Page #1
--------------------------------------------------------------------------
________________
RST
-
CELL શ્રેય જીર્ણોદ્ધાર
-: સંયોજક :શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવના હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫.
મો. ૯૪૨૬૫ ૮૫૯૦૪ (ઓ.) ૦૭૯-૨૨૧૩૨૫૪૩
Page #2
--------------------------------------------------------------------------
________________
“અહો શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોધ્ધાર ૧૧૪
રાધનપુર પ્રતિમા લેખ સંદોહ
: દ્રવ્ય સહાયક :
1
%
પૂજ્ય બાપજી મ.સા.ના સમુદાયના પૂ. સાધ્વીજી શ્રી પૂર્ણભદ્રાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી ખારાકુવાની પોળ, રીલીફ રોડ, અમદાવાદના શ્રાવિકા ઉપાશ્રયના જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર
શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-380005 (મો.) 9426585904 (ઓ.) 22132543
ઈ.સ. ૨૦૧૧
સંવત ૨૦૬૭
Page #3
--------------------------------------------------------------------------
________________
"Aho Shrut Gyanam"
Page #4
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ
238
286
54
007
810
850
322
280
162
302
અહો શ્રુતજ્ઞાનમ ગ્રંથ જીર્ણોદ્ધાર- સંવત ૨૦૬૫ (ઈ. ૨૦૦૯- સેટ નં-૧ ક્રમાંક પુસ્તકનું નામ
કર્તા-ટીકાકાસંપાદક 001 | श्री नंदीसूत्र अवचूरी
पू. विक्रमसूरिजीम.सा. 002 | श्री उत्तराध्ययन सूत्र चूर्णी
पू. जिनदासगणिचूर्णीकार । | 003 श्री अर्हद्रीता-भगवद्गीता
पू. मेघविजयजी गणिम.सा. 004 श्री अर्हच्चूडामणिसारसटीकः
पू. भद्रबाहुस्वामीम.सा. 005 | श्री यूक्ति प्रकाशसूत्रं
| पू. पद्मसागरजी गणिम.सा. 006 | श्री मानतुङ्गशास्त्रम्
| पू. मानतुंगविजयजीम.सा. अपराजितपृच्छा
| श्री बी. भट्टाचार्य 008 शिल्पस्मृति वास्तु विद्यायाम्
| श्री नंदलाल चुनिलालसोमपुरा 009 शिल्परत्नम्भाग-१
| श्रीकुमार के. सभात्सवशास्त्री 010 | शिल्परत्नम्भाग-२
| श्रीकुमार के. सभात्सवशास्त्री 011 प्रासादतिलक
श्री प्रभाशंकर ओघडभाई 012 | काश्यशिल्पम्
श्री विनायक गणेश आपटे 013 प्रासादमञ्जरी
श्री प्रभाशंकर ओघडभाई 014 | राजवल्लभ याने शिल्पशास्त्र
श्री नारायण भारतीगोसाई 015 शिल्पदीपक
| श्री गंगाधरजी प्रणीत | वास्तुसार
श्री प्रभाशंकर ओघडभाई 017 दीपार्णव उत्तरार्ध
| श्री प्रभाशंकर ओघडभाई જિનપ્રાસાદમાર્તડ
શ્રી નંદલાલ ચુનીલાલ સોમપુરા | जैन ग्रंथावली
| श्री जैन श्वेताम्बरकोन्फ्रन्स 020 હીરકલશ જૈનજ્યોતિષ
શ્રી હિમ્મતરામમહાશંકર જાની न्यायप्रवेशः भाग-१
| श्री आनंदशंकर बी.ध्रुव 022 | दीपार्णवपूर्वार्ध
श्री प्रभाशंकर ओघडभाई 023 अनेकान्तजयपताकाख्यं भाग
पू. मुनिचंद्रसूरिजीम.सा. | अनेकान्तजयपताकाख्यं भाग२
| श्री एच. आर. कापडीआ 025 | प्राकृतव्याकरणभाषांतर सह
श्री बेचरदास जीवराजदोशी तत्पोपप्लवसिंहः
| श्री जयराशी भट्ट बी. भट्टाचार्य | 027 शक्तिवादादर्शः
श्री सुदर्शनाचार्यशास्त्री
156
352
120
88
110
018
498
019
502
454
021
226
640
452
024
500
454 188
026
214
Page #5
--------------------------------------------------------------------------
________________
028
414
192
824
288
520
578
278
252
324
302
038
196
190
202
| क्षीरार्णव
| श्री प्रभाशंकर ओघडभाई 029 वेधवास्तुप्रभाकर
श्री प्रभाशंकर ओघडभाई | 030 શિલ્પપત્રીવાર
| श्री नर्मदाशंकरशास्त्री 031. प्रासाद मंडन
पं. भगवानदास जैन 032 | શ્રી સિદ્ધહેમ વૃત્તિ વૃતિ અધ્યાય પૂ. ભવિષ્યમૂરિનમ.સા. 033 श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्यायर पू. लावण्यसूरिजीम.सा. 034 | શ્રીસિમ વૃત્તિ ચૂક્યાસ અધ્યાય છે પૂ. ભાવસૂરિનીમ.સા. 035 | શ્રસિહમ વૃત્તિ ચૂદાન અધ્યાય (ર) (૩) પૂ. ભવિષ્યમૂરિનીમ.સા. 036 | श्री सिद्धहेम बृहद्वृति बृहन्न्यास अध्याय५ पू. लावण्यसूरिजीम.सा. | 037 વાસ્તુનિઘંટુ
પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા તિલકમન્નરી ભાગ-૧
પૂ. લાવણ્યસૂરિજી 039 | તિલકમન્નરી ભાગ-૨
પૂ. લાવણ્યસૂરિજી 040 તિલકમઝરી ભાગ-૩
પૂ. લાવણ્યસૂરિજી સપ્તસન્ધાન મહાકાવ્યમ
પૂ. વિજયઅમૃતસૂરિશ્વરજી 042 સપ્તભીમિમાંસા
પૂ. પં. શિવાનન્દવિજયજી ન્યાયાવતાર
સતિષચંદ્ર વિદ્યાભૂષણ વ્યુત્પત્તિવાદ ગુઢાર્થતત્ત્વાલોક
શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) 045 | સામાન્ય નિયુક્તિ ગુઢાર્થતત્ત્વાલોક શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) 046 | સપ્તભળીનયપ્રદીપ બાલબોધિનીવિવૃત્તિઃ
પૂ. લાવણ્યસૂરિજી 047 વ્યુત્પત્તિવાદ શાસ્ત્રાર્થકલા ટીકા
શ્રીવેણીમાધવ શાસ્ત્રી 048 | નયોપદેશ ભાગ-૧ તરકિણીતરણી પૂ. લાવણ્યસૂરિજી નયોપદેશ ભાગ-૨ તરકિણીતરણી
પૂ. લાવણ્યસૂરિજી 050 ન્યાયસમુચ્ચય
પૂ. લાવણ્યસૂરિજી 051 સ્યાદ્યાર્થપ્રકાશઃ
પૂ. લાવણ્યસૂરિજી દિન શુદ્ધિ પ્રકરણ
પૂ. દર્શનવિજયજી 053 | બૃહદ્ ધારણા યંત્ર
પૂ. દર્શનવિજયજી જ્યોતિર્મહોદય
સં. પૂ. અક્ષયવિજયજી
041.
480
228
043
6o
044
218
190
138
296
2io
049.
274
286
216
052
532
13
112
Page #6
--------------------------------------------------------------------------
________________
અહો શ્રુતજ્ઞાનમ્ ગ્રંથ જીર્ણોદ્ધાર – સંવત ૨૦૬૬ (ઈ. ૨૦૧૦)- સેટ નં-૨ ભાષા કર્તા-ટીકાકાસંપાદક
પુસ્તકનું નામ
सं
सं
ક્રમ
055
श्री सिद्धहेम बृहद्वृत्ति बृहद्न्यास अध्याय - ६ 056 विविध तीर्थ कल्प
057 ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्त्वलोकः
059 | व्याप्ति पञ्चक विवृत्ति टीका
જૈન સંગીત રાગમાળા
064 | विवेक विलास
065 | पञ्चशती प्रबोध प्रबंध
066 सन्मतितत्त्वसोपानम्
067 ઉપદેશમાલા દોઘટ્ટી ટીકા ગુર્જરાનુવાદ
068 | मोहराजापराजयम्
069 | क्रिया
070 कालिकाचार्यकथासंग्रह
071 सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका
060
061 चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश )
062 व्युत्पत्तिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय सं
063 | चन्द्रप्रभा मकौमुदी
सं
072 जन्मसमुद्रजातक
073 | मेघमहोदय वर्षप्रबोध
074
075
शुभ.
सं
सं
જૈન સામુદ્રિકનાં પાંચ ગ્રંથો
જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૧
गु.
सं
4.4.9
सं/गु.
सं
सं
पू. लावण्यसूरिजीम. सा.
पू. जिनविजयजी म. सा.
शुभ.
गु४.
पू. पूण्यविजयजी म. सा.
श्री धर्मदत्तसूरि
| श्री धर्मदत्तसूरि
श्री मांगरोळ जैन संगीत मंडळी
श्री रसिकलाल एच. कापडीआ | श्री सुदर्शनाचार्य
पू. मेघविजयजी गणि
श्री दामोदर गोविंदाचार्य
पू. मृगेन्द्रविजयजी म.सा.
पू. लब्धिसूरिजी म.सा.
પૃષ્ઠ
296
160
164
202
48
306
322
668
516
268
456
420
शुभ.
पू. हेमसागरसूरिजी म. सा.
सं पू. चतुरविजयजी म.सा. सं/हिं श्री मोहनलाल बांठिया सं/गु. श्री अंबालाल प्रेमचंद
406
सं.
श्री वामाचरण भट्टाचार्य
308
सं/ हिं
श्री भगवानदास जैन
128
सं/ हं
श्री भगवानदास जैन
532
श्री हिम्मतराम महाशंकर जान 376
श्री साराभाई नवाब
374
638
192
428
Page #7
--------------------------------------------------------------------------
________________
076 | જન વિને
જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૨ 7 સંગીત નાટ્ય રૂપાવલી 7 | ભારતનાં જૈન તીર્થો અને તેનું શિલ્પ સ્થાપત્ય 079 | શિલ્પ ચિતામણિ ભાગ-૧
080 | બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૧
114
08 | બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૨ 082 બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૩ 083 આયુર્વેદના અનુભૂત પ્રયોગો ભાગ-૧ 084 | કલ્યાણ કારક 085 | વિશ્વનયન વોશ 086 | કથા રત્ન કોશ ભાગ-1 087
કથા રત્ન કોશ ભાગ-2 હસ્તસગ્નીવનમાં
| ગુજ. | શ્રી સારામાકું નવાવ
238 | ગુજ. | શ્રી વિદ્યા સરમા નવાવ
194 ગુજ. | શ્રી સારામારૂં નવાવ
192 ગુજ. | શ્રી મનસુહાનાન્ન મુવમન | 254 ગુજ. | શ્રી ગગન્નાથ મંવારીમ
260 ગુજ. | શ્રી નાગનાથ મંવારમ
238 ગુજ. | શ્રી નવીન્નાથ મંવારમ
260 ગુજ. | પૂ. વરાન્તિસાગરની ગુજ. | શ્રી વર્ધમાન પાર્શ્વનાથ શાસ્ત્રી
910 सं./हिं श्री नंदलाल शर्मा
436 ગુજ. | શ્રી લેવલાસ નવરાન કોશી
336 | ગુજ. | શ્રી લેવલાસ નવરાન તોશી |
230 સં. | પૂ. મે વિનયની
પૂ.સવિનયન, પૂ.
पुण्यविजयजी | आचार्य श्री विजयदर्शनसूरिजी 560
088 .
322
114
089 એ%ચતુર્વિશતિકા 090 સમ્મતિ તક મહાર્ણવાવતારિકા
Page #8
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
पृष्ठ
272
92
240
93
254
282
95
118
466
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार-संवत २०६७ (ई. 2011) सेट नं.-३ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची।यह पुस्तके वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। क्रम पुस्तक नाम
कर्ता/टीकाकार भाषा संपादक/प्रकाशक |91 स्याद्वाद रत्नाकर भाग-१
वादिदेवसूरिजी
मोतीलाल लाघाजी पुना स्यादवाद रत्नाकर भाग-२ वादिदेवसूरिजी
मोतीलाल लाघाजी पुना स्यादवाद रत्नाकर भाग-३ वादिदेवसूरिजी
मोतीलाल लाघाजी पुना स्यावाद रत्नाकर भाग-४
वादिदेवसूरिजी
मोतीलाल लाघाजी पुना स्यावाद रत्नाकर भाग-५
वादिदेवसूरिजी
मोतीलाल लाघाजी पुना 96 पवित्र कल्पसूत्र
पुण्यविजयजी
सं./अं साराभाई नवाब 97 समराङ्गण सूत्रधार भाग-१
| भोजदेवसं . टी. गणपति शास्त्री समराङ्गण सूत्रधार भाग-२ भोजदेव
टी. गणपति शास्त्री 99 . | भुवनदीपक
पद्मप्रभसूरिजी
सं. वेंकटेश प्रेस | 100 | गाथासहस्त्री
समयसुंदरजी
सं. सुखलालजी भारतीय प्राचीन लिपीमाला
गौरीशंकर ओझा हिन्दी मुन्शीराम मनोहरराम 102 शब्दरत्नाकर
साधुसुन्दरजी
हरगोविन्ददास बेचरदास 103 | सुबोधवाणी प्रकाश
न्यायविजयजी
सं./गु हेमचंद्राचार्य जैन सभा 104 लघु प्रबंध संग्रह जयंत पी. ठाकर
ओरीएन्ट इस्टी. बरोडा 105 | जैन स्तोत्र संचय-१-२-३
माणिक्यसागरसूरिजी
आगमोद्धारक सभा 106 | सन्मतितर्क प्रकरण भाग-१,२,३ सिद्धसेन दिवाकर
सुखलाल संघवी सन्मतितर्क प्रकरण भाग-४,५ सिद्धसेन दिवाकर
सुखलाल संघवी 108 | न्यायसार - न्यायतात्पर्यदीपिका सतिषचंद्र विद्याभूषण
एसियाटीक सोसायटी
342
98
362
134
70
101
316
224
612
307
250
514
107
454
354
Page #9
--------------------------------------------------------------------------
________________
109
सं./हि
337
110
सं./हि
354
111
372
112
सं./हि सं./हि सं./हि
142
113
336
364
सं./गु सं./गु
पुरणचंद्र नाहर पुरणचंद्र नाहर पुरणचंद्र नाहर जिनदत्तसूरि ज्ञानभंडार अरविन्द धामणिया यशोविजयजी ग्रंथमाळा | यशोविजयजी ग्रंथमाळा | नाहटा ब्रधर्स | जैन आत्मानंद सभा
जैन आत्मानंद सभा | फार्बस गुजराती सभा
फार्बस गुजराती सभा | फार्बस गुजराती सभा
218
116
656
122
जैन लेख संग्रह भाग-१
पुरणचंद्र नाहर जैन लेख संग्रह भाग-२
पुरणचंद्र नाहर जैन लेख संग्रह भाग-३
पुरणचंद्र नाहर | जैन धातु प्रतिमा लेख भाग-१
कांतिसागरजी जैन प्रतिमा लेख संग्रह
दौलतसिंह लोढा 114 राधनपुर प्रतिमा लेख संदोह
विशालविजयजी प्राचिन लेख संग्रह-१ ।
विजयधर्मसूरिजी बीकानेर जैन लेख संग्रह
अगरचंद नाहटा 117
प्राचीन जैन लेख संग्रह भाग-१ जिनविजयजी 118 | प्राचिन जैन लेख संग्रह भाग-२ जिनविजयजी 119 | गुजरातना ऐतिहासिक लेखो-१ गिरजाशंकर शास्त्री 120 गुजरातना ऐतिहासिक लेखो-२ गिरजाशंकर शास्त्री
गुजरातना ऐतिहासिक लेखो-३ गिरजाशंकर शास्त्री
ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. | पी. पीटरसन 122 __ इन मुंबई सर्कल-१
ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. | पी. पीटरसन 123 इन मुंबई सर्कल-४
ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. पी. पीटरसन । इन मुंबई सर्कल-५
कलेक्शन ऑफ प्राकृत एन्ड संस्कृत पी. पीटरसन
__ इन्स्क्रीप्शन्स | 126 | विजयदेव माहात्म्यम्
जिनविजयजी
764
सं./हि सं./हि सं./हि सं./गु सं./गु सं./गु
404
404
121
540
रॉयल एशियाटीक जर्नल
274
रॉयल एशियाटीक जर्नल
41
124
400
अं.
रॉयल एशियाटीक जर्नल भावनगर आर्चीऑलॉजीकल डिपार्टमेन्ट, भावनगर जैन सत्य संशोधक
125
320
148
Page #10
--------------------------------------------------------------------------
________________
રાધલપુર , પ્રતિમાલેખ મંદોદ
• સંપાદક... ધર્મજયંતપાસક મૃતિવિશાલવિજય
શ્રી યશોવિજય જેન ગ્રંથમાળા ગાંધી ચાક: નગર (સૌરાષ્ટ્ર)
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક: બાલાભાઈ વીરચંદ દેસાઈ માનદ મંત્રી શ્રીયશવિજય જૈન ગ્રંથમાળા ગાંધી ચોક ભાવનગર (સૌરાષ્ટ્ર)
પ્રથમ આવૃત્તિ ]
ઈ. સ. ૧૯,
[ ૧૦૦૦
વિ. સં. ૨૦૧૬ ]
ધર્મ સં. ૩૮
[વીર નિ. સં. ૨૪૮૪
કીમત પાંચ રૂપિયા
મુદ્રકઃ જયંતિ દલાલઃ વસંત પ્રિ. પ્રેસ
ઘેલાભાઈની વાડી, ઘીકાંટા રોડ : અમદાવાદ
"Aho Shrut Gyanam"
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન
શિલાલેખા અને પ્રતિમાલેખાની ઉપયેાગિતા કેટલી છે એ ઇતિહાસના વિદ્વાનને અજાણી નથી, શિલાલેખા કે પ્રતિમાલેખાના જે સંગ્રહે। અત્યાર સુધીમાં પ્રગટ થઇ ચૂકયા છે તેમાંથી ગચ્છ, જ્ઞાતિ, ગેત્ર, આચાય, તેમની શિષ્યપર પરા, કુટુંબની નામાવલી, તેની વાવથી મને ગામ વગેરેની વર્ષોંવાર માહિતી મળી આવે છે. તેનાથી અને ગ્રંથસ્થ વિગતથી આપણા પ્રાચીન ઇતિહાસના કેટલાક તબક્કાની વિગતા સકત્રિત કરવાનું કામ સરળ બન્યું છે. છ આ દિશામાં હજી વધુ પ્રયાસ કરવાની જરૂર છે. ખરું જોતાં તે ભારતમાં જ્યાં જ્યાં જૈન મંદિશ વિદ્યમાન છે, તે સ* મદિરાના શિલાલેખા અને પ્રતિમાલેખા પ્રસિદ્ધ થવા જોઇએ. એમ થશે તા તિહાસના કેટલાક કાયડા હલ કરવામાં શ્રેણી મદદ મળશે.
જે લેખસંગ્રહા પ્રગટ થયા છે તેણે ઇતિહાસમાં કીમતી સહાય આપી છે અને આપણુ જ્ઞાનમાં વધારે કર્યો છે; એટલું જ નહિં, આપણી જિજ્ઞાસાને સતેજ બનાવી આપણને શોષખાળ માટે પ્રયત્નશીલ અનાવ્યા છે. આ દિશામાં અને વિદ્વાના પ્રયત્ન કરે અને સંસ્થાએ એવા વિદ્વાનોને પ્રેરણુા આપતી રહે એવી અમે આહ્વા રાખીએ છીએ. સ્વ॰ પૂજ્યપાદ આચાય શ્રોવિજયધર્મસૂરિજીએ સંગ્રહીત કરેલા પ્રતિમાલેખે ને એક સંગ્રહ સ્વ॰ મુનિરાજ શ્રૌ વિદ્યાવિજયજી મહારાજે સંપાદિત કર્યાં હતા તે પ્રતિમાલેખસંગ્રહુ ' નામે. આ ગ્રંથમાળા તફથી પ્રાાંશત થયા હતા. તે પછી સ્વ॰ શાંતમૂર્તિ મુનિરાજ શ્રી જય વિજયજી મહારાજશ્રીએ સંગ્રહીત કરેલ આભૂત જૈન મદિરાના સમગ્ર શિલાલેખા ‘ અખ઼ુદ પ્રાચીન જૈન લેખસટાહુ ' નામે અને ાનૂની આસપાસનાં ૯૬ ગામેમાં વિદ્ઘાર કરીને એકત્રિત કરેલા શિલાલેખા - મૃગુદાચલ પ્રદક્ષિણા જૈન લેખ દીઠુ ' નામે આ જ ગ્રંથમાળા તરફથી પ્રગટ થઈ ચુથા છે. એ જ ક્રમમાં તેમના જ
<
'
"Aho Shrut Gyanam"
Page #13
--------------------------------------------------------------------------
________________
ભાપરાયણ શિષ્ય મુનિરાજ શ્રી વિશાળવિજયજી મહારાજ, જેઓ
આ સંસ્થાના એક પ્રાણસમા સહાયક છે, તેમણે રાધનપુરની ૨૬ જિનાલયોમાંથી લીધેલા લગભગ ૫૦૦ જેટલા પ્રતિમાલેખેને સંગ્રહ
શ્રી રાધનપુર પ્રતિમાલેખસંદેહ” નામે આજે પ્રકાશિત થાય છે. મહારાજશ્રીએ આ ગ્રંથની સામગ્રી અમને સેપી તેનું સંપાદન કરી આપ્યું છે તે બદલ અમે તેમના આભારી છીએ, અને આ પુસ્તક જનતાના હાથમાં મૂક્તાં અમે આનંદ અનુભવીએ છીએ.
જે કે આવા લેખસંગ્રહનું પ્રકાશન આર્થિક દૃષ્ટિએ ઍધું હેય છે અને તેને ઉપાડ પણ જોઈએ તે થતું નથી, પરંતુ પૂજય મુ. શ્રી વિશાળવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી રાધનપુરનિવાસી શેઠ માણેકલાલ વખારિયાએ આ ગ્રંથને પ્રકાશિત કરાવવાનું કામ માથે લીધું અને તેમણે રાધનપુરના સદગૃહસ્થ પાસેથી રકમ એકઠી કરીને આ ગ્રંથ પ્રકાશિત કરવામાં અમને પૂરેપૂરી સહાય આપી છે, તે બદલ અમે તેમનો અને સહાયકો, જેમની યાદી આ સાથે આપીએ છીએ તે સૌને આભાર માનીએ છીએ.
પૂજય મુનિરાજ શ્રી વિશાવિજયજી મહારાજે તેમના ગુરુની જેમ સાહિત્યને શેખ કેળવ્યો છે એ તેમનાં પુસ્તકે ઉપરથી જાણી શકાય છે. આજ સુધીમાં તેમણે જૈન તીર્થોની માહિતી આપતી સાતેક પુસ્તિકાઓ લખીને અમને સંપી, તે અમે આ સંસ્થા તરફથી પ્રગટ કરી છે. એ પુસ્તિકાઓએ જનતાને સારે ચાહ મેળવ્યું છે. તેથી એ જ દિશામાં બીજી પુસ્તિકાઓ તેઓ તૈયાર કરી રહ્યા છે, જે આ ગ્રંથમાળા મારફત પ્રકાશિત થતી રહેશે. મુંડસ્થલ મહાતીર્થ અને ભીલડિયા તીર્થની પુસ્તિકાઓ છપાઈ રહી છે તે પણ થોડા સમયમાં પ્રગટ થશે. આમ પિતાની સાહિત્યપ્રવૃત્તિના ફળરૂપે આ પ્રતિમાલેખેને સંગ્રહ પ્રગટ કરવાની અમને તક આપી છે તે માટે અમે તેમને હાર્દિક આભાર માનીએ છીએ, અને તેઓ ઉત્તરોત્તર વધુ સાહિત્ય આપતા રહે એવી આશા રાખીએ છીએ.
—પ્રકાશક
"Aho Shrut Gyanam"
Page #14
--------------------------------------------------------------------------
________________
મુંબઈના સહાયકોની નામાવલી
રૂ. નયપૈસા નામ ૧ ૨૫૦-૦૦ શેઠ ગેડીદાસ ડેસાચંદની પેઢી ૨ ૨૫-૦૦ શેઠ નવલચંદ ખુશાલચંદની પેઢી ૩ ૨૦૦-૦૦ ડો. જગજીવનદાસ મંછાચંદ ટ્રસ્ટ
હ, ચીમનલાલ ડોકટર તથા મહાસુખલાલ બંકરદાસ ૪ ૧૦૧–૦૦ શેઠ સાકરચંદ મેતીલાલ મૂળજી ૫ ૧૦૦-૦૦ શેઠ ગીરધરલાલ ત્રીકમલાલ ૬ ૧૦૦-૦૦ શેઠ જીવતલાલ પ્રતાપશી ૭ ૧૦૦-૦૦ શેઠ અમૃતલાલ છગનલાલ ૮ ૬૨–૫૦ શેઠ બાલચંદ ઈશ્વરલાલ ૯ ૬૨–૫૦ શેઠ ભેગીલાલ ત્રિકમલાલ ૧૦ ૬૨-૫૦ શેઠ મણીલાલ જમનાદાસ ૧૧ પ૧–૦૯ શેઠ કાંતિલાલ ઈશ્વરલાલ ૧૨ ૧૧-૦૦ શેઠ કે. બી. વકીલ ૧ ૩ ૨૭-૫૦ શેઠ સેવંતિલાલ ચીમનલાલ ૧૪ ૨૭-૫૦ શેઠ મોહનલાલ ટોકરશી ૧૫ ૨૭–૧૦ શેઠ પનાલાલ ચૂનીલાલ
૨૭–૧૦ શેઠ ત્રિકમલાલ મગનલાલ
૨૭-૫૦ શેઠ બાપુલાલ જીવરાજ ૧૮ ર૭-૫૦ શેઠ કાંતિલાલ સાડીઆ ૧૯ ૨૭-૫૦ શેઠ મોતીલાલ મણીલાલ
૨૭–૧૦ શેઠ ચંપકલાલ પુનમચંદ
૬૭–૧૦ શેઠ હરગોવનદાસ હરજીવનદાસ ૨૨ ૧૫–૦૦ શેઠ નાથાલાલ રાવજીભાઈ વખારીયા ૨૩ ૧૫-૦૦ શેઠ સેમચંદ લલુભાઈ વખારીયા
૧૭
"Aho Shrut Gyanam"
Page #15
--------------------------------------------------------------------------
________________
જે છે
છે છે
૨૪ ૧૫-૦૦ શેઠ કે. જે. શાહ ૨૫ ૧૨-૧૦ શેઠ જેસીંગભાઈ મોહનલાલ ૨૬ ૧૨પ૦ શેઠ કાંતિલાલ વરધીલાલ
૧૨–૫૦ શેઠ ચંદુલાલ વચ્છરાજ ૨૮ ૧૨-૧૦ શેઠ ચુનીલાલ ત્રીકમલાલ ૨૯ ૧૨-૧૦ શેઠ આર. જે. શાહ
૧૨-૧૦ શેઠ લહેરચંદ પરશોતમ ગાંધી ૩૧ ૧૨-૧૦ શેઠ પ્રતાપશી પંચાણુજી મણુઆર ૩૨ ૧૨-૧૦ શેઠ મુક્તીલાલ ગોરધનદાસ ૩ ૩ ૫–૧૦ શેઠ હીરાલાલ ગંભીરમલ
૫-૦૦ શેઠ હિંમતલાલ ચીમનલાલ ૫-૦૦ શેઠ અચરતલાલ લલ્લુભાઈ ૨-૫૦ શેઠ જયંતિલાલ ભેગીલાલ ૨-૫૦ શેઠ કાંતિલાલ કલભાઈ ભણસાળી
.
૩૫
૩૭
"Aho Shrut Gyanam"
Page #16
--------------------------------------------------------------------------
________________
श्रीशलेश्वरपार्श्वनाथाय नमो नमः । यक्षराट् श्रीमणिभद्रो विजयतेतराम् । श्रीमद्विजयधर्मसूरिगुरुभ्यो नमो नमः । શ્રીય વિનયપુ નઃ અ છે
કિંચિત્ વક્તવ્ય
સં. ૨૦૦૬ની સાલનું ચાતુર્માસ મેં મારા લઘુ ગુરુભાઈ તપસ્વી શ્રી. જયાનંદવિજયજી સાથે રાધનપુરમાં કર્યું. મારા ગુરુદેવોએ મારામાં જે ઇતિહાસ અને પુરાતત્ત્વ સંબંધી અભિરુચિનું બીજાપણું કર્યું હતું તે દ્વારા મને રાધનપુરનાં દેરાસરોની પ્રતિમાઓના લેખો લેવાની સહજ પ્રેરણ થઈ આવી. એ લેખે મારા સંશોધનકાર્યમાં ઉપયોગી નીવડશે, માત્ર એટલો જ ખ્યાલથી મેં એ વખતે ત્યાંના બધાં દેરાસરમાંથી પ્રતિમાલેખ લઈ લીધા. ત્યારે એવી તે સ્વપ્નમયે આશા નહોતી કે એ લેખે આ રીતે પુસ્તકાકારે પ્રગટ થશે. પણ બળવાન ભાવિએ એ સહજ વસ્તુને રચનાત્મક ઘાટ આપે, જે આજે પુસ્તકાકારે રજૂ થાય છે.
મારે કબૂલ કરવું જોઈએ કે, મારા એ સંશોધનાત્મક શેખને આ ઘાટ આપવાનું કામ મહાનુભાવ શ્રી. માણેકલાલ નાથાલાલ વખારિયા અને તેમના કુટુંબને આભારી છે. એ માટે તેમને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે.
જેવી સહજતાથી મેં રાધનપુરના પ્રતિમાલેખ લીધા તેવી જ સહજતાથી શ્રી માણેકલાલભાઈ સાથે આ ગ્રંથના પ્રકાશનની વાત થઈ –
લગભગ પાંચ વર્ષ પહેલાની એ વાત છે. સં. ૨૦૧૧માં હું તળાજા તીર્થની યાત્રાએ ગયે હતો. એ વખતે શ્રીયુત માણેકલાલભાઈ વખારિયા પણ તળાજાની યાત્રાએ આવ્યા હતા. એ સમયે હું તળાજાની પુસ્તિકા લખવા માટેની સામગ્રી એકત્રિત કરી રહ્યો હતો. જૂનાં પરિકરે, પદ્માસન
"Aho Shrut Gyanam"
Page #17
--------------------------------------------------------------------------
________________
વગેરે શ્રી પાર્શ્વનાથ જિનાલયની પાસેની ઓરડીમાં પડેલા હું ઈ– તપાસી રહ્યો હતો. ત્યાં જ શ્રી. વખારિયા અને તેમની પુત્રી ચિ. ભારતી મારી પાસે વંદનાથે આવ્યાં અને સહજ જિજ્ઞાસા ભાવે પૂશ્વા લાગ્યાં: “આપ શું કરી રહ્યા છે ?”
આપણા સમાજમાં ઈતિહાસ અને પુરાતત્ત્વ તરફ રસ કેળવાયેલ નથી એવા વલણને ધ્યાનમાં રાખીને મેં કંઈક ઉપેક્ષાભાવથી શિલાલેખે વાંચું છું-ઉતારું છું' એ જવાબ આપે. '
શ્રી. વખારિયાની પુત્રીને તે આવા વિષયમાં ખૂબ ઊંડે રસ છે એવો મને ખ્યાલ નહે. શ્રી. ભારતીબેને કેટલાક ઝીણવટભર્યા પ્રશ્નો પૂળ્યા અને મેં તેના રસપૂર્વક જવાબ આપ્યા. એ સાંભળ્યા પછી શ્રી. માણેકલાલભાઈ વખારિયાએ “રાધનપુરના દેરાસરના પ્રતિમાલેખે લીધા છે?' એવો પ્રશ્ન કર્યો.
જવાબ સ્પષ્ટ હતો. મેં હા પાડી ને “આપણે સમાજને કયાં એવા લેખેનું પ્રકાશન કરવાની પડી છે?' એમ ઉમેર્યું.
શ્રી વખારિયાએ તરત જ કહ્યું : “હું એ પ્રતિમાલેખેના પ્રકાશનને માટે પ્રયત્ન કરીશ” એટલું કહીને તેઓ ગયા; કેમકે ક્રિયાશીલ શ્રી. વખારિયા લાંબી વાતો કરવામાં માનતા નથી. એ પછી હું ભાવનગરમાં કૃષ્ણ નગરમાં ચતુર્માસ હતો ત્યારે શ્રી. વખારિયાએ એના પ્રકાશનની રકમ માટેને અંદાજ પુછાવ્યો. એના અંદાજ માટે મેં શ્રી. જ્યભિખુને વિગતે જણાવ્યું. તેમણે જે અંદાજ કાઢોને મેક, તે મેં શ્રી. વખાસ્યિાને લખી જણવ્યો.
બસ, આ વાત ઉપરથી આ પ્રતિમાલેખેને ગ્રંથસ્થ કરવાનાં મંડાણ શરૂ થયાં. શિલાલેખોને પ્રેસગ્ય વ્યવસ્થિત કરવાનું કાર્ય પં. શ્રી. અંબાલાલ પ્રેમચંદ શાહને સેંપવામાં આવ્યું. તેમને સેંપવામાં આવેલું કાર્ય પૂરું કરીને પ્રેસમાં આવ્યું. તે પછી શ્રી અંબાલાલભાઈ
"Aho Shrut Gyanam"
Page #18
--------------------------------------------------------------------------
________________
મુંબઈમાં રહેવા ગયા ત્યારે આ કાર્ય જુદી જુદી વ્યક્તિઓને સોંપવામાં કંઈક સમય ગયો. મારી અસ્વસ્થ તબિયતનું પણ કારણ હતું. એટલે એ કાર્યને સહેજે ત્રણ-ચાર વર્ષ વીતી ગયાં.
છેવટે આ પુસ્તકને માટે ચગ્ય સહકારીએ મળ્યા એ જ મારા માટે આનંદને વિષય છે. શ્રી રતિલાલભાઈ દેસાઈ એ આ પુસ્તકની (અનુક્રમણિકાઓ) તૈયાર કરી, શ્રી કાંતિલાલ દેસાઈએ આ ગ્રંથનું કુફ રીડીંગ કર્યું અને ૫૦ શ્રી અંબાલાલભાઈએ હાલમાં જ મારા રાધનપુરના ઐતિહાસિક પરિચયની સામગ્રીને વ્યવસ્થિત કરી આપી છે તે બદલ એ સોને ધન્યવાદ આપું છું.
મારી અશકત અને નરમ તબિયતમાં દરેક પ્રસંગે ખડેપગે રહી સેવા કરનાર શ્રી અનંતરાયભાઈ, શ્રી અભેચંદભાઈ અને મારા લઘુ ગુરુબંધુ શ્રી જયાનંદવિજયજી મહારાજ, જેમની પ્રેરણાથી આ સાહિત્યિક કાર્ય કરી શક્યો અને કરી શકું છું. એ સૌને ધન્યવાદ આપું છું.
અંતે શ્રી. વખારિયા અને આ પુસ્તકમાં સહાય કરનારાઓને પણ ધન્યવાદ આપું છું.
શ્રીગોડીજી જૈન ઉપાશ્રય ] શાશ્વતા ચૌમુખ દેરાસર શિલારોપણ દિન સં. ૨૦૧૬ શ્રાવણ વદિ બીજ સોમવાર
ભાવનગર તા. ૮-૮-૬૦
ધર્મજયંત પાસક મુનિ વિશાળવિજય
"Aho Shrut Gyanam"
Page #19
--------------------------------------------------------------------------
________________
"Aho Shrut Gyanam"
Page #20
--------------------------------------------------------------------------
________________
રાધનપુર
લેખકઃ ધર્મજયન્ત પાસકમુનિ વિશાલવિજય
"Aho Shrut Gyanam"
Page #21
--------------------------------------------------------------------------
________________
"Aho Shrut Gyanam"
Page #22
--------------------------------------------------------------------------
________________
રાધનપુરની વર્તમાન સ્થિતિ રાધનપુર રળિયામણું રે લોલ,
જિનહર છી સુખકંદ રે; પ્રતિમા તિહાં કણિ ચારશી રે લોલ,
વંઘા તિહાં જિનદ રે.” રળિયામણું રાધનપુર ક્યાં આવ્યું? એની રમણીયતા શાને આભારી છે? એ કેટલું પ્રાચીન છે? એ સંબંધી ઈતિહાસ ટૂંકમાં આલેખવાને અહીં પ્રયત્ન છે. ખાસ કરીને જેનો વિશે અહીં માહિતી આપીશું.
ગુજરાતના ઉત્તર સીમાડે આવેલું રાધનપુર ૨૪૦-૪૯૦ ઉત્તરઅક્ષાંશ અને ૭૧૦-૩૪૦ પૂર્વ રેખાંશ, એની વચ્ચે બનાસ નદીની ઉત્તર દિશામાં પાંચ માઈલ દૂર આવેલું છે. રાધનપુરની ઉત્તરે થરાદ અને વાવ તાલુકાઓ છે, દક્ષિણમાં ધ્રાંગધ્રા અને ઝીંઝુવાડાના તાલુકાઓ છે. પૂર્વમાં પાટણ અને પશ્ચિમમાં સાંતલપુર તાલુકે તેમજ કચ્છનું નાનું રણ છે. રાધનપુર રાજયનું ક્ષેત્રફળ ૧૧૫૦ માઈલનું છે.
રાધનપુર પહેલાં બલોચ મુસલમાનોના હાથમાં હતું. તે પછી પ્રખ્યાત બાબીવંશમાંથી ઉતરી આવેલા નવાબ અહીં રાજ્ય કરતા હતા. ભારતને સ્વરાજ્ય મળ્યા પછી તે મુંબઈ રાજ્યની અંતર્ગત ગણવામાં આવ્યું અને મુંબઈ રાજ્યના વિભાજન પછી આ પ્રદેશ ગૂજરાત રાજ્યમાં ગણાય છે.
રાધનપુર ખાસ કરીને જૈન દેરાસરો, જેનેનાં ધાર્મિક સ્થાનો અને જેની વિશેષ વસ્તીના કારણે મને હર લાગે છે.
અહીં કુલ ૨૫ જેટલાં જૈન મંદિર છે, તેની વિગત નીચે
"Aho Shrut Gyanam"
[ ૩
Page #23
--------------------------------------------------------------------------
________________
૧. વરખડીનું ( શ્રી ગેાડી પાર્શ્વનાથ ભનું) દેરાસર
'
ભીલાટ દરવાજા બહાર ના ફર્લોગ દૂર શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુની ઘૂમટબંધી પાદુકાદેરી છે. ત્યાં વિશાળ ચેક તથા ઓઢી છે, આ ડેરીની પાસે વરખડીનું ઝાડ હોવાથી તે વરખડીના મંદિરથી ઓળખાય છે. વરખડી ઉપરથી ખાંડ ઝરે છે. આ સ્થળ ચમત્કારિક મનાય છે, તેથી અહીં ઘણા લેકા દર્શનાર્થે આવે છે.
આ પાદુકાની સ્થાપના અને ચમત્કાર વિશે કેટલીક માહિતી સાંપડે છે, • જેસલમેરના શિલાલેખા 'માં બાફા હિંમતરામજીની મદિર-પ્રશસ્તિ ન. ૧ [૨૫૩૦ ] માં જણાવ્યું છે. તેને સાર એ છે કે, જેસલમેરનિવાસી ખરતરગચ્છીય ખાØાગેત્રીય શા. ગુમાનજીના પુત્ર શ આદરમલજી વગેરે પાંચ ભાઇ એએ જેસલમેર, ઉદયપુર અને કાટાથી સ૦ ૧૮૯૧ ના મહા સુદિ ૧૩ ના દિવસે માટે સધ કાઢયો હતો, છેલ્લી સદીમાં આવા વિશાળ સધ નીકળ્યા નહીં હાય એમ એ પ્રશ્નસ્તથી જાય છે. એ સÜ શત્રુંજય, ગિરનાર વગેરે અનેક તીર્થાની યાત્રા કરતા કરતા શ ંખેશ્વર થઈ અષાઢ માસમાં રાધનપુર આથૅ હતા.
એ જ સમયે એક અંગ્રેજ પણુ ગાડીજી પાર્શ્વનાથનાં દર્શન કરવાને અહીં આવ્યા હતા,
સધ આવ્યે ત્યારે રાધનપુરમાં પાણીની બહુ તા ંગી હતી. સત્રને પાણી પૂરું પાડવા જેવું અહીં સાધન નહેતું. આથી રાધનપુરના શ્રીસ ધને ચિંતા થતી હતી. પરંતુ આ ગેડીજીના પ્રભાવથી ત્યાં ગેવા નામે નવી નંદી નીકળી આવી અને સધની ચિંતા દૂર થઈ. સધવીએ ગેડીજી ભગ વાનની પ્રતિમાને હાથીની અંબાડીમાં પધરાવી ધામધૂમથી મેાટે વરધેડા કાઢવો. એ વઘેાડા લાગલાગત સાત દિવસ સુધી રાધનપુરમાં ફેરવી તમામ લેાકેાને ગાડીજીનાં દર્શન કરાવ્યાં. વરઘોડામાં પ્રભુજીના વધાવાના ત્રણ લાખ રૂપિયાની ઉપજ થઈ. સધ અહીં સવા મહિના સુધી રોકાયે હતા. સંધવીએ મેટા પાકા ચોતરા બનાવી તેમાં ગાડીજી પ્રભુની પાદુકા પધરાવી દેરી અધાવી.
× ]
"Aho Shrut Gyanam"
Page #24
--------------------------------------------------------------------------
________________
વળી, “રાધનપુર ડિરેકટરી' પૃ૦ ૯૪ માં જણાવ્યું છે કે, “તેની (ભીલેટ દરવાજાની) નજીકમાં શ્રાવકેનું વરખડીનું કહેવું છે અને તેમાં ગડીયા પાર્શ્વનાથનાં પગલાં છે. પગલાંની આજુબાજુ લેખ કેરેલે છે, પણ તે પૂર વાંચી શકાતો નથી. ફક્ત સં૧૮૦૧ની સાલને આંકડે દેખાય છે, એટલે તે વરસમાં આ દેરું બંધાયું હોય એમ જણાય છે કહે છે કે, ગેડીયા પાર્શ્વનાથને પારકરના વાણિયા શા. મેધે તથા તેનો સાળો (કાજળ બ્રા.) રૂની ગાંસડીમાં ઊંટ ઉપર લાદીને લઈ જતા હતા તે શહેરને પાધર તર્યા. શહેરના દાણીએ દાણ લેવા માટે ઊંટોની ગણતરી કરવા માંડી તો એક વખત કોઈ સંખ્યા ગણાઈ અને બીજી વખત તેથી ઓછીવતી થઈ મતલબ, નિશ્ચય થઈ શક્યો નહીં. તેને રાતમાં પર દેખાવો એટલે ગાંસડી ખેલી. ગેડીયા પાર્શ્વનાથ અલો૫ થયેલા જણાયા. તેથી તે જગેએ બંધ દેરી તથા પડથાર બનાવ્યું. અંદર વરખડીના ઝાડ સબબે “વરખડી ' કહેવાય છે.'
કાર્તિક સુદિ એકમના દિવસે અહીં સાગરગચ્છની પેઢો તરફથી ધજા ચડાવવામાં આવે છે. ૨. શ્રી કુંથુનાથ ભનું દેરાસર
આ મંદિર પરામાં આવેલું છે. મંદિર ઘુમટબંધી છે અને તેમાં ભમતી નથી મૂળ ગભારામાં મૂળનાયક શ્રી કુંથુનાથ ભ૦ છે. મૂળનાયક સહિત આરસની પ્રતિમા ૫, ધાતુની પ્રતિમા ૧ તથા ૧ ગટો છે. અહીં ગૌતમસ્વામીની ધાતુમૂર્તિ છે. મંદિરની પાસે નાનો બગીચે છે.
આ મંદિર ભાભરવાળાનું કહેવાય છે. દંતકથા છે કે, ભાભર ભંગ્યું ત્યારે મૂળનાયકની પ્રતિમા ભાભરથી અહીં લાવવામાં આવી સં. ૧૮૬૯ પછી આ દેરાસર બાંધવામાં આવ્યું. મંદિરને વહીવટ વિજ્યગ૭વાળા કરે છે. ૧. મેઘા શાહે રૂ. ૫૦૦) માં પાટણથી ગાડી પાર્શ્વનાથની પ્રતિમા લીધી હતી,
તે તેમણે રૂના ધોકડામાં બાંધી હતી અને તેના કારણે પણ મળે, એમ પણ જાણવા મળે છે,
"Aho Shrut Gyanam"
Page #25
--------------------------------------------------------------------------
________________
ભાભરવાળા અહી કન્યા પરણાવવા આવે તે રૂ. પા એક દેરાસરના ભંડારમાં નાખે એવો લાગે છે ૩ શ્રી ધર્મનાથ ભવનું દેરાસર - પરામાં ગોડીજીની ખડકીમાં આ શિખરબંધી મંદિર આવેલું છે. ભમતી સાથેનું આ મંદિર પથ્થરથી બાંધેલું છે.
મૂળનાયક શ્રી ધર્મનાથ ભની પ્રતિમા વારાહીથી લાવવામાં આવી છે. મૂળ ગભારામાં મૂળનાયક સાથે ૬ આરસની અને ૧૦ ધાતુની જિનપ્રતિમાઓ છે.
મૂળ ગભારાની સામેના ગભારામાં આરસની ૨૨ મુર્તિઓ છે. તે ગભામાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામી છે. આરસની ૧ નાની ચૌમુખ પ્રતિમા છે.
ભમતીમાં જીદ્ધાર થયો છે. તેમાં ૧૭ દેરીઓ છે અને તેમાં ૬૫ આરસ પ્રતિમાઓ છે.
સભામંડપના ગોખલામાં ૩ આરસની મૂર્તિઓ છે.
વારાહીવાળા અહીં કન્યા પરણાવવા આવે ત્યારે રૂા. ૯ આ દેરાસરના ભંડારમાં નાખે એવો કર છે. ૪. શ્રી ગેડી પાશ્વનાથ ભવનું દેરાસર
પરામાં આવેલ ગેડીના દેરાસરની ખડકીમાં આ મંદિર આવેલું છે. અગાઉ આ મંદિર લાકડાનું હતું. તે જીર્ણ થવાથી દેવદ્રવ્યના પૈસામાંથી ઉદ્ધાર કરાવ્યું. સં. ૧૯૬૧ના કાર્તિક સુદ ૭ ને સોમવારે દેરાસર ઉતરાવ્યું અને સં. ૧૯૬૧ના માગશર સુદ ૫ ને સોમવારે વિજયગચ્છની પેઢો તરફથી શા. ચતુર વખતચંદ મારફત જશદ્વાર કરાવવાને પ્રારંભ કર્યો.
દેરાસર ઘૂમટવાળું અને પથ્થરથી બાંધેલું છે. ભમતી બનાવી છે પણ તેમાં પ્રતિમાજી નથી. મંદિરનું મુખ પશ્ચિમ દિશામાં છે ને
"Aho Shrut Gyanam"
Page #26
--------------------------------------------------------------------------
________________
શિખરબંધી છે. મૂળ ગભારામાં મૂળનાયકનું જુદું પડેલું પરિકર છે. પરિકર દ્રવાળું તથા બે કાઉસગયા સહિત છે. ભમતીમાં બે કાઉસગયા છે. આમાં આરસની ૧૪ અને ધાતુની ૪૬ પ્રતિમાઓ છે. એક એકવીશી અને એક આરસની ફણા છે, તે પ્રાચીન જણાય છે.
સં. ૧૯૬૨ના શ્રાવણ સુદ ૧ ને સોમવારના રોજ મૂળનાયક તેમજ કંદર્પદેવીની પ્રતિષ્ઠા કરવામાં આવી, અને શિખર ઉપર વજદંડ ચડાવવામાં આવ્યું. આ૦ શ્રી વિજયવીરસૂરિના શિષ્ય પં લાભવિજયજીએ પ્રતિષ્ઠા કરી હતી.
મૂળ મંદિર કોણે કરાવ્યું અને કયારે તેની પ્રતિષ્ઠા થઈ એ સંબંધી કોઈ ઉલેખ જાણવા મળ્યો નથી.
ખડકીમાં આગળ ધરણેદ્રસૂરિનાં પગલાંવાળી દેરી છે. ૫. શ્રી કુંથુનાથ ભનું દેરાસર
કડવામતીની શેરીમાં આદીશ્વર ભ૦ના દેરાસરની લગોલગ આ મંદિર આવેલું છે. રાધનપુરવાસી વેરા ડામરશી સજાણે પોતાના દ્રવ્યમાંથી આ નવું મંદિર બંધાવી સં. ૧૯૪૨ ના ફાગણ સુદ ૩ ના રોજ પ્રતિષ્ઠા કરાવી છે ને મંદિર કડવાગચ્છને સેપ્યું છે. મંદિર પૂર્વમુખનું અને શિખરબંધી છે. મંદિરમાં ભમતી નથી પાયામાંથી પાણી કાઢયું નથી, કેમકે તેના અગાઉના પાયા જૂના અને મજબૂત ચૂનાબંધી હતા. આમાં આરસની ૧૯ અને ધાતુની ૧ પંચતીથી અને ચોવીશીની ૧ પ્રતિમા છે. ૬. શ્રી આદીશ્વર ભ૦નું દેરાસર
કડવામતીની શેરીમાં આ શિખરબંધી મંદિર આવેલું છે. પ્રથમ આ મંદિર લાકડાનું બાંધેલું હતું. સં. ૨૦૧૦માં કડવાગછ તરફથી આ મંદિરને દ્ધાર થયા છે. આખુયે મંદિર આસપાષાણુથી બધેિલું છે. મંદિરમાં ત્રણ ગભારા છે. ભમતી નથી.
"Aho Shrut Gyanam"
Page #27
--------------------------------------------------------------------------
________________
થી ગભારામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભવની પ્રતિમા વિરાજમાન છે. પ્રતિમા પરિકરયુક્ત છે. મૂળનાયકને ઉત્થાપન કર્યા વિના જ જીર્ણોદ્ધાર કર્યો છે.
મંદિરમાં મૂળનાયક સહિત આરસની ૨૫ પ્રતિમાઓ છે. ધાતુની પ્રતિમાઓ ૧૯ છે. એક એલમૂર્તિ છે. ૭. શ્રી સંભવનાથ ભટનું દેરાસર
આ મંદિર ધોબિયા શેરીમાં આવેલું છે. છેલ્લારી કેશરીચંદ મગનલાલનાં ધર્મપત્નીએ ધાબાબંધી નવું દેરાસર બંધાવ્યું છે. મૂળનાયકની પ્રતિમા પાંજરાપોળની શેરીના શ્રી આદીશ્વરના મંદિરમાંથી લાવીને સ્થાપના કરેલી છે. સં. ૧૯૫૫ ના મહા સુદિ ૧૩ ના રોજ પ્રતિષ્ઠા કરાવી છે મંદિરમાં ભમતી છે. તેમાં ૨૨ તેરીઓમાં ૨૨ પ્રતિભાઓ છે. સભામંડપમાં ૪ અને ગોખલામાં ૧૧ પ્રતિમા છે. દેરાસરનું મુખ પૂર્વ દિશામાં છે. મહા સુદિ ૧૩ ના દિવસે ધ્વજા ચડાવવામાં આવે છે. મંદિરના મૂળ ગભારામાં આરસની ૭ અને ધાતુની ૯ પ્રતિમાઓ છે. મૂળ નાટ ઉપર સં૦ ૧૬૮૨ ને લેખ છે.
૮. શ્રી શાંતિનાથ ભcતું નાનું દેરાસર
આ ઘૂમટબંધી મંદિર ખજુરીની શેરીમાં આવેલું છે. સામે જાળી છે તેમાં પ્રતિમાજી છે. તે ઘર દેરાસર (ભાણુ ખુશાલનું) હતું, તે જગાએ સં. ૧૯૩૧ ના વૈશાખ સુદ ૧૦ ને ગુરુવારના રોજ વિજયગછના શા. હીરાચંદ કલ્યાણજીએ સ્વોપાર્જિત દ્રવ્યથી નવું મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી છે. તે જ દિવસે કુંભસ્થાપના કરી હતી અને પ્રતિ વર્ષ મહા સુદ ૨ ના દિવસે વર્ષગાંઠ ઉજવવામાં આવે છે. દેરાસરનું મુખ પશ્ચિમ દિશામાં છે. મેડા ઉપર શિખરમાં પણ પ્રતિમા છે. આ મંદિરમાં આરસની ૨૨ અને ધાતુની ૧૦ પ્રતિમાઓ છે. તેના મંદિરને વહીવટ વિજયગર છવાળા કરે છે.
"Aho Shrut Gyanam"
Page #28
--------------------------------------------------------------------------
________________
૯. શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભ૦નું દેરાસર છે. આ મંદિર દેસાઈવાસમાં આવેલું છે. મંદિર એક ગભારાનું ઘૂમટબંધી છે. મંદિરનું ખાતમુહૂર્ત રાધનપુર નિવાસી શેઠ હકમચંદ કસળચંદ દોશીએ સં. ૧૯૧૪ના માગશર સુદ ૩ ને ગુરુવારે કર્યું હતું. મંદિર ઉત્તરમુખ બંધાવવામાં આવ્યું છે. પિતાના ન્યાયપાજિત દ્રશ્યમથી આ મંદિર બંધાવીને તેની પ્રતિષ્ઠા તેમના સુપુત્રે શેઠ સૂરજમલ તેમજ ગુલાબચંદભાઈએ મળીને સં. ૧૯૧૬ના વૈશાખ સુદ ૪ ના દિવસે કરાવી. મૂના૦ ની પ્રતિમાની અંજનશલાકા શેઠ હુકમચંદ કસળચંદે સં. ૧૯૦૩ માં કરાવી હતી.
સં. ૧૯૫૯ ના વિશાખ સુદ ૮ ને સોમવારના રોજ કલ્યાણ પાર્શ્વનાથના દેરાસર ઉપર નવીન વજાદંડ ચડાવવામાં આવ્યું અને સં. ૧૯૬૧ના જેઠ સુદ ૧૩ ને ગુરુવારના રોજ ભમતીમાં નવી દેરીએ કરાવીને પ્રભુજીની પ્રતિષ્ઠા કરાવવામાં આવી છે.
મૂળનાયક સાથે ગભારામાં આરસની છે અને ધાતુની ૫ મૂર્તિઓ છે. ભમતીના ૨૩ ગોખલાઓમાં આરસની ૨૩ મૃતિઓ છે. ભમતીમાં પેસતાં સામેના એક મોટા જૂદા ગોખલામાં શ્રી સીમંધરસ્વામીની મૂર્તિ છે, તેની પ્રતિષ્ઠા સં. ૧૯૯૦માં થઈ છે.
આ મંદિરની વર્ષગાંઠ પ્રતિ વર્ષ વૈશાખ સુદ ૪ ના રોજ ઉજવવામાં આવે છે.
મંદિરમાં પ્રભુજીની સામેની દિવાલમાં શેઠ કમળશીભાઈનાં માતુશ્રી મેનાબાઈને ફેટે છે.
આ મંદિમાં શેઠ ગુલાબચંદભાઈના સુપુત્ર શેઠ કમળશીભાઈએ ભ૮ પાર્શ્વનાથના દશ ભાવ, નંદીશ્વર તેમજ પંચકલ્યાણકની ચિત્રમય રચના કરાવી હતી તે આજે પણ મૌજુદ છે. વળી, સં. ૧૯૬૦-૬૧માં શેઠ કમળશીભાઈ એ ઈલાચીકુમારની આબેહૂબ રચના કરાવેલી હતી તે જોવાને લેકે દૂર દૂરથી આવતા હતા.
[ ૯
"Aho Shrut Gyanam"
Page #29
--------------------------------------------------------------------------
________________
આખું દેરાસર ચિત્રમય અને રળિયામણું છે. સં. ૧૯૬૨માં દેરાસરનું રંગકામ, તેમજ બહારને દેખાવ, અંદરનું સમસ્ત મીનાકારી તેમજ કાચનું કામ કરાવવામાં આવેલું છે. આ બધે ખર્ચ શેઠ હુકમચંદના સુપુત્રોએ જ કરેલો છે; કેઈ ને પૈસે લીધો નથી.
મેડા ઉપર પ્રતિમા છે. મંદિરમાં મૂળનાયકજી સાથે આરસની ૯ અને ધાતુની ૫ પ્રતિમાઓ છે.
આ મંદિરની એક પ્રતિમા સુરેન્દ્રનગરમાં શેઠ પાનાચંદ ઠાકરશી જૈન બેડિમના મંદિર માટે આપવામાં આવેલી છે.
મૂહના ની ગાદીનો જે લેખ છે તે નંબર ૪૬૭માં આપેલ છે. મૂહના ના સિંહાસન ઉપરનો લેખ નં. ૪૭૦ નો છે. પુનરુદ્ધારને લેખ આ મુજબ છે –
वि० सं० १९५९ वर्षे वैशाख शुदी ४ वार सोम श्रीमद्कल्याणपार्श्वनाथप्रासादे नवीन ध्वज तेमज द्वारशाखा तथा सं १९६१ ज्येष्ठ शुदी तेरस वार गुरू भमती मध्ये फरीथी नवीन देरीओ करावी तेम बिम्ब-स्थापना तथा पार्श्वनाथ प्रभुना दश भव नंदीश्वरद्वीप तेम पंचकल्याणकनी चित्रमय रचना वि० दोशी गुलाबचंद भार्या मेनाबाई तत्सुत कमळशीना कारापीतं ॥ ૧૦. શ્રી શાંતિનાથ ભનું દેરાસર
આ મંદિર શાંતિનાથની ખડકીમાં આવેલું છે. આ દેરાસર પથ્થરનું વિશાળ, ધાબાબંધી અને ત્રણ ગભારાવાળું બાંધેલું છે.
કંપાઉંડમાં પેસતાં જ એક ખૂણા માં પથ્થર શ કરવામાં આવેલ છે. તેમાં ઉપર ચંદ્ર-સૂર્ય કરેલા છે, અને સં. ૧૮૭૩ ને લેખ નીચે મુજબ છે – '
શેરખાનજી નવાબ સાહેબશ્રી કસબે રાધનપુર સમી મુંજપુરની રઈતિ સમસ્ત અસવાર લેત ૧૦ ]
"Aho Shrut Gyanam"
Page #30
--------------------------------------------------------------------------
________________
સલામ સરવે.........માર નહીં બૅતલમલ સેવા નહીં–––સુવર છે, ચાંદા–સુરજની સાખે લખ્યું છે, બાબીવંશમાં બેસમાલ હરામ છે, સં. ૧૮૭૩. વિ૦ સુત્ર ૩.”
કંપાઉન્ડમાં એક બાજુ ફૂલવાડી છે. એક તરફ ગોખલામાં પન્યાસ, રૂપવિજયજીના શિષ્યમુનિ શ્રીઉદ્દદ્યોતવિજયજીનાં પગલાં સં. ૧૯૦૭ માં પ્રતિષ્ઠિત કરેલ છે. તેને પણ માણસ માનતા હતા.
નવ પગથિયાં ચઢીને દેરાસરના ચોકમાં જવાય છે. એકમાં પ્રવેશતાં જ વિજયવીરસરની એક મૂર્તિ એક ગોખમાં છે.
મૂળ ગભારામાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભવની પ્રતિમા બિરાજમાન છે. મંદિરમાં નાની–મોટી મળીને ૩૨ મૂતિઓ તથા ગૌતમસ્વામીની એક આરસમૂર્તિ છે, ધાતુની નાની-એટી ૨૬ પ્રતિમાઓ છે, ગભારામાં પગલાં જેડી ૨ છે, એક શ્રી આનંદ વિમલનાં છે, અને બીજા પગલાં કેના છે તે જાણી શકાયું નથી,
ભમતમાં ૩૭ ગોખલા છે. તેની વિગત આ પ્રમાણે છેગોખલા નં. ૨ માં શાસનદેવીની મૂર્તિ છે. ગોખલા નં. ૧ માં આરસના નવપદજી છે. ગોખલા નં. ૧ માં શ્રી ગૌત્તમસ્વામી છે. ગેખલા નં. ૩ માં પહેલા ગોખમાં વશ વિહરમાન છે, બીજા ગોખમાં
વીશ ભગવાનનાં પગલાં છે, ત્રીજા ગોખમાં
પગલાં જેડી છે, તેમાં સં. ૧૮૪૮ને લેખ છે. બાકીના ૩૦ ગોખલાઓમાં ૩૨ જિનપ્રતિમાઓ છે.
આ દેરાસર બંધાવવામાં અને તેની પ્રતિષ્ઠા કરવામાં મહાલિયા સુરા શેઠ અથવા તેમના કુટુંબીઓએ અગ્રગણ્ય ભાગ લીધો હતો, કેટલીક મૂર્તિઓ તેમજ પગલજોડી તેમના કુટુંબીઓ તરફથી.
[ ૧૧
"Aho Shrut Gyanam"
Page #31
--------------------------------------------------------------------------
________________
ભરાવવામાં આવ્યાં છે. દેરાસરની પ્રતિષ્ઠા સં. ૧૮૩૮ ના ફાગણ સુદિ બીજના દિવસે કરવામાં આવી હતી. ભૈયામાં નીચે ઊતરત સામેની દિવાલ ઉપર મોટો શિલાલેખ લગાડે છે. પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભા. ૨ માં નં. ૪૬૦ માં આ પ્રકારે આપે છે –
(शिलालेखः।)
॥ॐ नमोऽहते ॥ स्वस्ति श्रियां दानविधौ सुदक्षं
सत्साधुसिद्धैः परिबद्ध कक्षम् । सुप्तां हठात् कुण्डलिनी विबोध्य
व्यातं मुदेऽस्माकमिव सदाऽस्तु ॥ १ ॥ श्रीशालिनीप्रवरधर्मविराजमानेs
मानेऽत्र राधनपुरे जिनशांतिनाथः । श्रीशांतकीर्तिसुमतिप्रतिभाप्रसादं
कुर्यादखिन्नविभवस्य जनस्य नित्यम् ॥ २॥ जयति सदागमसिंधुगर्जन्नुच्छेर्नयालिकल्लोलैः । परिपूर्णक्रियारत्नस्तपागणो भूतले ख्यातः ॥ ३ ॥ तत्रोद्भूतसमस्तवस्तुनिकरव्यापारसत्ता मुदा
द्वैताद्वैतविनोदगोचरगतां यः प्रोचिवान् वादिनाम् । वादे श्रीमदकब्बरोत्तममहीपालस्य सत्संसदि
स श्रीमानभिजातहीरविजयसूरीशसैन्याग्रणीः ॥४॥ तस्य पट्टाम्बरे दीप्तिं तन्वन्तः सूर्यसन्निभाः ।।
श्रीमद्विजयसेनाख्याः सूरयो ज्ञप्तिशालिनः ॥ ५॥ १२ ]
"Aho Shrut Gyanam"
Page #32
--------------------------------------------------------------------------
________________
यैर्विहितः खलु वादः संसदि भूपस्य सम्यदीप्रायाम् | दर्शितनिजप्रतापा दर्शनषडङ्केऽरखलद्गतयः ॥ ६ ॥
तत्पशऋहरिदद्विविकाशभानुः
सूरीश्वरः सकललक्षणलक्षितांगः ।
श्रीराजसागरगुरुर्वरसूरिवंशः
सर्वागमार्थं कलन विधिशुद्धबुद्धिः ॥ ७ ॥
श्रीमत् सागरगच्छनायकतयैश्वर्यं यदीयं स्फुर-
त्युच्चैः सत्त्वसमाधिशीलतपसां येषां प्रभावाः क्षितौ ।
:
गर्जति प्रतिपक्षदर्पदलने सामर्थ्यभाजः स्फुटं
. वंद्यास्ते वरसूरिमन्त्रमुदिताः सद्रत्नदीपोपमाः ॥ ८ ॥
तेषां च पट्टगगने रविर्बिंबतुल्याः षट्तर्कतर्कदरिशीलनमुक्ततन्द्राः ।
श्रीवृद्धिसागर इति प्रथिताः प्रभावैः
सूरीश्वराः समभवन् बहुशिष्यवर्गाः ॥ ९ ॥
तत्पट्टधारकतया जगति प्रसिद्धाः
सिद्धा इद (व) प्रसरदुत्तममंत्र वाताः ।
सत्तर्क कौशल विहस्तितवादिवृंदाः
क्षान्त्यादिसद्गुणसमुल्लसितोरुदेहाः ॥१०॥
लक्ष्मीसागरसूरयः समभवस्तत्त्वप्रदीपोद्धत
ध्यानव्यापृतिमग्नमा नसतया नित्यं स्वभावस्पृशः ।
"Aho Shrut Gyanam"
[.१३
Page #33
--------------------------------------------------------------------------
________________
ये व्योमादिसमस्तवस्तुनिवहे प्रोद्दाद(म)मुद्रानुगं
सवाक्यं कथयति ते वरतराः सूरीशमन्त्रोद्भुराः ॥११॥ जातस्तदीयवरपट्टधरो मुनीन्द्र
स्तिग्मांशुतिग्मरुचिरं वडितवामसौद्यः । कल्याणसागरगुरुर्वरसूरियों
विद्योतितप्रबलसूरिपदप्रभावः ॥ १२॥ सूरीश्वरः समभिजात इह प्रसिद्ध
स्तत्पट्टपूर्वगिरिभानुसमः पृथिव्याम् । श्रीपुण्यसागरगुरुर्बहुसिद्धमन्त्रः . शास्त्रार्थसार्थविदनुत्तरतत्त्वबोधः ॥ १३॥ . तेषां गुरूणामुपदेशमाप्य
प्रासादनिर्माणविधिः त्क(कृ)तोऽयम् । यदीयशोभा बहुधा निरीक्ष्य
स्वर्वासिनो विस्मयमाप्नुवन्ति ।। १४ ॥ श्रीमाघमासस्य शितौ सुपक्षे
भृगौ तृतीयादिवसे प्रतिष्ठाम् । संप्राप्तवानद्भुततत्त्वविद्भिः (१)
संभावितोत्तुंगयशःप्रकाशः ॥ १५ ॥ इतश्चश्रीमालवंशीयविशालगोत्रः
श्रद्धालतां श्रीजिनधर्मव(त)त्वे ।
"Aho Shrut Gyanam"
१४ ]
Page #34
--------------------------------------------------------------------------
________________
सूराभिधानः किल संदधानो
निजं कुलं दीपयति स्म दीप्रः ॥ १६ ॥
तदीयवंशप्रथनाय जातः
क्षेमाभिधानः खलु पुत्ररत्नम् ।
यदीयधर्म (र्मा) समर्थतायाः
श्लाघां तनोति स्म गुरुः सुराणाम् ॥ १७ ॥
तद्वंशभालमुकुटोपमपुत्रभावं
प्राप्तः परं सुकृतसंततिसंग्रहाद्यः । यो राजसागर गुरोर्मुखतः प्रपेदे
धर्मप्रबोधमतुलं जयताभिधानः ॥ १८ ॥
तस्यान्वयेऽजनि सुतोऽभयचंद्रनामा पुत्रैश्वतुर्भिरभितः परिशोभमानः ।
जूठा- कपूर- जसराज - सुमेघजीति
सन्नामभिः प्रथितकीर्तिभिरतश्रीः ॥ १९ ॥
सभ्येन झूठा सुतजीवनेन
सन्यायमार्गाप्तपवित्रलक्ष्म्या |
युग्माधिकाविंशतियुग्मसंख्याः
कारापिताः स्वाकृतयो जिनानाम् ॥ २० ॥
सत्संगतिप्रीतिधरो समृद्धो (द्धः)
कर्पूरनामा वणिजां वरेण्यः ।
पुत्रस्तदीयो सियवंतसंज्ञः
संवा (रा) जमानः सुकृतप्रभावैः ॥ २१ ॥
"Aho Shrut Gyanam"
[ १५
Page #35
--------------------------------------------------------------------------
________________
कारापितानि बिम्बानि द्विचत्वारिंशदुधमात् । सत्पुण्यशालिना नित्यं जयवंतेन धीमता ॥ २२ ॥ प्रसिद्धिभाक् सर्वजनेषु नित्यं
सन्मार्गणानां किल कल्पवृक्षः । वणिग्वरोऽभूजसराजनामा
पुत्रस्तदीयोऽजनि देवजीति ॥ २३॥ देवजीशिशुना पुण्यशालिना सत्कलावता । मूलजीकेन जैनानि बिबानि निजद्रव्यतः ॥२४॥ द्वाविंशतिमितान्युच्चैस्तानि कारापितान्यथ । पादुकाः श्रीजितेंद्राणां तथा च गुरुपादुका ॥२५॥ कारापिताः संति तेन धर्मकर्मविधायिना । शाखसके(?) ततः साक्षात्() गुरुदर्शनसत्फलाः ॥२६॥ मेघजीति विविधार्थकौशलं धारयन्नमितबुद्धिवैभवः । जन्मसागरतरंडसन्निभं जैनधर्मसमुपासनं व्यधात् ॥२७॥ संति पुत्रास्त्रयस्तस्य मोतीचंद्र इति स्फुटम् । प्रथमोऽथ द्वितीयो सत्दानसिंहो लसद्यशाः ॥२८॥ तृतीयो धनराजाख्यस्तत्त्वज्ञानामृतार्णव[:] । यस्य बुद्धिस्तरीतुल्या नित्यं खेलति सद्गतिः ।। २९ ।। श्रीमोतीचंद्रसद्दानसिंह-श्रीधनराजका; । इमे कारापयामासुर्वान्धवा धर्मशालिनः ॥ ३० ॥ T
"Aho Shrut Gyanam"
Page #36
--------------------------------------------------------------------------
________________
बिम्बान्यष्टादशप्रोचैः कान्तिकान्तानि साविनां (१) । कामिताधिकदत्वेन कल्पवृक्षाधिकान्यपि ॥ ३१ ॥ कारापितैभिर्विविधप्रकारै
विधाय संघस्य चतुर्विधस्थ । अतुच्छ्वात्सल्यमुदारयुक्त्या
बिंबप्रतिष्ठा बहुभावपूर्वम् ॥ ३२ ॥ देशस्य सर्वस्य जनान् समग्रा
नाकार्य सादरममीभिरकारि भक्तिः । चतुर्विधाहारसुवस्त्रदानै
रानंदितांतःकरणाः कृतास्ते ॥३३ ।। सुविज्ञप्ताः सत्त्वैः शुचिबहुप्रतिष्ठार्थकथकैः
प्रतिष्ठाया ग्रंथैः कृतपरिचयाः सूरिपतयः । मुनीनां सदज्ञानश्रवणरसिकानां प्रियतमाः
समाजे लेखानां भवति खलु येषां गुणकथाः ॥३४॥ गुरुभिस्तैर्मुदा शास्त्रपारगैः सत्त्वसागरैः। सूरीणां सेव्यतां यातैः सूरिभिः पुण्यसागरैः ॥ ३५ ॥ वैस्वंबकाष्ठशशिसंमितवत्सरे श्री
मत्फाल्गु]ने प्रवरमासि वलक्षपक्षे । शुक्रे सदा विजयदेव-रेवतिभे
लग्ने वृषे वहति मंगलमालिकाढये ।। ३६॥
[१७
"Aho Shrut Gyanam"
Page #37
--------------------------------------------------------------------------
________________
द्वितीयायां तिथौ जैनबिंबानां सुप्रतिष्टिता। प्रतिष्ठा विहिता न्यास-ध्यान-मुद्रापुरस्सरम् ॥३७॥ श्रीमतः शांतिनाथस्य चैत्ये सर्वाण्यपि श्रिये । स्थापितानि जिनेशानां बिंबानि विधिपूर्वकम् ॥३८॥ आचन्द्रार्कमिमाश्चिरं चिरतरं जीयासुरुल्लासदाः
श्रीजैनेश्वरमूर्तयो मतिमतां मिथ्यात्वविध्वंसकाः । यत्रोयोतितदिङ्मुखाः खलु इमा तिष्ठति सोऽपि स्वयं
प्रासादः स्थिरतां भजत्वभिमतां स्वर्णाद्रिवत् सर्वदा॥३९॥ धात्रीतले धन्यतमं सुराणा
मानन्दकृत् राधननामधेयम् । पुरं सदा यत्र जिनेशधर्मों
राज्यं बलालीढतनुश्चकार ॥ ४०॥ पुण्यसागरसूरीणां शिष्यैरमृतसागरैः । कृता प्रशस्तिः शस्तेयं विलसत्सर्वमंगला ॥
॥ श्रियः सं० ॥४१॥ શિલાલેખને સાર [ આ લેખ આ મંદિરના ભૂમિગૃહ (યરા)માં ઊતરવાનાં પગથિય ઉપર એક મોટી શિલામાં કોતરેલો છે. તેમાં
એકંદર ૪૧ પદ્યો છે અને તે દરેકને સાર આ પ્રમાણે—- ] પ્રથમની બે પઘોમાં શાંતિનાથ ભવની સ્તવના કરવામાં આવી છે. (૧-૨) જગતમાં પ્રસિદ્ધ એવા તપગચ્છને ઉલ્લેખ કરે છે, એ ગચ્છમાં १८ ]
"Aho Shrut Gyanam"
Page #38
--------------------------------------------------------------------------
________________
અકબર બાદશાહની સભામાં સત્કાર પ્રાપ્ત કરનાર આચાર્ય હી વિજયસરિ અને તેમની પાટે વિજયસેનસૂરિ થયા. (૩-૬) શ્રી વિજયસેનસૂરિની ગાદીએ રાજસાગરસૂરિ થયા કે જેઓ સાગરગચ્છના નાયક-ચલાવનાર હતા. (૭-૮) તેમની પાટે વૃદ્ધિસાગરૂર થયા. (૯) અને તેમની પાટે લક્ષ્મીસાગરસૂરિ થયા. (૧૦-૧૧) લમસાગરસૂરિની પાટે કલ્યાણસાગરસરિ થયા. (૧૨) અને તેમની પાટ પુણ્યસાગરસૂરિ (૧૩) એ પુસાગરસૂરિના ઉપદેશથી આ સુંદર મંદિર તૈયાર કરવામાં આવ્યું છે અને માઘ માસના શુકલ પક્ષની તૃતીયા અને શુક્રવારના દિવસે તેની પ્રતિષ્ઠા કરવામાં આવી. (૧૪-૧૫)
આ પછી આ મંદિર બનાવનાર, પ્રતિષ્ઠા કરાવનાર ગૃહસ્થના વંશનું વર્ણન છે, તે આ પ્રમાણે–
પૂર્વે શ્રીમાલવંશમાં, જૈનધર્મમાં પૂર્ણ શ્રદ્ધાવાન એ સૂરા નામે પ્રસિદ્ધ પુરુષ થયા. (૧૬) તેના વંશને વિસ્તારનાર એ ક્ષેમા નામે તેને પુત્ર હતા. (૧૭) તેના કુળમાં મુકુટ સમાન એવો જયતા નામે પુત્ર થયે, જેણે રાજસાગરસૂરિ પાસેથી ધમધ ગ્રહણ કર્યો હતે. (૧૮) તેને પુત્ર અભયચંદ્ર થયો અને તેને ૧ જૂઠા, ૨ કપૂર, ૩ જસરાજ અને ૪ મેઘજી એમ ચાર પુત્રરત્ન થયા. (૧૯) તેમાં જુઠાના પુત્ર જીવને પિતાના પાજિત દ્રશ્ય વડે ૪૨ જિનપ્રતિમાઓ કરાવી હતી, (૨૦) બીજા ભાઈ કપૂરને સિયવંત નામે પુત્ર હતા અને તેણે પણ કર પ્રતિમાઓ બનાવરાવી હતી. (૨૧-૨૨) ત્રીજા ભાઈ જસરાજને દેવજી નામે પુત્ર હતો અને તેને પુત્ર મૂળજી હતો. એ મૂળજીએ પણ દેવ અને ગુરુની ૨૨ ચરણપાદુકાએ કરાવી હતી. તથા કેટલીક જિનમૂર્તિઓ પણ ભરાવી હતી. (૨૩-૨૬) ચેથા ભાઈ જે મેઘજી હતો. તેને મેતીચંદ, દાનસિંહ અને ધર્મરાજ એમ ત્રણ પુત્રો હતા, એ ત્રણે ભાઈઓએ મળીને ૧૮ જિનપ્રતિમાઓ કરાવી હતી. (૨૭–૩૧) તેમણે પછી ઘણા આડંબરપૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો અને તેમાં સવળા દેશના માણસને આદરપૂર્વક આમંત્ર આપીને બોલાવ્યા હતા. તેમને
"Aho Shrut Gyanam"
[ ૧૦
Page #39
--------------------------------------------------------------------------
________________
ભાજન, પાન, વસ્ત્ર વગેરે આપી ખૂબ સત્કાર્યાં હતા. અનેક શાઓના જ્ઞાતા અને પ્રતિષ્ઠાકામાં કુશળ એવા કેટલાયે શ્રીપૂછ્યાને પણ એલાવ્યા હતા. (૨૮-૩૪) એ બધા પૂજ્યે! સાથે આચાય પુણ્યસાગરસૂરિએ સ’૦ ૧૮૩૮ ના ફાલ્ગુણ શુક્લ દ્વિતીયાના દિવસે જ્યારે નક્ષત્ર રેવતી અને ચંદ્રમા વૃષ લગ્નમાં સ્થિત હતા તે વખતે, આ બધી મૂર્તિઓની ન્યાસ, ધ્યાન અને મુદ્રાપૂર્વકની શુભ પ્રતિષ્ઠા કરી, (૩૫-૩૭) આ બધી મૂર્તિ શ્રી શાંતિનાથના મંદિરમાં સ્થાપન કરવામાં આવી છે. (૩૮) વટનાં બે પદોમાં આશીર્વાદ આપવામાં આવ્યેા છે. (૩૯-૪૦) અંતે આ પ્રશ્નતિની રચના પુણ્યસાગરસૂરિના શિષ્ય અમૃતસાગરે કરી હતી. (૪૧)
મેયરામાં મૂળનાયક શ્રી ધર્મનાથ ભ॰ છે. તેમની આજુબાજુએ શ્રી પાર્શ્વનાથના અધિશ્ચાયક ઇંદ્રદેવની મૂર્તિ છે,
શ્રી. શાંતિનાથ ભ॰ ના ધૂમટબધી આ મદિરમાં આરસની ૩૮ અને ધાતુની ૨૯ પ્રતિમાએ છે. વળી, ધાતુની ૧૪ પાંખડીઓ છે તેમાં ૨૨ પ્રતિમાઓ છે. તે સિવાય આરસના નવપદજીના શ્રે પડે છે. એક આરસની ગૌતમસ્વામીની મૂર્તિ છે અને એક ઇંદ્રની મૂર્તિ છે.
મંદિરની ધ્વજા ફાગણ સુંદ૨ ના રાજ અને ભાદરવા સુદિ ૩ ના દિવસે ચડાવવામાં આવે છે. મંદિરના ભોંયરામાં પશુ પ્રતિમાઓ છે,
સ્વ ૫ શ્રી. ગાવિંદદાસનાં પત્ની સુભદ્રાબાઈ એ સૌં ૨૦૦૮ માં આ દેરાસરમાં ૩ પ્રતિમાએ સ્થાપન કરાવી છે. તેની વિગત નીચે પ્રમાણે છે—~~
૧. શેઠ ત્રિકમચંદ્ર મકનજીના શ્રેયાર્થે. ૨. શ્રાવિકા પ્રધાનોવી, શેઠ ત્રિકમચંદની પત્નીના શ્રેયાર્થે. ૩. ૫૦ શેઠ હરગાવિંદદાસ ત્રિ૦ શેઠના શ્રેયાર્થ', ૪. શેઠ વૃદ્ધિલાલ ત્રિકમચ'દ (હાલ–મુનિ વિશાળવિજય ) ના નામથી પ્રતિષ્ઠિત ક્રરવામાં આવી.
૨૦ ]
"Aho Shrut Gyanam"
Page #40
--------------------------------------------------------------------------
________________
આ શેરીમાં આ લેખકનું (મુનિ વિશાળવિજયનું ) જન્મ સ્થાન
આવેલું છે.
૧૧. શ્રી આદીશ્વર ભનું માઢું દેરાસર
આ મંદિર પાંજરાયેળમાં આદીશ્વરની ખડકીમાં આવેલું છે. અસલ આ મંદિર લાકડાનું હતું. સ. ૧૬૭૭ પહેલાં બાંધેલુ' હતું. તેમાં નમૂનેદાર નકશી કરેલી હતી. શ્રી સધના સ્વાધ્યાય માટે શ્રેષ્ઠી ] - દત્તના રાસ' દેરાસરમાં લખાયેલેા હતેા પણ તે બધું જીણું થઈ જવાથી નવેસર વિશાળ પાયે તે અધિવામાં આવ્યું છે.
રાધનપુરનાં બધાં દેશમાં મેટામાં મેટું અને સમગ્ર આરસપાષાણુનુ ! જ મંદિર છે. તેમાં ત્રણુ ગભરા છે. ભ્રમતી પણુ છે. મૂ॰ ના આદીશ્વર ભ॰ ની મૂર્તિ દ્વારીજના દેરાસરમાંથી લાવીને પધરાવવામાં આવી છે. મૂળનાયકજીને ઉત્થાપન કર્યા સિવાય ૬૭ તરફથી આ મંદિરના દ્વાર કર્યાં છે. તેમાં વચલા મૂળ ગભારામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભ॰ છે. જમણી તરફના બીજા ગભારામાં શ્રી પલવિયા પાર્શ્વનાથ ભ॰ છે અને ડાબી તરફના ત્રીજા ગભારામાં શ્રી આદીશ્વર ભ॰ ની પ્રતિમા પંચતીર્થી સહિત છે. નવપલ્લવિયા પાર્શ્વનાથ ભવની પ્રતિષ્ઠા સ૦ ૧૬૭૦ માં શ્રીવિજયસેનસૂરિજીએ કરી હતી.
ગભારા ઉપર શિખરમાં શા. ભીખાલાલ બાદરદ - નરસીંગભાઇએ પ્રતિમાજી પધરાવેલાં છે. દેરાસરના પાછળના ચેકમાં એટલી ઉપર દાદાનાં પગલાં જોડી છે. આ ઓરડી ઘુમ્મટવાળી છે. દાદાનાં પગલાં શેડ વાડીલાલ પૂનમચંદે પધરાવ્યાં છે. અી પેષ સુદ ૫ના દિવસે ધ્વજા ચડાવવામાં આવે છે.
સભામડપના ત્રણ ગાખલામાં ૩ મૂર્તિએ છે. એક બાજુએ હાથી પર મરુદેવા માતા બિરાજમાન છે. અહીં Íગરનાર તથા સિદ્ધાચલના આરસના બે પ છે.
"Aho Shrut Gyanam"
[ ૨૧
Page #41
--------------------------------------------------------------------------
________________
શ્રીઅજિત
ભમતીમાં પેસતાં સામેના ગેખલામાં ૨૩ પ્રતિમા નાથથી શ્રીમહાવીરસ્વામી સુધીની છે તે ક્રમસર પધરાવેલી છે. ઉપર શિખરભાગમાં આરસની ૩ અને ધાતુની ૨૧ નાની–મોટી પ્રતિમા છે. શ્રાવણુસુદિ ૧૦ ના દિવસે ધ્વજા ચડાવવામાં આવે છે. આ મંદિર શિખરબંધી છે. તેમાં આરસની ૪૪ અને ધાતુની ૧૮ પ્રતિમાએ છે. ૫. હરગાવિંદદાસ ત્રિકમચંદ શેઠને જન્મ આ ખડીમાં થયા હતા. ૧૨. શ્રી મનમાહન પાનાથ ભનુ દેરાસર
વેારાવાસમાં શ્રી મનમાતુન પાર્શ્વનાથ ભખ્ખું ઘૂમટબંધી મંદિર છે. પહેલાં આ મદિર લાકડાનું હતું. સધવાએ બંધાવેલું હતું. તેને જોર્ટહાર શ્રી સાગરગચ્છની પેઢીએ કરાવ્યા છે. દેરાસર પથ્થરનું અધાવ્યું છે. મૂળનાયકની પ્રતિમા ધાતુની છે. મંદિરમાં આરસની ૬ અને ધાતુની ૧૭ પ્રતિમા છે.
૧૩. શ્રી વાસુપૂજ્ય ભત્તું દેરાસર
આ મંદિર ક્રડિયાવાસમાં આવેલું છે. સ૦ ૧૯૨૨ ના વૈશાખ સુદ ૯ તે સામવારે કારડિયા લાધા મેચ દે માંદરનું ખાતમુર્ત કરી પેાતાના ન્યાયપાર્જિત દ્રવ્યમાંથી મંદિર બંધાવ્યું, દેરાસર એક ગભારાનું શિખરબંધી છે. તેનું મુખ પૂર્વ દિશામાં છે. સભામંડપના ત્રણ ગાખલામાં ત્રણ પ્રતિમા છે, મેડે છે પણ ખાલી છે. પ્રતિ વર્ષાં શ્રાવણ સુદિ ૬ ના રાજ ધ્વજા ચડાવવામાં આવે છે. મંદિરમાં આરસની ૧૨ અને ધાતુની ૧૦ મૂર્તિઓ છે.
૧૪. શ્રી મહાવીરસ્વામી ભનુ દેરાસર
તોળી શેરીમાં જ મહાવીરસ્વામીનું બે માળનું ઘૂમટબંધી ચૌમુખજીનું મંદિર છે. Üર, ચૂનાથી બધાવેલું છે. ભિલા પથ્થરના છે. ચૌમુખજી આરસના છે. તેમાં ધાતુની ૧૧ પ્રતિમા છે. વૈશાખ સુદિ ૬ ના દિવસે ધ્વજા ચડાવવામાં આવે છે.
"Aho Shrut Gyanam"
૨૨ ]
Page #42
--------------------------------------------------------------------------
________________
૫. શ્રી સીમધરસ્વામી ભનુ દેરાસર
તખેાળા શેરીમાં ઉપર્યુક્ત ચૌમુખજીના દેરાસરની જ ભમતીમાં શ્રી સીમ ધરસ્વામીનું ઘૂમટબંધી દેરાસર છે. મૂળનાયક શ્રી સીમંધરસ્વામી ભ છે. તેમાં આરસની છ અને ધાતુની ૧૩ પ્રતિમા છે. આરસના ૨ કાઉગિયા છે પણ લેખ નથી. શ્રી ગૌતમસ્વામીની એક મૂર્તિ ધાતુની છે. રંગમંડપના એ ગોખલા પૈકી એકમાં ૨ અને ખીજામાં રૂ મૂર્તિઓ આરસની છે.
મેડા ઉપર આરસની ૯ અને ધાતુની ૧ પ્રતિમા છે. તેમજ ધાતુની ગૌતમસ્વામીની ૧ મૂર્તિ છે.
૧૬, શ્રી વિમલનાથ ભખ્ખું દેરાસર
આ મંદિર ભણુશાળી શેરીમાં આવેલું છે. મદિર ધૂમખ ધી એક ગભારાનું છે. મૂળનાય* વિમલનાથ ભ॰ છે. આમાં આરસની ૧૨ અને ધાતુની ૧૭ પ્રતિમાઓ છે. ભમતીના ૨૨ ગેાખન્નામાં ૨૧ પ્રતિમાઓ છે. સ’૦ ૧૯૧૭ ના પાષ વિદ ૨ ને સામવારના દિવસે કારડિયા પૂંજમલ માતીચંદ તરફથી આ મંદિર બંધાવવામાં આવ્યું છે. મંદિર પૂર્વમુખનું છે. દરને વહીવટ કરનારી સાગરમચ્છની પેઢી તરફથી પ્રતિ વ શ્રાવણ સુદ ૯ ના દિવસે ધ્વજા ચડાવવામાં આવે છે,
૧૭. શ્રી શાંતિનાથ ભ॰નું મોઢું દેરાસર
ભાની પેાળમાં શ્રી શાંતિનાથ ભખ્ખું ધાબાબધી મંદિર છે, મંદિર લાકડાનું અને ત્રણ માળનું છે. ભોંયરામાં ત્રણ ગભારા છે, મૂળનાયક શ્રી શાંતિનાથ ભ॰ છે. તેમની ગાદી શાસ્ત્રીય પદ્ધતિ મુજબની છે.
ભ્રમતીના ૨૪ ગોખલાઓમાં આરસની ૨૨ જિનપ્રતિમાઓ છે. ભ્રમતીમાં ધાતુની ૨ અલગ પડેલી કાઉગ્ગિયા પ્રતિમાઓ છે.
સભામડપના છે. ગાખલાએમાં ૩ જિનપ્રતિમાએ છે, તેમજ એક ગામમાં પગલાં જોડી છે. તેના ઉપર લેખ છે.
"Aho Shrut Gyanam"
( ૨૩
Page #43
--------------------------------------------------------------------------
________________
મૂળનાયક શાંતિનાથ ભ॰ સાથે આરસની ૧૭ પ્રતિમા છે. ધાતુની ૫૩ મૂર્તિએ છે.
આરસની એ કાઉગ્ગિયા પ્રતિમા આશરે ૩ ફૂટ ઊંચી છે. તેમના પગ નીચે ઇંદ્ર-ઇંદ્રાણી તથા શ્રાવક-શ્રાવિકાયુગલ હાથ ખેડીને બેઠેલું છે. સ ંભવ છે કે આ યુગલે જ ને કાઉયિા પ્રતિમા ભરાવી હશે.
કેસર વસવાની ઓરડીમાં એક આચાય પ્રતિમા છે. તેની સં૰૧૫૭૦ માં હેવિમલસ્કરએ પ્રતિષ્ઠા કરી છે.
ખીજા એક ગાખલામાં શાસનદેવી છે. અસલ આને વહીવટ મહાત્મા કરતા હતા. એટલે મહાત્માની પેાલાળમાંથી દેરાસરમાં જવાના રસ્તે હતે. અત્યારે એનું દ્વાર રસ્તા ઉપર છે.
આ દેરાસરને વહીવટ વિજયગચ્છના તાબામાં છે.
ભાની પાળમાં આવેલાં ત્રણે મદિરા સ૦ ૧૮૨૦ માં વિદ્યમાન હતાં. આ મંદિર માટે એમ કહેવાય છે કે, તે ગોચનાદના શ્રવણ શેઠે અધાવીને વિ॰ સ૦ ૧૫૭૦ માં તેની પ્રતિષ્ઠા કરાવી હતી.
૧. ‘પાઈસËહવા' નામના પ્રાકૃત કાશની રચના અને અનેક ગ્રંથાના સંપાદનથી જેમણે વેફજગતમાં સારી નામના મેળવી છે તે ૧૦ ન્યાય-વ્યાકરણતી પ૦ હરગેવિંદદાસ ત્રિશ્ચમચાંદ્ર શેઠ તથા પૂનમચંદ માતીચંદ્ર, મણિલાલ ભાણાભાઈ વગેરે એ જ શ્રવણ શેઠના વયક્ત હતા. તેઓ ધારાના પરમાર વશમાંથી ઊતરી આવેલા હતા અને વિ॰ સ ૮૦૭માં થઈ ગયેલા મહાપ્રભાવક અપભટ્ટસૂરીશ્વરના સદુપદેશથી તેમણે જૈનધર્મ સ્વીકાર્યાં હતા; એમ કહેવાય છે.
શ્રવણ શેઠે સહકુટુંબ ગોચનાદથી અહી રહેવાને આવેલા. રાધનપુરમાં આજે ટલાં ગેાચનાદવાળાનાં ઘર છે તે બધાયે આ શ્રવણુ રોડના વશમાંથી ઊતરી આવેલા છે. તેમના વંશજોમાંથી કેટલાક રાધનપુર ઉપરાંત બીન કુટુંબના બીજે સ્થળે પાલેજ, સમલી, મિચાગામ-કરજણ, મહુવા, ભાવનગર, ચાગઢ, વીસનગર, કચ્છ-વાગડ, સિંધ-હાલામાં રહેવા ગયેલા, મહાજનીય કુટુંબ ધેારાજી, વઢવાણુ શહેર વગેરેમાં મળી આવે છે,
૨૪ ]
"Aho Shrut Gyanam"
Page #44
--------------------------------------------------------------------------
________________
૪. શ્રી. ગાડી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર
"Aho Shrut Gyanean"
Page #45
--------------------------------------------------------------------------
________________
૫. તંબાળી શેરીમાં આવેલું શ્રી. ચૌમુખજીનું મંદિર
Page #46
--------------------------------------------------------------------------
________________
પદાવલી સમુચ્ચય' ભા. ૧, પૃ૦ ૨૧૦ માંના ઉલ્લેખથી જણાય છે કે, એ સમયમાં આનંદવિમલસરિ રાધનપુર આવ્યા અને કે'ક મંદિરની તેમણે પ્રતિષ્ઠા કરી.
સંભવતઃ એ પ્રતિષ્ઠા આ મંદિરની જ તેમણે કરાવી હોય, એવું અનુમાન થાય છે. મૂળનાયક વગેરે પ્રતિમાઓની અંજનશલાકા પણ તેમણે જ કરાવી હશે.
રાધનપુરનાં પચી જૈન મંદિરમાં આ મંદિર સૌથી પુરાતન હેવું જોઈએ. કારણ કે, સંઘની ધાર્મિક સંસ્થાઓને વહીવટ કરતી જૈન પેઢી અસલ આ સ્થળે જ હતી. રથયાત્રાને વડ પણ આ મંદિર આગળથી નીકળતે હ. સંઘને નવકારશી વગેરેનો આદેશ પણ અહીંથી જ અપાતે હતે. સંઘને એકત્ર થવા માટેની જાજમ પર આ મંદિરની છત્રછાયામાં જ પથરાતી હતી. ૧૮. શ્રી શીતલનાથ ભવનું દેરાસર
આ મંદિર ભાની પોળમાં આવેલું છે. મંદિર એક ગભારાનું અને ઘૂમટબંધી પથ્થરનું બાંધેલું છે. અગાઉ આ મંદિર પાયચંદગચ્છના હસ્તક હતું. પણ હાલમાં શ્રી વિજયની દેખરેખ હેઠળ છે.
શ્રવણ શેઠના દી કરમશીભાઈ એ સં. ૧૫૭૨માં સાંતલપુરમાં શ્રી શાંતિનાથ ભ૦ નું મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી હતી.
આજે પણ કલ્યાણ પાર્શ્વનાથના દેરાસર પાસે ગોચનાદને ચરે છે, જે એ વંશની યાદ આપે છે. રાધનપુરમાં નવકારશી વગેરેના જમણ માટે કાંસાની ત્રણ હજાર થાળીઓ છે તે ગોચનાદના સંઘ તરફથી જ અર્પણ કવામાં આવેલી.
આ ગોચનાદ રાધનપુરથી દક્ષિણે પાચ આઈલ દુર બનાસ નદીના દક્ષિણ કિનારા ઉપર વસેલું છે.
શ્રી પ્રભેદમાણિક્યરચિત “ચૈત્યપરિપાટી” (અપ્રસિદ્ધ) માં જણાવ્યું છે કે, ગોચનાદમાં વિશાળ બે જિનમંદિર હતાં,
ગોનાદ ગામરૂ વિલિય, દુગ જિણહર સુવિશાળ.” આજે અહીં કોઈ જૈન મંદિર નથી.
"Aho Shrut Gyanam"
Page #47
--------------------------------------------------------------------------
________________
ગભારાની બાજુમાં એક જાળી છે, તેમાં એક પગલાં જોડી ઉપર નીચેને લેખ છે.
" सं० १८.९ वैशाक सुदी १३ दने पादुका दीपचंद कारापीतु ॥"
ગભારામાં મૂળનાયક સાથે આરસની ૧૦ અને ધાતુની ૧૮ પ્રતિમાઓ છે અને શ્રી પાર્ધચંદ્રસૂરિનાં પગલાં જેડી ૧ છે.
સભામાંડપના બે ગેખલામાં ૬ મૂર્તિઓ છે. એક ગોખલામાં શાસનદેવીની મૂર્તિ છે. ૧૯. શ્રી ધર્મનાથ ભ૦નું દેરાસર
આ મંદિર ભાની પોળમાં આવેલું છે. શ્રી ધર્મનાથજી ભ૦નું ચૌમુખી મંદિર છે.
અગાઉ આ મંદિર લાકડાનું હતું, તેને સં. ૧૯૬૨માં પથ્થરનું કરાવ્યું છે. મૂળનાયકને ઉત્થાપન કર્યા વિના જ જદ્ધાર કરાવ્યા છે. આ મંદિરની પ્રતિષ્ઠા ખરતરગચ્છ ય શેઠ દલપતભાઈ એ કરાવી છે.
મંદિરના દ્વારમાં પ્રવેશ કરતાં ત્રણ ગેખલામાં શ્રી જિનદત્તસૂરિજીનાં પગલાં પધરાવ્યાં છે.
અંદર પ્રવેશ કરતાં જ ડાબી બાજુએ ત્રણ ગભારા છે. તેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભવ સાથે આરસની ૯ પ્રતિમા તેમજ ધાતુની ૫ પ્રતિમાઓ છે.
જમણી બાજુની દિવાલના એક ગોખલામાં શ્રી નીતિવિજય મહારાજની મૂર્તિ છે. મૃતિના એક હાથમાં મુહપત્તિ તથા બીજા હાથમાં પાના છે.
સભામંડપના એક ગોખલામાં ૩ પ્રતિમાઓ વિરાજમાન છે અને બીજા ગેખલામાં પણ ૩ પ્રતિમાઓ છે. એના સામેની દિવાલના બે ગોખલામાં એકેક પ્રતિમા છે.
૨૬ ]
"Aho Shrut Gyanam"
Page #48
--------------------------------------------------------------------------
________________
ગભારામાં આરસના ૧૧ અને ધાતુના ૨૨ પ્રતિમા છે. ગભારા પાસેની ભીંતમાંના બે ગોખલાઓમાં એક પ્રતિમા છે.
શ્રી ધર્મનાથ ભન્ના મૂળ ગભારામાં ચારે દિશામાં જ આરસની પ્રતિમાઓ છે. બાજુની બંને દિવાલમાં એકેક પ્રતિમા છે. આ ગભારે ત્રણ ગભારાને બનેલો છે.
પ્રવેશ દ્વારમાં દાદાની ત્રણ પગલાં જેડી છે તે અગાઉ મોટા થેગિયા દરવાજા બહાર રાયણવાડીમાં ખરતરગચ્છની દાદાવાડી હતી તેમાં પધરાવેલી હતી. તેમાં દાદા જિનદત્તસૂદિજી અને દાદા જિનકુશળસરિનો ચરણપાદુકાઓ હતી. કાળાંતરે તે જણું થઈ જવા આશાતનાના ભયથી સં. ૧૯૮૮માં ખરતરગચ્છના શ્રાવકોએ લાવીને અહીં પધરાવેલી છે.
થરાશેરીમાં ખરતરગચ્છના ઉપાશ્રયની પાછળ દાદાવાડીનું શિલાપણ સં. ૨૦૧૬ ના વૈશાખ સુદિ ૫ ના રોજ હાલમાં જ કરવામાં આવ્યું છે. ર૦. શ્રી મહાવીર સ્વામી ભવનું મંદિર
આ મંદિર ભેયા શેરીમાં આવેલું છે. ત્રણે ગભારા અને ત્રણ ઘૂમવાળું આ મંદિર છે.
મૂળગભારામાં મૂળનાયક શ્રી મહાવીરસવામી ભ૦ છે. મૂળ ગભારામાં મૂળનાયક સહિત આરસની ૬૦ અને ધાતુની ૩૩ પ્રતિમાઓ છે.
મેયરામાં ભ૦ ઋષભદેવ સહિત આરસની ૧૬ અને ધાતુની ૧૪ પ્રતિમાઓ છે. તેમજ આરસની ૧ નાની અલગ પડેલી કાઉસગિયા પ્રતિમા છે. વળી ૩ ફૂટ ઊંચી એક આરસની કાઉસગયા પ્રતિમા છે, તેના પગ નીચે એક બાજુએ ઇંદ્ર અને બીજી બાજુએ ઈદ્રાણી છે. એના પગ પાસે એક બાજુએ શ્રાવક અને બીજી તરફ શ્રાવિકા છે, તે હાથ જોડીને બેઠેલાં છે, તેમાં નીચે મુજબ લેખ છે–
" सं० १३१८ वरसे श्रावण वदी १३ गुरौ महेश्वरग्राम वास्ताय आस्त सुतव्यः गुणपाल तस्य सुत व्यवहारी इतुहुश्रेयार्थ अजितनाथः" (લેખની વચ્ચે હાથીનું ચિહ્ન છે.)
"Aho Shrut Gyanam"
[ ર૭
Page #49
--------------------------------------------------------------------------
________________
બીજા કાઉસગિયા ઉપર લેખ છે પણ તે વંચાત નથી.
વિ. સં. ૧૮૪૮ ના માગશર વદ ૫ ને બુધવારના રોજ રાધનપુરનવાસી મહલિયા કુટુંબના ચાર ભાઈઓ તે જીવણ, દેવ, ગોવિંદ, હેમરાજ, એ બધાયે મળીને ચતુર્વિધ સંઘને નોતરી ઉત્સવ પૂર્વક મૂ૦ ના શ્રી મહાવીર ભ૦ ની પ્રતિષ્ઠા કરાવી હતી. એ વિશે એક સ્તવનમાં આ પ્રકારે ઉલ્લેખ મળે છે– “મસાલા મુખ્ય શોભતા, બંધવ ચાર ઉદાર લાલ રે; જીવણ જાત સહિ ભલા, દેવે ગેવિંદ હેમરાજ લાલ રે. વી૦૪ વીર જિણુંદ પધરાવીયા, શેરી ભેયર ખાસ લાલ રે; સંધ ચતુવિધ નુત, પહેલી મનની આસ લાલ ર. વીપ દાને માને આગલા, શીતલ જાસ સભાવ લાલ રે; સાહ ગેવિંદજીએ લડ્યો, લછિ લાભ ભલે ભાવ લાલ રે. વી. ૬ વડા કીધા ભલા, આદ્ય અંત શુભ રીત લાલ રે; શાસન સોહ ચઢાવિયે, રાતી જમા રંગ રીત લાલ રે વી૭
અઢારસે અડતાલમાં, માસિર વદ બુધ પાસ લાલ રે; દિન પંચમી પધરામણીયા, વાર જિણંદ સુખ વાસ લાલ રે વી૦૮
શ્રાવણ વદિ ૧૩ ના દિવસે પ્રતિવર્ષ ધ્વજા ચડાવવામાં આવે છે. આ મંદિરમાં આરસની ૬૭ અને ધાતુની ૮૬ પ્રતિમાઓ છે. ૨. શ્રી અજિતનાથ ભ૦નું દેરાસર
આ ઘૂમટ ધી મંદિર ભેરાશેરીમાં આવેલું છે. મંદિરમાં થાંભલા પથ્થરના છે, જ્યારે આખુંયે મંદિર ઈટ-ચૂનાથી બાંધેલું છે. મંદિરમાં ત્રણ ગભારા છે.
મૂળ ગભારામાં મૂળનાયક શ્રી અજિતનાથ ભવે છે. તેમનું પબાસન અને ગાદી શાસ્ત્રીય પદ્ધતિ મુજબ છે. મૂળ ગભારામાં મૂળનાયક સહિત આરસની ૧૭ પ્રતિમાઓ છે, તેમાં બે-ત્રણ પ્રતિમાઓ પ્રાચીન છે. ધાતુની ૬૬ પ્રતિમાઓ છે.
