Book Title: Prakarana Sukhsindhu Part 1
Author(s): Ajitsagarsuri
Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/008636/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रकरण सुखसिन्धु. (प्रथम विभाग संशावक भने प्रयोगका पंन्यालमी अजितसागरजी मणि, For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री वीतरागाय नमः ફિક પ્રકરણ સુખસિબ્ધ. [ પ્રથમ વિભાગ ] સંગ્રા અને પ્રક* - સિદ્ધ વક્તા પન્યાસજી અજીતસારજી ગણિ. મહાનિસ પારેખ ઉત્તમભાઈ હરીચંદના કરી શકે તરફની મેતી આર્થિક સહાય તથા અન્ય સ ગૃહસ્થની સહાયથી પ્રકાશક:વિઠ્ઠલભાઈ જીવાભાઈ પટેલ. ઝવેરીવાડ, નાગોરીસરાહ-અમદાવાદ સને ૧૯૨૦. વીર સંવત ૨૪૪૭. પ્રત ૨૫૦. મૂલ્ય રૂ. ૦–૮-૦. ફિફ ફફફ ફફડ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પુસ્તક તથા અન્ય છપાતાં પુસ્તક નીચેના ઠેકાણેથી મળી શકશે. ૧ ગીત રત્નાવળિ. પૃષ્ઠ ૧૦૦ (શિલાકમાં નથી) રૂ. ૧-૪-૦ ૨ પ્રકરણ સુખસિધુ-પ્રથમ વિભાગ પૃષ્ઠ ૩પર. રૂ. -૮-૦ ૩ , દ્વિતીય વિભાગ–છપાય છે. ૪ સંવેધ છત્રીશ. તૈયાર થાય છે. ૫ સુપાર્શ્વનાથ ચરિયંગુ ભાષાંતર. ) મળવાનું ઠેકાણું – ૧. પ્રકાશક પાસેથી. ૨. સેક્રેટરી, મુનિરાજશ્રી સુખસાગરજી લાયબ્રેરી મહેસાણ. ૩. ૫, અજીતસાગરજી ગણિ શાસ્ત્ર સંગ્રહ તરફથી શા. સામળદાસ તુલજારામ કાપડીઆ. માટે માઢ-પ્રાંતીજ. ( એ. પી. રે.) ૪. ઝવેરી ભેળાભાઈ વિમલભાઈ ઝવેરીવાડ, ચારા સામે–અમદાવાદ, વસંત’ પ્રિન્ટીંગ પ્રેસમાં ચીમનલાલ ઈશ્વરલાલે છાપા. પાનકોર નાકા અમદાવાદ, For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહેસાણા નિવાસી શેઠ ઉત્તમભાઇ પારેખનાં લક્ષ્મી આર્ટ, મુંબાઈ, નં. ૮ માતુશ્રી શ્રાવિકા ઉજમબાઈ. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આભાર ا આ પુસ્તક પ્રગટ કરવા માટે નીચે જણાવેલા રસ સદગૃહ તરફથી જે સંહાય મળી છે. તેના માટે ? તેઓને પોતાના સુકૃત ભાઇઓ દ્રયને આ રીતે છે કરેલા સદુપયોગ માટે અંતઃકરણમક આરપાન | વામાં આવે છે અને બીજા સંગ્રહો પણ એનું અનુકરણ કરશે એમ ઈચ્છી અત્રે વિરમીએ છીએ. રૂ. ૧૦૦૦. મહેસાણાનિવાસી પારેખ ઉત્તમભાઈ હરીચંદનાં માતુશ્રી ઉજમબઈ તરફથી ( રૂ. ૩૦૦. પારેખ ઉત્તમભાઈના ભત્રિજા મમ પ્રેમ- ૬ ચંદભાઈ લલ્લુભાઈના સ્મરણાર્થે. પ૦૧. એક સદ્ગહસ્થ તરફથી–મહેસાણ. તે રૂ. ૧૫૦. પુનનિવાસી શેઠ બલાખીદાસ પ્રતાપચંદ હા. મોહનલાલ. ઝવેરીવાડ-નારી સરાહ, } લી. અમદાવાદ, “પ્રકાશક.” તા. ક. આ પુ તક ઉપરોક્ત હશે તરફથી સમગ્ર સમાજને ઘણી જ નજીવી એટલે પડતર કીંમતના અર્ધ કરતાં પણ ઓછી કીંમતથી આપી તેના વેચાણની ઉપજ આવા બીજા કાર્યમાં વાપરવા ડરાવ્યું છે. 洪長長長長於德基必為民為恐民法民居长长长长丞丞丞氏悉居民移居托托托托廷岳氏 ل છે , કપNNNN Nી નજીક છે અને એને પાપ નાનપર કાપી નાખ્યા અને For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org नंबर. विषय. १ वैराग्यशतक. २ इंद्रियपराजयशतक. ३ संबोध सत्तरी. अनुक्रमणिका. ४ चउशरण पयन्नो. ५ आउर पच्चक्खाण पयन्नो. ६. श्री कर्पूर प्रकरण. Acharya Shri Kailassagarsuri Gyanmandir ..... For Private And Personal Use Only 27.6 ४०. (E.C 44.6 पृष्ठ ५७ ११३ १७५ २०५ २४१ Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) પ્રસ્તાવના. શિ ન ધમમ વાંક પુસ્તક માગી હાવાય જેન ધર્મમાં એટલાં બધાં પુસ્તકો છે કે તેને પાર આવત નથી. તેમાં પણ કેટલાંક પુસ્તકો અને પ્રકરણ નાનાં હોવા છતાં ઘણું ઉપયોગી છે. તે જીવનને ઉપયોગી હોવાથી સાધુઓ, સાબીઓ, શ્રાવ તથા શ્રાવિકાઓ તેનું અહર્નિશ પઠન પાઠન કરે છે અને તદનુસાર વર્તવાને યથાશક્તિ પ્રયત્ન કરે છે. આ પુસ્તક પ્રકરણે અથવા શતકે નામે પ્રસિદ્ધ છે. તેવાં છ પુસ્તકે આ ગ્રંથના પ્રથમ ભાગમાં દાખલ કરવામાં આવ્યા છે તેમનાં નામ (૧) વૈરાગ્યશતક (૨) ઈન્દ્રિયપરાજયશતક ( 3 ) સંબોધ સત્તરી (૪) ચશરણ પયશ્નો ( ૫ ) આઉર પચ્ચખાણ પડ્યો અને (૬) કર પ્રકરણ છે. વૈરાગ્યશતક અને ઇન્દ્રિયપરાજયશતક નામના પ્રથમ બે પુસ્તકોમાં મુખ્ય બાબત એ પ્રતિપાદન કરવામાં આવી છે કે આ જગતના પદાથી નાશવંત છે, દુઃખમય છે, અને અનેક પ્રકારે પીડા કરનારા છે, માટે તે વસ્તુઓમાં નહિ રાચતાં મનુષ્ય શાશ્વત સુખ આપી શકે તેવી વસ્તુઓમાં રમણતા કરવી. આયુષ્યને વિશ્વાસ નથી, યૌવન સદા ટકતું નથી, લક્ષ્મી (જળીની માફક ચપળ છે; કોઈ ખરી રીતે આપણું સ્વજન નથી, આપણે મરને આધીન છીએ, સ્ત્રી એ પાપની પૂતળી છે. એવા બોધ આપવામાં આવ્યો છે. જગતના પદાર્થોમાં જ જે મનુષ્ય રાવ્ય માગ્યા રહે છે, અને અનેક રીતે દુઃખી થાય છે, તથા પિતાનું ખરું સ્વરૂપ ભલી For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાય છે, તેમને આ જગતના પદાર્થોની અસારતાને ખ્યાલ આપી સહૃવસ્તુ તરફ દેરવા એ ઈષ્ટ અને આદરણીય છે. આ જગતમાં સુખ નથી, એમ તો કઈ કહી શકે નહિ. સુખ એવો પદાર્થ તે છે માટે જ જગતના જે તે સુખ મેળવવા અનેક વસ્તુઓની પાછળ ગાંડાની માફક ભમ્યા કરે છે, પણ તે સુખમાં ત્રણ અવગુણ રહેલા છે. તે સુખ ક્ષણિક છે-ઘણું જ અને સ્થિર છે. તે સુખ દુઃખગર્ભિત છે. કારણ કે સુખ આપનાર પદાથનો વિશેષ ઉપભોગ કરવામાં આવે છે ત્યારે તેજ પદાર્થ દુ:ખના કારણભૂત થાય છે. જે તે પદાર્થમાં સુખ હોય તે પછી તે દુઃખકારક શી રીતે થઈ શકે? વળી જગતના પદાર્થોમાં સૌથી મે અવગુણ એ છે કે તે મળ્યા પછી બીજા સુખની આકાંક્ષા રહે છે. જ્યાં સુધી કોઈ વસ્તુની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી તે વસ્તુ અતિ મેહક લાગે છે. તેની પ્રાપ્તિને વાસ્તે જીવ રાત દિન તલપે છે. પણ તે વસ્તુ મળતાં તેમાંથી મોહકતા ચાલી જાય છે, અને જીવ બીજી કોઈ સુખ આપી શકે તેવી વસ્તુ મેળવવા માટે પ્રયત્નશીલ થાય છે. આ ત્રણ કારણ માટે જગતના તમામ પદાર્થો પ્રત્યે વૈરાગ્ય ભાવ ખીલવવાનો છે. તેની સાથે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્ય ભાવ ધારણ કરી ઇન્દ્રિો પર જ મેળવવાને છે. વિષયના પદાર્થોની વચમાં રહી મેળવેલો જય વધારે ઉત્તમ પ્રકારે ગણી શકાય, પણ તે સ્થિતિ એકદમ પ્રાપ્ત થઈ શકે નહિ, પ્રારંભમાં તે મનુષ્ય ઈદ્રિયોના ને તે વિષયે થી બલાત્કારે પણ દૂર ભાગવું જોઈએ. આને કોઈ હક યોગ કહે તો ભલે કહે, પણ પ્રારંભમાં તે જરૂરનું છે આથી ઉપશમ થશે. વિષયાનું નિવને નિરાહાર નિ: જે આત્મા For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન્દ્રિયોને આહાર આપતા નથી, તેની પાસેથીઃ વિધા સ્વયમેવ નાસવા લાગે છે, આ રીતે વિષયેાની ઉપશાંતિ થાય છે અને જે અગ્નિ ઉપર લાંખા વખત સુધી છારી વળેલી રહે તો તેઃ અગ્નિ મુઝાઇ જાય છે, તેમ લાંબા વખત સુધી વિષયાથી દૂર રહેવાથી તે વિષયા પ્રત્યેની રૂચિ ધીમે ધીમે સર્વથા નાશ પામતી જાય છે. કારણ કે ઉપશમ એ ક્ષયનું પ્રમળ કારણ છે. ઇન્દ્રિયા પર જય મેળવવાને અનેક માર્ગ બતાવવામાં આવે છે. તેમાંના એક માર્ગ જે જ્ઞાનીએ અનુભવી સિદ્ધ કરેલો છે તે નીચે પ્રમાણે છે. “ ઇન્દ્રિયાની ઇચ્છા વિરૂદ્ધ કાઇ પણ એક કામ કરવાને મન સાથે દૃઢ નિશ્ચય કરો; અને જ્યારે અમુક ઇન્દ્રિય પ્રમળ આવેગમાં હાય, પોતાના વિષયની તૃપ્તિને સારૂં તત્પર થઇ રહી હેાય, તે મેળવવાને અત્યંત ઉત્સુક હાય, ન્દ્રિયના વિષય સન્મુખ હોય, અને તમે તે ગ્રહણ કરવાને તમારા હાથ લંબાવવાની છેલ્લી પળમાં હા, તેવા સમય પસંદ કરે. તે સમયે તેન્દ્રિયને જણાવા કે ‘હું’ તારા કરતાં વધારે સમય અને સત્તાવાળેા છું; તને તારી વાસના પૂર્ણ કરવા દઈશ નહિ. આ પ્રમાણે જુદે જુદે પ્રસંગે જુદી જુદી ઇન્દ્રિયોના વિષયોના સંબંધમાં મહાવરો પાડતા જાએ. એટલે પછી શરીર તેમજ ઇન્દ્રિયા તમારી ઉન્નતિમાં વર્ષ થશે નિહ. જ્યાં સુધી તમને એમ ન લાગે કે શરીર અને ઇન્દ્રિયા તમારાં ગુલામ છે, નેકર છે, તમારી ઇચ્છા પ્રમ!