Page #1
--------------------------------------------------------------------------
________________
+-111
LET IT 1: •-•:-::+t-Et-EYE
*
* * * * * * *
* withrti: ***E*Fitttt rr |
CLOS
uu
અલ્ય . ૫-૦–૦
Tini rH
IiIUL
શ્રી જોટાણુ જૈન સંઘ
સદુઉપદેશથી આચાર્ય શ્રી વિજયવ્યાયરૂરીશ્વરજીના
પ્રગટ કર્યા
!!
I
પન્યાસ શ્રી કેશરવિજયજી ગણિ.
માગધી પ્રબંધ ઉપરથી લખનાર
'
સમળી વિહાર
. Diા
યાને
રાજકુમારી સુદર્શના
3:31 Hr
H
ચિત્રવાળગ૭ય શ્રીમાન વેંદ્ર સૂરિત, . શ્રી વિશ્વકેશ્વરસૂરિ જૈન શ થાળા કમળ કશું
.
ા ા
+
-
-
:
---
-
r: *** *** * *
:: t
*
w
*r::
:: 1
11:31 :
: :+તન+
# કમ
.રા----
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિ સ્થાન જૈન એક્સિ ભાવનગર
દ્વિતિય આવૃત્તિ સં. ૨૦૦૭.
આનંદ પ્રેસ ભાવનગર
Page #3
--------------------------------------------------------------------------
________________
| સ્વર આચાર્ય મહારાજ શ્રી વિજયકેસરસૂરીશ્વરજી મહારાજ
યોગશાસ્ત્ર, ધ્યાનદીપિકા, સમ્યગ્ગદર્શન, મલયાસુંદરી
ચરિત્ર, સુદર્શન ચરિત્ર વિગેરે અનેક ગ્રંથના કર્તા. જમ સં. ૧૯૩૩ પાલીતાણા: દીક્ષા સં. ૧૯૫૦ વડોદરા: પન્યાસ પદ સ. ૧૯૬૪ મુબઈ: આચાય પદ સં. ૧૯૮૩ ભાવનગર:
| ગુવાસ સં', ૧૯૮૭ અમદાવાદ,
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
ઉત્તમ પુરુષે પોતાનું ધ્વન ઉચ્ચ પતિએ મૂકવા સાથે પોતાને પ્રતિવાળા પરિચિત આત્માયેોગી વિષયનું પરોપકારાર્થે અનેક પ્રકારે પ્રતિપાદન કરવાને પણ ચૂકતા નથી. આ વાત તેમના લોકાપયેાગી પારમાર્થિક કાર્યો પરથી નિર્ણિત થઇ શકે છે.
રાજકુમારી સુદ નાનું જીવનવૃત્તાંત ચિત્રવાળગચ્છીંય શ્રીમાન દેવેદ્રસુરીશ્રીએ માગધી ભાષામાં લખેલું છે. રસિક કથા, વાર્તા કે નનચરિત્ર વાંચવા સાંભળવામાં પ્રીતિ ધરાવનારા અને તત્ત્વજ્ઞાનમાં પ્રવેશ નહિં કરી શકનારા જીવેની બુદ્ધિને ઉત્તેજિત કરી તત્ત્વજ્ઞાતને લાયક બનાવવામાં આચાર્ય શ્રીની આકૃતિ ( આ ચરિત્રરચના ) ઘણી ઉપકારકર્તા છે. આ ચરિત્ર બનાવીને આચાર્ય શ્રીએ પુત્રાદિ સંતતિ પ્રત્યે મમતાળુ માતાનું અનુકરણ કર્યું હોય એમ મારું માનવું છે. બીમારીના વખતમાં પુત્રવાત્સલ્ય માતા બચ્ચાંને કટુક ઔષધતિક ઉપચાર કરે છે. બચ્ચાં તે ઔષધ લેવાને જ્યારે આનાકાની કરે છે, ત્યારે વ્હાલી માતા નાકરતા ની। કકડા બતાવી કડવું ઔષધ પીઇ જવાને લલચાવે છે, સાકરની લાલચથી પણુ કુટુક ઔષધ પીતાં પરિણામે તે બાળક નિરોગી બને છે. આજ પ્રમાણે ઉમરમાં તેન વ્યવહારમાં પ્રૌઢ છતાં આત્મિક લાગણી ઉત્પન્ન કરે તેવા તત્ત્વજ્ઞાનમાં મળવાને, આધિ, વ્યાધિ, ઉપાધિથી અથવા જન્મ, મરણાદિથી પડાતાં જાણી એકાંત જનવત્સલ આચાર્યશ્રી પરિગામે સુખરૂપ છતાં વમાનમાં કડવા ઔષધતુલ્ય તત્વજ્ઞાનને મેધ આપે છે, છતાં તેના ભાવી પરિણામને નહિ જાણનાર ખાળતુલ્ય વે જ્યારે તે તત્વજ્ઞાન તરફ અણગમા ધરાવે છે
Page #6
--------------------------------------------------------------------------
________________
ત્યારે સાકરનાં મીઠા કાંકરા સમાન વર્તમાનમાં તત્કાળ મીઠાશ. આપનાર ઉત્તમ જીવનચરિત્ર અને મનોહર આખ્યાયિકાઓ (કથાઓ) સાથે તત્વજ્ઞાનને બોધ આપે છે. સ્થાની સિક્તા સાથે તત્વજ્ઞાનને બેધ લઈને વિચારવાન છે યોગ્યતા વધવા. સાથે તત્ત્વજ્ઞાનના અનુભવી થઈ પરિણામે આત્મજ્ઞાની થવારૂપ નિરોગતા પામે છે. એ રીતે પણ પોપકારી પુરુષોને પુરુષાર્થ ફળીભૂત થાય છે. આ આચાર્યશ્રીએ પણ આવું જ અનુકરણ કર્યું છે એમ મારું માનવું છે.
: મલયાસુંદરી ચરિત્રની માફક આ ચરિત્રમાં એક જ વાર્તા પૂર્ણ થતાં સુધીમાં લંબાયેલી નથી. પણ અનેક પ્રક્ષેપક સ્થાઓ ધર્મ દેશનાદિ પ્રસંગમાં દાખલ કરવામાં આવી છે. આમ કરવાનું કારણ પૂર્વે બતાવ્યું તેમ જીવોને અનેક પ્રકારે ધર્મબંધથી વાસિત કરવા એજ છે. વળી કેટલાક પ્રસંગે એવા હોય છે કે દષ્ટાંત આપવાથી ધણી. સહેલાઈથી સમજ થવા સાથે તે સંસ્કાર સ્ત્રીભૂત થાય છે. આવા ઈરાદાથી દાખલ કરાયેલા દષ્ટાંતે જીવનચરિત્રના દૂષણને બદલે ઉપદેશ ની સચોટ અસર કરવા માટે ભૂષણરૂપ થાય છે. - જીવનચરિત્રે સાંભળવાથી કે વાંચવાથી શું શું ફાયદાઓ થાય છે, અથવા તેમાંથી મનુષ્યએ શું શું ગ્રહણ કરવું જોઈએ તે વાત આ ચન્દ્રિમાં જ પ્રસંગોપાત જણાવવામાં આવી છે. એટલે તે વિષે અહીં લખવામાં આવતું નથી. - આ ચરિત્રની ઉથાનિકા સીધી રીતે થયેલી નથી, પણ પોતાની હેનના મરણથી પીડાતા અંત:કરણને શાંતિ આપવા માટે ધનર્ષિળ, ગીરનારના પહાડ ઉપર જાય છે, ત્યાં તેને વ્યંતર નિકાયની દેવી કિન્નરી સાથે મેળાપ થાય છે. તેના મુખથી ધનપાળ પાસે આ ચરિત્ર પ્રગટ થયેલું છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
આ કિન્નરી આ ચરિત્રની નાયિકા સુક્શનના ભવની (તેની) ધાવમાતા છે. સુનિાના દેવભૂમિના લાંબા વખતના નિવાસમાં, આ ધાવમાતાના અનેક ભવે થયા છે. કિન્નરીના પાલ્લા ભવમાં તે ચંપકલતા નામની રાજકુમારી હતી. તેના વિવાહ મહુસેન રાજા સાથે થયે હતા. આ મહુસેન રાજા, તે ધાવમાતાના (સુદર્શનાના ભવમાં ) પુત્ર હતા. ચપલતા સાથે લગ્નની ગાંઠથી જોડાવા માટે મહુસેન રાજા સમુદ્દ રસ્તે જતા હતા તેવામાં દુર્ભાગ્યના યાગે તે વહાણુ ખરાબે ચડી જવાથી વિમળ પતના ખડકા સાથે અફળાઈને ભાંગી જાય છે. રાજા તે પર્વત પર ચડે છે. ચંપકલતા પણ દિવ્ય પાદુકાના બળથી તે પહાડ પર રહેલા મંદિરમાં ન કરવા આવે છે. તેને દેખી રાજા માહિત થાય છે, પૂજન્મની માતા પર માહિત થયેલ પુત્રને ાણી સંસારની વિષમ સ્થિતિનું ભાન કરાવવા માટે ચડવેગ મુનિ તે પહાડ પર આવે છે, આ ચડવેગ મુનિ સુર્ક્સનાના નાનેાભાઇ (પાલ્લા જન્મમાં) થાય છે. દેવનું પૂજન કરી બહાર આવતાં ચંપકલતા મુનિત દેખે છે. સજા વ્રુક્ષની આથે છુપાઈ મ છે. જ્ઞાની મુનિ તેને ઉદ્દેશીને ચપકલતા આગળ થર્મોપદેશ આપે છે. ધર્મોપદેશ આપ્યા બાદ “ આ જિનમંદિર અહીં કોણે બંધાવ્યું...!' આ ચંપકલતાના પ્રશ્નના ઉત્તરમાં, રાજકુમારી સુશ્નાનું ચરિત્ર કે જે તે પ્રશ્ન સાથે સમેટ જિન હતું તે મુનિશ્રી કહી બતાવે છે. તે ચરિત્રના પ્રસંગમાં મહસેન અને ચ ંપકલત્તાના પાધ્ધા ભવનાં ચરિત્રા આવી જાય છે, સાંભળી પ્રતિબોધ પામેલા મહુસેન સાધુજીવન સ્વીકારે છે.
ચપકલતા દેવી સુનાના મેહથી ચારિત્ર ન લેતાં, સમળીવિધામાં વારંવાર આવતી સુના દેવીના સમાગમમાં આનંદ માની ગૃહવાસમાં કુભારીપણે જીવન ગાળે છે. છેવટે દેવી સુનાના મેહથી તીસ્થાનમાં અધિષ્ઠાતપણાનું નિયાણું કરે છે, અને મડ્યુ પામીને કિન્નરીના ભવને પામે છે. દેવી સુક્ષુનાના ઉચ્ચ અધિકારીષ્ઠાની
Page #8
--------------------------------------------------------------------------
________________
અને પિતાના હલકી જાતના કિન્નરીપણાના પદની સરખામણીથી, તેમજ માનવ જિંદગીમાં સર્વ સામગ્રી મળ્યા છતાં દેવી સુદર્શનાના મેહથી તીર્થની અધિષ્ઠાત થવા કરેલા નિયાણના કારણથી પિતાની જિંદગીને ખરે ઉપયોગ ન કરી શકવાથી થતે કિન્નરીને પશ્ચાત્તાપ અને પિતાની માફક માનવ જિંદગી હારી ન જવા માટે ધનપાળને કરેલી ભલામણ-આ સર્વ બીના આ ચરિત્રની આગળ પાછળ આવેલી છે. વચલા ભાગમાં રાજકુમારી સુશૈનાનું જીવનચરિત્ર છે. • સમળી જેવા તિર્યંચના ભવમાંથી રાજકુમારી જેવા માનવભવમાં આવવામાં નિમિત્તકારણે પરમકૃપાળુ મુનિરાજના મુખથી પંચપરમેષ્ઠિ મહામંત્ર શ્રવણ અને તેમને પ્રબળ અસરકારક સાત્વિક બંધ હતો તાત્વિક બેધથી પરામ્બુખ, કર્તવ્યાક્તવ્યના વિવેક વિનાના અને પંખી જેવા મૂઢ (અજ્ઞાન) શામાં રહેલાં પ્રાણિઓ પર પણ શાંત પ્રકૃતિવાળા મહાત્માઓના દઢ સંકલ્પની કેવી સચોટ અસર થાય છે તે આ કુમારીના વૃત્તાંતમાંથી નોંધ લેવા જેવું છે. રાજકુમારીના સંબંધમાં પ્રભુભક્તિનું ફળ, જીવહિંસાનું વિષમ પરિણામ, મહાન પુરુષોની આંતર કરુણામય લાગણી અને સંકલ્પ, નમસ્કાર મહામંત્રને પ્રભાવ, પૂર્વજન્મ, ત્યાગમાર્ગ અને ગૃહસ્થાશ્રમની સરખામણી; સુર્શનને વૈરાગ્ય, ગુરુ પ્રત્યેને પૂજ્યભાવ, દ્રવ્યને સદ્દઉપયોગ અને ધર્મમય જીવન વિગેરે દરેક પ્રસંગે મનન કરવા સાથે-આદર કરવાયોગ્ય છે. તે સાથે શાણું શીયળવતીનું પવિત્ર જીવન કે જે સુશૈનાના વર્તમાન જીવન સાથે જોડાયેલું છે. તેના દરેક પ્રસંગે ઘણું બારીકાઈઇથી સ્મરણમાં રાખવા યોગ્ય છે. જેમ આ ચરિત્રના પદમાં રેખા
લ્ય સતી શીયળવતી છે તે સાથે મહાત્મા વિજયકુમાર મુનિ તે પણ પવિત્રતાને એક નમૂનો છે, આ ચરિત્રના પ્રસંગમાં આવેલાં દષ્ટાંત અને ઉપદેશમાં મુખ્ય તરીકે ધના, ધર્મયશા મુનિ, કર્મનાં વિપાકો, ગૃહસ્થનાં નિત્ય કર્તવ્ય, જ્ઞાનદાન, અભયદાન, ધર્મોપગ્રહદાન, શીયળ
Page #9
--------------------------------------------------------------------------
________________
ધર્મ, તપશ્ચરણ, ભાવધર્મ, જ્ઞાનરત્ન, સમ્યગ્રદર્શન, ચારિત્રદર્શન આસ્તિકનાસ્તિક્વાદ, જ્ઞાન, દર્શન અને ચારિત્રની ઐક્યતા, અશ્વાવબોધતીર્થ, જિનમંદિર બનાવવાની અને પૂજન કરવાની વિધિ, સમળીવિહાર, આજ્ઞાપત્ર, કિન્નરીને સંવાદ, ધર્માધર્મનાં પ્રત્યક્ષ ફળો, કલિકાળની સ્થિતિ, ગૃહસ્થનાં બાર વત, અગિયાર પ્રતિમા, અને ગિરનારને સંધ આ સર્વે વિષયને સમાવેશ આ ચરિત્રમાં થાય છે.
- દષ્ટાંતોમાં અનંગદત્ત, મેરધથ, વિભક, કળાવતી, વિષ્ણુકુમાર, નરવિક્રમ, શ્રેયાંસકુમાર, માદેવા, નરસુંદર, મહાબળ, વૃષભ અને શીયળવતીને અગિયાર પુત્ર વિગેરે વિચારપૂર્વક વાંચી અનુકરણ કરવા જેવાં છે. - - કુમારી સુદર્શનાનું આખું જીવનચરિત્ર પ્રાયે પવિત્ર વિચાર અને જીવનોથી ભરપૂર છે, વિચાર કરતાં એકંદર સામાન્ય જીવોથી લઈ વિચારવાન છોપયતના સર્વ મનુષ્યોને પિતાની લાયક્તા અને લાગણીના પ્રમાણમાં ફાયદો કર્તા છે. આ માગધી ચરિત્ર સાંભળવાને લાભ પ્રાયે કોઈકને જ મળતું હોવાથી અને તેમાં ઉપયોગી ઉપદેશ સમાયેલો હોવાથી મેં તે ચરિત્રનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કર્યું છે. આ ભાષાંતર અક્ષરશઃ કરવામાં આવ્યું નથી છતાં તે સહેલાઈથી સમજી શકાય તેવું લખવા માટે કાળજી રાખવામાં આવી છે. આગ
મેં સડસઠનું ગયું ચોમાસું મારા ગુરૂ શ્રી પંન્યાસજી કમળવિજયજી સાથે ઊંઝામાં કરવામાં આવ્યું હતું. વખત અને શાંતિ વિશેષ હેવાથી આ ચરિત્રનું ભાષાંતર ત્યાં લખવામાં આવ્યું છે. વાંચનાર વાંચકોએ તેમાંથી શક્તિ અનુસાર એગ્ય અનુકરણ કરવા પ્રયત્ન કરો.
લ. પં. કેશરવિજય ગણિ, ૧૯૬૮ પોષ વદ ૧,
મુ માણસા
Page #10
--------------------------------------------------------------------------
________________
દિતીયાત્તિ સંબંધી બે બેલ
સાહિત્યની દુનિયામાં સ્વ. પૂ. ગુરુદેવ આચાર્ય શ્રી વિજયકેશરઅરિજી મહારાજનું સાહિત્ય કાંઈક નવીન જ પ્રકાશ ફેકે છે. તેઓશ્રીના રચિત સાહિત્યમાં સંસારના પ્રાણીઓ આત્માભિમુખ બની તે માર્ગ મા પ્રગતિ કરી અનંત સુખના ભોગી બને એ જ ધ્વનિગોચર થાય છે.
આત્મિક દષ્ટિકોણથી લખાયેલું આ સાહિત્ય અનેક જીવોને રૂચિકર નીવડયું છે.
જનતાની વિશેષ માંગણું તે બાબતનું સમર્થન કરે છે.
પ્રસ્તુત “ રાજકુમારી સુન્શન યાને સમળીવિહાર” નામનું પુસ્તક તેઓશ્રીની કલમે આલેખાયું છે.
સાથે સાહિત્યને આધ્યાત્મિક દષ્ટિ મુખ્ય રાખી ભિન્ન ભિન્ન પ્રસંગોમાં ભિન્ન ભિન્ન રસોની પતિ કરી છેવટે વૈરામ રસમાં અન્તર્ગત કરે છે. તે જ તેઓશ્રીની કલમની વિશેષતા છે .
આત્મ કલ્યાણવાંછુ અનેક આત્માઓની જુદા જુદા સમયે આ પુસ્તક અલભ્ય હોવાથી તેની દ્વિતીયાવૃત્તિ કઢાવવાની મને પ્રેરણા થયેલી તે વાત મને પણ યોગ્ય લાગવાથી વિ. સં. ૨૦૦૬ના ટાણા
Page #11
--------------------------------------------------------------------------
________________
મુકામે ચાતુર્માસ રહેતા ઝોટાણાના શ્રીસંધને આ પુસ્તક છપાવવા સંબંધી ઉપદેશ દ્વારાએ પ્રેરણા કરી. ટાણાના શ્રીસંધ નાના હોવા છતાં તેની જ્ઞાનપિપાસા તેમજ ભાવભક્તિ બળવાન હોવાથી શ્રી સબૈ ઉદાર હાથે શ. ૧૬૦૦૩ની આર્થિક મદ કરી. બાકીના ખુટતા રૂપિયા પાછળ સૂચિત કરેલ શુભનામાવલિ મુજબ અન્ય ભાગ્યવાન ગૃહસ્થોની મારાએ આ ગ્રંથની દ્વિતીયાવૃત્તિ કઢાવવા સંબંધી શુભ તક સાંપડી છે.
પ્રાન્તે સહુ શ્રેષ્ઠ આ ગ્રંથનુ વાંચન-મનન, નિર્દિધ્યાસન કરી આત્મકલ્યાણને સાથે તે જ મનેાકાંક્ષા-આ. શાન્તિ.
વિ. સ. ૨૦૦૭ના, મહા વદિ ચતુર્દશી તા. ૬-૩-૧૧.
લી. યાગનિષ્ઠ ગુરૂદેવ વિજયશરસૂરિજી. મ. ના શિષ્ય વિજયન્યાયસૂરિજી મહારાજ
Page #12
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા.
પ્રકરણ
૧ ધનપાળ અને ધન્ના
૨ રેવતાચળને પહાડ અને સ્વાનુભવ.
૩
કિન્નરીતા ઇતિહાસ રાજા મહુસેન.
...
૪ ચંપકલતા અને ચડવેગ મુનિને ઉપદેશ.... આ જિનપ્રાસાદ કોણે બંધાવ્યો ?
૫
૬ સ્ત્રીરત્ન અને રાણી ચંદ્રલેખા....
૭ સુનાના જન્મ.
...
૧૩ શ્રીરત્ન સુંદરીનું જીવનવૃત્તાંત,
૧૪ શીયળવતીનુ હરણું.
:
૮` રીષભદત્ત સાથે વાહ.
૯ સુનાને જાતિસ્મરણ જ્ઞાન. જાતિ અનુભવ–પૂર્વ જન્મ.
૧૦
४८
૧૧ સુનાના વેરાગ્ય ! પુરાહિતના ગૃહસ્થાશ્રમમાં રહેવાના ઉપદેશ. પર ર ગૃહસ્થાશ્રમ અને ત્યાગમાની તુલના. ધર્માંધ વિચાર.
૫૭
૬૪
૮
૧૫ દુ:ખીના ખેલી ભગવાન. સ્વધર્મના મેળાપ. ૧૬. ધર્મ યશ ચારણ મુનિ. ...
૧૭ કર્મના વિપાક અને ધર્મોપદેશ.
...
...
૧૮ ગૃહસ્થનાં નિત્ય કવ્ય, ૧૯ પૂજન્મસ્થાને જવાના સુનાને આગ્રહ. ૨૦ માતાના મેહ, પુત્રીને! ક્લિાસા..
૨૧
સિંહલદ્વીપને છેવટના નમસ્કાર... ૨૨ વિગિરિના પાહાડ–અને મહાત્માનું ન.
:
:
...
...
...
...
પૃષ્ઠ
...
૧૬
૨૨
૨૬
૩૦
૩૬
૩૯
૪૩
७४
૮૨
८८
૨૭
૧૦૦
૧૦૪
૧૦૯
૧૧૪
..
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૪
૨૫૦
૨૫.
પ્રકરણ. ૨૩ વિજયકુમાર ૨૪ જ્ઞાનદાન. ... ૨૫ અભયદાન. ... ૨૬ ધર્મઉપગ્રહદાન.
. ૧૫૪ ર૭ શીયળ ધર્મ...
૧૭૦ ૨૮ તપશ્ચરણ ••• ૨૯ ભાવધર્મ. ...
૨૦૮ ભરૂચ અને ગુરૂદર્શન. ૩૧ સદ્દબોધ અને જ્ઞાનરન. ૩૨ સમ્યગુર્શન બીજું રત્ન.
... ... .. ૨૮૪ ૩૩ મિથાત. ... ...
૩૦૨ ૩૪ સમ્યફ ચારિત્ર ત્રીજું રત્ન. .. ૩૫ જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણે સાથે જોઈએ ... ૩૬ અધાવબેધ તીર્થ. .. .
૩૫૬ , ૩૭ જિનમંદિર બનાવવાની અને પૂજન કરવાની વિધિ. ૩૮ સમળીવિહાર અને આજ્ઞાપત્ર. ... ... . ૩૬૭ ૩૯ સુર્શનાનું ધર્મમય જીવન અને દેવભૂમિમાં ગમન. .. ૪૦ આપનું આગમન અહીં કયાંથી થયું છે?. .. ૪૧ હું અહીં શા માટે આવ્યો છું ?... ... ..... ૪૨ કિન્નરીને પશ્ચાત્તાપ. .. .. .
૪૦૪ ૪૩ ધનપાળ અને કિન્નરીને સંવાદ. ધર્માધર્મનાં પ્રત્યક્ષ ફળ. ૪૪ ગૃહસ્થનાં બાર વ્રત અને અગિયાર પ્રતિમા
૪૨૬ ૪૫ કિન્નરીની વિદાયગીરી અને આભાર. જ ગિરનારજીને સંધ અને પૂર્ણાહુતિ.
૩૧૭
૩૪૩
૩૭૫
૩૮૪
૩૯૪
૪૧૦
Page #14
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તક છપાવવા અંગે મદદ આપનારા
સખી ગૃહસ્થની નામાવલી
શ્રી જોટાણું સંઘ સમસ્ત હ. શેઠ ભીખાલાલ રવચંદ વિગેરે. શેઠ ડાયાભાઈ છગનલાલ પાટણ શા ભીખાલાલ જેઠાલાલ વાડાસીનેર શા મણીલાલ મગનલાલ બહુચરાજી,
શા સનાલાલ ઠાકરશી મેસાણા આ રીતે આ ગ્રંથ છપાવવામાં મદદ આપનાર શ્રી જોટાણા સંઘ અને ઉપરોક્ત ગૃહસ્થને આભાર વ્યક્ત કરવામાં આવે છે.
પ્રકાશક
Page #15
--------------------------------------------------------------------------
________________
ગનિષ્ઠ બાલબ્રહ્મચારી આચાર્ય મહારાજ શ્રી વિજય કેશરસૂરીશ્વરના પટ્ટધરશિષ્ય બાલબ્રહ્મચારી
આચાર્ય શ્રી વિજય ન્યાયસૂરીશ્વરજી મહારાજ
ગણિ તથા પચાસપદવી સં'. ૧૯૮૬ ફાગણ સુદ ૨ સીપેર (યુજરાત) આચાચર (ર રિપદવી) સ. ૧૯૯૨ જેઠ સુદ ૨ વિગજ (મારવાડ, જી.સીરાહી)
જમ સં', ૧૯ ૪૪ ઉ. ગુજરાતે લેતા ( તાબે પાલનપુર ) દીક્ષા સ. ૧૯૬ ૫ તલેગામ ટમટેરા (દક્ષિણ પુના.)
Page #16
--------------------------------------------------------------------------
Page #17
--------------------------------------------------------------------------
________________
॥ ૐ અર્ફે નમઃ ।।
સુદર્શના
પ્રકરણ પહેલુ
धनपाल अने धन्ना, अनंतविज्ञानावशुद्धरूप नि. स्तमोहादिपरस्वरूपम् । नरा मरेंद्रः कृतचारुमतिं नमामि ताथशमनंतशक्तिम् ॥ १ ॥
અનંત વિજ્ઞાનવાળા, વિશુદ્ધ આત્મસ્વરૂપવાળા, મેહાદ પર– સ્વરૂપ-વિભાવદશાને દૂર કરનારા અને મનુષ્ય તથા દેશના ઇદ્રોવડે ઉત્તમ ભકિત કરાતા એવા, અનંત શકિતમાન તીથ કર દેવને નમસ્કાર કરું છું.
સંસારના ત્રિવિધ તાપરૂપ ગ્રીષ્મ ઋતુથી પીડાયેલા જીવાને ધદેશનારૂપ પુષ્કરાવત મેશ્વને વરસાવી શાંત કરનાર વીશમા તીયકર શ્રીમાન મુનિસુવ્રતસ્વામીને નમસ્કાર કરું છું કે જેના શાસનમાં રાજકુમારી સુદર્શનાની ઉત્પત્તિ થયેલી છે. તેમજ તત્ત્વજ્ઞાનદાતા શ્રીમાન ગુરુવર્યને પણ ત્રિવિધ નમસ્કાર કરું છું.
વિશાળ દક્ષિણા ભારતવર્ષના મધ્ય ખંડમાં અનેક ઊઁચા શિખરાથી ઘેરાયેલે! ક્રિન નામને રમણિક પહાડ શાભી રહ્યો છે, તેના અગ્નિખૂણાના ભાગમાં હિરણ્યપુર નામનું એક મોટુ શહેર
Page #18
--------------------------------------------------------------------------
________________
છે. ત્યાંના લોકો આધિ, વ્યાધિથી મુકાયેલાં હોય તેમ ધનાઢય અને સ્વસ્થ હતાં. મનુષ્યની વસ્તીથો તેમજ લક્ષ્મીના સમૂહથી તે શહેર ભરપુર હતું.
તે શહેરમાં જિનેશ્વરની આજ્ઞા પાળનાર, તેમના કહેલ તત્વમાં પ્રવીણ, અને ધર્મના કાર્યમાં આગેવાનીભર્યો ભાગ લેનાર વધમાન નામનો શ્રેષ્ઠ રહેતો હતો. તેને ધર્મરૂ૫ ધનમાં અત્યંત પ્રીતિવાળી ધનવતી નામની પત્ની હતી. વિનય, નમ્રતા, શિયળ, સત્ય, સરલતા અને સંતેષાદિ ઉત્તમ ગુણોએ કરી, તેણીએ પોતાના પતિનું મન સ્વાધીન કરી લીધું હતું. “ખરેખર આ ગુણે સિવાય પતિને સવાધીન કરવાનું બીજું વશીકરણ શું હોઈ શકે ? ”
સંસારવાસના ફળરૂપ આ દંપતીને કાળાંતરે એક પુત્ર પુત્રીની પ્રાપ્તિ થઈ. “ સુશિક્ષિત અને અશિક્ષિત, સદ્ગુણી અને દુર્ગુણી માતા પિતાના ગુણેને વારસો તેમના સંતાનમાં ઉતરે છે.” આ કહેવત આ બંને બાળકોના સંબંધમાં સત્ય ઠરી હતી. કેમકે તે બને બાળક સદગુણી હતાં. સગુણી માતા, પિતાઓ હોવા છતાં બાળકોને જેવા સહવાસમાં રાખવામાં આવે છે તેના પણ ગુણ અવગુણની અસર તે બાળકો ઉપર થાય છે. “સોબત તેવી અસર ” આ કહેવત પ્રમાણે ઘણી વાર બને છે. તેમજ કુમળી વયનાં બાળકો ઉપર ગુણ અવગુણની અસર તત્કાળ થતી અનુભવાય છે, માટે બાળકોના પાળકો પણ સદ્ગુણું જ હોવા જોઈએ.
આ વાત તે બુદ્ધિમાન કોઠીથી તેમજ તેમનાં પત્નીથી અજાણી ન હોવાથી ગુણવાન પાળકની દેખરેખ નીચે તે બાળકોને ઉછેરવામાં આવ્યાં હતાં અને દુર્ગુણ બાળકના સહવાસથી તેમને દૂર રાખવામાં આવ્યાં હતાં. ટૂંકમાં કહીએ તો બન્ને બાળકોને કેળવવામાં તે દંપતીએ ઘણો સારો પ્રયત્ન કર્યો હતો અને તેમના પ્રયત્નના પ્રમાણમાં તે બને બાળકો સગુણ બન્યાં હતાં.
Page #19
--------------------------------------------------------------------------
________________
( ૩)
વ્યવહારિક જ્ઞાનથી મનુષ્યોને આ જન્મ કેટલેક દરજો સુખરૂપ નિવડે છે, પણ ધાર્મિક જ્ઞાન સિવાય આ અને ભાવી જિંદગી સુખરૂપ થતી નથી. આ વાત આર્યાવર્તમાં ભાગ્યેજ કોઈથી અજાણ હશે. “ મનુષ્યએ સારાં કામો કે ધર્મ કરવો જોઈએ. શુભાશુભ કર્તવ્યનું ફળ દરેક જીવોને ભોગવવું પડે છે. કર્યું તેવું પામીએ અને વાવ્યું તેવું લણીએ. '' ઇત્યાદિ અનુભવ આર્યાવર્ત માં રંથી રાજા પયંત સર્વને થેડે ઘણે હોય છે, કારણ કે ધર્મની વાસના આ દેશમાં કાઈ થોડા વખતથી શરૂ થઈ નથી, પણ ઘણું લાંબા વખતથી આ દેશ ધર્મકર્તવ્ય માટે મગરૂર છે.'
એટલે પિતાના બાળકોનું ભલું ઇચ્છનાર, દીર્ધ દૃષ્ટિવાળા દંપતીએ આ બાળકોને જેમ વ્યવહારમાં પ્રવીણ કર્યા તેમજ આત્મઉન્નતિ અને ઉત્તરોત્તર ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરાવવા માટે ધર્મમાર્ગ માં પણ સુશિક્ષિત કરવાનો પ્રયત્ન શરૂ કર્યો.
છવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિજેરા, બંધ અને મોક્ષ આ નવ તો જે જેનના મુખ્ય સિદ્ધાંત રૂપ છે, તેમાં આ બને બાળકો પૂર્વજન્મના સંસ્કારથી થોડા વખતમાં જ પ્રવીણ થયા. આત્મા છે. નિત્ય છે. કર્મને કર્તા છે. કમને ભોક્તા છે. મોક્ષ થઈ શકે છે અને તેને માટે ઉપાયો પણ છે. આ છ દ્વારની સમજમાં તેઓએ ઘણે સારા પ્રયત્ન કર્યો હતો. આ તત્વજ્ઞાન ઉપરના શ્રદ્ધાનને સમ્યકત્વ કહેવામાં આવે છે. બાળપણના ઔધિક પણ તાત્વિક જ્ઞાનથી તે બાળકનું હૃદય સુવાસિત થયું હતું. ( પુત્ર ધનપાલ ઉત્તમ સત્તવાન અને અપ્રમાદી હતો. તેનું સમ્યફ જ્ઞાન નિર્મળ અને સુદઢ હતું. ધર્મક્રિયામાં તેને ઘણું સારી રુચિ હ. પરમાત્માના પવિત્ર નામસ્મરણમાં તે નિરંતર અસંતોષી હત, અર્થાત નિરંતર તેના મુખમાં પરમાત્માનું પવિત્ર નામ ફુરતું હતું. સંસારચક્રમાં પરિભ્રમણ કરવાથી તેને મહાન ખેદ થતો હતો.
Page #20
--------------------------------------------------------------------------
________________
( ૪ )
અને તે પરિભ્રમણુ દૂર કરવા માટે જ દેવ, ગુરુને વિનય અને તેમની પવિત્ર આજ્ઞા શિર પર ઉઠાવવાને તે નિરંતર પ્રયત્ન કરતા હતા. ધર્માંનાં સારભૂત રહસ્યાનું તે નિરંતર મનન કરતા હતા અને જ્ઞાનના પ્રકાશથી જેમ અને તેમ કામ, ઢાષાદિ અંધકારને હઠાવતા હતા. ટૂંકામાં કહીએ તે। આ ધનપાળે પોતાની નાની ઉંમરમાં અનેક ઉત્તમ ગુણા સપાદન કર્યાં હતા.
પુત્રી ધનવતી સ્વભાવથી જ માયાળુ અને શાંત સ્વભાવની હતી. તેનું હૃદય પવિત્ર વિચારોથી રવચ્છ હતું. તેના મેાહક નેત્રા નિવિ કારી અને તેજસ્વી હતાં. તેના મુખની સૌમ્યતા ચંદ્રને પણ શરમાવતી હતી. તેની ગંભીરતા સમુદ્ર સાથે સરખાવાય તેવી હતી. સંતેષ મર્યાદા વિનાનેા હતેા. તેની ઉદારતા મોટા દાનેશ્વરીને પાછી હઠાવે તેવી હતી. ધમ તરફ્ તેની વિશેષ લાગણી હતી. તેમજ પેાતાના મેાટા ભાઇ તરફ તે વિશેષ સ્નેહભાવ રાખતી હતો.
ધણા જ ભદ્રિક સ્વભાવવાળે, આત્મકલ્યાણુની પ્રબળ ઈચ્છાવાન્ અને ધર્મમાં વિશેષ રૂચિવાળા ધમ પાળ નામનેા ધનપાળને મિત્ર હતેા. મહાત્મા પુરુષોના આ તા સિંહનાદ છે કે
यावत्स्वस्थामिदं कलेवरगृहं यावच्च दूरे जरा । यावच्चेंद्रियशक्तिरप्रतिहता यावत्क्षयो नायुषः || आत्मश्रेयसि तावदेव महितः कायः प्रयत्नो महानादीप्ते भुवनेऽपि कूपखननं प्रत्युद्यमः कीदृशः || १ ||
જ્યાં સુધી આ શરીરરૂપ ગૃહ મજબૂત છે, જ્યાં સુધી જરા (વૃદ્ઘાવસ્થા ) દૂર છે, જ્યાં સુધી ઇંદ્રિયેાની શકિત અપ્રતિહત ( ખરાઅર કા` કરે) છે, અને જ્યાં સુધી આયુષ્યને ક્ષય થયા નથી ત્યાં સુધીમાં જ ઉત્તમ આત્મકોય માટે મહાન્ પ્રયત્ન કરી લેવા. ધરમાં
Page #21
--------------------------------------------------------------------------
________________
( ૫ )
આગ લાગ્યા પછી તે વખતે કૂવો ખાવાના ઉદ્યમ શુ ઉપયેગી છે. ! અર્થાત્ કાંઇ ઉપયોગી નથી,
પૂર્વ કના કિષ્ટ ઉદ્દયને લઇ, ધન્ના અકસ્માત્ ।ગાતકથી પીડાવા લાગી. માતા, પિતા તથા અધુએ અનેક ઉપાયે! કર્યાં છતાં અનિવાય કના પ્રબળ નિયમને લઇ ધન્ના નિરાગી ન જ થઈ. કની ગતિ વિચિત્ર છે. રાજા હે કે ર'ક હે!, વિદ્વાન હેા કે મૂખ હૈ!, બલી” હા કે નિળ હા, કુટુંબવાન હૈ। કે એકલા હો, કરેલ કના અચળ નિયમા પેાતાનું કામ તેના પર બજાવવાના જ. ચક્રવર્તિ, મળદેવેશ, વાસુદેવા અને તી કરાને પણ કરેલ ક ભોગવવાં જ પડે છે, તેા સામાન્ય માનવેાની ગણત્રી જ શાની ? ધન્નાના સંબંધમાં અનેક ઉપાયે। નિષ્ફળ જ નિવડયા. તેનું શરીર ઘસાતું ચાઢ્યું, માતા, પિતાને કલ્પાંત કરતાં દેખી તે બાળાએ તેમને ઊલટા દિલાસા આપતાં જણાવ્યું: માતાજી! આપ આમ ઉદાસ શા માટે થાએ છે? જન્મ્યા તેને નાશ તેા છેજ. મરણુ કાઇને છેડતુ નથી, તે। પછી આવી કાયરતા શાને માટે કરવી? માતાએ કહ્યું: વ્હાલી પુત્રી! તારું કહેવુ ખરૂ છે, પણ તારી આવી નાની ઉમર, તે સંસારનું સુખ કાંઇ પણ દેખ્યુ નથી, શું તું આટલી ઉમરમાં ચાલી જ જઇશ ? ધન્નાએ કહ્યુંઃ માતાજી તમે આ શુ' ખેલે છે ? તમારું' વિવેકજ્ઞાન કયાં ગયું ? આત્મા તે અમર છે. તેનું મરણ કયાં થાય છે ? આ શરીર મૂકીને ખીજું લઇશું. ફાટી ગયેલ જીણુ વસ્ત્ર કાઢી નાખી નવું પહેરવું તેમાં દુઃખ શાનું ? આત્માની ઉમર અનંત છે. આયુષ્ય દરેક ભવમાં કજ્યના પ્રમાણમાં બંધાય છે, તે તેા હાય તેટલું જ ભાગવાય તે ? સંસારનું સુખ શું દેખવુ હતું? મને આટલી ઉમરમાં ધમની પ્રાપ્તિ થઈ. સત્ય અસત્ય એળખાયુ. હવે આથી વિશેષ ખીજું શું સુખ હોઈ શકે ? ગુરુમહારાજ કહેતા હતા કે: આત્માનું જ્ઞાન જેને થયું છે તેને સર્વ સુખની પ્રાપ્તિ થઇ સમજવી. '’ સુખ દુ:ખ મનની માન્યતા ઉપર કે જ્ઞાન ઉપર આધાર રાખે છે. મારું મન આનંદમાં છે. આ દેહને ત્યાગ થવાથી
""
Page #22
--------------------------------------------------------------------------
________________
મારા મનમાં કોઈ પણ ચિંતા કે ખેદ નથી. આ સર્વ આપને જ ઉપકાર છે. મારી બાલ્યાવસ્થામાં આપે ધાર્મિક સમજુતિવાળું તાત્વિક જ્ઞાન અપાવ્યું તો જ મારી આવી મનની પ્રબળ શાંતિવાળી સ્થિતિ થઈ રહી છે. માતાજી! તે માટે આપે મારા પર જે ઉપકાર કર્યો છે તેને કાંઈ પણ બદલો વાળવાને ભારે પ્રસંગ ન આવ્યો એટલું જ મારા મનમાં ખટકે છે. મારા પિતાશ્રીએ પણ ધાર્મિક જ્ઞાન માટે મારા ઉપર તેટલો જ પ્રયાસ લીધો છે તે ખાતે તેઓને આભાર અનેક જિંદગીઓ પર્યત ચાલુ જ રહેશે. હું સર્વ જીવોને ખમાવું છું. વિશેષ પ્રકારે જેમના સહવાસમાં વિશેષ આવી છું તે સર્વને ખમાવું છું. મારો અપરાધ સર્વ જીવો ક્ષમા કરો. હું સર્વને માફી આપું છું. સર્વ છો મારા મિત્રો છે. મને કોઈ સાથે વેરવિરોધ નથી. ભાઈ ધનપાળ! તને વિશેષ પ્રકારે ખાવું છું. મારા તરફનો નેહભાવ આજે પૂર્ણ થાય છે. હવે મારો મેળાપ સ્વર્ગ લોકમાં જ થશે. આટલું બેલતાં જ તે બળા બેહોશ થઈ પથારીમાં ઢળી પડી. સહજવાર પછી પાછી શાંતિ વળી. ધનપાળે નજીકમાં બેસી તેનું મસ્તક પિતાના ખેાળામાં લીધું. સાવચેતીથી પંચ પરમેષ્ઠી નમસ્કાર મંત્રનું સ્મરણ કરાવવા લાગ્યો. ધન્ના પણ એક ચિત્તથી માનસિક જાપ કરતી હોય તેમ મનમાં સ્મરણ કરવા લાગી. પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરતાં કરતાં સહજ વારમાં તેનો પવિત્ર આત્મા આ દેહ મૂકીને ઇચ્છા સંપન્ન મનોરથવાળી દેવભૂમિમાં જઈ વસ્ય.
અહા ! કેટલી બધી ક્ષણભંગુર સ્થિતિ ! આયુષ્યની અસ્થિરતા ? સંગેની વિગશીલતા ! સ્નેહી વહાલા કુટુંબ વચ્ચે કર્લોલ કરતી બાળા. આ દુનિયા ઉપરથી બીજી દુનિયા ઉપર ચાલી ગઈ.
ધાને વિગ તેના સર્વ કુટુંબને દુઃખરૂપ થઈ પડ્યો. તેમાં ધનપાળને વિશેષ પ્રકારે દુસહ દુઃખ થયું. તેના નેત્રમાંથી અનો પ્રવાહ વહન થવા લાગ્યો. તેનું કઠોર હૃદય પણ કોમળ થઈ રડવા લાગ્યું. તત્ત્વજ્ઞાનમાં નિપુણ ધનપાળ આજે મોહનિદ્રામાં ઘેરાવા
Page #23
--------------------------------------------------------------------------
________________
( ૭ )
1
લાગ્યા. હૅનના સ્નેહે તેને ગાઢ મૂર્કીંમાં નાખ્યા. આત્મભાન ભૂલા બ્લુ, પણ આ અજ્ઞાનજન્ય મહદશા લાંખે। વખત ટકી નહિ. ખરેખર જ્ઞાનસૂર્યના પ્રકાશ આગળ માહાંધકાર ટકી શકતા નથી. જ્ઞાની ધનપાળ ઘેાડા જ વખતમાં જાગૃત થયા. તે દુનિયાની દરેક વસ્તુની અનિત્યતા અને આત્મવસ્તુની નિત્યતા વિચારવા લાગ્યા. અને કેટલાક વખત પછી વિચારશકિતના બળથી મનને શાન્ત કરી શકયેા. મ્હેનના મૃત્યુ સંબંધી કાય કર્યાં પછી તેનેા વરાગ્ય દિનપ્રતિનિ વૃદ્ધિ પામવા લાગ્યા, ખરી વાત છે. વિચારશીલ મનુષ્યાને દુનિયાના દરેક પદાર્થોં વૈરાગ્યનાં કારણરૂપ થાય છે ત્યારે અવિચારવાન્ અજ્ઞાનીઆને તે જ પાયેં રાગનાં કે ખેદનાં કારણ થાય છે.’
સંસારના સર્વ પદાર્થોં તેને દુઃખરૂપ લાગતા હતા. કાઇ પદાર્થ - માં તેને રૂચિ કે પ્રીતિ થતી નહાતી. જ્યારે તે એકલા પડતા ત્યારે ધન્નાના ઉત્તમ ગુણાનું સ્મરણ કરતેા. અને તેમાં તન્મય થઇ જતા હતા. અહા ! ઉમ્મરમાં નાની છતાં ગુણમાં તેની કેટલી બધી જયેછતા હતી. અહા ! ધમકત્તવ્યમાં તેની કેટલી બધી પ્રીતિ! કેટલી પ્રબળ લાગણી ! અહા ? શું તેણીનું ધ મય જીવન ! ઉપયેાગની કેટલી તોત્ર લાગણી ! કેટલેા બધા સંતાષ ! અહા ! શું તેને વિનય ! અરે ! તેની કહેણી પ્રમાણેની રહેણી ! શું તેની ગંભીરતા ! દુનિયામાં મનુષ્યા જન્મે તે! આવાં જ જન્મો, વિગેરે વિગેરે તેના ઉત્તમ ગુણ્ણા યાદ કરતાં, ધનપાળનું હૃદય ગુણાનુરાગથી ભરાવા લાગ્યું. આંતરે આંતરે રાગદશા થઇ આવવાથી તેના નેત્રપુટમાંથો અશ્રુ ચાલ્યા જતાં હતાં, તે અવસરે તાત્ત્વિક વિચારાથી સરાગતા કાઢી નાખતા હતેા. છતાં, તેણીના ગુણા, તેણીનું એસવું, ઉઠવું, ખેલવું, ચાલવું વિગેરે યાદ આવતાં વળી પાછી સરાગતા થઇ આવતી હતી. અને તેથી પાછું પોતાનું ભાન ભુલાઇ જતું હતું. વારંવાર આમ થતું હોવાથી ચેડા વખતને માટે આ શહેર મૂકી, આત્મશાંતિ માટે કાઈ સ્થળે જવાના તેણે નિશ્ચય કર્યાં.
Ο
Page #24
--------------------------------------------------------------------------
________________
( ૮ )
ખરી વાત છે કે આત્મશાંતિ માટે મેહ ઉત્પન્ન કરાવનાર સ્થળેાના બુદ્ધિમાનેએ અવશ્ય ત્યાગ કરવા જોઇએ.
· શાંતિ માટે કયે સ્થળે જવુ'' તે સબંધમાં વિચાર કરતાં તેણે નિશ્ચય કર્યાં કે–આ દુનિયામાં શાંતિદાયક કાઇ પણ સ્થાન હોય તેા તે મહાત્મા પુરુષા, અથવા તે મહાન પુરુષોની નિવાસભૂમિકા અર્થાત્ મહાન પુરુષા તીર્થંકર આદિ તેમની દીક્ષા, કેવળ અને નિર્વાણુ કલ્યાણુકાવાળી ભૂમિકા જ છે
તી ભૂમિમાં જવાથી અનેક મહાપુરુષ મુનિએ, યાગીએ વિગેરેના મેળાપ થાય છે, તે મહાત્માઓના દર્શનથી અને તેમના ઉપદેશામૃતથી મહાન લાભ થાય છે. તેમના ઉત્તમ, આચારવિચાર, રહેણીકહેણી, જે પ્રત્યક્ષ જોવામાં આવે છે, તેથી વીય ઉલ્લાસમાં વધારો થાય છે. તેમના તાત્ત્વિક એધથી આત્મ-કત્તવ્યમાં જાગૃત થવાય છે. તપ, જપ, ધ્યાનાદિમાં વધારા થાય છે. અને સંસારમાં પ્રવૃત્તિ કરાવનારી શકાદિ કે વિષયાદિ વાસનાઓનું વિસ્મરણ થાય છે, યા તા ઓછી થાય છે.
તી ભૂમિમાં નિર્વાણ પ્રાપ્ત થયેલ મહાન પુરુષાનાં જીવનચરિત્ર વિશેષતઃ યાદ આવે છે. વિધમાન મહાત્માઓના ઉત્સાહિક પ્રવર્ત્તન જોવામાં આવતાં અનુકરણ કરવાની ઇચ્છા થાય છે. ઉત્તમ વિચારવાળા વાતાવરણથી પરિણામની વિશુદ્ધિ થાય છે. વિગેરે અનેક ઉત્તમ લાભ તી ભૂમિમાં જવાથી થાય છે, માટે મારે પણ દીક્ષા, કેવળ અને નિર્વાણ કલ્યાણકથી પવિત્ર તી`ભૂમિ ગિરનારજી ઉપર વું. ઇત્યાદિ વિચાર કરી, અેનના વિયાગથી દુઃખરૂપ લાગતી પેાતાની જન્મભૂમિને ત્યાગ કરી, ધનપાળ પેાતાના મિત્ર ધમપાળ સાથે, રૈવતાચળ તરફ જવાને નીકળ્યેા.
h
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બીજું
રૈવતાચળને પહાડ અને સ્વાનુભવ
सारं सिद्धगिरेर्यदेव विदितं यन्नेमिनः स्वामिना, कंदर्पद्वीपदर्पमर्दनहरे/रावदातास्पदम् । यनिःसंख्यमहर्षिकेवलरमासंयोगसङ्केतभूस्तीर्थश्रीगिरिनारनाम तदिदं दिष्ट्या नमस्कुर्महे ॥
સિદ્ધગિરિના સારભૂત, કંદપ હાથીના દર્યને મર્દન કરવામાં સિંહ તુલ્ય નેમનાથસ્વામિથી પ્રખ્યાતિ પામેલા, વીર પુરુષોના ઉજ્જવળ ચરિત્રના સ્થાન સરખા અને અસંખ્ય મહર્ષિઓને કેવલ લક્ષ્મીના સંગના સંકેતિત સ્થાન સમાન, શ્રીમાન ગિરિનાર તીર્થને અમે આનંદથી નમસ્કાર કરીએ છીએ.
રૈવતાચળનો પહાડ સૌરાષ્ટ્ર (સેરઠ) દેશના પરમભૂષણરૂપે છે. તેને લઈને જ સોરઠ દેશ વિશેષ પ્રખ્યાતિ પામેલ છે. પહાડની શોભા અલૌકિક છે. તેનાં ઊંચાં શિખરે ઊંચાઈમાં જાણે આકાશ સાથે સ્પર્ધા કરતાં હોય તેમ દેખાય છે. નાના પ્રકારની વનસ્પતિના સમુદાયથી પહાડ છતાં તે દૈવિક બગીચાની શોભા આપે છે. વૃક્ષોની ઘાટી, નિકુંજે અને સુંદર હરીયાળો પ્રદેશ દેખનારના નેત્રોને ઠંડક આપે છે. સરિતાના ધોધની માફક ઉચ્ચ પ્રદેશથી પડતા ઝરણાના પ્રવાહે નિજન પ્રદેશમાં પણ ખળખળાટ શબ્દો કરી રહ્યાં છે. ગિરનારની ચારે બાજુ નાની નાની પણ સુંદર પહાડની હારો આવી રહી છે. તેના - મધ્યમાં થઇ ગિરનાર પર જવાનો રસ્તો હેવાથી, તે પહાડ એક સુંદર પહાડી કિલ્લાથી ધેરાયેલો હોય તેમ શોભા આપે છે. પહાડ
Page #26
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
ઉપર ચડતાં ઠેકાણે ઠેકાણે કાળા પથ્થરની સુંદર શિલાઓનાં આસને આજુબાજુ જોવામાં આવે છે. હંસ, સારસ, મયૂર, કોયલ વિગેરે નિર્દોષ આકાશચારી પક્ષીઓના મધુર સ્વરે પહાડની રમણિકતામાં વિશેષ વધારે કરી રહ્યાં છે. સાંસારિક તેમજ પારમાર્થિક સુખના ઈચ્છક એમ બને સ્વભાવના મનુષ્યોને આ પહાડ પરથી આનંદ મળે છે.
ધનપાળ પિતાના મિત્ર સાથે આ પહાડની સૌંદર્યતાને નિહાતો નિહાળતા તેના પહેલા શિખર પર આવ્યો. આ શિખર ઉપર બાળબ્રહ્મચારી, પવિત્ર ચારિત્રવાળા નેમનાથ પ્રભુનું મુખ્ય મંદિર છે. નેમનાથ પ્રભુ યાદવ વંશમાં ઉત્પન્ન થયેલ બાવીસમા તીર્થંકર છે. તે પ્રભુએ આ પહાડ ઉપર દીક્ષા(ચારિત્ર) અંગીકાર કરી હતી. કેવલજ્ઞાન પણ આ પહાડ ઉપર જ પામ્યા હતા અને નિર્વાણ (મેક્ષ) પણ અહીં જ પામ્યા છે. (હાલ પણ એ સ્થળની એવી માહિતગારી અપાય છે કે જેને લોક સહસાવન કહે છે ત્યાં તે પ્રભુએ દીક્ષા લીધી હતી. પહેલા શિખર પર કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. અને પાંચમા શિખર પર નિર્વાણ પામ્યા છે.) ધનપાળ મિત્ર સહિત નેમનાથ પ્રભુના દર્શનાર્થે મુખ્ય મંદિર તરફ આવ્યો. મંદિરના મુખ્ય હારમાં પ્રવેશ કરતાં જ નિસિહિ-નિસિહિ-નિસિહિ એમ ત્રણ વાર શબ્દો ઉચ્ચાર કરતાં મન, વચન, શરીરથી સંસારના કે ઈ પણ કાર્યને ભગવાનના મંદિરમાં યાદ નહિં કરું. આ પ્રમાણે દઢ સંકલ્પ કરી મુખ્ય દ્વારમાં પ્રવેશ કર્યો. દૂરથી નેમનાથ પ્રભુની મૂર્તિને જોતાં જ મસ્તક નમાવી હાથ જોડી નમસ્કાર કર્યો. ઘણું નજીક નહિ તેવા ઘણા દૂર નહિં તેવા મધ્યમ અવગ્રહવાળા સ્થાને ભગવાનની જમણું બાજુ ઊભા રહી ગંભીર સ્વરે પ્રભુ ગુણ સંસયક અનેક સુંદર કાવ્યોથી સ્તુતિ કરી. ત્યારબાદ ત્રણ પ્રદક્ષિણું કરી શકસ્તવાદિકે ચૈત્ય વંદના કરી, દ્રવ્યરતવમાં શાંત ચિત્ત ભગવાનની અષ્ટ પ્રકારી પૂજા કરી. પ્રભુ દર્શન, વંદન, સ્તવન, પૂજનથી પિતાના આત્માને કૃતાર્થ
Page #27
--------------------------------------------------------------------------
________________
(૧૧)
માનતો ધનપાળ મિત્ર સહિત મંદિરમાંથી “આવસ્સહિ” કહી બહાર આવ્યો.
ધનપાળ જ્યારે મંદિરમાંથી પ્રભુની છેવટની સ્તુતિ કરી બહાર નીકળતો હતો, તે અવસરે એક સુંદર અપ્સરા (દેવાંગના કિનરી) તે મંદિરમાં દાખલ થઈ. તેણે પણ ઘણું ભક્તિભાવથી મધુર સ્વરે વાજીંત્ર સહિત પ્રભુની સ્તુતિ કરી. ધનપાળ પણ તે સાંભળવા માટે ત્યાં રોકાયો અને જ્યારે તે સ્તુતિ પૂર્ણ થઈ ત્યારે ધનપાળ મંદિરમાંથી બહાર આવ્યો. તે દેવાંગના પણ બહાર આવી, અને એક શાંત સ્થળે ઘણાં લાંબા વખત સુધી ધનપાળની સાથે વાતચીત કરવામાં તે રોકાણી. પોતાનો લાંબો ઈતિહાસ ધનપાળને જણાવી છેવટે ઘણી ખુશી થતી તે અપ્સરા આનંદથી તેનાથી જુદી પડી. દેવાંગનાના જવા પછી પણ ધનપાળ કેટલાક વખત સુધી તે પહાડ પર રોકાયો. શાંતિવાળા સ્થળે માં બેસી મિત્ર સહિત મહાત્મા પુરુષોના ગુણગ્રામ કરવા લાગ્યો. તે મના ઉત્તમ જીવનચરિત્ર સ્મૃતિમાં લાવતાં, તે મહાપુના અદ્ભુત પુરુષાર્થ માટે તેને મહાન આશ્ચર્ય થયું. આનંદથી તેના અવયે પ્રફુલ્લિત થયાં. ગુણાનમેદનના આવેશમાં તેના નેત્રપુટમાંથી હર્ષાબુને (હર્ષના આંસુને) પ્રવાહ વહેવા લાગ્યો. આત્મવીર્ય સ્કુરાયમાન થયું, આત્માનંદ અનુભવાય. અનિત્યાદિ ભાવનાઓને વિચાર કરતાં કેવળ આત્મા એ જ સુખમય જણ, સંસાર કેવળ દુઃખમય અનુભવાય, કેમકે ઘણા જીવો આધિ, વ્યાધિ, ઉપાધિથી રીબાતા હેય તેમ દેખાયું. શાંતિને માટે આત્મજ્ઞાન અને સદ્વર્તન એ જ યોગ્ય જણાયાં. સંસારવાસથી વિરક્ત થઈ આવા શાંત અને નિજન પ્રદેશમાં જીવન ગાળવા તેનું મન લલચાયું. પણ પૂર્વ કર્મના ઉદય આગળ તેને આ અવસરે નમવું પડયું એટલે અમુક વખત સુધી પોતાના આ વિચારને મુલતવી રાખવો પડયો, છતાં તેને ઉત્સાહ પ્રબળ હતો. થોડા વખતની પણ નિઃસંગ અવસ્થામાં તેણે આ-- ભાને વિશેષ ઊજવળ કર્યો. ઉત્તમ આચાર, વિચારમાં કેટલોક વખત
Page #28
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
પસાર કરી, માતા, પિતા તથા કુટુંબની ચિંતા કરવાને માટે ચાલતા આનંદને ભવિષ્ય ઉપર અનુભવવાના નિશ્ચય કરી મિત્ર સહિત ગિરનાર પરથી તે નીચે ઊતર્યાં અને અનુક્રમે થાડા દિવસમાં પાછા પેાતાની જન્મભૂમિમાં આવી, માતા પિતાદિ કુટુંબને જઇ મત્સ્યેા.
ગિરનાર પર જવા પહેલાંની અને ત્યાંથી આવ્યા પછીની ધનપાળની સ્થિતિની તપાસ કરતાં તેમને મહાન્ તફાવત જણાવા લાગ્યા. વ્હાલી વ્હેનના વિયેાગથી વિદ્વળ થયેલું મન માટે ભાગે શાંત જણાતું હતું, વૈરાગ્યભાવના કે વિરક્ત દશા જો કે અધિક જણાતી હતી તથાપિ પહેલાં કરતાં અત્યારે તે જુદા જ પ્રકારની હતી છતાં વ્યવહારના પ્રસંગમાં આવી પડેલ કાય શાંતતાથી કે સમભાવથી તે અજાચે જતા હતા. પેાતાના પતિની શાંત સ્થિતિ દેખી ગિરનાર સંબધી હકીકત જે પોતે લેાકેાના ખથી સાંભળી હતી તે કેટલે દરજ્જે સત્ય છે, તે જાણવા માટે ધનશ્રીએ એકાંતમાં પાતાના પતિ ધનપાળને પ્રશ્ન કર્યાં.
સ્વામિનાથ ! પહેલાં પણ આપ અનેક વાર રૈવતાચળ પર ગયા હતા, અને હમણાં પણ તેમનાથ પ્રભુના દર્શનાથે મિત્ર સહિત આપ ગયા હતા. મેં જે કાંઈ લેાકેાના મુખથી ગિરનારના સબંધમાં સાંભળ્યું છે તે સંબધી હું આપને કાંઈક પ્રશ્ન પૂછવા ધારું છું, તે તે સંબંધમાં આપે જે કાંઇ જોયું, સાંભળ્યું કે અનુભવ્યું હોય તે મને કૃપા કરી જણાવશે.
ધનપાળે ખુશી થઇ જણાવ્યું. પ્રિયે ! તારે જે કાંઇ પૂછવુ હાય તે પૂછ, મને જે વાતને અનુભવ હશે તે હુ જણવીશ,
ધનશ્રી—સ્વામિનાથ ! ગિરનારના રમણુક પણુ સ્પર્શથી કઠેર કાંકરાવાળા પહાડના વિષમ શિખરા તરફ આવેલી કામળ શિલા એ ઉપર અનેક મહામુનિએ ધ્યાનસ્થપણે રહેલા છે ? ત્યાં આવેલા
Page #29
--------------------------------------------------------------------------
________________
(૧૩)
અનેક કિન્ન તે મહાભાગ મુનિઓના ગુણોની તવના કરે છે. શું. તે વાત સત્ય છે ?
પહેલા શિખર પર આવેલા નેમનાથ પ્રભુના મંદિરમાં રાત્રિના સમયે ભક્તિભાવથી દેવાંગનાઓ અનેક પ્રકારે સ્તુતિ તથા નૃત્યાદિ,
ઐરાવણ નામના ઇદ્રહસ્તીના તીણ ખુરાગ્ર ભાવથી દબાયેલ પૃથ્વીતળમાંથી, ઉત્પન્ન થયેલ કુંડમાં ઝરતાં સુંદર ઝરણું વહન થઈ રહેલ છે ?
આ સર્વ વાત શું સત્ય છે ? આપે તે સર્વે નજરે દેખી છે ? આ મારો સંશય આપ દૂર કરે.
ધનપાળે જણાવ્યું. હે સુતનું! તેં જે જે પ્રજને પૂછયાં છે તે સર્વ સત્ય છે. ધ્યાનારૂઢ થયેલ અનેક મહાપુરુષો ગિરનાર પર્વતની શિલાઓ ઉપર, ગુફાઓમાં અને ગીચ ઝાડીઓમાં આત્માનુભવ કરી રહ્યા છે. અપ્સરાઓ સહિત અનેક કિન્નરે ત્યાં ક્રીડા કરતા નજરે પડે છે. ધ્યાનારૂઢ, આત્મપરાયણ તે મહાત્માઓને આત્મિક પ્રયત્ન દેખી તે પ્રયત્ન કરવામાં પિતાની અસમર્થતાને નિંદતા તે કિન્નરગણ, તેઓના ગુણગ્રામો કરે છે.
ગુણાનુરાગથી તેમજ આત્મ ઉચ્ચતા કરવાની પ્રબળ ઇચ્છાથી પ્રેરાયેલા કિન્નરે અપ્સરાઓ સહિત, ભકિતભાવ દર્શાવતા, તેઓની અનેક પ્રકારે સ્તુતિ કરી પિતાને કૃતાર્થ કરે છે.
હરતીપદ (ગદ્રપદ ) કુંડમાંથી નિઝરણાને અખંડિત પ્રવાહ ચાલી રહેલો છે. આ સર્વ વાત સત્ય છે, અને મેં નજરે દેખેલ છે.
પ્રિયા ! બીજું પણ એક મહાન આશ્ચર્ય, તે પહાડ ઉપર મેં દેખ્યું છે તે હું તને કહી સંભળાવું છું. તું સાવધાન થઈને સાંભળ
મારા આત્માને શાંતિ આપવા નેમનાથ પ્રભુના દર્શનાર્થે હું
Page #30
--------------------------------------------------------------------------
________________
( ૧૪)
ગિરનાર ઉપર ગયેા હતેા. ત્યાં જવા પછી વિધિપૂર્વક મંદિરમાં પ્રવેશ કરી, તે મહાપ્રભુની ભાવપૂર્વક વંદન, પૂજન, સ્તુતિ વિગેરે કરવામાં મેં આખા દિવસ વ્યતીત કર્યાં. મેટી દશ આશાંતનાઓના લયથી સંધ્યાસમયે હું જ્યારે મંદિરમાંથી બહાર નીકળતા હતા, તે અવસરે દિવ્ય રૂપ–ધારક એક તરુણી મારા દેખવામાં આવી. તે સ્ત્રીએ મંદિરમાં પ્રવેશ કરી તેમનાથ પ્રભુને વંદન કર્યું અને પછી વીણા, તંત્ર વિગેરે વાજીંત્રી પાતાના હસ્તથી બજાવતાં તથા મધુર સ્વરે ગાયન કરતાં તે મહાપ્રભુના ગુણે:ની રતવના કરવી શરૂ કરી. ઘણા જ મધુર સ્વરે પ્રભુની સ્તુતિ કરાતી દેખી હું પણ ત્યાં જ ઊભો રહ્યો. ગાયન પૂર્ણ થતાં મને પેાતાના સ્વધર્મી ( એક ધર્મ પાળનાર ) જાણી તેણીએ કામળ વચને માલાન્ગેા. પ્રભુસ્તુતિનું કામ પૂણ થતાં અમે સર્વે મંદિરમાંથી બહાર આવ્યાં.
મેં તે તરુણીને પૂછ્યું. મહાનુભાવા ! તમે દેવી છે! કે માનુષી ? તમારું નામ શું ? હમણાં તમે કયાંથી આવ્યાં ?
મારા પ્રશ્નના પ્રત્યુત્તરમાં તે દિવ્ય અંગનાએ જણાવ્યું. હું ભાઇ ! આ મારી કથા ઘણી મેાટી છે. જો તમને તે સાંભળવાની ઈચ્છા જ હોય તેા ચાલે! આ સામે નજીકના શાંત સ્થળે આપણે એસીએ. મારા સવિસ્તર ઇતિહાસ હું તમને જણાવું, તમે તે એકાગ્ર ચિત્તે શ્રાવણુ કરે, અને તેમાંથી યેાગ્ય જણાય તે ગુણ, દેષનુ ગ્રહણુત્યાગ કરી.
પ્રિયા ! તે સુંદરીનાં તેવાં વચને સાંભળી મને પણ તેની કથા સાંભળવાનું કૌતુક થયું કે, તેણીનું જીવનચરિત્ર કેવું હશે ? તેણી કાણુ હરો ? તેણી શું કહેશે ? તેણીના જીવનચરિંગમાંથી મને પણ કાંઈક નવીન ગ્રહણ કરવા ચેગ્ય જ્ઞાન મળી આવશે, યા કાઇ દુર્ગુણ દૂર કરવાનું કારણુ મળશે. વિગેરે અનેક લાભની, કલ્પના કરી મેં તેણીનું કહેવું માન્ય કર્યું.
ખરી વાત છે કે ગુણાનુરાગી, તત્ત્વશાધક વેને, મહાપુરૂ
Page #31
--------------------------------------------------------------------------
________________
(૧૫)
ષોનાં કે. મહાન ગુણવાન સ્ત્રીઓનાં જીવનચરિત્રોમાંથી અનુકરણ કરવાનું ઘણું મળી આવે છે. અને આ ઉદ્દેશથી જ અનેક ધર્મશાસ્ત્રોમાં, કથાઓનો કે જીવનચરિત્રનો ભાગ મુખ્ય રાખ્યો હોય તેમ અનુભવાય છે. જો તેમ ન હોય તો જેનું જીવનચરિત્ર આપણે વાંચીએ છીએ કે ગુરુદ્વારા સાંભળીએ છીએ, તે ચરિત્રમાં આવતા ગુણ દોષોને ફાયદો તે તે ચરિત્રના નાયકોને જ થયેલો હોય છે; તો પછી તે વાંચવામાં કે સાંભળવામાં ફેગટ વખતને વ્યય કરવાનું કારણ શું? કાંઈ જ નહિ. પણ તેમ નથી. જીવનચરિત્ર સાંભળવા કે વાંચવાને મુખ્ય ઉદ્દેશ જ એ છે કે વિચારદષ્ટિએ તે ચરિત્રના નાયક, નાયિકાના ગુણ દોષો શોધી કાઢવા. ગુણેનું અનુકરણ કરવું અને દેષોનો ત્યાગ કરવો.
ચરિત્રમાં અનેક રસનું પોષણ કરેલું હોય છે, તથાપિ આત્માને શાંતિ અનુભવાવનાર, આત્માને ઉચ્ચ સ્થિતિએ પહોંચાડનાર અને દુઃખમય દુનિયામાં પણ સુખને અનુભવ કરાવનાર શાંતરસ અને વૈરાગ્યરસને તે જીવનચરિત્રોમાંથી શોધી કાઢવા જોઈએ, અને તેનું સ્મરણ-આલેખન વારંવાર હદયપદ પર થવું જોઈએ. તેમ થાય તે જ જીવનચરિત્રે વાંચવાનું કે સાંભળવાનું સાર્થકપણું છે. જો તેમ ન થાય તો જીવનચરિત્ર, વાકયો કે શાસ્ત્રો, શસ્ત્રરૂપે પરિણમે છે. માનસિક અનેક વિકાર ઉત્પન્ન કરી મોહ, અજ્ઞાન, રૌદ્ર અને બીભત્સાદિ રસો તરફ ખેંચી જાય છે. સુખને બદલે પરિણામે દુઃખ આપી ઊંચી માનવ જિંદગીમાંથી અધ:પાત કરાવે છે, માટે આત્મસ્થિતિની ઉચ્ચતા પ્રાપ્ત કરવાના હેતુથી, ચરિત્રાદિ ગ્રંથના સાંભળનારા કે વાચનારા વાચકોએ પૂર્વોકત જીવનચરિત્ર સાંભળવાનો કે વાંચવાનો મુખ્ય હેતુ અવશ્ય ધ્યાનમાં રાખવો જોઈએ. હે પ્રિયા ! આ ઉદ્દેશને મનમાં રાખી હું મારા મિત્ર સહિત એક શાંત સ્થળે જઈ બેઠો અને તે સુંદરી પણ અમારી પાસે આવી બેઠી.
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રકરણું ત્રીજું
કિન્નરીને ઈતિહાસ–રાજા મહસેન
છે. આટલું
કતિ ઉપરથી જ
આનાથ
તે સુંદરીએ પિતાને ઇતિહાસ શરૂ કરતાં જણાવ્યું કે ભાઈધનપાળ ! હું કિન્નરી છું. ઉત્તમ મનુષ્ય ભવથી ભ્રષ્ટ થઈ આ કિનરીના પદને પામી છું. અને મોહથી મેહિત થઈ આ સંસારચકમાં પરિભ્રમણ કરું છું. આટલું કહેતાં કહેતાં તેના મુખ પર ગ્લાનિ આવી ગઈ. તેના શબ્દો પરથી અને આકૃતિ ઉપરથી જણાઈ આવતું હતું કે આ કિન્નરીપદ તેને દુઃખદ લાગતું હતું અને આનાથી અધિકપદ તે કોઈ પણ જાતના સબળ કારણથી મનુષ્ય ભવમાં મેળવી શકી ન હતી અથવા મનુષ્યભવમાં સર્વે અનુકૂળ સંયોગે છતાં કોઈ પણ જાતના મેહ, પ્રમાદ કે અજ્ઞાનતાને લઈ તે અનુકૂળ સંગોનો લાભ તે લઈ શકી ન હતી તેને તેને પૂર્ણ પશ્ચાત્તાપ થતો હતો.
ધનપાળે પિતાની પત્નીને કહ્યું. એ અવસરે મેં તે અપ્સરાને વિનયથી જણાવ્યું–બહેન ! આટલું કહેવાથી હું કાંઈ સમજી શકતો નથી કે તમે ઉત્તમ મનુષ્ય જિંદગીથી કેવી રીતે ભ્રષ્ટ થયાં માટે વિસ્તારથી તમારે વૃત્તાંત આગળ ચલાવે.
- મારી પ્રેરણાથી તે કિન્નરીએ વિસ્તારથી પિતાને વૃત્તાંત શરૂ કરતાં જણાવ્યું કે ધનપાળ ! દક્ષિણ દિશામાં આવેલા મલયાચળના પહાડથી મંડિત ભલય નામને રસાળ પ્રદેશ છે. તે દેશમાં મહાન સમૃદ્ધિમાન મલયવતી નામની નગરી છે, તેમાં મહસેન રાજા રાજ્ય કરતો હતો.
Page #33
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ) એક વખત પાટલીપુત્ર શહેરના અધિપતિ જયરાજાએ વિનયપૂર્વક પોતાના મંત્રી સાથે મહસેન રાજાને વિજ્ઞપ્તિ કરી કે-હે મહસેન નરેશ ! પૃથ્વીમંડળના મંડનારૂપ ચંપકલતા નામની મારે એક પુત્રી છે. મારી કુંવરીનાં મારે પિતે વખાણ કરવાં તે છે કે યોગ્ય નથી છતાં તેના સદ્ભૂત ગુણો જણાવવા તે કાંઈ અગ્ય ન જ ગણાય, તેથી હું ટૂંકામાં એટલું જ જણાવું છું કે અદ્દભુત રૂપની સૌંદર્યતા, અને ઉત્તમ ગુણોની સુગંધતા એ આ રાજકુમારી ચંપકલતામાં મર્યાદા વિનાની છે, અર્થાત તેના જેવી રૂપવાન અને ગુણવાન રાજકુમારી કોઈ નથી.
આ રાજકુમારીના વિવાહ માટે અનેક રાજકુમાર તરફથી માંગણીઓ કરવામાં આવી હતી, છતાં કુમારી તેમાંના કોઈ પણ કુમાર સાથે પાણિગ્રહણ કરવાનું પસંદ કરતી જ ન હતી. એક દિવસે ચિતારા પાસે રહેલું તમારું ચિત્રપટ્ટ તેણને દેખાડવામાં આવ્યું. તે ચિત્રપટ્ટ નિહાળતાં જ અકસમાત તમારા ઉપર તેણું અનુરાગિણી થઇ છે. આ વૃત્તાંત મારા જાણવામાં આવતાં પુત્રીને લાયક પતિ મ જાણું હું ઘણો ખુશી થયો. અને તરત જ આ મારી પુત્રી તમાને અર્પણ કરવાની માંગણી માટે મારા પ્રધાનને તમારી તરફ મોકલાવ્યા છે, તો તમે તે માંગણુને રવીકાર કરશે, અને તેનું પાણિગ્રહણ કરવા માટે અમુક દિવસે પરિવાર સહિત અહીં પધારશે.
આ પ્રમાણે જયરાજાનાં મંત્રીનાં વચનો સાંભળી મહસેન રાજાને ઘણો આનંદ થયે. પ્રધાનની વાત ધ્યાનમાં લઈ, તેણે તરત જ રાજાની માંગણુને સ્વીકાર કર્યો, અને પારિતોષિક આપવાપૂર્વક વિશેષ સત્કાર કરી મંત્રીને વિદાય કર્યો.
મહસેન રાજાએ લગ્નપ્રસંગની સામગ્રીઓ તૈયાર કરી રાજ્યભાર મુખ્ય પ્રધાનને સોંપ્યો. અને કેટલાંક યોગ્ય મનુષ્યો સાથે
Page #34
--------------------------------------------------------------------------
________________
પાંચ મોટાં વહાણ લઈ શુભ મુહૂર્ત સમુદ્ર રસ્તે પાટલીપુત્ર તરફ જવાનું પ્રયાણ કર્યું.
અહા ! મનુષ્યો ચિંતવે છે જુદું અને થાય છે જુદું જ ગમે તેટલા ઉત્તમ મુહૂર્તો દો, તથાપિ પુન્યની પ્રબલતા સિવાય પ્રારંભેલ કાને પાર પામી શકાતો નથી. જ્યારે ભાગ્યેજ પ્રતિકૂલ હોય ત્યારે શુભ છે અને ઉત્તમ મુહૂર્તે શું કરશે ? વશિષ્ઠ ઋષિએ રામચંદ્રજીને રાજ્યારોહણ કરાવવાનું ઉત્તમ લગ્ન આપ્યું તે જ લગ્ન રામચંદ્રજીને વનવાસ જવું પડ્યું. કહ્યું છે–
कर्मणो हि प्रधानत्वं किं कुर्वति शुभा ग्रहाः । वशिष्ठदत्तलग्नोऽपि रामः प्रवजितो वने ॥१॥
કવી કમની પ્રબળ વિષમતા ! દુર્ભાગ્યના ઉદયથી સમુદ્રમાં પવન પ્રતિકૂળ વાવા લાગ્યા. પવનના પ્રબળ ઝપાટાથી વહાણે જુદી જુદી દિશામાં જુદાં પડી ગયાં. સઢે ત્રટી ગયાં. પાણીનાં મોટાં મોટાં મોજાં ઉછળી ઉછળી વહાણમાં આવવા લાગ્યાં. પાણીનાં હલ્લેસાંથી વહાણુ ઊંચે ઉછળી ઉછળી નીચે પડવા લાગ્યાં. વહાણના બચાવ માટે કપ્તાનએ તથા અંદર બેઠેલ મનુષ્યોએ ઘણે પ્રયાસ કર્યો, પણ તે નિરર્થક ગયો. છેવટે જે વહાણમાં રાજા મહસેન હતો તે વહાણ પવનના તફાનથી સમુદ્રમાં આવેલા વિમળ નામના પહાડના ખરાબ ચડી ગયું, અને મોટા ખડકો સાથે અફળાઈ અફળાઈને ભાંગી ગયું.
સુખને ઈચ્છક રાજા મેટી આફતમાં આવી પડશે. અથવા પૂર્વ કર્મના સંયોગે છે નાના પ્રકારની વિપત્તિઓ પામે તેમાં નવાઈ નથી.
જળની સોબતવાળા-(શ્લેષ અર્થમાં જડની–અજ્ઞાનની સેબતવાળી) દુ:ખે સમુદ્રને પાર પમાડે તેવી જજરિત સ્થિતિવાળા (દુઃખે અંત પામી શકાય તેવા આશયવાળી ) સાંધાઓથી જુદા
Page #35
--------------------------------------------------------------------------
________________
( ૧૯ )
થયેલા! (સ્નેહ-સંધિથી જુદી પડેલી ) અને દેરથી તૂટેલ સઢવાળા– ગુણસમૂહથી રહિત થયેલી ) રાજાએ નીચ સ્ત્રીની માફક તે વહાણુને તત્કાળ ત્યાગ કર્યાં.
ગંભીર, આરપાર વિનાના અને દુઃખદાઈ ભવસદ્રમાં, ઉત્તમ મનુષ્યપણું જેમ દુ:ખે મળી શકે છે, તેમ આવા દુઃખદ સમુદ્રમાં ઘણી મહેનતે રાજા વિમળપ°તને મેળવી શ કયા; અર્થાત્ વઠ્ઠાણુ મૂકી દઈ ઘણી મહેનતે રાજા વિમળષત પાસે આવ્યે .
સુકુમાળ શરીરવાળા સુખી રાખને ક્ષુધા અને તુષા ધણી લાગી હતી, તેનામાં ચાલવાની શકિત ઘણી ઓછી થઇ ગઇ હતી, તથાપિ - કાંઇક સારી આશાથી ધીમે ધીમે ઘણી મહેનતે તે પહાડ ઉપર ચડી શકયા. ઉપર ચડયા પછી આજુબાજુ નજર કરતાં નજીકના એક શખર પર રમણુક એક મદિર તેના દેખવામાં આવ્યું. રાજા ત્યાં ગયે. પાણીની તપાસ કરતાં તે મંદિરના દ્વાર નજીક નિળ પાણીથી ભરેલી એક વાવ તેના દેખવામાં આવી. તેની અંદર ઉતરો, પાણી પીને રાજા કાંઇક શાંત થયા. વાવથી બહાર આવી મંદિરના દરવાજા આગળ છાયામાં વિશ્રાંતિ લેવા માટે ખેડે, ત્યાં બેઠાં ખેડાં મંદિર તરફ નજર કરતાં તે દ્વાર આગળ એ પાદુકાઓ (મેાજડીએ ) તેના જોવામાં આવી. તે જોતાં જ વિસ્મય પામી રાજા વિચારવા લાગ્યા. આ દેવમંદિર હોવાથી તેના કાણુ ભક્ત સિદ્ધપુરુષ (આકાશમાં ચાલવાવાળા) અહીં આવતા હોવા જોઇએ. અને આ પાદુકા પણ તેનો જ હોવાને સંભવ છે. તે પાદુકાને માલિક કોણ હશે ? તેના તરફથી પેાતાને કાંઇ મદદ મળશે કે કેમ ? તેને નિશ્ચય કરવા માટે રાજા તત્કાળ ત્યાંથી ખેડે થયા અને મંદિરમાં જઈ તપાસ કરવા લાગ્યા.
તપાસ કરતાં તે દેવભુવનમાં એક સુંદર ! તેના દેખવામાં # પહાડની ચારે બાન્નુ સમુદ્ર હેાવાથી આકાશગમન કરવાવાળા ખ્રિસપુરૂષની શંકા થઈ,
Page #36
--------------------------------------------------------------------------
________________
( ૨૦ )
આવી. તે સ્ત્રીરત્નને જોતાં જ રાજા વિચારમાં પડયા. અહા ! આવા નિર્જન પ્રદેશમાં આ સુંદરી કાણુ અને કર્યાંથી? શું તેણીની લાવશ્મત! ! શું તેણીનુ અદ્ભુત રૂપ ! શુ તેણીનું સૌભાગ્ય ! આ સુદ રીને જેણે બનાવી છે તે જ તેણીના રૂપ, ગુણાદિનું વર્ણન કરવામાં સમર્થ છે. ઇત્યાદિ વિચાર કરતા રાજા, તે સુંદરી શું કરે છે તે તરફ ગુસષણે નિહાળી નિહાળીને જોવા લાગ્યા.
તે સુંદરીના મુખ ઉપર સુખકાશ ( ભગવાનની પૂજા કરતી વખતે મુખ, નાસિકા આગળ જે રૂમાલ બાંધવામાં આવે છે તે) હતા. તેણુ'ના હાથમાં સુગંધી પુષ્પો હતાં. મંદિરમાં સન્મુખ એક સુંદર શ્યામ વર્ણવાળી મુનિસુવ્રતસ્વામી (વીશમા તીર્થંકર) ની પ્રતિમા હતી તેની તે પૂજા કરતી હતી. પૂજન કર્યાં બાદ ઉચિત સ્થાનકે એસી વિધિપૂર્વક વંદન કરી અત્યંત ભકિતભાવથી તે જિનનાથની. સ્તવના કરવા લાગી.
“ હે નિમðળ કેવળજ્ઞાની ! સંપૂર્ણ જ્ઞાન થી ત્રણ ભુવનન મેહાંધકારને હણનાર, મેહરૂપ મહાનુભટને ભેદનાર, મુનિસુવ્રતસ્વામી તું જયવંત રહે, જયવંત રહે. હે કૃપાળુ દેવ ! પુલકત અંગ અને વિકસિત નેત્રવડે, જેઓએ તારું મુખકમળ કયારે પણ દેખ્યુ` નથી. તે જીવેા દીન, દુખીયાં થઇ નિરંતર ખીજાનું સુખ દેખ્યા કરે છે. હે પ્રભુ ! જેણે ભકિતપૂર્વક તારા ચરણકમળને નમસ્કાર કર્યો નથી તે જીવા પવનથી ધ્રુજાયેલ વૃક્ષાની માફક, બીજા જીવાની આ-ગળ નિરંતર પેાતાના મસ્તકા નમાવ્યા કરે છે.
હૈ ત્રિભુવન પ્રભુ ! જે મૂઢ પ્રાણિઓએ તારો સેવા નથી કરી, તે જીવા, હાજી, જી સાહેબ, અન્નદાતા, જો હુકમ, વિગેરે ખેલતા સામાન્ય મનુષ્યની પણ સેવા કરે છે.
હે જગદીશ ! જેણે તારું પૂજન કર્યું નથી, જેણે તારી રતવના
Page #37
--------------------------------------------------------------------------
________________
( ૨૧ )
કરી નથી અને તને નજરે દીઠે। પણ નથી તેનાં પાણી (હાથ), વાણી અને મૈત્રા નિષ્ફળ જ છે.
હે નાથ ! જેણે મન, વચન, કાયાએ કરી નાથપણે તારું આરાધન નથી કર્યું. તે છવા આધિ, વ્યાધિથી વિધુર ( દુ:ખીયા ) થઈ ઘણા કાળા ત દુઃસહ દુઃખા સહન કરે છે.
હે પ્રભુ ! આ દેહનું જે થવાનું હોય તે થા. આ અવસરે તુંજ મારે માતા, પિતા, બધુ, પ્રભુ, ગુરુ અને શરણભૂત છે. તારા પ્રત્યે જ હું એકાગ્ર ચિત્તવાળી છુ.
હે દેવેન્દ્ર સુનીંદ્ર-નમિત ચરણુકમળ મુનિસુવ્રતસ્વામી ! મારા અવિનયની ક્ષમા કરી, મને જલદી નિર્વાણુ સુખ આપે એ જ મારી તારા પ્રત્યે અંતિમ યાચના છે.'’ આ પ્રમાણે મુનિસુવ્રતસ્વામીની ગંભીર વાકયાથી સ્તવના કરી તે સુંદરી મંદિરનો અહાર આવી. રાજ મહુસેન પણ તેના રૂપમાં આસકત થઇ તે ન દેખે તેમ એક બાજુના ભાગમાં છુપાઇ રહ્યો. અને હવે પછી શું થાય છે તે જેવા વિશેષ ઉત્સુક બન્યા.
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચેાથુ.
ચંપકલતા અને ચ'ડવેગ મુનિના ઉપદેશ
તે સુ ંદરી મંદિરની બહાર આવી, આજુબાજુના રમણિક પ્રદેશેને નિહાળતી ચારેબાજુ જોવા લાગી. વિમળગિરિને પહાડ સમુદ્રની વચમાં આવી રહ્યો હતેા, ચારે બાજુ જળ જળાકાર સિવાય જું કાંઇ જણાય તેમ નહેતુ', પહાડને પ્રદેશ ધણા રમણુક હતા. વૃક્ષા, લતા અને સુદર શિલા સિવાય ખીં ત્યાં ભાગ્યે જ નજરે પડે તેમ હતું; તેટલામાં કેટલેક દૂર વૃક્ષની સુધŁ છાયાવાળા પ્રદેશ તરફ્ તેણીનું ધ્યાન ખેંચાયું. તે વૃક્ષની નચે કોઇ મનુષ્ય એન્ડ્રુ હાય તેમ દેખાયું, સુંદરી નજીક જ જુએ છે તે એક મહષિ મુનિ તેના દેખવામાં આવ્યા. આ વખતે તે મહામુનિ ધ્યાનશામાં લીન હતા, છતાં તેમનો શાંત મુદ્રા ચંદ્રની માફક આહ્વાદ ઉત્પન્ન કરતી હતી. સૂર્યની માફક ઉગ્ર તપ તેજ તેના શરીર ઉપર સ્ફુરાયમાન થતું હતું. તેની ગંભીર મુખમુદ્રા સાક્ષાત્ મૂર્તિમાન દેહધારી ધર્મ જ હોય નહિ તેમ સૂચવતી હતી. તેએશ્રી એક સુંદર શિલા પટ્ટ પર બિરાજેલા હતા.
આવા નિર્જન પ્રદેશમાં આ શાંતમૂતિ મહાત્માને જોતાં જ તે સુંદર બાળાને ઘણા આનદ થયા. સ્વાભાવિક રીતે પણ તત્વવિદ્ શાંતમૂર્તિ મહાત્માઓનું દન દુર્લાભ છે, તે મહાત્માનું અકસ્માત્ દન થયું જાણી તેણી પોતાના આત્માને અહાભાગ્ય માનવા લાગી. તે બાળા તત્કાળ તે મુનિ તરફ વળી અને તેમની વિશેષ નિકટ નહિ તેમ બહુ દૂર નહિ' તેને ઠેકાણે ઊભા રહી, વિધિ, બહુમાન તથ ભકિતપૂર્વક વંદન કરી ત્યાં જ શાંત ચિત્તે ઊભી રહી.
Page #39
--------------------------------------------------------------------------
________________
(૨૩)
તે મહામુનિ અતિશાયિક જ્ઞાનવાન હતા. આત્મવિશુદ્ધિથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું. તે જ્ઞાનની શકિતથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળસંબંધી અમુક મર્યાદા સુધીનું જ્ઞાન તેઓ ધરાવતા હતા. તેમનું નામ ચંડવેગ મુનિ હતું.
પોતાની પાસે રાજકુમારીને આવેલી જાણી, ધ્યાન પારી, તે મહાત્માએ “ધમવૃદ્ધિ”રૂ૫ આશીર્વાદ આપવાપૂર્વક જણાવ્યું. “કેણ ચંપકલતા' !
બીલકુલ અપરિચિત મુનિના મુખથી અકસ્માત પિતાનું નામ સાંભળી ચંપકલતાને વિસ્મય થયું. હાથ જોડી નીચું મુખ રાખી નમ્રતાપૂર્વક જણાવ્યું. હા. મહામા, હું ચંપકલતા છું. આ પ્રમાણે જણાવી તે મુનિની સન્મુખ વિશુદ્ધ ભૂમિ ઉપર બેઠી. ચંપકલતા ઉપર વિશેષ મોહિત થયેલો મહસેન રાજા પણ પિતાની ઉપર આવી પડેલી વિપત્તિને ભૂલી જઈ, કિકિલ્લી લતાની પાછળ ઓથે ઊભો રહી તેના મુખારવિંદને એકી ટશે નિહાળતા, મુનિ તથા ચંપકલતા વચ્ચે થતો સંવાદ એકાગ્ર ચિત્તે સાંભળવા લાગ્યો.
અતિશયિક અવધિજ્ઞાનના બળથી મહસેન રાજાનું ચરિત્ર મુનિશ્રીએ જાણી લીધું, અને તેને પ્રતિબંધ આપવા નિમિત્તે ચંપકલતાના સન્મુખ તેઓશ્રીએ ઉત્તમ ધર્મબોધ આપવો શરૂ કર્યો.
ચંપકલતા ! અતિ દુર્લભ માનવજીવન મેળવી વિથાઓનો (સ્ત્રીની કથા, દેશની કથા, રાજ્યની કથા અને ભોજનની કથા-આ ચાર કથાઓને વિથા કહેવામાં આવે છે.) ત્યાગ કરવાપૂર્વક, તારે ધર્મ ધ્યાનમાં પ્રયત્ન કરવો જોઇએ. શ્રીમાન તીર્થકર દેવે ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાશ-કાળ-પુગળ અને જીવ-આ છ દ્રવ્યો કહ્યાં છે. તેમાં પહેલાં ચાર કર્મબંધનમાં ગજનિમિલિકા કરતાં હોય તેમ મધ્યસ્થ છે, અર્થાત્ તે કર્મબંધનમાં વિશેષ કારણભૂત નથી. પુદ્ગલ સંગતિના દોષથી અર્થાત તેમાં રાગ, દ્વેષ કરવાથી કર્મબંધન થાય છે. જેમાં રૂપ-રસ-ગંધ-સ્પર્શ હોય તે પુગલ કહેવાય છે. તેના ઈષ્ટ સંગ,
Page #40
--------------------------------------------------------------------------
________________
- (૨૪).
ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંગ અને અનિષ્ટ વિયોગથી જેટલે અંશે રાગ, ષ, હર્ષ, શેક થાય છે તેટલે અંશે છો નવીન કર્મબંધ કરે છે. આ રાગદ્વેષથી ઉત્પન્ન થતાં કર્મો અનેક રૂપે પરિણમી, નાના પ્રકારની ગતિઓમાં નાના પ્રકારનાં શરીર-દેહ ધારણ કરાવે છે. અર્થાત તે કર્મફળ ભોગવવા નિમિત્તે પૃથ્વી, પાણુ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, જનાવર, દેવ, માનવ અને નરકાદિ નિઓમાં-જાતિઓમાં પરિભ્રમણ કરવું પડે છે. પહેલા પાંચ સ્થાવરમાં ઘણે વખત રહ્યા બાદ અકામ નિર્જરાના યોગે ( ઈચ્છા સિવાય અવ્યક્ત રીતે જે દુ:ખ સુખ ભોગવવામાં આવે છે અને તેથી જે કમ ભેગવાઈ ઓછાં થાય છે તેને અકામનિર્જરા કહે છે) કાંઈક કર્મો ઓછો થતાં વિલેંદ્રિયપણું પ્રાપ્ત થાય છે (બેઈદ્રિય, ત્રણ ઈક્વિ, ચાર ઈદ્રિયવાળા જીવન વિકલેંદ્રિય કહેવામાં આવે છે), તેથી પણ વિશેષ કમ ઓછો થતાં તિયચ પંચૅક્રિયપણું પ્રાપ્ત થાય છે. આ અનુક્રમે કર્મથી વિશેષ વિશુદ્ધ થતો જવ કાંઈક પુણ્યોદયની મદદથી મનુષ્યપણું પ્રાપ્ત કરે છે. મનુષ્યપણું મેળવ્યા છતાં પણ આયે દેશમાં ઉત્પન્ન થવું તે વિશેષ પુણ્યની મદદથી જ થાય છે. આય ક્ષેત્રમાં જ પ્રાય: ધર્મની ઉત્તમ સામગ્રી કે સગવડતા હોય છે, આદેશ પ્રાપ્ત થવા છતાં પણ ઉત્તમ કુળ, જાતિ, બળ અને શારીરિક વિશિષ્ટ સંપત્તિ મળી આવવી સર્વ વિશેષ વિશેષ પુણ્યાધીન છે. આ સર્વ મળ્યા છતાં જે આયુષ્ય સ્વલ્પ હોય (ડું હોય) અથવા શરીર નાના પ્રકારના રોગાદિકથી ભરપૂર હોય તો તે સર્વ મળ્યું છતાં ન મળ્યા બરોબર થાય છે. કારણ કે પૂર્વે કહેલ દુર્લભ સામગ્રીને સારો ઉપયોગ થેડું આયુષ્ય અને રોગીષ્ટ શરીરને લઇને યથાયોગ્ય થઈ શકતો નથી. આથી એમ નિશ્ચિત થાય છે કે ખરેખર પ્રબળ પુણ્યોદય હોય તો જ દીર્ઘ આયુષ્ય અને નિરોગી શરીર મળે છે.
આ સર્વ સામગ્રી મળ્યા છતાં પણ ઘણું જ વિષય, કષાય, પ્રમાદાદિને વશ થઈ જિનેશ્વર ભગવાનને કહેલ ધર્મ પામી શક્તા
Page #41
--------------------------------------------------------------------------
________________
( ૨૫ )
નથી. તે ધમને કેટલાક જીવા પામે છે યા સાંભળે છે તથાપિ દર્શનમાહનીય કમના પ્રબળ ઉદયથી તે વચનામાં ૪ ધમમાં જોઇએ તેવુ દૃઢ શ્રદ્ધાન થતું નથી. બુદ્ધિની કસેાટી ઉપર ચડાવીને તેની વિશેષ પરીક્ષા કરતા નથી. વીતરાગ પ્રભુના વચને ઉપર મહાનરૂપ સમ્યક્ત્વ પામીને પણ જ્ઞાનાવરણીય કર્મોદયથી ઉત્સ, અપવાદસંગત સૂત્ર કહેવા છતાં પણુ સમજી શકતા નથી. કેટલાક જીવે વીતરાગનાં કહેલાં સાપેક્ષ વચને સમજે છે, અને તેના પર કાઢાન પણ કરે છે. તેમજ બીજાને તેવા ખેધ પણ આપે છે, છતાં ચારિત્રમેાહનીય કર્મના ઉદયથી ( દોષથી ) પોતે તે પ્રમાણે સંયમ (વન ) કરી શકતા નથી. આમ ઉત્તરાત્તર દુર્લભ મનુષ્યાદિ અંગેની પ્રાપ્તિ અને શ્રદ્ધાન વિગેરે કારણેાથી ચારિત્રમેહકર્મ ક્ષય થતાં, જે જીવા નિર્દેળ તપ અને સંયમ માર્ગમાં પ્રયત્ન કરે છે તે જ જીવા સદાને માટે જન્મ, જરાં, મરણુના દુ:ખથી મુક્ત થઈ પરમ સુખમય નિર્વાણુપદને પામે છે. પ્રમાણે વીતરાગદેવનું ફરમાન છે. ચ'પકલતા ! પૂર્વે કહેલ આ ક્ષેત્ર, મનુષ્ય જન્મ, દીધ` આયુષ્ય, નિરોગી શરીર આદિ ઉત્તમાત્તમ સામગ્રી તને મળી આવી છે, તે વીતરાગદેવના કહ્યા મુજબ વત્તન કરી દુર્લભ સામગ્રીના તું સદુપયોગ કર. જિનેશ્વર ભગવાનની આજ્ઞા ખરા અંતઃકરણથી અંગીકાર કરી, સંચિત ક્રમેćને જીવા ધણી ઉપદેશ આપી તે મહામુનિ
આ
તે પ્રમાણે વત્તન કરતાં અનાદિ કાળના સહેલાઇથી દૂર કરી શકે છે; ઈત્યાદિ શાંત થયા.
ગુરુમહારાજને ઉપદેશ સાંભળી ચંપકલતા ઘણી ખુશી થઈ પોતાના આત્માને કૃતાર્થ માનવા લાગી. એ અવસરે તેના મનમાં એવા વિચાર આવ્યા કે સમુદ્રના વચમાં આવેલા આ વિમળપવ ત પર આવા સુ ંદર જિનપ્રાસાદ કાણે બનાવ્યેા હશે ? અતિશયી નાની ગુરુ જરૂર આ શંકાનું સમાધાન કરશે.
***
Page #42
--------------------------------------------------------------------------
________________
- પ્રકરણ પાંચમું
આ જિનપ્રાસાદ કોણે બનાવ્યો?
ચંપકલતાએ તે મહામુનિને નમસ્કાર કરી વિનયપૂર્વક નમ્ર તાથી પ્રશ્ન કર્યો–હે ભગવાન! આવા વિષમ પ્રદેશમાં આ જિનપ્રા. સાદ કોણે બંધાવ્યો ? કયારે બંધાવ્યો? અને કેવા સંયોગોમાં બંધાવ્યો ? અર્થાત અહીં આ પ્રાસાદ બંધાવવાનું કારણ શું? ગુરુશ્રીએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું ચંપકલતા ! આ દેવભુવન રાજકુમારી સુદર્શનાએ બંધાવ્યું છે. જ્યારે અને કેવા સંયોગે વચ્ચે તે બંધાવ્યું, તે ઈતિહાસ ઘણો લાંબો છે.
ચંપકલતા... રાજકુમારી સુદર્શના કોણ હતી? કયાં અને ક્યારે થઈ ? અને અહીં પ્રાસાદ બંધાવવાનું કારણ શું ? તે આપ કૃપા કરી અને વિરતારથી જણાવશો. જો કે આપના જ્ઞાનધ્યાનમાં અંતરાય થાય છે તથાપિ આપના બેધથી અને રાજકુમારીનું જીવનચરિત્ર, સાંભળવાથી મારા જેવા પ્રાણીને આત્મબોધ થશે તો આપને તેનો વિશેષ ફાયદો છે. મહાત્મા પુરુષો નિરંતર પિતા કરતાં બીજાનું
ભલું કરવામાં વધારે પ્રયત્ન કરે છે કેમ કે પિતાનું ભલું કરવું તે તો પિતાને સ્વાધીન જ છે અને પરને ઉપગાર કરવાનો વખત કઈક પ્રસંગે જ બને છે.
ગુરુશ્રીએ ઉત્તર આપ્યો. ચંપકલતા ! સુદર્શનાનું જીવનચરિત્ર ખરેખર તારે સાંભળવા યોગ્ય છે, તેમાંથી તને ઘણું જાણવાનું અને અંગીકાર કરવાનું બની આવશે. વળી પ્રસંગોપાત તારા પ્રશ્નોને ઉત્તર પણ તેમાં આવી જશે, હું તને પ્રથમથી તેનું જીવનચરિત્ર સંભળાવું છું, તું સાવધાન થઈને સાંભળ.
ચંપકલતા-આપને આ બાળક ઉપર મહાન અનુગ્રહ.
Page #43
--------------------------------------------------------------------------
________________
( ૨૭ )
વેલડીએની પાછળ છુપાઈ રહેલા મહુસેન રાજા પણ એક ચિત્તે સાંભળવા લાગ્યા. ખરૂ કહે તે। મહુસેન રાજાને પ્રતિષેધ આપવા માટે મુનિશ્રીએ વિસ્તારથી આ પ્રબંધ કહેવા શરૂ કર્યાં હતા. ચ'પકલતા આ વૃત્તાંત સાંભળવામાં મુખ્ય હતી તથાપિ ગુરુશ્રીની દૃષ્ટિએ મહુસેન રાજા મુખ્ય હતા. અસ્તુ.
ધમ, અથ, કામ અને મેક્ષના કારણરૂપ આ દક્ષિણા ભારતવર્ષના મધ્યમખંડની દક્ષિણ દિશા તરફ સમુદ્રના કિનારા પાસે સવ દીપામાં શિરોમણિ તુલ્ય સિંહલદ્વીપ નામને રમણિક દ્વીપ આવી રહેલા છે. તે ીપમાં લક્ષ્મીના નિવાસરૂપ શ્રીપુર નામનું ઉત્તમ શહેર છે. તે શહેર એટલું બધું સુંદર છે કે જેવુ.સ.પૂવ ન કરવાને મહાન કવિએ પણ અસમર્થ છે. તે શહેરમાં આવેલા સુદર પ્રાસાદે અને મહેલાતા એક સરખા કનકમય તેારણવાળા, નાના પ્રકારના મયૂર, પોપટ, સારિકા, હંસ, સારસાદિના ચિત્રામણવાળા હેવાથી, એક સરખાપણાને લઈ ત્યાંના લોકો પેાતાના મહેલાને ઘણી મહેનતે ઓળખી શકતા હતા.
પ્રસરતા સૂર્યકિરણાના પ્રતાપથી ભય પામી, તે મહેલ્લાના ખૂણાઓમાં શણ માટે આવેલા અંધકારને સ્થંભમાં રહેલ મણિના કિરણે। ભક્ષણ કરી જતા હૈાવાથી અધકારને ( મલિન પાપવાળી વૃત્તિવાળા જીવાને) ત્યાં ખીલકુલ શરણુ મળતું નહતું. બંધ તેા ઉત્તમ કવિઓની કવિતામાં હતા, દોષ તે રાત્રીમાં જ હતેા, ગ્રહણ તે રાહુ ચંદ્રને કરતા હતા, ફ્રેંડ છત્રામાં કે પ્રાસાદના શિખરા પર હતેા, અને ભય પાપ કરવામાં હતા, પણ ત્યાંના લેાકામાં અંધ, દેષ, ગ્રહણ, દંડ કે ભય જણાતા નહાતા.
મેટું આશ્ચર્યાં તે એ હતું કે ક્રોધાદિથી કષાયિત પરિણામ થતાં કમ બંધન થવાથી આપણને દુઃખ ભાગવવું પડશે, એથી ભય પામીને પતિપ્રયના સબંધમાં કુપિત થયેલી તરુણીએ પેાતાનું માન પણ મૂકી દેતી હતી; પણ વધારે વખત ક્રોધાદિતા પેાતાની પાસે
Page #44
--------------------------------------------------------------------------
________________
( ૨૮ ).
સંચય (સંગ્રહ) કરી રાખતી નહતી.
પિતાના દુસહ પ્રતાપથી શત્રુવર્ગના દર્યને દૂર કરનાર ચક ગુપ્ત નામનો રાજા ત્યાં રાજ્ય કરતો હતો. લોકોમાં તેનું બીજું નામ સિલામેધ પણ પ્રખ્યાત હતું.
ત્રણ શકિત, મહાન સત્વ, સૌમ્યમૂત્તિ, ઉજજવળ કાતિ, ત્યાગ, ન્યાય, સત્ય અને પરાક્રમના બળથી જ તેનો પ્રતાપ વૃદ્ધિ પામતો હતા. યુવતિઓના, વિદ્વાનેના અને શત્રુઓના મનમાં અનુક્રમે કામ, બહસ્પતિ અને પ્રચંડ સૂર્ય સમાન આ રાજ ભાસમાન થતો હતો.
- પિતે નિર્ભય છતાં સિંહ કિશોરની માફક શત્રુઓને તે ભયંકર જણાતો હતો. પણ સ્વજનરૂપ કુમુદને તો શરદ ઋતુના ચંદ્રની માફક આનંદ જ આપતો હતો.
તે રાજાને નિષ્કલંક અને દેખનારને શીતળતા પ્રાપ્ત કરાવનાર નવીન ચંદ્રલેખા(ચંદ્રરેખા)ની માફક ચંદ્રલેખા નામની પટ્ટરાણી ‘હતી, છતાં બન્નેમાં (ચંદ્રરેખા અને ચંદ્રલેખામાં) વિશેષ એટલે હતો કે, ચંદ્રની રેખા વાંકી હતી અને આ ચંદ્રલેખા સરલ સ્વભાવની હતી. તેણુનું નિરુપમ સૌંદર્ય અને સૌભાગ્યને જોઈને જ જાણે શરમાઈ ગઈ હોય તેમ આજકાલ ભાગ્યે જ અમરીઓ (દેવાંગનાઓ) દર્શન આપે છે–દેખાય છે.
તે રાણુને સંપૂર્ણ અવયવવાળા, પૂર્ણ લાવણ્યતાવાળા, સુંદર આકૃતિવાળા, ભદ્ર સ્વભાવવાળા, અને ઉત્તમ પરાક્રમવાળા અનુક્રમે સાત પુત્ર થયા હતા.
તે શહેરમાં ચંદ્રશ્રેષ્ઠી નામને એક ધનાઢય વેપારી રહેતો હતો. ઘણે ભાગે તેનો વ્યાપાર સમુદ્રમાર્ગો પરદેશ ખાતે વિશેષ હતો. એક દિવસે તે શ્રેષ્ઠીએ શહેરના તમામ મંદિરોમાં અષ્ટાબ્લિક મહોત્સવ શરૂ કરાવ્યો. આખા શહેરમાં રાજાની આજ્ઞાથી અમારી પડહ વજડાવ્યો. (કોઈએ કોઈ પણ જીવને મારવા નહિ, તેને અમારી-પાહ કહે છે.) ભકિતપૂર્વક સુપાત્રોમાં દાન આપવું શરૂ કર્યું. અને
Page #45
--------------------------------------------------------------------------
________________
( ૨૯ ),
કરુણાબુદ્ધિથી દીન, દુખીયાં, અપંગ, લાચાર આદિને સંતોષવા માંડયાં.
આનંદિત થઈ શહેરના લોકો વધામણું કરવાને માટે તે શ્રેણીના ઘર તરફ આવતા હતા. તે લોકોની એટલી બધી ગણતરી હતી કે બીજા મનુષ્યોને જવા આવવાને માર્ગ બંધ થઈ ગયો હતો. મનુષ્યોનું આટલું બધું જવું આવવું અને તેને કોલાહલ સાંભળી રાજમહેલના ઝરૂખામાં રહેલી રાણી ચંદ્રલેખાએ કમલા નામની ધાવમાતાને બોલ વી તેનું કારણ પૂછયું. થોડી જ વખતમાં તપાસ કરી કમલાએ રાણીને જણાવ્યું. મહાદેવી! ચંદ્ર શેકીને ઘેર આજે લોકો મોટું વધામણ કરે છે, તેથી મનુષ્યોની આટલી બધી ભરતી જણાય છે અને કેલાહળ પણ તેને જ છે.
વધામણું કરવાનું કારણ શું? કમળાએ જણાવ્યું. આપણા ગામના ધનાઢય વ્યાપારી ચંદ્ર શ્રેણીને પુત્ર સેમચંદ્ર સમુદ્રમાર્ગે પરદેશ ગયો હતો, પરદેશથી ઘણું દ્રવ્ય કમાઈને સુખશાંતિથી પાછેર ઘેર આવ્યો છે, તેના હર્ષથી આ સર્વ ધામધૂમ કરવામાં આવી છે.
આ વર્તમાન સાંભળી દેવી ચંદ્રલેખાએ કમળાને જણાવ્યું કે–તારે પણ તે શેકીને ઘેર વધામણું કરવા જવું જોઈએ, કારણ કે ગમે તેવા મહાન પુરુષોએ પણ ઉચિત પ્રવૃત્તિ તો સાચવવી જ જોઈએ. ઉચિત પ્રવૃત્તિ નહીં કરનાર પિતે મહાન હેય તથાપિ લઘુતા. પામે છે. કહ્યું છે કે “ રાંકથી લઈ રાજપર્યંતને કઈ પણ માણસ ઉચિત પ્રવૃત્તિનો અનાદર કરનાર હોય તેને પ્રભુત્વની ઈચ્છા કરતા દેખી બુદ્ધિમાન તેની હાંસી કરે છે. અર્થાત્ ઉચિત પ્રવૃત્તિને નહિ જાણનાર મનુષ્ય પોતાની પ્રભુતાને પિતાને હાથે વિનાશ કરે છે.”
આ પ્રમાણે ચંદ્રલેખાનો આદેશ થતાં કમળા પણ ઉચિતતાને લાયક ભટણું લઈ ચંદ્રશ્રેણીને ઘેર ગઈ. “ રાણી ચંદ્રલેખા તરફથી મારું આગમન થયું છે અને આ વધામણું તેમણે મોકલાવ્યું છે.” વિગેરે હકીકત ચંદ્રકોણીને જણાવી કમળા તત્કાળ પાછી ફરી, રાણીની પાસે આવી, અને કોઈના ઘર તરફના નવીન વર્તમાન જણાવવા લાગી.
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ છઠ્ઠું
*** સ્ત્રીરત્ન અને રાણી ચંદ્રલેખા
***
કમલા—મહારાણી ! તે કોકોના ધરના આંગણામાં પણ એટલ અધાં લેાકેા એકઠાં થયાં છે કે તે મોટા વિસ્તારવાળા ભાગમાં પણ સમાઇ શકતાં નથી.
રાણી—તેમ થવાનું કારણ શું?
કમલા—સ્વામિની ! તે શેઠને ધેર સ્ત્રીએના સર્વ ઉત્તમ ગુણાથી ભરપૂર એક સ્ત્રીરત્ન છે, તેને જોવા માટે લેાકેા વિશેષ એકઠા થાય છે. મારું તે એમજ માનવું છે કે દેવલેાકમાંથી દેવાંગનાપણુ` મૂકાવીને તેને આંહી લાવવામાં આવી છે.
તે સ્ત્રી સતી નથી, ખેલતી નથી, તેમ આનદથી કાઈના સન્મુખ પણુ જોતી નથી. યૂથથી ભ્રષ્ટ થયેલી (વિખૂટી પડેલી ) હરિણીની માફક ઉદાસપણે એસી રહી છે. તેણીનુ રૂપ સુંદર હોવાથી લોકા તેને સુંદર. કહી મેલાવે છે. ધણા આગ્રહથી લેાકેા તેનું નામ, ઠામાદિ પૂછે છે પણ તે ખીલકુલ જણાવતી નથી.
જે મનુષ્ય તેણીનું રૂપ જીવે છે તે પેાતાનુંભાત કે લક્ષ ભૂકી જઇ ચિત્રાલેખિતની માફક નિશ્ચેષ્ટ થઈ તેણીના પાસે બેસી રહે છે. કમળાનાં આ વચનેાથી રાણીને મહાન કુતુહલ થયું
રાણી—કમલા ! જો એમજ છે તે! મારે તે નવીન સ્ત્રીને જોવી છે અને હું તેને ગમે તે પ્રકારે પણ ખેલાવીશ, માટે તું કરીને પાછી ચંદ્રકોષીને ઘેર જા. અને સપરિવાર સહિત તે શ્રેષ્ઠીને કાલે આપણે ઘેર જમવાનું આમંત્રણ મારા તરફથી કરી આવ.
Page #47
--------------------------------------------------------------------------
________________
( ૩૧ )
રાણીના આદેશથી કમળા પાછી ચંદ્રકોષ્ટીને ધેર આવી. અને કોષીપુત્રને સ` પરિવાર સહિત કાલે સવારમાં રાણીને મહેલે ભજન નિમિત્તે આવવાનું આમંત્રણ કર્યું. કેટલાક આગ્રહ કરાવવા પછી કોષ્ટીએ રાણીનું નિમંત્રણ કબૂલ રાખ્યું.
પ્રાતઃકાળ થતાં જ રાણીના મહેલે સરસ રસવતી તૈયાર થવા લાગી. રસા તૈયાર થતાં જ સ્નેહપૂર્વક સપરિવાર ચંદ્રકોષીને ભાજન માટે ખેલાવવામાં આણ્યે.
નિરુપમ સૌંદર્યતાવાળી તે સુંદરી પણ ઘણી મહેનતે રાણીના મહેલમાં આવી. તેણીને દૂરથી આવતી દેખીને જ ચંદ્રલેખા રાણીએ નિશ્ચય કર્યાં કે તે સુંદરી આ જ હોવી જોઇએ.
રાષ્ટ્રીએ મેટા ગૌરવ સાથે તે કોષીપુત્રને પરિવાર સહિત ભાજન કરાવી, વસ્ત્રાદિકથી સન્માન કરી વિદાય કર્યાં.
કરુ..
ોષીપુત્રના જવા પછી રાણી ચંદ્રલેખાએ તે સુંદરીને પેાતાની પાસે ખેલાવી, હ પૂર્વક મધુર વચને જણાવ્યું: ‘ બહેન, એક મુદ્દત્ત પંત તું અહીં ખેસ. તારે ઉચિત વસ્ત્રાદિક લાવી હું તારું ગૌરવ આ પ્રમાણે કહી તેજીીના જમણેા હાથ પકડી ઘણી મહેનતે રાણી ચદ્રલેખાએ પેાતાના ભદ્રાસન પાસે એસારી. અને દાસ, દાસી પ્રમુખને બહાર જવાની આજ્ઞા કરી. સના જવા પછી રાણી ચંદ્રલેખાએ તેને જણાવ્યું–અહેન ! તારી આવી યુવાન વય, અને સુંદર રૂપ છતાં તારા મનમાં શુ` ચિંતા છે કે જેનાથી આ તારું શરીર દુલ થયેલું જણાય છે. તારા મનમાં શુદુઃખ છે ? તારુ સત્ર ગ આમ વિચ્છાયેલું કેમ જણાય છે ? ખરેખર શિશિર ઋતુમાં હિમથી દુગ્ધ થયેલી કમલિનીની માફક તું ચિંતાતુર દેખાય છે. તું મને તારું' દુઃખ જાવ; મારાથી બનશે ત્યાં સુધી હું ત!` દુઃખ દૂર કરાવી. તને કાંઇ જોઇએ તેા જણાવ તે વસ્તુ હું તને સ્વાધીન કરી આપું. સુલેાચના ! તું જરા પણ ખેદ નહિ કર.
Page #48
--------------------------------------------------------------------------
________________
+
( ૧૨ )
રાણીના આટલા આગ્રહ પછી ધણી મહેનતે તેણીએ જવાબ આપ્યા: મહારાણી ! લજ્જાસ્પદ અને સાધુજનેાથી નિતિ મારુ ચરિત્ર સાંભળવાથી તમને શુ ફાયદો થવાને! છે ? વળી પ્રેમમાં આસક્ત જીવા, પ્રિયવિરહરૂપ અગ્નિજ્વાળાથી દગ્ધ થતાં અહીંજ તીવ્ર દુઃખના અનુભવ કરે છે, તેના સંબંધમાં વિચાર કરવાથી તમને શું ફાયદો થવાના છે ? આ પ્રમાણે જણાવી દીધ નિસાસા મૂળ તે સુધરીએ ખેલવું અધ કર્યું..
તે સુંદરીના આવા વિરહ-વ્યથિત શબ્દો સાંભળી રાણી ચંદ્રલેખા વિચારવા લાગી કે-આ સુંદરી પેાતાના કાઈ પણુ વલ્લભ-ધૃષ્ટ મનુષ્યના વિયેાગવાળી છે. તેનું મન શાંત થયા સિવાય અત્યારે આગ્રહ કરીને પૂછ્યુ તે તેને દુઃખકĒ હાઈ નિરુપયેાગી છે. એમ ધારી ચંદ્રલેખાએ જણાવ્યું હે સુતનુ ! ચાલે! તે વાત સાંભળવાના મતે કાંઈ આગ્રહ નથી, છતાં હું તમને જણાવું છુ કેઆજથી તમે મારાં નાનાં બહેન છે. એટલે પેાતાની બહેન પાસે જેવી રીતે નિભય અને આનંદથી રહેવુ જોઇએ, તેવી રીતે નિઃશંક થઇ તમારે મારી પાસે રહેવું. આ વાત તમારે કબૂલ કરવી જ પડશે.
આ અવસરે ચંદ્રોછી હાથમાં ભેણુ લઇ રાણી ચઇંદ્રલેખા પાસે આવ્યે । સુંદરીની સાથે સભાષણ કરતી રાણીને જોઇ, તે કોશીના મનમાં રાણી તરફથી કાંઈક શંકા પેદા થઇ. સાશંક હૃદયે ોષીએ વિનયપૂર્વક રાણીને જણાવ્યું કે–વામિની ! સમુદ્રની અંદર આવેલા વિમળ પર્વત ઉપર એકાકીપણે ફરતી આ સુંદરી મારા પુત્રને મળી આવી છે. મારા અને મારા પુત્રના ધારવા પ્રમાણે આ કોઇ રાજકુમારી છે અને કાઈ વિધાધરે તેણીનુ કાંઈ સ્થળેથી હરણ કરી તે પત ઉપર લાવી મૂઠ્ઠી જણાય છે. બહેનપણે અંગીકાર કરી મારા પુત્ર તેને અહીં લાવ્યેા છે.
પેાતાના વિનયાદિ ગુણથી જ ગૌરવ પામેલી આ સુંદરીમાં અને મારી પુત્રીમાં મને કાંઇ અંતર નથી, અર્થાત્ મારી પુત્રી પ્રમાણે આ
Page #49
--------------------------------------------------------------------------
________________
( ૩૩ )
મને વહાલી છે, તેા જ્યાં સુધી તેને આપની સુધી તેને તમે ખુશીથી રાખજો. આપ પણ ગૌરવ કરજો. (ધ્રુજતે શરીરે કોકીએ, રાણીને સંભળાવ્યેા.)
પાસે રહેવું હોય ત્યાં તેણીનું સારી રીતે સુંદરીને ઋતિહાસ
કોષીનાં આવાં સરલ અને સત્ય જેવાં વચને સાંભળી દેવી ચંદ્રલેખાએ જણુાળ્યું. કોકીન્ ! ભલે તે તમારી પુત્રી તરીકે હા, હું તેને મારી મ્હેન કરીને મારી પાસે રાખું છું. તમે તેની ચિ ંતાથી નિશ્રિત રહેશો. આ પ્રમાણે કહી શેઠને ખુશી કરી સન્માનપૂર્વક વિસજન કર્યાં, પ્રસ ગેાપાત નાના પ્રકારના વાર્તાવનેાદથી ચદ્રલેખાએ સુંદરીની ઉદાસીનતામાં ઘટાડે કર્યાં, અને સુંદરીના દિવસે સુખમાં પસાર થવા લાગ્યા. તેએાનાં શરીરે જો કે જુદાં હતાં છતાં પરસ્પરની પ્રીતિથી જાણે એક જ મન હોય તેમ ખીજાને ભાન થતું હતું.
ઇચ્છાને! અંત નથી. સતે।ષ સમાન સુખ નથી. સુખી કે દુ:ખી, ગરીબ કે તવ ંગર કોઈ વીરપુરુષ કે સ્ત્રી એવી દુનિયામાં ભાગ્યે જ હશે કે તેને કાઇ પણ જાતની ઇચ્છા નહિ હોય.
એક દિવસે રાણી ચંદ્રલેખા શૂન્ય મનવાળી થઇ પેાતાના વાસગૃહમાં બેઠી હતી. સુંદરી નજીકના ઓરડામાંથી ત્યાં આવી. રાણીને ઉદાસીન સ્થિતિમાં જોઇ તેણીએ જણાવ્યું. ખ્વન ! આજે તમને શું ચિંતા છે? તમારા પતિએ સ્નેહનાં છળથી શું તમારૂં અપમાન કર્યું છે ? અથવા શુ કાઇ સ્નેહી મનુષ્યે હ મારી આજ્ઞા ખંડિત કરી છે ?
સુંદરીની શંકાનું સમાધાન કરતાં ચંદ્રએ મારા દુ:ખનું કારણ તે માંહીલું કાંઇ નથી, પ્રુથ્થાને લઈને જ કાંઈ નવીન ચિંતા ઉત્પન્ન પુત્રા છતાં પુત્રી એક પણ નહિ ! પુન્યનામી - પણ પ્રયાગે
ૐ કે, મારે સાત
૩
બ્લ્યુ, વ્હેન ! મને મારી
Page #50
--------------------------------------------------------------------------
________________
( ૩૪ )
ને એક પુત્રી થાય તે તે જ દિવસથી મારે વિષયસુખ પૂણું થયું એમ હું માનું. અર્થાત્ જો એક પુત્રી થાય તે પછી સ'સારસુખની મને કાંઇ પણ ઇચ્છા ખાી રહી નથી.
સુંદરી ! મંત્ર, ત ંત્ર, ઔષધાúદે કાઇ પણ ઉપાય કર, તે પ્રયે!ગથી જો મને એક પુત્રી થાય તે મારા મનેરથા પૂરું થાય. સુદરીએ ઉત્તર આપ્યા. મ્હેન ! તારી માફક મારી માતાને પુત્રની ઇચ્છા થઇ હતી. તે ઇચ્છા પૂ` કરવા માટે અનેક દેવતાઓનુ` તેણે ધણીવાર આરાધન કર્યું. ઘણાં તિલક, ઔષધ, અને સ્નાન, પાન કર્યાં. તેપણુ નેત્રને આનંદ આપનાર એક પણ પુત્ર ન થયે!. તેના ખા ઉપાય તેા એ છે કે જેમ અભયદાન ( જીવેતે મરણના ભયથી બચાવવા તે અભયદાન કહેવાય છે) આપવ!થી વ્યાધિ રહિત શરાર પ્રાપ્ત થાય છે તેમ, સુપાત્રદાન આપવાથી ધણી ઋદ્ધિ અને પુત્રાની પ્રાપ્તિ થાય છે છતાં પુત્રીની પ્રાપ્તિ માટે તમારે વિશેષ આગ્રહ છે તે। આજની જ રાત્રીએ વિધિપૂર્વક કુળદેવીની આરાધના કરે તે પુત્રી થશે કે નહિં તેનું ખર્` રહસ્ય તે તમને જણાવી આપશે. ચદ્રલેખાએ જવાબ આપ્યા: બહેન ! તે કામ તારે પેાતાને કરવાનુ છે. તારા જે કુળદેવ છે તે જ આજથી મારા કુળદેવ છે, એમ ખાત્રીથી કહું છું. ચંદ્રલેખાને વિશેષ આગ્રહ હોવાથી સુ દરીએ તે વાત અ`ગીકાર કરી, રાણીની રજા લઈ સુંદરી ચંદ્રકોષ્ટીને ઘેર આવી, ઉપવાસનું પચ્ચખાણ કરી, મુનિસુવ્રતસ્વામી તીર્થંકરની શાસના ધિષ્ઠાતુ નરદ્વત્તા દેવીનું આરાધન કરવા નિમિત્તે પવિત્ર થઇ એકાંત સ્થળે સ્મરણ કરવા ખેડી.
પરિણામની વિશુદ્ધિ, ભક્તિની વૃદ્ધિ અને એકાગ્રતાની સિદ્ધિ પૂર્ણ હોવાથી તે જ રાત્રિએ નરદ્વત્તા દેવી પ્રગટ થઈ, સુંદરીતે કહેવા લાગી, સુંદરી ! તારી મ્હેન ચ દ્રલેખાને પુત્રી થશે. તેની નિશાની તરીકે આજ રાત્રીએ તેને અમુક સ્વપ્ન આવશે, ઇત્યાદિ કહી, ઉત્તમ વસ્તુની શેષ આપી દેવી અંતર્ધ્યાન થઈ ગઇ. સુંદરી પણ ધ્યાન પૂ
।
Page #51
--------------------------------------------------------------------------
________________
(૩૫)
પહેરે છે. શુભાશુભ સ્વપ્ન
કરી પ્રાતઃકાળ થતાં જ ચંદ્રલેખાને મહેલે આવી. દેવીએ આપેલી શેષ ચંદ્રલેખાને હાથમાં આપી તેણુએ જણાવ્યું કે બહેન ! તને પુત્રી થશે. તેની નિશાની તરીકે આજ રાત્રિએ તેં આવું સ્વપ્ન જોયું છે કે “સેનાની એક સમળી ચાંચમાં વેત પુષ્પની માળા લઈને આવી અને રાત્રિને અંતે તું સુખનિદ્રામાં હતી ત્યારે તારા કંઠમાં તે માળા તેણી એ આરોપણ કરી. ” - તે સાંભળી ચંદ્રલેખાએ જણાવ્યું કે-હેન તારું કહેવું સર્વ સત્ય છે. અને તે જ સ્વપ્ન આવ્યું છે, પણ આ વાતની તને કેમ ખબર પડી ? તે સાંભળી સુંદરીએ રાત્રીનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. વિશેષમાં જણાવ્યું કે, આ સ્વપ્નનું ફળ પંદર દિવસમાં તમને મળવું જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે-સુખે સુતેલા મનુષ્યો રાત્રીને પહેલે પહેરે જે સ્વપ્ન જોવે છે તેનું ફળ એક વર્ષને અંતે મળે છે. બીજે પહેરે જોયેલા શુભાશુભ સ્વપ્નનું ફળ આઠ મહિને મળે છે. ત્રીજે પહેરે દેખેલ સ્વપ્નનું ફળ છ મહિને મળે છે અને રાત્રિના ચોથા પહેરે દેખેલ સ્વપનું ફળ પંદર દિવસે મળે છે. જે મનુષ્ય સ્વપ્નમાં પોતાને સ્નાન કર, વિલેપન કરતો, અલંકાર પહેર, હર્ષ પામતો અને ગાયન કરતો દેખે છે તે અનેક પ્રકારના અનર્થ પામે છે. જે મનુષ્ય, સ્વપ્નમાં પિતાને અશુચિથી ખરડાયેલા શરીરવાળો અથવા ખાઈમાં પડેલો જોવે છે તે દિવ્ય યોગથી અચિંત્ય અભ્યય પામે છે. જે મનુષ્ય પિતાને હાથી, ઘેડા, રથ, વૃષભ અને ઉત્તમ વિહંગમ (આકાશમાં ચાલવાવાળા) પ્રાણું ઉપર બેઠેલો સ્વપ્નમાં દેખે છે તે અનેક પ્રકારની સમૃદ્ધિ પામે છે. જે મનુષ્ય પધસરોવરમાં બેસી નલિનીપત્રમાં હર્ષ પામતો પાયસનું (ખીરનું) ભજન કરે છે, તે મનુષ્ય દરિદ્ર હોય કે દાસ હોય છતાં તત્કાળ રાજ્ય પામે છે. જે માણસ સ્વનમાં કોઈ પણ પ્રકારે દેવભુવન પર, ધવલગ્રહ પર. ખીરવાળાં વૃક્ષ વડ-રાયણદિ) પર ચડીને જાગ્રત થાય છે તે રિદ્ધિ, સત્કાર અને સન્માન પામે છે. જે મનુષ્ય સ્વપ્નમાં સરોવર, કહ, અથવા સમુદ્રને
મા છે અને રાત્રિના
Page #52
--------------------------------------------------------------------------
________________
(૩૬)
લીલામાત્રમાં તરી જાય છે તે દેવસુખ ભોગવી નિર્વાણ સુખ પામે છે. જે મનુષ્યને સ્વપ્નમાં વેતાલ, ભૂત, ડાકિની, નાહાર અને શિંગડાંવાળા પ્રાણિએ તિક્ષ્ણ શસ્ત્રવડે ભય પમાડે તે મનુષ્ય મહાન કષ્ટ-વ્યસન પામે છે. જે મનુષ્યના કંઠમાં પાછલી રાત્રીએ સ્વપ્નમાં વેત, સુગંધી પુષ્પની માળા કોઈ પણ સ્થાપન કરે છે તે નાના પ્રકારની રિદ્ધિ અને પુત્રી આદિ સંતાન પામે છે.
હેન ચંદ્રલેખા ! તેં આજે પાછલી રાત્રિએ આ સ્વમ જોયું છે જે ચાંચમાં પુષ્પમાળા લઈ સેનાની સમળી મારી પાસે આવી અને તે મારા કંઠમાં આરોપણ કરી. આ સ્વમ તને ઉત્તમ પુત્રીની પ્રાપ્તિ સૂચવનારું છે. તે પુષ્પમાળા વેત અને સુગંધી હેવાથી નિર્મલ શીયળ ગુણવાળી અને તમને સુખ આપવાવાળી પુત્રી થશે. •
ઇત્યાદિ સ્વમના ગુણ દોષ સૂચવનાર સુંદરીનાં વચન સાંભળી ચંદ્રલેખાને ઘણો હર્ષ થયો. તે દિવસથી ચંદ્રલેખા ધર્મકર્મમાં વિશેષ પ્રકારે સાવધાન થઈ દિવસો પસાર કરવા લાગી.
પ્રકરણ સાતમું
સુદર્શનાને જન્મ
આનંદમાં અને આશામાં કેટલાક દિવસો પસાર થયા. તેટલામાં ગર્ભવૃદ્ધિ પામવાનાં શુભ ચિહ્નો રાણીના શરીરમાં પ્રગટ થવા લાગ્યાં. તે દેખી રાણુને વિશેષ સંતોષ થયો. ગર્ભને વહન કરતાં શુભસૂચક અનેક પ્રકારના ડહોળાઓ પણ ઉત્પન્ન થયા. જાણે હું આખા દેશમાં દુઃખીયા ને દાન આપું. જિનમંદિરમાં અષ્ટાબ્લિકા મહેસવ કરાવું. પરમ ભક્તિએ સાધુજનોને ભક્ત, પાન, ઔષધાદિ
Page #53
--------------------------------------------------------------------------
________________
( ૩
)
આપું, વિગેરે. આ સર્વ હોળાઓ રાજાએ પૂર્ણ કરી આપ્યા. રાણું ચંદ્રલેખા ગર્ભના અનુભાવથી સાધુજનોને યથાયોગ્ય નિર્દોષ આહારાદિ આપવા લાગી. પિતાના મનોરથોને પૂર્ણ કરતી હર્ષિત હદયવાળી રાણી, સુંદરીને કહેવા લાગી. સુંદરી ! ખરેખર આ જગતમાં તારો ધર્મ (તું જે ધર્મ માને છે તે) સુખદાઈ છે. સુંદરીએ પણ અવસર ઉચિત જણાવ્યું કે, બ્લેન ! જિનેશ્વર ભગવાનને કહેલ ધર્મ નિચે મેક્ષસુખનું કારણ છે, બાકી બીજુ સર્વ દુનિયામાં મેહરાજાનું ચેષ્ટિત છે.
પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ, જેની વિવિધ પ્રકા રની કર્મપરિણતી, અને પુલોના નાના પ્રકારના પરિણામ. તે સર્વ ઘણી સારી રીતે જિનેશ્વર ભગવાનના કહેલ ધર્મથી જાણી શકાય છે. તેમજ જીવોની દયા જાણવાનું અને કરવાનું પણ મુખ્ય માન જિને. શ્વરને જ ઘટે છે. તમારે પણ સારી રીતે જીવદયા જાને કરવી જોઈએ. વિગેરે સામાન્યથી ધર્મનું રહસ્ય રાણીને સમજાવ્યું.
સુંદરીનાં યુક્તિયુક્ત વચનો સાંભળી, ચંદ્રલેખાએ જણાવ્યું. બ્લેના તારું કહેવું સત્ય છે, તેમાં કાંઈ સંદેહ જેવું નથી. ઈત્યાદિ ધાર્મિક વાર્તા–વિનોદ કરતાં અનુક્રમે નવ માસ વ્યતીત થતાં, સારા દિવસે અને સારા મુદ્દતે રાણીએ પુત્રીને જન્મ આપ્યો. સાત પુત્ર પર પુત્રીનો જન્મ થતાં આખા શહેરમાં આનંદ થશે. રાજ રાણીના પણ હર્ષ ને પાર ન રહ્યો. વધામણી આપનાર કમળ ધાવ માતાને રાજાએ શરીર ઉપરના તમામ અલંકારે આપ્યા. આખા શહેરમાં વધામણું શરૂ થયું. બંદીખાનેથી બંદીવાનોને છેડી મૂકયા. અમુક અમુક જાતના કર માફ કર્યા, કેટલાક ઓછા કર્યા. માન ઉન્માનની વૃદ્ધિ કરાવી. સ્થાને સ્થાને રમત ગમ્મતના અખાડાઓ અને માંચાઓ ઊભા કરાવ્યા. ધારે ધારે ચંદનનાં તોરણ બંધાવ્યા, સ્થળે સ્થળે સુસંધા પાણી છટાવ્યા.બજરે, મહેલો અને ગૃહે શણગારવામાં આવ્યા. સ્થાને સ્થાને તૃત્યાદિ નાટકદિ ઓછો શરૂ થયા-સુમધદાર ધૂપને બહાર
Page #54
--------------------------------------------------------------------------
________________
(૩૮)
દિશાઓમાં ફેલાવા લાગ્યો. સુંદર શૃંગાર પહેરી સધવા સ્ત્રીઓ ઉજવળ અક્ષતનાં પાત્રો ભરી રાજદરબારમાં વધામણું કરવા જવા લાગી. રાજ્યમાં અમારો પડહ વજા, ગરીબ દુઃખીયોને દાન આપવા માંડયું. સ્વજનને સત્કાર થયો. નાગરિકોનું સન્માન થયું. માંગલિક વાછ વાગ્યાં. સુવાસણ સ્ત્રીઓએ ધવળ મંગળ ગાયાં, અને વિલાસીનીઓએ નૃત્ય કર્યા. ઈત્યાદિ દશ દિવસ પર્યત પુત્રી વધામણને મહેસવ ચાલે.
દેવી ચંદ્રલેખાએ પણ મહાન ગૌરવથી સુંદરીને સત્કાર કર્યો અને જણાવ્યું કે બહેન ! આ પુત્રી તારા પ્રસાદથી જ પ્રાપ્ત થઈ છે માટે તારા પ્રસાદથી જ જલદી વૃદ્ધિ પામે.
ઘણું સભ્યતાથી પ્રત્યુત્તર આપતાં સુંદરીએ જણાવ્યું. બહેન ! પુન્યની અધિકતાથી કે પુન્યનાં કાર્યો કરવાથી કેઈપણ મનુષ્યના મનો સિદ્ધ થાય છે. શુભાશુભ કાર્યમાં બીજાં મનુષ્યો નિમિત્ત માત્ર છે. ખરી રીતે તો તે કાર્ય સિદ્ધ કરનાર પિતાનાં કર્મો જ છે.
કુમારીના જન્મથી એક માસ જવાબાદ ઘણા હર્ષપૂર્વક સુંદરીએ અને રાજાએ મળી તે કુમારીનું સુદના નામ આપ્યું.
લાવણ્ય અને કાંતિથી પૂર્ણ શરીરવાળી કુમારી, ઉજ્વળ પક્ષમાં રહેલી ચંદ્રક્લાની માફક દિવસે દિવસે નવીન નવીન કળાથી વૃદ્ધિ પામવા લાગી. ચંદ્રથી જેમ રાત્રી અને સુગંધી કમળાથી જેમ સરવર શેભે છે તેમ જનનીના ઉત્કંગમાં કુમારી શોભતી હતી. જેમ ચંદ્ર કુમુદોને, દિનકર કમળોને, અને મેઘ મયૂરના સમુદાયને વિકસિત (ઉલ્લસિત) કરે છે તેમ સુદર્શના બંધુવર્ગને હર્ષોલ્લાસ આપતી હતી.
દિનપ્રતિદિન વૃદ્ધિ પામતાં રાજકુમારી જ્યારે પાંચ વર્ષની થઈ ત્યારે સુનું માતાપિતાએ લિપી, ગણિતાદિ વ્યવહારિક ઉપયોગી જ્ઞાન આપવાને નિશ્ચય કર્યો. શુભ દિવસ દેખી રાજાએ ઉપાધ્યાયને બોલાવી સ્ત્રીવર્ગને લાયક અનુક્રમે સર્વ કળાઓમાં પ્રવીણ કરવા માટે
Page #55
--------------------------------------------------------------------------
________________
( ૩૯)
ભલામણ કરો. ઘણા ઉત્સાહથી ઉપાધ્યાયે તેમ કરવાને હા કહી. અધ્યાપકને પારિતાષિક આપી સંતુષ્ટ કરી, સુદશનાને મેટા મહોત્સવપૂર્વક શાળામાં દાખલ કરાવી.
**R*K
પ્રકરણ આઠમું રૂષભદત્ત સાથે વાહ
મહારાજા ચંદ્રગુપ્ત મુખ્ય સિંહાસન પર બિરાજ્યા હતા, જમણી ખાજીના ભાગ પર રાજકુમારા બેઠા હતા, ડાબી બાજુના ભાગ પર સામત રાજાએ વિગેરેનાં આસને હતાં. ખીજા પણ આજુબાજુ મંત્રી, સુભટા વિગેરેથી સભા ચિકાર ભરાયેલી હતી. સામંત, મત્રી આદિ રાજાના મુખથી થતી આજ્ઞા અંગીકાર કરવાને તૈયાર હોય તેમ એકી નજરે રાજા સન્મુખ જોઇ રહ્યા હતા. આ અવસરે વિજયા નામની પ્રતિહારિણીએ પ્રવેશ કરી, રાજાને અર્ધા ગથી નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરી કે, સ્વામિન! રત્નાગિરિના ખંદરથી ચરપુરુષ આપને મળવાને માટે આવ્યા છે તેનું મુખ પ્રસન્ન અને વિશેષ ઉત્સુક હાય તેમ જણાય છે; પણ દ્વારપાળે રાકવાથી આપની આજ્ઞાની રાહે શ્વેતા દ્વાર આગળ ઊભેા છે. તેને અંદર પ્રવેશ કરાવવા માટે આપની શી આજ્ઞા છે?
રાજાએ વિચાર કર્યાં કે તે ચરપુરૂષ કોઇ ઉત્તમ વહાણુ આવ્યાની ખબર આપવા આવવેા જોઇએ, કારણ કે રત્નાગિરિના અંદર પર તે કાર્ય માટે જ તેને રાકવામાં આવ્યે છે. તે ચર તુષ્ટિદાનને લાયક છે. ઈત્યાદિ વિચાર કરી રાજાએ પ્રતિહારિણીને જણાવ્યું કે ભદ્રે ! તેને તું જલદી પ્રવેશ કરાવ
રાજાની આજ્ઞા મળતાં જ તે ચરપુરુષ સભામાં આન્યા. રાજાને
Page #56
--------------------------------------------------------------------------
________________
( ૪૦ )
નમસ્કાર કરી તેણે જણાવ્યું-મહારાજા! આવતાં વહાણેાની તપાસ રાખવા માટે રત્નાગિરિ બંદર પર આપના નિયોગથી યાાયેલા હુ આપને અનુચર છું. હું નિરંતર વહાણેાની તપાસ રાખુ છું અને તેથી વહાણ જોવાથી મને કાંઇ આશ્ચય` થતું નથી, પણ આ પ્રભાતે જ્યારે ઉત્તર દિશા તરફ નજર કરી હુ આવતાં વહાણે। દેખતા હતા તેટલામાં મહાન વિસ્તારવાળુ, દૂરથી આવતું એક વહાણુ મારા દેખવામાં આવ્યું. તે જોતાં જ મને મેણુ આશ્રય' થયું.
•
તે વહાણુની ઉપર ઉજ્વળ ધ્વજા, છત્ર, ચામો વિગેરે જણાતાં હતાં. ચારે બાજુ વાવટા ફરી રહ્યા હતા. ઊંચી અટાલેા પર લટકતી ધ્વજાએથી જાણે સાક્ષાત્ દેવવિમાન હોય તેમ જણાતું હતું. ચારે બાજુ નિવિડ પાખરાવડે પાખરેલું હતું. સ્થાને સ્થાને પરાક્રમી સુભટા રહેલા હેાવાથી શત્રુઓને દુર્ગંથ હતું. તે વહાણમાં ત્રણ કૂવાઓ, સા સઢા અને સ્થભા હતા. લેાઢાનાં ત્રીસ લગા જગાતાં હતા. કૂવા અને સ્થભા ઉપર ઊભા રહી સુભટાને યુદ્ધ કરવા માટે પીંજરા આંધેલાં હતાં. તે જહાજની ચારે બાજુ લટકતા ખગ, ભાલાં, ધનુષ્ય અને તુણુનાં યુગલેા હતાં. વિષમ રીતે પરિભ્રમણ કરતાં યંત્રાથી ખરેખર તે વિષમ જ હતું. વળી તેમાં ચાર બગીચા અને બન્ને બાજુ દશ દશ પ્રેક્ષાગૃહ હતાં. તેમજ-ઘી, તેલ, અનાજ, વસ્ત્ર અને ઇંધણુ વિગેરેના સંગ્રહવાળી અનેક દુકાને જોવામાં આવતી હતી. તેમાં રહેલ સામાનની સંખ્યા કરવી તે મુશ્કેલી ભરેલું હતું. આટલી સામગ્રીથી ભરપૂર તે આવતા જહાજને હું જોતા હતા, તેટલામાં તે જયવાજિંત્રને વગાડતુ તે વહાણુ અંદરમાં આવી પહેાંચ્યુ.
નિર્યાંમકના વચનેાથી તે વહાણુ તરત જ ઊભું રાખવામાં આવ્યું. સઢા ઉતારી નાખ્યા અને ચારે બાજુથી લંગરા નીચાં મૂકયાં. મહારાજા!તે જહાજના માલિકે નિર્યાંમાને પારિતોષિક દાન આપ્યું. અને મંગળાચાર કરી તે ધનાઢય સમુદ્રને કિનારે અંદર પર ઉતર્યાં છે. તે ધનપતિ ભેટછું લઈ આપને તરતમાં જ મળવા માટે તયારો કરતા
Page #57
--------------------------------------------------------------------------
________________
( ૪૧ ) હતો. તેના આવ્યા પહેલાં જ આ વર્તમાન મેં આપને નિવેદિત કર્યા છે.
ચરપુરૂષનાં વચન સાંભળી રાજા કાંઈક બોલવાનો પ્રયત્ન કરતો હતા. તેવામાં ફરી વિજયા પ્રતિહારિણીએ પ્રવેશ કરી નમસ્કારપૂર્વક રાજાને વિનંતી કરી કે મહારાજા ! રૂષભદત્ત નામનો સાથવાહ આપના દર્શનાર્થે ઉત્સુક થઈ સિંહદાર આગળ ઉભો છે, આપની તેને માટે શી આજ્ઞા છે ?
રાજાએ જણાવ્યું, ભદ્રે ! તેને તરત જ પ્રવેશ કરાવ. રાજાને આદેશ થતાં જ પ્રતિહારિણીએ સાર્થવાહને રાજસભામાં પ્રવેશ કરાવ્યું.
પ્રસન્ન મુખમુદ્રાને ધારણ કરતો, હાથમાં ભેંટણું લઈ, જાણે કમવિવરે જ, રાજાને જન ધર્મની પ્રાપ્તિ અર્થે દૂત મોકલા હાય નહિં તેમ સાર્થવાહ રાજાની આગળ આવી ઊો રહ્યો. પારિસ, તુર્કસ્થાન અને ગિઝનીના ઉત્તમ અશ્વો( ધેડાઓ)ને પરાભવ કરે તેવા ઉત્તમ અશ્વોનું ભેગું કરી, રાજાને નમસ્કાર કર્યો. રાજાએ સાર્થવાહને બેસવા માટે આસન અપાવ્યું. સાર્થવાહ ખુશી થઇ રાજા આગળ આસન પર બેઠો. મહાન ગૌરવપૂર્વક રાજાએ સાર્થવાહને તંબોલ આપી જણાવ્યું, સાર્થવાહ ! પરિવાર સહિત તમને કુશળ છે ?
સાર્થવાહે નમ્રતાપૂર્વક વિવેક કરતાં જણાવ્યું. મહારાજ મારા સવ પરિવારને કુશળતા છે; તેમાં વળી આપનાં દર્શનથી વિશેષ પ્રકારે અમો આનંદિત થયા છીએ. રાજા–સાર્થવાહ ! તમે ક્યાંથી આવ્યા ? કયા દેશમાં કયા શહેર
માં રહે છે ? -સાર્થવાહ-મહારાજ ! ઉત્તર દિશામાં અતિ રમણિક લાદેશ
નામને દેશ છે. તે દેશમાં ભરૂચ નામનું શહેર છે. તે શહેરમાં મારો નિવાસ છે, અને હું હમણું ત્યાંથી જ
આવું છું. રાજા – ભરૂયચ્ચ શહેર શું બહુ મોટું છે?
Page #58
--------------------------------------------------------------------------
________________
( ૪૨ )
સાવાહ-હા મહારાજા, શહેરની ચારે બાજુ ઉત્તમ શિલાએથી અનેલે! સુંદર કિલ્લા આવી રહ્યો છે. કિલ્લા પર આવેલા ઊઁચાં કપિશીષ અને અદાલકાએ કરી તે શહેર શત્રુઓને અતિ દુઘ્ન છે. કળિકાળમાં પાપને રોકવા માટે જાણે ધરેખા સ્થાપન કરી હોય તેમ, નિળ પાણીથી ભરપૂર દુર્ધ્ય ખાતિકા (ખાઈ) તે કિલ્લાની ચારે ખાજુ આવી રહેલી છે. મુનિસુવ્રતસ્વામિના ચરણારવિ‘દથી પવિત્ર થયેલું અને તેથી જ દુનિયામાં વિશેષ પ્રખ્યાતિ પામેલુ તે એક મહાન બંદર અને શહેર છે. રાજાએ ખુશી થઇ સુવણું કચેાળામાં ફરો તાંબુલ આપી ફરી પ્રશ્નો કર્યાં. સાવાહું ? આ અશ્વો તમે કયાંથી લાવ્યા?
નમ્રતાપૂર્વક સાવાહે જણાવ્યું. નરનાથ ! પારસકુળ અને મીઝની પ્રમુખના અશ્વોને પરાભવ કરનાર, ઉત્તર દિશામાં ઉત્પન્ન, થયેલા આ મહાન તેજસ્વી જાતિવાન અશ્વો છે. જેના દ્વારે આ અશ્વો આંધવામાં આવે, તેના શત્રુની રિદ્ધિ તેને સ્વાધીન થાય છે, તેવા જાતિવાન આ અદ્રેા છે. અવેાના લક્ષણેમાં આપ તે માહિતગાર જ છે, તથાપિ આ અશ્ર્વાનાં ચિન્હા-લક્ષણ્ણા હું આપની આગળ નિવેદિત કરું' છું.
ઉત્તમ અવે મુખમંડળમાં માંસરહિત હૈય છે. અને તેના સુખની નસા જાળ પ્રગટ દેખાય તેવી હાય છે. હૃદય વિશાળ હાય, છે. મધ્ય ભાગ પ્રમાણે પેટ હેાય છે. ભાળ સ્થળ પહેાળુ હાય છે. કાન નાના હોય છે. આપસમાં કાનનું આંતરૂ પીઠ પહાળી હાય છે, પાછળના ભાગ પુષ્ટ હોય છે. કુળ ( પાતળા ) હોય છે. રામ સ્નિગ્ધ હોય છે. છે. સ્કંધ ઉપર શ્યામ અને નિવિ કેશા હેાય છે. છે. વેગ પવન સમાન હેાય છે. નેત્રા લાલ હૈાય છે. દપ વિશેષ હાય છે. મસ્તક અને ઉ( સાથળ )ના ભાગમાં દક્ષિણાવત્ત' ( જમણા
થાતુ હોય છે. પાંસળીના ભાગે રકંધ મનેહર હાય ખુરાએ ગાળ હોય
Page #59
--------------------------------------------------------------------------
________________
( ૪૩)
ભ્રમર ) હોય છે. આવા અàા શત્રુને પરાભવ કરનાર અને યુદ્ધમાં સ્વામીના વિષય કરાવી આપનાર થાય છે. ઇત્યાદિ અશ્વનાં લક્ષણ સાવાહ રાજાની પાસે કહે છે, એ અવસરે ઉપાધ્યાય પાસે ભણવા મૂકેલી રાજકન્યા સુદર્શના અનેક કળાને અભ્યાસ કરી ઉપાધ્યાય સહિત રાજસભામાં આવી.
*****
પ્રકરણ
નવમું
—X—
સુદર્શનાને જાતિસ્મરણ જ્ઞાન
પ્રેમ, મહત્વ કે આશ્ચયની વસ્તુ દુનિયામાં એક કરતાં અધિક ચા ચઢિયાતી ધણીવાર માલમ પડે છે. એક નવીન વસ્તુ કાઇક વાર જોવામાં આવે છે ત્યારે તે તરફ સ્વાભાવિક જ મનુષ્યાનુ... આકણુ ચાય છે, પણ તે જ વખતે તેન! કરતાં અધિક ઉત્તમ અને દુર્લભ વસ્તુ દેખવામાં આવે તેા પહેલી વસ્તુ તરફ આકષણ એછું થઇ તેટલા જ કે અટકે તેથી વિશેષ વેગથી ખીજી વસ્તુ તરફ્ મનુષ્યાનુ આકણુ થશે, આ ન્યાય પ્રમાણે અત્યારે રાજસભામાં રૂષભદત્ત સાવાહ તરફ લેાકાનું જે આકર્ષણ હતું, તે જ સ્થળે રાજકુમારી સુંનાનું ધણે વખતે આગમન થતાં સર્વ સભાલેાકની દૃષ્ટિ તેણીની ભાજી આકર્ષાઇ, એટલે રૂષભદત્ત સાવાહે પણ પોતાની ચાલતી. વાત એકદમ ત્યાં જ અટકાવી દીધી.
દેહની કાંતિએ કરી જાણે વિધાધરી કે અપ્સરા હોય નહિ તેમ શાખતી સુદર્શનાને દૂરથી જોતાં જ રાજાએ આનંદિત નેત્રે અને હસતે મુખે પેાતાની પાસે ખેાલાવી. સુના પણ ઘણા દિવસથી પિતાને મળવાને ઉત્કંઠિત થયેલી હતી. તે તરત જ નજીક આવી, અને હર્ષાવેશથી ગદ્ગદ્ કંઠિત થઈ પિતાના ચરણમાં નમી પડી. રાજાએ
Page #60
--------------------------------------------------------------------------
________________
(૪૪)
તેને તરત જ ઉઠાડી પિતાની પાસે બેસારી. આંબાના વનમાં આવેલો ભમરાન સમુદાય જેમ પ્તિ ન પામે, તેમ રાજકુમારીને જોતાં પ્રેમ પ્રસરથી પ્રકૃલિત રાજાનાં ને તૃપ્તિ ન પામ્યાં. ઘણા દિવસે વિધા ભણીને આવેલી હોવાથી, તેમજ તેનું મુખ અત્યારે વિશેષ પ્રસન્ન હેવાથી રાજાએ અનુમાન કરી જણાવ્યું, પુત્રી! તું વિદ્યાનું અભિભાન ન કરીશ, કેમકે ભણેલી વિદ્યાથી તેં મને હજી બીલકુલ સંતષિત કર્યો નથી, અથવા પ્તિ પમાડી નથી.
સુદર્શનાએ જણાવ્યું પિતાજી ! ધમ, વિદ્યા અને વિનયમાં વિદ્ધ કરનાર, તથા શ્રતશીલનો વિનાશ કરનાર અભિમાન છે; એમ જાણતાં છતાં તેને સંગ્રહ કોણ કરશે ? અર્થાત હું બીલકુલ વિધાન ગર્વ કરતી નથી. આટલા શબ્દ પરથી જ કવિત્વમાં પટુતા અને વકતત્વમાં કુંવરીની દક્ષતા જોઈ રાજાને ઘણો હર્ષ થયો. રાજાએ ખુશી થઈ જણવ્યું–હાલી પુત્રી ! હું પૂછું તેને તું જવાબ આપ.
कः क्रमते गगनतलं क वृद्धिमात नितांतं । ___ को वा देहमतीव स्त्रीपुंसां रागिणां दहति ?
આકાશતલનું આક્રમણ કોણ કરે છે? નિરંતર વૃદ્ધિ કોણ પામે છે? અને રાગી સ્ત્રી, પુરૂષના દેહને અતિશે કોણ દહે છે-બાળે છે-શોષે છે.?
સુદર્શનાએ વિચાર કરી તરત જ ઉત્તર આપે કે-વા” આકાશનું આક્રમણ કરનાર જ સૂર્ય, નિરંતર વૃદ્ધિ પામનાર કોણ?
જ વિ' રાગી સ્ત્રી પુરૂષનાં શરીરને અતિશે બાળનાર કોણ? વિક વિયોગ. ભેગું નામ.
સુદર્શનાએ જણાવ્યું-પિતાજી ! મારા એક સમસ્યાના કાવ્યને ઉત્તર આપ આપે.
बोध्यं दैव कथं बहुषु वैकः प्रत्ययः कर्मणां, सबोध्यस्तु कथ सदासुररिपुः किं श्लाध्यते भूभतां ।
Page #61
--------------------------------------------------------------------------
________________
(૪૫)
किंत्वन्यायवतामहोक्षिातभृतां लोकैः सदा निंद्यते, व्यस्तन्यस्तसमस्तकंचन ततः शीघ्रं विदित्वाच्यतां ॥१॥
બુદ્ધિમાન પુત્રીને જોઈ રાજા, ઘણુ વખત સુધી વિચારમાં લીન થઈ ગયો. તે વિચારવા લાગ્યો કે, આવી વિચક્ષણ મારી પુત્રીને પતિ કોણ થશે ? પુત્રીનાં બુદ્ધિ, રૂપ અને ગુણાદિના પ્રમાણમાં તેને લાયક પતિ પણ બુદ્ધિમાન, શૂરવીર અને કામમૂતિ સમાન હોવો જોઈએ.
સુદર્શનાની વિદ્યાતિશયિતા અને રૂપાધિકતા દેખી શ્રેણી રૂષભદત્ત પણ વિચારમાં પડયો કે, શું આ તે પ્રત્યક્ષ સરસ્વતી છે કે સાક્ષાત.. લક્ષ્મી દેવી છે?
આ અવસરે કટુ, તિક્ત વિગેરે અનેક પ્રકારની ઔષધીઓને લઈને એક વૈધરાજ સભામાં આવ્યો અને તે સાથવાહના નજીકના આસન પર બેઠે.
નજીકમાં રહેલી ઔષધીના તીવગંધથી, ઘણી મહેનતે રોકવા છતાં પણ રૂષભદત્ત સાથે વાહને ઉત્કટ છીંક આવી. છીંક આવવાની સાથે જ શકીએ તો શરિરાજ એ મંત્રનો ઉચ્ચાર કર્યો. આ શબ્દ સાંભળતાં જ સુદર્શના સંભ્રાન્ત થઈ ગઈ.
તેણી ચિંતવવા લાગી કે કાર કોઈ દેવવિશેષ હોવો જોઈએ કે જેનું નામ હમણાં આ શ્રેષ્ઠીએ લીધું. આ દેવવિશેષનું નામ પહેલાં કોઈ વખત કોઈની પાસે મેં સાંભળ્યું હોય તે મને ભાસ થાય છે. આ પ્રમાણે વિચાર કરતાં મન, વચન, કાયાના વ્યાપારને રેકી, આ અરિહંત દેવનું નામ મેં કયાં અને કોના મુખથી પહેલાં સાંભળ્યું છે તે જ એક લક્ષ બાંધી કોઈ અપૂર્વ સ્થિતિમાં તે લીન થઈ ગઈ તેવી સ્થિતિમાં કેટલોક વખત રહેતાં-જાતિસ્મૃતિજ્ઞાન(મતિજ્ઞાનનો એક ભેદ છે તે)ને રોકનાર આવરણો દૂર થતાં તે લીનતામાં જ તેને પોતાનો પૂર્વ ભવ સાંભરી આવ્યો અર્થાત પૂર્વજન્મનું જ્ઞાન થઈ આવ્યું.
Page #62
--------------------------------------------------------------------------
________________
(૪૬)
પૂર્વ તિર્યંચના ભવમાં બાણના પ્રહારની મહાન વેદનાથી ઉત્પન્ન થયેલું દુઃખ સ્મરણ થતાં જ તેનું સર્વ અંગ કંપવા લાગ્યું અને તેને લઈ ધબ દઈ પૃથ્વીતળ પર ઢળી પડી.
પિતાની વહાલી પુત્રીને પૃથ્વીતળ પર ઢળી પડેલી જોતાં જ, રાજ પણ મૂછ ખાઈ જમીન પર ઢળી પડશે. આ બનાવ જોતાં કુંવરીની માતા અને તેના ભાઈઓ દુઃખીયા થઈ આક્રંદ કરવા લાગ્યા.
પૂર્વે કઈ વખત નહિ જોયેલી રાજકુમારીની આવી અવસ્થા દેખી સભાના સર્વ કે અકસ્માત #ભ પામી ગયા. આખી સભામાં હાહારવથી વિરસ મહાન કલકલ શબ્દ ઉછળવા લાગ્યા. આજંદ અને પ્રતાપના કરણ શબ્દ પ્રસરવા લાગ્યા. આ દુઃખદાયક બનાવના સમાચાર, શહેરમાં ફેલાતાં નાગરિકે ક્ષોભ પામ્યા. ભયભ્રાંત, તરલ નેત્રોવાળાં, અશરણુ અને શૂન્ય મનવાળાં થઈ લોકો આમતેમ દેડવા લાગ્યા. નાના પ્રકારના સંકલ્પવિકલ્પથી હાથ પગ કંપાવતા વૃદ્ધ વણિક સ્થળે સ્થળે એકઠા થઈ વિચાર કરવા લાગ્યા. નેસ્તીઓ સાર સાર વતુ સંકેલવા લાગ્યા. દેશી વાણીઆઓ કાપડની દુકાને સમેટવા લાગ્યા. સવારે સોના રૂપાને છુપાવવા લાગ્યા. કંસારાઓ એક જગ્યાએ વાસણો ખડકવા લાગ્યા. રાજસભામાં અકસ્માત કોલાહળ થયેલો સાંભળી કાર્યાકાર્યને વિચાર કર્યા સિવાય રાજસેવકો શ સંભાળવા લાગ્યા. મહાવત સંગ્રામ અથે હાથીઓને તૈયાર કરવા લાગ્યા. ઘડાવાળાએ ધેડાને પાખરવા લાગ્યા. રથિક ર સજ્જ કરવા લાગ્યા. સુભટ સન્નાહિત થયા. ભાટે સુભટને શૂર ચડાવા લાગ્યા. વિજયડંકા વાગવા લાગી. સંગ્રામના વાજી આસ્ફાલવા લાગ્યા. ભેરીઓના ભાંકારથી આકાશ પુરાવા લાગ્યું. હેકારવ કરતા અને ઉછળતા સુલટ સજ્જ થઈ ઊભા.
આ બાજુ શીતળ ઉપચારોથી રાજાને મૂછ પાછી વળી. રાજા સ્વસ્થ થયો. એ અવસરે આખા શહેરમાં ક્ષેમ થયાના અને સુલટ સજજ થયાના વર્તમાન રાજાના જાણવામાં આવ્યા. વિજયા પ્રતિ
Page #63
--------------------------------------------------------------------------
________________
( ૪ )
હારિણી દ્વારા રાજાએ તત્કાળ કાટવાળને ખેલાવી પ્રજાને અને સુભટાને શાંત કરવા જણાવ્યું. કાર્યના સત્ય પરમાને જાણી કાટવાળ તરત જ સભાની બહાર આવ્યા, અને ઠેકાણે ઠેકાણે સુભટાને માકલી, લોકોને સત્ય વાતથી વાકેફ્ કરાવી પ્રજા અને તૈયાર થતા સુભટાને શાંત કર્યાં.
આ તરફ કપૂરથી વાસિત હરીચંદન અને કસ્તુરી પ્રમુખ શરીર પર સિંચન કરતાં, અને પંખાર્થી શીતળ પવન નાખતાં, રાજકુમારી સુ• દના કેટલીક વારે સ્વસ્થ થઇ, તરતજ ચારે બાજુ દૃષ્ટિ ફેંકવા લાગી. નવીન ચૈતન્ય પામેલી રાજબાળા, લજ્જા પામતી ભૂમિ પરથી મેડી થઈ અને રાજાના ખેાળામાં જઇ બેઠી. ભવ—ભયથી ભય પામેલી કુમારી વારંવાર તે સાવાહના સન્મુખ જોવા લાગી. યૂથથી વિખૂટી પડેલી હરિણીની માફક તે ખરેખર વ્યગ્ર ચિત્તવાળી જણાતી હતી. તેની આ મૂતિ સ્થિતિથી દુ:ખિત થઇ રહેલાં, માતા, પિતા અને અવર્ગાદિકને તેણીએ ધીરજ પણ ન આપી અને મેલાવ્યાં પણ નહિ. કેવળ તે સાÖવાહ તરફ દૃષ્ટિ આપી મધુર વચને . તેની સાથે સંભાષણ કરવા લાગી.
હે ધર્મ બાંધવ !જિનેન્દ્રમતકુશળ ! મેં સાંભળ્યું છે કે તમારું આવવુ ભયચ્ચ બંદરથી થયું છે. તમને કુશળ છે ?
નિર્વાણુ માર્ગમાં આસક્ત થયેલા, કદ્રુપ ગજેંદ્રને સ્વાધીન કરવામાં સિંહૈ તુલ્ય, અને પરીપકાર કરવામાં એકચિત્તવાળા મહાનુભાવ સુનિઓને ત્યાં કુશળ છે ?
રાજકુમારીના મુખથી નીકળતા આ શબ્દો સાંભળી માવાહ. ના આશ્ચર્યને પાર ન રહ્યો. તે વિચારવા લાગ્યા કે, નિશ્ચે આ રાજકુમારીએ કાઈ પણ જન્મમાં ભરૂચ્ચ નગરમાં મુનિઓને વંદન કર્યુ જણાય છે. અથવા દૃઢ કરજજુથી બંધાયેલા અને સંસાર પરિભ્ર મચ્છુને પરાધીન થયેલા જીવાને એવુ કાઇ પણ સ્થળ નથી કે જેને તેણે સ્પર્શી કે અનુભવ કર્યાં ન હેય. તે શહેરમાં પૂર્વના જન્મમાં
Page #64
--------------------------------------------------------------------------
________________
( ૪ )
આ રાજકુમારીએ કાઇ પણ યુનિવરના સુખથી કાઈ પણ સમયે. નમસ્કાર મહામ ંત્રનું શ્રાવણુ કરેલું હોવુ જોઇએ, કેજે વાત હમણાં તેને જાતિસ્મરણુથી યાદ આવી જણાય છે.
આ પ્રમાણે વિચાર કરતા શ્રેષ્ઠીએ હર્ષિત વદને જણાવ્યું – રાજકુમારી ! ભચ્ચ નગરમાં રહેલા તે સવ મુનિઓને કુશળ છે. મ્હેન ! તને ધન્ય છે, તું કૃતાર્થ છે. તું થોડા જ ભવમાં નિર્વાણુપદ પામનાર છે કેમકે ધમના અભાવવાળા કુળમાં જન્મ પામ્યા છતાં અકસ્માત્ તને એધ પ્રાપ્ત થયા છે.
।
કાઇ વખત નહિ દેખેલ કે નહિ સાંભળેલ ઝુબ્દો રાજકુમારીના મુખથી નીકળતાં જાણી, તેમજ ખીલકુલ અજાણ્યા સાવાહ સાથે વાર્તાલાપ કરતી પુત્રીને દેખી, રાજાને આશ્ચર્ય સાથે મહાન કુતુહળ થયું. રાજા ખાલી ઉઠશો. પુત્રી ! આ શી વાતચીત ચાલે છે? તું શું મેલે છે? શું તે ભયચ્ચનગર કોઇ પણુ વખત જોયુ કે સાંભળ્યું છે ?
સુદર્શનાએ જણાવ્યું. પિતાજી! આપ શાંત ચિત્તે સાંભળેા. હુ તે વિષે મારા જાતિઅનુભવ આપશ્રી આગળ નિવેતિ કરૂં છું.
W
પ્રકરણ દશમું *** જાતિઅનુભવ-પૂર્વ જન્મ
*
ભયચ્ચ શહેરની આગળ મેટા વિસ્તારમાં વર્લ્ડન થતી નર્મદા નદીના કિનારા પર કાટ નામના ઉદ્યાનમાં એક મહાન વિસ્તારવાળા વડવ્રુક્ષ હતા. તેના ઉપર અનેક પક્ષીઓ નિવાસ કરી રહ્યા હતા. તેમાં કેટલાંક પંખીઓએ માળા પણ ચાલ્યા હતા. તે વૃક્ષ પર એક સમળી પણ રહેતી હતી. તે સમળી ગભપ્રસતિના વખતે અસહ્ય વેદનાથી પીડાવા લાગી. કેટલાક વખત પુછી દુઃસહ શૂળની વેદના
Page #65
--------------------------------------------------------------------------
________________
ઉપરઃ શ્લેષ્ઠ સમળીને બાણ મારી ઘાયલ કરે છે. મધ્યમાં: સમળીને મુનિવરો નવકાર મત્ર સંભળાવે છે. રાજકુમારી સુદશના મુ૭િ°ત બને છે. નીચેઃ ચંદ્રગુપ્ત રાજવીની
Page #66
--------------------------------------------------------------------------
Page #67
--------------------------------------------------------------------------
________________
ભોગવતાં તેણીએ બે બચ્ચાંને જન્મ આપ્યાં. પ્રસવ સમયની અસહ્ય વેદના ભગવતી વખતે તેણીનો પતિ પણ તેને મદદગાર ન થયો. ખરેખર જન્મથી મરણપર્યત સ્ત્રીઓ નિરંતર પરાધીન અને દુઃખ હોય છે. ઉદરપૂત્તિને માટે કાંઈ પણ ખાવા લેવા જવાને ઉપાય ચિંતવે છે, તેટલામાં અકસ્માત પ્રચંડ પવન વાવાને શરુ થશે. શે દિશાઓમાં ધૂળ ઉછળવા લાગી. મેઘની માળાને વિસ્તારતી પ્રાવક ( વર્ષા ) ઋતુ શરુ થઈ. કુપુરુષો જેમ અપયશથી વ્યાપ્ત થાય છે, તેમ ભ્રમરની માફક કાળાં અને તમાલ દલની માફક શ્યામલ વાદલાંના સમૂહથી આકાશ છવાઈ ગયું. નિર્ભાગ્ય પુરુષને મળેલા નિધાનની માફક ક્ષણદષ્ટનટ ચપળ વિજળી આકાશમાં ચમકવા લાગી. ઊંચ પદ પર રહેલા નીચ પુરુષની માફક, બ્રહ્માંડને પણ ફાડી નાખે તેવા નજીકમાં ગજર થવા લાગ્યા. વિરહી મનુષ્યના હૃદયને દુઃખરૂ૫, મોટી મોટી અખંડ ધારાથી વાદળો વરસવા લાગ્યાં. આ પ્રમાણે અવિચ્છિન્ન ધારાએ વરસાદ વરસતાં સાત દિવસ થયાં ત્યારે કાંઈક વરસાદને શાંત થયેલ દેખી તે સમજી દિશાઓના ભાગો નિહાળવા લાગી, તેણીનું શરીર ભૂખ તથા પીડાથી સંકોચાઈ ગયું હતું. ઉડવાની શકિત પણ તેવી ન હતી, તથાપિ ભૂખ સહન થઈ શકે તેમ ન હતી. તેમજ તેને ત્યાં બીજું કોઈ લાવી આપે તેવો દયાળુ મદદગાર પણ ન હતા. આ કારણથી તે દુઃખી સમળી આશિષ માંસ )ને માટે જ્યાં લીલાં હાડકાં વિગેરે પડયાં હતાં તેવા મેકના પાડા તરફ ઊડીને ગઈ
ઘણું હાડકાં, ચામડાં, વસા, રુધિર અને તેનાથી તે વાડે દુધિત થઈ રહ્યો હતો. મોટા મોટા હાડકાઓ ઉપર ગોધપક્ષીઓ બેસી માંસાદિ લઈ આમતેમ ઊડી રહ્યાં હતાં. તે વાડામાં આ સમળીએ પણ ઘણી મહેનતે પ્રવેશ કર્યો. અને સાથી ખરડાયેલું એક હાડકું લઈ મહામહેનતે તે આકાશમાગે ઊડી આકાશમાં હજી
Page #68
--------------------------------------------------------------------------
________________
(૫૦).