૨૮ ]
"Aho Shrut Gyanam"
Page #50
--------------------------------------------------------------------------
________________
સભામંડપના એક ગોખલામાં કંકણુ પાર્શ્વનાથની મૂર્તિ છે. સામેના ગોખલામાં પણ ૧ જિનપ્રતિમા છે.
મેડા ઉપર ત્રણ ગભારા છે. તેમાં આરસની પ્રતિમાઓ ૪, ધાતુની ૧૩ તથા ધાતુની એકલમલ ૧ પ્રતિમા છે. એક પગલાં જોડી આરસનાં છે. ધાતુની મેર જેવી એક રચના છે, તે કદાચ અષ્ટાપદ હેાય. ધાતુની એક યની ચૌમુખ પ્રતિમા પણ છે.
મેડા ઉપર સભામંડપમાં જમણ–ડાબી બાજુએ એકેક ઓરડી છે, જેમાં એકેક પ્રતિમા શાસ્ત્રીય પદ્ધતિએ ઘડાયેલા પબાસન ઉપર છે.
આ મંદિર પ્રાયઃ શંખેશ્વર મહાતીર્થની રકમમાંથી બંધાવવામાં આવ્યું છેય એમ જણાય છે. શેઠ હેમરાજના પિતા અબજી શેઠના સમયમાં એટલે અઢીસેથી પિણા ત્રણ વર્ષ અગાઉ બંધાયું હોય એમ મનાય છે. મૂળનાયકની પ્રતિમાને લેખ સં૦ ૧૬૮૨ને છે. પ્રતિષ્ઠા સં૦ ૧૭૦૦ લગભગમાં થઈ હશે.
આ દેરાસરને વહીવટ પદમશી શેઠના કુટુંબના સારાભાઈ કરતા હતા. તે પછી પૂનમચંદ મોતીચંદ કરતા હતા. હાલ વિજયગચ્છની પેઢીવાળા કરે છે. રર. શ્રી ચિંતામણિ પાનાથજીનું મોટું દેરાસર
ચિંતામણિની શેરીમાં આવેલું આ મંદિર ત્રણ શિખરવાળું ભવ્ય અને વિશાળ છે. મૂળનાયકનું પરિકર આરસનું કારણભર્યું અને વિશાળ છે. તેમાં પ્રભુની નાની નાની ૩૨ પ્રતિમાઓ છે ગભારામાં મૂળનાયક સિવાય આરસની ૪૫ અને ધાતુની ૩૨ પ્રતિમા છે. ધાતુની એક એકલમલ પ્રતિમા છે.
ગભારા બહારના બે ગોખલામાં આરસની આ પ્રતિમાઓ છે. શત્રુંજય, ગિરનારના આરસના ૨ પટો છે. ૧. આ હેમરાજ શેઠ પ૦ હરગોવિંદદાસની સાતમી પેઢીના પૂર્વજ હતા.
[ ૨૯
"Aho Shrut Gyanam"
Page #51
--------------------------------------------------------------------------
________________
સભામંડપના દરેકે દરેક થાંભલામાં આરસના દેવ-દેવીઓનાં જુદાં જુદા સ્વરૂપે વાજિત્રે અને રંગ-બેરંગી વસ્ત્રોમાં સજજ થયેલાં ગાતાં અને વાજિંત્ર વગાડતાં કરેલાં જોવાય છે.
ભમતીમાં ત્રણ મેટા ગભારા છે. દેરાસરમાં પ્રવેશ કરતાં એક મોટો ગભારે ડાબી બાજુએ છે. તેમાં મૂળનાયક શ્રી ઋષભદેવ પ્રભુ સાથે આરસની ૫ મૂર્તિઓ છે, તેમજ ધાતુની ૨ મૂર્તિઓ છે. આ આ ગભારાની ઉપરના શિખરમાં ચૌમુખ પ્રતિમા છે.
ભમતીમાં (મૂળ ગભારાની પાછળ) શ્રી મલ્લીનાથની પ્રતિમા શ્રી ધર્મનાથના દેરાસરમાંથી લાવવામાં આવી છે. નાના ચિંતામણી પાર્શ્વનાથ તેમજ શ્રી મલીનાથજીના ગભારા ઉપર એક જ દિવસે વજા ચડાવાય છે. આ ગભારામાં મૂળનાયક સાથે આરસની ૫ તેમજ ધાતુની ૫ પ્રતિમાઓ છે. આ ગભારે ઝોટા કકલ જૂઠમલ તરફથો બાંધવામાં આવે છે.
શ્રી મલ્લીનાથજીના ગભારાના શિખરમાં આરસની ૫ પ્રતિમાઓ છે.
-ભમતીની જમણી બાજુએ ત્રીજો ગભારો છે. તેમાં મૂળનાયક શ્રી ઋષભદેવ ભ૦ છે. તેમાં મૂળનાયક સાથે આરસની ૪ અને ધાતુની ૨ મૂર્તિઓ છે. આ ગભારાનો જીર્ણોદ્ધાર શેઠ લલુભાઈ ન્યાલચંદે કરાવ્યું છે અને તેમાં તેમણે જ ભગવાનનું સ્થાપન કરાવ્યા છે.
દેરીઓનાં નાનાં શિખરે ૫૫ છે,
પ્રવેશદ્વારથી ડાબી બાજુના પહેલા ગોખલામાં શ્રી પાર્શ્વપક્ષની મૂર્તિ છે. તેની નીચે આ પ્રકારે લેખ છે–
__ “सं० १८९८ श्रावणमासे शुक्लपक्षे दशमतिथौ श्रीपार्श्वयक्षमूर्तिः श्रीराधिकापुरसमस्तसंघेन. कारापित(ता) श्रीविजयदेवेंद्रसूरिप्रतिष्ठित(ता) કતાર છે ”
ભમતીમાં આરસ લગાડેલો છે, તેમાં ૪૯ નાની દેરીઓ છે. તેમાં આરસની ૮૮ પ્રતિમાઓ છે. (મેટા ત્રણ ગભારા સિવાય) તેમજ શાસનદેવી અને અક્ષ છે તથા એક ઓરડીમાં પાણીનું ટાંકું છે. ૩૦ ]
"Aho Shrut Gyanam"
Page #52
--------------------------------------------------------------------------
________________
મૂળનાયક શ્રા ચિ તામણી પાર્શ્વનાથ ભટ ના ગભારા પર ત્રણ ગભારા છે. તેમાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામીની મૂર્તિ છે. તેમાં મૂળનાયક સહિત આરસની ૨૪ અને ધાતુની ૧૬ પ્રતિમાઓ છે. આરસન પગલાં જેડી ૧ છે.
ભાની પોળમાં ધાતુના કાઉસગ્ગિયા છે, તેનું પરિકર અહીં શિખવામાં આવ્યું છે.
મેડાના રંગમંડપમાં એક તરફ દેવદેવીની પ મૂર્તિઓ ખારા પથ્થરની બનાવેલી છે. તે મૂર્તિઓ વીરાવાવ (પાકીસ્તાન) થી લાવવામાં આવી છે.
મેડાના સભામંડપના ચોકમાં એક બાજુએ આરસન ૧૫૦૦ જેડી પગલાં છે, જેના ઉપર નીચે મુજબને લેખ છે
“૫ ૩ શાશ્વતા ૪ તીર્થT ૨૪ ૫ શ્રીવિહેંરમાનઝિન ૨૦ છે गणधरा १४५२ ॥ सर्व मलीने संख्या १५००) भगवाननां पगलां छे। संक्त् १९२१ मां शाके १७८६ प्रवर्तमाने स्त्थंभकारी माघमासे शुक्लपक्षे सदामे तिथौ गुस्वासरे वास्तव्यराधनपुरनगरे श्रीतपागच्छे भट्टारक श्रीश्रीधरणेन्द्रसूरिराजेन श्रीसिद्धक्षेत्रे प्रतिष्ठितं श्रीचिंतामणिजिनप्रासादे ॥
ભમતીને જીદ્ધાર સં. ૧૯૦૫ ના મહા સુદિ ૫ ના રોજ થયે હતો. તે પછી ફરીથી જીર્ણોદ્ધાર કરી, સં. ૧૯૯૨ ના વૈશાખ સુદિ દ ના રોજ આ૦ શ્રી વિજયભદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
પ્રથમ આ મંદિર નાનું અને બાવન જિનાલયવાળું હતું. શેઠ પદમશીભાઈએ આને જીર્ણોદ્ધાર કરાવ્યું તે પછી. તેની સં. ૧૮૯૮ના શ્રાવણ સુદિ ૧૦ ને બુધવારના રોજ આ વિજયદેવેરિના હાથે પ્રતિષ્ઠા થઈ હતી. આ વિશે લેખ ભમતીમાં યક્ષરાજ ધરણેન્દ્ર તેમજ પદ્માવતી માતાજીના ગેખલામાં છે ? (જુઓ, શિલાલેખ નં. ૪૬ ૩,
૧. મૂળનાયકની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવે તે જ સમયે યક્ષ અને
ક્ષિણીની મૂર્તિ સ્થાપન કરવામાં આવે છે, તેથી મૂત્ર નાનો પણ એ જ સમય સમજવા.
"Aho Shrut Gyanam"
[ ૩૧
Page #53
--------------------------------------------------------------------------
________________
આ મંદિરને જીર્ણોદ્ધાર થયા પછી ફરીને સં૧૯૯૨ના વૈશાખ સુદિ ૬ ને સોમવારના રોજ રાધનપુરના રહીશ દુર્લભદાસ ખેડીદાસ શાહનાં ધર્મપત્ની મીઠીબાઈ તથા તેની દીકરી લીલીએ જીર્ણોદ્ધાર કરાવ્યા. આ ભમતીમાં એક ગભારે લઈ રાધનપુરના રહીશ શેઠ લલ્લુભાઈ ન્યાલચંદ તથા તેમના ધર્મપત્ની મીબાઈએ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવેલ છે.
આ મંદિરના મૂળ ગભારામાં એક પ્રતિમાની સ્વ. પં. શ્રી. હરગોવિંદદાસ ત્રિકમચંદનાં ધર્મપત્ની સુભદ્રાબાઈએ સં. ૨૦૦૮ ના જેઠ સુદિ ૫ ના રોજ પ્રતિષ્ઠા કરાવી હતી, અને રૂપિયા ૧૫૦૦૦ પંદર હજાર ખર્ચ કરી ઉઘાપન કરાવ્યું હતું.
આ દેરાસરની શતાબ્દી વિ. સં. ૧૯૯૮ના શ્રાવણ સુદિ ૧૦ ના રોજ વિજયગના શ્રી સંઘ તરફથી ઉજવવામાં આવી હતી.
આ દેરાસરને ત્રણ મોટાં નિખરે છે તે વિશે એક દસ્તાવેજી પુરા મળે છે કે, દેરાસરને ત્રણ્ શિખરે કરવાને રાજ્ય તરફથી મનાઈ હુકમ હતો. પણ રાધનપુરને શ્રી સંધ એ સમયના નવાબ જોરાવરખાનજી પાસે ગયે અને ત્રણ શિખરે કરાવવાની રજાને દસ્તાવેજ પણ કરાવી લાવ્યો. તે દસ્તાવેજ આ પ્રમાણે છે
વત્ર રાધનપુર મધ્યે શ્રી વજેગરછના વાણિયાને માલુમ થાય છે, તમે ચિંતામણિજી પારસનાથનું દેરું નવું કર્યું તે ઉપર સરકારે મહેરબાની કરીને દહેરા ઉપર શિખર ત્રણ બનાવવાની રજા આપી છે. માટે તમે તમારી ખાતર જમે રાખીને ચહેરા ઉપર શિખર ત્રણ બનાવજે. તેહના નજરાણાના રૂપિયા ૪૫૧, અંકે ચાર એકાવન લઈને શિખર ત્રણ બનાવવાની આજ્ઞા આપી છે. આ દહેરા ઉપર કેઈ બાબત હરકત થશે નહિ. એ બાબત સરકારને કોલ છે. સં. ૧૮૯૭ ના (ગુજરાતી) અષાડ વદિ ૧૩, માહે જમાદીલ આવલ સને ૧૨પ૭ હોજરી.”
[ સરકારનો સિક્કો ] ૧, પં. હરગેવિંદદાસના મામા થતા હતા,
"Aho Shrut Gyanam"
૩ર છે
Page #54
--------------------------------------------------------------------------
________________
મૂ૦ ના ચિંતામણિ પાર્શ્વનાથ તથા આદીશ્વર ભ૦ ને દેરાસરમાં પ્રવેશ કરતાં આપણી ડાબી બાજુના મબારામાં, જેને લેકે પાર્શ્વનાથ કહે છે તે મૂર્તિ ખરી રીતે તે પલવિયા પાર્શ્વનાથની છે, તે મૂર્તિની તેમજ નેમીશ્વર ભગ્ના દેરાસરમાં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિની મૂર્તિ છે તેની આ૦ શ્રી વિજયસેનસૂરિએ સં. ૧૬૭૦ના મહા સુદ ૩ (મહા સુદ ૧૨ ) ના રોજ પ્રતિષ્ઠા કરાવી હશે, તે લેખ દબાઈ ગયેલા હોવાથી વાંચી શકાતા નથી.
દેરાસરના ઉપરના માળમાંથી બે પ્રતિમાઓ તેમજ એક પ્રતિમા કયાણ પાર્શ્વનાથના દેરાસરમાંથી એમ ત્રણ પ્રતિમાઓ સુરેદ્રનગરમાં શેઠ પાનાચંદ ઠાકરશી જેન બેડિ"ગમાં થયેલા દેરાસરમાં આપી હતી, જેની પ્રતિષ્ઠા સ્વ. પૂવ ગુરુમહારાજ શાંતમૂર્તિ જયંતવિજયજી મહારાજે વિ. સં. ૧૯૮૬ના મહા સુદ ૧૩ ના દિવસે કરાવી હતી. ૨૩. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભવનું નાનું દેરાસર
આ મંદિર અખી દેશીની પોળમાં આવેલું છે. મંદિર ધાબાબંધી છે. મૂડ નાકની ધાતુની રમણીય અને ચમત્કારી પ્રતિમા પંચતીથી. યુક્ત અને પરિકરવાની છે. પરિકરની પાછળ સં. ૧૧૧ને લેખ છે. (જુઓ લેખ નં. ૩) પરિકર બહુ જ સુંદર છે. આ પ્રતિમાજી ક્યારે ક્યાંથી લાવવામાં આવ્યાં તેની માહિતી મળતી નથી.
મૂળનાયકની પ્રતિમા સં. ૧૧૦૮ માં ભરાવેલી છે. તેમની ગાદી પિત્તન . છે ને તે શાસ્ત્રીય પદ્ધતિએ ઘડાયેલી છે. તેની આજુબાજુએ એક ઇંદ્ર અલગ છે. એનાથી પરિકર પણ અલગ છે. પરિકરમાં બે કાઉસગયા અને બીજી ૨૧ પ્રતિમાઓ છે. મૂળનાયક સાથે ગણતાં વીશ ગણાય.
આ દેરાસર ભલેટા નાગજીએ બંધાવ્યું હતું. તેની પ્રતિષ્ઠા સં ૧૬૬૫ ના મહા સુદિ ૭ ના રોજ થયેલી છે. સંભવતઃ આ દેરાસરની રિતિકા શ્રી વિજયસેનસૂરિના કેઈ સાધુએ કરાવેલી હોય એમ લાગે છે.
[ ૩૩
"Aho Shrut Gyanam"
Page #55
--------------------------------------------------------------------------
________________
મૂળ ગભારામાં આરસની ૨૬ અને ધાતુની એક ચૌમુખી પ્રતિમા છે
સભામંડપમાં આરસની ૧૩ પ્રતિમાઓ છે. ગભારા સામેન દિવાલના એક ગોખલામાં અલગ પડેલા બે ઇદ્રો છે. એક શ્રાવકને મૂર્તિ હાથ જોડેલી સ્થિતિમાં ઊભી છે.
કેસર-સુખડની ઓરડી પાસે શ્રી લાવણ્યવિજય યતિના ગુર શ્રી સૌભાગ્યવિજયજી યતિનાં પગલાં છે.
આ દેરાસર ત્રણ ગભારાનું છે અને ઉપર પતરાંનું છાપરું છે મંદિરમાં ભમતી નથી.
દેરાસર સામે શેઠ ચુનીલાલ વીરચંદભાઈની ફૂલવાડી છે ને તેમ કૂવે પણ છે.
દેરાસરની બીજી વખતની પ્રતિષ્ઠા સં. ૧૯૬૬ ના કાર્તિક વદિ ? ને બુધવારે થઈ છે.
મહા સુદિ ૭ ના દિવસે પ્રતિવર્ષ વજા ચડાવવામાં આવે છે અખી દેશની પળમાં સાધુવને ઊતરવા માટે ઉપાશ્રય પણ છે. ૨૪. શ્રી નેમિનાથ ભ૦નું દેરાસર
આ મંદિર ઘેલાશેઠની શેરીમાં આવેલું છે. બાવન જિનાલયવાળું આ મંદિર ઈંટ-ચૂનાનું અને ધાબાબંધી બાંધેલું છે. મંદિરમાં ત્રણ ગભારા અને ભમતી છે.
મૂળ ગભારામાં મૂળનાયક શ્રી નેમિનાથ ભવની પ્રતિમા વિરાજમાન છે. પ્રતિમા પ્રાચીન અને મનહર છે. તે મૂળ ગભારાના મૂળનાયક સાથે આરસની ૧૮ અને ધાતુની પંચતીથી પ્રતિમાઓ ૪૧ છે.
ગભારામાં પ્રવેશ કરતાં જમણું બાજુના ગભારામાં શ્રી અજિતનાથ ભ૦ અને ડાબી બાજુના ગભારામાં શ્રી પાર્શ્વનાથ ભગ્ની પ્રતિમાઓ છે. એક ખારા પથ્થરની મૂર્તિ છે.
ભમતીમાં બાવન દરીઓ છે અને તેના ઉપર નાનાં શિખરે બનાવેલાં છે. ભમતીમાં આરસની ૭૧ તેમજ અલગ પડેલી આરસની
૩૪ ]
"Aho Shrut Gyanam"
Page #56
--------------------------------------------------------------------------
________________
૨ મૂર્તિઓ છે, ૧ કાઉસગિયા પ્રતિમા ૧ છે. આરસને ચોવીશીને પટ ૧ છે.
ભમતીની એક દેરીમાં શ્રીહીરવિજયસૂરિ મની ભવ્ય પ્રતિમા છે. તેની સં. ૧૬૭૦માં પ્રતિષ્ઠા થયેલી છે.
ભમતીમાં ધાતુની ૧૪ પ્રતિમાઓ છે. ચોવીશ ભ૦નાં પગલાંની એક ડી આરસની છે.
આ મંદિર ચિત્યવાસીનું હોવું જોઈએ, કારણ કે ભમતીમાં બારણું મૂકેલું છે અને ત્યાંથી પાછળના ઉપાશ્રયમાં જવાય છે. (ઉપાશ્રયનું મૂળ બારણું ખત્રીવાસમાં છે.)
આ ઉપાયશ્રયની એક પેટીમાંથી લાકડાનું એક ફેલ્ડીંગ દેરાસર નીકળ્યું છે. આ લાકડાના દેરાસરના આગલા ભાગમાં ચૌદ સ્વM, અષ્ટમંગલ, નવગ્રહ, દશદિપાલ કોતરેલા છે. મંદિરમાં ભામંડળ પણ બનાવ્યું છે. તેનાથી રસેલું આ મંદિર બહુ જ સુંદર છે. આ લાકડાનું દેરાસર કેસે બનાવ્યું તેની કોઈને ખબર નથી. ૨૫. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભવનું દેરાસર
આ દેરાસર બંબાવાળી શેરીમાં આવેલું છે. ત્રણ ગભારાનું છે ને પથ્થરનું બાંધવામાં આવ્યું છે. મંદિર શિખરબંધી છે. ભમતી નથી.
અગાઉ આ મંદિર નાનું હતું. સં. ૧૯૪પમાં શેઠ નરસિંહદાસ મોતીજી હસ્તક શ્રીસંઘે જીર્ણોદ્ધાર કરાવ્યું છે. આને વહીવટ સાગરગછની પેઢીવાળા કરે છે.
મૂળ ગભારામાં મૂળનાયક શ્રી સહસ્ત્રફણું પાર્શ્વનાથની મનહર પ્રતિમા વિરાજમાન છે. મૂળ ગભારામાં મૂળનાયક સહિત આરસની ૨૩ અને ધાતુની ૩૭ પ્રતિમાઓ છે.
મૂળ ગભારા સામે ત્રણ ભારા ઘૂમટવાળા છે. એક ગભારામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભટ છે. તેમની સાથે આરસની કુલ રક મૂર્તિઓ છે. બાજુના બીજા ગભારામાં આરસની ૫ મૂર્તિઓ છે.
"Aho Shrut Gyanam"
[ ૩૫
Page #57
--------------------------------------------------------------------------
________________
ત્રણ ગભારા નાચે શાયરામાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુસ્વામી છે અને ધાતુની ૧ પ્રતિમા છે.
આ શેરીમાં ઘણા વખત પહેલાં પાણીની મેાટી ટાંકી (અમે) હતી. લડાઈ કે સક્રેટ સમયે શહેરના દરવાજા બંધ કરવાના પ્રસંગ આવે ત્યારે ગામ બહારના તળાવમાંથી આ બામાં સીધું પાણી આવે તેવી ગાઠવણ હતી. તેમાંથી લેકા પાણી ભરતા. અખાના લીધે શેરીનું નામ અખાવાળી શેરી રાખવામાં આવેલું.
આ દેરાસર ભીમજી શેઠ(કાકા)નું હતું. તેઓ કુરી ડકના હતા. કાકરેશરમાં કુરી કુટુંબનાં લગ્ન થાય ત્યારે તેમના છે..--છેડી અહીં છેાડવામાં આવી. તેના રૂા. ૫ અહીં ભરતા એમ લાકા કહે છે. જૈન ઉપાશ્રયાની વિગત
3
ધાળિયા શેરીમાં શ્રાવિકાના ઉપાય છે. તેને ગૃહાર કેસરીચંદ્ર ચુનીલાલભાઇએ કરાવ્યા છે.
કડવામતીની શેરીમાં ૧ ઉપાય છે, તે ક્રુડવાગચ્છના શ્રાવકેાના છે. ખજુરી શેરીમાં શ્રાવકના ઉપાશ્રય છે. આ ઉપાશ્રયમાં હતલિખિત પુસ્તક વગેરે છે. આ ઉપાશ્રયમાં લગભગ ૨૦ વરસ પહેલાં ઘણી સખ્યામાં ભાઈએ સામુદાયિક્ર સામાયિક કરતા હતા, અને તેમને જમાડવામાં આવતા હતા.
૪ દેશાઈવાસમાં ગયા શેરીમાં મણીઆરના ઉપાશ્રય શ્રાવિકાના ઉપયોગ માટે છે. ઉપરના ભાગ મહિલામંડળના છે, તેમાં મડળ મેસે છે અને સ્તવને વગેરે શીખે છે.
૫ દેસાઇવાસમાં નવા ઉપાશ્રય શ્રાવિકાના ઉપયેગ માટે સાગરગચ્છે બનાવ્યા છે.
૬ આદીશ્વરજીની ખડકીની ઉપર ( પાંજરાપોળમાં ) શ્રાવિકાને ઉપાશ્રય છે. તે પાળિયાને ઉપાશ્રય કહેવાય છે.
૩૬ ]
"Aho Shrut Gyanam"
Page #58
--------------------------------------------------------------------------
________________
છે શાતિનાથજીની ખડકીમાં તથા સાંકડી શેરીમાં એક એક ઉપાશ્રય
છે. તે બંને ઉપાશ્રય શ્રાવકના છે. ઉપાશ્રયને વહીવટ સાગર
ગચ્છની પેઢો કરે છે. ૮ પાંજરાપોળમાં પહેલાં તેમસાગરને ઉપાશ્રય હતે. અત્યારે શ્રાવિ
કાના ઉપગમાં આવે છે. ૯ ભણસાલી શેરીમાં ૧ શ્રાવિકા ઉપાશ્રય છે. ૧૦ ભાની પિાળમાં બે ઉપાશ્રય છે. તેમાં એક બાઈઓને ઉપાશ્રય
ખરતરગચ્છને છે અને એક પાયચંદગચ્છને છે. તેમાં પ્રથમ
શ્રાવક-શ્રાવિકા સામુદાયિક ક્રિયા કરતાં હતાં. ૧૧ ભોંયરા શેરીમાં ખરતરગચ્છના શ્રાવકને ઉપાશ્રય છે. ખરતરગચ્છ
વાળાએ જીર્ણોદ્ધાર કરાવ્યો છે. ૨૨ ચિંતામણિજીની શેરીમાં એક શ્રાવિકાને મેટો ઉપાશ્રય છે.
હમણુ જ જીર્ણોદ્ધાર કરાવેલ છે. મેડા પર વનિતામંડળ બેસે છે. આ પિળ પાસે વિજયગછની વાડી છે, ત્યાં જમણવાર થાય છે. આ શેરીની સામે જિનશાળા છે (શ્રાવક ઉપાશ્રય છે.) તેના જીર્ણોદ્ધારમાં શેઠ કાન્તિલાલ ઈશ્વરલાલે રૂ. ૨૫૦૦૦) આપેલા છે ૨૦ થી ૨૫ હજાર ગેડીદાસ પૈસાચંદે ( વિજયગછની પેઢીએ) ખરચ્યા છે. ઉપાશ્રય નીચે વિજયગચ્છની પેઢી છે. આ
જિનશાળા જૂની હતી તે સં. ૧૯૯૫ માં નવી બંધાવેલી છે. ૧૩ તાળી શેરીમાં પુરુષોને ઉપાશ્રય છે. શેરીમાં નવલચંદ ખુશાલચંદ
(સાગરગ૭)ની પેઢી છે. ૧૪ હીરસાગરની શેરીમાં યતિને ઉપાશ્રય છે. તથા ૧ શ્રાવિકા ઉપા
શ્રય છે. આ બંને ઉપાશ્રયે અંચળમચ્છના છે. ૧૫ ગાંધીવાસમાં 1 ઉપાશ્રય રસ્તા પર છે તે દલપત મેદીને છે,
તે શ્રાવિકાના ઉપગમાં આવે છે.
"Aho Shrut Gyanam"
[ ૩૭
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૬ બંબાવાળી શેરીમાં અંચળગછને ૧ ઉપાશ્રય છે, તે પડી ગયો છે.
ઘેલા શેઠની શેરીમાં ૧ ઉપાશ્રય છે તે દેરાસરની પાછળ ખત્રીવાસમાં છે તે ઉપયોગમાં આવતા નથી. બંબાવાળી શેરીમાં પિાળ ઉપર અંચળગણનો ઉપાશ્રય છે. ત્યાં પતિઓ ઊતરતા હતા.
બીજી સંસ્થાઓ અને હકીકત ખજુરી શેરીમાં બકેરદાસ ઉજમશી તરફથી જૈન ભોજનશાળા ચાલે છે. યાત્રાળુઓને ઊતરવા કેશરીચંદ કસ્તુરચંદ તરફથી જેન ધર્મશાળા છે. તેને વહીવટ એ લકે કરે છે.
દેશાઈવાસમાં સાગરગછની ધર્મશાળા છે. મોટે ભાગે ત્યાં જમણ વાર થાય છે.
પરમ ધર્મશાળાનો વંડો કરાવ્યું છે. ત્યાં ધર્મશાળા થાય એ સંભવ છે. પહેલાં વિજયગચ્છની જમણવાર માટેની ધર્મશાળા હતી.
પરામાં મેરખિયા કાન્તિલાલ ઈશ્વરલાલ તરફથી જેન ડિક ચાલે છે. તેને વહીવટ તેઓ પોતે જ કરે છે.
આયંબિલ શાળાનું હાલનું મકાન એ પવિજય ગોરજીને પ્રથમ ઉપાશ્રય હતે. તથા બાજુમાં, સાગર અને બાઈ ઓન ઉપાશ્રય હતે. તે જગાએ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય વિજયધર્મ સુરીશ્વરજી મહારાજના શિષ્ય વિજયભક્તિસૂરિના ઉપદેશથી (સં. ૧૯૮૦થી) આયંબિલશાળા બનાવવામાં આવી છે. આ મકાન શેઠ જીવતલાલ પ્રતાપશીભાઈએ બનાવી આપ્યું છે. તેનું નામ પ્રતાપભવન રાખેલું છે. તેની ઉપરને અમુક ભાગ એમને સ્વાધીન છે. તે ભાગ સાધ્વીજીને ઊતરવા માટે ઉપાશ્રય તરીકે હાલમાં વપરાય છે.
ગૂજરવાડામાં “અખાડા” તરીકે ઓળખાતું મકાન પહેલાં સટ્ટાના પાટિયાની ધર્મશાળા હતી. ત્યાં યાત્રાળુઓ પ્રથમ ઊતરતા હતા. હાલમાં ૩૮ ]
"Aho Shrut Gyanam"
Page #60
--------------------------------------------------------------------------
________________
આયંબિલ શાળાના કબજે છે. અત્યારે ત્યાં જૈન ઉદ્યોગશાળાનું કામ ચાલે છે. ત્યાં પાપડ, વડી વગેરે જૈન બાઈઓના હાથે બને છે. તેમાંથી બાઈઓને ઉત્તેજન મળે છે.
તળી શેરીમાં શેઠ નવલચંદ ખુશાલચંદ (સાગરમચ્છની પેઢી) છે.
બજારમાં શેઠ મેતીલાલ મૂળજીભાઈ તરફથી મફત દવાખાનું ચાલે છે, તે સાર્વજનીક છે. તેમજ મેતીલાલ મૂળજીભાઈ તરફથી સદાવ્રત ખાતું ચાલે છે તેમજ પટણી દરવાજા બહાર તેમની વાડી છે. ત્યાં કારતક સુદ ૧૫ ના રોજ સિદ્ધગિરિને પટ સંધના દર્શનાર્થે બંધાય છે અને દીક્ષા પણ ત્યાં જ અપાય છે તેમજ પટણું દરવાજા બહાર તળાવની પાળ પાસે શેઠ મોતીલાલનું આરસનું બાવલું નવાબ સાહેબે ખુલ્લું મૂકેલ છે (તે બાવલું મણિલાલ મોતીલાલે કરાવેલું છે.).
તળાવની અંદર નવાબ સાહેબને હવા ખાવાને બંગલે છે.
પટણી દરવાજા બહાર મ્યુનીસીપાલીટી તરફથી દવાખાનું ચાલે છે તથા હાઈસ્કૂલ છે. તેમાં વકીલ કકલદાસ ભૂદરદાસે રૂા. ૫૦,૦૦૦ આપેલા છે. સામે સાર્વજનીક સરકારી લાયબ્રેરી તથા દવાખાનું છે.
મળ જતાં લાલબાગ છે, ત્યાં કોર્ટકચેરીઓ છે. તેની આગળ શેઠ વાડીલાલ પૂનમચંદનું રેન સેનિટેરિયમ છે. કેનાલ પાસે નાથાલાલ રાવજીભાઈ જેઓ માણેકલાલ વખારીઆના પિતાશ્રી થાય તેમની વાડી છે. પ્રથમ ત્યાં દીક્ષાઓ અપાતી હતી.
દેશાઈવાસમાં દરવાજા પાસે મેટી' પાંજરાપોળ છે તે જેનેએ બંધાવેલી છે. તેને વહીવટ પણ જેને જ કરે છે.
પાંજરાપોળની શેરીના દરવાજાના મેડા પર પંખીઓને રાખવાનું પાંજરું છે (મકાન છે, તેથી આ શેરીનું નામ પાંજરાપોળ પડયું છે.
ભાની પોળ પાસે ખેડાં ઠેર–પંજરપોળની ફિક્સ છે. પટણી દરવાજા બહાર સાર્વજનીક મ્યુનીસીપાલીટીની ધર્મશાળા
"Aho Shrut Gyanam"
[ ૩૯
Page #61
--------------------------------------------------------------------------
________________
છે. કડવામતીની શેરી પાસે ટાવર છે તે લગભગ સંવત ૧૯૫૦માં બંધાયેલ છે. હાઈસ્કૂલ નાની પડતાં હાઈરસ્કૂલની બાજુમાં થોડા ઓરડા થવાના છે ફંડ એકઠું કરવાનું કામ હાલમાં ચાલે છે.
પટણી દરવાજાના તળાવમાં માછલાં મારવાની મનાઈને ઠરાવ કરી બોર્ડ લગાવવામાં આવેલ છે.
રાધનપુર ગામ ફરતાં વિશાળ દરવાજા છે તેમાંના કેટલાક હાલમાં જણું થવાથી પાડી નાખેલા છે.
જેન જ્ઞાનમંદિરે ૧. શ્રી યશોવિજયજી જૈન પુસ્તકાલય રાજગઢીના રસ્તે છે, ઉપર
શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજનું જ્ઞાન મંદિર છે. ૨૫ વરસ પહેલાં
નવું બનાવ્યું છે. ૨. ઘેલા શેઠની શેરીના નાક પર ૫. મેરવિજયજી મહારાજનું જ્ઞાન
મંદિર ૫ વરસથી બનાવેલું છે. જિનશાળાની વાડી સામે વિજયહીરસર મહારાજનું જ્ઞાનમંદિર ૩૦ વરસ થયાં બનાવેલું છે. તેમાં હસ્તલિખિત તેમજ છાપેલાં પુસ્તકો છે. અખાદીસીની પોળમાં લાવણ્યવિજયજી યતિને પ્રાચીન હસ્તલિખિત પુસ્તક ભંડાર છે. જિનશાળાના મેડા પર હસ્તલિખિત પુસ્તક વગેરે છે. તંબળીશેરીના ઉપાશ્રયે પણ હસ્તલિખિત પુસ્તકો આદિ છે. ખજુરીશેરી તથા સાગરગચ્છના ઉપાશ્રયે પણ હસ્તલિખિત પુસ્તકો છે.
જૈન પાઠશાળા લાડવા શેરીમાં શેઠ બાપુલાલ જમનાદાસ તરફથી મેનાબાઇ પાઠશાળા ચાલે છે. મકાન ૧૯૯૫માં ખુલ્લું મુકાયું છે. પ્રથમ
આ પાઠશાળા પાળીઆના મેઢા પર હતી. ૪૦ ]
છે.
"Aho Shrut Gyanam"
Page #62
--------------------------------------------------------------------------
________________
૬. બંબાવાળી શેરીમાં શ્રી. પાર્શ્વનાથ ભગવાનના
દેરાસરનું પ્રવેશદ્વાર
"Aho Shrut Gyanam"
Page #63
--------------------------------------------------------------------------
________________
૭. શ્રી. કલ્યાણ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર
૮. શ્રી. શિવજયવીરસૂરીશ્વરજી જ્ઞાનમંદિર
Page #64
--------------------------------------------------------------------------
________________
૨. બજારમાં શેઠ મોતીલાલ મૂળજીભાઈના સાર્વજનીક દવાખાના પર
તેમના તરફથી પાઠશાળા ચાલે છે.
આ રીતે જૈન દેરાસર, જેના ધાર્મિક સ્થળે, અને જેના વસ્તીના કારણે જેનેએ આ શહેરને ઉન્નત બનાવવામાં કે અને કેટલો ફાળો આપે છે તેનું અનુમાન સહેજે થઈ શકે એમ છે.
રાધનપુરના કેટલાયે જેને મુંબઈ, અમદાવાદ, ભાવનગર વગેરે મેટા શહેરોમાં વસે છે. તેમણે બંધાવેલાં આલીશાન મકાન અહીં ખાલી પડેલાં છે.
પ્રાચીન સ્થિતિ રાધનપુર ડિરેકટરી' (પૃ. ૯૧-૯૨)માં રાધનપુરની પ્રાચીનતા વિશે નીચે મુજબ હકીક્ત જાણવા મળે છે–
ચાવડાવંશના રદનદેવે સં૦ ૬૦૨ ના વૈશાખ સુદિ ૩ ના રોજ આ શહેર વસાવ્યું, તેથી તેના નામ ઉપરથી રદનપુર નામ હતું, જેમ જેમ વખત લંબાતા ગયા તેમ તેમ નામના રૂપમાં ફેરફાર થઈ રાયધણુ નામ કહેવાણું. ઈ. સના સત્તરમા સૈકામાં તે નામ પણ બદલાઈ જઈ રાધનપુર પડ્યું, અને તે જ નામથી હાલ પણ બોલાય છે. રદનદેવ ચાવડે કેના વંશમાં થયો તે જણાયું નથી. પણ કહેતા કચ્છના પૂર્વ ભાગમાં ચાવડાનું રાજ હતું તેમાંના, અગર તે પંચાસરના ચાવડાના વંશમાંના કોઈ હેય.
રાધનખાન બલેના નામ ઉપરથી રાધનપુર પડયું હોય એમ બેબે ગેઝેટિયર, વોલ્યુમર ૫ માં અનુમાન બતા વેલું જણાય છે પણ તેમ બનવા સંભવ છેડો છે. કારણકે, રાધનખાન બલોચ સત્તરમા સૈકા પહેલાં થયેલ નથી અને રાધનપુરની આબાદી તે પહેલાંની છે. ઈસટ ના તેરમા
[ ૪૧
"Aho Shrut Gyanam"
Page #65
--------------------------------------------------------------------------
________________
સૈકામાં રાધનપુર નામ હોવાનું જેના પુસ્તકે ઉપરથી નીકળી આવે છે.
“પ્રથમની આબાદી ફતેકેટ (ધૂળ કેટ) જે હાલના શહેરથી વાયવ્ય એક માઈલ દૂર છે તેની બાજુમાં હતી અને ફતેકેટમાં બાદશ્નાહી થાણું હતું, ઈ. સ. ૧૭૧૨ ની સાલમાં એટલે હાલના નવાબસાહેબના વડવાઓના હસ્તમાં થયું ત્યારે બાબી જવાંમદખાનજી પહેલાએ શહેરને ફરતો કિલ્લે બનાવ્યું, અને તેમના બેટા અનવરખાન ઉર્ફે સફદરખાને ફકેટને કિલ્લો તેડી વડાપાસર તળાવના કાંઠા ઉપર કિલ્લે બનાવી ત્યાં થાણું રાખવા માંડયું ત્યારથી ફતેકેટ ઊજડ થયે, થાણું અને શહેરની વચ્ચે અંતર હતું, કેમકે ગામની વસાહત પશ્ચિમ તરફ હતી અને થાણુને કિલ્લે પૂર્વ તરફ હતો. જેમ જેમ આબાદી વધતી ગઈ તેમ તેમ શહેરને કિલ્લે વધતો ગયો, અને બંને બાજુથી થાણાના કિલા સાથે મળી જઇ હાલની સ્થિતિએ પહોંચ્યું છે, થાણાને બદલે રાજગઢી કહેવાણી.
આજે પણ તે જ નામથી ઓળખાય છે.”
જે કે રધનદેવ માટે કોઈ પ્રામાણિક આધાર મળતા નથી અને રાધનપુર વસ્યાની કોઈ ચોક્કસ તારીખ પણ મળતી નથી પણ રંધનદેવ વિશે અહીં એવી એક માન્યતા છે કે, આ વઢિયાર પ્રદેશમાં આજે જે નાડોધ ખેડૂતો જુદા જુદા ગામોમાં પથરાયેલા જોવાય છે તેમાંના કેટલાક તે ચાવડા રજપૂતો છે એટલે સંભવ છે કે, આ રજપૂતોનો કોઈ પૂર્વજ રધનદેવ હોય અને તેણે પિતાના નામ ઉપરથી રાધનપુર વસાવ્યું હોય.
બીજી એક માન્યતા એવી છે કે, રાધનપુરની નજીકમાં આવેલું ભીલડિયા એક કાળે મેટું નગર હતું. ત્યાં જૈનાચાર્ય સોમપ્રભસૂરિ પધાર્યા. તેમણે નિમિત્તજ્ઞાનથી જોયું કે ભીલડિયાને. સર્વવ્યાપી આગથી નાશ થશે. એ વાત તેમણે શ્રાવકને જણાવી, ત્યાંના શ્રાવકે આચાર્ય
૪૨ ]
"Aho Shrut Gyanam"
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રીની સુચનાથી ઉચાળા ભરી અન્યત્ર ચાલ્યા ગયા. તેમાંથી કેટલાકે નિવાસ માટે એક સ્થળ પસંદ કર્યું તે પાછળથી રાધનપુર નામે પ્રસિદ્ધ થયું.
મુનિરાજ શ્રી દર્શનવિજયજી (ત્રિપુટી) પોતાના “જૈન પરંપરાને ઇતિહાસ’ ભ૦ ૨ ના પૃષ્ઠઃ ૨૩૯ માં રાધનપુર વસ્યાને ખુલાસે આ રીતે આપે છે
“અહીં (ભલડિયામાં) સં. ૧૩૩૩ ના ચાતુર્માસમાં સં. ૧૩૩૪ બેસતાં બે કાર્તિક મહિના હતા, ચતુર્માસ બીજી કાર્તિક પૂર્ણિમાએ પૂરું થાય; પરંતુ તપાછના આ૦ સેમપ્રત્યે (આચાર્યપદ સં. ૧૩૩૨, સ્વર્ગવાસ સં૦ ૧૩૭૩) આકાદર્શનથી જાણ્યું કે, નજીકના દિવસે માં ભીલડિયાને વિનાશ. થવાનો છે એટલે તેમણે અપવાદને આશ્રયી પહેલો કાર્તિક પૂર્ણિમાએ માસુ પૂરું કર્યું અને ત્યાંથી તરત વિહાર કર્યો, બીજા પણ સાધુ-સાધ્વીઓ તથા જેને ભીલડિયાથી ઉચાળે ભરી ગયા અને તેમણે એક સ્થળે જઈને નિવાસ કર્યો. એ
સ્થળે રાધનપુર શહેર વસ્યું.'
ઇતિહાસની દૃષ્ટિએ જોતાં શ્રી સોમપ્રભસૂરિ સં. ૧૩પર માં આવ્યા હોય એવું અનુમાન છે. કારણ કે, સં. ૧૩૫૩ ની સાલમાં અલ્લાઉદ્દીનના સૂબા અલપખાને પાટણને પાધર કર્યું તેની સાથે સાથ ભીમપલ્લીને સર્વવ્યાપી આગ લગાડી. ભીમપલ્લીની જમીનને ત્રણ-ચાર હાથ ખેદતાં તેમાંથી રાખ, કોલસા, અને બળેલી છેટેના થર વગેરે મળી આવે છે અને એ ભૂમિ ઉપર ઊભા કરેલા સંવ ૧૩૫૪, સંe ૧૩૫૫, સં. ૧૩૫૬ના પાળિયાઓથી પણ એ વાત પુરવાર થાય છે.
“રાધનપુર ' નામ માટે એમ કહેવાય છે કે, એ જ સમયમાં રાધનખાન નામે એક બલેચ હતો તેણે પિતાના નામ ઉપરથી રાધનપુર વસાવ્યું અને ભીલડિયાથી આવેલા શ્રાવકાએ તે નગરને વસાવવા માટે સારો સાથ આપે.
[ ૪૩
"Aho Shrut Gyanam"
Page #67
--------------------------------------------------------------------------
________________
*
રાધનપુરના માલિયા ( મહાલિયા ) કુટુંબના ગાત્રજ દા ભીલિડયાની ધમ શાળાની સામે પૂર્વ દિશામાં બાંધેલા આરસતા કૂવામાં છે એ ઉપરથી પણુ. ભીડિયાના નાશમાંથી રાધનપુરનું નનિર્માણ થયાને પુરાવા મળે છે.
એ પછીના લગભગ ૨૫૦-૩૦૦ વર્ષોંને રાધનપુરના ઇતિહાસ અધારામાં છે.
સ૦ ૧૫૭૦માં શ્રીમદ્
આન વિમલર્સાર, જે શ્રીહીરવિજયસૂરિના દાદાગુરુ થતા હતા તે, રાધનપુર આવ્યા હતા. તેમણે ત્યાંના જિનાલયેાની પ્રતિમાની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરી હતી.
શ્રી વિજયદાનસૂરિના શિષ્ય અને શ્રી હીરગિજયસૂરિના ગુરુભાઈ શ્રી ધસાગર સ્વતંત્ર પ્રતિભાશાળી વિદ્વાન હતા. તેમણે ‘કુમતીકુદ્દાલ ’ નામને ગ્રંથ ચ્ચે, જેમાં શાસન અને સિદ્ધાંત વિરુદ્ધ પ્રરૂપણા કરી હતી, તેના તેઓ ખૂબ પ્રચાર કરવા લાગ્યા. એ જ વખતે રાધનપુરમાં જ શ્રી. વિજયદાનસૂરિએ શ્રો ધર્મ સાગરને ગચ્છ બહાર કરવાનું ફરમાન લખ્યું. આથી શ્રીધર્મ સાગરને આવાત થયે અને પશ્ચાત્તાપ થયા. તેમણે શ્રીવિજયદાનસુરિજી પાસે તેમની આજ્ઞામાં રહેવાનું કબૂલ કર્યું અને મિચ્છામિ દુક્કડ' દઈ પોતાની ભૂલ સુધારી લીધી. પછી શ્રીવિજયદાનરજીએ સ૦૧૬૧૭ માં રાધનપુરમાં જ શ્રીધર્મસાગરજીને પાછા ગચ્છમાં લીધા અને તેમના લખેલા પ્રત્યેક ગ્રંથ પેાતે જોયા પછી જ સધમાં માન્ય કરવામાં આવતા. ( ઐતિહાસિક રાસસ ંગ્રહ, ભા॰ ૪, વિજયતિલકસૂરિરસ' પૃ॰ ૧૩ થી ૧૫)
<
:
રાધનપુરની ખરેખરી જાહેાજલાલી તે સન્ ૧૬૪૮ માં જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિ અને તેમના શિષ્ય શ્રી વિજયસેનસૂરિએ આ નગરમાં પાપણું કર્યુ તે પછી જ થઈ.
જેમ કે, રાધનપુરમાં નવાં નવાં મિંદરા બધાર્યાં, અનેક જૈતાયાર્યાં અહીં પધાર્યા, ચતુર્માસ નિ`મ્યાં, નવી નવી ધાર્મિક સંસ્થા ઊભી
૪૪ ]
"Aho Shrut Gyanam"
Page #68
--------------------------------------------------------------------------
________________
થઇ, જુદા જુદા ગુચ્છના તિએ પેાતાના મંદિરે અને ઉપાશ્રયે ઊભા કર્યા, જ્ઞાનભંડારા સ્થપાયા, જૈન પાદશાળાએ ખુલ્લી મુકાઇ, રાધનપુરના શ્રેષ્ઠીઓએ અન્યત્ર દેરાસર બંધાવ્યાં, તીર્થાના સંધા નીકળ્યા. અહીં ગ્રંથા રચાયા અને લખાયા.
આમ બધી રીતે રાધનપુરનું નામ પ્રકાશમાં આવતું ગયું. તીથમાળાકાએ પણ તેની ખાસ નગર તરીકે નોંધ લીધી. આ બધી વિગતાની કડીબદ્ધ ઘટના નોંધી શકાય એવી છે. પશુ તેને આ સ્થળે એટલા અવકાશ નથી. અમે તે અહીં રાધનપુરના વિશિષ્ટ નગર તરીકેની રૂપરેખા દેરીશું.
સમ્રાટ અકબર પ્રતિમાધક જગદ્ગુરુ શ્રોમાન હીવિજય મ૦ તેમજ તેમના શિષ્ય સવાઇહીર શ્રીવિજયસેનસૂરિએ ખને આચાર્યોએ ૦ ૧૬૪૮ માં રાધનપુરમાં ચતુર્માસ કર્યું.૧ તેમણે રાધનપુરમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાંના લેાકાએ છ હજાર સેનામહોરોથી સૂરિજીની પૂન્ન કરી હતી. ( સૂરીશ્વર અંતે સમ્રાટ, પૃ૦ ૨૬૫) ચતુર્માસ દરમિયાન અનેક પ્રતિષ્ઠા અને મહાત્સવે શ્યા. સમ્રાટ અકબરે એ જ સમયે શ્રીહીરવિજયસૂરિને ત્રુજયંગર ઉપર લેવાતા કર માફ કરીને તે તીથ તેમને અર્પણ કરવાનું ફરમાન લખી મેકલાવ્યું. બાદશાહે શ્રીહીરવિજયસૂરિની આજ્ઞા મેળવી, તેમના વાસક્ષેપપૂર્વક એ વર્ષમાં ભાનુચંદ્રને ઉપાધ્યાયની પછી આપી. ખાદશાહે શ્રીવિજયસેનસૂરિને આગરા મેકલવા સ્કૂરજને વિનંતિ પાડવી. આ વિશે શ્રીઋષભદાસ વચ્ચે ‘હીરવિજય સૂરિરાસ ' માં આ પ્રકારે જણાવ્યું છે
66
“ રાધનપુરમહિ રહ્યા એક વારા, કહીયે નન્દી અબારી સાર રે.” (પૃ૦૨૧૩) હીર રાધનપુર માંહિ આવે, તિહાં ઉચ્છવ સબળા થાવે; આવ્યું સેત્રુ ંજનું ફરમાન, થયું
ભાષ્ય દ્રને માન.
*
૧. · હીરસૌભાગ્યાન્ય ’સ : ૧૪, શ્લા
'
"Aho Shrut Gyanam"
૨૮૫,
( પૃ. ૧૭૯. )
[ ૪૫
Page #69
--------------------------------------------------------------------------
________________
વાસ તવ હીરો આવીયે, ધ મસ્તકે સાર રે, શેખ પચવીસ ઘેડા દિયે, રૂપક દસહી હજાર રે. આપ વિચારી પતશા, લખ્યું હીરને જેહ રે; અવલ ચેલે ભાણચંદ્ર છે, ઉવજઝાયપદ દેહ રે.”
તાસ તેડુ વળી આવીયું, વિજ્યસેનની સાર રે શાહ અકબર તેડ, કીધે તામ વિહાર રે.”
એ પછી રાધનપુરમાં જાણે ભક્તિને જુવાળ આવ્યો અને શ્રી હીરવિજયસૂરિના શિષ્યરત્ન શ્રી વિજયસેનસૂરિને સં૦ ૧૬૬ માં ત્યાંના શ્રીસંઘે ચતુર્માસ માટે વિનંતિ કરી. એ સમયે ત્યાંને નવાબ પહાડખાન નામે હતો.
શ્રી વિજયસેનસૂરિએ જ્યારે રાધનપુરમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાંના શ્રી સંઘમાં ભારે ઉલ્લાસ આવ્યો. પંચવણું રેશમી વસ્ત્રોથી અને વજા પતાકાથી આખું નગર શણગારવામાં આવ્યું હતું, ત્યાંની સમગ્ર જનતા આચાર્યશ્રીને ઉપદેશ સાંભળવા પડાપડી કરતી હતી. તેમના હાથે કેટલીક પ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ તેમાં ખાસ કરીને વાસણ જેટા નામના શ્રાવકે તેમના હાથે કેઈક મંદિરની પ્રતિષ્ઠા કરાવી. કેટલાક શ્રાવકોએ બ્રહ્મચર્ય વગેરે વત ઉર્યા.
પછી તે શ્રી નેમિસાગરજી મહારાજે સં. ૧૬૭રમાં રાધનપુરમાં ચતુમસ કર્યું અને બાદશાહ જહાંગીરે તેમને માંડવગઢ આવવા વિનંતિ. પત્ર લખ્યો. તેઓ રાધનપુરથી જ માંડવગઢ ગયા.
એ પછી અનેક સરિ, ઉપાધ્યાયે, પંન્યાસ અને મુનિરાજોએ ત્યાં ચતુર્માસ કર્યા અને ત્યાંના સઘની ભક્તિ અને એકતાને ટકાવી રાખી. આજે પણ રાધનપુરમાં પ્રતિવર્ષ ચતુર્માસ માટે મુનિરાજે પધારે છે અને ત્યાં શ્રી સંધ ઉલ્લાસભેર તેમને ઉપદેશ ઝીલે છે. ધર્મકાર્યોમાં રાધનપુર આજે પણ મોખરે આવે છે.
"Aho Shrut Gyanam"
Page #70
--------------------------------------------------------------------------
________________
રાધનપુરની પ્રતિષ્ઠા રાધનપુરના શ્રાવકે વેપાર નિમિતે બહારગામ ગયા અને જે કંઈ સુકૃતોદ્વારા ભાત પાડે એવા રાધનપુરના ધાર્મિક રંગની કીર્તિ પ્રાપ્ત કરી તેની નોંધ આપણું ગૌરવને વિષય હોવાથી કેટલીક વિગતે આપીએ છીએ.
ભાવનગર નવું વસ્યું એ જ સમયમાં રાધનપુરના કેટલાક શ્રાવકે ભાવનગર જઈને વસ્યા. તે શ્રાવકામાં શેઠ કુંવરજી લાધા મુખ્ય હોય એમ એમના સુતકલાપથી જણાય છે. ભાવનગરમાં રાધનપુરના દશાશ્રીમાળી જ્ઞાતિના શ્રાવકાનાં ૭૦-૮૦ ઘરો છે. અને ત્યાંનું એક બજાર તે રાધનપુરી બજાર'ના નામથી પ્રસિદ્ધ છે. મારવાડી વંડાની પાછળ દશા શ્રીમાળીની એક વાડી પણ છે.
શેઠ કુંવરજી લાધાએ જ ભાવનગરનું તોરણ બાંધ્યું હતું. ભાવનગરમાં સ્વામીવાત્સલ્યને આદેશ અપાય ત્યારે કુંવરજી લાધા અને તેમના વંશાના બાલુભાઈ ચાંલ્લો કરતા હતા.
શેઠ કુંવરજી લાધા ભાવનગરમાં રહેવા આવ્યા ને ત્યાંના મોટા આદીશ્વર ભગવાનના દેરાસરની સ. ૧૭૯૩ના પિષ વદ ૫ ના દિવસે તેમણે પ્રતિષ્ઠા કરાવી હતી. ભ૦ આદીશ્વરની મનહર પ્રતિમા ઘોઘામાંથી લાવવામાં આવી હતી, જે જાવડશાહના સમયની હોવાનું મનાય છે. એ જ મંદિરમાં ૧-૨ મણ વજનને ઘંટ છે, તેના ઉપર ‘સં૧૮૧૮ મારા કુટું ? શેઠ કુંવરની હાય !’ એ પ્રમાણે અક્ષર કોતરેલા છે.
એ સિવાય શેઠ કુંવરજી લાધાએ શત્રુજ્ય ઉપર દાદાની મોટી ટૂંકમાં પાંચ ગભારાવાળું ભવ્ય દેરાસર સં. ૧૭૯૮ માં બંધાવ્યું હતું. તેમાં તેમણે આઠ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરાવી હતી. તેમાંની એક પ્રતિમાની લઘુ પવાળમચ્છના રાજસમસૂરિએ પ્રતિષ્ઠા કરી હતી.
(જુઓ, જૈન યુગ ” સં. ૧૯૮૬, વૈશાખ-જેઠ અંક, પૃ. ૩૬-૩૭)
શત્રુંજય ઉપર સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભવનું ત્રણ શિખરનું મંદિર છે તેની સં. ૧૮૧૫માં શેઠ કુંવરજી લાધાએ પ્રતિષ્ઠા કરાવી હતી.
[ ૪૭
"Aho Shrut Gyanam"
Page #71
--------------------------------------------------------------------------
________________
ઉપર્યુક્ત શેઠ કુંવરજીના પુત્ર શેઠ હેમજીએ ભાવનગરમાં શ્રી અભિનંદસ્વામીના દેરાસરની પ્રતિષ્ઠા સં. ૧૮૧૫ માં કરાવી હતી.
એ જ કુંવરજી શેઠનાં ધર્મપતની લાડુબાઈએ સં. ૧૮૧૫ ના વૈશાખ સુદિ ને બુધવારના રોજ ભાવનગરમાં શ્રી પાર્શ્વનાથ ભo ન દેરાસરની પ્રતિષ્ઠા કરાવી હતી. વળી તેમણે જ ભાવનગરમાં શ્રી શાંતિનાથ જિનાલયમાં સં. ૧૮૬૦ ના વૈશાખ સુદિ ૫ ના રોજ મૂળનાયક ભયની પ્રતિષ્ઠા કરાવી હતી.
શત્રુંજય ગિરિ ઉપર મોદી પ્રેમચંદની ટૂંકમાં સં. ૧૮૮૫ ના મહા વદ ૮ ને રવિવારના દિવસે રાધનપુરના રહીશ મૂળજી અને માનકુંવરના પુત્ર સમજીએ ઉત્તર તરફના ભયરામાં શ્રી સુવિધિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવેલ છે.
રાધનપુરનિવાસી શેઠ રવજી અભેચંદ સં. ૧૭૭લ્મ મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભ૦નું એક મોટું દેરાસર શત્રુંજય ઉપર બંધાવ્યું હતું, એ જ ગિરિ ઉપર મેંદી પ્રેમચંદની ટૂંકમાં સાત મંદિરે છે તે પૈકી સાતમું મંદિર રાધનપુર નિવાસી શેઠ લાલચંદભાઈએ બંધાવેલું છે. વળી, એ જ ગિરિ ઉપર વાઘણપોળમાં પદ્મપ્રભુનું જિનાલય છે તે રાધનપુરનિવાસી મહાલિયા કલ્યાણુજી જેવંતે બંધાવેલું છે. તેમાં આરસની ૧૦ પ્રતિમાઓ અને ધાતુની એક પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી છે.
શત્રુંજયનાં મંદિરમાંની કેટલીક પ્રતિમાઓ રાધનપુરવાસી શ્રેષ્ઠીએએ ભરાવેલી છે. સં. ૧૮૮૫ ને મહા વદ ૪ને રવિવારે શ્રી સુવિધિનાથ ભ૦ની પ્રતિમા શેઠ મૂળજી અને સમજીએ ભરાવીને પ્રતિષ્ઠિત કરાવી હતી, શેઠ મૂલજીના પુત્ર ડુંગરશીભાઈએ શ્રી શ્રી ચંદ્રપ્રભ ભ૦ની પ્રતિષ્ઠા કરાવી હતી. શેઠ ટોકરશીના પુત્ર કાંતીયા હેમજીએ શ્રો મહિલ. નાથ ભ૦ની એક પ્રતિમા ભરાવી અને દેરી પણ કરાવી હતી.
શત્રુંજયના ભાઠી વીરડાના નામે ઓળખાતા માગે શેત્રુંજી નદીથી ઉપર ચડતાં શ્રી આદિનાથની પાદુકાની પાસે એક વિસામે અને કુંડ રાધનપુર નિવાસી કઈ મસાલિયા કુટુંબે બંધાવેલ છે.
૪૮ ]
"Aho Shrut Gyanam"
Page #72
--------------------------------------------------------------------------
________________
રાધનપુરવાસી શ્રાવિકા બાઈ દલછી ડુંગરશીએ ૧દરી કરાવેલ છે. તેમાં મૂળનાયક ભ૦ મહાવીર પ્રભુ વગેરેની ૭ મૂર્તિઓ બિરાજમાન કરી છે. વિક્રમ સં. ૧૮૮૦ માં પ્રતિષ્ઠા કરાવી હતી.
તાલધ્વજગિરિ ઉપર વિસં. ૧૯૪૭માં શ્રીમાલજ્ઞાતીય મસાલીયા રાધનપુરનિવાસીએ ભ૦ અજિતનાથસ્વામી, ભ૦ અભિનંદન, ભ૦ સુપાર્શ્વનાથ, ભ૦ મહાવીરસ્વામીની મૂર્તિઓ સ્થાપન કરી તેમની પ્રતિષ્ઠા શ્રી. વિજય જિનેન્દ્રસૂરિ હસ્તક કરાવેલી છે.
મિયાગામ (કરજનોમાં શ્રી શાંતિનાથ ભ૦નું દેરાસર રાધનપુરનિવાસી શેઠ સૂરાના વંશજોએ બંધાવેલું છે. સાંતલપુનું જિનાલય પણ રાધનપુરનિવાસી શેઠ શ્રવણના વંશમાં થયેલા પદમશી શેઠના પુત્રે બંધાવ્યું છે.
ખંભાતમાં ચોકશીની પળમાં આવેલા ભ૦ મહાવીરસ્વામી જિનાલયની એક પ્રતિમા રાધનપુરના શ્રેણીએ ભરાવી, તેની પ્રતિષ્ઠા સંજ ૧૫૮૧ના મહા વદિ ૧૦ ને શુક્રવારે કરી હતી.
પાલીમાં રાધપુરવાળા શેઠ કમળશીભાઈએ શ્રી સુપાર્શ્વનાથ ભનું મંદિર બંધાવેલું છે અને રાધનપુરવાળા શેઠ ઈચછાલાલ હેમચંદને ને પાલીમાં છે તે સંધની પેઢી શેઠ નવલચંદ સુપ્રતચંદને સેપેલે છે, તે મકાનના ભાડાની આવકમાંથી કેટલાંક ધાર્મિક કાર્યો થયા કરે છે.
ભાવનગરમાં શેઠ હેમ જીવરાજ અને મહુવામાં શેઠ ફત્તેચંદ જીવરાજ અગણોત્રા (૧૯૬૯) કાળમાં રાધનપુરથી આવીને વસ્યા અને સારી પ્રતિષ્ઠા જમાવી. - રાધનપુરના માણેકચંદ જીવરાજ નિર્વશ ગયા. તેમણે પાલીતાણું અને શખેશ્વરમાં ધર્મશાળાઓ બંધાવી હતી.
આ રીતે રાધનપુરના શ્રાવકોએ કરેલાં સુકૃતેની આછી નેધ ઉપરથી ત્યાંના શ્રાવકેની ધાર્મિક શ્રદ્ધા વિશે આપણને જાણવા મળે છે.
એ પછી તીર્થમાળાકારે પણ “રાધનપુર' ના મંદિર વિશે
"Aho Shrut Gyanam"
[ ૪૯
Page #73
--------------------------------------------------------------------------
________________
ભાવભર્યો ઉલ્લેખ કરવા લાગ્યા, અને રાધનપુરને પણ મહત્તા આપવા લાગ્યા હોય એમ તેમના ઉલેથી જણાય છે–
શ્રીજિનચંદ્રસૂરિના સમયમાં એટલે સં. ૧૬૦૦ લગભગમાં રચાયેલી “શત્રુંજય યાત્રાસંધ ચૈત્યપરિવાડી” (અપ્રગટ) માં જણાવ્યું છે કે
તીન ભવણ રાઈધનપુરઈ” આ ઉલેખથી જણાય છે કે શ્રીમદ્દ હીરવિજયસૂરિ અહીં આવ્યા તે અગાઉ ત્રણ મંદિરે હતાં.
શ્રી શાંતિકુશલ “ગાડી પાર્શ્વનાથસ્તવન' સં. ૧૬૬૭ માં રચ્યું છે, તેમાં રાધનપુરમાં ગોડી પાર્શ્વનાથના મંદિરની નધિ લીધી છે –
“વિવઈ રાધનપુરઈ વડાલી હે સાંઈ સાર”
૫૦ મહિમાએ સં. ૧૭૨૨ માં “ચૈત્યપરિપાટી' રચી છે તેમાં રાધનપુરને “મનહર શહેર' બતાવીને ત્યાંનાં મંદિરમાં બધી મળીને ૪૦૦ પ્રતિમા હેવાનું જણાવે છેરાધનપુર રેલીઓમણું રે , જિનહર કિ સુખકંદ રે૦, સાહ, પ્રતિમા તિહાં કણિ સ્મારસિ રેલે, વિદ્યા તિહાં જિનંદરે, સાવ”
શ્રી જ્ઞાનસાગરે સં. ૧૮૨૧ માં રચેલી “તીર્થમાલા'માં અહીંના બાર જિનમંદિરની નેંધ કરી છે– ‘તિહાં ઉંચા જિનમંદિર સેહે બાર સંખ્યાઈ મનમહે; જિનપૂજા મૂકી દોહે, સુખકર૦
આ ઉલ્લેખો ઉપરથી રાધનપુરની મહત્તાને અને અહીં સં. ૧૮૨૧ સુધીમાં ૧૨ મંદિર બંધાયાને ખ્યાલ આવે છે.
ગ્રંથરચના અને લેખન રાધનપુરમાં મુનિરાજે એ સ્થિર રહીને કેટલાક ગ્રંથની રચના કરી અને કેટલાક ગ્રંથો લખાવ્યા છે તેની માહિતી તે તે ગ્રંથની પ્રશસ્તિ અને પુપિકાઓમાંથી મળે છે, તેની અમે તારવણી આપીએ છીએ
૫૦ ]
"Aho Shrut Gyanam"
Page #74
--------------------------------------------------------------------------
________________
૧. સં. ૧૬૨૮ માં કલ્પસૂત્ર ઉપર “કિરાવવીટીકા” ઉપાટ પદ્મસાગરે રચી.
૨. સ. ૧૬૪૦ માં “જિનાતકપંજિકા” લખાઈ. ૩. સ. ૧૬ ૪૯ માં “ધર્મબુદ્ધિમંત્રિકથા' લખાઈ ૪. સં. ૧૬૪૯ માં “તપરિભાષા–વૃત્તિ” લખાઈ.
પ સં. ૧૯૬૦ માં “પ્રમેયરત્નમંજૂષા' નું શ્રી શાંતિચંદ્ર ઉપધ્યાયે સંશોધન કર્યું.
૬. સં. ૧૬૬૬ માં “ક્રિયાકલાપ” નામનો ગ્રંથ લખાયો. ૭. સં. ૧૬૭૬ માં “વૈતાલપચીસી' ગ્રંથ લખાયે. ૮. સં. ૧૬ ૭૭ માં “જિનદત્તરાસ' ની પ્રતિલિપિ કરાઈ. ૯. સં. ૧૭૩૮ માં “હરિવંશચરિત્ર' લખાયું. ૧૦. સં. ૧૭૪૨ માં “સર્વસાધારણસ્તોત્ર' લખાયું. ૧૧. સં. ૧૭૪૨ માં “કાયસ્થિતિ પ્રકરણ' લખાયું. ૧૨. સં. ૧૭૪૫ માં “વિદ્યાવિલાસ ચરિત્ર (પવાડે)' લખાયે. ૧૩. સં. ૧૭૮૭ માં “દેવવંદનમાલા' લખાઈ
ખરતરગચ્છના કવિવર શ્રીસમયસુંદર ગણિ વિક્રમની ૧૭ મી થતાબ્દીમાં થયા હતા, તેઓએ રાધનપુરમાં ચાતુર્માસ કરી ત્યાં એક સંસ્કૃત ગુદુખિતવચનમ ૧૯ ગાથાનું કાવ્ય રચ્યું છે.
(જુઓ જેન યુગ, અંકઃ માર્ચ સને ૧૯૫૯) સંવત ૧ર૯૫ માં જાવડશાના ભાઈ ભાવડશા રાધનપુરથી કુણગીર ગયા હતા.
(અંચલગચ્છ મેટી પટ્ટાવલી ભાષાંતર) રાધનપુરથી તીર્થયાત્રાના સંધે અહીંના શ્રેષ્ઠીઓએ તીર્થોના સંધ કાઢયા. એ પણ અહીંના શ્રેષ્ઠીઓની જાગ્રત ભક્તિ અને ઔદાર્યને નમૂન ગણાય.
[ પર
"Aho Shrut Gyanam"
Page #75
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રી વિજયસેનસૂરિજી મહારાજ સંવત ૧૬૬૧ માં રામસેન તીર્થની યાત્રા કરવા સંધ સાથે ગયા હતા.
શંખેશ્વર, આબુ ને તારંગાને સંધ સં. ૧૮૨૦માં શ્રાવક તારાચંદ કચરાએ પં. ઉત્તમવિજય મહારાજના ઉપદેશથી કાઢયો હતો.
શંખેશ્વર મહાતીર્થને સંધ સં૧૮૩૦ માં ધામી વિરજીએ કાઢયાને ઉલ્લેખ મળે છે.
ગિરનાર, નવાનગર ને સિદ્ધાચલજીને સંધ પં, પદ્મવિજયજીના ઉપદેશથી નીકળ્યો હતો. શંખેશ્વર મહાતીર્થને મોટે સંધ સં. ૧૯૭૬ના ફાગણ વદિ ૧ ના રોજ કાઢ્યો હતો, જેમાં લગભગ વીસ હજાર રૂપિયાને વ્યય થયો હતો.
વીશમી સદીમાં શેઠ ગિરધરલાલ ત્રિકમલાલ તથા શેઠ જીવતલાલ પ્રતાપસિંહ વગેરે શ્રાવકેએ મહાતીર્થ શત્રુંજય, શંખેશ્વર વગેરે તીર્થોના સંધ કાઢયા હતા.
કેશરીઆજી તીર્થન સંઘ મસાલીયા વણું જુઠા, મંછાચંદ, સભાચંદ પંચ મલીને પૂવરૂપવિજયજી મહારાજ સાથે સંઘ લઈ ગયા હતા.
સં૧૮૨૦ માં શ્રી ઉત્તમવિજયજી મ. ના ઉપદેશથી શેઠ તારાચંદ કચરાએ શંખેશ્વર, આબુ અને તારંગા વગેરે તેને સંધ કાઢ્યો હતો. (જે. એરાવ)
સં. ૧૮૪૩ માં શેઠ દેવરાજ મસાલિયાએ શ્રીગોડી (થરપારકર ) પાર્શ્વનાથની જાત્રાને સંધ કાઢો હતો. (જેએરા)
નગરશેઠ શિવચંદ સાંકળચંદે શંખેશ્વર મહાતીર્થને સંધ કાઢયો હતો.
સં. ૧૯૭૬માં શેઠ હરગેવિંદદાસ ઉત્તમચંદ શંખેશ્વરતીર્થને મેટ સંઘ કાઢ્યો હતો, જેમાં તેમણે અઢળક ધન ખર્ચ કર્યું હતું.
પં પદ્મવિજયજી મ... રાધનપુરથી ગિરનાર સંઘ લઈને ગયા હતા.
પર !
"Aho Shrut Gyanam"
Page #76
--------------------------------------------------------------------------
________________
ત્યાંથી શત્રુજય આવ્યા અને તે પછી તેમણે શેઠ કુંવરજી લાધાના ચ્યાગ્રહથી ભાવનગરમાં ચતુર્માસ કર્યું હતું.
આમ અનેક શ્રેષ્ઠીઓ સ ંધ કાઢવામાં, દેરાસરા બંધાવવામાં, પ્રતિષ્ઠા કરાવવામાં, રાધનપુરથી બીજે સ્થળે જઈને સુકૃતામાં છૂટે હાથે ભક્તિપૂર્વક દાન કર્યાં હતા.
મળે છે.
આ રીતે રાધનપુરને વિવિધરંગી ઇતિહાસ આપણુને જાણવા
રાધનપુરમાં દીક્ષાપ્રસંગ અને પીપ્રદાન
અહીંના કેટલાયે શ્રેષ્ઠીએ દીક્ષા લઈ આચાય વગેરે પદ શાલાવ્યાં છે. આજે પણ કેટલાયે મુનિવરે વિદ્યમાન છે.
વિ સં॰ ૧૬૪૬ ના પેાષ શુદી ૩ ને દિવસે અંચલગચ્છીય શ્રી જયસ ધરિજી મહારાજશ્રીએ ગેદુક કુમાર નામના શ્રીમત પુત્રને દીક્ષા આપી અને તેનું નામ આરક્ષિત આપવામાં આવ્યું.
( જુઓ, મચલગચ્છીય માટી પટ્ટાવલી ભાષાંતર પૃ. ૧૨૯) વિ. સં. ૧૯૪૩ માં શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજની દીક્ષાના પ્રસંગ બન્યા હતા.
વિ॰ સ૦ ૧૮૧૦માં થયેલા શ્રી વિજયધર્મસૂરિ મહારાજે શ્રી પદ્મવિજયજી મહારાજને પન્યાસપી અહીં આપણુ કરી હતી અને તેમના ઉપદેશથી ગિરનારતને સંધ પણ નીકળ્યા હતા. વિ॰ સ૦ ૧૯૬૦ માં થયેલા શ્રી વિજયવીસૂરિજીની પંન્યાસપદવી અહીં થઈ હતી.
રાધનપુરમાં ચાતુર્માંસ
જગદ્ગુરુ હીરવિજયસૂરીશ્વરજી મહારાજ સ૦ ૧૬૪૮ આચાય વિજયસેનસૂરીશ્વરજી મહારાજ સ૦ ૧૬૪૮
"Aho Shrut Gyanam"
[ ૧૩
Page #77
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાય જગા પક સવાઈ પદ્ધારક શ્રી નેમિસાગરજી મહારાજ
સ૦ ૧૬૭૨
પન્યાસ ઉત્તમવિજયજી મહારાજ પન્યાસ પદ્મવિજયજી મહારાજ પન્યાસ રૂવિજય ણુ
પૂ॰ ટેરાયજી મહારાજ
પૂ॰ હિંચંદ્રજી મહારાજ
પૂ॰ આત્મારામજી મહારાજ (વિજયાનંદસૂર ) સં. ૧૯૪૩ પૂર્વ આ॰ વિજયવીરસૂરિ મહારાજ ( રાધનપુરવાળા )
પરિશિષ્ટ
વિ॰ સ૦ ૧૬૮૬માં બાહ્યાહ શાહુ હોંએ એક ખરીતા ફરમાન શેઠ શાંતિદાસ તથા ા રતન સૂરાને લખી આપેલ તેમાં શ્રી શત્રુંજયગિરિ, શ્રી શ ંખેશ્વર મહાતીર્થો, કૅશરીયાજી તીર્થ, અમદાવાદ, સુરત, ખંભાત, અને રાધનપુર વગેરે શહેરનાં જિનાલયે તથા શ્રી સંધની મિલકતોની વ્યવસ્થા રક્ષણુ કરવા માટે જણાવવામાં આવેલ છે તે નોંધમાં પણ રાધનપુરનું વિશિષ્ટ સ્થાન જોવામાં આવે છે. રાધનપુરમાં બનેલા ગુરુભક્તિના અપૂર્વ પ્રસંગ સ’. ૧૬૪૮
જગદ્ગુરુ હીરવિજયસૂરિ મહુારાજ ચાતુર્માસ હતા, તે સમયે તેમના ગુરુમહારાજ વિજયદાનસૂરિજીને પત્ર આવ્યે. તેમાં આજ્ઞા હતી કે આ પત્ર વાંચી વિહાર કરશે. પાણી પીવા ખેાટી ન થશે. તેઓશ્રીએ તે જ સમયે પત્ર વાંચી, પાણી પણ પીધા સિવાય વિહાર કર્યાં. આવી મહાન્ પુરુષામાં પણ ગુરુભક્તિ હતી. તે વખતે છઠ્ઠની તપશ્ચર્યાના પારણાના પ્રસંગ હતા, સંઘે પારણું કરવા સૂચવ્યું પરંતુ ગુરુઆજ્ઞા મુજબ પારણું બહાર ગામ જઇને કર્યુ
સ. ૨૦૦૦ ના વૈશાખ માસમાં ॰ શાહે લલ્લુભાઈ ન્યાલચંદર્ભા ધર્મ પત્ની મોંધીએને ઉદ્યાપન-ઉજમણું કરેલ અને પૂ॰ શાન્તમૂર્તિ
૫૪ ]
"Aho Shrut Gyanam"
Page #78
--------------------------------------------------------------------------
________________
મુનિરાજ શ્રી જયન્તવિજ્યજી મહારાજ તથા મુનિરાજ શ્રી. વિશાલવિજયજી તથા મુનિરાજ શ્રી જ્યાનંદવિજયજી વગેરે અમરેલીથી આ પ્રસંગે રાધનપુર પધાર્યા હતા.
સં. ૨૦૦૧માં શેઠ હરગોવિંદદાસ ત્રિકમચંદના ધર્મપત્ની સુભદ્રા બેને શાન્તમૂર્તિ મુનિરાજ શ્રી. જયન્તવિજયજી મહારાજ તથા તેમના વડીલ ગુરુભાઈ ન્યાયવિશારદ, ન્યાયતીર્થ ન્યાયવિજયજી મહારાજશ્રી, તથા મુનિરાજ શ્રી. વિશાલવિયજી, મુનિરાજ શ્રી. જયાનંદ વિજયજીએ ચાતુર્માસ કરેલ તે સમયે ઉપધાન તપ પૂર્વ પ૦ લાભ વિજયજી મહારાજની સાત્રિએ કરાવ્યું હતું અને રૂપિયા પાંચ હજારને વ્યવ્યય કરવામાં આવ્યા હતે.
[ રાધનપુરનાં ૨૫ જિનાલયોની વિગત અગાઉ આપી છે, અને ૨૬ મા જિનાલયની વિગત પાછળથી મળતાં અહીં તેને પરિશિષ્ટમાં આપીએ છીએ. } ૨૬ શામળા પાનાથ ભ૦નું દેરાસર
બંબાવાળી શેરીમાં બીજું દેરાસર શ્રી શામળા પાર્શ્વનાથ ભનું છે તે અંચલગચ્છનું છે. શ્રીહરસાગર યતિના ઉપદેશથી બનેલું છે. શેરીની પિળ તથા મેડે અંચલગચછને છે, અંચલગચ્છના સાધુઓ મેડા ઉપર ઊતરતા.
આ દેરાસર ત્રણ ગભારાનું છે. વચ્ચેના ગભારામાં મૂળનાયક શ્રી શામળા પાર્શ્વનાથ ભ૦ની સપરિકર પંચતીથી સાથેની મૂર્તિ છે. બે કાઉસંગિયા તથા બેઠલ પ્રતિમા સફેદ આરસનાં છે. તેમાં મૂળનાયક સહિત આરસની ૧૨ અને ધાતુની ૨૯ પ્રતિમાઓ છે.
ઉપરના મેડા ઉપર ત્રણ ગભારા છે, તેમાં આરસની છ પ્રતિમા છે.
નિચે મૂળનાયક પ્રભુના સભામંડપમાં ત્રણ ગોખલામાં ૩ આરસની પ્રતિમા છે, મૂળ ગભારામાં ધાતુની ત્રિતીથી ૧ છે. તેની પાછળ લેખ છે.
આ દેરાસરમાં પ્રવેશ કરતાં એક બાજુ ૧ મતિ છે તેને કુલદેવી
[૫૫
"Aho Shrut Gyanam"
Page #79
--------------------------------------------------------------------------
________________
તરીકે માને છે, તેને કુવાલાના લેલાડામાં કુટુંબના લેકે માને છે અને વૈશાખ સુદિ ૧૧ ના રોજ સ્નાત્ર ભણાવાય છે. લગ્ન તથા જન્મનાં દેવી પાસે વધામણું અપાય છે.
શત્રુંજય મહાતીર્થ પટદર્શન સ્થાન ઘાસ દરવાજા બહાર દર વરસે કાર્તિકી પૂનમના રોજ સંધ અત્રે શેઠ મોતીલાલ મૂલજીએ કરાવેલ સ્થાને દર્શન કરવા આવે છે અને સાધુ મુનિરાજે બે-પાંચ સ્થિરતા કરે તેવી સગવડતા પણ કરી છે.
રાધનપુરમાં ખરતરગચ્છના આચાર્ય જિનલાભસૂરિજી સં. ૧૮૨૫ માં ૮૮ અઠયાસી સાધુઓની સાથે યાત્રા પ્રસંગે પધારેલા જેઓએ આત્મપ્રબોધ ગ્રંથ' બનાવ્યા હતા,
સં. ૧૮૭૦ માં થઈ ગયેલા અહીંના હુકમ મુનિને જન્મ સ્થાન રાધનપુર હતું.
"Aho Shrut Gyanam"
Page #80
--------------------------------------------------------------------------
________________
શ્રીરાધનપુર-પ્રતિમા-લેખસંદેહ
"Aho Shrut Gyanam"
Page #81
--------------------------------------------------------------------------
________________
"Aho Shrut Gyanam"
Page #82
--------------------------------------------------------------------------
________________
॥ श्रीराधनपुरस्थप्रतिमालेखसंदोहः ॥
[ 1 ]. . १०१३ आषाढ शुदि . . . . श्रीमद(द् )उकेसीयवर्धमानसुत Hu • • • • • • • રિત
સં. ૧૦૧૩ની આષાઢ સુદ......શ્રી કેશગચ્છીય શ્રેષ્ઠી વર્ધમાનના પુત્ર સંપ.....(ત્રણતીર્થી પ્રતિમાઓ ભરાવી.
[ 2 ] JU • • • • • • • • • • • • • • • • રિત નામના છે संवत् १०९१
કાણંદ કુળમાં.......( ત્રિી પ્રતિમા ) પોતે ભરાવી. સં. ૧૦૯૧ માં.
॥ संवत् १११० श्रीसांडकाहा)पुरीयगच्छे . . . . • • • • • • સી. સિંધ નારા 1
સં. ૧૧૧૦ શ્રી સડકહા (સંરક) પુરીયગચ્છમાં.......... સિંધા અને જાદ.
૧. ગાડીની ખડકીમાં આવેલા શ્રીગેડી પાર્શ્વનાથ ભના મંદિરમાં ધાતુની ત્રિતીર્થો પર લેખ.
૨. બંબાવાળી શેરીમાં આવેલા શ્રીશામળા પાર્શ્વનાથ ભટ ના મંદિરમાં ધાતુની ત્રિતીર્થો પરનો લેખ.
૩. અખી ડોશીની પોળમાં આવેલા નાના શ્રીચિંતામણિ પાર્શ્વનાથ જના મંદિરમાં મૂળનાયકજીના પરિકર પાછળનો લેખ.
[ ૩
"Aho Shrut Gyanam"
Page #83
--------------------------------------------------------------------------
________________
सं. ११३० पोष सुदि १५ गुरौ वरणागत मापवपुत्रसम • • • • • તેને પ્રતિમા રિતા • • • • • •
સં. ૧૧૩૦ના પિષ સુદિ ૧૫ ને ગુરુવારે વરણાથી આવેલા શ્રેષ્ઠી માપવના પુત્ર સમ.....તેણે (એકલતીર્થી પ્રતિમા) ભરાવી.
[ s ] રાષ્ટીયા : : • • • • • • • • • • • • • • . રૂ શ્રી વારાહીય ગચ્છમાં................સં. ૧૧૩૧
श्रीसरवालगच्छे पाहुरण आत्मश्रेयोर्थ कारिता ।। सं. ११४५
શ્રી સરવાલગચ્છમાં શ્રેષ્ઠી પાહુરણે આત્મકલ્યાણ માટે (ત્રણતીર્થો પ્રનિમા) ભરાવી. સં. ૧૧૪૫
[ 9 ] सं. ११४९ माघ वदि ४ श्रीसरवालगच्छे श्रीवर्द्धमानाचार्य संताने. श्रीकुपांगजनागेनात्मश्रेयोथै कारिता ।
સં. ૧૧૪૯ના માહ વદિ ૪ના રોજ સવાલોના શ્રીવર્ધમાનાચાર્યના સંતાનમાં શ્રેષ્ઠી શ્રીકુપગના પુત્ર નામે (?) પિતાના કલ્યાણ માટે (ત્રિતીર્થી પ્રતિમા) ભરાવી.
૪. ભાની પોળમાં આવેલા શ્રી પાર્શ્વનાથ ભ૦ના મંદિરમાં ધાતુનો એક્લતીથ પરનો લેખ
- પ. બંબાવાળી શેરીમાં આવેલા શ્રી શામળા પાર્શ્વનાથ ભીના ધાતુની ત્રિતાથ પર લેખ.
૬. શ્રી આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભગ્ના મંદિરમાં ધાતુની ત્રણતીથ પર લેખ
છે. ભણશાળી શેરીમાં આવેલા શ્રીવિમલનાથ ના મંદિરમાં ધાતુની નિતીથી પર લેખ.
"Aho Shrut Gyanam"
Page #84
--------------------------------------------------------------------------
________________
[ 2 ] સં. ૧૭ શ્રીટજ્ઞાતીય • • • • • • • આત્મશ્રેયણે વારિતા |
સં. ૧૧૫૭ માં શ્રીલા જ્ઞાતીય...............પિતાના કલ્યાણ માટે (ત્રણતીથ પ્રતિમા ભરાવી.
सं. ११५९ श्रीसरवालगच्छे सूहनश्राविकया सोमति दुहितृश्रेयोथ રિત છે
સં. ૧૧૫૯માં શ્રી સરવાલગ૭ની સૂહન નામની શ્રાવિકાએ સમતી નામક પુત્રીના કલયાણ માટે ( ત્રણતી પ્રતિમા ) ભરાવી.
[ ૧૦ ] संवत ११६४ फागुण शु ७ गुरौ सरवालगच्छे श्रावक मोहलाकेन વરિતા .
સં. ૧૧૬૪ના ફાગણ સુદિ ૭ ને ગુરુવારે સવાલગચ્છમાં શ્રાવક મહિલાકે (ત્રણતીર્થો પ્રતિભા) ભરાવી.
[ ૧૧ ] સંવત્ ૨૨૬૧ - • • • • • • • • • • • • • • • • • • • • ઋરિતા સં. ૧૧૬૫માં............(એકલતીર્થી પ્રતિમા ભરાવી.
૮. કડિયાવાસમાં આવેલા શ્રીવાસુપૂજય ભ૦ના મંદિરમાં ધાતુની ત્રણતીથ પર લેખ.
૯. શ્રી આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભના મંદિરમાં ધાતુની ત્રણતીથ પર લેખ.
૧૦. દેસાઈવાડામાં આવેલા શ્રી પાર્શ્વનાથ ભગ્ના મંદિરમાં ધાતુની ત્રણતીર્થો પરને લેખ.
૧૧. બંબાવાળી શેરીમાં આવેલા શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથ ભ૦ના મંદિરમાં ધાતુની એકલતીથી પરને લેખ.
L[ ૫
"Aho Shrut Gyanam"
Page #85
--------------------------------------------------------------------------
________________
| [ ૧૨ ] सं. ११८२ श्रीसरवालगच्छे श्रीजिनेश्वराचार्यसंताने वरुणाग सुतप्ररम(ब्रह्म)देव भार्यया लाहितगतपुत्रिका सीतया च आत्मश्रेयोर्थ कारिता॥
સં. ૧૧૮૨માં શ્રીલરવાલગચ્છના શ્રીજિનેશ્વરાચાર્યના સંતાનમાં શ્રેષ્ઠી વરુણાગના પુત્ર પરમબ્રહ્મદેવ, તેમની ભાર્યા લાહિત અને પુત્રી સીતાએ પોતાના કલ્યાણ માટે (પંચતીર્થી પ્રતિમા) ભરાવી.
[ ૧૩ ] सं. १२०४ माधवदि ५ शुक्रे बृहद्गच्छे वीसलभार्या ठ० लूणदेवी શ્રે સુત ૮૦ રાજા • • • • • • Wતિનાથવિવં રિત પ્રતિષ્ઠિત श्रीधर्मसूरिभिः
સં. ૧૨૦૪ના માહ વદિ ૫ ને શુક્રવારે બહાના શ્રેષ્ઠી વિસલ, તેની ભાર્યા ઠ લુણદેવીના કલ્યાણ માટે, તેમના પુત્ર ઠ૦ રાજાએ શ્રીશાંતિનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની શ્રી ધર્મસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૮ ] संवत् १२२१ वैशाखशुदि १० शुक्रे • • • • • • आत्मश्रेयो) कारितं प्रतिष्टितं च श्रीमुनिरत्नसूरिभिः ।
સં. ૧૨૨૧ના વૈશાખ સુદિ ૧૦ ને શુક્રવારે...પોતાના કલ્યાણ માટે (એકલ પ્રતિમા ભરાવી અને તેની શ્રીમુનિરત્નસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
૧૨. અખી ડેશીની પળમાં આવેલા નાના શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગ્ના મંદિરમાં ધાતુની પંચતીર્થી પર લેખ.
૧૩, ભેંયરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની પંચતીર્થ પર લેખ
૧૪. અખી ડોશીની પોળમાં આવેલા નાના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની એકલમતિ પર લેખ.
"Aho Shrut Gyanam"
Page #86
--------------------------------------------------------------------------
________________
[ ' ]
सं. १२२१ वर्षे वै. शु. एकादश्यां श्रीब्रह्माणमच्छे श्रीविमलसूरिताने . प्रद्युम्नसुत आत्मजेन पिता (तु) श्रेयोर्थं बिंबं कारितम् ।
સ. ૧૨૨૧ના વૈશાખ સુદિ ૧૧ના દિવસે શ્રીબ્રહ્માણુગચ્છના શ્રીવિમલસૂરિના સતાનમાં શ્રેષ્ઠી પ્રદ્યુમ્નના પુત્ર આત્મજે પિતાના કલ્યાણ નિમિત્તે પ્રતિમા ભરાવી.
{ ૧૬ ]
सं. १२२१ ज्ये. शुदि १२ श्रीधरभार्यागी श्रेयोर्थं श्रीशांतिनाथबिंबं कारितः ||
સ. ૧૨૨૧ના જે સુદિ ૧૨ના દિવસે શ્રેષ્ઠી શ્રીધરે પેાતાની પત્ની ગીના કલ્યાણ નિમિત્તે શ્રીશાંતિનાથની પ્રતિમા ભરાવી.
[ ૧૭ ]
संवत १२२१ ज्येष्टवदि १३ सुभंकरसुतेन सुभंकर माता संपुतिन (नार्थ) प्रतिमा कारिता ।
સ. ૧૨૨૧ના જે વદિ ૧૩ના રાજશ્રેષ્ઠી શુભકરના પુત્ર શુભ રિચ્છે, માતા સંપુતિનાના કલ્યાણ નિમિત્તે ( એકલતીર્થી ) પ્રતિમા
ભરાવી.
૧૫. ભણુશાળી શેરીમાં આવેલા શ્રીવિમળનાથ ભના મંદિરમાં ધાતુની ત્રણતીથી પરના લેખ.
૧૬. ગાડીજીની ખડકીમાં આવેલા શ્રીગોડીપાર્શ્વનાથ ભવના મંદિરમાં ધાતુની એકલતીથી પરને લેખ,
૧૭. ગાડીજીની ખડકીમાં આવેલા શ્રીધર્મનાથ ભ૦ના મ ંદિરમાં ધાતુની એકલતીથી પરત લેખ.
"Aho Shrut Gyanam"
[ ૭
Page #87
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] સેં. ૨૩ • • • • • • • સ્ટિમ માળેન • • • • • • • • शांतनाथप्रतिमा कारिता ।
સં. ૧૨૩૧માં......દિલ ગામના રહેવાસી શ્રેષ્ઠી આલ્હણે... શ્રી શાંતિનાથની પ્રતિમા ભરાવી.
सं. १२३५ फागुणशुदि २ रणा भा. साउयेन वधू मदोयरि श्रेयो) श्रीमहावीरबिंब कारितं प्रतिष्टितं ब्रह्माणगच्छेय श्रीप्रद्युम्नसूरिमिः ।। कच्छ॥
સં. ૧૨૩૫ના ફાગણ સુદિ રના દિવસે શ્રેણી રણા, તેના ભાઈ સાઉ, પત્ની મયરીના કલ્યાણ નિમિત્તે શ્રી મહાવીર ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની બ્રહ્માણગરના શ્રી પ્રદ્યુમ્નસૂરિએ પ્રતિષ્ઠા કરી. કચ્છમાં
[ ૨૦ ] सं. १२३६ आषाढ सु८ स्वपितृ आमणाममातृरनी श्रेयसे आसडेन श्रीशांतिजिनप्रतिमाकारि प्रतिष्टिता श्रीआनंदसूरिभिः ॥
સં. ૧૨૩૬ના અષાઢ સુદિ ૮ના રોજ શ્રેષ્ઠી આસડે, પિતાના પિતા આમણામ અને માતા રત્નીના કલ્યાણ નિમિતે શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિભા ભરાવી અને તેની શ્રીઆનંદસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૮. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા ચિંતામણિ પાઉં નાથના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ.
૧૯. ભાની પોળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથ ભગ્ના મંદિરમાં ધાતુની એકલતીથી પરનો લેખ.
૨૦. કઠિયાવાસમાં આવેલા શ્રીવાસુપૂજ્ય ભગ્ના મંદિરમાં ધાતુની એકલતીથી પરને લેખ.
"Aho Shrut Gyanam"
Page #88
--------------------------------------------------------------------------
________________
कजण
[ ૨૧ ]
सं. १२३९ वैशाख शु ६ शुक्रे मोढज्ञातीय | पोहडेन पित्र
श्रेयोर्थं श्रीमहावीरप्रतिमा कारिता ॥
-
.
સ. ૧૨૩૯ના વૈશાખ સુદિ ૬ ને શુક્રવારે મેઢ જ્ઞાતીય ત્રૈકી પાહડે પિતા જશુ...ના કલ્યાણું નિમિત્તે શ્રીમહાવીર ભગવાનની પ્રતિમા ભરાવી.
[ ૨૨ ]
संवत् १२४० श्रीनागेन्द्रगच्छे श्रीविजयदेवसूरिसंताने महावल सुतेन सर्वदेकेन अरिष्टनेमिप्रतिमा कारिता । जासा
સ. ૧૨૪૦માં શ્રીનાગેન્દ્રગચ્છના શ્રીવિજયદેવસૂરિ સંતાનમાં શ્રેષ્ઠી મહાલના પુત્ર સદેએ શ્રીઅરિષ્ટનેમિ ભગવાનની પ્રતિમા ભરાવી.
જાસા.
[ ૨૩ ]
संवत् १२४५ वर्षे राहा श्रेयोर्थं सुत उदयसि श्रीरिषभ
गंकर सुतभार्या उदसिरि
"
प्रतिष्टि च ।
સ. ૧૨૪૫માં શ્રેષ્ઠી રાહા......ગોંકરના પુત્રની પત્ની ઉધ્ધીના કલ્યાણનિમિત્તે પુત્ર ઉદયસીએ શ્રીઋષભદેવની પ્રતિમા ભરાવી, પ્રતિષ્ઠિત
કરાવી.
૨૧. તમાળી શેરીમાં આવેલા શ્રીમહાવીરસ્વામી ભના મંદિરમાં ધાતુની એકલતથી પરના લેખ.
૨૨. તમેાળી શેરીમાં આવેલા શ્રીમદ્ગાવીરસ્વામી ભ॰ના મંદિરમાં ધાતુની પચીથી' પરના લેખ.
૨૩. ચિંતામણિની શેરીમાં મેટા શ્રીચ ંતામણિ પાર્શ્વનાથ ભના મંદિરમાં ધાતુની એક્લમૂર્તિ પરના લેખ.
"Aho Shrut Gyanam"
[ e
Page #89
--------------------------------------------------------------------------
________________
[ ૨૪ ] सं. १२५८ माघ वदि १० श्रीसरवालगच्छे वासुअलेनजि(जन) नी माढा श्रेयो) प्री(प्रोतमां(मा) कारिता
સં. ૧૨૫૮ના માહ વદિ ૧૦ના રોજ શ્રી સરવાલગચ્છના શ્રેષ્ઠી વાસુઅલ માતા માઢાના કલ્યાણનિમિત્તે (પંચતીથ) પ્રતિમા ભરાવી.
[ પ ] સંવત ૨૨૬૩ વર્ષ • • • • • • • • • વારિતા | સં. ૧ર૬ માં.....(એકલતીર્થી પ્રતિમા) ભરાવી.
૨૬ ] સંવત ૨૨૭૦ વર્ષ • • • • • છે. ઉંમાં સુર વાસીદ શ્રેય मातृजा · · · · श्रीपार्श्वनाथबिंब कारापितं प्रतिष्टितं श्रीदेवेन्द्रसूरिमिः ।
સં. ૧૨૭૦માં શ્રેષ્ઠી ઊંભાના પુત્ર શ્રેણી ધણસીહના કલ્યાણ નિમિત માતા જા..એ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની શ્રીદેવેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૭ ]. संवत् १२८५ ज्येष्ठवदि श्रीवायरियगच्छे સં૧૨૮૫ના જેઠ વદમાં શ્રીવાયરિયગચ્છમાં...
૨૪ દેસાઈવાડામાં આવેલા શ્રી કલ્યાણપાર્શ્વનાથ ભવના મંદિરમાં ધાતુની પંચતીર્થ પર લેખ.
૨૫. બંબાવાળી શેરીમાં શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથ ભ૦ના મંદિરમાં ધાતુની એલતથી પર લેખ.
૨૬. ખજૂરી શેરીમાં આવેલા નાના શ્રી શાંતિનાથ ભવના મંદિરમાં ધાતુની ત્રણતાથી પર લેખ.
૨૭ ભાની પળમાં આવેલા મેટા શ્રી શાંતિનાથ ભ૦ના મંદિરમાં ધાતુની એકલતીર્થ પરનો લેખ. ૧૦ ].
"Aho Shrut Gyanam"
Page #90
--------------------------------------------------------------------------
________________
[ ૨૮ ]. संवत् १२८६ वर्षे चैत्र सुदि १२ बुधे श्रीदेवानंदितगच्छे श्रे० आषाकेन आत्मश्रेयो) पाष(पार्श्व) कारितं ।।
સં. ૧૨૮૬ના ચૈત્ર સુદિ ૧૨ ને બુધવારે શ્રીદેવાન દિગચ્છના શ્રેણી આવકે પોતાના કલ્યાણ નિમિત્તે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી.
[ 2 ] संवत् १२९२ वर्षे ग्रहवल पुनचंद्रपुत्र पारस तत्पुत्री देव्याः आत्मश्रेयोऽर्थ श्रीमहावीरबिंब कारितं . . . . . . श्रीदेवप्रभसूरिभिः ।।
સ ૧૨૯૨માં શ્રેષો પ્રબલ પુનચંદ્રના પુત્ર પારસે, તેની પુત્રી દેવીના આત્મકલ્યાણ નિમિત્તે શ્રી મહાવીરભગવાનની પ્રતિમા ભરાવી અને તેની શ્રીદેવપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરાવી.
[ રે ] . ૨૨૩૪ વર્ષ જોઈ • • • • • • • • • • • •ારિd. • • • • • • પ્રતિષ્ટિતું .
સં. ૧૨૯૪ના જે.....વહ..(એકલતીર્થો પ્રતિમા ) ભરાવી અને તેની પ્રતિષ્ઠા કરાવી.
૨૮. ભાની પોળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથ ભવના મંદિરમાં ધાતુની પંચતાથ પરનો લેખ
- ૨૯. બંબાવાળી શેરીમાં આવેલા સહસ્ત્રફણા શ્રી પાર્શ્વનાથ ભગ્ના મંદિરમાં ધાતુની તિથિ પર લેખ.
૩૦. કડવામતીની શેરીમાં આવેલા શ્રી કુંથુનાથ ભવના મંદિરમાં ધાતુની એકલતાથ પર લેખ.
[ ૧૧
"Aho Shrut Gyanam"
Page #91
--------------------------------------------------------------------------
________________
સેં. ૨૨૩૭ વર્ષ • • • • • • વિતૃમ માનાર્થે ટ્રેના प्रणति च कारित प्रतिष्टितं श्रीधर्मघोषसूरिभिः ।
સં. ૧૨૯૭માં..... શ્રેષ્ઠો દેનલે પિતા-માતાના કલ્યાણ નિમિતે ( વિતીથી) પ્રતિમા ભરાવી અને તેની શ્રધઘે વરિએ પ્રતિષ્ઠા કરી.
सं. १३०१ फागु. शु. ४ गुरौ चंद्रगच्छे बसवलवनीयपिता आसधर मातृ पाजमतसुतकाल · · · बिंब कारिता प्र. श्रीपद्मप्रभसूरिभिः
સં. ૧૩૦૧ના ફાગણ સુદ ૪ ને ગુરુવારે ચંદ્રગચ્છના વસવલ અને વધનીયના પિતા આસધર અને માતા પામત(તી)એ પુત્ર કa... (ના ક૯યાણ નિમિત્ત) બિંબ-પ્રતિમા ભરાવી અને તેની શ્રી પદ્મપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
सं. १३०४ वैशाष सुदि १३ शुक्रे श्रीमालीय श्रे. वयजासूक ... . . . . . . श्रेयोथै सुत मदनेन बिंब कारितं प्रतिष्टितं च कारणऊंद्रा श्रीविनयप्रभसूरिभिः ॥
સં. ૧૩૦૪ના વૈશાખ સુદિ ૧૩ ને શુક્રવારે...શ્રીમાલીય શ્રેષ્ઠી વયજા સુક....ના કલ્યાણ નિમિત્તે તેમના પુત્ર મદને પ્રતિમા ભરાવી અને તેની શ્રી વિનયપ્રભસૂરિએ કારણુઉંદ્રામાં પ્રતિષ્ઠા કરી.
૩૧. ગલાશેઠની શેરીમાં આવેલા શ્રીને નીશ્વર ભવના મંદિરમાં ધાતુની ત્રિતીથી પર લેખ.
૩૨. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પાનાથના મંદિરમાં ધાતુની એકલતીથી પર લેખ.
૩૩. ચિંતામણિની શેરીમાં મોટા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભ૦ના મંદિરમાં ધાતુની એકલમૂર્તિ પર લેખ. ૧૨ ]
"Aho Shrut Gyanam"
Page #92
--------------------------------------------------------------------------
________________
[ ૩૪ ] સંવત્ ૧૩૦૧ તિથૌ ૨૨ • • • • • • • • • • • कारितं प्रतिष्टितं त श्रीउदयप्रभसूरि । श्रीमाहावीर
સં. ૧૩૦૫ના ૧૨ ને બુધવારે એકે............... શ્રી મહાવીરની પ્રતિમા ભરાવી અને તેની શ્રીઉદયપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ 5 ] सं. १३०६ वर्षे फागु शु. २ शाल्लकज्ञातीय सु. मडालिकेन पितृ साल्हा पर. धरसिंह मातृ . . . . • श्रेयोर्थ श्रीचंद्रप्रभबिंब कारित श्रीजीवाणंदसूरि प्रतिष्टिताभिः ।।
સ. ૧૩૦૬ના ફાગણ સુદિરના રોજ શાલક જ્ઞાતીય પિતા સાલ્હા, પરપિતા ધરસિંહ અને માતા..ના કલ્યાણ નિમિત્તે પુત્ર માલિકે શ્રીચંદ્રપ્રમસ્વામીની પ્રતિમા ભરાવી અને તેની શ્રીજીવાણંદસૂરિએ પ્રતિષ્ઠા કરી.
_ [ ૩૬ ] . ૨૩૨૨ વર્ષ વિ(રાષિત ૪ • • • • • • સુત જાન. भार्या सितदेवि श्रेयोथै श्रीपार्श्वनाथवि कारितं प्रतिष्टितं चित्रगच्छे श्रीयशोदेवसूरिपट्टे श्रीदेवेन्द्रसूरिभिः ।
સં. ૧૩૧૨ના વૈશાખ સુદિ ૪ના રેજ...... પુત્ર ગાંગાએ પત્ની સિતદેવીને કયાણ નિમિત્ત શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી અને તેની ચિત્રગ૭ને શ્રીયદેવસૂરિના પટ્ટધર શ્રીદેવેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૩૪. તંબાળી શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની એકલતીથી પર લેખ.
૩૫. ભાની પોળમાં આવેલા શ્રીધર્મનાથ ભ૦ના મંદિરમાં ધાતુની એકલતીથી પર લેખ.
૩૬. ચિંતામણિની શેરીમાં મેટા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભવના મંદિરમાં ધાતુની એકલતીર્થ પર લેખ.