ણે ચાલનારા કિંકર છે, ત્યાં સુધી ઉપર દર્શાવેલી રીતને અનુભવમાં મૂકા, અે જે કાર્યને મન ધિક્કારે છે. તે કાર્ય તમારી પાસે શરીર કરાવે ત્યારે તમે શમા. મનની ઈચ્છા વિરૂદ્ધ ઇન્ડિપથી ઘસાઈ જવું તે પોતાની માણસા ( મનુષ્યત્વ ) ખાવા ભરે છે. એમ હૃથા ધાગ For Private And Personal Use Only 15 Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જો આપણે આપણી પાશવી વૃત્તિઓ (animal instincts)ને આપણું સ્વાધીન ન કરી શકીએ, તે પશુઓમાં અને આપણામાં રતીભાર ભેદ નથી. આપણે મનુષ્ય રૂપમાં પશુ સમાનજ ગણવાને લાયક છીએ, માટે પિતાનું મનુષ્યત્વ સિદ્ધ કરવાને ઈન્દ્રિયો અને શરીરને પ્રથમ વશ કરવાં. જ્યારે મનુષ્યને સંસારના પદાર્થો પ્રત્યે દુઃખથી વૈરાગ્ય આવે છે, ત્યારે તે પદાર્થો પ્રત્યે અરુચિ થાય છે, પણ આ વૈરાગ્ય ક્ષણિક હેય છે. તેવા વૈરાગ્યને સ્મશાન વૈરાગ્ય કહીએ તે ખોટું નહિ; પણ તે વૈરાગ્યને વધારે સ્થાયી બનાવવાને જ્ઞાનની જરૂર છે. જે મનુષ્યને આત્મા અને તેના શાશ્વત ગુણ પ્રત્યે રૂચિ થાય, તો અનિત્ય પદાર્થોને ત્યાગ કરતાં તેને દુઃખ થશે નહિ જે મનુષ્ય હીરો જ છે, તે કાચના કકડામાં કેમ આસક્ત થઈ શકે છે જેણે સૂર્યને પ્રકાશ નિહાળે છે, તે આગીયાના પ્રકાશમાં કેમ લુબ્ધ થાય? માટે ઉચ્ચ વસ્તુઓ અને ગુણો પ્રત્યે પ્રેમ થવાથી હલકી વસ્તુઓને ત્યાગ કરવાનું કામ ઘણું સરલ બની જાય છે. ત્રીજું પુસ્તક સંબધ સત્તરી છે તેનો અર્થ એ થાય છે કે એમાં બોધ આપનાર સે ડો છે. તે કે બહુ વિચારણીય છે. તેને પ્રથમજ લેક તેના લેખકના હદયની વિશાળતા પુરવાર કરી આપે છે. सेयर्वरो य आसंबरो य, बुद्धो अ अहव अन्नो वा। समभाषभाविअप्पा, लहेइ मुक्खं न संदेहो ॥ ડાય વેતાંબર હોય, અથવા દિગંબર હૈય, વા બૌદ્ધ હેય અથવા અન્ય કોઈ ધમ હોય, પણ જેને આમા સમભાવથી ભાવિત હૈય, તે મોક્ષ પામશે, એમાં સંદેહ નથી. મનુષ્ય અધ્યાત્મ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માર્ગમાં આગળ વધવું હોય તે આ સમભાવને ગુણ ખીલવે જોઈએ. શરીર તરફ દૃષ્ટિ કરવાથી આપણે સમાન તત્વ જોઈ શકતા નથી કારણ કે કોઈ શરીર સ્થળ તે કઈ સુક્ષ્મ, કોઈ પુરૂષ તે કોઈ સ્ત્રી, કેઈ કાળે તે કઈ વેત, તેમ મનુષ્યની લાગણી તરફ દષ્ટિ કરીએ તે ત્યાં પણ સમાનતા જણાતી નથી. કારણ કે એક મનુષ્યને અમુક બાબત રૂચે, ત્યારે બીજાને તેનાથી વિરૂદ્ધજ બાબત રૂચિકર થાય, મનુષ્યની લાગણીઓમાં વિવિધતા જ નજરે પડે છે. તેમ મનમાં પણ સમાન તત્ત્વ દૃષ્ટિગોચર થતું નથી. “કપાળે કપાળે જૂદી મત” કઈ પણ બે વ્યક્તિઓના વિચારે સરખા દેખાતા નથી. ત્યારે સામ્ય અથવા સમાનતા ક્યાં જેવી ? સમાનતા આ સર્વની પાછળ રહેલા આત્મતત્વમાં જેવી. આત્મા જ્ઞાનદર્શન અને ચારિત્રની અપેક્ષાએ મૂળ સ્વરૂપ સમાન છે. બાહ્ય આકારે, વિવિધ લાગણીઓ અને વિચારના ભેદ પર દૃષ્ટિ નહિ કરતાં જે પ્રમાણમાં મનુષ્ય અંદર રહેલા આત્મતત્ત્વ તરફ દષ્ટિ કરે છે, તે પ્રમાણમાં સમાનભાવ ખીલવી રાગદ્વેષ રહિત દશા અનુભવી શકે છે. વળી તેજ પુસ્તકના ૧૨ મા લેકમાં લખેલું છે કે दसणभठ्ठो भठो दसणभठस्स नत्थि निव्वाणं । सिझति चरणरहिआ, दंसणरहिआ न सिमंति॥ જે જીવ દર્શનથી–સમ્યક્તવથી ભ્રષ્ટ થાય છે, ને સર્વથા ભ્રષ્ટ થાય છે, અને દશનથી ભ્રષ્ટ થનારને માટે નિર્વાણ નથી. (૬) ચારિત્રથી રહિત મનુષ્યો પણ સિદ્ધિને પામે છે, પણ દર્શનથી રહિત મનુ કદાપિ સિદ્ધિ પામતા નથી. આ બ્લેક આપણને બેવક જણાવે છે કે મનુષ્યની માન્યતા એ બહુ મહત્વની બાબત છે. કારણ કે માન્યતા પ્રમાણે તેનું વર્તન થવાનું એ નિર્વિવાદ છે. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 3 કોઇ મનુષ્ય કદાચ પોતાના જ્ઞાન પ્રમાણે ન વર્તી શકે, પણ જો તે પોતાના વર્તનને ભૂલરૂપ માનતા હાય તો તેના ઉદ્ધારને વાસ્તે માર્ગ છે. જેવી ભાવના તે પ્રમાણે મનુષ્યનું વર્તન થાય છે. તેજ વર્તન લાંબો સમય કરવાથી ટેવ પડે છે, તે ટેવ સમય જતાં સ્વભાવરૂપ થઇ જાય છે, અને તે સ્વભાવ સાથે મનુષ્ય બીજા ભવમાં જન્મે છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે મનુષ્યની માન્યતા અને તે ઉપરથી તેના મનમાં સ્ફુરતી ભાવનાએ એજ મનુષ્યના જીવનને દોરનારી છે. એજ પુસ્તકના ૨૫મા શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે • નિંદા અને પ્રશંસામાં, માન અને અપમાનમાં તથા સ્વજન અને પરજનમાં જે જીવનું મન સમાન છે, તેને સામાયિકમાં સ્થિત થયેલા પુરૂષ ગણવા.’ આ શ્લોક જણાવે છે કે ઉચ્ચ જીવન ગાળવાના અભ્યાસીએ સમવિષમ સ્થિતિમાં તેમજ તેને અંગે થતી પ્રશ'સા કે નિંદાના સમયમાં, રળેલા માન કે અપમાનના પ્રસંગમાં સમતાલવૃત્તિ રાખતાં શીખવું જોઇએ. આ સમાનૃત્ત રાખવાને ઉત્તમ માર્ગ એ છે કે તેણે પેાતાના મન સાથે નીચેનું સૂત્ર ગુથી દેવું. તે સૂત્ર કહે છે કે થપિ મિતિ-આ પણ જતું રહેશે. માન પણ જશે, તેમ અપમાન પણ ચાલ્યું જશે. પ્રશંસા જશે તેમ નિદા પણ જશે. સુખ પણ જશે તેમ દુઃખ પણ જશે. આ દ્વન્દ્વમાંથી કાઈ પણ બાબત સ્થાયી નથી. તે તેને વાસ્તે હર્ષ શાક નહિ કરતાં મનને સ્થિર રાખવાના પ્રયત્ન કરો. જે મનુષ્ય તે તે સંયેાગામાં મનને સમભાવે રાખી શકે છે તેજ શાંતિ અનુભવી શકે છે. આવા ઘણા શ્લોકા આ લેખકની નજર આગળ તરી આવે છે, જેનાપર લંબાણથી વિવેચન કરી શકાય. પણ અત્રે વિવેચન કરવાને For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાંચી નહિ કરાવવાનો હેતુ તેને ભાવાર્થ સમય નથી. આ બે ત્રણ કનું વિવેચન કરી જણાવવાને હેતુ એ છે કે આ લેકોને જેમ તેમ વાંચી નહિ જતાં તે વાંચીને વિચારવા અને તેને ભાવાર્થ સમજી તદનુસાર જીવન ગાળવાને કટીબદ્ધ થવું ચઉશરણ પયત્નો તથા આઉર પચ્ચખાણ પયને અંતકાળે વાંચવામાં આવે છે. અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળિ પ્રણીત ધર્મ-આ ચાર વસ્તુઓ જ મનુષ્યને અંતકાળે શરણરૂપ છે. આ વાત સત્ય છે; પણ જેને આખી જીંદગી સુધી તે ચાર બાબતોમાં શ્રદ્ધા રાખી નથી, અથવા તેનું બહુ માન કર્યું નથી, અથવા તેમના ઉપદેશ પ્રમાણે જે ચાલ્યા નથી. તેને મરણ સમયે આ બાબતની શી રીતે અસર કરી શકે? માટે જ્યારે શરીર સુદઢ હોય. ઈન્દ્રિો શક્તિવાળી હોય, આયુષ્ય દૂર હોય. અને મને બરાબર કામ કરતું હોય તે પળે આ ચાર શરણનો વિચાર કરો કે જેથી અંતકાળે તે વસ્તુઓનું સ્મરણ શાંતિ આપનારું અને બોધજનક નીવડે. આઉર પચ્ચખાણ પચવામાં આતુર (રેગી ) મનુષ્ય કરવા યોગ્ય પ્રત્યાખ્યાનનું વર્ણન છે એમજ બાળ મરણ, બાળ પંડિત મરણ, અને પંડિત મરણ એમ ત્રણ વિભાગ પાડી મરણ વખતે જૂદા જૂદા જીવની કેવી સ્થિતિ થાય છે, તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પયને મરણ સમયે રેગી આગળ વાંચવા માટે છે, પણ ઉપર જણાવ્યા પ્રમાણે પ્રથમથી તૈયારી કરવામાં આવી નથી હોતી તે મરણ સમયે રેગી મનુષ્ય કોઈ વિશેષ કરી શકતે નથી. છેવટે કપર પ્રકરણ મુકવામાં આવ્યું છે. તેમાં પાષધ, સાધુ. શીલ, તપ, બોધ, શ્રાવક, શ્રાવિકા, નાન વગેરે અનેક ઉપગી કરવું શાંતિ આપનાર કરો કે જે આ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * બાબતપર ઉત્તમ પ્રકારની સંસ્કૃત ભાષામાં શ્લોકા આપવામાં આવ્યા છે. કેટલાક સાધુ, સાધ્વીએ તથા શ્રાવા અને શ્રાવિકાએ આવા શ્લોકા માંટે કરે છે, તે બહુ સારી વાત છે. પણ તે સાથે જો તેના અર્થ અરાબર રીતે તેના મનમાં ઠસાવવામાં આવે તે ઘણા લાભ થઈ શકે. કારણ કે અર્થ વગરના શ્લોક લુણ વિનાના ભાજન જેવા છે. આમાં અમૂલ્ય છે પુસ્તકાના સાધુએ, સાધ્વીઓ તથા શ્રાવકા અને શ્રાવિકાઓ લાભ લઈ શકે તેવા ઉમદા આશયથી પંન્યાસ શ્રી અજીતસાગરજીએ દરેક શ્લોકનું મૂળ આપવા ઉપરાંત તેની સંસ્કૃત છાયા તથા તેનું ગુજરાતી ભાષાંતર કર્યું છે. દરેક શ્લોકપરઆંક આપેલા છે તે ઉપરથી ભાષાંતર સમજવાનું કામ ઘણું સરલ થાય છે. આવા ઉમદા અને મેધજનક પુસ્તકાનું ભાષાંતર બહુજ ઉત્તમ રીતે કરી જૈન સમાજને અજીતસાગરજીએ પોતાની વિદ્વત્તાને સારા લાભ આપ્યા છે, અને પોતાના સમયના અત્યુત્તમ ઉપયોગ કર્યો છે. આ પુસ્તકના બીજો ભાગ છપાવવાના છે, તેમાં પણ આવી જ શૈલિએ ખીજાં કેટલાંક પ્રકરણા પ્રસિદ્ધ થશે જે ઉચ્ચ આશયથી આ પુસ્તક પ્રકટ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે, તેવાજ ઉચ્ચ આશય ધ્યાનમાં રાખી વાંચકવર્ગ આ પુસ્તકનો સદુપયોગ ફરશે એવી આશા સાથે વિરમું છું. રતનપોળ–અમદાવાદ । મણિલાલ ન. દેશી. તા. ૩૦-૧૦-૨૦ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશકની પ્રસ્તાવના. પ્રસિદ્ધ વક્તા પન્યાસજી અજીતસાગરજી ગણિનું સં. ૧૯૭૫ ની સાલનું ચાતુર્માસ પાલણપુરમાં થયેલ તે વખતે તત્ર ચાતુર્માસ રહેલાં સાગરસપ્રદાયનાં મહુમ સાધ્વીજી શ્રી હરખશ્રીજીનાં મુખ્ય શિષ્યા સાધ્વીજી લાભશ્રીજીની પ્રથમથી એવી ઈચ્છા હતી કે જો વૈરાગ્યશતકાદિ પ્રકરણ અન્વયના આંકડા, સંસ્કૃત છાયા અને સરળભાષામાં લખાયેલા અર્થ સાથે એકત્ર કરી પ્રગટ કરવામાં આવે તેા તે હાલના જમાનામાં જતસમાજને વધુ ઉપયોગી થઇ પડે. તેઓશ્રીની આવી પ્રેરણાને લઇને પન્યાસજી મહારાજશ્રીએ તે કાર્ય પૂર્ણ કરી આપવા સંપૂર્ણ સહાનુભૂતિ દર્શાવી. જે માટે તેઓશ્રીના આ સ્થળે અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવે છે. પરંતુ તેમાશ્રીનું ત્યાંનું ચાતુર્માસ પૂર્ણ થવાથી આ કામ થોડો વખત ધ શું. અત્રે એક પ્રામાંગિક બીના ( મહારાજશ્રીના વિહાર )ની નોંધ લઇએ છીએ. મહારાજશ્રી પાલણપુરથી વિહાર કરી વગદા, મેમદપુર વિગેરે સ્થળાએ થઈ તાર ગાજીની યાત્રા કરી, ઈડર અને વડાલી વિગેરે ગામામાં આધ આપતા પ્રાંતીજ પધાર્યા. જે સમયે ત્યાંના બાવાએ * પન્યાસજી અજીતસાગરજીગંણુશસ્ત્રસંગ્રહ ” એ નામથી પુસ્તકસંગ્રહની સ્થાપના કરી. તદનન્તર ત્યાંથી વિહાર કરી વિજાપુર શાસુવિશારદ જૈનાચાર્યે યાનિઝ શ્રીમદ્ બુદ્ધિસાગર For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir iv સુરિજીના દર્શનનો લાભ મેળવી વિસનગર થઈ ચાણસમા પધારવું થયું. ત્યાં આગળ માણેકમાઇ નામની એક શ્રાવિકાને ઘણા મહાત્સવ સાથે દિક્ષા આપવામાં આવી અને માજીના ઉપાશ્રયમાં એક જાહેર ભાષાણુ આપ્યું. જેની અંદર ઘણા જનસમુહુ એકત્ર થયા હતા. ત્યાંથી પાટણમાં શાંતિસ્માત્રાદિ ઘણાં ધાર્મિક કાર્યો હોવાને લઇને ત્યાંના સંઘના આગ્રહથી સાગરગચ્છના ઉપાશ્રયે આવવું થયું. અત્રે કેટલાક દિવસ વ્યતીત કર્યાં બાદ મહેસાણાવાળા શેઠ પાનાચંદ કસ્તુરભાઈ મણીયારને ત્યાં એચ્છવ હોવાથી તેમને ત્યા શેઠ ખુળચંદ ગાંધી વિગેરેના અત્યાગ્રહને લઇને સં. ૧૯૭૬ ના વૈશાખ વદી ૧૧ ને રાજમહેસાણા પધારવું થયું. તે વખતે અત્રે શસ્ત્રવિશારદ જૈનાચાર્ય વિજયસિદ્ધિ સુરિજીના શિષ્ય. સમુદાય પેકી મુનિરાજ કલ્યાણવિજયજી, સાભાગ્યવિજયજી ત્થા શ્રીમાન શિવવિજયજી આદિ સાધુમંડળ ત્થા અન્ય સાધ્વીમંડળ પણ બિરાજતાં હતાં. શેઠ પાનાચ`દ્રભાઇને ત્યાં આચ્છવ, વરઘેાડા ત્થા જમણા ઘણાજ આનંદ સાથે સમાપ્ત થયાં. ત્યારબાદ ચાતુર્માસના સમય પાસે આવવાથી પાટણ, પાલણપુર, ઉંઝા, વિસનગર, વડનગર, ચાણુસમા, પ્રાંતીજ વડાલી અને અમદાવાદ વિગેરે વિગેરે ગામા મળી લગભગ અઢાર ગામોની વિનતીએ ઉપરા ઉપરી અત્રે આવવાથી અવેને સકળ સંધ તે વખતે માણુસા બિરાજતા શાસ્ત્ર વિશારઃ જૈનાચાર્ય યોનિઃ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજી પાસેથી પંન્યાસજીના ચાતુર્માસ માટે રજા મેળવી આવ્યા. જેથી કરીને મહારાજશ્રીનું ચાતુર્માસ મહેસાણામાં નકી થયું. બાદ જે વદી 11 અને આષાઢ વદી ત્રીજતે રોજ અનુક્રમે મર્હુમ જગત્ વિખ્યાત પદ્મપૂજ્ય રવિસાગરજી થા ગચ્છાધિપતિ શ્રીમદ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ સુખસાગરજી મહારાજશ્રીની જયંતિઓ તેમના ગુણ ગાન સાથે ઘણાજ ઠાઠમાઠ સાથે ઉજવવામાં આવી હતી. જેનો હેવાલ અન્ય સાપ્તાહિક પત્રોમાં પ્રસિદ્ધ થયો છે. ત્યારબાદ અત્રેની શ્રીમદ્ રવિસાગરજી પાઠશાળા કે જે થોડો વખત થયાં મંદ પડી ગઈ હતી અને જેને શેઠ ભીખાભાઇએ પ્રયાસ કરી સતેજ કરી હતી, તેના માટે મહારાજશ્રીએ ગામના સંભવિત ગૃહસ્થોને બંધ આપી છોકરાઓને ઈનામ આપવા માટે ત્થા ખર્ચ માટે બંદોબસ્ત કરાવી આપો. જેની અંદર શેઠ રામચંદભાઈએ રૂ. ૩૦, શેઠ ડાહ્યાભાઈએ રૂ. ૩૦, શેઠ માણેકલાલભાઈએ રૂ. ૧૫, તથા શેઠ ઉત્તમભાઈએ રૂ. ૧૫, એ પ્રમાણે આ ગૃહસ્થોએ દરમાસે બે વરસ સુધી તે રકમ આપવા કબુલ કર્યું છે. આ પ્રમાણે પાઠશાળાને નાણું સંબંધી મદદ કરાવી, તેના ધારાધેરણ બનાવી, તેને પગભર કરી. ત્યારબાદ અત્રેની જગજાહેર શ્રીમદ્દ યશોવિજી પાઠશાળા ત્યા રવિસાગરજી પાઠશાળાના વિધાર્થીઓને ઇનામ આપવાના સમારંભ વખતે મહારાજશ્રીએ પ્રમુખસ્થાનેથી વિદ્યાર્થીઓને ત્થા અન્ય ગૃહસ્થને અમૂલ્ય બોધ આપે હતો. ચાતુર્માસ દરમિઆન મહારાજશ્રીએ અત્રેના સંઘને ઉપદેશ આપી ભાયખલાની જમીન બાબત નામદાર ગવર્નર સાહેબ ઉપર સ્થા શરેહી દરબાર સાહેબ ઉપર તેમના રાજ્યમાં જેનો ઉપર થયેલા હુમલા માટે દિલગીરી પ્રદર્શીત કરવા બાબત ત્યા જોધપુર દરબાર સાહેબ ઉપર નગરશેઠ જોઇતારામભાઈ મારફત તાર કરાવ્યા હતા. અત્રેની ગુજરાતી થા અંગ્રેજી સ્કુલના વિદ્યાર્થીએને પાણું પીવાની પરબ માટે ત્યાં બકરીઈદના દિવસે નિર્દોષ જનાવર છેડાવવા માટે ત્યા અને બહેરા-મુંગાની નિશાળ સાફ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 વિગેરે કાર્યો માટે અત્રેના ગૃહસ્થાને ઉપદેશ આપી તેમાં યોગ્ય મદદ કરાવી. અત્રેના તળાવમાં માછલાં નિહ મારવાના હુકમ માટે સંઘને ઉપદેશ આપી નગરશે જોઇતારામભાઇ મારફત મેં. સુષ્મા સાહેબ પાસેથી તેવા હુકમ મેળવાવ્યા. અને તળાવની ચારેબાજુ ઉપર શેઠ રામચંદભાઇ, ડાહ્યાભાઇ, ઉત્તમભાઇ ત્યા સરૂષચંદ્રના ખર્ચે આ હુકમના પીલા ચડાવ્યા. ઉપરાક્ત કાર્યમાં લીધેલા શ્રમ માટે મે. સુબાસાહેબ ત્થા નગરશેઠ જોઇતારામભાઇના આભાર માનવામાં આવે છે. ત્યારબાદ પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવતાં, તે પર્વણાજ આનંદથી, તપ, પૂજાદિ ધાર્મિક કાર્યોમાં વ્યતીત થયાં હતાં. ચાલુ સાલના પર્યુષણની અંદર સુપન ત્થા પારણાના ઘીની ઉત્પન્ન એક દરે મળી પાંત્રીસ હજારની થઇ હતી. જેની અંદર પર હજારના ચઢાવાથી પારણું. શેઠ રામચંદ ગાંધી લઇ ગયા હતા. અને મારસાસ્ત્ર રૂ. ૩૬૦૧ ના ચઢાવાથી શે. રવચંદ્ર વજેચંદ પારેખ તરફથી શેઠ ઉત્તમભાઈ પાતાને ઘેર લઇ ગયા હતા. પારણુ માંધવાના ચક્રયા રૂ. ૧૦૦૦ શેઠ ઘેલાભાઈ કરમચંદ તરફથી શેઠ ડાહ્યાભાઇ મેલ્યા હતા. ત્યારબાદ પાણ મણીયાતીપાડાના દેરાસર માટે રૂ. ૬૮૦ થા વરસાડા, સઘપુર અને મડાણા વિગેરેના ગામાના દેરાસરા માટે ટીપ કરવામાં આવી હતી. તે દરેકને રૂ. ૨૦૯-૨૦૯ આપવામાં આવ્યા . આ ઉપરાંત જીવદયા માટે એક ખાસ ટીપ કરવામાં આવી હતી. જેની અંદર ફ્. અઢારસા ઓગણીસા સુધી એકઠા થયા હતા. જેમાંથી નીચે જણાવેલા ખાતાઓમાં તેમના નામ આગળ જણાવેલી રકમ માકલવા કરાવવમાં આવ્યુ છે. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ રૂ. પ૦૦ જીવદયા જ્ઞાન પ્રસારક મંડળ-મુંબાઈ રૂ. ૨૦૦ અનુકંપા ફંડમુંબાઇ. રૂ. ર૦૦ જીવદયા જ્ઞાન પ્રસારક ફડ-હૈદરાબાદ રૂ. ૨૦૦ પશુરક્ષા ફેડ-ધુળીયા. રૂ. ૫૦ સત્સંગ ઓફીસ-સુરત. રૂ. ર૦ કાશી પશુશાળા. રૂ. ૩પ તારંગાહીલ કબુતર ફડ. રૂ. ૫૦ પ્રાણુરક્ષક સંસ્થા-રાજકેટરૂ. ૨૫ જીવદયા પ્રચારણિ સભા-અમદાવાદ, રૂ. ૫૧ જુનાગઢ પાંજરાપોળ. રૂ. ૨૦૦ મહેસાણું પાંજરાપોળ. બાકી બચેલા પૈસા જીવદયા માટે જ રાખ્યા છે. વિછીયા પાંજરાપોળની ટીપ કરાવી આપી હતી તેમાં પણ રૂપીયા, ૨૦૦ ઉપરાંત થયા હતા. તેમજ કચ્છના વાગડ તાલુકાના કટારીયા ગામના છનાલયના જીર્ણોદ્ધાર માટે ઉપદેશ આપી રૂપીયા પાંચસે કરાવી આપ્યા હતા આ સિવાય ગરીબ કુટુંબોને ખાનગી રીતે રીતે મદદ કલવાની સગવડ કરવામાં આવી હતી. આ પર્વમાં તપસ્યાઓ ત્યા પ્રભાવનાઓ સારા પ્રમાણુથી થઈ હતી. ચાલુ સાલમાં દસ સ્વામિ લસલો ( નોકારસીઓ ) ઘણજ ભાવ સાથે કરવામાં આવ્યાં હતાં. શેઠ. ડાહ્યાભાઈ તરફથી શ્રીમદ્ રવિસાગરજી મહારાજ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ શ્રીની મીએ પૂર્જા ભણાવી પ્રભાવના કરવામાં આવી હતી. અને ત્યાર પછી તેમના તરફથી ત્યાંજ એક પ્રીતિ ભોજન આપવામાં આવ્યું હતું. દર રવિવારે ત્યાં ગુરૂપાદુકાના દર્શન કરવા જવા માટે ઘણા માણસોએ નિયમ સ્વિકાએછે. મહારાજશ્રીએ ચાલુ સાલમાં સમગ્ર મહેસાણુાના હિન્દુ મુસલમાનની એક ગંજાવર સભામાં ચા નહિ પીવા માટે અસરકારક આધ આપ્યા હતા, જેના પરિણામે સમગ્ર ગામની હૉટલો અધ થઇ છે અને ઘણાખરા જતાએને સદન્તર ચાના ત્યાગ કર્યા છે. અને નગરવાસીનેએ ચાનું સરઘસ ચઢાવી ચાને જળસમાધી કરાવી છે, તેમજ મહેસાણાના ઢેડ, ભંગી, ચમાર અને ગરોડા લેાકેાને ત્યા સ્ટેશન ઉપરના તકરીને એકત્ર કરાવી તેમને સારી રીતે ખેધ આપી તેમની કામમાં સદાને માટે દારૂ નિહ વાપરવા માટેને દાખસ્ત કરાવ્યો છે. ઉપરનાં ખૂન્ને કાર્યાં ઘણાં જ લાભદાયક તેમજ સ્તુત્ય થયાં છે. મહારાજશ્રીના ચાતુર્માસથી અત્રે પણમાં થયેલી ખાદશાહી ઉત્પન્નમાંથી તેઓશ્રીના ઉપદેશથી તેને માટે ભાગ સંઘે નીચેના કામેામાં વાપરવા નકી કર્યું છે અને કાર્ય પણ ઘેાડા વખતમાં શરૂ થવા સંભવ છે. ૧. અન્નેના રૂષભદેવ ભગવાનના દેરાસરના જીર્ણ થઈ ગયેલા લેયરાના સમારકામ માટે. ૨. સુપન વિગેરે બીજો કેટલેક ઠ્ઠું થઇ ગયેલા સામાન સુધરાવી નવા બનાવવા માટે, For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ વળી રાધનપુરવાળા શેઠ ચંદુલાલ વછરાજ અહારાજશ્રીને વદનાથે અત્રે આવેલા તે વખતે તેમણે શ્રીમદ્ રવિસાગરજી ધારાળાની મુલાકત લઈ વિદ્યાર્થીઓને એક એક પાવલી ત્થા શ્રીફળ ઇનામ તરીકે આપ્યાં હતાં. મહારાજશ્રીના ચાતુમસ દરમિઆન અત્રેની ચોવિજયજી પાઠશાળાના માસ્તર દુર્લભદાસ ત્થા આણ ંદજીભાઈ વિગેરે વિદ્યાર્થીઓએ ત્યા સુખસાગરજી લાયબ્રેરીના મેમ્બરોએ જે શ્રમ લઈ મહારાજશ્રીતી સેવા ઉડાવી છે તે બદલ તેઓને અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપવામાં આવે છે. તેમજ મહેસાણાના સમગ્ર સંઘે આ સાલમાં તન મન અને ધનથી પંન્યાસજી મહારાજશ્રીની સેવાને જે અપૂર્વ લાભ મેળવ્યો છે તેના માટે તેએને ઘણુંજ ગારવ ઘટે છે, અને અત્રેના સુધારાખાતાના ભડારીજી શેઠ હરગોવનદાસ ગાંધીએ તે મુનિભક્તિનો અપૂર્વ લાભ મેળવી ઘણું પુન્ય ઉપાર્જન કર્યું છે. ચાલુ ચાતુર્માસ દરમિ!