભેજન સરખું માનતે. વળી ચલ્લણના કેશપાશથી પડતા એવા મદીરાનાં ટીપાંને પણ તે પતે. આમ કરવાથી તેને ગાઢ તૃષા પીડા કરતી નહોતી તેમજ ચાબુકને માર માલમ પડતે નહીં. આવી રીતે પિતા શ્રેણિકને બાંધીને કૂણિક પોતે રાજ્ય કરતો હતો. એકદા કૃણિક પિતાના પુત્ર ઉદાયીને ખોળામાં બેસારી ભજન કરવા બેઠા હતે. અર્ધજન થયું હતું તે વખતે પેલે પુત્ર જાણે તેના ભજન કરવાના પાત્રમાં Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રષિમડલવૃત્તિ-ઉત્તરાદ્ધ ઘી પીરસતે હાયની? તેમ મૂતર્યો. કૃણિક તરત મૃતરથી ભિજાએલું ભોજન દૂર કરી બાકીનું પુત્રના ઉપર પ્રેમને લીધે હર્ષથી ખાવા લાગ્યા. આ વખતે ત્યાં બેઠેલી પિતાની માતા ચલણને કુણિકે પૂછયું કે “હે માતા ! હારી પેઠે બીજાને આવે કઈ પ્રિયપુત્ર હશે? ચેલ્લણાએ કહ્યું. “અરે પાપી.! નૃપાધમ ! તું જેવો હારા પિતાને પ્રિય હતું તેવા બીજા કેઈ નહોતા. તું મહારા ગર્ભમાં આવ્યો ત્યારે મને દુષ્ટ ડહાળે ઉત્પન્ન થયે હતો. તે વખતે મેં તને પિતાને વરી ધાર્યો હતે. પછી મેં ગભ ગાળી નાખવા માટે બહુ ઔષધે કર્યા પણ તેથી તે ગળી ગયે નહીં પણ ઉલટો પુષ્ટ અંગવાળો થયો. કારણ કે ભાગ્યવંત પુરૂષને સર્વ હિતકારી થાય છે. હું પુત્રનું મુખ કયારે જોઈશ એવા અધિક ઉત્સાહથી હારા પિતાએ મહારે તે ડહોળો પણ પૂર્ણ કર્યો હતે. જન્મ આપ્યા પછી મેં તુરત તને પિતાને વૈરી સમજી ત્યજી દીધું હતું પણ ત્યાંથી પિતાના જીવિતની પેઠે હારા પિતાએ તને પાછે આ. છે. એકદા હારી આંગલીને કુકડાએ કરડી હતી. આંગળી તેથી પાકી અને તેને બહુ પીડા કરવા લાગી. હારા પિતાએ હારી તેવી આંગલીને પણ ત્યાં સુધી પોતાના મુખમાં રાખી કે જ્યાં સુધી તને બીજી આંગળી પ્રાપ્ત થઈ. હે દુષ્ટ બુદ્ધિવાળા ! શ્રીમંત પિતાએ તને આવી રીતે લાડ લડાવ્યું તેને આવું કષ્ટ આપે છે. તે શું તને ચોગ્ય છે?” કૃણિકે કહ્યું. “જે પિતા હારા ઉપર દ્વેષ ન રાખતા હોય તે તેમણે મને ગાળના મેદક આપી હલ્લવિહલ્લને ખાંડના મેદક શામાટે આપ્યા?” ચેલણાએ કહ્યું. “તને ગેળના માદક અપાવનાર હું પિતે છું કારણ કે તે પિતાને દ્વેષી હોવાથી મને અપ્રિય હતે. કૃણિકે કહ્યું. “હે માત! અવિચારકારી એવા મને ધિકાર થાઓ, હું ફરી મહારા પિતાને તેમનું રાજ્ય પાછું આપીશ.” આમ કહી કૃણિક અધું જમ્યા છતાં પણ હાથ ધરાઈ, પુત્ર ધાવને સેંપી પિતા પાસે જવા માટે ત્યાંથી ઉઠયો. “હું પિતાના ચરણકમળમાં રહેલા નિગડને ભાંગી નાખું” એમ ધારી કૃણિક હાથમાં લેહદંડ લઈ પિતા તરફ દેડ. આ વખતે શ્રેણિકની પાસે રહેલા પૂર્વ પરિચિત સેવકોએ તેવી રીતે આવતા એવા કૃણિકને જોઈ આકુલવ્યાકુલ થયા છતાં શ્રેણિકને કહ્યું. “હે રાજન ! આ તમારે પુત્ર હાથમાં લોહદંડ લઈ વેગથી આવે છે તે દુષ્ટ ચિત્તવાળો શું કરશે તે અમે જાણી શકતા નથી. “શ્રેણિકે વિચાર્યું નિચે તે હાથમાં લેહદંડ લઈને મને મારવા માટે આવે છે. માટે હવે હું શું કરું? હું નથી જાણતા કે તે ક્યારે મને કેવા પ્રકારે મારશે. તે તે જેટલામાં હારી પાસે ન આવી પહોંચે તેટલામાં મ્હારે મરણનું શરણ લેવું એગ્ય છે. આમ ધારી તેણે તાલપુટ વિષ જિવાના અગ્રભાગ ઉપર મૂકયું. તેથી તેના પ્રાણ પ્રાઘણુંકની પડે તત્કાલ ચાલ્યા ગયા. કૃણિક જેટલામાં પિતાની આગળ આવી પહએ, તેટલામાં તેણે પિતાને મૃત્યુ પામેલા દીઠા તેથી તે અતિ દુઃખી થઈને પિતાની છાતીમાં પ્રહાર Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રીહલ અને શ્રીવિહલ્લ નામના મુનિવરેની કથા. (૪૫) કરતે છતે પિકાર કરવા લાગે. “હે તાત! હું પૃથ્વી ઉપર આવા દૂર કર્મથી મહાપાપી થયે.” એમ તે વારંવાર વિલાપ કરવા લાગે. વળી “હું પિતાની ક્ષમા માગીશ. એ જે મને રથ ધારતો હતો તે પણ પૂર્ણ થયે નહિ, જેથી હું બહુ પાપી ઠર્યો છું. હું પૃપાપાત કરૂં અથવા અગ્નિ, શસ્ત્ર કે જલ ઈત્યાદિ બીજા કઈ પણ પ્રકારથી મૃત્યુ પામું તે પણ આ કરેલા કર્મની પ્રતિક્રિયા થાય તેમ નથી.” આ પ્રમાણે શેકથી આકુલ થએલા અને મારવા માટે ઈચ્છા કરતા કૃણિકને તેના પ્રધાને એ પ્રતિબંધ કર્યો. પછી નિરંતર પિતાને બહુ શોક કરવાથી ક્ષય રેગવડે ક્ષીણ થતા કૂણિક ભૂપતિને જોઈ પ્રધાને વિચાર કરવા લાગ્યા કે “ આ કૃણિક રાજા પિતાને શોક કરવાથી મૃત્યુ પામશે અને રાજ્ય નાશ પામશે માટે પિતાની ભક્તિના ઉપદેશથી તેને શાંત કરીએ.” આમ ધારી મિથ્યાદષ્ટિ હોવાથી તેઓએ એક જીર્ણ તામ્રપત્રમાં લખ્યું કે “પુત્રે શ્રાદ્ધમાં આપેલા પિંડાદિ મૃત્યુ પામેલો પિતા પામે છે” આ લેખ પ્રધાનેએ રાજા કૃણિકની આગળ વાંચે. તેથી હર્ષ પામેલ કણિક પિતે પિંડદાન કરવા લાગ્યું. તે દિવસથી પિંડદાન લોકમાં પ્રવૃત્ત થયું. “મૃત્યુ પામેલા હારા પિતા મેં આપેલું અન્ન ભજન કરે છે.” એમ માનતે જડબુદ્ધિવાળા કૃણિકે જેમ રેગી રસ વિક્રિયાને ત્યજી દે તેમ ધીમે ધીમે શેક ત્યજી દીધો. પિતાના પિતાના બહુ શેકથી વ્યાકુલ મનવાળો કૂણિક રાજા રાજગૃહ નગ૨માં રહેવા કયારે પણ ઉત્સાહ ધરતો નહોતો તેથી તેણે કઈ એક ઠેકાણે પ્રકુલિત ચંપાના વૃક્ષને જોઈ તે સ્થાનકે ચંપાપુરી નામે નગરી વસાવી ત્યાં નિવાસ કર્યો. એકદા કૃણિકની સ્ત્રી પદ્માવતી દિવ્ય કુંડલને ધારણ કરનારા, દિવ્યહારના ધારણહાર અને સેચનક હસ્તિ ઉપર બેઠેલા પોતાના દિયર હલ્લવિહલ્લને જોઈ વિચાર કરવા લાગી. કારણ સ્ત્રીઓને સ્વાભાવિક ઈર્ષ્યા હોય છે. બે દિવ્ય કુંડલ, હાર અને સેચનક હસ્તિ વિના મહારા પતિનું રાજ્ય નેત્ર વિનાના મુખની પેઠે શોભતું નથી. પછી પદ્માવતીએ હલ્લવિહલ્લ પાસેથી તે વસ્તુઓ લઈ લેવાને બહુ આગ્રહ કર્યો. એટલે કણિકે કહ્યું. “પિતાએ તેમને તે વસ્તુઓ આપી છે માટે તે લઈ લેવી એ નથી. વલી હારા પિતા મૃત્યુ પામ્યા છે તેથી તે હારે તેમના ઉપર બહુ કૃપા રાખવી જોઈએ. ” રાણી પદ્માવતીએ બહુ આગ્રહ કર્યો એટલે કુણિકે તે ચારે વસ્તુની પિતાના ભાઈ પાસે માગણી કરી. “અમે તે વસ્તુઓ તમને આપીશું. ” એમ કહી તે બન્ને ભાઈઓ પોતાના ઘરે જઈ એકાંતમાં પરસ્પર વિચાર કરવા લાગ્યા. “ ભાઈને વિચાર કાંઈ સારે દેખાતું નથી. તેને આ વસ્તુઓનું શું પ્રજન હશે ? માટે આપણે અહીંથી ક્યાંઈ બીજે ચાલ્યા જઈએ. કારણ કે સર્વ સ્થાનકે બલવંત પુરૂષનીજ સંપત્તિ હોય છે. ” આ પ્રમાણે વિચાર કરી સેચનક અને હારાદિ વસ્તુઓ લઈ અંત:પુરસહિત રાત્રીએ વિશાલા નગરી પ્રત્યે ચાલ્યા ગયા. વિશાલામાં તેમને માતામહ ( માને બાપ ) ચેડા રાજા રાજ્ય કરતો હતો Page #257 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૬ ) શ્રી રષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ તેણે આવેલા એવા પિતાના અને પિત્રીને બહુ માનથી પિતાની પાસે રાખ્યા. હવે અહીં કૃણિક રાજા, ઘની પેઠે પોતાને છેતરીને નાસી ગએલા હલવિહલ્લને જાણું ગાલને વિષે હાથ મૂકી વિચાર કરવા લાગ્યો. “ નિચે સ્ત્રીના પ્રધાનપણથી મને ગજાદિ રત્નોએ અને બંધએ ત્યજી દીધે. આવું દુઃખ પ્રાપ્ત થયે છતે હવે જે હું તેઓને અહીં ન લાવું તે પછી પરાભવને સહન કરનારા વાણીયામાં અને મહારામાં ફેર છે ? અથાત્ કાંઈ નહિ. પછી કૃણિકે રત્ન લઈને નાસી ગએલા પિતાના ભાઈઓને મૃત્યુને ભય દેખાડવાનું એક દૂતને શીખવી વિશાલા નગરીમાં ચેડા રાજા પાસે મોકલે. પછી દૂત વિશાલા નગરીમાં જઈ નમસ્કાર કરી, આસને બેસી સાહસપણુથી ચેડા રાજાને આ પ્રમાણે કહ્યું. “ ગજાદિ રત્નોને લઈ તુરત નાસી આવેલા હલ્લવિહલ તમે કૃણિક રાજાને સેપે. જો તમે તેમ નહિં કરે તે પોતાના રાજ્યને નાશ કરી બેસશે. એ કણ જડ પુરૂષ હોય કે જે એક ખીલી કાઢવાને માટે પિતાના મહેલને પાડી નાખે ? ” ચેડા રાજાએ કહ્યું. “ જો કે કઈ એક બીજો માણસ શરણે આવ્યું હોય તે તેને ત્યજી દેવાત નથી પછી આતે વિશ્વાસ પામેલા હારી વહાલી પુત્રીના પુત્ર છે તેની તો વાત જ શી કરવી. ” દૂતે કહ્યું, જે તેઓ તમારે શરણે આવેલા હોય અને તેથી તેઓને તમે કૃણિક રાજાની સ્વાધિનમાં કરે નહિ તે તેઓની પાસેથી રન્ને લઈ મહારા રાજા કણિકને આપ.” ચેડા રાજાએ કહ્યું. “ રાજા અથવા રાંકને એ કાંઈ ન્યાય નથી જે એકનું દ્રવ્ય બીજાને આપવા ત્રીજો સમર્થ થાય. માટે તે દૂત ! હલ્લવિહલ તેને સેંપવામાં નહીં આવે તેમ રત્ન નહીંજ મળે. જા આ વાત હારા રાજાને ઝટ નિવેદન કર. પછી દૂતના મુખથી ચેડા રાજાએ કહેલી વાણી સાંભલી અત્યંત ક્રોધાતુર થએલા કુણિક રાજાએ જયને પડહ વગડાવ્યું. આ વખતે અસહા તેજવાલા તે રાજાનું સર્વ સૈન્ય સર્વ પ્રકારની તૈયારીથી સજજ થઈ ગયું. દુર્જય એવા કાલાદિ દશ કુમારે પણ સેનાની સાથે સજજ થઈ આગલ ચાલ્યા. ત્રણ હજાર હસ્તિ ત્રણ હજાર અશ્વ, ત્રણ હજાર રથ અને ત્રણ ક્રોડ પાયદલ. આ પ્રમાણે અતુલ તે એક એક કુમારેનું સિન્ય હતું. આવી રીતે કણિકનું એક મોટું સૈન્ય તૈયાર થયું. આવા મોટા સૈન્યથી ચેડા રાજા ઉપર જ એ કૃણિક પૃથ્વીને તથા શત્રુઓના હૃદયને કંપાવતો હતે. ચેડા રાજા પણ મુકુટબદ્ધ અઢાર રાજાઓની સાથે બહુ સૈન્યથી તૈયાર થઈ કૂણિક સામે ચાલ્યા. ત્રણ હજાર હસ્તિ; ત્રણ હજાર અશ્વ, ત્રણ હજાર રથ અને ત્રણ કોડ પાયદલ એ દરેક મુકુટબદ્ધ રાજાનું સિન્ય હતું. આ પ્રમાણે અઢાર મુકુટબદ્ધ રાજાએના મોટા સૈન્યવાલા ચેડા રાજાએ પિતાને સીમાડે જઈ પોતાના સૈન્યને દુર્ભેદ એ મહેટો સાગર બૃહ ર. કૃણિકે પણ પૂર્વે કહેલી મહેદી સૈન્યથી ત્યાં આવી શત્રુની સેનાથી ન ભેદી શકાય એ ગરૂડ મૂડ ર. કણિકને સેનાપતિ Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રીહલ અને “શ્રીવિહલ નામના મુનિવરેની કથા. (ર૪૭) કાલકુમાર થયો અને તે પ્રથમ ચેડા રાજાની સેના સાથે યુદ્ધ કરવા લાગ્યા. કાલકુમાર ચેડા રાજાના સૈન્યને છેદન ભેદન કરતો ચેડા રાજાની સમીપે આવી પહોંચે. આ પ્રમાણે અતિ ઉગ્ર એવા કાલકુમારને આવતા જોઈ ચેડા રાજાએ વિચાર કર્યો કે – કાલ સમાન ભયંકર અને સર્વ રાજાઓથી ને જીતી શકાય એવો આ કાલ કુમાર હારા સિન્યને ન ભેદી નાખે એટલા માટે આવતા એવા બુદ્ધિના પર્વત અને ઉદ્ધત એવા તેને હું હારા આ દેવતાએ આપેલા બાણથીજ મારી નાખું. ” આ પ્રમાણે વિચાર કરી ચેડા રાજાએ પિતે પ્રયાસ વિનાજ કાલકુમારને બાણવડે હણું યમરાજને અતિથિ બનાવ્યું. આ પ્રમાણે ચેડા રાજાએ મહા બળવંત એવાય પણ બીજા મહાકાલાદિ નવ કુમારને દિવ્ય બાણથી મારી નાખ્યા. ચેડા રાજાએ એવી રીતે કાલાદિ દશ બાંધવને રણગણમાં મારી નાખ્યા ત્યારે કૃણિક વિચાર કરવા લાગ્યું. “ આ ચેડા રાજા પ્રસન્ન થએલા દેવતાએ આપેલા અમેઘ બાણને લીધે કોડ માણસથી પણ જીતી શકાય તેમ નથી. હા ધિક્કાર છે મને, જે મેં તેના અતિશયને નહિ જાણવાથી આ હારા દશ ભાઈઓને યમલેક પ્રત્યે મોકલ્યા. તે હારા ભાઈઓની જે ગતિ થઈ તેજ ગતિ નિચે હારી થશે. હા હા ! તો પણ હવે હારા ભાઈઓને નાશ થયા છતાં નાસી જવું એ યોગ્ય નથી. હવે તે હું પણ દેવનું આરાધન કરી તેમના બલથી શત્રુને જીતીશ. કારણ કે દિવ્ય બલ દિવ્ય બલથીજ નાશ થાય છે.” કૃણિક રાજા આ પ્રમાણે વિચાર કરી હદયમાં દેવનું ધ્યાન ધરી અત્યંત સ્થિર મને અઠ્ઠમ ભક્ત કરીને બેઠો. પછી પૂર્વ ભવના પુણ્યથી અને અઠ્ઠમના તપથી તેજ કાલે અમરેંદ્ર અને શકે તેની પાસે આવ્યા. અસુરેંદ્ર તથા સુરેંદ્ર બન્ને જણાએ કહ્યું. “હે રાજન ! તું શું ઈચ્છે છે ? કૃણિક રાજાએ કહ્યું. જે તમે હારા ઉપર પ્રસન્ન થયા હો તે આ ચેડા રાજાને મારે. ” ઈંદ્ર ફરીથી કહ્યું. “ હે ભૂપ ! તું બીજે વર માગ કારણ કે સાધર્મિક એવા ચેડા રાજાને હું કયારે પણ મારીશ નહીં. તે પણ હું યુદ્ધમાં તારી રક્ષા કરીશ કે જેથી તે ચેડા રાજાથી જીતી શકાશ નહીં. ” કૃણિકે કહ્યું. “ ત્યારે એમ થાઓ.” પછી ચમરેંદ્ર મહાશિલા અને કંટક નામે ઘેર યુદ્ધ આરંચું વલી રથ અને મુશલ એ નામના વિજયકારી યુદ્ધ આરંભ્યાં. પહેલા યુદ્ધમાં પડતા એવા કાંકરાઓ પણ હેટી શિલાસમાન થવા લાગ્યા. તેમજ કંટક યુદ્ધમાં કાંટાઓ મહા શસ્ત્રથી પણ અધિક લાગવા માંડયા. બીજા યુદ્ધમાં અમરેંદ્ર તથા કેન્દ્ર ચારે તરફથી શત્રુના મંડલને બહુ પીડા પમાડયું. ચમરેંદ્ર, શક્રેન્દ્ર તથા કણિક તે ત્રણે રાજાઓ ચેડા રાજાના સુભટની સામે મહા દારૂણુ યુદ્ધ કરવા લાગ્યા. આ વખતે બાર ગતને ધારણ કરનારા, નિરતર સંસારથી વૈરાગ્ય પામેલા, Page #259 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૮ ) શ્રી ઋષિસ ડેલવૃત્તિ ઉત્તરાન '' છઠ્ઠ ભાજી અને ઉત્તમ દ્રષ્ટિવાન્ એવા નાગ સારથીના પૌત્ર વરૂણે ચેડા રાજાની આજ્ઞાથી છઠ્ઠ ભક્તને અંતે અઠ્ઠમ કરી અને સેનાપતિ પદ્મ અંગીકાર કરી તેવા રથ અને સુશળ નામના દારૂણ યુદ્ધ પ્રત્યે પ્રવેશ કર્યો. સમર્થ અને મહા ખળવ’ત એવા વર્ણ કૃણિકના સેનાપતિને યુદ્ધ માટે તિરસ્કાર કરતા અસહ્ય વેગવાળા રથથી યુદ્ધમાં આગળ ધસ્યા. સામ સામા તૈયાર કરેલા રથવાલા, અતિ વૈર ધારણ કરતા અને ગજરાજના સરખા દુય અને સેનાપતિએ યુદ્ધની ઈચ્છાથી બહુ નજીક આવ્યા. આ વખતે કૂણિક રાજાના સેનાપતિએ યુદ્ધભૂમિમાં આવેલા અને પેાતાની નજીક ઉભેલા વરૂણને કહ્યું કે “તું પ્રથમ મ્હારા ઉપર પ્રહાર કર, પ્રહાર કર. શુરવીર એવા વણૅ ઉત્તર આપ્યા કે “ મ્હારે શ્રાવકનું વ્રત છે, જેથી હુમ્હારા પ્રહાર કર્યો વિના શત્રુ ઉપર પ્રહાર કરતા નથી.” પછી “તે બહુ સારૂં કહ્યુ, બહુ સારૂં કહ્યું. ” એમ કહી કૃણિક રાજાના સેનાપતિએ તુરત એક ખાણવડે વરૂણ સુભટને પ્રહાર કર્યો. પછી ક્રોધથી રાતા નેત્રવાલા વણૅ એકજ પ્રહાર કરી કૃણિકના સેનાપતિને યમલાક પ્રત્યે માકલી દીધા. છેવટ કુણિકના સુભટના બહુ પ્રહારથી વિહ્વળ ખનેલા અને ઉત્તમ બુદ્ધિવાળા વરૂણ રણભૂમિમાંથી બહાર નિકલી એક તૃણુના સંથારા ઉપર એસી વિચાર કરવા લાગ્યા. "" ઉપર “ મેં મ્હારી કાયાથી પાતાના સ્વામીનું કાર્ય સર્વ પ્રકારે કર્યું છે હવે મ્હારૂ મૃત્યુ પાસે આવ્યું છે માટે હમણાં મ્હારે પાતાના સ્વાર્થ સાધવાના વખત છે. આવી રીતે વિચ.૨ કરી ઉત્તમ બુદ્ધિવાલા વરૂણે આરાધના કરી અનશન લીધું અને સાવધાનપણે ચિત્તમાં નવકારના જાપ કરવા માંડયા. આ વખતે વરૂણને મિત્ર કોઇ મિથારુષ્ટિ પુરૂષ સેનામાંથી બહાર નિકલી વણુ પાસે આવી કહેવા લાગ્યા. “ હું મિત્ર? હમણાં હું તમારા સ્નેહથી વશ થઇ ગયા છું. હું તમારા માર્ગને જાણતા નથી માટેજ ઉત્તમ ભાવથી તમારી પાસે આવ્યે છું. ” પછી ધર્મ ધ્યાનમાં તત્પર અને પંચપરમેષ્ઠીના સ્મરણવાલે વર્ણ સમાધિથી મૃત્યુ પામી સૌધર્મ દેવલાકને વિષે ગયા. ત્યાં સૂર્ય સમાન કાંતિવાલે તે ચાર પડ્યેાપમના પેતાના આયુષ્યને પૂર્ણ કરી મહા વિદેહ ક્ષેત્રને વિષે ઉત્પન્ન થઈ ત્યાંથી સિદ્ધિપદ પામશે. વરૂણના માર્ગને અજ્ઞાનથી સેવન કરનારા તેના મિત્ર પશુ મૃત્યુ પામી ઉત્તમ કુલમાં મનુષ્યપણે ઉત્પન્ન થયેા. ત્યાંથી વિદેહ ક્ષેત્રમાં મ્હાટા કુલને વિષે મનુષ્યપણે ઉત્પન્ન થઈ મુક્તિમાર્ગનું આરાધન કરવાથી મેાક્ષપદ પામશે. હવે ચેડા રાજાના વરૂણ સેનાપતિ હણાયે છતે તેના સર્વે સુભટ ખાણુથી વિધાયલા વરાહની પેઠે ખમણું યુદ્ધ કરવા તૈયાર થયા. સર્વ ગણરાજથી વિરાજિત એવા તે ચેડા રાજાના સુભટાએ કુણિક રાજાની સેનાને કુટી નાખી. તાડન કરાતી પાતાની સેનાને જોઇ ખલવત એવા કુણિક થ્થરથી તાડન કરેલા ઉદ્ધૃત સિંહની પેઠે શત્રુની સેના સામે દોડયા, તલાવમાં હસ્તિની પેઠે શત્રુની સેનામાં ફ્રીડા કરતા Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રીહલ અને શ્રીવિહલ નામના યુનિવશેની કથા. (૨ ) વીર એવા કુણિકે પદ્મખંડની પેઠે શત્રુના સૈન્યને તાડનાથી નસાડી મૂકયું. પછી કુણિકને દુર્જય જાણું અત્યંત ક્રોધ પામેલા અને મહાબલવંત એવા ચેડા રાજાએ ધનુષ્ય ઉપર દિવ્ય બાણ ચડાવ્યું. આ વખતે કણિકના અગ્રભાગમાં છેલ્લે તુરત વજમય કવચ ધારણ કર્યું અને પાછલ ચમકે લેહકવચ ધારણ કર્યું. વિશાલા નગરીના પતિ ચેડા રાજાએ કાન સુધી ધનુષ્ય ખેંચીને કુણિક ઉપર બાણ છોડયું. પણ તે બાણ વામય કવચથી સ્કૂલના પામ્યું. ચેડા રાજાના અમેઘ બાણને સ્કૂલના પામેલું જોઈ તેના યોદ્ધાઓ પોતાના પતિના પુણ્યને ક્ષય માનવા લાગ્યા. સત્ય પ્રતિજ્ઞાવાલા ચેડારાજાએ તે દિવસે બીજું બાણ મૂકયું નહીં. બીજે દિવસે તેવીજ રીતે કુણિક યુદ્ધ કરવા લાગે એટલે તે દિવસે પણ ચેડારાજાએ તે અમોઘ બાણ ફેંકર્યું તે પણ પૂર્વની પેઠે નિષ્ફલ થયું. આ પ્રમાણે તે બન્ને રાજાઓનું દિવસે દિવસે ઘોર યુદ્ધ થવા લાગ્યું. અને સૈન્યમાં થઈ યુદ્ધમાં મૃત્યુ પામેલા એક કોડ અને એંસી લાખ યોદ્ધાઓ તિર્યંચ અને નરકને વિષે ઉત્પન્ન થયા. ચેડા રાજાના સુભટો નાસી નાસીને પિત પિતાના ગામમાં જતા રહ્યા તેથી થોડું સૈન્ય રહેવાને લીધે ચેડા રાજા પણ નાસી પુરમાં જતા રહ્યા. પછી કુણિકે તે નગરીને શેર અ. હલ વિહલ બને ભાઈએ સેચનક હસ્તિ ઉપર બેસી રાત્રીએ ગુપ્ત રીતે કણિકના સૈન્યને બહુ મારી નાખતા, પણ કુણિકના સૈન્યમાં એ કઈ વીરપુરૂષ નહેાતે કે જે યમરાજની પેઠે તે સેચનકને પકડવા સમર્થ થાય. હલ વિહલ તે હમેશાં રાત્રીને વિષે કણિકની સેનાને મારી ક્ષેમકુશલ નગરીમાં જતા રહેતા. આ વાતની કુણિકને માલમ પડી તેથી તેણે પોતાના મંત્રીમંડલને કહ્યું. હલ્લ વિહલે આપણું સર્વ સૈન્યને બહુ પીડા પમાડયું છે માટે તે સુભટને આપણાથી નાશ થાય તે ઉપાય કહે “મંત્રીઓએ કહ્યું. “જ્યાં સુધી મનુબની મધ્યે ગજરૂપ એવા તે બન્ને ભાઈઓ, સેચનક હસ્તિ ઉપર બેઠા છે, ત્યાં સુધી તે કેઈથી જીતી શકાય તેમ નથી. માટે તે હસ્તિને જ મારી નાખવાને કાંઈ ઉપાય માર્ગમાં કરે અને તે એ કે માર્ગને વિષે ખેરના અંગારાથી ભરપૂર છેવી એક ખાઈ કરી તેને ઉપરથી ઢાંકી દેવી. પછી વેગથી દેખતે એ સેચનક તેમાં પડશે.” કુણિક રાજાએ હસ્તિને આવવાના માર્ગમાં ખેરના અંગારાથી ભરપૂર એવી એક ખાઈ કરાવી અને તેને ઉપરથી ઢાંકી દીધી. પછી સુભટ એવા હલ વિહલ અને ભાઈઓ રાત્રીએ રણભૂમિમાં જવા માટે સેચનક હસ્તી ઉપર બેઠા. સેચનક હસ્તિ પણ ખાઈની નજીક આવી મનની પેઠે વિલંગ જ્ઞાનથી ખાઈ જાણી આગળ ચાલતે અટકી પડશે. આ વખતે હલ વિહલે તિરસ્કાર કરીને હસ્તિને કહ્યું કે – “અરે તું પશુપણુએ કરીને કૃતન થયે જે આ રણભૂમિમાં દીન બની Page #261 -------------------------------------------------------------------------- ________________ 3 ( ૨૫૦ ) શ્રી.ઋષિમ`ડલવૃત્તિ ઉત્તરા જાય છે. હું ગજરાજ ! ત્યારે માટે અમેએ ખંધુ, દેશ વિગેરેને ત્યજી દીધા છે એટલુંજ નહિ પણ આ ચેડા મહારાજાને પણ આવા મહાકષ્ટને વિષે ઝંપલાવ્યા છે જો અમે બીજાને પાષણ કર્યા હાત તેા તે પેાતાના ધણી માટે બહુ ભક્તિવાલે થાત ખરેખર તું અમારા ઉપર અપ્રીતિ રાખનારા નિવડયા જે અમારા કાર્યની બહુ ઉપેક્ષા કરે છે. ” આ પ્રમાણે હલ્લ વિહલ્લે તિરસ્કાર કરેલા હસ્તિ સેચનકે પેાતાને તેઓને ભકત માનતા છતાં તુરત વેગથી તે બન્ને કુમારાને પાતાની પીઠ ઉપરથી ઉતારી મૂકી પોતે પેલી અંગારાથી ભરપૂર એવી ખાઇમાં ઝંપાપાત કર્યાં. સેચનક બહુ દુષ્ટ હાવાથી તુરત મૃત્યુ પામી પડેલી નરકને વિષે ઉત્પન્ન થયા. પાછલ હલ્લવિહલ્લ વિચાર કરવા લાગ્યા કે “ અહા ! આપણે આ શું અકા કર્યું. ખરેખર પશુપણું તે આપણનેજ ચેાગ્ય છે. આ સેચનક હસ્તિ ધિક્કારવા ચેાગ્ય નથી. હવે આપણે જીવવું ચાગ્ય નથી છતાં જો આપણે જીવીએ તેા શ્રી વીરપ્રભુના શિષ્ય થઈનેજ જીવવું પણુ ખીજી કોઈ રીતે જીવવું નહીં. ” પછી તેએ બન્ને જણાએ શાસનદેવીની આજ્ઞાથી ભાવસાધુપણાને પામીને પાછલથી તુરત શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લીધી. પેાતાના ન્હાના ભાઈ એવા હહિલ્લે દીક્ષા લીધી તા પણ કુણિકરાજા વિશાલા નગરીને પોતાના તાબે કરવા શિતવંત થયા નહીં. તેથી તેણે એવી પ્રતિજ્ઞા કરી કે જે પ્રતિજ્ઞાથી શૂરવીરપણાને ધારણ કરતા એવા વીર પુરૂષોનું શૂરવીરપણું બહુ વૃદ્ધિ પામે છે. કુણિકે એવી પ્રતિજ્ઞા કરી કે “ જે હું ગધેડા જોડેલા હલેાવડે આ નગરીને નિહ ખેાઢી નાખું તે કુવામાં અથવા અગ્નિમાં પ્રવેશ કરીને કે પર્વત ઉપરથી પડતું મૂકીને મૃત્યુ પામીશ. ” કુણિકે આવી ભયકર પ્રતિજ્ઞા કરી તેા પણ તે વિશાલા નગરીને તેાડી પાડવા સમર્થ થયા નહીં. જેથી તે મનમાં બહુ ખેદ પામવા લાગ્યા. આ પ્રમાણે અશેાકચંદ્ર ભૂપતિ ખેડુ ખેદ પામવા લાગ્યા. આ પ્રમાણે અશોકચંદ્ર ભૂપતિ બહુ ખેદ પામ્યા એટલે આકાશમાં ઉભેલી અને કુલવાલક શ્રમણને વિષે હિતકારી એવી શાસનદેવીએ તેને આ પ્રમાણે એક ગાથા કહી: गिणियं चे मागधियं, समणे कुलवालके ॥ રુમિન્ગ રૂતિ હોપ, તો વેસાત્ત્વિ વિસતિ ॥ ? ॥ * રાજન ! જે માગધિકા નામની ગણીકાને કુલવાલુક નામના સાધુ જે મલે તેા તે વિશાલ નગરી ગ્રહણ કરી શકે. આકાશથી આવાં વચન સાંભળી અતિ પ્રસન્ન થએલા કુણિક ભૂપતિએ પોતાના પ્રધાનને પૂછ્યુ કે “ કુલવાલક મુનિ કાણુ છે તેમજ માગધિકા વેશ્યા પશુ Page #262 -------------------------------------------------------------------------- ________________ “શ્રીહલ અને શ્રીવિહલ નામના મુનિવરેની કથા ૨૫૨) કોણ છે?” મંત્રીઓએ કહ્યું. “મહારાજ ! અમે કુલવાલક મુનિને તે જાણતા નથી પણ આપણું નગરમાં ઉત્તમ બુદ્ધિવાલી માગધિકા વેશ્યા તે રહે છે ખરી.” કણિકે કહ્યું. “ત્યારે તે માગધિકા વેશ્યાને ઝટ અહિં તેડાવે.” પ્રધાનેએ ભૂપતિની આજ્ઞાથી પોતાના નગરે માણસ મેકવી માગધિકાને તુરત રાજાની આગલ બેલાવી આણી. માગધિકાને જે પ્રસન્ન થએલા કણિકે તેણીને કહ્યું. “હે સુંદરિ ! કાર્યની જાણ એવી તું કુલવાલક મુનિને પિતાને પતિ બનાવી અહિં લાવ. હે ભદ્રે ! તેને લાવવાથી તને હોટે લાભ થશે. ” રાજાનાં આવાં વચન સાંભળી હર્ષિત થએલી માગધિકાએ કહ્યું “ હે પ્રભે ! તે કુલવાલક મુનિ ગમે ત્યાં રહ્યા હશે ત્યાંથી હું તેને હારે પિતાને પતિ બનાવી ઝટ આપની પાસે લાવીશ.” આવી પ્રતિજ્ઞાથી ભૂપતિને સંતેષ પમાડી માગધિકા પિતાના ઘેર આવી મનમાં વિચાર કરવા લાગી કે “કુલવાલક દંભ વિના મહારા પાસમાં આવશે નહીં, માટે હું સુશ્રાવિકા બની દંભથી તેને હારા વશ કરું. ” આમ વિચાર ધારી તે વેશ્યા દેવપૂજામાં અતિ તત્પર એવી શ્રાવિકા થઈ ત્યાર પછી મીષથી પંડિતા એવી તે વેશ્યાએ કે એક સુગુરૂ પાસે જઈ તેમને પૂછયું. “ હે મહામુનિ ! કુલવાલક મુનિરાજ , પૃથ્વીમાં વિખ્યાત સંભળાય છે, તે તે મુનિરાજ કયાં હશે? વળી તેમનું જેવું સ્વરૂપ હોય તે પણ મને કહો. કારણ કે તેમને વંદન કરવાની મને બહુ પૃહા છે.” ગુરૂએ કહ્યું:આ પાંચ આચાર પાળવામાં તત્પર અને ઉપશમધારી કેઇ એક ગુરૂને દુષ્ટ બુદ્ધિવાળે અને વાંદરાના સરખો ચપળ બાલ શિષ્ય હતે. સૂરીશ્વર તે પોતાના બાલ શિષ્યને આદર સહિત આચારશિક્ષા શિખવાડતા. કારણ કે સુગુરૂઓ જે જે હિતકારી હોય તેને તેનો ઉપદેશ આપે છે. બાલશિષ્ય બહુ દુવિનિત હતો તેથી તેને ગુરૂ જે જે હિતકારી શિખામણ આપતા તે તે અહિતકારી થતી. કહ્યું છે કે સર્પને પાયેલું દુધ વિષ રૂપ થાય છે. એકદા પિતાના બાલશિષ્ય સહિત તે સુગુરૂ ઉજજયંત ( ગિરનાર ) પર્વત ઉપર શ્રીને મનાથ પ્રભુને વંદન કરવા માટે ગયા. રેવતાચલ ઉપર જઈ અનુક્રમે ત્યાંના જિનેશ્વરના પ્રતિબિંબને નમસ્કાર કરી શ્રીમાન અને ઉત્તમ પુણ્યવંત એવા તે સુગુરૂ જેટલામાં પાછા ઉતરતા હતા તેટલામાં પાછલ ચાલ્યા આવતા એવા દુરાત્મા બાળશિષ્ય પોતાના દુષ્ટ સ્વભાવને લીધે ગુરૂને વધ કરવાના વિચારથી એક હેટે પથ્થર રેડો. જાણે વજને દંડ હેયની ? એમ દડી આવતા એવા પથ્થરને ખડખડાટ શબ્દ સાંભળી ગુરૂએ તુરત પિતાના પગ પહોળા કર્યા જેથી તે પથ્થર બન્ને પગ વચ્ચે થઈ ચાલ્યો ગયે. ગ્ય છે, ઘણું કરીને આપત્તિઓ ધર્મવંત પુરૂષને વિષે પિતાનું બલ ફેરવી શકતી નથી. પછી મહાખેઘ પામેલા ગુરૂએ તે ક્ષુલ્લકને તેના તુચ્છ કાર્યથી શ્રાપ આપે કે “ અરે પાપી ! સ્ત્રીઓના સંગથી હારું વ્રત ભંગ થશે.” ક્ષુલ્લકે કહ્યું. “હે ગુરે ! હું તમારે શ્રાપ નિષ્ફલ કરીશ. કેમકે હું અરણ્યમાં નિવાસ કરીશ જેથી Page #263 -------------------------------------------------------------------------- ________________ શ્રી મિડલ વૃત્તિ ઉત્તરાર્ધ ત્યાં રીઓ ખાસ જોવામાં પણ આવશે નહીં. ” પછી દુષ્ટ બુદ્ધિવાળો ક્ષુલ્લક એની પ તુરત ગુરૂને ત્યજી દઈ સિંહની પેઠે નિર્જન અરણ્યમાં ગયે. ત્યાં તે પર્વતની પાસેના ભાગમાં નદીને કાંઠે નિરંતર કાયોત્સર્ગ રહે છે. અને માસે અથવા આ માસે વટેમાર્ગ પાસેથી ભેજન મેળવી પારણું કરે છે. આ પ્રમાણે ક્ષુલ્લક પર્વતની પાસે નદીના કાંઠા ઉપર તપ કરતે હતે એવામાં મેઘના સમૂહથી સુશેલિત એવી વસ્તુ આવી. જલથી તે નદી ચારે બાજુથી સંપૂર્ણ ભરાઈ ગઈ એટલે શ્રુતલકના તીવ્ર તપથી પ્રસન્ન થએલી પર્વત અને નદીની અધિષ્ઠાયક દેવીએ વિચાર્યું જે નદીને કાંઠે બેઠેલા આ મુનિરાજને જલને સમૂહ પલાળી દેશે, તેમાં જે હું તેમની ઉપેક્ષા કરું તે હારી શક્તિ નિષ્ફલ ગણાય.” આમ ધારી નદીની અધિષ્ઠાયક દેવીએ નદીને પ્રવાહ બીજી દિશામાં પ્રવર્તાવ્યું. કહ્યું છે કે તપસ્વી પુરૂની મહાટી આપત્તિ નાશ પામે છે. - સુગુરૂ માગધિકા વેશ્યાને કહે છે કે, તે દિવસથી તે ભુલક મુનિરાજનું કુલવાલક એવું નામ પડયું છે. હમણું તે તનિધિ નદીના પ્રવેશને વિષે નિવાસ કરી રહ્યા છે.” - માગધિકા વેશ્યા સુગુરૂનાં આવાં વચન સાંભળીને પછી તુરત બીજી સ્ત્રીને સાથે લઈ તીર્થયાત્રાના મીષથી કુલવાલક મુનિ તરફ જવા નિકળી. ત્યાં તે દંભીશ્રાવિકાએ મુનીશ્વરને વંદના કરી “તમને વંદન કરવાથી મેં ગિરનાર વિગેરે સર્વ તીર્થને વાંધાં.” એમ કહ્યું. મુનિરાજ કુલવાલકે પણ કાયોત્સર્ગ પારી અને ધર્મલાભની આશિષ આપી “હે ભદ્રે ! તમે કયાંથી આવ્યાં છે?” એમ પૂછયું. માગધિકાએ કહ્યું. “હું ચંપા નગરીથી તીર્થયાત્રા કરવા નિકળી છું અને અહિં આવી છું કારણ તમે સર્વ તીર્થથી ઉત્તમ તીર્થ રૂપ ગણાઓ છે. હે મુનીશ્વર ! હારી પાસે નિર્દોષ એવું ભાથું છે, તે સ્વીકારી પાપનો નાશ કરનારું પારણું કરો કે જેથી મને હર્ષ થાય.” કેમળ મનવાળા મુનિ, તેની પૂર્ણ ભક્તિને લીધે તેના અનર્થકારી આશ્રમમાં ભિક્ષા લેવા ગયા ત્યાં તેણીએ પિતે કપટ દાસી પાસે મુનિને રચના પદાર્થ મિશ્રિત ઉત્તમ માદક વહેરાવ્યા. મુનિ કુળવાલકે તે માદકેને ભક્ષણ કર્યા જેથી તેમને બહુ અતિસાર (ઝાડે) થયો, તેથી મુનિરાજ એવી ગ્લાનિ પામ્યા કે તે ઉઠી શકવાને પણ સમર્થ થયા નહીં. પછી અવસર અને કાર્યની જાણ એવી માધિકાએ કુલવાલક મુનિને કહ્યું. “હે મહાનુભાગ! તમે હારી ઉપર દયા કરી પારાણું કર્યું છે તમને હારું ભાથું ખાવાથી આ આવી દુર્દશા પ્રાપ્ત થઈ છે માટે ઘાઢ પાપથી મલીન એવી મને ધિક્કાર થાઓ, આવી દશા પામેલા તમને એકલાને ત્યજી દઈ સંયમિનીની પેઠે મહારા પગ અહીંથી આગળ ચાલવા ઉત્સાહ પામતા નથી.” આ પ્રમાણે કહીને મહા દંભવાળી તે માગધિકા વેશ્યા, મુનિના શરીરને છે, ઉત્તમ ઔષધ આપવાં ઈત્યાદિ સેવામાં તત્પર થઈને ત્યાં મુનિ પાસે રહી. Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રીહલ અને શ્રીવિહલ્લ નામના મુનિવરેની કથા, (૨૫) માધિકા મુનિના શરીરને છેવા વિગેરેનું કામ એવી રીતે કરતી કે જેથી મુનિના સર્વ અંગને સ્પર્શ થત. એક તે મધુર વચન તેની સાથે અંગને સ્પર્શ અને વળી તેમાં કટાક્ષ વિગેરેનું ફેંકવું ઈત્યાદિ કારણથી તે કુળવાલક મુનિનું ચિત્ત ચપળ બન્યું. કારણ કે સ્ત્રીને પ્રસંગ સારે હાયજ કયાંથી? કુળવાલક મુનિ અને માગધિકા વેશ્યા એ બન્ને જણા દિવસે દિવસે શય્યા આસન વિગેરેથી સ્પષ્ટ સ્ત્રી પુરૂષના ગને પામ્યા. પછી માગધિકા કુળવાલકને વેગથી ચંપા નગરી પ્રત્યે તેડી લાવી. કહ્યું છે કે કામથી આંધળો થએલો પુરૂષ ચાકરની પેઠે સ્ત્રીઓની શી શી સેવા નથી કરતો? માગધિકાએ કુણિક રાજા પાસે આવીને કહ્યું “હે દેવ! આ કુલવાલકને હું હારે પિતાને પતિ બનાવી અહિં લાવી છું. માટે તે આપનું શું કામ કરે, જે કાર્ય હોય તેની આપ એને આજ્ઞા આપો.” પછી કુણિકે આદરથી કુળવાલકને કહ્યું. હે મુનિ ! જેવી રીતે વિશાળા નગરીને તોડી પડાય તેવી રીતે તમે કરે.” રાજાની આવી આજ્ઞાને અંગીકાર કરી બુદ્ધિમાન એવા તે કુળવાલક સાધુએ મુનિરાજના વેષથી કોઈએ રોક્યા વિના તુરત વિશાળા નગરીમાં પ્રવેશ કર્યો. જો કે મહા બલવંત એવા કુણિક રાજાએ પ્રથમથી વિશાળ નગરીને ઘેરો ઘા હતો તે પણ આ વખતે સર્વ સૈન્યથી જય શબ્દ ઉચ્ચારતા વધારે ઘેરે ઘા. હવે કુળવાલક મુનિએ વિશાળા નગરીની અંદર અપૂર્વ વસ્તુને જોતા જોતા એક શ્રી મુનિસુવ્રત સ્વામીને સ્તુપ દીઠો. સ્તૂપને જોઈ કુળવાલક વિચાર કરવા લાગ્યું કે “નિચે આ સ્તૂપની પ્રતિષ્ઠાને અવસરજ બલવંત છે કે જેના મહિમાથી આ નગરી તેડી શકાતી નથી. જે કઈ પણ ઉપાયથી આ સૂ૫ ખેડાવી નખાય તેજ આ નગરીને ભંગ થઈ શકે તેમ છે નહિ તે ઇંદ્રથી પણ આ નગરી તેડી શકાય તેમ નથી.” આ પ્રમાણે વિચાર કરતા કરતા કુળવાલક મુનિ નગરીમાં ફરતા હતા એવામાં પુરીના રોગથી પીડા પામેલા લોકો તેમને પૂછવા લાગ્યા કે “હે સાધ! આ નગરીને ઘેરો ઘાલેલો હોવાથી અમે બહુ પીડા પામીએ છીએ, જે તમે કાંઈ તત્ત્વ જાણતા હે તે કહો કે આ નગરીનો ઘેરે ક્યારે નાશ પામશે?” કુળવાળકે કહ્યું. “હે લકે! હું જાણું છું કે જ્યાં સુધી આ સ્તુપ છે ત્યાં સુધી ઘેરે મટવાનો નથી. આ સ્તૂપ તેડવા માંડે છતે તમને તુરત વિશ્વાશ આવશે કે સમુદ્રની વેલાનું પેઠે શત્રુનું સૈન્ય ઓચિંતુ પાછું ખસશે. હે જનો! ચારે તરફથી આ સૂપને છેદી નાખે છતે તમારું સારું થશે કારણ કે આ સ્તૂપનું દુષ્ટ લગ્નમાં સ્થાપન થએલું છે.” આ પ્રમાણે ધરૂં એવા કુળવાલકે છેતરેલા નગરવાસી જને તૃપને છેદી નાખવા લાગ્યા. કહ્યું છે કે દુઃખ પામેલા માણસે સહે. લાઈથી છેતરી શકાય છે. જ્યારે લોકે સ્તૂપને ખોદવા લાગ્યા, ત્યારે કૂલવાલક સાધુએ તુરત નગર બહાર જઈ કણિકને સંકેતથી બે ગાઉ દૂર ખસેડયે. પછી વિશ્વાસ પામેલા જડ Page #265 -------------------------------------------------------------------------- ________________ (૫૪) શ્રી વષિમંડલવૃત્તિ-ઉત્તશ. લેકેએ સૂપને કર્મચાસની શિલા સહિત બેદી કાઢયે; જેથી કૃણિકે બાર વર્ષને અંતે વિશાલા નગરીને તેડી પાડી. કારણ કે પૂર્વને સ્તૂપ સંબધી મહિમા દુરતિક્રમ હોય છે. પછી ચેડા રાજાનું અને કુણિકનું યુદ્ધ બંધ થયું. આવું ભયંકર યુદ્ધ આ અવસર્પિણમાં પૂર્વ કયારે પણ થયું નહતું. યુદ્ધ બંધ થયા પછી ચંપાનગરીના રાજા કૃણિકે ચેડા મહારાજાને દુત મોકલી કહેવરાવ્યું કે “ આપ હાર માતામહ થાઓ છે જેથી આપ મહારે પૂજ્ય છે તે હું આપનું શું ઈષ્ટકાર્ય કરું?” ચેડા રાજાએ કહ્યું, કે જય ઉત્સવમાં ઉત્સુક એવા તારે નગરીમાં વિલંબથી પ્રવેશ કરે. ચેડા રાજાનું કહેલું દૂતે કણિકને કહ્યું. તેથી તેણે વિચાર્યું કે “તેમણે લજજાકારી આ શું માગ્યું? તે પણ તેણે તે વાત અંગીકાર કરી. હવે ચેડા રાજાની પુત્રી સુષ્ટાને પુત્ર કે જે બલવંત સત્યકીનામે વિદ્યાધર હતે તેને આ ભયંકર યુદ્ધની ખબર પડી તેથી તેણે પોતાના મનમાં વિચાર કર્યો કે “બલવંત શત્રુએ પીડા પમાડેલી મહારા માતામહની પ્રજાને હું શી રીતે જેઉં ? માટે હું તે પ્રજાને કોઈ બીજા સ્થાનકે લઈ જાઉં. ” આમ ધારી તેણે પિતાની વિદ્યાથી સર્વ નગરવાસી માણસને પુષ્પની પેઠે નીલવંત પર્વત ઉપર લઈ જઈ લાલન પાલન ક્યા. ચેડા રાજાએ પણ લોઢાની પુતલી પોતાના કંઠે બાંધી અનશન લઈ મૃત્યુ માટે કૂવામાં ઝંપાપાત દીધે. મૃત્યુના મુખમાં આવેલા ચેડા રાજાને કુવામાં પડતા જોઈ નાગરાજ તેમને પોતાના સાધમિક જાણી તુરત પોતાના મહેલમાં તેડી લાવ્યું. ત્યાં નાગરાજે પ્રસંસા કરેલા શાંત આત્માવાલા અને શુભ મન વાલા તેમજ મૃત્યુથી ભય નહિ પામતા એવા ચેડા રાજા વિધિથી આરાધના કર. વામાં ઉદ્યમવંત થઈને રહેવા લાગ્યા. નમસ્કારનું સ્મરણ કરતા તેમજ બે પ્રકારના પરિગ્રહથી મુક્ત થએલા તે ચેડા રાજા કેટલેક દિવસે મૃત્યુ પામીને સ્વર્ગ પ્રત્યે ગયા. કણિકરાજાએ ગઘેડા જોડેલા હળ વડે ખેતરની પેઠે વિશાળ નગરીને ખેડી પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી, આવી દુતર પ્રતિજ્ઞાને નદીની પેઠે પાર પામી કણિક રાજા મોટા મહોત્સવથી પિતાની ચંપાનગરી પ્રત્યે આ. એકદા ત્રણ વિશ્વના ગુરૂ અને દેવતાઓથી વિંટલાયલા શ્રીવીરપ્રભુ વિહારથી પૃથ્વીને પવિત્ર કરતા કરતા ચંપાપુરીને વિષે સમવસર્યા. આ વખતે પુલના મૃત્યુને લીધે સંસારથી વિરાગ્ય પામેલી કાલાદિની માતાઓ કે જે શ્રેણિક રાજાની પ્રિયા થતી હતી, તેણીઓએ શ્રી મહાવીર પ્રભુ પાસે દીક્ષા લીધી. વિશ્વના સંશયને છેદન કર. નારા શ્રી વિરપ્રભુને વંદના કરવા માટે કૃણિક રાજા સમવસરણમાં આવ્યો ત્યાં તેણે અરિહંતને નમસ્કાર કરી ગ્રસ્થાને બેસી અવસરે પોતાના મસ્તક ઉપર હાથ જેડી શ્રી વિરપ્રભુને પૂછ્યું કે “હે નાથ ! જે ચક્રવતિઓ સંપૂર્ણ એવી કામગની સમૃદ્ધિને નથી ત્યજતા તેમજ જેઓ પોતાના સ્થાનને નથી ત્યજી દેતા, તેઓ મૃત્યુ ૧ માનો બાપ તે માતામહ કહેવાય છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રીહલ અને શ્રીવિહલ નામના મુનિવરેની કથા. (૨૫૫) પામીને કઈ ગતિએ જાય છે? ” પ્રભુએ કહ્યું. તેવા પુરૂષે મૃત્યુ પામીને સાતમી નરકે જાય છે.” કૃણિકે ફરી પૂછયું “હે સ્વામિન્ ! હું કઈ ગતિ પામીશ ? ”શ્રી વિરપ્રભુએ કહ્યું. “તું છઠ્ઠી નરકે જઈશ.” કણિકે કહ્યું. “હે ઈશ! હું સાતમી નરકે શા માટે નહિ જાઉં?” પ્રભુએ કહ્યું. “ તું ચકવતિ નથી. ” કણિકે “હું ચકવતી કેમ નથી ? હારી સંપત્તિ તો ચકવતી સમાન છે. ” પ્રભુએ કહ્યું. “ હૈ રાજ ! હારી પાસે ચૌદ રત્ન નથી. એક રત્ન વિના પણ ચક્રવર્તિનું નામ દુર્ધટ છે.” પ્રભુનાં આવાં વચન સાંભળી ગર્વના પર્વત સમાન કણિક રાજાએ લેહમય એકેદ્રિય રત્ન બનાવ્યા. વળી વૃથા મનોરથ કરનારા તે દુષ્ટિબુદ્ધિવાળા રાજાએ પિતાની પદ્માવતી પ્રિયાને સ્ત્રીરત્ન બનાવી, ગજાદિકને બીજા રત્નરૂપ બનાવ્યા. પછી મહાપરાક્રમવાળો તે ભરત ક્ષેત્રને સાધતે છતે અનુક્રમે વિતાઢય પર્વતની જગજવી તમિશ્રા ગુફા પાસે આવી પહોંચ્યો. પછી દુદેવથી દૂષિત થએલા અને આત્માને નહિ જાણનારા કૃણિકે પોતાના દંડર–વડે ગુફાના બારણાના કમાડને ત્રણવાર પ્રહાર કર્યો. આ અવસરે ગુફાના દ્વારનું રક્ષણ કરનાર કૃતમાલ દેવે કહ્યું કે “અરે મરવાની ઈચ્છા કરનાર અને આત્માને નહિ જાણનારો કયે પુરૂષ આ ગુફાના દ્વારના કમાડને તાડન કરે છે?” ચંપાપતિએ કહ્યું. “ વિજય કરવાની ઈચ્છાથી અહીં આવેલા મને તું શું નથી જાણતો? હું અશોકચંદ્ર નામે ઉત્તમ બુદ્ધિવાળો ચક્રવતિ ઉત્પન્ન થયો છું.” કૃતમાલ દેવતાએ કહ્યું. “ચક્રવતિઓ તે બારજ હોય છે. તું નહિ પ્રાર્થના કરવા ચોગ્ય વસ્તુની પ્રાર્થના કરે છે તે હવે તેમ નહિ કરતા પ્રતિબંધ પામ અને હારું કલ્યાણ થાઓ. કણિકે કહ્યું. “પુણ્યથી પુષ્ટ એ હું આ લેકમાં તેરમો ચકવતિ થયે છું. કારણ પુણ્યથી શું નથી પ્રાપ્ત થતું અર્થાત સર્વ વસ્તુ મળે છે. હે કૃતમાલ! તું મારા ભુજાબલને જાણ નથી, માટે આ ગુફાના બારણને ઉઘાડ નહિ તે નિચે તું મૃત્યુ પામીશ.” આ પ્રમાણે જાણે શરીરમાં ભૂત ભરાયું હોયની? એમ જેમ તેમ બોલતા એવા કૂણિકને કૃતમાલ દેવતાએ ક્રોધથી ક્ષણમાત્રનાં ભમરૂપ કરી દીધે. આવી રીતે મૃત્યુ પામીને ચંપાનગરીને રાજા કુણિક છઠ્ઠી નરકે ગયે. નિચે જિનેશ્વરેનું વચન ક્યારે પણ મિથ્યા થતું નથી. કૂણિક ફક્ત કહેવા માત્ર રહે તે પ્રધાનાદિ પુરૂષોએ તેના પુત્ર ઉદાયનને રાજ્યાભિષેક કર્યો. પછી નિર્મલ અંતાકરણવાળા હાલ વિદુલ મુનિઓ અતિચાર રહિત દીક્ષા પાળવા લાગ્યા. અગીયાર અંગના ધારણહાર અને સોલ તથા વીશ વર્ષના પર્યાયવાળા એ બને મુનિરાજેએ વિધિથી એક વર્ષ પર્યત સુગુણ રત્ન નામે તપ કર્યું. ગુણેના ભંડારરૂપ હલ્લ મુનિરાજ સોળ વર્ષ પર્યત ઉત્તમ રીતે ચારિત્ર પાળી યંત નામના અનુત્તર દેવલોકમાં ગયા. અને વિહલ્લ મુનિરાજ વીસ વર્ષ ઉત્તમ ચારિત્ર પાણી અપરાજિત વિમાન પ્રત્યે ગયા તે બને, સુનિરાજને હું ભકિતથી સ્તવું છું. 'श्रीहल्ल' अने श्रीविहल्ल नामना मुनिवरोनी कथा संपूर्ण Page #267 -------------------------------------------------------------------------- ________________ (F) શ્રીગઋષિમ`ડલ વૃત્તિ-ઉત્તરા धम्मायरिअणुराण, चत्तजीअं पडीणजाणवयं ॥ સવ્વાણુસુમેળવવાર, સહસારનું વવું ૪૬ I ધર્માચાર્ય એવા શ્રી મહાવીર પ્રભુ ઉપર . અનુરાગ ધરવાથી જીવિતને ત્યાગ કરનારા, પૂર્વ દેશના અધિપતિ, ચરમ શરીરવાળા અને સહસ્રાર દેવલેાકને વિષે પ્રાપ્ત થયેલા સર્વાનુભૂતિ રાજિષને હું વંદના કરૂં છું. ॥ ૪૬ ૫ जो तेअपरिग्गयतणू, कासी मुणिखामणाइ तं नमिमो ॥ कोसलजाणवयं, अच्चुअंमि पत्तं सुनरकत्तं ॥ ४७ ॥ ગેળાએ મૂકેલી તેોલેશ્યાથી શરીર દુગ્ધ થયા છતાં પણ જેણે ક્ષમા કરી તે કૈાશલ દેશના અધિપતિ કે જે અચ્યુત દેવલેાકમાં પ્રાપ્ત થયા તે સુનક્ષત્ર સુનિરાજને હું નમસ્કાર કરું છું. ॥ ૪૭ ૫ मिढियगामे रेवर, पडिलाभिअमोसहं भुवणगुरुणो ॥ પાળિ સમિતિક, નેળ અંતિમો તમિદ સીદ્દમુનિ ॥ ૪૮ || જેમણે મિઢિક ગામમાં રૈવતી શ્રાવિકાએ પ્રતિલાલેલું ( અતિસારને બંધ કરનારૂં ઓષધ ) ત્રણ ભુવનના ગુરૂ એવા શ્રી વીર પ્રભુના હાથમાં આપ્યું તે શ્રી સિદ્ધ સુનિને હું વંદના કરૂં છું. ૫ ૪૮ ૫ श्री सर्वानुभूति, श्रीसुनक्षत्र अने श्रीसिंह' नामना मुनिपुङ्गवोनी कथा 380 એકદા શ્રી વમાન જિનેશ્વર વિહાર કરતા કરતા શ્રાવસ્તી નગરીમાં સમવસો. તે વખતે ત્યાં દેવતાએ સમવસરણ રચ્યું. તે નગરીમાં પૂર્વે આવેલે અષ્ટાંગ નિમિત્તના બળથી લેાકના હૃદયને જાણનારા, દ્વેષ અને તેજલેશ્યાએ કરી ષ્ટિ થએલા ગેાશાàા પેાતાને જિન તરીકે લેાકેામાં આળખાવા માંડયા. ખરેખર આ પાતે અરિહંત છે એવી પ્રસિદ્ધિ સાંભળી મુગ્ધ બુદ્ધિવાળા લેાકેા નિર'તર તેની પાસે આવી ગેાશાલાની સેવા કરતા. હવે શ્રીગાતમસ્વામી, પ્રભુની આજ્ઞા લઇ છઠ્ઠ તપને અંતે પારણું કરવાની ઈચ્છાથી ભિક્ષા લેવા માટે નગરીમાં આવ્યા. “ અહીં ગાશાલે! સર્વજ્ઞ અરિહંત પ્રભુ છે, ” એવાં લેાકેાનાં વચન સાંભળી મનમાં ખેઢ પામેલા ગીતમ ભિક્ષા લઈ વીર પ્રભુ પાસે આવ્યા. ત્યાં શુદ્ધ બુદ્ધિવાલા તેમણે અવસરે વિધિથી પારણું કરીને પછી સર્વ નગરવાસીના જોતા છતાં શ્રી વીરપ્રભુને પૂછ્યું. “ હે સ્વામિન્ ! આ મહા નગરીમાં સર્વ લેાકેા ગાશાલાને સર્વજ્ઞ માને છે તે સત્ય છે કે મિથ્યા છે?* પ્રભુએ કહ્યું, “ કઢ કરવામાં નિપુણ એવા તે મ`ખલીને પુત્ર ગેાશાલા લેાકને Page #268 -------------------------------------------------------------------------- ________________ ^ ^ ^^ ^ ^^ ^^ ^^^ ^ ^ ^ શ્રી સર્વાનુભૂતિ, મી સુનક્ષત્ર અને સિંહ નામના અનિ ગની કથા (રંપ૭) વિષે પિતાનું જિનપણું બેટું દેખાડે છે. તે પ્યારે પિતાને શિષ્ય થઈ કાંઈક અભ્યાસ કરી મારાથી જુદે થયો છે. હે ગૌતમ ! તે પિતે સર્વજ્ઞ નથી. ” પ્રભુનાં આવાં વચન સાંભળી નગરવાસી લોક નગરીમાં ચકલે, ત્રણ શેરીએ અથવા તે સર્વ સ્થાનકે પરસ્પર એમ વાતો કરવા લાગ્યા કે “ હે લોકે ! અહિં સમવસરેલા શ્રી વદ્ધમાન પ્રભુ એમ કહે છે કે મંખિલીને પુત્ર ગોશાલ સર્વજ્ઞપણનું મિથ્યાભિમાન ધરાવે છે. ” પિતાની આજીવિકા ચલાવનારા લકેથી વિંટલાએલ ગોશાલે કાલસપની પેઠે નગરવાસી જનેના મુખથી આવી વાણી સાંભળી બહુ ક્રોધ પામે. હવે આનંદ નામના સ્થવિર સાધુ કે જે શ્રી વિરપ્રભુના શિષ્ય થતા હતા તે છઠ્ઠનું પારણું કરવાની ઈચ્છાથી ભિક્ષા લેવા માટે નગરીમાં ગયા. હાલાહલ સ્થાનની નજીકે રહેલા ગોશાળે પોતાની નજીકમાં થઈને જતા એવા આનંદ મુનિને બેલાવી ઉત્કર્ષથી આ પ્રમાણે કહેવા લાગ્યું કે “હે આનંદ! અહો! ત્યારે આચાર્ય વીર, લેકેથી સત્કાર ઈચ્છતે છત પિતાની ઉન્નતિ ગાઈ હારે તિરસ્કાર કરે છે. વળી તે મને એમ કહે છે કે એ સંખપુત્ર, નથી અરિહંત કે નથી સર્વજ્ઞ પણ તે હારો આચાર્ય મહારા વેરીને બાળી નાખવામાં સમર્થ એવી તે વેશ્યાને જાણતા નથી. હું તેને પરિવારસહિત ક્ષણમાત્રમાં ભસ્મરૂપ કરી દઈશ. ફકત તને એકને જ એવી સ્થિતિએ નહિ પહેચાડું. સાંભળ તેનું દ્રષ્ટાંત કહું છું – ક્ષેમિલા નામની મહા નગરીમાં નલન, પ્રસર, સંવાદ, અવસર અને કારક એ નામના પાંચ વહેપારી હતા. તેઓ પાંચે જણા અનેક પ્રકારના વાસના ગાડાં ભરી વેપાર કરવા ચાલ્યા. રસ્તે જતા તેઓ એક જલરહિત મહા અરણ્યમાં પેઠા. જાણે મરૂદેશના માર્ગમાંજ ગયા હોયની? એમ બહુ તૃષાથી પીડા પામેલા તેઓ તે મહા અરણ્યમાં જુદા જુદા ભટકતા છતા જલની શોધ કરવા લાગ્યા. અવસર, જળની શોધમાં ફરતો હતો એવામાં તેણે પાંચ શિખર (ટેકરા)વાળો રાફડો દીઠે. તેણે તુરત બીજા ચારે મિત્રોને બોલાવી તે દેખાડો. તેઓએ પ્રથમનું શિખર ચારે તરફથી ખોદી કાઢયું તો તેમાંથી જળ નિકળ્યું. પાંચ જણાએ જલપાન કરી પોતાની તૃષાને શાંત કરી પછી પ્રસરે કહ્યું. “આપણે આ બીજુ શિખર પણ ખોદી કાઢીએ તેમાંથી આપણને કાંઈ બીજી વસ્તુ મળશે.” અવસરે કહ્યું. એને છેદવું યોગ્ય નથી કારણ નિશે તેમાંથી સર્પ નિકળશે કેમકે એ સર્ષના રાફડાનું સ્થાન છે.” સંવાદે કહ્યું. “અરે મિત્ર! ખરેખર આ તારે વિસંવાદ છે. કારણ બેદી નાખેલા પહેલા રાફડામાંથી સર્પ કાંઈ નિકળે નહીં.” અવસરે કરીથી કહ્યું. આ જ કાંઈ દૈવિક હોય એમ દેખાય છે.” કારકે કહ્યું ત્યારે નિએ આ બીજા શિખરોમાં દેવગથી સોના મહોરે હેવી જોઈએ. કા હા Page #269 -------------------------------------------------------------------------- ________________ (૨૫૮) શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તરાદ્ધ એમ કહી બીજા શિખરને ખેાદવા લાગ્યા એટલે અવસર “ મ્હારે એમાંથી નિકલેલું ધન ન જોઈએ. ” એમ કહી ત્યાંથી બીજે ચાલતા થયા. ” નલને કહ્યું “ જો અવસર જતા હાય તા જવાઘો. આપણે તેના વિના જ ખાદશું.” એમ કહી તેઓ સર્વે ખીજા શિખરને ખેાદવા લાગ્યા. ઘેાડુ ખાવું એટલે તેમાંથી કેટલાક દ્રમ નિકલ્યા તે અવસર વિના પેલા ચારે જણાએ હર્ષથી વેહેંચી લીધી. પછી તે ચારે જણાએ લેાભથી રાડાના ત્રીજા શિખરને ખેાઢવા લાગ્યા. એટલે તેમાંથી રૂપું નિકહ્યુ. પછી ક્રમને ત્યજી દઈ તેઓએ રૂપ વેહેંચી લીધું, લાભથી ચાથા શિખરને પણ ખાવું તે તેમાંથી સુવર્ણ નિકહ્યું. સુવર્ણ લેવાના લાભ થયા તેથી પેાતાની પાસેના રૂપાને ત્યજી દીધું અને સુવર્ણ લીધું “ હવે આ પાંચમામાંથી નિશ્ચે રત્ના નિકલશે” એમ ધારી તેઓએ લેાલથી પાંચમા શિખરને ખાદવા માંડ્યું. કહ્યુ છે કે લાભથી લેાભ વૃદ્ધિ પામે છે. પછી ખાઢેલા એવા તે પાંચમા શિખરમાંથી ષ્ટિવિષ સર્પ નિકળ્યે કે જેણે તે ચારે જણાને તથા તેમના ગાડા અને વૃષભાને તુરત ખાળી નાખ્યા નાગના અધિષ્ઠાયક દેવતાએ અવસરને લાભ રહિત જાણી તેને તેના ગાડા અને અલો સહિત ઇષ્ટ સ્થાને પહેાંચાડયા. "" ( ગેાશાલા આનંદ સાધુને કહે છે કે) જેમ દ્રષિ સÖ અવસર વિના ખાકીના ચારને ખાળી નાખ્યા તેમ હું પણ તને એકને રાખી ત્હારા ગુરૂને ખાળી નાખીશ. ” પછી આનંદ મુનિ ભિક્ષા લઇ પ્રભુ પાસે આવ્યા અને મનમાં શંકા થવાથી ગેાશાલાનું કહેવું પૂછવા લાગ્યા. “ હે સ્વામિન્ ! ગેાશાલે એમ કહ્યું કે હું જિનેશ્વરને ખાલી નાખીશ. તેા તે તેમ કરવાને સમર્થ છે કે તે તે તેનું ઉન્મત્તની પેઠે ફક્ત ખેલવું થયું ? ” પ્રભુએ કહ્યું. તીર્થ પતિને ભસ્મરૂપ કરવા સમર્થ નથી પણ સતાપ આનંદ મુનિ પ્રભુનાં આવાં વચન સાંભલી જેટલામાં તેટલામાં ગેાશાલા ત્યાં આવી શ્રી અરિહંત પ્રભુને આ “ દુષ્ટ બુદ્ધિવાલેા ગેાશાલા માત્ર કરવાની શક્તિ છે. ” પ્રસન્ન થયા છતા બેઠા છે પ્રમાણે કહેવા લાગ્યા: “ હે મહાવીર ! તમે મલિના પુત્ર ગેાશાલેા મ્હારા શિષ્ય થાય છે એમ જે કહેા છે તેજ તમારૂ પ્રથમ મિથ્યા ખેલવું છે. કારણ જે ગેાશાàા તમારા શિષ્ય છે તે તે શુકલ જાતિમાં ઉત્પન્ન થએલા છે. વળી તે ધર્મધ્યાનથી મૃત્યુ પામી દેવતાને વિષે ઉત્પન્ન થયા છે. તેનું શરીર ધાર ઉપસર્ગ અને પરીષહુ સડુન કરથામાં સમર્થ જાણી મે” તેના શરીરમાં પ્રવેશ કર્યા છે. તમે મને નહિ જાગુતાં છતાં આ મખલિપુત્ર ગોશાલા છે, અને મારા શિષ્ય છે એમ શા માટે કહેા છે ? નિશ્ચે તમે મ્હારા ગુરૂ નથી. ” શ્રી મહાવીર પ્રભુએ કહ્યું. “ જેમ પૂર્વ નગરરક લેાકેાએ પીડા પમાડેલા ચાર, પેાતાને રક્ષણ કરવાનું સાધન દુ, ખાઇ વિગેરે કાંઇ ન મલવાથી તૃણુ, ઉન, રૂ, ઈત્યાદિથી જુદા જુદા ગઢ કરી પોતે અંદર રહી પેાતાનું રક્ષણ સાધન થયું એમ માનવા લાગ્યા, તેમ તું પણુ ખીજા ગેાશાલાનુ Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી સર્વાનુભૂતિ, શ્રી સુનક્ષત્ર અને શ્રાસિંહ નામના મુનિ પુગોની કથા(૯) નામ લઈ પોતાને છુપાવતો છતો મૃષા શા માટે બેલે છે ? હે મૂઢ ! તું પોતે ગોશાલે મહારે શિષ્ય છે. બીજે નહિ.” શ્રી અરિહંતના આવા વચનથી અત્યંત ક્રોધ પામેલે શાલે પ્રભુને કહેવા લાગ્યું. “ હે કાશ્યપ ! તું અજ્ઞ છે, તુચ્છ છે, ભ્રષ્ટ છે, તેમજ નહિ જેવો છે.” આ વખતે સર્વાનુભૂતિ કે જે વીરપ્રભુને શિષ્ય થતું હતું તે ગુરૂભક્તિને લીધે ગોશાલાનાં વચન સહન કરવાને શક્તિવંત થયે નહિ તેથી તેણે શાલાને કહ્યું. “ તને આ ગુરૂએ દીક્ષા આપી છે એમણે શિક્ષા આપી છે છતાં અત્યારે શા માટે ના કહે છે. કારણ નિચે તું તેજ ગોશાલે છે.” પછી બહુ ક્રોધ પામેલા શાલે તેજ વખતે સર્વાનુભૂતિ ઉપર અનાહત એવી તેમજ ઉગ્ર માહામ્યવાલી તેજોલેશ્યા મૂકી. તેલેશ્યાથી શરીર બલી જવાને લીધે સર્વાનુભૂતિ શુભ ધ્યાનથી મૃત્યુ પામીને સહસ્ત્રાર નામના દેવકને વિષે દેવતાપણે ઉત્પન્ન થયા. ગોશાલો પણ પિતાની તેજોલેશ્યાની શક્તિને ગર્વ ધારણ કરવાને અર્થે વારંવાર પ્રભુનો તિરસ્કાર કરવા લાગ્યો. સુનક્ષત્ર નામે પ્રભુને શિષ્ય હતા તે સર્વાનુભૂતિની પેઠે પ્રભુની ભક્તિને લીધે ગુરૂના નિદક એવા ગોશાલાને શિખામણ આપવા લાગે. ગોશાલાએ તેના ઉપર પણ તેજલેશ્યા મૂકી. તેજલેશ્યાથી ખેલતા દેહવાલા સુનક્ષત્રે તુરત શ્રીજિનેશ્વરને પ્રદિક્ષણ કરી ફરી વ્રત અંગીકાર કરી તેમજ પ્રતિક્રમી તથા આલોચના લઈ મુનિઓને ખમાવી અને મૃત્યુ પામી અયુત દેવલોકમાં દેવ પદવી સ્વીકારી. પછી દયાધારી એવા શ્રી વીરપ્રભુએ કટુ વચનથી આક્રોશ કરતા એવા તેમજ વિજયને ગર્વ ધરતા એવા ગોશાલાને કહ્યું – હે દુષ્ટ ! મેં તને ભણાવ્યો, દિક્ષિત કર્યો અને પ્રતિબધ્ધ છતાં તું આવું અયોગ્ય બેલે છે તે હારી સુમતિ કયાં નાશ પામી ગઈ?” આ પ્રમાણે વીપ્રભુના કહેવાથી અત્યંત ક્રોધ પામેલા પોતે ગોશાલે, કાંઈક અરિહંત પ્રભુની પાસે આવી તુરત તેમના ઉપર તેલેશ્યા મૂકી તે તેલેફ્સાવડે પ્રભુના અંગને વિષે માત્ર તાપ ઉત્પન્ન થયે. તેવેશ્યા પણ પ્રભુની પાસેથી પાછી ફરી ક્રોધ પામીને શાળાના શરીરમાંજ પેઠી. જો કે તે જલેશ્યાથી ગોશાલાનું અંતર બલતું હતું પણ તે ઉદ્ધત ધીરજ રાખી વદ્ધમાન જિનેશ્વરને આ પ્રમાણે કહેવા લાગ્યું. હે કાશ્યપ ! તું હારી તેજલેશ્યાથી બહુ દુઃખ પામી પિત્તજવરથી દુઃખી થઈ છઘસ્થપણે રહ્યો છતો છ માસને અંતે મત્યુ પામીશ.” પ્રભુએ શાલાને કહ્યું. “ હે ગોશાલા ! નિચે આ હારું વચન મિથ્યા છે. કારણ સર્વજ્ઞ એવો હું હજુ બીજા શોલ વર્ષ વિહાર કરીશ. વળી પિત્તવરથી પીડા પામેલો તે પોતે જ પિતાની તેજલેશ્યાથી આજથી સાતમે દિવસે મૃત્યુ પામીશ, એમાં જરાપણ સંશય નથી. ” પછી તેલેશ્યાથી બલતા શરીરવાલ મખલીપુત્ર ગોશાલે વાયુથી ઉખડી ગએલા શાલ વૃક્ષની પેઠે પૃથ્વી ઉપર પડશે. આ વખતે ગુરૂની અવજ્ઞાથી ક્રોધ પામેલા ઈંદ્રભૂતિ વિગેરે મુનિઓ મર્મને વીંધી નાખનારા ઉંચા શબ્દથી શાલાને Page #271 -------------------------------------------------------------------------- ________________ (૨૦) શ્રી બષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. કહેવા લાગ્યા. “હે ગોશાલ? પિતાના ગુરૂને પ્રતિકુલ થએલા પુરૂષની આવીજ અવસ્થા થાય છે. અરે ! તે પિતાના ગુરૂ ઉપર મૂકેલી હારી તેતેશ્યા ક્યાં ગઈ. દીર્ઘકાલ પર્વતથી આવા દુષ્ટ વચન બોલતે એવો તે નિચે ભસ્મ રૂપ બનાવવાનું ધારે છે તે પણ તે મહા મુનિએ કૃપાથી હારી ઉપેક્ષા કરી છે. જેથી તું હારી પિતાની મેળેજ મત્યુ પામીશ. હે શાલ ! શું તે નહોતું જોયું. જે શીતલેશ્યાથી પ્રભુએ હારું રક્ષણ ન કર્યું હેત તો વૈશિકાયને મૂકેલી તેજલેશ્યાથી તું મત્યુ પામત.” ખાઈમાં પડી ગએલા સિંહની પેઠે ગોશાલે પણ તે સાધુઓને તિરસ્કાર કરવા માટે સમર્થ થયો નહીં જેથી તે ક્રોધ પામતે છતે બેસી રહ્યો. વળી તે દાંતને પીસવા લાગ્ય, લાંબા મહેટા નિશાસા મૂકવા લાગ્યા, પગથી પૃથ્વીને તાડન કરવા લાગ્યું અને હું હણાયે એમ વારંવાર બોલવા લાગ્યું. ત્યાર પછી અરિહંતની સભામાંથી તે શાલ ભય પામી હાલાહલ કુલાલને ત્યાં ચાલ્યો ગયો. ગોશાલ ગયા પછી શ્રી વિરપ્રભુએ સાધુઓને કહ્યું કે “કંબલીના પુત્ર ગશાલે મહારા ઉપર તેલેસ્થા મૂકી હતી, તે તેજલેશ્યા એજ તેની અગાધ શક્તિ છે. ઉગ્ર તેજવાલા એ ગોશાલે વત્સ, અચ્છ, કચ્છ, મગધ, વંગ, માલવ, કોશલ, પાટ, લાટ, વક્રિય, અલિ, મલય બાંધ, કાંગ, કાશી અને સો વિગેરે દેશોને એ તેલે. સ્થાથી બાળી શળ રાજાઓને પિતાને સ્વાધિન કર્યા છે. ” પ્રભુનાં આવાં વચન સાંભલી ગતમાદિ સાધુઓ બહુ વિસ્મય પામ્યા. કહ્યું છે કે ઉત્તમ માણસે બીજાની શક્તિને જોઈ તેના ઉપર દ્વેષ કરતા નથી. પોતાની તેજેલેસ્યાથી બળતા શરીરવાળા ગોશાલે તાપની શાંતિ માટે મદ્યપાન કર્યું. ત્યાર પછી તે મંખલીપુત્ર મદ્યપાત્ર હાથમાં લઈ મન્મત્તપણે ગાયન કરવા અને નાચવા લાગ્યું. તેમજ હાથ જોડી વારંવાર હાલાહલને પ્રણામ કરવા લાગ્યા. પાત્ર બનાવવા માટે મર્દન કરેલી માટીના પીંડાને બનાવવા લાગ્યો, તેમજ તેના હાથ પિતાને શરીરે ચોપડવા લાગ્યો, આલોટવા લાગ્યો અને ભસ્મ વિગેરેનું જલ બનાવી પીવા લાગ્યું. વિરૂદ્ધ અને અસંબદ્ધ વચન બોલવા લાગ્યો. છેવટ શોથી વ્યાસ થએલા તેણે નીચજનની સાથે દિવસ નિગમન કર્યો. - હવે પુલ નામને ગોશાળાને શ્રાવક રાત્રીએ ધમજાગરણ કરતા હતા તે જાંતિથી વિચાર કરવા લાગ્યો કે “આ તે પહેલી રાત છે કે પાછલી રાત છે. વળી તૃણગોપાલીકા કેવા આકારવાળી હોય તે હું જાણતો નથી માટે ચાલ આજે સર્વજ્ઞ એવા હારા ગુરૂ ગોશાળાને તે વાત પૂછું.” આમ ધારી સવારે યોગ્ય વસ્ત્રાલંકાર ધારણ કરીને તે પુલ હાલાહલના સ્થાનકે રહેલા ગોશાળા પાસે ગયે. પુલે ઉપર કહેલી સ્થિતિમાં શાળાને દીઠો તેથી તે લજજા પામી તુરત પાછો વો. ત્યાર પછી દ્રઢ એવા તેને ગોશાલાના સ્થવિર સાધુઓએ કહ્યું કે “હે પુલ! તને પાછલી રાત્રીને વિષે તૃણગે પાલિકાના સ્વરૂપ વિષે સંશય ઉત્પન્ન થાય છે.” પુલે વિસ્મયથી કહ્યું “હા તે તેમજ છે.” પછી ગોશાલાના સાધુઓએ શાલાની Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રા સર્વાનુભૂતિ, શ્રી સુનક્ષત્ર અને મીસિંહ નામના મુનિ પુગવિની કથા. (૨૧) તે ચેષ્ટાને છાની રાખવા માટે ફરી પુલને કહ્યું. “જે આ આપણું ગુરૂ હાથ જોડી ગાયન કરે છે, વળી હાથમાં પાત્ર ધરી હસતા છતાં નૃત્ય કરે છે તે પોતાની મુક્તિ પ્રાપ્તિનાં ચિન્હ છે અને તેથી જ તે જેમ તેમ બોલે છે જે આ છેવટનું ગાયન, હાથ જેડી નૃત્યનું કર્મ, વિલે પાદિ તથા મદ્યપાન વળી એ વિના જે કાંઈ બીજું છે તે સર્વ મેક્ષ પ્રાપ્તિનાં ચિન્હ છે માટે તું એ શાળા રૂપ વીશમા જિનેશ્વરની પાસે જઈ પિતાને સંશય પૂછ કારણ તે હારા સર્વજ્ઞ એવા ગુરૂ છે.” આ પ્રમાણે સાધુઓએ કહ્યું, એટલે પુલ જેટલામાં પિતાના સંશયે પૂછવા માટે ગોશાળા પાસે જવાની તૈયારી કરી તેટલામાં તે સાધુઓએ આગલથી ગોશાળા પાસે જઈ પુલના આગમન અને સંશયની વાત ગુપ્ત રીતે કહી દીધી પછી ગોશાળે મદ્ય પાત્ર સંતાડી દેવરાવવા પૂર્વક આસન ઉપર બેઠો એટલામાં પુલ ત્યાં આવ્યો. પુલ આસન ઉપર બેઠો એટલે તુરત ગોશાળાએ તેને કહ્યું કે “હે પુલ ! તૃણોપાલિકા કેવા આકારની છે. એ હારે સંશય છે સાંભલ, વંશીના મૂલ સમાન આકારવાલી તૃણગપાલિકા છે. એમ ત્યારે જાણવું.” શાળાનાં આવાં વચન સાંભલી હર્ષ પામેલે પુલ પિતાના આશ્રમ પ્રત્યે ગયે. પછી જ્યારે ગોશાળે સ્વસ્થપણું પામ્યો ત્યારે પિતાનો અંતકાલ સમીપે આ જાણી તેણે પોતાના શિષ્યોને બોલાવી આદરથી આ પ્રમાણે કહ્યું “હ મૃત્યુ પામું ત્યારે હારા શરીરને સુગંધી જલથી હુવરાવી તેમજ સુગંધી ચંદનથી લેપ કરી ઉત્તમ વસવડે આચ્છાદિત કરવું. વલી દિવ્ય આભૂષણથી સુશોભિત બનાવી અને પછી હજારો માણસોએ ઉપાડેલી શિબિકામાં બેસારી તે મારા શરીરને મોટા ઉત્સવથી બહાર કાઢવું. આ વખતે તમારે સર્વ નગરમાં એવી ઉષણ કરવી કે આ અવસર્પિણને વિષે એવી શમા જિનેશ્વર ગશાળે મોક્ષનગરે ગયા.” ગોશાળાના કહેવા પ્રમાણે તેના શિષ્યોએ અંગીકાર કર્યું પછી ગોશાળાને સાતમે દિવસે શુદ્ધ સ્વભાવ ઉત્પન્ન થયે, તેથી તે પસ્તા કરતે છતે વિચાર કરવા લાગ્યું કે “અહ? પાપી અને દુર્મતિ એવા મેં પોતાના ધર્મગુરૂ શ્રી વીરજિનેશ્વરને ત્રણ પ્રકારે અત્યંત અશાતા કરી છે. તેમજ હું પોતે સર્વજ્ઞ છું એમ સર્વે માણસોની આગલ કહી મેં સત્યના આભાસવાળા ખોટા ઉપદેશથી લેકેને છેતર્યા છે. વલી ધિક્કાર છે મને કે જે મેં ગુરૂને ગ્રહણ કરવા એગ્ય બે મોટા મુનિને તે લેશ્યાથી દગ્ધ કર્યા અરે એટલું જ નહીં પણ મેં પિતાને દધ કરનારી તેજલેશ્યા પણું પ્રભુ ઉપર મૂકી અહો ! મેં થોડા દિવસને માટે આવું નરકાદિ મહાદુઃખના કુવામાં પડવાના કારણરૂપ અકૃત્ય શા માટે કર્યું? અરે મેં નરકની ખાઈમાં કેવલ પિતાના આત્માને જ પાડો એમ નથી પણ અસત્ માર્ગના ઉપદેશથી આ સર્વે લેકેને નરકાદિ ખાઈમાં નાખ્યા છે તે પણ તે લેકે કુમાર્ગ પ્રત્યે ન જાઓ” Page #273 -------------------------------------------------------------------------- ________________ (પાર ) મીગ મિડલત્તિ ઉત્તરદ્ધ, એમ ધારી ઉત્તમ બુદ્ધિવાલા ગોશાળે કાર્ય કરવામાં નમ્ર એવા પિતાના શિષ્યોને આદરથી બોલાવીને કહ્યું. “હે શિષ્ય! તમે સર્વે સાંભલે, હું નથી જિનેશ્વર કે નથી કેવલી પણ મખલના પુત્ર અને શ્રી મહાવીરને શિષ્ય ગૌશાળ છું. જેમ અગ્નિ પિતાને આશ્રય કરનાર કાટ વિગેરેને બાળી નાખી તેને અંત કરે છે તેમ હું પણ પિતાના ગુરૂને શત્રુજ છું. મેં આટલે કાળ પિતાના દંભથી લોકને છેતર્યો છે. જ્ઞાનહિત અને પોતાની તેજોલેશ્યાથી બલત એવો પોતે જ મૃત્યુ પામ્યો છે દેરડીથી બાંધીને દિવસે નગરીમાં ઘર્ષણ કરવા ચગ્ય છું. કુતરાના શરીરની પેઠે મને ખેંચતા અને મહારા મુખમાં થુંકતા એવા પુરૂએ ચોક વિગેરે સર્વે સ્થાનકે નગરમાં આ પ્રમાણે ઉદ્યોષણ કરવી. પ્રજાને છેતરનારે, મખલીને પુત્ર, દેને સ્થાન, ગુરૂને દ્વેષી, સાધુને ઘાત કરનાર, અજિન અને અશુભ એ આ ગોશાળે છે. આ ગોશાલાએ સર્વજ્ઞ, દયાના સમુદ્ર, હિતનો ઉપદેશ કરનાર અને જિનેશ્વર એવા શ્રી વીરપ્રભુની બહુ આશાતના કરી છે.”