[ ૧૩
"Aho Shrut Gyanam"
Page #93
--------------------------------------------------------------------------
________________
[ ૩૭ ]. सं. १३१६ माघ व. २ सोमे श्रीमालअडईआगोत्रे पितामही मोहण · · · श्रीशांतिनाथः कारितः प्र. थारापद्रीय श्रीसर्वदेवसूरिमिः ।।
સં. ૧૩૧૬ના મહા વદિ ૨ ને સોમવારે શ્રીમાળી અડઈયાગોત્રીય પિતા મહીમેહણ.........શ્રી શાંતિનાથની પ્રતિમા ભરાવી અને તેની થારાપદ્રીય શ્રી સર્વદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ] सं. १३१८ वर्षे ज्येस्ट(ठ) शुदि १३ गुरावध्ये (2)ह महेसुरग्राम वास्तव्य आभू सुत व्य. गुणपाल तस्य सुत व्य. सहजावा . . . . . . પિતુઃ શ્રેયોથે શ્રીજીના વિવું • • • • •
સં. ૧૩૧૮ના જેઠ સુદિ ૧૩ ને ગુરુવારે વર્તમાનમાં મહેસરગામના રહીશ શ્રેષ્ઠી આભૂ, તેમના પુત્ર વ્ય૦ ગુણપાલ, તેમના પુત્ર વ્ય સહજાએ...પિતાના કલ્યાણ નિમિતે શ્રી અજિતનાથની પ્રતિમા ભરાવી...
[ રૂ૫ ] सं. १३२१ वर्षे श्रावण वदि १३ गुरावध्ये(छह श्रीपत्तनवास्तव्य શ્રીશ્રીમજ્ઞાતીય ટ. સદ્નઈ સુત 2. • • • શ્રેયર્થ • • • •
સં. ૧૩૨૧ના શ્રાવણ વદિ ૧૩ ને ગુરુવારે વર્તમાનમાં શ્રી પાટણના રહીશ શ્રીમાલીજ્ઞાતીય આગના પુત્ર ઠ૦..ના કલ્યાણ નિમિત્તે.....
૩૭. ભાની પળમાં આવેલા મોટા શ્રીચંતિનાથ ભવના મંદિરમાં ધાતુની એકલતીથી પરને લેખ.
૩૮. બાળી શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરના મેયરમાં આપણી ડાબી બાજુના કાઉસગિયાની ગાદી પરને લેખ,
૩૯. તંળી શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં આપણી જમણી બાજુના આરસના કાઉસગિયા પરને લેખ. ૧૪ ]
"Aho Shrut Gyanam"
Page #94
--------------------------------------------------------------------------
________________
1 ૪૦ 1 संवत् १३३२ ज्येष(ष्ठ) वदि १ श्रीपार्श्वनाथप्रतिमा श्रीजिनेश्वर सूरिशिष्य श्रीजिनप्रबोधसूरिभिः प्रतिष्ठिता कारिता च नवलक्ष • • • • • श्रावकेण स्वपितृ हरिपाल मातृ पद्मणि(णी) श्रेयो) ।
સં. ૧૩૩૨ના જેઠ વદિ ૧ના રોજ નવલખી...શ્રાવકે તેમના પિતા હરિપાલ અને માતા પદ્મિના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી અને તેની શ્રીજિનેશ્વરસૂરિના શિષ્ય શ્રીજિન ધસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૧ ] सं. १३३७ ज्येष्ट(ष्ठ) सु ११ श्री गु(१) दंतीयगच्छे श्रीविमलाचार्य संताने श्रे. हरिचंद्र तिहणयसि जाह्मण • • • • • • • • पाचबिंब ૦ પ્રશ્રીમદ્રસૂળિ] I
સં. ૧૩૩૭ના જેઠ સુદિ ૧૧ના શ્રીગુદતીય (ગુચ?) ગચ્છીય શ્રીવિમલાચાર્યના સંતાનીય શ્રેણો હરિચંદ્ર, તિહણયસિ, જાલુણ..... શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી અને તેની શ્રીહરિભદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૨ ] “સં. ૨૩૪૪ શ્રી
गच्छे श्रीमालज्ञातीय बाई શ્રેયોર્થ • • • • • • • • - શ્રીવૃદ્ધિસારિફૂમિ છે
સં. ૧૩૪૪ના.....ગચ્છનાં શ્રી માલજ્ઞાતીય બાઈ લીલાના કલ્યાણ નિમિત્ત..પ્રતિમા ભરાવી અને તેની શ્રીબુદ્ધિસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૪૦. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભ૦ના મંદિરમાં ધાતુની એકલતીથી પરને લેખ.
૪૧. તાળી શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ
૪૨. ચિંતામણિની શેરીમાં આવેલા મેટા શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભ૦ ના મંદિરમાં ધાતુની એકલમૂતિ પરને લેખ.
[ ૧૫
"Aho Shrut Gyanam"
Page #95
--------------------------------------------------------------------------
________________
સં. ૨૨૩ વર્ષ • • • • શ્રેચ • • • • • • શ્રી પાર્શ્વનાથવિવું રિત ૨ • • • • શ્રીપાદપૂરિમિઃ |
સં. ૧૩૫૩માં......કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી અને તેની શ્રીપાસચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
' '[ ૪૪ ] संवत् १३५४ वर्षे ज्येष्ट(छ) सुदि १३ रखौ सा. लालण भार्या लालणदे श्रेयो) पुत्र · · · · आदिनाथबिंबं कारितं प्रतिष्टि (ष्ठि)तं च ।
સં. ૧૩૫૪ના જેઠ સુદિ ૧૩ ને રવિવારે શા. લાલણની ભાર્યા લાલણદેના કલ્યાણ નિમિત્તે તેમના પુત્ર...આદિનાથની પ્રતિમા ભરાવી અને તેની પ્રતિષ્ઠા કરાવી.
[ 8 ] सं. १३५४ वर्षे ज्येष्ट वदि ५ शुक्रे श्रीमालज्ञातीय पितृ च० वीरम मातृ वीकलदेविश्रेयोथै सुत रतनपालेन श्रीरिषभनाथबिंब कारित प्रति. श्रीदिवाणंदसूरि शिष्य श्रीललतप्रभसूरिभिः ॥
સં. ૧૩૫૪ના જેઠ વદિ ૫ને શુક્રવારે શ્રીમાલજ્ઞાતીય મિતા ચ૦ વિરમ અને માતા નીકળદેવીના કલ્યાણ નિમિત્તે પુત્ર રતનપાલે શ્રી ઋષભનાથની પ્રતિમા ભરાવી અને તેની શ્રીદિ દેવાણંદસૂરિના શિષ્ય શ્રી લલિતપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૪૩. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભ૦ ના મંદિરમાં ધાતુની એકલતીર્થ પર લેખ.
૪૪. ગેલા શેઠની શેરીમાં આવેલ શ્રીમીશ્વર ભ૦ના મંદિરમાં ધાતુની એકલતીથી પર લેખ.
૪૫ પરામાં આવેલા શ્રીધર્મનાથ ભ૦ના મંદિરમાં ધાતુની એકલતીર્થી પર લેખ,
૧૬ ]
"Aho Shrut Gyanam"
Page #96
--------------------------------------------------------------------------
________________
[ ૪૬ ] . सं. १३५७ वर्षे वैसा. वदि ५ गुरौ श्रीश्रीमालज्ञातीय श्रे० मालदेव सुत श्रे० भीमकेन मातृ आल्हणदे वीरबिंब कारितं । प्रतिष्टितं श्रीअमरचंद्रसूरिभिः ॥
સં. ૧૩૫૭ના વૈશાખ વદિ ૫ ને ગુરુવારે શ્રીશ્રીમાલાતીય શ્રેણી માલદેવના પુત્ર બીમાએ માતા આરહદે [ના કયાણ નિમિતે શ્રી વીર ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની શ્રીઅમરચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
સં. રૂદ્ધ વે ચેટ રુ. ૬ છે. ગાન પુ. રાના • • • • • મ0 T T૦ સમાન • • • • • • • શ્રી પાર્શ્વનાથવુિં . p. श्रीमहेन्द्रसूरिपटे श्रीअभयदेवसूरिभिः ॥
, ૧૩૬૫ના જેઠ સુદિ પના રોજ શ્રેષ્ઠી આજડ, તેમના પુત્ર રાજ ...તેમની ભાર્યા લૂણદે, તેમના પુત્ર સમરાએ શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી અને તેની શ્રી મહેન્દ્રસૂરિના પટ્ટધર શ્રી અભયદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૮ ] सं. १३६८ माघ सुदि १५ बुधे पीपल • • • • • • पितृ सामा मातृ अमलादेविश्रेयसे · · · · · वेधालाचार्य श्रीरत्नचंद्रसूरिभिः ।
સં. ૧૩૬૮ના મહા સુદિ ૧૫ ને બુધવારે પીપલ.....પિતા
૪૬. થરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ.
૪૭. ભણશાળી શેરીમાં આવેલા શ્રીવિમળનાથ ભ૦ના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
૪૮. અખી ડેશીની શેરીમાં આવેલા નાના શ્રી ચિંતામણિ પાર્ષનાથના મંદિરમાં ધાતુની એકલમૂર્તિ પરનો લેખ.
[ ૧૭
"Aho Shrut Gyanam"
Page #97
--------------------------------------------------------------------------
________________
સામા અને માતા અમલાદેવીના કલ્યાણ નિમિત્ત....વેધાલાચાર્ય શ્રીરત્નચંદ્રસૂરિએ એ પ્રતિમાની પ્રતિષ્ઠા કરી.]
[ ૪૧ ] સં. ૨૮૦ વૈરારંવ 4. કરો • • • • • • • વાજ્ઞાતિય . मालूकेन पितृ आल्हाकस्य मातुः श्रेयसे श्रीपार्श्वनाथबिंब कारिता प्रतिष्टितं श्रीमलधारीगच्छे श्रीश्रीतिलकसूरिभिः ।।
સં. ૧૩૮૦ના વૈશાખ વદિ અને ગુરુવારે...વાલજ્ઞાતીય સા. માલૂએ તેમના પિતા આલ્હાક અને માતાના કલ્યાણનિમિત્તે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી અને તેની શ્રીમાલધારીગચ્છના શ્રાતિલકપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૭ ] संवत् १३८ १ व । वैशाख वदि १ · · · श्रीमालजातीय पितृ સTRપાત્ર માતૃ • • • • વિશ્રેયોથે કુ. • • • • • - વિ રિત श्रीपूर्णिमापक्षे श्रीरत्नसागरसूरीणामुपदेशेन । श्रीः ॥
સં. ૧૭૮૧ના વૈશાખ વદિ ૧ના રોજ શ્રીમાલના પિતા સીંગાર પાલ અને માતા...દેવીના કલ્યાણ નિમિત્તે તેમના પુત્ર પ્રતિમા ભરાવી અને તેની પૂર્ણિમા પક્ષના શ્રીરતનસાગરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ટા કરાવી.
૪૯. ભાની પિગમાં આવેલા મોટા શ્રી શાંતિનાથ ભગ્ના મંદિરમાં ધાતુની એકલતાથ પર લેખ.
૫૦. ભેંયરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામી ભવના મંદિરમાં ધાતુની એકલતીર્થ પર લેખ
૧૮ ]
"Aho Shrut Gyanam"
Page #98
--------------------------------------------------------------------------
________________
[ ૧૧ ], सं. १३८७ वर्षे ज्येष्ट शुदि १३ सोमे श्रे. भीम भा. कपूरदे पु. सहजपालेन भा. कडूसहितेन श्रीआदिनाथबिंब का. प्र. श्रीविजयभद्रसूरिभिः ॥
સં. ૧૩૮૭ના જેઠ સુદિ ૧૩ ને સોમવારે શ્રેષ્ઠી ભીમ, તેમની ભાર્યા કપૂરદે, તેમના પુત્ર સહજપાલે પત્ની કડૂની સાથે શ્રી આદિનાથની પ્રતિમા ભરાવી અને તેની શ્રીવિજયભદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ પર संवत् १३८८ वर्षे ज्येष्ट सुदि १० • • • • • • श्रीमालज्ञातीय છે. • • • • • • • • • • • શ્રીમહિનાથäિ પિતા પ્રતિષ્ટિત • • • • સૂરિમઃ |
સં. ૧૩૮૮ના જેઠ સુદિ ૧૦ના રોજ શ્રીમાલજ્ઞાતીય શ્રેછી..... શ્રી આદિનાથની પ્રતિમા ભરાવી અને તેની......પ્રતિષ્ઠા કરી.
सं. १३९९ माघ शुदि . . . . . - मातृश्रेयो) श्रीशांतिनाथबिंब રિત પ્રષ્ટિ() • • • • • સૂરિરી)ળીમુપોન .
સં. ૧૩૯૯ના માહ સુદિમાં...........માતાના કલ્યાણ નિમિત્તે શ્રી શાંતિનાથની પ્રતિમા ભરાવી અને તેની......સુરના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી.
પી, મેયર શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભ.ના દેરાસરમાં ધાતુની એકલતાથ પર લેખ.
પર. મેયરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામી ભ૦ના દેરાસરમાં ધાતુની પંચતીર્થ પર લેખ.
૫૩. ગેડીજીની ખડકીમાં આવેલા શ્રીગેડીપાર્શ્વનાથ ભગ્ના દેરાસરમાં ધાતુની એકલતીથી પરને લેખ.
[ ૧૯
"Aho Shrut Gyanam"
Page #99
--------------------------------------------------------------------------
________________
સં. ૨૩ • • • • • મધ સુ ૭ • • • • • • માતૃ વિગदेविश्रेयोथै सुत वीरा . . . . . उपदेशेन श्रीसुमतिनाथबिंबं कारित प्र. श्रीसूरिभिः ।
સં. ૧૩... માહ સુદિ ૭ ને રવિવારે......માતા વિજલદેવીના કલ્યાણ નિમિત્તે પુત્ર વીરાએ.........ના ઉપદેશથી શ્રીસુમતિનાથની પ્રતિમા ભરાવો અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ]. સં. ૨૪૦૦ વ ચેટ(g) શુટિ લ • • • • • • • • એચંણે શ્રીરાંતિનાથ - પ્ર. શ્રીરામિદ્રસૂરીના • • • • ||
સં. ૧૪૦૦ના જેઠ સુદિ ૫ ને ગુરુવારે......કલ્યાણ નિમિતે શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની શ્રીશાલિભદ્રસૂરિના [ઉપદેશથી પ્રતિષ્ઠા કરી.
[ પ ] संवत् १४०१ वर्षे माह शुदि २ शनौ श्रीश्रीमालज्ञा० व्य० वाछा મા વી • • • • • • નામુલ્ય સુવિ(4)રાતિ ઘટ્ટ [] . p. શ્રીપૂર્ણિમા. શ્રી • • • • સૂરિપદે શ્રીવીરમદ્રસૂરિમિઃ || (વારિ IL
સં. ૧૮૦૧ના મહા સુદિ ૨ ને શનિવારે શ્રીમાલજ્ઞાતીય વ્ય. વાછા, તેમની ભાર્યા વીલ્ડણદે..........નાથ જેમાં મુખ્ય છે એ
૫૪. ભણશાળી શેરીમાં આવેલા શ્રી વિમળનાથ ભવના દેરાસરમાં ધાતુની એકલતીથી પરને લેખ.
૫૫. ભાની પિળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથ ભ૦ના મંદિરમાં ધાતુની એકલતીથી પરને લેખ.
૫૬. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભગ્ના મંદિરમાં ધાતુની વીસી પરનો લેખ
૨૦ ]
"Aho Shrut Gyanam"
Page #100
--------------------------------------------------------------------------
________________
ચતુવિકૃતિ–વીશીને પટ કરાવ્યો અને તેની પૂર્ણિમાપક્ષીય. સરિના પટ્ટધર શ્રી વીરભદ્રસૂરિએ તાવડાવી ગામમાં પ્રતિષ્ઠા કરી.
सं. १४०६ फागुण सुदि ११ गु. . . . . ज्ञातीय व्य. कउरा भार्या कंवरदे भ्रातृव्य • • • • • • श्रेयसे श्रीवासुपूज्यबिंब व्य. लींबाकेन कारित(त) प्रतिष्टि(ष्ठितं पिष्पलाचार्य श्रीविबुधप्रभसूरिभिः ।
સં. ૧૮૦૬ના ફાગણ સુદિ ૧૧ ને ગુરુવારે......જ્ઞાતીય વ્ય કરા, તેની ભાર્યા કંવદે, તેમના ભત્રીજા........ના કલ્યાણ નિમિત્તે
વ્ય૦ લબાએ શ્રીવાસુપૂજયસ્વામીની પ્રતિમા ભરાવી અને તેની પિપ્પલાચાર્ય શ્રીવિબુધપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૮ ] सं. १४०६ वर्षे ज्येष्ट(छ) वदि ९ खौ श्रीमालज्ञातीय श्रे० પાસ માર્યા રાવે છે. સુરોઢિયું • • • • • • સ્થિી શ્રમસ્ટિનાથबिंब कारित श्रीपानंदसूरीणामुप० प्र० श्रीसूरिभिः ।।
સં. ૧૪૦૬ના જેઠ વદિ ૮ ને રવિવારે શ્રીમાલણાતીય કો પાસડ, તેમની ભાર્યા હીરાદે, તેમના પુત્ર શ્રેષ્ઠી ગેદલ, કં.........સ્થાએ શ્રીમલ્લિનાથની પ્રતિમા ભરાવી અને તેની શ્રીપાનંદસૂરિના ઉપદેશથી શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૫૭. તંબાળી શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામી ભ૦ના મંદિરમાં ધાતુની પંચતથી પર લેખ.
૫૮. શ્રી મનમોહન પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની એકલતાથી પરનો લેખ.
"Aho Shrut Gyanam"
| [ ૨૧
Page #101
--------------------------------------------------------------------------
________________
सं. १४०९ वर्षे माघ सुदि ५ सोमे श्रीअचलगच्छेश श्रीजयकीर्तिसूरीणामुपदेशेन प्राग्वाटवंशे व्य० कउंरपाल भा० राजूसुत व्य० असा મe • • • • • • • • શ્રેયોર્થ શીશુનાવ વારિતં પ્રતિથિ(8િ) જા સુન્ના(ગ્રા)
સં. ૧૪૦૯ના મહા સુદિ ૫ ને સોમવારે શ્રીઅંચલગચ્છીય શ્રીજ્યકીર્તિસૂરિના ઉપદેશથી પિરવાડ વંશીય વ્ય કુંવરપાલ તેમની ભાર્યા રાજૂ, તેમના પુત્ર વ્ય૦ અસા, તેમની ભાર્યા.........કલ્યાણ નિમિત્તે શ્રી કુંથુનાથની પ્રતિમા ભરાવી અને તેની સુશ્રાવકે પ્રતિષ્ઠા કરી.
[ ૬૦ ]. सं. १४१० माघ वदि २ सोमे श्रीमाल ज्ञा० सहसा भार्या भउणदे पुत्र कीताकेन मात्रोः श्रेयसे श्रीमहावीर का० प्र० ब्रह्माणीय श्रीविजयसेनसूरिपट्टे श्रीरत्नागरसूरिभिः
સં. ૧૪૧૦ના મહા વદિ ૨ ને સોમવારે શ્રીમાલજ્ઞાતીય શ્રેણી સહસા, તેમની ભાર્યા ભણિદે, તેમના પુત્ર કીતાએ માતાપિતાના કલ્યાણ નિમિત્તે શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા ભરાવી અને તેની બ્રહ્માગીય શ્રીવિજયસેનસૂરિના પટ્ટધર શ્રી રત્નસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૫૯. ભેંયરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામી ના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૬, ચિંતામણિની શેરીમાં આવેલા મેટા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગ્ના મંદિરમાં ધાતુની એકલતીથી પરને લેખ
૨૨ ]
"Aho Shrut Gyanam"
Page #102
--------------------------------------------------------------------------
________________
[ ] સં. ૨ ૨૪ ૨૦ વૈશાપ શુદ્ધિ ? • • • • • • • • • • • • • • • • • શ્રી પાર્શ્વનાથવં પિd go ગતિમિઃ |
સં. ૧૪૧૪ના વૈશાખ સુદિ ૧૧ ...... શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી અને તેની શ્રીજ્યતિલકસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૬૨ ] सं. १४२२ वै. शु. १२ श्रीभावडारगच्छे उप. ज्ञा. श्रे. गागल भा. कामल पु. देवसीह उदयसीह जयसिंहै: पित्रोः श्रेयसे श्रीपंचतीर्थ(6) મ. (છ) તા શ્રીનિદેવરમઃ |
સં. ૧૮૨૨ના વૈશાખ સુદિ ૧૨ના રોજ ભાવડારગચ્છના ઉપકેશએશિવાલ જ્ઞાતીય શ્રેષ્ઠી ગાગલ, તેમની ભાર્યા કામલ, તેમના પુત્ર દેવસિંહ, ઉદયસિંહ અને જયસિંહે (ત્રણેએ મળીને) માતાપિતાના કલ્યાણ નિમિત્તે પંચતીથી પ્રતિમા ભરાવી અને તેની શ્રીજિનદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
. [0] १४२२ वर्षे आषाढ शुदि १० श्रीश्रीमालज्ञा. श्रे. पासड भा. · · · · सुत आल्हा अमरसी ककामाश्रीआदिनाथबिंब का [0] શ્રીમ• • • • • • • • • ૩પ (રાત) |
સં. ૧૮૨૨ના અષાડ સુદિ ૧૦ના રોજ શ્રી માલજ્ઞાતીય શ્રેણી પાસડ, તેમની ભાર્યા ......, તેમના પુત્ર આલા, અમરસી, કામાએ
૬૧. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પાર્થનાથના મંદિરમાં ધાતુની એકલતીથી પર લેખ.
૬૨. ભેંયરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામી ભ૦ના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૬૩. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભવના મંદિરમાં ધાતુની એકલમૂર્તિ પર લેખ.
"Aho Shrut Gyanam"
Page #103
--------------------------------------------------------------------------
________________
શ્રી આદિનાથની પ્રતિમા ભરાવી અને તેની શ્રી હેમ... રિના ઉપદેશથી [ પ્રતિષ્ઠા કરી.]
संवत् १४२३ वर्षे फागुण सुदि ९ सोमे उकेशनसेम(वंशे मा.) आसदेव सुत सा पातन भार्या मा. मुकताडवि सुत सा उडा सा. धरणाभ्यां पितृमातृश्रेयोर्थ श्रीमहावीरबिंब कारितं श्रीअंचलगच्छे ।।।
સં. ૧૪૨૩ના ફાગણ સુદિ ૮ ને સોમવારે ઉકેશવશય મા. આસદેવ, તેમના પુત્ર શા. પાતન, તેમની ભાર્યા મા. મુક્તાડવી, તેમના પુત્ર શા. ઉડા અને શા. ધરણુએ માતાપિતાના કલ્યાણ નિમિતે શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા ભરાવી અંચલગચ્છમાં.
[ s ] સં. ૨૪૨૨ • • • • • • • • • • • પિતા:(ત્રો:) યો૦ श्रीचंद्रप्रभ बिं. का. प्र. श्रीजिनसिंहसूरि
સં. ૧૪૨૩ના ફાગણ..........માતાપિતાના કલ્યાણ નિમિતે શ્રીચંદ્રપ્રભ સ્વામીની પ્રતિમા ભરાવી અને તેની શ્રીજિનસિંહરિએ પ્રતિષ્ઠા કરી.
सं. १४२४ वैशाष वदि ५ शनी श्रीमालपितृपूनड मातृ प्रतापदे श्रे. सुत सारंग जनाभ्यां श्रीआदिनाथबिंबं का. प्र. पिपा(प्प)लाचार्य श्रीधर्मतिलकसूरिभिः ।
સં. ૧૪૨૪ના વૈશાખ વદ ૫ને શનિવારે શ્રીમાલજ્ઞાતીય પિતા,
૬૪. ગેલા શેઠની શેરીમાં આવેલા શ્રીને મીશ્વર ભ૦ના મંદિરમાં ધાતુની એકલતીથી પર લેખ.
૬૫. યરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભગ્ન મંદિરમાં ધાતુની એકલતીથી પરને લેખ.
૬૬. ચિંતામણિની શેરીમાં આવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભ૦ ના મંદિરમાં ધાતુની એકલતીથી પર લેખ.
૨૪ ]
"Aho Shrut Gyanam"
Page #104
--------------------------------------------------------------------------
________________
પૂનડ અને માતા પ્રતાપના કલ્યાણ નિમિત્તે તેમના પુત્રો સારંગ અને જનાએ શ્રી આદિનાથની પ્રતિમા ભરાવી અને તેની પિપ્પલાચાર્ય શ્રીધર્મતિલકરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૬૭ ] સં. ૨૪૨૪ ૩. . • • • • • • • • • • . . . . . . . શ્રીપર્ણી શ્રીના • • • • ]િરિ • • • • • • •
સં. ૧૪૨૪ના વૈશાખ ................ કલ્યાણ નિમિતે શ્રીપાર્શ્વનાથની પંચતીર્થી ભરાવી અને તેની શ્રીરનાકરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૬૮ ] सं. १४२६ वैशाख सुदि १० रखौ उसवालज्ञातीय सा. हरपाल મ. નાદિ પુ. સ. શરન મા. હિતેન પિ. છે. શ્રીપાર્થિ. છે. પ્ર. શ્રીસૂમિઃ | - સ. ૧૪૨૬ના વૈશાખ સુદ ૧૦ ને રવિવારે ઓશવાલજ્ઞાતીય શા. હરપાલ, તેની ભાર્યા નાથકહિ, તેમના પુત્ર શા. ઝડલે પિતાની પત્ની સહદેની સાથે પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી પાર્શ્વનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૬૭. બેયરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામી ભવના મંદિરમાં ધાતુની પંચતીર્થ પર લેખ.
૬૮. વોરવાડમાં આવેલા શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગ્ના મંદિરમાં ધાતુની એકલતીર્થો પર લેખ.
[ ૨૫
"Aho Shrut Gyanam"
Page #105
--------------------------------------------------------------------------
________________
सं. १४३० वर्षे आषाढ शुदि एरवौ श्रीमालज्ञातीय श्रे. पितृवडूआ मातृभावणदेश्रेयोथै सुत सखाकेण कारापितं श्रीआदिनाथबिंबं प्रतिष्टि(ठितं श्रीधर्मतिलकसूरि उपदेशेन ।
સં. ૧૪૩૦ના અષાડ સુદિ ૯ને રવિવારે શ્રીમાલજ્ઞાતીય શ્રેણી બડૂઆ નામક પિતા અને ભાવણુદે નામની માતાના કલ્યાણ માટે તેમને પુત્ર સખાએ શ્રી આદિનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી ધર્મતિલકરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરવામાં આવી.
હિં. જરૂર . વૈ. મુક્તિ • • • • • •
• • • • • • • • એચ श्रीपार्श्वनाथवि. का. पूणि. श्रीसालभद्रसूरीणामुपदेशेन ।
સં. ૧૪૩રના વૈશાખ સુદિ ... ના કલ્યાણ નિમિત્તે શ્રી પાર્શ્વનાથનું બિંબ પૂર્ણિમાછીય શ્રીસાલભદ્રસૂરિના ઉપદેશથી ભરાવ્યું.
[ ૭૧ ] સં. ૨૪ રૂરૂ વર્ષે | સુ. ૬ મદિજ્ઞ. . તોગા મ. • • • • સુત • • • • • • શ્રીમતિનાથ તિઃ પ્ર. • • • • વનશ્રીસ્ટર્જતમર|રિમિઃ |
સં. ૧૪૩૩ના ફાગણ સુદિ ૬ના રોજ મોઢજ્ઞાતીય મંત્રી ટોઆ, તેની ભાર્યા ......, તેમના પુત્ર ..... શ્રી આદિનાથનું બિંબ ભરાવ્યું અને તેની .....વ્યરગ૭ના શ્રી લલિતપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૬૯. ધોબિયા શેરીમાં આવેલા શ્રી સંભવનાથ ભ૦ના મંદિરમાં ધાતુની એકલતીથી પર લેખ.
૭૦. ભેયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભગ્ના મંદિરમાં ધાતુની એકલતીથી પરનો લેખ.
- ૭૧. ભૈયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભાવના મંદિરમાં ધાતુની એકલતીથી પર લેખ.
"Aho Shrut Gyanam"
Page #106
--------------------------------------------------------------------------
________________
[ ૭૨ ]. [] ૨૪૩૩ [(T)T • • • • • • • ગતિક્લેિ પિતૃવિ૪િ • • • • • • • • વંનંતીથી . p. • • • • • વાવાર્થી ધર્મતિવૃમિ: I ,
સં. ૧૪૩૩ના ફાગણ માસમાં ... જયતલદેના કાકા વિસલે પંચતીર્થી ભરાવી અને તેની .......... દેવાચાર્ય શ્રી ધર્મતિલકરિએ પ્રતિષ્ઠા કરી.
सं. १४३५ वर्षे माघ वदि १२ सोमे भावडारगच्छे श्रीश्रीमा. છે. ઘતા પુ. બાપજી પૂની સ. • • • • • • • માત્ર ત્રા. નરતિ વર્તન एतेषां श्रे. श्रीपार्श्वनाथबिंब का. प्र. श्रीभावदेवसूरिभिः ।
સં૧૪૩પના માહ વદિ ૧૨ ને સોમવારે ભાવડારગર છીય શ્રીમાલાતીય શ્રેછી ખેતા, તેમના પુત્ર જસપાલ, પૂના, ...... માલ, તેના ભાઈ જરાત, કરસન આ બધાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીભવદેવમૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૭૪ ] . ૨૪ રૂ૫ વર્ષે માઘ વ ૨૪ • • • • • • • श्रीपार्श्वबिंब का. प्र. श्रीधर्मघोषसूरिमिः ।
સં. ૧૪૩૫ના માહ વદિ ૧૪ના રોજ શ્રી પાર્શ્વનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીધમધષરિએ પ્રતિષ્ઠા કરી.
૭૨. બંબાવાળી શેરીમાં આવેલા શ્રી શામળા પાર્શ્વનાથ ભગ્ના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
૭૩. ભેચરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભ૦ના મંદિરમાં ધાતુની પંચતીર્થી પર લેખ.
૭૪. ભૈયરા શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામી ભ૦ના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
[ ૨૭
"Aho Shrut Gyanam"
Page #107
--------------------------------------------------------------------------
________________
गोत्रे
पुत्रपूना
[ * ] सं. १४३६ वैशाख शुदि ११ के मातृ पितृ श्रेयसे श्रीपद्मप्रभबिंबं कारितं प्रतिष्टि (ष्टि) तं श्रीदेवगुप्तसूरिभिः ॥ સ. ૧૪૭૬ના વૈશાખ સુદ ૧૧ ના રાજ .. ગાત્રીય ......ના પૂનાએ માતાપિતાના કલ્યાણ માટે શ્રીપદ્મપ્રભ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીદેવમુપ્તસ એ પ્રતિષ્ઠા કરી.
[ ૬ ]
सं. १४३९ वर्षे पोष वदि ९ खौ श्रीमाल - पितृव्य . माहणा पितृ तिहुणखी भार्या श्रीमलदे पितृव्य साल्हा मुदादि श्र. सुत झांटाकेन श्रीचंद्रप्रभ प्र. का. प्र. श्रीविद्याणंदसूरीणामुपदेशेन || વ્યા.
સં.૧૪૩૯ના પાષ ર્વાદ ૯ ને રવિવારે શ્રીમાલજ્ઞાતીય, જેમના કાકા મહા, પિતા તિત્ક્રુષ્ણુસી, તેમની ભાર્યા પ્રીસલદે (શ્રેષ્ઠી ઝોંટાની મા), કાકા સાટ્ઠા અને મુદ્દા વગેરે શ્રેષ્ઠીઓના પુત્ર ઝાંટાએ શ્રીચદ્રપ્રભ ભગવાનનું કિંખ ભરાવ્યું અને તેની શ્રીવિદ્યાન દર્રારના ઉપદેશથી પ્રતિષ્ઠા કરી,
[ ૭૭ ]
सं. १४४१ वर्षे फागुण शुदि ९ सोमे श्रीब्रह्माणगच्छे श्रीगूजरभा. मालूणदे पितामह
. છે.
का प्र. श्रीप्रद्युम्नसूरिपदे श्री शीलगुणसूरिभिः ॥ छ ॥
. श्रीपार्श्वनाथ શુર્મ મવતુ | શ્રી: ||
સ. ૧૪૪૧ના ફાગણ સુદિ ૯ તે સમવારે શ્રીબ્રહ્માણુગીય, ૭૫, ચિંતામણિની શેરીમાં આવેલા મેટા શ્રીચિંતામણિ પાર્શ્વ નાથના મંદિરમાં ધાતુની પચતીથી પરના લેખ.
૭૬. ચિંતાર્માણુની શેરીમાં મેટા શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભ૦ના મંદિરમાં ધાતુની પંચતીથી પરના લેખ.
૭૭. ચિંતામણુિની શેરીમાં મેાટા શ્રીચિતાણ પાર્શ્વનાથ ભના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
૨૮ ]
-
"Aho Shrut Gyanam"
.
Page #108
--------------------------------------------------------------------------
________________
ગૂજરજ્ઞાતીય છે. ...... ની ભાર્યા માલૂણુદે .........ના પિતામહના ક૯યાણ નિમિત્તે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી પ્રદ્યુમ્નસૂરિની પાટે આવેલા શ્રી શીલગુણસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૭૪ ] सं. १४४१ वर्षे वैशाख शुदि २ बुधे उकेशवंशे । साँखुलागोत्रे सा. सलषणसीह पु. सा. पातल पु. सा. नयणा पु. सा. साजणेन पितृपितृव्यमातृश्रेयसे श्रीशांतिपंच. का. प्र. श्रीधर्मघोषसुश्रीसागरचंद्रसूरिभिः ।
સં. ૧૪૪૧ના વૈશાખ સુદિ ૨ ને બુધવારે ઊકેશાવંશીય, સીંખુલા ગોત્રીય શા. સલખણસીહ, તેમના પુત્ર શા. પાતલ, તેમના પુત્ર શાનયણું, તેમના પુત્ર શા. સાજણે પિતા, કાકા અને માતાના કલ્યાણ નિમિત્તે શ્રી શાંતિનાથ ભગવાનની પંચતીથી ભરાવી અને તેની શ્રીધર્મઘોષસૂરિના શિષ્ય સાગરચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૭૪ ] 8. ૨૪૪૬ • • • • • • • • • • • • • • #ા, પ્રતિષ્ઠિતષ્ઠિત श्रीपजून(प्रद्युम्न सूरिपट्टे श्रीशीलगुणसूरिभिः शुभं भवतु ॥ श्रीः॥
સં. ૧૪૪૫ના ............ શ્રી પ્રદ્યુમ્નસૂરિની પાટે આવેલા શ્રી શીલગુણુસૂરિએ પ્રતિમાની પ્રતિષ્ઠા કરી.
૭૮. ગેડીજીની ખડકીમાં શ્રીગોડી પાર્શ્વનાથ ભ૦ ના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૭૯. ભેચરા શેરીમાં શ્રી અજિતનાથ ભગ્ના મંદિરમાં ધાતુની પંચતીર્થ પર લેખ.
[ ૨૯
"Aho Shrut Gyanam"
Page #109
--------------------------------------------------------------------------
________________
[ ૮૦ ]
संवत १४४७ वर्षे फागुण सुदि ८ सोमे अनंतरंन (व) म्यां तिथौ उपकेशवंशे लोढागोत्रे सा. जसदेवभार्या सु. धानी पुत्र सा. कमला छाडू પુત્ર સા. બા સા. ધરા સા. સિવામિ: પિપિતૃન્ય મા. રિश्रेयोर्थं श्रीशांतिनाथसहिता पंचतीर्थी कारिता प्र. श्रीधर्म्मघोषगच्छे શ્રીજ્ઞાનપરિષદે શ્રીસાર ચંદ્રસૂરિશ્મિ: || શ્રીપ્રતિĐિ(ષ્ટિ)ä | ૐ |
સ. ૧૯૪૭ના ફાગણુ સુદિ ૮ ને સમવારે ખીજી તેમની તિથિએ ઉપદેશવીય, લાઢાગેત્રીય, શા. જદેવ, તેમની ભાર્યો સુ. ધાની તેમના પુત્ર શા. કમલા, છાડૂ, તેમના (છાડૂના) પુત્ર શા. આકા, શા. ધરણા, શા. શિવરાજ વગેરેએ પિતા અને કાકા કાલૂના કલ્યાણ નિમિત્તે શ્રીશાંતિનાથ ભગવાન સાથેની પંચતથા કરાવી અને તેની શ્રીમમેષગચ્છના શ્રીજ્ઞાનચંદ્રસૂરિના શિષ્ય શ્રીસાગરચંદ્રસૂરએ પ્રતિષ્ઠા કરી.
[ ૮૧ ]
नाथ
संवत् १४४७ वर्षे फागुण शुदि ९ सोमे श्रीश्रीमालज्ञातीय पितृव्य म. ल्हूण घुलम बेडू. याम व धूला मा. धांधलदे श्रेयसे • કેન શ્રીઞાતિकारापितं प्रतिष्टि (ष्टि) तं च पिम्पलगच्छे जय ભૂમિઃ ॥ સ. ૧૪૪૭ના વર્ષે ફાગણુ સુદિ ૯ ને સેામવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય કાકા મ॰ ણુ, ધુલમ, ખેડૂ, યામદ (?) ચૂલા અને માતા ધાંધલદેના કલ્યાણ નિમિત્તે કે શ્રીઆદિનાથનું બિબ ભરાવ્યું અને તેની પિલગચ્છીય શ્રીજય...સૂરિએ પ્રતિષ્ઠા કરી.
......
...
·
૮૦. ભાતી પાળમાં આવેલા મોટા શ્રીશાંતિનાથ ભ॰ના મંદિરમાં ધાતુની પંચતીથી પરદે લેખ.
"Aho Shrut Gyanam"
૮૧. ગાડીજીની ખડકીમાં આવેલા શ્રીગાડીપાનાથ લ૦ ના મંદરમાં ધાતુની પંચતીર્થી પરના લેખ.
૩૦ ]
Page #110
--------------------------------------------------------------------------
________________
[ ૮૨ ] सं. १४५० वर्षे माघ वदि ९ सोमे श्रीमालज्ञा. प्रितृथणपाल मातृगांगी पितृव्य गुणपाल सु. धर्मसिंह नयणा तेजाकैः श्रीवासुपूज्यपंचतीर्थी का. प्र. थारापद्रीयगच्छे श्रीसर्वदेवसूरिभिः
સં. ૧૪૫ના ભાવ વદિ ૮ ને સોમવારે શ્રીમાલજ્ઞાતીય પિતા થશુપાલ, માતા ગાંગી, કાકા ગુણપાલ-તેમના પુત્ર નયણું અને તેજાએ શ્રીવાસૂપૂજ્યસ્વામીની પંચતીર્થો ભરાવી અને તેની થારાપદ્રગથ્વીય શ્રી સર્વદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૮૩ ] . ૨૪૧ ૦ ૧ (ઈ) વ ?? રાનૌ શ્રીશ્રીમસ્ત્રિજ્ઞા છે. વાધા ચુત કુંવારસી • • • • પિતા મા છે. સુડા પિતાની સુ • • • • • स्वश्रेयसे श्रीपार्श्वनाथबिंब कारितं प्रतिष्टि(ष्ठि)तं श्रीब्रह्माणगच्छे श्रीजहागरसूरिभिः ॥
સં. ૧૪૫૦ના જેઠ વદિ ૧૧ ને શનિવારે શ્રીશ્રી માલજ્ઞાતીય શ્રેષ્ઠ વાઘા, તેમના પુત્ર ડુંગરશી, ... પિતા મકા શ્રેષ્ઠી (પિતામહ) સુહડા અને પિતામહી સુવડા.....ના અને પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી પાર્શ્વનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી બ્રહ્માણગચ્છના શ્રી જહાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૮૨. ધેબિયા શેરીમાં આવેલા શ્રીસંભવનાથ ભ૦ના મંદિરમાં ધાતુની પંચતીર્થ પર લેખ.
૮૩. ચિંતામણિની શેરીમાં મેટા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગ્ના મંદિરમાં ધાતુની એકલતીથી પરને લેખ.
[ ૩૧
"Aho Shrut Gyanam"
Page #111
--------------------------------------------------------------------------
________________
[ ૮૪ ]
संवत् १४५३ वर्षे वैशाख शुद्धि ३ शनौ
विजी पुत्र मं.
•
भार्या
श्रीसूरीणामुपदेशेन मातृपितृ श्रेयोर्थं श्रीशांति
नाथबिंबं कारितं प्रतिष्टि (ष्ठि) तं श्रीसूरिभिः
સ. ૧૪૫૩ના વૈશાખ સુદિ ૩ ને શનિવારે ........ ભાર્યા વિજી, તેમના પુત્ર મ.........ના ઉપદેશથી માતાપિતાના કલ્યાણ નિમિત્તે શ્રીશાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીરિએ પ્રતિષ્ઠા કરી, [ ૮૬ ]
संवत १४५३ वर्षे वैशाख सुदि ५ सोमे श्रीप्राग्वाटज्ञातीय सं. पितृ हापा मातृ हेमारदे सुत सूंटाकेन श्री आदिनाथबिंबं कारितं प्रतिદિત્રિ)નું શ્રીનાનેન્દ્ર છે શ્રીપત્યવેવ રિમિઃ ।।
૫
•
સ. ૧૪૫૩ના વૈશાખ સુધ્દિ ૫ ને સેામવારે શ્રીપ્રાગ્વાટઽાતીય સ હાપા પિતા અને હેમારદે માતાના પુત્ર ચૂંટાએ શ્રીઆદિનાથ ભગવાનનું બિબ ભરાવ્યું અને તેની શ્રીનાગેન્દ્રગચ્છના શ્રીઉદયપ્રભસૂરિએ પ્રતિષ્ઠ કરી. [ ૮૬ ]
सं. १४५४ वर्षे माघ शुद्धि ९ शनौ उकेशदेढीआवंशे सा. खित्तू भा. खेतल पु. सं. वीरपालेन श्रीअंचलगच्छेश श्रीमेरुतुंगसूरीन्द्राणामुपदशेन मातृपितृश्रेयसे श्री सुपार्श्वनाथबिंबं प्रतिष्टि (ष्टि) तं श्रीसूरिभिः || સ. ૧૪૫૪ના મહા સુદ ૯ ને શનિવારે ઉકેશજ્ઞાતીય, દેઢી
૮૪. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભ॰ના મંદિરમાં ધાતુની એકલતીથી પરના લેખ.
૮૫. અખી ડેાશીની પાળમાં આવેલા નાના શ્રીચિંતામણી પાર્શ્વનાથ ભના મંદિરમાં ધાતુની પંચતીથી પરના લેખ.
૮૬. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીધમ નાથ ભના મંદિરમાં ધાતુની એકલતીથી પરના લેખ.
૩૨ ]
"Aho Shrut Gyanam"
Page #112
--------------------------------------------------------------------------
________________
વંશીય શા. ખિત, તેની ભાર્યો ખેતલ, તેના પુત્ર સ૰ વીરપાલે શ્રીઅચલગચ્છીય શ્રીમેરુનુંગરના ઉપદેશથી માતા-પિતાના કલ્યાણુ નિમિત્તે શ્રીસુપાર્શ્વનાથનુ [બબ ભરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૮ ]
સં. ૧૭ હૈ. વેરૂ રાનૌ શ્રી ૨ માજ્ઞા. જ્ય. દામિ મા. · · · · માતૃપિતૃથયને શ્રીતિનાવિધ ા.
पाल्हणदे पु. सरव प्रति पूर्णिमा प. श्रीकल्याणचंद्रसूरिभिः ॥
સ. ૧૪૫૭ના વૈશાખ બંદે ૩ ને શનિવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય વ્યૂ, હાર્કિંગ, તેમની ભાર્યા પાલ્હેણુંદે, તેમના પુત્ર સરવ માતાપિતાના કલ્પણ નિમિત્તે શ્રીઆદિનાથનું બિંબ ભરાવ્યું અને તેની પૂર્ણિમાપક્ષીય શ્રીકલ્યાણચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી,
..
[ ૮૮ ] सं. १४५७ वर्षे आषाढ शुदि ५
गोत्रे श्रीमालज्ञातीय
છે. મા. . नरपत भार्या नयणादे सु. नवणीत भा. सु. कर्मसी सु. जेठाकेन तेषां
श्रेयसे श्रीपार्श्वनाथबिंबं का. प्र.
સ. ૧૪૫૭ના અષાઢ સુદિ ૧ ના ગેાત્રીય શ્રીમાલનાતીય ગ્રે, નરપત, તેમની ભાર્યા નયણાદ, તેમના પુત્ર નવનીત, તેમની ભાર્યા તેમના પુત્ર કમસી, તેમના પુત્ર જેડાએ તેમના કલ્યાણ નિમિત્તે શ્રીપાર્શ્વનાથ ભગવાનનું બિષ્મ ભરાવ્યું.....
૮૭. ગેડીની ખડકીમાં આવેલા શ્રીગેડીંપા નાયના 'દિરમાં ધાતુની એકલતીર્થોં પરના લેખ.
૮૮. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રાચિતાણ પામનાથ ભુના મંદિરમાં ધાતુની પંચતીર્થી પરના લેખ.
"Aho Shrut Gyanam"
[ ૩૩
Page #113
--------------------------------------------------------------------------
________________
[ ૮૧ ] सं. १४५८ वैशाख वदि २ षुमे (बुधे) प्राग्वाटज्ञातीय व्य० लषमा भा० . . . . • श्रेयसे सुत सूदाकेन श्रीआदिनाथबिंब कारितं प्र० घोषरसूरीय श्रीहेमचंद्रसूरिभिः ।
સં. ૧૪૫૮ના વૈશાખ વદિ ૨ ને બુધવારે પ્રાગ્વાટજ્ઞાતીય વ્ય૦ લખમા, તેમની ભાર્યા........ના કલ્યાણ નિમિત્તે તેમના પુત્ર સૂદાએ શ્રી આદિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીહરિના સંતાનીય શ્રી હેમચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૭ ] सं. १४६१ वर्षे वैशा० शुदि १० शुक्रे प्रा० श्रे० मेघा भार्या पची पुत्र लींबाकेन श्रीशांतिनाथबिंब का. मातृपित्रोः श्रेयसे श्रीपूर्णिमापक्षीय श्रीपद्माकरसूरिभिः ।
સં. ૧૪૬૧ના વૈશાખ સુદિ ૧૦ ને શુક્રવારે પ્રાગ્વાટજ્ઞાતીય શ્રેણી મેધા, તેની ભાર્યા પચી, તેના પુત્ર લીંબાએ શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ માતા-પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી પૂર્ણિમાપક્ષીય શ્રીપદ્માકરસૂરિના [ઉપદેશથી ભરાવ્યું.
૮૯. ભેંયરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની ........ પરનો લેખ.
૯૦. ગાડીની ખડકીમાં આવેલા શ્રીગેડીપાર્શ્વનાથ ભ૦ના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ. ૩૪ ].
"Aho Shrut Gyanam"
Page #114
--------------------------------------------------------------------------
________________
[ s ] सं. १४६४ वर्ष माघ शुदि १४ गुरु श्रे. हादा गोला . . . . . મલ્ટિા સુત • • • ધUTTI - • • • • • સાંગણ મેવા • • • • ભ્રાતૃश्रेयो) श्रीसुविधिनाथ बि. पूर्णि । श्रीधर्मसागरसूरि उपदेशेन ।
સં. ૧૪૬૪ના મહા સુદિ ૧૪ ને ગુરુવારે છે. હાદા, ગોલા...... માલાદે, તેના પુત્ર......ઘણુપાલ......સાજણ મેવા...ભાઈને કરયાણું નિમિત્તે [ પૂર્ણિમાગીછીય ?] શ્રીધર્મસાગરસૂરિના ઉપદેશથી શ્રીસુવિધિનાથનું બિંબ ભરાવ્યું.
[ s ] संवत् १४६६ वर्षे वैशाख मुदि ३ सोमे कच्छदेशे उकेशवंशे सा० शिंलीहीया भार्या सं. आथल पुत्र जेठानंदे[न] श्रीअचलगच्छेश श्रीमेरुतुंगसूरीणामुपदेशेन श्रीपद्मप्रभबिवं कारित प्रति ।
સં ૧૪૬૬ના વૈશાખ સુદિ ૩ ને સોમવારે કષ્ટદેશીય ઉકેશવંશીય શા. શિલહીયા, તેમની ભાર્યા સં. આથલ, તેમના પુત્ર જેઠાનંદે શ્રીઅંચલગચ્છ ય શ્રીમેરૂતુંગરિના ઉપદેશથી શ્રી પદ્મપભસ્વામીનું બિંબ ભરાવી પ્રતિષ્ઠન કર્યું.
૯૧. દેશાઇવાડામાં આવેલા શ્રીક૯યાણપાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ.
૯૨. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના દિરમાં ધાતુની એકલતાથ પરનો લેખ.
[ ૩૫
"Aho Shrut Gyanam"
Page #115
--------------------------------------------------------------------------
________________
[ ૨૩ ]
सं. १४६८ वर्षे का. २ सोमे श्रीश्रीमालज्ञातीय थे. कडूया भार्या
ऊतायाः सुताः श्रे० था (धा) पारसी श्रे० भ्यां श्रीसंभवनाथबिंबं श्रीमुनिशेखरसूरीणामुपदेशेन पित्रुः (तुः ) भ्रातृ चीरपाल श्रेयोर्थं कारापितं । बजाणाग्राम वास्तव्यः ॥
સ. ૧૪૬૮ના કાર્તિક સુદિર ને સેમવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય અન્ના ગામના રહેવાસી શ્રે॰ કથા, તેમની ભાર્યાં ઉતા, તેમના પુત્રે શ્રેષ્ઠી ધાણારસી, એ..... એ પિતા અને ભાઈ વીરપાલના કલ્યાણ નિમિત્તે શ્રીમુનિશેખરસૂરિના ઉપદેશથી શ્રીસત્ત્વનાથનું બિંબ ભરાવ્યું.
[ ૨૪ ]
सं. १४६९ बर्षे माघ व. ५ हस्तार्के श्रीप्राग्वंशे म० सामंत पु० भादा भा० देल्हेणदे पु० म० सिंघाकेन वा० संपूरी श्रे० श्रीआदिनाथ बिंबं पंचतीर्थीरूपं श्री अचलगच्छे श्रीमेरुतुंगसूरीणां उप० कारितं प्र० श्रीसंघेन ॥ श्री
સં. ૧૮૬૯ના મહા વિદે ૫ ના રોજ હસ્તાક માં શ્રીપ્રાપ્વાટવ શીય મ૰ સામત, તેમના પુત્ર ભાદા, તેમની ભાર્યા દેહ્રભુંદે, તેમના પુત્ર મ૦ સિધાએ બાઈ સ’પૂરીના કલ્યાણ નિમિત્તે પચીથીરૂપ શ્રીઆદિનાથ ભગવાનનું બિખ અચલગચ્છીય શ્રીમેરુતુ ગરિના ઉપદેશથી ભરાવ્યું અને તેની શ્રીસ ંઘે પ્રતિષ્ઠા કરી
૯૩. ભાની પોળમાં આવેલા મોટા શ્રીશાંતિનાથ ભના મંદિરમાં ધાતુની પંચતી પરના લેખ.
૪. દેશાઈવાડામાં આવેલા શ્રીકલ્યાણુપાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થી પરના લેખ.
૩૬ ]
"Aho Shrut Gyanam"
Page #116
--------------------------------------------------------------------------
________________
[ ] सं. १४७० ज्येष्ट(ट) सु. १३ शुक्रे उपकेशज्ञातौ वर्द्धमानशाखायां मं० लूगा सु. धेनाकेन पित्रो श्रे० श्रीआदिनाथ बिं० का० प्र० उपकेशगच्छे ककुदाचार्य संताने श्रीदेवगुप्तसूरिभिः ।
સં. ૧૪૭૦ના જેઠ સુદિ ૧૩ ને શુક્રવારે ઉપકેશજાતીય વર્ધમાનશાખામાં ૫૦ લૂણા, તેમના પુત્ર ધનાએ માતાપિતાના કલ્યાણ નિમિત્તે શ્રી દિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ઉપકેશગણના કકુંદાચાર્ય સંતાનીય શ્રીદેવગુપ્તરિએ પ્રતિષ્ઠા કરી.
[ 6 ] सं. १४७० वर्षे ऊकेशज्ञातीय व्य० धर्मसी भार्या चांपलदे . . . भा. हीनाम्या स्वश्रेयोर्थ आदिनाथ बिंब कारितं प्रतिष्टितं श्रीतपागच्छे भट्टारक श्रीसोमसुंदरसूरिभिः ॥
સં. ૧૮૭૦ના ઉકેશજ્ઞાતીય વ્ય. ધર્મસી, તેમની ભાર્યા ચંપલદે ..........ભાર્યા હી નામનીએ પોતાના કલ્યાણ માટે શ્રી આદિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીતપાગચ્છીય ભટ્ટારક શ્રીમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૯૫ વોરવાડમાં આવેલા શ્રીમનમેહન પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થી પર લેખ.
૯૬. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગેડી પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
[ ૩૭
"Aho Shrut Gyanam"
Page #117
--------------------------------------------------------------------------
________________
सं. १४७१ वर्षे माह सुदि ५ शनौ प्राग्वाटज्ञातौ लाकडगोत्रे म० शिखर भा० सीतादे पु० लांपा भा० रत्नादे सुतेन डाथीआकेन पित्रोः श्रे० श्रीअभिनन्दन चतुर्विंशतिपट्टः का. प्र० साधुपूर्णिमापीय श्रीपासचंद्रसूरीणामुपदेशेन
સં. ૧૪૭૧ના મહા સુદિપ ને શનિવારે પ્રાગ્રાટજ્ઞાતીય લાકડગોત્રીય મક શિખર, તેમની ભાર્યા સીતાદે, તેમના પુત્ર લાંપા, તેમની ભાર્યા રત્નાદે, તેમના પુત્ર કાળિઆએ માતાપિતાના કલ્યાણ નિમિત્તે શ્રી અભિનંદન ભગવાનને ચતુર્વિશતિ ભરાવ્યા અને તેની સાધુપૂર્ણિમાપક્ષીય શ્રી પાસચંદ્રસૂરિના ઉપદેશાથી પ્રતિષ્ઠા કરી.
[ ૧૮ ]
सं. १४७५ वर्षे ज्येष्ट(ठ) सुदि ९ शुक्रे श्रीज्ञानकीयगच्छे उपकेशज्ञातीय लउकडगोत्रे श्रे० सामल भा० · · · लुदा भा० लाछलदे पु० देल्हा भा० दोल्हादे ॥ श्रीअनंतनाथबिंब कारित प्र० श्रीशांतिसूरिभिः ।।
સં. ૧૪૭૫ના જેઠ સુદ ૯ ને શુક્રવારે જ્ઞાન(નાણુ)કીયગ૭ના ઉપકેશાજ્ઞાતીય અને લઉકડગેત્રીય શ્રેણી સામલ, તેમની ભાર્યા......ના [પુત્રો લુદા, તેમની ભાર્યા લાછલદે, તેમના પુત્ર દેવા અને તેમની ભાર્યા દેલ્હાદેએ શ્રી અનંતનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીતિસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૯૭. ગેલા શેઠની શેરીમાં આવેલા શ્રીમીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
૯૮. યરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભગ્ના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ.
૩૮ ]
"Aho Shrut Gyanam"
Page #118
--------------------------------------------------------------------------
________________
| [ 5 ] संवत् १४७६ वर्षे चैत्र वदि १ शनौ श्रीश्रीमालज्ञातीय श्रे० देवसी भार्या मेथी सुत बयराकेन पितृमातृश्रेयोऽर्थ श्रीशांतिनाथबिंब कारितं श्रीब्रह्माणगच्छे श्रीवीरसूरिभिः प्रतिष्टितं ।
સં. ૧૪૭૬ના ચૈત્ર વદિ ૧ ને શનિવારે શ્રીશ્રી માલજ્ઞાતીય શ્રેણી દેવસી તેમની ભાર્યા મેથી, તેમના પુત્ર વિયરાએ માતા–પિતાના કલ્યાણ 'નિમિતે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી બ્રહ્માણ ગ૭ના શ્રી વીરરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૦૦ ] वं. १४७७ वर्षे वैशाष शुदि ५ श्रीश्रीमालज्ञा० श्रे० पोपच भा० प्रीमलदे श्रेष्टि (ष्ठि)सूटा भा० मेलादे आत्मश्रेयसे सुत पूंना । श्रीशांतिनाथादि चतुर्विंशतिबिंबं कारितं चैत्रगच्छे भट्टा० श्रीगणदेवसूरिणामुपदेशेन ર્તાિ (B)ä !
સં. ૧૪૭૭ના વૈશાખ સુદિ ૫ ના રોજ શ્રીમાલજ્ઞાતીય એવી પિપિચ, તેમની ભાર્યા પ્રીમલદે [ તેના પુત્ર] એક સુંટા, તેમની ભાર્યા મેલા, તેમના પુત્ર પૂનાએ પોતાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથ વગેરેનું ચતુર્વિશતિ બિંબ ભરાવ્યું અને તેની ચૂત્રછના ભટ્ટારક શ્રીગણદેવસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરી
૯૯ ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પાઉંનાથ ભવના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૧૦૦. બંબાવાળી શેરીમાં આવેલા શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની વીસી પરને લેખ.
"Aho Shrut Gyanam"
[ ૩૯
Page #119
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૧ ]
सं. १४७८ वर्षे वैशाखयदि ५ गुरौ श्रीप्राग्वाटज्ञातीय श्री पार्श्वनाथबिंबं कारित । प्रति ।। सूरिभिः
પ્
સ. ૧૪૭૮ના વૈશાખ વદ ૫ ને ગુરુવારે શ્રીપ્રાગ્ધારાતીય...... શ્રીપાર્શ્વનાથ ભગવાનનું બિખ ભરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૦૨ ]
सं. १४७८ वर्षे वैशाख सुदि ९ गुरु श्रीश्रीमालज्ञातीय पितृ वरपाल भ्रातृ वील्हणदे श्रेयसे सुत लाडणेन श्रीशांतिनाथ चतुर्विंशतिपरः कारापितः श्रे० श्रीपूणिमापक्षीय भ० श्रीप्रीतिसिंघसूरीणामुपदेशेन प्र० શ્રીવૃિિમઃ ।। વિધિના | શ્રી
સ. ૧૪૭૮ના વૈશાખ સુદિ ૯ ને ગુરુવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય પિતા વરપાલ અને ભાઈ ખીદ્ધયુક્રેના કલ્યાણ નિમિત્તે, તેમના પુત્ર લાડણે પૂર્ણિમાપક્ષીય ટ્ટારક શ્રીપ્રીતિસિહોરના ઉપદેશથી શ્રીશાંતિનાથ ભગવાનને ચ િશિતપટ્ટ કરાવ્યા અને તેની વિધિપૂર્વક શ્રીસૂરએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૦૩ ]
सं. १४७८ वर्षे श्रे० आसपाल भार्या आसलदे श्रीशांतिनाथबिंबं कारितं प्रति० श्रीदेवाणंदसूरिशिष्य श्री शालिभद्रसूरिभिः ॥ સ. ૧૪૭૮ના વર્ષે શ્રેષ્ટી આસપાલ, તેમની ભાર્યાં આસલદે ૧૦૧. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રીઆદીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીથી પરત લેખ.
૧૦૨. પરામાં આવેલા શ્રીકુંથુનાથ ભના મંદિરમાં ધાતુની ચાવીસી પરના લેખ,
.
૧૦૩. ગાર્ડીજીની ખડકીમાં આવેલા શ્રીગેડીપાનાય ભના મંદિરમાં ધાતુની એકલતીથી પરના લેખ.
૪૦ ]
"Aho Shrut Gyanam"
Page #120
--------------------------------------------------------------------------
________________
.....શ્રી શાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીદેવાણંદસૂરિના શિષ્ય શ્રીશાલિભદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ 1 ] સં. ૨૪૮ વર્ષ પ ત્ર ૨૭ શ્રીબીમારું • • • • • • • • • भ्रात वीजडमाणेग श्रेयसे श्रे० देपाकेन श्रीआदिनाथपंचतीर्थों का० प्र० श्रीजयप्रभसूरीणामुपदेशेन ॥
સં. ૧૮૮૧ના પોષ સુદિ ૧૧ના દિવસે શ્રીમાલ જ્ઞાતીય] ભાઈ વીજડ અને મગના કલ્યાણ નિમિત્તે શ્રેષ્ઠી દેપાએ શ્રી આદિનાથ ભગવાનની પંચતીરથ કરાવી અને તેની શ્રી જયપ્રભસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરી.
[ ૧૦ ] सं. १४८१ वर्षे प्राग्वाटज्ञातीय व्य० कर्मण भार्या कर्मादे पुत्र व्य० धूधलेन भार्या मेघूयुतेन निजश्रेयोथै सुव्रतबिंबं कारितं प्रतिष्टि(प्ठि)तं तपागच्छे श्रीसोमसुंदरसूरिभिः ॥श्रीः।।
સ. ૧૪૮૧માં પિોરવાડજ્ઞાતીય વ્ય૦ કર્મણે તેમની ભાર્યા કરે, તેમના પુત્ર વ્ય, ધૂધલે પિતાની ભાર્યા મેધૂની સાથે પોતાના કલ્યાણ માટે મુનિ] સુવન જિનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી સોમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૦. ચિંતામણિની ખડકીમાં આવેલા મોટા શ્રીચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરના લેખ.
૧૦૫. ગાડીની ખડકીમાં આવેલા શ્રીગેડીપાર્શ્વનાથ ભના મંદિરમાં ધાતુની પંચતાથ પર લેખ.
"Aho Shrut Gyanam"
[ ૪૧
Page #121
--------------------------------------------------------------------------
________________
[ ૧૬ ]
सं. १४८२ वर्षे फागुण शु० ३ खौ श्रीश्रीमालज्ञातीय सं. सोमा भा० सिंगारदे नाम्ना । सुत सं. तेजा ताल्हा हेमान्वितया स्वश्रेयोर्थं श्री आदिनाथबिंबं कारितं प्रतिष्टितं तपागच्छे श्री सोमसुंदरसूरिभिः ।
સ. ૧૪૮૨ના ફાગણ સુદ ૩ ને રવિવારે શ્રીમાલજ્ઞાતીય સર્જ સામા, તેમની ભામ્બે નામે સિગારદેએ પુત્રો સ. તેા, તાા અને હુમાની સાથે પેાતાના કલ્યાણ માટે શ્રાદિનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીસેામસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[900]
सं. १४८२ फागुण सुदि प्रा० सा० कर्मसी सुत सा० अर्जुन सुत सा० कुरपाल सुत सा० जगसी भा० धाधलदे सुत सा० मेलाकेन भा० लाडी गेल सुत चांडा लुंपा भग्नी नाउरी मुख्य कुटुंबयुतेन निजश्रेयसे श्री शांतिनाथबिंबं का० प्र० श्रीसूरिभिः ।।
·
સ. ૧૪૮૨ના ફાગણ સુદિમાં પ્રાગ્ગાટવશીય શા. કમ'સી, તેમના પુત્ર શા. અર્જુન, તેમના પુત્ર શા. કુરપાલ, તેમના પુત્ર શા, જસી, તેમની ભાર્યા ધાધલદે, તેમના પુત્ર શા. મેલાએ......... તેમની ભાર્યા લાડી ગેલુ, તેમના પુત્ર ચાંડા, લુપા, બહેન નાધેરી......વગેરે કુટુંબ સાથે પેાતાના કલ્યાણ માટે શ્રીશાંતિનાથનું બિબ ભરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૦૬. ભણશાળી શેરીમાં આવેલા શ્રીવિમલનાથ ભ॰ના મદિરમાં ધાતુની પોંચતી પરના લેખ.
૧૦૭. ખાવાળી શેરીમાં આવેલા શ્રીશામળા પાર્શ્વનાથ ભના મંદિરમાં ધાતુની ત્રિતીર્થોં પરના લેખ.
૪૨ ]
"Aho Shrut Gyanam"
Page #122
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૮ ]
सं. १४८४ वर्षे वैशाष शु० ८ शनौ श्रीउसवालज्ञातीय श्रे० कर्म्मण भा० कम्मद सु० ऊथरण भा० मेलादे सुत भांदान स्वकीय पिता माता तथा भ्रातृ पितसि सा पामपि श्रेयसे श्रीपद्मप्रभस्य बिंबं कारितं श्रीसागरतिलकसूरीणामुपदेशेन || भादा घरमा वि
•
-
•
સ. ૧૪૮૪ના વૈશાખ સુદિ ૮ નેશનવારે એશવાલ એકો ફણ, તેમની ભાર્યા કર્માંદે, તેમના પુત્ર ગ્રંથરણુ, તેમની ભાર્યા મેલાદે તેમના પુત્ર ભાંદાએ, પેાતાના પિતા, માતા તેમજ ભાઈ ખિતી, સા... પામપિના કલ્યાણ નિમિત્તે શ્રીપદ્મપ્રભજિનનું બિબ ભરાવ્યું અને તેનો શ્રીસાગરતિલકસૂરિના ઉપદેશથી ભાદા, ધરમા વિ.....[એ પ્રતિષ્ઠા કરાવી
[ ૧૦૬ ]
सं. १४८४ वर्षे वैशाख शुदि ८ शुक्रे श्रीश्रीमालज्ञातीय चायसिंघ भार्या हीमादे द्वि० मेही पुत्र भादाकेन मात्रोः श्रेयोर्थं श्रीशांतिनाथ बिंबं कारितं प्र० पिप्पलगच्छे त्रिभवीया श्रीधर्मसेष (शेख)रसूरिभिः ।
સ, ૧૪૮૪ના વૈશાખ સુદ ૮ ને શુક્રવારે શ્રીમાલજ્ઞાતીય ચાર્યાસધ, તેમની ભાર્યાં હીમાદે, બીજી ભાર્યા મેડી, તેમના પુત્ર ભાદાએ માતાપિતાના કલ્યાણ નિમિત્તે શ્રીશાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને પિપ્પલ ગચ્છીય ત્રિભવીયા શ્રીધર્મશેખરસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી.
૧૦૮. આંખવાળી શેરીમાં આવેલા શ્રીશામળા પાર્શ્વનાથ ભના મંદિરમાં ધાતુની ચાવીસી પરના લેખ.
"Aho Shrut Gyanam"
૧૯. બંબાવાળી શેરીમાં આવેલા શ્રીશામળા પાર્શ્વનાથ ભુતા મંદિરમાં ધાતુની પંચતીર્થી પરત લેખ.
[ ૪૩.
Page #123
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૦ ] सं. १४८४ वर्षे वैशाष सुदि ९ शुक्रे श्रीब्रह्माणगच्छे श्रीश्रीमा० व्य. कडूया क० राजलदे सुत नरा भार्या सोनी स्वभर्तृपुण्यार्थ श्रीशीतलनाथ बिंबं का० प्र० श्रीप( धुम् )नसूरिभिः ॥
સં. ૧૪૮૪ના વૈશાખ સુદિ ૮ ને શુક્રવારે શ્રી બ્રહ્માણના શ્રીમાલજ્ઞાતીય વ્યવ કયા, કા રાજલદે તેમના પુત્ર નરા, તેમની ભાય સેનીએ પિતાના પતિના કલ્યાણ માટે શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી પ્રદ્યુમ્નસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૧૧ ] सं. १४८४ वर्षे वै० व. ११ रवौ श्रीश्रीमालज्ञातीय सं० सोमा भार्या सींगारदे सुत ताल्हा भा० सल्लूणश्राविकया स्वश्रेयोर्थ कारितं श्रीशांतिनाथबिंब प्र० तपागच्छे श्रीश्रीसोमसुंदरसूरिभिः ॥
સં. ૧૪૮૪ના વૈશાખ વદિ ૧૧ ને રવિવારે શ્રી માલજ્ઞાતીય સં. સમા, તેમની ભાર્યા સીગારદે, તેમના પુત્ર તાન્હા, તેમની ભાર્યા સલૂણું શ્રાવિકાએ પોતાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીસેમસુંદરરિએ પ્રતિષ્ઠા કરી.
૧૧૦. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પાર્થે. નાથ ભ૦ના મંદિરમાં ધાતુની પંચતીર્થ પર લેખ.
૧૧૧. લેયર શેરીમાં આવેલા શ્રી મહાવીરસવામી ભગ્ના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ. ૪૪ ]
"Aho Shrut Gyanam"
Page #124
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૨ ] सं. १४८५ वर्षे माघ सुदि १० शनौ उपकेशज्ञातीय श्रे० धना भार्या संपूरी पु० माका अमरसी वजा हांसा ५ प्राकेन पित्रो श्रे० श्रीसुमतिनाथबिंबं कारित प्र० श्रीउदयप्रभसूरिभिः
સં. ૧૪૮પના માહ સુદિ ૧૦ ને શનિવારે ઉપકેશ તય શ્રે. ધના, તેમની ભાર્યા સંપૂરી, તેમના પુત્ર માકા, અમરસી, વજા, હાંસા, અને [પાંચમા પુત્ર?] પ્રાકે માતાપિતાના કલ્યાણ નિમિત્તે શ્રીસુમતિનાથ ભ૦નું બિંબ કરાવ્યું અને તેની શ્રીઉદયપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
संवत् १४८५ वर्ष चैत्र वदि ७. सोमे श्रीश्रीमालज्ञातीय सा० Trટ સુત વાન મા • • • • • • • શ્રીસુવિધનાથ વિવું, करापितं प्रतिष्टि(प्टि)तं सुविहित श्रीसूरिभिः ।
સં. ૧૪૮૫ના ચૈત્ર સુદિ ૭ ને સોમવારે શ્રીમાલજ્ઞાતીય શા. પાસડ, તેમના પુત્ર વાછાએ આ સં.........શ્રીસુવિધિનાથનું બિંબ ભરાવ્યું અને તેની સુવિદિતસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી.
૧૧૨. ભાની પિળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથ ભવના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ.
- ૧૬૩. ગલાશેઠની શેરીમાં આવેલા શ્રીને મીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીર્થી પર લેખ.
૪૫
"Aho Shrut Gyanam"
Page #125
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૪ ] संवत् १४८५ वर्षे आषा० शु. ३ गां. पेता भा० फनू सुत लांपा भा० ललतादेन सुत सांगाकेन भ्रा० मांजा हांसा सूरा वीरायुतेन भ्रा० काला श्रेयोर्थ श्रीमुनिसुव्रतबिंब कारितं प्रतिष्टितं तपागच्छाधिप श्रीसोमसुंदरसूरिभिः श्रीरस्तु।
સં. ૧૪૮૫ના અષાડ સુદિ ૩ ના માં ખેતા, તેમની ભાર્યા ફન, તેમના પુત્ર લપા, તેમની ભાર્યા લલિતાએ અને તેમના ગુત્ર સગાએ ભાઈઓ-માંજા, હાંસા, સુરા અને વીરાની સાથે ભાઈ કાલાના ક૯યાણ નિમિત્તે શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીસેમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
| [ 1 ] सं. १४८६ वर्षे माह सु० ५ गुर(रु)दिने उपके० आइरीगो० सा० भोजा भार्या भावलदे पुत्र हांसकेन सहजलदे पतिना सु० पु० श्रीशांतिनाथ बि० का० प्रति० श्रीसिद्भिसूरिभिः ।
સં. ૧૮૮૬ના મહા સુદિ ને ગુરુવારે ઉપકેશજ્ઞાતીય આઈરીગોત્રીય શા. ભેજા, તેમની ભાર્યા ભાવલદે તેમના પુત્ર અને સહજલદેના પતિ હાંસાએ પુત્રના કલ્યાણ નિમિત્તે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પ્રસિદ્ધિસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૧૪. ભોંયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભવના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ.
૧૧૫. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીર્થ પર લેખ.
"Aho Shrut Gyanam"
Page #126
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૬ ]
संवत् १४८६ वर्षे वैशाष शुद्धि २ सोमे श्रीऊकेशवंशे सा० तेजा भार्या तेजलदे पुत्र सा० नाथा सुश्रावकेग स्वपितुः श्रेयोर्थं श्रीअंचलगच्छे श्रीजयकीर्तिसूरीगामुपदेशेन श्रीसुमतिनाथबिंचं कारितं प्रतिष्टि (ष्ठि) तं । શ્રીસંઘેન ! શુમં મવતુ ||
સ. ૧૪૮૬ના વૈશાખ સુદ ૨ ને સેામવારે ઉકેશવ'શીય શ!, તેજા, તેમની ભાર્યા તેજલદે, તેમના પુત્ર શા. નાથા નામના સુશ્રાવકે પેાતાના પિતાના કલ્યાણ નિમિત્તે અચલગચ્છના શ્રીજયકીર્તિસૂરિના ઉપદેશથી શ્રીસુમતિનાથ ભગવાનનું મિશ્ર ભરાવ્યું અને તેની શ્રીસધે પ્રતિષ્ઠા કરી.
[ ૧૭ ]
सं. १४८९ वर्षे माघ सु० ५ सोमे श्रीअचलगच्छेश श्रीजयकीर्तिसूरीणामुपदेशेन उकेशवंशे सा० पूना भा० मचू तत्पुत्रेण सा० सामल श्रावकेन स्वश्रेयोर्थं श्रीसुमतिनाथवित्रं कारितं प्रतिष्टितं च सुश्रावक प्रवरैः ।
સ, ૧૯૮૯ના માધુ સુદિ ૫ ને સોમવારે શ્રીઅચલગચ્છીય શ્રીજયકીર્તિસૂરિના ઉપદેશથી કેશવશીય શા. પૂના, તેમની ભર્યાં મર્ચે, તેમના પુત્ર શા. શામળ શ્રાવકે પોતાના કલ્યાણ માટે શ્રીસુમતિનાથ ભગવાનું બિંબ ભરાવ્યું અને તેથી શ્રેષ્ઠ શ્રાવકાએ પ્રતિષ્ઠા કરી.
૧૧૬. ગાડીજીની ખડકીમાં આવેલા શ્રીગેડ પાર્શ્વનાથના મંદરમાં ધાતુની પ ંચતીથા પરના લેખ.
૧૧૭. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રીચિંતામણિ પાર્શ્વ - નાથના મંદિરમાં ધાતુની પ ંચતીર્થી પરના લેખ.
"Aho Shrut Gyanam"
[ *s
Page #127
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૮ ] સંવત ૨૪૫૦ વે • • • • • • • • • • • • • • ज्ञातीय व्य० सा० . . . . . . . . श्रेयोर्थ श्रीपार्श्वनाथबिंब कारितं प्रतिष्टि(ष्ठितं आगम प (०) स्य श्रीअमरसिंहसूरि तत्पट्टे श्रीहेमरत्नसूरीणामुपदेशेन ॥श्री
સં. ૧૪૯૦ના ફાગણ............સોમવારે........જ્ઞાતીય વ્ય૦ શા.......... કલ્યાણ નિમિત્તે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની આગમગીય શ્રી અમરસિંહસૂરિના પર શ્રી હેમરત્નસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરી.
[ ૧૧૬ ] सं. १४९० वर्ष वै० शु० ३ दिने प्राग्वाट व्य० मांडण भा० सरसई सुत व्य, आल्हाकेन भा. आल्हह्मदे सुत सुगाल गोविंद गणपति युतेन श्रीपार्श्व: कारितः तपा श्रीसोमसुंदरसूरिगुरुभिः ॥श्रीः
સ. ૧૪૯૦ના વૈશાખ સુદ ૩ ના દિવસે પ્રાચ્ચાટવંશીય વ્ય૦ માંડણ, તેમની ભાય સરસઈ તેમના પુત્ર ૧૦ આલ્હાએ, તેમની ભાર્યા આહણદે, તેમના પુત્રો–સુગાલ, ગેવિંદ, ગણપતિ સાથે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીસેમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૧૮. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગોડી પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
૧૧૯. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ. ૪૮ ]
"Aho Shrut Gyanam"
Page #128
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૦ ] રંવત ૨૦ વર્ષે ચેટ શુ િવ • • • • • • • • • • માય रमादे सुत आसा वीसाभ्यां पित्रोः श्रेयसे श्रीकुंथुनाथबिंब का ० प्र० ब्रह्माणगच्छे श्रीपजूनसूरिभिः ।
સ. ૧૪૯૦ના જેઠ સુદ ૫ ના રોજ............તેમની ભાર્યા રમાદે, તેમના પુત્ર આસા અને વીસાએ માતા-પિતાના કલ્યાણ નિમિતે શ્રી કુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની બ્રહ્માણગચછીય શ્રી પ્રદ્યુમ્નસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૨૧ ] सं. १४९२ वर्षे प्राग्वाटज्ञातीय श्रे० गुणसी भार्या सारू सुत धर्मसी धाराभ्यां निज भ्रातृ दांऊ श्रेयोर्थ श्रीश्रीआदिनाथबिंब कारितं. प्रतिष्टितं तपागच्छाधिराज श्रीसोमसुंदरसूरिभिः ॥श्रीः।।
સં. ૧૪૯રમાં પ્રારતીય શ્રેણી ગુણસી, તેમની ભાર્યા સારૂ, તેમના પુત્ર ધર્મસી અને ધારાએ પોતાના ભાઈ દાંઉના કલ્યાણ નિમિત્તે શ્રી આદિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છાધિરાજ શ્રી સોમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૨૦. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગોડી પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ.
૧૨. ભેયરી શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
[ ૪૯
"Aho Shrut Gyanam"
Page #129
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૨ ] संवत् १४९३ वर्षे चैत्र वदि ८ गुरु श्रीश्रीमालज्ञातीय श्रे० जयसिंह भार्या श्रा० मांजूसुतेन श्रे० डोसाकेन स्वश्रेयसे आगमगच्छे श्रीजयानन्दसूरीणामुपदेशेन श्रीधर्मनाथादि पंचतीर्थी कारितं । प्रतिष्टिता સૂરિમિઃ ગુમ મા શ્રીના
" સં. ૧૪૯૭ના ચૈત્ર વદિ ૮ ને ગુરુવારે શ્રીશ્રી માલજ્ઞાતીય શ્રેણી જયસિંહ, તેમની ભાર્યા શ્રાવિકા માં, તેમના પુત્ર શ્રેણી ડોસાએ પિતાના કલ્યાણ માટે આગમચ્છીય શ્રી જયાનંદસૂરિના ઉપદેશથી
શ્રી ધર્મનાથ વગેરેની પંચતીથી ભરાવી અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી. કલ્યાણ થાઓ.
[ ૧૩૩ ]. सं. १४९४ वर्षे माघ शुदि ५ गुरौ श्रीमालज्ञातीय श्रे० पापच भार्या घरघति पुत्र श्रे० परबत पन्या श्रा० प्रीमी नाम्न्या आगमगच्छे श्रीजयानन्दसूरीणामुपदेशेन श्रीसंभवनाथादि पंचतीर्थीबिंब कारितां प्रतिष्टितं શ્રીહૂમિ શ્રી:
સં. ૧૮૯૪ના માહ સુદિ ૫ ને ગુરુવારે શ્રીમાલજ્ઞાતીય શ્રેષ્ઠ પંચ, તેમની ભાર્યા ઘરધતિ, તેમના પુત્ર શ્રેણી પરબત, તેમની પત્ની શ્રાવિકા પ્રીમીએ આગમગીય શ્રી જયાનંદસૂરિના ઉપદેશથી શ્રીસંભવનાથ વગેરેનું પંચતીથી બિંબ ભરાવ્યું અને તેની શ્રીરિએ પ્રતિષ્ઠા કરી.
૧૨૨. ભેચરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૧૩. ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થો પરનો લેખ. ૫૦ ]
"Aho Shrut Gyanam"
Page #130
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૪ ] सं. १४९५ वर्षे ज्येष्ट सुदि १४ बुधे ऊकेशवंशे चोपडागोत्रे सा. समर भार्या सिंगारदे पुत्र सा० देवलकेन भ्रातृ छाजूयुतेन स्वपुण्यार्थ श्रीसंभवनाथबिंब का० प्र० श्रीखरतरगच्छे श्रीजिनवर्धनसूरिपट्टे श्रीजिनचंद्रसूरिपट्टे श्रीजिनसागरसूरिभिः ।
સં. ૧૮૯૫ના જેઠ સુદ ૧૪ ને બુધવારે કેશવંશીય, ચેપડાગેત્રીય શા. સમર, તેમની ભાર્યા સિંગાર, તેમના પુત્ર દેવલે, ભાઈ છાજૂની સાથે પિતાના પુણ્યાર્થે શ્રીસંભવનાથનું બિંબ ભરાવ્યું અને તેની ખરતરગચ્છીય શ્રીજિનવર્ધનસૂરિના પટ્ટધર શ્રીજિનચંદ્રસુરિ અને તેમના પટ્ટધર શ્રીજિનસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૨ ] सं. १४९५ वर्षे ज्येष्ट मुदि चतुर्द [शी] १४ बुधे प्राग्वाटज्ञातीय सा० मेहा भार्या आल्हू पुत्र लाषा भा० हरखू आत्मश्रेयसे श्रीसंभवनाथबिंब कारितं प्र० मडाहङगच्छे भ० श्रीमतिप्रभसूरिभिः ।
સં. ૧૮૯૫ના જેઠ સુદિ ૧૪ ને બુધવારે પ્રાગ્વાટજ્ઞાતીય શા. મેહ, તેમની ભાર્યા અહ૬, તેમના પુત્ર લાખા, તેમની ભાર્યા હરખૂએ પિતાના ક૯યાણ માટે શ્રી સંભવનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની મડાહડગચ્છીય શ્રીમતિપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૨૪, ભાની પોળમાં આવેલા શ્રીધર્મનાથ ભ૦ના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૧૨૫. ભેંયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભગ્ના મંદિરમાં ધાતુની એકલતીથી પરનો લેખ.
[ ૫૨
"Aho Shrut Gyanam"
Page #131
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૬ ] सं. १४९५ वर्षे आषाढ सुदि २ शनौ नागरज्ञातीय श्रे० जेसा भार्या ब० वाछू सुत श्रे० योचा रूपा · · · · · मामदा प्रमुखकुटुंबयुतैः श्रीशांतिबिंब कारापि. प्र० श्रीरत्नसिंहमूरिभिः ॥
સં. ૧૮૯૫ના અષાડ સુદ ૩ ને શનિવારે નાગરજ્ઞાતીય શ્રેણી જેસા, તેમની ભાર્યા બ૦ વાછું, તેમના પુત્ર શ્રેણી પિચ, પા......મામદા વગેરે કુટુંબ સાથે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીરત્નપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૨૭ ] સં. ૨૪૧૭ વૈ. જી. રૂ પ્રા. શા. છેસામ. ૩મીપુત્ર છે. ईजाकेन भा. सूल्हीसुत कान्हा करणादि कुटुंबयुतेन श्रीपार्श्वनाथविंबं पितृश्रेयसे तपाश्रीसोमसुंदरसूरीणामुपदेशेन का० श्रीमुनिसुंदरसूरिभिः પ્રતિષ્ઠિત |
સં. ૧૪૯૭ના વૈશાખ સુદ ૩ના રોજ પ્રાગ્વાટજ્ઞાતીય શ્રેષો સલખા, તેમની ભાર્યા ઉમી, તેમના પુત્ર શ્રેણી ઈજએ, તેમની ભાર્યા સુલ્હી, તેમના પુત્ર કાન્હા અને કરણ વગેરે કુટુંબ સાથે પિતાના કલ્યાણ નિમિતે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીસેમસુંદરસૂરિના ઉપદેશથી [તેમના શિષ્ય શ્રી મુનિસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૨૬. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૧૨૭. ચિંતામણિની શેરીમાં આવેલા મેટા શ્રી ચિંતામણિ પાશ્વનાથ ભ૦ના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ. પર ]
"Aho Shrut Gyanam"
Page #132
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૮ ] सं. १४९७ प्राग्वाट सा० सामल सहजलदे पुत्र सामनेन भा० सोमलदे पुत्र सालिगादि कुटुंबयुतेन श्रीकुंथुबिंब का० प्र० श्रीसोमसुंदरસૂરિમઃ |
સં. ૧૪૯૭માં પ્રાગ્વાટજ્ઞાતીય શા. સામલ, [તેમની ભા સહજલદે, તેમના પુત્ર સામને, તેમની ભાર્યા સેમલદે અને તેમના પુત્ર સાલિગ વગેરે કુટુંબ સાથે શ્રી કુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી સોમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
. ૨૪ • • • • • • • • • • • • તેન શ્રીવિમરનાથવિર્વ ારા प्र० श्रीग्रीतिसिंहसूरीणामुपदेशेन प्र० सू०
સં. ૧૪...........માં શ્રી વિમલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીપ્રોસિંહસૂરિના ઉપદેશથી કીરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૩૦ ] સંવત્ ૨ • • • • • • • • વર્ષે કાર્તિક વિશે તો • • • • સં. ૧૪.............ના કાર્તક વદ ૧ ને સોમવારે............
૧૨૮. અખી ડોશીની પોળમાં આવેલા નાના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થ પરનો લેખ.
૧૨૯. ગેડીની ખડકીમાં આવેલા શ્રીગોડી પાર્શ્વનાથ ભવના મંદિરમાં ધાતુની પંચતીર્થ પર લેખ
૧૩૦. ચિંતામણિની શેરીમાં આવેલા મેટા શ્રીચિંતામણિ પાનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
"Aho Shrut Gyanam"
[ ૫૩
Page #133
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૧ ] સં. ૨૬૦૦ વર્ષ ચૈત્ર શુ. રૂ ૨ • • • • • • • • • મર્યા वीजलदे कान्हडि पु० शवाकेन स्वपित्रोः श्रेयसे श्रीपार्श्वनाथबिंब कारितं प्रतिष्ठितं आगमगच्छे श्रीसिंहदत्तसूरीणामुषदेशेनः ।
સં. ૧૫૦૦ના ચૈત્ર સુદ ૧૩ ને રવિવારે.....ભાય વીજલદે, કાન્હીિ, તેમના પુત્ર શવાએ પિતાના માતાપિતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ કરાવ્યું અને તેની આગમચ્છીય શ્રીસિંહદત્તસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરી.
संवत् १५०० वर्षे वै. शुदि ५ गुरौ श्रीऊकेशज्ञातीय सा. नरपति । सा० घोषा । सा० छाडा । सा० बलराज भार्या तारादे सुत । सा० देवां। सा० नासण सा० वीरा सुत। सा० बजा भार्या आसलदे सुकुटुंबेन स्वपितुः श्रेयसे श्रीशांतिनाथबिंब चतुर्विंशति जिनालये कारापितं श्रीचैत्रगच्छे પ્રતિષ્ટિત: શ્રીરિમિઃ શ્રીનવાતવ્ય શ્રી પી.
સં. ૧૫૦૦ના વૈશાખ સુદિ પ ને ગુરુવારે પાટણના રહેવાસી શ્રીફકેશજ્ઞાતીય શા નરપતિ, શા. ખોખા, શા. છોડા, શા. બલરાજ, તેમની (બલરાજની) ભાયી તાગદે, તેમના પુત્ર શા. દેવા, શા. નાસણ, શ. વીરા, તેમના (વીરાના પુત્ર શા. બજા, તેમની ભાર્યા આસલદેના કુટુંબે પિતાના પિતાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથનું ચતુર્વિશતિ જિનાલય (ચોવીશી) ભરાવી અને તેની ચિત્રગચ્છના શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૩૧. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પાર્થનાથના મંદિરમાં ધાતુની પંચતીથ પર લેખ.
૧૩૨. કડવામતીની શેરીમાં આવેલા શ્રી કુંથુનાથ ભવના મંદિરમાં ધાતુની ચોવીશી પરનો લેખ.
૫૪ ]
"Aho Shrut Gyanam"
Page #134
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૩ ] सं. १५०० वै. शु. ५ प्रा. ज्ञा. प. कर्मसि भा. फूदूनाम्न्या देवर पं. धनातिलीपुत्र वइजा तिरादि युतया श्री आत्मश्रेयसे श्रीवर्धमानबिंब का. प्र. तपाश्री श्रीमुनिसुंदरसूरिभिः ।
સં. ૧૫૦૦ના વૈશાખ સુદિ ૫ના રોજ પ્રાગ્વાટજ્ઞાતીય ૫૦ કર્મસી, તેમની ભાર્યા નામે ફૂએ, તેમના દિયેર પં. ધન અને તિલી, તેમના પુત્ર વઈજા અને તિરા વગેરે સાથે પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી વર્ધમાનસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીમુનિસુંદર સૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૩૪ ] सं. १५०१ वर्षे फागुण सुदि ३ शनौ प्राग्वाटज्ञातीय श्रे० पातल भार्या पूवादे पुत्र शिवा भार्या वरजू ऊभयो : निज] श्रे० नूला भार्या मेहलादे वयजू कुटुंबेन श्रीनमिनाथ बिंब कारापितं प्रति. अढवत श्रीकमलचंद्रसूरिपट्टे श्रीवीरचंद्रसूरिभिः ॥
સં. ૧૫૦૧ના ફાગણ સુદિ ૩ ને શનિવારે પ્રાગ્વાટજ્ઞાતીય શ્રેષ્ઠી પાતલ, તેમની ભાય પૂવા, તેમના પુત્ર શિવા, તેમની ભાર્યા વરજૂએ બંનેના આત્મકલ્યાણ માટે, છી નલા, તેમની ભાર્યાએ મેહલાદે અને વયજ વગેરે કુટુંબે શ્રી નેમિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને અને તેની ઊઢવત શ્રી કમલચંદ્રસૂરિના પટ્ટધર શ્રીવીરચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૩૩. બંબાવાળી શેરીમાં આવેલા શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથો પરને લેખ.
૧૩૪. ભાની પિળમાં આવેલા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુની પંચતીથ પર લેખ.
"Aho Shrut Gyanam"
[ ૫૫
Page #135
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૧ ]
संवत् १५०१ वर्षे वैशाष शुद्धि १० सोमे श्रीश्रीमालज्ञातीय व्य० धांगा भा० धांधलदे सु० हांपा पितृमातृभ्रातृ सांहा श्रेयोर्थ श्री आदिनाथ मुख्य पंचतीर्थी कारिता श्रीपूणिमाषक्षे श्रीमुनितिलकसूरीणां पट्टे श्रीराजतिलकसूरीणामुपदेशेन प्रतिष्टितं । समीग्राम वास्तव्य ||
સ. ૧૫૦૧ના વૈશાખ સુદિ ૧૦ ને સામવારે સમી ગામના રહેવાસી શ્રીમાલજ્ઞાતીય વ્યાંગા, તેમની ભાર્યા ધાંધલદે, તેમના પુત્ર હાંપાએ પિતા, માતા અને ભાઈ સાંદ્ગાના ક્લ્યાણ નિમિત્તે શ્રીદિનાય મુખ્ય છે જેમાં એવી પંચતીર્થી કરાવી અને તેની શ્રી માપક્ષીય શ્રીમુનિતિલકસૂરિના પટ્ટધર શ્રીરાજતિલકસૂરિના ઉપદેશથી પ્રષ્ઠિા કરી.
[ ૧૬૬ ]
सं. १५०२ वर्षे उपकेश ज्ञा० महं सामा भार्या वानू सुत महं चांपाकेन भार्या तेजू सुत आनंद हीरा गोपालादिकुटुंबयुतेन स्वश्रेयसे श्रीमुनिसुव्रतस्वामिबिंबं कारितं प्रति तपा श्रीमुनिसुंदरसूरिभिः || श्री ||
સ. ૧૫૦૨માં ઉપદેશજ્ઞાતીય મહુ, સામા. તેમની ભાર્યા વાન, તેમના પુત્ર મહે. ચાંપાએ, તેમની ભાર્યા તેજૂ, તેમના પુત્ર આણંદ, હીરા અને ઞાપાલ વગેરે કુટુંબ સાથે પેાતાના કલ્યાણ માટે શ્રીનિ સુત્રતસ્વામીનું બિંબ ભરાવ્યું' અને તેની તપાગચ્છીય શ્રીમુનિસ દરર્માએ પ્રતિષ્ઠા કરી,
૧૩૫. ભાની પાળમાં આવેલા શ્રીશાંતિનાથ ના મંદિરમાં ધાતુની પંચતીર્થી પરના લેખ.
૧૩૬, ભેાંયરા શેરીમાં આવેલા શ્રીમહાવીરસ્વામીના મંદિરમાં ધાતુની પંચતીર્થી પરના લેખ.
૫૬ ]
"Aho Shrut Gyanam"
Page #136
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૩ ] सं. १५०३ वर्षे कार्तिक २० ५ बुधे प्राग्वाटज्ञातीय श्रे० ठाकुरसी भार्या कीलूणदे सुत सोमाकेन भार्या ब० धरमिणि सुत ताल्हा भार्या रही कुटुंबयुतेन स्वश्रेयो) श्रीअजितनाथबिंबं कारितं प्रतिष्ठितं तपागच्छे श्रीजयचंद्रसूरिभिः ।। श्रीः॥
સં. ૧૫૦૩ના કાર્તિક વદિ ૫ ને બુધવારે પ્રાગ્રાટજ્ઞાતીય શેટ્ટી ઠાકુરસી, તેમની ભાર્યા કીલૂશદે, તેમના પુત્ર સમાએ, તેમની ભાર્યા બ૦ ધમિણિ, તેમના પુત્ર તાહા, તેમની ભાર્યા રહી વગેરે કુટુંબ સાથે પિતાના કલ્યાણ નિમિતે શ્રી અજિતનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાછીય બીચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૨૮ ] सं. १५०३ वर्षे माघ शु० ५ भोमे । श्रीश्रीमाले ज्ञातीय श्रे० डूंगरा भा० तेऊ सु० करुणा भा० साऊ नाम्न्या स्वभर्तृश्रेयसे श्रीकुंथुनाथबिंब श्रीपूर्णिमापक्षे श्रीसाधुरत्नसूरीणामुपदेशेन कारितं प्रतिष्ठितं च વિધિના શ્રી.
સં. ૧૫૦૩ના મહા સુદિ પને મંગળવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રેિણી ગૂંગરા, તેમની ભાર્યા તે, તેમના પુત્ર કરણું, તેમની ભાય નામે સાએ પોતાના પતિના કલ્યાણ માટે શ્રી કુંથુનાથ ભગવાનનું બિંબ શ્રીપૂર્ણિમાના શ્રી માધુરતનસુરિના ઉપદેશથી ભરાવ્યું અને તેનો વિધિપૂર્વક પ્રાંત કરી.
૧૩૭. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીર્થો પરને લેખ.
૧૩૮. યરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની પંચતીર્થી પર લેખ.
"Aho Shrut Gyanam"
Page #137
--------------------------------------------------------------------------
________________
[ 1 ] सं. १५०३ वर्षे माह शुदि . . . . . • श्रीश्रीमालज्ञातीय व्य० (ધ) • • • • • મ • • • • • • • મઝા ] નારોથોર્થ છે सायरकेन श्रीआदिनाथबिंब कारितं प्रति० पीपलगच्छे श्रीविजयदेवसूरिभिः।।
સં. ૧૫૦૩ના મહા સુદિમાં......શ્રીશ્રીમાલજ્ઞાતીય વ્ય. ઘર ..........તેમની ભાર્યા.......ભાઈ સહજાના કલ્યાણ નિમિત્તે શ્રેષ્ઠી સાયરે શ્રી આદિનાથ ભગવાનનું બિંબ કરાવ્યું અને તેની પીપલગચ્છીય શ્રીવિજયદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૪૦ ] सं. १५०३ माघ शु० प्राग्वाट श्रे० मामट भा० मंषीपुत्र श्रे० जाला भा० पेतलदे पु० श्रे० लाषा भा० . . . . . . • निजश्रेयो) श्रीचन्द्रप्रभबिंब का० प्रति० तपागच्छेश श्रीजयचंद्रसूरि [भिः] ।।
સં. ૧૫૦૩ના મહા સુદિ, પ્રાગ્વાટજ્ઞાતીય શ્રેણી મામટ, તેમની ભાય મખી, તેમના પુત્ર શ્રેણી જાલા, તેમની ભાર્યા ખેતલદે, તેમના પુત્ર શ્રેષ્ઠી લાખા, તેમની ભાર્યા....... પોતાના કલ્યાણ નિમિત્તે શ્રી ચંદ્રપ્રભ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીજયચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૩૯. ખજુરીની શેરીમાં આવેલા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુની. પંચતથીં પરનો લેખ.
૧૪૦. ધબિયા શેરીમાં આવેલા શ્રી સંભવનાથ ભવના મંદિરમાં ધાતુની પંચતીર્થ પર લેખ.
૫૮ ]
"Aho Shrut Gyanam"
Page #138
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૧ ] संवत्] १५०३ वैशा० बदि ६ वार शुक्रे श्रीमालज्ञाती[य]. श्रेष्ठि टोईआ भा० तजू सु० साजण स्वसा जीविणि साजणेन स्वमातृ-. पितृश्रेयोर्थ श्रीकुंथुनाथबिंब का० प्रति० श्रीजिनरत्नसूरिभिः ।।
સં. ૧૫૦૩ના વૈશાખ વદિ ૬ ને શુક્રવારે શ્રીમાલજ્ઞાતીય શ્રેણી ટોઈએ, તેમની ભાય તq. તેમના પુત્ર સાજણ, તેમની બહેન વિણી, [તેના પુત્રી સાજણે પિતાના માતા-પિતાના કલ્યાણ માટે? શ્રી કુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીજિનરત્નસૂરિએ પ્રકિા કરી.
[ ૧૪૨ ] संवत् १५०४ वर्षे वैशाख सुदि ३ शनौ श्रीअंचलगच्छेश. श्रीजयकेसरि(र)सूरीणामुपदेशेन श्रीश्रीमाली श्रे० आका भा० राजूपुत्र आसा भा० देमतिसहितेन पितुः श्रेयो) श्रीचंद्रप्रभस्वामिबिंब कारितं. प्रतिष्टितं च श्रीसंघेन ॥
સં. ૧૫૦૪ના વૈશાખ સુદિ ૩ને શનિવારે શ્રીઅંચલગચ્છીય શ્રી જયકેસરિના ઉપદેશથી શ્રીશ્રીમાલીજ્ઞાતીય શ્રેણી આકોએ, તેમની ભાર્યા રાજૂ, તેમના પુત્ર આસા, તેમની ભાર્યા દેમતી સાથે પિતાના ક૯યાણ નિમિતે શ્રી ચંદ્રપ્રભસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસંઘે પ્રતિષ્ઠા કરી.
૧૪. પરામાં આવેલા શ્રી કુંથુનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૧૪૨, આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના. મંદિરમાં ધાતુની પંચતીથી પારને લેખ.
"Aho Shrut Gyanam"
[ ૫૯
Page #139
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] सं. १५०४ ज्ये० शु० ९ र वौ श्रीश्रीमाल ज्ञा० श्रे० झांझा भा० कुतिगदे सु० करणा भा० गांगी सु० रहीआकेन पितृमातृ श्रेयोर्थ श्रीसुमतिनाथबिंबं श्रीपूर्णिग० श्रीधनप्रभसूरीणामुप० का० प्रति० વિધિના
સં. ૧૫૦૪ના જેઠ સુદિ ૯ને રવિવારે શ્રોશ્રીમાલજ્ઞાતીય શ્રેણી ઝઝા, તેમની ભાય કુગિકે, તેમના પુત્ર કરણ, તેમની ભાર્યા ગાંગી, તેમના પુત્ર રહીએ, પિતામાતાના કયાણ નિમિત્તે શ્રીસુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પૂર્ણિમાગચ્છીય શ્રીધનપ્રભસૂરિના ઉપદેશથી વિધિ પૂર્વક પ્રતિષ્ઠા કરી.
[ ૧૪૪ ] सं. १५०४ वर्षे ज्ये० व० ९ र वौ श्रीश्रीमालज्ञातीय श्रे० ऊ (झ)ळ्या भा० चांपलदे यु० नरपति नाम्ना स्वमातृपितृश्रेयसे श्रीश्रेयांसबिंब श्रीपूणिमापक्षे श्रीगुणसमुद्रसूरीणामुपदेशेन कारितं प्रतिष्टितं च विधिना ॥ श्रीरस्तु
સં. ૧૫૨૪ના જેઠ વદ ૮ ને રવિવારે શ્રીશ્રોમાલજ્ઞાતીય શ્રેષ્ઠ કલ્યા, તેમની ભાર્યા ચાંપલદે, તેમના પુત્ર નામે નરપતિએ પોતાના માતાપિતાના કલ્યાણ માટે શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું બિંબ પૂર્ણિમાપક્ષીય છોગુણસમુરિને ઉપદેશથી ભરાવ્યું અને તેની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી.
૧૪૩. ધબિયા શેરીમાં આવેલા શ્રી સંભવનાથના મંદિરમાં ધાતુની પંચતીથ પર લેખ.
૧૪૪. ભાની પોળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથ ભ૦ના મંદિરમાં ધાતુની પંચતીથી પરના લેખ.
"Aho Shrut Gyanam"
Page #140
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૬ ] सं. १५०५ वर्षे पोष शु० १५ गुरौ श्रीश्रीमालज्ञातीय व्य करणा भा० रूपी सु० देभाकेन भ्रातृ बतड भा० सहजू भ्रातृ होका સ્ત્ર, રૌઝમ મા કાઢે છે પપૂ સ્વૈિન પિ૦ મા ૦ ગ્રા. • • • श्रे० श्रीसंभवनाथबिंब का० प्र० श्रीपिफ(प्प)लगन्छे श्रीउदयदेवसूरिभिः।।
સં. ૧૫૦પના પિષ સુદિ ૧૫ ને ગુરુવારે શ્રીશ્રી માલજ્ઞાતીય વ્ય કરણ, તેમની ભાર્યા રૂપી, તેમના પુત્ર દેભાએ, ભાઈ બતડ, તેમની ભાર્યા સહજૂ, તેમના ભાઈ હેકા અને ભાઈ રભ્રમ, તેમની (રૌભ્રમની) ભાર્યા લાડાના ભાઈ ગુપની સાથે પિતા, માતા અને ભાઈ....ના કલ્યાણ નિમિત્તે શ્રી સંભવનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પિપગૌય શ્રીઉદયદેવસતિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૪૬ ] संवत् १५०५ वर्षे पोष वदि ७ गुरु (रौ) श्रीऊकेशज्ञातीय सा निहा भा० पातीसुत पंत्रा भा० प्रीमलदे सुत वेस्रा तेजा पितृमातृ श्रेयोर्थं श्रीसीतलनाथ पंचतीर्थी कारापिता श्रीनागेन्द्रगच्छे प्रतिष्टितं गुणसमुद्रसूरिभिः हरिअडगोत्रे ।
સં. ૧૫૫ના પિષ વદિ ૭ને ગુરુવારે શ્રીફકેશવાય હરિયડ ગોત્રીય શા. નિતા, તેમની ભાર્યા પાતી, તેમના પુત્ર પંડ્યા, તેમની તેમની ભર્યા પ્રીમલદે, તેમને પુત્રો વેસ્મા અને તેજાએ માતા-પિતાના કલ્યાણ નિમિત શ્રી શીતળનાથ ભગવાનની પંચતીથી કરાવી અને તેની નાગૅદ્રગછના શ્રીગુણસમુદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
- ૧૪૫. ચિંતામણની ખડકીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથો પરને લેખ.