થોડે દૂર ગઈ હતી તેટલામાં તે વાડાના માલીક છે, કાનપર્યત ખેંચી તિક્ષ્ય બાણ તે સમળી તરફ ફેંકયું અને તરત જ તે દુઃખીયારી સમળીના હૃદયમાં વાગ્યું.
પિતાજી ! બાણથી વિંધાયેલી અને વેદનાથી વિધુરિત થયેલી તે સમળી ઘણી મહેનતે ઊડતાં પડતાં તે ઉધાનના નજીક ભાગમાં આવી પહોંચી, પણ તે વડવૃક્ષ ઉપર ન પહોંચતાં તત્કાળ જમીન પર નીચે પડી ગઈ
અસહ્ય વેદના થવા છતાં પણ બચ્ચાંઓ ઉપરના સ્નેહને લીધે પિતાની ભાષામાં કરુણ સ્વરે તે વિલાપ કરવા લાગી. તેના ઇષ્ટ મનેર નિષ્ફળ થયા. તે ચિંતવવા લાગી. અરે નિર્દય વિધિ ! મારા સિવાય તારું ઈષ્ટ કાર્ય શું સિદ્ધ થઈ શકે તેમ ન હતું ? મારાં જેવાં પામર પ્રાણિઓ શું તારે સ્વાધીન ન હતો ? મેં તારો શો અપરાધ કર્યો હતો કે, નિષ્કારણ મારા જેવી નિરપરાધી અબળાને આવા ભયંકર કષ્ટમાં નાખી ? પાંખ વિનાનાં મારા નિરાધાર બાળકો ભૂખ્યાં અને તરસ્યાં કેવી રીતે જીવી શકશે ? આ પ્રમાણે નાના પ્રકારના વિલાપ અને આક્રંદ કરતાં તે સમળી એક અહેરાત્રિપર્યત ત્યાં પડી રહી. એ અવસરે જાણે સુખનો સમાગમ જ આવતો હોય નહિં તેમ બે મુનિઓ ત્યાં આવી ચડયા. તે સમળીની આ સ્થિતિ દેખી સર્વ જીવોને અભય આપનાર તે મહામુનિઓએ પિતાને હાથ ઊંચે કરી જપુછ્યું. ભદ્રે ! તને અભય થાઓ, અભય થાઓ, અમે તારી પાસે આવ્યા છીએ. તું બીલકુલ ભય નહિં પામતાં આ અવસરે અનેક જન્મમાં દુઃખ આપનાર મોહ અને ક્રોધનો ત્યાગ કર અને એકાગ્ર ચિત્તવાળી થઈ, થોડાં પણ પરમ હિતકારી અમારાં વચને તું શ્રવણ કર (સાંભળ ), આ પ્રમાણે બોલતાં તેમાંથી એક મુનિએ નીચા વળી, સમળીના કાન પાસે મુખ રાખી ઘણી લાગણીપૂર્વક દઢ સંકલ્પથી જણાવ્યું કે “જગતને વિષે ઉત્તમ અને મહાન મંગલ પરમકૃપાળું અરિહંત દેવનું તને શરણ થાઓ, કર્મકલંકથી રહિત,
Page #69
--------------------------------------------------------------------------
________________
(49)
અનત જ્ઞાન, દર્શન, આનદ અને વી`વાન લેાકના અગ્રભાગ ઉપર રહેલા અનંત સિધ્ધાતુ તને શરણ થાઓ. પાંચ મહાવ્રતાને પાળનાર, પાંચ વિષયાને જીતનાર, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિધારક, સુસાધુએનું તને શરણ થાઓ.
પાંચ આશ્રાવ વિનાના, પાંચ ઇંદ્રિયના વિજયથી પ્રતિષ્ઠા પામેલા અને સાક્ષાત્ કૈવલજ્ઞાનીનેા કહેલા ઉત્તમ ધમ તને શરણભૂત થાઓ. આ ચાર શરણા અંગીકાર કર. આ શરણેાના શરણથી નિર્ભય થઇ, રાગ, દ્વેષ રહિત અરિહ ંત દેવનું તું સ્મરણ કર.
પરમ ભક્તિથી રહ્તદેવને એક વાર પણ નમસ્કાર કરવામાં આવે તે આ જન્મની પીડાથી મુક્ત થઈ, નિશ્ચે પરલેાકમાં તે મહાન સુખસંપદા પામે છે, માટે ત્રણ લેાકમાં સારભૂત આ નમકાર મહામત્ર(નો તાળ)નુંતું સ્મરણ કર. આ મહામંત્રના પ્રભાવથી પરલેાકમાં તું જરાપણ દુ:ખતું ભાજન નહિ થશ. વળી ચારે પ્રકારના કષાયને ત્યાગ કર, મમત્વ ભાવ દૂર કર. સયમ અને નિયમેામાં માનસિક વૃત્તિથી ઉજમાળ થા, અને ચારે પ્રકારના આહારને ત્યાગ કર.” આ પ્રમાણે દૃઢ સંકલ્પથી સમળી પર અસર કરતા તે મુનિ દિવસના મોટા ભાગ તેની પાસે રહ્યા. સમળી પણ કર્યાંજલી દ્વારા યુનિએના વચનામૃતનું પાન કરવા લાગી. તે પવિત્ર મુનિના આતિશયિક મેધથી સમળીના મેહમળ ગળી. ગયેા. મન, નેત્ર અને ક` ત્રણે દ્વારા મુનિશ્રીના મુખ પર લક્ષ રાખી પોતાનું સર્વ દુઃખ વિસ્મરણ કરી તે શાંત થઈ. પિતાજી આ સ્થિતિના ખીજા પરિણામમાં મરણુ પામી તે સમળી ( હું પોતે ) આંહી આપની પુત્રીપણે ઉત્પન્ન થઇ છું.
અહીં! અજ્ઞાન અવસ્થામાં પણ અરિહંતનુ થી જ્યારે હું આવી ઉત્તમ જિંગી પામી છુ, તેા તે મહાપ્રભુનું સ્મરણુ કરે છે તે, શાવત સુખ પામે તેમાં આશ્ચય શાનું?
સ્મરણુ કરવાજે નિરતર
/
Page #70
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
પિતાશ્રી ! હમણાં આ કોષીના મુખથી નોઁ પિતાન પદ સાંભળી વિવેક વૃક્ષનાં બીજ તુલ્ય મને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. અને તેથી જ મને મારા પૂર્વજન્મ (પૂર્વના ભવ ) દેખાઇ આવ્યે છે, જે મે' આપ સર્વની આગળ નિવેદિત કર્યાં છે.
*
પ્રકરણ અગિયારમું.
સુદર્શનાના વૈરાગ્ય-પુરાહિતા ગૃહસ્થાશ્રમમાં રહેવાના ઉપદેશ
જાતિસ્મરણુ (પૂર્વ જન્મના) જ્ઞાનથી વાસિત થયેલી પેાતાની પુત્રીને જાણી રાજા વિચારમાં પડયા-શું આ મારી પુત્રી કહે છે તે વાત સત્ય હશે ? તે શહેર અને તે યુનિવરે કયાં ? તે સમળી મરીને મારી પુત્રીપણે ઉત્પન્ન થઈ છે તે વાત કેમ સંભવી શકે?
આ પ્રમાણે વિચાર કરતા રાજાએ ધા આગ્રહ અને આદરપૂર્વક જણાવ્યુ–રાજકુમારી ! આવા જૂઠે વૈરાગ્ય શુ તુ... આણે છે? આ તારી માતા તારી આ સ્થિતિ થવાયો મહાદુ:ખી થઇ રહી છે. આ પરિવાર શાકથી પીડાય છે. જો તેા ખરી, તારી ખાળસખીએ કેટલુ આક્રંદ કરે છે. તે સ`ને તું મીંઠાં વચનથી શાંત કર. આ ઊંચા અને ઉત્તમ રાજમહેલા, વિસ્તારવાળી રાજ્યલક્ષ્મી અને પાંચ ઇંદ્રિયાને આહલાદ થાય તેવા ભાગ્ય પદાર્યાં, તે સર્વે તારે ઉપભોગ કરવાને માટે જ છે ને.
પુત્રી! જાતિ, કુલ, રૂપ, વીય, વિધા અને વિજ્ઞાનાદિ ગુણા તારામાં છે. આના ઉઠાવનાર તાર પરિવાર છે, છતાં તું આમ વેરાગિત શા માટે થાય છે?
Page #71
--------------------------------------------------------------------------
________________
( ૫૩ )
રાજાનાં આ સર્વે વચનો સુદર્શનાએ શાંતપણે શ્રવણ કર્યા. પ્રત્યુત્તરમાં તેણીએ જણાવ્યું કે-પિતાજી! આપનું કહેવું સત્ય છે. પાંચ ઇન્દ્રિયનાં સુખ અહીં બહોળા વિસ્તારમાં છે, પરિવાર સર્વ ગુણવાન છે, તથાપિ આ સર્વ વસ્તુઓ અસ્થિર, અસાર, દારૂણપરિણામવાળી અને વિષની માફક વિષમ સ્વભાવવાળી છે. ક્રિપાક વૃક્ષના ફળ સમાન ઈદ્રિના વિષયસુખ, અને મરણ પામ્યાબાદ દેખાવ નહિં આપનાર સંબંધી વર્ગ તેનું સુખ તે તાત્વિક સુખ કેમ કહેવાય ? વળી અનિયત સ્વભાવવાળાં જાતિ, કુળાદિકે કરીને આત્માને શું ફાયદો થવાનો છે ? કાંઈ જ નહિં. અશુભ કર્મના ઉદયથી ઉત્તમ જાતિવાન પણ ટ્વેચ્છાદિ નીચ જાતિમાં ઉત્પન્ન થાય છે ત્યારે શુભ કર્મના ઉદયથી સ્વેચ્છાદિ પણ ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જાતિ, કુળાદિનું આત્માની સાથે અનિયમિતપણું છે. સુંદર રૂપ પણ આત્માને શું એકાંત સુખદાયી છે ? નહિં જ, કેમકે યુવાન અવસ્થામાં શરીરની જે સૌંદર્યતા છે તે જ સૌંદર્યના શરીરમાં રોગ ઉત્પન્ન થવાની સાથે ક્ષણ વારમાં નષ્ટ થાય છે, યા વૃદ્ધાવસ્થામાં વિલય પામે છે. તેવા ક્ષણિક અને અસાર રૂપમાં રાચવા જેવું કે આનંદ પામવા જેવું કાંઈ નથી. વિદ્યા, વિજ્ઞાનાદિ ગુણો પણ જે આત્માની ઉચ્ચ સ્થિતિ માટે ઉપયોગી કરવામાં ન આવે તો તેનું છતાપણું પણ દુઃખને અર્થે જ થાય છે, માટે પિતાજી ! કુલ, જાતિ, રૂપ, વીર્ય, વિધા અને વિજ્ઞાનાદિ વિધમાનતાને આશ્રય લઈ હર્ષિત થવું કે નિશ્ચિંત થવું, તે મને તો ભાવી દુઃખરૂપ જ લાગે છે.
માતા, પિતા, સખી અને બંધવાદિના સંબંધના સંબંધમાં તાત્ત્વિક રીતે વિચાર કરતાં તેઓ એક જાતના દઢ બંધન સમાન જણાય છે. અથવા રંગભૂમિમાં નૃત્ય કરનાર પાત્રની માફક થોડા જ વખતમાં રૂપાંતર પામનાર છે, અર્થાત વિયોગશીલ છે. આ ગાયને વિલાપ તુય છે. નૃત્યો વિડંબના સરખાં છે અને આભૂષણે માત્ર ભાર કે બીજા તુલ્ય છે. ટૂંકામાં જણાવું તો ઈદ્રિયના વિષે પરિણામે
Page #72
--------------------------------------------------------------------------
________________
દુ:ખદાયી જ છે.
ઇત્યાદિ પિતા, પુત્રીના સંવાદ ચાલી રહ્યો હતેા તે અવસરે જ્ઞાતિનાધ નામને પુરોહિત સભામાં આવ્યો. રાજાએ બેસવા નિમિત્તો આસન અપાવ્યુ. પુરોહિત પુરોહિત પણ રાજાને આશીર્વાદ આપી પેાતાના આસન પર બેઠા.
( ૧૪ )
રાજાએ પુરાહિતને પ્રશ્ન કરતાં જણાવ્યુ. દ્વિજવર ! ધર્માર્થી મનુષ્યેાને માટે કયે ધમ સુખદાયી છે ? કેમકે મારી પુત્રી ધર્મા હાઇ ધર્મને માટે અરિહંત દેવનુ શરણુ લેવા ધારે છે.
પુરાહિતે જણુવ્યુિં, નૃપતિ ! સામાન્ય પ્રકારે આરણ્ય શાસ્ત્રમાં ધર્મના આઠ ભેદ જણાવ્યા છે. યાગ, અધ્યયન, દાન, તપ, સત્ય, ક્ષમા, ઇંદ્રિયદમન અને નિર્ભ્રાભતા. વળી અન્ય શાસ્ત્રમાં વિશેષ પ્રકારે આશ્રમ નિશ્રાએ ચાર પ્રકારના ધમ બતાવ્યા છે. પુત્રબ્રહ્મચર્માંશ્રમ, ગૃહસ્થાકામ, વાનપ્રસ્થાશ્રમ અને યતિ આકામ. ( સંન્યસ્તાશ્રમ ) જ્યાં સુધી બ્રાહ્મણુને ઉપનયન ( યજ્ઞાપવિતદાન ) કરવામાં નથી આવ્યુ' ત્યાં સુધી ઇચ્છાનુમાર ચેષ્ટા, ભેાજન અને ખેલવા વિગેરેની ક્રિયા તે પુત્ર અવસ્થા કહેવાય છે. ઉપનયન કર્યાબાદ બ્રહ્મચર્ય પાળવાપૂર્વક ગુરુને ઘેર વિધાભ્યાસાદિ નિમિત્તે વસવામાં આવે છે તે બ્રહ્મચર્યાશ્રમ કહેવાય છે. આ આશ્રમમાં સત્ય, શમ, તપ, શૌય, સતાપ, લજ્જા, ક્ષમા, સરક્ષતા, જ્ઞાન, દયા, દમન અને ધ્યાન કરવાનું છે. આ ધર્મ સનાતન છે.
ત્યાર પછી ગૃહસ્થાશ્રમ કરવાની ઇચ્છા હાય તે! તે આશ્રમ મૂઠ્ઠી ગૃહસ્થાશ્રમમાં આવે અથવા તેવી ઇચ્છા ન હોય તે। વાનપ્રસ્થા શ્રમ કે સન્યસ્તાશ્રમ અંગીકાર કરે. ગૃહસ્થાશ્રમ ધ પણ બ્રાહ્મણ,. ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ વના ભેદથી ચાર પ્રકારે છે.
બ્રાહ્મણેા ગૃહથાશ્રમમાં રહી પેાતાના ષટ્કમાં આસક્ત રહે. પોતે ભણે, ભણાવે, દાન આપે, દાન ગ્રહણ કરે અને યજ્ઞ કરે કરાવે આ પ્રમાણે બ્રાહ્મણાએ ગૃહસ્થાશ્રમ પાળવાને છે.
રંગત થા
114
Page #73
--------------------------------------------------------------------------
________________
*
(૫૫)
ક્ષત્રીઓ દાન આપે, વિદ્યા ભણે, યજ્ઞ કરાવે, ન્યાયથી પ્રજાનું પાલન કરે, ધર્મમાં તત્પર રહે, અનાચારથી લોકોને પાછા હઠાવે, કર પ્રમુખના બેજાથી પ્રજાને પીડા ન કરે. જુગાર, દારૂ, માંસ, વેશ્યા, પારધી પણું (આહેડે અગર શીકાર ), પરધન, પરસ્ત્રી અને બીજા પણ આ લેક પરલોક વિરુદ્ધ કાર્યોને ત્યાગ કરે. ધર્માર્થી ક્ષત્રીઓએ આ પ્રમાણે વર્તન કરવું જોઈએ.
વિદ્યાભ્યાસ, વાણિજ્યકલા (વ્યાપાર) અને નૃપસેવા પ્રમુખ પ્રશસ્ત ક વૈોએ (- વણિકોએ) કરવા અને નિરંતર ન્યાયધર્મમાં તત્પર રહેવું. આ વૈોનો ધર્મ યા ગૃહસ્થાશ્રમ છે.
બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યનાં કર્મોથી રહિત, કૃષિકર્મ (ખેતી વાડી), સુતાર, લુહાર, કુંભાર, હજામ, કડિયા વિગેરેનાં કર્મો કરનાર શો કહેવાય છે. આ કર્મો કલષ્ટ હેવાથી પામર જીવોને ઉચિત છે. કલિષ્ટ હેવાનું કારણ રમૃતિમાં બતાવ્યું છે કે-માછલાની જાળ નાખ. નાર મછિમાર બાર મહિનામાં જે પાપ કરે છે તે પાપ જમીન ખેડ કરી હાળી (હળ ખેડનાર ) એક દિવસમાં કરે છે. શુદ્ધો પણ દેવ, ગુરૂભકિતમાં તત્પર રહે છે અને દાન આપે છે.
'હે રાજન ! આ પ્રમાણે ટૂંકમાં આપની પાસે મેં ગૃહસ્થાશ્રમ ધર્મ નિવેદિત કર્યો. ભૂમિશયા, બ્રહ્મચર્ય અને તપશ્ચર્યાવડે આત્માને દમન કરવો, શરીરને દુબલ કરવું તે વાનપ્રસ્થાશ્રમ કહેવાય છે.
સર્વસંગને ત્યાગ, બ્રહ્મચર્ય, ક્ષમા, જિતેન્દ્રિયપણું, એક સ્થળે વધારે વખત નહિં રહેવાપણું તે સંન્યસ્ત ધર્મ છે. કહ્યું છે કે
ग्रीष्मे हमंतिकान मासान् अष्टौ भिक्षुर्विचक्रमेत् । दयार्थ सर्वभूतानामेकत्र वर्षास्वावसेत् ॥१॥
ભિક્ષુકાકામીઓએ ગ્રીષ્મ ઋતુ અને હેમંત ઋતુના આઠ માસ પયંત પૃથ્વીતળ પર પર્યટન કરવું; પણ વર્ષાઋતુમાં સર્વ ની દયાને
Page #74
--------------------------------------------------------------------------
________________
(૫૮)
સરખા કહેવાય છે. ગૃહસ્થ તેમના સદેષ આચારને લઈને સર્વ પ્રકારે નિધ છે ત્યારે શ્રેષ્ઠ આચરણને લઈને ભિક્ષુકો સર્વ પ્રકારે સ્તુતિ કરવા યોગ્ય છે. ૨.
मेरुसर्षपयोर्यद्वद्भानुखद्योतयोरिव ।
समुद्रसस्सोयद्वत्तद्वद्भिक्षुगृहस्थयोः ॥३॥ જેટલું મેરુપર્વત અને સરસવના દાણામાં અંતર છે, સૂર્ય અને ખજુવામાં અંતર છે, તથા સમુદ્ર અને સરોવરમાં અંતર છે, તેટલું ભિક્ષુધમ (યતિધર્મ) અને ગૃહધર્મમાં છે. 8 *
નિરંતર આરંભમાં પ્રવૃત્તિવાળા, અને પરિવારાદિના પિષણમાં વ્યગ્ર થયેલા ગૃહસ્થોમાં જોઈએ તે પૂર્ણ ધર્મ કયાંથી હોય ?
खंडनी पेषणी चुल्ली जलकुंभ प्रमार्जनी । पंचशूना गृहस्थस्य तेन स्वग न गच्छात ॥१॥
ખાંડણી, ઘંટી, ચૂલો, પાણીના ઘડા અને સાવરણી; જીવસંહાર થવાનાં આ પાંચ નિમિત્તો ગૃહસ્થાને રહેલા હોવાથી (આ પાચ નિમિત્તે ગૃહસ્થાને રહેલાં હેવાથી (આ પાંચ આરંભમાં નિત્ય પ્રવૃત્તિ કરનાર) ગૃહસ્થ સ્વર્ગમાં જઈ શકતો નથી, ૧
અગ્નિમાંથી કદાચ પાણી પેદા થઈ શકે, વિષધર(સર્પ)ની દાઢમાં કદાચ અમૃત હોઈ શકે, અને નહિં બનવા લાયક કદાચ સસલાને શિંગડા આવે, તથાપિ વાહંસા કરવાથી ધર્મ ન જ હોઈ શકે,
તપ અને સંયમ કર્યા સિવાય સ્વર્ગ કેવી રીતે મળી શકે ? શું દશ વાવેલ ક્ષેત્રમાંથી કમોદ મળી શકે ખરી ? નહિં જ.
ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં પણ દેવ કે મનુષ્ય કે મોક્ષનાં સુખ મળતાં હોય અથવા આત્મા ઉજવળ થતો હોય તો રાજ્યાદિકનો ત્યાગ કરી રાજા, મહારાજાઓ શા માટે તપશ્ચર્યા અંગીકાર કરે ? "
Page #75
--------------------------------------------------------------------------
________________
(૫૯) પિતાજી! મનુષ્યોએ ધર્મ એવા મિથ્યા નામથી નહિં ભોળવાતાં ધર્મના સત્ય પરમાર્થને વિચાર કરવો જોઈએ. જે મનુષ્ય જેના ખરા ગુણને જાણે છે તે વસ્તુ દૂર રહી હોય છતાં તે, તેની જ અભિલાષા કરે છે. ચંદ્ર આકાશમાં દૂર રહેલો છે તથાપિ તેને દેખીને દૂર રહેલાં કુસુદો હસે છે (વિકસિત થાય છે). જે ધર્મનાં સુંદર ફલે પ્રત્યક્ષપણે જોવામાં આવે છે તે ધર્મ ઉત્તમ છે. જે ધર્મના કાંઈપણ અલૌકિક ગુણો અનુભવમાં આવતા નથી, અથવા શ્રદ્ધાન કરવા લાયક ઉત્તમ ગુરુના મુખથી જે ધમ સાંભળવામાં નથી આ તે ધર્મને ધર્મપણે કેમ ગ્રહણ કરી શકાય?
ઉત્તમ ગુરુના ઉપદેશ સિવાયને ધર્મ પરલોક હિતકારી થતો નથી. જેમ ગુરુ સિવાય નૃત્ય કરતાં શીખેલ મયૂરને નૃત્ય કરતાં દેખી લોકો હસે છે, તેમ તે ધર્મ કરનાર હાંસીપાત્ર થાય છે.
પિતાજી ભવસમુદ્રમાં જહાજતુલ્ય ગુરુશ્રીની કૃપાથી દેવ, ગુરુ, ધર્મનું જે સ્વરૂપ મને જણાય છે, તે હું આપની આગળ જણાવું છું. આપ શાંતિથી શ્રવણ કરશે. *
દેવાધિદેવ જે પુત્ર, કલત્રાદિકની આશાના દઢ બંધનથી બંધાયેલ નથી,. અનંગ(કામ)બાણોથી જે બીલકુલ હણાયેલ નથી, સર્વ ભયથી નિરંતર મુક્ત હોવાથી પાસે હથિયાર રાખતા નથી, પ્રાપ્ત કરવા લાયક કાંઈ પણ બાકી ન રહેલું હોવાથી હાથમાં જપમાળા રાખતા નથી, સર્વજ્ઞ હોવાથી જેને પુસ્તકની બિલકુલ જરૂર નથી. પૂર્ણ હોવાથી ધ્યાન ન કરવાની જેને જરૂર નથી, દુજય કામ માતંગ(હાથી)ના કુંભસ્થળ વિદારવામાં જે સિંહ તુલ્ય છે, ક્રોધ દાવાનળ બુઝાવવામાં કરાવત મેધ સમાન છે, શક સર્ષને વશ કરવા ગરૂડ તુલ્ય
• નૃત્ય કરતાં મયૂરનો આગળનો ભાગ સુંદર દેખાય છે પણ કંઠને ભાગ તદ્દન ખુલ્લો અથો ખરાબ દેખાય છે. ગુરુ સિવાય પિતાની મેળે શીખેલ કળાનું આ દષ્ટાન્ત છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
( ૬ )
છે, માહવૃક્ષ ભાંગવાને એરાવણ હાથી સમાન છે. માન મહીધર(પતિ)નું ચણુ કરવાને વ તુલ્ય છે, સોંગથી રહિત, જીતે પ્રિય, મમત્વ વિનાના, નિરભિમાની અને શત્રુ ઉપર સમદ્રષ્ટિથી જોનાર તે દેવાધિદેવ મહાદેવ કહેવાય છે.
સજીવની રક્ષા( દયા ) કરનાર, સના ગુરુ થવાને લાયક, સને હિતકારી ધમ બતાવનાર, આત્મિક ગુણાધિકતાથી સને નમન કરવા યાગ્ય, સન અને સી તે પરમેશ્વર કહેવાય છે.
ક્રોધ, માન, ભય, દ્વેષ, રાગ, માહ, ચિંતા, જરા, રાગ, હાસ્ય, ખેદ, વિષયાભિલાષ, મદ, રતિ, વંચન, જનન, નિદ્રા અને લે!ભ આ અઢાર દોષ જેનામાં ખીલકુલ ન હોય તે પરમાત્મા કહેવાય છે.
જે દેવાના પણ દેવ છે. કેવલ નાન, દર્શનથી હરતામલકની માફક જે લેાકાલાકને જાણનાર છે. શાશ્વત સુખના નિધાન સરખા, અપ્રતિહત જ્ઞાન, દર્શન, ચારિત્રને ધારણ કરનાર અને ઇંદ્રાદિ દેવાથી પૂજનિક તે, સત્તુ, વીતરાગ, મહાદેવ, દેવાધિદેવ, પરમેશ્વર, પરમાત્મા ક્રિ નામેાથી ખેલાવાતા અરિહતદેવ દેવ કહેવાય છે,
સદ્ગુરુ
પિતાશ્રી ! ગૃહ, સ્ત્રી, પુત્ર, ધન, પરિવારાદ્ધિ બાહ્ય ગ્રંથીને (પરિગ્રહનેા) ત્યાગ કરનાર, સુખ દુ:ખને સમદષ્ટિથી જોનાર, જીવાવા દ્વિ તત્ત્વાના ત્યાગ, ગ્રહણાદિ પરમાને જાણુનાર, દુર્ પાંચમહાવ્રતના ભારને વહન કરનાર, અઢાર હજાર શીલાંગરથને ધારણ કરનાર, દુઃસહુ ખાવીશ પરિષહસહન કરવામાં ઉદ્યમ કરવાવાળા, મહાસત્વવાન, ક્રોધાગ્નિને બુઝાવનાર, મન, વચન, કાયાના અશુભ માના નિરાધ કરનાર, સજ્ઝાય ધ્યાનમાં આસક્ત, વિવિધ પ્રકારના નિયમ ધારનાર, ક્ષમા, ઇંદ્રિયદમન અને સ ંતેષમાં તપર, તૃણુ અને મણી, મિત્ર અને શત્રુમાં સમદ્રષ્ટિ રાખનાર, છ જીવનિકાયનું રક્ષણ કરનાર, મધુકર વૃત્તિએ નિર્દેષ આહાર ગ્રહણુ કરનાર, સંયમરૂપ પાણીથી પૂ, યા
Page #77
--------------------------------------------------------------------------
________________
( ૬૧ )
રૂ૫ તરંગવાળી, મનની પવિત્રતા અને શિયલરૂ૫ કિનારાવાળી, સત્યતપ-ઈદ્રિયનિગ્રહ અને કરુણારૂપ ચાર પ્રવાહવાળી, આત્મારૂપ નદીમાં સ્નાન કરી, પાપરૂપ મળને ધોનારા-ઉપશમ, વિવેક અને સંવરરૂપ ત્રણ પવિત્ર કુડે બનાવી, જ્ઞાનરૂપ ઘી હેમ, ધ્યાનરૂ૫ અગ્નિ સળગાવી, ક્રોધ-માન-માયા-લોભ-કામ-રાગ અને દ્વેષરૂપ હેમવા લાયક પશુઓને હોમી ક્ષમારૂપ પુરેડષા(હવ્ય પદાર્થ)નું ભજન કરનારા બ્રહ્મચર્ય અને મહાવ્રતરૂપ પવિત્ર શાંતિ જળથી પાપપંકની શાંતિ કરનારા, સર્વ જીવને અભય આપનારા અને સ્વ–પરને તારનાર ઇત્યાદિઅનેક ગુણગણેથી ભરપૂર ગુરુઓ હોય છે.
સદ્દધર્મ પિતાશ્રી ! દેવ અને ગુરુના ગુણોથી ધર્મ જુદે નથી, કેમકે ગુણ એ ગુણીને મૂકીને રહી શકતો નથી, તથાપિ વ્યવહારથી ભિન્નરૂપે પણ તે ધર્મ વીતરાગોએ બતાવ્યા છે.
સર્વ જીવ પર દયા રાખવી. નિરંતર સત્ય બોલવું. ચોરી નહિ કરવી. મન, વચન, કાયાથી વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવું. પરિગ્રહ આરંભ ત્યાગ કરવો. મન, વચન, કાયાના યોગોને અશુદ્ધ વ્યાપારથી નિષેધ કરવો. નિર્લોભતા, ઈદ્રિયવિજય, કષાયત્યાગ અને શત્રુ મિત્ર પર સમભાવ રાખ, ઇત્યાદિરૂપ આ ધર્મ, મોક્ષ સુખરૂ૫ ફળને આપનાર છે. વિશેષ શું કહેવું જ્યાં વીતરાગ મહાન દેવ છે, આત્મરમણતા એ જ ધર્મ છે, અને મહાવ્રતધારી, ઉદાર, કૃપાળુ, નિત્ય બ્રહ્મચારી ગુરુઓ જ્યાં સહાયકારો છે, તેઓની મદદથી આત્મિક સુખ પ્રકટ થાય તેમાં કહેવું જ શાનું ? *
પિતાશ્રી ! “ અમુક ગુણરૂપ પરાક્રમવાળા પતિની તારે માટે શોધ કરશું વિગેરે આપે જણાવ્યું, પણ તે વિષયસુખનું ફળ મેં પૂર્વ ભવને વિષે અનુભવ્યું છે, સંસારનું ફળ ભોગવ્યું છે.
સ્વામીને સ્નેહ મેં જોયા છે. બસ ઘણું થઈ. પિતાજી! વિડ
Page #78
--------------------------------------------------------------------------
________________
( દર)
બના માત્ર આ વિષયસુખની મને બીલકુલ જરૂર નથી. આ પૌગલિક સુખ મને ન જ જોઈએ. મારે તો ભરૂયચ્ચ નગરે જવું છે. ત્યાં રહેલા મારા પરમ ઉપકારી ગુરુઓને નમસ્કાર કરવા છે. અને મારે તે સ્થળે એક જિનભુવન બંધાવવું છે.
મહાત્મા પુરુષ સિંહનાદ કરીને કહે છે કે-મનુષ્ય જન્મ પામી વિચારવાન મનુષ્યએ એવું કઈ પણ ઉત્તમ કાર્ય કરી લેવું જોઈએ કે-ફરી આવા દેહમાં જન્મ, મરણાદિ કરી દુઃખી થવાનો વખત જ ન આવે. દેહધારી છો જન્મે છે, મરે છે, પરિભ્રમણ કરે છે, ફરી જન્મે છે અને મારે છે. પણ જેઓ અનુકૂળ સંયોગે પામી આત્મધર્મમય બને છે તેઓ જ ધન્યભાગ્ય છે.
સુદર્શન અને તેના પિતા ચંદ્રગુપ્તના થતા સંવાદ વખતે રાણી ચંદ્રલેખા અને (પરદેશથી આવેલી અજાણું) સુંદરી પણ રાજસભામાં બેઠી હતી. સુદર્શનનું ધર્મ સંબંધી ચાતુર્ય, ગાંભીર્ય અને પ્રવીણતા જાણી સુંદરીને ઘણો હર્ષ થયે.
રાજા પણ પિતાની પુત્રીને શાસ્ત્રમાં તથા નીતિમાં નિપુણ દેખી પરમ આહલાદ પામ્યા, તથાપિ પુત્રીના મેહથી મોહિત થઈ, સુંદરી તરફ દષ્ટિ કરો, વિશેષ પ્રણયપૂર્વક સુંદરીને કહેવા લાગ્યો.
મહાનુભાવો સુંદરી! હું જાણું છું કે તું સ્વભાવથી જ આત્મકાર્યમાં ઉજમાળ છે તથાપિ આ અવસરે તારે મારું એક કામ કરવું જોઈએ.
સુંદરીએ પ્રણામ કરી જણાવ્યું–મહારાજા ! શી આજ્ઞા છે?
રાજાએ જણાવ્યું આ મારી પુત્રી સુદર્શના તારા પ્રભાવથી જ ઉત્પન્ન થયેલી છે. તું તેને એવી રીતે શિક્ષા (સલાહ) આપ કે તે સંસારના સુખમાં આસક્ત થાય, અને તેને વૈરાગ્ય મૂકી દે.
આ તારી બહેનની કે બહેનપણુની પુત્રી છે. વળી તેને વિશેષ
Page #79
--------------------------------------------------------------------------
________________
(૬૩)
પ્રકારે વલ્લભ છે તો મારું માનવું એમ છે કે,–તે તારા વચનથી સંસારવાસમાં રહેવાનું તરતજ કબૂલ કરશે. ખરેખર સ્વજનોની એ જ રીતિ છે કે સુખ–દુઃખમાં સરખો ભાગ લઈ ગ્ય અવસરે મદદ આપે.
રાજાનાં આ વચનો સાંભળી સુંદરી વિચારમાં પડી કે મારે આ ઠેકાણે સુદર્શનાને કાંઈ પણ કહેવા જેવું નથી. કેમકે તેણું જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વભવ જાણનારી છે. જિન ધર્મના તો તેનાં રમે રોમે પરિણસી રહ્યાં છે. શું તેણી મારા વચનથી સંસાર તરફ પોતાનું વલણ કરશે ? નહિં જ. વળી વિષયોથી વિરક્ત થયેલાને વિષય સંબંધી બોધ આપી તેમાં પ્રવૃત્તિ કરાવવી તે તેના પવિત્ર હૃદયને ઘાત કરવા બરાબર છે, માટે મારે તો જેમ તેણી જિનધર્મમાં સ્થિરયાને દૃઢ થાય તેમ તેને કહેવાની જરૂર છે. તેમ કહેવાથી મહારાજ કદાચ વિરક્ત થશે, પણ તેનું પરિણામ તો સારું જ આવશે. ઈત્યાદિ કેટલાક વખત સુધી ઘણી બારીક રીતે વિચાર કરી સુંદરીએ રાજાને જણાવ્યું. મહારાજા ! આ કાર્યમાં મારા જેવા બાળકને બોલવાનું શું છે? અર્થાત્ આ વિદ્વાન રાજકુમારીને શિક્ષા આપવી તે મારી બુદ્ધિનું માપ કરવા જેવું છે, તથાપિ આપનો આગ્રહ વિશેષ છે તો અવસરને ઉચિત હું કાંઈપણ જણાવીશ કે જે બોલતાં લોકો આગળ હું હાંસીપાત્ર ન થાઉં.
મહારાજા! આ ક્ષણભર માત્ર રમણિક વિષયસુખમાં લુખ્ય થયેલા મનુષ્ય; પરિણામે ( અંતમાં) જે દુઃખ પામે છે તે દુઃખ વિષમ વિષકદલીથી પણ અત્યંત દુ:ખદાયી છે, તેના સંબંધમાં સ્વાનુભવસિદ્ધ એક આખ્યાયિકા (કથા–દષ્ટાંત) હું આપ સર્વને નિવેદિત કરું છું. આપ સાવધાન થઈને શ્રવણ કરશો.
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ તેરમું
સીરત્ન સુંદરીનું જીવનવૃત્તાંત.
દક્ષિણાર્ધ ભારતવર્ષના મધ્યખંડમાં જગપ્રસિદ્ધ, ધન, ધાન્યથી ભરપૂર અયોધ્યા નામની નગરી છે. નિધિની અંદર સ્થાપન કરેલ દ્રવ્યની સંખ્યા અને ભુવન પર રહેલ ધવલ ધ્વજાઓની સંખ્યાથી મનુષ્ય લેકમાં પણ દૈવિક સંપદાનું ભાન થતું હતું. ગુહનાં શિખરોમાં ટોચ ઉપર ) બારસાખ પર રહેલા તેરણોમાં અને સ્થંભના અગ્ર ભાગ પર જડવામાં આવેલાં રત્નથી એમ અનુમાન કરાતું હતું કે વિધિએ રત્નાકરને (સમુદ્રને) તો કેવળ જળ માગ જ અવશેષ રાખ્યો છે. બાકી સધળાં રત્ન આંહી આપ્યાં છે.
રિપુ વર્ગના દર્યને તોડનાર અને નીતિલતાને વૃદ્ધિ પમાડવામાં સજલ જલધર સમાન ઈક્વાકુ વંશમાં તિલક સરખો જયધમ રાજા તે નગરીમાં રાજ્ય કરતો હતો. આ રાજાનું હૃદય મુનિસુવ્રતસ્વામી તીર્થંકરના ગુણગણોથી નિરંતર વાસિત હતું. તે મિથ્યાત્વતિમિરને દૂર કરવાને સર્ય સમાન સમર્થ હતો. વળી સ્વભાવથી જ સમુદ્ર કરતાં અતિશય ગંભીર હતો, છતાં સમુદ્રની માફક ખારે ન હતો. સૂર્યની માફક તેજસ્વી હતો છતાં કોઈને સંતાપ કરતો ન હતો. મેરૂપર્વતની માફક ગુણગણેથી ગુરૂ (ભારે) હતો તથાપિ તે સ્તબ્ધ (અહંકારીઅક્કડ) ન હતો. ચંદ્રની માફક સૌમ્ય સ્વભાવનો હતો તથાપિ તે કલંક રહિત હતો. તેની કીર્તિ સુરલોક પર્યત પ્રસરનારી હતી. પરાકમ શત્રુઓનો ક્ષય કરવા પર્યતનું હતું. ભકિત જિનેશ્વરેને નમન કરવા પર્વતની હતી અને ત્યાગ દારિદ્રયને દૂર કરવા પર્વતને હતે.
Page #81
--------------------------------------------------------------------------
________________
(૫)
નિમળ શીયળરૂપ હારવાળી, અને ચંદ્રસમાન વદને કરી લક્ષ્મીને પણ જીતનારી પદ્માવતી નામની તે રાજાને રાણી હતી, છતાં એક દૂષણ તેણુમાં એ હતું કે તેને કોઈ પણ સંતતિ ન હતી
સંતતિને માટે ચિંતા કરતી રાણું એક દિવસ ઉદાસીન થઈને બેઠી હતી તે અવસરે એક પરિવાજિક તેણીની પાસે આવી. તેણીએ રાણીને દિલાસો આપતાં જણાવ્યું. બાઈ ! તમને પુત્ર થશે, ચિંતા નહિં કરે. ઈત્યાદિ કહીને નાનાપ્રકારની ઔષધીઓથી મિશ્રિત ચૂર્ણ સ્નાન કરવા માટે આપ્યું. રાણીએ સુવર્ણાદિકથી તેણીને સત્કાર કર્યો. તે સર્વ વસ્તુ લઈ પરિવાજિકા ચાલતી થઈ. કેટલોક વખત ચાલ્યો ગયો પણ રાણીને કાંઈ સંતાન ન થયું. છેવટે કેટલાક વર્ષ બાદ રાણીએ એક પુત્રીનો જન્મ આપે. જન્મ થવા પહેલાં સ્વપ્નમાં કુલદેવીએ આવીને રાણીને જણાવ્યું કે–આ તારી પુત્રી સર્વજને ને વંદનીય સાધ્વી થશે. આ સ્વમથી રાણીને ઘણે સંતોષ થયા. રાજાએ પુત્રીની ભવિષ્યની સ્થિતિ વિચારી તેણીનું શીળવતી નામ રાખ્યું. પુત્રી પણ જન્મદિવસથી લાવણ્ય, રૂપ અને સૌભાગ્યાદિ ગુણ સાથે વૃદ્ધિ પામતી અનુક્રમે યુવાવસ્થામાં આવી પહોંચી.
અદ્ભુત રૂ૫, લાવણ્યવાળી પુત્રીને દેખી રાજા વિચારમાં પડે કે મારી પુત્રીને લાયક કોઈ પણ વરની મારે શોધ કરવી જોઈએ. ચિંતાથી સંતપ્ત થયેલ જયવમ રાજાએ, પ્રધાન પુરુષને એકલી અને નેક રાજકુમારોની શોધ કરાવી તથાપિ કઈ પણ રાજકુમાર, રાજકુ મારીને લાયક જણાયો નહિં. આથી વિષાદ પામી રાજા ચિંતવવા લાગે છે–ભલે પુત્રી વિદ્વાન હોય તથાપિ તે માતા, પિતાને ચિંતાનું કારણ થઈ પડે છે, “કન્યાને પિતા' એ નામ ખરેખર દુઃખરૂપ જ છે, કેમકે, પુત્રીને જન્મ થતાં ચિંતા થાય છે, મોટી થતાં આ કન્યા કોને આપવી તે સંબંધી વિશેષ ચિંતા થાય છે, પરણાવ્યા પછી તે સુખમાં રહેશે કે કેમ ? વિગેરે અનેક વિકલ્પ થાય છે. આ પ્રમાણે રાજા
Page #82
--------------------------------------------------------------------------
________________
( ૬૬). ચિંતામાં મગ્ન થયો હતો, એ જ અવસરે તે રાજાની સેવા કરવા માટે કુણાલા નગરીથી આહવમલ રાજાને વિજયકુમાર નામને પુત્ર ત્યાં આવી પહોંચ્યો. દૂરથી રાજાને પ્રણામ કરી તે ઊભો રહ્યો. રાજાએ કુશળ સમાચાર પૂછી બેસવાને આસન અપાવ્યું. આ રાજકુમાર પાસે આકાશગામિની વિધા હેવાથી તે આકાશગમન કરી શકતો હતો. આ કારણથી તે રાજા પાસેથી તેમજ લોકો તરફથી પણ વિશેષ માન પામ્યો હતો. વળી તે એટલે બધે રૂપવાન હતો કે તેને દેખવા માટે સંખ્યાબંધ પુરૂષ, સ્ત્રીઓ તેની પાછળ ફરતાં યા તેને નીકળવાના રસ્તા પર રાહ જોઇને ઊભાં રહેતાં હતાં.
આ અવસરે રાજપુત્રી શીળવતી પણ પિતાના પાદવંદનાથે અનેક સખી સાથે રાજસભામાં આવી. પિતાને નમસ્કાર કરી તેની નજીકમાં શીળવતી બેઠી. સભામાં આજુબાજુ નજર કરતાં વિજયકુમાર તરફ રાજકુમારીનું ધ્યાન ખેંચાયું. કુમારનું અદ્દભૂત રૂપ દેખી કુમાશ વિચારવા લાગી કે–આ રાજકુમાર જે સ્ત્રીને પતિ થશે તે નારી કોઈ મહાભાગ્યવાન યા પુન્યવાન જ હોવી જોઈએ. આ પ્રમાણે વિચારણા કરતી કુમારીએ વિકારી લાગણી વિના સ્વાભાવિક રીતે જ વિજયકુમાર ઉપર પિતાની દષ્ટિ સ્થાપના કરી.
કુમારીની દષ્ટિ વિજયકુમાર ઉપર ઠરેલી દેખી પાસે રહેલા સભાના લોકોએ સહસા તે જ નિર્ણય બાંધી લીધો કે-કુમારીની લાગણી આ કુમાર ઉપર વિશેષ છે.
આ તરફ કુમારીનું મન નિર્દોષ છતાં ધીમે ધીમે કુમારના રૂપમાં આસકત થવા લાગ્યું કહ્યું છે કે
रुत्रेण दिद्विपसरी पसरेण रइ रईइ संसग्गो । तेग ख मालइ सोलं, पणसीलाणं संसारो ॥१॥
Page #83
--------------------------------------------------------------------------
________________
( ૬૭)
રૂપ જોવાથી તે તરફ દષ્ટિ આકર્ષાય છે. દષ્ટિનું આકર્ષણ થવાથી નેહ બંધાય છે. નેહ થવાથી તેનો પરિચય થાય છે. પરિચયમાં (સહવાસમાં ) આવવાથી શીયળ મલિન થાય છે અને શીયલથી ભ્રષ્ટ થયેલા છ સંસારમાં પરિભ્રમણ કરે છે. ૧. ખરી વાત છે કે
रसाणिदिय बैभवयं मगगुति तहय मोहणियसम्म । चउरो इमाइ नूगं, जिप्पति जइक्क वीरेहिं ॥१॥ જિહવા ઈદ્રિય, બ્રહ્મચર્યવ્રત, મોગુપ્તિ અને મેહનીય કર્મ, આ ચાર વસ્તુને વિજય કઈ વીરપુરુષ જ કરી શકે છે. ૧
આ અવસરે પિતાના અને વિજયકુમારના સંબંધમાં ગુપ્ત પણ ધીમે ધીમે સમાના લેકો કાંઈ વાતો કરતા હોય તેમ અનુમાનથી જાણીને પિતાના પિતાથી શરમાયેલી રાજકુમારી, તરત જ સભામાંથી ઊઠીને પિતાના વાસભુવનમાં આવી.
આ તરફ કુમારીના જવા પછી, શીળવતીને ખરો આશય શું હતું તે જાણ્યા સિવાય તેમજ કુળદેવીએ સ્વમમાં જણાવેલ વચનાનું નહિં સ્મરણ કરતાં, રાજાએ તરતજ શીળવતી અને વિજયકુમારને વિવાહ સંબંધ જાહેર કર્યો. અર્થાત્ વિજયકુમાર સાથે શીળવતીને વિવાહ કર્યો. નિમિત્તિઓને બોલાવી લગ્ન માટેના શુભ મુહૂર્ત નિર્ણય કર્યો. લગ્નદિવસ ઘણે નજીક આવવાથી તરત જ રાજમંદિરે શણગારવાનું કામ શરૂ થયું. રસ્તાઓ અને બજાર વિગેરે સાફસુફ થયા. વિવાહની સામગ્રીની ધામધુમ ચાલતી હતી, એટલામાં ઉઘાનપાલકે આવી રાજાને વિનંતિ કરી કે-મહારાજા ! શીશીર ત્રતુ પૂર્ણ થઈ હોવાથી પક્ષીઓના મધુર અને કલરવ શબ્દોરૂપ વાજીંત્રને વગાડતો, સુરની પાડલવૃક્ષના પુના આમેદવડે આકાશને પણ વાત કરતો અને પંચ બાણુના જોરથી નરનારીઓના માનને મદન કરતો આપણું વનને વિષે વસંત રાજા આવી પહોંચે છે. અર્થાત
Page #84
--------------------------------------------------------------------------
________________
( ૬ )
વસંત ઋતુની શરૂઆત થઇ ચૂકી છે, તે આપ વનમાં ક્રીડા દવિતે દ અર્થે પધારશેા.
આ વર્તમાન સાંભળી રાજાએ ખુશી થઈ ઉઘાનપાલકને ઈચ્છાથી અધિક દાન આપી ખુશી કર્યાં. નાના પ્રકારના અલંકારથી અલંકૃત થઈ, અંતેઉરની રાણીઓ, તથા વિજયકુમારાદિને સાથે લઇ રાજા પુષ્પકરડ નામના ઉદ્યાનમાં આવી પહેાંચ્યું.
પ્રકરણ ૧૪ મું શીચળવતીનું હરણ.
રાજા પરિવાર સહિત વનમાં ફરવા લાગ્યા. ગુલાબ, જાઇ, કેતી, ચંપો, ડાલર, પાડલાદિ ઉત્તમ પુષ્પોનેા બહાર વનમાં ફેલાઇ રહ્યો હતા. અત્ર, જાંબુ, જખીર, દાડમ, નારંગો, એલા, લવીંગ આદિ વૃક્ષાની સુંદર ધટાઓમાં કાયલ, મેના આદિ પંખીઓના કલરવ શબ્દો સંભળાતા હતા. મજબૂત વૃક્ષાની ધટામાં બાંધેલા હીંડાળા પર મધ્યમ વયની કુમારિકાએ હીચી રહી હતી. તળાવ, વાવ અને કુંડામાં તરુણુ પુરૂષ, સ્ત્રીએ ક્રીડા કરવાપૂર્વક સ્નાન કરી રહ્યાં હતાં. રાજા પણ ક્રીડા કરવામાં વ્યગ્ર થઇ રહ્યો હતેા. એ અવસરે એક વિધાધર, વિજયકુમારનું રૂપ ધારણ કરી શીળવતીનું હરણ કરી આકાશમાર્ગે ચાલતા થયેા. વિજયકુમારની ભ્રાંતિયો શીળવતી મેલી ઉઠી–રાજકુમાર ! સ્ત્રીએનાં ચપળ ચિત્ત જાણ્યા સિવાય તેની સાથે હાંસી કરવી તે તમને યે।ગ્ય નથી. મને તમે હમણાંજ મૂઠ્ઠી ઘો, જેથી હું મારી સખીયામાં ચાલી જાઉં. વળી મારાં માતા, પિતાદિ સ્વજનવગ સર્વે અહીં છે, માટે તેની પણ મને લજ્જા આવે છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
( ૬૯)
એ વિજયકુમાર ! મને જવા દા-મૂઠ્ઠી ઘો. યાદિ અનેક શબ્દો કહ્યા પણ સાંભળે કાણુ? તેણે તે! આકાશમાર્ગે ચાલવા જ માંડયું. વિજયકુમાર બળવાન છે, આકાશગમન કરનાર છે વિગેરે તેના મહામ્યને તે વિદ્યાધર જાણતા હોવાથી, સશંકપણે વૈતાઢ્ય પહાડના માર્ગ મૂકી દષ્ટ, શીયળવતીને ઉપાડી સમુદ્રના સન્મુખ તે ચાલવા લાગ્યા. ભયસહિત આકાશમાર્ગે ઉલ્લંધન ન કરતાં, સમુદ્રની અંદર રહેલા વિમલાલ ઉપર તે આવી પોંચે, ત્યાં પડેોંચ્યાને હજી થડે! પણ વખત ન લાગ્યા તેટલામાં, પેાતાને માટેનિર્માણ કરાયેલી પ્રિયાને છેડાવવા માટે હાથમાં ત્રાસદાયક ખડ્ગ લઈ વિજયકુમાર પણ ત્યાં આવી પડેાંચ્યા. આપુટને કરડતા ભયંકર ભ્રકુટીને ધારણ કરતા, વિખરાયેલ કેશવાળા વિજયકુમાર લાલ તેત્રા કરતા મેલી ઊડયેા ૨ ! રે ! નભશ્ર્વર ! શું આજે તને યમરાજા સાંભરી આવ્યે છે કે તેં મારી પ્રિયાનું હરણ કર્યું` ?
વિજયકુમારને આવેલે દેખી શૌળવતી વિચારમાં પડી કે-આ વિજયકુમાર કે તે વિજયકુમાર ? બન્નેનું રૂપ સરખું' છે. વસ્ત્ર', આભ રણા અને ખેલવું ચાલવુ તે સં સરખું છે તેા, ખેમાંથી જેની સાથે મારે વિવાહ થયેા છે તે કુમાર કયે ?
વિચાર કરતાં ચોક્કસ ચેષ્ટા પરથી તેણીએ નિશ્ચય કર્યો કે—જે પાછળ આ વ્યા છે. તે વિજયકુમાર છે. તેને દેખી શીળવતી ખેલી ઉઠી જો મારું સતીત્રત અખ`ડિત હોય તે। સત્ય વિજયકુમારના વિજય થાએ.
આક્ષેપ કરતા, પાતાની પાછળ વિજયકુમારને આવ્યા જાણી તેને મારવા માટે તે વિધાધરે કાપ કરી જોરથી તેના પર ચક્ર મૂકયું. વિજયકુમાર પણ તે ચક્રને ચૂકાવી, આકાશમાં ઊંચે ઉછન્યા. વિદ્યાધર પણ તેની સાથેજ આકાશમાં ઊંચા ઉછળ્યે, વિજયકુમારે તીક્ષ્ણ ખડ્ગના પ્રહારથી તેનેા મુગટ નીચેા પાડયેા.મુગટ નીચેા પડતાં જ પેાતાની હાર થશે એમ જાણી શીળવતીને તે પહાડ પર જ રહેવા દ
Page #86
--------------------------------------------------------------------------
________________
( ૭
)
વિધાધર ત્યાંથી જીવ લઈ નાશી ગયે. એ પરસ્ત્રીનું હરણ કરનાર ? તું થોડો વખત તો ઊભો રહે ઇત્યાદિ બેલતો ક્રોધરૂપ અનથી પ્રજવલિત થયેલો વિજયકુમાર તેની પાછળ પડયો.
આ તરફ શીળવતી પહાડ પર એકલી ઊભી ઊભી ચારે બાજુ નજર કરે છે તો તે પ્રદેશ તદ્દન અપરિચિત પિતાના જાણવામાં આવ્યો. તે નગરી, તે ઉધાન, માતા, પિતા અને સખી વર્ગ વિગેરે કાંઈ પણ નજરે ન આવ્યું. તે વિચારવા લાગી. હા ! હા ! હતવિધિએ મને ક્ષણ વારમાં મારા સંબંધીઓથી જુદી પાડી. અરે ! પણ જે મેટી આશા બાંધી મારા રક્ષણને માટે મારી પાછળ આવ્યો હતો તે રાજકુમાર પણ પાછા ન આવ્યો. અરે! તે મહાનુભાવ કયાં ગયો? શું તેને વિજય થયો હશે કે પેલાને ?
પહાડ તરફ લાંબી નજર કરી તે નીહાળતી હતી તો કઈ સ્થળે લાંગુલને ( પુછડાને ) જમીન પર આસ્ફાલન કરતો સિંહ દેખા. કઈ સ્થળે ઘેઘુરારવ કરતા વરાહ દેખાતા હતા. કઈ બાજુ સુંઢાદંડ ઊંચા કરી દોડાદોડ કરતા હાથીઓ જણાતા હતા. કોઈ સ્થળે શંગના અગ્રભાગે કરી શિલાઓને ઉછાળતા વમહિષો જોવામાં આવતા હતા કોઈ સ્થળે ચપળ સ્વભાવના વાનરોના યૂથ ફરતાં હતાં, તે કઈ ઠેકાણે ભયંકર ફુકાર ભૂતા મણિધરે (સર્પો) ફરી રહ્યા હતા. તો કઈ સ્થળે કિલકિલારવ કરતા વિક્રળ વેતાળે, રૌદ્ર શબ્દ કરતા પિશાચે, અને કલિંકા લઈ કૂદતી શાકિનીઓના પડછાયાના આકાર જણાતા હતા. આ પ્રમાણે ચારે દિશાએ પદાદિના શબ્દના પ્રતિરથી (પડછંદાથી) નિજન પ્રદેશમાં એકલી રહેલી શીળવતીને તે પહાડ ભયંકર ભાસતો હતો.
પવનથી ખડખડતાં ઝાડના શુષ્ક પત્રોને અવાજ સાંભળતાં જ દુષ્ટ જાનવરેની શંકાથી તેણીનું ગોત્ર કંપતું હતું. કેટલીક વખત તો સહજ ખડખડાટ થતાં વિજયકુમારની આવવાની શંકાથી તેણી સન્મુખ
Page #87
--------------------------------------------------------------------------
________________
( ૭૧ )
દોડી જતી હતી પણ જ્યારે તેને નહિ દેખતી ત્યારે નિરાશ થઈ પાછી મૂળ સ્થળે આવીને બેસતી. વિજયકુમાર હમણાં આવશે. આ બાજુથી આવવા જોઈએ. તેઓ મારા રક્ષણને માટે જ આવ્યા છે. વિધાધરના હાથમાંથી છોડાવવા માટે મારા પિતાએ જ કલ્યા હશે. ઇત્યાદિ નાના પ્રકારના સંકલ્પ કરતાં ઘણો વખત એ પણ વિજયકુમાર પાછો ન જ આવ્યો, છેવટે નિરાશ થયેલી બાળા શાકસમુદ્રમાં પેસી નાના પ્રકારના વિચારો કરવા લાગી.
અહા ! આવા ભયંકર પહાડ પર હું નિરાધારપણે એકલી કયાં જાઉં? અરે નિપ્પર વિધિ ! તારામાં આટલી બધી નિર્દયતા છે! તેં મને અત્યારે કેવી સ્થિતિમાં લાવી મૂકી છે! એવો તે તારે મેં શો અપરાધ કર્યો છે? ઈત્યાદિ. ભયમાં આવી પડેલી રાજબાળાએ અનેક પ્રકારે વિધિને ઓળભો આપ્યો, પણ તેના દુખમાં કાંઈ ઘટાડે ન થયો. ત્યારે પૂર્વ કર્મને પશ્ચાત્તાપ કરતાં રવગત બલવા લાગી કે-હે જીવ! પૂર્વભવને વિશે, નિયમાદિ લઈને પૂર્ણ રીતે તે પાળ્યાં નહિં હોય, અથવા કોઈની થાપણ - ળવી હશે, અથવા વિશ્વાસુને ઠગ્યા હશે, અથવા કોઈને અયોગ્ય સલાહ આપી હશે, અથવા હાસ્યથી બાળકોને માતા સાથે વિયાગ કરાવ્યો હશે. અથવા મેં કાઈની સંપત્તિ હરણ કરી હશે. તે સિવાય વગર પ્રજને અકસ્માત આ વિપત્તિ ક્યાંથી આવી પડી ? હે જીવ! દુનિયાનાં સર્વ પ્રાણિઓ પિતાનાં કરેલ કર્મને અનુભવ કરે છે તે છે તેને પણ આ વખતે પૂર્વકૃત કર્મ ઉદય આવ્યું છે, તે ધીરજ રાખી સહન કર. વિલાપ કરવાથી શું વળવાનું છે? વિવેકી મનુષ્યએ સંપ
ત્તિની પ્રાપ્તિ વખતે હર્ષ ન કરવો જોઈએ તેમ વિપત્તિ વખતે શેક - પણ ન કરવો જોઈએ.
ઇત્યાદિ અનેક પ્રકારે પિતે, પિતાને ધીરજ આપતી શાળવતી ત્યાં જ રહી. વિષમ વિપત્તિના વખતમાં મનુષ્યો ધીરજથી જ તેને
Page #88
--------------------------------------------------------------------------
________________
(૭૨),
પાર પામે છે, તેમ ધારી શીળવતી સાહસ અવલંબી ભય, શોક, મોહથી રહિત થઈ, કર્મગ્રંથીને તેડનાર પંચપરમેષ્ટિ મંત્રનું સ્મરણ કરવા લાગી. અને વર્તમાન તીર્થાધિનાથ મુનિસુવ્રતસ્વામીને વિશેષ પ્રકારે યાદ કરવા લાગી.
બુદ્ધિમતિ શીળવતીએ વિચાર કર્યો કે, કઈ પણ કાર્યમાં ઉધમની તે જરૂર જ છે. ઉધમ કરનારને દવ સહાયક થાય છે, તે હું પણ સમુદ્ર ઓળંગવાનો કોઈ ઉપાય કરૂં. આ નજીકની ટેકરી પર રહેલાં ઊંચા વૃક્ષ પર ભગ્નપાત વણિકના ચિહ્નની કાંઇ નિશાની કરૂં. તે નિશાનીને દેખી, આ પહાડની નજીકમાં થઈને જતાં વહાણનો કોઈ પણ માલિક કરૂણબુદ્ધિથી કે ઉપકારની લાગણીથી અહીં આવે તો, હું તેની સાથે મનુષ્યની વસ્તીવાળી ભૂમિ ઉપર જાઉં, અને મારા આત્માને શાંતિ મળે તેવાં કાર્ય કરી કૃતાર્થ થાઉં. ઇત્યાદિ વિચારી કરી, આજુબાજુમાંથી ઘાસનો એક મજબૂત લાંબો પુળ વાળી, તે સાથે લઈ પિતે વૃક્ષ ઉપર ચઢી ગઈ, ભગ્નપોતવણિકની નિશાની તરીકે તે વૃક્ષની ટેચ ઉપર તેને ઊભો કરી પોતે વૃક્ષથી નીચે ઉતરી પડી.
ગમે તેવી સ્થિતિમાં પણ દિવસે તો પસાર કરવાના જ. કાળ કાળનું કામ કર્યું જ જશે. જો આમ જ છે તે, તે વખતને ધાર્મિક કાર્યમાં વ્યતીત કરવામાં કે વાપરવામાં આવ્યો હોય તો નવીન કર્મ બંધ ન થતાં, પૂર્વોપાર્જિત અશુભ કર્મને નાશ પણ સાથે થઇ
શકે જ, અને તેથી ગમે તેવા સંકટોમાંથી પણ સુખને રસ્તો મળી - શકે. ઇત્યાદિ વિચાર કરી વનમાં ફરી, કેટલુંક લીલું ચંદન તેણું લઈ આવી. અને તે વતી એક સુંદર શિલા ઉપર તીર્થાધિરાજ શ્રીમાન
૧ સમુદ્રમાં જેનું વહાણ ભાંગી ગયું છે તે વણિક અહીં છે તિને સૂચવનારૂં ચિહ્ન. ઉપલક્ષણથી નિરાધાર દુઃખી મનુષ્યને મદદ મેળવાનુ ચિલે કે નિશાની.
Page #89
--------------------------------------------------------------------------
________________
( ૭૩ )
સુનિસુવ્રતસ્વામીની મૂતિ આળેખી, સ્વાભાવિક રીતે જ વનમાં ઉત્પન્ન થયેલાં શતપત્રાદિ પુષ્પા લાવી તે વતી પૂજા ।રી, પંચાંગ પ્રણામ પૂર્વક ભક્તિથી આ પ્રમાણે સ્તવના કરવા લાગી.
', '
હે મુનિસુવ્રત જિનેંદ્ર ! ઉત્તમ વ્રતધારી મુનિવૃંદાને તે માક્ષમાર્ગ દેખાડયા છે. કૃપાળુ ! મને પણ તેવા જ શાંતિના માર્ગ અતાવ. નિર્વાણુ માગમાં ચાલતા ધરથના તમે ઉત્તમ સારથી છે. જો ખરેખર તેમજ હેાય તે। મને પશુ તે ધર્થમાં એસારી તમારું' સારથી નામ સાર્થક કરી. કરુણાસમુદ્ર ! તમે જન્મ, મરણુથી રહિત છે એવું હું ત્યારે જ સત્ય માની શકું કે, મને તમે તેવી સ્વાનુભવસિદ્ધ ખાત્રી કરી આપેા. ઉત્તમ કેવળજ્ઞાને કરી તમે પુન્ય, પાપાદિ પદાર્થો પ્રકાશિત કર્યાં છે. કૃપાળુ દેવ ! મારા હૃદયને પણ તમે પ્રકાશિત કરી. કમ–ઈધનને! દાહ કરવાને તમે સાક્ષાત્ અગ્નિસ્વરૂપ છે, તે। મારાં કઈંધનાને બાળીને ભસ્મીભૂત કશ. બળતા ક્રોધાગ્નિને શાંત કરવા, તમે પાણીથી ભરેલા મેધ-સમાન છે, તેા હે પ્રભુ ! ત્રિવિધ તાપથી તપેલા મારા હૃદયને શાંત કરેા. તત્ત્વાવમાધ થી અનેક ભવ્ય જીવેાના અજ્ઞાન અંધકારને તમે દૂર કર્યાં છે. તા, એક માળાના અજ્ઞાનને દૂર કરતાં આપને કેટલી મહેનત પડનાર છે ? હે કૃપાળુ દેવ ! હું આપને શરણે આવી છું. આપ મારુ` રક્ષણ કરા, રક્ષણ કર્યા. ધંત્યાદિ ભક્તિમુગ્ધ વચને એ કરી એકાગ્ર ચિત્તે તે મહાપ્રભુની સ્તુતિ કરી રહી છે.
આ
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પંદરમું.
દુઃખીનો બેલી ભગવાન–સ્વધર્મીને મેળાપ.
જેટલી હૃદયની વિશુદ્ધિ, તેટલી જ કાર્યની સિદ્ધિ સમીપમાં છે. ઉગ્ર પુન્ય, પાપનો બદલો (કે ફળ) થોડા જ વખતમાં મળે છે. આવા વિપત્તિના કઠીણ પ્રસંગમાં પણ જે ધર્મકર્તવ્યમાં લીન થાય છે તેને તેના શુભ કર્તવ્યને બદલે કેમ ન મળે ? તેને મહાન પુરૂષો કેમ મદદ ન મોકલે ? દુઃખીનો બેલી ભગવાન છે. આ કહેવત પ્રમાણે શીળવતીના પુન્યથી પ્રેરાયે કહે કે, તે મહાપ્રભુની ભક્તિથી કોઈએ મેક્લેલ એક તરૂણ પુરૂષ ત્યાં આવી ચડે.
શીળવતી તે મહાપ્રભુની સ્તુતિ કરી રહી હતી તેટલામાં જમીન પર પડેલા ઝાડનાં સુકાં પાંદડાંને ખડખડાટ તેના સાંભળવામાં આવ્યો. કાંઈક શંકાથી સાવધાન થઈ તે તરફ નજર કરી જુવે છે તો વસ્ત્રાભરણથી ભૂષિત શરીરવાળો અને થોડા માણસના પરિવારવાળો એક ઉત્તમ યુવાન પુરૂષ પોતાની નજીક આવતા તેણીએ દીઠે. - તે પુરૂષ પણ ધીમેધીમે નજીક આવી શીળવતીના સન્મુખ થઈ ચિંતવવા લાગ્યો કે આ કોઈ અમરી, વિધાધરી કે માનુષી રાજકુમારી જણાય છે. તે જે માનુષી હોય તો કોઈ ઉત્તમ શ્રાવકના કુળમાં જન્મ પામી હોય તેમ તેના “ આ નજીકમાં શિલાપટ્ટ પર આળેખેલા ” દેવનાં દર્શનનાં, કર્તવ્ય પરથી નિશ્ચય કરાય છે. ચોક્કસ નિર્ણય પરથી તે માનુષી છે એમ નિર્ણય કરી તે વિચારવા લાગ્યો કેગમે તે પ્રકારે પણ આ સ્ત્રીને કોઈપણ હરણ કરીને અહીં લાવ્યું હોય તેમ અનુમાન કરાય છે. હું જે દેવાધિદેવને દેવપણે આરાધન કરું છું તે જ દેવાધિદેવનું આ સ્ત્રી પણ આરાધન કરતી હોવાથી તે
Page #91
--------------------------------------------------------------------------
________________
( ૭૫ )
મારી રવધમી વ્હેન છે, માટે તેણીને મારે વિશેષ પ્રકારે સહાય કરવી જોઈએ. તેના ચહેરા પરથી એ પણ નિર્ણાય થાય છે કે તે અત્યારે ભય અને વિયેાગથી દુ:ખી છે. આ વખતે મારે તેને ધીરજ આપવી જોઇએ અને સાથે જોઇતી મદદ પણ આપવી, તે માર' મુખ્ય કર્તવ્ય છે. હમણાં તેણી દેવદાનમાં રાકાયેલી છે તે હુક પણુ પ્રથમ દેવવંદન કી લઉં, ત્યાદિ વિચાર કરી તે યુવાન પુરૂષ પણ જિતેશ્વરની પ્રતિમાને વર્વાદન કરી ભક્તિપૂર્વક વના કરવા લાગ્યા.
હું જિનેશ્વર ! સકલ જગત જંતુના ક પરિણામ, સ્થિતિ અને ગતિના વભાવના તુ' જાણુવાવાળા છે, અને તેથી જ સ’સારવાસમાં દુઃખી થતાં પ્રાણિઓના સુખને માટે તેં માગ દેખાડયા છે.
શાશ્વત સુખને
હે પ્રભુ ! દેહાતીત હોવાથી તું મનરહિત છે. તથાપિ એકાગ્ર ચિત્ત કરી, જે મનુષ્યેા તને હૃદયમાં ધારણ કરે છે તે સર્વ છે. ચેાગાના ત્યાગ કરી યાગીઓને પણ ધ્યાન કરવા યેાગ્ય અયેાગી થાય છે. આ આશ્ચર્ય નથી ?
હે કૃપાળુ ! જેએ! પ્રબળ ઉત્કંઠાથી, વચનેાએ કરીને તારી સ્તુતિ કરે છે તે તારા રૂપને પામતાં શ્રતકેવળીએથી પણ સ્તવાય છે.
હે દયાળુ ! જે મનુષ્યે! અત્યંત હર્ષાવેશમાં અનિમિષ નેત્રાએ તને દેખે છે, તેના મુખ તરફ ઇંદ્રાદિ દેવા પણ ભક્તિથી જુએ છે. હે નાથ ! જે મનુષ્ય! તારા ચરણુકમળમાં લીન થાય છે તે વૈમાનિક દેવેને વૈભવ બેગવી, વિષયસુખથી નિરપેક્ષ બની આત્મતિક રવાધીન, નિર્વાણુ સુખને વિલાસ કરે છે.
હૈ દેવાધિદેવ ! તીર્થાધિરાજ, મેં મન, વચન, કાયાએ કરી આપની સ્તુતિ કરી છે. તેના બદલામાં મન, વચન, કાયાના નિરંતર તે માટે અભાવ થાય તે સુખ આપવાની મારા પર કૃપા કર.
Page #92
--------------------------------------------------------------------------
________________
(૯૬), આ પ્રમાણે તે યુવાન પુરૂષે દેવાધિદેવની રતુતિ કરી. શીળવતી તેના પહેલાં સ્તવના કરી રહી હતી. જ્યારે તે પુરૂષ પ્રભુસ્તુતિ કરીને ત્યાંથી ઊઠે કે તરત જ શીળવતીએ પણ પોતાનો સ્વધર્મી બંધુ જાણી આસન આપ્યું. તે પણ શીળવતીથી ઘણે દૂર નહિં તેમ નજીક નહિં તેવી રીતે તેના આપેલા વૃક્ષના પત્રના આસન પર બેઠે.
શીળવતીની સન્મુખ જોઈ, વિનયપૂર્વક તે પુરૂષે જણાવ્યું. બહેન ! તું કોણ છે અને ક્યાં રહે છે? યૂથથી વિખૂટી પડેલી હરિ. ણીની માફક એકાકી કેમ જણાય છે ? સમુદ્રની અંદર રહેલ આવા વિષમ પહાડ પર તું કેવી રીતે આવી શકી ? તારું નામ શું ? તું કોની પુત્રી છે ? તારા દુઃખનું કારણ શું છે ?
તારી મસ્તકના કેશને સમૂહ વિખરાયેલ છે. પુષ્પમાલા અને કુકમ આદિથી તારું શરીર પિંજરિત છે, છતાં અશ્રુના પ્રવાહથી તારા સુખની શોભા ભેદાયેલી છે. આટલું બેલી તે પુરૂષ શાંત રહ્યો.
આ પુરૂષનાં વચનાથી શીળવતીને ઘણો સંતોષ થયો, તોપણ તેણીને કંઠ તો શોકથી પુરાઈ ગયા. પિતાના પગ પર દૃષ્ટિ સ્થાપન કરી ઘણી મહેનતે તેણીએ જવાબ આપ્યો.
ભાઈ ! જેઓ દુનિયાના સ્નેહસુખના અભિલાષી થઈ, વિરતિસુખને ( આત્મસંયમના સુખને ) સ્વીકારતા નથી તેઓ મહાન વિપત્તિઓ પામે તેમાં કહેવાનું જ શું ?
, રસ, ગંધ. શબ્દ અને રૂપાદિ વિષયમાં વ્યાકુલ ચિત્તવાળા જીવો નાના પ્રકારની વિટંબા પામવા સાથે મૃત્યુને પણ શરણ થાય છે. મહેલ, શયા, વાહન અને સુંદર પુરૂષ, સ્ત્રીઓના સંગમના સુખમાં આસક્ત થયેલા છે, સ્પર્શેન્દ્રિય સુખમાં લુબ્ધ થયેલા હાથીની માફક મહાન દુખને અનુભવ કરે છે.
મધુર અન, પાન, ભેજનાદિ વિવિધ પ્રકારના રસમાં આસક્ત
Page #93
--------------------------------------------------------------------------
________________
(૭૭)
થયેલા છે, રસના ઈદ્રિયના લાલુપી માછલીઓની માફક મરણને શરણ થાય છે.
કસ્તુરી, કુસુમ, કલાગુરૂ આદિ સુરભિસંધમાં લુબ્ધ થયેલા મનુષ્ય ઘાણેદ્રિયમાં આસક્ત થયેલા ભ્રમરની માફક કષ્ટ પામે છે.
મનહર યાને મધુર ગાયન મદમન્દ આલાપ અને હૃદયને દ્રવિત કરે તેવા પુરૂષ કે સ્ત્રીઓના પ્રણયવાળા શબ્દોમાં અવરિત મનવાળા મનુષ્ય, શ્રોત્રઈદ્રિય સુખના સંગમમાં તત્પર હરિણની માફક વિવિધ પ્રકારનાં દુઃખ પામે છે.
વિભ્રમ, વિલાસ, સૌભાગ્ય, રૂપ, લાવણ્ય અને મોહક કાંતિવાળા સુંદર રૂપની અંદર મહિત થયેલા મનુષ્યો પતંગની માફક મરણ પામે છે. . * ઈદ્રિયોને એક એક વિષય પણ આ જન્મમાં અસહ્ય દુખ આપતો અનુભવાય છે અને જ્ઞાનીઓના કહેવા પ્રમાણે અન્ય જન્મમાં નરકાદિ વ્યથા આપે છે તે જેને પાંચે ઈદ્રિયના વિષયો ખુલ્લા છે અર્થાત જેઓ પાંચે ઈદ્રિયના વિષયમાં આસક્ત છે તે દુઃખ પામે તેમાં નવાઈ શાની ?
પાંચ ઈદ્રિયના સુખને સદા અભિલાષી આ જીવ, વિરતિસુખને નહિ સ્વીકારતાં સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. ' હે ભાઈ! ઈદ્રિય વિષયમાં આસક્ત છે દુખ પામે છે તે વાત તું પતે જાણે છે છતાં, મને તું દુઃખનું કારણ પૂછે છે એ મેટું આશ્ચર્ય થાય છે.
તે યુવાન પુરૂષે જણાવ્યું. બહેન ! તમે જેમ કહે છે તે વાત સામાન્ય રીતે તે તેમ જ છે, તથાપિ હું વિશેષ કારણ જાણવા માગું છું.
શીળવતીએ જણાવ્યું ભાઈ મારી તે વાત તમે હમણાં મારા મુખથી કવણ નહિં કરી શકો, કેમકે પિતાના દુઃખની વાત
Page #94
--------------------------------------------------------------------------
________________
( ૭૮ )
બીજાને કહેવાથી તેમને કાંઇ ફાયદો તે થતેા નથી, પણ્ તેવા કૃપાળુ પુરૂષોને ઉલટા તેથી વિશેષ પ્રકારે સતાપ કે ખેદ ઉત્પન્ન થાય છે.
યુવાન પુરૂષે જાગ્યું. મ્હેન ! તમે ખરેખર સત્ય જ કહ્યું છે કેજ્યાં ખીજાતે સ ંતાપ થતે હાય કે પેાતાનું ઉપહાસ્ય થતું હેય ત્યાં તે વાત ન કહેવી.
તે યુવાને વિચાર કર્યાં કે, અત્યારે આ બાઇને દુખતા શ્વા તાજો જ લાગ્યા હોય તેમ જણાય છે એટલે તે પોતાના દુઃખની વાત હમણાં કહી આપે તેવા સંભવ નથી, તેા આપણે પશુ હઠ કરવાની કાંઇ જરૂર નથી. અવસરે અધુ' જણાઈ આવશે. ઇત્યાદિ વિચાર કરી તે વાતને પડતી મૂકી, અત્યારે તેને વિશેષ ધીરજ મળે તેવી રીતે વાર્તાલાપ કરવા લાગ્યા.
યુવાન પુરૂષે જણાવ્યું. ડૈન ! વિવેકી મનુષ્યા એ સુખ, દુ:ખમાં હર્ષી, વિષાદ ન કરવા જોઇએ. વિપત્તિ આવી પડયા છતાં જે ધીરજથી સહન કરે છે, વૈભવ મળ્યા છતાં જે ગવ કે મત્ઝર કરતા નથી, અને પરને માથે કષ્ટ આવી પડતાં, શકત્યનુસાર તેને સહાય આપે છે તેવા મનુષ્યેાજ મનુષ્યાની ગણુતરીમાં છે, બાકી તેા નામધારી મનુષ્યાના દુનિયામાં ક્યાં તાટા છે?
ક્રમ ના અચળ નિયમને લને ચંદ્ર પણ ખંડન, અસ્તમન અને ગ્રહણુના દુ:ખને પામે છે, તે પછી મનુષ્યને માથે વિપત્તિ આવી પડે તેમાં આશ્રય શાનું?
વિયેાગ, વધ, બંધન, વૈભવક્ષય, અપ્રીતિ, સ્થાનભ્રંશ અને મરણાદિ ક્રુષ્ણ કર્માંધીન જીવા માટે આ દુનિયામાં સુલભ છે. મ્હેન ! ખેદ કરવાનું કાંઇ કારણુ નથી અર્થાત્ ખેદ નહિ કર. જીવતા મનુષ્ય સખ્યાબંધ કલ્યાણને જોઇ શકે છે. ઉત્તમ જીવાને માથે કષ્ટ આવી પડે છે તે અવસરે કાયર ન થવું તે જ તેની ઉત્તમતાની કસોટી છે. વિધિ(પૂર્ણાંક) સુખીયાં જીવાને નડે છે અને દુ:ખી જીવે તે પણ વિડ ંબના પમાડે છે, તે માળ, વૃદ્ધને ગણુને નથી, તેમ રાજા કે રાંકને પણ
Page #95
--------------------------------------------------------------------------
________________
(૭૯).
મૂકતો નથી. આ નિ વિધિ, મંત્ર તંત્ર અને વિધા આદિને ગાંઠતો નથી, તેમજ નિરોગી કે વ્યાધિવાળાને છેડતે પણ નથી, તો પછી શોક કરવાથી શું ફાયદો થવાને ? આ માનવજિંદગીમાં કઈ કઈ જાતનો શોક કરવો ? કેમકે વિધિએ આ સંસારને દુઃખના નિધાનરૂપ બનાવે છે.
ડાભના અગ્ર ભાગ પર રહેલ જળબિંદુની માફક જીવિતવ્ય, બળ અને લાવણ્ય ચપળ છે. લક્ષ્મી તેનાથી પણ વિશેષ ચપળ છે, પણ તેમાં ધમ એક નિશ્ચળ છે. ધર્મમાં નમસ્કાર મહામંત્ર એ જ સારભૂત છે. તેના મહાન પ્રભાવથી જળ, અગ્નિ આદિ ઉપદ્રવ શાંત થાય છે. વળી સમગ્ર ઇષ્ટ મનેર સિદ્ધ થાય છે. જો તેમ ન હોય તો આવા રૌદ્રસમુદ્રમાં વિમળ પર્વત કયાંથી ? અને પવનની વિષમ પ્રેરણાથી મારા વહાણોનું આગમન પણ કયાંથી ! વળી આ ભિન્ન પોતવણિકની નિશાનીનું અકસ્માત મારી દષ્ટિગોચર થવાપણું પણ કયાંથી ? મારું તો એમજ માનવું છે કે બહેન ! આ તાર નમસ્કાર મહામંત્રના મરણનો જ પ્રભાવ છે.
- સ્વજનને વિરહ ત્યાં સુધી જ દાહ કરે છે, દુઃખ ચિંતારૂપ ડાકિની ત્યાં સુધી જ છળે છે અને ભવસમુદ્રમાં આ છ ત્યાં સુધી જ પરિભ્રમણ કરે છે કે જ્યાં સુધી તેઓ આ મહામંત્રનું સ્મરણ કરતા નથી.
ધર્મ બહેન ! તું તારા મનમાં જરા પણ ઉગ ન કરીશ. આજથી નિરંતરને માટે હું તારે નાનો ભાઈ છું એ તું ચોક્કસ ખાત્રીથી માનજે.
હું સિંહલદ્વીપના રહેવાસી ચંદ્રશ્રેણીને સેમચંદ્ર નામને પુત્ર વ્યાપારી છું. સંસારની માફક આ વિષમ સમુદ્ર પણ જિનવચન સરખા પ્રહણ ઉપર બેસી મારી સહાયથી તું વિસ્તાર પામ.
પિતાના સદર (ભાઈ) સરખા અને હિતકારી તે વણિક
Page #96
--------------------------------------------------------------------------
________________
( ૮
)
પુત્રનાં વચન સાંભળી શીયળવતીએ જણાવ્યું. ભાઈ તમે જે વચનો કહ્યાં છે તે સર્વે મેં ધ્યાન દઈને સાંભળ્યાં છે. વિગી મનુષ્યને આશ્વાસન આપનાર, આપત્તિમાં આવી પડેલાને ઉદ્ધાર કરનાર અને શરણાગતનું રક્ષણ કરનાર એવા ત્રણ પુરૂષોથી આ પૃથ્વી “રત્નગરમાં એવા યથાર્થ નામને ધારણ કરે છે. લાવણ્ય, રૂપ, યૌવન અને વૈભવાદિ ગુણ હોવા છતાં પણ પરને દુઃખે દુઃખી થનાર કોઈ વિરલા મનુષ્ય જ હોય છે. આ પ્રમાણે કોણીપુત્રના વિદ્યમાન ગુણની પ્રશંસા કરી, શીયળવતી તેની સાથે પહાડથી નીચી ઉતરી વહાણમાં જઈ બેઠી. અને થોડા જ દિવસમાં સમુદ્રનો પાર પામી અહીં આવી. સોમચંદ્ર મારું ટૂંક વૃત્તાંત જણાવી મને પિતાના પિતાને સોંપી. જયવમે રાજાની પુત્રી શીળવતી તે પિતે હું જ છું. અહીં સુંદરી એવા નામે પ્રખ્યાતિ પામી છું.
મહારાજા ચંદ્રગુપ્ત ! વ્યવહારિક સુખથી ત્યજાયેલી, પરદેશમાં આવી પડેલી, સ્વજન વર્ગથી વિગિત થયેલી અને માનસિક દુઃખથી દુઃખી થઈ અહીં આપને ઘેર હું દિવસો પસાર કરૂં છું.
નૃપતિ ! જ્યાં સુધી મનુષ્યો પિતાનું સ્થાન મૂકતા નથી ત્યાં સુધી જ તેનામાં કુલીનતા, ગુરૂતા,વિદ્વત્તા, સૌભાગ્યતા, રૂપ, ગુણ, સુખ, ધમ અને સ્વઆચારમાં નિકતા રહે છે. હિમવંત પર્વતમાંથી પેદા થયેલી, મહાન પવિત્ર, જગત પ્રસિદ્ધ, રત્નાકર સાથે જોડાયેલી અને મહાન સુખી છતાં અમર સરિતા(ગંગા)ની માફક, સ્થાનભ્રષ્ટ થતાં સ્ત્રીઓને દુઃખરૂપ પાણું વહન કરવું પડે છે.
મારી બહેન યા સખી ચંદ્રલેખાની સાથે મારો પ્રથમ મેળાપ થતાં જ તેમણે મારું ચરિત્ર યા ઇતિહાસ સંભળાવવા આગ્રહ કર્યો હતો, છતાં અવસર સિવાય બોલવું મને યોગ્ય ન લાગવાથી હું માન ધરી રહી હતી. પણ આજે અવસર મળતાં મેં મારે સર્વ વૃતાંત આપ સર્વને જણાવ્યો. ખરી વાત કે અવસર આવ્યા વિના જણવેલ કાર્ય ગૌરવતાને પામતું નથી.
Page #97
--------------------------------------------------------------------------
________________
( ૮૧ )
હે રાજન ! કુલ્દેવીએ જણાવ્યુ` હતુ` કે “ શીલવતી સાધ્વી થશે ’' તે વચન મેં માન્ય નહિ કર્યું" તે, મને વપાતથી પણ અધિક દુ:ખ પ્રાપ્ત થયું. અથવા ખરી વાત છે કે સયમથી વિરક્ત ચનાર અને` મથી મદોન્મત્ત બનનાર વિષયાસક્ત થવા પ્રચુર દુઃખ પામે જ.
હે પ્રજાપાળ ! દૃષ્ટિ સંબધી વિષય, દેખવા માત્રથી જ જ્યારે મારી આ અવસ્થા થઇ તેા તે વિષયે શરીરથી સેવવામાં આવતાં કેવી સ્થિતિ થાય તે સંબંધી કલ્પના આપે જ કરવાની છે. મહારાજા ! એક તેત્રના વિષયથી આ દુ:ખ મને પ્રાપ્ત થયું છે તે તેવા દુઃખા અનુભવ કરનારી હું, વિષયથી વિરક્ત થયેલી મુદનાની આગળ વિષયસુખ-સુખરૂપ છે ” એમ કેવી રીતે વર્ષોંન કરી શકું?
66
વળી, આ તમારી પુત્રીને પૂર્વ જન્મના દુ:ખને અનુભવ, જાતિસ્મરણ જ્ઞાનથી પ્રત્યક્ષપણે થયા છે. તે પુત્રી, મારાં વચનેથી સહસા પાણિગ્રહણ કરવાનુ` કેવી રીતે અંગીકાર કરશે ? એ આપને પેાતાને જ વિચારવાનું છે. નાના પ્રકારના નયાથી સમર્થન કરાયેલ ધર્મના પરમાર્થને જાણનારી, પૂર્વ જન્મને। અનુભવ કરનારી અને વિષયથી વિમુખ થયેલી પુત્રી, પાણિગ્રહણ કરવાનું માન્ય કરે તે વાત મારી કલ્પના બહારની છે, અર્થાત્ તે સંભવિત નથી.
નરનાથ ! આ સુદનાને નિર્વાણુ સુખસાધક ધમ પ્રાપ્ત થયા છે, તે કુમારી, મારાં વચને!થી રત્નની માફક ધર્મના ત્યાગ કેવી રીતે કરશે? કદાચ મેં તેમ કરવા કહ્યું અને તેણીએ મારા વચનામા કાઈપણ પ્રકારે અનાદર કર્યાં તે આ ભરી સભાની અંદર હું કેટલી અધી હલકાઈ પામીશ ? તેને! આપ વિચાર કરે.
હે મહારાજા ! નીચ કુલમાં જન્મ, યુવાવસ્થામાં દરિદ્રતા, રૂપ અને શીયળ રહિત પતિ, પત્નીનેા સંબંધ, રોગીષ્ટ શરીર, વિયેાગ, પ્રવાસમાં વિપત્તિની પ્રાપ્તિ, સેવાવૃત્તિથી શરીરને નિર્વાહ,
ધ્રુવને
Page #98
--------------------------------------------------------------------------
________________
(૮૨)
દૂતપણાનું કર્તવ્ય અને પરાધીન ભોજન, આ સર્વ પાપપુંજ વૃક્ષનાં કડવાં યાને અશુભ ફળે છે. આ કારણથી હે રાજન! તમારી પુત્રીને પાપકાર્યમાં પ્રેરવા માટે હું કાંઈ પણ કહી નહિ શકું.
આપ જેવા મહાન નરની અભ્યર્થનાને ભંગ કરે એ જન્મ પર્યત દુઃખરૂપ લાગે તેમ છે, છતાં આ સ્થળે મારે કોઈ ઉપાય નથી. આપ તે માટે ક્ષમા કરશો એવી મારી નમ્ર પ્રાર્થના છે.
પ્રકરણ ૧૬ મું.
– – ધર્મયશ ચારણ મુનિ
નય હેતુ અને યુતિવાળી શીલવતીની કથા સાંભળી, સીંહલા- . ધિપતિ ધણો ખુશી થયો. તેણે જણાવ્યું–શીળવતી ! તમારું કહેવું બબર સત્ય છે. વિષયાસક્ત છ દુ:ખના ભાજન થાય છે તયાપિ તેમાં તારતમ્યતા હોય છે. હાથી જમીન ઉપર બેઠેલો કે પડેલો હોય છતાં, ધેડાઓ તેને ઓળંગી શકતા નથી. તેમજ ઇતર સામાન્ય મનુની માફક, મહાન ઉત્તમ મનુષ્યની પ્રબળ વિષયવૃદ્ધિ હોતી નથી માટે તમે બીલકુલ ખેદ ન કરશે.
અનેક રાજાઓ જેની આજ્ઞા મસ્તક પર ધારણ કરે છે તે, અયોધ્યાધિપતિ જયમરાજા (તમારો પિતા) મારો મિત્ર થાય છે. તમારૂં અહીં આવવું થયું છે તે, ગૌરવને લાયક યોગ્ય સ્થળે જ થયું છે. મહાન રાજ્યલક્ષી સર્વ તમારે સ્વાધીન છે. જેમ જોઈએ તેમ તમે તેનો વ્યય કરો.
સંપત્તિથી રહિત થયેલાં, વિપત્તિમાં આવી પડેલાં, અને દેશતરમાં જઈ ચડેલાં છતાં, ઉચ્ચપદને લાયક ઉત્તમ મનુષ્ય ઉચ્ચ સ્થાનને જ પામે છે.
અવકસાવી આ
Page #99
--------------------------------------------------------------------------
________________
( ૮૩ )
ઋષભદત્ત સાથČવાહે જણુાવ્યું. અહા ! જયવ રાજાની પુત્રી શીળવતી ! તે તે અમારા ભરૂઅચ્ચ નગરના મહારાજા જિતશત્રુની ભાણેજી થાય છે. અહે। વિધિવિલસિત તે કેટલે બધે દૂર આવી રહી છે! અમારા મહારાજાની ભાણેજી તે અમારી પણ ભાણેજી. મહાન પુણ્યાદયથી અહીં તેની શુદ્ધિ મળી છે. વિજયકુમાર તેની પછાડી શોધ કરવા ગયા હતા. વિધાધરને જીતીને પાછા આવતાં તેણે સર્વ સ્થળે શીળવતીની શેાધ કરી, પણ તેણીની ખીલકુલ શુદ્ધિ તેને મળી ન હતી.
રાજાએ ટંકાર કરી હસતાં હસતાં જાવ્યું. સાવાહ ! આ શીળવતી તમારી ભાણેજી થાય, સુદર્શનાની માસી લાગે, રાણીની મ્હેન થાય. આમ આંહી તમારૂ' કુટુંબ આવી મળ્યું અને હું તા એકલા જ રહ્યો. ત્યાદિ શાકને દૂર કરાવનાર, આનંદી વયનાએ શીળવતીને આશ્વાસન આપી રાજાએ જણાવ્યું–શાળવતી ! તું મને જિનધર્મનું સ્વરૂપ સમજાવ. સર્વ ધર્માં જાણવા જોઇએ, અને તેમાંથી આત્માને હિતકારી હોય તે આદરવું જોઇએ. વ્યવહારમાં પણ મનુષ્યેા પ્રથમ જાણીને પછી જ કાયને આદર કરે છે.
આ અવસરે ધયશ નામના ચારણુશ્રમણુ ( મુનિ ) નદીશ્વર દ્વીપ તરફ આકાશમાર્ગે જતા હતા તે ત્યાં ચષ્ટને જતાં, ધર્માંના અ` રાજાને સભામાં બેઠેલા દીઠે. પ્રવર અવધિજ્ઞાનથી રાજાના અભિપ્રાયને જાણીને તે મહાત્માએ વિચાર કર્યાં કે-જિનેશ્વર ભગવાને કહેલ ધર્માંતા ખેાધ આપવા તે મહાન્ તીથ છે. કહ્યું છે કે :
जिणभूवण विपूया दाणदयातव सुतिथ्यजत्ताणं ॥ धम्मो सदाणं अहियं भणियं जिणंदेहि ॥ १ ॥
જિનમંદિર બંધાવવું, પ્રતિમાજીની પૂજા કરવી, દાન આપવું, દયા પાળવી, તપશ્ચર્યાં કરવી અને તીર્થયાત્રા કરવી તે કરતાં પણ જીવાને ધર્મના ઉપદેશ આપવાનું ફળ, જિતે'દ્રોએ અધિક કહેલું છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
( ૮૪)
પાપમાં આસક્ત થયેલા કોઈપણ એક જીવને, જિનેશ્વર ભગવાનના કહેલા ધર્મ પ્રમાણે બે ધિત કરવામાં આવે તો તેણે સર્વ છોને મહાન અભયદાન આપ્યું કહી શકાય. વળી કહ્યું છે કે –
धमोवएसदाणं जिणेहिं भणियं इमं महादाणं ॥ सम्मत्तदायगाणं पडिउवयारो जओ नथ्थि ॥१॥
ધર્મને ઉપદેશ આપ, તેને જિનેશ્વરેએ મહાદાન કર્યું છે. બીજા ઉપગારોને બદલે આપી શકાય છે પણ સમ્યક્ત્વ આપનારને (પમાડનારને ) પ્રત્યપ્રકાર (બદલો) કોઈપણ રીતે આપી શકાતે નથી, માટે ધર્મોપદેશ આપવો તે મહાદાન છે. ૧
સમ્યકત્વ મહાદાન છે. જે ધર્મબુદ્ધિથી યા પરોપકારબુદ્ધિથી છે, ધર્મ સંબંધમાં બીજાને ઉપદેશ આપે તો, દુનિયામાં એવું કોઈપણ સુખ કે પુન્ય નથી કે જે તે જીવ ઉપાર્જન ન કરે.
ઈકો જેના ચરણારવિંદમાં વારંવાર નમસ્કાર કરે છે તેવા તીર્થકરે પણ કમથી દુઃખી થતા અનેક જીવોને પ્રતિબોધ આપવા માટે સે સો થી જન સુધી જાય છે.
પ્રતિબોધ પામેલા છો ધર્મને આદર કરે છે, પાપનો ત્યાગ કરે છે, જન્મોજન્મ તેઓ સુખી થાય છે અને છેવટે શાશ્વત સુખ પણ તેઓ પામે છે.
માટે મારે પણ પરિવારસહિત આ રાજાને પ્રતિબધ આપો, તેમજ જાતિસ્મરણજ્ઞાનથી જાગ્રત થયેલી સુદનાને પણ વિશેષ પ્રકારે પ્રબોધિત કરવી. ઇત્યાદિ વિચાર કરી, ધર્મબોધ આપવા નિમિત્તે તે ચારણબમણ મુનિ આકાશમાર્ગથી નીચે ઉતરી રાજસભામાં આવ્યા. મહાત્મા પુરૂષને સભામાં આવ્યા જાણું, રાજા તત્કાળ સિંહાસનથી નીચે ઉતરી પડયા. સભાના સર્વ લોકો તરત જ ઊભા થઈ ગયા. એક ઊંચા ઉત્તમ આસન પર બેસવા માટે રાજાએ તે મહાત્માને નિમંત્રણ કરી. તે મહાન મુનિ પણ નેત્રથી તે આસનને પ્રતિલેખી,
Page #101
--------------------------------------------------------------------------
________________
(૮૫)
રજોહરણથી પ્રમા તેના ઉપર શાંત ચિત્તે બેઠા. એટલે રીષભદત્ત, શીલવતી, સુદના વિગેરે રાજપદાએ મુનિશ્રીને વંદન કર્યું . વંદન કર્યાં બાદ તે સર્વે નજીકના પ્રદેશમાં જમીન ઉપર બેઠા.
રાજપુત્રી સુદર્શનાએ મુનિશ્રીને હાથ જોડી નમ્રતાથી જણાવ્યુ કે-ભગવાન્ ! ભવભયથી ત્રાસ પામનાર સર્વેને પરમ સુખના કારણ તુલ્ય, પાપહર ! આપના ચરણારવિંદનું અહીં આગમન થયેલું દેખી હું મારા આત્માને ધન્યભાગ્ય માની કૃતાર્થ થઇ છું. આપ જ્ઞાનદિવાકર હેાઇ અમારા સંશયાંધકારને દૂર કરશે! જ. એમ ધારી આપત્રીને વિનંતિ કરું છું કે-ભ અચ્ચ નગરમાં તે સમળીએ ( એટલે મે પૂર્વભવે) જે દુ:ખ અનુભવ્યું હતુ. તે કયા કર્મના ઉદયથી ? પ્રસૂતિના દુ:ખી દુ:ખી થઇ, ખાળા સાથે વિયેાગ થયા તે કયા ક્રમના ઉદયથો ? અપરાધ કર્યાં સિવાય તે પારધીએ બાણુ મારી સમળીને મારી નાખી તે કયા કર્માંના ઉદયથી ? દોનવદને અને કરુણ સ્વરે આક્રંદ કરતી તથા મહાવિપત્તિમાં આવી પડેલી તે સમળીને, અતાવસ્થા વખતે આંતર દુઃખને દૂર કરનાર મુનિશ્રીનાં વચનેાની પ્રાપ્તિ થઇ તે કયા શુભ કમના કારણથી ? સ્વ-પર ઉપકારી તે સુનિત્રીએ તું ખીલકુલ ભય નહિ પામ.' ઇત્યાદ્દેિ જણાવી નિયમ સહિત નમસ્કાર મહામત્ર મને આપ્યા તે મહાત્માઓન! વયનાને ભાવથી અંગીકાર કરતી મરણ પામી, આ રાભુવનમાં હું ઉત્પન્ન થઈ તે કયા શુભકર્મના કારણથી?
હે મુનીંદ્ર ! આ પ્રમણે ઉત્તમ મનુષ્ય જન્મ પામી, ક્રી પણ દુર્લભ જિતેંદ્ર ધર્માંને વિષે મને અહીં એધિખીજ( સમ્યક્ત્વ)ની પ્રાપ્તિ થઇ તે કયા શુભ કર્મના કારણથી ? તે સવે આપ મારા પર અનુગ્રહ કરીને જણાવશે,
આ પ્રમાણે પ્રશ્નો પૂછી સુદના શાન્ત થઈ. ગુરૂશ્રીના મુખ ર દૃષ્ટિ રાખી પ્રત્યુત્તર સાંભળવાને ઉત્સુક થઈ રહી. સુદર્શનાનાં વચને -સાંભળી, કપરિણામને જાણનાર તે પરોપકાર) મુનિશ્રીએ જણુાવ્યું કે
Page #102
--------------------------------------------------------------------------
________________
(૮૬)
સુદર્શન ! છો જે જે કર્મના નિમિત્તથી સુખ દુઃખ પામે છે તે સવ કારણે હું જણાવું છું તમે સેવે એકાગ્ર ચિત્તથી શ્રવણ કરો.
રાગ-દ્વેષને આધીન થઈ આ જીવો ચાર પ્રકારના કષાયથી પ્રજવલિત થાય છે, તથા મેહરૂપ દઢ રજજુ(દોરડાં થી બંધાઈને પરિગ્રહ, આરંભમાં આસકત થઇ રહે છે પરનો પરાભવ કરો, પરની નિંદા કરવી, પરધનને અપહાર કરવો, પરસ્ત્રીમાં લંપટ થવું અને છનો વધ કરે ઇત્યાદિ અનેક પ્રકારે છે કર્મબંધન કરે છે. તે કર્મબંધનથી બંધાયા બાદ તેઓ આ સંસારચક્રમાં પરિભ્રમણ કરે છે. તે પરિભ્રમણનાં સ્થાન આ પ્રમાણે છે
યોની એટલે ઉત્પત્તિસ્થાન. જેનાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એક સરખાં હોય તેવાં અનેક ઉત્પત્તિસ્થાન હોય તથાપિ તે એક જાતિની અપેક્ષાએ એક ગણાય. તેવાં પૃથ્વી સંબંધી સાત લાખ સ્થાનમાં (નીઓમાં) આ જીવ પરિભ્રમણ કરે છે. તેવી જ રીતે પાણું સંબંધી સાત લાખ ની. (ઉત્પત્તિસ્થાન) તેવી જ અગ્નિ સંબંધી જુદી જુદી સાત લાખ યોની. તેવી જ વાયુ સંબંધી સાત લાખ યોની, પ્રત્યેક વનસ્પતિ સંબંધી દશ લાખ યોની, સાધારણ વનસ્પતિ સંબંધી ચૌદ લાખ યોની, બેઈકિય, ત્રણ ઇંદ્રિય અને ચાર ઈદ્રિયવાળા જીવો સંબંધી બે લાખ યોની, દેવ સંબંધી, નારકી સંબંધી અને તિર્યંચ પંચેંદ્રિય સંબંધી જીવોની ચાર-ચાર લાખ યોની અને મનુષ્ય સંબંધી ચૌદ લાખ યોની (ઉત્પત્તિસ્થાન) આ સર્વ સ્થાનમાં ઈષ, વિષાદ અને વધ-બંધાદિ અનેક દુઃખને સહન કરતાં અશરણપણે છે પરિભ્રમણ કરે છે. આ સર્વ યોનીસ્થાનને એકઠાં કરતાં તેની સંખ્યા ચોરાશી લાખ જેટલી થાય છે. તે સર્વ સ્થાનમાં વિવિધ પ્રકારના સુખ, દુઃખના અનુભવ કરતાં અનંતો કાળ થયો છે. આ સામાન્ય પ્રકારે કર્મબંધનું કારણ મેં જણાવ્યું છે. હવે એક એક જીવ વિશેષ પ્રકારે કર્મબંધન કેવી રીતે કરે છે તે હું તમને જણાવું છું. મન, વચન, શરીરથી અનેક વાર દુષ્ટ કમ કરનાર, મહાપરિગ્રહ
Page #103
--------------------------------------------------------------------------
________________
( ૮૭ )
રાખનાર, અનેક જીવોનો વધ કરનાર, દુર્વ્યસનમાં આસક્તિ ધરનાર, મહાલોભી અને ખરાબ આચરણવાળા છે નરકગતિમાં જાય છે.
બીજાને ઠગવાવાળા, માયાવી( કપટી ), ધર્મમાર્ગનો નાશ કરનાર, પાપ કર્મને છુપાવવાવાળા અને પોતાના હિત માટે અથવા અન્ય જન્મમાં સુખી થવા માટે પ્રયત્ન નહિ કરનારા જ ભરીને જનાવરમાં ( તિર્યંચમાં ) ઉત્પન્ન થાય છે.
ધર્મમાં તત્પર, સરલ પરિણમી, ગુરૂભક્ત અને શીયળગુણ ધારણ કરનાર, સ્ત્રીઓ પણ મરણ પામીને સૌભાગ્ય, સુરૂપ આદિ ગુણવાન પુરૂષપણે ઉત્પન્ન થાય છે.
દુષ્ટ અધ્યવસાયવાળા, કષાય કરનારા, કર પરિણામી અને માયાકપટ કરી પરને ઠગનારા પુરૂષો પણ, મરણ પામીને દુર્ભાગ્યથી કલંક્તિ દુખી સ્ત્રીરૂપે ઉત્પન્ન થાય છે.
બળદ, ઘોડા, ઉંટ, પાડા પ્રમુખ પશુઓને નિલાંછન ( અંડ છેદનારા ) કરનાર, અધમ, પરનો પરાભવ કરનાર, અત્યંત વિષયા. ભિલ ષ રાખનાર, દુષ્ટ બુદ્ધિવાળા છ મરણ પામીને નપુંસક (હીજડા)પણે ઉત્પન્ન થાય છે.
પરના ગુણ જેનાર, ગંભીરતા રાખનાર, દાન આપનાર, ક્ષમા ધરનાર, સત્ય બોલનાર અને સર્વ છાનું હિત કરનાર, મધ્યસ્થ ગુણવાળા છ મરણ પામી, મનુષ્યપણે ઉત્પન્ન થાય છે.
દુષ્કર તપ-નિયમ કરનાર, ઇન્દ્રિયોને વશમાં રાખનાર, દુધર મહાવ્રતને પાળનાર અને ઉપશમ ગુણવાળા છ મરણ પામી દેવપણે ઉત્પન્ન થાય છે.
ધાદિ ચાર કષાયને સર્વથા ક્ષય કરનાર જીવ, પુણ્ય, પાપને સર્વથા નાશ કરી શાશ્વત સુખવાળું નિર્વાણ મોક્ષ )પદ પામે છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
( te )
સુદના ! આ પ્રમાણે સક્ષેપમાં પણ વિશેષ પ્રકારે તારો આગળ મેં પુણ્ય, પાપનાં કુળ ખતાવ્યાં. જે વિશેષ કાઁના નિમિત્તથી પાલા જન્મમાં તું દુ:ખ પામી છે, તે વૃત્તાંત હવે હું તને જણાવુ છુ
~~~
પ્રકરણ ૧૭ મુ
-
-X03•~
કુના વિષાક અને ધર્મોપદેશ.
સુદના ! ગયા સમળીના ભવમાં તે જે દુ;ખના અનુભવ કર્યાં છે, તેનું કારણ તેની પહેલાંના ભવમાં કરેલુ ક` છે. એટલે આ ભવથી ત્રીજા ભવમાં વૈતાઢય પર્વત ઉપર આવેલી દક્ષિણ કોણી કે જેમાં ગગનવલ્લભ નામનું શહેર હતું; તેમાં અમિતગતિ નામને વિદ્યાધર રાજા રાજ્ય કરતા હતા. તેને જયસુંદરી નામની રાણી હતી. તે રાણીને વિજયા નામની ગુણવાન પુત્રી હતી. અનુક્રમે વિજયા મનુષ્યેાના મનને હરણ કરનાર રૂપ-લાવણ્યતાવાળું યોવન
વય પામી.
વિજયા પોતાની સખીયેા સાથે એક દિવસ તે પહાડની ઉત્તર શ્રેણીમાં આવેલી સુરમ્ય નગરી તરફ જતી હતી. રસ્તામાં તેણીએ એક કુ ટસ ( સર્પની જાતિવિશેષ ) દીઠે. તે સ`તે દેખી તે વિચારવા લાગી કે આ નગરી તરફ જતાં રસ્તામાં મને અપશુકન થયા, તે સપને મારો નાંખવાથી અપશુકન નિષ્ફળ થશે તેમ ધારી અજ્ઞાનતાથી ખાણુ તૈયાર કરી, એક જ ખાણે તે નિરપરાધી સૂતે વિધી મારી નાખ્યા. તે સ` ત્યાંથી મરણ પામી ભરૂઅચ્ચ શહેરની બહાર મહાપાપી મ્લેચ્છપણે ઉત્પન્ન થયા.
વૈતાઢય પહાડ પર આવેલા રત્નસચય નામના શહેરમાં શ્રીમાન શાંતિનાથ ભગવાનનું સુંદર મંદિર હતું, તે મંદિરમાં સુવેગ
Page #105
--------------------------------------------------------------------------
________________
#YQba
પાલન કરે
હાય હોટ
(૧) કફ્રુટ સર્પને આડા ઉતરતાં નિહાળી વિજયા આણુદ્વારા વીંધી નાખે છે ( ૨ ) શ્રી શાંતિજિનપ્રાસાદમાં ભક્તિમાં લયલીન અની સતિ-પ્રાપ્તિ કરે છે. ( ૩ ) રત્નસંચય નગરનાં સાધ્વીએની વૈયાવચ્ચ કરે છે. ( ૪ ) શ્રી ઋષભજિનપ્રાસાદમાં વિજયા અપ્સરાનું ઝાંઝર ઉપાડી લે છે.
Page #106
--------------------------------------------------------------------------
Page #107
--------------------------------------------------------------------------
________________
( ૮
)
નામના ત્યાંના વિધાધર રાજાએ પૂજા, આંગી કરાવી હતી. તે પ્રભુનાં દર્શન કરવા માટે તે વખતે વિજયા પિતાની સખી સાથે ત્યાં આવી. તે પ્રભુનાં દર્શન કરતાં અને રચેલી પૂજાદિ જોતાં, ભાવની વિશેષ વૃદ્ધિ થતાં તેણીનાં રેમેરમ આનંદથી પ્રફુલિત થયાં. તે અપૂર્વ આનંદમાં વિજયાએ જિનધર્મ સંબંધો બધિબીજ (સમ્યકત્વ, ધર્મશ્રદ્ધાન) ઉત્પન્ન કર્યું -દઢ કર્યું.
દર્શન કરી આગળ ચાલતાં, દુષ્કર તપશ્ચર્યા કરનાર કેટલીક શ્રમણ (સાધ્વીઓ) તેના દેખવામાં આવી. રસ્તાના પરિશ્રમથી તે સાધ્વીઓ થાકી ગઈ હતી. તેને દેખી વિજયા તેમની પાસે ગઈ અને નિર્દોષ આહારાદિ આપી, ભક્તિપૂર્વક વંદના કરી તેઓની શુશ્રષા કરી.
આકાશમાર્ગે સ્વેચ્છાનુસાર પરિભ્રમણ કરતાં એક વનની અંદર રીષભદેવ ભગવાનનું મંદિર વિજયાના દેખવામાં આવ્યું. આ મંદિર ચાર ધારોએ કરી ઘણું જ રમણિક હતું. એ અવસરે ઇંદ્ર, ઈંદ્રાણી સહિત તે પ્રભુની આગળ નાના પ્રકારની ભકિતથી નાટયવિધિ કરતો હતો. તે દેખી વિજયાને પણ કૌતુક ઉત્પન્ન થયું. નૃત્યવિધિ જોવા માટે વિજયા પણ એક સ્થળે બેઠી. અપ્સરાઓ આનંદાશમાં પ્રભુના ગુણગ્રામ કરવા સાથે નૃત્ય કરવા લાગી. નૃત્ય કરતાં એક અપ્સરાના પગમાંથી નેપુર ઉછળીને વિજયાના ખેળામાં પડયું. નેપુર દેખી તેનું મન લલચાયું. આ નેપુર ઘણું જ ઉત્તમ છે, તે મને પહેરવાને જોઈએ, ઇત્યાદિ તે ઉપરના મમત્વને લઈને તેણીએ તે છુપાવી દીધું. અને તે લઈને તરતજ ઉતાવળી ઉતાવળી ગગનવલ્લભપુરમાં આવી પહોંચી.
અંત અવસ્થામાં આૉધ્યાને મરણ પામી તે વિજયા વિધાધરી ભરૂઅચ્ચ નગરના ઉધાનમાં આવેલા સુઘટ્ટ છાયાવાળા વડવૃક્ષ ઉપર એક સમળીપણે ઉત્પન્ન થઈ. કહ્યું છે કે
Page #108
--------------------------------------------------------------------------
________________
(૯૦ ) अद्वेण तिरिय जोणी रोद्दझाणेण गम्मए नरयं । धम्मेण देवलोगं तुकझाणेण निव्वाणं ॥१॥
જો આધ્યાન કરવાથી તિર્યંચ નિમાં ઉત્પન્ન થાય છે, રૌદ્રધ્યાન કરવાથી નરકમાં જાય છે, ધર્મધ્યાન કરવાવડે દેવલોકમાં જાય છે અને શુકલધ્યાન કરવાવડે નિર્વાણ પામે છે.
સુદર્શના ! તેં વિજયા વિદ્યાધરીના ભવમાં જે સર્પ માર્યો હતો તે ભરૂઅચ્ચમાં સ્વેચ્છપણે ઉત્પન્ન થયો હતો. તે નિરપરાધી સને માર્યો હતો, તે કર્મના ઉદયથી સમળીના ભવમાં તું નિરપરાધી હતી છતાં (પૂર્વ કર્મના નિમિત્તથી) તેણે તને મારી નાંખી હતી.
જિનેશ્વર ભગવાનની પૂજા દેખી તારું શરીર પુલક્તિ (વિકસિત યા પ્રકૃતિલત) થયું હતું તેના પ્રભાવથી આ જન્મમાં તને બધિલાભ પણ થોડી મહેનતે પ્રાપ્ત થયું છે.
વિધાધરીના ભવમાં, શ્રમણની શુદ્ધ આહારપણું પ્રમુખથી તે વૈયાવૃત્ય (ભકિત-સેવા) કરી હતી, તે પુન્યના પ્રભાવથી, સમળીનાં ભવમાં નિયમ સહિત નવકાર મંત્ર મુનિશ્રીના મુખથી પ્રાપ્ત થયો હતો અને આ જન્મમાં જાતિસ્મરણપૂર્વક જિનધર્મની પ્રાપ્તિ થઈ છે.
કહ્યું છે કેसुरमणुय सिद्धिसुहं जीवा पावंति जंच लीलाए । ..तं जिणपूया गुरुनमण धम्मसद्दहणकरणेण ॥१॥
જીવો, દેવ, મનુષ્ય અને મેક્ષનાં સુખ એક લીલામાત્રમાં (સહજમાં) પ્રાપ્ત કરે છે તે, જિનેશ્વર ભગવાનની પૂજા, ગુરુશ્રીને નમરકાર અને ધર્મ ઉપરના શ્રદ્ધાનવડે કરીને જ પ્રાપ્ત કરે છે. ભાવપૂર્વક મુનિ મહાત્માઓની વૈયાવચ્ચ કરવાવાળા મનુષ્ય જે પુણ્ય ઉપા
Page #109
--------------------------------------------------------------------------
________________
ર્જન કરે છે તે પુણ્યના પ્રતાપથી બળ અને પુરૂષાર્થમાં ચક્રવર્તીઓની સાથે પણ સ્પર્ધા કરે છે.
વિયાવચ્ચ, સંઘનું પૂજન, ધર્મકથામાં આનંદ, વસ્ત્ર, અન, પાત્ર, મુકામ, આસન અને બીછાનું (પાત્ર પ્રમુખ) વિગેરે ગુણવાન સાધુ અને શ્રાવકોને આપવાથી જે સમ્યકત્વ-પ્રાપ્તિના કારણરૂપ નવા પ્રકારનું પુન્ય બાંધે છે એમ તીર્થકરેએ કહ્યું છે.
આ ઉપર કહ્યાં છે અને બીજા પણ પુણ્યના ઉત્તમ નિમિત્તોમ (કારણમાં) જ્ઞાની પુરુષોએ વૈયાવચ્ચને જ મુખ્ય ગણું છે.
કહ્યું છે કેपडिभग्गस्स मयस्सव नासइ चरणं सुयं अगुणणाए। न हु यावच्चकयं सुहादयं नासए कम्मं ॥१॥
ચારિત્રના પરિણામ પતિત થવાથી અથવા મરણ પામ્યાથી ચારિત્ર નાશ પામે છે. નહિ ગણવાથી જ્ઞાનને નાશ થાય છે. (ચાલ્યું જાય છે) પણ વૈયાવચ્ચ કરવાથી ઉત્પન્ન થયેલું શુભ ઉદયને દેવાવાળું પુણ્ય (ભગવ્યા સિવાય) નાશ પામતું નથી. સાધવીઓની વૈયાવચ્ચ કરવાથી તે જે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેના પ્રભાવથી આ ભવમાં તને ધર્મની પ્રાપ્તિ સુલભ થઈ છે.
વિદ્યાધરીના ભવમાં તે અપ્સરાનું નેપુર (પગનું આભરણ) અપહરણ કર્યું હતું તે પાપના કારણથી સમળીના ભાવમાં તને તારા બાળકે સાથે વિયોગ થયો હતો. - મુનિશ્રીના મુખથી પિતાને પૂર્વભવ સાંભળી, રાજાને ચક્કસ નિર્ણય થયો કે સુદર્શના જે કાંઈ કહેતી હતી તે વાત સત્ય છે પણ બનાવટી નથી, કેમકે સુદર્શનના કહેવા પ્રમાણે જ મુનિશ્રીએ કહ્યું છે. રાજાને ધર્મ ઉપર શ્રદ્ધા થઈ, હાથ જોડી, નમ્રતાપૂર્વક તેણે મુનિશ્રીને
Page #110
--------------------------------------------------------------------------
________________
(૯૨)
જણાવ્યું–ભગવાન ! જ્ઞાનીઓ સર્વ વાત જાણે છે. જિનેશ્વરના કહેલા ધર્મમાં સર્વ ધર્મોનો સમાવેશ થાય છે.
આપ જેવા જ્ઞાની પુરૂષોએ અમારા કહેવા પ્રશ્નનો ઉત્તર આપો એ કાંઈ અશક્ય નથી. હે પ્રભુ! અમે સંસાર સમુદ્રમાં ડૂબેલા છીએ. ભવસમુદ્રમાં જહાજ તુલ્ય જિનેશ્વર ભગવાનને કહેલ ધમ અમને સંભળા અને યોગ્યતાનુસાર અમારો ઉદ્ધાર કરે.
મુનિશ્રીએ જણાવ્યું-નૃપતિ ! ધમ સાંભળવાની તમારી પ્રબળ ઈચ્છા છે તો આત્માને હિત થાય તેમ જિનેશ્વર ભગવાને કહેલ ધર્મ, હું તમને સંભળાવું છું. તે ધર્મ સાંભળીને તમારે શકયનુસાર તેમાં અવશ્ય પ્રયત્ન કરો. જેને સયાસત્યને કે હિતાહિતના વિવેક નથી અથવા વિવેક આવ્યા પછી સમજવા અનુસાર પ્રયત્ન કરતા નથી તેઓ દુર્લભ ધર્માનિધાનને પામીને રૌર(દરિદ્ર)ની માફક ઉપભોગ કર્યા સિવાય ખોઈ બેસે છે.
મોક્ષનગર તરફ ગમન કરવાના ભાગ તુલ્ય તે ધર્મ, ગૃહસ્થ અને ત્યાગી એમ બે પ્રકાર છે. ગૃહસ્થમાગ સરલ છે પણ લાંબા ચક્રાવામાં જતા સડકના માર્ગની માફક લંબાણ દસ્તાવાળે છે ત્યારે ત્યાગમા ઘણે નજીકનો પણ મહાન વિષમ છે. આ માર્ગમાં પ્રવેશ કરનાર મનુષ્યોએ સર્વ પાપના વ્યાપારનો ત્યાગ કરવો જોઈએ. જીવની હિંસા ન કરવી, અસત્ય ન બોલવું, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય સર્વથા પાળવું, મમત્વ યા મમતાને ત્યાગ કરવો, રસ્તે જોઈને ચાલવું, કોઈ જીવને દુઃખ થાય તેવી ભાષા ન બોલવી, આહાર-પાણી નિર્દોષ લેવાં. વસ્ત્ર પાત્રાદિ લેવાં મૂકવાં, મળ, મૂત્રાદિ ત્યાગ કરે તે જમીન આદિ પંજ-પ્રમાજી કોઈ જીવને દુઃખ ન થાય તેમ કર. મનથી ખરાબ વિચાર ન કરે. વચનથી મૌન પણ ધારણ કરવું અથવા વગર પ્રયોજને ન બોલવું. શરીરથી કાંઈ પણ અકાર્ય ન કરવું પણ ધાર્મિક કાર્યમાં તેને જવું. શત્રુ મિત્ર ઉપર સરખી દષ્ટિ રાખવી. તત્ત્વનો બોધ કરવો. પરની કથાને (વિકથાન) ત્યાગ કરવો. સરલ સ્વભાવી થવું. ગુર્વાદિની
Page #111
--------------------------------------------------------------------------
________________
(૯૩)
ભક્તિ કરવી અને ધીરજ, સત્યાદિ અનેક ગુણ ધારણ કરવાં જોઈએ. ગૃહસ્થાશ્રમને સર્વથા ત્યાગ કરનાર અર્થાત સર્વસંગને ત્યાગ કરનાર યોગી પુરૂષ, આ પ્રમાણે વર્તન કરી પોતાના સર્વબળથી ઘણું થોડા વખતમાં નિર્વાણ નગરમાં જઈ પહેચે છે. આ ત્યાગમાર્ગ (યતિધર્મ) સ્વીકારવામાં જે પિતાનું અસમર્થપણું પિતાને જણાય. તો તેઓએ વિધિપૂર્વક ગૃહસ્થધામ અંગીકાર કરો. આ ગૃહસ્થ ધર્મ કાલાંતરે પણ મેક્ષસુખનું કારણ થાય છે.
ગૃહરાએ નિરપરાધી ત્રસ જીવોની હિંસા ન કરવી. બીજા છાની પણ બને ત્યાં સુધી રક્ષા કરવી. ૧. કન્યાલિકાદિ પાંચ મોટાં અસત્યનો ત્યાગ કર. ૨, પરદવ્ય અપહરણ ન કરવું. ૩, પરસ્ત્રીગમન સર્વથા વર્જવું. ૪, સર્વ જાતિના પરિગ્રહનો સ્વઇચ્છાનુસાર પરિમાણ કરવું. ૫
આ નિયમે દિવિધપણે પાળવાં. એટલે તેનાથી વિપરીત, મન, વચન, કાયાએ કરવું તેમ કરાવવું નહિ.
નૃપતિ ! સંસાર સમુદ્રને મથન કરનાર આ ગૃહસ્થનાં પાંચ: અણુવ્રતો કહેવાય છે.
દશે દિશાઓમાં ગૃહ, વ્યાપાર અર્થે ગમન કરવાનું પરિ.. માણ કરવું. ૬
એક વાર કે અનેક વાર જે વસ્તુ પોતાના ઉપભોગમાં આવે તેવી . ભોગપભોગ વસ્તુનું પરિમાણ કરવું. ૭
પાપને ઉપદેશ, આર્તધ્યાન, હિંસા થાય તેવાં ઉપકરણ અને . પ્રમાદ આચરણ. આથી થતો ચાર પ્રકારનો અનર્થદંડ, તેનો પ્રયત્નપૂર્વક ત્યાગ કર. ૮
ઓછામાં ઓછા આખા દિવસમાં બે ઘડી પર્યત સમભાવમાં. રહેવાનો પ્રયત્ન કરે તે સામાયક વ્રત કહેવાય છે. ૯
દિશિનિયમ વ્રતને એકએક દિવસને માટે સંક્ષેપ કરો.
Page #112
--------------------------------------------------------------------------
________________
(૯૪ )
તે દેશાવકાંશિક વ્રત. આ દિશિસક્ષેપ રાત્રીએ અને દિવસે ઇચ્છાનુસાર એ વાર કરવા. ૧૦
ભાજનને ત્યાગ, શરીરની શુક્ષાના ત્યાગ, વ્યવહારિક વ્યાપારના ત્યાગ અને મૈથુનને ત્યાગ એમ ચાર પ્રકારના નિયમેથી આત્મગુણુને પુષ્ટિ આપવી તે પૌષધવ્રત. ૧૧
અતિથિ શ્રમણાને સ્વશકત્યાનુસાર આહારાદિ દાન આપવું તે અતિથિસ વિભાગ. ૧૨
આ પ્રમાણે પહેલાં પાંચ અણુવ્રતા, ત્રણ ગુણુવ્રત અને છેલ્લાં ચાર શિક્ષાવ્રત એમ ગૃહસ્થનાં ખાર વ્રતે છે. આ ખાર વ્રત પાલન કરવાં તે ગૃહસ્યધમ કહેવાય છે.
વળી ગૃહસ્થેાએ મધ, મદિરા, માંસ, માખણુ, પંચુઅરી (પાંચ પ્રકારના ટેટા) અને રાત્રિભાજનના ત્યાગ કરવેા જોઇએ.
જીવાજીવાદિ પતિ જાણી તેની સદ્દહા કરવો જોઇએ. જીવાજીવાદિ નવ પદાર્થાંને જાણ્યા સિવાય વ્રત, ત, નિયમાદિ જોઇએ તેવું ઉત્તમ ફળ આપતાં નથી. વસ્તુધ`ને જાણ્યા સિવાય તેનું ગ્રહણ કે ત્યાગ વૈગ્ય રીતે બનવું અશકય છે.
રાજન્! તે માટે હું તમને છત્રાવાદિ પદાર્થની સામાન્ય સમજુતી કરાવું છું.
જીવ એ પ્રકારના છે. સંસારી તથા કર્માં બંધનથી મુકાયેલા. કર્મ બંધનથી મુકત થયેલા જીવ, જન્મ, મરણાદિ આધિ, વ્યાધિથી મુકત થઈ નિરતર જ્ઞાનાનંદમાં મગ્ન રહે છે. તેમેને કાઈ પણ વખત જન્મ લેવા પડતા નથી, કેમકે જન્મનું કારણુ કર્મખીજ છે. તે ક`ખીજ તેએએ સથા ભસ્મીભૂત કરેલ હેવાથી તેમાંથી ફરી જન્માંકુરાએ ઉત્પન્ન થઈ શકતા નથી. તે મુકતાભા કહેવાય છે.
ખીજો ભેદ જે સ સારી વાના છે, તે અષ્ટકમથી ધા
Page #113
--------------------------------------------------------------------------
________________
(44)
ચેલ હોવાથી જન્મ મરણુ કર્યાં કરે છે. તે સૌંસારી જીવા વૃદ્રિયાદિ ઉપાધિભેદથી એ પ્રકારના ગણાય છે. એક ત્રસ અને ખીજા સ્થાવર. જેએ દુઃખાદિથી ત્રાસ પામે છે, એટલે તડકેથી છાયાએ આવે છે, છાયાથી તડકે જાય છે, જેને સુખ, દુ:ખાદિકનું ભાન થાય છે તે ત્રસ જીવ કહેવાય છે.
તે ત્રસ જીવના એઇન્દ્રિય, ત્રણુ ઈંદ્રિય, ચાર ઇંદ્રિય, પાંચ ઇંદ્રિય, એવા ચાર ભેદ છે, દેવ, નારક, તિર્યંચ અને મનુષ્ય આ ચાર ભેદ પાંચ ઇંદ્રિયવાળા જીવાનાં છે.
સ્થાવર એટલે સ્થિર રહેનાર, અથવા સ્થાવર નામકર્મના ઉદ્દયવાળા જીવ તે પાંચ પ્રકારના છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ પ્રમાણે ઇંદ્રિયાક્રિના ઉપાધિભેથી સસારી જીવાના જુદા જુદા ભેદો ગણાય છે.
વાસ્તવિક રીતે ચૈતના લક્ષણ એ સર્વ જીવાતું સાધારણ લક્ષણુ ગણાય છે. આ સ` દેહધારી યા કધારી જીવે સસારી જીવામાં ગણાય છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ અને પુદ્ગલ આ પાંચ અજીવના ભે છે. અજીવનુ ખીજું નામ જડ વસ્તુ છે.
જીવ, પુદ્ગલેાને જવા આવવામાં સહાયક ધર્માસ્તિકાય છે. આ અરૂપી વતુ હોવાથી તેના કાય પરથી તે જાણી શકાય છે.
જીવ, પુદ્દગલેંાને સ્થિર રહેવામાં સહાય આપનાર અધર્માસ્તિકાય છે. આ પણુ અરૂપી હાવાથી તેના કાય ઉપરથી નિતિ કરાય છે. અ!કાશ-જીવ પુદ્ગલેાને જવા આવવામાં અવકાશ( માગ ) આપે છે. કાળ, વસ્તુને નવી, પુરાણી બનાવે છે.
જે વસ્તુમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શી છે તે સ` પુદ્ગલે કહેવાય છે. વૃદ્ધિ, હાનિ થવી તે પુદ્ગલના ધર્મ છે, આ પાંચ અજીવના ભેદ છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
(૯૯).
સંસારચક્રમાં પરિભ્રમણ કરતાં જે જે પદાર્થો સુખના હેતુભૂત અનુભવાય છે તે સર્વનું મૂળ કારણ પુણ્ય છે. કર્મનાં શુભ પુદ્ગલો તે પુણ્ય કહેવાય છે. - જે જે પદાર્થો દુઃખરૂપ અનુભવાય છે તેનું મૂળ કારણ પાપ છે. કર્મનાં અશુભ પુદ્ગલો તે પાપ કહેવાય છે.
પાંચ ઈદ્રિય અને મનની રાગ, દેશવાળી પરિણતિ તે આશ્રાવનું કારણ છે. શુભાશુભ કર્મોનું આવવું તે આશ્રાવ કહેવાય છે.
પાંચ ઈદ્રિયના વિષયોની ઇચ્છાને નિરોધ કરવો તે સંવરનું કારણ છે. આવતાં કર્મ રોકવા તે સંવર કહેવાય છે.
બાલ તથા અત્યંતર એમ બે પ્રકારનો તપ તે નિર્જરાનું કારણ છે. આત્મપ્રદેશ સાથે લાગેલ કર્મો ઝરી જવાં તે નિજ રા કહેવાય છે.
મિયાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ તે કર્મબંધનાં કારણે છે. આત્મપ્રદેશ સાથે ખીર-નીરની માફક કર્મ પુદ્ગલેનું પરિણુમાવવું તે બંધ કહેવાય છે.
કરી બંધ ન થાય તેવી રીતે, શુભાશુભ કર્મોનું આત્મપ્રદેશથી સર્વથા નિઝરી નાખવું તે મોક્ષ કહેવાય છે. - રાજન ! આ નવ તો ધર્મના મૂળ તરીકે વિશેષ ઉપયોગી છે. સ્વ–પર જીવોના કલ્યાણ અર્થે-યા રક્ષણ અર્થે આ તો ઘણી સારી રીતે જાણવાં જોઈએ. તાત્વિક સુખના ઈચ્છક બુદ્ધિમાન જીએ, આત્માના સત્ય યાને તાત્વિક સ્વરૂપને જાણું, બનતા પ્રયત્ન કર્મબંધનથી બચવા માટે પ્રયાસ કરવો જોઈએ.
ધર્માથી જીવોએ લોકવિરુદ્ધ કાર્યને અવશ્ય ત્યાગ કરે. તેમાં ધર્મવિરુદ્ધ કાય તે વિશેષ પ્રકારે વર્જવાં. તેમ ન કરવાથી અનેક ભમાં તે વિપત્તિનું કારણ થાય છે. તેમજ અધોગતિને આપનારી
સાથે
જાય અને
પરિણાવવા
Page #115
--------------------------------------------------------------------------
________________
( ૯૭)
વિક્યા(સ્ત્રીકથા, દેશથા, રાજ્યકથા અને ભોજનથા)દિને પણ વિવેકી પુરુષએ ત્યાગ કરે.
હે નૃપતિ ! આ પ્રમાણે ત્યાગ કરવા લાયક અને ગ્રહણ કરવા લાયક ગૃહસ્થ ધર્મ મેં તમને સંક્ષેપમાં સમજાવ્યો.
વળી ગૃહસ્થને પ્રતિદિવસ કરવા લાક કાર્ય હું તમને સમજાવું છું, જેનો આદર કરનાર મનુષ્ય, ઘણુ થોડી મુદતમાં સંસારપરિભ્રમણને અંત(છેડે ) પામે છે.
પ્રકરણ ૧૮ મું.
-- ગૃહસ્થનાં નિત્ય કર્તવ્ય.
ધમથી ગૃહસ્થોએ રાત્રિના છેલ્લા પહેરે અવશ્ય જાગ્રત થવું. જાગૃત થવાની સાથે જ પંચ પરમેષ્ઠી મહામંત્ર નવકારનું બની શકે તેટલી વાર સ્મરણ કરવું. પછી પિતાની જાતિ, કુળ, દેવ, ગુરુ અને ધર્મ સંબંધી વિચાર કરવો. જેમકે હું કઈ જાતિમાં ઉત્પન્ન થયે છું ? મારું કુળ કયું છે? જાતિ તથા કુળાનુસાર મારે કેવાં કામ કરવાં જોઈએ? હું જે કર્તવ્ય કરું છું તેમાં ધર્મને યા આત્માને અનુકૂળ કાર્ય કેટલાં છે? ધર્મને અનુકૂળ આચરણમાં મારે પ્રયત્ન કેટલો છે અને તેમાં વધારે કેવી રીતે કરી શકાય ? તેમાં આવતાં વિના મારે કેવી રીતે દૂર કરવાં? મારાથી અકાર્ય કેટલાં અને ક્યાં બને છે ? તે બનતાં કેમ અટકાવાય ? તે અકાર્યમાં પ્રવૃત્તિ કરાવનાર નિમિત્ત કેણ કોણ છે ? તે કેટલાં છે ? તે એ છો કેમ થાય છે તેવાં માઠાં કાર્યનું પરિણામ આજ સુધીમાં મને કેટલું દુ:ખરૂપ થયું છે?
Page #116
--------------------------------------------------------------------------
________________
( ૯૮)
મારે ઇષ્ટદેવ યાને આરાધના કરવા લાયક દેવ કોણ છે? મારા ધર્મગુરુ કોણ છે ? મારો ધર્મ શું છે ? આ માનવ જિંદગી સફળ કરવા માટે અને દુઃખથી મુક્ત થવા માટે મારે કેવાં કર્તવ્ય કરવાં જોઈએ ? હું અત્યારે કેવા યા કયા માર્ગે ચાલનાર મનુષ્યની સબતમાં છું ? તેનાથી મને શું ફાયદો કે ગેરફાયદો થાય છે કે થવાને છે? ઇત્યાદિ બાબતોનો ઘણું બારીકાઈથી વિચાર કરો. તેમાં કેટલોક વખત પસાર કરી પોતાની ભૂલ સુધારી, યા આજના દિવસને માટે
આ પ્રમાણે જ વર્તન કરવું, ” વગેરે નિશ્ચય કરી છ આવશ્યક (પ્રતિ ક્રમણ) કરવાં. છ આવશ્યક આ પ્રમાણે છે-પાપના વ્યાપારની નિવૃત્તિરૂ૫ બે ઘડી પર્યત સમભાવે રહેવું. રહેવાનો નિર્ણય કરવો યા નિયમ કરે તે સામાયિક. ૧. ચોવીસ તીર્થંકર દેવની સ્તુતિ કરવી. ૨. ગુરુને વંદન કરવું. ૩. રાત્રિમાં થયેલ પાપને યાદ કરી તેમજ ગૃહસ્થ ધર્મને લાયક અંગીકાર કરેલ બાર વ્રતમાં જે જે દૂષણરૂપ અતિચાર અજાણતાં કે જાણતાં સહસા લાગી ગયાં હોય તેની માફી માગવી, ફરી તેમ ન થાય, તે માટે દઢ નિશ્ચય કરવો. ૪. લાગેલા પાપના પ્રાયશ્ચિત નિમિત્તે કાઉસગ (અમુક વખત સુધી ધ્યાનસ્થ રહી પરમાત્માના ચિંતન
સ્મરણ કરવારૂ૫) કરો. ૫. અને આવતાં કર્મ અટકાવવા નિમિત્ત યથા શક્તિ પચ્ચખાણ (નિયમ-તપશ્ચર્યા) કરવું. ૬. આ છે આવશ્યક કરવા લાયક હોવાથી તેને આવશ્યક કહે છે. ત્યારપછી સર્વોદય થતાં જ સ્નાન કરી, ભવેત વસ્ત્ર પહેરી, મુખકોશ બાંધી ગૃહત્ય(ઘર દેરાસરમાં રહેલા પ્રતિમાજી)ની પૂજા કરે.
ત્યારપછી દિવાન શ્રાવક હોય તે આબરથી અને સામાન્ય શ્રાવક પિતાના વૈભવ અનુસાર શહેર કે ગામમાં આવેલા મોટા ચિત્યમાં (દેરાસરમાં) પૂજા કરવા માટે જાય. વિધિપૂર્વક પ્રવેશ કરી, જિનેશ્વર ભગવાનની પ્રતિમાજીનું પૂજન કરવા પૂર્વક વંદન કરે. પિતાની મેળે કરેલ પચ્ચખાણ દેવ સાક્ષીએ ફરીને મંદિરમાં યાદ કરે.
દેવવંદન કર્યા બાદ ગુરુની પાસે જવું. ગુરુને વંદન કરી ગુરુ
Page #117
--------------------------------------------------------------------------
________________
( ).
સાક્ષીએ યથાશક્તિ પચ્ચખાણ કરવું, અને ધર્મોપદેશ સાંભળો. ધર્મોપદેશ ચાલતો હોય તો ધર્મ કહેવામાં કે ધમાં સાંભળનારને સાંભળવામાં ખલના કે અંતરાય ન થાય તેવી રીતે સામાન્ય વંદન કરી બેસી જવું અને પછી અવસરે પચ્ચખાણ કરવું. ગૃહસ્થોએ ધર્મવિરુદ્ધ વ્યાપારનો ત્યાગ કરવો જોઈએ. જેમાં અનેક જીવને સંહાર થતો હોય તે ધર્મ વિરુદ્ધ વ્યાપાર કહેવાય છે. તારતમ્યતાને કે લાભાલાભનો વિચાર કરી, જેમાં બીજા જીવોને ઓછો ત્રાસ થતો હોય કે બીલકુલ ત્રાસ ન થતું હોય તેવા સાધને મેળવી આજીવિકા કરવી.
મધ્યાહ વખતે ફરી દેવપૂજા કરી, નૈવ મૂકી, પ્રાસુક અને નિર્દોષ આહારથી મુનિઓને પ્રતિલાભવા અર્થાત સુપાત્રોને દાન આપવું - દુઃખી થતા સ્વધર્મી બંધુઓને યોગ્યતાનુસાર યથાશક્તિ મદદ આપવી. દીન દુઃખીયા પ્રાણુઓને અનુકંપા બુદ્ધિથી શકત્યનુસાર સુખી કરવા. ઇત્યાદિ ઉપયોગી કાર્ય કરી બહુબીજ, અભક્ષ્ય, કંદમૂળાદિનો ત્યાગ કરી, પચ્ચખાણું યાદ કરી (પારી) ગુહસ્થોએ ભજન કરવું. ભોજન કર્યા બાદ દેવ, ગુરુને યાદ કરી જે એકાસનાદિ નિયમ હોય તો પચ્ચખાણ કરી લેવું અને તેમ ન હોય અથવા જમવાની ઇચ્છા હોય તો, દિવસના આઠમા ભાગ જેટલો દિવસ બાકી હોય ત્યારે ફરી ભજન કરી લેવું. અને પછી આહારનું પચ્ચખાણ કરવું. સંધ્યા વખતે ફરી ઘરદેરાસરનું પૂજન કરી (ધૂપ, દીપ, આરતિ પ્રમુખથી પૂજન કરી) વંદન કરી, પ્રતિક્રમણ કરવું અને છેવટે શુભ ભાવથી સ્વાધ્યાય ધ્યાન કરવું.
ઘરના આગેવાન માલિક શ્રાવકે, પોતાના ઘરના મનુષ્યોને યથાયોગ્ય અકાયથી પાછા હઠાવવાં, અને ધર્મકાર્યમાં ઉજમાળ થવા ધર્મોપદેશ આપ. વળી તિથિને દિવસે અવશ્ય મથુનને ત્યાગ કરવો અર્થાત બ્રહ્મચર્ય પાળવું. બની શકે ત્યાં સુધી વિષયથી વિરક્ત રહેવું. શયન કરવાના (સુવાના) અવસરે અરિહંતાદિ ચાર શરણું
Page #118
--------------------------------------------------------------------------
________________
(૧૦૦)
જ
કરતાં
રેળની ઉપ
કરી
હ, અને
(૧. અરિહંતનું શરણ ૨. સિદ્ધનું શરણ, ૩. સાધુનું શરણ. ૪. ધમનું શરણ આ ચાર શરણ) કરવાં. સાવધ(પાપવાળા) વ્યાપારને ત્યાગ કરી, પંચ પરમેષ્ઠી મહામંત્રનું સ્મરણ કરતાં થોડી નિદ્રા લેવી. નિદ્રા દૂર થતાં જ જિંપાક ફળની ઉપમાવાળા વિષયસુખના સંબંધમાં વિચારણું કરી જેમ બને તેમ તેનાથી વિરક્ત થવા પ્રયત્ન કરો, અને મોક્ષમાર્ગમાં સહાયભૂત ચારિત્ર રવીકાર કરવા સંબંધી ઉત્તમ મનેર કરવા.
આ પ્રમાણે પ્રતિદિવસ(નિરંતર) ક્રિયા કરનાર મનુષ્ય ગૃહસ્થાવાસમાં રહેવા છતાં પણ મોક્ષસુખને પિતાની નજીકમાં લાવી મૂકે છે.
ઈત્યાદિ નાના પ્રકારે ચારણુશમણ મુનિના મુખથી ધમશ્રવણ કરી, ચંદ્રગુપ્ત રાજાએ ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો. શીળવતી તથા સદના બને વિષયસુખથી વિરક્ત થયાં. દેશવિરતિ (ગૃહસ્થ ધર્મ) લેવાને અશક્તિવાળા જીવોએ સમ્યકત્વને (ધર્મશ્રદ્ધાને) સ્વીકાર કર્યો, અને તે પણ નહિ ગ્રહણ કરનાર છવોએ મધુ, મધ, માંસાદિ નહિ વાપરવાને અભિગ્રહ લીધે.
આ પ્રમાણે અનેક જીવોનો ઉદ્ધાર કરી, પરોપકારી મહાત્મા ચારણશ્રમણ નંદીશ્વરદીપ તરફ જવા માટે આકાશમાર્ગે ચાલ્યા ગયા
પ્રકરણું ૧૯ મું.
પૂર્વજન્મસ્થાને જવાને સુદર્શનાને આગ્રહ.
મુનિશ્રીના જવા પછી વિનયપૂર્વક ફરી વાર પિતાના ચરણમાં નમન કરી સુદર્શનાએ જણાવ્યું. પિતાજી! મારા પર પ્રસાદ કરી મને
Page #119
--------------------------------------------------------------------------
________________
(૧૦૧)
ભરૂઅચ્ચ તરફ્ જવાને આજ્ઞા આપે. ત્યાં રહેલા ગુણવાન મુનિએ'ના ચરણારવિંદનું હું નિરંતર સેવન કરીશ, અને તે સમળીના મરણુની જગ્યાએ, મારા પૂર્વજન્મની નિશાની તરોકે, મણિરત્નમય એક જિન જીવન બનાવરાવીશ. રાજાએ જણાવ્યુ–પુત્રી ! હું વિચાર કરીને જવાબ આપું છું, પણ પ્રથમ આ તારા ઉપાધ્યાપકે તને અનેક શાસ્ત્રમાં પ્રવીણ કરી છે તેને સ તેષિત કરું. આ પ્રમાણે કહો રાજાએ તરત જ સુદર્શનાના કળાચાર્યને ઇચ્છાથી અધિક પાારતાષિક દાન આપી વિસર્જન કર્યાં. જિનવચનામૃતના પાનથી પવિત્ર ચિત્તવાળા વિવેકી રાજાએ, પુરોહિતની પણ ચિતતા લાયક સંભાવના કરી ખુશી કરો રજા આપી. સામતાર્દિક સભાજનને પણ સત્કાર કરી વિસર્જન કર્યા. પેાતાનું કુટુંબ, રીષભદત્ત, સાવાહ અને શીળવી ત્યાદિ મનુષ્યેા સાથે સભામાં એસી રાજા સલાહ કરવા લાગ્યા.
સાથે વાહ ! આ મારી પુત્રી સુદર્શના મારા પ્રાણુથી પણ મને અધિક વ્હાલી છે. તેણીએ કુટુ વિયાગનું દુ:ખ કાઈ પણ વખત
આ જિંદગીમાં અનુભવ્યું નથી. કાઇ પણ વખત અન્ય રાજ્યની ભૂમિ દીઠી નથી. પરદેશની ભાષા ખીલકુલ જાણુતી નથી. આ જિંદગીમાં દુઃખ અનુભણ્યું નથી. તેની સખીઓથી કે સ્વજનાથી જુદી પડી નથી. કાઈ પણ વખત અપમાન સહન કર્યુ” નથી. નિર ંતર સન્માન પામેલી અને સુખમાં ઉછરેલી છે, સરસવના પુષ્પની માફ્ક તેણીનુ શરીર સુકુમાળ છે. તે ભરૂઅચ્ચ કેવી રીતે જઈ શકશે ?
જો ના પાડું છું તે! તેણીનું હૃદય દુ:ખાય છે. જો લા કહુ છુ તે મારું મન માનતું નથી. આ પ્રમાણે ખેાલી રાજા થેાડે! વખત મૌન રહ્યો. થોડા વખત વિચાર કરી રાજાએ જણાવ્યું. સાવાડ ! ભરૂઅર્ચ્યા જવા માટે સુનાના અત્યંત આગ્રહ છે અને તે પણ પાતાના ભટ્ટા માટે જ, એટલે હું તેણીનુ મન દુ:ખાવવા ખીલકુલ રાજી નથી. તમે મારા સ્વધર્મી અધુ છે. તેમ મતે ધર્મપ્રાપ્તિમાં નિમિત્ત
Page #120
--------------------------------------------------------------------------
________________
(૧૨)
રાજપુત્રીના સમય જેડી નમ્રતા હવે તમારે
કારણપણે છે. એટલે બીજા કોઈ પણ પુરુષને ન સોંપતાં તમારા ઉપરના દૃઢ વિશ્વાસથી આ મારી પુત્રી હું તમને સોંપું છું. તે સુખ શાંતિથી ભરૂઅચ્ચ પહેચે, તેની કાળજી હવે તમારે જ કરવાની છે. રીષભદત્ત શ્રાવકે હાથ જોડી નમ્રતાથી જણાવ્યું. મહારાજા ! આપને રાજપુત્રીના સંબંધમાં ભલામણ કરવાની કાંઈ પણ જરૂર નથી. ગુણવાન મનુષ્ય પોતાના ગુણોથી જ સર્વત્ર મનાય છે અને પૂજાય છે. અરણ્યમાં પેદા થવા છતાં તે સુગંધી પુષ્પ દેવોના પણ મસ્તક ઉપર ચડે છે, ત્યારે પોતાના શરીરથી જ પેદા થયેલે પણ નિણું મેલને મનુષ્યો દૂર ફેંકી દે છે. આપની પુત્રી દઢ શિયળરૂપ, વજ કવચથી અવગુંઠિત છે. નમસ્કાર મહામંત્રના પ્રભાવથી દુષ્ટ ઉપસર્ગોને દૂર કરે તેમ છે. સમગ્ર તને જાણનારી છે. વિષયથી વિરક્તતા પામેલી છે અને ઉત્તમ ધર્મમાં આસકત હોવાથી પોતે જ દેવતાના સમૂહને પણ વંદનીય છે. તેમાં વળી આ ઉત્તમ શીયળગુણસંપન્ન, ભરૂઅચ્ચ નગરના મહારાજા જિતશત્રુની ભાણેજી શીયળવતી, તે તમારી પુત્રીની મદદગાર છે. એટલે રાજપુત્રીને કોઈ પણ પ્રકારની અડચણ નહિ આવે, એ મારી ચેસ ખાત્રી છે.
જ્યારે જિતશત્રુ રાજા, પિતાની ભાણેજીનું સિંહલદ્વીપમાં રહેવાનું અને ત્યાંથી સુખશાંતિએ પાછું પોતાના શહેરમાં આવવાનું સાંભળશે ત્યારે સુકૃતના પ્રથમ ઉપચાર તુલ્ય આપના ઉપર તે રાજા ઘણો જ પ્રસન્ન થશે અને સ્નેહ ધારણ કરશે, માટે મહારાજા! સુદ8નાના સંબંધમાં આપ બીલકુલ ચિંતા ન કરશો.
જિતશત્રુ રાજા ધર્મમાં તત્પર, કૃતજ્ઞ અને સ્વધર્મી ભાઈઓનું વાત્સલ્ય કરનાર જેની રાજા છે. વળી આ સેવકને પણ આપ જે આજ્ઞા કરશે તે કરવાને માટે તૈયાર છે. રાજાએ શીળવતીના સન્મુખ નજર કરી ઘણું પ્રણયથી જણાવ્યું. શીળવતી ! આ સર્વ કાય તમારું છે. મારી પુત્રી હું તમને સોંપું છું. તેના
Page #121
--------------------------------------------------------------------------
________________
(૧૦૩)
સંબંધમાં તમને કાંઈ પણ ભલામણુ કરવા જેવુ' નથી, પણ તમને અહીંથી જોઇએ તેટલી મદદ મળવાનું જાણવા છતાં, આટલે વખત છુપી રીતે દુ:ખમાં રહ્યાં તેમ ન કરશે અને હિતકારી કાયમાં મારી પુત્રીને પૂર્ણરીતે સહાયક થશે.
કષ્ટમાં આવી પડેલા ઉત્તમ મનુષ્યા પણ હતપ્રભાવ થાય છે તેમાં કાંઇ આશ્ચય નથી, કેમકે અતિ ઉચ્ચતર સ્થિતિનું સ્મરણ કરતાં મુનિએ પણ વિમનસ્ક થાય છે.
શીળવતીએ નમ્રતાથી જણાવ્યું. મહારાજ ! વારંવાર મારી સ્થિતિને યાદ કરાવી, અ પની પુત્રીને અર્થે, આપ મને શા માટે આળભા આપે છે ? ભરૂઅય્ય પહેાંચ્યા પછી યાડ જ દિવસમાં આપની પુત્રીની કુશળ પ્રવૃત્તિ આપ સાંભળશેા માટે તે સબંધી ચિંતા ન કરતાં આપ તેને રાજીખુશીયી ભરૂઅચ્ચ આવવા આજ્ઞા આપે કે તેણી પેાતાનુ' ઇચ્છિત આત્મસાધન કરે. હુ તેની સાથે છું. સુખમાં પ્રથમ ભાગ હું તેને આપીશ અને દુઃખમાં પ્રથમ ભાગ હું લઈશ. ભરૂઅચ્ચ જવા માટે રાજપુત્રી પૂર્ણ ઉત્કંઠાવાળા છે. દરેક પ્રકારની સગવડ કરાવી આપનાર ઉત્સાહી સાથવાહ સાથે છે. તેણીની મદદગાર રાજપુત્રી શાળવતી છે. ઇત્યાદિ અનુકૂળ નિમિત્તો દેખી રાજાના મનને શાંતિ થઇ. રાજા સભામાંથી ઉઠ્યા. એટલે ખીજા પણ સર્વે ઉઠયા.
રૂષભદત્ત સહિત રાજાએ પ્રથમ સ્નાન કર્યુ અને પછી મુનિશ્રીના કહેવા પ્રમાણે તે શ્રેષ્ઠિની સાથે વિધિપૂર્વક દેવપૂજન કર્યુ.. ઉચિતતાનુસારે દાન આપી રાજાદિક સજનાએ ભે!જન કર્યું. ભેાજન કર્યાબાદ કોષ્ટીની સાથે રાજા ધમવાર્તામાં ગુંથાયે
ધર્મચર્ચામાં રાજાનું મન એટલુ બધુ લાગ્યું હતું કે-સમય, ધડી અને પ્રહરાએ કરી પોતાના પ્રતાપને ઓછા કરતા સૂય તદ્ન નિસ્તેજ થઇ ગયા અને થોડા વખતમાં તે પશ્ચિમ દિશામાં ગેમ થઇ ગયા.
Page #122
--------------------------------------------------------------------------
________________
(૧૦૪)
સૂર્યને માથે આવી વિપત્તિ આવેલી જાણું, સવિકાસી કમલોનાં વદન પ્લાન થઈ ગયાં. અથવા સ્વામીના વિરહથી સેવકોને વૈભવની હાનિ થાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી.
એ અવસરે પત્રની છાયાવાળા વૃક્ષમાં, પંખીઓ આમતેમ દેડાતાં છુપાવા લાગ્યાં. ખરી વાત છે કે-પંખીઓનું સ્થળ પુન્યવાન
ના સ્થળની માફક નિરંતર ઊંચું જ હોય છે.
જેમ સમ્યક્ત્વને નાશ થતાં, મિથ્યાત્વ ફેલાય છે તેમ સૂર્યકિરણના વૈભવનો નાશ થતાં પૃથ્વી ઉપર શ્યામ અંધકાર ફેલાવા લાગ્યો.
થોડા જ વખતમાં પૃથ્વીવલયને આનંદ આપનાર ઉત્તમ સદ્ગુરુની માફક નિર્મળ કિરણ વાણું)ના સમૂહથી(અજ્ઞાન)અંધકારને દૂર કરતો ચંદ્રને ઉદય થયો. જેમ ઉત્તમ શિયળ ગુણને ધારણ કરનાર સ્ત્રી ઉભય કુળને પ્રકાશિત કરે છે તેમ તે ચંદ્ર પૂર્વ અને પશ્ચિમ દિશામાં પ્રસરતી પોતાની ચાંદનીવડે ગગનતળને પ્રકાશિત કરવા લાગ્યો. ચંદ્રકિરણવડે આશ્વાસન પામેલાં ચંદ્રવિકાશી કમળો વિકસિત થવા લાગ્યાં. ખરી વાત છે કે એગ્ય રવામીના દર્શનથી સર્વ જીવો હર્ષિત થાય છે.
પ્રકરણ ૨૦ મું.
માતાને મેહ-પુત્રીને દિલાસે
ચંદ્રની ચાંદનીના પ્રકાશથી આ પૃથ્વીતળ જાણે હસતું હોય નહિ તેમ રાત્રીના વખતમાં પણ પોતે સંગ્રહ કરેલા પદાર્થોને પ્રગટ રીતે બતાવી રહ્યું હતું. જ્યારે આખા શહેરમાં શાંતિ પ્રસરી રહી હતી ત્યારે દેવી ચંદ્રલેખાના માંથી ઊના ઊનાં અ_જળ વહન થઈ
Page #123
--------------------------------------------------------------------------
________________
(૧૦૫)
રહ્યાં હતા. પુત્રીમાં મેાહ હોવાથી તેનાં નેત્રમાંથી નિદ્રા રીસાઈ ગઈ હતી. શય્યામાં તે આમ તેમ આળેાટતી હતી અને પુત્રીને લાવી વિયેાગ સાંભળી તેણીનું હૃદય કંપતુ હતુ.. છેવટે મુદનાને પોતાની પાસે એકાંતમાં ખેલાવી, સુદના તરત જ માતાની પાસે આવી.
માતાએ રડતાં રડતાં પુત્રીને ખેાળામાં ખેસારી જણાવ્યું. મારી વ્હાલી પુત્રી ! ધણી મહેનતે, પુન્યના ઉદયથી કુળદેવીએ મને એક જ પુત્રી આપી છે. મારી ગુણવાન પુત્રી! તારે મારા સ મનારા પૂણુ કરવાં જ જોઇએ. હજી સુધી તારી સખીઓની સધાતે આ વિસ્તારવાળા મહેલના આંગણામાં કંદુક( દડા )ની રમત રમતાં પણુ મે' તને દેખી નથી. વસંત ઋતુમાં નાના પ્રકારના શૃગાર પહેરી પ્રિય સખીએ સાથે જળક્રીડાદિ ક્રીડા કરતાં મેં તને ખીલકુલ દીઠી નથી. હજી સુધી પાણિગ્રહણુ કરવાના અલંકારાથી અલંકૃત થયેલી, યાયકાને દાન આપતી અને દીવાનાથી સ્તુતિ કરાતી મેં તને દેખી નથી. પુત્રી ! આવા વૈરાગ્ય ધારણ કરી તારે કયાંય પણ જાવું નહિ.
આ રાજ્યની સર્વ વસ્તુ તારે સ્વાધીન છે. ખીજી પણ તને જે જે વસ્તુની જરૂર હશે તે સર્વ વસ્તુ હું તને અહીંજ મેળવી આપીશ.
સુદર્શનાએ નમ્રતાથી જણાવ્યું. માતાજી ! આ મનુષ્યપણુ જીવા કે સર્વ ગુણાથી અલ‘કૃત છે, તેા પણુ અરણ્યમાં ઉત્પન્ન થયેલા કમળની માફક ધર્મપ્રાપ્તિ સિવાય નિરર્થક છે.
માતા ! દી દષ્ટિથી વિચાર કરશે! તે આપને જણાઈ આવશે કે-નાના પ્રકારની અશુચિથી ઉત્પન્ન થયેલા આ માનવ દેહમાં અજ્ઞાની જીવા ખાળ, યુવા કે વૃદ્ધાવસ્થામાંથી કઈ અવસ્થામાં ધમ કરી શકે તેમ છે?
આશ્યાવસ્થામાં અશુચિથી ખરડાયેલું શરીર, સુખ, દુ:ખ, ખેાલવામાં અસમર્થતા, દૂધપાનાદિ ભાજન સ્થિતિ પણ પરાધીન અને -શરીર ઉપર અણુઅણુાઢ કરતી માખીઓને ઊડાડવામાં પણ શરીરની
Page #124
--------------------------------------------------------------------------
________________
(૧૦૬)
અશક્તિ, ધૃત્યાદિ બાળ અવસ્થાની સ્થિતિમાં મનુષ્યી ધમ કયાંથી સાધી શકે?
વિષયામાં આસક્ત દંપતી(સ્ત્રી ભરથાર)ના પ્રેમમાં મસ્ત, ઉત્તમ ભાગે મેળવવામાં એકતાન, પરધન, પરસ્ત્રી કે પરપુરુષમાં તન્મય, વિષય જ્વાળાથી સંતપ્ત, યૌવન મદથી મદોન્મત્ત, ભવિષ્યના દુ:ખથી બેદરકાર અને વિરતિ સુખના સ્વાદને નહિ જાણનારા મનુષ્યા. યુવાવસ્થામાં પણ ધમ કરી શકતા નથી.
બાળકની માફક વૃદ્ધાવસ્થામાં પણ શરીર ખરડાયેલું હોય, વિશેષ ખેલી ગયા હાય, અવયા ક પતા હાય, શરીર હાય, સર્વ રિદ્ધિ પુત્રાદિને સ્વાધીન હોય અને ખીલકુલ દરકાર કરતાં ન હેાય. આવી પરાધીન મૈં લાયક કેમ ગણાય ?
મુખથી પડતી લાળથી શકાતું ન હોય, દાંત પડી જરાથી: જર્જરિત થયુ પરિવારના મનુષ્યા વૃદ્ધાવસ્થા તે ધર્માં
માતાજી! આવા અનેક દેજે!થી આ માનવ જિંદગી ભરપૂર છે. અને એક ધડી પછી આ શરીરની સ્થિતિ શુ થશે ? તેનુ પણ આપસુને ભાન નથ, માટે જ મારી એ ઇચ્છા છે કે-યુવાવસ્થામાં જ ઇંદ્રિયનુ દમન કરીને આત્મધમ સિદ્ધ કરવા યા સ્વાધીન કરવેશ. આત્મશકિતને બહાર લાવવા પ્રયત્ન નહિ કરનારા જીવે વિશ્રામ લીધા સિવાય દરેક જન્મમાં નાના પ્રકારના સુખ, કરે છે. તેઓ જન્મ, મરણ, મેહ અને અજ્ઞાનને શાશ્વત સુખ મેળવી શકતા નથી.
દુ;ખનેા અનુભવ પરાધીન થવાથી
માતાજી ! આ પણ સમજવા જેવું છે કે-કુટુંબના સહવાસમાં રહેલા આ અજ્ઞાની જીવ અન્યાઅન્ય પેાતાની ગતિ આગતિને પણુ જાણી શકતા નથી. કાઇ દેવ ગતિમાંથી ચ્યવીને આવે છે, તે! કોઇ નરકાવાસમાંથી આવે છે. કોઇ તિયચ ગતિમાંથી આવે છે, તે કાઈ માનવ આવાસમાંથી-આમ જુદા જુદા આવાસમાંથી આવી આહાર,
Page #125
--------------------------------------------------------------------------
________________
(૧૦૭) ભૂષણ, વસ્ત્ર, શયન, આસનાદિ લાભના લોભથી વિટંબના અનુભવતા, મોહથી મોહિત થઈ કુટુંબવાસમાં વસે છે, એક મરણ પામે છે અને સર્વની આગળ ચાલ્યો જાય છે પણ અન્યની રાહ જેવા પણ વખત ઊભો રહેતો નથી. અથવા બીજાએ તેને થોભી રાખવા કે સાથે જવાને સમર્થ થતા નથી; પણ પોતે પોતાના કર્મથી નિગઠિત થઈ (બંધાઈને) પાછા જુદા જુદા સ્થળે ચાલ્યા જાય છે.
| માતા મરણ પામી પુત્રીપણે ઉત્પન્ન થાય છે, પુની માતાપણે ઉત્પન્ન થાય છે. પિતા પુત્રપણે અને પુત્ર પિતા પણે કર્મ દષથી ઉત્પન્ન થાય છે. બંધુ શત્રુ પણે, શત્રુ મિત્રપણે, પુત્ર પતિપણે અને પતિ ત્રપણે કર્મસંબંધથી ઉત્પન્ન થાય છે.
ઘણું કલેશથી પેદા કરેલું ધન પણ મહાન વિરોધને કરવાવાળુ થાય છે અને તે એટલું બધું અસર છે કે-મરણ પામ્યાબાદ એક પગલું પણ સાથે આવતું નથી. સ્વજને સ્વાર્થમાં તત્પર થઈ ઉપેક્ષા કરે છે, ધનમાં લુબ્ધ થયેલા પુત્રો, પિતા સાથે યુદ્ધમાં ઉતરે છે અથવા અનેક છળ-પ્રપંચ કરે છે. હાલી સ્ત્રી પણ અમંગળ કે ચેપી રોગાદિના ભયથી મૃત પતિના કે મરવા પડેલા પતિના દેહને સ્પર્શ કરતી નથી.
માતાજી ! સંબંધીઓની સ્વાર્થી પ્રીતિ સમજીને, આપ મારા સંસારસુખ માટે ખેદ નહિ કરે. આ અસાર દેહનું સાર-આત્મહિત કરવું તે જ છે. ભાડાની ગાડી પાસેથી જેટલું કામ લેવાય તેટલો લાભ છે. આ અસ્થિર દેહથી રિથર ધર્મની પ્રાપ્તિ, મળવાળા દેહથી નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ અને પરાધીન દેહથી આત્મા સ્વતંત્રતા મેળવતો હેય. તો પછી આનાથી અધિક ફાયદે બીજે ક ગણય ?
ધન્ય છે તે સ્ત્રી પુરુષોને કે જેઓ દેવેન્દ્રના સ્વરૂપને કે દેવાંબનાના સ્વરૂપને જીતનાર, મનવલભ અને રતિકુશળ સ્ત્રી, પુરૂષના સમાગમથી પણ મોહિત થતા નથી.
Page #126
--------------------------------------------------------------------------
________________
( ૧૦૮ )
ધન્ય છે તે સ્ત્રી, પુરૂષોને કે જેઓ પાંચ ઇન્દ્રિયરૂપ અશ્વને ગ્રુતિરૂપ લગામથી ખેંચી, સતાષરૂપ નંદનવનમાં ધારી રાખે છે. ધન્ય છે તે મહાસત્ત્વવાન જીવાને કે જે કામરૂપ ગજેન્દ્રના વિકટ કુંભસ્થળને ભેદી બ્રહ્મચર્ય' સહિત ઘેર તપશ્ચર્યાં કરે છે.
ધન્ય છે તેવા પરાક્રમી જીવને કે એ કષાયરૂપ અગ્નિને ક્ષમાદિક પાણીથી બુઝાવી પરમ શાંતિપદને પામે છે.
રાગ, દ્વેષ, મહાદિ નિબિડ પાપ બંધનાને બાળી, સંસાર પરિભ્રમણના કારણેાને તેડી મોક્ષપદ પ્રાપ્ત કરે છે તે મહાત્માઓને ખરે ખર ધન્યવાદ ધટે છે.
વ્હાલી માતા ! સદ્ગુરુના મુખથી મેં ધમ સાંભળ્યેા છે, જાતિસ્મરણુજ્ઞાનથી ક` વિપાકના અનુભવ મેળવ્યા છે, અને તેથી જ, જન્મ મરણાદિથી ત્રાસ પામું છું, તે ત્રાસને દૂર કરવા માટે જ મારે તેમજ આપને તે ધમમાં વિશેષ પ્રયત્ન કરવા જોઇએ.
જનની ! મારા ઉપર આપને પૂર્ણ સ્નેહ છે, તે સ્નેહ ત્યારે સાઅેક ગણુાય કે મને ધમમાર્ગીમાં વિઘ્ન ન કરતાં, મારા મા તમે સરળ કરી આપે!, અને તમે પોતે પણુ ધર્મીમાં ઉજમાળ થાઓ. તમે જિનમંદિર બંધાવેા, સુપાત્રમાં દાન આપે! અને જીવા ઉપર વિશેષ દયાળુ થાઓ. ધર્મી સિવાય આ સંસારમાં ખીજો કાઇ તાત્વિક સ્નેહી નથી. સ્વાને ખાતર કે સ્વાથ પ`ત સ્નેહી થનાર તે તાવિક સ્નેહી કેમ ગણાય ? આ પ્રમાણે સુના પાતાની માતા ચંદ્રલેખાને સારભૂત ધ મિક વચનેાથી પ્રતિક્ષેધ આપતી હતી તેટલામાં પ્ર:તઃકાળને સૂચક વીણા, શંખ અને વાજી ંત્રાના શબ્દો તેને કાતે આવ્યા. આખી રાત્રિની સુનાની મહેનત કેટલે દરજજે સફ્ળ થઇ; કેમકે ચંદ્રલેખાને તેના ઉપદેશની સારી અસર થઇ હતી,
Page #127
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧ મું
સિંહલદ્વીપને છેવટનો નમસ્કાર
-- -- दिण रयणि घाडय पहर छलेण मणुयाण आउयं गलइ । इयजाणि ऊण तुरियं सुधम्मकम्मुज्जुया होइ ॥१॥
અવસરને ઉચિત હિતકારી, અવસરજ્ઞ,માગધે સૂર્યોદયની તૈયારી જાણું લોકોને ધર્મમાં જાગૃત થવા માટે જણાવ્યું..
દિવસ, રાત્રી, ઘડી અને પ્રહરના બહાનાથી મનુષ્યનું આયુષ્ય ઓછું થતું જાય છે, એમ જાણું હે મનુષ્યો ! ઉત્તમ ધર્મકાર્યમાં તમે જલદી ઉદ્યમાન થાઓ.
રજનીકર (ચંદ્ર) મલિન થતાં નક્ષત્ર અને કુમુદની લક્ષ્મી પણ લુંટાવા લાગી. ખરી વાત છે કે કલંકવાળાની સોબતથી પરાભવ થાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. સૂર્યનાં કિરણોએ અંધકારને દૂર ફેંકી દીધે એટલે ગિરિ–ગુફામાં શરણ લેવા માટે તે દેડયો ગયો. મહાન પુરુષો ક્ષકોનું પણ રક્ષણ કરે છે, તે વાત સાચી છે. દિનકરે આશ્વાસન આપેલાં કમળનાં વન પ્રક્રુલિત થવા લાગ્યાં. ખરી વાત છે કે અંગીકાર કરેલ કાર્યને નિર્વાહ કરવાથી ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ઇત્યાદિ બંગાથથી બંદીવાને, સૂર્યોદય થયો છે તેમ રાજા પ્રમુખને જણાવ્યું. રાજા પ્રમુખ સર્વે પિતાનાં ખટકર્મ કરવામાં રોકાયાં અને થોડા વખતમાં આવશ્યક કર્તવ્ય આરોપી લઈ, પિતાને ઉચિત વ્યવસાયમાં સર્વે ગુંથાયા.
રાજા વિચારવા લાગ્યો કે મારી પુત્રીને ભરૂઅચ્ચ જવાની ચક્કસ ઇચ્છા અને તે ઈચ્છા પણ આત્મ-ઉદ્ધારની હોવાથી મારે તેણીને અવશ્ય મદદ આપવી પણ વિનભૂત ન થવું. જ્ઞાની પુરુષની
Page #128
--------------------------------------------------------------------------
________________
(૧૧૦)
આજ્ઞા છે કે “કરી ન શકે તે કરતાને મદદ આપે, પણ વિનભૂત ન થાઓ” મારે પણ તે પ્રમાણે જ વર્તન કરવું ઈત્યાદિ વિચાર કરતા રાજાએ પ્રયાણને માટે સર્વ સામગ્રી તૈયાર કરવાને જુદા જુદા મનુmોને આજ્ઞા કરી. રાજાની આજ્ઞા થતાં જ મનુષ્યો તે તે કાર્યની તૈયારી કરવા લાગ્યા.
બીજે દિવસે પ્રાતઃકાળ થતાં જ પૂર્વે નિયોજેલા મનુષ્યોએ સર્વ સામગ્રી તૈયાર કરી રાજાને નિવેદિત કર્યું.