શાલે આ પ્રમાણે કરવાને પોતાના શિષ્યોને સેગન આપી અતિ વેદનાથી મૃત્યુ પામ્યા પછી, તેના શિષ્યએ લજજથી પિતાના ઉપાશ્રયના દ્વારને બંધ કર્યું ગેશાલાએ શિષ્યોને સોગન આપ્યા હતા તેથી શિષ્યએ સોગન પાલવા માટે ત્યાં ઉપાશ્રયમાંજ ભૂમિ ઉપર શ્રાવસ્તી નગરી આલેખી તેમાં ઉપણું પૂર્વક ગે શાલાને શ્વાનની પઠે આકર્ષણ કર્યો. પછી તે શિષ્યોએ ગૌશાલાના શરીરને મોટી સમૃદ્ધિથી નગરીની બહાર કાઢી અગ્નિસંસ્કાર કર્યો. પછી શ્રી મહાવીરપ્રભુ ઍક ગામમાં આવીને ત્યાં કેષ્ટક નામના ચૈત્યને વિષે સમવસર્યા. ત્યાં અવસર મળે એટલે ગૌતમગણુએ શ્રી પ્રભુને પૂછયું કે હે અન! શૈશાળે કંઈ ગતિને પામે?” પ્રભુએ કહ્યું. “તે અચુત દેવ લેને વિષે ગમે છે.” મૈતમે ફરી પૂછ્યું. “હે સ્વામિન્ ! એ દુષ્ટ એવા ઘેર પાપથી કેમ દેવતા થયે? આ એક હારા મનમાં ખરેખરૂં આશ્ચર્ય થયું છે.” ભગવતે કહ્યું. “જે અંતકાળને વિષે પિતાના દુષ્કૃતની નિંદા કરે છે તેને દેવપણું દાર નથી. ગશાળાએ પણ તેમ કર્યું છે અને તેથી જ તે દેવતા થયે છે.” ગેતમે કરી પછયું, “હે વિશે તે ગશાળ અચુત દેવકથી ચવીને ક્યાં ઉત્પન્ન થશે અને તે કયારે મેક્ષ પામશે ?” પ્રભુએ કહ્યું – બૂઢીપની અંદર રહેલા આ ભરતક્ષેત્રમાં ઉપવિધિ દેશમાં સપ્તધારા નામે નગર થશે તેમાં સંકુચિ રાજાની સ્ત્રી ભદ્રાના ઉદરથી ઉત્પન્ન થએલો ગે શાળાને જીવ મહાપા નામે બલવંત પુત્ર થશે. અનુક્રમે તે રાજાધિરાજ થશે. માણિભદ્ર અને પૂર્ણભદ્ર નામના બે યશપતિઓ તેને પોતાની સેનાનું અધિપતિપિણું આપશે, Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રી સર્વાનુભૂતિ, શ્રી સુનક્ષત્ર અને મીસિહુ' નામના જીનિપુ‘ગવાની કથા ( ૨૬૩ ) તેથી મહાભાગ્યના સમુદ્ર રૂપ તે મહાપદ્મનું ગુણથી ઉત્પન્ન યએલું બીજું નામ દેવસેન એમ પ્રજા કહેશે. જેમ ચક્રવર્તિને ચક્ર ઉત્પન્ન થાય તેમ શાર્યવંત એવા તે રાજાને ઇંદ્રના હસ્તિ અરાવણના સરખા ચાર દાંતવાળા શ્વેતહસ્તિ પ્રાપ્ત થશે. તે હસ્તિ ઉપર બેઠેલા તે રાજાની સમૃદ્ધિથી હર્ષ પામેલા માણસે તેનું વિમલવાહન રાજા એવું નામ કહેશે. એકદા તે રાજાને પૂર્વભવના અભ્યાસથી જૈનરાજષિ એના દ્વેષ કસ્ત્રાથી સાધુઓને વિષે અતિ દુ:ખ આપનારા દુષ્ટ પરિણામ ઉત્પન્ન થશે. તેથી તે ઉડ્ડાહ, મારણ, અંધ, તાડન અને નિંદા ઇત્યાદિથી દેખેલા અથવા સાંભવેલા સાધુઓને ખેલાવી ખેલાવીને નૃત્ય કરાવશે. પછી નગરવાસી લે અને પ્રધાનાદિ તેને વિનતિ કરશે કે “ રાજાએ સાધુનુ પાલન કરવું અને દુષ્ટને દંડ આપવા જોઇએ. હે સ્વામિન્! આ ભિક્ષાવૃત્તિ કરનારા અપરાધ વિનાના અને તપ રૂપ દ્રવ્યવાલા મુનિઓની રક્ષા ન કરતાં તેને શામાટે હણેા છે ? તમે તેઓને તાડના કરા છે પણ તેથી જો કેઇ મહામુનિ ક્રોધ કરશે તેા તે પોતાના તેજથી દેશ અને રાજ્યસહિત તમને ભસ્મરૂપ કરી દેશે. ” પ્રધાનાદિ લેાકેા આ પ્રમાણે બહુ કહેશે એટલે રાજા તે ચિત્તવિના અંગીકાર કરશે. એકદા તે મહાપદ્મ રાજા રથમાં બેસી ક્રીડા કરવા માટે ઉદ્યાનમાં જશે. ત્યાં જેમને તેજલેશ્યા ઉત્પન્ન થઇ છે એવા તેમજ આતાપના કરતા અને કાયાત્સ માં રહેલા સુમગળ નામના મુનિને જોશે. કારણ વિના સાધુને જોવાથી ક્રોધ પામેલેા તૈ પાપ બુદ્ધિવાળા રાજા તેમની પાસે જઇ રથના અગ્રભાગથી તે મહામુનિને પાડી દેશે, મુનિરાજ ફ્રી ઉડીને કાયાત્સર્ગ કરશે. રાજા તેમને ફ્રી પાડી નાખશે. સુમ'ગળ સુનિ ફ્રી ઉડીને કયેાત્સર્ગ કરશે. પછી તે સુમ'ગલ મુનિરાજ અવધિજ્ઞાનથી તે મહાપદ્મના આગલા ભવાને જાણી તેને આ પ્રમાણે કહેશે કે: “ અરે તું દેવસેન નથી તેમ વિમલવાહન નથી પણ મ`ખલીના પુત્ર દુષ્ટ ચિત્તવાàા ગાશાલે છું. અરે, દુષ્ટ એવા તે ગેાશાલાના ભવને વિષે ધર્માચાર્ય એવા શ્રી વીરજિનેશ્વરને અશાતા પમાડચા છે એટલું જ નહીં પણ તેમના એ શિષ્યાને ખાલી ભસ્મરૂપ બનાવ્યા છે, તે વખતે તેઓએ જેવી ક્ષમા રાખી છે તેવી હુ રાખીશ નહીં અને ચેાગથી પ્રાપ્ત થએલી તેજોલેશ્યાવડે હું તને ભસ્મરૂપ કરી નાખીશ. ” જેમ ઘી નાખવાથી અગ્નિ વધારે વાજણ્યમાન થાય એમ તે સુમંગલ મુનિના કહેવાથી અત્યંત ક્રોધાતુર થએલા મહાપદ્મ રાજા તે સુમંગલ મુતિને શ્રી પાડી દેશે. પછી ઉત્પન્ન થએલા ક્રોધવાલા તે સુમંગલ મુનિરાજ પાતાની તેજોલેશ્યાથી મહાપદ્મને બાળી નાખશે. ત્યાર પછી તે મુનિરાજ તે પાપની આલેાચના લઈ દીર્ઘકાલ પર્યંત ચારિત્ર પાલી અને એકમાસનું અનશન લઇ સર્વાર્થસિદ્ધ લેાકપ્રત્યે જશે. ત્યાં તેત્રીશ સાગરે પમનુ આયુષ્ય ભાગવી અને પછી ચ્યવી વિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ત્યાં દીક્ષા લઇ મેક્ષ પામશે. મહાપદ્મ રાજા પણ સાતમી નરકે Page #275 -------------------------------------------------------------------------- ________________ (૬૪) ઋષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ. જશે. ત્યાંથી તે અનુક્રમે બબેવાર સર્વે નરકને વિષે ઉત્પન્ન થશે. પછી સર્વ તિર્યંચ જાતિને વિષે ઉત્પન્ન થઈ શસ્ત્રઘાતથી અથવા તે અગ્નિવડે દગ્ધ થઈ નિરંતર મૃત્યુ પામશે. આ પ્રમાણે અનેક કાળ પર્યત દુઃખકારી બહુ ભ ભમી છેવટ તે ગશાળાને જીવ રાજગૃહ નગરની બહાર વેશ્યા પણે ઉત્પન્ન થશે. એકદા સુઈ રહેલી તે વેશ્યાને કેઈ કામીપુરૂષ ભૂષાલભથી મારી નાખશે ફરી તે રાજગૃહ નગરની અંદર ઉત્પન્ન થશે અને ત્યાંજ મરણ પામશે. ત્યાંથી તે વિંધ્યાચલના મૂલ ભાગમાં વેલેલ નામના સન્નિવેશને વિષે બ્રાહ્મણની પુત્રીરૂપે ઉત્પન્ન થશે ત્યાં તેને કઈ બ્રાહ્મણપુત્ર પરણશે. અનુક્રમે તે ગર્ભિણી થશે અને સાસરાના ઘરથી પીયર જવા નિકલશે રસ્તામાં દાવાનલથી બલી મૃત્યુ પામીને તે અગ્નિ કુમારદેવતાને વિષે ઉત્પન્ન થશે ત્યાંથી મનુષ્યભવ પામી મહાવ્રત અંગીકાર કરશે, પણ વ્રતની વિરાધના કરશે તેથી તે અસુરાદિકની દેવ પદવી પામશે. પછી તે વારંવાર કેટલાક મનુષ્ય ભવ કરશે તેમાં ઉત્તમ પ્રકારના વતની વિરાધના કરવાથી અસુરાદિમાં ઉત્પન્ન થશે. ત્યાંથી માણસજાતિમાં ઉત્પન્ન થઈ અતિચારરહિત ચારિત્ર પાલી પહેલા દેવલકમાં દેવતાપણે ઉત્પન્ન થશે. એવી રીતે સાત ભવ પર્યત સંયમ પાલી વગે ઉત્પન્ન થઈ સર્વાર્થસિદ્ધિ દેવલોકે જશે. ત્યાંથી આવી મહાવિદેહ ક્ષેત્રને વિષે હેટા શ્રેષ્ઠીના ઉત્તમ બુદ્ધિવાલા પુત્ર તરીકે ઉત્પન્ન થઈ ત્યાં પણ દ્રઢ પ્રતિજ્ઞાવા તે વિરાગ્યવાસિત થઈ પ્રવજ્યા લેશે. પછી તેને કેવલજ્ઞાન ઉત્પન્ન થશે જેથી તે જિનેંદ્રની આશાતના અને સાધુના ઘાતથી ઉત્પન્ન થએલા પિતાના ગોશાલાદિ અનેક ભવને જાણ પોતે પિતાના શિષ્યોને ગુરૂની કરેલી અવજ્ઞા કહી બતાવશે કે “ગુરૂની અવજ્ઞાથી ઉત્પન્ન થએલા ફલ રૂ૫ કાર્યને મે બહુ ભવ પર્યત અનુભવ કર્યો છે. ” આ પ્રમાણે પિતાના શિષ્યોને પ્રતિબંધ પમાડી પૃથ્વી ઉપર વિહાર કરતે એ તે શાલાને જીવ સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષ પામશે. . શ્રી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછયું કે “હે ભગવંત ! ગોશાલે ક્યા પૂર્વ ભવના કર્મથી તમારે બહ શત્રુરૂપ થઈ પડયે ? ” પ્રભુએ કહ્યું કે:- “ હે ગતમ ! જંબુદ્વીપની અંદર રહેલા આ ભરતક્ષેત્રમાં ગઈ ચોવીસીને વિષે ઉદય નામે તીર્થકર હતા. એકદા દેવ અને દાનવો તેમના નિર્વાણ કલ્યાણકના મહોત્સવ કરવા આવ્યા. દેવતાઓને જોઈ અક પ્રત્યંતવાસીને જાતિસ્મરણ જ્ઞાન થયું આ વખતે તે પ્રત્યંતવાસી નિર્મલ મનવાલો અને પ્રત્યેક બુદ્ધ હતું, તેથી તેને શાસનદેવીએ સાધુને વેષ આપે. માણસેથી સત્કાર પામેલા અને તીવ્ર તપ કરતા એવા તે પ્રત્યેકબુદ્ધ મુનિને જોઈ ઈશ્વર નામના કોઈ દુષ્ટ મતિવાલાએ તેમને પૂછયું “તમને કોણે દીક્ષા આપી છે? તમારી જન્મભૂમિ કયાં છે? તમારું કુલ કયું? તેમજ તમે સૂત્ર અને અર્થનો અભ્યાસ કયાં કર્યો છે?” ઈશ્વરના આવાં વચન સાંભળી તે પ્રત્યેક બુદ્ધ મુનિરાજે પોતાનું સર્વ વૃતાંત કહી દીધું. ઈશ્વર મનમાં વિચાર કરવા લાગ્યું કે “આ માણસ નિચે મીષથી આજીવિકા ચલાવે છે કારણ Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી સર્વાનુભૂતિ, શ્રી સુનક્ષત્ર અને સિંહ નામના મુનિગની કથા (૨૫) જેવું જિનેશ્વર કહે છે તેવું આ માણસ પોતે બોલે છે અથવા જે આમને મેહન હોય તે તે તે જે કહે છે તે સત્ય છે. માટે ચાલ હમણાં તે જિનેશ્વર પાસે જાઉં, હું આજ કારણથી સર્વ દુઃખને નાશ કરનારી દીક્ષાને નિંદું છું. આ પ્રમાણે વિચાર કરી તે ઈશ્વર જિનેશ્વર પાસે જવા નિકો પણ ત્યાં તેમને દીઠા નહીં, તેથી વ્યાહિને લીધે ઉત્પન્ન થએલા વૈરાગ્યવાલા અને વાંદરાના સરખી જડ બુદ્ધિરૂપ ધનવાલા તેણે ગણધર પાસે ચારિત્ર લીધું. ઉદય તીર્થપતિ મેક્ષગતિ પામે છતે સભામાં બેઠેલા ગણધરે કહ્યું કે “જિનેશ્વરે જેટલું અવાએ કહ્યું છે તે સર્વ ઉકિત કહેવાય છે જે માણસ પૃથ્વીના એક પણ જીવને મન વચન અને કાયાથી હણે છે તેને તીર્થકરોએ જિનશાસનમાં અસંયત કહો છે.” ગણધરનાં આવાં વચન સાંભલી ઈશ્વર વિચાર કરવા લાગ્યો કે “પૃથ્વીકાય જીવ સર્વ સ્થાનકે પીડા પમાડાય છે તે તેનું રક્ષણ કરવા કેણ સમર્થ છે? આ વચન કેવલ લઘુતા કરનારું હોવાથી શ્રદ્ધા રાખવા જેવું નથી. કયે પુરૂષ આવું ઉન્મત્તનું બોલવું સાંભલી અહીં ઉભે રહે? માટે આ પક્ષને ત્યજી દઈ કાંઈક મધ્ય પક્ષના ચારિત્રનું વર્ણન કરે તે અહીં સર્વે માણસ પ્રીતિ પામે. હાહા હું હણાયે છું અથવા તે હું આ આચરીશ નહીં. શું સર્વજ્ઞ પુરૂએ કહેલો ધર્મ સર્વ માણસો આચરતા નથી. હમણાં હું જિનવચનને અન્યથા કરવારૂપ પ્રાયશ્ચિત્ત લઈશ” એમ કહી તે ઈશ્વર, પ્રત્યેકબુદ્ધ મુનીશ્વર પાસે ગયે. ત્યાં તેમના ધર્મોપદેશને વિષે પણ તેણે “પૃથ્વીકાય વિગેરેને ત્રણ પ્રકારને આરંભ મુનિઓ ત્યજી દે છે” એવું વચન સાંભળ્યું. ઈશ્વર વિચાર કરવા લાગ્યો કે “ક માણસ આ લોકમાં આરંભ નથી કરતો? અથવા શું આ પોતે પણ આરંભ નથી કરતો? તે પોતે પણ પૃથ્વી ઉપર બેસી અગ્નિથી રાંધેલું ભક્ષણ કરે છે અને જલ પીએ છે પિતાને વિષે વિરૂદ્ધ પડે તેમ આ મુનીશ્વર જેમ તેમ બેલે છે. જો કે તે ગણધર વિરૂદ્ધ વચન તો બોલતા હતા તો પણ આ કરતાં તો તે સારા હતા. માટે આ બન્નેથી મહારે સર્યું. હું પોતેજ એ ધર્મ કહીશ કે જે વિરક્ત બુદ્ધિવાલે માણસ સુખેથી આચરણ કરી શકે.” આ પ્રમાણે વિચાર કરતા એવા તે ઈશ્વરના મસ્તક ઉપર આકાશથી વિજળી પડી તેથી તે મૃત્યુ પામીને સાતમી નરકને વિષે ઉત્પન્ન થયો ત્યાં તે ઉસૂત્ર નિરૂપણુના તેમજ અસમ્યક્ત્વના પાપથી ઉત્પન્ન થએલા દુઃખને દીર્ઘકાલ પર્યત ભેગવી છેવટ સમુદ્રમાં મત્સ્ય રૂપે ઉત્પન્ન થયા ત્યાંથી સાતમી નરકે ગમે ત્યાંથી નિકલીને કાગડો થયે ફરી પહેલી નરકે ગયા. ત્યાંથી નિકલી ફરી તે દુબુદ્ધિવાલે કુતરે થયે વલી પડેલી નરકે ગમે ત્યાંથી છ ભવ પર્યત ગધેડો થયા પછી તે ભિલ રૂપે મનુષ્ય જન્મ પામ્યો. ફરી મૃત્યુ પામી બીલાડો થયો અને તે ભાવમાં મૃત્યુ પામી નરકે ગયે. ત્યાંથી નિકલી કઢી અને અસંખ્ય જેથી વ્યાસ શરીરવાલે ચાફિક થયો. પાંચશે વર્ષ પર્યત એ ભક્ષણ કરે તે ચારિક મત્યુ પામી ૩૪. Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રીષિમંડલ વૃત્તિ–ઉત્તરાદ્ધ અકામનિર્જરાના રોગથી દેવતા થયા ત્યાંથી ચવી પૃથ્વી ઉપર આવ્યું ત્યાં પણ મૃત્યુ પામી સાતમી નરકે ગયે. આ પ્રમાણે મનુષ્ય, તિર્યંચ અને નરક ગતિને વિષે ભમતે એવો તે ગોશાલા રૂપે ઉત્પન્ન થયે. પૂર્વભવના અભ્યાસ અને વાસનાના આવેશથી ગોશાલે તીર્થકરના ધર્મને બહુ પ્રત્યેનીક (શત્રુરૂપ) થયો.” શ્રી મહાવીર પ્રભુનાં આવાં વચન સાંભળી પ્રતિબધ પામેલા કેટલાક માણસેએ વૈરાગ્યથી દીક્ષા લીધી અને કેટલાકે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. હવે ગોશાલાએ પ્રભુ ઉપર તેલેસ્યા મૂકી હતી તેથી ભગવાનને રાતો અતિસાર (ઝાડા) અને પિત્તને અતિજ્વર આવતો હતો તેથી તેમનું શરીર બહુ દુબલું થઈ ગયું હતું તે પણ પ્રભુ કાંઈ ઔષધ કરતા નહોતા. પ્રભુના શરીરને વિષે આ મહાવ્યાધિ દેખાવા લાગે તેથી લોકોમાં એવી વાત ચાલી કે “ગશાલાની એલેશ્યાથી પ્રભુ છ માસની અંદર મૃત્યુ પામશે.” આ વાત પ્રભુના એક સિંહ નામના શિષ્ય સાંભલી, તેથી તે પિતાના ગુરૂના વિગ થવાના કારણથી આકુલ વ્યાકુલ થયો છતે એકાંતને વિષે જઈ રેવા લાગ્યો. પ્રભુએ તેની આવી ચેષ્ટા જ્ઞાનથી જાણું તેથી તેમણે સિંહને પિતાની પાસે બેલાવીને કહ્યું કે “હે સાધ! તું લેકોની વાતથી ભય પામી મનમાં કેમ ખેદ કરે છે? વિપત્તિથી કયારે પણ જિનેશ્વર મૃત્યુ પામતા નથી તે સંગમાદિકથી ઉત્પન્ન થએલા ઉપસર્ગોથી પણ મૃત્યુ પામ્યા નથી. ” સિંહ મુનિએ કહ્યું. “હે વિભે! જો કે એમ છે તો પણ નિચે તમારી આવી આપત્તિ જોઈ લોક પિતાના હૃદયમાં બહુ ખેદ પામે છે માટે આપ અમારા વિગેરે લકની સુખશાંતિને માટે આષધ ભક્ષણ કરે. કારણ કે નાથ ! અમે પીડા પામતા એવા તમને જોવા માટે એક ક્ષણ પણ સમર્થ થતા નથી.” પછી પ્રભુએ તે સિંહ મુનિને હર્ષ પમાડવાના હેતુથી કહ્યું. “હે મુનીશ્વર ! રેવતી શ્રાવિકાએ હારા માટે કલાપાક કરી રાખ્યો છે તે નહિ લેતાં પોતાના ઘરને માટે બનાવી રાખેલા બીજે પાકને લઈ આવ કે જેથી હું તને જેમ ધીરજ થાય તેમ કરીશ.” પછી શ્રેષ્ઠીની પ્રિયા રેવતીના નિવાસ ઘરથી સિંહમુનિએ વસુવૃષ્ટિ પૂર્વક આણેલા નિર્દોષ તે ઔષધને ભક્ષણ કરી જિનરાજ નિરોગી થયા. શ્રી વીરપ્રભુના શૈશાલાએ કરેલા પરાભવને નહિ સહન કરતા એવા સુનક્ષત્ર મુનિ તેમજ સર્વાનુભૂતિ મુનિ મૃત્યુ પામી સ્વર્ગે ગયા. તેવીજ રીતે શ્રી જિને. શ્વર માટે રવતી શ્રાવિકાના ઘરથી ઉત્તમ ઔષધ લાવ્યા. તે સિંહમુનિ પણ આઠમા કલ્પને પામ્યા. તે ત્રણે મુનીશ્વરોની અમે સ્તુતિ કરીએ છીએ. 'श्रीसर्वानुभूति, श्रीसुनक्षत्र अने श्रीसिंह' नामना मुनिपुङ्गवोनी कथा संपूर्ण. ––– ––– Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રીધન્યકુમાર તથા શ્રીશાલિભદ્ર નામના મહર્ષિઓની કથા. (૭). अज्जवि अठनिवेसा, जेसिं अच्छेरयं व दीसंति ॥ वेभारपव्वयवरे, जमलसिलाख्वसंथारे ॥१४९॥ ते धनसालिभद्दा, अणगारा दोवि लवमहडिआ ॥ मासं पाउवया, पत्ता सव्वट्ठसिद्धिमि ॥ १५०॥ વૈભાર પર્વતને વિષે યમલ શીલારૂપ સંથારા ઉપર જેમનાં આજ પર્યત અર્થ નિવેશ (દિવ્યભેગ, , સુખવિલાસ તપ તપવાના પ્રયજન) આશ્ચર્ય કરનારાં દેખાય છે તે ધન્યકુમાર અને શાલિભદ્ર અને સાધુઓ તપથી મહાસમૃદ્ધિવંત થઈ એક માસનું પાપગમ અનશન લઈ સર્વાર્થસિદ્ધ વિમાનને વિષે ગયા. ૧૪૯-૧૫૦ # “ શ્રીમા ” તથા “શ્રી મિત્રે નામના મર્ષની વય. ૪ આ ભરતક્ષેત્રને વિષે લક્ષમીના નિવાસ સ્થાનરૂપ પ્રતિષ્ઠાન નામે નગર છે. ત્યાં ક્ષત્રિયના ગુણરૂપ, સંપત્તિના પાત્ર રૂ૫ જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતે. હવે પ્રથમ ધનવંત અવસ્થામાં છતાં પાછળથી નિધન અવસ્થા પામેલું કેઈ કુળ બીજા કેઈ નગરથી આવીને તે નગરમાં રહ્યું. તેમાં એક વિનયવંત, ઉદાર અને ભદ્રક પ્રકૃતિવાળો બાલક હતો. તે હમેશાં પિતાની આજીવિકા માટે લોકોના વાછરડાં ચારતો હતે. એકદા કાંઈ ઉત્સવને વિષે તે બાલકે ઉદ્યાનમાં નગરવાસી લેકેને ઉત્તમ વસ્ત્રલંકારથી સુશોભિત બનેલા તથા સરસ આહારનું ભજન કરતા દીઠા. તુરત તે બાલક વાછરડાંને ત્યાં જ રહેવા દઈ પોતે ઘરે આવી માતાને કહેવા લાગ્યો કે “ હે અંબા! મને તેવું જ ભેજન આપ.” માતાએ કહ્યું. “ આપણને ધનરહિતને એવું ભોજન કયાંથી હોય? માતાએ આ ઉત્તર આપ્યા છતાં પણ પુત્રે તે હઠ કરીને કહ્યું કે “ જેમ તેમ કરીને પણ મને તેવું ભેજન કરી આપ.” પુત્રે આવી રીતે બહુ આગ્રહ કર્યો એટલે સર્વ પ્રકારે નિધન એવી તેની માતા ઉત્પન્ન થએલા શેકથી પૂર્વની સધન અવસ્થાનું સ્મરણ કરી રેવા લાગી. તેણનું રૂદન સાંભલી પાડોશણે તુરત ત્યાં દેડી આવી અને તેણીના દુઃખથી દુઃખિત થએલી તે પાડોશણે તેને દુઃખનું કારણ પૂછવા લાગી. દુ:ખી સ્ત્રીએ દીન વાણીથી પાડોશણેની પાસે યથાર્થ વાત કહી તેથી દયાવંત એવી તે પાડોશણીઓએ તેણીને દુધ વિગેરે આણું આપ્યું. પછી માતાએ ઘી અને સાકરથી યુક્ત ખીર બનાવી પુત્રને ખાવા માટે થાલીમાં પીરસી. ત્યાર પછી તે માતા કાંઈ કારણથી ઘરની અંદર ગઈ. - હવે તે વખતે જાણે તે બાલકના પૂર્વ પુણ્યનાપૂરથી ખેંચાઈને જ આવ્યા હાયની ? એમ કઈ એક ગુણવંત સાધુ માસક્ષમણને પારણે ત્યાં આવ્યા. વાદલાં વિનાની વૃષ્ટિની પેઠે મુનિને જોઈ જેને રોમાંચ થયો હતો એવો તે બાલક સંભ્રમ સહિત હર્ષથી ઉભે થયે, એટલું જ નહિ પણ હર્ષનાં આંસુથી તેનાં નેત્રો ભરાઈ Page #279 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAA શ્રી રાષિમડલવૃત્તિ ઉત્તર ગયા છે એ તે બાલક બે હાથવતી થાલને ઉપાડી ઈષ્ટવાણીથી તે મુનીશ્વરને કહેવા લાગ્યો કે “ હે મુનિ ! અગણ્ય પુણ્યના કારણુ રૂપ અને શિવસુખને સાધક એ ચિત્ત, વિત્ત અને પાત્રમય દુષ્પાખ્ય વેગ આજે મને મળે છે. માટે છે દયાનિધિ ! આ ખીરને સ્વીકારી દારિદ્રાદિકથી દગ્ધ થએલા અંગવાલા મને આ સંસારરૂપ અગ્નિથી ઉદ્ધાર” પછી મુનિએ તેના ભાવને નિર્મલ જાણું પાત્ર ધર્યું. તેમાં તે બાલકે પરમભક્તિથી પિલી ખીર આપી દીધી. મુનિને ઉત્તમ ભાવથી દાન આપ્યું તેથી તે બાલકે શ્રેષ્ટ મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. પછી માતાએ બહાર આવીને જોયું તે પાત્રમાં ખીર દીઠી નહીં તેથી તેણીએ પુત્રને ફરી બહુ ખીર પીરસી. પુત્ર, ખીર ખાઈ વાછરડાને શેધવા માટે નગર બહાર ગયો. ત્યાં તે પોતે જ ખીર વહેરાવેલા સાધુને જોઈ તેમની પાસે બેઠો. પછી મહા હર્ષથી મુનિની ધર્મદેશના સાંભલતે એવો તે બાલક વિસૂચિકા ( ઝાડ )ના રોગથી તુરત મૃત્યુ પામીને તેજ નગરમાં કઈ ઉત્તમ શ્રેષ્ઠીની સ્ત્રીના ગર્ભને વિષે પુત્રપણે અવતર્યો. ત્યાર પછી શ્રેષ્ઠી દ્રવ્યાદિકથી બહ વૃદ્ધિ પામવા લાગ્યા. પછી શ્રેષ્ઠિપત્નિએ સારા દિવસે સર્વ લક્ષણથી સંપૂર્ણ એવા પુત્રને જન્મ આપે. તેજ દિવસે શ્રેષ્ટીના ઘરમાંથી કાટેલું બહુ નિધાન નિકહ્યું. લક્ષમી મલવાની સાથે પુત્ર ઉત્પન્ન થયે તેથી પુત્રજન્મના ઉત્સવ નિમિતે આવેલા માણસ એમજ કહેવા લાગ્યા કે “આ પુત્રને ધન્ય છે ધન્ય છે. તેથી પિતાએ તે વખતે હેટા મહોત્સવ પૂર્વક પુત્રનું ધન્ય એવું નામ પા. પુત્ર ધન્યકુમાર, પિતાના મને રથની સાથે સુખે વૃદ્ધિ પામવા લાગ્યો. માતા પિતાએ પુત્રને કલાચાય પાસે સર્વ કલાઓને અભ્યાસ કરાવ્યું. ગુણરાગથી વશ થઈ ગયેલા માતા પિતા ધન્યને બહુ વખાણુતા, તેથી તેમના મોટા ચાર પુત્રએ તેમને કહ્યું કે “ અમે સર્વ પુત્રપણાએ કરીને સમાન છીએ છતાં તમે ધન્યને અતિ આદરથી કેમ બહુ વખાણે છે ?માતા પિતાએ કહ્યું, “હે પુત્ર ! ગુણીપણાથી એ અમને વધારે માન્ય છે. ” પુત્રોએ ફરીથી કહ્યું. “જો એમ હોય તો પરીક્ષા કરે. ” પછી માતા પિતાએ સઘલા પુત્રોને બત્રીશ બત્રીશ રૂપીયા આપીને કહ્યું કે “ આમાંથી તમે જે કાંઈ કમાઓ તે અમને દેખાડજે.” પછી સર્વે પુત્ર વેપાર કરવા લાગ્યા. ધન્યકુમારે તે પોતાને મળેલા રૂપીયાને એક ઘેટે લીધો અને સહસ્ત્ર સેના મેહેરે પણ કરી રાજપુત્રના ઘેટાની સાથે પિતાના ઘેટાને લડાવા લાગ્યો. ધન્યકુમારના ઘેટાથી રાજપુત્રનો ઘેટે યુદ્ધમાં હારી ગયે તેથી ધન્યકુમાર પણુમાં કરેલી સહસ્ત્ર સેનામહેર લઈ ઘરે આવ્યો. નિર્ભાગ્યવંત એવા પેલા ભાઈઓ પણ જેમાં કેટલાકે બીલકુલ લાભ મેલ નહોતો અને કેટલાકે મેળવેલો લાભ નહિ જેવો હતો તે સર્વે ઘરે આવ્યા. કહ્યું છે કે લક્ષ્મી પુણ્યવશ છે. બીજે દિવસે ફરી ચારે પુત્રોએ માતા પિતાને કહ્યું કે “ અમારી પરીક્ષા કરે.” તે ઉપરહી માતા પિતાએ દરેકને સાઠ સાઠ માસા નું આપ્યું. પછી સઘલા પુત્રે આદ Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રીધન્યકુમાર તથા શ્રીશાલિભદ્ર નામના મહર્ષિઓની કથા, (ર૬૯) રથી વેપાર કરવા લાગ્યા, તેમાં એઓએ કાંઈ પણ લાભ નહિ પામતાં ઉલટી ખોટ ખાધી. પછી ભગ્યવંત માણુમાં મુખ્ય, ઉત્તમ ધર્મરૂપ ધનના ભંડારરૂપ અને કાર્યને જાણ એવો ધન્યકુમાર ધન મેળવવાને અર્થે બજારમાં આવીને બેઠે. હવે એ નગરમાં મહા ધનવંત છતાં બહુ કૃપણ એ કઈ મહેશ્વર શ્રેષ્ટી રહેતું હતું તેણે અનેક મહા આરંભથી બહુ ધન મેલખ્યું હતું તે પણ તે ધર્મને વિષે કાંઈપણ ખર્ચ નહીં, એટલું જ નહિ પણ સ્વજનાદિકને આપવું એ પણ તેને રુચતું નહીં. આંધલાં પાંગલાં, ગરીબ તેમજ દરિદ્રી લેકેને તે કાંઈ થોડું પણ આપતે નહીં, પિતે કયારે પણ સારાં નવીન વસ્ત્રો પહેરતો નહીં તે પછી વાર્ષિક પર્વને દિવસે સારું ભોજન કરવું તે તે હોયજ ક્યાંથી ? વળી દુષ્ટ બુદ્ધિવાલો તે કૃપણ શ્રેષ્ઠી તાંબુલ અને ચંદન વિગેરેનું નામ પણ કયાંથી જાણતો હોય ? જે કાંઈ તેની પાસે અજાણથી કઈ માગે તો તે બહુ ક્રોધ કરતે. તેમજ જે કઈ બીજે માણસ કોઈ ગરીબને કાંઈ આપતો તેના જેવામાં આવે તો તે જડાત્મા એવા કૃપણ શ્રેષ્ઠીના માથામાં શૂલ આવતું. ધનની મહા મૂચ્છ પામેલો તેમજ અને લોકોને વિનાશ કરનાર તે શ્રેષ્ઠી હંમેશાં ધનનું ધ્યાન કરતે, પરંતુ કયારે પણ ધર્મનું ધ્યાન કરતે નહીં, જડ એવો તે શ્રેષ્ઠી પિતાના ઘરની અંદર ખાઈ ખાદી તેમાં દ્રવ્ય ભરી તેના ઉપર પિતાને પિલે ખાટલે કે જેમાં રત્ન ભર્યા હતાં તે પાથરીને જાણે પરબ્રહ્મમાં લીન થએલો યેગી હોયની? તેમ દ્રવ્યની મૂછથી નિત્ય સૂતો પણ તે જડાત્મા એમ જાણતે નહિ કે કયો પુરૂષ પ્રયત્નથી રક્ષણ કરેલા દ્રવ્યને ત્યજી દઈ પરલોકમાં નથી જતો? અર્થાત્ સર્વે જાય છે. જરાવસ્થાથી જર્જરિત થએલા શરીરવાળા અને મૃત્યુ પામવાને તૈયાર થએલા તે શ્રેષ્ઠીને તેના પુત્રએ જ્યારે ખાટલેથી નીચે ઉતારવા માંડે ત્યારે ખાટલાની ઈસાને બંને હાથથી પકડી રહેલા તે શ્રેષ્ઠીએ કહ્યું. મને આ ખાટલે બહુ સારો લાગે છે માટે નીચે ઉતારશે નહિ. શ્રેષ્ઠી ખાટલામાંજ મૃત્યુ પામ્ય એટલે રત્નના વૃત્તાંતને નહિ જાણનારા તેના પુત્રો શ્રેષ્ઠીની સાથે તેના વહાલા ખાટલાને પણ સ્મશાનમાં લઈ ગયા. શ્રેણીના પુત્રોએ સ્મશાનના અધિપતિને ખાટલે આપી દીધો તેથી તે સ્મશાનધિપતિએ તે ખાટલાને વેચવા માટે ચોટામાં મૂકો. આ વખતે ચટામાં બેઠેલા ધન્યકુમારે રત્નગર્ભ એવા તે ખાટલાને ઓળખે. કહ્યું છે કે બુદ્ધિવંત પુરૂ તૃણ અથવા વેલાદિકથી ઢંકાઈ ગએલા તેમજ દૂર રહેલા નિધિને નેત્રોથી નહિ દેખતા છતા બુદ્ધિથી જોઈ શકે છે. પછી ધન્યકુમારે તે ખાટલાને ખરીદ કરી પોતાને ઘરે આણ્યો અને તેમાંથી રત્નો કાઢી હર્ષથી પિતાના માતા પિતાને આપ્યાં. આથી ધન્યકુમારની ઘરમાં લક્ષમી અને બહાર કીતિ બહુ ફલાણું. તેમજ તેના ભાઈઓના ચિત્તને વિષે અભાગ્યપણુથી બહુ મત્સર થયું. કહ્યું છે કે આ જગતમાં કારણ વિના ક્રોધ કરનારા અસંખ્ય Page #281 -------------------------------------------------------------------------- ________________ (૨૭. ) શ્રીમડિલ વૃત્તિ ઉત્તરાદ્ધ. તેમજ કારણ છતાં પણ ક્રોધ કરનારા સંખ્યાબંધ છે. પરંતુ કારણ છતાં જે ધ નથી કરતા એવા તો પાંચ છ હોય છે. પછી ધન્યકુમારને મારી નાખવાને વિચાર કરતા એવા તેના ભાઈઓના વિચારને તેમની સ્ત્રીઓએ જાય તેથી તે સ્ત્રીઓએ પોતાના ગુણવંત, પ્યારા અને ભવ્ય એવા દિયર ધન્યકુમારને વિનંતિ કરીને તે સર્વ વાત તેને જાહેર કરી. પછી પુત્રની પેઠે વિનયથી નમ્ર એવા ધન્યકુમારે પોતાના મહેટા ભાઈઓની સ્ત્રીઓની આગળ મધુર વાણીથી કહ્યું કે “મેં એમને જરાપણુ અપરાધ કર્યો નથી છતાં તેઓ હારા ઉપર શા માટે ક્રોધ કરે છે? સ્ત્રીઓએ કહ્યું. “હે દિયર! ખલ પુરૂષ એવાજ હોય છે.” પછી ધન્યકુમાર વિચાર કરવા લાગ્યા કે “હારે અહીંયાં રહેવું યોગ્ય નથી. કારણ કે મહેટ પુરૂષે કોઈને કયારે પણ પીડા કરતા નથી.” આ પ્રમાણે વિચાર કરી ઉત્સાહવંત એવો ધન્યકુમાર એકલો નિકળી ગામ, નગર, ખાણ વિગેરેથી વ્યાપ્ત એવી ભૂમિ ઉપર ભમવા લાગ્યો. એકદા ખેતરમાં રહેલા કેઈ કણબીએ મનહર આકારવાળા ધન્યકુમારને જોઈ હર્ષથી તેને ભેજનનું આમંત્રણ કર્યું. ધન્યકુમાર કણબીના આગ્રહથી જેટલામાં ત્યાં બેઠે તેટલામાં કણબીની સ્ત્રી ભાથું લઈ ત્યાં આવી કણબીએ પિતાની સ્ત્રીને “આ પરાણાને ભેજન કરાવ્ય.” એમ કહી હળ ચલાવવા માંડયું. પછી જેટલામાં સ્ત્રીએ અન્યકુમારના પાત્રમાં ખીર પીરસી તેટલામાં તે કણબીના હળની સીરા ભૂમિમાં દટાઈ રહેલા કળશના કંઠને વિષે ભગી. કણબીએ તુરત સેના હેરેથી ભરેલા ઘડાને બહાર કાઢી ધન્યકુમારને અર્પણ કરી અને કહ્યું કે “તમારા પુણ્યથી નિકબેલો આ નિધિ તમે પિતેજ .” ધન્યપુરૂષોમાં શિરોમણિ એવા ધન્યકુમારે આગ્રહ કરી તેને તે દ્રવ્યકળશ પાછો આપે અને પોતે ત્યાંથી ચાલતે થયે. અનુક્રમે તે રાજગૃહ નગરે પહોંચ્યા અને ત્યાં ઉદ્યાનમાં રહો. ઉત્તમ બુદ્ધિવાન્ન માળીએ શ્રેષ્ઠ આકૃતિવાળા ધન્યકુમારને જે તેને પોતાને ઘરે તેડી ગમે ત્યાં તેણે તેની બહુ ભક્તિ કરી. હવે એમ બન્યું કે જેના વંશના સઘળા માણસો મરી ગયા છે એવી તેમજ નિર્ધનપણાને લીધે વિભાવરહિત થએલી કે ધન્યા નામની ગોવાલણ પી તે નગરથી નિકળીને શાલિગામને વિષે રહેતી હતી. તે સ્ત્રી ત્યાં પોતાના સંગમ નામના બાળક સહિત નિવાસ કરતી હતી. કહ્યું છે કે જીવિતના સરખા બાળકને દુઃખમાં પણ ત્યજી દેવું બહુ મુશ્કેલ છે. સંગમ ત્યાં આજીવિકા નિમિત્તે વાછરડાં ચારતે હતો. કારણ એ આજીવિકા નિધન ભાણસેના પુત્રને સુખે સાધી શકાય તેમ છે. એકદા તે સંગમે કઈ પર્વને દિવસે શ્રેષ્ઠીઓના પુત્રોને પિત પિતાના ઘરમાં ખીરનું ભજન કરતા દીઠા તેથી તેણે ઘરે આવી પિતાની માતાને કહ્યું કે “હે માત ! આજે બહુ ખીર બનાવી હાર ઉત્સવ કરે.” માતાએ કહ્યું. “હે વત્સ! Page #282 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર તથા શ્રી લક્ષ્મી નાના મહર્ષિએની કથા. (૨૧) દ્રવ્ય વિના તે ઉત્સવ શી રીતે કરી શકાય?” અજ્ઞાનપણથી ફરી કહ્યું કે “હે માત! મને ખીર આપ, નહિ તો હું ભજન કરીશ નહિ. કહ્યું છે કે બાળકને આગ્રહ બલવાન હોય છે. પુત્ર આગ્રહથી ખીર માગવા લાગ્યો તેથી નિધન એવી તે સ્ત્રી પોતાની પૂર્વની સધન અવસ્થાને સંભારી અત્યંત દુઃખી થઈને ઉંચા શબ્દથી રેવા લાગી. તેણીનું ગાઢ રૂદન સાંભળી પાડોશણ સ્ત્રીઓ દોડી આવી અને દયાથી ભિંજાઈ ગએલા ચિત્તવાળી તેઓ કહેવા લાગી કે “હે સખિ! તું કેમ બહુ રૂએ છે?” નિર્ધન સ્ત્રીએ પોતાના પુત્રે કરેલા આગ્રહની યથાર્થ વાત કહી તેથી દયાળુ એવી તે સ્ત્રીઓએ ચેખા, ઘી, સાકર, દુધ વિગેરે આણી આપ્યું પછી માતાએ વૃતાદિયુક્ત ખીર બનાવી પુત્રને પીરસી ત્યાર પછી તે કાંઈ કાર્યને માટે પોતાના ઘરની અંદર ગઈ. આ વખતે જાણે તે સંગમને સંસારસમુદ્રથી પાર ઉતરવા માટે વહાણ હાયની? એવા એક માસના ઉપવાસી મુનીશ્વર ત્યાં આવ્યા. અકસ્માત આવેલા મુનીશ્વરને જોઈ પૂર્ણ ચંદ્રને દેખવાથી ચકોરના બેડલાની પેઠે સંગમ તુરત બહુ હર્ષ પામ્યો. પોતાના શરીરને વિષે પુલકાવલીને ધારણ કરતા અને પ્રફુલ્લ નેત્રવાળે સંગમ ઝટ ઉભે થઈ મુનિરાજને જેતે છતો મનમાં વિચાર કરવા લાગ્યું. “આ મુનિરાજ હારે ઘરે અને તિથિ થયા તેથી હું ધારું છું કે નિચે આજે હારા ઘરે કામધેનુ અથવા તે કામઘટ, ચિંતામણી કે કલ્પવૃક્ષ આવેલ છે.” આવો વિચાર કરી સંગમ મુનીશ્વરને પ્રણામ કરી કહેવા લાગ્યું કે “હે મુનિરાજ ! આ પરમાન સ્વીકારી હારા ઉપર અનુગ્રહ કરે.” પછી હિતેચ્છુ એવા મુનિરાજે એ સંગમના નિર્મલ ભાવને જાણી તેને સંતેષ પમાડવા માટે તેની આગળ પાત્ર ધર્યું. પછી સંગમે વિચાર્યું જે નિચે સારો લાભ થશે કારણ આજે હારે ચિત્ત, વિત્ત અને પાત્રને સંગમ થયો છે. ખરેખર આજે મ્હારું ભાગ્ય જાગ્યું અથવા તે ધન્ય એ હું આજે પુણ્યવાન થયે જે આ મહાત્માએ પોતાનું પુણ્યપાત્ર હારી આગળ ધર્યું.” આ પ્રમાણે વૃદ્ધિ પામતા એવા શુભ ભાવથી સંગમે વેગથી પિતાને થાળ ઉપાડી સાધુને ખીર વહોરાવી દીધી. સર્વ પ્રકારની ઉપાધિથી શૂન્ય એવા આ દાનથી તે સંગમે ઉત્તમ આયુષ્ય બાંધ્યું અને અલ્પ સંસાર કર્યો. મુનિરાજ તેના ઘરેથી ચાલ્યા ગયા પછી સંગમની માતા બહાર આવી. માતાએ ધાર્યું કે પુત્ર ખીર ખાઈ ગયે તેથી તેણીએ હર્ષથી બહુ ખીર પુત્રને પીરસી. સંગમ અતૃપ્ત હતું તેથી તેણે કઠપર્યત ધરાઈ ખીર ખાધી. સાંજે અજીર્ણ થયું તેથી સંગમ રાત્રીએ પેલા મુનિરાજનું સ્મરણ કરતો છત મુત્યુ પામ્યો. દાનપુણ્યના પ્રભાવથી સંગમ રાજગૃહ નગરને વિષે ભદ્ર શ્રેણીની સ્ત્રી ભદ્રાના ઉદરને વિષે પુત્રપણે અવતર્યો. માતાએ સ્વમામાં સારું પાકેલું અદભૂત શાલિનું ખેતર દીઠું. તેમજ તેને ઉત્પન્ન થએલે ધર્મકૃત્ય સંબંધી ડોલે શ્રેષ્ઠીએ પૂર્ણ કર્યો. જેમ પૂર્વ દિશા તેજથી અંધકારને નાશ કરતા એવા સૂને પ્રગટ કરે તેમ ભદ્રાએ ઉત્તમ ગુણવાળા પુત્રને સુખે જન્મ આપે, પુત્રને જન્મ Page #283 -------------------------------------------------------------------------- ________________ ( ર૭૨ ) શ્રી રાશિમલવૃત્તિ-ઉત્તરાદ્ધ. ત્સવ કરી સ્વમાના અનુસારથી માતાપિતાએ પુત્રનું હર્ષથી શાલિભદ્ર એવું સ્પષ્ટ નામ પાડયું. આનંદથી પાંચ ધાવ માતાઓ વડે લાલન પાલન કરાતે તે પુત્ર અધિક મૂર્તિમંત એવા પૂણ્યસમૂહની પેઠે અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. પુત્રે બહુ કમળપણાને લીધે કલાચાર્યને પોતાના ઘરને વિષે બોલાવી લીલામાત્રમાં સર્વ કળાઓને અભ્યાસ કર્યો. જાણે પૃથ્વીને વિષે કામદેવ રૂપ નૃપતિનું ચકવતી રાજ્ય હાયની? એવી રૂપ સૈભાગ્યના પાત્રરૂપ તે પુત્ર વનાવસ્થા પાપે પછી તેજ નગરમાં રહેનારા બત્રીશશ્રેષ્ઠીઓએ પોતાની બત્રીશ કન્યા ગભદ્ર શ્રેણીની વિનંતિ કરીને સુશોભિત એવા શાલિભદ્રને આપી. બીજે દિવસ શાલિભદ્ર, પિતાના માતપિતાના સર્વ મનોરથને પૂર્ણ કરતે છતો ઉત્તમ લક્ષણવાળી તે કન્યાઓને મહેતા ઉત્સવથી પર. હવે શ્રી શ્રેણિક રાજાને સમશ્રી નામે પુત્રી હતી. શાલિભદ્રને સુભદ્રા નામે ન્હાની વ્હેન હતી. તેમજ ઉદ્યાનપાલને પુષ્પવતી નામે પુત્રી હતી. આ ત્રણે પુત્રીઓ એકજ દિવસે જન્મેલી હોવાથી પરસ્પર સખીઓ થઈ હતી. યુવાવસ્થા પામેલી તે પુત્રીઓ એક દિવસ પરસ્પર કહેવા લાગી કે આપણે ત્રણેને એકજ પતિ પરણ. કે જેથી આપણે પરસ્પર વિગ થાય નહિ. એકદા પુષ્પાવતીએ પોતાના ઘરને વિષે રહેતા ધન્યકુમારના ઉત્કૃષ્ટ ગુણનું વર્ણન કર્યું, તેથી સમશ્રીએ હર્ષથી તે વાત શ્રેણિક રાજાને નિવેદન કરી પછી શ્રેણિક રાજાએ હર્ષથી તે ત્રણે કન્યાઓ સારા મુહૂર્ત મોટા ઉત્સવથી ધન્યકુમારને પરણાવી. એટલું જ નહિ પણ તેને રહેવા માટે નિવાસસ્થાન તથા ગજાદિ સમૃદ્ધિ આપી. ધન્યકુમાર પણ તે પૂર્વે આપેલા દાનના પૂણ્યથી તે ભગ્ય વસ્તુને ઉત્કૃષ્ટપણે ભોગવવા લાગ્યો. - એકદા ધન્યકુમાર પિતાની પ્રિયાઓની સામે હાસ્યવિલાસ કરતો છતે ગેખમાં બેઠે હતે એવામાં તેણે અતિ દુ:ખી અવસ્થાને પામેલા પોતાના માતા પિતાને રાજમાર્ગમાં દીઠા. ધન્યકુમારે તુરત દ્વારપાલ મોકલી તેમને પોતાની પાસે બોલાવી વસ્ત્રાલંકારથી સુશોભિત બનાવીને પછી સ્ત્રી સહિત તેણે તેમને હથી નમસ્કાર કર્યો. પછી ધન્યકુમારે માતા પિતાને પૂછયું કે તે તમારું બહુ ધન કયાં ગયું ?” તેઓએ કહ્યું. “ હારા પ્રવાસ પછી તે દ્રવ્ય પણ નદીના પ્રવાહની પેઠે ચાલ્યું ગયું. હે પુત્ર! અમે સાંભળ્યું કે તું અહીંયાં અભૂત રાજ્ય કરે છે તેથી તને જોવાને ઉત્સાહવંત એવા અમે અહીં આવ્યા છીએ. પછી ધન્ય બુદ્ધિવાળા ધન્યકુમારે તેઓને જુદાં જુદાં ગામ આપ્યાં. કહ્યું છે કે સંતપુરૂ, સ્વભાવથી જ નિત્ય ખલ પુરુષોનું પણ હિત કરનારા હોય છે. માતાપિતાના ગૃહકાર્યને ધન્યકુમાર પિતે કરતે છતો સ્ત્રી સહિત દેવતાની પેઠે વિલાસ કરતો હતો. હવે ગભદ્ર શ્રેણીઓ શ્રી વદ્ધમાનસ્વામી પાસે દીક્ષા લીધી ત્યારપછી તે છે માસ પર્યત વ્રતનું આરાધન કરી વર્ગલેક પ્રત્યે ગયા. ત્યાં તે દેવ શાલિભદ્રના Page #284 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર તથા શ્રીશાલિભદ્ર નામના મેહર્ષિઓની કથા ( ર૭૩), પૂર્વ પુણ્યના પ્રભાવથી તેના ઉપર પૂર્વ ભવના પ્રેમથી તેનું બહુ પ્રિય કરનારા થયા. તેથી તે દેવ નવીન કલ્પવૃક્ષની પેઠે હંમેશાં પ્રિયા સહિત એવા શાલિભદ્રને અયાચિત તેમજ દિવ્ય એવા વસ્ત્રાલંકાર આપવા લાગ્યા જે કે ભદ્રા તે ઘરનાં સર્વ કામ કરતી હતી પણ સુખસમૂહમાં રહેલે શાલિભદ્ર તે દિવસ કે રાત્રિ કાંઈ પણ જાણતો નહિ. એકદા કોઈ વેપારીએ બીજા દેશમાંથી રાજગૃહ નગરમાં આવી શ્રેણિક રાજાને હર્ષથી રત્નકંબલ દેખાડી. પણ તે બહુ મૂલ્યવાળી હોવાથી શ્રેણિકે એક પણ લીધી નહિ તેથી તે વેપારી ભદ્રાને ત્યાં ગયે. ભદ્રાએ તેને મોઢે માગેલું મૂલ્ય આપી સઘળી રત્નકંબલે લઈ લીધી. હવે એમ બન્યું કે ચેલ્લણ રાણીને રત્નકંબલની ખબર પડી તેથી તેણીએ શ્રેણિક રાજાને કહ્યું કે “હે વિભે! મહા મૂલ્ય વાળું પણ તે એક રત્નકંબળ મને લઈ આપે. પછી શ્રેણિક રાજાએ વેપારીને બેલાવીને તેને યોગ્ય મૂલ્ય લઈ એક વસ્ત્ર આપવાનું કહ્યું. વેપારીએ ઉત્તર આપે કે ભદ્રાએ વાત વાતમાં આગ્રહથી હારી સર્વ રત્નકંબલો લઈ લીધી છે.” પછી શ્રેણિકે એક માણસ ભદ્રા પાસે મોકલી મૂલ્યથી એક રત્નકંબલ લેવાનું કહ્યું. ભદ્રાએ કહ્યું કે “રત્નકંબલો સોલજ હતી તેથી તે સર્વેના બબે કકડા કરી મહારા શાલિગ ભદ્ર પુત્રની બત્રીસ સ્ત્રીઓને દરેકને એક એક કકડો સ્નાન કર્યા પછી અંગ લેવા માટે આપી દીધો છે. જે તે અંગે લેવાથી જિર્ણ થઈ ગએલા રત્નકંબલના કકડાને ખપ હોય તેજ રાજાને પૂછી આવીને હારી ઈચ્છા પ્રમાણે લઈ જા.” સેવકે રાજા પાસે આવી ભદ્રાએ કહેલી વાત નિવેદન કરીને કહ્યું કે “હે નાથ ! વેપારીઓના અને રાજાઓના આ મહેટા અંતરને આપ જુઓ.” પછી શ્રેણિક રાજાએ કેતુથી શ્રેણીના પુત્ર શાલિભદ્રને જેવાના હેતુથી તેજ દૂતને ફરીથી મોકલી શ્રેષ્ઠી પુત્રને પિતાની પાસે બોલાવ્યો. તે વખતે ભદ્રાએ તે આવેલા સેવકને કહ્યું. તું ભૂપતિને કહે કે “મહારે પુત્ર કયારે પણ ઘરથી બહાર જતો નથી, “માટે હે રાજન ! આ૫ પિતાના ચરણથી મહારા ઘરને પવિત્ર કરે” સેવકે તે વાત રાજા શ્રેણિકને કહી એટલે શ્રેણિક રાજાએ ભદ્રાને ત્યાં આવવું કબુલ કર્યું. પછી ભદ્રાએ તે વખતે નગરને સુશોભિત કરવા સારૂ ગભદ્ર દેવનું સ્મરણ કર્યું તેથી તે દેવે ભદ્રાના ઘરથી માંડીને રાજાના મંદીર સુધી રત્નજડિત સિંહાસને ઉપરા ઉપર ગોઠવી હારની શોભા કરી દીધી. પછી બજારની શોભા થએલી જાણી ભદ્રાએ શ્રેણિક રાજાને તેડાવ્યો તેથી રાજા શ્રેણિક પગલે પગલે વિસ્મય પામતે છતે શાલિભદ્રના ઘર પ્રત્યે આવ્યો. અતિ વિસ્મય પામેલા ચિત્તવાળો શ્રેણિક રાજા શાલિભદ્રના ઘર પ્રત્યે આવી રત્નના સિંહાસનોથી ગઠવેલી ચોથી ભૂમિકા ઉપર બેઠે. પછી ભદ્રાએ સાતમા માલ ઉપર જઈ શાલિભદ્રને કહ્યું કે “હે વત્સ! તને જોવા માટે શ્રેણિક રાજા આપણે ઘરે આવ્યા છે માટે તું ત્યાં ચાલ.” શાલિભદ્દે માતાને કહ્યું “હે માત Page #285 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૪ ) શ્રીૠષિડલ વૃત્તિ–ઉત્તરાદ્ધ એને જે વેચવાનું હાય તે લઇ તેને મૂલ આપે! ત્યાં મ્હારૂં શું કામ છે ? ” હર્ષ પામેલી ભદ્રાએ ફરીથી કહ્યું “ હે શ્રેષ્ઠ પુત્ર ! એને કાંઇ વેચવાનુ નથી પણ તેને તુ પોતાના અને સર્વ લેાકેાને અધિપતિ જાણુ, ” માતાનાં આવાં વચન સાંભલી શુદ્ધ બુદ્ધિવાલે! શાલિભદ્ર વિચાર કરવા લાગ્યા કે “ મ્હારા પણુ અધિપતિ છે તા પછી મ્હારા આ અશ્વ ને ધિક્કાર થાઓ ! મ્હારે પરતંત્રતાથી અપવિત્ર એવા આ ભાગોથી સર્યું. હવે હું સ્વતંત્રતાના સુખ માટે શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લઈશ.” આવા વૈરાગ્યથી વ્યાપ્ત થયા છતાં પણ માતાના આગ્રહથી વિનિત એવા શાલિભદ્રે પ્રિયાએ સહિત નીચે આવી શ્રેણિકને પ્રણામ કર્યા. શ્રેણિક પણ પુત્રની પેઠે તેને સ્નેહથી આલિંગન કરી, પેાતાના ખેાળામાં એસારી વારંવાર મુખ જેવા પૂર્વક તેના મસ્તકને બહુ સુંઘવા લાગ્યા. પછી શ્રેણિક રાજાના માલતીના પુષ્પની માળા સરખા હાથના સ્પર્શથી તેમજ તેણે ધારણ કરેલા પુષ્પના સુગધથી શાલિભદ્ર ક્ષણ માત્રમાં ગ્લાનિ પામી ગયા. તેથી ભદ્રાએ ભૂપતિને કહ્યું કે “ હું વિભા ! આ મ્હારા પુત્ર શાલિભદ્ર દેવભાગને ભાગવનારા છે માટે તેને ઝટ છેડી દ્યો. એ માણસાએ ધારણ કરેલી પુષ્પની માલાના ગંધને પણ સહન કરવા સમર્થ નથી, એના પિતા દેવ થયેલ છે, તેથી તે પત્નીયુક્ત એવા પોતાના પુત્રને દિવ્ય આભરણુ, વસ્ત્ર અને પુષ્પાદિ આપે છે. ” પછી શ્રેણિક રાજાએ જવાની રજા આપેલે શાલિભદ્ર જેમ દેવીએથી યુક્ત એવા દેવતા સ્વર્ગમાં જાય તેમ પેાતાના સાતમા માળ ઉપર ગયા. ભદ્રાએ બહુ આગ્રહ કર્યો તેથી શ્રેણિક રાજા ત્યાં ભાજન કરવા રહ્યો. ભદ્રાએ પણ સર્વ સામગ્રી તૈયાર કરાવી. કહ્યું છે કે લક્ષ્મીધી શું નથી થતું ? પછી ચૂગુંથી શરીરને ચાળી અહુ જલવડે સ્નાન કરતા એવા તે શ્રેણિક રાજાના હાથની વિટી સ્નાનવાવમાં પડી ગઈ. પછી ચપલ ચિત્તવાલા ભૂપતિએ જેટલામાં આમ તેમ શેષ કરી તેટલામાં ભદ્રાએ પેાતાની દાસી પાસે તે સ્નાનવાવમાંથી સઘણું જલ કઢાવી નાખ્યું એટલે ભૂપતિએ તેમાં દિવ્ય અલકારાની મધ્યે અંગારા સમાન પડેલી પાતાની વિંટીને જોઇ દાસીને પૂછ્યું કે “ આ શું ? ” દાસીએ કહ્યું. “ ન્હાવાને અવસરે શાલિભદ્રે અથવા તેની સ્ત્રીઓએ નિર્માલ્યની પેઠે આંગ ઉપરથી ઉતારી નાખેલાં આભૂષણેા આ વાવમાં નાખી દેવામાં આવે છે. ” દાસીના આવાં વચન સાંભલી રાજા શ્રેણિક વિચાર કરવા લાગ્યા કે “ આ શાલિભદ્રને ધન્ય છે જે એની આવી આશ્ચર્યકારી લક્ષ્મી છે. મને પણ ધન્ય છે જે આવા શ્રીમાન્ પુરૂષા મ્હારા રાજ્યમાં વસે છે. ભાજનને અતે ભદ્રાએ વસ્ત્રાદિકથી સત્કાર કરી રજા આપી એટલે અત્યંત સતેાષ પામેલા શ્રેણિક પાતાના ઘર પ્રત્યે આવ્યેા. પછી જેટલામાં શાલિભદ્ર સંસારને ત્યજી દેવાની ઇચ્છા કરતા હતા તેટલામાં તેના ધર્મમિત્રે આવીને તેને કહ્યું કે “ ચાર જ્ઞાનના ધારણહાર અને ગુણુના સમુદ્ર રૂપ ધર્મ ઘાષસૂરિ મૂર્તિમંત ધર્મની પેઠે અહીં ઉદ્યાનમાં સમયસરેલા છે, ” Page #286 -------------------------------------------------------------------------- ________________ પ્રાધન્યકુમાર તથા શ્રીશાલિભદ્ર નામના મહર્ષિએની કથા. (૧૫) મિત્રનાં આવાં વચન સાંભલી શાલિભદ્ર હર્ષથી રથ ઉપર બેસી ઉદ્યાનમાં ગમે ત્યાં તેણે ગુરૂને નમસ્કાર કરી શુદ્ધ ભૂમિ ઉપર બેસી ધર્મ સાંભળે. દેશનાને અંતે શાલિભદ્દે હાથ જોડી પ્રણામ કરી ગુરૂને પૂછયું. “હે ભગવન! કયા ધર્મથી માણસોને બીજે કઈ અધિપતિ ન થાય ? ” ગુરૂએ કહ્યું. “જે પુરૂષ વિધિ પ્રમાણે ચારિત્ર પાલે છે તે જ યોગને વિષે નિગ્રહ કરનારા પુરૂષ સર્વ પ્રાણીઓના અધિપતિ થાય છે. ” ગુરૂનાં આવાં વચન સાંભલી શાલિભદ્દે ગુરૂને નમસ્કાર કરી વિનંતિ કરી કે “હે સ્વામિન્ ! હું હારી માતાની રજા લઈ સંયમ અંગીકાર કરીશ.” ગુરૂએ “ એ કાર્યમાં ત્યારે પ્રમાદ કરવો નહીં. ” એમ કહ્યું એટલે વિનયથી નમ્ર એવા શાલિભદ્રે ઘરે જઈ માતાને કહ્યું. “હે માત ! મેં ધર્મઘોષસૂરિ પાસેથી હિતકારી ધર્મ સાંભળ્યો છે. જે ધર્મ હેટા ઉદય, સુખ તથા લક્ષ્મી આપનાર છે. એટલું જ નહિ પણ તે સર્વ પ્રકારના દુઃખને વિનાશ કરનાર છે. ” પછી ભદ્રાએ “ તે એ બહુ સારું કર્યું બહુ સારું કર્યું કારણ તે તેવા દીક્ષાધારી ધર્મવંત પિતાને પુત્ર છે. ” એમ કહી શાલિભદ્રને બહુ અનમેદના આપી. શાલિભદ્રે કહ્યું “હે માત ! જે આપ પ્રસન્ન થઈ મને આજ્ઞા આપતા હો તે હું પણ દીક્ષા લઉં કારણ મ્હારા પિતાએ પણ દીક્ષા લીધી હતી. ” ભદ્રાએ કહ્યું. તેં એ ગ્ય કહ્યું છે પણ તું લોઢાના ચણાને ચાવી જાણે છે ? તું પ્રકૃતિથી સુકુમાર અને દિવ્ય ભેગોથી લાલન પાલન કરાયેલો છે તે જેમ ન્હાને વાછરડે મહાટા રથને ખેંચવા સમર્થ ન થાય તેમ તું વ્રત પાલવા કેમ સમથે થઈશ ? ” શાલિભદ્ર ફરી માતાને કહ્યું. નિશ્ચ આપનું આ વચન સત્ય છે. પણ નપુંસક પુરૂષને તે વ્રત દુષ્કાર લાગે છે, પરંતુ ધીર પુરૂષને તે ઘણું જ સહેલાઈથી સાધી શકાય તેવું દેખાય છે. ” ભદ્રાએ કહ્યું “ એ સત્ય છે પણ તું પ્રથમ ધીમે ધીમે દિવ્ય અંગરાગ અને ભેગાદિકને ત્યજી દે પછી હું તને રજા આપું.” પછી શાલિભદ્ર દિવસે દિવસે એક એક સ્ત્રીને ત્યજી દેવા માંડી વલી દેવતાના ભેગાદિકને પણ ત્યજી દીધા. - હવે આ અવસરે શાલિભદ્રની બહેન સુભદ્રા કે જે ધન્યકુમારને પરણાવી હતી તે પિતાના પતિ ધાન્યકુમારને સ્નાન કરાવતાં રેવા લાગી. ધન્યકુમારે તેણીને રેતી જેઈને પૂછયું કે “તું કેમ રૂવે છે ? ” બેદથી ગગદ્ સ્વરવાલી સુભદ્રાએ ઉત્તર આપો કે “ હે પ્રિય ! સંસારથી વિમુખ થએલો અને ચારિત્રની ઈચ્છા કરનાર હા ભાઈ શાલિભદ્ર દરરોજ એક એક તુલિકાને અને એક એક સ્ત્રીને ત્યજી દે છે માટે હું રૂદન કરું છું. ” ધન્યકુમારે કહ્યું. “ ખરેખર તું સીયાલની પેઠે બહ બીકણું દેખાય છે. જે પુરૂષ ક્ષણ માત્રમાં તૃણની પેઠે ભેગેને નથી ત્યજી દે તે સવરહિત કહેવાય છે. ” સુભદ્રાએ બીજી સ્ત્રીઓ સહિત હાસ્ય કરીને કહ્યું કે હે સ્વામિન્ ! તે આપ દત્યજ એવા ભેગોને કેમ નથી ત્યજી દેતા ? ” ધન્યકુમારે કહ્યું. “ તમે મને દીક્ષા લેવામાં વિદ્મ કરનારી હતી, પણ તેજ તમે આજે મને દીક્ષા લેવરાવવામાં પ્રેરણા કરનારી થઈ છે માટે હું પણ ઝટ દીક્ષા Page #287 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૬), શ્રી વષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ, લઈશ,” પછી સર્વે સ્ત્રીઓએ એકઠી થઈ ધન્યકુમારને કહ્યું “ હે નાથ ! અમે તે મશ્કરીથી કહ્યું છે. માટે આપ અમને તથા આ સંપત્તિને વૃથા ત્યજી દેશે નહીં. ” સ્ત્રીઓએ આવી રીતે બહુ કહ્યું પણ ધન્યકુમાર તો “નિત્ય સુખની ઈચ્છા કરનારા માણસોએ અશાશ્વત એવી આ સર્વ વસ્તુ ત્યજી દેવી માટે હું નિચે વ્રત લઈશ.” એમ કહી ત્યાંથી ઝટ ઉભે થે. સ્ત્રીઓએ કહ્યું. “અમે પણ તમારી પાછલ તુરત વ્રત લેશું. ” ધન્ય માનતા એવા ધન્યકુમારે સ્ત્રીઓના તે વચનને હર્ષથી અંગીકાર કર્યું. ત્યાર પછી શ્રી વિરપ્રભુ તે રાજગૃહ નગરના ઉદ્યાનમાં સમવસર્યા પ્રભુના આગમનની વાત ધન્યકુમારે પોતાના ધર્મમિત્રથી જાણી તેથી વ્રત લેવા માટે ઉત્સાહવંત એ ધન્યકુમાર ધર્માદિ કાર્યમાં ધન વાપરી પ્રિયાઓ સહિત શિબિકામાં બેસી વીરપ્રભુની પાસે આવ્યો. ત્યાં તે પ્રિયાઓ સહિત શિબિકામાંથી નીચે ઉતરી પ્રભુની વિનંતિ કરવા લાગ્યો કે “હે વિભે! મને સંસારસમુદ્રને તારવામાં વહાણરૂપ ચારિત્ર આપે.” પછી વિશ્વનાયક એવા પ્રભુએ પ્રિયાએ સહિત એવા તે ધન્યકુમારને દીક્ષા આપી. આ વાત શાલિભદ્ર સાંભલી તેથી તે ધન્યકુમારને જ્યવંત માનતે છતે તેમજ હર્ષથી શ્રેણિક રાજા વડે સ્તુતિ કરાવે છતે અભૂત સંપત્તિથી વીરભુ પાસે આવ્યા ત્યાં તેણે હેટા ઉત્સવથી દીક્ષા લીધી. પછી યૂથસહિત ગજરાજની પેઠે સર્વ સાધુઓના પરિવાર સહિત શ્રી વીરપ્રભુ જગતનું હિત કરવાની ઈચ્છાથી પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. ધન્ય અને શાલિભદ્ર અને સાધુઓ પણ તીવ્ર તપ કરતા તેમજ જૈન ધર્મના આગમને અભ્યાસ કરતા શ્રી જિનેશ્વરની સાથે વિહાર કરવા લાગ્યા. નિસ્પૃહ એવા તે બન્ને મુનિઓ કયારેકજ પક્ષાંતે પારણું કરતા નહિ તે ઘણે ભાગે એક, બે, ત્રણ, ચાર, પાંચ અથવા છ માસે પારણું કરતા ધર્મધ્યાનમાં પરાયણ તેમજ નિત્ય આતાપના કરવામાં ઉદ્યમવંત એવા તે સાહસી અને મુનિઓ દુસહ એવા પરિષહોને સહન કરતા હતા. દીર્ઘકાલ પર્યત અતિચારરહિત ચારિત્રને પાલતા એવા તે બન્ને મુનિએએ બહુ કાલ પિષણ કરેલા કર્મશરીરને દુર્બલ કરી નાખ્યું. એકદા શ્રી વિરપ્રભુ પૃથ્વી ઉપર વિહાર કરતા છતા ફરી રાજગૃહ નગર પ્રત્યે આવ્યા. તે વખતે નગરવાસી લેકે તુરત તેમને વંદન કરવા માટે નગર બહાર આવવા લાગ્યા. આ અવસરે ધન્યકુમારસહિત શાલિભદ્ર માસક્ષમણને પારણે ગોચરી લેવા માટે નગરમાં જવાની રજા માગી. પ્રભુએ કહ્યું. “આજે તારૂં માતાના હાથે પારણું થશે.” પછી તે વાત જાણીને ધન્યકુમાર સહિત શાલિભદ્ર નગરમાં ગ. રાગરહિત અને ઉચ્ચ નીચ ગૃહેને વિષે ફરતા એવા તે બન્ને જણા ભદ્રાના આંગણામાં આવીને ઉભા રહ્યા. માતા ભદ્રાએ તપથી દુર્બલ થઈ ગએલા અને જેમના શરીરને વિષે ફકત હાડકાં અને ચર્મ રહ્યાં હતાં એવા તે બને મુનિઓ Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રીધન્યકુમા૨ તથા શ્રીપલિભદ્રા નામના મહર્ષિની કથા (ર૭૭) ને લખ્યા નહીં કારણ મહર્ષિઓ કેનાથી લખી શકાય? માતા ભદ્રા તો શાલિભદ્રને, ધન્યકુમારને તથા જિનેશ્વરને વંદના કરવા જવાના ઉત્સાહમાં હતાં તેથી તેમણે પિતાને ત્યાં જ આવેલા તે બને મુનિઓને દીઠા છતાં લખ્યા નહીં પછી ગુપ્તિવંત અને સમતાધારી તેમજ નિરહંકારી તે બન્ને મુનિઓ ક્ષણમાત્ર ઉભા રહી ત્યાંથી બહાર નિકલી દરવાજાથી બહાર નિકલતા હતા એટલામાં શાલિભિદ્રની પૂર્વભવની માતા ધન્યા કે જે દહિં વેચવા માટે નગરમાં આવતી હતી તેણે બન્ને મુનિઓને દીઠા તુરતજ ઝરતા સ્તનવાલી તે માતા પિતાના પૂર્વભવના પુત્રને જેતી છતી અને તેથી જ પોતાના આત્માને ધન્ય માનતી છતી તેણીએ પાસે જઈ તે બન્ને મુનિઓને દહિં વહરાવ્યું, પછી શાલિભદ્ર, પ્રભુ પાસે જઈ વિધિ પ્રમાણે આલોચના લઈ પૂછવા લાગ્યો કે “હે પ્રભે? આપે કહ્યું હતું તે છતાં આજે હારું પારણું માતાને હાથે કેમ ન થયું ?” શાલિભદ્રનાં આવાં વચન સાંભલી શ્રી વિરપ્રભુએ ભદ્ર એવા શાલિભદ્રના પૂર્વ જન્મનું સવિસ્તર ચરિત્ર સભામાં કહી સંભલાવ્યું. પછી તે બન્ને મુનિઓ વિધિ પૂર્વક દહિંનું પારણું કરી સંસારના વિરાગથી શ્રી જિનેશ્વરની રજા લઈ વિભાર પર્વતના શિખર ઉપર ગયા. ત્યાં તે બને મુનિએ પડીલેહણ કરેલી શિલા ઉપર બેસી પાદપિપગમ નામનું અનશન કર્યું હવે અહીં એમ બન્યું કે સરલ મનવાલી ભદ્રા બહુ ભકિતને ધારણ કરતી છતી શ્રી શ્રેણિક રાજાની સાથે શ્રી વીરપ્રભુ પાસે આવીને પૂછવા લાગી કે “હે વિભે? વંદના કરવા એગ્ય ધન્ય અને શાલિભદ્ર એ બને મુનિઓ અમારા ઘરને વિષે અમને સંતેષ પમાડવા માટે કેમ ન આવ્યા?” પ્રભુએ કહ્યું. “તે બને મુનિઓ તમારા ઘરને વિષે આવ્યા હતા પણ અહીં આવવાના ઉત્સાહવંત એવા તમે તે દુર્બલ શરીરવાલા મુનિઓને એલખ્યા નહીં. શાલિભદ્રની પૂર્વ જન્મની માતા ધન્યા ગોવાલણી કે જે દહિં વેચવા માટે ઉતાવલી ઉતાવલી નગરમાં આવતી હતી તેણીએ નગરમાંથી બહાર આવતા એવા તે બન્ને મુનિઓને દહિં વડે પ્રતિલાવ્યા છે. દહિંથી પારણું કરીને તે બન્ને મુનિઓએ મુકિતનગરીમાં જવાના પ્રસ્થાનની પેઠે વૈભાર પર્વત ઉપર જઈ અનશન લીધું છે.” પછી ભદ્રાયે શ્રેણિક રાજા સહિત વૈભાર પર્વત ઉપર જઈ ભૂમિમાં બેઠેલા ખીલાની પેઠે નિશ્ચલ અંગવાલા તે બન્ને મુનિઓને જોયા. મહા સત્વધારી એવાય. પણ તે મુનિઓના બહુ ઉત્કૃષ્ટ કષ્ટને જેઈ સરલ હૃદયવાલી અને દયાલું એવી ભદ્રા બહુ ખેદ પામી. ઝરણાની પેઠે બહુ શેકના આંસુને વરસાવતી ભદ્રા પોતાના રૂદનના શબ્દથી જાણે વૈભાર પર્વતને રેવરાવતી હાયની? એમ રેવા લાગી અને ત્યાં બેઠેલી તે ભદ્રા પોતાના પુત્રના આગળના સુખને વારંવાર સમરણ કરતી તેમજ આવા ઉગ્ર તપને જતી છતી આ પ્રમાણે બહુ વિલાપ કરવા લાગી. Page #289 -------------------------------------------------------------------------- ________________ (RUC) શ્રી ઋષિઞલવૃત્તિ ઉત્તરા “ હે પુત્ર પૂર્વે જે તું માણસે ધારણ કરેલી માલાના ગંધને પણ સહન કર્યો શકતા નહાતા તે તુ આ અતિ દુ:સહુ એવી તાઢ, તડકા વિગેરે પીડાને શી રીતે સહન કરી શકશે ? આ હારૂં શરીર પલંગને વિષે રૂના ગાદલામાં લાલન કરાયનું છે, તે શરીર આ અતિ કઠાર એવા શિલાતલ ઉપર શી રીતે રહી શકશે? વલી જે આ શરીરને તે દિવ્ય એવા આહારથી બહુ કાલ પાષણ કર્યું છે તે શરીરને તુ અનશન વડે ત્યાગ કરવા શી રીતે સમર્થ થઇશ ! હાહા ધન્ય એવા તું ઘરને વિષે આન્યા છતાં પુણ્યરહિત એવી મેં તને આલખ્યા નહી. આથી ખીજી વધારે શાક કરવા ચેાગ્ય શું છે? હું એમ ધારતી હતી જે ભિક્ષાને અર્થે ઘરે આવેલા શાલિશદ્ર મુનિને હું... કયારે જોઇશ. ” આવા જે મ્હારા મનમાં મનારથ હતો તે હારા આ અનશનથી કુવાની અંદર રહેલી છાયાની પેઠે નાશ પામ્યા. ખરેખર આથી હું સદભાગ્યવાલી છું. મ્હારા મનેારથને વિઘ્નકારી તે જે આ હમણાં આરંભ્યું તેથી શું ? માટે આ અતિકષ્ટકારી કઢાર શિલાતલને ત્યજી દે. ” પછી શ્રી શ્રેણિક રાજાએ ભદ્રાને કહ્યું. કે “ તું શા માટે ખેદ પામે છે? કારણુ તુ એકજ આ સઘળી પૃથ્વીમાં વીર પુત્રને જન્મ આપનારી છું. જે પૂ ભવે દાનવીર થયા હતા તે આ ભવે ત્યારા પુત્ર ભાગવીર થઇ હમણાં આવા તપવીર થયા છે. જેની લેાકેાત્તર લક્ષ્મી હાય છે, જેના લેાકેાત્તર ગુરૂ હેાય છે અને જેનું લેાકેાત્તર તપ હાય છે તેજ પુરૂષ લેાકેાત્તર ( લેાકશ્રેષ્ટ ) થાય છે. હારી આવા આશ્ચર્યકારી ચારિત્રવાલા, નિર્મલ આત્માવાલેા અને ગુણના સમુદ્ર રૂપપુત્ર છે માટે તું આ પ્રમાણે શાક ન કર. ઉઠે અને ધ્યાન માર્ગમાં રહેલા આ મહાસત્ત્વ શ્વારીઓને વિદ્મ ન કર પણ તુ ત્હારા અર્થ સાય. ” આ પ્રમાણે શ્રેણિકરાજાએ અલ્પ કરાવેલા ખેદવાલી ભદ્રા તે બન્ને મહા મુનિઓને નમસ્કાર કરી ઘરે ગઇ. રાજા શ્રેણિક પણ પોતાને ઘેર ગયા. અહીં તે બન્ને સાધુએ માસનું અનશન લઇ મૃત્યુ પામી સર્વાર્થસિદ્ધ દેવલાકમાં દેવતા થયા. ત્યાં તેઓ તેત્રીશ સાગરોપમ સુધી બહુ સુખ લેાગવી. મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ દીક્ષા લઇ સિદ્ધિપદ પામશે. હું ભવ્યજીવસમૂહ ! તમે વિશ્વના માણસાને આશ્ચર્યકારી અને મનુષ્ય ભવના પાપને નાશ કરનારા શ્રી ધન્યકુમાર મુનિના તેમજ શાલિભદ્ર મહર્ષિના ચરિત્રને સાંભલી મનુષ્ય અને દેવતાને મેાક્ષ સુખના સાધન રૂપ જૈન ધર્મને વિષે અધિક સદ્ભાવ ધરી અને નિર ંતર પ્રયત્ન કરી. 'શ્રીધન્યછુમાર' અને શ્રીશાહિમત્ર' નામના મુનિ વોની જ્યા સંપૂર્ણ. Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્વામી નામના ચરમ કેવલીની કથા. चंपाओ वीअभए, गंतुं वीरेण दिखिओ जोउ ॥ सो पत्तो परमपयं, उदायणो चरभ रायरिसी ॥ १५१ ॥ ચંપા નગરીથી વીતભય નગરમાં જઈ શ્રી વીરભુએ દીક્ષા આપેલે ઉદાયન નામને છેલ્લે રાજર્ષિ એક્ષપદ પામ્યા. ૧૫૧ આ ઉદાયન રાજર્ષિની કથા અભયકુમારની કથામાંથી જાણી લેવી. जस्स य अभिनिखमणे, चोरा संवेगमागया खिप्पं ॥ तेण सह प्पवइआ, जंबु वंदामि अणगारं ॥ १५२ ॥ જેમના દીક્ષા ગ્રહણ સમયે તત્કાળ વૈરાગ્ય પામેલા પ્રભવાદિ ચોએ પણ તે જંબૂકુમારની સાથે દીક્ષા લીધી, તે જ બૂકુમાર મુનીશ્વરને હું વંદના કરું છું. ઉપરા सीहत्ता निखंतो, सीहत्ता चेव विहरिओ भयवं ॥ जंबूपवरमुनिवरो, वरनाणचरित्तसंपत्तो ॥१५३ ॥ સિંહપણુએ દીક્ષા લેનારા અને સિંહપણુએ વિહાર કરનારા ભગવાન જંબ સ્વામી મુનીશ્વર ઉત્તમ જ્ઞાન અને ચારિત્ર પામ્યા. ૧૫૩ છે जो नवजुव्वणपसरो, विअलिअकंदप्पदप्पमाहप्पो ॥ सो जंबूरायरिसी, अपच्छिमो केवली जाओ ॥ १५४ ॥ જેમણે નવવન છતાં કામદેવના ગર્વને દલી નાખવાથી પિતાનું માહાસ્ય પ્રગટ કર્યું છે, તે જંબૂરાજર્ષિ છેલ્લા કેવળી થયા છે. છે ૫૪ છે _ 'श्रीजंबूस्वामी' नामना चरमकेवलीनी कथा * એકદા જેમના ચરણને દેવતાઓ પ્રણામ કરી રહ્યા છે એવા શ્રી વિરપ્રભુ રાજગૃહ નગરને વિષે સમવસર્યા. દેવતાઓએ અમૂલ્ય પ્રતિહાર્ય રચ્યું. શ્રેણિક રાજા પણ ધર્મદેશના સાંભલવા માટે ભકિતથી સમવસરણમાં આવ્યું. દેશનાને અંતે એણિક રાજાએ શ્રી જિનેશ્વરને પૂછ્યું કે “હે ભગવત ! કયા પુરૂષને વિષે કેવલજ્ઞાન ઉચ્છેદ પામશે? અર્થાત્ છેલ્લે કેવલી કેણુ થશે?” પ્રભુએ કહ્યું. “ રાજન ! હારી પાસે રહેલો આ ચાર દેવી સહિત વિદુન્માલી દેવ કે જે ઇંદ્રનો સામાનિક છે તે આજથી સાતમે દિવસે દેવપદવીથી ચવીને હારા નગરમાં રાષભદત્ત શ્રેણીના જંબૂ નામના પુત્રપણે ઉત્પન્ન થશે. તે અંત્ય કેવલી થવાનો છે.” શ્રેણિકે ફરી પૂછયું. “હે નાથ! જો કે તેને ચવવાને સમય નજીક આવ્યું છે છતાં તેની કાંતિ કેમ ક્ષય નથી પામતી ?” શ્રી જિનેશ્વરે કહ્યું. “હે રાજન ! એકાવતારી દેવતાઓના અંતકાલને વિષે પણ તેઓના તેજવીપણાનાં ચિન્હ નિચે નાશ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮) શ્રીહષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ. પામતાં નથી.” પ્રભુનાં આવાં વચન સાંભલી તે વખતે જંબુદ્વીપને પતિ કે જેનું નામ પણ તેવુંજ (જબૂદ્વીપપતિ.) હતું તે ઉંચા સ્વરથી કહેવા લાગ્યો કે “અહો? પૃથ્વીમાં હારું કુલ વખાણવા યોગ્ય છે.” આ અવસરે શ્રેણિક રાજાએ હાથ જોડી શ્રી મહાવીર પ્રભુને પૂછયું. “હે સ્વામિન્ ! આ દેવતા પિતાના કુલની પ્રશંસા શા વાસ્તે કરે છે? શ્રી જિનશ્વરે કહ્યું: હે રાજન ! આ નગરને વિષે ડાહ્યા પુરૂષમાં શિરોમણિ અને પ્રસિદ્ધ એ ગુપ્તિમતિ નામે શ્રેષ્ઠી હતું. તેને અનુક્રમે ગુણવંત બે પુત્રો થયા હતા તેમાં મહાટાનું નામ રુષભદત્ત અને ન્હાનાનું જિનદાસ હતું. શ્રેષ્ઠીને હેટ પુત્ર રાષભદત સારા આચારવાલે થયો અને ન્હાને પુત્ર જિનદાસ વ્યસની થયે. હેટા ભાઈએ ન્હાનાને વ્યસની જાણું તેને ત્યજી દીધે, અને તે સર્વ ઠેકાણે એમ કહેવા લાગ્યો કે ગુણિમત્તિ શેઠને હું એકજ પુત્ર છું. પાપરહિત એવા તે રુષભદત્ત, પિતાના ન્હાના ભાઈને કુતરાની પેઠે ઘરમાં પણ આવવા દેતા નહીં. જિનદાસ બહુ જુગટું રમત. તે કઈ એક દિવસે બીજા કેઈ જુગટુ રમનારા પુરૂષની સાથે પણ કરી જુગટુ રમવા લાગ્યો. બન્નેને જુગટામાં વિવાદ થયો તેથી પેલા પુરૂષે જિનદાસને શસ્ત્રપ્રહારથી માર્યો. નિચે દુતરૂપ પાપવૃક્ષનું આવું શસ્ત્રઘાતની પીડારૂપ ફલ હોય છે. પછી પૃથ્વી ઉપર આલેટતા એ જિનદાસ જાણે અતિ રાંક હાયની? એમ દેખાતો હતો. પછી સ્વજનેએ એકઠા થઈ અપભદત્તને કહ્યું કે “હે શ્રાવકશિરોમણિ ! તું ધર્મરૂપ મૂળવાલી દયાવડે પોતાના પીડા પામતા ભાઈને જીવાડ.” સ્વજનોએ બહુ આગ્રહથી કહેલા ઋષભે પોતાના ભાઈ જિનદાસ પાસે જઈને કહ્યું કે હે બંધા! હું તને ઉત્તમ ઔષધાદિકથી સુખ કરીશ.” જિનદાસે કહ્યું “હે ભાઈ! તમે હારા બહુ અપરાધને ક્ષમા કરે અને હવે જીવિત પૂર્ણ થએલા એવા મને પરલોક સંબધી ભાથું આપે.” ઋષભદત્તે કહ્યું. “હે વત્સ ! હવે તું હર્ષથી અનશન સ્વીકાર અને એકાગ્ર મનથી પરમેષ્ઠી મંત્ર-નમસ્કારને જપ કર.” આ પ્રમાણે શુદ્ધ બુદ્ધિવાલા ઋષભદત પિતાના ન્હાના ભાઈને શીખામણ આપી પોતે તેને વિધિ પ્રમાણે આરાધના કરાવી. ( શ્રી મહાવીર પ્રભુ શ્રેણિક રાજાને કહે છે કે) હે રાજન ! પછી તે જિનદાસ પંડિતઋત્યથી મરણ પામી જંબુદ્વીપને પતિ અને મહાસમુદ્ધિવાલે દેવ ઉત્પન્ન થયેલ છે. તે જ રાજગૃહ નગરમાં ઋષભદત્ત શ્રેષ્ઠીનો પુત્ર જંબૂકુમાર અંત્ય કેવલી થશે.” એવા અમારાં વચન સાંભળ્યાં તેથી હર્ષિત ચિત્તવાલે થએલો તે પોતાના કલમાં કેવલીને પવિત્ર જન્મ સાંભલી પોતાના કુલની બહુ પ્રશંસા કરે છે. ' શ્રેણિક રાજાએ પૂછયું. “હે પ્રભે ! ગુરૂ, શુક્રાદિ ગ્રહોની મધ્યે સૂર્યની પેક આ વિદ્યુમ્નાલી દેવતા સઘલા દેવતાઓની મધ્યે અધિક તેજવાન કેમ દેખાય છે? ભગવાને કહ્યું:-- Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રીજ’ભૂસ્વામી' નામના ચરમકેવલીની કથા. ( ૨૧ ) આ જમૂદ્રીપની અંદર રહેલા ભરતક્ષેત્રને વિષે મગધ નામના દેશમાં સુગ્રામ નામે ગામ છે, ત્યાં શ્રેષ્ઠ એવે રાષ્ટ્રકુટ નામે ધનવત ગૃહસ્થ રહેતા હતા. તેને રેવતી નામની સ્ત્રીથી ઉત્પન્ન થએલા ભવદત્ત અને ભવદેવ નામના બે પુત્ર હતા. ભવદત્ત યુવાવસ્થાવાલા હતેા છતાં તેણે સુસ્થિત સદ્ગુરૂ પાસે સંસારસમુદ્રને તારનારી દીક્ષા લીધી. પછી શાસ્ત્રોના પાર પામેલા ભવદત્ત મુનિ ખડ્ગધારા સમાન ઉગ્ર વ્રતને પાલતા છતાં ગુરૂની સાથે વિહાર કરવા લાગ્યા. એકદા ગણુના એક મુનિએ ગુરૂની વિનતિ કરી કે “ હે સ્વામિત્! મને મ્હારા બંધુજનેાને પ્રતિબેાધ કરવા માટે જવાની આજ્ઞા આપા ત્યાં એક મ્હારે બધુ રહે છે તે સ્વભાવે ભદ્રક હાવાથી મ્હારા ઉપર બહુ સ્નેહ રાખે છે તેા તે મને જોઇને દીક્ષા લેશે ” પછી ગીતા એવા તે સાધુને ગુરૂએ આજ્ઞા આપી. કારણકે પરના નિસ્તાર કરત્રામાં તત્પર એવા શિષ્યા ઉપર સુગુરૂએ હમેશાં પ્રીતિ ધરે છે. પછી તે મુનિ પિતાને ઘરે ગયા તે ત્યાં તેમણે પોતાના ન્હાના અનાજ સ્વજનાને પચતા કરનારા વિવાહાત્સવ આરંભેલેા દીડા. મુનિના ન્હાના ખંધુ પણ વિવાહના ઉત્સાથી વિલ બની ગયા હતા તેથી તે પશુ ખીજા કાર્યોને ભૂલી જઈ વિવાડુના કાર્યમાં વ્યાકુલ થઈ રહ્યો હતા, તેથી તેણે વિવાહના અવસરે આવેલા એવા પેાતાના મ્હેાટા ખરૂપ મુનિને એલખ્યા નહીં અને આવકાર પશુ આપ્યા નહી તેા પછી તેને દીક્ષા લેવાની તે વાતજ શી? પછી ત્રલક્ષ થએલા મુનિ કરી ગુરૂ પાસે આવ્યા ત્યાં તેમણે આલેચના લઈ પેાતાના ન્હાના ભાઇની સર્વ વાત નિવેદન કરી. ભવદત્તે પેલા મુનિને કહ્યુ. “ અહા ! તમારા ભાઈની કંઢારતા ઉગ્ર દેખાય છે, કે જેણે પાતાના ઘરે આવેલા મ્હોટા ખંધુ મુનિની અવજ્ઞા કરી. શું ગુરૂની ભકિતથી વિવાહ કાતુક વધારે કલ્યાણકારી છે ? કે જે તમારા ભાઈ હષસહિત વિવાહકાતુકને ત્યજી દઇ પોતાના મ્હોટા ભાઈ રૂપ ગુરૂ પાસે ન આવ્યે. જો આપણા ગુરૂ મગધ દેશમાં વિહાર કરશે તેા હું. મ્હારા ન્હાના ભાઇનુ" "કાતુક તમને બતાવીશ, ” એકદા શ્રી સુસ્થિર ગુરૂ વિહાર કરતા કરતા મગધ દેશ પ્રત્યે ગયા. આ વખતે નિપુણુ એવા ભવદત્ત ગુરૂને નમસ્કાર કરીને વિનંતિ કરી કે “ હે ભગવંત ! દયાવંત એવા આપ જે મને આજ્ઞા આપો તે હું આપની આજ્ઞાથી અહીં નજીક રહેલા હારા સ્વજનેને મલી આવું. ” ગુરૂએ ફક્ત ભવદત્ત એકલાને ત્યાં જવાની રજા આપી, તેથી તે ઉપશમધારી ભવદત્ત પોતાના સ્વજનાના ઘર પ્રત્યે ગયા. આ વખતે ભઢતના ન્હાનેા ભાઇ ભવદેવ નાગઢત્ત નામના શ્રેષ્ઠોની વાસુકી સ્ત્રીના ઉઝરથી ઉત્પન્ન થએલી પુત્રીને હષથી પરણ્યા હતા ભત્ત મુનિનું આગમન સાંભલી હર્ષ પામેલા અને વિવાહેાત્સવ કરી રહેલા સર્વે વિવેકી ખંધુએ તેમની પાસે ગયા. પ્રથમ પ્રાસુક જલથી મુનિના ચરણને ધાઈ સર્વે માણુસાએ તીર્થના જલથી અધિક Page #293 -------------------------------------------------------------------------- ________________ (૨૮૨ ) શ્રીષિમંડલ વૃતિ–ઉત્તરાદ્ધ. એવા તે જલને વાંવું. પછી સંસારસાગરને વિષે બુડતા એવા પ્રાણીઓને તારનાર એવા તે મુનિને રોમાંચયુક્ત થએલા સર્વે જનેએ હર્ષથી વંદના કરી. ભવદત્ત મુનિએ પોતાના પૂર્વાવસ્થાના બાંધાને કહ્યું. “હે દેવાનુપ્રિયે ! હમણાં તમે વિવાહના કામમાં વ્યાકુલ છ માટે અમે બીજે વિહાર કરીશું, અને તમને નિત્ય ધર્મલાભ હે. પછી ભક્તિથી ભાવિત ચિત્તવાલા સર્વે બાંધએ કણ અને એષણીય પ્રાસુક આહારથી તે મુનિને પ્રતિલાલ્યા. આ વખતે અંત:પુરમાં ભવદેવ પિતાનો કુલાચાર પાલતે છતે પોતાની નવી પરણેલી સ્ત્રી નાગિલાને સખીઓ સહિત આભૂષણ ધરાવતે હતો. ત્યાં તેણે પોતાના બંધુનું આગમન સાંભળ્યું તેથી તે પોતાના ભાઈરૂપ મુનિને જેવાના ઉત્સાહને ધરતો છતે તુરત અર્ધા આભૂષણ ધારણ કરાવેલી પોતાની સ્ત્રીને ત્યજી દઈ ત્યાંથી ચાલી નિક. “ હે કાંત ! અર્ધ આભૂષણ કરેલી પ્રિયાને ત્યજી દઈ આપને જવું યોગ્ય નથી. ” એમ સખીઓએ બહુ કહ્યું પણ તે તે તે ભવદેવે બહેરાની પેઠે સાંભલ્યું જ નહીં. પણ તે ના પાડતી એવી સ્ત્રીઓને તેણે ઉત્તર આપે કે “હે અબલા ! હું હારા બંધુરૂપ મુનિને વંદના કરી ઝટ પાછો આવીશ.” પછી ભાઈને જોવાનો ઉત્સાહ યુક્ત મનવાલા ભવદેવે ત્યાંજ ઉભેલા ભવદા મુનિને વંદના કરી. વંદના કરીને ઉભા થએલા પોતાના ન્હાના ભાઈને ભવદત્ત મુનીશ્વરે ચારિત્ર આપવાની ઈચ્છાથી ઘીનું પાત્ર ઝાલવા આવ્યું. પછી અનગારમાં સુખ્ય એવા ભવદત્ત મુનિ, બીજા કુટુંબીઓ ઉપર દ્રષ્ટિ દઈ ત્યાંથી તુરત ચાલી નિકલ્યા. ભવદેવ પણ બંધુ ઉપર ઝરતી ભક્તિને લીધે હાથમાં ઘીનું પાત્ર ઝાલીને તેમની પાછલ ચાલ્યું. જેમ ભવદેવ તેમ બીજા બહુ સ્ત્રી પુરૂષે પણ પ્રેમને લીધે ભવદત્ત મુનિની પાછલ ચાલ્યા. મુનિએ પિતાની પાછલ આવતા એવા માણસે માંહેથી કેઈને પાછા જવાનું કહ્યું નહીં, કારણ તપસ્વીઓને તે એગ્ય છે. વલી મુનિએ પાછા જવાની રજા નહિ આપેલા અને લજજાથી વશ થએલા તે સર્વે કેટલેક સુધી પાછલ ગયા. બહુ દૂર જવાથી વ્યાકુલ થએલા અને આદરરહિત એવા સર્વે સ્ત્રી પુરૂષ તે મુનિને નમસ્કાર કરી પિત પોતાની મેલે પાછા વલ્યા. ભેળા મનવા ભવદેવ વિચાર કરવા લાગ્યા કે “ મુનીશ્વરે રજા નહિ આપ્યા છતાં આ સર્વે કે પાછા જાય છે પણ ખરે તેઓ મુનીશ્વરના બંધુઓ નથી, અને હું તે તેમને અતિ નેહવાળો બંધુ છું માટે મુનીશ્વરે રજા આપ્યા વિના મહારે પાછું વળવું તે યોગ્ય નથી. પછી ભવદત્ત મુનિ વાર્તાથી પોતાના ન્હાના ભાઈને આસક્ત બનાવી આદરથી સુગ્રામ ગામમાં તેડી લાવ્યા કે જ્યાં પિતાના ઉત્તમ ગુરૂ હતા. બંધુ સહિત ભવદત્ત મુનિને વસતિદ્વારમાં આવેલા જોઈ બીજા બાલ શિવે મુખ મલકાવી પરસ્પર કહેવા લાગ્યા કે “ આ મુનિ કેઈને દીક્ષા લેવરાવવા અહીં તેડી લાવ્યા છે. શ્રીમાન પુરૂ પિતાના કહેલા વચનને પ્રમાણુ કરવા બહુ Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રી જબસ્વામી નામના ચરમકવલીની કથા, (૨૮૩) m A AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA પ્રયત્ન કરે છે. એ પછી ગુરૂએ ભવદત્તને પૂછયું કે “ હારી સાથે આ બીજો કોણ આવ્યું છે ? ” ભવદત્ત ઉત્તર આપ્યો કે “ હે ભગવન ! તે વ્રત લેવા આવેલ છે. ” પછી ગુરૂએ ભવદેવને પૂછયું કે “ તું દીક્ષા લેશે?” ભવદેવે કહ્યું. “હારે ભાઈ મૃષા ભાષણ કરનારો ન થાઓ.ગુરૂએ તેને તુરત દીક્ષા આપી અને બીજા બે સાધુઓની સાથે વિહાર કરવા આજ્ઞા આપી. હવે બહુ વાર થયા છતાં પણ જ્યારે ભવદેવ ઘેર ન ગયો ત્યારે સ્વજને પાછા સુગ્રામ ગામમાં આવી પૂછવા લાગ્યા કે “ અર્ધા આભૂષણો ધારણ કરાવેલી, સ્ત્રીને ત્યજી દઈ ભવદેવ તમારી પાછલ આપે છે, તે જ્યાં સુધી ઘેર નથી આવ્યું ત્યાં સુધી અમે જીવતા છતા મુવા સરખા છીએ તેમજ પતિના સમીપપણાને ત્યજી. દીધેલી ચક્લીની પેઠે તે નવીન કન્યા મનમાં બહુ ખેદ પામે છે એટલું જ નહિ પણ તેણીના નેત્રમાંથી ઝરતું જલ કયારે પણ સુકાતું નથી. ભવદેવ એકલો રજા લીધા વિના કયાંઈ ચાલ્યા જાય તે સ્વમામાં પણ સંભવતું નથી. તે તે શું કયાંઈ ગયે હશે ? ભવદેવને નહિ જેવાથી જાણે પિતાનું સર્વ દ્રવ્ય નાશ પામ્યું હાયની ? અથવા તે જાણે પિતે ગાંડી થઈ ગઈ હોયની ? એમ નાગિલા પિતે ત્યાં આવીને વારંવાર ભવદત્ત મુનિને પૂછવા લાગી કે “ હે સાધો ! તમારે ન્હાને ભાઈ ક્યાં ગયેલ છે ? ” ભવદત્ત મુનિએ પોતાના ન્હાના ભાઈનું ધર્મને વિષે ઉત્તર ફલ. ઈચ્છતાં છતાં મિયા વચન કહ્યું કે “ તે અહીં આવીને તુરત ચાલ્યો ગયો છે. તેથી હું નથી જાણતું કે તે ક્યાં ગયે છે. ” પછી “ શું તે બીજા માળે ગયે હશે ? એમ કહેતા અને જાણે છેતરાયેલા હાયની ? એવા અતિ દીન થએલા મુખવાળા તે સર્વે માણસો પાછા આવ્યા. હવે ભવદેવ મનમાં નવેઢા એવી નાગિલાનું સ્મરણ કરતો છતે કેવલ ભાઇની ભક્તિને લીધે જ મન વિના ચારિત્ર પાળતો હતો. કેટલેક કાળે ભવદત્ત મુનિ અનશન લઈ મૃત્યુ પામી સંધર્મ દેવલોકમાં મહા સમૃદ્ધિવંત દેવતાપણે ઉપન્યા. પછી ભવદેવ મનમાં વિચાર કરવા લાગ્યો કે “મને નાગિલા બહુ પ્રિય છે તેમ હું પણ તેને બહુ વહાલું છું છતાં અમારા બન્નેને વિગ થયું છે. મેં ભાઈના ઉપરોધથી બહુ કાલ દીક્ષા પાળી છે પણ તે ભાઈ તે સ્વર્ગે ગયે તો હવે કલેશ આપનારી આ દીક્ષાવડે મહારે શું ? હું જેવો તે પ્રાણપ્રિયા નાગિલાના વિયેગથી પીડા પામ્યો છું તેવો આ દુષ્ટ વ્રત્તથી પીડા પામ્યું નથી. હા હા તે હવે તે કેવી થઈ ગઈ હશે? મૃગના સરખા નેત્રવાળી તે પ્યારીને જે હું જીવતી જોઈશ તે સકામ એવો હું તેની સાથે નિરંતર ક્રિીડા કરીશ.” ભવદેવ આ પ્રમાણે વિચાર કરી પિતાનું બહુ કાળ પાળેલું દાક્ષિણ્યપણું ત્યજી દઈ બીજા સર્વે સાધુઓની રજા લઈ ત્યાંથી ચાલી નિકળે. સંસારમાં પડવાને Page #295 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) શ્રીઋષિસ ડલવૃત્તિ ઉત્તરા 66 તૈયાર થએલા ભદેવ અનુક્રમે સુગ્રામ ગામ પ્રત્યે આવ્યે ળસુ એવા તે ગામની સમીપે રહેલી વાવ ઉપર બેઠા. આ બ્રાહ્મણીની સાથે પાણી ભરવા આવી તેણીએ તે મહાત્માને કરી. “ પછી ભવદેવે તે સ્ત્રીને પૂછ્યું. “ હે અનધે ! રાષ્ટ્રકૂટક નામને! ગૃહસ્થ પોતાની રૈવતી પ્રિયા સહિત જીવે છે કે નહિ. ? તેણીએ કહ્યું. “ હે મુનીશ્વર રાષ્ટ્રફ્રૂટક અને તેની પ્રિયા રેવતી એ બન્ને જણાને મરી ગયે બહુ વર્ષ થઇ ગયાં છે.” સુનિએ ફરીથી પૂછ્યું. “ રાષ્ટ્રકૂટના પુત્ર ભવદેવે જેણીને ત્યજી દીધી હતી તે નવી સ્ત્રી છે કે નઞી ?” સ્ત્રીએ મનમાં વિચાર્યું કે · જેને મ્હાટાભાઇએ વ્રત લેવરાવ્યું હતું તે આ ભવદેવ પાતેજ જણાય છે, માટે આવેલા એને હું પૂછી જોઉ’ આમ ધારી તે સ્ત્રીએ કહ્યું કે “ રાષ્ટ્રકૂટ અને રેવતીથી ઉત્પન્ન થએલા તમે પોતે ભવદેવ છે કે શું, તમે પાતે સાધુ અહી આવ્યા દેખાઓ છે ?” ભવદેવે કહ્યું, “ તમે સાશ ઓળખ્યા. હું નાગિલાના પ્રાણવટ્ઠલ ભવદેવ છું. મ્હોટા ભાઇના ઉપરાધથી તેની પાછલ જતા એવા મે તે પ્રાણપ્રિયાને ત્યજી દઇ અનિષ્ઠ એવાય પણ દુષ્કર વ્રતને આદર્યું છે. હમણાં મ્હારા મ્હાટા બંધુ મૃત્યુ પામ્યા તેથી હું તેમના પ્રતિમધથી મુક્ત થયા છું. માટે નાગિલા કેમ રહે છે તેમ હું તે પ્રિયાને જોવા માટે આબ્યા છું.” ભવદેવનાં આવાં વચન સાંભળી નાગિલા વિચાર કરવા લાગી કે 66 એણે મને બહુ કાળે દીઠી હતી તેથી તે ફરી ગએલા વય, રૂપ, ગુણુ અને શાભાવાળી મને એલખી શકયા નહિ માટે હું તેમને મ્હારી પેાતાની વાત કહું.” એમ ધારી નાગિલાએ કહ્યુ, “ હે મુનિ ! તમે નવી પરણેલી જે સ્ત્રીને ત્યજી દીધી હતી તે પોતે હું નાગિલા છું. આપ વિચારો. આટલા બધા કાળ ગયે છતે અને ચાવનાવસ્થાએ પણ ત્યજી દીધે છતે મ્હારે વિષે ગુણુના મંદીર રૂપ લાવણ્યપણું ક્યાંથી હાય ? માટે સ્વર્ગ અને મેાક્ષસુખના મૂળરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્ર નામના ત્રણ રત્નને ત્યજી દઈ વાટિકાના સમાન એવી મ્હારા ઉપર તમે સ્પૃહા ન કરી વલી તમે નરક રૂપ ખાઈમાં પાડી દેનારા અને મેાહ પમાડનારા વિષયાના અતિ પરાધિનપણાને ન પામેા. હે મુનિ! હિતેચ્છુ એવા ખંધુએ તમને દીક્ષા લેવરાવી છે તેા હવે મ્હારે વિષે આસક્ત થઇ તે વ્રતને પાપરૂપ ખાઇમાં ન ફૂંકી દ્યો. તમે આજે પાછા ગુરૂ પાસે જાઓ અને મ્હારા ઉપર અનુરાગ કરવાથી ઉત્પન્ન થએલા પાપની તેમની પાસે આલેાચના યેા.” અને તને વિષે આવખતે ત્યાં કોઇ સ્ત્રી, બ્લેઇ ભક્તિથી વંદના નાગિલા આ પ્રમાણે જેટલામાં ભવદેવને શિખામણ આપતી હતી તેટલામાં બ્રાહ્મણીના પુત્ર ખીરનું ભાજન કરીને ત્યાં આવ્યા તે પુત્ર પેાતાની માતાને કહેવા લાગ્યા. “ હે માત ! આજે મેં ખીરનુ ભાજન કર્યું છે તેને હું વસું છું, માટે તું પાત્ર ધરી રાખ મ્હારે ખીજે સ્થાનકેથી ભાજનનુ આમત્રણ આવ્યું છે અને ત્યાં દક્ષિણા મળવાની છે મેં ખીરનુ` ભાજન કર્યું છે માટે હું ફરીથી ભેજન કરવા શક્તિવંત નથી. હું ત્યાં દક્ષિણા લઇ ખીરનું ભાજન કરી અને પછી અવસરે Page #296 -------------------------------------------------------------------------- ________________ બીજ બસ્વામી નામના ચમકેલાની કથા, ( ૨૮૫), પિતાનું વમી કાઢેલું હું પિતે ભક્ષણ કરીશ. પિતાનું ઉચિછ ભોજન કરવામાં લાજ શી ? બ્રાહ્મણુએ કહ્યું. “હે પુત્ર! તું પોતે વમેલું અને નિંદા કરવા ગ્ય ભક્ષણ કરવા તૈયાર થાય છે, પણ તે નિંદ્ય કાર્યથી તે સર્વ લોકમાં નિંદા કરવા યોગ્ય થઈશ.” ભવદેવ મુનિ પણ બ્રાહ્મણ પુત્રનું વચન સાંભળી તેને કહેવા લાગ્યા. “હે બટુક ! તું વમન કરેલાને ભક્ષણ કરીશ તે નિચે કુતરાથી પણ હીન કહેવાઈશ.” નાગિલાએ મુનિને કહ્યું. “જે આપ તે બ્રાહ્મણપુત્રને એમ કહે છે અને જાણે છે તો પછી તમે પોતે મને વમી દઈને (ત્યજી દઈને) ફરી ભેગવવાની કેમ ઈચ્છા કરે છે ?” આ મહારો દેહ વિષ્ટા, મૂત્ર, માંસ, ચરબી અને હાડકાંથી ભરેલો હોવાને લીધે અપવિત્ર વસ્તુના સ્થાનરૂપ છે તેથી તે વમન કરેલા પદાર્થથી પણ વધારે નિંદા કરવા યોગ્ય છે તે તેની ઈચ્છા કરતાં તમે કેમ લાજ નથી પામતા? તમે પર્વત ઉપર બળતા અગ્નિ જેવા જાઓ છો પણ પિતાના પગ નીચે થતા ભડકાને જોતા નથી. જે બીજાને શીખામણ આપવા તૈયાર થાઓ છો પણ પોતાના આત્માને શિક્ષણ કરતા નથી. જેઓ બીજાને પૂર્ણ રીતે શિક્ષણ કરે છે તેઓની પુરૂપની ગણના શી ? કારણ તે જ માણસને પુરૂષની ગણત્રીમાં ગણી શકાય કે જે પિતાના આત્માને શિક્ષણ કરવા સમર્થ છે.” પછી ભવદેવે કહ્યું “હે શુભે! તેં બહુ સારું કર્યું જે આવી શિખામણ દઈ જાતિઅંધની પેઠે અવળે માર્ગે જતા એવા મને સારા માર્ગે . હવે હું આજેજ હારા બંધુઓને મળી તુરત હર્ષથી ગુરૂ પાસે જઈ પોતાના કરેલા દુષ્કત્યની આલોચના લઈ ઉગ્ર તપ આચરીશ.” નાગિલાએ કહ્યું. “તમારે સ્વજનેને મળવાને શી જરૂર છે? હમણાંજ તમે પોતાના સ્વાર્થને મેળવવા તત્પર થાઓ. તમારાં સ્વજને તમને ગુરૂના દર્શન કરવામાં મૂર્તિમંત વિશ્વ રૂપ થઈ પડશે. પછી ભવદેવે ઉત્તમ પ્રકારે જિનપ્રતિબિંબને વંદના કરી ગુરૂની પાસે જઈ આલોચના લીધી. અતિચારરહિત શુદ્ધ ચારિત્રને પાળતે એ તે ભવદેવ મૃત્યુ પામી સેધર્મ દેવલોકમાં ઈંદ્રને સામાનક દેવતા થયા. હવે ભવદત્ત મહામુનિને જીવ કે જે ધર્મ દેવલોકમાં દેવતા થયા હતા તે સ્વર્ગથી ચવીને વિશ્વમાં ઉત્તમ એવા મહાવિદેહક્ષેત્રની પુષ્કલાવતી વિજયની કુંડરીકિણી નગરીના વદત્ત ચક્રવર્તિની યશોધરા સ્ત્રીના ઉદરને વિષે અવતર્યો. જેમ તળાવને વિષે રાજહંસ ઉતરે તેમ યશોધરાના ઉદરને વિષે ભવદત્તનો જીવ અવતરે, છતે તેણુને સમુદ્રમાં સ્નાન કરવાને ડહાલે ઉત્પન્ન થયો. વજદત્ત. ચક્રવતિએ સમુદ્ર સમાન સીતા નામની મહા નદીમાં પોતાની પ્રિયાને બહુ વાર ક્રીડા કરાવી તેણુને ડોહોલો પૂર્ણ કર્યો. પછી પૂર્ણ થએલા ડહોલાવાળી અને મનસ્વિની એવી . તે યશોધરા પટ્ટરાણીએ દિવસે દિવસે પિતાના લાવણ્યને અધિક ખિલાવ્યું. જેમ Page #297 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮૬) શીરષિમઠલ વૃત્તિ-ઉત્તરાઈ પૂર્વ દિશા સૂર્યના મંડળને પ્રગટ કરે તેમ પૂર્ણ અવસરે તે યશોધરાએ એક ઉત્તમ પુત્રને જન્મ આપે. શુભ અંત:કરણવાળા વાદત્ત ચક્રવતિએ શુભ દિવસે દેહલાના અનુસાર તે પુત્રનું સાગરદત્ત નામ પાડયું. નિરંતર પાંચ ધાવમાતાએથી લાલન કરાવાતે તે પુત્ર આકાશમાંના બાલચંદ્રની પેઠે અધિક વૃદ્ધિ પામવા લાગ્યો. પિતાએ તેને કલાચાર્ય પાસે અભ્યાસ કરવા મોકલ્યા. ત્યાં તેણે ચેડા કાળમાં સર્વ કળાને અભ્યાસ કર્યો. જેમ સમુદ્ર સર્વ નદીઓને પરણે તેમ માતા પિતાએ સ્વયંવરમાં આવેલી બહુ કન્યાઓ સાથે તેને પરણાવ્યા. એકદા સાગરદન કુમાર પિતાના મહેલમાં બેઠે છતે પ્રિયાની સાથે ક્રીડા કરતો હતો એવામાં તેણે આકાશમાં મેરૂ પર્વત સમાન ચડી આવેલું વાદલ જોયું. સાગરદત્ત તેને જોઈ વિચાર કરવા લાગ્યો કે “ જેવો મેં મેરૂ પર્વતનો રંગ સાંભ છે તેવોજ આ વાદળાને છે. અહે ! શું તેની મહા રમ્યતા છે ! આવી રીતે વિચાર કરતા અને મેરૂ પર્વત સમાન તે મેઘમંડલને જોતા એવા તે સાગરદન કુમારની દ્રષ્ટિ જાણે મેઘને વિષે ચેટી ગઈ હોયની? એમ નીચે જતી ન હતી. જેમ પાણીને પરપોટૅ તુરત કુટી જાય એમ પ્રબલ વાયુથી તે મેઘ મંડલ સાગરદનના જેતા જોતામાં કયાંઈ અદશ્ય થઈ ગયું. તેથી સાગરદત્ત વિચાર કરવા લાગ્યો કે જેવી રીતે આ મેઘ વિનશ્વર છે તેવી રીતે આ દેહ પણ નાશવંત છે તો પછી સર્વ સંપત્તિઓ નાશવંત સ્વભાવની હેય તેમાં તે શું કહેવું ! જે વસ્તુ સવારે દેખાય છે તે બપોરે દેખાતી નથી, જે બપોરે દેખાય છે તે સાંજે દેખાતી નથી માટે નિચે આ જગત્ અનિત્ય છે. માટે હું વિવેક રૂપ જલથી સિંચન કરેલા મનુષ્યભવ રૂપ કલ્પવૃક્ષના કર્મફલને છેદનારા દીક્ષારૂપ ફલને અંગીકાર કરું. ” તે આ પ્રમાણે વૈરાગ્યને પ્રગટ કરતા એવા સાગરદન કુમારે માતા પિતાની રજા લઈ અનેક રાજાઓ સહિત હર્ષથી દીક્ષા લીધી. નાના પ્રકારના અભિગ્રહવાળા ગુરૂની સેવામાં તત્પર અને વિગ્રહરહિત એવા સાગરદત્ત મુનિ અનુક્રમે સર્વ આગમન પારગામી થયા. સાગરદત્ત મુનીશ્વરને તીવ્ર તપ કરતાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. કહ્યું છે કે-ઉત્તમ એવા તપથી શું શું નથી પ્રાપ્ત થતું ? અથોત સર્વ મળે છે. - હવે ભવદેવને જીવ પણ દેવકથી ચવીને તેજ વિજયની વીતશોકા નામની મહાનગરીના અતિ સંપત્તિવાળા પદ્યરથ રાજાની વનમાલા સ્ત્રીના ઉદરથી શિવ નામના પુત્રપણે ઉત્પન્ન થયે. કલ્પવૃક્ષના અંકુરની પેઠે બહ યત્નથી પાલન કરાવે તે કાનસીયા ધારી પુત્ર અનુક્રમે વૃદ્ધિ પામે. જાણે પ્રથમથી સંકેત કરી રાખેલી હાયની? એવી સર્વકલાઓએ ગુરૂની સાક્ષી માત્ર કરવામાં તે શિવકુમારને વિષે નિવેશ કર્યો પછી યુવાવસ્થા પામેલા તે રાજપુત્ર શિવકુમારને માત પિતાએ કુલવંત બહુ રાજકન્યાઓ પરણાવી. કુમાર લતાઓની પેઠે તે રાજકન્યાઓની સાથે ક્રીડા કરવા લાગ્યું. Page #298 -------------------------------------------------------------------------- ________________ બ્રીજ બૂસ્વામી નામના ચરમકવલીની કથા (૨૮) એકદા શિવકુમાર (ભવદેવને જીવ) પિતાની સ્ત્રીઓની સાથે ગેખમાં બેઠો હતે એવામાં તે નગરીના ઉપવનને વિષે પ્રથમથી સમવસરેલા સાગરદત્ત (ભવદતને જીવ) મુનિ કે જે મહામુનિ એક માસના ઉપવાસી હતા તેમને કામસમૃદ્ધ નામના સાર્થવાહ (સંઘ) પતિએ ભકિતથી શુદ્ધ ભજન વડે પ્રતિલાલ્યા. તે વખતે તે કામસમૃદ્ધના ઘરને વિષે પાત્રદાનના પ્રભાવથી બહુ વસુવૃષ્ટિ થઈ. કહ્યું છે કે પાત્રદાનના પ્રભાવથી શું શું નથી થતું? ગોખમાં બેઠેલા શિવકુમારે આ વસુવૃષ્ટિની વાત સાંભળી તેથી તે સાગરદત્ત મુનિ પાસે જઈ માલપક્ષીની પેઠે તેમના ચરણકમલ સમીપે બેઠે. પછી દ્વાદશાંગી રૂ૫ નદીઓના સમુદ્ર રૂપ સાગરદત્ત મુનીશ્વરે કલ્યાણથી શોભતા એવા શિવકુમારને અરિહંતને ધર્મ કહ્ય. વળી બુદ્ધિવંત એવા તે કુમારના સ્ફટિક સમાન નિર્મલ ચિત્તને વિષે સંસારની અસારતાને પ્રવેશ કરાવ્યો. પૂર્વ ભવના સંબંધથી ઉત્પન્ન થતા નેહવાળા શિવકુમારે સાગરદત્ત મુનિને પૂછયું કે “ તમને જોવાથી મને અધિક અધિક હર્ષ કેમ ઉત્પન્ન થાય છે?” સાગરદત્ત મુનિએ અવધિજ્ઞાનથી પૂર્વભવને જાણી તેને કહ્યું કે “પૂર્વ ભવને વિષે તું યેગ્ય એવો હારે ન્હાનો ભાઈ હતું. હે મહાભાગ ! લ્હારૂં પરલેખસંબંધી હિત ઈચ્છનારા મેં ચારિત્ર નહિ ઈચછનારા તને કપટ કરી ચારિત્ર લેવરાવ્યું. પછી આપણે બન્ને જણ સૈધમ દેવલેકમાં મહા સમૃદ્ધિવંત દેવતા થયા હતા. તે શિવકુમાર ! એજ કારણથી આ ભવમાં પણ આપણી પરસ્પર બહુ પ્રીતિ થઈ. હું આ જન્મને વિષે રાગરહિત હોવાથી પોતાના અને પારકા માણસો ઉપર સરખી દ્રષ્ટિવાળો છું અને તે સરાગ હોવાથી આજસુધી હારા ઉપર પૂર્વ જન્મને પ્રેમ ધરી રાખે છે.” શિવકુમારે કહ્યું. “મેં પૂર્વ ભવે ચારિત્ર લીધું હતું તેથી હું દેવતા થયે હતે તો હે પ્રભે! આ ભવને વિષે પણ પૂર્વ જન્મની પેઠે મને તમે પોતેજ ચારિત્ર આપે.” હું જેટલામાં મહારા માતા પિતાની રજા લઈ વ્રત લેવા માટે અહીં આવું, ત્યાં સુધી આપ મહારા ઉપર કૃપા કરી અહીં જ રહે.” પછી શિવકુમાર, મુનિને નમસ્કાર કરી ઘરે આવી માતા પિતાની વિનંતિ કરવા લાગ્યું કે “મેં આજે સાગરદત્ત મુનિના મુખથી ધર્મ સાંભળે છે અને તેમના પ્રસાદથી સંસારની અસારતા જાણી છે તેથી હું સંસારથી વૈરાગ્ય પાછું માટે મને ચારિત્ર લેવાની રજા આપો.માતા પિતાએ કહ્યું. હે પુત્ર! તું વનવસ્થામાં દીક્ષા ન લે, કારણ આજ સુધી અમે હારી કીડાને જોવાનું સુખ ભોગવ્યું નથી. હે શિવકુમાર! તું આજે એક પગલા માત્રમાં આ નિરભિમાની કેમ થઈ ગયો? તું જે કારણથી અમને ત્યજી દે છે, તે ધર્મ તે તે નિત્ય સાંભળ્યું છે. જે તું પિતૃભક્તિપણાને લીધે અમારી રજા લઈને જઈશ તે તને ના પાડવાનો અમને શું લાભ થશે? પછી માતા પિતાની આજ્ઞા વિના ગુરૂ પાસે જવા નહિ શક્તિવંત થએલે શિવકુમાર, સર્વ સાવધ વ્યાપાર ત્યજી દઈ ત્યાંજ રહી ભાવ Page #299 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮૯ ) શ્રીબિંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ ,, ' સાધુ થયા. “ હું સાગરદત્ત મુનિના શિષ્ય છું.” એવા નિશ્ચય કરી શિવકુમારે માન વ્રત આદર્યું. કહ્યું છે કે માન વ્રત એ સ અને સાધનારૂ છે. માતા પિતા તેને ખળથી ભાજન કરાવવા માંડે પણ તે જરા ખાય નહિ અને તે શિવકુમાર માતા પિતાને એમજ કહ્યા કરે છે કે મને કાંઇ રૂચતું નથી.” આ પ્રમાણે કરવાથી મેાક્ષના અથી એવા શિવકુમારે પિતા પદ્મરથ ભૂપતિને બહુ ઉદ્વેગ પમાડયા. તેથી તેણે દૃઢ ધર્મવાળા શ્રેષ્ઠીપુત્ર કે જે શિવકુમારના મિત્ર થતા હતા તેને ખેલાવીને કહ્યું કે “ અમે શિવકુમારને વ્રત લેવાની ના પાડી તેથી તેણે એવું માનવ્રત લીધું છે કે તેને કોઈપણ ભાજન કરાવવા શક્તિવંત થતું નથી. હે અનધે ! તું જે પ્રકારે જાણે છે તે પ્રકારે કરીને શિવકુમારને ભાજન કરાવ્ય. હે નિપુણ ! અને તું તે પ્રકારે કરીશ તેા પછી તે મ્હારા ઉપર શા થા ઉપકાર નથી કર્યાં એમ હુંમાનીશ.” પછી શુદ્ધ બુદ્ધિવાળા ધર્મ પદ્મરથ ભૂપતિની તે આજ્ઞાને અ’ગીકાર કરી તુરત હથી શિવકુમાર પાસે ગયા. ઉત્તમ બુદ્ધિવાળા દ્રઢધમે શિવકુમારના મહેલની અ ંદર પ્રવેશ કરતાં નિસીદ્ધિ કરીને વિધિ પ્રમાણે ઈર્ષ્યાપથિકી કરી ત્યારપછી પૃથ્વીને પુજી દ્વાદશવત વંદન કરી “ મને આજ્ઞા આપા ” એમ કહી શિવકુમાર પાસે બેઠા. શિવકુમારે કહ્યુ “ હે મિત્ર ! જે વિનય સાગરદત્ત મુનિની પાસે કરવા ઘટે તે વિનય મ્હારી પાસે કેમ કરી છે ?” દધર્મે કહ્યું. “ જે કાઈ સ્થાનને વિષે પણ સમ્યક્ દ્રષ્ટિવંત પુરૂષને વિષે ચેાગ્ય એવા સમભાવ હાય તે સર્વને વિનય કરવા ચેાગ્ય છે જે કાઈ પુરૂષનું મન ઉપશમવાળુ હાય તે પુરૂષ વંદના કરવા ચાગ્ય છે તેવા પુરૂષને વંદના કરવામાં કાંઈ દેાષની શંકા કરાતી નથી. હે રાજકુમાર ! હું... આપને પૂછવા માટે અહીં આવ્યેા છેં કે તાવથી પીડા પામતા માણસની પેઠે આપે ભેાજન શા માટે ત્યજી દીધું છે ?” શિવકુમારે કહ્યું. “ હું મિત્ર! માતા પિતા મને વ્રત લેવાની આજ્ઞા આપતા નથી. માટે ગૃહથા વૈરાગ્ય પામેલા હું ભાવસાધુ થઇને રહ્યો છું. માતા પિતા જ્યારે મને વ્રત લેવાની રજા આપશે ત્યારે હું ભા જન કરીશ, નહિ તેા કયારે પણ ભેાજન કરવાનેા નથી.” દઢમે કહ્યું. “હું શુભ મનવાળા ! જો એમ હાય તે હમણાં ભેજન કર, કારણુ દેહને આધીન ધર્મ રડેàા - છે અને આહારને આધિન દેહ છે. અર્થાત્ આહાર કરવાથી દેહ રહેશે અને દેડ રહેવાથી ધર્મ બની શકશે. મુનિએ પણ પ્રાણુક એવા આહારને ગ્રહણ કરે છે. કારણ આહારહિત શરીર છતે ધમકાર્ય કરવું દુષ્કર છે.” શિવકુમારે કહ્યું. મને તેવા કેાઈ શ્રાવક મળતા નથી કે જયાં પાસુક આહાર હાય માટે હું ઘરને વિષે ભાજન ન કરવું તે શ્રેષ્ઠ માનું છું.” મે કહ્યુ, “ આપે તે ચેાગ્ય કશું છે તેા પણ હવે તે સર્વ લેાજનાદિ પ્રાક્રુજ થશે.” શિવકુમારે કહ્યું. “ હું ખાર વર્ષ પર્યંત છઠ્ઠું કરીને પારણે આંખિલ કરીશ” પછી સાધુના આચારમાં વિચક્ષણુ એવા દધર્મ, તે દિવસથી ભાવસાધુ એવા શિવકુમારને વિના કરવા લાગ્યા. Page #300 -------------------------------------------------------------------------- ________________ w શ્રીજબ કુમાર નામના ચમકેલીની કથા (૨૮૯) આ પ્રમાણે તપ કરતા એવા શિવકુમારનાં બાર વર્ષ વીતી ગયાં પણ માતા પિતાએ મેહથી તેને ગુરૂ પાસે મોકલ્યો નહિ. પછી શિવકુમાર મૃત્યુ પામીને બ્રહાલોકમાં વિદ્યુમ્માલી નામે ઇંદ્રને સામાનિક દેવતા થયે. . (શ્રી મહાવીર પ્રભુ શ્રેણિક રાજાને કહે છે કે,) હે નૃપ! ઉપર કહેલા કારણથી પુણ્યપુષ્ટ અને સમીપ રહેલા અવનવાળા તે વિદ્યુમ્માલી દેવતાની બીજા દેવતાઓથી અધિક અધિક કાંતિ દેખાય છે. આજથી સાતમે દિવસે ચવીને તે દેવ આજ નગરમાં શ્રીકષભશ્રેષ્ઠીના જબૂનામના પુત્રપણે ઉત્પન્ન થશે તે અંત્યકેવલી થવાને છે” તે વખતે પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તે વિન્માલી દેવતાની ચારે સ્ત્રીઓએ તે કેવળી પાસે આવીને આ પ્રમાણે પૂછયું. “હે વિભો! અમે વિન્માલી દેવતાની સ્ત્રીઓ તેનાથી વિયેગ પામેલી છીએ. હવે અમારે તેની સાથે કોઈ પણ ઠેકાણે મેળાપ થશે કે નહિ? કેવલીએ કહ્યું. “આ નગરમાં સમુદ્ર પ્રિયસમુદ્ર, કુબેર અને સાગર એ નામના ચાર શ્રેષ્ઠીઓ વસે છે. તે ચારે શ્રેષ્ઠીઓની તમે ચારે ઉત્તમ પુત્રીઓ થશે ત્યાં તમારે પૂર્વ ભવના પતિને મેલાપ થશે.” પછી સુર અસુરોએ પૂજન કરેલા ચરણ કમળવાળા અને દયાના ભંડાર એવા શ્રી, મહાવીર પ્રભુએ ભવ્યજનેને પ્રતિબંધ કરવા માટે બીજે સ્થાને વિહાર કર્યો. તે અધિકાર બીજો – આ ભરતક્ષેત્રના રાજગૃહી નામના નગરમાં કીર્તિ અને કાન્તિએ કરી મનહર શ્રેણિક નામને રાજા રાજ કરતા હતા. તેની સભાને શોભાવનાર કૃતજ્ઞ માટી ઋદ્ધિવાળો રૂષભદત્ત નામને શ્રેષ્ઠી વસતે હતો. તેની સાથે જ ધર્મનું આચરણ કરનારી સત્ય ધર્મને અનુસરનારી અને સર્વ પ્રકારના ગુણેને ધારણ કરનારી ધારણ નામે સ્ત્રી હતી. એકદા ધારિ વિચાર કરવા લાગી કે “ હા હા ! સંતાનરહિત હેવાને લીધે હારો જન્મ વાંઝીયા વૃક્ષની પેઠે નિષ્ફલપણું ધારણ કરે છે. ખરેખર સ્તનમાં બહુ અમૃત રસની પેઠે શિતલપણું પ્રગટ કરનારા પુત્ર તો ભાગ્યવંત એવી સ્ત્રીઓના ખેાળામાં કીડા કરે છે. મુખ્ય આ સંસારવાસ પાપને અર્થે છે તેમાં વલી પુત્રરહિતપણુ એ નિચે મહારે મીઠા વિનાના ખરાબ ભજનની પેઠે થયું છે. ” આવી. ચિંતાથી વ્યાકુલ થએલી સ્ત્રીને જે કાંઈક ખેત યુક્ત થએલા મનવાલા રૂષભદત્ત શ્રેષ્ઠીએ કહ્યું કે “હે પ્રાણપ્રિયે ! તને આવી મહા ચિંતા શી છે? ” શ્રેષ્ઠીએ બહુ કદાહ કરીને પૂછ્યું એટલે ધારિણુએ તેને સંતાન નહિ હોવાથી એ દુખ કહ્યું. જો કે ધારિણીએ પિતાને પુત્ર નહિ હેવાનું દુઃખ પતિને આપ્યું તે પણ તેથી તેનું સુખ જરાપણ ઓછું થયું નહીં પરંતુ અધિક અધિક વૃદ્ધિ Page #301 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) શ્રી વષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. પામવા લાગ્યું. જેમ કૃષ્ણ પક્ષના ચંદ્રમાની કાંતિ દિવસે દિવસે ઘટતી જાય તેમ નિરંતર છાતીને વિષે શલ્ય સમાન અપુત્રપણાના દુઃખથી ધારિણી બહુ દુબલી થઈ ગઈ. એકદા તેનું દુઃખ ભૂલાવી દેવાની ઈચ્છાથી પતિએ પ્રિયાને કહ્યું. “હે પ્રિયે ! ચાલે. આપણે વૈભાર પર્વતના મનહર ઉદ્યાનમાં જઈ કડા કરીએ. ”ધારિણીએ પિતાના પતિનું વચન “ બહુ સારૂ ” એમ કહીને અંગીકાર કર્યું. કારણ સ્ત્રીઓએ “હારા. દુઃખની વિસ્મૃતિ થાઓ” એમ ધારી પતિની વાણી માનવા યોગ્ય છે. પછી સેવકે તૈયાર કરીને આણેલા મને હર રથ ઉપર ઋષભદત્ત શ્રેષ્ઠી પિતાની પ્રિયા સહિત બેઠે. અનુક્રમે રસ્તે જતા એવા શ્રેષ્ઠીએ પિતાની આંગળીની સંજ્ઞાથી ધારિણીને ભાર પર્વતને નજીક આવેલું મનહર ઉદ્યાન બતાવ્યું. પછી પ્રિયા સહિત આમ તેમ ફરતા એવા શ્રેષ્ઠીએ કઈ વૃક્ષની છાયામાં બેઠેલા યશમિત્ર નામના સિદ્ધપુત્રને જોયે. અષભશ્રેષ્ઠીએ મનહર વાણીથી સિદ્ધપુત્રને કહ્યું. “ તું હારે સાધમી છે તે કહે તું કયાં જાય છે ? ” સિદ્ધપુત્રે કહ્યું. “ શ્રી વર્ધમાનસ્વામીના શિષ્ય અને પાંચમાં ગણધર તેમજ શ્રુતકેવલી એવા ઉત્તમ સુધર્મા ગણધર આ ઉદ્યાનને વિષે સમવર્યા છે. તેમને હું વંદન કરવા જાઉં છું. હે વત્સ! જે ત્યારે તેમને વંદન કરવાની ઈચ્છા હોય તે તમે તે ધર્મધારી મુનિની આગલ જવાની ઉતાવલ કરે.” પછી તે દંપતી, સિદ્ધપુત્રના વચનને અંગીકાર કરી તેની સાથે ચાલ્યા. અનુક્રમે તે ત્રણે જણાએ સુધર્માસ્વામીથી પવિત્ર કરેલા સ્થાન પ્રત્યે ગયા. ત્યાં તે ત્રણે જણાઓ સુધર્મા ગણધરને દ્વાદશાવ વંદનથી એગ્ય વંદના કરી ભક્તિથી તેમની આગલ બેઠા, અને તેમના ધર્મોપદેશરૂપ અમૃતનું કામ રૂપ અંજાલથી પાન કરી બહુ સંતેષ પામ્યા. પછી અવસરે સિદ્ધપુત્રે સુધમાં સ્વામીને પૂછ્યું, કે “ જેના નામ ઉપરથી આ જંબુદ્વીપનું નામ પડ્યું છે તે જંબૂ વૃક્ષ કેવું છે? ” ગણધરે તેની આગળ જાતિવંત રત્નમય આકારવાલા તેમજ અતિશય અને પ્રમાણાદિયુક્ત એવા તે જંબૂ વૃક્ષનું યથાર્થ સ્વરૂપ કહી સંભળાવ્યું. પછી અવસર આવે ધારિણું રાણીએ પણ તે ગણેશ્વરને પૂછયું કે “હે પ્રભે! મને પુત્ર થશે કે નહીં ? ” આ વખતે સિદ્ધપુત્રે કહ્યું. “ તમારે તેમને સાવદ્ય પ્રશ્ન પૂછ, યેગ્ય નથી. કારણ કે, મહાત્માઓ જાણતા છતાં સાવદ્ય પ્રશ્નને ઉત્તર આપતા નથી. તે કલ્યાણી ! જિનેશ્વરના ચરણકમલના પ્રસાદથી હું નિમિત્તજ્ઞાનને જાણું છું તેથી હું જ કહું છું તે સર્વ તું સાંભલ. શરીરે કરીને પરાક્રમી, મને કરીને ધીર સ્વભાવવાળા અને શિલા ઉપર બેઠેલા એવા ગણધર પ્રભુને તેં જે પુત્ર જન્મ સંબંધી પ્રશ્ન પૂછો તેને ઉત્તર એ કે તું જ્યારે સ્વપ્નને વિષે હારા ખોળામાં સિંહને જોઈશ ત્યારે તું ઉદરને વિષે પુત્ર રૂપ સિંહને ધારણ કરીશ. ઉપર વર્ણવેલા જંબૂ વૃક્ષ સમાન ગુણરત્નવાલ અને દેવતાઓએ વર્ણન Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી જમકુમાર' નામના ચમકેવલીની કથા. ( ૨૯૧) કરેલા અતિશયવાલા તને જમ્મૂ નામના પુત્ર થશે.” ધારિણીએ કહ્યું. “ હે પુણ્યવ ́ત ! ત્યારે તે હું તે જમ્મૂ દેવતાને ઉદ્દેશીને એકસે ને આઠ આંબિલ કરીશ.” પછી તે ત્રણે જણાએ સુધર્માસ્વામીને વંદના કરી વૈભાર પર્વતથી નીચે ઉતરી ફરી પોતાના નગર પ્રત્યે આવ્યા. ત્યાં પ્રિયા સહિત ગૃહેવાસને પાલતા અને સિદ્ધપુત્રે કહેલા વચનથી ઉત્પન્ન થએલી આશાવાલા રુષભદત્ત શ્રેષ્ઠીએ કેટલાક કાલ નિર્ગમન કર્યું. એકદા ધારિણીએ સ્વમામાં શ્વેત સિંહુ દીઠે, તેથી ઉત્પન્ન થએલા હે રૂપ જલની વાવરૂપ તેણીએ તે વાત પોતાના પતિને કહી. રુષભ શ્રેષ્ઠીએ કહ્યું. “ હુ પ્રિયે ! તને સિદ્ધ પુત્રના સત્ય વચનને પ્રખ્યાત કરનારા અને જમ્મૂ નામના ઉત્તમ પુત્ર થશે. ” પછી તેજ સમયે જેમ છીપમાં મેતી પ્રગટ થાય તેમ સ્વર્ગથી ચવેલા વિષ્ણુન્માલિ દેવ ધારિણીના ઉત્તર રૂપ છીપને વિષે મુક્તાલની પેઠે અવતર્યો. ધારિણીને ગુરૂ દેવની પૂજા કરવાના ડાહેાલા ઉત્પન્ન થયા તે શ્રેષ્ટીએ તુરત પૂણૅ કર્યો. જેમ પૂર્વ દિશા સૂર્યને જન્મ આપે તેમ અનુક્રમે ગુણવંત એવી ધારિણીએ પૂર્ણ સમયે પુત્રને જન્મ આપ્યા. સરલ મનવાલા શ્રેષ્ડીએ પુત્રને જન્માત્સવ કરીને પછી શુભ દિવસે તેનું જ બ્રૂકુમાર નામ પાડયું. અનુક્રમે વૃદ્ધિ પામતા તે પુત્રે પૂર્વે આચરેલા પુણ્યથી કલાચાયની પાસે સર્વ કલાએના અભ્યાસ કર્યાં. હવે તેજ નગરમાં એક સમુદ્રપ્રિય નામના મ્હોટા ધનવંત શ્રેષ્ઠીને મહા રૂપવતી પદ્માવતી નામે સ્ત્રી હતી; સર્વ સંપત્તિના નિવાસ સ્થાન સમુદ્રદત્ત નામના ખીજા શ્રેષ્ટીને સુવર્ણ સમાન કાંતિવાલી કનકમાલા નામે સ્ત્રી હતી; વૈભવના સમુદ્ર રૂપ ત્રીજા સાગરદત્ત શ્રેણીને નિર ંતર વિનયવાલી વિનયશ્રી નામે સ્ત્રી હતી; કુબેર સમાન સંપત્તિવાલા ચેાથા કુબેરદત્ત શ્રેષ્ઠીને શીલે કરીને પવિત્ર એવી ધનશ્રી નામે શ્રી હતી. આ ચારે જોડલાએથી પેલા વિદ્યુન્સાલિ દેવતાની ચારે સ્ત્રીએ પવિત્ર અગવાલી પુત્રીપણે ઉત્પન્ન થઇ. રૂપ સંપત્તિથી ઇંદ્રાણી સમાન તે ચારે કન્યાઆનાં સમુદ્રશ્રી, પદ્મશ્રી, પદ્મસેના અને કનકસેના એવાં નામ હતાં. વલી તે નગરમાં કુબેરદત્ત નામના શ્રેષ્ઠીને કનકવતી નામે સ્ત્રી હતી; શ્રમણદત્ત શ્રેષ્ઠીને શ્રીષેણા નામે સ્ત્રી હતી; વસુષેણુને રિમતિ નામે સ્ત્રી હતી અને વસુપાલિત નામના શ્રેષ્ઠીને જયસેના નામે સ્ત્રી હતી. આચારે શ્રેષ્ઠીઓને નભસેના, કનકશ્રી, કનકવતી અને જયશ્રી નામે ચાર પુત્રીઓ હતી. એ આઠે કન્યાઓના માતા પિતા વિનય પૂર્વક આદરથી જમ્મૂ કુમારના પિતાની પ્રાર્થના કરતા કે “ અમારે રૂપ સાભાગ્યે કરીને મનેાહર એવી આઠ કન્યાએ છે તેને યાગ્ય વર તમારા પુત્ર અમારા જોવામાં આવે છે. વય, શીલ અને કુલાદિ જેવા વરના ગુણા જોઇએ તેવાજ ગુણ્ણા જમ્મૂકુમારને વિષે છે માટે આવા વર પુણ્યથી મળી શકે તેમ છે. તમારા પુત્ર આ જમ્મૂકુમાર તમારી કૃપાથીજ અમારી પુત્રીઓના પતિ થાઓ. કારણ આવેા વર મળવા. બહુ મુશ્કેલ છે. તમે કુલીન છે, ધનવંત છે, જેથી તમારી યાચના કરવામાં અમને Page #303 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) શ્રી ઋષિમ'ડલવૃત્તિ-ઉત્તશ` લાજ આવે તેમ નથી માટે વિવાહના સબંધ કરી અમારા ઉપર હુમેશાના અનુ ગ્રહું કરીશ. ” જો કે રુષભદત્ત શ્રેષ્ઠી પાતેજ પુત્રનેા વિવાહ કરવા માટે ઉત્સાહવત હતા તેમાં આઠ કન્યાના માતા પિતાએ આવી વિનંતિ કરી તેથી રુષભદત્ત શ્રેષ્ઠીએ હર્ષોંથી તેમનું વચન સ્વીકાર્યું. આ વાત આઠે કન્યાઓએ જાણી તેથી તેએ આપણુને જ બ્રૂકુમાર નામના અતિ ગરિષ્ઠ વર મળ્યેા છે” એમ ધારી ધન્ય માનતી તે આઠે કન્યાઓ બહુ હર્ષ પામી. આ અવસરે ભવ્યજનાને ખેાધ કરવા માટે પૃથ્વી ઉપર વિહાર કરતા એવા શ્રી સુધોસ્વામી તે નગરને વિષે સમવસર્યા. સુધર્મા ગણધરનું આગમન સાંભળી માંચિત થએલા જ બૂકુમાર તેમની પાસે ગયા. ત્યાં તેણે ગણધરને પ્રણામ કરી તેમના મુખથી અમૃતસમાન સરસ ધર્મોપદેશ સાંભળ્યેા, જેથી તે જ ખૂ કુમારને સંસાર રૂપ સમુદ્રને વિષે વહાણુ સમાન ઉત્કૃષ્ટ વૈરાગ્ય ઉત્પન્ન થયા. પછી જ ખૂ કુમારે સુધર્માસ્વામીને પ્રણામ કરીને કહ્યું કે “ હું વા ! હું હમણાં સંસારના ક્ષય કરનારી દીક્ષા લઈશ, માટે હું મ્હારા માતા પિતાની રજા લઈ અહીં પાછા આવું ત્યાં સુધી આપ આ સ્થાનને વિષે ધર્મરૂપ વૃક્ષની શૈાભાનું વર્ણન કરો. ” સુધર્મોસ્વામીએ તે વાતની હા કહી, એટલે જ ખૂકુમાર રથમાં બેસી નગરના દ્વાર પાસે આવી પહાંચ્યા. આ વખતે નગરદ્વાર ( દરવાજો ) રથ, હસ્તિ અને અશ્વોથી એવા ભરાઈ ગયા હતા કે ઉપરથી પડેલા તલને પૃથ્વી સુધી પહાંચવાની જગ્યા નહેાતી. પછી જમ્મૂ કુમારે વિચાર્યું જે “ જો હુ આ દરવાજેથી શહેરમાં પેસવાની વાટ જોઈ રહીશ, તેા બહુ કાલ જતા રહેશે. ૧લી મે સુધર્માસ્વામીને ત્યાં એસારી રાખ્યા છે, તેથી મ્હારે અહી ક્ષણ માત્ર વધારે વાર લગાડવી ચાગ્ય નથી. તે હું રથને ઝટ ફેરવી ખીજે દરવાજેથી નગરમાં પ્રવેશ કરૂં. આમ ધારી માટાં મનવાળા જબુકુમાર તુરત બીજે દરવાજે ગયા. ત્યાં પણ તેણે તે દરવાજાને યંત્રથી મધ કરેલા જોયા, એટલુંજ નહિ પણ મનુષ્યાના ઘાત કરનારી મ્હેાટી શિલા દરવાજાની ઉપર લટકાવેલી તેના જોવામાં આવી. તેથી તે વિચાર કરવા લાગ્યા કે “ આ બધી તૈયારી શત્રુના સૈન્યના ભયને લીધે છે; તે આ બહુ અનર્થકારી દરવાજો પણ કાંઇ કામના નથી. હું આ દરવાજેથી અંદર પ્રવેશ કરૂં, અને કદાપી મ્હારા ઉપર શિલા તુટી પડે તા હું પોતે, રથ, અશ્વો અને સારથી એ સઘળા નહતા એમ થઈ જઈએ. હજી મેં સર્વવિરતિ સ્વીકારી નથી અને આવી રીતે મૃત્યુ પામેલા જીવાને સુગતિ દુર્લભ હોય છે. હવે હું સ્વાર્થ ભ્રષ્ટ ન થાઉં, અને અહીંથીજ પાછા ફરી અમરરૂપ થઈ શ્રી સુધર્માંસ્વામીના ચરણકમલની સેવા કરૂં. ” પછી વજ્રગતિવાલા ગ્રહની પેઠે જ ખૂ કુમાર રથને પાછા વાળી સુધર્માંસ્ત્રામીંના ચરણુથી પવિત્ર એવા તે ઉદ્યાનને વિષે આવ્યા. ત્યાં તેણે ગણેશ્વરને પ્રણામ ,, Page #304 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwww બીજબ માર નામના ચરણકેવલીની કથા (૧૩) કરી વિનંતિ કરી કે “ હું ચાવજજીવિત ત્રિવિધ (મન વચન કાયાએ કરીને ) મહાવ્રત રૂપ બ્રહ્મચર્ય અંગીકાર કરું છું. ” ગુરૂએ અનુજ્ઞા આપી એટલે મહાવત રૂપ બ્રહ્મચર્યને સ્વીકારી અતિ હર્ષવાન અને કામદેવને જીતનારે તે જંબુ કુમાર પોતાને ઘેર ગયો. ત્યાં તેણે પોતાના માતા પિતાને કહ્યું કે “મેં સુધર્મા ગણધરના મુખથી સંસારસમુદ્રને તારવામાં નાવ સમાન શ્રી અરિહંત પ્રભુને ધર્મ સાંભ છે, અને તેથી હું દીક્ષા લેવાને ઉત્સાહ પામે છું માટે મને ઝટ રજા આપે. કારણ કે આ સંસાર સર્વ પ્રાણીઓને કારાગાર (કેદખાના) સમાન છે.” પુત્રનાં આવાં વચન સાંભલી રૂદન કરતા એવા માતા પિતાએ તેને કહ્યું કે “હે વત્સ ! તું આમ અચાનક અમારી આશા રૂપ લતાને છેદી નાખનારો ન થા. હજી અમારો તો એ મને રથ છે કે આઠ કન્યાઓની સાથે વિવાહ કરેલા અને સર્વ સંપત્તિના સ્થાન રૂપ પુત્રને અમે કયારે જોઈશું. વિષયસેવન કરવાને ગ્ય એવી વિનાવસ્થામાં આ દીક્ષા સમય શે ? તું એ વનાવસ્થાના એગ્ય આચારને કેમ બીલકુલ ઈચ્છતો નથી ? હે વત્સ ! જે તને દીક્ષા લેવાને બહુ આગ્રહ હોય તે પણુ હારે અમારું કહેવું માન્ય કરવું જોઈએ. કારણ કે અમે હારા ગુરૂઓ (વડીલ) છીએ. હે વત્સ! અમે અહારા સરખા ધનવંત આઠ શ્રેષ્ઠીઓની કન્યાઓ સાથે હારો સંબંધ કરેલો છે, તો તે આઠે કન્યાઓનું પાણિગ્રહણ કરીને તું અમારા મનેરથને પૂર્ણ કર. હે કુમાર ! તું અમારા કહેવા પ્રમાણે કરીને પછી નિર્વિધનપણે પ્રવજ્યા લેજે, અને પછી કૃતાર્થ થએલા અમે પણ વૈભવને ત્યજી દઈ હારી પાછલ દીક્ષા લઈશું.” કુમારે કહ્યું. “હે પૂ ! હું તમારી આજ્ઞા પ્રમાણે કરું તે પછી તમારે ભૂખ્યાને ભેજનથી ન વારવાની પેઠે મને દીક્ષા લેતાં વાર નહીં.” - જંબકુમારના આવા વચનને સ્વીકારી અને પછી દયાવંત એવા માતા પિતાએ આઠે કન્યાઓના પિતાને બોલાવીને આ પ્રમાણે કહ્યું. “હારો પુત્ર ફક્ત તમારી કન્યાઓને પરણીને તુરત દીક્ષા લેવાને છે. વલી તેણે અમારા બહુ આગ્રહને લીધે પાણિગ્રહણ કરવાનું કબુલ કર્યું છે તેથી તે તેમ કરશે. પાછલથી તમને પણ વિવાહ કરવાને પસ્તાવો કરવો પડશે. માટે તેને દોષ અમને દેશે નહી.” પછી તે આઠે શ્રેષ્ઠીઓ પોત પોતાની સ્ત્રીઓ સહિત બહુ ખેદ પામ્યા અને “હવે શું કરવું ?” એમ ૫રસ્પર કહેવા લાગ્યા. તેઓની પરસ્પર થતી વાતચીત સાંભલી કન્યાઓએ કહ્યું. “હે પૂ !. તમારે વિચાર કરવાની કંઈ જરૂર નથી ! તે સંબંધી અમારા નિશ્ચયને તમે સાંભળે. “તમે પ્રથમથી જ અમારે જ બકુમારની સાથે સંબંધ કરી ચુક્યા છે. તે હવે તેજ અમારે પતિ છે. હવે તમારે અમને બીજાની સાથે પરણાવવી નહીં. લોકમાં પણ કહેવત છે કે, રાજાઓ એકજવાર બોલે છે. સાધુઓ પણ એકજવાર બેલે છે તેમજ કન્યાઓ પણ એકજ વાર અપાય છે. આ વચ્ચે એકજવાર થાય છે. તમે અમને ઇષભદત્ત શ્રેષ્ટીના પુત્રને આપી ચુકયા છો તે હવે Page #305 -------------------------------------------------------------------------- ________________ (૨૪) પ્રીમિડલવૃત્તિ ઉત્તર તેજ જંબકુમાર અમારી ગતિ છે અને અમારું જીવિત પણ તેને જ સ્વાધિન છે. તે જંબૂકુમાર ચારિત્ર અથવા બીજું જે કાંઈ આચરશે તેજ અમારે પતિની ભક્તિ કરનારીઓને કરવું યોગ્ય છે.” છેવટ આઠે કન્યાના પિતાએ જ બુકુમારના પિતાને કહ્યું કે “તમે વિવાહને માટે ઝટ તૈયારી કરે.” પછી ઋષભદત્ત શ્રેષ્ઠીએ, તે આઠે શ્રેષ્ઠીઓની સાથે નૈમિત્તિકના મુખથી વિવાહને દિવસ ત્યારથી સાતમે દિવસ ઠરાવ્યું. પછી સગા ભાઈઓના સરખા એકાગ્રમનવાળા તે આઠે શ્રેણીઓએ શિધ્ર અદ્ભૂત એવો વિવાહ મંડપ રચા. કામદેવ સમાન આકૃતિવાળે જંબકુમાર ફક્ત માતા પિતાના સંતેષને માટે ઉત્તમ દિવસે અનેક મહા ઉત્સવથી આઠે કન્યાઓને પરણ્ય. અહા ! પ્રિયાઓની મધ્યમાં રહ્યા છતાં જંબકુમાર બ્રહ્મચારી રહ્યો. કારણ કે મહાશય પુરૂષ વિકારનાં કારણે નજીક હોવા છતાં પણ અવિકારી રહે છે. હવે આ ભરતક્ષેત્રને વિષે વિંધ્યાચળ પર્વત ઉપર જયપુર નામે નગર છે. ત્યાં વિધ્ય નામને રાજા રાજ્ય કરતા હતા. તે ભૂપતિને વિખ્યાત એવા બે પુત્રો હતા. તેમાં હેટાનું નામ પ્રભવ અને ન્હાનાનું નામ પ્રભુ હતું. એકદા વંધ્ય રાજાએ કાંઈ કારણથી હેટે પુત્ર પ્રભવ વિદ્યમાન છતાં ન્હાના પ્રભુને રાજ્ય સેપ્યું. પછી પ્રભવ અભિમાનને લીધે નગરથી ચાલી નીકળી વિધ્યાચળની વિષમ ભૂમિને વિષે નિવાસસ્થાન કરીને રહ્યો. ત્યાં પિતાના પરિવારસહિત રહેલે તે ચરવૃત્તિથી આજીવિકા કરતે. તેમજ પારકા ઘરમાં ખાતર પાડવું, બંદીઓને પકડવા, રસ્તે જનારાઓને લુંટવા ઈત્યાદિ કાર્યો કરતે. કે એક દિવસે તેના ચર લેકેએ આવીને તેને કહ્યું કે, જંબૂકુમારની સમૃદ્ધિ કુબેરના સમાન છે.” ચરકનાં આવાં વચન સાંભળી પરદ્રવ્યથી આજીવિકા કરનાર તથા બહુ ઉત્પન્ન થએલા લોભવાળે પ્રભવ, પાંચસે ચરો સહિત નગર તરફ ચાલ્યો અને અવસ્વાપનિકા તથા તાલેદઘાટિની વિદ્યાઓ યુક્ત એ તે પ્રભવ પોતાની વિદ્યાના બલથી હર્ષ પૂર્વક જંબૂ કુમારના ઘરે ગયે. ત્યાં તેણે અવસ્થાપિની વિદ્યાથી એક જંબૂ કુમાર વિના બીજા સર્વે ને નિદ્રાવશ્ય કરી દીધા. અવસ્થાપિની વિદ્યા પુણ્યશાલી એવા જંબૂ કુમારને પોતાના સ્વાધિન કરવાને શક્તિવંત થઈ નહીં. કારણ હ પ્રાયે પુણ્યવંત પુરૂષને ઇંદ્ર પણ આપત્તિમાં નાખવા સમર્થ થતો નથી. પછી નિદ્રાવશ થએલા સર્વ માણસના અલંકારાદિ સર્વ ચોર લોકેએ લુંટી લેવા માંડયું. ચેરે લુંટવા લાગ્યા એટલે ધારિણીને પુત્ર જંબૂકુમાર ક્રોધ અને ક્ષોભ પામ્યા વિના ચોરેને આ પ્રમાણે કહેવા લાગ્યું. “હે રે ! આમંત્રણ કરેલા અને વિશ્વાસને લીધે ઉંઘી ગએલા આ Page #306 -------------------------------------------------------------------------- ________________ monood Awwww બ્રીજ બકુમાર નામના ચમકેવલીની કથા ( ૨૫ ) લેકેને તમે સ્પર્શ કરશે નહીં, કારણ હું તેમને રખવાળ જાગું છું. ” પ્રેઢ પ્રભાવના ભુવન રૂપ જંબૂકુમારની આવી વાણીથી તે સર્વે ચોરે ચિત્રામણમાં આલેખેલાની પેઠે સ્તબ્ધ થઈ ગયા. પ્રભવ આમ તેમ જોવા લાગ્યો તે તેણે હાથણીઓથી યુક્ત એવા હસ્તિની પેઠે સ્ત્રીઓથી વીંટલાયેલા જંબૂકુમારને દીઠો, તેથી તે પોતાનું સ્વરૂપ કહેવા લાગ્યું કે “હે મહાભાગ! હું વિંધ્ય રાજાનો પ્રભાવ નામે પુત્ર છું. તું મૈત્રીએ કરીને હારા ઉપર અનુગ્રહ કર. હે સુંદર ! તું હારી તંભિની અને મોક્ષણ અને વિદ્યા મને આપ અને હું તને હારી અવસ્વાપનિકા તથા તેલંઘાટિની વિદ્યા આપું.” જેબૂકુમારે કહ્યું. “હે પ્રભવ! હું સવારે આ નવી પરણેલી સ્ત્રીઓને ત્યજી દઈ ચારિત્ર લેવાનો છું. હમણું પણ હું ભાવસાધુ છું. તેથી જ હારી અવસ્થાપનિકા વિદ્યા હારે વિષે પિતાનું બલ ચલાવી શકી નહીં. હે ભાઈ! હું સવારે આ લક્ષમીને તૃણની પેઠે ત્યજી દઈ દીક્ષા લઈશ તે પછી હારી એ શક્તિવાલી વિદ્યાનું હારે શું કામ છે? ” જંબૂકુમારનાં આવાં વચન સાંભળીને પિતાની અવસ્થાનિકા વિદ્યાને સંવરી લઈ પ્રભવ ભક્તિથી હાથ જોડી જંબૂકુમારને કહેવા લાગ્યા. - “હે સખે તું નવવનવાળ હોવાથી વિષય સુખ ભોગવ અને આ નવી પરણેલી સ્ત્રીઓ ઉપર દયા કર કારણ તું વિવેકી છે. વળી જે તું આ સુચનાએની સાથે વિષયસુખ ભોગવીને પછી દીક્ષા લઈશ તે તે દીક્ષા વધારે શભશે.” જંબૂકુમારે કહ્યું. “ હે પ્રભવ ! કામગથી ઉત્પન્ન થએલું સુખ બહુ પાપ દેનારું છે, માટે દુખના કારણરૂપ તે સુખે કરીને શું ? કામગથી ઉત્પન્ન થએલું સુખ સર્ષવના દાણુથી પણ અલ્પ છે અને મધના ટિપાના સ્વાદ લેનારા પુરૂષની માફક દુઃખ તે બહુ છે.” તેનું દષ્ટાંત: દેશ દેશમાં ભ્રમણ કરતા એવા કેઈ એક પુણ્યરહિત પુરૂષે કઈ સાર્થવાહની સાથે મિલેથી ભયંકર એવી અટવીમાં પ્રવેશ કર્યો. ત્યાં તે સાથેવાહને લૂંટવા માટે ભિલ્લો દેડી આવવા લાગ્યા. તેથી સર્વે સાથે લેક, મૂગની પેઠે નાસી ગયા. પેલે સંઘથી છુટા પડી ગએલે પુરૂષ અરણ્યમાં આમ તેમ ભટક્તો હતે એવામાં તેને કોઈ એક યમરૂપ ભયંકર હસ્તિઓ દીઠ તેથી કાલસમાન ભયંકર અને ક્રોધી એ તે હસ્તી પેલા પુરૂષની પાછલ દેડયે પુરૂષ ભયથી પડતે અને ઉઠતે નાસી જતું હતું એવામાં તેણે કૂવાની અંદર ઉગેલા એક મોટા વડ વૃક્ષને દીઠું. તુરત તે પુરૂષ વિચારવા લાગ્યું કે “વડ ઉપર રહેલા મને આ હસ્તી નિચે મારી નાખશે. વખતે કૂવામાં ઝપાપાત કરવાથી જીવું તે જીવું” આમ વિચાર કરી તે પુરૂષ તુરત કૂવામાં ઝુંપાપાત કરી અંદર રહેલા વડવૃક્ષની ડાળીએ વળગી પડયે આ વખતે નાશકારી એ પેલે હસ્તી તે પુરૂષને Page #307 -------------------------------------------------------------------------- ________________ ( ર ) શ્રીહેષિમડલ વૃત્તિ-ઉત્તરા પકડવા માટે ત્યાં આવી પહએ. પછી પેલે ભાગ્યહીન પુરૂષ વડની નીચે દ્રષ્ટિથી જેવા લાગ્યો તે તેણે ગળવાની ઈચ્છાથી મુખ ફાડી રહેલા એક ભયંકર અજગરને દીઠે. એટલું જ નહિં પણ જાણે પ્રાણને હરણ કરનારા યમરાજના અતિ ભયંકર બાણે હોયની ? એવા ચાર દિશાએ રહેલા ચાર સર્પે તેના જેવામાં આવ્યા. દુષ્ટ આશયવાળા તે ચારે સર્પો ધમણના સરખા પોતાના મુખે કરીને કુંફાડા કરતા તે પુરૂષને દંશવા માટે ઉંચું જોઈ રહ્યા હતા. કાળે અને ધળ એમ બે ઉંદરડાઓ પિતાના દાંતરૂપ કરવતવડે કરીને તેજ વડશાખાને કાપવા માટે મહા પ્રયાસ કરતા હતા. પેલે મદેન્મત્ત હસ્તી પણ તે પુરૂષને નહિ પહોંચી શકવાથી બહુ રોષ કરતો સુંઢવડે તે વડશાખાને તાડન કરતા હતા. હસ્તીએ વડશાખાને બહુ કંપાવા માંડી તેથી તે ઉપર રહેલી મધમાખીઓ પોતાના તીક્ષણ મુખથી પેલા પુરૂષના સર્વ અંગે દંશ દેતી હતી પછી માખીઓ જેના સર્વ અંગને વિષે દંશ દેતી હતી અને તેથી જેને બહુ પીડા થતી હતી એ તે પુરૂષ કૂવાથી બહાર નીકળવા માટે બહુ ઉત્સાહ ધરતો હતો. આવા ભયંકર દુઃખમાં રહ્યા છતાં આકાશમાંથી પડતા જળબિંદુની પેઠે વડવૃક્ષ ઉપર રહેલા મધપુડામાંથી વારંવાર મધનું ટીપું પેલા પુરૂષના કપાળને વિષે પડતું હતું તે મધ ત્યાંથી ઉતરીને તેના મુખમાં જતું હતું, તેને ચાખીને પેલે પુરૂષ બહુ મોટું સુખ માનતે હતો.” જંબૂકુમાર પ્રભવને કહે છે કે “હે પ્રભવ! તું એ દ્રષ્ટાંતના સ્પષ્ટાર્થને સાંભળ જે પુરૂષ કહ્યો છે તે સંસારી જીવ જાણ. જે અટવી કહી, તે સંસાર સમજ. હસ્તી તે મૃત્યુ અને કુ તે મનુષ્ય જન્મ જાણુ. વળી જે અજગર કહ્યો તે પ્રગટ વેદનાવાલું નરક જે ચાર દિશાએ ચાર સર્ષ કહ્યા તે ક્રોધાદિ (ક્રોધ, માન, માયા અને લોભ) ચાર કષાય જાણવા જે વટવૃક્ષની શાખા તે આયુષ્ય; જે “વેત અને કૃષ્ણ ઉંદર તે આયુષ્યને છેદનારા શુક્લ અને કૃષ્ણ પક્ષ જાણવા જે મધમાખીઓ તે રેગ અને જે મધનું ટીપું કહ્યું તે ક્ષણિક એવું વિષયસુખ જાણવું. હે સખે! સંસારથી ભય પામનાર કર્યો ઉત્તમ બુદ્ધિવાળે માણસ આવા તુચ્છ વિષય સુખને વિષે આસક્તિ પામે? અર્થાત્ કઈ ન પામે. હે મિત્ર ! હવે જે કદી તે દેવથી દુઃખી થએલા પુરૂષને કોઈ વિદ્યાધર કે દેવ ઉદ્ધાર કરે છે તે પુરૂષ છે છે?” પ્રભવે કહ્યું. આપત્તિરૂપ સમુદ્રને વિષે બુડતે એ કે પુરૂષ તે સર્વ પ્રકારના ઉપકાર કરનારા ઉત્તમ પુરૂષને ન ઈચછે ?” જ બૂકુમારે કહ્યું. “હે સખે ! ત્યારે ગણાધીશ્વર સમાન તારનાર મલ્યા છતા હું સંસારરૂપ સમુદ્રમાં શા માટે હ?” પ્રભવે કહ્યું “હે બધે ! હારા માતા પિતા બહુ નેહવાલા છે, સ્ત્રીઓ અનુરક્ત છે છતાં કઠેર એ તું તેને કેમ ત્યજી દે છે? જ બકુમારે કહ્યું. અહે! બંધુના નિબંધને વિષે બંધુ કેણ છે? કારણુ પ્રાણી કુબેરદત્તની પડે. પોતાના કર્મથી જ બંધાય છે. સાંભળ કુબેરદત્તનું શાંતઃ Page #308 -------------------------------------------------------------------------- ________________ ‘છી જબસ્વામી નામના ચમકેલીની કથા (૨) મથુરા નામની મહા નગરીમાં રૂપ સંપત્તિથી વિશ્વને ક્ષોભ કરનારી કુબેરસેના નામે ગણિકા રહેતી હતી. તે પહેલા જ ગર્ભે બહુ દુખ પામવા લાગી તેથી તેની માતા તેને વૈદ્ય પાસે લઈ ગઈ. કારણ કે રેગ થાય ત્યારે માણસને વૈદ્ય જ શરણ છે. વૈદ્ય નાડી વિગેરે જોઈ તેને રોગરહિત જાણી અને પછી કહ્યું કે “એને કઈ રેગ નથી, પણ તેના કલેશનું કારણ એ છે કે તેના ઉદરને વિષે અતિ દુર્વહ એવા બે ગર્ભ ઉત્પન્ન થયા છે તેથી તેને આ દુઃખ થાય છે. આ દુ:ખ તને પ્રસવ થતાં સુધી રહેશે. પછી માતાએ કુબેરસેનાને કહ્યું. “હે વત્સ ! હું હારો ગર્ભ પડાવી નાખું; કારણ પ્રાણુને નાશ કરનારા ગર્ભને રક્ષણ કરવાથી આપણને શું લાભ? કુબેરસેનાએ કહ્યું. “હારો ગર્ભ સુખે રહો, હું કલેશને સહન કરીશ. એકજ વખતે ઘણું બચ્ચાને જન્મ આપનારી ભૂંડણ પણ જીવે છે.” પછી બહુ દુઃખને સહન કરી તે કુબેરસેના ગણિકાએ ઉત્તમ સમયે એક પુત્રી અને એક પુત્ર એમ જોડલાને જન્મ આપે. માતાએ પુત્રીને કહ્યું. “હે વત્સ ! આ બને બાળકો દ્વારા શત્રુરૂપ છે કારણ કે તેમણે ગર્ભમાં રહ્યા છતાં તને મૃત્યુના સુખ સુધી પહોંચાડી છે. આ બને બાળકો હારા નવવનને હરણ કરનારા છે અને થોવન એ વેશ્યાઓની આજીવિકા છે, માટે તું હારા દૈવનનું રક્ષણ કર, તેમજ હે પુત્રી ! ઉદરથી ઉત્પન્ન થએલા બાલકને મલની પેઠે ત્યજી દે. તું યેવનાવસ્થાને મેહ ત્યજી આ બાલકો ઉપર મેહ ન કર. આ આપણે કુલાચાર છે.” કુબેરદત્તાએ કહ્યું. “હે માતા જે કે તું કહે છે તે ઠીક છે તે પણ દશ દિવસ સુધી ધીરજ રાખ. હું તેટલા દિવસ સુધી આ હારા પિતાના બાળકનું પોષણ કરીશ” માતાએ તેમ કરવાની તેને આજ્ઞા આપી તેથી બાલકનું ઈષ્ટ કરનારી તે કુબેરદત્તા વેશ્યા નિરંતર ધવરાવવા વિગેરેથી તે બને બાલકનું પોષણ કરવા લાગી. આ પ્રમાણે ઉત્સવથી નિરતર બાલકોને પાલતી એવી તે વેશ્યાના દશ દિવસ સુખેથી નિકળી ગયા. પછી તે ચતુર ગુણીકાએ કુબેરદત્ત અને કુબેરદત્તા એવા નામની બે મુદ્રિકાઓ કરાવીને તે બને બાલકના એક એક આંગળીને વિષે પહેરાવી. ત્યાર પછી તેણુએ એક ઉત્તમ લાકડાની પેટી કરાવીને તેમાં બહુ રત્ન ભરી બન્ને બાલકને મૂક્યાં. છેવટ તે પેટીને પિતે યમુના નદીના પ્રવાહમાં તણાતી મૂકી જેથી તે જાણે હંસલી હાયની? એમ સુખે તરતી ચાલી પછી બાલકના વિયેગથી ઉત્પન્ન થએલા ઘાઢ શાકથી બહુ પીડા પામતી તે વેશ્યા પોતાના ઘર પ્રત્યે આવી. હવે પિટી સવાર થતા શાયપુર નગરના દ્વાર પાસે આવી પહોંચી ત્યાં તેને કઈ શ્રેષ્ઠ પુત્રએ દીઠી જેથી તેઓએ લઈ લીધી. બન્ને જણાએ પેટીને ઉઘાડતાં તેમાં રહેલા પુત્ર પુત્રી રૂ૫ બાળકોને જોયાં, તેથી એકે પુત્રને અને એક પુત્રીને એમ એક એક લઈ લીધાં. શ્રેષ્ઠીપુત્રએ બાલકની આગલીમાં રહેલી મુહિકા જોઈ તેમનાં કુબેરદત્ત અને કુબેરદત્તા એવાં નામ જાણયાં. Page #309 -------------------------------------------------------------------------- ________________ (૨૯૮). શ્રી ઋષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ : પછી અને શ્રેષ્ઠીઓના ઘરને વિષે તે બને બાલકે નિરંતર પાંચ ધાવમાતાથી યત્નવડે રક્ષણ કર્યા છતાં વૃદ્ધિ પામવા લાગ્યાં. અનુક્રમે તે બન્ને બાલકે સર્વ કલાના જાણુ થયા અને રૂપથી પવિત્ર એવા નવયૌવનને પામ્યાં. “ આ બન્ને પરસ્પર ગ્ય રૂપ વાળા છે” એમ ધારી તે બન્ને શ્રેષ્ઠીઓએ તેઓને પરસ્પર પાણિગ્રહણ મહોત્સવ કર્યો. ચતુરાઈના શિક્ષાગુરૂ એવી વનાવસ્થાવડે કરીને જેનું વાહન સ્ત્રી અને પુરૂષ છે એવા કામદેવે તેઓના શરીરને વિષે પ્રવેશ કર્યો. - એકદા તે દંપતીએ પિતાની લીલામાત્રથી પરસ્પર ઉત્પન્ન થતા સ્નેહરૂપ અમૃતની નદી સમાન ધ્રુતકીડા આરંભી. આ વખતે કુબેરદત્તાની સખીએ કાંઈક અવસરનો લાભ પામી કુબેરદત્તના હાથમાંથી મુદ્રિકા લઈ કુબેરદત્તાના હાથમાં આપી. કુબેરદત્તા પિતાના હાથમાં આવેલી તે મુદ્રિકાને વારંવાર જેવા લાગી તે જાણે કાંઈ પરીક્ષા કરવા યોગ્ય માણેકની પરીક્ષા કરતી હેયની? એમ દેખાતી હતી. આ બીજી મુદ્રિકાને જેવાથી કુબેરદત્ત મનમાં વિચાર કરવા લાગી “આ મુદ્રિકાકઈ બીજા દેશમાં અતિપ્રયત્નથી બનાવેલી જણાય છે.” પછી પિતાની અને તે એમ બને મુદ્રિકાને વારંવાર જોતી એવી તેમજ ચિંતાના આવેશથી પ્રફુલ્લિત થએલા અંગવાલી કુબેરદત્તાએ મનમાં નિશ્ચય કર્યો કે “એકજ દેશમાં ઘડાયેલી, સરખા અને સુશોભિત નામની લીંટીવાલી આ બન્ને મુદ્રિકાઓ, સગા ભાઈ બહેન સમાન હોયની ? એમ દેખાય છે. આ મુદ્રિકાની પેઠે સરખા રૂપ અને વયવાલા હું અને કુબેરદત બને જણે નિચે ભાઈ બહેન થતા હશું. અમે એકજ માતાથી સાથે જ જન્મ પામેલા હોવા જોઈએ, કારણ અમારા બન્નેમાંથી એકેનું શરીર ન્યુનાધિક નથી. મને ખેદ થાય છે કે દેવે અમારા ભાઈ બહેનનું આવું અગ્ય વિવાહ રૂપ અકૃત્ય કરાવ્યું !! પિતાએ અથવા માતાએ સ્નેહથી સમાન પિષણ કરી અમને બંનેને સરખી મુદ્રિકા કરાવી હશે. નિચે અમે ભાઈ બહેન છીએ, કારણ કયારે પણ હારી તેને વિષે પતિબુદ્ધિ થઈ નથી તેમ તેની હારે વિષે સ્ત્રી બુદ્ધિ થઈ નથી.” આ પ્રમાણે વિચાર તેમજ નિશ્ચય કરી કુબેરદતાએ બને મુદ્રિકાઓ કુબેરદાના હાથમાં આપી ઉત્તમ બુદ્ધિવાલો કુબેરદત્ત પણ બને મુદ્રિકાને જોઈ બહુ વિચાર કરતાં ખેદ પાપે પછી શ્રેષ્ઠ બુદ્ધિવાળા તેણે કુબેરદત્તાને મુદ્રિકા પાછી આપી પોતે ઘેર જઈ પિતાની માતાને સેગન દઈને પૂછયું: કે “હે માત ! હું ખરેખર હારજ પુત્ર છું? અથવા તો બીજાથી ઉત્પન્ન થયેલા મને તમે પુત્ર તરીકે પાલ્યો છે? હું તે તમારે કૃત્રિમ પુત્ર છું કે અકૃત્રિમ ? કારણું પુત્રો બહુ પ્રકારના હોય છે. ” પુત્રે આવા ખરા આગ્રહથી પૂછયું એટલે માતાએ તેને “પેટી હાથ આવ્યાથી માંડીને ” સર્વ વાત કહી સંભળાવી. ત્યારે કુબેરદર કહ્યું. “અરે માત ! તમે આ શું મોટું અકાર્ય કર્યું જે તમે એકજ માતાથી સાથે ઉત્પન્ન થએલાં અમને પરસ્પર પરણાવી દીધાં ? ” માતાએ કહ્યું, “હે વત્સ!: Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રીજ પૂરવામી' નામના ચમકેવલોની કથા તસારા પરસ્પર યાગ્ય એવા મનોહર રૂપથી અમે અલ્પબુદ્ધિવાળા મેહ પામી ગયા હતા. હારા સમાન બીજી ફાઈ કન્યા તેના શિવાય નહાતી તેમજ તે કન્યા સમાન ખીજો કાઈ કર ત્હારા શિવાય નહાતા. હજી પણ તમારા ફ્કત વિવાહ થયા એટ-લાજ સબોંધ થયા છે. તમે કયારે પણ સ્ત્રી પુરૂષના સંબંધથી ઉત્પન્ન થએલું પાપ ક્રમ કર્યું નથી, તેથી હે વત્સ ! તું આજ સુધી કુમાર અને તે કુમારી છે, તુ તેને પોતાના ભાઇ વ્હેનના સબંધની વાત કહીને ત્યજી દે. હે પુત્ર! તું હમણાં વેપાર કરવા માટે પરદેશ જવાની ઇચ્છા કરે છે તેા ભલે અમારી આશિષથી ત્યાં વેપાર કરી તુરત ક્ષેમકુશલ પાછે આવ. તુ કુશલ અહિં આવીશ ત્યારે ત્હારા કાઇ ધન્ય કન્યાની સાથે હેાટા ઉત્સવથી અમે વિવાહ કરીશું. "" માતાનાં આવાં વચન સાંભળીને પછી શુદ્ધ બુદ્ધિવાળા કુબેરદત્ત કુબેરદ્વત્તાને સર્વ નિષ્ણુય કહી સંભળાવ્યા અને કહ્યુ કે “ હે અનધે! તું ત્હારા ઘર પ્રત્યે જા: તું મ્હારી ડેન થાય છે. તું ચતુર અને વિવેકવાળી છે માટે જેમ ચેાગ્ય લાગે તેમ કર. હે વ્હેન ! આપણાં માતા પિતાએ આપણને છેતર્યા છે તે પછી આપણે શું કરીએ ? અરે! તેમનેા પણ તે દોષ નથી, એ તે આપણીજ ભવિતવ્યતા. માતાપિતા પુત્રને ખરીદ કરે છે અથવા તેા વેચી દે છે. વળી જેવી રીતે તેએ આજ્ઞા કરે તેવી રીતે પુત્રોએ કરવું જોઇએ. ’ કુબેરદત્ત આ પ્રમાણે કુબેરદત્તાને કહી પોતે વેપારની બહુ સારી વસ્તુએ લઈ મથુરા નગરી પ્રત્યે ગયા. ત્યાં નિર'તર વ્યવહારથી વેપાર કરતા અને ચાવનાવસ્થાને ચેાગ્ય વિલાસ કરતા તેણે બહુ કાળ નિવાસ કર્યા. એકદા અતિ રાગબુદ્ધિવાળા તેણે રૂપ સાભાગ્યથી મનેાહર એવી કુબેરસેના ( પેાતાને જન્મ આ પનારી માતા) ને બહુ દ્રવ્ય આપી પોતાની સ્ત્રી કરી. પછી કુબેરસેનાની સાથે નિરંતર વિષય સુખ ભાગવતા એવા તેને એક પુત્ર થયા. ખરેખર દૈવનું નાટક આશ્ચર્યકારી છે. હવે પાછળ કુબેરઢત્તાએ પણ તેજ વખતે માતાને પૂછ્યું તેથી તેણે પણ “ પેટી હાથ આવવાથી માંડીને ” સવ વાત તેને કહી સંભળાવી. પેાતાની આવી વાતથી તુરત વૈરાગ્ય પામેલી કુબેરદત્તા દીક્ષા લઈ મહા તપ કરવા લાગી. દીક્ષા લીધા પછી પણ કુબેરદત્તાએ મુદ્રિકાને સંતાડી રાખી અને તે પરીષહને સહન કરતી છતી મુખ્ય સાધ્વીની સાથે વિહાર કરવા લાગી. પ્રતિ નીની આજ્ઞાથી આરભેલા અખંડ તપયેાગવાળી તે કુબેરદત્તા સાધ્વીને થાડા કાલમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. “ પછી “ કુબેરદત્ત કયાં છે? ” એમ તેણે મનમાં વિચાર્યું તેા તેને કુબેરસેના ( પેાતાને જન્મ આપનારી માતા) ના સંગથી ઉત્પન્ન થએલા પુત્ર .