૧૬. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગેડીપાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
[ ૬૧
"Aho Shrut Gyanam"
Page #141
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૦ ]. सं. १५०५ वर्षे फागुण सुदि २ शनौ कुपर्द शाखीय श्रीश्रीमालज्ञातीय ५० आसपाल भा० तारू सुत सलहीयाकेन भा० फदकू सहितेन श्रीअंचलगच्छेश श्रीश्रीश्रीजयकेसरि(र)सूरीणामुपदेशेन निजश्रेयो) શ્રીમન • • • • • • • • •
સં. ૧૫૦૫ના ફાગણ સુદિ ૨ ને શનિવારે કુશાખીય, શ્રીમાલજ્ઞાતીય ૫૦ આસપાલ, તેમની ભાર્યા તારૂ, તેમના પુત્ર સલહીયાએ, તેમની ભાર્યા ફરકૂની સાથે શ્રી અંચલગચ્છીય શ્રી જયકેસરસૂરિના ઉપદેશથી પોતાના કલ્યાણ નિમિત્તે શ્રીઅભિનંદનજિનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી.
[ ૧૮ ] સે. ૨૬૦ વૈરામા રીસાવીતીય નાં ૦ • • • • • सुत सा० जा · · · · · · डेन भातृ भ्रातृ भाचडषेता भार्या कर्मायुतेन श्रीमुनिसुव्रतबिं० का० प्र० तपा श्रीजयचन्द्रसूरिभिः ॥
સં ૧૫૦૫ના વૈશાખ માસમાં ડીસાવાલાતીય શા ........... તેમના પુત્ર શા. જા.........ડે, ભાઈ ભાયડ, ખેતા તેમની (ખેતાની) ભાર્યા કર્યાની સાથે શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી જયચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૪૭. ભાના પળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૧૪૮. યર શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામીના મંદિરમાં ધાતુથી પંચતીથી પરનો લેખ.
"Aho Shrut Gyanam"
Page #142
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૬ ]
संवत् १५०६ वर्षे माघ शुद्धि ५ शुक्रे श्रीश्रीमालज्ञातीय व्य ०
षोना भार्या भोग पितृमातृ निमित्तं आत्मश्रेयसे श्री सुविधिनाथबिंबं कारितं प्र० पिप्पल० त्रिभविया श्रीश्रीधर्मशेखरसूरिभिः । फोगरजू (इ) था वास्तव्यः ।
સ. ૧૫૦૬ના માહ સુદ ૫ ને શુક્રવારે ફેમરચાના રહેવાસી શ્રીશ્રીમાજ્ઞાતીય વ્ય ખેાના, તેમની ભાર્યા ભાડગે, પિતા માતાના કલ્યાણ નિમિત્તે અને આત્માના શ્રેય માટે શ્રીસુવિધિનાથ ભગવાનનું અબ ભરાવ્યું અને તેની પિપ્પલગચ્છીય ત્રિભવિયા શ્રીધમ શેખરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ 940 ]
सं. १५०६ वर्षे वैशाष प्राग्वाटज्ञातीय व्य ० हाथीआ भा० भरमादे सु० रूपाकेन भा० लाबू सुतकुटुं] बयुतेन श्रीशंभ [व] बिंबं का ० प्र ० तपा श्रीरत्नशेखरसूरिभिः ||
સ. ૧૫૦૬ના વૈશાખ માસમાં પ્રાપ્વાટજ્ઞાતીય વ્ય૦ હાથીઆ, તેમની ભાર્યા ભરમાંદે, તેમના પુત્ર રૂપાએ, તેમની ભાર્યા લા” અને પુત્રાદિ કુટુંબ સાથે શ્રીસંભવનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી-શેખરસૂરિએ પ્રતિષ્ઠા કરી,
૧૪૯. ચિતામર્માણુની શેરીમાં આવેલા મેાટા શ્રીચિતાર્માણ પા નાથના મંદિરમાં ધાતુની પંચતીર્થી પરના લેખ.
૧૫. ખજૂરીની શેરીમાં આવેલા નાના શ્રીશાંતિનાથના મંદિરમાં ધાતુની પચતીથી પરના લેખ.
"Aho Shrut Gyanam"
[ ૬૩
Page #143
--------------------------------------------------------------------------
________________
[ ૧૧ ] सं. १५०७ वर्षे ज्येष्ट शु० प्राग्वाट ज्ञा० व्य० मेघा भा० रूपी--- सुतपर्वतेन भार्या वांऊ सुत दली भ्रातृ देवा भार्या देवलदे कुटुंबयुतेन भ्रातृ नखद श्रेयो) श्रीसंभवनाथबिंबं कारित तपागच्छे श्रीरत्नशेखरसूरिभिः પ્રતિષ્ઠિત શ્રી
સં. ૧૫૦૭ના જેઠ સુદિમાં પ્રાગ્વાટજ્ઞાતીય વ્ય, મેધા, તેમની ભાર્યા રૂપી, તેમના પુત્ર પર્વને, તેમની ભાર્યા વાં, તેમના પુત્ર દલી, તેમના ભાઈ દેવા, તેમની ભાર્યા દેવલદે આદિ કુટુંબ સાથે ભાઈ નરબદના ક૯યાણ માટે શ્રી સંભવનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીરતનશેખરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૨ ] संवत् १५०८ व० ज्येष्ट शु. ९ बुधे श्रीप्राग्वाटवंशे म० करण भा० तारू पुजा सारंग भार्या मं. फकु सुश्राविकया स्वकुटुंब सहितया स्वश्रेयसे श्रीशीतलनाथबिंबं कारितं प्रतिष्टित श्रीसिद्धसूरभिः ।
સં. ૧૫૦૮ના જેઠ સુદિ ૮ ને બુધવારે શ્રી પ્રાગ્વાટવંશીય મં, કરણ, તેમની ભાર્યા તારૂ અને પુજા, [ પૂજાના પુત્ર સારંગ, તેમની ભાર્યા મં૦ ફ નામની સુશ્રાવિકાએ પોતાના કુટુંબની સાથે પિતાના કલ્યાણ નિમિતે શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસિદ્ધસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૫૧. ભોંયરા શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામીના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ.
૧૫૨. મેંયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થ પર લેખ. ૬૪ ]
"Aho Shrut Gyanam"
Page #144
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૨ ]
सं. १५०८ वर्षे आषाढ शुदि १० सोमे श्रीओएस वंशे लालण शाखायां सा० महेणा भार्या महणदे पुत्र सा० पेथड श्रावकेण भार्या देल्हू | पुत्र देवत्ता डामरा माणा सहितेन श्रीअंचलाच्छे गुरुश्रीजयकेसरि (र) सूरीणामुप० निजश्रेयसे श्रीपद्मप्रभबिंबं का. प्र. संघेन ।
સ. ૧૫૮ના અષાડ સુદ ૧૦ ને સેમવારે શ્રીઉકેશ્નવશીય, લાલષ્ણુશાખીય શા॰ મહેણા, તમની ભાર્યા મહદં, તેમના પુત્ર શા. પેથડ શ્રાવર્ક, તેમની ભાર્યાં દૈન્દૂ, તેમના પુત્ર! દેવત્તા, ડામરા અને માણાની સાથે શ્રીઅચલગચ્છીય ગુરુ શ્રીજયકેસરસૂરિના ઉપદેશથી પેાતાના કલ્યાણુ માટે શ્રીપદ્મપ્રભુસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસધે પ્રાંતા કરી.
[948]
નં. ૧૦૮ વર્ષે વૈરાવ જી. ૩ ત્રાવ[2] જ્ઞાતીય છે. દરીયા મા. मानूसुत नायक भा. शाणीसुत हेदा भा. मरगदे कुटुंबयुतेन स्वश्रेयोर्थ श्रीआदिनथबिंबं कारितं प्रतिष्टितं तपागच्छे श्रीसोमसुंदरसूरिशिष्य श्रीरत्न शेखरसूरिभिः ।
સં. ૧૫૮ના વૈશાખ સુદિ ૩ના રાજ પ્રાગ્વાટજ્ઞાતીય શ્રેષ્ઠી હરીયા, તેમની ભાર્યા માનૂ તેમના પુત્ર નાયકે, તેમની ભાર્યાં શાણી, તેમના પુત્ર હૈદા, તેમની ભાર્યા મરગટ્ટે દિ કુટુંબ સાથે પેાતાના કલ્યાણ નિમિત્તે શ્રીઆદિનાથ ભગવાનનું ભિષ્મ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રસામસુંદરસૂરિના શિષ્ય શ્રીરત્નશેખરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૫૩. ખજૂરીની શેરીમાં આવેલા નાના શ્રીશાંતિનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરી! લેખ.
૧૫૪. ભાની પોળમાં આવેલા શ્રીશીતળનાથના મંદિરમાં ધાતુની પચતીથી પરના લેખ.
પ
"Aho Shrut Gyanam"
[ પ
Page #145
--------------------------------------------------------------------------
________________
[ 1 ] सं. १५०८ वर्षे मागसिर वदि २ दिने वडालियागोत्रे स.(सं.) વી મ. વમસિરી પુસ. • • • • • પેન મા. • • • • • શ્રી યુ. नरपतियुतेन स्वपुण्यार्थ श्रीसंभवनाथविध का. प्र. श्रीमलधारिगच्छे श्रीगुणसुंदरसूरिभिः ॥
સં. ૧૫૦૮ના માર્ગશીર્ષ વદ રના દિવસે વડાલિયા ગોત્રીય સં. વીકા, તેમની ભાર્યા વિકમસિરી, તેમના પુત્ર સા..........એ, તેમની પત્ની...........નરપતિની સાથે પોતાના કલ્યાણ માટે શ્રીસંભવનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીમાલધારીગ૭ના શ્રીગુણ સુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૫૬ ] ___ सं. १५०९ वर्षे कार्तिक सुदि १३ दिने ऊकेशवंशे भणसालीगोत्रे भै. सुहडा सुत भं. सादा भार्या सहजलदे सुत भै. सोमसीहेन भार्या दूल्हादे पुत्र भं. मदन तत्पुत्र भं. ठाकुरसी प्रमुख परिवारयुतेन श्रीमहावीरबिंब स्वश्रेयोर्थ कारितं प्रतिष्टितं श्रीखरतरगच्छे श्रीजिनराजसूरिपट्टे श्रीजिनभद्रसूरिभिः ॥
સં. ૧૫૦૯ના કાર્તિક સુદિ ૧૩ના દિવસે ઉકેશવશય, ભણસાળગાત્રીય ભંડારી સુહાના પુત્ર ભં, સાદા, તેમની ભાર્યા સહજલદે, તેમના પુત્ર ભ૦ સેમસીહે, તેમની ભાર્યા દૂહાદે, તેમના પુત્ર ભ૦ મદન, તેમના પુત્ર ભ૦ ઠાકુરસી વગેરે પરિવાર સાથે શ્રી મહાવીર સ્વામીનું બિંબ પોતાના કલ્યાણ માટે ભરાવ્યું અને તેની શ્રી ખરતરગચ્છીય શ્રીજિનરાજરિના ધર શ્રીજિનભદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૫૫. ઘેલા શેઠની શેરીમાં આવેલા શ્રીનેમીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
૧૫૬. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રીચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરના લેખ.
"Aho Shrut Gyanam"
Page #146
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૭ ]
सं. १५०९ वर्षे वैशाष शुदि १३ शुक्रे प्राग्वाट मं. भादे भा. भरमादे सुत समधरा नासणा वासणा मं. मासणेन भा. रनू सहितेन पितृमातृश्रेयोर्थं श्रीविमलनाथबिंबं का. प्रतिष्टितं श्रीकोरंटगच्छे श्रीककસૂરિષદે | શ્રીસ વરેવસૂરિમિઃ || છે || શ્રી
સ. ૧૫૦૯ના વૈશાખ સુદિ ૧૩ ને શુક્રવારે પ્રાઞાનાતીય મંત્રી ભાઠે, તેમનો ભાર્યા ભગ્ગાદે, તેમના પુત્ર સમધરા, નાણુા, વાસણા અને મત્રી માસણે, તેમની ભાર્યા રતૂતી સાથે, તેમના માતાપિતાના કલ્યાણ નિમિત્તે શ્રીવિમલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યુ અને તેની શ્રીદાર ટગીય શ્રીકરિના પટ્ટર શ્રીસાવવસરિઍ પ્રતિષ્ઠા કરી.
[ ૧૬૮ ]
संवत् १५०९ वर्षे कार्त्तिक सुदि ३ गुरौ ॥ उकेशवंशे भ. भीमा सुत भ. दसराज भा. जीविणि पुत्र भ. महिपति सोनपाल सहिताभ्यां आत्मपुण्यार्थं श्रेयोर्थं श चतुर्विंशति पट्टः । कारिपितः प्रतिष्टितं श्री खरतरगच्छे श्रीश्रीजिनभद्रसूरिभिः श्री अनंतनाथविंबं
સ. ૧૫૯ના કાર્તિક સુદિ ૩ ને ગુરુવારે કેશવશીય ભ॰ ભીમા, તેમના પુત્ર ભ॰ દસરાજ, તેમની ભાર્યાં વિષ્ણુ, તેમના પુત્ર ભ હિતિ અને સેનપાલ સાથે પોતાના આત્મકલ્યાણ માટે શ॰ વિતિ (ચાવીસી)ના પટ્ટ શ્રીઅનતનાથ ભગવાન સાથેના કરાવ્યે અને તેની ખરતરગચ્છીય શ્રીજિનભદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૫૭, ધેલા શેઠની શેરીમાં આવેલા શ્રીનેમીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીથી પ્રના લેખ.
૧૫૮. મબવાળી શેરીમાં આવેલા શ્રીસહસ્રફણા પાર્શ્વનાથ ભના મંદિરમાં ધાતુની ચોવીસી પરના લેખ.
"Aho Shrut Gyanam"
[e
Page #147
--------------------------------------------------------------------------
________________
| [ ૧૩૪ ] संवत् १५०९ वर्षे श्रीश्रीमालज्ञातीय श्री. मूलू भा. माणिकदे सु. आजा भा. तेजू देवर कडुआ भा. कोल्हणदे सु. हीराके निमामि(मर्मापि) तं श्रीपद्मप्रभबिंब कारितं प्रतिष्टितं श्रीसूरिभिः ।।
સં. ૧૫૦માં શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રી. મૂલ, તેમની ભાર્યા માણિકદે, તેમના પુત્ર આજા, તેમની ભાર્યા તેજ, તેને દિયર કઠુઆ, કડુઆની ભાર્યા કીન્હણદે, તેમના પુત્ર હીરાએ શ્રીપદ્મપ્રભુસ્વામીનું બિંબ નિર્માણ કર્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
| [ ૧૬૦ ] सं. १५०९ वर्षे महा शुदि १० उ. छाजहङगोत्रे श्रीपल्लिय छोरां. धीमयाल पु . . . . . • ना भा. संपूरी पु. नयणा भा. नयणादे आत्म. श्रीश्रेयांसबिंब कारितं पुण्यार्थं प्र. श्रीयशोदेवसूरिभिः ।।
સં. ૧૫૦૯ ના મહા સુદિ ૧૦ના રેિજો ઉ૦ છાજહડત્રીય શ્રીપલ્લિય છોરાં, ખીમપાલ, પુ...ના તેમની ભાર્યા સંપૂરી, તેમના પુત્ર નયણા, તેમની ભાર્યા નયણુદેએ પિતાના કલ્યાણ નિમિતે શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીયશોદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૫૯. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૧૬૦. ગેડીજીની ખડકીમાં આવેલા શ્રીગોડી પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ.
૬૮ ]
"Aho Shrut Gyanam"
Page #148
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૧ ] सं. १५०९ वर्षे वैशाष मासे उप. ज्ञातीय जोसी भा. मटी सुत राघवेन मातुः श्रेयसे श्रीसुविधिनाथबिंब कारितं प्रतिष्टितं जीरापल्लीयगच्छे • • • • • • • • • • •
સં ૧૫૦૯ના વૈશાખ માસમાં ઉપકેશજ્ઞાતીય જોશી, તેમની ભાર્યા મટી, તેમના પુત્ર રાઘવે, માતાના કલ્યાણ નિમિતે શ્રીસુવિધિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીજીરા પલ્લી ગચ્છના... પ્રતિષ્ઠા કરી.
[ ૧૬૨ ] संवत् १५१० वर्षे मागसर सु. १० प्राग्वाट ज्ञातीय म. कडूआ भार्या पाची पुत्र तेजाकेन भार्या वाल्हीयुतेनात्माश्रेयोर्थ श्रीपार्श्वनाथबिंब कारितं प्रतिष्टितं श्रीतपागच्छनायक श्रीसोमसुंदरसूरिशिष्य श्रीरत्नशेखरसूरिभिः शुभं भवतु ॥ श्रीः श्रीपत्तनवास्तव्यः ।
સં. ૧૫૧૦ના માગશર સુદ ૧૦ના રોજ પ્રાખ્યાજ્ઞાતીય પાટણના રહેવાસી મં૦ કઠુઆ, તેમની ભાય પાચી, તેમના પુત્ર તેજાએ, તેમની ભાર્યા વાહીની સાથે પિતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભગવાનને બિંબ ભરાવ્યું એને તેની તપાગચ્છનાયક શ્રીમસુંદરસૂરિ, તેમના શિષ્ય શ્રીરત્નશેખરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૬. જાની પળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુની પંચતાથ પરનો લેખ.
૧૬૨. જાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુની પંચતીથ પરનો લેખ.
[ ૬૯
"Aho Shrut Gyanam"
Page #149
--------------------------------------------------------------------------
________________
[. ૧૬૩ ]
સં. ૨૦૨૦ માત્ર મુદ્દે ભ્ શુ શ્રીશ્રીમા. જ્ઞા. મહા. મેથા(ધા) મા. જેમાટે મુતન · પિ. કે. શ્રીવદ્રપ્રમત્ત્વ(ચ)વિયં જા. પ્ર. श्रीचैत्रगच्छे भ. श्रीमलय चंद्रपटे श्रीलक्ष्म (क्ष्मी ) सागरेण ।
·
સ. ૧૫૧૦ના મહા સુદિ ૫ ને શુક્રવારે શ્રીમાલજ્ઞાતીય મહા ( મહામાત્ય ? ) મેલા, તેમની ભાર્યા માઢે, તેમના પુત્ર ન....... પિતાના કલ્યાણ નિમિત્તે શ્રીદ્રપ્રભસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીચૈત્રગચ્છના ભટ્ટારક શ્રીમલયચંદ્રસૂરિના પટ્ટધર શ્રીલક્ષ્મીસાગરે પ્રતિષ્ઠા કરી,
[ ૧૬૪ ]
सं. १५१० वर्षे फागुण वदि ८ बु. श्री उ. ज्ञातीय व्य. छेलउ क. धांधलदे सुत माला भा. माल्हणदेव्या सहितेन भ्रातृ मघां पुण्यार्थं आत्मश्रेयसे श्रीसुमतिनाथपंचतीर्थी का. प्र. श्रीसांडेरवालगच्छे श्रीशांतिसूरि सत्यपुरवास्तव्यः ।
સ. ૧૫૧૦ના ફાગણ વંદ ૮ ને બુધવારે શ્રીઉપકેશજ્ઞાતીય સત્યપુર (સાચાર)ના રહીસ વ્ય॰ હૅલઉ, તેમની ભાર્યા ધાંધલદે, તેમના પુત્ર માલા, તેમની ભાર્યા માહદેવીની સાથે, ભાઈ માના પુણ્યાર્થે અને પેાતાના કલ્યાણ નિમિત્તે શ્રીસુમતિનાથ ભગવાનની પંચતીથી ભરાવી અને તેની શ્રીસાંડેરવાલગરઇ,ય શ્રીશાંતિસૂરિએ પ્રતિષ્ઠા કરી,
૧૬૩. ભોંયરા શેરીમાં આવેલા શ્રીમહાવીરરવામીના મંદિરમાં ધાતુની પંચતીર્થી પરના લેખ.
૧૬૪. બબાવાળી શેરીમાં આવેલા શ્રીશામળા પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
So ]
"Aho Shrut Gyanam"
Page #150
--------------------------------------------------------------------------
________________
[ 1 ] सं. १५१० वर्षे वैशाष सुदि ३ सोम श्रीमालवंशे सं. नायक भार्या मधू सु. भोजा बजा सिहासुश्रावके न निजपितु:श्रेयोर्थ श्रीअंचलगच्छे श्रीजयकेसरिर)सूरीणामुपदेशेन विमलनाथबिंब कारितं प्रतिष्टितं च श्रीसंघेन
સં. ૧૫૧૦ને વૈશાખ સુદિ ૩ ને સોમવારે શ્રીમાલવંશીય સંઘવી નાયક, તેમની ભાર્યા અધૂ, તેમના પુત્ર ભેજા, બજા, સિંહા સુશ્રાવકે પિતાના પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી અચલગચ્છીય શ્રી જયકેસર સરિના ઉપદેશથી શ્રી વિમલનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસંઘે પ્રતિષ્ઠા કરી.
[ ૧૬૬ ] सं. १५१० वर्षे ज्येष्ट(ठ) सु. २ बुधे उकेशवंशे चोपडागोत्रे सा. वरसिंग भा. सोषू पुत्र सा. गणपत सं. धणपतिभ्यां भा. माई भा. हy पु. सा. पूनसी युताभ्यां श्रीपयप्रभबिंब का. खरतरगच्छे श्रीजिनપરિપકેશ્રી • • • • • •
સં. ૧૫૧ના જેઠ સુદ ૨ ને બુધવારે ઊકેશવંશીય, ચોપડાગોત્રીય શા. વરસિંગ, તેમની ભાર્યા ખુ, તેમના પુત્ર શા. ગણપત અને સં૦ ધણપતિએ ક્રમશઃ ભાર્યા માઈ અને ભાર્યા હર્ષ અને પુત્ર પૂનસીની સાથે શ્રી પદ્મપ્રભુસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની ખાતરમછીય શ્રીજિનચંદ્રસૂરિના પટ્ટધર શ્રી............એ પ્રતિષ્ઠા કરી.
૧૬૫. બંબાવાળી શેરીમાં આવેલા શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ.
૧૬૬. બોળી શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામી ચૌમુખજી)ના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ.
[ ?
"Aho Shrut Gyanam"
Page #151
--------------------------------------------------------------------------
________________
[ ૧૬ ] संवत् १५१० वर्षे ज्येष्ट(ष्ठ) सुदि ३ गुरु श्रीश्रीमालज्ञातीय पितृ काला मातृ कामलदे श्रेयाथै सुत भोजाकेन सरावणेन श्रीशांतिनाथबिंब कारितं श्रीपूर्णिमापक्षीय श्रीसाधुरत्नसूरीणामुपदेशेन प्रतिष्टि(ष्ठि)तं विधिना તરુવ • • • • • !
સં. ૧૫૧ના જેઠ સુદિ ૩ ને ગુરુવારે સાંતલપ (પુ) [રના રહેવાસી] શ્રીશ્રામાજ્ઞિાતીય પિતા કાલા અને માતા કામલદેના કલ્યાણ નિમિત્તે તેમના પુત્ર ભેજાએ અને સરાવણે શ્રી શાંતિનાથનું બિંબ કરાવ્યું અને તેની શ્રીપૂણિમાપક્ષના શ્રી સાધુરત્નસૂરિના ઉપદેથી પ્રતિષ્ઠા કરી.
[ ૧૮ ] संवत् १५१० वर्षे आषाढ शु. ५ रवौ ओसवंशे सा. तोल्या મા સોફિળિ મુ. સામજી મ. મા નિમિત્ત ચુત • • • • - ૯ कुटुंबश्रेयो) श्रीआदिनाथादि चतुर्विशतिपट्टः का. श्रीपूर्णिमापक्षी भट्टा. श्रीसागरतिलकसूरीणामुपदेशेन प्रतिष्टिः(ष्ठितः) ।
સં. ૧૫૧ન્ના અષાડ સુદિ ૫ ને રવિવારે એશવંશના શ. તેયા, તેમની ભાર્યા સોહિણિ, તેમના પુત્ર સામલ તેમની ભાર્યા ભાણકદેના પુણ્ય) નિમિત્તે, તેમના પુત્ર...........એ કુટુંબના કલ્યાણ માટે શ્રી આદિનાથ વગેરેને ચતુર્વિશત પટ્ટ કરાવ્યું અને તેને પૂર્ણિમા પક્ષના દ્ધારક શ્રીસાગરતિલકસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠિત કર્યો.
૧૬ ૭. તળી શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામી (ચૌમુખજી)ના મંદિરમાં ધાતુની પચતીથી પરનો લેખ.
૧૬૮. ભાની પોળમાં આવેલા શ્રી શીતલનાથના મંદિરમાં ધાતુની ચોવીશી પરને લેખ.
૭૨ ].
"Aho Shrut Gyanam"
Page #152
--------------------------------------------------------------------------
________________
[ ૧૬s ] संवत् १५११ वर्षे पोष वदि ५ बुधे श्रीब्रह्माणगच्छे श्रीश्रीमाल ज्ञातीयश्रेष्टि(ष्ठि) नरबद भार्या नामलदे सुत मुगर भूगरकेन मातृपितृश्रे. श्रीअजितनाथबिंबं का. प्र. श्रीश्रीबुद्धिसागरसूरिपट्टे श्रीविमलसूरिभिः ।। वडउम्रग्रामवास्तव्यः ॥
સં. ૧૫૧૧ના પોષ વદિ ૫ ને બુધવારે વડઉગ્ર ગામના રહેવાસી શ્રી બ્રહ્માણગચ્છીય અને શ્રીમાલજ્ઞાતીય શેકી નરબદ, તેમની ભાર્યા નામલદે, તેમના પુત્ર મુગર અને ભૂગરે માતા-પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી અજિતનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીબુદ્ધિસાગરસૂરિના પટ્ટધર શ્રી વિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૭ ] सं. १५११ वर्षे माघ शुदि १ शुक्रे भाप(षोतवास्तव्य[ 0] श्री श्रीमालज्ञातीय श्रे. लीपाक जसमादे सु. सीधांक. करमी सारग क. खमकू महिपाक लीलादे एतै मातृपितृश्रेयसे श्रीशांतिनाथबिंब कारापितं आगमછે શ્રીffહત્તસૂરિમિઃ પ્રતિSિ(S)નં
સં. ૧૫૧૧ના માહ સુદિ ૧ ને શુક્રવારે ભાખતના રહેવાસી વ્ય૦ શ્રીશ્રીમાલાતીય શ્રેણી લીપા, [તેમની ભાર્યા] જસમાદે, તેમના પુત્ર સીધાં, કરમી, સારક, ખમ, મહીયાક અને લીલાદે વગેરેએ માતાપિતાના કલ્યાણ નિમિત્તે શ્રીસ્રાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની આગમગચ્છના શ્રીસિંહદરરિએ પ્રતિષ્ઠા કરી.
૧૬૯. ભેંયરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની પંચતાથ પર લેખ.
૧૭૦. ખજૂરીની શેરીમાં આવેલા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
[ ૭૩
"Aho Shrut Gyanam"
Page #153
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ] सं. १५११ वर्षे माघ शुदि ५ गुरौ श्रीश्रीमाल ज्ञा. म. मेहाजल भा. तेजू सु. म. धरणाकेन पितृमातृश्रेयोथै श्रीशीतलनाथबिंब श्रीपूर्णिमा० श्रीगुणसमुद्रसूरीणामुपदेशेन कारितं प्रतिष्टि(ष्ठितं च विधिना
સં. ૧૫૧૧ના માહ સુદિ પ ને ગુરુવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય મંત્રી મેહાજલ, તેમની ભાર્યા તેજ, તેમના પુત્ર મત્રી ધરણુએ, માતાપિતાના કલ્યાણ નિમિત્તે શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ પૂર્ણિમા પક્ષના શ્રી ગુણસમુદ્રસૂરના ઉપદેશથી ભરાખ્યું અને તેની વિધિપૂર્વક પ્રતિષ્ઠા પરી.
[ ૧૨ ] संवत् १५११ वर्षे माह सुदि ५ शुक्रे उपकेशज्ञातीय धन्नाणी गोष्टिक भ. पोमा भार्या पामादे पु. वेला भा. वीलूणदे पुत्र समरसिंह सहितेन भ. गोलनिमित्त(त्त) श्रीसुमतिनाथबिंब कारितं प्रतिष्टित(ष्ठितं) श्रीबृहड्गच्छे भ. कमलप्रभसूरिभिः ।। श्रीपत्तनवास्त • • • •
સં. ૧૫૧૧ના માહ સુદિ ૫ ને શુક્રવારે પાટણના રહેવાસી ઉપકેશજ્ઞાતીય ધન્ના ગામના ગોષ્ટિક ભ૦ પમા, તેમની ભાર્યા મામાદે, તેમના પુત્ર વેલા, તેમની ભાર્યા વાલૂણદે, તેમના પુત્ર સમરસિંહની સાથે ભ૦ ગેલ શ્રેિણીના નિમિત્તે શ્રી સુમતિનાથ ભવનું બિંબ ભરાવ્યું અને તેની બ્રહ૭ના ભટ્ટારક શ્રીકમલપ્રભસૂરિએ પ્રતિકા કરી.
૧૭૧. ભેયા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની પંચતાથી પરેને લેખ
૧૭૨. યરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની પંચતીથ પરનો લેખ.
૭૪ ]
"Aho Shrut Gyanam"
Page #154
--------------------------------------------------------------------------
________________
[ 1 ] सं. १५११ वर्षे माघ व. १ ऊकेशज्ञातीय सा. नयणा भा.. नयणादे सुत भादा भा. भरमादे सुत नायक भा. नागलदे फदकू सुत अदा जोगाभ्यां स्वपितृश्रेयसे श्रीवासुपूज्यबिंब कारितं प्रति. श्रीसूरिभिः | શ્રી |
સં. ૧૫૧૧ના માહ વદિ ૧ના રોજ ઊકેશજ્ઞાતીય શા. નયણ. તેમની ભાર્યાં નયણુદે, તેમના પુત્ર ભાદા, તેમની ભાર્યા ભરમાદે, તેમના પુત્ર નાયક, તેમની ભાર્યા નાગલદે અને ફદ, તેમના પુત્ર અદા અને જોગાએ પાતાના પિતાના કલ્યાણ નિમિતે શ્રીવાસુપૂજ્ય સ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૩૪ ] सं. १५११ वर्षे माघ व० ५ शुक्रे श्रीश्रीमाल ज्ञा. श्रे. गोथा(धा) सु. श्रे. पासड भा. वाबू सु. सहसा हांसा सहसा भार्या गांगीनाम्न्या स्वश्रेयोथै जीवितस्वामिश्रीअनंतनाथबिंब श्रीपूर्णिमा. श्रीगुणसमुद्रसूरीणामुप. कारितं प्रतिष्टितं च विधिना ।
સં. ૧૫૧૧ના માહ વદ ને શુક્રવારે શ્રીશ્રી માલજ્ઞાતીય શ્રેણી ગધા, તેમના પુત્ર શ્રેણી પાસડ. તેમની ભાયી વાબુ, તેમના પુત્ર સહસા અને હાંસા, તેમાં સહસાની ભાર્યા નામે ગાંગીએ પોતાના કલ્યાણ નિમિત્તે જીવતવામી શ્રી અનંતનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી પૂર્ણિમાગીય શ્રી ગુણસમુદ્રસૂરિના ઉપદેશથી વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી.
૧૭૩. બંબાવાળી શેરીમાં આવેલા શ્રી શામળા પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થો પરનો લેખ.
૧૭૪. ગોડીજની ખડકીમાં આવેલા શ્રીગોડી પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતાથ પરનો લેખ
"Aho Shrut Gyanam"
[ sષ
Page #155
--------------------------------------------------------------------------
________________
[ 1 ] संवत् १५११ वर्षे फागुण शुदि १२ बुधे श्रीश्रीवंशे में. अर्जुन भा. श्री आल्दणादे सु. शिवा भा. वाहना सुश्राविकया सु. हीरासहित बो(या) श्रीअंचलगच्छे गुरुश्रीजयकेसरिसूरीणामुपदेशेन श्रीविमलनाथबिंबं कारितं । प्रतिष्टि(ष्ठि)तं श्रीसायन ॥ श्री:
સં. ૧૫૧૧ના ફાગણ સુદ ૧૨ ને બુધવારે શ્રીશ્રીવંશીય મંત્રી અર્જુન, તેમની ભાર્યા શ્રીઆદણદે, તેમના પુત્ર શિવા, તેમની ભાર્યા વાહના સુશ્રાવિકાઓ, પુત્ર હીરાની સાથે શ્રી અંચલગચ્છીય ગુરુ શ્રી જયકેસરસૂરિના ઉપદેશથી શ્રાવિમલનાથ ભ૦નું બિંબ ભરાવ્યું અને પ્રતિષ્ઠા કરી. શ્રીસાયન (?)
[ ] सं. १५११ वर्षे ज्येष्ठ वदि ९ रवौ श्रीश्रीमालज्ञातीय श्रे. पुना भार्या रूडी सुत कोला भार्या खरघू पुत्र श्रेष्ठि जापाल भार्या - • • • • तेन श्रीकुंथुनाथबिंब का. प्र. श्रीचैत्रगच्छे श्रीगुणदेवसूरिसंताने श्रीजिनदेवसूरिपट्टे भ. श्रीरत्नदेवसूरिभिः ।। पत्रनक ।
- સં. ૧૫૧૧ના જેઠ વદિ ૯ને રવિવારે શ્રીશ્રી માલજ્ઞાતીય શ્રેણી પુના, તેમની ભર્યા રડી, તેમના પુત્ર કેલા, તેમની ભાર્યા ખરઘુ, તેમના પુત્ર શ્રેણી જાપાલ તેમની ભાર્યા............એ શ્રી કુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીચૈત્રગચ્છના શ્રીગુણદેવસૂરિના સંતાનય શ્રીજિનદેવસૂરિના પટ્ટધર શ્રીરત્નદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી. પત્રક (2)
૧૭. બંબાવાળી શેરીમાં આવેલા શ્રીશામળા પાર્શ્વનાથના મદિરમાં ધાતુની પચતીર્થ પરનો લેખ.
૧૭૬. ગલા શેઠની શેરીમાં આવેલા શ્રીમીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીથા પર લેખ. ૭૬ ]
"Aho Shrut Gyanam"
Page #156
--------------------------------------------------------------------------
________________
જાનિ જા અને તે અને નાની અને રાજ
[ ૧૭ ] संवत् १५११ वर्षे आषाढ पदि ९ उकेशवंशे दोसीगोत्रे साह वरसिंघ पुत्र बडुया कडुया राजाश्रावकैः पुत्र लाडण वसू मना युतेन विमलबिंबं कारितं प्रतिष्टि(ष्टितं श्रीखरतरगच्छे श्रीजिनराजसूरिपट्टे श्री બિનમણૂરિઝન) સુર્ય મહતુ.
સં. ૧૫૧૧ના અષાડ વદિ ૯ના રોજ ઊકેશવંશીય, દેશીગોત્રીય શાહ વસંધ, તેમના પુત્ર બડુયા, કડુયા અને રાજા નામના શ્રાવકેએ, તેમના પુત્રે લાડણ, વસું અને મનાની સાથે શ્રી વિમલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રખરતરગચ્છના શ્રીજિનરાજસૂરિના પટ્ટધર શ્રીજિનભદ્રસૂરિરાજેન્દ્ર પ્રતિષ્ઠા કરી.
[ ૧૮ ] संवत् १५१२ वर्षे मार्गसिर सु. १५ सोमे श्रीभावडारगच्छे श्रीश्रीमालज्ञातीय ज्ञा. व्य. माला भा. माल्हणदे पु. सेल भार्या शंभू पु. जूवासहितेन श्रीआदिनाथपंचतीथी पितृमातृनि, स्वपुण्यार्थ का. प्रति. श्रीकालकाचार्य संता. श्रीवीरसूरिभिः ।।
સં. ૧૫૧૨ના માગશર સુદિ ૧૫ ને સોમવારે શ્રીભાવડાર છીય, શ્રીમાલજ્ઞાતીય વ્ય, માલા, તેમની ભાર્યા માહણ, તેમના પુત્ર સેલે, તેમની ભાય શંભૂ, તેમના પુત્ર જુવાની સાથે શ્રી આદિનાથ ભગવાનની પંચતીથી પોતાના કલ્યાણ નિમિત્તે ભરાવી અને તેની શ્રીકાલકાચાર્ય સંતાનીય શ્રી વીરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૭૭. મેયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
૧૭૮. ભેયિરા શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામીના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
[ ૭૭
"Aho Shrut Gyanam"
Page #157
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ] संवत् १५१२ वर्षे माघ सु. ५ रवौ श्रीश्रीमालज्ञातीय म. सामा भा. सूहबदे सु. सूरा भा. साहादे पितृमातृभ्रातृ छडूआ श्रेयसे में. વાં જરાં શ્રીમવનાથમુવરાતિપદઃ છે. શ્રીપૂow. મીમपल्लीय भ. श्रीपासचंद्रसूरिपट्टे भ. श्रीश्रीजयचंद्रसूरीणामुपदेशेन प्रति. ।
સં. ૧૫૧૨ના માહ સુદ ૫ ને વિવારે શ્રીમાલજ્ઞાતીય મંત્રી સામા, તેમની ભાર્યા સુકવદે તેમના પુત્ર સૂરા તેમની ભાર્યા સાહાદે, પિતા, માતા અને ભાઈ છડૂઆના કલ્યાણ નિમિત્ત મંત્રી પચા અને ગાંગાએ શ્રીસંભવનાથ ભગવાન મુખ્ય છે જેમાં એ ચતુર્વિશતિ (વીશી)નો પદ કરાવ્યો અને શ્રી પૂર્ણિમા પક્ષીય, ભીમપલ્લીય ભટ્ટારક શ્રીપાસચંદ્રસૂરિના પટ્ટધર ભટ્ટારક શ્રી જયચંદ્રસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરી.
૧૮ ] संवत् १५१२ वर्षे माघ शुदि १० बुधे श्रीश्रीमाल • • • • • • • • • • • • • “હુવયુનેન • • • • • શ્રેયસે શ્રીશ્રેયાંસનાથાતિविंशतिपट्टः श्रीपूर्णिणमापक्षे श्रीगुणसागरसूरि तत्पट्टे श्रीगुणसमुद्रसूरि त. श्रीसुमतिप्रभसूरि तत्पट्टे श्रीपुण्यरत्नसूरीणामुपदेशेन कारितं प्र. विधिना कनीजग्रामे ।
સં. ૧૫૧૨ના માહ સુદ ૧૦ ને બુધવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય.......... કુટુંબની સાથે.........કલ્યાણ નિમિત્તે શ્રીયંસનાથ વગેરેને ચતુર્વિશતિપદકરાવ્યો અને તેની પૂર્ણિમાપક્ષીય શ્રીગુણસાગરસૂરિ, તેમના પધર શ્રીગુણ સમદ્રસૂરિ, તેમના શિષ્ય શ્રીસુમતિપ્રભસૂરિ, તેમના શિષ્ય શ્રીપુણ્યરત્નસૂરિના ઉપદેશથી કરાવ્યો અને તેની કનીજ ગામમાં વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી.
- ૧૭૯ ચિંતામણિની શેરીમાં આવેલા મેટા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની વીશી પરનો લેખ.
૧૮. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રીચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની ખંડિત વીશી પરનો લેખ. S૮ ]
"Aho Shrut Gyanam"
Page #158
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૧ ] सं. १५१२ माघ प्राग्वाट श्रे. पाल्हा भार्या अमरी पुत्र श्रे. ठाकुरसिंहेन भार्या अधू पुत्र पदमसी नरपाल थीमसीप्रमुखकुटुंबयुतेन श्री अजितनाथबिंब कारितं प्रतिष्टितं तपागच्छे श्रीसोमसुंदरसूरिशिष्य श्रीजयचंद्रसूरिशिष्य श्रीरत्नशेखरसूरिभिः ॥ निधनपुरे ॥
- સં. ૧૫૧રના માહ મહિનામાં પ્રાગ્વાટર્વશીય શ્રેણી પાલ્લા, તેમની ભાર્યા અમરી, તેમના પુત્ર શ્રેણી ઠાકુરસિહે, તેમની ભાર્યા અધૂના પુત્ર પદમણી, નરપાલ ખીમસી વગેરે કુટુંબની સાથે શ્રી અજિતનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી સોમસુંદસૂરિના શિષ્ય શ્રીજયચંદ્રસૂરિ, તેમના શિષ્ય શ્રી રત્નશેખરસૂરિએ નિધનપુરમાં પ્રતિષ્ઠા કરી.
[ ૧૮૨ ] - संवत् १५१२ वर्षे फागुण सुदि ८ शनौ । श्रीश्रीमालज्ञातीय सा. सिंघा भार्या ब. सिंगारदे सुत सा. वाछा भार्या ब. राजू सुत सा. महिराज भार्या रीबा माकू पुत्र सा. हांपा पौत्र श्री रेग श्रीवस भ्रातृ सा. जोगाप्रमुख समस्त कुटुंबसहितेन स्वश्रेयोर्थ त्रयोविंशतिजिनसहितं श्री शीतलनाथबिंब कारितं । प्रतिष्टि(ष्टिोतं श्रीश्रीसंघेन ॥ श्रीरस्तु ॥
સં. ૧૫૧૨ના ફાગણ સુદિ ૮ ને શનિવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય શા. સિંધા, તેમની ભાર્યા બ૦ સિંગારદે, તેમના પુત્ર શા વાછા, તેમની ભાર્યા બ૦ રાજૂતેમના પુત્ર મહારાજે તેમની ભાર્યા રીબા અને મા, તેમના પુત્ર હાપા, અને પૌત્ર શ્રીરંગ અને શ્રીવાસ, તેમજ ભાઈ શા. જગા વગેરે કુટુંબ સાથે પિતાના કલ્યાણ માટે વીશ જિન
૧૮૧. તંબાળી શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામીના મંદિરમાં ધાતુની ચોવીસી પર લેખ.
૧૮૨. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાં ધાતુની વીશી પરનો લેખ.
[ ૭૯
"Aho Shrut Gyanam"
Page #159
--------------------------------------------------------------------------
________________
સાથેનું શ્રી શીતલનાથ ભગવાનનું વીશીનું ] બિંબ ભરાવ્યું અને તેની શ્રીસંઘે વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી.
{ ૧૮૨ ] ___ सं. १५१२ प्राग्वाट श्रे. कमा भार्या भोली पुत्र प. हापा भगिनी अयूं नाम्या श्रीवासुपूज्यबिंब का. प्र. तपा श्रीजयचंद्रसूरिशिष्य श्रीनशेखरसूरि श्रीउदयनंदिसूरिभिः श्रीपत्तने । श्री।
સં. ૧૫૧રમાં પ્રાગ્વાટવંશીય શ્રેણી કમા, તેમની ભાર્યા ભલી, તેમના પુત્ર હાપા, તેમની બહેન નામે અધૂએ શ્રીવાસુપૂજ્યસ્વામીનું બિંબ ભરાવવું અને શ્રીજયચંદ્રસૂરિના શિષ્ય શ્રીરશેખરસૂરિ અને શ્રીઉદયનંદિસૂરિએ પાટણમાં પ્રતિષ્ઠા કરી.
[ ૧૮ ] सं. १५१३ माघ वदि २ शुक्रे श्रीश्रीमालवंशे सै. सउरा भा. कोई पुत्र सं. लींबा भा. लीलादे पुत्र सं. हरपति सुश्रावकेण तस(स्य) स्वकुटुंबसहितेन भार्या धारूपुण्यार्थं श्रीअचलगच्छे गुरुश्रीजयकेसरिसूरि उपदेशेन श्रीअभिनंदनस्वामिबिंब कारितं श्रीसंधेन प्रतिष्टि(ष्ठि)तं च चिरं नंदतु ।
સં. ૧૫૧૩ના માઘ વદિ ૨ ને શુક્રવારે શ્રીશ્રીમાલવંશમાં સં. સર્કરા, તેમની ભાર્યા કઈ તેમના પુત્ર સં૦ લીંબા, તેમની ભાર્યા લીલાદે, તેમના પુત્ર સંધવી હરપતિ નામના સુશ્રાવકે, તેના પિતાના કુટુંબ સહિત ધારૂ નામની ભાર્યાના પુણ્યાર્થે શ્રી અંચલગચછીય ગુરુ શ્રીજયકેસરરિના ઉપદેશથી શ્રી અભિનંદન સ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસંઘે પ્રતિષ્ઠા કરી, તે લાંબા સમય સુધી જયવંત રહે.
૧૮૩. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ.
૧૮૪. ભેયા શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામીના મંદિરમાં ધાતુથી પંચતીથી પર લેખ. ૮૦ ]
"Aho Shrut Gyanam"
Page #160
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] संवत् १५१३ वर्षे माघ वदि ७ · · · · · · पितृनरा श्रीमातृ ફીરીકે શ્રેયર્થ ગ્રામ • • • • • • શ્રીસંભવનાથવુિં • • • • • • •
સં. ૧૫૧૩ના માહ વદિ ના.........પિતા નર અને માતા હીદના કલ્યાણ નિમિત્તે ભાઈ મેલા.........શ્રી સંભવનાથ ભગવાનનું બિંબ.................
[ ૧૮ ] संवत् १५१४ माघ दो. टीला भा. मचू सुत चांपाकेन कारित
સં. ૧૫૧૪ના માહ મહિનામાં દેશી ટીલા, તેમની ભાર્યા મયૂ, તેમને પુત્ર ચાંપાએ.........ભરાવ્યું.........
[ ૧૮૭ ] સં. ૧૨ વર્ષે ફેઢાણિ છે. વાળ મા. પૂરી સુ. છે. રામकेन भा. सहजूप्रमुखकुटुंबयुतेन श्रेयसे श्रीसुविधिनाथबिंब कारितं प्र. तपागच्छाधिराज श्रीरत्नशेखरसूरिभिः ।
સં. ૧૫૧૪માં દેલઉલિના રહેવાસી શ્રેણી બાણ, તેમની ભાર્યા પૂરી, તેમના પુત્ર શ્રેણી રામાએ, તેમની ભાર્યા સહજુ વગેરેની સાથે કલયાણ માટે શ્રીસુવિધિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી તપાગચ્છાધિરાજ શ્રીરત્નશેખરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૮૫. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીથો પરનો લેખ.
૧૮. ભેંયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થી પર લેખ.
. ભોંયરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની પંચતીથ પર લેખ.
[ ૮૧
"Aho Shrut Gyanam"
Page #161
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] संवत् १५१४ वर्षे प्राग्वाट सा. वीरा पुत्र सा. लींबा भार्या तेजू पुत्र सा. जीवाकेन स्वश्रेयसे श्रीधर्मनाथबिबं कारितं प्रतिष्टि(ठोतं तपा श्रीसोमसुंदरसूरिशिष्यश्रीरत्नशेखरसूरिभिः ।।
સં. ૧૫૧૪ના વર્ષમાં પ્રાગ્વાટવંશીય શા. વીરા, તેમના પુત્ર શા. લીંબા, તેમની ભાય તેજ, તેમના પુત્ર શા. જીવાએ પિતાના કલ્યાણ માટે શ્રીધર્મનાથ ભગવાનનું બિંબ કરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીમસુંદસૂરિના શિષ્ય શ્રીરતનશેખરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૮ ] संवत् १५१५ वर्षे माघ शु. १ शुक्रे श्रीश्रीमालज्ञातीय सं. देवाई भार्या सुहागदे तत्पुत्र नरसी भार्या वइजू तत्पुत्र सं. लाडणेन मातुः श्रेयसे स्वश्रेयोर्थ श्रीवासुपूज्यबिंब कारितं प्रतिष्टि(ष्ठिीत श्रीमलधारिगच्छीय श्रीगुणसुंदरसूरिभिः पत्तनवास्तव्य ।। श्रीः ।
સં. ૧૫૧૫ના માહ સુદિ ૧ ને શુક્રવારે પાટણના રહેવાસી શ્રીશ્રી માલજ્ઞાતીય સં. દેવાઈ તેમની ભાર્યા સુહાગદે, તેમના પુત્ર નરસી, તેમની ભાર્યા વઈ, તેમના પુત્ર સંધવી લાડણ માતાના કલ્યાણ નિમિતે અને પિતાને શ્રેય માટે શ્રીવાસુપૂજ્ય સ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીમલધારીગચ્છીય શ્રી ગુણસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૮૮. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગેડીપાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
૧૮૯. તળી શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ. ૮૨ ]
"Aho Shrut Gyanam"
Page #162
--------------------------------------------------------------------------
________________
[ 16 ] सं. १५१५ माह व. ६ बुधे श्रीश्रीवंशे श्रे, डूंगर भा. रूडी पु. श्रे. वीरा सुश्रावकेण भा. माणिकदे पु. वाला सहितेन पूर्वजग्रीतये श्रीअंचलगच्छेश श्रीजयकेसरीसूरिउपदेशात् श्रीश्रीश्रीविमलनाथबिंब का. . ઝીન શ્રી ||
સં. ૧૫૧પના મહા વદિ ૬ ને બુધવારે શ્રીશ્રીવંશીય શ્રેષો ધ્વંગર, તેમની ભાર્યા રૂડી, તેમના પુત્ર શ્રેણી વીરા નામના સુશ્રાવકે, ભાર્યા માણિકદે, અને તેમના પુત્ર વાલાની સાથે પૂર્વજોની પ્રીતિ માટે શ્રીઅંચલગીય શ્રી જયકેસરસૂરિના ઉપદેશથી શ્રી વિમલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી પ્રતિષ્ઠા કરી.
[ ૧૪૧ ] ___सं. १५१५ माह व. ६ बुधे श्रीओएसवंशे सा. जिणदे भा. सूही पु. शिवा भा. शिवादे पु. सा. सामंतेन भा. देमाई भ्रातृ तासण पितृव्य पु. पूंजा कान्हा सहितेन श्रीअंचलगच्छेश श्रीजयकेसरिसूरिउपदेशात् मातुः श्रेयसे श्रीकुंथुनाथबिंबं कारित प्रतिष्टितं श्रीसंघनश्रीः
- સં. ૧૫૧પના માહ વદિ ૬ ને બુધવારે શ્રી કેશવંશીય શા. જિણુદે, તેમની ભાર્યા સુડી, તેમના પુત્ર શિવા, તેમની ભાર્યા શિવાદે, તેમના પુત્ર શા. સામતે, તેમની ભાર્યા દેસાઈ ભાઈ નાસણ, કાકાના પુત્ર પૂજા તથા કાન્હાની સાથે અંચલગચ્છના શ્રી જયકેસસૂરિના ઉપદેશથી માતાને કલ્યાણ નિમિત્તે શ્રી કુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શોસંઘે પ્રતિષ્ઠા કરી.
૧૦. બંબાવાળી શેરીમાં આવેલા સહસ્ત્રફણા પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થી પર લેખ.
૧૯૧. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
[ ૮૩
"Aho Shrut Gyanam"
Page #163
--------------------------------------------------------------------------
________________
| [ ૧૪૨ ] सं. १५१५ वर्षे फा. शुदि ९ रवौ श्रीश्रीमालज्ञातीय न्य. काहला भा. वाछू सु. मेधाकेन भा. काऊ प्रभृति कुटुंबसहितेन पितृमातृश्रेयसे श्रीसुमतिनाथबिंबं श्रीपूर्णिमापक्षे श्रीपुण्यरत्नसूरीणामुपदेशेन રિતં તિષ્ટિત વિધિના વિર • • • • •
સં. ૧૫૧૫ના ફાગણ સુદિ ૯ ને રવિવારે શ્રી શ્રીમાલજ્ઞાતીય વ્ય કાહલા, તેમની ભાય વાછું, તેમના પુત્ર મેધાએ તેમની ભાર્યા કાઉ વગેરે કુટુંબ સાથે માતાપિતાના કલ્યાણ નિમિત્તે શ્રીસુમતિનાથ ભગવાનનું બિંબ પૂર્ણિમા પક્ષના શ્રી પુણ્યરત્નસૂરિના ઉપદેશથી ભરાવ્યું અને તેની વિધિપૂર્વક પ્રષિા કરી. કાકર..............
[ ૧૩૩ ] सं. १५१५ वै. शु. ३ थरुद्रवासि प्राग्वाट श्रे. सांजण भार्या मेयू सुत श्रे. सालिगन भार्या रामतिप्रमुखकुटुंबयुतेन श्रीसुमतिनाथबिंब कारितं प्रतिष्टितं श्रीतपागच्छेश श्रीसोमसुंदरसूरिशिष्य श्रीरत्नशेखरसूरिभिः ।
સં. ૧૫૧૫ના વૈશાખ સુદ ૩ [ ના રોજ] થિદ્ધના રહેવાસી પ્રાગ્વાટજ્ઞાતીય શ્રેણી સાંજણે, તેમની ભાય મેયુ. તેમના પુત્ર શ્રેજી સાલિગન, તેમની ભાર્યા રામતિ વગેરે કુટુંબ સાથે શ્રીસુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રોતપાગચ્છના શ્રોસોમસુંદરસૂરિના શિષ્ય શ્રીરનશેખર સરિએ પ્રતિષ્ઠા કરી.
૧૯૨. ભેચરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
૧૯૩. ગલા શેઠની શેરીમાં આવેલા શ્રીનેશ્વરના મંદિરમાં ધાતુની પંચતીર્થ પર લેખ
૮૪ ]
"Aho Shrut Gyanam"
Page #164
--------------------------------------------------------------------------
________________
| [ ૧૬૪ ] . स. १५१५ वर्षे वै. शु. १३ सौराष्ट्रिक प्राग्वाट ठ. सारंग भा. माकू पुत्र प्रविब्रजिषु णा] ठ. जेसाकेन सुसु(स्व स्व)कीय श्रेयसे श्रीसुव्रतबिंब . . શ્રીમિઃ ધર્મો ( )
સં. ૧૫૧૫ના વૈશાખ સુદિ ૧૩ના રિજ] સૌરાષ્ટ્રિક (સોરઠના રહેવાસી)પ્રાગ્રાટજ્ઞાતીય ઠ૦ સારંગ તેમની ભાર્યા મા, તેમના પુત્ર દીક્ષા લેવાની ઈચ્છાવાળા ઠ૦ જેસાએ પિતાના કલ્યાણ માટે શ્રીસુવ્રત (મુનિસુવ્રત) સ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીધર્માષરિએ પ્રતિષ્ઠા કરી.
[ 1 ] संवत १५१५ वर्षे वैशाख बदि १ बुधे श्रीउवऐसवंश बडहेरा सा लोला भा. लीलादे पु. सा. देभा सुश्रावकेन भा. डुहलादे लषी पु. कमासहितेन श्रीअंचलगच्छेश्वर श्रीजयकेसरिसूरीणामुपदेशेन स्वश्रेयसे श्री विमलनाथबिंब कारितं प्रतिष्टि(ष्टि)तं श्रीसंघेन ॥ श्रीः ॥
સં. ૧૫૧૫ના વૈશાખ વદિ ને બુધવારે શ્રીઉકેશવના વાહેર શા. લેલા, તેમની ભાર્યા લીલાદે, તેમના પુત્ર શા. દેભા નામના સુશ્રાવકે, તેમની ભાર્યા ડુડલાદે અને લખી, તેમના પુત્ર કમની સાથે શ્રી અંચલગચ્છીય શ્રી જયકેસરરિના ઉપદેશથી પિતાના કલ્યાણ માટે શ્રીવિમલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસંઘે પ્રતિષ્ઠા કરી.
૧૯૪. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પા. નાથના મંદિરમાં ધાતુની પંચતીર્થ પર લેખ.
૧૫. બંબાવાળી શેરીમાં આવેલા શામળા શ્રી.પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થ પરનો લેખ.
"Aho Shrut Gyanam"
[ ૮૫
Page #165
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૬ ]
सं. १५१५ वर्षे ज्येष्ठ वदि ९ शनौ श्रीश्रीमालवंशे श्रे. लींबा भा. चापू पु. रामाकेन भा. रमादे पु. सहगावल मूल चउ ... श्रीअंचलगच्छे नायक श्रीजयकेसरिसुरीणामुपदेशेन श्रीसुमतिनाथबिंबं भीया (मा) श्रेयसे कारितं प्रतिष्टितं श्रीसंघेन
સ. ૧૫૫ના જેઠ વદ ૯ ને શનિવારે શ્રીશ્રીમાલવ શૌય શ્રેષ્ઠી લીંબા, તેમની ભાર્યા ચાપુ, તેમના પુત્ર રામાએ, તેમની ભાર્યા રમાદે, પુત્ર સહણુાવલ, મૂલુ, ચૐ....... વગેરે કુટુંબ સાથે ] શ્રીઅચલચ્છનાયક શ્રીજયકૈસરસૂરિના ઉપદેશથી શ્રીસુર્માતનાથ ભગવાનનું બિંબ ભીમાના કલ્યાણ માટે કરાવ્યું અને તેની શ્રોસધે પ્રતિષ્ઠા કરી.
[ ૧૬૭ ]
संवत् १५१५ वर्षे ज्येष्ठ वदि ९ शनौ श्रीश्रीमालवंशे थे. लींबा भार्या चापू पुत्र देवराजेन भा. देल्हणदे पु. आसा हासा पासड सहितेन श्रीअंचलगच्छेश्वर श्रीश्रीश्री जयकेसरिसूरीणामुपदेशेन शिवाश्रेयसे श्री विमलनाथचतुर्विंशतिषः कारितः प्रतिष्टितं श्रीसंघेन ॥ श्रीः ||
સ, ૧૫૬૫ના જેઠ વદ ૯ ને શનિવારે શ્રીશ્રીમાલવસીય શૈકી લીંબા, તેમની ભાર્યાં ચાપૂ. તેમના પુત્ર દેવરાજે, તેમની ભાર્યા દે←ણુંદે, તેમના પુત્રે આસા, હાસા અને પાસડની સાથે શ્રીઅચલગચ્છેશ્વર શ્રીજયદેસરસૂરિના ઉપદેશથી શિવાના કલ્યાણ નિમિત્તે શ્રાવિમલનાથ ભગવાનને તુવિ તિપટ્ટ ભરાવ્યે અને તેની શ્રીસÛ પ્રતિષ્ઠા કરી, ૧૯૬. ચિતામણિની શેરીમાં આવેલા મોટા શ્રીચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થી પરના લેખ.
૧૯૭. અખાવાળી શેરીમાં આવેલા શ્રી. શામળા પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની ચેાવીસી પરના લેખ.
૮૬ ]
"Aho Shrut Gyanam"
Page #166
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] सं. १५१५ वर्षे उकेश. सा. अधरण भा. घेइ सुत सार कुरपालेन श्रीशांतिविबं कारित
સં. ૧૫૧૫ના વર્ષે ઉકેશવંશીય શા. અધરણ, તેમની ભાર્યા બઈ તેમના પુત્ર શા. કુરપાલે શ્રીશતિનાથનું બિંબ ભરાવ્યું.
[ 16 ] સં. ૨ ૬ વર્ષે સા. સામાં સુત • • • • સાા . શ્રી દ્વિનાથ પરાર • • • • • • • • • • • •
સં. ૧૫૧૫ના શાં. સાભા, તેમના પુત્ર.........સાહાએ શ્રી આદિનાથ ભગવાનનું પરિકર બનાવ્યું છે
[ ૨૦૦ ] सं. १५१६ वर्षे का. व. २ सोमे शमीग्रामे श्रीश्रीमाली व्य. धांगा भा. धांधलदे पुत्र हापाकेन भा. धनी सुत धारा हीरादिकुटुंबयुतेन मातृश्रेयोथै श्रीशांतिनाथबिंब का. पंच, श्रीपूर्णिमापक्षे श्रीमुनितिलकसूरिपट्टे श्रीराजतिलकसूरीणामुपदेशेन प्रतिष्टितं श्रीसूरिभिः ॥
સં. ૧૫૧૬ના કાર્તિક વદિ રને સેમવારે શમી ગામમાં શ્રીશ્રીમાલી વ્ય૦ ધાંગા, તેમની ભાર્યા ધાંધલદે, તેમના પુત્ર હાપાએ, તેમની ભાર્યા ધની, તેમના પુત્રો-ધારા, હીરા વગેરે કુટુંબની સાથે માતાના ક૯યાણ નિમિત્તે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ પંચ [તીથી બિંબ ] શ્રીપૂર્ણિમા
૧૯૮. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગેડીપાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૧૯૯બાની પોળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુના કાઉસગિયા પરને લેખ.
- ૨૦૦. ચિંતામણિની શેરીમાં આવેલા મેટા ચિંતામણિ પાશ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
[ ૮૭
"Aho Shrut Gyanam"
Page #167
--------------------------------------------------------------------------
________________
પક્ષીય શ્રીમુનિતિલકસૂરિના પટ્ટધર શ્રીરાજતિલકસૂરિના ઉપદેશથી કરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૨૦૧ ] . संवत् १५१६ वर्षे फागु. सुदि ३ शुक्रे श्रीपत्तनवास्तव्य ॥ प्राग्वाट ज्ञातीय ॥ श्रे. लींबा भार्या रत्नू तयो :] पुत्र ३ जावड भावड श्रे. बडूआकेन आत्मपुण्यार्थ श्रीविमलनाथादिचतुर्विंशतिका पट्टः कारितः । श्रीबृहत्तपापक्षे प्रतिष्टितं श्रीरत्नसिंहसूरिभिः । शिष्य पं. विनय • • • • • વાળીનામુપ • • • • • • વકમ
સં. ૧૫૧૬ના ફાગણ સુદ ૩ ને શુક્રવારે પાટણના રહેવાસી પ્રાગ્વાટજ્ઞાતીય શ્રેષો લીંબા, તેમની ભાર્યા રત્ન તેમના પુત્રે ૩-જાવડ, ભાવડ અને શ્રેષ્ઠી બહૂઆએ પિતાના પુણ્ય માટે વિમલનાથ વગેરેને ચોસીને પટ્ટ કરાવ્યું અને તેની બૂડતતપાગચ્છીય શ્રીરત્નસિંહરિએ પ્રતિષ્ઠા કરી. તેમના શિષ્ય પં. વિનય.........ગણીના ઉપદેશ........... બપ્રમ.....
-૨ ] संवत् १५१६ वर्षे वै. वदि ४ ऊकेशवंशे भ. गोत्रे । भ. भीमा भा. भरमादे पुत्र भ. दसाकेन भा. जीवणि संजातपुत्र भ. महिपति सोना पूना पौत्र आसादिसहितेन स्वश्रेयोर्थं श्रीविमलनाथबिंब का. श्रीखर[तर] गच्छे श्रीजिनभद्रसूरि प. श्री[जिनचंद्रसूरिभिः प्रतिष्टितम् ।
સં. ૧૫૧૬ના વૈશાખ વદ ૪ના રોજ ઊકેશવંશીય ભ૦ ગોત્રીય ભ૦ બીમા, તેમની ભાર્યા ભરમાદે, તેમના પુત્ર ભ૦ દસાએ, તેમની
૨૦૧. ભાના પિળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુની ચાવીસી પરનો લેખ.
૨૦૨. બંબાવાળી શેરીમાં આવેલા સહસ્ત્રફણા પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ. ૮૮ ].
"Aho Shrut Gyanam"
Page #168
--------------------------------------------------------------------------
________________
ભાર્યાં જીવષ્ણુથી થયેલા પુત્ર ભ॰ મહુતિ, આાસ વગેરેની સાથે પત્તાના કલ્યાણ માટે બિંબ ભરાવ્યું અને તેની શ્રીખઃ તણછીય શ્રીજિનયદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
સોના, પૂના અને પોત્ર શ્રીવિમલનાથ ભગવાનનું શ્રીજિનભદ્રસૂરિના શિષ્ય
[ ર્ર્ ]
सं. १५१६ वर्षे ज्येष्ठ शुदि १० गुरौ श्रीश्रीमालज्ञातीय श्रे. पोपट सु.श्रे. चांपा भा. लषी सु. अमरसिंहेन भ्रा० धर्मसी कर्मसी अमरसी भा० भाष सु. सीहायुतेन मातृपितृश्रेयसे श्रीमुनिसुव्रतस्वामिबिंबं सद्गुरूणामुपदेशेन कारितं प्रति० मेमाद्राग्रामे ।
સ. ૧૫૧૬ના જેઠ સુદ ૧૦ ને ગુરુવારે શ્રીમાલજ્ઞાતીય શ્રેષ્ઠી પાપટ, તેમના પુત્ર શ્રેષ્ઠી ચાંપા, તેમની ભાર્યા લખો, તેમના પુત્ર અમરસ હૈ, ભાઇ એ ધમસી, ઇસી, અમરસી, [ અમરસિંહની ] ભાર્યાં ભાખુ, તેમના પુત્ર સીહાની સાથે, માતા-પિતાના કલ્યાણુ નિમિત્તે શ્રીમુનિસુવ્રતસ્વામનુ બિબ સદ્ગુરુઓના ઉપદેશથી કરાવ્યું અને તેની મેમાદ્રા ગામમાં પ્રતિષ્ઠા કરી.
[ ૨૦૪ ]
सं. १५१६ ज्ये० ० ११ शुक्रे कुबा डाग्रामे डीसवाल धा (થા)૦ (૫) દાના મા૦ દાસજ઼ે મુક્ત પાન મા ખુર્ ભુત માદ્રે(દિ) राज सारंगादि युतेन श्रीमुनिसुव्रतबिंब कारितं प्रतिष्ठितं तपागच्छे श्रीसोमसुंदरसूरिपडे श्रीरत्नशेखरसूरिभिः ॥
સ. ૧૫૧૬ના જેઠ વિદ ૧૧ ને શુક્રવારે કુબાડા ગામમાં ડીસાવાલ ૨૦૩. બબાવાળી શેરીમાં શામળા શ્રીપાર્શ્વનાથના
મિંદમં
ધાતુની પચતીથી પરના લેખ.
૨૦૪, ગાડીજીની ખડકીમાં આવેલા શ્રીગાડીપાશ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરના લેખ.
"Aho Shrut Gyanam"
[ ૮૯
Page #169
--------------------------------------------------------------------------
________________
થા૦ ૫૦ (થારાપદ્રીય) હાજા, તેમની ભાત્ય હાસલદે, તેમના પુત્ર કરપાલે, તેમની ભાર્યા સુઈ, તેમના પુત્ર–માહિરાજ અને સારંગ વગેરેની સાથે શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ કરાવ્યું અને તેની તપાગચ્છના શ્રોસેમસુંદરસૂરિના પટ્ટધર શ્રીરતનશેખરસુએિ પ્રતિષ્ઠા કરી.
[ ૨૦ ] सं. १५१६ वर्षे आषाढ शु. ३ दिने प्राग्वाटज्ञातीय सा० बहिदे भा० रतु () सुत सा० गुणीआ भा० मटीसुत सा० राजाकेन आत्मश्रेयोथै श्रीशंभवनाथबिंब कारितं प्रतिष्टितं खरतरगच्छेश श्रीजिनचंद्रसूरिभिः | મંડપવાસ્તબ્ધ છે
સં. ૧૫૧૬ના અષાડ સુદિ ૩ના દિવસે મંડપ (માંડવગઢ)ના રહીશ પ્રાગટજ્ઞાતીય બહિદે, તેમની ભાર્યા રલૂ, તેમને પુત્ર શા. ગુઆ, તેમની ભાર્યા મટી, તેમના પુત્ર શા. રાજાએ પોતાના કલ્યાણ માટે શ્રીસંભવનાથ ભગવાનનું બિબ ભરાવ્યું અને તેની શ્રી ખરતરગચડેશ શ્રીજિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
सं. १५१७ वर्षे पोष वदि ६ शुक्रे श्रीश्रीमालज्ञातीय श्रे० सोमा भार्या श्रेयादे सुत पामा भार्या पाहणदे श्रेयोथै सु० भ्रा० सहसनिमित्त भ्रा० माधवेन श्रीसुविधिनाथबिंब कारित प्र० . . . . . गच्छे श्रीगुणरत्नसूरिभिः सोषडावास्तव्य ।
સં. ૧૫૧૭ના પોષ વદ ૬ ને શુક્રવારે સોખડાના રહેવાસી શ્રીશ્રી માલ
૨૦૫. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીથ પરનો લેખ
૨૦૬. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
૯૦ ]
"Aho Shrut Gyanam"
Page #170
--------------------------------------------------------------------------
________________
જ્ઞાતીય શ્રેષ્ઠી સોમા, તેમની ભાયો શ્રેયાદે, તેમના પુત્ર પામી, તેમની ભાય પાહણના કલ્યાણ નિમિત્તે તેમના પુત્ર માધવે, ભાઈ સહલના નિમિત્ત શ્રીવધિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની......... બરછના શ્રીગુણરત્નસૂરિએ પ્રતિષ્ઠા કરી
[ ૨૦૧૭ ] सं. १५१७ वर्षे माघ शुदि १० बुधे श्रीश्रीमालज्ञा० व्य. लींबा भा० ललतादे सु० डुंगर भा० अधकू सु० मांडणयुतेन पित्रो: निमित्तं आत्मश्रेयसे श्रीधर्मनाथबिंब का. प्र. चैत्रगच्छे धारणऐंद्रिय भ. श्रीलक्ष्मीदेवसूरिभिः ।
સં. ૧૫૧૭ના માઘ સુદિ ૧૦ ને બુધવારે શ્રીશ્રી માલજ્ઞાતીય શા. લીંબા, તેમની ભાર્યા લલતાદે, તેમના પુત્ર ડુંગરે, તેમની ભાર્યા અધ, તેમના પુત્ર માંડણની સાથે માતા-પિતાના કલ્યાણ નિમિત્તે અને પિતાના શ્રેય માટે શ્રીધર્મનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ચિત્ર ગચ્છના બધાણેન્દ્રિય ભટ્ટારક શ્રી લક્ષ્મીદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૦૮ ] सं. १५१७ वर्षे माघ शुदि १० बुधे श्रीश्रीमालज्ञातीय व्य० मांजा भार्या मेलादे सुत नीबा सलषा जाणा एतैः पितृव्य गलमानिमित्तं आत्मश्रेयो) श्रीश्रेयांसनाथबिंब कारापितं प्र० गूदाआ श्रीकमलप्रभભૂમિકા
સં. ૧૫૧૭ના માહ સુદ ૧૦ ને બુધવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય વ્ય૦ માંજા, તેમની ભાર્યા મેલા, તેમના પુત્રનીબા, સલખા, જાણ.--એ
૨૦ ૭. ગલા શેઠની શેરીમાં આવેલા શ્રીને મીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
૨૦૮. ગાડીની ખડકીમાં આવેલા શ્રીગેડી પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પચતાથ પર લેખ.
[ ૯૧.
"Aho Shrut Gyanam"
Page #171
--------------------------------------------------------------------------
________________
બધાએ કાકા ગલમાના કલ્યાણ માટે અને પોતાના શ્રેય નિમિત્તે શ્રીશ્રેયાંસનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ગૂંદાએ–શ્રીકમલપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૦૬ ] सं. १५१७ वर्षे माघ वदि ८ सोमे श्रीप्राग्वाटज्ञातीय श्रे० सांगा भार्या मटकू तयो पुत्री संपूरी नाम्न्या आत्मश्रेयसे श्रीसुमतिनाथबिंबं कारापितं प्र० वृद्धतपापक्षे भ० श्रीजिनरत्नसूरिभिः ।।
સં. ૧૫૧૭ના માહ વદિ ૮ ને સોમવારે શ્રી પ્રાગ્વાટતાતીય શ્રેષ્ઠી સાંગા, તેમની ભાર્યા મટ, તેમની પુત્રી નામે સંપૂરીએ પિતાના કલ્યાણ માટે શ્રીસુમતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની વૃદ્ધ તપાપક્ષીય ભટ્ટારક શ્રીજિનરત્નસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૧૦ ] सं. १५१७ वर्षे फागुण शुदि ३ शुक्रे श्रीश्रीमालज्ञातीय पितृ रामा मातृ चनू सु० राजा मूलाभ्यां लघु भ्रातृ भथा भा० भरमादे श्रेयोथै निमित्त श्रीशांतिनाथबिंब कारित पूर्णिमा० साधुरत्नसूरिपट्टे श्रीसाधुसुंदरसूरीणामुपदेशेन प्र० संघेन विधिना गढावास्तव्यः ।
સં. ૧૫૧૭ના ફાગણ સુદિ ૩ ને શુક્રવારે ગઢાના રહેવાસી શ્રીશ્રીમાલજ્ઞાતીય પિતા રામ અને માતા ચન, તેના પુત્ર રાજા અને મૂલાએ, પિતાના નાના ભાઈ ભથા અને ભાર્યા ભરમાદેના કલ્યાણ નિમિત શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ પૂર્ણિમા પક્ષીય શ્રી સાધુરત્નસૂરિના પટ્ટધર - ૨૦૯. વિરવાડમાં આવેલા શ્રી મનમોહન પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થો પરનો લેખ.
૨૧૦. બેયરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૯૨ ).
"Aho Shrut Gyanam"
Page #172
--------------------------------------------------------------------------
________________
શ્રીસાધુસુંદરસૂરિના ઉપદેશથી ભરાવ્યું અને તેની શ્રીસથે વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી.
[ ૨૧૧ ] सं. १५१७ वर्ष वैशाष शुदि ३ सोमे श्रीश्रीमालज्ञातीय श्रे० गोला भा० सपूरी पुत्र श्रे० जीवाकेन भा० बाई पुत्र अलवादि कुटुंबयुतेन श्रीधर्मनाथबिंब कारितं प्रतिष्ठितं श्रीतपागच्छे श्रीउदयनंदिसूरिशिष्य श्रीसुरसुंदरसूरिभिः शुभं भवतु श्रीः ॥
સં. ૧૫૧૭ના વૈશાખ સુદિ ૩ ને સોમવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રેણી ગોલા, તેમની ભાર્યા સંપૂરી, તેમના પુત્ર શ્રેઢી જીવાએ, તેમની ભાર્યા બાઈ, તેમના પુત્ર અલવ વગેરે કુટુંબ સાથે મળીને શ્રીધર્મનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીત પાગીય શ્રીઉદયનંદિસૂરિના શિષ્ય શ્રીસુરસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી. શુભ થાઓ.
[ ૨૧૨ ] સં. ૨૨૭ વર્ષ જોઇ શુદ્ધિ • • • • • • • • • • માણે. श्रीसुमतिनाथबिंब का० प्रति० चैत्रगच्छे थारण(थारा)पद्रीय भ० શ્રીવિિમ છે• • • • • • •
સં. ૧૫૧૭ના જેઠ સુદિ.............પિતાના કલ્યાણ માટે શ્રી સુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ચૂત્રગથ્વીય થારાપદ્રીય ભ૦ શ્રી લક્ષ્મીદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૨૧૧. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગેડીપાર્શ્વનાથના મંદિરમાં ધાતુનો પંચતીથી પરને લેખ.
૨૧૨. ભાની પોળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થ પર લેખ
[ ૯૩
"Aho Shrut Gyanam"
Page #173
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૩ ]. सं. १५१७ आ. शु. २ प्राग्बाट श्रे० सखण भा० हांसू पुत्र श्रे० गोधो (था) भा० कर्मासुत झांझणेन भा. वजू भ्रातृ महिराज भा. लाडी प्रमुखयुतेन श्रीनमि० का० प्र० तपा० श्रीसोमसुंदरसूरिंगच्छे श्रीरत्नशेखरसूरिपट्टे श्रीलक्ष्मीसागरसूरिभिः ॥
સં. ૧૫૧૭ના આષાઢ સુદિ ૨ના રોજ પ્રાગ્વાટજ્ઞાતીય શ્રેણી સખણ, તેમની ભાર્યા હાંસ, તેમના પુત્ર શ્રેણી ગોથાં, તેમની ભાર્યા કર્મા, તેમના પુત્ર ઝઝણે, ભાર્યા વજુ, ભાઈ મહિરાજ, તેમની ભાય લાડી વગેરે સાથે મળીને શ્રી નમિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચછીય શ્રીમસુંદરસૂરિને ગ૭માં (તેમના શિષ્ય) શ્રીરત્નશેખરસૂરિ, તેમના પટ્ટધર શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૧૪ ] સં. ૧૨૭ બાઢિ ઢ રૂ છે • • • • • • • • • • મારુ चाहिणि पुत्र • • • • • • • शउल सहसा श्रे० श्री सुमति० का० प्र० • • • • • • • • • શ્રીરાચંદ્રરિમિક
સં. ૧૫૧૭ના આષાઢ સુદ ૩ ને શુક્રવારે.........તેમની ભાર્યા ચાહિણિ, તેમના પુત્ર........રાઉલ, સહસા શ્રેષ્ઠીઓએ શ્રીસુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની......સાગચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૨૧૩. મેરા શેરીમાં આવેલા શ્રી મહાવીરસવામીના મંદિરમાં ધાતુની પંચતીથી પરેને લેખ
૨૧૪. ગાડીની ખડકીમાં આવેલા શ્રીગોડી પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરેને લેખ.
"Aho Shrut Gyanam"
Page #174
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૬ ]
सं १५१८ वर्ष माह सुदि ५ बुधे ओसवाल ज्ञा० सा० धणपाल भा. धनादे पु. सा. देवाकेन भा. पातू पु० राजा द्वि० भा० छबी सु० मोकल यु. प्रभृति कुटुंब समत्तितेन श्रीपार्श्वनाथविवं का. प्र. संडारा ईश्वरसूरिभिः ।
સ. ૧૫૧૮ના માહ સુદ ૫ ને બુધવારે આસવાલજ્ઞાતીય શા. ધણપાલ, તેમની ભાર્યા ધનદે, તેમના પુત્ર શા, દેવાએ, તેમની ભાર્યા પાતુ, તેમના પુત્ર રાન્ત અને શા. દેવાની ખોજી ભાર્યા છબી, તેમના પુત્ર મેાકલ વગેરે કુટુંબની સાથે સમ્મત મેળવીને શ્રીપાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની સડારા ( સંડેરગીય ) શ્રીઈશ્વરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૬૧૬ ]
सं. १५१८ वर्षे माघ शु० ५ गुरौ श्रीश्रीमालज्ञातीय श्रे० महिपा भार्या हांसू सुतगांगाकेन भा० मुरदे प्रभृति कुटुंबयुतेन आत्मश्रेयसे श्रीपद्मप्रभस्वाम्यादि पंचतीर्थी आगमगच्छे श्रीहेमरत्न सूरिगुरूपदेशेन कारिता प्रतिष्ठिता च विधिना पाटुरीवास्तव्य [ : ] | श्रीः
સં. ૧૫૧૮ના માહ દિ૫ ને ગુરુવારે પાટુરીના રહેવાસી શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રેષ્ઠો મહિપ", તેમની ભાર્યાં હાંફ્, તેમના પુત્ર ગાંગાએ, તેમની ભાર્યાં મુરર્દૂ વગેરે કુટુંબની સાથે મળીને પેાતાના કલ્યાણ નિમિત્તે શ્રી પદ્મપ્રભસ્વામી વગેરેની પ ંચતીર્થ આગમગચ્છીય શ્રીહેમરત્નસૂરિ નામના ગુરુના ઉપદેશથી ભરાવો અને તેની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી.
૨૧૫. અંબાવાળી શેરીમાં આવેલા શામળા શ્રીપાનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરના લેખ
૨૧૬, બાંયરા શેરીમાં આવેલા શામળા શ્રીપાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરના લેખ.
"Aho Shrut Gyanam"
[ ૯૫
Page #175
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૭ ]
सं. १५१८ फा० व० ५ दिने वडलीवासि प्राग्वाट श्रे० सांगा भा० रेवति पु० मल्हाकेन भार्या सोही पु० नाथादिकुटुंबयुतेन श्रीवासुपूज्यबिंबं का० प्र० तपाश्रीरत्नशेखरसूरिपट्टे श्रीलक्ष्मीसागरसूरिभिः ||
સં. ૧૫૧૮ના ફાગણ વદિ પના દિવસે વાલીના રહેવાસી પ્રાગ્ગાટજ્ઞાતીય શ્રેષ્ઠી સાંગા, તેમની ભાર્યા રેવતી, તેમના પુત્ર મલ્હાએ, તેમની ભાર્યાં સાહી, તેમના પુત્ર નાથા વગેરે કુટુંબની સાથે મળીને શ્રીવાસુપૂજ્યવામીનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીંય શ્રીરત્નશેખરસૂરિના પટ્ટર શ્રીલક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૧૮ ]
सं. १५१८ वर्षे ज्येष्ट वदि १० रवौ प्राग्वाटज्ञातीय श्रे० आका भा० जीविणि सुत माहवेन भा० रंगाई सुत नारदादि कुटुंबयुतेन आत्मश्रेयसे श्रीशंभवनाथ बिंबं कारितं वृद्धतपागच्छे भट्टा. श्रीजितरत्नसूरिभिः પ્રતિષ્ઠિત | શ્રી વજ્ઞનવાતંત્ર્યઃ 1 શ્રી શ્રી:'
સં. ૧૫૧૮ના જે વવિંદ ૧૦ ને રવિવારે પાટણના રહેવાસી પ્રાગ્ગાટજ્ઞાતીય શ્રેષ્ઠી આકા, તેમની ભાર્યાં વિષ્ણુ, તેમના પુત્ર માવે, તેમની ભાર્યા રંગાઈ, તેમના પુત્ર નારદ વગેરે કુટુ'ખની સાથે મળીને
૨૧૭, વેરવાડમાં આવેલા શ્રીમનમેાહન પાનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરના લેખ.
૨૧૮. પરામાં આવેલા શ્રધમનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થી પરના લેખ.
૯૬ ]
"Aho Shrut Gyanam"
Page #176
--------------------------------------------------------------------------
________________
પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી સંભવનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની વૃહતપાગચ્છીય ભટ્ટારક શ્રીજિનરત્નસૂરિએ પ્રતિષ્ઠા કરી.
॥ सं. १५१८ वर्षे आषाढ शुदि ३ गुरौ श्रीमालज्ञातीय म. गोधा सु. सांगा भा. लाडी सु. सहिसाकेन भ्रा० घुघा वजीया वानर सोमा सहिसा भा० सावलदे सु० हीराक (यु)तेन मातृपितृश्रेयसे कुंथुनाथविबं पूणिमा. श्रीगुणवीरसूरीणामुपदेशेन का. प्रति. विधिना ॥ थाराधण वास्तव्य ।
- સં. ૧૫૧૮ના અષાડ સુદિ ૩ ને ગુરુવારે થારાયણના રહેવાસી શ્રીમાલજ્ઞાતીય મ૦ ગોધા, તેમના પુત્ર સગા, તેમની ભાર્યા લાડી, તેમના પુત્ર સહિસાએ, ભાઈએ –દુધા, વજીયા. વાનર, સેમા સહિસાની ભાર્યા સાવલદે, તેમના પુત્ર હીરાની સાથે મળીને માતાપિતાને કયાણનિમિત્તે શ્રી કુંથુનાથ ભગવાનનું બિંબ પૂર્ણિમાના શ્રી ગુણવીરસૂરિના ઉપદેશથી ભરાખ્યું અને તેની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી.
[ ૨૨૦ ] ।। संवत् १५१९ वर्षे फागण सुदि २ शुक्रे । श्रीश्रीवंशे। वेला भार्या माजू पूत्र मं. सालिग सुश्रावकेण भार्या माल्ही सुत जूठा सहितेन निजश्रेयो) श्रीअचलगच्छेश श्रीजयकेसरिसूरीणामुपदेशेन श्रीकुंथुनाथबिंब વાર્તિ પ્રતિષ્ઠિત કંધેન • • • • • • •
સં. ૧૫૧૯ના ફાગણ વદ ૨ ને શુક્રવારે શ્રીશ્રીવંશીય વેલા, તેમની
૨૧. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીર્થી પર લેખ,
૨૨. ભાની પોળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
"Aho Shrut Gyanam"
[ ૯૭
Page #177
--------------------------------------------------------------------------
________________
ભાર્યા માજ. તેમના પુત્ર મંત્રી સલિગ નામના સુશ્રાવકે, ભાર્યા માલ્હી અને પુત્ર જૂઠાની સાથે મળીને પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી અંચલગચ્છીય શ્રીજયકેસરિરિના ઉપદેશથી શ્રી કુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી પ્રતિષ્ઠા કરી.
[ ૨૨૧ ] सं. १५१९ वर्षे वैशाष शुदि ३ गुरौ श्रीश्रीमालज्ञातीय श्रे० लषमा भा० साधू तत्पुत्र श्रे० महिराज भार्या पूरी नाम्न्या तया आत्मश्रेयसे श्रीसंभवनाथादि पंचतीर्थी पूणिमापक्षि श्रीसाधुरत्नसूरीणामुपदेशेन कारिता प्रतिष्ठितात्र विधिना ॥धंधूका वास्तव्य श्री॥
સંવત ૧૫૧૯ના વૈશાખ સુદિ ૩ ને ગુરુવારે ધંધુકાના રહેવાસી શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રેષ્ઠી લખમા, તેમની પત્ની સાધૂ, તેમના પુત્ર શ્રેષ્ઠ મહિરાજ, તેમની પૂરી નામની પત્નીએ પોતાના કલ્યાણ માટે શ્રી સંભવનાથ આદિની પંચતીર્થી પૂર્ણિમાપક્ષીય શ્રી સાધુરત્નસૂરિના ઉપદેશથી ભરાવી અને તેની વિધિ પૂર્વક પ્રતિષ્ઠા કરી.
[ ૨૨૨ ] ॥ संवत् १५१९ वर्षे ज्येष्ठ शुदि ११ शुक्रे ऊकेशज्ञातीय सा० समधर भा० झटकू सुत सा० गणसिंहेन भा. चांगू कुटुंबयुतेन स्वश्रेयो) श्रीधर्मनाथबिंबं कारितं प्रतिष्टितं श्रीसूरिभिः ।। श्रीपत्तनवास्तव्यः शुभं મવા છે શ્રીરઘુ શ્રી છે જ્યા જ છે.
સંવત ૧૫૧૯ જેઠ સુદિ ૧૧ ને શુક્રવારે પાટણના રહેવાસી, ઉકેશાતીય શા. સમધર તેમની પત્ની ઝટ, તેમના પુત્ર શા. ગણસિંહે
૨૨૧. ગલા શેઠની શેરીમાં આવેલા શ્રીને મીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૨૨૨. ભાની પિળમાં આવેલા શ્રીધર્મનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૯૮].
"Aho Shrut Gyanam"
Page #178
--------------------------------------------------------------------------
________________
પત્ની ચાંગૂ વગેરે ] કુટુંબની સાથે મળીને પોતાના કલ્યાણ માટે શ્રીધર્મનાથ ભાનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી શુભ થાઓ. લક્ષ્મી મળે. કલ્યાણ [થાઓ].
[ ૨૨૩ ] संवत् १५१९ वर्षे आषाड शुदि ७ गुरौ प्राग्वाट ज्ञा. सा. प्रथमा भा. पाल्हणदे सुत सं. परबत भा. चापू नाग्न्या पुत्र सं. नासल सं. वरजांग भा. कपूरी सं. नाथादिकुटुंबयुतेन स्वश्रेयसे श्रीसंभवनाथविवं का. प्र. तपागच्छे श्रीलक्ष्मीसागरसूरिभिः ॥ शुभं भवतु ।। श्रीरस्तु
સંવત ૧૫૧૯ના અષાડ સુદિ 9 ને ગુરુવારે પ્રાગ્વાટજ્ઞાતીય શા. પ્રથમા, તેમની પત્ની પારહણ, તેમના પુત્ર સં. પરબત, તેમની ચાપૂ નામની પત્નીએ પુત્ર સં. નાસલ, સં. વરજાંગ (વરજાંગ)ની પત્ની કપૂર અને સં. નાથા વગેરે કુટુંબ સાથે મળીને પિતાના કલ્યાણ માટે શ્રીસંભવનાથ ભ.નું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છના શ્રોલમીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. શુભ થાઓ. લક્ષ્મી મળે.
[ ૨૨૪ ]. संवत् १५२० वर्षे कार्तिक वदि २ शनौ बलदाणा ग्रामे श्रीश्रीवंशे म. चापां भार्या प्रीमलदे सुत मं० सहसाकेन भार्या संसारदे सुत जीवायुतेन श्रीअंचलगच्छेश श्रीजयकेसरिसूरीणामुपदेशेन श्रीआदिनाथबिंब कारितं प्रतिष्ठितं श्रीसंघेन ॥
સંવત ૧૫ર૦ના કાર્તિક વદ ૨ ને શનિવારે બલદાણા ગામમાં
૨૨૩. પરામાં આવેલા શ્રીધર્મનાથના મંદિરમાં ઘાતુની પંચતીથી પરનો લેખ.
૨૨૪. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગેડી પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
"Aho Shrut Gyanam"
[ ૯૯
Page #179
--------------------------------------------------------------------------
________________
શ્રીશ્રીવંશના મ. ચાંપા, તેમની પત્ની પ્રીમલદે, તેમના પુત્ર મં. સહસાએ પત્ની સંસાર અને પુત્ર છવાની સાથે શ્રીઅંચલગચ્છશ્વર શ્રી જયકેસરિસૂરિના ઉપદેશથી શ્રી આદિનાથ ભવનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસંઘે પ્રતિષ્ઠા કરી.
[ ૨૨૫ ] सं. १५२० वर्षे माघ शु. ५ ऊकेशज्ञातीय लुकडगोत्रे मं. महणा भा. मोहणदे पुत्र मं. समराकेन भा. जसमादे पुत्र ठाकुर जेसिंग वरसिंगेन भ. नरपालादिकुटुंबयुतेन स्वश्रेयोथै श्रीकुंथुनाथविवं कारित प्रतिBત શ્રીસૂરિમઃ || દેવીવારનુષ્ય | શ્રી ||
સંવત ૧૫૨૦ના માહ સુદ ૫ના રોજ મહેવાના રહેવાસી ઊકેશજ્ઞાતીય, લુકડગોત્રીય સં. મહણા, તેમની પત્ની મેહદે, તેમના પુત્ર મં, સમરાએ, પત્ની જસમા અને પુત્રો ઠાકુર જેસિંગ અને વરસિંગે ભ. નરપાલ વગેરે કુટુંબની સાથે મળીને પિતાના કલ્યાણ માટે શ્રી કુંથુનાથ ભનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ર૨૬ ] सं. १५२० वर्षे चैत्र व. ८ शुक्रे आद्रीयाणाग्रामे श्रीरमालज्ञा. मल्हणगो०. श्रे. रतना भा. हीमी सु. सिवउं भा. धोनी सु. देधरेण भा. दिल्हणदे सु. हरषासहितेन निजि (ज) पूर्वजश्रेयोर्थ श्रीविमलनाथवि० कारि. प्रति. श्रीचैत्रगच्छे चांद्रसमीय श्रीमलयचंद्रसूरिपट्टे श्रीलक्ष्मीકામરસૂરિમિઃ |
સંવત ૧૫રના ચૈત્ર વદ ૮ ને શુક્રવારે અદ્રિયાણ ગામમાં
૨૨. પરામાં આવેલા શ્રીધર્મનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થો પરને લેખ
૨૨. ભાની પોળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ. ૧૦૦ ]
"Aho Shrut Gyanam"
Page #180
--------------------------------------------------------------------------
________________
શ્રીશ્રીમાલજ્ઞાતીય, મહેણું ગોત્રીય શ્રેણી રતના, તેમની પત્ની હીમી, તેમના પુત્ર સિવઉં, તેની પત્ની ખોની, તેમના પુત્ર દેધરે, પત્ની હિષ્ણુદે અને પુત્ર હરખાની સાથે મળીને પિતાના કલ્યાણ માટે શ્રી વિમલનાથ ભાનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી ચિત્રગીય, ચાંદ્રસમીય અમલયચંદ્રસૂરિના પટ્ટધર શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૨૭ ] लंवत् १५२० वर्षे चैत्र वदि ८ शुक्रे राष्टू(द)आ. गोत्रे नागरज्ञातीय श्रेष्टि देवा भार्या इसी पुत्र साह माधवा साह मुकंद सा० राजा सा० वयजाभ्यः ( यजैः ) स्वमातृपितृश्रेयोर्थ श्रीसुमतिनाथविंबं कारितं प्रतिष्ठितं च श्रीमलधारिंगच्छे । श्रीगुणसुंदरसूरिभिः
સંવત ૧૫ર ના ચૈત્ર વદ ૮ ને શુક્રવારે રાતૂઆગેત્રીય, નાગરજ્ઞાતીય શ્રેણી દેવા, તેમની પતની તૂસી, તેમના પુત્ર શાહ માધવા, શાહ મુકુંદ, શા. રાજા અને શા. વયજાએ પોતાના માતાપિતાના કલ્યાણ માટે શ્રીસુમતિનાથ ભીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીમલધારીગચ્છના શ્રીગુણસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૨૮ ] सं. १५२० वर्षे चैत्र व. ८ शुक्रे श्री२मालज्ञा. . . . . पु. સમરસી મ. સરી પુ. ત્રપાન મ. સ • • • • સક્લેિન નિઝपूर्वजश्रेयो) श्रीसंभवनाथबिंब कारितं प्रति. श्रीचैत्रगच्छे चांद्रसमीयन भट्टारक श्रीलक्ष्मीसागरसूरिः ।
સંવત ૧૫૨૦ના ચૈત્ર વદ ૮ ને શુક્રવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય...તેમના
૨૨૭. ભાની પોળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ.
૨૨૮. યરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથના મંદિરમાં ધાતુની. પંચતીય પરને લેખ.
[ ૧૦૧
"Aho Shrut Gyanam"
Page #181
--------------------------------------------------------------------------
________________
પુત્ર સમરસી, તેમની પત્ની સરીયાદે, તેમના પુત્ર ત્રાપાએ પત્ની સલ...આદિની સાથે પિતાના પૂર્વજોના કલ્યાણ માટે શ્રી, સંભવનાથ ભ નું બિંબ ભરાવ્યું અને તેની ચૈત્રગચ્છના, ચાંદ્રસમીયન ભટ્ટારક શ્રીલક્રીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
संवत् १५२० वर्षे वैशाष सुदि ११ बुधे श्रीश्रीमाल. व्य. माला મા. સ સુ. એ. ફેસ મી. ૨ • • • • ૩. વ્ય. ન મ. लाडकियुतेन स्वपितृश्रेयसे श्रीशीतलनाथबिंब पूणिमापक्षे श्रीगुणसमुद्रसूरिपट्टे श्रीपुण्यरत्नसूरीणामुपदेशेन कारित प्रतिष्ट. व(वि)धिना समीग्रामे ॥
સંવત ૧પ૨૦ના વૈશાખ સુદિ ૧૧ ને બુધવારે શ્રી શ્રીમાલજ્ઞાતીય વ્ય. માલા, તેમની પત્ની સદી, તેમના પુત્ર વ્ય. દેસલ, તેમની પત્ની ઝવ...ના પુત્ર વ્ય. ફાફાએ, પત્ની લાડકીની સાથે પોતાના પિતાના કલ્યાણ માટે શ્રી શીતલનાથ ભીનું બિંબ પૂર્ણિમાપક્ષના શ્રીગુણસમુદ્રસૂરિના પટ્ટધર શ્રી પુણ્યરત્નસૂરિના ઉપદેશથી ભરાવ્યું અને સમી ગામમાં વિધિ પૂર્વક પ્રતિષ્ઠા કરી.
[ ૨૩૦ ]. सं. १५२० वर्षे वैशा. बदि ५ बुधे श्रीश्रीमालज्ञा- श्रे, व • . . . सु. कमण बाईआ मातृनिमित्तं सु. धर्मण बाड (डू)आ नांगरेण श्रीनमिनाथ बिंबं का. प्र. पिप्पलगच्छे भट्टारक श्रीविजयदेवसूरिभिः ।। वाराहीગ્રામ ||.
સંવત ૧૫૨૦ના વૈશાખ વદ ૫ ને બુધવારે શ્રીશ્રીમાલાતીય
૨૨૯. ભાની પળમાં આવેલા મટા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૨૩૦. ભાની પળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુનો પંચતીર્થ પર લેખ.
૧૦૨ ]
"Aho Shrut Gyanam"
Page #182
--------------------------------------------------------------------------
________________
શ્રેણી વ...ના પુત્ર કમ બાઈ માતાના કલ્યાણ નિમિત્તે તેમના પુત્ર ધર્મણ, વાહૂ અને આનાંગરે શ્રી નમિનાથ ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની પિપલગચ્છના ભટ્ટારક શ્રીવિજયદેવરિએ વારાહી ગામમાં પ્રતિષ્ઠા કરી.
[ ૨૩૧ ]. सं. १५२० वर्षे वैशाष वदि ७ शनौ वायडज्ञातीय गुरु जीवदेवसूरि श्रे. लांपा भा. डमकू सु. समधर भगिनी क्लयरिकन (काभ्यां) સમધર મ. ટ યુ. વાયુનેન (સાચા) સ્વપિતૃમાત(િ4)= છે श्रीमुनिसुव्रतस्वामिबिंब का. प्र. आगमगच्छे श्रीआणंदप्रभसूरिभिः गांभूવાસ્ત
સંવત ૧૫રના વૈશાખ વદ ૭ ને શનિવારે વાયડજ્ઞાતીય ગુરુ જવદેવસૂરિના [શ્રાવક) ગાંબૂના રહેવાસી શ્રેણી લાપ, તેમની પત્ની ડમ. તેમના પુત્ર સમધર અને બહેન કલયરિએ, સમધરની પત્ની ટબફૂ અને પુત્ર દેવાની સાથે પિતાના માતા, પિતા અને પૂર્વજોના કલ્યાણ માટે શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની આગમ ગચ્છના શ્રી આણંદપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૩૨ ]. संवत् १५२० वर्षे ज्येष्ठ शुदि ४ दिने प्राग्वाटजातीय व्य. जइता भार्या माजू पुत्र व्य, चोटाकेन भा. कपूरी पुत्र जिनदास रामादि कुटुंबयुतेन श्रीकुंथुनाथचतुर्विंशतिजिनपट्टः कारितः प्रतिष्ठितः श्रीतपागच्छे श्रीलक्ष्मीसागरसूरिभिः ।। जांबू वास्तव्य श्रीः ।।
સંવત ૧૫૨ન્ના જેઠ સુદિ ૪ના રોજ જાહૂના રહેવાસી પ્રાગ્વાટ - ૨૩૨. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગોડી પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થી પર લેખ,
૨૩૨. બંબાવાળી શેરીમાં શ્રી શામળા પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની વીશી પરનો લેખ.
[ ૧૦૩
"Aho Shrut Gyanam
Page #183
--------------------------------------------------------------------------
________________
જાતીય વ્ય. જઈતા, તેમની ભાર્યા માજૂ, તેમના પુત્ર વ્ય. એકાએ પત્ની કપૂરી, પુત્ર જિનદાસ, રામા વગેરે કુટુંબની સાથે મળીને શ્રી કુંથુનાથ ભગવાનની ચોવીસીને પટ્ટ કરાવ્યું અને તેની તપાગચ્છના શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૩૩ ] सं. १५२० वर्षे ज्येष्ठ शुदि श्रीश्रीमालज्ञातीय महाजनी डोसा भा. लाछलदे जसमादे सु. वस्ता भार्या वानू नाम्न्या मातृ श्रा. सूल्ही श्रेयोर्थ श्रीसंभवनाथविब कारितं प्रतिष्ठितं च श्रीसूरिभिः ॥ श्रीवाराहीनगरे
સંવત ૧૫ર ના જેઠ સુદિમાં શ્રીશ્રી માલજ્ઞાતીય મહાજની ડોસા, તેમની પત્ની લાલદે અને જસમાજે તેમના પુત્ર વસ્તા, તેથી પત્ની નામે વાએ તેમની માતા શ્રાવિકા સુધીના કલ્યાણ માટે શ્રીસંભવનાથ ભાનું બિંબ ભરાવ્યું અને તેને શ્રીસૂરિએ વારાહી નગરમાં પ્રતિષ્ઠા કરી.
[ ર૩૪ ] सं. १५२० वर्षे · · · · व० ३ काश्यपगोत्रे सा. देवसी पुत्र - મીમલ [ ] ! માર્યા પછી પુત્ર સી. સેવાસ'••• ચંદ્ર प्रमुखपरिवारयुतेन स्वश्रेयसे श्रीनमिनाथबिंबं का. प्रतिष्ठितं श्रीखरतर श्रीजिनभद्रसूरिपट्टे श्रीजिनचंद्रसूरिभिः ।।
સંવત ૧૫ર૦ના..... વદિ ૩ના રોજ કાશ્યપગોત્રીય શા. દેવસી, તેમના પુત્ર શા. ભીમસી, તેમની પત્ની રૂપાણી, તેમને પુત્ર શા. દેવીદાસ......ચંદ્ર વગેરે પરિવાર સાથે પિતાના કલ્યાણ માટે
૨૩૩. પરામાં આવેલા શ્રી કુંથુનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થી પરને લેખ.
૨૩૪. ભેંયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ. ૧૦ ]
"Aho Shrut Gyanam"
Page #184
--------------------------------------------------------------------------
________________
શ્રી નમિનાથભનું બિંબ ભરાવ્યું અને તેની શ્રખરતરગચ્છના શ્રીજિનભદ્રસૂરિના પટ્ટધર શ્રીજિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રૂપ ]. છે . ૨૨ વર્ષ વૈ૦ સુદિ ૨ નૌ • શ્રે સા ] झांझण भा० नामल सु० धमा अजा भादा भोजादि कुटुंबोः (बेन) स्वपितुः श्रे० श्रीवासुपूज्यबिंब कारितं प्र० कोरंटगच्छे भ० श्रीसावदेवसूरिभिः डीडलड़ग्रामे ।
સં. ૧૫૨૧ના વૈશાખ સુદિ ૨ ને શનિવારે ઊકેશાજ્ઞાતીય શ્રેષ્ઠી સલખા, તેમના પુત્ર ઝાંઝણું, તેમની ભાય નામલ, તેમના પુત્રે ધમા, અજા, ભાદા અને ભેજ વગેરે કુટુંબે પોતાના પિતાના કલ્યાણ નિમિત્તે શ્રીવાસુપૂજ્ય સ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની કરંટ૨૭ના શ્રીસાવદેવસરિએ ડીડલડ ગામમાં પ્રતિષ્ઠા કરી.
[ ૨૨ ૬ ] सं. १५२१ वर्षे वै. शु. ३ दिने उकेश सा० महिपा भा० पूगी [पु०] सा. डुंगर भा० देवलदे वाल्हा नाम्न्या पु० सिंघादि युतया कारितं श्रीसुपासबिंबं प्र० तपा० श्रीरत्नशेखरसूरिपट्टे श्रीश्रीश्रीलक्ष्मीसागरसूरिभिः ।
સં. ૧૫૨૧ ના વૈશાખ સુદિ ૩ ને [સેમવારે ] દિવસે ઊકેશજ્ઞાતીય શ્રેઠો મહિમા, તેની ભાર્યા પૂરી [તેમના પુત્રો છે. ડુંગર, તેમની ભાર્યા
૨૩૫. ધરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાંની ધાતુની પંચતીથી પરનો લેખ.
૨૬. ગલા શેઠની શેરીમાં આવેલા શ્રીને મીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પરના લેખ.