રાજાની આજ્ઞા થતાં જ સેનાપતિએ બંદર જવા માટે પ્રયાણની ભેરી વગાડી. પ્રયાણ ઢકાને શબ્દ સાંભળતાં જ સુભટે સન્નબદ્ધ થયા, અ પાખરાયા, રથ સજ્જ કરાયા અને હાથાઓ શણગારાયા.
આ પ્રમાણે સત્ય તૈયાર થતાં રૂષભદત્ત સાથે પૂજા, દેવાચન કરી રાજા રથમાં આવી બેઠે. રાણું ચંદ્રલેખા પણ પિતાના ખોળામાં સુદર્શનને બેસારી શીલવતીની સાથે એક શિબિકામાં (નરવાહન પાલખીમાં) આવી બેઠી.
રાજકુમારે, પ્રધાન, વિલાસિની, સખીઓ અને નગરના લોકો સર્વે સુદર્શનને બંદર ઉપર વળાવવા માટે તેની પાછળ ચાલવા લાગ્યા. વાજીંત્રના શબ્દોથી દિગંતરને પૂરતો સર્વ પરિવાર સહિત રાજા વેલાતટ બંદર) ઉપર આવી પહોંચ્યો.
ઉત્તમ સ્થળે ડેરા-તંબુ તાણવામાં આવ્યા હતા, તેમાં થોડો વખત રાજા પ્રમુખે વિશ્રાંતિ લીધી. તેટલામાં નિર્યામકોએ આવી રાજાને વિનંતિ કરી કે મહારાજા! આપની આજ્ઞા મુજબ સર્વ વહાણો તૈિયાર કરી રાખ્યાં છે.
આ અરસામાં રૂષભદત્ત શ્રાવક (સાર્થવાહ) પણ પોતાને ભાલ, કરીયાણું પ્રમુખ વેચી નાખી સર્વ તૈયારી કરી રાજાની પાસે આવી પહોંચ્યો. રાજાએ રૂષભદત્તના કરિયાણ સંબંધી માલની સર્વ જગાત (દાણ) માફ કરી, સામું ભેટ તરીકે કેટલુંક ધન આપ્યું. તેમજ ઉત્તમ રત્ન, સોનું, કપૂર, વસ્ત્ર અને ભાવના ચંદન પ્રમુખ
Page #129
--------------------------------------------------------------------------
________________
(૧૧૧)
આપી ધણા સત્કાર કરવાપૂર્વક પોતાની પુત્રી સુદનાને તેના હાથમાં સેપી. રાજાએ જણાવ્યું-સાથ વાહ ! કોઈ પણ રીતે મારી પુત્રીને દુ:ખ ન લાગે, સુખશાંતિએ ભરૂઅર્ચી જઇ પહેચે અને ત્યાં જઈ ધકા માં સાવધાન થાય તે સર્વ કા તમારે પોતે કરવાનું છે અર્થાત્ તેમાં તમારે પુરતી મદદ આપવાની છે.
સાથ વાહે રાજાને ઉપગાર માનતાં નમ્રતાથી જણાવ્યું-મહારાજા | આપની પુત્રી મ્હારી ધન્હેન છે. આપ તેમના તરફથી નિશ્ચિંત રહેા. જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હું તેને એક વાળ પણ વાકા નહિ થવા દઉં.
સા વાહનો આવી લાગણી જાણી રાજાને ઘણા સંતેાષ થયા. સુદર્શનાના ઉપભેગ માટે અને સહાય નિમિત્તે રાજાએ વસ્ત્ર, કપૂર, કસ્તુરી, કુંકુમ, કાલાગુરૂ, રત્ન, સેતું, રૂપું, ઘી, તેલ, અનાજ વગેરે ઉપયેાગો વસ્તુ, તથા દાસ, દાસી, ગાયન કરનાર વિલાસિનીએ વાજીંત્ર વગાડનાર, તથા ધનુષ્ય, બાણુ, ભાલાં, સુગર, ખડગ, સન્નહ, તેમજ સામત, મત્રી, સુભટા, સુખાસને અને પટમંડપ (તંબુ) વગેરે અનેક ઉપયાગી વસ્તુઓથી અને મનુષ્યાથી ભરેલાં સાત સે વહા આપ્યાં. વળી ભરૂઅચ્ચ નગરના જિતશત્રુ રાજાને માટે અનેક કીંમતી ચીજોનાં ભરેલાં પાંચ વહાણેા ભેટ તરીકે તે સાથે આપ્યાં, ધૃત્યાદિ સવ જાતની તૈયારીએ થયેલી દેખી પિતાને છેવટના પ્રØામ કરતાં સુદર્શનાએ જણાવ્યું——
પૂજ્ય પિતાશ્રી ! આજપર્યંતમાં મેં કઈ પણ રીતે આપને અવિનય અપરાધ કર્યાં હાય તે! તે સ` આ બાળક ઉપર કા લાવી ક્ષમશા. બાળપણું એ અજ્ઞાનતાનુ ધર છે અને તેને લઈને આપને અવિનય થઈ ગયા હૈાય તે બનવા યેાગ્ય છે.
વ્હાલી માતા ! આપને મેં ગથી માંડી અનેક પ્રકારના કલે આપ્યા છે. તે સ અપરાધ માયાળુ માતા ક્ષમા કરશે. તમારા ઉપકારના બદલા હું કાષ્ઠ પશુ રીતે વાળી શકવાને અસમર્થ છુ,
Page #130
--------------------------------------------------------------------------
________________
(૧૧૨) કેમકે પ્રસુતિ વખતે માતાને જે દુઃખ થાય છે, તે દુઃખની આગળ દુનિયાનાં બીજાં દુ:ખ લાખમેં ભાગે પણ નથી. તે સર્વ દુઃખ સહન કરી બાળ અવસ્થામાંથી આવી યુવાવસ્થામાં મને લાવી મૂકતાં, આપને ઘણું ખમવું પડયું છે, તે ઉપગાર સાભી નજર કરતાં, મારા આ જન્મ પયતનું સુકૃત આપને અર્પણ કરું તો પણ થોડું જ છે.
આ પ્રમાણે માતા, પિતા સાથે છેલ્લી વખતનું સંભાષણ કરતી પુત્રીને દેખી તેમજ તેણીનો વિનય, વિવેક અને માતપિત પ્રત્યેની ભકિતની લાગણી દેખી રાજાનું હૃદય ભરાઈ આવ્યું. તેની આંખમાંથી મેતી જેવડાં આંસુ ઝરવા લાગ્યાં.
રાજાએ સુદર્શનાના મસ્તક ઉપર હાથ મૂકી. હૃદયથી ચાંપી ગદગતિ કંઠે જણાવ્યું, મારી વહાલી પુત્રી ! તું ફરીને અમને ક્યારે મળીશ ? તારે લાંબા વિમ-અગ્નિથી બળતા અમારા શરીરને શાંત કરવાને અમૃત તુલ્ય તારું દર્શન કરી અમને કયારે થશે ? આ પ્રમાણે રાજા પુત્રી સાથે વાર્તાલાપ કરે છે તેવામાં પુત્રીના દીધ વિયાગરૂપ જાણે વજન પ્રહાડ પડયો હેય નહિ તેમ શૂન્ય હદય થવાપૂર્વક રાણી ચંદ્રલેખા અકસ્માત જમીન ઉપર ઢળી પડી. રાજા પિતાનું દુખ ઓછું કરી, રાણુની સારવાર કરવામાં રોકાયા. અનેક શીતળ ઉપચાર કરતાં રાણી કેટલીક વારે શુદ્ધિમાં આવી અને તરતજ વિલાપ કરવા લાગી. રાણીને વિલાપ કરતી દેખી, ધીરજ આપવાપૂર્વક અનેક રીતે શીળવતી સમજાવવા લાગી. બહેન ! તું પોતે પુત્રીની હિતસ્વી છે, છતાં આવા મંગળ કરવાના અવસરે વિલાપરૂપ અમંગળ શા માટે કરે છે ?
સુદર્શનાએ પણ ધીરજ આપતા જણાવ્યું–માતા ! તગે આ શું કરે છે ? આ વખત તો તમારે અનેક પ્રકારની હિત શિખામણ આપીને માતાની ફરજ બજાવવી જોઈએ. તેને બદલે તમે પોતે આમ દિલગીર થાઓ છો, તો પછી અમારા જેવાં બાળકે ધીરજ કેમ ટકી રહે ?
Page #131
--------------------------------------------------------------------------
________________
(૧૧૩) વચન અને નેત્રોથી જાણે પુત્રીને વિયોગ અગ્નિથી ધૂમ રેખાજ મૂકતી હેય નહિ તેમ ઘણી મહેનતે ગદ્ગદ કંઠે રાણીએ જવાબ આપ્યો.
પુત્રી ! જો કે મને સાત પુત્રો છે; તથાપિ તારા વિરહ અગ્નિથી અત્યારે હું બળી મરું છું અને તે અગ્નિ પાછો ફરી તારે સમાગમ થશે ત્યારેજ શાંત થશે. આ પ્રમાણે બેલતાં ફરી રાણુએ રડી દીધું (રડવા લાગી ).
સુદર્શનાએ જણાવ્યું માતાજી ! આમ રૂદન કરી શા માટે આપ દિલગીર થાઓ છે ? આ મારી ધાવ માતા કમલા, મારા કુશળની પ્રવૃત્તિ કહેવા માટે ત્યાં પહોંચ્યા પછી તરત જ પાછી આપની પાસે આવશે.
રાણી ચંદ્રલેખા પુત્રીના આ વચનથી કાંઈક શાંત થઈ; પિતાની હેન કરીને માનેલી અને ઘણું દિવસના સંબંધ વાળી શીળવતીને આલિંગન આપી, રાણી ચંદ્રલેખાએ જણાવ્યું સુંદરી ! જેમ એક માણસ બીજા માણસ પાસે થાપણ મૂકે છે તેમ આ મારી પુત્રીને હું તારી પાસે થાપણ તરીકે સોપું છું. માટે તેની સર્વ સંભાળ તમારે જ રાખવાની છે.
લાંબા વખતના સબંધીનો વિયોગ થતો જાણી શીળવતીને પણ સહજ ઓછું આવ્યું; પણ તત્વજ્ઞ હોવાથી હદય કઠણ કરી તેણીએ જણાવ્યું. બહેન ! આજે આપણો સ્નેહ પૂર્ણ થાય છે. હવે બીજીવાર તમારું દર્શન મને થવું દુર્લભ જણાય છે. પ્રિય સખી! મારું હૃદય જાણે વજનું ઘડેલું હોય તેમ, આપણા વિયોગથી સતખંડ થતું નથી એટલે હવે તે વિયાગનું દુઃખ મારે સહન કરવું જ પડશે.
બહેન ! તમારો વિયોગ અગ્નિથી બળતો, અને દુઃખરૂ૫ ઈધણોથી પ્રજવલિત થયેલા આપણે નેહ હૃક્ષ નિરંતર તે મ ટે સળગતો જ રહેશે. સંયોગ વિયે ગયા ઉપન્ન થતા દુઃખરૂપ ભડકે બળી બળી
Page #132
--------------------------------------------------------------------------
________________
(૧૧૪)
રહેલો આ સંસાર ખરેખર દુઃખરૂપ જ છે. આવા દુઃખમય સંસારને જાણી તમારે જીનેશ્વર ભગવાનના કહેલ ધર્મમાં વિશેષ પ્રકારે ઉજમાળ થવું જોઈએ.
ઇત્યાદિ મીઠાં વચનાએ, દેવી ચંદ્રલેખાને આશ્વાસન આપી શીળવતી વાહાણ પર ચડી બેઠી. સુદર્શન પણ પિતાનાં માતાપિતા, બંધવ સખીઓ અને નગર લોકોને ખમાવી, મીઠાં વચનોથી સંતોષી, શીળવતીની જોડે આવી બેઠી. શુભમતિ શીળવતીની સાથે બેઠેલી સદના, ઉત્તમ વિમાન પર સરસ્વતીની સાથે બેઠેલી લક્ષ્મીની માફક શોભવા લાગી.
સાર્થપતિ ઋષભદત્ત પણ નરપતિ સહિત રાણુ ચંદ્રલેખાને પ્રશુભ કરો પિતાના જાહોજ પર આવી બેઠે.
ફરી બીજીવાર માતા, પિતાને આનંદ થાય તેમ સુદર્શનાએ પ્રણામ કર્યો. અને છેવટે પિતાની માતૃભૂમિ સિંહલદીપને સદાને માટે છેવટને નમસ્કાર કરી ભરૂઅચ્ચ નગર તરફ સમુદ્ર માગે તે વાના થઈ.
પ્રકરણ ૨૨ મું
વિમળગિરિનો પહાડ-અને મહાત્માનું દર્શન.
પવનવેગથી વહાણે સમુદ્રમાં ચાલવા લાગ્યાં. નાના પ્રકારનાં આશ્ચર્યકારી દેખાવ ઠેકાણે ઠેકાણે નજરે પડવા લાગ્યાં. મચ્છ, કાદિ જળચર જીવોથી ભરપુર સમુદ્રને નિહાળતાં, સુદનાને કાંઈ નજ અનુભવ મળ્યો. તેણુએ શીળવતીને જણાવ્યું.
અમ્મા ! આ સંસારની માફક સમુદ્ર પણ દુતર, દુઃસહ, દુરાલેકનીય, દુધિગમનીય અને દુઃખના નિધાન જે. મને ભાસે છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
ele
h
(૧) રાજકુમારી સુનાનુ સિંહલદ્વીપથી પ્રયાણુ, (૨) વિમળ પર્વત પર આરોહણ (૩) મુનિ દેશનાનું શ્રવણ (૪) શ્રી મુનિસુવ્રતસ્વામીપ્રાસાનું નિર્માણ
Page #134
--------------------------------------------------------------------------
Page #135
--------------------------------------------------------------------------
________________
(૧૧૫)
છતાં પ્રબળ પ્રયત્ન કરનાર ધીરપુરૂષોને ઉત્તમ આલંબનની મદદથી સુખે તરી શકાય તે પણ જણાય છે. શીળવતીએ જણાવ્યું. હા પુત્રી ! આ સંસારનું તેમજ સમુદ્રનું કેટલીક રીતે સાદસ્યપણું સંભવી શકે છે. છતાં જેમ ઉત્તમ નિયમોની અને જાપાનની મદદથી આ સમુદ્રને સુખે પાર પામી શકાય છે–તેમ મનુષ્ય શરીર અને ઉત્તમ સદગુરૂની મદદથી સંસારને પણ પાર પામી શકાય છે.
આ પ્રમાણે વાર્તાલાપ કરતાં, સમુદ્રની ગંભીરતાના સંબંધમાં કાંઈક ઊંડા વિચારમાં પડી. આત્મજાગૃતિના સંબંધમાં નવીન અજવાળું પાડે છે, તેવામાં દૂરથી વિમળ નામને પહાડ નિયામકની નજરે પડે. અને થોડા વખતમાં તો તે વહાણે વિમળ પર્વતની નજીકમાં આવી પહોચ્યાં.
નિયમોએ વહાણે ત્યાંજ થંભાવી ઉભા રાખ્યાં. સેવકોને હુકમ કર્યો કે, પાણી, ઈધણ વગેરેનો સંગ્રહ કરવો હોય તેટલ કરી લે ઈંધણ, પાણીના કાર્યો પર રાખેલા સેવકે તત્કાળ નાની નાની ના દ્વારા વાહાણથી નીયા ઉતરી વિમળ પર્વત ઉપર ઈવણુદિકને સંગ્રહ કરવા માટે ચડવા લાગ્યા.
સુદર્શનાએ શીળવતીને પ્રશ્ન કર્યો. અમ્મા ! આ સમુદ્રની અંદર નાનાં વોથી આચ્છાદિત થયેલો આ રમણીક પહાડ દેખાય છે તેનું નામ શું છે?
શીળવતીએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, પુત્રી ! મારું હરણ કરીને વિદ્યાધર મને જે પહાડ પર લઈ આવ્યો હતો તેજ આ વિમળ નામનો પર્વત છે.
સુદર્શનાએ જણાવ્યું. અમ્મા ! જે તેજ આ પહાડ છે, તો તે સ્થળ માટે વિશેષ પ્રકારે દેખવું છે. માટે તમે સાથે ચાલો. આપણે આ પાહાડ ઉપર ચડી તે સ્થળ દેખીએ સુદર્શનાનો વિશેષ આગ્રહ જાણી, શીળવતીએ તેમ કરવાની હા કહી. તરતજ વહાણ પરથી
Page #136
--------------------------------------------------------------------------
________________
(૧૧૮)
વ્રતગ્રહણ કરવાનું કારણ આપ મને જણાવશે? આપ જેવા મહાભાઓના જીવનચરિત્ર અને વ્રતગ્રહણ કરવામાં નિમિત્ત કારણ વૈરાગ્યાદિક તેનું શ્રવણ કરતાં અમારા જેવા બાળકો ઉપર મહાન ઉપગાર થશે. સુદર્શનાએ નમ્રતાથી પ્રશ્ન કર્યો.
આતશયજ્ઞાની તે મહાત્માએ ઉત્તર આપ્યો. સુદર્શના! મારૂં જીવનચરિત્ર અને દિક્ષા ગ્રહણ કરવાનું નિમિત્તકારણ સાંભળવાની તને પ્રબળ ઈચ્છા છે; તો મને તે સંભળાવવામાં કાંઈ અડચણ નથી.
જ્યારે આ જીવને ઈદ્રિય વિષયરૂપ વિષધર (સર્પ) પિતાની વિક રાળ ઝેરી દાઢથી હૃદયમાં હસે છે, ત્યારે વિષયરૂપ વિષથી શરીર છેરાતાં, કર્તવ્યાકર્તવ્યના વિવેથી બેભાન થઈ, નાનાપ્રકારની, વિષમ વિપત્તિના ખાડામાં જઈ પડે છે, વિવિધ પ્રકારના દુઃખ પામે છે. દુખથી મહાન વેદના અનુભવે છે, વેદનાથી ખેદ પામે છે. ખેદથી વિચાર પ્રગટ થતાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. વૈરાગ્યથી ઉત્તમ બોધ થાય છે અને ઉત્તમ બોધથી વિવેક પ્રગટ થાય છે, અને વિવેકથી વાસિત બુદ્ધિ. વાળા જીવો જનધર્મનું અનુસરણ કરે છે; આ ધર્મ બે પ્રકાર છે. યતિ ધર્મ અને ગૃહસ્થ-શ્રાવક ધમ. યતિધર્મ દશ પ્રકાર છે અને ગૃહસ્થ ધર્મના બાર ભેદ છે; છતાં ગૃહસ્થાશ્રમમાં રહેલા અને વિષયાદિમાં આસક્ત થયેલા ગૃહસ્થને પૂર્ણ ધર્મ ક્યાંથી હોય ? આ પ્રમાણે વિચાર કરી મહાસતવાળા મનુષ્યો શ્રમણ ધર્મ (સાધુ માર્ગ) ને આ શ્રય કરે છે-એટલે મારા સંબંધમાં તેમજ બન્યું છે.
સુદર્શના! સામાન્યથી વિષયને વિપાક અને તેથી ઉગ પામી મનુષ્યો ત્યાગ માર્ગને આશ્રય કરે છે. તે વાત મેં તને જણાવી. હવે. વિષયમાં આસક્ત છવ, કેવી રીતે દુઃખ પામે છે તે મારા દષ્ટાંતથી. હું તને વિશેષ પ્રકારે બતાવું છું. અર્થાત્ મારું જીવનચરિત્ર હું તને સંભળાવું છું. તું સાવધાન થઈને સાંભળ.
Page #137
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૩ મું
વિજયકુમાર,
આ ભારત વર્ષમાં જગત પ્રસિદ્ધ કુણાલા નામની નગરી છે. જીનેશ્વરનાં ચરણારવિંદથી અનેકવાર પવિત્ર થયેલી હેવાથી, ઈદ્રિ પણ આ નગરીનું વારંવાર સ્મરણ કરે છે. તે નગરીમાં દુધ વૈરીના સમૂહરૂપ હાથીઓને નિવારણ કરવાને મૃગેંદ્ર (સિંહ) તુલ્ય અને સ્વજન જનારૂપ કુમુને આનંદિત કરવામાં ચંદસર આહવમલ નામને રાજા રાજ્ય કરે છે ચંદ્રની માફક ઉજ્વળ શીયળરૂ૫ રત્નથી અલંકૃત કમલશ્રી નામની તેને પટરાણી છે. તે રાણુએ કાળાંતરે વિજયકુમાર નામના રાજકુમારને જન્મ આપે. એ અરસામાં વૈતાઢય પહાડપર આવેલી સુરમ્ય નગરીમાં અમિતતેજ નામને વિદ્યાધર રાજા રાજ્ય કરતો હતો. તે વિધાધર રાજા એક દિવસ કુણાલા નગરી ઉપર થઈ આકાશ માર્ગે પસાર થતો હતો. તેવામાં મહા તેજસ્વી વિજયકુમાર બાળક તેના દેખવામાં આવ્યો. પિતાને પુત્ર ન હોવાથી આ તેજસ્વી બાળકનું હરણ કરી, પાછો પિતાની નગરીમાં આવ્યો. અને તે બાળક પિતાની રત્નાવળી રાણીને સોંપ્યો.
પુત્રાથી રાજા રાણીએ તેને પુત્રપણે અંગીકાર કર્યો. અનુક્રમે વિજયકુમાર બાળક વૃદ્ધિ પામે. અવસરે રાજાએ કલાકલાપમાં કુશળ કરવા નિમિત્તે કળાચાર્યને સોંપે. નાના પ્રકાસ્મી કળામાં કુશળ થયેલો વિજયકુમાર અનુક્રમે યુવાવથા પામે.
સુંદર રૂ૫, યુવાવસ્થા, અને અનેક કળામાં કુશળ વિજય
Page #138
--------------------------------------------------------------------------
________________
(૧૨૦)
કુમારને નાના પ્રકારની ક્રિડામાં તત્પર દેખી, રત્નાવળી રાણીના મા મંદિરમાં કામાગ્નિ સળગવા લાગ્યા.
પુત્રપણે પાળીને મોટા કરેલા છે. છતાં, વિજયકુમારનું ઉદગ્ર સૌભાગ્ય અને લાવણ્યામૃતથી પરિપૂર્ણ ઉત્કટ તારૂણ્ય જોતાં રાણી તા સ` ભાન ભૂલી ગઇ. ખરી વાત છે કે, વિષયની અધિકતા તે અકુલીનતા માટે, શીયળની મલીનતા માટે, ચારિત્રની શીથિલતા માટે, સ્નેહી પતિના વિનયની મંદતા માટે, દુતિ નગરીના ૫થ માટે, સુગતિના વિરાધ માટે અને અવિવેકની ઉત્પત્તિ માટે થાય છે.
વિજયકુમાર એકાંતવાસમાં બેઠા હતા, ત્યાં રત્નાવળી રાણી તેની પાસે આવી. લજ્જા અને મર્યાદાને મૂઠ્ઠી સરાગ વચને કરી તેણીએ જણાવ્યું . વિચક્ષણુ ! હું તારી પાસે કાંઇ પણ ખાલી જાણતી નથી, તથાપિ હૈ બુદ્ધિમાન્ ! સદ્ભાવવાળી પ્રેમની લાગણીથી હું તને કાંઈક કહેવા માગું છું. તેનું એકાગ્ર ચિત્તથી શ્રવણુ કર.
વિચક્ષણ પુરૂષાનુ આ લક્ષણ છે કે, આત્મહિત આચરણ કરતાં મનુષ્યાના અપવાદથી તે ખીલકુલ ડરતા નથી. અસાર પદાથ માંથી પણ સાર ગ્રહણ કરે છે. કાઈની પ્રાર્થનાના ભ`ગ કરતા નથી. દાક્ષિણ્યતાના સમુદ્ર તુલ્ય હોય છે અને રવાને એક બાજુ મૂકી પરતું કાર્ય કરવામાં સ્વભાવથીજ તત્પર રહે છે.
રાજકુમાર ! ભુવનમાં તિલક તુલ્ય આસુરમ્ય નગરીની દુ`બ રાજ્યલક્ષ્મીની સુખ સંપત્તિ તને પ્રાપ્ત થાય તેવી મારી ઈચ્છા છે. તે ઇચ્છા મારા વચનાનુસાર પ્રવૃત્તિ કરવાથી તને મળી શકે તેમ છે.
મનુષ્યત્વના સાર એ છે કે, રાગરહિત સુંદર શરીરની પ્રાપ્તિ થવી, ધનને સાર એ છે કે, પેાતાના ભોગપભાગમાં તેને ઉપયાગ કરવા અને દાન આપવું. તેવી રીતે આ નવ યૌવનને સાર એ છે કે, પ્રિયતમ યાને વ્હાલા મનુષ્યના સયાગ થવે.
.
રાજકુમાર ! મારા કહેવાના પરમાથ તું સમજ્યા હાશ. છતાં
Page #139
--------------------------------------------------------------------------
________________
( ૧૨૧)
સ્પષ્ટ રીતે હું... તને સમજાવું છું કે, તું મારા પુત્ર નથી. એ ચેકસ નિય સમજજે.
વિજયકુમાર-શું હુ· તમારા પુત્ર નથી ? રત્નાવળી-નહિ, નહિ. ખીલકુલ નહિ. વિજયકુમાર–ત્યારે હું કાના પુત્ર છું?
રત્નાવળી-કુણાલા નગરીને! આહવમલ્લ નામે રાજા, તે તારી પિતા છે અને તેની કમળશ્રી નામે પટ્ટરાણી તે તારી માતા છે. બાળ અવસ્થામાં જ તારૂં' અપહરણ કરીને મારા પ્રિયતમ તને અહીં લઈ આવ્યા છે. માટે જ હું તને કહું છું કે, તુ` મારૂ' વચન અંગીકાર કર
તારા સૌભાગ્ય, રૂપ અને યૌવનને મારા સંગમનું સુખ આપી તું સફળ કર. તેમ કરવાથી હું તને અનેક શક્તિવાળી · વિદ્યા આપીશ. તે પ્રબળ વિદ્યાના પ્રભાવથી આ સુરમ્ય નગરીમાં વિધાધરાના ચક્રવત્તિ રાજા તું થઈ શકીશ. માટે મારી પાસેથી વિધા લઇ વિદ્યાધરના ચક્રવતિ પણાને અને મારી સાથેના વિષય સુખને તું ઉપભાગ કર.
આ પ્રમાણે રાણી રત્નાવળીનાં વચને સાંભળી કંદ્રુપને જીતવાવાળા વિજ્યકુમાર લજ્જા અનલથી સંતપ્ત થઇ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા. આ રાણીએ આટલા વખત પત મને પુત્રપણે પાળીને મોટા કર્યાં છે, અને આજે આવા અકાયના વિચાર કરે છે. અહા ! સીએના આવા નીચ સ્વભાવને ધિક્કાર થા. ધિક્કાર થા.
આ અકાય માટે રાણી મને વિધાની અને રાજ્યની લાલચ આપે છે. રાજ્યની મને કાંઇ દરકાર નથી, પણ તેની પાસે ઉત્તમ વિધાઓ છે. જે વિધાએ મને આજ પર્યંત મળી નથી તે વિદ્યાએ મારે તેની પાસેથી પ્રથમ મેળવી લેવી જોઇએ. મેહ કે કામને આધીન થયેલી તે રાણી મને વિધા આપતાં વાર નહિ કરે. વિધા લીધા પછી મારે મારી મર્યાદાનુસાર તેણી સાથે વર્તન કરવાનુ છે. ઇત્યાદિ વિચાર
Page #140
--------------------------------------------------------------------------
________________
(૧૨) ન કરી તિરસ્કારજનક આકારને ગોપવી વિજ્યકુમારે રાણીને જણાવ્યું.
રાવળી! મને તમે હમણાં વિધા આપે.
ભવિષ્યની મેટી આશાથી રત્નાવળીએ પિતાની પાસે જેટલી વિદ્યાઓ હતી તે સર્વ વિધિ સહિત વિજ્યકુમારને આપી. સર્વ વિધાઓ લીધા પછી વિજયકુમારે રત્નાવળીને જણાવ્યું. અમ્મા! આજ પર્યત મેં તમને અમ્મા (મા) પણે માન્યાં છે. પુત્રપણે બાલ્યાવસ્થાથી આજપર્યંત તમે મને ઉછેરેલો હોવાથી તમે મારી માતા છે. બીજી તરફ વિચાર કરું છું તો આપના પ્રસાદથી આ સર્વ વિધાઓ મેં જાણું છે. તો આજથી વિશેષ પ્રકારે તમે મારા ગુરૂશ્રીને સ્થાને છે.
• છે. માતાજી! કદાચ આપના આ અસદ્દભાવને કે દુશ્ચરિત્રને મારા પિતાશ્રી જાણશે તે મહાન અનર્થ થશે, એટલે તેઓ ન જાણે તે પહેલાં જ આપ આ અધ્યવસાયથી વિરામ પામે-પાછાં હઠો. - વિજ્યકુમારને દઢ નિશ્ચય જાણું, પિતાને સ્વાર્થ સિદ્ધ ન થવાથી વિલખી થયેલી રાણીએ પિતાને પાસે ઉલટાવ્યો. તિરસ્કારની દષ્ટિથી વિજયકુમાર સન્મુખ દેખી તેણીએ જણાવ્યું વિજ્યકુમાર: કામી મારી પાસે તેની નીચે પ્રાર્થના તું ન કર. કેમકે તું મારો પુત્ર છે. મેં તને પાળીને માટે કર્યો છે. અથવા તારો શું દોષ છે? જેવું કુળ તેવું જ મનુષ્યનું શીળ હોય છે. આ ન્યાયથી તું કોઈ અકુલીન દેખાય છે, નહિતર માતાની પાસે આવી વિષયની પ્રાર્થના કરેજ કોણ?
રાણી રતાવળીનાં આ વચનોથી વિજ્યકુમારને મેટું કુતુહળ થયું. તે વિચારવા લાગ્યો અહા! કામમાં આસક્ત થયેલી માયાવી સ્ત્રીઓ એવું કોઈ અકાયું નથી કે તે ન કરે. લંપટ સ્ત્રીઓ ધનને નાશ કરે છે અને પિતાના પ્રિયતમ પતિને પણ મારી નાખે છે. પુત્રની પણ અભિલાષા કરે છે. અને અભક્ષનું પણ ભક્ષણ કરે છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
(૧૨૩) હા! હા! કામી સ્ત્રીઓનાં ચિત્ત નિરંતર મલીન હેય છે. શાસ્ત્રકાર કહે છે કે
असुइचं आलियत्तं निसितंच वंचगतंच ॥ अइ कामासत्तित्तं एयाणं महिलिया ठाणं ।। १॥
અશુચિપણું, અસત્ય બોલવાપણું, નિર્દયપણું, ઠગવાપણું અને કામમાં (વિષયમાં) અતિ આસક્તિપણું આ દેશોનું સ્થાનક સ્ત્રીઓ છે. - અહા ! નીચ સ્ત્રીઓની સોબતથી મરણ, પરદેશ ગમન, દારિદ્ર, દૌર્ભાગ્ય, બંધન અને સંસાર પરિભ્રમણની પ્રાપ્તિ થાય છે. અરે ! આ વાત હું કદાચ મારા પાલક પિતાને જઈને કહું તો તે પણ આ વાત સાચી માનશે નહિ. કેમકે સ્ત્રીઓના લીલા વિલાસવાળાં લાલિત્ય વ ચનો ઉપર મનુષ્યોને વિશ્વાસ બેસે છે, તેટલો વિશ્વાસ યુવાન પુરૂ
નાં વચન પર આવતું નથી. હવે જે હું અહી રહેવાનું કરૂં છું તે મેટો વિરોધ થવાનો સંભવ જણાય છે, અને જે જવાનું કરૂં તે, નિરંતરને માટે આ નગરીને ત્યાગ કર પડે છે. એક બાજુ વાઘ અને બીજી બાજુ નદી જેવો ન્યાય અત્યારે મારા સંબંધમાં બન્યું છે. આ ઠેકાણે હવે મારે શું કરવું. ?
વિચાર કરતાં એ નિર્ણય થાય છે કે, આંહી રહેતાં, રાણીની પ્રેરણાથી મને મારા પાલક પિતા સાથે વિરોધમાં કે, યુદ્ધમાં ઉતારવાનો પ્રસંગ આવશે. માટે ધર્મ, અર્થમાં વિદ્ધ કરનાર આ વિરોધને મારે પ્રયત્ન પૂર્વક ત્યાગ કરવો જોઈએ કહ્યું છે કે:
कोहाविठो मारइ लोहासत्तोय हरइ सव्वस्सं.। ... माणिल्लो सोयकरो मायावीडसइ सप्पोव्व ॥१॥
ક્રોધના આવેશવાળો જીવોને મારી નાખે છે. લોભમાં આસકત સર્વસ્વ હરી લે છે. અભિમાની શોક કરાવે છે અને માયાવી (કપટી) સર્પની માફક ડસે છે ?
Page #142
--------------------------------------------------------------------------
________________
(૧૨૪)
રાણુ રત્નાવળી, કામમાં આસક્તિવાળી છે, માયાથી ભરપુર છે, કુડ કપટના નિધાન સરખી છે અને ન્યાય, લજજા તથા કરૂણ રહિત છે. તો ભારે સવ પ્રયત્નથી તેને સદાને માટે ત્યાગ કરવો એજ કલ્યાણકારી છે. તેમ કરવાથી પાલક પિતા સાથે પણ વિરોધમાં ઉતરવાને પ્રસંગ નહિ આવે. ઇત્યાદિ નિશ્ચય કરી એજ વખતે પિતાનું ખગ લઈ નિરંતરને માટે તે નગરીને ત્યાગ કરી વિજયકુમાર આકાશ ભાગે ચાલી નીકળ્યો. રસ્તામાં અનેક ગ્રામ, નગર, પુર, પટ્ટણ અને ગિરિ, સરિતાદિ નિહાળતો ક્ષણાર્ધમાં કુણલા નગરી આવી પહોંચ્યો.
આકાશમાં રહી રાજમહેલ તરફ નજર કરતાં, શેકવેશમાં રહે. લી પિતાની માતા કમલશ્રી તેના દેખવામાં આવી. વિજયકુમાર આકાશ માર્ગથી નીચે ઉતરી રાજમહેલમાં આવ્યો. અને “તમારો બાળપણાને વિયોગી પુત્ર છુંવિગેરે હકીકત જણાવી માતા પિતાને તેને નિશ્ચય કરાવી આપે. - રોમાંચ વિકાસી થવાં વિગેરે અનેક શુભ નિમિત્તથી પિતાને જ પુત્ર છે. તેમ જાણુ માતા, પિતાદિ કુટુંબમાં આનંદનો પાર ન રહ્યો. કુમારે માતાપિતાદિને નમસ્કાર કરી ચરણમાં નમી પડ્યો, માતાએ પુત્રને મસ્તસ્પર ચુંબન કરી, હર્ષાશ્રુથી વિયોગી પુત્રના શકને દૂર કર્યો. - હર્ષિત હૃદયથી આહવમલ રાજાએ પુત્રનું સર્વવૃત્તાંત અથથી ઈતિપર્યત પુછયું. રાજકુમારે પોતાનું આંહી આવવા પર્યતનું સર્વ વૃત્તાંત માતાપિતાદિ આગળ કહી સંભળાવ્યું.
પિતા, પુત્ર ઘણા લાંબા વખતના વિયેગને દૂરકરી અપૂર્વ આનંદ અનુભવી રહ્યા હતા. એ અવસરે એક દૂત આવી રાજાની પાસે ઉભો રહી કાંઈક નમ્રતાથી આહવમલ્લ રાજાને કહેવા લાગ્યા. સ્વામીન
અયોધ્યા નગરીના મહારાજા જયવર્મ રાજાએ આપને સેવા કરવા નિમિત્તે તરત બોલાવ્યા છે માટે આપ નિવિલંબે પધારે.
દૂતનાં વચને સાંભળતાં જ ભયંકર ભ્રકુટી ચડાવી વિજયકુમાર
Page #143
--------------------------------------------------------------------------
________________
(૧૨૫)
બોલી ઉઠશે. અરે દૂત ! શું આ ભારતવર્ષમાં અમારે માથે પણ કઈ સ્વામી તરિકે આજ્ઞાકારક છે કે?
આહવમલ રાજાએ શાંતપણે પુત્રને જણાવ્યું. વત્સ ! જયવમ રાજા નિરંતરના અમારા સ્વામી છે. તેમ સ્વધામ (એક ધર્મ પાળનાર ) તથા મિત્ર હોવાથી વિશેષ પ્રકારે પ્રસાદને કરવા યોગ્ય છે.
કુમાર ! મારે જયવમ રાજાની પાસે હમણાં જ જવું પડશે. માટે ઘણું દિવસની પુત્ર વિયેગી તારી માતાની પાસે તેના સંતોષ માટે તું હમણું અહીં જ રહે. * પિતાનાં વચનો સાંભળી વિનયપૂર્વક કુમારે જણાવ્યું, પિતાછ ! જે તેમજ છે એટલે જયવર્મ રાજાની પાસે જવું જ જોઈએ તો આપ આંહી રહે, અને આપને બદલે હું તે, રાજાની પાસે જઈશ.
પુત્રને વિશેષ આગ્રહ જાણું, રાજાએ તેને જવાની રજા આપી. વિજયકુમાર હય, ગાજ, રથ, સેનાદિ સાથે લઈ થોડા જ વખતમાં અયોધ્યાનગરોમાં આવી પહોંચે.
એક સ્થળે સન્યનો પડાવ નાંખી, કેટલાએક સેવકોને સાથે લઈ વિજયકુમાર રાજસભામાં આવ્યો. જયવમે રાજાને નમસ્કાર કરી, પિતાની ઓળખાણ કરાવી. અર્થાત હું આહવમલ્લ રાજને પુત્ર છુંવિગેરે જણાવ્યું. રાજાએ તેને સત્કાર કરી બેસવાને આસન અપાવ્યું. શાંતપણે વિજયકુમાર સભામાં બેઠે.
જંગલમાં કે વનમાં દૂર ઉગેલાં સુગંધી પુષ્પોની સુવાસ જેમવાયુ ઠેકાણે ઠેકાણે ફેલાવે છે તેમ-વિજયકુમારના વિજ્ઞાન, કળા, રૂપ, લાવણ્ય, ન્યાય અને પરાક્રમાદિ ગુણોને યશોવાદ આખા શહેરમાં ફેલાયો.
એ અવસરે જયવમે રાજાની પુત્રી શીળવતી અનેક સખીઓના પરિવાર સહિત પિતાને નમન કરવા નિમિત્તે સભામાં આવી. પિતાને નમસ્કાર કરી કુંવરી રાજાની પાસે બેઠી. સભાના લોકો તરફ નજર કરતાં તે કુંવરીની દૃષ્ટિ વિજયકુમારના મુખારવિંદ ઉપર પડી.. અને કાંઈક સરાગ દષ્ટિથી તેણું કુમારને જોવા લાગી. કુમારીને સરાગ
Page #144
--------------------------------------------------------------------------
________________
( ૧૨૬)
દષ્ટિયો નિરખતી જાણી તેની સખી વિજયાએ માર્મિક શબ્દમાં હાંસી કરી, પેાતાના પિતાશ્રી આદિથી લજ્જા પામી રાજકુમારી સભામાંથી તરતજ પેાતાના આવાસ મંદિરમાં આવી.
રાજકુમારીને, વિજયકુમાર ઉપર સરાગભાવ જાણી રાજાએ તરતજ વિજયકુમારને તે કન્યા વચન માત્રથો આપી અને તેના લગ્ન માટે વિવાહૂ મહાત્સવ શરૂ કરાવ્યેા.
આ વખતે વસંતઋતુ પૂર જોસમાં ચાલતી હાવાથી, તેનેા અનુભવ થાય. અથવા આનંદ લેવા માટે રાજા પરિવાર સહિત પુષ્પકર નામના ઉધાનમાં આભ્યા. સવ પરિવાર સ્નાન ક્રિયાદિ વિવિધ પ્રવૃત્તિમાં ગુથાયા હતા તે અવહરે વિજયકુમારનુ` રૂપ ધારણ કરી એક વિધાધરે શીળવતીનું હરણ કર્યું.
આ વિજયકુમાર જ છે, એમ જાણી શીળવતીએ જણુાવ્યું, આ ઉત્તમ પુરૂષ ! તમે મારી હાંશી નહિ કરેા. મારા પિતાશ્રી આદિ સર્વ પરિવાર મને નજરે જીવે છે અને તેથી મને ધણી લજ્જા આવે છે, માટે મને તત્કાળ મૂઠ્ઠી.
આ પ્રમાણે શીળવતીના શબ્દો સાંભળતાં, અને વિજયકુમારને પાસેની બાજુમાં ક્રિડા કરતા દેખી સભ્રાંત થયેલેા તેને સખી વ તત્કાળ બુમ પાડી ઉદયા કે, દેાડા, દાડા. શીળવતીનું હરણ કરી કાઇ પુરૂષ આકાશમાર્ગે ચાલ્યેા જાય છે.
આ શબ્દો સાંભળતાંજ રાજા સ્નાનાદિ ક્રિડાનેા ત્યાગ કરી, હાથમાં ખડ્રગ લઈ ક્રોધથી આમતેમ દોડવા લાગ્યા. તેમજ ખીજા સુભટો પણ ક્રિડાને ત્યાગ કરી યુદ્ધ કરવા માટે હથીયાર સજ કરી, પૃથ્વી પીઠ પર હથીયારાનુ આલ્ફાલન કરવા લાગ્યા.
શીળવતીનું હરણ થયું જાણી, સહસા વજ્રપાત થયેા હાય તેમ દુઃખત થયેલ પરિવારના હાહારવ વાળા કાળાહળ ઉછળવા લાગ્યા. આકાશયારી વિધાધરની સાથે, શૂરવીર પણ પાચારી રાજા
Page #145
--------------------------------------------------------------------------
________________
(૧ર).
શું કરે? પોતાના પરાભવથી ખેદ પામી રાજા ચિંતવવા લાગ્યા, સન્ય, સંપત્તિ, શત્ર, અને મહાન બળ છતાં, હા! હા ! જળક્રિડામાં પરાધીન પ્રમાદી થવાથી હું આ પરાભવ પામ્યો છું. કહ્યું છે કે
धाउवाय रसायण जंत वसीकरण खन्नवाएहिं ।। कीला वसेण तहा गरूयावि पडंति गुरुयवसणे ॥१॥
ધાતુર્વાદ, રસાયણ. જંત્ર, વશીકરણ, ખન્યવાદ તેમજ ક્રિડાને વશ થયેલા ઉત્તમ પુરૂષો પણ મહાન વ્યસનમાં આવી પડે છે.
અથવા “આ તારી પુત્રી સાધ્વી થશે” આવું ધર્મ સંગતિવાળું કુળદેવીનું વચન મેં નહિ માન્ય કરતાં પુત્રીને વિવાહ શરૂ કર્યું. તેથીજ આવા દુ:ખને નિર્ધાત અકસ્માત મારા ઉપર આવી પડયો જણાય છે.
કેટલોક વખત શોચ કરી રાજાએ વિજયકુમારને જણાવ્યું. વસ! તું પ્રબળ પરાક્રમી છે તેમજ આકાશગમન કરવાનું તારે સ્વાધીન છે, માટે વિલંબ નહિ કરતાં મારી પુત્રીની શુદ્ધિ નિમિત્તે તે વિદ્યાધરની પાછળ તું હમણાં જ જા. ' વિજયકુમારે હાથ જોડી નમ્રતાથી જણાવ્યું. મહારાજા ! પાંચ દિવસની અંદર રાજકુમારીને પાછી ન લાવી આપું, નિચે મારે ચારિત્ર અંગિકાર કરવું. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી, હાથમાં ખડ્રગ લઈ, તે વિધાધરની પાછળ આકાશ માર્ગ તરફ વિજયકુમાર જવા લાગે. આગળ ચાલતાં આ વિમળ પર્વત પર તે વિધાધર તેના જોવામાં આવ્યો. આપસમાં મહાન યુદ્ધ થયું. તિર્ણ ખગના પ્રહારથી વિદ્યાધરને મુગટ કુમારે નીચે પાડ. કુમારને મહા બલવાન જાણી રાજકુમારી આંહી જ મૂકી તે વિધાધર કિંકિંધ ગિરિના શિખર તરફ ચાલ્યો ગયો. કુમાર પણ આમષના વશથી તે વિદ્યાધરની પાછળ પડયો. અને ઘણા વેગથી તે પહાડપર વિધાધરને જઈ મળ્યો. તે પહાડપર યુદ્ધ કરતાં પાંચ દિવસ થયા. પાંચમે દિવસે ઘણું મેહનતે કુમારે તે વિધાધરને
Page #146
--------------------------------------------------------------------------
________________
(૧૨૮ )
પરાભવ કર્યાં. વિધાધર ત્યાંથી પણ નાસી છુટયા. કુમાર પણ તેની પુૐ પડયા. ઘેાડાજ વખતમાં તે વિદ્યાધરને વૈતાઢય પાહાડ ઉપરની સુરમ્ય નગરીના રાજમહેલસાં પ્રવેશ કરતા, કુમારે દીઠા.
સુરમ્ય નગરીને જોતાંજ કુમાર વિચારમાં પડયેા કે, અહા ! આ વિધાધર તે તે મારા પાલક પિતા છે. આ તેમના મહેલ, આ મારી પાલકમાત! રત્નાવળી. હા ! હા ! મેં ધણું અપેાગ્ય કામ કર્યું. મારા પાલક પિતાને મેં તીત્ર પ્રહાર કર્યાં છે. આ મારા પાલક પિતાએ વાસલ્યભાવથી બાલ્યાવસ્થાથી લઈ, લાલન, પાલન કરી મને ઉછેરીને મોટા કર્યાં, અનેક પ્રકારની વિધા શીખવાડી, તે પૂજય પિતા, ગુરૂની માક મને નિરંતર પૂજનીય છે. તેને મે' રણમાં હરાવ્યા. તેથી નિર’તરને માટે મારા આત્માને મે' કલંકિત કર્યાં ત્યાદિ ચિંતા અને શાકમાં નિમગ્ન થયેલા કુમારને દેખી, તે વિદ્યાધરપતિએ પાસે આવી તેને ખેલાવ્યા કે, પુત્ર ! શાક નહિ કર, સ્વામીના ક્રાય માટે પિતાને પણ્ પ્રહાર કરવા તે ક્ષત્રીઓના ધમ છે. તેમ તને ખબર પણ ન હતી કે આ મારા પિતા છે.
અપેાધ્યાનગરી તરફ તને પ્રસન્ન કરવા માટે મારૂ આગમન થયું હતુ. ત્યાં આવતાં રતિ કે, રંભાથી અધિક રૂપવાન શીળવતી મારા દેખવામાં આવી, તેને શ્વેતાંજ હું તેના પર આસક્ત થયા અને તારૂ રૂપ લઇ મેં તેણીનું અપહરણ કર્યુ.
હું વીર્ ! આજપર્યંત પૃથ્વીને વિષે મારા કાઇએ પરાભવ કર્યાં નહતા. તે તારાથીજ હુ પરાભવ પામ્યા છું. તે મને જીતી લીધા છે. તે તારા દૃઢ શીયળનાજ પ્રભાવ છે. તારી માતાનુ તારા પર કાપાયમાન થવું, અને તારૂ શિયળ વિષે દૃઢ રહેવુ' વિગેરે સર્વ હકીકત મારા પરિવારના મુખથી સાંભળી, હું સારી રીતે માહિતગાર થયા છું, ખરાબ, નીચ સ્ત્રીઓના સેાબતથી ઇષ્ટ માસને વિયેાગ, અનિષ્ટ વસ્તુને સંયેાગ, અભ્રંશ નાના પ્રકારની વિત્તિએ અને મરણુની પણ પ્રાપ્તિ થવી તે સુલભ છે.
Page #147
--------------------------------------------------------------------------
________________
( ૧૨૯)
સ્ત્રીઓમાં આસક્ત થયેલા મનુષ્ય જાતિ, કુળ, વિનય, શ્રુત, શિયળ, ચારિત્ર, સભ્યત્વ, અને શરીરના પશુ એક ક્ષણા માં નાશ કરે છે. સ્નેહથી ભરેલી (તેલથી ભરેલી) છતાં સ્વકાર્યાં લજ્જા અને સ્નેહને। ક્ષય કરનારી દીપની શિખાની માફક કલુષતા, અને મીનતાને કરવાવાળી સ્ત્રીઓના તત્ત્વજ્ઞાએ અવશ્ય ત્યાગ કરવા જોઇએ. જળની ( જડની ) સેાખતવાળી, દુઃખે અંત પામી શકાય તેવી, એ પક્ષના ( શ્વસુર, પિયરના ) એ કિનારાના ક્ષય કરવાવાળી, દુરાચારિણી (નદી પેઠે વાં૪ ચુંટી ચાલવાવાળી), નદીની માફ્ક વિષમપથ અને નીચગામની મહિલાએના ત્યાગ કરવા જોઇએ.
દુધથી તૃપ્ત કર્યાં છતાં વિષથી ભરપુર, પગ વિનાની છતાં ગૂઢ પ્રચારવાળી-( પેટથી ચાલનાર ) પક્ષે બહાર નહિ રનારી છતાં ગુપ્ત પ્રચારવાળા, વાંકી ગતિવાળી, દુ:શીલ સ`ણી પક્ષે જીવાના સંહાર કરવાવાળી, સાપણની માફક દુરાચારી સ્ત્રીઓને વિવેકી પુરૂષાએ સંગ મૂકવા જોઇએ.
આ પ્રમાણે સ્ત્રીના સ્વરૂપનું સ્વાનુભવવાળું કથન કરી, સસારથી વિરત થયેલા તે અમિતતેજ વિધાધર રાજાએ વિજયકુમારને જણાવ્યું.
પુત્ર ! શીળવતીના હરણુ કરવારૂપ નિનીય કત્ત વ્યથી અને તારી પાલક માતા રત્નાવળીના દુરાચરણથી મને ધણી લજ્જા અને ઉદ્વેગ થયા છે. તેમજ તાત્મિક દૃષ્ટિથી વિચાર કરતાં આ સંસાર મને દુઃખરૂપ ભાસે છે. આત્મપરાયણ થઇ, શાંતિપદ મેળવવું તે મારૂ ખરૂ કત્તવ્ય સમજાય છે. માટે આ મારી પટ્ટદેવી અને આ રાજ્યના હું નિરંતરને માટે અત્યારે ત્યાગ કરૂ છું. તે રાજ્ય તને સોંપુંછું. તુ તેના સ્વીકાર કર.
પાલક પિતાના આવાં વૈરાગ્યગર્ભિત વચને સાંભળી વિજયકુમારે જણુાવ્યું. પિતાશ્રી ! આપ કહો તેવાજ સંસાર દુ:ખમય
Page #148
--------------------------------------------------------------------------
________________
( ૧૩૦)
છે. આપનુજ દૃષ્ટાંત લઈ મારે પણ આ સંસારને નિરંતરને માટે ત્યાગ કરવે જ ચૈાગ્ય છે.
પિતાશ્રી ! એવા કાણુ અજ્ઞાન મનુષ્ય હોય કે, નિર્દયતાવાળી, અને કુડ કપટાદિ અનેક દેષાથી ભરપૂર સ્ત્રીને જાણવા છતાં, પેાત:ના આત્મા તેના ભક્ષક તરિકે તેને સોંપે ?
આ પ્રમાણે પિતાશ્રીને જણાવી, રાજ્યને અનાદર કરી, ચારિત્ર લેવાને ઉજમાળ થયેલા વિજયકુમાર, અપૂણુ` રહેલું કાર્ય પૂર્ણ કરવા નિમિત્તે આ વિમળ પર્વતપર આવ્યેા. રાજા અમિતતેજે તે! સદ્ગુરૂના સમેગે ત્યાંજ ચારિત્ર અંગિકાર કર્યુ
શીળવતીને જયવ રાજાના હાથમાં સોંપી, હું તરતજ ચારિત્ર અંગીકાર કરીશ. ત્યાદિ મનેાથ કરતાં વિજયકુમારે આ પહાડના સવ પ્રદેશ જોયા પણ કોઇ સ્થળે શીળવતીની ભાળ ન લાગી. શીળવતી હાથ ન લાગવાથી કુમારને ઘણા ખેદ થયા, તે ચિંતવવા લાગ્યા કે, હા ! હા ! મારૂં જીવિતવ્ય નિષ્ફળ નિવડયું. રાજકુમારીને છેડવવા માટે મારે પિતાની સાથે યુદ્ધમાં ઉતરવું પડયું. પિતાને આટલી વિટખના પમાડી અને અતે શીળવતી મારે હાથ ન આવી. જયવમાં રાજાને સતાષ ન પમાડયા. પ્રતિજ્ઞાથી હું ભ્રષ્ટ થયા. માર સબટપણું સર્વ મનુષ્યેામાં નષ્ટ થયું.
ઉત્તમ પુરૂષાની *ત્તિ ત્રણ પ્રકારની હાય છે. પરાક્રમ ૧. કવિત્વ ૨. અને ત્યાગ ૩. આ ત્રણમાંથી, મારામાં એક પશુ ગુણુ નથી. રાજબાળાને છેડાવી તેના પિતાને સોંપવારૂપ કા સિદ્ધ ન થયું. એટલે સ્વપ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થતાં, લેાકમાં હાસ્યતાને ૫ મેલા મારામાં પરાક્રમજન્ય ફ્રીત્તિ કયાં રહી ?
મારાથી
સુકવિત્વાદિકે કરી પ્રીત્તિ પેદા કરવામાં છંદ, લક્ષાદિ મારે સ્વાધીન છે; તથાપિ ઉત્તમ કાવ્યાદિક કરી કાવ્ય બંધન કરવાથી જીવને શું ફાયદો થવાના છે ! કેમકે પરાતુવૃત્તિ એ ગુણુ દાષાનુ શુ ન કર
Page #149
--------------------------------------------------------------------------
________________
(૧૩૧) વાથી રાગ, દ્વેષાદિકની ઉત્પત્તિ સિવાય બીજું કાંઈ પણ ફાયદો મને જણાતો નથી.
ચંચળ લક્ષ્મીને ત્યાગ કરવાથી (દાન આપવાથી) પણ કીર્તિ પેદા થાય તે પણ અમર કયાંથી હોય ! માટે આ જન્મનું અત્યાર સુધીનું મારું વિતવ્ય બાવક નિષ્ફળ થયું છે. આ પ્રમાણે વિચાર કરતાં તેણે નિશ્ચય કર્યો કે, જીનેશ્વર ભગવાનનાં ચરણારવિંદનું આરાધન કરતાં અર્થાત તેમની આજ્ઞા મુજબ વર્તન કરતાં જે કીર્તિ પેદા થાય છે; તે શાશ્વત સુખને અર્થે થાય છે. માટે હવેથી મારે તેને અથેજ પ્રયત્ન કરે.
જીનેશ્વર ભગવાનની આરાધના જ્ઞાની પુરૂષોએ બે પ્રકારે બતાવી છે. એક તો જીતુભૂવન, જનબિંદિ કરાવવાં, અને તેનું પૂજનઅર્ચન કરવાથી આરાધના થાય છે. અને બીજી આરાધના પાંચ મહાવ્રત પાળવાં, દુષ્કર તપશ્ચરણ અને ચારિત્ર ક્રિયાદિ કરવાથી થાય છે.
પહેલી આરાધના અશાશ્વત અને વ્યાદિકને સ્વાધીન છે અને બીજી આરાધના શાશ્વત અને પિતાને સ્વાધીન છે. વિવેકી અને વિરક્ત પુરૂષોને વિશેષ પ્રકારે બીજી આરાધના કરવા લાયક છે. કેમકે ચિંતામણી રત્નની માફક દુર્લભ મનુષ્યભવ પામી, શાશ્વત સુખની પ્રાપ્તિ થાય તેવો ધમ અવશ્ય કરવો જોઈએ.
જો આમજ છે તે મારે પણ દુષ્કર તપશ્ચરણા રૂપ અગ્નિજવાળા વડે, કમ વનનું દહન કરો ત્રણ ભુવનની અંદર જયપતાકા મેળવવી જ.
ઈત્યાદિ વિચાર કરનાર વિજયકુમારે, યવમે રાજા પાસે ન જતાં સુસ્થિત ગુરૂશ્રી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું.
હે સુદર્શના! તે આહવમલે રાજાને પુત્ર વિજયકુમાર તે પોતે હું જ છું. મારા વ્રત ગ્રહણ કરવાનું નિમિત્ત પણ તેજ છે કે જે મેં તારી આગળ જણાવી આપ્યું. પરિણામની વિશુદ્ધિથી મને અવધિ જ્ઞાન
Page #150
--------------------------------------------------------------------------
________________
( ૧૩૨)
ઉત્પન્ન થયું છે. તે જ્ઞાનથી તમારૂં આગમનાદિ મેં જાણ્યું છે. આ પ્રમાણે કહીને તે વિજયકુમાર મુનિ મૌન રહ્યા.
સુદના ધાવમાતા સહિત વિજયકુમાર મુનિશ્રી પાસે મેઠી હતી, તે અવસરે શીળવતી કાઇ દૂરના શાંત પ્રદેશમાં એસી જીનાન કરતી હતી. તેને ખબર પણ ન હતી કે આંહી કોઇ મહાત્મા રહે છે.
મુનિશ્રીના મુખથી આ સ† વૃત્તાંત જાણી સુદર્શનાની ધાવ માતા કમળા દોડતી દાડતી શીળવતી પાસે આવી અને હર્ષ થી વધા મણી આપતી ખેાલી ઉઠી. અમ્મા ! તે તમારા સ્વામી વિજયકુમાર ઉગ્ર તપશ્ચર્યાં કરતા આંહીજ રહેલા છે, તમે ત્યાં ચાલે. વિચાર શું કરેા છે. તમે તેને જીવા તેા ખરાં.
શીબવતીએ ગંભીરતાથી ઊત્તર આપ્યા. સખી ! આવાં ઊપહાસ-વાળાં વચને તમારે ન ખાલવાં જોઇએ. વચનથી પણ પ્રેમબંધનમાં પડેલાંને આવાં દુ:ખ આવી પડે છે; તેા જે મજબુત પણ દુઃખ-દાઈ સ્નેહશખલાથી બંધાયેલાનુ તા કહેવું જ શું! હું તે મહાત્માના દર્શનાથે આવુ છું. આ પ્રમાણે મેલતી શીળવતી, કમળાની સાથે, જે સ્થળે,તે વિજ્યકુમાર મુનિશ્રી વગેરે બેઠેલા હતા તે સ્થળે આવી. તપાલક્ષ્મીથી વિભૂષિત તે મહાત્માને જોતાંજ ભક્તિપૂર્વક બહુ માનથી તેણીએ ગુરૂશ્રીને વંદન કર્યું..
તે મહાત્માએ પણુ ધમની પ્રાપ્તિ થવારૂપ આશીર્વાદ આપી શીળવતીને જાન્યુ. સુશીલ શ્રાવિકા! તમારા તરફથી . મારા ઉપર મોટા ઉપગાર થયા છે તે ખલે હુ તમાને ધન્યવાદ આપુ છું. પૂર્વ પુણ્યાયથી ધર્મપ્રાપ્તિ નિમિત્તે પૂર્વે મને તમારા મેળાપ થયેા હતેા. તમારા નિમિત્તથી મને આ ધર્મપ્રાપ્તિ થઈ છે. આ શ્રમધર્મોની પ્રાપ્તિનું ખરૂ' નિમિત્ત તમેજ છે.
શીળવતીએ નમ્રતાથી જણાવ્યું. પ્રભુ ! અમારા જેવાં પામર
Page #151
--------------------------------------------------------------------------
________________
(૧૩૩)
પ્રાણુઓ કદાચ આપના આ ઉત્તમ ધમપ્રાપ્તિમાં નિમિત્તકારણ થઈ શકે, કારણકે અનેક રીતે નિમિત્તભૂત થઈ શકાય છે; છતાં ખરું કારણ તે આપ પોતે જ લઘુકમી જીવ છે. જો તેમ ન હોય તો ગમે તેવી દુઃખમય સ્થિતિમાં પણ ઘણું ભારેકમ જીવોને ધર્મનું નામ પણ યાદ આવતું નથી, તે ધર્મની પ્રાપ્તિ તો કયાંથી જ હાય ? દુનિયામાં એવા ઘણા જીવે છે કે તેમને માથે નાના પ્રકારની આફતો અને વૈરાગ્યજનક બનાવો અનેક વાર આવી પડે છે કે બની આવે છે. તથાપિ ધર્મ તરફનું વલણ તો આપ જેવા લધુકમ છને જ થાય છે. હું પણ ધન્યભાગ્ય છું કે આપ જેવા સમર્થ મહાત્માનું આવા સ્થળે દર્શન પામી છું. હે કૃપાળુ ! હવે તો જેમ આપ આ ભવસમુદ્રનો વિસ્તાર પામ્યા છે તેમ મારો પણ ઉદ્ધાર કરે. હું તમારે શરણે આવી છું.
- સુદર્શનાએ પણ હાથ જોડી નમ્રતાથી જણાવ્યું. પ્રભુ! આપ અમને એવો માર્ગ બતાવે કે ફરીને આવાં અસહ્ય દુઃખનો અનુભવ અમને કર ન પડે. | વિજયકુમાર મુનિએ જણાવ્યું. સુશીલાઓ ! સંસારના દુખથી સદાને માટે મુક્ત થવાની તમારી અભિલાષા છે તો તમે વિશેષ પ્રકારે જિનધર્મમાં આદર કરે. તીર્થકરોના કહ્યા મુજબ વર્તન કરવાથી તમે અનંત, અક્ષય અને શાશ્વત સુખ પામશો. ભવસ્થિતિને વિચાર કરે. અને તમારી લાયતા કે યોગ્યતાનુસાર અનુક્રમે આગળ વધે. તીર્થકરેએ દાન, શિયળ, તષ અને ભાવ એમ સામાન્યથી ચાર પ્રકારને ધર્મ બતાવ્યા છે.
ભાવ
માર પરિભારી અધિક
--
-
Page #152
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪ મું.
***
જ્ઞાનદાન. ****
દાન ત્રણ પ્રકારનુ છે. જ્ઞાનદાન ૧, અભયદાન ૨ અને ધર્માંપગ્રહ દાન. ૩.
जीवाजीवसरूपं सव्वपयथ्थाण अहव परमध्थं । जागति जेण जीवा तं नाणं होइ नायव्वं ॥। १॥
જે વડે જીવ, અવતું યા જડ ચૈતન્યનુ રવરૂપ જીવા જાણે છે, અથવા જે વડે સર્વ પદાર્થોના પરમાને જીવા જાણે છે; તે જ્ઞાન કહેવાય છે.
સત્ય પરમાને જેનાથી ખાધ થઈ શકે, તેવી રીતે ખીજાને સમજાવવા યા ઉપદેશ આપવા. તે જ્ઞાનદાન કહેવાય છે. વાવાદિ મંદાર્થના જ્ઞાનને જાણુવાથી જીવ પરમાના મૂળ કારણને સમજે છે, અને પરમાને સમજવા પછી તેનાં કારણેાના સંચાગ મેળવી પ્રયત્ન. કરતાં ઘણા થોડા વખતમાં કલીષ્ટ ક્રમમાંથી કે દુ:ખમય સંસારથી વિમુક્ત થાય છે. આવા જ્ઞાની મનુષ્યની દેવે પણ સેવા કરે છે. આવા જ્ઞાની મનુષ્યા અલ્પ વિસમાં જે કમે ખપાવે છે; તે ક્ર ખપાવવાને અજ્ઞાની જીવા કરેાડા વર્ષ પણ સમર્થ થતા નથી.
અજ્ઞાની જીવ દુષ્કર તપશ્ચરણુ અને ક્રિયાક્રિકમાં આસક્ત થાય છે; તથાપિ મૂળલક્ષ્યને યા સત્ય કારણને જાણુતા ન હોવાથી વારંવાર સસારમાં પરિભ્રમણુ કરે છે.
સર્વ દાનમાં મુખ્ય અને સુખના પરમનિધાન સરખા જ્ઞાનદાનને આપવાવાળા મહાપુરૂષા, દુલ ભ મેાક્ષમુખને પણ પેાતાને સ્વાધીન કરે છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
(૧૫)
જ્ઞાનદાન આપવાવાળા મહાત્મા પુરુષે, છનશાસનને ઉદ્ધાર કર્યો એમ કહી શકાય છે. તેઓના આત્મા સામાન્ય જીથી શ્રેષ્ઠ પદ પામે છે. દુનિયામાં તેઓની અમર કીર્તિ ફેલાય છે. જીનેશ્વરીએ જ્ઞાનને જનધર્મની મુખ્ય ધુરા સમાન ગણ્યું છે.
સમ્યફ જ્ઞાનથી તત્ત્વને જાણી, બાર પ્રકારનાં પ્રબળ તપ વડે કર્મરાશીને ક્ષય કરી જી નિર્વાણપદ પામે છે. જેઓ તીર્થકરેએ કથન કરેલું જ્ઞાનદાન, કરૂણાબુદ્ધિથી જીવોને આપે છે તેઓને ધન્યવાદ ઘટે છે. તેઓને નમસ્કાર થાઓ. તેઓની નિર્મળ કીર્તિ દુનિયામાં ફેલાઈ છે અને તેઓને માનવ જન્મપણ કૃતાર્થ છે.
કોઈપણ મનુષ્ય કુલ, રૂપ, બળ, કાંતિ અને ધનાદિથી રહિત હેય; છતાં સમ્યફ જ્ઞાનથી વિભૂષિત હોય તો તે આ દુનિયામાં સર્વ સ્થળે સદાને માટે પૂજાને લાયક છે.
ધન વિનાને દાન કયાંથી આપે ? શરીરની શકિત સિવાયના છો તપશ્ચર્યા કેવી રીતે કરી શકે? માટે થોડું પણ ઘણું ફળ આપનાર જ્ઞાનદાન અવશ્ય આપવું.
દશન અને ચારિત્રથી ભ્રષ્ટ થયેલા છો જ્ઞાનથી તે બન્નેને પાછે ઉદ્ધાર કરે છે; પણ જ્ઞાન વિનાને જીવ તે બને મેળવી શકતો નથી. માટે ધર્માથી છએ નિરંતર - જ્ઞાનનું દાન આપવું. જ્ઞાની પુરુષોને આશ્રય કરવો, અને સદા જ્ઞાનની ભક્તિ કરવી. વિશેષ શું કહેવું? જ્ઞાનદાનથી અનંગદત્તની માફક નિર્મળ કેવળજ્ઞાન પામી, મેક્ષસુખ પણ મેળવી શકાય છે.
અનંગદત્ત - સુદર્શના-ગુરૂછ. અનંગદત કેણ હતું અને તેણે શાનદાન કેવી રીતે આપ્યું?
વિજયકુમાર મુનિ-સુદર્શના! તે વૃતાંત હું તમને જણાવું છું
Page #154
--------------------------------------------------------------------------
________________
(૧૩૬)
લક્ષ્મીના નિવાસ તુલ્ય મગધ દેશમાં રાજગૃહી નગરી છે. ત્યાં જયચંદ્ર નામને પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. તેને કમલાવતી નામની પટરાણી હતી. તે પટ્ટરાણુની કૂફીથી વિજયચંદ્ર અને ચંદ્રસેન નામના બે પુત્ર થયા. આ બન્ને રાજકુમારો સ્વભાવથી જ પરસ્પર ઈર્ષાળુ હતા. એક દિવસે સીમાડાની નજીકમાં રહેનાર બળ નામને સામંત રાજાએ, જયચંદ્ર રાજાના સન્મુખ બળ ઉઠાવ્યો. તે સમાવી દેવા માટે, મોટું સૈન્ય આપી રાજાએ યુવરાજ વિજયચંદ્રને મેકલ્યો. આપસમાં દારૂણ યુદ્ધ થયું તે યુદ્ધમાં હાર પામી વિજયચંદ્ર પાછો ફર્યો. સ્વાભાવિક રીતે યુવરાજ પર મત્સર ધરનાર ચંદ્રસેનને, તેના ઉપર વિશેષ ઈર્જા ઉત્પન્ન થઈ. તત્કાળ તે રાજા પાસે ગયા અને ઘણું નિબંધથી (આગ્રહથી) સામંતરાજા ઉપર ફરી ચડાઈ લઈ જવા માટે પોતે વિજ્ઞપ્તિ કરી. રાજાએ તેને આગ્રહ જાણું, બળ સમાવવા નિમિત્તે મેટું સૈન્ય આપી તેને (ચંદ્રસેનને) મોકલ્યો. પ્રબળ પ્રયત્ને યુદ્ધ કરતાં ઘણી મહેનત તે સામંતરાજને હરાવી જીવને પકડી લીધો અને તેને બાંધીને રાજા પાસે લાવી મૂક.
જયચંદ્ર રાજાને આથી ઘણે સંતોષ થયું. તેણે ચંદ્રસેનને ઘણે સત્કાર કર્યો અને ઘણું હર્ષથી તેને યુવરાજ પદવી આપી.
વિજયચંદ્ર કુમાર પિતાનો પરાભવ થય જાણું ઘણો દુખી થશે. રાજ્યમાં રહી પરાભવ સહન કરવો તેના કરતાં વનવાસનું સેવન કરવું તે તેને યોગ્ય લાગ્યું. તત્કાળ રાજ્યભૂમિને ત્યાગ કરી, પર. દેશમાં અને વનાદિકમાં પરિભ્રમણ કરવા લાગ્યો. દેશાંતરમાં પરિભ્રમણ કરતાં કીર્તિધર નામના આચાર્યને સમાગમ થયો. તેમના સમાયેગથી ધર્મોપદેશ પામી, સંસાર આવાસથી વિરક્ત થઈ તેણે ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે જ્ઞાનાભ્યાસ કરતાં તે સમસ્ત શ્રુતજ્ઞાનનો પારગામી થયા. તેને યોગ્ય જાણું આચાર્યપદ આપી આચાર્યશ્રીએ જ્ઞાનદાનના સંબંધમાં તેને આ પ્રમાણે શિક્ષા આપી.
Page #155
--------------------------------------------------------------------------
________________
( ૧૩૭)
વસુ ! આભગત જ્ઞાન એ એક નેત્ર છે અને ગુરૂગત જ્ઞાન એ ખીજું નેત્ર છે. આ બન્ને નેત્ર વિનાના મનુષ્યભવ કુવામાં પડે તેમાં કાંઇ આશ્ચય નથી. માટે તમારે સ્ત્ર—પુર—તારક આ અને પ્રકારના જ્ઞાનથી, સર્વ જીવાને જ્ઞાનદાન આપવા માટે નિરંતર પ્રયત્ન કરવેશ. *ત્યાદિ શિક્ષા આપી તે ગુણવાન ગુરૂએ અણુસણુ કરી થેાડા દિવસમાં દેવભૂમિ અલ"કૃતિ કરી. આ નવીન આચાર્ય શ્રીએ કેટલાક દિવસ પર્યંત ગુરૂવર્યંની શિક્ષા પ્રમાણે ગચ્છતી સારણા, વારણા, ચાયણા પડિચાયાદિથી સારી રીતે સાર સંભાળ કરી. એક દિવસ સૂત્ર, અર્થાદિનો વાંચના શિષ્યાને આપાઁ તેને કાળા આવ્યા, અનેકવાર સૂત્ર, અાઁદિના સંબંધમાં શિષ્યાએ પૂછવા છતાં એક પણ પદ તેણે ન બતાવ્યું. સ્થવિરાએ તેને અનેક રીતે સમજાવ્યે પણુ તે આડા આડા અન્ય અન્ય ઉત્તર આપવા લાગ્યા. કે શું ! માસ તુસાદિ સાધુએ નાન વિના મેાક્ષ પામ્યા નથી ! માટે જ્ઞાનની એટલી બધી જરૂર નથી. આ પ્રમાણે જ્ઞાનાચારની વિરાધના કરી તે આચાર્ય અનુક્રમે કાળ ધ પામી સૌધમ દેવલાક દેવપણે ઉત્પન્ન થયા. દેવઆયુષ્ય પૂ` કરી પદ્મખંડ નગરમાં ધનંજય શ્રેષ્ટિની શીવદેવી નામની સ્ત્રીની કુક્ષીમાં પુત્રપણે ઉત્પન્ન થયા. તેનું અનંગદત્ત એવુ નામ આપવામાં આવ્યું.
ભણવાને લાયક થતાં કોષ્ટિએ મોટા મહેાત્સવપૂર્વક, કલાચાય પાસે ભણવા મૂકયા. લાચાય ઘણા પ્રયત્નથી તેને ભણાવવા લાગ્યા. આદરપૂર્વક રાત દિવસ ભણુતાં છતાં ઘણી મહેનતે એક અક્ષર પણ તેને ન આવડયે ઊપાધ્યાય થાકયેા. કંટાળીને તેને ભણાવવુ સૂજ઼ી દીધુ. એક પછી એક એમ પાંચસેા ભણાવનાર ઉપાધ્યાય – લાગ્યા; પણુ તે કોપુિત્રના જ્ઞાનમાં ખીલકુલ વધારા નજ થયે. ત્યારે કોષ્ટિ અને પુત્ર બન્ને જણુ નિરાશ થયા.
એક દિવસે અનેક સાધુઓના પરિવારે ગ્રામાનુગ્રામવિહાર
Page #156
--------------------------------------------------------------------------
________________
(૧૬૮)
કરતા અતિશય જ્ઞાની જ્ઞાનદિવાકર નામના આચાય ઉધાનમાં આવી સમાવસર્યાં.
ગુરૂને વંદન કરવા નિમિત્તે પુત્ર સહિત ધનંજય શ્રોષ્ટિ ત્યાં આવ્યેા. નમસ્કાર કરી ગુરૂ સન્મુખ ઉચિત્ત સ્થાને બેઠે. ધ દેશના અંતે અવસર લઇ તે કોષ્ટિએ ગુરૂવર્યને જણાવ્યું. ભગવન્ ! મારા પુત્રે પૂર્વજન્મમાં એવું શું ધૃત કર્યું છે કે અનેક પ્રયત્ના કરવા છતાં એક અક્ષર જેટલુ પણ જ્ઞાન તેને આવડતું નથી ? ગુરૂ મહારાજે પોતાના અતિશાયિક જ્ઞાનથી તેને પૂર્વ ભવ જાણી કોષ્ટિને જણુાન્યું કે કોષ્ટિ ? આ તમારા પુત્રે પુર્વ જન્મમાં આચાર્ય પદ પામ્યા પછી ઘણા વખત સુધી જ્ઞાનની વિરાધના કરી છે. તે કમના ઉદ્દયથી અત્યારે તેને જ્ઞાન આવડતું નથી. વગેરે.
ગુરૂ મહારાજનાં વચન સાંભળી ઉઠ્ઠાપાહ કરતાં અનંગદત્તને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે પોતાના પૂર્વના ભવ દીઠો, તેના પશ્ચાત્તાપના પાર ન રહ્યો. અન ગદત્ત પેાતાના દુષ્યકૃતના ભયથી ત્રાસ પામી ગુરૂશ્રીના ચરણુકમળમાં નમી પડયા. હાથ જોડી વિક્ષતિ કરવા લાગ્યું, આ કરુણુાસાગર ! મને કાઈ ઉપાય બતાવા, જેથી આ મારા કિષ્ટ ક્રના નાશ થાય.
ગુરુશ્રીએ કરુણાશ્રુદ્ધિથી જણાવ્યું, વત્સ ! આજથી તારે સ પ્રયત્ન જ્ઞાનવત મહાપુરુષાને વંદન અને નમન કરવુ. તેની વયાવચ્ચભક્તિ કરવી, જ્ઞાનનાં ઉપગરણાનુ' યથામેાગ્ય દાન આપવું. જ્ઞાનનુ પૂજન કરવું. શકત્યાનુસાર નવીન લખાવવું. જ્ઞાન ભણનારને યથાયેાગ્ય આશ્રય આપવા. મદદ કરવી. ઇત્યાદિ જ્ઞાનના સબંધમાં વિશેષ પ્રયત્ન રવે. અહેનિશ જ્ઞાન અને જ્ઞાની પુરૂષોની પ્રશંસા કરવી. તેમને જોતી હાજતા પુરી પાડવી. જ્ઞાનને અંતરાય કરવામાં તને જેટલે દરજ્જે આનંદ હતા તેનાથી અધિક પ્રેમ જ્ઞાન તરફ તારે લાવવા, ૐમકે જે કમ જેવા રસે ખાધ્યું હોય છે તે કમ તેડવા માટે તેના
Page #157
--------------------------------------------------------------------------
________________
( ૧૩૯)
થી વિપરીત તેટલાજ પ્રેમથી પ્રયત્ન કરવા. તેમ કરવાથી ક્રમ નિતાં વાર નહિ લાગે.
ઇત્યાદિ જ્ઞાનાવરણીય કર્માંથી છુટવાનેા ઉપાય ગુરૂમુખથી સાંભળી, વિધિપૂર્વક ગૃહસ્થધમ અંગિકાર કરી, આચાર્ય શ્રી આદિને નમસ્કાર કરી અન ગદત્ત ઘેર આવ્યેા, ગુરૂશ્રી પણ અન્ય સ્થળે વિહાર કરી ગયા.
ગુરૂ મહારાજે બતાવ્યા પ્રમાણે જ્ઞાનનું સમ્યક આરાધન કરી અવસરે શ્રીગુપ્ત આયા પાસે તેણે સંયમ ગ્રહણુ કર્યું તીવ્ર તપશ્ચર્યાં અને ચારિત્રમાં આદર કરતાં તે વિશેષ પ્રકારે જ્ઞાનીઓનો ભકિત કરવા લાગ્યા. જ્ઞાનાભ્યાસમાં પ્રયત્ન કરતાં, નાનવરીયાદિ કમા ક્ષયે।પશમ થતાં તેને પદ્માનુસારણીલમ્બી ઉત્પન્ન થઇ. ગુરુશ્રીએ તેને આચાય પદપર સ્થાપન કર્યાં.
પાંચ પ્રકારના પ્રમાદ રહિત, પાંચ આચાર પાળવામાં ઉજમાળ ચઈ, પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં અનેક જીવાને તે પ્રવર્તાવવા લાગ્યા.
જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી પેાતાને જે કડવા અનુભવ કરવે પડયા હતા તે વાત સ્મરણમાં રાખી; અજ્ઞાનતાથી રીખાતા દુ:ખી થતા જીવાને જ્ઞાનનેત્ર આપી, નિર્વાણુને માર્ગ ખુલ્લી રીતે બતાવી આપ્યા. અજ્ઞાન અંધતાથી સૌંસારરૂપી અટવીમાં પરિભ્રમણુ કરતાં અનેક જીવેને જ્ઞાનનેત્રા આપી મેાક્ષમાના પથિક બનાવ્યા.
અનુક્રમે ક્ષપકશ્રેણિ આરુઢ થઇ, ધાતિક† ખપાવી કેવળ-જ્ઞાન પ્રાપ્ત કર્યુ” કેવળજ્ઞાન પામ્યા પછી પણ અનેક જીવાને પ્રતિબોધ આપી અંતે અન ગદત્ત કેવળીએ શાશ્વતસ્થાન અલકૃત કર્યું
સુદર્શના ! આ પ્રમાણે જ્ઞાનદાનના સંબંધમાં દૃષ્ટાંત સહિત . જ્ઞાનદાનમા પરમાં મે તમાને જણાવ્યા.
આ સાંભળીને તમારે પણ તમારી શકિત કે માગ્મતાનુસાર જ્ઞાનદાન આપવામાં પ્રયત્ન કરવા. ગુસ્સુખથી શ્રવણુ કે પઠન કરેલ.
Page #158
--------------------------------------------------------------------------
________________
(૧૪૦)
-જ્ઞાનથી પિતાના પરિચયમાં આવનાર છવોને તમારે વાસિત કરવા. પરિણામના પ્રમાણમાં કર્યું, કરાવ્યું અને અનુમોદન કરવાનું પણ સરખું ફળ થાય છે.
આ અવસરે વખત વિશેષ થઇ જવાથી, તેમજ ગુરુશ્રીના સબેધને લાભ સર્વને મળે તે ઠીક, એમ ધારી સુદર્શનાએ ગુરુશ્રીને ‘જણાવ્યું, પ્રભુ ! આપ અમારા ઉપર કૃપા કરી થોડા દિવસ અહી રહેવાની રિથરતા કરો તો અમે અહી થોડા દિવસ રહીએ. તેમજ અમારી સાથેના લોકોને પણ ધર્મને વિશેષ બેધ થાય. આપ જેવા જ્ઞાની પુરૂષોને વેગ આવા સમુદ્રમાં મળ અને દુર્લભ છે.
ગુરૂશ્રી લાભાલાભને વિચાર કરી અથત જ્ઞાનદષ્ટિથી લાભનું કારણ જાણી તેમ કરવા હા કહી. એટલે સુદર્શના, શીળવતી વગેરે ગુરૂશ્રીને વંદન કરી બાકી રહેલ ઉપદેશ સાંભળવા માટે બીજા વખતપર મુતવી રાખી ત્યાંથી ઉઠીને ઋષભદત સાર્થવાહને મળ્યાં. ગુરૂશ્રીનાં દર્શન અને તેઓ કોણ છે તેમને ઉપદેશ વગેરે જણાવ્યું. સાર્થવાહ ઘણે ખુશી થયો, અને સાથેના માણસને રાજકુમારીના આદેશ પ્રમાણે અહી થોડા દિવસ રોકાવાની ખબર આપી, -ગુરુશ્રીને વંદન કરવા આવ્યો. વંદન કરી ઘણે ખુશી થયો. પ્રાસુક આહારાદિ નિમંત્રણ કરી, તેઓએ પહાડના સપાટીવાળા પ્રદેશ ઉપર પિતાના પડાવ માટે તંબુઓ તણાવ્યાં. ભોજનાદિ સામગ્રી થતાં તે મહાત્માને નિર્દોષ આહાર-પાણી આપી સર્વ જણાએ ભજન કર્યું. . મુનિશ્રી આહારાદિ કરી પોતાના જ્ઞાનમાં લીન થયા. બીજે દવસે ગરષભદત્ત સુદર્શના, શીળવતી અને બીજા મોટા પરિવાર સાથે સવે ગુરૂશ્રી પાસે વંદન તથા ઉપદેશ શ્રવણ માટે ગયા. ગુરૂશ્રીને વંધ્ધ કરી, યથાયોગ્ય સ્થાને બેસી ઉપદેશ શ્રવણ કરવા લાગ્યા.
ગુરૂશ્રીએ પણ સાર્થવાહાદિને ઉદેશીને દાનને બીજો ભેદ અ-ભયાનના સંબંધમાં પિતાનો ઉપદેશ શરૂ કર્યો. તે
Page #159
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ
૫ મું.
અભયદાન.
अमेध्य मध्य कीटस्य सुरेंद्रस्य सुरालये । समाना जीविताकांक्षा तुल्यं मृत्युभयं द्वयोः ॥१॥
વિષ્ટામાં રહેલા કડાને તથા દેવલોકમાં રહેલા ઈદ્રને, બંનેને જીવવાની ઇચ્છા સરખી છે; તેમજ મરણનો ભય પણ બનેને એક સરખેજ છે. ૧
- છનું મરણના ભયથી રક્ષણ કરવું તે અભયદાન કહેવાય છે. અભય એજ દયાનું મૂળ છે. અને દયા તે ધર્મ છે; આ વાત જગત પ્રસિદ્ધ છે. સર્વ જીવોને જીવિતવ્ય ઇષ્ટ છે. દુઃખી ને પણ પિતાના જીવિતવ્ય ઉપર જેટલો પ્રેમ હોય છે તેટલો પ્રેમ સ્ત્રી, પુત્ર, બાંધવ કે લક્ષ્મી ઉપર હેતો નથી. બળ, રૂ૫ અને શરીરની દૃઢતામાં ત્રણ ભુવનથી પણ જેઓ આધક બળવાન થાય છે તે અભયદાનનું જ પરિણામ છેજીવિતવ્યને માટે જીવો પોતાનું રાજ્ય મૂકી દે છે.. એક વિષ્ટાનો કીડે તે પણ મરવું નહિ પસંદ કરતાં અધિક છવવાને ઇચ્છે છે.
ધનવાન અને નિર્ધન, દુઃખીયાં, અને સુખીયાં, બાળ અને વૃદ્ધ સર્વને પ્રાણું વહાલાં છે, માટે સર્વ પ્રયને પ્રાણીનું રક્ષણ કરવું.
જેઓ આંધળા, પાંગળા, કાણું, મુંગા, હીન અંગવાળા, ખરી, પડેલ આંગળાવાળા, હાથ-પગ વિનાના, અને સડી ગયેલ નાસીકાવાળા, દેખાય છે તે સર્વ જીવહિંસાનું જ પરિણામ છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
( ૧૪૨ )
જેએ માનવગતિમાં, તિય`ચમાં અને નરકાવાસમાં નાના પ્રકારતી યાતના અનુભવતા કરૂણ સ્વરે રુદન કરે છે. તે જીવાને દુખ આપવાનુ જ પરિણામ છે મૂળ છે.
જે નિરપરાધી જીવેાને મારે છે, તથા જવાનું માંસ ભક્ષણ કરે છે; તે નરક અને તિય`ચમાં અનંતકાળપ`ત દુ;ખ અનુભવે છે. સુખના અર્થી જીવેાએ, ભયથી ત્રાસ પામતા અશરણુ જીવને નિય કરવા. મરણુના ભયથી મુક્ત કરવા અર્થાત્ તે તેને ખની શકે તેવી રીતે ભયથી મુકત કરવા અભયદાન આપવું. આવી રીતે અભયદાન આપવું' તે કાઈ પણુ રીતે જીવાને અશકય નથી. કેમકે વિદ્યાવાન હોય તેજ નાનદાન આપી શકે છે અને ધનવાન હેાય તેજ ધનાકિથી દાન આપી શકે છે. આ અભયદાન તે! પેાતાને સ્વાધીન હાવાથી એક નિનમાં નિધન જીવ પણ આપી શકે છે.
ભયથી ત્રાસ પામેલા પારેવાને અભયદાન આપનાર મેશ્વરથ રાજા ચક્રવર્ત્તિપણાની ધચક્રી ( તીર્થંકર) ની સપાને પામ્યા છે. માટે જીવાને મરણના ભયથી બચાવવા તે રવ-પર અનૈને લાભકારક હા સાથે સુખરુપ થાય છે. તે સંબધમાં હું તમને મેમ્બરથ રાજાનું અલૌષ્ટીક દૃષ્ટાંત સંભળાવુ છુ.
મેઘરથ
આ જમ્બુદ્રીપના પૂર્વવિદેહ ક્ષેત્રમાં ( દેશમાં ) સીતાનદીના કિનારાપર પુરગિણી નામની સુંદર નગરી છે. નગરીમાં તેજ ભવમાં તીર્થંકર પદના ભાકતા ધનરથ રાજા રાજ્ય કરતા હતા. તેમને પ્રીતિમતિ નામની પટ્ટદેવી હતી. શાંતિનાથ તીથ"કરના જીવ–પાછલા દશમે ભવે તે રાજાને ઘેર અવધિજ્ઞાન સહિત ધનરથ નામે રાજકુમારપણે ઉત્પન્ન થયેા હતેા. ધનરથ રાજાએ ચારિત્ર લીધા પછી મેઘરથ રાજા રાજયાસનપર અબ્યા. તેને પ્રિયમિત્રા નામની પટ્ટરાણી હતી. તેના અંગથી ઉત્પન્ન થયેલ મેધસેન નામને પુત્ર હતા.
Page #161
--------------------------------------------------------------------------
________________
(૧૪૩) એક દિવસે મેઘરથ રાજા પિતાની પ્રિયા સહિત દેવરમણ ઉધાનમાં ફરવા માટે ગયા હતા. ત્યાં જુદા જુદા અનેક સ્થળે ફરવા પછી એક વિશાળ મંડપમાં રાજા આવી બેઠા. થોડો વખત વિશ્રાંતિ લીધા પછી રાજાની આજ્ઞાથી તેમના નિયોગીજનેએ નાટય વિધિને પ્રારંભ કર્યો. વિવિધ ભંગીથી નૃત્યના સ્વરૂપમાં નિત્ય કરતાં કોઈ જુદા જ દેખાવ જણાયાં. નૃત્ય કરવામાં કેટલેક વખત જવા પછી આકાશમાંથી એક મનોહર વિમાન તેઓની આગળ ઊતરી આવ્યું તે વિમાનમાં સુંદર આકૃતિ ધારણ કરનાર એક યુવાન અને યુવતિ બેઠેલાં હતાં.
પિતાની પાસે અકસ્માત વિમાનને આવેલું દેખી પ્રિયમિત્રા રાણીએ અવધિજ્ઞાની પોતાના સ્વામીને પૂછયું કે, પ્રાણનાથ! ઓ વિમાનમાં બેઠેલી મનોહરરૂપ ધારિકા સ્ત્રી કોણ છે? તેની જોડે બેઠેલ આ ઉત્તમ પુરૂષ કોણ છે? અને તેઓનું આંહી આગમન શા માટે થયું છે!
મેઘરથ રાજા અવધિજ્ઞાની હોવાથી જ્ઞાનાલોકથી તે વૃત્તાંત જાણી, પ્રિયમિત્રા રાણીને જણાવ્યું. પ્રિયા વૈતાઢય પહાડની ઉત્તર શ્રેણિમાં મલયા નામની નગરી છે. ત્યાં વિધુતરથ નામને રાજા અને માનસગા નામની રાણી રાજ્ય કરતાં હતાં. તેમને સિંહરથ નામનો પુત્ર અને વેગવતી નામની પુત્ર વધુ છે. દુખમય ભવવાસથી વિરકત થયેલા વિધતરથ રાજાએ પુત્ર સિંહરથને રાજ્યાભિક્તિ કરી ચારિત્ર અંગીકાર કર્યું, અને દુસ્તપ તપશ્ચરણ કરતાં કર્મ ક્ષય કરી મોક્ષસુખ પ્રાપ્ત કર્યું.
વિધાધર ચક્રવર્તિ સિંહરથ રાજા એક વખત પાછલી રાત્રીએ જાગૃત થઈ પોતાની જન્મચર્યા સંભારવા લાગ્યો. પોતાના જન્મ દિવસથી લઈ આજ પર્યત પિતાથી કોઈ પણ આત્મ સુખમય ઉત્તમ બનાવ બનેલો ન જણાયો. તે સ્મરણમાં આવતાં તેને ઘણો પ્રશ્ચાત્તાપ થશે. તે વિચારવા લાગ્યા. હા! હા! અરણ્યમાં ઉત્પન્ન થયેલ
Page #162
--------------------------------------------------------------------------
________________
(૧૪૪)
માલતીના પુષ્પની માફક મારા જન્મ નિલ ગયેા. અત્યારે સાક્ષાત તીર્થંકરદેવ આ પવિત્ર ભૂમિપર વિચરી રહ્યા છે. છતાં હા! હું કેવા નિર્ભાગ્ય, કે મેં તેમને દીઠા પણ નથી. તેઓને વંદન કે પૂજન કરવાની તા વાતજ શી કરવી ? અમૃતની નીક સમાન તે મહાપ્રભુની ધ દેશના પણ મારા શ્રવણુ ગોચર થઇ નથી. અહા ! હજી પણ હું ધન્ય ભાગ્ય છું કે, આયુષ્યની વિધમાન સ્થિતિમાં આજે જન્મર્યાં ( જન્મ ત્રય તથી લઈ આજ સુધી મેં શું શું કત્તયેા કર્યાં તે ) યાદ ક્રુરતાં મારા હિતકારી કમનું મને સ્મરણુ થયુ છે. માટે આજ જ મારે તીર્થંકરની પાસે જવુ' અને ધમ શ્રવણ કરી, ખાદીની જીંદગી ધાવણુ કરી, ધર્મસાધન કરી કૃતાર્થ કરવી. આ પ્રમાણે વિચાર કરી તે વિદ્યાધર પોતાની પ્રિયા સહિત વિમાનમાં એસી, ધાતકીખડની સુવ નામની વિજયમાં વિચરતા અમિતવાહન નામના તીથ કરની પાસે વંદન અને ધર્મશ્રવણ નિમિત્તે ગયા હતા, ત્યાં જઇ તીર્થંકરને વંદન, નમન કરી ઉચિત સ્થાને બેસી, ધમ શ્રવણુ કરી સતેષ પામ્યા અને યથાશકિત વ્રત, નિયમેા ગ્રહણુ કરો પાછા ક્રૂરતાં, હમણાં થેાડા વખત પહેલાં તે મારા મસ્તક ઉપર થઈને જતા હતા તેવામાં અકસ્માત તેનુ વિમાન સ્ખલના પામ્યું. વિમાન સ્ખલના પામવાનું કારણુ તપાસ કરતાં, વિમાનની નીચે જમીનપર રહેલા મને તેણે દીઠામને દેખતાંજ તેને મહાક્રોધ ઉપન્ન થયા. તે પેાતાના સવ બળથી મને ઉપાડીને ફેંટી દેવાના પ્રયત્ન કરવા લાગ્યા. ત્યારે મેં તેને મારા ડાબા હાથથી સહેજ દબાવ્યા. મારા આવવાથી, સિ'હથી માવાયેલા હાથની માફક વિરસ શબ્દે રડવા લાગ્યા. તેને સકટમાં આવી પડેલા જાણી તેની સ્ત્રીએ પરિવાર સહિત મારૂં શરણુ અંગિકાર કર્યું. કન ાથી મે તેને મૂઠ્ઠી દીધા, તેથી તે ણે। ખુસી થયેા વિવિધ પ્રકારે રૂપ ધારણ કરી, પેાતાની સ્ત્રી સહિત તે હમણાં મારી આગળ નૃત્ય કરતા હતા અને તેજ આ વિમાન લઇ પેાતાનું ખરૂં સ્વરૂપ પ્રગટ કરતે મારી આગળ આવ્યો છે.
Page #163
--------------------------------------------------------------------------
________________
( ૧૪૫ ) .
અવધિજ્ઞાની પતિના સુખથી પેાતાના સંશયેાનું નિરાકરણ થતાં રાણી ઘણી ખુશી થઈ. રાષ્ટ્રીએ કરીને પ્રશ્ન કર્યાં કે, સ્વામીનાથ આ વિધાધર પતિ, પત્નીએ પૂર્વ જન્મમાં એવું શું સુકૃત્ય કર્યું હતું. કે તેઓ અહીં વિદ્યાધરની ઋદ્ધિ પામ્યાં છે ?
મેશ્વરથ રાજાએ જણાવ્યું'. આ વિધાધર પૂર્વ જન્મમાં પુષ્કરા - દીપના ભરતક્ષેત્રમાં આવેલા સંધ્ધપુર ગામમાં રાજ્યગુપ્ત નામને કુલપુત્ર હતા. તે ઘણી જ દુર્ગંળ સ્થિતિના હેાવાથી પરનાં કાય કરી જિં દગી ચલાવતા હતા. તેને પતિભકતા શખીયા નામની સ્ત્રી હતી. એક દિવસે ફળાદિ નિમિત્તે તે બન્ને શહેરની નજીકમાં આવેલા શખ નામના પહાડમાં ગયા હતા. ત્યાં વૃક્ષાની શીતળ છાયા તળે, વિદ્યાધરાની પદાના (સભાના) મધ્યમાં બેઠેલા સગુપ્ત નામના મુનિને તેમણે દીઠા. ભક્તિપૂર્વક નમસ્કાર કરી તે તે મુનિની નજીકમાં જ બેઠાં. તે મહાત્માએ પણ તપશ્ચર્યાની મુખ્યતાપૂર્વક તેની પાસે વિશેષ પ્રકારે ધમનું વણુ ન કર્યુ. ખરી વાત છે કે, દુ:ખી મનુષ્યા ઉપર મહાન પુરૂષનું વાત્સલ્ય પણ ગુરૂ જ હાય છે.
ભવભયથી ત્રાસ પામેલાં તે પતીએ ગુરુશ્રીને નમસ્કાર કરી પ્રશ્ન કર્યાં કે-ભગવન! અમારા જેવાં પાપી જીવાને લાયક એવું કાઈ પણ તપ છે કે અમે તેનુ સારી રીતે પાલન કરી શકીએ ?
ગુરૂશ્રીએ તેઓની લાયકાતાનુસાર બત્રીશ કલ્યાણક નામના તપ બતાવ્યા. તે તપ કરવાના નિશ્ચય કરી, ગુરુને નમસ્કાર કરી તે પેાતાને મુકામે આવ્યા.
પ્રસન્ન ચિત્તવાળાં તે દંપતીએ અઠ્ઠમ (ત્રણ ત્રણ ઉપવાસ અને ખત્રોશ પારણાને દિવસે ભાજન તૈયાર થયા પછી
માટે તે
૧૦
પ્રેમપૂર્વક તે તપશ્ચર્યામાં એ ચાથભકત ઉપવાસ) કર્યાં. કાઈ અતિથિને આપવાને આમતેમ નજર કરતા હતા. ભાવના પણ એ જ હતી કે
Page #164
--------------------------------------------------------------------------
________________
(૧૪૬)
ગુરૂષીના કહેવા મુજબ આજે આ તપશ્ચર્યા પૂર્ણ થાય છે તે કોઈ અતિથિ અણગાર આવી ચડે તે તેમને આપ્યા બાદ પારણું કરીએ. એ અવસરે પારણાને માટે ભિક્ષાથે ફરતા ધૃતિધર નામના મુનિ તેમના દેખવામાં આવ્યા. તેઓને બોલાવી ઘણાં હર્ષપૂર્વક નિર્દોષ આહાર આપી તેમણે પારણું કર્યું.
• ફરી એક દિવસે તે જ સર્વગુણ મુનિ મહારાજ શહેરની બહાર ઉધાનમાં આવીને ઉતર્યા. તેમની પાસે ધમ શ્રવણ કરી વિરક્ત થયેલ તે દંપતિએ ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિક લઈ તે રાજગુપ્ત મુનિએ આંબિલ વર્ધમાન તપ કર્યો. છેવટની સ્થિતિમાં અણુસણની વિધિએ મરણ પામી બ્રહ્મદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો.
- સાધ્વી સંખીયા પણ વિવિધ પ્રકારના દુષ્કર તપનું સેવન કરી બ્રહ્મદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ.
બ્રહ્મદેવલોકમાં દશ સાગરોપમનું આયુષ્ય પાળી, વિવિધ પ્રકારના વૈભનો ઉપભોગ કરી, ત્યાંથી આવી દાન અને તપશ્ચર્યાના પ્રભાવથી રાજગુપ્ત આ સિંહરથ નામના વિદ્યાધરપણે ઉત્પન્ન થયો છે. તે સાધ્વી દેવનો જીવ પણ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી, અહીં વેગવતી નામની તેની પત્નીપણે ઉત્પન્ન થઈ છે.
દેવી ! આ દંપતિએ પૂર્વ જન્મમાં દાન આપ્યું હતું અને આંબીલ વર્ધમાન તપ તથા બત્રીશ કલ્યાણકાદિ તપ કર્યો હતો. તે પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવથી દેવી વૈભવ પામ્યાં હતાં અને અહીં પણ વિધાધર ચક્રવર્તીની ઋદ્ધિ પામ્યાં છે.
આ વિધાધર દંપતી પિતાના શહેરમાં જઈ પુત્રને રાજ્ય સેંપી ધનરથ તીર્થકરની પાસે બન્ને જણ ચારિત્ર ગ્રહણ કરશે. સંસ્કૃષ્ટ તપ, સંયમાદિના યોગે કલષ્ટ કર્મોને ક્ષય કરી, આજ ભવમાં નિર્મળ કેવલ્ય પ્રાપ્ત કરી મેક્ષે જશે. - આ પ્રમાણે મેઘરથ રાજાએ કહેલું, પિતાનું વૃત્તાંત સાંભળી
Page #165
--------------------------------------------------------------------------
________________
(૧૪૭)
વિધાધરપતિ, રાજાને નમસ્કાર કરી પોતાના રાજ્યમાં આવ્યો. તરતજ પુત્રને રાજ્ય સેપી, બન્ને જણાએ ચારિત્ર લીધું અને તે જ ભવમાં નિર્મળ જ્ઞાન પામી બને જણ નિર્વાણ પામ્યાં. મેઘરથ રાજા ઉધાનમાંથી પિતાને મહેલે આવ્યા.
એક દિવસ મેઘરથ રાજા પૌષધ લઈ, પૌષધશાળામાં અનેક ભાવિક ગૃહસ્થની આગળ જૈનધર્મના તત્તનું વર્ણન કરી રહ્યા હતા, એ અવસરે ભયથી ત્રાસ પામતો, શરીરથી કંપતે, દીન મુખવાળો અને મનુષ્ય ભાષાએ શરણુ યાચતો, આકાશ માર્ગથી પારે રાજાના ખોળામાં આવી પડશે.
કૃપાળુ રાજાએ જણાવ્યું. નિર્ભય! નિર્ભય !તને અભય થાઓ. રાજાના આ શબ્દો સાંભળી તે પક્ષી શાંત થઈ, બાળકની માફક રાજાના ખોળામાં છુપાઈ રહ્યો. તેટલામાં સર્પની પાછળ જેમ ગરૂડ આવે તેમ
હે રાજા ! એ મારે ભક્ષ છે, તેને તું મૂકી દે. એને શરણે રાખો તે તને યોગ્ય નથી.” આ પ્રમાણે બોલતો સિંચાણે તેની પાછળ આવી પહએ.
રાજાએ સિંચાને જણાવ્યું. તે સિંચાણું! આ પક્ષી હું તને પાછું આપી શકીશ નહિ. શરણે આવેલાને પાછે હડસેલો કે તેમાં શત્રુને સોંપવો તે ક્ષત્રિયોનો ધર્મ નથી.
સિંચાણ! “ આને શરણે રાખવો તે તને એગ્ય નથી.” આ પ્રમાણે યોગ્યયોગ્યનો ઉપદેશ આપવાવાળા તને, પરના પ્રાણને નાશ કરી પિતાના પ્રાણુનું પોષણ કરવું તે કોઈ પણ રીતે ગ્ય નથી. વળી તારા પ્રાણને સહજ પણ પીડા થતાં તેને મહાન દુઃખ થાય છે તો શું બીજાને તેમ નહિ થતું હોય ? જ્યારે સહજ દુઃખથી છોને ત્રાસ થાય છે તે, બીજાના પ્રાણને સર્વથા નાશ કરવાથી તેને કેટલું દુઃખ થતું હશે ? તે તારે પોતે જ વિચારવાનું છે. આ પક્ષીનું ભક્ષણ કરવાથી તેને થોડા વખત માટે પ્તિ થશે પણ આ
Page #166
--------------------------------------------------------------------------
________________
(૧૪૮).
પક્ષીને તે આખે જન્મ નિરર્થક જશે. પંચેન્દ્રિય જીવોને વાત કરવાથી જંતુઓને નરકમાં જવું પડે છે, તો ક્ષણમાત્રના સુખ માટે કો વિચારવાન છવ પિતાના આત્માને લાંબા વખતના દુઃખમાં નાખશે ? આ તારી ક્ષુધા બીજા પદાર્થોની પણ શાંત થઈ શકે તેમ છે. જેમ ઉત્તમ શરાથી પિત્ત શાંત થાય છે, તેમજ તેને અભાવે દૂધથી પણ, પિત્ત ઉપશમે છે. આ જીવવધ કરવાથી ઉત્પન્ન થયેલી નરકવેદના કેઈ' પણ પ્રકારે ભોગવ્યા સિવાય શાંત થઈ શકશે નહિ માટે જીવવધ કરવાના વિચારને તું શાંત કર, અને સર્વ સુખને આપનાર દયાને તું આશ્રય કર.
સિંચાણાએ ઉત્તર આપો. રાજન્ ! આ પક્ષી ભય પામી તમારે શરણે આબે, પણ સુધાથી વિહવળ થયેલો હું તેને શરણ આપી શકે ખરો કે? હે મહાભાગ્ય! કરુણાથી જેમ તમે તેનું રક્ષણ કરે છે તેમ ભૂખથી મરણ પામતાં મારું ભક્ષ્ય નહિ મળે તે મારાં પ્રાણ હમણાં જ ચાલ્યા જશે, રાજન ! ધમધર્મની ચિંતા તે પેટમાં પડેલું હોય તે જ યાદ આવે છે યા બની રહે છે. એવું કોઈ કૃર કમ નથી કે ભૂખ્યો થયેલો જીવ ન કરે, માટે અત્યારે મારી આગળ ધર્મની વાત કરવાને અવસર નથી. મારા ભક્ષકરૂપ આ પારે મને હમણાં જ પી દે. શું આ ધર્મ કહી શકાય કે, જેમાં એકનું રક્ષણ કરવું અને બીજાને માર.
રાજન ! તમે કદાચ બીજું ભક્ષ્ય-ભજન મને લાવી આપવાને ઈચ્છતા હો તો, હું પ્રથમથી જ કહી આપું છું કે, મને બીજા ભક્ષ્યથી પ્તિ થવાની નથી. કેમકે તત્કાળ પિતાને હાથે મારેલા, નિરંતર તડફડતા માંસને ખાવાવાળો છું.
રાજાએ કહ્યું-સિંચાણ! જે એમજ તારી મરજી છે, તે આ પારેવા પ્રમાણે તાળીને હું તને મારું માંસ શરીરમાંથી કાપી આપું. તે ખાઈને તું તૃપ્ત થજે. જેથી તારૂં મરણ નહિ થાય અને શરણે આવેલાનું રક્ષણ પણ થશે.
Page #167
--------------------------------------------------------------------------
________________
(૧૪૯)
સિંચાણાએ તે વાત કબુલ કરી એટલે રાજાએ તુલા-ત્રાજવું મંગાવી એક બાજુના છાબડામાં–ત્રાજવામાં પારેવાને મૂકયો અને બીજી બાજુના ત્રાજવામાં, પિતાની પીંડી કાંપી માંસના કકડાઓ નાંખવા લાગ્યો. જેમ જેમ રાજા પીંડીને કાપીને નાખે છે તેમ તેમ પારે ભારે ને ભારે થતા જાય છે. એટલે ત્રાજવું ઉંચું ને ઉંચું રહેવા લાગ્યું. વારંવાર પારેવાને ભારે થતો દેખી, જરા પણ નહિ ગભરાતાં, મહાપરાક્રમી રાજા પિતે તે બે જુના છાબડામાં બેઠે. તુલામાં આરૂઢ થયેલા રાજાને દેખી આખી સભામાં ( ત્યાં જોવા મળેલા લોકેમાં ) અને વિશેષ પ્રકારે રાજાના સર્વ પરિવારમાં હાહાકાર વર્તાઈ રહ્યો. સામંત, મંત્રી, પ્રમુખ સવે રાજાને કહેવા લાગ્યા. હે નાથ ! અમારા અભાગ્યથી તમે આ શું આરંવ્યું - છે ? આ એક પક્ષીના રક્ષણ માટે આ આખી પૃથ્વીને નિરાધાર
શા માટે કરે છે ? રાજાઓને ધર્મ આ લાખે મનુષ્યનું પાલન કરવાનો છે; નહિં કે એક પક્ષીને માટે લાખો મનુષ્યોને રડાવવાનો.
હે રાજન ! મનુષ્ય ભાષાએ બેલતે આ પક્ષી કોઇ દેવ, દાનવ : કે તમારે કોઈ પ્રતિ પક્ષી-શત્રુ હોય તેમ અમને લાગે છે.
રાજાએ હૈયથી જણાવ્યું. સામતે, પ્રધાન અને પ્રજાવર્ગ ! આ દીન મુખવાળો અને દીન વચને બોલનાર પક્ષી ગમે તે હેપણુ શરણે આવેલાનું રક્ષણ માટે અવશ્ય કરવું જ જોઈએ, જે રાજા -શરણે આવેલા એક પ્રાણનું રક્ષણ નહિ કરી શકે તે લાખ મનુષ્યોનું રક્ષણ કેવી રીતે કરી શકશે ? તમે નિર્ભય થાઓ. આ મારું બેલેલું વચન કદિ અન્યથા નહિ થાય માટે આ સંબંધમાં તમારે મને કાંઈ પણ ન કહેવું. - રાજાને આ ચક્કસ-દઢ નિશ્ચય જાણું દિવ્ય વસ્ત્ર મુકટ અને કુંડળાદિકને ધારણ કરનાર એક દેવ સભામાં પ્રગટ થઇને રાજાને આ પ્રમાણે કહેવા લાગ્યો.
Page #168
--------------------------------------------------------------------------
________________
(૧૫૦)
ઉત્તમ પુરૂષામાં મુકુતુલ્ય ! આ ત્રણ ભુવનમાં તુ એક જ ધન્ય પુરૂષ છે. સુરગિરિની માફક પેાતાની પ્રતિજ્ઞામાં દઢતાવાળા તને દેવેન પણુ ચળાવવાને અસમર્થ છે. દેવસભામાં ઇંદ્ર મહારાજે તમારી પ્રશ્ન...સા કરી હતી કે શરણાગતવત્સલ, અભયદાનદાતા મેથ રાજાને પોતાની પ્રતિજ્ઞાથ ચળાવવાને દેવ, દાનવા પણુ અસમર્થ છે. આ પ્રશ ંસા હું સહન ન કરી શકયા. પ્રર્ષ્યાભાવથી તમારી પરીક્ષા કરવા માટે અહીં આવતા હતા, રસ્તામાં પરસ્પર યુ કરતાં આ અને પક્ષી મારા દેખવામાં આવ્યા. તે પક્ષીના શરીરમાં અધિષ્ટાંતઃ તરીકે રહી આ સત્ર ઉપસર્ગ યા પરીક્ષા મેં કરી છે. કૃપાળુ રાજા !' આ મારા અપરાધ ક્ષમા કરજે. પરીક્ષા તા મહાન પુરૂષોનીજ થાય છે અને સંકટો પણ તેમતેજ આવે છે. જીવાને મરણના ભયથી ખેંચાવવાનું અર્થાત્ અભયદાન આપવાનું કર્ત્તવ્ય ખરેખર તમે મજાવ્યુ છે. ત્યાદિ પ્રશંસા કરી, રાજાના શરીરને પૂર્ણુ બનાવી, નમસ્કાર કરી દેવ સ્વભૂમિ તરફ ચાહ્યા ગયેા.
પેાતાના મહારાજાનું ધૈય અને દેવની કસોટીમાં પસાર થયેલા રાજાને દેખી સામાāિવના આનંદનેા પાર ન રહ્યો. તેઓએ અવધિજ્ઞાની રાજાને પ્રશ્ન કર્યાં-મહારાજા ! આ પક્ષીએ પૂર્વ જન્મમાં કાણુ હતાં ? તેઓને આપસમાં વૈર થવાનું કારણ શું ? અને આ દેવ પૂર્વભવમાં કાણુ હતા ?
રાજાએ જણુાવ્યુ -અરવત ક્ષેત્રના પમનીખંડ નગરમાં ધનાઢય સાગરદત્ત નામના શેઠ રહેતા હતા. તેને વિધુત્સેના નામની વિશુદ્ધ ગુણવાળા પતી હતી. તેનાથી ધન અને નંદન નામના ખે પુત્રા થયા. યુવાવસ્થા પામેલા પુત્રાએ, પિતાની આજ્ઞા માંગી, નાના પ્રકારનાં કરીયાણુાં લઈ વ્યાપારાયે દેશાંતર જવા માટે પ્રયાણ કર્યુ. પહેાંચ્યા. ત્યાં વ્યાપાર કરતાં તેઓને આવ્યું. એક ભક્ષ્ય માટે જેમ ખે એક રત્નમાં ક્ષુબ્ધ થયેલા બન્ને
અનુક્રમે તેઓ નાગપુર આવી એક મહાન કીતિ રત્ન મળી કુતરાંએ આપસમાં લડે છે તેમ
Page #169
--------------------------------------------------------------------------
________________
(૫૧)
ભાઇએ આપસમાં
લડવા
લાગ્યા.
લડતાં લડતાં તે શખા
નામની નદી પાસે આવ્યા. ક્રોધથી ધમધમતા દુર્દાત પાડાઓની માફ્ક લડતાં તેઓ તે નદીના એક ઊંડા દ્રુહમાં પડયા અને ત્યાં જ જળને ારણ થયા-(મરણ પામ્યા ).
હા ! હા ! માહનું પ્રબળપણું ! અજ્ઞાનતાનું કેટલું બધુ' જોર ! મમત્વભાવનું કેવુ પરિણામ 1 આવાં કારણેાને લઇને જ જ્ઞાની પુરૂષોએ પરિગ્રહને દુ:ખનું મૂળ કહ્યો છે અને ત્યાગમાગના ઉપદેશ કર્યાં છે.
તે બન્ને ભાઈએ ભરણુ ૫ મી આ સ્પેન અને પારેવાપણે ઉત્પન્ન થયા છે. પૂર્વભવના વૈરથી અહીં પશુ તે આપસમાં યુદ્ધ કરે છે. નહિ ઉપશાંત કરેલા વરને વારસે અન્ય જન્મામાં પણ મળે છે.
rr
આ દેવ કાણુ હતેા ? ” આ પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે. પૂર્વ વિદેહની રમણીય વિજયમાં આવેલી સીતા નદીના કિનારા પર સુભગા નામની નગરી છે. ત્યાં વિનીતસાગર નામના રાજા રાજ્ય કરતા હતા. મારા આ ભવથી પાંચમા ભવ છત નામને વાસુદેવ પુત્ર હતા, ખળભદ્ર પુત્ર હતા. એ ભવમાં અમે દેવને માર્યાં હતા. તે પ્રતિવાસુદેવ અષ્ટાપદ પહાડની પાસે આવેલી નીયી નદીના નજીકના ગામમાં, સામપ્રભ કુલપતિના શશીપ્રભ નામના પુત્રૠણે ઉત્પન્ન થયે! હતા. તે ભવમાં પરિવ્રાજકના વેશમાં ધણા વખત સુધી બાળ તપ કરી, ત્યાંથી મરણ પામી તે હમણાં ઈશાન દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયે છે. જ્યારે ઈશાન ઈંદ્રે મારી પ્રશંસા કરી ત્યારે પૂર્વ જન્મના વૈર ભાવથી તેને નહિ સહતાં, ઊલટા દ્વેષ ધારણ કરી, મારી પરીક્ષા કરવા માટે તે દેવ. હમણાં અહીં
અને હું દમિતારી મરણ પામી
ઉપર, તેમને અપરાઅન તવીય નામના નામના પ્રતિવાસુઅનેક ભવ ભુકી
બ્યા હતા.
· *
Page #170
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
પૂર્વ જન્મમાં અમે તેને માર્યાં હતા, તે ખાકી રહેલું પાપ, પરીક્ષાના નિમિત્તથી આ મારૂં શરીર કપાવવામાં કારણભૂત થયુ છે. ખરી વ્રત છે કે કરેલ કમ ભોગવ્યા સિવાય કાષ્ટના છૂટકા થતા નથી, ' આ પ્રમાણે પૂર્વભવને સૂચવનારાં મેધરથ રાજાનાં વચને સાંભળી બન્ને પક્ષીએ રહસા મૂર્છા ખાઈ જમીન પર પડી ગયાં. લાએ શીતળ પાણી આદિ છાંટી તેમને સ્વસ્થ કર્યાં. ઊહાપાહ કરતાં બન્ને પક્ષીને પૂર્વજન્મનું-જાતિમરણુ જ્ઞાન થયું. પેાતાની ભાષામાં તે પક્ષીઓએ રાજાને જણાવ્યું, મહારાજા ! એ અવસરે અમે રત્ન હારી ગયા. એટલું જ નહિ પણ હા ! હા ! લાભથી યુદ્ધ કરતાં મનુષ્યજન્મ પણ હારી ગયા. આ જન્મમાં નરકદુઃખ પામવાની નજીકમાં અમે ગયા હતા પણ હૈ કૃપાસાગર ! તે દુઃખથી તમે અમારા ખચાવ કર્યાં છે. હવે તમે જ અમને રસ્તા બતાવે કે અમારૂં મારી રહેલુ આયુષ્ય અમારે કેવી રીતે પૂર્ણ કરવુ'! તેઓનુ’ આયુષ્ય ધણુંજ ડુ' ખાસી રહેલ' જાણી, રાજાએ તેમને ક્ષમાના ઉત્તમ બેધ આપી. અણુસણુ કરાવ્યું. તે પક્ષીઓએ પણ ભાવથી અણુસણુ અગીકાર કર્યું અને પરમાત્માનું સ્મરણ કરતાં શુભ ભાવમાં આયુષ્ય પૂર્ણ કરી, અને પક્ષીઓ ભુવનવ સી દેવચાનીમાં વપણે ઉત્પન્ન થયા.
રાજા મેરય પણ પે ષષ્ઠ પારી, તે વિધાધર અને પક્ષીઓના ચરિત્રનું વારંવાર રમરણ કરતાં વિશેષ વૈરાગ્ય ભાવને પામ્યેા.
એક દિવસે પૃથ્વીતળ પર વિચરતા ધનરથ તીર્થંકર ઉધાનમાં આવી સમાવસર્યાં, મેધરથ રાજા પરિવાર સહિત વંદન કરવાને ત્યાં ગયેા. પ્રભુમુખથી ભવવાસથી વિરક્ત કરનારી ધર્મદેશના સાંભળા સંસારથી વિરક્ત થયે. પુત્રને રાજ્ય સોંપી તીર્થંકર પાસે સયમનુ સામ્રજ્ય ગ્રહણ કર્યું...
સયમ ાગમાં નિરંતર ઉદ્યમવાન્ ચ દુષ્કર તપશ્ચર્યા કરવા
Page #171
--------------------------------------------------------------------------
________________
(૧૫૩)
લાગ્યો. અનુક્રમે અરિહતાદિ વીશ સ્થાનકનું સમ્યફ આરાધના કરી તીર્થંકરનામકર્મ બાંધ્યું. બીજા પણ શ્રતવિધિ અનુસાર સિંહનિક્રિીડિતાદિ અનેક તપ કર્યા. છેવટની અવસ્થામાં બર્બરતિલક પર્વત ઉપર આરૂઢ થઈ, પર્વતની માફક દઢ ચિત્ત કરી, અણુસણ કરવાપૂર્વક, ધર્મધ્યાનની પરાકાષ્ટામાં આ દેહનો ત્યાગ કરી સર્વાર્થસિદ્ધિ વિમાનમાં કાતીત દેવપણે ઉત્પન્ન થયાં.
" દેવ આયુષ્ય પૂર્ણ કરી, આ ભારતવર્ષના હસ્તિનાપુર શહેરમાં વિશ્વસેન રાજાની અચિરાદેવી રાણુની કક્ષામાં શાંતિનાથ તીર્થકરપણે ઉત્પન્ન થયાં. ગુહાવાસમાં પાંચમા ચક્રવતી રાજાના પદનું પાલન કરી, અવસરે શ્રમણ માર્ગ અંગીકાર કર્યો. કર્મ ક્ષય કરી કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું. સોળમા શાંતિનાથ તીર્થકરના મહાન પદને પામી, અનેક જીવોને દેશાનામૃતથી શાંત કરી નિર્વાણ પદ પામ્યા.
આ પ્રમાણે અભયદાનનું માહાત્મ વિસ્તારપૂર્વક તમને સંભ+ ળાવ્યું. તમારે પણ તમારી શકિત અનુસાર જીવોને અભયદાન આપવા માટે પ્રયત્ન કરો.
વખત થઈ જવાથી મુનિશ્રીએ પિતાને ઉપદેશ સમાપ્ત કરે. એટલે ગુરુશ્રીને વંદન કરી, સાર્થવાહ, સુદર્શન, શીળવતી વિગેરે પિતાના નિવાસસ્થાન તરફ આવ્યાં, અને જ્ઞાન, ધ્યાન, દેવપૂજન, કઉપદેશનું મનન અને સદ્દવિચારાદિમાં દિવસ વ્યતીત કર્યો.
ત્રીજે દિવસે પાછા સર્વે ઉપદેશ શ્રવણ કરવાને ગુરુશ્રી પાસે હાજર થયા, ચુસ્ત્રીએ પણ પોતાને સદુપદેશ આગળ ચલાવ્યો.
Page #172
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬ મું.
ધર્મ ઉપગ્રહ દાન
न तवो मुटुं गिहीणं, विसयपसत्ताण होइ नहु सलिं । सारंभाण न भावा, साहारो दाणमेव तओ ॥ १।। - ગૃહસ્થાશ્રમીઓથી જોઈએ તે તપ બની શકતો નથી. વિષયમાં આસક્ત થયેલાઓને શીયળ હેતું જ નથી. ત્યારે આરંભની પ્રવૃત્તિવાળામાં ભાવ (કયાંથી હોય ?) ન હય, માટે ગૃહસ્થને દાન ધર્મને જ મુખ્ય આધાર છે. અર્થાત ગૃહસ્થીઓ દાનધમથી જ આગળ વધે છે. .
ચારિત્ર ધર્મના રક્ષણ માટે યા પિષણ માટે, અન્ન, પાણું, મુકામ, વસ્ત્ર અને ઔષધાનુિં ત્યાગી મહાત્માઓને દાન આપવું તે ધમ ઉપગ્રહ દાન કહેવાય છે.
દાયક શુધ્ધ ૧, ગ્રાહક શુદ્ધ ૨, કાળ શુદ્ધ ૩ અને ભાવ શુદ્ધ છે એમ આ દાન ચાર પ્રકારનું છે.
દાયક શુદ્ધ-ધન આપવામાં આટલા ગુણની જરૂર છે. બાહ્ય આડંબર વિનાને, પૈસાપાત્ર, ઉદાર સ્વભાવ, મચ્છર રહિત, ધીરતાવાળ, દાનની લાગણીવાળા પરિવાર, શાંત સ્વભાવ, ગ્રાહ્ય વાકય, દાન આપ્યા પહેલાં કે પછી સાધુ નિમિત્તે દેષ નહિ લગાડનાર, મદ રહિત ઇત્યાદિ ગુણવાન ગૃહસ્થી દાતા, ચારિત્રના પિષણ નિમિત્તે અન્ન, પાણું, મુકામ, વસ્ત્ર, પાર, ઔષધાદિ કલ્પે તેવાં નિર્ગથ મહાત્માને. આપે તે દાન દાયક શુદ્ધ કહેવાય છે.
ગ્રાહક શુદ્ધ-પાંચ મહાવ્રત-અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય
Page #173
--------------------------------------------------------------------------
________________
(૧૫૫)
અને નિપરિગ્રહ ઈત્યાદિ મૂળ ગુણ, યિાકાંડાદિ ઉત્તર ગુણ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિથી ગુપ્ત ક્ષમાવાન, ઈદ્રિયોને વિજય કરનાર, સદા શાંત સ્વભાવી, ગુરુકુળવાસ સેવનાર અને નિરાહ ચિત્તાવાળા મહાત્મા મુનિઓ, સંયમના નિર્વાહ યા પિષણ નિમિત્તે દાન ગ્રહણ કરે તે દાન ગ્રાહક શુદ્ધ કહેવાય છે.
કાળ શુદ્ધ-કાળે અવસરે કરેલું કૃષિકમ (ખેતી) જેમ ફળદાયક થાય છે તેમ મહાત્માઓને ઉપકાર કરનારું દાન જરૂરીયાતવાળા પ્રસંગે અવસરે આપવાથી ઉપકારક થાય છે, તે દાન કાળ શુદ્ધ કહેવાય છે.
ભાવ શુદ્ધ-પૂર્વોક્ત ગુણયુક્ત દાતા, કોઈ પણ જાતની વ્યવહારિક કે પૌગલિક સુખની આશા સિવાય, પરમાર્થ બુદ્ધિથી દાન આપે, દાન આપતાં હર્ષથી રોમાંચિત થાય, દાન આપ્યા પછી પિતાને કૃતાર્થ માને તે દાન ભાવ વિશુદ્ધ કહેવાય છે.
સુપાત્ર દાનના પ્રભાવથી તીર્થકર, ચક્રવતી, બળદેવ, વાસુદેવ કે મંડળિકાદિ મહાન પદને ભક્તા મનુષ્ય થાય છે.
વૃત દાનના પ્રભાવથી જગન્નાથ અષભદેવ પ્રભુ તીર્થંકર પદ પામ્યા, ઉત્તમ મુનિઓને દાન લાવી આપી ભક્તિ કરનાર, ભરત ક્ષેત્રને અધિપતિ ભરત રાજા ચક્રવતી પદ પામે. જે મહાત્માઓનાં દર્શન કરવાથી જ દિવસનું કરેલ પાપ નાશ થાય છે તે મહાત્માઓને દાન આપવાથી ઉત્તમ ફળની પ્રાપ્ત કેમ ન થાય ? તે ક્ષેત્રે મહાન પવિત્ર ગણાય છે કે જ્યાં સમભાવવાળા પવિત્ર મહાત્માઓ વિચરી રહ્યા છે, ત્યાગી મહાતમાઓ સિવાય ગૃહસ્થધમં કઈ પણ રીતે ઉચ્ચ સ્થિતિમાં આવી શકતો નથી માટે જ ઉક્ત મહાત્માઓને સર્વ પ્રયત્ન નિરંતર દાન આપવું. | ગૃહસ્થોએ સાથે દેશ-કાળને પણ વિચાર કરવો તે વધારે ઉપયોગી છે, જેમકે દુભિક્ષ, દેશભગિ, લાંબો પંથ, અટવી કે બીમારી આદિના સંકટમાં આવી પડેલા મહાત્માઓને અવસર ઉચિત દોષ
Page #174
--------------------------------------------------------------------------
________________
( ૧૫૬)
વાળા પણ આહાર આદિ આપે તો તે પ્રસંગને લઈને સદોષ આહાર આપવાથી પણ ઘણું લાભ અને અ૫ હાનિ થાય છે. મહાન પુરુષની આજ્ઞા છે કે શરીરનો નિર્વાહ થતો હોય અને જ્ઞાન, ધ્યાનાદિકની હાનિ ન થતી હોય તો મુનિઓએ સદોષ આહારાદિ ન લેવાં પણ નિર્વાહના અભાવે અને રેગાદિ પ્રબળ કારણે આહારદિ લેવાં. તે પરિણામની વિશુદ્ધિને લઈને હિતકારી ફાયદારૂપ થાય છે, કેમકે આહા રાદિ સામાન્ય કારણને લઈ શરીરનો નાશ કરવામાં આવે અથવા લાંબા કાળ પયંત રોગી અવસ્થા અનુભવવામાં આવે, તે વખતે જ્ઞાન, “ધ્યાનની જે હાનિ થાય છે તે અપેક્ષાને વિચાર કરવામાં આવે તો
સદોષ આહાર, પાણી, ઔષધાદિકનો દોષ તેઓની પાસે થોડો છે. -શરીર નિરોગી થતાં, જ્ઞાન, ધ્યાનને વિશેષ વધારો થાય છે. અનેક જીવોને ઉપકાર થાય છે. પ્રાયશ્ચિત્તાદિથી સદેષ આહારાદિની વિશુદ્ધિ થાય છે અને કર્મની નિર્જરા પણ મેળવી શકાય છે.
ગૃહસ્થોએ અનુકંપાદાન પણ આપવું જોઈએ. મહાન પુરુષોએ આ માર્ગની શરૂઆત પણ વાર્ષિક દાનના પ્રસંગે કરી છે.
સુધા, તૃષાથી પીડાયેલા, દીન, દુઃખીયા, અપંગ, લાચાર અને વૃદ્ધ-અશક્ત છને જે દાન આપવું તે અનુકંપાદાન કહેવાય છે. તેમજ ગમે તે દર્શનના ભિક્ષુઓ, ત્યાગીઓ, પિતાને દ્વારે યાચના કરવા આવે તો તેને પણ યથાશક્તિ દાન આપવું તે પણ અનુકંપા દાન કહેવાય છે.
શાસનની પ્રશંસા માટે યા લઘુતા ન થાય તે માટે, યા લઘુતા દૂર કરવા માટે જે દાન આપવું તે ઉચિત દાન કહેવાય છે.
ધર્મબુદ્ધિથી ઉત્તમ પાત્રોને દાન આપતાં કર્મની નિર્જસ થાય છે. તે જ દાન કરુણાબુદ્ધિથી આપતા ધનાદિ ઋદ્ધિને માટે થાય છે. પ્રવચનની પ્રભાવનાને અર્થે અપાયેલું ઉચિત દાન પુન્યને અર્થે થાય છે. વધારે શું કહેવું? જાતિ, કુળ, શીળ, શ્રત, બળ, રૂપ, ગુણ અને
Page #175
--------------------------------------------------------------------------
________________
(૧૫૭ )
કુલાગ્નિ રહિત મનુષ્ય હૈાય; તથાપિ સુપાત્ર દનિ આપનાર હોય તે તે દેવેને પણ સ્તવનીય થાય છે, પ્રશંસાપાત્ર થાય છે અને શત્રુએ પ... મિત્ર થાય છે.
દાનવીર મનુષ્યના શત્રુ, મિત્ર, આંધવ, પુત્ર, ઋત્ર અને સ્વ ન વ સર્વ સ્નેહી થાય છે.
જિનભુવન, જિનબિંબ, પુસ્તક, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ સાત ક્ષેત્ર કહેવાય છે. તે સાત ક્ષેત્રમાં પેાતાની ઉત્તમ કમાની મિલ્કતને સદુપયેાગ કરવા. જ્ઞાન અને જિનભુવન યા પ્રતિમાજી અન્ય જીવાને ઉપગારી છે. તે જેવી રીતે અન્ય જીવાને ઉપકારક થાય તેવી રીતે તેમાં દ્રવ્ય ખરચવું. સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા તેમાં સાધુ સાધ્વી સ્વ-પર ઉપકારી છે. તેઓ વિના હરકતે નિર્દોષ ચારિત્ર પાળી શકે અને જ્ઞાનધ્યાનમાં આગળ વધી શકે તેવી રીતે તેમને ચેાગ્ય મદદ આપવી. શ્રાવક શ્રાવિકાએ ધર્મમાં સ્થિર થાય, સીદાય નહિ, તેમ તેમને યેાગ્યતા અને હાજત પ્રમાણે મ આપવી. શ્રાવક શ્રાવિકાના અર્થ-સ્વધમ પાળનાર સ્ત્રી, પુરુષા એવા થાય છે. તેમાં નાત જાતના તફાવત ગણુવામાં આવતા નથી. ગમે તે જાતન! મનુષ્યા જિનધર્મ પાળી શકે છે. તે સ્વધમ પાળનારને યુથાયેાગ્ય મદદ આપી ધમાં સ્થિર કરવા–આ સાત ક્ષેત્રામાં દ્રવ્યના સદ્વ્યય કરવાથી દેવાદિ વૈભવ પામવ! સાથે અનુક્રમે તે આત્મિક સુખ પણુ પામે છે.
પેાતાની શક્તિ છતાં પણુ જે યેાગ્ય પાત્રમાં દાન આપતા નથી તેઓ પરેપકાર કે ગુણાનુરાગમાં પાછળ પડેલ હાવાથી ધનવંત પુરુષાની તહેનાતમાં મીઠાં વચનેરૂપ બિરદાવળી ખેાલનારા, તેમજ પારકી નાકરી કરી દુઃખે પેાતાના નિર્વાહ કરનારા થાય છે. નિત્ય ઓચ્છવવાળા સ્થાનકે પણ તેએ નિરાશા અને સંખ્યાબંધ પરાભવા પામી પગલે પગલે નિંદાય છે. તમેળ, આભરણ અને વસ્ત્રાદિવાળી ઉત્તમ વિલાસ સંપત્તિ તે। દૂર રહેા પણ પોતાનું પેટ ભરવાની ચિંતા મુદ્દાં
Page #176
--------------------------------------------------------------------------
________________
(૧૫૮)
તેઓને છેડતી નથી-મટતી નથી માટે ગૃહસ્થોએ સંપત્તિ અનુસાર થોડામાં થોડું પણ દાન આપવું.
તત્વજ્ઞાનની સંપત્તિવાળા મહાત્માઓને ભક્તિપૂર્વક જેઓ ઉચિત દાન આપે છે તેઓ વીરભદ્રની માફક નાના પ્રકારની સંપદા પામે છે.
વીરભદ્ર કુરુદેશમાં તિલક સમાન પદ્મખંડ નામનું નગર નાના પ્રકારની વિભૂતિથી શોભી રહ્યું હતું. પશ્ચિમ દિશામાં આમ્રની ઘટાવાળું સહસ્ત્રાગ્ર નામનું વન પ્રાણુઓના તાપને દૂર કરી શીતળતા પ્રસારતું હતું. એક દિવસ આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ તાપથી સંતપ્ત જીવોને દેશના જળથી શાંત કરવા અરનાથ નામના તીર્થંકર મનુ
ના સદ્દભાગ્યે તે વનમાં આવીને સમવસર્યા. જન્મ, મરણના તાપથી ખેદ પામેલા જીવોને શાંત કરવા માટે તે કરુણાસમુદ્ર પ્રભુએ એક પહેર પર્વત ધર્મદેશનાની વૃષ્ટિ કરી. તીર્થકરની દેશના પછી ગુરુદેવનું અનુકરણ કરતા હોય તેમ સિદ્ધાંત અમૃતના કુંભ સમાન કુંભનામના ગણધરે દેશના આપવી શરૂ કરી.
એ અવસરે તે શહેરના નિવાસી સાગરદન શ્રેષ્ઠી એક વામણા માણસની સાથે સમવસરણમાં આવ્યા. પ્રભુ આદિને વંદન કરી ધમદેશના સાંભળવા બેઠે.
દેશના પૂર્ણ થયા બાદ ગુરુશ્રીને વંદન કરી તે શ્રેષ્ઠીએ જણાવ્યું કૃપાળુ દેવ ! માનસિક દુઃખથી હું બહુ દુઃખી છું. આપ મારો સંશય દૂર કરી મને શાંત કરો. આપ જ્ઞાની છે; તથાપિ મારા સંશયનું મૂળ વૃત્તાંત હું આપની પાસે પ્રથમથી નિવેદન કરું છું.
પ્રભુ! જિનમતી નામની પત્નીથી ઉત્પન્ન થયેલી પ્રિયદર્શના નામની ભારે પુત્રી છે. સર્વ કળામાં કુશળ, મહારૂપવાન તે પુત્રી અનુક્રમે યુવાવસ્થા પામી પુત્રીને લાયક પતિની અપ્રાપ્તિથી મને ઘણો ખેદ થે. મને દુખી દેખી મારી પત્નીએ એનું કારણ પૂછ્યું. મેં
Page #177
--------------------------------------------------------------------------
________________
(૧૫૯)
યથાસ્થિત જણાવ્યાથી તેણીએ કહ્યું. પાછળથી આપણને પશ્ચાત્તાપ ન થાય તે લાયક પતિ પુત્રી માટે શોધજે.
પુત્રી માટે હું ચિંતામાં હતો તે અવસરે તામ્રલિપિ નગરીને નિવાસી ગષભદત્ત સાર્થવાહ મારી દુકાન પર આવ્યો, એકતો સાધમી અને વળી સમૃદ્ધિમાન જાણું તેની સાથે મારે પ્રીતિ બંધાણી. એક દિવસ ' મારી પુત્રી પ્રિયદર્શનાને દેખી તે સાર્થવાહે જણાવ્યું. મિત્ર! નિરૂપમ રૂપાદિ ગુણવાન, ગંધર્વ, કાવ્ય અને ગુટિકાદિ પ્રયોગમાં પ્રતિષ્ઠા પામેલો વીરભદ્ર નામને ભારે પુત્ર છે. તેને લાયક કન્યાની શોધમાં હું ફરતે હતો તેવામાં તમારી કન્યા મારા દેખવામાં આવી. તમારી કન્યા સર્વ પ્રકારે મારા પુત્રને યોગ્ય છે. તે બંનેને સંબંધ થાય તો અનુકૂળ સંયોગ બની આવે સાર્થવાહનું વચન મેં . માન્ય કરવાથી તેને ઘણે સંતોષ થયો. તે તામ્રલિપ્તિ ગયો અને મોટા સમુદાય સાથે વિવાહ માટે વીરભદ્રને મારે ત્યાં મોકલ્યો. વીરભદ્રના ગુણાદિથી અમને સંતોષ થયો. શુભ મુહૂર્તે મહત્સવપૂર્વક પ્રિયદર્શન સાથે તેનું પાણિગ્રહણ થયું. કેટલાક દિવસ અહીં રહી, પ્રિયદર્શનાને સાથે લઈ તે પિતાને શહેર પાછો ગયો. માની પુરુષો સસરાને ઘેર વધારે વખત રહેતા નથી.
થોડા દિવસ પછી મને સમાચાર મળ્યા કે- મારી નિર્દોષ પુત્રીને વિના અપરાધે મૂકીને તે જમાઈ કોઈ ઠેકાણે ચાલ્યો ગયો છે. તે સાંભળી મને દુઃખ થયું. જમાઈની શોધમાં મેં ઘણે પ્રયત્ન કર્યો પણું મારો સર્વ પ્રયાસ નિરર્થક ગયે હું નિરાશ થયો. પુત્રીના દુખે દુખી થઈ મુરતાં મને ઘણે વખત થયા, તેમાં આજે આ વામણ તરફથી જમાઈના સંબંધમાં કેટલાક સમાચાર મને મળ્યા છે, તો હું કૃપાસિંધુ ! ભારે જમાઈ ક્યાં ગયો અને હાલ કયાં છે ? તે સંબંધમાં ખુલાસે આપી મારું દુઃખ દૂર કરશો.
- કુંભ ગણુધરે જણાવ્યું. શ્રેષ્ઠી ! વીરભદ્રના મનમાં એવો વિચાર આવ્યું કે બહેતર કળામાં હું પ્રવીણ થયે. અનેક મંત્ર અને સિદ્ધ
Page #178
--------------------------------------------------------------------------
________________
થયા છે. અનેક વિજ્ઞાન, ગુટિકાદિ પ્રયોગ અને વિસ્મયકારક ચૂક્તિ યોગે હું જાણું છું. પિતાની લજ્જાથી તેમાંનું કાંઈ પણ હું અહીં પ્રગટ કરી શક નથી, માટે મારે દેશાંતરમાં જવું અને ત્યાં મારા ભાગ્ય અને વિજ્ઞાનની ખ્યાતિ કરવી. ઈત્યાદિ વિચાર કરી ગુટિકાના પ્રાગથી શ્યામવર્ણવાળું પિતાનું રૂપ ધારણ કરી સ્વેચ્છાએ પૃથ્વી પર ફરવા લાગ્યા.
- પતિ વિયોગથી ખેદ પામેલી તમારી પુત્રી સસરાને પૂછી તમારે ત્યાં આવી રહી. પતિ વિના કુળવાન સ્ત્રીઓને પિતાનું ઘર શોભારૂપ છે. - વીરભદ્ર ચાલતાં ચાલતાં સિંહલદ્વીપના રતનપુર શહેરમાં આવી પહોંએ. શહેરમાં ફરતાં શંખ શ્રેણીની દુકાન પર આવ્યા, તેની ભવ્ય આકૃતિ દેખી તે કોણીએ આદરથી લાવીને પૂછયું વત્સ ! તું કયાંથી આવ્યું છે ? વીરભદ્ર ઉત્તર આપે. પિતાજી! તું તાલિસિ ન રહીશ સાર્થવાહનો પુત્ર છું. પિતાથી રિસાઈને અહીં આવ્યો છું. શકીએ કહ્યું. પિતાથી રિસાઈને આવ્યો તે ઠીક નથી કર્યું, પણ હવે તું મારે ત્યાં રહે. મારે પુત્ર નથી તે અપુત્રીયાને પુત્ર સમાન આ વિભવને ઉપયોગ કર. આ પ્રમાણે કહી શેકી તેને સ્નેહપૂર્વક પિતાને ઘેર લઈ ગયે. પૂર્વ સુકૃતના ઉદયથી પોતાના ઘરની માફક વીરભદ્ર ત્યાં રહ્યો.
તે નગરના રત્નાકર રાજાને ગુણવાન અનંગસુંદરી નામની પુત્રી હતી. પણ કર્મસંયોગે પુરૂષષિ હતી. તે રાજકન્યા પાસે શંખ એછીની પુત્રી વિનયવતી, સખીપણાના સંબંધથી નિરંતર જતી હતી.
વીરભદ્ર વિનયવતીને જણાવ્યું, બહેન! તુ નિરંતર ક્યાં જાય છે?
વિનયવતી–રાજપુત્રી અનંગવતી મારી સખી છે. તે પુરૂષ દેષિણી છે. હું તેની પાસે જાઉં છું.
Page #179
--------------------------------------------------------------------------
________________
(૧૬૧) વીરભદ્ર–તેણી દિવસે કેવી રીતે પસાર કરે છે ? વિનયવતી–વીણદિ વગાડ્યા પ્રમુખથી. વીરભદ્ર–હું તારી સાથે તેણીની પાસે આવું ? વિનયવતી–તેણું તો પુરુષનું મુખ પણ જતી નથી. વીરભદ્ર– હું સ્ત્રીનું રૂપ ધારણ કરી તારી સાથે આવું તે ? વિનયવતી–તેમ થાય તો પછી કાંઈ અડચણ નથી. ગુટિકાના પ્રયોગથી સ્ત્રી રૂપ ધારણ કરી વીરભદ્ર સાથે ગો રાજપુત્રી–સખી ! તારી સાથે આવેલી આ યુવતી કોણ છે ? વિનયવતી–તેણું મારી બહેન છે.
એ અવસરે રાજકુંવરી પાટીયાં ઉપર, પતિ વિરહથી પીડા પામેલી રાજહંસી આળેખતી હતી. તે દેખી યુવતી રૂપધારી વીરભદ્દે જણાવ્યું–રાજપુત્રી! તમે વિરહથી વિધુરિત હંસી આળખવા માંડી છે પણ તેની દષ્ટિ આદિ વિરહાદ્રિત આળેખાયાં નથી.
સજપુત્રી–જે એમ છે તો તમે તેવાં વિરહાદ્રિત આલેખી બતાવે.
- આ પ્રમાણે કહી પાટિયું તેના હાથમાં મૂક્યું. વીરભદ્દે પણ વિરહને પ્રગટ ભાસ થાય તેવું હંસીનું રૂપ આળેખી આપ્યું. તે દેખી રાજપુત્રી બોલી ઊઠી. અહા ! આંતર્ભાવ પ્રકાશક ચિત્ર આળેખવાનું કુશલપણું તમારામાં અપૂર્વ છે. જુઓ તે ખરાં, આ હંસની દષ્ટિ અશ્રુજળથી પૂર્ણ દેખાય છે. તેની ચાંચ અને ગ્રીવા શિથિલ થઈ ગઈ છે. વદન ગગ્લાનિ પામ્યું છે. ઉપાડવાને અસમર્થ હોય તેવી તેની પાંખે શિથિલ થઈ જાય છે. એનું બેસવાનું સ્થાન કેવું શૂન્ય લાગે છે ? વધારે શું જણાવું? કોઈના બતાવ્યા સિવાય પણ સ્વાભાવિક રીતે આ સી વિરહાકુળ જણાય છે.
- રાજપુત્રી–આવી કળાથી ભરપૂર તારી બહેનને આટલા દિવસ મારી પાસે કેમ ન લાવી ? ૧૧
Page #180
--------------------------------------------------------------------------
________________
(૧૨)
વીરભદ્ર–મારા ગુરુવર્ગના ભયથી તેણે મને અહીં લાવતી નહતી.
રાજપુત્રી-તમારું નામ શું છે ? વીરભદ્ર–મારું નામ વીરમતી.
આ પ્રમાણે વાર્તાવિનોદ કરી અવસર થતાં અને પાછાં ઘેર આવ્યાં. સ્ત્રી વેશમાં નિરંતર રાજકુમારી પાસે જતાં, થોડા દિવસમાં વીરભદ્રવીણ િકલાથી તેને પિતા ઉપર અનુરાગિણી કરી દીધી
એક દિવસ શ્રેષ્ઠીએ કહ્યું-વીરભદ્ર ! તું આખો દિવસ ક્યાં રહે છે? તારા સંબંધમાં લોકો મને પ્રશ્ન કરે છે. હું તેને ઉત્તર આપી શકતો નથી માટે તું દુકાન પર હવેથી બેસ. - વીરભ યથાતથ્ય પિતાનો વૃત્તાંત જણાવતાં કહ્યું. પિતાજી ! તમે કાંઈ ભય ન રાખશો. કદાચ રાજા, મારે માટે રાજપુત્રીનું પાણિગ્રહણ કરવાને આગ્રહ કરે તો ના ન કહેશો.
એક દિવસે રાજસભામાં કોઈએ વીરભદ્ર સંબંધી વાત જણાવી કે મહારાજા! શંખીને ધેર તામલિપ્તિથી એક મહાન રૂપવાનું તથા ગુણવાન યુવાન પુરૂષ આવ્યો છે. અને તે સર્વ કળામાં હશિયાર છે.
તે સાંભળી રાજાએ વિચાર્યું કે મારી પુત્રીને લાયક તે હશે કે કેમ ? સરખાંને સર યોગ મેળવી આપવો તે જ વિધિનું નિપુણપણું છે.
એક દિવસે યુવતીના રૂપમાં રહેલા વીરભદ્ર, રાજકુમારીને એકાંતમાં જણાવ્યું કે-રાજપુત્રી ! રૂ૫ અને ગુણથી તથા વયથી ભયુવાવસ્થામાં આવી છતાં તું શા માટે એકાંત અવસ્થામાં કુંવારપણમાં જિંદગી ગુજારે છે ?
કુંવરોએ જણાવ્યું-તેવો રૂપવાન તથા ગુણવાન ભારે લાયક કઈ પણ પુરૂવ જણાતો નથી. એ અવસરે વીરભદ્ર પિતાનું ખરૂ સ્વરૂપે પ્રગટ કર્યું. તે દેખી મેહથી વિદ્વળ થઈ રાજકુમારીએ
Page #181
--------------------------------------------------------------------------
________________
(૧૬૩) જણાવ્યું. તમે મારું પાણિગ્રહણ કરે. હું મારા મનથી તમને વરી ચૂકી છું.
વીરભદ્રે કહ્યું-તેમ કરવાથી લોકોમાં અપવાદ થાય, માટે તમારા પિતાના આગ્રહથી તેમ કરવામાં મને અડચણ નથી.
રાજકુમારોએ પોતાનો અભિપ્રાય પોતાની માતાદ્વારા રાજાને જણાવ્યો. રાજાને પણ લાયક પતિ મળવાથી સંતોષ થયો. શંખશેકીને બોલાવી, મેટા ઓચ્છવપૂર્વક રાજકુમારીનું વીરભદ્ર સાથે પાણિગ્રહણ કરાવ્યું, રહેવા માટે પોતાનો મહેલ આપે. - પૂર્વજન્મના સુકૃતથી નાના પ્રકારના વિલાસ કરતો વીરભદ્ર ત્યાં રહ્યો. તેની સોબતથી રાજપુત્રી પણ ઉત્તમ શ્રાવિકા થઈ. સત્સંગ સર્વત્ર સુખરૂપ થાય છે. એક પદ ઉપર ' વીરભદ્ર વીતરાગ દેવની મૂત્તિ આળેખી આપી, તેની પૂજા-અર્ચા કરવાની વિધિ સમજાતી. તેમજ જન મુનિઓ અને સારીઓની મૂત્તિઓ ચિત્રી બતાવી તેને નમન વંદનાદિ કરવાની વિધિ પણ સમજાવી.
રાજપુત્રીની પિતાતરફ કેટલી પ્રીતિ છે તેની પરીક્ષા માટે વીરભદ્રે કહ્યું. પ્રિયા ! હું મારા દેશ જઈ માતા, પિતાને મળીને છેડા દિવસમાં પાછો અહીં આવીશ, માટે તું શાંત મન કરી અહીં રહેજે.
રાજકુમારીએ જણાવ્યું, પ્રિય! તમારા જેવી કૃત્રિમ પ્રીતિ જે મારામાં હેત તો તે તેમ કરવાને રજા આપત.
વીરભદ્ર કહ્યું-પ્રિયા! કોપ નહિં કર. હું તને સાથે લઈ જઈશ. રાજાને પૂછી વીરભદ્ર તૈયાર થયો. રાજાએ ઘણું ઋદ્ધિ સાથે કુંવરીને -વળાવી. તે રિદ્ધિનાં વહાણ ભરી, રાજકુંવરીને સાથે લઈ સમુદ્ર રહે પિતાને દેશ જવા માટે વીરભદ્ર રવાના થયા, પણ રસ્તામાં પવનના તોફાનથી તેનાં વહાણે ભાંગી ગયાં. આયુષ્યની અધિકતાથી અનંગસુંદરીના હાથમાં એક પાટિયું આવ્યું. તેને વળગીને કેટલાક દિવસે તે સમુદ્ર કિનારે પામી. કિનારા ઉપર ફરતાં એક કુલપતિને આશ્રમ તેણીના દેખવામાં આવ્યું. ત્યાં કુલપતિની નિશ્રાએ કેટલાક દિવસ
Page #182
--------------------------------------------------------------------------
________________
(૧૬૪)
રહી, શરીરે ઠીક થતાં કુલપતિએ પોતાના શિષ્યદ્વારા પદ્મતીખડ-(આ) શહેરમાં પહોંચાડી. શહેરના પરિસરમાં આવતાં સુત્રતા નામની સાધ્વીજી તેના દેખવામાં આવ્યા. વીરભદ્રે ચિત્રમાં તાવેલ સાધ્વીજીનુ સ્મરણ થતાં પોતાના ગુરુ જાણી તેણીએ વંદન કર્યુ" અને તેઓની સાથે તેમના પ્રતિશ્રયમાં (ઉપાશ્રયમાં) આવી. ત્યાં તમારો પુત્રી પ્રિયદર્શીનાને મેળાપ થયા. સાધ્વીના પૂછવાથી પેાતાના સવ વૃત્તાંત તેણીએ જણાવી આપ્યા. ત્યાર પછી અન ંગસુ'દરી અને પ્રિયદર્શના અને ક્રિયામાં તત્પર થઈ સુત્રતા સાધ્વીની સેવામાં દિવસેા પસાર કરવા લાગ્યા. આ બાજુ વીરભદ્રને પણ વહાણુ ભાંગ્યા પછી એક પાટિયું હાથ આવ્યું. તેના ઉપર ખેસી તરતાં, આકાશમાર્ગે ગમન કરતા રતિવલ્લભ નામના વિધાધરે તેને દીઠા. તેણે વીરભદ્રને સમુદ્રમાંથી ઉપાડી પેાતાના વિમાનમાં એસાચે. અને વૈતાઢય પહાડ ઉપર આવેલા ગગનવલ્લભ શહેરમાં પાતાના મંદિરે લઈ ગયા, તેના રૂપાદિ ગુણેાથી ચમત્કાર પામી, પેાતાની રત્નપ્રભા નામની કુંવરી સાથે હર્ષોંથી વિવાહ કરી આપી ત્યાં જ તેને રાખ્યા.
વીરભદ્રે પેાતાના સસરા રતિવલ્લભને પૂછ્યું કે...મારી સ્ત્રી અનંગ સુંદરી વહાણુ ભાંગ્યાથી સમુદ્રમાં પડી હતી તે હાલ કર્યાં છે ? વિધાવરે પ્રજ્ઞપ્તિવિધાને પૂછીને જણાવ્યું કે, પદ્મિનીખ`ડ શહેરમાં તમારા સસરા શ્રેણીને ધેર છે. તે સાંભળી તેને સતાષ થયા. એક દિવસે આકાશમાર્ગે અનેક વિદ્યાધરીને જતાં દેખી પેાતાની પત્ની રત્નપ્રભાને પૂછ્યું કે-આ વિદ્યાધરા સર્વે કર્યાં જાય છે ? તેણીએ જણાયુ-પ્રિય । સિદ્દાયતનની યાત્રાથે આ સર્વે જાય છે. તે સાંભળી વીરભદ્રની પણ ઇચ્છા ત્યાં જવા થઈ. પતિની ઈચ્છાનુસાર રત્નપ્રભાએ વિમાન તૈયાર કરાવ્યું. તેમાં એસી પતિ વિદ્યાધરાની સાથે સિદ્ધાયતને ગયાં. ત્યાં શાશ્વત પ્રતિમાએને ભાવથી વંદન કર્યું.
.
એ... અવસરે તેના સસરા રતિવલ્લભ પણ યાત્રાથે ત્યાં આવ્યે.. પોતાની પુત્રી તથા જમાને પ્રભુદર્શન કરતા દેખી તેને ઘણા સંતેષ
Page #183
--------------------------------------------------------------------------
________________
(૧૬૫)
થ. હર્ષથી વીરભદ્રને પાઠસિદ્ધ અનેક વિધાઓ આપી.
એક દિવસે ક્રિીડા કરવાના બહાનાથી ફરતાં ફરતાં વીરભદ્ર, રત્નપ્રભા સાથે પદ્મનીખંડ શહેરમાં (અહીં) આવ્યો. સાધ્વીજીના ઉપાશય નજીક રત્નપ્રભાને મૂકીને ત્યાંથી તે ચાલ્યા ગયા. - વીરભદ્રને ન દેખવાથી રત્નપભા રૂદન કરવા લાગી. તે સાંભળી કરુણાથી સુત્રતા સાધ્વીજી બહાર આવ્યો અને તેને ધીરજ આપી. તે પણ સુત્રતા સાધ્વીજીની વસ્તીમાં આવી રહી. ત્યાં પ્રિયદર્શના અને અનંગસુંદરીને મેળાપ થયે. તેઓની આગળ પિતાને પતિ વિયોગનો “વૃત્તાંત જણાવ્યો. છેવટે ધમકમમાં તત્પર થઈને તે પણ ત્યાં રહી.
પોતાની ત્રણે પત્નીઓ અહીં પરસ્પર પ્રેમ ધારણ કરતી રહી છે તેમ જાણે સંતોષ પામી, કુતુહલથી વામનરૂપ ધારણ કરી વીરભદ્ર યથાઈચ્છાએ શહેરમાં ફરવા લાગ્યો. પિતાના અભિનવ વિજ્ઞાનથી લોકોને રંજન કરતાં ઉત્તમ મનુષ્યો તરફથી પણ સન્માન પામે. અનેક કળામાં પ્રવીણતા સાંભળી, આ શહેરના ઈશાનચંદ્ર રાજાએ વીરભદ્રને, ગૌરવપૂર્વક બેલાવી પિતાની પાસે રાખ્યો.
એક દિવસ ઈશાનચંદ્ર રાજાને સમાચાર મળ્યા કે આપણું શહેરમાં સંયતિને ઉપાશ્રયે અપ્સરાની માફક રૂપવાન ત્રણ તરૂણીઓ આવી રહી છે. તેઓ કોઇપણ પુરૂષનો સંસર્ગ કરતી નથી. કોઈ પુરૂષ સાથે બોલતી નથી અને દૃષ્ટિથી પણ અન્ય પુરૂષને જોતી નથી. કેવળ ઉદાસીનપરાયણ ધર્મધ્યાનમાં તત્પર રહે છે. - ઇશાનચંદ્ર રાજાએ વામણુને કહ્યું –ભદ્ર ! તું એ કાંઇ ઉપાય કર કે તે સ્ત્રીઓ સર્વ સાથે બોલવાનું કરી આનંદમાં રહે.
વીરભદ્રે કહ્યું-રવામિન ! તે સ્ત્રીઓને બોલાવીશ. આ પ્રમાણે કહી તે વામન, મણીના પ્રતિશય બહાર ઊમે રહ્યો. બીજા પુરૂષ સાથે તેણે સંકેત કર્યો કે તમે કોઇ વાત કહેવા માટે પ્રેરણા કરજે, ત્યાર પછી તે મણીનાં ઉપાશ્રયની અંદર આ. શમણીને વંદના કરી સુખશાંતિ પૂછી વીરભદ્ર બહારના મંડપ નજીક જઈ બેઠો. પૂર્વજ્ઞા
Page #184
--------------------------------------------------------------------------
________________
(૧૬) સંકેત પ્રમાણે તેના મિત્રોએ નવીન વાર્તા કહેવા માટે આગ્રહ કર્યો.
આ વામણે નવીન કથા શું કહેશે ? તે તરફ કાન આપી કેટલેક દૂર આ ત્રણે સ્ત્રીઓ સાવધાન થઈ એકાગ્રતાથી સાંભળવા બેઠી.
વામણુએ મંગલાચરણમાં જણાવ્યું કે-અને રાજાની સેવા કરવાને વખત થયું છે એટલે આ કથા લાંબો વખત નહિ ચાલે, પણ આંતરે આંતરે પૂરી થશે. આ પ્રમાણે કહીને કથા શરૂ કરી.
ભારતવર્ષમાં તામ્રલિપ્તિ નગરી ઘણી સુંદર છે. ત્યાં રીષભદા. સાર્થવાહ વસે છે. તેને વીરભદ્ર નામનો પુત્ર છે. તેને સાગરદત્ત ચોકીની પુત્રી સાથે વિવાહ થયા હતા. એક દિવસે પોતાની પત્નીને ભરનિદ્રામાં છેડી તે દેશાંતરમાં ચાલ્યા ગયા. •
આટલી કથા જણાવી વામણે કહ્યું-ભાઈહવે તે રાજાની પાસે જવાને વખત થયા છે, એમ કહી તે ઊઠયો. વામણાને ઉઠ જાણી શેઠની પુત્રી પ્રિયદર્શન સંભ્રમપૂર્વક ઉઠી, વામણુ પાસે આવી નમ્રતાથી કહેવા લાગી, “ વીરભદ્ર! ત્યાંથી ક્યા દેશાંતર ગયો ?”
વામણો હું કુળને કલંકના ભયથી પરસ્ત્રી સાથે સંભાષણ કરતું નથી.
પ્રિયદર્શના–હા. એમજ છે. તમારું ઉત્તમ શિયળ ઉત્તમ કુળ. ને સુચવે છે, તથાપિ મહાનુભાવ ! ઉત્તમ પુરૂ દાક્ષિણ્યતારહિત પણ લેતા નથી, માટે વીરભદ્ર સંબંધી કથા આગળ કહે..
વામણે તમારો વિશેષ આગ્રહ છે તે તે વિષે હું કાલે જણાવીશ. આ પ્રમાણે કહી, તે ત્યાંથી ચાલ્યો ગયે. સેવકોએ આ વાત રાજાને જણાવી. રાજા ઘણે ખુશી થયા.
બીજે દિવસે કામણના ઉપાશ્રય પાસે પાછી કથા કહેવાની શરૂ કરી.
વામણ-વીરભદ્ર પિતાના શહેરથી નીકળી ગુટિકાના પ્રયોગથી ૨યામ રૂપ કરી વેચછાએ ફરતાં સીહલદીપના રપુર શહેરમાં આવ્યો.
Page #185
--------------------------------------------------------------------------
________________
(૧૬૭)
ત્યાં રાજકુમારી અનંગસુંદરી સાથે લગ્ન થયું. તેની સાથે વહાણમાં પાછા સ્વદેશ આવતાં જહાજ સમુદ્રમાં ભાંગી ગયું.
આટલા સમાચાર સાંભળતાં જ અનંગસુંદરી વામણાની પાસે આવી કહેવા લાગી, ભદ્ર ! આગળ વર્તમાન જણાવ. પછી વીરભદ્રનું શું થયું ?
વામણ–રાજકાર્યને વખત થયો છે. હવે બીજી વાત કાલે જણાવીશ, ત્રીજે દિવસે પૂર્વની માફક કથાની શરૂઆત થઈ.
વામણ–વીરભદ્રના હાથમાં એક પાટિયું આવ્યું. પાટિયા ઉપર બેસી સમુદ્ર તરતો હતો તેવામાં અતિવલ્લભ વિધાધરે તેને દીઠે. પિતાના શહેરમાં લઈ જઈ ૨પ્રમા પુત્રી પરણાવી. તેની સાથે કીડા કરતો તે અહીં આવ્યા હતા. પ્રજાને અહીં મૂકી તે ઉતાવળ ઉતાવળે અહીંથી ચાલ્યા ગયે.
તે સાંભળી રત્નપ્રભા બોલી ઉઠી. તે મારા પતિ અહીંથી કયાં ચાલે ગયે ? વામણે કહ્યું-તે વિષે હવે પછી કહીશ. એમ કહી તે ત્યાંથી ચાલ્યા ગયા.
કુંભ ગણુધરે જણાવ્યું. સાગરોકી ! ચિંતા નહિં કર. આ વામણે જ તમારે જમાઈ છે. કેવળ ક્રીડા નિમિત્તે તેણે જુદાં રૂપ કરી સ્ત્રીઓને વિરહદુઃખ આપ્યું છે.
ગણધર ભગવાનનું કહેલું વૃત્તાંત સાંભળી વીરભદ્રે નમસ્કાર કરી કહ્યું. પ્રભુ ! જ્ઞાનનેત્રધારક દિવાકરને આ દુનિયામાં કોઈ પણ અગેચર નથી. - એછી, વામણુને સાથે લઈ શ્રમણના ઉપાશ્રયે આવ્યા. ત્યાં રહેલી ત્રણે સ્ત્રીઓને જણાવ્યું. પુત્રી ! આ જ તમારે પતિ વીરભદ્ર છે. તેઓએ કહ્યું-તે વાત કેમ સંભવે ?
કોકીએ કહ્યું. ગણધરના કહેવાથી. ત્યાર પછી ગણધરને કહેલ સવ વૃત્તાંત કહી સંભળાવ્યું. શ્રમણુઓને પણ વિસ્મય થયું. એ અવસરે વીરભદ્ર વામનરૂપ મૂકી દઈ સ્વાભાવિક રૂપ કર્યું. તે દેખી સેવને આનંદ થયે. .
Page #186
--------------------------------------------------------------------------
________________
(૧૮)
શ્રમણીઓએ કહ્યું. પુન્ય સર્વથી શ્રેષ્ઠ છે. પુન્યના પ્રભાવથી અરણ્ય, સમુદ્ર, પહાડે અને બીજાં તેવાં જ ભય આપનાર સ્થાનેમાંથી વિપત્તિઓને ઓળંગી મનુષ્યો વિવિધ સંપત્તિ મેળવે છે. વીરભદ્રની આવી સ્થિતિ વિષે, તેને પૂર્વજન્મ અને તેમાં કરેલ સુકૃતને જાણવાની ઈચ્છાથી સાધ્વીઓ તથા તેની પત્નીઓ ભગવાન અરનાથ તીર્થંકરની પાસે આવ્યાં. વંદન કરી સુવતા સાધ્વીએ પ્રભુને પ્રાર્થના કરી કે-કૃપાળુ દેવ ! વીરભદ્ર પૂર્વ જન્મમાં શું સુકૃત કર્યું છે કે જેથી વિવિધ પ્રકારની મનોભિષ્ટ સંપત્તિ પામ્યો ?
પ્રભુએ કહ્યું. ત્રીજા ભવમાં વચ્છવિજય(દેશ)માં હું, ધનપતિ નામને રાજા હતો. ચારિત્ર લીધા પછી વિહાર કરતાં ક્રમે રત્નપુર નગરમાં હું આવ્યો. તે નગરમાં જિનદાસ નામને શ્રાવક રહેતો હતો.
માસીને પારણે ધનપતિ સાધુને પિતાના ઘર તરફ આવતા જાણી હર્ષથી શેઠ સમુખ ગયે. ત્રણ પ્રદક્ષિણા કરી, વિશુદ્ધ ભાવે વંદન કરી નિધાનની માફક તે મુનિને પિતાને ઘેર લઈ આવ્યો. સર્વ પરિવાર સહિત ફરી વંદના કરી તે શ્રાવક વિચાર કરવા લાગ્યો. અહા ! હું ધનભાગ્ય છું. મારે ઘેર આજે કલ્પક્ષ ફલ્યો. આજે મારે હાથ ચિંતામણિરત્ન ચડી આવ્યું. નિર્દોષ આહાર, પણ આદિથી આ મહામુનિને પ્રતિભાભી જન્મ, જીવિતવ્ય અને ધનને હું આજે સફલ કરીશ. પ્રતિલાલવાના વિચારથી આનંદ થયો. દાન આપતાં તેથી વિશેષ આનંદ થયે. આનંદથી શરીર પર રોમાંચ પ્રફુલ્લિત થયાં. દાન આપ્યા પછી તેથી વિશેષ આનંદ થયો અને પિતાને કૃતાર્થ માનવા લાગ્યો.
આ પ્રમાણે દાયક અને ગ્રાહક શુદ્ધિના પ્રભાવથી પાંચ દિવ્ય પ્રગટ થયાં. દેવોએ સુગંધી પાણું, પાંચ વર્ણનાં પુષ્પ સુવર્ણ અને દિવ્ય વચ્ચેની વૃષ્ટિ કરી. આકાશમાં દેવદુંદુભી વાગી. અને અહે દાન ! અહે દાન ! ઈત્યાદિ ઉદ્દેષણ કરી. વિસ્મય પામી રાજા પ્રમુખ નગરના લોકો ત્યાં એકઠા થયા. જિનદાસની ઘણું પ્રશંસા કરી. પાત્ર
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૯
અને પરિણામની પ્રબળતાના પ્રમાણમાં જિનદાસ છીએ દેવલોકનું આયુષ્ય બાંધ્યું-સંસાર પરિમિત કર્યો.
ધનપતિ શ્રમણ પણ વીશ સ્થાનમાંથી કેટલાંક સ્થાનકોનું આરાધન કરી, તીર્થંકરનામકર્મ બાંધી નવમ કે મહકિ દેવપણે ઉત્પન્ન થયો. દેવાયુષ્ય પૂર્ણ કરી અહીં અરનાથ તીર્થંકરપણે હું હાલ વિચારું છું. - જિનદાસ ઠોકી ગૃહસ્થધમં પાલન કરો, મરણ પામી, બ્રહ્મદેવલોકે મહદ્ધિક દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી એવી કાંપીયપુરમાં મહર્દિક શ્રાવકને ઘેર પુત્રપણે જન્મ પામ્યો. ત્યાં પણ ઉત્તમ રીતે ગૃહસ્થ ધર્મ પાલન કરી અચુત દેવલોકે દેવપણે ઉત્પન્ન થયે.
સુપાત્ર દાન સંબંધી પુન્યાનુબંધી પુણ્ય અને વિરતિવાળા ગૃહસ્થ ધર્મના પાલનથી તે જિનદાસ અહીં વીરભદ્રપણે જન્મ પામ્યો છે.
પિતાના પૂર્વજન્મનીં શરૂઆતનું વર્ણન અરનાથ તીર્થકર કરતા હતા એ અવસરે વીરભદ્ર પણ ત્યાં આવી પહોંચ્યો હતો. તીર્થ કરના મુખથી પિતાને પૂર્વજન્મ સાંભળી વીરભદ્રને ત્યાં જ ઊહાપોહ કરતાં જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. ધર્મ ક્રિયાના ઉપકારનું સ્મરણ થતાં તરત જ તેણે ગૃહસ્થ ધર્મને આશ્રય કર્યો અર્થાત ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર્યો. વર્તમાન કાળની યોગ્યતા કે ઉત્સાહાનુસાર ધર્મ-વતાદિ ગ્રહણ કરી, તીર્થકર દેવના ઉપકારનું સ્મરણ કરતો વીરભદ્ર શહેરમાં આવ્યો. પ્રભુ પણ અન્ય સ્થળે વિહાર કરી ગયા.
: - શ્વસુર વર્ગને પૂછી વીરભદ્ર પિતાના માતા, પિતાને મળવાને માટે તૈયારી કરવા લાગ્યો. વિધાના બળથી વિમાન બનાવી, ત્રણે સ્ત્રીઓ સહિત વિમાનમાં બેસી તામ્રલિતિમાં આવ્યું. માતાપિતાને પગે પડી પ્રમાદિત કર્યા. શહેરના લોકોને આનંદ થયે. પૂર્વજન્મ સંચિત પુન્યને ઉપગ કરી છેવટે સયમ સામ્રાજ્ય અંગીકાર કર્યું. નિરતિચાર ચારિત્ર
Page #188
--------------------------------------------------------------------------
________________
(૧૦૦)
પાળી વીરભદ્ર સુરક્યાં ગયા. ત્યાંથી આવી મનુષ્ય જન્મ પામી નિર્વાણપદ પામશે.