સહિત જોયા. સાધ્વી કુબેરદત્તા આ વાત જાણી બહુ ખેદ પામી અને કહેવા લાગી કે “અહા ! મ્હારા બંધુને ધિક્કાર છે, ધિક્કાર છે, કે જે તે અકૃત્ય રૂપ મહા પાપ Page #311 -------------------------------------------------------------------------- ________________ બી ગાષિડલવૃત્તિ ઉત્ત. પંક (કાદવ)ને વિષે ખુંચી ગયો છે.” આમ વિચાર કરીને પછી કુબેરદત્તને પ્રતિબોધ કરવા માટે દયારૂપ અમૃત રસની વાવ રૂપ તે કુબેરદત્તા સાધવી બીજી બહુ સાધ્વીઓ સહિત મથુરાપુરી પ્રત્યે ગઈ. ત્યાં તેણે કુબેરસેના પાસે જઈ ધર્મલાભની આશિષ આપવા પૂર્વક ઉપાશ્રયની યાચના કરી. કુબેરસેનાએ વંદના કરીને કહ્યું, “હે આયે ! હું પ્રથમ વેશ્યા હતી પણ હમણું એક પતિવાળી હોવાથી કુલસ્ત્રી સમાન છું. કુલીન પતિના સંયોગ થવાથી મેં આ કુલસ્ત્રીને ચાગ્ય એવો વેષ ધારણ કર્યો છે મહારૂં કુલીન આચરણ હોવાથી હવે હું આપની કૃપાપાત્ર થઈ છું. હે મહાસતી! હારા ઘરની પાસે રહેલા ઉપાશ્રયને સ્વીકારી અમને સદાચારમાં પ્રવર્તાવો.” પછી કલ્યાણની કામધેનુ એવી કુબેરદત્તા સાધ્વીએ પિતાના પરિવાર સહિત કુબેરસેનાએ આપેલા ઉપાશ્રયમાં સુખે નિવાસ કર્યો. કુબેરસેના હંમેશા ત્યાં ઉપાશ્રયમાં આવીને પિતાના બાળકને કુબેરદત્તા સાધ્વીના ચરણકમલની આગળ લોટતો મૂકતી. “જે પ્રાણ જેવી રીતે પ્રતિબંધ પામે તેને તેવી રીતે પ્રતિબોધ આપવો.” એમ વિચારીને કુબેરસેનાને પ્રતિબંધ આપવા માટે કુબેરદત્તા સાધ્વીએ તે બાલકને બેલાવતાં (હાલરડું ગાતાં) આ પ્રમાણે કહ્યું. - “હે બાલક! તું હારે ભાઈ, પુત્ર, દીયર, ભત્રિજે, કાકા અને પિાત્ર થાય છે. હે બાલક! અને આ જે ત્યારે પિતા છે તે મારો ભાઈ, પિતા, પિતામહ (દાદે), પતિ, પુત્ર અને સાસરે થાય છે. વળી તે બાળક! આ જે હારી માતા છે તે હારી માતા, મહારા બાપની માતા, ભેજાઈ, વધુ (પુત્રની સ્ત્રી), સાસુ અને શક્ય થાય છે.” કુબેરદત્ત સાથ્વીનાં આવાં વચન સાંભળી તેને કહ્યું “હે આર્યો! તમે આવું પરસ્પર વિરૂદ્ધ વચન કેમ બેલે છે? તમારા આવા વચનથી હું નિત્યે બહુ વિરમય પામ્યો .” સાધ્વી કુબેરદત્તાએ કહ્યું. “આ બાળક હારે ભાઈ થાય છે, કારણ કે તે અને હું એકજ માતાના ઉદરથી ઉત્પન્ન થયાં છીએ. મહારા પુત્ર પણ તેજ છે, કારણ હારા પતિને પુત્ર તે હારે પુત્ર કહેવાય. હારે પતિ અને તે બાળક બન્ને જણા એકજ ઉદરથી ઉત્પન્ન થયેલા હોવાથી તે હારે દિયર છે. હારા ભાઈને પુત્ર હોવાથી હું તેને ભત્રિજો કહું છું. મહારી માતાના પતિને ભાઈ છે માટે તેને હું કાકે ધારું છું. છેવટ હારી શેક્યના પુત્રને પુત્ર પણ તે બાળક છે તેથી હું તેને મહારે પિત્ર કહું છું. હવે આ બાલકનો જે પિતા તે હારે બંધુ થાય છે. કારણ અમારા બન્નેની એકજ માતા છે. તેના પિતા તે હારે પિતા, કારણ તે હારી માતાને પતિ છે. વળી મહારા કાકાનો પિતા પણ તેજ હોવાથી તેને હું પિતામહ (દાદા) કહું છું. તેમજ તે મને પર તે માટે તે હારે પતિ છે. હારી શોક્યના ઉદરને વિષે ઉત્પન્ન થએલે હોવાથી તે હારે પુત્ર છે. મ્હારા દિયરને પિતા પણ તે હોવાથી તે મ્હારે સસરે કહેવાય. હવે આ બાળકની જે માતા તે હારી પણ માતા છે, કારણ હું તેનાથી ઉત્પન્ન Page #312 -------------------------------------------------------------------------- ________________ બીજમવાની બાબના ચમકેલીની કથા થઈ છું. મ્હારા કાકાની માતા તેજ હોવાથી હારી પિતામહ (દાદી) પણ કહેવાય. મ્હારા ભાઈની સ્ત્રી થવાથી હારી ભેજાઈ પણ થઈ. શેક્યના પુત્રની સ્ત્રી હોવાથી તે હારી વધુ (પુત્રની સ્ત્રી) પણ છે. મહારા પતિની માતા હેવાથી તે નિરા મ્હારી સાસુ થઈ અને હારા પતિની બીજી સ્ત્રી થવાથી હારી શકાય પણ કહેવાય.” કુબેરદના સાધ્વીએ આ પ્રમાણે કહીને કુબેરદત્તને પિતાની મુદ્રિકા આપી. કુબેરદત્ત પણ મુદ્રિકાને જોઈ થએલા પરસ્પર સર્વ સંબંધના ખરાબ પરિણામને જા. પછી તે જ વખતે વૈરાગ્ય પામેલા કુબેરદસે દીક્ષા લીધી. તપ કરી અને મૃત્યુ પામી તે કુબેરદા દેવકને વિષે મોટે દેવતા થયે. કુબેરદત્તાએ તેજ વખતથી શ્રાવકધમ આદર્યો. નિર્મલ મનવાળી સાધ્વી કુબેરદત્તા પણ પિતાની ગુરૂણી પાસે ગઈ. જંબૂકુમાર પ્રભવને કહે છે કે, જે પ્રાણીઓ આવી રીતે કર્મથી બંધાય છે તે જડબુદ્ધિવાળાઓ છીપમાં રૂપાની ભ્રાંતિની પેઠે બીજાઓને બંધુ માને છે. જે પિતે બંધુ સહિત છે અને બીજાઓને બંધુના સંબંધથી છેડાવે છે તેજ ક્ષમાશ્રમણ (સાધુ) બંધુ છે. બીજા બંધુઓ તે નિચે નહિ સમાન છે. પ્રભવે કહ્યું. “હે કુમાર ! દુર્ગતિમાં પડતા પિતાના પૂર્વજોને રક્ષણ કરવા માટે તું પુત્રને ઉત્પન્ન કર. કારણ સંતાન રહિત માણસના પૂર્વજો નિ નરકે જાય છે. તું સંતાનરહિત હોવાથી પૂર્વજોના ગુથી મુક્ત થઈશ નહિ.” જંબૂકુમારે કહ્યું. “હે પ્રભવ! પુત્ર પિતાને તારનારા છે, એમ જે કહેવું તે મહને લીધે જ છે. અહીં માહેશ્વરદત્ત સાર્થવાહનું દ્રષ્ટાંત છે તે તું સાંભળ: પૂર્વે તામલિસી નગરીમાં મહેશ્વરદત્ત નામને લેકપ્રસિદ્ધ અને ધનવંત સાથેપતિ રહેતું હતું. જેમાં સમુદ્ર, જલથી તૃપ્તિ ન પામે તેમ બહુ ધન છતાં પણ સંતેષરહિત એ સમુદ્ર નામને પ્રસિદ્ધ પુરૂષ તે મહેશ્વરદત્તને પિતા હતે. માણસોની નીતિને જાણનારી અને બહુલક્ષણવાળી છતાં માયાના નિવાસસ્થાન રૂ૫ તેમજ અતિ તૃષ્ણાવાળી બહુલા નામે તેને માતા હતી. દ્રવ્યસમૂહને એક કરવાના વ્યસનવાળે તે મહેશ્વરદત્તને પિતા સમુદ્ર, મૃત્યુ પામીને તેજ નગરમાં પિતાના કર્મથી પાડારૂપે ઉત્પન્ન થયો હતો. પિતાના પતિના મરણથી ઉત્પન્ન થએલા અતિ આધ્યાનના સંકટવાળી તેની માતા બહુલા પણ મૃત્યુ પામીને તેજ નગરમાં કૂતરી ઉત્પન્ન થઈ હતી. હવે મહેશ્વરદત્તની ગાંગિલા નામની સ્ત્રી, શંકરની પ્રિયા પાર્વતીની પેઠે અતિ સૌભાગ્યવંત હતી. સાસુ અને સસરા વિનાના ઘરમાં એકલી રહેતી તે ગાંગિલા, અરણ્યમાં હરિણીની પેકે સ્વછંદચારિણી (મરજી પ્રમાણે ચાલનારી) થઈ, તેથી તે દુષ્ટા પતિની દષિને છેતરી બીજા પુરૂષની સાથે ક્રીડા કરવા લાગી. કારણ આ લેકમાં સ્વેચ્છાચારિણી સ્ત્રીઓને સતીપણું કયાંથી હોય? Page #313 -------------------------------------------------------------------------- ________________ (૭). છે. માષિમંડલવૃત્તિઉત્તરાદ્ધ .. ... એકદા ગાંગિલા મરજી માફક પર પુરૂષની સાથે ક્રીડા કરતી હતી, એવામાં મહેશ્વરદત્ત એચિંતે ઘરમાં આવ્યું. પરપુરૂષવડે ભેગવાતી પિતાની સ્ત્રીને જોઈ અતિ ક્રોધ પામેલા મહેશ્વરદત્તે હાથવડે જાર પુરૂષને પકડ, પછી તેણે તે જાર” પુરૂષને લાકડી, મુઠી અને જેરબંધ વિગેરેના પ્રહારથી એ માર્યો કે તે જારપુરૂષ અધમૂવા જે. બની ગયે. આવું નિઘ કમ કરનારે કયે પુરૂષ સુખ પામે? કઈ ન પામે, બહુ માર ખાતા છતાં પણ મહા મહેનતથી છુટીને નાસી ગએલો તે જાર પુરૂષ વિચાર કરવા લાગ્યો કે “આવા નિંદ્ય કર્મ કરનાર એવા મને ધિક્કાર છે! કે જે કર્મ હારા મૃત્યુને અર્થે થયું.” આવી રીતે વિચાર કરતો તે જારપુરૂષ,. તુરત મૃત્યુ પામીને હમણાં પિતે ભગવેલી ગાંગિલાના ઉદરને વિષે પુત્રપણે ઉત્પન્ન થર્યો. પછી ગાંગિલાએ અવસરે પુત્રને જન્મ આપ્યો. જો કે તે જારપુરૂષથી ઉત્પન્ન થયો હતે તોપણ મહેશ્વરદત્ત તેને પિતાથી ઉત્પન્ન થએલો જાણે લાડ લડાવતે હતા, એટલું જ નહિ પણ પોતાની પ્રિયાએ પુત્રને જન્મ આપ્યો તેથી મહેશ્વરદત્ત પુત્રપ્રેમને લીધે તેના વ્યભિચાર દોષને પણ ભૂલી ગયા અને પિતાની સ્ત્રીના જારમતિના જીવરૂપ પુત્રનું ધાત્રી કર્મ (ધાવમાતાને કરવા ગ્ય કામ) પણ પિતે હર્ષથી કરવા લાગ્યો. પરંતુ જરા પણ શરમાય નહિ. વૃદ્ધિ પામતા અને પોતાની દાઢીમૂછના વાળ ખેંચતા તે પુત્રને મહેશ્વરદત પુત્રપ્રેમને લીધે પોતાની નજર આગળ રાખતા. ૬. અન્યદા પિતાના મરણની તીથિ આવી, તેથી મહેશ્વરદત્તે માંસની ઈચ્છાથી પિતાના પિતાના જીવરૂપ પાડાને વેચાતે લીધે. પિતાની તીથિને દિવસે. હર્ષથી માંચિત થએલા મહેશ્વરદત્તે પાડાને માર્યો. પછી પાડાનું માંસ ખાતા એવા મહેશ્વરદત્ત, પિતાના ખેાળામાં બેસારેલા બાળકને પણ હર્ષથી માંસ ખવરાવ્યું, તેમ જ માંસની ઈચ્છાથી ત્યાં આવેલી માતાના જીવરૂપ કૂતરીને પણ માંસથી ખરડાએલા હાડકાંના કકડા નાખ્યા. પોતાના પતિના જીવ એવા પાડાના હાડકાની અંદર ચોટી રહેલા માંસને ખાતી એવી તે કૂતરી સંતોષ પામીને હસ્તિના કર્ણની પેઠે પૂછડાને હલાવવા લાગી. મહેશ્વરદત્ત આ પ્રમાણે પિતાનું માંસ ભક્ષણ કરતો હતે એવામાં માસક્ષમગુના પારણે ભિક્ષા માટે ફરતા એવા એક મુનિ ત્યાં આવ્યા. મુનિએ પોતાના જ્ઞાનાતિશયને લીધે મહેશ્વરદત્તનું સંસારસમુદ્રમાં પાડનારૂં તેનું સવ ચેષ્ટિત જાણી લીધું, તેથી તે વિચાર કરવા લાગ્યા કે “અહો ! ડાહ્યા પુરૂષોમાં શિરેમણિ એવા આ મહેશ્વરદત્તના અજ્ઞાનને ધિક્કાર છે, તે પોતે પિતાનું માંસ ખાય છે અને વળી શત્રુને ખેાળામાં બેસારે છે. આ કૂતરી પણ હર્ષ પામતી છતી પોતાના પતિના માસવાલા હાડકાંને ભક્ષણ કરે છે. ધિક્કાર છે સંસારના આવા નાટકને ! આ પ્રમાણે જાણને મુનિ, તેના ઘરથી નીકળી ગયા એટલે મહેશ્વરદત્ત તેમની Page #314 -------------------------------------------------------------------------- ________________ ‘બ્રીજ બસ્વામી નામના ચમકેવલીની કથા. (૩૦) પાછલ જઈ વંદના કરી અને બોલ્યો, “હે મહાત્મા! આપ હારે ઘરેથી ભિક્ષા લીધા વિના કેમ પાછા વલ્યા? મેં આપની કાંઈ અવજ્ઞા કરી નથી તેમ હું તમારું અભકત પણ નથી.” મુનિએ કહ્યું. “હું માંસ ભક્ષણ કરનારાના ઘેરથી ભિક્ષા લેતો નથી તેથી મેં ભિક્ષા લીધી નથી. તેમજ મને એક મહાન વૈરાગ્ય ઉત્પન્ન થયો છે.” મહેશ્વરદ “ આપને વૈરાગ્ય થવાનું શું કારણ છે ?એમ પૂછયું એટલે મુનિએ કૂતરી અને પાડા વિગેરેની મુખ્ય કથા કહી સંભળાવી. મહેશ્વરદત્ત ફરીથી “આપે કહ્યું તેને વિશ્વાસ શો?” એમ પૂછયું એટલે મુનિએ કહ્યું કે “આ કૂતરીને તેણુએ પૂર્વ ભવે ડાટેલા ધનાદિનું સ્થાન પૂછ.” મહેશ્વરદત્ત કૂતરીને તેજ પ્રમાણે પૂછયું એટલે કુતરીએ ડાટેલા દ્રવ્યનું સ્થાન બતાવ્યું પછી વૈરાગ્ય પામેલા મહેશ્વરદત્તે સઘલું દ્રવ્ય ધર્મકાર્યમાં વાપરી દીક્ષા લીધી. - 5 - ' (જબૂકુમાર પ્રભાવને કહે છે કે, હે વાચાલશિરોમણિ પ્રભવ! માટે પુત્રો દુર્ગતિ રૂપ કૂવામાંથી માતાપિતાને તારે છે તેને નિશ્ચય શ?” આ વખતે જંબૂકુમારની સ્ત્રી સમુદ્રશ્રીએ પોતાના પતિને કહ્યું. “હે પ્રિય તમે અમને ત્યજી દઈને પછી ખેડુતની પેઠે પાછળથી પસ્તા કરશે સાંભળો તે ખેડુતનું દષ્ટાંત - પૃથ્વી ઉપર શ્રેષ્ઠ એવા સુસીમ નામના મહા નગરને વિષે ધનધાન્યાદિકથી અતિ સમૃદ્ધિવંત એ બક નામે ખેડુત રહેતું હતું. તેણે વર્ષાકાળ આવ્યો જાણી મહા આરંભથી રસવાળા ક્ષેત્રને વિષે કાંગ અને કેદરા નામનાં ધાન્ય વાવ્યાં. પછી ઉગી નિકળેલા શ્યામ પત્રવાળા ધાન્યથી જાણે ક્ષેત્રની ભૂમિ લીલા કાચથી પથરાવી હેયની? એમ શોભવા લાગી. - પછી વૃદ્ધિ પામતા એવા તે કાંગ અને કદરાના વનને જોઈ બહુ હર્ષ પામેલે બક ખેડુત, કોઈ દૂર આવેલા ગામને વિષે પોતાના સંબંધીને ત્યાં પણ તરીકે ગમે ત્યાં તેના સ્વજનેએ તેને ગેળથી બનાવેલા માંડાનું ભજન કરાવ્યું. આવું અપૂર્વ ભેજન મળવાથી અધિક અધિક પ્રસન્ન થએલા તેણે સ્વજનેને કહ્યું કે, અહો! તમારૂં જીવિત ધન્ય છે કે, જેમને આ અમૃત સમાન મનહર આહાર છે. અમે આ આહાર તે કયારે સ્વમામાં પણું જ નથી. કાંગ અને કોહરાના ભજન કરનારા અમને પશુ સરખાને ધિક્કાર થાઓ ! ધિક્કાર થાઓ !! પછી ગળના માંડા નહિ જેનાર તે બક ખેડુતે પિતાના સ્વજનેને પૂછયું કે આ ભોજનની વસ્તુ શી છે અને તે ક્યાં નિપજે છે?” તેઓએ કહ્યું. “ટના પાણીથી સિંચન કરેલી ક્ષેત્રભૂમિમાં ઘણા સારા ઘઉં થાય છે, તેનો ઘંટીમાં દળી લોટ કરીને પછી માંડા બનાવવા અને પછી તેને અગ્નિથી તપાવેલા પાત્રમાં શેકવા જેથી સરસ માંડા થાય છે. એવી જ રીતે વાવીને ઉત્પન્ન કરેલી શેરડીના સાંઠાને પીસીને તેના ઉત્તમ વાદવાળા રસથી નિચે ગોળ થાય છે.” Page #315 -------------------------------------------------------------------------- ________________ (૩૮) શ્રામિડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. આ પ્રમાણે ગેળ અને માંડાને બનાવવાની રીત જાણીને હર્ષ પામેલ બક ખેડુત શેરડી અને ઘઉંનાં બીજ લઈ પોતાને ગામ આવ્યું. પછી ખેતરમાં જ તે બક ફલી નીકળેલા કાંગ અને કેદરાના ધાન્યને અવિચારપણે ઝટ કાપી નાખવા લાગ્યો. તેના આવા કૃત્યને જોઈ પુત્રોએ કહ્યું. “હે તાત! અર્ધા પાકેલા અને આપણું કુટુંબના આધારરૂપ આ ધાન્યને તમે ઘાસની માફક શા માટે કાપી નાખો છે ?” બક ખેડુતે કહ્યું. “હે વત્સ! આ કાંગ અને કેદરા શા કામના છે? હું અહિં શેરડી અને ઘઉં વાવવાને છું જેથી તેના ગેળના માંડા બનશે.” પુત્રોએ કહ્યું. “થોડા દિવસમાં આ ધાન્ય પાકી રહેશે માટે તેને લણે લીધા પછી તમે તેમાં મરજી પ્રમાણે ઘઉં અને શેરડી વાવજે. હજુ ઘઉં અને શેરડીમાં સંદેહ છે અને આ ધાન્ય તે તૈયાર થઈ ગયાં છે. “હે તાત ! કેડમાં બેઠેલું બાળક જતું રહે તે પછી ઉદરમાં રહેલાની તો શી વાત.” આવી રીતે પુત્રોએ બહ વાર્યા છતાં પણ તે અપબુદ્ધિવાળા બક ખેડુતે થોડી વખતમાં બન્ને ધાન્યને કાપી નાખ્યાં અને દેવાનાપ્રિય એવા તેણે ચારે બાજુએથી ધાન્યને કાપી નાખી ક્ષેત્ર ભૂમિને ગોળીએ મા સરખી બનાવી. પછી તેણે ત્યાં પાસે એક કૂવો ખોદ્યો પણ જેમ વંધ્યા સ્ત્રીના સ્તનમાં દુધ ન નીકળે તેમ કૂવામાંથી જળ નીકળ્યું નહીં. થાકયા વિના ખેદી બેદીને પાતાળ સમાન કૂવાને બનાવ્યું છતાં તેમાંથી કાદવ પણ નિકળે નહિ, આમ થવાથી કાંગ કેદરા મળ્યા નહીં અને ઘઉં શેરડી થપાં નહીં તેથી તે બક ખેડુતને બહુ પસ્તાવો થયો. (સમુદ્રશ્રી જંબૂકુમારને કહે છે કે, હે સ્વામિન્ ! તમે પણ આ પ્રાપ્ત થએલા પ્રત્યક્ષ સુખને ત્યજી દઈ અને ન દેખાતા પક્ષ સુખને ઈચ્છતા છતાં રાખે બક ખેડુતની પેઠે પાછળથી પશ્ચાતાપ કરનારા થઈ પડે!” ઉત્તમ માણસના મનને પણ વિસ્મય પમાડતા એવા જ બૂકુમારે કહ્યું. “હું સમુદ્રશ્રી ! હું કાગડાના સરખે બુદ્ધિરહિત નથી. સાંભળ તેનું દ્રષ્ટાંત: વિધ્યાટવીમાં નર્મદા નદીને કાંઠે જાણે વિંધ્યાચળ પર્વતનો યુવરાજ હોયની? એ ગથપતિ એક મહા હસ્તિ રહેતા હતા. વિધ્યાચળને વિષે વિહાર કરતા એવા તે હસ્તિની દૈવનાવસ્થા ગઈ અને આયુષ્ય રૂપ નદીના પાળ સરખી વૃદ્ધાવસ્થા આવી. ઉનાળાની ઋતુમાં સૂકાઈ ગએલા ઝરણુવાળા પર્વતની પેઠે મદરહિત થઈ જવાને લીધે નિર્બળ થઈ ગએલે તે ગજરાજ વૃક્ષને વિષે દંત પ્રહાર કરવાને પણ શક્તિ ધરાવતે નહોતે. દાંતના પડી જવાથી થોડું ખાઈ શકનારે અને ભુખને લીધે દુબળ થએલા શરીરવાળે તે હસ્તિ વૃદ્ધાવસ્થામાં હાડકાના માળારૂપ શરીરવાળો દેખાતે હતે. એકદા પર્વતની સૂકાઈ ગએલી નદીમાં ઉતરતા એવા તે હસ્તિને પગ લથડી, Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રીજબૂસ્વામી નામના ચરમ કેવલીની કથા. (૩૦૫) ગયે જેથી જાણે બીજુ પર્વત શિખર હોયની? એમ તે પર્વત ઉપર પડયો. વૃદ્ધાવસ્થાને લીધે ત્યાંથી ઉઠી શકવાને સમર્થ નહિ થએલો તે હસ્તિ, તેવી જ સ્થિતિમાં ત્યાં કેટલાક દિવસ રહીને મૃત્યુ પામ્યો. પછી શીયાલ વિગેરે અનેક પ્રાણીઓએ માંસભક્ષણથી તેની ગુદાવાટે હોટું રંધ્ર (બાકું) પાડયું. હસ્તિના તે દ્વારમાં કાગડાદિ અનેક પક્ષીઓ માંસ ખાવા માટે પેસતા અને નિકળતા. માંસભક્ષણે કરવામાં અતૃપ્ત એ એક કાગડે તે જાણે તેમાં જ ઉત્પન્ન થએલે જીવ હાયની?. એમ તે ગુદાદ્વારમાં પડી રહેત. હસ્તિના શરીરની અંદર રહેલી સાર વસ્તુને ભક્ષણ કરતા એવો તે કાગડો કાણમાં ધૃણ જાતિના જીવની પેઠે અધિક અધિક અંદર પેસવા લાગ્યો. ચારે બાજુએથી હસ્તિના સ્વાદિષ્ટ માંસને ભક્ષણ કરનાર અને બહ મધ્યભાગમાં ગએલ તે કાગડો આગલા પાછલા સર્વ વિભાગને જાણનારો થયો. હવે સૂર્યના કિરણના તાપથી હસ્તિના અપાન દ્વારનું તે છિદ્ર નિર્માસ છેવાથી પૂર્વની પેઠે સંકેચાઈ ગયું તેથી હસ્તિના કલેવરને વિષે કાગડા કરંડીયામાં પૂરેલા સાપની પેઠે પૂરાઈ ગયે. ચોમાસામાં જળથી ભરપૂર થએલી નદીએ કલોલ રૂપી હાથથી ખેંચીને તે હસ્તિના કલેવરને નર્મદા નદીમાં આર્યું. ત્યાં મહાજંલમાં તરતા એવા તે હસ્તિ કલેવરને નર્મદાએ મગરાદિ જાના સુખ માટે સમુદ્રમાં આપ્યું. પછી જળથી ચીરાઈ ગએલા તે કલેવરમાંથી કાગડો બહાર નીકળ્યો. જો સમુદ્રની મધ્યેનો કઈ દ્વીપ હાયની ? એવા તે હસ્તિના શરીર ઉપર બેસીને કાગડાએ ચારે તરફ જોયું તે જળ વિના બીજું કાંઈ તેના જોવામાં આવ્યું નહિ. તે પણ તેણે વિચાર્યું કે “હું ઉડીને સમુદ્રના કાંઠે પહોંચી જઈશ. પછી બહુ વાર ઉડી ઉડીને જઈ આ પણ સમુદ્રના પારને નહિ પામવાથી તે કાગડા વારંવાર પાછે આવી તે કલેવર ઉપર બેસતો. જેમ બહુ ભાર થવાથી વહાણ બુડી જાય તેમ માછલા અને મગર વિગેરે બહુ જીવોએ ચારે તરફથી ઘેરેલું તે કલેવર સમુદ્રમાં બુડી ગયું, જેથી આધારરહિત થએલે કાગડો પણ જળમાં બુડી ગયે અને જળના તરંગોના ભયથી તુરત મૃત્યુ પામે. આ દ્રષ્ટાંતમાં મૃત્યુ પામેલા હસ્તિના કલેવર સમાન સ્ત્રીઓ ને જાવી. તેમજ સંસાર, સમુદ્ર સમાન તથા પુરૂષ, કાગડા સમાન જાણો. હસ્તિના કલેવર સમાન તમારે વિષે રાણવાન એ હું આ સંસારસમુદ્રમાં કાગડાની પેઠે બુડી જવાને નથી. પછી પદ્મશ્રીએ કહ્યું. “હે પ્રિય! અમને ત્યજી દેવાથી તમે નિ વાનરાની. પિકે મહા પસ્તાવો પામશે. સાંભળો વાનરનું દ્રષ્ટાંત કઈ એક અટવીમાં નિત્ય સાથે રહેતા અને પરસ્પર પ્રીતિવાળું વાનર અને વાનરીનું એડવું વસતું હતું. તે બન્ને જણ સાથે ભજન કરતા, સાથે ફરતા અને સાથે જ એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર ચડતા. વળી એકજ દેરીથી બાંધેલાની પિઠે સાથે છેડતા. આવી રીતે તેઓ હંમેશા સાથે સર્વ કીડા કરતા. Page #317 -------------------------------------------------------------------------- ________________ (૩૦૬ ) શ્રીત્રષિમડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ અન્યદા ગંગા નદીના તીરે નેતરના વૃક્ષો ઉપર ફરતા એવા તે જેડલા માંહેલે વાનર, કૂદકો મારવા જતાં ભૂલી જવાથી પૃથ્વી ઉપર પડી ગયે. નીચે મહા પ્રભાવવાળું તીર્થ હતું તેથી તીર્થ પ્રભાવને લીધે વાનર પડતા વારમાંજ દેવતા સમાન રૂપ કાંતિવાળો પુરૂષ બની ગયે. વાનરને મનુષ્યનું રૂપ પામેલે જેઈ વાનરીએ પણ દેવાંગના સમાન રૂપ સંપત્તિ પામવાની ઈચ્છાથી તે જ વખતે ત્યાં ઝંપાપાત કર્યો, તેથી તે પણ દેવાંગના સમાન કાંતિવાળી સ્ત્રી થઈ, ને તુરત નવીન પ્રેમથી પોતાના પતિને ભેટી પડી. પછી રાત્રી અને ચંદ્રની પેઠે પરસ્પર સાથે રહેનારા તે દંપતી, પ્રથમની (વાનર અને વાનરીની ) પેઠે વિલાસ કરવા લાગ્યા. અન્યદા વાનર કે જે પુરૂષ થયે હતે તેણે વાનરી કે જે મનુષ્યરૂપે પિતાની પ્રિયા હતી તેને કહ્યું. “ આપણે જેવી રીતે મનુષ્ય જાતિ પામ્યા તેવી રીતે ચાલે પાછા ત્યાં જઈને દેવતાઓ થઈએ. ” સ્ત્રીએ કહ્યું. “ હે નાથ ! આ બહુ લાભ કરે રહેવા દ્યો. આપણે આ મનુષ્ય રૂ૫માંજ વિષયસુખ ભગવશું. વળી આપણે મનુષ્યપણુમાં દેવતાથી પણ અધિક સુખ છે. આપણે અહીં વિગ પામ્યા શિવાય નિર્વિધ્રપણે નિરંતર રહીએ છીએ. ” આ પ્રમાણે સ્ત્રીએ બહુ વાર્યો છતાં મનુષ્યરૂપ પામેલા વાનરે ત્યાં જઈ પૂર્વની પેઠે ઉંચા નેતરના વૃક્ષ ઉપર ચડી ઝુંપાપાત કર્યો. હવે તે તીર્થને પ્રભાવ એ હતું કે પૃપાપાત કરીને મનુષ્ય થએલે કોઈ પણ તીર્થંચ અથવા દેવતા થએલે કોઈપણ માણસ ફરીથી પૃપાપાત કરે તે તે પિતાના પૂર્વ સ્વરૂપને પામે. વાનરરૂપ માણસે દેવ થવાની ઈચ્છાથી ફરીથી ચંપાપાત કર્યો તેથી તે દેવપણું ન પમતાં ફરી વાનર થયે. પછી પુષ્ટ સ્તનવાળી, વિશાળ નેત્રવાળી, શંખ સમાન કંઠવાળી, સૂક્ષમ ઉદરવાળી, પૂર્ણ ચંદ્ર સમાન મુખવાળી, કમલપત્ર સમાન હાથ પગની અંગુલીઓવાળી, ગંગાની મૃત્તિકા વડે કરેલા તિલકવાલી, વેલથી બાંધેલા કેશવાલી, કેતકી પુષ્પની વેણીવાળી, તાલપત્રના કુંડલવાળી, કમલનાલના હારવાળી અને મૃગના સરખા નેત્રવાળી તે સ્ત્રીને વનમાં ફરતા એવા રાજપુરૂએ દીઠી. તુરત રાજપુરૂએ તે સ્ત્રીને લઈ જઈ રાજાને અર્પણ કરી. ભૂપતિએ પણ તે સરલ હદયવાળી સ્ત્રીને પોતાની પટ્ટરાણી બનાવી. પેલા વાનરને પણ વનમાં આવેલા મદારી લોકે પકડીને લઈ ગયા અને તેઓએ તેને પુત્રની પેઠે નાના પ્રકારનું નૃત્ય શીખવ્યું. પછી કઈ એક દિવસે તે મદારી લેકેએ રાજાની પાસે જઈ નટની સાથે વાંદરાને નચાવવા રૂપ નાટક કર્યું આ વખતે વાનરાએ રાજાની સાથે અર્ધા આસન ઉપર બેઠેલી તે પોતાની પ્રિયાને જોઈ પિતાના સાવિક અભિનયને પ્રગટ કરતાં છતાં અશ્રપાતયુક્ત રૂદન કર્યું. તે ઉપરથી રાણીએ તેને કહ્યું. “હે વાનર ! તું પોતાનું કરેલું કર્મ નિત્ય ભેગવ અને નેતર વૃક્ષ ઉપરથી કરેલા પિતાના ઝુંપાપાતને સંભાર નહીં, Page #318 -------------------------------------------------------------------------- ________________ બ્રીજ બુસ્વામી નામના ચમકેવલીની કથા. (૩૦) (પદ્મશ્રી કહે છે કે , “ હે નાથ ! તમે પણ આ પ્રાપ્ત થએલા વિષય સુખને ત્યજી દઈ પાછળથી વાનરની પેઠે પસ્તા કરતા નહીં.” જંબૂકુમારે કહ્યું “હે પદ્મશ્રી ! હું અંગારા કરનારા પુરૂષની પેઠે કયારે પણ વિષયમાં નિ“ચે અતૃપ્ત નથી. સાંભલ તે અંગારા બનાવનારાનું દ્રષ્ટાંત: કઈ એક અંગારા બનાવનાર પુરૂષ, ઉનાળાની ઋતુમાં સાથે બહુ પાણી લઈ વનમાં અંગારા બનાવવા માટે ગયે. અંગારા બનાવતા તેને અગ્નિના અને સૂર્યના કિરણના તાપથી બહુ તરસ્યા લાગવા માંડી. તેથી અગ્નિથી તપ્ત થએલો તે અંગારકારક પુરૂષ, વનના હસ્તિની પેઠે વારંવાર પોતાના શરીર ઉપર, પાણી છાંટવા લાગ્યા તથા પીવા લાગ્યો. આમ કરતા સઘળું જલ ખુટી ગયું પણ તેની તૃષા શાંત થઈ નહીં. પછી તે પુરૂષ જેટલામાં વાવ વિગેરેમાં જલપાન કરવા જવા લાગે તેટલામાં તૃષ્ણાથી પીડા પામે તે રસ્તામાં મૂર્છા આવવાથી પૃથ્વી ઉપર પડી ગયો પણ એટલું સારું થયું કે તે દૈવયોગથી જાણે શિતલતાની માતા હેયની ? એવી કઈ માર્ગના વૃક્ષની ગંભીર છાયામાં પડે. વૃક્ષની નીચે શીતલ છાયામાં પડેલા તે પુરૂષને સુખ રૂપ જલની નદી સમાન નિદ્રા આવી. પછી તે પુરૂષે મંત્રથી પ્રેરેલા અગ્નિશસ્ત્રની પેઠે સ્વમમાં સરેવર, વાવ, કૂવા વિગેરે સર્વ જલાશને પાણી પીને સૂકવી નાખ્યાં. સ્વમામાં આવી રીતે બહુ જલપાનથી પણ જેની તૃષા શાંત થઈ નથી એવા તે પુરૂષે ભમતા ભમતા કાદવવાલા પાણીથી ભરેલા એક જ કૂવાને દીઠે. કૂવામાં પાણી બહુ ઓછું હોવાને લીધે તે અંગારકારક પુરૂષ તેમાંથી બાવડે પાણી પી શક્યો નહીં તેથી જીભવડે ચાટવા લાગ્યા તે પણ તેની દાહજવરથી પીડાતા માણસની પેઠે કોઈપણ રીતે તૃષા શાંત થઈ નહીં. જ ખૂકુમાર પદ્મશ્રીને કહે છે કે, હે પ્રિયે આ દષ્ટાંતમાં અંગારા બનાવનાર પુરૂષ, તે જીવ જાણ અને વાવ વિગેરેના સરખા વ્યંતર તથા દેવતાઓના ભેગે જાણવા. જે જીવ સ્વર્ગાદિ સુખ ભોગવવાથી પણ તૃપ્ત થયે નહીં તે માણસનાં સુખ ભેગવવાથી કેમ તૃપ્ત થશે. માટે તું આગ્રહ કર નહીં. પછી પદ્યસેનાએ કહ્યું. “હે નાથ ! નિચે મનુષ્યને સ્વભાવ કર્મને આધિન છે. માટે આપ ભેગોને ભેગ. ભાગમાં પ્રવૃત્તિ કરાવનારાં તેમજ ભેગથી નિવૃત્તિ કરાવનારાં બહુ દષ્ટાંત છે. તેમાં નપુરપંડિતા અને શિયાળનું દષ્ટાંત છે તે તમે સાંભળ: રાજગૃહ નગરમાં દેવદત્ત નામને સ્વર્ણકાર (સેની) રહેતો હતે. તેને દેવદિત્ત નામે પુત્ર હતું. તે દેવદિનને દુગિલા નામની સ્ત્રી હતી. એકદા તે દુર્ગિલા કટાક્ષથી યુવાન પુરૂષના ચિત્તને સર્વ પ્રકારે ક્ષોભ પમાડતી નદીએ જલક્રીડા કરવા માટે ગઈ. અદ્દભૂત વસ્ત્રોથી શોભતી અને સર્વ પ્રકારના Page #319 -------------------------------------------------------------------------- ________________ nnnnnnnnnnnnnnnnnnnnnnnnn (૩૮). થિી મિડલવૃત્તિ ઉત્તર આભૂષણેથી દેદીપ્યમાન એવી દુલાએ સાક્ષાત મૂર્તિમતી જલદેવતાની પિઠે નદીના તીરને શોભાવ્યું. અંગના વસ્ત્ર અલંકારાદિ પિતાની સખીને આપી પિતે હંસીની પડે ધીમે ધીમે જલમાં પ્રવેશ કર્યો. જાણે કમલ ઉપર બેઠેલી રાજહંસી હાયની ? એવી તે દેવાંગના સમાન મનહર અકૃતિવાળી દુગિલાએ નદીના જલમાં બહુ કાલ કિડા કરી. સમુદ્રમાં દેવાંગનાની પેઠે નદીના જલમાં કીડા કરતી એવી દુર્ગિલાને કેઈ યુવાન અને કુશીલ એવા નાગરિક પુરૂષે દીઠી. સ્પષ્ટ દેખાતા અંગવાળી અને આભૂષણ તથા વસ્ત્રરહિત એવી તે દુર્ગલાને જઈ કામદેવથી ક્ષેભ પામેલા ચિત્તવાળે તે પુરૂષ વારંવાર આ પ્રમાણે બોલવા લાગ્યું. “આ નદી, આ વૃક્ષે અને હારા ચરણકમલમાં પડેલે હું પિતે પણ એમ અમે ત્રણે જણા તને પૂછીએ છીએ કે તે સારી રીતે સ્નાન કર્યું?” સ્ત્રીએ ઉત્તર આપે. “ નદીનું કલ્યાણ થાએ, વૃક્ષો દીર્ઘ કાલ સુધી આનંદમાં રહો અને હારૂં સુખનાન પૂછનારનું હું ઈષ્ટ કાર્ય કરીશ.” મરથ રૂપ લતાના ઉત્પતિ સ્થાનને વિષે અમૃતના સિંચન સમાન તે સ્ત્રીના વચનને સાંભળી કામદેવથી વ્યાકુળ થએલે તે પુરૂષ ત્યાંને ત્યાં જ સ્થિર થઈ ગયો. “આ સ્ત્રી કોણ હશે?” એમ વિચાર કરતા તે પુરૂષે એક પાસેના વૃક્ષની નીચે ફળ પાડવાની ઈચ્છાથી ઉભેલા બે બાલકને જોયાં. પછી તે પુરૂષે પથ્થરના કકડાઓ વૃક્ષની શાખા ઉપર ફેંકીને તત્કાલ બહુ ફલ પાડયાં. ઈષ્ટ ફલ મળવાથી હર્ષ પામેલા બાળકને તે પુરૂષે પૂછ્યું કે “આ નદીમાં ન્હાય છે તે સ્ત્રી કોણ છે અને તેનું ઘર કયાં છે?” બાલકાએ કહ્યું “તે દેવદત્ત સનીના પુત્રની સ્ત્રી છે અને તેનું અહીં નજીક ઘર છે.” દુગિલા પણ એક ચિત્તથી તે યુવાન પુરૂષનું ધ્યાન કરતી જલક્રીડા ત્યજી તુરત પોતાના ઘર પ્રત્યે ગઈ. “કયે દિવસે, કઈ રાત્રીએ; કયે સ્થાનકે અને કયે વખતે અમે મળશું?” એમ તે બન્ને જણાં અહોરાત્ર વિચાર કરવા લાગ્યાં. યુવાન અને વિયોગથી પીડાતાં એવા તે બન્ને જણું ચક્રવાકના યુગલની પેઠે પરસ્પર એક બીજાના સંગને ઈચ્છતાં છતાં ઘણા દિવસ સુધી રહ્યાં. એકદા તે પુરૂષે કુલટા સ્ત્રીઓની કુલ દેવતા સરખી એક તાપસીને ભેજનાદિકથી સંતોષ પમાડીને કહ્યું. “હે તાપસી ! દેવદિત્તની સ્ત્રી અને હું પરસ્પર આસક્ત છીએ માટે કુલદેવીની પેઠે તું અમારા બન્નેને મેલાપ કર, પ્રથમ મેં પિતેજ દૂત થઈ તેને કહી રાખ્યું છે, અને તેણે મ્હારી સાથે સંગ કરવાની કબુલાત આપી છે. માટે હે શુભે ! હમણાં અમારા બન્નેને સંગ કરી આપો તને સહેલો થઈ પડશે.” પછી તાપસી “હું તારું કાર્ય કરીશ.” એમ કહી તુરત ભિક્ષાના મેષથી દેવદત્ત સનીના ઘર પ્રત્યે ગઈ. આ વખતે દુગિલા પાત્ર છેતી હતી તેને જે તાપસીએ કહ્યું. “હે ચંચલાક્ષી ! કામદેવના સમાન મૂર્તિમાન કોઈ યુવાન પુરૂષ, હારી મારફતે હારી પ્રાર્થના કરે છે, માટે તેને તું નિરાશ કરીશ નહીં. Page #320 -------------------------------------------------------------------------- ________________ દ્વાજ બુસ્વામી નામના ચમકેલીની કથા. (૩૦) વય, બુદ્ધિ, રૂપ અને ચાતુર્યાદિ ગુણોથી નિરંતર પિતાને યોગ્ય એવા તે પુરુષને મળી તું ત્યારી દૈવનાવસ્થાને કૃતાર્થ કર. હે ભદ્રે ! જ્યારથી તે પુરૂષે તને નહમાં નાન કરતી દીઠી છે, ત્યારથી હારે વિષે બહજ આસકત થએલે તે પુરૂષ બીજી સ્ત્રીનું નામ પણ લેતો નથી.” પછી બુદ્ધિવાળી દુગિલા પણ પિતાના હૃદયમાં રહેલા ભાવને ગુપ્ત રાખવા માટે તે તાપસીને કઠેર અક્ષરથી તિરસ્કાર કરતી છતી કહેવા લાગી. “હે મુંડા ! શું તે મદ્યપાન કર્યું છે કે જે તું કુલીન માણસને અયોગ્ય વચન લે છે? શું તું કુટ્ટિની છે? અરે પાપીણું, તું હારી દષ્ટિ આગલથી દૂર જા દૂર જા તને જેવાથી પાપ થાય તો પછી હારી સાથે વાત કરવાની તે વાતજ શી કરવી ?” આવાં તિરસ્કારનાં વચન સાંભલી પાછી જતી એવી તે તાપસીની પિીઠ ઉપર દુર્ગિલાએ જાણે ભીંત ઉપર હાયની? એમ મશથી લેપન કરેલ હાથ માર્યો. પછી તાપસી દુગિલાના આશયને ન જાણવાથી અતિ વિલક્ષ બની ગઈ અને પેલા કુશીલ પુરૂષ પાસે જઈ કડવા વચનથી કહેવા લાગી. “અરે! પિતાને વિષે તે સ્ત્રીનું આસકતપણું દેખાડતા એવા તે મને એવું અસત્ય વચન કહ્યું ? તેણે તે પિતાનું સતીપણું દેખાડતાં છતાં કુતરીની પેઠે વચનથી હારે બહુ તિરસ્કાર કર્યો. હે મૂઢ! તે સ્ત્રીની પાસે હું વૃથા દૂતી તરીકે ગઈ. ચતુર પુરૂષને સારી ભીંત ઉપર ચિત્ર રચના કરવી ઘટે છે. અરે તેણે હારે તિરસ્કાર કર્યો એટલું જ નહીં પણ ઘર કાર્ય કરવામાં મશવાળા કરેલા હાથવડે તેણે ક્રોધ કરી મને વાંસામાં મારી છે. આ પ્રમાણે કહીને તાપસીએ પિતાને પૃષ્ઠ ભાગ કે જેમાં દુગિલાએ મશવાલા હાથવડે પ્રહાર કર્યો હતો તે પેલા ધરૂં કામી પુરૂષને દેખાડશે. કામી પુરૂષે વિચાર્યું કે “એ સ્ત્રીએ આ તાપસીના પૃષ્ઠ ભાગને વિષે પાંચ આંગુલીથી મશી હાથ માર્યો છે, તેથી તેણે મને ખરેખર કૃષ્ણપક્ષની પાંચમને સંકેત કયો છે. અહો ! શી તેની ચતુરાઈ કે, જેણે મને આવા બહાનાથી સંકેતને દિવસ કહ્યો. હે ચિત્ત! હવે તું ધીરજ રાખ! અરે ! તેણે કોઈ કારણને લીધે સંકેતનું સ્થાન તે સૂચવ્યું નથી તેથી હજુ મને તેને સંગ કરવામાં અંતરાય છે.” આમ વિચાર કરી તે કામી પુરૂષે ફરી તે તાપસીને કહ્યું. “તું તેને ભાવ જાણતી નથી, તે નિચે મહારા ઉપર અનુરક્ત છે. તેથી તું ફરી તેની પાસે જઈ પ્રાર્થના કર. હે માતા તું કઈ પણ રીતે હારા કાર્યમાં ખેદ લાવીશ નહીં. તું ફરી તેની પાસે જા. લક્ષમી રૂપ વેલનું મુખ્ય મૂલ ખેદ નહિ કરે તેજ છે.” તાપસીએ કહ્યું “કુલીન એવી તે સ્ત્રી હારું નામ પણ સહન કરતી નથી તો પછી હારું ઈષ્ટકાર્ય કરવું તે તો નિચે ઉંચા સ્થાનમાં જલ રાખવા જેવું છે. જો કે હારા કાર્યની સિદ્ધિને સંદેહ છતાં નિ:સંદેહપણે હારે તે ધિક્કારજ થવાને છે તો પણ હું લજજાને ત્યજી દઈ હમણાં જાઉં છું.” Page #321 -------------------------------------------------------------------------- ________________ www ( ૧૦ ) શ્રીહરિએડલવૃત્તિ-ઉત્તરાદ્ધ. તાપસી આ પ્રમાણે કહી ફરી દુર્ગિલા પાસે જઈ અમૃત સમાન મધુર વચનથી કહેવા લાગી. “હે મૃગનયને ! પિતાના સમાન રૂપવંત તે યુવાન પુરૂષની સાથે તું ક્રીડા કર. કારણ તેજ પિતાની યુવાવસ્થાનું સાર ફલ છે. ” તાપસીનાં આવાં વચન સાંભળી જાણે ક્રોધાતુર થએલી હાયની ? એવી દુગિલાએ તે તાપસીને ગળે પકડી ધિક્કાર કરવા પૂર્વક પોતાની અશેકવાડીના પાછલા બારણેથી કાઢી મૂકી. તાપસી પણ લજજાને લીધે પિતાના મુખ ઉપર વસ્ત્ર ઢાંકી તે કામી પુરૂષ પાસે જઈ ખેદ કરતી છતી કહેવા લાગી. “ તેણે પ્રથમની પેઠે હાર તિરસ્કાર કરીને પછી મને ગળે પકડી અશેકવનના પાછલા દ્વારથી કાઢી મૂકી છે.” બુદ્ધિમંત એવા કામી પુરૂષે વિચાર્યું કે “ તે સ્ત્રીએ મને અવાડીમાં થઈને આવવાને સંકેત કર્યો છે. “પછી તેણે તાપસીને કહ્યું. ” હે પૂજે ! તેણીએ તમારે જે તિરસ્કાર રૂ૫ અપરાધ કર્યો છે તે ક્ષમા કરે અને આ વાત તમારે કયાંઈ ન કહેવી.” પછી કૃષ્ણ પંચમીની રાત્રીએ તે યુવાન પુરૂષ અશોકવાડીમાં થઈ પાછલા દ્વાર તરફ ગયે. ત્યાં તેણે માર્ગમાં ઉભેલી દુગિલાને દીઠી. દુગિલાએ પણ દૂરથી આવતા એવા તે પુરૂષને દીઠે. આ વખતે તેમને પરસ્પર પ્રતિબંધરહિત મેલાપ થયે. પરપર નેત્રની પેઠે હાથને લાંબા કરી રોમાંચિત થએલા સર્વ અંગવાળા તે બન્ને જણા સામસામા દયા. જો કે તેઓ પ્રથમથી એક ચિત્તવાળા હતા અને આ વખતે નદી અને સમુદ્રની પેઠે તેઓનાં શરીર એકઠાં થયાં. આલિંગનથી અને પ્રેમયુક્ત પરસ્પર વાર્તાલાપથી તેઓએ ત્યાં એક મુહૂર્તની પેઠે બે પ્રહર ગાલ્યા. પછી સુરત ( કામ ) સુખ રૂપ સમુદ્રમાં મગ્ન થએલા અને પ્રસન્ન ચિત્તવાળા તે બન્ને જણાઓને ત્યાંજ નયન કમલને રાત્રી રૂ૫ નિદ્રા આવી. ' હવે દેવદત્ત ની શરીરની ચિંતાને અર્થે ઉઠી અશોકવાડીમાં ગમે તે તેણે તે બન્ને સૂતેલાં જોયાં તેથી તે વિચાર કરવા લાગ્યા. “ ધિક્કાર છે આ દરાચારિણી પુત્રવધુને, કે જે પર પુરૂષની સાથે ક્રીડા કરી થાકી જવાથી જાર પુરૂષની સાથે ભરનિદ્રામાં સૂતી છે. ” આમ ધારી તે વૃદ્ધ સની “ આ જાર પુરૂષ જ છે એમ નિશ્ચય કરવાને પિતાના ઘર પ્રત્યે ગયો તો તેણે ત્યાં પોતાના પુત્રને એકલો સૂતેલે છે. તેથી તે વિચારવા લાગે કે “ હું ધીમે રહીને તે દુરાચારિણીના પગમાંથી ઝાંઝર કાઢી લઉં કે જેથી મહારે પુત્ર, એ નિશાનીથી હારા કહેવા પ્રમાણે .“ તે વ્યભિચારિણી છે ” એવો વિશ્વાસ પામે. ” પછી દેવદત્ત સનીએ ચોરની પેઠે ધીમેથી તેના પગમાંથી ઝટ ઝાંઝર કાઢી લઈ તેજ માર્ગે થઈ પિતાના ઘરમાં પ્રવેશ કર્યો. દુગિલા પણ ઝાંઝરને કાઢી લેવા માત્રમાં તુરત જાગી ગઈ. કહ્યું છે કે પ્રાય: ભયસહિત સૂતેલા માણસને નિદ્રા થડી હોય છે. પોતાના પગનું ઝાંઝર સસરાએજ કાઢી લીધું છે એમ જાણ ભયથી કંપતી એવી દુગિલાએ જાર પુરૂષને Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રીજબૂસ્વામી નામના ચરમવિલીની કથા. (૩) ઉઠાડીને આ પ્રમાણે કહ્યું. “ તું અહીંથી ઝટ જ રહે, જતો રહે, કારણ મહારા સસરાએ આપણે બન્ને જણાને જોયાં છે. હવે તું મને થતા અનર્થમાં રીતે સહાય કરજે. ” જાર પુરૂષ તે વાત કબુલ કરી અર્ધા વસ્ત્ર પહેરીને તુરત ચાલે ગયે અને અસતી એવી દુર્ગિલા પણ તુરત પોતાના પતિની પાસે સૂઈ ગઈ. ચતુર સ્ત્રીઓની મધ્યે મૂખ્ય અને ધીરજપણાને ધારણ કરતી એવી દુગિલાએ પતિને ગાઢ આલિંગન કરતાં છતાં જગાડે અને કહ્યું કે “હે આર્યપુત્ર! મને તાપ બહુ લાગે છે, માટે ચાલો ઠંડા પવનવાળી અશેક વાડીમાં જઈએ.” પ્રિયાએ પ્રેરેલે દેવદિન તેને વશ હેવાથી તુરત કંઠ વળગી રહેલી તે સ્ત્રીની સાથે અશોકવાડીમાં ગયે. દર્શિલા જે, સ્થાનકે પિતે સૂતી હતી અને સસરાએ દીઠી હતી તે જ સ્થાનકે પતિને આલિંગન કરીને સૂતી. સરળ મનવાળો દેવદિન ત્યાં પણ ઉંઘી ગયો. કહ્યું છે કે અક્ષુદ્ર ચિત્તવાળાને નિદ્રા સુલભ હોય છે. પછી આકારને પવી રાખનારી નટીની પિઠ તે ધ એવી દ્રગિલાએ પતિને કહ્યું. “અરે! તમારા કુળમાં આ કે આચાર, કે જે કહી શકાય પણ નહિ ? હું વસ્ત્ર વિના તમારું આલિંગન કરી સૂતી છું એવામાં તમારા પિતાએ મહારા પગનું નૂપુર (ઝાંઝર ) કાઢી લીધું. પૂજ્યોએ (સસરા વિગેરે વડિલેએ) કયારે પણ વહુને સ્પર્શ કરે યોગ્ય નથી, તે પછી કિડાગૃહમાં રહેલી અને પતિની સાથે સૂતેલી હોય ત્યારે તો વાત જ શી કરવી.” દેવદિને કહ્યું. “ હે સુલક્ષણે! આવું કામ કરનારા પિતાને હું સવારે હારા દેખતા છતાં ઠપકો આપીશ.” સ્ત્રીએ કહ્યું. “તમારે તેમને અત્યારે જ કહેવું જોઈએ, નહિ તે સવારે તે મને “તું બીજા પુરૂષની સાથે સૂતી હતી, એમ કહેશે.” દેવદિને કહ્યું. “ હું તેમને આક્ષેપ કરીને કહીશ કે “હું સૂતું હતું અને તમે નૂપુર કાઢી ગયા છે, હું નિચે હારા પક્ષમાં જ છું.” પતિનાં આવાં વચન સાંભળી “હે નાથ ! હમણાં જેવું કહો છે તેવું સવારે કહેજે” એમ કહી તે ધૂર્ત દુગિલાએ તેને બહુ સેગન ખવરાવ્યા. પછી સવારે દેવદિને ક્રોધ કરી પોતાના પિતાને કહ્યું. “હે તાત! તમે તમારી વહનું નૂપુર કાઢી લીધું તે શું કર્યું?” પિતા દેવદતે કહ્યું. “હે પુત્ર! ખરેખર આ હારી સ્ત્રી વ્યભિચારિણું છે. મેં તેને ગઈ રાત્રીએ બીજા પુરૂષની સાથે અશેકવાડીમાં સૂતેલી દીઠી છે. તેને આ પિતે દુરાચારિણી છે” એવો વિશ્વાસ કરી દેવા માટે મેં તેનું નપુર કાઢી લીધું છે.” પુત્રે કહ્યું. “તે વખતે હું જ સુતે હતો, બીજે કઈ પુરૂષ નહોતે. હે તાત! નિર્લજજ એવા તમારાથી હું બહુ લાવું છું. તમે આ શું કૃત્ય કર્યું? હે તાત! તમે તે નૂપુર ન સંતાડે, પણ પોતાની વહુને પાછું આપે. તમે તે કાઢી લીધું ત્યારે હું જ સૂતો હતે. આ તમારી વહુ તે મહા Page #323 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૨ ) શ્રી ઋષિઞલવૃત્તિ ઉત્તરા ,, સતી છે. ” પિતાએ કહ્યું, “ જ્યારે મેં તેના પગમાંથી નુપુર કાઢી લીધું ત્યારે મેં ઘરમાં જઈને જોયું તેા તને એકલાનેજ સૂતેલા દીઠા હતા. ” દુર્ગં લાએ કહ્યુ “ હું સસરા ! હું... આવું મિથ્યા કલંક નહિ સહન કરૂં. હું તાત ! દિવ્ય કરીને હું તમને ખાત્રી કરી આપીશ. ધેાએલા શ્વેત વસ્ત્રમાં પડેલા મશના ટપકાની પેઠે મને નિષ્કલકને આવું કલક શાલે નહીં. અહીંના શૈાભન યક્ષની જાંઘ વચ્ચેથી હું નિકળીશ. કારણુ અશુભ માણુસ તેની જાંઘ વચ્ચેથી નીકળી શકતા નથી. ” વિકલ્પવાલા સસરાના અને નિર્વિકલ્પવાલા પતિના સમક્ષ ડ્ડિાઇના સમુદ્રરૂપ તે સ્ત્રીએ એવી પ્રતિજ્ઞા કરી. પછી સ્નાન કરી, પવિત્ર શ્વેત વષ્ર પહેરી, અલિ તથા પુષ્પ વિગેરે પૂજાને સામાન લઈ તે દુર્ખિલા, પેાતાના સ્વજના સહિત યક્ષને પૂજવા ગઈ. ત્યાં તે યક્ષનુ પૂજન કરતી હતી એવામાં પૂર્વ સંકેત કરી રાખેલેા તેના જાર, જાણે ગાંડા થઇ ગયાં હાયની ? એમ તુરત આવીને તેના ગલાને વિષે વલગી પડયા. માણસેએ “ આ ગાંડા થઇ ગયા છે ” એમ કહી ગલે પકડી તેને બહાર કાઢી મૂકયે.. પછી લિા ફ્રી સ્નાન કરી, ચક્ષનું પૂજન કરી અને આ પ્રમાણે વિન ંતિ કરવા લાગી. “ મેં મહારા પતિ વિના યારે પણ કોઇ પુરૂષના સ્પર્શ કર્યો નથી અને આ ગાંડા મ્હારે ગળે વલગી પડયા તે તેા પ્રત્યક્ષજ છે. તે હવે મ્હારા પતિ અને આ ગાંડા એ એ જણા શિવાય ખીજા કાઇ પુરૂષે મ્હારા શરીરે સ્પર્શ ન કર્યાં હાય તે મને સતીને તુ સત્યપ્રિયપણાએ કરીને શુદ્ધિ આપનારા થશે. ” યક્ષ પણ હવે શું કરવું ? એવા વિચાર કરતા હતા એટલામાં તે દ્રાચિારિણી તેની અને જાંધ વચ્ચેથી નીકળી ગઈ. ! ! ! આ અવસરે લેાકાએ “તે શુદ્ધ છે, શુદ્ધ છે” એવા કાલાહલ કરી મૂકયા. જેથી રાજાધ્યક્ષ પુરૂષોએ તે દુર્મિલાના કંઠને વિષે પુષ્પમાલા પહેરાવી. પછી દેવદેિન્ગે સ્વીકારેલી તે પોતાના બંધુજના સહિત વાજીંત્રો વાગતે છતે પેાતાના સસરાને ઘેર ગઈ. સસરાએ નુપુર કાઢી લેવાથી પેાતાને માથે આવેલું કલંક ઉતાર્યું તેથી લેાકમાં તે દિવસથી તેનું “ નુપુરપંડિતા ” એવું નામ પડયું. દેવદત્તાના પરાભવ થયે। તથી આંધેલા હસ્તિની પેઠે ચિંતાથી તેની અધિક નિદ્રા જતી રહી. જાણે ચેત્રીંદ્ર હેાયની? એમ નિદ્રારહિત એવા તે સેાનીને જાણી ભૂપતિએ તેને ચેાગ્ય આજીવિકા માંધી આપીને પેાતાના અંત:પુરના રક્ષક બનાવ્યેા. ' ,, હવે ભૂપતિની કોઇ એક રાણી તે રક્ષક ( સેાની )ને ઉંધે છે કે નહિ ? એમ વારવાર આવીને જોઇ જતી. તેથી તેણે વિચાર્યું કે “ આ રાણી વારવાર આવીને મને જોઈ જાય છે, તેનું કાંઇ કારણુ જણાતું નથી. મ્હારા સૂઈ કરવાની હશે? તે જાણુવાને તે કપટ નિદ્રાથી સૂઈ ગયા. પછી નીને જાયું તેા તેને ભરનિદ્રામાં સૂતા દી, તેથી તે બહુ હુ ગયા પછી તે શું રાણીએ ફરી આ પામીને ચેરની Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રીજબસ્વામી નામના ચમકેવલીની કથા. - ૩૧૩) પેઠે ધીમે ધીમે ગેખ તરફ જવા લાગી. ગોખની નીચે ઐરાવત હસ્તિ સમાન હેટા શરીરવાલ રાજપ્રિય હસ્તિ બંધાતું હતું. રાણી હસ્તિના મહાવત ઉપર આસક્ત હતી, તેથી તે ગેખના પાટીયાને દૂર ખસેડી ગોખ બહાર ઉભી રહી. હસ્તિએ તેને નિત્યના અભ્યાસથી સંઢ વડે પકડી ભૂમિ ઉપર મૂકી. રાણીને પૃથ્વી. ઉપર ઉભેલી જોઈ મહાવતે ક્રોધ કરી “અરે દાસી! તું મેડી કેમ આવી? એમ કહીને તેને હસ્તિની સાંકળવડે પ્રહાર કર્યો. રાણીએ કહ્યું. “હે નાથ મને હારે નહિ. આજે રાજાએ કઈ ન અંત:પુરને રક્ષક મેક છે તે જાગતો હોવાથી મહારે દેકાવું પડયું છે. હે વલ્લભ ! બહુ વખત પછી તે ઉંઘી ગયે એટલે લાગે જે હું તમારી પાસે આવી છું માટે આપ હારા ઉપર ક્રોધ ન કરે.” આવાં રાણીનાં વચનથી શાંત થએલે મહાવત તેની સાથે નિર્ભયપણે કીડા કરવા લાગ્યું. ધીરજના ભંડારરૂપ તે રાણી રાત્રી વીતી જવા આવી ત્યારે હસ્તીની સુંઢના આશ્ર યથી પોતાને સ્થાનકે ગઈ. આ સર્વ વાત જાણી દેવદત્ત સેની કે જે અંતઃપુરનું રક્ષણ કરતો હતો તે વિચાર કરવા લાગ્યો કે “અડે ! અશ્વના ખૂંખારાના શબ્દ જેવું સ્ત્રીઓનું ચરિત્ર જાણવાને કણ સમર્થ છે? અહો ! અંતપુરમાંથી નહિ નીકળી શકવાને લીધે જેમને સૂય પણ જોઈ શકતો નથી એવી આ રાજસ્ત્રીઓ પણ પોતાના શીલવતને ખંડિત કરે છે તે પછી બીજી સ્ત્રીઓની તે વાત જ શી ? તેઓ જલાદિ વસ્તુને લાવવા માટે નગરમાં ચારે તરફ ભટક્તી હોય એવી સામાન્ય ઘરની સ્ત્રીઓના શીળનું રક્ષણ તે ક્યાંથી થાય?” આમ વિચાર કરી પુત્રવધુના દુરાચરણથી થએલા ક્રોધના વિચારને ત્યજી દઈ દેવાદારથી છુટેલા પુરૂષની પેઠે સૂઈ ગયે. પ્રભાત થઈ તે પણ તે વૃદ્ધ સોની જાગ્યે નહિ, તેથી તે વાત દાસીઓએ રાજાને કહી. રાજાએ કહ્યું.. એ કાંઈ કારણથી થયું હશે માટે તે જાગે ત્યારે મારી પાસે લાવજે.” ભૂપતિની આવી આજ્ઞા સાંભળી સેવક લકે ગયા. દેવદત્ત સોનીએ પણ આજ બહુ કાળે સાત દિવસનું નિદ્રાસુખ અનુભવ્યું. અર્થાત તે સાત દિવસ સુધી સૂઈ રહ્યો. સાત રાત્રી પૂરી થએ તે જાગ્યો એટલે સેવક લેકે તેને રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને આ પ્રમાણે પૂછયું. “જેમ દુર્ભાગી પુરૂષને કામિની સ્વીકારતી નથી તેમ નિદ્રાએ. ત્યજી દીધેલ તે સાત દિવસ સુધી કેમ સૂઈ રહ્યો. તને મહારા તરફથી અભય છે.” તે ઉપરથી તેણે રાત્રીએ રાણી, હસ્તી અને મહાવત સંબંધી જે વૃત્તાંત જોયું હતું , તે કહી દીધું પછી રાજાએ તેને અનુકંપા દાન આપી વિદાય કર્યો, જેથી તે વૃદ્ધ દેવદત્ત સેની, પોતાના પરાભવથી થએલું જીણું દુ:ખ ત્યજી દઈ સુખે રહેવા લાગ્યો. - હવે રાજાએ તે પિતાની દુરાચારિણી સ્ત્રીની પરીક્ષા કરવા માટે એક લાકડાને માટે હસ્તિ કરાવીને સર્વે રાણુઓએ કહ્યું. “આજે રાત્રીમાં મેં સવમ જોયું છે તેથી વસ્યરહિત થઈ તમારે મારી સમક્ષ તે હસ્તિ ઉપર બેસવું.” સર્વે રાણી Page #325 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૪ ) શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરાદ્ધ '' આએ રાજાના જોતાં છતાં તેમ કર્યું પણ પેલી એક દુરાચારિણીએ તે ભૂપતિને કહ્યું કે “હું તે। આ હસ્તિથી ભય પામુંછું.” રાજાએ ક્રોધથી તેને જળથી ઉત્પન્ન થએલા કમળદડનેા પ્રહાર કર્યાં જેથી તે રાણી કૃત્રિમ મૂર્છા પામીને પૃથ્વી ઉપર પડી ગઈ. રાજાએ બુદ્ધિથી તેને અસતી જાણી નિશ્ચય કર્યો કે “ વૃદ્ધ સેાનીએ કહી હતી તે આજ દુરાચારિણી દે.” વળી ભૂપતિએ તે રાણીના વાંસામાં સાંકળના પ્રહારથી થએલાં ચિન્હા જોયાં તેથી તેણે ટચકારા કરી હાસ્યપૂર્વક કહ્યું. “ તું મદોન્મત્ત હસ્તિની સાથે ક્રીડા કરે છે, છતાં આ લાકડાના હસ્તિથી ભય પામે છે ? વળી સાંકળના પ્રહારથી ખુશી થાય છે, છતાં કમળદડના પ્રહારથી મૂર્છા પામે છે ? પછી ક્રોધથી રાતા નેત્રવાળા તે ભૂપતિએ વૈભાર પર્વત ઉપર જઈ ત્યાં તેજ હસ્તિ ઉપર બેસીને આવવાની મહાવતને આજ્ઞા કરી. પછી રાણી સહિત મહાવતને હસ્તિ ઉપર બેસારી ભૂપતિએ તે મહાવતને આજ્ઞા કરી કે “ પર્વતના વિષમ પ્રદેશ ઉપર આ હસ્તીને લઈ જઈ પછી પાડી નાખજે, અને તે હસ્તીના પડવાથી તમારા અનૈના નાશ થશે.” રાજાની આવી આજ્ઞાથી મહાવત હસ્તીને પર્વતના શિખર ઉપર લઈ ગયા, ત્યાં તેને એક પગ ઉંચા રખાવી ત્રણ પગે ઉભા રાખ્યા. તે જોઇ લેાકેા હાહાકાર કરી કહેવા લાગ્યા. “ હે નરેશ્વર ! નિશ્ચે તમારે આ હસ્તીને મારવા ચેાગ્ય નથી.” લેાકેાના આવા પાકારને પણ જાણે પોતે ન સાંભળ્યેા હાયની ? એમ ભૂપતિએ તેને પાડી નાખવાનું કહ્યું. જેથી મહાવતે હસ્તીને બે પગે ઉભા રાખ્યા. “ હા હા આ હસ્તિ વધ કરવા ચેાગ્ય નથી. એમ લેાકેા કહેતા પણ રાજા માન રહ્યો તેથી મહાવતે હસ્તીને ત્રણ પગ ઉંચા રખાવી ફક્ત એક પગે ઉભા રાખ્યા. હસ્તીનું મરણુ જોવા અશક્ત થએલા લેાકેા હાહાકાર કરતા છતા ઉંચા હાથ કરીને રાજાને કહેવા લાગ્યા. “ હે મહારાજ ! દક્ષિણાવર્તી શ ંખની પેઠે દુર્લભ એવા આ હસ્તિ મહુ શિક્ષિત અને ખીજા હસ્તીએથી ઉત્તમ છે. આપ ઇચ્છા પ્રમાણે કરી શકે તેમ છે પણ આ હસ્તી તેા અપરાધી નથી. આપ હસ્તીને મરાવી નાખશે! તે લેાકમાં આપના અવિવેકથી ઉત્પન્ન થએલી નિર’કુશ એવી અપકીર્તિ ફેલાઇ જશે. હું નરેશ્વર ! આપ પોતાના ચિત્તમાં કાર્યાકાર્યના વિચાર કરી પ્રસન્ન થઈ આ દુ ભ એવા હસ્તિરત્નનું રક્ષણ કરો.” રાજાએ “એમ થાએ” એવું કહી ફ્રી લેાકેાને કહ્યું. “ હું લેાકેા ! તમે ન્હાશ વચનથી તે મહાવતને હસ્તિનું રક્ષણ કરવાનું કહેા.” પછી લેાકેાએ મહાવત પાસે જઇ તેને કહ્યું. હું મહાવત તું આટલી ઉંચી ભૂમિ ઉપર લઇ ગએલા હસ્તિને પાછા ઉતારવા શક્તિવંત છે ?” મહાવતે કહ્યું, “જો પૃથ્વીનાથ અમને અનેતે અભય આપે, તેા હું આ હસ્તીરનને ઉતારૂં.” પછી લેાકેાની વિનંતિ ઉપરથી Page #326 -------------------------------------------------------------------------- ________________ બી જ બુસ્વામી નામના ચરસકેવલીની કથા | ( w) રાજાએ તે બન્નેને અભય આપ્યું. એટલે મહાવતે હસ્તિને ધીમે ધીમે તેને સ્થાનકે પહોંચાડશે. પછી રાજાના ભયથી નાસી જતા તે બન્ને જણું (મહાવત અને રાણું) કે એક ગામ પાસે આવી પહોચ્યાં. ત્યાં તેઓ એક શૂન્ય દેવાલયમાં સાથે સૂતાં. હવે એમ બન્યું કે તેજ ગામમાં મધ્ય રાત્રીએ ચોરી કરીને નાસી જતા ચેર પાછલ આવતા રક્ષક પુરૂષના ભયથી તે મંદીરમાં પ્રવેશ કર્યો. “ સવારે આપણે ચોરને પકડી લઈશ. ” એમ નિશ્ચય કરી રક્ષક પુરૂષે દેવમંદીરને ફરી વલ્યા. અહીં મહેલની પેઠે દેવમંદીરમાં પેલો ચાર હાથ ફેરવતા ફેરવતો જયાં પેલા બન્ને જણાં સૂતાં હતાં, ત્યાં આવી પહોંચે. ચેરે સ્પર્શ કર્યો છતાં મહાવત જાગ્યો નહીં, કારણ થાકી જવાથી ઉંઘી ગએલા માણસને બહુ નિદ્રા આવે છે. રાણુને ચોરના હાથને સ્પર્શ થયો કે તે તુરત જાગી ગઈ અને સ્પર્શ માત્રથી અનુરક્ત થવાને લીધે તેણે પેલાને પૂછયું કે “ તું કેણ છે ? ” તેણે ઉત્તર આપે કે “ હું ચોર છું. હે શુભે ! હારી પાછલ રક્ષક પુરૂષે દેડતા આવતા હતા તેથી હું હારા પ્રાણનું રક્ષણ કરવા માટે અહીં પેઠો છું. ” વ્યભિચારિણી રાણીએ કહ્યું. “ હું હારા ઉપર બહુ અનુરાગવાલી થઈ છું, માટે જે તું મને અંગીકાર કરે તે હું તને નિચે બચાવું.” ચારે કહ્યું. “ તું એક તો હારા પ્રાણ બચાવે છે અને બીજું મ્હારી સ્ત્રી થાય છે, તે પછી આજે મને સુગંધવાળું સુવર્ણ મલ્યું એમ થયું છે. પણ હે ભદ્રે ! હું તને પૂછું છું કે તું મને શી રીતે બચાવીશ ? તે તું મને કહીને શાંત કર. ” સ્ત્રીએ કહ્યું. “ સવારે રાજપુરૂષ આવીને પૂછશે ત્યારે હું તને દેખાડીને કહીશ કે આ હારે પતિ છે. ” ચોરે કહ્યું. “ એમ થાઓ.” - પ્રભાત થતાં ઉગ્ર કર્મ કરનારા અને શસ્ત્રધારી સુભટએ આવીને ક્રોધથી તે ત્રણે જણને પૂછયું કે “ તમારામાં ચાર કેણ છે? ”ધર્ત અને માયાવાલી સ્ત્રીએ તરત તે રક્ષક પુરૂષને પેલા ચાર સામે આંગળી કરીને કહ્યું કે “ આ હારે પતિ છે. ” પછી જડ એવા તે રક્ષક લોકોએ મહાવતને આજ્ઞાનથી ચોર જાણી તુરત શલિએ ચડાવ્ય. ધિક્કાર છે સ્ત્રી ઉપર પ્રીતિ રાખનારને. પછી શુળિ ઉપર પરેવાએલા ચોરને તૃષા લાગી, તેથી તે માર્ગને વિષે જેને જેને જતા દેખે, તેને તેને મને પાણી પાઓ, પાણી પાઓ ” એમ કહે પણ કે રાજ્યભયને લીધે તેને પાણી પાય નહીં. કારણ કે સર્વે માણસ પોતાના આત્માનું રક્ષણ કરવા પછી ધર્મ કાર્ય કરે છે. હવે જિનદાસ નામને કઈ શ્રાવક, તે રસ્તે થઈને જતે હતે, ચારે તેને જોઇ તેની પાસે પાણી માગ્યું, એટલે તેણે કહ્યું કે “ જો તું હારા કહ્યા પ્રમાણે કર તે હું તને પાણી લાવી આપું અને તે એજ કે હું જ્યાં સુધીમાં પાણી લાવી Page #327 -------------------------------------------------------------------------- ________________ શ્રીગલિમડલ વૃત્તિ-ઉત્તરન આપું, ત્યાં સુધી હારે “નમો અરિહંતા” એ વચન બેલ્યા કરવું.” મહાવત બહુ તૃષાતુર હતો તેથી તે એ પ્રમાણે બોલવા લાગ્યા અને જિનદાસ, રાજ પુરૂષની રજા લઈ પાણું લઈ આવ્યું. પાણીને આવેલું જેઈ શાંત થએલો મહાવત જો અરિહંતા » એ શબ્દો ઉચ્ચાર કરતે કરતે તુરત મૃત્યુ પામે. જે કે. તે મહાવત દુરાચારી હતો તેપણ કરેલી કામનિર્જરાના પુયોગથી તેમજ નવકારના પ્રભાવથી વ્યંતર દેવતા થયે. * હવે પેલી વ્યભિચારિણી રાણી ચારની સાથે ચાલવા લાગી એવામાં માર્ગે જલના પૂરથી ન ઉતરી શકાય એવી એક નદી આવી. ચોરે તે દુરાચારિણીને કહ્યું. “ હે પ્રિયે! વસ્ત્રાભૂષણના ભાર સહિત તને હું એક વખતે ઉતારી શકવા સમર્થ નથી, તેથી આ વસ્ત્રાભૂષણને ભાર મને આપ. હું પ્રથમ તેને સામે તીરે મૂકીઆવીને પછી તને ક્ષેમકુશળ ત્યાં પહોંચાડીશ. હું જ્યાં સુધીમાં અહીં આવું ત્યાં સુધી તે આ નદીના કાંઠે ઉગેલા શરના સમૂહમાં સંતાઈ રહે. એકલી છતાં પણ તું હીશ નહીં. હું હમણાં ઝટ પાછો આવું છું. હું તને હારી પીઠ ઉપર બેસારી વહાણની પેઠે તરતો છતે સામે કાંઠે પહોંચાડીશ. હે પ્રિયે ! મહારું વર્ચન માને. ” પછી તે દુરાચારિણીએ શરના સમૂહમાં પેસી તેના કહેવા પ્રમાણે કર્યું. ચાર પણ વસ્ત્રાભરણુ સહિત નદીના સામે કાંઠે જઈ વિચાર કરવા લાગ્યો. “જેણે હારા ઉપર અનુરાગ ધરી પિતાના પતિને પણ મારી નાખે તે ક્ષણ માત્ર રાગ ધરનારી સ્ત્રી મને પણ નિચે આપત્તિ કરનારી થશે. ” આવો વિચાર કરી તે ચોર, વસ્ત્રાભરણું લઈ ઉંચું મુખ કરી તે સ્ત્રીને જેતે જેતે હરિની પેઠે નાસી જવા લાગ્યો. તેને નાસી જતો જોઈ નગ્ન રહેલી પેલી સ્ત્રીએ કહ્યું કે “ અરે ! તું મને ત્યજી દઈ કયાં નાસી જાય છે ? ” ચારે કહ્યું. “ તને કૃતધ્રને જાણ હું નાસી જાઉં છું. હારાથી હારે સર્યું. ” આમ કહીને પછી તે ચેર પક્ષીની પેઠે નાસી જતો છતે અદશ્ય થઈ ગયો અને પતિને નાશ કરનારી તે દુષ્ટા તે ત્યાંજ રહી. હવે મહાવતનો જીવ કે જે દેવતા થયો હતો. તેણે અવધિજ્ઞાનથી જોયું તે આવી સ્થિતિ પામેલી તે સ્ત્રીને વનમાં એકલી દીઠી. પછી પિતાના પૂર્વજન્મની સ્ત્રીને બોધ આપવા માટે તે દેવતાએ મુખમાં માંસના કકડાવાળું એક શીયાળનું રૂપ ધારણ કર્યું. તે ત્યાં નદીને તીરે માંસના કકડાને પડતો મેલી પાણીથી બહાર ઉંચું મુખ રાખીને રહેલા એક મર્યને પકડવા દેડયું. મત્સ્ય તુરત નદીમાં પેશી ગયું અને માંસને કકડો શમળી લઈ ગઈ. આ કેતુકને જોઈ નદીના તીરે શરના વનમાં બેઠેલી નગ્ન સ્ત્રીએ દુઃખથી દગ્ધ થયા છતાં પણ તે શીયાલને કહ્યું. “અરે દુર્મતિ શિયાલ! તેં માંસને કકડા ત્યજી દઈ મજ્યની ઈચ્છા કરી તો તું માંસ અને અને મત્સય બન્નેથી ભ્રષ્ટ થ. હવે જોયા કરે છે? શિયાલે કહ્યું. “હે નગ્ન સ્ત્રી! પણ પોતાના Page #328 -------------------------------------------------------------------------- ________________ •w બ્રીજ બસ્વામી નામના ચરકેવલીની કથા. (૩૭) પતિ (રાજા) ને ત્યજી દઈ જાર પુરૂષની ઈચ્છા કરી તે તું પણ પતિ અને જાર એ અનેથી ભ્રષ્ટ થઈ છું, તે હવે તું પણ શું જોયા કરે છે.” શિયાનાં આવાં વચન સાંભલી અત્યંત પશ્ચાતાપ પામેલી તે ૫શ્ચલી પ્રત્યે તે વ્યંતર દેવતાએ પ્રગટ થઈ આ પ્રમાણે કહ્યું. હે પાપિચ્છે ! તેં આવાં પાપકર્મજ કર્યા છે, તે પણ હમણાં પાપરૂપ કાદવને ત્યાગ કરવા માટે જનધર્મને આશ્રય કર. હે મુગ્ધ! જેને તેં મરાવી નાખ્યું હતું તે હું મહાવત છું. હું જૈનધર્મના પ્રભાવથી દેવતા થયો છું. તે તું મને જે.” પછી “હું ચારિત્ર લઈશ” એવા નિશ્ચયવાલી તે સ્ત્રીને સાધ્વી પાસે લઈ જઈ દેવતાએ ચારિત્ર લેવરાવ્યું. ' (પદ્મશ્રી અંબૂકુમારને કહે છે કે, હે નાથ ! મનુષ્યને આવા પ્રવૃત્તિ તથા નિવૃત્તિ કરાવનારાં દ્રષ્ટાંતને અનાદર કરી આપ વિષય સુખ ભેગ.” . . જંબૂકુમારે કહ્યું. “હું વિન્માલી દેવતાની પેઠે પ્રેમઘેલે થયો નથી. પ્રિયે ! તેનું દ્રષ્ટાંત સાંભળ: . આ ભરતક્ષેત્રના મધ્ય ભાગમાં રહેલે વૈતાઢય નામે પર્વત છે. તેની ઉત્તર શ્રેણિ ઉપર ગગનવલા નામનું નગર છે. ત્યાં પરસ્પર પ્રીતિવાળા અને યુવાન એવા મેઘરથ તથા વિદ્યુમ્માલી નામના બે સગાભાઈઓ રહેતા હતા. - . એકદા તે બન્ને ભાઈઓએ, ઉત્તમ વિદ્યા સાધવાને વિચાર કર્યો કે “આ પણે ભૂગોચર (ચાંડાલ) પાસે જઈએ કે ત્યાં આપણું વિદ્યા નિચે સિદ્ધ થશે. વિદ્યા સિદ્ધ કરવાને એ વિધિ છે કે નીચ કુલમાં ઉત્પન્ન થએલી કન્યાને પરણું એક વર્ષ પર્યત બ્રહ્મચર્ય વ્રત પાલવું.” પછી તેઓ માતાપિતાની રજા લઈ સુખે દક્ષિણ ભરતાદ્ધમાં વસંતપુર નામના નગર પ્રત્યે આવ્યા. ત્યાં તેઓએ ચંડાલને વેષ ધારણ કરી અને ચંડાલની પાટીમાં જઈ બે ચંડાલ કન્યાઓ સાથે લગ્ન કર્યું. વિદ્યુમ્માલી ચંડાલ કન્યા ઉપર