"Aho Shrut Gyanam"
[ ૧૦૫
Page #185
--------------------------------------------------------------------------
________________
દેવલદે અને નામે વાહાએ, પુત્રસિધા વગેરેની સાથે મળીને શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીરતનશેખરસૂરિના પટ્ટધર શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૩ ] . संवत् १५२१ वर्षे वैशाख शुदि ३ सोमे श्रीश्रीमालज्ञातीय श्रे० હુરા • • • • • • • • • • • સનિ ઝા ૦ રતન મિશ્રેય श्रीकुंथुनाथादि चतुर्विशंशतिपट्टः महलकर श्रीधनप्रभसूरीणामुपदेशेन कारितः प्रतिष्टितश्च विधिना । गूजरवाडा वास्तव्यः ॥श्रीः।।
સં. ૧૫૨૧ ના વૈશાખ સુદિ ૩ ને સોમવારે ગૂજરવાડાના રહેવાસી શ્રીશ્રીમાલાતીય શ્રેણી સ્ટા......[પુત્રસરવણે ભાઈ કરણની સાથે પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી કુંથુનાથ વગેરેની વીસીનો પટ્ટ મહુલકર શ્રીધનપ્રભસૂરિના ઉપદેશથી ભરાવ્યો અને તેની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી.
[ ૨૨૮ ] ॥सं. १५२१ वर्षे वैशाख शु० ३ प्राग्वाट ज्ञा० व्य. वाछा भा० वीणदे पुत्र भावाकेन भा० सहिजू पुत्र परबत कला टीडादि कुटुंबयुतेन स्वश्रेयसे श्रीअजितनाथचतुर्विंशतिपट्टः कारितं प्रतिष्टितं तपागच्छे श्रीरत्नशेखरसूरिपट्टे श्रीलक्ष्मीसागरसूरिभिः डोडाणा वास्तव्यः श्रीः।।
સં. ૧૫૨૧ ના વૈશાખ સુદિ ૩ ના રોજ ડોડાણાના રહેવાસી પ્રાગ્વાટજ્ઞાતીય વ્ય વાછા, તેમની ભાર્યા વીલૂણદે, તેમના પુત્ર ભાવાએ,
૨૩૭. ભણશાળી શેરીમાં આવેલા શ્રી વિમલનાથના મંદિરમાંની ધાતુની ચોવીસી પર લેખ.
૨૩૮. કડિયાવાસમાં આવેલા શ્રીવાસુપૂજ્ય સ્વામીના મંદિરમાંની ધાતુની ચાવીસી પર લેખ.
૧૦૬ ]
"Aho Shrut Gyanam"
Page #186
--------------------------------------------------------------------------
________________
ભાર્યા હજૂ, પુત્ર–ખત, ક્લા, ટીડા વગેરે કુટુંબની સાથે પોતાના કલ્યાણ માટે શ્રીઅજિતનાથની ચેાવીસીને પટ્ટ કરાયે। અને તેની તપાગચ્છના શ્રીરત્નશેખરસૂરિના પટ્ટધર શ્રીલક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. [ ૨૨૨ ]
सं. १५२१ वर्षे वै. सु. ९ रवौ गंधारवासि श्रीश्रीमालज्ञातीय મં. જાવા મા॰ મેટ્ સુ. મઁ. ગાન મા. મદ્યુતન ાત્મપ્રેયને શ્રીપદ્મप्रभबिंबं कारापितं प्रतिष्ठितं बृ. तपा० श्रीउदयवल्लभसूरिभिः ॥
સ. ૧૫૨૧ ના વૈશાખ સુદિ ૯ ને રવિવારે ગધારના રહેવાસૌં શ્રીશ્રીમાલજ્ઞ તીય મ, લાબા, તેમની ભાર્યાં મેલૂ, તેમના પુત્ર મ - ગાંગાએ, ભાર્યાં રમકૂની સાથે પાતાના કલ્યાણ માટે શ્રીપદ્મપ્રભુસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની બ્રહ્મત્તપાગચ્છીય શ્રીઉદયવલ્લભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૪૦ ]
सं. १५२१ वर्षे ज्ये० शु० ४ मंडपदुर्गे प्राग्वाट सं. अर्जून મા. ટવ પુખ્ત સું. વસ્તા મા॰ રામી પુત્ર તેં. ચાંદા માર્યાં [...] પુત્ર સું.. लीबाकेन भ्रातृ आकादि कुटुंबयुतेन स्वश्रेयसे श्रीमुनिसुव्रतबिंबं २४ पट्टः का० प्र० तपागच्छे श्रीरत्नशेखरसूरिपट्टे श्रीलक्ष्मीसागरसूरिभिः ||
સ. ૧૫૨૧ ના જેઠ સુદ ૪ ના ાજ મંડપદુગ' (માંડવગઢ) ના પ્રાગ્ધાટનાતીય સ. અજૂન, તેમની ભાર્યો ટ‡, તેમના પુત્ર સ. વસ્તા, તેમની ભાર્યા રામી, તેમના પુત્ર સ, ચાંદા, તેમની ભાર્યા......, તેમના
૨૩૯. ચિતામણિની શેરીમાં આવેલા મોટા શ્રીચિતાર્માણુ પા - નાથના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
૨૪૦. કડિયાવાસમાં આવેલા શ્રીવાસુપૂજ્યસ્વામીના મંદિરમાંની ધાતુની ચાવીસી પરના લેખ.
"Aho Shrut Gyanam"
[ ૧૦૭
Page #187
--------------------------------------------------------------------------
________________
યુત્ર સં. લીંબાએ ભાઈ આકા વગેરે કુટુંબની સાથે પોતાના ક૯યાણ નિમિતે શ્રીમુનિસુવ્રતસ્વામીની વીસીને પટ્ટ ભરાવ્યું અને તેની -તપાગચ્છીય શ્રીરતનશેખરસરિના પટ્ટધર શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૪૧ ] ____ सं. १५२२ वर्षे पोष वदि १ गुरु श्रीमालजातीय पितृ धर्मसी भार्या मचकू द्वि. भार्या लीबी सुत भोजा कोचराभ्यां श्रीशीतलनाथबिंब कारितं श्रीपूणिमा० श्रीसाधुरत्नसूरिपट्टे श्रीसाधुसुंदरसूरीणामुपदेशेन प्रतिष्टितं ॥ छत्रीआलाग्रामे ।
સં. ૧૫૨૨ ના પોષ વદિ ૧ ને ગુરુવારે શ્રીશ્રી માલજ્ઞાતીય પિતા ધર્મસી, તેમની ભાર્યા મચકુ, બીજી ભાર્યા લીબી, તેમના પુત્ર ભોજા અને કોચરે શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ, શ્રીપૂર્ણિમાજક્ષના શ્રી સાધુરતનમૂરિના પટ્ટધર શ્રી સાધુસુંદરસૂરિના ઉપદેશથી છત્રોલા ગામમાં પ્રતિષ્ઠિત કર્યું
[ ૨૪૨ ]. સં. ૨૬૨૨ વર્ષે ૦ ૨૦ ૨ રઢિ ) રાષ્ટ્રીય પ્રા. શા. હો. ના સમધર મા ! • • • • • • • •ાં. ઢો. નર મા. નાસ્ટિવ્યા श्रे० राम भा० राझलदे पुत्र्या सु० नाथादि कुटुंबयुतया स्वश्रेयसे श्रीश्रीश्रीमुनिसुव्रतबिंब कारितं प्रति० तपागच्छेश श्रीलक्ष्मीसागरसूरिभिः શ્રીમવસૂરિમિઃ
સં. ૧૫૨૨ ના પોષ વદિ ૧ ના રોજ ખદિરાલય, પ્રાગ્વાટજ્ઞાતીય
૨૪૧. ખજૂરીના પોળમાં આવેલા નાના શ્રી શાંતિનાથના મંદિરમની ધાતુની પંચતીથી પર લેખ.
૨૪૨. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
૧૦૮ ]
"Aho Shrut Gyanam"
Page #188
--------------------------------------------------------------------------
________________
દ. આસા અને સમધર, (આસાની ભાર્યા .........તેમના પુત્ર દે. નગર, તેમની ભાર્યા નામે નાગલદેવીએ, શ્રેષ્ઠી રામ, તેમની ભર્યા રાઝલદે (નગર અને નાગલદેવીની) પુત્રી તેમજ પુત્ર નાથા વગેરેની સાથે પિતાના કલ્યાણ માટે શ્રીમુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છે શ્રી લક્ષ્મીસાગરસૂરિ અને શ્રી સોમદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી,
[ ૨૪] ] संवत् १५२२ वर्षे माघ शुदि १ श्रीश्रीमालज्ञातीय श्रे० कमा भा० • • • • • • • • • • युतेन स्वश्रेयोर्थ श्रीश्रेयांसनाथ चतुर्विंशति पट्टः कारित प्रतिष्ठितं च तपा० श्रीसोमसुंदरसूरिशिष्य श्रीलक्ष्मीसागरसूरि श्रीसोमदेवसूरिभिः नोरतावास्तव्य । श्री ।।
સં. ૧૫૨૨ ના માવ સુદિ ૧ ના રોજ નેતાના રહેવાસી શ્રીશ્રી માલજ્ઞાતીય રોકો કમા, તેમની ભાય....... સાથે પોતાના કલ્યાણ નિમિત્તે શ્રીયાંસનાથનો ચોવીસોને પદ્દ કરાવ્યો અને તેની તપાગચ્છીય શ્રી સમસુંદરસૂરિના શિષ્ય શ્રી લક્ષ્મીસાગરસૂરિના સોમદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી..
[ ૨૪૪ ] ॥ सं. १५२२ वर्षे माघ सुदि २ गुरौ उपकेशज्ञातौ तातहडगोत्रे सा० तेजा पु० सा० सुहडसी भार्या जसमाई पु. सा. हेमा भा० आमही नाम्न्या पु० सिवदास देवा सहितया स्वश्रेयसे श्रीअजितनाथबिंवं का० प्र० उप. गच्छे ककुदाचार्यसंताने श्री कक्कसूरिभिः ।। अहमदावादे
સં. ૧૫૨૨ ના માહ સુદિ ૨ ને ગુરુવારે ઉપકેશજ્ઞાતીય તાતહડ
૨૪૩. બંબાવાળી શેરીમાં આવેલા શ્રી શામળા પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની ચોવીશી પરનો લેખ.
૨૪૪. ખજૂરીની શેરીમાં આવેલા શ્રી શાંતિનાથ ભગ્ના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ. "Aho Shrut Gyanam"
[ ૧૦૯
Page #189
--------------------------------------------------------------------------
________________
ગોત્રીય શા. તેજ, તેમના પુત્ર શા. સુહાસી, તેમની ભાર્યા જસમાઈ તેમના પુત્ર શા. હેમા, તેમની ભાર્યા નામે આમહીએ, પુત્રો સિવદાસ અને દેવાની સાથે પોતાના કલ્યાણ માટે શ્રી અજિતનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ઉપકેશગ૭ના કકુંદાચા સંતાનીય શ્રી કક્કસૂરિએ અમદાવાદમાં પ્રતિષ્ઠા કરી.
[ ૨૪ ] सं. १५२२ वर्षे माह सु० ९ शनौ प्राग्वाटज्ञातीय श्रेष्टि मेला भार्या फूदी सुत जोगाकेन भार्या धाई सहितेन स्वश्रेयसे श्रीमुनिसुव्रतस्वामिबिंब कारितं प्रतिष्टितं श्रीतपापक्षे भट्टा० श्रीजिनरत्नसूरिभिः ।। સહૂ ()નાવેલ્થ:
સં. ૧૫૧૨ના માહ સુદ ૯ ને શનિવારે સડૂબાલાના રહેવાસી પ્રાગ્રાટક્ષાતીય શ્રી મેલા, તેમની ભાર્યા ફૂદી, તેમના પુત્ર જેગાએ, તેમની ભાર્યા ધાંઈની સાથે પોતાના કલ્યાણ માટે શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રત પાપક્ષના ભઠ્ઠા શ્રીજિનરત્નસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૪૬ ] सं. १५२२ वर्षे माह सुदि ९ शनी श्रीहुंबडज्ञातीय दो० चांपा भा० अरघू सुता जीविणि नाम्न्या भ्रातृ दो. ऊभा भा. भली भि (भ)गिनी
जीविणि नान्या आत्मश्रेयोर्थ श्रीमुनिसुव्रतस्वामिबिंबं कारित प्र० श्रीतपापक्षे भट्टा० श्री जिनरत्नसूरिभिः ॥ प्रांहतीजनगरे ।
સં. ૧૫૨૨ના માહ સુદ ૯ ને શનિવારે શ્રીબડજ્ઞાતીય દેવ ચાંપા, તેમની ભાર્યા અધૂ, તેમની પુત્રી નામે વિણિઓ, ભાઈ દવે
૨૪૫. ગોડજીની ખડકીમાં આવેલા શ્રીગોડી પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
૨૪૬. ભાની પોળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથ ભવના મંદિરમાં ધાતુની પંચતીર્થો પર લેખ. ૧૧૦ ]
"Aho Shrut Gyanam"
Page #190
--------------------------------------------------------------------------
________________
ઊભા, તેમની ભાર્યા ભલી, બેન નામે જીવિણિએ પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની તપાપક્ષીય ભટ્ટારક શ્રીજિનરત્નસરિએ પ્રાંતીજ (પ્રાંતીજ) નગરમાં પ્રતિષ્ઠા કરી.
[ ૨૪૭ ] सं. १५२२ वर्षे आषाढ शुदि १२ रवौ ऊकेशज्ञातीय व्य० मना મા ની પુત્ર ચં૦ રન મા રનવે પુત્ર ચિ.
ફે ન • • • • • भा० लाछी द्वि. दाडिमदे पुत्र वानर प्रमुख कुटुंबयुतेन निजश्रेयसे श्रीअरनाथबिंब कारितं प्रतिष्टितं श्रीकोरंटगच्छे श्रीनयसूरिभिः ।श्री शुभं भवतु ।
સં. ૧૫૨૨ના અષાડ સુદિ ૧૨ ને રવિવારે ઊકેશજ્ઞાતીય વ્ય મના, તેમની ભાર્યા મીનલદે, તેમના પુત્ર વ્ય. રાજા, તેમની ભાર્યા રાજલદે, તેમના પુત્ર વ્ય - દેહાકે, ભાયો લાઠી, બીજી ભાર્યા દાડિમ, પુત્ર વાનર વગેરે કુટુંબ સાથે મળીને પિતાના કલ્યાણ નિમિતે શ્રીઅરનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની કારંટગચ્છના શ્રીનયરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૪૮ ] ॥सं. १५२३ वर्षे मार्ग. व० १२ श्रीउकेशवंशे भांडशालिकगोत्रे भ० महिराज भा. माल्हणदे पुत्र भ० करणा भा. पूराई पुत्र शा० सिवदत्त सुश्रावकेण भा० कल्ली पुत्र डूंगर प्रमुखपरिवारयुतेन स्वपितुः श्रेयसे अजितनाथबिंब कारितं प्रतिष्टितं श्रीखरतरगच्छे श्रीजिनभद्रसूरिपट्टे શ્રીનિચંદ્રસૂરિમઃ
સં. ૧૫૫૩ના માગશર વદિ ૧૨ના રોજ શ્રીઉકેશવંશીય,
૨૪૭. ગાડીની ખડકીમાં આવેલા શ્રીગેડીપાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૨૪૮. ગાડીની ખડકીમાં આવેલા શ્રીગોડી પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
"Aho Shrut Gyanam"
[ ૧૧૧
Page #191
--------------------------------------------------------------------------
________________
ભાંડશાલિગેત્રીય, ભ૦ મહિરાજ, તેમની ભાર્યા માહહદે, તેમના પુત્ર ભ૦ કરણા, તેમની ભાર્યા પૂરાઈ તેમના પુત્ર શા. સિવદત્ત સુશ્રાવકે, ભાર્યા કલ્લી અને પુત્ર ગર વગેરે પરિવારની સાથે પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી અજિતનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શીખતરગચ્છના શ્રીજિનભદ્રસૂરિના પટ્ટધર શ્રીજિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૪ ] संवत् १५२३ वर्षे पोष वदि ८ भ्र(भौ)मे उकेशज्ञातीय श्रे० तिहुणा भ्रा. लाडी सुत जोगा भा० तिलक सु. नारद मांकाभ्यां श्रे० जोगाकेन आत्मश्रेयसे श्रीधर्मनाथबिंबं का. प्र. पूनिमपक्षे श्रीसोमचंद्रसूरीणां ઉપરોન ગ્રી:
સં. ૧૫૨૩ના પિષ વદિ ૮ ને મંગળવારે ઊકેશજ્ઞાતીય શ્રેષ્ઠી તિહુણ, તેમની ભાય તિલક, તેમના પુત્રો નારદ અને માંકાએ અને શ્રેષ્ઠી જગાએ પિતાના કલ્યાણ નિમિતે શ્રીધર્મનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પૂનમિયા પક્ષના શ્રીસેમચંદ્રસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરી.
[ ર૦ ] || . ૧૨૩ વૈ. જી. ૨૩ પ્રા. વ્ય.વેલ્ટી મા. અધૂ (પૂ) ૬. वनाकेन भ्रातृव्य. माधव व्य. वस्ता भा. तेजूयुतेन श्रीसंभवनाथबिंब का. प्रतिष्टितं तपागच्छे श्रीलक्ष्मीसागरसूरिभिः ॥ वटपल्लीवास्तव्य ।।
સં. ૧૫૫૩ના વૈશાખ સુદ ૧૩ના રોજ વટપલ્લીના રહેવાસી - ૨૪૯, ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથના મંદિરમાંની ધાતુની પંચતીથી પરનો લેખ.
૨૫૦. યરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમની ધાતુની પંચાતીયો પરનો લેખ. ૧૧૨ ]
"Aho Shrut Gyanam"
Page #192
--------------------------------------------------------------------------
________________
પ્રાગ્વાટજ્ઞાતીય વ્ય વેલા, તેમની ભાર્યા અધૂ, તેમના પુત્ર વનાઓ, ભાઈ વ્ય, માધવ, વ્ય વસ્તા અને ભાર્યા તેની સાથે મળીને શ્રીસંભવનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
।सं. १५२४ वर्षे वैशाख शुदि ३ दिन(ज)करलीवास्तव्य प्राग्वाट श्रे० हेमा भार्या हीरादे सुत श्रे० विछूथू)आकेन भा. वीलंणदे प्र. कुटुंबयुतेन स्वश्रेयसे श्रीशंभवनाथविवं कारित प्रति० श्रीतपागच्छे श्रीश्रीश्रीलक्ष्मीसागरसूरिभिः ॥श्रीः।।
સ. ૧૫૨૪ના વૈશાખ સુદ ૩ના રોજ દિજકરલીના રહેવાસી પ્રાગ્વાટજ્ઞાતીય છે. હેમા, તેમની ભાર્યા હીરાદે, તેમના પુત્ર વિયુઆએ, તેમની ભાયો વિલુણદે વગેરે કુટુંબની સાથે પોતાના કલ્યાણ માટે શ્રી સંભવનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાછીય શ્રી લક્ષ્મીસાગરસૂરિએ. પ્રતિષ્ઠા કરી.
॥ संवत् १५२७ वर्षे पोष वदि ५ शुक्रे श्रीश्रीमालज्ञातीय श्रे. डुंगर भा. हीरादे पु. सारांगण भा. झली पु. पोजा देवा जेसिंग सहितेन श्रीअचलगच्छे श्रीजकेसरिसूरीणामुपदेशेन श्रीसंभवनाथविबं कारितं प्रतिष्टितं श्रीसंघेन लोलाडाग्रामे
સં. ૧૫ર૭ના પોષ વદિ ૫ને શુક્રવારે શ્રીશ્રીમાલણાતીય શ્રેષ્ઠ - ૨૫૧. મેયરા શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામીનાં મંદિરમની ધાતુની પંચતીથી પર લેખ.
૨૫૨. બંબાવાળી શેરીમાં આવેલા શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની પંચતીથી પરનો લેખ.
[ ૧૧૩
"Aho Shrut Gyanam"
Page #193
--------------------------------------------------------------------------
________________
ડુંગર, તેમની ભાર્યા હીરાદે, તેમના પુત્ર સારાંગણે, તેમની ભાર્યા ઝલી, તેમના પુત્ર રાજા, દેવા, જેશીંગની સાથે શ્રીઅચલગચ્છના શ્રીજયકેસરરિના ઉપદેશથી શ્રીસ ભવનાથનું બિંબ ભરાયું અને તે શ્રીસÀ લાલડા ગામમાં પ્રતિષ્ઠા કરી,
[ ર્ખર ]
स्रं. १५२७ वर्षे माह वदि ७ रवि दि. श्रीश्रीमालज्ञातीय साह નાળા મા. બસમા પુ. વીમા મા મિજાવે પુ. તિરૂળા ની પિતૃમાતૃनिमित्तं भ्रातृ दलाकेन का. श्रीशांतिनाथबिंबं प्रतिष्टितं व ब्रह्माणीय भटा. श्रीउदयप्रभसूरिभिः नेहराग्रामे
સ. ૧૫૨૭ ના મહા વદે છ ને રવિવારના દિવસે શ્રીશ્રીમાલજ્ઞાતીય શ. જાણા, તેમની ભાર્યા જસમાડે, તેમના પુત્ર ખામા, તેમની ભાર્યા મિલાદે, તેમના પુત્ર તિરુણા, નીખાના અને માતાપિતાના કલ્યાણુ નિમિત્તે ભાઈ લાએ શ્રીશાંતિનાથનુ બિંબ જરાવ્યું અને તેની બ્રહ્મ ણુગચ્છીય ભટ્ટારક શ્રીઉદયપ્રભસૂરિએ નેહરા ગામમાં પ્રતિષ્ઠા કરી. [ ૧૪ ]
॥ નં. ૯૨૭ વર્ષે અષાઢ સુ. ૨ ગુરૌ પ્રા॰ જ્ઞા॰ છે. હવા મા. मांकू पु. कालाकेन भा० रमकू पु० धर्मा धरणा भ्रा० कैराकमा केनेन श्रीसंभवनाथबिंब का० प्र० ऊयेष (केश) गच्छे श्रीसिद्धाचार्यसंताने भ० श्रीसिद्धसूरिभिः ।
સ. ૧૫૨૭ ના અષાઢ સુદિર ને ગુરુવારે પ્રાગ્ગાટજ્ઞાતીય શ્રેષ્ઠી લીંબા, તેમની ભાર્યા માંફ્, તેમના પુત્ર કાલાએ, ભાર્યા રમ, પુત્રો-ધર્મા,
૨૫૩. અખી ડીસીની પેાળમાં આવેલા નાના શ્રાચિ ંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પરના લેખ.
૨૫૪, તખેાળા શેરીમાં આવેલા શ્રીમહાવીરસ્વામીના મંદિરમાંની ધાતુની પચતીથી' પરના લેખ.
૧૧૪ ]
"Aho Shrut Gyanam"
Page #194
--------------------------------------------------------------------------
________________
ધરણા, ભાઈ કુરા, કમા અને કેને શ્રીસંભવનાથ ભગવાનનું બિંબ ભાવ્યું અને તેની ઊકેશગીય શ્રોસિદ્ધાચા સંતાનીય ભવ્ય શ્રસિદરિએ પ્રતિષ્ઠા કરી.
| . ૨૧૨૮ વર્ષે શાર્તિક શુ. ૨૩ શ7 (ૌ) શ્રીશ્રીમઝા ૦ श्रे० धरणा भा० फटकू सुत वाधा भा० हीमी तया ससुरससूश्रेयसे सभर्तृनिमित्तं आत्मश्रेयो) श्रीश्रीश्रीआदिनाथबिंब का० प्र० श्रीब्रह्माणगच्छे श्रीवीरसूरिभिः । वाविवास्तव्य ॥श्रीः॥
સં. ૧૫૨૮ના કાર્તિક સુદ ૧૩ને શનિવારે વાવિના રહેવાસી શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રેષ્ઠી ધરણા, તેમની ભાર્યા ફટક, તેમના પુત્ર વાઘા, તેમને ભાર્યા હીમીએ, પિતાના સસરા, સાસુના કલ્યાણ માટે, પિતાના પતિના નિમિત્ત અને પિતાના શ્રેય માટે શ્રી આદિનાથનું બિંબ ભરાવ્યું અને તેની બ્રહ્માણગચ્છના શ્રીવીરરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૬ ] संवत् १५२८ वर्षे माध व. ५ गुरौ ओसवालज्ञातीय सा० देवसी भा० गागी सु. सा. देवदत्त (त्तेन) भा. देवलदे सु० कर्मण धर्मण वस्ता कुटुंबयुतेन स्वमातृ निमित्त] जीवितस्यामि श्रीशीतलनाथबिंब का० प्र० हारीजगच्छे श्रीमहेश्वरसूरिभिः ॥
સં. ૧૫૨૮ના માઘ સુદિ ૫ ને ગુરુવારે સવાલજ્ઞાતીય શાહ દેવસી, તેમની ભાર્યા ગાગી, તેમના પુત્ર શા. દેવદત્ત, તેમની ભાર્યા
- ૨૫૫. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીથ પર લેખ.
૨૫૬. ભાની પિળમાં આવેલા મેટ શ્રી શાંતિનાથના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
[ ૧૫
"Aho Shrut Gyanam"
Page #195
--------------------------------------------------------------------------
________________
દેવલદે અને પુત્રોન્કમણ, ધમણ, વસ્તા વગેરે કુટુંબની સાથે પિતાની માતાના કલ્યાણ નિમિતે જીવિતસ્વામી શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની હારજગચ્છના શ્રી મહેશ્વરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૭ ] ॥ संवत् १५२८ वर्षे चैत्र वदि १० गुरौ श्रीओऐषवंशे ॥ लघुशाखायां ॥ श्रे० कान्हा भार्या कामलदे पुत्र श्रे० वाछाकेन भार्या पोमी पुत्र श्रे० बडूया सहितेन निजश्रेयोथै श्रीशांतिनाथबिंब कारितं प्रतिष्ठितं च चित्रावालगच्छे श्रीज्ञानदेवसूरिभिः ॥
સં. ૧૫૨૮ના ચૈત્ર સુદ ૧૦ ને ગુરુવારે કેશવ શની લપુ શાખામાં શ્રેષ્ઠી કાનહા, તેમની ભાર્યા કામલદે, તેમના પુત્ર શ્રેષ્ઠી વાછાએ, તેમની ભાર્યા પમી, પુત્ર છે. બડ઼યાની સાથે પોતાના કલ્યાણું નિમિત્તે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીચિત્રવાલગચ્છના શ્રીશાનદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રપ૮ ]. ॥संवत् १५२८ वर्षे वैशाष शुदि ५ दिने वततीगा(ठा)गोत्रे स. हेडा भा० रूपादे सुत रामा भार्या रासूदे द्वितीय भार्या राघादे आत्मपुण्यार्थ श्रीशंभवनाथबिंब प्रतिष्ठितं श्रीपलिकीयगच्छे श्रीरत्नसूरिभिः ।
સં. ૧૫૨૮ના વૈશાખ સુદિ પના દિવસે વતતીઠાત્રીય, સર હેડા, તેમની ભાર્યા રૂપાદે, તેમના પુત્ર રામા, તેમની ભાર્યા રાદે અને બીજી
૨૫૭. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગેડીપાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની પંચતીથી પારને લેખ. - ૨૫૮. પરામાં આવેલા શ્રી કુંથુનાથ ભટ ના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પર લેખ. ૧૧૬ ]
"Aho Shrut Gyanam"
Page #196
--------------------------------------------------------------------------
________________
ભાર્યો રાધાદેના કલ્યાણ નિમિત્તે શ્રીસ ંભવનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીપલિ ્લ્લી)કીય ગચ્છના શ્રીરત્નસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ' ]
॥ संवत् १५२८ वर्षे ज्येष्ट सुदि २ शनौ पत्तनवास्तव्य श्रीश्रीमाल ज्ञातीय भ० हरपाल भार्या बनू पु. भ । शिवराज भा० लांडी भ्रातृज भ० पोपट मल्हाभ्यां स्वपितृव्य । भ० शिवराज श्रेयसे श्रीपार्श्वनाथर्बिनं कारितं प्र० श्रीकमलप्रभसूरिभिः ॥
સ. ૧૫૨૮ના જેઠ સુદ ૨ ને શનિવારે પાશુના રહેવાસી શ્રીશ્રીમાલનાતીય લ હરપાલ, તેમની ભાર્યા વર્તે, તેમના પુત્ર ભ શિવરાજ, તેમની ભાર્યાં લાડી, તેમના ભત્રીજા પાપટ અને મહાએ પોતાના પિતા ગ્વ શિવરાજના કલ્યાણુ નિમિત્તે શ્રીપાર્શ્વનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીક્રમલપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૦ 1
.
संवत् १५२८ वर्षे आषाढ शुदि २ सोमे ऊकेशज्ञातीय सीलुरागोत्रे खा० हरिभम भा० हमारदे पुत्र टालाकेन पमणादे भार्या युक्तेन भ्रातृ वणवीर श्रेयोर्थं श्रीशीतलनाथबिंबं कारितं प्रति ० नाण [कीय] गच्छे श्रीधनेश्वरભૂમિઃ ||
સ. ૧૫૨૮ના અષાડ સુદ ૨ ને સેમવારે ઊકેશજ્ઞાતીય, મીલુરાગોત્રીય ગ્રા. ભિમ, તેમની ભાર્યા હમારદે, તેમના પુત્ર ટાલાએ ભા
૨૫૯. ભોંયરા શેરીમાં આવેલા શ્રીમહાવીરસ્વામીના મંદિરમાંની ધાતુની પંચતીર્થોં પરને લેખ.
૨૬. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રીઆદીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીથી પરત લેખ.
"Aho Shrut Gyanam"
[ ૧૧૭
Page #197
--------------------------------------------------------------------------
________________
૫મણુની સાથે ભાઈ વણવીના કલ્યાણ માટે શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી નાણકીયગછના શ્રીધનેશ્વરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૬૧ ] ॥संवत १५२८ वर्षे आषाढ सुदि २ सोमे ऊकेशवंशे कूकडागोत्रे सा० कुयश भार्या वीरणि पुत्र सा० संग्राम भार्या शाणी पुत्र हापा हादाभ्यां भा० वाल्ही पुत्र घेतायुताभ्यां श्रीसुपार्श्वबिंबं कारित प्रतिष्टितं શ્રીવરતરીકે શ્રીનિવેદ્રસૂરિમિઃ ||
સં. ૧૫૨૮ના અષાડ સુદ ૨ ને સોમવારે ઊકેશવંશના કુકડા ગેત્રીય શા કુયશ, તેમની ભાયો વારણિ, તેમના પુત્ર શા. સંગ્રામ, તેમની ભાર્યા શાણી, તેમનો પુત્ર હાપા અને હાદાએ, ભાર્યા વાહી, અને પુત્ર ખેતાની સાથે શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી ખરતરગચ્છના શ્રીજિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૨ ] ॥ सं. १५२८ वर्षे आषाढ सुदि ५ रखौ श्रीश्रीमालज्ञातीय मं. મુળ એ વા પુવેતરી માં પદ્દે પુ. નં. ઘમ્ નાઠા (છ) कुरसी वरसिंग जेसीग हिगा बरसिंग भा. वयजलदे पु. अमक एतेषां मध्य जसाकेन स्वकुटुंब [श्रेयोऽर्थ] श्रीसुमतिनाथबिंब कारितं प्र. आगमगच्छेश श्रीसिंहदत्तसूरिपट्टे श्रीसोमदेवसूरिभिः ।
સં. ૧૫૨૮ના અષાડ સુદ ૫ ને રવિવારે શ્રીશ્રીમાલાતાય મં.
૨૬. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પા. ન થના મંદિરની ધાતુની પંચતીથી પર લેખ.
૨૬૨. ભેચરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાંની ધાતુની પંચતીર્થો પરનો લેખ.
"Aho Shrut Gyanam"
.
Page #198
--------------------------------------------------------------------------
________________
મુહુણસી તેમની ભાર્યા બાલી, તેમના પુત્ર ખેતસી, તેમની ભાર્યા ખેતલદે, તેમના પુત્ર મં. પમ્. જાછા, કુરસી, વરસિંગ, જેસીગ, હિંગા; વરસિંગની ભાયો વયજલદે, તેમના પુત્ર અમક એ બધામાં જેસાએ પોતાના કુટુંબના કલ્યાણ માટે શ્રી સુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની આગમગહેશ શ્રીસિંહદત્તસૂરિના પટ્ટધર શ્રોફામદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૬૩ ] ॥ संवत् १५२९ वर्षे माघ शु. ११ शनौ देकावाडा वास्तव्य प्राग्वाट. श्रे. लींबा भा. सूदी सु. महिराजेन भा. मटकू सु. झावड भ्रातृ मनारंगादिकुटुंबयुतेन स्वमातृश्रेयसे श्रीशीतलनाथबिंबं का. प्र. तपागच्छाघिराज श्रीश्रीश्रीलक्ष्मीसागरसूरिभिः ।।श्रीः॥
સ. ૧૫૨૯ના માઘ સુદિ ૧૧ ને શનિવારે દેકાવાડાના રહેવાસી પ્રાગ્વાટજ્ઞાતીય શ્રેષ્ઠી લીંબા, તેમની ભાર્યા સુધી, તેમના પુત્ર મદિરાજે, ભાય મટ, પુત્ર ઝાવડ, ભાઈઓ મના અને રંગ વગેરે કુટુંબ સાથે પિતાની માતાના કલ્યાણ નિમિત્તે શ્રીશતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છના શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૬૪ ] सं. १५२९ वर्षे फा. व. २ दिने प्राग्वाटज्ञातीय व्य. मना भा. राभू सुत व्य. सोमाकेन भा. गेलू सुत वाकामचादिकुटुंबयुतेन श्रीआदिनाथबिंब का. प्र. श्रीलक्ष्मीसागरसूरिभिः । पाल्हणपुरवा स्तव्य
સં. ૧૫૨૯ના ફાગણ વદિ ના દિવસે પાલનપુરના રહેવાસી
૨૬૩. ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
૨૬૪. ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની પંચતીથી પરેને લેખ.
[ ૧૧૯
"Aho Shrut Gyanam"
Page #199
--------------------------------------------------------------------------
________________
પ્રાગ્વાટજ્ઞાતીય વ્ય, મના, તેમની ભાર્યા રાબૂ, તેમના પુત્ર વ્ય. સેમાએ, ભાર્યા ગેલુ, પુત્ર વાઝા અને મચા વગેરે કુટુંબ સાથે શ્રી આદિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શીશ્નીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૬ ] सं. १५२९ वर्षे वैशाष शुदि ५ शुक्रे श्रीश्रीमालज्ञातीय में. सहिसा भा. हचीसुत साहस धा(था)रण भा. सोभागिणि पितृमातृ आत्मश्रेयोथ जीवितस्वामि श्रीचंद्रप्रभस्वामि मुख्य चतुर्विशतिपट्टः कारापितः । श्रीपूर्णिमापक्षे भट्टारक श्रीराजतिलकसूरीणामुपदेशेन प्रतिष्टितं च . . . .
- સં. ૧૫ર૯ના વૈશાખ સુદિ ૫ને શુક્રવારે શ્રીમાલજ્ઞાતીય મંત્રી સહિસા, તેમની ભાર્યા હચી, તેમના પુત્ર સાહસ અને થાણું, [તેમાં સાહસની] ભાર્યા સભાગિણુએ પિતા, માતા અને પિતાના કલ્યાણ નિમિત્તે વિતસ્વામી શ્રી ચંદ્રપ્રભસ્વામી જેમાં મુખ્ય છે એ
વીશીને પટ ભરાવ્યા અને તેની પૂર્ણિમા પક્ષના ભારક શ્રીરાજતિલકસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરી.
૨૬૬ ] ___ सं. १५२९ वर्षे वै. व. ४ शुक्रे ऊकेशवंशे पंलांडागोत्रे सा. सोमा भा. कर्मदे सुत सा. साल्हाकेन भार्या सिरिआदे कोडिमदे अनुपमदे सुत सा. सिंघा सिंहा नेरदे हीरादियुतेन श्रीनेमिबिंब सा. साल्हा का. प्र. तपाश्रीलक्ष्मीसागरसूरिभिः ।
સં. ૧૫૨૯ના વૈશાખ વદિ ૪ ને શુક્રવારે ઊકેશવંશીય પલાંડા
૨૬૫. અખા ડોસીની પોળમાં આવેલા નાના શ્રીચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની ચાવંસી પર લેખ.
૨૬૬. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગોડી પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરને લેખ.
૧૨૦ ]
"Aho Shrut Gyanam"
Page #200
--------------------------------------------------------------------------
________________
ગોત્રીય શા. સભા, તેમની ભાર્યા કરે, તેમના પુત્ર શા. સાહાએ, તેમની ભાર્યાઓ સિરિઆ, કેડિમદે, અનુપમદે, તેમના પુત્રો શા. સિંઘા, સિંહા, નેદે, હીરા વગેરેની સાથે શા. સાલહાએ શ્રી નેમિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તપાગચ્છીય શ્રી લક્ષ્મીસાગરસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી.
[ ૨૬ ]. सं. १५२९ वर्षे वै. व. ४ शुक्रे ऊकेश वंशे पलाडागोत्रे सा० सोभा भा० कर्मदे सुत सा० साल्हाकेन भार्या सिरिआदे कोडिमदे अनुपमदे सुत सा० सिंघा सिंहा नरदे हीरादिकुटुंबयुतेन का. श्रीनेमिनाथबिंबं प्रतिष्टितं तपा श्रीलक्ष्मीसागरसूरिभिः ।
સં. ૧૫૨૪ના વૈશાખ વદિ ૪ ને શુક્રવારે ઊકેશવંશીય, પંલાડાગેત્રીય શા. સભા, તેમની ભાર્યા કર્મદે, તેમના પુત્ર શા. સાહાએ, તેમની ભર્યાઓ સિરિયાદ ડિમ, અનુપમદે તેમના પુત્રો-શા. સિંધા, સિંહ, નરેદે, હીરા વગેરે કુટુંબની સાથે, શ્રીનેમિનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીલકમીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૨૬૮ ] . ૧૨ ૦ પોષ • • • • • • • • • સૌ શ્રીશ્રીમાસ્ત્રજ્ઞાતીય श्रे० गोला भा० पूरीनमित्त मु०(१०) पासडेन भा० भलीम(स)हितेन श्रीसीतलनाथबिंब कारितं प्रतिष्ठितं श्रीचैत्रगच्छे धारुणपद्रीय श्रीलक्ष्मीदेवसूरि प० श्रीज्ञानदेवसूरिभिः ॥ मोरवाडा ग्रामे ।। - સં. ૧૫૩૧ ના પિષ...........ને રવિવારે, શ્રીમાલજ્ઞાતીય શ્રેષ્ઠી
૨૬૭, ગેડીની ખડકીમાં આવેલા શ્રીગોડી પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
ર૬૮. ગેલા શેઠના શેરીમાં આવેલા શ્રીમીશ્વરજીના મંદિરની ધાતુની પંચતીથી પરના લેખ.
[ ૧૨૧
"Aho Shrut Gyanam"
Page #201
--------------------------------------------------------------------------
________________
ગાલા, તેમની ભાર્યા પૂરીના કલ્યાણ નિમિત્તે, તેમના પુત્ર પાસડે, ભાર્યાં ભલીની સાથે શ્રીશીતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ચૈત્રગચ્છના ધાણપદ્રીય શ્રીલક્ષ્મીદેવરના પધર શ્રીજ્ઞાનદેવસૂરિએ મારવાડા ગામમાં પ્રતિષ્ઠા કરી.
[ ૨૬૬ ]
॥ सं. १५३० वर्षे माघ वदि २ शुक्रे मोरवाल वास्तव्य ऊकेशज्ञातीय श्रे० सालिंग भार्या सिरिआदे सुत म. सीहाकेन भार्या लाडकि सुत नागा शिवा रूडा हीरा सामलप्रमुख कुटुंबयुतेन श्रीकुंथुनाथविचं कारितं स्वश्रेयसे प्रतिष्टितं तपागच्छे श्री श्री श्रीरत्नशेखरसूरिपट्टे श्री श्री श्रीलक्ष्मीસમૂિિમ: 1
સ, ૧૫૩ના માધ ૨ ને શુક્રવારે મેરલના રહેવાસી ઊંકેશજ્ઞાતીય Àી સાલિંગ, તેમની ભાર્યા સિરિઅે, તેમના પુત્ર મ॰ સીહાÒ, ભાર્યા લાડ, પુત્ર નામા, શિવા, રૂડા, હીરા, સામલ વગેરે કુટુંબ સાથે શ્રીકુંથુનાથનું બિંબ પેાતાના કલ્યાણ માટે ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિના પટ્ટર શ્રીલક્ષ્મીસાગરસૂરિએ
પ્રતિષ્ઠા કરી.
[ શ્॰
संवत् १५३० वर्षे फागु. शु. ७ प्राग्वाट गां. भांवर भा० मेलादे पुत्र गां० धर्मसिंहेन भा० राणी पुत्र पोचावीरादिकुटुंबयुतेन स्वश्रेयसे श्री शीतलनाथबिंबं का० प्र० श्रीसूरिभिः ॥ कुकरानगरे
સ. ૧૫૩૦ના ફાગણુ સુદિ છના રાજ પ્રાગ્માટજ્ઞાતીય ગાં, ૨૬૯. ભોંયરા શેરમાં આવેલા શ્રીમહાવીરસ્વામીના મંદિરમાંની ધાતુની ચાવીશી પુને લેખ.
૨૭૦. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રીચિંતામણિ પાર્શ્વ નાથના મંદિરમાંની ધાતુની પચતીથી" પરના લેખ.
૧૨૨ }
"Aho Shrut Gyanam"
Page #202
--------------------------------------------------------------------------
________________
ભાંખર, તેમની ભાર્યા મેલારે, તેમના પુત્ર ગઈ. ધર્મસિંહ, તેમની ભાર્યા રાણી, તેમના પુત્ર પિચા, વીર વગેરે કુટુંબની સાથે પિતાને ક૯યાણ નિમિત્તે શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પ્રસૂરિએ કુકર નગરમાં પ્રતિષ્ઠા કરી.
[ ૨૧ ] ॥ सं. १५३० वर्षे वै. व. १० प्राग्वाट डीसावासि व्य० सेला भा० तेजू सुत व्य० पांचा भा० कर्मा सुत ठाकर ताल्हा श्रीपाल देवराजप्रमुखकुटुंबयुतेन श्रीशीतलनाथबिंब का ० प्र० उढवग० श्रीवीरचंद्रભૂમિઃ || 8 ||
સં. ૧૫૩૦ના વૈશાખ વદિ ૧૦ના રોજ પ્રાવાટજ્ઞાતીય ડીસાના રહેવાસી વ્ય૦ સેલા, તેમની ભાય તેજ, તેમના પુત્ર વ્ય) પાંચાએ, તેમની ભાર્યા કર્યા, તેમના પુત્રો ઠાકર, તાલા, શ્રીપાલ, દેવરાજ વગેરે કુટુંબની સાથે શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ઉઢવગીય શ્રીવીરચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૭૨ 1. ॥ सं. १५३० वर्षे श्रीश्रीमालजातीय श्रे. सिंघा सु० श्रे० कीता सु. श्रे. धर्मा भार्या सरवी सु. लापाकेन स्वमातृपितृश्रेयसे श्रीसंभवनाथबिंबं कारितं श्रीपूर्णिमापक्षे श्रीपुण्यरतनसूरीणामुपदेशेन प्रतिष्ठितं च विधिना। वाराहीग्रामे।
સં. ૧૫૩૦માં શ્રીશ્રીમાલજ્ઞાતીય છે. સિંધા, તેમના પુત્ર શ્રેણી
૨૭૧. પરામાં આવેલા શ્રીધર્મનાથ ભવ ના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પર લેખ.
૨૨. પરામાં આવેલા શ્રી કુંથુનાથ ભવ ના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
"Aho Shrut Gyanam"
Page #203
--------------------------------------------------------------------------
________________
સીતા, તેમના પુત્ર શ્રે॰ ધર્મો, તેમની ભાયું સરવી, તેમના પુત્ર લાપાએ, માતાપિતાના કલ્યાણ નિમિત્તે શ્રાસભવનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને પૂર્ણિમા પક્ષના શ્રીપુયરનનરિના ઉપદેશથી વારાહી ગામમાં વિધિપૂર્વક પ્રતિષ્ઠિત કર્યું.
[ ર્રૂ ]
संवत् १५३१ वर्षे माग्रे (घे :) मं. चाचा भा. रंगा पुत्र मं. रामदासेन भा. रमादे भातृ व्रनाहनाजू साजिनदासादिकुटुंबयुतेन श्रीसुविधिबिंबं का० प्र० तपा श्री श्रीलक्ष्मी सागरसूरिभिः || अहम्मदावादे || श्री ||
સંવત ૧૫૭૧ના વર્ષે માર્ચે (માહમાં) મ. ચાચા, તેમની ભાર્યા રંગા, તેમના પુત્ર મ. રામદાસે, ભાર્યા રમાદે અને ભાઈ ત્રના, હતા, જૂસા, જિનદાસ વગેરે કુટુંબની સાથે શ્રીસુવિધિનાથનું બિંબ ભરાવ્યું અને તપાગચ્છના શ્રીલક્ષ્મીસાગરસૂરિએ અમદાવાદમાં પ્રતિષ્ઠા કરી.
{ ૨૪ ]
सं. १५३१ फागुण शुदि ८ सोमे श्रीश्रीमालज्ञातीय व्यवहारी सुत साजण ( णेन) भा० सुहागदे सुत वणसीह लांपा सहितेन पितु (तु) पितृव्यस्वश्रेयोर्थं श्री कुंथुनाथबिंबं कारापितं प्रति पूणिमापक्षे प्रधान श्रीजयप्रभसूरिभिः श्री ॥ विजा (डा) णाग्रामे
С
સ. ૧૫૩૧ના ફાગણુ સુદિ ૮ ને સેમવારે વ્યવહારી પુત્ર સાજણે, તેમની ભાર્યા સુહાગદે, તેમના પુત્ર વષ્ણુસી અને કંપાની
૨૭૩. ચિતામણિની શેરીમાં આવેલા મેાટા શ્રાચિતાણુ પા નાથના મંદિરમાંની ધાતુની પંચતીર્થા પરના લેખ.
૨૭૪. ભાની પાળમાં આવેલા મોટા શ્રીશાંતિનાચ ભ॰ ના દિમાંની ધાતુની પચી પરના લેખ.
૧૨૪ ]
"Aho Shrut Gyanam"
Page #204
--------------------------------------------------------------------------
________________
સાથે પિતા, કાકા અને પિતાના કલ્યાણ માટે શ્રી કુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પૂર્ણિમાપક્ષના પ્રધાન શ્રી જયપ્રભસૂરિએ વિજાણ (બજાણા ?) ગામમાં પ્રતિષ્ઠા કરી.
सं. १५३१ वर्षे वैशाष शुदि ३ शनौ उपकेशज्ञातीय श्रे. लींबा भा. रूपिणि सुत कान्हाकेन भा. सलषूसहितेन पुत्र आणंद भा० वइजू न० आत्मश्रे० श्रीनमिनाथबिंब का. प्र. श्रीब्रह्माणगच्छे । श्रीवीरसूरिभिः ।। वाराही वास्तव्यः
સં. ૧૫૩૧ના વૈશાખ સુદિ ૩ ને શનિવારે વારાહી ગામના રહેવાસી ઉપકૅશજ્ઞાતીય શ્રેષ્ઠી લીંબા, તેમની ભાર્યા રૂપિણિ, તેમના પુત્ર કાનહાએ, ભાર્યા સલમૂની સાથે, તેમના પુત્ર આણંદ, તેમની ભાર્યો વઈજૂનના અને પિતાના કલ્યાણ માટે શ્રીનેમિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની બ્રહ્માણગ૭ના વીરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૬ ]. सं. १५३१ वर्षे वैशाख शुदि ३ प्राग्वाट वा. सता भा० सीतादे सु० नाथा भा० मरगदे सु० धणदत्त भा० आसी श्रीशीतलनाथबिंब मातृश्रेयसे कारितं श्रीतपागच्छे श्रीसुरसुंदरसूरिशिष्य श्रीमहीपाधमनि] (महोपाध्यायेन ?) श्रीमहासमुद्रेन] प्रतिष्ठितं च । वडली वास्तव्य ॥श्रीः।।
સં. ૧૫૩૧ના વૈશાખ સુદિ ૩ના દિવસે પ્રાગ્વાટજ્ઞાતીય વડલીના રહેવાસી વા૦ સતા, તેમની ભાર્યા સીતાદે, તેમને પુત્ર નાથા, તેમની
૨૭૫. ભાની પોળમાં આવેલા શ્રી શીતલનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પર લેખ.
૨૭૬, મેયરા શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામીના મંદિરમાંની ધાતુની પંચતીયા પર લેખ.
[ ૧૨૫
"Aho Shrut Gyanam"
Page #205
--------------------------------------------------------------------------
________________
ભાર્યા મમ્મદે, તેમના પુત્ર ધણુદત્ત તેમની ભાર્યા આસીએ માતાના કલ્યાણ નિમિત્તે શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છાય શ્રીસુરસુંદરસૂરિના શિષ્ય શ્રીમતીપાધમય (મહેપાધ્યાય ) શ્રીમહાસમુદ્ર પ્રતિષ્ઠા કરી.
( [ ૨૭ ] ॥ संवत् १५३२ वर्षे वैशाख शुदि १० शुक्रे श्रीश्रीवंशे श्रे० देधर भार्या उपाई पुत्र सं. सिंघा मुश्रावकेण भार्या मांगाई भ्रातृ सं. हराज सं. पोपटसहितेन निजपूर्वजपुण्यार्थं श्रीअंचलगच्छेश्वर श्रीश्रीश्रीजयकेसरिसूरिणामुपदेशेन श्रीविमलनाथबिंब कारितं प्रतिष्ठितं श्रीसंघेन ।
સં. ૧૫૩૨ના વૈશાખ સુદિ ૧૦ ને શુક્રવારે શ્રીશ્રીવંશના છે. દેધર, તેમની ભાર્યા ઉપાઈ તેમના પુત્ર સં. સિંધા નામના સુશ્રાવકે, ભાર્યા માંગાઈ ભાઈ એ સં. હરાજ અને સં. પિોપટની સાથે પોતાના પૂર્વજોના પુણ્યાર્થે શ્રીઅંચલગઢેશ્વર શ્રી જયકેસરસૂરિના ઉપદેશથી શ્રી વિમલનાથ ભગવાનનું બિંબ શ્રીસંઘે પ્રતિક્તિ કર્યું.
[ ૧૮ ] ॥ संवत् १५३२ वर्षे वैशाष शुदि १३ सोमे श्रीश्रीमालज्ञातीय व्यव० धारा भार्या धांधलदे स्वपुण्याथ जीवितस्वामि श्रीशीतलनाथबिंब कारापितं श्रीपू. श्रीकमलप्रभसूरिणा प्रतिष्ठितं विधिभिः ।
સં. ૧૫૩ના વૈશાખ સુદિ ૧૩ ને સોમવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય વ્ય૦ ધારા, તેમની ભાર્યા ધાંધલદેએ પિતાના પુરયાથે શ્રીજીવિત- .
૨૭૭. ભેયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પરનો લેખ,
- ૨૭૮, ચિંતામણિની શેરીમાં આવેલા મેટા શ્રીચિંતામણિ પા. નાથના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ. ૨૨૬ ]
"Aho Shrut Gyanam"
Page #206
--------------------------------------------------------------------------
________________
સ્વામી શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પૂ. શ્રીકમલપ્રજાસૂરિએ વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી.
सं. १५३२ वर्षे वै. शु. १३ श्रीश्रीमालज्ञातीय श्रे० सहसा भा० वागुलि सु. गांडण भा० पूतलिनाम्न्या श्रीशंभवबिं० का० प्र० तपा श्रीश्रीलक्ष्मीसागरसूरिभिः ।
સ ૧૫૩૨ના વૈશાખ સુદિ ૩ના રોજ શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રેણી સરસા, તેમની ભાર્યા વાગુલિ, તેમના મુત્ર ગાંડણ, તેમની ભાર્યા નામે પૂતલીએ શ્રીસંભવનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૨૮• ] | . ૨૩૨ વ. ઇ જી. વ સોમ શ્રીમા. મેં. ના મા. शासलदे सुत सुंद्र नोलु भुज रतु सुंद्र भा. झाली सु. नाथु हाथु नोला सु. लीकण भूज भा २ प्र. प्रीमलदे सु. हांसुआ द्वि. सहजलदे सुत पंचायणरता भा. राजलदे सु. अर्जन भीमा सकि. प(पू०)व. श्रे. श्रीशीतलनाथविबं का. प्र. श्रीचैत्रगच्छे श्रीलक्ष्मीसागरसूरिभिः ।
સં ૧૫૩રના જેઠ સુદિ ૫ ને સોમવારે શ્રીમાલજ્ઞાતીય સં. જસા, તેમની ભાર્યા ઝાલદે, તેમના પુત્ર સુંદ્ર, તેલુ, ભુજ, રતુ; તેમાં સુંદ્રની ભાર્યા ઝાલી, તેમના પુત્ર નાથ, હાથ, નાલા, સુત્ર લીકણ,
ર૭૯આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીથી પરનો લેખ.
૨૮. ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પર લેખ.
[ ૧૨૭
"Aho Shrut Gyanam"
Page #207
--------------------------------------------------------------------------
________________
ભૂજની પ્રથમ ભાર્યા પ્રીમલદે, તેમત્રા પુત્ર હસુઆ અને બીજી ભાર્યા સહજલદે, તેમના પુત્રો પંચાથણ અને રતા, પચાયણની] ભાર્યા રાજલદે, તેમના પુત્રો અર્જન અને ભીમાએ પૂર્વજોના કલ્યાણ નિમિત્તે શ્રી શીતલનાથનું બિંબ ભરાવ્યું અને તેની ચિત્રગચ્છના શ્રી લક્ષ્મીસાગરસરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૮૧ ] संवत् १५३२ वर्षे जे. व. १३ बुधे श्रीवायडज्ञातीय. तेजा भा. गांगी सु. जावडेन भ्रा. नरसिंह भार्या चमकू श्रेयसे श्रीधर्मनाथादि पंचतीर्थी आगमगच्छेशः श्रीश्रीअमररत्नसूरिगुरूपदेशेन कारिता प्रतिfeતા રા.
સં. ૧૫૩૨ના જેઠ વદિ ૧૩ ને બુધવારે શ્રીવાયડજ્ઞાતીય તેજા, તેમની ભાર્યા ગગી, તેમના પુત્ર જાવડે, ભાઈ નરસિંહની ભાર્યા ચમકૂના કલ્યાણ નિમિતે શ્રીધર્મનાથ વગેરેની પંચતીથી આગમગશ શ્રી અમરરત્નસૂરિ ગુરુના ઉપદેશથી ભરાવી અને તેની પ્રતિષ્ઠા કરી.
[ ૨૮૨ ] संवत् १५३३ वर्षे माह वदि ५ दिने श्रीउकेशवंशे दोसीगोत्रे सा. સા મા ૦ • • • • • • • • પુત્ર તા. મોના • • • • • • • તપુત્ર 8. मेहाजले प्र. श्रीविमलनाथबिंब कारितं प्रतिष्टितं श्रीखरतरगच्छे श्रीजिनभद्रसूरि प. श्रीजिनचंद्रसूरिमिः ।
સં. ૧૫૩૩ના મહા વદિ ૫ના રોજ શ્રીફકેશવંશીય દેસીગોત્રીય શા. સદા, તેમની ભાર્યા...પુત્ર છે. ભેજા..........તેમના પુત્ર શા.
૨૮૧. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પર લેખ.
૨૮૨, ચિંતામણિની ખડકીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની પંચતીર્થો પરને લેખ
૧૨૮ ]
"Aho Shrut Gyanam"
Page #208
--------------------------------------------------------------------------
________________
મેધાજલે શ્રી વિમલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ખરતરગચ્છોય શ્રી જિનભદ્રસૂરિના પદધર શ્રીજિનચંદ્રએિ પ્રતિષ્ઠા કરી.
[ ૨૮૨ ] सं. १५३३ वर्षे फा. व. ६ दिने प्राग्वाट व्य. ताल्हा भा. मायणलपुत्र व्य. रत्नाकेन भा. राजू पुत्र मेहलादिकुटुंबयुतेन स्वश्रेयो) श्रीसुमतिबिंब का. प्रति. तपा श्रीसोमसुंदरसूरिसताने श्रीलक्ष्मीसागरसूरिभिः । मूंडोडके
સં. ૧૫૩૩ના ફાગણ વદિ ૬ના દિવસે પ્રાગ્વાટજ્ઞાતીય વ્ય૦ તાહા, તેમની ભાર્યા મણિલ, તેમના પુત્ર વ્યવહારી રત્નાએ, ભાર્યા રાજુ અને પુત્ર મેહલ વગેરે કુટુંબની સાથે પિતાના કલ્યાણ માટે શ્રીસુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચછીય શ્રી સમસુંદરસૂરિના સંતાનીય શ્રી લક્ષ્મીસાગરસૂરિએ મુડડકમાં પ્રતિષ્ઠા કરી.
[ ૨૮૪ ] | સંવત્ ૧૨ રૂા. ૪૨. ૧૩પ - • • ગોત્રે સા હૃપા માવા[ go • • • હિંધા • • સિંઘ મ. રતન હિતેન પુજા(ખા)થે શ્રીસુપીવિવું રિતું તિષ્ટિત શ્રી • • • • • •છે || સરિરિમિક
સં. ૧૫૩૩ના જેઠ વદિ ૫ ના ઊપકેશાજ્ઞાતીય.........ગોત્રીય શા, હાપા, તેમની ભાર્યા ચાપૂ, તેમના પુત્ર.....સિંધા, તેમની ભાર્યા રતનની સાથે પિતાના પુણ્યાર્થે શ્રીસુપાર્શ્વનાથનું બિંબ ભરાવ્યું અને ....ગચ્છીય શ્રીશાલિસરિએ પ્રતિષ્ઠા કરી.
૨૮૩. અખી ડેસીની પોળમાં આવેલા નાના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પર લેખ.
૨૮૪. અખી ડેસીની પિળમાં આવેલા નાના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
[ ૧૨૯
"Aho Shrut Gyanam"
Page #209
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]. છે . જરૂરૂ વે ઘવાટ . વીઘવ8 મ. હેતુ. વ્ય. राछाकेन भा. माकू सुत राउल गोगादिकुटुंबयुतेन स्वश्रेयसे श्रीशांतिनाथबिंब कारित प्रतिष्टितं श्रीलक्ष्मीसागरसूरिभिः ।
સં. ૧૫૩૩ના વર્ષે પ્રાગ્વાટજ્ઞાતીય વ્ય. વિરધવલ, તેમની ભાર્યા દેશે, તેમના પુત્ર વ્ય રાછાએ, તેમની ભાર્યા માહૂ, તેમના પુત્ર રાઉલ, ગોગા વગેરે કુટુંબની સાથે પોતાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીલક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૮૬ ] सं. १५३४ वर्षे फागुण शुदि ९ बुधे उवएस ज्ञातीय सा० . . . • • • • • • મારુ નામ માત્મએચોર્ચ સુત માત્તરવીત્યા શ્રીવાસુपूज्यबिंबं कारा० प्र० पिप्पलगच्छे भ. श्रीशाल(लि)भद्रसूरिभिः ।। लूणोयाहोरग्रामे ॥
સં. ૧૫૩૪ના ફાગણ સુદિ ૯ ને બુધવારે ઉવજ્ઞાતીય શા..., તેમની ભાર્યા નામલદેના પોતાના કલ્યાણ માટે, પુત્ર અહિ અને અત્તરવહીતીએ શ્રીવાસુપૂજ્ય ભગવવાનનું બિંબ ભરાવ્યું અને તેની પિપ્પલગચ્છીય ભ૦ શ્રીશાલિભદ્રસૂરિએ લૂણીયાહાર ગામમાં પ્રતિષ્ઠા કરી.
૨૮૫. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરની ધાતુની પંચતીથી પરને લેખ.
૨૮. બંબાવાળી શેરીમાં આવેલા શ્રી શામળા પાર્શ્વનાથના દેરાસરમીની ધાતુની પંચતીથો પર લેખ.
૧૩૦ ]
"Aho Shrut Gyanam"
Page #210
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૭ ] संवत १५३४ वर्षे फा. शु. ९ प्राग्वाटज्ञातीय व्य. तालु भार्या मालणदेव पुत्र व्य. वा. पीआकेन भार्या शितलदे पुत्र काला भार्या लाउलदेवादियुतेन स्वश्रेयसे श्रीमुनिसुव्रतबिंबं का. प्र. श्रीसूरिभिः नीतोडाग्रामे ॥
સં. ૧૫૩૪ના ફાગણ સુદિ ૯ના રોજ પ્રાગ્વાટજ્ઞાતીય વ્ય૦ તાલૂ, તેમની ભાર્યા માલૂણ દે, તેમના પુત્ર વ્ય૦ વા. ખીઆએ, તેમની ભાર્યા શીતલદે, તેમના પુત્ર કાલા, તેમની ભાર્યા લાલિદે વગેરેની સાથે પિતાના કલ્યાણ માટે શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની નીતડા ગામમાં પ્રતિષ્ઠા કરી.
[ ૨૮૮ ] ॥सं. १५३४ वर्षे वै. शु. ३ गुरू उपमन्यगोत्रे प्रा. ज्ञातीय बृहसजूने मं. हीरा भा. विळू पु. सामाकेन भा. हीरूकेन पुत्र पोपट अमीपाल वंछादिकुटुंबयुतेन श्रीअजितनाथबिंब का. प्र. तपाश्रीसोमसुंदरसूरिशिष्य प. प. वि. लक्ष्मीसागरसूरिभिः डाभिलाग्रामवास्तव्यः ॥हीरता०
સં. ૧૫૩૪ના વૈશાખ સુદ ૩ ને ગુરુવારે ઉપમન્યગોત્રીય, પ્રાગ્વાટજ્ઞાતીય બહસજનમાં ડાભિલા ગામના રહેવાસી મં. હીરા, તેમની ભાર્યા વિલુ, તેમના પુત્ર સામાએ, ભાર્યા હીરા અને પુત્રે પિપટ, અમપાલ, વંછા વગેરે કુટુંબની સાથે શ્રી અજિતનાથ ભગવાનનું બિંબ
૨૮૭. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૨૮૮. ભેંયરી શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામીના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
[ ૧૩૧
"Aho Shrut Gyanam"
Page #211
--------------------------------------------------------------------------
________________
ભરાખ્યું અને તેની તપાગચ્છીય શ્રી સોમસુંદરસૂરિના શિષ્ય ૫૦૫ વિ લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. હીરતા
[ ૨૮ ] | | . ૨૪ વર્ષે વૈ. . ૨૦ કાવટ . . પોષ મા. રાજૂ पुत्र जावडेन भा. जीविणिसुत मांडणजयताप्रमुखकुटुंबयुतेन स्वश्रेयोर्थ श्रीधर्मनाथबिंब का. प्र. तपागच्छे श्रीलक्ष्मीसागरसूरिभिः । डीसावास्तव्य
સં. ૧૫૩૪ના વૈશાખ વદ ૧૦ના રોજ ડીસાના રહેવાસી પ્રાગ્વાટજ્ઞાતીય વ્ય. પિપા, તેમની ભાર્યા રાજૂ, તેમના પુત્ર જાવડે, તેમની ભાયી છવિણિ, તેમના પુત્રે માંડણ અને જયતા વગેરે કુટુંબની સાથે પિતાના કલ્યાણ નિમિત્તે શ્રીધર્મનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીલમીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૬૦ ] ॥ संवत् १५३४ वर्षे श्रीश्रीमालज्ञातीय श्रे० देपाल भा.कपूरीतया सु. श्रे. तीसल भा. माणिकिप्रमुखकुटुंबयुतया स्वभर्तृश्रेयसे श्रीनमिनाथबिंब कारितं प्रतिष्ठितं च श्रीसूरिभिः ।। रूपपुरवास्तव्य ॥
સં. ૧૫૩૪માં રૂપપુરના રહેવાસી શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રેણી દેપાલ, તેમની ભાર્યા કપૂરીએ, પુત્ર છે. તીસલ, તેમની ભાર્ય માણિકિ વગેરે કુટુંબની સાથે પિતાના પતિના કલ્યાણ માટે શ્રી નમિનાથ ભગવાનને બિંબ ભરાવ્યું અને તેની શ્રીરિએ પ્રતિષ્ઠા કરી.
૨૮૮. કડવામતિની શેરીમાં આવેલા શ્રી કુંથુનાથ ભવના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
ર૯૦. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
૧૩ર ]
"Aho Shrut Gyanam"
Page #212
--------------------------------------------------------------------------
________________
હં. શરૂવ વ વવ . ૬ વો(પુ) પ્રાવાટા. . . हरिचंद भा. वर्जू सु. गोधा भा. भोली नाम्न्या जोगा भा. हळू स्वश्रेयोथ श्रीशांतिनाथविवं का. प्र. तपागच्छे श्रीलक्ष्मीसागरसूरिभिः ।
સં. ૧૫૩૫ના પોષ સુદ ૬ ને બુધવારે પ્રાગ્વાટજ્ઞાતીય વ્ય. શ્રેણી હરિચંદ, તેમની ભાર્યા વજું, તેમના પુત્ર ગધા, તેમની ભાર્યા નામે ભલીએ, જેગાની ભાર્યા હલૂના અને પોતાના પુણ્યાર્થે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૨ ] સં. ૧૨ વર્ષ મ. સુ. ૧ ગુ. સા. શા. મ. ગૂઠા મા. अमकू सुत में. भोजाकेन भ्रा. बडूआ स्वभार्या मचकू सु. नाथादि कुटुंबयुतेन श्रीधर्मनाथबिंबं का. प्र. श्रीलक्ष्मीसागरसूरिभिः ॥
સં. ૧૫૩૫ના માહ સુદિ ૫ ને ગુરુવારે ડીસાવાલજ્ઞાતીય મ. જુઠા, તેમની ભાર્યા અમે, તેમના પુત્ર મં. ભેજાએ, ભાઈ બહૂઆ, પિતાની (ભેજાની) ભાર્યા મચકૂ, પુત્ર નાથા વગેરે કુટુંબની સાથે શ્રીધર્મનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૨૯૧. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગોડી પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની પંચતીથી પરનો લેખ.
- ર૯૨. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગેડી પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પરનો લેખ
[ ૧૩૩ "Aho Shrut Gyanam"
Page #213
--------------------------------------------------------------------------
________________
[ ર૩ ] ઉં. જરૂલ વ. મ. જી. ઇ . . . ગ્રા. વહૂ હૂ માં. મનૂ સુત નાથાદ્રિ કુ. છે. શ્રીમદ્ધિવિં. . પ્ર. તાજી શ્રીમીसागरसूरिभिः ।
સં. ૧૫૩૫ના માહ સુદ ૫ ને ગુરુવારે ડીસાવાલ જ્ઞાતીય મ. [ જુઠા, તેમની ભાર્યા અમે, તેમના પુત્ર મં. ભેજાએ ] ( જુઓ લે. નં. ૨૯૨, તેમાંથી ઉમેરે) ભાઈ બડુયા, પિતાની (બેજાની) ભાર્યા મચ, પુત્ર નાથા વગેરે કુટુંબ સાથે શ્રી આદિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચછીય શ્રી લક્ષ્મસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
| [ ૨૬૪ ] ઉં. રૂ૫ વર્ષે મ. . ૧ . ઢોસા શા. મું. બૂટ મા. મમતા सुत म. भोजाकेन भ्रा. बडूआ स्वभार्या चमकू (मचकू) सुतनाथादियुतेन श्रीअजितबिंबं का. प्र. श्रीलक्ष्मीसागरसूरिभिः तपागच्छे ।
સં. ૧૫૫ના માહ સુદિ ૫ ને ગુરુવારે ડીસાવાલજ્ઞાતીય મં. જૂઠ, તેમની ભાર્યા અમકુ, તેમના પુત્ર ભેજાએ, ભાઈ બયા, પિતાની (ભેજાની ) ભાર્યા મચકૂ અને પુત્ર નાથા વગેરે કુટુંબ સાથે શ્રી અજિતનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૨૯૩. ગેલા શેઠની શેરીમાં આવેલા શ્રીનેશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
૨૯૪. ચિંતાણની શેરીમાં આવેલા મોટો શ્રીચિંતામણિ પા. નાથના મંદિરની ધાતુની પંચતીથી પર લેખ.
૧૩૪ ]
"Aho Shrut Gyanam"
Page #214
--------------------------------------------------------------------------
________________
[ ર૬ ] सं. १५३५ माघ शुदि ऊकेशवंशे बलाहीगोत्रे सा. रणमल भा. रमादे पुत्र महिराज काला मूला तत्र महिराज भार्यया मन्नाई श्राविकया श्रीसुविधिनाथबिंब कारित प्रतिष्ठितं च श्रीखरतरगच्छे श्रीजिनचंद्रसूरिभिः ।
સં. ૧૫૩૫ના માહ સુદિમાં ઊકેશવંશીય, બલાહીગોત્રીય શા. રણમલ, તેની ભાર્યા રમાદ, તેમના પુત્ર–મહિરાજ, કાલા, મૂલા, તેમાં મહિરાજની ભાય મન્નાઈ શ્રાવિકાએ શ્રીસુવિધિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને ખરતરગચ્છીય શ્રીજિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૬ ]. ॥सं. १५३५ वर्षे माहमासे श्रीप्राग्वाटज्ञातीय श्रे. शिवराज भा. की(का)की सुत राणाकेन स्वश्रेयसे श्रीसुमतिनाथबिंब का. प्र. श्रीवृद्धसपापक्षे भट्टारक श्रीजिनरत्नसूरिभिः ।।
સં. ૧૫૩૫ના માહ માસમાં શ્રી પ્રાગ્વાટજ્ઞાતીય છે. શિવરાજ, તેમની ભાય કાકી, તેમના પુત્ર રાણાએ, પિતાના કલ્યાણ માટે શ્રીસુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની વૃદ્ધ તપાપક્ષીય ભટ્ટારિક શ્રોજિનરત્નસૂરિએ પ્રતિષ્ઠા કરી.
__.
_. ._
ર૦૫. ગેલા શેઠની શેરીમાં આવેલા શ્રીને મીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીર્થ પર લેખ.
૨૯. યરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
[ ૧૩૫
"Aho Shrut Gyanam"
Page #215
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૦ ] सं. १५३६ वर्षे माघ शुदि ५ रवौ श्रीश्रीमा० श्रे० पाल्हण भा. पाल्हणदे सु. कडूआ भा. अरथू मातृपितृभ्रातृ भा. विजलदे सर्वजन श्रे. घेताकेन श्रीआदिनाथबिंबं का. प्र. पिप्पलग० श्रीसोमचंद्रसूरिपट्टे श्रीउदयदेवसूरिभिः ।।श्रीः॥
સં. ૧૫૩૬ના માહ સુદિ ૫ ને રવિવારે શ્રીશ્રી માલજ્ઞાતીય શ્રેણી પાસ ના પાહણ, તેમની ભાર્યા પાલણદે, તેમના પુત્ર કયા, અને તેમની ભાર્યા અધૂ [ તેમના પુત્ર ખેતાએ ] માતા, પિતા, ભાઈ અને ભાર્યા વિજલદે, એ બધા પરિજનના કલ્યાણ નિમિત્ત ખેતાએ શ્રી આદિનાથનું બિંબ ભરાવ્યું અને તેની પિપ્પલગચ્છીય શ્રી સોમચંદ્રસૂરિના પટ્ટધર શ્રીઉદયદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૮ ] ॥ संवत् १५३६ वर्षे फा. सु. ३ रवौ उकेशवंशे वापणागोत्रे सा. पीदाकेन भार्या विल्हणदे पुत्र जगसी भादा वेला सूरा परिवारयुतेन श्रीविमलनाथबिबं कारितं श्रेयसे प्रतिष्टितं खरतरगच्छे श्रीजिनचंद्रसूरि શ્રીનિનસમુદ્રસૂરિમિઃ .
સં. ૧૫૩૬ના ફાગણ સુદિ ૩ ને રવિવારે ઊકેશવંશીય, વાપ(ફ)નું ગોત્રીય શા. પાદાએ, ભાર્યા વિલકર્ણદે, પુત્રો-જગસી, ભાદા, વેલા, સૂરા વગેરે પરિવારની સાથે, કલ્યાણ નિમિત્તે શ્રી વિમલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ખરતરગચ્છીય શ્રીજિનચંદ્રસૂરિ [ શિષ્ય ] શ્રીજિનસમુદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૨૯૭. ખજૂરીના શેરીમાં આવેલા શ્રી શાંતિનાથ ભવના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ,
૨૯૮, ભાની પિળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ. ૧૩૬ ]
"Aho Shrut Gyanam"
Page #216
--------------------------------------------------------------------------
________________
[ s ] सं. १५३६ वर्षे फा. शु. ८ प्राग्वाटज्ञातीय श्रे. हरपाल भा. हीरादे सुत दो. रोजा भार्या रूडी सुत दो. अजाकेन भा. आसू सुत लषा गुणराजादिकुटुंबयुतेन श्रीविमलनाथचतुर्विंशतिपट्टः कारि. प्रति. तपाश्रीलक्ष्मीसागरसूरिभिः ॥श्रीवीसलन
સ. ૧૫૭૬ના ફાગણ સુદિ ૮ના રોજ શ્રેણી હરપાલ, તેમની ભાર્યા હી દે, તેમના પુત્ર દો. રાજા, તેમની ભાર્યા રડી, તેમના પુત્ર દે. અજાએ, ભાર્યા આમ્ર, પુત્ર-ખા, ગુણરાજ વગેરે કુટુંબ સાથે શ્રી વિમલનાથ ભગવાનની ચોવીશીને પટ્ટ ભરાવ્યું અને તેની તપાગચછીય શ્રી કમીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. શ્રીવીસલન.
[ ૨૦૦ ] | | . શરૂઃ વે હૈ. જી. ૮ રથૌ • • • • • • વેતા કુટુંબयुतेन श्रीशीतलनाथबिंब का. प्र. तपागच्छे भ. श्रीलक्ष्मीसागरसूरिभिः | • • • • • • •
સં. ૧૫૩૬ના વૈશાખ સુદ ૮ ને રવિવારે..ખેતા વગેરે કુટુંબ સાથે શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. કરક...
૨૯૯. ધોબિયા શેરીમાં આવેલા શ્રી સંભવનાથના મંદિરમાંની ધાતુની વીશી પરને લેખ,
૩૦. ભાની પળમાં આવેલા શ્રીધર્મનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની પંચતીથી પરનો લેખ.
[ ૧૩૭
"Aho Shrut Gyanam"
Page #217
--------------------------------------------------------------------------
________________
| [ ૩૧ ] सं. १५३६ वर्षे ज्येष्ठ वदि ८ बुधे प्राग्वाट ज्ञा.श्रे. कर्मण भार्या रत्नू सुत सा. देवाकेन भार्यादेवलिदेयुतेन। स्वश्रेयोथै । श्रीविमलनाथबिंब कारितं प्रतिष्ठि० श्रीवृद्धतपापक्षे श्रीरत्नसिंहसूरिसंताने श्रीउदयसागरसूरिभिः ।
સં. ૧૫૭૬ના જેઠ વદિ ૮ ને બુધવારે પ્રાગ્વાટજ્ઞાતીય શ્રેણી કર્મણ, તેમની ભાર્યા રત્ન, તેમના પુત્ર શા. દેવાએ, ભાર્યા દેવલિદેની સાથે પિતાના કલ્યાણ માટે શ્રીવિમલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની વૃહતપાપક્ષીય શ્રીરત્નસિંહરિને સંતાનીય શ્રીઉદયસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૨ ] ॥ सं. १५३७ वर्षे वैशाष सुदि उकेशवंशे भाटीआगोत्रे सा. साअर भार्या रांऊ पुत्र सं. वेला भा. चपाई पुत्र सा. ताषा द्वि. भार्या जीविणि पुत्र सा. हर्षा भार्या देमाई पुत्र नगराज द्वि. भा. रंगादे पुत्र नाथादिपरिवारयुतेन हर्षाकेन भा. देमाई पुण्या. श्रीकुंथनाथबिंबं का. प्र. श्रीषरतरग. श्रीजिनसागरसूरिपट्टे श्रीजिनसुंदरसूरि प. श्रीजिनहर्षसूरिभिः
સં. ૧૫૩૭ના વૈશાખ સુદિમાં ઊકેશવંશીય, ભાટીયાગોત્રીય, શા. સાઅર, તેમની ભાર્યા રાં, તેમના પુત્ર સં. વેલા, તેમની ભાય ચંપાઈ તેમના પુત્ર શા. તાષા, તેમની બીજી ભાર્યા છવિણિના પુત્ર
૩૦૧. ભોયરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમની ધાતુની પંચતીથી પરને લેખ
૩૦૨. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
૧૩૮ ]
"Aho Shrut Gyanam"
Page #218
--------------------------------------------------------------------------
________________
સા. હર્ષ, તેમની ભાર્યા દેસાઈ, તેમના પુત્ર નગરાજ, તેમની બીજી ભાય રંગાદેના પુત્ર નાથા વગેરે પરિવાર સાથે હર્ષાએ, ભાર્યા દેસાઈના પુણ્યા શ્રી કુંથુનાથ ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની શ્રી ખરતરગચછીય શ્રીજિનસાગરસૂરિના પટ્ટધર શ્રીજિનસુંદરસૂરિ, તેમના પટ્ટધર શ્રીજિનહરિએ પ્રતિષ્ઠા કરી.
[ રૂ૦૩ ] ॥ सं. १५४३ वर्षे वैशाष व. ४ शुक्रे श्रीब्रह्माणगच्छे श्रीश्रीमालज्ञातीय श्रेष्ठि सहिसा सुत भोजा भार्या पुतरि सु० रतनायुतेन सभ्रातृपितृपूर्विजश्रेयोर्थ श्रीशीतलनाथबिंब कारा. प्र. श्रीबुद्धिसागरसूरि . . . .
સ. ૧૫૪૩ના વૈશાખ વદિ ૪ ને શુક્રવારે શ્રી બ્રહ્માણગચ્છીય, શ્રીમાલજ્ઞાતીય શ્રેણી સહિસા, તેમના પુત્ર ભોજા, તેમની ભાર્યા પુતરિ, તેમના પુત્ર રતનાની સાથે, ભાઈ, પિતા અને પૂર્વજોના કલ્યાણનિમિત્તે શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ કરાવ્યું અને તેની શ્રીબુદ્ધિસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૩૦૪ ] ॥ सं. १५४३ वर्षे ध्ये. सु. १५ शनौ श्रीवीसनगरवास्तव्य प्राग्वाटज्ञातीय सा. मुठा भार्या कुंयरि सुत सा. श्रीराजा भार्या रंगी नाम्या श्रीवृद्धतपापक्षे श्रीउदयसागरसूरीणामुपदेशेन स्वश्रेयसे श्रीसुमतिविंबं । कारित प्रतिष्टितं तपापक्षे श्रीसुमतिसाधुसूरिभिः श्रीरस्तु ।
સં. ૧૫૪૩ના જેઠ સુદિ ૧૫ ને શનિવારે વિસનગરના રહેવાસી
૩૦૩. તંબોળી શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામીના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
૩૦૪, ભેચરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાંની ધાતુની પંચતીય પરને લેખ.
---
-
[ ૧૩૯
"Aho Shrut Gyanam"
Page #219
--------------------------------------------------------------------------
________________
પ્રાગ્વાટજ્ઞાતીય શા મુઠા, તેમની ભાર્યા ફૂયરિ, તેમના પુત્ર શા. શ્રી રાજ, તેમની ભાર્યા નામેરંગીએ વૃદ્ધ તપાપક્ષીય શ્રીઉદયસાગરસૂરિના ઉપદેશથી પોતાના કલ્યાણ માટે શ્રીસુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાપક્ષીય શ્રીસુમતિસાધુસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૦૫ ] संवत् १५४६ वर्षे मागशर शुदि ५ शुक्रे श्रीश्रीमालजातीय मंत्रि वीरघूल भा० वारू सु. वेलु भहिजु वेला भा० रामती सु. देपउ स्वदाज सहिजा नमित्तं । आत्मश्रेयसे श्रीधर्मनाथवि. प्र. श्रीपिप्पलगच्छे श्रीगुणसागरसूरिभिः ॥ सीतापुर
સં. ૧૫૪૬ના માગશર સુદિ ૫ને શુક્રવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય મંત્રી વીરપૂલ, તેમની ભાર્યા વારુ, તેમના પુત્ર-બુ અને ભહિજુ, તેમાં વેલાની ભાર્યા રામતી, તેમના પુત્રે–દેપઉ, સ્વદાર્વજ અને સહિજાના કલ્યાણ નિમિત્તે અને પોતાની શ્રેય માટે શ્રીધર્મનાથનું બિંબ ભરાવ્યું અને તેની પિપલગ૭ના શ્રીગુણસાગરસૂરિએ સીતાપુરમાં પ્રતિષ્ઠા કરી.
[ રૂ૦૬ ] ॥ संवत् १५४७ वर्षे पौ० वदि ६ रखौ श्रीश्रीमालज्ञातीय सं. उंदा भा० माणिकि सु० सं० भीमाकेन भा० भावलदे नाम्या सु० बदादियुतया स्वश्रेयसे श्रीसुविधिनाथादिपंचतीर्थी श्रीजीवितस्वामिबिंब श्रीआगमगच्छे श्रीअमररत्नसूरिगुरूपदेशेन कारितं प्रतिष्टितं च विधिना धंधूका વાસ્તવ્ય જ્યા મવતુ //શ્રીગી.
સ. ૧૫૪૭ના પોષ વદિ ૬ ને રવિવારે ધંધુકાના રહેવાસી શ્રીશ્રીમાલ
૩૦૫. ગેલા શેઠની શેરીમાં આવેલા શ્રીને મીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પર લેખ.
૩૦૬. ભોંયરા શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામીના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
૧૪૦ ]
"Aho Shrut Gyanam"
Page #220
--------------------------------------------------------------------------
________________
જ્ઞાતીય સં. ઉંદા, તેમની ભાર્યા માણિકિ, તેમના પુત્ર સં. ભીમાએ અને ભાર્યા નામે ભાવલદેએ પત્ર વદા વગેરેની સાથે પોતાના કલ્યાણ નિમિતે શ્રીસુવિધિનાથ વગેરેની પંચતીર્થી વાળું જીવિતસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની આગમગવછીય શ્રીઅમરરત્નસૂરિ ગુરુના ઉપદેશથી વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી. કલ્યાણ થાઓ.
[ ૩૭ ] ॥ सं. १५४७ वर्षे माघ सुदि १० गुरौ श्रीश्रीमालज्ञातीय । व्यव कोटा | भार्या कस्मीरदे सुत मेहा भार्या माणिकि तया स्वश्रेयसे श्रीजीवितस्वामि श्रीसुमतिनाथबिंब कारितं वटप्रद्रीयश्रीपूर्णिमापक्षे श्रीदेवसुंदरसूरीणामुपदेशेन प्र. झंझुवाडा वास्तव्य ।
- સં. ૧૫૪૭ના માધ સુદિ ૧૦ ને ગુરુવારે ઝીંઝુવાડાના રહેવાસી શ્રીશ્રીમાલજ્ઞાતીય વ્ય. કેટા, તેમની ભાય કશ્મીર, તેમના પુત્ર મેલું, તેમની ભાવ્ય માણિકિએ પિતાના કલ્યાણ માટે શ્રીજીવિતસ્વામી, શ્રી સુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની વટપદ્રીય શ્રી પૂર્ણિમાપક્ષીય શ્રીદેવસુંદરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી.
[ ૩૦૮ ] सं. १५४७ वर्षे माघ शु० १३ रखौ श्रीमंडपे श्रीमालज्ञातीय सं. ऊदा भा० हर्षु पु० सं. षीमा भा० पूजी पु. सं. जगसी भा. माऊ पु. सं. गोल्हा भा० सामां पु. मेघा पुत्री शाणी लघुभ्रातृ सं. राजा भा० सांगू पुत्ररत्न सं. जावडेन भा० धनाई जीवादे सुहागदे सक्रादे
૩૭. ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથના મોટા મંદિરમાંની ધાતુની પચતીથી પરને લેખ.
૩૦૮. ભાની પિાળમાં આવેલા શ્રી શાંતિનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની વીસી પર લેખ.
[ ૧૪
"Aho Shrut Gyanam"
Page #221
--------------------------------------------------------------------------
________________
धनाई पु. सं. हीरा भार्या रमाई सं. लाभादिकुटुंबयुतेन १०६बिंब कारयिता निजश्रेयसे श्रीआदिनाथमुख्य श्रीचतुर्विंशतिजिनपट्ट कारितं प्रतिष्टितः तपागच्छे श्रीसोमसुंदरसूरि श्रीलक्ष्मीसागरसूरिपट्टे श्री • • • • . • • • • • • ભૂમિઃ |
સં. ૧૫૪૭ના માહ સુદ ૩ ને રવિવારે શ્રીમંડ (માંડવમઢમાં) શ્રીમાલણાતીય સં. ઉદા, તેમની ભાર્યા હÇ તેમના પુત્ર સં. ખીમા, તેમની ભાર્યા પૂજી, તેમના પુત્ર સં. જગસી, તેમની ભાર્યા માઉ, તેમના પુત્ર . ને તેમની ભાર્યા સામા, તેમના પુત્ર મેવા. પુત્રી શાણી અને નાના ભાઈ સં. રાજા, તેમની ભાર્યા સાં, તેમના પુત્રરત્ન જાવડે, ભાઓ ધનાઈ જીવાદે, સુહાગ, સક્રાદે, તેમાં ધનાઈના પુત્ર સં. હીરા, તેમની ભાર્યા રમાઈ સં. લાભા વગેરે કુટુંબની સાથે પિતાના કલ્યાણ માટે ૧૦૬ બિંબ ભરાવનાર (જાવડે) શ્રી આદિનાથ જેમાં મુખ્ય છે. એવો ચોવીશીને પટ્ટ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીમસુંદરસૂરિના શ્રી લક્ષ્મસાગરસૂરિના પટ્ટધર......સૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૩૦૬ ] सं. १५४७ वर्षे वैशाष व. १ सोमे श्रीश्रीमालज्ञातीय म. जीवण भा. जानू सु. म. माणिक भा. माणिकदे आत्मश्रेयोथ पार्श्वनाथबिंब कारित पूर्णिमापक्षीय श्रीविनयतिलकसूरीणामुपदेशेन प्रतिष्टितं वीरमगाम वास्तव्यः ।
- સં. ૧૫૪ ૭ના વૈશાખ વદ ૧ સોમવારે વીરમગામના રહેવાસી શ્રીશ્રી માલજ્ઞાતીય નં. જીવણ, તેમની ભાર્યા જાનૂ, તેમના પુત્ર મં, માણિકે અને તેમની ભાર્યા માણિકદેએ આત્મકલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પૂર્ણિમાપક્ષના શ્રીવિયતિલકરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરી.
૩૦૯. ગેલા શેઠની શેરીમાં આવેલા શ્રીને મીશ્વરના મંદિરમની ધાતુની પંચતીર્થો પરને લેખ. ૧૪૨ ]
"Aho Shrut Gyanam"
Page #222
--------------------------------------------------------------------------
________________
લ, તેમના વાતનું બિંબ વિધિપૂર્વક
[ ૩૧૦ ] संवत १५४८ वर्षे कार्तिक शुदि १२ शुक्रे श्रीश्रीमालज्ञातीय श्रेष्टि वाडा भा. वाजलदे सुत देवकुमार स्वपितृमातृश्रेयसे श्रीशांतिनाथવિ. . શ્રી માપક્ષે મ. શ્રીવસુરજૂરી મુપટ્ટેરોન • • • • • • • વિમિ: મૂત્રી વા .
સં. ૧૫૪૮ના કાર્તિક સુદિ ૧૨ ને શુક્રવારે શ્રીશ્રી માલજ્ઞાતીય શ્રેજો વાડા, તેમની ભાર્યા વાજલદે, તેમના પુત્ર દેવકુમારે પિતાનાં માતાપિતાના કલ્યાણનિમિત્તે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીપૂર્ણિમાપક્ષના ભટ્ટારક શ્રીદેવસુંદરસૂરિના ઉપદેશથી વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી.
[ રૂ ૧૧ ] ॥ संवत् १५४८ वर्षे ऊकेशवंशे भणसालीगोत्रे सा. काना भार्या कामलदे पुत्र भ० बदा त्रा० (भ्रा.) भ. राजाकेन भार्या कर्माई वसुपालसहितेन तेजाश्रेयसे श्रीशीतलनाथबिंबं कारितं । प्रतिष्टितं श्रीखरतरगच्छे श्रीजिनचंद्रसूरिपट्टे श्रीजिनसमुद्रसूरिभिः ॥ शुभं भवतु पू० . . . . . . .
સ. ૧૫૪૮માં ઊકેશવંશના ભણશાળી ગોત્રીય શા. કાના, તેમની ભાર્યા કામલદે, તેમના પુત્ર ભ૦ બદા, [ ભાઈ ભ૦ રાજાએ, ભાર્યા કમઈ અને વસુપાલની સાથે તેજાના કલ્યાણ માટે શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ખરતરગચ્છીય શ્રીજિનચંદ્રસૂરિના પટ્ટધર શ્રીજિનસમુદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી. શુભ થાઓ. પૂ૦........
૩૧૦. ચિંતામણિની શેરીમાં આવેલા મેટા શ્રીચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
૩૧૧. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાંની ધાતુની પચતીથી પરને લેખ.
"Aho Shrut Gyanam"
[ ૧૪૩
Page #223
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૨ ] । संवत् १५५१ वर्षे वैशाष सुदि १३ गुरौ प्राग्वाट ज्ञा० श्रे० महिराज भा. अधकू पु. श्रे० हलाकेन भा० रुषमणि भ्रातृ श्रे० हांसादिकुटुंबयुतेन श्रेयो) श्रीअभिनंदनवि कारितं प्रतिष्ठितं श्रीवीरदेवसूरिभिः
સં. ૧૫૫ના વૈશાખ સુદિ ૧૩ ને ગુરુવારે પ્રાગ્વાટજ્ઞાતીય શ્રેષ્ઠી મહિરાજ, તેમની ભાર્યા અધ, તેમના પુત્ર શ્રેષ્ઠી હલાએ, ભાર્યા રૂખમણિ, ભાઈ શ્રેટ હાંસા વગેરે કુટુંબની સાથે કલ્યાણ માટે શ્રી અભિનંદનસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીવીરદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
संवत् १५५२ वर्षे माह शुदि . . . . . . मडाणा ग्रामवास्तव्य श्रीमालज्ञातीय व्य. सहिजा भार्या रामति पुत्र व्य० तबाकेन भार्या रती पु० कोल्हादेकुटुंबयुतेन श्रे० श्रीमुनिसुव्रतस्वामिबिंबं का. प्र. तपागच्छे श्रीहेमविमलसूरिभिः ॥
સં. ૧૫પરના મહા સુદિ......મડાણા ગામના રહેવાસી શ્રીમાલનાતીય વ્યત્ર સહિજા, તેમની ભાર્યા રામતી, તેમના પુત્ર વ્ય. તબાએ, ભા રતી, તેમના પુત્ર કેલ્કા વગેરે કુટુંબની સાથે કલ્યાણ માટે શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીમતિલકસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૩૧૨. ભાની પોળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
૩૧૩. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી. આદીશ્વર ભવના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
૧૪૪ ]
* "Aho Shrut Gyanam"
Page #224
--------------------------------------------------------------------------
________________
[ રૂ ૧૪ ] सं. १५५२ वर्षे माघ वदि १२ बुधे प्राग्वाटज्ञातीय श्रे० आसधर भार्या चंपाई पुत्र श्रे० मेघाकेन भा० पूतलि पुत्र भावड भ्रातृ जावड भा० हरषीप्रमुखकुटुंबयुतेन श्रेयाथ श्रीसुबिधिनाधवि कारितं प्रतिष्टितं श्रीचंद्रगच्छे श्रीवीरदेवसूरिभिः ॥ श्रीमतिपत्तनमहानगरे ॥
સં. ૧૫૫રના માહ વદિ ૧૨ ને બુધવારે પ્રાગ્વાટજ્ઞાતીય છે. આસધર, તેમની ભાર્યા ચંપાઈ. તેમના પુત્ર શ્રેણી મેધાએ, ભાર્યા પૂતલી, પુત્ર ભાવડ, ભાઈ નવડ, તેમની ભાર્યા હરખી વગેરે કુટુંબની સાથે કલ્યાણ માટે શ્રીસુવિધિનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી ચંદ્રગચ્છના શ્રીવીર દેવસૂરિએ શ્રી પત્તન (પાટણ) મહાનગરમાં પ્રતિષ્ઠા કરી.
[ રૂ ૧૫ ] संवत् १५५३ वर्षे पोष वदि १० गुरौ श्रीश्रीमालज्ञातीय श्रे० समधरा भा. लषसाई पु. सूरु भा. रजाई पु. रविजु स्वश्रेयसे श्रीसंभवनाथबिंब कारापित श्रीसाधुपुणिमापक्षे भ० श्रीविजयचंद्रसूरि तत्पट्टे श्रीउदयचंद्रसूरिभिः प्रतिष्टितं विधिना ॥ श्रीअहमदावाद वास्तव्य ।।
સં. ૧૫૫૩ના પિષ વદ ૧૦ ને ગુરુવારે અમદાવાદ (અમદાવાદ)ના રહેવાસી શ્રીશ્રીમાલાતીય શ્રેણી સમધરા, તેમની ભાર્યા લખસાદ તેમના પુત્ર સૂર, તેમની ભાર્યા રજાઈ, તેમના પુત્ર વિજુએ પિતાના કલ્યાણ માટે શ્રીસંભવનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી સાધુપૂર્ણિમાપક્ષીય ભટ્ટારક શ્રીવિજયચંદ્રસૂરિ તેમના પટ્ટધર શ્રીઉદયચંદ્રસૂરિએ વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી.
૩૧૪. ગેડીની ખડકીમાં આવેલા શ્રીગેડીપાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
૩૧૫. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પર લેખ.
[ ૧૪૫
"Aho Shrut Gyanam"
Page #225
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૬ ] सं. १५५३ वर्षे माघ शु. ५ रवी श्रीब्रह्माणगच्छे श्रीमालज्ञा. श्रे. धना मा. घेती सु. गणीयाकेन भा. जीविणि भ्रातृ नाथाटीलाभ्यां [ सहितेन ] पितृमातृभ्रातृश्रेयोर्थ श्रीवासपूज्यबिंबं का. प्र. भट्टारक श्रीमुनिचंद्रसूरिभिः कोहरवास्तव्यः
સં. ૧૫૫૩ના માહ સુદ ૫ ને રવિવારે કોહરના રહેવાસી, બ્રહ્માણીય, શ્રીમાલઘાતીય શ્રેણી ધના, તેમની ભાર્યા ખેતી, તેમના પુત્ર ગણીયાએ, ભાર્યા વિણ, ભાઈ ઓ નાથા અને ટીલાની સાથે માતા, પિતા અને ભાઈના કલ્યાણ માટે શ્રીવાસુપૂજ્યસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની ભટ્ટારક શ્રીમુનિચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૭ ] ॥ संवत् १५५४ वर्षे पोसवदि ५ शुक्रे मगलीपुरवास्तव्य प्राग्वाट० ज्ञा. म. वीसल भार्या वील्हणदे सु. म. हांसा भा० सरसति सु. तेजाकेन भा. धीरू पुत्र भला हेमा देवराज स्वकुटुंबयुतेन श्रेयो) श्रीसुविधिनाथबिंबं कारितं प्र. तपागच्छे श्रीहेमविमलसूरिभिः ॥
સં. ૧૫૫૪ના પિષ વદિ ૫ ને શુક્રવારે મગલીપુરના રહેવાસી પ્રાગ્વાટજ્ઞાતીય મ૦ વીસલ, તેમની ભાર્યા વીણદે, તેમના પુત્ર મા હાંસા, તેમની ભાર્યા સરસ્વતી, તેમના પુત્ર તેજાએ, ભાર્યા ધીરુ, પુત્ર ભલા, હેમા, દેવરાજ વગેરે પિતાના કુટુંબની સાથે કલ્યાણ માટે શ્રીસુવિધિનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીમવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૩૧૬. ભાની પળમાં આવેલા શ્રી શીતળનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
૩૧૭. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગોડી પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પરનો લેખ.
૧૪૬ ]
"Aho Shrut Gyanam"
Page #226
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] संवत् १५५५ वर्षे कार्तिक व. २ बुधे श्रीश्रीमालज्ञा. श्रे. रूपा भा. राभलदे सु. केल्हाकेन भा. कुतिगदे सहितेन पितृमातृश्रेयोथै श्रीशांतिनाथबिंब का० प्र० पिप्फलगच्छे श्रीरत्नसागरसूरिपट्टे श्रीदेवचंद्रસૂરિમિ છે . . . . . . નાના એવોર્થ !
સં. ૧૫૫૫ના કાર્તિક વદિ ૨ ને બુધવારે શ્રીશ્રીમાલજ્ઞાdય શ્રેણી રૂપા, તેમની ભાર્યા રાંભલદે, તેમના પુત્ર કેલ્લાએ, ભાર્યા કુતિગની સાથે પિતા, માતાના કલ્યાણ નિમિત્તે શ્રી શાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની પિપલગ૭ના શ્રી રતિસાગરસૂરિના પટ્ટધર શ્રીદેવચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી...........નામના કલ્યાણ માટે.
[ ૩૧૧ ? ॥सं. १५५८ वर्षे फागुण शु. ११ गुरौ उपके० धनतियागोत्रे ૩. રતના મ. સ. પુ. સા. શ્રમ(બે) મ. ઢષમા કુ. मोकल वौरमादि अष्टयुतेन आत्मपुण्यार्थं श्रीशांतिनाथबिंब कारित प्र० ટ્ટજી . મ. ક્વોયતમિ . . . . . . .
સં. ૧૫૫૮ના ફાગણ સુદિ ૧૧ ને ગુરૂવારે ઉપકેશગછીય, ધનતિયાગાત્રીય શા. રતના, તેમની ભાર્યા સસારા, તેમના પુત્ર સા. લખમણે, ભાર્યા લખમાદે, પુત્રો મેકળ, વિરમ વગેરે આઠ પુત્રોની સાથે પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પઢિલકીયગછના ભટ્ટારક ઉદ્દઘોયત ઉદ્યોત)સરિએ પ્રતિષ્ઠા કરી.
૩૧૮. અખી ડોસીની પળમાં આવેલા નાના શ્રી ચિંતામણિ પા. નાથના મંદિરમાંની ધાતુની પંચતીર્થો પરનો લેખ.
૩૧૯, કડિયાવાસમાં આવેલા શ્રીવાસુપૂજ્ય સ્વામીના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
[ ૧૪૭
"Aho Shrut Gyanam"
Page #227
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૦ ]. । संवत् १५५८ वर्षे आषाढ सुदि १० सोमे श्रीपत्तनवास्तव्य બાવાજ્ઞાતીય વ્ય. નર સુર . પી . . . . . . . . તેના માર્યા कनकाई सुत व्य. सोनारूपाभ्यां भा. बकूसुत विमल सिंहादिकुटुंबयुतेन श्रीअजितनाथबिंब कारितं प्रतिष्टितं श्रीतपागच्छनायक श्रीनिगमाविभविक परमगुरु श्रीश्रीश्रीइंद्रनंदिसूरिभिः ॥ श्री॥
સં. ૧૫૫૮ના અષાડ સુદિ ૧૦ ને સોમવારે શ્રીપત્તન (પાટણના) રહેવાસ વ્ય૦ રાજડ, તેમના પુત્ર વ્ય, ખી......દેના ભાર્યા કનકાઈ, તેમના પુત્ર વ્ય૦ સેના અને રૂપાએ [ સોનાની) ભાર્યા બકુ, પુત્રો વિમલ અને સિંહા વગેરે કુટુંબની સાથે શ્રી અજિતનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચછીય શ્રીનિગમાવિભવિક પરમગુરુ શ્રીઇદ્રનંદિરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૨૧ ] ॥ संवत् १५६० वैशाष शुदि ३ बुधे श्रीश्रीमालज्ञातीय श्रे० सहिसा भा० माणिकि सुत श्रे० माणार भा. मोहणदे सुत श्रे० परबत (तेन ) भा. प्रेमलदे सुत कर्मणादिकुटुंबयुतेन स्वश्रेयसे श्रीश्रेयांसनाथ चतुर्विंशतिपट्टः कारितं श्रीआगमगच्छे श्रीश्रीश्रीविवेकरत्नसूरिगुरूपदेशेन प्रतिष्ठितं मांडलिवास्तव्यः ।।
સં. ૧૫૬૦ના વૈશાખ સુદિ ૩ ને બુધવારે માંડલના રહેવાસી શ્રીશ્રીમાલનાતીય શ્રેણી સહિસા, તેમની ભાર્યા માણિદિ, તેમના પુત્ર શ્રેણી
૩૨૦. મેયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
૩૨૧. ગેલા શેઠની પોળમાં આવેલા શ્રીને મીશ્વરના મંદિરમાંની ધાતુની ચાવીશી પરનો લેખ.
૧૪૮ ]
"Aho Shrut Gyanam"
Page #228
--------------------------------------------------------------------------
________________
માણાર, તેમનો ભાર્યાં માણુદ્દે, તેમના પુત્ર શ્રેષ્ઠી પતે, ભાર્યાં પ્રેમલદે, પુત્ર કુણું વગેરે કુટુંબની સાથે પેાતાના કલ્યાણ નિમિત્તે શ્રીશ્રેયાંસનાથ ભગવાનના ચેાવીશીના પટ્ટ ભરાવ્યા અને તેની આગમ ગચ્છના શ્રીવિવેકનસર ગુરુના ઉપદેશથી પ્રતિષ્ઠા કરી.
[ ૩૨૨
|| सं. १५६१ वर्षे माघ शु० ५ शुक्रे श्रीश्रीमालज्ञातीय श्रे० જોવા સુ. જે. સુમધર માર્યા મા સુ. ર્ દ્દો. રાના (જેન) રાના માર્યા माल्हणदे स्वपितृमातृश्रेयोर्थं श्रीसुविधिनाथबिंबं कारापितं श्रीपूणिमापक्षे । भाहिर श्रीगुणतिलकसूरिभिः प्रतिष्टितं ।
સ. ૧૫૬૧ના મહા સુદિ ૫ ને શુક્રવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રેષ્ઠી ચાંપા, તેમના પુત્ર શ્રેષ્ઠો સમધર, તેમની ભાર્યાં ઉમા, તેમના બે પુત્રા દા॰ રાજા અને રાણી અને ભાર્યા માદેએ પાતાના માતાપિતાના કલ્યાણ નિમિત્તે શ્રીસુવિધિનાથનું બિંબ ભરાવ્યું અને તેની પૂ'િમા પક્ષના ભટ્ટા, શ્રીગુણતિલકસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૩૨૨ ]
।। संवत् १५६३ वर्षे आषाढ सुदि ७ दिने देलीआसूलवास्तव्य मं. वना भा. लक्ष्मी पु. मं. लटा हांसा वरसिंग लटा भा. मचकू हीरादे पहुती पु. घेता कडुआ लींबायुतेन लक्ष्म्या श्रेयसे श्रीश्रीश्री शांतिनाथबिंब कारितं श्री पु (पूर्ण० प्रादुर्भविक पूज्य श्रीइंद्रनंदिसूरिभिः प्रतिष्टितं कुतुबपुर पक्षे ||
સ. ૧૫૬૩ના અષાઢ સુદિ છના રાજ વૅલીલના રહેવાસી
૩૨૨. ભાની પાળમાં આવેલા મેાટા શ્રીશાંતિનાથ ભ॰ના મંદિરમાંની ધાતુની પંચતીથી પરના લેખ.