સાર્થવાહ! તમારી આગળ દાન ધર્મ સંબંધી અધિકાર મેં કહી સંભળાવ્યો. સુદર્શના! તમારે સર્વને ગૃહસ્થ ધર્મમાં રહે ત્યાં સુધી આ દાન ધર્મનું પ્રયત્નપૂર્વક પાલન કરવું,
ધર્મદેશના સાંભળી વખત થઈ જવાથી ગુરુમહારાજના જયની ગંભીર ગર્જના કરી લેક પિતતાને કામે લાગ્યા. ગુરુમહારાજ પિતાના ધ્યાનમાં લીન થયા. સાર્થવાહ, સુદર્શના, શીયળતી વિગેરે દેવપૂજન આદિ કર્મમાં પ્રવૃત્ત થયાં. ભજનાદિ કરી પરસ્પર ધમચર્ચામાં દિવસ પસાર કરી, પ્રાત:કાળે વહેલાં ઊઠી, આવશ્યક કર્મ કરી, ઘમશ્રવણ નિમિત્તે સર્વ ગુચ્છા પાસે આવી પહોંચ્યા. ગુરૂશ્રીને વંદન કરી સર્વ શાંતપણે ગુરુ સન્મુખ દષ્ટિ સ્થાપન કરી બેઠા. રીષભદત સાર્થવાહ સવની આગળ બેઠે હતે. ગુરૂશ્રીએ કરુણાબુદ્ધિથી ધર્મદેશના શરૂ કરી.
પ્રકરણ ૨૬ મું.
શીયળ ધર્મ
नियकुलनहयलममलं सीलं सारयससीच धवलेह ॥ सीलण य जंति खयं खिप्पं सव्वेवि दुरियमाणा ॥१॥
પિતાના કુળરૂપ નિર્મળ આકાશતળને શરદ રૂતુના ચંદ્રની માફક શીયળ, ધવલિત યાને પ્રકાશિત કરે છે. શિયળવડે સર્વ પાપને યા દુખને સમૂહ તત્કાળ નાશ પામે છે.
દેશથી અને સર્વથી એમ બે પ્રકારે શીયળ હોય છે. જે ગૃહસ્થ સર્વ પ્રકારે બ્રહ્મચર્ય પાળી શકતા નથી, તેઓએ તેની અમુક મર્યાદા
Page #189
--------------------------------------------------------------------------
________________
( ૧૭૧ )
કરવી જોઇએ. નિર્મર્યાદાપણે વીય શક્તિનેા નાશ કરવાથી અમૂલ્ય શક્તિને નાશ થાય છે. વીય શરીરના રાજા છે. તેને ક્ષય થવાયી શારીરિક શક્તિ, વિચારશક્તિ, સ્મરણશકિત વિગેરેના નાશ થાય છે. શારીરિક તેજ, મૂળ, કાન્તિ, ઉત્સાહ અને ધૈર્યાદિ ગુણા પ્રખળ વીય શક્તિને આભારી છે. આળસ, પ્રમાદ, નિમળતા અને વિવિધ પ્રકારના વ્યાત્રિએ, તે શીયળ ગુણુની હાનિના, પરિણામ છે. આસનની સ્થિરતા, મનની એકાગ્રતા અને ધ્યાનને જમાવ-આ સમાં વીર્ય શકિત પૂ મદગાર છે. પ્રાળ શિયળ ગુણથી ભૂત, વ્યંતર, ડાકણુ, શાકણુ, સ, સિંહ, વાઘ, વરૂ, ઇત્યાદિ ક્ષુદ્ર પ્રાણીઓ ઉપદ્રવ કરી શકતાં નથી પણુઉલટા દેવાદિ મદદગાર થાય છે.
શીયળ ગુણુવાન મનુષ્ય, જાતિ, કુળ, બળ, રૂપ, શ્રુત, વિદ્યા, વિજ્ઞાન અને લક્ષ્મીરહિત હૈય તથાપિ સત્ર પૂજનિક થાય છે, પણું શિયળથી ભ્રષ્ટ થયેલા મનુષ્યા ઉત્તમ જાતિ આદિ સહિત હાય તથાપિ કાઇ સ્થળે માન પામતા નથી, શીયળથી ઉત્તમ કુળની પ્રપ્તિ થાય છે. પણ કુશીળથી શીયળ પ્રગટ થતું નથી.
સયમમા ના આશ્રય કરનાર મનુષ્યએ સર્વ પ્રકારે બ્રહ્મચય પાળવુ' જોઇએ. તેમજ ઉત્સ માગે ગૃહસ્થાએ પણ નિર્મળ શીયળ પાળવુ', તેમ ન બની શકે તે પત્ર દિવસેામાં તેમજ મહિનાના અમુક દિવસેામાં દૃઢ શીયળ પાળવું, અને પુરૂષોએ પરસ્ત્રીઓના તેમજ સ્ત્રીએએ પરપુરૂષને સથા ત્યાગ કરવા.
આ પ્રમાણે વન કરનાર દૃઢ, પરાક્રમી, લઘુકર્મી અને પવિત્ર શીયળવાળા પુન્યવાન જીવા કળાવતીની માક મહાન્ ધત્તિ અને સદ્ગતિને પામે છે.
કળાવતી.
આ ભારતવના લક્ષ્મીગૃહ સમાન મ’ગળ દેશમાં શંખની માફક ઉજ્વળ ગુણવાળા મનુષ્યેાના સમુદાયવાળુ શેખપુર નામનુ` નગર હતુ. પ્રબળ પ્રતાપી શખરાજા તે નગરનું પાલન કરતા હતેા.
Page #190
--------------------------------------------------------------------------
________________
(૧૭૨)
એક દિવસે રાજા સભામાં બેઠે હતા, તે અવસરે ગજરાકીનો પુત્ર દત્ત સભામાં આવ્યો. રાજાને નમસ્કાર કરી ઉચિત સ્થાનકે બેઠે.
રાજાએ કહ્યું–દત્ત ! આજે ઘણે દિવસે તું ક્યાંથી આવ્યું ? કરે કહ્યું–મહારાજા ! હું વ્યાપારાયે પરદેશ ગયો હતો. રાજા-પરદેશમાં ફરતાં કાંઈપણ નવીન આશ્ચર્ય દીઠું?
દત્ત-મહારાજા ! હું ફરતો ફરતો વિશાલપુરે ગયો હતો ત્યાં મેં એક આશ્ચર્ય દીઠું છે પણ તે વચનથી કહી શકતા નથી. એમ કહી એક ચિત્રપટ્ટ રાજાના હાથમાં આવે. - રાજા કેટલીક વાર એકીટશે તે ચિત્ર સામું જોઈ રહ્યો. છેવટે બોલી ઉઠયો. દત્ત ! શું આ તે કોઈ દેવી છે?
| દત્ત-નહિ મહારાજા. તે માનુષી છે. - રાજા--જે માનુષી છે તે આ (કન્યા) કોણ છે? અને તેનું - નામ શું છે?
દત્ત મહારાજા ! તે મારી બહેન છે. તેનું નામ કલાવતી છે.
રાજા-તારી બહેન કેવી રીતે થાય? - દત્ત-મહારાજ! તે પ્રબંધ જરા લંબાણથી કહેવાથી સમજાશે. - રાજાકાંઈ હરકત નહિં. વિસ્તારથી જણવ. - દત્ત-મહારાજા? પરદેશ જતાં રસ્તામાં ચારના ભયથી, તપાસ કરતે હું સાથની આગળ ચાલતો હતો. રસ્તામાં મરણ પામેલો એક ઘોડે મારા દેખવામાં આવ્યો. તેની પાસે અમરકુમાર સમાન રૂપવાન પણ કંઠમત પ્રાણુવાળે એક રાજકુમાર પડેલો હતો. હું તેની નજીકમાં ગયો. તેને પવન નાખે. પાણું પાડ્યું અને મોદકાદિ ખવરાવી સ્વસ્થ કર્યો. સારી સ્થિતિમાં આવ્યા પછી મેં તેનું નામ, ઠામ અને આવી અવસ્થા પામવાનું કારણ પૂછ્યું. :
તેણે ઉત્તર આપ્યો કે હું દેવાળપુરનો રહીશ છું. મારું નામ જયસેન કુમાર છે. વિપરીત શિક્ષણવાળા અવે, મને આ સ્થિતિમાં લાવી મૂકો, છેપરોપકારી ! તમે પણ તમારું નામ, ઠામ વિગેરે
Page #191
--------------------------------------------------------------------------
________________
( ૧૭૩)
જણાવે. મેં કહ્યું હું શ`ખપુરથી આવુ` છું.... મારુ' નામ દત્તશ્રેણી છે.. દેવશાળપુર તરફ્ મારું ગમન થવાનુ છે.
પરસ્પર વૃત્તાંત જણાવી એક સુખાસન પર બેસી અમે અને આગળ જતા હતા તેવામાં સન્મુખ આવતી ચતુરંગ સેના અમારા દેખવામાં આવી, તે દેખી સાથેના લેાકેા ક્ષેાભ પામ્યા. પણ તરતજ તે સૈન્યમાંથી એક બંદીવાન આગળ આવી, જયસેન કુમારને દેખી માલી ઊઠયેા. મહારાજા વિજયસેન અને રાજકુમાર જયસેનને ઘણો ખમા. જય-જય ઇત્યાદિ શબ્દો ઉપરથી સન્મુખ આવતા વિજયસેન રાજાને જાણી, મારી સાથે બેઠેલા કુમાર સુખાસનથી ઉતરી, સન્મુખ જઇ. શુજાને ભેટી પડયા, કુમારને દેખી સૈન્યમાં આનંદ વર્તાઇ રહ્યો.
જયસેન કુમારે રાજાને જણુાવ્યું, પિતાજી ! આ દત્ત સાથેવાહે મને વિતદાન આપ્યું છે. મહારાજા ! આ ઉપરથી હું... સમજી કયા કે તે દેવશાળપુરના રાજા અને યુવરાજ પિતાપુત્ર હતા.
પુત્ર ઉપરના ઉપકારને લઇ રાજા મારા ઉપર ધણા સંતુષ્ટ થયા. મને પેાતાના પુત્ર તરાકે માની, દેવશાળપુરમાં લઇ ગયા. તે રાજકુમારે મારુ' મન એટલું બધું સ્વાધીન કરી લીધું કે તેની સજ્જન-તાને લઈને માતા, પિતા કે સ્વદેશ વિગેરે કેટલાક દિવસપયત યાદ જ ન અવ્યું. અર્થાત્ પરદેશને સ્વદેશતુલ્ય માનવા લાગ્યા. ખરી વાત છે.
:
ते के मिलति महीयलमि लोयणमहूसवा मणुया । हिययाओ खर्णपि न ओसरंति जे टंक घडियाओ ॥ १ ॥
અહા ! નેત્રને મહાચ્છવ તુલ્ય કેટલાએક પુરૂષા પૃથ્વીતળ પર એવા મળી આવે છે કે-ટાંકણાંથી કારેલા અક્ષરાની માફક એક ક્ષણુ ભર પશુ હૃદયથી ભૂલાતા નથ). તે રાજાને શ્રીદેવી રાણીથી ઉત્પન્ન થયેલી, ઉત્તમ લક્ષણેાવાળા, તેજમાં તિલેાત્તમા સરખી, કળાના કલાપમાં પ્રતિષ્ઠા પામેલી, ઉત્તમ ચરિત્રથી મન હરનારી, જયસેન
Page #192
--------------------------------------------------------------------------
________________
(૧૭૪)
કુમારથી નાની કલાવતી નામની ગુણવાન કુંવરી છે. કુમારીને લાયક પતિ ન મળવાયો તે રાજકુટુંબ ચિંતાથી વ્યગ્ર થયું હતુ.. એક દિવસે રાજાએ મને જણાવ્યું. દત્ત ! અેનને લાયક પતિની તપાસ કર. પૃથ્વીમાં ઘણાં રત્ન પડયાં છે. તેમ તું વ્યાપારાદિ નિમિત્તો પૃથ્વી પર પરિભ્રમણ કરનાર છે. રાજાની આજ્ઞા મુજબ કરવાને મેં હા કહી. કુમારીનું રૂપ ચિત્રપટ્ટ પર આળેખી લીધું અને ત્યાંથી નીકળી કાલે જ હું અહીં આવી પહોંચ્યા છું.
દેવ! મારા મનમાં એવા નિણ્ય થાય છે કે-આ રત્ન આપને જ યાગ્ય છે. કુળગિરિથી પેદા થયેલી સરિતાએનું સ્નાન તા રત્નાકર જ ( સમુદ્ર ) છે. પૂર્ણિમાના ચંદ્રને મૂઠ્ઠી જ્યોત્સ્ના શું ખીજા ગ્રડાને આશ્રય કરે છે? નહિ...જ. પોતાના સ્વામીને મૂકી આવુ ઉત્તમ રત્ન
જાને આપવાની કાણુ પૃચ્છા કરે? આ કારણથી આ ચિત્રપટ્ટ પહેલવહેલુ આપશ્રીને જ બનાવ્યુ` છે. આ કાય માં હવે આપની આજ્ઞા પ્રમાણુ છે.
દત્તનાં વચન સાંભળતાં રાજાને તે કુમારી પર વિશેષ અનુરાગ ચા. દૃષ્ટિ ચિત્રપટ્ટ ઉપર પણ મન તે કુમારીમાં આસક્ત કરી રાજા બેઠા હતા. તેવામાં કાળ–નિવેદકે જણાવ્યું.
उसीयतेय पसरो सूरो जणमथ्ययं कमइ एसो || तेयगुण माहियाणं किमसज्यं जीवलोगंमि ॥ १ ॥
તેજના પ્રસરથી ઉલ્લાસ પામી, આ ` મનુષ્યેાના મસ્તકનુ આક્રમણુ—ઉલ્લંધન કરે છે. ખરી વાત છે તેજ(પ્રકાશ) ગુણુની અધિકતાવાળાઓને આ જીવલેાકમાં કાંઇ અસાધ્ય નથો.
મધ્યાહ્નના વખત થયા જાણી સભા વિસર્જન કરી, રાજાએ દેવપૂજન કરી, ભાજન કર્યુ. ત્યારબાદ શય્યામાં આળાટતે રાજા તે કન્યાના સંબંધમાં ચિંતા કરવા લાગ્યા.
દત્ત, રાજાનેા ગૂઢ અભિપ્રાય સમજી તરત જ ત્યાંથી રવાના થઈ દેવશાળપુરમાં વિજયસેન રાજાતે જ મળ્યે, શ’ખરાજાની યાગ્યતા
Page #193
--------------------------------------------------------------------------
________________
(૧૭૫) અને કળાવતી પરનો અનુરાગ કહી સંભળાવ્યો. રાજકુમારીને લાયક પતિ મળવાથી રાજકુટુંબ આનંદ પામ્યું. રાજાએ તરત જ સન્ય તૈયાર કરાવી, જયસેન કુમાર સાથે કળાવતીને શંખરાજા તરફ સ્વયંવરા તરીકે મોકલાવી.
શંખપુર તરફ અકસ્માત મોટું સિન્ય આવતું જાણી, સંગ્રામ માટે નાના પ્રકારની સામગ્રી તૈયાર થવા લાગી. એ અવસરે દત્ત શ્રેણીએ આવી રાજાને વિજ્ઞપ્તિ કરી. મહારાજા ! અકાળે આ આરંભ શા માટે? આ તો હર્ષનું સ્થાન છે. આપના હૃદયમાં વસેલી રાજકુમારીની મૂર્તિ તે પ્રગટ સાક્ષાતરૂપે સન્મુખ આવે છે. વિજયકુમાર તે રત્ન આપને સોંપવા આવે છે.
" આ વર્તમાન સાંભળી રાજાના આનંદનો પાર ન રહ્યો. સુવર્ણ ની જિહવા અને શરીર પરનાં તમામ અલંકારે દત્તને આપી રાજાએ કહ્યું. દત્ત ! આ દુર્ઘટ કાર્ય તે કેવી રીતે સુઘટિત કર્યું ? '
દરે જસ હસીને જણાવ્યું-દેવ! આપના પુન્યને અચિંત્ય મહિમા છે. બીજા મનુષ્ય નિમિત્ત માત્ર છે. * રાજા મહેચ્છવપૂર્વક જયકુમારદિને શહેરમાં પ્રવેશ કરાખે અને શુભ મુદ્દો રાજા સાથે કળાવતીનું પાણિગ્રહણ થયું. જયકુમારને નેહથી કેટલાક દિવસ રાખી તેના દેશ તરફ વિદાય કર્યો. શંખ રાજા અનુદિગ્નપણે કલાવતી સાથે સુખ વૈભવ ભોગવવા લાગ્યો. વિચક્ષણ કળાવતીના પ્રેમપાશમાં પડેલા રાજા, તેના સિવાય નિયામાં સખ જ નથી તેમ માનવા લાગ્યો. તેને દેખે ત્યારે જ તે શાંતિ પામત હતો. કલાવતી સિવાય સભામાં બેસવું તેટલા વખતને તે બંધીખાનું માનતો હતો. રાણના સિવાય અશ્વાદિ ખેલવાને વખત વેદરૂપ માનતો હતે. કલાવતી માટે પિતાના પ્રાણ અર્પણ કરવા પડે તે તે પિતાને ભાગ્યશાળી માનતો હતો. ટૂંકમાં કહીએ તો રાજાને કલાવતી ઉપર એટલે નેહ હતો કે તેના સિવાય તે શરીરથી કાંઈ પણ કાર્ય કરતા હતા અને તેનું મન કલાવતીમાં જ રહેતું હતું. આખું
Page #194
--------------------------------------------------------------------------
________________
(૧૭)
અંતેહર કલાવતીમય અનુભવાતું હતું અને રવપ્નાં પણ કલાવતીનાં આવતાં હતાં.
કળાવતી તનુજંગી (નાના શરીરવાળી) કહેવાતી હતી તથાપિ તેણીએ રાજાનું વિશાળ હૃદય ઘેરી લીધું હતું કે બીજી રાણીઓને તેના હૃદયમાં જરા માત્ર માર્ગ મળતો નહોતે.
પોતાના પતિનો આટલો બધે રમેહ પિતા ઉપર હાવા છતાં કોઈ-- ના પર દ્વેષ, ઇર્ષા કે કેઈના અવર્ણવાદ બોલવાનું તે શીખી જ નહોતી. અસત્ય બલવાનું તે સમજતી જ નહોતી. જરાપણ ગર્વ કરતી નહતી, પણ પતિની ભક્તિ, ઘેર આવ્યાની પ્રતિપત્તિ, ચાકર વર્ગની ઉચિતતા, દુખીયાની દયા, અને પતિઅનુયાયિતામાં તે તત્પર રહેતી હતી.
તેનામાં રૂપાદિ અનુપમ ગુણે હતા છતાં મન, વચન, કાયાથી એવી રીતે દઢ શિયળ પાળતી હતી કે દેવોને પણ આશ્ચર્ય ઉત્પન થતું. એક દિવસે તેણી શાંત નિદ્રામાં સૂતી હતી તે અવસરે સ્વપ્નમાં પિતાના ખેાળામાં કંચનને કળશ દેખે. સ્વપ્ન દેખી જાગ્રત થઈ સ્વપ્ન રાજાને જણાવ્યું. રાજાએ કહ્યું-ઉત્તમ ગુણવાન પુત્રની પ્રાપ્તિ થશે. તે સાંભળીને ઘણે હર્ષ થયો. તે જ દિવસથી રાણીને ગર્ભ રહ્યો. પ્રશસ્ત દેહદે ઉત્પન્ન થવાપૂર્વક ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યો. '' - સ્ત્રીઓની પહેલી પ્રસુતિ (સુવાવડ) પિતાને ઘેર થવી જોઈએ,
એમ ધારી વિજયસેન રાજાએ કળાવતીને તેડવા નિમિત્તે પ્રધાન પુરૂષોને શખપુર મેકલ્યા. - તે પુરૂષોની સાથે બાજુબંધ, ઉત્તમ વસ્ત્ર અને આભરણે વિ. ગેરે રાજા-રાણીને લાયક ઉત્તમ ભેટ જયસેન કુમારે મોકલાવી હતી. આ રાજપુરૂષોએ શંખપુરમાં આવીને ગજકીને ઘેર ઉતારે લીધે, અને દત્તને સાથે લઈને, પ્રબળ ઉત્કંઠાથી કળાવતીને મળવા માટે દૈવયોગે પ્રથમ કળાવતીને મહેલે ગયા. રાજપુરૂષોએ ઘણું હર્ષથી કળાવતીને નમસ્કાર કર્યો. લાવેલ ભેટે કળાવતીને દેખાડી. ઘણા વખતે પિતકુળ તરફની પ્રવૃત્તિ મળવાથી તેને ઘણો આનંદ થશે. તમને
Page #195
--------------------------------------------------------------------------
________________
(૧૭)
સ્વાગત છે ? પિતાજીને કુશળ છે ? માતાજી નિરોગી છે? મારે ભાઈ ખુશી મઝામાં છે ? વિગેરે પ્રશ્ન કળાવતીએ રાજપુરૂષે ને કર્યા.
તેના ઉત્તરમાં–તમને મળવાને ઉત્કંઠિત થયેલા સર્વને કુશળ છે. વિશેષમાં આ અંદ-યુગલ જયસેન કુમારને અતિવલ્લભ હતું. પિતાની સ્ત્રી માટે દત્ત માગ્યું હતું પણ કુમારે તેને આપ્યું ન હતું. તે શંખરાજાને યોગ્ય જાણી ભેટ મોકલાવ્યું છે.
કળાવતીએ તે તરતજ લીધો અને હું જ રાજાને આપીશ. હવે પૂર્ણ માસ થઈ ગયા છે માટે મારાથી નહિં અવાય. માતા, પિતા, ભાઈ આદિને મારા પાયે લાગણાં અને પ્રણામ કહે છે. વિગેરે કહી સન્માન કરી રાજપુરૂષોને રાણેએ વિલય કર્યા. * ભાઇના સ્નેહથી તે અંગદ-યુગલ કલાવતીએ ભુજામાં પહેર્યા.. તપાસ કરતાં તે ઘણાં જ શોભનિક લાગવા માંડ્યાં. આ અવસરે રાણીના નિવાસગૃહની નજીક શંખ રાજા આવી પહે, હર્ષની ઉત્કર્ષતાવાળાં રાણીના શબ્દો સાંભળી રાજા ત્યાં ઊભો રહ્યો. અને ગોખના જાળાંતરથી અંદર જોવા લાગ્યું કે રાણીને આટલા બધા આનંનું કારણ શું છે ?
- : - રાજાની દૃષ્ટિ આ આશ્ચર્યકારી પદના ઉપર પડી. રાણીને સખીઓ સાથે શું વાર્તાલાપ થાય છે તે ગુપ્તપણે સાંભળવા લાગ્યો. * રાણી પિતાના ભાઈ જયકુમારનું નામ લીધા સિવાય દૈવયોગે મોઘમપણે બોલવા લાગી. સખીઓ ! આ અંગદ દેખવાથી મારાં નેત્રો અમૃતરસથી સીંચાયાં હોય તેમ આહૂલાદિત થાય છે. વધારે શું કહું ? આ દેખવાથી જાણે સાક્ષાત તેને દેખે હેય નહિં તેમ મને આનંદ થાય છે. આ અંગદે ગજ શ્રેણીના પુત્ર દત્ત માગ્યાં છતાં તેને પણ ન આપ્યાં. તે મારા પ્રાણથી વહાલો નિરંતર જીવતો રહે. - સખીઓ બેલી. બાઈ સાહેબ ! તમે પણ તેમના સ્નેહના સર્વ તુલ્ય છો એટલે આ અંગદ તમને એકલાવે તેમાં આશ્ચર્ય શાનું ? ૧૨
,
છે
Page #196
--------------------------------------------------------------------------
________________
(૧૭૮) આ પ્રમાણે કોઈનું નામ લીધા સિવાય રાણીના મુખથી નીકળેલા શબ્દો સાંભળીને રાજા તત્કાળ કુવકલ્પરૂપ સર્પથી ડસા હોય તેમ ક્રોધરૂપ ઝેરથી વ્યાપ્ત થઈ વિચાર કરવા લાગ્યો. ,
હા ! હા ! હૃદયને આનંદ આપનાર હું તેણીને પતિ નથી પણ બીજો કોઈ પુરૂષ એને વલ્લભ દેખાય છે, અરે ! આ દુષ્ટ સ્ત્રીએ કપટસ્નેહથી મને વશ કરી લીધો છે. શું આ સ્ત્રીને અહીં જ હમણાં હું મારી નાખું કે-આના યારને મારી નાંખ્યું. ઇત્યાદિ ધની જવાળાથી બળતો રાજા ત્યાંથી પાછો ફર્યો.
અવિચારી રાજાએ સર્વ અસ્ત થતાં જ ગુસપણે એક ચંડાળ સ્ત્રીને બેલાવી કેટલીક ગુપ્ત ભલામણ કરી તરત જ વિદાય કરી દીધી.
ડે વખત જવા બાદ નિષ્કરુણ નામના સારથીને બોલાવી કહી આપ્યું કે મારી રાણું કળાવતીને પ્રાતઃકાળે ગુપ્તપણે અહીંથી લઈને અમુક શૂન્ય અરણ્યમાં મૂકી આવવી.
રાજાની આજ્ઞા માન્ય કરી, પ્રાતઃકાળ થતાં જ નિષ્કરણ રાણુના મહેલ નીચે રથ તૈયાર કરી આવી પોંએ. રાણીને કહ્યું-આપ આ રથ પર તરત આવી બેસે. કુસુમાકર ઉધાનમાં મહારાજા હાથી ઉપર બેસી ક્રીડા કરવા ગયા છે તેમણે આપને બેલાવવા માટે મને મોકલાવે છે. સરહદયવાળી રાણી પતિઆજ્ઞાને માન આપી તરતજ એકલી રથમાં આવી બેઠી, સારથીએ પવનની માફક અને જોરથી ચલાવ્યા. રસ્તે જતો રાણીએ પૂછયું. સારથી ! રાજા કેટલેક દૂર છે? બાસાહેબ ! તેઓ હજી આગળ છે. આ પ્રમાણે બેલત સારથી રાણુંને એક અટવીમ લઈ ગયો. સુર્યોદય થયો, દિશાઓનાં સુખ વિકસિત થયાં, તેમ તેમ રાજાને ન દેખતાં રાણીનું હૃદય ધડકવા લાગ્યું. અરે નિષ્કરણ! અહીં ઉધાન પણ નથી, અને રાજ પણ નથી, તું મને કયાં લઈ જાય છે ? આ તે અરણય છે. શું આ તે મને સ્વપ્ન દેખાય છે. મારા મતિને મેહ થયે છે! કે હું આ ઈજાળ દેખું છું, તું મને સત્ય ઉત્તર આપ.
Page #197
--------------------------------------------------------------------------
________________
(૧૭૯)
વારંવાર પૂછતી અને દીનમુખ થયેલી રાણીને દેખી તે નિષ્કરુણ સારથી પણ સકરણ થઈ કાંઈપણ ઉત્તર ન આપતાં રથથી નીચે ઉતરી પડે. હાથ જોડી, શેકથી ગદ્ગદિત કંઠે સારથીએ રાણીને કહ્યું. મહારાણું ! હું પાપી છું. ખરેખર હું નિષ્કરણ જ છું. વિધિએ મને આવાં નિપુર કાર્યમાં યોજેલો છે. સેવાવૃત્તિ દુ:ખરૂપ છે. અનિચ્છાએ પણ પાપકાર્યમાં જવું પડે છે. સ્વામીના હુકમથી ધાનની માફક પિતા સાથે યુદ્ધ કરનાર, અને સ્નિગ્ધ ભાઈઓને પણ નાશ કરનાર સેવાવૃત્તિથી આજીવિકા કરનાર ધિક્કારને પાત્ર છે. દેવી! રાજાની આજ્ઞાથી મને કહેવું પડે છે કે તમે રથથી નીચા ઉતરે અને આ સાલવૃક્ષની છાયા તળે બેસે. રાજાને આ આદેશ છે. આ સિવાય હું કાંઈ પણ વધારે જાણતો નથી.
આ જિંદગીભરમાં કોઈપણ વખત નહિં સાંભળેલાં વીજળીના તાપથી પણ અધિક દુસહ સારથીનાં વચન સાંભળી રાણી રથથી નીચી ઉતરી. ઉતરતાં જ મૂર્છા આવવાથી જમીન પર ઢળી પડી. સારથી રથ પાછો ફેરવી શેક કરતો કરતે શહેર તરફ ચાલ્યા ગયે.
ઘણી વખત પિતાની મેળે મૂર્છા વળતાં રાણી હિમાં આવી. પિતાના ઉત્તમ કુળગહને સંભારતી અને રૂદન કરતી રાણું વૃક્ષ નીચે બેઠી હતી. તેવામાં રાજાના સંકેતથી હાથમાં કૃતિકાને નચાવતી, કોપની ઉત્કટતાથી ભયંકર ભ્રકુટીને ધારણ કરતી, પ્રત્યક્ષ રાક્ષસીની માફક ચંડાળણું આવી પહોંચી. અને નિખર શબ્દોથી રાણીને તર્જના કરવા લાગી.
એ પાપી ! અનિષ્ટ ચેષ્ટા કરનારી, રાજલક્ષ્મીને ઉપભેગ કરનારી, રાજાથી વિરુદ્ધ આચરણ કરતાં તને જરા પણ લજજા ન આવી? તારાં દુષ્ટ આચરણનું ફળ તુ ભોગવ. આ પ્રમાણે બેલતી ચંડાળાએ તિક્ષ્ણ કૃતિકાથી ભૂજાના મૂળમાંથી રાણુના બને હાથ કાપી લીધા, અને તે લઈને ચંડાળનું ત્યાંથી ચાલી ગઈ.
Page #198
--------------------------------------------------------------------------
________________
( ૧૮૦ )
હા ! માત, હા ! તાત, વિગેરે શબ્દોથી કલ્પાંત કરતી કળવતી જમીન પર ઢળી પડી, ધણીવારે સત્તા પામી વિલાપ કરવા લાગી.
હે દેવ ! તું આમ નિર્દયપણે મારા ઉપર શામાટે કાપ્યો છે ? આવા ભયંકર ક્રૂડ અકસ્માત મારા ઉપર શા કારણથી ? મારા જેવી પાપી બાળાએ તારા ધરમાં શું ખી” નથી કે-સ્નેહી હૃદયવાળા મનુષ્યો તરફથી આવે! દુ;સહ દંડ ? હું આ પુત્ર ! તું બુદ્ધિમાન છે છતાં તારું' આ અવિચરિત કાર્ય પાછળથી સત્ય જણાતાં તારું કામળ હૃદય પશ્ચાત્તાપથી ભળીને દુગ્ધ થશે. હે નાથ ! જાણતાં છતાં લેશ માત્ર મેં તારા અપરાધ કર્યા નથી. છદ્મસ્થ મનુષ્યો ભૂલને પાત્ર હાય છે તેથી કદાચ અજાણતાં મારાથી તમારા અપરાધ થયો હશે પણ તેને આવે! અસહ્ય દંડ ? કાનની દુ॰ળતાથી કાઇએ મારા વિષે તમને કાંઈ જુદું સમજાવ્યુ હશે, તથાપિ મારા શીયળની મલિનતા વિષે તમે સ્વપ્ને પણ સંશય ન કરશેા. “ સ્ત્રીએ ક્ષણ રકત, અને ક્ષણુ વિરક્ત હોય છે ત્યારે પુરુષ પ્રતિપત્ર કાયૅ ને નિર્વાહ કરનાર છે. ” હા ! હા ! આ કહેવત આજે તદ્દન વિપરીતપણે મારા અનુભવમાં આવે છે, ધૃત્યાદિ વિલાપ કરતી રાણીને દુ:ખની ગરમીથી અકસ્માત શૂળ પેદા થયું, તે સાથે નદીના કિનારા પર આવેલા વૃક્ષના નિકુંજમાં દેવકુમાર જેવા પુત્રનો જન્મ કળાવતીએ આપ્ય, પુત્રનુ સુંદર રૂપ દેખી હના આવેશમાં બાજુની વેદના અને પ્રસુતિનું દુ:ખ થોડા વખત માટે શાંત થયું. ખરી વાત છે. વિપત્તિમાં આવી પડેલાં, શાકથી ગ્રસ્ત થયેલાં. અને મરવા પડેલાં મનુાને પણ પુત્રરૂપ સંજીવની થોડા વખત શાંતિ આપે છે.
i
પુત્ર સન્મુખ દેખી દી` નિશ્વાસ મૂકતાં રાષ્ટ્રોએ કહ્યું. એટા તારા જન્મ કૃતા થા. તું દીધ` આયુષ્યમાન થા. અને નિરંતર સુખી રહે, હુ` નિભૅગણી આવે અવસરે ખીજુ` વામણુ શું કરું...? મારાં આશીવચને એ જ, વધામણુ માની લેજે.
આ બાજુ પુત્ર તરફડતો નદીના સન્મુખ લેાટવા લાગ્યા. હાથ
Page #199
--------------------------------------------------------------------------
________________
( ૧૮૧)
સિવાય કેટલીક મહેનતે રાષ્ટ્રએ પગથી તેને રોકી રાખ્યા. પુત્રનુ રક્ષણ કરવામાં પણ પોતાનું અસમ પણુ... જોઈ રાણીને વિશેષ દુઃખ લાગી આવ્યું. તે વિલાપ કરવા લાગી. હા ! હા ! નિર્દય કૃતાંત ! આટલું" દુ:ખ આપવાથી પણ શું તું સતાષ પામ્યા નથી ? કે મારા પુત્રને પણ લઇ લેવાની તુ ઈચ્છા કરે છે. અરે ! હાથ વિના પુત્રનું રક્ષણ હું કેવી રીતે કરુ` !
પુત્રના બચાવ માટે છેલ્લે પ્રયાગ અજમાવવા માટે રાણી સભ્રાંત થઇ આવેશમાં ખેાલી ઊઠી. હું નદી કે વનાદિકની અધિષ્ઠાત દેવીએ ! દીન વદનવાળી, દુ:ખિની, અશરણા અને નિદોષા આ અબળાના વચના ઉપર તમે ધ્યાન આપો. જો શીયળવ્રત આ દુનિયામાં પ્રભાવિક છે અને મેં મન, વચન, શરીરથીગૃહસ્થ ધર્મને લાયક શીયળવ્રતનું પાલન કર્યુ હોય તેા દિવ્ય નેત્રવાળી દેવી, મારા પુત્રનું રક્ષણ થાય તેવી જાતની મને મદદ આપો.
આ પ્રમાણે નિદોષ રાણીના કરુણાનક શબ્દો સાંભળી, દયા સિંધુ દેવીએ તત્કાળ રાણીની બન્ને ભુજાએ નવી કરી આપી. પોતાની. બન્ને ભુજાએ અખંડ દુખી શિયળને તાત્કાલિક પ્રભાવ જાણી કલાવતીને ધણું। આનંદ થયા. હાથથી બાળકને લઈને ખેાળામાં સુવા. હવે હું શું કરું? અહીંથી કયાં જા` ? આ પ્રમાણે રાણી વિચાર કરતી હતી તેવામાં એક તાપસ સન્મુખ આવતા તેણે દીઠા. તે તાપસ કરુણાથી રાણીને પુત્રસહિત પોતાના આશ્રમ-તપોવનમાં લઇ આવ્યો અને કુળતિને રાણી સોંપી. કુળપતિએ પૂછ્યું. ભાઈ તું કાણુ છે ? રાણી કાંઇ પણ ઉત્તર ન આપતાં ગદ્દગદિત કરે રૂદન કરવા લાગી.
કુળપતિએ કહ્યું. પુત્રી! આ સ'સારમાં ક્રાણુ નિરંતર સુખી છે? લક્ષ્મી કાની પાસે અખંડિત રહી છે? પ્રેમ કયા મનુષ્યને સ્થિર રહ્યો છે? ક્રાણુ જગમાં રખલના પામ્યા નથી ? સ` પામ્યા છે, માટે ધીરપણું અવલખી, અહીં તાપસીઓની સાથે રહી પુત્રનુ` પાલન કર.
Page #200
--------------------------------------------------------------------------
________________
(૧૮)
કુળપતિએ ધીરજ આપવાથી તેની આજ્ઞા પ્રમાણે તાપસીઓની સાથે રહી કળાવતી પુત્રનું પાલન કરવા લાગી.
આ તરફ કળાવતીના હાથ કાપીને (કંકણ-અંગદ સહિત) ચંડાળણીએ એકાંતમાં જઈ રાજાને સોંપ્યા. તે અંગદોને બરાબર તપાસતાં તેના ઉપર જયસેન કુમારનું નામ દેખવામાં આવ્યું. તે
તાં જ રાજ વિચારમાં પડયો-હા ! હા ! રસ વૃત્તિથી મેં મેટું અકાર્ય કર્યું. મેં કાંઈ પ્રત્યક્ષ જોયું નહિં, સાંભળ્યું નહિં અને સારી રીતે પૂછ્યું પણ નહિં. હા ! હા! કેવળ વિક૫ની કલ્પનાથી રાણીને ફોગટ વિડંબના કરી. રાજાએ તત્કાળ ગજરોકીને બેલાવીને પૂછયું કે વિશાળપુરથી હમણાં કેઈ આવ્યું છે ? કોણીએ જવાબ આપ્યો. રાણી કલાવતીને તેડવા માટે કાલે જ પ્રધાન પુરુષો આવ્યા છે. અવસર ન હોવાથી તેઓ આપને મળી શકયા નથી. રાજાએ તે પુરૂષોને તરત બોલાવ્યા. અને પૂછયું કે આ અંગદ યુગલ તમે લાવ્યા છે ? તેઓએ, કાલે આ સર્વ કલાવતી રાણીને અમે આપી આવ્યા છીએ” વિગેરે હકીકત જણાવી.
આ વર્તમાન સાંભળતાં જ અસંખ્ય દુઃખથી પીડાયેલે રાજા માં બંધ કરી, પૃથ્વી ઉપર મૂછ ખાઈ પડી ગયો. રાજાને જમીન પર પડયો છૂણી ત્યાં હાહારવ ઉછળી રહ્યો. ઉપચારથી રાજાને સાવધાન કરતાં ઘણા લાંબા વખતે તે શુદ્ધિમાં આવ્યું. ખેદ પામતો રાજા નિઃશ્વાસ મૂકી બેલવા લાગે. હા ! હા! કેટલી બધી મારી અકત-- જ્ઞતા ? મારું અવિચારી કર્તવ્ય ? અહે કર્મચંડાળતા ? ધી! ધી ! મારી મદભાગ્યતા? આવા ઉત્તમ સ્ત્રીરત્નને હું તદન અગ્ય જ છું.
આ પ્રમાણે રાજાને બેલતો દેખી, પાસે રહેલા મનુષ્યોએ પૂછયું. આપ આ શું બોલો છો?
રાજાએ કહ્યું, મારા દુશરિત્રરૂ૫ ચેરથી આજે હું લુંટાયો છું. વિજયસેન રાજાની વાત્સલતાની અવગણના કરી, જયસેન કુમારની ચિત્રાઇનો નાશ કદ દેવી કલાવતીને પવિત્ર પ્રેમને ઓળખી શકો
Page #201
--------------------------------------------------------------------------
________________
(૧૮૩)
*
કાન
નહિં. કુળના કલંકની પરવા ન કરતાં અસંભવનીય દેષની સંભાવના કરી અજ્ઞાન અંધતાથી મારા ઉદયને મેં વિચાર ન કર્યો. આસન પ્રસવવાળી રાણીના ઉપર મેં એવું દુરાચરણ કર્યું છે કે તેવું હું ચિંતવી પણ ન શકું તો કેવી રીતે બોલી શકું? અપવિત્રતાના ઉકરડા સમાન મારું મુખ દેખાડવાને પણ હું અસમર્થ છું.
પ્રધાન! મારે માટે શહેરની બહાર ચિતા રચા, તેમાં પ્રવેશ કરી હું દુરાત્મા, મારા પાપી પ્રાણને ભસ્મીભૂત કરૂં.
અકસ્માતું રાજાના મુખથી નીકળતા આ વચને સાંભળી, પરિજને આ શું થયું? રાજા શું કહે છે. તે સંબંધમાં શૂન્ય મનવાળા થઈ પિાક મૂકી રડવા લાગ્યા.
થોડા જ વખતમાં રાણીના અમંગળની વાત નગરમાં ફેલાણી, ખરેખર રસવૃત્તિથી-ઉતાવળની કરેલા કાર્યનું દુખમય પરિણામ હૃદયમાં શલ્ય તુલ્ય સાલે છે. આ જ કારણથી વિચારપૂર્વક કાર્ય કરવા માટે મહાન પુરૂષે વારંવાર બોધ આપે છે.
લોકો રાજાને ફીટકાર કરવા લાગ્યા, સ્વજન લેકે તેણીના ગુણ સંભારી રડવા લાગ્યા. રાણી ઉપરના આ જુલમથી આખા શહેરમાં હાહાકાર વર્તાઈ રહ્યો. રાણીના વિયોગો મનુષ્યના આકંદના શબ્દો, નિખર હૃદયના મનુષ્યને પણ રડાવે તેવા હતા. આથી રાજાને વિશેષ ગ થયા.
રજા મંત્રી ! શા માટે તમે વાર કરો છો ? મારા હદયમાં થતી વેદનાથી તમે અજાણ્યા છે, આ કઠોર હદય પૂરતું નથી તેથી તમે મને નિખર ન સમજશે, મારે માટે ચિતા તૈયાર કરાવે.
રાજાના આ શબ્દો સંભળી–મંત્રી, સ્વજન અને પ્રજાવશે રૂદન કરતાં રાજાને કહેવા લાગ્યા. દેવ! દાઝયા ઉપર વળી આ કે શા માટે પાડે છે ? વગર વિચારથી કરાયેલ કાર્યનું વિપરીત પરિણામ તે અનુભવીએ છીએ. તેટલામાં ફરી પાછું તમે આ શું કરવા . છે? ભયભીત અને કાયર મનુષ્ય ધર્યવાનને શરણે જાય છે જયારે
Page #202
--------------------------------------------------------------------------
________________
( ૧૮૪)
તેવા ધીર પુરૂષો તૈય મૂકી દેશે તે, તેવા મનુષ્યોને કાનું શરણુ ? કુળના છેદ કરી શંત્રુઓના મનેરથે શરણુ નહિં કરો. પ્રજાની પાયમાલી થશે, માટે હું રાજન ! સાવધાન થઈ પ્રજાનું પાલન કરી.
પ્રેમ અને વિનયપૂર્વક ગુદોષના વિચારવાળાં અનેક વાકયેાંથી સમજાવ્યા છતાં રાજાએ પેાતાની હઠ ન મૂકી. લેકેની અવગણુના કરી. રાજા ભરવા માટે શહેર બહાર આવ્યેા.
રીતે મળીને દુ:ખરૂપ થતે
સૂર્ય તેટલે તાપ આપતા નથ. અગ્નિ તેવી ભસ્મ કરતા નથી અને વીજળના નિશ્ચંત તેટલે! નથી કે, જેટલું અવિચારી કા` દુઃખરૂપ થાય છે.
રાજાતી પાછળ અંતેઽરની રાણીએ, સામતા અને નગર લોકા ચયા. રાજાના આ અવિચારી કાથી સેવા દુ:ખી થઇ ર્ હ્યા છે. ધર્મી મનુષ્યે વૈરાગ્ય પામે છે; મુગ્ધ તરુણીએ નેત્રમાંથી અશ્રુ રેડે છે. ગીત, વાજીંત્રા બંધ કરી, ધ્વજા. છત્ર, ચામર દિ રાજચિહ્નને। ત્યાગ કરી શહેર બહાર નદનવન નજીક રાજા આવી પહોંચ્યા.
રાજાને મરણુથી પાછા હટાવવા એક પણ ઉપાય ન રહ્યો જાણી ગુજશ્રેષ્ઠીએ વિચાર કર્યાં કે, અનુમ" વાત્તળ અશુભ કાર્ય કરવામાં કાળથી વિલંભ કરવે: તે કોયકારી છે, એમ ધારી રાજાને બિનતિ કરી કે-મહારાન્ત ! મરણ પહેલાં મનુષ્યોએ પલેાક માટે કાંઈ પણ સબળ (ભાતુ' ) સાથે લેવું જોઇએ, માટે આ ઉધાનમાં દેવાધિદેવ જિનેશ્વર ભગવાનનુ` મ`દિર છે ત્યાં જઇ આપ નમસ્કાર કરે તેમજ આ વનમાં અમીતતેજ નામના જ્ઞાની ગુરુ છે, તેમના ઉપદેશામૃતનું પાન કરી આમાને તૃપ્ત કરા; તેથી આપને પરલેાક સુખમય થશે. રાજાને તે વાત યાગ્ય લાગી. તરતજ તે તરફ વળ્યે. જિનમંદિરમાં ભાવપૂર્વક્ જિનેશ્વર દેવની પૂજા, સ્તવના કરી. ત્યારપછી ત્યાં નજીકમાં રહેલા ગુરુ પાસે જઈ નમસ્કાર કરી, લજ્જાથી મુખ નીચું રાખી, હાથ જોડી ગુરુસન્મુખ જઇ ખેડે, જ્ઞાનબળથી રાજાની સ્થિતિના નિણૅય કરી, ઉપદેશ આપવા શરૂ કર્યાં.
Page #203
--------------------------------------------------------------------------
________________
( ૧૮૫ )
રાજન્ ! જન્મ, જરા, મરણુાદિ ખારા પાણીથી ભરપૂર અને ઇષ્ટવિયેાગ, અનિષ્ટસંયાગાદિ વડવાનળથી મળી રહેલા, આ દારૂણ્ સંસારસમુદ્ર, દુ:ખે પાર પામી શકાય તેવા છે. નારક, તિયચ, નર, અમર આદિ ગતિગ્મામાં નાના પ્રકારનાં તીવ્ર દુ:ખ રહેલાં છે, તે દુ:ખ આ છત્ર અનેક વાર પામ્યા છે. આ અનંત દુ:ખના હેતુભૂત ક્રોધ, માને, માયા અને લેાભ આ ચાર ભયંકર વિષધર છે. અજ્ઞાનતાથી
આ વિષધરા વાના હૃદયને સે છે. તેના ડસવાથી આ જીવ કા અકા, યુક્ત અયુક્ત, હિત અહિત યાદિમાં મૂઢ થઇ સાર અસારને કાંઇપણ વિચાર કરી શકતા નથી. વધારે શું કહેવું? કષાયથી પરાધીન થઈ બુદ્ધિમાન પણ એવાં કાય કરે છે કે આ જન્મમાં કે પરજન્મમાં તેને મહાન દુ:ખને અનુભવ કરવા પડે છે.
હે રાજન ! તમે પણુ કષાયને પરાધીન થઇ એક અનથ કર્યાં છે, છતાં વળી આ પાપતર ખીજો અનય અજ્ઞાનતાને આધીન થઈ શા માટે આદર્યો છે ? પાપથી દુ:ખ થાય છે. તે પાપ પ્રાણના ધાત કરવાથી થાય છે. પરના પ્રાણના ઘાત કરવાથી પણ પેાતાના પ્રાણના ઘાત કરવા તે અધિકતર પાપ છે. આપધાત કરવાને આ તમારે અધ્યવસાય મહાન દુ;ખના કારણરૂપ થશે. હે નરપતિ ! સારી રીતે વિચાર કર, અને સ` ઠેકાણે મેહ ન પામ. પાપથી ઉત્પન્ન થયેલા દુ.ખનું નિવારણ ધમ થી ઉત્પન્ન થયેલુ પુન્ય છે. જો તું દુઃખી ત્રાસ પામ્યા હાય તે। જિનેશ્વર ભગવાનની આજ્ઞા મુજબ ધર્મને
આદર કર.
હે રાજન ! વળી હું મારા જ્ઞાનથી જાણીને તને કહુ` છુ. કે– ધર્માંમાં પરાયણ થતાં નવીન ભુજાવાળી રાણી કળાવતીને તને ઘેાડા જ દિવસમાં મેળાપ થશે. વળી આ દુનિયામાં અધિક સહાય પામી ઘણા વખતપર્યંત રાજ્યતુ પાલન કરી, અંતમાં તું નિર્દોષ ચારિત્રધમ પામીશ માટે મરવાના દુરાગ્રહ મૂકી દઇ એક જ ક્વિસ મનને સ્થિર
૧. વ્યવહારીક શ્રમ શબ્દ અહીં વાપરવામાં આવ્યો છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
(૧૮૬)
કરી ધર્મ માં નિશ્ચળ યા. તેથી તને મારા કહેવાની કાંધ પણ પ્રતીતિ થાય તે છી તને જેમ યાગ્ય લાગે તેમ આગળ ઉપર કરજે.
ગુરુનાં શીતળ અને મધુર વચનાથી રાજાનું અંતઃકરણ વાસિત થયું. માહ તથા અજ્ઞાનનું આવરણ કાંઇક ભેદયું, ગુરુના વચન પર વિશ્વાસ રાખી, તત્કાળ મરવાનું બંધ રાખ્યું. ગુરૂના વચનામૃતનુ સ્મરણ કરતા રાજા શહેરની બહાર જ રહ્યો, પ્રાતઃકાળે રાજાએ રવમ. દીઠુ` કે કુળ આપવાને તૈયાર થએલી કલ્પવૃક્ષની એક શાખા મેં સહસા કાપી નાંખવાથી નીચી પડી. તે જ ક્ષાખા ફલિત થવાથી વિશેષ ગાબા ધારણ કરતી પાછી તે કલ્પવૃક્ષ સાથે જોડાઇ ગઇ.
આ પ્રમાણે સ્વપ્ન દેખી પ્રાત:કાળે શ ંખરાજા જાગૃત થયા. સ્વપ્નનથી ષિત થયેલે રાજા વિચાર કરવા લાગ્યા કે ગુરુશ્રીએ કહ્યું હતું કે-પ્રિયાને લાભ થશે, તે વચનેની સાથે આ સ્વપ્નના ભાવાર્થ તદ્દન મળતા આવે છે. સ્વપ્નને અથ તદ્ન ખુલ્લેા છે, નિશ્ચે પુત્રસહિત રાણીને! સમાગમ મને થવા જ જોઈએ. રાજાએ તરત જ દત્તને માલાવી કહ્યું:—દત્ત ! જે વનમાં રાણીને સારથી મૂર્છા આવ્યા છે તે વનમાં જઈને તું રાષ્ટ્રની તપાસ કર
રાજાના વચનથી દત્ત તરત જ તે વનમાં ગયા. એક તાપસી રાણીના વૃત્તાંત પૂછતાં તેણે સવ સમાચાર આપ્યા કે–દત્ત સીધા જ તાપસના આશ્રમે જઇ કુળપતિને મન્યેા. ત્યાંથી કુળપતિને સાથે. લઈ તાપસણીઓના આશ્રમમાં તે ગયા. ત્યાં પ્રધુમ્ન સહિત લક્ષ્મીની માફક પુત્ર સહિત રાણીને દીઠી.
વ્રુત્તને જોતાં જ સહસ! રાણીના કંઠ રુંધાઇ ગયા, ઘણુંી મહે નતે કદને મોકળા મૂકી રાણીએ ઘણુા વખત પર્યંત રુદન કર્યું. ખરી વાત છે કે, સબધી સ્નેહી માણસને દેખી દુ:ખી થવાનું હૃદય વિશેષ દુઃખથી ઉભરાઇ આવે છે. દત્તે રાણીને ધીરજ આપી જ્ઞાંત કરી. રાષ્ટ્રીએ રુદન કરી તથા પોતાનું દુ:ખ કહી બતાવી હૃદય ખાલી કર્યું .
Page #205
--------------------------------------------------------------------------
________________
(૧૮૭)
રાણીના દુઃખનો વિચાર કરતાં દત્તનું હ્રદય ભરાઈ આવ્યું, પણ ધીરજ રાખી દત્તે કહ્યું. બહેન ! હવે વિશેષ દુઃખ નહિ કર, આ કે પૂર્વના પ્રબળ કર્મનું પરિણામ છે. તે અતિ દારૂણ દુઃખ અનુભવ્યું છે, પણ આથી અનંતગણું દુઃખ પિતાની અજ્ઞાનતાથી રાજા અત્યારે અનુભવે છે. તે ગુરૂશ્રીના વચનથી તમારી મળવાની આશાએ જ જીવતો રહ્યો છે. “તમે જીવતાં છે ” આ સમાચાર જે રાજાને આજે નહિં મળે તો, તે અગ્નિમાં પ્રવેશ કરી નક્કો મરણ પામશે, માટે હેન! વિચાર નહિં કર. તૈયાર થા કાળક્ષેપ કરવાને વખત નથી. રાજાને તેના કર્તવ્યને બદલે મળી ચૂકી છે. આ રથ ઉપર આરૂઢ થા. અત્યારે આ જ કર્તવ્ય શ્રેયસ્કર છે.
રાજા મરવાને માટે તૈયાર થયું છે. આ શબ્દો સાંભળતાં જ કળાવતી તેને મળવાને માટે તૈયાર થઈ. કુળવંગનાઓને આ જ ધર્મ છે કે પ્રતિકૂળ પતિનું પણ હિત જ કરવું. કુળપતિને નમસ્કાર કરીને કળાવતી રથમાં આવી બેઠી. થોડા જ વખતમાં રથ નગરની બહાર રહેલા રાજાના આવાસ પાસે આવી પહોંચ્યો. સંપૂર્ણ શરીરવાળી પિતાની વલ્લભાને દેખી રાજાને ઘણે હર્ષ થશે, તથાપિ લાથી તે
એટલો બધે નગ્ન થઈ ગયો છે. વિશેષ વખત રાણીના સન્મુખ તે જોઈ ન શકયો. તે વખતે તારા–મેળાપ કરી રાણીને પટાવાસમાં (તબુમાં) મોકલવામાં આવી. આખા શહેરમાં રણ આવ્યાની વધામણું ફેલાઇ ગઈ, વાછ વાગવાં શરુ થયાં, મને હર ગાંધર્વ અને તુરના શબ્દો સાથે રાજાએ સંધ્યાકર્તવ્ય સમાપ્ત કર્યું. સામંત, મંત્રી અને પ્રજાલક માનંદ અમૃતથી સીંચાયા. વાચકોને દાન અપાયાં. સામંત પ્રમુખને વિસર્જન કરી રાજ રાણીના પટાવાસમાં આવ્યો.
ઘણું કાળે મેળાપ થયે હેય તેમ રાજા રાણીને ભેટી પડયે. ધીમા શબદે રાજાએ કહ્યું-સુશીલા ! મેં તારા માટે અપરાધ કર્યો છે છતાં અજ્ઞાનતાથી કર્યો હોવાથી ક્ષમા કરવા યોગ્ય છે. '
કળાવતીએ ઉત્તર આપ્યો, વહાલા ! આમાં તમારે કાંઈ દેખ
Page #206
--------------------------------------------------------------------------
________________
( ૧૮૮).
નથી, પણ મારા અશુભ કર્મને જ દોષ છે, જ્ઞાની પુરુષો કહે છે કે
सव्वो पुवकयाण कम्माण पावए फलविवागं ।
अवराहे गुणेसु य निमित्तमित्तं परो हाइ ॥१॥ - સર્વ જીવો, પૂર્વકૃત કર્માનુસાર ફળના વિપાકને (સુખદુઃખને) પામે છે, ઉપગારમાં કે અપરાધ કરવામાં બીજા જે નિમિત્ત માત્ર થાય છે.
આ પ્રમાણે બને છે તથાપિ હું આપને પૂછું છું કે એ તે મેં આપને શું અપરાધ કર્યો હતો કે મને આ દુકસહ્ય દંડ આપ્યો. - રાજાએ કહ્યું-દયિતા ! જેમ વંજુલ વૃક્ષને ફળ હેતાં નથી, અને વડ તથા ઉમરાને ફૂલ હતાં નથી, તેવી જ રીતે તારામાં દોષને લેશ પણ નથી, મારી અજ્ઞાનતાથી જ દોષનો ભાસ થયો, ઇત્યાદિ કહીને
તે ય પિતે કરેલ કુવિકલ્પ વિષે સર્વ હકીકત જણાવી. રાણીએ પણ
જ. જી થયા, પિતાના હાથ કાપ્યા પછીની સર્વ હVીકત જણાવી. તે સાંભળી રાણીના શીયળ વિષે રાજાને મેટું આશ્ચર્ય ઉત્પન્ન થયું.
રાજાએ કહ્યું, દેવી ! મારા આ સાહસ કર્તવ્યથી આ જગતમાં મારો અપયશને પટલ અને તારા દઢ શીયળથી શીયળ ગુણની ઉજજવળ યશપતાકા, નિરંતરને માટે આ દુનિયામાં ફરક્યા કરશે.
કરૂણા સમુદ્ર ગુરુમહારાજના કહેવાથી મને તારા સમાગમની આશા થઈ હતી અને તેથી જ હું મરણ પામે નથી, કેમકે તેમ થવાથી તેને વળી બીજું દુઃખ થશે. આ ભયથી જ હું જીવતો રહ્યો છું.
રાણીએ કહ્યું-ધન્ય છે તે નિર્મળ જ્ઞાનને ધારણ કરનાર પૂજ્ય ગુરુવર્યને કે જેણે તમને શુદ્ધ બુદ્ધિ આપી. તે મહાનુભાવ મુનીંદ્ર કયાં છે? મને બતા, તેમના દર્શનથી મારા આત્માને પવિત્ર કરું ઈત્યાદિ પરસ્પર દિલાસે આપતાં અને દિલગીરી જણાવતા તે નવીન રહગ્રંથીથી પુનડાયેલાં દંપતીને રાગી ક્ષણવારની માફક સમાસ ગઈ. સર્યોદય થતાં પિતાનાં ષટ્રકમાંથી નિવૃત્ત થઈ તે દંપતી (સ્ત્રી
Page #207
--------------------------------------------------------------------------
________________
(૧૮૯) ભરથાર) અમીતતેજ ગુરુ પાસે આવી પહોંચ્યાં. ગુરુવર્યને વંદના કરી ઉચિત સ્થાનકે બેઠાં. ગુરૂશ્રીએ પણ અવસરઉચિત શીયળગુણની કોકતાવાળી ગંભીર દેશને આપી.
सीलं कुलुन्नइकरं, सीलं जीवस्स भूसणपवरं । .. सालं परमसोयं, सील सयलावया हरणं ॥१॥
કુળની ઉન્નતિ કરનાર શીયળ છે, જીવનું ઉત્તમ ભૂષણ શીયળ છે, શીયળ પરમ પવિત્રતા છે. સમગ્ર આપત્તિનું હરણ કરનાર શીયળ છે.
सीलं दुग्गइदलणं, सील दोहग्गकंदनिद्दहणं । वसबत्तिसुरविमाणं, सालं चिंतामाणिसमाणं ॥ २ ॥
દુર્ગતિનું દલન કરનાર શીયળ છે, દર્ભાગ્યના કંદને નિર્વહન કરનાર શીયળ છે. દેવવિમાન તેને સ્વાધીન છે. ટૂંકમાં કહીએ તે શીયળ ચિંતામણીરત્ન સમાન છે.
શીયળના પ્રભાવથી અગ્નિ થંભાય છે. વેતાળ અને વાલનો ભય દૂર થાય છે. સમુદ્ર તરી શકાય છે. પર્વતના શિખરથી પડતી નદી રોકી શકાય છે.
શીળવાન મનુષ્યની આજ્ઞા દેવે પણ ઉઠાવે છે અને તેના મુણેનું ગાન કરે છે. હે રાજન ! રાણી કળાવતીને નવીન ભુજ આવવાનો બનાવ પ્રત્યક્ષ બને છે તે શીયળને જ પ્રભાવ છે. આ શીયળરૂપ અગ્નિ જે સમફત્વ(ધર્મશ્રદ્ધાન)૨૫ પ્રબળ પવનની સહાય ગ્રહણ કરે તે ઘણું થડા જ વખતમાં કમંરૂપ ઈધન(લાકડાં)ને બાળીને ભસ્મ કરે.
. તે ધર્મશ્રદ્ધાન રાગ, દ્વેષરહિત અરિહંતદેવ, પંચમહાવ્રતધારક નિગ્રંથ ગુરૂ અને કરુણાથી ભરપૂર ધર્મ, આ ત્રણ તત્ત્વને અંગીકારે કરવાથી થાય છે. ચિંતામણી, કલ્પવૃક્ષ અને કામધેનુના પ્રભાવને ઓળંગી જનાર આ ધર્મશ્રદ્ધાન સમગ્ર સુતના આધારભૂત છે ઇત્યાદિ સમયોચિત ધર્મદેશના આપી ગુરુ શાંત થયા.
Page #208
--------------------------------------------------------------------------
________________
(૧૯૦)
એ અવસરે હાથ જોડી નમ્રતાથી કળાવતીએ ગુરુરાજને પ્રશ્ન કર્યાં કે-પ્રભુ ! કયા ક્રમના ઉદયો નિરપરાધી છતાં મારી ભુજા એવાણી !
ગુરુમહારાજે કહ્યું-કલ્યાણી ! સાવધાન થઈ તારા પૂર્વજન્મ સાંભળ. પૂર્વે આ ભારતવષ માં અવંતી દેશમાં લક્ષ્મીથી ભરપૂર અવંતી નગરી હતી. તેમાં ચંદ્રતી માફક આનંદ આપનાર નરચંદ્ર રાજા રાજ્ય કરતા હતા. ચંદ્રકળાની માફક ઉજ્વળ શીયળ ગુણુરૂપ કળાને ધારણ કરનાર ચંદ્રયશા નામની તેને રાણી હતી.
તે રાજાની પાસે પુત્રથી પણ અધિક વ્હાલા એક રાજશુક્ર (પાપટ) હતા. તેનુ વચનસાર નામ રાખ્યું હતું. નામ પ્રમાણે બુદ્ધિમાન અને એલવામાં તે ચાલાક હતા. મણિ તથા સુવણુ જડિત પાંજરામાં રાખી, ઉત્તમ ખાનપાનથી રાણી તેનુ પાલન કરતી હતી. રાણી તેને * ઉત્તમ કાવ્યાદિ સંભળાવતી હતી. શુષ્ક તે કાવ્યાદિ તરત મેઢે ખેલી જતેા હતા. આથી રાણીને પ્રેમ તે શુક પર એટલા બધા વચ્ચે ડતા કે તે સિવાય ઘડીભર પણ રહી શકતી ન હતી.
એક વખત શહેરની બહાર દેવરમણુ ઉધાનમાં, શિષ્યના પરિવાર સહિત સુત્રતાચાય નામના આચાય આવી રહ્યા હતા. તેમને વંદન કરવા નિમિત્તે રાણી સહિત નરચંદ્ર રાજા આવ્યો. ગુરુને વદન કરી ધમ શ્રવણુ નિમિત્તે રાજા ગુરુ સન્મુખ બેઠી.
ગુરુશ્રીએ ધર્મ ઉપદેશ આપવા શરૂ કર્યાં. સ` સુખનું મૂળ ધ છે. દુ:ખનુ` મૂળ કારણુ પાપ છે. જો તમે દુઃખથી ત્રાસ પામતા હા અને સુખની પૃચ્છા કરતા હા તેા ધર્મ કરી. તે ધર્મનું રહસ્ય એક સારભૂત વાક્યમાં જ હું તમને કહું છું કે, અહિs' વિ ન થાર્ જાય, જે કત્તવ્ય પેાતાને પ્રતિકૂળ અનુભવાય, તે કવ્ય ખીજાના સબંધમાં કદાપિ ન કરવુ. અર્થાત્ જો તમને દુઃખ વહાલું નથી લાગતું તેા, તમે પરને દુઃખ ન આપે. તમારી નિંદા તમને ઠીક લાગતી નથી તે પરતી નિંદા તમે નહિ કરો. તમે પરની
n
Page #209
--------------------------------------------------------------------------
________________
(૧૯૧)
મદદ ઈચછો તે બીજાને તમે મદદ આપો. તમે સુખ ઇચછે છે તે બીજાને સુખી કરે. ઈત્યાદિ ટ્રેક પણ ગંભીર પરમાર્થવાળો ઉપદેશ શ્રવણું કરી, ચંદ્રયશા રાણી સહિત રાજાએ દ્વાદશત્રતરૂપ ગુહસ્થધમ, અંગીકાર કર્યો. ગુરૂને નમસ્કાર કરી રાજા, રાણા શહેરમાં આવ્યાં અને સમ્યફ રીતે ધર્મનું પાલન કરવા લાગયાં. ગુરૂ પણ અન્યત્ર વિહાર કરી ગયા.
રાણી ચંદ્રમશા, અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વને દિવસે શુકને સાથે લઈ, જિનેશ્વરનાં દર્શન પૂજન કરવા નિમિત્તે મંદિર જતી હતી. ત્યાં વિાધપૂર્વક ચેત્યવંદન કરી, નવીને નવીન સ્તુતિઓ શુક પાસે બોલાવી ભગવાનની સ્તુતિ કરતી હતી. એક દિવસે કાર્ય પ્રસંગને લઈ રાણું પ્રભુ દર્શનાર્થે જઈ ન શકી. નિરંતરના અભ્યાસને લઈ મુક પ્રભુદર્શ. નને માટે ઉત્સુક થયા. કોઈ પ્રયોગથી પાંજરાથી બહાર નીકળી તે એકલો જિનમંદિર આવ્યો. પ્રત્યેક જિનબિંબને વંદના કરી, પરમ - ભક્તિથી સ્તવના કરી તે પાછે રાણુ પાસે આવ્યો. પોતાની રજા સિવાય શુકને અન્ય સ્થળે ગયે ભણી રાણને ઘણે ગુસ્સો આવ્યો, પિતાના ધર્મને ભૂલી જઈ, કોલાંદ રાણીએ બીચારા નિરપરાધી પિપટને નાના પ્રકારની તાડના તર્જના કરી, સહસા તેની બને પાને ભરડી નાંખી. થોડીવારે ક્રોધને નિશે શાંત થયો, રાણીને પણે પચાત્તાપ થયો, પિતાના આહાર્યની નિંદા કરવા લાગી પણ તેથી બગડી વાત સુધરવાની તે મ હતી જ, - પોતાની પાંખ કપાયાથી શુકરાજને ઘણું દુઃખ થયું. તેના મને મનમાં જ રહ્યા. તિર્યંચની ગતિ અને તેમાં વળી આવી પરાધીનતા તેને તે ધિક્કારવા લાગ્યો. શાણા કે પાંખો કપાયા છતાં શુભ પરિણામને કપાવા ન દીધા, પૂર્વ કર્મને દોષ આપી આવા કલર કમે કાપવાને સાવધાન થયો. જિનેશ્વર ભગવાનના ધ્યાનમાં જ પાખાની અસહ્ય વેદનાથી પિપટ મરણ પામ્યો. શુભ અધ્યવસાયવાળો શક સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થશે.
Page #210
--------------------------------------------------------------------------
________________
(૧૨)
- પિતાના અકાર્યને પશ્ચાત્તાપ કરતી રાણે તે દિવસથી ધર્મક્રિયામાં વિશેષ સાવધાન થઈ શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધધર્મનું આરાધન કરી કાળક્રમે મરણ પામી, રાજા રાણું બને સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉતપન થયાં.
નચંદ્ર રાજાને જીવ તે દેવકથી એવી અહીં શંખરાજાપણે ઉત્પન્ન થા, રાણું ચંદ્રયશાને જીવતું પતે કળાવતી છે, અને વયણસાર પોપટને જીવ આ કળાવતીને પુત્ર જેનું નામ પુર્ણકળશ રાખવામાં આવશે તે છે, પુન્યના ઉદયથી તે તમને સુખના કારણરૂપ થયો છે.
કળાવતી! જિનદર્શન ઉપરના (પિપટના નિમિત્તથી ઉત્પન્ન થયેલ) મત્સર ભાવથી અને પોપટની પાંખો કાપતાં પ્રાણાતિપાતવિરમણ વ્રતમાં ખલના પામવાથી આ તમારી ભુજાએ કપાણી છે. આ અને પાછલા જન્મના નિર્મળ શિયળગુણથી લોકોને આશ્ચર્ય કરનાર કપાએલી ભુજાઓ પાછી નવીન પ્રાપ્ત થઈ છે.
પૂર્વભવને સાંભળી રાજારાણું ભવભયથી ઉદિગ્ન થયાં. હાથ જોડી તેમણે ગુરુશ્રીને કહ્યું. પ્રભુ ! આ સંસારબંદીખાનાથી અમે વિરક્ત થયાં છીએ એટલે આ ચારિત્રનું શરણ લેવાની અમારી પૂર્ણ ઇચ્છા છે તથાપિ આ બાળકુમાર રાજ્યધુરાને માટે અત્યારે તદ્દન અશકત છે એમ ધારી તેટલા વખતને માટે અમને ગૃહસ્થપણાને લાયક ગૃહસ્થ ધર્મ આપો. અવસરે શ્રમણધર્મ સ્વીકારીશું, ગુરુમહારાજે પણ તેમની અત્યારની યોગ્યતા દેખી બનેને ગૃહસ્થાશ્મ પ્રહણ કરશે. ગુને નમસ્કાર કરો રાજા રાણીએ શહેરમાં પ્રવેશ્ન કર્યો. ' ધર્મપ્રાપ્તિથી રાજા રણને અને રાજારાણની પ્રાપ્તિથી પ્રજાને અત્યંત આનંદ થયો. મંગલ સૂર્યના ઉદ્દામ શબ્દ દિગંત પર્યત ફેલાવા લાગ્યા. કવિ કહે છે–આ વાજિંગના શબ્દો ન હતા પણ શીયળના પ્રબળ માહાસ્યને પડહ વાજતો હતો. રાણીના શીયળ ગુણનો પ્રશંસા કરતાં લોકોનાં ટોળાં રસ્તા પર ઉભાં હતાં. લોકોને આનંદ ઉ.
Page #211
--------------------------------------------------------------------------
________________
(૧૭)
ત્પન્ન કરતા રાજા રાણીએ મહેલમાં પ્રવેશ કર્યો. રાજાએ આખા શહેરમાં વધામણું કરાયું. ધ્વજા, પતાકાથી શહેર શણગારાયું. બંદીવાને છોડી મૂક્યા. ગરીબ અપંગ મનુષ્યોને દાન આપ્યું. રાજા મરણથી નિવૃત્ત થયો. રાણી મળી આવી. પાટવી કુમારને જન્મ થશે. આવા એકી સાથે ત્રણે આનંદથી શહેરની તવારીખમાં તે દિવસ સોનેરી અક્ષરોથી લખાયે. બારમે દિવસે કુમારનું પૂર્ણકલર નામ આપ્યું. ગિરિકંદરામાં ઉત્પન્ન થયેલા ચંપકની માફક નિરુપદ્રવપણે રાજકુમાર વૃદ્ધિ પામવા લાગ્યો.
આ બાજુ નીતિપૂર્વક રાજ્યનું પાલન કરતાં કેટલાંક વર્ષો વ્યતીત થયાં. રાજકુમાર વિન વય પામે. .
રાજ રાણીને પ્રતિબંધ પામવાને અવસર જાણું અમીતતેજ ગુરૂ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં દેવશરણુ ઉધાનમાં આવી ઉતર્યા.
રાજારાણું સપરિવાર વંદન કરવા આવ્યાં. ગુરુશીએ ધર્મદેશના નો પ્રારંભ કર્યો.
રાજન ! માનવક્ષેત્ર, આર્યભૂમિ, મનુષ્યજન્મ, નિરોગી શરીર, વિચારશક્તિ, દેવગુરુને સમાગમ અને ધર્મશ્રદ્ધાન-આ એક એક સામગ્રી ક્રમે ક્રમે દુર્લભ છે. રત્નભૂમિની માફક આ દુર્લભ સામગ્રી તને મળી ચૂકી છે. રાનખાણમાંથી ચિંતામણીરત્નની માફક ચારિત્રરત્ન મેળવવું સુલભ છે, માટે રાજા જાગૃત થા. પ્રસાદ નિદ્રાનો ત્યાગ કર. આયુષ્ય અલ્પ છે. વખત થોડો છે. વિન્ને અનેક છે. વિલંબ કરવાને વખત નથી.
ઈત્યાદિ ગુરુવાક્યોનું શ્રવણ થતાં રાજા જાગૃતિમાં આવ્યો. ચારિત્રાવરણી કર્મોએ માર્ગ આપે. મેહ ઓછો થયો. સંવિન થઈ રાજા શહેરમાં આવ્યો. પૂર્ણકલશ પુત્ર રાજ્યાભિષેક કરી. અમીતતેજ ગુશ્રી પાસે રાજા, રાણી બનેએ ચારિત્ર ગ્રહણ કર્યું. નિર્મળ ચારિત્ર પાળી છેવટે શારીરિક તથા માનસિક સંલેખણું કરી બને જણ ૧૩.
Page #212
--------------------------------------------------------------------------
________________
( ૧૯૪)
સૌધમ દેવલાકે દેવપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી ઉત્તમત્તર : સુખરૂપ ભવા
.
કરી સયંમ આરાધી અને જણુ નિર્વાણુ પદ પામ્યાં.
શિયળ ગુણના પ્રભાવવાળુ` કલાવતીનું ચરિત્ર સાંભળી ઘૃણા
લેા શીયળ પાળવા માટે તત્પર થયા.
વખત થઇ જવાથી દેશના બંધ થઇ. રીષભદત્ત, સુદર્શના, શીળવતી વિગેરે પ્રમાદ પામતાં ગુરુશ્રીના ચિરંજીવીપણાના . જય ધ્વનિ કરતા, પોતપાતાના ષટ્કમાં લાગ્યાં. ગુરુ પશુ પેાતાના આત્મકા માં લીન થયા. નિત્યની માફક દેવ, ગુના વંદન, પૂજન, ગુણુ ટીનમાં દિવસ વ્યતીત કરી, સુર્યાય પૂછી પાછાં ધદેશના શ્રવણ કરવા નિમિત્તે સર્વે હાજર થયાં.
ગુરુવયે પણ ઉપકારવૃત્તિથી ધર્મોપદેશ શરૂ કર્યાં.
****
પ્રકરણ ૨૮ સું.
-**O*•·
તપશ્ચરણ,
जह लंघणेर्हि खिज्जंति रसविकारसम्भवा रोगा | ? तह तिव्वतवेण धुवं कम्माई सुचिकणाई पि ॥ १ ॥
જેમ લંધન (લાંધણુ ) કરવાથી રસવિકારના કારણથી ઉત્પન્ન થયેલા રાગે નાશ પામે છે તેમ પ્રમળ તપશ્ચર્યાવડે ( તપવડે ) અસંત ચિકણાં કર્યાં પણ નિશ્ચે નાશ પામે છે.
ખાદ્ય અને અભ્યંતર એમ તપ એ પ્રકારે થાય છે.
આāતપ ૧ ઉપવાસાદિ કરવા,૨ આખું ખાવું, ૩ ધણી ઘેાડી ચીજો ખાવી અથવા ઇચ્છાઓને ઓછી કરવી, ૪ ઘી, દૂધ, દહીં, તેલ, સાકરાઢિ રસને ત્યાગ કરવા. પ કાયાને કષ્ટ થાય તેવા ધાર્મિક કામમાં જોડવી,
Page #213
--------------------------------------------------------------------------
________________
(૧૯૫ )
ક કષાય, ઇન્દ્રિય, મન, વચન, કાયાને યોગ અને સ્ત્રી મનુષ્યાદિકનો સિંગ આ સર્વ ઓછા કરવા. આ બાહ્યતપ કહેવાય છે. આ
તપ સામાન્ય મનુષ્યો પણ કરી શકે છે તેમ લોકોના દેખવામાં પણ આવે છે માટે તેને બાહ્યતપ કહ્યો છે.
અર્થાતર તપ ૧ પિતાથી કોઈ પાપ થઈ ગયું હોય તેનું ગુરુ આદિ પાસે પ્રાયશ્ચિત્ત લેવું. ૨ ગુણવાનને વિનય કર. ૩ ગુણ મનુષ્યની વૈયાવચ્ચ-ભક્તિ કરવી. ૪ નવીન જ્ઞાન ભણવું. ભણેલાનું
સ્મરણ કરવું. ૫ ધ્યાન કરવું. ૬ કાયોત્સર્ગ કરો યા શરીરાદિ ઉપરથી મમત્વ દૂર કરે ત્યાં રાગદ્વેષને ત્યાગ કરે-આ છ પ્રકારે અત્યંતર તપ કહેવાય છે.
વૈધો જેમ ઔષધ કે મંત્રવડે ઝેરને દૂર કરે છે. -ઉતારે છે તેમ તીવ્ર રસવાળાં ઝેર સમાન દુષ્ટ કર્મો આ બન્ને પ્રકારની તપશ્ચર્યારૂ૫ મંત્ર કે ઔષધીથી દૂર થાય છે..
હજાર વર્ષ પર્યત દુ:ખ ભોગવીને નારકીના છ જેટલું કર્મ ખપાવે છે તેટલું કર્મ શુભભાવે એક ઉપવાસ કરીને મનુષ્ય ખપાવી શકે છે, અસંખ્ય ભનાં એઠાં થયેલાં કર્મો તપશ્ચર્યા વિના ખપાવી શકાતાં નથી. શું દાવાનળ વિના મહાન અટવી બાળી શકાય છે? શાસ્ત્રમાં કહ્યું છે.
सवासिपडीणं परिणामवसा उवकमो भणिओ ।। .. पायमनिकाइयाणं तवसा उ निकाइयाणपि ॥ १ ॥
પરિણામના વશથી સર્વ કર્મપ્રકૃતિઓને ઉપક્રમ (ફેરફાર યા નાશ) શાસ્ત્રમાં કહ્યો છે, પણ તે પ્રાયે અનિકાચિત પ્રકૃતિ હેય તે જ. ત્યારે તપશ્ચર્યા કરવાથી તે નિકાચિત કર્મપ્રકૃતિઓનો પણ ક્ષય થઈ શકે છે,
જાતિ, કુળ, રૂપ, બુદ્ધિ, રવજન, અને લક્ષ્મીરહિત છતાં તીવ તપશ્ચર્યા કરનારની (નંદીષેણની માફક) દેવ પણુ ભક્તિ બહુમાનથી
Page #214
--------------------------------------------------------------------------
________________
(૧૬)
સેવા કરે છે. ત્રણ જગતના દર્પને ભેદનાર કંદર્પને પણ તપશ્ચયવડે જ દર્પ દૂર કરી શકાય છે. અશ્વદમન કરનારની માફક ઇન્દ્રિયરૂપી ધેડાઓ તપશ્ચર્યાથી જ દમી શકાય છે. સૂર્યના પ્રકાશવડે જેમ અંધકાર દૂર થાય છે તેમ તપશ્ચર્યાથી નાના પ્રકારના ઉપદ્રવ દૂર થાય છે. કર્મ ક્ષય કરવા અર્થે પોતે તપશ્ચર્યા કરવી અને તપશ્ચર્યા કરનારની ભક્તિ કરવી.
સંતોષરૂપ મૂળ, ઉપશમરૂપ મજબૂત થા, ઈન્દ્રિયજયરૂપ બેટી શાખાઓ, અભયદાનરૂપ પાંદડાઓ, શીયળરૂપ પ્રવાલવાળો, શ્રદ્ધારૂપ જળથી સિંચાયેલ, સુર, નરસુખરૂપ સુગંધી પુષ્પવાળા અને મોક્ષરૂ૫ ફળવાળો તારૂપ કલ્પવૃક્ષ સાક્ષાત આદર કરનારને હિતકારી થાય છે. કહ્યું છે કે
दिव्बोसहि रसवायं नहगमण विसापहार कामगावी। चिंतामणि कप्पतरु सिर्जति तवप्पभवेण ॥१॥
દિવ્ય ઔષધી, સુવર્ણરસ, ધાતુર્વાદ, આકાશગમન, વિષાપકાર કરનાર મંત્રાદિ, કામધેનુ, ચિંતામણું રત્ન અને કલ્પવૃક્ષ ઇત્યાદિ દુર્લભ વસ્તુઓ પણ તપશ્ચર્યાના પ્રભાવથી સિદ્ધ થાય છે-પ્રાપ્ત થાય છે.
નિર્મળ તપના પ્રભાવથી આ જન્મમાં અનેક લબ્ધિઓ સિદ્ધ થાય છે. પરલોકમાં મુકિત થાય છે. કીર્તિ ઉભય લોકમાં ફેલાય છે. તપોબળથી અનેક લબ્ધિઓ મેળવનાર, વિષ્ણુકુમાર મહામુનિએ ગુરુના કાર્ય અર્થે લબ્ધિ ફોરવી, તીર્થઉન્નતિ કરી મોક્ષપદ પ્રાપ્ત કર્યું છે. '
વિષ્ણુકુમાર. હસ્તીનાપુરમાં પોત્તર રાજા રાજ્ય કરતા હતા. તેને જ્વાલ નામની પરમ જની પટરાણ હતી. સિંહસ્વપ્નસૂચિત ઉત્તમ લક્ષણવાળે વિપ્નકુમાર નામને તેને પ્રથમ પુત્ર થયો. અનુક્રમે ચૌદ સ્વપ્ન સૂચિત મહાપદ્મ નામના બીજા ચક્રવર્તી કુમારનો
Page #215
--------------------------------------------------------------------------
________________
(૧૭)
જન્મ આપે. નાના પ્રકારની કળાઓમાં પ્રવીણ થઈ અને કુમારો યુવાવસ્થા પામ્યા. વિષ્ણુકુમાર રવભાવથી જ વિષયોથી પરાસુખ અને રાજ્ય ગ્રહણ કરવામાં અનાદરવાળો હતો. આ કારણથી રાજાએ મહાપદ્મકુમારને યુવરાજપદે સ્થાપન કર્યો.
એ અરસામાં અવંતિ નગરીમાં શ્રીવ રાજા રાજ્ય કરતો હતો. તેને નપુચી નામને પ્રધાન હતો.
એક વખત મુનિસુવ્રત તીર્થાધિપતિના શિષ્ય અવતાચાર્ય નામના આચાર્ય અનેક શિષ્યના પરિવારે નગરી બહાર ઉધાનમાં આવી ઉતર્યા. તેમને વંદન કરવા નિમિત્તે જતાં અનેક મનુષ્યોને દેખી રાજાએ પ્રધાનને પૂછયું. આ સર્વ લોકો કયાં જાય છે ? તેણે કહ્યું–રાજન ! નગરના ઉધાનમાં કેટલાક શ્રમણે આવી રહ્યા છે. તેમને વંદન કરવા માટે આ સર્વ મૂઢ લોકો જાય છે. રાજાએ કહ્યું એમ કેમ ? તેઓ મૂઢ શા માટે ? હું પણ તે ગુરુ પાસે ધર્મશ્રવણ નિમિત્તે જઈશ.
પ્રધાને કહ્યું. નહિ મહારાજ ! તેઓ શું જાણે છે ? કાંઈ નહિ, હું જ આપને અહીં ધર્મ સંભળાવું.
રાજાએ કહ્યું. નહિં, નહિં, તે ગુરુ પાસે જ જઈશું.
મંત્રીએ કહ્યું. આપની જેવી મરજી.. ત્યાં જઈને આપ મધ્યસ્થભાવે રહેજે. વાદની અંદર તે સર્વ શ્રમણોને હું પરાજય કરીશ. આ પ્રમાણે નિશ્ચય કરી રાજાની સાથે પ્રધાન ઉદ્યાનમાં આવ્યું. મંત્રી ઉદ્ધતાઈથી ગુરૂશ્રીને ઉદ્દેશીને બે. શું આજ વ્રતધારી છે કે ? ગુશ્રીએ ગંભીરતાથી કાંઈ પણ ઉત્તર ન આપ્યો.
પ્રધાન-બળદની માફક આ શું જાણે છે ? અર્થાત કાંઈ નહિ. વગર પ્રયોજને આવા કટાક્ષનાં વચને બોલતો જાણી આચાર્યશ્રીએ કહ્યું–પ્રધાન ! જે તમારી જીભને ખરજ આવતી હોય તે પ્રશ્ન કરે, તેને ઉત્તર હું આપું છું. - આચાર્યશ્રીનું વચન પૂરું થતાં જ એક ક્ષુલ્લક (નાનો શિષ્ય )
Page #216
--------------------------------------------------------------------------
________________
(૧૯) વચમાં બોલી ઊઠય. અરે ગર્વિષ્ટ ! ગુરુમહારાજ તે તમને પ્રત્યુત્તર આપશે જ પણ મારા જેવા તેમના અનુચરો પણ તમારા પ્રશ્નને ઉત્તર આપવાને સમર્થ છે, માટે તમે પૂર્વપક્ષ ગ્રહણ કરે. તેને ઉત્તર આપું છું.
- પ્રધાન તમે શ્રુતિથી બાથ છે તેમજ અશુચિવાનું છે, તેથી, તમારી સાથે મારા જેવાએ બેસવું પણ યોગ્ય નથી, તે વાની તો વાત જ શી કરવી ?
ભુલક-તમારી માન્યતાવાળાં શાસ્ત્રના આધારે જ અમે બ્રાહ્મણ છીએ. તેમજ પવિત્ર છીએ. હું તે જ બતાવી આપું છું. તમે સાવધાન થઇને સાંભળો. શાસ્ત્રમાં બ્રાહ્મણનું સ્વરૂપ શું કહ્યું છે ?
सत्यं ब्रह्म तपो ब्रह्म ब्रह्मश्चेद्रियनिग्रहः ॥ .
सर्वभूतदया ब्रह्म एतत्ब्राह्मणलक्षणं ॥१॥
સત્ય બોલવું તે બ્રહ્મ છે. તપ કરે તે બ્રહ્મ છે. ઈદ્રિયોને નિગ્રહ કર તે બ્રહ્મ છે અને સર્વ ભૂત-પ્રાણુઓની દયા કરવી તે બ્રહ્મ છે. આ લક્ષણે જે મનુષ્યમાં હોય તે બ્રાહ્મણ છે. '
આ ચારે લક્ષણે અમારામાં છે માટે અમે જ બ્રાહ્મણ છીએ. (પવિત્રતાનું લક્ષણ તમારા શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે.)
पंचैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणां ।
अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनं ॥१॥ - છની હિંસા ન કરવી. ૧. સત્ય બેલવું ૨. ચેરી નહિં કરવી. ૩. સર્વ દ્રવ્યાદિનો ત્યાગ કરવો. ૪ અને બ્રહ્મચર્ય પાલન કરવું: ૫-આ પાંચ સર્વ ધર્મ આચરણ કરવાવાળાઓનાં પવિત્ર છે." - આ પાંચ પવિત્રો અમારામાં હોવાથી અમે નિરંતર પવિત્ર છીએ. (બ્રાહ્મણની જાતિમાં જન્મે તેને જ બ્રાહ્મણ કહે તે કાંઈ નિયમ નથી) શાસ્ત્ર શું કહે છે?
Page #217
--------------------------------------------------------------------------
________________
(૧૯) ब्रह्मचर्य तपोयुक्ता समलेष्टु कांचनाः। सर्वभूतदयावंतो ब्राह्मणाः सर्वजातिषु ॥ १ ॥
બ્રહ્મચર્ય પાળનાર, તપશ્ચરણ કરનાર, પથ્થર અને સુવર્ણમાં સમદષ્ટિવાળા અને સર્વ પ્રાણીઓની દયાવાળા મનુષ્યો સર્વ જાતિઓમાં બ્રાહ્મણ છે. અર્થાત આ પ્રમાણે વર્તન કરનાર ગમે તે જાતિમાં ઉત્પન્ન થયા હોય પણ તે બ્રાહ્મણ કહેવાય છે. •
(બ્રહ્મચર્ય સિવાય બ્રાહ્મણ શાને?) ब्रह्मचर्य भवेन्मूलं सर्वेषां धर्मचारिणां ॥ ब्रह्मचर्यस्य मंगे न व्रताः सर्वे निरर्थकाः ॥ १॥ ..
ધર્માચરણ કરવાવાળા સર્વ દર્શનકારોનું મૂળ બ્રહ્મચર્ય છે. તે બ્રહ્મચર્ય ભંગ કરનાર મનુષ્યના સર્વ વ્રત નિરર્થક છે. જેઓ મન, વચન, કાયાવડે પવિત્ર બ્રહ્મચર્ય પાળે છે તે દેવોને પણ પૂજનિક છે. તે જ પવિત્ર અને ઉત્તમ મંગળ સમાન છે. સારી રીતે રક્ષણ કરાયેલું બ્રહ્મચર્ય, સર્વ આચારમાં ઉત્તમ આચાર છે. સર્વ વ્રતોમાં ઉત્તમ વ્રત તે જ છે અને સર્વ ધ્યાનમાં ઉત્તમ ધ્યાન તે છે. કહ્યું છે કે –
शुचिर्भूमिगतं तोयं शुचिनारी पतिव्रता ॥...
शुचिधर्मपरो राजा ब्रह्मचारी सदा शुचिः ।। १॥ - જમીન પર પડેલું પાણી પવિત્ર છે. સ્ત્રી પ્રતિવતા હોય તે પવિત્ર કહેવાય છે. ધર્મમાં તત્પર હોય તે રાજા પવિત્ર છે, પણ બ્રહ્મચારી તે નિરંતર પવિત્ર છે. સત્ય બોલવું, તપ કર, ઇક્રિયાને નિગ્રહ. કરવો અને સર્વ જીવોની દયા કરવી આ ચાર પવિત્ર પ્રથમ છે. અને પાણીથી, શૌચ કરવું તે તે પાંચમું શૌચ છે. આ ચાર સૌચ વિના પાણીથી સ્નાન કરી પવિત્રતા માનવી તે નિરર્થક છે. કાં છે કે
Page #218
--------------------------------------------------------------------------
________________
(૨૦૦)
नोदकक्लिनगात्रोऽपि स्नान इत्यभिधीयते ॥
स स्नातो यो दमस्नातः स बाह्याभ्यंतरः शुचिः ॥ १ ॥
પાણીથી ભીંજાયેલ શરીરવાળાને સ્નાન કરેલેા કહી શકાય નહિ, પણ જેણે ઇન્દ્રિયાને દમી છે, સ્વાધીન કરી છે, તે સ્નાન કરેલા કહી શકાય-અને તે જ ખાર્થે તથા અભ્યંતરથી પવિત્ર છે.
ત્યાદિ શાસ્ત્ર યુક્ત, યુક્તિપૂર્યાંક સારભૂત વચનેનાવડે,અનેક વિદ્યાનાની સન્મુખ. આ ક્ષુલ્લક શિષ્યે પ્રધાનને નિરુત્તર કરી દીધા.
યુક્તાયુક્તને વિચાર નહિ" કરનાર પ્રધન, નિરુત્તર થતાં રાજા તરફથી ધણી લજ્જા પામ્યા. તે અવસરે તેા પેાતાના મુકામ તરફ તે ચાણૈા ગયા. પણ રાત્રી પડતાં સાધુઓના વધ કરવા માટે તે પહે ઉદ્યાનમાં આવ્યેા. શાસનાધિષ્ટાતા વીએ તેને ત્યાં જ થંભાવી દીધા. પ્રાતઃકાળ થતાં રાજાપ્રમુખ સર્વ મનુષ્યાએ તેને તેવી હાલતમાં દીઠે. દેવા પણ સત્યને સહાય આપે છે તે દેખી અનેક મનુષ્યા ધને આધ પામ્યા. રાજાએ પ્રધાનનું અપમાન કરી રાજ્યમાંથી કાઢી મૂકયા.
પૃથ્વીતળ પર ભમતાં ભમતાં તે હસ્તિનાપુરમાં આવ્યેા. મહાપદ્મકુમારે તેને પ્રધાન તરીકે પોતાની પાસે રાખ્યા.
એક વખત પેાતાના રાજ્યની નજીકમાં રહેનાર સિંહુબળ નામના કિલ્લાના બળવાળા રાજાએ મહાપદ્મકુમારની દેખરેખવાળા દેશમાં લૂટફ્ટ કરી ત્રાસ વર્તાવ્યેા. મહાપદ્મકુમારે તેને સ્વાધીન કરવા માટે નમુી પ્રધાનને આદેશ આપ્યા. નસુચીએ તેને કિલ્લો તેડી નાખ્યા અને સિદ્ધબળને જીવતા પકડી મહાપદ્ભકુમારની આગળ લાવી મૂકયા. મહાપદ્મકુમારે ખુશી થઈ નમુચીને કાંઈ પણ માગવા ‘માટે જણાવ્યું. પ્રધાને જણાવ્યું—આ આપનું વચન હાલ આપની પાસે રાખા. મને જરૂર હશે તે અવસરે માંગીશ. કુમારે તેમ કરવાને ખુશી બતાવી.
Page #219
--------------------------------------------------------------------------
________________
(૨૧) એક દિવસે બાદેવીએ રથયાત્રા નિમિારો એક રથ બનાવરા, તે દેખી તેની બીજી શક્ય, સણી લક્ષ્મીદેવીએ બ્રહ્માના નિમિત્તે એક રથ બનાવરાવ્યું. લક્ષ્મીદેવીએ રાજાને કહ્યું-શહેરની અંદર પહેલે ભારે રથ ફરે જોઈએ.
વાળાદેવીએ જણાવ્યું–જે મારો રથ પહેલો ન નીકળે તો મારે ભજનનો ત્યાગ કરવો. બને રાણીઓમાં આવો વિવાદ થયેલો જાણ રાજાએ મધ્યસ્થપણે રહી, અને રથે શહેરમાં ફરતા અટકાવ્યા. પિતાની માતાનું અપમાન થયેલું જાણું મહાપમકુમાર રાજાથી રીસાઈ દેશાંતરમાં ચાલે ગયે. દેશાંતરમાં ફરતાં પૂર્વ સુકૃત્યના ઉદયથી અનેક વિધારેની રાજકન્યા પર.. ચૌલ રને પ્રાપ્ત થયાં. અનુક્રમે છ ખંડ પૃથ્વી સ્વાધીન કરી પા હરતીનાપુરમાં આવ્યો. માતાપિતાને ઘણે હર્ષ થશે. • એક દિવસે સુવતાચાર્ય મુનિ ત્યાં આવી સમવસર્યા. પોત્તર રાજ પરિવાર સહિત વંદન કરવા ગયે. વંદન કરી ધર્મ શ્રાવણ નિમિતે આચાર્યશ્રી સખ બેઠો. ગુરૂવર્ષે પણ સંસારસુખની ભાવી દુઃખમયતા, અને આમિક સુખની સુખમયતા વિષે અસરકારક ઉપદેશ આપે. ઉપદે શ્રવણ કરી રાજા શહેરમાં આવ્યો.
વિષ્ણુકુમારને બોલાવી રાજ્ય ગ્રહણ કરવા કહ્યું. ભગવાસથી વિરક્ત થયેલ વિનુકુમારે ચારિત્ર ગ્રહણ કરવાના મનોરથો જણાવ્યા. રાજાએ મહાપદ્મકુમારને રાજ્યાભિષેક કર્યો.
મહાપદ્મ રાજાએ પિતાના પિતા અને છ બંને મહાન આદરથી દીક્ષા-મહેચ્છવ કર્યો. સુવતાચાર્ય સમીપે પદત્તર રાજાએ વિશ્નકુમાર સહિત ચારિત્ર ગ્રહણ કર્યું.
મહાપદ્મ રાજાએ ઘણુ મહેચ્છવપૂર્વક પિતાની માતા જવાળાદેવીને રય સંઘ સાથે શહેરમાં કે અને જેન શાસનની ઉન્નતિ કરી.
Page #220
--------------------------------------------------------------------------
________________
(૨૦૨ )
પદ્માત્તર મુનિશ્રીએ ગુરૂ સાથે વિહાર કરતાં સમભાવમાં રહી વિશુદ્ધ આત્મકોણિએ ક`મળ ખપાવી કેવળ જ્ઞાન ઉત્પન્ન કર્યું. અને થોડા જ વખતમાં નિર્વાણપદ મેળવ્યું,
વિશ્વકુમાર મહામુનિ પણ નિકાચિત કબધાને સ્વતંપ વખતમાં દૂર કરવા માટે શરીર પરથી નિરપેક્ષ બની તીવ્ર તપશ્ચરણુ કરવા લાગ્યા. છઠ્ઠું અઠ્ઠમથી લઇ છ માસ પ`ત તપશ્ચર્યામાં આગળ વધ્યા. કનકાવળી, રત્નાવળી, મુક્તાવળી ઈત્યાદિ વિચિત્ર પ્રકારના તપ કરતાં તેને નાના પ્રકારની લબ્ધિએ પ્રગટ થઇ. ગરૂડની માફક આકાશમાં ગમન, દેવની માફક નાના પ્રકારનાં, રૂપ ધારણ કરવાં, મેરુપૂર્વની માફ્ક શરીરની વૃદ્ધિ કરવી; વનું પણ ચૂણું કરવું ઇત્યાદિ અનેક લબ્ધિઓ હોવા છતાં, તેનાથી નિરપેક્ષ બની, નિરાશસી થઈ નિર ંતર ગુરુતી સાથે વિચરે છે.
એક વખત તે આચાર્ય શ્રી સુત્રતાચાય સાધુઓના સમુદાય સહિત હસ્તીનાપુરમાં ચેામાસ નિમિત્તે આવી રહ્યા. તે અવસરે વિષ્ણુકુમારમુનિ ગુરુશ્રીની આજ્ઞા લઇ એકાંતવાસમાં શાંતિથી ધ્યાન કરવા નિમિત્તે આકાશમાર્ગે મેરૂપતની ચૂલા ઉપર ચામાસુ રહ્યા.
સુત્રતાચા ને હસ્તીનાપુરમાં રહેલા જાણી ક્ષુલ્લકે કરેલ અપમાનને યાદ કરતાં ગૂઢ મરી નસુચીએ, રાજાએ આપેલા વરદાનની માંગણી કરી.
રાજાએ કહ્યું-તને થાની જરૂર છે ? પ્રધાને કહ્યું-કેટલાક દિવસ મને રાજ્ય આપે. મારે યજ્ઞ કરવા છે.
પ્રધાનના દુષ્ટ અભિપ્રાયને નહિ" જાણનાર રાજાએ, વચનથી ધાયેલ હાવાથી સહસા રાજ્ય આપવાનું કબૂલ કર્યું. રાજા અંતેઉરમાં જને બેઠો. અને રાજ્યાસન પર નસુચી આવી રહ્યો. રાજ્યમાં તેની આનાં વર્તાણી. વધામણાં થયાં. સદનના ગુરુઓએ રાજાને
Page #221
--------------------------------------------------------------------------
________________
(૨૩)
મીઠાં વચનથી વધાવ્યો. જૈન મુનિઓને નહિં આવ્યા જાણું તેના પૂર્વના ક્રોધાગ્નિમાં આહુતી આપ્યા બરાબર થયું. તે મુનિની વસ્તીના, દાર આગળ આવ્યો અને બોલવા લાગ્યો. ' અરે જૈન મુનિઓ ! તમે લોકસ્થિતિને પણું જાણતા નથી અને મારી નિંદા કરી છે ?
- આચાર્યશ્રીએ કહ્યું. અમે અંતિથીઓને લેકિરીતિ પ્રમાણે વપનાદિ કરવાનું યોગ્ય નથી. તેમ અમે કોઈની નિંદા કરતા નથી. તેમાં રાજાદિકની તે કોઈપણ પ્રકારે નિંદા ન કરવી, પણ ઊલટું તેઓનું ભલું ઇચ્છવું, એમ અમારા ધર્માચાર્યનું ફરમાન છે.
ગુરૂનું વચન નહિં સાંભળ્યું તેમ કરી, કપાશથી નમુચી બેલી ઊઠયો. મને તમારા ભલા ઈચ્છવાની કાંઈ દરકાર નથી. મારે દેશ મૂકી તમે અહીંથી ચાલ્યા જાઓ. જે સાત દિવસની અંદર કોઈ પણ મુનિને દેખીશ તો હું તેને જીવથી મારી નંખાવીશ. આ પ્રમાણે આદેશ કરી નેમુચી ત્યાંથી ચાલે ગયો.
આ વાતની સંધને ખબર પડવાથી તેમણે નમુચી પાસે જઈ, મુનિઓના આચારાદિ વિષે જણાવી, પિતાનું ફરમાન પાછું ફેરવવા જણાવ્યું. નમુચીએ તેમને અનાદર કરી રજા આપી.
આચાર્યશ્રીએ ત્યાં ચાતુર્માસ રહેલા સર્વ સાધુ સમુદાયને બોલાવ્યા અને કહ્યું કે-મહામુનિએ જેઓની પાસે કોઈ પણ પ્રકારની લબ્ધિ હોય તે શ્રમણુસંધના રક્ષણને અર્થે અત્યારે ફેરવવાની તમને રજા આપવામાં આવે છે. લબ્ધિ ફેરવવાને અત્યારે અનિછાએ પ્રસંગ આવી પડ્યો છે.
મુનિઓએ વિચાર કરી જણાવ્યું. પ્રભુ ! છ હજાર વર્ષથી તપશ્ચર્યા કરનાર અનેક લબ્ધિવાન મહામુનિ વિષ્ણુકુમાર આ કાર્યને માટે સમર્થ છે.
• ગુરૂશ્રીએ કહ્યું-હા, ખરી વાત છે પણ તે તે અત્યારે મેરૂપર્વત પર ધ્યાનમાં છે. તેને અહીં કોણ બોલાવશે?
Page #222
--------------------------------------------------------------------------
________________
(૨૦૦૪)
એક મુનિએ નમ્રતાથી જણાવ્યું. પ્રભુ! મેરૂપર્વત પર જવાનું મારામાં સામર્થ્ય છે પણ પાછા આવવાની શક્તિ મારામાં નથી.
ગુરૂએ કહ્યું. વત્સ! તું જલદી ત્યાં જા. વિનુકુમાર તને અહીં પાછો લાવશે. ગુરૂનો આદેશ થતાં જ તે મુનિ આકાશમાર્ગે મેરૂપર્વત પર જઈ પહેચો. મુનિને આવતાં દેખી, વિનુકુમાર વિચારવા લાગ્યો કે-નિચે કોઈ મહાન વિપત્તિ સંધ સમુદાય પર આવી પડી છે, નહિંતર ચોમાસામાં સાધુ અહીં આવે નહિં.
મુનિએ પણ વિનુકુમારને નમસ્કાર–વંદન કરી ગુરૂ સંબંધી કાર્ય નિવેદિત કર્યું. તે સાંભળતાં જ તે મુનિને સાથે લઈ, એક ક્ષણ વારમાં વિષ્ણુકુમાર હસ્તીનાપુરમાં ગુરુ પાસે આવ્યા.
ગુરુએ કહ્યું. વત્સ! મુનિઓને માથે આ પ્રકારની વિપત્તિ આવી પડી છે. તું પોતે જ્ઞાની છે. આ ઠેકાણે જેમ યોગ્ય લાગે તેમ કરવાની મારી આજ્ઞા છે. તે સાંભળી, ગુરુને નમન કરી, કેટલાંક - સાધુ સાથે વિષ્ણુકુમાર રાજસભામાં આવ્યા.
વિષ્ણુકુમારને જોતાં જ મમુચી સિવાય સામંત, મંત્રી સર્વ સભાજનેએ ઊભા થઈ નમસ્કાર કર્યો.
વિનુકુમારે પિતાની મૃદુ વાણીથી નમુચીને ધર્મ સંભળાવ્યો અને છેવટમાં જણાવ્યું કે-રાજન ! આ મુનિઓ તમારા શહેરમાં ચાતુર્માસ રહ્યા છે. તેઓને રહેવા માટે રજા આપવી જોઈએ. માસામાં તેમને વિહાર કરે કલ્પત નથી. વળી પૂર્વના ભરત, સગરાદિ અનેક રાજાઓએ મુનિઓનું પૂજન યાને સન્માન કરેલું છે. શ્રમણોનું રક્ષણ કરવાથી તેમના કરેલા તપને ષષાંશ (છઠ્ઠો ભાગ) રાજાને મળે છે. ચેમાસામાં ઝીણા જીવની ઉત્પત્તિ વિશેષ થવાથી, તેમની વિરાધના થવાના ભયથી તેઓ વિહાર કરતા નથી. વર્ષાકાળ પૂર્ણ થવાથી -તેઓ પિતાની મેળે જ અન્ય સ્થળે ચાલ્યા જશે. ઇત્યાદિ મધુર વ
Page #223
--------------------------------------------------------------------------
________________
( ર૦૫).
નીવડે તે મુનિએ નમુચિને ઘણો સમજાવ્યો. પણ મિથ્યાત્વથી આચ્છાદિત બુદ્ધિવાળા તેણે પિતાનો કદાગ્રહ ન જ મૂકો.
વિશેષમાં તેણે કહ્યું. પાપ, પુન્યમાં તમે સમજો. મને તમારા અષ્ટાંશની કોઈ દરકાર નથી. મારો દેશ મૂકી હમણું જ ચાલ્યા જાઓ..
વિષ્ણુકુમારે કહ્યું. જે તમારી મરજી હોય તો શહેરની બહાર ઉદ્યાનમાં રહી વર્ષાકાળ સંબંધી અવશેષ દિવસે પૂર્ણ કરે.
લાલ નેત્રો કરી નમુચી છે . અરે ! વધારે કહેવા સાંભળ-. વાની હું જરૂર ધારતો નથી. હું તેમનો ગંધ પણ સહન નહિં કરૂં
જીવિતવ્યની ઈચ્છા હોય તો તત્કાળ મારો દેશ મૂકી ચાલ્યા જાઓ. નહિંતર ચેરની માફક તમે સર્વને હું મારી નાખીશ.
નમુચીનાં છેવટનાં વચન સાંભળી વિનુકુમાર મુનિને ક્રોધઅગ્નિ સ્ફરવા લાગ્યો. અરે ! મને રહેવા માટે તો જગ્યા આપીશને? નમુચિએ કહ્યું-તને રહેવા માટે ત્રણ પગ રહી શકે તેટલી જંગ્યા. (રાજાનો ભાઈ હેવાથી ) આપું છું. આ ત્રણ પગથી બહાર નીકળે તો તારા પણ પ્રાણ તત્કાળ લેવામાં આવશે.
“ઠીક છે આ પ્રમાણે કહેતાંની સાથે જ વિનુકુમારે વક્રિય લબ્ધિ-. થી પિતાનું શરીર વધારવા માંડ્યું. પગના આઘાતથી પદ્મની માફક મેદિનીને કંપાવત, પ્રલયકાળના સમુદ્રની માફક સમુદ્રને ઉછાળતો, પગની પહેલાઈથી સેતુબંધની માફક નદીઓના પાણીને પાછાં હઠાવત, શરીરની ઉંચાઈથી જ્યોતિષચક્રને કાંકરાની માફક ફેંકત, વલ્મીકનાં શિખરો રાફડા)ની માફક પર્વતના શિખરને વિદાર, સૂર, અસુરને ભય ઉત્પન્ન કરતો મેરૂ પર્વત સમાન તે વૃદ્ધિ પામે.
નમુચિને પૃથ્વી પર પટકી, બહુ રૂપધારી, ત્રણ ભુવનને પણ ક્ષોભ પમાડતા, પૂર્વ, પશ્ચિમ સમુદ્ર પર પગ મૂકી, તે મુનિ ઊભો રહ્યો.
વિકુમાર મુનિના કેપથી ત્રણ ભુવનને લેભ થયેલો જાણી, ઈન્દ્ર મહારાજે તેને કોપ શાંત કરવા કેટલીક અસરાઓને મોકલાવી.
Page #224
--------------------------------------------------------------------------
________________
તે અપ્સરાઓ વિનુકુમાર મુનિના કાન આગળ ઊભી રહી શ્રતજ્ઞાનના રહસ્યવાળું, ગાંધાર સ્વરથી મધુર સ્વરે ગાન કરવા લાગી. . कोहेण जिया दजति तहय मुजंति अप्पाजेसु ॥ इहयं परथ्थ नरए वचति अणंतदुहभरिए ॥ १ ॥
હે મુનિ ! ક્રોધ કરવાથી જ આ જન્મમાં ( ક્રોધથી) દગ્ધ થાય છે. તેમજ આત્મકાર્યમાં મુંઝાય છે. અન્ય જન્મમાં અનંત દુખથી ભરેલા નરકમાં જાય છે. •
जं अज्जियं चारित देसूणाए वि पुन्चकोडीए ॥ तंपि कसाइयमिचो हारेइ नरो मुहुत्तेण ॥ १ ॥
કાંઈક ઊણું પૂર્વકોડ વર્ષો પર્યત પ્રયત્ન કરી મનુષ્યોએ જે ચારિત્રરૂપ ધન ઉપાર્જન કર્યું હોય છે તે પણ, કષાય માત્ર કરવાથી એક અંતર્મુહૂર્તમાં હારી જાય છે.
પરિતાપ ઉત્પન્ન કરનાર, સર્વને ઉદ્વેગ આપનાર, વરની પરંપરા વધારનાર અને ભવભવમાં દારૂણુ વિપાક આપનાર ક્રોધને તમે ત્યાગ કરે. હે મહર્ષિ ! જ્ઞાન, ધ્યાનને સર્વથા વિરોધી ક્રોધને સર્વથા ત્યાગ કરી ઉપલમિત થા. અમારા પર ક્ષમા કર. મુનિઓ ક્ષમાવાન હોય છે. આ પ્રમાણે ઉપશમ સારવાળાં વચને બેલતાં વિદ્યાધર, અસુરો અને કિન્નરીઓ વિગેરે તેની આગળ નૃત્ય કરતા જ્ઞાન કરવા લાગ્યા.
એ વેળાએ ભયથી સંબ્રાંત થયેલ મહાપદ્દમ રાજા ત્યાં આવ્યો. મસ્તકથી મુનિના પગને સ્પર્શ કરી ખમાવવા લાગે.
હે ભગવન! નમુચી, દુર્મતિ, ક્રૂર અધ્યવસાયવાળે, સંધને પ્રતિપક્ષી યાને વિરોધી છે તેની મને ખબર ન હતી. મેં શ્રી સંઘને મહાન અપરાધ કર્યો છે. ક્ષમા કરો. મારા પર પ્રસન્ન થાઓ. હું પણ તમારો સેવક છું. તમારે શરણે આવ્યો છું. હે નાથ ! આ
Page #225
--------------------------------------------------------------------------
________________
( ૨૦૭ )
સુર અસુરાદિ સહિત ત્રણ ભુવન ભયથી કપાયમાન થઇ, દીનમુખ બની રહ્યું છે તે। આપ કાપનેા ઉપશમ કરા, ઉપશમ કરો.
દેવ સંબધી વચના સિવાયની આ સની વિજ્ઞપ્તિ તે મુનિના શરીરની ઊંચાઇ આગળ નિરક જેવી હતી, છતાં પગને સ્પશ થા જાણી તેણે પેાતાની દૃષ્ટિ નીચી કરો. પેાતાના ચરણુ આગળ આકુળવ્યાકુળ થતા ઉભેલે સધ તેના જોવામાં આવ્યેા. સધ તથા લેાકાને જોતાં જ કરુણાસાગર મહુાભાગ વિનુકુમાર મુનિ ઉપશાંત થઈ, પાછી વળેલી સમુદ્રની ભરતી સમાન સહજ સ્વરૂપે થઈ રહ્યા.
શ્રી સંધના અનુરોધથી તે. પાપી નસુચીને મુનિએ જીવતા મૂકી દીધા, છતાં મહાપદ્મ રાજાએ તેને દેશપાર કર્યાં.
સમુદ્ર પયતની પૃથ્વી ત્રણ પગથી આક્રમણુ કરી, તેથી વિક્ષુકુમાર મુનિનું ત્રિવિક્રમ નામ દુનિયામાં પ્રસિદ્ધિ પામ્યું.
આ પ્રમાણે જિનશાસનની ઉન્નતિ કરી, આલેાચી, પ્રતિની, મહાત્મા વિશ્વકુમાર સુનિ ગુરુની સાથે વિહાર કરવા લાગ્યા. તીવ્ર તપશ્ચરણમાં ઉદ્યમ કરી ઘણા વર્ષાં શ્રમણુપણુ’ પાળ', વિમળ કેત્રળજ્ઞાન પામી, વિશ્વકુમાર શાશ્વતસ્થાન ( મેક્ષ ) પામ્યા.
કિલષ્ટ ક્ર તાડવા માટે ઓછી વધુ સને તપાશુની જરૂરીયાત છે. ધ્યાનાદિના સમાવેશ પણ તપાશુણુમાં થાય છે, માટે તમારે પણુ યથાશકિત તપશ્ચરણમાં પ્રયત્ન કરવા.
તપેાગુણના વર્ણનવાળી ધર્મદેશના આપી વિજયકુમાર મુનિ મૌન રહ્યા. એટલે સભાના લેાકાએ યથાશકિત તપશ્ચરણ કરવાને અભિગ્રહ લીધા. વખત ભરાઇ ગયા હેાવાથી ગુરૂશ્રીના નામના વિજયધેાષ કરી ગુરુને નમન કરતાં લેાકા પોતપાતાના કર્મોંમાં લાગી ગયાં.
નિત્યની માફક આનંદમાં રાત્રિ પસાર કરી વિશેષ ખેાધ લેવાના જિજ્ઞાસુ સભાસદો પાછા પ્રાતઃકાળમાં ગુરુશ્રી સન્મુખ આવી બેઠા.
**
Page #226
--------------------------------------------------------------------------
________________
પ્રકરણું ૨૯ મું
ભાવધર્મ
तक्काविहणो विजो लखणहीणोय पंडिओ लोए॥ भावविहूणो धम्मो तिनिवि गुरुई विडंबणया ॥१॥ इकोचिय सुहभावो होइ धुवं दाणसीलं तवहेउ ॥ जं धम्मो माविणा कस्सइ कइयावि न हु होइ ।। २ ॥
તક વિનાને વૈધ, વ્યાકરણ શાસ્ત્ર ભણ્યા વિનાનો પંડિત અને ભાવ વિનાને ધર્મ-આ ત્રણે પણ, લોકમાં મહાન વિડંબન સમાન છે.
એક શુભ ભાવ જ નિચે દાન, શીયળ અને તપનું કારણ છે કેમકે ભાવ વિનાને ધર્મ કેઈને કોઈ પણ વખત હેત જ નથી. ભાવ સિવાય કેવળ દાન, શીયળ કે તપાદિનું ચિરકાળ પર્યત સેવન કર્યું હોય તથાપિ તે આવળના પુષ્પની માફક નિરર્થક છે. ભાવ સિવાયનું ઘણું કાળનું પણ ચારિત્ર, અજ્ઞાન તપની માફક અસાર છે. તે જ ભાવ સહિત હેય તે થોડા વખતમાં નિર્વાણપદ આપે છે. ભાવ શબ્દનો સામાન્ય અર્થ વીતરાગ દેવના કહેલ વચનો ઉપર શ્રદ્ધાન, રાખવું યા તેને બરાબર સહવારૂપ સમ્યકત્વ- એ થાય છે, તથાપિ બાર ભાવનાનુસારે વર્તન કરવું એ તેને વિશેષ અર્થ છે. - પૌલિક પદાર્થોની અનિત્યતા, કર્માધીન જીવોની અશરણુતા, સંસારની વિચિત્રતા, સુખ દુઃખાદિ ભેગવવામાં એકાકીપણું, ચેતન્યની એક એકથી ભિન્ન સ્વભાવતા, શરીરની અશુચિતા, શુભાશુભ કર્મ આગમનના કારણની વિચારણા, શુભાશુભ કર્મ રોકવાના ઉપાય, પૂર્વ
Page #227
--------------------------------------------------------------------------
________________
(૨૦૯)
સત્તાગત ક્રમ દૂર કરવાનાં કારણની ગવેષણા, દૃશ્યમાન લેાકસ્વરૂપની વિચારણા, સમ્યક્ શ્રદ્ધાન પ્રાપ્તિની દુલભતા અને તત્ત્વજ્ઞ ગુરુના સમાગમની વિષમતા, આ ભાર ભાવના પ્રવચનના સારભૂત છે. પાંચ પ્રકારના જ્ઞાનાચારાદિ આચાર પાળનાર મુનિએમાં આ ભાવનાએ અવશ્ય હોય છે. ધની આકાંક્ષાવાળા ગૃહસ્થીએ માં પણ આંતરે આંતરે ક્ષણમાત્ર આ ભાવના હ્રાય છે. તે ભાવનાના બળથી ગૃહસ્થીઓને પણુ સંખ્યાબંધ ભવામાં સંચય કરેલાં અસંખ્ય કર્માના ક્ષય થાય છે, માટે ભવવાસના વિનાશ માટે અવશ્ય આ ભાવના વિચારવા ચેાગ્ય છે. કહ્યું છે કે:
अघणाण कओ दाणं, न तवो सीलं च मंदसत्ताणं ॥ साहीणं सव्वेसिं तु भावणा सुद्धयियाणं ।। १ ।। નિન મનુષ્યા દાન કયાંથી આપે ? મહીન સત્ત્વવાળા જીવામાં તપશ્ચર્યા કે શિયળ કયાંથી હોય ? ત્યારે ભાવના તેા શુદ્ધ હૃદયવાળા સ જીવેાને ( વિચારવાની ) પેાતાને સ્વાધીન છે. સભ્યશ્ર્વ કે મેાક્ષનું પરમ કારણ યાને ખીજભૂત છે. તે પણુ એક ભાવવ્રત છે. સિદ્ધાંતમાં આ વાત પ્રસિદ્ધ છે કે, સુકૂળામશિ સમરું. શુભ પરિણામ તે સમ્યકત્વ છે.
નરક અને તિયાઁચ, દેવ અને માનવા, સુખી અને દુ:ખી, આંધળાં અને બહેરાં. સામાન્ય રીતે સ` જીવાનાં પાપહરણ કરનાર ભાવના ધમ છે.
સુદના ! તે. પણુ પૂર્વેના ભવમાં ભાવથી નિયમ પાળતાં, આ જન્મમાં ઉત્તમ કળાદ્દેિથી લઇ ગુર્વાદિકને સ ંયાગ અને જાતિસ્મરાદિ આત્મસાધનમાં ઉપયેગી સામગ્રી મેળવી છે. વધારે શું કહેવુ' ?
भावणा भावियचित्तो सत्तो लंधित सयलदुखाई || धम्मसु च लहई नरविक्रमनिव्व ॥ १ ॥ ।। ૨ ।
૧૪
Page #228
--------------------------------------------------------------------------
________________
ભાવનાના તીવ્ર પુટથી વાસિત ચિત્તવાળા છે, સમગ્ર દુઃખને ઓળઘી, નરવિક્રમ રાજાની માફક ધર્મ તથા સુખ પામે છે.
નરવિકમ. આ ભારતવર્ષના કુરજંગલ દેશમાં, અમરાવતીની માફક શોભાવાળી જયંતિ નામની નગરી હતી. તે નગરીમાં સિંહની માફક અતુલ પરાક્રમી નરસિંહ રાજા રાજ્યશાસન કરતો હતો. તે રાજાને બીજા હૃદય સમાન પ્રેમપાત્ર ચંપકમાલા નામની રાણી હતી. તેની સાથે સંસારવાસને અનુભવ કરતાં ઘણું કાળ સુખમાં વ્યતીત થયા.
એક દિવસે પાછલી રાત્રીએ રાજા જાગ્રત થયા. તે અવસરે કોઈ માગધને આ પ્રમાણે બોલતાં સાંભળ્યો. * “ નાના પ્રકારના વૈભવોને અનુભવ કર્યો, વિષયવાસનાઓને વત કરી, પુત્રાદિ સંતતિ ઉત્પન્ન કરી અને શાખા, પ્રશાખારૂપ વંશની વૃદ્ધિ થઈ, છતાં પણ લાયક પુત્રને ગૃહને ભાર આરોપીને ને હજી સુધી જેને ધર્મ કરવાની રૂચિ થતી નથી તેને નિર્વાણસુખ કયાંથી મળે?”.
આ માગધનાં વચને સાંભળી, રાજા પુત્રરૂપ ચિંતાના સમુદ્રમાં ' ડૂબવા લાગ્યો. તે વિચારવા લાગ્યા. અહા ! જેનો પ્રતિકાર (ઉપાય) ન થઈ શકે તેટલું બધું પ્રબળ અંતરાયકર્મ મને કેવું દુ:ખ આપે છે ? અનેક રૂ૫, લાવણ્યતાવાળી ભારે રાણીઓ હોવા છતાં એક પણ રાણથી હજી સુધી પુત્રને લાભ મને મળ્યો નથી. પુત્ર સિવાય આ રાજ્યરિદ્ધિ કાને આપીને હું મારા આત્મકલ્યાણનો માર્ગ સાધું ? ઈત્યાદિ ચિંતામાં પાછલી રાત્રી પૂર્ણ કરી, પ્રાત:કાળના ષકર્મ કરી રાજા સભામાં અાવી બેઠે. અને બુદ્ધિમાન પ્રધાનાદિકને બોલાવી પુત્ર ચિંતા સંબંધી પિતા ની હકીકત જણાવી. પ્રધાને કહ્યું- મહારાજા !શુભાશુભ કર્મના ઉદયથી ઈછાનિક વસ્તુની પ્રાપ્તિ કે વિયોગ થાય છે તથાપિ મનુષ્યને ઉધમની પણ જરૂર છે. આકાશમાંથી સ્વાભાવિક
Page #229
--------------------------------------------------------------------------
________________
(૨૧૧)
પાણી પડે છે. તેમજ જમીન ખોદવાની મહેનત કરવાથી પણ પાણી મેળવી શકાય છે, માટે પુત્ર ઉત્પત્તિ નિમિત્તે દેવનું આરાધન, ઔષધીથી સ્નાન, મૂળ-જડી-બુટ્ટી વિગેરેનું ભક્ષણ, અને અમુક વસ્તુનું પાન કરવું ઈત્યાદિ અનેક ઉપાયો છે. તે કામે લગાડતાં કઈ ઉપાય કોઈ વખત કાર્ય સિદ્ધ કરનાર થઈ પડે છે અને કર્મની વિપરીતતાથી કોઈ વખત પ્રયત્ન નિષ્ફળ પણ થાય છે.
મહારાજા ! આપ પણ આ ઉપાય કામે લગાડે-ઉપાય કરતાં કાર્ય સિદ્ધ ન થાય તો પછી મનુષ્યોને શું દેષ છે ?
મહારાજા ! મેં સાંભળ્યું છે કે કઈ રશિવ નામને યોગી હમણું કેટલાક દિવસથી આપણા શહેરમાં આવ્યો છે. તેણે પોતાના ચમત્કારિક વિજ્ઞાનથી લોકોને આશ્ચર્યમુગ્ધ કરી દીધા છે. તેમ તે ટલીક સામર્થતા પણ ધરાવે છે, તો પુત્રઉત્પત્તિ નિમિત્તે તેને કાંઈ પૂછવું જોઈએ. બીજા પ્રધાને પિતાનો અભિપ્રાય જણાવ્યો.
રાજાએ આદરપૂર્વક તે યોગીને સભામાં બોલાવ્યો અને નમ્રતાથી પ્રશ્ન કર્યો કે,-સ્વામીજી! આપ ક્યાંથી આવો છો ? અને -કઈ તરફ જવા ધારે છે ?
યોગી--હું હમણ શ્રીપર્વતથી આવું છું અને ઉત્તરાપથમાં જાલંધર તરફ જવા ધારું છું. ' - રાજા-અમને કાંઈપણ ચમત્કાર બતાવશે ?
યોગીએ તરત જ અગ્નિસ્થંભ કરવા પ્રમુખ કેટલાક પ્રયોગ કરી બતાવ્યા.
રાજા–આ બાલક્રીડા જેવા પ્રયોગથી અમને સંતોષ થઈ શકે તેમ નથી. પુત્રપ્રાપ્તિ થઈ શકે તેવો કોઈ ઉપાય હોય તે બતાવે.
યોગી––હે તે કામ મને શું ગણતરીમાં છે? પણ મંત્રસિદ્ધિથી તે કામ થઈ શકે તેમ છે. મંત્રસિદ્ધિ માટે ઉત્તરસાધકની જરૂર અગત્યની છે. તે ઉત્તરસાધક તરીકે તમે થાઓ તો આ કામ જદીથી સિદ્ધ થાય.
Page #230
--------------------------------------------------------------------------
________________
(૨૧૨) રાજાએ, પ્રબળ પુત્ર-છાથી સહસા તે કામ માથે લીધું.
કાળી ચૌદશની રાત્રીએ તે પાળી ભોગી સહિત રાજા ભયંકર સ્મશાનમાં દાખલ થયા. કપાળીએ એક મંડળ આલેખ્યું. સલ કરણાદિ વિધાન કરી, સ્થિર આસને બેસી મંત્ર જપ શરૂ કર્યો.
રાજાને પિતાથી સે હાથ દૂર બેસવા ફરમાવ્યું અને બોલાવ્યા સિવાય પાસે ન આવવા આજ્ઞા કરી. રાજાએ તે પ્રમાણે તરત જ કર્યું. પણ ઉત્તરસાધકનું કામ તે પાસે જ જોઈએ છતાં મને આટલે દૂર બેસારવાનું કારણ શું ? એ શંકાથી સો હાથ દૂર ન બેસી રહેતાં રાજા યોગીની પાછળ આવી, યોગો શાને જાપ કરે છે તે સાંભળવા લાગ્યો.
દુ રક્ષાદા નિ ”િ રાજાને મારૂં. રાજાનું બલિદાન આપું છું. વિગેરે શબ્દોને પાગીને જાપ કરતે જાણી, રાજાએ વિલંબ ન કરતાં તરત જ હુંકારવ કર્યો કે-અરે દુરાત્મા !તું મને મારવા ધારે છે ? હમણું જ તું સાવધાન થા. હવે હું તને છેડનાર નથી. તે શબ્દ સાંભળતાં જ ર ચિત્તવાળો કાળી કપાનળથી પ્રજવલિત થયે, યમની બીજી જિવા સમાન, જમણા હાથમાં ખગ લઈ રાજાને કહેવા લાગ્યો કે -અરે અધમ રાજા ! તું તારે મનુષ્યજન્મ સંભાળી લેજે. ઈત્યાદિ બેલતાં પ્રચંડ પરાક્રમવાળા બને જણ રૌદ્રપણે યુદ્ધ કરવા લાગ્યા. થોડા જ વખતમાં રાજાના પ્રબળ. પ્રહારથી જર્જરિત થઈ યોગી જમીન પર પડશે.
એ અવસરે નેઉરના શબ્દોથી ઝણઝણાટ કરતી અને શરીરની પ્રભાથી દિશાઓને પ્રકાશિત કરતી એક દેવી રાજા પાસે પ્રગટ થઇ કહેવા લાગી. હું નરસિંહ રાજ ! ક્ષત્રિયના કુળને ક્ષય કરનાર આ ગીને-કંપાળીને તે માર્યો તે ઘણું સારું જ કર્યું છે. હું તારા પર તુષ્ટમાન થાઉં છું. મારા વરદાનથી તારે ઘેર એક પરાક્રમી પુત્રને
Page #231
--------------------------------------------------------------------------
________________
(૨૦૧૩)
જન્મ થશે, તેની નિશાની તરીકે તારી રાણું ગર્ભ ધારણ કરવાની રાત્રીએ ઉત્તમ ધ્વજાનું સ્વપ્ન દેખશે. રાજાએ હાથ જોડી દેવીનું વચન તણા તેમ થાઓ, એમ બોલી હર્ષથી તેનું વચન અંગીકાર કર્યું.
રાજાએ ફરી નમ્રતાથી કહ્યું-મહાદેવી ! આ કપાળી ક્ષત્રીના વંશને ઉચ્છેદ કરનાર કેવી રીતે ? તે આપ કૃપા કરી જણાવશે.
દેવીએ કહ્યું. આ કપાલી પિતનપુર શહેરનો વીરસેન નામનો રાજા હતા. તેના શત્રુ રાજા રણમલે આને રાજ્યથી પદભ્રષ્ટ કર્યો હતો. રાજ્ય ભ્રષ્ટ થતાં ડગલે ડગલે પરાભવ પામતે તે પૃથ્વીતળ પર બ્રમણ કરવા લાગ્યો. દુઃખથી કંટાળી તે એક વખત બ્રગુપાત (પહાડ પરથી પડી આપઘાત કરે તે) કરવા ગયે. ત્યાં રહેલા મહાકાલ નામના યોગાચાર્યું તેને દીઠો. મરણથી પાછા હઠાવી તેને આ કપાલિક વ્રત આપ્યું છે.
પોતાના થયેલ પરાભવને બદલો લેવા માટે તેણે અનેક વાર ગુરુને વિનંતિ કરી, પિતાના મરણ સમયે તેણે તૈલોક્યવિજય નામનો મંત્ર આ કપાળીને આપે. અને એક આઠ રાજાના બલિદાન આપવાથી તે મંત્ર સિદ્ધ થશે વિગેરે વિધિ બતાવી
આ દુષ્ટ વિધાના ઉપાસક આ કપાળીએ કલિંગાદિ અનેક દેશના રાજાઓને આવા જ બહાનાઓથી મારી નાંખ્યા છે. ઈત્યાદિ સર્વ વૃત્તાંત રાજાને જણાવી, દેવી અદશ્ય થઈ ચાલી ગઈ | દેવીનું દર્શન, પિતાને અજબ રીતે બચાવ, કપાલીનું મરણ અને પુત્રનું વરદાન ઇત્યાદિ લાભથી હર્ષ પામતો રાજા શહેરમાં આવ્યો. રાજા મહેલમાં આવીને પલંગ પર સૂતો કે, તરત જ રાણું ચંપકમાલા રાજા પાસે આવી, નમ્ર વચનથી બલવા લાગી. અહે ! સુખીયાં મનુષ્યો શાંતિથી સુવે છે. રાજાએ કહ્યું. સુંદરી ! આ અવસરે આવવાનું શું પ્રયોજન ? વળી તારું હૃદય અત્યારે વિશેષ હર્ષવાળું જણાય છે, એ મારું કહેવું શું સત્ય છે ?
Page #232
--------------------------------------------------------------------------
________________
(૨૧૪) આ રાણીએ નમ્રતાથી ઉત્તર આપે. સ્વામીનાથ ! અત્યારે આપની પાસે આવવાનું મારું પ્રયોજન આપ શાંતિથી સાંભળશે, હું શાંતપણે સૂતી હતી તેવામાં મને એક સ્વમ આવ્યું છે. તે સ્વપ્નમાં સરલ, ઊંચો, કિંકણીઓના શબ્દવાળો, સર્વ જીવોને આનંદ આપનાર, મહામંગળકારી એક સુંદર ધ્વજ મારા જોવામાં આવ્યો છે. આ રવ આપને કહેવા આવી છું. આનું ફળ મને શું મળશે ?
. આ સ્વપ્ન સાંભળતાં જ દેવીનાં વચનોને યાદ કરી, રાજા આનંદસમુદ્રમાં તરવા લાગ્યો, તેનાં રેમે રમે વિકસિત થયા. સુંદરી ! આ સ્વપ્નના પ્રભાવથી આપણું કુળમાં ધ્વજ સમાન ઉત્તમ પુત્રની પ્રાપ્તિ તમને થશે. તે પુત્ર મટી પૃથ્વીને માલીક થશે.
રાજાના મુખથી આવાં ઇષ્ટ વચન સાંભળી હર્ષિત થઈ રાણીએ શુકનગ્રંથી બાંધી. અને પાછલી રાત્રી રાજાની પાસે જ આનંદમાં ગુજારી. . પ્રાતઃકાળ થતાં જ રાજાએ સ્વપ્ન પાઠકને બોલાવી સ્વપ્નફળ પૂછયું. તેઓએ પણ તે જ ફળ બતાવ્યું. રાણુને વિશેષ આનંદ થયો. તે જ દિવસથી ગર્ભને ધારણ કરતી રાણે સુખમાં દિવસે પસાર કરવા લાગી, ત્રીજે મહિને થતાં રાણુને ગર્ભના પ્રભાવથી પહેલા ઉત્પન્ન થયા. દેવનું પૂજન કરૂં, ગુરૂની ભક્તિ કરૂં, દાન આપું, છને અભય દાન અપાવું, દુઃખી જીવોને ઉદ્ધાર કરૂં. ધર્મશાસ્ત્રનું શ્રવણ કરૂં. ઇત્યાદિ રાજાએ મનોરથથી અધિક સામગ્રી મેળવાવી આપીસર્વ દેહલા પૂર્ણ કર્યા.
સ્નેહી સ્વજનોના શુભ મનોરથ વચ્ચે રાણીએ પૂર્ણ દિવસે પુત્ર નો જન્મ આપે. હર્ષભેર દોડતી દાસીએ રાજાને પુત્રની વધામણ. આપી. પુત્રજન્મની વધાઈથી સંતોષ પામેલા રાજાએ દાસીનું દાસીપણું દૂર કરી નાખી ઈચ્છાધિક પારિતોષિક દાન આપ્યું. આખા શહેરમાં વધામણું કરાવ્યું. ઘેર ઘેર આમ્ર અને ચંદનનાં તારણે, બંધાયાં. પૂર્ણ કળશ દ્વાર આગળ મૂકાયા. પંચરંગી ધ્વજાઓ ફરકવા
Page #233
--------------------------------------------------------------------------
________________
(૨૧૫)
લાગી, આરંભના કાર્યો બંધ કરાયાં. કારાગૃહમાંથી બંદીવાને છેડી દેવામાં આવ્યા. વારાંગનાઓ નાચવા લાગી. સધવા સ્ત્રીઓ મંગલિક ગાવા લાગી. મંગલિકનાં વાજી2 વાગ્યાં. અક્ષતનાં પાત્ર રાજકારમાં જવા લાગ્યા.
ઇત્યાદિ મહાવિભૂતિવાળો, રાજાના અને પ્રજાના હર્ષ વચ્ચે મહેચ્છવ શરૂ થયો. જ્ઞાતિ વગેરે પ્રીતિભોજન અને ગરીબોને આનંદી ભજન, વસ્ત્રાદિના સત્કારપૂર્વક યોગ્ય દિવસે કુમારનું નરવિક્રમ નામ આપવામાં આવ્યું.
અનુક્રમે વૃદ્ધિ પામતે રાજકુમાર આઠ વર્ષને થયો એ અવસરે કાતિક શુકલ પંચમી, ગુરૂવાર અને પુષ્ય નક્ષત્રે રાજાએ લેખાચાર્ય પાસે ભણવા કુમારને મૂકો.
ગુરૂની કૃપા, પિતાને દૃઢ પ્રયત્ન અને કર્મક્ષપશમના પ્રમાણુમાં, થોડા વખતમાં તે અનેક કળાને પારગામી થયે.
લેખક, ધનુવિધા, ગાંધર્વકલા, પત્રધ, લોકવ્યવહાર, નરનારી, અશ્વ, હાથીપ્રમુખનાં લક્ષણો, ચિત્રકમ, મંત્રપ્રયોગ, પરચિત્ત ગ્રહણ અને શબ્દશાસ્ત્રાદિમાં તે પ્રવીણ થયો. મલયુદ્ધમાં વિશેષ પ્રકારે તેણે પરિશ્રમ કર્યો હતો. - એક વખત રાજસભામાં દેખવા લાયક ઉત્તમ ગીત, નૃત્ય થઈ રહ્યાં હતાં. કુમાર રાજાની પાસે બેઠો હતો એ અવસરે છડીદારે આવી રાજાને વિજ્ઞપ્તિ કરી. મહારાજા ! હર્ષપુર શહેરના દેવસેન રાજાને દૂત આપના દર્શનાર્થે દ્વાર આગળ આવી ઊભો છે. તેને પ્રવેશ આપવા માટે આપની શી આજ્ઞા છે ?
રાજ–તેને જલદી પ્રવેશ કરાવ. રાજાની આજ્ઞા થતાં દૂત સભામાં હાજર થયો, અને નમસ્કાર કરીને, નમ્રતાથી તે આ પ્રમાણે કહેવા લાગ્યા. . મહારાજા! હું હર્ષપુથી આવું છું, અને દેવસેન મહારાજાનાં દૂત છું. અમારા મહારાજા પાસે બે ઉત્તમ રને છે. રૂપ, ગુણમાં
Page #234
--------------------------------------------------------------------------
________________
( ૨૧૬ )
અપ્સરાઓના પણું ઉપહાસ કરનાર એક કન્યારત્ન છે. અને બીજી રત્ન પ્રતિસ્પર્ધી મથ્થાને કાળમેધ સમાન કાળમેધ નામના મહ્યુ છે. જેણે યુદ્ધમાં અનેક મત્લાના પરાભવ કર્યો છે.
એક દિવસે નાના પ્રકારના અલંકારાથી અલંકૃત કરી, રાજ માતાએ રાજકન્યાને પિતૃષાદવદન અથે સભામાં મેાકલાવી. પિતાને નમસ્કાર કરી રાજ્યકન્યા પિતાના ખેળામાં બેઠી.
રાજકન્યાને દેખી રાજા વિચારમાં પડયા કે, નિશ્ચે પદ્માવતી રાણીએ કુંવરીના વરની ચિંતા માટે તેને મારી પાસે મેકલાવી છે. ટલેાક વખત વિચાર કર્યાબાદ રાજાએ કુંવરીને કહ્યું-પુત્રી શીળમતી ! તને કેવા ગુણુવાલે પતિ ગમે છે? શું ત્યાગી ? શૂરવીર ! વિદ્વાન ? કૃતન ? સુખી ? ગધવ કળામાં કુશળ ? પાપકારી કે દયાળુ ?
રાજાને આવા વિચિત્ર પ્રશ્ન સાંભળી લજ્જાથી કુંવરોએ નીચું સુખ કયુ`. શરમાતી દષ્ટએ ધીમે શબ્દે કુંવરીએ જણાવ્યું પિતાજી! જે આપશ્રીને ચેાગ્ય લાગે તે મને પ્રમાણુ છે.
:
રાજાએ આગ્રહ કરી કહ્યું. એમ નહિ થાય. પુત્રી તારે પાતાને જ કહેવુ પડશે, કેમકે તારે તે પતિ સાથે સ્નેહની ગ'ઠથી જન્મ "ત જોડાવાનું છે અને તે પ્રેમના નિર્વાહ કરવાના છે. પાછળથી પશ્ચાત્તાપ ન થાય તે માટે તારે તારા અભિપ્રાય જણાવવા જ જોઈએ.
રાજાના ધણા આગ્રહથી કુમારીએ જણાવ્યું–પિતાજી ! જો એમજ છેતેા, પૃથ્વી પર કાઇથી આજપર્યંત પરાભવ નહિ પામેલ આ આપના કાળમેધ નામને મલ છે,તે મલ્લને જે કોઇ રાજકુમાર મલ્લ યુદ્ધમાં જીતશે તે મારા પતિ થશે. ખીજી'હું વધારે આપને શું કહ્યું?
કુમારીના વચનથી રાજાને નિશ્ચય થયે કે-આ પુત્રી ખળાનુ રાગિણી છે. તે ઠીક છે પણ આ મલ્લે સવે બળવન રાજાના મન્નયુદ્ધમાં પરાજય કર્યો છે. તેથી આ કુમારીને લાયક પતિ મળવા મુશ્કેલ છે. આ વિચાર કરતાં રાજાનું મુખ શ્યામ થઇ ગયુ. રાઅને ખેદ પામતા દેખી પ્રધાને કહ્યું-મહારાજા ! આપ ખેદ શામાટે ધરા છે।
Page #235
--------------------------------------------------------------------------
________________
(૨૧૭)
પરીક્ષા કર્યા સિવાયનો હજી એક મહાપુરુષ રહી ગયો છે. અને તે નરસિંહ રાજાને પુત્ર નરવિક્રમ છે કે જે બળ અને પુરૂષાર્થમાં એક
અદિતીય મલ ગણાય છે. આ સાંભળી રાજાને કાંઈક શાંતિ મળી. રાજાના નિર્દેશથી પ્રધાન પુરૂષોએ નરવિક્રમ કુમારને બોલાવવા માટે મને આપની પાસે મેલાવ્યો છે. હવે આ સંબંધમાં આપની જેવી આજ્ઞા.
દૂતનાં વચન સાંભળી નજીકમાં બેઠેલા કુમાર સન્મુખ રાજાએ જોયું. કુમારે રાજાને નમસ્કાર કરી જણાવ્યું. પિતાજી ! દેવના અનુભાવથી સર્વ સારૂં થશે. આપ આગળ વધારે શું કહું? આપની ઈચ્છાને આધીન હું ત્યાં જવાને તૈયાર છું..
રાજાએ ખાનગી સભા ભરી, પ્રધાન, સામંત અને નાગરિકોની સમ્મતિ માંગી કે કુમારને ત્યાં મોકલ કે કેમ ? સર્વને અભિપ્રાય કુમારને મોકલવાનો જ આવ્યો એટલે રાજાએ સર્વ સામગ્રી તૈયાર કરી આનંદથી હર્ષપુર તરફ જવાને, ચતુરંગ સૈન્ય સાથે રાજકુમારને રવાના કયે.
રાજકુમાર નરવિક્રમના આવવાના સમાચાર સાંભળી, તેને સત્કાર કરવા માટે રાજાએ યુવરાજને સામો મેકો. રાજકુમાર આવી પહેચતાં ઉત્તમ દિવસે, સત્કારપૂર્વક તેને શહેરમાં પ્રવેશ કરાવ્યો અને સંપૂર્ણ અનુકૂળતાવાળી સામગ્રીવાળા મહેલમાં ઉતારો આપો. બીજે દિવસે રાજકુમાર નરવિક્રમની મુલાકાત લઈ રાજકુમારીની પ્રતિજ્ઞા વિષે રાજાએ તેને વાકેફ કર્યો. અને કાળમેઘ મલ્લનો મલ્લયુદ્ધમાં પરાજય કરી જયપતાકા ગ્રહણ કરવાપૂર્વક રાજકુમારીનું પ્રાણિગ્રહણ કરવા સુચના કરી. રાજકુમારે તે વાત અગીકાર કરી એટલે રાજાએ મલ્લઅખાડાની ભૂમિ માંચા પ્રમુખ બેઠકના સાહિયોથી સુશોભિત કરી. - નગરલોકો સાથે રાજા પિતાની બેઠક ઉપર આવી બેઠે. લોકોએ પિતાની બેઠક લીધી કે તરત જ કાળમેલ અને નરવિક્રમ કુમાર
Page #236
--------------------------------------------------------------------------
________________
(૨૮)
ખાડામાં આવ્યા. નિવિડ કચ્છ બાંધી, કેશ પ્રમુખ સમેટી લઈ બને જણ યુદ્ધ કરવાને સન્મુખ થયા. '; ' મજબૂત સંહાનવાળા અને દુધર્ષ શરીરવાળા રાજકુમારને જોતાં જ બળવાન છતાં કાળમેવ ભ પામી ગયે. તે વિચારવા લાગ્યો કે-આ રાજકુમાર રાજાને વહાલો જમાઈ થવાનું છે. તેમજ તે બળવાન છે. આ ઠેકાણે મારો જય થવાથી કે પરાજય થવાથી કોઈ પણ રીતે મારૂં શ્રેય થવાનું નથી. આ પ્રમાણે ભય અને સંક્રમથી તે મહલનું હૃદય ત્યાં જ ફૂટી ગયું અને તરત જ મરણ પામ્યો. મલ્લ અખાડામાં રાજકુમારના વિજયને જયઘોષ થવા લાગે. એ જ અવસરે બળશાળી રાજકુમારના કંઠમાં રાજકુમારીએ સ્નેહના પાશરૂપ વરમાળા સ્થાપન કરી.
બનેને યોગ સંયોગ થયો હોવાથી લોકો પણ સાધુવાદ બેલવા લાગ્યા. ઉત્તમ દિવસે વર તથા કન્યાનું પાણિગ્રહણ થયું દરેક મંગળ ફેરા વખતે લોકોને આશ્ચર્ય થાય તેટલું દાન રાજાએ વરકન્યાને આપ્યું.
કેટલાક દિવસ ત્યાં રહેવા બાદ રાજકુમાર સસરાને પૂછીને પોતાના દેશ તરફ જવાને તૈયાર થયો. ' પુત્રી પરના સ્નેહથી રાજાએ કુમારને ભલામણ કરી કે-દેહની છાયાની માફક મારી પુત્રીને તમે કોઈ દિવસ એકલી ન મૂકશે, અને તેને ઓછું ન લાગે તેમ સાચવશે. કુમારે સભ્યતાથી યોગ્ય શબ્દોમાં પ્રત્યુત્તર આપે.
દુરસહ વિયોગથી તૂટતા સ્નેહ પાશવાળા રાજાએ રાજકુંવરીને છેવટની હિતશિક્ષા આપતાં જણાવ્યું. વહાલી પુત્રી ! સગુણ કે નિગુણ અપ પર માતાપિતાને અપૂર્વ પ્રેમ હોય છે અને તેથી જ અપત્યના હિત માટે તને કાંઈ કહેવું જોઈએ એમ ધારો અમે અમારી ફરજ બજાવીએ છીએ. તારે તે પ્રમાણે વર્તન કરી તારી ફરજ બજાવવી.
Page #237
--------------------------------------------------------------------------
________________
(૨૧૯).
પુત્રી! તું શીયળ ગુણથી ઉજવળ છે છતાં પણ ઉજ્વળતામાં નિત્ય વધારે થાય તેમ તું વર્તન કરજે. સાસુ, સસરાને વિનય નિય કરજે. અગ્નિ પવિત્ર છે તથાપિ તેની અવજ્ઞા કરવાથી (પગથી ચાંપવાથી) સંતાપને (દાહને) માટે થાય છે, તેમ પવિત્ર શ્વસુર વર્ગ પણ અવિનય કરવાથી કલેશદાયક થાય છે. તારા નામની માફક તારા શીયળ ગુણને કદી ન વિસરીશ. શીયળથી ભ્રષ્ટ થતાં બને ભવથી ભ્રષ્ટ થવાય છે. તારા સ્વામીનાં દરેક કાર્ય તું પિતે જાતે જ કરજે. તે નાકર વગ પાસે ન કરાવીશ. તેમ કરવાથી તારા સ્નેહની દોરી ટૂંકી થશે. પતિને અનુકૂળ વર્ગની ભક્તિ કરજે. નણંદાદિ વર્ગને નમસ્કાર કરજે. પતિથી વિરુદ્ધ વર્ગના મનુષ્ય સાથે સંભાષણ પણ ન કરજે. સર્વ પરિવારના લોકો સાથે કાતિથી સંભાષણ પણ ન કરજે. શેકો ઉપર પણ ખેદ ન કરીશ. સાંસારિક સુખાભિલાષિણ કુલબાલિકાઓનું આ પ્રમાણેનું વર્તન તે પતિનું ઉત્તમ વશીકરણ છે.
ઈત્યાદિ હિતશિક્ષા આપ, કેટલેક દૂર જઈ, પુત્રીના ગુણોનું સ્મરણ કરતો દેવસેન રાજ રાણુ સહિત ઉદાસીન ચહેરે પાછો ફર્યો.
રાજકુમાર પણ અખંડિત પ્રમાણે ચાલતાં, મયૂરની માફક રાહ. જોઈ રહેલાં માતાપિતાને નવીન મેઘની માફક આવી મળે. રાજાએ પ્રવેશ-મહોચ્છવ કર્યું. નવેઢા રાણી સાથે માતાપિતાને પગે પડ્યો. રાજા, રાણીએ ઉત્તમ આશીર્વાદ આપ્યો. બીજે દિવસે સામંતદિ. રાજવર્ગ અને પ્રજા વર્ગની સભા ભરી, રાજાએ નરવિક્રમ કુમારને યુવરાજપદે સ્થાપન કર્યો.
નાના પ્રકારના વૈભવવાળા પાંચ ઇન્દ્રિયના સુખનો અનુભવ કરતાં ઘણે વખત નીકળી ગયે. એ અરસામાં રાણું શીળમતીએ ફસમશેખર અને વિજયશેખર નામના બે કુમારને જન્મ આપ્યા. આ પુત્રો પિતામહ બાપના બાપ)ને વિશેષ પ્રિય થયા. એક દિવસે અલાનર્થંભનું ઉમૂલન કરી પદંડાથી સ્વેચ્છાએ નગરમાં ફરવા લાગ્યો. શહેરમાં મોટો કોળાહળ મચી રહ્યો. રાજાએ તેને
Page #238
--------------------------------------------------------------------------
________________
(૨૨૦)
લકુલ પ્રહાર કર્યા સિવાય -પકડવાની આજ્ઞા કરી. રાજાના આદેશ થતાં અનેક શુરવીર બુદ્ધિમાન મનુષ્ય તેને પકડવા દોડ્યા. પણુ તેને પ્રહાર કર્યા સિવાય પકડવાની કાઈની હિમ્મત ચાલી નહિ. સ્વતંત્રપણે નગરમાં ક્રૂરતાં જે રૃખે તેને મારતા કે તાડતા અનેક અન કરવા લાગ્યા. તેટલામાં ગર્ભના ભારથી મપણે ચાલતી એક યુવાન બાળાને હાથીએ સુઢમાં પકડી. તે સ્ત્રી પાકાર -કરવા લાગી કે-હૈ તાત ! ભ્રાત ! રાજન ! આ દુષ્ટ હાથીથી મા રક્ષણ કરા. હા ! આ પૃથ્વી પર ક્રાઈ વીરપુરુષ નથી કે આ નિય હાથીથી મારૂં રક્ષણુ કરે.
આ પ્રમાણે કરૂણુસ્વરે વિલાપ કરતી, ભયથી ત્રાસ પામતી, ભયભ્રાંત નેત્રવાળી અને મરજીના મુખમાં સપડાયેલી સ્ત્રીને દૂરથી રાજકુમાર નરવિક્રમે દીઠી.
આ બાળાના વિલાપને કે દુ:ખને નહિં જોઇ શકતા રાજકુમાર તત્કાળ હાથીની આગળ આવી ઊભો રહ્યો અને હાથીને તર્જના કરી પાતા તરફ પ્રેર્યા.
હાથી પાસેથી ખસી જવા નગરના ધણા લેાકાએ કુમારને સમજાવ્યો-પણુ વીર, દયાળુ કુમાર તે નહિં ગણુકારતાં, ઊંચા ઉછળી, સિદ્ધની માફક હાથીના મસ્તક પર જઇ ખેડા.
અરે ! કાઈ અંકુશ લાવા—અંકુશ લાવે. એમ રાજકુમાર ખેલે છે તેટલામાં તે! સુંઢમાં ગ્રહણ કરેલી સ્ત્રીને હાથીએ મારી નાખવા માંડી. સ્ત્રીને છેડાવવાની દયાની લાગણીમાં રાજકુમાર પિતાની આજ્ઞા (માર્યાં સિવાય વશ કરવે) ભૂલી ગયા. પેાતાની પાસે રહેલી માટી છરી કાઢી, તે સ્ત્રીના બચાવ કરવા માટે હાથીનું કુંભસ્થળ ચીરી નાખ્યું. કુમારના પ્રહારથી તે ખળવાન હાથી પણ અચેતનની મા±ક ત્યાં જ ઊભા રહ્યો. તેના મસ્તકમાંથી, પર્વતમાંથી વહન થતાં ઝરણાની માક રુધિરને પ્રવાહ વહેવા લાગ્યા.
શુદ્ધ હૃદયવાળા રાજકુમાર હાથી પરથી નીચેા ઉતર્યાં, અને સુઢા
Page #239
--------------------------------------------------------------------------
________________
(૨૧)
દંડમાંથી તે સ્ત્રીને જીવતી છોડાવી એક બાજુ નિરુપદ્રવસ્થાને તેને મૂકી,
આ અવસરે પૂર્વજન્મમાં કરેલું કોઈ દારૂણુકર્મ કુમારને ઉદય આવ્યું. તેને લઈ શુરવીરતાવાળા તથા દયાળુતાથી ભરપૂર આ કાર્યને અર્થે રાજાના મનમાં વિપરીત પણે પરિણમે, “હાથી કુમારે મારી નાખ્યો.” આ સાંભળતાં જ રાજાના અધર કેપથી ફરકવા લાગ્યા. ગુંજાની માફક વદન અને નેત્ર લાલ થઈ આવ્યાં. ઘીથી સિંચાયેલા અનિની માફક ધની જવાળાને વમતિ રાજા કુમારને કહેવા લાગ્યો.
અરે કુળપાસન, પાપકર્મી, મારી આજ્ઞા ઉલ્લંધનાર, દુરાત્મા મારી દષ્ટિથી તું દૂર થા. મારા પટ્ટ હાથીને તું કૃતાંત (યમ) છે. પિતાના જીવને જોખમમાં નાખી પરોપકાર કરનાર પિતાના પુરુષાર્થ ના બદલામાં રાજા તરફથી આ અન્યાયકારી જવાબ મળતાં. મહાન પરાભવથી કુમારનું શરીર બળવા લાગ્યું. તે વિચારવા લાગ્યા કે-શું મારે પિતાશ્રીને વિનય કરી તેમને શાંત કરી અહીં રહેવું ? અથવા તેમ તો નહિ જ કરવું. પિતાનું વચન ઉલ્લંધન કરી મારે અહીં રહેવું કોઈ પણ રીતે યોગ્ય નથી. અહા ! આ પરાભવ કેમ સહન થઈ શકે ? પ્રજાના મોટા ભાગના રક્ષણ માટે એક હાથીને મેં વધ કર્યો તેમાં ખોટું શું કર્યું ? જાણી જોઈને પિતાની આજ્ઞાને ભંગ મેં કર્યો નથી, છતાં મારા પર આટલો બધે પિતાશ્રીને કોપ? આ તિરસ્કાર ? નહિં નહિં અહીં, એક ક્ષણ પણ મારે રહેવું યોગ્ય નથી.
સાહસિક પુરુષો નિરાલંબન ગગન પર પરિભ્રમણ કરી શકે છે, પણ માની પુરુષો માનભંગને સહન નથી કરી શકતા. સાહસિક પુરૂષો ભીષણ સ્મશાનમાં પ્રવળતા વહિને મસ્તક પર ધારણ કરે છે. પણ તે માની પુરુષો માનભંગને સહન નથી કરી શકતા. પિતાની આજ્ઞાથી કાળકૂટ ઝેર ભક્ષણ કરવું કે તેવું જ કોઈ શુભાશુભ કાર્ય કરવું હું યોગ્ય ધારું છું પણ આ માનભંગ સહન કરવો તે મને યોગ્ય નથી લાગતું. ભરવું, પરદેશ ગમન કરવું કે બંધુવર્ગને ત્યાગ
Page #240
--------------------------------------------------------------------------
________________
(૨૨૨)
કરવા તે મને ચાગ્ય છે, પણુ માનભંગ થાય ત્યાં ક્ષણુમાત્ર પશુ મારે ન જ રહેવુ, આ પ્રમાણે છેવટને નિશ્ચય કરી, પોતાના પરિજનસ્નેહી વર્ગને ખેલાવી કુમારે કહ્યું. મારા વ્હાલા રવજતા અને સ્ને હિએ ! પિતાના પરાભવથી કહેા કે આનાથી કડા, પણ અત્યારે હું આ દેશને ત્યાગ કરૂં છું. અવસરે પહેા આવી હું તમને સભાળીશ, માટે તમે સર્વે હાલ અહીં શાંતિથી રહેજો.
લાંબા વખતના વિરહસુચક કુમારના શબ્દો સાંભળી તેના પરિવાર રડવા લાગ્યા, કુમારે તેમને ધીરજ આપી સબળ કારણ જણાવ્યું. પિતા, પુત્ર વચ્ચે અત્યારે કટાકટીનેા વખત જણાતાં પરિજનેએ થેાડા વખતમાં સ્વાભાવિક ગ્રૂપી યાને શાંતિ પકડી.
કુમારે શીયળમતિને જણાવ્યુ-પ્રિયતમા ! તું અત્યારે તારા પિતાને ઘેર જા. હું આ દેશને હાલ તે! ત્યાગ કરૂં છું. ભાવી હશે ત્યારે આ દેશમાં મારું' પાછું આગમન થશે.
પતિનાં આવાં વચને સાંભળી દુઃસહુ વિયાગદુઃખથી દુ:ખી થઇ પોતાના નેત્રમાંથી અશ્રુપ્રવાહને મૂકતી શીળમતિ કાંઇ આવ્યા– ચાલ્યા સિવાય ઊભી રહી.
પ્રિયા તું શા માટે રૂદન કરે છે. ? સંસારી મનુષ્યાને માથે આપદાએ આવી પડે છે. તેમાં આશ્ચ` કે શાક શાને ? સુંદરી, ખરા પ્રસંગે વિવેઠ્ઠી મનુષ્યાએ ધીરજ રાખી વિવેકને ઉપયેગ કરવા જોઇએ.
:
શીળમતિ-મનવલ્લભ ! હું ધૈર્યવાન છુ. અને મનને ધીરજ પણ આપું છું, પણુ આપ મને આમ અકાળે મૂકીને જામે છે. તે દુ:ખ મારાથી સહન નથી થતુ. વળી મારા પિતાએ આપને ભલામણ કરી હતી કે “મારે એક જ પુત્ર છે. દેહની છાયાની માફક તેને કાઇ પણ ઠેકાણે એકલી ન મૂકશે.” આપે તે વચનની કબુલાત આપી છે, છતાં આપ મને મૂઠ્ઠીતે કેમ જાએ છે ?
રાજકુમાર--સુંદરી ! મને તે વાત યાદ છે. પણ તું સુખમાં
Page #241
--------------------------------------------------------------------------
________________
( ૨૨૩)
ઉછરેલી છે. રસ્તાઓ વિકટ છે. પગે ચાલવું, ટાઢ, તાપ ક્ષુધા, તુષા વિગેરે રસ્તાઓમાં સહન કરવું જોએ, તે તારાથી કેમ બનશે ?
શીળમતિ-પ્રાણનાથ ! આપ સાથે હોવાથી વિષમ માર્ગ પણ મને ધર સમાન થશે પણુ આપ સિવાય આ રાજમહેલે તે અટવી કે સ્મશાન સમાન મારે મન છે, ભિક્ષા પણ શુભકારી છે. પણ વ્યાધિવાળું શરીર દુઃખકારી છે તેમ આપની સાથે રહી દુ:ખ સહન કરવું તે સુખકારી છે પણ રાજમહેલમાં રહી આંતર દુઃખ વેઠવું તે ઠીક નથી. આપ મારી સાથે હશે તેા, સસરાજીનું કે પિતાજીતું મને કાંઈ પ્રયેાજન નથી. વિદ્યાને ખરૂં મુખ તેને કહે છે કેમનને શાંતિ મળે છે. તે શાંતિ મને આપ સિવાય કોઇ સ્થળે
મળનાર નથી.
રાજકુમાર———પ્રિયા 1 તમારા વિચાર સાથે આવવાના છે તે જલદી તૈયાર થાએ. આપણે અત્યારે જ અહીથી નિકળી જઋએ. કાઈને કહેવા પૂછવાની જરૂર નથી,
રાણી તરત જ પેાતાના અને નાના પુત્રાને સાથે લઇ કુમાર પાસે આવી ઊભી. રાજકુમાર તરત જ એક દિશાને ઉદ્દેશીને તેઆ સાથે, શહેર છેાડી જંગલ ભણી ચાલ્યેા ગયા.
રસ્તામાં રાણી પેાતાના મનમાં ચિંતા કરતી હતી. અહા ! કાં રાજ્યનું ઉત્તમ સુખ ? સ્નેહીઓની પ્રસન્નતા ? અને ઉત્તમ ભાગાની નિકટતા? સવ વસ્તુ એથ્રી કાળે નષ્ટ થઇ ? શું વિધિનુ વિલસિત ? કની કેવી વિષમતા ?
રાજકુમાર દુ:ખના ખીલકુલ વિચાર નહિં કરતા તેમ મુખના ચહેરાને પણ નહિ બદલાવતા, વિખવાદ વિના પ્રસન્ન ચિત્તે આગળ ચાલ્યા જાય છે. કહ્યું છે કે
बसणे विसायर हिया संपत्तीए अणुरत्ता न हुंति । मरणे व अणुधिगा साहससाराय सप्पुरिसा ॥
Page #242
--------------------------------------------------------------------------
________________
(૨૨૪)
સાહસને જ સારભૂત માનનારા સતપુરૂષો, કષ્ટ પડ્યાં વિખવાદ વિનાના,સંપત્તિમાં રાગવિનાના અને મરણ વખતે ઉદ્યોગ વિનાના હોય છે.
કુમારના જવા પછી જેમ સિંહ વિનાની ગુફા, રાજા વિનાની રાજધાની, ત્યાગ વિનાની લક્ષ્મી અને સમભાવ વિનાના મુનિની માફક સર્વગુણસંપન્ન લેવા છતાં જયંતિનગરી શોભારહિત જણાવા લાગી.
કુમારનું અદ્ભુત સામર્થ્ય અને ઉત્તમ ગુણાએ પ્રધાનમંડળના હૃદયમાં પ્રતિબંધ ઉત્પન્ન કર્યો. કુમારના દેશપાર થવાથી તેઓ પશ્ચાત્તાપરૂપી અગ્નિથી બળતા હોય તેમ તપવા લાગ્યા અને રાજાની પાસે આવી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા.
મહારાજ ! અકાળે વજ દંડના પ્રકારની માફક, રાજકુમાર ઉપર સહ દંડ આપે કેમ કર્યો ? રાજકુમાર ઉપર આવે કાપે કરવો ન ઘટે. આપનું કરેલું કાર્ય યોગ્ય છે કે અયોગ્ય છે તે તો આપ જાણે. પણ અમે એટલું તો કહીએ છીએ કે અમને અજાણમાં રાખી, આપ કુમારને દેશપાર કર્યો છે તે કોઈપણ રીતે યોગ્ય થયું નથી. એક નાનામાં નાના કાર્ય માટે આપ અમારી સલાહ લેતા હતા, છતાં આજે એક મોટા પહાડ જેવા મહાન કાર્યમાં અમને અજાણ રાખ્યા છે તે વાત અમને હદયમાં શલ્યની માફક સાલે છે.
ખરેખર પ્રધાને રાજાનાં નેત્રે છે. આવા વિષમ કાર્યમાં અવશ્ય તેમની સલાહ લેવી જોઈએ.”
આ દુર્લભ કુમાર રત્ન અમે નિર્ભાગ્યે કેવી રીતે પામીશું? કુમારરૂપ નિધાન દુર્દેવે આજે અમારા હાથમાંથી ખેંચી લીધું. અમારૂં સર્વસ્વ આજે નાશ પામ્યું. અમે આજે નિરાધાર થયા. અમે શું કરીએ અને કયાં જઈએ?
ઇત્યાદિ લાગણું ઉત્પન્ન કરનારાં પ્રધાનાદિનાં દીન વચને સાંભળી રાજાના વિચારો બદલાઈ ગયા. તેને કેપ શાંત થઈ ગયા. અને પુત્ર ઉપરને પ્રેમ ઉછળી આવ્યા. પુત્ર વિયાગ તેના હૃદયમાં શલ્યની માફક
Page #243
--------------------------------------------------------------------------
________________
(૨૫) સાલવા લાગ્યો. એટલું જ નહિં પણુ રાજ પિોક મૂકી માટે સ્વરે રડવા લાગ્યો. થોડા વખતમાં જ બેભાન થઈ રાજા સિંહાસન પરથી ઉછળી પૃથ્વી પર ઢળી પડ્યો. પ્રધાનોએ નાના પ્રકારના શીતળ ઉપચાર કરી તેને શુદ્ધિમાં લાવ્યા શુદ્ધિમાં આવ્યા. પછી રાજા પોતે પુત્રવિયોગે ઘણું રડયા અને પરિજનોને પણ રડાવ્યાં.
ગુણાનુરાગી પ્રજા પણ રડી. કુમારની માતા ચ પિકલતા પણ પુત્રવિયોગે દુઃખણું થઈ નાના પ્રકારના વિલાપ કરવા લાગી.
વિવિધ પ્રકારના વિલાપ કરતા, રાજા, રાણી, પરિજન વિગેરેને દિલાસો આપી પ્રધાનમંડળે ઘણી મહેનતે શાંત કર્યા અને કુમારને પાછા બોલાવવા માટે ચારે બાજુ પુરૂષો દોડાવ્યા.
આ બાજુ રાજકુમાર, શીળવતી અને બન્ને બાળકુમારને સાથે લઈ અખંડ પ્રમાણે આગળ ચાલવા લાગ્યો. અનુક્રમે ચાલતાં દશનપુર નામના બંદરે જઈ પહોંચ્યા.
આ શહેર અનેક કોટીશ્વર ધનાઢયોથી ભરપૂર હતું. ત્યાંના લોકે મોટે ભાગે સુખી હતા. આ શહેરમાં કુમારની એડળખાણુવાળું કોઈ જણાતું ન હતું. વળી દ્રવ્ય પાર્જન કરવાને પ્રસંગ કોઈ વખત પણ આવેલો ન હોવાથી તે સંબંધી તેને કાંઇ માહિતગારી ન હતી, શહેરની બહાર પાડલ નામના માળીને ઘેર કુમાર જઈ ચડયો.
આ માળી ભકિક સ્વભાવનો હતો. દુઃખી જીવોને દેખી તેના હૃદયમાં દયા ઉછળતી. તે ગુણાનુરાગી અને ઉપશાંત સ્વભાવનો હેવા સાથે પરોપકાર કરવામાં તત્પર રહેતો હતો.
પોતાને ઘેર આવેલા દુઃખી મનુષ્યને દેખી તેણે તેને આદરસરકાર આપે. ઘણું સભ્યતાથી તેણે કહ્યું. તમે મારે ઘેર ખુશીથી રહે. કર્માધીન છાને વિદ્ધ અવસ્થા આવી પડે છે. દુનિયામાં કોણ
૧૪.
Page #244
--------------------------------------------------------------------------
________________
( ૨૨૬)
દુઃખી થયું નથી ? મહાન પુરૂષાને માથે દુઃખ આવે તેમાં કાંઇ આશ્ચર્ય નથી. કહ્યું છે કે
चंदस्स खओ न हु तारयाण रिद्धीवि तस्स न हु ताण । गरूयाण चडणपडणं इयराण पुग निच्च पडियत्ति ||१||
ચંદ્રતા ક્ષય થાય છે પણ તારાના ક્ષય થતા નથી. રિદ્ધિ પણ ચંદ્રને જ છે, તારાને તેવી રિદ્ધિ (પ્રકાશ) નથી. મહાન પુરૂષોને જ ચડવુ પડવુ થાય છે. ખીજાએ તેા નિરંતર પડેલા જ છે.
કુમાર, પત્ની, પુત્રો સાથે માળીને ઘેર જ રહ્યો. પાતાની પાસે જે આભરણાદિ દ્રવ્ય હતુ તે ભેાજનાદિ માટે કેટલાક દિવસ તે ચાલ્યુ ́ પશુ આવક ન હોવાથી તે દ્રવ્ય ખૂટી જતાં કુમારને ઘણા ખેદ થયા.
પાડલ માળીએ કહ્યું-ભાઇ ! વ્યવસાય કર્યા સિવાય દ્રવ્ય કર્યાં સુધી પહોંચે ? (ઉધમ કરવાની જરૂર છે.) દૈવ કાંઈ વ્યવસાય કર્યો સિવાય મનુષ્યાને ઘેર દ્રવ્યના ઢગલા કરતા નથી.
કુમારે કહ્યું. પાડલ, તારૂ કહેવુ ખરૂં છે. તું મારે લાયક કાઇ વ્યવસાય બતાવ કે ઉદરનિર્વાહ અથે હું તેમાં પ્રયત્ન ક
માળીએ કહ્યું. મારા બગીચાની બાજુના ભાગમાંથી પુષ્પાદિક એકઠાં કરી બજારમાં જઇ વેચે, તેમાંથી તમારૂં ગુજરાન ચાલશે. તેના બદલામાં, જમીન સાફસુફે કરવામાં અને ઝાડને પાણી પાવામાં મને તમે સાદ કરજો.
માળીએ પાતાની નજર કે સ્થિતિના પ્રમાણમાં કુમારને વ્યવસાય તાગ્યે.