બહુ રાગી થયે તેથી તે વિદ્યા સાધના કરી શકો નહીં. ધિક્કાર છે સ્વાર્થમાં વિન પાડનારા કામને !! અનુક્રમે વિદ્યુમ્ભાલીની સ્ત્રી સગર્ભા થઈ અને મેઘરથ એક વર્ષ પૂર્ણ થએ વિદ્યાસિદ્ધ થયો. પછી મેઘરથે વિદ્યુમ્ભાલીને કહ્યું. “ભાઈ ! આપણે વિદ્યાસિદ્ધ થયા છીએ, માટે ચાંડાલ કન્યાને ત્યજી દે. આપણે વૈતાઢય પર્વતની સુખ સંપપત્તિને યોગ્ય થયા છીએ, જેથી આપણને ઉત્તમ રૂપવતી ખેચર કન્યાઓ પિતાની મેળે આવીને વરશે.” લજજાથી નીચું મુખ કરી રહેલા વિદ્યમાલીએ મેઘરથને કહ્યું. “હે બધા વિદ્યાથી યુક્ત થએલે તુંજ વૈતાઢય પર્વત ઉપર જા. તું ઉત્તમ વ્રત પાલવાથી વિદ્યાસિદ્ધ થયો છે. અધમ સત્ત્વવાલા મેં વેગથી નિયમરૂપ વૃક્ષને તેડી પાડ્યું છે, તે પછી તે નિયમથીજ ઉત્પન્ન થનારૂં વિદ્યાસિદ્ધિનું કુલ કયાંથી હેય? હે ભાઈ! હું આ ગર્ભવતી સ્ત્રીને શી રીતે ત્યજી દઉં? તેમજ વિદ્યાવંત. Page #329 -------------------------------------------------------------------------- ________________ મીડિલ વૃત્તિ ઉત્તરાર્ધ. એવા હારી સાથે વિદ્યારહિત એ હું આવતાં બહુ લજ્જા પામું છું. તે વિદ્યાસાધન કર્યું છે માટે તું જા. હારું માર્ગને વિષે કુશલ થાઓ. મેં હારી પેઠે વિદ્યા સાલાન કર્યું નથી, એટલે હું ત્યાંના બંધુઓને શી રીતે મુખ દેખાડું? હા મેં પોતે જ પ્રમાદથી પિતાના આત્માને છેતર્યો છે. હવે હું શ્રમ કરી વિદ્યા સાધન કરીશ તુ એક વર્ષને અંતે હારા બંધુને ધ્યાનમાં લાવી પાછે. અહીં તેડવા આવજે તે વખતે હું વિદ્યાસાધન કરી રહેવાથી હારી સાથે આવીશ.” પછી સ્ત્રીના પ્રેમપાશથી બંધાઈ ગએલા વિન્માલીને લઈ જવા અસમર્થ થએલે મેઘરથ પિતે એકલે વૈતાઢય પર્વત ઉપર ગયે. ત્યાં તેને તેના સંબંધીએએ “તું એકલે કેમ આવ્યું, ત્યારે ભાઈ ક્યાં છે? પૂછવા માંડયું, તેથી તેણે પિતાના ભાઈ વિન્માલીની યથાર્થ વાત કહી. તે હવે અહીં વિદ્યુમ્ભાલીની ચાંડાલી કુરૂપ સ્ત્રીએ એક પુત્રને જન્મ આપે, તેથી વિદ્યુમ્ભાલી જાણે વિદ્યાનિધિ પ્રાપ્ત થયે હાયની ! એમ બહુ હર્ષિત થયે જે કે વિદ્યુમ્માલી ચાંડાલી ઉપર બહુ આસક્ત તે હતો તેથી પણ પુત્ર ઉપર વધારે આસક્તિ થઈ, તેથી તે મૂઢ બુદ્ધિવાલે પોતાના વિદ્યાધરપણાના સર્વ સુખને ભૂલી ગ. વિઘન્માલીની સાથે ક્રિીડા કરતી રમતી એવી તે કુરૂપ ચાંડાલીનીએ ફરી બીજીવાર ગર્ભ ધારણ કર્યો. - અહીં વિદ્યાવંત એવા મેઘરથે એક વર્ષ નિર્ગમન કરી ફરી વિવૃન્માલી પાસે આવીને કહ્યું. તે બધો ! હું દેવાંગના સમાન વિદ્યાધરીઓની સાથે ક્રીડા કરું છું. અને તું આ કુરૂપા ચાંડાલીના સંગ રૂપ નરકને વિષે પડો છું. હું સાત ભૂમિના ઉદ્યાનવાલા મહેલમાં વસુ છું અને તું નિરંતર સ્મશાન સમાન ચાંડાલની ઝુંપડીમાં રહે છે. વલી હું પિતાની વિદ્યાથી સિદ્ધ કરેલા મનચિંતિત ભેગ ભેગવું છું તેમજ ઉત્તમ પદાર્થનું ભેજન કરું અને તું જુના ફાટેલા વસ્ત્ર પહેરે છે તેમજ હલકે ખોરાક થાય છે. માટે ભાઈ! તું હમણાં વૈતાઢય પર્વત ઉપર ચાલ શું ત્યારે વિદ્યાધરોના અનર્ગલ એવા ઐશ્વર્યને અનુભવ નથી કરવો? વિદ્યુમ્માલીએ વિલક્ષ્ય હાસ્ય કરીને કહ્યું. “ આ હારી પુત્રવતી સ્ત્રી ફરી સગર્ભા છે. હું વજસમાન કઠોર હદયવાલા હારી પેઠે, આ જેને બીજા કેઈને આધાર નથી એવી, ભક્તિવાલી, પત્રવાલી અને સગર્ભા એવી પ્રિયાને ત્યજી દેવા ઉત્સાહ પામતો નથી. ભાઈ ! તું અત્યારે જા, વલી અવસરે દર્શન દેજે. તુચ્છ આત્માવાલે હું આ અવસર તે અહીંજ રહિશ.” પછી ખેદ પામેલા મેઘરથે તેને બહુ બહુ સમજાવ્યો, પણ અંતે તે પાછો ગયે. કહ્યું છે કે “માણસ મૂર્ખ હોય તે હિતકારી પુરૂષ તેને શું કરી શકે ? - બીજા પુત્રને જન્મથી મૂઢ બુદ્ધિવાલો વિન્માલી તે ચાંડાલકુલને સ્વર્ગથી પણ અધિક માનવા લાગ્યા. જો કે તેને વસ્ત્ર, ભજન વિગેરે પૂર્ણ મલતું નહીં. Page #330 -------------------------------------------------------------------------- ________________ બીજખસ્વામી નામના ચરસકેવલીની સ્થા તે પણ ચાંડાલીના ઉદરથી ઉત્પન્ન થએલા બે બાળકોને નિરંતર હર્ષથી રમાડતા એવા તેને કાંઈ દુઃખ જણાતું નહિ. મેળામાં બેઠેલા અને વારંવાર પેસાબ કરતા એવા તે પુત્રના મૂત્રથી થતા સ્નાનને તે વિદ્યુમ્માલી, સુગંધી જળના સ્નાન સમાન માનવા લાગ્યા. ચાંડાલીની પગલે પગલે તેને તિરસ્કાર કરતી તે પણ તે મૂર્ખ પિતાને ભાગ્યવંત માનતે છતે તે સ્ત્રી ઉપરના સ્નેહને લીધે તેને દાસ થઈને રહેતે. ઉત્તમ બુદ્ધિવાળો મેઘરથ ફરી પણ ભ્રાતૃસ્નેહને લીધે ત્યાં આપે. અને વિદ્યુમ્ભાલીને આલિંગન કરી કહેવા લાગ્યું. “હે કુલિન ! તું આ ચંડાલકુલને વિષે ન રહે. તને તેના ઉપર આ રૂચિ શી? શું માનસરોવર ઉપર કીડા કરનાર હંસ, ઘરને આગણે રહેલા દુગંધિજલવાલા તલાવને વિષે રમે ખરે? હે જડ! જેમ અગ્નિ ધુમાડાથી ઘરને મલિન કરે તેમ તું જે કુલમાં ઉત્પન્ન થયે છે તે કુલને પોતાના કુકર્મથી મલીન ન કર.” મેઘરથે આવી રીતે તેને બહુ સમઝાવ્યા. પણ તેણે તેની સાથે જવાની ઈચ્છા કરી નહીં ત્યારે મેઘરથ “જે બનવાનું હોય તે અન્યથા થતું નથી ” એમ કહી પાછો ગયે. પછી મેઘરથે પિતાનું રાજ્ય દીર્ધકાળ પર્યત પાળી અવસર આવ્યે પોતાના પુત્રને સેંપી પોતે શ્રી સુસ્થિત ગુરુ પાસે દીક્ષા લીધી. અનુક્રમે તપ કરતે તે મેઘરથ દેવતા થયો. આ પ્રમાણે મેઘરથ અધિક સુખશ્રી પાપે અને વિદ્યુમ્ભાલી ભયંકર એવી સંસારરૂપ અટવીમાં ભમે. (જંબૂકમાર પદ્યસેનાને કહે છે કે, પ્રિયે! એક્ષલક્ષ્મીના સુખમાં લંપટ એ હું વિદ્યુમ્ભાલીની પેઠે તમારા ઉપર અધિક રાગવા નહીં થઉં.” પછી કનકસેનાએ કહ્યું. “જરા હારું કહ્યું માને, આપ શંખ ધમનકની પેઠે. : અતિશય આગ્રહ ન કરે. સાંભળે તે શંખ ધમનકનું દ્રષ્ટાંત: હે પ્રિય! શાલિ ગ્રામમાં કોઈ એક ખેડુત રહેતું હતું તે હંમેશાં સૂર્યારતથી સૂર્યોદય પર્યત રાત્રીએ ક્ષેત્રનું રક્ષણ કરતો હતો. ક્ષેત્રરૂપ સમુદ્રમાં મંચરૂપ વહાણ ઉપર બેઠેલા તે ખેડુત નિત્ય ઉડી આવતા પક્ષીઓને શંખ ફૂંકવાથી દૂર ઉડાડી મૂકતો. એકદા કુર ચિરવાલા કેટલાક ચોરે ગાયનું ધણ ચરીને પિલા ખેડુતના ક્ષેત્રની પાસે આવ્યા, એવામાં તેઓએ શંખને શબ્દ સાંભ. સુરત તેઓ ગાયના ધણને ત્યજી દઈ દશે દિશાએ પલાયન કરી ગયા. સવાર થતાં ગાયોનું ધણ ધીમે. ધીમે ચરતું પેલા ક્ષેત્રની પાસે આવી પહોંચ્યું. પછી પેલો ખેડુત કોધથી હાથમાં લાકડી લઈ ગાયોના ધણ સામે દેડ, પણ ગાયેના ધણનું કે રક્ષણ કરનાર, તેની નજરે પડયું નહીં. તેથી તે વિચાર કરવા લાગ્યું. “નિચે મહારા શંખ શબ્દથી થએલા ભયને લીધે ચેરે ગાયોના ધણને ત્યજી દઈ નાસી ગયા છે. ખર Page #331 -------------------------------------------------------------------------- ________________ ( ) શ્રીવર્ણિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. છે. પાપી પુરૂષ હંમેશાં શંકાવાલા હોય છે. પછી તે ખેડુતે ગાયનું ઘણું લાવી ગામને સેપ્યું, તે એમ કહીને કે “હે લેકે ! આ ગાયોનું ધણ મને દેવતાએ આપ્યું છે તે તમે .” ગ્રામ લોકો પણ તેનું યક્ષની પેઠે વસ્ત્ર ભેજનાદિથી પૂજન કરવા લાગ્યા. કારણ કે આપે તે દેવતા કહેવાય છે. બીજે વર્ષે પણ જ્યારે ક્ષેત્રનું રક્ષણ કરવાનો વખત આવ્યું ત્યારે પેલે ખેડુત પહેલાની માફક હંમેશાં રાત્રીએ ક્ષેત્રમાં જઈ શંખ ફેંકવા લાગ્યું. - હવે એમ બન્યું કે તેને તેજ ચારે બીજા કોઈ ગામથી ગાયોના ધણને ચેરી ત્યાં આવ્યા. ખેડુત શંખ તો વગાડતો હતો તેથી તેઓ શંખ શબ્દને સાંભલી સારી ધીરજ રાખી પરસ્પર કહેવા લાગ્યા. “આપણે પહેલાં પણ આજ સ્થાનકે અને આજ ખેતરમાં શંખને શબ્દ સાંભલ્યા હતા અને હમણાં પણ અહીં સાંભળીએ છીએ તે તેજ શંખ અને તેજ વગાડનાર કઈ ક્ષેત્રરક્ષક પોતાના ક્ષેત્રનું પક્ષીઓથી રક્ષણ કરવા માટે શંખ વગાડે છે. ધિક્કાર છે આપણને જે આપણે પૂર્વે છેતરાયા.” પછી તેઓએ હાથ ઘસતા અને દાંતથી હોઠને પીસતા પેલા ખેડુત પાસે જઈ માંચડા ઉપર બેઠેલા તેને નીચે પાડી દીધો. ત્યાર પછી તેઓએ તેને ધાન્યના ડુંડાની પેઠે લાકડીઓ વડે બહુ કુટ તેથી તે જાણે ભજન કરતો હાયની? એમ પાંચ આંગલી મેઢામાં નાખી આજીજી કરવા લાગ્યા. ચરો ગાયનું ઘણ અને તેના લુગડાં વિગેરે સર્વ લઈ લીધું અને તેને ત્યાંજ મૂકી તેઓ ચાલ્યા ગયા. સવારે ત્યાં આવેલા ગોવાલીયાઓએ તેને પૂછ્યું એટલે તેણે લજા પામીને સર્વ યથાર્થ વાત નિવેદન કરીને કહ્યું કે “ધમ, ધમ અર્થાત્ શંખ વારંવાર. ફકે, પણ બહુ ધમે નહીં. કારણ અતિ ધમ તે શોભતું નથી. જે થોડું ધમીને મેળવ્યું હતું, તે બહુ ધમવાથી બોવું પડ્યું.” કનકસેના જંબૂકમારને કહે છે કે “હે સ્વામિન્ ! માટે આપને પણ નિચે અતિશય કરવું તે એગ્ય નથી, તેમજ પાષાણના સમાન કઠણ હદયવાલા તમારે અમારું અપમાન કરવું પણ યોગ્ય નથી.” એ પછી જ બુકમારે ચંદ્રકાંતિ સમાન શિતલવાણુ વડે કહ્યું. “હું શિલારસમાં ચાટી જનારા વાનરની પેઠે બંધનને અજાણ નથી. સાંભલ તે વાનરનું દ્રષ્ટાંત:. ઉત્તમ સંપત્તિના સ્થાનરૂપ વિધ્ય પર્વતને વિષે વાનરીના યુથને પતિ એક વાનર રહેતું હતું. જેમ કે ગૃહસ્થ પિતાના પુત્રોને લાડ લડાવે તેમ બે વાનરયુથમાં રહેલા સર્વ વાનરેને વિંધ્યાચલ પર્વતની ગુફામાં ક્રીડા કરાવતો. સર્વ સ્ત્રીઓના રાયઐશ્વર્યની સુખ સંપત્તિને ભેગવતો એ તે બળવંત વાનર પોતે એક સર્વ સ્ત્રીઓની સાથે કીડા કરતો. - એકદા કઈ એક અત્યંત મદોનાસ અને યુવાવસ્થાવાળો વાનર તે વાનરનું અપમાન કરી વાનરી પાસે ગયે અને પોતાની ઈચ્છા પ્રમાણે વાનરીઓની સાથે Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રી જંબૂકમાર નામના ચરસકેવલીની કથા. (૩ર૧) રમવા લાગ્યો. તેની આવી ક્રીડા જોઇ પેલે વૃદ્ધ વાનર તેના ઉપર અતિશય ક્રોધ પાપે. તેણે ત્યાં નજીક આવી પેલા યુવાન વાનરના ઉપર પથ્થર ઘા કર્યો. પથ્થરથી હણાએલ તે યુવાન વાનર પણ સિંહની પેઠે અધિક ઘુ ઘુરુ શબ્દ કરતો તેની સામે દેડ. પરસ્પર તે બને વાનરાઓએ ક્રોધથી વ્યાસ થઈને દાંતે દાંત અને નખે નખવડે મહાભયંકર યુદ્ધ આરંહ્યું. યુવાન વાનરે મુક્કીના પ્રહારથી વૃદ્ધ વાનરના અંગનું હાડકું ભાગી નાખ્યું. જેથી તે વૃદ્ધ વાનર તુરત ધીમે ધીમે નાસી જવા લાગ્યો, એવામાં પેલા યુવાન વાનરે ક્રોધથી પથ્થર ફેંકીને નાસી જતા એવા વૃદ્ધ વાનરનું માથું ફાડી નાખ્યું. તીવ્ર પ્રકારની વ્યથાથી દુઃખી થએલો તે વૃદ્ધ યુથપતિ વાનર છુટી ગએલા પક્ષીની પેઠે બહુ દૂર નાસી ગયો. પથ્થરના પ્રહારથી ઉત્પન્ન થએલી પીડાને લીધે તેને તૃષા લાગી, તેથી તે ખેડગતે ખેડંગતે ભમતે છતો જલની શોધ કરવા લાગ્યો, તો તેણે પર્વતના કેઈ એક ભાગમાં શિલાજિત જે. “આ પાણું છે” એમ ધારી તેણે તે શિલાજિતમાં મુખ નાખ્યું તેથી તે ભૂમિમાં નાખેલા ખીલાની પેઠે ચાટી ગયું “ મુખને ખેંચી લઉ” એમ ધારી તેણે તેમાં બે હાથ નાખ્યા; તે પણ તેમાં ચોટી ગયા. છેવટ પગ પણ તેમજ ચોટી ગયા. પછી ખીલાથી વિંધાયેલા અંગવાલાની પેઠે તે વાનર ત્યાંજ મુત્યુ પામ્યો. જે તે વાનરે પિતાના હાથ પગ બહાર રાખી મુખને ખેંચ્યું હોત તો તે શિલાજિતથી નિચે નિકલત. જંબૂકુમાર કનકસેનાને કહે છે કે હે પ્રિયે ! એવી રીતે જિહુવા ઇદ્રિયમાં લુબ્ધ થએલે માણસ સ્ત્રીઓ ઉપર સંગ કરવા રૂપ સમુદ્રમાં પાંચ ઇન્દ્રિયેથી વાનરાની પેઠે ડુબી જાય છે, તેમ થવાથી તે પ્રાણું બહુ દુઃખ પામતો છતો મૃત્યુ પામે છે. પણ હે કમલાદને ! હું તે વાનરાના જેવો રાગી નથી પણ રાગમુકત છું.” પછી અષભ શ્રેષ્ઠીના પુત્ર જંબૂકમારને નભ:સેનાએ કહ્યું. “હે નાથ ! આપ પેલી સ્થવિર (વૃષ્ય સ્ત્રી) જેવા ન થાઓ, સાંભલો તેની કથા આ પ્રમાણે છે કે ગામમાં બુદ્ધિ અને સિદ્ધિ નામની બે વૃદ્ધ સ્ત્રીએ રહેતી હતી, તેઓ જન્મથી માંડીને બહેનપણીઓ હતી તેમજ દરિદ્રતાથી દુઃખી હતી. તે ગામની બહાર લક નામના યક્ષનું મંદિર છે, તે કલ્પવૃક્ષની પેઠે લેકેના ઇચ્છિત કાર્ય પૂર્ણ કરતે હતો. દારિદ્રરૂપ-અગ્નિથી દગ્ધ થએલા અંગવાળી બુદ્ધિ નામની વૃદ્ધ સ્ત્રીએ દરરોજ તે યક્ષની મન, વચન અને કાયાવડે ભક્તિ કરવા માંડી. દરરોજ ત્રણ વખત યક્ષમંદિરને પ્રમાર્જન કરે અને પૂજાની સાથે ઉત્તમ નૈવેદ્ય પગ ધરે. એમ સેવતાં પ્રસન્ન થયેલા યક્ષે તે બુદ્ધિ નામની વૃદ્ધ ડોશીને કહ્યું કે હે દરિદ્રી સ્ત્રી ! હું તને શું આપું ?” કારણ કે બહુ આરાધના કરવાથી પાષાણુ પણ પ્રસન્ન થાય છે. ડોશીએ કહ્યું “હે દેવ ! જે આપ હારા ઉપર પ્રસન્ન થયા છે તે હું જેથી સંતોષ પામીને સુખે જવું તે મને આપ.” યક્ષે કહ્યું. “હે શુભે Page #333 -------------------------------------------------------------------------- ________________ (૩૨) - શ્રીહષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ, તે સુસ્થિત થા. તે પ્રતિ દિવસે હારા પગ નીચેથી એક એક સોના મહોર લઈ લેજે.” પછી તે બુદ્ધિ સ્થવિરા હંમેશાં યક્ષના ચરણકમલ નીચેથી એક એક સોના મહેર લેતી છતી મહા સમૃદ્ધિવાળી થઈ ગઈ. બુદ્ધિને મહા સમૃદ્ધિવાળી જોઈ જેને મત્સર ઉત્પન્ન થયે છે એવી સિદ્ધિ સ્થવિરા મનમાં વિચાર કરવા લાગી કે “આને આવી બહુ સમૃદ્ધિ ક્યાંથી પ્રાપ્ત થઈ ? ઠીક છે ! ચાલ હું તેની વિશ્વાસના પાત્રરૂપ સખી છું, તેથી તેને સેંકડે મિષ્ટ વચનથી તે વાત પૂછી જોઉં.” બુદ્ધિવાળી સિદ્ધિ આ પ્રમાણે વિચાર કરી બુદ્ધિને ઘેર ગઈ. બુદ્ધિએ પણ “ તું હારી પ્રિય સખી છું.” એમ કહી તેને બહુ સત્કાર કર્યો. પછી સિદ્ધિએ પૂછયું હે પ્લેન તને આવી અણચિંતવી લક્ષ્મી ક્યાંથી મળી? હારી આવી સંપત્તિને જોઈ હું અનુમાન કરું છું કે નિચે તને ચિંતામણું પ્રાપ્ત થયું છે. પ્લેન! શું તને તે કાંઈ રાજાને પ્રસાદ મા કે કઈ દેવ પ્રસન્ન થયો? અથવા ક્યાંથી નિધાન મળ્યું કે કાંઈ રસાયન સાધ્યું? સખી! તું અદ્ધિવંત થઈ તેથી હું પણ મને પોતાને ત્રાદ્ધિવંત થએલી માનું છું. આજે મ્હારે દારિદ્ર રૂપ દાવાનળ શાંત થઈ ગયે. આપણા બનેને દેહમાં પણ અંતર નથી અર્થાત્ તું તે હું અને હું તે તું છું માટે હે બુદ્ધિ! તને આ સમૃદ્ધિ ક્યાંથી મળી ?” પછી તેના મનને આશય નહિ જાણી શકવાથી બુદ્ધિએ પોતે કરેલી યક્ષની આરાધના અને તેથી પ્રાપ્ત થએલી સંપદા વિગેરે સર્વ યથાર્થ વાત કહી દીધી. તે સાંભળી સિદ્ધિ વિચારવા લાગી. “અહો સારું થયું, સારૂ થયું ! મને પણ લક્ષ્મી મેળવવાને અક્ષય સુખકારી ઉપાય મલ્યા. હવે પણ યક્ષને તેનાથી વિશેષ ભક્તિ વડે આરાધું કે જેથી મને તેનાથી વિશેષ સંપત્તિ પ્રાપ્ત થાય.” પછી બુદ્ધિએ કહેલી વિધિ પ્રમાણે સિદ્ધિએ પિતાના અર્થની સિદ્ધિને માટે નિરંતર હેાટી ભક્તિથી યક્ષની આરાધના કરવા માંડી. તેણે વિવિધ પ્રકારની ભક્તિથી મંદિરના પગથીયાને તથા મંદિરને ખડીથી ચિત્ર કાઢીને શણગાર્યું. સિદ્ધિ હંમેશાં યક્ષ મંદિરના આંગણુને સાથીયા વિગેરે ચિત્રથી શોભાવવા લાગી. તેમજ ભક્તિથી વિવિધ પ્રકારના ઉત્સવ કરવા લાગી. જાણે ઉપાસના કરવાનો નિયમ લીધે હાયની ? એમ સિદ્ધિ પિતે પાણી લાવીને યક્ષને ત્રણે કાળ સ્નાન કરાવી ચંદન, તુળસી, કરેણું પુષ્પ અને બિલી વિગેરેથી પૂજા કરવા લાગી. ( આ પ્રમાણે બહુ ભક્તિ કરવાથી પ્રસન્ન થએલા યક્ષે તેને આ પ્રમાણે કહ્યું: હે સિદ્ધિ! હું પ્રસન્ન થયે છું માટે ત્યારે જે ઈચછા હોય તે માગ.” સિદ્ધિઓ અક્ષય સંપત્તિવાળા યક્ષને કહ્યું. “તમે હારી સખીને જે આપ્યું હોય તેનાથી મને બમણું આપ.” ભેલક યક્ષ એમ થશે. એમ કહી અંતરધ્યાન થઈ ગયો. પછી સિદ્ધિ અનુક્રમે બુદ્ધિથી અધિક વૈભવવાળી થઈ. સિદ્ધિની અધિક લક્ષમી જોઈ બુદ્ધિને ઈર્ષા થઈ તેથી તેણે યક્ષને ફરી આરાધ્ય. યક્ષે તેને સિદ્ધિથી વધારે Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રીજ’ભૂસ્વામી' નામના ચમકેવલીની કથા. ( ૩૨૩) સપત્તિ આપી. પછી બુદ્ધિ ઉપર સ્પર્ધા કરી સિદ્ધિએ યક્ષની આરાધના કરવા માંડી યક્ષ પ્રસન્ન થયા ત્યારે દુષ્ટ ચિત્તવાળી સિદ્ધિએ વિચાર્યું જે હું આજે પ્રસન્ન થએલા યક્ષથી જો કાંઇ ધન માગીશ તેા બુદ્ધિ યક્ષનું આરાધન કરી ન્હા રાથી બમણું માગશે. માટે આજે હું યક્ષ પાસેથી એવું માગું કે મ્હારાથી ખમણું માગનારી બુદ્ધિને અનર્થકારી થઇ પડે. “ જો હું આવી રીતે કરૂં તેાજ મ્હારી બુદ્ધિ ખરી.” આમ વિચાર કરી તેણે યક્ષને કહ્યું કે મ્હારી એક આંખ કાણી કરો.” યક્ષે “ એમ થાએ ” એમ કહ્યું, એટલે તેની એક આંખ કાણી થઈ. હવે બુદ્ધિ “ યક્ષે તેને શું ખમણું આપ્યું હશે ?” એમ ધારી સિદ્ધિથી બમણું મેળવવાની ઇચ્છાથી ફ્રી યક્ષનું આરાધન કરવા લાગી. છેવટ પ્રસન્ન થએલા યક્ષ પાસેથી બુદ્ધિએ એવું માગ્યું કે “ તમે સિદ્ધિને જે આપ્યું હેાય તેથી મને બમણું આપે.” યક્ષ “ એમ થાએ ” એમ કહી અંતર્ધ્યાન થઇ ગયા. બુદ્ધિ તુરત આંધળી થઈ. કારણ દેવતાનું વચન અન્યથા થતું નથી. આ પ્રમાણે અપૂર્વ અપૂર્વ સંપત્તિની પ્રાપ્તિથી પણ સતેષ નહિ પામેલી અને લાભથી બહુ ભ્યાસ થએલી બુદ્ધિએ પેાતે પેાતાના નાશ કર્યો. (નભસેના જણૢકુમારને કહે છે કે) “હે નાથ ! આ પ્રાપ્ત થએલી મનુષ્ય ભવની સંપત્તિને નહિ ઈચ્છતા એવા તમે અધિક સંપત્તિની ઈચ્છા કરે છે તે તમે પશુ અંધ થએલી બુદ્ધિની સમાન થશે.” જખૂકુમારે હ્યું “ હે દેવાનુપ્રિયે ! હું જાતિવંત અશ્વની પેઠે અવળે માર્ગે જાઉ તેવા નથી. સાંભળ તેની કથા: વસંતપુર નગરમાં કલ્યાણના સ્થાનરૂપ અને પવિત્ર બુદ્ધિવાળા જિતશત્રુ નામે રાજા પુત્રની પેઠે પ્રજાનું રક્ષણ કરતા હતા. તેને શ્રેષ્ઠ ગુણુના સ્થાનરૂપ બાલમિત્ર અને વિશ્વાસના પાત્ર એવા જિનદાસ નામે શ્રેણી હતા. એકદા અશ્વપાલે સર્વ લક્ષણથી શાભતા એવા ખાળ અશ્વો ભૂપતિને દેખાડયા. તે વખતે ભૂપતિએ અશ્વલક્ષણને જાણનારા પુરૂષોને આજ્ઞા કરી કે “ આમાં કર્યાં કયાં લક્ષણૈાથી પૂર્ણ અશ્વ છે ?” પછી તે શાસ્ત્રમાં કહેલા લક્ષણાવાળા એક અશ્વને રાજાની પાસે લાવી કહેવા લાગ્યા. “ આ અશ્વની જંઘા અને ખરીઓના વચલા ભાગ મજબુત સાંધાવાળા છે, ખરીએ ગાળ છે. જાનુ, જંઘા અને મુખ માંસરહિત છે. ડોક અતિ ઉંચી અને ચક્રાકાર છે, એના મુખના શ્વાસ પદ્મ સમાન છે, વાળ ગાઢ છે, કાયલ જેવા સ્વર છે, ન્હાના કાન, ન્હાનું પૂચ્છ અને મલિકાના જેવી તેની આંખા છે. વાંસે પુષ્ટ છે, તેને પંચભદ્રના ચિન્હ છે. સધાદિ સાત સ્થાનકા પણુ પુષ્ટ છે. છાતી વિગેરે સ્થાનકે દશ ધ્રુવાવથી સુશાલિત છે. તેમ બુધાવતી દશ દુષ્ટ ચિન્હાથી રહિત છે, માટે આ સ્નિગ્ધ દાંતવાળા માળ અશ્વ Page #335 -------------------------------------------------------------------------- ________________ ( ૪) શ્રી રષિએડલવૃત્તિ-ઉત્તર પિતાના રાજાની સંપત્તિને વૃદ્ધિ પમાડનાર છે.” પછી રાજાએ પણ તે અશ્વને લે ઉત્તમ લક્ષણવાળો જાણે તેની બહુ ભક્તિથી પૂજા કરી અને પોતે તેનું રક્ષણ કરવાને સમર્થ નહિ હોવાથી તેણે જિનદાસને બોલાવીને કહ્યું. “ તમારે આ મહારા બાલ અશ્વિનું પોતાના પ્રાણની પેઠે રક્ષણ કરવું. ” જિનદાસ “ આપને હુકમ હારે પ્રમાણ છે ” એમ કહી અશ્વને પિતાના ઘરે લાવ્યું અને તેને નાન, પાન, ભેજનાદિથી બહુ સુખી કર્યો. જિનદાસ તેના ઉપર બેસી પ્રથમ ધારાથી ચલાવતે જીતે તેને હંમેશાં તલાવે પાણી પાવા લઈ જતા. ઘરેથી તલાવે જતા રસ્તામાં એક જિનમંદિર હતું. તેને સંસાર સમુદ્રના દ્વીપ સમાન માની તેને તે ઉલ્લંઘને જ નહીં & હારે જિનમંદિરની અવજ્ઞા ન થાઓ ” એવા હેતુથી તે અશ્વ ઉપર બેઠા બેઠા જતાં આવતાં હંમેશા ત્રણ પ્રદક્ષિણા કરતે. દેવના તત્વને જાણનારે એ પણ તે શ્રેષ્ઠી અશ્વ ઉપરથી નીચે ન ઉતરતાં તેમજ મંદિરની અંદર પ્રવેશ ન કરતાં તેમને તેમ પ્રભુને વંદના કરતે તે એવા હેતુથી કે આ અશ્વને પ્રમાદ ન થાય. જિનદાસ શ્રેષ્ઠીએ અને એ શિક્ષિત કર્યો હતો કે તે અશ્વ ઘર, તલાવ અને ચિત્ય એ ત્રણ શિવાય બીજે કઈ ઠેકાણે નહીં. જેમ જેમ આ બાલ અશ્વ ધીમે ધીમે વૃદ્ધિ પામતે ગયો તેમ તેમ રાજાને ત્યાં સંપત્તિ વધતી ગઈ. એટલું જ નહિ પણ તે બાલ અશ્વના પ્રભાવથી તે રાજા દેવતાઓની મધ્યે ઇંદ્રની પેઠે સર્વ રાજાઓની મધ્યે ઉત્કૃષ્ટ થયો. પછી તે રાજાની આજ્ઞામાં રહેવાથી પીડા પામતા બીજા રાજાઓ વિચાર કરવા લાગ્યા કે “ જેના પ્રભાવથી જિતશત્રુ ભૂપતિએ આપણને વશ કર્યો છે તે અશ્વને કાંતે હરણ કરો અથવા મારી નાખવે. પણ તે અશ્વ જ્યારે વૃદ્ધિ પામશે ત્યારે પકડી શકાશે.” આ પ્રમાણે રાજાઓ વિચાર કરતા હતા તેવામાં કઈ રાજાના એક મંત્રીએ કહ્યું. હે નૃપ ! હું કઈ પણ ઉપાયથી તે અશ્વનું હરણ કરીશ. કારણુ બુદ્ધિમંતને અસાધ્ય શું છે, અને તે બુદ્ધિ તે હારે બહુ છે.” રાજાએ તેને “એમ કર” એ આદેશ કર્યો એટલે તે બુદ્ધિવંત મંત્રી કપટ શ્રાવક થઈ તત્કાલ વસંતપુર ગયે. ત્યાં તેણે જિનમંદિરમાં પરમેશ્વરને વંદના કરી ઉત્તમ સાધુઓને નમસ્કાર કર્યો. પછી જિનદાસને ઘેર જઈ તેના ઘર દેરાસરમાં પ્રભુને વંદના કરી. શ્રાવકને પણુ પ્રણામ કરવાની રીત પ્રમાણે નમસ્કાર કર્યો અને પછી બગલાની પેઠે કપટથી પિતાનું શ્રાવકપણું દર્શાવ્યું. જિનદાસે પણ સામા જઈ તે ધર્મિને વંદના કરીને પૂછયું કે “ તમે કયા નગરથી આવો છો ? ” કપટ શ્રાવકે કહ્યું. “ હારું મન સંસારથી ઉગ પામ્યું છે તેથી હું થોડા દિવસમાં ચારિત્ર લઈશ. મહારે ગૃહવાસથી સર્યું, દંભરહિત અને ઉત્તમ શ્રાવક એ હું તીર્થયાત્રા કરીને પછી સુગુરૂ પાસે મહાવ્રત આદરીશ. ” જિનદાસે કહ્યું. “હે મહાભાગ ! આપ ભલે આવ્યા. સમાન ધર્મવાળા આપણુ બને સુખકારી ધર્મવાર્તા કરશું. ” કપટ શ્રાવકે તે વાત સ્વીકારી Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ સ્વામી નામના ચશ્મવિલીની કથા (૩૫) એટલે પ્રસન્ન થએલા જિનદાસ શ્રેષ્ઠીએ પિતાના બંધુની પિડે તે દંભી શ્રાવકને પ્રીતિથી સ્નાન કરાવ્યું. પછી વિવિધ પ્રકારના સ્વાદથી મનહર એવા ભેજનથી સંતોષ પમાડી પાન સોપારી આપ્યાં. પછી પુણ્યાત્મા જિનદાસ તે દુરાત્મા કપટી શ્રાવકની સાથે ધર્મ કથા કરવા લાગ્યા. . તે વખતે જિનદાસને સબંધી કોઈ પુરૂષ ત્યાં આવી તેને કહેવા લાગ્યા. હે બંધ ! કાલે હારે ત્યાં શુભ અવસર હોવાથી આપ પધારજો. ત્યાં આપને દિવસ અને રાત્રી રહેવાનું છે. કારણ આપ કલ્યાણ કરવામાં કુશલ છે તેથી આપના વિના શ્રેય કેમ થાય ? ” જિનદાસે તે પિતાના માણસને હા કહીને રજા આપ્યા પછી સરલ મનવાળા તેણે પેલા કપટ શ્રાવકને કહ્યું કે “હે ઉતમ બુદ્ધિવંત ! મહારે તે વ્હારા સ્વજનને ઘેર નિચે જવું પડશે, તેથી હું જાઉં ત્યારે તમારે પિતાના ઘરની પેઠે આ હારા ઘરનું રક્ષણ કરવું ” કપટ શ્રાવકે હસતાં હસતાં તે વાત કબુલ કરી એટલે જિનદાસ તેના ઉપર વિશ્વાસ રાખી પિતાના સંબંધીને ત્યાં ગયો. - હવે તે દિવસની રાત્રીએ કેમુદી પર્વતને ઉત્સવ હોવાથી સર્વે નગરવાસી જને તે ઉત્સવમાં વ્યગ્ર બની ગયા હતા. કપટ શ્રાવકને તે અવસર મળ્યે તેથી તે હષથી બાલ અશ્વને લઈ ચાલતે થયે. ધિક્કાર છે, ધિક્કાર છે આવા વિશ્વાસઘાતી માણસને. તે અશ્વ પણ અરિહંત પ્રભુના મંદિરને ત્રણ પ્રદક્ષિણા કરીને ક્યુટ શ્રાવકે બહુ નિવાર્યા છતા પણ તલાવે ગયે. બીજે કયાંઈ ગયો નહીં. તલાવથી પાએ ફર્યો ત્યારે પણ જિનમંદિરને કરી પ્રદક્ષિણા કરી જિનદાસના ઘરે આવ્યે પણ. બીજે કઈ સ્થાનકે ગયો નહીં. દુષ્ટ વરીઓના સચિવે તે અશ્વને લઈ જવા બહુ પ્રયાસ કર્યો પણ તે તેમ કરવા સમર્થ થયો નહીં એટલામાં સવાર થઈ. સૂર્ય ઉદય થયો એટલે પેલો દુષ્ટ બુદ્ધિવાળ કપટ શ્રાવક નાસી ગયો. આ વખતે જિનદાસ પણ પિતાના ઘર પ્રત્યે આ. જિનદાસે રસ્તે આવતા લોકોના મુખથી , સાંભળ્યું કે “ આજે તમારા અશ્વને કૌમુદી ઉત્સવની આખી રાત્રી ફેરવ્યો છે. ” જિનદાસ “ આ શું ” એમ વિસ્મય પામતે છતે ઘરે આવ્યા તે તેણે થાકી ગએલા, દુબલા થએલા અને પરસેવાથી ભિંજાઈ ગએલા તે અશ્વને દીઠે. “ખરેખર પુણ્યના ભેગથી આ અશ્વ રહ્યો. અવે ! તેણે મને ધર્મને હાને છેતર્યો છે. ” આમ વિચાર કરતો એ તે શ્રેષ્ઠી એકી વખતે ઉત્પન્ન થએલા હર્ષ અને શેકથી તુરત તે અશ્વને ભેટી પડશે. જિનદાસ તે દિવસથી અશ્વનું વધારે રક્ષણ કરવા લાગ્યા. કારણ કે તે અશ્વ અવળે માર્ગે ગયે નહિ, તેથી તેને વધારે પ્રિય થયે. (જંબૂકમાર નભસેનાને કહે છે કે ) હે પ્રિયે ! તે અશ્વની પેઠે મને પણ કઈ અવળે માર્ગે લઈ જવા સમર્થ નથી, તેમ હું પણ પરલોકને વિષે સુખકારી એવા તે માને ત્યજી દઈશ નહીં. ” Page #337 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૬ ). ષિમંડલ વૃત્તિઉત્તરા પછી કનકશ્રીએ સ્નેહ અને હાસ્યપૂર્વક કહ્યું. “ હું પ્રિયે ! આપ ગામકૂટા પુત્રની પેઠે જડ ન થાઓ, સાંભળે તેનું દ્રષ્ટાંત:-~~~ કાઈ એક ગામમાં ગ્રામફૂટ પુત્ર વસતા હતા. તેના પિતા મૃત્યુ પામેલા હાવાથી તેની માતા દારિદ્રતાને લીધે બહુ દુ:ખી હતી. એક દિવસ માતાએ રડતાં રડતાં પુત્રને કહ્યુ કે “ તું કેવા નીચ પુરૂષાના સરદાર છે ? જે તને હ ંમેશાં પારકી વાત વિના ખીનું કાંઈ પણ કામ નથી. નિત્ય ઉદ્યમ કરનારા ત્હારા પિતા તેા ઉદ્યમથીજ જીવતા અને તું તે હજી ખીલકુલ ઉદ્યમ કરતાજ નથી તેથી તને હું નીચ માણસાના અગ્રેસર કહું છું. તું યુવાન થયા છતાં કાઈ પણ ઉદ્યમ કરતા નથી તેા ઉદ્યમ વિના લક્ષ્મી મળતી નથી અને લક્ષ્મી ન મળી તેા પછી સુખ ક્યાંથી હાય ? ત્હારી સમાન વયના તેા પાતપેાતાના ઉદ્યમથી આજીવિકા ચલાવે છે અને તું શડની પેઠે નિત્ય ઉદ્યમ વિના ભટકયા કરે છે તે શરમાતા નથી ? હું દરિદ્રી મહેનત કરૂં છું તેથી તું પોતાનું ઉત્તર ભરે છે અને ઉદર ભરાયું એટલે તું પોતાના ભંડાર ભરાયા એમ માને છે.” પુત્રે કહ્યું. “હે માત ! હવે હું ભટકીશ નહી' પણ દ્રવ્ય મેલવવાના ઉદ્યમ કરીશ. હે માત ! દ્રવ્ય મેળવવા માટે ઉદ્યમ આરંભી હું પાતે મ્હારા પિતાની પેઠે નિર્વાહ કરીશ ’ '' એકદા તે મૂખ ચારે બેઠા હતા એવામાં તેણે બંધન તેાડાવીને નાસી જતા એવા એક ગધેડાને જોયા. ગધેડાને નાસી જતા જોઈ તેના ધણી તેની પાછળ મહુ દોડયા પણ તે પકડી શકયા નહીં, તેથી તેણે ઉંચા હાથ કરીને કહ્યું. “ ચારે એ ઠેલા હૈ ખાલકે, તમારામાંથી જે શિતવંત હાય તે મ્હારા ગધેડાને પકડી રાખેા.” તે ઉપરથી પેલા મૂર્ખ ગ્રામકુટપુત્રે તેનાથી ધનના લાભ ધારીને ગધેડા પાછળ દોડી શાખાલની પેઠે તેના પૂંછડાને પકડી લીધું. જો કે લેાકેાએ તેને બહુ વા તાપણ તેણે ગધેડાના પુંછડાને છેડી દીધું નહીં તેથી ગધેડાએ તેને પાટુ જેથી દાંત પડી જવાને લીધે તે પૃથ્વી ઉપર પડી ગયા મારી ( કનકશ્રી જખૂકુમારને કહે છે કે) તમે પણ તેની પેઠે પેાતાના કદાગ્રહને છાડતા નથી તેા તેથી આપને શુ ફળ મળશે તે અમે જાણી શકતાં નથી. 4: પછી હાસ્યંથી ઉજવલ હાઠવાળા જ બૂકુમારે કહ્યું. “ હું પેલા પેાતાના કાર્યમાં નિત્ય ઘેલા થઈ રહેલા સેાલક જેવા નથી. સાંભળ તેનું દ્રષ્ટાંત: કાઇ એક કેટવાલને એક ઉત્તમ ઘેાડી હતી. તેનું તે પેાતાની પુત્રીની પેઠે લાલન પાલન કરતા. તેણે અશ્વહૃદયના જાણુ એવા એક સાલક નામના પુરૂષને નાકર રાખી તેની પાસે સ્નિગ્ધ ભાજનથી પોતાની ઘેાડીની ચાકરી કરાવવા માંડી. સેહ્વક, ઘેાડી માટે જે જે સ્વાદિષ્ટ ખારાક લાવતા તેમાંથી ઘેાડું થાતું ઘેાડીને ખવરાવી ખાકીનું સઘળું પાતે ખાઇ જતા. આવું કપટ કામ બહુ દિવસ કર્યાથી તેણે સ Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રીજ બુસ્વામી નામના ચમકેવલીની કથા. (૩૨૭) સુખને નિવારક એવું મહા ઘર આભિગિક કર્મ ઉપાર્જન કર્યું. આવા કપટકાય થી કાલધર્મ પામીને તે સલ્લક બહુ દુઃખથી ભરપૂર એવી તિર્યંચ ગતિમાં બહુ કાળ ભમી છેવટ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને વિષે સેમદત્ત બ્રાહ્મણની સ્ત્રી સામગ્રીના ઉ દરથી પુત્રપણે ઉત્પન્ન થયો. પેલી ઘોડી પણ મૃત્યુ પામી અનેક ભવ ભમી છેવટ તેજ નગરમાં કામ પતાકા વેશ્યાની અતિપ્રિય પુત્રીપણે ઉત્પન્ન થઈ. અનુક્રમે માતા પિતાએ નિત્ય હર્ષપૂર્વક કણવૃત્તિથી પિષણ કરાતે તે પુત્ર વનાવસ્થા પામે. તેમજ ગણિકાની પુત્રી પણ ધાવમાતાઓએ હદય આગળ ધારણ કરી છતી હારયષ્ટિની પેઠે અનુક્રમે અદભૂત એવી વનાવસ્થા પામી. જેમ માલતી ઉપર ભમરાઓ અનુરક્ત થાય તેમ ગામના મોટા ધનવંત યુવાન પુરૂષો પરસ્પર તે ગણિકાપુત્રીના ઉપર અનુરક્ત થવા લાગ્યા. પેલા બ્રાહ્મણપુત્રનું મન પણ તેના ઉપર આસક્ત થયું તેથી સર્વ અર્થને બાધા કરનારે તે પણ શ્વાનની પેઠે તેના દ્વારનું નિત્ય સેવન કરતો હતો. મહા સમૃદ્ધિવંત રાજા, પ્રધાન અને શ્રેષ્ઠી પુત્રોની સાથે ક્રીડા કરતી તે વેશ્યાપુત્રી બ્રાહ્મણ પુત્રનું અપમાન કરતી, પણ તે વિપ્રપુત્ર તે તેને જોઈ જોઈને પોતાનું જીવિત ગાળવા લાગ્યો. વેશ્યાપુત્રી તે તેના સામું જોતી પણ નહોતી. કારણ ધનવંત પુરૂષ ઉપર રાગ કરે એ વેશ્યાસ્ત્રીઓને સ્વભાવ હોય છે. પછી કામથી પીડા પામતે તે બ્રાહ્મણપુત્ર વેશ્યાપત્રીના પડખાને ત્યજી દેવા સમર્થ નહીં હોવાથી તેને ચાકર થઈ તેના ઘરે રહ્યો. ત્યાં તે ખેતીનું કામ, સારથીનું કામ, પાણી લાવવાનું અને ધાન્ય દળવાનું કામ એમ સઘળાં કામ કરવા લાગે. એક કામ તે નહિં કરતે તેમ નહોતું. નિરંતર માર ખાતે પણ તે તેના ઘરથી નિકલતે નહીં એટલું જ નહિ પણું કામાતુર એ તે વિપ્રપુત્ર ભૂખ તરસ અને વેશ્યાપુત્રીના તિરસ્કારને પણ સહન કરતે. જંબૂકુમાર કનકશ્રીને કહે છે કે, ઘડી સમાન તમારે વિષે હું તે પુરુષની પેઠે આભિગિક કમ નહિ ઉપાર્જન કરૂં માટે હવે તમે યુક્તિ કરવી ત્યજી દે. પછી કમલવતીએ કહ્યું. “હે પ્રખ્યાત ગુણમંડલ! આપ માસાહસ પક્ષીની પેઠે સાહસિક ન થાઓ. સાંભળો તેની કથા – - કોઈ એક દુકાલથી પીડા પામતે પુરૂષ પિતાના સ્વજનેને ત્યજી દઈ મોટા સંઘની સાથે દેશાંતર જવા ચાલી નીક. સંઘે એક મોટા અરણ્યમાં પડાવ કર્યો ત્યાં તે પુરૂષ તૃણ, કાષ્ટ વિગેરે લેવા માટે એકલો જંગલમાં ગયો. તે વખતે અરેથની ગુફામાં મોટું પહોળું કરીને સુતેલા એક સિંહના દાંતે વળગેલા સાંસના કકડાને લઈ કોઈ એક પક્ષી વૃક્ષ ઉપર બેઠું. વળી તે માંસભક્ષણ કરનારું પક્ષી ત્યાં બેડું બેઠું “મા રાજસ” એમ વારંવાર બોલતું હતું. પેલો પુરૂષ, તેની આવી ચેષ્ટાથી વિસ્મય પામી તેને કહેવા લાગ્યું. “તું “ સાર' (સાહસ ન કરવું) એમ બેલે છે અને ખાય છે તે સિંહના મોંઢામાંથી માંસ, ખરેખર આ Page #339 -------------------------------------------------------------------------- ________________ ( કર૮). - શ્રી ઋષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. ઉપરથી તું મૂર્ખ હોય એમ દેખાય છે કારણ તું પોતાના બોલવા પ્રમાણે કરતું નથી. (કમલવતી જંબૂકુમારને કહે છે કે, આપ આ પ્રત્યક્ષ મળેલા આ લોક સંબંધી સુખને ત્યજી દઈ અદઈ સુખની ઇચ્છાથી તપ કરવાની ઈચ્છા કરે છે તેથી તમે “મા સાહસ” પક્ષીની ઉપમાને લાયક છે.” - જંબૂકમારે હસીને કહ્યું. “હું તમારી વાણીથી મેહ નહિ પામું, તેમજ સ્વાર્થથી ભ્રષ્ટ નહિ થઉ. કારણ હું ત્રણ મિત્રેની કથા જાણું છું. સાંભળ તે ત્રણ મિત્રની કથા: ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને વિષે જિતશત્રુ રાજાને સર્વ પ્રકારના અધિકાર બજાવનારે સોમદત્ત નામે પુરોહિત હતું. તેને એક સહમિત્ર નામનો અતિપ્રિય મિત્ર હતા, તે ખાનપાન વિગેરે સર્વ કાર્યમાં તેની સાથે રહેતો. પુરોહિતને બીજો પર્વ નામને મિત્ર હતો, તે તેનું પર્વ દિવસમાં જ સન્માન કરતો, બીજે વખતે નહીં. ત્રીજે પ્રણામ નામે મિત્ર હતું તે તે જ્યારે તેને મળે ત્યારે ફકત વાતચિતથી જ સન્માન કરે. એકદા પુરોહિતને કાંઈ અપરાધ આવ્યો, ત્યારે રાજા તેને પકડી મંગાવવાની ઈછા કરવા લાગ્યું. આ વાતની પુહિતને ખબર પડી તેથી તે તુરત રાત્રીએ પિતાના સહમિત્રને ઘેર ગયો અને કહેવા લાગ્યું. આજે રાજા મહારા ઉપર કપા. યમાન થયા છે, તેથી હું હારી માઠી અવસ્થા હારા ઘરમાં ગુપ્તપણે રહીને નિર્ગમન કરવા ઈચ્છા કરૂં છું. હે શુભ ! આપત્તિકાળેજ મિત્રની ખબર પડે છે, માટે તું મને પિતાના ઘરમાં સંતાડી રાખી મૈત્રીને કૃતાર્થ કર.” સહમિત્રે કહ્યું. “હમશું આપણે મૈત્રી નથી. આપણી મિત્રાઈ ત્યાં સુધી સમજવી કે જ્યાં સુધી રાજાને ભય નથી. રાજાને અપરાધી થઈ તું મહારા ઘરને વિષે રહે તે મને પણ દુ:ખ થાય, એ કણ હોય કે બળતી ઉનવાળા ઘેટાને પોતાના ઘરમાં રાખે? હું હારા એકલાને માટે હારા આત્માને અને સઘળા કુટુંબને આપત્તિમાં નહિં નાખું. હારૂં કલ્યાણ થાઓ, અને તું બીજે સ્થાનકે જા.” સહમિત્રે આવી રીતે તિરસ્કાર કર્યો તેથી સોમદત્ત તુરત પર્વ મિત્રને ઘેર ગયે. ત્યાં તેના ઘરને વિષે રહેવાની ઈચ્છાવાળા તેણે ( સોમદત્ત ) રાજકપાદિ સર્વ વાત કહી. પર્વમિત્રે પણ તેની સાથે પર્વ મિત્રાને લીધે તુરત તેના સામું જોઇ આદરસત્કાર કરી આ પ્રમાણે કહ્યું. “હે સખે ! તેં અનેક પર્વ દિવસમાં સંભાષણાદિ વિવિધ પ્રકારના પ્રેમે કરીને હારા પ્રાણ ખરીદ કરેલા છે. ભાઈ ! જે. હું હારા દુઃખમાં ભાગ ન લઉં, તે મહારા કુલીનનું કુલીનપણું શી રીતે રહ્યું કહેવાય ? હારી પ્રીતિથી પરવશ થએલે પિતે હારા પિતાના ઉપર અનર્થ આવી પડે તે સહન કરું, પણ હારું કુટુંબ અનર્થ પામે તે દુઃસહ છે. હે મિત્ર ! Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રી જંબુસ્વામી નામના ચરકેવલીની કથા. (૩૨૯) તું મને વહાલે છે તેમ મ્હારૂં કુટુંબ પણ મને વહાલું છે. હવે હારે શું કરવું? તે વિચારથી ભિન્ન ભિન્ન ચિત્તવાળો બની ગયો છું. હારે એક બાજુ વાઘ અને એક બાજુ નદી જેવું થયું છે. હું હિંભાદિ રૂપે કરીને કેવલ સુખને ભજનારો છું. તેથી તું તે હારા કુટુંબ ઉપર અનુકંપા કર, ભાઈ ! હારું કલ્યાણ થાઓ અને તું બીજે ઠેકાણે જા.” પર્વમિત્રે પણ પુરોહિતને આવી રીતે સત્કાર કરીને રજા આપી, તેથી તે તેના ઘરથી ચાલી નિક. દેવ કોપે છતે પુત્ર પણ દેષ આપે છે. ધિક્કાર છે, આવા કમભાગ્યને. પર્વમિત્ર તેને ચોક સૂધી વળાવી પાછો વળ્યો ત્યારે પુરોહિત વિચારવા લાગ્યો. આ દુઃખરૂપ સમુદ્ર તરવો બહુ મુશ્કેલ છે. જેને મેં વારંવાર ઉપકાર કર્યો હતો તેઓએ તો આવો જવાબ આપે. હવે દીન એ હું તેની પાસે જાઉં? ચાલ, હમણાં હું હારા પ્રણામમિત્રની પાસે જાઉં, મને તેની આશા તો નથી પણ હારે તેની સાથે વાતચિત કરવાને પ્રેમ છે ખરે. અથવા હું વિકલ્પ શા માટે કરું? હારે ને તેને કાંઈ મેલાપ તો છે માટે તેને મળું તો ખરે ! શી ખબર પડે કે કેણ કોને ઉપકાર કરનાર થશે.” આ પ્રમાણે વિચાર કરી સેમદત્ત પુરોહિત પ્રણામમિત્રના ઘરે ગયો. પ્રણામ મિત્રે તેને આવતા જોઈ તુરત ઉભા થઈ આદરસત્કાર કર્યો અને પછી તેણે તેને કહ્યું કે “હે બંધ ! તમે ભલે પધાર્યા. તમારી આવી દુર્દશા કેમ થઈ? આપને મહારું શું કામ પડયું ? જે હોય તે કહે, હું આપનું કાર્ય કરું.” યુરેહિતે રાજાનું સર્વ વૃત્તાંત કહીને પછી કહ્યું કે હે મિત્ર! “હારે રાજાની સીમ ત્યજીને જતું રહેવું છે તેમાં તમે મને સહાય કરો.” પ્રણામ મિત્રે મધુર શબ્દથી કહ્યું “હે સખે! હું આપનો અધમ દેવાદાર છું તે હમણાં હે સહાય કરી તેમાંથી મુક્ત થઈશ. તમે જરાપણ ભય રાખશે નહિ, કારણ હું જ્યાં સુધી જીવત ત્યાં સુધી આપનું રક્ષણ કરીશ. તેમજ મહારા પ્રાણ છે ત્યાં સુધી તમારો વાંકે વાળ કરવા કેઈ સમર્થ નથી. પછી પ્રામમિત્રે ધનુષ્ય સજજ કરી ખભા ઉપર બાણનો ભાથો બાંધી લઈ નિ:શંકપણે પુરોહિતને પિતાની આગળ કર્યો. પરેહિત પણે તેની સાથે પિતાના ઈષ્ટ સ્થાનકે જઈ ત્યાં નિઃશંકપણે વૈષયિક સુખ ભોગવવા લાગ્યા. આ કથાનો સાર એ છે કે આ જીવ, સોમદત્ત પુરેહિત સમાન છે, અને આ શરીર, તેના સહમિત્ર રૂપ છે. સંબંધી બાંધવો એ સર્વે પર્વમિત્ર સમાન જાવા ચોક તે સ્મશાન કે જયાં સુધી પર્વમિત્ર રૂપ સંબંધી બાંધવો જીવને વલાવી પાછા લે છે. ફક્ત પ્રણામમિત્ર સમાન સુખકારી અરિહંત ધર્મ છે કે જે નિરંતર ભવોભવમાં બ્રમણ કરતા જીવની સાથે રહે છે. | ( જંબૂકમાર કમલાવતીને કહે છે કે, હે કામિની ! હું આ લોકના સુખ Page #341 -------------------------------------------------------------------------- ________________ (૩૩૦). શ્રીઋષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ. સ્વાદમાં લુબ્ધ થઈ અન્ય જન્મના એક હિતકારી ધર્મની કયારે પણ ઉપેક્ષા કરીશ નહીં. ” પછી જયશ્રીએ કહ્યું. “ચાતુર્યના ભંડાર રૂપ હે પ્રાણપ્રિય! તમે નાગશ્રીની પેઠે અસત્ય કથાઓ વડે અમને મેહ પમાડે છે, સાંભલે તે નાગશ્રીની કથાઃ રમણીય નામના નગરમાં કથાપ્રિય નામે રાજા હતો. તે હંમેશા વારા પ્રમાણે નગરવાસી લોકો પાસે કથા કહેવરાવતો. તે નગરમાં એક દારિદ્રથી બહુ દુ:ખી એવો બ્રાહ્મણ રહેતો હતો. તે આખો દિવસ નગરમાં ભટકી ભટકીને કણવૃત્તિવડે પિતાની આજીવિકા કરતો હતો. એકદા તે વિપ્રને કથા કહેવાને વારે આવ્યો. તેને કથા કહેતાં આવડતી નહોતી તેથી તે વિચાર કરવા લાગ્યો કે “જે હું રાજાને એમ કહીશ કે મને કથા કહેતાં આવડતી નથી, તે રાજા મને કેદખાનામાં નાખશે. એમ થાય તે પછી હારી શી ગતિ થશે?” તે બ્રાહ્મણને એક કુમારિકા પુત્રી હતી, તે પિતાના પિતાને આવા ચિંતાતુર જોઈ પૂછવા લાગી. “હે તાત ! આપને શી ચિંતા છે?” પિતાએ પિતાની ચિંતાનું કારણું કહ્યું, એટલે પુત્રીએ ફરી કહ્યું કે “ આપ ચિંતા ન કરે, તમારા વારાને દિવસ હું કથા કહેવા જઈશ.” પછી સ્નાન કરી, ત વસ્ત્ર પહેરી રાજાની પાસે જઈ, આશિષ આપી તે કુમારીકાએ કહ્યું. હે ગૃપ ! કથા સાંભળો.” તેના આવા નિક્ષેપણથી અતિ વિસ્મય પામેલો રાજા પણ જેમ મૃગ ઉંચા કાન કરીને ગીત સાંભળવા માટે ઉત્સાહવંત થાય, તેમ કથા સાંભળવા ઉત્સાહવંત થયો. કુમારીકાએ કથા કહેવી શરૂ કરી. આ નગરમાં ફકત ભિક્ષાવૃત્તિ ઉપર પોતાની આજીવિકા ચલાવનારે નાગશર્મા નામે અગ્નિહોત્રી બ્રાહ્મણ છે. તેને સમશ્રી નામે સ્ત્રી છે. તેમની હું પુત્રી છું. હારું નામ નાગશ્રી છે. હું જ્યારે અનુક્રમે વનાવસ્થા પામી ત્યારે મહારા પિતાએ હર્ષથી મને વટ્ટ નામના દ્વિજપુત્રને આપી. સ્ત્રીઓને નવ સંપત્તિને યેગ્ય એવો વર મળે છે. પછી કાંઈ પણ વિવાહના કાર્ય નિમિત્તે મહારા માતા પિતા મને એકલી ઘેર મૂકી બીજે ગામ ગયા. જે દિવસે હારા માતા પિતા ગામ ગયા તેજ દિવસે વિપ્રપુત્ર વટ્ટ હારા ઘરને વિષે આવ્યો. જો કે હારા માતા પિતા ઘરે નહોતા તેપણ મેં અમારી સંપત્તિ પ્રમાણે સ્નાન, ભેજન વિગેરેથી તેનું ઔચિત્ય કર્યું. રાત્રીએ તેને સૂવા માટે એક ખાટલે કે જે અમારું સર્વસ્વ હતું તે મેં તેને ભતિથી આપ્યો. પછી મેં વિચાર કર્યો કે “મેં તેને ખાટલો તે આપે પણ આ ઘર તે સપના દરવાળું છે, તો હું તેના ઉપર કેવી રીતે સૂઈ શકીશ?” આમ વિચારી રાત્રી એ ભૂમિ ઉપર સૂવાથી ભય પામેલી હું તેના ખાટલા ઉપર સૂતી, તે વખતે ગાઢ અંધકારમાં મને કોઈ જોઈ શકતું નહોતું. હું તો ચિત્તના નિર્વિકારપણે સૂતી હતીએવામાં મ્હારા અંગના સ્પર્શથી તે કામાતુર થયે, તેણે ક્ષોભ અને Page #342 -------------------------------------------------------------------------- ________________ શ્રીજખસ્વામી નામના ચમકેવલીની કથા. (૩ ) લજજાથી કામને રોકી રાખે, તેથી તેને શૂલ ઉત્પન્ન થયું જેથી તે તુરતજ મૃત્યુ પામે. તેને મૃત્યુ પામેલો જોઈ ભયબ્રાંત થએલી હું વિચાર કરવા લાગી કે બહાર પાપિણીના દોષથી આ વિપ્રપુત્ર મૃત્યુ પામ્યો છે. અત્યારે આ વાત હું કેને કહું અને શે ઉપાય કરું? હા હા ! હું એકલી તેને હારા ઘરમાંથી બહાર શી રીતે મૂકી આવું? આમ વિચાર કરીને મેં તીણ આયુદ્ધ વડે તેના શરીરના કકડે કકડા કરી ત્યાંજ ભૂમિમાં ખાડો ખાદી નિધાનની પેઠે ડાટયા. પછી ખાડાને પૂરી દઈ તેના ઉપર સરખું કરી લીંપી દીધું કે જેથી કેઈને ખબર પડે નહિ છેવટ તે સ્થાનને ચંદન, પુષ્પ અને ધુપ વિગેરેથી સુવાસિત કર્યું. હમણાં હારા માતા પિતા ગામથી આવ્યાં છે. રાજાએ કહ્યું. “હે કુમારી! તે આ હિંસા વિગેરે જે કહ્યું તે સત્ય છે? કુમારીકાએ ફરી ઉત્તર આપ્યો. “હે ભૂપ! આપ જે બીજી કથાઓ સાંભળે છે તે જે સત્ય હોય તો આ સઘળું પણ સત્ય છે.” (જયશ્રી બૂકુમારને કહે છે કે,) હે સ્વામિન્ ! જેવી રીતે નાગશ્રીએ ભૂપતિને વિસ્મય પમાડે તેવી રીતે આપ કપિત કથાઓથી અમને શા માટે વિસ્મય પમાડે છે ?” જંબુકુમારે કહ્યું. “હે પ્રિયા ! લલિતાંગ કુમારની પેઠે વિષયલંપટ નથી.” સાંભળે તેની કથા – વસંતપુર નામના નગરમાં શતાયુધ નામે રાજા રાજ્ય કરતું હતું. તેને જ્ઞાન અને વિજ્ઞાનના ભંડારરૂપ લલિતા નામની રાણી હતી. એકદા તે રાણી વિનેદ માટે ગોખમાં બેસી નીચે જતા એવા લોકોને જોતી હતી, એવામાં તેણે રૂપકાંતિથી દેવતા સમાન અને ચિત્તને મેહ ઉપજાવનારા કઈ યુવાન પુરૂષને દીઠે. તે પુરૂષના રૂપને જેવાથીજ ઉત્પન્ન થએલા કામ વિકારવાળી તે લલિતા વિચારવા લાગી કે “જે હું તેને આલિંગન કરું તેજ હારે જન્મ સફળ કહેવાય. જે હું પક્ષિણી હોત તો નિચે ઉડી ત્યાં જઈ હારા ચિત્તને મોહ પમાડનારા અને કામના ખલારૂપ તે યુવાન પુરૂષને ઝટ સેવન કરત.” આ વખતે તેની પાસે રહેલી સુવિચક્ષણ દાસીએ વિચાર્યું કે હારી બાઈની દષ્ટિ આ યુવાન પુરૂષને વિષે રમી રહેલી છે.” આમ ધારી તેણે કહ્યું. “બાઈ સાહેબ ! આપના મન આ તરૂણ પુરૂષને વિષે રમે છે. ખરું છે જે લેકેને નેત્રને આનંદ પમાડે નહિ તે શું અદ્દભૂત કહેવાય? નજ કહેવાય.” લલિતા રાણીએ કહ્યું. “બહુ સારું, બહુ સારું તું ખરેખર મનને જાણનારી છે. હવે જે હું તે મનહર પુરૂષની સાથે કીડા કરીશ તેજ જીવીશ. હે અનઘે! એ પુરૂષ કેણ છે? તે પ્રથમ મને કહે પછી તું તેની વિનંતિ કરી હારા દેહની સાથે તેને સંગ કરાવ.” દાસી નીચે જઈ ઝટ Page #343 -------------------------------------------------------------------------- ________________ પwww (૩૭૨ ) પ્રીત્રાષિમડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ. ધ કરી આવી જેવું સાંભળ્યું તેવું રાણુને કહેવા લાગી. “બાઈ સાહેબ ! આજ નગરમાં રહેનારા સમુદ્રપ્રિય નામના સાર્થવાહને એ પુત્ર છે. પોતે કુલીન અને યુવાવસ્થાવાળે છે. જેવી રીતે સ્ત્રીઓમાં ફક્ત આપ એલાંજ ગુણી છો તેવી રીતે પુરમાં તે પોતે એકજ ગુણ છે. માટે આપ આજ્ઞા કરી કે ઝટ ગુણએ શ્રેણીને સંગ કરી દઉં.” પછી રાણીએ તે લલિતાંગ કુમારની સાથે સંગ કરવાની ઈચ્છાથી તુરત પ્રેમરૂપ વનને સજીવન કરવાને મેઘના બંધુ સમાન એક પત્ર લખી દાસીના હાથમાં આપે. તીના કાર્યમાં વિચક્ષણ એવી દાસીએ તુરત ત્યાં જઈ લલિતાંગ કુમારને લલિતા રાણુએ કહેલા મધુર વચનથી પ્રીતિ ઉત્પન્ન કરી અને પછી તેના મનને પ્રસન્ન કરવા માટે પેલો પત્ર આપે. તુરત વિસ્મય પામેલા અને રિમાંચિત થએલા શરીરવાળા તે લલિતાંગ કુમારે પ્રેમ પ્રગટ કરનારા પત્રને વાં તે આ પ્રમાણે હે સુમતે ! જ્યારથી મેં આપને જોયા છે, ત્યારથી દીન એવી હું સર્વ સ્થળે આપનેજ દેખું છું. માટે પેગ મેલવી મને સંતોષ પમાડે. ” આ પ્રમાણે પત્ર વાંચી અને પછી લલિતાંગ કુમારે દાસીને કહ્યું, “હે વિચક્ષણે ! ક્યાં તે અંત: પુરમાં રહેનારી રાણી અને કયાં હું વણિપુત્ર ! હું રાજપત્નિ સાથે વિહાર કરીશ, એ વાત મનમાં ધારી શકાય તેવી નથી. તેમ હું તે ધારત પણ નથી. તેમ હું કહી શકતો પણ નથી. જે પૃથ્વી ઉપર ઉભેલા માણસથી ચંદ્રને સ્પર્શ કરી શકાય તેજ રાજા શિવાય બીજા માણસેથી રાજપત્નિની સાથે સંભોગ ભેગવી શકાય. ” દાસીએ કહ્યું. “ એ સર્વ સહારહિતને દુષ્કર છે, પરંતુ હું તમને સહાય કરનારી છું; માટે તમે વૃથા ચિંતા ન કરે. હું તમને હારી બુદ્ધિના પ્રભાવથી કઈ નહિ જાણે તેવી રીતે પુષ્પના મધ્યભાગમાં રહેલા ભ્રમરની પેઠે આનંદથી અંત:પુરમાં લઈ જઈશ. ” પછી લલિતાગ કુમારે “ તું મને અવસરે બેલાવજે ” એમ કહીને દાસીને રજા આપી. દાસીએ તુરત હર્ષ ધરતી રાણી પાસે જઈ સર્વ વાત નિવેદન કરી. રાણું લલિતા તે દિવસથી તેના સમાગમની વાટ જેવા લાગી. એકદા તે નગરમાં મોટે કામુદી ઉત્સવ આવ્યો, તેથી રાજા પોતાના પરિવારસહિત કેમુદી ઉત્સવ કરવા માટે ક્રીડા ઉદ્યાનના સરવરે ગયો. આ વખતે રાજ્યમંદિરની આસપાસ કઈ માણસ નહતું તેથી રાણી લલિતાએ દાસીની મારફતે લલિતાંગ કુમારને બોલાવ્યો. દાસીએ પણ રાણીના વિનેદને ઉદેશી યક્ષના મીષથી લલિતાંગ કુમારને અંત:પુરમાં પ્રવેશ કરાવ્યો. બહુ કાલે એકઠા થએલા લલિતા અને લલિતાંગે મહી અને સમુદ્રની પેઠે પરસ્પર ગાઢ આલિંગન દીધું. હવે અંત:પુરના રક્ષકોએ પિતાની ચાતુરીથી અત:પુરમાં પરપુરૂષને પ્રવેશ થયે જાણી મનમાં વિચાર કરવા લાગ્યા કે “ નિકૂચે આપણે છેતરાયા છીએ. ” આવી Page #344 -------------------------------------------------------------------------- ________________ “શ્રાજબૂસ્વામી નામના ચરમ કેવલીની કથા. (૭) રીતે વિચાર કરતા હતા એટલામાં રાજા કૈમુદી મહોત્સવ કરી પાછા આવ્યા, તેથી અંતઃપુરરક્ષકોએ તેને જણાવ્યું કે અંત:પુરમાં કઈ પુરૂષ હોય, એમ અમને વિહેમ છે. ” પછી રાજા જેડાને કાઢી નાખી ચેરની પેઠે ધીમે ધીમે તુરત અંતઃપુર તરફ જવા લાગ્યો. અંત:પુરના બારણામાં ઉભેલી દાસીએ રાજાને આવતા જોઈ ભયબ્રાંત થઈ દૂરથી રાણીને તરત તે ખબર આપ્યા. પછી પાણી અને દાસી બને એ એકઠા થઈ લલિતાંગ કુમારને ઉપાડી ઉપરના માળેથી (બારીમાંથી ) ઘરના પંજાની પેઠે ઝટ બહાર ફેંકી દીધું. લલિતાંગ કુમાર મહેલના પાછલા ભાગે આવેલ માટી ખાડીમાં પડયે, ત્યાં તે ગુફામાં પડેલા ઘુવડ પક્ષીની પેઠે રહેવા લાગ્યા. અત્યંત દુર્ગધથી પૂર્ણ, નરકના સરખી તે અપવિત્ર ખાડીમાં પોતાના પૂર્વ સુખને સ્મરણ કરતે છતે રહ્યો. ત્યાં તે એમ વિચારવા લાગ્યું કે “જે હું કઈ ઉપાય વડે આ ખાડીમાંથી બહાર નિકલું, તે પછી આવા દુ:ખ આપનારા ભેગોથી હારે સર્યું. ”રાણી અને દાસી તેના ઉપર દયા લાવી હંમેશાં તે ખાડીમાં પોતાનું ઉચ્છિષ્ટ ભજન ફેંકી દેતી. તે ઉપર તે પિતાની આજીવિકા કરતે. પછી વર્ષાઋતુ આવી તેથી ઘરના મૂત્રમય જલથી તે ખાડો પાપથી પાપી પુરૂષની પેઠે ભરાઈ ગયો. છેવટ જલના વેગે શબની પેઠે તેને ઘસડીને કિલ્લાની હારની હેટી ખાઈમાં નાખે. ત્યાં જલના પૂરે તેને તુંબડાની પેઠે ઉંચે ઉછાલી ખાઈના કાંઠે કાઢી નાખે. જેથી જલવડે પીડા પામીને તે મૂચ્છ પામ્યો. દેવગે ત્યાં કુલદેવીની પેઠે વેગથી આવી ચડેલી તેની ધાવમાતાએ તેને દીઠા. એટલે તે તેને ગુપ્ત રીતે ઘેર તેડી ગઈ. ત્યાં તેના માતા પિતાએ અભંગ, સ્નાન, પાન અને ભેજનાદિથી પાલન કરે છે, કાપી નાખ્યા પછી ફરી નવપલ્લવ થએલી વૃક્ષ શાખાની પેઠે સારે થયે. આ કથાને સાર એ જાણુ કે લલિતાંગ કુમાર તે જીવ કે જે કામગને વિષે લંપટ થઈ રહ્યો છે. લલિતા સમાન વિષયનું ભેગસુખ જાણવું, કે જે ફક્ત આરંભમાં જરા મીઠું અંતે તે અત્યંત દુઃખદાયી છે. ગર્ભ, ખાડા રૂપ છે, તેમાં રહેલા જીવને માતા ભક્ષણ કરેલા પદાર્થથી પોષણ કરે છે. આ ઉચ્છિષ્ટ ભોજનના આહાર તુલ્ય જાણવું. જલના ભરાવા વડે કૂવાથી ખાળ માગે નિકળવું કહ્યું, તે પુદ્ગલથી ભરાયેલા ગર્ભથી નિને રસ્તે થઈ નિકલવા જેવું જાણવું. કિલ્લાની બહાર રહેલી ખાઈમાં પડવું કહ્યું, તે ગર્ભવાસથી નીકળી સૂતિકાના ઘરમાં પડવા જેવું સમજવું. પાણીથી ભરપૂર એવી ખાઈના તીરે મૂછ આવવાનું કહ્યું, તે જરાયુ અને રૂધિરમય મેનિના કેશથી બહાર આવેલા જીવને મૂછો સમાન જાણવું. દેહ ઉપર ઉપકાર કરનારી જે પ્રિય ધાવમાતા કહી, તે કર્મ રૂપ પરિણામની સંતતી જાણવી. Page #345 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩૪ ) થી ત્રાષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ ( જંબૂકમાર પિતાની આઠે સ્ત્રીઓને કહે છે કે, હવે લલિતાંગ કુમાર ઉપર આસક્ત થએલી રાણું લલિતા જે પોતાની દાસીની મારફતે તેને પોતાના અંત:પુરમાં પ્રવેશ કરવાનું કહે છે તે ફરી આવે ખરે?” આઠે સ્ત્રીઓએ ઉત્તર આપે કે “ એ કણ મૂખ હોય જે નરકની ખાઈમાં પડીને પ્રત્યક્ષ ભગવેલા દુઃખને મનમાં સમરણ કરતો છતે પાછો ત્યાં જાય ? અર્થાત્ કેઈન જાય. ” જંબૂકુમારે કહ્યું. “ વખતે તે અજ્ઞાની તે પિતાના અજ્ઞાનને લીધે પ્રવેશ કરે તો કરે; પણ હું તે ગર્ભમાં ફરી પ્રવેશ કરવાના કારણને નહીં આદરૂં.” જંબૂકુમારના આવા મહા આગ્રહને જાણી તે આઠે સ્ત્રીઓ પિતાના પતિ જંબૂકુમારને કહેવા લાગી. “ હે નાથ ! જેવી રીતે આપ પિતાને તારે છે, તેવી રીતે અમને પણ ઝટ તારે; કારણ હેટા પુરૂષે ફક્ત પોતાનું પેટ ભરીને પ્રસન્ન થતા નથી. ” જબૂકુમારને તેના સાસુ, સસરા, માતા, પિતા તેમજ બંધુઓ કહેવા લાગ્યા. “ તમે ઉત્તમ માર્ગ કહ્યો છે, તપસ્યા પણ આથી ઉત્કૃષ્ટ નથી. ” પ્રભવે પણ કહ્યું. “ હે બંધ ! હારા માતા પિતાની રજા લઈ નિચે હારી સાથે તપસ્યા અંગીકાર કરીશ.” પછી જંબૂકુમારે પ્રભાવને કહ્યું. “તું નિર્વિઘ થા; તેમ પ્રતિબંધ પણ કરીશ નહીં. પછી પ્રભાતે સૂર્યોદય વખતે નિર્મલ મનવાલા જંબૂકુમારે પિતે ચારિત્ર ગ્રહશુને મહોત્સવ કરાવે. વલી તે, “ આજ આચાર છે. ” એમ જાણી સ્નાન કરી, અંગરાગ ચોપડી, વસ્ત્રાલંકાર ધારણ કરી જંબૂદ્વીપના અનાદત દેવતાએ કરેલા મહોત્સવ પૂર્વક સહસ્ત્ર મનુષ્યએ ઉપાડેલી શિબિકામાં બેઠે. કાશ્યપ ગોત્રમાં ઉત્પન્ન થએલે તે જ ખૂકુમાર કલ્પવૃક્ષની પેઠે વિશ્વના લેકોને દાન આપતા અને મનુખેથી સ્તુતિ કરાતે છતે શ્રી સુધર્માસ્વામી ગણધરના ચરણરજના સમૂહથી પવિત્ર અને મેક્ષલક્ષમીના નિવાસસ્થાન રૂપ ઉદ્યાનમાં ગયો. ત્યાં તે જંબૂકુમાર, શ્રીસુધર્માસ્વામીએ પોતાના નિવાસથી અલંકૃત કરેલા ઉદ્યાનમાં જઈ જાણે સંસારના પારને ઉતરત હાયની ? એમ શિબિકાથી નીચે ઉતર્યો. ત્યાં તેણે સુધર્માસ્વામીના સંસારસમુદ્રથી તારનારા ચરણને મસ્તકવડે પૃથ્વીને સ્પર્શ કરવા રૂપ પ્રણામ કરીને વિનંતિ કરી કે “ હે મુનીશ્વર ! મહારા ઉપર દયા કરી મને કુટુંબસહિતને સંસારસમુદ્રમાંથી પાર ઉતારવામાં વહાણ સમાન પ્રવજ્યા આપે. ” આવી રીતે જંબૂકુમારે વિનંતિ કરેલા શ્રી સુધર્માસ્વામીએ, જંબૂકુમારને અને તેના પરિવારને વિધિ પ્રમાણે દીક્ષા આપી. પ્રભવે પણ માતા પિતાની રજા લઈ જંબૂ કુમારની પાછલ બીજે દિવસ ગુરૂ પાસે દીક્ષા લીધી. શ્રી સુધર્માસ્વામીએ પ્રભવને શિષ્યભાવથી ભક્તિવાલો જાણું તેને જંબુસ્વામીને સંયે, જેથી પ્રભવ, શ્રી જંબુસ્વામીના ચરણકમલને સેવક થ. પછી શ્રીસુધર્માસ્વામીના ચરણકમલની સેવામાં તત્પર, ચારિત્ર પાલવામાં Page #346 -------------------------------------------------------------------------- ________________ શ્રીજબૂસ્વામી નામના ચરમકવલીની કથા (૩૩પ ) સાવધાન અને ઉત્તમ બુદ્ધિવાન એવા શ્રીજબૂસવામી પરીષહાદિકને છતી પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. અન્યદા ગુણના સમુદ્રરૂપ શ્રીસુધર્માસ્વામી, જબૂસ્વામી વિગેરે સાધુઓ સહિત પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા ચંપાનગરી પ્રત્યે આવ્યા. વનપાલના મુખથી શ્રી ગણધરના આગમનને સાંભળી હર્ષ પામેલો કુણિક રાજા, તેમને વંદના કરવા ગયે. ઉદ્યાનમાં પ્રવેશ કરતાં છત્ર, ચામર, પાદુકા, આયુધ અને મુકુટ ત્યજી દઈ ચંપાપતિ ગુરૂના સન્મુખ આવ્યું ત્યાં તેણે ત્રણ પ્રદક્ષિણપૂર્વક ગણધરને વંદના કરી અને પછી ભકિતવંત એ તે કૃણિકરાજા ગુરૂની સન્મુખ બેઠો. પછી શ્રી સુધર્મા ગણધરે ધર્મથી મનહર અને દયારૂપ વેલના વનને અમૃતની નદી સમાન ધર્મદેશના આપી. દેશનાને અંતે કુણિકરાજાએ શ્રી ગણધર મહારાજાના સર્વ શિષ્યોને જોતાં જોતાં જંબુસ્વામીને ઉદ્દેશી શ્રી ગણધર મહારાજાને પૂછયું “હે ભગવન! આ મુનિનું રૂપ અદ્ભુત છે, તેજ પણ મહા અદભૂત છે, સાભાગ્ય પણ મહા અદ્ભૂત છે. સામાન્ય રીતે એમનું સર્વ અંગોપાંગ અદભૂત દેખાય છે.” પછી શ્રી સુધર્માસ્વામીએ કણિક રાજાની આગલ જંબુસ્વામીના પૂર્વ ભવનું ચારિત્ર કે જે શ્રી મહાવીર પ્રભુએ શ્રેણિક રાજાને કહ્યું હતું તે કહી સંભલાગ્યું અને પછી કહ્યું કે “હે ભૂપતિ ! એ મુનીશ્વરના રૂપ, સૌભાગ્ય અને તેજ તેમના પૂર્વભવના તપને લીધે એવાં દેખાય છે. એ છેલ્લા કેવલી છે, તેમ ચરમ દેહધારી છે. તે પોતે આજ ભવમાં સિદ્ધિપદ પામશે.” શ્રીસુધર્માસ્વામી કૃણિક ભૂપતિને કહે છે કે–પૂર્વે ગણધરાએ એમજ કહ્યું કે “જંબૂકુમાર મોક્ષપદ પામ્યા પછી મન:પર્યવજ્ઞાન તથા પરમ અવધિજ્ઞાન રહેશે નહીં. આહારક શરીરની લબ્ધિ તેમજ પુલાક લબ્ધિ રહેશે નહીં. વલી ક્ષપક શ્રેણિને ઉપશમ શ્રેણિ ઉપર ચડવાનું પણ બંધ થશે. જિનકપિપણું પણ રહેશે નહીં. ૧ પરિહારવિશુદ્ધિ, ૨ સૂમ સંપરાય અને ૩ યથાપ્રખ્યાત એ ત્રણ ચારિત્ર પણ રહેશે નહીં. આ પ્રમાણે આગલ પણ એછું, ઓછું થતું જશે.” શ્રી સુધર્માસ્વામીનાં આવાં વચન સાંભળી કૂણિક રાજા, તેમના ચરણ કમલને નમસ્કાર કરી ચંપાપુરી પ્રત્યે ગયે. શ્રી સુધર્માસ્વામી પણ પોતાના પરિવાર સહિત શ્રી મહાવીર પ્રભુ પાસે ગયા અને તેમની સાથે વિહાર કરવા લાગ્યા. શ્રી સુધર્મારવામીએ પચાસ વર્ષની વયે દીક્ષા લીધી. ત્યાર પછી તેમણે ત્રીશ વર્ષ પર્યત શ્રી વિરપ્રભુની અખંડ સેવા કરી. શ્રી મહાવીર પ્રભુ મિક્ષ ગયા પછી શ્રી સુધર્માસવામી તીર્થ પ્રવર્તાવતા છતા બાર વર્ષ પશ્ચત છદ્મસ્થપણે રહ્યા. પછી બાણુમ વર્ષ કેવલજ્ઞાન પામી તેમણે આઠ વર્ષ પર્યત ભવ્યજીને પ્રતિબંધ પમાડતાં પૃથ્વી ઉપર વિહાર કર્યો. એ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયે નિર્વાણ સમય પાસે આવ્યું તે શ્રી સુધર્માસવામીએ જંબૂસ્વામીને ગણધર પદે સ્થાપ્યા. જંબુસ્વામી પણ તીન તપ Page #347 -------------------------------------------------------------------------- ________________ ( ક૭૮) શ્રી કપિલવૃત્તિ-ઉત્તર કરતા કેવલજ્ઞાન પામી ભવ્યજનોને પ્રતિબધ કરવા લાગ્યા. શ્રી વિરપ્રભુના મોક્ષથી ચેસઠ વર્ષ પછી જંબુસ્વામીએ, કાત્યાયન કુલમાં ઉત્પન્ન થએલા એવા પ્રભાવ હવામીને પિતાને પદે સ્થાપી એક્ષપદ અંગીકાર કર્યું. જેમણે પોતાના બંધુઓને, સાસુ સસરાને, માતાપિતાને, આઠ સ્ત્રીઓને અને પરિવાર સહિત પ્રભવ ચેરને પ્રતિબંધ પમાડી તેઓની સાથે દીક્ષા લઈ કેવલલમી સંપાદન કરી મોક્ષપદ સ્વીકાર્યું, તે છેલ્લા કેવલી એવા શ્રીજંબૂસ્વામીને હું ત્રણેકાલ વંદના કરું છું. 'श्री जंबूस्वामी' नामना चरमकेवलीनी कथा संपूर्ण. सिज्जभव गणहरं, जिनपडिमादसणेण पडिबुद्धं ॥ मणगपिअरं दसकालि-अस्स निझुहगं वंदे ॥ १५८ ॥ જિનપ્રતિમાના દર્શનથી પ્રતિબંધ પામેલા, મનકના પિતા અને બીજા થાથી આકર્ષણ કરીને દશવૈકાલિક સૂત્રના કર્તા એવા શ્રી શય્યભવ નામના આચાર્યને હું નમસ્કાર કરું છું. ૫૮ છે * 'श्रीशय्यंभवमूरि' नामना श्रुतकेवलीनी कथा. *. એકદા કાત્યાયન કુલમાં ઉત્પન્ન થએલા પ્રભવસ્વામી, નિત્ય જિનશાસનની ઉન્નતિ કરતા છતા પૃથ્વીતલને પવિત્ર કરતા હતા. એકદા શિષ્ય વર્ગ સ્વાધ્યાય કરીને સુઈ ગયે છતે મધ્યરાત્રીએ યોગનિદ્રામાં રહેલા તે પ્રભવસ્વામી વિચાર કરવા લાગ્યા કે “અરિહંત ધર્મને પ્રકાશ કરવા માટે સૂર્યરૂપ કો પુરૂષ મહારે ગણધર થશે? કે જે સંસાર રૂ૫ સમુદ્રમાં સંઘને નાવરૂપ થઈ પડશે.” આ પ્રમાણે વિચાર કરતા તેમણે સંઘને વિષે તથા પિતાના ગ૭ને વિષે અન્ય પદાર્થને દેખાડી આપવામાં પ્રદીપ સરખે ઉપયોગ મૂકીને જોયું, પણ તેવા કે પુરૂષને દીઠો નહીં છેવટ તેમણે અન્ય દર્શનને વિષે ઉપગ મૂકે તે તેમાં રાજગૃહ નગરને વિષે સમીપ સિદ્ધિવાલા, વત્સત્રમાં ઉત્પન્ન થએલા શખૂંભવ નામના બ્રાહ્મણને યજ્ઞ કરતા દીઠો. પછી “હવે આપણે બીજે સ્થાનકે વિહારથી સર્યું.” એમ ધારી તે અનીશ્વર શય્યભવને પ્રતિબોધ પમાડવા માટે રાજગૃહ નગર પ્રત્યે ગયા. ત્યાં તેમણે બે શિષ્યને આજ્ઞા કરી કે “તમે યજ્ઞસ્થાને જાઓ અને ત્યાં ધર્મલાભ કડો ત્યાં તમે તે પ્રમાણે કહ્યા છતાં પણ જે તે બ્રાહ્મણે ઉત્તર ન આપે તો તમારે એમ કહેવું કે “આ કરે છે, આ કષ્ટ છે, તને નથી જાણતા, તત્ત્વને નથી, જાણુતા” પછી તે બન્ને સાધુઓએ ત્યાં જઈ ભિક્ષાની પ્રાર્થના કરતાં ધર્મલાભ કહો. Page #348 -------------------------------------------------------------------------- ________________ દીશ ભાવસૂરિ નામના શ્રુતકેવલીની કથા. (૩૩) પરંતુ બ્રાહ્મણોએ તો તેમને ભિક્ષા નહિ આપતાં ઉત્તર પણ આપે નહીં, તેથી તે બન્ને શિષ્યોએ ગુરૂના કહેવા પ્રમાણે “આ કણ છે, આ કષ્ટ છે, તત્વને નથી જાણુતા, તત્ત્વને નથી જાણતા.” એમ કહ્યું. પછી યજ્ઞમંડપની મધ્યે બેઠેલા શયંભવ બ્રાહ્મણે, બન્ને મુનિઓના વચનને સાંભલી તરત મનમાં વિચાર કર્યો, “આ મહાશય સાધુઓ ક્ષમાદિગુણયુક્ત છે, તેથી તેઓ મૃષા ભાષણ કરે નહીં. નિશ્ચ હારું મન તત્વને વિષે સંદેહ પામે છે.” પછી સશય રૂ૫ પર્વતને વિષે આરૂઢ થએલા શય્યભવે, યજ્ઞના જાણ એવા યાજ્ઞિક ગોરને પૂછ્યું કે “તત્ત્વ શું છે?” યાજ્ઞિક ગેરે કહ્યું. “હે શયંભવ ! સ્વર્ગ અને મેક્ષના સુખ આપનારા વેદો એજ તત્વ છે. “વેદથી બીજું કાંઈ પણ તત્વ નથી.” એમ વેદના જાણ પુરૂષ કહે છે.” શäભવે કહ્યું. “હા હા હે યાજ્ઞિક! તું દક્ષિણાના લોભથી “વેદ તત્વ છે એમ કહી અમને છેતરે છે. અહો ! રાગદ્વેષથી મુક્ત થએલા મેહરહિત અને પરિગ્રહ વિનાના આ શાંત મુનિઓ મૃષા ભાષણ કરતા નથી. તું અમારે ગુરૂ છે, છતાં જન્મથી આરંભીને તેં આ વિશ્વને છેતર્યું છે, માટે હે દુરા , ચારી! તું હમણાં હારી શિક્ષાને 5 થ . તું ઝટ હારી આગલ નિ:સંશય એવા તત્વને પ્રગટ કર, નહિ તો હું ત્યારે શિરછેદ કરીશ. દુષ્ટને મારા તેમાં હત્યા શી ? ” આ પ્રમાણે કહી ચપલ નેત્રવાલા શäભવ, મ્યાનમાંથી ખરી કાઢી જાણે પ્રત્યક્ષ યમરાજ હોયની ? એમ તે યાજ્ઞિક ગેરને મારવા માટે દોડો. “ નિચે આ મને મારશે.” એમ ધારી ઉપાધ્યાય વિચાર કરવા લાગ્યો કે “યથાર્થ તવ પ્રગટ કરવાને આ સમય આવ્યો છે. વેદમાં કહ્યું છે તેમ અમારા કુલમાં પણ એવી જ સ્થિતિ છે કે જ્યારે પિતાના મસ્તકના છેદનો અવસર આવે ત્યારે જ યથાર્થ તત્વ પ્રગટ કરવું અન્યથા નહીં. માટે હું આને યથાર્થ તત્વ કહું, જેથી હું જવું. કહ્યું છે કે “જીવતો માણસ ભદ્રને જુએ છે.” આ પ્રમાણે પોતાના દેહનું કુશલ ઈચ્છતા તે યાજ્ઞિક ગેરે શયંભવને કહ્યું કે “ આ ચૂપની નીચે અરિહંત પ્રભુની પ્રતિમા ડાટેલી છે. બ્રાહ્મણે ચૂપની નીચે રહેલી અરિહંત પ્રતિમાને ગુપ્ત રીતે પૂજે છે, અને તે પ્રતિમાના પ્રભાવથી જ અમારું યજ્ઞાદિ કાર્ય નિર્વિધ્રપણે થાય છે. અરિહંતના ચરણને ભક્તા, મહાતપવાળે સિદ્ધપુત્ર નારદ પણ મણિમય જિનપ્રતિમા વિનાના યજ્ઞને નાશ કરે છે.” આ પ્રમાણે તે યાજ્ઞિક ગેરે યૂપને કાઢી નાખી તેની નીચે રહેલી અરિહંતની પ્રતિમા દેખાડી અને આવી રીતે કહ્યું. “જે મહાત્મા દેવાધિદેવની આ પ્રતિમા છે, તેમણે કહેલ જે ધર્મ તેજ તત્ત્વ છે, પણ યજ્ઞના સ્વરૂપને કહેનારા વેદો તત્વ નથી. જીવની દયારૂપ સારવાળો તેમજ મોક્ષ આપનાર ધર્મ, શ્રી અરિહંત પ્રભુએ કહ્યો છે તે પછી પશુઓની હિંસાત્મક એવા યજ્ઞને વિષે ધર્મની સંભાવના કયાંથી હોય ? મને ખેદ થાય છે કે અમે મોટા દંભથીજ જીવીયે છીએ. તમે હારા કહેલા તત્વને જાણું મને મૂકી છે અને જિનધર્મને Page #349 -------------------------------------------------------------------------- ________________ (૩૩૮) શ્રીઋષિમંડલવૃતિ–ઉત્તરાદ્ધ. ભજનારા થાઓ. મેં પોતાને નિર્વાહ કરવા માટે બહુ કાલ સુધી તમને છેતર્યા છે. પણ હવે પછી હું તમારે ગુરૂ છું. તમારું સર્વદા કલ્યાણ થાઓ.” પછી તે યાજ્ઞિક ગોરને નમસ્કાર કરી શય્યભવે કહ્યું. “સત્ય એવા તત્ત્વના પ્રકાશથી તમેજ પૃથ્વિને વિષે યાજ્ઞિક ગોર છે.” આ પ્રમાણે કહીને સંતોષ પામેલા મનવાળા શય્યભવે હર્ષથી તેને સર્વ સુવર્ણ, તામ્રપત્રાદિ યજ્ઞનો ઉપસ્કાર આપી દીધો. - પછી ઉત્તમ બુદ્ધિવાળે શય્યભવ પિતે પેલા બને મુનિની તેમના પગલાંથી શોધ કરતે કરતા શ્રી પ્રભવસ્વામી પાસે આવી પહોંચ્યા. ત્યાં તે શ્રીપ્રભવસ્વામીના ચરણને અને બીજા સર્વ સાધુઓને નમસ્કાર કરી અને તેઓએ ધર્મલાભના વચનથી પ્રશંસા કર્યો છે તેમની આગળ બેઠે. શય્યભવે હાથ જોડી શ્રી પ્રભવસ્વામીની વિનંતિ કરી કે “હે મુનીશ્વરો ! મને મોક્ષપદનું સાધક એવું ધર્મતત્વ કહો.” પછી વિશ્વને એક પ્રિય એવા તે મહાત્માએ પંચ મહાવ્રતમય ધર્મ તેને સંભળાવ્યું. તે ઉત્તમ ધર્મને સાંભળી શય્યભવ વિખે ગુરૂને ફરી વિનંતિ કરી કે “મને દીક્ષા આપો.” પછી શ્રી પ્રભવસ્વામીએ સંસારસમુદ્રથી ભય પામેલા તે શઠંભવ બ્રાહ્મણને દીક્ષા આપી. નિરંતર પોતાની ગુરૂભક્તિથી ગુરૂની સેવા કરતો એ તે શય્યભવ દ્વાદશાંગીને જાણ થયું. પછી પ્રભવ સ્વામીએ તેને શ્રુતજ્ઞાનાદિકથી પોતાના તુલ્ય એવા તે શય્યભવને જાણે તેને પોતાને પદે સ્થાપન કરી પિતે પરલોકને સા. પછી ઉત્તમ સાધુઓના પરિવાર સહિત શ્રી શય્યભવાચાર્ય ભવ્ય પ્રાણીઓને પ્રતિબંધ કરવા માટે ચંપા નગરી પ્રત્યે આવ્યા. હવે એમ બન્યું કે શય્યભવે ઘરને વિષે પોતાની ગર્ભવતી સ્ત્રીને મૂકી હતી, તેણે શુભ દિવસે મનક નામના પુત્રને જન્મ આપે. મનકપુત્ર અનુક્રમે વૃદ્ધિ પામતે આઠ વર્ષનો થયો, ત્યારે તેણે આદરથી પોતાની માતાને પૂછયું. “હે માત ! તું આવો વેષ ધારણ કરે છે, તેથી હું નિશે એમ જાણું છું કે તું વિધવા નથી. તે પછી મારો પિતા ક્યાં છે? હું તેમને મળવાનો ઉત્સાહ ધરાવું છું.” માતાએ કહ્યું. “હે વત્સ ! વત્સગોત્રમાં ઉત્પન્ન થએલો અને કુબેર સમાન લક્ષમીવાળો શઐભવ નામે બ્રાહ્મણ હારે પિતા થાય છે. તે યજ્ઞ કરતા હતા એવામાં બે સાધુઓએ અહિં આવી તેમને કાંઈ વચન કહી છેતરી સાધુ કરી દીધા છે. અભ્યાસ કરી આચાર્યપદ પામેલા તે હમણાં ચંપા નગરીએ રહ્યા છે.” પછી માતાની દષ્ટિને વંચી મનક બાળક, પિતાના પિતાને મલવાનો ઉત્સાહ ધરતે ઉતાવળો ચંપાપુરી તરફ ચાલ્યું. એટલામાં તે ચંપાપુરીના ઉપવન પાસે આ તેટલામાં શખંભવ ગુરૂ કાયચિંતાથી તેજ વનમાં આવ્યા. જેમ ચંદ્રને જેવાથી સમુદ્ર જળવડે ઉલ્લાસ પામતે દેખાય છે. તેમ મનકને આવતા જોઈ શય્યભવ ગુરૂ પ્રેમરૂપ જળથી અધિક ઉલ્લાસ પામવા લાગ્યા. સૂરિએ મનકને પૂછ્યું. હે બાળ! તું કોણ છે? કયાંથી આવે છે? કેમનો પુત્ર છે? અથવા તેના પુત્રને Page #350 -------------------------------------------------------------------------- ________________ કમળમાજન ાતન... શ્રી શિવસૂરિ નામના કુતકેવલીની કથા (૩૩) પુત્ર છે? તે તું કહે ?” તે મનક બાળકે કહ્યું. “હું રાજગૃહ નગરથી અહીં આવ્યો છું. વત્સ ગોત્રમાં ઉત્પન્ન થએલા શર્યભવનો પુત્ર છું. હું ગર્ભમાં હવે તે વખતે હારા પિતાએ હષથી દીક્ષા લીધી છે, માટે હું તેમને જોવા માટે આ વ્યો છું. જે આપ મારા પિતા શäભવને ઓળખતા હે તે હે પૂજ્ય ! મને પ્રસન્ન થઈને કહે કે તે ક્યાં છે? હું પણ મહારા પિતાને જોઇ તેમની પાસે દીક્ષા લઈશ. કારણ પિતાએ જે આચર્યું હોય તે સુપુત્ર પણ કરે છે.” શયંભવ આચાર્ય કહ્યું. “હું હારા પિતાને ઓળખું છું. તે મહારા મિત્ર છે. હું અને તે ફક્ત દેહથીજ ભિન્ન છીએ, બાકી અમારે જીવ તો એક જ છે. માટે તું હારા પિતાના સરખે મને જાણું. તેમની પાસે અથવા તે હારી પાસે તું સંયમ ગ્રહણ કર. ક્યારે પણ ધર્મકાર્યમાં વિલંબ કરવો નહિ.” કુમારે તે વાત અંગીકાર કરી એટલે શખંભવે તેને તુરત દીક્ષા આપી. ખરું છે કે મહાત્માઓનું તેજ હિતકારી કર્તવ્ય છે. શ્રી શયંભવ ગુરૂએ કૃત ઉપયોગથી તે બાળકનું છ માસનું આયુષ્ય બાકી જાણી તેને અભ્યાસ કરાવવા માટે શાસ્ત્રસમૂહથી દશવૈકાલિક સૂત્ર ઉદ્ધ. આચાર્ય ઉત્તમ એવા દશ અધ્યયનથી યુક્ત એવા એ સૂત્રને અકાલે રયું તે ઉપરથી અજ્ઞાન રૂપ અંધકારને નાશ કરનારા તે સૂત્રનું “દશવૈકાલિક” એવું નામ પડ્યું. સૂરિએ મનકને તે સૂત્ર આનંદથી ભણાવ્યું. કહ્યું છે કે સ્ફોટા મહાત્માઓને બીજાઓ ઉપર પણ એજ હિત કર્તવ્ય છે. મનકને આરાધનાદિ સર્વ કૃત્ય સૂરિએ પોતે કરાવ્યું. છ માસને અંતે મનક કાલ કરી દેવલોક પ્રત્યે ગયો. મનક મૃત્યુ પામ્યા એટલે શય્યભવ મુનીશ્વરના નેત્રથી શરઋતુના મેઘની પેઠે આંસુની ધારા થવા લાગી. તુરત દુખથી વિસ્મય પામેલા યશભદ્રાદિ શિષ્યોએ તેમને વિનંતિ કરી કે “હે પ્રભો! આમ દીલગીર થવાનું શું કારણ છે ?” પછી શય્યભવ સૂરિએ તે પિતાના શિષ્યોને મનકનું ચરિત્ર તથા તેની સાથે થતે એ પોતાના પિતા પુત્રને સંબંધ કહી સંભળાવ્યો અને કહ્યું કે “બાલ છતાં પણ અબાલની પેઠે એ મનકે થોડા કાળમાં નિર્મલ ચારિત્ર પાળી સમાધિવડે કોલ કર્યો છે એથી ઉત્પન્ન થએલા હર્ષવડે મને અશુપાત થયું છે. બીજું સઘળું ત્યજી દેવું સહેલું છે, પણ પુત્રને સ્નેહ દુર્રાજ છે.” પછી યશોભદ્રાદિ શિષ્યોએ હાથ જોડી તેમને કહ્યું. “હે આયે ! આપે તેની સાથેનો પુત્ર સંબંધ અમને પ્રથમ કેમ ન કહ્યો ?” સૂરિએ કહ્યું. “જે મેં તમને “આ હારે પુત્ર છે” એમ જણાવ્યું હોત તો તેનું પરક સંબંધી કાર્ય નાશ પામત. કારણુ મુનીશ્વર તેની પાસે પોતાની વૈયાવચ્ચ ન કરાવત પણ ઉલટા તેઓ બાલ શિષ્યની વૈયાવચ્ચ કરવા લાગત. તે પછી તેની નિર્જરા કયાંથી થાત? માટેજ મેં “આ હારે પુત્ર છે.” એમ તમને પ્રગટ ન કહ્યું. હે મુનીશ્વર ! બાલ છતાં પણ તેણે સારી રીતે આરાધના કરી છે. મેં મનક માટે બીજાં શાસ્ત્રોથી ઉદ્ધરી દશવૈકાલિક નામનો ગ્રંથ રચ્યો છે. તેને હમણું તે તે સ્થાનકે ફરી મૂકીને Page #351 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪૦) પ્રીષિમંડલ વૃત્તિ-ઉત્તર સંવરી લઉં છું. હે મુનીશ્વરે ! છેલ્લા દશપૂર્વધર પૂર્વમાંથી શ્રતજ્ઞાનને ઉદ્ધાર કરી શકે અને કારણે ચંદપૂર્વધર પણ કરે.” પછી યશોભદ્રાદિ શિષ્યએ તે વાત શ્રી સંઘને નિવેદન કરીને કહ્યું કે “ સૂરિ દશવૈકાલિક સૂત્રને સંવરી લેશે.” સંઘે પણ આનંદથી વ્યાપ્ત થઈ સૂરિને વિનંતિ કરી કે “ આ દશવૈકાલિક સૂત્ર સર્વ જગત ઉપર અનુગ્રહ કરે. હવે પછી પ્રાણીઓ અ૫ બુદ્ધિવાળા થશે માટે હે પ્રભે ! મનકની પેઠે તેઓ પણ આપના પ્રસાદથી કૃતાર્થ થાઓ. શાશ્વરૂપ સમુદ્રના અમૃત રૂપ આ દશવૈકાલિક સૂત્રને પાન કરી ઉત્તમ વિદ્વાન મુનિઓ નિરંતર હર્ષ પામે. પછી મહાત્મા સૂરિએ સંઘના આગ્રહથી દશવૈકાલિક સૂત્રને સંવર્યું નહીં. શ્રી શય્યભવ સૂરિએ શ્રતસમુદ્રના પાર પામેલા કૃતભદ્ર એવા યશોભદ્ર મુનિને પિતાને પદે સ્થાપ્યા ત્યાર પછી શ્રુતકેવલી અને નિષ્પાપ એવા સૂરીશ્વર સમાધિથી મૃત્યુ પામી દેવક પ્રત્યે ગયા. - જેમણે, યૂપની નીચે રહેલી અને યાજ્ઞિક ગોરે પ્રગટ કરેલી શ્રી અરિહંત પ્રભુની મૂર્તિ જોઇ પ્રતિબોધ પામી શ્રી પ્રભવ ગુરૂ પાસે દીક્ષા લીધી, તેમજ સર્વ આગમને અભ્યાસ કરી મનકને માટે પ્રસિદ્ધ એવું દશવૈકાલિક નામનું સૂત્ર રચ્યું, તે નિર્દોષ એવા શ્રીશäભવ સૂરીશ્વરને હું હર્ષથી ત્રણે કાલ નમસ્કાર કરું છું. 'श्री शय्यंभवमूरि' नामना श्रुतकेवलीनी कथा संपूर्ण. चउदसपुदिस्स नमो, जसभहस्सामि जस्स दो सीसा ॥ संभूइविजयणामे, थेरे तह भद्दबाहु अ॥ १५७ ॥ જેમના બે શિષ્યની મધ્યે પહેલા સંભૂતિવિજય સ્થવિર અને બીજા ભદ્રબાહ હતા, તે શ્રી ચિદ પૂર્વના ધારણહાર યશેભદ્ર ગુરૂને નમસ્કાર થાઓ. दसकप्पचवहारा, निज्झूढा जेण नवमपुवाओ॥ वंदामि भद्दबाहुं, तमपच्छिमसयलसुअनाणिं ॥ १५८ ॥ જેમણે નવમા પૂર્વથી દશાશ્રુતસ્કંધ, કલ્પ અને વ્યવહાર એવા ત્રણ ગ્રંથ પ્રકાશ કર્યા, તે ચરમ શ્રુતજ્ઞાનિ એવા શ્રી ભદ્રબાહુ મુનિને વંદન કરું છું. इक्को गुहाइ हरिणो, बीओ दिठ्ठीविसस्स सप्पस्स ॥ तइओ अ कूवफलए, कोसघरे थूलभद्द मुणी ॥१५९ ॥ શ્રી સંભૂતિવિજય સૂરિના ચાર શિષ્યો શાસનની પ્રભાવના કરનારા થયા. તેમાં પહેલો શિષ્ય સિંહ ગુફા આગલ ચતુર્માસ કાર્યોત્સર્ગો રહ્યો, બીજે શિષ્ય દ્રષ્ટિવિષ સર્પના બિલ આગલ ચાતુર્માસ કાર્યોત્સર્ગો રહ્યો, ત્રીજો શિષ્ય કુવાના મંડાણ ઉપર ચાતુર્માસ કાયોત્સર્ગો રહ્યો, અને એ સ્થૂલભદ્ર મુનિ, કેશ્યા વેશ્યાના ઘરને Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રીભદ્રબાહુસ્વામી' નામના શ્રુતકેવલીની કથા. વિષે છ પ્રકારના, રસના આહાર કરતા અને શુદ્ધ શીલવ્રત ચાતુર્માસ રહ્યો. ( ૧ ) પાલતે છતા सिंहो वा सप्पो वा, सरीरपीडाकरा मुणेअव्वा ॥ नाणं च दंसणं वा, चरणं च न पञ्चला भित्तु ॥ १६० ॥ સિહુ અથવા સર્પ એ બન્ને જણા શરીરે પીડા કરનારા જાણવા, પશુ તે જ્ઞાન, દર્શન અને ચારિત્રને ભેદી નાખવા સમર્થ નથી. न दुक्करं अंबयलुब्बितोडनं, न दुकरं सिरिसवनच्चिए ॥ तंदुकरं तं चं महाणुभावो, जं सो मुणी पमयवणंमि वुच्छो ॥ १६९॥ કાશા વેશ્યા રથકાર ( સુથાર ) ને કહે છે કે તે આંખાની ટુંબ તાડી તે દુષ્કર નથી, તેમજ મેં સપના ઢગલા ઉપર નૃત્ય કર્યું તે પણ દુષ્કર નથી કારણુ તે બન્ને અભ્યાસ કરવાથી થઈ શકે છે. પરંતુ અભ્યાસ નહિં. છતાં તે મહાનુભાવ સ્થૂલભદ્ર, માહ ઉપજાવનારા સ્થાનમાં ચિરકાલ રહ્યા છતાં પણ માઠું ન પામ્યા, તેજ દુષ્કર જાણવું. * ‘श्री भद्रबाहुस्वामी' नामना श्रुतकेवलीनी कथा. પ્રતિષ્ઠાન પુરને વિષે બહુ ભદ્રક અને શ્રેષ્ઠ એવા વરાહમિહર અને ભદ્રમાડું નામના બે બ્રાહ્મણેા હતા. એકદા તે બન્ને જણાએએ શ્રી યશેાભદ્ર સુગુરૂની દેશના રૂપ અમૃતનું પાન કરી સંસારની તૃષ્ણા ત્યજી દઇ ચારિત્ર લીધું. પછી વિશુદ્ધ વિનય કરતા એવા ભદ્રબાહુને ગુરૂએ થાડા કાલમાં ચા-પૂર્વના અભ્યાસ કરાવ્યા અને ધ્રુવિનિત એવા વરાહમિહરને મન વિના કાંઇ થાડા શાસ્ત્રાભ્યાસ કરાવ્યેા. શ્રીમાન્ યશેાભદ્ર ગુરૂએ ભદ્રમાડુ મુનીશ્વરને ઘણા ગુણુવાલા અને ચાગ જાણી તેમને સુખે આચાર્ય પદ આપ્યું. પછી વરાહમિહર, ભદ્રમાડું ઉપર ઈર્ષ્યા આવ્યાથી તુરત સાધુના વેષ ત્યજી દઈ ગૃહસ્થ થયા અને વરાહીસહિતા બનાવી નિમિત્ત જોવાથી આજીવિકા કરવા લાગ્યા. વળી તે લેાકમાં એમ કહેવા લાગ્યા કે “ કોઈ વખતે હું વનમાં શિલા ઉપર લગ્ન લખી જોતા હતા. સ્મૃતિ ન આવવાથી તે લગ્નને ભૂસી નાખ્યા વિના મ્હારા ઘરને વિષે આવ્યેા. સુવાને વખતે સ્મૃતિ આવવાથી ફરી લગ્ન ભુંસી નાખવા માટે હું વનમાં ગયા. ત્યાં મેં સહુને દીઠા. લગ્નને ભૂંસી નાખવા માટે મે હાથ લાંબે કર્યાં એટલામાં લગ્નની ભક્તિથી સતુષ્ટ થએલા સિંહરૂપ સૂર્ય પ્રગટ થઈને મને કહ્યુ. “ હે વત્સ ! તું ઇષ્ટ એવા વરદાનને માગ. ” મેં કહ્યું, “ જો આપ મ્હારા ઉપર પ્રસન્ન થયા હૈા તા મને પેાતાના મંડલમાં લઈ સર્વ ગ્રહેાની યથાર્થ ગતિ દેખાડા. ” પછી સૂર્યે મને પોતાની સર્વ ગ્રહગતિ રૃખાડી અહીયા મૂકયા છે, માટે હે લેાકેા ! હું ત્રિકાલના જાણુ છું. ' Page #353 -------------------------------------------------------------------------- ________________ (૩૪ર) શ્રી પ્રષિમડલવૃત્તિ ઉત્તર પછી રાજાદિ સર્વે લેક હોટે સત્કાર, માન અને દાન વિગેરેથી તેની નિરતર અનેક પ્રકારની ભક્તિ કરવા લાગ્યા. ત્રિકાલના જાણપણાથી તેના વચનને માણસે પ્રમાણુ કરતા. અનુક્રમે તે વરાહમિહિર રાજમાન્ય થયો. તેના અતિશયને જોઈ કેટલાક શ્રાવકે મિથ્થાત્વી થઈ ગયા. કારણ કે અજ્ઞાન સુલભ હોય છે. અન્યદા સાધુઓના પરિવાર સહિત શ્રી ભદ્રબાહુ મુનીશ્વર ભવ્યજનોને પ્રતિબંધ કરવા માટે પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા તે પ્રતિષ્ઠાન પુર પ્રત્યે આવ્યા. ત્યાં સર્વ સંઘે તે ગુરૂના આગમનને માટે મહત્સવ કર્યો, કે જેનાથી શ્રી જૈનમત પરમ ઉન્નતિ પામ્યા હતા. આ અવસરે તે જ દિવસે વરાહમિહિરની સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો. વરાહમિહિરે પોતાના પુત્રની જન્મપત્રિકા કરી અને લોકમાં પોતાના પુત્રનું સે વર્ષનું આયુષ્ય પ્રસિદ્ધ કર્યું. પછી સર્વ નગરવાસી લોકે, વદ્ધપન લઈ તેમની પ્રસન્નતા માટે તેમના ઘરે આવવા લાગ્યા. પછી સર્વ સંઘે ગુરૂને કહ્યું “હે વિભ! આપ વરાહમિહરના ઘર પ્રત્યે કેમ નથી ગયા? એ દુષ્ટાત્મા જૈનશાસનને દ્વેષી અને સાધુઓને શત્રુ છે. તે જે તે પ્રકારે કરીને સંઘને દુ:ખ દે છે. તમારા આવવા પહેલાં તેણે સંઘની આગળ કહ્યું હતું કે–જૈન લોકો પોતાના ગુરૂની પેઠે નિરંતર વ્યવહારના અજ્ઞાની હોય છે. એ રાજાને મુખ્ય માનિત પુરોહિત છે. લક્ષ્મીવડે પ્રબલ છે. તેથી તે સંઘને પીડાકારી મહા અનર્થ કરશે.” પછી શ્રી ભદ્રબાહુ ગુરૂએ સંઘને આ પ્રમાણે કહ્યું. “હે મહાનુભાવો! તમે ભય પામશો નહીં. તે બીચારે મૂઢ બુદ્ધિવાલો શું જાણે છે? આજથી સાતમે દિવસે તેના પુત્રનું મૃત્યુ થવાનું છે, તે વખતે અમારે તેના ઘરને વિષે જવું પડશે.” ગુરૂનાં આવાં વચન સાંભળી આશ્ચર્ય પામેલા શ્રાવકેએ કહ્યું. “હે સદગુરૂ ! તે વરાહમિહરનું કહેલું વચન આજ સુધી કયારે પણ મિથ્યા થયું નથી. તો હું પ્રભે! સાતમે દિવસે તે બાલકનું મૃત્યુ કેમ અને શા કારણથી થશે તે આપ અમને કહે?” શ્રી ભદ્રબાહ ગુરૂએ કહ્યું. “હે ઉત્તમ શ્રાવકો! સાંભળો, તે બાલકનું મૃત્યુ બીલાડીના મુખથી થવાનું છે. પછી વિસ્મય પામેલા શ્રાવકોએ ગુરૂને કહ્યું. “હે ભગવન્! આ વાત કોઈને કહેવી નહીં. કારણકે તે વરાહમિહિર દુષ્ટ, બુદ્ધિવાળો છે.” હવે વરાહમિહિરે આ વાત પરંપરાથી સાંભળી. તેથી તે વિચાર કરવા લાગ્યો કે “આ મુનીશ્વર શ્રતના જાણુ છે, માટે તેમનું વચન મિથા હાય નહીં. સૂરિએ આ બાલકનું મૃત્યુ બીલાડીના મુખથી કહ્યું છે. માટે આ બાલકને બીલાડીને વેગ ન થાય તેમ હું કરું.” આ પ્રમાણે ધારી તેણે ચોથા માળ ઉપર બાલકને પ્રયનથી માંચીમાં સુવા અને પાસે રક્ષકે રાખ્યા. ભાવિ અન્યથા થતું નથી. સાતમે Page #354 -------------------------------------------------------------------------- ________________ શ્રીભદ્રબાહુ સ્વામી નામના ગ્રુતકેવલીની કથા (૩૩) દિવસે દ્વારની સાંકલ પડવાથી બાલક તુરત મૃત્યુ પામ્યું. પછી સર્વ સંઘ સહિત શ્રી ભદ્રબાહુ મુનિ, વરાહમિહરને ઘેર ગયા. ત્યાં અરિહંત ધર્મના છેષી એવા વરાહમિહિરે ગુરૂને એમ પૂછયું કે “હે સૂરિ ! આપે મૃષા ભાષણ કેમ કર્યું ? ગુરૂએ કહ્યું. “હે દ્વિજ ! મેં મૃષા ભાષણ શું કર્યું તે કહે ?” તેણે કહ્યું. “તમે મહારા પુત્રનું મૃત્યુ બીલાડીના મુખથી થવાનું કહ્યું હતું, તે તમારું વચન મિથ્યા થયું છે. ” ગુરૂએ કહ્યું. “ શાસ્ત્રમાં અર્ગલા (સાકલ) નું સુખ બીલાડી કહી છે. ” પછી ગુરૂએ બહ વાદવિવાદ કરતા એવા વરાહમિહરને તુરત રાજાની સભામાં આર્યો. ત્યાં રાજસભામાં શ્રી ભદ્રબાહુ સૂરિએ તે વરાહમિહરને કહ્યું. “હે વરાહમિહિર ! હમણું આકાશમાં નવીન શું થવાનું છે?” વરાહમિહિરે તુરત રાજાની સમક્ષ તેમને ઉત્તર આપ્યો કે “હે મુનિ ! આકાશમાં બાવન પલને મત્સ્ય ઉત્પન્ન થશે. તે મત્સ્ય નિચે આ કુંડાલાથી બહાર પડશે.” પછી શ્રુતકેવલી એવા ભદ્રબાહુ મુનિએ તેને આ પ્રમાણે કહ્યું. “આકાશથી મત્સ્ય પડશે તે વાત સત્ય છે, પણ તે આ કુંડાલાની અંદર પડશે, તેમજ તે મત્સ્ય એકાવન પલને હશે.” પછી સર્વે માણસે તાત્કાલ આશ્ચર્યથી આકાશ તરફ જેવા લાગ્યા. એટલામાં આકાશ વિજલી સહિત ગર્જના કરતા એવા મેઘોથી છવાઈ ગયું. વર્ષાદ વરસવા લાગ્યું અને તત્કાલ એકાવન પલના પ્રમાણવાલો એક મહામસ્ય તે કુંડાલાની અંદર પડે. પછી રાજાદિ સર્વે લેકે “અહા જ્ઞાન, અહો જ્ઞાન” એમ કહીને મુનીશ્વરની બહુ પ્રશંસા કરવા લાગ્યા. રાજાએ શ્રી ભદ્રબાહુ સૂરિને પૂછયું કે “હે પ્રભે! આજે આ મહાત્માનું વચન કેમ સત્ય ન થયું ? ગુરૂએ કહ્યું. “એ મહારે ભાઈ છે. મેં અને તેણે સાથે વ્રત લીધું હતું. મને આચાર્ય પદ પ્રાપ્ત થયું, તે જોઈ તેણે ગુરૂ ઉપર ઈર્ષ્યા કરી એટલું જ નહિ પણ તે દુરાત્મા વ્રતને ત્યજી ત્યારે પરેહિત થયો છે. તેણે પ્રથમ લેકની આગલ એવી વાત કરી હતી કે “મેં સૂર્યમંડલમાં જઈ સર્વ ગ્રહોની ગતિ જોઈ છે. તે સર્વ તેણે લેકેને છેતરવા માટે કહ્યું છે. જેનધર્મનાં શાસ્ત્રો ભણવાથી તે ગઈ કાલની વાત જાણે છે. પણ તે મિથ્યાદષ્ટિ થઈ ગયે, તેથી તેણે વાયુ, ભૂકંપ અને તાપ વિગેરે જાણ્યું નહીં, તેથી તે વિસંવાદી વચનેવાલો થઈ ગયો છે.” પછી રાજાદિ લોકોએ નિંદી કાઢેલ વારાહમિહર, ફરી તાપસી દીક્ષા લઈ મૃત્યુ પામી વ્યંતર થયો. તેણે દુઃખદાઈ રોગ ઉત્પન્ન કરી સંઘને ઉપસર્ગ કરવા માંડે. ગુરૂ એવા શ્રી ભદ્રબાહુસ્વામીએ ઉપસર્ગહર સ્તવન રચી તેનાથી તે ઉપસર્ગને તુરત નાશ કર્યો. જેને માટે કહ્યું છે કે “ સાગર ઘુત્ત, નળ સરકાસ્ટા થavirs fપસિં માયાહુ શુ કાયર” દયાવંત એવા જે ગુરૂએ સંઘના કલ્યાણ માટે ઉપસર્ગહર “ઉવસગ્ગહરં સ્તોત્ર રચ્યું. તે શ્રી ભદ્ર Page #355 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪૪ ) શ્રીહષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. બાહુ ગુરૂ જયવંતા વર્તા. દ્વાદશાંગીના જાણ પ્રસિદ્ધ અને મહાશય એવા શ્રી ભદ્ર બહુ સૂરીશ્વર દીર્ધકાલ પર્યત પૃથ્વી ઉપર વિહાર કરી સ્વર્ગ પ્રત્યે ગયા. 'श्री भद्रबाहुस्वामी' नामना श्रुतकेवलीनी कथा संपूर्ण. निच्चंपि तस्स नमिमो, कमकमलं विमलसीलकलिअस्स ॥ अइदुक्करदुक्करकारयस्स, सिरिथूलभदस्स ॥ १६२ ॥ નિમલ શીલથી વ્યાસ અને અતિ દુષ્કરથી પણ દુષ્કર એવા બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા તે શ્રી સ્કુલભદ્ર મુનિના ચરણકમલને અમે વંદના કરીએ છીએ. जो हावभावसिंगार-सारवयणेहिं णेगरूवेहि ॥ वालग्गंपि न चलिओ, तस्स नमो थूलभद्दस्स ॥ १६३ ॥ જે મુનીશ્વર કેશા વેશ્યાના અનેક પ્રકારના હાવ, ભાવ, શૃંગાર અને મધુર વચનથી એક વાલના અગ્રભાગ જેટલા પણ ન ચલાયમાન થયા તે શ્રી સ્કુલભદ્ર સુનિને હું નમસ્કાર કરું છું. कोसाइ लवंतीए, पुराणभूआई रहस्सभणिआई ॥ जो मणपि न खुहिओ, तस्स नमो थूलिभहस्स ॥ १६४ ॥ પૂર્વે અનુભવ કરેલા વિષય સુખને અને એકાંતમાં કહેલા પ્રિય વચનને કેશાએ કહે છતે પણ જે કિચિંતુ માત્ર ક્ષેભ ન પામ્યા. તે સ્થૂલભદ્ર મુનિને હું નમસ્કાર કરું છું. जो अच्चब्भूअलावण्ण-पुण्णपुण्णेसु मज्झ अंगेसु ॥ વિદે નહિ ઉમિત્રો, તસ નો ઘૂમર | ૨૬ છે. ( કેશા વેશ્યા કહે છે કે ) જે સ્થૂલભદ્ર, અતિ અદ્દભુત લાવણ્ય કરીને પવિત્ર અને અલંકારથી વ્યાસ એવા હારા હાથ, પગ, મુખ, નેત્ર અને સ્તનાદિ અંગેને દીઠે છતે પણ ક્ષોભ ન પામ્યા, તે શ્રી સ્થૂલભદ્ર મુનીશ્વરને હું નમસ્કાર કરું છું. जो मह कडक्वविखेवतिख-सरधोरणीहिं नह विद्यो॥ मेरुव्व निप्पकंपो, स थूलभद्दो चिरं जयउ ॥ १६६॥ (કોશા કહે છે કે, ) જે હારા કટાક્ષના ફેંકવા રૂપ બાણની પંક્તિથી ન વિધાતા મેરૂ પર્વતની પેઠે અચલ રહ્યા, તે શ્રી સ્થૂલભદ્ર મુનિ દીર્ધકાલ પર્યંત જયવંતા વર્તો. भयपि थूलभद्दो तिखे चंकमिओ न उण विच्छिन्नो ॥ अग्गिसीहाए वुच्छो, चाउमास नवि अ दह्रो ॥१६७ ॥ ભગવાન સ્થલભદ્ર મુનિ, તીવણ ખડગ સમાન કેશાના ઘરને વિષે રહ્યા હતા Page #356 -------------------------------------------------------------------------- ________________ સ્યુલિભસ્વામી નામને અંતિમ શ્રુતકેવલીની સ્થા. (૩૪vy પણ ન છેદાયા તેમજ અગ્નિની જ્વાળા સમાન ચિત્રશાળામાં રહ્યા છતાં પણ ન દગ્ધ થયા. अखलिअमरट्टकंदप्प-महणे लद्धजयपडागस्स ॥ तिकालं तिविहेणं, नमो नमो थूलभहस्स ॥ १६८॥ અખલિત ગર્વવાલા કામદેવનું મર્દન કરવામાં વિજય પતાકા મેળવનારા શ્રી સ્યુલભદ્રસ્વામીને હું ત્રણે કાળ મન, વચન અને કાયાથી વારંવાર નમસ્કાર કરું છું कोसासंसग्गीए, अग्गीइजोतया सुवणस्स ॥ उच्छलिअबहुलतेओ, थूलभद्दो चिरं जयउ ॥१६९ ॥ જે મુનિ, તે વખતે કેશાવેશ્યાના સંસર્ગરૂપ અગ્નિમાં પિઠા છતા સુવર્ણ ની પેઠે બહુ તેજવંત થયા અર્થાત્ પ્રાપ્ત થએલા શીલના પાલનથી પ્રસિદ્ધિ પામ્યા, તે શ્રી સ્કુલભદ્રસ્વામી દીર્ઘકાલ પર્યત જયવંતા વર્તો. वंदामि चलणजुअल, मुणिणे सिरिथूलभदसामिस्स ॥ जो कसिणभुअंगोए, पडिओवि मुहे न निसिओ ॥१७०॥ . . ... - જે મુનિ, કેશાવેશ્યા રૂપ કાલી નાગણના મુખને વિષે પડ્યા છતાં પણ તેનાથી ડસાયા નહીં. તે તત્વના જાણ એવા શ્રી સ્થૂલભદ્ર મુનિરાજના બે ચરશુને વંદન કરું છું. धनो स थूलभदो, मयरद्धयकुंभीकुंभनिम्महणो ॥ निम्महियमोहमल्लो, स थूलभद्दो चिरं जयउ ॥१७॥ જેમણે કામદેવ રૂપ હસ્તિના કુંભસ્થળને મથન કરી નાખ્યું છે, જેમણે મેહ, રૂપ મને મદન કરી નાખે છે અને જેમની “દુષ્કરદુષ્કરકારક” એમ કહીને ગુરૂએ પ્રશંસા કરી છે, તે પ્રશંસા કરવા યોગ્ય શ્રી સ્થૂલભદ્ર મુનિ દીર્ધકાળ પર્યત જયવંતા વર્તો. पणमामि अहं निच्चं, पयपउमं तस्स थूलभदस्स ॥ __अद्धत्थिपिच्छिआई, कोसाइ न जेण गणिआई ॥ १७२ ॥ કેશા વેશ્યાએ અર્ધકટાક્ષ રૂપ બને છાતીમાં બહુ પ્રહાર કર્યા છતાં પણ જેણે તે ગણકાર્યો નહિ, તે સ્થૂલભદ્ર મુનિના ચરણ કમળને હું નિરંતર નમસ્કાર કરું છું. न खमो सहस्सवयणो, विवनिउं थूलभद्दझाणगि ॥ तिजयदमणो वि मयणो, खयं गओ जत्थ मयणं व॥ १७३ ॥ શ્રી સ્થલભદ્રના ધ્યાનાગ્નિને વર્ણન કરવા હજાર મુખવાળો શેષનાગ પણ સમર્થન Page #357 -------------------------------------------------------------------------- ________________ (૩૪) ::-- શ્રીહષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ ? નથી, કે જે ધ્યાનાગ્નિને વિષે ત્રણ વિશ્વનું દમન કરનાર કામદેવ પિતે પિતાની પેઠે ક્ષય પામ્યું. * पणमह भत्तिभरण, तिकालं तिविहकरणजोएण ॥ सिरिथूलभद्दपाए, निहणिअकंदप्पभडवाए ॥१७४॥ . હે લકે! તમે કામદેવના સુભટવાદને જીતનારા શ્રી સ્થૂલભદ્ર મુનિના ચરણને ત્રણે કાળ મન, વચન અને કાયાના ગે કરી બહુ ભક્તિ વડે પ્રણામ કરે. * 'श्री स्थुलिभद्रस्वामी' नामना अंतिम श्रुतकेवलीनी कथा. * પાટલીપુરમાં નવમે નંદ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને બુદ્ધિના ભંડારરૂપ શકાળ નામે પ્રધાન હતા. તે પ્રધાનને સાક્ષાત્ લક્ષમીના સરખી ઉત્તમ રૂપસભાગ્યથી મનહર એવી લક્ષ્મીવતી નામે સતી સ્ત્રી હતી. તેઓને અતિ વિનયવાળો અને ન્યાયવંત એ મોટો સ્થૂલભદ્ર નામે પુત્ર હતો. અને પવિત્ર ગુણના ભંડાર રૂપ બીજે શ્રિયક નામે ન્હાને પુત્ર હતો. તે નગરમાં ઉર્વસી સમાને કશા નામની વેશ્યા રહેતી હતી. રથુલભદ્ર તે વેશ્યાના ઘરમાં બાર વર્ષ પર્યત રહ્યા હતા. વિષયના લાલચુ એવા સ્થલભદ્ર બાર કોડ સુવર્ણ આપી તેના ઘરને વિષે રહી બહ ભક્તિથી તેને ભેગવતા હતા. જાણે વક્ષસ્થળની બીજી સંપતિ હોયની? એમ શ્રીયક શ્રી નંદરાજાને અંગરક્ષક અને અતિ વિશ્વાસનું પાત્ર થયો હતો. તે નગરમાં ઉત્તમ બુદ્ધિવાળો, કવિ, પ્રમાણિક અને મહા વ્યાકરણને જાણ એ એક વરરૂચિ નામને શ્રેષ્ઠ બ્રાહ્મણ વસતે હતો. તે હંમેશાં પોતાના બનાવેલા એક આઠ નવા કાવ્યથી નંદરાજાની સ્તુતિ કરતા, પણ તે મિથ્યાદષ્ટિ હોવાથી મંત્રી કયારે પણ રાજા પાસે તેની પ્રશંસા કરતો નહિ, વરરૂચિ ઈનામ નહિ મલવાના કારણને જાણ પ્રધાનની સ્ત્રી પાસે જવા લાગ્યું. પ્રધાનની સ્ત્રીએ તેને કાર્ય પૂછયું એટલે તેણે કહ્યું કે “ તમારા પતિ રાજાની આગળ મહારા કાવ્યની શા કારણથી પ્રશંસા નથી કરતા? તે હું જાણતા નથી.” બ્રાહ્મણે બહુ આગ્રહ કરેલું હોવાથી લક્ષમીવતીએ પિતાના પતિને રાજાની પાસે બ્રાહ્મણની પ્રશંસા કરવાનું કહ્યું એટલે તેણે કહ્યું. હે પ્રિયે ! તે મિથ્યાષ્ટિના કાવ્યને હું કેમ વખાણું ?” પ્રિયાએ બહુ આગ્રહ કર્યો એટલે પ્રધાને રાજાની આગળ તેની પ્રશંસા કરવાનું કબુલ કર્યું પછી બીજે દિવસે પ્રધાને, વરરૂચિના કાવ્યની રાજા પાસે પ્રશંસા કરી, તેથી રાજાએ તેને એક સે આઠ સોના મહેરે આપી. કહ્યું છે કે રાજમાન્ય પુરૂષની અનુકુળ વાણીથી પણ જીવી શકાય છે. રાજાએ વરરૂચિને એકસો આઠ સેના હેરે આપી તે જોઈ મંત્રી શકટાલે રાજાને કહ્યું કે “આપે આ તેને શું આપ્યું? રાજાએ કહ્યું. “હે. સખે! હારી પ્રશંસાથીજ મેં તેને તે આપેલું છે. કારણ જો એમ ન હતા તે હું તેને પ્રથમથી શા માટે ન આપતે?” મંત્રીએ કહ્યું “ મહારાજ ! તે વખતે Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્થલિભદ્રસ્વામી નામના અંતિમ શ્રુતકેવલીની કથા. (૭) મેં તેની પ્રશંસા કરી નથી પણ તે ઉત્તમ કાવ્યની પ્રશંસા કરી હતી. એ વરરૂઝિ બીજાએ બનાવેવા કાવ્યને પોતાના બનાવેલા છે ” એમ કહી આપની આગળ બોલે છે. રાજાએ કહ્યું. “જે તે સત્ય હોય તે તેના કહેલા કાવ્યને ક માણસ બેલે છે તે પ્રગટ કરી આપ. તે હું માનું.” મંત્રીએ કહ્યું તેના બેલેલા કાઢ્યા તે હારી પુત્રીઓ પણ જાણે છે. હું તે આપને સવારે દેખાડીશ.” : .. :..: હવે મંત્રી શકટાલને જક્ષા, જક્ષદિન્ના, ભૂતા, ભૂતદિન્ના, સેણદ વેણુ અને રેણા એ નામની સાત પુત્રીઓ હતી, એ સાતે સ્થૂલભદ્રની બહેન હતી. તેમાં સૌથી મહેદીને એક વાર કહેલું આવડી જાય છે, બીજીને બે વાર કહેલું આવડી જાય છે, ત્રીજીને ત્રણ વાર કહેલું, ચોથીને ચાર વાર કહેલું, પાંચમીને પાંચવાર કહેલું, છઠીને છ વાર કહેલું અને સાતમીને સાતવાર કહેલું આવડી જાય છે. પછી બીજે દિવસે પ્રધાને તે પિતાની સાત પુત્રીઓને રાજાની પાસે લઈ જઈ તુરત એક પડદાની અંદર બેસારી. વરરૂચિએ હંમેશ પ્રમાણે નવા એક આહ કાવ્ય કરી રાજાને કહ્યા. તે કાવ્યો સાંભળી પ્રધાનપુત્રીઓ પણ અનુક્રમે બેલી ગઈ. પછી રાજાએ કોધ કરી વરરૂચિને ઈનામ આપવું બંધ કર્યું કહ્યું છે કે ઉત્તમ બુદ્ધિવાળાઓને નિગ્રહ અને અનુગ્રહ કરવાના બહુ ઉપાય હોય છે. પછી વરરૂચિએ ગંગાના જળમાં યંત્ર ગોઠવ્યું અને તેમાં એકસોને આઠ સેના હેારાની પોટલી મૂકી. બીજે દિવસે સવારે ત્યાં જઈ ગંગાની સ્તુતિ કરીને પગવડે યંત્ર દબાભે એટલે યંત્રમાં રહેલી સોનામહોરની પોટલી ઉછલીને તેના હાથમાં પડી. આવી રીતે વરરૂચિ હંમેશાં સાંજે સેનામ્હોરની પોટલી મૂકી આવે અને બીજે દિવસે સવારે ગંગાની સ્તુતિ કરી તે પિટલી લઈ આવે; તેથી નગરવાસી કે તેની પ્રશંસા કરવા લાગ્યા. આ વાત લોકોના કહેવાથી રાજાએ સાંભળી, તેથી તેણે તે વાત પ્રધાનને કહી. પ્રધાને કહ્યું. “જે તે વાત સત્ય હોય તો આપણે પોતે સવારે ત્યાં જઈને જોઈએ.” રાજાએ તે વાત કબુલ કરી. પછી, પ્રધાને ચાકરને શીખવીને સાંજે ગંગાના તીરે મોકલ્યા. તે ચાકર. ત્યાં એક સ્તંભની એથે કઈ ન દેખે તેવી રીતે સંતાઈ રહ્યો. આ વખતે વરરૂચિ ગુપ્ત રીતે ત્યાં જઈ ગંગાના જળમાં રહેલા યંત્રને વિષે સોના મહોરોની પિટલી મૂકી હર્ષથી ઘર. આવ્યો. પછી પેલા સંતાઈ રહેલા ચાકરે જાતે તે વરરૂચિના જીવિતને જ લેતા, હાયની ? એમ તે સેના મહેરની પિટલી લઈ ગુપ્ત રીતે મંત્રીને આપી. :: પછી બીજે દિવસે ગુપ્ત રીતે સેના મહેરની પિટલી સાથે લઈ પ્રધાન રાજાની સાથે ગંગાના તીરે આવ્યો. જડ અને અભિમાની એ વરરૂચિ પણ તે વખતે ત્યાં આવી વિસ્તારથી ગંગાની સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કરી રહ્યા પછી તેણે યંત્રને પગવતી દબાવ્યું, પણ સોનાહેરાની પિટલી ઉછલી તેના હાથમાં પડી નહિ. પછી વિલખા થએલા પૂર્વની પિડે તે વરરૂચિ, પિટલી ન મળવાથી હાથ Page #359 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪૮): શ્રી ઋષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. વડે પાણીમાં તેને શોધવા લાગ્યો. તે વખતે પ્રધાને તેને કહ્યું કે “શું આજે તમને ગંગા માતા આપતા નથી કે પોતે મૂકેલા દ્રવ્યને મેળો છે? પ્રધાને આ પ્રમાણે કહી “ આ તમારું પોતાનું દ્રવ્ય એળખીને .” એમ વારંવાર નિવેદન કરી પોતાની પાસે રહેલી સોના મહોરોની પોટલી વરરૂચિના હાથમાં આપી. પિટલીને જઈ ખિન્ન થએલે વરરૂચિ વિચારવા લાગે કે “ હારું આ ૫ટ રાજદિ લોકો જાણી ગયા, માટે મને ધિક્કાર છે.” શકટાલ મંત્રીએ રાજાને કહ્યું. “ સ્વામિન્ ! આપે આ વાત જાણી? વરરૂચિ સાંજે અહીં તે દ્રવ્ય યંત્રમાં મૂકી જાય છે અને સવારે કપટ કરી લઈ જાય છે. ” રાજાએ, મંત્રીને કહ્યું. “ તમે તેનું કપટ જાણ્યું એ બહુ સારું કર્યું.” એમ કહી રાજા, પ્રધાનની બુદ્ધિનાં વખાણ કરતા તે પિતાના ઘર પ્રત્યે ગયે. પછી ક્રોધ પામેલે વરરૂચિ મંત્રીનાં છિદ્રોને જાણવા માટે, તેના ઘરનું સ્વરૂપ જાણવા માટે તેની દાસીઓ વિગેરેને પૂછવા લાગ્યું. તેથી પ્રધાનની કઈ દાસીએ તેને કહ્યું “ શ્રિયકના વિવાહના મંગલ કાર્ય પ્રસંગે રાજા પ્રધાનને ઘરે જમવા આવનાર છે, તે વખતે રાજાને ભેટ આપવા માટે પ્રધાન શસ્ત્રો વિગેરે કરાવે છે. કારણ રાજાને ઈષ્ટ શસ્ત્રની પહેલી ભેટ આપવી જોઈએ. છલના જાણ એવા વરરૂચિને આ છલ હાથમાં આવ્યું તેથી તે છોકરાઓને ચણા વિગેરે આપી તેમની પાસે એમ બોલાવવા લાગ્યું કે “ રાજા નથી જાણતે જે આ શકટાલ મંત્રી મને મારી હારા, પિતાના રાજ્યને વિષે શ્રિયકને થાપન કરશે. ” બાલકે આ પ્રમાણે હંમેશા ઠેકાણે ઠેકાણે બોલવા લાગ્યા. આ વાત માણસેના કહેવાથી રાજાએ સાંભલી તેથી તે પિતાના મનમાં વિચાર કરવા લાગ્યા. “ બાલકે જે બોલે છે, સ્ત્રીઓ જે કહે છે અથવા જે કાંઈ બીજી આત્પાતિકી ભાષા સાંભલાય છે તે આ લેકમાં અન્યથા થતી નથી.” આ પ્રમાણે વિચાર કરી રાજાએ તેને નિશ્ચય કરવા માટે એક પિતાના વિશ્વાસુ માણસને પ્રધાનના ઘરે મોકલ્યા. તે પુરૂષ પ્રધાનના ઘરે જેવું દીઠું તેવું રાજાને કહ્યું. પછી સેવાને અવસરે મંત્રી રાજા પાસે આવી પ્રણામ કરવા લાગ્યો, તે વખતે રાજાએ કોધથી અવલું મુખ કર્યું. મંત્રી તેના ભાવને જાણી ગયે, તેથી તે ઘરે આવી શ્રિયકને કહેવા લાગ્યો. “ કોઈ પણ પુરૂષે મને રાજાની આગળ તેના (રાજાના) શત્રુરૂપે નિવેદન કર્યો છે. નિચે આ અકસ્માત્ આપણું કુલને ક્ષય કરનારે ઉત્પન્ન થયો છે. માટે હે વત્સ ! જે તું હારું કહ્યું કરે તો આપણે કુલને બચાવ થાય, અને તે એજ કે હું જ્યારે રાજાને નમન કરૂં ત્યારે ત્યારે “ પિતા પણ જે રાજાને અભક્ત હોય તે તે વધ કરવા યોગ્ય છે ” એમ કહી મહારૂં મરતક છેદી નાખવું. હે સુત ! વૃદ્ધાવસ્થાથી જર્જરીત થએલે હું આવી રીતે મૃત્યુ પામે છતે તું દીર્ધકાલ પર્યત હારા વંશ રૂપ ઘરને ટકાવી શકવામાં થંભ રૂપ થઈશ. ” શ્રિયકે પિતા રોતા ગગ૬ સ્વરથી કહ્યું. “શું આવું ઘર કૃત્ય ચાંડાલ પણ કરે રે ? Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્થલિભદ્રસ્વામી' નામના અંતિમ શ્રુતકેવલીની કથા. ( ૩૪૯ ) શકટાલે કહ્યું. “ તું આ પ્રમાણે કરીને કેવલ વૈરીના સમૂહેાના મનેાથને પૂર્ણ કરશે. યમરાજની પેઠે ઉદ્ધત થએલા આ રાજા જેટલામાં મને કુટુંબ સહિત મારી નાખે તેટલામાં હે પુત્ર ! તું મને મારીને કુટુંબનું રક્ષણ કર. વલી હું... મુખમાં તાલપુટ નામનું વષ નાખી રાજા આગલ મૃત્યુ પામીશ, જેથી તને અગાઉથી મૃત્યુ પામેલા એવા મ્હારા મસ્તકને છેદવાથી પિતાની હત્યા નહિ લાગે. ” આ પ્રમાણે પિતાએ બહુ કહીને શ્રિયકને સમજાવ્યેા, તેથી તેણે પિતાનું વચન માન્ય ર્યું, કહ્યું છે કે બુદ્ધિવંત પુરૂષે ભવિષ્યમાં સારા ફૂલને માટે પડેલાને વિદ્યારવું. પછી બીજે દિવસે પ્રધાન, સેવાને અવસરે સભામાં આવ્યા. ત્યારે રાજાએ અવકું મુખ કર્યું ? તે જોઈ શ્રિયકે પેાતાના પિતાનું મસ્તક ખડગ વડે છેદી નાખ્યું. “ વત્સ ! તે આવું દુષ્કર કર્મ કેમ કર્યું ? એમ સભ્રમથી નદ રાજાએ શ્રિયકને પૂછ્યું એટલે તેણે કહ્યું કે “ આપે તેને પોતાના દ્રોહી જાણ્યા તેથી મે' તેને મારી નાખ્યા છે. કારણ કે સ્વામીના ચિત્તના અનુસારથી તેના સેવકા કાર્ય કરે છે. સેવકને દોષ જણાયાથી સ્વામી તુરત વિચાર કરી શકે છે. પણ ધણીના દોષ જણાયા છતાં પણ તેમને વિષે સેવકે શા વિચાર કરી શકાય ? ” પછી શકટાલનું ઉત્તર કાર્ય કરીને રાજાએ શ્રયકને ગૃહ્યુ. તું સર્વ વ્યાપારસહિત આ પ્રધાન મુદ્રા ધારણ કર. શ્રિયકે નમન કરીને કહ્યું. “ મ્હારે પિતા સમાન સ્થૂલભદ્ર નામે ડાટા ભાઇ છે. તેણે કાશાની સાથે નિરંતર ભાગ ભાગવતાં તેનાજ ઘરને વિષે પ્રમાદથી ખાર વર્ષ નિવાસ કર્યા છે. તેને તે મુદ્રા આપે. રાજાએ તેને મેલાવી પ્રધાનમુદ્રા લેવાનું કહ્યું. ” સ્થૂલભદ્રે કહ્યું. “ હું આપનું કહેવું વિચારીને સ્વીકારીશ. ” રાજાએ કહ્યું. “હે વત્સ ! જો એમ હાય તો આ અશેકવાડીમાં જઇ વિચાર કરી હમણાં મને જવામ આપ. પછી સર્વ પ્રકારના વિચારના જાણુ એવા ઉત્તમ બુદ્ધિવાલા સ્ફુલિભદ્ર, અશેાકવાડીમાં જઈ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા. "" ,, “ જો કે આ પ્રધાનમુદ્રા આરંભમાં સુખનું કારણુ જણાય છે, પરંતુ અ ંતે તે દ્ઘારા પિતાની પેઠે લક્ષ દુ:ખનું કારણ થઈ પડે છે. વલી જેમાં શયન, સ્નાન અને ભાજન વિગેરેનું જરાપણ સુખ દેખાતું નથી અને અતિ દુષ્કર એવુ મ્હાટુ પરાધિનપણું જણાય છે. જે મૂઢ઼ાત્મા પાતાના કાર્યને ત્યજી દઈ રાજ્ય કાર્ય કરે છે; તે આ લેાકમાં ત્હારા પિતાની પેઠે વિટંબના પામે છે. માટે ત્યારે રાજાના અધિકારનું કાંઇ પ્રયેાજન નથી. હું તેા સંસારના ઉચ્છેદને અર્થે આત્મકાર્ય કરીશ. ” ઉત્તમ બુદ્ધિવાલા સ્થૂલિભદ્રે આ પ્રમાણે વિચાર કરી તુરત પાંચમુઠ્ઠી લેાચ કર્યાં અને શાસનદેવીએ આપેલા તિવેષ લીધેા. પછી પુણ્યાત્મા એવા તેણે સભામાં જઈ વ આ પ્રમાણે મે આલેાચ્યું. ” એમ કહી ભૂપતિને ધર્મલાભ દીધેા. પછી વૃદ્ધિ પામતા વૈરાગ્યના રસથી પૂ` મનવાલા તે સ્થૂલિભદ્ર, તુરત રાજદ્વારથી નિકલી ચાલ્યા. “ નિશ્ચે તે કપટ કરી ફેાશાના ઘરે જશે ” એમ ધારી રાજ ગાખમાંથી Page #361 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) મીષિમડલ વૃત્તિઉત્તરા જોવા લાગ્યા, પણ તેણે તે રાગરહિત અને નિસ્પૃહ . એવા સ્થૂલભદ્રને નગરની મ્હારના ભાગમાં જતા દીઠા; તેથી તે મસ્તક ધુણાવવા લાગ્યા. એટલુંજ નહિ પણુ ૪. આ સ્ફુલિભદ્ર રાગરહિત છે, મે તેમના વિષે ખાટા વિચાર કર્યો, માટે મને વિષ્કાર છે. ” એમ તે રાજા, સ્થૂલિભદ્રની પ્રશ ંસા કરતા છતા પોતાની નિંદા કરવા લાગ્યા. સ્થૂલિભદ્રે પણ શ્રી સંભૂતિવિજય આચાર્ય પાસે જઈ 'ડકના ઉચ્ચાર પૂર્વક ચારિત્ર લીધું. પછી ન' રાજાએ આન ંદથી શ્રિયકને હાથ પકડી સર્વ રાજ્ય વ્યાપારના કાર્ય માં જોયા. પોતાની બુદ્ધિવડે ઉત્તમ ન્યાયમાં પ્રવિણુપણાથી શકટાલ સમાન શ્રિક પણ રાજ્યની સર્વે પ્રકારે ચિંતા કરવા લાગ્યા. શ્રિયક, પેાતાના ભાઇના સ્નેહને લીધે નિત્ય કાશાને ઘરે જતા તેમજ કુલીનપણાથી પેાતાના ભાઈની સ્રને બહુ માન આપતા. સ્થૂલિભદ્રના વિયેાગથી દુ:ખ પામતી કેાશા પણ શ્રિયકને જોઇ રૂદન કરતી અને કહેતી કે “ હે ઇશ ! અતિ દુ:ખ પામેલી હું વિયેાગના દુ:ખને નથી સહન કરી શકતી. ” શ્રિયકે તેને કહ્યું, “હું શુભે ! અમે શું કરીએ ? આ પાપી વરચએ અમારા પિતાને હણાવ્યા છે અને અકસ્માત્ વજ્રપાતની પેઠે મ્હારા ભાઇના ત્હારી સાથેથી વિયાગ પણ તેણે કરાવ્યા છે. હે મનસ્વિનિ ! એ ખલ વરરૂચિ હારી ન્હાની મ્હેન ઉપકેાશાના ભકત છે માટે તું દુષ્ટની કાંઈ પ્રતિક્રિયા કરવાના વિચાર કર. તું ઉપકાશાને એવી આજ્ઞા કર કે “ તું કષ્ટથી પણુ વરરૂચિને છેતરી મદ્યપાન કરાવ. એકતા સ્થૂલભદ્રના વિયાગથી અને ખીનુ શ્રિયકના દાક્ષિણ્યથી કેાશાએ, શ્રિયકનું તે વચન અંગીકાર કરી ઉપકેાશાને કહ્યું. ઉપકેાશાએ પણ કાશાની આજ્ઞાથી શ્રિયમ્ને મદ્યપાન કરવાનું કહ્યું. શ્રિયકે મદ્યપાન કર્યું. કારણ સ્ત્રીને વશ થએલા પુરૂષા શું નથી કરતા ? પછી ઉપકેાશાએ કાશાને કહ્યુ કે “ ત્હારી આજ્ઞાથી મેં આજે રાતે વરરૂચિને મદ્યપાન કરાવ્યું છે. આ વાત શ્રિયકે કાશાના કહેવાથી જાણી તેથી તે નિશ્ચે પિતાનું વૈર લેવાના અવસર આવ્યે માનવા લાગ્યા. શકટાલ મંત્રી મૃત્યુ પામ્યા પછી તુરત તે વરચંમેશા રાજ સેવા માટે નંદરાજા પાસે જતા. પ્રતિદિન રાજસેવા માટે રાજ્યદ્વારમાં જતા એવા વરરૂચિને રાદિ સર્વ લેાકેા ગારવતાથી જોતા. અન્યદા શકટાલ મત્રીના ગુણુનું સ્મરણ કરવામાં તત્પર એવા નદરાજા પાતે, પોતાના શ્રિયક પ્રધાનને ગદ્ગદ્ વાણીથી કહેવા લાગ્યા કે “નિરંતર ભકિતવત, સ પ્રકારની શકિતવાલા અને ચાર પ્રકારની બુદ્ધિના ભંડાર એવા શકટાલ મંત્રી મ્હારા સર્વ પ્રકારના અધિકારના વ્યાપારને કરનારા હતા. હા હા ! તે પ્રધાન દૈવયેાગથી મૃત્યુ પામ્યા હવે હું શું કરૂં ? તેના વિના આ મ્હારૂં સ્થાન શૂન્ય સમાન દેખાય છે, ” શ્રિયકે કહ્યું. “ હે દેવ ! હવે તેમાં આપણે શું કરીએ ? કારણકે મદ્યનું પાન કરનારા આ વરરૂચિએ તે પાપ કર્યું છે. ” રાજાએ “ શું તે વરચિ મદ્યપાન કરે છે ? ” શ્રિયકે કહ્યું, “ આપને તે સવારે દેખાડીશ, ” 7 ܕܕ Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્થલિભદ્રસ્વામી ! નામના અતિમ શ્રુતકેવલીની કથા. ( ૧૧ ) બીજે દિવસે સવારે વેશ્યાએ શિખવાડયા પ્રમાણે શ્રિયકે રાજસભામાં સર્વને એક એક કમલ આપ્યું. તેમજ વચને પણું મદનલના રસથી લેપન કરેલું એક કમલ આપ્યું. કમલની અદ્ભૂતતા જોઈ રાજાદિ લેાકેા “ આ કમલ ક્યાંથી લાવ્યા ? એમ પૂછતા છતાં પોત પોતાની નાસિકા આગલ લઇ મુંધવા લાગ્યા. વરરૂચિએ પણ કમલને પોતાના નાક આગલ સુંઘવા લીધું, તેથી તેણે રાત્રીએ પીધેલી - ચંદ્રહાસ સુરા તુરત ત્યાંજ વસી કાઢી. પછી આ વિપ્રના ડાળ રાખનારા અને મદ્યપાન કરવાથી અંધન કરવા ચેાગ્ય એવા વરરૂચિને ધિક્કાર છે. ” આ પ્રમાણે રાજાદિ લેાકેાએ તિરસ્કાર કરેલા વરરૂચિ સભામાંથી ઘરે ચાલ્યા ગયા. પછી વરરૂચિએ બ્રાહ્મી પાસે સુરાપાનનું પ્રાયશ્ચિત્ત માગ્યું પણ તેઓએ તા કહ્યું કે “ મદ્યપાનના પાપને નાશ કરનારૂં કાંઈ નથી. તેથી વરરૂચિએ તે પાપના ભયથી ઉકાળેલા સીસાનું પાન કરી પ્રાણના ત્યાગ કર્યા. સ્થૂલિભદ્ર, શ્રુતસમુદ્રના પાર પામેલા શ્રી સંભૂતિવિજય આચાર્ય પાસે ચારિત્ર લઈ દીક્ષા પાલતા હતા. એકદા વર્ષાઋતુ સમીપ આવી એટલે ત્રણ શિષ્યાએ શ્રી સૌભૂતિવિજય ગુરૂને નમસ્કાર કરી આગ્રહથી જુદા જુદા અભિગ્રહ લીધા. તેમાં એકે ચાર માસ પર્યંત ઉપવાસ કરી સિહની ગુફા આગલ કાર્યાત્સગે રહેવાના ઘાર અભિગ્રહ લીધેા. ખીજાએ પણ તેનીજ પેઠે ચાર માસ પર્યંત ઉપવાસ કરી સર્પના રાડા ભાગલ કાયાત્સગે નિવાસ કરવાના ઘાર અભિગ્રહ લીધેા. ત્રીજાએ પણ ચાર માસના ઉપવાસ કરી કૂવાના મંડાણ ઉપર કાયાત્સગે રહેવાના અભિગ્રહ લીધા. પછી સ્કુલભદ્રને ચેાગ્ય જાણી ગુરૂએ તેમને કાંઈ પણ અભિગ્રહના આદેશ આપ્યા સ્કુલભદ્રે ગુરૂને નમસ્કાર કરી કહ્યું. “ હે ગુરૂ! કાશા વેશ્યાને ત્યાં એવી ચિત્રી ચિત્રશાલા છે કે જેને જોઇને રાગરહિત પુરૂષ પણ અતિશય રાગી થઈ જાય છે. હું તે ચિત્રશાલામાં નિત્ય છ રસનું સેાજન કરતા છતા અખંડ એવા બ્રહ્મચર્યને પાળી ચાર માસ પર્યંત રહીશ એ મ્હારો અભિગ્રહ છે. જ્ઞાનાતિશયવાલા ગુરૂએ તેને ચેાગ્ય જાણી રજા આપી. પછી સર્વે મુનિએ પેાત પેાતાને સ્થાને ગયા. ને કે શાંત અને તીવ્ર તપ કરવામાં તત્પર એવા તે મુનીશ્વરાને જોઈ સિદ્ધ, સ અને અરઘ તે શાંત થઈ ગયા પણ કાશા વેશ્યા તે પાતાને આંગણે આવેલા સ્કુલિભદ્રને જોઈ ખહુ હર્ષ પામતી છતી તુરંત હાથ જોડી તેમની આગલ જઈ ઉભી રહી. પછી “ વ્રતના ભારથી વિધુર થએલા અને સુકેામલ સ્વભાવવાલા આ મુનિનું ચિત્ત ચારિત્ર પાલવામાં શિથિલ થયું જણાય છે અને તેથીજ તે અહીં આવ્યા છે. ” એમ ધારી કાશાએ કહ્યું. “ હે નાથ ! આપ ભલે પધાર્યાં. હું... આપનું શું કામ કરૂં ? મને આજ્ઞા આપો. આ મ્હારૂં શરીર અને આ પજિનાદિ સર્વ આપ Page #363 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫૨ ) શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તરાદ્ધ 27 તુજ છે. ” સ્થૂલિભદ્રે “ મને ચાર માસ નિવાસ કરવા માટે ચિત્રશાલા આપ. એમ કયું. એટલે વેશ્યાએ કહયુ કે “ ભલે આપ તેમાં સુખેથી નિવાસ કરો. ” પછી વેશ્યાએ સજ્જ કરેલી ચિત્રશાલામાં જાણે કામદેવના સ્થાન પ્રત્યે ધર્મ પેાતેજ પ્રવેશ કરતા ન હાય ? એમ સમર્થ એવા સ્થૂલિભદ્રે પેાતાના પરાક્રમથી પ્રવેશ કર્યા. મુનિને છ રસના આહારનુ ભાજન કરાવીને પછી કાશા વેશ્યા, ઉત્તમ પ્રકારના શૃંગારને ધારણ કરી તેમને ક્ષેાભ પમાડવા માટે ચિત્રશાલામાં આવી અદ્ભુત રૂપવાલી દેવાંગનાની પેઠે કાશ્યાએ પ્રથમ મુનિ આગલ બેસીને આદરથી હાવભાવાદિ પ્રગટ કર્યો. ત્યાર પછી કામને પ્રગટ કરનારા અને પાતે પ્રથમ એકાંતમાં ભેાગવેલા સુરત સુખને સંભાળ્યું. છેવટ કાશાએ મહામુનિને ક્ષેાભ પમાડવા માટે જે જે કાંઇ કર્યું, તે સઘલું અરણ્યમાં માણસના રૂદનની પેઠે વૃથા નિવડયું. વેશ્યાએ સુનિને ક્ષેાભ પમાડવા માટે રાત્રીએ પૂરેપૂરા ઉજાગરા વેઠયા, પરંતુ તે મહામનવાલા મુનિરાજ જરા પણ ક્ષેાભ પામ્યા નહીં, ઉલટા તે વેસ્પાના ઉપસર્ગીયો મુનિને ધ્યાનાગ્નિ, જલથી મેઘાગ્નિની પેઠે વધારે દીપવા લાગ્યા. પછી તે કાશા વેશ્યા “ મેં મુગ્ધપણાથી પૂર્વની પેઠે તમારી સાથે ક્રીડા કરવાની ઇચ્છા કરી, તેથી મને ધિક્કાર થાએ ” એમ પોતાના આત્માની નિદા કરતી છતી મુનિના ચરણુમાં પડી. પછી તે સ્થૂલિભદ્ર મુનિએ કરેલા ઇંદ્રિયાના ઉત્કૃષ્ટજયથી ચમત્કાર પામેલી કાશા વેશ્યાએ શ્રાવકપણું અંગીકાર કરી એવા અભિગ્રહ લીધા કે “ રાજા પ્રસન્ન થઇ હારે ત્યાં જે પુરૂષ માકલે તે પુરૂષ વિના ખીજા પુરૂષાના મ્હારે આ ભવમાં નિષેધ છે. ” પછી વર્ષોઋતુ પૂર્ણ થઈ એટલે પેલા ત્રણ સાધુએ પેાત પેાતાના અભિગ્રહ પૂર્ણ કરી અનુક્રમે ગુરૂ પાસે આવ્યા. પ્રથમ સિંહની ગુફાના દ્વાર આગલ રહેનારા સાધુ ગુરૂ પાસે આવ્યા. એટલે ગુરૂએ કાંઇક ઉઠીને “ હે દુષ્કર કરનારા ! તમને સુખ છે. ” એમ પૂછ્યું. ખીજા બન્ને મુનિએ આવ્યા, ત્યારે પણ તેમને ગુરૂએ એજ પ્રમાણે કહ્યું. કારણ સરખી પ્રતિજ્ઞા પૂર્ણ કરનારાને તેમના ઉપરી તરફ્થી સત્કાર પણ સરખાજ થાય છે. પછી સ્ફુલિભદ્રને આવતા જોઈ ગુરૂએ “ હે દુષ્કર દુષ્કરકારક સુશ્રમણુ ! તમે ભલે આવ્યા. ” એમ ઉભા થઇને કહ્યું, એટલે પેલા ત્રણે સાધુઓને ઈર્ષ્યા ઉત્પન્ન થઇ, તેથી તેઓ વિચારવા લાગ્યા કે “ એ સ્થૂલિભદ્ર મંત્રીપુત્ર ખરેો ની ? માટે ગુરૂએ તેને એવું આમત્રણુ કર્યું. જે ષડ્સના આહારથી દુષ્કર દુષ્કર થવાતુ હશે તે આવતા ચામાસામાં અમે પણ તેજ અભિગ્રહ લેશું.” આ પ્રમાણે વિચાર કરી તે ત્રણે ઈર્ષ્યાવંત સાધુઓએ સંયમનું પાલન કરતાં છતાં અનુક્રમે આઠ માસ નિમન કર્યા. પછી સંતુષ્ટ મનવાલા સિંહગુફાવાસી મુનિએ ગુરૂ પાસે એવી દુષ્કર પ્રતિજ્ઞા કરી કે “ હું ભગવન્ ! હું ષડરસ ભાજન કરતા છતા નિરંતર બ્રહ્મચર્ય થત Page #364 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્થલિભદ્રસ્વામી નામના અંતિમ શ્રુતકેવલીની કથા. (૩પ૩ ) ધારણ કરી કેશા વેશ્યાના ઘરને વિષે ચાતુર્માસ રહીશ. ” ગુરૂએ “આ સ્યુલિભદ્રની ઈર્ષ્યાથી આવો અભિગ્રહ ધારણ કરે છે.” એમ ઉપયોગથી વિચારી તેને કહ્યું. “ હે સાધો ! દુષ્કરથી પણ દુષ્કર એવા એ અભિગ્રહને તું ન સ્વીકાર, કારણ સ્થૂલિભદ્ર વિના બીજે કયે મુનિ એ વ્રત પાલવા સમર્થ છે ? " સિંહગુફાવાસી શિવે ફરીથી કહ્યું. “ આપ એ અભિગ્રહને અતિ દુષ્કર કહે છે, પણ હારે તો તે દુષ્કર દુષ્કર નથી, માટે હું તો તેજ અભિગ્રહ લઈશ.” ગુરૂએ કહ્યું. “ આ અભિગ્રહથી હારૂં વ્રત ભંગ થશે કારણ શક્તિથી અધિક ઉપાડેલે ભાર, શરીરને ભંગ કરવાને અર્થે થાય છે.” ગુરૂનાં આવાં વચનની અવગણના કરી તે મુનિરાજ, પિતાને વિજયવંત માનતા છતાં કામદેવના નિવાસ સ્થાન રૂપ કોશાના ઘર પ્રત્યે ગયા. કેશા વેશ્યાએ પણ તેને લિભદ્રની ઈર્ષ્યાથી આવેલ જાણું હારે તેને શિક્ષા કરવી જોઈએ” એમ ધારી વંદના કરી. મુનિરાજે પોતાના નિવાસ માટે સુશોભિત એવી ચિત્રશાલા માગી અને વેશ્યાએ તે આપી તેથી તેમાં મુનિરાજે નિવાસ કર્યો. ષડરસના આહારનું ભજન કરાવ્યા પછી લાવણ્યના ભંડાર રૂપ કેશાવેશ્યા, પરીક્ષા કરવા માટે તુરત મુનિ પાસે આવી. મૃગના સરખા નેત્રવાલી તે વેશ્યાને જોઈ મુનિ તત્કાલ સેંભ પામ્યા. કારણ ઉત્તમ લાવણ્યના ભંડાર સમાન તેવી સ્ત્રી અને પરસમય ભોજન કેને વિકાર કરનારું ન થાય? પછી કામની પીડાથી યાચના કરતા મુનિને કેશાએ કહ્યું “હે સાધે! અમે વેશ્યાઓ દ્રવ્યને આધિન છીએ.” મુનિએ કહ્યું. “હે કમલમુખી! તું ઝટ મહારા ઉપર પ્રસન્ન થા. અમારી પાસે દ્રવ્ય કયાંથી હોય? કારણ સાધુઓ દ્રવ્યરહિત હોય છે.” વેશ્યાએ મુનિને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી કહ્યું. “ નેપાલ દેશનો રાજા, નવીન મુનિને એક રત્નકંબલ આપે છે, તે લઈ આવે. જેથી તમારું ધારેલું કાર્ય થશે.” વેશ્યાનાં આવાં વચન સાંભળીને મુનિ, બહુ કાદવથી દુર્વહ એવા માર્ગમાં પગલે પગલે ખલના પામતા છતાં અકાલે (ચોમાસામાં) નેપાલ પ્રત્યે ગયા ત્યાં જઈ તેમણે રાજા પાસેથી રત્નકંબલ લીધું પછી તે મુનિ, જે માર્ગે થઈને પાછા આવતા હતા તે માર્ગને વિષે ચરો રહેતા હતા એ પાલેલા શકુન પિપટે “લક્ષ જાય છે.” એમ શબ્દ કર્યો, તે ઉપરથી ચાર લોકોના અધિપતિએ પિતાની આગલ રહેલા પુરૂષને કહ્યું કે “કેણ જાય છે ? ” તે પુરૂષ વૃક્ષ ઉપર ચડી ચારે તરફ જોઈ રાજાને કહ્યું કે “ હે વિજો ! એક સાધુ વિના બીજું કઈ આવતું નથી ” પછી ચારોએ સાધુ પાસે જઈ તપાસી જોયું પણ કાંઈ દ્રવ્ય ન મલવાથી તેને છેડી દીધો. પોપટે ફરી “ લક્ષ જાય છે ” એમ ઉચ્ચાર કર્યો, તે ઉપરથી ચાર રાજાએ કહ્યું કે “હે સાધે ! લ્હારી પાસે શું છે તે કહે?” મુનિએ કહ્યું. “હે ભૂપતિ ! મેં વેશ્યાને માટે આ વંશમાં રત્નકંબલ નાખી છે.” Page #365 -------------------------------------------------------------------------- ________________ (૩૫૪) શ્રી ઋષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ, મુનિને સાચું બોલનાર જાણી ચાર રાજાએ રત્નકંબલ ન લેતાં તેને છોડી દીધો. મુનિએ પાડલીપુર નગરમાં આવી કેશાને રત્નકંબલ આપી. કેશાએ તુરત તે રત્નકંબલને પોતાના ઘરની અશુચિ ખાલમાં ફેંકી દીધી. મુનિએ કહ્યું. “ અરે મુગ્ધ ! દેવતાને પણ દુર્લભ એવી આ રત્નકંબલને આવી અશુચિ ખાલમાં કેમ ફેંકી દે છે ? ” વેશ્યાએ કહ્યું. “ અરે મૂર્ણ મુનિ ! તું નરકને વિષે પડતા એવા પોતાના આત્માને શોક નહિ કરતાં આ રત્નકંબલને શા માટે શોક કરે છે ? ” કેશાનાં આવાં વચન સાંભળી ઉત્પન્ન થએલા વૈરાગ્યવાલા મુનિએ તેને કહ્યું. “હે શુભ ! તેં મને બેધ પમાડ્યો છે અને સંસારમાં ભ્રમણ કરવાથી અટકાવ્યો છે. હવે હું અતિચારથી ઉત્પન્ન થએલા પાપોને નાશ કરવા માટે ગુરૂ પાસે જઈશ; તને ધર્મલાભ થાઓ.” કેશાએ કહ્યું. “મને પણ આપને વિષે મિથ્યાદુકૃત હે, કારણ કે બ્રહ્મચર્ય વ્રતમાં રહેલી મેં આપને ખેદ પમાડયા છે. તમને પ્રતિબંધ પમાડવા માટે મેં તમારી આજે અશાતના કરી છે તે આપે ક્ષમા કરવી. હવે આપ ઝટ પધારો અને ગુરૂના વચનનું પ્રતિપાલન કરે.” - પછી તે મુનિ, કોશાના વચનને અંગીકાર કરી શ્રી સંભૂતિ વિજય આચાર્ય પાસે ગયા. ત્યાં તે ઉત્તમ પ્રકારે આલોચના લઈ મહા તપ કરવા લાગ્યા. અનુક્રમે ઉત્તમ સંયમ ધારી સંભૂતિ વિજય આચાર્ય પણ સમાધિથી મરણ પામી દેવક પ્રત્યે ગયા. અન્યદા પ્રસન્ન થએલા ભૂપતિએ કોઈ એક સૂથારને કોશા વેશ્યાને ત્યાં મોકલ્યો. કશા પણ રાજાની આજ્ઞાથી તે સૂથારની રાગ વિના સેવા કરવા લાગી. “સ્થલિભદ્ર વિના બીજો કોઈ પુરૂષ નથી. ” એમ કશા હંમેશાં તે સુથારની આગલા સ્થૂલિભદ્રનાં વખાણ કરતી હતી; તે ઉપરથી તે સૂથારે ઘરના ઉદ્યાનમાં જઈ પલંગ ઉપર બેસી વેશ્યાના મનને પ્રસન્ન કરવા માટે પોતાનું વિજ્ઞાન (ચાતુરી) દેખાડવા લાગ્યો. તેણે પ્રથમ એક બાણથી આંબાની લુંબને વિધી. તે બાણને બીજા બાણથી વિવું, તેને ત્રીજા બાણથી વિંધ્યું, એમ એક બીજા બાણુને વિંધતા પિતાનો હાથ પહોંચી શકે ત્યાં સુધી પરસ્પર બાણની હાર બાંધી. પછી પોતાના હાથથી તે આંબાની લુંબ ખેંચી લઈ તેના બીંટને તોડી તે લુંબ કેશાને આપી. પછી વિચક્ષણ એવી કોશાએ પણ “ હારી ચાતુરી જે.” એમ કહી સરસવનો ઢગલે કરાવી તેના ઉપર નૃત્ય કર્યું, એટલું જ નહિં પણ તે સર્ષવના ઢગલા ઉપર સેય ખસી તેના ઉપર પુષ્પ મૂકી તેના ઉપર નૃત્ય કરી દેખાડયું. એવી રીતે નૃત્ય કર્યા છતાં સંયથી ન વિંધાણે તેને પગ કે ન વેરાઈ ગયો સરસવને ઢગલો. પછી પ્રસન્ન થએલા સૂથારે કહ્યું. “ હું હારી આવી ચાતુરીથી પ્રસન્ન થયો છું. માટે મહારા ઘરમાંથી કઈ પણ વસ્તુ માગ કે તે હું તને આપું ” કેશાએ Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રાસ્થલિભદ્રસ્વામી' નામના અંતિમ શ્રુતકેવલીની કથા. ( ૩૫૫ ) કહ્યુ “ અરે મેં એવું શું કર્યું છે કે જેથી તું પ્રસન્ન થયા છે ? કારણુ અભ્યાસથી કાંઇ પણ દુષ્કર નથી. અભ્યાસને લીધે મે' સરસવના ઢગલા ઉપર કરેલું નૃત્ય અને તે તેાડેલી આંબાની લુખ એ સર્વ થઈ શકે છે. પરંતુ નહિ અભ્યાસિત કે નહિ શિક્ષિત એવું જે સ્થૂલિભદ્રે કર્યું છે તેજ ખરેખર દુષ્કર છે. પૂર્વે તેણે મ્હારી સાથે ખાર વર્ષ પર્યંત મહુ ભાગા ભાગળ્યા છે. તે અત્યારે મ્હારા ચિત્ત રૂપ ચિત્રશાળામાં શુદ્ધ શીલ પાલતા છતા રહ્યા છે. સ્ત્રીગ્માના સંગથી ફક્ત સ્થૂલિભદ્ર વિા ચેાગીઓના મનને પણ કામદેવ તુરત કૃષિત કરી દે છે. જેવી રીતે સ્થૂલિભદ્ર અખંડ વ્રત પાલી ચાર માસપર્યંત સ્ત્રી સમીપે રહ્યા. તેવી રીતે એક દિવસ પણ કા પુરૂષ રહેવા સમર્થ છે ? લેાઢાના સરખા દેહવાળાને ષડ્સનું લેાજન, ચિત્રશાલા જેવુ' નિવાસસ્થાન અને ગૈાવનાવસ્થા એમાંનું એક એક પણ વ્રતના નાશ કરાવનાર થાય છે તેા પછી તે ત્રણે એકઠા થાય તેની તેા વાતજ શી ? ” , “ જેણે આવી યુવાવસ્થામાં અખંડ બ્રહ્મચર્ય વ્રત પાલ્યું તે સ્થૂલિભદ્ર નામના તે કયા ઉત્તમ પુરૂષ છે, કે જેનું તું આવું વખાણ કરે છે ? ” આવાં સુથારના વચન સાંભળી કાશાએ કહ્યું. “ તે સ્થૂલભદ્ર, નંદરાજાના શટાલ મંત્રીના પુત્ર છે. કાશાંના આવાં વચન સાંભલી તે સુથારે હાથ જોડીને કહ્યુ “ તે સ્થૂલભદ્ર તપસ્વીના