૩૨૩. ભાતી પેાળમાં આવેલા શ્રીશાંતિનાથ ભના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પરના લેખ.
"Aho Shrut Gyanam"
[૧૯
Page #229
--------------------------------------------------------------------------
________________
મંઇ વના, તેમની ભાર્યા લક્ષ્મી, પુત્ર મં૦ લટા, હાંસા, વરસિંગ; તેમાં લટાની ભાર્યાએ મચ, હીરાદે, પહુતી, પુત્રો ખેતા, કઠુઆ અને લીંબાની સાથે લક્ષ્મીના કલ્યાણ માટે શ્રી શાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની પૂર્ણિમા પક્ષમાંથી ઉદ્દભવેલા કુતુબપુર પક્ષના પૂજય શ્રીઈદ્રનંદિસરિએ પ્રતિષ્ઠા કરી.
मंवत् १५६४ वर्षे ज्येष्ठ सुदि १ शुक्रे नागरज्ञातीय कूकरवाडा वास्तव्य । श्रे० पोपट भा० भली सु. मांडणकेन भार्या रही सु० माणा शाणा रीडा प्र. कुटुंबयुतेन स्वश्रेयसे श्रीसुमतिनाथबिंबं कारितं प्रतिष्टितं श्रीति पापक्षे श्रीउदयसागरसूरिपट्टे श्रीलब्धिसागरसूरिभिः ।।
- સં. ૧૫૬૪ના જેઠ સુદિ ૧ ને શુક્રવારે નાગરજ્ઞાતીય, કુકરવાડાના રહેવાસી શ્રેષ્ઠી પિોપટ, તેમની ભાથ ભલી, તેમના પુત્ર માંડણે, ભાર્યા રહી, પુત્રો માણા, શાણા, રીડા વગેરે કુટુંબની સાથે પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી સુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીતપાગચ્છીય શ્રીઉદયસાગરસૂરિના પટ્ટધર શ્રી લબ્ધિસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૩૨ ] ॥ सं. १५६६ वर्षे वदि ५ सोमे सूरत वा. श्रीमाली श्रे. टीभा भार्या बनी सुत वेणा (णेन ) भा० केबाई सु. नाझ्या प्र. कुटुंबयुतेन स्वश्रेय से श्रीसंभवनाथबिंब कारितं प्र० श्रीसूरिभिः ।
સં. ૧૫૬૬ના વદિ ૫ ને સોમવારે સુરતવાસી શ્રીમાલી શ્રેષ્ઠી ભા, તેચની ભાર્યા વની, તેમના પુત્ર વણાએ, ભાર્યા કે બાઈ અને પુત્ર નાઈયા વગેરે કુટુંબ સાથે પિતાના કલ્યાણ માટે શ્રીસંભવનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસૂરએ પ્રતિષ્ઠા કરી.
૩૨૪. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી. આદીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીર્થી પર લેખ.
૩૨ ૫. ચિંતામણિની શેરીમાં આવેલા મેટા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પર લેખ. ૧૫૦ ]
"Aho Shrut Gyanam"
Page #230
--------------------------------------------------------------------------
________________
॥ संवत १५६७ वर्षे ज्ये. ३० १३ दिने श्रीमालज्ञातीय सं० भाईआ भार्या माल्हणदे पुत्र सं. अमरा सं. भोगा सं० कडूआ सं. भाणा. सं. भाणा भा। लालीनाम्न्या पुत्र सं. तेजादिकुटुंबयुतया स्वश्रेयसे श्रीशांतिनाथबिंब का. प्र. तपागच्छे श्रीहेमविमलसूरिभिः श्रीरस्तु ।
સં. ૧૫૬૭ના જેઠ વદિ ૧૩ ના દિવસે શ્રીમાલજ્ઞાતીય સં. ભાઈઓ, તેમની ભાર્યા માહદે, તેમના પુત્ર સં. અમર, સં. ભણું, સં. કઠુઆ, સં. ભાણું; તેમાં ભાણુની ભાર્યા લાલીએ, પુત્ર સં. તેજા વગેરે કુટુંબ સાથે પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી શાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છના શ્રીહેમવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૩૨૭ ] ॥ संवत् १५७० वर्षे पोस वदि ५ रवी श्री अहमदावाद नगरे श्रीश्रीवंशे सा० पहिराज भा. रूपी सुत सा. सिंघदत्त भा. मगाई सुत सा० अमीपाल भा० दीवडि सुश्राविकया पुत (त्र) साह सहजपाल सा. विजयपाल सहितया स्वश्रेयसे श्रीअंचलगच्छे श्रीभावसागरसूरीणामुपदेशेन । श्रीपअप्रभस्वामिबिंबं कारितं प्रतिष्टितं श्रीसंघेन ।। श्रीः दीबडिश्रेयसे || श्रीरस्तु
- સં. ૧૫૭૦ ના પિોષ વદિ ૫ ને રવિવારે શ્રી અહમદાવાદ નગરમાં શ્ર વંશના શા. પહિરાજ, તેમની ભાર્યા રૂપી, તેમના પુત્ર શા. સિંધદત્ત, તેમની ભાર્યા મગાઈ, તેમના પુત્ર શા. અમીપાલ, તેમની ભાર્યા નામે
૩૨. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાંની ધાતુની પંચતીથી પરનો લેખ.
૩૨૭. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીર્થ પર લેખ.
[ ૧૫
"Aho Shrut Gyanam"
Page #231
--------------------------------------------------------------------------
________________
દીવહિ સુશ્રાવિકાઓ, પુત્ર શા. સહજપાલ અને શા. વિજયપાલની સાથે પિતાના કલ્યાણ માટે અંચલગચ્છના શ્રીભાવસાગરસૂરિના ઉપદેશથી શ્રી પદ્મપ્રભવામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસંઘે પ્રતિષ્ઠા કરી. શ્રોદીવડના કલ્યાણ માટે
[ ૩૨૮ ] ॥ संवत् १५७० वर्षे माघसुदि ३ रवौ उसवालज्ञातीय धीणगोत्रे भ० मेघा पुत्र जेसंग भा० पदभाई पु. भ० सहसकरण भा. चांदु पु. भ० जेसंग पु. भ. उ[ द् द्योतसुपुण्यार्थ भ. वरधमान भार्या विलाई सुकुटुंबयुतेन श्रीपार्श्वनाथविंबं का० बृहद्गच्छे श्रीकार्मचंद्रसूरिभिः ।।श्रीः॥
સ. ૧૫૭૦ના માહ સુદિ ૩ ને રવિવારે ઉસવાલજ્ઞાતીય, ધાણગોત્રીય ભ, મેઘા, તેમના પુત્ર જેસંગ, તેમની ભાર્યા પદમાઈ તેમના પુત્ર ભ૦ સહસકરણ, તેમની ભાર્યા ચાંદુ, તેમના પુત્ર ભ૦ જેસંગે, પુત્ર ભ૦ ઉધોતના પુણ્યાર્થે ભ૦ વર્ધમાન, તેમની ભાર્યા વિલાઈ વગેરે કુટુંબની સાથે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની બુદ્દચ્છિીય શ્રીકાર્મચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રૂ૨૬ ] ॥ संवत् १५७१ वर्षे वैशापशुदि ५ दिने श्रीश्रीमालीज्ञाती० से. वईजा भा० वईजलदे सुत श्रे. लषा (खेण) भा० खीमाई पु. धूघा देवराज राजपाल सहितैः ( तेन ) स्वश्रेयसे श्रीसुमतिनाथ बि. का० पूर्णिमा
- ૩૨૮. બંબાવાળી શેરીમાં આવેલા શ્રી શામળા પાર્શ્વનાથ ભવના દેરાસરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
૩૨૯. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ. ૧૫ર ]
"Aho Shrut Gyanam"
Page #232
--------------------------------------------------------------------------
________________
पक्षे प्र० श्रीमुनिचंद्रसूरिभिः ॥
સ. ૧૫૭૬ના વૈશાખ સુદિ પના રોજ શ્રીશ્રીમાલજ્ઞાતીય શેઠ વર્ધા, તેમની ભાર્યાં વઇજલદે, તેમના પુત્ર શ્રેષ્ઠી લખાએ, ભાર્યાં ખીમાઈ, તેમના પુત્રા ઘૂધા, દેવરાજ અને રાજપાલની સાથે પાતાના કલ્યાણ માટે શ્રીસુમતિનાથનું ભિષ્મ ભરાવ્યું અને પૂર્ણિમા પક્ષના શ્રોમુનિચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી,
[ રૂ૨૦ ]
॥ सं० १५७२ वर्षे चैत्र वदि ३ दिने । उकेशवंशे छाजहडगोत्रे सं० फुझा भा० श्रा० कपूरदे पुत्र सं. देवदत्त भा. जीवणिश्राविकया । पु. सं. नाकर सं. धनपाल पौत्र रूपा सूटा कान्हादिपरिवार युतया स्वपुण्यार्थे श्री धर्मनाथबिंबं का० प्र० श्रीखरतरगच्छे। श्रीजिनसागरसूरिप श्रीजिनहर्षसूरिपट्टालंकार श्रीजिनचंद्रसूरिभिः । सुभं भवतु श्रीरस्तु ॥
સ. ૧૫૭૨ના ચૈત્ર વંદના દિવસે કેશવવંશના છાજડગોત્રીય સ. ફુઝ!, તેમની ભાર્યા શ્રાવિકા કપૂરદે, તેમના પુત્ર સ. દેવદત્ત, તેમની ભાર્યા જીવણ શ્રાવિકાએ પુત્રા સ નાકર, સ. ધનપાલ, પૌત્રા રૂપા, ટા, કાન્હા વગેરે પરિવારની સાથે પોતાના પુણ્યાર્થે શ્રીધનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીખરતગચ્છીય શ્રીજિનસાગરસૂરિ, તેમના પર શ્રીજિનસુંદરસૂરિ, તેમના પર શ્રીજિન સૂર, તેમના પદ્મલ કારી શ્રીજિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી. શુક્ર યા.
૩૩૦. ભાની પાળમાં આવેલા શ્રીધમનાથ ના મંદિરમાંની ધાતુની ચેાવીસી પરના લેખ.
"Aho Shrut Gyanam"
[ ૧૫૩
Page #233
--------------------------------------------------------------------------
________________
सं. १५७६ वर्षे माह सुदि ५ रखौ श्रीनाणावालगच्छे उसवाल ज्ञातीय नागगोत्रे । सीहड शाषा वेला भारज्या(र्या)र वीजलदे दे वीजलदे पु० जेसा भा० रमी पु० हीरापेताकेन पूर्वज पुन्याथ श्रीशांतिनाथबिंब कारितं प्र० श्रीशां(ति)सूरिभिः ॥ कोटडीवास्तव्य || श्री
સં. ૧૫૭૬ના માહ સુદિ ૫ ને રવિવારે શ્રીનાણુવાલ છીય, ઓશવાલજ્ઞાતીય, નાગનેત્રીય સીહડ શાખાના કાટડીના રહેવાસી વેલા, તેમની ભાર્યાઓ બે વીજલદે અને દે; તેમાં વીજલદેના પુત્ર જેસા, તેમની ભાર્યા રમી, તેમના પુત્ર હીરા અને ખેતાએ પૂર્વજોના પુણ્યાર્થે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી શાંતિરિએ પ્રતિષ્ઠા કરી.
[ રે ર ] सं. १५७७ वर्षे वैशाख सुदि ११ गुरौ श्रीश्रीमालज्ञातीय श्रे. वाछा भार्या रितू सुत हंसराज भा० हासी सुत भीमाहर्षाभ्यां आत्मश्रेयोऽर्थं मातृ पितृनिमित्त श्रीआदिनाथबिंबं का० प्र० ब्रह्माणगच्छे गच्छनायक श्रीबुद्धिसागरसूरिपट्टे श्रीविमलसूरिभिः ॥ डाझरुआ वास्तव्यः ।।
સં. ૧૫૭૭ના વૈશાખ સુદિ ૧૧ ને ગુરુવારે શ્રીમાલજ્ઞાતીય ડાઝરૂઆના રહેવાસી શ્રેષ્ઠી વાછા, તેમની ભાર્યા રિતુ, તેમના પુત્ર હંસરાજ, તેમની ભાય હાસી, તેમના પુત્રો ભીમા અને હર્ષોએ પોતાના કલ્યાણ માટે માતા અને પિતાના પુણ્ય નિમિત્તે શ્રી આદિનાથનું બિંબ ભરાવ્યું અને તેની બ્રહ્માણગચ્છના નાયક શ્રીબુદ્ધિસાગરસૂરિના પટ્ટધર શ્રી વિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૩૩૧. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી. આદીશ્વર ભ૦ના મંદિરમાંની ધાતુની પંચતીર્થ પર લેખ.
૩૩૨. દેસાઈવાડામાં આવેલા શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભ૦ના મંદિર માંની ધાતુની પ્રતિમા પરના લેખ.
૧૫૪ ]
"Aho Shrut Gyanam"
Page #234
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૨ ]
॥ सं. १५७७ वर्षे ज्येष्ठ शुदि ५ शनौ ओसवालज्ञातीय अमदावाद वास्तव्य सं . वरजांग भा० सं० वल्गु दे० सु० सं. समरथेन सं. देवराज पुत्र सं. जेसिंगपुत्र सं वरजांग || श्री भा० संपूराई पुत्र सं. श्रीयंत श्रीहंस श्रीरंग पौ० विद्याधरादि कुटुंबयुतेन स्वश्रेयसे श्रीशांतिनाथबिंबं का० प्र० श्रीतपागच्छेश श्रीमविमलसूरिभिः वडनगरा || लोढा
સ, ૧૫૭૭ના જે સુદિ ૫ ને શનિવારે સવાલજ્ઞાતીય, અમદાવાદના રહેવાસી સ, વર્ગ, તેમની ભાર્યાં સ, બ્લ્યૂકે, તેમના પુત્ર સ. સમરથે, સ. દેવરાજના પુત્ર સ, ક્રેસિંગ, તેમના પુત્ર સ. વર્લીંગ અને સમરથના ભાર્યો સંપૂરાઈ, તેમના પુત્ર શ્રીવત્ શ્રીહસ, શ્રીગ, પૌત્ર વિદ્યાધર વગેરે કુટુંબની સાથે પેાતાના કલ્યાણ નિમિત્તે શ્રીશાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપામચ્છોય. શ્રીહેસવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી, વડનગરા લેાઢા,
[ ૨૨૪ ]
॥ सं. १५७७ वर्षे ज्ये० शु० ५ श० उकेशज्ञातीय अहम्मदाबाद वासि सं० वरजाग सु० सं० समरथ भा० संपूराई सु० श्रीहंसेन भा० कर्माई सु० वीरपालादि कु. यु. स्वश्रेयसे श्रीचंद्रप्रभबिंबं હા. પ્ર. શ્રીદેવિમરુભૂમિ: વદેનાર || જોઢામંત્ર ||
સ. ૧૫૭૭ ના જેડ સુદિ ૫ ને શનિવારે ઊકેશજ્ઞાતીય, અમદાવાદ નિવાસી, સ. વર્નંગ, તેમના પુત્ર સ. સમરથ, તેમની ભાર્યાં સંપૂરાઈ, ૩૩૩. ભાની પાળમાં આવેલા શ્રીશીતલનાથ ભના મંદિરમાંની ધાતુની પચતીથી પરના લેખ.
૩૩૪. ગેલા શેઠની શેરીમાં આવેલા શ્રીનેમીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતી પરના લેખ.
"Aho Shrut Gyanam"
[ ૧૫૪
Page #235
--------------------------------------------------------------------------
________________
તેમના પુત્ર શ્રીહસે, ભાર્યા કઈ, પુત્ર વીરપાલ વગેરે કુટુંબની સાથે પિતાના કલ્યાણ માટે શ્રી ચંદ્રપ્રભસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીહેમવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી. વડનગર, લેઢાગો.
[ રૂરૂપ ]. ॥ संवत् १५७९ वर्ष वैशाख शुदि ४ रवौ उएशवंशे । भाटीयागोत्रे सा० वेला पु० सा० हर्षा भा० श्री० रंगाई पु० सा० भाका भा० श्रा० धनाईकेन ने(नि)जपुण्यार्थं श्रीवास(सु)पूज्यबिंबं का खरतरगच्छे प्र० श्रीजनचंद्रसूरिभिः श्रीपत्तने अणहिल्ल॥
સં. ૧૫૭૯ના વૈશાખ સુદ ૮ ને રવિવારે ઉપકેશવંશીય, ભાટિયાગોત્રીય શા. વેલા, તેમના પુત્ર શા. હષા, તેમની ભાર્યા શ્રાવિકા રંગાઈ તેમના પુત્ર શા. માકા, તેમની ભાર્યા શ્રાવિકા ધનાઈ એ, પિતાના પુણ્યાર્થે શ્રીવાસુપૂજ્યરવામીનું બિંબ ભરાવ્યું અને તેની ખરતરગચ્છીય શ્રીજિનચંદ્રરિએ શ્રીઅણહિલ્લપત્તનમાં પ્રતિષ્ઠા કરી.
[ રૂ૩૬ ] संवत् १५७९ वर्षे वैशाष शुदि ५ सोमे श्रीश्रीमालज्ञातीय श्रे० माणार भा० मोहणदे सुत श्रे० पासाकेन भा० धनी सुत हीरा कुरा हीरासुत जसा भ्रातृश्रे० परबत श्रे० सिंघादिकुटुंबयुतेन स्वश्रेयसे श्रीशीतलनाथचतुर्विंशतिपट्टः आगमगच्छे। श्रीविवेकरत्नसूरीणामुपदेशेन । વારિત પ્રતિષ્ઠિત !
સં. ૧૫૭૯ના વૈશાખ સુદિપ ને સોમવારે શ્રીમાલજ્ઞાતીય શ્રેિષ્ઠી
૩૩૫ ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પા. નાથના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
૩૩૬. ખજૂરીની શેરીમાં આવેલા શ્રી શાંતિનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની ચાવીસી પરનો લેખ.
"Aho Shrut Gyanam"
Page #236
--------------------------------------------------------------------------
________________
માર તેમની ભાર્યા મેહણ, તેમના પુત્ર શ્રેણી પાસાએ, ભાર્યા ધની, પુત્રે હીરા અને કુરા, તેમાં હીરાના પુત્ર જસા, [પાસાના ] ભાઈએ શ્રેષ્ઠી પરબત અને શ્રેષ્ઠી સિંધા વગેરે કુટુંબની સાથે પિતાના કલ્યાણ માટે શ્રી શીતલનાથ ભગવાનની ચેસીને પટ્ટ આગમગછીય શ્રીવિવેકરત્નસૂરિના ઉપદેશથી ભરાવ્યો અને પ્રતિષ્ઠિત કર્યો.
[ રૂ૩] ।। संवत् १५७९ वर्षे वैशाष शुदि ५ सोमे श्रीश्रीमाल० पोटाइवंशे व्य० समधर भा० तिल्लू सु० देवदत्त(त्तेन)भा० लाली सु० घेता श्रीराज पांचा प्रमुखकुटुंबयुतेन श्रीअजितनाथबिंब कारित प्रतिष्टितं पीपलगच्छे શ્રદ્ધર્મવેસ્ટમર તત્પદે શ્રીધર્મવિમર્ક્યુરિ • • • • • • • •
સં. ૧૫૭૯ના વૈશાખ સુદિ ૫ ને સોમવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય, પિટાઇવિંશના વ્ય. સમધર, તેમની ભાર્યા તિલુ, તેમના પુત્ર દેવદત્ત, ભાર્યા લાલી અને પુત્રો ખેતા, શ્રી રાજ, પચા વગેરે કુટુંબ સાથે શ્રી અજિતનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પીપલગચ્છના શ્રી ધર્મવલ્લભસૂરિ, તેમના પટ્ટધર શ્રીધમ વિમલસૂરિ..........એ પ્રતિષ્ઠા કરી.
[ ૩૨૮ ] संवत् १५७९ वर्षे वैशाष सुदि पंचाभ्यां सौमे प्रागवाटज्ञातीय साह जसा भार्या पूनी पुत्र साह सोमा भार्या मोहली पुत्ररत्न साह नगा सुश्रावकेण भ्रातृ हरा • • • • • • वीरपाल कुंरपाल रत्नपाल सोमषाल भीला चांदा भार्या रमाई प्रमुख परिवार सश्रीकेण स्वश्रेयसे श्रीशान्ति
૩૩૭. પરામાં આવેલા શ્રીધર્મનાથ ભટ ના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પર લેખ.
૩૩૮. ગેલા શેઠની શેરીમાં આવેલા શ્રીનેશ્વરના મંદિરમની ધાતુની પંચતીથી પર લેખ.
"Aho Shrut Gyanam"
[ ૧૫૭
Page #237
--------------------------------------------------------------------------
________________
नाथबिंबं कारितं प्रतिष्टितं तपागच्छे श्रीसुमतिसाधूसूरिपट्टे हेमविमल સૂરિશ્મિઃ ।। જીમં મવતુ ! ?
સ. ૧૫૭૯ ના વૈશાખ સુદિ ૫ ને સમવારે પ્રાગ્ગાટનાતીય ગ્રા. જજ્ઞા, તેમનો ભાર્યાં પૂર્તી, તેમના પુત્ર શા. સેના, તેમની ભા મોહલી, તેમના પુત્રરત્ન શાહુ નમા નામના સુશ્રાવકે, ભાઇ હરા...... વીરપાલ, કુરપાલ, રત્નપાલ, સેમપાલ, ભીલા, ચાંદા, [ નગાની રમાઈ વગેરે પિરવાર લક્ષ્મી વડે પેાતાના કલ્યાણ નિમિત્તે શ્રૌશાંતિનાથનું ખૂબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીસુમતિસાદ્ધ્રના પધર શ્રીહેવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી. શુભ્ર થામા.
ભા
[ રૂ૨૨ ]
॥ संवत् १५७९ वर्षे वैशाष सुदि ६ सोमे श्रीश्रीमालज्ञातीय । ० हर्षा भार्या माणिक सुता बाई विमलाई नाम्या स्वश्रेयसे श्रीशांतिनाथ कारापितं । तपापक्षे प्रतिष्टितं श्रीहेमविमलसूरिभिः ॥ श्रीः ||
સ. ૧૫૭૯ના વૈશાખ સુદ ૬ ને સામવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રેષ્ઠી હર્ષા, તેમની ભાર્યાં માણિક, તેમની પુત્રી નામે બાઇ વિમલભાઈ એ પેાતાના કલ્યાણ માટે શ્રીશાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાપક્ષીય શ્રીહેવિમલસૂરિએ પ્રતિધ્ના કરી,
[ ૪૦ }
॥ संवत् १५८० वर्षे कार्त्तिक शुदि १३ गुरौ श्रीमालज्ञातीय मंत्रि अर्जन भा० अहिवदेव सुत भादु खादु हासु भादा भार्या झबू सुत
૩૩૯. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રીઆદીશ્વર ભના દિમાંની ધાતુની પચતી પરના લેખ.
૩૪૦. બાંયરા શેરીમાં આવેલા શ્રીમહાવીરસ્વામીના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પરના લેખ.
૧૫૮ ]
"Aho Shrut Gyanam"
Page #238
--------------------------------------------------------------------------
________________
लटकण कुटुंबयुतेन स्वश्रेयोर्थं श्रीशीतलनाथबिंबं कारितं पूर्णिमापक्षे भ० श्रीरत्नतिलकसूरिभिः प्रतिष्टितं ॥
સ, ૧૫૮૦ ના ક્રતિક દિ ૧૩ ને ગુરુવારે શ્રીમાલજ્ઞાતીય મંત્રી મન, તેમની ભાર્યાં અહિવદે, તેમના પુત્રા ભાટ્ટુ, સાદું, હાસુ, તેમ ભાદાનો ભાર્યા ઝબૂ, તેમના પુત્ર લટકણ વગેરે કુટુંબની સાથે પેાતાના કલ્યાણ નિર્મામત્તે શ્રીશીતલનાથનું બિંબ ભરાવ્યું અને તેની પૂર્ણિમા પક્ષના શ્રીરત્નતિલકસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૪૧ ]
|| संवत् १५८१ वर्षे माघ वदि १० शुक्रे श्रीअहम्मदाबाद वास्तव्य प्राग्वाटवृद्धशास्त्रीय मं. बर्धन सुत सा० धर्मण भा० माणिक सु० सा० लकाकेन भा० ललनादे पु० तिहुणसी प्रमुख कुटुंबयुतेन श्रीशांतिनाथ कारितं श्रीमन्निगमप्रभावक परमगुरु श्रीआनंदसागरसूरिभिः प्र०
સ. ૧૫૮૧ના મા વદ ૧૦ ને શુક્રવારે શ્રીષ્મમદાવાદના રહેવાસી પ્રાગ્વાટ–વૃદ્ધશાખીય મ. વન, તેમના પુત્ર શા. ધર્માંણુ, તેમની ભાર્યા માણિકિ, તેમના પુત્ર શા. લકા, ભાર્યા લલનાદે, પુત્ર તિહુસી વગેરે કુટુંબ સાથે શ્રીશાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની નિગમપ્રભાવક પરમગુરુ શ્રીઆનંદસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૪૨ ]
॥ संवत् १५८३ वर्षे ज्येष्ट सुदि ९ शुक्रे श्रीश्रीमालज्ञातीय मंत्रि कमा भार्या वइजी सुतवीपा नाकर पासा भार्या पूरी सुत नाथा स्वकुटुंब
૩૪૧. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રીઆદીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પરના લેખ.
૩૪૨. ચિંતામણિની શેરીમાં આવેલા મેઢા શ્રીચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની ચેાવીસી પરના લેખ.
"Aho Shrut Gyanam"
[ ૧૫૯
Page #239
--------------------------------------------------------------------------
________________
युतेन वीपाकेन आत्मश्रेयोर्थ श्रेयांसनाथ चतुर्विंशतिपट्टः कारितः प्रतिष्टितः श्रीआगमगच्छे श्रीमुनिरत्नसूरि तत्पट्टे श्रीआणंदरत्नसूरिभिः महिसाणावास्तव्यः स्वपुत्रस्य सुखंकारको भवतु ।
સં. ૧૫૮૩ ના જેઠ સુદિ ૮ ને શુક્રવારે મહેસાણાના રહેવાસી શ્રીશ્રીમાલજ્ઞાતીય મંત્રી કમા, તેમની ભાર્યા વઈજી, તેમના પુત્રો વિપા, નાકર, પાસા, વીપાની ભાર્યા પુરી, તેમના પુત્ર નાથા વગેરે કુટુંબની સાથે વીપાએ પિતાના કલ્યાણ માટે શ્રી શ્રેયાંસનાથને ચોવીશીને પદ ભરાવ્યું અને તેની આગમગચ્છીય શ્રીમુનિરત્નસૂરિએ પ્રતિષ્ઠા કરી તે પિતાના પુત્રને સુખકારક થાઓ.
[ રૂ૪૩ ] સંવત ૧૮૫ વર્ષે વૈરાણ • • • • • • શ્રીશ્રીનાજ્ઞાતીય मं० . . . . . . . अमरा सुत मं० धम्मा भा० तमादे पुण्यार्थं શ્રીરામનાથવિત્ર શરિત ૪૦ • • • • • • • • • • • • •
સં. ૧૫૮૫ના વૈશાખ સુદ.........શ્રીશ્રી માલજ્ઞાતીય મંત્રી.... અમરા, તેમના પુત્ર મં. ધમ્મા, તેમની ભાર્યા તમાદેના પુણ્યાર્થે શ્રીસંભવનાથનું બિંબ ભરાવ્યું અને તેની અંચલગચ્છના............... પ્રતિષ્ઠા કરી.
[ રે ૪૪ 3 ॥संवत् १५८७ वर्षे वैशाष बदि ७ दिने सोमे श्रीश्रीमालज्ञातीय दो० रेहिया भार्या चंपाई पुत्र दो० सेषा भार्या कमलाई पुत्र दो०
૩૪૩. બંબાવાળી શેરીમાં આવેલા શ્રીશામળા પાર્શ્વનાથના નાના મંદિરમાંની ધાતુની નાની પંચતીથ પર લેખ.
૩૪૪. ભાની પળમાં આવેલા શ્રી શાંતિનાથના મેટા મંદિરમની ધાતુની પંચતીથી પરનો લેખ. ૧૬૦ ]
"Aho Shrut Gyanam"
Page #240
--------------------------------------------------------------------------
________________
वीराकेन स्वश्रेयोथै श्रीशीतलनाथबिंब कारितं श्रीश्रीश्रीसूरिभिः
સં. ૧૫૮૭ના વૈશાખ વદિ ૭ને સેમવારે શ્રીશ્રીમાલશતીય દે. રાહિયા, તેમની ભાર્યા ચંપાઈ તેમના પુત્ર દેટ સેખા, તેમની ભાય કમલાઈ તેમના પુત્ર દે, વીરાએ પિતાના ક૯યાણ માટે શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ]. । संवत १५८७ वर्षे वैशाष वदि ७ शुक्रे मं. वला भार्या मही सुत हराजन भा० पनी पु० शवसा . . . . . • आत्मश्रेयोर्थ श्रीशांतिनाथबिंब कारापितं पिप्पलगच्छे त्रिभवीआ श्रीश्रीधर्मविमलसूरिभिः प्रतिष्टितं । વાવડી રાખે છે.
સં. ૧૫૮૭ના વૈશાખ વદિ ૭ ને શુક્રવારે મંત્રી વેલા, તેમની ભાર્યા મહી, તેમના પુત્ર હરાજન, તેમની ભાર્યા પની, તેમના પુત્ર શવસા.........પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી શાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની પિપ્પલગછના ત્રિભવીએ શ્રીધર્મવિમલસૂરિએ વાવડીમાં પ્રતિષ્ઠા કરી.
[ ૩૪૬ ] ॥ संवत् १५९१ वर्षे वैशाष वदि २ सोमे श्रीश्रीमालज्ञातीय श्रा० वांछा भा० विजी सुत गणपु(त्र)त श्रीपतिकेन भा० २ प्र० ફેસરીયા સુર વીરપાઠ્ઠા દિo • • • • • • • • • • • • નિર્ટવ
૩૪૫. ભાની પળમાં આવેલા શ્રીધર્મનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની પંચતીથી પરના લેખ.
૪૬. ભાની પિળમાં આવેલા શ્રી શાંતિનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
[ ૧૬
"Aho Shrut Gyanam"
૧૧
Page #241
--------------------------------------------------------------------------
________________
श्रेयोर्थ श्रीशांतिनाथबिंब का० प्र० श्रीचैत्रगच्छे चांद्रसमा आम० श्रीकानि (વિ)(ત્તિ) રત્નસૂરિ મુપોન • • • • • • પ્રામાન
સં. ૧૫૯૧ના વૈશાખ વદ ૨ ને સોમવારે શ્રીશ્રી માલજ્ઞાતીય શ્રાવ્ય વાંછા, તેમની ભાર્યો વીજી, તેમના પુત્ર ગણ, તેમના પુત્ર શ્રીપતિએ, પ્રથમ ભાર્યા ઈસરીયાના પુત્ર વીરપાલ અને બીજી ભાર્યા......... વગેરે કુટુંબના કલ્યાણ માટે શ્રી શાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેનો ચૈત્રગ૭ના ચદ્વિસમા આ. ભ. શ્રી રત્નસૂરિના ઉપદેથી ગ્રામ.......... [ પ્રતિષ્ઠા કરી.]
[ રૂ૪૭ ] संवत १६०० वर्षे वैशाषमासे शुक्लपक्षे १३ शुक्रे श्रीपत्तने ઝાવટ જ્ઞ. છેરબા (ન) મી. મદ્દે યુ. એ. ટર તૈનપ૪િ सपरिवारयुतेन स्वपुण्यार्थ श्रीशीतलनाथबिंब कारापित प्र० तपागच्छे श्रीसोमविमलसूरिभिः अंबाविगोत्रजाप्रसादात् दीधाय ? भवेत्
- સં. ૧૬૦૦ના વૈશાખ માસની સુદિ ૧૩ ને શુક્રવારે શ્રી પાનનગરમાં પ્રાગ્વાસાતીય શ્રેકરણાએ, ભાર્યા કરમાદે, પુત્રે શ્રેષ્ઠી ટોકર અને તેજપાલ પરિવાર સાથે પિતાના પુણ્ય માટે શ્રી શીતલનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છના શ્રીમવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી. અંબાવગોત્રજાના પ્રભાવથી દીર્ધાયુ થાય.
[ ૨૪૮ ] ॥ सं० १६१० वर्षे फागुणवदि २ सोमे ऊशवंशे श्रा० संपूराई
૩૪૭. તળી શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામી ભ૦ના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પર લેખ.
૪૮, આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભવના મંદિરમાંની ધાતુની એકલતીથી પર લેખ
૧૬૨ ).
"Aho Shrut Gyanam"
Page #242
--------------------------------------------------------------------------
________________
पुत्र लाडणयुतेन श्रा. संपूराई स्वपुन्यार्थ श्रीश्रीश्रीश्रेयांसना. बिंबं कारितं प्रतिष्टितं श्रीपूणिमापक्षे भ० श्रीपुण्यप्रभसूरिभिः . . . . . .
સં. ૧૬૧૦ના ફાગણ વદિ ૨ ને સોમવારે સવંશીય શ્રાવિકા સંપૂરાઈએ, પુત્ર લાડણ સાથે શ્રાવિકા સંપૂરાઈના પુણ્યાર્થે શ્રીશ્રેયાંસનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પૂર્ણિમા પક્ષના શ્રીપુણ્યપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રૂ૪૧ ]. ॥ संवत् १६१० वर्षे फागुणवदि २ श्रीपत्तनवास्तव्य । उसवालज्ञातीय । सा। श्रीपाल। भार्या बाई पदमा पुत्र । सा वर्धमान । भार्या बाई डबकाई श्रीसीतलनाथबिंब कारापित । पुण्यार्थं श्रीसाधुपु(पू)णिमा પક્ષે શ્રી વિદ્યાચંદ્રસૂરિમિઃ |
સં. ૧૬ ૧૦ના ફાગણ વદિ ૨ ના રોજ શ્રીપત્તનના રહેવાસી, એસવાલ જ્ઞાતીય, શા. શ્રીપાલ, તેમની ભાર્યા બાઈ પદમા, તેમના પુત્ર શા. વર્ધમાન, તેમની ભાર્યા બાઈ ડબકાઈએ શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ પુણ્યાર્થે ભરાવ્યું અને તેની શ્રીસાધુપૂર્ણિમા પક્ષના શ્રીવિદ્યાચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
* . ૨૭ધૂરા હૈ વો ? ગુરૌ ધારીયુત પુરવી હવામાधिना जसराजकेन श्रीशीतलनाथ बि. का। प्र. तपागच्छे श्रीज्ञानविमल
. ૧૭૬૯ના વૈશાખ વદિ ૧ ને ગુરુવારે શ્રેટ થારા, તેમના પુત્ર પુરવી, કડવીમતીય શ્રી જસરાજે શ્રી શીતલનાથનું બિંબ કરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી જ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૩૪૯. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ની સામેની ધાતુની માટી પંચતીથી પરને લેખ. આ પંચતીથીના મૂળનાયક પર લેખ. આ પંચતીથી પરિકર
[ ૧૬૩
"Aho Shrut Gyanam"
Page #243
--------------------------------------------------------------------------
________________
[ રૂપ૦ ]. संवत् १६१० वर्षे शाके १४७५ प्रवर्तमाने फागुण वदि २ સામે સવજ્ઞાતીય . . . . . . માર્યા મના સુત વ્ય. બા મા. [अहिवदे श्रीअमेदावादनगरे सकटुंबकारिक श्रीचंद्रप्रभस्वामिबिंब પ્રતિષ્ટિત તપાવે છે શ્રીવિઝવેવસૂરિ . . . . . . !
સં. ૧૬૧૦ શાકે ૧૪૭૫ના ફાગણ વદિ ૨ ને સોમવારે એશવાલ જ્ઞાતીય..........ભાય અજાઈ તેમના પુત્ર વ્ય૦ અદા, તેમની ભાર્યા
અહિએ, શ્રીઅમદાવાદ નગરમાં કુટુંબની સાથે શ્રી ચંદ્રપ્રભ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીવિજયદેવસૂર [ એ પ્રતિષ્ઠા કરી. }
[ 1 ] ॥ संवत् १६१२ वर्षे वैशाष शुदि ६ बुधे श्रीपत्तनवास्तव्य श्रीश्रीमालज्ञातीय श्रे० रेलणा भा. बीछिणि सु. श्रे. जावड भा. ललतादे नाम्न्या सु. श्रे. मिहाजल भा. करमाई सु. कुंवरजी मनजी प्रमुखकुटुंबयुतेन मुख्य श्रीसंभवनाथबिंब पंचतीर्थी श्रीआगमगच्छे श्रीसंयमरनसूरीणामुपदेशतः स्वश्रेयसे कारिता प्रतिष्ठिताः ॥
સં. ૧૬૧૨ના વૈશાખ સુદિ ને બુધવારે શ્રીપત્તનના રહેવાસી, સહિત છે. પરિકર ૨ ફૂટ ઊંચું અને ૧ ફૂટ પહેલું છે. મૂળનાયક કરવા યોગ્ય છે.
૩૫૦. ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથ ભવના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પર લેખ.
૩૫૧. ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથ ભવના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
૧૬૪ ]
"Aho Shrut Gyanam"
Page #244
--------------------------------------------------------------------------
________________
શ્રીશ્રી માલજ્ઞાતીય શ્રેષ્ઠી શેલણા, તેમની ભાર્યા બીછિણિ, તેમના પુત્ર શ્રેષ્ઠી જાવડ, તેમની ભાર્યા નામે લલતાદેએ, પુત્રો છે. મિહાજલ, તેમની ભાર્યા કરમાઈ તેમના પુત્ર કુંવરજી, મનજી વગેરે કુટુંબ સાથે મુખ્ય એવા શ્રીસંભવનાથ ભગવાનની પંચતીથી ભરાવી અને તેની આગમગચ્છીય શ્રીસંયમરત્નસૂરિના ઉપદેશથી પોતાના કલ્યાણ નિમિતે પ્રતિષ્ઠા કરી.
[ રેકર ]. सं. १६१६ वैशा शु. श्रीधर्मनाथ श्रीवजिदानसूरि बा । इ
સં. ૧૬ ૧૨ ના વૈશાખ સુ. શ્રીધર્મનાથ, શ્રીવિજયદાનસૂરિ, બા. ઈ.........
[ રૂપરૂ ] सं. १६१७ वर्षे पौष वदि १ गुरौ राजाधिराज श्रीवसुपूज्य राणी श्रीजया तथा पुत्रः श्री ह (६) वासुपूज्यस्य बिंब कारितं श्रीमहिमदावादवास्तव्यं श्रीश्रीमालज्ञातीय दो. सूरा सांडा राई धणपुरिसमीपे कर्मक्षयार्थ कारितं शुभं भवतु ॥
સં. ૧૬૧૭ના પિષ વદિ ૧ ને ગુરુવારે રાજાધિરાજ શ્રીવાસુપૂજ્ય, તેમની રાણું શ્રીજયા, તથા પુત્ર શ્રી હ..... શ્રીવાસુપૂજ્ય સ્વામીનું બિંબ ભરાવ્યું. શ્રીમહેમદાવાદના રહેવાસી શ્રીમાલજ્ઞાતીય દેવ સુરા, સાંડા, રાઈ, ધણપુરીની સમીપે-સાથે કર્મક્ષયના માટે બિંબ ભરાવ્યું. શુભ થાઓ.
૩૫૨. ભોંયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભવના મંદિરમાંની ધાતુની એકલા મૂર્તિ પરનો લેખ.
૩૫૩. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમતિ પરને લેખ.
[ ૧૬૫
"Aho Shrut Gyanam"
Page #245
--------------------------------------------------------------------------
________________
[ ३५४ ] संवत् १६२४ वर्षे माहा वदि १० शुक्र प्राग्वाट सा पदमसी भार्या बाई लाली पुत्री वरबंकईरि सूराई बाई वीराई स्वकुटुंबेन बिंबं श्रीशांतिनाथ कारितं तपागच्छे श्री ६ हीरविजयसूरिभिः प्रतिष्टितं ॥
સં. ૧૬૨૪ના મહા વદિ ૧૦ ને શુક્રવારે પ્રાગવાટ જ્ઞાતીય શા. પદમસી, તેમની ભાર્યા બાઈ લાલી, પુત્રીઓ વરબંકરિ, સૂરાઈ બાઈ વિરાઈ વગેરે પિતાના કુટુંબીઓએ શ્રી શાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીહીરવિજયસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ३५५ ] सं. १६२६ व. फा. शु. ८ श्रीनमिनाथ बिंब. . . . . . । सं० १९२९ ना पाई ८ न0 श्रीनमिनाथन मि५......
[ ३५६ ] संवत् १६२६ वर्षे वैशाष शुदि १२ सोमे उसवालज्ञातीय बृहद् शाखायां मुं (भ) बेरीयागोत्रे मा. जसवंत भा. पूराई तत्पुत्र . . . . . . गोषा लखा मना तत्पुत्र सुश्रावकेन धर्मधुरंधर · · · · · सूराकेन भा. सूरमदे युतेन श्रीमदंचलगच्छे युगप्रधानधर्ममूर्तिसूरीणां श्री. कल्याण सागरसूरीणामुपदेशेन श्रीधर्मनाथबिंब कारितं स्वश्रेयसे प्रतिष्टितं श्रीसंघेन अहमदावादे ।
૩૫૪. દેસાઈવાડામાં આવેલા શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભવના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
૩૫૫. મેયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભવના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
૩૫૬. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભગ્ના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ. १६६
"Aho Shrut Gyanam"
Page #246
--------------------------------------------------------------------------
________________
સં. ૧૯૨૬ના વૈશાખ સુદિ ૧૨ ને સોમવારે સવાલનાતીય બહુત શાખીય, મુંબરીયા ગોત્રીય, મા. જસવંત, તેમની ભાર્યા પૂરાઈ તેમના પુત્રે......ગોખા, લખા, મના, તેમના પુત્ર સુશ્રવા, ધર્મ ધુરંધર... સુરાએ, ભાર્યા સૂરમદેની સાથે શ્રીઅચલગચ્છીય યુગપ્રધાન શ્રીધર્મમૂર્તિસૂરિના શિષ્ય શ્રી કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી શ્રીધર્મનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પોતાના કલ્યાણ માટે શ્રીસંઘે અમદાવાદમાં પ્રતિષ્ઠા કરી.
[ રૂપ ] संवत् १६२८ वर्षे वैशाख शुक्लैकादश्यां बुधे उकेशज्ञातीय दो० रत्नपाल भार्यात्रांदनान्या सुतविद्याधरप्रमुखयुतेन श्रीश्रीश्रीश्रीपद्मप्रभप्रतिमा कारिता श्रीतपागच्छाधिराज भट्टारक श्रीश्रीश्रीश्रीश्रीश्रीश्री રવિનસૂરિ . . . . . . !
સં. ૧૬૨૮ના વૈશાખ સુદિ ૧૧ ને બુધવારે ઉકેશજ્ઞાતીય દો રપાલ, તેમની ભાર્યા નામે ત્રદે, પુત્ર વિદ્યાધર વગેરેની સાથે શ્રી પદ્મપ્રભ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની તપાગચ્છાધિરાજ શ્રીહીરવિજયસૂરિએ [ પ્રતિષ્ઠા કરી.]
[ રૂ૫૮ ] संवत् १६३० वर्ष माघ शुदि १३ वार बुधे पत्त [न] वास्तव्य प्राग्वाटज्ञातीय वुहरा हाडा भार्या धरमणि सु० वधर · · · · · · सध भार्या मटीअदे • • • • • • श्रीकुंथुनाथविबं करापितं प्रतिष्ठितं तपागच्छे
૩૫૭ અખી ડેસીની પિળમાં આવેલા નાના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
૩૫૮. આદીશ્વરનો ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાંની ધાતુની પંચતીથી પરનો લેખ.
( ૧૬૭
"Aho Shrut Gyanam"
Page #247
--------------------------------------------------------------------------
________________
શ્રીવિનયમિક • • • • • • { નૈત |
સં. ૧૯૩૦ના ભાહ સુદિ ૩ ને બુધવારે શ્રીપત્તનના રહેવાસી પ્રાગ્વાટજ્ઞાતીય વોરા હાડા, તેમની ભાર્યા ધરમણિ, તેમના પુત્ર વધર..... સા, તેમની ભાર્યા મટીઅદે......શ્રી કુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીહીરવિજયસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રૂપs ] श्रीः संवत् १६३४ वर्षे फाग. शुदि ८ शनौ श्रीपाटणवास्तव्य श्री पोरवाडज्ञातीय साहा नाकरः बाइ विजलदे पुत्र सहगलाः भार्या साबा हरंगादे पुत्र सा. हरजीः श्रीशांतिनाथबिंब कारापितं श्रीहरिविजयसूरि प्रतिष्टितं पुन्यार्थं ॥श्रीः॥
સં. ૧૬૨૪ના ફાગણ સુદ ૮ ને શનિવારે શ્રી પાટણના રહેવાસી, શ્રી પોરવાડજ્ઞાતીય શા. નાકર, [ ભાર્થો] બાઈ વિજલદે, તેમના પુત્ર સહગલ, તેમની ભાર્યા સાબા હરંગાદે, તેમના પુત્ર શા. હરજીએ શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ પુણ્યાર્થે ભરાવ્યું અને તેની શ્રીહીરવિજયસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રે ૬૦ ] સં. ૨૬૪૨ મા શુ. રૂ છે. સામા મારે ....!
સં. ૧૯૪૧ના માગશર સુદિ ૩ ને બુધવારે કે સદા, તેમની ભાર્યા લઘમાદે......
૩૫૯. યરા શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામીના મંદિરમાને ધાતુની પંચતીથી પર લેખ.
૩૬. અખી ડેસીની પોળમાં આવેલા નાના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભવના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરને લેખ. ૧૬૮ ]
"Aho Shrut Gyanam"
Page #248
--------------------------------------------------------------------------
________________
[ રૂ ૬૧ ]. ॥ संवत् १६४५ वर्षे फा. सुदि ५ गुरौ श्रीअहमदावादवास्तव्य શ્રીશ્રીમાજ્ઞાતીય વ્ય. વાસા તત્ મા. . . . . . શ્રીપાનાથહિંવ कारापिता श्रीदेवरत्नसूरिभिः प्रतिष्टितं ।।
સં. ૧૬૪૫ના ફાગણ સુદ ૫ ને ગુરુવારે અમદાવાદના રહેવાસી શ્રીશ્રીમાલજ્ઞાતીય વ્ય પાસા, તેમની ભાર્યા..... શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીદેવરત્નસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૩૬૨ ] સં. ૨૬૨ . માણ ૪. ૨૦ . . . . . . . ! - સં. ૧૬પરના મહા સુદિ ૧૦........
[ રૂ ૬૩ ] | || સં. ૨૪ મણ વૃદ્ધિ ૨ ૩. શ્રીપૂforમાણે મ. સારसूरिश्रेयो) श्रीपदमावती भगवती नमः ।
સં. ૧૬૫૪ના મહા વદિ ૧૨ ને બુધવારે શ્રી પૂર્ણિમાપક્ષીય ભ. શ્રીહર્ષ સાગરસૂરિના કલ્યાણ નિમિતે શ્રી પદ્માવતી ભગવતીને નમસ્કાર થાઓ.
૩૬૧. ભોયરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામી ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમૂતિ પરનો લેખ.
૩૬૨. બેયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભવના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
૩૬૩, આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરની સામેની દેરીઓમાં ધાતુનાં પદ્માવતી દેવી પરનો લેખ
"Aho Shrut Gyanam"
[ ૧૬૦
Page #249
--------------------------------------------------------------------------
________________
{ Ë×૪ ]
।। सं. १६६० वैशाख सुदि ५ सोमवासरे श्रीमालीज्ञातीय अंचलगच्छीय राधनपुरवासि वारेन । वीरचंद सुत । वा । शवचंदकेन श्री आदिनाथबिंबं कारापितं । प्रतिष्टितं च तपागच्छीय श्रीविजयजिनेन्द्रसूरिभिः || श्रीविजयदेवसूरिगच्छे |
સ૦ ૧૬૬૦ના વૈશાખ સુદિ ૫ ને સેામવારે શ્રીમાલજ્ઞાતીય, અચલગચ્છીય, રાધનપુરવાસી વા. વીરચંદ, તેમના પુત્ર વા. થવદે શ્રીાદિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી વિજયદેવસૂરિંગચ્છીય શ્રીવિજયજિતેન્દ્રએ પ્રતિષ્ઠા કરી.
[ ક્+ ]
सं. १६६५ वर्षे पोष बुदि ७ बुधे उकेश .
देवसूरि
4
સં૦ ૧૬૬૫ ના શ્રીવિજયદેવસૂરિ...... ।
વિષય
પાષ વધે છે તે મુધવારે કેશ.......
[ ૨૬૬ ]
. ૬૬૬ વર્ષ પો. વ. ૬ ચો મીત્ર(મ)નાદ વાસ્તવ્ય શ્રીश्रीमालज्ञातीय सा. जयवंतकेन श्रीधर्मबिंबं का प्रतिष्ठितं च तपाग.
૨૬૪. આંબાવાળી શેરીમાં આવેલા શ્રીશામળા પાર્શ્વનાથ ભગ્ના દેરાસરમાંની ધાતુની એકલમૂર્તિ પરના લેખ.
૩૬૫. ભાની પાળમાં આવેલા શ્રીધમ નાથ ભ૦ના મદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરના લેખ.
૩૬ ૬. ભોંયરા શેરીમાં આવેલા શ્રીમહાવીરસ્વામી ભના મદિરમાંની ધાતુની પંચતાથી પરના લેખ.
૭૦ ]
"Aho Shrut Gyanam"
Page #250
--------------------------------------------------------------------------
________________
श्रीविजय सेनसूरि श्रीविजय देवसूरिभिः उपाध्याय श्री विजयराजगणि
સં૦ ૧૬૬૬ના પોષ વદિ ૬ ને શુક્રવારે શ્રીભૌમનાદના રહેવાસી શ્રીમાલનાીય શા. જયંવતે શ્રીધમ નાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીવિજયસેનસૂરિના શિષ્ય શ્રીવિજયદેવસૂરિ, તેમના શિષ્ય ઉપાધ્યાય શ્રીવિજયરાજણ [ એ પ્રતિષ્ઠા કરી. ]
[ ૨૬૭ ]
सं. १६६६ वर्षे पो. व. ६ शुक्रे राजघन्यपुर वा. लघुशाखायां सा. पर्वतेन फाल्कणदे सु० देवजा प्रमुख कुटुंबयुतेन श्रेयोर्थं श्रीविमलनाथबिंब कारितं प्र. च श्रीतपागच्छे श्रीविजयदेवसूरिभिः ॥
સં૦ ૧૬૬૬ના પોષ વદ ૬ ને શુક્રવારે રાજધન્ય( રાધન )પુરવાસી લધુશાખીય શા. 'તે, [ ભાર્યા ] ફાલ્ગુરૃ, પુત્ર દેવા વગેરે કુટુંબની સાથે કલ્યાણ નિમિત્તે શ્રીવિમલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી, વિજયદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૩૮ ] મું. ૬૬૬ ો. ૬. ૬ H[. ના[ માઁ. પૂનિત્યં ો. પ્ર. તપા શ્રીશ્રીવિનયસેનસૂરિ .....!
D .
नाम्न्या वासु
સં૦ ૧૬૬૬ના પોષ વદ ૬ના રોજ શા. જાગા, તેમની ભા નામે...તેણે શ્રીવાસુપૂજ્યસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીવિજયસેનસૂરિ [ મેં પ્રતિષ્ઠા કરી. ]
"Aho Shrut Gyanam"
૩૬૭. અખી ાસીની પાળમાં આવેલા નાના શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભના મંદિરમાંની ધાતુની પંચતીથી પરત લેખ.
૩૬૮. ભેાંયરા શેરીમાં આવેલા શ્રીઅજિતનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરના લેખ.
[ rst
Page #251
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૬ ] સં. ૧૬૬૬ . . . . . ૩. ૬. . . . . . શ્રી સિદ્વિવં ઘ૦ તપ श्रीविजयसेनसूरिभिः ।
સં. ૧૬ ૬૬.......વદિ ૬ .....શ્રી આદિનાથ ભગવાનનું બિંબ તપાગચ્છીય શ્રીવિજયસેનસૂરિએ પ્રતિષ્ઠિત કર્યું.
[ રૂ• ] ॥ संवत् १६७० वर्षे माधसितद्वितीयानंतरतृतीयायां श्रीराधनपुर-वासी व्य. दो, जोधा सुत दो. देवजी नानजी वस्तुपाल का० श्रीनवपल्लवपार्श्वनाथवि प्र. तपागच्छे श्रीविजयसेनसूरिभिः ।
સં. ૧૬ ૭૦ના માહ સુદિ બીજ પછીની ત્રીજે શ્રીરાધનપુર નિવાસી વ્ય. દે. જોધા, તેમના પુત્રો દો. દેવજી, નાનજી, વસ્તુપાલ વગેરેએ શ્રીનવપલ્લવપાર્શ્વનાથ ભગવાનનું બિંબ કરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીવિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રે ૧ ]. }} संवत् १६७० वर्षे माघमासे शुक्लपक्षे द्वादश्यां बुधे
૩૬૯. ભોંયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરને લેખ.
૩૭૦. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાં ગભારામાં પેસતાં આપણું ડાબી બાજુના મૂડ ના શ્રી પાર્શ્વનાથ ભ૦ની પેલેઠિી પરને લેખ.
૩૭૧. ચિંતામણિની શેરીમાં આવેલા શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભ૦ના મોટા દેરાસરમાં મૂવ નાની બંને બાજુને લેખ. પાછળના ભાગ દબાઈ જવાથી તેની એક લાઈન છેડી દીધી છે. લેખ આપણું જમણી બાજુથી શરૂ થાય છે. મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિ પરના લેખ. “૧ડર ]
"Aho.Shrut Gyanam"
Page #252
--------------------------------------------------------------------------
________________
. . . . . . . . . . . . સુ તો શુ માર્યા વોકમેન્ટે પુર ના મીમાનામ(%) મ. સરુદ્દે યુ . . . . . રાજ્ઞી કુટુંવયુસેના સ્વયોર્ચ . . . . . ત્રાગા વૈદુમાન સૂરિસિરોવ. • • • • श्रीभट्टारक हीरविजयसूरिपट्टालंकार श्रीसकल . . . . . सुविहित यति હિંમર મદાર શ્રીવિનસેનસૂરિ . . . . . !
સં. ૧૬ ૭૦ માહ માસની સુદિ ૧૨ને બુધવારે.... પુત્ર દે. હર્ષા, તેમની ભાર્યા કેડમ, તેમના પુત્ર નામે શા. ભીમાએ, ભાર્યા સરૂપદે, પુત્ર......લાલજી વગેરે કુટુંબની સાથે પિતાના કલ્યાણ નિમિત્તે........[સુલતાને જેમનું બહુમાન કર્યું છે તે સમગ્ર આચાર્યોમાં શિરોમણિ ભટ્ટારક શ્રી હીરવિજયસરિ, તેમના પટ્ટાલંકાર સમગ્ર........ સુવિહિત યતિઓને શૃંગાર સમા ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિ [એ. પ્રતિષ્ઠા કરી.]
[ ૩૨ ]. સં. ૨૬૭૩ શ્રી પાર્શ્વનાથ વિનવેવસૂ૦ . . . . . ! સં. ૧૬૦૩ શ્રી પાર્શ્વનાથ શ્રીવિજ્યદેવસૂરિ..
सं. १६७५ वर्षे वैशाख सुदि १३ शुक्रे सांकु(ऊ)सखा गोत्रे વરણી મા ના પુત્ર . . . . . તેને મા. અમૃત મા(ના સ્ત્રી . . . . . શ્રીધર્મનાવવં પ્રતિષ્ઠિત શ્રીનિરામિ શ્રીસ્થરતરછે.
૩૭૨. ભાની પળમાં આવેલા શ્રીધર્મનાથ ભ૦ ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરનો લેખ.
- ૩૭૩. ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
"Aho Shrut Gyanam"
[ ૧૭૩
Page #253
--------------------------------------------------------------------------
________________
સં. ૧૬૭૫ના વૈશાખ સુદ ૧૩ ને શુક્રવારે સકુસખા ગોત્રીય વરસી, તેમની ભાર્યો કનકા, તેમના પુત્ર....તેણે, ભાર્યા અમૃતદે, [પુત્ર] માલજી......શ્રી ધર્મનાથનું બિંબ ભરાવ્યું અને તેની ખરતરગચ્છના શ્રીજિનરાજરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૩૪ ] सं. १६७७ व. मार्गशीर्ष शुदि ५ रवौ श्रीपत्तनवास्तव्य ओसलखज्ञाती. वृद्धशाषे भण. लक्ष्मीधर भार्या बा. जसदे सुत भण. मानसंघ भार्या बाई पूतली करापितं श्रीतपागच्छे श्रीविजयसेनसूरि . . .... भट्टारक श्रीविजयदेवसूरिनामगत बंब (बिंबं) श्रीसुमतिनाथ श्रीषभतीर्थे प्रती०
સં. ૧૬૭૭ના માગશર સુદિ ૫ ને રવિવારે શ્રીપાનના રહેવાસી એસવાલજ્ઞાતીય, વૃદ્ધશાખીય, ભણશાલી લીધર, તેમની ભાર્યા બા. જસદે, તેમના પુત્ર ભણ માનસંઘ, તેમની ભાર્યા બાઈ પૂતળીએ તપાગચ્છીય ભટ્ટારક શ્રીવિજયસેનસૂરિ, તેમના શિષ્ય શ્રી વિજયદેવસૂરિના નામથી આવેલી શ્રીસુમતિનાથની પ્રતિમા ભરાવી અને તેની ખંભાતમાં પ્રતિષ્ઠા કરી.
" [ રૂ ષ ] ॥ सं० १६८० वर्षे वैशाष शुदि ३ शनिवारे उपकेशज्ञातीय થરીને 2 સી. ફળ . . . . . રાળા મe . . . . . સામગ્રેસે
૩૭૪. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાં ધાતુની એકલમૂર્તિ પરનો લેખ.
૩૭૫. ભોંયરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામી ભ૦ના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ. ૧૭૪ ]
"Aho Shrut Gyanam"
Page #254
--------------------------------------------------------------------------
________________
श्रीशांतिनाथबिंबं कारितं प्र. श्रीकोक ( कुकु )दाचार्य संताने श्रीसिद्धભૂમિ: || સુર્ય મવતુ ||
****
સ. ૧૬૮૦ના વૈશાખ સુદિ ૩ ને શનિવારે ઉપકેન્નાતીય, થરી ગાત્રીય જા, હુલણા, રાષ્ટ્રા. ...... પોતાના કલ્યાણુ માટે શ્રીશાંતિનાથનુ બિબ ભરાવ્યું અને તેની શ્રી કુંદાચાય સંતાનીય શ્રીસિદ્ધસેનસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રૂ ]
सं. १६८३ वै. शु. ७ राधनपुर वास्तव्य श्रीमाली ज्ञा. बृहत् शाषीय दो. जोधीरी बा. माणदे सुत दो. नानजी नाम्ना श्रीश्रेयांस बिंब कारितं प्रतिष्टितं च तपागच्छे भ० श्रीविजयदेवसूरिभिः श्रीसांतलपुरનરે ।
સ. ૧૬૮૭ના વૈશાખ સુદિ ૭ [ ના શજ ] રાધનપુર રહેવાસી શ્રીમાલીજ્ઞાતીય, બૃહત્ જ્ઞાખીય, દે. જોધીરી, બા. ( ભાર્યા ? ) માÈ, તેમના પુત્ર નામે કે. નાનજીએ શ્રીશ્રેયાંસનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય ભ. શ્રીવિજયદેવસૂરિએ સાંતલપુર નગરમાં પ્રતિષ્ઠા કરી. [ ૨૭ ]
...
॥ સં. ૧૬૮૨ નૈ. યુ . . . . . લેવત્ત વિવ . . . .
....
....
श्रीविमल
સ૦ ૧૬૮૩ ના જેફ સુદિ ૩...... દેવદત્ત....શ્રીવિમલનાથ ભગવાનનું બિંબ
૩૭૬. ભોંયરા શેરીમાં આવેલા શ્રીમહાવીરસ્વામીના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પરના લેખ.
"Aho Shrut Gyanam"
૩૭૭. મેયરા શેરીમાં આવેલા શ્રીઅજિતનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની એલમૂર્તિ પરના લેખ.
[ ૧૯૫
Page #255
--------------------------------------------------------------------------
________________
[ રૂ૦૮ ] ॥ संवत् १६८३ वर्षे ज्येष्ठ वदि ९ गुरुवासरे श्रीअहिम्मदावादवास्तव्य श्रीओसवालज्ञातीय सा. बाछा भार्या बाई गोरदे सुत सा. सहस्रकिरण भार्या कुंअरिबाई सोभागदे पुत्रेण सुत सा. पवजी. પ્રમુdટું યુનેન રાત્રુઢિ તીર્થ મહામ(હા)પુરરર . . . . वाप्त संघपति तिलकेन सा. श्रीशान्तिदास नाम्ना स्वश्रेयोथै . . . . . મટ્ટાર . . . . !
સં. ૧૯૮૩ના જેઠ વદ ૮ ને ગુરુવારે શ્રીઅમદાવાદના રહેવાસી, શ્રીઓસવાલજ્ઞાતીય શા. વાછા, તેમની ભાર્યા બાઈ ગરદે, તેમના પુત્ર શા. સહસ્ત્રકિરણ, તેમની ભાર્યા કંઅરિ, બાઈ સોભાગદે, તેમના પુત્ર શત્રુંજય વગેરે તીર્થોમાં મેટા ઉત્સવપૂર્વક સંધપતિનું તિલક પ્રાપ્ત કરનાર નામે શા. શાંતિદાસે, તેમના પુત્ર શા. પવછ વગેરે કુટુંબની સાથે પિતાના કલ્યાણ નિમિત્તે..........ભટ્ટારક.....
[ રૂ૫ ]. स. १६८७ वर्षे मगसिर सुदि ४ दिन । श्रीसुमतिनाथबिंब श्राविका राजीमानीकारित प्रतिष्टितं श्रीखरतरगच्छे श्रीजिनसागरसूरिभिः ।
સં. ૧૬૮૭ના માગશર સુદ ૪ના દિવસે શ્રીસુમતિનાથ ભગવાનનું બિંબ શ્રાવિકા રાજ અને માનીએ કરાવ્યું અને તેની શીખરતરગછીય શ્રીજિનસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૩૭૮. યરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભગ્ના મંદિરમાં મૂ૦ નાની પલાંઠી પર લેખ.
૩૦૯. ભાની પળમાં આવેલા શ્રીધર્મનાથ ના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ. ૧૭૬ ]
"Aho Shrut Gyanam"
Page #256
--------------------------------------------------------------------------
________________
[ ३८० ]
॥ संवत् १७०१ व. मार्ग पीपलनगर वीर भार्या बाई हंसीरनाम्या कारितं श्रीरुषभदेवो ( वस्य ) बिंबं प्र. तपागच्छे भ० विजयदेवसूरिप प्रभावकर आचार्यः श्रीविजयसिंहसूरिभिः ॥
सं० १७०१ना भागशर पीपनगरना श्रेष्ठ वीर, तेभनी आर्या નામે બાઈ હ ંસીરે શ્રીઋષભદેવનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય ભટ્ટારક શ્રીવિજયદેવસૂરિના પટ્ટપ્રભાવક આચાય શ્રીવિજયંસ હરિએ प्रतिष्ठा करी.
...
[ ३८१]
संवत् १७२२ वर्षे पोस वदि १ ग ( गु) रौ पुष्ये स ( स ) कंदरपुर वास्तव्य प्राग्वाटज्ञातीय वृद्धशाखीय सा. वाघजी भार्या बी । नाम्न वाई पुत्र सा । पासवीर लघुभ्राता सगरसिंघ । सा पासवीर भार्या आणंदवाई लघुभार्या बा पानबाई बा आणंदबाई पुत्र सामत - राज सा० जीघा बा पानबाई पुत्र सा. पनराजासी अमरसिंघ पुत्र सा । सामादास प्रमुखपुत्रपु (पौत्रादिकुटुंबपरिवारयुतेन स्वश्रेयसे सा । पासवीरकेन श्रीशत्रुंजय श्रीअबूदादि सकलतीर्थ पटः कारापितः । [ प्र० ] तपागच्छाधिराज भ । श्रीविजयराजसूरिभिः श्रीरस्तु |
a
સ. ૧૭૨૨ના પાષ વદિ ૧ ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં સ(સિ)ક દરપુરના રહેવાસી પ્રાગ્વાટજ્ઞાતીય, વૃશાખીય શા॰ વાઘજી, તેમની ભાર્યાં નામે ખી. વાઈ, તેમના પુત્ર શાપાસવીર, તેમના નાના ભાઈ ૩૮૦. ગાડીની ખડકીમાં આવેલા શ્રીગાડી પાશ્વનાથ લના મંદિરમાંની ધાતુની પંચતીથા પરના લેખ.
૩૮૧. ભેાંયરા શેરીમાં આવેલા શ્રીમહાવીરસ્વામી ભના મંદિરમાંના પિત્તલના તપટ્ટ પરના લેખ.
૧૨
"Aho Shrut Gyanam"
[ १७७
Page #257
--------------------------------------------------------------------------
________________
સરિસ ધ શા. પાસવીરની ભાર્યા...આણંદભાઈ, નાની ભાર્યો આ. પાનબાઈ, બા. માણુબાઈના પુત્ર સામતરાજ, શા. જી, બા. પાનખાઈના પુત્રા શ્ચા, પનરાાસી, અમરસિંધ, તેમના પુત્ર શા. સામાદાસ વગેરે પુત્રપુ(પૌત્રાદિ કુટુબ પરિવારની સાથે પેાતાના કલ્યાણુ માટે શા. પાસીરે શ્રીશત્રુંજય, અખ઼ુદ વગેરે સમગ્ર તીર્થાંના પટા કરાવ્યા અને તેની તપાગચ્છાધિરાજ ભ૦ શ્રીવિજયરાજસરિએ પ્રતિષ્ઠા કરી. [ ૩૮૨ ]
संवत् १७४६ वर्षे माघसुद ६ भट्टारक श्रीसुरद्रकी
अनमति ।
" .. ..
સ. ૧૭૪૬ના મહા સુદિ ૬ ના રોજ ભટ્ટારક શ્રીસુદ્રકી...... પ્રણામ કરે છે.
[ શ્TM ]
सं० १७५५ व० श्री शांतिनाथ सं० अबना भरापितं । સ. ૧૭૫૫ના વ૦ શ્રીશાંતિનાથ ભગવાન [ની મૂર્તિ સ્ અખનાએ ભરાવી.
[ ૩૮૪ ]
॥ संवत् १७६१ वर्षे वैशाष शुद्धि ५ गुरौ श्रीराधनपुरनगरवास्तव्य श्रीमालीज्ञातीय वृद्धशाखायां वो । समरुथ सुत वो । धरमण भा । जीवणाकेन स्वद्रव्येण श्रीशांतिनाथपंचतीर्थी कारापित ( ता ) ૩૮૨. ભાની પાળમાં આવેલા શ્રીધમ નાથ ભ-ના મંદિરમાંન ધાતુની ચેાવીશી પર લેખ.
૩૮૩, તમાળી શેરીમાં આવેલા શ્રીમહાવીરસ્વામીના 'દિમિની ધાતુની એકલતીર્થોં પરના લેખ.
૩૮૪, ગેલા શેઠની શેરીમાં આવેલા શ્રીનેમીશ્વરના મંદિરની ધાતુની પચતીથી' પરને લેખ
૧૯૮ ]
"Aho Shrut Gyanam"
Page #258
--------------------------------------------------------------------------
________________
प्रतिष्टितं (ष्ठिता) तपागच्छे भ । श्रीविजयप्रभसूरिपट्टे संविज्ञपक्षीय भ। श्रीज्ञानविमलसूरिभिः ।
સં. ૧૭૬૧ના વૈશાખ સુદિ ૫ ને ગુરુવારે શ્રીરાધનપુર નગરના રહેવાસી શ્રીમાલજ્ઞાતીય, વૃદ્ધ શાખીય, ૦ સમરથ, તેમના પુત્ર છે ધરમણ, તેમની ભાર્યા જીવણુએ પોતાના દ્રવ્યથી શ્રી શાંતિનાથની પંચતીથી ભરાવી અને તેની તપાગચ્છીય ભટ્ટારક શ્રી વિજયપ્રભસૂરિના પટ્ટધર સંવિપક્ષીય ભ૦ શ્રી જ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રૂ ૮૭ ] સં. ૨૭૬૨ . . . . . . . . . મુ માહી) માનિ શ્રી चंद्रप्रभविंब का. प्र. श्री ज्ञानविमलसूरिभिः
સં. ૧૭૬૧ ના...ગુરુવારે મોદી ગભાલે શ્રી ચંદ્રપ્રભસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી જ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રૂ૮૬ ] ।सं। १७६१ वै० सु० ७ गुरौ दो। वालम सुत दलिभकेन श्री आदिनाथबिंब का. प्र । भ । ज्ञानविमलसूरि
સં. ૧૭૬૧ના વૈશાખ સુદિ ૭ ને ગુરુવારે દોવાલમ, તેમના પુત્ર દલિમે શ્રી આદિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ભટ્ટારક શ્રીનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૩૮૫ ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરને લેખ
૩૮૬. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાંની ધાતુની એકલતીથી પરનો લેખ.
[ ૧૭૮
"Aho Shrut Gyanam"
Page #259
--------------------------------------------------------------------------
________________
[ ૮૭ ] સં. ૧૭૬૮ વર્ષ રાવ | ક . . . . . . . સં. ૧૭૬૮ના વૈશાખ સુદિ ૫..................
[ ૨૮૮ ] ॥ सं० १७६९ व । पो । व। १ गुरौ राधनपुर वा । बाई નવતાને શ્રીરાંતિનાથ વુિં. વ. પ્રતિ | તપાછે . . . . . . . . श्री ज्ञानविमलसूरिभिः ॥
સં. ૧૭૬૯ના પિષ વદિ ૧ ને ગુરુવારે રાધનપુરના રહેવાસી બાઈ જયવતાએ શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીજ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૮૬ ] ॥ सं० १७६९ व । वै व । १ गुरौ श्रीराधनपुर वा । बाइ रामकेन श्रीरीषभनाथबिंब का० प्रति० तपागच्छे भ । श्रीज्ञानविमलसूरिः (મિ) //
સં. ૧૭૬૯ના વૈશાખ વદિ ૧ ને ગુરુવારે શ્રીરાધનપુરના રહેવાસી બાઈ રામકે શ્રી ઋષભનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી જ્ઞાનવિમલસરિએ પ્રતિષ્ઠા કરી.
૩૮૭. ભેચરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભવના મંદિરમાંની ધાતુની એકલતાથ પર લેખ.
૩૮૮. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરને લેખ.
૩૮૯. ચિંતામણિની શેરીમાં આવેલા મેટા શ્રીચિંતામણિ પાશ્વનાથના મંદિરમાંની ધાતુની એકલતીર્થ પરનો લેખ. ૧૮૦ ]
"Aho Shrut Gyanam"
Page #260
--------------------------------------------------------------------------
________________
| [ રૂ૫૦ ] ॥ सं० १७६९ व. वै० व० १ गुरौ वो। श्रीराधनपुर वा । શ્રી જ્ઞાતી . . . . . . મેવાન શ્રીવાસુપૂષ્ય I ૦ ૪૦ તપगच्छे भ. श्रीज्ञानविमलसूरिभिः ।।
સં. ૧૭૬ ૯ના વૈશાખ વદિ ૧ ને ગુરુવારે શ્રીરાધનપુરના રહેવાસો શ્રીમાલજ્ઞાતીય..........મેધાએ શ્રીવાસુપૂજ્ય સ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય ભ૦ શ્રી જ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રૂ૫૧ ] ॥ सं० १७६९ व. वै० व०। १ गुरौ वो० राधनपुर वा શ્રીમારું . . . . . . વાંછી તારાવારૂં . . . . . . . . મ | શ્રી જ્ઞાનવિમસૂરિમિઃ |
સં. ૧૭૬૯ના વૈશાખ વદિ ૧ ને ગુરુવારે વોટ રાધનપુરના રહેવાસી શ્રીમાલજ્ઞાતીય વાંછા, [તેમની ભાર્યા] તારાબાઈ.........બિંબ ભરાવ્યું અને તેની ભ૦ શ્રી જ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રૂ૫૨ ] ॥ १७६९ व. वै. व. १ गुरौ राधनपुर वा । बाई घोनाकेन શ્રીમહિનાથ વિંછ છેપ્રતિ ા ત . . . . . . જ્ઞાનવિમરિમિઃ
૩૯૦. યરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભવના મંદિરમાંની ધાતુની એકલતથી પર લેખ.
૩૯. ભયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની એકલમૂતિ પર લેખ.
૩૯૨. ભાની પળમાં આવેલા શ્રી શાંતિનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરનો લેખ.
"Aho Shrut Gyanam"
{ ૧૮૧
Page #261
--------------------------------------------------------------------------
________________
સં. ૧૭૬૯ના વૈશાખ વદિ ૧ ને ગુરુવારે રાધનપુરના રહેવાસી બાઈ ઘનાએ શ્રી આદિનાથનું બિંબ મરાવ્યું અને તેની તપાગચ્છીય ભ૦ શ્રીસ્તાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રે રૂ 3 सं । १७६९ ब । वै । व १ गुरौ पत्तनना( त्तन )वास्तव्य પ્રાટ વૃદ્ધ . . . . . . રનવાર્ફ સુત સુંદર થાવર મિને શ્રીસુમતિનાથવિંર્વ Rપત પ્રતિષ્ઠિતં તY[ ...... મઝ(વિ)પણે મા श्री ५ श्रीज्ञानविमलसूरिभिः ।। श्रीरस्तु
સં. ૧૭૬૯ના વૈશાખ વદિ ૧ ને ગુરુવારે શ્રી પાટણના રહેવાસી પ્રાગ્વાટજ્ઞાતીય વૃદ્ધશાખીય......રાજબાઈ, તેમના પુત્ર સુંદર, થાવર અને દલિમે શ્રીસુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગ૭ના સવિઝપક્ષીય ભ૦ શ્રી જ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રૂ૫૪ ] _ ૨૭૬૨ વૈ | વા વારપુરી ધનપુરવરિતષ્ણ શ્રીमालज्ञा । वृद्धशा । बाई गंगाई बा । कसावीकेन श्रीशांतिनाथ बिं० का० प्रति । तपागच्छेश विजयपक्षे भ । ज्ञानविमलसूरिभिः ।। श्री ॥
- સં. ૧૭૬૯ના વૈશાખ વદિ ૧ ને ગુરુવારે રાધનપુરના રહેવાસી શ્રીમાલજ્ઞાતીય, વૃદ્ધશાખીય બાઈ ગંગાંઈ, બ૦ કસાવીએ શ્રી શાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય વિજયપક્ષીય ભ૦ શ્રી જ્ઞાનવિમલસરિએ પ્રતિષ્ઠા કરી.
૩૯૩. ભાની પિાળમાં આવેલા શ્રી શાંતિનાથ ભવના મંદિરમાંની ધાતુને એકલમૂર્તિ પરનો લેખ
૩૯૪. ખજૂરીની શેરીમાં આવેલા શ્રી શાંતિનાથ ભવના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
૧૮૨ ]
"Aho Shrut Gyanam"
Page #262
--------------------------------------------------------------------------
________________
।सं १७६९ वै व । १ गुरौ ब । लाषा को श्रीशांतिनाथ बिं० પ્રતિછ . . . . . . સૂરિ [ મિ3 II
સં. ૧૭૬૯ના વૈશાખ વદિ ૧ ને ગુરુવારે બ૦ લાખાકે શ્રી શાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની.........સૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રૂ૫૬ ] सं । १७६९ व । वै । व। १ गुरौ राजनगर वा । बाई वालिम बाईकेन शताप( भव )नाथ बिं । कारा । प्र। तपागच्छे भ। श्री ज्ञानविमलसूरिभिः ॥
સં. ૧૭૬૯ના વૈશાખ વદિ ૧ને ગુરુવારે રાજનગરના રહેવાસી બાઈ વાલિમ બાઈએ શ્રી સંભવનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય ભ૦ શ્રોજ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૧૭ ] ૨૭૬૨ | વૈા વા ? જો રાધનપુર .. . . . . . શ્રી રતનાગ હિં. T. . તા શ્રી જ્ઞાનવિમર્મપૂિિમઃ |
સં. ૧૭૬૯ના વૈશાખ વદિ ૧ ને ગુરુવારે રાધનપુરના રહેવાસી... ..............શ્રીશીતલનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચછીય શ્રી જ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૩૯૫. ચિંતામણિના શેરીમાં આવેલા મોટા શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરનો લેખ.
૩૯. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભગ્ના મંદિરમાંની ધાતુની એકલમૂતિ પરનો લેખ.
૩૯૭. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભગ્ના મંદિરમાંની ધાતુની એકલમતિ પર લેખ.
"Aho Shrut Gyanam"
[ ૧૮૩
Page #263
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૮ ] सं। १७६९ व । वै। व० १ गुरौ पत्तनवा । सा० गोदरदास । સી વેનર [૧] શ્રીરાંતિનાથ વિં. વ. . મા શ્રીજ્ઞાનવિમરુસૂરમઃ |
સં. ૧૭૬૯ના વૈશાખ વદિ ૧ ને ગુરુવારે પાટણના રહેવાસી શા. ગોદરદાસ અને શા. વજરકે શ્રી. શતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની ભ૦ શ્રી જ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રૂ૫૬ ] | સ ૭૬૨ વૈશT [૧૦] ૧ પુરી રાધનપુરવારdવ્ય . . . . मान वेलसी श्री शांतिनाथ बि । श्रीज्ञानविमलसूरिभिः ।।
સં. ૧૭૬૯ના વૈશાખ વદ ૧ ને ગુરુવારે રાધનપુરના રહેવાસી..........માન અને વેલસીએ શ્રીશતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રજ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૦૦ ] सं० १७६९ व. वै. मा. व. १२ शु. श्रीशांतिनाथवि कारितं શ્રી . . . . . . સામામિ !
સં. ૧૭૬૯ના વૈશાખ વદિ ૧૨ ને શુક્રવારે શ્રી શાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેને..........સાગરે પ્રતિષ્ઠા કરી.
૩૯૮. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરને લેખ.
૩૯૯, ભાની પિળમાં આવેલા શ્રી શાંતિનાથના મોટા મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરનો લેખ.
૪૦૦. યરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમતિ પરનો લેખ.
૧૮૪ ]
"Aho Shrut Gyanam"
Page #264
--------------------------------------------------------------------------
________________
[ ૪૦૧ ] सं । १७६९ वदि २ गुरौ राधनपुरे धणासा अमराके । श्री શાંતિનાથ વિં I તપ શ્રી જ્ઞાનવમમિ છે
સં. ૧૭૬૮ ના વિશાખ વદ ૨ ] ને ગુરુવારે રાધનપુરમાં ધન અને શા. અમરાએ શ્રી શાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગીય શ્રીશાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૦૨ ] सं. १७६९ वर्षे राधिनपुर वा । बाई कसलाकेन श्रीमहावीरस्वामि का. प्र. तपागच्छे म । श्रीशांतिविमलसूरिभिः ॥
સં. ૧૭૬લ્મ રાધનપુરના રહેવાસી બાઈ કસલાએ શ્રી મહાવીર સ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય ભ૦ શ્રી શાંતિવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
_ { ૨૭૬૨ વર્ષે રાધનપુર વી | ચારું સંતુર . . . . શ્રી नमिनाथ बिं । का. प्रति. तपागच्छे भ । श्रीज्ञानविमलमूरिभिः ॥
સં. ૧૭૬૯માં રાધનપુરના રહેવાસી બાઈ કસ્તૂરાએ શ્રીનેમિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય ભટ્ટારક શ્રી જ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી
૪૦૧. ભાની પિળમાં આવેલા શ્રી શાંતિનાથ ભવના મંદિરમાંની ધાતુની એકલમતિ પર લેખ.
૪૦૨. અખી ડોસીની પિાળમાં આવેલા નાના શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
૪૦૩. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભગ્ના મંદિરમાંની ધાતુની ત્રણતીથી' પર લેખ.
"Aho Shrut Gyanam"
[ ૧૮૫
Page #265
--------------------------------------------------------------------------
________________
[ ૪°૪ ]
|| संवत १७७३ वर्षे मार्गसिर सुदि ५ गुरौ ।
कारापितं श्रीपार्श्वनाथबिंबं प्रति० ॥
· .. .
भूला
સં. ૧૭૭૩ના માગશર સુર્દિ ૫ ને ગુરુવારે......ભૂલાએ શ્રીપાશ્વ - નાથ ભગવાનનું બિંબ ભરાવીને પ્રતિષ્ઠા કરી.
[ ૪૦૬ ]
संवत् १७७४ वर्षे माघसित १३ खौ सा० रहीआ रामजीकेन श्री सुमतिनाथबिंबं कारितं प्रतिष्टितं च श्रीलक्ष्मी सागरसूरिभिः ।
સ. ૧૭૭૪ના માહુ સુદિ ૧૩ ને રવિવારે શા. રહી અને રામજીએ શ્રીસુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીલક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૦૬ ]
संवत् १७७४ वर्षे माघसुदि १३ रवौ सा० भा० जीवाकेन श्री पार्श्वनाथबिंबं कारितं प्रतिष्टितं च श्रीलक्ष्मी सागरसूरिभिः ।
સ. ૧૭૭૪ના માહ સુદિ ૧૩ ને રવિવારે શા. ભા. વાએ શ્રોપાનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીલક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૪૪. તમેાળી શેરીમાં આવેલા શ્રીમહાવીરસ્વામી ભના મદિરમિની ધાતુની એકલતીર્થો પરના લેખ,
૪૦૫, ભોંયરા ગેરીમાં આવેલા શ્રીઅજિતનાથ ભ૦ના દિમાંની ધાતુની એકલમૃતિ પરત લેખ,
"Aho Shrut Gyanam"
૪૦૬. ખંબાવાળી શેરીમાં આવેલા શ્રીસહસ્રષ્ણા પાર્શ્વનાથ જીના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરના લેખ.
૧૮૬ ]
Page #266
--------------------------------------------------------------------------
________________
[ ૪૦૭ ]
संवत् १७७४ माघसित १३ खौ सा० पामी जवाकेन श्री पार्श्वनाथबिंबं कारितं प्र० श्रीलक्ष्मीसागर [ सूरिभिः ]
સ. ૧૭૭૪ - માહ સુદ ૧૩ ને રવિવારે શા॰ પામી જવાએ શ્રીપાર્શ્વનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીલક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૦૮ ]
સેં. ૨૦૭૪ મા, ૨૨ રૌ સા. વીમાનીવા માત્મત્રે પાર્શ્વनाथबिंबं .
સ. ૧૭૭૪ના માહ [દિ] ૧૩ ને રવિવારે શા. ખીમા[તથા જીવાએ પેાતાના કલ્યાણ નિમિત્તે શ્રીપાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું......
[ ૪૦૬ ]
स्रं १७७४ वर्षे मा. १३ रवौ सा०
•
पार्श्वनाथबिंब.
તું !
સ. ૧૭૭૪ ના માહ [ સુદિ] ૧૩ ને રવિવારે .......... શ્રોપાશ્વનાથનું બિંબ ભરાવ્યું.
૪૦૭. અંબાવાળી શેરીમાં આવેલા શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાય ભના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરના લેખ.
૪૦૮, બખવાળી શેરીમાં આવેલા શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથ ભા મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરના લેખ,
"Aho Shrut Gyanam"
૪૦૯. ખાવાળી શેરીમાં આવેલા શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથ ભના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરના લેખ.
[ ૧૮૭
Page #267
--------------------------------------------------------------------------
________________
[ ૪૧૦ ]
|| सं० १७७४ वर्षे वइशाष व. १३ शुक्रे श्रीमाल ज्ञा० बाई श्रीशांतिनाथबिंब कारापितं तपागच्छे श्रीविजय
केसर ता क्षमासूरिभिः प्रतिष्टितम् ।
.
સ. ૧૯૭૪ના વૈશાખ વદ ૧૩ ને શુક્રવારે શ્રીમાલજ્ઞાતીય બાઈ કૈસર તા......શ્રીશાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યુ અને તેની તપાગચ્છીય શ્રીવિજયક્ષમાસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૧૧ ]
सं० १७७७ व । प्राग्वाट ज्ञातीय सा । ताराचंदगृहे भार्या પુરતાળવે ાર પિત | શ્રીપાર્શ્વનાનિન . . . . . . ||
સ. ૧૭૭૭ના વર્ષે પ્રગ્ગાટનાતીય ક્ષા.તારાચંદના ધે, તેમની ભાર્યા સુરતાદેએ શ્રીપાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યુ........
[ ૪૧૨ ]
संवत १७८०
राजनगर श्रीमाली ज्ञातय
સ. ૧૭૮૦........ રાજનગરના શ્રીમાલી જ્ઞાતીય.........
·
·
૪૧૦. બેયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભ॰ના મદિરમાંની ધાતુની એલમર્તિ પરના લેખ.
૪૧૬. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રીઆદીશ્વર ભ॰ના મંદિર. માંની ધાતુની એકલમૂર્તિ પરના લેખ.
૪૧૨. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રીઆદીશ્વર ભના મંદિરમાંની ધાતુની એલમૂર્તિ પરનેા લેખ.
૧૮૮ ]
"Aho Shrut Gyanam"
Page #268
--------------------------------------------------------------------------
________________
[ ૪૧૩ ]. संवत् १७८४ना महा सु. ६ दन (दिने) राजनगर ધરમનાથ . . . . . . સં. ૧૭૮૪ના માહ સુદ ૬ના દિવસે રાજનગરના ધરમનાથ બે..
[ ૪૧૪ ] ૨૭૮૪ મહું શુદ્ધ ૮ રનનાર મમ મ . . . . . !
સં. ૧૭૮૪ના માહ સુદિ ૮ ના રોજ રાજનગર, અમા, લા........... ...
[ ૪૧ ] ॥ संवत् १७८५ वर्षे मागिसिर सुदि १ शनौ श्रीविजैरिद्धसूरि श्रीराजनगरे श्रीतपागच्छे । प्रतिष्टितं श्रीआदिनाथ बिंबः (बम् ) ।।
સં. ૧૭૮પના માગશર સુદિ ૧ ને શનિવારે રાજનગરમાં શ્રીવિચઋદ્ધિસૂરિએ શ્રી આદિનાથ ભગવાનના બિંબની પ્રતિષ્ઠા કરી.
[ ૪૧ ૬ ] ॥ संवत् १७८५ वर्षे मार्गसर शुदि २ श्रीराजनगरे श्रीविजेरिधसर प्रतिष्टनं (ष्ठितं)
૪૧૩. ચિંતામણિની શેરીમાં આવેલા મેટા શ્રીચિંતામણિ પાનાથ ભવના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
૪૧૪, ભૈયા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
- ૪૧૫. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
૪૧૬, યા શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામીના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરનો લેખ.
[ ૧૮૯
"Aho Shrut Gyanam"
Page #269
--------------------------------------------------------------------------
________________
સં. ૧૭૮૫ના માગશર સુદિ રના રોજ શ્રી. રાજનગરમાં શ્રીવિજયદ્ધિસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૭ ] ॥ संवत १७८५ वर्षे मार्गसर शुदि २ श्रीराजनगरे श्रीविजेરિધણિપ્રતિષ્ઠા |
સં. ૧૭૮૫ના માગશર સુદિ રના રોજ રાજનગરમાં શ્રીવિજયઋદ્ધિસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૮ ] संवत् १७८५ माहवदि ५ दोसी यैवा सुत दो० ठाकरसी श्रीआदिनाथजी ॥
સં. ૧૭૮૫ના માહ વદિ ૫ ના રોજ દેશી વૈવા, તેમના પુત્ર દો. ઠાકરશીએ આદિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું.........
[ ૪૧૬ ] સં૨૭૮૬ રાધનપરા મળનાર . . . . . . . . સં. ૧૭૮૫માં રાધનપુરના મણિઆરા..........
૪૧૭. બેંયરા શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામી ભવના મંદિરમની ધાતુની એકલતીથી પરને લેખ,
૪૧૮. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમની ધાતુની એકલતાથ પર લેખ.
૪૧૯. ગેલા શેઠની શેરીમાં આવેલા શ્રીને મીશ્વરના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ. ૧૯૦ ]
"Aho Shrut Gyanam"
Page #270
--------------------------------------------------------------------------
________________
[ ૪૨૦ ] છે સંવત ૧૭૮૬ ૩ . . . . . . . . સં. ૧૭૮૫માં..............
[ 3 ] ॥ स १८०० व । ज्ये सु । १० गुरौ सा० माणचंद मंगलजीना श्रीचंद्रप्रभनु बिंब कारी० प्र० श्रीसागर
સં. ૧૮૦૦ જેઠ સુદિ ૧૦ ને ગુરુવારે શા. માણચંદ અને મંગલજીએ શ્રી ચંદ્રપ્રભસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસાગર........ એ પ્રતિષ્ઠા કરી.
[ ૪૨૨ ] | | સંવ | ૨૮૨૮ વર્ષે . ૨ શુ શ્રીગર છે શ્રીમશ્રી જ્ઞાતીય મસાઝીયા અમચંદ્ર મe | AT | નવંતી સુત ના कर्पूरचंद भा । श्रा । वेलीसुतेन सा जयवंतेन भा । श्रा । जयती सुत सा । कल्याणजीप्रमुखपरिवारयुतेन स्वपितुः श्रेयोथै श्रीअजितनाथ बिंब कारितं प्रतिष्ठितं भ । श्रीपुण्यसागरसूरिभिः ।
સં. ૧૮૨૮ના ફાગણ સુદિ ૨ ને શુક્રવારે શ્રીસાગરગચ્છના શ્રીમાલાતીય મસાલીયા અભયચંદ, તેમની ભાર્યા શ્રા, જસવંતી, તેમના પુત્ર શા. કપુરચંદ, તેમની ભાર્યા શ્રા. વેલી, તેમના પુત્ર શા.
૪ર૦. ભેચરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરનો લેખ.
૪૨૧. ભાની પળમાં આવેલા શ્રી શાંતિનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરને લેખ.
૪૨૨. શાંતિનાથની શેરીમાં આવેલા શ્રી શાંતિનાથ ભગ્ના મંદિરમાં મૂળ નાયકની જમણુ બાજુ પરની મૂર્તિ ઉપરને લેખ.
"Aho Shrut Gyanam"
[ ૧૯૧
Page #271
--------------------------------------------------------------------------
________________
જયવતે, ભાર્યા શ્રા. જયતી, પુત્ર શા. કલ્યાણજી વગેરે પરિવારની સાથે પિતાના કક્ષ્ાણ માટે શ્રીઅજિતનાથ ભગવાનનું બિંબ ભરાગ્યું અને તેની ભ॰ શ્રોપુણ્યસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
{ ૪૨૨ ]
॥ सं । १८२८ वर्षे फा । सुदि २ शुक्रे श्रीराधनपुरे श्रीसागरगच्छे मसालीया सा । अभयचंद भा । श्रा । जसवंती सुत सा । जूठा भा { શ્રા ! પછાણી સુત ત્તા નીવનેન મ1 શ્રા | ધનીમુત राज प्रपौत्र रत्नसिंहादिसहपरिकर (वार) युतेन स्वपितृमातुः श्रेयोर्थं श्रीप्रतिष्ठितं
સ. ૧૮૨૮ના ફાગણ સુદ ૨ ને શુક્રવારે શ્રીરાધનપુરમાં શ્રીસાગરગચ્છના માલિયા શા, અભયસ, તેમની ભાર્યાં શ્રા. જસવંતી, તેમના પુત્ર શા. જુઠા, તેમની ભાર્યા શ્રાવિકા ગલાલી, તેમના પુત્ર શા. જીવશે, ભાર્યાં શ્રાવિકા ધનૌ, પુત્ર......રાજ, પ્રપ્રોત્ર રત્ત્તસંહ વગેરે પરિવારની સાથે પોતાના માતાપિતાના કલ્યાણ માટે પ્રતિષ્ઠા કરી. [ ૪૨૪ ]
॥ सं । १८२८ वर्षे फा । सुदि २ शुक्रे श्रीसागरगच्छे श्रीराधनपुरे श्रीमालीज्ञातीय मसालीया सा श्रीअभयचंद भा । जसवंती सुत સા । ખૂટા | માઁ કે શ્રા | હાજી મુતમા નીવનેન મા । ધી સુત प्रपौत्र रत्नसिंहादिसहपरिकर (वार) युतेन स्वपितृमातु: [ श्रेयोर्थं ] श्री आदिनाथजिनबिंबं कारितं प्रतिष्ठितं
-
સ. ૧૮૨૮ના ફાગણુ સૃદિ ૨ ને શુક્રવારે સાગરગચ્છના, રાધનપુરના શ્રીમાળી જ્ઞાતીય અસાલિયા શા. અભય, તેમની ભાર્યા
૪૨૩. શાંતિનાથની શેરીમાં આવેલા શ્રીશાંતિનાથ ભના મંદિરમાં મૂળ નાયકની જમણી તરફની બીજી મૂર્તિ પ્રા લેખ.
૪૨૪. શાંતિનાથની શેરીમાં આવેલા શ્રીશાંતિનાથ ભ॰ના મંદિરમાં મૂ॰ નાની જમણી તરફની ત્રીજી મૂર્તિ પરના લેખ.
૧૯૨ ]
"Aho Shrut Gyanam"
Page #272
--------------------------------------------------------------------------
________________
જસવંતી, તેમના પુત્ર શા. જૂઠા, તેમની ભાર્યા શ્રા. મલાલી, તેમના પુત્ર શા. જીવણે, ભાર્યા ધની, પુત્ર......પ્રપૌત્ર રત્નસિંહ વગેરે પરિવારની સાથે માતા-પિતાના કલ્યાણ માટે શ્રી આદિનાથનું બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા..............
L[ ૪૨ ] ___ संवत् १८२८ वर्षे फागुण सुदि २ शुक्रे राधनपुरनगरे श्री સાગર છે મારા સા સમય માં | શ્રા નસવંતી યુત કૂટ મ૦ શ્રો | ગાઝીયારું સુતેન સા . . . . . . પ્રમુવપરિવારયુક્તનાત્મश्रेयोर्थ श्रीसिद्धचक्रयंत्रराजकारितं प्रतिष्ठित श्रीभट्टारक श्रीपुण्यसागरરિમિઃ ......
સં. ૧૮૨૮ના ફાગણ સુદિ ૨ ને શુક્રવારે રાધનપુર નગરમાં સાગરગચ્છના મસાલીયા શા. અભયચંદ, તેમની ભાર્યા શ્રાવિકા જસવંતી, તેમના પુત્ર જુઠા, તેમની ભાર્યા શ્રા, ગલાલીબાઈ તેમના પુત્ર શા. [ જીવણે, ભાર્યા શ્રાવિકા ધની, પુત્ર......રાજ, પ્રૌત્ર રત્નસિંહ ] વગેરે પરિવારની સાથે આત્મકલ્યાણ માટે શ્રી સિદ્ધચક્રને યંત્રરાજ કરાવ્યો અને તેની ભટ્ટારક શ્રીપુણ્યસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
| ઉં ! ૨૮૨૮ ! શુદ્ધિ ૨ શુ વા વાયા સુતા વો ! वीसार येन भा । श्री। जीवा पुत्र डामर । ना अमरसिना खजीना मावजी प्रमुखपरिवारयुतेन स्वपितृमाता श्री । सुंदरीश्रेयोथै श्रीसिद्धचक्र
૪૨૫. તિનાથની શેરીમાં આવેલા શ્રી શાંતિનાથના મંદિરમાંના આરસના સિદ્ધચક્ર-યંત્ર પરને લેખ.
૪૨૬. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાંના નવપદજીને આરસના પદ પર લેખ.
[ ૧૯૩
"Aho Shrut Gyanam"
Page #273
--------------------------------------------------------------------------
________________
ચિંગરાગ: #ારિત: તિષ્ઠિત જ શ્રી !!
સં. ૧૮૨૮ના ફાગણ સુદ ૨ ને શુક્રવારે ૭ બાવા, તેમના પુત્ર છે. વિસારે, ભાર્યા શ્રીવા, પુત્ર ડામર, તેમના પુત્ર અમરસી, તેમના પુત્ર રવજી, તેમના પુત્ર માવજી વગેરે પરિવારની સાથે પિતાના પિતા તથા માતા શ્રીસુંદરીના કલ્યાણ નિમિત્તે શ્રીસિદ્ધચક્ર યંત્રરાજ કરાવ્યો અને તેની પ્રતિષ્ઠા કરી.
[ ક૨૭ ] ॥ स । १८२८ वर्षे फा । सुदि २ शुक्र श्रीसागरगच्छे श्रीमाली ज्ञातीय का. डीया सा। मोहन सा । वीदन कुंअ... सतेन भाज्यवनेन स्चमातुः श्रेयोर्थ श्रीपार्श्वजिनबिंब कारितं प्रति । श्रीपुण्यसागरसूरिभिः ॥
સં. ૧૮૨૮ના ફાગણ સુદ ૨ ને શુક્રવારે સાગરગછના શ્રીમાલાજ્ઞાતીય કાવ્ય ડિયા, શા. મેહન, શા. વીદન, કું........તેણે અને ભાજ્યવને પિતાની માતાના કલ્યાણ નિમિત્તે શ્રી પાર્શ્વનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીપુણ્યસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૮ ] ॥ संवत् १८२८ वर्षे फा० सुदि २ शुक्रे श्रीसागरगच्छे श्रीमालज्ञातीय लघुशाषायां सा । मोहन भार्या रुखमणि सुत सा । राघवजी भा। श्रीदेवी सु । सा जेसंगेन पिताश्रेयो) श्रीसिद्धचक्रयंत्र कारितं प्र । भ । श्रीसुखसागरसूरिभिः ॥
૪૨ ૭. ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથ ભ૦ના મોટા મંદિરમની ધાતુની એકલતિ પરને લેખ.
૪૨૮. બંબાવાળી શેરીમાં આવેલા શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગ્ના મંદિરમાંની સિદ્ધચની પાટલી પર લેખ.
૧૯૪ ]
"Aho Shrut Gyanam"
Page #274
--------------------------------------------------------------------------
________________
સં. ૧૮૨૮ના ફાગણ સુદ ૨ ને શુક્રવારે સાગરગચ્છના શ્રીમાલજ્ઞાતીય લઘુશાખીય શા.મેહન, તેમની ભાર્યા રૂખમણિ, તેમના પુત્ર શા. રાઘવજી, તેમની ભાયી શ્રીદેવી, તેમના પુત્ર શા. જેસંગે પિતાના કલ્યાણ માટે શ્રીસિદ્ધચક્ર-યંત્ર કરાવ્યું અને તેની ભટ્ટારક શ્રીસુખસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૨૬ ]. ॥ सं। १८२८ फा० शुदि २ शुक्रे सागरगच्छे मणीआर જીવાયુ . . . . . . શ્રેય ૦ મે નિર્વિવું જરિત ઇ . માં श्रीशांतिसागरसूरिभिः
[अभिनंदननाथबिंब कारितं प्रतिष्टिंत श्रीसंघेन || श्रीः ॥
સ. ૧૮૨૮ ના ફાગણ સુદિ ૨ ને શુક્રવારે સાગરગરના મણીઆર જીવા, તેમના પુત્ર.........ના કલ્યાણ નિમિત્તે જિનબિંબ ભરાયું અને તેની ભટ્ટારક શ્રી શાંતિસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
| શ્રીઅભિનં 3 દન નાથનું બિંબ ભરાવ્યું અને શ્રી પ્રતિષ્ઠા કરી.
1 હું ! ૨૮૨૮ વર ! થે યુતિ ૩ શ્રીસારછે . . . . . . . . શ્રેયાર્થે શ્રીમવિનિર્વિવ , પ્રમાં શ્રીપુષ્યसागरसूरिभिः
સં. ૧૮૨૮ના જેઠ સુદિ ૩ના સાગરગચ્છના.......... પોતાના કલ્યાણ નિમિત્તે શ્રી મહાવીર ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ભટ્ટારક શ્રી પુણ્યસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૪૨૯. ભાની પિળમાં આવેલા શ્રી શાંતિનાથ ભવન મેટા મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરને લેખ.
૪૩૦, આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાંની ધાતુની એકલતીથી પરને લેખ.
[ ૧૯૫
"Aho Shrut Gyanam"
Page #275
--------------------------------------------------------------------------
________________
[ ૪૩૧ ] ॥ से । १८२८ वर्षे फा । शुदि २ शुक्रे श्रीसागरगच्छे दो सं। ચંદ્ર માં . . . . સૈનીનાક્યા શ્રીવાર્ચના સારિત કૃતિ /
. ૧૮૨૮ના ફાગણ સુદિ ૨ ને શુક્રવારે સાગરના દે સં. ચંદ્ર, તેમની ભાર્યા નામે તેજીએ શ્રી પાર્શ્વનાથનું બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરી.
[ ૪૨૨ ] सं। १८२८ फा० शुदि २ शुक्रे भा जूउ सुत रीषभभार्ययात्मश्रेयोर्थ श्रीवासुपूज्यजिनबिंब कारित श्रीसागरग ....
સં. ૧૮૨૮ના ફાગણ સુદિ ૨ ને શુક્રવારે ભાર્યા જઉ, તેમના પુત્ર
ભ, તેમની ભાર્યા એ પિતાના કલ્યાણ માટે શ્રી વાસુપૂજ્ય ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની સાગર ગ૦.........એ પ્રતિષ્ઠા કરી.
[ રે ? ॥ सं। १८२८ फा. शुदि २ शुक्रे सा. शूरचंदेन सिद्धचक्र कारापितः ।
સં. ૧૮૨૮ના ફાગણ સુદિ ૨ ને શુક્રવારે શા. સૂરચંદે સિદ્ધયક [[યંત્ર] કરાવ્યું.
૪૩૧. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભવના મંદિરમાંની ધાતુની એકલતીથી પરને લેખ.
૪૩૨. ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરને લેખ. - ૪૩૩. ભાની પળમાં આવેલા શ્રી શાંતિનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરનો લેખ. ૧૯ ]
"Aho Shrut Gyanam"
Page #276
--------------------------------------------------------------------------
________________
[ ૪૪ ] ॥ सं। १८२८ फा० शुदि २ शुक्रे सा० सूरचंदेन सिद्धचक्रकारितः ।
સં. ૧૮૨૮ના ફાગણ સુદિ ૨ ને શુક્રવારે શા. સૂર્યદે સિદ્ધચક્ર[યંત્ર) કરાવ્યો.
[ રૂ૫ ] - सं० १८२८ वर्षे फागुण सुदि २ शुक्रे बाई इंद्राणी श्रीरुषभदेवबिंब कारापितं प्रतिष्टितं ।।
સં. ૧૮૨૮ના ફાગણ સુદિ ૨ ને શુક્રવારે બાઈ ઇંદ્રાણુએ શ્રીવભદેવનું બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરી.