કુમારને પણ પોતાના ઉદય કે વખતના પ્રમાણમાં આ વ્યવસાય ડીક લાગ્યા, અને તેથી તે પ્રમાણે કરવા કબૂલ કર્યું. ખરી વાત છે, મનુષ્યાએ વખત ઓળખવા જોઇએ. કહ્યું છે કે
Page #245
--------------------------------------------------------------------------
________________
( ૨૨૭ )
जह अह वाइ विही नवनव भंगेही निछुरं पडह । धीरा पसन्नवयणा नच्चंति तहा तहा चेव ॥ १ ॥
નવા નવા ભેદોથીં કે-વિવિધ પ્રકારે-જેમ જેમ વિધિ નિષ્ઠુરતા. ના પાહ વજાવે છે, તેમ તેમ, પ્રસન્ન સુખ રાખી ધીર પુરુષો નાચે છે અર્થાત્ અવસરઉચિત પ્રવૃત્તિ કરી લે છે.
કુમાર પુષ્પ—ગ્રંથન કરવાની કળામાં પ્રવીણ હાવાથી તે ક્વિસથી વિચિત્ર પ્રકારની માળા ગુંથવા લાગ્યા અને શીળમતી, રાજમાગે (છજારમાં) જપ્ત વેચી આવવા લાગી.
રાણી સ્વભાવથી જ નિર્વિકાર દૃષ્ટિવાળી હતી તથાપિ તેણીના અદ્દભૂત સૌંને દેખી લેક વિક્રારી થતા હતા. ખરી વાત છે કે–સૂય સ્વભાવથી ઠંડા છે તથાપિ ત્રણ લેાકેાને તપાવે છે, એક દિવસે દ્વીપાંતરચી આવેલા દેહલ નામના વહાણુટીએ શાળમતીને દીઠી. જોતાં તે મદનબાણુથી પીડાવા લાગ્યા. તેણે રાણીને કહ્યું-બાઇ ! તમારાં પુષ્પાની રચના કોઈ અપૂવ છે તે સર્વે મને મૂલ્ય લઇ વેચાતાં આપે!. જ્યાં સુધી મારે અહીં રહેવાનું છે ત્યાં સુધી ખીજા કાઇ સ્થળે તમે વેચવા ન જશેા. તમે જે ધન માંગશો, તે મૂલ્ય હું આ પુષ્પાતું આપીશ.
જ
ગરીબ ખીચારી ભાળી રાણી ધનલેાથી તેમજ મહેનતની ઝાયર હાવાથી નિરંતર તે પુષ્પા તેને ક વેચાતાં આપવા લગ. પેાતાને દેશાંતર ઉપડી જવાને દિવસે, રાણીનું હરણ કરવાના ઇરાદાથી તે પાપી છોષ્ટીએ રાણીને કહ્યું. આજે તમે સમુદ્રને કિનારે વહાણુ ઉપર આવશેા તે ધણા સારા મૂલ્યથી તમારાં પુષ્પા ખપી જશે. સરલ હૃદયવાળી રાણી સરલ સ્વભાવે ત્યાં ગઈ.
આ અવસરે સ વહાણા ઉપડવાની તૈયારીમાં હતાં. રાણીએ પુષ્પ આપવા અને તેનુ મૂલ્ય લેવા માટે કિનારે રહી વહાણુ તરફ્
Page #246
--------------------------------------------------------------------------
________________
( ૨૧૮ )
પેાતાના શરીર સાથે હાથ લંબાવ્યા કે તરતજ તે વહાણવટીએ રાણીને વહાણુ ઉપર જોરથી ખેંચી લીધી.
આ બાજુ તેનાં માણસાએ લાંગરા ઉડાવી લીધાં અને સઢા ચડાવી દીધા. એટલે કાન પર્યંત ખેંચીને મૂકેલા ખાણની માફક, ઝડપથી વહાણા અગાધ પાણીમાં ચાલવા લાગ્યા અને થે।ડા વખત. માં તેા કેટલાક યેાજન સુધી સમુદ્ર ઉલ્લઘી ગયાં.
આ બાજુ રાજકુમાર પાતાની પ્રિયાની વાટ જોતે બેઠા હતા. અરે ! હજી સુધી તેણી કેમ ન આવી ? નિરંતર તેા પુષ્પ વેચી તરત આવે છે. આજે આટલું બધુ` માડુ કેમ થયું હશે ? વિગેરે વિચાર કરતાં ધણા વખત નીકળી ગયા અને રાણી ન જ આવી ત્યારે તે તેની શેષ કરવા માટે નીકળ્યેા. પુષ્પ વેચવાના સવ સ્થળે! ફ્રી વળ્યે પશુ રાણીને પત્તો ન લાગ્યા ત્યારે પાછે આવી આ વૃત્તાંત માળીને જણાવ્યેા. પરાપકારી માળીએ પણ શહેરની સવ ખારા તપાસી પશુ રાણીની નિશાની સરખી ન મળો . ત્યારે પાડલે કહ્યું-ભાઈ! કદાચ નદીના સામે કિનારે તેણી ગઇ હાય તે! તું ત્યાં જઇને તપાસ કર. માળીના વચનેાથો કુમાર, નદીના સામે કિનારે તપાસ કરવા જવા તૈયાર થયા. એ અવસરે તેના બન્ને કુમારે। માતાના વિરહી રડવા લગ્યા. તે દેખી તેઓને સાથે લઇ વિક્રમ નદીના કિનારે આધ્યેા. નદીમાં પાણી વિશેષ હાવાથી એક કુમારને આ કિનારે રાખી, એક કુમારને ઉપાડી તે સામે તીરે ગયેા. તેને ત્યાં મૂકી ખીજા કુમારને લેવા માટે તે પાછા ફર્યાં. તેવામાં પાપના ઉદયથી નદીમાં જેશઅધ પુર આવ્યુ. પાણીના વવારે ખેંચાણુથી નદીના પુરમાં નરવ ક્રમ તણાવા લાગ્યા. આયુષ્ય બળવાન હોવાથી એક લાકડું' તેના હાથમાં આવ્યું તેને વળગી તે નદીમાં તણાતે ચાલ્યેા. ધણું દૂર જવા પછી તે લાકડું એક સ્થળે ભરાઈ જવાથી અટકી ગયું. એટલે તે મૂઠ્ઠી ૬૪ નરવિક્રમ નદીમાંથી બહાર નીકળ્યેા. બહાર આવી, એક
1
Page #247
--------------------------------------------------------------------------
________________
(૨૨૯ )
વૃક્ષની છાયા નીચે બેસી ખિન્ન હૃદયે, અશુભના ઉદયને તથા વિધિ : વિલસિતનો તે વિચાર કરવા લાગ્યો.
અહા! કેટલી બધી વિધિની વિષમતા ? જે વિચારમાં પણ ન આવે તેવાં અસહ્ય દુઃખ મારે માથે અચાનક લાવી નાખે છે. અરે કર્મો ! તમે મને થોડા વખતમાં દેવરિદ્ધિને વિસ્તાર બતાવો છે, અને ક્ષણવારમાં શૂન્ય વેરાન તુલ્ય જગલોમાં અથડાવો છે ? અહા ! માતાપિતાને વિયોગ ? પ્રિયાનો વિરહ ? પુત્રોનો વિહ ? ખરેખર ભૂતના બલીની માફક વિધિએ મારા કુટુંબને સઘળી દિશાઓમાં છિન્નભિન્ન વિખેરી નાંખ્યું. અરે ! માતાપિતાના વિયોગથી કે પિયાના વિરહથી મારું હૃદય તેટલું બળતું નથી કે જેટલું તે નિરાધાર બાળકોને દુઃખદાયી સ્થિતિમાં મૂકવાથી બળે છે. • એ વિષમ અને વિસંસ્થૂલ ચેષ્ટા કરાવનારી વિધિ ! તું જ મને રસ્તે બતાવ કે હવે હું શું કરું? અને કોને શરણે જાઉં ?
વિપરીત વિધિના વિયોગથી મહાન પુરૂષોને માથે પણ અ ફતો આવી પડે છે તે મારા જેવા અનાજકીડાઓને માથે દુઃખ આવે તેમાં આશ્ચર્યો શાનું ?
હે જીવ! દુખ વખતે હિમ્મતની પૂર્ણ જરૂર છે, શોક, પશ્ચાતાપ કે નાહિમ્મતથી દુઃખ એાછું થતું નથી. પણ ઊલટે દુઃખમાં વધારે થાય છે. હિમ્મતથી દુઃખના સમુદ્રો ઓળંગાય છે. હિમ્મતથી ગયેલી સ્થિતિ પાછી મેળવી શકાય છે. દુ:ખ પોતાના સત્વની કસેટી છે. દુ;ખ પિતાના આત્મસામર્થ્યને બહાર ખેંચી લાવનાર સાણસી છે. દુખ કર્મને નાશ કરનાર છે. દુખી જીવની સ્થિતિનું ભાન કરાવનાર દુ;ખ છે. ધર્મનાં માર્ગને બતાવનાર દુખ છે. ટૂંકામાં આત્માની ખરી સ્થિતિને યા ધર્માધર્મના વિવેકને બતાવનાર દુઃખ છે, માટે હે આત્મન્ ! ખેદ નહિ કર. હીમ્મત લાવ. જે થાય તે સારાને માટે જ, એમ ધારી તારા પિતાના વિચારની લગામ, પૂર્વ કર્મને યા વર્તમાન કાળને જ સોંપ.
Page #248
--------------------------------------------------------------------------
________________
(૨૦).
: ઈત્યાદિ વિચારતે, વૈર્ય ધારણ કરી રાજકુમાર નરવિક્રમ ત્યાર એઠે હતો. એ વખતમાં જયવર્ધન નગરને કીતિવર્મ રાજા અકસ્માત શુળના રોગથી મરણ પામ્યો. આ રાજ અપુત્રી હેવાથી, રાજ્ય પર કોઈ લાયક પુરૂષને સ્થાપન કરવા નિમિત્તે પ્રધાન પુરૂષોએ પાંચ દિવ્ય દેવાધિષ્ઠિત શણગારી તૈયાર કર્યા. હાથી, ઘોડા, ચામર, કલશ અને છત્ર-આ પાંચ દિવ્ય, આખા શહેરમાં ફરી, તહેરની બહાર વૃક્ષ તળે જ્યાં નરવિક્રમ કુમાર બેઠો હતો ત્યાં આવ્યાં.
દૂરથી કુમારને દેખી હાથીએ ગંભીર નાદ કર્યો. તે સાંભળતાં જ રાજકુમાર ચમકયો. તે કાંઈક વિચારમાં હતો. તેવામાં લીલાએ કરી જંબાઈત (બગાસાં ખાતો) થતો, શાંત મુદ્રા ધારણ કરી હાથી નજીક આવ્યો. તેની પાછળ, અશ્વ, ચામર, છત્ર અને કલશાદિ દેખી “આ વન હાથી નથી. પણ આમાં કાંઈક ગુપ્ત ભેદ છે.” ઇત્યાદિ વિચાર કરતા અને વિરહાનળથી તપેલા રાજકુમારને શાંત કરવાને માટે જ જાણે અમૃતનું સીંચન કરતો તેમ સુંઢાદડમાં રહેલા નિર્મળ જળથી ભરેલા કુંભવડે હાથીએ:કુમારનો અભિષેક કર્યો. અને ત્રણ પ્રદક્ષિણા કરી, શુંઢથી ઉપાડી પિતાના સ્કંધ ઉપર કુમારને બેસાર્યો.
અશ્વ પશુ નજીક આવી ત્રણ પ્રદક્ષિણા આપી, રોમાંચને વિકસિત કરતે, હર્ષથી ખારવ કરી કુમારના મુખ તરફ જઈ રહ્યો.
- ચંદ્રબિંબની માફક ઉજવળ છત્ર વિકસિત થઈ કુમાસ્તા મસ્તક ઉપર આવી રહ્યું.
વેત ચામર પણ ઉજ્વળ કાર્તિપુજની માફક નમ્ર થઈ બને બાજુ વિંજાવા લાગ્યાં. ( નવીન જળધરની મેઘન) માફક શ્યામ હાથી ઉપર આરૂઢ થયેલો કુમાર, વિંધ્યાચળના પહાડ ઉપર આરૂઢ થયેલા સિંહ કિશે ની માફક શોભવા લાગે.
આ બાજુ યોગ્ય સ્વામી મળવાથી આનંદિત થયેલા પ્રધાન
Page #249
--------------------------------------------------------------------------
________________
(૨૩૧)
મંડળ તરણું ધ્વજાપતાકાદિવડે શહેર શણગાયું. શુભ મુહૂરે રાજમહેલમાં પ્રવેશ કરી રાજાએ સિંહાસન અલંકૃત કર્યું. મંગલિકનાં વાછ વાગવા લાગ્યાં. સામત વર્ગ આવી રાજાને પગે પડયો. પ્રજાવર્ગે ઉલટથી રાજ્યાભિષેક કર્યો, રાજકુમારના ગુણ અને પ્રતાપ આગળ વેરીવર્ગને પણ નમવું પડયું. ને અનુકૂળ કર્મસંગે ફરી પણ નરવિક્રમ રાજ્યરિદ્ધિને મેળવી શકો. આવી રિદ્ધિ પામ્યા છતાં પુત્ર, પત્નીના વિયોગે તેનું હૃદય શાંત ન હતું. વિગ શલ્યની માફક હૃદયમાં સાલતો હતો.
ખરી વાત છે. भुंजउ जंवा तं वा परिहिज्जउ सुंदरं वं इयरं वा । हठेण जथ्थ जोगा तं चिय रज्जं व सग्गो वा ॥१॥
મનુષ્યોને ગમે તેવું સારું યા નઠારું ખાવાનું મળતું હોય, ગમે તેવાં સારાં યા નઠારાં વસ્ત્રો પહેરવા મળતાં હોય પણ જ્યાં ઈષ્ટ મનુષ્ય સાથે સંગ છે તે જ રાજ્ય યા સ્વર્ગ ગણાય છે.
આ અવસરે સમંતભદ્ર નામના આચાર્ય તે જ જયવર્ધનપુરના ઉધાનમાં આવી સમવસર્યા. આચાર્ય શ્રી સવ-પરધર્મના સિદ્ધાંતમાં નિષ્ણાત હતા. છત્રીસ ગુણરૂપ રત્નોના નિવાસ માટે રહણાચળ સમાન હતા. મનના પ્રસરને ઘણુ ખૂબીથી રેકો હતો. ક્ષમાના નિવાસગ્રહ સમાન હતા. માઈવ ગુણથી માન સુબ્રટને તેમણે પરાભવ કર્યો હતો. સરલતાથી માયાને જીતી હતી. લેબરૂપ ખળપુરૂષને સંસષબળથી પરાજય કર્યો હતો. તપે તેજથી તેમનું શરીર પ્રદીપ્ત થઈ રહ્યું હતું. સંચમરૂપ રસથી ઈદ્રિયરૂપ અશ્વોને દમીને તેમણે સ્વાધીન કર્યા હતા. પિતાના પવિત્ર આચરણેથી જગતને સ્વાધીનની માફક આસાવતી કર્યું હતું. નિષ્કચનતાથી તેઓ અલંકૃત હતા. બ્રહ્મચર્ય ધારણ કરવાથી તેમનું શરીર પવિત્ર હતું.
Page #250
--------------------------------------------------------------------------
________________
( ૨૩૨ )
દર્શન મિત્રની મદદથી જીવાના ચિત્ત-સંતાપને દૂર કરી, ધર્મદેશનારૂપ અમૃતના પ્રવાહથી મનુષ્યેાના હૃદયને શાંતિ આપતા હતા.
આવા ગુણવાન આચાય શ્રીનું આગમન જાણી ભકિતભાવને ધારણ કરતા યેાગ્ય છવા, વંદન નિમિત્તે અને ધમ શ્રવણ નિમિત્તે ગુરુશ્રી પાસે આવ્યા. રાજા નરવિક્રમ પણ્ પુત્ર. પત્નીની પ્રવૃત્તિ પૂછ્યા નિમિત્તે ગુરૂ પાસે આવ્યેા. આચાને નમસ્કાર કરી રાદિ યેાગ્ય સ્થળે ખેઠા, કરૂણાસમુદ્ર આચાય શ્રીએ પણ જીવાને ધ`માગમાં જાગૃત કરવા નિમિત્તે ધ દેશના આપવાના પ્રારંભ કર્યાં.
खणदिठनठविहवे खणपरियद्वंत विविहसुहदुखे । 'खणसंयोगवियोगे नयि सुहं किंपि संसारे ॥ १ ॥
હું મહાનુભાવે! ! આ દુનિયાને વૈભવ ક્ષહુમાત્ર સુખરૂપ દેખાવ આપી પાછે નષ્ટ થઇ જાય છે, ચાણ્યેા જાય છે. એક ક્ષણ માત્ર જેટલા વખતમાં વિવિધ પ્રકારના સુખ, દુ:ખ પરાવર્ત્તન પામી જાય છે. ક્ષણુ સંયેાગી, વિયેાગી વસ્તુવાળાસંસારમાં કાંઈ પણુ વસ્તુતઃ સુખરૂપ નથી.
આ વિતવ્ય, યુવાવસ્થા, લક્ષ્મી અને પ્રિય સ ંગૈાગાદિ સ ંસારી જીવાને જે જે પ્રિય છે, તે સર્વ પદાર્થોં ક્ષણુભગુર છે. પવનથી ઘેરાયેલા કુશાગ્ર ભાગ પર રહેલા જલબિંદુ સમાન વિતથ્ય ક્ષણુસ્થાયી છે. સૂર્યના કિરણાથી તપેલાં સરસવના પુષ્પની માફક આ યુવાવસ્થા થોડા વખતમાં કરમાઇ જશે. ઇંદ્રધનુષ્યની માફક આ લક્ષ્મી સ્વપ વખત માટે છે. આ સંયોગિક વૈભવ વિજળીના ચમકારા જેવા યા જેટલે છે, માટે પરમાથી અધવ તુલ્ય હિત કરનાર, અને દેવ, મનુષ્ય તથા મેાક્ષસુખને આપનાર, વીતરાગના કહેલા શુદ્ધ ધમના તમે આદર કરશે. તેમના કહ્યા મુજખોવન કરવા પ્રયત્ન કરો.
Page #251
--------------------------------------------------------------------------
________________
(૨૩૩)
3.
બ્રહ્માદિ ધામિક ઉપદેશથી શુા લધુકર્મી જીવેા સંવેગયી વાસિત થયા. રાજા પણ તે મહામ્રુનિના પ્રબળ જ્ઞાનાતિશય જાણી આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યા લાગ્યો.
હે પ્રભુ ! પૂર્વ જન્મમાં મેં શું માતા, પિતા, પુત્રા અને પત્ની સાથે પ્રકારની વિડંબના હું પામ્યો.
દુષ્કૃત કર્યું હતું કે જેથી વિયોગ થવાપૂર્વક નાના
આચાય શ્રીએ કહ્યું. રાજન ! તીવ્ર પરિણામે કરાયેલું થોડું પણ્ ક મહાન કડવા લ આપે છે. છવે! હસતાં હસતાં પણ એવાં કિલષ્ટ કર્મો બાંધી લે છે કે તે રાવા છતાં પણ છૂટતાં નથી. પરસ્ત્રીગમન અને પરધનહરણાદ્દેિ મહાન પાપ છે, તે પાપ સામાન્ય પરિણામે પણ કરવામાં આવ્યાં હોય તે પણ તોત્ર વિપાક આપે છે. હે રાજા ! તે અનાદરથી પણ મૂઢ હૃદયથી પૂર્વજન્મમાં જે અશુભ કમ કર્યું" હતુ, તેના આ તીવ્ર વિપાક તને ભેગવવા પડ્યો છે, જે હું તને કહું છું.
શત્રુએથી નહિ. પરાભવ પામેલી, ચંપાનગરીમાં સામ રાજા રાજ્ય કરતા હતા. બુદ્ધિમાં બૃહસ્પતિને જીતનાર, મતિસાગર નામે તેને પ્રધાન હતેા. સામચદ્ર રાજાની સીમા ( રાજ્યની હદ) પાસે વંસત નામના રાજાનું રાજ્ય હતુ. અતિ તીવ્ર લેાભ જેમ ગુણુસમૂહના નાશ કરે છે તેમ આ સીમાડાના રાજા,-સામચંદ્રના દેશના નાશ કરતા હતા. રાજા સામચ' તેને નિગ્રહ કરવાને સમથ હતા તથાપિ કામ કારણથી તેની ઉપેક્ષા કરતા હતા. એક દિવસે વસંતઋતુના સમયમાં રાજાને જષ્ણુાવવા નિમિત્તે પ્રધાને કહ્યું. મહારાજ ! બહાર ઉધાનમાં હય, ગ, રથ અને યાદ્દાઓના સમુદાયથી રિવરેલા વસંત રાજા ( વસ’તાતુ) આગે છે. આપને જેમ યાગ્ય લાગે તે પ્રમાણે કરા.
પ્રધાનના સુખથી આ શબ્દો સાંભળતાં જ સગ્રામ કરવાને ચંદાન
Page #252
--------------------------------------------------------------------------
________________
(ર૩૪)
ઉત્સાહ ધારણ કરતા રાજાએ, શત્રુઓના સમુદાયને કંપાવનારી ભેરી તત્કાળ વગડાવી. ભેરીને શબ્દ સાંભળતાં જ સર્વ સભ્ય તૈયાર થઈ આવી મળ્યું. રાજા પણ ગજારૂઢ થઈ પ્રધાન સહિત જ્યાં આગળ ચાલે છે તેવામાં ઘણું ઝડપથી દોડતા આવતા એક પુરૂષે પ્રધાનને વધામણી આપી. પ્રધાન! ચક્રપુરના રાજા જયસેન પાસે રાજ્યકાર્ય માટે તમારા પુત્રને મોકલવામાં આવ્યા હતા તે કાર્ય સંપૂર્ણ કરીને અહીં આવે છે.
આ વધામણથી પ્રધાન ખુશી થયે. વધામણું લાવનારને તુષ્ટિદાન આપી વિદાય કર્યો. પુત્ર ઘણું દિવસે આવતો હોવાથી તેને મળવાની ઉત્કંઠાથી પ્રધાને તેને મળવા જવા માટે રાજા પાસે રજા માગી. આ અવસરે પ્રધાનને વિલંબ કરતો દેખી રાજાને ઘણે ગુસ્સો આવ્યો. તે ક્રોધથી બેલી ઉઠે. રણયાત્રામાં ભંગ કરવાવાળા તને તારા પુત્ર સાથે હાલ મેળાપ નહિ કરવા દેવામાં આવે, પણ શત્રુને વિજય કર્યા પછી તરત તેનો મેળાપ કરવા દેવામાં આવશે. આ પ્રમાણે કહી પ્રધાનને સાથે લઈ રાજા ઉધાનમાં ગયો. વસંત રાજ દેખવામાં ન આવ્યો. રાજાને કપ ચડ. અરે પ્રધાન ! તેં કહ્યું હતું કે વસંતરાજા ઉધાનમાં આવ્યું છે તે અહીં કેમ કોઈ દેખાતું નથી?
પ્રધાને કહ્યું-દેવ ! આપ જુવો તો ખરા. આ આપની દૃષ્ટિ આગળ જ વસંત રાજા (વસંતઋતુ ) વિલાસ કરી રહ્યો છે,
કોયલના શબ્દવડે આંબારૂપ ગજેંદ્રો ગરવ કરી રહ્યા છે. નાના પ્રકારના તરૂઓના પુરૂષ અને, ભ્રમરના ગુંજારવરૂપ હુંખારવ કરે છે. પલ્લરૂ૫ રથે શોભી રહ્યા છે. કેતકીનાં ઘાટાં નિકુંજેરૂપ દ્ધાઓ સનદ થઈ આપની સન્મુખ ઊભા છે.
પ્રધાનની આ દ્વિઅર્થી વચનરચનાથી રાજાને ઘણે સંતોષ થયા. રાજાએ કહ્યું-અરે પ્રધાન! તું જલદી જા. તારા પુત્રને મળી થત્રને વિજય કરી પાછો જલદી આવજે.
Page #253
--------------------------------------------------------------------------
________________
(૨૩૫)
રાજાનાં વચનથી પ્રધાનને સંતોષ થયો. આવતા પુત્રને સન્મુખ જઈ મળે. ત્યારપછી વસંત રાજાને જીતી પાછો નગરમાં આવ્યો. * એક દિવસે રાજા ઉધાન તરફ ફરવા જતા હતા. રસ્તામાં પિતાની હવેલીના ગોખમાં બેઠેલી વસુ શ્રેણીની સ્ત્રી સુલતા તેના દેખવામાં આવી. સુલસા ઘણું રૂપવતી હતી. તેને દેખતાં જ રાજાતેના પર આસક્ત થયા. ડા વખત ઉધાનમાં ક્રીડા કરી, મદનબાણથી પીડાયેલ રાજા પાછા પોતાના મહેલમાં આવ્યો. સુસાને મેળવવાને તેને એક ઉપાય ન મળે ત્યારે વસુ શ્રેષ્ઠી ઉપર તેણે જૂઠું કલંક મયું કે મારા શત્રુઓ સાથે તમારે લેવડદેવડ ચાલે છે અને રાજ્યવિરૂદ્ધ પ્રપંચ રચે છે” ઇત્યાદિ અસત્ય આરોપ મૂકી તે શ્રેણીનું સર્વસ્વ લુંટી લીધું અને સુલતાને પિતાના અંતેઉરમાં લાવી રાખી. * પિતાની સ્ત્રીના વિયોગથી અને ધનના નાશથી વસુઝી ગાડે થઈ ગયે.
આ તરફ સુલસા સાથે વિષયસુખ ભોગવતાં રાજાને કેટલાક વખત વ્યતીત થયો. એક દિવસે રાજા, સાતમી ભૂમિ ઉપર સુલતા સાથે વાર્તાવિનોદ કરતે બેઠો હતો તેવામાં તે બન્નેની દષ્ટિ એક ઉન્મત્ત (ઘેલા) માણસ ઉપર પડી.
આ માણસનું શરીર ધૂળથી ખરડાએલું હતું. મળથી મલિન હતું. વાળ વિંખરાયેલા હતા. નાના નાના કકડાના સાંધાવાળું વસ્ત્ર પહેર્યું હતું. ગળામાં તમાલપત્રની માળા પહેરી હતી. તે ગાતો હતો, નાચતો હતો. ડીવારમાં શેક કરતો હતો. વિના નિમિત્તે હસતો હતો. જેમ તેમ બોલતો હતો. કાર્યાકાર્યના વિચાર વિના યથાઇચ્છાએ ચેષ્ટા કરતો હતો.
આ પ્રમાણે ચેષ્ટા કરનાર માણસને દેખી તુલસાએ રાજાને કહ્યું સ્વામી ! આપ આ માણસને ઓળખે છે ?
Page #254
--------------------------------------------------------------------------
________________
(૨૩૬)
' રાજાએ કહ્યું-નહિ પિયા, હું તેને ઓળખતા નથી કે તે કોણ છે? તને ખબર હોય તે તું કહે તે કોણ છે ? ' સુલતાએ કહ્યું. તમે જેનું સર્વસ્વ લઈ લીધું છે અને હું પ્રથમ જેની અત્ની છું તે મારા વિરહથી અને ધનના નાશથી ઘેલો થઈ ગયેલો વસુશ્રેષ્ઠી છે. અહા ! તેની કેવી દશા થઈ છે ? સુલસાએ ઊડે નિસાસો મૂકો. - સુલતાના કહેવાથી અને વસુશ્રેષ્ઠીની સ્થિતિ નજરે જોવાથી રાજા પિતાના કરેલ પાપનો પશ્ચાત્તાપ કરતે, આ પ્રમાણે ચિંતવવા લાગે. હા હામારાં આ પાપી કર્તવ્યને ધિક્કાર થાઓ. શરદ
ઋતુના ચંદ્રની માફક ઉજવળ કુળને મેં કલંકિત કર્યું. શ્રતીતિ ૨૫ મહેલને અપકીર્તિરૂપ ધૂળથી મલિન કર્યો. સ્વજનનાં મુખ શ્યામ કર્યા. ગુણ-સમુદાયને હાથથી પકડીને બહાર કાઢી મૂક્યો. કલ્યાણને માર્ગ બંધ કર્યો અને વ્યસનના દરવાજા ખુલ્લા મૂક્યા. પરદાદા અને પરધન-હરણ કરવાથી નિચે સદ્ગતિનાં કારે મારા માટે બંધ થયાં અને દુર્ગતિનો કિલ્લો મજબૂત થયે. હા ! હા ! ઘર પાપ કરનાર હું મારૂં મુખ બીજાને કેવી રીતે દેખાડું? આ વાત હું કોની પાસે જઇને કરૂં? ઉભય કવિરુદ્ધ કાર્ય કરનાર આ નિર્ભાગ્યશેખરની શી ગતિ થશે ? - આ પ્રમાણે અકાર્યને પશ્ચાત્તાપ કરનાર રાજાને, વિશુદ્ધ પરિણામે મલિન વાસનામાંથી માર્ગ કરી આપ્યો વરાગ્ય રંગથી રંગાચેલા રાજાએ, બળતા ઘરની માફક ગૃહસ્થાવાસને ત્યાગ કરી, ગુણધર આચાર્ય પાસે ચારિત્ર લીધું. ભવિતવ્યતાના નિયોગે તત્કાળ તેના પર વીજળી પડી. વિશુદ્ધ પરિણામે મરણ પામી સૌધર્મદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. દેવિક આનંદને ઉપભોગ કરી, તે સોમચંદ્ર રાજાને જીવ-હે નરવિક્રમ રાજા! તું પોતે અહીં ઉત્પન્ન થયે.
પૂર્વભવમાં પરધન અને પરસ્ત્રીહરણાદિ જે પાપ કર્યું હતું
Page #255
--------------------------------------------------------------------------
________________
(૨૩૭).
તે કારણથી, તેના ફળરૂપ આ જન્મમાં તમને આવું દુ:ખ સહન કરવું પડયું છે.
પિતાને પૂર્વભવ સાંભળતાં રાજા નરવિક્રમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પાછલો ભવ દીઠે. ગુરૂશ્રીને નમસ્કાર કરી તે બે —હે. નાથ ! આ મારા કર્મો કેવા ઉપાયથી દૂર થઈ શકે ?
1 ગુરૂએ કહ્યું. હે રાજન ! દુર્જય કર્મ દૂર કરવા માટે તપશ્ચર્યા સમર્થ છે. તપશ્ચર્યા બાર પ્રકારની છે. તેમાં પણ બાહ્ય તપ કરતાં અત્યંતર તપ કોષ્ઠ છે. અર્થાતર તપમાં પણ ધ્યાન શ્રેષ્ઠતર છે એમ તીર્થકરેએ કહ્યું છે, કેમકે ધ્યાનથી ઘણું કાળનાં લિષ્ટ કર્મોને પણ ક્ષય કરી શકાય છે. કહ્યું છે કે
कम्ममसंखिजभव खवेइ अणुसमयमेव आउत्तो। अन्नयरंमि जोगे जाणमि पुण विसेसेण ॥
બીજા ઉપાયોથી કર્મને ક્ષય થાય છે પણ ધ્યાનયોગમાં વિશેષ પ્રકારે કર્મક્ષય થાય છે. જે દરેક સમયે આત્મઉપયોગમાં ઉપયુક્ત યાને જાગૃત રહે તે, આ જીવ અસંખ્યાત ભનાં કરેલા કર્મને ક્ષય કરી શકે છે.
આ ધ્યાનની શરૂઆત અનિત્યાદિ બાર ભાવનાના વિચારમાંથી થાય છે. એકેએક ભાવનાને બારીકાઈથી વિચાર કરવે, જેમકે અનિત્ય ભાવનાને વિચાર કરતાં આ દુનિયાનાં સર્વ પૌગલિક પદાર્થો અનિત્ય ભાસમાન થવાં જોઈએ. તાદશ સ્પર્શજ્ઞાનથી અનિત્યપણું અનુભવવું જોઈએ. ૧
અશરણુ ભાવનાને વિચાર કરતાં આત્મપ્રયત્ન, સિવાય કોઈ પણ શરણભૂત યાને રક્ષણ કરનાર નથી તેમ ભાસવું જોઈએ. ૨.
સંસારભાવનાને વિચાર કરતાં જન્મ, મરણ, સંગ, વિયોગ, સુખદુઃખ ઇત્યાદિ કારણોથી વિડંબનારૂપ અનુભવાતા સંસારવાણી વિરકતા આવવી જોઇએ, કે
Page #256
--------------------------------------------------------------------------
________________
( ર૩૮)
એકત્વ ભાવનાને વિચાર કરતાં પોતે કોઈને નથી અને પિતાનું કેઈ નથી. સુખ, દુઃખાદિકનો યા જન્મ, મરણાદિકનો કર્તા અને અનુભવ કરનાર પોતે જ છે. ઇત્યાદિ કારણોથી પિતે એક્લો જ છે તે અનુભવ થવો જોઈએ. ૪
અન્યત્વ ભાવનાના વિચારથી દેહ-આત્માને ભિન્નભિન્ન અનુભવ થવો જોઈએ. ૫
અશુચિ ભાવનાના વિચારથી દેહ ઉપરથી દેહમમત્વ ભાવયાને સ્નેહભાવ ચાલ્યો જ જોઈએ. ૬
આશ્રવભાવનાના વિચારથી પુન્ય, પાપને આવવાનાં સવ કારણે વારંવાર સ્મરણમાં આવવા જોઈએ. તે સાથે તેવી પ્રવૃત્તિમાં પ્રવેશ ન થાય તે માટે યોગ્યતાનુસાર સાવધાન રહેવું જોઈએ. ૭
સંવરભાવનાના વિચાથી આવતા કર્મને રોકવાના ઉપાય સ્મૃતિમાં રહેવા જોઇએ અને તેવો પ્રયત્ન કરી જોઈએ. ૮
નિર્જરાભાવનાના વિચારથી-મિથ્યાત્વ–અવિરતિ કષાય-પ્રમાદ અને રોગથી આવેલ કર્મ કાઢવા પ્રયત્ન કરવો જોઈએ. તે માટે વિશુદ્ધિને વધારે કર. ૯
લેકસ્વભાવ ભાવનાના વિચારથી-સંસારચક્રમાં પરિભ્રમણ કરનાર છનાં ખરાબ આચરણ વિગેરે. તથા પુન્યથી ગવાતા વૈભવ વિગેરે જાણી, ખેદ તથા આશ્ચર્ય થવું ન જોઈએ. તેમજ ભવચકના પરિભ્રમણથી કંટાળો આવ જોઈએ. ૧૯
બધિદુર્લભ ભાવનાના વિચારોથી અને ધર્મમાં સહાયક દેવ, ગુર્વાદિના સંગની દુર્લભ પ્રાપ્તિના વિચારોથી અપ્રમત્ત દશા પામી, જેમ બને તેમ ઉત્તમ સંગ યા નિમિત્તે મેળવી, કર્મશત્રુઓને ક્ષય કરવા માટે તૈયાર થવું જોઈએ. ૧૧-૧૨
હે રાજન ! આ ભાવનાઓના વિચારમાં ઘણું ઊંડું રહસ્ય રહેલું છે. આત્મહિત ઈચ્છનાર છે જેમ જેમ તેના વિચારમાં ઊંડા
Page #257
--------------------------------------------------------------------------
________________
(૨૩૯)
ઊતરશે તેમ તેમ તેને આત્મપરિણતિ વિશુદ્ધ થવાપૂર્વક ઘણું ફાયદાઓ થશે. આ ભાવનાના વિચારથી પવિત્ર હૃદય થતાં, અને અપમતપણે ગુવાદિની સેવા કરતાં થોડા જ વખતમાં તમને તમારી પ્રિયા અને પુત્ર સાથે મેળાપ થશે. ( આ પ્રમાણે ગુરૂ તરફથી ધર્મોપદેશ સાંભળી રાજાએ સમ્યકત્વપૂર્વક ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો. અને આનંદ પામતો રાજા પિતાને મંદિર પાછો ફર્યો.
તે દિવસથી રાજાએ ત્રિકાળ (ત્રણ વખત) જિનેશ્વરની પ્રતિમાજીનું પૂજન કરવું શરૂ કર્યું. ઉપગપૂર્વક બન્ને વખત આવશ્યક કરવા લાગ્યો. “ લીધેલ વ્રતમાં દિવસે અગર રત્રીએ કાંઈપણ અતિયારરૂપ દૂષણ લાગ્યું હોય તો તે સંભારીને માફી માંગવી ફરી તેમ ન કરવા દઢતા કરવી. આમ કરવાથી લીધેલ નિયમે દઢતાથી પળે છે, એટલું જ નહિં પણ તેમાં વધારો થાય છે. વ્રતધારીઓને આ આવશ્યક કિયા અવશ્ય કરવા ગ્ય છે.”
રાજા સુપાત્રમાં દાન આપે છે. નિર્મળ શીયળ પાળે છે શકત્યનુસાર તપશ્ચર્યા કરે છે. પવિત્ર મનથી સ્વાધ્યાય કરે છે. બહુમાનપૂર્વક ગુરુના ચરણકમળ સેવે છે અને પાપને ભય રાખી નીતિથી રાજ્યનું પાલન કરે છે. પાછલી રાત્રીએ જાગૃત થઈ, મમત્વભાવના ત્યાગ કરાવનાર અને ધર્મધ્યાનમાં પ્રવૃત્તિ કરાવનાર ભાવનાનો આ પ્રમાણે વિચાર કરે છે.
હે જીવ! રૂપ, યૌવન, ધન, સ્વજનાદિને સ્નેહ અને ઐશ્વર્યાદિ સ્વપ્ન–પ્રાપ્તિની માફક, સર્વ અનિત્ય છે અને ક્ષણભંગુર છે.
પારધીવડે પાસમાં પકડાયેલાં હરિણની માફક, આ જીવનું રક્ષણ કરનાર સંસારમાં કોઈ નથી. પ્રિય માતા, પિતા, પુત્ર, સ્ત્રી, સ્વામિ-ધન -કુટુંબાદિ નામના જ સંબંધી યાને રક્ષક છે. ધર્મ સિવાય અન્ય કેઈથી રક્ષણ થઈ શતું નથી.
Page #258
--------------------------------------------------------------------------
________________
(ર૪૦)
'હું જીવ ! રંગમડપમાં નૃત્ય કરનાર પાત્રની માફક, આ જીવ. પાત્ર નૃત્ય કરનાર ચૌદ રાજલેાકરૂપ રંગમ ડપમાં, રાજા, રંક, ધન, નિર્ધ્યન, સ્વામિ, સેવક ઈત્યાદિ વિવિધ પ્રકારનાં રૂપ ધારણુ કરી, કમ પરાધીન થઈ નૃત્ય કરી રહ્યો છે.
આ જીવ એકલા જ જન્મે છે. મરે છે, સ્વકૃત કર્માનુસાર સુખ, દુ:ખના અનુભવ કરે છે. અને ધમ કરી પૂર્ણ સુખના અનુભવ પણ એકલા જ કરે છે. કે!ઈ કાઇનું ભલું કે મૂરૂં કરનાર તાત્ત્વિક રીતે પાતા સિવાય અન્ય કાઇ નથી.
આત્મા ચૈતન્ય ગુણવાળા છે. શરીરાદિ પદાર્થોમાં તે ચૈતન્ય ગુણુ નથી પણ જડ સ્વભાવ છે. હું આત્મન્ ! જ્ઞાન, દનાદિ આત્મગુણ સિવાય જગતમાં બીજી તારું શું હોઈ શકે ?
નવ દ્વારાથી મહાન દુર્ગંધી મળને પ્રવાહ વહન થઈ રહ્યો છે. રાગના ધરરૂપ આ દેહમાં પવિત્રતા તે શાની હોય ? બુદ્ધિમાન જીવ તેમાં રાગ કેમ કરે?
ચીકાશ( સ્નેહ )વાળા પદાર્થ ઉપર અનેક રીતે ધૂળ ચાંટે છે. તેમજ મિથ્થાત, અવિરતિ, પ્રમાદ, કષાય અને યે ગાદિપ રાગ, દ્વેષની પરિણતિવાળા આશ્રવના કારણથી આ જીવ ઉપર ક`મેલ ચાંટે છે, તેથી સસારમાં પરિભ્રમણ થાય છે. હું જવ ! આ કુરૂપ આશ્રયે ન આવે તે માટે તારે બહુ સાવચેતી રાખવી જોઇએ.
ધરનાં દ્વારા બંધ કર્યાં હોય અથવા વહાણુમાં પડેલા છિદ્રને બંધ કરવામાં આવ્યું હોય તેા તેમાં ધૂળ કે પાણી પ્રવેશ કરતું નથી. તેવી રીતે હું આત્મન્ ! કાર। અંધ કરવારૂપ સવરમાં તું તરી રહીશ તેા તારામાં પાપરૂપ ધૂળ કે પાણી પ્રવેશ નહિ કરે. અજ્ઞાનતાને આધીન રહી અનેક વષૅ સુધી દુઃખ વેઠી યા-કટ કરી
આ જીવ કમ ખપાવે છે. તેટલાં જ ક આત્માપયેાગમાં જાગૃત રહેલા જ્ઞાની પુરૂષ એક ક્ષણુ માત્રમાં ખપાવી શકે છે, માટે હે વ ! તુ આત્મ ઉપયોગમાં જાગૃત થા. વિશુદ્ધ આત્મભાવમાં જ રમણુ કર.
Page #259
--------------------------------------------------------------------------
________________
(૨૪૧)
આ ચૌદ રાજલોકમાં, એક વાળના અગ્રભાગ જેટલું પણ થળ ખાલી નથી કે જ્યાં આ છ જન્મ, મરણ કરી તે સ્થળને સ્પર્શ કર્યો ન હોય. આમ છે છતાં હજી સંસારવાસથી વિરકિત પામતું નથી એ મોટું આશ્ચર્ય છે.
ઘણું ઊંડા સમુદ્રમાં પડેલું ઉત્તમ રત્ન, જેમ ઘણું મહેનત હાથ આવે છે, તેમ સંસારચક્રમાં પરિભ્રમણ કરતાં હે જીવ! સમ્યકત્વ ધર્મ શ્રદ્ધાનરૂ૫ રત્ન, તને ઘણું મહેનતે આ વખતે હાથ આવ્યું છે તે, હવે પ્રમાદ કરી તે રત્નને ગુમાવીશ નહિં.
ગુણરૂપ મણિની ઉત્પત્તિમાં રોહણાચળ સમાન, પ્રમાદરૂપ ગહન વન ભાંગવામાં કરી તુલ્ય, અને નિર્વાણ ફળ માટે ઉત્તમ વૃક્ષ સમાન, આ દુનિયામાં સદ્દગુરુને સમાગમ ભાગ્યે જ મળી શકે છે તે મેળવ્યા છતાં હે જીવ! હવે તું પ્રમાદી ન થા.
ઈત્યાદિ ભાવનાના વિચારોથી, નિરંતર સંવેગમાં વૃદ્ધિ પામતો નરવિક્રમ રાજા, વિશુદ્ધ ગૃહસ્થ ધર્મને સુસમાધિએ પાલન કરતો હતો.
આ તરફ નદીના કિનારા ઉપર રહેલા બન્ને કુમારની શી સ્થિતિ થઈ તે તરફ નજર કરીએ. નદીનાં પાણ ધીમે ધીમે ઉતરી ગયાં. એક કુમાર આ કિનારે અને બીજો કુમાર સામે કિનારે ઊભા હતા.
માતાની ગવેષણ કરતાં પિતાનો વિયોગ થયો. આ બાળકુમારના દુઃખને પાર ન રહ્યો. તેઓ ગમે તેમ રડે. અત્યારે તેને છાનું રાખનાર કોણ હતું ? તેને ખાવાનું આપનાર કે પાલન કરનાર કોણ રહ્યું ? તેનાં ભાવી કમ સિવાય કે જ નહિ. | ગમે તેવી વિષમ દશામાં પણ જીવતાં ભાગ્ય સાથે જ હોય છે. દરેક જીવોને તેનો જ આધાર છે. બીજા જ કે મા, બાપ વગેરે નિમિત્ત માત્ર છે. જન્મતાં જ મરણ પામેલ માતા, પિતાવાળા બાળકનું કાણું રક્ષણ કરે છે. ? કર્મ જ. તેમજ મહાન રાજ્યારૂઢ પદમાંથી નીચે કોણ પટકે છે ? ભાજ, શુભાશુભ કર્મની અન્ય
Page #260
--------------------------------------------------------------------------
________________
(૨૪૨).
યબીભરેલી સ્થીતિ છે. મનુષ્યનાં સદ્ભાગ્ય બીજાના હૃદયમાં પ્રવેશ કરી, તેને પિતાને) મદદ કરવાને પ્રેરે છે. આવું કોઈ પણ ગુપ્ત મદદ ગાર હોય તે તે પોતાનાં શુભ કર્મ જ છે. તે જ સર્વ સ્થળે જવાનું રક્ષણ કરે છે. | નદીના કિનારા પર રહેલા કુમાર પાસે એક મનુષ્ય આવ્યો. તેઓની ભવ્ય આકૃતિ દેખી “આ કોઈ રાજકુમારે હોવા જોઈએ. તેનાં ઉત્તમ લક્ષણેથી જાણે નળ, કુબેરની જોડ હેય તેમ જણાય છે.” ઇત્યાદિ વિચાર કરી, દુઃખીઆઓને મદદ કરવાની પ્રબળ ઇચ્છાથી તે બન્ને ભાઈઓને એક કિનારે એકઠા કર્યા. અને ઘણા સ્નેહથી તેઓને પાસેના ગેકુળમાં લઈ ગયા. ગેકુળના માલિકને તેનું દુ:ખી વૃત્તાંત નિવેદન કરી, તેના પાલન-પોષણ માટે તેણે બને કુમારોને ગોકુળ અધિપતિને સેંયા.
ગોકુળને માલીક પણ પુત્ર વિનાને હતા. એટલે તેણે આ બન્ને રાજકુમારને પોતાની પત્નીને પુત્રપણે આપ્યા. ગોવાળણી તેના ઉપર પુત્રની માફક પ્રેમ રાખી સ્નાન, વસ્ત્રાદિકની યોગ્ય વ્યવસ્થા કરવા લાગી.
એક દિવસે ગોકુળનો માલીક જયવર્ધનપુરમાં નરવિક્રમ રાજા પાસે કાર્યપ્રસંગથી મળવા જવા માટે નીકળ્યો. તે દેખી શહેર દેખવાની ઉત્કંઠાથી બને કુમારો પણ આગ્રહથી તેની સાથે ગયા. શહેરમાં આવી, રાજાની પાસે ભેટશું મૂકી, નમસ્કાર કરી ગોકુળને માલિક ઊભો રહ્યો.
ગેકુળના અધિપતિ પાસે ઉભેલા બન્ને બાળકોને દેખી રાજા અનિમેષ દૃષ્ટિએ તેઓને સન્મુખ જોઈ રહ્યો. કેટલોક વખત જવા પછી રાજાએ મન સાથે નિશ્ચય કર્યો કે આ બન્ને બાળકો મારા પુત્ર જ છે. મારું હૃદય તેમજ સાક્ષી આપે છે.
રાજાએ વૃદ્ધ ગવાળને પૂછયું. આ બન્ને પુત્ર કેના છે? તેણે પણુ યથાસ્થિત વૃત્તાંત કહી આપ્યું. તે સાંભળી રાજા, એકદમ
Page #261
--------------------------------------------------------------------------
________________
(૨૪૩)
યુને ભેટી પડ્યો. પિતાના પાળામાં બેસારી મસ્તક પર ચુંબન કર્યું રાજાના નેત્રમાંથી હર્ષના આંસુ છૂટવા લાગ્યાં. રડતા સ્વરે રાજાએ સભાના લોકોને કહ્યું. આ બન્ને મારા પુત્રે છે. ગુરુની કૃપાથી આજે તે વિયોગી પુત્રોને મેળાપ થયો છે. એમ કહી ગેકુળપતિને કુમારના રક્ષણ કરવાના બદલામાં ઘણે શિરપાવ આપી, માનપૂર્વક વિસર્જન કર્યો.
બીજે દિવસે રાજકુમારોને સાથે લઈ રાજા ગુરૂ પાસે ગયો, અને પુત્રોનો મેળાપ થવાના શુભ સમાચાર નિવેદિત કર્યા.
ગુરૂએ કહ્યું-રાજન ! આ કાર્ય તો શું? પણ ધર્મના પ્રભાવથી અસાધ્ય કાર્યો પણ સિદ્ધ થાય છે, થડા દિવસમાં તમારી રાણીનો પણ મેળાપ થશે. ધર્મને પ્રભાવ ક૯૫ક્ષના મહામ્યને પણ હઠાવે તે છે.
ધર્મ, દુઃખને દૂર કરે છે. સુખ મેળવી આપે છે. સમાધિ ઉત્પન્ન કરે છે. ઇચ્છિત વસ્તુ આપે છે અને વિપત્તિમાંથી બચાવ પશું કરે છે.
ગુરુના વચનથી, તેમજ પ્રત્યક્ષ પુત્રરૂપ ફલપ્રાપ્તિથી, રાજાને ધર્મ ઉપરની શ્રદ્ધા મજબૂત થતી ચાલી. વિશેષ સંવેગ પામી ભાવનાની વિશુદ્ધિપૂર્વક, ગૃહસ્થ ધર્મમાં વધારે આદરવાળો થયો. ગુરૂને નમસ્કાર કરી રાજા પોતાના મહેલમાં આવ્યું. • હવે રાણી શીળમતીની સ્થિતિ શું થઈ તે તરફ નજર કરીએ. શીળમતીનું હરણ કરવા માટે દેહલ વણિકે તેણુને પિતાના વહાણું ઉપર ખેંચી લીધી. શીળમતીએ તેના પંજામાંથી છૂટવાને ઘણો પ્રયત્ન કર્યો પણ તે સર્વ નિરર્થક ગયો. તેના હાથમાંથી છૂટી ન શકી એટલે તેણીએ વહાણમાં પડતું મૂક્યું. મૂચ્છથી તેણુના ને મીંચાઈ ગયાં. સમુદ્રના શીતળ પવનથી કેટલીક વારે જાગ્રત થઈ. અતિ દુઃસહ વિરહદુઃખથી દુઃખી થઈ વિલાપ કરવા અને મદદ માગવા લાગી.
હે સમુદ્રદેવતાઓ ? વહાણુધિષ્ઠાત દેવીઓ ! હે સને ?
Page #262
--------------------------------------------------------------------------
________________
( ૨૪૪)
કોઈ પણ મારું રક્ષણ કરવા સમર્થ છે તો મારું હરણ કરનાર આ પાપીના હાથથી બને છેડાવે.
હે પુત્રી વત્સલ પિતા ! સ્નેહી સસરા ! હદયવલ્લભ સ્વામી ! આ નિરાધાર સ્થિતિમાં આવી પડેલી તમારી વલ્લભાનું રક્ષણ કરે. રક્ષણ કરો.
ઇત્યાદિ મટે સ્વરે વિલાપ કરતી રાણેને દેખી. હાથ જોડી નમસ્કાર કરતે દેહલ બોલવા લાગ્યા, એ સુંદરી ! તું રૂદન નહિ કર. મારી વિનંતિ તે તું સાંભળ. ક્ષણવાર તું સ્વસ્થ થા. મારા કહેવાને પરમાર્થ તું અવધારણ કર. હું તારી સેવક છું અને હું જ તારું રક્ષણ કરનાર છું. તું મારા પર પ્રસન્ન થા. આ સર્વ મીલ્કતની માલીકિણું તું જ થવાની છે. વિખવાદ નહિં કર. તારા આત્માને સમાધીમાં સ્થાપ. કામ અગ્નિથી હું બળી રહ્યો છું, તેને તારા સભાગમથી તું શાંત કર. હે મૃગાક્ષી ! મારા પર કરુણા કરીને પણ આ મારી વિજ્ઞપ્તિ તું માન્ય કર.
આ શબ્દો સાંભળતાં જ અબળા પણ સિંહણની માફક રૌદ્રસ્વરૂપ ધ રણ કરી, ભયંકર ભ્રકુટી ચડાવી, કધથી લાલ નેત્રે કરી, અધરને ફુરાવતી કઠોર શબ્દોથો શીળમતી બોલવા લાગી. અરે નિર્મા નિણ? કાલીબ, નરાધમ, નિવિવેકી, નફટ, નિર્લજ્જ, નિર્ભાગ્યશેખર ! તું મારી દૃષ્ટિથી દૂર થા. અરે, અજ્ઞાની! તું તારા પિતાના સ્વભાવ આગળ મારા અંતઃકરણની કીંમત આંકી શક નથી. નહિતર આવું કર્તવ્ય ન જ કરત. એક વાર તું છે તે બોલ્યા, પણ હવે આવા શબ્દો તું ફરીને ન ઉચ્ચારીશ અને તારા આત્માને ઘર નરકના ખાડામાં ન નાંખીશ ઇત્યાદિ શીળમતીના નિભ્રંછણાવાળા વાકથી દેહલ મૌનપણું લઈ એક બાજુ ઊભો રહ્યો.
શીળવતી પણ પિતાની લોભવૃત્તિને ધિક્કારવા લાગી. હે પ્રભુ! હું કેવી ઠગાઈ છું. લોભવૃત્તિથી આ કપટી વણિકની કપટજાળ હું જાણી ન શકી ! ખરેખર મને સ્વાધીન કરવાને માટે જ આ વિશેષ
Page #263
--------------------------------------------------------------------------
________________
(૨૪૫ )
ન્ય આપતા હતા. તે વાતની ખબર મને તે! અત્યારે તેના કબ્ય અને ખેલવા પરથી જ પડી ! ! ! હા ! લાલબંધ મનુષ્યા કેવી જાળમાં સાય છે ? તેના પર દૈવી વિપત્તિ આવે છે? ખરે, થયું તે ખરું પણુ હવે મારે કેવી રીતે મારા શીયળનું રક્ષણ કરવું ? આ વિચારમાં તેજીી ચેાડા વખત શૂન્ય થઇ ઊભી રહી. કેટલેાક વખત જવા બાદ પ્રબળ વિચારયાને દૃઢ સંકલ્પ કરો તેણી એકદમ માટે સ્વરે મેલી ઉદ્દી.
“ આજ પર્યંત મારું શીયળ નિળ યાને દૃઢ હોય તેા હું દેવ! અગર દ!નવ! સત્યને મદદ કરનારા પવિત્ર આત્મા! મને શીયળ પાળવામાં અવશ્ય મહ્દ આપે. હમણાં જ મદદ આપે. સત્યને આધારે જ પૃથ્વી ટકી રહી છે. મને હમણા જ મદદ મળવી જોઇએ.’’ આ પ્રમાણે એક ધ્યાને અને પવિત્ર હૃદયે શીળમતીનુ ખેલવું પૂ ચતાં જ સમુદ્રાધિષ્ઠાતા દેવી પ્રગટ થઇ દેહલને કહેવા લાગી.
આ મૂઢ! દુરાચારી! આ શીળસતીને બહેન સમાન ગણી, તેના પતિને પાછી સાંપીશ તે। જ તારૂં વિતથ્ય છે, નહિંતર યાદ રાખ, હમણાં જ તારૂં બલિદાન કરી નાખુ છુ.
આ પ્રમાણે આકાશમાંથી આવતાં દૈવીનાં વાકયો, સાંભળતાં જ, ભયભ્રાંત થયેલે દેહલ-પાતાના પ્રાણ બચાવવા માટે શીળમતીના ચરણમાં નમી પડયેા. તરત જ તેીને અહેનપણે અગીકાર કરી, દેવીનું વચન માન્ય કર્યું.
તે દિવસથી શીળવતીને બહેન સમાન ગણી, ભોજન આચ્છા નાદિકની ચિંતા યાને ખબર રાખવા લાગ્યા, દેડલ અનુક્રમે સમુદ્રમાગે પાતાને ઇચ્છિત ખદરે પહોંચ્યા, ત્યાંથી વેપારમાં ઘણુ' દ્રવ્ય ઉપાજન કરી પાછા ફર્યાં. વહાણા પેાતાના દેશ તરફ્ હંકાર્યાં પણ -પવન પ્રતિકૂળ થતાં તે વહાણા યવધનપુરના બંદરે આવી પહેાંચ્યાં.
વહાણા ઊભા રાખી, માટુ ભેટયુ લઇ, એટી દેહલ રાજાને જઈ મળ્યા, રાજાએ પણ તેનું વિશેષ પ્રકારે મોરથ કર્યું. ીપાંતરમાં બનેલી દીઠેલી અને સાંભળેલી વિગેરે વાર્તાલાપમાં, રાજા તે કોછી સાથે
Page #264
--------------------------------------------------------------------------
________________
(ર૪૬)
એટલો બધો આસક્ત થયો હતો કે, રાત્રીનો એક પહેર વ્યતીતા થઈ ગયો. છેવટે દેહલે રાજાને કહ્યું. સ્વામિન્ ! મારા વહાણમાં દ્રવ્ય ઘણું છે, માલીક સિવાય દ્રવ્યરક્ષણની ગરજ બીજાને તેટલી ન હોય તે સ્વાભાવિક છે માટે મને રજા આપે. હું પ્રભાતે ; પાછો ” આપની પાસે આવીશ.
ભવિતવ્યતાના નિયોગથી રાજાએ સ્વાભાવિક છીને કહ્યું, તમે ચિંતા ન કરે. હું મારા પ્રતીતિવાળા માણસને તેનું રક્ષણ કરવા મોકલું છું. અને તમે તે રાત્રિએ અહીં જ રહે. - રાજાના આગ્રહથી એછીએ તેમ કબૂલ કર્યું. એટલે રાજાએ પિતાની પ્રતીતિવાળા માણસને વહાણના રક્ષણ માટે મોકલ્યા.
અનુકૂળ કર્મના કારણથી સમુદ્રમાં રહેલાં મોટાં વહાણો જોવાની ઈચછા રાજકુમારોને થઈ. કુમારેએ હઠ લીધી કે–પિતાજી ! તે વહાણે જેવા જવા અમને આજ્ઞા આપે. કુમારના આગ્રહથી પિતાના માણસ સાથે બન્ને કુમારને ત્યાં જવા આજ્ઞા આપી.
બન્ને કુમારો સમુદ્રને કિનારે આવ્યા. આજુબાજુનાં વહાણે દેખ્યાં. અને સામાન્ય રીતે તપાસ્યાં. વખત ઘણે થઈ જવાથી રાત્રીએ ત્યાં જ સૂઈ રહેવાનો નિશ્ચય કરી, બન્ને કુમારો તે શ્રેણીના મુખ્ય વહા. ગુની પાસે નજીકમાં સુતા.
રાત્રીના ચોથા પહેરે ના ભાઈ જાગૃત થઈ મોટા ભાઇને કહેવા લાગ્યો. ભાઈ ! ઠંડી વિશેષ લાગે છે-હજી રાત્રી બાકી છે, તે એક આશ્ચર્ય ઉત્પન્ન થાય તેવી સુંદર કથા કહે. જેથી પાછલી રાત્રી સુખે પસાર થાય.
મોટાભાઈએ કહ્યું-બધું ! આશ્ચર્ય કરવાવાળું તે આપણું જ ચરિત્ર છે. તે જ તને સંભળાવું. બીજાનાં ચરિત્ર સાંભળવાથી શું કાયદે છે ? નાનાભાઈએ તેમ કરવા હા કહી એટલે મોટા કુમારે પિતાની બનેલી હકીકત સર્વ જણાવી–જેમાં વીલ પિતા તરફના
Page #265
--------------------------------------------------------------------------
________________
(૨૪૭)
સધી સર્વ ને વખતમાં
તારી સાંજ
અપમાનથી રાજ્ય મૂકી દેશપાર થવું. પિતાની માતાનું ગુમ થવુ ત્યાંસુધી સર્વ હકીકત કહી સંભળાવી.
દેશપાર થવાના વખતમાં નાને કુમાર બાળક હતો તેથી માતાની પૂર્વની સ્થિતિનું ભાન ન હતું. ત્યારપછીની હકીક્તથી તે માહિતગાર હતા. પિતાની પાછળની સ્થિતિને વૃત્તાંત સાંભળી નાના કુમારને ઘણું આશ્ચર્ય અને ખેદ થયે.
મોટા કુમારે કહ્યું. બધું ! આપણી માતાની શોધ કરવામાં પિતાશ્રીએ કાંઈ કચાશ રાખી નથી. તેની શોધ કરતાં તેઓ નદીમાં તણાઈ ગયા. આપણુ બને જુદે જુદે નદીના કિનારે રહ્યા. આપણા પર દયા લાવી ગોવાળીઆએ ઉછેરીને મેટ' કર્યા. આપણા પિતાશ્રીને રાજ્ય મળ્યું અને આપણે પણ પુન્ય સંયે ને તેઓને જઈ મળ્યા, પણ હજી આપણાં માતાજી શીળમતીને ફક્યાંય પણે લાગતો નથી. તે જે આવે વખતે આવી મળે તો આપણને કેટલો આનંદ થાય ?
દુઃખી કે વિયાગી મનુષ્યને પૂર્ણ ઊંધ ક્યાંથી હોય? પાછલી રાત્રીની જાગૃત થયેલી શીળમતીએ, આપસમાં વાર્તાલાપ કરતા બન્ને કુમારનું વૃત્તાંત સાંભળ્યું કેમકે નજીકના વહાણમાં જ તે હતી. તેણુના હર્ષને પાર ન રહ્યો. ગાય જેમ વિયોગી વાછડાને ભેટવા માટે દોડે છે તેમ, હર્ષઘેલી રાણું પિતાના વિયોગી પુત્રને જાણીને મળવા માટે ઉઠી. વહાણથી બહાર નીચે આવી. પુત્રને દેખી રણુ બેલી ઉઠી. મારા વહાલા પુત્રો ! તમોને દુઃખમાં મૂકી ગુમ થયેલી તમારી નિભંગી માતા આ રહી અને તે હું પોતે જ છું. હર્ષથી તમે તેના ખેળામાં આવી બેસે. પિતાની માતાના શબ્દો સાંભળતાં અને નજરે જોતાં, બને કુમારે દોડીને માતાને ભેટ-વળગી પડ્યા. રામુએ તેઓને ખોળામાં બેસારી, હર્ષ અને એના આવેશથી ગળું મોકળું, મકી એટલું બધું રૂદન કર્યું કે કુમાર સહિત વહાણના લોકો રડવા લાગ્યાં. * * રાજાનાં માણસો ત્યાં જ હતાં. તેમણે રાણુને ધણું સમજાવી.
Page #266
--------------------------------------------------------------------------
________________
(૨૮)
બાસાહેબ! આ અવસર આપને માટે પૂર્ણ હર્ષનો છે તો તે ઠેકાણે આપ ખેદ નહિં કરે–વિગેરે
એ અવસરે કેટલાં એક માણસે દોડતા રાજા પાસે ગયાં, અને રાણું વહાણમાં હોવાની વધામણું આપી. રાજા તત્કાળ ત્યાં આવ્યા. રાજાનાં આનંદને પાર ન રહ્યો. હર્ષથી તેના રોમ વિકસિત થઈ, આનંદ બહાર નીકળવા લાગ્યો. રાજા રાણીને ભેટી પડયા અને હૃદયમાં ભરેલા દુ;ખ તથા વિયેગને, હર્ષ સુધારા બહાર કાઢયાં. રાજાએ શહેર શણગાયું. મોટા મહેચ્છવપૂર્વક રાણુનો શહેરમાં પ્રવેશ થયે. રાણું એક હાથણી ઉપર બેઠી હતી. તેણીને શરીરને ગૌર વર્ણ કાળા મેઘ ઉપર રહેલી (સાથે રહેલી) વીજળીની માફક શોભતો હતો. બન્ને કુમારો પાસે બેસી, રાણીને ચામર વિંઝતા હતા. લોકે દેવીની માફક રાણીને આશ્ચર્ય દષ્ટિથી નિહાળતા હતા.
અહા ! કર્મની કેવી વિચિત્ર રચના ! દુનિયામાં કેવી અનિશ્ચિત સ્થિતિ! ક્ષણમાં શોક અને ક્ષણમાં આનંદ! આ જ શુભાશુભ કર્મોને વિપાક. આ જ પુન્ય પાપનાં ફળ, ખરેખર વિચારવાને એ જાગૃત થવું જોઈએ, અને જીવન સુખમય બનાવવું જોઈએ. . . રાજકુટુંબમાં આનંદ છવાઈ રહ્યો. રાજાને જે આનંદ થયો હતો તે તો તે જ જાણતો હતો. રાજાએ સર્વ વૃત્તાંત જણાવવા રાણાને કહ્યું, રાણીએ ઉત્તરમાં જણાવ્યું પ્રથમ આ દેહલ વણિકને અભયદાન આપવાનું આપ વચન આપે એટલે હું બધું વૃત્તાંત જણાવું. રાજાએ તેમ કરવા હા કહી એટલે રાણીએ પિતાનું હરણ કરવું, દેવીનું આગમન, બહેનની માફક વર્તન કરવાનું કહેવું અને તે પ્રમાણે દેહલનું આજપર્યત પાળવાનું સર્વ વૃત્તાંત જણાવ્યું.
રાજાને દેહલ પર ગુસ્સો તો ઘણો આબે, પણ વચનથી બંધાચેલ હોવાથી, તેના સર્વસ્વ સાથે દેહલને દેશપાર કરી જીવતો મૂકી દીધા. તે દિવસથી રાજા, રાજ્યસુખને સુખ તરીકે માનવા લાગ્યું. કેમકે હૃદયને નિવૃત્તિ તે જ પરમ સુખ છે. તે સિવાયનું સુખ પણ
Page #267
--------------------------------------------------------------------------
________________
(૨૪૯) દુ:ખરૂપ છે. કષ્ટ આબે ઉદિન ન થવું, વૈભવ મળવાથી અહંકારી ન થવું અને પ્રભુતા મળવાથી તુચ્છતા ન કરવી તે જ મહાન પુરૂષોનું ઉત્તમ વ્રત છે. રાજઅવસ્થામાં પણ વિરકત દશાએ કેટલાક દિવસ પર્યત નરવિક્રમ રાજાએ રાજ્યનું પાલન કર્યું. તે અરસામાં ભાવનાથી પવિત્ર શ્રાવકધર્મની ટોચ ઉપર તે રાજા પહોંચ્યો હતો. છેવટે સર્વથા વિરકત થઈ, સદ્દગુરુ પાસે નિર્મળ ચારિત્રધર્મ અંગીકાર કર્યો. વિશુદ્ધ ભાવે ચારિત્રનું આરાધન કરી, નરવિક્રમ રાજા મહેંદ્ર કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં દવિક વૈભવ ભોગવી, ત્યાંથી આવી વિદેહ ક્ષેત્રમાં ઉત્તમકુળે જન્મ પામે. એગ્ય વયે ચારિત્ર લઈ, સર્વ કર્મને નાશ કરી, નરવિક્રમ નિર્વાણપદ પામે.
આ પ્રમાણે મહાઅર્થવાળો પણ સંક્ષેપમાં ભાવનામય ધમ મેં તમને સંભળાવ્યો. ભાવના ધર્મ શાશ્વત સુખનું પરમ કારણ છે માટે વારંવાર તેમાં આદર કર.
સુદર્શના ! મનુષ્યનું આયુષ્ય સ્વ૫ અને અનેક ઉપાધિથી ભરપૂર છે, માટે ધર્મમાં આદર કરવા માટે ભાવી કાળની રાહ ન જેવી. ટૂંકામાં ચાર પ્રકારને ધર્મ તમારે લાયક મેં સંભળાવ્યું છે. વળી વિશેષમાં કહેવાનું એટલું છે કે–આ વિમળ નામને પહાડ સમુદ્રના કિલ્લાની વચમાં આવે છે. વળી વિશેષ પ્રકારે નિર્જન સ્થાન છે. આ રમણિક પ્રદેશ. દેવો, સિધ્ધો, યક્ષ અને વિદ્યાધરને કીડા કરવાનાં સ્થાનસમાન છે. આ સ્થળે કઈક ધર્મનું સ્થાન હેય તે ક્રીડાદિમાં પ્રમાદી, દેવ, દાનવાદિને પણ કાંઈક જાગૃતિ આપવાનું કે આમિક કલ્યાણ કરવામાં સહાયક તરીકે નિમિત્ત થઈ શકે. તું ધર્મની જાણકાર છે. સંસારી જીવ નિમિત્તવાસી છે. નિમિત્ત પ્રમાણે પ્રવૃત્તિ કરનારા છે તો અહીં એક મુનિસુવ્રતસ્વામીનું જે મંદિરદેવાલય હેય તો અહીં આવનાર અનેક જીવોને શુભ આલંબનરૂપ થઈ શકે. થોડા વખત પણ તેઓ પિતાની જિંદગીને શુભ માગમાં વ્યય કરી શકે. ગૃહસ્થને ધન પામ્યાનું સાર્થકપણું આ જ છે
Page #268
--------------------------------------------------------------------------
________________
(૨૫૦)
વપ્રતિમા સ્થાને સપરિવાર માં સુધારાના
કે અનેક જીવોને શુભ આલંબન મેળવી આપવાં. આ અસ્થિર દ્રવ્યથી જે ઘણા લાંબા વખત ચાલે તેટલું, અને નિર્વત્તિના માર્ગમાં સહાયક–મદદગાર થાય તેવું ફળ મળી શકતું હોય તે પછી બુદ્ધિમાનેએ તેમ શા માટે ન કરવું જોઈએ ?
ગુરુમહારાજના ઉપદેશ અને આશયને વિચાર કરતાં સુદર્શનને તે સ્થળે એક જિનમંદિર બાંધવું ઘણું જ ઉપયોગી જણાયું. તરત જ પિતાની સાથે રહેલા સૂત્રધારને બોલાવી નજીકમાં થગ્ય સ્થળે એક જિનમંદિર બાંધવા માટે આજ્ઞા આપી. પિતાના વહાણમાં સામગ્રી પૂરતી હતી. માણસે પણ પૂરતાં હતાં. જેનશાસ્ત્ર-નિપુણ રૂષભદાસ શ્રેષ્ઠી સાથે જ હતો. પૈસાની કાંઈ પેટ ન હતી. થોડા જ દિવસમાં એક ભવ્ય પ્રાસાદ તૈયાર થયો. મંદિર બહાર એક ભવ્ય વાવ બનાવવામાં આવી. મંદિર તૈયાર થતાં તેમાં મુનિસુવ્રતસ્વામી જીની પ્રતિમા સ્થાપન કરવામાં આવ્યાં. ઘણું ભક્તિથી સ્નાત્રાદિ ઓચ્છવ કરી, સુદર્શનાએ સપરિવાર મુનિસુવ્રત તીર્થંકરની પૂજા કરી.
મંદિર તૈયાર થતાં લાગેલા દિવસોમાં સુદર્શના, શીળવતી વિગેરે ગ્ય છેએ મહાત્મા શ્રી વિજયકુમાર મુનિ પાસેથી જૈનધર્મ સંબંધી ઘણું સુક્ષ્મ જ્ઞાન સંપાદન કર્યું તેમજ વ્રત, નિયમાદિ યોગ્ય અભિગ્રહ ગ્રહણ કર્યા.
મુનિશ્રી વિજયકુમાર પણ આ પ્રમાણે અનેક જીને ૨. ઉપકાર કરી અર્થાત્ ધર્મમાં જોડી આત્માને કૃતાર્થ માનવા લાગ્યા.
આ બાજુ શીળવતી, સુદર્શના, રીષભદત્ત વિગેરે વિજયકુમાર મુનિને વંદન કરી વિમળ પર્વતથી નીચા ઉતર્યા અને પરિવાર સહિત વહાણમાં બેસી ભરૂચ તરફ પ્રયાણ કર્યું. આ
વિજયકુમાર મુનિ કર્મને ક્ષય કરી, કેવળજ્ઞાન પામી, નિર્વાણપદ પામ્યાં.
Page #269
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૦ મું.
**
ભરૂચચ્ચ અને ગરૂદન.
==
છઠ્ઠા પ્રકરણમાં ચંપકલતાએ, ચડવેગ મુનિને જે પ્રશ્ન કર્યાં હતા “ આ વિમળપવંત પર જનમદિર કોણે બધાવ્યું ? અંધાવવાનું કારણ શું? અને કેવા સંયેગામાં બંધાવ્યુ હતું ” તે પ્રશ્નનું નિરકરણ અહીં થઈ જાય છે. હવે ખારી રહેલુ સુદનાનું ચરિત્ર-( ગિરનારના પહાડ પર રહેલ અપ્સરા ધનપાળ આળ કહે છે. અને ધનપાળ પેાતાની પત્નિ આગળ) કહે છે.
સુનાનાં વહાણા સમુદ્રમાં આગળ વધ્યાં અને જેમ ગીતા યુનિએ સંસારસમુદ્રને પાર ધણી ઝડપથી પામે છે, તેમ વહાણા ઝડપથી સમુદ્રના પાર પામી નદા નદીના ખારામાં પેઠાં.
છત્ર અને ધ્વાના ડફડાટ ચામા અને કિંકણીઓન અણુઝણાટ અને વાજીંત્રાના રણરણાટ કરતાં વાણા કિનારાની નજીક આવવા લાગ્યાં.
વાજીત્રાના શબ્દો સાંભળતાં જ નગરના લેાકેા ભય પામ્યા. તેઓના મનમાં એમ ભ્રાંતિ થઇ કે–સીંહલદ્વીપના રાજા આપણા પર ચડી આવ્યેા છે. જિતશત્રુ રાજાને પણ આજ વિચારથયેા, રાજાએ તરત જ સેનાપતિને હુકમ આપ્યા. સેનાપતિ! ધેડાએ પાખરા, ગજેંદ્રો તૈયાર કરી, સુભટાને સનન્દ્વન્દ્વ કરો. રણુનાં વાજીંત્ર વગાડે. શસ્રો સજ્જ કરા.
રાજાને! હુકમ થતાં જ સૈન્ય તૈયાર થયું, સૈન્યની સાથે રાજા લશ્કરી પેાશાકમાં અંદર ઉપર આવી પહોંચ્યા. રણુરસિક વૈદ્દાઓના બંદર ઉપર મહાન કાલાહલ મચી રહ્યો.
Page #270
--------------------------------------------------------------------------
________________
(૨૨) કિનારા પર સર્વ સૈન્ય તૈયાર થઈ ઊભેલું દેખી, રાજકુમારી સુદર્શનાએ રૂષભદત્તને પૂછયું–ભાઈ! આ કિનારા પર યુદ્ધના જેવો દેખાવ આપતું સૈન્ય કેમ ઊભું છે ?
એછીએ કહ્યું–રાજકુમારી. આ સામે લશ્કરી પિશાકમાં સજજ થઈ ઊભેલ લાટ દેશનો રાજા જિતશત્રુ છે. તે ઘણે ધર્મિષ્ઠ પુરૂષ છે. ટૂંકામાં જ તેના ગુણનું વર્ણન કરતાં હું આપને કહું છું કે એક મહાપુરૂષની ગણત્રીમાં ગણાય છે. તમારા પિતા ચંદ્રોત્તર રાજાથી તે નિરતર ભય પામતે રહે છે. તમારા વાજીંત્રના નાદથી તેણે એમ જાણેલું હોવું જોઈએ કે સિંહલદ્વીપનો રાજા આપણા પર ચડી આવ્યો છે અને તેથી સૈન્ય સાથે સંગ્રામ માટેની તૈયારી કરતો જણાય છે.
સુદર્શનાએ જરા વિચાર કરી કહ્યું-ભાઈ! તમે જલ્દી કિનારે જાઓ અને અહી મારું આગમન જે નિમિત્ત થયું છે તે રાજાને નિવેદિત કરે; નહિતર થેડી વારમાં અનર્થ થશે.
- રાજકુમારીની આજ્ઞા માન્ય કરી, તરતજ એક નાની હેડીમાં બેસી તેના ઉપર વહાણવટી વ્યાપારીને વાવટે ચઢાવી રીષભદત્ત જિતશત્રુ રાજા પાસે આવી પહેઓ.
દૂરથી રાજાને નમસ્કાર કરી રીષભદત રાજકુમારીના આવવાનું કારણ રાજાને જણાવે છે તેટલામાં વહાણે પણ બંદરમાં પહોંચ્યાં. નિયમકોએ વહાણે ઊભાં રાખ્યાં, સઢ ઉતાર્યા અને નાગર નંખાયાં. નાના પ્રકારનાં મંગલિકે કરવાપૂર્વક રાજકુમારો શીયળવતી સહિત નીચે ઉતરી અને પાલખીમાં બેસી જિતશત્રુ રાજા જ્યાં ઊભો હતો તે તરફ ચાલી.
કુમારી આવી પહોંચવા પહેલાં રીષભદો ટૂંકામાં તેના આવવાનું પ્રયોજન કહી બતાવ્યું હતું. કુમારીનું આગમન જે નિમિત્તે થયું હતું તે જાણી રાજા ઘણો ખુશી થયો અને પિતાની સ્વધામાં બહેન જાણી તેને ઘણે સત્કાર કર્યો.
Page #271
--------------------------------------------------------------------------
________________
(૨૫૩)
સુદર્શન સાથે પિતાની પુત્રી શીળવતી હતી તેને દેખી લાંબા વખતના તેણુના વિયોગથી દુ:ખી થયેલો રાજા ઘણે હર્ષિત થયે. સુદર્શન અને શીળવતીએ પાલખીથી નીચાં ઉતરી રાજાને નમસ્કાર કર્યો. રાજાએ પણ સામે નમસ્કાર કરી ધર્મને જણાવ્યો. પિતાની ભાણેજી અને સુદર્શના બનેને સુખશાંતિ પૂછવાપૂર્વક ઘણી મમતાથી રાજાએ બન્નેને બોલાવ્યાં.
એ અવસરે રીષભદત્તે રાજાને નમસ્કાર કરી કહ્યું–મહારાજા, સિંહલદીપના ચંદ્રોત્તર રાજાએ મારી સાથે આપને જે કાંઈ સમાચાર કહેવરાવ્યા છે તે આપ ધ્યાન દઈ શ્રવણ કરશો.
(મારા મુખથી આપના ઉત્તમ ગુણે સાંભળી તે રાજાએ આપના છતા ગુણની સ્તુતિ કરી છે. નિર્મળ કુળમાં પેદા થયેલા, શીમળવાન જાતિવાન ગુણવાન ન્યાયી ધર્મ ધુરંધર સમ્યકત્વવાન પૃથ્વીને વિષે તિલક સમાન મહારાજ જિતથવું! હું વારંવાર અભ્યથના કરું છું કે આ મારી પુત્રી સુદર્શના મારા જીવિતવ્યથી પણ.
વિક છે. જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વ જન્મમાં અનુભવેલાં દુઃખને દેખી, સંસારવાસથી ભય પામેલી છે. અષ્ટવિષયસુખને તેણુએ ત્યાગ કર્યો છે. પરમ સંવેગરસમાં નિમગ્ન છે અને મહાન શ્રદ્ધાથી ધર્મને અર્થે જ તમારા શહેરમાં આવે છે માટે હે ધર્મિષ્ઠ રાજા! તેણીના સંબંધ. માં જેમ યોગ્ય લાગે તેમ યોગ્ય વર્તન કરશો.*
ઇત્યાદિ ચંદ્વોત્તર રાજાનો સંદેશ સાર્થવાહના મુખથી સાંભળી જિતશત્રુ રાજાએ કહ્યું-સાર્થવાહ! ઉપગાર કરનારના ઉપર ઉપકાર કરો તે કાંઈ પુરુષોનું લક્ષણ નથી. પણ પ્રથમથી જ નિરપેક્ષ થઈ. જે પહેલે ઉપકાર કરે છે તે વીરપુરૂષે દુનિયામાં વિરલા છે. અને ખરેખર પરેપકારી પણ તે જ કહેવાય છે. ઉપકાર કરનાર ઉપર ઉપગાર કરવો તે ઊછીનું લઈને પાછું આપવા બરાબર છે અને તે પ્રમાણે તો દુનિયાના મોટા ભાગનું વર્તન હેય છે જ.
સિંહલદીપનો અધિપતિ, મહાસત્વવાન અને ઉત્તમ પુરૂષ છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
(૫૪) તેણે મારી ભાણેજીને (શીળવતીને) કુશળક્ષેમે અમને પાછી સોંપી છે, તો પ્રથમ ઉપકાર કરનાર સિંહલપતિને હું શું ઉપકાર કરું ?
આ મારી રાજરિદ્ધિ સર્વ તેને સ્વાધીન કરું તે પણ તેના ઉપકાર આગળ થોડી જ છે, છતાં એક દિવસમાં અશ્વ જેટલું છે અને હાથી બીજી બાજુ દેડે તેટલું રાજા રાજકુમારી સુદર્શનને હું ભેટ તરીકે આપું છું. તેને ઉપભગ તે રાજકુમારી જ કરો. આ પ્રમાણે કહી રાજાએ પૂર્વ દિશા તરફ એક અશ્વ દેડાવ્યો અને દક્ષિણ દિશા તરફ સૂર્ય અસ્ત થાય ત્યાંસુધી એક હાથીને દેડા. સૂર્ય અસ્ત થતાં જ્યાં ઘેડે ઊભો રહ્યો, ત્યાં રાજાએ ઘેટકપુર નામનું શહેર વસાવવા અને જ્યાં હાથી ઊભે રહ્યો ત્યાં હસ્તીપુર શહેર વસાવવા આજ્ઞા આપી અને ત્યાંસુધીની જમીનને ઉપભોગ કરવાને હક સુદર્શનાએ આપે. આ હકમાં રાજાએ આઠ બંદર અને આઠ સે ગામ સુદર્શનને આપી, પિતાની આધર્મિક વાત્સલ્યતા યાને સજ્જનતા બતાવી આપી.
ચંદ્રોત્તર રાજાએ ભેટ મેકલાવેલ વહાણે સાર્થવાહે જિતશત્રુ રાજાને સે પ્યાં.
પ્રવેશ મહેચ્છવ માટે રાજાએ શહેર શણગયું. નાના પ્રકારનાં વાજીના મધુર નાદ સાથે શહેરમાં પ્રવેશ થયો. સુદર્શનાએ પ્રથમ, પરમ ઉપકારી ગુરુને વંદન કરવાને પિતાને અભિપ્રાય રાજાને જણાવ્યું. તેણુની ઈચ્છાને અધીન થઈ સર્વ જનમંડળ તે તરફ ચાલ્યું.
સુદર્શના કોણ છે? અહીં શા માટે આવી છે? આ વાત આખા શહેરમાં વીજળીની ઝડપે ફેલાયું. હજારો લોકોનાં ટોળાં તેને જોવા માટે મળ્યાં. રસ્તાઓ મનુષ્યોથી ખીચખીચ ભરાઈ ગયા.
રસ્તામાં મળેલા લોકો તેની રતુતિ કરતા હતા. આપસમાં તેની જ વાર્તા કરતા હતા. કે તેની અનુમોદના કરતા હતા. અહા ! ધન્ય છે આ રાજકુમારીને ! પૂર્વજન્મમાં તો આ સમળી હતી, પણ
Page #273
--------------------------------------------------------------------------
________________
(૫૫)
નવકારમંત્રના પ્રતાપથી તે રાજકુમારી થઈ છે અને આટલી બધી ઋદ્ધિ પામી છે. રાજકુમારીને દેખી તેના ચરિત્રથી અનેક છો બધા પામતા હતા. નવકાર મંત્રને મહિમા પ્રગટ થતો હતો. મુનિઓ પરમઉપકારી છે તેનું ભાન અનેક જીવને થતું હતું. વિચારવાની છે આવા પ્રત્યક્ષ દાખલાથી મિથ્યાત્વ સ્વભાવને બદલાવતા હતા. ઉન્માગે ચાલનારાઓ આ કુમારીના દૃષ્ટાંતથી સન્માર્ગે ચાલવાનો નિર્ણય કરતા હતા. ધર્મીક મનુષ્ય ધર્મનું માહાતમ્ય દેખી ધર્મમાર્ગમાં વિશેષ પ્રયત્નવાન થતા હતા. આ પ્રમાણે અનેક જીવોને નિમિત્ત કારણ થઈ આંતરિક ઉપકાર કરતી સુદર્શના પૂર્વજન્મમાં દીઠેલા ઉધાન તરફ ચાલી. રાજા પ્રમુખ સર્વ પરિવાર સાથે જ હતો.
કેરટ નામનું ઉધાન નર્મદા નદીના કિનારા પર આવેલું હતું. ઉદ્યાનમાં પહોંચતાં એક મજબૂત વડવૃક્ષ સુદર્શનાના દેખવામાં આવ્યું. આ વડવૃક્ષ અનેક પંખીઓની નિવાસભૂમિ સમાન હતું, તેની જડે જમીનમાં ઘણું ઊંડી ગયેલી હતી, અનેક શાખા પ્રશાખાઓ, ઘટાદાર પત્રે, વિસ્તારવાળો ઘેરાવો અને ઘાટી છાયાથી સુંદર દેખાવ સાથે અનેક જીવને તે ઉપગારી હતો.
પૂર્વે સમળીના ભાવમાં સુદર્શના આ વૃક્ષ પર રહેતી હતી. તે વૃક્ષને દેખી લાંબો નિસાસો મૂકી સુદર્શના ચિંતવવા લાગી. અહા ! કે દુરંત સંસાર ? અજ્ઞાનદશામાં બાંધેલ કર્મથી, નાના પ્રકારનાં શરીર ધારણ કરી, સંસારી છેમારી માફક પરિભ્રમણ કર્યા જ કરે છે. હું પણ એક વખત આ અજ્ઞાની પંખીઓની જાતિમાં આ વડવૃક્ષ ઉપર રહેતી હતી ઇત્યાદિ વિચાર કરતી સુદર્શને આગળ ચાલી. થોડે છે. જતાં જ સાધુઓને ઉતરવાનું રહેવાનું સ્થાન તેના દેખવામાં આવ્યું. આ ઠેકાણે તે સમળીનું મરણું થયું હતું તે સ્થાને દેખતા તેના વૈરાગ્યમાં વધારે થયો. ત્યાંથી થોડે આગળ ચાલતાં પિતાના યોગ્ય સ્થાને બેઠેલા અનેક મુનિએ તેણીના દેખવામાં આવ્યા.
કેટલાક મુનિઓ વીરાસન, પદ્માસન, નિદિધ્યાસન, ગેહિ
Page #274
--------------------------------------------------------------------------
________________
(૨૫૬)
કાસન, ઉત્કટિકાસન, દંડાસન, વજાસન વિગેરે આસને બેસી ધ્યાન કરી રહ્યા હતા. કેટલાક મુનિઓ ઊભા ઊભા કાયોત્સર્ગ કરતા હતા. કેટલાએક આતાપના લેતા હતા. કેટલાએક મુનિઓ નિકાચિત દુર્જય કર્મ-શત્રુઓને હઠાવવા માટે છઠ્ઠ, અઠ્ઠમ, દસમ, દુવાલસ, અધ. માસ અને માસક્ષપણાદિ તપ કરી બેઠા હતા. કેટલાએક મુનિએ ગુરુ પાસે સિદ્ધાંતની વાચના લેતા હતા. કઈ સંશયવાળાં રથળોની અંક પૂછતા હતા. કોઈ ભૂલી ન જવાય માટે વારંવાર શ્રતનું પરાવર્તન-ગણવાનું કરતા હતા. કેટલાએક મુનિએ અંતરંગ શત્રુઓ જે કામ, ક્રોધ, માન, માયા, લેભ, નિદ્રા, વિકથા, મોહ અને ઈકિયાદિના વિજય કરવાના વિચારમાં લીન થયેલા જણાતા હતા. કેટલાએક અસંયમક્રિયાથી બચવાને ઉપાય શોધતા હતા, તો કોઈ રાગદેષને વિજય કરવાના ઉપાય બીજા મુનિઓને પૂછતા હતા.
કાંસાની માફક નિર્લેપ, શંખની માફક રાગથી નહિં રંગાયેલા, જીવની માફક અપ્રતિબદ્ધ, આકાશની માફક નિરાલંબન, શરઋતુના જળની માફક નિર્મળ, કમળ પત્રની માફક વિષય પંકથી નિર્લેપ, કાચબાની માફક ઇક્રિયાને વિષયોથી છુપાવનારા, ગેંડીના શ્રેગની માફક એકાકી, ભારંડની માફક અપ્રમત્ત, હાથીની માફક બલવાન, વૃષભની માફક ઉપાડેલ સંયમભારને નિર્વાહ કરનાર, સિંહની માફક પરીષહ પશુઓથી દુજય. મેરૂપર્વતની માફક અક્ષમ્પ, સમુદ્રની માફક ગંભીર, ચંદ્રની માફક શીતળ-શાંત, સૂર્યની માફક તપતેજથી દેદીપ્યમાન, પક્ષીઓની માફક કુક્ષીશંબલ, પૃથ્વીની માફક સુખ દુઃખાદિ સર્વ સહન કરનાર અને અગ્નિની માફક કર્મઈધન બાળવામાં તત્પર. ઇત્યાદિ સિદ્ધાંતમાં કહેલી વિવિધ પ્રકારની ઉત્તમ ઉપમાને ધારણ કરનાર અનેક મુનિઓ ત્યાં સુદર્શોનાના દેખવામાં આવ્યા.
જ્ઞાન, ધ્યાન કરવામાં અશક્ત મુનિઓ બીજા ગુણવાન મુનિઓની વૈયાવ્રત્યાદિ ભક્તિ કરી રહ્યા હતા. ઇત્યાદિ મુનિઓના પરિવારને દૃષ્ટિથી નિહાળતી, હાથથી નમસ્કાર કરતી અને મનથી પ્રમોદ પામતી સુદશના આગળ ચાલી.
Page #275
--------------------------------------------------------------------------
________________
(૨૫૭)
L
ચંદ્રને દેખી જેમ સમુદ્ર ઉછળે છે, તેમ હૃદય ઉછળવા લાગ્યું. તેનું મન અનુમાદન કરવા આ સુનિ જ કૃતાર્થ છે. ધન્ય છે તેઓને. આ જ ભાગ્યવાન્ જીવા છે. આવા સદાચારવાળા મુનિએ જ સંસાર તરી શકે છે. આવા મહાત્માએ જ કર્માંસ ધાત દૂર કરી શકે છે. વિષયાભિક્ષષને દારૂ વિપાક આ મહાપુરૂષોએ જ જાણ્યા છે. ઉપશમભાવના જલપ્રવાહ થો ક્રોધાગ્નિ આ મહાનુભાવે એ જ બુઝાવ્યા છે. સંસારરૂપ વિકટ ઝાડીવાળી અટકાવીને બાળવાને તેએ જ દાવાનળ સરખા છે, કર્મ સંતાનનું નિમંથન આમણે જ કર્યુ છે. અહા ! આ કાર્ય પાછળ શરીરબળ પણ તેમ, શાષાગ્યુ છે. તેઓ શરીરે દુ॰ળ છતાં, માહ વૃક્ષનું ઉન્મૂલન કરવાને ગજેંદ્ર તુલ્ય પ્રૌઢ વિચારવાન છે. સમગ્ર જંતુસ ંતાનનું પાલન કરવાને જેએનું અંતઃકરણ કરુણામય થઇ રહ્યું છે, છતાં કદરૂપ હસ્તીના કુંભસ્થળનું વિદારણ કરવાને સિંહસમાન પરાક્રમવાળા છે. મન, વચન, શરીરના યેાગેાના નિરાધ કરવાવાળા છે, તથાપિ સંસારતાપથી તપેલાં પ્રાણિગણાને, ધમ દેશના આપી, શાંત કરવા માટે તે ગેાના સદ્દઉપયાગ કરે છે. ઉત્ત ગ પયેાધરવાળી યુવતિઓને તેમણે ત્યાગ કરેલા છે તથાપિ તપક્ષની (સ્ત્રી) મેળવવાની તેઓ ગાઢ ઈચ્છાવાળા જણાય છે. અનેક મહારાજાઓ, દેવ, દાનવા આ મહાત્માઓને નમસ્કાર કરે છે તથાપિ ઉત્કૃષ—ગ ન કરતાં સર્વ જીવાને તેઓ પેાતાની માફક ગણે છે, આ મુનિએ કામને જીત્યા છે તથાપિ મેક્ષવધૂમાં તે વિશેષ સ્પૃહાવાળા જણાય છે, કેમકે આત્મિક પ્રયત્નથી સાધ્ય નિર્વાણુ માટે તેએ નિરંતર પ્રયત્ન કરતા હોય તેમ જણુાય છે. તેમણે સ`સગના ત્યાગ કર્યો છે તથાપિ ચારિત્રધનને તેએ સંગ્રહ કરતા જ રહે છે. કુળ, બળ, રૂપ, શ્રુત, તપ, લાભ, ઐશ્વર્યાં અને જ્ઞાનવાળા પાતે છે, તથાપિ તેના મદ ઉપર તેા ગદ્ર પ્રત્યે કેશરીસિંહની માફક ગરવ કરતાં તૂટી પડે છે.
..
રાજા,
૧૭
ગુષ્ણાનુરાગથી તેનું લાગ્યું. અહા !
Page #276
--------------------------------------------------------------------------
________________
(૨૫૮ )
સાધુઓને નમન કરી સુદ'ના આગળ ચાલી તેવામાં સ્વભાવથી જ વૈરંભાવને ધારણ કરનાર પ્રાણિઓ, વૈરભાવના ત્યાગ કરી એક સાથે શાંતપણે બેઠેલાં તેના દેખવામાં આવ્યાં. તેને દેખી રાજકુમારી મનમાં વિચારવા લાગી, અહા ! આવા તપસ્વીએ ! જેને તૃણુ અને મણિ, પથ્થર અને સેનુ, સુખ અને દુઃખ એ સ` ઉપર સમષ્ટિ છે. આ સમભાવના પ્રભાવથી જ સ્વાભાવિક વૈવિરાધવાળાં પ્રાણિઓ પાતાને વૈરભાવ મૂકી દે છે. કેટલેા બધા સમભાવને પ્રભાવ ! આત્માની કેટલી અજાયબીવાળી શક્તિ ! અહા આજે જ મારે। જન્મ પવિત્ર થયેા. હું આજેજ કૃતાર્થ થઈ. મારા જીવનમાં આજના દિવસ કાયમને માટે યદગાર રહેશે. ત્યાદિ વિચાર કરતી સુદના થોડેક દૂર ગઇ. આગળ જઇને જીવે છે તે! દેવગણુથી ઘેરાચેલા ( વી°ટાયેલા) જોણે ઈંદ્ર જ હોય નહિં, અથવા તારાગણુથી પિરવરેલા ચંદ્ર જ હોય નહિ. અથવા રાજäદાથી ધેરાયેલે ચક્રવત્તિ જ હાય નહિ. તેવા અનેક મુનિ-વૃષભાથી અને જન-સમુદાયથી વિટાએલા, ધર્મોપદેશ આપતા જ્ઞાનભૂષણ નામના આચાર્ય મહારાજ સુદશનાના દેખવામાં આવ્યાં.
****
પ્રકરણ ૩૧ મું.
**
સાધ અને જ્ઞાનરત્ન
*&8*
પવિત્ર ગુરૂરાજનાં દર્શન થતાં જ સુદર્શનાના રામરામ ઉલ્લાસ પામ્યા. હર્ષાશ્રુાથી ભીંજાતાં તેત્રે બહુમાન અને આદરપૂર્વક ગુરૂરાજ નીહાળી, જાનુ પૃથ્વી પર સ્થાપન કરી, હાથ મસ્તક પર નાખી, મસ્તકથી ભૂમિતળ સ્પર્શી પંચાંગ પ્રણામપૂર્વક ગુરૂશ્રીને નમસ્કાર કર્યાં.
Page #277
--------------------------------------------------------------------------
________________
(૨૫૯)
પરિવાર સહિત ત્રણ પ્રદક્ષિણ ગુરૂને કરી સુદર્શના તે મહમુનિની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગી.
હે ભગવાન! ચતુર્ગતિક સંસારપરિભ્રમણથી ભય પામતા અશરણું ને તમે શરણાગતવત્સલ છે. આપના પ્રસાદથી છે કલ્યાણના પરમ નિધાનને પામે છે. આપ જગત ના નિષ્કારણું બંધુ છો. ભવદુઃખહર્તા ! આપના દર્શનથી છ જિનેશ્વરની આજ્ઞારૂ૫ શ્રદ્ધાન પામે છે, આપનાં દર્શનરૂપ અમૃતરસથી મારાં નેત્રો આજે સીંચાયાં છે, તેથી મારો જન્મ અને જીવિતવ્ય કૃતાર્થ થયું છે.
ઇત્યાદિ ગંભીર સ્વરે સુદર્શના ગુરૂરાજની સ્તવના કરતી હતી. એ અવસરે આચાર્યશ્રી એ અવધિજ્ઞાનથી સુદર્શનાને પાછો જન્મ તપાસ્યો. અને સુદર્શનાએ ભવદુઃખનું નિર્દેશન કરનાર “ધર્મપ્રાપ્તિ રૂપ આશીર્વાદ આપો.
ગુરૂરાજ તરફથી આશીર્વાદ પામી, સુદર્શનાએ બીજા સર્વ સાધુઓને વંદન કર્યું. અને શ્રાવક શ્રાવિકાઓને પણ નમસ્કાર કર્યો. વંદન, નમસ્કાર કર્યા બાદ મન, વચન, કાયાના યોગોની એકાગ્રતા કરી ધર્મશ્રવણ નિમિત્તે, ગુરૂત્રીના ચરણમાં દષ્ટિ સ્થાપન કરી, ચોગ્ય સ્થળે સર્વ પરિવાર સહિત સુદર્શન બેઠી.
ગુરૂમહારાજે સુદર્શનાને ઉદ્દેશીને કહ્યું-ભદ્રે ! પૂર્વ જન્મમાં તું સમળી હતી, અંત વેળાએ નમસ્કાર મંત્ર તથા નિયમોમાં આદર કરવાપૂર્વક મરણ પામી સિંહલદ્વીપમાં રાજપુત્રી પણે ઉત્પન્ન થઈ છે. તપ, સ્વાધ્યાયાદિ દુષ્કર કાર્ય કરનાર મુનિઓમાંથી પણ કેટલાએક જ જાતિસ્મરણજ્ઞાન પામી શકે છે તે જાતિમિરણજ્ઞાન તે પ્રાપ્ત કર્યું છે, તે અંતવેળાએ આદર કરેલ નિયમને જ પ્રભાવ છે. નિયમ લીધા સિવાય જ, તપ કે ચારિત્ર જેવાં સ્વાભાવિક રીતે આચરણ કરે છે છતાં તેનું ફળ તેમને મળતું નથી, કેમકે વ્યાજે મૂક્યા સિવાય, કેવળ ઘરમાં પડી રહેલું દ્રવ્ય વૃદ્ધિ પામતું નથી. મનુષ્યને તે દૂર રહે, તિયને પણ નિયમે, સમ્યક્ત્વપ્રાપ્તિમાં કારણરૂપ થાય છે.
Page #278
--------------------------------------------------------------------------
________________
(૨૬૦)
દુનિયામાં જે અનુકૂળતા દેખાય છે તે નિયમોને પ્રભાવ છે. જે મનુષ્યો વ્રત, નિયમ વિનાનાં અસંતોષી થઈ રાત્રી, દિવસ ફર્યા કરે છે તેઓ સંતોષના સુખને નહિ જાણતાં હોવાથી અનેક દુઃખમય ગતિએમાં પરિભ્રમણ કરે છે, માટે ધર્મના અથી જીવોએ ધર્મના અંગ સરખા નિયમોને સ્વીકાર અવશ્ય કરવું જોઈએ. નિયમ વિનાને અધર્મમાં પ્રવૃત્તિ કરનાર મનુષ્ય, પશુની ગણતીમાં ગણુ યોગ્ય છે.
સુદર્શનજાતિ, રૂપ, બળ અને ઉત્તમ કુળાદિની સમૃદ્ધિવાળું તથા સમ્યક્ત્વ પ્રાપ્તિના કારણભૂત આ મનુષ્યપણું તમને પ્રાપ્ત થયું છે તે પણ નવકાર મંત્રના પ્રભાવથી જ. નમસ્કાર મંત્ર દેવ, મનુષ્યના ઉત્તમ સુખનું પરમ કારણ છે, સંસારસમુદ્રમાં ડૂબતા જીવોને વહાણ તુલ્ય છે દુઃખીયાં, દુસ્થિત, વિપત્તિમાં સપડાયેલાં, ગ્રહ, નક્ષત્રથી પીડાતાં, પિશાચ, વેતાળાદિથી પ્રસાયેલાં, હાથી, સાંઢ, સિંહ, વરાહ, રીંછ અને સપદિ ક્રૂર તથા ઝેરી પ્રાણીઓના પંજામાં સપડાયેલા મનુષ્યોના બચાવ કરનાર તથા રક્ષણ કરનાર આ નમસ્કાર મહામંત્ર છે.
વળી બાલ્યાવસ્થામાં જ જાતિસ્મરણ જ્ઞાનથી તને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ છે તે જ્ઞાની પુરુષોના વચનો ઉપર આદર યાને વિશ્વાસ રાખવાનું અર્થાત તેમના કહ્યા મુજબ (છેવટની સ્થિતિમાં) વર્તન કરવાનું જ ફળ છે. - જે ગામને રસ્તે જવું હોય તે ગામના રસ્તાના જાણકાર પુરૂષોને તે ગામને રસ્તો અવશ્ય પૂછવો જોઈએ. અને તેના ઉપર શ્રદ્ધાન રાખવું જોઈએ. તેમ કરવાથી જ જે માગ શ્રદ્ધાગમ્ય હેય તે અનુક્રમે પ્રયત્ન કરતાં અનુભવગમ્ય થાય છે.
દરેક જીવ સુખને ઈચછક છે. પરમ યાને તાત્ત્વિક સુખ મોક્ષમાં છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ નિર્વાણમાર્ગના યાને મેક્ષના ધોરી રસ્તાઓ છે.
જ્ઞાન, તીર્થકરોએ પાંચ પ્રકારે બતાવ્યું છે, અર્થાત્ જ્ઞાનના
Page #279
--------------------------------------------------------------------------
________________
(૨૬૧)
પાંચ ભેદ છે, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ૫વજ્ઞાન અને
કેવળજ્ઞાન.
મતિજ્ઞાન.
મતિજ્ઞાનના અઠ્ઠાવીશ ભેદ છે. વ્યંજનાવગ્રહ. અર્થાવગ્રહ. હા, અવાય.
ર
૪
3
૧ સ્પચ ઇન્દ્રિય. ૨ રસના ઇંદ્રિય.
૩ ધ્રાણુ ઈંદ્રિય.
૪ ચક્ષુ ઇંદ્રિય.
૫ શ્રોત
ઇંદ્રિય.
ૐ મન
ઇંદ્રિય.
પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું। મનતી સાથે વ્યંજનાગ્રહ, અર્થાવગ્રહ, હા, અવાય અને ધારણા એ પાંચનેા ગુણાકાર કરવાથી ત્રીશ થાય છે તેમાં ચક્ષુ ઈંદ્રિય અને મન એ ખેતે વસ્તુને સ્પ થયા વિના દૂરથી તે તે વસ્તુને ખેાધ યાને જ્ઞાન થઈ શકે છે, માટે તેને વ્યંજનઅવગ્રહ નથી તેથી અઠ્ઠાવીસ ભે થાય છે.
O
3
3
ધારણા,
૩
૪
પાંચ ઇંદ્રિય અને છઠ્ઠા મનથી થતા વસ્તુના જ્ઞાન-ખેાધને મતિજ્ઞાન કહેવામાં આવે છે.
૧ વ્ય જનાવગ્રહ.-ઇંદ્રિયા સાથે તે તે ઇંદ્રિય વિષયના પુદ્ગલાને સ્પર્શી થવે તે વ્યંજનાવગ્રહ–સ્પશ ઇંદ્રિય, રસના ઇંદ્રિય, ધ્રાણુ ઈંદ્રિય અને શ્વેત ઇંદ્રિય સાથે સ્પશ વાળાં, રસવાળાં. ગંધવાળાં અને શબ્દનાં પુદ્ગલેના અનુક્રમે સબંધ થાય છે તે વ્ય’જનાવગ્રહ, ઇંદ્રિયના ભેદથી ચાર પ્રકારે છે. ચક્ષુ અને મન દૂર રહેલા પેાતાના વિષયેાના અનુભવ, દૂર રહીને અર્થાત્ તેના સભ્ધ કર્યા સિવાય કરે છે માટે તેના વ્યંજનાવગ્રહ થતા નથી.
૨ અર્થાવગ્રહ—સ્પર્શાદ થવા પછી ચક્ષુથી દેખવા પછી અને સ્વપ્રમાં એક્લા મનથી જે અવ્યક્ત ખેધ થાય છે, જેમ આ
Page #280
--------------------------------------------------------------------------
________________
(૨૬૨)
કાંઇક' તે અર્થાવગ્રહ કહેવાય છે. જેમ કાંઇક સ્પર્ધા થયે, સ્વાદ આવ્યા, કાંઇક ગધ આવ્યા, કાંઇક દેખાય છે, કાંઈક આવ્યે અને કાંઇક વિચાર આવ્યે. ત્યાદિ અવ્યક્ત એકને અર્થાવગ્રહ કહેવામાં આવે છે.
કાંઇક
શબ્દ
અપ્રગટ
૩ ઇહા-વિચારણા. આ શું છે? તે માટે વિતર્ક કરવા તે ઈહા કહેવાય છે. જેમ આ શાને સ્પ થયે, સ્વાદ આળ્યે, ગધ આવ્યે, દેખાયું કે સંભળાયુ' તેના સબંધમાં જે વિચાર વિતક કરવા તે ઇહા.
૪ અવાય—તે તે વિષયાને નિશ્ચય કરવે તે અવાય.. જેમકે આ તેા પુરૂષા જ સ્પર્શે છે, ખીજાને નથી, લીંબુને જ રસ છે, કેરીનેા નહિ. ગુલાબના જ ગંધ છે, માલતીને! નહિં, આ તે મનુષ્ય અે, ઝાડ કે લાકડુ નથી. ગાયના જ શબ્દ છે, બળદને નથી, આ વિચાર હતા, ખીજો નહિ' તે અપાય.
૫ ધારણા દેખેલા–સાંભળેલા, સ્પગેલા, ખાધેલા, સુઘેલા અને વિચારેલા પદાર્થાને ધારી રાખવા તે ધારણા કહેવાય છે. જરૂર પડયે કે તેવી વસ્તુની સાદૃશ્યતા દેખ્યે અનુભવ્યે, તે તે ધારી રાખેલી વાતા યાદ આવવી તે ધારણાથી થાય છે. આ ધારણા સંખ્યાતા કે અસખ્યાતા કાળ પર્યંત રહી શકે છે. જાતિસ્મરણજ્ઞાન તે ધારણાને જ ભેદ છે. અર્થાવગ્રહ એક સમયના (બહુ બારીક વખત) છે. ખાદીના ભેદે અંતર્મુહૂત પ્રમાણુના છે તેટલા વખતમાં તે પેાતાનુ કાર્ય ખજાવી કૃતાર્થ થાય છે. ધારણા ઘણા લાંબા વખત સુધી પણ ટકી રહે છે.
મતિજ્ઞાન એક જીવતે કાયમ બન્યુ' રહે તેા છાસઠ સાગરે પમ ( એક સંજ્ઞા વિશેષ )થી કાંઈક વિશેષ વખત સુધી બન્યુ... રહે છે. મતિજ્ઞાન જ્ઞાનાવરણીય કના મેપશમથી પ્રગટ થાય છે.
ખીજા પ્રાણિઓ કરતાં મનુષ્યા ઘણાં આગળ વધેલાં છે. પાંચ ઈંદ્રિય અને મનથી થતાં જ્ઞાનના, ક્ષમાપશમ કોઇ ઇંદ્રિયના ઉપદ્માત–
Page #281
--------------------------------------------------------------------------
________________
( ૨૬૩ )
વાળા મનુષ્યને તથા પશુને બાદ કરતાં પ્રાયઃ સવ પંચેન્દ્રિયાને હાય છે. આ મતિજ્ઞાનવડે પાંચ ઇંદ્રિયના વિષયે'ના મેધ અને નિશ્ચય કરવાથી જ કૃતા' થવાનું નથી, પણ તેને સદ્ઉપયેાગ કરવાથી જ તે જ્ઞાનપ્રાપ્તિની સફલતા છે. દરેક વસ્તુની પ્રાયઃ કાળી અને ધોળી એમ બે બાજુ હોય છે. એટલે કાળી બાજી તરફ ન ઢળતાં ધેાળી બાજી તરફ વળવું તે જ્ઞાનનું લક્ષણ છે. આંખ જોવાનું કામ કરશે જ. કાન સાંભળવાનું કામ કરશે જીભ સ્વાદ લેવાતું, નાક સુધવાનું, સ્પ ઈંદ્રિય ૫ પારખવાનું અને મન વિચાર કરવાનું કામ કરવાના જ તથાપિ ક་બંધનની કાળી બાજુનું જ્ઞાન ધરાવનાર વિવેકી મનુષ્ય, પ્રયત્નથી તેના સારા ઉપયાગ પણ કરી શકે છે. વસ્તુ તેની તે જ હોય છે તથાપિ તેના ઉપયાગ કરનારની-વાપરનારની મેગ્યતા યાને લાયકાતના પ્રમાણમાં તે કાયદા કે ગેરફાયદા આપે છે. તરવાર પાસે રાખવાથી અને તેને યાગ્ય રાતે વાપરી જાણુવાથી તેનાથી પેાતાના બચાવ થાય છે, અને તેને યાગ્ય રીતે વાવરી ન જાણવાથી પેાતાના પ્રાણુ પણ તેનાથી જાય છે. આ જ રીતે મતિજ્ઞાનના સદ્ઉપયાગ કરનાર કર્માં ધનથી મુકાય છે ત્યારે તે દુનને દુરુપયેાગ કરનાર કર્મથી બધાય છે
આ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન વિના એકલુ` હેતું નથી. ક્રાઇ અપેક્ષાએ તે કાય કરણ ભાવરૂપે છે તથાપિ અને સહુચારી સાથે રહેનાર છે.
શ્રુતજ્ઞાન
સાંભળવાથી કે ભણવાથી જે જ્ઞાન થાય તે ત સાપેક્ષ વૃત્તિએ તેના ચૌદ ભેદ છે.
જ્ઞાન છે.
અક્ષરશ્રુત—કકારાદિ વ્યંજન આદિથી થતુ જ્ઞાન.
અનક્ષરશ્રુત—મસ્તક હલાવવું–હાથ હલાવવેા ઇત્યાદિ સમસ્યાથી હા-ના-પ્રવૃત્તિ-નિવૃત્તિ વગેરેનું થતું નાન,
Page #282
--------------------------------------------------------------------------
________________
(૨૬૪)
સંજ્ઞીકૃત–અતીત, અનાગત કાળ સંબંધી ચિંતન કરવાથી શક્તિ ધરાવનાર નું જ્ઞાન.
અસંસીશ્રત મન સિવાયના જીવોને ઇન્દ્રિયોથી થતું જ્ઞાન.' સમ્મફત-વસ્તુતત્વના યથાવસ્થિત સ્વરૂપનું જ્ઞાન. -
મિથ્યાત–વતુસ્વરૂપ યથાવસ્થિત ન જાણવાવાળું પક્ષપાતવાળું જ્ઞાન.
આદિશ્રત–આદિવાળું જ્ઞાન અનાદિકૃત-અનાદિ જ્ઞાન, પર્યાવસીત શ્રત–અંતવાળું જ્ઞાન, અપર્યાવસીત કૃત-અંતવિનાનું જ્ઞાન.
ગમિશ્રત- સત્રના સરખા આળાવાવાળું દષ્ટિવાદમાં રહેલું જ્ઞાન,
અગમિકશ્રુત જેમાં સુત્રના સરખા આળાવા નથી તે જ્ઞાન. અંગપ્રવિણ–બાર અંગ યાને દ્વાદશાંગીગત જ્ઞાન. . અનંગપ્રવિષ્ટ–અંગબહારનું ઉપાંગાદિ જ્ઞાન.
મતિજ્ઞાન ને પ્રતજ્ઞાનથી જુદું પાડવામાં આવે તે (જુઓ કે સર્વથા જુદું પડતું નથી) મતિજ્ઞાન સ્વઉપકારી છે ત્યારે શ્રતજ્ઞાન સ્વ-પર બન્નેને ઉપકારી છે. મતિજ્ઞાન પ્રથમ અને શ્રુતજ્ઞાન પછી છે. જેથી યોગ્ય અર્થ જણાય તે મતિ. ત્યારે જેથી અથવા જે સંભળાય તે શ્રત. અર્થાત સાંભળવાથી થતો બેધ તે થતજ્ઞાન. મતિજ્ઞાનના અઠ્ઠાવીશ ભેદ છે ત્યારે શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ છે. સાંભળવાથી શ્રુતજ્ઞાન થાય છે ત્યારે બાકીની ઇન્દ્રિય અને મનથી મતિજ્ઞાન થાય છે. શ્રુતજ્ઞાન, અક્ષરની આકૃતિવાળું છે ત્યારે મતિજ્ઞાન આકૃતિ અને આકૃતિ વિનાનું પણ છે. આ પ્રમાણે મતિ, શ્રુતજ્ઞાન અને અન્ય જુદાં પડે છે પણ તેને એ નિકટને સંબંધ છે કે એકના અભાવે બીજાનો અભાવ થાય છે. અને એકની હૈયાતિમાં બીજાતી હૈયાતિ છે,
Page #283
--------------------------------------------------------------------------
________________
(૨૫) આ અતજ્ઞાન સમ્યગૃષ્ટિ જીવોને સમ્યજ્ઞાન તરીકે હોય છે અને બીજાઓને મિથ્યાજ્ઞાન તરીકે હેય છે, તળાવનું પાણી એક સરખું જ હોય છે તથાપિ પાત્ર, કે યોગ્ય, અગ્યના પ્રમાણમાં તે જુદા જુદા રૂપે પરિણમે છે. જેમ તે પાણુ ગાયના પેટમાં જવાથી દૂધ આદિપણે પરિણમશે, ત્યારે તે જ પાણી સપના પેટમાં કે તેવા જ ઝેરી યા ક્રર પ્રાણીના પેટમાં જવાથી ઝેર કે પૂરતા પણે પરિણમશે, તેમજ તા-સાંભળવાવાળાની એગ્યતા અયોગ્યતાના પ્રમાણમાં ગુર્નાદિ તરફથી કે સિદ્ધાંતાદિ તરફથી મળેલું જ્ઞાન, સમ્યફમૃતપણે કે મિચ્છામૃતપણે પરિણમે છે.
આ શ્રુતજ્ઞાનની સ્થિતિ છાસ સાગરોપમથી કાંઈક અધિક છે. ત્યાર પછી તેથી વિશેષ જ્ઞાન પામે, અથવા પરિણામની અશુદ્ધિવડે તે દશામાંથી પતિત થઈ અજ્ઞાન દશા પામે છે,
અવધિજ્ઞાન, ઈદ્રિયજ્ઞાનથી નિરપેક્ષ થઈ, અર્થાત ઈદ્રિયોની અપેક્ષા રાખ્યા વિના અમુક મર્યાદામાં અથવા સર્વ રૂપી દ્રવ્યનું, પ્રત્યક્ષ જ્ઞાન જે વડે થાય છે તેને અવધિજ્ઞાન કહેવામાં આવે છે.
ભવપ્રત્યયિક અને ગુણપ્રત્યયિક-એમ બે પ્રકાર અવધિજ્ઞાનના છે. પક્ષીઓમાં ઉડવાને સ્વભાવ જેમ પક્ષીનાં ભવ આથીને સ્વાભાવિક છે. તેમ દેવ તથા નારીઓને-દેવ તથા નારકીના ભાવમાં અવન ધિજ્ઞાન ઉત્પન્ન થયું તે સ્વાભાવિક ભવને ગુણ છે. જુઓ કે તેમને
અવધિજ્ઞાન કર્મના ક્ષયોપશમથી જ થાય છે, તથાપિ ત્યાં ભવની મુખ્યતા છે. તે ભવના નિમિત્તે તે ક્ષયે પશમ તેમને થાય છે.
મનુષ્યોને અવધિજ્ઞાન, પરિણામની વિશુદ્ધિરૂપ ગુણથી થાય છે. એટલે તેમને ગુણપ્રત્યય કહેવામાં આવે છે. બીજી અપેક્ષાએ અવધિ જ્ઞાનના છ ભેદ છે. અનુગામિ. ૧. અનુગામી ૨, વર્ધમાન ૩, હીયમાન ૪, પ્રતિપાતિ. ૫ અપ્રતિપાતિ. ૬ નેત્રની માફક સ્થળાંતર કે
Page #284
--------------------------------------------------------------------------
________________
(૨૬૬ )
પ્રદેશાંતર જતાં જે જ્ઞાન સાથે આવે અર્થાત્ સવ સ્થળે તેની સ્થીતિના પ્રમાણમાં કાયમ ટકી રહે તે અનુગામિક અધિજ્ઞાન, ૧
ક્ષેત્ર પ્રત્યયી ક્ષયેાપશ્ચમને લીધે અન્ય સ્થળે સાથે ન આવે પણ તે જ સ્થળે મર્યાદાપ′′ત ટકી રહે તે અનનુઞામિક અવ-ધિજ્ઞાન, ૨
પ્રશસ્ત અધ્યવસાયને લીધે, અગ્નિમાં નાંખેલા ઇંધનની માફક પૂહુસ્થિતિપર્યંત જે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું રહે તે વભાન. ૩
વિશુદ્ધ પરિણામની અધિકતાથી પ્રથમ વિશેષ જ્ઞાન ઉત્પન્ન થાય અને પછી તથાવિધ ઉત્તમ સામગ્રના અભાવે, પરિણામની હાનિથી હળવે હળવે ઓછુ થતુ' જાય તે હીયમાન અવિધજ્ઞાન. ૪
ઉત્પન્ન થયેલું જ્ઞાન. પરિણામની મલિનતાથી એકો સાથે, સવચા ચાલ્યુ' જાય તે પ્રતિપાતિ અવધિજ્ઞાન. ૬
ઉત્પન્ન થયેલું જ્ઞાન પૂર્ણ સ્થિતિ મેળવી આપ્યા વિનાનું પાછું ન જાય તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન. ૬
આ સિવાય પરિણામની અને પ્રાપ્તિની તારતમ્યતાને લઇ અધિજ્ઞાનના અસ ંખ્યાતા ભેઃ થઈ શકે છે. દેવ, નારકીને આ જ્ઞાનની મર્યાદા વધારામાં વધારે તેત્રોશ સાગરાપમની છે. ઓછામાં ઓછી દસ હજાર વર્ષની છે. મનુષ્ય, તિય ચાને આશ્રી અનિયમિત સ્થિતિ છે. દેવ, નારસીઓને તેમના આયુષ્યપર્યંત આ જ્ઞાન બન્યું રહે છે. મનુષ્યાદિ માટે અનિયમિત છે.
સમ્યગ્દષ્ટિ વિનાના કેટલાક જીવાને આ ત્રણ જ્ઞાન કમની ક્ષયાપક્ષમતાથી થાય છે. ( પરિણામની વિચિત્ર સ્થિતિ છે) પણ તે મિથ્યા જ્ઞાન—યાને વિભગ જ્ઞાન કહેવાય છે. ઇંદ્રિયાતી અપેક્ષા વિના તેઓ રૂપી પદાર્થો, દૂરનાં કે નજીકના જોઈ શકે છે. તથાપિ યથાર્થ રીતે, નિર્દોષ કે સ્પષ્ટ રીતે જાણી કે જોઈ શકતા નથી.. આ અવધાન પાંચ ઇંદ્રિયવાળા સરીઝવાને થઈ શકે છે.
Page #285
--------------------------------------------------------------------------
________________
( ૨૬૭ )
મન:પર્યવજ્ઞાન.
મન:પવજ્ઞાન એટલે સી પચેંદ્રિય જીવેાના મનના પુદ્ગલેા-ને-મનપણે પરિણુમાવેલા પુદ્ગલેને જાણવાનું સામર્થ્ય.
અઢીદ્દીપ, સમુદ્ર જેટલા વિશાળ ક્ષેત્રમાં રહેલા સીપ'ચેન્દ્રિય જીવાના મનમાં રહેલા યાને મનપણે પરિમાવેલા પુદ્દગલાને આ મનઃપવનાની જોઈ શકે છે. મનના બારિક પુદ્ગાને દાન થવું તે પરિણામની વિશુદ્ધિને આભારી છે. અપ્રમત્ત (અપ્રમા)િ દશાવાળા સુનિઓને આ જ્ઞાન થ શકે છે.
મન:પર્યવજ્ઞાનના બે ભેદ છે. ઋજુમતિ અને વિપુળમતિ. પહેલા કરતાં ખીજો વિશેષ વિશુદ્ધ જોઇ શકે છે. સામાન્યપણે મનના અધ્યવસાયને ગ્રહણ કરે તે રૂજુમતિ-અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભા વથી વિશેષ પારણુમન થયેલા તે-તે વસ્તુ સંબંધી ચિંતવેલાં મનનાં પુદ્ગલેાને જાણવાં તે વિપુળમતિ. જેમકે મતિવાળેા માણુસ. આ મનુષ્યે અમુક વસ્તુ કે દ્રબ્ય ધટ, પટાદિ ચિંતવ્યું છે. તેટલું સામાન્ય જાણી શકશે. ત્યારેવપુળમતિવાળે—આ વસ્તુ. આ ઠેકાણાની, આ કાળમાં પેદા થયેલી અને આવા રંગવાળી વિગેરે ચિંતવી છે તે સત્ર જાણી શકશે. આ જ્ઞાન જધન્યથી અંત દૂત્ત (ખે ધડી) પત રહે છે. વિશેષમાં (ઉત્કૃષ્ટ) પૂર્વ ક્રોડ વર્ષ પર્યંત બન્યુ રહે છે. તીર્થંકર સિવાયના ખીજા જીવને આ જ્ઞાન અવધિજ્ઞાન થયા વિના પણ ઉત્પન્ન થઇ શકે છે.
કેવળજ્ઞાન.
કેવળજ્ઞાન એટલે પૂજ્ઞાન. તે જ્ઞાનથી ભૂત, ભવિષ્ય અને વમાન કાળની સર્વ વસ્તુના સત્ર દ્રવ્ય, ગુણ અને પર્યાયને યથાવસ્થિત સ્વરૂપે જાણી શકાય છે. તે જ્ઞાન શાશ્વત છે અર્થાત્ આવ્યા પછી કાયમ બન્યુ રહે છે. તેમાં ઇંદ્રિય કે મનની ખીલકુલ અપેક્ષા ની. અર્થાત્ ઇંદ્રિય કે મનની મદદ સવાય સ· વસ્તુ જાણી જોઇ શકાય છે. તે જ્ઞાનમાં ભેદ નથી, તથાપિ અપેક્ષાએ ભવસ્થા, અભવ
Page #286
--------------------------------------------------------------------------
________________
( ૨૬૮)
સ્થા એવા ભેદ પાડવામાં આવ્યા છે, મનુષ્યના દેહમાં આત્મા રહે ત્યાં સુધીમાં ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાનને ભવસ્થા કેવળજ્ઞાન કહે છે. માનવ દેહથી સર્વથા મુક્ત થતાં,-નિર્વાણ પ્રાપ્ત થતાં તે જ્ઞાનને અભ“વસ્થા કેવળજ્ઞાન કહેવામાં આવે છે.
પહેલાં ચાર જ્ઞાન, કર્માંના (જ્ઞાનાવરણીયના) ક્ષયાપશમથી ચાય છે અને કેવળજ્ઞાન તે કર્મોના ક્ષયથી થાય છે. કના ક્ષય કે ક્ષયેાપશમ પરિણામની વિશુદ્ધતા કે શુભતા ઉપર આધાર રાખે છે.
ક્ષયેાપશમ એટલે ઉદ્દય આવેલુ ક ક્ષય કરવું અને ઉદય નહિ આવેલ કનૈ રાખથી ઢાંકેલા-ઉભા કરેલા અગ્નિની માફક ઉપ શમાવવું–દબાવવું. એ માણસે આપસમાં કલેશ-કજીયા કરતા હોય, તેઓ કાઈની શરમથી-દાખથી કે સમજાવવાથી અમુક વખત સુધી ઓલ્યા વિના રહ્યા. તે ઉપરથી શાંત જણુાય છે, તથાપિ અંદર ક્રોધાગ્નિ ખળતા હોવાથી અમુક વખત જવા ખાઃ પાછા અશાંત થશે, લડશે, ખેલો; પણ તેઓને વાંધે! પતાવી દીધા હોય, આપસમાં ક્ષમા માંગી હોય અને જે વસ્તુ નિમિત્તે અશાંત થયા હતા તે વસ્તુના નિમિત્તથી બન્ને જણુ નિરપેક્ષ બન્યા હોય તે તે નિમિત્તે ફરી કલેશ ચતા નથી-કેમકે નિમિત્તના જ અભાવ કરી દીધા છે. તેવી જ રીતે ઉદય આવનાર કર્માંતે-ઉપલક વૈરાગથી, લેાકલાજથી, ઉત્તમ નિમિત્તથી, આલંબનથી કે ગુર્વાદિના ઉપદેશથી દબાવ્યાં હોય તે। અમુક વખત માટે શાંતિ આપે છે. તે ઉત્તમ શાંતિમાંથી આત્મગુણ ઝળકે છે, પ્રગટ થાય છે અને તે અવધિજ્ઞાન કે મનઃવજ્ઞાનરૂપે બહાર આવે છે, પણ સત્તામાં કર્મોના મેાટા જથ્થા અગ્નિની માફક હોય-ક્રોધની માફક બળતા હોય તે તે કયાંસુધી માયેલા રહેશે ? સહજ નિમિત્ત મળતાં બહાર આવશે, અને ઉપશમભાવથી-કે ક્ષયે।શ્ચમ ભાવથી મેળવેલી શાંતિને દૂર કરી તે-તે ક` કરી પાછા પેાતાના પ્રભાવ દેખાડશે. પણ તે કર્માંને, વિવેકના વિચારથી, સ્વ–પરની (જડચૈતન્યની) વહેંચણુચી--અથવા આત્મષયાગનો નતિથી ક્ષય કરવામાં આવ્યાં
Page #287
--------------------------------------------------------------------------
________________
(૨૬૯ )
હાય, જ્ઞાનાગ્નિથી બાળીને ભસ્મ કરવામાં આવ્યાં હાય, કરો કર્માંત સજીવન થવાનું નિમિત્ત રહેવા ન દીધું. હેાય તે કર્મીને ક્ષય થાય છે.. આ ક્ષયચી કેવલજ્ઞાન પ્રગટ થાય છે.
આ પાંચ જ્ઞાનમાં શ્રુતજ્ઞાન, સ્વ-પર ઉપકારી છે. બીજા ચાર જ્ઞાન મુંગા પ્રાણી જેવાં છે. અને શ્રુતજ્ઞાન મેાલતા મનુષ્યેા જેવુ કેવળજ્ઞાની તીથ કરા પણુ શ્રુતજ્ઞાનરૂપ શબ્દોથી ખેલીને જ અન્યતે ઉપદેશ આપી ઉપકાર કરે છે. કેટલાએક કેવળજ્ઞાનીએ છતાં-ભાષાવણાનાં પુદ્ગલેા (વાચા) ન હેાવાથી, જાણવા છતાં ખીજાને ઉપદેશ આપી ઉપકાર કરી શકતાં નથી, માટે શ્રુતજ્ઞાન પરમ ઉપકારી છે. સમળી જેવા તિર્યંચના ભાવમાંથી તારા ઉલ્હાર કરનાર પણ શ્રુતજ્ઞાન. છે. આ શ્રુતજ્ઞાનનું વારવાર રટન કરવુ જોઇએ. ગુરૂના ઉપદેશક વચનાનું ભરણુ રાખો, બનતા પ્રયત્ને તે પ્રમાણે વત્તન કરવુ. જોષ્ટએ. શ્રુતજ્ઞાનનું વારંવાર રટન કરવાના અનેક ભવના અભ્યાસથી, શ્રેયાંસકુમારે જાતિસ્મરણુ પામી, ગુરૂના અભાવવાળા વખતમાં અનેક વાને ધર્મનેા-દાનના-રસ્તા બનાવ્યેા હતેા.
શ્રેયાંસકુમાર.
આ ભારતભૂમિ ઉપર યુગલિક ધર્મની સમાપ્તિ થતાં, પ્રથમ રાજ્યકર્તા તરીકે રીષભદેવજી થયા હતા. તે વખતના મનુષ્યાને આંતરિક કરુણાથી નીતિમાથી ભરપૂર વ્યવહાર માર્ગ બતાવી, આત્મિક મા અતાવવા માટે, પાછળની અવસ્થામાં, સ્વ-પર હિતકારી ચારિત્ર મા` તેમણે અંગીકાર કર્યા હતા.
મોનવ્રત ધારણ કરી, શરીરથી પણુ નિરપેક્ષ બની, નાના પ્રકારના પરીષહાને સહન કરતાં, આત્મધ્યાનમાં મગ્ન થઇ, પૃથ્વીતળપર વિચરવા લાગ્યા. તે વખતના લેાકેા ધનાઢય અને સુખી હતા. એટલે ભિક્ષાચરા કેવા હાય ! અને તેને ભિક્ષા કેવી રીતે આપવી ? તેનુ તેમને ભાન ન હતું.
Page #288
--------------------------------------------------------------------------
________________
(૨૭૦ )
વ્યવહારિક સ` પ્રચાના ત્યાગ કરનારને ભિક્ષાવૃત્તિ સિવાય અન્ય રસ્તા નથી. તેમ કરવામાં ન આવે તે બીજી અનેક ઉપાધિ પ્રગટ થવા સ ંભવ છે. ગમે તે આશ્રમમાં રહેતાં, શરીર પેતાને ધમ તેના ઉપર બજાજ્ગ્યા સિવાય રહેતા નથી. એટલે આહારાદિની જરૂર પડે છે જ.
ભિક્ષાને અર્થે પોતાને ઘેર આવેલા રીષભદેવજીને દેખી, ભેળાં પણ અજ્ઞાની મનુષ્ય વચ્ચે, ધરેણાં, નહિ ખપે તેવી વસ્તુઓ અને કન્યા પ્રમુખ આપવા આવતા હતા. પ્રભુ તેને અનાદર કરી અર્થાત્ લીધા સિવાય અન્યસ્થળે ચાલ્યા જતા હતા.
જો પ્રભુએ ભિક્ષા માંગી હેાત તે તે લેાકેા જરૂર તેમને આપત પણ પૂર્ણાંક આવી રીતે ભોગવવાનું નિર્માણુ હાવાથી તે પ્રભુએ પોતાના સંબંધમાં કાંઇપણ ખેલવા માટે મૌન લીધુ હતુ.
આ પ્રમાણે આહાર વિના વિચરતાં એક વર્ષને અ ંતે સાકેતપુર શહેરની બહાર આવી. રાત્રીએ એક સ્થળે તે મહાપ્રભુ ધ્યાનમાં રહ્યા. તે શહેરમાં બાહુબલીનેા પુત્ર સામપ્રભ રાજ્ય કરતા હતા. તેને શ્રેયાંસકુમાર નામે પુત્ર હતા. તે કુમારને પાછલી રાત્રીએ સ્વમ આવ્યું કે, શ્યામવના મેરૂપર્યંતની ક્રાંતિ ધણી મ્લાનતા પામી હતી, તેને મેં અમૃતના ભરેલા કળશથી નવરાવ્યે. (સાંય્યા. ) તરત જ તે પત વિશેષ પ્રકારે શેાભવા લાગ્યા.
તે જ રાત્રીએ સામસભ( કુમારના પિતા )ને સ્વપ્ન આવ્યુ` કેસુનાં કિરણા નીચાં પડતાં હતાં પણ કોયાંસકુમારે તેને પાછાં સૂર્યમાં જોડી દીધાં તેથી પાછા સ પૂર્વની માફક ાલવા લાગ્યા.
તે શહેરના આગેવાન ગૃહસ્થને તેજ રાત્રીએ સ્વપ્ન આવ્યું કે એક માણસ મોટા સુભટ સાથે યુદ્ધ કરતે હતા, તે શ્રેયાંસકુમારતી સહાયથી વિજય પામ્યા.
પ્રભાતે સર્વે સભામાં એકઠા મળ્યા અને પોતપાતાના સ્વપ્ન પરસ્પર જણાવ્યાં, પણ તેનું રહસ્ય કોઈ સમજી ન શકયું` ત્યારે સભા
Page #289
--------------------------------------------------------------------------
________________
( ૨૧ )
સૉાએ કહ્યું. “ આ સ્વપ્નના પ્રભાવથી કોયાંસકુમારને કાઈ મહાન્ લાભ થવા જોઈએ'' પ્રત્યાદિ નિણૅય કરી મધ્યાહ્ન સમયે સભા વિસર્જન થવાથી સૌ કાઇ પાતાતાને મંદિરે આવ્યા.
આ બાજુ રીષભદેવ પ્રભુ ભિક્ષાને માટે મધ્યાહ્ન સમયે તાં ક્રૂરતાં કોયાંસકુમારનાં મંદિર તરફ આવ્યા. પ્રાસાદના ઝરૂખામાં ખેડેલા કોયાંસકુમારે પોતાના પિતામહ–રીષભદેવ પ્રભુને દીઠા. પ્રભુને જોતાં તે ઊંડા વિચારમાં પડયા કે-આ મારા પિતામહના જેવા પુરૂષને મે' કાઇક વખત કાઈ સ્થળે દીઠા છે. આ વિયારણામાં પ્રવેશ કરતાં પૂર્વજન્મના પ્રબળ શ્રુતાભ્યાસથી સહેજ વખતમાં તે કુમારને જાતિસ્મરણજ્ઞાન થયું. તે જ્ઞાનથી પાછળના અનેક ભવા તેણે દીઠા, જાતિસ્મૃતિ અને શ્રુતજ્ઞાનના બળથી તેણે નિશ્ચય કર્યો કે આ પ્રથમ તી કર છે. વ્રત ગ્રહણ કરી છદ્મસ્યાવસ્થામાં વિહાર કરતાં, મારા ભાગ્યેાદયથી ભિક્ષાને અર્થે મારે ઘેર આવે છે.
કોયાંસકુમાર તરત જ મદિરથી નીચેા ઉતર્યા. પ્રભુજી પાસે જઈ ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પંચાગ પ્રણિપાતથી વન કર્યુ. ભક્તિની અધિકતાથી પેાતાના કેશ કલાપવર્ડ, કરજને દૂર કરના હૈય તેમ પ્રભુના પાદ પ્રમાર્જિત કર્યો. આનંદા,ાથી પાનું પ્રક્ષાલન કરતાં પોતાના અનેક ભવાનાં પાપ તેણે ધાઇ નાંખ્યાં. પછી બેઠા થઈ પ્રભુના સન્મુખ દેવાની માફક અનિમેષ દષ્ટિએ દેખી હર્ષામૃતનું પાન કરવા લાગ્યા. અને ચિ’તવવા લાગ્યા કે-પ્રભુને હમણાં હું શું આપુ' ? એ અવસરે કેટલાક મનુષ્યા સેલડીના રસના ઘડા ભરી ોયાંસકુમારને ભેટ આપવા આણ્યા હતા તે ડેા લઇ શ્રેયાંસકુમારે પ્રભુને તે લેવા માટે વિનંતી કરી. પ્રભુએ હાથ પહેાળા કર્યા. શ્રેયાંસકુમાર તેમાં રસ રેડવા લાગ્યા. પ્રભુ કરપાત્રી હોવાથી હાથમાંથી રસબિંદુ નીયાં ન પડતાં પ્રદ્યુત શિખા વધતી હતી. આ પ્રમાણે આર માંસને અતે કોયાંસકુમારે સેલડીરથી પ્રભુને પારણું કરાવ્યું એ અવસરે દેવે ત્યાં આવ્યા. તેમણે સુગંધી પાણી, પુષ્પો અને દિવ્ય વચ્ચેની દૃષ્ટિ કરી,
.
Page #290
--------------------------------------------------------------------------
________________
( ર૭૨)
ગંભીર અને મધુર દુંદુભીનો નાદ કર્યો અને અહે દાન ! અહે દાન ! વિગેરે શબ્દોની ઉલ્લેષણ કરી તે સ્થળે સાડીબાર કરેડ સુવર્ણની વૃષ્ટિ વરસાવી.
રીષભદેવજી પારણું કરી ત્યાંથી અન્ય સ્થળે ચાલ્યા ગયા. દુંદુભીનાદ સાંભળી ત્યાં અનેક મનુષ્ય એકઠાં મળ્યાં. સોમપ્રભ રાજા પણ ત્યાં આવ્યો. રાજા પ્રમુખ બહુમાનપૂર્વક શ્રેયાંસ કુમારને પૂછવા લાગ્યા કે-કુમાર ! અમે પૂવે કોઈ વખત આ પ્રમાણે દાન આપવાનું, દેખ્યું કે સાંભળ્યું નથી, તે તે વાતની તમને કેમ ખબર પડી?
શ્રેયાંસે કહ્યું. હું આ પ્રભુની સાથે આઠ 'ભવ સુધી રહેલો છું. જાતિસ્મરણજ્ઞાનથી મેં તે સર્વ જાણ્યું છે.
લોકોએ કહ્યું. કુમાર ! તમે આ મહાપ્રભુની સાથે આઠ ભવ કયાં કેવી રીતે રહ્યા હતા. તે અમને કહેશે.
કુમારે કહ્યું. હું તમને વાત જરા વિસ્તારથી સંભળાવું છું. ધાતકી ખંડના પૂર્વ વિદેહ ક્ષેત્રમાં મંગલાવતી નામની વિજય (દેશ વિશેષ) છે. તેમાં નંદી નામનું સુંદર ગામ હતું. ત્યાં એક દરિદ્ર કુટુંબ રહેતું હતું. તે કુટુંબમાં છ પુત્રી ઉપર હું સાતમી પુત્રી ઉત્પન્ન થઈ હતી. નિર્ધન અને પુત્રી ઉપર અપ્રીતિવાળા કુટુંબમાં મારું નામ પણ કોઈએ સ્થાપન ન કર્યું, છતાં લોકો મને નિર્નામિકા (નામ વગરની) કહી બોલાવતા હતા. પરાધીન અને દુઃખી સ્થિતિમાં મારૂં ઉછરવું થયું. કોઈ એક પર્વના દિવસે ધનાઢનાં બાળકોને સુંદર વસ્ત્રાભૂષણ પહેરીને સારું સારું ખાતાં દેખી હું ઉતાવળી ઉતાવળી મારી મા પાસે ગઈ. અને તેને મેં કહ્યું. મા ! આજે સારું ખાવાનો ઓચ્છવ છે. તમે આપણે ઘેર કરશે !
મા, ક્રોધ કરી બેલી ઉઠી. અહા ! પાપણી, આજે હું તારે ઓચ્છવ કરૂં છું. ઘરમાં નથી એક દિવસનું ખાવાનું કે નથી પહેરવાનાં પૂરાં વસ્ત્ર અને તેને સારું સારૂં ખાવાનું જોવે છે. જા,
Page #291
--------------------------------------------------------------------------
________________
(૨૭૩)
આ અંબરતિલક પહાડ રહ્યો. ત્યાં જઈ સારાં ફળ ખા. અગર ઉપરથી પડીને મરી જા.” “પહાડ સમી નજર કરી ધમાં માતાએ જવાબ આપે.
હાલી પણ દુઃખથી દાઝેલી માતાનાં કઠોર વચનો સાંભળી મને ઘણું દુઃખ લાગ્યું, હું ઘરથી બહાર નીકળી દીન વદનવાળી, નિરાશ થયેલી અને રૂદન કરતી, લોકોની સાથે અંબરતિલક પહાડ ઉપર ગઈ. ભૂખ ઘણું લાગી હતી. પહાડ પર ફળથી પાકેલું એક વૃક્ષ મારા દેખવામાં આવ્યું. નીચે પડેલાં પાકાં ફળો ખાઈ સુધા શાંત કરી.
ત્યાંથી નજીકના ભાગમાં યુગધરાચાર્ય નામના જૈનાચાર્ય મનુષ્યોની પર્ષ આગળ ધર્મ કહેતા મારા દેખવામાં આવ્યા. તે આચાર્ય ચૌદ પૂર્વધર અને ચાર જ્ઞાની હતા. હું ત્યાં ગઈ. ગુરૂને દેખી મને ઘણે આનંદ થયો. તેમને નમસ્કાર કરી, લોકોની પાછળ ધર્મ શ્રવણ કરવા માટે હું પણ બેઠી. ધર્મ કહી રહ્યા બાદ અવસર દેખી મેં આચાર્યશ્રીને પૂછયું. ભગવાન ! મારા જેવો કોઈ દુઃખી છવ આ દુનિયા ઉપર હશે ? તે કૃપાળુ ગુરૂએ આદરપૂર્વક અને પ્રત્યુત્તર આપતાં કહ્યું-ભદ્ર.! નિર્નામિકા ! તને દુઃખ કયાં છે? વિચાર કરતાં આ વાત. ની તને ખાત્રી થશે કે “મને દુખ નથી” અર્થાત તારા કરતાં વિશેષ દુઃખી છો દુનિયા ઉપર અનેક છે અને તેનાં દુઃખ આગળ તારું દુઃખ કાંઈ પણ ગણત્રીમાં નથી.
બાઈ ! શ્રોત્ર ઈદ્રિયના વિષયમાં આવતા સુંદર કે અસુંદર શબ્દો તું સાંભળી શકે છે સારાં કે નઠારાં રૂપ, તું જોઈ શકે છે. સુરભી કે દુર્ગધી ગંધ તું જાણી શકે છે. ઈષ્ટ કે અનિષ્ટ સ્પર્શને અનુભવ તને . થઈ શકે છે. સારા ખરાબ સ્વાદની તેને ખબર પડે છે. લોકમાં પ્રકાશ કરવાવાળા ચંદ્ર, સૂર્ય, નક્ષત્રાદિકનો અનુભવ તું લઈ શકે છે. સુધા, તૃષા, શીત, આતાપાદિકનો પ્રતિકાર તું જાણે છે અને પ્રયત્નથી તે આફતોને તું દૂર કરે છે, રહેવાને માટે તારે ઘર છે. અંધકાર દૂર
Page #292
--------------------------------------------------------------------------
________________
(૨૭૪)
કરવા માટે તેને તિનો પ્રકાશ સ્વાધીન છે. પીવાને માટે પાણી મળે છે, ઈચ્છાનુસાર ફળોનો આસ્વાદ તું લે છે. તડકાથી છાયામાં બેસે છે. સુખે નિદ્રા લે છે. આ સર્વ બાબતમાં તું પરવશ નથી, માટે તને દુઃખ કન્યાં છે ?
દુખનો અનુભવ કર્યા સિવાય જેને બીજો કોઈ ઉપાય જ નથી, એવા અસહ્ય દુઃખનો અનુભવ કરનાર છનાં દુઃખોનું હું તારી પાસ વર્ણન કરું છું, જે સાંભળતાં કઠોર હદયવાળા માણસના હૃદયમાં પણ કમકમાટી ઉત્પન્ન થાય છે. તે તું સાવધાન થઈને સાંભળ.
સાતમી નરકમાં રહેલા નારકીઓ, ક્ષેત્રના ગુણથી-સ્થાનના કારહુથી નાના પ્રકારના દુઃખને અનુભવ કરે છે. અહીં વધારામાં વધારે સુધા, તૃષા, ટાઢ, તાપ આદિની વેદના છે. જો ભોગવે છે. તેના કરતાં તે નરકના સ્થળે ત્યાંનાં જ અનંતગુણી વધારે વેદનાનો અનુભવ કરે છે. ત્યાં નિરંતર ઘેર અંધકાર છે. પાંચ ઈદ્રિયનાં વિષય તદન પ્રતિકુળ યાને અશુભ છે. એક નિમિષમાત્ર વાર પણ તેમને નિદ્રા આવતી નથી. પગલે પગલે તેઓ ભયને યા દુઃખને અનુભવ કરે છે.
વચલી ત્રણ નરકમાં અને અન્ય ઉદીરણું કરાયેલું દુઃખ, વિશેષ પ્રકારે આદિના ત્રણ નરકમાં ત્રણ પ્રકારનું દુ:ખ છે. પરમાધામી દેવો પણ તેમને દુઃખ આપે છે. આંખ મીંચીને ઉઘાડીએ તેટલો વખત પણ નારકીના જીવોને સુખ નથી. નારકીઓ કેવળ દુઃખને જ અનુભવ કરે છે. અનાથ, અશરણ-દીન, કરુણા યા દયાસ્પદ આ છે, પરવશપણે દુસહ દુઃખનો અનુભવ અસંખ્યાતા કાળપર્યત કરે છે. નિરંતર દુ:ખમાં પચાવાય છે.
આ તિર્યંચે–જનાવરોના સામી તો તું નજર કર, અહા ! કેવા આકર દુઃખને તે અનુભવ કરે છે? ટાઢ, તાપ, ક્ષુધા, તૃષા, વધ, બધન, તાડન, તન, ભારવહન ઇત્યાદિ અનેક દુઃખને અનુભવ તેઓ પરાધીનપણે કરે છે તે માંહીલું તને કહ્યું દુ:ખ છે ?
Page #293
--------------------------------------------------------------------------
________________
(ર૭૫)
આધક રિદ્ધવાન જીવોને દેખી તું પોતાને દુઃખીયારી માને છે પણ તને ખબર નથી, તે માંહીલા જીવો પણ કોઈ આધિથી, કે -વ્યાધિથી તે કોઈ અન્ય પ્રકારની ઉપાધિથી દુઃખી છે.
સામાન્ય મનુષ્યજાતિમાં તારા કરતાં ઘણું મનુ વિશેષ દુઃખી છે. માતંગ, મેતાર, ચંડાળ અને સ્વેચ્છાદિ નીચ જાતિઓમાં અનેક મનુષ્યો ઉત્પન્ન થાય છે. લો કે તેને તિરસ્કાર કરે છે. છીછીકાર કરે છે. સ્પર્શ કરતા નથી. આ લોકો પિતાના થતા પરાભવનું કેટલું બધું દુઃખ સહન કરે છે? તને તે માંહીલું દુઃખ ક્યાં છે?
મૂખ, કાણા, કોઢીઆ, મુંગા, આંધળા, બહેરા, હું ઠા, હાથ પગ નાસિકાદિ અંગ છેદાયેલા મનુષ્યો અહીં જ નરક સરખું દુઃખ અનુભવે છે. પ્રબળ પાપકર્મના ઉદયવાળા જીવોને, તેનામાં દેષ ન હોય છતાં ખોટા દેષને આરોપ મૂકી, રાજપુરૂષ તેને કારાગ્રહ-બંદીખાનામાં નાખે છે. તેઓ વધ, બંધન, છેદન, ભેદન, ઉલંબન આદિ વિવિધ પ્રકારની દુસહ વિડંબના સહન કરે છે. - ઈષ્ટ વસ્તુના વિયોગવાળા, અનિષ્ટ વસ્તુના સંગવાળા અને દાસત્વાદિ દુઃખથી પીડાયેલા અને તેથી જ કંટાળેલા કેટલાએક મનુષ્પો જળ, અગ્નિ તથા વિષ, શસ્ત્રાદિકથી પિતાને ઘાત કરે છે. - ઈત્યાદિ તપાસ કરતાં કે વિચાર કરતાં તારાથી વિશેષ દુઃખવાળા સંખ્યાબંધ જેવો નજરે પડે છે. તેમ છતાં નિર્નામિકા ! તું તારા એલા આત્માને જ દુઃખી કેમ માને છે ?
- જો તારે સુખી થવાની જ ઈચ્છા હોય તે તું ધર્મ કર. ધર્મના પસાયથી આ ભવ અને પરભવ એમ બને ભવ તારા સુખરૂપ થશે. આવાં શારીરિક કે માનસિક દુઃખનું ભાજન ફરી તું નહિં થઈશ. પિતાની શંકાનું સમાધાન કરનાર ગુરૂરાજનાં વચને સાંભળી હર્ષ પામેલી નિર્નામિકાએ કહ્યું. પૂજ્ય ગુરૂશ્રી ! જે હું ધર્મને યોગ્ય હોઉં તે મારાથી બની શકે તે ધર્મ કરવાનું આપ મને ફરમાવે.
Page #294
--------------------------------------------------------------------------
________________
(૨૦૬ )
ગુરૂરાજે પણ સમ્યક્ જ્ઞાનપૂર્વક, ગૃહસ્થાનાં પાંચ અણુવ્રતા ( અહિંસા, સત્ય, અચૌય, બ્રહ્મચય અને પરિગ્રહનુ પરિમાણુ ) તેને બતાવ્યાં. નિૉમિકાએ ધણા હર્ષોંથી તે ગ્રહણ કર્યાં.
ગુરુશ્રીને વંદન કરી લેાકેાની સાથે તે પોતાના ઘર તરફ ગ વિષયતૃષ્ણા ઓછી કરી, નિર્દોષપણે તે લીધેલ ત્ર1ાનું પાલન કરવા લાગી. સાથે છઠ્ઠ, અઠ્ઠમ, આદિ તપશ્ચરણ કરતી હતી, જ્ઞાનવૃદ્ધ પુરૂ. જેની સેવા કરી શ્રુત અભ્યાસમાં તેણે વધારા કર્યાં, ધાર્મિક આચરણાથી તે સુખી થઇ, સતાષપૂર્વક વ્રતનું પાલન કરી છેવટે અણુશણુ ગ્રહણ કર્યું.
એ. અવસરે રીષભદેવજીના વ, ઇશાન દેવલાકમાં લલિતાંગ દેવપણે રહેલા હતા. તેની સ્વયં પ્રભાદેવી દેવ ભવમાંથી ચ્યવી ગયેલી હાવાથી તે શાક કરતા હતા. તે દેખી સ્વવબુદ્ધ નામના તેના મિત્ર દેવે તેને કહ્યું. મિત્ર ! શાક નહિં કર. આ નિર્દેમિકા અણુસણુ અગિકાર કરીને બેઠી છે. તેને તમારૂ રૂપ બતાવેા. તે તમારૂ' ધ્યાન મનમાં રાખીને, ધમ પસાયે અહીં તમારી દેવીપણે ઉત્પન્ન થશે. તેણે તેમ કર્યું. તેના રૂપમાં માહ પામેલી નિર્નામિકા ધ પ્રભાવથી, આ માનવ દેહ મૂકી, તે લલીતાંગદેવની વય પ્રભા નામની દેવીપણે ઉત્પન્ન થઇ. ત્યાં તેમની સાથે દિવ્ય ભાગના ઉપભોગ કરી, દેવભવમાંથી ચવી લલીતાંગને જીવ પૂર્વ વિદેહક્ષેત્રની પુ ંડરીગિણીનગરીમાં વજ્રજધ રાજાપણે ઉત્પન્ન થયા. અને સ્વય’પ્રભા દેવીને જીવ શ્રીમતી નામની તેનો રાણીપણે ઉત્પન્ન થયા. તે બવ પછી ઉત્તરકુરુક્ષેત્રમાં અને જણુ યુગલીયાંપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી સૌધર્માં દેવલેાકે અને દેવપણે ઉપજ્યાં, દેવલાકથી ચ્યવી પૂર્વાવિદેહ ક્ષેત્રની પ્રભ`કરા નગરીમાં અને મિત્રપણે ઉત્પન્ન થયાં. ત્યાં બીજા ચાર મિત્રે તેમને થયા, ઔષધા દિકથી સાધુની સેવા કરી, વિશેષ ધર્મો ધ્યાનમાં મરણ પામી, બારમે દેવલાકે છએ, દેવ મિત્રપણે ઉત્પન્ન થયાં, દેવ આયુષ્ય પૂ` કરી પુ ંડરકગિરિ નગરીમાં શ્રી વજ્રસેન તીર્થંકર થવાના હતા તેમના વજ્રનાભ પ્રમુ ખ
*
Page #295
--------------------------------------------------------------------------
________________
(ર૭૭)
પાંચ પુત્રપણે ઉત્પન્ન થયા. તેમાં વજનાભ ચકવર્તી થયા. છઠ્ઠો તેમને સારથી થયો. છએ જણાએ વજસેન તીર્થંકર પાસે ચારિત્ર લીધુ તેમાં વજનાભ ચૌદપૂર્વી શકેવલી થયા. તેઓ આચાર્યપદે પ્રતિષ્ઠિત થયા બાકીના પાંચે અગીયાર અંગનું જ્ઞાન સંપાદન કર્યું તેમાં છો સારથી સાધુ હતો તે જ્ઞાનમાં વિશેષ પ્રયત્ન કરતો હતો. વારંવાર મનન કરતા હતા. જ્ઞાનનું પરાવર્તન કરવું, ગણવું, અને શંકા પડે ત્યાં આચાર્યશ્રીને પૂછીને નિર્ણય કર, તેમાં બીલકુલ પ્રમાદ કરતો ન હતો.
એક દિવસે વજસેન તીર્થકરના મુખથી તેણે સાંભળ્યું કે-આ વજનાભ આચાર્યને જીવ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર થશે. તેમનું નામ રીષભદેવજી થશે- વિગેરે. ત્યાર પછી ચૌદ લાખ પૂર્વ પર્યત ચારિત્ર પાળી સર્વાર્થસિદ્ધ વિમાનમાં તે છએ છ દેવપણે ઉત્પન થયા. તે લલીતાંગ દેવને જીવ હમણાં રીષભદેવજી તીર્થંકરપણે ઉત્પન્ન થયું છે. બીજા ચાર મિત્રો ભરત, બાહુબલી, બ્રાહ્મી અને સુંદરીપણે જન્મ પામ્યા છે. તથા નિર્નામિકોને જીવ હું અહીં શ્રેયાંસકુમારપણે જન્મ્યો છું. આ પ્રભુનાં દર્શનથી અને આજે જાતિસ્મરણ જ્ઞાન થયું છે, પૂર્વભવના શ્રુતજ્ઞાનના બળથી આ સર્વ વિશેષ પ્રકારે મેં જોયું છે.
મહાનુભાવો ! તમે પણ તીર્થકરાદિને-સાધુઓને આ પ્રમાણે દાન આપો.
ઇત્યાદિ શ્રેયાંસકુમારને વૃત્તાંત જાણી લોકો કહેવા લાગ્યા. કુમાર ! ઘણું જ સારું થયું કે–અજ્ઞાનતાથી પશુની માફક પિતાની ઉદરપૂર્તિવાળી જિંદગી ગુજારતા અમોને તમે દાનને માર્ગ બતાવી જાગ્રત કર્યા.
રાજપુરૂષોએ કહ્યું. આજનાં ત્રણે સ્વપ્નને અર્થે અત્યારે પ્રગટ થયો. તેના ફળ તરીકે શ્રેયાંસકુમારને જાતિસ્મરણ અને પ્રભુને દાન આપવારૂપ મહાન લાભ થશે.
Page #296
--------------------------------------------------------------------------
________________
(૨૮૦ )
પણ જ્ઞાનના અભાવે યતના, અયતનાને નહિ જાણનારા, પ્રવચનથી નિરપેક્ષ ખતી સંસારઅટવીમાં પરિભ્રમણ કરે છે. વિવેક જ્ઞાન સિવાય, અજ્ઞાની તીવ્ર તપશ્ચરણુ કરવા છતાં આંધળાની માફક દોડીને સંસારપરિભ્રમરૂપ ખાડામાં જઇ પડે તેમાં કાંઇ આશ્ચય નથી,
અનેક ભવાએ પણ દુર્લભ જિતેંદ્ર દર્શન પામીને દેવ, મનુષ્ય અને નિર્વાણુસુખના પરમ કારણરૂપ નનપ્રાપ્તિ માટે પ્રયત્નવાન, થવુ' જોઇએ. કહ્યું છે કે—
नाणं मोहमधाराहरी संहार मरुगामा । नाणं दिहं अदिट्ठघडणासंकष्पकपदुमा नाणं दुज्जयकरम कुंजरघडापंचसपंचाणणेा । नाणं जीव अजीववथ्थु विसरस्साले । यणेायण || १ || મેહરૂપ મહાન્ અંધકારની લહરી( પંક્તિ)ના સંહારનાશ કરવાને જ્ઞાન, સૉદય સરખુ` છે. દીઠેલી અને નહિ દીઠેલી ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરાવવામાં જ્ઞાન, સંકલ્પમાત્રથી ઇચ્છિત ફળ આપનાર કલ્પવૃક્ષસમાન છે. દુર્જોય કરૂપ હાથીઓની ઘટાઓના (સમૂહને) . વિનાશ કરવામાં નાન સિદ્ધસમાન છે અને જીવ અવાદિ વસ્તુના વિસ્તારને દેખવા માટે જ્ઞાન અદ્વિતીય નેત્રસમાન છે.
પરોપકારબુદ્ધિથી દેવાવાળાને અને સ્વેપકારબુદ્ધિથી ગ્રહણુ કરનારને જ્ઞાન મેાક્ષ-નગરીના દાતુલ્ય કુળ આપે છે. કેવળજ્ઞાનરૂપ લક્ષ્મી પેાતાની મેળે જ તેઓને આવી મળે છે.
જ
કેટલાક મહાત્માએ હાથમાં રહેલા મુક્તાફળ (મોતી)ની મક્ક આ પૃથ્વીતળને દેખે છે. ગ્રહ, નક્ષત્ર, સૂર્ય, ચંદ્રાદિકના પરિમાણુને ધાતુર્વાદ, રસાયણ શાસ્ત્ર નૈ, અંજનસિદ્ધિ આદિ સમગ્ર રિદ્ધિને, જ્યેાતિષ તથા નિમિત્તશાસ્ત્રને, ગાડી, પિશાચ, શાષ્ટીનિ પ્રમુખના માને, કર્માંની પરિણતીઓને, જીવાની ગતિ આગતિઓને, કાલની સંખ્યાતે, પહાડ, પૃથ્વી, સમુદ્ર, દ્રહ, નદી, વિમાન, દેવ અને સિદ્ધિ
Page #297
--------------------------------------------------------------------------
________________
(૨૮૧)
વિગેરેના પરિમાણને જાણે છે ત્યારે મનુષ્યપણું સાધારણ છતાં કેટલાક મનુષ્ય આ માંહીલું કાંઈ પણ જાણી શકતાં નથી તેનું કારણ શું? આ જાણપણાનું અને નહિ જાણવાનું કારણું જ્ઞાન અભ્યાસ કરેલો અને નહિ કરેલો, જ્ઞાનનું દાન અન્યને કરેલું અને નહિ કરેલું, જ્ઞાનમાં અન્યને મદદ આપેલી અને નહિ આપેલી તે જ છે.
અહીં કોઈ શંકા કરે કે, જ્ઞાન કોને કહેવું? જ્ઞાનને ખરે અર્થ શું? શું પૃથ્વીનું જ્ઞાન થવું ? સૂર્યચંદ્રની સંખ્યા કરવી? ધાતુ, રસાયણ અને અંજનસિદ્ધિ આદિનું જાણપણું કરવું? ભૂત, પિશાચાદિના મંત્ર સિદ્ધ કરવા? પહાડ, નદીઓ વિગેરેની ગણતરી કરવી કે જીવ, અછવાદિ ભાંગાઓ ગણું કાઢવા તેને જ્ઞાન કહેવું?
મહાપુરૂષો તેના ઉત્તરમાં કહે છે કે આત્માનું જ્ઞાન કરવું તે જ્ઞાન છે. આત્મા કોને કહેવો ?
તેનાં લક્ષણો જાણવા, તેને નિશ્ચય કરે, તે કર્મથી બંધાયેલો છે? બંધાયે હોય તો શા કારણથી ? તે મુક્ત થઈ શકે છે? થઈ શકે તે કેવાં નિમિત્તોથી ? વિગેરેનું જાણપણું કરવું અને પવિત્ર નિમિત્તે મેળવી આત્માને વિશુદ્ધ કર. આ જ જ્ઞાન છે. આને માટે જ આ સર્વ વિસ્તાર છે. તે સિવાયનું જ્ઞાન તે આત્મવિશુદ્ધિ માટે નથી.
આત્મજ્ઞાન તે જ જ્ઞાન કહી શકાય, તો પછી “જ્ઞાનીઓ આ સર્વ પૃથ્વીને જાણ શકે છે “ ઇત્યાદિ પૂર્વે શા માટે બતાવ્યું?
આને પ્રત્યુત્તર આ પ્રમાણે છે. આત્માને જ્ઞાતત્વ (જાણવાપણું) ધર્મ છે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થતાં તે સર્વ પદાર્થો જાણું શકશે જ. પણ તેથી એમ સમજવાનું કે કહેવાનું નથી કે, આ સર્વ વસ્તુઓ જાણવી જ જોઈએ. અથવા જાણવું તે આત્મજ્ઞાન છે. નિર્મળ અરિસામાં સામે રહેલી સર્વ વસ્તુઓ પ્રતિબિંબિત થશે યા દેખાઈ આવશે. તેમ નિર્મળ આત્મા તે સર્વ વસ્તુઓને જાણી શકશે, પણ મનુષ્યોને મુખ્ય ઉદેશ આત્માને વિશુદ્ધ કરવાને અને જન્મ,
Page #298
--------------------------------------------------------------------------
________________
(૨૮૨ )
કરવા
અને વિચાર
મરણનાં સંકટોમાંથી મુક્ત થવા નો જ છે. અને તેમ થવા માટે આત્મજ્ઞાન જ કર્તવ્ય છે.
વળી આત્મસાધન કરનારા સવ જે કાંઈ એક સરખી લાયકાતવાળા દેતા નથી. તેને લઇને તે સર્વે આત્મવિશુદ્ધિમાં પ્રવેશ કરી શકતા નથી. તેઓને મલિન વિચારોથી કે અશુભ ક્રિયાઓથી બચાવવા અથવા પાછા હઠાવવા માટે પ્રથમ અભ્યાસમાં શુભ વિચારે કે આચરણવાળા ગ્રંથ વિગેરેને અભ્યાસ કરાવવામાં આવે છે. તેમાં પાપવૃત્તિઓને રોકવાનો મુખ્ય ઉદેશ હોય છે. નમસ્કારમંત્રાદિના. જાપ પ્રમુખ શુભ આલંબને, પુન્યાદિની પુષ્ટિ માટે છે. અને તે પણ અમુક હદ સુધી ઉપયોગી છે.
પૃથ્વી, પહાડ, નદી, કહ, વિમાન અને જીવાદિની ગણતરીવાળાં શાસ્ત્ર, અશુભ ધ્યાનથી બચવામાં વખતનો વ્યય કરવા માટે છે. યોગ્યતા સિવાય ઉચ્ચ સ્થિતિમાં પ્રવેશ ન થાય અને વચણી મધ્યમ સ્થિતિ સ્વીકારવામાં ન આવે તે ઉભયભ્રષ્ટ થવા જેવું થાય છે માટે અશુભ ધ્યાનથી બચવા સારુ અને ઉચ્ચ સ્થિતિમાં પ્રવેશ કરવા સારૂ રેગ્યતાના પ્રમાણમાં મધ્ય સ્થિતિ સ્વીકારવી તે યોગ્ય છે. તેમજ પૃથ્વી, પહાડાદિનું જ્ઞાન લોકસંસ્થાની ભાવનાના વિચાર માટે પણ છે, અને તેનો પણ હેતુ એ છે કે આ સર્વ જ્ઞાની દષ્ટથળે આ જીવે પરિભ્રમણ કર્યું છે. જન્મ, મરણો કર્યા છે, હવે તેનાથી બચાવ કરવો જોઈએ. વિગેરે મધ્યમ વિચાર માટે તે શાસે જાણવાનાં છે.
“ હાથમાં રહેલા મોતીની માફક આ સર્વ પૃથ્વીતળ જ્યોતિષ, મંત્ર વિગેરે કઈ મહાત્મા જાણી શકે છે ” એમ પૂર્વે કહેવામાં આવ્યું. તેનું કારણ દુનિયામાં અતિશયિક તરીકે જ્યોતિષ, રસાયણ અને મંત્રાદિ શાસ્ત્ર મનાય છે. તે પણ શાસ્ત્ર, પૂર્વાપર વિરોધ વિના સંપૂર્ણ રીતે મહાત્માઓ જાણી શકે છે. એ અતિશયિકપણું બતાવવાને જ હેતુ છે. પણ તેથી તે જ કર્તવ્ય, જાણપણું કે જ્ઞાન છે એમ માનવાનું નથી. ખરા જ્ઞાન તરીકે આત્મજ્ઞાન કરવું તે જ મુખ્ય
Page #299
--------------------------------------------------------------------------
________________
(૨૮૩)
જ્ઞાન છે. જેમાં નિરંતર અપૂર્વ આત્મજ્ઞાન ગ્રહણ કરે છે. તે જ્ઞાન પ્રગટ કરવા પ્રયત્ન કરે છે. તેઓ જિતેંદ્રપદ પામે છે ત્યારે જેઓ પરમાર્થ બુદ્ધિથી બીજાઓને આત્મજ્ઞાન કહે છે, આપે છે તેઓને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય તેમાં આશ્ચર્ય જ શાનું?
જે જ્ઞાન ભણવાવાળાને, અનાજ, પાણું, વસ્ત્ર અને પુસ્તકાદિની મદદ આપે છે. તે પણ જ્ઞાનદાનને વિભાગ કહેવાય છે.
દિવસમાં એક પદ જેટલું પણ જ્ઞાન શીખી શકાતું હોય અથવા પનર દિવસે એક લેક જેટલું જ્ઞાન શીખી શકાતું હોય તથાપિ જ્ઞાન ભણવાનો પ્રયત્ન મૂકવો ન જોઈએ. અજ્ઞાની છે અર્થાત થડી બુદ્ધિવાળા-જ્ઞાનના પ્રબળ આવરણવાળા છે પણ જ્ઞાન ભણવામાં આદરપૂર્વક પ્રયત્ન કરે તો માસતુસ જેવા મુનિઓની માફક છેવટે પૂર્ણ જ્ઞાન પણ મેળવી શકે છે ત્યારે વિશેષ બુદ્ધિવાળા છે માટે તે શું કહેવું ?
આ પ્રમાણે જ્ઞાનરત્નનું સ્વરૂપ સંક્ષેપમાં બતાવવામાં આવ્યું છે પણ તે મેળવવા માટે પૂરતા પ્રયત્નની જરૂર છે.
વખત વિશેષ થઈ જવાથી બીજા દર્શન-ચારિત્રાદિ રત્નોના સ્વરૂપ માટે આગળ ઉપર કહેવાનું રાખી ગુરૂમહારાજે પોતાને ઉપદેશ સમાપ્ત કર્યો. એટલે જિતશત્રુ રાજ, સુદર્શન, શીળવતી, સાર્થવાહ, વિગેરે સર્વ રાજમંડળ ગુરૂને નમસ્કાર કરી ગુરૂપદેશનું સ્મરણ કરતાં ત્યાંથી રાજમહેલ તરફ પાછા ફર્યા. સુદર્શન અને શીળવતીને રહેવા માટે રાજા જિતશત્રુએ પોતાને સંપૂર્ણ સામગ્રીવાળો મહેલ આવે. સુદર્શના સપરિવાર ત્યાં આવી રહી. તેની સર્વ વ્યવસ્થા રાજાએ પોતે પિતાના માણસેદ્રારા કરાવી આપી.
દેવદર્શન, ગુરૂદન, ધમકવણ, સુપાત્ર દાન, સ્વધર્મીવ ત્સલ્ય, દીનજનનો ઉદ્ધારાદિ નાના પ્રકારનાં ઉત્તમ કર્તવ્ય કરવાને પૂર્ણ પ્રસંગ તેને અહીં આવી મળે. . .
Page #300
--------------------------------------------------------------------------
________________
(૨૮૪)
સુપાત્રમાં દાન આપી સુદર્શનાએ ભોજન કર્યું. ધર્મક્રિયા અને -જ્ઞાનચર્ચામાં દિવસ પસાર કરી બીજે દિવસે ગુરૂશ્રીનાં દર્શન અને ધર્મ શ્રાવણ નિમિત્તે સુદર્શન શીળવતી સાથે પોતાના પરિવાર સહિત કરંટ ઉધાનમાં જ્ઞાનભૂષણ ગુરૂ પાસે આવી, - મનુષ્યોને જન્મ મરણના દુઃખથી મુક્ત થવામાં પરમ કારણભૂત ગુરુશ્રીએ કરુણાબુદ્ધિથી ધર્મોપદેશ આપ શરૂ કર્યો.