હું કિંકર છું. ” પછી વેશ્યાએ તે સુથારને જાણુ માની તેને ધર્મ સંભલાન્ગેા; જેથી તે ઉત્તમ બુદ્ધિવાળા સુથાર, મેહના નાશ થવાથી તુરત પ્રતિબેાધ પામ્યા. તેને પ્રતિબેાધ પામેલેા જાણી વેશ્યાએ તેને પેાતાના અભિગ્રહ કહી સંભળાવ્યે. વેશ્યાના અભિગ્રહને સાંભળી જાણ પુરૂષામાં મુખ્ય એવા સૂધારે વિસ્મય પામીને કહ્યું. “ જીભે ! તે સ્થૂલભદ્રના ગુણુનું વર્ણન કરી મને પ્રતિબેાધ પમાડયા છે માટે હવે સંસારથી અત્યંત ભય પામતા એવા હું તે સ્થૂલભદ્રના માર્ગે ચાલીશ. હું કાશા ! ત્હારૂં કલ્યાણુ થા, તુ ત્હારા અભિગ્રહને પાલ. એમ કહી તે સુથારે ગુરૂ પાસે જઈ દીક્ષા લીધી. સ્થૂલિભદ્ર મુનિરાજ યુદ્ધ વ્રતનું પાલન કરતા હતા એવામાં ખાર વર્ષના ધાર દુકાલ પડયા. માણસા દુ:ખી થવા લાગ્યા એટલે સાધુએ પરસ્પર વિચાર કરીને નિર્વાહઅર્થે મહા સાગરને તીરે ગયા. આ વખતે સ્વાધ્યાય નહિ થવાથી તેઓ અભ્યાસ કરેલુ શાસ્ત્ર ભૂલી ગયા. કારણ તપસ્વી એવાય પણ બુદ્ધિમત પુરૂષાનું અભ્યાસ કરેલું શાસ્ત્ર સ્વાધ્યાય નહિ કરવાથી નાશ પામે છે. દુર્ભિક્ષને અંતે સર્વ સંધ પાડલીપુર નગરે ભેગા થયા. ત્યાં જેને જે જે આવડતું હતુ તે સત્ર એકઠું કરીને સંઘે અગીયાર અંગ પૂરા કર્યા. પછી સંઘને નેપાલ દેશના માર્ગમાં રહેલા ભદ્રમાડું મુનિના ખખર મલ્યા; તેથી તેમને ખેલાવવા માટે એ સાધુઓને માકલ્યા. સાધુઆએ ત્યાં જઈ આદરથી ભદ્રબાહુ ગુરૂને વંદન કરીને કહ્યું કે “ શ્રી સંઘ આગમને માટે તમને ત્યાં ખેલાવે છે ” શ્રી ભદ્રબાહુ મુનીશ્વરે ઉત્તર આપ્યા કે “હમણાં Page #367 -------------------------------------------------------------------------- ________________ (૩૫૬) શ્રીહષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ. મેં મહાપ્રાણ નામનું ધ્યાન આરંહ્યું છે તે બાર વર્ષ પૂર્ણ થશે. પછી હું આવીશ. મહાપ્રાણ ધ્યાન સિદ્ધ થયે છતે કઈ પણ આવેલા કાર્યમાં સૂત્ર સહિત ચાદ પૂર્વે ફક્ત એક અંતર્મુહૂત્તમાં ગણી શકાય છે. એ પછી તે બન્ને સાધુઓએ સંઘની પાસે જઈ શ્રી ભદ્રબાહુ સ્વામીનું કહેલું નિવેદન કર્યું. શ્રી સંઘે ફરીથી બીજા બે સાધુને કાંઈ શીખામણ આપી ભદ્રબાહુ સ્વામી પાસે મોકલ્યા. તે બન્ને મુનિઓએ ઝટ શ્રી ભદ્રબાહુ સ્વામી પાસે જઈ શ્રી સંઘનો આદેશ કહ્યો કે “જે સંઘની આજ્ઞા માન્ય ન કરે તેને શે દંડ આપ, તે અમને કહે. ” પછી જ્યારે ગુરૂએ “ શ્રી સંઘની આજ્ઞા ન માનનારને સંઘ બહાર કાઢી મૂકે. ” એમ કહ્યું, ત્યારે પેલા બે સાધુઓએ કહ્યું કે “ ત્યારે આપજ તે દંડને યોગ્ય થયા. ” ગુરૂએ કહ્યું. હારે શ્રી સંઘની આજ્ઞા પ્રમાણે છે. માટે હવે પછી એમ કરો કે શ્રી સંઘે હારા ઉપર કૃપા કરી કુશાગ્ર બુદ્ધિવાલા શિષ્યોને અહીં મોકલવા હું તેમને વાચના દઈશ. તેમાં એક ગોચરીથી આવીને આપીશ, બીજી ત્રણ વાચના ત્રણ કાલવેલાએ, અને બાકીની ત્રણ સાંજે પ્રતિક્રમણ કરી રહ્યા પછી આપીશ. આમ કરવાથી સ્વારા કાર્યને હરત નહિ આવે અને સંઘનું કાર્ય થશે. ” આ વાત બન્ને મુનિઓએ શ્રી સંઘને કહી, તે ઉપરથી હર્ષ પામેલા શ્રી સંઘે સ્થૂલભદ્રાદિ પાંચસે સાધુઓને ત્યાં મોકલ્યા. શ્રી ભદ્રબાહુ ગુરૂ તેમને વાંચના આપવા લાગ્યા, પણ “વાંચના અ૮૫ મળે છે” એમ ધારી તેઓ ઉદ્વેગ પામી પિત પિતાને સ્થાનકે જતા રહ્યા. ફકત સ્થૂલભદ્ર પિતે એકલા ત્યાં રહ્યા. શ્રી ભદ્રબાહુ ગુરૂની પાસે રહેલા બુદ્ધિમાન સ્થૂલભદ્રે દશ વર્ષે આઠ પૂર્વને અભ્યાસ કર્યો ગુરૂએ શ્રી સ્થૂલભદ્રને પૂછયું. “તું કેમ ઉદ્વેગ પામે છે? થુલભદ્રે કહ્યું હે પ્રભે ! હું ઉદ્વેગ પામતું નથી પરંતુ મને વાચના અલ્પ મલે છે.” ગુરૂએ કહ્યું. “હારું ધ્યાન લગભગ પૂર્ણ થવા આવ્યું છે, માટે તે પૂર્ણ થયા પછી હું તને હારી મરજી પ્રમાણે વાચના આપીશ.” સ્થૂલભદ્રે પૂછયું. “હે ભગવદ્ ! હારે કેટલોક અભ્યાસ કરવો બાકી છે?” ગુરૂએ કહ્યું. “સમુદ્રમાંથી બિંદુ માફક તે અભ્યાસ કર્યો છે.” પછી મહા ધ્યાન પૂર્ણ થયું, એટલે સ્થૂલભદ્ર ગુરૂના મુખથી ફક્ત બે વસ્તુ વિના દશ પૂર્વને અભ્યાસ કર્યો. એકદા શ્રી ભદ્રબાહુ મુનીશ્વર, સ્થૂલભદ્રાદિ સાધુઓ સહિત પાડલીપુરના ઉદ્યાનમાં આવ્યા. ગુરૂનું આગમન જાણું તપમાં તત્પર એવી યક્ષા વિગેરે સાધ્વીઓ કે જે સ્થૂલભદ્રની બહેને થતી હતી તે સ્થૂલભદ્રને વાંચવા માટે ઉદ્યાનમાં આવી. સાધ્વીએએ, શ્રી ભદ્રબાહુ ગુરૂને વંદના કરીને પૂછયું કે “હે પ્રભો ! સ્થૂલભદ્ર કયાં છે?” ગુરૂએ કહ્યું. “સમીપે રહેલા ન્હાના દેવમંદિરમાં છે.” પછી સાધ્વીઓ ત્યાં જવા નિકલી. પોતાની બહેનને આવતી જાણી સ્થૂલભદ્રે તેમને આશ્ચર્ય પમાડવા માટે સિંહનું રૂ૫ વિકવ્યું. સાધ્વીઓ સિંહને જોઈ ભય પામતી છતી ગુરૂ પાસે Page #368 -------------------------------------------------------------------------- ________________ માસ્યુલિભદ્રસ્વામી નામના અંતિમ શ્રુતકેવલીની કથા (૩૫૭) આવી કહેવા લાગી. “હે પૂજ! નિચે અમારા ભાઈને સિંહે ભક્ષણ કર્યો. કારણ ત્યાં અમારા ભાઈ નથી પણ સિંહ છે.” ગુરૂએ ઉપયોગથી જાણું ફરી સાધ્વીએને કહ્યું. “તમે ત્યાં જાઓ અને સ્થૂલભદ્રને વંદના કરે. કારણ ત્યાં સ્થૂલભદ્ર છે સિંહ નથી.” ફરી યક્ષાદિ સાધ્વીઓએ ત્યાં જઈ પિતાના સ્વરૂપમાં રહેલા સ્થૂલભદ્રને વંદના કરી પોતાની વાત કહી કે - તમે ચારિત્ર અંગીકાર કર્યા પછી અમારી સાથે શ્રિયકે પણ દીક્ષા લીધી હતી. શ્રિયક બહુ ભુખ્યાલું હોવાથી એકાસણું કરવા સમર્થ થતો નહીં. પજુસણના દિવસે આવ્યા તેથી મેં તેને કહ્યું કે “આજે પજુસણને દિવસ હોવાથી તે પરશી કર.” તેણે તે પચ્ચખાણ લઈ પુરૂં કર્યું, એટલે ફરી મેં કહ્યું. “હે મુનિ ! હવે તું મહાપાપને નાશ કરનારી સાઢ પોરશી કર, તે તેણે કરી પછી મેં તેને પુરીમઢનું પચ્ચખાણ કરાવ્યું, તે પણ તેણે કર્યું. છેવટ મેં તેને કહ્યું. “હમણાં રાત્રી થવાને વખત આવ્યો છે, માટે ઉંઘમાં સુખે રાત્રી ચાલી જાશે; તેથી તું ઉપવાસનું પરચખાણ કર. શ્રિયકે તે પણ સ્વીકાર્યું. પછી મધ્યરાત્રીને વિષે ઉત્પન્ન થએલી મહાસુધાની પીડાથી શ્રિયક, ગુરૂ અને શ્રી અરિહંત પ્રભુનું સ્મરણ કરતો છતો મૃત્યુ પામીને સ્વર્ગ પ્રત્યે ગયો. નિચે મેં મુનિને ઘાત કર્યો છે. એમ કહી હું તુરત પ્રાયશ્ચિત્ત (કરેલા પાપના નિવારણ) માટે સંઘની પાસે ગઈ. શ્રી સંઘે કહ્યું. “તેં નિર્મલ ભાવથી શ્રિયકને તે કરાવ્યું હતું. માટે તેનું ત્યારે પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી.” મેં કહ્યું “જે એ વાત સત્ય હોય તો મને સાક્ષાત્ જિનેશ્વર કહે, જેથી મને માનવામાં આવે, અન્યથા નહીં.” પછી શ્રી સંઘે તેના માટે કાર્યોત્સર્ગ કર્યો, જેથી પ્રસન્ન થએલી શાસનદેવીએ આવીને કહ્યું કે “કહે, હું તમારું શું કામ કરું?” શ્રી સંઘે કહ્યું. “આ યક્ષા સાથ્વીને શ્રી જિનેશ્વર પાસે લઈ જાઓ.” દેવીએ કહ્યું. “હારું નિર્વિને ત્યાં જઈ ફરી અહીં આવવું થાય ત્યાં સુધી તમે કાત્સગે રહો.” શ્રી સંઘે તે વાત અંગીકાર કરી એટલે શાસનદેવી મને જિનેશ્વર પ્રભુ પાસે લઈ ગઈ. પછી મેં ત્યાં શ્રી સીમંધરસ્વામીને ભકિતથી વંદના કરી. ” પ્રભુએ કહ્યું. “હે યક્ષા ! તું તે કાર્યમાં નિર્દોષ છે. » પછી જેનો સંશય છિન્ન થઈ ગયો એવી મને શાસનદેવીએ હારા પોતાના સ્થાનકે લાવી મૂકી. શ્રી સીમંધર જિનેશ્વરે સંઘ ઉપર પ્રસન્ન થઈ તેમના માટે ભાવના, વિમુકિત, રતિવાક્ય અને વિવિક્તચર્યા એ નામનાં ચાર અધ્યયને હારી મારફત મોકલ્યાં, તે એવી રીતે કે પિતે વાચનામાં કહેલાં તે ચારે અધ્યયને મેં ધારી રાખ્યાં હતાં, તે મેં શ્રીસંઘને કહ્યાં. શ્રી સંઘે તેમાંથી પેલાં બે અધ્યયન આચારાંગ સૂત્રના અંતે અને બીજાં બે અધ્યયન દશવૈકાલિક સૂત્રને અંતે જેડ્યાં. » શ્રી યક્ષા સાધ્વી, આ સઘલી પોતાની હકીકત સ્થૂલભદ્રને કહી અને તેમની રજા લઈ પિતાને સ્થાનકે ગઈ. સ્થૂલભદ્ર પણ વાચના લેવા માટે ગુરૂ પાસે આવ્યા. Page #369 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫૮ ) શ્રી ઋષિમ′ડલવૃત્તિ-ઉત્તરા સૂરિએ તેમને “ તું અયેાગ્ય છે” એમ કહી વાચના ન આપી. પછી સ્થૂલભદ્ર દીક્ષા લીધાના દિવસથી આરંભી પોતાના અપરાધને વિચાર કરવા લાગ્યા. બહુ વિચાર કરીને તેમણે ગુરૂને કહ્યું. “ મને મ્હારા કાંઈ અપરાધ સાંભરતો નથી. ” ગુરૂએ કહ્યું. “ અરે એકતો તું અપરાધ કરીને પાછે માનતા નથી. ” સ્થૂલભદ્રને પોતાના અપરાધ યાદ આવ્યા તેથી તેણે ગુરૂના ચરણમાં પડી કહ્યુ કે “ હે ભગવન્ ! આ એક મ્હારા અપરાધને ક્ષમા કર. હવે હું તેવા અપરાધ નહિ કરૂં. ” આવી રીતે સ્થૂલભદ્રે બહુ વિન ંતિ કરી પરંતુ ગુરૂએ તેમને વાચના આપી નહીં; તે ઉપરથી શ્રીસંઘ એકઠા થઇ ગુરૂને વિન ંતિ કરવા લાગ્યા. “ હું ભગવન્! જો સ્થૂલભદ્ર વિના ખીજો કાઈ શિષ્ય હાય તા તેને આપ ખાકીના અભ્યાસ કરાવેા.” ગુરૂએ કહ્યું. “ સ્થૂલભદ્ર વિના બીજો કોઇ યોગ્ય શિષ્ય નથી. પરંતુ એ સ્થુલભદ્રને કાલના પ્રભાવથી આવેા પ્રમાદ થયા છે. હવે બાકીના પૂર્વ મ્હારી પાસે રહેા, હું તેને તે નહિં ભણાવું. એ તેના કરેલા અપરાધના દંડ ખીજાની શિખામણ માટે થશે.” પછી શ્રીસ ંઘે બહુ આગ્રહ કર્યો એટલે સૂરિએ ઉપયાગ દઇને જોયું તેા તેમના જાણવામાં આવ્યું કે · ખાકીના ચારે પૂર્વના મ્હારાથી ઉચ્છેદ થવાના નથી.” પછી તેમણે સ્થૂલિભદ્રને ત્હારે આ બાકીના ચાર પૂર્વે કાઈને ન શિખવાડવાં.” એવા અભિગ્રહ આપીને વાચના આપવા માંડી, શ્રી ભદ્રબાહુસૂરિએ સ્થૂલિભદ્રને સર્વ પૂર્વના જાણુ કરી હ`પૂર્વક પેાતાને પદે સ્થાપ્યા. ત્યાર પછી તે પોતે શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી વીરપ્રભુના નિર્વાણુ પછી એકસો ને સિત્તોતેર વર્ષ ગયે છતે સમાધિથી સ્વર્ગ પ્રત્યે ગયા. ** પછી શ્રી સ્થૂલભદ્રસૂરિ અનેક સાધુના પરિવારસહિત પૃથ્વી ઉપર વિહાર કરતા શ્રાવસ્તી નગરીના ઉદ્યાનમાં આવ્યા. તે વખતે શ્રાવસ્તી નગરીમાં રહેનારા સર્વ લેાકેા મનમાં બહુ હર્ષ પામતા છતા તેમને વંદન કરવા આવ્યા. વિશ્વનું કુશલ કરનારા શ્રી સ્થૂલભદ્ર મુનીશ્વરે પણ તેમને અમૃતરસ સમાન નવીન ધદેશના આપી. સ્થૂલભદ્રે દેશનાને અ ંતે વિચાર કર્યા કે “હજી સુધી મ્હારો ધનદેવ નામના !મત્ર મને વંદન કરવા કેમ ન આવ્યેા ? શું તે દેશાંતર ગયા છે કે તેને કાંઈ રાગની પીડા થઈ છે ? ચાલ હું તેના ઘરે જાઉં, કારણ પ્રાણી ઉપર દયા કરવી એ મ્હારા ધમ છે.” આવી રીતે વિચાર કરી અનેક જનાથી વંદન કરાતા સ્થૂલભદ્ર પોતાના મિત્ર ધનદેવને ઘરે આવ્યા. ત્યાં ધનદેવની સ્ત્રી ધનેશ્વરીએ તેમની ભક્તિ કરી. સ્થૂલભદ્રે તે સ્ત્રીને પૂછયું. “હે શુભાનને! મ્હારા મિત્ર ધનદેવ કાં છે ? ” સ્ત્રીએ કહ્યું. “ તમારા મિત્ર દ્રવ્ય કમાવા માટે પરદેશ ગયા છે. પછી સૂરિએ ધર્મોપદેશના મિષથી હાથની સંજ્ઞાવડે સ્તંભની નીચે રહેલું દ્રવ્ય સ્ત્રીને જણાવ્યું તે એવી રીતે કે–આ સ*સારનું સ્વરૂપ કેવું છે ? તેા કે જેવું ત્હારૂં ઘર તેવાજ ત્હારા પતિના વેપાર છે. ” સૂરીશ્વર આવી રીતે વારંવાર ધનેશ્વરીને કહી પાતે ધર્મની પ્રભાવના કરતા છતા ખીજે વિહાર કર્યો. Page #370 -------------------------------------------------------------------------- ________________ 1601 શ્રીસ્થલિભદ્રસ્વામી નામના અંતિમ શ્રુતકેવલની સ્થા. (૫) હવે ધનદેવ કર્મના વેગથી લાભ ન મળવાને લીધે જેવો ગયે હતું તે પાછા આવ્યા. તેમજ તે ધનના દરિદ્રપણાથી પીડા પામવા લાગ્યું, તે વખતે ધનશ્વરીએ સ્થૂલભદ્રના આગમનની વાત કહી, ધનદેવે આનંદથી પૂછયું. “તે સ્થૂલભદ્ર મુનીશ્વરે કાંઈ કહ્યું હતું?” સ્ત્રીએ કહ્યું. “તેમણે આ સ્તંભની સામે વારંવાર પિ- . તાના હાથને લાંબો કરી મને ધર્મદેશના આપી છે.” ધનદેવ વિચારવા લાગ્યો, “જ્ઞાનના નિધિ એવા તે મુનિરાજનું આગમન કાંઈ ઈષ્ટ અભિપ્રાય વિના હોય નહીં. સૂરિએ આ સ્તંભને ઉદ્દેશીને પિતાને હાથ લાંબે કર્યો છે તે વિશે આ સ્તંભની નીચે દ્રવ્ય સંભવે છે.” ધનદેવે આમ વિચાર કરી સ્તંભના મૂળમાં દવા માંડ્યું તે તેમાંથી પિતાના પુણ્યની પેઠે બહુ દ્રવ્ય નિકલ્યું. ધનદેવ પિતાની સંપત્તિથી કુબેર તુલ્ય થયે તેથી તે “મને આ પ્રસાદ સૂરિએ આપે છે.” એમ હંમેશાં સમરણ કરતો હતો. આ એકદા ધનદેવ, પિતાના ઉપર ઉપકાર કરનારા પિતાના મિત્ર અને વંદના કરવા ગ્ય એવા સ્થલભદ્રને વંદના કરવા માટે હર્ષથી પાડલીપુર નગરે ગયો. ત્યાં તેણે ઉપાશ્રયમાં જઈ પરીવાર સહિત સ્થલભદ્રને બહુ ભક્તિથી વંદના કરી. પછી ધનદેવે શ્રી સ્કુલભદ્ર ગુરૂને કહ્યું કે, હે પ્રભે! હું આપના પ્રભાવથી દારિદ્રરૂપ સમુદ્રને પાર પામ્યો છું, તે આપના પ્રસાદરૂપ ઋણથી હું કયારે મુક્ત થઈશ? તમે જ મ્હારા સ્વામી અને સુગુરૂ છો, હું આપનું શું કાર્ય કરું? મને આજ્ઞા આપે. શ્રી સ્થૂલભદ્રસૂરિએ “તું હારે ધર્મમિત્ર થા. એવાં વચન કહ્યાં, તે અંગીકાર કરી ધનદેવ પિતાને ઘરે ગયે. શ્રી સ્થલભદ્રસૂરિએ યક્ષા સાધ્વી પાસે માતાની પેઠે પાલન કરાવેલા અને પોતે દીક્ષા આપેલા મહાગિરિ અને સુહસ્તી મુનિ ઉત્તમ ગુણના સમુદ્રપણુને પામી આચાર્યપદ પામ્યા હતા. તે બન્ને મુનીશ્વરે, તીણ ખડગધારા સમાન અતિચાર રહિત વ્રતને પાલતા છતા પરિષહ સહન કરતા હતા. શ્રી સ્થલભદ્રસૂરિ દશ પૂર્વના જાણ એવા તે બન્નેને આચાર્ય પદ આપી પોતે કાલધર્મ પામી સ્વર્ગ પ્રત્યે ગયા. જેમણે કેશા વેશ્યાની સાથે વિલાસ કરતાં બાર કોડ દ્રવ્યને વ્યય કર્યો, જેમણે વ્રત લઈ નિત્ય પરસમય આહારનું ભોજન કરતા તેજ વેશ્યાની ચિત્રશાળામાં ઉજવલ એવા બ્રહ્મચર્ય વ્રત પાળીને ચાર માસ પર્વત નિવાસ કર્યો, તે રથુલભદ્ર સુરીશ્વરની હું સ્તુતિ કરું છું. 'श्रीस्थुलिभद्रस्वामी' नामना अंतिम श्रुतकेवलीनी कथा संपूर्ण. चउरो सीसे सिरिभद्द-बाहुणो चाहिं रयणिजामेहिं ॥ रायगिहे सीएणं, कयनियकज्जे नमसामि ॥१७५॥ શ્રી ભદ્રબાહુ સ્વામીના ચાર શિષ્યો કે જેમણે રાત્રીના ચાર પહોરમાં શીત ઉપસર્ગથી પિતાનું કાર્ય સાધી લીધું, તે ચારે મુનિઓને હું નમસ્કાર કરું છું. Page #371 -------------------------------------------------------------------------- ________________ (૩૬). શ્રી ઋષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ. * श्री भद्रबाहुस्वामीना चार शिष्योनी कथा. 36 રાજગૃહ નગરને વિષે વય, તેજ અને લક્ષમીથી સમાન અને પરસ્પર પ્રીતિવાળા ચાર વણિક પુત્રો રહેતા હતા. તેઓએ શ્રી ભદ્રબાહુ ગુરૂ પાસે ધર્મ સાંભળી દીક્ષા લીધી. ગુરૂની ઉપાસનાથી તે ચારે જણા અનુક્રમે ગીતાર્થ થયા. મમતારહિત, અહંકાર વિનાના, સંતોષવાળા અને ક્ષમાને ધારણ કરનારા તે ચારે મુનિએ ગુરૂની આજ્ઞાથી એકલવિહારી થયા.. એકદા પ્રસિદ્ધ એવા તે મુનિઓ પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા ફરી રાજગૃહ નગર પ્રત્યે આવ્યા. આ વખતે નિદ્રવ્ય જનોને દુઃખદાયી શીતકાલ (શીયાળો) ચાલતો હતો. દિવસના ત્રીજા પ્રહરને વિષે ભિક્ષા લઈને પાછા ફરેલા તે ચારે મુનિઓ નગરથી જુદા જુદા ભાર પર્વત ઉપર જવા લાગ્યા. તેમાં પહેલાને પર્વની ગુફાના બારણા પાસે, બીજાને નગરના ઉદ્યાનમાં, ત્રીજાને તેની નજીકમાં અને ચોથાને નગરના સમીપે. એમ અનુક્રમે ચારે જણને ચે પ્રહર થયા પછી દિવસના ત્રીજા પ્રહરને વિષે ભિક્ષા માટે જવું જોઈએ. એમ વિચારી તે ચારે મુનિઓ પોત પિતાને સ્થાનકે કાર્યોત્સર્ગ કરી ઉભા રહ્યા. તેમાં જે પર્વતની ગુફાના બારણું આ ગળ ઉભે હતો તેને બહુ ટાઢ લાગતી હતી, જે ઉદ્યાનમાં હતો, તેને તેનાથી કાંઈ ઓછી લાગતી હતી, ઉદ્યાનની સમીપે રહેનારને તેથી કાંઈ ઓછી લાગતી હતી અને જે નગરની સમીપે હતો તેને તે નગરને ગરમાવો લાગતો હતો, તે ચારે મુનિઓ ટાઢથી પીડા પામી પિલા, બીજા, ત્રીજા અને ચેથા પહેરમાં અનુક્રમે મૃત્યુ પામી સ્વર્ગ પ્રત્યે ગયા. ઘોર પરીષહને સહન કરનારા તે ભદ્રબાહુ ગુરૂના ચારે શિને ત્રણે કાળે નમસ્કાર કરૂં છું. श्री भद्रबाहुस्वामीना चार शिष्योनी कथा संपूर्ण. . जिणकप्प करी कम्मं जो कासी जस्स संथवमकासी ॥ सिद्धिवरंमि सुहात्थी तं अजमहागिरिं वंदे ॥१७६॥ જેમણે જિન કલ્પની તુલના કરી અને જેમણે શ્રેણીના ઘરને વિષે સ્તોત્ર રયું. कोसंबीए जेणं, दुमगो पव्वाविओ अज जाओ ॥ उज्जेणीए संपइ, राया सो नंदउ सुहत्थी ॥ १७७ ॥ જેમણે શાબી નગરીમાં દ્રમક ભિક્ષાચરને દીક્ષા લેવરાવી કે જે પ્રમક હમણાં ઉજ્જયિની નગરીને વિષે ૨ાજા થયો છે. તે શ્રી આર્ય સુહસ્તિ મુનિ આનંદવંતા વર્તો. सोऊण गणितं सुहत्थिगा नलिगगुम्मम ज्झयणं ॥ तकालं पव्वइओ चइत्त भज्जाओ बत्तीस ॥१७८॥ Page #372 -------------------------------------------------------------------------- ________________ શ્રીય મહાગિરિ અને શ્રીઆસુહસ્તિનામના દશપૂર્વધની કથા. (૩૬) तिाह जामेहिं सिवाए, अवच्चसहिआई विहिअउवसग्गो॥ साहिअकज्जो निअगेहिं, पूइओवंतिसुकुमालो ॥१७९॥ શ્રી આર્ય સુહસ્તિ ગુરૂએ માંડેલું નાલિની ગુલ્મ અધ્યયન સાંભલી અવંતિ સુકમાલ બત્રીશ સ્ત્રીઓને ત્યજી દઈ તુરત દીક્ષા લીધી. પછી રાત્રીના ત્રણ પ્રહરમાં પુત્ર સહિત શિવાએ બહુ ઉપસર્ગ કર્યા તે પણ તેમણે પોતાનું કાર્ય સાધ્યું. છેવટ દેવતાએ પ્રશંસા કરેલા તે અવંતિ સુકમાલ નલિની ગુલ્મ વિમાનને વિષે ગયા. * 'श्रीआर्यमहागिरि' अने 'श्रीआर्यसुहस्ती' नामना दशपूर्वधरोनी कथा * શ્રી સ્થૂલભદ્ર સૂરિના શિષ્ય આ મહાગિરિ અને સુહસ્તી એ બને મુનિઓ પૃથ્વી ઉપર વિહાર કરતા હતા; ઉત્પન્ન થએલા અતિ હાદ વૈરાગ્યવાલા શ્રી મહાગિરિ સૂરિએ વાચનાથી અનુક્રમે બહુ કાલે અનેક શિષ્યા કરી શ્રી સુહસ્તી સૂરિને ગ૭ને ભાર શેંપી પોતે ગચ્છની નિશ્રામાં રહી બુચ્છિન્ન થઈ ગએલા જિનકપની તુલના કરવા લાગ્યા. અન્યદા શ્રી સુહસ્તસૂરિ મેઘની પેઠે ધર્મદેશનાનો વરસાદ વરસાવતા છતા પાડલીપુર નગરે આવ્યા. ત્યાં તેમણે વસુભૂતિ નામના શ્રેષ્ઠીને પ્રતિબોધ પમાડી છેવાછવાદિ તત્વને જાણ કરી શ્રાવક કર્યો, પછી તે વસુભૂતિ, ગુરૂએ કહેલી નીતિવડે પિતાના કુટુંબને પ્રતિબંધ દેવા લાગ્યા. પરંતુ કુટુંબ પ્રતિબંધ પામ્યું નહીં. તે ઉપરથી વસુભૂતિએ ગુરૂને કહ્યું. “હે ભગવન્! મેં મારા કુટુંબને પ્રતિબંધ પમાડવા માટે બહુ ઉપાય કર્યા, પણ તેમાં હું પાર પડયે નહિ. કુટુંબ રવધર્મી વિના ધર્મકાર્ય કરવું દુષ્કર છે માટે આપ મહારા ઘરને વિષે પધારી મહારા ધર્મ ને નિવાહ કરવા માટે મહારા કુટુંબને પ્રતિબંધ પમાડે.” પછી સુહતીસૂરિ, તેના ઉપર અનુગ્રહની બુદ્ધિથી તેના ઘેર ગયા, ત્યાં તેમણે તેના કુટુંબ આગળ ધર્મદેશનાને આરંભ કર્યો. આ વખતે શ્રી આર્યમહાગિરિ ગોચરી માટે ફરતા ફરતા ત્યાં આવી ચડયા. શ્રી સુહસ્તસૂરિએ તત્કાલ તેમને પાંચ અભિગમ સાચવી ભક્તિથી વંદના કરી. શ્રી આર્યમહાગિરિ ગયા પછી સુભૂતિએ તેમને કહ્યું “હે ભગવન ! તમારે પણ કઈ ગુરૂ છે કે શું ? જે વિશ્વને વંદના કરવા એગ્ય તમે તેમને વંદના કરી ?” સુહસ્તસૂરિએ કહ્યું. “હે શ્રેષ્ઠી ! એ મહારા ગુરૂ છે. તેઓ તમે આપેલા પ્રાથક ભક્ત પાનાદિકને નિત્ય અંગીકાર કરે છે, જે તેવું ભક્ત પાન ન મલે તે તેઓ ઉપવાસ કરે છે. માટે તેમનું નામ ઉચ્ચારવું તે શ્રેષ્ઠ છે તેમ તેમના ચરણની રજ પણ વંદન કરવા યોગ્ય છે.” શ્રી આર્ય સુહસ્તિસૂરિ આ પ્રમાણે પોતાના ગુરૂની પ્રશંસા કરી અને Page #373 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬૨ ) શ્રીષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ. શ્રેષ્ઠીના સર્વ કુટુંબને પ્રતિબંધ કરી પિતાને ઉપાશ્રયે આવ્યા. પછી શ્રેષ્ઠી વસુભૂતિ પોતાના કુટુંબને કહેવા લાગ્યું કે “ જ્યારે તમે આર્યમહાગિરિ મુનિને આપણું ઘરને વિષે ભિક્ષા માટે આવતા દેખો ત્યારે “આ અમારે માશુક અન્ન છે” એમ કહી તેમને ભકત પાન વહેરાવવું. કારણ તેમને આપેલું ભક્તપાન મહાફલને અથે થાય છે.” વસુભૂતિનું આ વચન તેના કુટુંબે અંગીકાર કર્યું. બીજે દિવસે શ્રી આર્યમહાગિરિસૂરિ તે વસુભૂતિને ત્યાં ગોચરી માટે આ વ્યા એટલે શ્રેષ્ઠીના કુટુંબે તેમના માટે ભિક્ષા લાવી સૂરિને હેટો આદરસત્કાર કર્યો. શ્રી મહાગિરિએ શ્રતાપગથી તે અન્ન અશુદ્ધ જાણું લીધું નહિ અને ઉપાશ્રયે જઈ સુહસ્તીને કહ્યું. “સૂરિ ! તમે કાલે મહારે વિનય કરીને હેટી અને ષણ કરી. કારણ કે તમારા ઉપદેશથી શ્રેષ્ઠીના કુટુંબે હારા માટે શિક્ષા તૈયાર કરી. પછી પસ્તા કરવા લાગેલા આર્યસહસ્તીસૂરિએ “હે ભગવન ! હવે હું એમ નહિ કરું.” એમ કહીને આર્યમહાગિરિની ક્ષમા માગી. અન્યદા જીવવામીની પ્રતિમાને વંદના કરવા માટે શ્રી આર્યમહાગિરિ અને સુહસ્તી અને સૂરિઓ ઉજજણ નગરી પ્રત્યે આવ્યા. તે વખતે ત્યાં સંપ્રતિ રાજા રાજ્ય કરતો હતે. શ્રી સંઘે કરેલા રથયાત્રાના ઉત્સવમાં બન્ને મુનિઓ અને સર્વ સંઘની પાછળ ચાલતે શ્રી જીવતસ્વામીની પ્રતિમાને રથ અખ્ખલિત ગતિથી ચાલતે ચાલતે રાજદ્વાર આગળ આવી પહોંચે. આ વખતે ગેખમાં બેઠેલ સંપ્રતિ રાજા, દૂરથી આર્યસુહસ્તિસૂરિને જોઈ વિચાર કરવા લાગ્યું કે આ સૂરિને ક્યાંઈ દીઠા હોય એમ લાગે છે, પરંતુ કયાં, તે માલમ પડતું નથી.” આ પ્રમાણે વિચાર કરતે રાજા મૂચ્છ પામી તુરત પૃથ્વી ઉપર પડી ગયું. “અરે આ શું થયું?” એમ કહેતા એવા સેવક લકે તેની પાસે દોડયા. વિંજણાઓના પવનથી અને ચંદનના લેપનથી મૂછને ત્યજી દઈ સચેત થએલે તે રાજા તરત જાતિસ્મરણ જ્ઞાન પામે. જાતિસ્મરણના જ્ઞાનથી તેણે શ્રી સુહસ્તી આચાર્યને પિતાના પૂર્વ ભવના ગુરૂ જાણ્યા તેથી તે પગે ચાલી તેમને વંદના કરવા ગયે. સંપ્રતિ રાજાએ પંચાગથી ભૂમિને સ્પર્શ કરી શ્રી આર્ય સહસ્તી ગુરૂને પ્રણામ કરીને પૂછયું કે “હે ભગવન ! શ્રી જિનધર્મનું શું ફળ છે?” ભગવાન સુડસ્તીસૂરિએ કહ્યું “જિનધર્મનું ફળ મોક્ષ અથવા તે વર્ગ છે.” રાજાએ ફરીથી પૂછ્યું હે ગુરે! સામાયિકનું શું ફળ છે?” ગુરૂએ કહ્યું “હે રાજન ! સ્પષ્ટ એવા સામાયિકનું ફળ રાજ્યાદિ છે.” પછી વિશ્વાસ પામેલા રાજાએ “એ એમજ છે. તેમાં મને કોઈપણ સંદેહ નથી” એમ કહી ફરી ગુરૂને કહ્યું. “હે ભગવન ! આપ મને શું નથી ઓળખતા ?” ગુરૂએ કહ્યું. “હે નૃપ ! તને કેણુ નહિ ઓળખે ?” રાજાએ કહ્યું. આપ તે ઉપલક્ષણ નહિ કરે, કાંઈ બીજું કહે?” સુહસ્તિસૂરિએ હતના ઉપયોગથી તેને અવ્યક્તકારી ઠુમક જાણી વિરમય પામતા છતાં કહ્યું, “હે. Page #374 -------------------------------------------------------------------------- ________________ શ્રીમહાગિરિ અને શ્રીઆસુહસ્તિ' નામના પર્વધની કથા (૩૭) : સંપ્રતિ રાજા! મેં તેને સારી રીતે જાણે છે. તે હારા પિતાના પૂર્વભવ સંબંધી કથા સાંભળ: પૂર્વે અમે શ્રી આર્યમહાગિરિ આચાર્યની સાથે વિહાર કરતા કરતા કૌશાંબી નગરીને વિષે આવ્યા હતા. અમારો પરિવાર બહુ મોટે હતું તેથી સંકીર્ણપણને લીધે અમે જુદા જુદા ઉપાશ્રયમાં ઉતર્યા હતા. તે વખતે ત્યાં બહુ દુકાળ હતો તે પણ ભક્તિવંત લેકે અમને ભક્તાદિક વિશેષે આપવા આગ્રહ કરતા. એકદા કઈ એક શ્રેષ્ઠીના ઘરને વિષે સાધુઓ ભિક્ષા લેવા માટે જતા હતા એવામાં તેમની પાછળ એક રાંક પેશી ગયે. રાંકના જોતાં છતાં સાધુઓએ શ્રેષ્ઠીના ઘેરથી મોદક વિગેરેની ભિક્ષા વહોરી. ભિક્ષા લઈ ઉપાશ્રય પ્રત્યે જતા એવા સાધુએની પાછળ જ એવો પેલો રાંક “મને ભોજન આપો” એમ કહેવા લાગ્યું. સાધુઓએ કહ્યું. “હે રંક ! ગુરૂ જાણે. અમે પરાધીન છીએ, માટે તને કાંઈ આપી શકવા સમર્થ નથી.” પછી તે રાંક, સાધુઓની પાછળ પાછળ ઉપાશ્રયે ગયે, અને ભેજનની યાચના કરવા લાગ્યો. સાધુઓએ ગુરૂને કહ્યું. “હે ભગવન ! આ રાંકે માર્ગમાં અમારી પાસે ભેજન માગ્યું હતું પણ અમે તેને અસંત માની આપ્યું નથી.” ગુરૂએ શ્રુત ઉપયોગ દઈને પછી કહ્યું. હે સાધુઓ ! આ રાંક ભવાંતરે પ્રવચનને આધાર થશે માટે તેને કહે કે જો તું દીક્ષા લે તે તને ભેજન મળે.” સાધુઓના કહેવાથી રોકે તે વાત કબુલ કરી એટલે તે જ વખતે ગુરૂએ તેને દીક્ષા આપી સરસ મેદકાદિકને આહાર આપે. રાંકે તે અધરાયો થઈ કંઠ પર્યત ભક્ષણ કર્યો. પછી તે દિવસની રાત્રીએ અત્યંત પીડા પામેલે અને ગુરૂની આજ્ઞાથી સાધુઓએ આરાધના કરાવેલો તે રાંક મુનિ મૃત્યુ પામીને હમણાં કુણાલ ભૂપતિના પુત્રરૂપે તું ઉત્પન્ન થયો છે.” પોતાના પૂર્વભવને સાંભળી નિર્ણય પામેલા સંપ્રતિ રાજાએ ફરી ગુરૂને કહ્યું. હે ભગવન ! તમારા પ્રસાદથી હું આવી રાજપદવી પામ્યો છું. હે ભગવન ! જે તે ભવમાં આપે મને દીક્ષા ન આપી હોત તે હું આવી પદવી ન પામત એટલું જ નહિ પણ હું જિનધર્મ ન પામ્યો હોત તો હારી શી ગતિ થાત? માટે મને કાંઈ આજ્ઞા આપો; હારા ઉપર પ્રસન્ન થાઓ. તમે, મહારા ઉપર પૂર્વ જન્મને વિષે ઉપકાર કર્યો છે માટે તમારે આદેશ સ્વીકારી શણમુક્ત થાઉં. પૂર્વ જન્મની માફક આ ભવમાં પણ તમે હારા ગુરૂ છે માટે આજ્ઞા કરી મહારા ઉપર અનુગ્રહ કરે.” શ્રી સુહસ્તી સૂરિએ કહ્યું. “હે રાજન! તું અખંડિત સુખ માટે જિનમનું આરાધન કર. કારણ ધર્મના આરાધનથીજ પરભવને વિષે સ્વર્ગ અને મોક્ષ સુખ મળે છે. વળી આ ભવમાં પણ હસ્તી, અશ્વ અને કેશ આદિ સંપત્તિ અધિક મલે છે.” પછી રાજાએ ગુરૂ પાસે સમ્યત્વમૂલ બાર વ્રત રૂ૫ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પછી સંપ્રતિ રાજા, તે દિવસથી આરંભી ત્રણે કાળ જિનેશ્વરનું પૂજન અને Page #375 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) શ્રી ઋષિમડલવૃત્તિઉત્તશુદ્ધ બંધુની પેઠે સાધમિકાનું વાત્સલ્ય કરવા લાગ્યા. વળી જીવદયામાં તત્પર એવા તે રાજા સત્પાત્રને વિષે દાન આપવા લાગ્યા. તેણે ભરતક્ષેત્રના ત્રણ ખંડ જિનેશ્વરના મદીરાથી સુÀાભિત મનાવી દીધા. પછી ઉજ્જણુ નગરીમાં શ્રી આર્ય સુહસ્તી આચાર્યના ચરણુકમળ વિરાજતા હતા, એવામાં ભક્તિવંત સ ંઘે ખીજે વર્ષે ચૈત્યયાત્રાના ઉત્સવ કર્યા. ભગવાન ક્રુહસ્તી સૂરિ શ્રી સંઘની સાથે નિત્ય યાત્રા મંડપમાં પધારી શાભા આપતા. સંપ્રતિ રાજા પણ માલ શિષ્યની પેઠે તેમની આગળ હાથ જોડીને બેસતા. ચૈત્ય યાત્રા ઉત્સવને અંતે શ્રી સ ંઘે રથયાત્રા કરી. કારણ રથયાત્રાએ કરીનેજ યાત્રાત્સવ પૂર્ણ થાય પછી સુવર્ણ અને મણિમય એવા શ્રી જિનેશ્વરની પ્રતિમાથી અધિષ્ઠિત રથ, સ્થાનકે સ્થાનકે વાગતા અનેક વાજીત્રોના શબ્દથી દિશાઓના મધ્ય ભાગને ગજાવતા; પગલે પગલે કરાતા મ્હોટા મહેાત્સવવાળા, ઘર ઘર પ્રત્યે કરેલા મ્હાટા સ્નાત્રમહાત્સવવાળા; ઉત્તમ શ્રાવકાએ માલતી, જાઇ, કમળ ઈત્યાદિ પુષ્પાની માળાથી પૂજન કરેલી અરિહંત પ્રતિમાવાળા, ખળાતા અગુરૂ ધુપના ગાઢા સુગધથી સર્વ પૃથ્વીને સુગ ંધમય બનાવી દેતા અને નાગરીક સ્ત્રીઓએ ઉત્તમ ગીત ગવાતા છતા સંપ્રતિ રાજાના રાજદ્વાર પ્રત્યે આબ્યા. પછી સંપ્રતિ રાજાએ પણ અષ્ટપ્રકારી પૂજાથી શ્રી જિનેશ્વરની પ્રતિમાની પૂજા કરી; શ્રાવકાને વસ્રદાન આપી સાધી વાત્સલ્ય કર્યું. ત્યારપછી તેણે તેજ વખતે સર્વે સામાને ખેલાવી સમ્યક્ત્વ ગ્રહણ રાવી અને એમ આજ્ઞા કરી કે “હું સામતા ! જો તમે મને પેાતાના અધિપતિ માનતા હાતા તમે આ સુવિહિત સાધુઓના ઉપાસક થાઓ. તમને સત્કારમાં આપેલા દ્રવ્યનુ મ્હારે કાંઇ પ્રયેાજન નથી. હે સામતા ! તમે એમ કર્યે છતે મ્હારૂં પ્રિય કરેલું કહેવાશે.” સંપ્રતિ રાજાએ આવી રીતે કહીને સર્વે રાજાને પાત પેાતાના ઘર પ્રત્યે જઇ સ્વામીભક્તિથી સાધુઓની સેવા કરવા લાગ્યા. એટલુંજ નહિ પણ તેઓએ રથયાત્રા અને તીર્થયાત્રા કરાવી. તેમજ તેની પાછળ પુષ્પવૃષ્ટિ અને ચૈત્યપૂજા પણ કરાવી. તેઓએ શ્રાવકના આચાર એવા પાલ્ય કે અંતે તેઓ સાધુના વિહારને યાગ્ય થયા. એકદા સંપ્રતિ રાજા પાછલી રાત્રીએ વિચાર કરવા લાગ્યા. ૮ હું અના દેશમાં સાધુઓને વિહાર કરાવું. ” પછી સવારમાં તેણે પોતાના અનાર્ય દેશમાં રહેનારા માણસોને આજ્ઞા કરી કે “ હું પુરૂષો ! તમે જેવી રીતે મ્હારા કર અહિયાં હ્યા છે તેવા અનાર્ય દેશમાં લેવા માટે હું તમને મોક્લુ છું. ” સંપ્રતિ રાજાના આદેશથી તે પુરૂષા પણ રાજાએ જે પ્રમાણે કહ્યુ, તે પ્રમાણે કરી અનાર્ય દેશમાં જઈ લેાકેાને શિક્ષણ કરવા લાગ્યા. “ તમારે અમુક અમુક બેંતાલીશ દાષરહિત આહાર અને વસ્ત્ર પાત્રાદિ અમને આપવાં અને અમુક શાસ્ત્રના અભ્યાસ કરવા. Page #376 -------------------------------------------------------------------------- ________________ બીઆર્ય મહાશશિ અને શ્રી આર્યસુહસ્તિ નામના દશપૂર્વધની કથા. (૩૬૫) તમે એ પ્રમાણે અમને આપશે તે સંપ્રતિ રાજા તમારા ઉપર પ્રસન્ન થશે, નહિ તે કેપ પામશે. ” પછી સંપ્રતિ રાજાને પ્રસન્ન રાખવા માટે તે અનાર્ય લકે પણ પ્રતિ દિવસ રાજાના હુકમ પ્રમાણે કરવા લાગ્યા. આ પ્રમાણે અનાર્ય દેશને પણ સાધુના યેગ્ય આચારમાં પ્રવીણ કરીને પછી સંપ્રતિ રાજાએ શ્રી આર્યસુહસ્તી ગુરૂની વિનંતિ કરી કે “ હે ભગવન્! સાધુઓ, આર્ય દેશની પેઠે અનાર્ય દેશમાં શા માટે નથી વિહાર કરતા ? ” સૂરિએ કહ્યું. “ અનાર્ય દેશમાં માણસે, સાધુની સામાચારીને નથી જાણતા, તેથી ત્યાં સાધુને વિહાર ચારિત્રન નિર્વાહ કરનારે કેમ થાય?” રાએ કહ્યું. “ હે ભગવન ! હમણું અનાર્ય દેશમાં સાધુઓને મેલી તેમના આચારની ચાતુરીને આપ જુઓ.” રાજાના આવા આગ્રહથી સૂરિએ કેટલાક સાધુઓને અનાર્ય દેશમાં જવાની આજ્ઞા કરી. અનાર્ય લોકો તે સાધુઓને જોઈ આ સંપ્રતિ રાજાના માણસો છે એમ માની પૂર્વે કહેલી રીત પ્રમાણે તેમને ભક્ત પાન આપવા લાગ્યા. તેથી તે સાધુઓ પણ અનાર્ય દેશમાં નિરવદ્ય એવું શ્રાવકપણું જોઈ વિસ્મય પામ્યા. પછી તેમણે સંતેષ પામી ગુરૂને સર્વ વાત નિવેદન કરી. આ પ્રમાણે સંપ્રતિ રાજાએ બુદ્ધિગર્ભિત પોતાની શક્તિ વડે અનાર્ય દેશ પણ સાધુએને વિહાર કરવા ગ્ય બનાવ્યું. પછી સંપ્રતિ રાજાએ રૈદ્ર એવા પિતાના પૂર્વજન્મના રંકપણાને સંભારી પૂર્વાદિ ચારે દ્વારને વિષે દાનશાલા મંડાવી. “ આ પોતાને અને આ પારકે" એવી અપેક્ષા વિના ભેજન કરવામાં ઉત્સુક એવા રંક લેકે ત્યાં કોઈએ ક્યા વિના ભજન કરતા હતા. રાજા સંપ્રતિએ રસેઈયાના અગ્રેસરને પૂછયું કે “હે પાચકે! વધેલું અન્ન કેણુ લઈ જાય છે ? ” તેઓએ કહ્યું. “હે સ્વામિન ! તે અમે લઈ જઈએ છીએ.” રાજાએ ફરી તેઓને આજ્ઞા કરી કે “ જે અન્ન બાકી વધે તે નહિ કરનારા અને નહિં કરાવનારા એવા ગોચરીએ આવેલા સાધુઓને આપવું. હું તેને બદલે તમને દ્રવ્ય આપીશ. તેથી તમારો નિર્વાહ થશે. ” કહ્યું છે કે ધનવાન માણસ કઈ પણ કાર્યને વિષે ખેદ પામતા નથી. પછી તે રસેઈ તે દિવસથી આરંભીને રાજાની આજ્ઞાથી વધેલું અન્ન સાધુઓને આપવા લાગ્યા. તેમ સાધુઓ પણ તે શુદ્ધ અન્નને લેવા લાગ્યા. પછી શ્રમણના ઉપાસક એવા સંપ્રતિ રાજાએ કદઈ, ઘી દુધ અને તેલના વેચનાર, તેમજ વસ્ત્રને વેચનાર લોકોને આજ્ઞા કરી કે “ જે કઈ માણસ કાંઈ પણ પોતાની વસ્તુ આપી સાધુને ઉપકાર કરશે, તેને હું તેની વસ્તુનું મૂલ્ય આપીશ. નહિ તો તે લેકેને હારાથી ભય થશે. ” રાજાના આવા આદેશથી લેકે હર્ષ પામી તે પ્રમાણે કરવા લાગ્યા છે કે સુહસ્તી ગુરૂ રાજપિંડ દેષયુક્ત જાણતા હતા તે પણ બલીષ્ટ એવા શિષ્યના અનુરાગથી લિસ થએલા તે ગુરૂ, શિષ્યોને Page #377 -------------------------------------------------------------------------- ________________ (૩૬૬) શ્રી અષિમંડલવૃત્તિ–ઉત્તરાદ્ધ રાજપીંડ લેતા અટકાવતા નહોતા. એવામાં શ્રી મહાગિરિસરિએ આવીને સુહસ્તી સુરિને કહ્યું. “હે સૂરિ ! તમે રાજપીડને અનેષણય જાણતા છતાં શા માટે સ્વીકારે છે ? ” શ્રી સુહસ્તીરિએ કહ્યું ” હે ભગવન ! “યથા રાજા તથા પ્રજા” એ દ્રષ્ટાંતને અનુસરી રાજાની અનુવૃત્તિથી નાગરીક લેક પણ આપે છે.” ક્રોધ પામેલા મહાગિરિએ કહ્યું. “ અરે સુહસ્તી! હવે સછી આપણા બનેને વિસંભેગ જાણ. કારણ સમાન સામાચારીવાલા સાધુઓની સાથે સંભોગિકપણું હાય છે. પણ ભિન્ન સામાચારીવાલા સાધુઓની સાથે સંગીકપણ હોતું નથી. માટે તું આજથી અમારા માર્ગથી જુદો છે. " શ્રી આર્યમહાગિરિના આવાં વચન સાંભળી બાળકની પેઠે ભયથી કંપતા એવા સુહસ્તીરિએ હાથ જોડી વંદના કરી અને કહ્યું “ હે ભગવન્! અપરાધી થયો છું. માટે મહારૂં મિથ્યાહુક્ત છે. આ હારે એક અપરાધ ક્ષમા કરો. હવે હું તે અપરાધ નહિ કરું.” શ્રી આર્યમહાગિરિએ કહ્યું. “હે સૂરિ! એમાં તમારે દોષ છે ? કારણ પૂર્વે ભગવાન શ્રી મહાવીર પ્રભુએજ તે કહ્યું છે કે “ હારી શિષ્ય પરંપરામાં સ્થલિભદ્ર પછી સાધુઓની સામાચારી ભિન્ન ભિન્ન થશે. ” આપણ બન્ને જણ સ્થલિભદ્ર પછી તીર્થના પ્રવર્તક થયા છીએ માટે તે શ્રી વિરપ્રભુનાં વચન સત્ય કરી આપ્યાં છે. ” પછી અસંગ ક૫ની સ્થાપના કરી તેમજ જીવંતસ્વામીની પ્રતિમાને પ્રણામ કરી શ્રી આર્યમહાગિરિ સ્વામી અવંતી નગરી થકી બહાર નિકળી ચાલતા થયા. અનુક્રમે તે, ગજેન્દ્રપદ નામના પ્રસિદ્ધ મહાતીર્થને વિષે જઈ અનશન લઈ સ્વર્ગ પ્રત્યે ગયા. શ્રી સંપ્રતિ રાજા પણું શુદ્ધ શ્રાવક ધર્મને પાળી આયુષ્ય પૂર્ણ થયે દેવતા થયા. અનુક્રમે તે પણ મુક્તિ પામશે. પછી આર્યસહસ્તસૂરિ, અન્ય સ્થલે વિહાર કરી ફરી ઉજજયિની નગરીમાં શ્રી જીવંતસ્વામીની પ્રતિમાને વંદના કરવા માટે ગયા. બહારના ઉદ્યાનમાં વસતીની યાચના કરવા માટે શ્રી સુહસ્તી સ્વામીએ બે મુનિઓને નગર મળે મેકલ્યા. તે બને મુનિઓ ભદ્રા નામની શેઠાણીને ઘેર ગયા. ભદ્રા શેઠાણીએ પણ વંદના કરી અને સાધુઓને પૂછયું કે “ આપ મને શી આજ્ઞા કરે છે ? ” મુનિઓએ કહ્યું. “ અમે સુહસ્તી સુરિના શિષ્યો છીએ, તેમની આજ્ઞાથી તમારી પાસે વસતિની યાચના કરીએ છીએ. ” પછી ભદ્રાએ તેઓને વિસ્તારવાલી વસતી આપી, તેમાં શ્રીસહસ્તીએ પરીવારસહિત નિવાસ કર્યો. અન્યદા સૂરિએ પ્રદોષસમયે નલિની ગુમ નામના અધ્યયનનું આવર્તન કરવા માંડયું. તે વખતે ભદ્રાનો પુત્ર અવંતિસુકુમાલ કે જે પોતાના સમાન રૂપવાલી પિતાની બત્રીશ સ્ત્રીઓની સાથે સાતમે માળે વિલાસ કરતે હતા તેના કાને તે નલિની ગુલ્મ વિમાન સાંભલાયું, પછી અવંતિસુકુમાલ તે અધ્યયન સાંભળવા Page #378 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅર્થમહાગિરિ અને શ્રીઆસુહસ્તિ નામના દશપૂર્વધની કથા. (૩૬૭) માટે તુરત આવાસથી નીચે ઉતરી સાધુઓની વસતીના બારણે આવ્યો. મેં આ ક્યાંઈ અનુભવ્યું છે. ” એમ વિચાર કરતાં ઉત્પન્ન થએલા જાતિસ્મરણ જ્ઞાનવાળા તે અવંતિસુકુમાલ સૂરિ પાસે આવ્યા. ત્યાં તેણે સૂરિને નમસ્કાર કરીને કહ્યું કે “હે ભગવન્! હું ભદ્રાને અવંતિસુકમાલ નામે પુત્ર છું. હું આ ભાવથી આગલે ભવે નલિનીગુભ વિમાનને વિષે દેવતા હતે. હે ભગવન ! જાતિસ્મરણ જ્ઞાનથી મને નલિનીગુલ્મ વિમાનની સ્મૃતિ આવી છે. હવે હું ત્યાજ જવા માટે દીક્ષા લઈશ.” પછી દીક્ષાની યાચના કરતા એવા તે અવંતિસુકમાલને સૂરિએ કહ્યું. “હે અવંતિસુકમાલ! તું અતિ સુકોમલ છે અને દીક્ષા પાલવી તે લેઢાના ચણા ચાવવા જેવી અથવા તે અગ્નિનો સ્પર્શ કરવા જેવી દુષ્કર છે.” અવંતિસુકમાલે કહ્યું. “હે ભગવન્! પ્રત્રજ્યાદાન લેવામાં બહુ ઉત્સુક છું પરંતુ બહુ કાલ લગી સામાચારી પાલવા સમર્થ નથી, માટે હું અનશનની સાથેજ દીક્ષા લઈશ. કારણું તેથી સર્વધારીઓને થોડું કષ્ટ થાય છે.” ગુરૂએ કહ્યું. “હે મહાભાગ! જે તે દીક્ષા લેવાની ઈચ્છા કરે છે તે તું હારા સ્વજને પાસેથી આજ્ઞા લઈ આવ.” પછી અવંતિસુકમાલે ઘેર જઈ હાથ જોડી સ્વજનેને પૂછયું. સ્વજનોએ દીક્ષા લેવાની આજ્ઞા ન આપી તેથી તેણે ત્યાંજ લોચ કરી સાધુને વેશ પહેર્યો, પછી પિતાના શરીરને વિષે પણ મમતારહિત એવે તે તેવાને તેવાજ સ્વરૂપમાં શ્રી સુહસ્તીસૂરિ પાસે ગયે. સૂરિએ પણ “આ પોતાની મેળે વેષધારી ન થાઓ.” એમ વિચારી તેને દીક્ષા આપી. ચિરકાલ સુધી તપકષ્ટની નિર્જરા કરવાને અસમર્થ એવા તે અવંતિસુકુમાલ ગુરૂ પાસેથી અનશન લેવાની રજા લઈ અન્ય સ્થલે વહાર કરી ગયા. અતિ સુકમલ હોવાથી ચાલવાને લીધે રૂધિરથી ખરડાયેલા પગવાલા તે અવંતિસુકુમાલ મુનિ સ્મશાનમાં જઈ અનશન લઈ એકાગ્ર ચિત્તથી પંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરતા છતાં એક કેથેરિકાના કુંડમધ્યે કાયોત્સર્ગ કરી ઉભા રહ્યા. આ વખતે તેમના રૂધિરવડે ખરડાયેલા પગની ગંધથી ખેંચાયેલી કેઇ એક શિયાણી પિતાના બાલકે સહિત ત્યાં આવી. ત્યાં તે, અવંતિસુકુમાલની પાસે જઇ રૂધિરથી ખરડાયેલા તેમના પગને ભક્ષણ કરવા લાગી. શિયાણીએ રાત્રીના પહેલા પહોરમાં મુનિના બન્ને પગ ભક્ષણ કર્યો. પરંતુ તે મહાત્મા જરા પણ કયા નહીં. એટલું જ નહિં પણ ઉલટા તે સર્વધારી મુનિ, પિતાના પગનું ભક્ષણ કરનારી શિયાલણને પિતાના પગ દાબનારી માનવા લાગ્યા. એવી રીતે બીજા પહોરે શિયાલએ મુનિન સાથલનું ભક્ષણ કર્યું. તે પણ મુનિએ “આ જીવ સિ પામે.” એમ ધારી તેના ઉપર દયા કરી. ત્રીજે પ્રહરે શિયાણીએ મુનિના ઉદરનું ભક્ષણ કરવા માંડ્યું. તે વખતે પણ મુનિએ એમજ ચિંતવ્યું કે “તે હારા ઉદરનું ભક્ષણ કરતી નથી, પણ મહારા પૂર્વભવના સંપાદન કરેલા કર્મને ભક્ષણ કરે છે, એથે પ્રહરે તે મહાત્મા મૃત્યુ પામીને નલિની ગુલમ વિમાનમાં અદ્ધિવંત દેવતાપણે ઉત્પન થયા, Page #379 -------------------------------------------------------------------------- ________________ t૩૬૮) શ્રી ઉષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ “આ મહાકષ્ટ કરનારા અને સત્તાધારી મુનિ વંદના કરવા યોગ્ય છે.” એમ ધારી દેવતાઓએ તુરત તેમના દેહને મહિમા કર્યો. હવે એમ બન્યું કે અવંતિસુકમાલની બત્રીસ સ્ત્રીઓ કે જેમનાં મન પોતાના પતિને વિષે હતા તે સ્ત્રીઓ, ગુરૂ પાસે પોતાના પતિને ન દેખી શ્રી સુહસ્તસૂરિને પૂછવા લાગી. “હે ભગવન્! અમારા પતિ ક્યાં છે, તે અમને કહે?” શ્રી સુહ સ્તી સૂરિએ, કૃતના ઉપયોગથી અવંતિસુકુમાલની સ્થિતિ જાણી તે સ્ત્રીઓની આગલ સર્વ વાત કહી. પછી શેકથી વ્યાકુલ થએલી સવે સ્ત્રીઓએ પોતાના ઘરે જઈ ભદ્રાની આગલ તે સર્વ વૃત્તાંત કહ્યું. અવંતિસુકમાલની માતા ભદ્રા પણ પ્રભાતે સર્વ વહુની સાથે કેથેરિકાથી વ્યાપ્ત એવા મસાનમાં જઈ. ત્યાં નિરૂત્ય દિશામાં શિયાલણું ખેંચી ગએલી એવા પિતાના પુત્રના કલેવરને જોઈ વહુઓની સાથે ભદ્રા રૂદન કરવા લાગી. બહુ કાલ રૂદન કરી તથા વિલાપ કરી પછી પોતાની મેલે ઉત્પન્ન થએલા વૈરાગ્યવાલી ભદ્રાએ શિખાનદીને કાંઠે પુત્રનું ઉર્ધ્વદેહિક કરી, ઘરે આવી અને એક ગર્ભિણું વહને ઘેર રાખી બાકીની એકત્રીશ વહુઓ સહિત પિતે શ્રી સુહસ્તસૂરિ પાસે દીક્ષા લીધી. - પછી ગણિી વહુએ એક પુત્રને જન્મ આપે. તે પુત્ર અવંતિસુકુમાલના મૃત્યુને સ્થાનકે મહાકાલ નામને અને માટે જિનપ્રાસાદ કરાવ્યું. તે લેકમાં પ્રસિદ્ધ થયે પણ તે કાલાંતરે મિથ્યાત્વીપણું પામે. ભગવાન સુહસ્તસૂરિ પણ રોગ્ય શિષ્યને પિતાને ગ૭ સેંપી પોતે અનશન લઈ દેવલોક પ્રત્યે ગયા. ___ 'श्रीआर्यमहागिरि' अने 'श्रीआर्यसुहस्ति' नामना दशपूर्वधरोनी कथा संपूर्ण. નિવુતા ને તયા, ઉમવા સર્ચમાવાસવા तेवीसइमो पुरिसपवरो, सो जयउ सामजो ॥ १८० ॥ જેમણે સર્વ ભાવને પ્રરૂપણ કરનાર પન્નવણા (પ્રજ્ઞાપના) નામને ગ્રંથ બનાવ્યું. તે ત્રેવીસમા શ્યામાય નામના ઉત્તમ પુરૂષ જયવંતા વર્તે. पढमणुओगे कासी, जिणचकिदसारचरिअपूव्वभवे ॥ कालगनरी बहुओलोगणुओगे निमित्तं च ॥ १८१ ॥ કાલસૂરિએ પ્રથમાનુગ અને કાનુગ એવા બે ગ્રંથ કર્યા છે. તેમાં પ્રથમાનુગને વિષે જિન, ચક્રવતી અને દસા (દસાર કુલમાં થએલા પુરૂષ) નાં ચરિત્ર અને પૂર્વભવે છે. તેમજ લેકાનુગને વિષે ઘણાં નિમિત્ત કહ્યાં છે. अज्जसमुद्दगणहरे, दुबलिए घिप्पईपिहोसव्वं ॥ I કુતસ્થામપરિસિં, સમુદિ તિનિધિમ્મા | ૨૮૨ - આર્ય સમુદ્રસૂરિ દુએલ એટલે બહુ પ્રયાસ કરવામાં અસમર્થ હતા. એ કાર Page #380 -------------------------------------------------------------------------- ________________ બીઆર્યસમિત નામના સુરીશ્વરજીની કથા. (૬) હુથી ગુરૂગ્ય જૂદુ લે છે અને ગુરૂ સૂત્ર, અર્થ અને પરિસીથી ઉઠે ત્યારે શિષ્ય ત્રણ વખત વિશ્રાંતિ, સેવા વિગેરે કરે છે. પહેલું સૂત્રની વાચના આપી રહે ત્યારે, બીજું અર્થવાચના થઈ રહ્યા પછી અને ત્રીજું સંથારા વખતે એમ અનુક્રમે જાણી લેવું सवाणगंति भंडय-पमुहे दिलंत एगमित्तस्स ॥ मंगुस्स न किइकम्मं, नय विसु धिप्पई किंची ॥१८॥ ગુરૂની માફક શ્રી મંગુસૂરિજી, આહાર જુદો લેતા નથી અને વિશ્રામણ પણ કરાવતા નથી. અને ભક્તિથી પૂછતા શ્રાવકને ગંત્રી અને ભંડક આદિના હૃષ્ટાંતથી કહેતા હતા કે “મજબુત ભાજન તેમ મજબુત ગાડીને સંસ્કારની જરૂર નથી. जाइसरे सीहागिरी, वरसीसा आसि जस्सिमे चउरो॥ धणगिरि थेरे समिए वइरे तह अरिहदिन्ने ॥ १८४ ॥ તે જાતિસ્મરણવાલા સિંહગિરિસૂરિ જયવંતા વર્તે કે જે સૂરિના ૧ ધનગિરિ, ૨ સ્થવિર સમિત, ૩ વજ, અને અહંદિન, એવા ચાર શ્રેષ્ઠ શિષ્યો હતા. सुमिणे पीओ पयपुग्न-पडिग्गहो जस्स हरिकिसोरेण ॥ सिरिवइरसमागमणे, तं वंदे भद्गुत्तगुरुं ॥ १८५॥ શ્રીવાસ્વામી ભણવા આવતા હતા તે સમયે જે સૂરિએ વમમાં પાત્રને વિષે ભરેલા દુધને સિંહને બાલક પી જતે દીઠો હતો. તે શ્રી ભદ્રગુપ્ત ગુરૂને હું વંદના કરું છું. कन्नाविनंतरिदीव-वासिणो तावसावि पव्वइआ ॥ जस्साइसय दर्छ, तं समिअं वंदिमो समिश्र ॥ १८६ ॥ કણું અને બીણા નામની બે નદીઓને મધ્યભાગ કે જે દ્વીપ કહેવા હતો તેમાં નિવાસ કરીને રહેલા તાપસે પણ જેમના અતિશયને જોઈ સાધુ થયા, તે શ્રી આર્યસમિત ગુરૂને હું વંદના કરું છું. મેં છીણમિતિ” નામના અષાનીની કથા.* આભીર દેશમાં અચલપુરની સમીપે કન્ના અને બિના નામની બે નદીઓનો મધ્યભાગ કે જે બ્રહ્મદ્વિીપ નામે ઓળખાતા હતા ત્યાં પાંચસે તાપસ રહેતા હતા. તેઓમાં જે મુખ્ય તાપસ હતું તે લેપવાલી પાવડીઓ ઉપર ચડી ખિન્ના નદીને ઉતરી ગામમાં પારણું કરવા જતો. “ આ તાપસ બહુ તપશક્તિવાલા છે.” એમ ધારી બહુ માણસે તેના ભક્ત થયા. પછી તે માણસો શ્રાવકેની નિંદા કરતા અને કહેતા કે તમારા ગુરૂઓની મળે કેઈ આવે અતિશયવાલો Page #381 -------------------------------------------------------------------------- ________________ (૩૭૦) શ્રીહષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ : છે? તે ઉપરથી શ્રાવકેએ વાસ્વામીના મામા આર્યસમિતસૂરિને તેડાવ્યા અને સર્વ વાત કહી. સૂરિએ કહ્યું. “તાપસની એ કાંઈ તપશક્તિ નથી પરંતુ પાલેપની શક્તિ છે.” પછી સૂરિના કહેવા ઉપરથી ઉપાય શોધી કાઢી શ્રાવકેએ તે તપસ્વીને પિતાને ત્યાં ભેજનનું આમંત્રણ કર્યું. ઘેર આવેલા તાપસને શ્રાવકેએ આદરથી પગ ધેવા પૂર્વક ભોજન કરાવ્યું અને સત્કાર કર્યો પછી સર્વે શ્રાવકે તે તાપસની સાથે નદીને કાંઠે ગયા. ત્યાં જે તે તાપસ જલમાં ચાલવા લાગ્યું તે તે બુડવા પણ લાગે, તેથી તેની નિંદા થઈ. એવામાં ત્યાં આર્યસમિતિસૂરિ આવ્યા. તેમણે લેકને બંધ કરવા માટે નદીને કહ્યું. “હે ખિન્ના નદી ! હારે હારા સામે પાર જવું છે.” મુનિએ આટલું જ કહ્યું. તેટલામાં તે નદીના બનને કાંઠા એકઠા થઈ ગયા, તેથી સૂરિ સામે તીરે ગયા. લેકે પણ બહ આશ્ચર્ય પામ્યા. પછી નગરવાસી લેકેથી વિંટલાએલા સૂરિ પેલા તાપસે પાસે ગયા. ત્યાં તેમને ધર્મોપદેશ દઈ, પ્રતિબંધ પમાડી દીક્ષા આપી. પછી શ્રાવક આ ચૂર્ણપ્રયાગ છે પરંતુ તેઓની તપશકિત નથી.” એમ ધારી જિનશાસનની પ્રભાવના કરતા છતાં નગર મધ્યે આવ્યા. તે દિવસથી તે રથાન “બ્રહ્મઢીપિકા શિખા.” એવા નામથી પ્રસિદ્ધ થએલું છે. 'श्रीआर्यसमित' नामना सूरीश्वरजीनी कथा संपूर्ण. वेसमणस्स उ सामाणिओ, चुओ वग्गुरविमाणाओ ॥ जो तुंबवणे धनगिरि, अज्झ सुनंदासुओजाओ ॥ १८७ ॥ કબેરને સામાનિક દેવતા વલકુવર વિમાનથી આવી તુંબવન સંનિવેશને વિષે સુનંદાથકી પૂજ્ય એ ધનગિરિ નામે પુત્ર થયે. तुंबवणसंनिवेसाओ, निग्गयं पियसगासमुल्लीणं ॥ छमासिअं छसुजुअं, माऊइसमनिअं वंदे ॥ १८८ ॥ તબક સંનિવેશથી નિકળેલા, પિતાની સાથે ઝોળીમાં રહેલા છ માસના, છકાય જીવની યતના કરનારા અને માતા સહિત એવા શ્રી વજી સ્વામીને હું વંદના કરું છું. जो गुज्झगेहिं वालो, निमंतिओ भोयणेण वासंते ॥ निच्छइ विणीअविणओ, तं वइररिसिं नमंसामि ॥ १८९ ॥ મહાવિનયવંત વાસ્વામી જે કે બાલ્યાવસ્થાવાળા હતા તે પણ વર્ષાઋતુમાં શદક દેવતાએ ભેજન માટે નિમંત્રણે તેમણે તે દેવતાના પીંડની ઈચ્છા કરી નહિ. તે શ્રી વાસ્વામીને હું નમસ્કાર કરું છું. ' Page #382 -------------------------------------------------------------------------- ________________ ~~~~ ~~~ - ~ શ્રીવાસવામી નામના અંતિમ દશપૂર્વધરની કથા. (૩૭) उज्जेणीए जो जंभगेहिं, आणखिउण थुअमहिओ ॥ .. अखीणमहाणसि, सीहगिरिपसंसिअं वंदे ॥ १९० ॥ ઉજજયિની નગરીમાં ભગ દેવતાએ જેમની પરીક્ષા કરી ગગનગામિની વિદ્યા આપવાપૂર્વક પ્રશંસા કરી, તે અક્ષીણ મહાનસશક્તિવાળા અને સિંહગિરિ ગુરૂએ પ્રશંસા કરેલા વાસ્વામીને હું વંદન કરું છું. બસ ગજુના વાયરા વાપુર નથષિ . . . . देवेहिं कया महिमा, पयाणुसारिं नमसामि ॥ १९१॥ જેના વાચપદની અનુજ્ઞામાં દેવતાઓએ જેમનો દશપુર નગરમાં મહિમા કર્યો તે પદાનુસારી લબ્ધિવાળા શ્રી વજસ્વામીને હું નમસ્કાર કરું છું. जो कन्नाइ धणेण य, निमंतिओ जुव्वणंम्मि गिहिवद्रुणा ॥ ... નારિ લુલુમના, તેં વહિં નમંતરિ | ૨૨૨ જેમને યુવાવસ્થામાં કુસુમપુર નામના નગરમાં ગૃહપતિએ ધન અને કન્યા માટે નિમંતર્યા હતા, તે શ્રી સ્વામીને હું નમસ્કાર કરું . . નેપુષિા વિજ્ઞા, મારિજાગો | ___वंदामि अज्जवइरं, अपच्छिमो सो सुअहराणं ॥ १९३ ॥ જેમણે આકાશગામિની વિદ્યાને મહાપરિજ્ઞાથકી ઉદ્ધાર કર્યો અને જે છેલ્લા શ્રુતધર થયા હતા, તે શ્રી વજસ્વામીને હું વંદના કરું છું. माहेसरीउ सेसा, पुरिअं निआ हुआसणगिहाओ ॥ गयणयलमइवइत्ता, वइरेण महाणुभावेण ॥ १९४ ॥ માહેશ્વરપુરીના હુતાશન વનથી શેષ કુલાદિક જે વજીસ્વામીજી આકાશ માર્ગે નગરીમાં લઈ ગયા તે મહાનુભાવ શ્રી વજીસ્વામીને હું નમસ્કાર કરું છું. * जस्सासी वेउव्विअ-नहगमणपयाणुसारिलद्धिओ ॥ तं वंदे जाइसरं, अपच्छिमं सुअहरं वइरं ॥ १९५॥ - જેમને વૈકિય લબ્ધિ, આકાશગામિની અને પદાનુસારી લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, તે જાતિ સમરણવાલા મૃતધર વજીસ્વામીને હું વંદા કરું છું. नाणाविणयप्पहाणेहि, पंचहि सएहिं जो सुविहिआणं ॥ पाउवगओ महप्पा तज्झसवइरं नमंसामि ॥ १९६॥ જ્ઞાન અને વિનયાદિ ગુણવાલા પાંચસે સાધુઓ સહિત જેમણે પાપગમન સ્વીકાર્યું. તે વજાસ્વામીને હું નમસ્કાર કરું છું. करुणाइ वइरसामी, जं उज्झिअ उत्तमहमल्लीणो ॥ आराहि लहुंतेण खुड्डएणंपि संतेणं ॥ १९७॥ Page #383 -------------------------------------------------------------------------- ________________ ( ૨) બીષિષટલ વૃત્તિ-ઉત્તરાદ્ધ વજસ્વામીએ દયાથી જે શુદ્ધકને ત્યજી દઈ અનશન સ્વીકાર્યું, ઉત્તમ એવા તે ભુલકે પણ તુરત અનશન લઈ પોતાના આત્માને સાચ્ચે. जस्सय सरीरपूज, ज कासि रहेहिं लोगपालाओ ॥ तेण रहावत्तगिरी, अज्झवि सुविस्सओजाओ ॥१९८॥ જે ક્ષુલકના શરીરની પૂજા રથ ઉપર બેઠેલા લોકપાલેએ કરી, કે જેથી તે પર્વત “રથાવગિરિ” એવા નામે આજ સુધી લેક પ્રસિદ્ધ થયેલ છે. सोपारयंमि नयरमि-वयरसाहाविणग्गाया जत्तो॥ सिरि वइरसामि सीसं, तं वंदे वइरसेनरिसिं ॥१९९॥ શ્રીવાસવામીએ પોતાના શિષ્ય વાસેનસૂરિને મહા દુર્મિક્ષ કાલમાં સાધુના બીજને ઉદ્ધાર કરવા માટે પારક નગરમાં મોકલી દીધે, કે જે વજસેનથી વાસ્વામીની એક શાખા ઉત્પન્ન થઈ. તે શ્રીવાસ્વામીના શિષ્ય વજન સૂરિને હું વંદના કરું છું. * 'श्रीवज्रस्वामी' नामना अंतिम दशपूर्वधरनी कथा * માલવદેશના આભૂષણ રૂપ તુંબવન નામના ગામને વિષે ધનવંત એવા ધનગિરિએ પિતાની સુનંદા નામની ગર્ભિણી સ્ત્રીને ત્યજી દઈ દીક્ષા લીધી. સુનંદાએ અવસરે પુત્રને જન્મ આપ્યો. તે વખતે પુત્રે સુનંદાના મુખ થકી પિતાના પિતાની દીક્ષાની વાત સાંભલી. તેથી તે પુત્રને તુરત જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી તે બાલક પિતાની માતાને ઉદ્વેગ પમાડવા માટે નિરંતર રેવા લાગ્યો, તે એમ ધારીને કે “ હારા રેવાથી ઉદ્વેગ પામેલી હારી માતા મને ત્યજી દેશે.” અનુક્રમે તે બાલક જેટલામાં છ માસને થયે તેટલામાં ધનગિરિ વિગેરે બહુ સાધુએના પરિવાર સહિત ઉત્તમ યુક્તિના જાણ એવા શ્રી સિંહગિરિ ગુરૂ તે તુંબવન નામના ગામ પ્રત્યે આવ્યા. પછી ધનગિરિ મુનિ, ભિક્ષા લેવા માટે ગામમાં જવા તૈયાર થયા, એટલે તેમને ગુરૂએ કહ્યું કે “ આજે તમને સચિત્ત અથવા અચિત્ત જે કાંઈ મલે તે તમારે લેવું. ” પછી ધનગિરિ મુનિ, ભિક્ષા માટે ગામમાં ફરતા ફરતા સુનંદાના ઘર પ્રત્યે આવ્યા. તે વખતે પુત્રથી ઉદ્વેગ પામેલી સુનંદાએ કહ્યું કે “હે સાધુશિરોમણિ ! તમે આ પુત્રને લઈ જાઓ. ” ધનગિરિ મુનિએ તુરત તે પુત્રને લઈ ઝોળીમાં નાખી, સુનંદાના ઘરથી બહાર નિકલી, ગુરૂ પાસે આવી અને ગુરૂના હાથમાં મૂકો. બાળકને હાથમાં મૂકતાંજ ગુરૂને હાથ નમી ગયો તેથી આ વાસમાન ભારવાલો છે ” એમ કહી હર્ષિત ચિત્તવાલા ગુરૂએ તે બાલકનું વજા એવું નામ પાડયું. મહાસતીના ઉપાશ્રયમાં શ્રાવિકાઓ વડે પાલન કરાતા તે બાલક પારણમાં રહે છતે અગીયાર અંગ ભર્યો. જેને માટે કહ્યું છે કે, - Page #384 -------------------------------------------------------------------------- ________________ w imm બીજુસ્વામી નામના અંતિમ દશર્વિધરની કથા (28) જેમણે ફક્ત છ માસની અવસ્થામાં ચારિત્ર લેવાની ઈચ્છા કરી, જેમણે પારણામાં સૂતા સૂતા શાસ્ત્રને અભ્યાસ કર્યો, જેમણે ત્રણ વર્ષની અવસ્થામાં સંયમ સ્વીકાર્યો અને જેમણે બાલ્યાવસ્થામાં સાધુઓના સમૂહને અભ્યાસ કરાવ્યો. ” શેયાતરીઓએ લાલન પાલન કરેલો અને અલંકૃત કરેલા વજને ત્રણ વર્ષ થએલો જે સુનંદાએ સાધ્વી પાસે પુત્રની માગણી કરી કે “આ પુત્ર હારે છે માટે તે મને સેપ. ” સાધ્વીઓએ કહ્યું. “ અમે તમારે માતા પુત્રને સંબંધ જાણતાં નથી. હે અનઘે ! અમને તે ગુરૂએ સેંગે છે, તેટલું જ ફક્ત જાણીએ છીએ. ” એમ કહી સાધ્વીઓએ સુનંદાને પુત્ર સેંકે નહીં. પછી સુનંદા પોતે તે સાધ્વીએના ઉપાશ્રયમાં જઇ ધાવમાતાની પેઠે હર્ષથી સ્તનપાનાદિ વડે પુત્રને લાડ લડાવવા લાગી. વલી તેણીએ મનમાં એમ ધાર્યું કે “ જ્યારે ધનગિરિ મુનિ ગામમાં આવશે ત્યારે હું બલાત્કારથી પુત્રને લઈશ. ” વજકુમાર ત્રણ વર્ષને થયે એવામાં કાર્યકાર્યના જાણ ધનગિરિ વિગેરે સાધુઓ ત્યાં આવ્યા. સુનંદાએ ધનગિરિને કહ્યું. “ મને મ્હારો પુત્ર પાછો આપે.” ધનગિરિએ તેને પુત્ર આપે નહીં પણ ઉલટું એમ કહ્યું કે “ અરે મુગ્ધ ! તે પુત્ર અમને આપી દીધું છે છતાં અત્યારે બેભાનથી માગે છે કે શું ? વમન કરેલા અન્નની પેઠે તે પુત્રને તું પાછો લેવાને કેમ ઈચ્છે છે ? જેમ વેચી દીધેલી વસ્તુ ઉપરથી પોતાનું સ્વામીપણું જતું રહે છે, તેમ આપી દીધેલી વસ્તુ પરથી પણ પિતાનું સ્વામીપણું નાશ પામે છે. તે તે પુત્ર આપી દઈ પરસ્વાધિન કર્યો છે. તે હવે તું તેને ન માગ. છેવટ બને પક્ષોને મહટે વિવાદ થયું. તેમાં માણસોએ કહ્યું કે “ આ વિવાદને રાજા નિવેડો લાવશે. પછી પોતાના સ્વજન સહિત સુનંદા રાજસભામાં ગઈ, સર્વ સંઘસહિત ધનગિરિ મુનિ પણ રાજસભામાં આવ્યા. રાજાની ડાબી બાજુએ સુનંદા બેઠી અને જમણી બાજુએ સંઘ સહિત ધનગિરિ વિગેરે સાધુઓ બેઠા. ભૂપતિએ બન્ને પક્ષની વાત સાંભલી કહ્યું કે “ એ બાલક બેલાવવાથી જેની તરફ જાય તેને સેંપવામાં આવશે. ” રાજાના આ ન્યાયને બને પક્ષના લોકોએ માન્ય કર્યો. પરંતુ એમાં એ પ્રશ્ન ઉઠે કે “એ બાલકને પહેલું કેણ બોલાવે ? ” નગરવાસી લોકેએ કહ્યું કે “ હમણાં એ બાલક સાધુઓના સંગને લીધે તેમના પ્રેમમાં બંધાઈ ગયો છે માટે તે તેમનું વચન ઉલ્લંઘન કરશે નહીં, તેથી તે બાળકને પ્રથમ તેની દુષ્કરકારિણી માતા બોલાવે. કહ્યું છે કે મહાટા પુરૂને સ્ત્રીઓ અનુકંપા પાત્ર હોય છે. ” પછી સુનંદા, બાલકને ક્રીડા કરવા યોગ્ય રમકડાં અને વિવિધ પ્રકારનાં ભક્ષ્ય પદાર્થો દેખાડીને કહેવા લાગી. “હે વત્સ ! હું હારા માટે આ હસ્તિ વિગેરે રમકડાં લાવી છું. તેને તું ગ્રહણ કરી હારી આશા પૂર્ણ કર. હે બાલક! આ Page #385 -------------------------------------------------------------------------- ________________ ( ૩૭૪ ) શ્રીૠષિસડલ વૃત્તિ-ઉત્તાનો સાકર, લાડુ, દ્રાખ અને માંડા વિગેરે બહુ ખાવાના પદાર્થો છે તેમાંથી તને ચે તે ગ્રહણ કર. હે વત્સ ! સ્વામીએ ત્યજી દીધેલી અને તુજ એક જેને આશ્રયભૂત છે એવી નિરાધાર જે હું તેની પાસે આવીને તું મને હર્ષ પમાડય, હ પમાડય. ,, માતાનાં આવાં વચન સાંભલી જાણુ એવા વજ્ર કુમાર “ માતાએ કરેલા ઉપકાર રૂપ દેવાથી કાઇ પુરૂષ છૂટી શકતા નથી ” એમ ધારી વિચારવા લાગ્યા કે “ જો હું માતા ઉપર દયા કરી સંઘની ઉપેક્ષા કરીશ તે નિશ્ચે મને સ ંસાર બહુ લાંબેા થશે. નિહ તા લઘુકમ વાલી મ્હારી ધન્ય માતા દીક્ષા લેશે. ” આમ ધારી ચેાગીદ્રની પેઠે વજ્રકુમાર પાતાના સ્થાનતરફથી માતા તરફ્ ગયા નહીં. પછી રાજાએ સુન ંદાને કહ્યું. “ હું સુનદે! હવે તું જા, કારણુ તે એલાવ્યા છતાં પણ જાણે ક્રોધથીજ હાયની ? એમ ત્હારા તરફ આન્યા નહીં. ” અવસર આવ્યા જાણી ધનિગિરએ હાથમાં રજોહરણ લઇ થાડા અક્ષરથી કહ્યું કે “ વત્સ ! જો દીક્ષા લેવામાં હારૂં ચિત્ત હાય અને તું તત્ત્વના જાણુ હાય તા મે આપેલા આ રજોહરણને અંગીકાર કર. મુનિનાં આવાં વચન સાંભલી ઉંચા કરેલા હાથવાલા વજ્રકુમાર માલહસ્તિની પેઠે પગની ઘુઘરીઓના શબ્દ કરતા છતા ધનગર તરફ ચાલ્યા. નિલ મનવાલા વજ્રકુમારે પિતાના ખાલામાં એસી લીલા માત્રમાં તેમના ધર્મ ધ્વજને પેાતાના હાથમાં લીધેા. પછી ખેદ પામેલી અને ગ્લાનિ પામેલા મુખવાલી સુનંદા પોતાના ચિત્તમાં ઉત્તમ બુદ્ધિવડે વિચારવા લાગી કે “ મ્હારા બંધુએ દીક્ષા લીધી, પતિએ પ્રયા અંગીકાર કરી અને હવે પુત્ર પણ દીક્ષા લેશે. તેા પછી હું પણ ચારિત્ર અંગીકાર કરૂં. હમણાં મ્હારે નથી પતિ કે નથી બંધુ, વલી પુત્ર પણ નથી. તેથી ગૃહવાસ કરતા તપસ્યા લેવી એજ મ્હારે શ્રેયકારી છે. ” આ પ્રમાણે વિચાર કરી સુનંદા પેાતાને ઘરે ગઇ અને ધનગિરિ વિગેરે સાધુએ વજ્રકુમારને લઈ ઉપાશ્રયે ગયા. વજ્રકુમારે તેટલા વર્ષ સુધી (ત્રણ વર્ષ પર્યંત) સ્તન પાન કર્યું. પછી તેણે તે ત્યજી દીધુ. સિંહૅગિરિ ગુરૂએ તેને ફરી સાધ્વીઓને સોંપ્યા પછી સુન દાએ પેાતે પૂર્વના પુણ્યાદયથી તેજ સુગુરૂના ગચ્છને વિષે દીક્ષા લીધી અને વૈરાગ્યથી બહુ તપ કરવા લાગી. અભ્યાસ કરતી એવી સાધ્વીઓના મુખથી સાંભલીને સર્વ લબ્ધિના સમુદ્ર રૂપ એવા ભગવાન્ વજીસ્વામી અગીયાર અંગ ભણી ગયા. વજ્રસ્વામી આઠ વર્ષના થયા ત્યાં સુધી તે, સાધ્વીઓના ઉપાશ્રયે રહ્યા. ત્યાર પછી મુનિએ તેમને પાતાને ઉપાશ્રયે લઇ ગયા. એકદા શ્રી સિદ્ધગિરિ ગુરૂએ અતિ નગરી પ્રત્યે જવા માટે પ્રયાણ કર્યું. એવામાં રસ્તે એક દિવસ મેઘ અખંડ ધારાથી વવા લાગ્યા. એટલે માલ મુનિ વજ્રસ્વામી વિગેરે સાધુના પરિવાર સહિત ગુરૂએ કાઈ એક યક્ષ મડપમાં નિવાસ કર્યો. હવે વજ્રકુમારને કાષ્ઠ પૂર્વ ભવના મિત્ર બૃભક દેવતા હતા; તેણે તે વખતે Page #386 -------------------------------------------------------------------------- ________________ શીવજૂસ્વામી નામના અંતિમ દશપૂર્વ ધરની કથા. (૩૭પ) વજ કુમારના સત્ત્વની પરીક્ષા કરવા માટે વાણિરૂપ વિકૂળ્યું. એટલું જ નહિ પણ ઉત્તમ ઉંટ અને અશ્વ બાંધેલું, ગણકથી વ્યાસ, ગાડાઓના મંડલવાલું, અમૃત સમાન રાંધેલા અન્નના પાત્રોવાલું જમતા એવા બહુ માણસેવાળું આમ તેમ ફરી રહેલા ચાકરવાળું અને દેવતાઓના નિવાસસ્થાન રૂપ સાર્થવાહ મંડલ વિક્યું. વર્ષાદ બંધ થયું એટલે તે જુંભક દેવતા કે જેણે વણિક રૂપ ધારણ કર્યું હતું તે, સૂરિ પાસે જઈ ઝટ વંદનાપૂર્વક ભિક્ષાને અર્થે નિમંત્રણ કરવા લાગ્યા. સૂરિએ વૃષ્ટિને સર્વ પ્રકારે બંધ થએલી જેઈ વજાસ્વામીને ભિક્ષા લેવા જવા માટે આજ્ઞા આપી. પછી વજસ્વામી આવશ્યકી ક્રીયા કરી બીજા સાધુસહિત ઈપથિનું ધ્યાન કરતા છતા ગોચરી લેવા ચાલ્યા; પણ રસ્તે બહુ ઝીણું ફેરી પડતી જેઈ અપકાયની વિરાધનાથી ભય પામીને પાછા વલ્યા. પછી પેલા ભક દેવતાએ તે ઝીણી ફેરીને પણ બંધ કરી “હવે વૃષ્ટિ થતી નથી.” એમ કહી વાસ્વામીને બોલાવવા લાગ્યા. વજાસ્વામી વૃષ્ટિને બંધ થએલી જોઈ ભકત પાનાદિથી મને હર એવા તે દેવતારૂપ સાથે વાહના આવાસસ્થાન પ્રત્યે ગયા. ત્યાં તે સાથે વાહ ભકિતથી વહોરાવતા એવા સરસ ભકતને જઈ વજાસ્વામીએ દ્રવ્ય ક્ષેત્રાદિથી ઉપયોગ દઈ વિચાર્યું કે “આ અસંભવિત એવા કેહેલા વિગેરેનું શાક એમણે કયાંથી કર્યું? આ અવંતિ દેશમાં તે તે સ્વાભાવિક રીતે થતું જ નથી, તો પછી આ વર્ષાઋતુમાં તેની વાત પણ શી કરવી ! વલી આ દાતારના પગ પૃથ્વીનો સ્પર્શ કરતા નથી, તેમજ તેની દ્રષટ પણ નિમેષરહિત દેખાય છે. આ દેવપિંડ વ્રતધારીઓને કલ્પત નથી, માટે હું તે ભકત પાન વહાર્યા વિના જ હારા ગુરૂ પાસે જાઉ” આવી રીતે વિચાર કરી વજાસ્વામી ભિક્ષા લીધા વિના જેટલામાં પાછાવલ્યા, તેટલામાં વિસ્મય પામેલા દેવતાએ પ્રગટ થઈને કહ્યું. “અમે તમારા પૂર્વ જન્મના મિત્રો ભક દેવતા છીએ. તમે અમારા મિત્ર હોવાથી તમને જોવા માટે અહીં આવ્યા છીએ.” પછી છુંભક દેવતાએ પોતે કરેલા કપટના દંડરૂપ વજાસ્વામીને વૈકિયલબ્ધિ નામની વિદ્યા આપી.. એકદા શ્રીવાસ્વામી જયેષ્ટ માસમાં બહિર્ભુમિને વિષે વિહાર કરતા હતા, તે વખતે પણ વણિકરૂપને ધારણ કરનારા તેના તેજ છુંભકદેવતાએ ઘેબર વહેરાવવાનું નિમંત્રણ કર્યું. વજાસ્વામી તેના નિવાસસ્થાને આવ્યા પણ સાવધાન મનવાલા તેમણે પૂર્વની પેઠે તેને દેવપિંડ જાણી લીધે નહિ તેથી સંતોષ પામેલા ચિત્તવાળા તે જૈભક દેવતા પિતાના પૂર્વભવના મિત્ર વજાસ્વામીને આકાશગામિની વિદ્યા આપી પિતાને સ્થાનકે ગયાં. પોતાના ગ૭ મધે વિહાર કરતા વજાસ્વામીને પદાનુસારી લબ્ધિવડે એકાદશાંગી સ્થિર થઈ. સિંહગિરિ સૂરિ બીજા શિષ્યોને જે ભણાવતા કે જે વજન સ્વામી નહેતા ભણ્યા તે પણ ઉત્તમ બુદ્ધિવાળા વજકુમાર ધારી લેતા. જ્યારે આચાર્ય, વજસ્વામીને ભણવાનું કહેતા, ત્યારે તે નિકાલની પેઠે કાંઈક ગણગણ Page #387 -------------------------------------------------------------------------- ________________ (ક૭૬) શ્રી રષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ. કરતા, ગુરૂની આજ્ઞાના ભંગથી ભય પામતા અને પિતાના વીર્યને પ્રકાશ નહિ કરતા એવા તે વજીસ્વામી, કાંઈક અસ્કૃષ્ટ ઉચ્ચાર કરતા છતા બીજાના પાઠને સાંભળતા હતા. એકદા મધ્યાન્હ સર્વે સાધુઓ ગેચરી લેવા ગયા અને ગુરૂ કાયચિંતા માટે હાર ગયા. તે વખતે વજસ્વામી એકલા ઉપાશ્રયનું રક્ષણ કરતા હતા. અવસર મા તેથી તેમણે સર્વે સાધુઓની ઉપધિ પિતાની આસપાસ મૂકી પિતે ગુરૂની પેઠે તેની મધ્યે બેસી ગંભીર મધુર સ્વરથી એકાદશાંગીની વાચના આપવા લાગ્યા. એવામાં દૂરથી આવતા એવા ગુરૂએ તે સાંભળ્યું. વાચનાને શબ્દ સાંભલી ગુરૂએ ઉપાશ્રયના બારણુ પાસે આવી વિચાર્યું કે “ શું આજે સાધુઓ ગોચરી લઈ વહેલા આવ્યા? નિ ગોચરી લઈ આવેલા સાધુઓ હારી વાટ જોતા સ્વાધ્યાય કરવા લાગ્યા જણાય છે.” બોલ્યા વિના ક્ષણ માત્ર ઉભા રહી અને વિચારીને પછી વાચના આપતા એવા બાલ સાધુ વજાસ્વામીના શબ્દને તેમણે ઓળખ્યો. એકાદશાંગીને પિતાથી આગળ અભ્યાસ કરનારાને તે વાચના આપે છે ત્યારે તેણે ગર્ભમાં રહીને અભ્યાસ કર્યો છે કે શું? ખરેખર આ અમને મોટું આશ્ચર્ય થયું છે. જ્યારે હું તેને ભણાવું છું ત્યારે તે તે આળસ કરે છે. તેથી અમે તેને ભણવામાં આળસુ માની ધિક્કારીએ છીએ.” આ પ્રમાણે વિચાર કરતા સિંહગિરિ ગુરૂ પિતે પ્રસન્ન થયા. અને આગળ જતા ઉભા રહ્યા, તે એમ ધારીને કે “પિતાની વાણું અમારા સાંભળવાથી શંકા પામેલ એ બાળક લજજા ન પામે.” પછી ગુરૂએ મહેોટા શબ્દથી નધિકી ઉચ્ચાર કર્યો. ગુરૂના તે શબ્દને સાંભળી વાસ્વામી તુરત પોતાને આસનેથી ઉઠી ગયા અને મંદ ગતિથી આવતા એવા ગુરૂ જેટલામાં અંદર નહોતા આવ્યા તેટલામાં તેમણે સર્વ ઉપધિ જેમ હતી તેમ સે સેને સ્થાનકે મૂકી દીધી. પછી સરળ સ્વભાવવાળા તેણે ગુરૂના ચરણની પ્રમાર્જનાદિ ભક્તિ કરી. આ બાળકના મહાભ્યને નહિ જાણનારા બીજા સાધુઓ બાળકની સંસારનો ભય આપનારી અવજ્ઞા ન કર.” એમ રાત્રીએ વિચાર કરી સૂરિએ શિષ્યને કહ્યું કે “હું અમુક ગામે જાઉ છું. ત્યાં હારે બે ત્રણ દિવસ રહેવું પડશે.” સાધુઓએ ગુરૂની પાસે આવીને કહ્યું કે “હે ગુરૂ ! અમને વાચના કેણુ આપશે.” ગુરૂએ કહ્યું. “તમારે વાચનાચાર્ય (તમને વાચના આપનારે) વજ થશે.” શિષ્યોએ તે ગુરૂના વચનને ભક્તિથી અંગીકાર કર્યું. બીજે દિવસે સવારે ગુરૂ બીજે ગામ ગયા, એટલે સાધુઓએ પિતાનું આવશ્યક કર્મ કરી વાચના લેવા માટે વાસ્વામીને ઉચ્ચ આસને બેસાર્યા. ગુણી એવા વજન હવામી પણ ગુરૂની આજ્ઞાથી તે ઉચ્ચ સ્થાનકે બેઠા અને સાધુઓ, તેમની ગુરૂની પ વિનય ભક્તિ કરવા લાગ્યા. પછી જસ્વામીએ સર્વે સાધુઓને ૫૪ વાચના Page #388 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાસ્વામી નામના અંતિમ દશપૂર્વધરની કથા. (૩૭૭) આપી. વાસ્વામીએ, મંદબુદ્ધિવાળાઓને પણ થોડા દિવસમાં એટલી વાચના આપી કે જે વાચનાને પૂર્વે બહુ દિવસ લાગતા. અતિ જડને વિષે પણ અમેઘ વચનવાળા વસ્વામીને જે ગણવાસી ક્યા ક્યા સાધુઓ વિસ્મય નથી પામ્યા? સાધુઓ પરસ્પર વિચારવા લાગ્યા કે “જે સૂરિ, અહિં આવતાં વાર લગાડે તે આપણે વજસ્વામી પાસે કુતસ્કંધને સમાપ્ત કરીએ. સાધુઓ વજસ્વામીને ગુરૂથી અધિક ગુણવાળા માનવા લાગ્યા. ઉત્તમ પુરૂષ, પિતાના ગુરૂએ દીક્ષા આપેલા શ્રેષ્ઠ ગુણ પુરૂષને જોઈ હર્ષ પામે છે. સૂરિ વિચારવા લાગ્યા કે “આટલા દિવસમાં અમારા પરિવારથી વજીના ગુણ જાણી શકાયા નહિ. એમ વિચારી સૂરિ કહેલે દિવસે પાછા આવ્યા. વજીસ્વામી સહિત સર્વે મુનિઓએ તેમના ચરણમાં નમસ્કાર કર્યા. પછી ગુરૂએ સર્વે સાધુઓને “તમારા સ્વાધ્યાયને નિર્વાહ થાય છે કે?” એમ પૂછ્યું એટલે સાધુઓએ “આપના ચરણના પ્રસાદથી સારે થાય છે ” એમ કહ્યું. વળી સવે શિષ્યોએ નમસ્કાર કરી ગુરૂની વિનંતિ કરી કે “ આપની આજ્ઞાથી વજસ્વામી અમારા વાચનાચાર્ય થાઓ. અમેએ વજીસ્વામીના ગુણ આજે ઘણે દિવસે જાણ્યા છે. બાલં છતાં પણ તે હમણું અમને આપના ચરણસમાન દેખાય છે. ” શ્રી સિંહગિરિ સૂરિએ કહ્યું “ ભલે તમે વજ પાસે વાચના . કારણ એ છે બાલક પણ હંમેશાં વિદ્યાથી વૃદ્ધ જાણવા. અમે ગામ જવાના મિષથી તમને ગુરૂ તરીકે સંખ્યા હતા, તેનું કારણ એ જ કે તમે તેમના આવા આશ્ચર્યકારી ગુણના જાણ થાઓ. કારણ-ફક્ત સાંભળવાથી જ એણે અભ્યાસ કર્યો છે–એમ ન હોય તો એ વાચનાચાર્યની પદવીને યોગ્ય ન હોય. તે સાધુઓ ! તમારે તેને સાર કહ૫વાલા અને ઉપાસના કરવા ગ્ય જાણ. કારણ એ સર્વોત્તમ પદવીને યોગ્ય છે.” પછી ઉદાર બુદ્ધિવાલા ગુરૂએ વજસ્વામીને જે જે શ્રત નહોતા ભણ્યા, તે તે તેમને અર્થસહિત ભણવ્યા. વજસ્વામીએ પણ ગુરૂને ફકત સાક્ષી માત્ર રાખી દર્પણને વિષે પ્રતિબિંબની પેઠે સર્વ સિદ્ધાંતને અભ્યાસ કર્યો. શ્રી વજસ્વામી બહું કાલે એવા બહુશ્રુત ધારી થયા કે તે ગુરૂના પણ ન ભેદી શકાય એવા સદેહ રૂપ વડીના ફેડી નાખવામાં મુદ્દગરપણાને પામ્યા. જેમ લીલા માત્ર કરી અંજલીમાં જલ લેવાય તેમ વ્રજસ્વામીએ એટલે અભ્યાસ કર્યો કે તેમણે ફક્ત ગુરૂના હૃદયમાં દ્રષ્ટિવાઇ રહેવા દીધે. અન્યદા ગામે ગામ અને નગરે નગર ફરતા એવા સિંહગિરિ આચાર્ય પિતાના સાધુઓ સહિત દશપુર નગર પ્રત્યે આવ્યા. ત્યાં તેમણે વિચાર્યું જે “અત્યારે દશ પૂર્વના ધારણહાર ભદ્રગુપ્ત આચાર્ય ઉજજયિની નગરી પ્રત્યે રહે છે તેમની પાસેથી તે દશપૂર્વ ગ્રહણ કરવાં જોઈએ. આ વખતે પદાનુસારીલબ્દિવાળે વા એકજ વિવાદાન કરવા યેગ્ય છે. માટે વજને હું તે દશપૂર્વના જાણ સૂરિ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ) શ્રીહષિમંડલવૃતિ–ઉત્તરાદ્ધ. પાસે મોકલું.” આ પ્રમાણે વિચાર કરી સિંહગિરિ સૂરિએ વજીસ્વામીને કહ્યું કે “હે ઉત્તમ વજ ! તું ઉજજયિની નગરીમાં રહેલા ભદ્રગુપ્ત આચાર્ય પાસે જઈ દશપૂર્વને અભ્યાસ કર. હારી આજ્ઞાથી તે ત્યાં દશપૂર્વને અભ્યાસ કરી અહીં આવજે. તને શાસનદેવી નિરંતર સહાય થાઓ અને હારા મુખથી અમારા ગચ્છને વિષે દશપૂર્વ વિસ્તાર પામો.” ગુરૂએ એવી રીતે આજ્ઞા કરી એટલે વજ, વિશાલા નગરી પ્રત્યે ગયો. વજસ્વામી જે દિવસે વિશાળા નગરીને વિષે આવવાના હતા તેજ રાત્રીમાં નિશ્ચિત મનવાળા શ્રી ભદ્રગુપ્ત ગુરૂએ એક શુભ સ્વમ દીઠું. તે એમકે “ જાણે કોઈ પરદેશથી આવેલા માણસે ઝટ હારા હાથમાંથી દુધ ભરેલું પાત્ર લઈ પિતે તૃપ્તિપર્યત પીધું, અને તે સંતેષ પામે.” ગુરૂએ સ્વમની વાત પિતાના શિષ્યોને કહી, તેથી તેઓ પિતાની બુદ્ધિ પ્રમાણે જુદા જુદા વિતર્ક કરી તેને અથે વિચારવા લાગ્યા. પછી રાત્રી નગરીની બહાર રહીને સવાર થતાં વજસ્વામી વિધિપૂર્વક શ્રી ભદ્રગુપ્ત સૂરિના ઉપાશ્રયે આવ્યા. શ્રી ભદ્રગુપ્ત મુનીશ્વર દૂરથી આ વતા એવા વજસ્વામીને જોઈ હર્ષથી બહુ ઉલ્લાસ પામ્યા, એટલું જ નહિ પણ પ્રસિદ્ધિના સમાન વજીની આકૃતિ જોઈ તેમણે “આ પિતે વજ છે.” એમ મનમાં નિશ્ચય કર્યો. પછી વંદના કરતા એવા વજસ્વામીને શ્રી ભદ્રગુપ્ત આચાર્ય સંતોષ પામી પોતાના મેળામાં બેસારી આ પ્રમાણે કહ્યું. “હે મહાભાગ! તું ભલે આવ્યું. ત્યારું તપ નિર્વિઘપણે વર્તે છે તે ખરું? હે વત્સ હારા ગુરૂ કુશળ છે? હારૂં અહીં આવવું શા કારણથી થયું છે ?” શ્રી વાસ્વામીએ ભદ્રગુપ્ત સૂરિને નમસ્કાર કરી, હાથ જોડી અને પિતાના મુખ આડી મુહપત્તિ રાખીને કહ્યું. “આપે સ્વાગતાદિ જે જે મને પૂછ્યું, તે ગુરૂના ચરણ પ્રસાદથી તેમજ વતે છે. હું ગુરૂની આજ્ઞાથી આપની પાસે દશપૂર્વને અભ્યાસ કરવા આવ્યો છું, માટે આપ હારા ઉપર કૃપા કરી મને વાચનાદાન આપે.” પછી શ્રી ભદ્રગુપ્ત આચાર્યો વજસ્વામીને દશપૂર્વ ભણવ્યાં તેમાં ગુરૂને જરાપણુ કલેશ થયો નહિ અને વજસ્વાતી દશપૂવી થયા. શ્રી ભદ્રગુપ્ત ગુરૂએ વજસ્વામીને કહ્યું, કે “હે વત્સ ! હવે તું ઝટ હારા, ગુરૂ પાસે જા. કારણ કે મહાત્માએ જ્યાં શાસ્ત્રને અભ્યાસ કરવાનો આરંભ કર્યો હિય, તે મનસ્વી પુરૂષે તે પિતાના ગુરૂની આજ્ઞા સ્વીકારવી જોઈએ.” શ્રી ભદ્રગુપ્ત ગુરૂએ આવી રીતે આજ્ઞા કરી એટલે સંપૂર્ણ દશપૂર્વના જોણુ એવા શ્રી વજસ્વામી તેમને નમસ્કાર કરી પોતાના ગુરૂ શ્રી સિંહગિરિ સૂરિ પાસે આવ્યા. શ્રી સિંહગિરિ સૂરિએ પોતાની પાસે આવેલા વજીસ્વામીને તે વખતે સર્વ સંઘની સમક્ષ પૂર્વની આજ્ઞા કરી તે જ વખતે વજસ્વામીના પૂર્વ ભવના મિત્ર જભક દેવતાએ પુષ્પવૃષ્ટિ વિગેરે પ્રગટ હોટું પ્રાતિહાર્ય કર્યું. શુભ આશયવાળા શ્રી સિંહગિરિ સૂરિ, જસ્વામીને પિતાને ગ૭ પી પોતે અનશન લઈ સ્વર્ગે ગય. Page #390 -------------------------------------------------------------------------- ________________ પ્રવજવાની નામના અંતિમ દશાપૂર્વધની કથા (૩૭૯) પછી પાંચસે સાધુઓના પરિવાર સહિત શ્રી વજસ્વામી ભવ્ય જનેને પ્રતિબોધ કરવા માટે પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. સૂરીશ્વર શ્રીવાસ્વામી. પોતાના વિહારથી પૃથ્વીને પવિત્ર કરતા છતા જ્યાં જ્યાં વિહાર કરવા લાગ્યા ત્યાં ત્યાં તેમની આવી રીતે પ્રશંસા થવા લાગી કે “અહો એમનું ઉજ્વળ એવું શીલ આશ્ચર્યકારી છે, લોકોત્તર શ્રત પણ આશ્ચર્યકારી છે. પવિત્ર એવું સાભાગ્ય અને લાવણ્યતા પણ તેવાંજ આશ્ચર્ય ઉત્પન્ન કરનારાં છે.” - હવે પાટલીપુર નગરને વિષે કુબેરના સરખે ધનવંત, લોકમાં સર્વથી પ્રસિદ્ધ અને સર્વ ઉત્તમ ગુણેથી શ્રેષ્ઠ એ ધન નામે શ્રેષ્ઠી વસતો હતો. તેને રુકિમણું સમાન રૂપાળી, વૈવનાવસ્થાની સંપત્તિને પામેલી અને સર્વ પ્રકારની ઉત્તમ વસ્તુના આશ્રયરૂ૫ રૂકિમણું નામે પુત્રી હતી. એકદા તે શ્રેણીની યાનશાલામાં શ્રી વજસ્વામીના ગચ્છની કેટલીક સાધ્વીઓએ નિવાસ કર્યો હતો. તે સાધ્વીઓ હંમેશાં શ્રી વજીસ્વામીના સત્ય ગુણોની સ્તુતિ કરતી હતી. કહ્યું છે કે ગુરૂના ગુણની સ્તુતિ કરવી એ એક સ્વાધ્યાય તથા આવશ્યક સમાન છે. શ્રી સ્વામીના ઉત્તમ ગુણેને સાંભળી હર્ષ પામેલી રૂકિમણુએ શ્રી સ્વામીને પોતાને પતિ ઈચ્છતાં છતાં એવી પ્રતિજ્ઞા કરી કે “જે વસ્વામી મહારો પતિ થાય તોજ હારે ભેગ ભેગવવા નહિતર હારે ભેગથી સર્યું. કારણ ઈષ્ટ પતિ વિના શોભા શા કામની? હવે બીજા જે કઈ માણસ, ધનશ્રેષ્ઠીને ઘરે તે રૂકિમણુનું હર્ષથી માગુ કરવા આવતા તેનું પિતે રુકિમણું હે મરડી તિરસ્કાર કરતી. આ વાતની સાધ્વીઓને ખબર પડી ત્યારે તેમણે રુકિમણુને કહ્યું કે “હે રુકિમણુ! તું ખરેખરી ભેળી દેખાય છે. કારણ કે તું રાગરહિત એવા યતિ વજીસ્વામીને વરવાની ઈચ્છા કરે છે.” રુકિમણીએ કહ્યું “જે વાસ્વામી યતિ છે તે હું પણ પ્રવ્રજ્યા લઈશ. કારણ કે તેમની ગતિ તે હારી ગતિ.” એવામાં શ્રતના સમુદ્ર એવા શ્રી સ્વામી વિહારથી પૃથ્વીને પવિત્ર કરતા છતા તે પાટલીપુર નગરને વિષે આવ્યા. રાજાએ સૂરિનું આગમન સાંભલ્યું, તેથી તે, પિતાના પરિવાર સહિત મહેટી સંપત્તિથી તેમને વંદન કરવા ગયે. ત્યાં તેણે આવતા એવા વવામીની ચારે તરફ ટેળે ટેળાં રહેલા સર્વે મુનિઓને તીવ્ર તપની સંપત્તિ કરીને રાજાના સરખા અંગવાળા જોયા. રાજા સર્વે મુનિ એને કાંતિવાલા, સુંદર આકૃતિવાળા અને પ્રસન્ન એવા જઈ વિચ રવા લાગ્યો કે “ આ સર્વે પ્રિયકારી બેલનારા, દયાના સમુદ્ર, સમતા તથા અમમતાના પાત્ર તેમજ ગુણવંત દેખાય છે. આમાં વવામી કેણ છે? તે હું જાણતો નથી. જે સર્વ ગચ્છના અધિપતિ છે અને વંદના કરવા યોગ્ય છે. હવે હું શું કરું? ક્ષણ ઉભા રહી તેણે પૂછયું કે “ હે પવિત્ર તપોધન ભગવંતો ! તમારામાં વજીસ્વામી કેણ છે તે મને કહો ? ” સાધુઓએ કહ્યું. “ હે રાજન ! અમે વજસ્વામીની પાસે રહેનારા છીએ, તેથી અમે તેમના સમાન કેમ થઈએ ? તારાઓ ક્યાં અને Page #391 -------------------------------------------------------------------------- ________________ ભ (૩૮૦ ) શ્રાવકોષમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ ચંદ્રમા કયાં ? ” રાજાએ આ પ્રમાણે સર્વે સાધુઓને પૂછતાં પૂછતાં છેવટના ભાગમાં રહેલા અને અતિશયના સ્થાન રૂ૫ એવા વજસ્વામીને દીઠા. જાણે પોતાના મુકુટના રનના કિરણે રૂપ જલપ્રવાહથી જાણે તેમના ચરણને પ્રક્ષાલન કરતા હાયની ? એમ રાજાએ ત્રણ પ્રદક્ષિણા કરીને શ્રીવાસ્વામીના ચરણમાં વંદના કરી. સૂરીશ્વર શ્રીવાસ્વામીએ, પિતાના પરિવાર સહિત ઉદ્યાનમાં વૃક્ષની છાયામાં નિવાસ કર્યો. રાજા પણ નગરવાસી લેકે સહિત ભક્તિ ભાવથી ધર્મ સાંભલવા માટે ત્યાં જઈ તેમની પાસે બેઠે. પછી ભગવાન શ્રીવજીસ્વામીએ એવી ધર્મદેશના આપી કે જેથી રાજાદિ સર્વે લેકે ચમત્કાર પામ્યા. રાજા દેશનાને અંતે સૂરિને પ્રણામ કરી પિતાના અંત:પુર પ્રત્યે ગયે. ત્યાં તેણે પિતાથી સ્ત્રીઓની આગલ તુરત કહ્યું કે “ હે પ્રિયાઓ ! શાસ્ત્રના સમુદ્ર રૂપ શ્રીવજીસ્વામી ગુરૂ આજે ઉદ્યાનમાં સમવસર્યા છે. મેં અમૃતને પણ તુચ્છ કરનારી તેમની ધર્મ દેશના સાંભલી અને શ્રાવક ધર્મ અંગીકાર કરી પિતાને જન્મ સફલ કર્યો છે. માટે તમે પણ શ્રીવાસ્વામીને વંદન કરવા માટે ઝટ જાઓ.” રાજાને આવો આદેશ સાંભલી શુભ મનવાલી સર્વે રાણીએ રથમાં બેસી પોતાના પરિવાર સહિત શ્રી વજસ્વામી પાસે ગઈ. હવે એમ બન્યું કે માણસોના કહેવાથી શ્રીવજીસ્વામીના આગમનને સાંભલી રૂકિમણું પણ લજજા ત્યજી દઈ અતિ પ્રિય એવા પોતાના પિતાને કહેવા લાગી. હે તાત ! જેમ બધેય મેઘ ઉપર અનુરાગ ધરે છે તેમ હું જેના ગુણ સાંભલી બહુ અનુરાગવાળી થઈ છું તે મહિમાના આશ્રય રૂ૫ શ્રીવાસ્વામી અહીં આવ્યા છે. માટે ઝટ મને ત્યાં લઈ તેમને સ્વાધિન કરે. કારણ બુદ્ધિવંત પુરૂએ સારા કાર્યમાં જરા પણ વિલંબ કરવો નહીં. ” રુકિમણીનાં આવાં વચન સાંભલી હર્ષ પામેલો ધન શ્રેષ્ઠી બીજે દિવસે કેડ દ્રવ્ય સહિત રૂકિમણુને સાથે લઈ તુરત વજસ્વામી પાસે ગયો. તે વખતે શ્રીવાસ્વામીની ધર્મદેશના સાંભલી ભક્તિવંત લેકે પરસ્પર એમ સ્પષ્ટ કહેવા લાગ્યા કે “ શ્રીવાજસૂરીશ્વરને જે સુસ્વર છે તેવું જે રૂ૫ હેત તે નિચે દુધમાં સાકર મલ્યા જેવું થાત. ગુણના સમુદ્ર રૂપ શ્રીવજસ્વામીએ નગરપ્રવેશ કરવામાં પિતાનું રૂપ પુરને ક્ષેભ પમાડે એવા ભયથી પિતાની શક્તિ વડે તે સંક્ષેપ કરી દીધું છે. ” લેકોના આવા મને ગત ભાવને તથા સંતાપને શ્રીવજસ્વામીએ શ્રુતજ્ઞાનના ઉપયોગથી જા. પછી બીજે દિવસ તેમણે પોતાની લબ્ધિથી લક્ષમીના પદ્માસન સરખું સહસ્ત્ર દલ કમલ પ્રગટ કર્યું અને પોતાનું સ્વાભાવિક અદ્ભત રૂપ પણ પ્રગટ કર્યું, ત્યાર પછી ભગવાન વજસૂરિ હંસની પેઠે તે સહસ્ત્ર દળ કમલ ઉપર બીરાજ્યા. શ્રીવાસ્વામીના નિરૂપમ રૂપને જોઈ લેકે પોતાના મસ્તકને ધૂણાવતા છતા પરમ આશ્ચર્ય પામ્યા. લેકે કહેવા લાગ્યા કે “ શ્રીવાસ્વામીનું આ સ્વાભાવિક રૂપ અને તેને મલતો. Page #392 -------------------------------------------------------------------------- ________________ શ્રીવજૂસ્વામી' નામના અંતિમ દર્શપૂર્વે ધરની કથા. ( ૩૮૧ ) તેવાજ ઉત્તમ સ્વર, સુવર્ણ અને સુગંધ સમાન શાલે છે. ” રાજાએ કહ્યું. “ હું ભગવન્ ! આપની આકૃતિ આવી વિરૂપ કેમ હતી ” ગુરૂએ કહ્યું. “ મ્હારૂં સ્વરૂપ રાજ સ્રીઓને વિકૃતિ ઉત્પન્ન કરનારૂં હાવાથી મેં પેાતાની શક્તિથી આવું વિરૂપ બનાવ્યું કહ્યું છે કે પાપપ્રવૃત્તિ સંસારને વધારનારી છે. ” પેાતાની પુત્રીનું પાણીગ્રહણ કરવામાં વ્યગ્ર ચિત્તવાલા ધન શ્રેષ્ઠીએ આગલ એસીને શ્રીવસ્વામીની ધર્મદેશના સાંભલી. દેશનાને અંતે ધનશ્રેષ્ઠીએ હાથ જોડી શ્રીવજીસ્વામીને કહ્યું. “ હે શ્રેષ્ઠ મુનીશ્વર ! આપ આ મ્હારી પુત્રીના પાણીગ્રહણ કરી. હે વસ્વામી ! વિવાહ પછી હસ્તમેલાપ વખતે હું આપને આ અનેક ક્રોડ દ્રવ્ય આપીશ. ” શ્રીવસ્વામીએ તેને અજાણુ જાણી હસીને કહ્યું. “ મ્હારે હારી કન્યાનું તેમજ ક્રોડ દ્રવ્યનું પ્રયાજન નથી. કમલાના રાગવાલાની પેઠે મ્હારે વિષયા વિષ તુલ્ય છે. મદ્યપાન પ્રથમ બહુ મીષ્ટ લાગે છે પરંતુ પરિણામે બહુ દુ:ખકારી થાય છે. હા ! માણસને ચિ'તવન કરેલા વિષયેા પરભવમાં પણ વિષથી વધારે અનર્થકારી થાય છે. વિષયેાને દુ:ખકારી માની હું તેના શી રીતે સ્વીકાર કરૂં ? શું પકડાઈ ગએલા ચારથી કાઇ પણ દ્રવ્ય ચારી શકાય ખરૂં કે ? જે પુણ્યથી પવિત્ર અંગવાલી તમારી કન્યા મ્હારા ઉપર અનુરાગ ધરતી હાય તા મેં ગ્રહણ કરેલી તપસ્યાને તે પણ સ્વીકારે. જો કુલીન એવી તે તમારી પુત્રી મનવડે કરીને મને પેાતાને ઈચ્છતી હાય તા તે પોતાનું ચિત્ત નિશ્ચયથી તપસ્યાને વિષે સ્થાપન કરે. ” આ પ્રકારના શ્રી વજ્રસૂરીશ્વરના કામલ અને મધુર વચનથી પ્રતિખેાધ પામેલી અલ્પ કર્મ વાલી કિમણીએ તેજ વખતે દીક્ષા લીધી. તે વખતે બીજા બહુ માણસ ભવિક જના “ નિશ્ચે આ ધર્મ કલ્યાણકારી છે, કે જેમાં આવું અકિંચનપણું દેખાય છે ” એમ વિચારી પ્રતિધ પામ્યા. એકદા શ્રી ભગવાન વજ્રસ્વામીએ ‘મહાપરિજ્ઞા’નામના ધ્યયનથી ઉત્તમ એવી આકાશ ગામિની વિદ્યાના ઉદ્ધાર કર્યો અને કહ્યું કે “ આ ગુહ્ય વિદ્યાથી ઉત્પન્ન થએલી શક્તિવર્ડ એટલી અપ્રતિમ શક્તિ આવે છે કે માણસ જ ખૂદ્રીપથી માનસેાત્તર પર્વત સુધી જઈ શકે છે. આ વિદ્યા ફક્ત મ્હારે ધારણ કરી રાખવી, પર ંતુ કાઇને આપવી નહીં. કારણ હવે પછીના માણસા અલ્પ સંપત્તિવાળા અને અલ્પ સત્ત્વવાલા થશે. ” જેમ મકરસંક્રાતિને વિષે સૂર્ય દક્ષિણદિશાના માર્ગથી ઉત્તર તરફ ગમન કરે છે તેમ ક્યારેક શ્રીવજીસ્વામીએ પૂર્વ દિશા તરફથી ઉત્તર દિશામાં વિહાર કર્યા. આ વખતે ત્યાં મ્હાટા દુકાલ પડેલા હેાવાથી લેાજનની ઇચ્છાના અનુખ ધથી અતિ વિધુર બનેલા લેાકેા દેખાતા હતા. પછી દુકાલથી અતિ પીડા પામેલા અને દીનમનવાલા સર્વ સથે એકઠા થઈ સુરીશ્વર એવા શ્રીવસ્વામીની વિનંતિ કરી કે “ આપ કોઈ પણ રીતે આ દુ:ખ રૂપ સમુદ્રથી અમારા ઉદ્ધાર કરા, અને Page #393 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮૨ ) શ્રી રષિમહલવૃત્તિ ઉત્તશ . સંઘને માટે પોતાની વિદ્યાનો પ્રયોગ કયારે પણ દૂષણ પામતો નથી. ” પછી વજસ્વામીએ પિતાની વિદ્યાના પ્રભાવથી ચર્મરત્નના સમાન અને ચક્રવતીના અતિશયના સ્થાન રૂપ એક હોટે પટ્ટ વિક્લ્પે. શ્રી વજીસ્વામીની આજ્ઞાથી સર્વ સંઘ, તે વિસ્તારવંત એવા મહાપટ્ટને વિષે ઝટ બેઠો. પછી શ્રી વજરવામીએ પ્રેરેલી વિદ્યાની શક્તિથી તે પટ્ટ વાયુએ ઉડાડેલા આકડાના રૂની પેઠે આકાશમાં ચાલ્યું. આ વખતે શ્રી વજસૂરિને દત્ત નામનો શય્યાતર કે જે પ્રથમ પાણી લેવા માટે ગયે હતું તે આવ્યું. તેણે જોયું તે સંઘ સહિત આકાશમાં પટ્ટને જો . તેથી તે તુરત લેચ કરીને કહેવા લાગ્યો કે “હે ભગવન ! હું પહેલે આપને શય્યાતર હતા અને હમણું સાધમીક થયો છું. માટે આપ હમણું હારે પણ ઉદ્ધાર કરે.” આવી ઉપાલંભભિત શય્યાતરની વાણી સાંભલી શ્રી વસ્વામીએ તેને લોચ કરેલો જોઈ તુરત સૂત્રાર્થને સંભાર્યો કે “ જે સાધમિકનું વાત્સલ્ય કરનારા હોય, જે સ્વાધ્યાય કરવામાં તત્પર હોય અને જે તીર્થ. પ્રભાવના કરનારા હોય તેમને મુનિરાજે આપત્તિમાંથી છોડાવવા. આ સૂત્રાર્થ મનમાં યાદ લાવી શ્રી વાસ્વામીએ તે શય્યાતરને તુરત પટ્ટ ઉપર લઈ લીધે. વિદ્યાપટ્ટ ઉપર બેઠેલે સર્વ સંઘ વિસ્મયથી પૃથ્વીને હાથમાં રહેલા આંબલાની પેઠે દેખતે હતે. માર્ગે સમ્યફ દ્રષ્ટિ દેવતાઓએ પૂજન કરેલા, પટ્ટ ઉપર બિરાજમાન થએલા, પટ્ટ ઉપર બેઠેલા શ્રી સંઘને તત્ત્વની ધર્મદેશના આપતા અને માર્ગમાં અનેક ચૈત્યને ભક્તિથી વંદના કરતા એવા શ્રીમાન વજી સ્વામી પુરિકા નામની નગરી પ્રત્યે આવ્યા. ધનથી પૂર્ણ એવી તે નગરીમાં હંમેશાં સુકાલ હતે. લેકે ઘણું કરીને ઉત્તમ શ્રાવક હતા. પણ ત્યાંને રાજા બૈદ્ધધમી હતો. તે નગરીમાં જૈન અને બૌદ્ધ લેકે હંમેશાં પરસ્પર સ્પર્ધા કરી દેવપૂજાદિ પુણ્ય કાર્યો કરતા હતા. જૈન લેકે નગરીમાં જે જે પૂજાના ઉપયોગમાં આવે તેવી પુષ્પાદિ વસ્તુઓ જોતા તે તે અધિક અધિક મૂલ્ય આપીને ઝટ ખરીદ કરતા. બદ્ધ લોકો તે પ્રમાણે પુષ્પાદિ વસ્તુઓ ઝટ ખરીદ કરતા નહીં, તેથી બદ્ધ મંદીરેને વિષે પૂજા બહુ ઓછી થતી તે ઉપરથી લજા પામેલા બાદ્ધ લેકે એ પોતાના બુદ્ધધર્મિ રાજા પાસે જઈ વિનંતિ કરી શ્રાવકને મળતાં પુષ્પો બંધ કરાવ્યાં. તેથી શ્રાવકોને બજારમાં એક પણ પુષ્પ મળતું નહીં. અરે બહુ મૂલ્ય આપતા છતાં એક બહુ નાનું બીટ પણ મેળવવા તેઓ સમર્થ થયા નહીં એવામાં પર્યુષણ પર્વ સમીપ આવ્યું, તેથી જિનરાજની ઉપાસના કરનારા જેન કે દીન મુખવાલા થઈ રૂદન કરતા છતા શ્રી વજીસ્વામી પાસે આવ્યા. નેત્રના જલથી પૃથ્વીને પલાળતા એવા તે ઉત્તમ શ્રાવકે વજીસ્વામીને નમસ્કાર કરી ગદ ગદ્ વાણી વડે આ પ્રમાણે કહેવા લાગ્યા: હે સૂરીશ્વર! દુષ્ટ ભૂતથી તિરસ્કાર કરાયેલા બાલસમૂહની પેઠે બદ્ધ લોકોથી Page #394 -------------------------------------------------------------------------- ________________ શીવજસ્વામી નામના અંતિમ દશપૂર્વધરની સ્થા. (૩૮૩) પરાભવ પામેલા અમે જિનમંદીરમાં પૂજાદિ રચવા સમર્થ થતા નથી. બાદ્ધ લોકોની વિનંતિ ઉપરથી ધમિ રાજાએ સર્વ માલી લેકેને હુકમ કરી અમને પુષ્પ આપતા અટકાવ્યા છે. હે પ્રભે ! વધારે શું કહીએ પરંતુ અમે અગથિઆના પુષ્પ પણ મેલવી શક્તા નથી. ધનવંત છતાં પણ અમે શું કરીએ, કારણ રાજાની આજ્ઞાને કણ ઉલ્લંઘન કરે ? માટે હે સ્વામિન ! બોદ્ધ મતથી પરાભવ પામેલા જિનમતની શ્રી જિનરાજના કહેવા પ્રમાણે પિતાની શક્તિ વડે પ્રભાવના કરે.” પછી “હે શ્રાવકે! હું પ્રભાવના માટે ઝટ યત્ન કરીશ.” એમ કહી ભગવાન શ્રી વજસ્વામી તત્કાલ આકાશ માર્ગે ચાલ્યા અને ક્ષણમાત્રમાં માહેશ્વરી પુરી પ્રત્યે આવી પહોચ્યા. ત્યાં એક આશ્ચર્યકારી ઉદ્યાનમાં ઉતર્યા. તે મહા ઉદ્યાન હતા. શન નામના દેવને હતે. તે ઉદ્યાનમાં જે માલી રહેતું હતું. તે ધનગિરિને મિત્ર થતું હતું. તેથી તે માલી સવારે વાદલા વિના ચિતા આવેલા વર્ષાદની પેઠે વજસ્વામીને જોઈ બહુ હર્ષ પામ્યો. “જે તિથિએ આપ હારા અતિથિ થયા, તે તિથિ હારે ધન્ય છે. આપવડે હું જેવા તેથી હું હારા આત્માને પણ ધન્ય માનું છું. આપે સુસ્વમની પેઠે હારા ઉપર ઓચિંતે ઉપકાર કર્યો, તેથી હું હારા ભાગ્યને હોટું માનું છું. આપ મ્હારા અતિથિ થયા છે તે હું આપનું શું આ તિથ્ય કરું?” શ્રી વાસ્વામીએ કહ્યું. “હે ઉદ્યાનપાલક! હારે પુષ્પનું પ્રયોજન છે. તે કહે તું તે કેટલાં આપીશ?” ઉદ્યાનપાલકે કહ્યું. “આ ઉદ્યાનમાં હંમેશાં વીસ લાખ પુષ્પ થાય છે, માટે તે સવીકારી આપ મ્હારા ઉપર અનુગ્રહ કરે.” શ્રીવજ સ્વામીએ કહ્યું. “હે આરામિકાધિપ! તું તે પુષ્પને તૈયાર કરી રાખ, હું હમણાં જઈને પાછો આવું છું.” મુનીશ્વર શ્રીવાસ્વામી એમ કહી પોતાની વિદ્યાની શક્તિથી આકાશ માર્ગે ચાલ્યા અને અ૮૫ સમયમાં ક્ષુદ્ર હિમગિરિ પ્રત્યે આવી પહોંચ્યા. ત્યાં તેમણે શાશ્વત અરિહંત ચેત્યને ભાવથી નમસ્કાર કરી તત્કાલ પદ્મહદમાં રહેલા લમીના ગૃહ પ્રત્યે પ્રવેશ કર્યો. આ વખતે એક લક્ષ પાંખડીવલું પ્રલિત કમલ હાથમાં લઈ જિનરાજનું પૂજન કરવા માટે જિનમંદીરમાં જતી એવી લક્ષ્મીદેવીએ તે વજસ્વામીને દીઠા. લક્ષ્મીદેવીએ શ્રી સ્વામીને પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું. “હે ભદ્ર! અહિં આપનું પધારવું શા હેતુથી થયું છે?” ભગવાન વાસ્વામીએ કહ્યું. “હે શ્રી દેવી! તમારા હસ્તકમલમાં રહેલું પદ્મ જિનેશ્વરનું પૂજન કરવા માટે મને આપે.” શ્રી દેવીએ તે કમલ શ્રી વજસ્વામીને આપ્યું એટલે તે કમલ લઈ આગમના સમુદ્ર શ્રી વજસ્વામી આકાશ માર્ગે થઈ તુરત હુતાશન દેવના મહેટા ઉદ્યાનમાં આવ્યા. ત્યાં તેમણે પોતાની વિદ્યાના બલથી પાલકના સરખા આકારવાળું અને બહુ સંપત્તિથી મનહર એક મોટું વિમાન વિકૂળ્યું. તેમાં તેમણે લક્ષમી દેવીએ આપેલું કમલ મૂકી તેની પડખે વિશ લાખ પુષ્પ મૂક્યાં. તે વખતે કમરણ કરવા માત્રથી જ હાજર થએલા જંક Page #395 -------------------------------------------------------------------------- ________________ (૩૮૪ ) પ્રીત્રષડલ વૃતિ ઉત્તરાદ્ધ દેવતાઓએ મોટા મહત્સવપૂર્વક નૃત્ય કરવા માંડયું. પછી વિમાનને વિષે કમલના નીચેના ભાગમાં શ્રી વજસૂરિએ બેસીને આકાશમાં તે વિમાનને ચલાવ્યું. વિમાન આકાશ માર્ગે ચાલવા લાગ્યું એટલે તેની સાથે વિમાનમાં બેઠેલા દેવતાઓ પણ ગાયન કરતા અને વાછત્ર વડાગતા છતાં ચાલવા લાગ્યા. દેવતાઓથી વિંટલાયલા અને વિમાનમાં બેઠેલા શ્રી વાસ્વામી, બાકથી દૂષિત એવી પુરિકા નામની નગરી પ્રત્યે આવી પહોંચ્યા. આકાશમાં વિમાનને જોઈ નગરીનિવાસી લોક ઉંચું જોઈ હર્ષ પામતા છતા પરસ્પર કહેવા લાગ્યા. અહે! શ્રદ્ધમતના મ્હોટા પ્રભાવને જોઈ દેવતાઓ બુદ્ધપ્રતિમાનું પૂજન કરવા માટે આવે છે, માટે બુદ્ધ પ્રભુને નમસ્કાર થાઓ.” આવી રીતે બદ્ધ લેકે કહેતા હતા એવામાં શ્રી વાસ્વામી વિમાનવડે આકાશમાં ગાંધર્વ નગરની શોભાને દેખાડતા છતા અરિહંત મંદીરમાં ગયા. ત્યારે તે ગ્લાનિ પામેલા મુખવાળા બાદ્ધ લોકે ફરી કહેવા લાગ્યા કે “અહો ! જિનમતની આ હેાટી પ્રભાવના થઈ. અમે એ ચિંતવ્યું હતું કાંઈ બીજું અને થયું પણું કાંઈ બીજુ. આજેજ આ બદ્ધશાસનના પહેલા જ થએલા લાઘવપણને ધિક્કાર થાઓ! ધિક્કાર થાઓ !! પછી પણ પર્વને દિવસે દેવતાઓએ અરિહંત પ્રભુના મંદીરમાં માણસને અગોચર એવું મહેસું સમવસરણ રચ્યું. જભક દેવતાઓના સમૂહે કરેલી અરિહંતશાસનની પ્રભાવનાને જોઈ રાજાએ બદ્ધધર્મને ત્યજી દઈ શ્રી અરિહંતના ધર્મને પિતે સ્વીકાર્યો. પછી મમતારહિત એવા શ્રીવજગુરૂ પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા સૂર્યની પેઠે લોકને પ્રતિબંધ કરવા માટે દક્ષિણ દિશામાં ગયા. ત્યાં એક દિવસ તેમને લેમ્બ ( સલેખમ ) ને વ્યાધિ થશે. પછી પોતાના સાધુઓએ ઉપચાર માટે આણેલા સુંઠના ગાંગડાને હાથમાં લઈ “ હું તેને ભજન કરી રહ્યા પછી ભક્ષણ કરીશ.” એમ ધારી પાંચ આચારના નિધિ રૂપ શ્રીવજસ્વામીએ તે સુંઠના ગાંગડાને પિતાના કાન ઉપર મૂક્યો. સ્વાધ્યાયના ધ્યાનમાં લીન આત્માવાલા તે પૂજય મહાત્મા શ્રીવાજવામી ભજનને અંતે પણ કાન ઉપર રહેલી સુંઠને ભક્ષણ કરવી ભૂલી ગયા. પછી સંધ્યા સમયે પ્રતિક્રમણ અવસરે મુહપત્તિથી દેહનું પડિલેહણ કરતાં તે સુંઠને ગાંગડે પૃથ્વી ઉપર પડયે. ખટ શબ્દ કરીને પડેલી સુંઠને જઈ શ્રીવાસ્વામીને સ્મૃતિ આવી. તેથી તે પોતાની નિંદા કરવા લાગ્યા કે મને ધિક્કાર થાઓ ! ધિક્કાર થાઓ !! જે મને આ મહટે પ્રમાદ થયે. પ્રમાદથી નિર્દોષ એ સંયમ ક્યારે પણ પાળી શકાતું નથી, અને સંયમ વિના જીવવું એ પણ નિરર્થક છે. માટે હવે હું હારા દેહને ત્યાગ કરીશ. ” આવી રીતે શ્રી વજ સ્વામી વિચાર કરતા હતા. એવામાં સામટે બાર વર્ષને દુકાળ પડયે. પછી શ્રીવાસ્વામીએ શાસ્ત્રના સમુદ્ર રૂપ પિતાના વજસેન નામના શિષ્યને “ તું Page #396 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાસ્વામી નામના અંતિમ દશપૂર્વધરની કથા. (૩૮૫) જ્યાં લક્ષ્ય મૂલના ચોખાની ભિક્ષા પાસે, તેના બીજા દિવસે સુકાલ જાણજે. ” એમ કહી તેને આદરથી બીજા દેશ પ્રત્યે વિહાર કરાવ્યું. પછી વજસેન પણ ગુરૂની આજ્ઞાથી ગામ પર, અરણ્ય અને પર્વતવાલો પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. અહીં શ્રીવાસ્વામીની પાસે રહેલા સર્વે સાધુઓને ઘર ઘર પ્રત્યે ફરતા છતાં પણ ભિક્ષા મલતી નહિ, તેથી ભિક્ષા વિના બીજી વૃત્તિને નહિ લેનારા અને ભુખથી દુર્બળ થઈ ગએલા ઉદરવાળા તે સર્વે સાધુઓ, ગુરૂએ આપેલા વિદ્યાપિંડને ભક્ષણ કરલા લાગ્યા. પછી શ્રીવજીસ્વામી ગુરૂએ કહ્યું કે જે આ વિદ્યાપિંડ તમારે બાર વર્ષ પર્યત ભક્ષણ કરે હોય તે તે હું તમને આણું આપું, પણ તેથી સંયમને બાધા થશે. અને જો એમ કરવા તમારી મરજી ન હોય તે આપણે સવે હર્ષથી દેહ અને આહારનો ત્યાગ કરીએ.” આવાં ગુરૂનાં વચન સાંભળી તે સર્વે શિષ્યોએ કહ્યું. તે વિભે! પ્રથમ વિદ્યાપિંડથી જે દેહનું પિષણ કરવું તે ધિક્કારવા ગ્ય છે. માટે હે સુગુરૂ! આપણે અનશન લઈ દેહનો ત્યાગ કરીએ પછી યુગોત્તમ અને વૈરાગ્યરસના સમુદ્ર એવા શ્રી વાસ્વામી, સર્વે શિષ્યને સાથે લઈ એક પર્વત ઉપર ચઢવા માટે ચાલ્યા. એક બાલ શિષ્ય ગુરૂએ ના કહ્યા છતાં પણ તેમની પાછળ જતો હતો. ગુરૂ તેને કઈ ગામમાં છેતરી સાધુઓ સહિત પર્વત ઉપર ચડી ગયા. પાછળ તે બાલશિષ્ય હારા ઉપર ગુરૂની અદ્વીતિ ન થાઓ.” એમ ચિત્તમાં વિચાર કરી ભેજનનું પચ્ચખાણ લઈ પર્વતની નીચે રહ્યો. ત્યાં તે બપોરના સૂર્યના તીક્ષણ તાપથી તપેલી પર્વતની શિલા ઉપર માખણના પિંડાની માફક તત્કાલ ગળવા લાગ્યો. શુભ ધ્યાન રૂ૫ અન્નને વિષે પડેલા તે બાલ શિષ્ય મલના સ્થાનરૂપ દેહને ત્યજી દઈ સ્વર્ગ લોકમાં સર્વ પ્રકારના મલથી રહિત એવા દેહને સ્વીકાર્યો. બાલશિષ્ય અસંખ્ય સુખ આપનારા દેવલોક પ્રત્યે ગયે છતે દેવતાઓ તેના કલેવરને પૂજવા લાગ્યા. પર્વત ઉપર જતા એવા સાધુઓએ, આવતા એવા દેવતાઓને જોઈ ગુરૂને પૂછયું કે “હે પ્રભે! આ સર્વ સંપત્તિવાલા દેવતાઓ અહીં શા માટે આવે છે ?” શ્રીવાસ્વામીએ કહ્યું. “હમણુ ક્ષુલ્લકે પિતાનું કાર્ય સાધ્યું છે. તેથી દેવતાઓ તેનો મોટો ઉત્સવ કરવા માટે આવે છે.” ગુરૂનાં આવાં વચન સાંભલી સાધુઓ વિચાર કરવા લાગ્યા કે “જે એ બાલશિપે પિતાનું કાર્ય સાધ્યું તે પછી વયેવૃદ્ધ એવા આપણે પોતાનું કાર્ય કેમ નહિ સાધીએ?” આ પ્રમાણે વૈરાગ્ય પામેલા અને ચારિત્રને સાધનારા તે મુનિઓને કઈ મિથ્યાદ્રષ્ટિ દેવતાએ શ્રાવક થઈ આ પ્રમાણે કહ્યું. “ હે પૂજ્ય! આજે અમારે ત્યાંથી મેદક તથા સાકર અને દ્રાખ મિશ્રિત જલ લઈ શિધ્ર પાર કરે.” મુનિઓ “એનું લેવું એ આપણે કપ નથી, એ કેવલ પ્રીતિનું કારણ છે. માટે બીજે જઈએ” એમ ધારી તે સર્વે મુનિઓ સમીપે રહેલા પર્વત ઉપર ગયા. ત્યાં તે સઘલા મુનિઓએ ત્યાંના અધિષ્ઠાયક દેવતાનું મનમાં ધ્યાન કરી કાર્યોત્સર્ગ કર્યો, એટલે તે દેવતાએ ત્યાં આવી મુનિઓને આવી રીતે કહ્યું. “આપની આજ્ઞાથી Page #397 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮$ ) શ્રીઋષિમ‘ડલવૃત્તિ ઉત્તરાદ્ધ મેં એ અવગ્રહ સ્વીકાર્યા છે, માટે આપ અહીં સુખેથી રહે, કે જેથી હું પુણ્યવત થાઉં. ” દેવતાના આવા વચનથી પ્રસન્ન થએલા તે સર્વે શુભ મનવાલા સાધુઓ શ્રીવજાસ્વામીની સાથે અનશન લઇ સ્વર્ગ પ્રત્યે ગયા. પછી સાધર્મ દેવલેાકના ઇંદ્રે રથમાં બેસી ત્યાં આવી શ્રીવજીસ્વામી વગેરે સર્વે સાધુઓના શરીરને ભક્તિ પૂજ્યા અને તેજ વખતે ઉંચાં વૃક્ષાને નમાવતાં છતાં મહુ, શક્તિથી તે પતને રથમાં બેસી પ્રદક્ષિણા કરી. આજ સુધી તે પર્વતને વિષે વૃક્ષેા નમ્ર દેખાય છે તેમજ તે પર્વતનું તે દીવસથી આરંભીને રથાવત એવું નામ પડયું. દેશ પૂર્વના ધારણહાર અને શાસ્ત્રના સમુદ્રરૂપ શ્રીવાસ્વામી દેવલાક પ્રત્યે ગયા ત્યારથી દશમું પૂર્વ વિચ્છેદ ગયું તેમજ ચેાથું સહનન પણ નાશ પામ્યું. હવે શ્રીવાસ્વામીના શિષ્ય વજ્રસેન પૃથ્વી ઉપર ફરતા ફરતા સર્વે સંપત્તિના નિવાસ સ્થાનરૂપ સેાપારક નામના નગર પ્રત્યે આવ્યા. તે નગરમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા, તેને ધારિણી નામે સ્ત્રી હતી. ત્યાં જિનદત્ત નામે શ્રેષ્ઠી વસતા હતા તેને ઇશ્વરી નામે સ્ત્રી હતી. તેમને નાગેંદ્રચંદ્ર અને નિવૃત્તિવિદ્યાધર નામના બે પુત્રા હતા. વજ્રસેન મુનિ તેમના ઘર પ્રત્યે ભિક્ષાને અર્થે ગયા. ઈશ્વરીએ મુનિને જોઈ આનંદથી વિચાર્યું કે “ આજે ચિત્ત, વિત્ત અને સુપાત્રના ચાગ થયા એ બહુ સારૂં થયું. આ વખતે ઇશ્વરી કાંઇ થાડુ અન્ન કાઢી લઈ તેમાં કાંઇ વસ્તુ નાખી તે અન્નને ત્યાં પડયું મૂકયું અને બાકીનું અન્ન વાસેન મુનિને આપવા માટે આવી. વજ્રસેન મુનિએ કહ્યું. “હું શુભે ! તમે લેાજનમાં કોઇ વસ્તુ નાખીને પાછું મૂકયું તે વસ્તુ શી હતી, તે મને કહેા ? ઈશ્વરીએ કહ્યું. “ એ વિષ હતું. ” “ તે તમે ભેાજનમાં કેમ નાખ્યું ? એવાં વજ્રસેન મુનિનાં વચન સાંભલી ઇશ્વરીએ ફ્રી કહ્યું. “ અમે લક્ષ્ય મૂલ્યથી આટલું અન્ન રાંધ્યુ છે, આવા મહાધાર દુર્ભિક્ષને વિષે બહુ દ્રવ્ય છતાં અન્ન મળતુ નથી, માટે પુત્રસહિત અમે વિષમિશ્રિત અન્નનું ભક્ષણ કરી મૃત્યુ પામીશું. હે મુનીશ્વર ! આપ અમારા પુણ્યથી ખેંચાઇને અમારા ઘર પ્રત્યે આવ્યા છે તે આપ આ પ્રાથુક અન્નને લઇ અમારા ઉદ્ધાર કરી ઉદ્ધાર કરા. oct વજ્રસેન મુનિએ કહ્યું. “ હે ભદ્રે ! તમે મૃત્યુ પામશે! નહીં કારણુ સવારે નિશ્ચે સુકાલ થશે. ઇશ્વરીએ પૂછ્યું “ આપે તે પાતાથી જાણ્યું કે કાઇના કહેવાથી જાણ્યું? શ્રી વજ્રસેન મુનિએ કહ્યું. “ તે વાત મે શ્રી વસ્વામીના મુખથી જાણી છે. ઇશ્વરીએ કહ્યું. “ હે મહાસાધુ ! જો આપના કહેવા પ્રમાણે સવારે મુકાલ થશે તેા હું મ્હારા પતિ પુત્રાદિ સહિત દીક્ષા લઇશ. પછી સવારે ઉત્તમ ધાન્યથી ભરેલાં બહુ વહાણા આવ્યાં. તેથી દુકાલના નાશ થયેા અને માણસા સ્થિર મનવાલા થયા. પછી ઈશ્વરી અને જિનદત્તે પુત્રો સહિત કેટલેક દિવસે શ્રી વસેન ગુરૂ પાસે હર્ષથી દીક્ષા લીધી. એ પ્રમાણે જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ ગુગ્ણારૂપ Page #398 -------------------------------------------------------------------------- ________________ બીઆરક્ષિત નામના પૂર્વધર રિપર દરની કથા (૩૯૭) ઉત્તમ માણિક્યની માલાથી વ્યાસ એવો શ્રી ભગવાન મહામુનિ શ્રી વજસ્વામીને, નાગેંદ્રચંદ્રાદિક શિષ્ય પ્રશિષ્યથી સમુદ્રની પેઠે પૂર્ણ રીતે વૃદ્ધિ પામતે અને જગનાં મંગલ કાર્ય કરતો એ વંશ સર્વ દિશાઓમાં વિસ્તાર પામે. 'श्रीवज्रस्वामी' नामना अंतिम दशपूर्वधरनी कथा संपूर्ण. नाउण गहणधारण-हाणिं चउहापि ही को जेण ॥ अणुओगो तं देविंद-वंदिरं रखिरं वंदे ॥२०॥ જેમણે ગ્રહણ ધારણની હાનિ જાણું, પછીના માણસોને સુખે બંધ થવા માટે ચાર પ્રકારના અનુયોગને (દ્રવ્યાનુયોગ, ચરણકરણનુગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુગ) ર. એ પ્રકારે અનુગને ભિન્નભિન્ન કરવાથી પાછળના માણસને સુખે બંધ થયે. દેવેંદ્ર વંદના કરેલા તે આર્ય રક્ષિતને હું વંદના કરું . निष्फावकुडसमाणो, जेण कओ अजरखिओ सूरी ॥ सुतत्थतदुभयविउ, तं वंदे पूसमित्तगणि ॥२०१॥ જેમણે સૂત્ર, અર્થ અને સૂત્રાર્થને અભ્યાસ કરતા પિતાના ગુરૂને વલંઘટ સમાન કરી દીધા તે પુષમિત્ર ગણિને હું વંદના કરું . गहिअनवपुव्वसारो, दुबलिआपूसमित्तगणिवसहा ॥ विज्झो अविज्झपाठो, न खोहिओ परमवाएहिं ॥२०२॥ નવપૂર્વના સારને ગ્રહણ કરનારા દુર્બલિકા પુષ્પમિત્ર કે જે સૂરિઓને વિષે શ્રેષ્ઠ છે, તેમજ સફલ શાસ્ત્રાભ્યાસવાળા વિંધ્ય કે જે દ્ધકના વાદમાં જરા પણ ક્ષેભ પામ્યા નહિ તે બન્ને સૂરિઓ શ્રી આર્ય રક્ષિતના શિષ્ય હતા. * 'श्रीआर्यरक्षित' नामना पूर्वधर सूरिपुरंदरनी कथा. ५. દશપુર નગરને વિષે સોમદેવ નામને પુરહિત રહેતું હતું. તેને એદ્રાયણ રાજાની પુત્રી રૂદ્રમાં નામે સ્ત્રી હતી. તેઓને પોતાના વશમાં મુક્તાફળની ઉપમા રૂ૫ આર્ય રક્ષિત અને ફલરક્ષિત નામના બે પુત્ર હતા. આર્યરક્ષિત પાટલીપુર નગર જઈ ચાદ વિદ્યાનો અભ્યાસ કરી પોતાના નગરે આવ્યું. રાજાએ તેને હાથી ઉપર બેસારી મહત્સવપૂર્વક તેના ઘરે આર્યો. પછી આર્યરક્ષિતે ભક્તિથી પોતાના પિતાના ચરણમાં નમસ્કાર કરી જેટલામાં પોતાની માતા પાસે જઈ પ્રણામ કર્યો તેટલામાં તેણે માતાને ખેદયુક્ત દીઠી. આર્યરક્ષિતે પૂછ્યું. “હે માત! આજે હર્ષ પામવાને વખતે તમે કેમ ખેદયુક્ત કેમ દેખાઓ છે ?” માતાએ કહ્યું. “હે પુત્ર! જે તે દ્રષ્ટિવાદને અભ્યાસ કર, તે મને નિવૃત્તિ થાય.” પછી માતાને હર્ષ પમાડવા માટે દ્રષ્ટિ Page #399 -------------------------------------------------------------------------- ________________ ( ૮) શ્રીહષિમડલ વૃત્તિ–ઉત્તરાદ્ધ, વાદ ભણવાની ઈચ્છા કરનારા આર્ય રક્ષિતે ફરી માતાને પૂછયું કે “હે અંબ! કહે દ્રષ્ટિવાદ ક્યાં મલી શકશે?” માતાએ હર્ષ પામી કહ્યું. “હે સુત! હમણું આપણી ઈશુવાટિકા (શેરડીની વાડી)માં તસલિપુત્ર નામના સૂરિ આવ્યા છે કે જે હારા મામા થાય છે. હે પુત્ર! જે તને દ્રષ્ટિવાદ ભણવાની ખરેખરી સ્પૃહા હોય તે તેમની પાસે જા, કારણ તે દ્રષ્ટિવાદના જાણુ છે.” પછી માતાએ શિખામણ આપેલ તે આર્યરક્ષિત, “ દ્રષ્ટિ એટલે દર્શન અને વાદ એટલે વિચાર તે દ્રષ્ટિવાદ” એ દ્રષ્ટિવાદ શબ્દનો અર્થ વિચારતે છતે સવારે પોતાની માતાની રજા લઈ દ્રષ્ટિવાદ ભણવા માટે ઈશુવાટિકા પ્રત્યે જવા નિકળે. રસ્તામાં તેને સાડાનવ શેરડીના સાંઠા લઈ આવનાર કે પુરૂષના શકન થયા, તેથી તે મનમાં વિચાર કરતે કરતે તાલીપુત્ર ગુરૂના આશ્રયની સમીપમાં આવી પહોંચ્યા. દ્વારની પાસે તેણે કઈ ઢઢ્ઢર નામના શ્રાવકના મુખથી વંદના વિધિ જાણું લીધી. ત્યારપછી તે ગુરૂ અને સર્વ સાધુને વંદના કરી ગુરૂ પાસે બેઠા. પછી શ્રાવકની અવંદનાથી તેને ગુરૂએ કઈ નવીન શ્રાવક જા. પછી સૂરિ તેને ઓળખીને જેટલામાં કાંઈ પૂછવા વિચાર કરે છે તેટલામાં આર્યરક્ષિતે પિતાને સર્વ વૃત્તાંત ગુરૂ આગળ નિવેદન કર્યો. ગુરૂએ કહ્યું. “ગૃહસ્થને દ્રષ્ટિવાદ ભણી નથી.” આર્યરક્ષિતે કહ્યું. “હે પ્ર! જે એમ હોય તો દીક્ષા આપી મને દ્રષ્ટિવાદ ભણાવો. કારણ હારી માતાને દ્રષ્ટિવાદ ભણવાથી પ્રીતિ થશે. બીજી રીતે પ્રીતિ થાય તેમ નથી.” શ્રી સલીપુત્ર ગુરૂએ તેને યોગ્ય કાર્યો પણ તેના સ્વજનોના ભયથી તેમણે તેને બીજે ગામ તેડી જઈ વિધિ પ્રમાણે દિક્ષા આપી. થોડા દિવસમાં સાધુના સર્વ આચારના જાણ થએલા અને પોતાની પાસે રહેતા એવા તે આર્યરક્ષિતને પરિશ્રમ વિનાજ સર્વ શાસ્ત્રને અભ્યાસ કરાવ્યું. પછી ગુરૂએ તેને પૂર્વના અધ્યયનના અર્થને અભ્યાસ કરવા માટે શ્રીવજસ્વામી પાસે મેક. કાર્યને જાણ આર્ય રક્ષિત પણ અનુક્રમે વિશાલા નગરીમાં પ્રથમ અનશનવ્રતધારી અને જિતેંદ્રિય એવા ભદ્રગુપ્ત આચાર્ય પાસે ગયા. ત્યાં તેણે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેમની વંદના કરી. “જે કઈ સોપક્રમ આયુષ્યવાળો મા સ, શ્રીવાસ્વામીની સાથે એક રાત્રી રહે છે તે નિચે મૃત્યુ પામે છે.” એમ વિચાર કરી શ્રી ભદ્રગુણાચાયે આર્ય રક્ષિતને કહ્યું કે “ હારે જુદા ઉપાશ્રયમાં રહી તેમની પાસે અભ્યાસ કરવો.” પછી ભદ્રગુણાચાર્યને નિયમણું કરાવી તથા તેમને વચન ચિત્તમાં ધારણ કરી આર્ય રક્ષિત ત્યાંથી ચાલી નિકલ્યા અને ત્યાં શ્રીવાસ્વામી રહેતા હતા તે મહાપુર નગરને વિષે આવી પહોંચ્યા. ત્યાં તેમણે પ્રથમ જુદા ઉપાશ્રયમાં આશ્રમ કરી શ્રી વજાસ્વામી પાસે જઈ તેમને વંદના કરી. શ્રી વાસ્વામીએ પણ તેજ રાત્રીમાં “જાણે હારા હાથમાંથી દુધનું ભરેલું પાત્ર લઈ કઈ વટેમાર્ગુ માણસ તેમાંનું દુધ પી ગયે.” એવું સ્વમ દીઠું હતું. શ્રી વજાસ્વામીએ તે આર્ય રક્ષિતને દશપૂર્વથી કાંઈક એ છો અભ્યાસ કરનાર જાણી અને જુદા Page #400 -------------------------------------------------------------------------- ________________ ‘ઝીઆર્યરક્ષિત નામના પૂર્વધર સૂરીપુરદરની કથા. (૩૮) ઉપાશ્રયમાં રહેવાનું કારણ પૂછી અભ્યાસ કરાવવા માંડે. આર્યરક્ષિતે થોડા વખતમાં નવપૂર્વને પૂર્ણ અભ્યાસ કર્યો. ત્યારપછી તેમણે દશમું પૂર્વ ભણવાને ઉદ્યમ ચલાળ્યો. દશમા પૂર્વને અભ્યાસ ચાલતું હતું તેટલામાં પિતાએ મોકલેલા માણસો આવીને આરક્ષિતને કહેવા લાગ્યા કે “તમારા પિતા કહે છે જે તમે અમને શું ભૂલી ગયા છે?” પિતા વિગેરે માણસોએ આવા સંદેશાથી તેડાવ્યા છતાં પણ અભ્યાસ કરવામાં આસક્ત થએલા આરક્ષિત જેટલામાં ત્યાં ગયા નહિ. તેટલામાં પિતા વિગેરે માણસોએ તેડવા માટે મોકલેલે શ્રી આર્ય રક્ષિતને ન્હાને ભાઈ ફલગુરક્ષિત નિબંધની શિક્ષાથી તુરત ત્યાં આવ્યું. કુલગુરક્ષિત, આર્ય રક્ષિત પાસે જઈ વંદના કરી કહેવા લાગ્યો. “હે બંધ ! તું શું આવી જ રીતે માતા પિતા ઉપર તદ્દન નિનેહ બની ગયો? હે બંધે જે કે તે વૈરાગ્ય રૂ૫ ખડગથી પ્રેમના બંધને છેદી નાખ્યો છે. તોપણ હારી પાસે કલ્યાણકારી દયા છે. ન્હાના ભાઈએ આવી રીતે કહ્યું, તેથી આર્યરક્ષિત જવા માટે ઉત્સાહવંત થયે. પછી શુદ્ધ હૃદયવાલા તેણે શ્રી વજસ્વામીને નમસ્કાર કરી તેમની આજ્ઞા માગી. શ્રીવજસ્વામીએ તેને ફરી અભ્યાસ કર ” એમ કહ્યું. આર્ય રક્ષિત અભ્યાસ કરવા લાગ્યો એટલે ફરી ફલગુરક્ષિતે કહ્યું કે “હે બંધો ! તું શું પિતાને આદેશ ભૂલી ગયા કે ? હારા સર્વે બંધુઓ દીક્ષા લેવા માટે ઉત્સાહવત થઈ રહ્યા છે. માટે તું ત્યાં આવી તે સર્વેને દીક્ષાનું દાન આપી કૃતાર્થ કર.” આર્ય રક્ષિતે કહ્યું “હે બંધ ! જે આ હારું વચન સત્ય હોય તે પ્રથમ તું નિચે દીક્ષા લે. * આર્ય રક્ષિતનાં આવાં વચન સાંભલી સદ્ભાવથી ભાવિત આત્માવાલા ફેલગુરક્ષિતે કહ્યું. “ હે આર્ય રક્ષિત બંધ ! તું પ્રથમ મને દીક્ષા આપ ! દીક્ષા આપ ! ! તેના આવા વચનથી પ્રસન્ન થએલા આર્ય રક્ષિતે, તે બંધુ ફલગુરક્ષિતને તુરત દીક્ષા આપી. કહ્યું છે કે કયે પુરૂષ શુભ કાર્યમાં વિલંબ કરે ? એક દિવસ ફલગુરક્ષિતે ફરી આર્ય રક્ષિતને પિતા પાસે જવા માટે કહ્યું, તેથી ઉત્કર્ષ યમકના અભ્યાસ કરનારા આર્યરક્ષિતે જવા માટે ફરી ગુરૂ પાસે રજા માગી. ગુરૂએ તેને પૂર્વની પેઠે નિવાર્યો એટલે અત્યંત ખેદ પામેલો તે આર્ય રક્ષિત વિચારવા લાગ્યા કે “એક તરફથી સ્વજનેનું બેલાવવું અને બીજી તરફથી ગુરૂની આજ્ઞા પાલવી. ખરેખર હું આ હેટા સંકટમાં પડયે છું. ફરી યમકનું અધ્યયન કરતાં થાકી ગએલા તે આર્ય રક્ષિતે ફરી હાથ જોડી નમસ્કાર કરી ગુરૂને આ પ્રમાણે પૂછયું – હે ગુરે ! મેં આ દશમા પૂર્વ કેટલેક અભ્યાસ કર્યો અને કેટલો બાકી છે તે મને આપ મ્હારા ઉપર કૃપા કરી કહો ? ” ગુરૂએ હસીને કહ્યું. “હે આર્યરક્ષિત ! હજી તે સમુદ્રમાંથી બિંદુ માફક અભ્યાસ કર્યો છે. બીજું સર્વ બાકી છે. ” ગુરૂનાં આવાં વચન સાંભલી આર્યરક્ષિતે કહ્યું. હે ગુરો ! હવે ખેદ પામેલા મનવાલો હું અભ્યાસ કરવા સમર્થ નથી. ” “ હે આર્યરક્ષિત ! તું થોડા Page #401 -------------------------------------------------------------------------- ________________ (હ૦ ) શ્રી રાષિમડલવૃત્તિ-ઉત્તર દિવસમાં દશમું પૂર્વ ભણી રહીશ; માટે અભ્યાસ કર, તું ધીર છે તે પછી હમણાં શા માટે ખેદ પામે છે. એ હિતસ્વી એવા ગુરૂએ આ પ્રમાણે કહી ઉત્સાહ પમાલે આર્ય રક્ષિત જે કે ઉત્સહરહિત થયે હતું, તે પણ ગુરૂની ભક્તિવાલા તેણે અભ્યાસ ચલાવ્યું. જો કે ગુરૂ વજસ્વામી તેને પિતાના બંધુની પેઠે અભ્યાસ કરાવતા હતા, તે પણ આર્ય રક્ષિતનું મન જવા માટે બહુ ઉત્સાહવંત થયું હતું, તેથી તેણે ફરી ગુરૂ પાસેથી જવાની રજા માગી. “ હું તેને અભ્યાસ કરાવું છું છતાં તે ઉત્તમ બુદ્ધિવાલે શા માટે જવાને ઉત્સાહ ધરે છે ? ” આમ વિચાર કરતા શ્રીવજસ્વામીને ઉપયોગ આવે; તેથી તેમણે વિચાર્યું કે “ હા મેં જાણ્યું. મહારાથીજ દશમાં પૂર્વ વિચ્છેદ થવાનો છે. વલી હવે હારું આયુષ્ય પણ થોડું છે.” આમ ધારી તેમણે આયરાક્ષતને જવાની આજ્ઞા આપી. પછી કુલગુરક્ષિત અને આરક્ષિત બને જણા ગુરૂને ભક્તિથી વંદના કરી દશપુર નગર પ્રત્યે ગયા. આર્ય રક્ષિત મુનિને આવ્યા જાણે નાગરિક લકે સહિત રાજા, અને રૂદ્રમા સહિત સોમદેવ, તેમને ભક્તિથી વંદના કરવા ગયા. હર્ષના આંસુથી ભરાઈ ગએલા નેત્રવાલા તે સર્વે લોકે, જાણે મૂર્તિમંત ધર્મજ હાયની ? એવા તે આર્ય રક્ષિત મુનિને વિધિ પ્રમાણે વંદના કરી તેમની આગલ બેઠા. તે સર્વને ધર્મ સાંભળવાની ઈચ્છાવાલા જાણી દયાના સમુદ્રરૂપ આર્ય રક્ષિત મુનિએ ગંભીર વાણીથી તેમને ધર્મદેશના આપી. મુનિની દેશના રૂપ અમૃતની વાવમાં પિતાના મનના મેલને ધોઈ નાખતા એવા કૃપાદિ સર્વે માણસેએ વિસ્મય પામી બહુ ભક્તિથી તેમને વંદના કરી તે મુનીશ્વર પાસે સમ્યકત્વ લઈ પિતાને કૃતાર્થ માનતા છતા પોત પોતાને ઘેર ગયા. સંસારમાં ભ્રમણ કરાવનારા સંસારવાસથી ઉદ્વેગ પામેલી રૂદ્રમાએ, પિતાના પતિ સેમદેવ અને બીજા બહુ બંધુઓની સાથે દીક્ષા લીધી. જે કે સેમદેવે દીક્ષા લીધી તે પણ તેણે સ્વજનાદિથી લજજા પામીને છેતી, કચ્છ, છત્રી, જનોઈ અને જેડા વિગેરે ત્યજી દીધું નહિ. પછી ગુરૂના શિખવાડવાથી સર્વ બાલકોએ સવ મુનિઓને વંદના કરી પણ સમદેવ મુનિને વંદના કરી નહીં. ગુરૂએ તેનું કારણ પૂછયું, એટલે તે છોકરાઓએ ઉત્તર આપ્યું કે “છત્ર ધારણ કરનારને વંદના કરાય નહીં. ” ખેદ પામેલા સેમદેવે આર્ય રક્ષિત મુનિ કે જે પોતાના પુત્ર થતા હતા, તેમને કહ્યું. “ હે વત્સ ! બાલક વિના બીજા સવે શ્રાવકે, મને તથા બીજા મુનિઓને વંદના કરે છે અને બાલકે તે એમ કહે છે કે છત્ર ધારણ કરનારને અમે વંદના કરતા નથી ” ગુરૂ શ્રી આર્ય રક્ષિતે કહ્યું. “જે એમ છે તે હે તાત ! તમે તે છત્રીને ત્યજી ઘો. સોમદેવે, ગુરૂના આવા વચનથી ભદ્રક પરિણામને લીધે છત્રી ત્યજી દીધી. એવી જ રીતે તેણે જોઈ વિગેરે સર્વ વસ્તુને ત્યાગ કર્યો. એવી રીતે સેમદે સર્વ વસ્તુ ત્યજી દીધી પણ ધોતીયું ત્યજી દીધું નહીં તેથી આર્યરક્ષિત ગુરૂએ એક બીજો ઉપાય શોધી કાઢયો. Page #402 -------------------------------------------------------------------------- ________________ ઝીઆર્યરક્ષિત નામના પૂર્વધર રિપુર દરની કથા (૩૯) એકદા કેઈ એક સાધુ અનશન લઈ મૃત્યુ પામ્યા. તેમના દેહને ઉપાડવા માટે ગુરૂએ પ્રથમથી શીખવાડી રાખેલા સાધુઓ પરરપર બહુ કલેશ કરવા લાગ્યા. સેમદેવે તેનું કારણ પૂછયું એટલે ગુરૂએ મહટી નિર્જરાની ઈચ્છાવા હોય તે લેવરને ઉપાડે”એ આદેશ કર્યો. ત્યારે સોમદેવે કહ્યું. “તે કલેવર હું ઉપાડીશ. ” ગુરૂએ કહ્યું “જો તમે ઉપસર્ગોને સહન કરી શકે તો ઉપાડે. નહિ તે વિન્ન થશે.” પછી સોમદેવ મુનિ, તે કલેવરને ઉપાડી ચાલવા લાગ્યા, એટલે ગુરૂએ શીખવી રાખેલા બાલકોએ તેમનું ધોતીયું કાઢી લીધું અને છેતીયાને બદલે એલપ પહેરાવી દીધું. જો કે સોમદેવ મુનિ, પોતાના પુત્ર, પિત્ર અને વધુ વિગેરેના જેવાથી લજજા તે બહુ પામ્યા. તે પણ પુત્ર ( આર્ય રક્ષિત ) રૂ૫ ગુરૂના ભયથી અને વિઘના ભયથી કાંઈ બેલ્યા નહીં. સેમદેવ મુનિ તે મહા કાર્ય કરી પાછા આવ્યા ત્યારે ગુરૂએ “હે સોમદેવ મુનિ ! તમારું ધોતીયું લાવે ” એમ કહ્યું. “જે જેવાગ્ય છે તેજ દીઠું, હારે ધોતીયાનું શું પ્રયોજન છે ” એમ ધારી સમદેવ મુનિએ “હે ગુર ! હવે પછી હું આ કલ્યાણકારી ચોલપટ્ટો ધારણ કરીશ.” એમ કહ્યું. કે સેમદેવ મુનિએ આ પ્રમાણે ચલપટો ધારણ કર્યો તે પણ તે મુનિરાજ તે લપટો પહેરી ગામમાં ગોચરી લેવા જતા બહુ લજા પામવા લાગ્યા. પછી શ્રી આર્યરક્ષિત ગુરૂ બીજા શિષ્યને કાંઈ શીખવાડી પોતે બીજે ગામ ગયા. પછી સર્વે સાધુઓ મધ્યાહે પિત પિતાની મેળે આહાર લઈ આવી ભોજન કર્યું. સેમદેવ મુનિ ભેજન કર્યા વિના રહ્યા. બીજે દિવસે ગુરૂ પિતાનું કાર્ય કરી પાછા આવ્યા એટલે સોમદેવ મુનિએ તેમને કહ્યું કે “આ સર્વે સાધુઓએ ભજન કર્યું છે અને હું ભોજન કર્યા વિના રહ્યો છું.” ગુરૂએ કૃત્રિમ કેપ કરી સર્વે સાધુઓને કહ્યું. “હે મૂઢ! હારા પિતાને ભૂખ્યા રાખ્યા અને તમે ભેજન કર્યું? સાધુઓએ કહ્યું. “તે પિતે ચરી લેવા આવતા નથી.” ગુરૂએ ફરી કેપ કરીને કહ્યું. “તમે શા માટે બેસી રહે છે?” ગુરૂએ આ પ્રમાણે કહ્યું. એટલે સર્વે સાધુઓ ગોચરી લેવા માટે ગયા. સમદેવ મુનિ પણ પોતે ગોચરી લેવા માટે ગયા. તેમણે કોઈ શ્રેણીના ઘરને વિષે અજાણપણાને લીધે પાછલા બારણેથી પ્રવેશ કર્યો. શ્રેષ્ઠીએ પાછલા બારણેથી કેમ પ્રવેશ કર્યો” એમ પૂછયું એટલે તે સોમદેવ મુનિએ કહ્યું કે “હે ભદ્ર! લક્ષ્મી તે પાછલા અથવા આગલા ગમે તે બારણેથી આવે છે.” મુનિનાં આવાં સુંદર વચન સાંભલી શ્રેષ્ઠી બહુ હર્ષ પામે, તેથી તેણે અધિક પ્રીતિથી મુનિને બત્રીશ મોદક વહેરાવ્યા સમદેવ મુનિએ તે લઈ હર્ષથી ગુરૂને દેખાડ્યા. શ્રી આર્ય રક્ષિત સૂરિએ વિચાર્યું. “એમને એ પ્રથમ લાભ થશે છે માટે નિચે હારા વંશને વિષે વિનયાદિ બત્રીશ ગુણોની ખાણ થશે. પછી ગુરૂએ તે સર્વ લાડુ સર્વે સાધુઓને વહેંચી આપ્યા. સમદેવ મુનિએ ફરી ખીર વહોરી લાવી ભેજન કર્યું. અમે સેમદેવ મુનિ લબ્ધિસંપન્ન પણાને લીધે અને Page #403 -------------------------------------------------------------------------- ________________ ( ૩૯૨ ) શ્રીઋષિલ વૃત્તિ–ઉત્તરાદ્ધ, ઇચ્છિત આહારના પૂર્ણ પણાને લીધે ગણધર ( ગચ્છના અધિપતિ) થયા, શ્રી આય રક્ષિતસૂરિના ગચ્છને વિષે મૃતપુષ્પ, દુર્બલિકાપુષ્પમિત્ર એ નામના પુરૂષષ અતિશયવાલા થયા છે. તેમજ ગાામાહિલ, વધ્ય, દુલિકા અને ફુલગુરક્ષિત એ ચાર મહાપ્રજ્ઞાવાલા થયા છે. એકદા શ્રીસીમ ંધર જિનેશ્વરે જ્ઞાન, ક્રિયા અને ગુણ્ણાએ કરીને આ રક્ષિતનું વર્ણન કર્યું. તે સાંભલી દેવેદ્ર હર્ષ પામ્યા. પછી તે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ કરીને આરક્ષિત સૂરિ પાસે આવ્યેા. ત્યાં તે દેવે પોતાનુ આયુષ્ય આયરક્ષિતને પૂછ્યું. શ્રી આ રક્ષિતે શ્રુતજ્ઞાનના ઉપયાગથી તેનુ આયુષ્ય એ સાગરોપમનું કહ્યું. પછી ઇંદ્રે પ્રગટ થઈ તેમને નિગેાદનુ સ્વરૂપ પૂછ્યું. તે તેમણે તેની આગલ ક્યું. દેવેન્દ્ર, શ્રીઆર્ય રક્ષિતને ભક્તિથી નમસ્કાર કરી અને તેમનું દ્વાર ફેરવી નાખી સ્વર્ગલાક પ્રત્યે ગયા. શ્રી આર્ય રક્ષિતસૂરિએ હવે પછી થનારા લેાકેાની અલ્પબુદ્ધિ જાણી સૂત્રને વિષે અનુયાગ ચાર પ્રકારના બનાવી જુદા જુદા સ્થાપન કર્યા. જેને માટે કહ્યુ છે કે, વૈશ્ર્વિëદિ, મજ્જાનુમાવધિ લિમપ્રેર્દિ, નુગમાલઙ્ગ વિશ્વો अणुओगो तो कओ चउहा ॥ જેમણુ પિતાદિ સર્વ સ્વજનાને પ્રતિઐાધ પમાડી દીક્ષા આપી, શ્રીસીમંધરસ્વામીએ દેવેદ્ર આગળ જેના મહિમા ગાયા અને જેમણે અનુયાગને દુષ્કર જાણી ચાર પ્રકારે જુદો જુદો રચ્યા તે શ્રુતના સમુદ્ર રૂપ શ્રી આરક્ષિત સૂરિ ગુરૂને હું વંદના કરૂં છું. श्री आर्यरक्षित नामना मुनिवरनी कथा संपूर्ण. दुभिखमि पण, पुणरवि मेलित समणसंघाओ || મદુરાણ્ અનુગોળો, પત્તિકો વવિન્ટેન તા ૨૦૩॥ દુભિક્ષ નાશ થયે છતે ખદિલાચાર્યે ક્રી મથુરા નગરીમાં સાધુએના સમૂહથી અનુયાગને મેળવ્યા ત્યારે તે અનુયાગની વાચના ચાલતી થઈ. तत्रयणभरिए, खमदममव्वगुणेहि संपन्ने || देवढिखमासमणे, कासवगुत्ते पणिवयामि ॥२०४॥ સૂત્ર અને અર્થરૂપ રત્નોથી ભરપુર, ક્ષમા, દમ અને માવ ગુણેાથી પૂર્ણ, તેમજ કાશ્યપગાત્રમાં ઉત્પન્ન થએલા શ્રી દેવદ્ધિક્ષમાશ્રમણને હું નમસ્કાર કરૂં છું. फल्गुसिरिसमणी, नाइल सावधं सच्च सिरिसाविया थुणिमो ॥ ओसाप्पिणीए चरमं वंदे दुप्परसहं सुणिवसहं ॥ २०५ ॥ આ અવસર્પિણીમાં છેલ્લા આચાર્ય શ્રીદુપસહસૂરિજી, સાધ્વી શ્રીફલ્ગુશ્રીજી, નાગિર શ્રાવક અને સત્યશ્રી શ્રાવિકાને અમે સ્તવીએ છીએ. Page #404 -------------------------------------------------------------------------- ________________ વીરશાસન કે