[ જરૂદ ] स । १८२८ फा० शु । २ शुक्रे मणीयार रिषभसुत रवभचंद भार्या धनानाम्न्या य पितृश्रेया(यो)थै वीरबिंबं कारि
સં. ૧૮૨૮ના ફાગણ સુદિ ૨ ને શુક્રવારે મણીયાર ઋષભના પુત્ર રવચંદ, તેમની ભાર્યા નામે ધન (ધન)એ પિતાના કલ્યાણ નિમિત્તે શ્રીવીજિનેશ્વરનું બિંબ ભરાવ્યું.
૪૩૪. ભાની પળમાં આવેલા શ્રી શાંતિનાથ ભના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરને લેખ.
૪૩૫ ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથ ભગ્ના મોટા મંદિરમાંની ધાતુની એકલતિ પર લેખ.
૪૩૬. ભાનો પિળમાં આવેલા શ્રી શાંતિનાથ ભ૦ના મોટા મંદિરમાંની ધાતુની એકલમતિ પર લેખ.
[ ૧૯૭
"Aho Shrut Gyanam"
Page #277
--------------------------------------------------------------------------
________________
[ ૪૩ ] सं। १८२८ व० फा। शु। २ शुक्रे बा० जसवंती श्री कुंथनदेव बिंब कारितः
સં. ૧૮૨૮ના ફાગણ સુદિ ૨ ને શુક્રવારે બાઈ જસવતીએ શીકુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું.
[ ] सं १८२८ना फागण शुदि २ शुक्रे श्रीसागरगच्छे સં. ૧૮૨૮ ના ફાગણ સુદિ ૨ ને શુક્રવારે શ્રીસાગરગચ્છ.....
। सं० १८३० माहशुदि ५ चंद्रे सा. सिंघजी श्रीसुमतिबिंब भरापित । प्रति । भ । श्रीविजेउदयसूरिभिः ।
સં. ૧૮૩૦ના મહા સુદિ ૫ ને સેમવારે શા. સિંધએ શ્રાસુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીવિજયઉદયરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૪૦ ] । सं। १८३० महासुदि ५ चंद्रे श्रे० राधाबाई । श्रीसुपासबिबं करापितं । प्रति । भ । श्री के । उदयसूरिभिः ।
૪૩૭. આદીશ્વરની ખડકામાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
૪૩૮. ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથ ભ૦ના મોટા મંદિરમાંની ધાતુની એકલમૂતિ પરને લેખ.
૪૩૯. ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથ ભવના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
૪૪૦. ભાની પોળમાં આવેલા શ્રીશનિનાથ ભગ્ના મંદિરમાંની સિદ્ધચક્રની પાટલી પર લેખ.
૧૯૮ ]
"Aho Shrut Gyanam"
Page #278
--------------------------------------------------------------------------
________________
સં. ૧૮૩૦ના મહા સુદિ ૫ ને સોમવારે છે. રાધાબાઈએ શ્રીસુપાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ભટ્ટારક શ્રીવિજયઉદયસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૪૧ ]. । सं १८३० महासुदि ५ चंद्रे श्रीजैताबाई श्रीवासुपूज्यबिंब भरापितं । प्रति । भ । श्रीविजेउदयसूरि
સં. ૧૮૩૦ના મહા સુદિ ૫ ને સોમવારે શ્રી તાબાઈએ શ્રીવાસુપૂજ્ય સ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીવિજ્યઉદયસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૪૨ ] । सं। १८३० माहसुदि ५ चंद्रे सा० सूरचंद । श्रीसुविधिबिंब भरापित । प्रति । भ । श्रीविजयउदयसूरिभिः
સં. ૧૮૩૦ના મહા સુદિ ૫ ને સોમવારે શા. સૂરચંદે શ્રીસુવિધિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીવિજયઉદયસૂરિએ પ્રતિષ્ઠા કરી
। सं १८३० माह सुदि ५ चंद्रे सा० वीरचंद । श्रीअजितबिंब માષિત | ત મા શ્રીવિડયસૂરિમઃ |
સં. ૧૮૩૦ના માહ સુદ ૫ ને સોમવારે શા. વિરચદે શ્રી અછતનાથનું બિંબ ભરાવ્યું અને તેની ભ. શ્રી વિજયઉદયસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૪૪૧. ભાન પિળમાં આવેલા શ્રી શાંતિનાથ ભવના મંદિરમાંની સિદ્ધયકની પાટલી પરનો લેખ.
૪૪૨. ભાની પિળમાં આવેલા શ્રી શાંતિનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
૪૪૩. ભાની પિળમાં આવેલા શ્રી શાંતિનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની એકલતિ પરનો લેખ.
[ ૧૯૯
"Aho Shrut Gyanam"
Page #279
--------------------------------------------------------------------------
________________
[ ૪૪૪ ] । संवत् १८३६ वर्षे शाके १७५१* प्र० भ । श्रीविजधर्मसूरीराज्ये सकलसंघ कोरडा वास्तव्य ॥
સં. ૧૮૩૬, શાકે ૧૭૫૧ માં શ્રીવિજયધર્મસૂરિના રાજ્યમાં કેરડાના રહેવાસી શ્રીસકલસ ધે પ્રતિષ્ઠા કરી.
[ ૪૪૫ ] श्रीसागरगच्छे । मसालिआ हिमजी जीवणकेन कारिपितः ।। सं० १८४४ वर्षे फागुणसुदि ५ प्रतिष्टितः पं० पोवविजयेन ।
સં. ૧૮૪૪ના ફાગણ સુદ ૫ના રોજ સાગરગછના મસાલીયા હિમજી, અને જીવણે મુતિ ભરાવી અને તેની પં. વિવિયાએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૪૬ ] सं १८४४ वर्षे वैशाख वदि ९ . . . . प्रतिष्टितं સં. ૧૮૪૪ના વૈશાખ વદિ ૯ ના રોજ...........તિષ્ઠા કરી.
૪૪૪. કડવામતિની શેરીમાં આવેલા શ્રી કુંથુનાથ ભ૦ના મંદિરમાંની સિદ્ધચક્રની પાટલી પર લેખ.
* આમાં સંવત અથવા શક એ બેમાંથી એકમાં પચાસ વર્ષની
ભૂલ
છે.
૪૪૫. બંબાવાળી શેરીમાં આવેલા શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથ ભ૦ના મંદિરમાંના સિદ્ધચક્ર-યંત્ર પરનો લેખ.
૪૪. ગેલા શેઠની શેરીમાં આવેલા શ્રીનેશ્વરના મંદિરમાંની ધાતુની શ્રી પાર્શ્વનાથજીની એકલમૂર્તિ પર લેખ. ૨૦૦ ]
"Aho Shrut Gyanam"
Page #280
--------------------------------------------------------------------------
________________
सं० १८४८ कार्तिक वदि ६ वा ० रूपा श्रा. कारापित विजयછે .
સં. ૧૮૪૮ના કાર્તિક વદિ ૬ના રોજ વિજયગછની બાઈ રૂપ શ્રાવિકાએ આ મૂર્તિ ભરાવી.
[ ૪૪૮ ] संवत् १८५२ मा वर्षे शाके १७१७ प्रवर्त्तमाने पोष वदि ५ दिने वारगुरौ श्रीराधनपुरे श्रीसागरगच्छे श्रीआदिनाथपादुका
સં. ૧૮૫૨ શાકે ૧૭૧૭ ના પોષ વદિ ૫ ના દિવસે શ્રીરાધનપુરમાં સાગરગચ્છમાં શ્રી આદિનાથ ભગવાનની પાદુકા મૂકી.
[ ૪૪ ] सं० १८६० वर्षे वैशाख सुदि ५ सोमवासरे राधनपुरवास्तव्य सागरगच्छीय श्रीमालीज्ञातीय दोसी लीलाचंद सुत दो० झवेरचंदेन श्रीपद्मनाभजिनबिंबं कारापितं प्रतिष्टितं च श्रीविजयदेवसूरि यैः श्रीविजयजिनेन्द्रसूरिभिः तपागच्छे ॥
સં. ૧૮૬૯ના વૈશાખ સુદ ૫ને સેમવારે રાધનપુરના રહેવાસી સાગરગચ્છીય શ્રીમાલીસાતીય દેસી લીલાચંદ, તેમના પુત્ર દે. ઝવેરચંદ
૪૪૭ બેચરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાંના શ્રી સિદ્ધચક્રજીના ગટ્ટા પર લેખ.
૪૪૮. ભોંયરા શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામી ભ૦ના મંદિરમાંનાં આરસના પગલાં પર લેખ.
૪૪૯. દેસાઈવાડામાં આવેલા શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભવના મંદિર મની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
"Aho Shrut Gyanam"
[ ૨૦૧
Page #281
--------------------------------------------------------------------------
________________
શ્રીપદ્મનાભ જિન ( આવતી ચેવીશીના પ્રથમ તો કર )નું બિંબ ભરાવ્યું અને તેની તપાચ્છીય શ્રીવિજયદેવસૂરિના શ્રીવિજયજિનેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૦ ]
सं० १८६० वर्षे वैशास्त्र सुदि ५ सोमवासरे राधनपुरवास्तव्य सागरगच्छीय श्रीमालीज्ञातीय दोसी । लीलचंद सुत दो । झवेरचंद मा । श्रीपद्मनाथ (भ) जिनबिंबं कारापितं च श्रीविजयदेवसूरीयैः श्रीविजयजिनेन्द्रसूरिभिः तपागच्छे ।
સ. ૧૮૬૦ના વૈશાખ સુદિ ષ તે સમવારે રાધનપુરના રહેવાસી સાગરમચ્છીય શ્રીમાલીજ્ઞાતીય દેશી લીલચ, તેમના પુત્ર દા‚ ઝવેરચ શ્રીપદ્મનાભ જિનેશ્વરનું બિંબ ભરાવ્યું અને તેની તપાગ્ચ્છીય શ્રીવિજયદેવસૂરના શ્રીવિજયજિનેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૬૧ ]
सं० १८६० वैशास्त्र सुदि ५ सोमे उसवंसी तपागच्छीय झवेरी बाहलजी सुत केसवजीकेन श्रीरीषभदेवबिंबं कारापितं प्रतिष्टितं च श्री विजयजिनेन्द्रसूरिभिः तपागच्छे ।
સ. ૧૮૬૦ના વૈશાખ સુદિ ૫ ને સેામવાવારે આસવ'શીય, તપાગચ્છીય ઝવેરી બાહુલજી, તેમના પુત્ર કેશવજીએ શ્રીષભદેવ ભગવાનનુ બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીવિજયંજનેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૪૫૦. દેસાઈવાડામાં આવેલા શ્રીકલ્યાણુ પાર્શ્વ નાચ ભના મંદિરમાંની ધાતુની મેાટી એકલમૂર્તિ પરના લેખ.
૪૫૧. તમાળી શેરીમાં આવેલા શ્રીમહાવીરસ્વામી લના મદિરમાંની ધાતુની એકલતી પરના લેખ.
૨૦૨ ]
"Aho Shrut Gyanam"
Page #282
--------------------------------------------------------------------------
________________
[ ૪૫૨ ] सं १८६० वैशाख सुदि ५ सोमे उसवाल झवेरी वाहलजी भार्या . . . . आवले श्रीशांति० बिं० कारापितं प्र. विजयजिनेन्द्रसूरि
સં. ૧૮૬ના વૈશાખ સુદ ૫ ને સોમવારે સવાલ ઝવેરી વાલજી, તેમની ભાર્યા..........આવલે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેને શ્રીવિજયજિતેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
सं० १८६७ । वैशाख सु० ५ चंद्रवारे श्रीश्रीमालज्ञातीय वृद्धરાવાચ ..... કુંવરપાત્ર શ્રી નિતનવં . . . . . . શ્રી राजधन्यपुर।
સં. ૧૮૬ છના વૈશાખ સુદિ ૫ ને સોમવારે શ્રીશ્રીમાલાતીય વૃદ્ધશાખીય......કુવરપાલે શ્રી અજિતનાથ ભગવાનનું બિંબ રાધનપુરમાં ભરાવ્યું.
[ ૪૫૪ ] ॥ संवत् १८६७ना वर्षे . . . . दीया अमरचंद श्रीवाराहीना સં. ૧૮૬૭ ના......દીયા વારાહીના અમરચંદે.........
૪૫ર. તંબેળી શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામી ભગ્ના મંદિરમાની ધાતુની એકલતીથી પર લેખ.
૪૫૩. બેંયરા શરીરમાં આવેલા શ્રી અજિતનાથ ભવના મંદિરમાં મૂળ નાયકની જમણી બાજુની બીજી મૂર્તિ પરનો લેખ
૪૫૪. ગાડીની ખડકીમાં આવેલા શ્રીગેડી પાર્શ્વનાથ ભટના મંદિરમાંની ધાતુની સિદ્ધચક્રની પાટલી પર લેખ.
[ ૨૦૩
"Aho Shrut Gyanam"
Page #283
--------------------------------------------------------------------------
________________
[ ૪૫૫ ] ॥ संवत् १८९० वर्षे ज्येष्ट सुदि १५ गुरौ श्रीराधनपुरवास्तव्य श्रीमालीज्ञातीय वृद्ध शाखीय श्रेष्टी हाथी वीरचंद्र तत्पुत्रश्रेष्टी हरचंद्रेण भ्रातृ अमरचंद तथा बीरजी सहितेन श्रीधर्मनाथबिंबं प्रतिष्टापितं प्रतिष्ठितं ॥ श्रीसागरगच्छे भट्टारक श्रीश्रीश्रीश्रीश्रीकल्याणसागरसूरीઅમઃ | શ્રી .
સ. ૧૮૯૦ના જેઠ સુદિ ૧૫ ને ગુરુવારે શ્રીરાધનપુરના રહેવાસી શ્રીમાલીસાતીય, વૃદ્ધશાખીય શ્રેષ્ઠી હાથી, વીરચંદ, તેમના પુત્ર શ્રેષ્ઠી હરચંદે, ભાઈ અમરચંદ તથા વીરજની સાથે શ્રીધર્મનાથનું બિંબ ભરાવ્યું અને તેની સાગરગચ્છના શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરે પ્રતિષ્ઠા કરી.
[ ૫૬ ] ॥ सं १८९३ महा सुदी १ वार बुधे श्रीराधनपुरवास्तव्य श्री सरमालिज्ञातीय वृद्ध शाखायां मणियार जीवराजनी भार्या हाषु तापान पुत्र पानाचंद . . . . श्रीमहावीरस्वा० बिंब भरापितं पाराचंद भार्या . . . . પુત્ર . . . . શ્રીનાર છે શ્રી ૧૦૮ શાંતિસાગરસૂરિ . ... प्रतिष्टितं च ।
સં. ૧૮૯૩ ના મહા સુદિ ૧ ને બુધવારે શ્રીરાધનપુરના રહેવાસી શ્રીમાલીશાતીય, વૃદ્ધશાખીય મણિયાર જીવરાજ, તેમની ભાર્યા હાપુ, તાપી, તેમના પુત્ર પાનાચંદે શ્રી મહાવીર સ્વામીનું બિંબ ભરાવ્યું. પારાચંદની ભાર્યા......પુત્ર.....શ્રીસાગરગ૭ને શાંતિસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૪૫૫. શ્રી શાંતિનાથની શેરીમાં આવેલા શ્રી શાંતિનાથ ભગ્ના મંદિરના મેયરામાં મૂળ નાયકની પલાંઠી પરનો લેખ.
૪૫૬. વેરવાડમાં આવેલા શ્રી મનમેહન પાર્શ્વનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની એક મૂર્તિ પર લેખ
૨૦૪ ]
"Aho Shrut Gyanam"
Page #284
--------------------------------------------------------------------------
________________
[ ૪ ] ॥ सं १८९३ महा सुद १ वार बुधे श्रीराधनगर वासतयां श्रीमालिज्ञातीय कणियाणा मेघजी भारिका प्रेमी श्रीवासुपूज्यबिंब भरापित श्रीसागरमते भटारक श्रीरतासागरश्रीभि प्र . . . . १५॥
સં. ૧૮૯૩ના મહા સુદિ ૧ ને બુધવારે શ્રી રાધનપુરના રહેવાસી શ્રીમાલીજ્ઞાતીય કણિયાણ મેઘજી, તેમની ભાર્યા પ્રેમીએ શ્રીવાસુપૂજ્યસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની સાબરમતીય ભટ્ટારક શ્રીરતાસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.......૧૫
[ ૧૮ ]. ।सं १८९३ माहासुदि १० दिने श्रीमालज्ञातौ वोरा अबजी स्वश्रेयोर्थ शांतिनाथबिंब कारापितं प्रतिष्टितं तपागच्छे मं (पं) रूपविजय
સં. ૧૮૯૩ના માહ સુદિ ૧૦ના રોજ શ્રીમાલીજ્ઞાતીય વોરા અબજીના કલ્યાણ માટે શ્રી શાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય પં. રૂપવિજ્યજીએ પ્રતિષ્ઠા કરી.
॥ स । १८९३ माघशित १० बु । सो मोतीचंद तेन श्री
૪૫૭. વોરવાડમાં આવેલા શ્રી મનમોહન પાર્શ્વનાથ ભવના મંદિરમાંની ધાતુની એકલતીર્થ પર લેખ.
૪૫૮. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભગ્ના મંદિર માંની ધાતુની એકલમૂર્તિ પરનો લેખ.
૪૫૯. કડવામતીની શેરીમાં આવેલા શ્રી કુંથુનાથ ભવના મંદિર માની ધાતુની પંચતીથી પરને લેખ.
[ ૨૦૫
"Aho Shrut Gyanam"
Page #285
--------------------------------------------------------------------------
________________
પંચતીથી વારિત વરત્તરપક્વીય છે મા શ્રીગિરિમિક વિચા प्रति० खरतरंगच्छे भ । श्रीजिनमहेन्द्रसूरिभिः ।
સં. ૧૮૯૩ના માહ સુદિ ૧૦ ને બુધવારે સે મેતીચદે શ્રીપંચતીર્થો ભરાવી અને ખરતરગચ્છના પિપલીય ભટ્ટ, શ્રીજિનચંદ્રસૂરિએ વિદ્યા (?) ખરતરગચ્છીય શ્રજિનમહેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૬૦ ]. સંવત્ ૧૮૬૩ના વે મહા સુદ્ધિ ૨૦ વીસરે . . . . . . कुवर विमलनाथबिंब
સં. ૧૮૯૩ના માહ સુદિ ૧૦ ને બુધવારે........કુંવરે શ્રીવિમલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું.
सं १८९३ माहा सुदि १० बुधे बाई फूलकुवर श्रीसंभवनाथ
बिंब
સં. ૧૮૯૩ના માહ સુદ ૧૦ ને બુધવારે બાઈ ફૂલકુંવરે શ્રીસંભવનાથનું બિંબ ભરાવ્યું.
[ ૪૬૨ ] ।सं। १८९३ माहा सुदि १० बुधे बाई अवल स्वश्रेयो) श्रीशांतिनाथबिंब
૪૬. ગેલા શેઠની શેરીમાં આવેલા શ્રીમીશ્વરના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
૪૬૧, ગેલા શેઠની શેરીમાં આવેલા શ્રીમીશ્વરના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
૪૬૨. ગેલા શેઠની શેરીમાં આવેલા શ્રીમીશ્વરના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરનો લેખ. ૨૦૬ !
"Aho Shrut Gyanam"
Page #286
--------------------------------------------------------------------------
________________
સં. ૧૮૯૩ના માહ સુદિ ૧૦ ને બુધવારે બાઈ અવલે પિતાના કલ્યાણ નિમિતે શ્રી શાંતિનાથનું બિંબ ભરાવ્યું.
[ ૪૬૩ ] ॥ सं । १८९८ व । मासोत्तममासे श्रावणमासे । शुक्लपक्षे १० तिथौ बुधवासरे श्रीचिन्तामणिपार्श्वजिनअधिष्टायिका । श्रीपद्मावतीमूर्ति श्रीराधिकापुरनगर समस्तसंघेन कारापितं । भ० श्रीविजयदेवेन्द्रसूरिપ્રતિછિd I તપાછે .
સં. ૧૮૯૮ના માસોત્તમ માસ–શ્રાવણ માસમાં શુકલપક્ષીય ૧૦ ને બુધવારે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનેશ્વરની અધિષ્ઠાયિકા શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ, શ્રીરાધિકા (ધન) પુરનગરના સમસ્ત શ્રીસ ભરાવી અને તેની તપાગચ્છીય શ્રીવિજયદેવેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૬ ૪ ] ॥ सं । १८९८ व । मासोत्तममासे श्रावणमासे शुक्लपक्षे १० तिथौ बुधवासरे श्रीपार्श्वयक्षमूर्ति ! श्रीराधिकापुर समस्तसंघेन करापितं । भ । श्रीविजयदेवेन्द्रसूरि प्रतिष्टितं । श्री तपागछे ।
સં. ૧૮૯૮ના શ્રાવણ માસની સુદિ ૧૦ ને બુધવારે શ્રી પાર્શ્વપક્ષની મૂર્તિ શ્રીરાધિકાધિન)પુરના સમસ્ત શ્રી સર્વે કરાવી અને તેની તપાગચ્છીય શ્રીવિજયદેવેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૪૬૩. ચિંતામણિની શેરીમાં આવેલા મેટા શ્રી ચિંતામણિ પાર્શ્વ નાથ ભવના મંદિરમાંની શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ પરને લેખ,
૪૬૪. ચિંતામણિની શેરીમાં આવેલા મેટા શ્રી ચિંતામણિ પાર્થ નાથના મંદિરમાંની શ્રી પાર્શ્વયક્ષની મતિ પર લેખ.
"Aho Shrut Gyanam"
[ ૨૦૭
Page #287
--------------------------------------------------------------------------
________________
[ ૪૬ ]. सं० १९०३ ना माघमासे कृष्णपक्षे पंचम्यां भृगुवासरे श्रीराधનપુરના રવાતવ્ય વિતાશ્રીમાજ્ઞિાતી મક્રિયા ની મુo . . . , તસ્ય સુત ભોવનની તસ્ય મર્યા વિના ત. . . . તચ પુત્રી સીવાર્ફ વિંર્વ ધર્મના મરપિતું શ્રીસારછે . . . . . . . .
સં. ૧૯૦૩ના માહ માસની વદિ ૫ ને ગુરુવારે શ્રીરાધનપુરના રહેવાસી વીશા શ્રીમાલી જ્ઞાતીય માલિયા જીવણ સુત...તેમના પુત્ર ગોવનજી, તેમની ભાર્યા વિરુ.........તેમની પુત્રી બાઈ ડોસીબાઈએ શ્રીધર્મનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને સાગરગચ્છના..............
[ ૪૬૬ ] ॥ संवत् १९०३ साके १७६८ प्रवर्त्तमाने माघकृष्ण ५ भृगु ।। लिंबडी गामवास्तव्य संघसमस्त बोरा देवचंद स्वश्रेयोर्थ श्रीसामलापार्श्वनाथजिनबिंबं भरापितं तपाश्री भ० श्रीदेवेन्द्रसूरिराज्ये प्रतिष्टि ति]
સં. ૧૯૦૩ શાકે ૧૭૬૮ના માહ વદિ ૫ ને ગુરુવારે લીંબડી ગામના રહેવાસી સંઘ સમસ્ત વોરા દેવચંદના કલ્યાણ નિમિતે શ્રી શામળાપાર્શ્વનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય ભટ્ટારિક શ્રોદેવેન્દ્રસૂરિના રાજ્યમાં પ્રતિષ્ઠા કરી.
૪૬૫. ભેચરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામી ભ૦ના મંદિરમાંની આરસની મૂર્તિ પરનો લેખ
૪૬. ખજૂરીની શેરીમાં આવેલા શ્રી શાંતિનાથ ભ૦ના મંદિરમાં મેડા ઉપર શ્રી શામળા પાર્શ્વનાથ ભ૦ની મૂર્તિ પરને લેખ. ૨૦૮ ]
"Aho Shrut Gyanam"
Page #288
--------------------------------------------------------------------------
________________
[ ૬૭ ] संवत् १९०३ शाके १७६७ प्रवर्त्तमाने माघमासे कृष्णपक्षे भृगौ श्रीअमदावादवास्तव्य ओसवाल दोसी हरखचंद तत्पुत्र कसलचंद श्रेयोथै श्रीपार्श्वनाथजी बिंब कारापितं श्रीशान्तिसागरसूरिभिः प्रतिष्टितं ॥
સં. ૧૯૦૩ શાકે ૧૭૬ છના માહ માસના અંધારિયા પક્ષમાં ગુસ્વારે શ્રી અમદાવાદના રહેવાસી ઓરાવાલજ્ઞાતીય દેશી હરખચંદે તેમના પુત્ર કસલચંદના કલ્યાણ નિમિતે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી શાંતિસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૬૮ ] સં. ૨૦૩ મદ્ વવી છે જે રાધનપુરવીરતચ્ચ . . . . . कारापित प्र०
સં. ૧૯૦૩ના મહા વદિ ૫ ને શુક્રવારે રાધનપુરના રહેવાસી ભરાવ્યું અને પ્રતિષ્ઠા કરાવી.
संवत् १९०७ ना वरषे मासोत्तममासे० . . . . शुक्ल पक्षे १० યુધવારે પુન્યાર્ચ . . . . . . . . જળપવિત્રયની પ્રીત છે कारापितं श्रीराधनपुरनगरे प्रतिष्टितं श्री
૪૬૭. દેસાઈવાડામાં આવેલા શ્રીક૯યાણ પાર્શ્વનાથના મંદિરમાં મૂહ નાની ગાદી પરને લેખ.
૪૬૮. ભેયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
૪૬૯. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પાનાથના મંદિરની મેડી ઉપર પગલાંની જેડ ઉપરને લેખ.
[ ૨૦૦
"Aho Shrut Gyanam"
૧૪
Page #289
--------------------------------------------------------------------------
________________
સં. ૧૯૦૭ના શ્રાવણ માસની સુદિ ૧૦ ને બુધવારે પુણ્યને માટે...........તપાગીય ગણી રૂપવિજયજીએ [ પગલાં જેડી] કરાવી અને રાધનપુરનગરમાં પ્રતિષ્ઠિત કરી.
[ ૪૦૦ ] संवत् १९१६ना वर्षे शाके १७८२ना वैशाख सुदि ४ उपरांत ५ वार बुधे श्रीकल्याण पार्श्वनाथजी प्रासादबिबं प्रतिष्ठा श्रीराधनपुर दोसी हकमचंद फसलचंद भार्या बाई जतन तस्य सुत सुरजमल्ल तथा गुलाबचंद कारापितं श्रीजैनप्रसादात् ।
સં. ૧૯૧૬ના શાકે ૧૭૮૨ના વૈશાખ સુદિ ૪ ઉપરાંત એને બુધવારે શ્રીક્રયાણ પાર્શ્વનાથ પ્રાસાદના બિંબની પ્રતિષ્ઠા શ્રીરાધનપુરના દેસી હકમચંદ કલચંદની ભાર્યા બાઈ જતન, તેમના પુત્ર સુરજમલ અને ગુલાબચંદે જેનેની કૃપાથી કરાવી.
[ ૪૭૧ ] . ॥ संवत् १९२१ वर्षे शाके १७६२* प्रवर्त्तमाने शुभकारि माघमासे शुकपक्षे ७ सप्तम्यां तिथौ श्रीगुरुवासरे श्रीमदंचलगच्छे । पूज्य भट्टारक श्रीरत्नसागरसूरि(रौ)श्वराणामुपदेशात् श्रीकच्छदेशे कोठारानगरे श्री ओशवंशे लग्नशाषायां मांघी (धी ? थी?) मोतागोत्रे सा ना०
૪૭૦. દેસાઈવાડામાં આવેલા શ્રી કલ્યાણ પાર્શ્વનાથના મંદિરમાં મૂઢ નાની ગાદી પરનો લેખ.
૪૭૧. ભાની પિાળમાં આવેલા શ્રીધર્મનાથ ભાના મંદિરમાંની ધાતુની ચાવીસી પર લેખ.
* शाक संवत अशुद्ध जणाय छे शाके १७८६ जोइये.
૨૧૦ ]
"Aho Shrut Gyanam"
Page #290
--------------------------------------------------------------------------
________________
कणसी तत् भार्या हीरबाई तत्पुत्र सेठ केशवजी तत्भार्या पाचाबाई तत्पुत्र नरसीभाई नामना श्रीबिंबं सजी भरावीतं अंजनसलाका करावीतं ।
સ. ૧૯૨૧ શાર્ક ૧૯૬૨માં શુભકારી માહ માસની સુદ ૭ તે ગુરુવારે શ્રીઅચલગચ્છીય પૂજ્ય ભટ્ટારક શ્રીરત્નસાગરસૂરીશ્વરના ઉપદેશથી શ્રીદેશના કોઠારા નગરના ઓશવાલજ્ઞાતીય લગ્ન શાખામાં સાંધીમેાતાગેાત્રીય સા ના. મૂસી, તેમની ભાર્યાં હોરબાઈ, તેમના પુત્ર. શેઠ કેશવજી, તેમનો ભાર્યા પાચાખાઈ, તેમના પુત્ર નામે નરસીભાઇ એ શ્રબિંબ સગ્રેજી)ભરાવ્યું અને અંજનશલાકા કરાવી. [ ૪૭૨ ]
॥ संवत् १९२१ना माहा शुदि ७ गुरुवासरे दोसी हकमचंद कसलचंदे स्व आत्मार्थे श्रीशांतिनाथजिनबिंबं कारापितं सकलसंघेन પ્રતિષ્ઠિત શ્રી | શ્રી ||
સ. ૧૯૨૧ના મહા સુદિ છ ને ગુરુવારે દેશી હુકમચંદ ફસલ પેાતાના આત્માથે શ્રીશાંતિનાથ જિનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસકલસ થૈ પ્રતિષ્ઠા કરાવી.
[ ૪ ૢ ]
॥ संवत् १९२१ व । माहासुदि ७ गुरुवासरे दोसि दलछाचंद मायाचंद तस्य भार्या बाई खुशाली स्वआत्मार्थे श्रीमुनिसुव्रतजिनबिंबं कारापितं सकलसंघेन प्रतिष्टितं ।
૪૭૨. દેસાઈવાડામાં આવેલા શ્રીકલ્યાણ પાર્શ્વનાથ ભ૦ના મંદિર માંની ધાતુની ચોવીસી પરને લેખ
૪૭૩, અખી ડેસીની પોળમાં આવેલા નાના શ્રીચિંતામણિપાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની ચેાવીસી પરના લેખ.
* શુક્ર સત્ત ખાટા જાય છે. વસ્તુત: સાર્ક ૧૭૮૬ જોઈએ.
"Aho Shrut Gyanam"
[ ૨૧૧
Page #291
--------------------------------------------------------------------------
________________
સ. ૧૯૨૧ના મહા સુદિ ૭ ને ગુરુવારે દેશી લછાચંદ માયાય, તેમની ભાર્યાં ખાઈ ખુશાલોએ પેાતાના આત્માના માટે શ્રીમુનિસુવ્રતજિનેશ્વરનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસકલસધે પ્રતિષ્ઠા કરાવી.
नष्टसंवत्प्रतिमालेखाः
જે પ્રતિમાલેખાના સવત નષ્ટ થયા છે અને જેને સંવત્ નથી એવા લેખેા.
[ ૪૪ ]
નિ .
पितृव्यजीवित
.
सं० १ स्वामि बिं० का० प्र० श्रीसमुद्रसूरिपट्टे श्रीगुणदेवसूरिभिः ॥ ऊपरी आसरा वास्तव्यः ।
d
...........નિ........કાકાએ જીવિતસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસમુદ્રસૂરિના પટ્ટધર શ્રીગુણુદેવસ્ફૂરએ પ્રતિષ્ઠા કરી, ઉપરીસરાના રહેવાસી.
[ ૪+ ]
संवत् १ बाईया गोलाभिः पितृनिमित्तं श्रीमुनि - सुव्रतबिंबं कारितं प्र० श्रीनागेन्द्रगच्छे श्री श्रीपद्मानंदसूरिभिः ।
સ. ૧............બાઈયા ગાલાએ પિતાના કલ્યાણ નિમિત્તે શ્રીમુનિસુવ્રતરવામીનું ભિખ ભરાવ્યું અને તેની શ્રીનાગેન્દ્રગચ્છના શ્રીપદ્માન દસૂરિએ પ્રતિષ્ઠા કરી.
·
૪૪. ભાની પાળમાં આવેલા શ્રીશાંતિનાથના મેટા મદિરમાંની ધાતુની પંચતીર્થી પરના લેખ.
૪૭૫. ગાડીની ખડકીમાં આવેલા મદિરમાંની ધાતુની ડિત પચતીથી પરના લેખ.
૨૧૨ ]
"Aho Shrut Gyanam"
શ્રીગેડીપાર્શ્વનાથના
Page #292
--------------------------------------------------------------------------
________________
[ ૪૬ ] | . . . . . ૩૪ વર્ષે શ્વેષ્ટ પુરિ ૬ ગુૌ શ્રીશ્રી જ્ઞાતી व्यव० जिसिंहभार्या बाई चांपू पुत्र व्य० कार्मण . . . . भार्या तेजू आत्मश्रेयसे श्रीपार्श्वनाथबिंब कारापितं प्रतिष्टितं पूर्णिमा पक्षीय सुह (૪) રસૂરિમિઃ
સં........૩૪ ના જેઠ સુદિ ૬ ને ગુરુવારે શ્રીમાલજ્ઞાતીય વ્યવ જિસિંહ, તેમની ભાય બાઈ ચાંપૂ, તેમના પુત્ર વ્ય કામણ...., તેમની ભાય તેજએ આત્મકલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથનું બિંબ ભરાવ્યું અને તેની પૂર્ણિમાપક્ષના સુહ () રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૭૩ ] સર્વત . . . . ૭૮ વર્ષે. . . . મારા વતિ ૨ શ્રીરાધनवास्तव्य श्रीश्रीमालज्ञातीय लघुशाखीय सा मगनजी भार्या पूजणई તપુત્રી વરું માળ, શ્રીચતુર્ષિત . . . . #ારિત પ્રતિષ્ઠિતં ચ . . .. श्रीलक्ष्मीसागरसूरिभिः भद्रं भवतु शिवमस्तु ।
સં.....૭૮ ના..........માસની વદિ ૨ ને ગુરુવારે શ્રીરાધનપુરના રહેવાસી શ્રીશ્રીમાલજ્ઞાતીય લઘુશાખીય શા. મગનજી, તેમની ભાર્યા પૂજઈ તેમની પુત્રી બાઈ આણદે શ્રી ચતુર્વિશતિ [જિનબિંબ] ભરાખ્યું અને તેની શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. કલ્યાણ થાઓ. મંગલ હે.
૪૭૬. કડિયાવાસમાં આવેલા શ્રીવાસુપૂજ્ય સ્વામી ભગ્ના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
૪૭૭. વિરવાડમાં આવેલા શ્રી મનમોહન પાર્શ્વનાથ ભ૦ના મદિરમાંની ધાતુની ચોવીસી પરનો લેખ.
[ ૨૧૩
"Aho Shrut Gyanam"
Page #293
--------------------------------------------------------------------------
________________
સ
तीर्थी का ० श्री पू० श्री मुनितिलकसूरीणामु० प्र० श्रीसूरिभिः ॥
[ ૪૭૮ ]
सुत सामा तेन श्रीअजितनाथ प्र० पंच
"
સ'.............ના પુત્ર સામાએ શ્રીજિતનાથ ભગવાનની પંચતાથી' ભરાવી અને તેની શ્રીપૂર્ણિમાગચ્છના શ્રીમુનિતિલકસૂરિના ઉપદેશથી શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
...
[ ૪૭૨ ]
.
सवत् वैशाष शु० ६ शुक्रे श्रीश्रीमालज्ञा ० व्य ० वइया મામી મુખ્યુ હવે મા સુાપ્તિળૌ . . . . પિતૃમાતૃ નિમિત્તે आत्मश्रे० श्रीआदिनाथबि० का० प्र० नागेन्द्रग० श्री गुणदेवસૂરિમિઃ । ચિરાવનારે 10
સ.......ના વૈશાખ સુદિ ૬ ને શુક્રવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય વ્યવઈયા, તેમની ભાર્યો ભલી, તેમના પુત્ર વ્ય॰ હદે, તેમની ભાર્યા સુદ્ધાસિણી.. [એ પિતા-માતાના કલ્યાણ નિમિત્તે અને આત્મશ્રય માટે શ્રીદિનાચ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની નાગેન્દ્રગચ્છના શ્રીગુણદેવસૂરિએ થિરાદ્ર (થરાદ) નગરમાં પ્રતિષ્ઠા કરી.
૪૭૮. ગાડીછની ખડકીમાં આવેલા શ્રીગોડીપાશ્વનાથના મંદિરમાંની ધાતુની પંચતીથી પરના લેખ.
૪૭૯. ભોંયરા શેરીમાં આવેલા શ્રીમહાવીરસ્વામીના મદિરમાંની ધાતુની પચતીથી પરના લેખ.
૨૪ ]
"Aho Shrut Gyanam"
Page #294
--------------------------------------------------------------------------
________________
[ ૪૮૦ ] સં. . . . . વર્ષે વૈરાગ શુ. શરૂ શ્રીશ્રીમાસ્ત્રજ્ઞા છે. ઘરfiામ છ સુત મૂંગા મા મઢળદ્દે યુ . . . . માર श्रीमुनिचंद्रसूरिभिः ।
સં......ના વૈશાખ સુદિ ૧૩ ના શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રેષ્ઠી ધરણિંગ, તેમની ભાર્યા લાલદે, તેમના પુત્ર મુંજાએ, ભાર્યા મલણદે, પુત્ર....[ની સાથે બિંબ કરાવ્યું અને તેની] ભટ્ટારક શ્રીમુનિચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૮૧ ] श्रीवासुपूज्य बि० का० प्र० तपागच्छे आचार्य श्रीविजयसिंहસૂરમિ:..
શ્રીવાસુપૂજ્ય ભગવાનનું બિંબ કરાવ્યું અને તેની તપાગચ્છીય આચાર્ય શ્રીવિજયસિંહરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૮૨ ] कारित । श्रीसुमतिनाथ प्र । म श्रीज्ञानविमलसूरिभिः
શ્રી સુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી જ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૪૮. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પાત્ર નાથ ભગ્ના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
૪૮૧. બેયિરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથના મંદિરમાં મૂળ નાની જમણી બાજુની મૂર્તિ પરનો લેખ.
૪૮૨. ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
[ ૨૧૫
"Aho Shrut Gyanam"
Page #295
--------------------------------------------------------------------------
________________
[ ૪૮૩ ] श्रीधनाई श्रीशीतलनाथ श्रीहीरविजयसू ।
શ્રીધનાઈએ શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીહોરવિજયસૂરિએ પ્રતિષ્ઠા કરી.]
[ ૪૮૪ ]. श्रीसुपार्श्वनाथ सा ताराचंद । राटासंघ ॥
શ્રી સુપાર્શ્વનાથનું બિંબ શા. તારાચંદે ભરાવ્યું અને રાટાસ પ્રતિષ્ઠા કરાવી.
[ ૪૮૫ ] श्रीअभिनंदनः श्रीबाइको. શ્રીઅભિનંદસ્વામી શ્રી બાઈ કે...........
[ ૪૮૬ ] मूलनायक चौमुखजी छे, तेमा दक्षिणदिशाना प्रतिमाजी 'विजयसिंहसूरिजी' प्रतिष्ठित छ । पश्चिम दिशा तरफना प्रतिमाजी - जिनचंद्रसूरिनी प्रतिष्टा करावेली छे. रायधनपुर ' आ प्रमाणे लख्युं छे ।
અર્થ મૂલમાં સ્પષ્ટ છે.
૪૮૩. માની પિાળમાં આવેલા શ્રી શાંતિનાથ ભવના મંદિરમાંની ધાતુની એકલતિ પરનો લેખ.
૪૮૪. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરને લેખ.
૪૮૫. બંબાવાળી શેરીમાં આવેલા શ્રી શામળા પાર્શ્વનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
૪૮૬. ભાની પોળમાં આવેલા શ્રીધર્મનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની એકલતીથ પર લેખ.
"Aho Shrut Gyanam"
Page #296
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
શ્રીસાગરગચ્છ ( શેડ નવલચંદ ખુશાલચંદ)ની પેઢીમાં પડી રહેલી ધાતુના પરિકરની ગાદી ઉપરના લેખ—
(१) संवत् १२५१ आषाढ सुदि ९ खौ श्रीसरवाल गच्छे श्री वर्धमानाचार्य संताने श्रे० पुनहइ सुत जसपाल तत्सुत श्रे० आमकुमार माणिकाभ्यां
(२) पुत्र णिगवरदेव तथा आस्वसिरि अभयसिरिप्रभृति स्वकुटुंबमानुषोपेताभ्यां श्रीशांतिनाथ प्रतिमा कारापिता ॥
(૧) સ ંવત ૧૨૫૧ના અષાડ સુદ ૯ ને રવિવારે શ્રી સરવાળ ગચ્છના શ્રીવધ માનાચાય સતાનીય છે. પુનહુઈ, તેમના પુત્ર જસપાલ, તેમના પુત્રા છે. આમકુમાર તથા માણિકે
(૨) પુત્ર ત્રિ, વરદેવ તથા આર્વાસિર અને અભયસર વગેરે પેાતાના કુટુંબના માજીસા સાથે શ્રીશાંતિનાથંભ॰ની પ્રતિમા ભરાવી.
અખી ઢાશીની પોળમાં આવેલા નાના શ્રીચિતામણિ પાર્શ્વનાથ ભ૦ ના દરમાં ધાતુના મૂળનાયકના પરિકર ઉપરના લેખ-~
संवत् १११० सार्कपुरीयगच्छे करणकीयगोष्ठया कारितेति
સંવત ૧૧૧૦ માં સાકપુરીયગચ્છના કરકીય ગેાકીએ ભરાવ્યું એ પ્રમાણે.
"Aho Shrut Gyanam"
[ ૨૧૭
Page #297
--------------------------------------------------------------------------
________________
નીચે આ પ્રમાણે અક્ષરા કાતરેલા છે—
व्य० सिंघा भार्या भादा
બ્ય. સિંધાની પત્ની ભાદા
મોટા શ્રીઆદીશ્વર ભના દેરાસરમાં જારેલના ટીખામાંથી આવેલી બે ધાતુપ્રતિમા ઉપરના લેખા
(१) संवत् १४६६ वर्षे वैशाख सुदि ३ सोमे कच्छदेशे उकेशवंशे सा० शिलाहिया भार्या सं० आसलपुत्र सं ० जेठा यांदेन स्वश्रेयसे श्री अचल ० धीश श्रीमेरुतुंगसूरीणां उपदेशेन श्रीपद्मप्रभबिंबं कारितं प्रति० ॥
.
-
(२) सं० १२१० ज्येष्ट सुदि १४ ॥
(૧) સંવત ૧૪૬૬ના વૈશાખ સુદ ૩ ને સામવારે કચ્છ દેશમાં કેશવંશીય શ્ચા, શિલાહિયાની ભાર્યાંના [પુત્ર] આસલ, તેમના પુત્ર સં. જેઠા અને પાંદે પોતાના કલ્યાણ માટે શ્રીઅચલગચ્છાધીશ શ્રીમેરુનુંગસૂરિના ઉપદેશથી શ્રૌપદ્મપ્રભ[ભ॰]નું બિંબ ભરાવ્યું અને પ્રતિષ્ઠા કરી.
(ર) સ. ૧૨૧૦ ના જે સુદિ ૧૪.
શ્રીચિંતામણિ પાર્શ્વનાથના (મોટા) દેરાસરમાં મૂળનાયકના લેખ મૂર્તિની પાછળ છે. પણુ વચ્ચેના ભાગ સીમેંટથી પૂરી દીધેલા હૅાવાથી પૂરેપૂરે સળગ વંચાતા નથી. જેટલા ભાગ વહેંચાય છે તે પ્રમાણે છે—
संवत् १६७० माघमासे शुकपक्षे द्वादश्यां बुधे श्री. डादे सुत दो० हर्षा भार्या सरूपदे सुत लालजीप्रमुखकुटुंबयुतेन स्वश्रेयसे त्राणदत्तबहुमानसकलसूरिशिरोवतंस सा० प्रभु० भट्टारक
·
૨૧૯ ]
"Aho Shrut Gyanam"
Page #298
--------------------------------------------------------------------------
________________
श्रीहीरविजयसूरिपद्यालंकार श्रीअकब्बर श्रीविजयसेनसूरिभिः ॥
..
सुविहिपति शृंगार भट्टारक
સંવત ૧૬૭૦ના માહુ સુદિ ૧૨ ને બુધવારે .........ડાદે, તેમના પુત્ર દા. હર્ષા, તેમની પત્ની સરૂપદે, તેમના પુત્ર લાલજી વગેરે કુટુંબ સાથે પોતાના કલ્યાણ માટે........[સુલ]તાને જેમને ખૂબ માન આપ્યું છે અને બધા સરિઓમાં એક સા॰ પ્રભુ. ભટ્ટારક શ્રીહીરવિજયસૂરિના પટ્ટાલ કારી શ્રીઅકબર.........વિતિપતિ શૃંગાર ભટ્ટારક શ્રીવિજયસેનસૂરિએ.
તમાલીશેરીમાં આવેલા શ્રીચૌમુખજીના દેરાસરમાં ચારે મૂળનાયક ઉપરના લેખ એક સરખા છે. એ પ્રતિમા પરના લેખો અત્યંત ઘસાઈ ગયા છે. છતાં ચારે લેખાને જોતાં એક સરખા જે લેખ વચાય છે. તે આ પ્રમાણે છે—
·
संवत् १८६१ माघ सुदि ५ सोमे श्रीराधणपुरनगरे श्रीमालीज्ञातीय सा० डोसा गोडीदास सागरगच्छीय श्रीवीरजिनबिंबं भरापितं श्रीविजयजिनेंद्रसूरिभिः ॥
સ ંવત ૧૮૬૧ના માહ સુદિ પતે સેામવારે શ્રીરાધનપુર નગરમાં શ્રીમાલીજ્ઞાતીય, સાગરગચ્છીય શા. ડેાસા ગેડીદાસે શ્રૌવીર જિનનું બિબ ભરાવ્યું...........શ્રીવિજયજિતેન્દ્રસૂરિએ.
એ જ મદિરમાં ખૂાના ગભારામાં રહેલા શ્રો. સીમધરવાની પરના લેખ—
संवत् १८६२ वर्षे माघ ७ श्रीअमदावादवास्तव्य श्रीउसवंसज्ञातीय वृ० शाखीय झवेरी खेमचंद लखमीचंदकेन श्रीसीमंधर जिनबिंब भरापितं भट्टारक શ્રીનિનેંદ્રસૂરીિમિ: ||
"Aho Shrut Gyanam"
[ ૨૧૯.
Page #299
--------------------------------------------------------------------------
________________
સ ંવત ૧૮૬૨ના માહ [માસની] ૭ ના રોજ અમદાવાદના રહેવાસી શ્રોઉસવ'સજ્ઞાતીય વૃ. શાખીય ઝવેરી ખેમચંદ લક્ષ્મીદે શ્રૌસીમ ધરજિનનું બિંબ ભરાવ્યું[અને]
ભટ્ટારક...
શ્રાજિનેન્દ્ર
એ.
પરામાં આવેલા શ્રીગાડી પાર્શ્વનાથ ભના મંદિરમાં મૂળનાયક ઉપર લેખ તે છે પણ તદ્ન ઘસાઇ ગયેલા હોવાથી એક પણ અક્ષર વંચાતા નથી. એ જ મંદિરમાં પાસેના શ્રીકુંથુનાથજીના ગભારામાં બાજુના ગાખલામાં રહેલી મૂર્તિ ઉપરના લેખ આ પ્રમાણે છે—
संवत् १९२१ ना वर्षे शाके १७९६ वर्तमाने माघमासे शुक्लपक्षे स (सु) समये गुरुवासरे श्रीराजनगरवास्तव्य श्रीमालीज्ञातौ लघुशाखायां सा० दामोदर तत्पुत्र सा० प्रेमचंद तत्पुत्र सा० करमचंद तद्भार्या • जोइतिबाई तत्पुत्र रा मगनभाइ तत्पुत्री समरथबाइ तत्पुत्र सा० ( પછી લેખ દાઈ ગયા છે.) નીચે ગાદી ઉપરના લેખ—
विक्रमादित्य त्वा । संवत् १९३७ ना वर्षे शाके १८०२ फागुण सुद २ बुधवासरे सुमतिनाथजी प्रतीष्ठ (ष्टितं ) वासरे चंद्रगणि વનીની ||
સવત ૧૯૨૧ શાકે ૧૭૯૬૦ના માહ સુદિ [ ૭૩ ] ગુરુવારના સારા સમયે શ્રીરાજનગરના રહેવાસી શ્રીમાલીનાંતીના, લધુ શાખાના શા. દામેદર, તેના પુત્ર શા. પ્રેમચંદ, તેમના પુત્ર શા. કરમચંદ, તેમની પત્ની જોઇ તિભાઈ, તેમના પુત્ર રા. મગનભાઈ, તેમની પુત્રો સમરથબાઇ, તેમના પુત્ર શા. .(આગળ લેખ દબાઈ ગયા છે. )
* મૂળ લેખમાં શક્ર સવતમાં ૧૦ વર્ષની ભૂલ જાય છે. ખરી રીતે શાર્ક ૧૭૮૬ જોઈએ, કાણુ કે વિ. સ. અને શક સંવત વચ્ચે ૧૩૫ વષઁના ફરક હાય છે.
(૨૦ 1
"Aho Shrut Gyanam"
Page #300
--------------------------------------------------------------------------
________________
વિક્રમાદિત્ય વા. સંવત ૧૯૩૭ શાકે ૧૮૦૨ના ફાગણ સુદ ૨ ને બુધવારે સુમતિનાથ ચંદ્રગણું કેશવજી ગણીએ (વાસરે ?) પ્રતિષ્ઠા કરી.
ઘેલા શેઠની શેરીમાં આવેલા શ્રીને મીશ્વર ભવના મંદિરમાં ફરતી દેરીઓ પૈકી એકમાં શ્રીહીરવિજયસૂરિની આરસની પ્રતિમા છે, તેના ઉપરને લેખ
સંવત્ ૧૬૭૦ વર્ષે માહિર દિતીયાનસ્તરતૃતીયા . . . . શ્રીविजयसूरीणां मूर्तिः ॥ श्रीराजधन्यपुरीय श्रीसंघेन कारिता । प्रतिष्ठिता च श्रीअहम्मदावादनगरे परीक्षक भीमजीप्रतिष्ठा (ष्ठिता )यां श्रीतपागच्छे सर्वजनगीयमाने गुणगणप्रधानसद्गुरुबिरुदावदातनकराजाधिराजदीयमानाभयदानादिस्फुरन्मानप्रवर्द्धमानयशोविख्यात भट्टारक श्रीहीरविजयसूरिपट्टलक्ष्मीपक्ष्मलाक्षी (क्षि) वक्ष :] स्थलालंकारहारप्रभूतपृथ्वीपति વરિ . . . મામવિના મારવા શ્રીવિષયનસૂરિમિઃ ||
સંવત ૧૬૭૦ ના માગશરની બીજ પછીની ત્રીજ...... શ્રીહીરવિજયસૂરિની મૂર્તિ શ્રીરાધનપુરના શ્રીધે કરાવી અને અમદાવાદ નગરમાં પરીક્ષક ભીમજીએ પ્રતિષ્ઠિત કરેલ શ્રોતપાગચ્છમાં બધા માણસોથી ગવાતા, ગુણોના સમૂહમાં મુખ્ય સદ્ગુરુ બિરુદવાળા, અનેક રાજાધિરાજોને જેમણે અભયદાનને ઉપદેશ આપે છે તેવા, વધતા યશવાળા, વિખ્યાત, ભટ્ટારક શ્રીહીરવિજયસૂરિની પટ્ટલક્ષ્મી..........વક્ષઃ સ્થલને અલંકાર હાર પ્રભૂત પૃથ્વી પતિ પરિ....આમવાદિવાદનપ્રકારભટ્ટારક શ્રીવિજયસેનસૂરિએ.
૨૨ ]
"Aho Shrut Gyanam"
Page #301
--------------------------------------------------------------------------
________________
"Aho Shrut Gyanam"
Page #302
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧ [ રાધનપુરના ઉલ્લેખવાળી કેટલીક રચનાઓ ]
સં. ૧૮૪૮ના માગસર વદિ પાંચમે રાધનપુર બેંયરા શેરીમાં થયેલ
શ્રી મહાવીર સ્વામીની પ્રતિષ્ઠાના સમયનું સ્તવન સં- સ્વ. શાંતમૂર્તિ પૂજ્ય મુનિરાજ શ્રી. યંતવિજયજી
(જગજીવન જગવાહ-એ દેશી) વીર જિર્ણોદ મુઝ મન વસ્યા, ત્રિસલા ભાત મલાર લાલ રે; રાય સિદ્ધાર્થ કુલતિલ, જસદા ભરતાર લાલ રે. વીર. ૧ દુકર તપ અતિ આદ, લીધું કેવળજ્ઞાન લાલ રે; સમવસરણમાં શોભતા, ભાખે અંગ અગિયાર લાલ રે. વીર. ૨ રાધનપુર વર મંડન, વીર જિર્ણદ આતધર લાલ રે; ચરણ અંગુઠે ચલાવીયે, કનકાચલ ગિરીંદ લાલ રે. વીર. ૩ મસાલીયા મુખ્ય શોભતા, બાંધવ ચાર ઉદાર લાલ રે; જીવણ જાત સેલી ભલા, દેવગેવીદ હેમરાજ લાલ રે. વીર. ૪ વીર જિર્ણોદ પધરાવીયા, સેરી ભૂયરા ખાસ લાલ રે; સંઘચતુર્વિધ નોતર્યો, પહેલી મનની આસ લાલ રે. વીર. ૫ દાને માને આગલા, શિતળ જાસ સભાવ લાલ રે; સાહ ગોવિંદજીએ કહ્યો, લાછી લાભ ભલે ભાવ લાલ રે. વીર. ૬ વરઘોડા કીધા ભલા, આઘ અંત શુભ રીત લાલ રે; શાસન સેફ ચઢાવીયે, રાતી જમા રગ રીત લાલ રે. વીર. ૭ અઢારસે અડતાલમાં, માગસર વદ બુધ પાસ લાલ રે; દિન પંચમી પધરાવીયા, વીર જિણુંદ સુખવાસ લાલ રે. વીર. ૮
[ ૨૨૫
"Aho Shrut Gyanam"
Page #303
--------------------------------------------------------------------------
________________
એ જિન ભવિજન સેવીયે, વિગત થાય વિસરાલ લાલ રે; પુણ્ય ઉદય હોય જેથી, પ્રગટે મંગલમાલ લાલ રે. વીર. ૯
[ પાટનિવાસી ભોજક ગિરધરભાઈ હેમચંદના હસ્તલિખિત પ્રાચીન પુસ્તકોના સંગ્રહમાંથી ઉતારેલ. ]
[ ૨ ]. વિ. સં. ૧૮૨૭ને એક પત્ર સં. સ્વ. શાંતમૂર્તિ પૂજ્ય મુનિરાજ શ્રી. યંતવિજયજી
[ અહીં નીચે આપવામાં આવે છે તે એક પ્રાચીન અને ધર્મભાવનાથી ભરેલા, સં. ૧૮૨૭ની સાલમાં લખાયેલ પત્રની નકલ પાટણ (ગુજરાત)ના ઠે. વાગોળ પાડાના રહીશ વીશા પિરવાડ શા વાડીલાલ ઉજમચંદનાં વિધવા પત્ની બાઈ હરકેરબેન પાસેથી જિનગુણગાયક ભાઈ અમૃતલાલ મેહનલાલ અને ગિરધરલાલ હેમચંદે વેચાણ લીધેલ હ. લિ. પુસ્તકેમાંના એક પુસ્તકમાંથી લેવામાં આવેલ છે. ૧૭૫ વર્ષ પહેલાં લખાયેલ આ પત્ર તે કાળમાં પ્રવર્તતી ધર્મભાવનાના પ્રતીકરૂપ હોવાથી ઉપયોગી સમજી અહીં નીચે આપવામાં આવે છે.]
સ્વસ્તિ શ્રી આદિજિન પ્રણમ્ય શ્રી સૂરતબિંદરે સથાને પૂજારાધે પૂજ જિનમાર્ગરૂચી, પંચાંગી પ્રમાણ, કઈ રીતે શ્રદ્ધાવંત, આતમતત્વધમ્મ કઈ રીતે સાંભલવાના રસીક, યથાર્થ ભાવના ભલા ખીય (8) તેઓ પમાયોગ્ય, પૂજ્ય, સાથી ૫. ગુલાબચંદ દુલભદાસજી ચરણાનું શ્રી રાધનપુર થકી લિખિતં વારીયા શાંતિદાસ લાધાન પ્રણામ વાંચજે. જત જહાં પુન્યોદય માફક સુખશાતા છે. તમારા સુખશાતાના સમાચાર લખવા, છમ જીવને સનમુખ મિલ્યા જેટલે હરખ ઉપજે. અપરંચ
વાડીલાલ ઉજમચંદના પિતા પાટણથી ધંધાના અંગે સુરત રહેતા હતા તેથી પાટણમાં તેમની સુરતીની અટક કહેવાતી હતી. માટે આ પત્ર તેઓ સુરત રહેતા હશે ત્યારે હાથ આવેલ હશે તેમ માનવું છે. ૨૬ ]
"Aho Shrut Gyanam"
Page #304
--------------------------------------------------------------------------
________________
બીજું કાગલ કાઈ તુમારે આવ્યો નથી. અમે પિણ પ્રમાદે કરી લિખાણ નથી. બીજુ જિનધર્મ પરમ આધાર છે. સંસારમાં ધર્મ ઉપરાંત બીજી વસ્તુ કસી છે નહીં. આતમા અસંખ્યાત પ્રદેસી જ્ઞાન દર્શન ચારિત્ર એ રત્નત્રયી ધર્મ અનંતી રૂદ્ધિને ધણી છે. અકેક પ્રદેસ અનંતા ગુણ મૂલમાં અવ્યાબાધ પ્રમાણે રહ્યા છે, એહવું આત્માનું સ્વરૂપ છે. તે આત્મા અનાદિ કાલને અસુદ્ધિ પ્રાપ્ત કરીને પરભાવને ભાગી થઈને આઠે કમેં અવરાણે પડ્યો છે તે હવે કોઈ અનંતા પદય થકી દશે દૃષ્ટતે દેહલ રત્નચિંતામણું સરીખે પામીને આત્માને હેત કરવું, આતમાથી જીવ હોય તે રૂડા પ્રસસ્થ શુભ કારણ જોડીવાં કારણ રૂપે રાખી સુદ્ધ ઉપગે કાર્ય માની અનુષ્ઠાન ૩ વિષયા ગરલા અંનતા છેડા છાંડીને અનુષ્ટાન પરા તહેતુ અમૃતા આદરીને આતમ તત્વ ધર્મરત્નત્રયાના સાધનતા કરશે, તે મનખે ભવ સફલ કરશે. ફરી ફરીને મની ભવ જિનશાસનની શ્રદ્ધા પામવી ખરે દુર્લભ છે. દિન દિન વિષયકષાય રાગદ્વેષ પાતલા પાડવાઇ, તમે તો કઈ રીતે રૂડા જીવ છો, સર્વે આત્માથી જીવને હેત કરવુંજ. પંચમ કાલમાં જિનઆગમ જિનથાપના પરમ આધાર છે. જિનઆગમ સર્વ પદાર્થને લખાવણહાર છે, તે માટે જિનાગમ જિનથાપનાનાં ઘણું બહુમાન કરવાં, ઘણું રત્ન મતોએ વધાવવાં. એહવા આગમ ઉપગારી છે. ગુણગ્રાહી થવાની પ્રણામ ઘણ રાખવા. એક ગુણની અનુમોદના કરી તે અનંતા ગુણની અનુમોદના કરી, એક ગુણ દુખ તેને અનંતા ગુણ દુખયા. તે આશાતના ગુણની કરવી નહી ગુણગ્રાહી થાવું. પુદ્ગલની ધસણમેં થોડું પ્રવર્તવું. પ્રસસ્થ કારણ જોડવ, અપ્રસન્થ કારણ થકી ઓસરવું. સંસારમેં રહ્યા તે અપ્રસસ્થ કારણ મિલે તે પણ આસરે તે પ્રમાણે પ્રવર્તવું, દાસ રહેવું, અનર્થદંડથી ઘણુ ઓસરવું, ક્રોધ માન માયા લોભનું કારણ મિલે ઇછારોધ કરે તે અત્યંતર તપ છે. અપ્રસરસ્થ જેથી પ્રણામ સારા કરીને ઓસરવું તે અત્યંતર તપ છે બાકી અર્થ અનેક ઘણું છે તે સર્વે કાગલ મધે લિખ્યામે કેતલા આવે? ભાઈજી,
[ ૨૨૭,
"Aho Shrut Gyanam"
Page #305
--------------------------------------------------------------------------
________________
તમે, સા ઝવેર ક્રુસલાણી તથા સહુ હમણે ટાલાવાલા જિનશાસના રાગી થયા છે, તે સર્વેને એક વાર શ્રીસુરેત આવીને મલીએ એહવા મનારથ થાય છે પાંખ તથા લાધ હોય તે। આવીઇ, તે તે હવે ગરઢપણ અવસ્થા થઈ છે, તણે કરી અવરાચ નહી. મિલવાને મનેારથ તે ધા રહે છે. અમા જાણુતા હતા જે સધવી તારાચંદ ફતેય'દના સત્ર મધ્યે શ્રી સિદ્ધાચલક્ષેત્રે મેલા થાસ, તે વિષ્ણુ અંતરાય જોગે તમારૂં મિલવાનું કારણુ ખનુ નથી. હવે તેા ભાઈજી, તમેા યાત્રા કરવાને શ્રી રાજનગર અવરાય તે મિલવેશ થાય. અમારૂ મન પિષુ શ્રી સૂરંત નિમને મિલવાના મન ઘણા રહે છે પિણ્ ર્યે અવરાય
સજન લો ફૂલો, વડ જિમ વસ્તર જો; રમતે હવે રહેઝ્યા.
માાં વર્સા ને મિયાં, ઉદાસીનતા સરલતા, પર ક્રાથલીમાં મતી પડે, ડગ્રહાય આપી ઉપજે, આપે આપ વિચારતાં,
૨૨૮ ]
ક ંચન તજ વાસયલ હૈ, પર નિદા ને ઈર્ષ્યા,
સમતા રસ લ યાખ; નિજષ્ણુ નિજમાં રાખ,
અલીહારી પડીત તણી, તાસ વચન શ્રવણે સુષુત,
વડે,
એક અક્ષર અધારે
ગુરુ દીવા ગુરુ દેવતા, ગુરુવિન ધાર અંધાર; જે પ્રાણી ભવજલ પડર્યા, ક્રમ ઉતરસે પાર. પંડિત સરસી ગાઠડી, મુઝ મન ખરી સાહાય; આલજે ોલાવતાં, માકા આપી ાય.
અજીયાલ
ત્રસ્ત્રી આપ જ લાય; આપ હી મુઝ જાય,
એ પરનારીકા મૈ: દુરલભ તજવા તેહ.
જસ મુખ અમીય ઝરત; મન રતી અતી કરત
જો ગુરુ તા સાદેય; ફિરી ફીરી ખેતી કરે..
"Aho Shrut Gyanam"
Page #306
--------------------------------------------------------------------------
________________
ચૂકે નહી ચતુર નર, સાધે આતમ કાજ; ભવસાયર તરવા ભણી, બેસે ધરમ જિહાજ. આતમસાર વિલેકણ કરે, પુદગલને તે નવિ ચિત્ત ધરે; ઈણ વિષે સાધે સુધાભા, તે જીવ હવે પરમાત્મા. આતમકૃષ્ણ જે જિન જોવે, જંગલમાં પિણ મંગલ હો; પુદગલકૃટે જે જગધંધા, ડામાડોલ કરે ક્યું અંધા. મન મંજુસ ગુણ તન હે, ચપકર દીની તાલ;
ગ્રાહક હોય તવ ખાલીએ, કુંચી વચન રસાલ. બીજું સા શ્રી ભાઈદાસ, સા મોતીલાલ તથા જિનમાર્ગના રાગી જીવ હોય તે સર્વે ને અમારા પ્રણામ કહેજે જે જિનાગમ જિનથાપના પરમ આધાર છે. તેની શ્રદ્ધા વિશેવ રાખો . સા પાનાચંદ વજાને કહેજે જે અમે શ્રી સુરેત થકી અમદાવાદ આવ્યા તાર પછી તમારો કાગળ કઈ આવ્યો નથી. તે કાગલ સિંખ્યાને આલસ કરો મા. અમે કાગલ તમને વિશેષે પહિલા લિખ્યા છે. ધર્મ સ્નેહ વિસર મા, અને દેવાધિદેવની યાત્રા કરતાં અને સંભાર, અમો પિણ અવસરે સંભારીઐ છે. શેઠ ભાઈદાસ નેમીદાસને પ્રણામ વંચાવજે શેઠ ગોડીદાસને ક્ષયપસમ કઈ રીતે ઘણા સારે થયે છે. સં. ૧૮૨૭ ના કારતી સુદ 9 સુદૈ ૫. સાધુજીને અમારી વંદના કહેજો. તથા કહે જે ક્ષયપસમ કર્યો છે તે દિન દિન વિશેષ કરજે, મુકામે અમારા પ્રણામ કહેજે, અમને સંભારે તેને અમારા ઘર્મ સનેહે કહેજે. અમ સરખે કા જે જોઈએ તે વસતા કાગલ સં. કાગલ લિખ્યાને આલસ કરસ્યાં ભા.
[૩] [ સંવત ૧૮૯૩ માં રાધનપુરથી સંઘ નીકળેલ તે વખતે રચેલા સ્તવન સંઘ કાઢનાર સુરજી રાયજીના કુળમાં થી. પાનાચંદભાઈએ સિદ્ધાચલનો સંઘ કાઢેલ. સ્તવન રચનાર રાધનપુરના ભેજક શ્રી બેઘલ જેઠા.]
[ ૨૨૯
"Aho Shrut Gyanam"
Page #307
--------------------------------------------------------------------------
________________
શ્રી. શત્રુ ંજયગિરિનુ સ્તવન
પાય,
માય,
સરસતીચરણકમલ પ્રમીતે સુગુરુના બિંદુ શેત્રુજામિરિતા ગુણુ ગાતાં ઉલટ અંગ ન ભવી તુમે શ્રી સિ હા ય લ રા ય— ક ણી શ્રી રાધનપુર આંહે ખીરાજે પ્રથમ દૈવ જિનરાજ, તેહુ તણે સુપસાઈ કરીને સરે સાં નાભિરાય કુલરૂપ મનહર માદેવી જસ માય, ધનુષ પાંચસે ટ્રેડ ખીરાજે કંચન વરણી ક્રાય-ભ॰
કાજ—શ
લખ ચોરાસી પૂરવનું જે આ લછન વૃષભ અતિ મનહર ભલુ સુરચંદ રાયને કુલ પ્રગટથા માતા હીરાભાઈના જ્યા કરતા ઉત્તમ કામ-સ
પ્રમાણ કેવાય, સેાભે પ્રભુને પાય—ભ પાનાચંદ જસ નામ,
૨૩૦ ]
૩
સુભ મુરત ને સુભ વેલાએ સ ંધપતિ તિલક ધરાયા, પોષ સુદિ દશમીને દિવસે ચંદ્ર વાર ભલેા સાહાયેલ ૬ શેઠ વખતચંદ ભાઈ મક્રનમાં સોંલચંદની જોડ, હૈદ વેલા તણા એ સવાઈ પૂરતા મનના કાડ સ ચેડી મજલે સધ લઈને સંધવીને હરખ ઉલ્લાસ, અશ્વસેન નંદન પ્રભુ નીરખી સલ ફલીયન આસ-ભ૦ ભાવનગરમાં ભાવે ભક્તિ કરી ભેટયા આદિ જિનરાય, ટાંણા માંહી ચંદ્ર પ્રભુ નિરખી પાર્શીતાણે આવ્યા સુખદાય-ભ શોભતાં સામાં આવ્યાં પચ શબ્દ નિશાણુ, રૂષભ જિષ્ણુદનું દરશન કરતાં દિન દિન ક્રાય કલ્યાણ-ભ૦ ૧૦ વાજતે ગાજતે હરખ ઘણેરા માનની મંગળ ગાવે, નિરખી સેવન ફૂલે વધાવે-ભ૦ ૧૧
એ ગિરિવરને નયણે
"Aho Shrut Gyanam"
૪
Page #308
--------------------------------------------------------------------------
________________
સંવત અઢાર તાણુ આ વરસે મહા સુદ ત્રીજ ને સાર, શ્રી આદિસર નયણે જોતાં સફલ થશે અવતાર ૧૨ સુરજ કુંડ ને નદી શેત્રુંજી નાહી નિરમલ નીર, ભવસતાપ પામેલ વારી સુદ્ધ કર્યા શરીર-ભા. ૧૩ વિવિધ આભુષણ પીતાંબર પહેરી ધસી કેસર મન રંગ, અગર કસ્તુરી બરાસ મેલાવી પૂજે પ્રભુ નવ અંગે-ભ૦ ૧૪ પુષ્પા દીપ પે કરી રે પૂજે જે ભવી લોક,
સ્નાત્રમોત્સવ કરે રંગસુ તેના જાયે ભવભય શોક-ભ૦ ૧૫ શેઠ પાનાચંદ પુન્યવંતા પ્રાણી જિનશાસન દિપાવે, પ્રાસાદ કરાવી બિંબ બેસારી કીધે સ્વામીવત્સલ મનભાવે-ભ૦ ૧૬ તલાજામાં ટુંક ભલેરી બાહુબલ નામ કહાવે, સોળમા શાંતિજિમુંદને પૂછ સઘલાં કર્મ ખપાવે-લ૦ ૧૭ હવે ઉછરંગે અતિ ઘણે હરખે આવ્યા જૂનાગઢ આણંદ, શ્રી ગિરનાર જાઈ કરીને ભેટવા શ્રી નેજિસુંદ-ભ૦ ૧૮ રેવંતગિરિવર અતહ મનહર ગાજતો ગહેર ગંભીર, ત્રણ કલ્યાણક જિનત કહીએ ભાજતો ભવભયભીર-ભા. ૧૯ લેણી સ્વામીવત્સલ કરીને પુગી મનની આશ, ચિતર વદ ત્રીજને દિને ઘરે આવ્યા અતીહ ઉલ્લાસ-ભ૦ ૨૦ એણું પરે ધન ઘણેરો વાપરીને જશ ઘણેરો લીધ, ઉભી સેરઠ યાત્રા કરીને ભલી ઉત્તમ કરણું કીધ-ભ૦ ૨૧ દાન ઉલટ ધરી બહુ દેતાં જિનશાસન શોભાવે, જેન જાચક સંખ્યા સંધવી જસ કીરતિ જન ગુણ ગાવે-ભ૦ ૨૨ જેઠાસુત હરખે કરીને બેવડ દે આશિષ, જેમ મેરુ યુનીપરે અવિચલ તુમે પ્રતાપે કેડી વીસ-ભ૦ ૨૩
[ ર૩૧
"Aho Shrut Gyanam"
Page #309
--------------------------------------------------------------------------
________________
[૪] ભાવે વંદે રે ગોડીપાસ જિદા,
દિન દિન દીપે રે જગમેં જેમ દિણંદ, અષ્ટ મહાસિદ્ધિ નવ નિધિ લીલા પ્રગટે જેહને નામે, ઘર બેઠા નિત જાપ જપંતા મનવંછીત ફળ પામે—માત્ર ૧ જગઉપગારી જગતશિરોમણિ પૂરણાનંદ પંડૂ, વામાં માતા મલાર નગીને વામા સંગથી દૂ-ભાગ ૨ તે પ્રભુની યાત્રા કરણ નિમીતે સંઘવી પ્રેમચંદ આયે, ઉદયરામ દીવાન મળીને કંકોત્રી પઠાય–ભા. ૩ દેશે દેશના સંધ થઈને રાધનપુર સંચરીયા, તપગપતિ શ્રી વિજય જિનેન્દ્રસૂરિ એ ઉપગારમે ભલિયા-ભા. ૪ મોરવાડે અનુક્રમે આવ્યા પુન્યવંતા બહુ પ્રાણી, હોંશ ધરી પ્રભુ પાસ ભેટયા લાભ અનંતે જાણી–ભા. ૫ મરવાડે પ્રભુ મહેર કરીને આવી દર્શન દીધે, સંવત અઢારે બાવન વરસે મનવાંછિત ફળ લીધે –ભા. ૬ વદ વૈશાખ બીજ રવિવારે રયચિંતામણિ સરિખા, નયણે નિરખી શુભ લેસ્યાઓ અંતર આતમ હરખ્યા-ભા. ૭ એ સંધ દેખી ભરતાદિકની સંધની થાય પ્રતીતી, સામવત્સલ ચિંત , ઉદ્દારે રાખી સવલીયંતી–ભા૮ એ જિનના ગુણ કેતા ગાઉ કેતા ભાવે પાર, જિન ઉત્તમ ભવિ જન ગુણ ગાવે, પદમ લહે ભવ પાર–ભા. ૯
[ પ ]. ગુણવંત શ્રાવક છે ઘણુ મોટા કારણ કીધ;
ધનવંત ધન ખરચ્યા છશે, જસ મહિમા પ્રસિદ્ધ. ૧.
"Aho Shrut Gyanam"
Page #310
--------------------------------------------------------------------------
________________
રાધનપુર વાસ વસે, વ્યવહારિક બહુ વિત;
પુન્યવંતા જિનશાસને, નિર્મલ જેના ચિત્ત ૨. બંધવ ચારે જોડલી, ચારે જેમ ધરમ;
ગુરુ આણુ શિર પર ધરે, વિયાદિક ગુણવંત. ૩. જુઠા સુત જીવન તણ, પુત્રને ત્રણ તન;
દેવરાજ, ગોવિંદજી, હેમજી વંશ ધન ધન્ય. ૪. જયવંત સુત કલ્યાણજી, બીજા રંગજી ગુણવંત
કલો મુળજશા તણ, દાનુશા ગુણ સંત ૫. જયચંદ સુત ચાર એ, અપર શાખા વિસ્તાર;
ગોવિન્દજી ગુણ આગલા, કુલ કિરતન આધાર ૬. શેત્રુજે સંઘપતિ થઈ રૂડી કરાવી જાત્ર;
ખલક મલક ભેટયા પ્રભુ, દીધા દાન સુપાત્ર છે.
[ જેન ઐતિહાસિક રાસમાળા ભા. ૧, પૃ. ૭૭ ] -
[૬] [ શ્રી રાધનપુર મધ્યે મસાલીયા ડેસાભાઈ રતના આગ્રહથી સંવત ૧૮૬૭ વર્ષે માગશર વદિ ૧૦ ના રોજ દયાસાગરે રચેલું, ] શ્રી રાધનપુર મંડન શ્રીનષભજિન સ્તવન
(પ્રથમ કણેસર પ્રણમીએ-એ દેશી) અવિનાશી અકલંક તું અવ્યાબાધ મહારાજ નિરાગી,
નિકાંમી નિરંજન તે જ જગજંતુ શિરતાજ. ૧ એક જીભ કરી કિમ કહે ગુણ અનંત ભગવંત; .
કેડી જીભ કરી જે કરે તુજ ગુણવરણના તહી ન પામે અંત. ૨ ધન્ય મરુદેવા ફરે ધરયા, નાભિરાય કુલ ધન્ય ધન્ય ઉજજલગિરિ, પૂરવનવાણુ સમોસરયા જસ પદ રાયણ ધન્ય. ૩
[ ૨૩૩
"Aho Shrut Gyanam"
Page #311
--------------------------------------------------------------------------
________________
ધન સુનંદા વાલા (નાહલ) લંછન વૃષભ તે ધન્ય યુગલા ધર્મ નિવારણ,
સ્વામી સેવતાં સફલ થયે દિન ધન્ય. ૪ પુણ્ય મહેદયથી લો જયસાગર ગુરુરાય,
પરમાતમ પરમેશ્વર, પરમ દયાનિધિ પ્રેમે પ્રણમું પાય. ૫
[૭] કેશરિયાજી – રૂષભજિન સ્તવન જિનજાત્રા જુગત થકી કરીએ ચિરસંચિત પાતકડાં હરીએ, સંસાર સમુદ્ર સેજે તરીએ હે જિનવરજી તુજ મુરતીને
ભટકે મન મારું મેલું. ૧ હો જિનવરજી ભભવ સંચિત પાતક સઘળું ખોયું મારા ભાવઠ ભવની સવી ભાગી મારી પુન્ય દશા પૂરણ જાગી;
પ્રભુ જાત્રા કરવા રઢ લાગી. હે. ૨ મારા તનમનને સવી રોગ તથા મારા મનના મારથ સફલ ફક્યા;
મને ધુળેવધણી પ્રભુ રીખવ મલ્યા હે. ૩. હું તે રયણ ચિંતામણિ કયા પાયે મારા ઘરમાં કામકુંભ આયે;
મારા આંગણે કલ્પતરુ છાયા હે. ૪ મસાલીયા રાણપુરવાસી જીવણ જુઠ સુત ગુણ રાસી;
જાત્રા કરવા જુમતે ખાસી હે. ૫ મંછાચંદ ભાચંદભાઈ પંચમલી સંઘ લઈ આઈ;
સંધ મેળવી બહુ સભા પાઈ છે. ૬ ફાગણ વદિ તેરશ શનિવારે જાત્રા કરી ભાવ થકી ચારે
જે આણે ભદધિને આરે છે. છ સામવત્સલને નહીં પાર સંઘપતિ હરખે નિરધાર;
જ શોભા લહે ઘણુ મહાર હે. ૮ ૨૩૪ ]
"Aho Shrut Gyanam"
Page #312
--------------------------------------------------------------------------
________________
ઉત્તમ પદપક્વતણી કીધી જાત્રા એકાદશ જુગત ધણી;
શુક્યા રૂપવિજય ધુલેવા ધણું હે. ૯
[ ૮ ]. [ આ ગીત–પાટણને વાગોળ-પાડાના ગિરધરભાઈ હેમચંદના હસ્તલિખિત પ્રાચીન પુસ્તક સાચવનાર શ્રી અમૃતલાલભાઈ પાસેથી મળેલ છે. પાટણ વાગોળ–પાડા મધ્યે જિનગુણગાયક (ાજક) શ્રી મેહનભાઈએ લખેલ છે. ]
સાત વારનું ગીત
કર્તા-મુનિ શ્રી. ધર્મવિજયજી શ્રી બ્રાહ્મી પ્રણમું મુદા પ્રણમી ગૌતમ પાય; અરથ એ સાત વાર કહ્યા અતિ સુખકાર. ધર્મ ભલે જિનવર કીજે વારવાર; કુમર લલિતાંગ તણી પરે હોવે હિતકાર. આદિત ઉગે લીજીએ દેવગુરુ અભિધાન; યથાશક્તિ વલી કીજીએ વ્રત ને પચખાણ. સેમપરિ શીતલ થઈ તજીએ ક્રોધ વિકાર; ભટા અચંકારી પરે લહીએ સુખતે સાર. મંગલસમ રાતા થઈ દીજે પાત્રે હે દાન; શાલિભદ્ર સુખ ભોગવે લહીએ સુખને પ્રધાન. બુધે જ્ઞાની તે જાણીયે જે ન કરે રે પાપ; સેઠ સુદર્શનની પરે રહે નિર્મલ આપ. ગુરુ સાચા તે સેવીએ જે હાલે અંધકાર; રાયપ્રદેશની પરે ઉતારે ભવ પાર. શુક્ર પરિ રહે ઉજલા જિમ મન મલીન ન થાય; લેબી ભિક્ષુકની પરે જિમ પવિત્ર કલાય.
"Aho Shrut Gyanam"
[ ૨૩
Page #313
--------------------------------------------------------------------------
________________
શનિ અનિતા તે પરિહા સેવા ધર્મ સુજાણ; દશે શ્રાવક જિમ સર્વદા પામે અમર વિમાન. અરથ એ સાતે વારના કહ્યા અતિ સુખકાર; મુનિ ધર્મવિજ્ય રંગે કરી–રાધનપુર મેઝાર. ૧૦.
આદીશ્વર સ્તવન
દેશ મનહર માલ-એ દેશી આદીશ્વર અવધારીએ અરજ હમારી એક લલનાં; સુપુરિસ સાહિબજી તણું દરિસ દીઠાં સુવિવેક લલનાં.
આદીસર અવધારીએ-આંકણી રાધનપુર રળિયામણું નગર શ્રીમત અપાર લલનાં; સાધર્મિક સવિસુંદરુ અતિશય પ્રભુ ભક્તિકાર લલનાં. આ૦ ૨ દેહ નગરમાં સોભતો રૂષભદેવ પ્રાસાદ લલન; જે દેખી ચિત્ત ઉલસે હૃદયમાં ઉપજે આલ્હાદ લલન. આ૦ ૩ દેહ દેહિરામાં શોભતા આદીશ્વર અરિહંત લલનાં; નવપલ્લવ નિરૂપમ સહી શાંતિનાથ ભગવંત લલનાં. આ૦ ૪ સંવત્ સત્તર બહેત્તરે દિ દશમી વૈશાખ લલન; આદીશ્વરજી પધારીયા મૂલ દેહ રે સુભ ભાખ લલનાં. આ૦ ૫ તખતે બેઠે સાહીબે માઠે લાગે માય લલનાં; દૂધ મહીં સાકર ભલી અધિકી મીઠાઈ હોય લલનાં. આ૦ ૬ મસ્તક મુગટ સેહામણે કાને કુંડલ હેય લલનાં; શોભે પ્રભુજીને બેરખા તે મનડું હરી લીયે સેય લલનાં. આ૦ ૭ રાધનપુરના સાહિબા સુણે સેવક અદાસ લલનાં; ઘણા દિવસને અલજથે આજ આવ્યા પ્રભુ પાસ લલનાં. આ૦ ૮
"Aho Shrut Gyanam"
Page #314
--------------------------------------------------------------------------
________________
અરજ સુણે એક માહરી મનમાં આણુ દેવ લલનાં; અંગથી આળસ પરિહરી હવે કરવી તાહરી સેવ લલનાં. આ૦ ૯ સંધ સહુના મન તણું આસ્થા પુગી આજ લલનાં; દેહરે પ્રભુજી પધારીયા ભલી રાખી અમ લાજ લલનાં. આ૦ ૧૦ ગચ્છ સાગર સાગર સમો તેહને ટલે સૂર લલનાં; લીસાગરસૂરિ ગણધરા દિન દિન ચઢતે પહૂર લલનાં આ૦ ૧૧ તે ગરછમહી શેભતા ગીતારથ ગુણવંત લલનાં વિનીત સૌભાગ્ય બુધ સુખકરા નિત્ય સૌભાગ્ય બુધ સંત લલનાં.
આ૦ ૧૨ પ્રભુ પ્રસાદિ જસ લિયે છતે પામી જગીસ લાલની; જય સૌભાગ્ય ઈમ વિનવે જિનજી તપ કે વરીસ લલન.
આ૦ ૧૩.
[૧૦] સીમંધર જિન સ્તવન
જગજીવન જગવાલ-એ દેશી શ્રીમંદિર જિન આગળ વિનતી કરું કરજેડ લાલ રે, એ જિનવરને પૂજતાં પહોંચે મનના ડિ લાલ રે.
શ્રીમંદિર જિન આગળ-એ આંટણી ૧ નાટિક કરીએ બહુપાર તત થઈ ઈકોર લાલ રે, પંચ શબ્દ વાજિંત્રને માદલના ધેકાર લાલ રે. શ્રીમં૦ ૨ આગી અંગિ વીરચીએ પંચરંગી પટકુલ લાલ રે, હાર ઠવ્યા કંઠે ભલા નવ નવરંગાં ફૂલ લાલ છે. શ્રીમં૦ ૩ દરિસન દેવાધિદેવનું સખરૂ લાગે નિત્ય લાલ રે, તુજ દેખી પ્રભુ માહરે હરખે અતિ ઘણું ચિત્ત લાલ રે. શ્રીમં૦ ૪
[ ૨૭૭
"Aho Shrut Gyanam"
Page #315
--------------------------------------------------------------------------
________________
મેહ દેખીને મારણ્યે હીયે હઈડે ચકર લાલ રે, થર થર ખેલતડાં ના કર ચતુકાર લાલ રે. () શ્રીમં ૦ ૫ પ્રભુ પેખી મન માહરે વરષિા અમિયન પેજ લાલ રે, દુઃખ દેહગ પ્રતિ ટાલતો વંછીત પુરે તુજ લાલ રે. શ્રીમ ૬ રૂપ અનોપમ તાહરૂં માહરૂ મનડું લીધું તાણિ લાલ રે, અનંત જ્ઞાને કરી જાણુતા માહરા મનડા કરી વાણું લાલ રે. શ્રીમં૦ ૭ પ્રભુનું દરસન દેખવા અવિચલ બહુલા લેક લાલ રે, દરિસન કરી હરખે સહે સકલ નિવારી સેક લાલરે. શ્રીમં૦ ૮ તુજ છોડી અન્ય દેવને જે ચાહે તે ફોક લાલ રે, તાહરા ગુણુ જે વિસ્તરે ગાવે જન મલી થાક લાલ રે. શ્રીમં૦ ૯ જાણે જે જિન વિનતી મીનતી ફિરી કરે કેતી લાલ રે, આંખડી માહરી હી રહી સુરતી તાહરી લેતી લાલ રે. શ્રીમ, ૧૦ દેહરે બેઠી પરગડા લોકને તારણ કાજ લાલ રે, સેવક ઉપર મયા કરી મુજરો લે મહારાજ લાલ રે. શ્રીમં૦ ૧૧ સત્તર એકોત્તરે ફાગુણે સુદિ તેરસ રવિવાર લાલ રે, તાહરા ગુણ એકઠા કરી કીધી સ્તવના ભક્તિ અપાર લાલરે. શ્રીમ-૧૨ તપગચ્છ તખત બીરાજતા શ્રી લક્ષ્મીસાગરસુરીંદ લાલ રે, વિનીત સૌભાગ્ય કવિરાયને જય સૌભાગ્ય મુનિચંદ લાલરે. શ્રીમં ૧૩
[ ૧૧ ] શ્રી ગાડી પાર્શ્વનાથ સ્તવન ( સિરોહીના શેલાં છે કે ઉપર જોધપુરી-એ દેશી ) તે દિન ધન ધન હે કિ જદિ જિન ભેટસ્યાં,
જિનને ભેટી હે કિ દુશ્મન મેટસ્યાં; પ્રભુને ભેટી હે કે સુખમાં લેટસ્યું,
દુજનના મુખ હૈ કિ ત્યારે દાટક્યું. ૧ ૨૩૮ ]
"Aho Shrut Gyanam"
Page #316
--------------------------------------------------------------------------
________________
ગેડી દડી હો કિ જઈએ ભામણે,
ભવભવ શરણે કિ ચરણે તુમ તણે દે દયાકર હૈ કિ ઠાકુર માહરો,
નજર નિહાલે હે કે ચાકર તા. ૨ તુજ વિના અન્યની હે કિ સેવા નવી ગમે,
અન્ય દેવ નિગુણી છે કે મુજ ચિર કિમ ગમે; Uહી સગુણી છે કે હવે મે પરખીયા,
અખય કૃપાનિધિ હે કે તુમ જાણી. ૩ તુ પ્રભુ નાયક હે કિ લાયક તું સહી,
શિવપુર દાયક હે કિ પાય કહું સહી; અનુભવ દે હે કિ સાહેબ માહશે,
નવિ છોડું છે કે પદકજ તાહરા. ૪ અશ્વસેન નંદન હૈ કિ વંન જગતને,
ચંદન સરખું હે કિ તુજ તનુ સહુ નમે; વામા માતા હૈ કિ ખાતા ભાવિ તલે,
પરતા પૂરે હે કિ પરતક્ષ મહીયલે. ૫ તુ મુજ સાહીબ હેકિ તું હી જગધણું,
જગ જીવાડણ હે કિ જાણે દીનમણી; ભવ ભવ માગુ છે કે સેવા તારી,
ઓછી કહીએ કે ન કર ચાકરી. ૬ જ્ય જય જિનછ હૈ કિ સૌભાગ્યને ધણું,
સેવા માગે છે કે અહનિશિ પ્રભુ તણું; બા રહ્યાની કિ લાજ વિચારીએ,
જય સૌભાગ્યને છે કે સુખ અતિ આપીએ. ૭
"Aho Shrut Gyanam"
[ ૨૩૯
Page #317
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ ]
[ શ્રી રાસસાગરસૂરિ ઘણા ગામોના શ્રાવકને ધમ લાલ કહેવરાવે છે તેમાં રાધનપુરના શ્રાવક્રાને પણ ધર્મલાભ કહેવરાવે છે.] શ્રીસત્ર રાધનપુરના રાખ
શ્રી. મા ૧.
ધર્મ ધુરંધર રૂપપુર દર, સુંદર વદન વિરાજ. ચૈાભણ રોડ શેઠ શ્રીપતિલાલા, આઈ નરપતિ ગાજી; નાનજીજ્ઞેશે વલી ગેડી, સંધી ઇંદ્રજી છાછ. શ્રી. ર. ઇત્યાદિક સહુ સંધ મનેાહર, દુખિયાના દુખ ભાઈ; ધરમલાભ અહ્વારે કહિયે, શ્રીસત્રની સુખ કાજી, શ્રી. ૩. ઋણી પર સકલ નગર પુરગામ, ઠામેઠામિ સમાજી; ધરમલાભ અજ્ઞારે કહિયે, દિન દિન ચઢતી વાછ, શ્રી, ૪. [જુઓ ઃ—જૈન ઐતિસિક ગુર્જર કાવ્ય સંચય પૃ. ૬૦-૬૧]
*
રાધનપુર ઉમાસી રહ્યા, દુર્દ ગણધર ભેલાજી, વેલાળ, ઐવિ પુણ્યઈ પામિઈજી-૨૭ તિહ્વા અકરિ ગુરુ તેડિયા, હીર વદીનઈ હાલ્યાજી; [વિજયસેનસૂરિ દ્વિતીય નિર્વાણુ રાસ ઐતિહાર્દસષ્ઠ ગુર્જર કાવ્યસંચય પૃ−૧૬૮ ]
[ ૧૩ ]
[ આજથી ૨૫ વસ અગાઉ રાધનપુરમાં પૂ. ૫'. ભકિતવિજયજી, હાલમાં આચાય શ્રી વિજયભદ્રસૂરિજીની પ્રેરણાથી શાસનરાગી રાધનપુરના શ્રાવત શ્રાવકાએ રથયાત્રાને પ્રસંગ યોજેલે. તે પ્રસંગનું વર્ણનાત્મક ગીત મળી આવેલ છે. તે શ્રાવક્રાની કરી રૂપ અને તે સમયના ભકિતભાવ ધ્રુવા હતા તેની ઝાંખી કરાવે છે. વિક્રમ સંવત ૧૮૭૫, કારતક વિદે પંચમી શુક્રવાર કડી-૭૭]
૨૪૦ ]
"Aho Shrut Gyanam"
Page #318
--------------------------------------------------------------------------
________________
થયાત્રાનું ગીત
પ્રણમી સદ્ગુરુના પાય રે, રથયાત્રા તણા ગુણુ ગાય ૨, ધરી મનમાં અતિ ઉમાય, ભીજન રથયાત્રા નકી કીજે રે, શંકા મનમાં ન ધરીજે, ભવીજન રથયાત્રા નકી કીજે રે. ॥ ૧ k
જૈન શાસ્ત્રમાં મેલે તેહુ રે, રથયાત્રા છે ગુણુ ગેહ રે, કરી કમનેા આણા છે, ભત્રીજન૦ ૫ ૨ ૫. સકિત કૌમુદી દાખે રે, પરિશિષ્ટ પવ માંહિ ભાખે રે, ઉપદેશ પ્રાસાદની સાખે, વીજન ॥ ૩ ॥ કુમારપાળ પ્રબંધે જાણા રે, રથયાત્રા કરે તે રાણા રે, મનમાં અતિ દુષ' ભરાશેા, ભવીજન ॥ ૪ ॥ રથયાત્રા કા બહુ ભાવે રે, મહજ઼ાણ'માં આવે રે, શ્રાવકના કામ પ્રસ્તાવે ભવીજન | ૫ || ભક્તિવિજય પંન્યાસ ૩, રહે રાધનપુર ચૌમાસ રે, સંધ થયે। અતિ ઉલ્લાસ, ભીજન t ૬ t જયવિજય પ્રેરણા કારી રે, ભક્તિવિજય ઉપદેશધારી રે, કરે રથયાત્રા સુખકારી, ભીજન॰ ॥ 9 ॥
ઓગણીસે પંચાતર માસ રે, કાતી વદ પાંચમ ખાસ રે, શુક્રવારે અતિ ઉલ્લાસ, ભીજન ! ૮ U
રથ ચાંદીના મનેાહાર ૐ, પ્રભુ પધરાવે સુખદ્માર રે, રહ્યો હષ તણે નહ્ પાર, ભીજન ! હું છું મલી સધ ચતુર્વિધ ભાવે રે, બહુ વાજીંત્ર ઠાઠ સોલાવે ૩, હ્રય કાંતત્રના તિહાં લાવે, ભીજન || ૧૦ ||
સાજન બહુ મયું યંગ રે, ચઢતે ચઢતે ઉમગ રે, સંધ ચાલે પ્રભુથ સંગ, ભીજન॰ ! ૧૧ મા
૧૬
"Abo Shrut Gyanam"
[ ૨૪૧
Page #319
--------------------------------------------------------------------------
________________
રથયાત્રા શોભા બહુ ભાવે રે, દેખતા દુઃખ દૂર જાવે છે. મલી નારી ઘણી ગુણ ગાવે, ભવજન ૧૨ છે ગુજરવાડે રથ લઈ જાવે રે, ભેટતા સુખ બહુ થાવે રે, મણલાલ ભક્તિ કરે ભાવે, ભવજન ૫ ૧૩ છે નજરાણુ કરે સુખકાર રે, પ્રભાવના કરે ઉદાર રે, મનમાં ધરી હર્ષ અપાર, ભવજન ૫ ૧૪ છે. પ્રેમે પ્રભુ રથ લીએ ખેંચી રે, માનું અઘવિદારણ કંચી રે, કરી ભકિત પ્રભાવને વંચી, ભવજન ૫ ૧૫ છે ગાંધીવાડે પ્રભુ પધરાવે રે, નજરાણું પ્રભાવના થાવે રે, જેવા અન્યમતિ ઘણું આવે, ભવજન | ૧૬ પાંજરાપોળના મલી વાસી રે, પ્રભુભકિત તણું બહુ આસી રે, હાથે રથ લીએ ઉલ્લાસી, ભવજન છે ૧૭ પ્રભુ પધરાવે તે વાર રે, પુખે તિલાં ઘણું નાર રે,
કે નજરાણુ બહુ સાર, ભવજન | ૧૮ ગુરુપૂજનને વળી કરતા રે, ઉત્સાહ અતિશય ધરતા રે, સંઘભકિત પ્રભાવને કરતા, ભવજન છે ૧૯ પૂજા પંચપરમેષ્ટિ સાર રે, ભણાવે ધરી મન પાર રે. રચે આંગી અતિ મનોહાર, ભવજન ૨૦
અતિ ઉલ્લાસ મનમાં ધરતા રે, પુન્યની પોઠી ભરતા રે, જાણે કામ બીજું નથી કરતા, ભવજન | ૨૧ | કરી રાત્રિજાગરણ રંગે રે, વરઘોડે ચઢાવે ઉમંગે રે, મહાજન પ્રભુ રથ લીએ સંગે, ભવજન છે રર છે જેનશાળા કને રથ આવે રે, મનસુખ મન ઉલટ થાવે રે, ઘર આગળ પ્રભુ પધરાવે, ભવજન છે ૨૩ ||
"Aho Shrut Gyanam"
Page #320
--------------------------------------------------------------------------
________________
પ્રભુને નજરાણું ધરતા રે, ભક્તિ પ્રભાવના કરતા રે, નિજ પાપ ધણું દૂર હરતા, ભવજન | ૨૪ પરામાં રથ લઈ જાય રે, અનેપચંદ ઘર જાય રે, કરે નજરાણું નિર્માય, ભવીજન ૨૫ છે અગી બહુ સારી બનાય રે, પૂજ પંચકલ્યાણક ભાય રે, મળી સઘળા તિહાં ગુણ ગાય, ભવજન | ૨૬ | એક દિન પ્રભુ તિહાં રાખે રે, રાત્રિ જાગરણ કરે તે સાખે રે, ગુણું પ્રભુતારું મુખ ભાખે, ભવજન છે ૨૭ છે સાતમ પેલી રવિવાર રે, વરઘોડે ચઢાવે તે સાર રે, રથ ચાલે શહેર મઝાર, ભવજન | ૨૮ ભણસાલી શેરીયે જાવે રે, સહુ શરીવાલા ભાવે રે, નજરાણું કરે તે દાવે, ભવજન | ૨૯ છે જે શેરી ચિંતામણસ્વામી રે, લહી જાય બહુ ગુણ કામી રે. પ્રભુ પધરાવે શીર નામી, ભવજન ૩૦ નજરાણું ભકિત ઉદાર રે, પૂજા નવાણું પ્રકાર રે, આંગી શોભા બનાવે સાર, ભવજન છે ૩૧ દિન રાત્રિ પ્રભુ તિહાં રહીયા રે, ભવજનના મન ગહગહીએ રે રાત્રિાગરણથી સુખ લહીઆ, ભવજન. ૨ ૩ર છે વરડે ચઢે જગ ચંદ રે, દેખત સહુ નાસે ફંદ રે, નમે કઠીન કર્મ હાય મંદ, ભવીજન છે ૩૩ છે રથ ચાલ્યો પ્રભુ સુખદાઈ રે, કરવામતિ શેરીમાં લાઈ રે, કરે નજરાણું મલી ભાઈ, ભવજન છે ૩૪ છે મંડપ બહુ શોભા બનાવે રે, બહુમૂલાં જરીયાન લાવે રે, તિહ નાખે ચઢતે ભાવે, ભવજન છે ૩૫ ૫
[ ર૪૩
"Aho Shrut Gyanam"
Page #321
--------------------------------------------------------------------------
________________
ગેલયદ વિગેરે જાતે હૈ, કરે સામૈયું ભલી ભાતે રે, પ્રભુ ધરાવે ગુણ ગાતે, ભવીજન૦ ૫ ૩૬ ॥ આંગીની શાસા બનાવે રે, દેખી મન મુદીત થાવે રે, પંચ જ્ઞાનની પૂજા ગાવે, ભવોજન૦ ૧૩૭ !!
દ્રવ્ય ખરચી હાા લીધા રે, રાત્રિન્તગરણને પણ કીધે રે, પ્રભુક્તિ તો રસ પીધેા, ભીજન॰ l! ૩૮ l વઘેાડા ચારુ ચઢાવે રે, પુષ્ટ પ્રભુ રથ પધરાવે રે, નર નારીને મેદ ન માવે, ભજન || ૩૯ ૫
મનમેાહનજી જે ટાણે રે, તે શેરી પ્રભુ રથ આણે રે, બહુ ભકિત કરે તે ટાણે, ભીજન ॥ ૪૦ ! સ્નાત્ર કરી જિનપૂજા રૂ, તિહાં ભાવ થયા નહિ દુ રે, તેના લીમલ સર્વે ધ્રુજા, ભવીજન૦ ૫ ૪૧ ર તિહાંથી રથ આગળ જાવે રે, ભોંયરા શેરીમાં આવે રે, ત્યાં સામૈયું કરી લાવે, ભવીજન ! ૪૨ ॥
નજરાણું કરી સુખ પાવે રે, પ્રભુમંડપ માંહી લાવે રે, સિંહાસન તીહા હાવે, ભીજન॰ ॥ ૪૩ ૫
આંગી વીચે તે ધામ રે, ખારવ્રત પૂજા તે ડામ રે, ભાવે શિવસુખ ક્રામ, ભવીજન૦ ૫ ૪૪ ૫
રહ્યા તિહાં અંતરજામી રે, રાત્રિનગરણ અવસર પામી રે, ક્રૂરતા નવિ રાખે ખામી, ભવોજન ॥ ૪૫ ॥
બહુ ધામધુમ કરે તામ રે, વરધેડા ચઢાવે જામ હૈ, રથ ચાહ્યા પૂરણુ કામ, ભીજન ॥ ૪૬ વા
ક્રમ શત્રુ જે દુઃખકારી રે, તેને સાઢા હવે દૂર મારી,
૨૪૪ ]
દુ:ખ આપે બહુ નરનારી રે, ભીજન ! ૪૭ ॥
"Aho Shrut Gyanam"
Page #322
--------------------------------------------------------------------------
________________
ઠામ ઠામ પ્રભુથ ફરતે રે, ભવજનના પાપને હરે રે, શુભ ભાવે બહુ જન તરતે, ભવજન | ૪૮ છે સહુ બધેિ પુન્યના છેક રે, તિહાં ખાલી રહ્યાં હશે કેક રે, મેહરાજાએ મૂકી પિક, ભીજન ૪૯ છે તબેલી શેરીમાં આવે રે, સહુ દુઃખડાં દૂરે જાવે રે, નજરાણું ઘણું તિહાં થાવે, ભવજન છે ૫૦ છે બે દિન તિહાં કને મંડી રે, મહારાજાને બહુ ભંડી રે, કરે ભકિત બહુ દુખ છડી, ભવજન છે પ૧ | કમલસી વિગેરે ભાઈ રે, પ્રભુસેવા ચિત્તમાં લાઈ રે શુભ આંગી કરે નિરમાઈ, ભવજન | પર છે પૂજા પંચકલ્યાણક જાણે રે, ભણવે તિહાં તે ટાણે રે, મલી તિવા કરતાં ગાણે, ભવજન | ૫૩ છે પુન્યવંતની ભાવઠ ભાગી રે, રાત્રિ જાગરણે રઢ લાગી રે, હાથ જોડી મુકિત ફલ માગી, ભવજન છે પજ વરઘોડો લઈ રથ સાથે રે, માંહિ ત્રણ જગતના નાથ રે, નમી ટાલે તમે ભવપાથ, ભવીજનપપ છે બંબાવાલી જ શેરી રે, રથ આવ્યો દેતાં ફરી રે ભકિત કરવામાં ન પેરી, ભવજન છે ૫૬ છે પ્રેમચંદ ધરી બહુ પ્રેમ રે, કરે ભક્તિ કુશળ ખેમ રે, આનંદ થયો તિહાં એમ, ભવજન ૫૭ ! રથ ભાની પેલે આવે રે, સામૈયું કરી માંહી લાવે રે, દેહરા પાસે પધરાવે, ભવજન ૪ ૫૮ છે કરે નજરાણું વલી ગાન છે, ગુરુભકિત કરે એક તાન રે, પ્રભાવના કરે બહુમાન, ભવજન ૫૯ છે
[
૪૫
"Aho Shrut Gyanam"
Page #323
--------------------------------------------------------------------------
________________
રચ વેગે તિહાંથી વીએ રે, સાજન પણ ભેગા ભલીયા રે, જોવા લાક તિહાં બહુ મલી, ભવીજન || ૐ || શિવલાલ લહેરીનું નામ રે, તે તેા ખર્ચે ઘણાં દામ રે, પ્રભુ પધરાવી નિજ ધામ, ભવીજન॰ ॥ ૬૧ ॥ નવપદજૂન અંગરાગે રે, કરે ભકિત લહીં બહુ લાગે રે, કરે રાત્રિૠગરણુ નિદ તાગે, ભવીજન॰ ॥ ૨ ॥ વધેડા મેાટે મંડાણ રે, ચઢાવે ઉલ્લટ આણુ રે, તિહાથી ચાલે હવે જગભાણું, ભવીજન | ૬૩ ||
અખી દાસીની પાળ રે, કરે ભક્તિ કરી અહુ જોર રે, તે તેા તેડવા કર્મના દેર, ભવીજન | ૬૪ it ખાર વ્રતની પૂજા ર ંગે રે, કરે આંગી પ્રભુને અંગે રે, તિહાં ભેગા થઇ સહુ સગે. વીજન॰ ! ૬૫ ॥ રાત્રિજાગરણ કરતા તેહ રે, પ્રભુગુણ અનતના ગેહ રે, ગુણુ ગાવે આવે નં હેતુ, ભીજન ॥ ૬ ॥ વધેડામાં જિનરાજ રે, સાજન સહુ લેઈ સાજ રે, કરે ભક્તિ બહુ નોંઢુ વાજ, ભીજન॰ | ૬૭ | ગંભીર મન ઉલ્લંટ ધરતા રે, નજરાણું ગીનીનું કરતા રે, તે અનુમાદન દુઃખ હરતાં, ભીજન॰ ના ૬૮ ૧ સ્નાત્રપૂજા કરે સાર રે, હીરસાગર શેરી મઝાર રે, પ્રભુથ ચાહ્યા તે વાર, ભવજન૦ ૫ ૬૯ 1
વાસુપૂજ્ય સ્વામીનું ધામ ૐ, રથ આવ્યા તિાં ક્રને ામ રે. કરે નજરાણું તે ઉદામ, ભત્રીજન॰ | ૭ ||
લાડવા શેરીની પાસે રે, રથ લાગ્યા તિાં ઉલ્લાસે રે, કરે ભકિત બહુ મન ખાસે, ભવીજન || ૭૧ ||
૨૪૬ ]
"Aho Shrut Gyanam"
Page #324
--------------------------------------------------------------------------
________________
ટેલીવાલા તે ઠામ ઠામ રે, નિત નિત ચઢતે પરણામ રે, ગુણ ગાય થઈ એક તાન, ભવજન | ૭૨ છે આઠ દિવસ આનંદ પુરે રે, નવમે ચઢતે અતિ નુરે રે, બહુ ભકિત કરી દુખ ચૂર, ભવજન | ૭૩ છે કરે કરાવે અનમે રે, કર્મ કદને વેગે ખોદે રે, તે તે સેવે શિવવધૂ ગોદે, ભવજન | ૭૪ છે મગમાં છમ કેડુ કાકરે, તિહાં ઉદાસી ધરે ફેક રે,
જ પુણ્ય તણા હેય થાક, તાવીજન ૭૫ છે રથયાત્રા ઓત્સવ ગાય રે, મનમાં બહુ ધરી ઉમાયો રે, સુણ કરજો તમે સહુ ભાવે, ભવજન છે ૭૬ એગણીસે પર ચાલે , પિસ વદ પાંચમ શુમ તાલે રે, દેવચંદ્ર પ્રભુ સુખ આલે, ભવજન | ૭૭ છે
નવકાર વગેરે સૂત્રના પદ સંપદા
વગેરેના દેહરા
૧
નવ પદ છે નવકારના, બધુ એકસઠ ગુરુ સાત છે, લધુ પચવીસ ગુરુ ત્રણ છે, વણું અઠ્ઠાવીસ તેહના, ઇરીયાવહી તસ્સ ઉત્તરી, આઠ સંપદા તેહમાં, એક પંચેતેર લધુ, એકસે નવાણું જાણીએ,
આઠ સંપદા જાણ; વર્ણ અડસટ્ટ પ્રમાણ. ખમાસમણમાં જાણ; સમજે ચતુર સુજાણ. તેના પદ બત્રીસ, ભણુ ગુરુ ચૌવીસ સર્વ વર્ણ હવે તાસ; આણી મન ઉ૯લાસ.