પ્રકરણું ૩૨ મું.
- -- સમ્યમ્ દર્શન-બીજું રત્ન
દર્શનમોહનીય કર્મની તેમજ ચારિત્ર મેહનીય કર્મની અમુક પ્રકૃતિઓ(ભેદ)ના-ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમથી પ્રગટ થયેલો ( અમુક અંશે) આત્મસ્વભાવ યા આત્મગુણ તેને સમ્યગૂ દર્શન, સમ્યકત્વ કે -તરવશ્રદ્ધા કહે છે.
આ સમ્યકત્વ બીજું રત્ન છે. જ્ઞાનથી સમ્યફ રીતે તો યા પદાર્થો જાણી શકાય છે. અને દર્શનથી તેનો એક્કસ નિર્ણય થઈ શ્રાધાન કરાય છે. જેમકે આ જીવ-અજીવ જડ ચેતન્ય પદાર્થોનું સ્વરૂપ પૂર્વાપર વિરોધરહિત આ પ્રમાણે જ છે.
દર્શનમોહનીય કર્મની સમ્યકત્વમોહની, મિત્રમોહની અને મિથ્યાત્વમોહનીય નામની ત્રણ પ્રકૃતિને સર્વથા ક્ષય થવાથી આ સમ્યગૂ દર્શન વિશુદ્ધસ્વભાવે પ્રગટ થાય છે.
મેહનીય કર્મની આ ત્રણે પ્રકૃતિઓ મિથ્યાત્વ સ્વરૂપ છે છતાં એક એકથી વિશુદ્ધતામાં વિશેષ વિશેષ રહેવાથી તેના ત્રણે ભેદો જુદા જુદા કહેવામાં આવ્યા છે. નહિંતર આત્માના વિશુદ્ધ ગુણને
Page #301
--------------------------------------------------------------------------
________________
(૨૫)
(ધાનને) રોકવાને સ્વભાવ ત્રણેમાં છે. દષ્ટાંત તરીકે જેમ સૂર્ય વાદળામાં ગાઢ તદન ઢંકાયેલો હોય તે ઠેકાણે મિથ્યાત્વમોહનીય, અરધાં મેલાં વાદળાં અને અરધાં ધોળાં વાદળામાં ઢંકાયેલો હોય તે મિશ્રા મોહનીય અને તદન ઉજવળ વાદળામાં સૂર્ય ઢંકાયેલો હોય તે ઠેકાણે. સમ્યકત્વ મેહનીય.
આ સ્થળે સૂર્યને આત્માના અમુક ગુણ ઠેકાણે ગણવો. તેને આવરણ કરનાર આ મિથ્યાત્વ મોહનીયને વાદળાં સમાન ગણવાં. આ મોહનીય કર્મ પ્રકૃતિના સ્વભાવને લઇને આત્માદિ પદાર્થ ઉપર યથ થે નિર્ણયવાળું તત્ત્વમહાન છોને થતું નથી.
આ કર્મ પ્રકૃતિરૂપ વાદળાંને હઠાવી શકાય છે. તેમ કરવાના ઉપાય છે. જેમ જેમ ક્રોધ, માન, માયા અને લોભની પ્રબળતાને મંદ, મંદતર, મંદતમ કરવામાં આવે છે, સત્સંગને સમાગમ મેળવવામાં આવે છે. મધ્યસ્થ દષ્ટિ રાખી વિના પક્ષપાત વરતુત્વને વિચાર કરવામાં આવે છે અને મનને કલુષતા વિનાનું વિશુદ્ધ રાખવામાં આવે છે તેમ તેમ આ સમ્યગુદર્શન ગુણ વિશુદ્ધ-વિશુદ્ધતર રૂપે પ્રગટ થતા ચાલે છે.
ઉપાધી ભેદથી યા અપેક્ષાથી આ સમ્યક્ શ્રદ્ધાનના અનેક ભેદો થઈ શકે છે. તે સર્વમાં “તત્ત્વનું શ્રદ્ધાન થવું “એ સામાન્ય અર્થ છે. યાને મુખ્ય ભેદ છે. તે પહેલો પ્રકાર છે.
કોઈના ઉપદેશ સિવાય-સ્વાભાવિક, પિતાની મેળે જ પરિણામની વિશુદ્ધિ મેળવતાં સમ્યગ દર્શન ગુણ પ્રગટ થાય છે. તેમજ ગુર્વાદિકના ઉપદેશદ્વારા વિશુદ્ધિ મેળવતાં પણું આ ગુણ પ્રગટ થાય છે. આમ બે ભેદ તે શ્રદ્ધાનના ગણાય છે.
ક્ષાયિક, ક્ષાપક્ષમિક અને ઔપથમિક-એમ તે શ્રદ્ધાનન, ત્રણ ભેદ કહેવામાં આવે છે.
દર્શન મોહનીય કર્મની ત્રણે પ્રકૃતિના પુદ્ગલોને, સદાને માટે સર્વથા આત્મપ્રદેશ સાથેનો વિયોગ થ (છૂટું થવું) તે ક્ષાયક
Page #302
--------------------------------------------------------------------------
________________
(૨૮૬)
સમ્યકુ હ્વાન કહેવાય છે. આ શ્રદ્ધાનની શરૂઆત ચેથા ગુણસ્થાનક ચી છેઆઠમાં ગુણસ્થાનકે ક્ષપકશ્રેણિ (કમ ખપાવવા માટેની પરિણામની વિશુદ્ધિરૂપ ધારા)માં પ્રવેશ કરતાં, આ સમ્યફ મહાન પિતાનું ખરેખર સામર્થ્ય પ્રગટ દેખાડે છે. છેવટે કેવળજ્ઞાન પણ પ્રાપ્ત કરાવે છે. એટલે જેવું જાણ્યું, જે નિશ્ચય કર્યો, તેવો જ અનુભવ કરાવવામાં નિમિત્તભૂત બને છે.
આ શ્રદ્ધાન પ્રાપ્ત કરવામાં અનંતાનુબંધી કષાયોને સર્વથા નાશ કરવો પડે છે. “અનંતાનુબંધી' આ નામ પ્રમાણે જ તે કષાય(ક્રોધ, માન, માયા, લોભ )માં ગુણ રહેલા છે. અનંત-અનુબંધ (રસ) કરાય-બંધાય–જેનાથી-જે કરવાથી તે “અનંતાનુબંધી.” આ કષાયની મદદથી યા સામર્થ્યથી, આત્મા અનંત કાળપર્યત સંસાર પરિભ્રમણ કરે તેટલો કમને બંધ કરે છે અથવા આ ચાર કષાયની ભાદથી આત્મા અનંતર્મનાં દલીયાં એકઠાં કરે છે, માટે અનંતાનુબંધી, અથવા જે કષાયની સહાયથી છવને પગલિક સુખ સંબંધી અનંત ઇચ્છાઓ લંબાયેલી હેય (થાય) છે તે અનંતાનુબંધી.
આત્મગુણોનું કે આત્મસુખનું ખરું ભાન થતાં આ ઈચ્છાઓના તંતુઓ તૂટી જાય છે. પૌરાલિક સુખપણે ભાસતું નથી. એટલે આત્માના અનંત સામર્થ્યને પ્રવાહ આજપર્યત જે નીચે (પુદ્ગલ તરફ) વહન થતો હતો તેને પાછો વાળી તે પ્રવાહ કેવળ આત્મભાવ તરફ જ વહન કરાવાય છે. આ ગુણ અનંતાનુબંધી કષાય જવાથી જ પ્રગટ થાય છે. વિશેષ એટલો છે કે આવાં પરિણામ થવા પહેલા આવતા જન્મમાટે આયુષ્યનો બંધ નિકાચીત કર્યો હોય તો તે જન્મને માટે તે વિશેષ આગળ વધી શકતો નથી. આ પરિણામથી એકંદર ઘણો જ ફાયદો છે, પણ પૂવે કહ્યા મુજબ પૂર્ણ જ્ઞાન, તે, આ જન્મમાં પામી શકતો નથી. તેમજ પાછો કદાચ મિથ્યાત્વ મેહનયને પ્રબળ ઉદય થાય તે ફરી અનંતાનુબંધી કષાયને બંધ પણ તે કરે છે. ક્ષય થયેલી અનંતાનુબંધીની પ્રકૃતિઓ પણ પાછી ઉદ
Page #303
--------------------------------------------------------------------------
________________
(૨૮૭).
વલના પામે છે. (ઊબળે છે.) આમ થવાનું કારણ મિથ્યાત્વરૂપ બીજ હજી સત્તામાં કાયમ રહેલું છે તે જ છે. આગામી જન્મ માટે નું આયુષ્ય બાંધ્યું હોય અને પરિણામની વિશુદ્ધિથી તે કદાચ શ્રેણિ આરૂઢ થાય તો, તે સમ્યકત્વમોહનીય, મિત્ર મેહનીય અને મિથ્યાત્વમેહનીય ત્રણેને ક્ષય કરે છે અને મરણ પામી દેવલેકમાં જાય છે.
સાતે પ્રકૃતિને ક્ષય કરનાર તે ત્રણ અથવા ચાર ભવથી વધારે સંસારમાં પરિભ્રમણ કરતો નથી.
આવતા જન્મનું આયુષ્ય નહિ બાંધનાર અને સાતે પ્રકૃતિને ક્ષય કરનાર શ્રેણિ આરૂઢ થઈ, નપુંસકવેદાદિ આઠ પ્રકૃતિ. સ્ત્રી વેદઆદિ છે પ્રકૃતિ, પુરૂષદ. અને સંજ્વલન ક્રોધાદિ ખપાવે. તેમજ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અંતરાય અને મોહનીય કર્મની બાકી રહેલી પ્રકૃતિઓને ખપાવી. (ઘાતી કર્મને ખપાવી) કેવળ જ્ઞાન ઉત્પન્ન કરે. આ ક્ષાયિક સમ્યકત્વ (વિશુદ્ધ પરિણામવાળી સ્થિતિ આવ્યા પછી પાછું જતું નથી. ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિથી છેવટની સ્થિતિ પર્વતના ગુણો અનુક્રમે પ્રકટ થાય છે.
યોપશમ સમ્યકત્વ, ઉદય આવેલ મેહનીય કર્મસંબંધી મિથ્યાત્વ પ્રકૃતિને વેદીને ક્ષય કર અને ઉદય નહિં આવેલી મિથ્યાત્વ પ્રકૃતિના પરિણામની વિશુદ્ધિથી ઉપશમ કરવો તે, (મિશ્રભાવને પામેલું અને વર્તમાન કાળે વેદાતું) ક્ષપશમ સમ્યકૂવ કહેવાય છે.
આ સમ્યકૃત્વમાં એટલે ગુણ રહેલે છે યા એવી શુભતા રહેલી છે કે જે આ સમ્યક્ત્વ પ્રાપ્તિ પહેલાં આવતા જન્મનું આયુષ્ય ન બાંધ્યું હોય અને તે સમ્યક્ત્વ આ ભવ માટે કાયમ ટકી રહે તો વૈમાનિક દેવ સિવાય બીજી ગતિમાં છે, તે ભવમાંથી ન જાય. આ શુદ્ધતા સામાન્ય રીતે ટકી રહેતા એકીસાથે છાસઠ સાગરોપમ (આમાં
Page #304
--------------------------------------------------------------------------
________________
(૨૮૮ )
ઘણા લાંખે વખતના સમાવેશ થાય છે) સુધી ટકી રહે છે. ઓછામાં આછા વખત અંત દૂત્ત જેટલા છે.
આ સમ્યક્ત્વમાં પણ કષાયની મંદતા અને પરિમાણુની વિશુદ્ધતાની તેા જરૂર છે જ, છતાં ક્ષાયક કરતાં આમાં વિશુદ્ધતા એછી હોય છે. આ સમ્યક્ત્વની પરાકાષ્ઠા પછી ( છેલ્લી વિશુદ્ધિમાંથી ) ક્ષાયક સમ્યક્ત્વ પ્રગટ થાય છે, આ સમ્યકૃત્વ અસંખ્યાતી વાર આવે છે અને જાય છે.
ઉપશમ સમ્યકત્વ
પૂર્વે કહેલી માહનીય ક્રમની સાત પ્રકૃતિને (રાખથી ભારેલા અગ્નિતી માક) ઉપશમાવવી ( વ`માન કાળમાં અંતમુદ્ભૂત જેટલા વખતપર્યંત પ્રદેશથી કે વિપાકથી નહિં વેન્રી ) તેને ઉપશમ સમ્યકૂ કહે છે. પરમઉપશમ (શાંત યાને સ્થિર) ભાવમાં રહેતાં આ સમ્યકૃત્વ પ્રાપ્ત થાય છે. આ સમ્યકૃત્વ પ્રાપ્તિના ક્રમ એવા છે કે-અનંત કાળથી નાના પ્રકારની યે:નિએમાં પરિભ્રમણુ કરતાં ભવિતવ્યતાના નિયેાગથી કે ક પરિણતિના નિયેાગથી સ ંનિપંચે દ્રિયપણ મેળવી શકાય છે. જેમ પહાડ પરથી પડતી નદીમાં કેટલાએક મેડાળ પથ્થર, અથડાઈ પડાઇને ગોળાકાર બની જાય છે તેમજ શુભ પરિણતીના ચાગે આયુષ્ય સિવાયના સાતે કર્મની સ્થિતિ કાડાકાંડી સાગર।મની અંદર પડ્યે પમના અસંખ્યાતમે ભાગે ઓછી કરે છે. આટલી વિશુદ્ધિએ આગળ ચડતાં—આ ઠેકાણે તે જીવાને રાગદ્વેષની નિબિડગ્રંથી આગળ આવીને ઊભી રહે છે. આ ગ્રંથીને ભેધા સિવાય તેનાથી આગળ વધી શકાતું નથી. અર્થાત્ જે વિશુદ્ધિના જેરથી તેઓ અહીં સુધી-આ સ્થિતિ સુધી આવી પહોંચે છે. તેથી વિશેષ વિશુદ્ધિતી હવે તેમને આગળ વધવાંમાં જરૂર પડે છે. તે સિવાય તેએથી આગળ વધી શકાતું નથી. તે વિશુદ્ધિ એ જ કે રાગ, દ્વેષની ઓછાશ કરવી.
Page #305
--------------------------------------------------------------------------
________________
( ૨૮૯)
ઉપર જણાવેલી વિશુદ્ધિ પયંત તે અનેક જીવા અનેક વાર આવી શકે છે, પણ હવે આગળ માટે વિશુદ્ધિમાં એકદમ મેટા ફેરફાર કરવા જોખએ તેવા મેાટા ફેરફાર જે જીવા કરી શકતા નથી, તેએ ત્યાં ( તે સ્થિતિમાં ) લાંખા વખત રહે છે. કેટલાક જીવા પરિ ણુામની મિલનતામાં વધારેા કરી ( કર્મની સ્થિતિમાં વધારા કરી ), ત્યાંથી પાછા પડે છે. તેવાને આત્મમાર્ગ કઠણ થઇ પડે છે. કાઈ લાયક છત્ર પરિણામની વિશુદ્ધતાથી આ રાગ દ્વેષની ગ્રંથી(ગાંઠ)ને ભેદી નાંખી આગળ વધે છે. અને અમુક વખત પર્યંત તે પરિણામથી પાછા ન જ હઠવારૂપ અનિવ્રુતિકરણ (પરિણામની સ્થિતિ કે વિશુદ્ધિ વિશેષ )થી ઉપશમ સમ્યકૃત્વ પામે છે.
આ સમ્યકૃત્વ અપૌદ્ગલિક યાને અરૂપી છે. તેમ હેાવાનું કારણ એ છે કે-તેમાં ( તેટલા વખત માટે) મિથ્યાત્વનાં પુદ્ગલા વિપાકથી કે પ્રદેશથી પણ વેવામાં આવતાં નથી.
જેમ ઉખર જમીનને પામી વનમાં લાગેલ દાવાનળ શાંત થાય છે તેમ પરિણામની વિશુદ્ધિથી મિથ્યાત્વ શાંત થતાં આત્મશાંતિ
પ્રગટ થાય છે.
મીણાવાળા કેદ્રવાને પ્રયાગથી વિશુદ્ધ કરવામાં આવે છે, તેમાંથી કેટલેાક ભાગ તદન શુદ્ધ થાય છે, કેટલાએક અવિશુદ્ધ થાય છે, અને કેટલાએક તદ્દન મેલા રહે છે. એવી રીતે અંતર્મુહૂત કાળ પછી પરિણામવિશેષથી ઉપશમાવેલા ( સત્તામાં રહેલા ) મિથ્યાત્વના ત્રણ ભાગ કરવામાં આવે છે. તેમાં એક વિશુદ્ધ, ખીજો અશુદ્ધ અને ત્રીજો તદ્દન અશુદ્ધ.
પૂર્વે જેણે અત હુકાળ પર્યંત મિથ્યાત્વને ઉપશમ કર્યાં હતા, તે તેટલા વખત પછી, જો આ ( પરિણુા મની તારતમ્યતાથી) શુદ્ધ પુજના અનુભવ કરે ( વેદે) તે તેને ક્ષયાપશમ સમ્યકૃત્વ પ્રાપ્ત ચાય છે. અવિશુદ્ધ મિથ્યાત્વના પુદ્દગલ વેઢે તેવા અધ્યવસાયને તે
૧૯
Page #306
--------------------------------------------------------------------------
________________
(૨૯૦)
અનુભવ કરે તેા તેને મિશ્ર સમ્યક્ષ પ્રાપ્ત થાય છે. અને તદ્દન મલિન પુદ્ગલ વેવા જેવાં અશુદ્ધ પરિણામ-યા-અધ્યવસાયને અનુભવ કરે તેા તે મિથ્યાત્વમાં પ્રવેશ કરે છે અર્થાત્ તે મિથ્યાત્વ પામે છે. આ મિથ્યાત્વમાં આવતાં તેની પૂર્વની વિશુદ્ધિ ચાલી જાય છે અર્થાત્ તેની વિશુદ્ધિ ઉપર મલિનતા ફરી વળે છે, છતાં તેણે એક વાર વિશુદ્ધિને અનુભવ કરેલા હોવાથી તે વધારામાં વધારે અપુદ્ગલપરાવર્ત્તન ( કાળનું માપવિશેષ ) કાળથી વિશેષ વખત સ`સારમાં પટન કરતા નથી. તેટલા વખતમાં ફરી પાછી પૂર્વની વિશુદ્ધિ મેળવીને તે નિર્વાણુપદ અવશ્ય મેળવે છે.
આ ત્રણે સમ્યક્ત્વ ઓછામાં ઓછા અત દૂત્ત જેટલા વખત અન્યમાં રહે છે. ઉપશમ સમક્તિ એક જવને પાંચ વાર આવે છે. ક્ષયાપશમ અસંખ્યાતી વાર આવે છે અને ક્ષાયક સમ્યકૃત્વ એક વાર આવે છે અને તે પાછું કાઈ વખત જંતું નથી.
ક્ષયેાપશમ, ડેાળાયેલા પાણી સરખુ મલિન છે. ઉપશમ નીચે એડેલા મેલવાળુ નિળ છે અને ક્ષાયક કેવળ નિર્મળ છે.
પરિણામની વિશુદ્ધિથી નિર્મળ ક્ષાયક સમ્યકૃત્વ અને ક્ષાયિક ચારિત્ર પામી માદેવાજી નિર્વાણપદ પામ્યાં. તેવી જ રીતે સ જીવાએ આત્મગુણુ પ્રગટ કરવા માટે વિશુદ્ધિ મેળવવી જોઇએ. મા દેવાજી
આ ભારતભૂમિ ઉપર એક વખત એવા હતા કે, જ્યાં યુર્મલિક મનુષ્યાનું જ સામ્રાજ્ય હતું. તે લેાકેા ધણાં ભાળાં અને સરલ સ્વભાવનાં હતાં. લેાભ કે મમત્વ ભાવ ધણા જ આછા હતા. અત્યારના વખતના મનુષ્યામાં વિષય-કષાયની જે હુ એળ ગાઇ ગયેલી જોવામાં આવે છે તેના હારના ભાગે પણ તે વખતના જીવે માં વિષય કષાયની તીવ્રતા જણાતી ન હતી. તે વખતનાં વૃક્ષ ( કલ્પવૃક્ષા ) એટલાં ફળદ્રુપ હતાં કે, તેમને ખેતીવાડીની ગરજ ન હતી. તે વૃક્ષમાંથી જ પહેરવાનાં વસ્ત્રા, ખાવા માટેનાં વાસણા અને પ્રકાશ
ΟΥ
Page #307
--------------------------------------------------------------------------
________________
(૨૯૧)
થઈ શકે તેવી વસ્તુઓ તેઓ મેળવી શક્યા હતા. કલ્પવૃક્ષનાં ફળાથી શરીરને નિર્વાહ ચાલતે હલે. લોભ વિશેષ ન હોવાથી હથિયાર બાંધવાની તેઓને જરૂર પડતી ન હતી. તેમજ સર્વે સંતોષી હોવાથી વ્યવહાર પ્રપંચની જાળવાળી લેખિનીની પણ તેઓને જરૂરિયાત ન હતી.
આવો વખત આ ભારતભૂમિ ઉપર ઘણું લાંબા કાળ પર્યત ચાલ્યો, જેની એકંદરે સંખ્યા અઢાર કોડાકોડી સાગરોપમ જેટલી મેટી હતી.
આ અરસામાં તેઓમાં પાપકૃત્તિ તેમજ ધર્મવૃત્તિ બને નહિં 'જેવી જ હતી. આ યુષ્યના છેલ્લા ભાગમાં તેમની સ્ત્રી એક પુત્ર, પુત્રીના યુગલને જન્મ આપતી હતી. તે યુગલનું અમુક ટૂંકા વખત સુધી પાલન-પોષણ કરી, બન્ને દંપતી મરણ પામી દેવભૂમિમાં જઈ વસતાં હતાં. યુગલપણે ઉત્પન્ન થયેલ પુત્ર, પુત્રી આપસમાં સ્ત્રીપુરુષનો વ્યવહાર ચલાવતા હતા. વિવાહ સંબંધી નીતિ તેઓમાં બીલકુલ ન હતી. તેઓમાં અકાળ મરણ પણ થતાં ન હતાં અને એક જ સ્ત્રી-પુરૂષ આપસમાં સંતેષથી સંસારનિર્વાહ કરતા હતા.
વખતના વહેવા સાથે તેઓમાં રાગદ્વેષની સ્થિતિ વૃદ્ધિ પામવા લાગી. તે વખતના લેકોની બુદ્ધિબળના પ્રમાણમાં કાંઈક અધિક બુદ્ધિવાળા તેઓના રાજા તરીકે મનાતા હતા. રાજાદિ અધિકારોપણું પણ તે યુગલિકોના ઘણા પાછલા વખતમાં જ ઉત્પન્ન થયું હતું. તે પહેલાં તે લોકો તદ્દન સ્વતંત્ર હતા. તેમ તેઓને તેવી જરૂરીચાત પણ ન હતી.
જેમ જેમ રાગદ્વેષની અધિકતા થતી ચાલી તેમ તેમ કલ્પવૃક્ષોમાંથી મેળવી શકાતા આહારાદિ પણ ઓછાં નીપજવા કે મળવા લાગ્યાં. સાધને ઓછો થતાં લોભ વધ્યો અને લોભ વધતાં તેમાંથી ક્રોધનો જન્મ થયો. કેધ થતાં. આપસમાં લડવા લાગ્યાં. તેમના સમાધાન માટે તે વખતના બુદ્ધિમાન મનુષ્ય રાજા તરીકેનું પદ સ્વીકારી
Page #308
--------------------------------------------------------------------------
________________
(૨૯૨)
યોગ્ય વ્યવસ્થા કરવી શરૂ કરી. અપરાધીને દંડ આપવા માટે હા ! અથવા અરે ! શબ્દનો પ્રયોગ તે વખતના અપરાધીને સખત શિક્ષા માટે યોગ્ય નિવડે. “હા ! તે આ શું કર્યું ?” આટલા શબ્દોથી પિતાને મહાન શિક્ષા થઈ તેમ તેઓ સમજતા હતા. કેટલાક વખત જવા બાદ તે શિક્ષા ઓછી ગણાવા લાગી. તેને અનાદર કરી લે કો અપરાધ વિશેષ કરવા લાગ્યા. ત્યારે મેટી શિક્ષા તરીકે મા ! આ શબ્દ વાપરે શરૂ કર્યો. “ફરી આવું કદી ન કરશે” કાળક્રમે જ્યારે લોકો, આ નીતિને પણ ન ગણકારવા લાગ્યા ત્યારે ઉત્કૃષ્ટ શિક્ષા તરીકે “ધિકાર” શબ્દ યોજાયો. આમ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અપરાધ હા, મા અને ધિક્કાર. આ દંડ. નીતિ વપરાતી હતી.
આ અરસામાં તે યુગલિકોમાં નાભી રાજા અને મારૂદેવાનું યુગલ ઉત્પન્ન થયું. તેમના વખતમાં યુગલિકાની સ્થિતિમાં વિશેષ ફેરફાર થતો રહ્યો. તેમણે રીષભદેવજી અને સુમંગલાના યુગ્મ(જોડલા) ને જન્મ આપે. આ જન્મ યુગલિક રિવાજથી વિપરીત હતો, કેમકે યુગલિકો પિતાના મરણની છેલ્લી અવસ્થામાં પુત્ર પુત્રીના યુગ્મને જન્મ આપતા હતા ત્યારે આ રીષભદેવજીના પ્રસંગમાં તેથી વિપરીત બન્યું હતું. અર્થાત યુવાવસ્થામાં જ મારૂદેવાજીએ રીષભદેવજીને જન્મ આપ્યો હતો.
રીષભદેવજી પાછલા જન્મના પૂર્ણ સંસ્કારી, મહાન યોગી, હતા, તેથી પાછલા અનેક જન્મને જ્ઞાન સાથે (અવધિજ્ઞાન સહિત) તેમને જન્મ થયો હતો. આ જ્ઞાનબળથી તેમણે યુગ. લિકાની અજ્ઞાન દશામાં મોટો ફેરફાર કરી, તેઓને યોગ્ય યાને લાયક બનાવ્યા.
તે વખતમાં કલ્પવૃક્ષોમાંથી મળતો ખેરાક વિગેરે પાક બંધ થયો હતો. લોકો ભૂખે મરતા હતા. સહજસાજ પાક થતો તે બળવાન લોક લઈ જતા અને નબળા દુખી થતા હતા. આ યુગલિકોના દુઃખને રીષભદેવજીએ અંત આણ્યો.
Page #309
--------------------------------------------------------------------------
________________
( ૨૯૩)
આસપાસમાં વૃક્ષે ધસાવાથી અગ્નિ ઉત્પન્ન થયે।. આ અગ્નિ પાસેથી વી રીતે કામ લેવું ? અનાજ કેમ પેદા કરવું? અને પકાવવુ વિગેરે ક્રિયામાં, રીષભદેવજીએ લેાકાને માહિતગાર કર્યાં',
તે વખતના વિધમાન લેાકામાં, જ્ઞાનબળે સથી અધિક રીષભદેવજીને જાણી, યુગલિકાએ તેમના પગના જમણા અંગૂઠા ઉપર પાણી રેડી, રાજ્યાભિષેક કરી પેાતાના રાજાપણું સ્થાપન કર્યા. રીષભદેવજીએ પેાતાની બુદ્ધિબળથી નીતિના માર્ગ સ્થાપન કર્યાં. ભૂખે મરતા અને દુ:ખી થતાં લોકોને તે, તે જાતના યેાગ્ય ઉપાયે બતાવી સુખી ક્રર્યો, બહેન ભાઇને આપસમાં થતા વિવાહ તેમણે બંધ કર્યાં, ટૂંકામાં કહીએ તેા આ ભારતભૂમિ ઉપરથી અજ્ઞાનતા દૂર કરવાના મજબૂત પાયા. તેમણે નાખ્યા.
આ વ્યવહારતીતિ સ્થાપવામાં અને તેને અમલમાં મૂકાવવાના પ્રયાસમાં તેમને ધણા વખત વ્યતીત કરવા પડયા.
આ અરસામાં તેમને એ સ્ત્રીએથી સે પુત્રો અને બે પુત્રીઓ ની સંતતી થઇ હતી, તે સતે તેમણે અનેક કળામાં કુશળ કર્યાં હતાં. સ્ત્રીઓમાં જ્ઞાનને ફેલાવેશ કરવા માટે પેાતાની પુત્રીએ બ્રાહ્મી અને સુંદરીને સ્ત્રીધને યેાગ્ય તમામ કળાઓમાં પ્રવીણ કરો.
આ પ્રમાણે નીતિથી ભરપૂર વ્યવહારમા સ્થાપન કરી, આમજિંદગી ઉચ્ચ સ્થિતિમાં લાવવાની પૃચ્છાથી ભરતાદિ સેા પુત્રાને રાજ્ય વહેંચી આપી પોતે શ્રમપણું (ત્યાગમા`) અંગીકાર કર્યું. વ્યવહાર મા ભલે સુખરૂપ થાઓ તથાપિ આત્માની ઉચ્ચ સ્થિતિ માટે તે પરમા માર્ગની જરૂર છે:જ. નીતિમાથી લોકા વ્યવહારમાગમાં સુખી થાય છે પણુ આત્મભાવમાં તે સુખી નથી તેઓને જન્મ મરણના ફેરા કરવા પડે છે જ. સયાગ વિયેાગ દુઃખરૂપ અનુભવાય છે અને શારીરિક કે માનસિક પીડાએ ત્રાસ
આપે છે જ.
આ સર્વ શાંતિ આત્માંની ઉચ્ચદશામાં થાય છે. તે ઉચ્ચ શા
Page #310
--------------------------------------------------------------------------
________________
(૨૯૪)
વ્યવહારિક પ્રપોથી અલગ થયા વિના સંભવતી નથી. વ્યવહારમાર્ગ માં લોકોને સુખી કર્યા કે લોકો સુખી થયા, પણ તે ચેડા વખતને માટે જ–તેથી કાંઈ નિરંતરનું સુખ તો નથી જ.
- આત્મજ્ઞાન તે જ સત્ય માર્ગ છે. ખરે પરમાર્થ તે જ છે. જન્મ મરણને શાંત કરનાર, આધિવ્યાધિઓને ફીટાડનાર અને નિરંતરની શાંતિ આપનાર તે સિવાય કોઈ અન્ય માર્ગ નથી.
આ શાંતિ યા આત્મિક માર્ગ પિતે અનુભવ્યું હોય તે જ બીજાને અનુભવાવી શકાય છે. કહેવત છે કે “કુવામાં હોય તો જ અવાડામાં આવે ! પિતાને ઉચ્ચ રિગતિમાં આવવા અને પારમાર્થિક કરૂણાથી અન્યને તેવી સ્થિતિમાં લાવવા રીષભદેવજીએ ગૃહસ્થાશ્રમને ત્યાગ કર્યો. ત્યાગી થઈ નિર્જન પ્રદેશમાં રહી આત્મધ્યાન કરવા લાગ્યા.
વિવિધ પ્રકારે આત્મવિચારણા, ઈદ્રિયસંયમ, મનોનિગ્રહ, શુદ્ધ ધ્યેયનું ધ્યાન અને તેમાં જ લીનતા વિગેરે આત્મસાધન કરતાં તેમને એક હજાર હર્ષ વ્યતીત થયાં.
આત્મિકચર્યામાં રહેતા, દુષ્કર તપ કરતા, શરીરથી નિરપેક્ષ બની ઘોર પરીષહે સહન કરતા, જગત પ્રભુને દેખી, સરલ રવભાવવાળી પણ પુત્રપ્રેમથી ગાઢ બંધાયેલી નેહાળ માતા (ભારૂદેવાજી) ઘણે કરવા ખેદ લાગી. તે ચોધાર આંસુએ રડવા લાગી. અરે ! ભારે પુત્ર ઇતર સામાન્ય લેકની માફક નિરંતર તાપ, શરદી, સુધા, તુષાદિકનાં દુઃખનો અનુભવ કરે છે. તે જગલમાં એકલો ફરે છે. કોઈની સાથે બોલતો નથી. થોડો પણ વખત સંતો નથી. વિવિધ પ્રકારનાં આસને બેસી રાત્રિદિવસ કાંઈક વિચાર કરતા રહે છે. રસ્તે ચાલતાં તે થાકી જતો હશે પણ વાહન ઉપર બેસતું નથી. ગ્રીષ્મ ઋતુના પ્રખર તાપમાં પણ તે શીતળ જળમાં સ્નાન કરતો નથી. પગમાં તે કાંઈ પહેરતો નથી. કૌટા અને કાંકરાવાળા માર્ગે પણ તે ખુલ્લે પગે ફરે છે. ત્રણ જગતને પૂજનિક, જગતમાં અગ્રગણ્ય મારા પુત્રને હું ક્યારે દેખીશ ?
Page #311
--------------------------------------------------------------------------
________________
(૨૫)
ઈત્યાદિ તેનાં દુને યાદ કરી, રૂદન કરતી અને સુરતી પુત્રવિયોગી માતા, નવા જળધરની માફક આંસુનાં પાણીથી પૃથ્વીતીને. સીંચતી હતી. જેમાં વરસાદને અંતે ઘરે ઉપર નીલી છાયા(સેવાલ) આવી જાય છે તેમ રૂદન કરતી માતાની આંખે નીલી (ઝાંખ) આવી ગઈ.
ભરતરાજા જ્યારે મારૂવાજીને નમસ્કાર કરવા આવતો હતો ત્યારે હાથથી તેને સ્પર્શી, તેઓ તેને એlભે આપી કહેતા હતા કેબેટા ! તું તો દૈવિક વૈભવવાળા રાજ્યનો ઉપભેગ કરે છે પણ જરા આ તરફ નજર તે કર. આ મારો પુત્ર રીષભ કેટલું દુઃખ સહન કરે છે. ? મારો પુત્ર છે એટલે મને તે મમતા આવે, પણ તારે, તો જન્મદાતા છે, એટલે પિતાના ઋણમાંથી મુક્ત થવું એ ખરે
દુ:પ્રતિકાર છે; છતાં તું આટલે બધે નિશ્ચિત કેમ દેખાય છે ? અલ્પ યાને તુચ્છ રાજ્યવૈભવમાં તું મેહિત કેમ થઈ રહ્યો છે ? શૈલેકય બંધવ તુલ્ય તારા પિતાની તું ખબર કેમ લેતો નથી ?
ઇત્યાદિ પિતામહી (બાપની માતા) તરફના ઓળંભા સાંભળી ભરત રાજાએ નમ્રતાથી કહ્યું. માતાજી ! આપ જે કહે છે તે સત્ય છે, પણ આ બાબતને પરમાર્થ આ૫ શ્રાવણ કરશો ?
માતાજીએ કહ્યું. તું શું કહેવા માંગે છે તે બેલ. - ભરતે કહ્યું. મારા પિતાશ્રી પાસે જે ઋદ્ધિ અને સુખ છે તેવી
ઋદ્ધિ કે સુખ બીજા કેઈ પાસે નથી. મારા પિતાશ્રી પાસે ત્રણ રત્નો છે (જ્ઞાન, દર્શન, ચારિત્ર.) એક એક રત્ન એવાં તો અમૂલ્ય છે કે આ લેકનું સુખ ઇચ્છનાર યાને પિલિક સુખની ઇચ્છા રાખનાર દુનિયાના છો આગળ તેની કીમત થઈ શકે તેમ નથી.
માતુશ્રી ! રાજરાજેશ્વર કે ઈદ્ર પ્રમુખને પણ તે સુખ નથી કે જે સુખ, આ દુનિયામાં રહેલા રાગદ્વેષ વિનાના મુનિઓ-મહાત્માઓ અનુભવે છે. આ ઉત્તમ સુખ મારા પિતાશ્રી પાસે છે. માજી ! ખેદ નહિં કરે. મારા પિતાશ્રીના સુખની પરાકાષ્ટાને સુર્ય જયારે પૂર્ણ
Page #312
--------------------------------------------------------------------------
________________
(૨૪)
પ્રગટ થશે ત્યારે હું આપશ્રીને બતાવીશ. ત્યારે જ આપ નિશ્ચય કરી શકશો કે તેઓ દુઃખી હતા કે અમે (હું) દુઃખી (છું) છીએ.
- ઇત્યાદિ વિવિધ પ્રકારે ભરતે, માતાને દિલાસો આપે પણ તેઓને મોહ ઓછો ન થયો. તેઓના આકંદમાં કે શોકમાં વિશેષ ફેરફાર ન થયું. અહા ! શું મોહનું જોર ? તદ્દભવમોક્ષગામી છે પણ કેવાં મેહથી મુંઝાય છે? - ભરત નમસ્કાર કરી પિતાને કામે લાગ્યો. - આ બાજુ રીષભદેવજીએ એક હજાર વર્ષ જેટલા લાંબા વખત પર્યત પૃથ્વીતળ પર વિહાર કરતાં જ્ઞાન, ધ્યાન, તપશ્ચરણ ઇત્યાદિ શુભ અને શુદ્ધ યોગે મહાકલીષ્ટ કર્મો ખપાવી દીધાં.
એક દિવસે તે મહાપ્રભુ વિનીતા નગરીના શાખાપુર વિશેષ પુમિતાલ નગરના શકટમુખ ઉધાનમાં આવ્યા. ત્યાં ન્યગ્રોધ વૃક્ષ નીચે ધ્યાનાવસ્થામાં રહ્યા. અઠ્ઠમ તપ કર્યો હતો, તે દિવસ ફાગણ વદ અગીયારસને હતો. આ દિવસે ધ્યાનની છેવટની સ્થિતિમાં તે મહાપ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
દેવોએ સમવસરણ બનાવ્યું. ભગવાન પૂર્વ સખ સમવસરણમાં બિરાજમાન થયા. ઉધાનપાલકે ભરતરાજને વધામણી આપી. ભરતરાજા ચતુરંગ સૈન્ય તૈયાર કરી, પદહસ્તી શણગરી, મારૂદેવાજી પાસે આવ્યો અને આનંદથી કહેવા લાગ્યો–માતાજી! પધારો. આ પના પુત્રની ઋદ્ધિ હવે હું આપને બતાવું. તેઓને કેવળજ્ઞાન થયું છે. દેએ સમવસરણ રચ્યું છે.
પુત્રદર્શનની વાતથી માને આનંદ થયો. જયકુંજર હાથી ઉપર બેસી માતાજી, પુત્ર દર્શનાર્થે ભરત સાથે સમવસરણ તરફ ચાલ્યાં. રસ્તામાં ભરતરાજા, જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંબંધી ત્રણ રત્નની સમજુતી આપતો હતો. અનુક્રમે સમવસરણની નજીક આવી પહોંચ્યાં. ભરતે કહ્યું-અમ્મા ! આ આકાશ તરફ નજર કરો. આ કિંકણીઓના મધુર શબ્દ સંભળાય છે તે જગત પ્રભુને નમસ્કાર
Page #313
--------------------------------------------------------------------------
________________
( ૨૯૭)
કરવા આવતા દેનાં વિમાન સંબંધી છે. અમૃતથી પણું આધક મીઠાશવાળો આ જે શબ્દ સંભળાય છે તે, યોજનગામી વાણીવડે ધર્મોપદેશ આપતા આપના પુત્રને છે.
મારૂદેવાજી ધ્યાન આપી તે શબ્દો સાંભળવા લાગ્યા. એ અવસરે ભગવાન આ પ્રમાણે કહેતા હતા.
भयवं च साहइ तया सम्बोवि जिओ ममत्तदोसेण । बंधेइ मोहणीयं कम्मं तो भमइ भवममियं ॥१॥ सम्मत्तसंजुओ पुण जइ मुयइ ममत्तमखिलभवेसु । तो मुयइ जहन्नपए अंतमुहुत्तेण भवभावं ॥२॥
એ અવસરે ભગવાન કહેતા હતા કે સર્વ મમત્વના દોષથી મોહનીય કર્મ બાંધે છે તેથી મહાન સંસારમાં પરિભ્રમણ કરે છે. પણ જે તે જ છ વસ્તુતત્વના ગ્રહણ ત્યાગરૂપ યથાવસ્થિતતત્વમાં પૂર્ણ શ્રદ્ધા રાખી, સર્વ પદાર્થ ઉપરથી મમત્વને ત્યાગ કરે તે ઓછામાં ઓછા અંતર્મુહૂર્ત જેટલા સ્વ૫ વખતમાં સંસારવાસથી મુક્ત થાય છે. ઇત્યાદિ દેવાદિ પર્ષદામાં ધર્મોપદેશ આપતા તે મહાપ્રભુનાં વચને સાંભળી મારૂદેવાજી, જેમ વરસાદ વરસી રહ્યા પછી વનસ્પતીનાં ઘરે મોટાં મોટાં પાણુનાં બિંદુઓ મૂકે છે તેમ, હર્ષના આવેશમાં નેત્રમાંથી આંસુનાં બિંદુએ મૂકવા લાગ્યાં. ઉતમ ધ્યાનચોગથી જેમ કર્મ નિર્જરી જાય છે તેમ, અણુના વહેતા પ્રવાહથી તેમની આંખ આડે આવેલાં પડળે નીકળી ગયાં. પડળો દૂર થતાં દ્રવ્ય, ભાવ બન્ને પ્રકારે નિર્મળ નેત્રવાળી મારૂદેવા માતા, ભરતે કહેલી સર્વ બીના પ્રત્યક્ષ જેવા લાગ્યાં. તે દેખતાં તેમના આનંદને પારન રહ્યો. પુત્રપ્રેમ દેવિ પ્રેમમાં બદલાઈ ગયો. રીષભદેવજીની દશ્ય મૂત્તિ પુત્ર તરીકે નાહં પણ એક મહાપ્રભુ તરીકે અનુભવવા લાગી. તેઓ ચિંતવવા લાગ્યાં. અહા! આ જ મહાપ્રભુ લોકમાં મંગળ છે. તે જ -ઉત્તમ છે. અનાથોને નાથ તરીકે આ જ શરણ્ય છે. આ જ પરમાત્મા,
Page #314
--------------------------------------------------------------------------
________________
(ર૯૮)
પરમગુરૂ અને પરમ તત્વ છે. હા! હા! મારી કેટલી બધી અજ્ઞાનતા ! આવા મહાપ્રભુ અશરણ-શરણ્યને હું આજપર્યત ન ઓળખી શકી. પામર ની માફક કેવળ મેં તેમના ઉપર પુત્ર જે જ પ્રેમ કર્યો. આર્તધ્યાન કરી કર્મ બંધન જ કર્યા. આવા મહાન પ્રભુ ઉપર તારકબુદ્ધિનો જ પ્રેમ લેવો જોઈએ. અહા ! તે પ્રભુ શું કહે છે? “મમત્વ દોષથી જ જીવ મેહનીય કર્મ બંધન કરી અપાર સંસારસમુદ્રમાં પરિભ્રમણ કરે છે” બરાબર તે વાક્ય મને જ લાગુ પડે છે. મમત્વ ભાવથી મેં મહાન મોહનીય કર્મ બાંધ્યું છે. હવેથી તે પ્રભુ ઉપર પુત્રનાગ નહિં પણ તાર્યો તારકભાવ રાખવે યોગ્ય છે.
વળી તેઓ કહે છે. “સમ્યકત્વ સહિત જે જીવ, સર્વ પદાર્થ ઉપરથી મમત્વ ભાવને ત્યાગ કરે તે અંતમુહૂર્તમાં ભવપાશથી મુકાય છે” મારે પણ સંસાર કે કર્મબંધનથી મુકાવું છે, તો પ્રથમ સમ્યક્ત્વ આદરવું જોઈએ. સમ્યક્ત્વ એટલે શ્રાદ્ધાન, કેના ઉપર શ્રદ્ધાન? તે મહાપ્રભુનાં વચન ઉપર. તેનાં વચનો ઉપર તે મને ધ્યાન છે જ, તે જે કહે છે તે સત્ય જ છે. વ્યવહાર માર્ગમાં પણ તેણે લોકોને સુખી કર્યા છે અને પરમાર્થ માર્ગથી તાવિક રીતે જીવને સુખી કરવા નિમિત્તે તેમણે આ ઘોર કષ્ટ આદર્યું હતું. તેઓ પૂર્ણ જ્ઞાની થયા છે..' એટલે આંતર કરણાથી સુખ કરવા નિમિત્તે સર્વ જીવોને તે તાત્વિક ઉપદેશ આપે છે, તો તેવા પરમ ઉપગારી મહાપુરુષનું વચન અસત્ય કે અનાદરણીય કેમ હોય? નજ હેય.
આ પ્રમાણે વિચારદષ્ટિથી મારૂદેવાજીએ પુત્રહને બદલાવી, સાચે ધર્મ સ્નેહ યાને તારક સ્નેહ તે પ્રભુ ઉપર કર્યો. તેમના વચન. ઉપર ખરા અંતઃકરણથી પરમાથી દષ્ટિનું શ્રદ્ધાન ચોટયું. તેઓ કહે છે તે સત્ય જ છે કે, જો મમત્વ ભાવથી જ મોહનીય કર્મ બાંધે છે. અને પછી સંસારપરિભ્રમણ કરે છે એ વચનનું સ્પર્શ જ્ઞાનથી તાત્વિક ભાન થયું.
હવે તેઓ બીજા વાક્યને વિચાર કરવા લાગ્યાં કે, “સર્વ
Page #315
--------------------------------------------------------------------------
________________
(૨૯)
ઉપરથી મમત્વને ત્યાગ કરનાર અંતર્મુહૂર્તમાં ભવપાશથી મૂકાય છે. મારે પણ સર્વ પદાર્થ ઉપરથી મમત્વભાવ મૂકી દેવો જોઇએ. મને. કયાં કયાં કોના કોના ઉપર મમત્વ ભાવ છે? તે મારે શોધી કાઢવું. આમ નિર્ણય કરી તેની ગવેષણમાં તેમણે પ્રવેશ કર્યો. તપાસ કરતાં કરતાં પુત્રો ઉપર, કુટુંબ ઉપર, મહેલદિ ઉપર, શરીર ઉપર અને શુભાશુભ કર્મો ઉપર જ્યાં જ્યાં મમત્વ હતો, જ્યાં જ્યાં મારાપણું માનેલું હતું તે સર્વ ઉપરથી મમત્વ ભાવ અને મારાપણું વિવેક.. જ્ઞાનથી કાઢી નાખ્યું.
મન વિશ્રાંતિ પામ્યું. અપૂર્વ આનંદ થશે. પરમશાંતિ અનુભવવાથી અમા કર્મચાથી હલકો થયો હોય તેમ જણાયું. આ. શાંતિને અખંડ પ્રવાહ આગળ લંબાય. શરીરનું ભાન છૂટી ગયું. પ્રભુ ઉપર તારક સ્નેહ પણ ગયો. છેવટે તન્મય ભાવ પામતાં. આત્મામાં લય પામ્યાં ધ્યાતા ધ્યાન ધ્યેયની ત્રિપુટી છૂટી ગઈ. પરમ સમાધિવાળી ક્ષપકશ્રેણિમાં કર્મનું ચૂરણ કરી યેયસ્વરૂપ થઈ રહ્યાં
અર્થાત કેવળજ્ઞાન પામ્યાં. આયુષ્ય પણ સાથે જ પૂર્ણ થયું. હાથીના રધ ઉપર રહ્યાં છતાં જ નિર્વાણ પદ પામ્યાં.
આ અવસર્પિણી કાળમાં મારુદેવાજી પ્રથમ સિદ્ધ થયાં. સમવસરણમાં રહેલા દેવો ત્યાં આવ્યા. તેમણે તેમના પવિત્ર દેહને ક્ષીર સમુદ્રમાં–જળશરણ (પ્રવાહિત) કર્યું.
છાયા, આતપની માફક હર્ષ વિષાદ કરતે ભરતરાજા સમવસરણમાં આવ્યો. પ્રભુને વંદન કરી યોગ્ય સ્થાનકે બેઠે.
પ્રભુએ ધર્મદેશના આપવી શરૂ કરી. આ સંસાર અટવીમાં મહાન, અંધકારવાળી મેહ રાત્રી વ્યાપી રહી છે. તેમાં આ સર્વ જીવલેક અજ્ઞાન નિદ્રામાં મુદ્રિત થઈ ગયું (સુઈ ગયું) છે. તે અટવીમાં ચાર બાજુ. પ્રમાદરૂપ દાવાનળ સળગી ઉઠે છે. ક્રોધ, માન, માયા, લોભાદિ પ્રચંડ. વાયુ પુર જેસમાં ઝુંકાઈ રહ્યો છે. આ પ્રબળ વાયુથી વૃદ્ધિ પામતે પ્રમાદ અનિ, આ ગાઢ નિદ્રામાં ઘેરતાં છાનાં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ
Page #316
--------------------------------------------------------------------------
________________
(૩૦૦)
-અમૂલ્ય રહ્ના ખાળીને ભસ્મીભૂત કરે છે. હે માનવ! ! જાગૃત થાઓ, જાગૃત થા. આ ભયકર દાવાનળથી પાતાના જાનમાલના બચાવ કરવા મારા કહેલા ઉપાયેા તમે સાંભળેા અને તરત કામે લગાડા, નિમમતારૂપ સૂર્યના પ્રકાશને મેળવી જ્ઞાનભાવમાં જાગૃત થાઓ, સંયમયાગરૂપ અગાધ સમુદ્રમાંથી ઉપશમ ભાવરૂપ પાણી ખેંચી કાઢી, તેનાથી જ્ઞાન, દન, ચારિત્રને સીંચન કરો. બળતા પ્રમાદરૂપ અગ્નિને અપ્રમત્ત ભાવરૂપ ભગીરથ પ્રયત્ને બુઝાવી નાંખો. તેમ કરવાથી અવશ્ય તમને, શાશ્વત, નિરૂપદ્રવિત, સ્થિર અને સથી ઉત્કૃષ્ટ આત્મસુખ પ્રાપ્ત થશે. ઇત્યાદિ આત્મસંયમસૂચક મહાપ્રભુની ધર્મદેશના સાંભળી ભરત રાજાના પુત્ર રીષભસેન જેવું ખીજું નામ પુ'ડરીક છે તેણે સંસારવાસથી વિરક્ત થઇ તે પ્રભુ પાસે ચારિત્ર લીધું. ખીજા પણ ભરતના પાંચસે પુત્રા અને સાતસે! પુત્રના પુત્રા વિગેરેએ ચારિત્ર ગ્રહણુ કર્યુ. પુત્રી બ્રાહ્મી સાધ્વી થઈ. શ્રેયાંસકુમાર, ભરતાદિ શ્રાાવક થયા અને સુંદરી પ્રમુખ શ્રાવિકાઓ થઇ તેમણે ગૃદ્રસ્ય ધમ ને લાયક વ્રત, નિયમેા ગ્રહણ કર્યાં. આ પ્રમાણે શ્રી સંધની સ્થાપના કરી, અન્ય જીવાને પ્રતિષેધ આપવા તે મહાપ્રભુ અન્ય સ્થળે વિહાર કરી ગયા. આ ભારતવર્ષમાં ધતુ -બીજ ૨ાપી, અનેક જીવાને પ્રતિમાધી તેઓ માક્ષે ગયા
મારુદેવાનું ચરિત્ર આશ્ચય ઉત્પન્ન કરનાર છે. પૂના કાઇ પણ જન્મમાં કાઈ પણુ વખત ધમા નહિ પામવા છતાં તેએ સહજ ઉપદેશથી નિ*ળ સમ્યક્ત્વ પામ્યાં. અને તત્કાળ ક્ષાયિક ચારિત્ર પ્રાપ્ત પંચતાં પૂજ્ઞાન મેળવી નિર્વાણુ પદ પામ્યાં. મારૂદેવાજી થોડા વખતમાં પશુ ત્રણે જાતનાં સમ્યક્ત્વ પામ્યાં હતાં. પ્રભુનાં વચના ઉપર શ્રદ્ધાન થવારૂપ પરિણામા (વિશુદ્ધિ) થતાં ક્ષયે પણમ સમ્યક્ત્વ, ઉપશાંત દશામાં ઉપશમ સમ્યક્ત્વ અને આત્માની લીન દશામાં ક્ષાયક સમ્યક્ત્વ તેમને થયું હતું. આ માદેવાજીના ચરિત્રમાંથી, સુદૃશના તમને ધણુ' શીખવાનુ` છે. તેમની વિશુદ્ધતાનું કાણુ પ્રભુ ઉપરના ધાર્મિક સ્નેહ હતા, તેથી
Page #317
--------------------------------------------------------------------------
________________
(૩૧) આગળ વધવામાં તેમના વિચારોની પ્રબળતા હતી. સદ્દવિચારોની પ્રબળતાથી મનુષ્ય ઘણું ઝડપથી આગળ વધી શકે છે.
આ ત્રણ ભેદ સિવાય બીજા પણ સમકિતના અનેક ભેદ છે. સમકિતને ત્યાગ કરતો હોય-સભ્યશ્રદ્ધાનથી ભ્રષ્ટ થતો હેય, તે અવસરે મીષ્ટ ભોજન કર્યા પછી તેનું વમન કરનાર મનુષ્યની માફક સહજ આનંદ થોડે વખત હોય તેને આસ્વાદાન સમકિત કહે છે.
ક્ષયોપશમ સમક્તિ પૂર્ણ કરી ક્ષાયક સમિતિની પ્રાપ્તિ પહેલાના સમયે અર્થાત ક્ષપશમની છેલ્લી હદ છેલ્લા પુદ્ગલે વેદવારૂપ, તે વેદક સમકિત કહેવાય છે.
તેમજ નિસર્ગચી, ઉપદેશરૂચી. અજ્ઞાનરૂચી, સત્રરૂચી, બીજરૂચી, અભિગમરૂચી, વિસ્તારરૂચી, ક્રિયારૂચી, સંક્ષેપરૂચી, ધર્મરૂચી, તથા રોચક, દીપક, નિશ્ચય, વ્યવહાર, દ્રવ્ય, ભાવ ઇયાદિ-આ સર્વ ભેદ અપેક્ષાએ સમકિતના છે. તથાપિ તે સર્વને ભાવાર્થ, તનું શ્રદ્ધાન થવું, તેનાથી જુદો પડી શકતો નથી. ઉપાધિ ભેદથી તેના ભેદ કલ્પવામાં આવ્યા છે. જુદા જુદા રસ્તેથી પણ સત્ય શ્રદ્ધાન કે જ્ઞાન કરવું તે સર્વને મુખ્ય ઉદ્દેશ છે.
આ શુદ્ધ શ્રદ્ધાનવાળા છ દેવલોકમાં જાય છે. કદાચ મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. સમ્યકત્વ કાયમ ટકી રહે તે સાત આઠ ભાવથી વધારે વખત તે સંસારમાં રહેતો નથી. તેટલા વખતમાં નિર્વાણ પામે છે. વિષય કષાયની મંદતા અને અંતઃકરણની નિર્મળતા તે સમક્તિનું કારણ છે. આ નિર્મળતાને અટકાવનાર યા નિર્મળતાને નાશ. કરનાર મિયાત છે.
Page #318
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૩ મું.
-જો - મિથ્યાત્વ–નરસુંદરરાજા.
आभिग्गहियमणाभिग्गहं च तह अभिनिवेसियं चेत्र । संसइयमणामागं मिच्छत्तं पंचहा होइ ॥१॥
અભિગ્રહિક, અણુભિગ્રહિક, અભિનિવેશિક, સંસયિક, અને અનાભોગિક, આ પાંચ પ્રકારના મિથ્યાત છે.
તત્ત્વાતત્વને વિચાર કર્યા સિવાય પોતે જે ધર્મ માનતો હોય, વંશપરંપરાથી જે ધર્મ ચાલ્યો આવતો હોય તે જ ધર્મ સત્ય અને બીજા ધર્મ જૂઠા. આવી ઔધિક માન્યતાને અભિગ્રહિક મિથ્યાત્વ
| સર્વ ધર્મ સાયા. સત્યાસત્યનો નિર્ણય કે વિચાર ન કરતાં સર્વ ધર્મને એક સરખા (સત્યતામાં) ગણવા. અસત્યને પણ સત્ય ગણવા. સત્યના નિર્ણયમાં ઉદાસીન વૃત્તિ યા અજ્ઞાનતા તે અનભિગ્રહિક.
સત્ય ધર્મને જાણવા છતાં, કદાગ્રહના કારણથી પિતાની અસત્ય માન્યતાને વળગી રહેવું. સત્યનો અંગીકાર ન કર પણ જાણવા છતાં અસત્યને પિષિત કરવું તે અભિનિવેશિક મિથ્યાત્વ.
મેટે ભાગે સત્ય સમજાયું હેય તથાપિ બુદ્ધિની દુર્બળતાથી, ઓછાશથી કોઈ કોઈ સ્થળે શંકા રહે-તે સંશયક મિથ્યાત્વ.
ધર્માધર્મને વિચાર કરવાનું જેમાં સામર્થ્ય નથી, અથવા ધમધર્મ તરફ લક્ષ જ ન આવવું, કર્મને માટે કેવળ અજ્ઞાન દશામાં રહેવું અથવા તદ્દન અજ્ઞાનમય જિંદગી ગુજારનાર એકૅક્રિયાદિ જેમાં અનાગિક મિથ્યાત્વ હેય છે.
આ પાંચ મિથ્યાત્વ આત્માની વિશુદ્ધતાને દબાવનાર છે. મિથ્યા
Page #319
--------------------------------------------------------------------------
________________
( ૩૦૩) ત્વના ત્યાગ કરી સત્યને આદર કરવેા. સત્યને આદર નહિ કરનારા મિથ્યાદષ્ટિ જીવા નાના પ્રકારની ક્રિયા કરે, તપશ્ચર્યાં કરે અને સ્વજન, કુટુંબ, ગૃહાદિ બાહ્ય પરિગ્રહના ત્યાગ કરે તથાપિ તે કદાપિ સેક્ષ મેળવી શકતા નથી.
મિથ્યાત્વ ઝેરથી પણ વધારે દુ:ખરૂપ છે. તેમાં આસક્ત થયેલા જીવા, દુ:ખતી પર’પરા પામે છે. તે મિથ્યાત્વને ત્યાગ કરનાર નરસુંદર રાજાની માફક આત્માનંદ પણ મેળવી શકે છે.
પૂર્વે કાંતિપુરીમાં નરસુંદર' રાજા રાજ્ય કરતા હતા. તે કલીટ અધ્યવસાયવાળા, મિથ્યાત્વી નાસ્તિકવાદી હતા.
મિથ્યાત્વનું ઉન્મૂલન કરનાર, જીવાજીવ તત્વમાં ધીણ, મુદ્ધિને નિધાન સુમતિ નામના તેને પ્રધાન હતા.
ચડપુર શહેરમાં ચડસેન નામનેા, નરસુંદર રાજાને સામત રાજા રહેતા હતા. નરસુંદર રાજાની સેવા કરવાથી તે વિશેષ કટાન્યા હતા. નાના પ્રકારની મંત્ર, તત્રાદિ મલિન વિદ્યામાં કુશળ, પેાતાના આમિત્ર ચેાગીને મેાલાવી, નસુંદર રાજાને કોઇપણુ પ્રયે!ગથી મારી નાખવાની તેણે પ્રાથના કરી. યેગીએ કહ્યું–તુ શાંત થા. હું તારો મનેારથ બનતા પ્રયત્ને પૂર્ણ કરીશ. યેાગીનાં વચનાથી ચંડસેન ધણી ખુશી થયા. હર્ષાવેશમાં પોતાના શરીર પરનાં તમામ અલકારા તેને આપી દીવાં. યેાર્ગો કાંઇક આડંબર કરી કાંતિપુરમાં આન્ગેા. ગામઅહાર જાહેર સ્થળે ઉતારા કરી, મંત્ર, તંત્રાદિ પ્રયાગથી લેાકાને ખુશી કરવા લાગ્યા. આ વાતની રાજાને ખબર પડતાં, યેાગીને તેણે પેાતાની પાસે ખેલાયેા, યાગી રાજસભામાં આવ્યા. રાજાએ આસન અપાવ્યુ. શાંત ચિત્તે તે આસન પર બેઠો,
રાજાએ વિનયથી કહ્યું. યેાગીરાજ ! તમારું આગમન કયાંયો થયું છે ? યાગીએ કહ્યું. રાજન! યાગી પુરૂષા ઉપર તમારી વિશેષ ભક્તિ છે એમ સાંભળી, ગિરનારના પહાડ ઉપરથી હું ખાસ આવ્યા છુ.
તમારા માટે
Page #320
--------------------------------------------------------------------------
________________
( ૩૦૪)
રાજ—એવી કોઈ તાત્કાલિક દ્દિવ્ય શક્તિ તમારી પાસે છે કે જે અમે અહીં જોઈ શકીએ ?
યેાગી—રાજન્ ! મારી પાસે ધણી દિવ્ય
શક્તિઓ છે. કહે તે પૃથ્વી પરથી પહાડી
પાડું. સમુદ્ર તરી
દિવસે રાત્રી બનાવું. રાત્રીએ દિવસ બનાવું. ઉપાડી લઉં. આકાશમાંથી ગ્રહ, નક્ષત્રને નીચા જાઉં. પાણી સ્થંભી લઉં. દુર્વાર પરચક્રને રાકુ. એવુ' કાષ્ટ સામર્થ્ય નથી કે જે મારાથી અસાધ્ય હોય.
નર્મદ નામના પ્રધાને કહ્યું.' અહે ! યેાગીરાજ, તમે તે ઘણા ગરવ કરે છે. અરે! પહાડી ઉઠાવવાનું કે નક્ષત્રા નીચા પાડવાનું કાંઇ કામ નથી. મારી સ્ત્રી રીસાઈને કાઇ સ્થળે ચાલી ગઇ છે. તેના સિવાય મારૂં જીવન જ નહિં પણુ આખું જગત હું શૂન્ય જોઉં છું. તેને જો તમે હમણાં જ અહીં લાવી આપે! તે! તમારી ખીજી શક્તિ પણ માનવામાં આવે. અન્યથા ફાગટ ટાઢા પહેારના તડાકા મારવાથી શું કાય ?
પ્રધાનના શબ્દો સાંભળતાં જ યોગીએ તે સ્ત્રી ઉપર આકષ ણી વિધા ચલાવી. થોડા જ વખતમાં સભાલેાકેાના દેખતાં, શરીરનુ` મ`ડન કરતી, સુગધી તેલથી લેપાયેલા હાથવાળી તે સ્ત્રીને સભામાં લાવી મૂઠ્ઠી. તે દેખી આનંદથી પ્રધાન યાગીની શક્તિ પર નાચવા લાગ્યા. રાજાને વિશેષ આશ્ચય થયું.
રાજા—યોગીરાજ ! કાળને વહેંચી શકાય ( મરણુ ન તેવા કાષ્ટ ઉપાય તમે જાણે છે ?
રાજા—હા. ધણી સારી રીતે જાણું છુ. પણુ અમુક પત મારી દીક્ષા ગ્રહણુ કરે તે તે બતાવી શકાશે,
થાય )
વખત
રાજાએ મરજીથી બચવા માટે તેના કહેવા પ્રમાણે પ્રયાગ
શરૂ કર્યાં.
હા ? હા ! કેટલી બધી અજ્ઞાન દશા ? દેવા, દાનવા, ઉપેદ્રો, અને તીર્થંકરો વિગેરે કાઈ પણુ આ દેહમાં સ્થિર રહ્યા
ચક્રવર્તી
Page #321
--------------------------------------------------------------------------
________________
(૩૦૫)
નથી. આ દેહમાં સ્થિર રહેવા પ્રયત્ન કર્યો નથી. પ્રયત્ન કરનાર મનુ
એ વિજય મેળવ્યું નથી. છેવટમાં વિદેહ દશામાંજ શાશ્વત સ્થાન પામ્યા છે ચયાપચય ધર્મવાળું, સડન, પડન, વિધ્વંસન સ્વભાવવાળું અને અશુચિ પદાર્થથી ભરેલું આ શરીર. શાશ્વત કેમ રહી શકે ? તે આ મિથ્યાત્વથી મોહિત બુદ્ધિવાળા રાજાને ખબર ન પડી.
યોગીએ કહ્યું, રાજા ? આ શરીરમાંથી બાર આંગુળ પ્રમાણે પવન બહાર નીકળે છે, અને દશ આંગુળ અંદર પેસે છે. તેને વિપરીત કરવામાં આવે તે કાળને વાંચી શકાય છે, રાજાને તેના વચન પર વિશ્વાસ બેઠે, તે વિચારવા લાગ્યો. જરૂર આ પ્રયોગથી કાળ વંચી શકાશે. આ શરીરમાં કાયમ રહીશું અને ઇચ્છાનુસાર વિષપભેગ કરીશું.
જેનાં નેત્રે અજ્ઞાનતિમિરથી ઢંકાયેલાં છે, જીવહિંસાદિ પાપના રસ્તાઓ જેને ખુલ્લા છે. જેઓ પરલોકથી પરાડ મુખ થયા છે. તેઓ આ દેહમાં તો કાયમ જ રહી શકે, પણ પરલોકમાં (પવિત્ર આચરણથી મેળવી શકાતી) ઉત્તમ ગતિને પણ ન જ પામી શકે.
વિશ્વાસુ રાજા તેના કહ્યા મુજબ ચાલવા લાગ્યો. અવસર દેખી રાજાને મદિરામાં તીવ્ર ઝેર આપી. તે પાપી પેગી કોઈ સ્થળે નાસી ગયો. ઉગ્રવિષના આવેશથી રાજાની ચેતના થોડા વખતમાં જ નષ્ટપ્રાય થઈ. રાજ્યમાં હાહાકાર વર્તાઈ રહ્યો. પ્રધ'નાદિ રાજમંડળે વિષ વાળવા માટે પ્રતીતિવાળ અનેક મંત્રવાદીઓને બોલાવ્યા. બનતા પ્રયત્ન તેઓએ વિષવાળનના પ્રયોગ ચલાવ્યા પણ તે સર્વ પ્રયોગ વિરાગી પુરૂષો પર તરૂણીઓના કટાક્ષની માફક નિષ્ફળ નિવડયા. પ્રધાને નિરાશ થયા, નગરના લે કે ખેદ પામ્યા. અંતેઉરમાં આક્રંદના શબ્દ ઉછળવા લાગ્યા. રાજાને મરણ પામ્યો જાણી. તેના શબને શિબિકામાં મૂકી સ્મશાનમાં લાવ્યા.
ચંદનના ઈધનેની ચિંતા રચી. રાજાના શરીરને તેમાં મૂકવામાં
૨૦.
Page #322
--------------------------------------------------------------------------
________________
(૩૦૬ )
આવ્યુ.. તેટલામાં સહસા રાજાના શરીરમાં ચેતના આવી. રાાએ નેત્રે ઉધાડયાં અને ચિતામાંથી ખેડે થઇ નીચે ઉતર્યાં.
પ્રધાન આ શું...! ચિતા શા માટે? અને આ લેકે કેમ એકઠા થયા છે? રાજાએ આશ્ચયથી પૂછ્યું.
મહારાજ ! તે દુષ્ટ યોગીઆપનેઝેર આપી નાશી ગયા. ઝેર ઉતારવાના પ્રયેાગ સર્વે નિષ્ફળ નિવડયા. આપને મરણ પામ્યા જાણી શરીરને છેવટને સંસ્કાર કરવા સ્મશાનમાં લાવ્યા હતા. અને સર્વ પ્રયત્ન તે માટેને જ છે, પ્રધાને સભ્યતાથી જવાબ આપ્યા,
કોઇ વનમાંથી આવતા ઉત્તમ પવનના પ્રયાગથી આપ નિવિષ થયા છે! એમ મારૂં માનવું છે. બાકી આમાં સત્ય શું છે તે તે જ્ઞાની પુરૂષ! જાણે. પહેલાં જ્ઞાની મુનિ પાસેથી મે આ વાત સાંભળી હતી કે તપના પ્રભાવથી વિવિધ પ્રકારની લબ્ધિએ ઉત્પન્ન થાય છે. તે લબ્ધિવાન સુનિના શરીરને પીને આવેલા પવન, વ્યાધિવાળા મનુષ્યને સ્પર્શે તે તે વ્યાધિરહિત થાય છે. અને ઝેરની અસરવાળા મનુષ્ય નિવિષ થાય છે. આપના સબંધમાં કદાચ તેમ બન્યું હાય તેા તે બનવા યેાગ્ય છે. સુમતિ પ્રધાને પેાતાની તર્કશક્તિ દેડાવી. ’
રાજાએ નિણૅય કરવા માટે સુભટને હુકમ કર્યો કે, ઉપરની આજી જતે તપાસ કરેા કે, કોઇ સ્થળે ત્યાં કાઈ લબ્ધિવાન મહાત્મા છે?
સુભટા તપાસ કરી થોડી વારમાંજ પાછા ફર્યાં અને રાજાને કહેવા લાગ્યા. આપના પુષ્પકર ડ ઉધાનમાં અનેક લબ્ધિસપન્ન, મુનિગણુથી પરિવરેલા શશીપ્રભાચાય કેવળજ્ઞની આજે જ સમવસર્યા (આવી રહ્યા) છે. દેવા અને દાનવા તેમની સેવા કરી રહ્ય: છે
પ્રધાન! ખરેખર મારા નિર્વિષ થવામાં તે મહાપુરૂષને જ પ્રભાવ છે. ચાલે! આપણે ત્યાં જઇએ. રાજાએ હર્ષાવેશથી જણુાવ્યું. જેવી આપની આજ્ઞા અને ઇચ્છા પ્રધાને નમ્રતાથી સન્મતિ જષ્ણુાબી.
.
Page #323
--------------------------------------------------------------------------
________________
( ૩૦૭)
સપરિવાર રાજા મુનિ પાસે ગયે ગુરૂને નમસ્કાર કરી તેમની -સન્મુખ ભેઠા. દુંદુભીની માફક ઉદામસ્વરે ગુરુશ્રીએ ધર્મદેશના આપવી રુ કરી.
ઉત્તમ ક` સંબંધે દુભ મનુષ્યજન્મ તમને મળ્યેા છે. આ વિનાશી માનવદેહની મદદથ!, ઉભયલેાક હિતકર ધમ, તમારે શકયાનુસાર કરી લેવા જોઇએ.
ગુરુત્રનું આ વચન પૂર્ણ થતાં જ રાજા મેલી હૃદયે. મહારાજા ! પાંચ ભૂતથી અધિક આ દેહમાં કાંઈપણ દેખાતું નથી તે પછી પરલેાકમાં જવાવાળા અ'ત્મા કેમ સંભવે ? અને પરલેાકમાં જવા વાળે! જ કાઈ નથી. તેા પછી ધર્મક્રિયા કાને માટે કરવી ! ગુરુશ્રીએ ઉત્તર આપ્યા. પાંચ ભૂતથી હાય તે પછી હું સુખી છું-હુ દુ:ખી છું, હિતકારી છે. એવું જાણનાર કાણુ છે! આ વળી અમે દીઠું, સાંભળ્યું, સુધ્યું, ખાધું, અને સ્પશ્યુ, અમે વિયર પ્રત્યાદિ સર્વે એક કર્તાના કરેલા વિકા કેમ સંભવી શકે ?
અધિક જૂદો આત્મા ન
આ હિતકર છે. આ જ્ઞાન કાને થાય છે ?
પહેલાં આંખથી જોયું હતું, પછી આંખ પુરી ગઇ તે દેખેલ વિષયની સ્મૃતિ-સ્મરણુ રાખનાર કાણુ ! જરૂર ઇંદ્રિયથી ભિન્ન આત્મા માનવે જ પડશે ઇત્યાયુિક્તિ યુકત વચનેાથી છત્ર, અજીવ, પુન્ય, પાય, બધ, મેાક્ષ વગેરે તત્ત્વાનુ રાજાને શ્રદ્ધાન થયું.
રાજાએ કહ્યું અહા! હૈયુનિનાથ ! મિથ્યાત્વરૂપ મદિરાથી ઉન્મત્ત થઈ આજસુધીમાં મેં અનેક જીવાને નાશ કર્યો છે. અસત્ય લવામાં, પરધન હરણુ કરવામાં, પરસ્ત્રીગમનમાં અને પરિગ્રહ ઉપરના મમત્વમાં મેં કાણુ જાતની એછ.શ રાખી નથી. મદિરા માંસ વિગેરે અભક્ષ વસ્તુનું ભક્ષણ મેં અહેનિશ કયુ છે. હે કૃપાળુ મુનિ ! હું વધાર શું કહું ? દુનિયામાં એવું કાઇ પાપ નથી કે જે પાપ મેં નહિ કર્યુ હાય. આપના વચનામૃતાથી મારું મિથ્યાત્વ વિષે નષ્ટ થયુ છે. પણ
Page #324
--------------------------------------------------------------------------
________________
(૩૦૮)
મારા મનમાં એક જ વિચાર આવે છે કે કુળકમથી ચાલતા આવેલા નાસ્તિવાદનો હું કેમ ત્યાગ કરું?
ગુરૂએ કહ્યું રાજન્ ! વિવેકી મનુષ્યને તેને ત્યાગ કરે કાંઇ પણ મુશ્કેલ નથી. વંશપરંપરાથી ચાલતો આવેલો દરિદ્રપણાનો કે વ્યાધિને શું મનુષ્ય ત્યાગ નથી કરતા! અવશ્ય કરે છેજ.
હે રાજા! જે તું આ નાસ્તિકવાદને ત્યાગ જાણવા છતાં પણ નહિં કરે , પેલા કદાગ્રહી ભૂખ વણિકની માફક તું પણ દુઃખી જ થઈશ.
રાજા–પ્રભુ! ને મૂર્ખ વણિક કેવી રીતે દુઃખી થયો ?
ગુરૂએ કહ્યું. રાજા! સાવધાન થઈને સાંભળ. કેટલાએક વણિકે ધન કમાવા નિમિત્તે પરદેશ જતા હતા. રસ્તે લોઢાની ખાણ તેમના દેખવામાં આવી. તેઓએ ઊપાડી શકાયું તેટલું લોઢું પાડયું. આગળ ચાલતાં રૂપાની ખાણ દેખી, એટલે ઊપાડેલું લોઢું ફેંકી દઈ તે ખાણમાંથી રૂપું ઊપાડી લીધુ. આગળ ચાલતાં સોનાની ખાણ તેમના દેખવામાં આવી. એટલે રૂપું ફેંકી દઈ ઊપાડાય તેટલું તેનું ઉપાડી લીધું છેવટે તેમને રત્નની ખાણ મળી આવી, ત્યારે તેનું મૂકી દઈ રને ભરી લીધાં.
આ સમુદાયમાં એક મુખે અને કદાગ્રહી વણિક હતો. તેણે આ સર્વે પ્રસંગોમાં પ્રથમ ઊપાડેલ લોઢાનો ત્યાગ ન જ કર્યો. તેના મિત્રએ તેને ઘણું સમજાવ્યું. પણ તે કદાગ્રહી ઊલટે તેઓને ઠપકો આપવા લાગ્યો કે તમે અનવસ્થિત પરિણામવાળા છે. અંગીકાર કરેલ વસ્તુને નિર્વાહ બરાબર કરવો જોઈએ. સારું દેખી ઇતરનો ત્યાગ કરવો મિચ નથી વિગેરે. આટલા દિવસ મહેનત કરી ઊપાડેલું લેટું હું કેમ ફેંકી દઉં! ઈત્યાદિ કહી તે લેટું ઊપાડી બીજા વણિકો સાથે તે પિતાના શહેરમાં આવ્યો. અન્ય વણિકોએ રત્નો વેચી નાંખ્યા તેઓ ઘણું ધનાઢ્ય થયા. તે દ્રવ્યથી વિવિધ પ્રકારે ઈદ્રિયજય સુખને ઉપભોગ કરવા લાગ્યા. પેલા કદાગ્રહી વણિકે લોઢું વેચ્યું તેની સ્વલ્પ કીંમત,
Page #325
--------------------------------------------------------------------------
________________
(૩૯)
હતે.' સાંભળ. પણ
જેમ તે મહાન નીચે કો
આવી. તે નિરંતરને માટે દુઃખી જ રહ્યો. પિતાના મિત્રોને આનંદ કરતા દેખી પિતાના કદાગ્રહ માટે તેને ઘણે પશ્ચાત્તાપ થયો. પણ તે નિરર્થક જ હતો કેમકે તેથી તેને દ્રવ્ય ન જ મળ્યું તેમ હે રાજા! આ નાસ્તિકવાદનો તું ત્યાગ નહિં કરે તો પૂર્વની માફક આ વખતે પણ દુસહ દુઃખની પરંપરા જ ભોગવીશ.
રાજાએ કહ્યું. ગુરૂરાજ !મેં પૂવે કેવી રીતે અને કયાં દુહ દુઃખને અનુભવ કર્યો છે. જેથી આપ એમ જણાવે છે ?
ગુરૂએ કહ્યું. રાજન! સાવધાન થઈને સાંભળ. પૂર્વે નવાગામ નામના ગામમાં એક કુલપુત્ર રહેતું હતું. તે દઢ મિથ્યાત્વી હતો. અધમ હલકાં-યા નીચ કાર્યમાં તેનું મન નિત્ય આસક્ત રહેતું હતું. તેમ તે મહાન કદાગ્રહી હતી. તેનું નામ અજુન હતું.
છવાછવાદિ તત્વને જાણનાર દઢ સમ્યક્ત્વવાન અને મુનિઓની સેવા કરવામાં પ્રીતિવાળો સુહંકર નામનો તેને મિત્ર હતો.
અનેકસિદ્ધાંતના પારગામી, સુધર્મા નામના આચાર્ય ગ્રામાનુગ્રામ વિહાર કરતા તે ગામ આવ્યા. સુહંકરે મધુર વચને અર્જુનને કહ્યું. મિત્ર ! ચાલ ગુરુશ્રી પાસે જઈએ અને આગમનું (ધર્મનું) રહસ્ય સાંભળીએ યા સમજીએ. આલસ્યાદિ દોષથી આ અલભ્ય વસ્તુને લાભ કેટલાએક મનુષ્ય લઈ શકતા નથી.
આલય, મોહ, અવજ્ઞા, માન, ક્રોધ, પ્રમાદ, કૃપણુતા, ભય, શક, અજ્ઞાન, વિક્ષેપ, કુતુહળ અને ક્રીડા આ સર્વ કારણોને પરાધીન થઈ, દુર્લભ્ય મનુષ્યપણું મળવા છતાં, સંસારને વિસ્તાર કરનાર ધર્મ શ્રવણનો લાભ મનુષ્ય મેળવી કે પામી શકતા નથી.
મિત્ર ! આ ધમશ્રાવણ પાપના જરૂપ પહાડને છેદવા માટે વજ સમાન છે. ક્રોધરૂપ અગ્નિને બુઝવવામાં નિરદ (મેઘ) સમાન છે. જડતારૂપ અંધકારને હઠાવવાને સૂર્ય સદ્શ છે. કલ્યાણરૂપ વૃક્ષોને વૃદ્ધિ પમાડવામાં પાણીની નિક સમાન છે. અને મિથ્યાત્વરૂપ સર્ષના સંહાર માટે ગરૂડ સમાન છે માટે અવશ્ય ધર્મ કરવું જ જોઈએ.
Page #326
--------------------------------------------------------------------------
________________
(૩૧૦)
અજુને કહ્યું. મિત્ર ! આગમનું સ્વરૂપ મેં જાણ્ય, ધૃત્ત પુરૂષોએ કરેલાં કાવ્ય કાળાંતરે આગમરૂપ-સિદ્ધાંતરૂપ ગણાય છે.
આ જવાબ સાંભળી સુકરે વિચાર કર્યો કે, આ માણસ આગમ શ્રવણ કરવાને અગ્ય છે. તેની ઉપેક્ષા કરી સુહંકર, સુધર્મ ગુરૂ પાસે આવી ધર્મ શ્રવણ કરવા લાગ્યો. ધર્મદેશનાથી વૈરાગ્ય પામી, પુત્રને ગૃહનો ભાર શેંપી ગુરૂ પાસે તેણે ચારિત્ર લીધું. પ્રત્રજ્યાનું પાલન કરી તે સદ્ગતિનું ભાજન થયે.
આગમની હીલના કરવાથી અજુને ઘણું અશુભ કર્મ બાંધ્યું. ધમ સિવાયની અજ્ઞાનમય જિંદગીમાં સારાં કર્તવ્ય કર્યા વિના અનેક પાપ ઉપાર્જન કરી, અજુન કાળાંતરે મરણ પામી એ જ ગામમાં બકરાપણે ઉત્પન્ન થયો. તેના પુત્રે જ તેને વેચાતો લીધો, અને વ્યવહારિક કાર્ય પ્રસંગે તેને મારવામાં આવ્યો. ત્યાં મહાન દુઃખ અનુભવી મરીને કુંભારને ઘેર ગર્દભ(ગધેડા પણે ઉત્પન્ન થયો. ત્યાં શીત, તાપ, સુધા, તૃષા આદિ નાના પ્રકારનાં દુઃખનો અનુભવ કરતાં કેટલોક કાળ ગયે. એક દિવસે તેના પર વિશેષ ભાર લાદવામાં આવ્યો હતા. આ ભાર ઉઠાવી ન શકવાથી તે પડી ગયો અને વાસણો ફુટી ગયાં. કુંભારે કોંધ કરી ગધેડાનો પ્રહાર કર્યો. વિશેષ ભારથી મરણ પામી, શુકર(ભુંડપણે ઉપજો. તે ભાવમાં શીકારી કુતરાયે તેને મારી નાખે. મરણ પામી ઉટપણે ઉત્પન્ન થયો. ત્યાં ઘણે બે જે ઉપાડવાથી ખિન્ન થયો. નદીને કિનારે ચડતાં બોજા સહિત પડી ગયો. હાડકાં ભાંગી ગયાં. વિરસ બૂમો પાડતાં દુઃસહ પીડાએ મરણ પામી, ગેબર ગામમાં ધન વણિકને ઘેર મુંગા પુત્રપણે ઉત્પન્ન થયે. અવિવેકી માણસે તેને ચિડાવવા લાગ્યા પિતાના મુંગા જીવિતવ્ય ઉપરથી ઉગ પામી, કૂવામાં પડી તેણે આપઘાત કર્યો. ત્યાંથી મરણ પામી નંદિગામમાં એક કાકોરની દાસીને પેટે પુત્રપણે ઉત્પન્ન થયા. એક દિવસ મદિરાપાન કરીને ઉન્મત્ત થયો હતો. સ્વપરના દરજજાને ભૂલી જઈ, પિતાના ઠાકરને અસભ્ય વચને કહેવા લાગ્યો. ઠાકોર
Page #327
--------------------------------------------------------------------------
________________
(૩૧૧).
ક્રોધથી તેની જીભ કાપી નાખી. અત્યંત પીડા થવાથી વિરસ સ્વરે રોવા લાગ્યા. કેવળ દયાપાત્ર, ભૂમિ પર આમતેમ આળોટત અને સુરત હતો એ અવસરે એક અતિશયીક જ્ઞાની મુનિ ત્યાં થઈને જતા હતા. તેમણે તેને મધુર શબ્દ કહ્યું. ભદ્ર! આ દુસહ દુઃખથી આકંદ શા માટે કરે છે? તે પોતે જ આ દુઃખ ઉત્પન કર્યું છે. તેનું જ આ ફળ છે. તે ભોગવ્યા સિવાય તારે છૂટકો થવાને નથી. યાદ કર. અર્જુનના ભવમાં આગમની નિંદા તેં કરી હતી, તેનાં ફળરૂપ બકરો, ગધેડે, શુકર, ઉંટ, મુંગે અને દાસીના પુત્ર પણે ઉત્પન્ન થઈ આ દુઃખને અનુભવ તું કરે છે. મિથ્યાત્વના મોહથી મૂઢબની તે તે ગહન ભવમાં તું ભમે છે અને છેદન, ભેદન આદિ દુઃખ તું પામે છે.
આ પ્રમાણે તે મહાત્માના મુખથી પૂર્વભવ સાંભળી તેની વિચારણામાં લીન થતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. આગમની નિંદા કરવાને અને ધર્મને અનાદર કરવાનો તેને ઘણે પશ્ચાત્તાપ થયો. મુનિને પગે પડી તે પોતાની નિંદા કરવા લાગ્યા. છેવટની આ સ્થિતિમાં મુનિનાં દર્શનથી પરિણામની કાંઇક શુદ્ધિ અને પાપને પશ્ચાતાપ થવાથી. તેણે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. શુભ પરિણામે મરણ પામી તે અર્જુનને જીવ હે નરસુંદર રાજા ! તું પોતે અહીં ઉત્પન્ન થયે છે,
પૂર્વ ભવના અભ્યાસથી નાસ્તિકવાદમાં તેને વિશેષ પ્રીતિ છે.
નરસુંદર રાજા પોતાના પૂર્વ ભવો સાંભળી જાતિસ્મરણ પામે. તરતજ કદાગ્રહ મૂકી દઈ, નાસ્તિકપણાને ત્યાગ કરી, સમ્યફવપૂર્વક ગૃહસ્થયમ બતાવવા માટે ગુરૂકીને આગ્રહ કર્યો
ગુરૂએ કહ્યું. રાજન! દુર્વાર રાગાદિ શત્રુઓને સદા સર્વથા વિજય કરનાર દેવને દેવપણે અંગિકાર કર. જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણને ધારણ કરનાર, મોક્ષપથના સાધક ગુરૂને ગુરૂપણે માન. અને કરૂણરસથી ભરપૂર, સર્વ જીવોનું આત્મહિત ઈચ્છનાર ધર્મને ધર્મ પણે ગ્રહણ કર. જીવાદિ નવ તત્વોને જાણુ. ભાવથી સદ્દઢતાં સમ્ય
Page #328
--------------------------------------------------------------------------
________________
(૩૧૨)
કુત્વની પ્રાપ્તિ થાય છે. દેવનું શુદ્ધ આલંબન, ગુરૂનો સદુપદેશ અને ધર્મથી થતું શુદ્ધ આચરણ. આ ત્રણે આત્મગુણ પ્રગટ કરવામાં મહાન નિમિત્ત હોવાથી એ ત્રણે ઉપરના શ્રદ્ધાનને સમ્યફત્વ કહેવામાં આવે છે. નિશ્ચય સમ્યક્ત્વ તે કષાયની મંદ પરિણતી અને કર્મોની ક્ષ પશમતા થવી તે જ છે. એટલે અમુક દરજજે આત્મગુણ પ્રગટ થે તે જ છે. તથાપિ તેમાં દેવ, ગુરૂ, ધર્મનું આલંબન નિમિત્તકારણ છે તેવી જ રીતે જીવ, અછવાદિ નવ તત્વને સવાને સમ્યક્ત્વ છે. તે પણ નિમિત્તકારણું છે. આ નવ તત્વનું શ્રદ્ધાન કષાયાદિની પરિણની મંદ થતાં તેવી ગ્યતા આવતાં થઈ શકે છે. આગમ ગુણ અકષાયતા” આ જ ધર્મ છે. અને એ જ આત્મગુણ છે. આ અકવાયતા થવામાં તમને વિચાર, તત્વનું જ્ઞાન, તનું શ્રદ્ધાન વિગેરે નિમિત્તો છે.
હે રાજન ! જેના મનરૂપ આકાશમાં સમ્યક્ત્વને સર્વોદય પુરી રહ્યો છે, તેઓની પાસે કુતિયા-મિથ્યાત્વરૂપ ઘુવડે બીલકુલ આવી શકતાં નથી. મિથ્યાત્વરૂપ પ્રબલ અગ્નિને બુઝાવવા માટે જેઓનો પાસે સમ્યક્ત્વરૂપ જલધર (મેલ) છે, તેઓને આત્મશાંતિવાળું નિર્વાણપદ પામવું દુર્લભ નથી.
આ પ્રમાણે ગુરૂ તરફથી ઉત્તમ બધ સાંભળી રાજાએ સમ્યકૃત્વ સહિત ગૃહસ્થનાં વ્રતો અંગીકાર કર્યા. .
રાજાને ધર્મમાં દઢ કરવા નિમિત્તે ગુરૂશ્રીએ ફરી કહ્યું. રાજન ! તમને ખબર જ હશે કે જ્યાં સુધી મૂલમાંથી વ્યાધિ ન જાય ત્યાં સુધી એકનું એક અષિધ અનેકવાર લેવામાં આવે છે. તેમજ ધર્મશિક્ષા પણ વારંવાર લેવા ગ્ય છે. તેથી કંટાળો લાવવાનું નથી. હું તમને ફરી પણ કહું છું કે-માતા, પિતા, ધન, સ્વજન, બંધુવર્ગ અને સૈવને સમુદાય તે તાત્વિક સુખ આપવાને સમર્થ નથી કે જે સુખ સમ્યકત્વમાં દઢ થવાથી મળે છે. નજર ફેરવતાં હજારો મુગટબંધ રાજાઓ હાથ જોડે છે. તેવું ચક્રવતિ પદ મેળવવું સુલભ છે પણ
Page #329
--------------------------------------------------------------------------
________________
(૩૧૩ )
આ સમ્યક્ત્વ તેથી પણ વિશેષ દુર્લભ છે. મનમાં વિચાર કરવાની સાથે જ સમગ્ર ઇષ્ટ પદાર્થો આવીને હાજર થાય છે. એવું અમર (દેવ) પદ મેળવવું સુલભ છે. તેવા અમરના સમુદાય જેના ચરણાવિ'માં નમે છે તેવુ' ચંદ્રપદ્મ મેળવવું' તે પશુ સુલભ છે પણ સમ્યરત્ન મેળવવુ' તે દુČભ છે. ધન્ય પુરૂષાજ આ સમ્યકૃત્વ પામે છે. અને નિરતિચારપણે પાળનાર તેનાથી પણ વિશેષ ધન્યતમ છે. ઉપસ† જેવા પ્રસંગે ધર્માંમાં અડગ રહેનાર વીરપુરૂષાજ હાય છે, માટે હે રાજન્ ! કલ્પવૃક્ષ અને ચિંતામણુિના માહાત્મ્યને હઠાવનાર આ સમ્યક્ત્વત્નને પામીને તું પ્રમાદી ન થતાં, નિરંતર નિશ્ચલપણે તેનું પાલન કરજે.
રાજાએ કહ્યું. ગુરૂરાજ ! આપની આજ્ઞા મસ્તક પર ચડાવું છું, આ પ્રમાણે કહી ગુરૂને નમસ્કાર કરી, પેાતાને કૃતાર્થ માનતા મંત્રિમંડળસહિત રાજા શહેર તરફ્ પા ફર્યા. ગુરૂરાજ પણ ત્યાંથી અન્ય સ્થળે વિહાર કરી ગયા.
આ વાત તે નિર્વિવાદ છે કે, ઉત્તમ નિમિત્તોથી જીવે ગુણવાન અને છે. હજારા જીવાના જાન લેનાર આ નાસ્તિકવાદી રાજા ગુરૂના ઉત્તમ સમાગમથી ગુણુવાન થયા. તે નિરંતર અપૂર્વ જ્ઞાનમાં વધારો કરે છે, જ્ઞાનીઓને ઉપભ (મદદ) આપે છે. દીન, અનાથ છાને ઉલ્હાર કરે છે. સાત ક્ષેત્રમાં જરૂરીયાતવાળા પ્રસંગમાં દ્રવ્ય ખરચે છે. પેાતાના દેશમાં અમારો પડડ ફેરવે છે. ઊચતતા પ્રમાણે શીયળ પાળે છે. યથાશકિત તપશ્ચરણ કરે છે. અને નાના પ્રકારના ઉત્તમ મતારથાવાળી સદ્દભાવનાએ ભાવે છે. આ પ્રમાણે નાસ્તિક સ્વભાવને પણ ધર્માત્મા અનેલે રાજા આત્મ-ઉજવળતા કરવામાં આગળ વધતા જાય છે. એક વખત વનપાળકે, નરસુંદર રાજાને વધામણી આપી કે-મહારાજા ! આપણા ઉધાનમાં શશીપ્રભાચાય આવીને ઉત્તર્યાં છે. વધામણી લાવનારને પ્રીતિજ્ઞાન આપી, હર્ષાવેશથી પુન્નકેત અંગવાળા રાજા, ધણા પરિવાર સાથે ગુરૂને વંદન કરવા ગયા. ભકિતથી
Page #330
--------------------------------------------------------------------------
________________
(૩૧૪)
નમસ્કાર કરી, રાજા પિતાને ઉચિત સ્થાનકે ગુરૂસન્મુખ
ધર્મશ્રાવણ નિમિત્તે બેઠ. ગુરૂથીએ પણ ગંભીર સ્વરે ધર્મોપદેશ - આપવો શરૂ કર્યો.
આ સંસાર સમુદ્રના સરખે છે. તેમાં જન્મ, મરણરૂ૫ અગાધ પાણું ભર્યું છે. ઈર્ષા, દ્વેષ, મત્સરરૂપ અનેક મચ્છ, કચ્છાદિ જલચર જીવો ઉછળી રહ્યા છે. ક્રોધરૂપ વડવાનળ અગ્નિની જવાળાઓ સળગી રહી છે. માનરૂપ દુર્ગમ પહાડો-મોટા ખડકો સમુદ્રના વચમાં આવી રહ્યાં છે. માયારૂ૫ રેલીઓના વિતાનો (સમૂહ) જાળરૂપે પથરાઈ રહ્યા છે. ચારે બાજુ ઊંડા મૂળ ઘાલી લોભરૂપ પાતાળકળશાઓ વ્યાપી રહ્યા છે મેહરૂ૫ આવર્તે ( ભમરીઓ-વમળે ) પિતાના સપાટામાં આવેલી વસ્તુઓનો (જીવન) સંહાર (આત્મગુણને નાશ) કરી રહી છે. અજ્ઞાનરૂપે પવનથી પ્રેરાયેલા સંયોગ વિયાગરૂપ તરંગે ઉછળી રહ્યા છે. હે ભવ્ય છે ! આ દુર સંસાર સમુદ્ર તરવાની તમારી ઇચ્છા હોય તો ચારેત્રરૂપ પ્રવહણ(વહાણુનો તમે આશ્રય કરો.
આ ચારિત્રરૂપ વહાણ શુદ્ધભાવરૂપ મોટાં પટીયાંનું બનેલું છે. સદર્શન (સમ્યકત્વ ) રૂ૫ મજબૂત બંધનોથી (પટ્ટાઓથી ) જડાયેલું છે. સંવરરૂપ પુરણથી ( છિદ્રબંધ કરવાની વસ્તુઓથી ) આવરૂપ છિદ્ધો મજબૂતાઇથી પુરેલાં છે. વૈરાગ્યરૂપ સિદ્ધા સરલ રસ્તા ઉપર, તરૂપ પવનના ઝપાટાથી ઘણી ઝડપથી ચાલી રહ્યું છે. જ્ઞાનરૂપ કમાને ઘણી બારીકાઈથી તેનું રક્ષણ કરે છે. આ વહાણને આશ્રય કરનાર, ભવ્ય છવરૂપ મુસાફરો, ઘણું થોડા વખતમાં સંસાર સમુદ્રને પાર પામી મેક્ષરૂપ ઈચ્છિત બંદરે જઈ પહેચે છે.
ઇત્યાદિ ગુરૂમુખથી સંસારસમુદ્ર તરવાનો બોધ પામી, સંસારનો પાર પારવાની ઈચ્છાવાળો રાજા, સંવેગરંગથી રંગાઈ ગુરૂશ્રીને વિજ્ઞપ્તિ કરવા લાગ્યા. મહારાજા ! આપનું કહેવું સત્ય છે. સંસાર દુસ્તર
Page #331
--------------------------------------------------------------------------
________________
(૩૧૫)
છે છતાં ઉદ્યમથી સાધ્ય છે, રાજ્યને સ્વસ્થ કરી હું આપની પાસે . ચારિત્ર૫ જહાજ (વહાણ) અંગીકાર કરીશ.
ગુરૂએ ઉત્તર આપે. રાજન ! થોડે પણ વખત પ્રતિ બંધ ન કરીશ.
ગુરૂની આજ્ઞા શીર પર ચડાવી રાજ સહર્ષ શહેરમાં આ વ્ય.. મંત્રી, સામે તાદિ સર્વ રાજ્યમંડળને બોલાવી, તેઓને પોતાનો ચારિત્ર. લેવાને અભિપ્રાય જણાવી, અમરસેન કુમારને રાજ્યાભિષેક કર્યો. પછી તરતજ મેટા આડંબર સહિત નરસુંદર રાજાએ અનેક સામે ત, મંત્રી પ્રમુખ સંધાતે શશીકભાચાર્ય સમીપે ચારિત્ર લીધું. ગુરૂમહારાજે, ચારિત્ર માર્ગમાં કેમ ચાલવું, કેમ બેસવું, કેમ બોલવું વિગેરે શિક્ષા આપી.
जयं चरे जयं चिठे जयं आसे जयं सण । जयं भुजतो भा संतो पावकम्मं न बंधइ ॥ १ ॥
હે મહાનુભાવો યતનાપૂર્વક ચાલો, યતાના પૂર્વક ઉભા રહે. યતનાપૂર્વક બેસે, યતના પૂર્વક સુ, યતનાપૂર્વક આહાર કરો. અને યતનાપૂર્વક બેલો. આ સર્વ સ્થળે યતના (સાવધાનતા) પૂર્વક પ્રવૃત્તિ કરતાં જીવ પાપકર્મ બાંધન નથી. વિગેરે.
ગુરૂશ્રી તરફથી ઉપદેશ પામી, તે પ્રમાણે સર્વ ક્રિયાઓ કરતાં વળી ગુરૂ, કાન, બાળ, વૃદ્ધ પ્રમુખ મુનિઓની વૈયાવૃત્ય કરતાં તે નરસુંદર મુનિએ, જ્ઞાનમાં તેમજ આત્મગુણમાં મહાન વૃદ્ધિ કરી. ગુરૂકૃપા અને આત્મવીર્યથી તે મહામુનિ શ્રુતજ્ઞાનરૂપ સમુદ્રને પારગામી થ. ગુરૂશ્રીએ આચાર્યપદને યોગ્ય જાણું પિતાના પદ પર (આચાર્યસ્થાને) સ્થાપિત કર્યા. - મિથ્યાત્વ તિમિર મંડળના સંહાર માટે દિનમણિ (સુર્ય) તુલ્ય થઈ, અનેક ભવ્ય જીને પ્રતિબંધિત કર્યા. અનેક શિષ્યોને સમુદાય ઉત્પન્ન કરી, એગ્ય શિષ્યને પિતાના પદ પર સ્થાપિત કરી;
Page #332
--------------------------------------------------------------------------
________________
(૩૧૬)
છેવટે અણુસણ કરી આ નરસુંદર આચાર્ય સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકાવતારી દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી એવી મહાવિદેહક્ષેત્રમાં સાવ કર્મને ક્ષય કરી નિર્વાણપદ પામશેમોક્ષે જશે.
સુદર્શના ! મિથ્યાત્વફળના અન્વય વ્યતિરેકી દષ્ટાંત રૂપે નરસુંદર રાજાનું દષ્ટાંત તમને સમ્યત્સવની દઢતા માટે સંભળાવવામાં - આવ્યું છે. આ દષ્ટાંતમાંથી વિવેકી મનુષ્યોએ પિતાની યોગ્યતાનુસાર ઉત્તમ ગુણે અંગીકાર કરવા વિશેષમાં એટલું કહેવાનું છે કે, કદાચ પ્રબળ મોહાદયથી ચારિત્ર ન લઈ શકાય કે ન મળી શકે તો પણ સમ્યકત્વ તે દઢ પાળવું જ. કહ્યું છે કે –
भट्टेण चरित्ताओ सुट्टयरं दसणं गहेयव्वं सिज्जति चरणरहिया दंसणरहिया न सिज्जंति ।। १ ।।
ચારિત્રથી ભ્રષ્ટ થતાં, સમ્યક્ત્વને સારી રીતે ગ્રહણ કરી રાખવું. ચારિત્રવિના (કવ્યચરિત્રવિના પરિણામની વિશુદ્ધિરૂપ ભાવચારિત્રથી) છ સિદ્ધ થાય છે પણ સમ્યકત્વ વિનાના સિદ્ધ થતા નથી.
સમ્યગદર્શનરૂપ બીજા રત્નનું સ્વરૂપ પૂર્ણ થતાં ગુરૂમહારાજે ધર્મોપદેશનો ઉપસંહાર કર્યો. એટલે સુદર્શન વિગેરે ગુરૂમહારાજને નમસ્કાર કરી પિતાના મહેલમાં આવ્યાં અન્ય લોકો પોતપોતાને સ્થાને ગયાં. સુદર્શનાના આનંદને પાર ન રહ્યો. દેવપૂજન આદિ પિતાનાં કર્તવ્ય કર્મ કરી ભોજન કર્યા બાદ સુદર્શનાએ પિતાની ધાવમાતા કમળાને બે લાવી કહ્યું-ધાવમાતા ! તમે હવે સીંહલદીપ જલદી જાઓ ત્યાં જઈ મારાં વહાલાં સ્નેહી માતા, પિતા, બંધુઓને મારી કુશળપ્રવૃત્તિના સમાચાર તરત આપ. સ્નેહી માતા, પિતા મારા વિરહથી ઝુરતાં હશે અગર ચિંતા કરતા હશે. તેને તમે ધીરજ આપજે અને સમ્યકત્વને સ્થિર કરનાર મુનિઓનાં દર્શન અને તેમને કહે બેધ વિશેષ પ્રકારે તેમને સંભળાવજે, તે સાથે અહીંના મહારાજા જિતશત્રુએ મારી કરેલી ખાત્રી ભક્તિ વિષે સવિસ્તર જણાવશે. મારી અમ્મા ! શીળવતી
Page #333
--------------------------------------------------------------------------
________________
(૩૧૭ )
ની મારા તરફની અખંડ લાગણી વિષે કહેવું ભૂલશે નહિ, અને તેઓ મારા તરફની કાંઇ પણ ચિંતા ન કરે તે વિષે તમને કાંઇ પણ ભલામણ કરવાતી જરૂર હું જોતી નથી, કારણ તમે પોતે વિચ ક્ષણુ અને અવસરને ઓળખનાર છે, ઈત્યાદિ ભલામણુ સાથે રાજકુમારીના આદેશ થતાં જ કમળા, કુમારીને નમસ્કાર કરી એક જહા ઉપર ચડી બેઠી અને સીંહુલદીપ તરફ રવાના થઇ.
*
પ્રકરણ ૩૪ મું.
***
સમ્યકચારિત્ર ત્રીજી રત્ન,
3
'
સદ્ગુરૂના સમાગમને લાભ લઈ સુદર્શનાએ ધર્મોપદેશ સાંભળ વાનું ચાલુ' રાખ્યુ ગુરૂશ્રીએ પણ મેાગ્ય જીવ જાણી પાપકારબુદ્ધિ એ ધર્મોપદેશ આપવાની કૃપા કરી.
चिरसंचियकम्मचयस्स रित्तकरणाओहोइचारितं
तं अत्तनाणमयं तं नाणं दंसणं चरणं
ઘણા લાંબા વખતનાં સંચિતક સમુહને ખાલી કરતુ. હાવાથી તે ચારિત્ર કહેવાય છે. અર્થાત્ જેનાથી કસમુહને! નાશ થાય છે. તેવી પ્રવૃત્તિ યા નિવૃત્તને ચારિત્ર કહેવામાં આવે છે. આત્મજ્ઞાનમય. ચવું તે ચારિત્ર છે. આત્માત્ર જ્ઞાન, દર્શન અને ચારિત્ર મય છે. સુદના સાવધ સપાપ યોગથી ( મન, વચન, કાયાવર્ડ) ત્રિવિધ ત્રિવિધ ( કરવા કરાવવા અનુમેદવારૂપે ) યાવત્ જીવપયત પાછા હઠવુ. વિરમવુ તે સામાન્ય રીતે એક પ્રકારનું ચારિત્ર કહેવાય છે. વિશેષ પ્રકારે તે ચારિત્રના પાંચ ભેદે છે તે આ પ્રમાણે છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
(૩૧૮)
સામાયિક ૧. દોસ્થાપના ૨. પરિહારવિશુદ્ધિ ૩. સુક્ષ્મ સંપરાય ૪. યથાખ્યાત. ૫.
સામાયિક ચારિત્રના બે ભેદ છે એક થોડા વખતનું અને બીજું યાવતછવપર્યતનું જેને ઇત્વરીક અને ભાવકથિત ન મથી ઓળખાવવામાં આવે છે. પહેલા છેલ્લા તીર્થકરના મુનિઓને ઇત્વરીક સામા યક જધન્યથી સાત દિવસનું હેય અને ઉત્કૃષ્ટ છ માસનું હોય છે. મધ્યમતીર્થકરના તથા મહાવિદેહક્ષેત્રના મુનિઓને એક યાવત કથીત સામાયિક હેય છે તે જધન્યથી અંતરયુહુર્ત પ્રમાણે અને ઉત્કૃષ્ટથી દેશ ઊણું પૂર્વ કેડી વર્ષપર્યત હોય છે.
છેદે સ્થાનિક ચારિત્ર બે પ્રકારનું હેય છે. અતિચારવાળું અને અતિચાર વિનાનું અતિચાર ન લાગે હોય છતાં પણ છ માસ પછી જે ઉપસ્થાપના કરવામાં (મૂળ વ્રત ઉચરાવવામાં) આવે છે. તેને અને ત્યાર પછીના અતિચાર વિનાના ચારિત્રને નિરતિચાર ચારિત્ર કહે છે. મુળ ગુણમાં અતિચાર લગાડનારનું ચારિત્ર સાતિચાર ગણાય છે. વળી નિરતિચાર ચારિત્રવાળા પણ રીષભદેવજીના તથા પાર્શ્વનાથ પ્રભુના સાધુઓને, અન્ય તીર્થમાં (અજીતનાથ અને વીરપ્રભુના તીર્થમાં સંક્રમણ કરતાં છેદેપસ્થાપનીક ચારિત્ર હોય છે.
- ત્રીજું ચારિત્ર પરિહારવિશુદ્ધ નામનું છે. તેના બે ભેદ છે. એક નિર્વિશ્યમાન અને બીજું નિર્વિષ્ટકાય. તે ચારિત્રની ક્રિયામાં પ્રવેશ કરનારા નિવિશ્યમાન કહેવાય છે. અને તે ક્રિયાનો પાર પામેલા નિવિ. કાય કહેવાય છે. આ બાબતમાં આ સંપ્રદાય છે કે, નવ સાધુઓ અને ચારિત્રની ક્રિયામાં પ્રવેશ કરે છે. ચાર સાધુઓ તે તપત્રરણાદિ ક્રિયા કરે છે. ચાર સાધુઓ તેઓની સેવા ભકિતમાં રહે છે. અને એક કલ્પસ્થીત વાચનાચાર્ય થાય છે. ક્રિયા કરનારા જઘન્યમાં એક ઉપવાસ, મધ્યમ તપમાં બે ઉપવાસ અને ઉત્કૃષ્ટ તપમાં અઠમ ( ત્રણ ઉપવાસ ) ઉનાળે, શીયાળો અને ચોમાસામાં અનુક્રમે કરે છે. પારણે આંબિલને તપ કરે છે. અન્ય પાંચ સાધુઓ
Page #335
--------------------------------------------------------------------------
________________
(૩૧૯) નિરંતર આંબિલ તપ કરે છે. તે ક્રિયા પૂર્ણ થતાં સેવા કરવાવાળા ક્રિયામાં પ્રવેશ કરે છે. ક્રિયા કરવાવાળા તેઓની સેવા કરે છે. તેઓની ક્રિયા પૂર્ણ થતાં એક વાચનાચાર્ય થાય છે. વાચનાચાર્ય ક્રિયા કરે છે. બીજાઓ સેવા કરે છે. આ પ્રમાણે ક્રિયા, તપશ્ચરણ શ્રતનું અધ્યચન વિગેરે અપ્રમત્તપણે અઢાર માસપર્યત કરવામાં આવે છે. આ ચરિત્રને પરિહાર વિશુદ્ધિ કહે છે.
ચેથું સુક્ષમપરાયચારિત્ર તે બે પ્રકારનું છે. વિશુદ્ધમાન અને સંકિલશ્યમાન ઉપશમયા ક્ષપકશોણિપર (વિશુદ્ધ પરિણામ વિશેષ) આરૂઢ થતાં વિશુદ્ધમાન સુક્ષ્મ સંપરાય હેય છે. અને ઉપશમોણિથી પડતાં સંકિલશ્યમાન હોય છે. સર્વ કષાયને ઉમાશમ કરતાંયાં ક્ષય કરતાં દશમે ગુણસ્થાને સુક્ષ્મ લોભને ઉદય હેય તે સિવાયના કષાયને ઉદય ન હોય તેવી વિશુદ્ધ સતિ અંતમુહુત પ્રમાણે કાળની હોય છે. તેને સુક્ષ્મસં૫રાય ચારિત્ર કહે છે.
પાંચમું યથાખ્યાતચારિત્ર તે બે પ્રકારે છે. કષાયના ઉપશમ વાળું અને કષાયના ક્ષયવાળું. ઉપશમવાળું અંતરયુહત રહે છે ત્યાર પછી તે પરિણામથી પતિત થવાય છે. કષાયના ક્ષયવાળું યયાખ્યાત છેવટે કેવળજ્ઞાન ઉત્પન્ન કરે છે. મનુષ્યદેહ આશ્રીને ઉત્કૃષ્ટથી તે દેશનું (કાંઈક એ છા) પૂર્વ કોડ વર્ષપર્યત હેાય છે. સામાયિક અને દેશવિરતિ ચારિત્ર અસંખ્યાતિવાર આવે છે. ખરું ચારિત્ર જેને સ્પ હેય તે આઠ ભવમાં સંસારને પાર પામે છે. દ્રવ્ય કૃત અનંતવાર આવે છે. શ્રત સામાયિક, સમકિત સામાયિક અને દેશવિરતિસામાયિક. આ ત્રણે એક ભવનાં બે હજારથી નવ હજારવાર આવે જાય છે. સર્વવિરતિ ચારિત્રનું આકર્ષણ વિકર્ષણ–એક ભવમાં બસોથી નવસેવાર થાય છે.
અથવા મૂલગુણ અને ઉત્તર ગુણરૂપ ચારિત્ર બે પ્રકારે છે. પાંચ મહાવ્રત અહિંસા-સત્ય અચૌર્ય, બ્રહ્મશ્ચર્ય અને પરિગ્રહને ત્યાગ અ.
Page #336
--------------------------------------------------------------------------
________________
(૩૨) મલ ગુણ કહેવાય છે અને પડિલેહણ પ્રમાજનાદિ ઊત્તરગુણ કહેવાય છે. અથવા ચરણ સિત્તરી કરણસિત્તરી (કિયા)રૂપ ચારિત્ર બે પ્રકારે કહેવાય છે.
वयसमणधम्मसंजम वेयावचं च बंभ गुत्तीओ नाणाइतियं तवकोह निग्गहाई चरणमेयं १
વ્રત ૫. યતિમ ૧૦. પૈયાવચ્ચ ૧૦. સંયમ ૧૭. બ્રહ્મથર્ય , મને ગુપ્તિ 1. વચનગુપ્તિ ૧. કાયગુપ્તિ ૧. જ્ઞાન ૧. દર્શન ૧. ચરિત્ર ૧. તપ ૧૨, ક્રોધને નિગ્રહ ૧, આચરણસિત્તરી કહેવાય છે.
पिंडविसाहीसभिई भावणा पडिमाइ इंदिय निराहो पडिलेहण गुत्तीण अभिग्गहे चेव करणं तु १
પિંડ વિશુદ્ધિ. ૪ સમિતિ. પ ભાવના. ૧૨ પ્રતિમા. ૧૨ ઈદ્રિઅને નિરોધ. ૫ પડિલેહણા. ૨૫ ગુપ્તિ. ૩ અભિગ્રહ , આ કરણ સિત્તરી ક્રિયાના સિત્તેર ભેદ કહેવાય છે. આ બંને ચારિત્રના ભેદ છે. અથવા પાંચસમિતિ અને ત્રણ ગુપ્તિ તે ચરિત્ર કહેવાય છે. રસ્તે જઈને ચાલવું. કોઈ પણ જીવની પિતાના શરીરવડે હિંસા ન થાય ૧ સાવધ સદોષ ભાષા ન બેલવી, ૨ શરીરના નિર્વાહ અર્થે આહારાદિ નિર્દોષ લેવા. ૩ લેવું મૂકવું હોય તે પુંજી પ્રમાજીને કરવું ૪ ત્યાગ કરવા લાયક વસ્તુને, છતાકુળભૂમિ ન હોય તેવી નિર્દોષ જગ્યાએ ત્યાગ કર. ૫ આ પાંચ સમિતિ કહેવાય છે. મનથી ખરાબ સંદેષ સપાપ વિચાર ન કરવા. પણ ઉત્તમ આલંબનમાં મનને નિયોજીત કરવું. ૧ પ્રિય પથ્ય. હિતકારી અને ઉપયોગ જેટલું જ બોલવું અથવા અમુક વખત માટે સર્વથા બેલવું બંધ કરવું. ૨ આત્મધ્યાનાદિ સત્કાર્યમાં શરીરને જવું અથવા હલન. ચલનાદિ બંધ કરવું. ૩ આ મનગુમિ વચનગુપ્તિ અને કાયમુસિ એ ત્રણ ગુતિ છે.
આ પ્રમાણે ભિન્ન ભિન્ન બતાવેલા ચારિત્રના સર્વ ભેદને મુખ્ય ઉદ્દેશ-સપાપ સાવધ યોગેને ત્યાગ કરે અને આત્મભાવમાં
Page #337
--------------------------------------------------------------------------
________________
(૩ર૧)
લીન થવું તે જ છે. તે પ્રમાણે સર્વથા વર્તન કરવાનું કાર્ય સમભાવમાં ભાવિતાત્મા મુનિઓ-ત્યાગીઓ કરી શકે છે. ગૃહસ્થ ધર્મમાં રહેલા મનુષ્ય અમુક અંશથી દેશથી) તે પ્રમાણે વર્તન કરી શકે છે. એટલે ગૃહસ્થોને દેશવિરતિ–દેશચારિત્ર કહેવાય છે.
જ્ઞાન અને શ્રદ્ધાન બને હેય તથાપિ ચારિત્ર (ચરણ-આચરણ) સિવાય કર્મને ક્ષય થઈ શકતો નથી. વૈદ ગમે તેટલે દવા ઔષધાદિકને જાણકાર હેય પણ ઔષધરૂપ ક્રિયાનું સેવન કર્યા વિના તે શું એકલા જાણપણાથી નિરોગી બની શકશે? નહિં જ કેવળજ્ઞાન હેય અને ક્ષાયક દર્શન હેય તથાપિ સર્વ સંવર આવ્યા સિવાય કેવલી પણ નિર્વાણું પામતા નથી. યોગનિરોધરૂપ સર્વ સંવરની છેવટે તેમને પણ જરૂરીયાત પડે છે, માટે એકલા જ્ઞાન, શ્રદ્ધાનથી સંતોષ ન પામતાં સાથે ચારત્રની પણ આવશ્યકતા છે એ ચોક્કસ સમજવું.
જન્મથી લઈ ધર્મશ્રદ્ધાન વિનાનો અને સાવધ કાર્યમાં આસકત થયેલો મહાબલ રાજા, છેવટની છેડા વખતની પણ સ્થિતિમાં વિશુદ્ધ ચારિત્રની મદદથી સદ્ગતિને પામ્યા.
મહાબલી રાજા. આ જબૂદીપના અવર વિદેહક્ષેત્રમાં વક્ષાર અને ગંધમાદન પર્વતની પાસે ગંધીલાવતી નામની વિજય (મોટો દેશ) છે. તે વિજયમાં દેવોને ક્રીડા કરવાને વર્ગ સરખે વૈતાઢય પહાડ શોભી રહ્યો છે. તે વિજયમાં ગંધાર નામનો વિશાળ દેશ છે. આ દેશ રિદ્ધિસમૃદ્ધિથી ભરપૂર છે. તેમાં ગંધસમૃદ્ધ નામનું શહેર હતું.
તે શહેરમાં શતબળ રાજાને પુત્ર અતિબળ રાજા રાજ્ય કરતા હતા. તેને મહાબળ નામને કુમાર હતો. પિતાના મરણ પછી મહાબળ રાજા રાજ્યાસન પર બેઠો. તે મહાપરાક્રમી હતો. વિધાધર રાજાઓ પણ તેની સેવા કરતા હતા. રાજ્યનું પાલન કરતાં ઘણું વર્ષો વહી ગયાં. તેટલા લાંબા વખતમાં તેના તરફથી કરાયેલાં કર્તવ્યો બીલકુલ ૨૧.
Page #338
--------------------------------------------------------------------------
________________
(૩૨૨)
પ્રશંસાપાત્ર ન હતાં. ઈચ્છાનુસાર પાંચ ઇન્દ્રિયનાં સુખને વૈભવ તે ભોગવતા હતા. તે ઈદ્રિયોને પરાધીન હતો. ભક્ષ્યાભઢ્યને વિવેક તેને બીલકુલ ન હતો. પાંચ પ્રકારના પ્રમાદમાં તે ડૂબે હતે. પરિમલ એકઠા કરે અને વિવિધ પ્રકારના આરંભ કરવા તે ઇચ્છા તેની પ્રબળ હતી, નિરંતર તે અકાર્યમાં પ્રવૃત્તિ કરનાર હતા.
સત્યાસત્યને-કર્તવ્યાકર્તવ્યને નિર્ણય કરવો, સદાચરણ રાખવાં, પરોપકાર કરે, આત્માને ઉચ્ચ સ્થિતિમાં સ્થાપન કરવો તથા મનુષ્ય સુખ દુઃખને અનુભવ શા કારણને લઈને કરે છે? દરેક સુખી શા માટે થતા નથી ? આ વિષમ વિચિત્રતાનું કારણ શું ? મનોવાંછિત પ્રાપ્તિ સર્વને શા માટે થતી નથી ? વિગેરેને વિચાર કરવાનું ભાન તેને બીલકુલ ન હતું. કેવળ વિષય, કષાયને આધીન થઈ તે આ જિંદગી પૂરી કરતો હતો. ટૂંકામાં ધર્મ શી ચીજ છે તે વાતની તેને પરવા ન હતી.
આ રાજનો બાલમિત્ર સ્વયંબુદ્ધ નામનો પ્રધાન છે. તેનું અંત કરણજિનેશ્વરના વચનામૃતથી સિંચાયેલું હતું. રાજાનું હિત કરવામાં તેની પ્રબળ ઈચ્છા જાગૃત રહેતી હતી. રાજ્યનાં દરેક કાર્યમાં પૂછવા પોગ્ય બીજે પણ સંભિશોત નામનો પ્રધાન હતા.
એક દિવસ મહાબળ રાજા સભા ભરીને બેઠા હતા. સન્મ દિવ્ય નાટક સરખું નાટક થઈ રહ્યું હતું. આજુબાજુ તેનો પરિવાર બેઠે હતે. નૃત્ય દેખવામાં રાજ લીન થઈ ગયો હતો. એ અવસરે અકસ્માત સ્વયંબુદ્ધ પ્રધાન રાજાની પાસે આવી, હાથ જોડીને આ પ્રમાણે વિનવવા લાગ્યા. મહારાજા ! આ ગીત સર્વ વિલાપ સરખાં છે. આ નૃત્ય એક વિડંબના માત્ર છે. આ આભરણો કેવળ ભરભૂત છે અને આ કામવાસના, કેવળ દુખનું જ કારણ છે.
આ બાળમિત્ર પ્રધાન ઉપર રાજાને ઘણે સ્નેહ હતો, પણ આનંદમાં લીન થયેલા રાજાના આનંદને ભંગ કરનાર આ પ્રધાનનાં વચન સાંભળી રાજા કોપાયમાન થઈ ગયો. રાજાએ કહ્યું. અરે
Page #339
--------------------------------------------------------------------------
________________
( ૩ર૩)
મિત્ર! આ તું શું બોલ્યો ? આવાં વિતથ–મિથ્યા વચનો બોલવાની તને અત્યારે જરૂર થી પડી? તું નિરંતર પ્રિય બોલનાર છે ત્યારે શું અજાણતાં આ અપ્રિય વચને તારાથી બોલાયાં છે? આ ગીત, શ્રાવણઇન્દ્રિયને અમૃત સમાન છે. આ નૃત્ય નેત્રને મહેચ્છવરૂપ છે. આભરણે શરીરની શોભા છે અને કામવાસના સર્વદા સુખદાયી છે. - પ્રધાને નમ્રતાથી પણ મજબૂતાઈથી કહ્યુંઃ મહારાજ ! હું જરા માત્ર અસત્ય બોલતો નથી અને આપને અપ્રિય પણ કહેતો નથી. મારું કહેવું કેવી રીતે સત્ય છે કે, હું આપશ્રીને નિવેદિત કરૂં . આપ સાંભળશે.
એક ચતુર યુવાન સ્ત્રીનો પતિ પરદેશ ગયો હતો. આ સ્ત્રી પતિપ્રેમમાં આસકત થયેલી હતી. પતિના વિયોગે વિરહાનળથી યા કામદાવાનળથી દગ્ધ થઈ બીચારો કરૂણ સ્વરે ગાયન કરતી હતી. આ ત્રીનું ગાયન વિચારવાન વિવેકી પુરૂષોને વિલાપ પક્ષમાં અનુભવાશે કે નહિં? કેમકે ગીતનું ઉત્પત્તિસ્થાન, કે માર્મિક સૂચન રુદનથી જ ભરપૂર છે. તેમ હે રાજન ! જેનું પહેલું કે છેલ્લું પરિણામ દુઃખરૂપ હેય તે સુખરૂપ કેમ ગણાય?
એક મનુષ્ય પેલે થઈ ગયો છે. તે પિતાની વિસંસ્થૂલ સ્થિતિમાં નાચતો કૂદતો આમતેમ ફર્યા કરે છે. આ તેનું નાચવું, કૂદવું વિવેકા મનુષ્યને વિડંબના સમાન અનિષ્ટ નહિં લાગે ? લાગશે જ, તેમ મેહથી ઘેલા થઈ નૃત્ય કરનારાઓના અને જેનારાઓના ભાવી પરિણામ ઉપર વિચાર કરતાં આ નૃત્ય કેવળ વિર્ડ બનાતુલ્ય જ છે.
ભૂષણની ભ્રાંતિથી કોઈએ ગળામાં પથ્થર લટકાવ્યો હોય તે જેમ બજારૂપ છે તેમ પરમાર્થ ર્દષ્ટએ વિચાર કરતાં આ સર્વ આભરણો ભારમાં પથ્થર સરખા બેજા કરનારા જ છે.
કિંપકનાં ફલો દેખીતાં સુંદર, સ્વાદે મધુર છે. પણ તેને વિપાક ભયંકર પરિણામવાળો છે. તેમ સર્વ કામો ગો દેખીતાં અને ઉપભોગ કરવામાં સુખરૂપ અનુભવાય છે પણ પરિણામે દુ ખરૂપ છે.
Page #340
--------------------------------------------------------------------------
________________
(૩ર૪).
હે રાજ! કામ શલ્યતુલ્ય છે, કામ વિષતુલ્ય છે અને કામ ઝેરી સર્પસમાન છે. કામની પ્રાર્થના-ઇચ્છા કરવાવાળા વિનાયોજને દુર્ગતિમાં જાય છે. શુભાશુભ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં રાચનાર અને દ્વેષ કરનારાઓ, સંયોગ વિયેગથી ઉત્પન્ન થતાં અનંત દુઃખ પામે છે, માટે હે રાજન ! પરમાર્થથી દુઃખરૂપ અને દુખના કારણભૂત વિષયસુખનો ત્યાગ કરી, પરલોકહિતકારી ધર્મમાં ઉધમવાનું થાઓ.
રાજાએ કહ્યું-મિત્ર પ્રધાન ! આટલા દિવસ તું ભારે હિતસ્વી થઈને આજે તું શા માટે મારું અહિત કરે છે. અનામત–નહિં દીઠેલા સુખને માટે વર્તમાનકાળમાં મળેલા સુખનો ત્યાગ કરવો તે જ મારું અહિત છે.
પિતાને અવસર મળ્યો જાણુ, રાજાની ઈચ્છાનુસાર ચાલનાર સંભિવ્યોત નામને પ્રધાન રાજાની તરફેણ કરી બલવા લાગ્યો..
મહારાજા! આ સ્વયં બુદ્ધ ભાયાવી છે. તે આપને મળેલા સુખને ત્યાગ કરાવી શીયાળની માફક નહિં મળેલા સુખને પ્રયત્ન કરાવી પાછળથી પશ્ચાતાપ કરાવશે.
રાજાએ કહ્યું શીયાળને પાછળથી કેવી રીતે પશ્ચાત્તાપ થયો?
પ્રધાને કહ્યું-એક શીયાળ પાસે, ખાવા સારૂ તેના મેઢામાં માંસ. ની પેસી હતી. નદીકિનારે ફરતા એક મચ્છ તેના દેખવામાં આવ્યો. તે મેળવવા માટે માંસને પીંડ જમીન પર મૂકી તેની તરફ દોડો. તેને આવતો દેખી મચ્છ જલ્દી દડી નદીમાં જઈ પડયા. પેલો માંસને પિંડ સમળી ઉપાડી ગઈ. શીયાળ બનેથી ભ્રષ્ટ થયો. પાસે મળેલું મૂકી બીજું લેવાની આશાથી ઉભયથી ભ્રષ્ટ થતાં તેને ઘણે પશ્ચાત્તાપ થ, તેમ હે ભદ્ર સ્વયં બુદ્ધ ! શીયાળની માફક રાજાને તમે ઉભયભ્રષ્ટ કરી મહાન પશ્ચાતાપ કરાવશો.
સ્વયં બુદ્ધે કહ્યું. પ્રધાન ! તમારું કહેવું સ્વાર્થ સાધવામાં તત્પર વેશ્યાના હાવભાવ સરખું છે, તે કય બુદ્ધિમાન મનુષ્ય માન્ય કરશે? પૂર્વે અનેક ધીર પુરૂષોએ આ ધન, સ્વજન, રાજ્યાદિકને અનિત્ય
Page #341
--------------------------------------------------------------------------
________________
(૩૨૫)
જાણું ભેગનો ત્યાગ કરી પ્રવ્રજ્યા અંગીકાર કરી છે. સ્વામીનું હિત કરવું તે સેવકની ફરજ છે, નહિ કે પિતાના સ્વાર્થ માટે તેનો ‘ભવ બગાડ.
સંભિજાત જરી ક્રોધ કરી બોલી ઉઠશે. સ્વયંબુદ્ધ ! ખરેખર તમે મૂર્ખ છે, કેમકે અવસર વિનાને રાજાને બોધ આપો છે. બધાં મનુષ્ય જાણે છે કે ભરવું અવશ્ય છે જ. શું મરણ આવ્યા પહેલાં સ્મશાનમાં જઇને સૂવું જોઈએ ? આકાશ પડી જવાના ભયથી (પડતા આકાશને અટકાવવાના ઇરાદાથી જેમ ટી.ડી પણ ઊંયા રાખીને સૂવે છે તેમ) તમે પણ સ્વામીના હિતનો ડોળ ઘાલે છે, વૃદ્ધાવસ્થા આવી હોય અને ક્રમે મરણ પણ નજીક આવ્યું હોય ત્યારે ધર્મક્રિયા કરી પરલોકનું હિત કરવું તે તો શોભતું ગણુય. તમે તો આવી યુવાવસ્થામાં ધર્મ કરે તેવી બૂમ પાડી રહ્યા છે, તે તમારું કહેવું કેણ માન્ય કરશે ?
સ્વયં બુધે કરુણાદષ્ટિથી કહ્યું-સંજિનશ્રોત! જરા વિચાર તો કરો. તમે બુદ્ધિમાન છે. આપસમાં યુદ્ધ લાગ્યું હોય, ખણખણાટ અને છણછણુટની સુસવાટીયું કરતાં સામા તરફથી ભાલાં બાણ અને તીરનો વરસાદ વરસતો હોય તે અવસરે, બુદ્ધિમાન અને નિપુણ શિક્ષક હેય તથાપિ નવીન હાથી, ઘોડા અને સુભટોને દમીને કે કેળવીને, યુદ્ધને લાયક ઉપગી કેવી રીતે બનાવી શકશે ? અર્થાત ન જ બનાવી શકે.
ઘરમાં અગ્નિ લાગ્યો હોય અને ઘરનું સર્વસ્વ માલ-મીલ્કત આગમાં બળતું હોય એ અવસરે નવીન ફૂલો ખેદી, પાણી કાઢી, ઘર બુઝાવી મીલકતનું રક્ષણ કરવાનું કામ બુદ્ધિમાન મનુષ્ય પણ કરી શકશે કે ? નહિં જ. - પરબળ આવી ચડયું હેય, ચારે બાજુથી નગરના કિલ્લાને રોધ થઈ ગયો હોય એ અવસરે હશિયાર મનુષ્ય હેય પણ તત્કાળ પૂરતા જથ્થામાં અનાજ, ઈવેણુ, પાણી વિગેરેને સંગ્રહ કરી શકશે
Page #342
--------------------------------------------------------------------------
________________
(૩૨૬)
છે? નહીં જ. પણ આ સર્વ વાતની ખબર પહેલાંથી જ માલુમ હાય અને પહેલાંથી જ સર્વ સામગ્રી તૈયાર કરી રાખી હોય તો તેવા અણીના પ્રસંગે તે પોતાનું કાર્ય સાધવાને સમર્થ થઈ શકશે. તેવી જ રીતે પારલૌકિક કાર્ય માટે, મરણ અવસર આવ્યા પહેલાં જે મનુષ્ય સર્વ તૈયારીઓ નથી કરી રાખતા, તે મનુષ્ય છેલ્લી ઘડીના અવસરે ધન, સ્વજન, રાજ્ય, ગૃહ, દેહાદિકના મેહમાં મુંઝાઇ તેનાથી અલગ થઈ શકતો નથી. તેને મમત્વભાવ ઓછો થતો નથી. એટલું જ નહિ પણ. પહેલાથી જ મમત્વભાવ કે હભાવ ઓછો કરેલ ન હોવાથી છેવટની સ્થિતિમાં મેહભાવ વૃદ્ધિ પામે છે. વહાલાને વિયાગ વિશેષ સાલે છે. વિષયતૃષ્ણા છેદાતી નથી. વિવિધ મને મનમાં ખડા થાય છે. છેવટની વિગથી વળવળતી સ્થિતિમાં તપાવેલા લોઢાના ગોળા ઉપર નાંખવામાં આવેલા પાણીના બિંદુની માફક ધર્મનું કે આત્મસાધનનું નામનિશાન પણ યાદ રહેતું નથી.. કઈ યાદ કરાવે તે પણ મેહ તથા અજ્ઞાનની પ્રબળતા આગળ તે ઊભું રહેવા પણ પામતું નથી. તેને બદલે દૂર રહેલા અને નહિં યાદ કરાવેલા પણ, સ્ત્રી, પુત્ર, ધન, કુટુંબ વિગેરે જ યાદ આવે છે. આવા અનેક મેહ કે દુઃખથી તપેલા મનુષ્ય છેવટની સ્થિતિએ ધર્મસાધન કેવી રીતે કરી શકશે? મરણ જીવનના કટાકટીના યુદ્ધપ્રસંગે તપ તપવાને, શીયળ પાળવાને, ધ્યાન કરવાને, સમાધિ રાખવાને શું તે સમર્થ થશે ? નહિં જ.
મન, વચન, શરીરના વ્યાપારે મંદ પડયા પછી જીવો પરલોકહિત કેવી રીતે કરી શકશે? વિષયમાં આસકત થયેલા જીવ, હાથીના કલેવરમાં ગુલ (આકૃતિ) પામેલા કાગડાની માફક સુંસારસદમાં ડબી મરે છે.
ગ્રંષ્મ ઋતુના વખતમાં પહાડની વિષમ નદી ઉતરતાં એક હાથી કિનારા ઉપર ઘણી જ ખરાબ રીતે પડી ગયું. તેનું શરીર જણું હેવાથી તેમજ વિષમ રીતે પડવાથી ભાંગી ગયું અને તે ત્યાં
15
Page #343
--------------------------------------------------------------------------
________________
(૩૨૭)
જ મચ્છુ પામ્યા. તેનું માંસ ખાવા માટે એક શીયાળીઆએ તેનાં અપાન (ગુદા) દ્વારમાં છિદ્ર પાડયું, માંસના અર્થ. કાગડાએ ત્યાં આવ્યા અને અાનપ્રદેશમાં પેસી માંસ ખાવા લાગ્યા. તાપના કારણથી તે અપાનાર સંકોચાઈ ગયું. કેટલાએક કાગડાએ અંદર રહી ગયા. થાડા વખતમાં વરસાદ થયે। અને તે કલેવર નદીમાં તણાઈને નજીકમાં રહેલા સમુદ્રમાં જઈ મળ્યું. પાણુીથી ભીંજાયેલ હાથીના કલેવરનું અપાનદ્વાર ખુલ્લુ થયુ. કાગડાએ બહાર નીકળ્યા. ચારે માજી નજર કરે છે તેા કિનારે દેખાયા નહિ. ઊડી ઊડીને ચાકતાં પાછા તે કલેવર પર મેસવા લાગ્યા તેટલામાં તે કલેવરને એક જોરાવર મચ્છ સમુદ્રમાં ખેંચી ગયા. તે સાથે કાગડાઓ પણુ ડૂબીને મરણુને શરણુ થયા.
આ દષ્ટાંતને ઉપનય-ભાવાથ સાંભળીને વિચાર કરશેા. કાગડાને ઠેકાણે આ સ’સારી જીવે, હાથીના શરીરમાં પ્રવેશ કરવા તે, સંસારી જીવેનુ મનુષ્યના ભવમાં આવવું. કાગડાઓને હાથીના માંસને ઉપયેાગ કરવા તે, જીવને વિષયસુખના ઉપભોગ. જેમ તે અપાનદ્વારના નિરાધ થયા તેમ જીવાને વિષયસુખને પ્રતિબંધ થયેા. ( તેના સિવાય ન ચાલે તેવા આગ્રહ થવા તે) જેમ વર્ષાઋતુ તેમ જીવેાને મરણકાળ. જેમ કાગડાઓનું હાથીના કલેવરથી હાર નીકળવું' તેમ જીવાતું પરલેાકમાં જવું- જેમ તે કલેવરમાં આસક્ત થયેલા કાગડાઓ . અશરણપણે સમુદ્રમાં ખ઼ી મરણુ પામ્યા તેમ મનુષ્યદેહ સંબંધી વિષયના ઉપભેગમાં આસક્ત થયેલા સંસારી જીવે અરપણે ધર્મના આલંબન વિના—ભવસમુદ્રમાં ડૂી ભરણુ પાગે છે. અર્થાત્ વારવાર વિવિધ નિએમાં પરિભ્રમણ કરે છે.
આ સંસારી છત્રામાં કેાપ્ત વિવેકી, બુદ્ધિમાન જીવ, તુચ્છ અને અસાર વિષયસુખને ત્યાગ કરો તપ-સયમ આદિ અધમ માં પ્રયત્ન કરે તેા તે વારંવાર જન્મ, મરણ કરતા નથી; પણ સંસારને પાર પામી શાશ્વત સુખ પામે છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
(૨૮)
જે મનુષ્ય પોતે વિષયસુખમાં આસક્ત થઈ, બીજાને પણ ઉદીરણા કરાવી મેહની વૃદ્ધિ કરાવે છે. તે મનુષ્ય લાંબે રસ્તે પાથેય (ખાવાનું ભોજન) વિનાના પથિક( વટેમાર્ગ)ની માફક પુન્યરૂપ પાથેય સિવાય દુઃખી થાય છે.'
હે રાજન ! આપ પણ તુચ્છ વિષયસુખની લાલસામાં, ઘણા વખતના લાંબા સુખથી જંબુક( શીવાળ)ની માફક ન ચૂકશેભ્રષ્ટ ન થશો, એવી આપ પ્રત્યે મારી પ્રાર્થના છે.
રાજાએ કહ્યું. સ્વલ્પ સુખ માટે, લાંબા સુખથી જંબુક કેવી રીતે ભ્રષ્ટ થયે ? પ્રધાને કહ્યું. એક અટવીના મધ્ય ભાગમાં વૃક્ષોની ગીચ ઝાડી હતી. તે ઝાડીમાં હથિયાર સહિત એક ભિલ્લ ફરતો હતો. દૂરથી આવતો એક હાથી તેને દેખવામાં આવ્યો. ભિલ્લ હાથીને દેખી તરત પાછો ફર્યો અને એક વિષમ ઢોળાવવાળા પ્રદેશ પર ચડી ગ. ઊંચી ભૂમિ ઉપર ઊભા રહી એક તીક્ષ્ય બાણ હાથીના ઉપર છોડયું. આ બાણ હાથીના મર્મયાનમાં લાગવાથી એક જ પ્રહારે તે હાથી તૂટેલા ગિરિના શિખરની માફક જમીન પર તૂટી પડયો. હજી પણ તે હાથી જીવતો છે એમ ધારી તેનાં દાંત અને મોતી લેવાની ઈચ્છાથી, ધનુષ્ય નીચું મૂકી, માથમાં પરશુ લઈ હાથીને કાપવા લાગ્યો. તે સ્થળે એક સર્પનું દર હતું. હાથીના પડવાથી સર્ષ થેડે દબાયો હતું. તેને સખત પીડા થયેલી ન હોવાથી તે હજી જીવત હતો. bધ અને પીડાથી ચીડાયેલા સર્વે, તે બિલ્લને એવા જોસથી ડંખ ભર્યો કે તેના ઝેરની પ્રબળ અસરથી ભિલ્લ ત્યાં જ મરણ પામ્યા અને સર્ષ પણ થોડીવારે મરણને શરણ થયો. તે
એ અવસરે એક શીયાળ ત્યાં થઈને જતો હતે. માંસરસની લોલુપતાથી તે ખુશી થતો થતો ત્યાં આવ્યો. તે જીવતો છે કે મારી ગયે છે તેને નિશ્ચય કરવા માટે બે ત્રણ વાર નજીક આવી પાછો ફર્યો. છેવટે તે ત્રણે મરી ગયેલ છે તેને તેણે નિર્ણય કર્યો. પણ લેભની ગતિ વિચિત્ર છે તેથી તે ચિંતવવા લાગ્યો કે-આ મનુષ્ય અને
Page #345
--------------------------------------------------------------------------
________________
(૩૨૯)
હાથી મારા જીવિત પર્યત પહોંચે તેટલો ખેરાક મારા માટે છે. તે તો સારે જ ખાવાને છે ને ? આ ધનુષ્ય ઉપર બાંધેલી ચામડાની દોરી છે તે હમણું ખાઈ લઉં. ઈત્યાદિ વિચાર કરી ધનુષ્યની કેટી ઉપર બાંધેલી ચામડાની દેરી તે ખાવા લાગ્યા. તે દેરી તૂટતાં જ ધનુષ્ય ઉપર ચડાવેલી છવા (દરી) એકદમ તૂટી, અને તેથી ધનુષ્યનો ભાગ તાળપ્રદેશમાં એવા જોરથી વાગ્યો કે તે શીયાળ તત્કાળ ત્યાં જ મરણ ૫ પો. ' હા! હા! અજ્ઞાનથી અંધ થયેલા અને આર્ત, રૌદ્ર ધ્યાનને પરાધીન થયેલા છે કાંઈ જુદું જ ચિંતવે છે. અને વિધિનું વિલસિત (પૂર્વ જન્મકર્મ) કાંઈ જુદું જ કરે છે.
अन्नं गयस्स हियए अन्नं वाहस्स संधियसरस्स ।
अचं कुल्हुय हियए अन्नं हियए कयंतस्स ॥१॥ હાથીના હૃદયમાં કાંઈ જુદા જ વિચાર હતા. બાણ સાંધવાવાળા વ્યાધ (ભિલ્લ)ના અનાર જુદા જ હતા. શીયાળના હૃદયમાં તેથી જુદું જ હતું. ત્યારે કૃતાંતના હૃદયમાં તેથી પણ જુદું જ હતું અર્થાત કૃતાંતે તેનાથી જુદું જ કર્યું.
હે રાજન તે નિબુદ્ધિ લુબ્ધ જંબુકે ચેડા ખેરાકને માટેઘણા લાંબા વખત ચાલે તેટલા ખોરાકને ત્યાગ કર્યો તો ઉભયથી ભ્રષ્ટ થઈ મરણ પામે. તેવી જ રીતે આ અતિમૂર્ખ છવ, અલ્પ વિષયસુખની ઈચ્છા કરતા પરિલૅક સંબંધી મહાન સુખ આ શીયાળની માફક હારી જાય છે.
વળી હે મહારાજા! આપે કહ્યું કે પરલોકનું સુખ અદષ્ટ છે. કોણે દીઠું છે.? વિગેરે ! તે સંબંધમાં આપ શ્રવણ કરશે. તે આપણે જોયેલું છે. આપને યાદ હશે કે કુમાર અવસ્થામાં આપણે આકાશમાર્ગે, નંદનવન નામના દેવ ઉધાનમાં રમવા માટે ગયા હતા ત્યાં એક મહદ્ધિક દેવ આપણા દેખવામાં આવ્યું હતું. તેને દેખી મરણ
Page #346
--------------------------------------------------------------------------
________________
(૩૩૦).
ના ભયથી આપણે પાછા હઠયા હતા. તેટલામાં તે દેવ સૌમ્ય બાકૃતિ ધારણ કરી આપણુ પાસે આવી આ પ્રમાણે કહેવા લાગ્યા. મહાબળ ! તારે શતબળ નામનો પિતામહ (પિતાને પિતા) છું. ઉત્તમ ચારિત્ર પાવીને લાંતક નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે છું. પુત્ર ! તું પણ સંયમનિયમમાં ઉજમાળ થજે. અમૃતતુલ્ય જિનવચનોથી તારા આત્માને ભાવિત કરજે. શ્રદ્ધાળુ હદયના, પ્રમાદવિનાના અને સંયમ માર્ગમાં ઉધમ કરનારા આ પદને પામી શકે છે. પ્રયત્નથી તું પણ આ પદ પામી શકીશ.” આ પ્રમાણે કહીને તમાલદલની માફક શ્યામલ આકાશતળને પ્રદ્યોતિત કરતો તે દેવ ત્યાંથી આકાશમાર્ગે ચાલ્યો ગયા.. ?
મહારાજા ! આ વાત તમે દીઠી છે, સાંભળી છે અને અનુભવી છે. તે વાત જે તમને યાદ હોય તો પરલોક છે, તેની શ્રદ્ધા તમે શા માટે નથી કરતા ?
રાજાએ કહ્યું. ભદ્ર સ્વયંબુદ્ધ ! તે વાત મને યાદ આવે છે. પરલોક છે. હમણું તે વાતનું દઢ શ્રદ્ધાન કરું છું, તેમાં મને બીલકુલ શંકા નથી.
રાજના આ રાબ્દોથી તે પરોપકારી સ્વામીભક્ત પ્રધાનને ઘણે આનંદ થયો. તે અવસરને જાણ હોવાથી અવસર આવ્યો જાણે તેણે કરી રાજાને કહ્યું-રાજન! વંશપરંપરાથી સાંભળેલું અને ધર્માધર્મના ફળને પ્રગટ કરનારું, તમારા પૂર્વજોનું વિવેકવાળું કર્તવ્ય હું આપને સંભળાવું છું. આમાંથી આપને જાણવાનું કે શીખવાનું ઘણું મળી
આ જ નગરમાં રાજ્ય કરનારા તમારા પૂર્વજેમાં પૂર્વે કુરચંદ્ર નામનો રાજા થયો હતો. તેને કરમતિ નામની રાણી હતી. માતા, પિતાને પૂર્ણ ભકત હરિશ્ચંદ્ર નામનો તેમને એક પુત્ર થયો. રાજા
સ્તકવાદના શાસ્ત્રમાં પ્રવીણ હતો. *
Page #347
--------------------------------------------------------------------------
________________
( ૩૩૧)
નાસ્તિકવાદ તે લોકોને કહેતા હતા કે, “જીવ નથી, પુન્ય નથી, પાપ નથી અને પરલોક પણ નથી. ખરવિષાણુ (ગધેડાના શીંગડ)ની માફક, જીવ આદિ પ્રત્યક્ષ દેખાતાં નથી. જે આ જગતમાં પ્રત્યક્ષગોચર થઈ શકે છે તે ચાર ભૂત જ છે અને તે ઇદ્રિાથી ગ્રાહ્ય થઈ શકે છે. ચેતના એ જીવને ધર્મ નથી. તે તો પૃથ્વી, પાણી, વાયુ અને આકાશ આ ચાર ભૂતોને ધર્મ છે. મધ્યના અંગેથી-(જુદી જુદી વસ્તુ એકત્ર કરવાથી) જેમ મદિરાની શક્તિ પ્રગટ થાય છે તેમ આ ભૂતના સમુદાયથી ચેતનાશકિત પ્રગટ થાય છે, માટે પ્રત્યક્ષગોચર ન હોવાથી જીવ, પુન્ય-પાપાદિ છે જ નહિં. પ્રત્યક્ષનો વિષય ન હોવાથી તે છવાદ અનુમાનથી પણ સાધ્ય કરી શકાય નહિં કેમકે કોઈપણ વાર તે વસ્તુ પ્રત્યક્ષ દેખાયેલી હોય તો તે વસ્તુના સંબંધમાં અનુમાન થઈ શકે. તેમજ સુકૃતનું ફળ દેવલોક અને પાપના ફળરૂપ નરકગતિ પણ નથી. વળી જવનો જ અભાવ હેવાથી કર્તાપણું અને ભક્તાપણું પણ ન જ સંભવે.
ઇદ્રિના સમુદાય તે જીવે યા જીવવું. અને તે ભૂતોનું વિખરાઈ જવું તે મરણ જીવિત મરણની કલ્પનાએ મૂઢ માણસની કરેલી છે. એક તલતલ જેટલું શરીરને છેદવા છતાં પણ જીવ દેખાતો નથી, શરીરને જ છેદ થાય છે. માટે હિંસ્ય હિંસક (હિંસા કરવા લાયક અને હિંસા કરનાર) કાઈ ન હોવાથી હિંસા પણ છે જ નહિ. લેને ઠગવા માટે મૂઢ પુરુષોએ નાના પ્રકારની ક્રિયાઓની કલ્પનાઓ કરી છે. જે જીવ વિધમાન હોય તો આ સર્વ કલ્પવા સંભવી,
છે પણ જીવ જ નથી તો પછી આ સવ* કલ્પના, ગામ વિના સીમની કપના કરવાની માફક હાંસીને પાત્ર છે.
તપશ્ચર્યા કરવી તે શરીરને શમાવવાનું છે અને સંયમ કરો તે ભેગથી વંચાવાનું છે. સર્વક્રિયાઓ નિરર્થક છે માટે હે બુદ્ધિમાન લોકો! વિષયાદિને ત્યાગ કરે અને વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવી
Page #348
--------------------------------------------------------------------------
________________
(૩૩૨)
તે એક જાતનો કદાગ્રહ છે. સારું સારૂં ખાઓ, ઇષ્ટપાન કરે અને સ્વેચ્છાએ આચરણ કરે. જળબિંદુની માફક ચંચળ સંસારમાં ભક્ષ્યાભઢ્યના વિવેકની કોઈ જરૂર નથી.
આ પ્રમાણે લોકોને કહી પોતે પિતાને તેમજ લોકોને સાવધ સપાપ કાર્યમાં પ્રેરણું કરતો કુચંદ્ર રાજા રાજ્યનું પાલન કરતો હતો. અનેક જીવમાં વધ કરવામાં પ્રવૃત્તિ કરતાં તે નિર્દય રાજાએ ભારે કરે નાંખી રાંક પ્રજાને ઘણી રીબાવી. ઉમ્ર પુન્ય પાપનાં ફળ તત્કાળ મળે છે. આ ન્યાયથી તેની છેવટની સ્થિતિમાં તેને મહાન અસતાનો ઉદય થયો. પાંચ ઈદ્રિયના વિષયે પ્રતિકુળ થયા, શ્રુતિને મધુરતા આપનાર ગીતો ખર અને ઉંટના શબ્દ સરખાં વિરસ સંભળાવા લાગ્યાં. સુંદર રૂપ વિકરાળ અને બભિત્સ દેખાવા લાગ્યા. કપુર, અગુરૂ આદિ સુગંધી પદાર્થો અત્યંત પુતિગંધ જેવાં લાગતાં. સ્વાદિષ્ટ ચીજો લીંબડાથી પણ અધિક કટુક અનુભવાતી પટકુલ હંસતુલી પ્રમુખ કોમળ સ્પર્શી કાંટાની સેજ સમાન તેને લાગતા. ગોશીષચંદનનો રસ અગ્નિના કણયાની માફક તે વેદતો હતો. ટૂંકમાં કહીએ તો આવી રીતે પ્રતિકૂળ ઈદ્રિયવિષયોને અનુભવતો રાત્રિ દિવસ પાડાની માફક આરડતાં તે દિવસે પસાર કરવા લાગ્યો. તે ઊછળી ઊછળીને વેદનાની અધિકતાથી પૃથ્વી પર પડતો. પિતાને હાથે મસ્તક ફૂટ તથા પાસે બેસવાવાળા મનુષ્યને પણ ભય અને કરૂણ ઉત્પન્ન કરાવતો હતો.
તેનાં આવા દુ:ખમય જીવનથી લજજા પામી, કરુમતિ દેવી અને હારશ્ચંદ્રકુમાર તેને ગુપ્ત સ્થળે રાખી તેની પ્રતિચર્યા કરતા હતા. મહાન દુઃખથી પરાભવ પામેલે કુચંદ્ર રાજા આ જિંદગીમાં જ નરક - સરખાં દુઃખને અનુભવ કરી મરણ પામે. હરિશ્ચંદ્ર કુમારે તેનાં ઉત્તરકાર્ય કર્યા. પિતાની આવી ભયંકર અને વલવૃલતી સ્થિતિ દેખી કુમાર ઘણે દાસીન થયે. લોકોના વિશેષ આગ્રહથી જ તે રાજ્યાસન પર બેઠે. પિતાનું મરણું સાંભળતાં તે વિચાર કરવા થી કે, ખરેખર પુન્યપા૫ના ફળે છે જ. આ પ્રત્યય મેં પ્રત્યક્ષ દીઠા છે. હું
Page #349
--------------------------------------------------------------------------
________________
(૩૩૩)
બીલકુલ પાપ નહિં કરું. તે દિવસથી તે રાજા આખા ગંધારદેશનું રાજ્ય ન્યાયપૂર્વક પાલન કરવા લાગ્યો. અન્યાયભરેલા કરો પ્રજા ઉપરથી કાઢી નાંખ્યા અને જેમ બને તેમ પ્રજાને સુખી કરવા લાગ્યું.
હરિશ્ચંદ્ર રાજાએ, ધર્મશ્રદ્ધાળુ બાળમિત્ર સુબુદ્ધિ નામના ક્ષત્રિય પુત્રને બોલાવીને કહ્યું -મિત્ર ! આજથી હું તને એક જ કામ ઉપર ખબર રાખવાની તારી નિમણુક કરૂં છું. અને તે એ જ છે કે કોઈ. પણ ઠેકાણે કાંઈ પણ ધર્મ સંબંધી વાત તારા સાંભળવામાં આવે અથવા કોઈ ધર્મકથન કરનાર તારા દેખવામાં આવે તો તે વાત તરત. આવીને મને નિવેદિત કરવી.
પાપનાં પ્રત્યક્ષ ફળ દેખનાર હરિશ્ચંદ્ર રાજ જાગૃતિમાં આવ્યો. તેનું વલણ ધર્મને રસતે જ દોરાયેલું હતું. તે પિતાનું જીવન ધમમય કરવાને ઈચ્છતો હતો. તેને માટે તે કામ ઉપર અર્થાત ધર્મમાં જાગૃતિ આણવા માટે પિતાના મિત્રને તેણે રોક્યો હતો. આત્મ ઉન્નતિની ઈચ્છા રાખનારા વ્યવસાયી-યા–પ્રમાદી મનુષ્યોએ આ પ્રમાણે કરવું તે સર્વ પ્રકારે પેચ છે.
સુબુદ્ધિએ રાજાનું કહેવું વિનયપૂર્વક અંગીકાર કર્યું. તે દિવસથી ધર્મ સંબંધી કાંઈપણ વાત સાંભળતો, તે તરતજ રાજાને કહી આપતો. એટલું જ નહિં પણ તેવા શુદ્ધ ધર્મોપદેશક મહાત્માઓની તપાસમાં પણ તે ફરતો હતો. સુબુદ્ધિનાં વચન, પરમસદ્ધાળુ થઈને રાજા સÉહતો હતો.
એક દિવસ શહેરની બહાર દેવોએ કરેલો પ્રકાશ અને મહિમા દેખી રાજાએ પૂછયું. મિત્ર ! આ પ્રકાશ અને મહોચ્છવ શા માટે કરાય છે?
સુબુદ્ધિએ તપાસ કરી કહ્યું. શહેરની બહાર એક મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. દેવે તેમને મહિમા-મહેચ્છવ કરે છે. તે સાંભળી રાજાનું મન હર્ષથી પ્રફુલ્લિત થયું. મિત્રને સાથે લઈ રાજા, કેવળી ભગવંતને વંદન કરવા માટે ગયા. ભક્તિથી નમસ્કાર કરી
Page #350
--------------------------------------------------------------------------
________________
( ૩૬૪)
રાજા ગુરૂ સન્મુખ ધાવણુનિમિત્તે બેઠા. ચૈગ્ય જીવ જાણી જ્ઞાનીએ ધ દેશના આપવાના પ્રારંભ કર્યો હે ભવ્ય જીવે! ! આ આત્મા યા જીવ અનાદિ અન ત છે. અનાદિ કાળથી કમ સંયુક્ત છે. વિવિધ પ્રકારના દુ:ખદવથી સંતપ્ત ચ, ચાર ગતિરૂપ ભવમાં પરિભ્રમણ કરે છેં. તે પરિભ્રમણુની શાંતિ માટે જ્ઞાનાદિ સામગ્રી મેળવી, સમ્યક્ પ્રકારે જ્ઞાન હ્વાન, અને આચરણ કરતાં કર્મોને સર્વથા ક્ષય કરી શકે છે. અને તેથી અક્ષય, શાશ્વત સુખવ!ળું મેક્ષ મેળવી શકે છે. વિગેરે, ધર્મદેશના સાંભળી તત્ત્વજ્ઞાનના પરમાર્થને જાણી, શ્રદ્ધા, સવેગમાં તત્પર થયેલા રાજાએ ગુરૂશ્રીતે આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી.
ગુરૂરાજ ! દેવેનાં પ્રત્યક્ષ દર્શનથી અને આપતી અમે ધ દેશનાથી મને ચોક્કસ નિ ય થાય છે કે પરલેાક છે. તે મારા પિતા નાસ્તિકવાદને સ્વીકાર કરનાર ભરીને યાં ઉપન્ન થયે, તે આપ કૃપા કરીને મને જણાવશે કેમકે તેની પરલેકમાં હૈયાતિ તે જ નાસ્તિવાદના નાશ કરનારી છે.
ગુરૂશ્રીએ કહ્યું. તમારા પિતા છેવટની સ્થિતિમાં આક્રંદ કરતા કૃષ્ણલેશ્યામાં–રૌદ્રપરિધ્યુામે મરણ પામી સાતમી નરકમાં ઉપભ થયા છે. આસ્તિક વાદ.
હે રાજન ! તેની માન્યતા એ હતી કે જવ નથી, પુન્ય નથી, પાપ નથી, પલાક નથી વિગેરે ભૂલભરેલી હતી. જીવ અવશ્ય છે જ. જેમ શેષ પદાર્થ પાતાતાના સ્વરૂપે રહેલા છે તેમ જીવ, જીવના સ્વરૂપે રહેલેા છે. તે ચેતના લક્ષણુવાન જીવ, અરૂપી હાવાથી જ્ઞાનદષ્ટિવાળાને પ્રત્યક્ષ છે. જ્ઞાનદષ્ટિ સિવાયના વેા, જ્ઞાન, દનદિ ગુણાથી તે અમૃત્ત જીવને, જાણી શકે છે. ભાવ પ્રત્યય અને અનુમાનથી, છદ્મસ્થ જવા તે જીવને જાણવાને સમરું થાય છે. જેમકે, હું છું, હું સુખી છું, હું દુ:ખી છું, આ અહં પ્રત્યય હું એવી પ્રતીતિ દરેક આત્માને જીવના અસ્તિત્વ સંબંધમાં સ્વાનુભવસિદ્ધ છે.
Page #351
--------------------------------------------------------------------------
________________
(૩૩૫).
મેં સાંભળ્યું. મેં દેખ્યું. મેં સંધ્યું. મેં ખાધું. મેં સ્પર્ફી મેં સંભાયું. ઈત્યાદિ ભાવ પ્રત્ય-પ્રતીતિઓ જેને થાય તે પોતે જ જીવ છે.
શ્રવણ (કાન) આદિ ઈદ્રિ કાંઈ જાણકાર નથી કે તે જાણી શકે? જીવના જવા પછી પણ તે ઈદ્રિ બની રહે છે, છતાં તે અવસરે તે અહ પ્રત્યય-હું છું વિગેરે કાંઈ પણ થતો નથી અથવા શરીરમાં જીવ વિધમાન હેય ત્યારે પણ જીવની ઉપયોગ વિનાની સ્થિતિમાં ઈદ્રિયો વિદ્યમાન છે છતાં, તેઓ કાંઈ સાંભળી કે દેખીને અહં પ્રત્યય કરી શકતી નથી. આથી ચેકસ નિર્ણય થાય છે કે, સાંભળવાનું કે દેખાવા વિગેરેનું જ્ઞાન જેને થાય છે તે જ્ઞાતા-છવ આ ઈદ્રિ કરતાં કઈ જુદો જ છે.
વળી ચૈતન્ય ભૂતોને ધર્મ નથી પણ જીવને ધર્મ છે, કેમકે ભૂત અદક છે. જ્ઞાનશકિત ધરાવનાર નથી. અર્થાત જડ છે, જેના એક અંશમાં વેદક ( જ્ઞાપક ) સ્વભાવ નથી તેના સમુદાયમાંથી પણ તે સ્વભાવ કયાંથી પ્રગટ થશે ? જેમ તલના દાણામાં તેલનો અંશ છે તો તલને સમુદાય એકઠો કરતાં તેમાંથી તેલ બહાર આવે છે- કઢાય છે ) પણ રેતીના કણિયામાં તેમનો અંશ નથી તે લાખ રેતીના કણ એકઠા કરતાં પણ તેમાંથી એક પણ તેલનું બિંદુ નહિં જ નીકળે. તેમ ભૂતના અંશોમાં ( પૃથ્વી, પાણી, વાયુ, આકાશમાં ) જ્ઞાન શક્તિ નથી તો તેના સમુદાયમાંથી તે શકિત કેવી રીતે પેદા થશે ? મદિરાના એક એક અંગમાં તેવી થોડી માદક શક્તિ રહેલી છે તો તે અંગે વિશેષ એકઠાં થતાં તેમાંથી વિશેષ માદક રૂપે શકિત બહાર આવે છે તેમ ભૂતામાં તેવી જ્ઞાતત્વશકિત નથી માટે તે સમુદાય એકઠે મળતાં પણ તેમાંથી જીવરૂપે તે શકિત બહાર આવતી નથી. આથી કહેવાને આશય એ છે કે આત્મા, ભૂતોથી વ્યતિરિત સ્વતંત્રપણે જુદો છે પણ તે ભૂતને ધર્મ નથી.
આ પ્રમાણે આ દેહમાં જીવ અનુભવસિદ્ધ જણાય છે. તેમજ
Page #352
--------------------------------------------------------------------------
________________
(૩૩૬)
બીજાના દેહમાં અનુમાનથી જાણું શકાય છે. કેમકે સુખ, દુઃખ, જ્ઞાનાદિ સર્વમાં સાધારણ છે. અર્થાત સુખ, દુઃખ જ્ઞાન આ સર્વને એક સરખું થઈ શકે છે. એટલે દેહમાં ચૈતન્ય હોય ત્યાં સુધી સર્વે સુખ, દુઃખને અનુભવ કરી શકે છે.
વળી દુનિયાના છનું વિચિત્રપણું; જેમકે, કેટલાક સુખી દુઃખી, કુલીન, રાજ, શ્રેણી, સાર્થવાહ, સેનાપતિ, એશ્વર્યવાન, વિનીત, રૂપ વાન, સુભગ, ધીર, સુસ્વરા, વિચક્ષણ વિગેરે જણાય છે. ત્યારે કેટલાએક તેનાથી વિપરીત દુઃખથી સંતપ્ત થયેલા છો દેખાય છે. જેમકે, કાણુ, આંધળા, બહેરા, મૂંગા, પાંગળા, કુરૂપા, દાસ, શ્રેષ્ય, દમ, દરિદ્ર, દુર્ભાગ, ખળ, નીચ, મૂર્ખ, કર, કુછી અને વિરહાદિ દુઃખથી વિધુરિત વિગેરે. આવા સુખ, દુઃખમય તારતમ્ય યોગના ભેદથી અનંત ભેદમય જીવોનું વિચિત્રપણું નિર્નિમિત્ત (નિમિત્ત વિનાનું) કે ઈ પણ વખત ન જ હોઈ શકે.
અંકુરાને ઉદ્દગમ-ઉત્પત્તિ પાણી, પૃથ્વી વિગેરે કારણે સિવાય સંભવ નથી. તેમ કારણ સિવાય કોઈ પણ વખત કાર્યની નિષ્પત્તિ હેય જ નહિ, તે કારણ આ જ ભવ સંબંધી હેય તે કાંઈ નિયમ નથી. વૃક્ષના મૂળમાં પાણી સિંચતાં-તેના કાર્યરૂપ પત્ર અને ફળો વૃક્ષના અગ્રભાગ ઉપર જણાય છે. તેવી જ રીતે પરલોકમાં કરાયેલું કર્મ આ જન્મમાં પણ ફળ આપે છે - પહેલું કારણ અને પછી કાર્ય. કારણ પછી કાર્ય બનતાં થોડું ઘણું પણ વચમાં અંતર હોવું જોઈએ. આ ન્યાયથી ગર્ભવાસમાં આવવારૂપ કાર્યનું કોઈ પણ કારણ હેવું જોઈએ. અને તે કારણ ગર્ભવાસમાં આવ્યા પહેલાના વખતમાં બનેલું હોવું જોઈએ. આ રીતે અન્ય જન્મ-પુનર્જન્મ લેવાનો નિર્ણય થાય છે.
જે નિમિત્તને પામી આ જીવે પૂર્વજન્મમાં સુકૃત કે દુષ્કત કર્યું છે તે જીવનું જ કરેલું છે, કેમકે કર્તાના અભાવે કમ બની શકે જ નહિ. આ હેતુથી કર્તા તરીકે જીવ જ સિદ્ધ થાય છે.
Page #353
--------------------------------------------------------------------------
________________
( ૩૩૭)
જીવોને દયાથી પુન્ય થાય છે અને જીવને ઘાત કરવાથી પાપ થાય છે. કેમકે જેવું વાગ્યું હોય તેવું જ લણાય છે; માટે જીવ છે, પુન્ય છે, પાપ છે અને પરલોક પણ છે. તે સર્વ હોવાથી તપ, સંયમાદિ ક્રિયાઓ નિરર્થક નથી. અશેષ કર્મ ક્ષયરૂપ મેક્ષ પણ છે અને તે મોક્ષ વિશિષ્ટ તપ, સંયમથી સાધ્ય થઈ શકે છે.
રાજા હરિશ્ચંદ્ર! જીવ અપૌગલિક છે. કર્મો સર્વે પુદ્ગલરૂપ છે. જીવ અને કર્મ, દૂધ અને પાણીની માફક એકમેક થઇ રહ્યા છે. શરીરમાં રહેલો છવ શરીર પ્રમાણ છે. ઇલિકાગતિએ અન્ય જન્મમાં જતો જીવ લોકને અસંખ્યાતમે ભાગે ગણાય છે. શરીરને ત્યાગ કરી સિદ્ધમાં ગયેલા છે છેલ્લા ભવના શરીરના ત્રીજા ભાગની આત્મપ્રદેશની અવગાહનાવાળા હોય છે. તે લોકના અગ્રભાગે રહે છે. તેઓને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત વીર્ય આ અનંત ચતુષ્ક હોય છે. આ અશરીરી સિદ્ધ જીવોને કોઇ પણ પ્રકારની ક્રિયા નથી. તેઓ શાશ્વતભાવે આત્માનંદય ત્યાં રહે છે.
- સંસારી જીવો, કષાય, યાગાદિ નિમિત્તે સુખ, દુઃખ ઉત્પન્ન કરે છે. જેમ કુંભાર માટી, દંડ, ચક્ર, ચિવર આદિ સામગ્રીથી ઘટરૂપ કાર્ય બનાવે છે તેમ સંસારી જીવોને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, ગાદિ નિમિત્તે કાયમ લેવાથી સુખ, દુઃખરૂપ કાર્યો ઉત્પન્ન કરે છે.
સંસારી છે તે કર્મનો અનુભવ કરે છે. કરેલ કર્મને ભેગવ્યા સિવાય નાશ નથી. નહિં કરેલ કર્મને ઉપભોગ કરવો પડતો નથી. જે કરવો પડતો હોય તો પછી મોક્ષના છાને પણ સુખ, દુખ વેદવાં જ પડે અને જો તેમ થતું હોય તે અનવસ્થાદોષ આવે અર્થાત ધર્માધર્મવ્યવસ્થા વિસંધ્રૂવ થઈ પડે. પણ તેમ નથી. કરેલ કર્મ જ ભોગવવાં પડે છે.
દુનિયાના સર્વ પદાર્થો નિત્યાનિત્યરૂપ છે અને તેમ કહેવામાં અપેક્ષા રાખવામાં આવી છે. દરેક પદાર્થમાં ઉત્પત્તિ, સ્થિતિ અને
Page #354
--------------------------------------------------------------------------
________________
(૩૩૮)
વિનાશ આ ત્રિપુટી (ત્રણ ભાગ) લાગુ પડે છે. તે આ પ્રમાણે છે* એક સેનાનું કુંડલ હતું તેને ભાંગી નાંખી તેને મુગટ બના
. પૂર્વે કહેલી અપેક્ષા અહીં પ્રગટ સમજાશે. આ ઠેકાણે કુંડળને નાશ થયે, મુગટની ઉત્પત્તિ થઈ–આ બને સ્થળે સોનું દ્રવ્ય કાયમ રહ્યું. આ જ પ્રમાણે દરેક પ્રાર્થમાં આ ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યયની અપેક્ષાઓ સમજી લેવી.
છવદ્રવ્ય માટે ઉત્પતિ, સ્થિતિ અને વ્યય(નાશ)ની સમજણ આ પ્રમાણે છે. પૂર્વજન્મના મનુષ્યાદિ પર્યાયને નાશ. આ ભવના પર્યાયની ઉત્પત્તિ અને છેવદ્રવ્યની બને સ્થળે કાયમ સ્થિતિ-હૈયાતી રહેવી, આ પ્રમાણે સર્વ દ્રવ્યોમાં નિયાનિત્યની અપેક્ષા સમજવા યોગ્ય છે.
દરેક વસ્તુ, દ્રવ્યની અપેક્ષાઓ નિત્ય છે. (કાયમ છે). પર્યાયની અપેક્ષાએ અનિય છે દ્રવ્યમાંથી પર્યાયોને આવિર્ભાવ તિભાવ થયા કરે છે. આ અપેક્ષાએ દરેક પદાર્થોમાં નિત્યનિત્યપણું રહેલું છે. છમાં મેટાનાનાપણું કાંઈ નથી, સર્વ સરખા છે. મોટા શરીરવાળા યા નાના શરીરવાળા જીવોના આત્મપ્રદેશ એક સરખા (અસંખ્યાતા) છે. તેમાં સંકોચરિકેચ ધર્મ રહેલો હોવાથી દીવાની પ્રભાની માફક સ્થાન યા ભાજનના પ્રમાણમાં પ્રકાશ (વેદન) કરે છે. જેમ એક દી ઘરમાં ખુલ્લું મૂકે હેય તે ઘરના પ્રમાણ જેટલા વિસ્તારમાં પ્રકાશ આપશે. તે જ દીપક ઉપર એક ભાજન ઢાંકવામાં આવે તો તે વિસ્તારવાળે પ્રકાશ એક નાના ભાજનમાં પણ ગોઠવાઈને રહે છે. તેમજ હાથી જેવું મોટું શરીર પામતાં આત્મપ્રદેશે તે શરીરના સર્વ ભાગમાં પ્રસરી રહે છે. અને તે જ જીવને કુંથવા જેવડું નાનું શરીર મળે છે તે તેટલા શરીરમાં પણ સમાવેશ કરીને રહે છે. દષ્ટાંત એકદેશી હોય છે તેથી દષ્ટાંતના દરેક ધર્મો દાતિકને લાગુ પાડવાનો પ્રયાસ ન કરવો.
અશરીરી સિદ્ધના છ કરતાં શરીરવાળા સંસારી જીવો અનંતગુણ છે. સવ-પરપર્યાવની અપેક્ષાએ દરેક પદાર્થો અનંત ધર્મવાળા છે.
Page #355
--------------------------------------------------------------------------
________________
( ૩૩૯ )
પ્રમાદવડે કે કયાયિત પરિણામે-પાંચ ઇંદ્રિયા, શક્તિ અને આયુષ્યાદિ પ્રાણના નાંશ કરવા કે વર્તમાન શરીરથી જીવને જુદે કરવે તેનું નામ હિંસા છે, અને તે તું મરણુ કહેવાય છે. આ પ્રમાણે સંક્ષેપમાં
જીવનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.
હે રાજન્ ! આ પ્રમાણે વિચાર કરતાં નાસ્તિકવાદ સર્વથા અ યેગ્ય અને અહિતકારી છે. તેને ત્યાગ કરી વિવેકપૂર્વક સતક્રિયામાં આદર કરવા એ નિરંતરને માટે સુખનેા માગ છે.
કેવળી ભગવાનના મુખથી પેાતાના પિતાનું દારૂણ દુર્ગંતિમાં જવાપણું સાંભળી, તેમજ નાસ્તિકવાદનાં કડવાં ફૂલ જાણી હરિશ્ચ ંદ્ર રાજા સંસારમાંથી વિરક્ત થયે. ગુરુને નમસ્કાર કરી પેાતાને મદરે આવી પુત્રને રાજ્યાભિષેક કર્યો. સુબુદ્ધિને કહ્યું-હું હમણાં ગુરૂમહારાજ પાસે ચારિત્ર ગ્રહણ કરીશ. તમે મારા પુત્રને મારી માફક ધર્માં પદેશ આપજો.
66
સુબુદ્ધિએ કહ્યું. મહારાજ ! હુ` આપતી સાથે જ ચારિત્ર લગ્ન. ધમ સાંભળ્યાનું ફળ વિરતિ જ છે. મારામાં કેવળ પાપદેશે પાંડિત્ય’ નથી. આપના કુમારને મરાપુત્ર ધર્મોપદેશ આપી જાગૃત રાખશે. રાજાએ તે વાત માન્ય રાખી, રાજા અને પ્રધાને મળતા ગૃહની માફક રાજ્યવાસને ત્યાગ કરી, વૈરાગ્યથી ચારિત્ર લીધું.
ગુરૂરાજની સેવામાં તત્પર રહી, ચિરરકાલ સંયમ સમ્રાજ્ય પાલન કરતાં અષ્ટ ક। ક્ષય કરી બન્ને મહાત્માઓ નિર્વાણુ
પદ પામ્યા.
મહારાજા મહામળ ! આ રાજા પછી તમારા વંશમાં પ્રચંડ પરાક્રમી 'ડ રાજા થયેા. તેને સૂર્યની માફક પ્રતાપી મણિમાલો પુત્ર થયે।. આ દંડ રાજા પુત્ર, સ્ત્રી, ધનાદિકમાં ધણી મૂર્છા રાખતા હતા. ધર્મથી પરમુખ રહી તેણે પોતાનુ જીવન મમત્વભાવમાં પૂર્ણ કર્યું. ભરણુ ૫ મી તે પેાતાના શ્રીગૃહમાં ( ખજાના ઉપર ) અજગરષણે ઉત્પન્ન થયે!. તે શ્રીગૃહમાં જે કાઇ પ્રવેશ કરતું તેને તે અજગર મારી
।
Page #356
--------------------------------------------------------------------------
________________
(૩૪૦ )
નાંખતા હતા. એક દિવસે તે શ્રીગૃહમાં મણિમાલીએ પ્રવેશ કર્યાં. અજગરે તેને દીઠો. દેખતાં જ તે અજગર સ્તબ્ધ થઇ ગયેા. પૂર્વભવના પુત્રને દેખી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. શાંત વૃષ્ટિ કરી પુત્ર તરફ સ્નેહાળ દૃષ્ટિથી તે અજગર ક્રૅખવા લાગ્યા.
અજગરની આવી સ્થિતિ દેખી મણિમાલી વિચારવા લાગ્યા. નિશ્ચે આ અજગર અમારે પૂર્વ જન્મને કોઇ સ્નેહી મરીને ઉત્પન્ન થયેા છે. એ અવસરે કોઈ અતિશય જ્ઞાની મુનિ ત્યાં આવ્યાં. તેમતે પૂછી પોતાના સંશય દૂર કર્યાં. સ` તે જ પેાતાના પિતા છે. એમ જાણી પિતૃવત્સલતાથી ગુરૂશ્રીના કહેવા મુજબ તેને ધમ સભળાવ્યેા. તે અજગર અણુસણુ વિધિએ મરણ પામો. સ્વ માં દેવપણે ઉત્પન્ન થયા. તે ધ્રુવે સ્વર્ગમાંથી અહી આવી મણિમાલીને એક સુંદર હાર આપ્યા. વ શ પર પરાથી ચાલતે આવેલે તે હાર આપના કંઠસ્થળમાં રહી દિશાઓને પ્રકાશિત કરી રહ્યો છે, તે જ છે.
હરિશ્ચંદ્રના વંશમાં અનેક રાજા થઈ ગયા છે. તેના વશમાં અત્યારે આપ વિદ્યમાન રાજા છે. ધર્મોપદેશક સુબુદ્ધિમંત્રીના વંશપરંપરામાં હું ( સ્વયંબુદ્ધ ) ઉત્પન્ન થયા છું. આટલા કાળપત અનવચ્છિન્ન વંશપરંપરાએ ધર્મોપદેશકના વ્યાપારી અમારે અને ધમ શ્રવણ કરવાના વ્યાપાર આપને ચાલ્યેા આવ્યેા છે.
રાજન! આજે વગર પ્રસ્તાવે ધર્મોપદેશ સંબંધી જાગૃતિ કરવાનું જે મેં એકદમ સાહસ કર્યુ છે તેમાં વિલ`બ ન કરી શકાય તેવુ પ્રબળ કારણુ છે. તે કારણ આપ સાવધાન થતે સાંભળો.
મહારાજા ! આજે હું આકાશમાર્ગે નંદનવનમાં ગયેા હતેા. એક સુંદર વૃક્ષ નીચે બેઠેલા એ ચારણશ્રમણુ મુનિએ ત્યાં મારા દેખવામાં આવ્યા. તેમનાં નામેા આદિત્યયશા અને અતિતેજ હતા. સાક્ષાત્ મૂર્ત્તિમાન ધમ જ હોય નહિ તેમ આતિશાયિક જ્ઞાનસંપન્ન તેમે હતા. ભક્તિભાવથી વંદન કરી મે તેઓશ્રીને પ્રશ્ન કર્યો કે, ભગવન્! મહાબળ રાજાનુ આયુષ્ય કેટલુ' બાકી છે? તેઓએ ઉપ
Page #357
--------------------------------------------------------------------------
________________
(૩૪૧)
રોગ મૂળ નિર્ણય કરી કહ્યું. ભદ્ર સ્વયંબુદ્ધ ! તારા રાજાનું આયુષ્ય એક મહીનાનું બાકી રહ્યું છે. આ સાંભળતાં જ ત્યાં ન રોકાતાં સંભ્રાંત થઈ હું તરતજ આપની પાસે આવ્યો છું. હકીકત આ પ્રમાણે છે, તો હે રાજા! જેમ બને તેમ પારલૌકિક હિત જલ્દી કરી છે. એક મહિનાનું આયુષ્ય બાકી છે.” આ શબ્દો સ્વયંબુદ્ધના મુખેથી સાંભળતાં જ રાજા શૂન્ય થઈ ગયો. તેના મુખની લાવણ્યતા ઊડી ગઈ, વિષાદથી શરીરની કાંતિ વિછાદિત થઈ ગઈ. તેનાં નેત્રે આંસુથી ભરાઈ આવ્યાં. હદય શેકાનળથી બળવા લાગ્યું. પાણીથી ભરેલા માટીના કાચા ઘડાની માફક તેનું શરીર ગળવા લાગ્યું. મરણભયથી તેનું શરીર કંપવા માંડયું, આત્માને તે અધન્ય માનવા લાગે. આવી સ્થિતિમાં રાજ સિંહાસનથી બેઠે થયો અને હાથ જોડી સ્વયં બુદ્ધના ચરણમાં તેણે પિતાનું શરીર નમાવી દીધું. ગદ્ગદ્ સ્વરે રાજા બોલવા લાગે.
હા ! હા ! સ્વયં બુદ્ધ, મારું શું થશે? વિષયકષાયાદિ પાપપ્રવૃત્તિમાં મારું બધું આયુષ્ય નિરર્થક ગયું. ચાર પ્રકારને ધમ મેં ન કર્યો. અરિહંતાદિ ચાર શરણું મેં ન લીધાં અને ચાર ગતિને અંત મેં ન કર્યો. હા ! હા ! હું મનુષ્યજન્મ હારી ગયો. સ્વયંબુદ્ધ ! આટલા થડા આયુષ્યમાં હવે હું ધર્મ કેવી રીતે કરી શકું? હે પરોપકારી! તું મને રસ્તો બતાવ. રસ્તો બતાવ. આ પાપી ઉદ્ધાર થાય તે રસ્તો બતાવ.
સ્વયંબુધે ધીરજ આપતાં કહ્યું, મહારાજા ! નિર્ભય થાઓ. વૈર્ય ધારણ કરે. ધન્ય છે આપને કે આ વખતે પણ આપની ધમ તરફ આટલી બધી લાગણું છે. ઘણાં ભવનાં સંચિત કર્મો પણ ચરિત્ર ગ્રહણ કરવાથી થોડા વખતમાં ખપાવી શકાય છે. ઘણા લાંબા વખતથી સંચય કરાવેલાં લાકડાંઓને શું અગ્નિ છેડા વખતમાં નથી બાળી શકત ? બાળી શકે જ છે. એક દિવસ પણ જે આ જીવ ચારિત્ર ગ્રહણ કરી તેમાં તન્મય થઈ રહે તે મોક્ષ પણ મેળવી શકે છે
Page #358
--------------------------------------------------------------------------
________________
( ૩૪૨)
કદાચ તેવી તીવ્ર ભાવનાના અભાવે મેાક્ષ ન પામી શકે તથાપિ વિમાની કે દેવ સિવાય અન્ય ગતિનું આયુષ્ય બાંધતા નથી. અરે ! એક દિવસ તા દૂર રહેા પણ એક મુદ્દત જેટ્લા વખતના ચારિત્રમાં પણ અનેક ભવેાનાં પાપા ખપાવી શકાય છે. દ્રવ્યચારિત્ર સિવા ય પરિણામની વિશુદ્ધતાથી ભાવ ચારિત્ર પણ પામી શકાય છે, અને અંત દૂત માં અનેક ભવાનાં કર્યાં ખખાવવાં તે ભાવચારિત્રથી જ ખપાવાય છે. ભાવચારિત્રનું એટલું બધુ બળ છે કે-કોણી આરૂઢ થયેલાની વિશુદ્ધિમાં આ દુનિયાના જીવાનાં કર્યાં નાખવામાં આવે તે પણ તે બળીને ભસ્મીભૂત થાય છે. જીએ કે તેમ બનતું નથી કારણ કે જીવા પેાતાનાં કમ` પોતે જ ભાગવે છે. છતાં આત્મબળતી વિશુદ્ધિનું સામર્થ્ય હું આપને કહુ છું કે તે હદથી વધારે છે
ચારિત્ર સિવાય એકલાં જ્ઞાન, દર્શન ક્ષણમાત્રમાં મોક્ષપદ આપતાં નથી. અને ચારિત્ર સહિત જ્ઞ.ન, દન ક્ષણ માત્રમાં મેક્ષ પદ્મ આપે છે. જ્ઞાન, દર્શનની સાથે ચારિત્ર હોય અગર ન પણ હોય, પણ જો ચારિત્ર ડેય તેા જ્ઞાન, દર્શન અવશ્ય હોય છે.
હે રાજન ! તમે ધન્યભાગ્ય છે કે હજી એક મહિના જેટલું લાંબું આયુષ્ય ધરાવા છે, માટે હવે તે નિવિઘ્નપણે જેમ બને તેમ ઝડપથી આત્મસાધનમાં ઉજમાળ થાઓ.
પ્રધાને વિવિધ પ્રકારે હિમ્મત આપવાથી રાજાને સહતેષ થયે!. પુત્રને રાજ્યાભિષેક કરી રાજ્ય સ્વાધીન કર્યું. જિનભુવનમાં અષ્ટાહ્નિક મહેત્ર શરૂ કરાવ્યેા.
રાજાએ છેવટની સંથારાપ્રવજ્યા અંગીકાર કરી એટલે એક સ્થળે એસી પાંચ મહાવ્રત અંગીકાર કર્યા, યાવત્ જીવંત આહારને ત્યાગ કર્યાં. તે સ્થાનથી અમુક કારણ કે હૃદ સિવાય ઉવુ, એસવું કે હરવુ ફરવું બંધ કર્યું. સર્વ મમત્વને ત્યાગ કર્યાં. સ કારતી આશાઓને વિસારી મૂઠ્ઠી. અહંકારને પણ મૂઠ્ઠી દીધા. કેવળ ધર્મધ્યાનમાં જ લીન રહેવાના દૃઢ નિશ્ચય કર્યો. સિદ્ધાંતનુ
Page #359
--------------------------------------------------------------------------
________________
( ૩૪૩)
શ્રવણુ કરતાં તેના સવેગ રસમાં વધારો થયેા. પૂર્વ મહષિ એનાં જીવનચરિત્રનાં સ્મરણુથી તે વધારે ઉત્તેજિત થયે!.
શત્રુ, મિત્ર પર સમભાવ આપે. સસારની અસારતા ભાવતાં અમૃતરસથી સિંચાયાની માફક શાંતિમાં વધારો થયા. ૫ંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં એક મહિનાને અંતે આ ફાની દેહ અને દુનિયાંના ત્યાગ કરી, ઇશાન દેવલેાકની રમણુક દેવભૂમિમાં લલિતાંગદેવ નામના દેવપણે તે ઉત્પન્ન થયે!. આ માનવર્જિંદગીમાં એક મહિના પય ત આચરણ કરેલા ધમના પ્રસાદથી તે દિવ્ય સુખ પામ્યા. નર, સુરનાં દિવ્ય સુખના અનુભવ કરતાં તે મહાબળ આઠમે ભવે નાભી રાજાને ઘેર રીષભદેવપણે જન્મ પામ્યા. તીર્થંકર પદ ભોગવી, અનેક જીવાને દ્દાર કરી છેવટે શાશ્વત સ્થાન પામ્યા.
જન્મથી માંડી સુકૃતના લેશને પણ નહિ કરનાર મહાબળ રાજા, છેવટના સ્વલ્પ કાળના ચારિત્ર આચરણથી સદ્ગતિને પામ્યા. સુદ્રના ! આ દૃષ્ટાંત પરથી એ સમજવાનું છે કે–વસ્તુતત્ત્વને જાણીને, તેના પર દૃઢ શ્રદ્ધાન કરીને પણ યથાશક્તિ તે પ્રમાણે વર્તન કરવું જોઇએ. વન કરવાથી જ થે!ડા વખતમાં પશુ ઉત્તમ લાભ મેળવી શકાય છે.
પ્રકરણ ૩૫ મું.
——
જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણે સાથે જોઈએ
जा तिथे सर सासणे कुमलया नाणंति तं वुच्चए । जा तथ्येव रूई अईव विमल्दा सहमणं तं पूणो ॥
Page #360
--------------------------------------------------------------------------
________________
(૩૪૪)
चारितं तु हविज्जत विरमणं सावज्जजोगेहि जं । अभो रयणतिगं सित्रफलं गिन्छेह सच्चे अणा ॥ १ ॥
તીથ કરપ્રણીત સિદ્ધાંતમાં કુશળતા, તેને જ્ઞાન કહે છે. તે જ વીતરાગના વચનમાં અતિશય નિર્માળ રુચિ (શ્રદ્ધા-ઈચ્છા) તે સદંશ'ન કહેવાય છે. સાવઘ ( સપાપ ) યોગાથી વિરમવું તે ચારિત્ર છે, હું ભવ્યે ! સચેતને! ! મેક્ષળ આપનાર આ ત્રણુ રત્નાનું તમે ગ્રહણ કરો.
हयं नाणं कियाहीणं, हया अन्नाणीएत किया । पासंतो पंगुलो हढो, धावमाणा अ अंधओ ॥ १ ॥
ક્રિયા વિનાનું જ્ઞાન હણાયેલું છે અને અજ્ઞાનીઓની ( જ્ઞાન વિનાની ) ક્રિયા હણાયેલી છે. દેખતાં છતાં પાંગલે બળી સુએ ત્યારે આંધળા દોડવાથી મરણ પામ્યા.
જાણવા પ્રમાણે વત્તન નહિં કરનારા જ્ઞાનીઓને પણ સદ્ગતિની પ્રાપ્તિ દુભ છે. દાવાનળ નજીક આવ્યેા છે. તેનામાં ખાળવાને ગુણ્ છે તે બાળી નાખશે. ઇત્યાદિ જાણવા છતાં અને નજરે દેખવા છતાં પણ પાંગળા માણુસ દવાનળમાં બળીને મરણ પામે છે. પાંગળા સમાન ચાલવાની ક્રિયા ન કરનારા ( ઉત્તમ આચરણરૂપ ચારિત્ર ક્રિયા ન પાળનારાએ ) એકલા જાણપણાથી ફાયદો મેળવી શકતા નથી. તેવી જ રીતે વનમાં લાગેલા દાવાનળથી બચવા માટે એક આંધળેા માણુસ આમતેમ દોડવારૂપ ક્રિયા કરી રહ્યો છે. પણ આંખે દેખતા ન હોવાથી દાવાનળ કઇ બાજુ છે અને મારે તેમાંથી બચવા માટે કયા રસ્તા તરફ થઇને જવુ? તે ન જાણુને હાવાથી તે પણ દાવાનળથી બચી શકતેા નથી. આ દૃષ્ટાંતે તત્ત્વાતત્ત્વને જાણુવારૂપ અને આવને રોકવાના તથા ક્રમને નિરવાના જ્ઞાનને નહિ જાણતાં-એટલે જ્ઞાન વિનાના આંધળાઓ-એકલી ક્રિયા કરવારૂપ પ્રવૃત્તિ કરનારા તે પણુ ભવદાવાનળને પાર પામી શકતા નથી.
Page #361
--------------------------------------------------------------------------
________________
(૩૪૫)
જેમ આંધળા મનુષ્ય દેખતા પાંગળા મનુષ્યના ખભા ઉપર એસી વન દાવાનળના પાર પામી શકે છે તેમ આંધળી ક્રિયા પોંગળારૂપ દેખતા જ્ઞાનની મદદથી, ભવ વનદાહતા પાર પામે છે.
જ્ઞાન પ્રકાશક છે, સયમ આવતાં કર્મને શકનાર છે અને ધ્યાનાદિ તપ પૂર્વ કમને કાઢી નાંખનાર છે. આ ત્રણેના એક સાથેના યેાગથી વીતરાગ દેવાએ મેાક્ષ થવાનું કહ્યું છે.
ચારિત્ર વિનાનું જ્ઞાન, શ્રદ્ધા વિના મુનિવેશતું ગ્રહણ અને સયમ વિનાના તપ એ નિર્વાણુ કાય માં નિષ્ફળતા પામે છે. સદાચરણની મુખ્યતાવાળું જ્ઞાન, શ્રદ્ધાન સહિત યુનિવેશનું ગ્રહણુ અને સંયમ સહિત કરાતે તપ, આ ત્રણથી ભવતા ક્ષય થાય છે.
જ્ઞાન, દર્શીન, ચારિત્રરૂપ ત્રણ રત્નેને એકીસાથે ધારણ કરનાર મનુષ્યા દુર્લભ છે. આ ત્રણે રત્નનું સાથે . આરાધન કરનાર જીણુ - વૃષભની માક, ક્રમે, મનુષ્ય, દેવ અને મેક્ષનાં સુખ પામે છે. વૃષભ.
આ ભારતવષ માં ક્ષેમ-કુશળતાના સુર કારણેાથી ભરપૂર ક્ષેમપુરી નામની નગરી હતી. તે નગરીમાં ન્યાય અને વિનયાદિ ગુણામાં પ્રવીણ નયદત્ત નામના કોષી રહેતા હતા.
શીયલ આદિ ગુણાથી પતિને આનંદ આપનાર વસ્તુના નામની તેને પત્ની હતી. ધનવ્રુત્ત અને વસુદત્ત નામના તેમને મે પુત્રા હતા. જ્યેષ્ઠ પુત્ર ગુણવાન હતા, નાના પુત્ર વિદ્યાનેામાં માન પામવા ચેાગ્ય હતા છતાં તેમાં માનપાન કાંઇક અવગુણુ હતા.
બાલ
વસ્વભાવવાળા વામદેવ નામને વિપ્ર, તે શ્રેષ્ઠીપુત્રે. મિત્ર હતા. 'તે શહેરમાં સમુદ્રદત્ત નામનેા ધનાઢય શ્રોણી રહેતા હતા. તેને ગુણુવતી નામની ગુવાન પુત્રી હતી. આ પુત્રીના વિવાહ નયદત્ત શેઠના પુત્ર ધનદત્તની સાથે, ગુણવતીના પિતાએ અનેક જન સમક્ષ મહાન ગૌરવથી કર્યાં હતા.
તે શહેરમાં લક્ષ્મીવાન, ગુણવાન અને રૂપવાન શ્રીકાંત નામ
Page #362
--------------------------------------------------------------------------
________________
(૩૪૬)
ના કોકીપુત્ર રહેતેા હતેા. તેના ઉત્તમ ગુણાથી રજિત થઈ સમુદ્રદરો, ધનદત્ત સાથેને વિવાહ તેાડીને શ્રીકાંતની સાથે ગુણવતીને પરણાવી દીધી.
આ વાતની ખબર વિપ્ર વામદેવને મળી. તેણે પોતાના ખાળમિત્ર વસુદત્તને કહ્યું, હા ! હા ! મિત્ર. જે તે ખરા. સમુદ્રદત્તે કેટલુ બધું અકાર્યોં કર્યુ છે ? તેણે પેાતાની પુત્રી, ધણી પ્રાર્થનાથી તારા મોટા ભાઈને આપી હતી; વચનથી ભ્રષ્ટ થયેલા તે 'ધી મનુષ્યે હુમાં તે પુત્રીને શ્રીકાંત સાથે પરણાવી દીધી છે. ઇત્યાદિ વચનરૂપ ઈંધણુાંઆથી વસુદત્તને કાપાગ્નિ પ્રજ્વલિત થયેા. સ્વાભાવિક રીતે પણ તે અભિમાની તેા હતેા જ, તેમાં આ વિપ્ર ઉશ્કેરનાર મળ્યું.
તેણે વામદેવને કહ્યું. મિત્ર ! હું શ્રીકાંતની ખબર લઇશ. દુનિયામાં અવજ્ઞા થવી તેના સમાન મનુષ્યાને જીવતા ખાળનાર બીજું કયું દુ:ખ ? તેનું જીવવું તે ન જીવવા ખરાબર છે. જનનીને કલેશ આપનાર તેવાં મનુષ્યાને જન્મ દુનિયા ઉપર ખેાજા સમાન છે. આ અપમાન હું સહન નહિ કર.. જરૂર તેનું વેર લઈશ.
ક્રાલથી અંધ થયેલા વસુદો, અવસર મળતાં જ શ્રીકાંત ઉપર જોરથી ખડ્ગના પ્રહાર કર્યાં, શ્રીકાંતે પણ તરત જ તેના ઉપર તરવારના પ્રહાર કર્યાં.
આ પ્રમાણે તે ગુવતીને માટે અત્યારથી વેરના અકરા છુટયા, તે અંકુરાએ આગળ વધતાં, સીતાજી માટે રાવણુ અને રામચંદ્રના યુદ્દો કરાવવારૂપ ભયંકર વૃક્ષનું રૂપ પકડયું.
ખડ્ગના તીવ્ર પ્રહારથી અન્યાઅય બન્ને જણાં ઘાયલ થઇ આત્` ધ્યાને મરણ પામી વનમાં મૃગણે ઉત્પન્ન થયા.
પતિન! મરજીથી ગુણુવતીને ઘણા શાક થયેા. શાક કરતી પુત્રીને તેના પિતાએ દિલાસો આપી સમજાવી કે, પુત્રી ! તું ખેદ નહિ કર. આ સર્વ પાપનાં કૂળ છે. તું ધમ કર. થયું તે ન થવાતું નથી, ક્રની અધિકતાથી યા વિષમતાથી તે ધમમાં ઉભાળ ન થઇ.
Page #363
--------------------------------------------------------------------------
________________
(૩૪૭)
એટલું જ નહિં પણ ગુણવાન ઉપર હૅષ ધારણ કરતી ધર્મની નિંદા કરવા લાગી. વૈધવ્યદુઃખથી દગ્ધ થઈ, થોડા જ વખતમાં આધ્યાને મરણ પામી, ભવિતવ્યતાના નિવેગે તેજ વનમાં હરિણપણે ઉત્પન્ન થઈ. તે હરિને દેખી તેને મેળવવા માટે પેલા બે મૃગ આપસમાં લડવા લાગ્યા. લડતાં લડતાં બન્ને મૃગે મરણ પામી એક ગામમાં પાડાપણે ઉત્પન્ન થયા. હરિણું પણ તેના ધ્યાનમાં-વિચારમાં મરણ પામી તે જ ગામમાં મહિષી ભેંસ)પણે ઉત્પન્ન થઈ અહા ! કર્મની ગતિ ! આ જ મહિષી માટે આપસમાં યુદ્ધ કરતા અને પાડાઓ મરણ પામી, વનમાં મદોન્મત્ત હાથીપણે બને ઉત્પન્ન થયા. મહિષી પણ મરણ પામી કર્મયોગે તે જ વનમાં હાથણપણે ઉત્પન્ન થઈ. વરના કારણથી આ પ્રમાણે ત્રણે જણુંઓ નિયચના ભાવમાં નાના પ્રકારનાં દુ ખ સહન કરતાં હતાં.
આ તરફ ધનદત્તને પોતાને ભાઈ અને શ્રીકાંતને મરણું પામ્યા જાણ મહાન રિાગ્ય ઉત્પન્ન થયો. વૈરાગ્ય અને ઉદાસીનતાની ધૂનમાં એકદમ ગામ છોડી દઈ તે દેશાંતરમાં ચાલ્યો ગયો.
પૃથ્વીતળ પર પારિભ્રમણ કરતાં તે રાજપુરપાટણમાં આવી પહેઓ. રાત્રીએ એક સ્થળે કેટલાએક મુનિઓ તેના દેખવામાં આવ્યા.
હનદત્ત સુવા, તૃષાથી પીડાતો હતે. તેની પાસે આજીવિકાનું સાધન કંઈ પણ ન હતું. મુનિના આચારને નહિં જાણનારા ધનદ મુનિ પાસે ભેજનની પ્રાર્થના કરી. મુનિઓએ દય દ્ર ચિર જણાવ્યું. મહાભાગ્ય ! સાધુએ નિઃસંગ વૃત્તિવાળા હેવાથી, અને નિર્દોષ ભિક્ષાવૃત્તિ ક્રરતા હેવાથી, તેમની પાસે દિવસે પણ આહારાદિ વધારે હોતો નથી તે રાત્રીએ તેમની પાસે ભેજના ક્યાંથી જ હેય? રાત્રીએ ભોજન કરવું તે સર્વ મનુષ્યો માટે અયોગ્ય છે. અમે પણ રાત્રીએ ભોજન કરતા નથી. ચર્મચક્ષુવાળા જીવોને નહિં દેખી શકાય તેવા સૂક્ષ્મ જીવો, રાત્રીએ વિશેષ હોવાથી તેના રક્ષણને
Page #364
--------------------------------------------------------------------------
________________
(૩૪૮ )
માટે તેમજ પોતાના બચાવ માટે મનુષ્યાએ રાત્રિભોજન ન કરવું” જોઇએ. રાત્રે ભાજનમાં માંખી, જૂ, જ઼ીડીયેા, કરેાળીયાની લાળ પ્રમુખ આવી જાય તેા વમન, જળેાદર, બુદ્ધિને નાશ અને કાઢ પ્રમુખ રાગો ઉત્પન્ન થાય છે.
દુ:ખી કે સુખી મનુષ્યાને ધમ અર્થે અવશ્ય પ્રયત્ન કરવા જોઇએ. ધર્માંથી મનુષ્ય સુખી થાય છે. ધની ધમ થાય તેમ કાંઇ નથી. ધર્મનાં સાધના મન, વચન અને શરીર, આ ત્રણ મુખ્ય છે, માટે હે મહાનુભાવ ! તું ધમ સાધન કર. તારું`સ દુઃખ દૂર થશે તારા આત્માને શાંતિ મળશે.
ત્યાદિ કહીને મુનિઓએ તેને ગૃહસ્થાને લાયક ધ' સંભળાવ્યેા. ધમ સાંભળી, ભવિષ્યની સારી આશ માટે ધનો ગૃહસ્થના ખાર વ્રત અંગીકાર કર્યા',
ગૃહસ્થનનુ સારી રીતે પાલન કરીતે, ધનદત્ત સમાધિપૂર્વક મરણ પામી સૌધ નામના પહેલા દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયા. આ ભારતવર્ષના રત્નપુર શહેરમાં મેરૂપ્રભ નામના શ્રેષ્ઠી રહેતા હતા. તે ધનદત્તને વ, સૌધ દેવલાકનુ એ સાગ પમનુ આયુષ્ય પૂર્ણ કરો, મેરૂપ્રભુ કોષ્ટીને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયા. તેનુ નામ પંકજમુખ રાખવામાં આવ્યું. થે!ડા જ વખતમાં તે અનેક 'કળાઓમાં પ્રવિણુ થયે!. અલ્યાવસ્થામાં જ સદ્ગુરુના સાગે જીવાદિ તત્વનું જ્ઞાન તેણે મેળવ્યુ` હતુ`. બાલ્યાવસ્થામાં દૃઢ સંસ્કારથી તે વિશેષ પ્રકારે પરાપકારી અને દયાળુ થયા. વખતના વહેવા સાથે ઉદ્ય · સૌભાગ્ય અને રૂપલાવણ્યતાવાળી યુવાન વય પામ્યા, એક દિવસ કેટલાએક મિત્રાને સાથે લઇ, અશ્વ ખેલાવવા નિમિત્તે શહેરની બહાર આવેલા નંદનવન તરફ્ ગયેા. અશ્વ ખેલાવતાં નજીક પ્રદેશમાં જરાથી જર્જરિત દેહવાળા એક જીણુ વૃષભ તેના દેખવામાં આવ્યે.
આ અતિ દુ′ળ હતા. તેના શરીરની ધાતુ ક્ષીણુ થયેલી હતી. શરીરમાં હાડકાં અને ચામડી બે વિશેષ દેખાતા હતા. તેનું
Page #365
--------------------------------------------------------------------------
________________
(૩૪૯),
મુખ વિકૃતિવાળું-વિરૂપ લાગતું હતું. નેત્રમાંથી પાણી અને પીહ વહન થતા હતા. મૂત્રથી તેનું શરીર લેપાયેલું હતું. અનિચ્છાએ પણ ગુદાદ્વારથી છાણ નીકળી જતું હતું, જમીન ઉપર તે પગ તડફડાવતે હતો. શરીર તદ્દન નિસ્તેજ થઈ ગયું હતું. શ્વાસ મુખમાંથી ઉછળતો હતા. શરીર તૂટતું હતું. દાંત પડી ગયા હતા અને હોઠ લટકતા હતા. આવી સ્થિતિવાળા બળદને દેખી પંકજમુખ વૈરાગ્ય પામી ચિંતવવા લાગ્યો. ' અરે ! આ બળદનું બલ કયાં ગયું ? તેનું રૂપ, તેનું લાવણય, તેને ઘેર ગરવા વિગેરે નાશ પામ્યાં ? હા ! હા! કેવી ક્ષણભંગુરતા ? દરેક દેહધારીની આવી સ્થિતિ થવાની જ. આવી સ્થિતિ ન થાય તે પહેલાં દરેક મનુષ્યોએ જાગૃત થવું જ જોઈએ. તે વાત પછી, પણ આ બળદ અત્યારે મરવા પડે છે, તે મરણ ન પામે તે પહેલાં હું તેને કોઈ પણ ઉપકાર કરૂં, ઇત્યાદિ વિચાર કરતો તે બુદ્ધિમાન તરત જ અશ્વ પરથી નીચે ઉતર્યો. કઠગત પ્રાણવાળા તે બળદના કાન પાસે મુખ રાખી મધુર સ્વરે શુદ્ધ વર્ણવાળા નમસ્કાર મંત્રનો ઉચ્ચાર કરવા લાગ્યા. જ્યાં સુધી બળદના શરીરમાં જીવ હતો ત્યાં સુધી તે તેને નમસ્કારમંત્ર સંભળાવતે જ રહ્યો. શાંત પણે તે સાંભળતાં, અશુભ ધ્યાનથી તે બાળકનું મન દૂર રહ્યું. અમૃતની માફક તેના મધુર શબ્દોનું કશુંજલીથી પાન કરતો હોય તેમ તે જણાત હતા, સમગ્ર શ્રુતજ્ઞાનના સારભૂત નવકાર મહામંત્રનું શ્રવણ કરતાં તે બળદ, મરણ પામે. શુભ સ્થાને તે જ શહેરના સમચ્છદ રાજાની શ્રીમતી રાણની કુક્ષીએ તે બળદનો જીવ પુત્રપણે ઉત્પન્ન થયો.
રાણુને વૃષભનું સ્વપ્ન આવ્યું. અનેક ઉત્તમ દોહદે ઉત્પન્ન થયા. છેવટે રાજ, રાણીના ઉત્તમ મનોરથો વચ્ચે પુત્રને જન્મ થશે. મોટા મહેચ્છવપૂર્વક જન્મોત્સવ થયો. સ્વપ્નાનુસાર તેનું વૃષભધ્વજ નામ સ્થાપન કરવામાં આવ્યું. ધાવમાતાઓથી પાલન કરાતો શરદઋતુના ચંદ્રની માફક નવીન રૂપ, લાવણ્ય, કાંતિએ વૃદ્ધિ પામવા લાગ્યો.
Page #366
--------------------------------------------------------------------------
________________
. (૩૫૦) - કુમારની આઠ વર્ષની ઉમર થતાં, રાજાએ વિદ્યા, કળા વિગેરેનું પઠન કરાવવું શરૂ કરાવ્યું. પુન્યોદયથી થોડા વખતમાં સમગ્ર કળાને પારગામી થે. અનુક્રમે તરૂણુઓના નેત્રરૂપ ભ્રમરને કૈરવ તુલ્ય લાવશ્યતાની લક્ષ્મીવાળું યૌવનવય પામ્યો. એક દિવસે અનેક પુરૂષને સાથે લઈ રાજકુમાર અશ્વારૂઢ થઈ નંદનવન તરફ ફરવા નીકળ્યો. વનમાં સ્વેચ્છાએ આમતેમ ફરતાં અને ક્રીડા કરતાં જે સ્થળે પેલો જીર્ણ વૃષભ રહેતું હતું, તે સ્થળે રાજકુમાર આવ્યો. તે સ્થળ ઘણા વખતનું પરિચિત હોય તેમ લાગવા થી તે ચિંતવવા લાગે કે આ પ્રદેશ કઈ પણ વખત મારો જોયેલો હોય તેમ મને લાગે છે. ઈહાહવિચારણા કરતાં તે કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું.
આ ઠેકાણે હું રહેતો હતો. આ ઠેકાણે પાણી પીતો હતો. આ સ્થળે ખાતે. આ સ્થળે સુતો. આ ઠેકાણે હું ફરતો હતો. આ સર્વ મારું ચરિત્ર અને સાંભરે છે. પણ મારા પરમ બંધાવતુલ્ય, મરણઅવસરે જેણે મને નમસ્કારમંત્ર સંભળાવ્યું હતું તે કેમ યાદ નથી આવતો ! જેના પ્રભાવથી જન્મભરમાં કાંઈ પણ સુકૃતને લેશ પણ નહિં કરનાર હું, જેમ શેર (દરિદ્ર પુરૂષ) નિધાન પામે તેમ આ રાજ્યલક્ષ્મી પામ્યો છું. તે મારે પરમ ઉપગારી, મારે પરમ ગુરૂ કોણ હતો ? તે માટે સર્વથા પૂજવા યોગ્ય છે. માનવા યોગ્ય છે. તેના જાણ્યા સિવાય, તેનું પૂજન કર્યા સિવાય હું કેવી રીતે અણુરહિત થઈ શકીશ ( દેવામાંથી છૂટીશ ?)
અહા ! તે જ ઉત્તમ પુરૂષો છે કે વગર પ્રજને અને વિના ઉપગાર કર્યો જે ઉપગાર કરે છે. ઉગાર કર્યા છતાં પણ ઉપગારી
ના બદલામાં જે પ્રત્યુપકાર કરતા નથી તેવા મારા જેવાની શી ગતિ થશે ?
કોઈ પણ પ્રકારે પૂર્વજન્મના મારા ગુરુને ઓળખીને આ રાજ્યલક્ષ્મી તેને આપું તો જ મારા મનને શાંતિ થાય. આ પ્રમાણે વિચાર કરતા રાજકુમાર પિતાનું મંદિર આવ્યો અને પિતાના પિતાને
Page #367
--------------------------------------------------------------------------
________________
(૩૫૧ )
પૂર્વજન્મના વૃતાંતથી વાકેફ્ કર્યાં. રાજાએ તેને ધીરજ આપી. પુત્ર ! ઉત્સુકતયા તારા ચરિત્રને ચિત્રમાં આળેખવાથી તારા ધર્મગુરૂ જલ્દી ઓળખી કઢાશે યા શેાધી શકાશે.
રાજાના આદેશ પ્રમાણે નંદનવનમાં એક મહાન જૈનમ ંદિર આંધવામાં આવ્યું. તે મંદિરમાં ઓળખાતાં ચિત્રામણને સ્થાને છેવટની સ્થિતિમાં પડેલા જીણુ વૃષભનું ચિત્ર દોરવામાં (આળેખવામાં) આવ્યું. તેની પાસે ઉભેલા એક મનુષ્ય નમસ્કાર મંત્ર તેને સંભળાવે છે. ઇત્યાદિ પૂર્વજન્મના સંપૂર્ણ ઇતિહાસનું સૂયક સુંદર ચિત્ર તે મંદિરમાં ચિતરવામાં આવ્યું.
રાજકુમારે પોતાના માણસોને હુકમ કર્યો કે-આ ચિત્ર દેખીને કોઈપણ માણસ કોઇને પ્રશ્ન કરે કે, આ ચિત્ર કોણે બનાવરાવ્યું છે ? શા ઉપરથી બનાવ્યું છે ? વિગેરે. તે તે મનુષ્યને ત્યાં શી તેના સમાચાર તરત જ મને આપવા. ઇત્યાદિ સૂચના કરો રાજકુમાર પાતાના ટા માં લાગ્યું..
એક વખત ોષીપુત્ર પંકજમુખ તે જિનભૂવનમાં ભગવાનના દર્શન કરવા નિમિત્તે આણ્યે. દર્શન કર્યા બાદ-આ ચિત્ર નિહાળતા તેને ધણુ' આશ્ચય' લાગ્યું. તેણે ત્યાં રહેલા રાજપુરૂષાને પૂછ્યું . ભાઇએ ! આ ચિત્ર કેાના કહેવાથી અને શા ઉપરથો આલેખવામાં આવ્યું છે?
આ પ્રશ્નના ઉત્તર ન આપતા તેને ત્યાં જ રાષ્ટ્રી, રાજપુરૂષોએ કુમારને સમાચાર આપ્યા. કુમાર તરતજ ત્યાં આવ્યેા. શ્રોીપુત્રને સ્નેહથી આલિંગન આપી, રાજકુમારે પોતાનું સર્વ વૃત્તાંત્ત તેની આગળ નિવેદિત કર્યું. છેવટે જણાવ્યું–હે પરમગુરૂ ! તમારા પ્રસાથી · જ આ સર્વ સંપદા મને મળી છે. આ રાજ્ય, આ પરિજન, દેશ, ભંડાર વિગેરે તમારે આધીન છે, મને જે કરવાલાયક હોય તે કરવાને આદેશ આપે,
Page #368
--------------------------------------------------------------------------
________________
(૩૫૨)
પંકજમુખે કહ્યું. રાજકુમાર ! મને તે વસ્તુની કાંઇ જરૂર નથી. તને જે ફાયદા થયા છે તેમાં હું નિમિત્તકારણુ છુ. અને તેટલા પૂરતા મારા પરાપગારી જીવનને કૃતા' માનું છું. તું સદાચારમાં રહી, ધર્મપરાયણ થા. તે જ જોવાને હું પચ્છું છું, અને એ જ મારે આદેશ છે.
આ અવસરે ધર્માંચિ નામના અણુગાર ત્યાં દેવવંદન નિમિત્તો આવ્યા તેમને દેખી બન્ને જણાના આનંદના પાર ન રહ્યો. ગુરૂશ્રીને નમસ્કાર કરી તેઓશ્રી પાસે ધ`શ્રવણુ કરવા નિમિત્તે બન્ને જણુ બેઠા. ગુરૂશ્રીએ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ મેાક્ષનું કારણ છે. તે વિષે ધદેશના આપતાં જણુાવ્યું. સંપૂર્ણ શ્રુતજ્ઞાન તે જ્ઞાન છે. તત્ત્વનું અહાન તે સદન છે. સ` સાવદ્ય વ્યાપારને (ક્રિયાને) ત્યાગ કરવા તે ચારિત્ર છે. નિર્વાણુસાધનમાં ત્રણેની સાથે જરૂર છે. એકલા જ્ઞાનથી, એકલા શ્રદ્ધાનથી કે એકલા ચારિત્રયી કાયની પૂર્ણાહુતી થતી નથી. જેએ નિર્વાણપદ પામ્યા છે તે આ ત્રણે રત્નને સંવેદ કરીનેઅનુભવીને જ પામ્યા છે. ઇત્યાદિ દેશના સાંભળી તેઓએ સમ્યક્ત્વપૂર્ણાંક ગૃહસ્થધર્માંનાં દ્વાદશ ત્રતા અંગીકાર કર્યાં. ગુરૂશ્રીને નમસ્કાર કરી આનંદ પામતા અને જણુ પોતાને મંદિરે ગયા.
કુમારને રાજ્ય લાયક જાણી રાજાએ રાજ્યાભિષેક કર્યાં અને પોતે આત્મપરાયણ થયેા.
વૃષભધ્વજ કુમાર રાજા થયે! એટલે પદ્મમુખને બહુમાનપૂર્વક યુવરાજ પછી આપી. પરસ્પર પ્રીતિપૂર્વક અન્ને જણ રાજ્યપાલન
કરવા લાગ્યા.
રાજ્યપ્રપંચમાં પણ તેઓ ધર્મધ્યાનમાં જાગૃત રહેતા હતા. આયુષ્યના ભરાસ નથી તેમ ધારી દિવસને અમુક ભાગ ધર્મધ્યાન નિમિત્તે નિર્ણીત કર્યો હતા અને તે પ્રમાણે બન્ને જણાએ વન
કરતા હતા.
Page #369
--------------------------------------------------------------------------
________________
(૩૫૩)
જ્ઞાનકાળે ભણવું, ત્રિનયપૂર્વક, બહુમાનસહિત, તપશ્ચરણુ સાથે ત્યાદિ આઠ ગુણપૂર્વક, આઠ અતિચાર રહિત તે અપૂર્વ જ્ઞાન ભણતા હતા. ખીાને ભણાવતા-યા ભણવાને પ્રેરતા હતા અને ભણનારાઓને મદદ આપતા હતા,
પ્રાતઃ, મધ્યાહ્ન અને સંધ્યા વખતે ત્રિકાળ જિનેશ્વરનુ` પૂજન કરતા હતા. અને નિઃશક્તિાદિ ગુણુ સહિત-મેની માફક નિષ્પક પુપણે સમ્યક્ત્વ રનનું તેઓ પાલન કરતા હતા. અન્યને પણ ધર્મમાં
દૃઢ કરતા હતા.
નિરતિચારપણે બાર વ્રતરૂપ શ્રાવક યાગૃહસ્થધર્મનુ પાલન કરતા તેમજ મુળ, વીય ને ગાપબ્યા સિવાય નિરંતર તપશ્ચરણ કરતા હતા. ત્રણ પ્રકારનું દાન, ત્રિકરણ શુધ્ધે શિયળ અને સ ંવેગ, નિવેદ પ્રગટ થાય તેવી વિશુદ્ધ ભાવના ભાવતા હતા.
આ પ્રમાણે દેશથી પણ સમ્યક્ પ્રકારે રત્નત્રયનું પાલન કરતાં અવસાન ( મરણુ ) વખત આવતાં બન્ને જણાએ અણુસણુ લીધુ એક માસષય ત અણુસણુ આરાધી, શુભ ભાવે માનવ દેહને યાગ કરી ઈશાન દેવલેાકમાં ઇંદ્રની સામાન્ય ઋદ્ધિવાળા દેવપણે બન્ને ઉત્પન્ન થયા. પૂભવેાપાર્જિત સુકૃર્તાનુસાર એ સાગરાપમ જેટલા લાંબા આયુષ્યમાં અથિયેાગીપણે જૈવિક વૈભવને તેઓએ અનુભવ કર્યાં. વૃષભધ્વજને વ તે દેવ ભવથી ચ્યવી, આભા તવ માં આવેલી કિષ્કિંધપુરીમાં સુગ્રીવ વિધાધરાધિપતિપણે ઉત્પન્ન થયેા.
એ અવસરે મધ્યમ ખડમાં અયેાધ્યા નગરી હતી તેમાં ક્ષ્વાકુ વશને દશરથ રાજા રાજ્ય કરતા હતા. તેને અપરાજિતા નામે રાણી હતી. પંકજ્રમુખ દેવને! જીવ ખીજા દેવશ્લેષકથી નીકળી તે રાણીની કુક્ષીમાં ચાર ઉત્તમ સપ્રમુચિત પુત્રપણે ઉ.પન્ન થયે!. શુભ લગ્ન તેને જન્મ થયા. જનપદવાસી લેાકેાંને તેના જન્મા
૨૩
Page #370
--------------------------------------------------------------------------
________________
(૩પ૪)
ઘણે આનંદ થશે. તેનું પદ્ય ( રામચંદ્ર) નામ રાખવામાં આવ્યુ. તે આઠમાં બળભદ્રપણે પ્રગટ થયા.
પૂર્વે વર્ણન કરવામાં આવેલો ધનદત્તને જીવ અનેક તિર્યચેના ભવમાં ભ્રમણ કરી સુકૃતના ઉદયે તે પદ્મના લઘુ બાંધવ લક્ષ્મણ પણે જન્મ પામ્યા.
શ્રીકાંતાને જવ, તે પણ અનેક તિર્યંચાદિ ભવોમાં ભમી સુકતના કારણથી સ્ત્રી-લાલુપી રાવણપણે ઉત્પન્ન થયો.
ગુણુવતીને જીવ પણ અનેક ભવમાં ભ્રમણ કરી જનક રાજાને ઘેર જાની (સીતા) નામે પુત્રીપણે ઉપન્ન થઈ. તેનું પાણિ ગ્રહણ પદ્મ ( રામચંદ્રજી) સાથે થયું. રાવણે જાનકીનું (સીતાનું) હરણ કર્યું. તેને માટે જગપ્રસિદ્ધ ભયંકર યુદ્ધ થયું. તેમાં લક્ષ્મણને હાથે રાવણુ માર્યો ગયો. સુગ્રીવ વિધાધાર સાથે પદ્યને વિશેષ પ્રીતિ થઇ. આ રાવણ સાથેના યુદ્ધમાં રામચંદ્રને તેના તરફથી અમૂલ્ય મદદ મળી હતી. પૂર્વ જન્મના સ્નેહી ગુરુ શિષ્યો, ત્યારપછી જુદા ન પડતાં સાથે રહી ઘણા વખતપર્યત રાજ્યલક્ષ્મીનું પાલન કર્યું. વખતના વહેવા સાથે ભવવાસથી વિરક્ત થઈ સુગ્રીવે સશુર સમીપે ચારિત્ર લીધું. રામચંદ્ર પણ પિતાના લધુ બંધવ લક્ષમણના વિયોગે ચારિત્ર લીધું. તે બન્ને જણાએ ભવમાં જ્ઞાન, દશન, ચારિત્રનું એવી રીતે પાલન કર્યું-આરાધન કર્યું કે, સર્વ કર્મને ક્ષય કરી તે જ ભવમાં નિર્વાણપદ પામ્યા. (આ ઠેaણે સુગ્રીવ અને રામચંદ્રનું ચરિત્ર ઘણું જ ટુંકાણમાં આપવામાં આવ્યું છે. તેને વિસ્તાર લખતાં એક જુદું પુસ્તક થઈ શકે, માટે વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ પદ્મચરિત્ર વાંચી લેવું.)
રત્નત્રયના આરાધન ઉપર છવૃષભનું દષ્ટાંત સાંભળી, તે ત્રણના આરાધન માટે, આત્મહિતચિંતકોએ ઉજમાળ થવું, જેથી જન્મ, મરણના દુખથી છૂટીને પરમ શાંતિ અનુભવાશે.
Page #371
--------------------------------------------------------------------------
________________
(૩૫૫)
રત્નત્રયનું આરાધન કરનાર યા કરવા ઈચ્છા કરનાર જીએ ગુણાનુરાગી થવું. ગુણ જોવાની ટેવ કે ગુણ લેવાની ટેવ પાડવી. જે ગુણ મેળવવાની ઈચ્છા હોય તે ગુણને ધારણ કરવાવાળા મહાપુરૂષોની સેવા કરવી. તેમની આજ્ઞા માન્ય કરવી. તેમનું બહુમાન કરવું. ત્યાગી વર્ગને દાન આપવું. તેમના સહવાસમાં-બતમાં આવવું. ગુણ અને ગુણીઓનું સ્મરણ કરવું. આ પ્રમાણે તેમાં તન્મયતા-તત્વપરાયણ થતાં તે જ ગુણવાન પોતે થઈ શકાય છે.
તીર્થનું મૂળ મુનિઓ છે. તેઓને અશન-પાન-વસ્ત્રાદિ આપતાં ચારિત્ર પાળવામાં કે શરીર ટકાવી રાખવામાં અવર્ણભ(આધાર)ભૂત થવાય છે. તેઓ જ્ઞાન-ધ્યાનમાં વધારો કરે છે. અન્યને ઉપદેશ આપે છે. આવી રીતે તીર્થની ઉન્નતિ કરે છે. તેમને આપેલું દાન તીર્થ ઉન્નતિમાં કારણભૂત છે. કેવળ જ્ઞાનીઓના વિરહ કાળમાં પરમ ઉપગાર કરનાર મુનિઓ છે, આ ક્ષેત્રમાં ધર્મની ધુરા તેઓએ ટકાવી રાખી છે. ધર્મનું રક્ષણ તેઓએ જ કર્યું છે. વિષમ કાળમાં શુભગતિનો માર્ગ તેઓને આધારે જ ખુલ્લો રહેલો છે.
ચરમ તીર્થંકર મહાવીર દેવે પણ, પાછલા ભવમાં-મુનિઓને દાન આપવાથી અને તેમની પાસેથી ધર્મ શ્રવણ કરવાથી જ સમક્તિ પ્રાપ્ત કર્યું હતું.
મહાનુભાવો ! ધર્મનાં ચાર અંગ મેળવવાં ઘણું મુશ્કેલ છે. મનુષ્યપણું, ધર્મનું શ્રવણ, ધર્મશ્રદ્ધાન અને તે પ્રમાણે ઉત્તમ વર્તન. આ દુર્લભ અંગે પણ પ્રયત્નથી સુલભ યાને સુસિદ્ધ થઈ શકે છે. ચુલ્લગ, પાસાં વિગેરે દશ દષ્ટાંતે દુર્લભ માનવ જિંદગી પામીને, સુત કરી તેને અવશ્ય સફળ કરવી જોઈએ. - સુદર્શના ! નલીની પત્ર પર રહેલા જલબિંદુની માફક, જ્યાં સુધી આ જીવિતવ્ય ઊડી ગયું નથી, કરીકર્ણની માફક ચંચળ લક્ષ્મી ચપળતા પામી નથી અને ગિરિ-સરિતાના ચપળ પ્રવાહની
Page #372
--------------------------------------------------------------------------
________________
(૩૫૬)
માફક તારૂણ્ય અવસ્થા વિલય નથી પામી તે પહેલાં આ શરીર અને દ્રવ્યથી તમારે ઉત્તમ કન્યેા કરી લેવાં જોઇએ.
જિતંભૂવન ખનાવવાં, જિનપ્રતિમા ભરાવવાં, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા-ચતુર્વિધ સંધની પૂજા (પેાગ્યતાનુસાર) કરવી અને જ્ઞાન તથા જ્ઞાનીની ભક્તિ કરવી. આ સાત સુક્ષેત્ર છે. આ સાત ક્ષેત્રામાં ભાવપૂર્વક થે।ડુ પણ ધનરૂપ ખીજ વાવવામાં આવ્યું હૅાય તે તે મહાન ળ આપે છે. પરંપરાએ મેક્ષ પણ મેળવી શકાય છે.
જિનભુવન, જિનબિંબ, પુસ્તક, યાત્રા, સ્નાત્ર મહેચ્છવ, જ્ઞાન અને દાનાદિ આપવાં કરવાં વિગેરે ગૃહસ્થને ધમ છે. ભવ્ય જીવાત તે કાર્યોના આદર કરવા યેાગ્ય છે. તેમાં વળી કેવળ ધર્માર્થી ગૃહસ્થાએ તા વિશેષ પ્રકારે આદરવા યેાગ્ય છે. આ અશ્વાવમાધ તીથ છે. અહી મુનિસુવ્રતસ્વામીનુ સમવસરણ થયેલુ છે. આ સમવસરણની જગ્યાએ એક જિનભુવન હોય તા તે તીની શોભામાં વિશેષ વધારા થાય.
s
38:
પ્રકરણ ૩૬ મુ.
*****
અશ્વાવભેાધ તી. ****
સુદર્શનાએ ગુરૂશ્રીને પ્રશ્ન કર્યા-પ્રØ ! અભાવભેાધતીની ઉત્પત્તિ આપ સમજાવશે.
ગુરૂશ્રીએ કહ્યું. સુદના ! અશ્વાવષેધ તીર્થની ઉત્પત્તિ હું તને સંભળાવું છું. ‘જિનમંદિર બંધાવવાથી ખેાધી ( સમક્તિ ) સુલભ આ સંબંધ તેવા જ સયાગાવાળા છે. તું સાવધાન થષ્ટને
થાય છે.
અવણુ કર.
Page #373
--------------------------------------------------------------------------
________________
( ૩૫૭)
ભારતવર્ષના મધ્ય ખંડમાં પૂર્વ દિશા તરફ્ સવ દેશામાં તિલક સમાન મદેશ શાલી રહ્યો છે. ગંગા નદીના શીતળ પ્રવાહવાળા કિનારાની અપૂર્વ શેાભા મનુષ્યાને આહ્વાતિ કરી રહી હતી. સ્થળે સ્થળે આવેલાં અનેક તળાવા અને પુષ્કરણીએ (વાવા ) ચિકાને વિશ્રાંતિ આપી રહ્યાં હતાં. દૈવિક ઋષિથી ભરપૂર તે દેશને જોતાં, તેના વૈભવ માટે, ધમમાં આળસુ મનુષ્યા પણ પ્રયત્ન કાતાં હતાં.
તે દેશમાં રાજગૃહી નામની નગરી હતી. તેમાં આવેલાં ઊંચા શિખરાવાળા જિનભૂવના પર રાયમાન થતી વૈજયંતી( ધ્વા )એ ધ્વજાના છેડ’રૂપ હાથથી, મનુષ્યને સત્ય સુખ માટે આગ્રહ કરીને એલાવતી હાય તેમ આંલિત થઈ રહી હતી
તે નગરીમાં શત્રુઓને પરાભવ કરનાર અને સદાચરણીઓને આશ્રય આપનાર પ્રચંડ ભુખવાળા સુમિત્ર રાજા રાજ્ય કરતેા હતેા.
સ્વજનને સાષ આપનારી અને જેના નામસ્મરણથી પણુ ઉપસર્ગ, મારી, ચૌરાદિ ઉપદ્રવ શાંત થાય તેવી મહાસતી પદ્માવતી નામની તે રાજાને રાણી હતી.
ભવ્ય જીવેાના ભવદુ: ખને હરનાર મુનિસુવ્રત તીર્થાધિપતિના જીવ પ્રાણાંત કપથી દેવ-આયુષ્ય પૂરું કરી, શ્ર.વણુ શુકલ પૂર્ણિમાને દિવસે, પદ્માવતી રાણીની કુક્ષીમાં ગર્ભાપણે ઉત્પન્ન થયે। કલ્યાણુના નિધાન સરખા તે પ્રભુને જે કૃષ્ણે અષ્ટમીને દિવસે જન્મ થયે. દિક્કુમારીઆવડે જન્મકમ કરાયા પછી, ઇંદ્રાદિ દેવાએ મેરૂપવ ત ઉપર પ્રભુને લઈ જઇ સ્નાત્રાદિ જન્મ મહાચ્છવ કર્યાં. સાડાસાત હજાર વર્ષ બાળ અવસ્થામાં પસાર કરી, રાજ્ય પામી પુન્નર હજાર વર્ષ પર્યંત -ન્યાયી પ્રજાનું પાલન કર્યું. અધિ જ્ઞાનથી દીક્ષાના અવસર જાણી, તૃણુની માફક રાજ્યસુખને ત્યાગ કરી, ફાલ્ગુન શુકલ દ્વાદશીને દિવસે નીલગુફ્ા નામના ઉદ્યાનમાં, ઇંદ્રાદિ દેવાના હન!દ વચ્ચે તે મહાપ્રભુએ ચારિત્ર ગ્રહણ કર્યું, ચારિત્ર લીધા બદ અગીયાર માસપ`ત
Page #374
--------------------------------------------------------------------------
________________
(૩૫૮)
આત્મધ્યાનમાં નિમગ્ન રહી, ઘાતિકને નાશ કર્યો. કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં દેએ કેવળજ્ઞાનનો મહિમા કર્યો. અનુક્રમે વિહાર કરતાં તે મહાપ્રભુ પ્રતિષ્ઠાનપુરમાં આવ્યા. ત્યાં અનેક જીવોને ધર્મના માર્ગમાં ચાલનારા પથિક બનાવ્યા.
એ અવસરે પિતાને પૂર્વ ભવને મિત્ર, ભરૂઅચ્ચ શહેરમાં અશ્વપણે ઉત્પન્ન થયેલો દિવ્ય જ્ઞાનથી તેમના દેખવામાં આવ્યા. તેનું આયુષ્ય અલ્પ જાણી, તેને પ્રતિબંધવાનો સમય નિકટ જણાતાં તે કૃપાળુ દેવ એક રાત્રીમાં સાઠ જન ચાલી ભરૂચમાં આવ્યા. દેએ સમવસરણ બનાવ્યું. મળેલી પર્ષદાની આગળ, સમવસરણમાં બેસી તે પ્રભુએ ધર્મદેશના આપવી શરૂ કરી.
આ અવસરે તે પ્રભુથી પ્રતિબોધ પામેલા ત્રીસ હજાર સાધુઓ અને પચાસ હજાર સાધ્વીઓ તેમના શિષ્યવર્ગમાં હતા.
મુનિસુવ્રતસ્વામી તીર્થકરને સમવસરેલા (આવ્યા) જાણું તે શહેરને જીતશત્રુરાજા, પ્રભુને વંદન કરવા નિમિત્તે તે જ અશ્વ ઉપર બેસીને ( જેને પ્રતિબંધ આપવાં તે પ્રભુ પધાર્યા છે તે જ અશ્વ ઉપર બેસીને આવ્યા. અશ્વથી ઉતરી, સચિત વસ્તુ-ત્યાગાદિ વિધિપૂર્વક સમવસરણમાં પ્રવેશ કરી, ત્રણ પ્રદક્ષિણા આપી, ભક્તિપૂર્વક વંદન કરી, ઉચિત સ્થળે ધર્મશ્રવણ કરવા નિમિત્તે રાજા બેઠા.
એ અવસરે ચાલતા ધર્મોપદેશમાં તે મહાપ્રભુએ જણાવ્યું કેजो कारिजइ जिणहरं जिणाणं जियरागदोसमोहाणं ॥ सो पावेइ अन्न मवे सुलहं धम्मवररायणं ।। १ ॥ .
રાગ, દ્વેષ, મોહને વિજય કરનાર જિનેશ્વરનું જે મનુષ્ય જિનગૃહ (મંદિર) કરાવે છે. તે અન્ય જન્મમાં ઘણું સુલભતાથી ઉત્તમ ધર્મરત્ન પામે છે
“તીર્થંકરની દેશનાશક્તિનું સામર્થ્ય અદ્દભુત હોય છે. તે અને
Page #375
--------------------------------------------------------------------------
________________
本画:
m
10
minimin inju
J
mom
શ્રી મુનિસુવ્રતસ્વામીની દેશનાથી અશ્વને વ્યયેલ જાતિસ્મરણુજ્ઞાન
ww
www
N
Page #376
--------------------------------------------------------------------------
Page #377
--------------------------------------------------------------------------
________________
(૩૫૯)
લૌકિક શક્તિ યા અતિશયના માહાસ્યથી આજુબાજુ એક યોજના જેટલા વિસ્તારમાં રહેલા જીવો સાંભળી શકે છે. પશુઓ પણ પિતપિતાની ભાષામાં તીર્થકરના કહેવા આશય સમજી શકે છે.” - જિનમંદિર બનાવવાથી અન્ય જન્મમાં ધર્મપ્રાપ્તિ સુલભતાથી થાય છે” તીર્થકર મુખથી નીકળેલું આ વચન સાંભળતાં જ તે અશ્વ (ઘડો) ઇહાપોહ-વિચારણા કરવા લાગ્યો. વિચારણાની તીક્ષણ પ્રણલિકામાં તેને જાતિસ્મરણું જ્ઞાન થયું. જાતિસ્મરણ થતાં જ તેનાં અવયવ-શરીરને ભાગ હર્ષથી ઉલ્લાસ પામ્યા. નેત્રે વિકસિત થયાં. તે પિતાનો હર્ષ બીજાને જગુવતો હેય તેમ ખુરના અગ્રભાગથી વારંવાર જમીન ખણતા. ગંભીર સ્વરે હેકારવ કરવા લાગ્યો. તીર્થકર પાસેની ભૂમિકા મનુષ્યાદિથી સંકુલ (વ્યાખ) હતી, તથાપિ તે અશ્વ નિઃશંક અને નિર્ભયપણે મુનિસુવ્રતસ્વામી પાસે આવ્યો. ત્રણ પ્રદ ક્ષિણ કરી વારંવાર નમસ્કાર કરવા લાગ્યા.
આ પ્રમાણે અશ્વને હર્ષ અને તેની ક્રિયા-પ્રવૃત્તિ દેખી જિતશત્રુ રાજા હર્ષ, વિસ્મયથી તે મહાપ્રભુને નમસ્કાર કરી પૂછવા લાગ્યો. .
હે પ્રભુ! તીર્થંકરના વયથી તિર્યચે બેધ પામે તે વિષે મને કાંઈ આશ્ચર્ય થતું નથી, પણ આ અશ્વને આટલો બધો હર્ષ થાય છે એ જ મને આશ્ચર્ય થાય છે. આપ તેના હર્ષનું કારણ અમોને જણાવશે. | મુનિસુવ્રતસ્વામીએ કહ્યું. રાજન ! આ અશ્વનો હર્ષ, સકારણ છે. તે હું સંભળાવું છું.
આ ભારતવર્ષમાં પદ્મનીખંડ નામનું પ્રસિદ્ધ શહેર હતું. તેમાં જિનધર્મમાં કુશળ જિન ધર્મ નામને શ્રેષ્ઠી રહેતા હતે. - તે જ શહેરમાં વિખ્યાતિ પામેલો સાગરદત્ત નામને અનેક કુટુંબનો માલિક ધનાઢય રહેતો હતે. સાગરદતમાં દક્ષિણ્યતા અને દયાળુતાના ગુણો વિશેષ દેખવામાં આવતા હતા. જિનધર્મની સાથે
Page #378
--------------------------------------------------------------------------
________________
(૩૬૨)
વિડે નરકમાં જવાય છે. ધર્મધ્યાનવડે દેવલોકની પ્રાપ્તિ અને શુકલ
ધ્યાનવડે નિર્વાણ પ્રાપ્ત થાય છે. આર્તધ્યાનમાં મરણ પામેલ સાગરદત, ભયંકર ભવસમુદ્રમાં અનેક ભ ભમને હે રાજન ! હમણાં તે તમારા પદઅપણે ઉત્પન્ન થયો છે. તેના મિત્ર જિનધર્મને જીવ હું છું. તે અમુક ભવમાં મારો મિત્ર હતો. તેનું આયુષ્ય અત્યારે છે બાળ છે એમ ધારી તેને પ્રતિબોધવાને અવસર જાણી, અહીં મારું આગમન થયું છે. - “જે જિનેશ્વરનું મંદિર કરાવે” ઈત્યાદિ વચનો સાંભળી પૂર્વ ભવના અભ્યાસવાળાં તે વચનાથી તેને જાતિસ્મરણ થયું છે. પૂર્વના ભાનું સ્મરણ થતાં તે ભવવાસથી વિરકત થયો છે. તેને જમ્યકત્વ પરિણમ્યું છે. તત્ત્વનું જ્ઞાન થયું છે. મારા વચનરૂપ અમૃતથી સિંચાચેલો આ અશ્વ આટલો બધે પ્રમોદ પામે છે.
તે મહાપ્રભુનાં વચનો સાંભળી રાજાને ઘણે હર્ષ થશે. અશ્વ પણ તે પ્રભુ પાસે અણુસણ અંગીકાર કર્યું. રાજા પણ પરિવાર સહિત ઘણા હર્ષથી નિરંતર તેને મહેચ્છવ કરવા લાગ્યો.
અશ્વ પણ આત્મભાવમાં સાવધાન થયો, વારંવાર તે મહાપ્રભુનું મુખ જોવા લાગ્યા. ઉ૯લસિત કણપુટથી પ્રભુનાં વચનામૃત સાંભળવા લાગે, ઈત્યાદિ શુભ ભાવમાં અવશેષ પન્નર દિવસનું આયુષ્ય પૂર્ણ કરી પંચ પરમેષ્ઠી મહામંત્રનું સ્મરણ કરતાં તે અશ્વ મરણ પામી સહસ્ત્રાર નામના આઠમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો.
દેવ થવા પછી તરત જ અવધિજ્ઞાનના પ્રયોગથી તેણે પિતાને અને પછલે ભવ દીઠે. જિનેશ્વરને કરેલે મહાન ઉપગાર સ્મરણ થતાં તે તત્કાળ મહાપ્રભુ પાસે આવ્યો. આવતાં જ નાના પ્રકારના મણિ, રત્ન, કનક, પુષ્પાદિની વૃષ્ટિ કરી તે પ્રભુના ચરણારવિંદમાં નમી પડશે. ભકિતભાવની લાગણીપૂર્વક, વીણા, વેણુ, મૃદંગ વિગેરે દિવ્ય વાજીવડે, ઉત્તમ ગીત, નૃત્ય કરી તે પ્રભુની આ પ્રમાણે
Page #379
--------------------------------------------------------------------------
________________
( ૩૬૩ )
સ્તુતિ કરવા લાગ્યા-હે ભગવન્! સંસારસમુદ્ર તરવા માટે આપ યાનપાત્ર ( વહાણુ ) સમાન છે. સંસારદુ:ખથી ત્રાસ પામેલા જીવાને તમે શરણાગતવત્સલ છે. હે પ્રભુ ! તમારા જેવા. આંતર રાગને દૂર કરનાર મહાન વૈધો દુનિયામાં છતાં, આ જન્માંધ-અજ્ઞાનાંધ મનુષ્યા દુનિયામાં શા માટે અથડાયા કરે છે ? હે મહાપ્રભુ ! આપના ભેધ વચનાનું પાન કરતાં અશ્વ જેવુ' તિર્યંચપણુ` મૂઠ્ઠી, હુ' હુમણાં દેવપણે ઉત્પન્ન થયા છુ'. હે નાથ.! જેમ દેવપણુ આપ્યું તેમ અપવ(મેાક્ષ) પણ આપવાની મારા પર કૃપા કરે. ત્યાદિ વિવિધ પ્રકારે પ્રભુની સ્તુતિ કરી પેાતાના આત્માને કૃતા' માનતા તે દેવપોતાને સ્થાને ગયા.
ભગવન સુનિસુવ્રતસ્વામી પણ ભરૂયચ્ચમાં કેટલાક દિવસો રહી, અનેક વાને પ્રતિષેધ આપી અન્ય સ્થળે વિહાર કરી ગયા. સાડા સાત હજાર વર્ષ પ``ત પૃથ્વીતળ પર વિચરી અનેક વેના ઉદ્દાર કરી, જે માસતી કૃષ્ણ નવમીને દિવસે સમ્મેતશિખરના પહાડ પર નિર્વાણ પામ્યા.
આ સુનસુવ્રતસ્વામીના પાંચ કલ્યાણુકાને દિવસે જે મનુષ્ય ઉપવાસ, આંખિલ, નિવી અને એકાસણા પ્રમુખ તપ કરીતે, સુનિ સુવ્રતસ્વામીતી પ્રતિમાનું પૂજન કરી આત્માને ધધ્યાનથી વાસિત કરતા વિચરે છે, તેનાં વિવિધ પ્રકારનાં સેંકડા વિઘ્ના દૂર થાય છે. અનુક્રમે નર, સુરસુખ પામી આત્મિકસુખ પામે છે.
મુનિસુવ્રતસ્વામીએ અહી અશ્વને પ્રતિધ આપ્યા તે દિવસથી ભરૂચનુ અન્ધાવધ તીય પ્રખ્યાતિ પામ્યું છે.
સુદ ના1 જિનેશ્વરનાં ચરણકમળાથી અલંકૃત થયેલું હોવાથી. આ શહેર પવિત્ર ગણાય છે. અહીં આવેલા અધી જીવે પણ નિમિત્ત યાગે સહેલાઈથી સમ્યકૃત પામી શકે છે.
કમળ, ધ્વજ, કલશ અને ચક્રાકિયી અલંકૃત જિનેશ્વરના
Page #380
--------------------------------------------------------------------------
________________
(૩૬૪)
ચરણે જે ભૂમિ ઉપર સ્થાપન થયેલા હોય અથવા સ્થાપન કરવામાં આવ્યાં હોય તે ભૂમિ પણ વિચારવાનેને ઉત્તમ પ્રવૃત્તિમાં નિમિત્તભૂત -ચાય છે. આ જ કારણથી ભરત રાજાએ અષ્ટાપદ અને શત્રુંજયાદિ પર્વતો પર જિનમંદિર બંધાવ્યાં હતાં. જિનભૂવન, બિંબ પૂજા, યાત્રા, બલી અને સ્નાત્ર મહેચ્છવાદિક, તે ભાવાસ્તવનું કારણ છે. સૌમ્ય, -શાંત, વીતરાગ મુદ્રાસુચક જિનબિંબને દેખતાં અધમ છો પણ વિચારદષ્ટિએ બેલિબીજ પામે છે. સુદર્શના! વૈતાઢય પહાડ પર જિનમુદ્રાના દર્શન અને પૂજનથી તે પોતે પણ બેધિબીજ પ્રાપ્ત કર્યું હતું. આ પ્રમાણે પરલેકના સાધનભૂત કર્તવ્યોને ઉપદેશ સંક્ષેપમાં મેં તને કહી સંભળાવ્યો છે. હવે છેલ્લો ઉપદેશ જિનભુવન અને બિંબપૂજન વિધિને તને સંભળાવું છું, તેનું શ્રવણ કર.
– એ – પ્રકરણ ૩૭ મુ.
જિનમંદિર બનાવવાની અને પૂજન કરવાની વિધિ.
આ આઠ ગુણ સહિત જેમ મનુષ્ય હેય તેમને જિનભુવન અને જિનબિંબ બનાવવાનો અધિકાર છે. જાતિવાન ૧, કુલવાન. ૨, દ્રવ્યવાન. ૩, ગુરૂનો વિનય કરનાર. ૪, સ્વજનોને માનનીય. ૫, ભક્તિવાન. ૬, રાગાદિ દોષોને ત્યાગ કરનાર. ૭ અને ઉદારદીલ, ઉદારતાવાન ૮-આ
ઓઠ ગુણમાંથી કદાચ મધ્યમ ગુણવ ન હોય તે પણ કદાચિત ચાલી શકે. પણ જઘન્ય ગુણવાળા મનુષ્યો પ્રતિમાજી કે મંદિર બંધાવવાને લાયક યા યોગ્ય નથી કેમકે તેથી તે પ્રતિમાજી કે મંદિર ઉપર બીજા મનુષ્યો
ને આદરભાવ થતો નથી. એટશે અનાદરણીયતાદિ અનેક દોષ ઉત્પન્ન - સવા સંભવ છે.
Page #381
--------------------------------------------------------------------------
________________
( ૩૬૫ )
સુદના ! તુ... આ સર્વ ગુણસંપન્ન છે, માટે જિનમંદિર અંધાવવાના તને અધિકાર છે. આ સમવસરણની ભૂમિને સ્થાને તે મંદિર બંધાવવુ' તને માગ્ય છે. જિનેશ્વરનાં ચરણુકમળના સ્પ'થી આ સમવસરણની ભૂમિકા પવિત્ર છે તેા પણ જ્ઞાનીઓએ કહેલુ.. છે કે મંદિર બંધાવતાં પ્રથમ વિધિપૂર્વક મંગળ કરવું જોઈએ. ઉત્તમ કાર્યાં વિધિપૂર્વક કરવાથી મહાન ફળ આપે છે. વિધિ વિનાનાં ઉત્તમ કાર્યો તાદૃશ ફળ આપતાં નથી. તીર્થંકરા કૃત્યકૃત્ય થાય છે.. તેમને કરવાનું કાંઇ પણ ખાદી હેતુ નથી કારણુ દેવે પણ જેમની . અન્ના માન્ય કરે છે અને પૂજન કરે છે એટલે વિધિ ન કરવાથી તેમને કાંઈ લાભ કે નુકસાન નથી, તથાપિ તીર્થની ઉન્નતિ કરવા માટે જિંનભુવન બંધાવવામાં વિધિ કરવી જોઇએ.
પ્રથમ જિનમંદિરના પ્રારંભમાં દિશિ દેવતાઓ( દિપાળા )ની પૂજા કરવી, યાચકાને દાન આપવું, સ્વજને તુ ં સન્માન કરવુ' અને નગરના લેાકને ખુશી કરવાં. જિનમંદિર બંધાવવા માટે જોઈતા પથ્થર આદિનિમિત્ત જ્ઞાનપૂર્ણાંક અને વિશેષ મૂલ્ય આપીને લાવવા, સામા વેચનારનું દિલ દુખાવી આછી કીંમત આપી ન લાવવા. તે પણ ત્રસ જીવેાની વિરાધના ન થાય તેમ યતનાપૂર્ણાંક લાવવ -લેવા જોઇએ; કેમકે આ ધમ અર્થે આર્ભ છે. તેથી દરેક કાર્ય યતનાપૂર્વક કરવું જોઇએ. ભૂમિમાં રહેલા શલ્યાદિ દોષ (વાસ્તુશાસ્ત્રાદિકમાં કહેલા રુષ ) દૂર કરવા. ત્યાર પછી જ તે ભૂમિ ઉપર મંદિર બંધાવવું– આ પ્રમાણે કરવ થી તે મંદિર સદાને માટે ધણું પ્રભાવિક થાય છે.
વિજ્ઞાની ( શલાટ-કડીયાદિ ) તથા કામ કરવાવાળા માટ, નેકરચાકરાદિકને અવસરે દાન આપી સાષિત રાખતા તેથી તેએ મંદિર બંધાવનારનું ભલું ઇચ્છતા લાગણીથી અને સતેથી કામ કરે છે, તે મંદિરમાં મુનિસુવ્રતસ્વામીનું બિંબ વીશ ધનુષ્ય પ્રમાણનું મકત મણિમય બનાવવું. તેમના પ્રમાણુ પ્રમાણે બનાવતાં તે ખિખ સાક્ષાત્ જાણે તે પ્રભુને જોતા હાઇએ તેમ જોનાર મનુષ્યને આન ંદ
Page #382
--------------------------------------------------------------------------
________________
( ૩૬૬)
“ઉત્પન્ન કરી તેમના ગુણગણુને સ્મરણ કરવાનું નિમિત્તભૂત થાય છે શાસનની પ્રભાવના માટે, ઉન્નતિ માટે જે મનુષ્યા જિનમંદિર અધાવે છે તે મનુષ્યા દેવવિમાનમાં ઉત્પન્ન થાય છે.
સૌમ્ય, સ્થિર, વિશાળ અને પાપહર જિનબિંબ બનાવનાર -અમર અપ્સરાએથી પરવાં છતા દૈવિક વભા ભાગવે છે.
પવિત્ર થઈ મનને નિળ કરી જે મનુષ્યા સુગંધી પુષ્પોથી ભક્તિપૂર્વક જિનેશ્વર દેવની પૂજા કરે છે તે દિવ્ય પુષ્પમાલાથી અલંકૃત થઇ દેવલાકમાં વસે છે.
જિનેશ્વરનાં દર્શન યાત્રા અને તેમની આગળ શુભ ભાવથી નૃત્યાદિ પાતે કરે, બીજાને ઉપદેશ આપી કરાવે અથવા તેમ કરનારની અનુમેાદના કરે—પ્રશંસા કરે તથા પોતે પણ તે મહાપ્રભુની-પ્રભુના ગુણુની સ્તુતિ કરે તે તે પાતે પણ અમર રમણીઓથી પૂજાય છે— સ્તવના કરાય છે.
ભૃંગાર, આરતિ, કળશ, ધૂપૃષાણુ, શૃ ંખ અને જયધટાદિ જિનમંદિરમાં આપવાથી તે મહકિ દેવ થાય છે.
નિર્ધ્યન મનુષ્યા પણ પરિણામની નિ`ળતા યા પવિત્રતાપૂર્વક જિનબિંબનુ પ્રમાન કરી, જિનેશ્વરની સ્તવના કરે, ગાયન કરે, નૃત્ય કરે, કરનારાઓની અનુમેાદના કરે તે તે મનુષ્યા પણ પરમ એધિને ( સમ્યકત્વને ) પામી, અમર, નર સંબંધી વૈભવ ભોગવો નિયમા સાત, આઠ ભવમાં નિર્વાણુ પામે છે; માટે આ સવ કન્યે ભક્તિપૂર્વક શકત્યાનુસાર યતનાથી વિશુદ્ધ પરિણામે કરવાં.
સુદના ! આ સર્વ કર્તાવ્યો તારે સ્વાધીન છે કે જે કવ્યો મેં તને અનુક્રમે બતાવ્યાં છે. તે સ` કબ્યા વિધિપૂર્વક જો તું કરીશ તે તેનાં ફળે! પરંપરાએ તને મેાક્ષષય ત પ્રાપ્ત થશે.
જ્ઞાનભાનુ ગુરુને ઉપદેશ સાંભળી સુદર્શનાના આનંદને પાર ન
Page #383
--------------------------------------------------------------------------
________________
(૩૬૭)
વિશાળ મજાની ભકિત હતા. જિનભક્તિ આ
રહ્યો. “હું ભરૂચ જઈશ. અને ત્યાં એક સુંદર જિનમંદિર બંધાવીશ” એવી પિતાની પ્રથમ જ ભાવના હતી. તેમાં ગુરૂશ્રીના ઉપદેશનું પોષણ મળ્યું. સમવસરણની ભૂમિ ઉપર ગુરૂશ્રીએ કહેલી વિધિપૂર્વક એક ' વિશાળ મંદિર બંધાવવું, એ પિતાનો વિચાર નક્કી કરી, ગુરૂશ્રીને નમસ્કાર કરી, સુદર્શન, શીળવતી વિગેરે ત્યાંથી ઉઠયા. રસ્તામાં ગુરૂશ્રીના ઉપદેશનું મનન કરતાં તેઓ જિતશત્રુ રાજાએ આપેલા મહેલમાં આવ્યાં. ભજનાદિ કરી, ધર્મધ્યાન કરવાપૂર્વક આનંદમાં દિવસે પસાર કરવા લાગ્યા. ગુરૂશ્રી પણ પિતાને કહ૫ (ભાસકપ વિહાર મર્યાદા ) પૂર્ણ થતાં અન્ય સ્થળે વિહાર કરી ગયા.
પ્રકરણ ૩૮ મું.
સમળીવિહાર અને આજ્ઞાપત્ર.
રાજકુમારીના હૃદયમાં ગુરૂશ્રીને ઉપદેશ રમણ કરી રહ્યો હતો. ધર્મગુરુનો અપૂર્વ ઉપગાર કઈ પણ ભવમાં તેનાથી ભૂલાય તેમ ન હતો. સમળી જેવા તિર્યંચના ભવમાંથી રાજકુમારી જેવા મનુષ્ય ભવમાં આવવાનું કોઇપણ ઉત્તમ નિમિત્ત હોય તે તે કૃપાળુ ગુરૂશ્રી જ હતા. સુદર્શનાએ આ આખી માનવ જિંદગી જ ધર્મ પાછળ અર્પણ કરી હતી તો ક્ષણભંગુર દ્રવ્યની અપેક્ષા તેને કયાંથી હોય? ગુરૂશ્રીને ઉપદેશ મસ્તક પર ચડાવી શુભ દિવસે જિનમંદિર બાંધવાને તેણે નિશ્ચય કર્યો.
શુભ દિવસે શ્રીસંઘને પિતાને ત્યાં બોલાવી, આદરસત્કાર કરવારૂપ તેમનું પૂજન કર્યું. શહેરના લોકોને સત્કાર કર્યો. સૂત્રધાર(કારી
Page #384
--------------------------------------------------------------------------
________________
(૩૬૮)
ગર)ની દ્રવ્ય અર્પણરૂપ દ્રવ્યપૂજા કરી. વિનયથી તે કારીગરોને રાજકુમારીએ અભ્યર્થના કરી કે-આ મારી લક્ષ્મી તારે સ્વાધીન કરું છું. તારી ઉત્તમ કારીગરીને અને તારા ઉત્તમ ડહાપણને ઉપયોગ કરી તારે એવું સુંદર જિનમંદિર બાંધવું, બનાવવું કે તેને દેખીને દેવો પણ તેના ગુણકીર્તન કરવામાં તત્પર થાય. જન વિધિમાં નિપુણ આ રીષભદત શ્રાવક તને સહાયક તરીકે સંપું છું કેમકે સહાયક સિવાય સમિહિત કાર્ય થતું નથી.
શ્રેણી રીષભદાને સુદર્શનાએ જણાવ્યું. ભદ્ર! તમે જૈનધર્મમાં નિપુણ છે, તો પણ અંતઃકરણની લાગણીથી ફરીને હું તમને કહું છું કે જે પ્રમાણે જે વિધિએ ગુરૂશ્રીએ જિનમંદિર બંધાવવાનું કહ્યું હતું તે જ વિધિ પ્રમાણે યતનાપૂર્વક આ મંદિર બંધાવજે. તેમાં જરા પણ ફેરફાર ન થાય. તેને માટે જોઈતા દ્રવ્યની આપણી પાસે કાંઇ ઓછાશ નથી.
રીષભદત્તે તથા સૂત્રધારે વિનયપૂર્વક તેનાં વચને અંગીકાર કર્યા.
સુદર્શનાની આદેશ મળતાં જ રીષભદત્ત કારીગરોને સાથે લઇ સમવસરણની ભૂમિ તરફ ગયો. મંદિર બંધાવવાની ભૂમિને નિર્ણય કરી, નિમિત્ત અને પરીક્ષાપૂર્વક, ઉત્તમ યુદ્ધ શુદ્ધ ભૂમિ ઉપર સૂત્રધારે જિનમંદિરને પ્રારંભ કર્યો.
જિનમંદિર બાંધવાની શરૂઆત થઈ તે દિવસથી સુદર્શનાએ ત્યાં રહેલા જિનમંદિરમાં વિશેષ પ્રકારે સ્નાત્ર, પૂજા વિગેરે મંગલિક કર્તવ્ય કરવા-કરાવવાં શરૂ કર્યા. દીન દુખીયાં જીવોને દાન આપવા માંડયું. સંધની પૂજા કરવા માંડી. વ્યાધિથી વિધુર મનુષ્યોને ઔષધ આપવા માંડ્યા. પિતાનો માલીકીવાળાં ગામોમાં અમારા પડહ વગડાવ્યો અને ધર્માથી યોગ્ય જીવોને જોઈતી મદદ આપવી શરૂ કરી.
કારીગરોને વિવિધ પ્રકારના ભક્ષ્ય ભોજન, બળ, પુષ્પ અને વસ્ત્રાદિ આપવા લાગી અને તેના ઉત્સાહમાં વધારે થાય તે માટે
Page #385
--------------------------------------------------------------------------
________________
(૩૬૯) તેમના એગ્ય કાર્યની પ્રશંસા કરી શાસ્ત્રમાં કહ્યું છે કે –
धम्मकज्जे निबद्ध मुल्लस्सतहवि विसेसेण ॥ .. अहिययरं दायव्वं जेण पसंसेइ सम्वोवि ॥१॥
ધમકાર્યમાં, કામ કરનારાઓને જે મૂલ્ય આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હોય તે મૂલ્યથી પણ વિશેષ પ્રકારે વધારે ધન તેઓને આપવું. તેમ કરવાથી તેઓ સર્વે પણ અથવા અન્ય સર્વ મનુષ્ય તે કાર્યની પ્રશંસા કરે.
ધર્મની પ્રશંસા કરાવવી તે પણ એક જાતનો ધર્મ છે યાધર્મનું કારણ છે. પ્રશંસા ધર્મ કોઈએ કયારે પણ કોઈ પ્રકારે દૂષિત ન કરો. જ્યાં આવી ભાવદયા છે ત્યાં શાશ્વત સુખ રહેલું છે.
આ પ્રમાણે અનેક કારીગરોથી તૈયાર થતું મંદિર-મહાન ઊંચા શિખરે સહિત છ માસમાં તૈયાર થયું. આ મંદિરનાં તળીયાને ભાગ સ્ફટિકની શિલ્લાઓથી બાંધવામાં આવ્યો હતો. રાજકુમારીના સભ્ય ફત્વની માફક તે તળિયાંને ભાગ મજબૂત અને થિર હતો. તે તળી. યાંની જમીન એક ગાઉ જેટલા વિસ્તારમાં રોકવામાં તથા બાંધવામાં આવી હતી, તે મંદિર સાત મજલાનું બાંધવામાં આવ્યું હતું. મંદિરની ચારે બાજુ ફરતો કિલ્લો બાંધી લેવામાં આવ્યો હતો, આ કિલ્લામાં સ્ફટિકની શિલ્લા નાખવામાં આવી હતી. ઉત્તરના સન્મુખ સુવર્ણનું તોરણ કરવામાં આવ્યું હતું. સોનાના પાટા (ચીપ) અને મણિ રત્ન જડેલાં તે મંદિરનાં દ્વાર બનાવવામાં આવ્યાં હતાં. તે દ્વારા લોઢાની મજબુત અલાએ(ભોગળો)થી સંયમિત કરવામાં આવ્યાં હતાં મંદિરના પગથીઓમાં પણ સુવર્ણ, મણિ અને રને જવામાં આવ્યાં હતાં. રત્નજડિત સુવર્ણમય સંખ્યાબંધ સ્થંભે તે મંદિર ટકાવવા માટે મૂકવામાં આવ્યા હતા. રૂ૫, સૌભાગ્યના ગર્વને ધારણ કરતી સાલબંકાઓ (પૂત્તલી) તે સ્થંભ ઉપર ૨૪
Page #386
--------------------------------------------------------------------------
________________
( ૩૭૦ )
ગાઠવવામાં આવી હતી. આકાશના માર્ગમાં આવી ઊભેલાં તે મંદિરના શિખરમાં ચંદ્રકાંત અને સૂર્યાંકાંત મણીરત્નો જડવામાં આવ્યાં હતાં. તેની પ્રભાથી સૂર્ય ચંદ્રની પ્રભાતા પરાભવ થતા હાય તેમ જણાતું હતું. શિખરના અગ્ર ભાગ ઉપર રત્નજઢિત સુત્ર કળશ સ્થાપવામાં આવ્યા હતા સુવર્ણીના દડવાળા શ્વેત ધ્વજપદ્મ ( ધ્વજાદંડ ) શિખર ઉપર ફરકતે. ઉલ્લાસ પામતા-દુનિયાંની બીજી અન્ય મનહરતાને નિષેધ કરતો હોય નહિં તેમ ભાસ આપતા. ટૂંકામાં કહીએ તે। શાક્ષત્ દેવવિમાન હોય નહિં તેવુ જિનમ ંદિર તૈયાર થયું.
પ્રમાણતી
તેમ'દિરમાં બિરાજમાન કરવા માટે વીશ ધનુષ્ય ( આ ધનુષ્ય માપની સંજ્ઞા અત્યારના મનુષ્યેાના શરીર પ્રમાણે ગણાવામાં આવી છે. નહિંતર પેાતાની અપેક્ષા કે તેા સાડા ત્રણ હાથ જેટલું શરીર ગણી શકાય ) મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા મરકત રત્નમય બનાવવામાં આવી હતી. તે પ્રતિમાનાં નેત્રા કમલલ જેવાં મનહર શાલતાં હતાં. અષ્ટમીના ચંદ્રની માફક વિશાળ ભાળસ્થળ શાબી રહ્યું હતું. પકવ બિંબ જેવા એ” પુટ, સરલ નાસિકા, સૌમ્ય મુદ્રા અને પૂર્ણ ચંદ્ર જેવું મુખકમળ શાંભા આપતું હતું. પ્રતિમાજીના અંગની કાંતિ અદ્ભૂત હતી. પદ્માસને બેઠેલ સ્થિતિમાં તે આકૃતિ હતી. દૃષ્ટિયુગ્મ નાસિકાના અગ્રભાગ પર સ્થાપિતમાં હતું. જગવેાના સતાપને નાશ કરનાર, વીતરાગમુદ્રાસૂચક, શુદ્ધ મસ્થિતિનું ભાન કરાવનારી તે મૂત્તિ હતી.
મુખ્ય મંદિરની ચારે બાજુ ચેાવીશ તીર્થંકરના ચોવીશ મંદિર અધવામાં આવ્યાં હતાં. યિત પ્રમાણવાળી, તીથંકરાના જુદા જુદા વણુ અનુસાર તેમાં પ્રતિમાજીએ સ્થાપત કરવામાં આવ્યાં હતાં.
તે મંદિરની પ્રતિષ્ઠા કરવાના અવસરે ચતુર્વિધ સંઘને નિમંત્રણા કરવામાં આવી હતી. દશ દિવસપર્યંત જિતશત્રુ રાજાએ પેાતાના સર્વ દેશમાં અમારીપડ૯ વાગ્યેા હતેા. નાનાં પ્રકારનાં ભમે!જત,
Page #387
--------------------------------------------------------------------------
________________
(૩૭૧)
ખાધ, બલી, પુષ્પ, ફળ, અક્ષત અને જવઆદિ પ્રતિષ્ઠાપન વિધિમાં ઉપયોગી વસ્તુઓ ત્યાં મૂકવામાં આવી હતી. તેમજ સર્વ ઓષધ્યાદિ વસ્તુઓને સંગ્રહ કરવામાં આવ્યો હતો.
પ્રતિષ્ટાપન મહેચ્છવ પ્રસંગે શુદ્ધ જાતિ કુળમાં ઉત્પન્ન થયેલા બ્રહ્મચારી સંપૂર્ણ અંગવાળા અને વેત વસ્ત્ર ધારણ કરવાવાળા જિનદર્શનમાં કુશળ ઉત્તમ બત્રીશ શ્રાવકોને ઇદ્ર બનાવવામાં આવ્યા હતા. ઉત્તમ શણગારવાળી કુલીન સુવાસણ આઠ સ્ત્રીઓના મસ્તક ઉપર સુવર્ણ કલશ સ્થાપન કરી મંગલિક શબ્દો બોલતી ઊભી રાખવામાં આવી હતી.
સ્તુતિપ્રદાન (સ્તુતિ કરવી) મંત્રન્યાસ જિનાદિનું આવાહન દિગબંધન નેaઉન્સીલન ( અંજન સલાકા) અને દેશના. આ
અધિકાર ગુરુવર્ગને છે તે પ્રમાણે ઉત્તમ લગ્ન આવતાં જ ગુરુશ્રીએ પિતાનું કાર્ય શરૂ કર્યું.
આ પ્રતિષ્ઠાના અવસરે ગાંધર્વો મધુર સ્વરે જિન ગુણનું ગાન કરી રહ્યા હતા. વિવિધ પ્રકારનાં વાજીંત્ર વાગી રહ્યાં હતાં. સુરવધુની માફક સુંદર રમણીઓ નુત્ય કરી રહી હતી. જય જય શબ્દોને ગંભીર ઘોષ થઈ રહ્યો હતો અનેક પ્રકારે દાન અપાતું હતું. આવા મહાન મોહેવપૂર્વક રાજકુમારી સુદર્શનાએ સદગુરુ પાસે મુનિસુવ્રત સ્વામીના બિંબની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ટનું કાર્ય પૂર્ણ થતાં, વિધિપૂર્વક સ્નાન કરી સુદર્શનાએ મુનિસુવ્રતસ્વામીની પુષ્પ, આભરણ, વસ્ત્ર, બળી (નૈવેદ) અને સ્તુતિ આદિ પાંચ પ્રકારે પૂજા કરી. સુગંધી બાવનાચંદન, કેશર, કસ્તુરી એ આદિના દવે (રસે) કરી તે પ્રભુના શરીરે વિલેપન કર્યું. રાજપુત્રી એ ઈદ્રનીલ, વૈદુર્ય અને ભક્ત રત્નની માફક નીલે, ઉજવળ, ચંદ્રની માફક દીપતિ સુંદર મુગટ મુનિસુવ્રતસ્વામીના મસ્તક પર ચડાવ્યો. અંધકારને દૂર કરનાર વિવિધ પ્રકારના રત્નોના કિરણવાળું તિલક ભગવાનના ભાળથળ પર સ્થાપિત કર્યું. મેરુપર્વતના પૂર્વ, પશ્ચિમ ભાગ પર રહેલા ચંદ્ર સૂર્યની માફક
Page #388
--------------------------------------------------------------------------
________________
(૩૭૨) પ્રકાશ કરતાં, માણિક્ય જડેલાં કુંડળો જિનેશ્વરના કપાળ મૂલ આગળ સ્થાપવામાં આવ્યાં. જગતગુરુની નિર્મળ કીર્તિના કંદની માફક દાળ મોતીઓને હાર વિશાળ હૃદયપટ્ટ પર પહેરાવવામાં આવ્યું. સકળ જગજંતુઓનું હિત કરનાર જિનેશ્વરના વક્ષસ્થળમાં રાજપુત્રીએ સ્થાપન કરેલું શ્રીવચ્છ પુન્યના પુંજની માફક શોભતું હતું. ત્રણ ભુવનના રૂપને જીતનાર ભુવનનાથના બાહુ યુગલ ઉપર રાજકુમારીએ સ્થાપન કરેલ કેયુર યુગલ સુર, નરના પ્રત્યક્ષ સુખની માફક શોભતું હતું. મંદાર, બકુલ, ચંપક, પાડળ, મચકુંદ, સતપત્ર, કુંદ, માલતી, ગુલાબ, મોગરો, જાઈ, જુઈ, તકી પ્રમુખનાં સુગંધી પુષ્પોની માલા, પ્રભુના કંઠસ્થળમાં આરોપણ કરી. આ પ્રમાણે રાજકુમારી તે પ્રભુની ત્રિકાળ પૂજા કરવા લાગી. જિનેશ્વરની આગળ ધૂપ નિમિતે. બળતા અગર, કર્યુંરાદિ, તેમાંથી નીકળતો ધૂમ તે જાણે રાજપુત્રીને. પાપ પુંજ બળતો હોય તેમ જણાત હતો.
, કંસાલ, કાહલ, મૃદંગ, ઝાલર, ભંભા, માદળ, પણવ, શંખ, નંદી વગેરે જિનેવર આગળ વગાડાતા વાજીંત્રના શબ્દો જાણે રાજકુમારીના જયને પડહ દુનિયામાં વાગતો હોય તેમ કવિઓ અનુમાન કરતા હતા.
સુદર્શનાએ જિનેશ્વરની આગળ ગીત, નૃત્યાદિ ભક્તિ કરવા માટે, રતિના રૂપને જીતે તેવી સ્વરૂપમાન, સ્ત્રીઓની સઠ કળાને જાણનારા, નવ પ્રકારના રસથી પુલકિત અંગવાળી અને ધન, કનકાદિ સમૃદ્ધિ પાન અનેક વિલાસણુઓ પિતાની પાસે રાખી.
રાજકુમારીએ, દુઃખિયાં, દુઃસ્થિત મનુષ્યો માટે અનેક પ્રકારનાં ભોજનની સામગ્રીવાળી અનેક દાનશાળાઓ ચાલુ કરી.
સ્વધર્મીઓ માટે દાનશાળા, ઔષધશાળા અને ધર્મશાળાઓ, બંધાવી. મુનિઓને ભક્તિ પૂર્વક નિર્દોષ આહાર. સુપાત્ર બુદ્ધિથી પિતાને હાથે આપવા લાગી.
Page #389
--------------------------------------------------------------------------
________________
(૩૭૩)
ત્રણ જગતમાં સારભૂત અંગે પગાદિ તત્વનાં અનેક પુસ્તક ભક્તિથી લખાવ્યાં.
આ પ્રમાણે વિવેકવાળી સુદર્શનાએ પિતાના દ્રવ્યને સાતે ક્ષેત્રોમાં અખંડ પરિણામે છૂટથી વ્યય કર્યો.
અશોક, બકુલ, ચંપક, પાડલ અને મંદારાદિ વૃક્ષોની ઘટાવાળું અને સર્વ ઋતુઓનાં પુવાળું એક સુંદર ઉધાન જિનાયતનને માટે આપ્યું.
ઇત્યાદિ સર્વ કર્તવ્યોથી સંપૂર્ણ જિનમંદિર બંધાવો-બનાવી તેમાં નીચે પ્રમાણે પ્રશરિત લખવામાં આવી.
પરમ ભક્તિથી નમન કરતા ઇંદ્રાદ્રિ દેવોના મુગટના મણિઓથી જેના ચરણો સંઘટિત થઈ રહ્યા છે. તથા ભકિતરસના આવેશમાં દેવેંદ્રો જેઓની વિવિધ ભંગીથી સ્તુતિ કરી રહ્યા છે તે શ્રીમાન મુનિ સુવ્રત સ્વામી વીસમા તીર્થાધિપતિ તમારું રક્ષણ કરે. મોક્ષનગરના દ્વાર ખોલવામાં મદદ કરનાર આ શકુનિકાવિહાર (સમળી મંદિર) સર્વે
સ્થળે પ્રસિદ્ધિ પામેલો અને વંદનીય છે. જિનેશ્વરના વચનામૃતોની દેએ પણ અનેકવાર સ્તુતિ કરી છે. તે મહા પ્રભુની વાણી અમને શ્રતજ્ઞાનરૂપ દિવ્ય નેત્રો આપો. એક, બે, ત્રણ, ચાર, પાંચ કે છે ખંડના અધિપતિ રાજા, મહારાજાઓ અથવા એકાદિ ગામના અધિપતિ ઠાકર તમે મારું વચન સાંભળો. હે કૃતપુ ! પરોપકાર પ્રવીણે! કુલીને ! ભવભયથી ભય પામેલાઓ હું તમને એક વિજ્ઞપ્તિ કરૂં છું કે, કમલિનીના પત્ર ઉપર રહેલા જળબિંદુની માફક જીવિત વ્યને ચપળ જાણું અથવા શરદ ઋતુના અભ્રપટળોની માફક સંપત્તિને ક્ષણભંગુર જાણ તમે જિનધર્મ કરવામાં સાવધાન થાઓ.
હું સિંહલદ્વીપના અધિપતિ શ્રીમાન શિલામેધ નરાધિપતિની પુત્રી કુમારી સુદર્શના છું. મને પૂર્વ પાડ્વા જન્મનું જ્ઞાન થયું છે. તેનાથી પૂર્વજન્મમાં વિવિધ પ્રકારના અનુભવેલાં દુખેનું સ્મરણ મને
Page #390
--------------------------------------------------------------------------
________________
(૩૭૪),
થયું છે. તે જોઈને હું સંસારવાસથી વિરકત બની છું. મારા પૂજ્ય પિતાની આજ્ઞા લઈને મારા પૂર્વ જન્મના નિવાસવાળા ભરૂચ શહેર. માં આવીને આ જિનાયતન-જિનમંદિર મેં બંધાવ્યું છે.
શ્રીમાન લાદેશાધિપતિ સમુદ્રના કિનારા પર્યત અને નર્મદા નદીના તટઉપર જિતશત્રુ રાજા રાજ્ય કરે છે. તેના કલ્યાણકારી વિજયવાન રાજ્યમાં મેં આ મંદિર બંધાવ્યું છે. તે રાજાએ જ મને
સ્વધર્મ જાણીને એક દિવસમાં અશ્વ અને હાથી જેટલી જમીન ઉપર દોડી જઈ શકે તેટલી જમીન બક્ષીશ તરીકે આપી છે. તે પ્રામાદિકનો ઉપયોગ હું આ પ્રમાણે કરું છું.
શ્રીમાન મુનિસુવ્રતસ્વામી અધિણિત આ શકુનિકાવિહારના નિભાવ અને રક્ષણ અર્થે, તેમજ મારાં બનાવેલાં દરેક દેશનશાળાદિ ખાતાઓના નિભાવ અને રક્ષણાર્થે આઠસો ગ્રામ, આઠ બંદર અને આઠ કિલાવાળા ગામની ઉપજ હું સંપું છું. તેની મર્યાદા પૂર્વ દિશા તરફ ધોટ કગંધપુર પર્યત છે. અને દક્ષિણ દિશા તરફ હસ્તીયુડપુર સુધી છે. આ સર્વે હું અર્પણ કરી દઉં છું. તે પ્રમાણે પાલન કરજે
પર અનેક રાજાઓ થઈ ગયા છે અને હજી પણ થશે. આ પૃથ્વી કોઈની સાથે ગઈ નથી અને જવાની પણ નથી. આ ધરાધીશપણું લક્ષ્મી અને જીવિતવ્ય સર્વ ચપળ છે. કીર્તિ અમર છે. આ અસાર શરીરથી પરોપકાર કરવો તે જ શ્રેષ્ઠ છે.
આ પ્રમાણે ભકિતથી બનાવેલા શકુનિકાવિહારમાં સુદર્શનાએ શિલાલેખ બનાવરાવી તે મંદિરમાં પથ્થર ઉપર મજબૂત બેસાડવામાં આવ્યું. | (છેવટે લખવામાં આવ્યું કે, જિનધર્મી મહારાજાઓ જ્યાં સુધી આ પૃથ્વીનો ઉપભોગ કરે તે પૃથ્વી પર રાજ્ય કરે) ત્યાં સુધી સંસારનો ઉચછેદ કરનાર અર્થાત સંસારને પાર પમાડનાર આ તીર્થ વિજયમાન રહે.
Page #391
--------------------------------------------------------------------------
________________
મકરણ ૩૯ મું.
~*~
સુદર્શનાનુ ધર્મમય જીવન અને દેવભૂમિમાં ગમન.
મંદિર પૂણું થયા પછી સુદર્શ`ના નિરંતર ભક્તિથી આદરપૂર્ણાંક પ્રભુનું પૂજન કરતી હતી. ત્રિકાળ સ્નાત્ર અને અનમાં દિવસને મોટા ભાગ પસાર કરતી હતી. તેમજ સુપાત્રમાં દાન આપતાં દિવસેા પસાર કરતી હતી.
ખીજા ધર્માંકાયે†માં શિથિલ આદરાળી અને મંદિરમાં જ લીન થયેલી સુદનાને દેખી શીલવતીએ આદરથી સુદર્શનાને કહ્યું. પુત્રી! જુઓ કે જિનમંદિર ઉપયાગી છે, છતાં મંદિર કરતાં જિનેશ્વરાએ તપ સંયમને અધિક કહ્યો છે. આ દેહ ક્ષણભંગુર છે તેમાંથી શાશ્વતસુખના કારણરૂપ, આ દેહથી તપ, સયમાદિ કરી લેવાં એટલુ જ સારભૂત છે. ધનું મૂલ યા છે. યાનું મૂલ તપ છે. તપનું મૂલ જ્ઞાન છે. અર્થાત્ દયાથી તપ અધિક છે. તપથી જ્ઞાન અધિક છે જ્ઞાનથી નિર્વાણ પ્રાપ્ત થાય છે. આ ઉત્તરાત્તર ગુણુની વૃદ્ધિ થવી જોએ. માટે સુદના ? આપણને હવે તપ કરવા તે ચેાગ્ય છે. જ્ઞાનીએ પણુ આ પ્રમાણે જ કહે છે.
कचणमणि सोवाणं थंम सह स्सूसियं सुवनतलं । जो कारिज्जह जिणहरं तओवितव संयमो अहिओ ॥ १ ॥ સેાના અને મણિના પગથીયાવાળું, સુવના તળીયાવાળુ અને હુજારા ભાની ઊંચાઇવાળુ જે મનુષ્ય જિનમંદિર બંધાવે તેના કરતાં પણ તપ, સંયમનું કુળ અધિક છે.
સુદર્શનાએ વિનયથી કહ્યું. અંબા ! જો એમ જ છે તેા
Page #392
--------------------------------------------------------------------------
________________
( ૩૭૬ )
આપણે ગુરૂશ્રીએ બતાવેલ તપ શરૂ કરીએ. આપનું કહેવું સત્ય છે. વિતવ્ય અને યૌવન ચંચળ યાને અનિત્ય છે, આપણે કયા તપ કરીશું?
શીળવતીએ કહ્યું પુત્રી ! સર્વાંગસુંદર તપ કરવાને મારા વિચાર છે. સુદર્શનાએ કહ્યું. તે તપ કેવી રીતે થાય ?
શીળવતીએ કહ્યું. અજવાળા પક્ષમાં એકાંતરે ઉપવાસ કરવા. પારણે આંબિલ કરવું. નિર ંતર જિનેશ્વરનું પૂજન કરવું. આ તપ ચૈત્ર માસમાં શરૂ કરવે જોઈએ. છેવટે તપ પૂર્ણ થતાં એક મોટી પૂજા કરી, મુનિઓને ન આપવું. દુ:ખીયાંઓને મદદ આપવી વિગેરે વિધિ છે. સુદર્શના અને શીળવતી બન્ને જણાંએ તે તપ શરૂ કર્યાં. જિનપૂજન, સુપાત્રદાન, પાપકાર અને તપશ્ચરણાદિ શુભ ભાવમાં તે તપ પૂર્ણ થયેા તરત જ અધારા પક્ષમાં નિજસીંહ તપ શરૂ કર્યાં. જેમાં પૂર્ણાંકત તપશ્ચર્યા સહિત, ગ્લાનીમુનિ, શ્રાવકો અને કેપણુ રંગી મનુષ્યને-જીવાને ઔષધાદિ આપી નિરોગી કરવાનું પણ ક્રમ કરવાનું હતું. તે તપ પણ પૂ થયા. ત્યાર પછી પરમભૂષણ તપ શરૂ કર્યો. આ તપમાં એકાંતરે ઉપવાસ, પારણે આંબિલ-આવાં ખત્રીશ આંખિલ જેમાં આવે છે તે તપ, વિધિપૂર્વક પૂર્ણ થયા. ત્યાર પછી ખીજ પશુ દિક્ષા કલ્યાણિક તપ, નિર્વાણુ તપ. કસ્ડન તપ. રત્નાવલી તપ. મુતાવલી તપ. ભદ્ર, મહાભદ્ર–સ તાભદ્ર, ઈત્યાદિ વિવિધ પ્રકારના તપ કરતાં સુદના અને શીળવતીને સાઠ વર્ષ નીકળી ગયા.
એક દિવસે સુદર્શના પેાતાના જીવનમાં સીંહાસન ઊપર શાંત પણે વિચારમાં નિમગ્ન થઇ હતી, તેવામાં તેની એક બહેનપણી ઉતા વતી ઊતાવળી તેની પાસે આવી· આદરપૂર્વક કહેવા લાગી, સ્વામીની ! વધામણી આપું છું. આપના માતા, પિતાની કુશળ પ્રવૃત્તિ કહેનારી સિંહલદીપથી ધાવમાતા કુમળા આવી પહાંચી છે. તે વાત કરે છે તેવામાં કમળા પણ ત્યાં આવી પહેાંચી. રાજકુમારીના ચરણમાં ન
Page #393
--------------------------------------------------------------------------
________________
( ૩૭૭ )
મીતે સિંહલદ્વીપ સંબધી કુશળ સમાચારાદિ સર્વે કહેવા લાગી. સ્વામિની ! આપના પુય પિતાશ્રીએ આપતી કુશળ પ્રવૃત્તિ પૂછી છે અને ઇચ્છા છે. મુનિઓને કુશળતા ચાહી છે અને આપના સમ્યક્ શ્રાદ્ધાનની પણ કુશળતા પૂછી છે. આના વિષેગથી અને ધના સુંદર મેધરી આત્મકલ્યાણ માટે આપના જ્યેષ્ટા વસંતસેનને રાજ્ય સોંપી આપના માતુશ્રી તથા પિતાશ્રીએ ચારિત્ર અંગીકાર કર્યુ છે. તેમજ તેની સાથે તમારા એએ ( વસંતસેન વિના) ચારિત્ર લીધુ છે.
સવ
· પોતાના માતા, પિતા અને એને ધર્મભાગે ચેાાયેલાં અને ચારિત્ર લીધેલાં જાણી, સુદર્શનાના આનંદને પાર ન રહ્યો. સિ'હલદ્વીપ તરફ નજર કરી સુદર્શનાએ તેએ નમસ્કાર કર્યાં.
સને પંચાગ
>
કમલાએ આગળ ચલાવ્યું. આપના જ્યેષ્ટ એ મારી સાથે કહેવરાખ્યું છે કે મારાં લધુ બહેનને કહેશે! કે, ભવાંતરમાં પણ મને ધર્માંધ આપી જાગૃત કરે. તેવી જ રીતે ધમસબંધી એધ આપવા માટે પદ્મા નામથી તમારી ધાવમાતા અને વાસવદત્ત નામના તેના પુત્રે પણુ વિજ્ઞપ્તિ કરી છે.
ચતુર રાજકુમારી, કમલાના મુખથી આનંદના સંદેશા સાથે આ સંદેશો સાંભળી ( નિમિત્તજ્ઞાનથી) ચેતી ગ કે, પેાતાના દેહાંત (મરણુ) હવે નજીક સભવે છે. કેમકે જિન વચનનાં સારભૂત રહસ્યા તેના હૃદયમાં રમી રહ્યાં હતાં. ઉપશ્રુત્યાદિ ભાવિ સુચક નિમિત્તોને તે જિનવચનેાથ' જાણતી હતી, ભવાંતરમાં અમને પ્રતિબાધ કરો. વ્હાલ્લા મનુષ્ય'ના ભલે આ સ્વાભાવિક શબ્દા હૈાય તથાપિ તે શબ્દો ભવાંતર જવાના તરતના પ્રયાણુને સૂચક છે. નહિંતર પહેલુ કાણુ જશે ? તે નિણૅય સિવાય આ વાકયા સ્નેહીના મુખમાંથી કેમ નીકળે? તેમજ સિદ્ધાંતના વચનેથી પણ તેણે પાતાના આયુષ્યના નિય કર્યાં. સિદ્ધાંતમાં કહ્યું છે. ( વ્યવહાર-સત્ર સંબંધી ગાયા.)
Page #394
--------------------------------------------------------------------------
________________
(૩૭૮)
भूकम्न घोस नासा तारा जिहाण अणुवलमंमि । नव, पंच, सत्त, तिनिय एग चदिणं भवेजीयं । १॥ धुव चकं तहति पयं अरुंधई जो नियइ पुणो । विवरीयं माइ हरं छम्मासे होइ जीयंसे ॥ २ ॥
ભ્રમણ (ભ્રકુટી) ૧. કાનમાં અંગુઠે કે આંગળી નાખવાથી જે શબ્દો અંદર સંભળાય છે તે. ૨. નાસિકાને અગ્ર ભાગ. ૩. આંખની કીકી-તારા બીજાની આંખમાં જોતાં પિતાની આંખ ન દેખાય તેઅથવા પાણ-આરસી વિગેરેમાં મુખ જોતાં આંખની કીકીઓ ન દેખાય છે. ૪. અને બહાર કાઢતાં પિતાની જીભ (જીભનું ટેરવું) ન દેખાય છે. તો નવ. ૧ પાંચ ર સાત ૩ ત્રણ. ૪ અને એક દિવસે. ૫ અનુક્રમે તે મનુષ્યનું મરણ થાય. એટલે ભ્રકુટી ન દેખાય તે નવ દિવસે. ૧. કાનના શબ્દો ન સંભળાય તો પાંચ દિવસે, ૨, નાકની ડાંડી એમ ન ભાગ દેખાય તો સાત દિવસે. ૩. આંખની કીકી ન દેખાય તો ત્રણ દિવસે. ૪ અને જીભ ન દેખાય તો એક દિવસે તે મનુષ્યનું ભરણું થાય
તેમજ ધ્રુવ ચક્ર ૧. ત્રિપદ ૨. અરૂંધતિ ૩. અને માપદ ૪. આચાર વિપરીત દેખવામાં આવે તો તેનું આયુષ્ય છ માસનું બાકી રહ્યું સમજવું. ૨ સ્વરોદય શાસ્ત્રમાં ધ્રુવને નાસિકાને અગ્ર ભાગ. (કેટલાક ધ્રુના તારાને પણ ગણે છે કહે છે કે-ધ્રુને તારો જે ઉત્તર દિશામાં ઊગે છે તે ન દેખાય તો છ મહિને મરણ થાય) ત્રિપદને બદલે વિનુપદ. વિષ્ણુપદ એટલે આંખની કીકી, અથવા ત્રિપદને બદલે ત્રિપથો હોય તો આકાશગંગા એવો અર્થ થવા સંભવ છે. આકાશમાં ધોળા પ્રકાશવાળી ઝાંખી લાંબી ને વાંકીચૂંકી પંકિત-હાર જેવામાં આવે તેમને ત્રિપથા કહેતા હોય તેમ સમજવામાં આવે છે. અરૂંધતી એટલે જીભ-અને માપદ યા-માતમંડળ એટલે ભ્રકુટી કહે છે તે પાઠ આ પ્રમાણે છે –
Page #395
--------------------------------------------------------------------------
________________
(૩૭૦:
अरुंधती ध्रुवं चैव विष्णो स्त्रीणि पदानिच । क्षीणायुषो न पश्यंति चतुर्थ मात मंडलं ॥१॥ अरुंधती भवे जिह्वा ध्रुवं नाशाग्र मुच्यते । तारा विष्णुपदं प्रोक्तं भ्रवः स्यान्मात मंडलम् ॥२॥
આને ભાવાર્થ ઉપર લખવામાં આવ્યું છે તે જ છે.
દયાદિ પૂર્વોક્ત શાસ્ત્ર અને નિમિત્તોથી પોતાનું આયુષ્ય નજીકમાં જ પૂર્ણ થતું જાણું, રાજકુમારીએ શહેરના લોકોને તેમજ પોતાના પરિવારના મનુષ્યને પિતાને પાસે બોલાવી સર્વ જીવોને ખમાવ્યા. પિતાથી જાણતા કે અજાણતાં કોઈ પણ જીવને દુઃખ થયું , અને પરાધ કર્યો હોય તે સર્વ જીવોની પાસે પિતાના અપરાધની માફી માગી ક્ષમા માગી. મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં અષ્ટાબ્દિકા મહેચ્છવ શરૂ કરાવ્યો. મુનિઓને તથા અનાથોને વિશેષ પ્રકારે દાન આપવાં શરૂ કર્યા. મંદિરમાં આવી, જિનેશ્વરને નમસ્કાર કરી, એકત્વ ભાવનાની પ્રબળતાથી પિતાના આત્માને નિઃસંગ બનાવ્યો. હાથ જોડી મુનિસુવ્રતસ્વામીની. તે આ પ્રમાણે રસ્તુતિ કરવા લાગીહે ત્રિભુવન પ્રદીપ ! સુરેદ્રનતચરણ! ભવજલધિયાનપાત્ર! નિષ્ક રણબંધુ! અનાથનાનાથ ! દેવાધિદેવ! મુનિસુવ્રત સ્વામી! તું જયવાન રહે. જ્યવાન રહે. હે દેવ ! હું તારી આગળ છેલી વિજ્ઞપ્તિ કરું છું. જન્મ, જરા, મરણરૂપ મહાન કલેલોથી ભીષણ, આભવ સમુદ્રમાં ઉત્તમ મનુષ્ય જન્મ મેળવવા તે તારી પ્રસન્નતા કે કૃપાનું જ પરિણામ છે. ઓગણોતેર કોડાકડી સાગરાપમથી અધિક પ્રમાણ મોહનીય કર્મની સ્થિતિ ખપાવીએ ત્યારે જ તારી સેવા કરવાને વખત મળે છે. તે પણ તારી પ્રસન્નતાથી જ હે. નાથ ! જ્યાં સુધી હું નિર્વાણ ન પામું ત્યાં સુધી દરેક જન્મમાં તારૂં દર્શન, તારૂં શ્રદ્ધાન અને તારી આજ્ઞાનું પાલન કરવાનું સામર્થ્ય મને પ્રાપ્ત થવું જ જોઈએ. હે શરણાગતવત્સલ ! નિરંતર તારે મારા હાયમાં નિવાસ કરે જ જોઈએ. તને હૃદયથી એક ક્ષણ પણ ન વિસારુ
Page #396
--------------------------------------------------------------------------
________________
- (૩૮૦)
તે અખંડ આત્મઉપયોગ મારો થવો જ જોઈએ. હે કૃપાળુ દેવ ! ફરીને જન્મ, મરણ કરવાં ન પડે તેવી યોગ્યતા–ચા સમાર્ય-યામદદ તું મને આપ. આપ પ્રત્યે મારી આ છેવટની અંતિમ યાચના છે. - ઈત્યાદિ અરિહંતદેવને નમસ્કાર કરી રાજકુમારીએ સિદ્ધભગવાન આચાર્યશ્રી ઉપાધ્યાયજી અને કૃપાળુ મુનિઓને ભાવથી નમસ્કાર કર્યો.
આ જિંદગીમાં મન, વચન અને શરીરથી કાંઈ દુષ્કૃત્ય થયું હેય તે સવે રાજકુમારએ અળવ્યું. તેની ક્ષમા માગી કષાયનો વિજય કર્યો. ઈચ્છાઓને નિરોધ કર્યો એવી રીતે આ જન્મ સંબંધી પાપસ્થાનકે આવી અન્ય જન્મના કરેલાં પાપને પશ્ચાત્તાપ કરતી રાજકુમારી આ પ્રમાણે બોલવા લાગી. અનંત સંસારમાં અનેક વેનિઓમાં અને અનેક ના સમાગમમાં-સંબંધમાં કે સહવાસમાં આવા તાં મારા તરફથી, પૃથ્વી, પાણી, અગ્નિ વાયુ, વનસ્પતિ અને નાના મોટા વ્યસ જેની કોઈ પણ યોગે, ક વા કરાવવા અને અનુમે દન કરવા રૂપે વિરાધના થઈ હોય તે સર્વ જીવો, કૃપા કરી મારે અપરાધ ક્ષમા કરો. તેમજ હું પણ સર્વ જીવોને ક્ષમા આપું છું. સર્વ મારી મિત્ર છે. મારે કોઈ પણ જીવ સાથે વેરભાવ નથી.
રાગદ્વેષાદિ અત્યંતર ગ્રંથને, અને સજીવ, નિર્જીવ આદિ બાહ્ય ગ્રંથીને સર્વથા આ શકિતરૂપે અત્યારે હું ત્યાગ કરું છું. આ શરીર હવે થડા વખતમાં પડવાનું છે. એટલે આ દેહમાં જીવ રહે ત્યાં સુધી ચારે પ્રકારના આહારાદિને ત્યાગ કરું છું. અર્થાત તે તરફથી મારું મન ખેંચી લઉં છું. તેમજ જીવનના આધારભૂત આ દેહની શુશ્રુષાદિ કરવારૂપ મારા ઉપગને નિવર્તાવું છું.
જ્ઞાન, દર્શન, ચારિત્રમય એક મારો આત્મા તે જ નિરંતરને સાથી છે. સંસારનાં કે દુઃખનાં કારણ રૂપ તે સિવાયના સર્વ સંગે, સંબંધે કે બંધનેને વિરાગ ભાવે હું ત્યાગ કરું છું. સમ્યકત્વ, કુત
Page #397
--------------------------------------------------------------------------
________________
(૩૮૧)
અને સર્વ વિરતિરૂ૫ ત્રણ પ્રકારનાં સામાયિકે હું અંગીકાર કરું છું.. અરિહંતાદિ ચાર પ્રકારનાં શરણે ગ્રહણ કરૂં છું.
અરિહંતનું શરણ ૧ - રાગ, દ્વેષ, કપાય અને દુર્જય વિષયાદિ શત્રુઓને જેણે નાશ કર્યો છે, તે અરિહંતનું મને શરણ હે, ભવરૂપ મળીવડે, રાગ દ્વેષરૂપ પાણીથી સીચાઈ (પષણ પામી, જેને કર્મરૂપ બીજો પ્રરહિત થતાં (ઊમતાં) નથી. તે અરૂતા મને શરણભૂત થાઓ, દેવેંદ્ર, નાગે, નરેંદ્ર, ચંદ્ર અને ખેચરેંદ્રો વડે કરાતી પૂજાને જેઓ લાયક છે. મોક્ષગમન કરવાને જેઓ (ગ્ય) તૈયાર છે તે અરતનું મને શરણ હે.
સિદ્ધ ભગવાનનું શરણ ૨ પુન્ય, પાપાદિ સર્વને અનિત્ય જાણુ, તેઓનો ક્ષય કરી જેઓએ અનંત જ્ઞાનમય પરમપદ પ્રાપ્ત કર્યું છે તે સિદ્ધ પરમાત્માએ મને શરણભૂત થાઓ.
સાધુએનું શરણ ૩ ઉત્તમ જ્ઞાનનો અભ્યાસ કરનાર, પવિત્ર ક્રિયાનું પાલન કરનાર, સમિતિ ગુપ્તિ-અથવા પ્રવૃત્તિ, નિત્તિ રૂપ સંયમમાં પ્રયત્ન કરનાર અને શત્રુ મિમાં સમદષ્ટિ રાખનાર મહામુનિઓનું મને શરણ હે.
. ધર્મનું શરણ ૪ પાંચ આશ્રવ (પાપને આવવાના રસ્તાઓ)ને નિરોધ, પાંચ ઈક્રિયે નિગ્રહ અને ચાર પ્રકારના કષાયનો વિજય કરવાની આજ્ઞા વાળા કેવળજ્ઞાની કથિત ધર્મનું મને શરણ થાઓ.
રાજકુમારી સુદર્શન, આ પ્રમાણે ચાર શરણ ગ્રહણ કરી, ઉત્તમ કાનું અનુમોદન કરવા લાગી. પ્રથમ તેણે આ જિંદગીની અંદર પિતાથી બનેલા અનેક ધાર્મિક કર્તવ્યનું સ્મરણ કર્યું. પછી તે તે ઉત્તમ કાર્યમાં વ્યતીત થયેલા પિતાના વખતન, મન, વચનને, શરીરને અને દ્રવ્યને સદ્ઉપયોગ થયો છે તેમ માની; પિતાને કૃતાર્થ
Page #398
--------------------------------------------------------------------------
________________
(૩૮૨).
માનતી તેની અનુમોદના કરવા લાગી. તેમજ આ જિંદગીની અંદર પિતાની કાંઈપણ અકાર્ય–કે કોઈ જીવને નુકસાન-કે દુઃખી કરવા રૂપ કાંઈપણ પાપ બન્યું હતું તેને યાદ કરી તેને પશ્ચાતાપ કર્યો. અઢાર પાપસ્થાનકને ત્યાગ કર્યો. ટૂંકમાં કહીએ તો જાણતાં કે અજાણતાં બનેલાં પાપને પશ્ચાત્તાપ, નિંદા, ગહ વિગેરે કરી, ફરી ન થાય તે માટે દઢતા કરી, આત્માને સમભાવમાં રથાપિત કર્યો.
આ પ્રમાણે આત્મભાવમાં જાગૃત થયેલી રાજપુત્રી સુદર્શનાએ, ફાગણ સુદ પૂર્ણિમાને દિવસે અણસણું અંગીકાર કર્યું. ઉનાળાની શરૂઆત તે વખતથીજ થઈ ચૂકી હતી. દુર્જનની માફક સૂર્યનાં કિરણ અધિક તાપ આપતાં હતાં. કુર સ્વભાવના રાજાની માફક સર્યને સ્વભાવ આ વખતે વિશેષ દુઃસહ હતે. ભઠડીના અગ્નિની માફક લુની ગરમ વાળાઓ દુનિયા પર ફેલાતી હતી, છતાં જિનવચનરૂપ શીતળ ગશીર્ષ ચંદનથી સિંચન કરતી સુદર્શના, અણસણને અમૃના પાન સમાન માનતા હતા.
સુદર્શના પર અધિક નેહવાળી, અત્યારે તેની માતાને ઠેકાણે ગણાતી શીળવતી પણ નિરંતર તેની પાસે જ બેસીને મધુર સ્વરે અમૃતની માફક સિદ્ધાંત શ્રવણ કરાવતી હતી. અને વારંવાર આત્મ ભાવમાં તથા ધર્મધ્યાનમાં જાગૃત રહેવાને પ્રેરણ કરતી હતી. સુદર્શના પણ વૃદ્ધિ પામતા સંવેગે પંચપરમેષ્ટિ મહામંત્રનું સ્મરણ કરતાં વૈશાખ શુકલ પંચમીને દિવસે આ માનવ દેહને ત્યાગ કરી, નિત્ય ઓચ્છવ સરખા ઈશાન દેવલોકમાં, મહર્કિક દેવપણે ઉત્પન્ન થઈ જ્યાં અમર અપ્સરાઓથી ઘેરાયેલી, દેવ, દેવીએ તેની સ્તુનિ કરતી હતી.
સુદર્શના મરણ પછી શીળવતીને ઘણું દુઃખ લાગ્યું. લાંબા વખતના ધાર્મિક સહવાસીના વિયોગે તેનું શરીર બળવા લાગ્યું. રાજવૈભવ અકારા થઈ પડ્યા. એક ઘડી પણ તે સ્થળે રહેવું તે તેને અસહ્ય દુઃખ સમાન લાગતું હતું. શાણું શીલવતીએ તરતજ સર્વ સંગનો ત્યાગ કરી ગુરૂશ્રી પાસે ચરિત્ર ગ્રહણ કર્યું. ગુરૂશ્રીએ દિક્ષિત
Page #399
--------------------------------------------------------------------------
________________
(૩૮૩)
કરી પ્રવર્તની સાધીને સંપી. તેમની સાથે વિહાર કરતાં સિદ્ધાંતનું પઠન અને વિવિધ પ્રકારે તષચરણ કરવા લાગી. સમળી વિહાર ઉપરના મહાન ભક્તિરાગથી પ્રાયે તે ભરૂચ્ચ શહેરની આજુબાજુના વિભાગોમાં વિહાર કરતી હતી. કેટલાક વખત પર્યત નિદૉષ ચરિત્રવાળી, વિવિધ પ્રકારના તપ તપી છેવટે તેણે સુદર્શના માર્ગ લીધે અર્થાત અણસણ ગ્રહણ કર્યું, શુભભાવે અણસણ પાળી, સ માધિપૂર્વક કા કરી, ઈસાન દેવલોકમાં સુદર્શન દેવીની પાસે અનેક દેવ, દેવીઓના પરિવારવાળી મહર્ષિક દેવીપણે ઉત્પન્ન થઈ. પૂર્વ સંગતવાળાં તેઓ બને ત્યાં, અવિયેગીપણે દેવસુખને અનુભવ કરવા લાગ્યાં
મોક્ષાથી મનુષ્યોને દેવભૂમિમાં જઈ વસવું તે, લાંબે રસ્તે પંથ કરનાર મનુષ્યને રસ્તે ચાલતાં ધર્મશાળામાં વિશ્રાંતિ લેવા બેસવા બરોબર છે. દેવભવને, કાર્યસિદ્ધિરૂપે તેઓ માનતા નથી. જેને આત્મિક સુખને અનુભવ મેળવો છે સત્ય સુખ જ જોઈએ છે. જન્મ મરણને દૂર કરવાં છે તે મહાનુભાવ, દેવલોકમાં પણ તદ્દત પ્રમાદી, આળસુ કે વિષય સુખના લાલચુ બનતા નથી. તે સુખમાં આસકત થવાથી તેઓને અધ:પાત થાય છે. સમ્યગજ્ઞાન નષ્ટ થાય છે અને ચાર ગતિનું પરિભ્રમણ ચાલુ જ રહે છે. આ જ કારણથી જાગૃત સ્થિતિવાળી અને સંસાર સુખની વિષમતાના અનુભવવાળી તે બન્ને દેવીઓએ, દેવભવમાં પણ પોતાનું અગ્રગમનવ નું પ્રયાણયથાયોગ્ય ચાલુ જ રાખ્યું હતું. અવિરતિના ઉદયથી અને દેવગતિના સ્વભાવથી તેઓ ત્યાં ચારિત્ર લઈ શકે તેમ તે ન હતું તથાપિ શુભક્રિયાઓ છે, જેનાથી આગામીકળે જે રસ્તામાં પ્રવેશ કરવાને છે તે રસ્તે નિષ્કટક થઈ સુખાળો થાય તે તેઓને સ્વાધીન હતી. એટલે તે રસ્તે તે બન્ને દેવીઓએ તરત જ રવીકારી લીધો હતે. | દેવભવમાં તેઓએ પોતાનો ચાલુ ક્રમ આ પ્રમાણે રાખ્યો હતે. કદાચિત તેઓ સપરિવાર નંદીવરીપે જતા. હતાં જ્યાં અનેક શાશ્વત
Page #400
--------------------------------------------------------------------------
________________
(૩૮૪) જનમંદિરો છે ત્યાં જઈ અષ્ટાબ્લિકા મહેચ્છવ કરતાં હતાં. કોઈ વખત વિદેહ ભૂમિમાં વિચરતા શ્રીમાન સીમંધરસ્વામી પાસે ધર્મદેશને સાં. ભળવા જતાં હતાં. કોઈ વખત તીર્થકરોનાં જન્મ કલ્યાણિક, કેવળ જ્ઞાનકલ્યાણિક કે નિર્વાણુકલ્યાણિક વિગેરે સ્થળે જતાં હતાં. અને ભરૂચમાં તે અનેક વખત સમળીવિહારમાં મુનિસુવ્રતસ્વામીને વંદના કરવા આવતાં હતાં. ત્યાં આવી સર્વ ઋદ્ધિથી ભરપૂર, કલ્પવૃક્ષાદિકનાં ઉત્તમ પુષ્પની ભાલાદિકથી જિનેવરની પૂજા કરી, ભકિતભાવથી નૃત્ય કરતા, મધુર અને મનહર શબ્દ વડે ગાયન-સ્તુતિ પૂર્વક ગુણગ્રામ કરતાં હતાં. ઇત્યાદિ દેવ, ગુરુનું પૂજન, ભકિત, ધર્મશ્રવણ અને પરેપકારાદિ કર્તવ્યમાં તત્પર થયેલી અને દેવીઓ આનંદમાં દિવસે પસાર કરતી હતી.
પ્રકરણ ૪૦ મું.
- - - આપનું આગમન આંહી કયાંથી થયું છે !
સુદર્શનાની કથા ઘણું લાંબી લંબાયેલી હવાથી ચાલતે પ્રસંગ ભૂલાઈ ન જવાય તે માટે આડી ફરી સ્મૃતિમાં લાવવામાં આવે છે. ધનપાળ પોતાનાં પત્ની આગળ આ વૃત્તાંત કહે છે. કિન્નરીએ ગિરનાર પહાડ ઉપર આ સર્વ પ્રબંબ ધનપાળને સંભળાવ્યો છે. વિમળાપર્વત ઉપર ચંડવેગ વિMાધર મુનિ, ચંપકલતાની આગળ આ સર્વ વૃત્તાંત કહે છે. ચંપકલતા અને ચંપકલતા ઉપર મેહિત થયેલે મહસેન રાજા, લતાના અંતને (પછવાડે છુપાઈ) રહીને આ સર્વ વૃત્તાંત સાંભળે છે.
આ મંદિર આ પર્વત પર કોણે અને કેવા પ્રસંગમાં બંધાવ્યું.” આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં સુદર્શન અને શીળવતીનું જીવનચરિત્ર કહેવા
Page #401
--------------------------------------------------------------------------
________________
(૩૮૫)
માં આવ્યુ. હવે ચંપકલતાના ખીજા પ્રશ્નના પ્રત્યુત્તર ચ ́ડવેગ મુનિ આપે છે.
ઉત્તર હું આપું છું.
"
આપનું આગમન અહીં કયાંથી થયું છે ? ' મારું' આગમન આ પર્વત ઉપર કર્યાથી થયુ છે તે પ્રશ્નતા ચંપકલતા ! તું સાવધાન થઈને સાંભળ. મુનિસુવ્રતસ્વામી તી કરના નિર્વાણુ પછી, એએ ધર્મોપદેશ આપી, જૈનદર્શન પ્રકાશિત વર્ષ વ્યતીત થયાં, એ અવસરે મિનાથ તીર્થંકર ઉત્પન્ન થયાં. તે દસ હજાર વપ ત આ દુનિયા ઉપર ધ ખાધ આપી નિર્વાણુ પામ્યા. તેમનું તી પાંચ લાખ વર્ષ પર્યંત ચાલ્યું. એ અવસરે આ ભારત ભૂમિ ઉપર તેમનાથ નામના બાવીશમા તીર્થાધિપતિ થયા. તે એક હજાર વ પ ત ધર્મનું પ્રગટીકરણુ કરી નિર્વાણ પામ્યા. તેમનુ તીથ યા શાસન ત્યાસી હાર અને સાડાસાતસે વ પ ત ચાલ્યુ. તે અવસરે આ ભૂમિ ઉપર પાર્શ્વનાથ તેવીશમા તીથંકરના જન્મ થયા. તેઓએ સે। વર્ષોં પંત આ ભૂમિ પર રહી અનેક જીવાને પ્રતિખે ધી મેક્ષગમન કર્યું. તેમનું શાસન અઢીમે વર્ષ પ`ત ચાલ્યું, ત્ય:ર પછી બહેાંતર્ વના આયુષ્ય પ્રમાણવાળા મહાવીરદેવને! જન્મ થયા. જેએ હમણાં ભવ્ય જીવેાને ધમેપદેશ આપી નિર્વાણુ પામ્યા છે. તે સમી વિહારને બનાવ્યા હમણાં કાંઈક ઊણા ખાર લાખ વર્ષ થવા આવ્યાં છે અર્થાત્ (- ૧૧,૯૪,૯૭૨ ) વર્ષ થયાં છે. આ જ પણ તે પવિત્ર તીધમાં મુનિએ નિર્વાણપદનું સાધન કરે છે. આ અવસર્પિણી કાળમાં પણ તે તીના મહિમા દેવા કરી રહ્યા છે. સાંપ્રતકાળમાં શ્રીમાન મહાર્વીરદેવ હમાં નિર્વાણ પામ્યા છે. છેલ્લા તીર્થાધિપતિનું શાસન અત્યારે પ્રવર્તી રહ્યું છે. પ્રસંગેાપાત આટલી હકીકત જણુાવ્યા પછી, અહીં મારૂ` આગમન કયાંથી થયુ છે? તે વિશે હવે હું તમને જણાવું છું. ૨૫
"
ગણુધરે અને મુનિકરતાં, ક્રમે છ લાખ
Page #402
--------------------------------------------------------------------------
________________
(૩૮૬)
ભદ્રે ! રાજકુમારી સુદર્શન માતપિતાને નમસ્કાર કરી, સિંહલદીપથી જ્યારે ભરૂચ્ચમાં આવી, ત્યારપછી તેની ધાવમાતા. કમલા ભરૂયથી પાછી સિંહલદ્વીપમાં આવી ત્યારે સુદર્શન આગળ યુનિશ્રીએ જે ધર્મોપદેશ આપ્યો હતો તે તેમને કહી સંભળાવતાં તથા સુદર્શનાના પૂર્વભવ સંબંધી ચરિત્રનું સ્મરણ કરતાં આખા રાજકુટુંબમાં વિશેષ પ્રકારે વિરકતભાવ ઉત્પન્ન થયે. આત્મસાધન કરવાને તૈયાર થયેલા સિંહલેશ્વરે ઘણી આજીજી કરી વસંતસેન નામના સર્વથી લધુ પુત્રને રાજ્યાભિષેક કર્યો, કારણ કે તે પણ પોતાની લધુ બેનનું ચરિત્ર સાંભળી વિરકત દશા પામ્યું હતું. પદ્મા નામની બીજી ધાવમાતાના પુત્રને સહાયક તરીકે સેવે અને માતાની માફક પડ્યા ધાવમાતાને તે કુમારની પાસે મૂકીને ચંદ્રગુપ્ત (સિંહલદ્વીપના) રાજાએ રાજ્યલક્ષ્મીને ત્યાગ કરી, કુટુંબસહિત સુર્શનાના નિમિતથી વૈિરાગ્ય પામી ચારિત્ર લીધું. તેઓ સર્વે ઉગ્ર તપશ્ચરણ કરતાં આ માનવદેહને ત્યાગ કરી દેવભૂમિમાં દેવપણે ઉત્પન્ન થયા.
વસંતસેન સિંહલદ્વીપમાં રાજ્ય કરતું હતું. તેણે પણ અવસરે રાજયલક્ષ્મીનો ત્યાગ કરી ચારિત્ર લીધું, પણ ચારિત્રમાં દૂષણ લગાડી કાંઈક વિરાધના કરી, મરણ પામી ભૂવનપતિદેવની નિકાયમાં દેવપણે ઉત્પન્ન થયા. તે ભૂવનપતિદેવનું આયુષ્ય પૂર્ણ કરી, આ જન્મમાં વૈતાઢય પહાડની દક્ષિણ એણિ ઉપર આવેલા ચંદ્રરથનગરમાં ચંડવેગ નામના વિદ્યાધર રાજપણે ઉત્પન્ન થયો. ઉત્તમ રૂપ, લક્ષણાદિ ધારણ કરતે અનુક્રમે યૌવન અવસ્થા પામે.
એક દિવસ ક્રિીડા કરતાં કરતાં તે ભરૂચ્ચનગર તર૬ જઈ ચડે. ત્યાં રહેલા સમળીવિહાર ચત્યમાં કિન્નર, ગંધર્વ અને યક્ષ પ્રમુખની દેવીઓનું મધુર ગાન સાંભળી તે, તે મંદિરમાં ગયો. એ અવસરે મંગળાચરણ બેલી, પુષ્પવૃષ્ટિ કરતાં દેવાંગનાઓએ દેવાધિદેવ આગળ ગંભીર અર્થની સ્તુતિવાળું ગાયન શરૂ કર્યું હતું. સાથે સાથે ભકિતભાવતી અધિકતાથી અમર વધુઓ નય પણ કરતી હતી. તે પ્રસંગની પૂર્ણ
Page #403
--------------------------------------------------------------------------
________________
( ૩૮૭ )
હુતી થવાના અવસરે તે સમુદાયમાંથી એક તરૂણી ઉંચ્ચ સ્વરે આ પ્રમાણે ખેલવા લાગી.
जा सुरसेलसहियकुलपव्वय गयणि तवेइ दिणयरो सूर, गहनखत्ततारागणसोहीओ नह परिभमई ससहरो ||
वासरयमयंकमुत्ताहलखीरोदहिजलुज्जल्ला,
देवी सुदरिसाइ सुरनारिहिं गिज्जओ कित्तिनिम्मला ||१|| કુલપવ તાની સાથે મેરૂપર્યંત જ્યાં સુધી આ દુનિયા પર કાયમ છે, સૂર્ય આકાશતળમાં તપી રહ્યો છે, ગ્રહ, નક્ષત્ર અને તારાગણેાથા સુશે:ભિત ચંદ્ર આકાશમાં પરિભ્રમણ કરે છે ત્યાં સુધી, શરદ ઋતુના ચંદ્ર સમાન, મુક્તાફળ (મેાતી ) સમાન, અથવા ક્ષીરસમુદ્રના જળસમાન દેવી સુક્રનાની ઉજ્વળ અને નિર્મળ કીર્ત્તિનું સુરનારીએ ગાન કરી.
એ અવસરે પરના મનેાભાવ જાણવામાં પ્રવિણુતા ધરાવનારી, દેવી સુદનાના સંકેત કરવાથી, અન્ય દેવી આ પ્રમાણે ખેલવા લાગી— ससुरासुरंमिलाए पिछ्छइ मोहस्स विलसियं जम्हा । विसयहलालसा मिच्छातिमिरपडलं तरियनयणा ॥ १ ॥ पिछ्छंता विन पिल्छंति के विहियमप्पणो महामूढा । अहवा कित्तियमेयं पमाय महरा परवसाणं
|| ૨ || અહા ! સુર, અસુર સહિત આ લેાકમાં મેહતુ`. ( કેવું ) આ વિલસિત દેખાય છે? કેટલાએક મહામૂઢ, વિષયસુખની લાલસાવાળા અને મિથ્ય!વ અધકારના પડલથી આચ્છાદિત નેત્રવાળા જીવે, દેખતા છતાં પણ પેાતાનું હિત દેખતા નથી. અથવા પ્રમાદરૂપ મદિરાપાનથી પરવશ થયેલા જીવાતું આ અજ્ઞાન કેટલા માત્ર છે ? અર્થાત્
થોડુ જ છે.
સુદર્શના દેવીના સ ંકેતથી ખીજી દેવી આ પ્રમાણે ખેલવા લાગી—
Page #404
--------------------------------------------------------------------------
________________
( ૩૮૮ )
किंपि न चुज्जं जं इह घणरागदो सवसगं जिया || पुण पुणवि भणिज्जंना वि केइ हियमत्तणो नहि मुणंति ॥ अहवा कित्तियमेयं घणचिकणनिविड कम्माणं ||
બહેને ! નિવિડ રાગ દ્વેષને આધીન થયેલા કેટલાએક જીવે1;. વારંવાર કહેવા છતાં પણ આત્માનું હિત જાણુતા કે સમજતા નથી. તેમાં કાંઇ આશ્ચય નથી. અથવા ગાઢ, નિખિડ, ચિકણા કર્મવાળા જીવેનું આ અજ્ઞાન કેટલામાત્ર છે. અર્થાત્ તેમાં ભારેક↑ જીવામાં તું સંભવે છે.
.
ઇત્યાદિ વિવિધ પ્રકારના એળભાવાળાં તે અપ્સરાંઓનાં વચને સાંભળી તે ચડવેગ વિધાધર વિચારમાં પડયા કે શું? આ મહાપ્રભુ અરિહ ́ત દેવ અને આ દેવીએ, અપ્સરાએ પૂર્વે કાઇપણ સ્થળે મે જોયાં છે ? અથવા કોઈ પણ સ્થળે સાંભળ્યાં છે ? વળી આ અપ્સરાઓએ આ પ્રમાણે શા માટે કહ્યું કે “ મિથ્યા માહથી માહિત થયેલા નિવિડ કવાળા કેટલાએક જીવા પેાતાનું હિત જાણતા નથી વિગેરે ' ઇત્યાદિ વિચાર કરતા ચાંડવેગને પ્રતિષેધ કરવા માટે સુદના એ કહ્યું. હું ભાઈ ! આત્મહિતકારી મારાં વચનેા તરફ્ તું ધ્યાન આપ. “ બહેન, મને પ્રતિમાધ આપજો ” આ તારાં વચને તું યાદ કરી, હમણાં જાગૃત થા. ખાધ પામ, પૂર્વ જન્મમાં તુ સિ ંહલદીપના રાજાને પુત્ર હતા. તારૂ નામ વસંતસેન હતું. તે` કમળા ધાવમાતા સાથે કહેવરાવ્યુ` હતુ` કે-અવસરે મને પ્રતિષેાધ આપજો. તારા ભૂવનપતિ દેવને એક (વિમાનિક દેવાની અપેક્ષ.એ ) નાને ભવ પૂર્ણ થતાં તું અહીં વિદ્યાધરપણે ઉત્પન્ન થયા છે. હું તારી નાની બહેન સુના-ઇશાન દેવલાકની મહદ્દિક દેવી છુ.
સુદના દેવીનાં વચનેા સંબંધી હાપાહ કરતાં ચડવેગને જાતિસ્મરણુ ઉત્પન્ન થયું. પૂર્વના ભવા દેખતાં જ તે ખાલી ઉડયેા. હું કૃતા થયા, હુ` કૃતાર્થ થયા. બહેન ! સંસારરૂપ કૂવામાં પડતાં તે મારે
Page #405
--------------------------------------------------------------------------
________________
(૩૮૯ )
ઉદ્ધાર કર્યાં. બહેનેા હૈ! તે! તારા જેવી જ હો. સ્નેહીઓ હા તે તારાં જેવાં જ હતો. વ્હાલાંઓના મેળાપ હા તેા તારા જેવાંઓને જ હેજો. સ્નેહીઓ, વ્હાલાંએ કે બહેનેા તે જ કે ત્રિવિધ તાપથી તપેલાં સ્નેહીઓના ઉદ્ધાર કરે. શું વિષયની ખાડમાં નાખનારાં સ્નેહીઓ કહેવાય કે ? નહિં જ. તે ખરેખર અહિત કરનારાં, બવાભવમાં રાજીવનાર ગુપ્ત શત્રુએ છે.
બહેન ! જેમ તેં મને જાગૃત કર્યાં, તેમ ધર્મી પણું તુ આતાવ–સંભળાવ.
ત્રાસ
આ અવસરે ભવ્ય જીવે તે પ્રતિમાષ આપતા વીરપ્રભુ, શત્રુંજય પર્વત પર આવી સમત્રસર્યાં હતા. વીરપ્રભુના વિહાર અવધિજ્ઞાનથી જાણી ચડવેગને સાથે લઇ સુઃના દેવી પરિવારસહિત ત્યાં ગઈ. ત્રણ પ્રદક્ષિણા કરી ભકિતપૂર્વક તેએ વીરપ્રભુની સ્તુતિ કરવા લાગ્યાં. હે નાથ ! શરણાગતવત્સલ ! કૃપાળુ દેવ ! ભવભયથી પામતા ભવ્ય જીવે તે ઉદ્ઘાર કરનાર ! તું આ જગતમાં જયવંત રહે. ક્રુતિનાં દ્વારા બંધ કરનાર અને મેક્ષનાં દ્વારા ખુલ્લાં કરનાર, નિર્વાણુ નગરન! માર્ગ'માં પ્રદીપ તુલ્ય તું જ છે. હે પ્રભુ ! અમારા પર તું એવે અનુગ્રહ કર કે, સંસારપરિભ્રમણ બંધ કરી અમે સદાને માટે પરમ શાંતિમાં રહીએ.
ત્યાદિ સ્તુતિ કરી, સર્વે યથાયેાગ્ય સ્થાને બેસી, તે મહાપ્રભુના સુખથી નીકળતી ધર્મદેશના સાંભળવા લાગ્યા.
વીરભગવાને તેને કહ્યું. મહાનુભાવે ! આ માનદિો ચુલા અને પાસા પ્રમુખ દશ દષ્ટાંતે પ્રાપ્ત થવી દુબ છે. તે તમારામાંથી ચડવેગને મળી ચૂકી છે. જ્ઞાનમય યાને વિવેકવાળી જિંદગી વિશેષ દુર્માંન છે. તે મેળવીને સમ્યગ્દર્શનદિ આત્મગુણુ પ્રગટ કરી, નિરંતરના માટે જન્મ, મરણુને જલાંજલી આપવી જોઇએ, સમ્યગ્
ન પ્રાપ્ત થવા છતાં, પ્રમાદી જીવા તેના અનાદર કરી વિષયાદિકમાં અસત બને છે. તેનું પરિણામ અન ંતકાળપયત સ’સારચક્રમાં
Page #406
--------------------------------------------------------------------------
________________
(૩૯૦)
પર્યટન કરવારૂપ અત્યંત દુઃખમય આવે છે. આત્મા જ પિતાને મિત્ર અને શત્રુ છે. સન્માર્ગ તરફ પ્રવૃત્તિ કરતાં મિત્રની માફક સુખરૂપ નિવડે છે અને અસતમાર્ગ તરફ ગમન કરતાં શત્રુની માફક દુઃખદાયી નિવડે છે. દુર્ગણોનો ત્યાગ કરી આત્મગુણમાં આદર કરે. તમારે સુખી થવું જ છે તે પછી સત્ય કાર્ય કરવા માટે ભાવીકાળની વાટ શા માટે જુવે છે ? આત્માને ઊંચી સ્થિતિમાં લાવી સુખી થવું હોય તે આ ગુણ અવશ્ય તમે મેળવો.
જિનેશ્વરએ કહેલા છવાછવાદિ પદાર્થોના નિત્યનિત્યપણુનો નિશ્ચય કરી, . આત્માની અસ્તિતા (હૈયાતિ) માટે નિઃશંક બનો અર્થાત આત્મા અવશ્ય છે તે બાબતમાં શંકા ન કરે. ૧. વિવિધ દુ:ખી થતાં પ્રાણુઓને દેખી, કવ્ય, ભાવ કરુણાદષ્ટિ વડે તેઓને ઉપકાર કરે. તેઓનાં દુઃખ ઓછાં થાય તેમ તેઓને યથાશક્તિ મદદ આપો. ૨. દેવ, માનવ, તિર્યંચ અને નરક, આ ચારે ગતિઓમાં એછું કે વધારે પણુ દુઃખ છે જ. તે દુ:ખથી ઉત્તેજીત થાઓ અને તે દુઃખ શાંત કરવા માટે ધર્મકાર્યમાં ઉધમ કરે. ૩. દેવ, મનુષ્યનાં ઉત્તમ સુખ પણ અનિત્ય અને વિયોગશીલ છે, પરિણામ દુઃખરૂપ છે તેમ જાણી તે સુખની ઉપેક્ષા કરો, નિત્ય, શાશ્વત, આનંદ નિર્વાણસુખની અભિલાષા રાખે. ૪. રાગ દ્વેષની વિભાવ પરિણતિથી ઉત્પન્ન થતા કર્મવિપાક દુખમય છે, તેનાથી મહાન અનિષ્ટ દુઃખ વેદવાં પડે છે. એમ જાણે કોઈ વખત અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગમાં રાગ, દેવયા હર્ષ, શોક ન કરે. દેશપાત્ર છો પર પણ દયા-અનુકંપા કરો. તેમ ન રહે તે ઉપેક્ષા કરો. ૫. ગુણી મનુષ્યોને દેખી ગુણનુરાગથી તમારે આનંદિત થવું. સ્વધર્મીઓનું વિશેષ પ્રકારે હિત કરવું. સર્વ જવે ઉપર કરુણા-બુદ્ધિ રાખવી. અરિહંત, સિદ્ધ, પ્રવચન, ગુરુ, સ્થવિર અને બહુશ્રુતાદિક સાથે વિનયપૂર્વક બહુમાનની લાગણીથી જેવું અને વર્તવું. યૌવન, લક્ષ્મ આદિને ક્ષણભંગુર જાણ બનતા પ્રયત્ન તેને સદુપયોગ કર
Page #407
--------------------------------------------------------------------------
________________
(૩૯૧)
સમ્યક્ શ્રદ્ધાનના રક્ષણાર્થે આઠ અતિચાર દૂર કરી આઠ ગુણ ધારણ કરવા. જીવાદિ પદાર્થોને હેય, ય, ઉપાદેય બુદ્ધિથી યથાયોગ્ય જે સહે છે કે, માતાના દૂધની માફક નિઃશંકપણે આત્મગુણરૂપ શરીરનું પોષણ કરે છે, મિયા આડંબરીઓના કષ્ટકર્માદિ બાહ્ય આડં. બરને દેખી તેમની પાસે સત્ય છે તેમ ધારી દડી જવું ન જોઈએ. પણ તેમનાં વર્તન અને વચનોને બુદ્ધિની કસોટી ઉપર ચડાવી પરીક્ષા કરવી જોઈએ. ધર્મનું ફળ મળશે કે કેમ ? આ સંદેહ કરો એગ્ય નથી. વ્યવહારનાં નાનાંમોટાં દરેક કાર્યનાં ફળ મળે છે તે પછી નિ:સ્પૃહભાવે કરાતા ધર્મનું ફળ કેમ નહિં મળે ? જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ આત્મધર્મમાં પ્રયત્ન કરનાર યોગ્ય જીવને દેખી તેની પ્રશંસા કરવી. બનતા પ્રયત્ને તેમની અગવડતા દૂર કરી તેમના ધાર્મિક જીવનમાં સરલતા કરી આપવી. આમ કરીને તે તે ધાર્મિક કાર્યના ઉત્સાહમાં અન્યને વૃદ્ધિ કરી આપવી, આત્મધર્મથી પતિત થતાં જીવોને હિતોપદેશ આપી પાછા તેમને ધર્મમાર્ગમાં સ્થિર કરવા. નહિં કે તેનાં છિદ્રા દેખી તેને ધર્મથી ભ્રષ્ટ કરવા કે પોતે ધર્મથી ભ્રષ્ટ થવું. રાજીમતી જેવી સુશીલ અબળાએ ચારિત્રથી ભ્રષ્ટ થતા–પતિત થતા રથનેમીને હિતોપદેશ આપી સ્થિર કર્યો હતો. આ પ્રમાણે ધર્મથી પતિત થતાનું રક્ષણ કરવું. વ્યવહારમાર્ગમાં સીદાતા, દુખી થતા એક ધર્મ પાળનાર સ્વધર્મી બંધુઓને એગ્ય રીતે આશ્રય આપી આગળ વધારવા. ભરત રાજાએ શ્રાવકને મદદ આપી હતી. બાહુબલીએ પૂર્વજન્મમાં મુનિઓને મદદ કરી હતી. આ મદદ આપવાથી તેઓ, સ્વપકલ્યાણ કરો સુખી થયા હતા. આનું નામ સ્વામીવલ કહેવાય છે શીયળના ઉત્કટ પ્રભાવથી સુભદ્રાએ શાસનની ઉન્નતિરૂપ પ્રભાવના કરી હતી. તેવી રીતે અન્ય કોઈપણ જ્ઞાનાદિ અદ્ભુત ગુણથી ધર્મને પ્રભાવ વિસ્તરિત કરવું, તેથી અનેક જીવોને ધર્મની પ્રાપ્તિ થાય છે, પ્રભાવને ધર્મપ્રાપ્તિનું નિમિત્તકારણ છે.
આ ગુણથી વિભૂષિત આમાઓ સ્વ૫ વખતમાં સંસારને પાર
Page #408
--------------------------------------------------------------------------
________________
(૩૨)
પામે છે. સમ્યફાદાન નિશ્ચય કરવા માટે મિથ્યાત્વ પણ જાણવું જોઈએ. દેષ જાણ્યા સિવાય ગુણને સંગ્રહ કેવી રીતે કરી શકાય ? લાખો ભ ભમતાં પણ જે દુઃખે મેળવી શકાય તેવું નિર્મળ સમ્યક્ત પામીને કેટલાએક મૂઢ પ્રાણીઓ વ્યંતર, ગ્રહ, ગોત્ર દેવતા અને પિતએ વિગેરેનું તાર્ય, તાર્યક બુદ્ધિથી કે સુખાદિ પ્રાપ્તિની આશાથી, પૂજન વિગેરે કરી સમ્યફવરત્ન હારી જાય છે. પોતાની શક્તિ છતાં શ્રી શ્રમણ સંધને માથે આવેલા દુઃખની ઉપેક્ષા કરવી નહિ. તેમ કરવાથી–ગુણીઓને મદદ કરવામાં શકિત ગાવવાથી-સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે અથવા નવીન ગુણ મેળવી શકાતો નથી. જે કુટુંબને માલીક મિથ્યાત્વ અંગીકાર કરે છે યા દુરાચરણમાં પ્રવૃત્તિ કરે છે. તે પોતાની નિશ્રામાં રહેલા પિતાના આખા વંશને સંસાર સમુદ્રમાં ફેકી દેવાનું કરે છે, કારણ કે તેના વંશમાં ઉત્પન્ન થનારા મનુષ્યોનો મોટો ભાગ તેને પગલે પ્રાયે ચાલે છે. અગ્નિ, ઝેર અને સર્પાદિ કર પ્રાણુઓ પણ તેવા દેશે કે તેવું નુકશાન નથી કરતા કે જેવા દે નુકશાન કે દુઃખ, મિથ્યાત્વના આદરવાથી મનુષ્યને અનુભવવાં પડે છે. મિથ્યાત્વથી મૂઢ થયેલા લોકે ચાર ગતિમાં છેદન, ભેળ, તાડન, તર્જનાદિ વિવિધ પ્રકારનાં દુ:ખને અનુભવ કરે છે. આ જ કારણથી સમ્યફવરત્નની શુદ્ધિ માટે, સુમતિમાં પ્રતિકૂળ મિથ્યાત્વને પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો.
સમ્યકત્વ મોક્ષનું એક અંગ છે, એક અંગથી સંપૂર્ણ કાર્યસિદ્ધિ થતી નથી, માટે સમ્યક્ત્વ મેળવ્યા પછી સર્વ સંગના ત્યાગરૂપ ચારિત્ર યાને સર્વવિરતિ અંગીકાર કરવી જોઈએ. સર્વસંગ–ત્યાગ કરવાથી જ સંપૂર્ણ કર્મને ત્યાગ બની શકે છે. સર્વસંગ-ત્યાગ મહાસત્યવાન છે જ કરી શકે છે.
ચંડવેગ ! તું ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થયેલ છે. મહાસત્યવાન છે. પુન્ય પાપને જાણનાર છે. સંસારના સ્વભાવને તને અનુભવ છે. જાતિસ્મરણશાન તને થએલું છે. પૂર્વ જન્મ સંબંધી સુખ દુઃખને
Page #409
--------------------------------------------------------------------------
________________
(૩૯૩ )
તને અનુભવ છે, માટે કડવાં વિપાક આપનાર ભવવાસને ત્યાગ કરી ઉત્તમ યા પ્રબળ સત્વવાન મનુષ્યને લાયક ચારિત્ર ગ્રહણુ કરવું તે તને યેાગ્ય છે. તેમ કરવાથી જ આ તારી માનવિજ દગી સફળ થશે.
ભગવાન મહાવીરદેવના ઉપદેશથી ચડવેગ પ્રતિષેધ પામ્યા અને તરત જ વીર પરમાત્મા પાસે તેણે ચારિત્રને સ્વીકાર કર્યાં.
દેવી સુદર્શના, પેાતાના ભાઇને ચારિત્ર ગ્રહણ કરાવવારૂપ ઉત્તમ રીતે પ્રતિખેાધ અપાવી, હુ` પામતી સપરિવાર ઇશાન દેવલોકમાં ગઇ. ચ'ડવેગ મુનિને વીર પરમાત્માએ ઉત્તમ શિક્ષા આપી. મહાનુ ભાવ ! તમારે નિરંતર અપ્રમત્તપણે રહેવુ. છ નિકાયના સર્વાં જીવાનુ સર્વ પ્રકારે રક્ષણુ કરવુ. ઉપયેાગપૂર્વક સમિતિ, ગુપ્તિનુ પાલન કરવું. ખડ્ગની ધારની માફક તિક્ષ્ણ પાંચ મહાવ્રતાનું પાલન કરવું. નિરંતર જ્ઞાન, દર્શન, ચારિત્રમાં વૃદ્ધિ કરવી. સુત્ર, અર્થ માંથી સાર-તત્વ ગ્રહણુ કરવું. ધમા માં આત્મશક્તિ ખીલકુલ ન છુપાવવી. સત્તર પ્રકારે સંયમનું પાલન કરવું. અઢાર પ્રકારે સુવિશુદ્ધ બ્રહ્મચર્ય શુ િધારણ કરવી, દુઃસદ્ધ પરિસંહે સહન કરવા. શરીરના નિર્વાહ અર્થે ખેતાલીશ દાષરહિત આહાર લેવા. ગુરૂકુળવાસમાં નિત્ય વસવું, ઇંદ્રિયરૂપ ઘેાડાઓને સારી રીતે દમીને વશ રાખવા. રાગ, દ્વેષ!દિ સુભટના વિષય કરવા. પરિણામની વિશુદ્ધિરૂપ શ્રેણિ પર આરૂઢ થઈ યથાખ્યાત ચારિત્ર મેળવવું. અપ્રશસ્ત કૃષ્ણાદિ લેશ્યાએ ના ત્યાગ કરવા. શુકલાદિ પ્રશસ્ત લેસ્યામાં વૃદ્ધિ કરવી. મેહને ત્યાગ કરવા. આ, રૌદ્રધ્યાન પાસે પણ આવવા ન દેવાં. ધર્મધ્યાન તથ શુક્લધ્યાનમાં પ્રવેશ કરવા. અપ્રતિબદ્ધ થવું, શરીર ઉપર પણ મમત્વભાવ ન રાખવા. છેવટે પંડિત મરણે મરણ પામી જન્મમરણના ફેરાથી નિત્યને માટે મુક્ત થવું.
ઇત્યાદિ મહાવીર પ્રભુના મુખથી હિતશિક્ષા પામી તે મુનિ પોતાના આત્માને કૃતાર્થ માનતા પ્રભુ સાથે વિહાર કરવા લાગ્યા. અનુક્રમે
Page #410
--------------------------------------------------------------------------
________________
( ૩૯૪)
વિશુદ્ધ પરિણામે તે મુનિને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તપ, સાદિ પાંચ પ્રકારની તુલનાએ પેાતાના આત્માની તુલના કરી, પ્રભુની આજ્ઞાથી અનુક્રમે એકલવિહારીપણુ' અંગીકાર કર્યું.
પ્રકરણ ૪૧ મું.
下
અહીં શા માટે આન્મ્યા છુ?
ચડવેગ મુનિએ ચ'પકલતાને ઉદ્દેશીને કહ્યું. ચંપકલતા ! હુ અહીં શા માટે આવ્યે। છું ? આ તારા મનના પ્રશ્નના પ્રત્યુત્તર આપવા યાગ્ય ધારી હું તને કહું છુ કે—અવધિજ્ઞાનથી તને વિમળ પર્વત પર આવેલી જાણી તને પ્રતિષેધ આપવા માટે અહીં મારું આગમન થયું છે.
સિંહલદ્વીપના રાજાએ જ્યારે ચારિત્ર લીધુ તે અવસરે જે પદ્મા ધાવમાતાને મારી ( વસંતસેન ) પાસે મૂકી ગયા હતા, તે પદ્મા ધાવમાતા મરણ પામીતે, આટલેા વખત સંસારમાં પરિભ્રમણ કરી હૅમાં પાટલીપુત્ર નગરના જય રાજાતી જયશ્રી પટ્ટરાણીની કુક્ષીએ ચ’પકલતા નામની પુત્રીપણે તે ઉત્પન્ન થઇ છે, જે તું પોતે જ છે. ચંદ્રની માફક પૂર્ણ કળાવાળી તારા વિવાહ માટે તારા પિતાએ અનેક વરતી ગવેષણા કરી, પણ છેવટે મહુસેન રાજાનું ચિત્રપટ્ટ દેખી તને વિશેષ પ્રેમ ઉત્પન્ન થયેા. તેથી પ્રધાનઢારા તારા પિતાએ, મહુસેન રાજાને તારું પાણિગ્રહણ કરવાનું આમત્રણ કરાવ્યું. તે રાજા તારા પિતાના આમંત્રણને માન આપી, પાંચ વહાણુ લઇને વિવાહ માટે આવતા હતા. રસ્તામાં ની પ્રતિકૂળતાથી વહાણુ ભાંગી
Page #411
--------------------------------------------------------------------------
________________
(૩૯૫)
ગયું. એક દૂતના સુખથી આ વૃત્તાંત તારા પિતાએ સાંભળ્યું. તેને બહુ ખેદ થયા, તેથી વિશેષ ખેદ તને થયે, ભવિષ્યના વ્હાલા પતિની આવી દશ! થયેલી જાણીતું વિષયથી વિરક્ત થ. પણ તારે અંત ખેદ શાંત ન થયેા. આ અવસરે વિમાનમાં બેસી દેવી સુદના આકાશમાર્ગે તારા મહેલ ૫સે થઈ પસાર થતી હતી. તેટલામાં અગાશીમાં ઝૂરતી અને શાક કરતી તારા ઉપર તેની દૃષ્ટિ પડી. માનદ્રષ્ટિથી તેણે તારા પૂર્વજન્મ જાણી લીધા. ધાવમાતાને પ્રતિમેધ આપવા એમ ચિંતવી તેણે તને તીર્થાટન-તીર્થંનમન કરવા નિમિત્તે આકાશગમન થઇ શકે તેવી એક પાદુકાની જોડી આપી, . જેને મહિમા તને સમજાવવામાં આવ્યે છે. હમણાં તું અહીં મુનિસુવ્રતસ્વામીને ( પ્રતિમાજીને) વંદન કરવા આવી છે.
સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલાં મનુષ્યા ભયંકર ભવસમુદ્રમાં પરિ ભ્રમણ કરે છે. ચ'પકલતા ! તું પણ ધશ્રદ્ધાન અને ઉત્તમ આ ચરણ વિના આમ અનવસ્થિત સ્થિતિમાં પરિભ્રમણ કરે છે. કાંઇક સુકૃતના કારણથી તને ફરી પણ માનજિંદગી મળી છે. પ્રમાદ કરી તેને નિષ્ફળ કરવી તે કઇ પણ રીતે મેગ્ય નથી.