[ અ૭
"Aho Shrut Gyanam"
Page #325
--------------------------------------------------------------------------
________________
શકસ્તવ નવ સંપદા, બસેં ચોસઠ છે લધુ, તિસ્તવ આઠ સંપદા, ઓગણત્રીસ ગુરુ છે લધુ, નામ સ્તવની સંપદા, બસે બત્રીસ છે લધુ, એક્સો બાસી લઘુ ગુરુ, સંપદા પદ સોલ છે, સિંધસ્તવ પદ સંપદા, એક સડસઠ્ઠ લઘુ ગુરુ, પ્રણયાન ગુરુ બાર છે, નવકાર આદિ સૂત્રના,
પદ ગુરુ તેત્રીસ માન; સમજે થઈ સાવધાન. તેતાલીસ પદ જાણ; બસેનું પરમાણ. પદ ગુરુ અઠ્ઠાવીસ સમજે વિશ્વાવિશ. ચોત્રીસનું પરમાણ; સુતસ્તવમાં જાણ વીસ વીસ છે સાર; એકત્રીસ દીલ ધાર. લઘુ એકસો ચાલીસ, શાસ્ત્ર કહે જગદીશ.
વિદ્યાથીઓને સમજુતીની કવિતા
(રાગ કલ્યાણ) જૈન બંધુ ભાઈ, સંપી ભેલા થઈ, ભણવાની ચીવટ રાખી, વહેલા આવો આહીં. જૈન છે || વાત ગપાટા દૂર કરીને, ભણીએ રૂડી પહેર, સારી વિદ્યા સંપાદનથી, લહીએ લીલાલહેર. જેન ૨ | વિદ્યાનું બહુ માન જગતમાં, એ તો મનમાં ધાર, રમત આલસ દૂર કરીને, ભણે ધરીને યાર. જૈન - ૩ | વિનય વિના વિઘા નવિ પામે, એ તો નક્કી ધાર, વિનય વિવેક કરીને, લહીએ વિદ્યાને વિસ્તાર. જેનર | ૪ w શુંક થકી પાનાં ઉખેડે, કરે અપમાન અપાર, વિલા વધારવાને ઇચછે, તે મૂરખ સીરદાર. જેના ૫ છે
૨૪૮ ]
"Aho Shrut Gyanam"
Page #326
--------------------------------------------------------------------------
________________
ચુક થી અક્ષરને માંજે, પેસિલ જે સાર, મોંઢામાં ઘાલીને લખતાં, સમજે નહિ ગમાર. જૈન તાલ ટકારા પુસ્તક દેવે, આશાતના અપાર, કરીને જ્ઞાનાવરણી બાંધે, જ્ઞાન લહે હે સાર. જૈન જ્ઞાન જ્ઞાનીની ભકિત કરતાં, પામે જ્ઞાન અષા, દીન ક્રમને દૂર કરીને, લેવે ભવના પાર. જૈન તે માટે મન વચન ને કાર્ય, ભકિત કરેા ભરપૂર, દેવચંદ્રની શિક્ષા ધારો, પંચમ ગતિ નહિં દૂર. જૈન
તુમે
પાણી ગાળવા ચતુરાઇ ધારા રે, જીમ સખાના સચવાય સારા, ઉઠી
તુમે અળગણુ પાણી ન ચુપો રૂ, જીમ લહીએ સુખને કુંપા, ઉઠી
॥ ૬ ॥
જીવદયા વિષે કવિતા.
ઉદ્દેશ વ્હેની જીવદયા દિલ ધારી રે, લાજે પુંખણી અતિ સુકુમારી રે, જેથી જીવદયા પળે સારી, ઉદ્દે ન્હેની
॥ ૧ ॥
|| * |t
ચુલા ઉતરવેડ પાણિયારું` રે, બટી ઉખળધર ચણિયારુ રે, જીવ સ્થાનક પૂજો સારું', ઉઠે મ્હેતી
।। ૩ ।।
।। ૨ ।।
lt & l
મ્હેની
ઉતાવળ દૂર વારે રે,
હતી
. ॥ ૩ ॥
સખા કદી નવ ટુપેા રે,
મ્હેની
૫ ૪ ૫
"Aho Shrut Gyanam"
ક્રામ કરવાના થાયે ટાણા રે, વાસણ લકકડ તે છાણા રે, બહુ પૂંજી લેને સુજાણાં, ઉડેડ વ્હેની । ૫ ।।
ધૌ તેલ ને આ દૂધ રૂ, ગળી મ પામીએ સારી મુખ્ય, ઉડી ધાન સઘળાં સારાં લીજે રે, જીવ એમ ધ્યા ચિત ધરીજે, ઉઠો
છાણી જે લેા શુ રે, | ૬ |
ડેની
આકુળને દૂર કાજે ૩,
|| ૭ ||
[ ૨૪૦
Page #327
--------------------------------------------------------------------------
________________
ખાટલા ગોદડી નવી નાખે રે, તડકે માંકડ હેય ખાખે રે, જે જીવદયા કાંઈ ર, ઉઠો બહેની ! ૮ છે નામ ધારો શ્રાવક આ રે, કેમ કામ કરો તે નઠારું રે, જેહથી પામે દુર્ગતિ બારું, કઠે હેની ! ૯ | ખાટલા ધેક લઈ ફૂટ રે; તેથી પાતક નવિ તૂટે રે જીવ હિંસા આતમ લૂંટે, ઉઠ બહેની ૧૦ | પંચ ઇંદ્રિય માણસ થાય રે ચૌદસ્થાનક કહે જિનરાય રે. સંમુર્ણિમ તે દી હાય, ઉડે હેની ! ૧૧ | નાક મેલ ખેલને લેહ રે. ઝાડે શુક્ર વમન પિત્ત સેહી રે, નારી પુરુષ સંગથી હાઈ ઉઠે બહેની ! ૧૨ છે પૂરી પાળ અશુચી ઠાણે રે, પેસાબ મનુષ સબ જાણે રે, પરું વીર્યમાં હેય હા, ઉઠે બહેની ! ૧૩ | જગજીવને મારે જેહ , અનંત મરણ લહે તેહ રે, એમ ભાખે ગુણના ગેલ, ઉઠે બહેન છે ૧૪ માબાપ વિરહ તે પામે રે, દારિદ્ર દેહગ નવી વામે રે, જે હિંસા કરે બહુ લાગે, ઉઠે બહેની ! ૧૫ ! એક વાર કરમ કરે જેહ રે, વિપાકે દશગણું તેલ રે, જીવ પામે નહિ સંદેહ, ઉદે બહેનો ને ૧૬ સતસહસ્ત્ર ને વળી ક્રેડ રે, તીવ્ર ભાવે તોડે મોર રે, પાપ કરે નહિ ધરી હેડ, ઉઠે બહેની ! ૧૭ છે જિન-આજ્ઞા શિરે ધરજો રે, તે અનુસારે સવા કરજો રે, ભવભવનાં પાતી, હર, ઉઠે બહેની ! ૧૮ છે એ શીખામણ સુખકાર રે, કાતી બીજ અતિ મહાર રે, દેવચંદ્ર કહે ધરી યાર, ઉઠે બહેની ! ૧૦ ||
૨૫૦ ]
"Aho Shrut Gyanam"
Page #328
--------------------------------------------------------------------------
________________
[ २४ ]
॥ श्री शान्तिनाथ - स्तवनम् ॥
कजको मलहस्तमपास्तपुरं सुरराजसभाजनतांहियुगम् । युगदीर्घभुजं भज्ज शान्तिविभुं विभुताजितपञ्चमुखं सुमुखम् ॥ १ ॥ मुखदीधितिनिर्जितशीनरुचि रुचिरागमसंगमभङ्गभगम् । भगवन्तमभीष्टसुपर्वतरुं तरुणारुणमण्डलमञ्जुमुखम् || २ || नखरायुधभूतभयापहरं हरहार मनोहर कीर्तिभरम् । भरतक्षितिपालनतं पत तं तत सद्गुणपक्षिगणात्रनिजम् ॥ ३ ॥ निजरूपपरास्त सुमप्रदरं दरदुःखतमस्ततितिग्मकरम् । करणोरुकठोर भुजङ्गदमं दमनोममगन्धमुखश्वसितम् ॥ ४ ॥ सितशान्तरसामृतनीरनिधि निधिनाथनतक्रममर्थ्यरमम् ! रम रम्यपदाब्जमनन्तबलं बलतितद्गणगेयगुणौघधरम् ॥ ५ ॥ धरणेन्द्र विनिम्मित नव्यनवं नवनीतमृदुज्ज्वलवानिवहम् । वहनं भगवारिनिधावनमं मम शान्तिजिनं जनदत्तमदम् ॥ ६१. मदमत्तमतङ्गजसिंहसमं समतामतमानवशान्तिकृतम् । कृतकर्म्मकदम्बकत्रन्द्यपदं पदमद्भुतमिद्धधियाममलम् ॥ ७ ॥
मलर जितमस्ततमोवृजिनं जिनपुङ्गवमाश्रितवल्गुमृगम् । मृगनाभिसनाभिसुगन्धतनुं तनुजन्मजितं सुजना श्रयत ॥ ८ ॥ इति शान्तिजिनेश तव स्तवनं रचितं खचितं यमकैर्मयका । वितनोतु सतां पठतां प्रमदं कमलोदयकारि गुणाभिमतम् ॥ ९ ॥
"Aho Shrut Gyanam"
[ २५१
Page #329
--------------------------------------------------------------------------
________________
॥ श्रीनेमिनाथ-स्तवनम् ।। जयति यस्त्रिजगजनपङ्कजवजसरोरुहसोदरसोदर । यदुपतिभुवि नेमिजिनेश्वरः शमवतामक्तात् स पुरन्दरः ॥ १ ॥ हरिकुलाम्बुधिकौस्तुभमन्वहं जिनवरं विनयेन नमाम्यहम् । तरणिवत्तमसा ततिमत्रयो हरति मे रतिमेदुरिताशय ॥ २ ॥ वचनशैल्यविनिजितचन्दनं नमत नेमिजिनं यदुनन्दनम् । वितरति स्म समस्तजनाय यः सकलशंकलशंकलसंपदाम् ॥ ३ ॥ कृति ततीरलिभर्तृनिबर्हणे यमिह शैलसुतेशमुदाहरत् । जिनवरं विनमामि निरन्तरं गतमलं तमलंकरणं भुवः ॥ ४ ॥ अजनि नात्र शिवातनयोऽपि यो जनतया विनतो बहुलाङ्गजः । स जयतद् यदुवंशशिरोमणिगजगतिर्जगति प्रथितः प्रभुः ॥ ५ ॥ शिवपुरंध्रिकृतेत्यजति स्म यः प्रगयिनीमपि राजिमती विभुः । तमभिनौमि परास्तमुखप्रभाहिमकरं मकरं करुणाम्बुधौ ॥ ६ ॥ सलिलराशिसुतेव यदीयगीः समभवत् पुरुषोत्तमहर्षकृत् । विजयतां स जिनो जनवाञ्छितामरमणीरमणीषु पराङ्मुखः ॥ ७ ॥ जन मुनि मनोऽम्बुरुहातिमालिनं कलुषकसभिदावनमालिनम् । जलजलाञ्छनमीशमुपास्महे मदनवारणदारणवैरिणम् ॥ ८ ॥ इत्थं श्रीराजधनाभिधानपुर मण्डनं जिनो नेमिः । श्रीकमलविजयकोविंदशिशुना नुतः श्रिये भूयात् ॥ ९ ॥
॥ इति श्रीनेमिनाथस्तवनम् समाप्तम् ॥ इति भद्रं मु० गुणविजयेन कृतं लिखितं चेति भद्रं भवतु श्रीसंघाय गणिश्रीमतिविमलवाचनार्थमलेखि ।
"Aho Shrut Gyanam"
Page #330
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट - २
श्रीमहावीरप्रार्थनाशतकम्
कर्ता स्व. पंडित हरगोविंददास त्रिकमचंद शेठ न्याय-व्याकरणतीर्थ.
[ कलकत्ता विश्वविद्यालयना संस्कृत, प्राकृत अने गुजराती भाषाना अध्यापक, राधनपुर निवासी स्व. श्रीयुत् हरगोविंददास त्रिकमचंद शेठ आपणा समाजमां सुपरिचित विद्वान हता. पाइयसद्दमहण्णवो ” नामनो विस्तृत कोश ए तेमनी चिरंजीव स्मृति छे. तेओश्रीए चरम जिनपति श्री वीर भगवंतनी स्तुतिरूपे आ प्रार्थनाशतक बनावेल ते पंडितजीनां धर्मपत्नी श्री. सुभद्रादेवीना संग्रहमांथी पू. मुनिराजश्री विशाल विजयजी द्वारा प्राप्त थवाथी प्रसिद्ध करवामां आवे छे ]
[ १ ]
<<
भगवन् ! करुणासिन्धो, सर्वशक्तिसमन्वित ! |
पुरतस्तव दीनस्य, 'प्रार्थनैका नतस्य मे देव ! त्वयोपदिष्टो यो, मार्गों दुःखविमुक्तये । तेनाहं गंतुमिच्छामि, करुणाssवश्यकी तु ते ऋते ते करुणां नाथ, मादृशेनाल्पशक्तिना । पंगुनाऽन्तो नगस्येव भवस्य कथमाप्यताम् जानामि विगतद्वेषरागोऽसि न प्रसीदसि न च रुष्यसि कस्मैचित्, किन्तु ते करुणोचिता ॥ ४ ॥ विरोधः करुणाया न वीतरागतया सह । तवैवैतचरित्रेणाधिगम्यते
स्पष्टमी 1
करुणां ना
करिष्य कौशिकपक्षगे ।
नाप्स्यत् कदापि सौम्यत्वं नाभि स्वर्गसुखं च सः
"Aho Shrut Gyanam"
॥ १ ॥
॥ २ ॥
॥ ३ ॥
॥ ५ ॥
॥ ६ ॥
[२५३
Page #331
--------------------------------------------------------------------------
________________
निर्वाणसमये प्रेषीद् , यदूरे गौतम भवान् । तत्वबलाप्तये तत्र, को हेतुः करुणां विना ? ॥ ७ ॥ वीतरागोऽपि जीवे भूयो, ह्य ददाद्धर्मदेशनाम् । न तत्र करुणाभिन्नो, हेतुरन्यस्तु संगतः यत्तु वागवणाकम, क्षपणायेव देशना । मतं तदप्यभावस्य, करुणाया न सूचकम् ॥ ९ ॥ तादृशे कर्मबन्धेऽपि, मुख्यं यत् कारणं स्मृतम् । जगद्दुःखप्रहाणेच्छास्त्ररूपा करुणैव ते ॥ १० ॥ अस्म्यहं निर्गुणस्तेन, करुणा क्रियते न चेत् । विषयः करुगाया न, गुणदोषविचारणा ॥ ११ ॥ गुणेषु पक्षपातस्ते, न स्थाने करुणावतः । मेघस्य वर्षतः किं स्यात् , स्थानास्थानविवेचनम् ॥ १२ ॥ सूर्यः प्रकाशयन्नेक, त्यजति श्वपचाश्रयम् । निर्गुणं मां तथा त्यक्तुमर्हन्नहति भो भवान् ॥ १३ ॥ सफला करुणा वा ते, सगुणान्निगुणेऽधिका । अविधूतोऽपि मरौ वृष्टि-विशेषेणापकारिका ॥ १४ ॥ नाधिकारः कृपायां ते, योग्यतारहितस्य मे । अन्योन्याश्रयदोषेण, दुरन्तेन हतोऽस्मि हा ॥ १५ ॥ ऋते यत् ते कृपां नाथ, योग्यता मे न भाविनी । विना मद्योग्यता सापि, दुर्लभा ते कृपेति च ॥ १६ ॥ किन्त्वीश ! केवलं तेषामेषा तर्कविडंबना । प्रभावं करुणायास्ते, ये विदन्ति न मानवाः ॥ १७ ॥ तणातर्कणीयं यदचिन्त्यं चेतसापि यत् । तद् द्राक् त्वत्कृपया साध्य, योग्यतायास्तु का कथा ? ॥ १८ ॥
२५४ ]
"Aho Shrut Gyanam"
Page #332
--------------------------------------------------------------------------
________________
अथवा योग्यता नाम केयमास्तिक्यतः परा । विश्वसन् परजन्मादि, स्यामुपेक्ष्यः कथं प्रभो ! ॥ १९ ॥ योग्यता भगवन् श्रद्धा त्वयीति यदि वा मतम् । मयि सापि न नास्तीति कृपाप्राप्तिरवारिता ॥ २० ॥ अथवा योग्यतार्थश्चेत्, तव काव्यमयी स्तुतिः । चाटुत्याधुनिका एनां त्रते दूषयति च
॥ २१ ॥
चातिस्त्वत्कृपायाश्चेत्, कारणं तदसंगतम् । चाटूक्तिप्रियतायां यत् क तिष्ठेद् वीतरागता ! ॥ २२ ॥
·
विभेदं ये न जानन्ति चाटुनस्त्वत्स्तवस्य च । आपादयन्ति पूर्वोक्तं, दोषमेव त एव यत् गुणस्यासत अव स्यात् कीर्तनं वचनं चटु | सतामुक्तिर्गुणानां तु, लवतस्तव संस्तवः
·
॥ २४ ॥
विश्वस्मिन्नपि विश्वेऽस्मिन् न गुणः स न यस्त्वयि । तवातोऽशेषतः स्तोतुं, गुणान् कोऽपि कुतः क्षमः ! ॥ २५ ॥ सर्वज्ञा अपि जानतो, गुणांस्ते वक्तुमक्षमाः । चक्षुष्मन्तोऽपि संख्यातुं व्यक्तं तारागणं यथा
'
।। २६ ।।
त्वद् गुणस्तवने यत्र योगिनोऽपि भवन्ति नो । समर्थाः तत्र का हन्त, मन्दस्य भम योग्यता ! ॥ २७ ॥ किन्तु त्वत्स्वभक्त्यादि, योग्यता रहिता अपि । भवाब्धिबहवस्तीर्णाः केवलं कृपया तब
।। २८ ।।
अतो न योग्यता कापि, कृपायास्तव कारणम् । निर्हेतुकैव सा कर्तुं योग्या हि करुगावतः निर्हेतुत्वे कृपायास्ते, नित्यासत्त्रं स पुष्पवत् । सत्वं वाकाशवन्नित्यं प्रसज्येतेति चेन्न तत्
,
॥ २३ ॥
"Aho Shrut Gyanam"
॥ २९ ॥
॥ ३० ॥
[ २५५
Page #333
--------------------------------------------------------------------------
________________
२५६ ]
नित्यासत्वे कृपायास्ते, हताशाः प्रार्थिनो हताः । अस्माभिः किन्तु तत्सत्वं प्रमाणः सुविनिश्चितम् ॥ ३१ ॥
नित्यं सत्वे पुनर्देव, सिद्धमस्मत्समीहितम् ।
शाश्वत्यां ते कृपायां यत् किमन्यदवशिष्यते ? ॥ ३२ ॥
}
कणिकापि कृपा पाति, भवतो भवतो जगत् 1 अचिन्त्यहिमा स्वाभिनास्तां सार्वेदिकी तु सा ॥ ३३ ॥ अथवा न गुणाः केचिद् योग्यता काचनाथवा । कृपायास्तव हेतुः स्यादिति साऽहेतुकोच्यते
॥ ३४ ॥
"
युज्यते तु भवाम्भोधि- समानां मादृशां प्रभो ! दुःखिनां दुःखमेवैकं, कृपायास्तव कारणम् दुःखिनो दुःखबीजस्य, मूलादुन्मूलनेन ते । कृपावतः समर्थस्य, कृपायाश्चरितार्थता
त्वादृशः करुणावान् न, कृपापात्रं न मादृशम् । अतो न युज्यते कंतु, विलम्बः करुणां तव
स्वभावो वेश ते दुःखिदुःखनाश कृपापरः । कथं पर्यनुयोज्यः स, पावकस्यैव दाहकः किं स्तुमस्तं स्वभावं ते, नीरागस्यापि देहिनाम् । चिन्तामणेरिवाधीशं, यो ददाति समीहितम् अतो योग्यतया मुक्ते, निर्गुणेऽथ च दुखिनि । स्वभाव करुणोऽसीति, विधेहि करुणां मयि
11 34 11
>
॥ ३६ ॥
"Aho Shrut Gyanam"
॥ ३७ ॥
॥ ३८ ॥
॥ ३९ ॥
चिरेण वाऽचिरेणेश, कर्तव्येव कृपा त्वया 1 परित्यज्य विलम्बं तत् सुयशो लभ्यते न किम् ॥ ४१ ॥
।। ४० ।।
विलम्बेन विना तस्मात् कुरु त्वं करुणां मयि ।
अपाकुरु च मे दुःखमिति त्वां प्रार्थये प्रभो ! ॥ ४२ ॥
Page #334
--------------------------------------------------------------------------
________________
प्रार्थना वीतरागस्य, निष्फलेति मृषा वचः । फलन्ति किं न नीरागा, अपि कल्पद्रुमादयः ॥ ४३ ॥ महतां महनीयोऽसि, गुरूणां गुरुरप्यसि । वाचां न गोचरश्चासि, शक्या ते प्रार्थना कथम् ? ॥ ४४ ॥ अथवा प्रार्थनापेक्षा, निरपेक्षस्य केव ते । बिनैव प्रार्थनां दाने, महत्वं महतो महत् ॥ ४५ ॥ विना प्रार्थनयापीश, बहुभिर्भविभिस्तव । कृपा लब्धा सुलब्धं च, फल तैनिजजन्मनः ॥ ४६ ॥ अहमप्यागतोऽस्मीश, निकषा त्वां महाशया । बहूनामिव मेऽप्यद्य, कुरुवाशां फलेग्रहिम् ॥ ४७ ।। न याचे धनसंपत्ति, विपत्तौ परिणामिनीम् । प्रभूतां प्रभुतां भूतावेश-क्लेशकरी न वा ॥ ४८ ॥ विद्यामनिरवद्यां वा, विषयान् विषसंनिभान् । शिष्टानिष्टां प्रतिष्टां वा, मागये न तवाग्रतः ॥ ४९ ॥ याचे तु केवल नाथ !, कृपां तव कृताञ्जलिः । ययकयेव कि कि न, कामगव्येन लभ्यसे ॥ ५० ॥ सुदुस्तरोऽपि संसारसागरपारग! प्रभो! ।। गोष्पदेन समानः स्यात् , करुणां चेद् भवेत् तव ॥ ५१ ॥ कृपामृतेन सिंचेश्चेत् , चित्ते मे शुभधीलताम् । समत्वकुसुमं मुक्तिफल, सद्यो ददीत सा ॥ ५२ ।। करुणावारिणा देव !, बुद्धि शुद्धी करोषि चेत् । भवेऽत्र मे भवेन्मुक्ति, पदवी न दवीयसी ॥५३ ॥ क्लेशगर्नाकुले नानामतान्धतमसावृते । मुक्तिमार्गे सुखं यायां, त्वत्कृपादीपिकाऽस्ति चेत् ॥ ५४ ॥
[ २५७
"Aho Shrut Gyanam"
१७
Page #335
--------------------------------------------------------------------------
________________
॥ ५८ ॥
वामाः कामादयस्त्रातः, शत्रवः प्रभविष्णवः । कथं स्युमयि नाथाऽहं, चेत् त्वत्कारुण्यवर्मितः ॥ ५५ ॥ अध्यात्मभावना पद्मोल्लासो मानसमानसे । ममार्ह ननिशं स्तात् , त्वत्करुणारुणरश्मिभिः ॥ ५६ ॥ त्वत्कृपाशारदज्योत्स्ना भगवन् ! मम मानसे । वर्षन्ती साम्यपीयूष, पापतापमपास्यतु यथा साम्यसुधापाने निरतः सन्निरन्तरम् । पापव्यापारतो नाथ, विरतः स्यां तथा कुरु भगवन् । प्रशमं यान्तु, शिववर्त्मनि गच्छतः । अन्तरायकरास्ते मे, आन्तरा अरयोरयात् ॥ ५९ ॥ कोपो लोपकरः शान्तेर्गुणोद्यानदवानलः । सापराधेऽपि मा मून्मे, त्वत्वचमा ध्यायतो हृदि ॥ ६० ।। मानो विनयमूलस्य, यो धर्मस्यापि मर्मभित् । हृदये मे कदापीश !, प्रवेशं लभतां न सः ॥६१ ॥ सारल्यादिगुणग्रामग्रासकारिणी या मता । तस्या मायापिशाच्यास्तु च्छायापि स्पृशतान्न माम् ॥ ६२ ।। परस्य परमुत्कर्ष, संपदो वा पदस्य वा । दृष्ट्वा न किंचिदीाणि, हृष्यापि हृदि किन्त्वहम् ॥ ६३ ॥ तृष्णा कृष्णा भुजंगीव, तोषमंत्रवशीकृता । लालसा विषयविस्तारे, मा क्षमा भून्मयि प्रभो! ॥ ६४ ॥ निश्चलस्याचलस्येव, क्षोभं लोभाम्बुधिर्मम ।। समुत्पादयितुं देव !, मालम्भूष्णुः स्म मून्मनाक् ॥ ६५ ॥ जगत्त्रयविजेतापि, मदनो मदनं च मे ।
विभो विलीनतां यातु, शुभध्यानाशुशुक्षणौ ॥६६ ॥ २५८]
"Aho Shrut Gyanam"
Page #336
--------------------------------------------------------------------------
________________
नश्वरेषु स्वभावेन, भावेषु स्वजनादिषु । ममत्वापादकं मोहं, समोहानि जहानि च ॥ ६ ॥ देव ! त्वत्पादपद्मभ्योऽन्यत्र कुत्रचनापि मे । मानसभ्रमरस्यास्तु, न रागोऽशुभकर्मकृत् ॥ ६८ ॥ निजकर्मफलं विन्दन् , जनेऽनिष्टकरेऽप्यहम् । करवाणि न विद्वेष, देव ! साम्यमुपेयिवान् ॥ ६९ ॥ पामरो वाऽमरो वापि, प्रबलोऽप्यबलोऽथवा । सत्त्वः सर्वोऽपि मे मित्रं, ध्यायानीति निरन्तरम् ॥ ७० ॥ सर्वे मित्राणि मे जीवाः, सुखिनो दुःखवर्जिताः । निरोगाश्च सदा सन्तु, भावयानीत्यहर्निशम् ॥ १ ॥ यस्य कस्यापि जीवस्य, यं कंचिद् वीक्ष्य सद्गुणम् । हर्षेणोत्फुल्लरोमांचस्तदोषान्धो भवान्यहम् ॥ ७२ ॥ दरिद्रे दुर्गते दुःखपीडिते कृपणे जने । करुणां करवाणीश, शक्त्योपकरवाणि च ॥ ७३ ॥ विपरीतमतिकूरे, दुराचारविचारके । न द्वेषः किन्तु माध्यस्थ्यं, ममास्तु समताजुषः ॥ ७४ ॥ दुर्जने सज्जने वेश, निर्दये सदयेऽथवा । क्लेशकारिणि वाऽक्लेशे, माध्यस्थ्यं भवतान्मम ॥ ७५ ॥ निन्दकाय तिरस्कारकरायाघातकारिणे । घातकायापि वा देव नाहं रुध्याणि साम्यभाक् ॥ ७६ ॥ स्तापकाय पुरस्कारदायिने चाटुकारिणे । अर्चकायापि वा नाथ ! न तुष्यामि कदाप्यहम् ॥ ७७ ॥ सत्तामत्ते नराधीशे, रके भिक्षाकरेऽथवा । जनैर्मान्येऽथवानिन्ये, तुल्यवृत्तिमनोऽस्तु मे ॥ ७८ ॥
[२५९
"Aho Shrut Gyanam"
Page #337
--------------------------------------------------------------------------
________________
प्रभुत्वशालिनीभ्ये वा, दरिद्रे वाऽऽपदाकुले । प्रबले निर्बले वेश, मनो मेऽस्तु समं सदा ॥ ७९ ॥ विद्याशालिन्यविद्ये वा, वागीशे वा वचोऽक्षमे । सुन्दरे कुत्सिते वापि, समंस्तान्मानसं मम ॥ ८० ॥ उपकर्तरि भूयोऽपि, बहुशो वापऽकर्तरि । मानवे दानवे वा मे, सममस्तु मनः सदा ॥ ८१ ।। स्वातंत्र्ये पारतंत्र्ये वा, भवने वा वनेऽथवा । संयोगे वा वियोगे वा, मा मून्मे विषमं मनः ॥ ८२ ॥ सन्माने वापमाने वा, तृणे वा मसणे मणी । जीवने निधने वापि, मनो मे साम्यमश्नुताम् ॥ ८३ ॥ शय्यायां क्षेपके रोगे, सीस्थ्ये वा स्फूर्तिशालिनि । स्वपतो जाग्रतो वा मे, मा भूचित्तविपर्ययः ॥ ८४ ॥ दीर्घकालमहाकष्टार्जिताया अपि संपदः । भवन् क्षणे न विध्वंसः, क्षोभं माऽजीजनन्मम ॥ ८५ ॥ प्रभूतैश्वर्यसंप्राप्तो, देव हर्षोऽपि लेशतः । कन्था शेषे च दारिद्रये, मा विषादोऽपि भून्मम ॥ ८६ ॥ वचने दुर्जनोद्गीणे, कर्कशे मर्मघातिनि । न. स्ताद् रोषो न तोषो वा, गुणकीर्तनकारिणि ॥ ८७ ॥ मृत्स्नायां देव ! कृत्स्नायामृद्धौ वा चक्रवर्तिनः । अध्यात्मभावनालीनः, समतां चिन्तयान्यहम् ॥ ८८ ॥ शीते कम्पकरे रुद्रे, रौद्रे वा देहदाहके । दुर्धारासूत धारासु, धारये समतामहम् ॥ ८९ ॥ सुन्दाः सुकुमारांग्यास्तन्व्या आलिंगने स्त्रियाः । स्पर्श वाग्निशिखाया मे, मा स्म भूत् समताहता ॥ ९० ॥
"Aho Shrut Gyanam"
Page #338
--------------------------------------------------------------------------
________________
षड्रसे रसनामिष्टे, मिष्टे स्वादुनि भोजने । सुदीर्धे लंघने वेश, साभ्यं सात्म्यमुपैतु मे ॥ ९१ ॥ नानाविधे सुगन्धे वा, दुर्गन्धे मृतकस्य वा ।। मनो विपरिणामो मे, मा स्म भूद् देव ! जातुचित् ॥ ९२ ॥ सौन्दर्यमकदर्ये दृगमन्दानन्ददायकम् ।। दृष्टिक्लेशि कुरूप वा, व्याहन्तु समतां न मे ॥ ९३ ॥ सुकण्ठानिःसृते कर्णप्रिये सुललिते स्वरे । शब्दे श्रुतिकटौ या मे, समस्तात् सर्वदा मनः ॥ ९४ ॥ सर्वत्र सर्वदा सर्वावस्थास्त्रखिले वस्तुषु । अस्तु मे समतामग्न ममतारहितं मनः देववं सर्वथा साम्यमध्यात्मानन्दकारणम् । सद्यः प्रसद्य मे देहि, प्रार्थना नापरा मम ॥ १६ ॥ धन्यास्ते जन्मिनो वाप्य, ये दुरापां कृपां तव । स्फीतां साम्यसुधां पीता, अजरामरताश्रिताः ॥ ९७ ॥ कदा सुदिवसास्ते मे भविष्यंतीश ! येवहम् । त्वद्गुणश्रवणध्यानानुविधानादितत्परः लब्धत्वत्करुणाज्योत्स्नः, पीत साम्यसुधारसः । विध्यातपूर्वदुश्चीर्णकमपावकसंचयः
॥ ९९ ॥ प्रशांतसर्वसावयोगतीतोपतापकः । नष्टानुलग्नदुर्ध्यानदुरामयपरम्परः
॥ १० ॥ क्षीणातिसूक्ष्मरागादिकालकूटप्रभावकः । अवाप्त संवरस्वास्थ्यो, रुद्धनूतनकर्मरुक् ॥ १०१ ॥ लब्धा स्वाभाविकीमात्मावस्था स्फटिकनिर्मलाम् । प्राप्तस्तं परमानन्दं, भविष्यामि विनिर्वृतः ॥ १०२ ॥
"Aho Shrut Gyanam"
Page #339
--------------------------------------------------------------------------
________________
॥ १०३ ॥
वेदाकाङ्कमृगाङ्कान्दे, विक्रमान्माघमासके ।। शुक्लपक्षे द्वितीयायां, ग्रामे राजगृहे स्थितः राजधन्यपुरावासी, श्रेष्ठित्रिकमचन्द्रजः । हरगोविन्दनामा त्वामिति प्रार्थयते प्रभो!
॥ १०४ ॥
[२] प्रशस्तिः ।
प्रतिवासुदेवजरासन्धभूपालमुक्तजराप्रभावेण निर्जीवद्रव्यवन्निश्चेष्टीभूतं श्रीकृष्ण सैन्यं यस्य स्नात्रपूतवारिणा प्रस्फूतिमातेनिवत् तं पञ्चमारेऽपि निष्प्रतिममाहात्म्यशालिन श्रीरालेश्वर पार्श्वनाथ भक्तिप्रवचेतसा वन्दे । यस्य भावामयप्रशमनीं निरवद्यां शमनीयसन्तापां सुधाभां वाचं निपीय विबुधा अधुनाऽप्यसमा समतां भजन्ते तं चरमजिनेन्द्र श्रीमहावीरस्वामिनं स्तवीमि । जगत्प्रभोस्तस्य श्रीवर्धमानस्वामिनो मुखाद्विनिर्गतां रम्यां त्रिपदी निगम्य यः शिवमागदीपिकां द्वादशाङ्गी विनिममे स गणभृत् श्रीसुधर्मा सर्वदा जीयात् । तत्पद्देऽज्ञानतमःप्रध्वंसतरणयः श्री जम्बूस्वामिप्रभृतयो भूरयः सूरयो बमूचुः । ततो यस्योपदेशः प्रतिबोध प्राप्य अकब्बरनामा क्षोणिपतिय वनोऽपि स्वराज्येऽमारिमुद्घोषयामास स सूरिमुख्यः श्रीहीरविजयाभिधानः सूरिरभवत्। ततः कारुण्यनिधानभगवत्श्रीतीथकरोक्तविधिविधाने मुनिभिः श्रितं शैथिल्यमवगम्य यस्तदुद्धरण विदधे स वैराग्यवासितान्तःकरणः पन्न्यासपदालतः श्रीसत्यविजयनामा गणी बभूव । ततो ज्ञानप्रभाकरेषु आचार्योपाध्यायपन्न्यासगणि-मुनिषु बहुवतीतेषु शम-दमारामोल्लासनाऽम्बुदोपमः श्रीबुद्धिविजयाभिधानो मुनिराजो जज्ञे, यदन्वये स्थितानां मुनीनामिदानीमनघा षट्शती वर्तते । तच्छिष्यो गुणजलनिध्युल्लासकारी सद्वृत्ताङ्गकः सुमधुरवाक्सुधावर्षकः शान्तमूर्तिः स ईशनाभव्यात्मनिबिडतमोनाशकः संसारोग्रसन्तापहारी
२१२]
"Aho Shrut Gyanam"
Page #340
--------------------------------------------------------------------------
________________
ज्ञानोद्योतो भविककुमुदहर्षाधायी मुनीन्दुः श्रीवृद्धिचन्द्रनामा जज्ञे । तच्छिप्योतमो जिनेन्द्रशासननभोगभस्तिः श्रोविजयधर्मसूरीश्वरोऽभवत्, योऽखिलभारते यूरोपादिपरराष्ट्रषु च श्रीजिनागमसत्तत्वप्रचारमचक्रीयत, यस्य सुसंयम-वैराग्य-बदुष्य-प्रतिभापटुत्व धैर्यादिगुणान् समीक्ष्य विविधदेशागतप्रखरपण्डित सह काशीनरेशो महताऽऽदरेण "शास्त्रविशारद-जैनाचार्य' इति सन्माननीयाहाँ पदवी दत्ते स्म । परोपकारैकप्रवणहृदयो यो जैनशासनरसिकेभ्यो विविधज्ञानदानाय वाराणस्यां महामहोपाध्यायश्रीयशो. विजयजैनसंस्कृतपाठशालां, पादलिप्तनगरे श्रीयशोविजयजन गुरुकुलं, शिवपुर्या श्रीवीरतत्त्व प्रकाशकमण्डलं, स्वजन्मभूमौ महुवापुर्या श्रीयशोवृद्धि जेनबालाश्रम, पनवन्धवृद्धाऽनाथपशूनां च रक्षणाय वाराणस्यां पशुशालां प्रत्यतिष्ठियत् । येन सूरिक्यण आलराज्याधिकारिणः सदुपदेशं दत्त्वाऽर्बुदाचलतीर्थ श्रीजिनेन्द्रमन्दिरेषु परिहितचर्मोपनत्प्रवेशकारिणां घोराशातनाविधायिनां भूरिभारिप्रयास राज्यसत्तावलेन च प्रवेशप्रतिबन्धोऽकार्यत । येन च विविधप्राचीनग्रन्थप्रकाशनाय भावनगरे श्रीयशोविजयजैन ग्रन्थमाला स्थापिता, यस्या अधुनाऽपि “अभयचन्द्र-भगवानदास-गान्धी" इति शुभनामधेयो महाशयोऽनन्या सेवां विधत्ते । यः सूरेपुरन्दरो राणकपुरतीर्थे भवन्तीमाशातनां महता परिश्रमेण द्रीकृतवान् , तच्च प्रभावशालिप्राचीनतीर्थ " शेठ आणन्दजी-कल्याणजी-पेडी'' इति नाम्ना प्रसिद्धा जनसंस्था स्वीकारितवान् । य आचार्यदेवेश उपरियालातीर्थमुददीधत् , धर्मदेशनाऽहिसादिग्दर्शनाद्यने कान्यांश्च व्यररचत् ।
मुनिराजश्री-जयन्तविजयः तस्य मुविज्ञो बालब्रह्मचारी शान्तमूतिर्महात्मा जयन्तविजयाभिधः सुशिष्योऽभवत् । येन आबू-शळेश्वर-हम्मीरगढी-परियालादितीर्थक्षेत्राणां प्रभूतप्रयासरतिविस्तृतरूपेणेतिहासान् संलिख्य प्राकाश्यं नीताः, येन च वैक्रमीयसंवत्सरे १९९६ तमे पौषबहुलप्रतिपदि दुधरेजग्रामे प्रतिष्ठा कारिता, तस्मिन्नेव च संवत्सरे वढवाणकाम्पनगरे ( अधुना सुरेन्द्रनगरे ) माघशुक्ल
[२६३
"Aho Shrut Gyanam"
Page #341
--------------------------------------------------------------------------
________________
प्रयोदश्यां " पानाचन्द ठाकरशी महेता-जैनबोडिंग'इति नामधेयायां संस्थायां भव्यजिनमन्दिरे आरसपाषाणीय-श्रीशङ्केश्वरपार्श्वनाथादिमूर्तित्रयाणां प्रतिष्ठामचीकरत् । यो वल्लभीपुरे झांझमेरग्रामवास्तन्याय श्रेष्टिभायचन्द्रात्मजजगजीवनदासाय न्यायसंपन्नस्वकीयद्रव्यकृतमहोत्सवाय १९९८ तमे संवत्सरे वैशाख शुक्ल सप्तम्यां तिथौ दीक्षा दत्तवान् , यस्य मुनि-जयानन्द विजय" इत्यभिधामकरोत् । मुनिराजः श्रीजयानन्द विजयः परमविनयशीलो वैयावृत्त्यगुणालङ्कृतः सुविहित क्रियारुचिमहान् तपस्वी च विद्यते ।
सच्चारित्र चूडामणि-श्रीजयन्तत्रिजयोपदेशेन मुम्बापुर्या भक्तश्रावकैः प्रदत्तार्थिकसाहाय्येन १९९८ तमे संवत्सरे वल्लभीपुरे तद्वास्तव्यश्रीसंघः श्राविकोपाश्रयं कारितवान् । येन च मुनिवरेण वल्लभीपुरे २००० तमे संवत्सरे “श्रीवृद्धिधर्मज्ञानमन्दिरम् " अकार्यत, यस्योद्घाटनक्रियां तन्नगरनृपतिर्गम्भीरसिंहोऽकरोत् । मुनिराजश्रीजयन्तविजयस्वर्गवासान्तरं यस्य ज्ञानमन्दिरस्य “श्रीवृद्धिधर्मजयन्तज्ञानमन्दिरम्" इत्यभिधानमिदानी वर्तते । यन्मुनिप्रवरोपदेशेन श्रावकैश्चोगठ-सरकडीयाग्रामयोहपाश्रयो भूतीयाग्रामे च गृहजिनमन्दिर कारितम् । शासनप्रभावनैकचित्तः स स्वशिष्यपरिवारेण विहृत्य राजधन्यपुरे गतवान् , तत्र च २००० तमे संवत्सरे पण्डितश्रीहरगोविन्ददासभगिनी मोंघीत्यभिधाना “पांचछोड'' इति नाम्ना प्रसिद्धमुद्यापनमकार्षीत्. तत्रैव च नगरे २००१ तमे संवत्सरे कार्तिक शुक्लषञ्चम्यां संस्कृतप्राकृतपालीभाषाप्रखर पण्डित-श्रीहरगोविन्ददासधर्मपत्न्या सुभद्रया उपधान विधाप्य महापुण्यमुपार्जितम् । २००३ तमे संवत्सरे छनीयारनामे प्रतिष्ठा कारिता । २००४ तमे संवत्सरे मोरबीपुर्या चतुर्मासी सम्पूर्णी-, कृता. किन्तु तत्र रोगग्रस्तं शरीरमभवत् । ततो देहिकाऽतिदोबल्येन डोलीत्य भिधानया नरवाहिन्या विहृत्य शिष्यपरिवारेण सह स्वजन्मभूमौ वल्लभीपुरे आगच्छत् । तत्र स्वायुः पूर्णप्रायं विज्ञाय मार्गशीर्षषष्ठयां सागारिकमनशनमकरोत् । २००५ तमे वक्रमीय संवत्सरे मार्गशीर्षसप्तम्यां. बुधवासरे प्रातः प्रतिक्रमणादिक्रियां कृत्वा संसारविरक्तिभावितचेता 'अरिहंत अरिहंत' इति वावद्यमानो मुनिवर्यः श्रीजयन्तविजयः स्वर्ग गतः । २६४ ]
"Aho Shrut Gyanam"
Page #342
--------------------------------------------------------------------------
________________
मुनि-विशालविजयः। जैनशासनप्रभावक आचार्य-श्रीबप्पभट्टसूरिर्बभूव, यस्योपदेशेन क्षत्रियैर्धारापरमारैजैनधर्मः स्वीचक्र । तद्धारापरमारवंशे वृद्धशाखीयस्तुगीयान गोत्रीयश्च राजधन्यपुरसमीपस्थगोचनागग्रामवास्तव्यो धनाढ्यः श्रवणनामा श्रेष्टी बभूव । तद्वशे राजधन्यपुरनिवासी दृढश्रद्धः सरलहदयस्विकमचन्दनामा श्रेष्ठयभवत् 1 तस्य सुशीलायाः प्रधानदेव्यभिधानाया धर्मपत्न्याः कुक्षेर्हरगोविन्ददास-वृद्धिलालाऽभिधानौ हौ पुत्रौ मोंघीतिनामधेया च पुत्री अजायन्त । हरगोविन्ददासः संस्कृतव्याकरण-न्याय-काव्यादीनां सुविज्ञाता, प्राकृत-पालीभाषयोर्विशारदः, न्यायतीर्थ-व्याकरणतीर्थतिलब्धमुपदवीका, विद्वत्संसत्सु सन्माननीयः, वीतरागशासने दृढश्रद्धश्चाऽभवत् । येन पण्डितवर्येण साक्षरमाननीयाः पाइअसहमहग्णवादा विश्रुता अनेके सद्ग्रन्थाविरचिताः, बह्वश्च संस्कृत-प्राकृतादयो ग्रन्था महता परिश्रमेण संशोध्य प्रकाशिताः । यो जगत्प्रसिद्ध वङ्गविश्वविद्यालये प्राकृत-पालीभाषयोः प्राध्यापककार्य शोभनरीत्या निरवीवहत् । ____ पण्डितवर्य-श्रीहरगोविन्ददासस्य वैराग्यवासितान्तःकरणो लघुभ्राता वृद्धिलालो वैक्रमीय १९७२ तमे संवत्सरे फाल्गुन शुक्लतृतीयातिथौ भागवती बृहद्दीक्षामगृह्णात् । स हि मुनिप्रकर-श्रीजयन्तविजयस्य 'मुनि-विशाल विजय' इति नामधेयः शिष्योऽभवत् । यः पञ्चविभागीय-गूर्जरभाषान्तरसहितसंस्कृत सुभाषितपद्यरत्नाकर ग्रन्थं द्वाषष्टिमार्गणाग्रन्थं च व्यरचयत् । येन च कावी-घोघा-खेडा-मातर-चारूप-सोजीत्रा-नाकोडा-भोरोल-मेत्राणाघोलका-गन्धार-झगडियादितीर्थानां पुरातत्वैतिहासिकग्रन्थाः प्राणीयन्त । २००६ तमे संवत्सरे मुनिश्रीविशालविजय-तपस्विश्रीजयानन्दविजयाभ्यां सदुपदेशेन बलभीपुरे स्वपरमोपकारिणः शान्तमूर्तमहात्मनो मुनिराजश्रीजयन्तविजयस्य आरसपाषाणीयभव्यप्रतिमाया महताडम्बरेण प्रतिष्ठा कारिता । २००८ तमे संवत्सरे मुनि-श्रीविशालविजयोपदेशेन राजधन्यपुरे पण्डितप्रवर-श्रीहरगोविन्ददासधर्मपन्त्या सुशीलया सुभद्रया ' पांच-छोड"
[१५
"Aho Shrut Gyanam"
Page #343
--------------------------------------------------------------------------
________________
इत्यभिधया सुप्रसिद्धमुद्यापन प्रभूतद्रव्यव्ययेनाऽकारि, जिनेन्द्रप्रासादे च पञ्चानां श्रीजिनेश्वरप्रतिमानां प्रतिष्ठा कारिता । आदर्शीभूतसवृत्ता अनुकरणीयधार्मिकवृत्तयश्च श्रावकाः ।।
तीर्थाधिराज-श्रीशत्रुञ्जयतीर्थसमीपे घेटीत्यभिधानप्रसिद्धोऽतिप्राचीनो ग्रामोऽस्ति । प्रथमतीथङ्करो भगवान श्रीआदीश्वरोऽस्मादेव प्रामादारुह्य श्रीशत्रुञ्जयतीर्थे पूर्वनवनवत्तिवारान् समवससार, जैनशासनप्रभावकश्च आचार्यश्रीपादलिप्तसूरिरपि एतस्माद्ग्रामात् श्रीशत्रुञ्जयमालरोह; अत एतत्सद्ग्रामभूमिस्तीर्थतुल्या पवित्रा विद्यते । अत्रत्या जना भद्रकप्रकृतिका ऋजुहृदया धमभावनावन्तश्च विद्यन्ते । अस्मिन् प्रामे वीशाश्रीमालीज्ञातीयो जेठालालाभिधानः श्रेष्ठी बभूव, योऽतीवधर्मिष्टो न्यायसंपन्नविभवो धर्मकार्येषु चाऽग्रेसर आसीत् । यस्य पतिव्रता सुशीला च नन्दकुंवराभिधाना धर्मपत्न्यभवत् । तस्याः कुक्षेजयचन्द्र-धरमशी-त्रिभुवनदासनामानस्त्रयः सुपुत्रा अजायन्त । गुणवत्स्वमीषु त्रिषु भ्रातृषु मध्यमोऽन्यथनामा धरमशीरतीवशान्तस्वभावः सत्यप्रियश्चासीत् । तस्य चन्दनवत् शीतलस्वभावायाश्चन्दनाभिधानाया धर्मपत्न्याः कुक्षेः अमृतलाल-तलकचन्द्र-गिरधरलाला-ऽनन्तराय-मनसुखलाल-महीपतराया--ऽरविन्दरायनामानः सप्त सुपुत्रा अजायन्त । इमे सप्ताऽप्यधुना भावनगरे कलियुगेऽपि सप्तर्षिवत् संमिल्य सहैव निवसन्ति, मातृभक्ताश्च धर्मवद् जनन्याज्ञां परिपालयन्ति । नीतिपूर्वकव्यवसायकारिण इमे जिनेन्द्रपूजा-सामायिक-प्रतिक्रमण-पोषधादिधामिकक्रियासु दत्तचित्ताः, साधुसाध्वी-सामिकादिवैयावृत्त्यकरणे सोद्यमाः, सत्यवदने परोपकारकरणे च सदैव सावधानाः सन्ति ।
वयं २०१३ तमे संवत्सरे चोगठग्रामे चतुर्मासीमकुर्म, यत्र परमपूज्य-गुरुदेव-श्रीजयन्तविजयोपदेशेन भन्य उपाश्रयोऽजायत । अत्र सुश्रावको धरमशीस्तत्पुत्रो बाबुलालो धर्मनिष्ठा श्राविका हीरा च, इत्यादयः श्रावकश्राविकाः साधु-साध्वीभक्तिकरणे तत्पराः सन्ति । कर्मवैचित्र्येण बाबुलालस्य श्यालो महाभयकरराजयक्ष्मरोगग्रस्तोऽभवत् । तत्प्रतीकाराय कुशलैवेद्यर्विविधौषधानि दत्तानि, किन्तु देवप्रतिकूल्येन व्याधिः प्रतिदिनं वृद्धि प्राप्तवान् ।'
२११]
"Aho Shrut Gyanam"
Page #344
--------------------------------------------------------------------------
________________
आसन् । अस्यां दुःख
ततो व्याधिग्रस्तः स सदुपचारार्थ भावनगरे " तख्तसिंह - हॉस्पिटल " इति नामधेयसुप्रसिद्धे औषधालये आनायितः, किन्तु तत्समये अन्यान्यरोगिणां बाहुल्येन तदौषधालयस्य सर्वेऽपवरका रुग्णपरिपूर्णा प्रदपरिस्थितावपि साधर्मिकभक्तिपरिप्लुतमानसौ अमृतलाल - तलकचन्द्रौ स्वव्यवसायं परित्यज्य परिचितकर्मचारिणः प्रबोध्य भूरिभूरिपरिश्रमेणैकमपवरकं रिक्तमकारयताम्, तस्मिंश्च तं रोगग्रस्तं सुष्ठुरीत्या न्यवासयत्ताम्, औषधालयस्य च वैद्यकक्रियायां कुशलतमेवेंद्यराजैरुपचारं व्यधापयताम् । स्वार्थेकनिष्ठेऽस्मिन् संसारे करालपचमारेऽपि स्वार्थं परित्यज्याऽपि निःस्वार्थोपकारकारिण एतादृशा अत्यल्पा दृश्यन्ते ।
२०१५ तमे संवत्सरेऽस्माभिर्भावनगरे चतुर्मासी निर्वाहिता । अस्यां चतुर्मास्यां पर्वाधिराजश्रीपर्युषण पर्वणि एषां सप्तानां भ्रातॄणां मध्ये प्रथमेनाऽमृतलालेन अष्टौ उपवासास्तद्धर्मपत्न्या च पञ्च उपवासाः कृताः । तृतीयेन गिरधरलालेन दश उपवासा व्यधीयन्त । चतुर्थो भ्राताऽनन्तरायः पञ्चदश उपवासानकरोत् । यः साधु-साध्वीवैयावृत्त्यकरणेऽग्रेसरः, लघुवया अपि व्यवहारकुशलो, धीमान्, धर्मनिष्ठो, गृहस्थोऽपि मुनिप्रवरवत् शान्तस्वभावोऽस्ति । तस्य शीलालङ्करणा हीराभिधाना धर्मपत्न्यपि सदैव स्वपतिमार्गानुसारिणी वर्तते । पञ्चमो बन्धुर्मनसुखलालः पञ्चदश उपवासानकार्षीत् । षष्ठेन महीपतरायेणाऽष्टमं तपोऽकारि । सप्तमेन चाऽरविन्दरायेण षष्ठं तपोऽक्रियत । एषां हि चन्दनाभिधा जननी सप्त उपवासान् व्यधत्त । इत्थं खलु धर्मरक्तं समग्रमेतत्कुटुम्बं सम्यक्प्रकारेण पर्युषण महापर्वाऽऽरात्सीत् ।
अमीषां पितुर्ज्येष्ठो भ्राता जयचन्द्रोऽपि 'पिता वै जायते पुत्रः इति वेदवाक्यमनुसरन्निव स्वजनकवद् ऋजुहृदयो दयार्द्रचित्तश्चाऽभवत् । तस्य जयन्तिलाल - परमाणन्ददासनामधेयौ द्वौ पुत्रौ स्तः । घेटीग्रामे जैनधर्म भावितमानसैरुदारैः श्रावकैर्दत्तेन द्रव्यसाहाय्येन कारिते उश्वशिखरे भव्याजिनमन्दिरे मुम्बापुर्या आनीतायाः प्रभावशालि - श्रीमुनिसुव्रतस्वामि-
[ २९७
"Aho Shrut Gyanam"
Page #345
--------------------------------------------------------------------------
________________ प्रतिमायाः शुभप्रवेशं स्वपितृव्यहस्तेन कारयित्वा जिनेन्द्रभक्तिपरिप्लुतहृदयाविमौ महपुण्यमुपार्जितवन्तौ / स्वीकृतचतुःशरणः स्मृतनमस्कारमहामन्त्रश्च श्रेष्ठि-जयचन्द्रः 2015 तमे संवत्सरे भाद्रपदबहुलचतुर्दश्यां प्रातःकाले स्वर्गतः / एतत्पुण्यनिमित्तं तत्पुत्राभ्यां जयचन्द्र-परमाणन्ददासाभ्यां घेटीग्रामे श्रीजिनमन्दिरे दिनत्रय महोत्ससवः कृतः / तत्र रमगीयाऽङ्गरचना-पूजा-प्रभावादीनि धार्मिककार्याणि कृतानि, अन्येषु च शुभकार्येषु रूप्यकाणां द्वादश शतानि व्ययित्वा धर्मप्रशंसा वर्धिता / - - - 218] "Aho Shrut Gyanam"
Page #346
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ-૩ તીર્થકરોના નામોની સૂચિ [ આ પરિશિષ્ટ તેમ જ આની આગળના પરિશિષ્ટોમાં નામની સાથે જે આંકડા આપવામાં આવ્યા છે તે પ્રતિમા–લેખના આંકડા સમજવા. ] અજિતનાથ-૩૮, 137, 169, --પંચતીથી–૯૪, 104, 178 181, 244, 248, 288, –પાદુકા-૪૪૮ 294, 320, 337, 422, –મુખ શ્રી ચતુર્વિશતિ જિન૪૪૩, 453, 478 5 308 -ચતુર્વિશતિપટ્ટ- 238 અષભદેવ-૨૩, 45, 380, 435, અનંતનાથ- 98. 158 ૪પ૧ –જીવિતસ્વામિશ્રી- 174 ઋષભનાથ-૩૮૯ અભિનંદન- 147, 184, 312, કલ્યાણ પાર્શ્વનાથજી-૪૭૦ 429, 485 કુંથનદેવ-૪૩૭ અભિનંદન– (ચતુર્વિશતિપટ્ટ કુંથુનાથ–પ૯, 128, 138, 141, ચોવીશી) 97 101, 29, 220, 225, અરનાથ- 247 269, 24, 302, 358 અરિષ્ટનેમિ- 22 - બિંબ–૧૨૦ આદિનાથ-૪૪, 51, 52, 63, –ચતુર્વિશતિ જિનપદ-૨૩૨ 66, 69, 7, 81, 85, –ચતુર્વિશતિપ૦૩૭ 87, 95, 9, 10, 121, ચતુર્વિશતિ પટ્ટ-૧૫૮ 35, 139, 154, 168, ચતુર્વિશતિ-૪૪૪ 224, 255, 264, 293, ચંદ્રપ્રભ-૩૫, 65 76, 147, 297, 332, 364, 369, 142, 163, 334, 350, 386, 392, 415, 418, 385, 21 44, 479 જીવિતસ્વામિ શ્રી ચંદ્રપ્રભસ્વામિ -પરિકર-૧૯૯, મુખ્ય ચતુર્વિશતિપટ્ટ-ર૬પ "Aho Shrut Gyanam" [ ર૬૯
Page #347
--------------------------------------------------------------------------
________________ ધર્મનાથ-૧૨, 188, 2017, મહાવીર–૧૯, 21, 29, 34, 60, 211, 212, 249, 289, 64, 156, 402, 430 292, 305, 352, 356, મુનિસુવ્રત-ન૧૪, 136, 148, 36 6, 373, 413, 455, 203, 24, 231, 240, 242, 245, 246, 287, –આદિ પંચતીર્થી–૨૮૧ 313, 473, 475 રીષભનાથ-૩૮૯ નમિનાથ-૧૩૪, 220, 234, 275, 290, 355, 403 વર્ધમાન–૧૩૩ નવપલવ પાર્શ્વનાથ-૩૭૦ વાસુપૂજ્ય–પ૭, 173, 143, 149, નેમિનાથ-૨૬૬, 267 217, 235, 286, 36, પદ્મનાભજિન–૪૪૯, 450 335, ૩પ૩, 368, 390, પદ્મપ્રભ-૭૫, 108, 153, 159, 432, 441, 457 166, 239 327, 357 -પંચતીથી–૮૨ –બિંબ-, પરિ. પૃ. 218 વિમલનાથ-૧૨૯, 157, 165, 175, 177, 190, 195, -સ્વાખ્યાદિ પંયતીથી–૨૧૬ 202, 226, 277, 298, પંચતીથી-૭૨, 459 301, 367, 377, 460 પાશ્વનાથ-૨૬, 28, 36, 40, આદિ ચતુર્વિશતિકા–ર૦૧ 41, 43, 47, 49, 61, –ચતુર્વિશતિપટ્ટ-૧૯૭ 68, 70, 73, 74, 77, વીર-૪૬, 436, પરિ. પૃ. 219 83, 88, 101, 118, 119, 131, 162, 215, 259, શત્રુંજય શ્રી અબ્દાદિ સકલતીર્થ 309, 328, 36 1, 372, પટ્ટ-૩૮૧ 404, 406, 403, 40 8, - સંતાપ (ભાવ) નાથ-૩૯૬ 409, 411, 420, 43, શાંતિનાથ-૧૩, 16, 18, 20, 467, 476 37, 13, પ, 78, 80, ચિન્તામણિપાશ્વજિન અધિકા 84, 90, 99, 100, 102, યિકા---૪૬૩ 103, 17, 109, 11, -પંચતીર્થી-૬૭ 15, 126, 132, 167, મહિલનાથ-૫૮ 170, 198, 200, 20, ર૭૦ 3 "Aho Shrut Gyanam"
Page #348
--------------------------------------------------------------------------
________________ 253, 27, 285, 291, 252, 254, 258, 272, 318, 319, 323, 326, 279, 315, 325, 343, 396, 461 331, 333, 338, 339, -આદિ પંચતીથી–૨૨૧ 341, 345, 354, 359, –બિંબ પંચતીથી–૩૫૧ 375, 383, 388, 394, 395, 398, 399, 400, -મુખચતુર્વિશતિ–૧૭૯ 401, 410, 446, ૪પર, સમલા પાર્શ્વનાથજિન-૪૬૬ 458, 465, 472, પરિ. સિદ્ધચક્ર-૪૩૩, 434 5. 217 -યંત્રરાજ-૪૫, 426 -વીશી–૧૦૦, 102 સીમંધર–પરિ. પૃ. 219 પંચતીર્થી–૭૮, 80, 384 સુપાર્શ્વનાથ-૮૬, 261, 284, શીતલનાથ-૧૧૦, 146, ૧૫ર, 484 171, 182, 229, 241, સુપાસ-૪૪૦ 260, 26 3, 26 8, 230 , સુમતિનાથ-પ૪, 112, 117, 271, 276, 280, 300, 143, 172, 192, 193, 303, 311, 340, 344, 196, 209, 212, 214, 347, 349, 349 અને 350 227, 262, 283, 296, વચ્ચેને લેખ, 397, 483 304, 324, 329, 374, જીવિતસ્વામિશ્રી–૨૫૬, 278 379, 393, 405, 439, -ચતુર્વિશતિજિનપટ્ટ-૩૩૬ 482, પરિ. પૃ. 220 શ્રેયાંસ-૧૪૪, 160, 208 348, જીવિતસ્વામિશ્રી-૩૦૭ 376 -પંચતીથી–૧૬૪ -આદિ ચતુર્વિશતિ-૧૮૦ સુવિધિનાથ–૯૧, 113, 149, ચતુર્વિશતિપદ-૨૪૩, 321, 161, 187, 206, 273, 342 295, 314, 317, 322, 44 સંભવનાથ–૯૩, 123, 124, 125, 145, 150, 151, –આદિ પંચતીથી શ્રી જીવિત૧૫૫, 185, 205, 218, સ્વામિ-૩૦૬ 223, 228, 233, 251, સુત્રત-૧૦૫, 194 | ર૭ "Aho Shrut Gyanam"
Page #349
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ-૪ આચાર્યો, સાધુઓ વગેરેના નામની સૂચિ અભયદેવસૂરિ–૪૭ કલ્યાણચંદસરિ–૮૭ અમરચંદ્રસૂરિ–૪૬ કલ્યાણસાગરસૂરિ–૩૫૬, 455 અમરરત્નસુરિ–૨૮૧, 306 કાર્મચંદ્રસૂરિ-૩૨૮ અમરસિંહસૂરિ–૧૧૮ કેશવજીગણિ-પરિ૦ પૃ. 220 આણંદપ્રભસૂરિ–૨૩૧ કોક (કફ)દાચાર્ય-૩૭૫ આણુંદરસૂરિ-૩૮૨ ગણદેવસૂરિ-૧૦૦ આનંદસાગરસૃરિ–૩૪૧ ગુણતિલકસૂર-૩૨૨ આનંદસૂરિ–૨૦ ગુણદેવસૂર–૧૭૬, 374, 4 29 ઇંદ્રનંદિસરિ-૩૨૦, ૩ર૩ ગુણરત્નસૂરિ૨૦૬ ઈશ્વરસૂરિ-૨૧૫ ગુગુવીરસૂરિ–૨૧૯ ઉદયચંદ્રસૂરિ-૩૧૫ ગુણસમુદ્રસૂર-૧૪૪, 146, 171, ઉદયદેવસૂરિ–૮૫, 145, 297 174. 229 ઉદયનંદિસરિ-૧૮૩, 211 ગુણસાગરમૂરિ–૧૮૦, 305, ઉદયપ્રભસૂરિ–૩૪, 114, 253 ગુણસુંદરસૂરિ-૧૫, 189, 227 ઉદયવલ્લભસરિ-૨૩૯ ઉદયસાગરસૂરિ–૩૦૧, 304, ૩ર૪ ઘેલસૂરિ-૮૯ ઉદયસૂરિ–૪૪૦ જય... રિ-૧ ઉ(૬)ોયતરિ–૩૧૯ જયકીર્તિ –પ૯, 116, 117 કક્કમૂરિ-૧પ૭, 244 જયકેસનિ -i 143, 147, કકદાચાર્ય–૨૪૪ 153, 145, 17, 184, કમલચંદ્રસૂરિ–૧૩૪ 190, 191, 195 196, કમલપ્રભસૂરિ–૧૭૨, 24, 259, 197 220, 224, 252, 278 277 272 ] "Aho Shrut Gyanam"
Page #350
--------------------------------------------------------------------------
________________ જયચંદ્રસૂરિ–૧૩૭, 147, 148, 179, 181, 183 જયતિલકરિ-૧ જ્યપ્રભસૂરિ-૧૦૪, 274 જયનારિ -123 જાગરસૂર-૮૩ જિનચન્દ્રમરિ–૧૨૪, 166, 202, 25, 234, 248, 26 1, 282, 295, 298, 311, 330, 335, 459, 486 જિનદેવરિ–૨૨, 176 જિનબેધરિ-૪૦ જિનભદ્રર-૧૫૬, 158, 202, 234, 248, 282 જિનભદ્રસુરિરાજ(ન)–૧૭૭ જિનમહેન્દ્રસૂરિ-૪પ૯ જિનયુરિ-૧૪૧, 209, 218, 245, 246, 296 જિનર -156, 177, 373 જિનવર્ધનર-૧૨૪ જિનસમુદ્ર–૨૯૮, 311 જિનસાગરસૂરિ-૧૨૪, 302, 330, 379 જિનસિ રિ-૬૫ જિનસુંદરસૂરિ-૩૦૨ જિનહર્ષસૂરિ–૩૦૨, 330 જિનેન્દ્રસૂરિ–પરિ૦ પૃ. 219, જિનેશ્વરિ-૪૦ જિનેશ્વરાચાર્ય–૧૨ જીવાણું દરિ-૩૫ જ્ઞાનચંદ્રસૂરિ-૮૦ જ્ઞાનદેવસૂરિ-ર૫૭, 268 જ્ઞાનવિમળસૂરિ - 349, 384, - 385, 386, 388, 389, 390, 391, 392, 393, 394, 396, 397, 398, 399, 406, 403, 482, ચંદ્રગણું–પરિ. પૃ૨૨૦ તપાગચ્છનાયક-૩૨૦ તપાગચ્છાધિરાજ-૩૮૨ તિલરિ-૪૯ દિ(૮)વાણંદસૂરિ–જપ દેવગુણસૂરિ-૭૫, 95 દેવચંદ્રસૂર-૩૧૮ દેવપ્રસુરિ–૨૯ દેવરત્નસૂ૩િ૬૧ દેવસુંદરસૂરિ-૩૦૭ 310 દેવાણંદસૂરિ–૧૦૩ દેવેન્દ્રસૂરિ-૨૬, 36, 466 ધનપ્રભસૂરિ–૧૪૩, 237 ધનેશ્વરસૂરિ–૨ 60. ધમંતિલકસૂરિ-૬૬, 69, 72 ધર્મષ-૧૯૪ [ 273 "Aho Shrut Gyanam"
Page #351
--------------------------------------------------------------------------
________________ ધમષસૂરિ–૩૧, 74, 78 ધર્મતિરિ-૩૫૬ ધર્મવલ્લભસૂરિ–૩૩૭ ધર્મવિમલસૂરિ-૩૩૭, 345 ધર્મસાગરસૂરિ–૯૧ ધર્મ સરિ–૧૩ ધર્મશેખરસૂરિ-૧૦૯, 149 નયરિ–૨૪૭ પદ્મપ્રભસૂરિ–૩૨ પદ્માકરસૂરિ–૯૦ પદ્માનંદપિ૮, 475 પાસચંદ્રસૂરિ-૪૩, 97, 179 પુણ્યપ્રભસૂરિ–૩૪૮ પુણ્યરત્નસૂરિ-૧૮, 192, 229, 272 પુણ્યસામરસરિ–૪૨૨, ૪રપ, - 42, 430 વિવિજય-૪૪૫ પ્રજ્નસૂરિ૧૨૦ પ્રદ્યુમ્નસૂર-૧૯, 77, 79, 110 પ્રોતિસિંહરિ-૧૦૨, 129 બુદ્ધિસાગરસૂરિ-૪૨, 169, 303 ભાવદેવસૂરિ-૭૩ - ભાવસાગરસૂરિ–૩૨૭ મતિપ્રભસૂરિ-૧૨૫ મલયચંદ્ર-૧૬૩ મલયચંદ્રસૂરિ–૨૨૬ મહાસમુદ્ર-૨૭૬ મહેન્દ્રસુરિ-૪૭ મહેશ્વરસૂરિ-૨૫૬ મુનિચંદ્રસુર૩૧૬, 329 480 મુનિતિલકરિ–૧૩૫, 200, 478 મુનિરત્નસૂરિ-૧૪, 342 મુનિશેખરસુરિ-૯૩ મુનિસુંદરસૂરિ–૧૭, 133, 136 મેરૂતુંગરિ-૮૬, 92, 94, પરિ૦ પૃ. 218 યદેવસૂરિ-૩૬, 160 રતાસાગરશ્રી–૪પ રતનચંદ્રસૂરિ–૪૮ રત્નતિલકરિ-૩૪૦ રત્નદેવસૂરિ–૧૭૬ રત્નશેખરસૂરિ-૧૫૦, 151, 154; 162, 181, 143, 147, 188, 19, 204, 213, 217 236, 238, 240, રત્નસાગરસૂરિ-૨૦, 318, 471 રત્નસિંહરિ– 26, 201, 301 રત્નસૂરિ-૨૫૮ રત્નાકરસૂરિ–૬૭ રત્નાગરસૂરિ–૬૦ રાજતિલકસૂરિ–૧૩૫, 200, 265 રૂપવિજય-૪૫૮ (ગણ)પવિજયજી-૪૬૯ 274 ] "Aho Shrut Gyanam"
Page #352
--------------------------------------------------------------------------
________________ લક્ષ્મ(મીસાગર-૧૬૩ લક્ષ્મીદેવસૂરિ–૨૦૭, 212, 213, 217, 223, 226, 228, 232, 236, 238, 240, 242, 243, 250, 25, 26 3, 26, 266, 267, 268, 269, 273, 279, 280, 283, 285, 288, 289, 291, 292, 23, 294, 299, 300, 308, 405, 406, 40, 477 લબ્ધિસાગરસૂરિ-૩૨૪ લલિતપ્રભસૂરિ-૪૫, 71 વજિદાનસૂરિ-૩૫ર વર્ધમાન આચાર્ય–૭, પરિ૦પૃ. 217 વિજયધર્મ સરિ-૪૪૪ વિજયક્ષમાસૂરિ-૪૧૦ વિજયચંદ્રસૂરિ–૩૧૫ વિજય જિનેન્દ્રસૂ—િ૩૬૪, 449, 450, ૪પ૧, ૪પ, પરિવ પૃ. 219 વિજયદેવસૂરિ–૨૨, 139, 230, 350, 36 4, 363, 366, 367, 372, 376, 38 0, 449, ૪પ૦ વિજયદેવેન્દ્રસૂરિ-૪૬૩, 464 વિજયપ્રભસૂરિ-૩૮૪ વિજયસૂરિપ૧ વિજયરાજગણિ-૩૬૬ વિજયરાજસૂરિ-૩૮૧ વિજયસિંહરિ-૩૮૦, 481, 486 વિજયસેનરિ-૬૦, 366, 368, 370, 371, 374, પરિy. 219, પરિપૃ. 221 વિજે(જય)દયર-૪૩૯, 441, 442, 443 વિજેરિસર–૪૧૬ વિજેરિધસ૪િ૧૭ વિજેરિહેરિ–૪૧૫ વિદ્યાચંદ્રસૂરિ–૩૪૯ વિદ્યાણંદસૂરિ–૭૬ વિનય-૨૦૧ વિનયતિલકરિ-૩૦૯, વિનયપ્રભસૂરિ-૩૩ વિબુધપ્રભસૂરિ-પ૭ વિમલસૂરિ–૧૫, 169, 332 વિમલાચાર્ય-૪૧ વિવેક રત્નસુરિ-૩૨૧, 336 વીરચંદ્રસૂરિ–૧૩૪, 271 વિરદેવસૂરિ–૩૧૨, 314 વીરભદ્રસૂરિ–પ૬ વીરરિ-૯૯, 178, 255, 275 વેસ્પાલાચાર્ય–૪૮ શાલ(લિભદ્રસૂરિ-૫૫, 103, 286 [ 25 "Aho Shrut Gyanam"
Page #353
--------------------------------------------------------------------------
________________ શાંતિવિમલસરિ૪૦૨ શાંતિસાગરસૂરિ–૪૨૯, 456, 467 શાંતિસૂરિ-૯૮, 164, 331 શીલગુણસૂરિ–૭, 79 શ્રીસૂરિ–૩૪૪ સમુદ્રસૂરિ-૪૭૪ સર્વદેવ -37, 82 સંયમરત્નસૂરિ–૩૫૧ સાગરચંદ્રસૂરિ–૭૮, 80, 214 સાગરતિલકસરિ-૧૦૮, 168 સાધુરત્નસૂરિ-૧૩૮, 21, 221, 241 સાધુસુંદરસરિ૧૦, 241 સાલભદ્રસૂરિ-૭૦ સાલિસૃ—િ૨૮૪ સાવદેવરિ૧પ૭, 235, 262 સિદ્ધસૂરિ-૧૫ર, 254, 375 સિદ્ધાચાર્યસંતાન-૨૫૪ સિદ્ધિરિ૧૧૫ સિંહદત્તસૂરિ–૧૩૧, 170, ૨૬ર સુખસાગરસૂરિ–૪૨૮ સુમતિપ્રભસૂરિ-૧૮૦ સુમતિસાધુસૂરિ-૩૦૪, 338 સુરસુંદરસૂરિ-૧૧, 276 સે.મચંદ્રસૂરિ–૨૪૯, 297 સેમતિલકસૂરિ–૧૧૪ સેમદેવસૂરિ–૨૪૨, 243 સમવિમલસૂરિ–૩૪૭ સામસુંદર -96, 105, 106, 111, 11, 121, 127, 128, 154, 162, 181, 188, 193, 204, 213, 243, 283, 288, 308 હરિભદ્રસૂરિ૪૧ હર્ષ સાગરૂરિ-૩૬૩ હીરવિજયસૂરિ–૩૫૪, 357, 358, 359, 371, 483, પરિપૃ. 219, પરિપૃ. 221 –ની મૂર્તિ–પરિપૂ. 221 શ્રીહેમ....૬૩ હેમચંદ્રસૂરિ૮૯ હેમરત્નસૂરિ-૧૧૮, 216 હેમવિમલસૂરિ–૩૧૩, 317, 326, 333, 324, 338, 339 ૫૬મા લેખમાં વીરભદ્રસૂરિના ગુરુનું નામ...સૂરિપદું એટલું મળ્યું છે, તે ઉપરથી એ નામ સિંહસૂરિ હોય એમ લાગે છે. 395 માં નામ નથી વંચાતું પણ સંદરે જોતાં એ જ્ઞાનવિમલસૂરિનું જ નામ હોવું જોઈએ. 26 ] "Aho Shrut Gyanam"
Page #354
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ-૫ ગ, પેટાગોના નામની સૂચિ અંચલગચ્છ--૫૯, 4, 86, 92, 261, 282, 25, 298, 94, 116, 117, 142, 311, 330, 335, 373, 147, 153, 165, 175, 379, 459 184, 190, 191, 195, ખરતરપિપલીય ગ૭-૪૫૯ 196, 197, 220, 24, ગુદતીય (ગુંદેચ )--41 252, 277, 327, 343, ચંદ્રગ-૩૨, 314 356, 364, 471, ચાંદ્રસમીય–૨૨૬ પરિશિષ્ટ પૃ. 218 ચાંદ્રસમીયન–૨૨૮ આગમ(ગ) 118, 122,123, ચિત્રાવાલ-૨૫૭ 131, 170, 216, 231, ચત્રગ૭–૩૬ 2623, 281, 306, 321, ચૈત્રમ-૧૦૦, 132, 163, 336, 342, 351 176, 207, 212, 226, 228, 268, 280 ઉદ્ધવ (ર૭)-૨૭૧ જીરાપલ્લી-૧૬૧ ઉપકેશ ગ-૫, 244. 319 જ્ઞાનકીય (નાણુકીય)મચ્છ–૯૮ ઊયેશકશ-૨૫૪ ડીસાવાલ–૨૯૨, 293, 294 કદાચા સંતાન–૯૫ તપાગ૭–૯૬, 105, 106, 111, કડવામત-૩૪૯ 114, 119, 121, 127, કાભિત (સંવિા) પક્ષ–૩૯૩ 137, 147, 151, 154, કાલકાચાર્ય સંતા–૧૭૮ 162, 181, 143, 147, કોરટ-૧૭, 235, 247 188, 193, 204, 211, ખરતર–૧૨૪, 15, 166, 177, 217, 223, 232, 236, 202, 205, 234, 248, 238, 240, 242, 243, "Aho Shrut Gyanam" [ 277
Page #355
--------------------------------------------------------------------------
________________ 245, 246, 250, 251, 267, 266, 267, 269, 273, 276, 279, 283, 288, 289, 291, 293, 294, 299, 300, 304, 308, 363, 317, 324, 326, 333, 338, 339, 347, 349 ની નીચે પંચતીથીના મૂળનાયક પરના લેખ, ૩પ૦, 354, 357, 358, 364, 366, 367, 36 8, 369, 370, 374, 376, 380, 388, 389, 390, 392, 393, 394, 396, 397, 406, 402, 403, 410, 465, 449, ૪પ૦, 451, 458, 46 3, 464, 46 6, 468, 481, પરિ. પૃ. 221 તાતહડ-૨૪૪ ત્રિભવિયા-૧૦૯, 149 થારણુથારા)પદ્રીય-૮૨, 212 દેવાનંદિત છ–૨૮ ધર્મદેાષ ગ૭-૮૦ ધાણદ્રિય–૨૦૭ ધાણપદ્રીય-૨૬૮ નાગેન્દ્ર -22, 85, 146, 475, 479 નાણ(કીય) ગ૭–૨૬૦ નાણાવાલ-૩૩ પલિકીય-૨૫૮ પલ્લિકીય-૩૧૯ પિગ૭-૧૦૯, 149, 230, 286, 297, 30, 38 ૧૪૬–પક પલ ૬૬–પિપ (પીલ પિપલ-૫૭, 81 પીપલ–૧૩૯, 337 પૂર્ણિમાપક્ષ-૫૦, 6, 87, 90, 102, 16 8, 192, 200, 210, 219, 221, 229, 241, 26, 272, 274, 307, 309 310, 322, 329, 340 : પૂર્ણિમા-૩૪૮, 36 3, 476 પૂણર્ણ માગ@–૭૦ પૂર્ણિમાપક્ષ-૧૬ 7, 171, 19, 180 પૂનિમ-૨૪૯ પ્રાથ્વીટવૃદ્ધશાખીય-૩૪૧ બૃહદ્દચ્છ-૧૩, 172, 328 બ્રહશાખા-૩૫૬ બહાપાપક્ષ–૨૦૧, 239 હત શાક-૩૭૬ 298 ] "Aho Shrut Gyanam"
Page #356
--------------------------------------------------------------------------
________________ વૃદ્ધશાખા-૩૮૧, 384, 453, 455, 456, પરિ, પૃ. 219 99, 110, 12, 169, 255, 275, 303, 316, 332 બ્રહ્માણીય-૬૦, 253 ભાવડારણ૭-૬૨, 73, 178 ભીમપલ્લીય–૧૭૯ મડાહડ-૧૨૫ ભલધારી(ર)મચ્છ– 49, 155, 189, 227 લધુશાખા-૨૫૭, 367, 28, 477, પ. પૂ. 220 વટપ્રદ્રીય શ્રી પૂર્ણિમા પક્ષ–૩૦૭ શ્વરગ૭–૭૧. વાયરીયગ૭-૨૭ વારાહીય–પ વિજયમ-૪૪૭ વિજ્યદેવસૂરિ -364 વિજય(પક્ષ)-૩૯૪ વૃદ્ધતપા-૨૦૯, 218, 296, 301, 304 પરતર-૩૨ સરવાલ-૬, 7, 9, 10, 12, 24, પરિ–પૃ. 217 સંડારા-૨૧૫ સંવિ(પક્ષી)-૩૮૪ સાગર--૪૨૧, 422 423, ૪ર૪, 425 427, 28, 429, 430, 431, 432, 438, 445, 448, 449, ૪પ૦, 455, 45, 466 પર સાગરમત-૪૫૭ સાધુપુર્ણિમા(પક્ષ)-૩૧૫ સાધુપૂર્ણિમાપક્ષ-૯૭, 349 સાકપુરીયગ૭–પરિશિષ્ટ- 217 સડક (સંડેરક)-૩ સાંડેરિવાલ-૧૬૪ હારીજ(ગ૭)-૨૫૬ [ 29 "Aho Shrut Gyanam"
Page #357
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ–૬ જ્ઞાતિ અને ગોત્રનાં નામની સૂચિ અડઈયા ગોત્ર–૩૭ થરી-૩૭૫ અંબાવિગેત્રજા-૩૪૭ એશ (વંશ)-૪૭૧ ઉએચ-૩૩૫ એસ-૧૬૮ ઉ(3)કેશ-૬૪, 78, 86,92, 96, એલસ-૩૭૪ 116, 117, 124, 132, એસવાલ-૨૧૫, 256, 333, 14, 156, 158, 16 6, 350, 378, 46 7 173, 177, 198, 202, કાદ–૨ 222, 225, 236, 247, કાશ્યપ-૨૩૩ 249 260, 261, 266, કુપર્દ-૧૪૭ 267, 269, 282, 295, કુકડા-૨૬૧ 298, 302, 310, 330, ગૂજર-૭૭ 334, 357, પરિ, પૃ 218 ચેપડા ગોત્ર–૧૨૪, 166 ઉપ. (કેશ)-૬૨, 80, 85, 98, છાજડ–૧૬૦, 330 112, 136, 161, 164, છે. ઠાકુર-૧૩ 172, 244, 275, 284, ડીસવાલ-૨૦૪ ક૭૫ ડીસાવાલ–૧૪૮ ઉપમન્ય–૨૮૮ વિસ–૧૯૫, 286 દેઢીઓ વશ-૮૬ ઉસવ-૪પ૧, પરિ. પૃ. 219 દેસી-૧૭૭, 282 ઉસવાલ-૬૮, 108, 328, 331, ધનતિયા-૩૧૯ 349, ૩પ૬, ૪૫ર ધીણગાત્ર-૩૨૮ ઊચા (વંશ) -348 નવલખા (અટક)-૪૦ એએસ-૧૫૩, 191 નાગ (ગોત્ર)-૩૩૧, એ-૨પ૭ નાગર-૧૨૧, 227, 324 280 ] "Aho Shrut Gyanam"
Page #358
--------------------------------------------------------------------------
________________ પલાંડા-૨૬૬, 267 પિટાઈ–૩૩૭ પ્રાચંશ-૯૪ પ્રાગટ-પ૯, 85, 89, 90, 97, 101, 105, 17, 119, 121, 125, 128, 133, 134, 17 14, 150, 151, 152, 154, 157, 16 2, 181, 183, 188, 193, 194, 201, 205, 209, 213, 217, 218, 223, 232, 238, 240, 242, 245, 250, 251, 254, 263, 264, 270, 271, 276, 283, 285, 287, 288 289, 291, 296, 29, 301, 304, 312, 314, 317 320, 338, 347, 354, 358, 381, 393, 411 બલાહી–૨૯૫ બેરીઆ-૩૫૬ ભણસાલીગોત્ર-૧૫૬, 311 ભાટીયા-૩૦૨, 335 ભાંડા વિક–૨૪૮ મણુંઅ.ર-૪૨૯ મણિયાર --406, 456 મસાલીયા-૪૨૨, 42 3, 424, 425, 445, 465 મેઢ-૩૧, 71 મેતા (ગોત્ર)-૪૭૧ રાષ્ટ્ર (ટૂ) આ (ગોત્ર)-૨૨૭ લઉકડો-૯૮ લાવા-૪૭૧ લાકડગે-૯૭ લાટજ્ઞાતિ-૮ લાલશાખા-૧૫૩ લુકડ-૨૨૫ લાઢા ગત્ર-૮૦, 333, 334 વડનગર-૩૩૩ વડહેરા–૧૯ વડાલિયા ગોત્ર-૧૫૫ વતતીગા(ઠા) ગાત્ર–૨૫૮ વર્ધમાનશાખા-૫ વાપણા-૨૯૮ વાયડ-૨૩૧, 281 ...વાલજ્ઞાતિ–૪૯ વિસાશ્રીમાલી-૪૬૫ શાક-૩૫ શ્રીપલિય–૧૬ 0 શ્રીમાલ-૪૨, 45, 46, 50, પર. 56, 58, 60, 63, 66, 69, 73, 6, 81, 82, 83, 87, 88, 93, 99, ( 281 "Aho Shrut Gyanam"
Page #359
--------------------------------------------------------------------------
________________ 100, 102, 104, 106, 109, 111, 113, 122, 123, 135, 138, 139, 141, 143, 148, 145, 147, 149, 159, 163, 165, 16 7, 170, 17, 174, 176, 178, 179, 180, 182, 184, 189, 192, 196, 17, 203, 2 06, 207, 208, 210 211, 216, 219, 221, 226, 228, 229, 230, 233, 237, 239, 241, 243, 252, 253, ૨પપ, 259, 262, 265, 268, 272, 274, 278, 279, 280, 290, 297, 303, 305, 306, 307, 308, 309, 310, 313, 315. 316, 318, 321, 322, 326, 337, 339, 340, 342, 343, 344, 346, 35, 353, 36 1, 366, 40, 422 શ્રીમાલી-૩૩, 37, 9, 142, 200, 325, 329, 364, 376, 384, 412, 424, ૪ર૭, 420, 449, ૪પ૦, ૪પ૩, 455, ૪પ૭, ૪પ૮, 476, 477. 479, 480, 5. ર. પૃ. 219, પરિ. પૃ 220 શ્રીવંશ–૧૭૫, 190, 220, 224, 277, 327 સરમાલિ-૪પ૬ સાંકુ (ક) સખા-૩૭૩ સીસુરા-૨૬ 0 સીખુભા ગોત્ર-૭૮ હરિઅડગોત્ર-૧૬, હુંબઇ-૨૪૬ 282 ] "Aho Shrut Gyanam"
Page #360
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ-૭ દેશ અને ગામનાં નામેની સૂચિ અમદાવાદ-૩૩૩, 46 7 પરિ. 5. ગભૂ-૨૩૧ 219, પરિ. પૃ. 221 ગુજરવાડા–૨ 37 અમદાવાદ-૩૫૦ છત્રી આલા-૨૪૬ અહમમ્મ)દાવાદ-૨૪૪, 273, જાંબૂ-૨૩૨ 315, 327, 356, 361, ઝંઝુવાડા-૩૦૭ અહેમદાવાદ-૩૩૪, 341, ડાઝરુઆ-૩૩૨ અહિમ્મદાવાદ-૩૭૮ ડાભિલા–૨ 88 આદ્રોયાણા–૨૨૬ ડીડલડ૨૩૫ ઊઢવત–૧૩૪ ડીસા-૨૭૧, 289 ઊપર આસરા-૪૭૪ ડેડાણા-૨૩૮ કછ-૯૨, 41, પર. પૃ. 218 ત(વ)ડાવિગ્રામ-૫૬ કનીજગ્રામ–૧૮૦ ત્રિભવીઆ-૩૪૫ કારણઉદ્રા-૩૩ થ-૧૯૩ થારાણ-૨૧૯ કુતુબપુર-૩૨૩ થિરાદ-૪૭૯ કુબાડા-૨૦૪ દિન(જ)કરલી-૨૫૬ કૂકવાડા-૩૨૪ દિલગામ–૧૮ કોટડી-૩૩૧ દેકાવાડા-૨૬૩ કોઠારા-૪૭૧ લલિ–૧૮૭ કેરડા-૪૪૪ લીઆમૂલ-૩૨ 3 કાર-૩૬ ધણુપુરિ-૩૫૩ ખ(દિ) રાલય–૨૪૨ ધંધૂકા-૨૨૧, 306 ગઢા-૨૧૦ નિધનપુર-૧૮૧ ગંધાર-૨૩૯ નીડા–૨૮૭ "Aho Shrut Gyanam" [ 283
Page #361
--------------------------------------------------------------------------
________________ નેહરા–૨૫૩ નોરતા-૨૪૩ પત્તન–૧૮૯, 21,218, 222, 259, 314, 30, 358, 393, 398 પત્તને અણહિલ-૩૨૫ પાટણ-૩૯, 359, પાદુરી-૨૧૬ પહપુર-૨૬૪ (પીપલનગર-૩૮૦ પિરવાડ-૩૫૯ પ્રાંતીજ-૨૪૬ ગિર(ડૂ)-૧૪૯ અજાણાગામ-૯૩ બલદાણા-૨૨૪ ભાષીત-૧૭૦ કિર(મ)નાદ-૩૬ 6 મગલીપુર-૩૧૭ મડાણ-૩૧૩ મહિમદાવાદ-૩૫૩ મહિસાણા-૩૪૨. મહેવા–૨૨૫ મહેસુર-૩૮ મંડપ–૨૦૫, 308 મંડપદુર્ગ–૨૪૦ માંડલિ–૩૨૧ મૂલી-૩૧૦ મેમાદા–૨૦૩ મોરવાડા-૨૬૮ મોરવાલ-૨૬૯ રાજધન્યપુર-૩૬૭ રાજનગર-૩૯૬, 412. 413, 414, 15, 416, 417, પરિ. પૃ. 220 રાધનપુર-૩૬૪, 370, 376, 384, 388, 389, 390, 391, 392, 384, 397. 399, 401, 402, 403, 419, 423, 424 425, 448, 449, 45, રાજધન્યપુર 453, 455, 456 રાધનગર 457, 465, 46 8, 468, 470, 477 રાધનપુર 486, પરિ. પૃ. 219, પરિ. પૃ. 221 રાધિકાપુર–૪૬ 3, 464 રૂપપુર-૨૯૦ લિંબડી ગામ–૪૬૬ લુણે યાહેર–૨૮૬ લેવાડા-૨૫૨ વટપલી-૨૫૦ વડઉદ્મશ્રામ-૧૬૯ વડલી-૨૭૬ વડનગર-૩૩૪ 284 ] "Aho Shrut Gyanam"
Page #362
--------------------------------------------------------------------------
________________ વરણ-૪ વંભતીર્થ-૩૭૪ વારાહી–૨ 30, 233, 272, 275 સ(સીકંદરપુર-૩૮૧ વાવડી-૩૪૫ સહ આલા-૨૪૬ વાવ–૨૫૫ સત્યપુર–૧૬૪ વિજા(ડા)ણ-૨૭૪ વીરમગામ-૩૦૯ સમીગ્રામ-૧૩૫, ૨૨૯વીસનગર- 304 સાંતલપુર–૩૭૬ શમીગ્રામ-૨૦૦ સીતાપુર૩૦પ શ્રીપત્તન–૧૩૨, 162, 172, .. સૂરત–૩૨૪ 183, 347, 349, ૩પ૧, उ७४ મેષડા–૨૦૬ "Aho Shrut Gyanam"
Page #363
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ-૮ લેખાની મંદિર પ્રમાણે સૂચિ અખી ડોશીની પળ: (નાના ચિંતા- આદીશ્વર (મોટા)-પરિશિષ્ટ પૃષ્ઠ મણિ પાર્શ્વનાથ-૩, 12, 218 14, 48, 85, 128, 253, કડવામતીની શેરી કુંથુનાથ-૩૦, 265, 283, 284, 318, 132, 289, 444, ૪પ૯ 357, 360, 367, 402, કડિયાવાસ: વાસુપૂજ્ય 8, 20, 473, પરિશિષ્ટ પૃષ્ઠ 2017 238, 240, 39, 47 -આદીશ્વરની ખડકીઃ આદીશ્વર- ખજૂરી શેરી (નાના) શાંતિનાથ૬, 9, 26, 42, 101, 26, 139, 10, 123, 115, 11, 126, 137, 170, 241, 244, 297, 142, 159, 182, 183, 336, 394, 466, 185, 191, 205, 206, (ગે)ગલાશેઠની શેરી નેમીશ્વર-ભ. 219, 242, 255, 26, 31, 44, 64, 97, 113, 279, 281, 285, 28, 155, 157, 176, 193, 207, 221, 236, 268, 290, 302, 311, 33, 293, 295, 305 309, 315, 324, 326, 327, 321, 334, 338, 384, 329, 33, 339, 341, 419, 446, 46 0, 461, 348, 34, 353, 356, 462, પરિશિષ્ટ પૃષ્ઠ 221 358, 363, 370, 374, ગોડીજીની ખડકી–ગડિપાર્શ્વનાથ 386, 388, 396, 397, 1, 16, 53, 70, 81, 398, 403, 411, 412, 87, 90, 96, 103, 15, 415, 468, 426, 43, 116, 118, 120, 129, 41, 437, 458, 486 146, 160, 174, 188, "Aho Shrut Gyanam"
Page #364
--------------------------------------------------------------------------
________________ 198, 204, 208, 211, 214, 224, 231, 245, 247, 248, ૨પ૭, 266, 267, 291, 292, 3 14, 317, 380, ૪પ૪, 475, 478 ગેડીજીની ખડકી–ધર્મનાથઃ 17, ચિંતામણિની શેરીઃ મેટા) ચિંતા મણિ પાર્શ્વનાથ-૧૮, 23, 32, 33, 36, 40, 42, 43, 60, 61, 63, 66, 75, 76, 77, 83, 84, 88, 99, 104, 110, 117, 127, 130, 131, 145, 149, 156, 179, 180, 194, 196, 200, 239, 261, 270, 273, 278, 282, 294, 310, 32 5, 335, 342, 376, 389, 395, 413, 46 3, 464, 468, 480, પરિ શિષ્ય પાનું : 218 તંબેળી શેરી : મહાવીરસ્વામી (ચૌમુખજી) 21, 34, 38, 39, 41, 57, 16 6, 167, 181, 189, 254, 303, 347, 383, 404, 451, ૪પર, પરિશિષ્ટ પૃષ્ઠ 219 દેસાઈવાડે : કલ્યાણ પાર્શ્વનાથ 24. 91, 94, 332, 354, 449, ૪પ૦, 467, 470, 472 દેસાઈડ: પાર્શ્વનાથ-૧૦ બિયા શેરી : સંભવનાથ-૬૯. 82, 147, 143, 299 પરા કુંથુનાથ-'૧૦૨, 141, 233, 258, 272 પરા : ગેડીપાર્શ્વનાથ–પરિશિષ્ટ પૃષ્ઠ 220 પરાઃ ધર્મનાથ-૪૫, 218, 223, 225, 271, 337 બંબાવાળી શેરી : શામળા પાશ્વ નાથ-૨, 5, 72, 17, 108, 9, 164, 173, 175, 195, 197, 203, 215, 232, 243, 286, 32 8, 363, 364, 485 બાબાવાળી શેરીઃ સહસ્ત્રફણુ પાર્શ્વ નાથ-૧૧, 25, 29, 100, 13 3, 158, 165, 190, 202, 252, 406, 407, 408, 409, 28, 445 ભણશાળી શેરી : વિમલનાથ-૭, 15, 47, 54, 106, 237 ભાની પોળ : ધર્મનાથ-૩૫, 124, 222, 300, 330 345, 365, 372, 379, 382, 471, 486 "Aho Shrut Gyanam"
Page #365
--------------------------------------------------------------------------
________________ ભાની પિળ : પાર્શ્વનાથ-૪ ભાની પળ: (મોટા) શાંતિનાથ 19, 27, 28, 37, 49, 55, 80, 93, 112, 123, 134, 135, 148, 147, 16 1, 162, 199, 201, 212, 220, 226, 227, 229, 230, 246, 249, 256, 263, 264, 274, 280, 298, 307, 308, 312, 323, 323, 344, 346, 350, 351, 33, 385, 392, 393, 399, 401, 42, ૪ર૭, 429, 432, 433, 434, 435, 436, 438, 439, 440, 441, 442, 443, 474, 482, 483 ભાની પળ : શીતળનાથ-૧૫૪, 168, 275, 366, 333 ભેચરા શેરી : અજિતનાથ-૫૧, 59, 5, 70, 71, 73, 79, 98, 114, 125, 152, 177, 186, 228, 234, 277, 320, 352, હ૫૫, 362, 36 8, 369, 377, 378, 387, 390, 391, 400, 406, 420, 44, 420, 453, 468, 481 જોયા શેરી: મહાવીરસ્વામી-૧૩, 46, 50, પ, 62, 67, 74, 89, 11, 121, 122, 136, 138, 148, 151, 163, 169, 171, 172, 178, 184, 187, 192, 21, 213, 235, ૨પ૦, 251, ૨પ૯, 262, 269, 276, 288 296, 301, 304, 306, 340, 359, 361, 366, 375, 376, 381, 416, 417, 447, 448, 465, 479 ભયરા કેરી : શામળા પાર્શ્વનાથ 216 વેરવાડ: મનમોહન પાર્શ્વનાથ 58, 68, 95, 209, 217, 456, 457, 47 શનિનાથની શેરી શાંતિનાથજરર 423 324, 465, 455, સાગરણ (શેઠ નવલચંદ ખુથાળ ચંદની પેઢો–પરિશિષ્ટ પૃષ્ઠ 217 288 ] "Aho Shrut Gyanam"
Page #366
--------------------------------------------------------------------------
________________ શ્રી જિનશાસના જય હો !!! II શ્રી ગૌતમસ્વામીન નમઃ | | શ્રી સુધમસ્વિામીને નમ: || જિનશાસનના અણગાર, કલિકાલના શણગારા પૂજ્ય ભગવંતો અને જ્ઞાની પંડિતોએ શ્રુતભક્તિથી પ્રેરાઈને વિવિધ હરતલિખિત ગ્રંથો પરથી સંશોધન-સંપાદન કરીને અપૂર્વજહેમતથી ઘણા ગ્રંથોનું વર્ષો પૂર્વેસર્જનકરેલછે અને પોતાની શક્તિ, સમય અને દ્રવ્યનો સવ્યય કરીને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરેલ છે. કાળના પ્રભાવે જીણ અને લુપ્ત થઈ રહેલા અને અલભ્ય બની જતા મુદ્રિત ગ્રંથો પૈકી પૂજ્ય ગુરુદેવોની પ્રેરણા અને આશીર્વાદિથી સ.૨૦૦૫માં 54 ગ્રંથોનો સેટ નં-૧ તથા .૨૦૦૬માં 36 ગ્રંથોનો સેટ ની 2 સ્કેન કરાવીને મર્યાદિત નકલ પ્રીન્ટ કરાવી હતી. જેથી આપણો શ્રુતવારસો બીજા અનેક વર્ષો સુધી ટકી રહે અને અભ્યાસુ મહાત્માઓને ઉપયોગી ગ્રંથો સરળતાથી ઉપલબ્ધ થાય, પૂજ્યા સાધુ-સાધ્વીજી ભગવંતોની પ્રેરણાથી જ્ઞાનખાતાની ઉપજમાંથી તૈયાર કરવામાં આવેલ પુસ્તકોનો સેટ ભિન્ન-ભિન્ન શહેરોમાં આવેલા વિશિષ્ટ ઉત્તમ જ્ઞાનભંડારોની ભેટ મોકલવામાં આવ્યા હતા. આ બધાજપુસ્તકો પૂજ્ય ગુરુભગવંતોને વિશિષ્ટ અભ્યાસ-સંશોધના માટે ખુબજરુરી છે અને પ્રાયઃ અપ્રાપ્ય છે. અભ્યાસ-સંશોધના જરૂરી પુસ્તકો સહેલાઈથી ઉપલળળની તીમજ પ્રાચીન મુદ્રિત પુસ્તકોનો શ્રુત વારસો જળવાઈ રહે તો શુભ આશયથી આ થોનો જીર્ણોદ્ધાર કરેલ છે. જુદા જુદા વિષયોના વિશિષ્ટ કક્ષાના પુસ્તકોનો જીર્ણોદ્ધાર પૂજ્ય ગુરૂભગવતીની પ્રેરણા અને આશીર્વાદિથી અમો કરી રહ્યા છીએ. લો અભાઈ તથા સંશોધના માટે વધુમાં વઘુઉપયોગ કરીને શ્રુતભક્તિના કાર્યની પ્રોત્સાહન આપશી. લી.શાહ બાબુલાલ સરેમા જોડાવાળાની વંદના મંદિરો જીર્ણ થતાં આજકાલના સોમપુરા દ્વારા પણ ઊભા કરી શકાશે...! = પણ એકાદ ગ્રંથ નષ્ટ થતા બીજા કલિકાલસર્વજ્ઞ કે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ક્યાંથી લાવીશું...???