પૂર્વ જન્મને સ્મરણ કરાવી આપનાર મુનિરાજનાં યઞાની મદદથી વિચારશક્તિવાળી ચંપકલતાને જાતિસ્મરણુ જ્ઞાન થયું. પૂના ભવે દીઠ!. સંસારતી વિષમતા દેખતાં મેહુ ઓછા થયે. વૈરાગ્યને અવકાશ મળ્યે
ચપકલતાએ ગુરુશ્રીને પ્રશ્ન કર્યા કૃપાનાથ ! પૂર્વ જન્મને મારે પુત્ર વાસવદત્ત હુમણુાં ક્યાં ઉત્પન્ન થયેા છે? અને હાલ કૂક્યાં છે ! ગુરૂશ્રીએ કહ્યું. ચંપકલતા ! ધર્મમાંદું શુભ કત્તબ્યા કર્યો સિવાય મરણ પામી આટલેા વખત તિર્યંચ, મનુષ્યાદિ હલકા ભવામાં તેણે પરિભ્રમણ કર્યુ. છે. ગયા જન્મમાં કાંઈક વિશેષ સુકૃત કરી હમાં તે મલયાચલના ધરમમાન મલયનગરીમાં મહસેન રાજાપણે ઉત્પન્ન થયે છે, જેની છબીને ( ચિત્રપટ્ટને) દેખી તને રસ્નેહ ઉત્પન્ન થયે
Page #412
--------------------------------------------------------------------------
________________
(૩૯)
હતા, અને જેની સાથે તારું' લગ્ન થનાર હતું તે મહુસેન તારા પૂર્વ જન્મને પુત્ર છે, તારું પાણિગ્રહણ કરવા આવતાં દૈવયેાગે તેનું વહાણુ ભાંગી ગયું છે અને તેથી હમણાં તે આ પહાડ ઉપર આળ્યેા છે. તષાથી તેનું સુખ શોષાતુ હતું. આ વાવમાંથી તેણે પાણી પીધું. તે અવસરે મંદિરની બહાર રહેલી તારી પાદુકા દેખી તેને વિ ચાર આવ્યા કે પદુકાને માલિક કાણું હશે ? તેની શોધ કરવા માટે તે મંદિર પાસે આવ્યેા. ત્યાં તારૂ રૂપ દેખી તે તારા પર વિશેષ માહિત થયેા છે. હમણાં તે આપણે। સંવાદ સાંભળતે અને તારુ'રૂપ જોતે! આ કિકિલ્લી વૃક્ષાદિ લતાઓના આંતરે ગુપ્તપણે ઊભો રહ્યો છે. તારી ઇચ્છા હાય તે! તે તારા પૂર્વજન્મના પુત્રને જને દેખ યા મળોને શાંતિ પામ.
ચડવેગ ગુરુશ્રીએ કહેલુ પેાતાનુ` ચરિત્ર સાંભળ મેશ્વની દારાથી હણાયેલ એળ(એક જાતને કીડેા)ની માફક મહાન્ લજ્જાથી પેતાનું સુખ નીચું રાખી, મહુસેન ગુરૂશ્રી પાસે આવ્યે અને ગુરૂરાજના ચરણારવિંદમાં પડયા. ગુરૂએ કહેલા પાછલા જન્મ સંબંધી ઉહાપાહ કરતાં તેને પૂર્વજન્મનું જ્ઞાન થયું. રાજા ધણી નમ્રતાથી ગુરૂને કહેવા લાગ્યા. હે પરમઉપગારી ! જ્ઞાનવિ!કર ! નિદૈનિક કા સન્મુખ થયેત્રે, અને તેથી જ ભાવી દુ` તેમાં જઈ પડવાના, તેવા પાપથી, આ પાપી જીવને આપે ઉધાર કર્યો છે. તે ક્રી પણ વિશેષ ઉપગ.ર કરી, સંસારચક્રમાં પરિભ્રમણ કરવું ન પડે તેવી રાતે આપ મારા ઉદ્ઘાર કરો. નિષ્કારણુ પરોપકારી મહાત્માએઁ।, આ દુનિયાના સર્વે જીવેાના પરમ બ તુલ્ય છે.
ગુરૂત્રીએ કહ્યું. ભદ્ર ! માહાંધકારથી વ્યકુળ નેત્રવાળા, કામાંધ મનુષ્યા માટે, એવું કયુ' અકાય` દુનિયામાં નથી કે તેઓ ન કરે ? તેવા જીવેા ખરેખર દયાપાત્ર છે. ધન, નિવિડ, કઠિણુકદેષરૂપ મજબૂત રજ઼જીના પાશથી બંધાયેલા મનુષ્યે કાઇ વખત પુત્રના પણ
Page #413
--------------------------------------------------------------------------
________________
( ૩૯૭ )
.
પુત્રપણે ઉત્પન્ન થાય છે. પિતા પુત્ર થાય છે. પુત્ર પિતા થાય છે. માતા સ્ત્રી થાય છે. સ્ત્રી માતા થાય છે. સ્ત્રી મેન થાય છે. પુત્રી થાય છે. પુત્રી સ્ત્રી થાય છે. મિત્ર શત્રુ થાય છે. શત્રુ મિત્ર થાય છે. વૈી બધુ. ચાય છે. બંધવ વેરી થાય છે. નાકર રાજા થાય છે. રાજા નેાકર થાય છે માટે હે રાજન! વિષાદ નહિ કર.
અજ્ઞાનદેષથી આવું અકાય મનુષ્યાથી થઈ જાય છે તેમાં કાંઇ નવાઇ નથી. હમણાં વળી કલિકાળની શરૂઆત થઈ ચૂકી છે. મનુષ્યેાના હૃદયે। કલિકાળના કલંક પ`કથી કલુષિત થયાં છે. અનઅધકારથી વિવેકનેત્ર આચ્છાદિત થયાં છે. જીવા મેહથી મેાહિત થયા છે. દ.રૂપ સર્પથી ડસાયેલા છે. મિથ્યાત્વરૂપ વિષમ વિષથી ધેરાય છે. ક્રોધાગ્નિથી મળી રહ્યા છે. માનગિરિથી દબાયેલા છે. માયારૂપ વિષવલીના પવનથી વિરિત થયા છે. ધનમાં આસક્તિરૂપ અતુચ્છ મૂર્છામાં સુદ્રિત થયા છે. લાભ સમુદ્રમાં ડૂબ્યા છે. ક્રૂર કુગ્રાહરૂપ ગ્રાહથી ગ્રસીત થયેલા છે. આ વાત રમષ્ટ્રિય વિષયાભિલાષના આવત્ત'માં પરિભ્રમણ. કરે છે. દુષ્ટ અભિનિવેશ અને ક્લિષ્ટ પરિણામમાં ખુંચ્યા છે. આવા રૌદ્ર કલિકાળમાં પ્રાણીએ અકાય તરફ પ્રવૃત્તિ કરે તે શું આશ્રયજનક છે? અર્થાત્ નથી જ.
સન્નિપાતિક જ્વરવાળાને દઉં, દૂધનુ પાન અહિતકર છે. પિત્ત જ્વરવાળાને અગ્નિ કે તાપનું સેવન અહિતકારી છે. તેમ આ ઇંદ્રિયજન્મ વિષયે આત્મહિતના ઇચ્છકને અહિતકારી છે. વિષયસુખ અતિ વિરસ છે. પામાની ખરજ માફક વર્તમાનકાળે સુખ આપે છે. પણ તેનુ પરિણામ દારૂણ છે. ક પાક તનાં ફળાની માફક વિષયસ ંગનું પરિણામ દુ:ખમય જ આવે છે. સેંકડ!ગમે ભવાની પરંપરામાં દુ:ખના હેતુરૂપ થાય છે માટે તેને ત્યાગ કરી આત્મગુણ પ્રગટ કરવા જોઇએ. મહુસેન ! વસા, માંસ, રુધિર, મૂત્ર, વિષ્ટા, શુક્ર અને દુધી મળેાના સમુદાયથી આ શરીર ભરપૂર છે. ચ અને હાડથી ભરેલુ છે સ્નાયુથી વીંટાયેલુ છે. પ્રતિદિન શુશ્રુષા કરવાથી જ શેલા આપે
Page #414
--------------------------------------------------------------------------
________________
( ૩૮ )
છે. ચમારના કુંડ સરખા આ દેહમાંથી મેળ અને રુધિર વહુન થઈ રહ્યાં છે. આ જુગુપ્સનીય દંડમાં પશુ મૂઢ મનુષ્યે રતિ પામે છે એ કેટલું બધું શૈાચનીય છે.? મનુષ્યેા જેમાં ઉત્પન્ન થયા છે, જેનું પાન કરીને વૃદ્ધિ પામ્યા છે તેમાં જ પાછા આસકત બની તિ કરે છે. અહા ! કેટલુ બધુ' શાયનીય ! જીવની આવી પ્રવૃત્તિ તે સાથે અવસપિણી કાળની શરૂઆત તે વિશેષ દુ:ખનું કારણ છે. અવસર્પિણી કલિકાળ
હમણાં અવસર્પિણી કાળ પ્રવર્તે છે. તે દૂષમ કાળના નિમિત્ત દોષથી પ્રાયે કરી ઘણુાં મનુષ્યો મૂઢ અજ્ઞાની છે. પ્રમાદમદિરાથી અત્યંત ઉન્મત્ત થઇ રહ્યા છે. ફૂડકપટથી ભરપૂર છે. અકાય માં આસકત છે. કુશીલેાની સામત કરવાવાળા જીવા છે. કર્યાં ગુણુને ઓળવીને કૃતઘ્ના બને છે. ચપળ ચિત્ત વિશેષ ધરાવે છે. પ્રખળતર ક્ષમાપ્રધાન મુનિએ પણ ખીજમાત્ર રહેલા છે. ધણા થે!ડા જ મનુષ્યા દૃઢ સમ્યકૂવાન હશે. વિરતિ દુ:ખે આદરવા પાળા ચેાગ્ય છે. ગુરુ. વિનય ઘણું। થોડા જ દેખાય છે. લેાકેામાં મૈત્રીભાવ કારણ પૂરતા જ છે. સ્વજનાના વ્યવહાર પુછુ લેાભગ્રસ્ત છે. ધન સ.ધનના ઉપાયે પશુ ઘણાં સાવધ, કપટ અને કલેશથી ભરપૂર છે. પિતા પુત્ર દિ સ્વજન પશુ આપસમાં અવિશ્વાસની નજરથી જુવે છે. રાજાએ અન્યાય કરી ક્રૂર સ્વભાવના, કુટિલતાથી ભરપૂર અને પિશાચની માફક છિદ્ર જોનારા રહ્યા છે. ધૂર્તો, વિશ્વાસધાતીએ અને ગ્રંથી ભેદવાવાળા–કાપવાવાળાનું જોર વૃદ્ધિ પામ્યું છે. ઉચ્ચાટન, સ્થંભન, મેાહનાદિ કરવાવાળા પાપી જીવા વિશેષ જોવામાં આવે છે. લૂટારા, ચેારા અને વિશેષ કર(રાજવેરા )ના ભ. રથો લેાકેા દુ:ખી અવસ્થામાં આવી પડયા છે. ઔષધી, સેલડી અને ગાયામાંથા મળતા રસ( દૂધ ) વિગેરે એ થઈ ગયા છે. બુદ્ધિની પ્રબળતા આછી થઇ છે. મંત્રવિધાઓને પ્રભાવ હતબળ થયા છે. મનુષ્યનાં આયુષ્યા સ્વપ થયાં છે. શારી રિક ખળની હાનિ થતી જાય છે. સ્નેહમાં સ્વાર્થ અને ચંચ
Page #415
--------------------------------------------------------------------------
________________
(૩૯)
ળતા એ પ્રવેશ કર્યો છે, કુલીનેમાં પણ કુશીલતાને પ્રવેશ થયો છે. સારભૂત ફૂલ, ફળ, પલ્લાવાળી વનસ્પતિ સ્વલ્પ દેખાય છે. વરસાદ જોઈએ તેવો વરસતો નથી. અનાજ થોડું પાકે છે, વારંવાર દુષ્કાળો આવી પડે છે. લોકોમાં રોગને વધારો થયો છે. આવો ભયંકર કલિકાળ આજકાલ વર્તાઈ રહ્યો છે.
આ કલિકાળને, અતિ જડતાવાળા વર્ષાકાળની શોભા દૂર કરનાર અને જડતાની વૃદ્ધિ કરનાર શિશિર ઋતુની, કે પ્રચંડકર કિરણોથી પ્રજાને સંતાપ કરનાર ગ્રીષ્મ ઋતુની, જેટલી ઉપમા આપીએ તેટલી ઓછી છે, કેમકે વિનયહીન, નિર્લજજ, દુરશીલ, ગુરુવર્ગને પ્રતિપક્ષી અને અન્યાયમાં તત્પર મનુષ્યોનો મોટે ભાગે આ કલિકાળમાં જણાય છે.
આવા ભયંકર કલિકાળમાં ગુણોને સમુદાય ગળી જાય છે અને ધર્મબુદ્ધિને દૂર કરી લોકો પાપકાર્યમાં પ્રવૃતિ કરે છે. મહાવીર દેવના નિર્વાણને હજી થોડા જ વર્ષો થયાં છે. તેટલા વખતમાં આ વિષમ કાળની સ્થિતિમાં મહાન ફેરફાર થઈ ગયો છે. એટલું છતાં
લાએક યોગ્ય છે, ન્યાયથી ઉત્પન્ન કરેલા દ્રવ્યને સદ્વ્યય કરનાર જોવામાં આવે છે. ન્યાયપાર્જિત દ્રવ્યમાંથી ભક્તિપૂર્વકજિનમંદિર બંધાવે છે. સંસારથી ભય પામનારા શ્રેયાર્થે આજ પણ જિનબિંબ ભરાવે છે. વિવિધ પ્રકારે પૂજા, સ્નાત્ર, યાત્રા, મહેચ્છવાદિ તીર્થોન્નતિ કરે છે. મુનિઓને અનેક પ્રકારે દાન આપે છે.
કાળને દોષ કેટલેક પ્રકારે દેખાય પણ છે. તથા સર્વથા આ કાળમાં લોકો ભ્રષ્ટ થયા છે અને ધર્માદિ નથી જ તેમ તો ન જ કહી શકાય, કેમકે ભવભયથી ભય પામનાર કેટલાએક છ આજ પણ પુત્ર, કલત્ર અને રાજ્યાદિ ઋદ્ધિને ત્યાગ કરી ચારિત્ર લે છે. કદાગ્રહને મૂકી યથાશક્તિ આગમ પ્રમાણે શ્રત, ચારિત્રમાં પ્રયત્ન કરી રહ્યા છે. આજ પણ અંગીકાર કરેલ પ્રતિજ્ઞાને પાર પામનાર અનેક મહાપુરુષો જોવામાં આવે છે. તપથી શરીરને શોષવનાર, સ્વ૯૫ કષાયવાળા અને જિતેંદ્રિય મુનિએ આજ પણ જોવામાં આવે છે. વ્રતસંપન્ન,
Page #416
--------------------------------------------------------------------------
________________
(800)
છ જીવનીકાયનું રક્ષણુ કરનાર, દયાળુ, ક્ષમાવાન, તપસ્વી, શીયળવાન, નિયમધારી ઇત્યાદિ અનેક સદ્ગુણુસંપન્ન મહાત્માએ રૃખાય છે. કેવળ દૂષમકાળને દોષ આપી, ધર્માંમાં શિથિલ થવું ન જોઇએ. આજ પણ ધર્મ' જગમાં વિજયવંત છે.
વિશેષ એટલે! છે કે, મનુષ્યાએ પ્રથમ પેાતાના આત્માની તુલના કરીને કાણુ સાહસ કરવું જોઇએ. બાકી ધર્મક્રિયાએ તે છેવટમાં પાંચમા આરાને અંતે થનાર દુષ્પસહર પર્યંત અનવચ્છિન્ન ચાલનાર છે.
દૂષનકાળમાં પણુ સારી રીતે આચરણ કરેલા તપ, સયમાદિથી એકાવતારીપણું પણ મેળવી શકાય છે.
મહુસેન ! જો સારી રીતે વિચાર કરીશ તા જરૂર આ મનુષ્યાનું બળ અને વિતવ્ય, ગ્રીષ્મૠતુના ઉષ્ણુ તાપથી આક્રમિત થયેલાં કામળ દેહવાળાં પંખીઓની, સમાન જલદી નાશ પામે તેવું જણાશે. વિધુલતાની માફ્ક ચપળ અને ક્ષણવારમાં નષ્ટ સરખી સંપત્તિ યા લક્ષ્મી લાગશે. કદલીગ સમાન આ અસાર દૃઢ અનેક પ્રકારના વ્યાધિના ધરસમાન જણાશે. પહાડ પરથી વહન થતી સિરતાના ( નદીના ) પ્રવાહતુલ્ય અતિશય તરલ યૌવન અવસ્થા, શરદઋતુના અભ્રપટલતુલ્ય સંપત્તિ, ઇન્દ્રધનુષ્યની માફક થોડા વખત ટકી રહેનારી લાવણ્યતા, પ્રિયસમાગમનું સ્વપ્ન સમાન સુખ, હાથીના કાન સમાન બળની ચપળતા, કુશાગ્ર પર રહેલા જળબિંદુ સમાન અક્ષયની સાહ્યબી, પવનથી આંઠેાલિત કરાતા ધ્વજપટ્ટની માક શરીરની ક્ષણભગુરતા, વૃક્ષ પર આવી વસેલા પક્ષીએના નિવાસસ્તુલ્ય કુટુ’બવાસની સહજ વિયેાગશીળતા, અને વ્યવહારીના રીજીસમાન કુટુંબનું પોષણુ ઇત્યાદિ સવ વસ્તુઓને અનુભવ (વિચાર દષ્ટિથી જોતાં) તને અસાર અને અશાશ્વત અનુભવાશે તેમજ સુખ મધુર હોઇ પરિણામે દારૂણ જણાશે. અને છે પણુ તેમજ તે આ દુ:ખદાયી વિષયસુખને ત્યાગ કરવા તે તમને આત્મકોય માટે યેગ્ય છે.
Page #417
--------------------------------------------------------------------------
________________
(૪૦૧) સમુદ્ર અનેક સરિતાઓના નીરથી પૂર્ણ થતો નથી. ગમે તેટલાં ઈધણુંઓ હેમવામાં આવે તથાપિ અગ્નિ શાંત થતો નથી. તેમ આ વિષયને અનેક વાર ઉપભોગ લીધો હેય તથાપિ આ છવની તેનાથી તપ્તિ થતી નથી, તેનાથી શાંતિ મળતી નથી. પણ કોઈ વખત જાણે તે વિષય ન મળ્યા હોય તેમ અતિ અભિલાષાથી નિર્લજ થઈને વારંવાર તે તરફ મનુષ્ય પ્રવૃત્તિ કરે છે. હિતકારી વચને નહિં સાંભળનાર બહેરો જ છે, અકાર્યમાં આસક્ત પુરૂષ દેખતાં છતાં જન્માંધ છે. જરૂરીયાતી પ્રસંગે મન પકડનાર મુંગે છે. તેમજ ધર્મમાં ઉઘમ નહિં કરનાર પગે ચાલવા છતાં પાંગળે જ છે. કેમકે તે પિતાના ઇષ્ટ-સુખ દાયક સ્થળે પહોંચી શકવાને નથી.
મહસેન ! દુનિયાના વિષયની અસારતા તેને બરાબર સમજાઈ હોય અને દુર્લભ માનવજિંદગીને સફળ કરી નિરંતરને માટે સુખી થવાની તારી પ્રબળ ઇચ્છા હોય તો, તારે ચારિત્ર ગ્રહણ કરવું યોગ્ય છે.
ઇયાદિ વિવિધ પ્રકારે ચંડસેન મુનિની ધર્મદેશના સાંભળી જાતિ. સ્મરણધારક મહસેન રાજા સંસારવાસથી વિરકત થયો. અને તે જ સદ્દગુરુની સમીપે, તત્કાળ તેણે ચારિત્રને સ્વીકાર કર્યો.
નવીન મુનિને ઉત્સાહ પમાડવા અને ધર્મશિક્ષા આપવા ગુરુએ કહ્યું. મહાભાગ્ય ધન્ય છે તમને. મનુષ્યભવનું ઉત્તમ ફળ તમે ગ્રહણ કર્યું છે. આ શ્રમણ ધર્મમાં સાવધાનતાથી વર્તન કરવાનું છે. તેથી જ આત્મધર્મ પ્રકટ થશે. આ શ્રમણ ધર્મનું સ્વરૂપ આ પ્રમાણે છે અર્થાત આ ધર્મમાં આ પ્રમાણે તમારે વિશેષ પ્રકારે વર્તન કરવું.
ક્ષમા-દુખ આપનાર કે નિંદા કરનાર પાપી મનુષ્યથી પિતાને પરાભવ થતો દેખી તમારે આ પ્રમાણે વિચારવું કે “આ મારાં કરેલ કર્મનું જ ફળ છે. સમપરિણામે સહન કરતાં મારાં કર્મની નિજ રા થશે.” ઇત્યાદિ વિચાર કરી, ક્રોધ ન કરતાં કે શિક્ષા આપવાનું
२६
Page #418
--------------------------------------------------------------------------
________________
(૪૦૨)
સાચ્યું છતાં તેને કાઇ પણ રીતે નુકસાન ન પહોંચાડતાં, શાંત પરિણામે સહન કરવું તે ઉત્તમ ક્ષમા ધર્મો છે.
માવતા–પે તે ગુણવાન છતાં, તે ગુણાને મદ ન કરવા, અહંકાર કે ગવ' કરવાથી તે ગુણે! ચાલ્યા જાય છે. તેનુ ફળ મળતું નથી. તેમ અન્યનું અપમાન કે અવિનય ન કરવા. પણ ગુણાનુરાગી થઇ ગુણવાને નું બહુમાન કરવું.
સરલતા-સ કષ્યમાં કામાં કુશળ છતાં સર્વ ઠેકાણે આળકની માફક સરલતાથી વન કરવું, પણુ કાર્ય કુશળતા ગુણુના માયા, કપટ, છળ કે પ્રચાદિ કાય માં દુરુપયેાગ ન કરવે.
નિલેŕભતા- ગરીબ કે ધનાઢ્ય સર્વના ઉપર સરખી દષ્ટિ રાખવી. આત્મામાં `શકિત કે સ વસ્તુપ્રાપ્તિનું સામર્થ્ય છે. ખરૂ સુખ આત્મગુણુથી જ મળે છે, એમ ધારી આત્મગુણુમાં જ સંતુષ્ટ થઇ, દુનિયાની કા પણ પૌર્ગાલક વસ્તુની અપેક્ષા ન રાખવી.
તપ છ પ્રકારના ખાલ તથા છ પ્રકારના અભ્યંતર એમ ખાર પ્રકારના તપ કરવામાં નિરંતર પ્રયત્ન રાખવા. તે તપ ગ્લાનિશે એટલે વેરૂપે નહિ, તેમજ કાષ્ટ વસ્તુની અપેક્ષા માટે નહિ પણ ધ્રુવળ ક્રમ ક્ષય કરવાની લાગણીથી જ કરવા.
6
સયમ–સ જીવાને આત્મસમાન ગણી, પેાતાની માફક સર્વ જીવાનુ` રક્ષણ કરવું. મારશે। તે। ભરાશે। - આ મહાવાકયને યુ.દ રાખી વર્તન કરવું તેમજ પ્રષ્ટાનિષ્ટ વસ્તુને પામી તેમાં રાગ, દ્વેષ કે હ શાક કરવારૂપ ઇક્રિયાને છૂટી ન મૂકતાં યથાયેાગ્ય ઇન્દ્રિયા દમન કરવી. સત્ય-સર્વ સ્થળે પ્રિય, પૃથ્ય અને સત્ય વચન ખેલવુ. કેઇ વિકટ પ્રસંગમાં ભૈનપણું ધારણ કરવું' અને વકથાદિ કથાના ત્યાગ કરવા.
શૌચ-મન, વચન, શરીરથી કાણુ અકાયના વિચાર, ઉચ્ચાર ૐ વર્તન ન થાય તે માટે વિશેષ ઉપયાગ રાખવા. બાહ્ય પવિત્રતાથી અંતરપવિત્રતા ઉત્તમ અને ત્યાગના ભૂ૫ છે. તેમજ આહાર,
Page #419
--------------------------------------------------------------------------
________________
(૪૩)
વસ્ત્ર, પાત્ર અને શવ્યા-મુકામ એ ચારે સારોક્ત વિધિએ નિર્દોષ હેય તેનું આસેવન કરવું.
અકિંચન-વિવિધ પ્રકારને જે પરિગ્રહ કહેવાય છે તે સર્વને ત્યાગ કરે. ધર્મોપકારણે તે પણ મમત્વ ભાવવિના ધર્મના ઉપષ્ટભ ( આધાર ) માટે જરૂર જેટલાં જ અર્થાત મર્યાદા પ્રમાણે રાખવાં.
- બ્રહ્મચર્ય—ઔદારિક મનુષ્ય અને તિર્યંચ સંબંધી, વૈકિય દેવ સંબંધી આ બન્ને પ્રકારના વિષયને મન, વચન, શરીરથી કરવા, કરાવવા અને અનુદન કરવારૂપે ત્યાગ કરવો તે બ્રહ્મચર્ય છે.
મહસેન મુનિ ! પ્રમાદને ત્યાગ કરી, આ દશા પ્રકારને શ્રમણ ધર્મ તમે યાવત છપર્યત પાળજે. શાશ્વત સુખ-પ્રાપ્તિની તમારી અભિલાષા આ અનુક્રમે વર્તન કરવાથી પૂર્ણ થશે.
ગુમુખથી ધર્મશિક્ષા સાંભળી, મહસેન મુનિએ હાથ જોડી નમ્રતાથી તે શિક્ષાને સ્વીકાર કરી, પોતાનો આનંદ પ્રદર્શિત કર્યો.
ગુરુશ્રીના મુખથી સુદર્શના, વિજયકુમાર, શીળવતી, ચંડવેગ અને મહસેન આદિ ઉત્તમ મનુષ્યોનાં સંવેગ ઉત્પન્ન કરનાર અનેક ચરિત્રે સાંભળી ચંપકલતા સંવેગ પામી, પૂર્વજન્મના પિતાના પુત્ર અથવા આ જન્મના વચનથી અંગીકાર કરેલ પતિના મેળાપથી અને તેના ચારિત્ર આદરવાથી વિશેષ પ્રકારે ચંપકલતાને આનંદ અને વૈરાગ્ય થયે પણ ધાત્રી સ્નેહ દુખે મૂકી શકાય તે તેને ભા. સુદર્શના દેવી ઉપરને મોહ તેનાથી મૂકાયો નહિ અને તેથી ચારિત્ર લેવામાં તેને ઉત્સાહ ન વળે. ખરી વાત છે. મોહન પડદો ભેદાયા સિવાય આત્મપ્રકાશનાં દર્શન ન જ થાય. પિતાને કૃતાર્થ માનતી ચંપલતા ગુરૂવર્યને તથા મહસેન મુનિને નમસ્કાર કરી પૂર્વજન્મના સુદર્શનાના બનાવરાવેલા સમળીવિહાર નામના મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં દર્શન કરવા અર્થે પાદુકા પર આરૂઢ થઈ વિમળ પર્વતથી આકાશમાર્ગે ભરૂયચ્ચ તરફ ચાલી ગઈ.
Page #420
--------------------------------------------------------------------------
________________
(૪૦૪) ચંડવેગ અને મહસેન બને શ્રમણસિંહે ત્યાંથી અન્ય સ્થળે ચાલ્યા ગયા. ચંડવેગ તે વિધાધર જ હતા. મહસન મુનિને આકાશ ગમન વિધા આપવાથી સમુદ્ર ઉલ્લંધન તેઓને વિષમ ન થયું. ખરી વાત છે જેને ભીષણ સંસાર સમુદ્ર તરવો દુત્તર ન થયે, તેઓને આ સમુદ્ર તર અશક્ય ક્યાંથી હેય?
મહસેન મુનિ અનુક્રમે શ્રતસાગરના પારગામી થયા. છઠ્ઠ અઠ્ઠ માદિ વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરતાં, ઘણું વખત પર્યત પૃથ્વીતલ પર વિચરી છેવટની સ્થિતિમાં સિદ્ધાંતાનુસાર તેમણે સંલેખણ અંગીકાર કરી, બે માસનું અણુશણુ આરાધી, શુકલેશ્યાએ આત્મધ્યાનમાં રમણ કરતાં તે બને મુનિઓએ આ ક્ષણભંગુર માનવદેહનો ત્યાગ કર્યો અને સર્વ દેવભુવનેથી ઉતમ અનુત્તર વિમાનની દેવભૂમિ અલંકૃત કરી.
Hળવા પ્રકરણ ૪૨ મું,
કિન્નરીને પશ્ચાત્તાપ.
સુદર્શના દેવીને યાદ કરતી અને શ્રી મુનિસુવ્રતસ્વામીનું પૂજન્ય કરતી ચંપકમાતા પિતાના દિવસે આનંદમાં પસાર કરવા લાગી.. ભરૂયવ્યમાં સુદર્શના દેવીનું આગમન વારંવાર થતું હતું. તેના મેળાપથી અને પૂર્વ જન્મના ધાત્રી સ્નેહથી સુદર્શના પર તે એટલી બધી પ્રીતિ રાખતી હતી કે તેના સ્નેહને લઈ પોતાનું આત્મસાધન કરવું પણ તે (ચંપકમાલા ) ભૂલી ગઈ. દેવદર્શન, પૂજન જેટલી શુભ ક્રિયા તો ચાલુ રાખી હતી, તથાપિ શીળવતીની માફક સંયમમાગે તે ગ્રહણ ન કરી શકી.
Page #421
--------------------------------------------------------------------------
________________
(૪૦૫)
અહા ! મેહનું કેટલું બધું જોર? જેને લઈને સંસારથી વિરતતા ભોગવનાર જાતિસ્મરણું જ્ઞાનધારક પણ આ પ્રમાણે મુંઝાય છે તે અન્ય અજ્ઞાની અને માટે તે કહેવું જ શું ?
. કેટલાંએક નિમિત્ત કારણથી પિતાનું આયુષ્ય અલ્પ જાણી (મરણ નજીક આવેલું જાણી) ચંપકલતા આ પ્રમાણે ચિંતવવા લાગી. “ આ જિનપૂજારૂપ ધર્મક્રિયાનું ભવાંતરમાં બદલો આપનાર કાંઈ પણ ફળ મળતું હોય તે, તે પુન્યના પ્રભાવથી આ સમળીવિહાર તીર્થમાં દેવીપણે મારું ઉત્પન્ન થવાપણું થશે, જેથી સુદર્શના દેવીને મને વારંવાર મેળાપ થાય.”
અહે! અવિવેકીતા ? મોહનું કેટલું બધું પ્રબળ જોર? ઇચ્છિત ફળ આપનાર જિનપૂજન અને માનવ જિંદગી તેને આ ઉપગ? કરેલ કર્તવ્ય અવશ્ય ફળ આપવાનાં જ છે તો પછી આવું નિયાણું કરવાની શી જરૂર ? ધર્મક્રિયા કરીને ફળ માંગવારૂપ નિયાણું કરવાની વારંવાર જ્ઞાની પુરૂષ મના કરે છે. એટલું જ નહિ પણ આશંસાપૂર્વક ધર્મક્રિયા કરવાની મનાઈ પણ કરે છે. નિરીહભાવે ક્રિયા કરો. જેવું જોઈશે તેવું મળી આવશે. પણ લાખોની મહેનત કરી કોડીની માંગણું શા માટે કરવી ? ખેડૂતો અનાજ માટે જ બી વાવે છે તથાપિ ઘાસ, ચારો વિગેરે સ્વાભાવિક જ થાય છે. તેને માટે પ્રાર્થના કરવાની જરૂર રહેતી નથી. તેવી જ રીતે કર્મક્ષય કરવાના મુખ્ય ઉદ્દેશથી જ ક્રિયા કરવી જોઈએ, તો પછી ઘાસ-ચારાની માફક દુનિયાના ઇચ્છિત સંયોગે સ્વાભાવિક જ મળી આવશે. મહાપુરૂષે કહે છે કેસત્તામાં રહેલું કર્મ વિપાકે ભોગવવા લાયક જ્યાં સુધી રહેલું છે ત્યાં સુધી તે ભગવ્યા સિવાય તમને જેર કરીને કોઈ પણ મેક્ષમાં લઈ જનાર કે સ્વાભાવિક મેક્ષમાં જઈ પડે તેમ નથી જ તો પછી દુનિયાંના સ્વલ્પ સુખના ઉપભોગ માટે મોક્ષસુખથી તમે શા માટે કરો છો ? કે તેવી ઉત્તમ ધાર્મિક ક્રિયા કરીને પૌગલિક સુખની કે અનુકૂળ સંયોગની કાં માંગણી કરો છો ? જ્યારે તમે આ દુનિયાના સર્વ
Page #422
--------------------------------------------------------------------------
________________
(૪૬)
સુખથી નિરપેક્ષ બનશે, તેનાથી તમને કંટાળો આવશે, પાસે આવ્યા છતાં તે સંગેને ફેંકી દેવાને ઇચ્છશે અને કોઈ પણ કાળમાં તે સુખ વૈભવની તમને ઇચ્છા નહિ જ થાય એવી જ્યારે તમારી દશા પ્રગટ થશે ત્યારે જ તમને મહાન આત્મિક સુખવાળું મેક્ષ મળશે.
આ પ્રમાણે નિર્ણિત છે તે પછી આ માયિક પ્રપંચથી ભરેલાં, સંગ, વિયોગવાળા સંબંધોની કે આધિ, વ્યાધિ, ઉપાધિથી ભરપૂર દુનિયાના સુખની ઇચ્છા ન કરે, તે તો સ્વાભાવિક જ મળી આવશે. મૂળ ઉદ્દેશ કર્મક્ષયને જ લક્ષમાં રાખી કાંઇ પણ શુભ ક્રિયા કરે. પરિણામ સારું જ આવશે.
રાજપુત્ર ચંપકલતાએ નિયાણું કરી આયુષ્ય પૂર્ણ થતાં આ દેહને ત્યાગ કર્યો. જિનપૂજાદિ પુન્ય કર્મના સંયોગે અને કરેલ નિયાણાના હેતુથી કિન્નર જાતિના વ્યંતર દેવનિકાલમાં કિન્નરી પણે ઉત્પન્ન થઈ, અંતમુહૂર્તમાં પર્યાતિભાવને પામી. અહીં ઉત્પન્ન થવાનું કારણ તપાસતાં અવધિજ્ઞાનના બળથી પિતાને પાછો જન્મ દીઠે. તીર્થ પરના સ્નેહથી તે ભરૂચ્ચમાં આવી, મુનિસુવ્રતસ્વામીની મહાન વિભૂતિએ પુષ્પાદિકથી વિવિધ પ્રકારે પૂજા કરવા લાગી. તીર્થ ઉપરના મેહથી ભારતવર્ષમાં તીર્થાધિષ્ઠાત પણું ભોગવવા લાગી. આજે ગિરનારના પહાડ ઉપર નેમનાથ પ્રભુને વંદન કરવા નિમિતે મારૂં અહીં આગમન થયું છે. તે ચંપકલતા અને તેનાથી પાછલા ભવની ધાવમાતાનો જીવ તે હું જ કિન્નરી છું.
- સ્વધની બંધુ! પવા ધાત્રીના ભવથી મારું સવિસ્તર કથાનક મેં તને (મિત્ર સહિતને) સંભળાવી આપ્યું છે. તેં તો મારું ચરિત્ર પૂછયું હતું, પણ સુદનાના સંબંધ સાથે મારું ચરિત્ર ગુંથાયેલું હોવાથી પ્રસંગોપાત રાજપુત્રી સુદર્શના દેવીનું ચરિત્ર પણ મેં તમને જણાવ્યું છે. મને ખેદ માત્ર એટલો જ છે કે,-સુદર્શના દેવીના મેહથી હું મારા મનુષ્યપણાથી ભ્રષ્ટ થઇ છું. જે મનુ જિંદગીમાં મેક્ષ પર્યંતનાં સાધનો મનુષ્ય કરી શકે છે તેવા ઉત્તમ માનવભવમાં હું
Page #423
--------------------------------------------------------------------------
________________
(૪૦૭ )
કાંઇ કરો શરી નથો. હા ! હા ! મેહની પણુ હ્રદ હોવી જોઇએ. તીથમાં માહ રાખવા તેની પણ હદ છે. હું ધારત તા માનવ જિ ંદગીમાં ભ્રૂણ' કરી શકત, કારણ કે મને ત્યાં પૂર્વ જન્મનું જ્ઞાન થયું હતું. સ'સાર પરથી વિરક્તતા આવેલી હતી. જોઇએ તેવે ગુર્વાદિકના સમાગમ મળ્યા હતે.. કાઈ પ્રકારના પ્રપંચ કે વ્યવસાય પણ મને ન હતે. શરીર પણ નિરોગી હતું. આવી વિવિધ પ્રકારની પૂણ સામગ્રી હાવા છતાં હું મારૂં આત્મસાધન ન કરી શકી અને આ દૈવનો હલકી કિન્નરની જાતિમાં આમ તેમ ફરે છું
આ ઠેકાણે મારા મનને દિલાસા આપવાનુ` કે શાંતિ માનવાનું કારણ એક જ છે કે. તીર્થનાં દર્શન કરી, તેનું રક્ષણુ કરી, ધર્મી મનુષ્યેાનાં વિઘ્ન દૂર કરી આ જિંદગી સફળ કરવી. તેના પ્રભાવથી ઉત્તરશત્તર મારી આત્મિક સ્થિતિમાં યા નિ`ળતામાં વધારેા થશે અને એક વખત એવા પણ આવશે કે હું માર! આત્માનું સામ્રાજ્ય પશુ મેળવી શકીશ.
ભાઇ ધનપાળ ? તું ધર્મોથી' છે. ધર્મનું ફળ પ્રત્યક્ષ છે. જિતેશ્વરના કહેલ ધર્મીમાં તારે આદર કરવા, જેથી મારી માફક પશ્ચાત્તાપ કરવાના વખત તને ન આવે. ધર્માંથી સ વસ્તુની પ્રાપ્તિ થાય છે. મનવાંછિત સુખ પણ ધર્મથી જ મળે છે. ધ કરનાર મનુષ્ય છુપી રીતે કદાચ પહાડની ગુઢ્ઢામાં જ એસે તે ત્યાં પણ તેને મનેાભિષ્ટ પ્રાપ્તિ થાય છે. મનુષ્યપણું સરખુ` છતાં ધર્માંધનું ફ્ળ (સુખદુઃખ) પ્રાણિઓ પ્રત્યક્ષ અનુભવતાં નજરે પડે છે.
ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ પુરૂષાને ઘેર કેટલાએક રૂપ, ગુણુ સહિત જન્મ પામે છે ત્યારે ખીજાએ દુર્ભાગ્યતાથી કલકિત દુઃખીયા પાપી કુળમાં ઉત્પન થાય છે. કેટલાએક કપુર, કસ્તુરીકા પારમળથી મધમધતા સુંદર રાજમદિશમાં રહે છે ત્યારે ખીજાઓ માટીથી ભર પૂર જરિત ભી ંતાવાળાં દુગધિત ઝુપડાઓમાં રહે છે. કેટલાએક વિવિધ પ્રકારે દાન આપી પછી ભાજન કરે છે ત્યારે કેટલાએક
Page #424
--------------------------------------------------------------------------
________________
(૪૮ )
જીવે અન્યની આગળ પ્રાર્થના કરવા છતાં પણ પેટ પૂરતું અનાજ પામતા નથી. દુઃપૂર ઉત્તર-પૂરણાથે રાત્રિ-દિવસ કાર્ય કરવાં પડે છે અને ધનેશ્વરાના ચરણ પણુ મન કરવા તથા ધાવા પડે છે. આ અધર્મીનું કારણ નથી ? છે જ. ભિક્ષાવૃત્તિ અર્થે ક્રતા મનુષ્યેક પાતાના અટ્ઠાન (કૃપણું) ગુણુને અને ધનાઢયે નાદાન ગુણુને પ્રગટપણે જણાવે છે. તેઓ પોતાના આ ચરિત્ર ઉપરથી ખીજાને એમ સૂચવે છે કે,-આ અમારા અન્ય જન્મના અદાન યા લેાભી-કૃપણ ગુને સમજીને તમે દાન આપવ.નું ચાલુ કરી, પુન્યવાન જીવે આ જન્મ પત દેવ, ગુરુનું સ્મરણ અને પૂજન કરે છે ત્યારે નિર્ભાગ્ય મનુષ્યેા સેવાવૃત્તિ કરવાવડે આ જિંદગી પર્યંત માલીકની ધનાઢયની સેવા ઉઠાવે છે. ખરેખર ભૃત્ય વૃત્તિ એ શ્વાન વૃત્તિ સરખી છે.
કેટલાએક મનુષ્યે દશાંગ કે અષ્ટાંગ ધૂપાદિની સુગંધવાળી ચિત્રશાળાઓમાં નિવાસ કરે છે. ત્યારે કેટલાએક પરના દ્વાર ઉપર કાપ×થી અંધ થઈ પરાણે નિવાસ પામે છે. અમુક મનુષ્યે ચંદન કુંમાદિકથી શરીરની શેશભામાં વધારા કરતા લીલામાં દિવસે પસાર કરે છે ત્યારે અન્ય અશુચિથી ખરડાયેલા મલિન શરીર ધારણ કરતા વસ્ત્ર વિનાની જિંદગી ગુજારે છે. કેટલાએક શતપત્રાદિ પુષ્પાના પરિબળવાળી સુખશય્યામાં શયન કરે છે ત્યારે અન્ય પરાળના ધાસમાં અથવા અનેક વસ્ત્રના કકડાએથી બનાવેલી દુર્ગંધિત કથામાં દુ:ખે નિદ્રા લે છે. કેટલાએક શિશિર ઋતુમાં ઊનનાં અનેક ગરમ પ્રાવરણા એઢી સુખે રાત્રી પસાર કરે છે ત્યારે ખીજા હાચરૂપ પ્રાવરણથી શરીર ખાડીને (બાંધીને) દાંત-વીણા વગાડતા દુ:ખે રાત્રિ પસાર કરે છે. કેટલાએક ગ્રીષ્નતુમાં જલા ચંદનનું શરીરે વિલેપન કરી શાંતિ અનુભવે છે ત્યારે અન્ય મેટા ખાજો. (ભાર) ઉપાડી ઉબ્રાડે પગે ગ્રીષ્મૠતુના પ્રખર તાપમાં આમતેમ ફર્યા કરે છે. કેટલાએક મહેલના ઝરૂખમાં ખેસી સ્નેહી મનુષ્યા સાથે વર્ષાઋતુની અલૌકિક લીલાનું નિરીક્ષણ કરે છે ત્યારે અન્ય કાદવથી ખરડાયેલા પગે છગ્
Page #425
--------------------------------------------------------------------------
________________
(૪૦૯)
વિના વર્ષાદમાં ભિંજતાં આમતેમ આથડાયા કરે છે. કેટલાક યુવાન યુવતિઓના હાવભાવ સાથે પ્રફુલ્લિત મને આનંદની ક્રીડા કરે છે ત્યારે અન્ય કંકાસ કરનારી સ્ત્રીના દુર્વચનોની કલેશિત થઈ તેનાથી છૂટા થવા માટે આ ધ્યાન કરે છે.
કેટલાએક માથે છત્રને ધારણ કરાવતા નોકરેથી નેકી પોકરાવ વતા યથેચ્છાએ ફરે છે ત્યારે અન્ય મનુષ્યો તેના જ ઉપાડેલા બેજાના ભારથી ગાત્ર (શરીર) સંકુચિત કરી તેની પાછળ દેડયા જાય છે. કેટલાએક કપૂર, કુંકુમ, કસ્તુરી, અગર આદિન દયવિક્રય કરે છે ત્યારે અન્ય ધૂળ ધોવાને વ્યાપાર કરે છે. કેટલાક મણિ, રત્નાદિને સહજ હાથની સંજ્ઞાએ વ્યાપાર કરે છે ત્યારે અન્ય લોઢાં પ્રમુખને કાપવા કુપવાને વ્યાપાર કરે છે. કેટલાએક સત્યમાં તત્પર રહી નિર્દોષ વસ્ત્રાદિને વ્યાપાર કરે છે ત્યારે કેટલાએક ક્રૂરતર પરિણામના કારણભૂત ખર કર્માદિકનો વ્યાપાર કરી દિવસે પૂરા કરે છે. કેટલાએક નિત્ય નવીન વસ્ત્ર પહેરી ઉતરેલાં જૂનાં વસ્ત્ર દાનમાં આપે છે ત્યારે અન્ય રસ્તામાં પડેલા લોકોએ ફેંકી દીધેલા કકડાઓ એકઠા કરી તેનાં વસ્ત્ર પહેરે છે. કેટલાએક આભૂષણથી શરીરની શોભા કરે છે ત્યારે અન્ય શરીરમાં પડેલાં ઘણો (છિદ્રો) ઢાંકવા પાટા બાંધે છે. કેટલાએક વેચ્છાનુસાર વન, ઉધાન, કાનનાદિકમાં ફરે છે ત્યારે અન્ય પગમાં લોઢાની બેડી પહેરી બંધીખાનામાં સંડેવાઈ રહે છે. કેટલાએક અનેક મનુષ્યને વલભ થઈ તેઓ તરફથી માન પામે છે ત્યારે કેટલાએક પિતાના જ દુર્ગણેથી લોકો તરફથી પગલે પગલે અપમાન પામે છે. કેટલાએક સુવિનીત, સ્વજનાદિ પરિવાર સંયુકત સુખી દેખાય છે ત્યારે અન્ય ઈષ્ટ વિયાગ અને અનિષ્ટ સંયોગથી નિરંતર દુઃખ અનુભવે છે. પુન્યાનુબંધી પુન્યના ઉદયથી કેટલાએક બને ભવમાં સુખી હેય છે ત્યારે પાપાનુબંધી પાપના ઉદયથી કેટલાકના બને જ અથવા અનેક ભવે દુઃખમય જ હોય છે. પુન્યવાન અને ભવિષ્યમાં તેને માટે પ્રયત્ન કરનારા નિરંતર સુખમાં જ રહે છે ત્યારે પાપ કર
Page #426
--------------------------------------------------------------------------
________________
(૪૧૦)
નારા અને ભવિષ્યમાં પણ તેવા જ મલિન દુઃખીયા જ રહે છે. કેટલાએક તણુની માફક સયમ ગ્રહણ કરે છે ત્યારે વિશેષ માહથી માહિત ભાંગ્યા તૂટયા બ્રિક્ષાપાત્રને પણ ત્યાગ કરી શકતા અન્ય જીવાને પ્રતિભેાધ આપી ધર્મની સન્મુખ કરે પાપમાં આસકત પેાતાના આત્માને પુછુ વારી શકતા નથી, ધનપાળ ! આ સર્વાં શું સૂચવે છે? હુ તે ચોક્કસ કહું છું કે આ સર્વ ધર્માધતુ ક્રૂળ પ્રત્યક્ષ દેખાવ આપે છે, જેમ આ પુન્ય, પાપનું ફળ મનુષ્યભવમાં અનુભવાય છે તેમજ દેવ, તિયચ અને નારક ભૂમિમાં પણ વિવિધ પ્રકારે તે ફળ રહેલું છે. વિશેષ એટલેા છે કેદેવા વિષયમાં આસકત છે, નારકી વિવિધ દુઃખથી સતમ છે. તિ - ચેમાં પ્રાયે કવ્યાકત મેાને વિવેક નથી ત્યારે વિચાર કરતાં એકલા મનુષ્યમાં જ જોઈએ તેવી સાનુકૂળ ધમ-સામગ્રીનેા સદ્ભાવ અને કર્ત્તવ્યપરાયણતા રહેલી છે.
પરિણામવાળા નિરંતર રાજ્યાદિકના ત્યાગ કરી
બુદ્ધિવાળા એક નથી. કેટલાએક છે. ત્યારે કેટલાએક
ખરેખર તે જ મનુષ્યેાના જન્મ કૃતાય છે કે દુલભ સામગ્રી મેળવીને, દૃઢ સમ્યકત્વપૂર્વક ચતુર્વિધ ધમમાં પ્રયત્ન કરે છે.
-
પ્રકરણ ૪૩ મું.
ધનપાળ અને કિન્નરીના સવાદ ધર્માધર્મના પ્રત્યક્ષ ફળ.
ધનપાળ——આપનું કહેવુ ` યથાય છે. ધર્માધનાં ફળ
પ્રત્યક્ષ અનુભવાય છે.
કિન્નરી-ધર્માધમ નાં કુળ સંબધી ગુરૂશ્રએ એક વખત તે સુંદર દૃષ્ટાંત સમજાવ્યું હતું.
Page #427
--------------------------------------------------------------------------
________________
(૪૧૧ )
ધનપાળ–તે મને સંભળાવશે? આજના તમારા સમાગમથી. મને ઘણે આનંદ અને ફાયદો થા છે.
કિન્નરી-હા, તે હું તમને સંભળાવીશ. પિતે કદાચ કર્મોદયથી કે આળસથી ન કરી શકીએ, તથાપિ તેવા સારા કાર્યમાં બીજાને પ્રેરણા કરવાથી કે ઉત્સાહિત કરતાં રહેનારને અવશ્ય લાભ જ થાય છે. જ્ઞાની પુરુષો કહે છે કે પરિણામની સમતા થાય તો કરનાર, કરાવનાર અને અમેદન કરનારને સરખું ફળ છે. હું તે દષ્ટાંત સંભળાવું છું. તમે સાવધાન થઇને સાંભળશે.
કિન્નરી-આ ભારતવર્ષમાં આમલકMા નામની પ્રખ્યાત નગરીછે. તેના ઈશાનખૂણામાં સર્વ ઋતુઓનાં પુષ્પ, ફળાની સમૃદ્ધિવાળું તથા પંખીગણને હર્ષ આપનાર કાષ્ઠનાગ નામનું ઉધાન આવી. રહેલું છે.
જેના વક્ષસ્થળમાં જયલક્ષ્મી આવી વસી છે એવો પ્રબળ. પ્રતાપી જયઘોષ રાજા તે નમરીનું શાસન કરતો હતો. તેને જયાવળી નામની પટરાણી હતી. મારું એમ ધારવું છે કે તેની અભૂતરૂ૫ લાવણ્યતાથી શરમાણીઓ હોય તેમ અપ્સરાઓ કોઈ વખત જ આ દુનિયાના છ ની દષ્ટિએ પડે છે.
તે નગરીમાં ન્યાય, વિવેક અને પરોપકારમાં પ્રવીણ ઋદ્ધિમાન. સુનંદનામને શ્રાવક વસતો હતો. નિર્મળ શીળગુણને ધારણ કરે નારી તથા ધર્મકમમાં પ્રીતિવાળી ધારણ નામની તેને પત્ની હતી. તેની કુક્ષીથી અગીયાર પુત્ર થયાં. એક દિવસે અનેક શિષ્યના સમુદાય સાથે પાર્શ્વનાથ ભગવાન તે કોષ્ટક ઉધાનમાં આવીને રહ્યા હતા. મેઘને ગરવ સાંભળી હર્ષાવેશમાં જેમ મયૂર નૃત્ય કરે છે. તેમ તે મહાપ્રભુનું આગમન સાંભળી જયષ રાજાનું મન આન, દથી નૃત્ય કરવા લાગ્યું. તે મહાપ્રભુના પાદારવિંદ નમન કરવા અને ઉપદેશામૃતનું પાન કરવા, મેટા પરિવાર સહિત રાજા ગયા. એ અવસરે સુનંદ પ્રમુખ નગરલોકો પણ ત્યાં આવ્યા.
Page #428
--------------------------------------------------------------------------
________________
(૪૧૨)
ત્રણ પ્રદક્ષિણપૂર્વક નમન કરી સર્વે ઉચિત સ્થળે બેઠા. રેગ્ય - જીવોને ઉપચાર કરવા તે પ્રભુએ ધર્મદેશના આપવી શરૂ કરી.
મહાનુભાવો ! મનુષ્યજન્મ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, રેગ્ય શરીર, પાંચ ઈદ્રિયની પટુતા અને ધર્મોપદેશક ગુવદિ દુર્લભ સામગ્રી તમને યોગ્ય અવસરે મળી આવી છે; માટે આત્મધર્મ પ્રગટ કરવામાં પ્રમાદ ન કરો. માનવજિંદગી ટૂંકી અને ક્ષણભંગુર છે. પરિણામની વિશુદ્ધતા સિવાય કમળ દૂર થતા નથી. કર્મમળ દૂર થયા સિવાય આત્મધર્મ પ્રગટ ન થાય અને તે સિવાય સત્ય સુખ કયાંથી મળે ? સત્ય સુખ સિવાય જન્મ મરણને ભય આપનાર ત્રાસ છે ન થાય માટે જાગૃત થા , ભાવનિદ્રાને ત્યાગ કરે, આયુષ્ય છે, વખત ચાલ્યો જાય છે.
એ અવસરે ભુવનગુરૂને નમસ્કાર કરીને સુનંદોછી આ પ્રમાણે બોલવા લાગ્યો -કૃપાળુ દેવ! આપ જે કહે છે તે સત્ય છે. મારે એક સંદેહ આપ દૂર કરશે અને તેથી તેમાંથી અમને જાણવાનું, આદરવાનું કે ત્યાગ કરવાનું ઘણું મળી આવશે.
પ્રભુ! મારે અગીયાર પુત્રો છે. જિનેશ્વરનું નામ વારંવાર યાદ આવે આ હેતુથી પુત્રનાં નામે રીષભથી શ્રેયાંસ પર્યત રાખવામાં આવ્યાં છે. આ સર્વે એક જ માતાપિતાથી ઉત્પન્ન થયેલા સગા - ભાઈઓ છે. સરખી રીતે આદરપૂર્વક તેઓનું રક્ષણ કરવામાં આવ્યું છે અર્થાત્ સરખી રીતે ઉછેરવામાં આવ્યા છે છતાં આમાંથી છ પુત્રના આચરણે વિલક્ષણ-જુદાં જુદાં જોવામાં આવે છે.
મેટો પુત્ર શરીરે કદરૂપો છે. બીજો પુત્ર કમળની માફક સુગંધી શ્વાસ નિશ્વાસવાળો છે. ત્રીજો પુત્ર ધનનો નાશ કરનાર યા - હરણ કરનાર છે. ચોથે સૌભાગ્યવાન છે. પાંચમો અતિશય ધીઠ છે.
છઠ્ઠો પુત્ર છે ડી મહેનતે ઘણું દ્રવ્ય કમાય છે. સાતમો પુત્ર પ્રતિક્ષણે ભૂખે થાય છે. આઠમે મૃદુ અને ઘણું બોલનાર છે. નવમો ઘણા ચપળ સ્વભાવને, દશમો પરિમિત ચાલવાવાળો અને કોઈ વખત
Page #429
--------------------------------------------------------------------------
________________
(૪૧૩)
વિપત્તિ પામતા નથી. અગીયારમા પુત્ર સપાપકાને અત્યંત ત્યાગ કરનાર છે છતાં ત્યાગ, ભાગ અને વિવિધ પ્રકારના ધનાહિતા લાજ સંપાદન કરી શકતા નથી. 3
પ્રભુ ! આ મારા દરેક પુત્રો ભિન્ન સ્વભાવવાળા શામાટે ? અર્થાત પૂર્વજન્મના કયા કયા ક્રમના ઉધ્યથી ? તે આપ કૃપા કરી જણાવશે.
જગભ ધવ ભગવાને કહ્યું. આ મગધદેશની કાક દીનગરીમાં લક્ષ્મીપુંજ નામના શ્રેણી રહેતે! હતા. તેને શીળવતી નામની ગુણીયલ આ હતી. અનેક ગુણવાન છતાં પુત્રસંતતિના ગુણુથી તે રહિત હતી. પુત્રની ઉદાસીનતામાં ઘેરાયેલી શાળવતીને તેના સ્વામીએ દિલાસા આપતાં કહ્યું. વલ્લભા ! પૂર્વકૃત કર્યું અલધનીય છે. તેવા કોઈ પ્રબળ કારણથી આપણે ઘેર પુત્રાદિ સંતતિ નથી. કની આગળ મળવાન પુરૂષોને પણ પ્રસ ંગે નમવું પડે છે, માટે તું શાંત થા. શ્રેષ્ઠીનુ કહેવુ નહિ માનતાં તે વિશેષ ખે; ધરવા લાગી. પુત્રપ્રાપ્તિ નિમિત્તે અનેક દેવ, પાસે યાચના અને માનતા તેણે શરૂ કરી. એક વર્ષ પર્યંત એક એક દેતી; એવી રીતે અગીયાર વર્ષ પર્યંત મહાન વિભૂતિપૂર્વક અગીગાર દેવ, દેવીઓનુ તેણે પૂજન કર્યુ. મહાન કલેશ સહન કરવા સાથે દ્રવ્યને પણ વ્યય કર્યાં, છતાં એક પણ પુત્રાદિની પ્રાપ્તિ ન જ થઈ,
દેવી
એક દિવસે ધધાષ મુનિના એ શિષ્યા તેને ધેર આહારાદિની ભિક્ષચે આવી ચડયા. શીળવતીએ તેમના ધણા આદરસત્કાર કર્યાં. નમસ્કાર કરી છેવટે તેણે પોતાના સ્વાસ્થ્ય જણાવ્યે કે-ભગવન્ ! મને પુત્રાદિ સંતતિની પ્રાપ્તિ થશે કે ? અથવા કેવી રીતે પુત્ર:દિ સંતતિ થાય તેના ઉપાય બતાવા ? શિષ્યેાએ કહ્યું ભદ્ર! ભિક્ષાથે ગૃહસ્થને ધેર આવેલા મુનિએએ તે કા` સિવાય ખીજું કાં/પણ ખેલવુ યેાગ્ય નથી. ગુરૂમહારાજની તેવી પ્રાળ આજ્ઞા છે માટે તે સબંધમાં અમે તમને કાંઇપણુ ઉત્તર આપી શકીશું નહિ. વિશેષમાં અમારા
Page #430
--------------------------------------------------------------------------
________________
(૪૧૪)
2 અનિમા નિયમા ખીર તે
ગુરૂશ્રી સ્વ-પરસમયના જાણુ છે, દ્રવ્ય, ક્ષેત્રાદિને જાણનાર છે અને કાર્યકાર્યને વિચાર કરવામાં વિચક્ષણ છે
મુનિઓના આશયનો ભાસ શીળવતીને એ થયું કે તેઓ પિતે કાંઈપણ બોલવાને ખુશી નથી પણ આ વાતને ખુલાસો તેમના ગુરૂશ્રી આપી શકશે.
ભિક્ષાર્થે આવેલા તે મુનિઓને નિર્દોષ, કપનીય આહાદિ શીળવતીએ આપ્યાં. તે લઈ તેઓ ચાલતા થયા. બીજે દિવસે પરિ. વાર સહિત શીળવતી ગુરૂશ્રી પાસે ગઈ અને નમસ્કાર કરી તે જ પ્રશ્ન ગુરૂને પૂ. ખરી વાત છે. આથી દેને જોતા નથી.
ગુરૂએ કહ્યું. ભદ્ર ! સાવધ વેગને ત્યાગ કરનાર મુનિએ જે કે પર ઉપકારી હોય છે તથાપિ પાપકારી આદેશ ઉપદેશ કરે તે તેમને અકલ્પનીય છે અર્થાત કરવા ચોગ્ય નથી. જેમાં છોને કલામણા થાય, અથવા જીવોનો નાશ થાય તેવાં નક્ષત્ર, સ્વમ, યોગ, નિમિત્ત, મંત્ર અને ઔષધાદિક સંબંધી કાંઈ પણ ગૃહસ્થને કહેવું તે સાધુ‘ધર્મની મર્યાદા બહારની વાત છે. અર્થાત્ સાધુની મર્યાદાનું ઉલ્લંઘન કરાવનારી વાત છે.
પણ ભદ્રે ! તારા દુઃખનું નિર્દેલન થાય તે સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્રમય હું તને ધમ બતાવું છું, જેનાથી મનવાંછિત સર્વ સુખની પ્રાપ્તિ થશે. - રાગ, દષ, મોહ, અજ્ઞાનાદિ દોષ રહિત હોય તે દેવ કહેવાય છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ ધારણ કરનાર ઉત્તમ ગુરુઓ મનાય છે, જેમાં જીવ અજીવ આદિ પદાર્થસમૂહની હેય, ય, ઉપાદેયરૂપે સમજ આપવામાં આવે છે, તે આત્મ વિશુદ્ધિ કરનાર ધર્મ છે. આ ત્રણેનું સમ્યક્ શ્રદ્ધાન કરવું તે સમ્યકત્વ કહેવાય છે. હવે હું તને ગૃહસ્થ ધર્મ બતાવું છું.
૧. સ્થૂળ (મેટા ) પ્રાણુ વધને ત્યાગ કરવો. ૨ અસત્ય ન બેલિવું. ચોરી ન કરવી. ૪ પરપુરૂષને ત્યાગ કરવો. ૫ ધન ધાન્યાદિ
*
Page #431
--------------------------------------------------------------------------
________________
(૪૧૫)
પરિગ્રહનું ઇચ્છાનુસાર પરિમાણુ કરવું. હું સંસાર વ્યવહારના પ્રસંગે દરો દિશા તરફ જવા આવવાના નિયમ રાખવા. ૭ માંસ, મદિરાદ્ધિ અભક્ષ્ય અન તકાયાદિ વસ્તુઓના ભાગ ઉપભોગના ત્યાગ કરવા, ચેગ્ય વસ્તુઓના ભાગ–ઉપભોગને નિયમ રાખવે. ૮ વિના પ્રયાજતે આત્મા કર્મોથી દંડાય–ાય તેવાં પાપાપદેશાદિ ન કરવા. ૯ - છામાં ઓછું દિવસમાં એ ધડી પર્યંત ધધ્યાનમાં–સમભાવમાં લીન રહેવાના નિયમ ગ્રહણ કરવા. ૧૦ દિશાના નિયમ આદિનું આછું પ્રત્યેાજન હેાય ત્યારે વિશેષ પ્રકારે સાચ કરવા. ૧૧ આત્મગુણુને વિશેષ પોષણ મળે તેવા પદિવસે આહારાદિના ત્યાગ કરવારૂપ પાષધ કરવા. ૧૨ અતિથિને દાન આપવું.
ભવવાસથી વિરક્તતા મેળવી અર્થાત્ સતાષપૂર્વક આ બાર વ્રત નિર્દોષ ગૃહસ્થ ધનુ' જેએ પાલન કરે છે તે દેવ, માનવ સબંધી સુખ ભોગવી અતે નિર્વાણપદ પામે છે. ગુરૂ મહારાજ તરફ્થી ધર્મ ઉપદેશ શ્રવણ કરી, શીળવતી તે ગ્રહણુ કરવાને તૈય!ર થઇ. શંકાઓનું સમાધાન પૂછતાં તેણે ગુરૂને પ્રશ્ન કર્યાં કે-મારાથી હવે પછી કુળદેવીની પૂજા થઈ શકે કે કેમ ? ગુરૂશ્રીએ કહ્યું. નિર્વાણુ સુખના કારણુ તુલ્ય જિને દેવનુ પૂજન કરીને હવે પછી બીજા સામાન્ય દેવની પૂજા કાણુ કરશે ? કષવૃક્ષ પામ્યા પછી એરંડાંની ઈચ્છા કાણુ કરે ? સુકૃત અને દુષ્કૃત પેાતાનાં જ કરેલાં છે. તેનાં ળા પણુ પાતાને જ ભાગવવાનાં છે. શુભ હ્દય હાય એ વખતે ઇંદ્ર પણ તેનું જીરૂં કરવાને સમર્થ નથી તે। પછી કુળદેવીનું શું ગજું છે ? અને પાપના ઉદય ડાય તે વખતે એક હલકામાં હલકા મનુષ્ય કે પ્રાણી પણ નુકશાન પહોંચાડે છે ત્યારે રક્ષણ કરનાર કાઇ પણ નથી, માટે સુખ દુઃખ એ શુભાશુભ કર્મો ઉપર આધાર રાખે છે તે પછી અન્ય દેવ, દેવી વિગેરે. આપણને શુ ફાયદો કે ગેરફાયદા કરનાર છે? કાંઇ જ નહિ, સુકૃત કે દુષ્કૃતને અનુભવ કરવે આપણે સ્વાધીન છે, તે પછી પુત્રના મેહ પણ નિર
Page #432
--------------------------------------------------------------------------
________________
(૪૧)
છે. આપણું કર્મથી અધિક કઈ પણ આપી કે લઈ શકવાના નથી. અનંત સંસારમાં કોણ પુત્રપણે નથી ઉત્પન્ન થયા ? અથવા કયા ભ. વમાં પુત્રે ઉત્પન્ન નથી થયા ? અનેક વાર પુત્રે ઉત્પન્ન થયા છે. તેઓ તરફથી તમને શું ફાયદો મળ્યો છે ? આ ભવમાં જ આપત્તિમાં આવી પડેલા માતા, પિતાઓને ઉધાર તેઓ કરી શકતા નથી તો પછી અન્ય જન્મમાં ગયેલાં માતા, પિતાઓનો તે ઉપગાર કરશે–આ વાત કોણ માની શકે તેમ છે? ધર્મ જ બને કે અનેક ભવમાં વાંછિત આપવાને સમર્થ છે. માટે ભલી બાઈ! ધર્મ માટે જ તું નિરંતર ઉધમવાનું રહેજે. ચિંતામણી કે કલ્પવૃક્ષથી પણ અધિક ફાયદા
આ ધર્મથી એવું કોઈ પણ કાર્ય નથી કે તે સિદ્ધ ન થાય અર્થાત સવ કાર્ય સિદ્ધ થશે.
ગુરૂના વચનામૃતથી સંતોષ પામેલી શીળવતી દ્વાદશત્રરૂપ ગૃહસ્થ ધર્મ અંગીકાર કરી, ગુરૂને નમસ્કાર કરી પોતાને ઘેર આવી. લક્ષ્મીપુંજ શ્રેણી-(પિતાના પતિ) આગળ પોતે અંગીકાર કરેલ ગૃહથધર્મ કહી સંભળાવ્યો. એકીએ તેને ઉત્સાહિત કરવા માટે કહ્યું. પ્રિયા ! તું કુતપુન્ય છે. ધનભાગ્ય છે તને કે સંસારથી ઉદ્ધાર કરનાર આત્મિક ધર્મ કરવાની તારી ઈચ્છા થઈ. મનુષ્યની કે દેવેંદ્રની રીદ્ધિ મળવી સુલભ છે પણ જિનેશ્વરને કહેલો ધમ મળ દુર્લભ છે.પ્રિય ! આ ધર્મ પામીને તું ક્ષણભર તેનો આદર કરવામાં પ્રસાદી ન થઈશ પણ ચિંતામણની માફક સાવચેતીથી તે ધર્મનું પાલન થા રક્ષણ કરજે.
પિતાના પ્રિય પતિ તરફથી ધર્મની લાગણીને ઉત્તેજિત કરનાર ઉત્સાહિત વચને સાંભળી શીળવતી ઘણુ ખુશી થઇ, છીનું વચન આદરપૂર્વક અંગીકાર કર્યું.
તે દિવસથી બન્ને દંપતી, પ્રતિદિન ત્રિકાળ દેવપૂજન કરવા લાગ્યા. બન્ને સંધ્યાએ આવશ્યક કરવું શરૂ કર્યું. દાન અને સ્વધમી. વાત્સલતા કરતાં ગૃહસ્થ ધર્મનું વિશેષ પ્રકારે પિષણ કરતાં જ રહ્યાં.
Page #433
--------------------------------------------------------------------------
________________
(૪૧૭)
શીળવતીએ કુળદેવીનું પૂજન કરવું બંધ કર્યું તે દેખી કુળદેવી તેના પર વિશેષ કોપાયમાન થઈ. રાત્રીએ પ્રગટ થઈ તે કુળદેવી શીળવતીને આ પ્રમાણે કહેવા લાગી. એ પાપી ! દુષ્ટ, ધીઠ, તું મારી પૂજા કેમ કરતી નથી ? હવે તને હું જીવતી મૂકવાની નથી. આ પ્રમાણે બોલતાંજ હાથમાં ભયંકર કરવાળ ધારણ કરતા અને અદહાસ્ય કરતાં વેતાલો તેના ઉપર મૂક્યા. બીજી તરફથી હાથમાં રૌદ્ર કતિ. કાઓ નચાવતી ડાકણુઓ પ્રગટ કરી. અન્ય તરફથી શ્યામવર્ણવાળા, ચપળ જિદુવા ધારણ કરતા, ફટાટોપ કરી પુકાર મૂક્તા ભીષણ સર્વે પ્રગટ કર્યા. અતિ કુટિલ અને કઠીણ દાઢાવાળા, તીક્ષ્ણ નખ અને લાલ નેત્રવાળા, વિક્રાળ મુખ કરતા સિંહે તેની સન્મુખ મૂકયા.
આ સર્વે ચારે બાજુથી સમકાળે શીલવતીને ભય યાને ત્રાસ આપવા લાગ્યા. તાડના, તર્જના અને પ્રલયકાળના મેઘસમાન ગજ રવ કરવા લાગ્યા, તોપણ દઢધમ તે ક્ષોભાયમાન ન થઈ; પણ એક મનથી પંચપરમેષિમંત્રનું સ્મરણ કરતી બેસી રહી. તે દેખી દેવીને વિશેષ કેપ થયો. ફની પણ તેણે શીળવતીને કહ્યું. તું મને હજી પણ નમસ્કાર કરે તે હું તને મૂકી દઉં. જે તેમ નહિ કરે તે તું મહાન અનર્થ પામીશ.
શીવતીએ કહ્યું. ભદ્ર! તું ફેગટ ભેદ પામે છે. એક દેવ ધિ. દેવ વીતરાગને મૂકીને અન્ય દેવને હું નમસ્કાર નહિ જ કરૂં. તેનું સ્મરણ, તેની સ્તવના અને તેનું પૂજન પણ નહિ જ કરૂં. આ ભારે નિશ્ચય છે. હવે તને જેમ રૂચે તેમ કર. મરણથી અધિક દુઃખ તું શું આપવાની છે ? અંગીકાર કરેલ ક યન નિર્વાહ કરતાં મરણ થશે તો તે પણ મારા અભ્યદયને જ મટે છે. હમણાં પણ તે સર્વસનું જ સ્મરણ હું કરી રહી છું. - દેવોએ કહ્યું. એ દુઃશિક્ષિત ! હજી પણ તું મને આ જ ઉત્તર આપે છે ? લે, તારા કર્મનું ફળ હું જ તને આપું છું. આ
Page #434
--------------------------------------------------------------------------
________________
(૪૧૮)
પ્રમાણે ખેલતી પિત થયેલી દેવીએ, રૂદન કરતા તેના પતિને તેની આગળ લાવી તેના દેખતાં જ મારી નાંખ્યા. ધરમાં જે સારભૂત લક્ષ્મી હતી તે સ` લુટાવી દીધી-અપહરણ કરી લીધી. છેવટે શીળવતીને ત્યાંથી ઊપાડીને સિંહ, વાધ, વરૂ ત્યાદિ હિંસક પ્રાણીઓના ભયંકર શબ્દોવાળા વનમાં ફેંકી દીધી. હાથમાં ખડ્રગ લઇ દેવી ત્યાં પણ તેને ખવરાવવા લાગી, અને કહેવા લાગી કે-હજી પણ મને નમસ્કાર કર, નહિંતર તારા ઇષ્ટદેવને યાદ કર.
શીળવતીએ કહ્યું. દેવી ! તારે જોઇએ તેમ કર. મને પૂવાની તને કાંઈ જરૂર નથી. જેમ તેમ મરવું તે! છે જ, તેા પછી પૃચ’ત્તાપ શાના?
धीरेण वि मरियव्यं काउरिसेण वि अवस्स मरियव्वं । दुन्हंपि मरियव्वं वरं खु घिरतेण मरिंडं ॥ १ ॥
ધીર મનુષ્યને પણું મરવું છે અને કાયર પુરુષોને પણ અવશ્ય મરવુ છે. બન્ને જણને પણ મરવુ તે છે જ, તે! ધીરપણે મરવુ તે જ નિશ્ચે ઉત્તમ છે.
આ પ્રમાણે પોતાના નિશ્ચય દેવીને જણાવી સાહસિકના નિધાન સરખી શીળવતી પેાતાના મનને સમેધવા લાગી. હું જીવ ! મિથ્યાહને આધીન થઇ ફરી આવા ક્રૂર પરિણામવાળા અને નિયમનના દેશમાં બુદ્ધિ ન કરીશ. મિથ્યાત્વ કે અજ્ઞાન દશામાં કરેલ કમ જ આ વિપાક છે. સમભાવે સહન કરતાં તે કર્મો, આ દેવીની મદદથી નિરી શકાશે.
આ અવસરે કુળદેવી, જ્ઞાનથી તેના દૃઢ નિશ્ચયવાળા માનસિક વિચારેને જાણી શાંત થઇ, તેના પ્રમળ સત્વવાળા પરાક્રમથી દુષ્ટમાન થઇ દેવીએ સર્વ ઉપદ્રા દૂર કર્યા. અને તે શીળવતીના ગુણુની સ્તુતિ યાતે પ્રશંસા કરતી આ પ્રમાણે કહેવા લાગી.
સુતનુ ! ધમમાં સ્થિરતા જોઈએ તેા તે તારા જેવી જ હેવી
Page #435
--------------------------------------------------------------------------
________________
(૪૯).
જોઈએ. તારા અનવધિ સવવડે વેચાયેલી હું દાસીની માફક તારા માટે થઈ છું. મારા લાયક કાંઈ પણ કાર્ય જણાવ.
દેવીને-શાંત થયેલી જાણી શીળવતીએ કહ્યું. દેવી ! મને આ ધર્મ પ્રાપ્ત થયું છે, તેથી હું હવે મારામાં કોઈપણ ઓછાશ માનતી નથી, અર્થાત મને કોઈપણ પ્રકારની ઇચ્છા હવે થતી નથી, છતાં આ લોક અને પરલોકમાં હિતકારી સમ્યક્ત્વમાં તમે સ્થિર થાઓ એ જ મારી દઢ ઈચ્છા છે. - દેવીએ કહ્યુંધર્મશીલા ! તમારું કહેવું મને પ્રમાણ છે. તે દેવાધિદેવની આજ્ઞા હું મસ્તક પર ચડાવું છું, પણ તમે મારી પાસે કોઈ પણ માંગે.
શીલવતીએ કહ્યું. જે એમ જ છે તે તમે મને ધર્મકાર્યમાં મદદ કરજે.
દેવીએ કહ્યું-જેને દેવો પણ ચલાયમાન કરી ન શકે આવી ધર્મમાં તમારી પ્રબળ દઢતા છે. તેથી ત્રણ લોક પણ તમને મદદગાર છે તો મારા જેવી અલ્પ સત્ત્વવાળી દેવી તમને ધર્મમાં શું સહાય આપી શકે? - ધર્મશીલા! આ અગીયાર ગુટિકાઓ હું તમને આપું છું તે
અનુક્રમે ખાવાથી તમને સુખદાયી પુત્રસંતતિ થશે, માટે તે ગુટિકાઓ -ગ્રહણ કર. દેવીએ તેના ભૂતકાળના બનેર પ્રમાણે ઉપકાર કરવા ઇચ્છા જણાવી.
શીળવતીએ તે ગુટિકાઓ લેવાની બીલકુલ ઈચ્છા પણ ન કરી
અહા! કેટલું બધું આશ્ચર્ય ? કેટલો બધે સંતોષ ? ધર્મનો કે અદ્દભૂત મહિમા ? જે બાઈએ પુત્રપ્રાપ્તિ નિમિત્તે અગીયાર વર્ષ પર્યત તપ કર્યો હતો, અનેક માનતા માની હતી, જેને માટે રાત્રી દિવસ તડફડતી સુખે નિદ્રા પણ લેતી ન હતી, જે મનોરથ પૂર્ણ કરવાને શરીરને પણ સુકાવી નાંખ્યું હતું તે સ્ત્રી, આજે પુત્રઉત્પત્તિ માટેની દેવી તરફથી મળતી ગુટિકાને ઈચ્છતી પણ નથી. બલિહારી
Page #436
--------------------------------------------------------------------------
________________
(૪ર૦ ),
ધની છે. ધર્મ પણ તેને જ પરિણમ્યો કહી શકાય. ધર્મ પણ તે જ કહી શકાય કે જેની પ્રાપ્તિથી અપૂર્વ સંતેષ પ્રાપ્ત થાય.
ઘણે આગ્રહ કરી તે ગુટિકાઓ તેની ઇચ્છા સિવાય તેના વમના છેડે બાંધી, નમસ્કાર કરી દેવી અદશ્ય થઈ ગઈ. શાળવતીનું વિખ દૂર થયું. તેનો પતિ કાયમ જ હતો. તેની રિદ્ધિ તેમજ હતી.
આ તો દૈવિક માયા. તેને ધર્મથી ચલિત કરવા માટે જ ગોત્રદેવીએ દેશ કે ઇર્ષાથી આ પ્રમાણે બતાવ્યું હતું. શીળવતીએ આ સર્વ વૃત્તાંત પિતાના સ્વામીને કહી સંભળાવ્યો. તેણે કહ્યું-પ્રિયા ! આ અટિકાઓ અનુક્રમે એક એક ખાવાથી તને અનુક્રમે અગિયાર પુત્રો થશે.
શીલવતીએ કહ્યું-રવામીનાથ ! જેટલો પુત્ર સાથે સંગ તેટલો જ કર્મને બંધ છે. દુ:ખ પણ તેટલું જ છે, માટે હે નાથ ! ગુટકાથી સર્યું. જે આત્માનો ઉદ્ધાર થાય તે ધર્મ મળ્યો છે તે પછી. પત્રની શી જરૂર છે ?
એષિએ કહ્યું પ્રિયા! એમ જ છે, તથાપિ આ સ્થિતિ સાચવવાની જરૂર છે. પુત્ર વિના દાવાદ અને રાજા પ્રમુખ ધનના માલીક થાય છે. ગ્લાન અવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં પુત્ર વિના શરીરની સંભાળ કેણ કરે ? ઘરના બંધાવેલ મંદિરમાં પુત્ર વિના સારસંભાળ કે પૂજાશાંતિ વગેર કેણ કરશે ? રિદ્ધિથી સમૃદ્ધિવાન છતાં પુત્ર વિના તેનું નામ કોણ જાણશે? માટે હે સુંદરી ! મારા આગ્રહથી આ ગુટિકાઓ તારે અનુક્રમે ખાવી.
મેહ અને વિચારધર્મમાં કેટલી તારતમ્યતા? જે પુરુષ એક દિવસ પુત્રપ્રાપ્તિ માટે શેક કરતી પ્રિયાને દિલાસો આપતો હતો, તે પુરુષને આજે તે સ્ત્રી ઉલટી સમજાવે છે. ખરેખર નિરંતર ડું પણ ચાલનાર મનુષ્ય આગળ વધે છે ત્યારે ઝડપથી ચાલનાર પણ કોઈક વખત તેટલું વધી શકતો નથી. તેમજ આત્મવિયારમાં નિત્ય
આગળ વધનાર એક વખત તેની ટોચ ઉપર જઈ શકે છે, પણ એક -વખત ઝડપથી આગળ વધી પાછળથી મંદ પ્રયત્ન કરનાર તેટલું વધી
Page #437
--------------------------------------------------------------------------
________________
( ૪ર૧)
શકતે નથી. તે વાત આ દંપતીના વિચારથી સ્પષ્ટ સમજાઇ શકાય છે. શ્રેષ્ઠિના આગ્રહથી શીળવતીએ તેનુ કહેવુ માન્ય કર્યું" તા ખરૂં પણ તે વિચારવા લાગી કે–આટલી ઉમરે અગીયાર વખત પ્રતિ થાય, તેનાં અસહ્ય દુઃખ સહન કરવાં પડે, ધર્મક્રિયામાં પણ વિધ ચાય, માટે એકી સાથે આ અગિયારે ગુટિકા ખાઈ જવી જેથી એ
ઉત્તમ ગુણવાન પુત્ર થાય. અ! ઇરાદા તેણે એકી સાથે અગીમાર ગુટિકા ખાધી. ભાવિનયેાગ અને દિવ્ય પ્રભાવથી એકી સાથે અગીયાર ગલ તેના ઉદરમાં ઉત્પન્ન થયા. જેમ જેમ તે ગર્ભો વૃદ્ધિ પામવા લાગ્યા તેમ તેમ તેના ઉદરમાં વ્યથા વધવા લાગી. જ્યારે તેની વેદના અસરૢ થઇ પડી ત્યારે તેણે ગેત્રદેવીને યાદ કરી. યાદ કરતાં ગુણાનુરાગી દેવી હાજર થઈ. દૈવી શકિતથી તેની વેદંના દૂર કરી તે અદૃશ્ય થઇ ગઇ. ગર્ભના અનુભવથી પ્રશસ્ત દેહો ઉત્પન્ન થયા. છેવટે પ્રસૂતિસમયે ઉત્તમ દિવ્ય રૂ ૮-ધારક અગિયાર પુત્રાને જન્મ થયે.
લક્ષ્મીપુ’જ શ્રેષ્ઠીએ હર્ષાવેશથી માટુ વધામણું કર્યું. તે પુત્રાનાં મા ધાર ઉપર રાખવામાં આવ્યાં. ધાવમાતાની સહાયથી ઉછરીને ક્રમે તે પુત્રે આઠ વર્ષના થયા. પિતાએ ભણાવવ! માટે અધ્યાપકને સોંપ્યા. લેખકાદિ વિવિધ કળઓમાં તેએ! થેાડા જ વખતમાં પ્રવીણુ થયા. અનુક્રમે યુવાવસ્થા પામ્યા. પિતાએ લાયક સ્થળે લાયક કન્યા
એ સાથે તેમે ને પરણાવ્યા અને યેાગ્યતાનુસાર જુદા જુદા વ્યાપારમાં નિયેાજિત કર્યાં. ધન ઉપ!ર્જન કરવામાં એકાગ્ર ચિત્તાળા પુત્રાને જાણી, ભવિષ્યને વિચાર કરનારી હિતચિંતક પ્રેમાળ માતાએ, એક દિવસે સ પુત્રને પેાતાની પાસે એલાવી જણાવ્યું કે-પુત્રો ! જેમ તમે ધન ઉપાર્જન કરવામાં પ્રયત્નવાન થયા છે! તેમ, સમગ્ર પુરુષાના મૂલ કારણભૂત ધર્મ દ્રવ્ય ઉપાર્જન કરવામાં થોડા પણ પ્રયત્ન કેમ કરતા નથી ? ધર્યું, કામ અને મેક્ષની પ્રાપ્તિ થાય છે. રૂપ, બલ, લાવણ્ય, પ્રવર સૌભાગ્ય અને મનેાવાંચ્છિત કા પશુ ધર્મ કરવાથી જ પ્રાપ્ત થાય છે. મા ધર્મની પ્રાપ્તિ પ્રતિદિન
અર્થ,
Page #438
--------------------------------------------------------------------------
________________
(૪૨)
જિનેશ્વરનું પૂજન, નમન કરવાથી, તપસ્વીઓની સેવા કરવાથી, સિદ્ધાંતનું (ધર્મશાસ્ત્રનું ) શ્રવણ કરવાથી, અપૂર્વ તત્વજ્ઞાનના શાસે ભણવાથી, તથા પ્રશમ, સંવેગપૂર્વક મન, ઈદ્રિને સંયમ કરવાથી થાય છે. પુત્ર ! આ કાર્યમાં તમે પ્રયત્ન કરે. - માતાના માયાળ વચન સાંભળી ધનદેવાદિ પુત્રોએ નમ્રતાથી કહ્યું. માતાજી ! કર્તવ્યાકર્તવ્ય સંબંધી આપ અમને નહિં કહો તે બીજું કોણ કહેશે? પ્રેમાળ માતા પણ પુત્રોના ખરા હિતની ઉપેક્ષા કરે તે જરૂર તે પુત્રો ભવફૂપમાં ડૂબી મરવાના જ, આપ અમારા હિત માટે કહે છે. આપનું વચન અમારે શિરસાવંધ છે. આપ જે આજ્ઞા કરો તે આ, આપના બાળકો ઉઠાવવાને તૈયાર છે.
- વિનય ભરેલાં પુત્રોનાં વચનો સાંભળી માતા ઘણી ખુશી થઈ. પોતાના પતિની પાસે જઈ, પુત્રોના હિત માટે તે આ પ્રમાણે કહેવા લાગી. સ્વામીનાથ ! પૂર્વ સુકૃતના કારણથી ગૃહસ્થાવાસના ફળરૂપ આપણે ઘેર પુત્રની પ્રાપ્તિ થઈ છે. ભોગાદિના સાધનો આ ભવ માટે ઉપગારી છે, પણ પુત્રના બને ભવ સુખરૂપ નીવડે તે માટે તેઓને ધમમા પણ જવા જોઈએ. આપણે જે એક જિનમંદિર બંધાવ્યું હોય તો તેની પૂજાદિ કરવામાં તત્પર થઈ, આ પુત્રો ધર્મના માર્ગમાં કાયમ બન્યા રહે.
શ્રેણીને તે વાત યોગ્ય લાગી. પત્નીનું કહેવું માન્ય કરી, તેને શહેરના રાજાની અનુમતિ લઈ ઊંચા શિખરવાળું એક જિનમંદિર થોડા વખતમાં તૈયાર કરાવ્યું. તે મંદિરમાં શાંતિનાથ ભગવાનની સુંદર પ્રતિમાજી સ્થાપન કરવામાં આવ્યાં. પ્રતિષ્ઠાન વખતે સંઘભકિત, અમારી પડહ અને યાચકોને દાન આપવા વિગેરે કાર્યો કરવામાં આવ્યાં હતાં.
ગૃહવાસમાં રહેલા ગૃહસ્થોનું આ શુભ કર્તવ્ય છે. આથી ઉત્તરતર આગળ વધતાં આત્મઉજ્વળતા થાય છે. પિતાના જન્મનું કે વિતવ્યનું સદુપયોગીપણું કરવા નિમિત્તે પુત્રાદિ સહિત શ્રેણી નિરંતર
Page #439
--------------------------------------------------------------------------
________________
(૪૨૩ )
તે મંદિરમાં જિનપૂજન અનાદિ ભકિત કરવા લાગ્યા. ૧ નિર્માલ્ય દૂર કરવાં, ૨ પુષ્પા લાવવાં અને ચડાવવાં, ૩ પૂજા કરવી. ૪ ધૂપ કરવેા, ૫ આરતિ ઉતારવી ૬ અને કાવ્યેા ખેલવાં– આ છે કામાં છ પુત્રાને યેાજવામાં આવ્યા હતા. બે પુત્રા ચામર ઢાળતા હતા. બે પુત્ર વાજીંત્ર વગાડતા હતા. શેઠ અને વડીલ પુત્ર ન્હવણુ-સ્નાત્ર કરતા હતા. ત્યારે શીળવતી અભિષેકાદિ પ્રસંગે જ્યાં જ્યાં સ્તુતિ કરવાની કે ખેલવાની હોય ત્યાં ત્યાં તે ખેલતી હતી.
આ પ્રમાણે શુભ કાÖમાં આસકત થયેલ કુટુ બસહિત તે શ્રેણીના દિવસે સુખમાં પસાર થવા લાગ્યા.
એક દિવસે તે કાકદી નગરીના ઉદ્યાનમાં યુનિયદ્ર નામના કેવલજ્ઞાની આવીને સમવસર્યાં. તેમને નમન કરવા નિમિત્તે તે શ્રેષ્ઠી સહિત નગર લેકે આવ્યા. વિધિપૂર્વક વંદન કરી ધમ દેશના સાંભહાવા માટે સર્વ લેાકા બેઠા. એ અવસરે શીળવતીએ કેવળજ્ઞાની ગુરુને પ્રશ્ન કર્યા ૩-ભગવન ! પૂર્વ જન્મમાં મેં એવુ શુંક ઉપાર્જન કર્યું" હતું કે અનેક ઉપાયે કરવા છતાં મને અધિક પુત્રપ્રાપ્તિ ન થઇ, અને ત્યાર પછી પૃચ્છા ન કરવા છતાં પણ અધિક પુત્રપ્રાપ્તિ થઇ ? વળી અનાયાસે ધર્મી પ્રાપ્તિ પણ મને થઇ તેનું કારણ શું? જ્ઞાનીએ કહ્યું. કંચનપુરમાં ધનવતી નામની ક્રમ કરી ધણી ગરીબ અવસ્થાવાળી એક સ્ત્રી રહેતી હતી. તે જ નગરમાં એક ધનાઢય ગૃહસ્થની લક્ષ્મીવતી નામની સ્ત્રી રહેતી હતી. તેની પાસે અગીયાર રત્ન જડેલા એક સુંદર હાર હતા. તે હાર તેની ગ¥લતથી ધર બહાર કાઈ સ્થળે પડી ગયા. તે હાર ધનવતીના દેખવામાં આવ્યેા. પરદ્રવ્યમાં લુબ્ધ આશયાળી ધનવતીએ તે હાર લઇ પાતાના ઘરના ખૂણામાં ગુપ્તપણે છુપાવી રાખ્યા.
લક્ષ્મીવતી પેાતાનાહાર ખાવાયેલે! જાણી, તેની ચિંતાના દુ:ખથી બેભાન થઇ પડી. પાકાર કરતી દુઃખીની થઈ તે હાર શોધવા અને રવા લાગી. હાર કોઇ પણ સ્થળેથી હાથ ન લાગ્યા ત્યારે ક મા
Page #440
--------------------------------------------------------------------------
________________
(૪૪)
કળે મૂકી રડતાં કુસુમ, તંબળ અને ભજનો ત્યાગ કર્યો. આવી રીતે અગીયાર ઘડીપયત સર્વસ્વને નાશ થયો હોય તેમ દુ:ખણી થઈ રહી.
હારના વિયોગથી આવી સ્થિતિમાં આવી પડેલી લક્ષ્મીવતીને જાણ ધનવતીને પશ્ચાત્તાપ થયું. તેણે તેની પાસે આવી કહ્યું-બેન! તારે હાર મને મળી આવ્યો (જડ) છે. લ્યો, આ હાર. એમ કહી તે હાર તેને આપ્યો.
હાર મળ્યાથી લક્ષ્મી વતી ઘણી ખુશી થઈ. ધનવતીને આગ્રહ કરી તેની બક્ષીસ તરીકે અગીઆર દિનાર (રૂપિઆ) આપ્યા.
ધન ઉપરના મમત્વભાવથી કેટલાં છ દુઃખી થાય છે તેને વિચાર કરતાં, ધનવતીને હવેથી પરદ્રવ્ય ન લેવાનો દઢ નિશ્ચય થયો. લક્ષ્મીતીએ ઘણા આગ્રહથી આપેલા અપીયાર નિાર, તે પણ તેણે પિતાના ઉપયોગમાં ન વાપરતાં તે દ્રવ્યથી તેણીએ જિનેશ્વર ભગવાનની મોટી પૂજા કરાવી. શુભમાવે તેણે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. બેલિબીજ ઉત્પન્ન કર્યું. ક્રમે મરણ પામી તે ધનવતી તે તું અહીં શીલવતીપણે ઉત્પન્ન થઈ છે. પૂર્વભવમાં હાર લેવાથી ઉત્પન્ન થયેલા દુષ્કતના સબબથી, અગીયાર વર્ષપર્યત તને પુત્ર માટે કલેશ સહન કરવો પડ્યો હતે. જિનપૂજાના પુન્ય, પ્રભાવથી તમને પુત્રાદિની સંપત્તિ મળી આવી છે. અને નિશ્ચળ સમ્યક્ત્વ ગુણવ.નાં બૃહસ્થધની પ્રાપ્તિપણુ જિનપૂજાના શુભભાવથી જ ઈ છે તે લક્ષ્મીવતી મરણ પામીને તારી કુલદેવીપણે ઉત્પન્ન થઈ છે. તે હાર છુપાવવાના કર્મવિપાથી આ સર્વ ઉપસર્ગ વિગેરે તે દેવીએ તને કર્યા છે.
ઇત્યાદિ પિતાને પૂર્વજન્મને વૃત્તાંત સાંભળી શુભભાવે શીળવતને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. ગુરૂશ્રીના કહેવા મુજબ તેણે પિતાને પાછલે જન્મ દીઠે. શીળવતી બોલી ઊઠી: અહા ! થોડા પણ અશુભકર્મને કેટલો બધે વિપાક ? ગુરુએ કહ્યું. ભદ્ર! જઘન્ય
Page #441
--------------------------------------------------------------------------
________________
(૪૨૫)
પરિણામે પણ કરેલ અશુભ કર્મને વિપાક જીવોને દશગણે ભેગા પડે છે. કહ્યું છે કે–
बहमारण अब्भक्खाण दाण परधण विलेोवणाईण। . ' હવેગો કો નમુખિસો રૂરિયાળે છે ? .. तिब्बयरे उपओसे सयगुणिओ सयसहस्स काडिगुणो।
कोडाकोडिगुणो वा हुज्ज विवागो बहुत। वा ॥२॥
જીવને વધ કરે, જીવને મારવા જ આળ (કલંક) આપવું. અન્યનું ધન છુપાવવું, હરણ કરવું-ઇત્યાદિ એક વાર કરાયેલા સર્વ જધન્ય (મંદ પરિણામવાળા ) કર્મને વિપાક દશગણે ઉદય આવે છે. પણ જે તે કામે ઘણું તીવ્ર દુષવાળા આશયથી કરવામાં આવ્યાં હોય તો તે કર્મને વિપાક સગુણે, લાખગુ, કરેડગુણે કે કોડાકોડગુણે થાય છે. અથવા તેનાથી પણ વિશેષ અધિક વિપાક ઉદય આવે છે.
આ પ્રમાણે કર્મનાં વિષમ વિપાક જાણ ભવભયથી યા દુઃખથી ભય પામેલા ભવ્ય જીવોએ પરધન-અપહરણદિ વિરુદ્ધ કાય કોઈ પણ વખત કરવું ન જોઈએ.
આ પ્રમાણે ગુરુરાજના મુખથી ધર્મોપદેશ અને પૂર્વજન્મનું વૃત્તાંત સાંભળી લક્ષ્મીપુંજ શ્રેષ્ઠીએ કહ્યું. કૃપાળુ દેવ! આ મારા પુત્રોને ગુહધર્મ સંભળાવશે.
Page #442
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ
૪ મું.
ગ્રહસ્થ ધર્મનાં બાર વ્રત તથા અગીયાર પ્રતિમા,
ન કહેવામાં આવ્યું કે, ભાજન
ગાદિની સંપ, ળ દઢ હૈ
ગુરૂશ્રીએ કહ્યું. ધર્મનું મૂળ સમ્યક્ત્વ છે. તે પ્રાપ્ત થયાથી પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતોરૂ૫ બાર પ્રકારને ગૃહસ્વધર્મ અંગીકાર કરી શકાય છે.
આ સમ્યક્ત્વ મૂલ ૧, દ્વાર ૨, પ્રતિષ્ઠાન ૩, આધાર ૪, ભાજન ૫ અને વિધાન ૬ સમાન ગણવામાં યા કહેવામાં આવે છે.
જેમ વૃક્ષનું મૂળ દઢ હોય તે તે વૃક્ષ ટકી રહે છે અને ફળ, પત્રાદિની સંપત્તિ તેને પ્રાપ્ત થાય છે તેમ ધર્મવૃક્ષનું મૂળ આ સમ્યકવિ દઢ હોય તો ઘણું થડા વખતમાં મેક્ષરૂપે ફળ મેળવી શકાય છે. ૧
શહેરને દ્વાર-દરવાજો હોય તો તેમાં સુખે પ્રવેશ તથા નિગમ થઇ શકે છે. તેમ ધર્મપુરી યાને નિર્વાણનગરીના ઠારતુલ્ય સમ્યક્ત્વ છે. તે દરવાજે હોય તો ધર્મપુરીમાં સહેલાઈથી પ્રવેશ થઈ શકે છે. ૨
પાયે મજબૂત હોય તે પ્રાસાદ, મહેલ કે મંદિર ઘણે વખત ટકી રહે છે. તેમ ધર્મરૂપ મહેલને સમ્યફવરૂપ પામે મજબૂત હોય તો ધર્મ મહેલ લાંબે વખત ટકી રહે છે. ૩
પૃથ્વી સર્વ ભૂતાનાં પ્રાણિઓના આધારભૂત છે. તેમ જ્ઞાન, ચારિત્રાદિ આત્મગુણેનો આધાર આ સમ્યકત્વ છે. તે હોય તે જ ચારિત્ર કી શકે છે. ૪
વિવિધ પ્રકારના રસ ભાજનમાં રહી શકે છે. ભાજનના અભાવે તે રસ ઢોળાઈ જાય છે, તેમ સમ્યકત્વરૂપ વજના ભાજનમાં વિરતિધમરૂપ રસ બન્યો રહે છે. સમ્યક્ત્વ વિના વિરતિરસ ઢોળાઈ જાય છે ૫.
નિધાન સિવાય રને જ મળતો કે રહેતા નથી. તેમ મૂળ ઉત્તર ગુણરૂપ રને અક્ષય નિધાન સમ્યક્ત્વ છે, એટલે સમ્યકત્વ
Page #443
--------------------------------------------------------------------------
________________
(૪ર૭) રત્ન સિવાય મૂળ, ઉત્તર ગુણરૂ૫ રને હોતાં નથી. ૬
દેવ, ગુરુ અને ધર્મ પરનું તાત્વિક શ્રદ્ધાન તે સમ્યક્ત્વ છે. રાગ દૂષ, મોહ, અજ્ઞાન રહિત પરમાત્મા અરિહંતદેવ તે દેવ છે.
* પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી પવિત્ર આચારવાળા ગુરૂઓ, તે ગુરૂ છે. અને છવાછવાદિ પદાર્થોના હેય, ય, ઉપાદેયરૂપ વિશુદ્ધ પરિણામ તે વીતરાગ દેવકથિત ધર્મ તે ધર્મ છે.
આ પ્રમાણે વ્યવહારથી સમ્યક્ત્વ અંગિકાર કર્યા પછી, વિશુદ્ધ કહાનવાળા છે, ગૃહસ્થ ધર્મને યોગ્ય દ્વાદશ(બાર) વ્રત ગ્રહણ કરે છે. તે આ પ્રમાણે છે
સ્થૂળ પ્રાણાતિપાતવિરમણ. પહેલા વ્રતમાં-નિરપરાધી ત્રસ જીવોને મન, વચન, કાયાએ કરી સંકલ્પને યાવત્ છવપર્યત મારવા નહિ અને મરાવવા પણ નહિં. આ પ્રમાણે દિવિધ, ત્રિવિધ પણ નિયમ લે યા પાળવું તે ગૃહસ્થનું પહેલું વ્રત છે. ૧
સ્થળ મૃષાવાદવિરમણે. કન્યા, ગાય, ભૂમિ, ન્યાસાપહાર (થાપણ એળવવી) અને જૂઠી સાક્ષી ભરવી–આ પાંચ મોટાં જૂઠાં-અસત્ય ન બોલવાં. કન્યા અને ગાયના ગ્રહણથી મનુષ્ય કે કોઈ પણ પશુના જાનવરનાં સંબંધમાં અસત્ય ન બોલવાનું સમજવું. લોકોમાં વિશેષ નિંદાલાયક હોવાથી આ પાંચને અસત્ય ગણવામાં આવ્યાં છે, તેથી બીજ પણ અસત્ય બનતાં સુધી ન બોલવાં. પૂર્વની માફક ડિવિધે. આ વ્રતનું યાવત છવપર્યત યા ઈચ્છાનુસાર પાલન કરવું - સ્થૂળ અદત્તાદાનવિરમણ ધૂળ એટલે મેટી મેટી વસ્તુઓ અર્થાત્ લોકો જેને વ્યવહારમાં ચેરીરૂપ ગણે છે તે સજીવ કે નિર્જીવ વસ્તુ તે વસ્તુના માલીકે આપ્યા સિવાય લેવી નહિ. આમાં ખાતર પાવું, તાળું તોડવું, ગાંઠ કાપવી, વાટ લુંટવી વિગેરેનો સમાવેશ થાય છે.
સ્થળ મૈથુન વિરમણ પુરૂષાએ પરસ્ત્રીને ત્યાગ કરે અને સ્ત્રીઓએ પરપુરૂષને ત્યાગ કર. સ્વદારા કે રવપતિમાં સંતેષ રાંખવે.
Page #444
--------------------------------------------------------------------------
________________
( ૪૨૮ )
તિથિ આદિ પર્વ દિવસે રવીના પણ સતેષ કરવા તે પૂર્વની ભાક ધૃવિધ ત્રિવિધ ઈચ્છાનુસાર ગૃહસ્થનુ ચોથું વ્રત છે. ૪
સ્થૂળ પરિગ્રહવિરમણુ. ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ ( ગૃહ, જમીન આદિ) સેાનું, રૂપું, ધરની સામાન્ય પરચુરણ મીલ્કત, પશુ અને દાસ દાસી તેનું ઇચ્છાનુસાર પરિમાણુ રાખવું. તે ઈચ્છા પ્રમાણુથી પુન્ય સાગે અધિક પ્રાપ્તિ થાય તે। સન્માર્ગે તેના સદ્વ્યય કરવા તે પાંચમુ વ્રત. ૫
દિવિરમણુ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઊર્ધ્વ, અધ-એમ છ દિશાઓમાં કે દશે દિશાઓમાં સંસારવ્યાપારથે જવા આવવાને ઇચ્છાનુસાર ાનયમ રાખવા. વર્ષા ઋતુમાં અને ત્યાં સુધી વ્યાપારાદિ પ્રસંગે બહાર ન જવું, વિગેરે આશ્રવના નિરેધ માટે આ વિર મણુ વ્રત અંગીકાર કરવુ. ૬
ભાગાપભાવિરમણ. એક વાર ઉપભાગમાં આવે તે બેગ, ભોજન, પુષ્પાદિ વારંવાર ઉપભાગમાં આવે તે ઉપભાગ શય્યા, વસ્ત્ર, ભૂષણુ, શ્રી આદિ, તે બન્નેનું ઇચ્છાનુસાર પરિમાણુ કરવુ .
ભેજનમાં બાવીશ ભક્ષ અન`તકાય કે જેની અંદર બંધ, માખણ, દારૂ, માંસ, ત્રઋતુ (મશ્રિતરસ, જમીન દ, અનંતકાય, ભેળ અથાણાં અને રાત્રિભે:જન આદિને સમાવેશ થાય છે તેને ત્યાગ કરવે.
ક આશ્રીને ભાગેાપભાગ વ્રતમાં, ઇંગાળી કરાવવા પ્રમુખ પન્નર કર્માદાનના ત્યાગ કરવા તેમજ કાટવાળ, ફાદાર, કસાઇખાના વિગેરેનું ઉપરીપણું ઇત્યાદિ કર પરિણામના કારણભૂત અધિકારીને ત્યાગ કરવારૂપ સાતમું વ્રત પાળવું. ૭
અનંદ વિરમણુ. અપધ્યાન ૧, પ્રમાદ.ચરિત ૨, પાપાપદેશ ૩ અને હિંસાનાં ઉપકરણે! મચ્યા આપવાં. ૪ અનડ ચાર પ્રકારે કહેવાય છે.
આ
રૌદ્રધ્યાનશ્ર્વ ']કરવા, જેમકે હું સ`ને માલીક થાÑ
Page #445
--------------------------------------------------------------------------
________________
(૪૯)
મારા શત્રુઓનો સંહાર થાઓ વિગેરે તે અપધ્યાન અનર્થદંડ, ૧ -
સ્ત્રીઓની શુભાશુભ વિષયવાળી કથા. દેશ સંબંધી કથા.. જનના ભલા બૂરા સંબંધી વાતો અને રાજા સંબંધી કે રાજ્ય. સંબંધી વિનાપ્રયજનની વાત કરવી, જળમાં ક્રીડા કરવી, ઘી તેલ આદિ રસવાળા પદાર્થોનાં ભાજને ખુલ્લો મૂકવાં જનાવરનાં યુદ્ધ દેખવાં કે આપસમાં લડાવવાં વિગેરે પ્રમાદાચરણ અનર્થદંડ કહેવાય છે. ૨
દાક્ષિણ્યતા ન પહેચે તેવા બીનજરૂરી સ્થળે ક્ષેત્ર ખેડે,. અળદેને દમન કરે, અમુક વૃક્ષાદિ કાપી નાખે, અમુકને ફાંસી, આપ વિગેરે પાપને ઉપદેશ આપ તે પાપોપદેશ અનર્થદંડ. ૩
સગાં, વહાલા કુટુંબીઓ કે પડેશીઓ જ્યાં પિતાને દાક્ષિણ્યતા: પહેચે છે, જેની પાસેથી લેવડદેવડ કરવી પડે છે તેવા દાક્ષિણ્યતાના
સ્થાનને મૂકી શસ્ત્ર, અગ્નિ, યંત્ર, મુશળ. વગરે જેનાથી જીવોની હિંસા થવાનો સંભવ છે તેવાં ઉપકરણો માગ્યાં આપવાં તે હિંસ.. પ્રદાય અનર્થદંડ છે. (દાક્ષિણ્યતાવાળા સ્થાને તે તે વસ્તુ આપ્યા સિવાય ગૃહસ્થોનો વ્યવહાર ચાલ મુશ્કેલીવાળો થઈ પડે છે, માટે દાક્ષિણ્યા વિના એમ કહેવામાં આવ્યું છે. ) : આ ચારે પ્રકારના અનર્થદંડનો ત્યાગ કરવો તે આઠમું વ્રત છે. ૮. | સામાયિક. જેમાં સમભાવનો-આત્મવિશુદ્ધિને લાભ થાય તેને સામાવિક કહે છે. સાવધિ- પાપ મન, વચન, કાયાના વ્યાપારનોક્રિયાને ત્યાગ કરી, તે ત્રણે ભેગને નિર્વધ આમચિંતન આદિ ધર્મ ધ્યાનમાં જવા તે નિયમિત વખતનું કર્તવ્ય છે. એક દિવસમાં ઓછામાં ઓછા બે ઘડીપર્યત સમ વિકમાં નિરંતર વખત લેવું જોઈએ. ૯
દિશાવકાશિક-એક દિવસ માટે અથવા એકાદ પહાર માટે પૂર્વે અંગીકાર કરેલ દિશાના નિયમને સંક્ષેપ કરવો તે દિશાવશશિક વ્રત કહેવાય છે. આ વ્રતમાં ઉપલક્ષણથી બીજે ભેગે પ.ગાદિ તેને
Page #446
--------------------------------------------------------------------------
________________
(૪૩૦)
સંક્ષેપ કરાય છે. ચૌદ નિયમ ધારવાને સમાવેશ પણ આ વ્રતમાં થાય છે. ૧૦ . આ પૌષધ વ્રત. જે ક્રિયા કે આચરણથી આત્માના ગુણનું પેષણ થાય તે પૌષધ કહેવાય છે. આ પૌષધ આહારને ત્યાગ, શરીરની -શુશ્રષાને ત્યાગ, અબ્રહ્મચર્યને (મૈથુનને)ત્યાગ અને સંસારી વ્યાપારાદિ ક્રિયાને ત્યાગ એમ ચાર પ્રકારે થાય છે. આહારને ત્યાગ દેશથી કે સર્વથા બે પ્રકારે બની શકે છે. આ પૌષધને વખત ચાર પહેર, આઠ પહેર કે તેથી પણ વધારે વખત ઈચ્છાનુસાર રખાય છે. પ્રાયે પર્વને દિવસે વિશેષ કરવા એગ્ય છે.
અતિથિ વિભાગ-પૌષધને પારણે મુનિઓને દાન આપી પછી પારણું કરવું તે અતિથિસંવિભાગવત કહેવાય છે. ઉપલક્ષણથી અતિથિ, ત્યાગી મુનિઓ તેને દાન આપવું તે અતિથિસંવિભાગ કહેવાય છે. ૧૨.
ગૃહસ્થોને આ બાર વ્ર, ગૃહસ્થાશ્રમમાં લેવા અને પાળવા ચોગ્ય છે. આ બાર કે તેમાંથી એકાદ વ્રત, પિતાની શકત્યનુસાર લેનાર અને પાલન કરનારને દેશવિરતિવાન કહેવાય છે.
કર્મના ક્ષયોપશમથી યોગ્યતાને લાયક્તાને પ્રાપ્ત થયેલા છે આ સાંભળે છે, સહે છે, લે છે અને નિરતિચારપણે પાલન કરે છે. તે મનુષ્ય સર્વવિરતિપ્રધાન સંયમમાર્ગ શીધ્ર પામી શકે છે. ઉત્તમ કુળ, જાતિ, રૂપ, આરેગ્યાદિ મેળવી, ચારિત્રનું આરાધન કરવાથી સાત, આઠ ભવમાં તે છ મેક્ષ પણ મેળવે છે. | હે મહાનુભાવે ! જે આ વ્રત સર્વે લેવાને તમે સમર્થ ન છે તે એક એક વ્રતને પણ તમે અંગીકાર કરો જેથી તમારે માનવજન્મ સફળ થશે.
આ પ્રમાણે કેવળજ્ઞાની ભગવાનને ઉપદેશ સાંભળી ધનદેવાદિ દશ પુત્રોએ પહેલેથી અનુક્રમે એક એક વ્રત ગ્રહણ કર્યું. અને ધનહરી નામના અગીયારમા પુત્રે છેલ્લાં બે વ્રત લીધાં. સમ્યકત્વ અને વ્રત
Page #447
--------------------------------------------------------------------------
________________
( ૪૩૧ )
લખતે તે સર્વે પુત્રો પોતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યા.
લક્ષ્મીપુંજ અને શીળવતીએ સંસારવાસથી વિરકત થઇ, કમગિરિને ભેદવાને વજ્ર સમાન તે સદ્ગુરુસમીપે ચારિત્ર લીધુ,
ગુરુરાજને નમસ્કાર કરી તે સ` પુત્ર પેાતાને ધેર આવ્યા. ગુરૂરાજ અન્ય સ્થળે વિહાર કરી ગયા. લક્ષ્મીપુ ંજ સાધુ અને શીળવતી સાધ્વી કર્મોના ક્ષય કરી નિર્વાણુ પામ્યાં.
તે લક્ષ્મીપુજના પુત્રાએ, પરસ્પર પ્રીતિપૂર્વ* ત્રણ વનું સા ધન કરતાં કેટલાએક કાળ વ્યતીત કર્યાં. તે અરસામાં વૈભવઉપાર્જન કરવામાં અને પુત્રાદિસંતતિના સમાગમમાં, કેટલાએક પુત્રાએ લીધેલ વ્રતા ખંડિત કર્યાં ત્યારે કેટલાકાએ આવી વ્યવહારપ્રપંચની જાળમાં પણ લીધેલ ત્રતાનુ અરેાબર પાલન કર્યું. વિરતિ પાળનારા અને નહિ” પાળનારાએ પેાતાના કબના પ્રમાણમાં. દેવ, મનુષ્ય, તિય "ચામાં યથાયોગ્ય, દુઃખાદિના અનુભવ કર્યાં.
સુન છોષ્ઠિ । તે અગીયાર પુત્રા દૈવયોગે તમારી ધારણી ની કુક્ષીએ અહીં ઉત્પન્ન થયા છે, પૂર્વજન્મમાં કરેલ સુકૃત અને દુષ્કૃતના કારણથી પરસ્પર થયેલ વિસદપણું તે હું તમને સમજાવું છું. તમારા વડીલ પુત્રે વ્રત લઈને એક જનાવર માર્યું હતું, તે જીવહિં'સાના દોષથી યા વ્રતભંગના દેષથી તમારા પુત્ર કુરૂપ શરીરવાળા થયેા છે. ત્રીજા પુત્ર, લાભથી ધન માટે મિત્રના દ્રોહ કર્યાં હતેા. તે વ્રતભંગના દેષથી તેના હાથમાં થેાડુ' પણુ દ્રવ્ય સ્થિર વાસ કરીને રહેતું નથી. પાંચમા પુત્રે, લાભથી પાંચમા વ્રતનું ખંડન કર્યું હતું. તે વ્રતભંગના દોષથી ધન ઉપાર્જન કરવામાં તે નિરતર આકુળવ્યાકુળ રહે છે.
સાતમા પુત્ર, નિદ્વાદઇન્દ્રિયની લપટતાથી ભાગેાપભાગ વ્રતને ભંગ કર્યો હતેા. તે દેષથી તેતિ"ચમાં ઉત્પન્ન થયા હતા.
Page #448
--------------------------------------------------------------------------
________________
અહીં પણ તેને વારંવાર ભૂખ લાગે છે, ખાવાની પ્રબળ અશકિતનું આ પરિણામ છે.
નવમા પુત્રે, સામાયિક વ્રત લઈ, સામાયિકમાં અનાદિ યોને નિરોધ કર્યો નથી. તે વ્રત વિરાધનાનું ફળ, તેનામાં ઘણું ચપળતા છે.
અગીયારમે પુત્ર, પૌષધમાં તે સાવધ-સપાપ યોગને પરિહારી હતો, પણ બારમું વ્રત પાળ્યા સિવાય તેણે ભોજન કર્યું હતું. તે કારણુથી સૌભાગ્યવાન છતાં લાભ મેળવવાને કે સુખદાઈ વસ્તુને ઉપભોગ કરવાને તે સમર્થ નથી. ખરી વાત છે, આપ્યા સિવાય લાભની પ્રાપ્તિ ફયાંથી હોય ?
બાકીના પુત્રોએ પોતાના લીધેલ નિયમ બરાબર પાળ્યા હતા, અને તેથી જ તે તે પ્રકારના સુખ વૈભવના ભેતા થયા છે.
સત્ય વ્રત પાળનાર પુત્ર, સુગંધી શ્વાસોશ્વાસવાળો અને સર્વ રીતે સુખી છે. એ પુત્ર, ચતુર્થ વ્રત પાલન કરવાથી પ્રવરરૂપ, બળ, લાવણ્ય અને ભાગ્યવાન થયો છે. ત્રસ, સ્થાવર જીવનું હિતચિંતન કરતા, છઠ્ઠા વ્રતનું અખંડ પાલન કરનાર છો પુત્ર, દેશાંતર જવા સિવાય ઘેર બેઠાં પણ ઘણું ધન પેદા કરે છે, તે છઠું વ્રત પાલન કરવાનો જ પ્રભાવ છે. આઠમા વ્રતનું પાલન કરનાર આઠમો પુત્ર, નિરવધ કાર્યમાં સજ્જ થઈ, નિર્દોષ બોલતાં સવે લોકોને સુખકારી થયો છે. તે આઠમા વ્રતનું ફળ છે. દશમા પુત્ર દેશાવકાશિક વતનું પાલન કરેલું છે તેથી તે લેશમાત્ર પણ આપદાનું ભાજન થયો નથી.
હે શ્રેષ્ઠીન આ પ્રમાણે તમારા પુત્રના વિસદશ (ભિન્ન ભિન્ન) પણાને હેતુભૂત-વ્રત સંબંધી પાલન કરવું અને ન કરવું તે વૃત્તાંત તમને સંક્ષેપમાં કહી સંભળાવે છે, ,
પાર્શ્વનાથ ભગવાનના મુખથી પિતાને વૃત્તાંત સાંભળી રૂષભદત્ત પ્રમુખ અગીયારે પુત્રો ઊહાપોહ કરતાં જાતિસ્મરણ પામ્યા. ભગવાને જેમ કહ્યું હતું તેમજ તેઓએ પિતાને પાછલા જન્મો અનુભવ્યા,
Page #449
--------------------------------------------------------------------------
________________
જાયા દેખ્યાં. ફરી તે પુત્રએ ભગવાનને વિજ્ઞપ્તિ કરી. કૃપાળુ દેવ ! આ દસ્તર ભવજળનિધિથી અમારે કેવી રીતે પાર પામે ?
જિનેશ્વરે કહ્યું, મહાનુભાવો સંસારસમુદ્ર તરવા માટે દેશવિરતિ અને સર્વવિરતિ એમ બે રસ્તાઓ છે. તેને તમે યથાશક્તિ સ્વીકાર કરો. તેની મદદથી તમે નિર્વાણપદ મેળવી શકશે.
જિનેશ્વરના વચનામૃતોથી સીંચાયેલ તે પુત્રો સંવેગ રંગથી વાસિત થયા. માતા, પિતા પાસે ચારિત્ર ગ્રહણ કરવાનો પોતાને અભિપ્રાય તેઓએ જણાવ્યો.
પરમ ઉપગારી માતા પિતા ! અમને તત્વને બોધ થયો છે. અનંત ભવભ્રમણથી તપ્ત થયેલા અમે બાવનાચંદનરૂપ પાર્શ્વનાથ પ્રભુના ચરણારવિંદની નિરંતર સેવા કસ્વાને ઇચ્છીએ છીએ. આ ધન, ભૂવન, સ્વજન અને વિષય ઉપભોગની ઇચ્છાથી અમે નિવૃત્ત થયા છીએ. જગતજીનું ભાવદયાથી પાલન કરનાર આ મહાપ્રભુનું અમે શરણ લઈએ છીએ. અમારું અંતર તે તરફ પ્રેરાય છે, તે ચિરકાળના પ્રણયને (સ્નેહને) મૂકી ચારિત્ર લેવા માટે અમને આજ્ઞા આપે.
શ્રાવકની અગિયાર પડિયા दसण वय सामाहय पोसह पडिमा अबंभसचित्ते ।
आरंभ पेसि उदिठवजए समणभूए य । १॥ માતા, પિતાએ કહ્યું. પુત્રો ! તમારું કહેવું ખરેખર સત્ય છે. આત્મય કરવું તે અવશ્ય જરૂરનું છે, પણ જયાં સુધી અમે આ દેહમાં રહ્યા છીએ ત્યાં સુધી તમે ગૃહસ્થધામ અંગીકાર કરો. અને આ દેહથી અમે જ્યારે મુક્ત થઈએ ત્યારે તમને જેમ યોગ્ય લાગે તેમ કરજે. અત્યારે અમારી પૂર્ણ વૃદ્ધાવસ્થા છે. આવી સ્થિતિમાં અમારે ચારિત્ર લેવું અને પળવું તે અશક્ય જેવું છે તેમ પુત્રો ૨૮
Page #450
--------------------------------------------------------------------------
________________
સિવાય નિરાધારપણે ઘેર રહેવું તે પણ અયોગ્ય છે કે પુત્ર! અમારું કહેવું હાલ માન્ય કરી ગુહસ્થધામ અંગીકાર કરે.
ઉપગારી માતા પિતાનાં આ વચન સાંભળી, તેમના કહેવાના આશયનું પરિણામ વિચારી પુત્રોએ તેમનું કહેવું માન્ય કર્યું. તે સર્વે પાર્થપ્રભુ પાસે આવી કહેવા લાગ્યા. પ્રભુ! દેશવિરતિથી ઉપર અને સર્વવિરતિથી નીચે, સંસારમાં રહીને કરી શકીએ તેવો કોઈ પણ રસ્તે છે?
કૃપાળુ દેવે કહ્યું. હે મહાનુભાવો ! ગૃહસ્થાશ્રમમાં રહી ગૃહસ્થોને કરવા લાયક અગીયાર પડિયા (અભિગ્રહવિશેષ) છે. ગૃહરથ અવસ્થામાં તે ઉત્કૃષ્ટ વ્રતરૂપ ગણાય છે. તે આ પ્રમાણે છે
દર્શન. ૧ વ્રત. ૨ સામાયિક. ૩ પૌષધ. ૪ કાયોત્સર્ગ. ૫ અબ્રહ્મત્યાગ ૬ સચિત્તત્યાગ. ૭ આરંભત્યાગ. ૮ પ્રત્યાગ, ૯ ઉદિત્યાગ ૧૦ શ્રમણભૂત. ૧૧ આ અગીયાર પડિમાએ છે. - દર્શન પ્રતિમા, રાજાભિગ આદિ આગાર (રાજાના આગ્રહથી. સમુદાય, ગણના આગ્રહથી, બળવાનના આગ્રહથી એટલે જોરજુલમથી, દેવના આગ્રહથી. ગુરુ-પૂજ્ય વર્ગના આગ્રહથી અને આજીવિકા ચાલી ન શકે તેવા કારણથી નિષેધ વસ્તુ કે કાર્યનું આચરણ કરવું પડે છે તે છે આગાર કહેવાય છે.) પણ ખુલ્લા ન રાખતાં, શંકદિ શલ્યરહિત, નિરતિચારપણે એક માસપર્વત. નિશ્ચળ – દઢ સમ્યકૂવ પાળવું તે દર્શન પ્રતિમા. ૧
વ્રત પ્રતિમા–પૂર્વોકત શુદ્ધ સમ્યગ દર્શનસહિત , નિરતિચારપણે ગૃહસ્થનાં બાર વ્રત, બે માસપર્યત પાળવાં. તે વ્રત પ્રતિમા. ૨
સામાયિક પ્રતિમા, બીજી પ્રતિમાની સર્વ દિવા સહિત, નિરતિચારપણે વિશેષમાં બે વખત, ત્રણ માસપર્યત સામાયિક કરવી. તે ત્રીજી સામાયિક પ્રતિમા. ૩
પૌષધ પ્રતિમા, ત્રીજી પ્રતિમાની સર્વ ક્રિયા સહિત, વિશેષમાં
Page #451
--------------------------------------------------------------------------
________________
(૪૩૫). પતિથીએ ચારે પ્રકારને પૌષધ, ચાર મહિના પયંત નિરતિચારપણે કરો તે પૌષધ પ્રતિમા. ૪ - કાસમ પ્રતિમા ચેથી પ્રતિમાની સક્રિયા સહિત પર્વ તિથીની રાત્રીએ ચતુષ્પથાદિ (ચાર માર્ગવાળા સ્થળે) સ્થાને કાથો
સર્ગમાં રહી શુભ ધ્યાન કરવું. આ ક્રિયા પાંચ માસ સુધી કરવી તે પાંચમી પ્રતિમા. ૫
અબ્રહ્મત્યાગ પ્રતિમા પાંચમી પ્રતિમાની સર્વક્રિયા સહિત, છ માસપર્વત નિરતિચાર પવિત્ર બ્રહ્મચર્ય પાળવું તે અબ્રહ્મત્યાગ રૂપ છઠ્ઠી પ્રતિમા. ૬
સચિરત્યાગ. છઠ્ઠી પ્રતિમાની સર્વક્રિયા સહિત, સાત માસ પર્યત સચિત્ત (સજીવ વનસ્પતિ આદિ) વસ્તુને ત્યાગ. તેમજ રાત્રીભોજનને સર્વથા ત્યાગ કરે તે સચિત્તત્યાગ સાતમી પ્રતિમા. ૭
આરંભત્માગ પ્રતિમા–સાતમી પ્રતિમાની સર્વક્રિયા સહિત આઠ મહિના પયંત, પિોતે કોઈ પણ જાતનો આરંભ ન કરે તે આરંભત્યાગ આઠમી પ્રતિમા. ૮
શ્રેષ્યઆરંભત્યાગ, આઠમી પ્રતિમાની સર્વક્રિયા સહિત, નવ ભાસ પર્વત બીજા કોઈ પણ નેકર, ચાકરાદિ પાસે (પણ) આરંભ કરાવવો નહિં તે પ્રેબ્યુઆરંભત્યાગ. નવમી પ્રતિમા. ૯
ઉદ્દિષ્ટયાગ, નવમી પ્રતિમાની સર્વ ક્રિયા સહિત, દશ માસ પર્યત માથે સુરમુંડ (સર્વથા મુંડન) કરાવે અથવા શિખા (ચોટલી) ધારણ કરતાં પિતાને નિમિત્તે તૈયાર થયેલો આહારપાણ આદિન ગ્રહણ કરત્તાં (નિર્દોષ આહારાદિ ગ્રહણ કરતાં) અંગીકાર કરેલ નિયમોનું સમ્યફ પાલન કરે તે ઉદિષ્ટયાગ પ્રતિમા. ૧૦
શ્રમણભૂત. પૂર્વની ક્રિયા સહિત, અગીયાર માસ પર્યત, સાધુનો વેશ રજોહરણ, પાત્ર પ્રમુખ ગ્રહણ કરી, માથે લોચ અથવા સૂરમુંડ કરાવી, મમતવ રહિત થઈ સ્વજનાદિકના ગૃહોમાંથી નિર્દોષ ભિક્ષાવૃત્તિથી આહારાદિ ગ્રહણ કરી પિતાને નિર્વાહ કરે. ગૃહસ્થને
Page #452
--------------------------------------------------------------------------
________________
(૪૩૬)
ઘેર ભોજન લેવા જતાં (પરિમાઇramણાય આવા મિક્ષ રસિક પ્રતિમા અંગીકાર કરેલ શ્રાવકને ભિક્ષા આપ.” આ પ્રમાણે કી ઊભો રહે, તે ભિક્ષા આપે તે યોગ્ય ભિક્ષા લઈ પૌષધશાળામાં આવી ભજન કરે વિગેરે,
આ પ્રમાણે અગીયાર પ્રતિમાઓ પાળવાની છે.
આ પ્રતિમા પાળવા માટેનું જે કાળજ્ઞાન બતાવ્યું છે તે ઉત્કૃષ્ટ છે. જઘન્યથી એક એક પ્રતિભા અંતમુહૂર્ત પ્રમાણે પણ છે. આટલો જઘન્ય વખત મરણની તૈયારી હેય તેઓને અથવા દિક્ષા લીધા અગાઉ જેનો અભિપ્રાય પ્રતિમા વહન કરવાનો છે તેને માટે છે.
આ પ્રમાણે ગુહાવાસમાં પિતાના આત્માની તુલના કરી કેટલાએક ચારિત્ર ગ્રહણ કરે છે અને કેટલાએક સ્વજનાદિકના મેહથી ફરી પાછા ગૃહસ્થાવાસમાં જઈ વસે છે. અને પિતાની શક્તિ અનુસાર ઉત્તમ આચાર પાળે છે. આ અનુષ્ઠાન શ્રાવકના સર્વ ધર્મ અનુષ્ઠાનમાં, મુગટમાં રત્ન સમાન ઉત્કૃષ્ટ છે.
ગુહાવાસમાં જ આ અનુષ્ઠાન કરીને જેઓ દુર્ધટ ચારિત્ર અંગીકાર કરે છે તેઓ પછી દુસહ પરિષ આવી પડતાં ચારિત્રથી કે શુભ પરિણામથી પતિત કે ચલિત થતા નથી. આવા દુર્ધર કાર્યમાં ધીર પુરૂષ જ આનંદિત થઈ રહે છે. અને ભાગ્યવાન ધન્ય પુરૂષજ આ પ્રસ્તુત કાર્યને પાર પામી શકે છે. પરમપદની સંપત્તિ તેવા પ્રબળ પુરૂષના હસ્તકમળમાં જ છે. રૈદ્ર સંસારને ઉછેદ તેવા પુરૂષે જ કરી શકે છે. ગ્રંક્ય રણગણમાં તેવા વીર પુરૂષો વિજયપતાકા મેળવે છે કે જેઓએ આ અનુષ્ઠાન કરવાપૂર્વક શ્રમણધર્મ ગ્રહણ કરેલો છે.
આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળી, જયધેર રાજા, જાવલી રાણી સહિત પ્રતિબોધ પામે. તેઓએ સમ્યક્ત્વપૂર્વક ગૃહસ્થ ધર્મ નાં દ્વાદશ તે ગ્રહણ કર્યા, તે સાથે એ અભિગ્રહ લીધે કે- હું
Page #453
--------------------------------------------------------------------------
________________
( ૪૩૭ )
નિરંતર ત્રણ પ્રકારે, ત્રિકાળ, ત્રિજગપૂજ્ય ગુરુની પૂજા કરીશ, સ્મા પ્રમાણે નિયમા અંગીકાર કરી, તે રાજાએ નિર્દોષપણે તે વ્રતાનુ' પાલન યુ". છેવટની સ્થિતિમાં અણુસણુ કરી પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરતાં દેહના ત્યાગ કરી સનકુમાર દેવલેકમાં તે રાજા દેવપણે ઉત્પન્ન થયા.
સુનંદ શ્રેણીના અગિયારે પુત્ર, ગૃહસ્થ ધર્મ ગ્રહણ કરી ધર આવ્યા. જિનેશ્વર પણ અન્ય સ્થળે વિહાર કરી ગયા.
સુનંદશ્રેષ્ઠિ, શ્રાવક ધર્મનુ પાલન કરી, આયુષ પૂર્ણ થતાં, ધારણી પત્ની સાથે દેવલાકમાં ગયા.
રૂષાદિ અગિયારે કોષીપુત્રાએ, ગૃહવાસમાં રહી શ્રાવકની અગીયાર પડિમ: શરૂ કરી નિર્વિઘ્નપણે તે સર્વે પ્રતિમા પૂ કરી. માતા પિતાનું દેવભૂમિમાં ગમન થવાથી પાતે પાતાની ક્રૂરજ માંથી મુક્ત થયેલા સમજી સવેગ રંગમાં નિમગ્ન થઇ, કુટુંબના ભાર પેાતાના પુત્ર!ને સોંપી ગુરુશ્રી પાસે ચારિત્રમાગ અંગીકાર કર્યાં.
ગ્રહણુ, આસેવનારૂપ એ પ્રકારની શિક્ષા ગુરુશ્રી તરફથી મેળવી
તે સર્વે તીવ્ર તપશ્ચરણમાં આસકત થયા. ગુરૂરાજની આજ્ઞાવક ધણા વખત ચારિત્ર પાળ્યુ, માહને ઉપશમાગ્યે, ઉપશમ સભ્યશ્ર્વથી પવિત્ર ઉપશમોણિ ઉપર આરૂઢ થયા. અગીયાર અગને ધારણ કરનારા તેઓ અગીયારમે ગુહાણે જ પહોંચ્યા. આયુષ્ય ત્યાં જ પૂર્ણ થતાં આ દેહ મૂકી દઈ સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકાવ· તારીપણે અગીયારે કલ્પાતીત દેવપણે ઉત્પન્ન થયા.
તેત્રીશ સાથરે પમ પ્રમાણ તે દેવ-આવાસમાં રહી ધણા જ પાતળા-સ્વલ્પ કષાયવાળા તેઓ મહાવિદેહ આવાસમાં જન્મ પામી, સર્વથા વિષ્ઠ થશે. અર્થાત્ નિર્વાણ પામશે
ધર્મી ધનું પ્રત્યક્ષ ળ આ પ્રમાણે અનેક જીવે અનુભવે છે. કિન્નરીએ સાંભળેલ ઇતિહાસ ધનપાળને કહી સંભળાવ્યેા.
*
Page #454
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪૫ મું.
કિન્નરીની વિદાયગીરી અને આભાર.
કિન્નરીએ કહ્યું–ભાઇ ધનપાળ તુ પણ દૃઢ સમ્યવાન થઈ ધર્મમાં સાવધાન થા. સ્વાધીન યાને સ્વતંત્ર માનવજન્મ પામી જેણે: પ્રબળ પ્રયત્નથી ધસેવન કર્યું નથી, તેણે પાતાના અન્ય ખરેખર વિડંબનારૂપે જ પસાર કર્યાં છે.
ભાઈ! તારી માફક મને સ્વતંત્ર મનુષ્યજન્મ મળ્યા હતા પણ નિયાણાના દોષથી સ્વર્ગાપવ સુખને હારી જઇ આ કિન્નરીના પદને પામી છું. ધી ! ધી! મારા જેવા બહુલકર્મી જીવા ચંદ્રકાંત જેવા ઉત્તમ મણીથી ચળકતા કાંકરા ખરીદે છે. જૈનધમ જેવા વિશાળણ ધને પામી મારા જેવા મૂઢ જીવે નિયાણાં કરે છે. તે એકઢાંકણી માટે કરાડે ની કીમત યાને મીલકત હારી જાય છે. જિતેદ્રધમમાં સપૂર્ણ ભક્તિ એ દુ:ખને નાશ કરનારી છે. દુર્ગંતા નામની એક સ્ત્રીએ કેવળ ભક્તિભાવથી દેવપશુ સુપ્રાપ્ત યાને સહજ પ્રાપ્ત કર્યુ હતું. મારા જેવા ચંચળ ચિત્તવાળા જીવે દુર્લભ માનવ જન્મ મામીને પણ તુચ્છ સુખની આશાને આધીન થઈ તે જન્મ નિરક કરે છે. ત્યારે આસનસિદ્ધિ સુખ પામવાળા, પરિત્ત સંસારવાળા જીવે સ ગુણુ સહિત પૂર્ણ ધર્મ આરાધન કરી શકે છે.
સદ્ગુદ્ધિ, વિવેક, વિનય, જિતેદ્રિયતા, ગંભીરતા, ઉપશાંતતા, નિશ્ચય વ્યવહારનિપુણતા, દેવ ગુરુ, શ્રુત ઉપર પૂણું ભકિત, હિત, મિત વચન માત્રનાર, ધીર અને શંકાદિ ષ રહિત જીવો ધરત્નતી પ્રાપ્તિને લાયક છે.
પ્રિયા ! પ્રત્યાદિ કિન્નરીનાં વચન સાંળી મારા મિત્ર ધર્મશાળ પ્રતિબંધ પામ્યા. તેમનાથ પ્રભુને નમસ્કાર કરી તેણે ઘણા.
Page #455
--------------------------------------------------------------------------
________________
હપૂર્વક સગર સહિત કાદશતરૂપ હસ્થ ધર્મ અંગીકાર કર્યો. (ધનપાને પોતાની પત્નીને કહે છે.)
નેપાળ ગૃહસ્થ ધર્મ અંગીકાર કરવાથી, તે કિરીને ઘણે આનંદ થા. તેણે કહ્યું ધન પાળ! તું તે દઢ સમ્યકૂલવાન છે. તેને કાંઈ ધર્મજાગૃતિ માટે વિશેષ ભલામણ કરવાની જરૂર નથી, તથાપિ આ માનવજિંદગી પામીને જે પ્રમાદમાં પડી તે રસ્તો ભૂલી ગમે તે પછી મારી માફક તને પશ્ચાત્તાપ કરવો પડશે, માટે બાઈ ! તને છેવટની એ જ ભલામણ કરું છું કે તું તારું લક્ષ યાને કર્તવ્ય કદી ન
વી. તે પૂછેલું અને નહિં પૂછેલું સવ' વૃત્તાંત મેં તારી આગળ કહી સંભળાવ્યું છે. હમણાં અહીંથી હું ભયચ્ચ નગરમાં સમળીવિહાર છે ત્યાં જઈશ, કારણ કે ગીત, નૃત્યાદિ પ્રભુભક્તિ કરવાને મારો નિત્યનો સમય થઈ ચૂકયે છે. - ધનપાળે કહ્યું. હું તમારે માટે આભાર માને ઉપકાર માનું છું, તમારા સમાગમથી આજે મને અહીં મોટો લાભ થાય છે. યાત્રાએ આવવાને મહાન હેતુ તમારા સમાગમથી આજે વિશેષ પ્રકારે ફળીભૂત થયા છે. ખરેખર યાત્રાળે જવામાં આ પણ, મહાન હેતુ સમાયેલે છે કે ત્યાં તેવાં નિર્ધ્વત્તિના સ્થળે અનેક મહાપુરૂષોને કે સમાગમને સંગ થાય છે, તેમના સમાગમથી આત્મવિચારણા જાગૃત થાય છે. આત્મવિશુદ્ધિ માટેના પરસ્પર એક બીજા પાસેથી સદ્દવિચારોની લે-દે થાય છે. અને મહાપુરૂ તરફથી તત સંબંધી વિશેષ જાતિ, સાથે મળમાર્ગ મળી આવે છે યાને સમ્યફ શ્રદ્ધાનાદિની પ્રાપ્તિ થાય છે.
કેટલાએક મનુષ્ય યાત્રાને મૂળ ઉદ્દેશ ભૂલી જાય છે. પાંચ દશ મિત્રો મળ આવાં યાત્રાને સ્થાને ફરવા કે સહેલ કરવા નીકળી પડે છે. યાત્રાને ન્હાને મજશેખ ઉડાવવી, સારા સારા રસ-કસવાળાં ભેજન જમવાં, જનાવરોને ત્રાસ આપતાં ગાડીડા ઉપર ફરવું, ઈચ્છાનુસાર અમનચમન ઉડાડવાં, ગુરૂદીન તો ભાગ્યેજ કરવાનાં, તીર્થસ્થાનમાં સાઓ છે કે નહિં ? તેની ભાગ્યેજ શોધ કરવી.
Page #456
--------------------------------------------------------------------------
________________
(૪૦)
કદાચ તેવી ખબર હોય તો પણ ભાગ્યે જ તેવા સમાગમને લાભ . લેવાનો-જે આ પ્રમાણે યાત્રા નિમિત્તે જઈને વર્તન કરવામાં આવે તે, આવી તીર્થોની લાંબી સફર વિચારવાન તત્વજ્ઞાની ગુરૂના સમાગમ સિવાય, કે ઉત્તમ વિચારવાન સત્સમાગમ સિવાય સાળ કેવી રીતે થાય તે વિચારવા જેવું છે. તેઓને તીર્થયાત્રાને મુખ્ય ઉદ્દેશ ધ્યાનમાં ન હોવાથી તેમજ તેવી ... પ્રકૃત્તિ ન હોવાથી
તીર્થયાત્રાનો લાભ મળી શકતું નથી.
ધમ બહેન ! મને આજે તમારા સમાગમથી આત્મધર્મમાં વિશેષ જાગૃતિ આવી છે. મારા મિત્રને પણ સમ્યકત્વપૂર્વક ગૃહસ્થ ધર્મનાં વ્રત અંગીકાર કરવાનું તમારા નિમિત્તથી જ બન્યું છે. મહાશય ! ફરી પણ હું તમારો મહાન આભાર માનું છું અને પાછો અનેક વાર તમારે સમાગમ થાય એમ ઇચ્છું છું.
* મારાં વચન સાંભળી, પોતાના વ્યતીત થયેલા વખતને ઉપયોગી થયેલો સમજી, પોતાની માયાળુ દષ્ટિ અમારા તરફ ફેંકી અર્થાત તેની પિતાની ખુશી જાહેર કરી, તે કિન્નરી પિતાના ઈચ્છિત સ્થાને જવાને આકાશમાગે ઊંચી ઊડા થોડા વખતમાં અદ્રશ્ય થઈ ગઈ. - પ્રિયા ! તેમના જેવા બાદ અમે બંને મિત્રોએ બહારના ભાગમાં આનંદમાં રાત્રી પસાર કરી. પ્રાતઃકાળે જાગૃત થતાં ફરી નેમ નાથ પ્રભુના મંદિરમાં જઈ, દર્શન, સ્તુતિ વિગેરે કરી, અમે પહાડ પરથી નીચા ઉતર્યા, અનુક્રમે અહીં આવી પહોંચ્યા.
પ્રિયા ! તેં મને જે પ્રશ્ન કર્યો હતો કે, “ ગિરનારના પહાડ ઉપર આજે કિન્નર મુનિગણની સ્તવના કરી રહી છે. વિગેરે, તે સર્વ વૃત્તાંત આજે તારા પૂછવાથી તારી આગળ મેં વિસ્તારથી કહી સંભળાવ્યો છે.
પોતાના પતિના મુખથી ગિરનાર સંબંધી અનુભવ અને પ્રસંગોપાત સુદર્શનાદિને ઈતિહાસ સંભાળી ધનશ્રીએ કહ્યું. સ્વામીનાથ ! આપનો કહેલો વૃતાંત સાંભળી હું ધણી ખુશી થઈ છું. આપ મિત્ર સહિત ગિરનાર પર અનેક વાર યાત્રાર્થે ગયા છે, તે શું મને એક વાર
Page #457
--------------------------------------------------------------------------
________________
(૪૧)
વીશ. ”
અને ૧
પણ તે તીર્થનાં દર્શન માટે નહિં લઈ જાઓ? સામાન્ય રીતે તીર્થ યાત્રાએ જવાના મારા વિચારો હતા જ, તેમાં પણ આપે નજરે જોયેલી ગિરનાર તીર્થ સંબંધી જે જે હકીકત મને સંભળાવી છે તે સાંભળતાં વિશેષ વિશેષ પ્રકારે તે તીર્થની યાત્રા માટે મારું મન ઉત્કંઠિત થઈ રહ્યું છે, તે જરૂર આપ મને કુટુંબ સહિત તે તીર્થની યાત્રા કરાવશે. મને આશા છે કે આપ અમારી ઈચ્છાને નિરાશ નહિં જ કરે.
ધનપાળે કહ્યું. પ્રિયા! અવશ્ય હું તમને તીર્થની યાત્રા કરાવીશ. મારે એવો વિચાર છે કે--ગિરનારજીનો સંઘ કાઢીને આપણે ત્યાં યાત્રાથે સંધ સાથે જવું. સંધ લઈ જવાને ભારે વિચાર એટલા માટે છે કે, સ્વતંત્ર અને પૈસાપાત્ર લેકે તે તીર્થયાત્રાને લાભ સ્વાભાવિક પિતાની મેળે લઈ શકશે જ. પણ જેઓ પરાધીન સ્થિતિમાં છે, પૈસાની સ્થિતિમાં ગરીબ અવસ્થા ભોગવે છે. તેવા મનુષ્યો અન્યની મદદ સિવાય તે તીર્થની યાત્રા નહિં કરી શકે. તેઓને તીર્થયાત્રામાં માદ આપવાથી મોટો લાભ થાય છે. તીર્થાટનમાં ગૃહસ્થાવાસના પ્રપચિક આરંભ સમારંભથી કે કર્તવ્યોથી મોટે ભાગે વિરામ પામવાનું હોવાથી, શ્વાણુ, બ્રહ્મચર્ય, ધર્મ વણ, દેવપૂજન વિગેરે ધર્મક્રિયાઓ ઘણી શાંતિથી અને સહેલાઈથી મનુષ્ય કરી શકે છે. તીર્થમાં નિર્વાણ પામેલા મહાપુરૂષોનાં જીવનચરિત્રનું સ્મરણ કરે છે. અહીં તે મહાપ્રભુનું દીક્ષા કલ્યાણિક. અહીં કવળ કલ્યાણિક. અહીં નિર્વાણ કલ્યાણિક વિગેરે વિગેરે યાદ કરતાં, તે તે ભૂમિને સ્પર્શ કરતાં તે તે વિશુદ્ધ ભાવેનું સ્મરણ કરતાં કે તેથી આગળ વધી પરિણામની વિશુદ્ધિથી તે તે ભાવને સ્વસંવેદન અનુભવ કરતાં મનુષ્યો ઘણું અશુભ કર્મોને નિર્જરી શકે છે. મહાપુરુષ મુનિઓ વિગેરેના સમાગમથી, તેઓની ધર્મદેશના શ્રવણ કરવાથી આત્મભાવને વિશુદ્ધ કરી શકે છે. કારણ સિવાય કાર્યની ઉત્પત્તિ થતી નથી. આ તીર્થભૂમિકાઓ મહાન પુરૂષોનાં જીવનચરિત્રે યાદ કરવાનું કે તેમના
Page #458
--------------------------------------------------------------------------
________________
(૨)
મહાભારત પ્રયત્નનું અનુકરણ કરવાનું એક મહાન નિમિત છે. અવસરે પરિણામની વિશુદ્ધિ કામ જુદા જ પ્રકારની થાય છે. આ વ ફાયદા તીર્થયાત્રાથી થાય છે, અને તે ફ્રાયદાએ સવ કોઇ પાતાની જેને લઈ શકતા ન હોવાથી સધસમુદાયથી તેવા યાગ્ય જીવાતે આ ફાયદાઓ મેળવી શકવા સબવ છે, માટે ગિરનારજીના સંધ સાથે આપણે તીથ યાત્રાએ જખ્યુ. તે માટે તમે આનંદમાં રહે. તમારા સુ મનેરથો પૂર્ણ થશે. સંધ માટે હું અત્યારથી જ સ સામગ્રીતૈયાર કરાવુ છુ. આ પ્રમાણે પેાતાની પત્ની બનીને દિલાસા આપી ગામે ઉત્સાહિત કરી, ધનપાળે ગિરનારજીના સધની તૈયારી કરવા માંડી
પ્રકરણ ૪૬ મું,
ગિરનારજીના સધ અને પૂર્ણાહુતી
——
ગરીબથી તવ ંગરપર્યંતના સવલાકાને સધમાં આવવા માટે નિ મંત્રણા કરવામાં આવી. ગિરનારની યાત્રા અયે સંખ્યાબંધ મનુષ્યા તૈયાર થયા. શુભ મુહૂરો શ્રી સંધ સાથે મિત્રઅે વ` સહિત ધનપાળે ગિરનાર તરફ્ પ્રયાણ કર્યું. રસ્તામાં સ્થાને સ્થાને આવતાં જિનયક્ષેાનુ તે પૂજન કરતા હતા. કાઇ સ્થળે મુનિ મહાત્માનાં ન થતાં તે સવ લેાકેા તેનાં દર્શન કરતાં અને ધર્માંદેશના શ્રવણુ કરતા હતા. ઠેકાણે ઠેકાણે સ્વામીવચ્લા થતા હતા. કરુણાભુદ્ધિથી દુ:ખી મનુષ્યાને મુદ્દે અપાતી હતી. મહાત્માપુરૂષોની સુપાત્રબુદ્ધિથી ભકિત કરાતી હતી. દુ:ખી સ્વધમી બધુઓનું ઉત્સાહથી ગૌરવ કરવામાં આવતું અને બનતા પ્રયત્ને આંતર લાગણીથી તેનાં દુઃખ દૂર કરાતાં હતાં. બે સ્થળે ઉદાસ્તાના ગુમી યાચકાના મનેારણે મૃત્યુ થતા
Page #459
--------------------------------------------------------------------------
________________
( ૪ )
હતાં. સધના મોટા ભાગ એક વખત આહાર કરનાર, પગે ચાલનાર,જમીન પર સુનાર, સચિત્તને ત્યામ કરનાર અને તેટલા વિસેાને ભા બ્રહ્મચર્ય પાળનાર હતા. રાત્રી અને દિવસે આનમાં પસાર કરતાં અને જૈન શાસનની પ્રભાવના યાને ઉન્નતિ કરતા શ્રી સુધ ગિરનાર પહાડની તળેટીમાં આવી પહોંચ્યું.
સુગધી પુષ્પાથી વાસિત થયેલાં શીતળ જળના પ્રવાહવાળાં ઝરણેાથી, મદ ઝરતા ગજેંદ્રની માફક ગિરનારને પહાડ શોભી સ્ત્રો હતા, તે પહાડના ઉ૫૨ અને આજુબાજુ જંભીર, જાંબુ, આમ, અંબાડ, આંબલી, કદંબ, ખજુર દ્રાક્ષ, દાડિમ, પુગી, નાલીયેર, પુન્નાગ, નાગ, ચંપક, અશેક, કુલ, કુશ, તિલક, તાલ, ક્રિતાલ, પ્રિયાળ, કરમાલ, માલાતિ, કેતી, વિચિઠ્ઠીલ, કરણી, મંદાર એલા, લવંગ, નાગકેશર, કાલાદિ સવ* ઋતુઓનાં વૃક્ષાવાળા, નંદન વનતી માક રમણિક બગીચા, આરામે નજરે પડતા હતા.. હસ, સારસ, કાયલાદિ સુંદર પક્ષીઓના કલરવાળા અનેક સહણ અ વતા પથિકાને આર.મ આપી રહ્યાં હતાં.
આકાશના અગ્ર ભાગ પર આવી લાગેલાં ઊંચા શિખરવાળે વતાચળ, શ્યામવણુ વાળા અજનગિરિ સરખા, અને આકાશને ટકાવી રાખવા ને જાણે એક સ્થંભ ઊભે કરેલા ઢાય તેઓ સદર દેખાવ આપતા હતેા.
તળેટીના નજીકના ભાગમાં સધન પડાવ નાખવામાં આવ્યે. વાહનાદિ સ ત્યાં જ રાખી, ઉપયેગી સામગ્રી સાથે લઇ, સધ ગિરનારના પહાડ પર ચડવા લાગ્યા, અનુક્રમે તેમનાથ ભગવાન બાલબ્રહ્મચારી બાવીશમા તીર્થંકરના મુખ્ય મંદિર આગળ સર્વે આવી પહોંચ્યા. મુખ્ય મંદિર સ્વચ્છતામાં અને ઉજ્વળતામાં ચંદ્રની શ્વેત ચાંતી સાથે સ્પર્ધા કરતું હાય તેવુ ઉલ્લસિત જણુાતું હતું. એક વાર પહાડની ટેકરી ઉપર, તેમાં વળી ઊઁચા શિખરાવાળુ હોવાથી તે કુખ્ય પદિ શાસ પવતના એક સભ્ય શિખરની પણ અતુ
Page #460
--------------------------------------------------------------------------
________________
(૪૪૪)
હતું. પહાડની સ્પામતા સાથે મળેલી વનસ્પતિની: હરિતતાને લઈ , મંદિરના શિખર પર આજુબાજુ નાની નાની અને વચમાં મોટા વિભાગમાં ધ્વજાઓ બાંધેલી હેવાથી, સંસાર સમુદ્રમાં મુસાફરી કરતા
અનેક સઢે ચડાવેલા જહાજ( વહાણ )ની માફક, તે મંદિરને રળીયામણો દેખાવ મનુષ્યના નેત્ર તથા મનનું આકર્ષણ કરતે હતે.
જય જયના માંગલિક શબ્દો છે તે શ્રીસંધ મુખ્ય મંદિરમાં આવ્યું. તેમનાથ પ્રભુની મુખમુદ્રા નિહાળતાં જ અતિ ઉઠિત હૃદયવાળા શ્રીધે હાથ જોડી પિતાનાં મસ્તકે તેમના તરફ નમાવી દીધાં. થોડા વખત સુધી અનિમેષદષ્ટિએ સર્વે પ્રભુના મુખકમળ સામું જોઈ રહ્યા.
તે પ્રભુની મૂતિ સિદ્ધાસનને આકારે બેઠેલી હતી. નેત્રની દષ્ટિ નાસિકાના અગ્ર પર સ્થાપન કરેલી હતી. મુખમુદ્રા શાંત રસમાં નિમન હતી. તેમના હાથ કે અંકમાં ( ખોળામાં ) કે પાસે, સ્ત્રી, શસ્ત્રાદિ વિકારી ચીજે કાંઈ પણ ન હતી. પલહઠી( પલાંઠી ના ભાગ ઉપર પદ્માસન મુદ્રામાં તેમનાં હાથે ચતા રહેતા હતા. સર્વ વિભાવ ઉપાધિથી રહિત, આત્માનંદમાં નિમગ્ન તે પ્રભુની શાંત મૂર્તિ જાણે લોકોને દેખવાવાળાને એમ જણાવતી હેય નહિં કે, “ જે તમારે પૂર્ણ આત્માનંદ લે હેય, નિરંતરને માટે જન્મ, મરણને જલજલી આપવી હોય અને અનંત ચતુષ્ટયમય આત્માનું કેવળ સામ્રાજ્ય અનુભવવું હોય તો અહીં આવે. આ સ્થિતિ તપાસે અને તેવા થવા માટે તમે પ્રયત્ન કરે, તે જરૂર મારા જેવા આત્મસ્વરૂપ થઈ રહેશે.”
તે બાળબ્રહ્મચારી મહાપ્રભુની શાંત મૂર્તિને, અનિમિષ દષ્ટિએ જેતે શ્રીસંધ, બે વખત, એકાગ્રતામાં પ્રવેશ કરેલા નિશ્ચી ગાત્રવાળા ગીની સ્થિતિને અનુભવતા હોય તેમ દેખાતે હતો. થોડા વખતની તેવી આનંદિત સ્થિતિ અનુભવી ભક્તિરસથી સમૃદ્ધતિ - વદનવાળા શ્રીસ છે તે મહાપ્રભુની, કરતી ત્રણ પ્રદક્ષિણા કરી. હર્ષાવેશથી
Page #461
--------------------------------------------------------------------------
________________
(૪૪પ) વિકસિત રોમાંચ ધારણ કરતા અને હર્ષાયુને વરસાવતા શ્રીસધે પ્રભુને પંચાંગ પ્રણામ કર્યો. વારંવાર તે પ્રભુનું મુખારવિંદ જોતાં, નમસ્કાર કરતાં, એકાગ્ર ચિત્તથી તે પ્રભુના અદ્દભૂત ગુણેનું ચિંતન કરવા લાગ્યા. કેટલાએક સુંદર સ્તુતિગર્ભિત કાવ્યોથી સ્તવવા લાગ્યા. પૂજન કરવાની પ્રબળ ઈચ્છાવાળો સંધને માટે ભાગ, સ્નાન કરી, પવિત્ર થઈ, ભવેત વસ્ત્ર પહેરી, ગજેન્દ્રકુંડમાંથી સ્વચ્છ પાણીના કળશ ભરી લાવ્યા. કેટલાએક કુંકુમ મિશ્રિત કરાદિ સુગંધી પદાર્થો પૂજન, અર્ચન માટે ઘસવા લાગ્યા. * * વાજિત્રના પ્રબળ નાદ સાથે સ્નાત્ર મહેચ્છવ-નવણુ કરવાનું કામ શરૂ થયું. તેમનાથ પ્રભુના બિંબ ઉપર હવણુ કર્યા પછી, ગશીર્ષ ચંદનાદિ સુગંધી પદાર્થોનું વિલેપન કરવામાં આવ્યું. અંગુષ્ટ પ્રમુખ અંગે પૂજન કરવામાં આવ્યું. અને છેવટે મણું, મુક્તાફળાદિનાં આભૂષણ અને સુગંધી પુષ્પની માળાઓ ચડાવવામાં આવી.
પ્રભુ સમગ્ર મંગલિકના ગૃહ સમાન છે એમ સચવવા માટે Aતા શા(ખા)થી અષ્ટ મંગલિક આલેખવામાં આવ્યાં. ચાર વાંકી પાંખડીઓવાળા સાથીઓ કરવામાં આવ્યો. સાથીઓને ઉપરના ભાગ ઉપર ત્રણ ઢગલીઓ કરવામાં આવી અને તેના ઉપરના ભાગ પર સિદ્ધશિલાના જે આકાર કરવામાં આવ્યું. આ સાથીઓ કરતી વખતે એવી ભાવનાથી મન વાસિત કરવામાં આવતું હતું કે હે પ્રભુ ! આ સાથીઆની ચાર વાંકી પાંખડીઓ સમાન ચાર ગતિ વક્ર યાને દુખદાયી છે તેને તું દૂર કર. અને આ ત્રણ ઢગલીઓ સમાન જ્ઞાન, દર્શન અને ચારિત્ર અમને તું આપ તથા છેવટે આ સિદ્ધશિલા ઉપર નિવણસ્થાનમાં અમારો નિવાસ થાય તેમ તું કર. આ અમારી મને ગત ભાવનાને પ્રગટ કરવાને માટે આ બાહ્ય આકારમાં અમે આપની સમક્ષ, આ મનોગત ભાવનાનું ચિત્ર આલેખ્યું છે.
આગળ ચાલતાં તે પ્રભુની પાસે પુષ્પો અને ફળો મૂકવામાં આવ્યાં. તે વખતની મનોગત ભાવના એવી હતી કે-આ પુષ્પની
Page #462
--------------------------------------------------------------------------
________________
સુધીની માફક અમારૂં શીમળાદિ સદાચરણ નિરંતરને માટે સમધિત રહે. તેમાં અતિચાર કે દેષરૂપ દુધતા બીલકુલ પ્રાપ્ત ન થાઓ. ફળ મૂકવાની સંભાવના એવી હતી કે-હે પ્રભુ ! સર્વ કર્મને નાસરૂ૫ આત્મસ્વરૂપ એ જ ઉત્તમ ફળ અમને આપો.
પ્રભુના ઉત્તમ ગુણની સુગંધને તથા આત્મજ્ઞાનના પ્રકાશને કેની આગળ પ્રગટ કરતા હોય તેમ તે પ્રભુની પાસે ધૂપ અને દી પ્રગટાવવામાં આવ્યાં. જગતના છત્ર તુલ્ય, જગતના ઢાંકણુ તુલ્ય, મેહનો પરાજય કરી વિજયધ્વજ ફરકાવનાર જગતના સ્વામી, જગત પૂજ્ય. ઇત્યાદિ માનસિક સદભાવનાઓને સદ્ભાવરૂપે કરતાં શ્રી સંધે પ્રભુના મસ્તક પર છત્ર ચડાવ્યું. ચંદવાઓ બાંધ્યાં. શિખર પર ધ્વજ આરોપ કરી. ચામરેથી વિંઝયા. અને આરતિ પ્રમુખ ઉતારી છેવટે ધનપાળાદિ શ્રીસંધ, તે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા.
હે બળબ્રહ્મચારી ! દેવાધિદેવ, અનંતજ્ઞાન, અનંત દર્શન, - અનંત આનંદ અને અનંત વીર્યવાન તમને અમે નમસ્કાર કરીએ છીએ. મોહનિદ્રામાંથી જગતને જાગૃત કરનાર, આત્મિક માર્ગ બતાવી જગત છને નિર્ભય કરનાર અને જન્મ, મરણાદિ અનંત દુઃખથી મુક્ત કરનાર તું જ છે. હે દેવ તે પિતે જ જીવણની માફક રાજભવ અને સુશીલ રાજકુમારી રામતીના ત્યાગ કરી, સંયમમાર્ગ ગ્રહણ કરો યાદવવંશને ઉજવળ કર્યો છે. તેવી જ રીતે આત્મબોધ કે જ્ઞાન પ્રકાશથી અમારા અંતરને તમે ઉજ્વળ કરે. હે દેવ ! આ સર્વ બુવનને જીતનાર દુર્ધર કામરૂપ ગજેકના કુંભસ્થળનું વિદ્યારણ કરવાને તે સિંહ સમાન આચરણ કર્યું છે. તેં, તપરૂપ દાવાનળથી કવન બાળી નાખ્યું છે. તે દુરત પાપવલીઓને ઉછેદ કરી, આત્મગુણરૂ૫ કલ્પવૃક્ષના આરામને પિષણ આપવામાં અમૃતની નીકિ સમાન આચરણ કર્યું છે. પ્રચંડ કપાયાનલથી સતત છવસમૂહને શાંત કરવાને ધમ દેશનારૂપ જળધરની આ દુનિયા પર તે અમૂલ્ય વૃષ્ટિ કરી છે. નિર્મમવરૂપ વજથી મેહપર્વતને તેં વિનાશ કર્યો છે. સર્વ
Page #463
--------------------------------------------------------------------------
________________
૭)
ભાષાનુગામી વાણીવડે તે અનેક છવાને તત્વજ્ઞાન આપ્યુ છે. મનુષ્ય તો શુ? પણ તિય`ચા વિગેરે પણ તારી વાણીથી મેધ પામ્યા છે. નિર્વાણું માના રસ્તામાં વાયુથી નહિ બુઝાય તેની દીપિકા (દીવા) સમાન તારી વાણી જ અખંડ પ્રકાશ આપી રસ્તા બતાવનારી છે. પ્રાળ મિથ્યાત્વાંધકારને દૂર કરવાને સમાન તારી વાણી જ સમ છે. પ્રભુ ! ક્ષમા, નમ્રતા, સરલતા, સ તાષાદિ ગુણુરૂપ રત્નાને તુજ રત્નાકર છે. દુ:ખસમૂહથી ભરેલા નારકી જીવેાના નિવાસવાળા નાવાસનાં દ્વારા બંધ કરવાને તારી વાણી જ અલા ( ભાગળ )તુ કામ કરે છે યા ગરજ સારે છે. સંસારસમુદ્રમાં બુડતાં પ્રાણીઓને તારા જીવનચિરત્રનું અનુકરણુજ જહાજતુત છે. તે ક્રમ પરિણામ મારાજને પરાભવ કરનાર ! આવીશમા તીર્થાધિનાથ તેમનાથ પ્રભુ તુ ચિરકાળ પર્યંત જગતૂ જીવાના તારક થા. હે મહાપ્રભુ ! સદ્ભાવનાવાળી અમારી તારા પ્રત્યે છેવટની એ જ યાચના છે સુધી અમે નિર્વાણ પદ ન ખમીએ ત્યાં સુધી દરેક ભવામાં યાને દરેક ક્ષણામાં તમારા ચ્યાત્મિક ગુણાનુ અમને અખંડ સ્મરણ રહે.
જ્યાં
આ પ્રમાણે ધનપાળક્રિએ સ્તુતિ કરી રહ્યા ખાદ ભક્તિના આવેશમાં ધર્મોપાળ ક્રી પણ તે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા.
હે દેવાધિદેવ ! પ્રભુત જનવત્સલ, મનેાવાંતિપ્રદાતા આ રૈવતા “ચળના પહાડ પર તારા આજે ફરીને મને દર્શન થયાં છે. તારા સુખદ દર્શીનથી તપ, સંયમમાં પ્રયત્ન કરનારની માફ્ક અતિ દુ:ખદ પશુ રસ્તાના પરિ×ામ આજે મને સુખાવહ થયા છે. હે નાથ ! તારાં નથી મારું હૃદય ર્ષિત થાય છે, કાલ વિકસિત થાય છે, ત્યારે નેત્ર! હર્ષાવેશથી રડે છે. ગજેંદ્રપદકુંડના જળતી માફક તા દર્શીન આંતરમળને દૂર કરે છે. (તે જળ તેા ખાદ્ય મળ દૂર કરે છે. ) તૃષ્ણારૂપ તાનેા નાશ કરે છે અને ક`સંતાપના તાપને અપ હરણ કરે છે, અહીં આપનુ દીક્ષા કલ્યાણિક થયુ છે. આ સ્થળે કેવળ નાનકલ્યાણક થયું છે. પેલા પ્રદેશમાં નિર્વાણુ કલ્યાણુક થયું
Page #464
--------------------------------------------------------------------------
________________
છે. ઈત્યાદિ વિચાર કરતાં અને તે પવિત્ર પ્રદેશને નિહાળતાં આ વતાચળના તે તે પ્રદેશ હદયને આહાદ ઉત્પન્ન કરી શાંતિ આપે છે. હે સ્વામી! તમારે મહિમા કરનારી અંબાજીના શિખર પર રહેલી અંબિકા દેવીને જોતાં મળવાપાતકારિ ભગવાનની ભક્તિ કરવાવાળી આ દેવી છે. એ વિચાર આવતાં તેને ધન્યવાદ આપતાં હૃદય ગુણાનુરાગી થઈ હર્ષ પામે છે. આપની આજ્ઞાપૂર્વક આ પહાડ ઉપર તપ સંયમ કરનાર શાંબ અઘસ્નાદિ મુનિવરોને તેમના ગુણોનું અનુમોદન કરવાપૂર્વક હું નમસ્કાર કરું છું. હે નાથ! આજે તને નમસ્કાર કરવાથી અમારે માનવ જન્મ, કવિતવ્ય, યૌવન, જ્ઞાન, વિજ્ઞાન અને લક્ષ્મી એ સર્વનું ફળ મને આજે જ મળી ચૂકયું છે. હે દેવેંદ્રોથી વંદિત નેમનાથ પ્રભુ! કુકર્મવન કાપવાને તીક્ષ્ણ ધારવાળા ચક્ર ટૂલ્ય અમૃતના અંજન સદશ ફરી પણ તારું દર્શન અને પ્રાપ્ત થજે. ઇત્યાદિ સ્તુતિ કરી સર્વ સંધ મંદિરની બહાર આવ્યો. એ અવસરે ભુવનભાનુ નામના ધર્મગુરૂ ત્યાં ધમપાળના દેખવામાં આવ્યા તેમને નમસ્કાર કરી ધર્મદેશના સાંભળી શરીરની અસારતા અને આયુષ્યની ક્ષણભંગુર સ્થિતિ જાણ સંસારવાસથી વિરક્ત થયેલા ધર્મ પાળે ત્યાં જ તે ગુરૂપી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું અને પ્રતિબંધના ભયથી તરતજ અન્ય રથળે તે ગુરૂથી સાથે વિહાર કરી ગયા. નિર્દોષ ચારિત્રવાળ ધપાળ સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા અને ત્યાંથી એવી માનવદેહ પામી નિર્વાણ પામશે.
પિતાના મિત્ર ધર્મ પાળના ચારિત્ર ગ્રહણથી ધનપાળને વૈરાગ્ય પણ વૃદ્ધિ પામે. ગિરનારના પહાડ પર અષ્ટાબ્લિકા મહેચ્છવ આઠ દિવસ સુધી કરવામાં આવ્યું. વિવિધ પ્રકારની પ્રભુભકિત સત્સમાગમ, આત્મવિચારણાદિ ધર્મકર્તવ્યોમાં આનંદ કરતા સંધ ત્યાં અષ્ટાબ્દિક મહેચ્છવ પૂર્ણ થતાં તેમનાથ પ્રભુને નમસ્કાર કરી, ધનપળ સંધસહિત વારંવાર પાછું વળીવળીને જોતા પહાડથી નીચે હતો.
Page #465
--------------------------------------------------------------------------
________________
-
(૪૯). પિતાનું હદય ત્યાં જ મૂકી શરીરમાત્રથી ધનથી સાથે સંઘ સહિત ધનપાળ પાછો હીરણ્યપુરમાં આવી પહોંચ્યો. આ પ્રમાણે તીર્થહરતિ યાને શાસનઉન્નતિ કરી, ધનપાળ ધનથી સહિત સ્વર્ગ ભૂમિમાં જઈ વસ્યો. ત્યાં ઘણા કાળપર્યત દિવ્ય વૈભવને અનુભવ કરી (શુભકમ ખપાવી) માનવજન્મ પામી નિર્વાણપદ પામશે.
અહીં સુદર્શન પ્રમુખ ઉત્તમ જીવોનું ચરિત્ર પૂર્ણ થાય છે. ઉત્તમ ગુણનું અનુમોદન અને અનુકરણ થઇ કરી) કહેવાવાળા અને સાંભળવાવાળા યાને વાંચવાવાળાના ભાવભયનો ઉછેર થાઓ.
ચિત્રવાલ ગચ્છમાં મંડનભૂત ભુવનચંદ્ર ગુરુ થયા હતા. તેમના શિષ્ય દેવભદ્ર મુનિ હતા. તેમના ચરણના સેવક જગચંદ્રસૂરિ હતા. તેમને દેવેંદ્રસૂરિ તથા વિજયચંદ્રસૂરિ બે શિષ્યો હતા. આ પ્રબંધ માગધી ભાષામાં શ્રીમાન દેવેંદ્રસૂરિએ લખે છે.
परमथ्था बहुवरणा दोगच्चहरा सुवबलंकारा। सुनिहिब कहा एसा नंदन्ड विबुहस्सिया सुइरं ॥१॥
ઘણા ધનવાળી– વિવિધ પ્રકારના અર્થવાળી -ઘણા ને વાળી (જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અથવા પવિત્ર આચરણવાળા પુરુષ કે સ્ત્રી એના ચરિત્રરૂ૫ રવાળી.) દરિદ્રતાને હરણ કરવાવાળી (દુર્ગતિનું હરણ કરનારી અર્થાત સદ્ગતિ આપવાવાળી ) સેનાના અલંકાર વાળી ( ઉત્તમ વર્ણરૂ૫ અલંકારવાળી અથવા ઉત્તમ વણે–અક્ષરે અને વિવિધ અલંકાર ઉપમા-વાળી )ઉત્તમ નિધાનની માફક આ સુદર્શનની કથા વિદ્વાને--જ્ઞાનીઓના આશ્રયવડે ઘણા કાળપયંત દુનિયામાં વિખ્યાતિ પામે.
મતિમંદતાથી આ સુદર્શનના પ્રબંધમાં કૅઈ પણ સ્થળે સિદ્ધાંત
Page #466
--------------------------------------------------------------------------
________________ (450) વિરુદ્ધ લખાયું હોય તે માટે અંતઃકરથી ક્ષમા માંગવામાં આવે છે સાથે વિદ્યાના પ્રાર્થના કરવામાં આવે છે કે તેઓએ કૃપા કરી, એ રિત્રમાં કઈ ભૂલ હૈ ય તે સુધારવી. इतिश्री तपागच्छिय श्रीमान् मुक्तिविजयगणि-शिप पंन्यास कमलविजय गणि-शिष्य पं. केशरविजयगणिना गुर्जर भाषायां सुसंस्कारितं सुदर्शनाचरित्रं उझानगरे एकोनविंशत शताधिकसप्त षष्टिविक्रमवत्सरेऽश्विन्शुक्लषष्टयां मासा समाप्तम् / / Slim