ન મહારાજશ્રીના ઉપદેશથી આ પુસ્તક છપાવવા માટે જે સગૃહસ્થાએ આર્થિક સહાય આપી છે તેમનાં નામ ભારતી તેધમાં જણાવવામાં આવ્યાં છે. તેની સહાયથી જ અમે આ સંગ્રહ પુસ્તકારા જનસમાજ સમક્ષ મૂકવા ભાગ્યશાળી થયા છીએ. પ્રથમ પાંચ માગધી પ્રકરણા ત્થા પાંચ સંસ્કૃત પ્રકરણો છપાવી ભેમા બધાવી એક વાલ્યુમમાં બહાર પાડવાના વિચાર હતા પણ તેનું કદ એકદમ વધી જશે એમ લાગવાથી પાંચ માગધી પ્રકરણો ત્થા એક સંસ્કૃત પ્રકરણ ભેગા અંધાવી પ્રકરણ સુખસિન્ધુના પ્રથમ વિભાગ તરીકે બહાર પાડવામાં આવ છે અને બીજો વિભાગ પણ થોડા વખતમાં વાંચક વર્ગ સમક્ષ રજુ કરવા ભાગ્યશાળી થઈશું એમ ઇચ્છીએ છીએ. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ વિભાગની પ્રસ્તાવના લખી આપવા પ્રસિદ્ધ વિદ્વાન શ્રીયુત મણિલાલ નભુભાઈ દેસી. બી. એ. એ સ્વીકાર્યું છે, જે માટે તેઓને આ સ્થળે અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવે છે. આ પ્રસ્તુત પુસ્તકની મહારાજશ્રીએ તૈયાર કરેલી પ્રેસ કોપી ત્થા છેવટનાં દરેક પ્રફ તપાસી જવા માટે વ્યાકરણાચાર્ય શાસ્ત્રીજી શ્રીમાન ભાઈશંકરભાઇએ પિતાના વખતનો જે ભોગ આપે છે તે માટે તેઓનો પણ અત્રે આભાર માનવામાં આવે છે. પ્રથમ વિભાગમાં રહેલી ભૂલો માટે શુદ્ધિપત્ર આપવામાં આવ્યું છે તેમ છતાં દષ્ટિપથી વા છાપકામને લઈને જે અશુદ્ધિ રહી ગઈ હોય તે વાચકવર્ગ સુધારી લેશે એમ પછી અત્રે વિરમીએ છીએ, ધરીવાડ–નાગરીરામ, ] લી. સેવાભિલાષી. અમદાવાદ, વિક્રમ-૧૬, ' વિઠ્ઠલભાઈ જીવાભાઈ પટેલ, આશ્વિન, શુકલપક્ષ-પૂણિમ. ) For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री वैराग्यशतकादि प्रकरणोनी अशुद्धि-शुद्धि. धम त्वरमाणा भाव ३ धर्मम् त्वरमाणाः भावा घट्ट कुरुध्वम् हट्टे कप स्वपी मातृ कप स्वपि मात दुःखं अ इति तमि दासी બી ४३२ दुखाः १६ शित दुःख-म इत्य तमि दोसो એકીઓ दुःखाः કમી मुज्झसु मुज्झमि For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir शुद्धि ४. ५१. ક૨ पति.. ९ ૨ બયાગ शुकिं, सयोगः અથાત્ पयठ्ठा અથાત पयट्टा दुःख जनैः जनः सह महा भुंजन्ता एस्सु ग्रंसितं सुखा. मही भुज्यमाना एस भ्रंशितं सौख्या प्रकट मौख्यम प्राकट सुखम् बुडन्ति ग्वाणी बुडन्ति खणी दिदि दिटि प्रसगै प्रमरो मणय मयण મુનિઆનું णमा हैणमा For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંકિત. १०० १० અશુદ્ધિ. वाटित्वा वेद माहेइ ચાદ वह चोटित्वा येद् मोहेइ वही लाए लति १२२ दुख अग्गिमि मम्मत्त जावि भावणाआ १२५ लोए लन्ति दुःख अग्गिम्मि सम्मत्तं जावि भावणाओ लोग असढो माज्ञा मग्गम्मि तेणगी १२६ लाग अमढा माज्ञां मग्गंमि तेणगे १४८ बुचई बाही वच्च वाहो रवं रक्व For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५४. पति शुदि. शक्षि. १६२ १७ द्रव्य लाह 8 द्रव्यं लोहं સંદેહ সন্তাগ मत्कीर्तनं माहिदं जोई विरोहा सुट्टिआ लावद्योग सत्कीर्तनं महिद जाई विगहा सुठिआ ૧૮૨ m કયા . ० પમ 0 मणे तदुक्तं २०८ 0 मणी तदुक्त કયા उत्तम ध्यान भतेपु ઉપાધિ उपठि संजाग उत्तम ध्याने २१६ अतेषु ર૧૮ २२० ઉપાધિ उदि मंजोग For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५५. २२२ રર २२ पति १३ ર પ્રમાણે शुद्धि. अट પ્રમોદે अठ दठ उत्पन्न कठे २३० १२ जोग re हट्टं घट्ट भवाद्रिमो भर्वादेर्मो श्रदृ सुअक्खधी श्रह सुअक्खंधी मत्तम् मत्तुम् २३७ ર૩૮ १७ ૧૨ पप्फा पप्फो लोग रुप ર૪રૂ पुण्याब्धि शार्दुल ओप पुण्याब्धि আহত औप २४९ , સમકત રમ્પકવ * આ શબ્દની અશદિ ઈડેકાણે આવે તે આ પ્રમાણે સમજવી. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra पृष्ट २५७ २६३ २७१ २७४ 33 " २७५ २७६ "" " 99 २७७ ,, २८० 27 २८४ २८६ "" २९२ ३०२ ३०७ पंक्ति. १६ १० ११. १९ 77 २.४ १७ १९ ४ १६ www.kobatirth.org २५ शुद्धि. तूंजन् કયા भाजः શિત अतिथी फलज वंश कति થય અથા छेत् નિમાણ लाक उपन्या बृ श्री, जा नैव મે पका ભુત Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only शुद्धि. जंतन् કર્યાં भाज શિત अतिथि फल वंशा कल्कि થાય અર્થાત छ. નિર્માણ આઈ लोके पन्यां वृत्तम् श्रीपूजा नैवे કર્યો पक्वा छत Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४. पति शुद्धि. ३०८ १४ापति शुदि . પાપદ્ધિ નિધન નિધન नृप rewww. नृपं युग ३२९ ३३६ कनकद्गी द्वया द्वाराप्य धरि ગુવા कनकद्धी द्वया द्वाराण्य धुरि ગુ स्ताय स्ताप नुन कोटि ननं कोटी ग्रह गृहे ३४४ स्तत यस સ્પર્ધા नंदावर्त वत्र સ્પર્ધા नंदावत तीत तोतं ३५२ २१ मला मुला For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ सञ्चारित्रचूडामणि शुद्धक्रियायोगि गच्छाऽधिपति श्रीमत्सुखसागरगुरुचरणकमलेभ्यो नमः ॥ ॥श्री वैराग्यशतकम्। (भू मने भाषान्तर सहित.) संसारमि असारे, नथि सुहं वाहिवेअणापउरे। जाणतो इह जीवो,न कुणइ जिणदेसियं धम्मं ॥१॥ संसारेऽसारे नास्ति सुखं, व्याधिवेदनाप्रचुरे । जाननिह जीवो, न करोति जिनदेशितं धर्म ॥१॥ અર્થ સાર રહિત તથા વ્યાધિ (શરીર સંબંધિ દુઃખ) અને વેદના (મન સંબંધિ દુ:ખ) વડે ભરેલા આ સંસારમાં સુખ નથી એમ જાણતાં છતાં પણ જીવ જીનેશ્વરના પ્રરૂપેલા ધર્મને કરતે નથી. अजं कल्लं पर परारि, पुरिसा चिंतंति अत्थसंपत्ति। अंजलिंगयं व तोयं, गलत माउं न पिच्छति ॥२॥ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अद्य कल्ये परस्मिन् परतरस्मिन् , पुरुषाश्चिन्तयन्त्यर्थ संपत्तिम्। अंजलिगतमिव तोयं, गलदायुनं पश्यन्ति ॥ २॥ અર્થ-મૂઢ પુરૂષે આજ કાલ પહાર (આવતે બીજે વર્ષે) અને પરાર (આવતે ત્રીજે વર્ષે) ધનની પ્રાપ્તિ (ધન મળશે એમ) ચિંતવે છે, અર્થાત્ આજ નહિંતે કાલે, કાલે નહિતે બીજે વર્ષ, ને બીજે વર્ષે નહિ તે ત્રીજે વર્ષે ધનની પ્રાપ્તિ થશે એમ આશામાં ને આશામાં દિવસે ગુમાવે છે, પરંતુ તે મૂઢ પુરૂષ હથેલીમાં રહેલા પાણીની પેઠે ક્ષય થતા પિતાના આયુષ્યને જોતા નથી. ફ રક , , जं कल्ले कायव्वं, तं अजं चिय करेह तुरमाणा। , बहुविग्यो हि मुहत्तो, मा अवरोहं पडिरकेह॥३॥ જે ક્રન્ચ, તત્ર વાળા बहुविघ्न एव मुहूत्तों, माऽपराह्नं प्रतीक्ष्वध्वम् ।। ३ ।। અર્થ – હે પ્રાણીઓ! જે ધર્મકાર્ય કાલે કરવા ગ્ય હોય તેને નિશ્ચય આજેજ ઉતાવળથી કરે, કારણકે મુહૂર્ત (બે ઘડીને કાળ) પણ ઘણાજ વિષ્નવાળે છે (અર્થાત્ એક મુહૂર્તમાં પણ અનેક વિધને આવી પડે છે). માટે જે ધર્મકાર્ય પહેલા પહેરમાં કરવાનું હોય તેને પાછલે પાર કરીશું એમ ધારી વિલંબ ન કરો. ૧ ૩ For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org R ) Acharya Shri Kailassagarsuri Gyanmandir દી? સંસારનહાવા-ચરય નેહાળુરાવત્તાય । ૧ દુ ७ . ૯ ૧૦ जे youहे दिवा, ते अवरहे न दीसंति ॥ ४ ॥ ही ! संसारस्वभावचरितं स्नेहानुरागरक्ता अपि । ये पूर्वाह्ने दृष्टास्तेऽपराह्ने न दृश्यन्ते ॥ ४ ॥ અર્થ:-સંસારના સ્વભાવનું આચરણ દેખીને મને ઘણાજ ખેદ થાય છે, કારણકે પ્રેમમ ધને કરી મંધાયેલા એવા જે રયજનાદિકને પ્રાત:કાળમાં દીઠા હોય તે (સ્વજનાદિક) પાછા સાંજે દેખાતા નથી. ૩ ર मासु अहजग्गिअब्वे, पलाइअव्वं मिकीसवि समेह ? | ૧૨ ૧૩ 9 . ૯ ૧ ૦ ૧૧ तिनिजणा अणुलग्गा, रोगो अ जरा अ मच्चू अ ॥५॥ मा स्वपित जागरितव्ये, पलायितव्ये कस्माद् विश्राम्यथ ? | यो जना अनुलग्ना रोगथ जरा च मृत्युश्च ॥ ५ ॥ અર્થ:-ડે પ્રાણીયા ! જાગવાને સ્થાને સૂઈ ન રહેા ( અર્થાત્ ધર્મકાર્યમાં પ્રમાદ ન કરી ). અને નાસવાની જગ્યાએ વિસામા કેમ કરી છે. ? (અર્થાત્ આ સ ંસાર નાસવાની જગ્યા છે તે તેમાં નિરાંતે કેમ બેસી રહ્યા છે ?) કારણકે રાગ, વૃદ્ધાવસ્થા, અને મૃત્યુ એ ત્રણ જણા તમારી પાછળ લાગ્યા છે. For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir दिवसनिसाघडिमालं, आउसलिलं जिआण वित्तूण। चंदाइच्चबईल्ला, कालरहट्ट भमाडंति ॥६॥ दिवसनिशा घटीमालया, आयुःसलिलं जीवानां गृहीत्वा । चंद्रादित्यवलिवर्दी, कालाऽरहट्टं भ्रमयतः ॥ ६॥ ' અર્થા-ચંદ્ર અને સૂર્ય રૂપી બળદે દિવસ રાત્રિ રૂપી ઘડાની પતિવડે નાં આયુષ્યરૂપ પાણુંને ગ્રહણ ४२ ॥३पी 2 ( २५२६८ ) ने उथे नीय समावेछ ( 4થતુ ઉંચે દેવાદિગતિમાં અને નીચે નરકાદિ ગતિમાં ફેરવે છે). सा नस्थि कला त नत्थि उसहं त नत्थि किंपि विन्नाणा जेण धरिजइ काया, खजति कालसप्पेणं ॥७॥ सानास्तिकला तन्नास्त्यौषधं, तन्नास्ति किमपि विज्ञानम्। येन धायते कायः, खाद्यमानः कालसर्पण ।। ७॥ અર્થ - હે ભવ્ય છે કાળરૂપી સર્ષે ખાવા માંડેલી કાયા જેના વડે ધારણ કરીએ (રાખી શકીએ) તેવી ૭ર કળામાંની કોઈ પણ કળા નથી, તેવું કઈ ઓષધ નથી, અને તેવું કઈ વિજ્ઞાન (શિપ ચાતુરી) પણ નથી. અર્થાત્ કાળવડે નાશ પામતી કાયાને બચાવી શકે તેવી કઈ વસ્તુ વા ઉપાય નથી, For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir दीहरफणिदनाले, महिअरकेसरदिसामहदलिल्ले। ओ ! पीअइ कालभमरो, जणमयरंदं पुहविपउमे॥८॥ दीर्घफणीन्द्रनाले, महीधरकेसरे दिशामहादले। ओ ! पिबति कालभ्रमरो, जनमकरंदं पृथ्वीपो ॥८॥ અર્થ -ઘણી ખેદની વાત છે કે કાળરૂપી ભ્રમર મહેટા શેષનાગરૂપી નાળવાળા, પર્વતરૂપ કેસરાવાળા, અને દિશારૂપ મહેટા પત્રવાળા પૃથ્વિરૂપ કમળમાં રહેલા જનરૂપી भ४२४ने (04-2॥४३रसने ) पाये छ. छायामिसेण कालो, सयलजिआणं छलं गवसंतो। पास कहविन मुंचइ, ता धम्मे उजमं कुणह ॥९॥ छायामिषेण कालः, सकलजीवानां छलं गवेषयन् । पार्श्वकथमपि न मुंचति, तस्माद धर्म उद्यम कुरुध्वं ॥९॥ અર્થહે ભવ્યપ્રાણિયે ! છિદ્રને ઓળનારો કાળ શરીરની છાયાને મિશે (બહાને) સર્વ જીનાં પડખાને કોઈ ૧૧, ૧૨ ૧૩ શેષનાગરૂપી નાળવાળા એ વચન લેકપ્રસિદ્ધિની અપાએ જાણવું, અન્યથા શેષનાગે પૃથ્વીને ધારણ કરી રાખી છે એવી मा. नदर्शनी नयी. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ પ્રકારે મૂકતે નથી (અર્થાત્ જીવેના શરીરની છાયા જેમ શરીરની સાથે ને સાથે જ રહે છે તેમ કાળ પણ નિરંતર સર્વજીની પાછળ લાગેલેજ છે.) માટે ધર્મને વિષે ઉદ્યમ કરે. कालंमि अणाइए, जीवाण विविहकम्मवसगाणं। ते नत्थि संविहाणं, संसारे ज न संभवइ ॥१०॥ कालेऽनादिके जीवानां, विविधकर्मवशगानां । तन्नास्ति संविधान, संसारे यन्न संभवति ॥ १० ॥ અર્થ-આદિ રહિત (કાળ, કર્મ, જીવ, અને સંસાર એ સર્વનું અનાદિપણું છે. ) કાળચક્રમાં પરિભ્રમણ કરતા અને અનેક પ્રકારના કર્મને વશ થયેલા જીવોને તે કઈ સંવિધાન (એકેન્દ્રિયાદિક ભેદ) નથી કે જે સંસારમાં જીવને પ્રાપ્ત ન થયે હેય. અર્થાત્ સંસારમાં જે એકેન્દ્રિયાદિક સર્વ ભેદને પામી ચૂક્યા છે. बंधवा सुहिणी सव्वे, पिअ माया पुत्त भारिया। पेअवणाओ निअत्तंति, दाउणं सलिलंजलिं॥११॥ વાંધવા મુદત સર્વે, માતાપિતા પુત્રમાર્યા / For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૬ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir મેતવનાશયંતેતે, યા સ્કાડવામ્ ॥ ॥ અર્થ-ડે જીવ ! બંધુએ, મિત્રા, માતા, પિતા, પુત્ર, અને સ્ત્રી એ સર્વે મૃત્યુ પામેલા મનુષ્યને પાણીની અંજલિ આપીને સ્મશાનથી પાછા ઘેર આવે છે, ( પરન્તુ તેમાંનું કોઇ મરણ પામેલા મનુષ્યની સાથે જતું નથી ). ( આર્યાવૃત્તમ્ ) ૩ ૫ . ૬ विहडंति सुआ विहडंति, बंधवा वल्लहा य विहति । ૧૦ ૧૩ ૧૪ ૧૧ ૧૨ * ૧૧ इक्कोकहविनविहडइ, धम्मोरेजीव जिण भणिओ ॥ १२ ॥ विघटन्ते सुता विघटन्ते, बान्धवा वल्लभा विघटन्ते । જ: થાવ ન નિયતે, ધર્મો રે ગીવ ! નિનમાંળતઃ ।।oા અર્થ-રે અજ્ઞાની જીવ! પુત્ર પુત્રિયાના વિયાગ થાય છે, વજનના વિયોગ થાય છે, અને વ્હાલી સ્રીયાના પણ વિયેાગ થાય છે, પરન્તુ હે જીવ! જીનેશ્વરે કહેલા ધર્મના ક્યારે પણ વિયેાગ થતા નથી. અર્થાત્ આ જીવને સાચું સગપણતા ધર્મનુંજ છે. ,, આ ગાથામાં “ રે ” એવું અધમ સંમેધન મૂક્યું છે તેનું કારણુ એ છે કે આ જીવને ધર્મવિના કાઈપણ સહાયકારી નથી પણ તેતે મૃકાતે બીન્તને (સ્વજનાદિકને ) સહાયકારી માની મંા છે માટે. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( 6 ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૐ ४ अडकम्मपाबद्धो, जीवो संसारचार ठाइ । ૧ * ६ ७ ८ अडकम्मपासमुक्को, आया सिवमंदिरे ठाई ॥ १३ ॥ अष्टकर्मपाशबद्धो, जीवः संसारचार के तिष्ठति । अष्टकर्मपाशमुक्त, आत्मा शिवमंदिरे तिष्ठति ॥ १३ ॥ અર્થ:-હે આત્મન્ ! આઠ કર્મરૂપી પાશવડે અ ધાયેલે જીવ સંસારરૂપી કેદખાનામાં (મંદિખાનામાં) રહે છે, અને આઠ કર્મરૂપી પાશથી મૂકાયલા આત્મા મેક્ષ દિરમાં रहे छे. 3 विहवो सज्जणसंगो, विसयसुहाई विलासललिआई। ६ ૧ नलिणीदलग्ग घोलिर, जललव परिचंचलं सव्वं ॥ १४ ॥ विभवः सज्जनसंगो, विषयसुखानि विलासललितानि । नलिनी दलाग्रघूर्णयितृ-जललवपरि चंचलं सर्वे ॥ १४ ॥ अर्थ:-विलव भेटले लक्ष्मी, तथा भाता, पिता, ભાઇ, ભાર્યો વગેરેના સંબંધ, અને વિલાસે કરીને સુંદર * અહિં. એકજ ગાથામાં નૌવ અને આત્મા એવા બે શબ્દ भृया छे तेनुं अरा सहित होय ते जीव, અને આ કર્મરહિત હોય તે આમા કહેવાય છે. For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (8) એવા વિષયસુખ એ સર્વ કમલિનીના પાનના અગ્રભાગપર ઘુમરાતાં એટલે રહેલાં પાણીના બિંદુ જેવાં અતિશય यंत्रण छे. १ 3 ર ४ ૬ ८ तं कथ बलं तं कथ, जुव्वणं अंगचंगिमा कत्थ ? | ૧૨ ૧૩ ૧૪ ૧૦ ૧૧ सव्व मणिचं पिच्छह, दिहं नहं कथंतेण ॥१५॥ तत् कुत्र बलं ? तत्कुत्र, यौवनं ? अंगचंगिमा कुत्र ? | सर्वमनित्यं पश्यत, दृष्टं नष्टं कृतान्तेन ।। १५ ।। अर्थ:- हे प्राणियो ! ते शरीरनुं मज ज्यां गयुं ? ते જુવાનીપણું ક્યાં ગયું ? અને તે શરીરનું સુંદરપણું પણ કર્યાં ગયું ? માટે જે પ્રથમ દીઠું હતું તે યમરાજાએ નાશ કર્યું એ પ્રમાણે સર્વ વસ્તુઓનું અનિત્યપણું જુએ. અર્થાત્ અનિત્ય વસ્તુના વિચાર કરો. ૩ ૪ घणकम्मपासबद्धो, भवनयरचउप्पहेसु विविहाओ । ६ 4 ७ १० पावs विडंबणाओ, जीवो को इत्थ सरणं से ॥ १६ ॥ घनकर्मपाशबद्धो, भवनगरचतुष्पथेषु विविधाः । प्राप्नोति विडंबना, जीवः कोऽत्र शरणं तस्य ? ॥ १६ ॥ અર્થ:-ડે પ્રાણી ! નિબિડ કર્મરૂપી પાશથી બધાયલે For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org ( 1૦ ) જીવ સંસારરૂપી નગરના ચાર ગતિરૂપ ચોટામાં અનેક પ્રકારની દુ:ખદાયક વિટંબના સંસારમાં તે પ્રાણીનું રક્ષણ રક્ષણ કરનાર કાઈ નથી. પામે છે તે કારણુ માટે કરનાર કાણુ છે! અર્થાત્ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir 3 घोरंमि गभ्भवासे, कलमलजंबालअसुइबी भच्छे । ૧ ૫ वसिओ अनंतखुत्तो, जीवो कम्माणुभावेण ॥१७॥ ' घोरे गर्भवासे, कलमलजंबालाऽशुचिवीभत्से । ષિતોનંતકૃસ્ત્રો, નવ ધર્માનુમા૨ેન || ૭ || અથશ્ન-જીવ ભયાનક પેટમાં રહેલા દ્રવ્યના (પદાર્થના) સમૂહરૂપ કાદવવડે અશુચી અને મીભત્સ એટલે કમકમાટ ભરેલા ગર્ભવાસમાં શુભાશુભ કર્મના પ્રભાવે અનતીવાર રહેલા છે. ૧. ૩ પ્ चुलसीइ कौर लोए, जोणीणं पमुहसयस हस्ताई। う s ૧૦ इक्किकमि अ जीवो, अगंलखुत्तो समुत्पन्नो ॥ १८ ॥ चतुरशीतिः किल लोके, योनीनां प्रमुखशतसहस्राणि । एकैकस्यां च जीवोsनंतकृत्वः समुत्पन्नः ॥ १८ ॥ અર્થ:Àાકમાં નિશ્ચે જીવાની ઉત્પત્તિનાં સ્થાનક For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 1 ) (ચારાશી પ્રમુખ લાખ એટલે) ચાર્યાશી લાખ જ છે. અને તે ચારાશી લાખ ચેાનિમાંની પ્રત્યેક (એકએક) ચેાનિમાં જીવ અનંતવાર ઉત્પન્ન થયા છે. 3 ૧ मायापियबंधूहिं, संसारत्थेहिं पूरिओ लोओ । बहुजोणिनिवासी हिं, नय ते ताणं च सरणं च ॥ १९ ॥ ૧૧ ૩ ૧. & માતા-પિત-વધુમ:, સંતાયૈઃ પૂતિો જોશઃ 1 बहुयोनिनिवासिभिः नच ते त्राणं च शरणं च ॥१९॥ અર્થ:-સંસારમાં રહેલા અને ઘણી એટલે ચાયોશી લાખ જીવચેાનિમાં નિવાસ કરીને રહેલા માતા-પિતા અને ખંધુએ વડે જ આ લાક પૂરેલા છે, અને તે સર્વે હારૂં રક્ષણ કરનાર નથી તેમજ ત્હને તેઓ શરણુ કરવા ચેાગ્ય પણ નથી. ( કારણ કે જેએ પેાતેજ બંધનમાં પડયા હોય તેએ બીજાને શી રીતે છેડાવે ? ) ૫ ૩ દ जीवो वाहिविलुत्तो, सफरी इव निजले तडफड | ૧૧ सयलौविजर्णापिच्छइ, कोसक्कोवेअणाविंग मे ॥२०॥ जीवो व्याधिविलुप्तः, शफर इव निर्जले तडफडयति । મોર્ગવ નન: પતિ, ૪: શસ્રો નેનાવિને ? ।।૨૦।। For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ -વ્યાધિવડે ઉપદ્રવ પામેલે જીવ જળરહિત પ્રદેશમાં (સ્થાનમાં) માછલાની પેઠે તરફડે છે, અને તે તરફડતા પ્રાણીને સર્વે લેક દેખે છે. પરંતુ તેની વેદનાને નાશ કરવાને કણ સમર્થ થાય? અર્થાત્ વેદનાને નાશ કરવાને જગતમાં કોઈ પણ સમર્થ નથી. मा जाणसि जीव तुम, पुत्तकलसाइ मज्झ सुहहेऊ ૧૧ ૧૨ ૧ निउणं बंधणमेयं, संसारे संसरताणं ॥ २१ ॥ मा जानीहि जीव !, त्वं पुत्रकलत्रादि मम सुखहेतुम् । निपुणं बंधनमेतत्, संसारे संसरताम् ॥ २१ ॥ અર્થ – હે જીવ! પુત્ર તથા સ્ત્રી વગેરે મહારે સુખનું કારણ થશે એમ તું ન જાણીશ. કારણ કે સંસારમાં ભ્રમણ કરતા જીવોને એ પુત્ર અને સ્ત્રી વિગેરે ઉલટાં અધિક બંધનરૂપ થાય છે. ૫ ૧૩ ૬ ૮ ૯ ૧૧ ૭ ૧૨ ૧૦ जणणी जायइ जाया, जायामाया पिया य पुत्तोय। अणवस्था संसारे, कम्मवसा सव्वजीवाण॥ २२॥ નનન ના રે નાણા, બાલા માતા પિતા પુત્ર | ત્રના , વશીત લગીવાના ર૨ / For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ:-સંસારમાં કમના વશથી સર્વની અનવસ્થા થાય છે, એટલે એક જાતની સ્થિતિ રહેતી નથી. જેમકે માતા અન્યભવમાં સ્ત્રીરૂપે, સ્ત્રી માતારૂપે, પિતા પુત્રરૂપે, અને પુત્ર પિતારૂપે થાય છે. ૧૧ ૯ ૧૦ ૧૪ ૧૨ ૧૩ ૧૭ ૧૫ ૧૬ ૨૦૧૬ ૧૬ न सा जाइ न सा जोणी, न तं ठाणंनतं कुलं । ૫ ૬ ૭ ૮ ૧ नजाया न मुआजत्थ, सव्वे जीवाअणंतसो॥२३॥ न सा जातिर्न सा योनि, न तत्स्थानं न तत्कुलम् । ન ગાતા ન મૃતા શત્ર, સર્વે નવા અનંતા | ૨૩ || અર્થ-જ્યાં સર્વ જી અતીવાર ઉત્પન્ન નથી થયા અને મરણ નથી પામ્યા એવી કેઈપણ જાતિ નથી, નિ નથી, સ્થાન નથી, અને કુળ પણ નથી.(અર્થાત્ પૂર્વે કહેલાં જાતિ વગેરે સર્વ સ્થાનકમાં દરેક જીવ અનીવાર ઉત્પન્ન થયે છે અને મરણ પણ પામ્યું છે. ) तं किंपि नत्थि ठाण, लोए वालग्गकोडिमित्तपि। जत्थ न जीवा बहुसो, सुहदुःक्खपरंपर पत्ता॥२४॥ तत किमपि नास्ति स्थानं, लोके वालाग्रकोटिमात्रमपि । ચત્ર ન નીવા વશ, યુવાવરૂivti ગાતાર | ૨૪ || Gu ૧ ૨ For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) અર્થ:આ લાકમાં વાળના અગ્રભાગના છેડા જેટલું તેવું કેઇપણ સ્થાન નથી કે જ્યાં જીવા ઘણીવાર સુખદુ:ખની પરંપરાને ન પામ્યા હાય. ( અર્થાત્ આ જીવ સર્વસ્થાને સુખદુ:ખ ભાગવી આવ્યે છે. ) R ર ૬ + सव्वाओ रिद्धीओ, पत्ता सव्वेवि सयणसंबंधा | ७ ૧૨ ૧૨ .. ૧. संसारे तो विरमसु, तत्तो जइ मुणसि अप्पाणं ॥ २५॥ う सर्वा ऋद्धयः प्राप्ताः सर्वेऽपि स्वजनसंबंधाः । ચઃ संसारे तस्माद् विरम, ततो यदि जानास्यात्मानम् ||२५|| અર્થ: હે જીવ! તું સંસારમાં સર્વ ઋદ્ધિયા અને સર્વ સ્વજન સંબંધ પામી ચુકયા છે માટે હવે જો આત્માને જાણે છે તે તે ઋદ્ધિ વિગેરેથી વિરામ પામ. ( અર્થાત્ ઋદ્ધિ વિગેરેના ત્યાગ કર. ) ૧ ૩ ૪ ૧ एगो बंधइ कम्म, एगो वहबंधमरणवसणाई | ૯ ૧૦ ૬ 9 विसंहइ भवंमिभमडइ, एगुच्चियकम्मवेलविओ॥२६॥ જો વધ્નાતિ મે, જો વષ----મળ-સનાના । fare भवे भ्राम्यति, एक एव कर्मवंचितः ॥ २६॥ અ:-જીવ એકલાજ જ્ઞાનાવરણીયાદિ કર્મ બાંધે છે. તથા જીવ એકલેાજ વધ અંધન અને મરણાદિ કાને For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ११ ૧૩ ૧૪ ૧૫ ૧ (દુઃખને) સહન કરે છે, અને નિશ્ચય કર્મવડે ઠગાય જીવ એકલેજ સંસારમાં ભ્રમણ કરે છે. अन्नो न कुणइ अहियं, हियपि अप्पा करेइन हुअन्नो। अप्पकयं सुहदुक्खं, भुंजसि ताकीसदीणमुहो॥२७॥ अन्यो न करोत्यहितं, हितमप्यात्मा करोति नैवाऽन्यः । आत्मकृतं सुखदुःखं, भुंक्षे ततः कस्मादीनमुखः ॥ २७ ॥ मर्थ:- १? भाले ४५९] अहित (अनिष्ट) કરતું નથી, તેમજ હિત પણ આત્મા જ કરે છે પરંતુ નિશે બીજે કઈ હિત કરતું નથી અને આત્માએ કરેલા સુખદુઃખને આત્મા તેિજ ભોગવે છે તે તું દીન મુખવાળો म. थाय छ ? बहुआरंभविद्वत्त, वित्तं विलसति जीव सयणगणा। तजणियपावकम्म, अणुहवसि पुणो तुमं चैव ॥२८॥ बदारंभाऽर्जितं, वित्तमनुभवन्ति जीव ! स्वजनगणाः । तजनितपापकर्म, अनुभवसि पुनस्त्वमेव ॥ २८ ॥ અર્થ: હે જીવ! ઘણું આરંભથી ઉપાર્જન કરેલા ધનવડે માતા પિતા ભાઈ સ્ત્રી અને પુત્ર વગેરે સ્વજનનો For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १६ ) સમૂહ વિલાસ કરે છે, અને તે આરંભ વડે ઉત્પન્ન થયેલા પાપ કર્મને તું એકલેાજ અનુભવ કરીશ. અર્થાત્ નરકાદિકમાં તે પાપનું ફળ તું એકલાજ ભોગવીશ. ४ ૬ ૫ ર્ 3 अहदुःखिया इंतहभुक्खिया इंजह चिंतिया इंडिभाई। ૧ ૯ ૧૧ ૧૨ ૧૦ ૧૩ ૧૪ ૧૫ तहथोवंपिनअप्पा, विचितिओजी वकिंभणिमो ॥२९॥ अथ दुःखितास्तथा, बुभुक्षिता यथा चिन्तिता डिम्भाः । तथा स्तोकमपि नात्मा, विचिन्तितो जीव ! किं भणाम ? ||२९|| અર્થ :-ડે જીવ ! માહને વશ થયેલા તેં જેમ આમ્હારાં બાળક હવે દુ:ખી છે, તેમજ ભુખ્યાં છે, એમ રાત્રિ દિવસ ચિ ંતવન કર્યું છે, પરન્તુ તેવી રીતે તે પેાતાના આત્માને લગાર પણ ચિંતબ્યા નથી, માટે તને શું કહીએ ! ર ૫ ૬. ३ ४ खणभंगुरं सरीरं, जीवो अन्नो य सासयसरूवो । ७ ૧૨ ૯ ૧૧ ૧૦ कम्वा संबंध, freisो इत्थ को तुज्झ ॥३०॥ निब्बंधो क्षणभंगुरं शरीरं, जीवोऽन्यश्च शाश्वतस्त्ररूपः । कर्मवशात् संबन्धो, निर्बन्धोऽत्र कस्तव ? || ३० ॥ અ:-હે જીવ! આ શરીર તે ક્ષણભંગુર એટલે ક્ષણમાં નાશપામવાના સ્વભાવવાળું છે, અને શાશ્વતસ્વરૂપવાળા For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ ૧૨ ૧૩ ( ૭ ) એ જીવ તે શરીરથી જુદો છે, તેને કર્મના આધીનપણાથી શરીરની સાથે સંગ થયે છે, માટે એ શરીરમાં ત્યારે શે નિબંધ એટલે મુછભાવ છે? कहआयकहचलियं,तुमंपिकहआगओकहगमिही ?। अन्नन्नपि न याणह, जीव! कुटुंबं कओ तुझ? ॥३१॥ कुत आगतं कुत्र चालितं, त्वमपि कुत आगतः कुत्र गमिष्यसि?। अन्योऽन्यमपि न जानीथ, जीव ! कुटुम्बं कुत स्तव ? ॥३१॥ અર્થ:–હે જીવ! આ માતા પિતા ભાઈ તથા સ્ત્રી વગેરે કુટુંબ કયાંથી આવ્યું? અને અહિંથી મરીને ક્યાં ગયું? તેમ તું પણ કયાંથી આવે? અને કયાં જઈશ? એમ એક બીજાને જાણતા પણ નથી તે કુટુંબ હારૂં છે તે કયાંથી? અર્થાત્ એક બીજાને જાણ્યા ઓળખ્યા વગર આ મહારું કુટુંબ છે એમ માની બેસવું તે ખોટું છે. खणभंगुरे सरीरे, मणुअभवे अब्भपडलसारिच्छे। सारं इत्तियमेत्तं, जे कीरइ सोहणो धम्मो ॥३२॥ क्षणभंगुरे शरीरे, मनुजभवेऽभ्रपटलसदृक्षे । सारमेतावन्मात्रं, यत् क्रियते शोभनो धर्मः ॥३२॥ For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) અર્થ – હે જીવ! ક્ષણમાં નાશ પામનારા શરીરમાં અને વાયરાથી નાશ પામનારા મેઘના સમૂહ સરખા મનુષ્ય ભવમાં સુંદર જીનપ્રણિત ધર્મનું સેવન કરીએ તેટલેજ માત્ર સાર છે. (અનુ વૃત્તy ) जम्मदुक्खं जरादुक्खं, रोगा य मरणाणि य । अहो! दुक्खो हु संसारो, जत्थ कीसति जंतुणो॥३३॥ जन्मदुःख जरादुःखं, रोगाश्च मरणानि च । अहो ! दुःखो हि संसारो, यत्र क्लिश्यन्ति जन्तवः ॥३३॥ ' અર્થ –આશ્ચર્ય છે કે આ સંસારમાં કાંઈ પણ સુખ નથી, કારણ કે જન્મ સંબંધિ દુઃખ, ઘડપણનું દુઃખ, અનેક પ્રકારની વ્યાધિનાં દુ:ખ, અને મરણનાં પણ દુબજ હોય છે, માટે જે સંસારમાં પ્રાણુ કલેશ પામે છે તે સં. સાર કેવળ દુઃખરૂપજ છે ! जावन इंदियहाणी, जावन जररक्खसी परिप्फुरइ। जावन रोगविआरा, जावन मन्चू समुल्लिअइ ॥३४॥ ( ૧૧ ૧૩ ૧ For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨ ) } यावन्नेन्द्रियहानि, र्यावन्न जराराक्षसी परिस्फुरति । यावन्नरोगविकारा, यावन्न मृत्युः समुच्तियति ॥ ३४॥ અર્થ:—હે જીવ! જ્યાં સુધી ઇન્દ્રિયાનું ક્ષીણપણું નથી થયું, જ્યાં સુધી વૃદ્ધાવસ્થારૂપ રાક્ષસી વ્યાપી નથી, જ્યાં સુધી રાગ વિકારો પ્રગટ નથી થયા, અને જ્યાં સુધી મૃત્યુ ઉદયમાં નથી આવ્યું ત્યાં સુધીમાં બને તેટલું ધર્મ સાધન કરી લે. સ્ * ७ ક ૫ जह गेहमि पलित्ते, कूवं खणिउं न सक्कए कोई | '' ૧ ૧૦ ૧૨ ૧૧ ૧૩ ૧૪ ૧૫ તહ સંપન્ને મરો, પ્રશ્નો જ્જ જીદ્? લીવ!રૂપા यथा गेहे प्रदीप्से, कूप खनितुं न शक्नोति कोऽपि । તથા સંમાણે મળે, ધર્મ: યં ને ? નીવ ! ।। અ:—હે જીવ! જેમ ઘર બળવા માંડયું હોય તે વખતે કાઈ કુવા ખાદાવવાને સમર્થ ન થાય તેમ મરણુ પ્રાપ્ત થાય તે વખતે ધર્મ કચે પ્રકારે કરી શકાય ? અર્થાત્ મરણ સમયે ધર્મ નહિ થઈ શકે માટે પ્રથમથીજ ધર્મ સાધી લેવા. ૨ ૩ रूव मसासय मेयं, विज्जुल्लयाचंचलं जए जीअं । સંજ્ઞાળુરાવતસિં, વળરમળીએ જે તાળા For Private And Personal Use Only રે Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १० रूपमशाश्वतमेतद, विद्युल्लताचंचलं जगति जीवितम् । संध्यानुरागसदृश, क्षणरमणीयं च तारुण्यम् ॥ ३६॥ અર્થ –હે જીવ! આ શરીરનું સુંદરપણું અશાશ્વત छ, मतभा शक्ति ( मायुष्य) विजीनी ता (1) સરખું ચંચળ છે, અને જુવાનીપણું સંધ્યાકાળના નાના પ્રકારના રંગ સરખું ક્ષણમાત્ર સુંદર દેખાય તેવું છે. गयकण्णचंचलाओ, लच्छीओतिअसचावसारिच्छ। विसयसुहं जीवाणं, बुज्झसुरेजीव! मा मुज्झ ॥३७॥ गजकर्णचंचला, लक्ष्म्यस्त्रिदशचापसदृक्षम् । विषयसुखं जीवानां, बुध्यस्व रे जीव !मा मुद्य ॥३७॥ અર્થ-જની લક્ષ્મીઓ હાથીના કાન સરખી ચંચળ છે, અને વિષયસુખ ઈન્દ્રધનુષ્ય (આકાશમાં સતવણું મેઘધનુષ્ય રચાય છે તે) સરખું ક્ષણભંગુર છે, માટે હે મૂઢ જીવ ! બેધ પામ, અને તે લક્ષમી તથા વિષય સુખમાં મેહ ન પામ. जह संझाए सउणा-णसंगमोजह पहे अपहिआणं। सयणाणं संजोगो, तहेव खणभंगुरो जीव! ॥३८॥ For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २१ ) यथा संध्यायां शकुनानां, संगमो यथा पथि च पथिकानाम् । स्वजनानां संयोग, स्तथैव क्षणभंगुरो जीव ! ॥ ३८॥ અર્થ– સંધ્યાકાળે પક્ષીઓને, અને માર્ગમાં મુસાફરને સમાગમ થાય છે તે જેમ થડા કાળને જ હોય છે તેમ હે જીવ! આ સ્વજનને સંયોગ પણ ક્ષણભંગુર છે, અર્થાત્ ક્ષણમાં નાશ પામનાર છે. ( काव्यम् ) निसाविरामे परिभावयामि, गेहे पलिते कि महं सुयामि। डज्झंत मप्पाण मुवश्वयामि, जं धम्मरहिओ दिअहा गमामि ॥३९॥ निशाविरामे परिभावयामि, गेहे प्रदीप्ते किमहं स्वपिमि । दहन्तमात्मानमुपेक्षे, यद्धमराहतो दिवसान् गमयामि ॥३९।। मी:-3 ०१ ! तने वो वियार भ नथी माવતો કે હું પાછલી ચાર ઘડી રાત્રી રહે ત્યારે જાગીને એ વિચાર કરું કે “હું ધર્મરહિત થયે છતાં ફેગટ દિવસે . કેમ ગુમાવું છું? તથા શરીરરૂપી ઘર બળતે છતે પણ હું ११ १७ For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२२) શા માટે સૂઈ રહ્યો છું? અને શરીરરૂપ ઘર સાથે બળતા અમાની ઉપેક્ષા (અનાદર) કેમ કરું છું? ( અર્થાત્ હું દેહ સાથે બળતા આત્માનું રક્ષણ કેમ કરતે નથી?)” (अनुष्टुप् वृत्तम् ) जा जा वच्चइ रयणी, नय सा पडिनियत्तइ। अहम्मं कुणमाणस्स, अहला जंति राइओ ॥४०॥ या या व्रजति रजनी, न च सा प्रतिनिवर्तते । __ अधर्म कुर्वाणस्या, ऽफला यान्ति रात्रयः ॥ ४०॥ અર્થ:– હે જીવ! જે જે રાત્રિ દિવસ જાય છે, તે તે પાછા આવતા નથી, માટે અધર્મને કરનારા હારા રાત્રિ દિવસે નિષ્ફળ જાય છે. जस्स ऽस्थि मच्चुणा सक्ख, जस्स अस्थि पलायणं। जोजाणेनमरिस्सामि,सोहुकखेसुएसिया ॥ ११ ॥ यस्याऽस्ति मृत्युना सरव्यं, यस्याऽस्ति पलायनम् । यो जानाति न मरिष्यामि, स खलु काडेत श्वः स्यात् ॥४१॥ अथ:-- ! ५३पने मृत्यु साथे मित्रता છે, જે પુરૂષને મૃત્યુથી નાસી જવું છે, અને જે પુરૂષ એમ १० ૧૪ ૧૩ For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાણે છે કે હું મરીશજ નહિં તે પુરૂષ કદાચિત આવતી કાલે ધર્મ થશે એવી ઈચ્છા કરે તે ભલે. ___ (आर्यावृत्तम् ) दंडकलिअं करित्ता, वच्चंति हु राइओ अदिवसा । आउस संविल्लंता, गयावि न पुणो नियत्तंति ॥४२॥ दण्डकलितं कृत्वा, ब्रजन्ति खलु रात्रयश्च दिवसाश्च । आयुः संविलयन्तो, गता अपि न पुनर्निवर्तन्ते ॥ ४२ ॥ मथ:- ०१ ! म सूत्रनी दाना ४२ छ, એટલે લૂગડું વણવાને માટે કાળકા ઉપર રહેલા સૂત્રને જેમ અંત્યજ લેકે દંડથી ઉકેલે છે તેમ રાત્રિ દિવસે પણ આયુવ્યને ઉકેલતા જાય છે પરંતુ તે ગયેલા રાત્રિ દિવસો પાછા આવતાજ નથી. (उपजाति वृत्तम् ) जहेह सीहो व मियं गहाय, मच्च नरं णेइ हु अंतकाले। न तस्स माया न पिया न भाया, कालमि तमि सहरा भवंति ॥ ४३॥ २३ २०१३ १४ १५ १६ १७ १८ For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२४) यथेह सिंह इव मृगं गृहीत्वा, मृत्युनरं नयति खल्वन्तकाले । नतस्यमातानपितानभ्राता,कालेतस्मिन्सहायकराभवन्ति ॥४३॥ અર્થ:–જેમ આ લેકમાં સિંહ મૃગને ગ્રહણ કરીને નાશ કરે છે, તેમ મૃત્યુ નિચ્ચે પુરૂષને આયુષ્ય પૂર્ણ થયે લઈ જાય છે, તે સમયે તેના માતા પિતા અને ભાઈ ક્ષણમાત્ર પણ સહાય કરવાને સમર્થ થતા નથી. (आर्यावृत्तम् ) जीअं जलबिन्दुसमं, संपत्तीओ तरंगलोलाओ । ५ ८ ९ १० ११ सुमिणयसमंचपिम्म,जंजाणसुतंकरिजासु ॥४४॥ जीवितं जलबिन्दुसमं, सम्पत्तयस्तरंगलोलाः। स्वम समं च प्रेम, यजानीयास्तत्कुरुष्व ॥ ४४ ॥ मथ:- मात्मा! वित (मायुष्य) सेना અગ્ર ભાગપર રહેલા પાણીના બિંદુ સમાન અસ્થિર છે, અને સંપત્તિઓ જળના તરંગ સરખી ચપલ છે, અને સ્ત્રી વગેરેનો પ્રેમ સ્વપ્ન જેવે છે, તે હવે જેમ જાણે (अन्यत ताणे) तेम ४२. संझरागजलबुब्बुओवमे, जीविए अजलबिन्दुचंचले। For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨ ) ૭ जुवणे अनइवेगसंनिभे, પાવનીવ ! જિ મિયં ન વુાને ? પુણ્ ૧૨ ૧૧ ૧૦ सन्ध्यारागजलबुद्बुदोपमे, जीविते च जलबिन्दुचंचले । યૌવને ૨ નટીનેસશિને, વાવનીવ ! મિત્રં ન યુથ્યને ખા અર્થ:——સંધ્યાના રંગ અને પાણીના પરપોટા સરખું અને દર્ભના અગ્ર ભાગ ઉપર ( અણી ઉપર ) રહેલા પાણીના બિન્દુ સરખુ ચંચલ એવું જીવિત ( આયુષ્ય ) છતે, અને નદીના વેગ સરખી જીવાની છતે પણ હું પાપી જીવ ! તું આધ પામતા નથી એ તે શું ? ૫ રે Acharya Shri Kailassagarsuri Gyanmandir 2 ( આર્યાવૃત્તમ ) ૩ ર પ્ ૪ ७ अन्नत्थ सुआ अन्नत्थ, रोहिणी परिअणोवि अन्नत्थ । મૂત્રહિન્ન કુટુંવ, પવિત્ત થયંતેનું દ્દા ૧૦ ૧ अन्यत्र सुता अन्यत्र, गोहिनी परिजनोऽप्यन्यत्र । भूतबलिवि कुटुम्ब, प्रक्षिप्तं हतकृतान्तेन ॥ ४६ ॥ અર્થ:—ઘણા ખેદની વાત છે કે ક્રૂર યમરાજાએ ( કાળે ) પુત્ર પુત્રીને ખીજી ગતિમાં; સ્ત્રીને અન્ય ગતિમાં અને સ્વજન પરિવારને પણ કાઇ ખીજે સ્થળે, એ પ્રમાણે For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २६ ) કુટુંબને ભૂતને બલિ ફૂંકવાની માફ્ક જુદી જુદી ગતિમાં ईक्यु छे ( भोम्यु छे. ) ર ३ ७ ૧ जीवेण भवे भवे, मिल्लिया देहाइ जाइ संसारे । . ૧૨ ૧૩ १० तार्ण न सागरैहिं, कीरs संखा अणतेहिं ॥४७॥ जीवेन भवे भवे, मेलितानि देहानि यानि संसारे । तेषां न सागरैः, क्रियते संख्या नंतैः ॥ ४७ ॥ अर्थ :- हे मात्मा ! या संसारमा अवे लयोनવમાં જે શરીશ ધારણ કર્યા છે, તે શરીરોની સંખ્યા અનંત સમુદ્રના જળબિંદુએ વડે અથવા અનંત સારાપમ જેટલા કાળે પણ ગણી શકાતી નથી. नयणोदयंपि तासिं, सागरसलिलाओ बहुयरं होई । ५ ૩. ૪ १ गलितं रुअमाणीणं, माऊणं अन्नमन्नाणं ॥ ४८ ॥ नयनोदकमपि तासां, सागरसलिला बहुतरं भवति । गलितं रुदतीनां मातृणामन्यान्यासाम् || ४८ ॥ અ:-ખીજા બીજા ભવામાં થયેલી અને શાકથી રડતી માતાઓનું પડેલું આંસુનું જળ સમુદ્રના પાણીથી પણ અધિક થાય છે. For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जं नरए नेरइया, दुहाइ पार्वति घोरऽणताइ। तत्तो अणंतगुणियं, निगोअमज्झे दुहं होइ ॥४९॥ यन्नरके नैरयिका, दुःखानि प्राप्नुवन्ति घोराऽनंतानि । ततोऽनंतगुणितं, निगोदमध्ये दुःखं भवति ॥ ४९ ।। અર્થ –નરકમાં નારકી છે જે ઘેર અનંત દુઃખ ભગવે છે, તેથી પણ અનંત ઘણું દુઃખ નિદમાં હોય છે. तंमिविनिगोअमझे, वसिओ रे जीव! कम्मवसा । विसहंतो तिक्खदुक्खं, अणंतपुग्गलपरावत्ते ॥ ५० ॥ तस्मिन्नपि निगोदमध्ये, उपितो रे जीव ! कर्मवशात् । विषहमाणस्तीक्ष्णदुःखं, अनंतपुद्गलपरावर्तान् ॥ ५० ॥ ' અર્થ:–હે જીવ! વિવિધ પ્રકારના કર્મના વશથી તે નિગોદની મધ્યે પણ અનંત પુદ્ગલ પરાવર્ત કાળ સુધી તું તીર્ણ દુઃખને સહન કરતે રહે છે, માટે હવે તેવાં દુ:ખ ન ભેગવવા પડે તે માટે વિતરાગ ધર્મ આરાધવાને તત્પર થા. निहरीअ कहवि तत्तो, पत्तो मणुअत्तणंपिरे जीव! । तस्थविजिणवरधम्मो,पत्तोचिंतामणिसरिच्छणे ॥५१॥ For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २८ ) निःसृत्य कथमपि तत्तः, प्राप्तो मनुजत्वमपि रे जीव ! | तत्रापि निवरधर्मः, प्राप्तचिंतामणिदृक्षः || ५१ ॥ અર્થ:—ડે જીવ ! તું કેાઇ મહા કબ્જે કરીને પશુ તે નિગેાદમાંથી નિકળીને મનુષ્યપણું પામ્યા છે, ને તેમાં પણ તને ચિંતામણિ રત્ન સરખા શ્રીજીનેશ્વરભાષિત ધર્મ પ્રાપ્ત થયા છે. ૧૫ १५ 4 ૧૨ ૧૪ पत्तेवि तमि रे जीव!, कुणसि पमायं तुमं तयं चैत्र । । १.१ ૬ १० जेणं भवंधकूवे, पुणोवि पडिओ दुहं लहसि ॥५२॥ " प्राप्तेऽपि तस्मिन् रे जीव !, करोषि प्रमादं त्वं तदैव । येन भवान्धकूपे, पुनरपि पतितो दुःखं लप्स्यसे || ५२ ॥ -- અર્થ: હે જીવ! જીનવરને ધર્મ પામીને પણ જો તુ પ્રમાદ કરે છે તેા ફરીથી ભવરૂપી અંધ કૂવામાં પડી ધાર દુ:ખ પામીશ. ( માટે પ્રમાદને ત્યાગ કર. ) 3 ૪ उवलद्धो जिणधम्मो, नय अणुचिण्णो पमाय दोसेणं । हाजी वे! अप्यवेरिअ!, सुबर्हपरविरहसि ॥५३॥ ૧ ૧૧ For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २९ ) उपलब्धी जिनधर्मो, न चानुचीर्णः प्रमाददोषेण । हा जीव ! आत्मवैरिक !, सुबहु परतः स्वेत्स्यसे || ५३ ॥ અર્થ:—ડે જીવ ! તું દેવયોગથી જીનધર્મ પામ્યા, પરન્તુ પ્રમાદના દોષવડે તે આચર્ય નહિ, તે ઘણી ખેદની વાત છે, માટે હું આત્માના વૈરી ? તું પરલેાકમાં ઘણાજ ખેદ પામીશ. ?? ७ १० सोअंति ते वराया, पच्छा समुवडियंमि मरणमि । पावपमायवसेणं, न संचियो जेहि जिणधम्मो ॥ ५४ ॥ ४ 3 शोचन्ते ते वराकाः, पचात् समुपस्थिते मरणे । पापप्रमादवशेन, न संचितो यैर्जिनधर्मः ॥ ५४ ॥ અ:--જેઓએ પાપરૂપ પ્રમાદને વશ થઇને જીન ધર્મ નથી કર્યા તેવા રાંક પુરૂષષ મરણ આવ્યે છતે પાછળથી શાક કરે છે. 1 ११ { ø 3 है धी धी धी !!! संसार, देवो मरिऊण जं तिरी होइ । ७ ૬ मरिऊण रायराया, परिपञ्च नरयजाला ॥५५॥ धिग् धि धिक् !!! संसारं, देवो मृत्वा यत्तिर्यग् भवति । मृत्वा राजराजः, परिपच्यते नरकज्वालया ।। ५५ ।। For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦ ) અર્થ:—જ કારણ માટે દેવતા મરણ પામીને તિર્યંચ થાય છે, અને રાજાને પણ રાજા ચક્રવૃત્તિ મરણ પામીને નરકની જવાલામાં ( અગ્નિમાં ) અતિશય પકાય છે, માટે તેવા સ`સારને ધિક્કાર થાઓ ! ચિક્કાર થાએ ! ધિક્કાર થાઓ ! ૧ ૨ 19 ૫ जाइ अणाही जीवो, दुमस्स पुष्पंव कम्मवायहओ । ૪ ૩ धणधन्नाहरणाइ, घरसयणकुडुंबले ॥ ५६ ॥ यात्यनाथो जीवो, द्रुमस्य पुष्पमिव कर्मवातहतः । धनधान्याऽऽभरणानि, गृहस्वजनकुटुम्बं मुक्त्वाऽपि ॥ ५६ ॥ અ:--અનાથ જીવ ધન, ધાન્ય અને આભરણાને તથા ઘર, સ્વજન અને કુટુંબને મૂકીને કર્મરૂપ વાયરાથી હણાયલા વૃક્ષના પુષ્પની પેઠે દૂર જાય છે, અર્થાત નરકાદિ દુર્ગતિમાં જાય છે. ४ ૩ પ્ 9 बसियं गिरीसु वसियं, दरीसु वसियं समुदमज्झमि । ૧૧ ૧૦ रुक्खग्गे यवसिय, संसारे संसरणं ॥ ५७ ॥ उषितं गिरिषूषितं, दर्राषूषितं समुद्रमध्ये । वृक्षाग्रेषु चोषितं संसारं संसरता ।। ५७ ।। For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२ અર્થ:--હે આત્મા! સંસારમાં ભ્રમણ કરતા તે પર્વતમાં, પર્વતની ગુફાઓમાં, સમુદ્રના મધ્યભાગમાં, અને વૃક્ષોની ટેચ ઉપર પણ નિવાસ કર્યો છે. (અર્થાત પર્વતાદિ સ્થાનમાં તે અનંતીવાર નિવાસ કર્યો છે.) देवो नेरइओत्ति य, कीड पयंगुत्ति माणुसो एसो । रूवस्सी य विरूवो,सुहभागी दुःक्खभागीय ॥५८॥ देवो नैरयिक इति च, कीटः पतंग इति मानुष एषः। रूपी च विरूपः, सुखभागी दुःखभागी च ॥ ५८ ॥ અર્થ:--આ જીવ કેટલીએક વખત દેવતા, નારકી અને કડે થયે, કેટલીક વખત મનુષ્ય થયે, વળી તેજ તે કેટલીએક વખત રૂપવાન, કુરૂપવાન, સુખી અને દુ:ખી yा थये। छे. राउत्ति य दमगुत्ति य, एस सवायुत्ति एस वेयविऊ। सामीदासोपुज्जो,खलोत्तिअधणोधणवइति ॥५९॥ राजेति च द्रमक इति च, एष श्वपाक इति एष वेदवित् । स्वामी दासः पूज्यः, खल इति अधनो धनपतिरिति ॥ ५९॥ For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રૂર ) અર્થ –વળી આજીવ કેટલીએક વખત રાજા, ભિખારી, ચંડાળ, અને તેજ જીવ વેદને જાણનાર (બ્રાહ્મણ થયે, વળી તેજ જીવ સ્વામી, દાસ, પૂજ્ય, બલ (દુર્જન), નિર્ધન અને ધનપતિ (ધનવાન) પણ થયું છે. नवि इत्थ कोवि नियमो, सकम्मविणिविट्ठसरिसकयचिट्टो। अन्नुनरूववेसो, नडुब्व परिअत्तए जीवो ॥६॥ નાડધ્યત્ર જોડી નિવાર, રવિનિવિસરશge | अन्योऽन्यरूपवेषो, नट इव परिवर्तते जीवः ॥ ६ ॥ અર્થ -એમાં ( જુદા જુદા દેહ ધારણ કરવામાં) કેઈ પણ નિયમ નથી. કારણ કે સ્વકૃતકર્મના ઉદય સરખી ચેઝ કરવાવાળે અને તેથી જુદા જુદા રૂપ અને વેષને ધારણ કરનારે આ જીવ નટની પેઠે પરાવર્તન પામે છે એટલે નવાં નવાં રૂપ ધારણ કરે છે (અથવા પર્યટન ભ્રમણ કરે છે.) For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ३३ ) नरएस वेअणाओ, अणोवमाओ असाय बहुलाओ । ક ૧૦ १ रे जीव ! तर पत्ता, अणतखुत्तो बहुबिहाओ ॥ ६१ ॥ नरकेषु वेदना, अनुपमा असातवहुलाः । रे जीव ! त्वया प्राप्ता, अनन्तकृत्वो बहुविधाः || ६१ ॥ અ:-હે જીવ! તે રત્નપ્રભાદિક સાતે નરકેટમાં, ઉપમા રહિત, ઘણા દુ:ખે કરીને ભરેલી, એટલે તીવ્ર અશાતા વેદનીય કર્મના ઉદયવાળી ઘણા પ્રકારની વેદનાએ અનતીવાર ભાગવી, તાપણુ હજી તારી શુદ્ધિ ઠેકાણે આવી નહિ ? ૧ R ३ ४ देवत्ते मणुअत्ते, पराभिओगत्तणं उवगएणं । भीसणदुहं बहुविहं, अतत्तो समभूअं ॥ ६२ ॥ देवत्वे मनुजवे, पराभियोगत्वमुपगतेन । भीषणदुःखं बहुविधं, अनंतकृत्वः समनुभूतम् || ६२ ॥ અર્થ-ડે જીવ! દેવભવમાં અને મનુષ્યભવમાં પરતંત્રતાના પાશમાં સપડાઈ અહુ પ્રકારનું ભયાનક દુઃખ અન તીવાર અનુભવ્યું”, ૧ तिरियंगइं अणुपत्तो, भीममहावेअणा अणेगविहा । जम्ममरणरहट्टे, अनंतखुत्तो परिव्भमिओ ॥ ६३ ॥ પ્ For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ३४ ) तिर्यग्गतिमनुप्राप्तो, भीममहावेदना अनेकविधाः । जन्ममरणाऽरघडे, अनंतकृत्वः परिभ्रान्तः ॥ ६३ ॥ અહૈ આત્મા ! તુ તિર્યંચગતિ પામ્યા, ત્યાં અનેક પ્રકારની ભયંકર મ્હાટી વેદના સહન કરી. આવી રીતે ચારે ગતિમાં જન્મ અને મરણુરૂપ ફૈટને વિષે અન તીવાર ભમ્યા. ૬ ७ 3 પ ४ जावंति केवि दुक्खा, सारीरा माणसाय संसारे । -> ૧ ૧ १० १ पत्तो अनंतखुत्तो, जीवो संसारकंतारे ॥ ६४ ॥ यावन्ति कान्यपि दुःखानि, शारीराणि मानसानि च संसारे । प्राप्तोऽनंतकृत्वो, जीवः संसारकान्तरे ॥ ६४ ॥ અર્થ :-જીવે આ સસારમાં શારીરિક અને મન સંધિ જેટલાં કાઇ દુઃખ છે, તે સર્વ દુઃખાને સંસાર રૂપ અઢવીમાં ભ્રમણ કરતાં અન તીવાર પ્રાપ્ત કર્યાં છે. ર્ ४ 4 3 9 तण्हा अनंतखुत्तो, संसारे तारिसी तुम आसी । ७ १० 1 1 ૧ जं पसमेउं सव्वो- दहीणमुदयं न तीरिजा ॥६५॥ तृष्णाऽनन्तकृत्वः, संसारे तादृशी तवाऽऽसीत् । यां प्रशमयितुं सर्वो- दधीनामुदकं न शक्नुयात् ॥ ६५ ॥ For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ३५ ) અ:-હે જીવ! તને નરકરૂપ સંસારમાં અનંતીવાર એવી તૃષાનાં દુ:ખ લાગવવાં પડયાં છે કે જે તૃષાને છીપવા માટે સર્વ સમુદ્રોનું પાણી પણ સમર્થ ન થાય. । ७ ૧ ૧ ૨ आसी अनंतखुत्तो, संसारे ते छुहावि तारिसिया । जँ पसमेउं सव्वो, पुग्गलकाओऽवि न तीरिज ॥ ६६ ॥ आसीदनन्तकृत्वः, संसारे तव क्षुधाऽपि तादृशिका | यां प्रशमयितुं सर्वः, पुद्गलकायोऽपि न शक्नुयात् ॥ ६६॥ અ:-ડે જીવ ! તને નરકરૂપ સંસારમાં અનતીવાર એવી તીવ્ર ક્ષુધાની વેદનાએ ભાગવવી પડી કે જે સુધાને શાન્ત કરવાને જગા સર્વ પુદ્ગલે પણ સમર્થ न थाय. 4 काऊण मणेगाई, जम्ममरणपरियहण सयाइं । दुक्खेण माणुसतं, जइ लहइ जहिच्छियं जीवेो ॥ ६७ ॥ ७ ૧ कृत्वाऽनेकानि, जन्ममरणपरिवर्तनशतानि । दुःखेन मानुषत्वं, यदि लभते यथेच्छतं जीवः || ६७॥ * अनंता मे पशु पाई छे. For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ૨ ૧૧ ( ३६ ) અર્થ-જ્યારે જીવ અનેક સેંકડે જન્મ મરણના પરાવર્તન કરીને ઘણા કષ્ટ મનુષ્યપણું પામે છે ત્યારે તેને ઈચ્છિત સુખની પ્રાપ્તિ થાય છે. तं तहदुल्लहलभ, विजुलयाचंचलं च मण्यत्तं । धम्ममिजौविसीयइ सोकाउरिसोनसप्पुरिसो॥६८॥ तत्तथा दुर्लभलाभ, विद्युल्लताचंचलं च मनुजत्वम् । धर्म यो विषीदति, स कापुरुषो न सत्पुरुषः ॥ ६८ ॥ અર્થ:-જે પુરૂષ આવા દશ દષ્ટાતે કરી દુઃખે પામવા યેગ્ય, અને વીજળીના ઝબકારા જેવું ચંચળ મનુષ્યપણું પામીને ધર્મમાં ખેદ પામે છે, એટલે ધર્મ કરવામાં પ્રમાદ કરે છે તેને કાયર પુરૂષ સમજે. તે પુરૂષની પંક્તિમાં ગણાવા લાયક થતું નથી, ___ (उपजाति वृत्तम् ) माणुस्सजम्मे तडि लद्धियमि, जिणिंदधम्मो न कओ य जेण। ૧૩ ૧૨ ૧૦ ૧૧ तुझे गुणे जह धाणुक्कएणं, ५१६ १७१४ " हत्था मलेव्वा य अवस्स तेणं॥६९॥ For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ३७ ) मानुष्यजन्मनि तटे लब्धे, जिनेन्द्रधर्मो न कृतश्च येन । त्रुटिते गुणे यथा धानुष्ककेण, reat मेलयितव्यौ च अवश्यं तेन ॥ ६९ ॥ અ:-જેણે સંસાર સમુદ્રના કાંઠારૂપ મનુષ્યજન્મ પ્રાપ્ત કરવા છતાં શ્રી જીનેન્દ્રના ધર્મ નથી કર્યો, તેને દોરી તૂટી ગયેલા ધનુષ્યધારીની પેઠે પાછળથી અવશ્ય હાથ ઘસવા પડે છે-પશ્ચાત્તાપ કરવા પડે છે. (पद्धरि वृत्तम् ) 3 ४ रे जीव ! निसुणि चंचलसहाव, + ૬ मिल्लेविणु सयलवि बझभाव । नवभेयपरिग्गहविविहजाल, ७ う १२ १.० ૧ ૧ संसारि अस्थि सह इंदयाल ॥ ७० ॥ रे जीव ! निशृणु चंचलस्वभावान्, मुक्त्वाऽपि सकलानपि बाह्यभावान् । नवभेदपरिग्रहविविधजालान्, संसारेऽस्ति सर्वमिन्द्रजालम् ॥ ७० ॥ For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રૂ૮ ) અર્થ:-હે જીવ! સાંભળતું આ ચંચળ સ્વભાવવાળા સર્વ શરીરાદિ બાહ્યાભાવને તથા નવ પ્રકારના પરિગ્રહના જુદા જુદા સમૂહને મૂકીને પરલેકમાં જઈશ. એ કારણ માટે સંસારમાં જે શરીરાદિક દેખાય છે, તે સર્વ ઇંદ્રજાળસમાન છે. पियपुत्तमित्तघरघरणिजाय, इहलोइय सव्व नियसुहसहाय। नवि अस्थि कोइ तुह सरणि मुक्ख! इक्कल्ल सहसि तिरिनिरयदुक्ख ॥७१॥ पितृपुत्रमित्रगृहगृहिणीजातम् , ऐहलौकिकं सर्व निजसुखसहायम् । नाऽप्यस्ति कोऽपि तव शरणं मूर्ख :, एकाकी सहिष्यसे तिर्यग्नरकदुःखानि ॥ ७१ ॥ અર્થ – હે મુખ! આ લેકમાં તને અતિશય વહાલે એ પિતા-પુત્ર-મિત્ર-ઘર અને સ્ત્રી વિગેરેનો સમૂહ પિતે પિતાનું સુખ કરવાના સ્વભાવવાળે છે, અને નરક તથા તિર્યંચ સંબંધિ દુ:ખને તું એકલે જ સહન કરીશ, પરંતુ તે વખતે તેમાંનું કઈ પણું હારું રક્ષણ કરવા આવતું નથી. : ધન-ધાન્ય-ક્ષેત્ર-ઘર–સનું–રૂપે-ત્રાંબુ-પીતળ–દ્વિપદ અને ચતુપદ એ ૯ પ્રકારનો પરિગ્રહ છે. For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ३९ ) ( भागधिका वृत्तम् ) २ ६ પ્ 3 कुसग्गे जह ओसबिंदुए, थोवं चिट्ठइ लंबमाणए । ८ ૧૦ ૧૨ ૧૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ૧ एवंम गुआणजीवियं, समयंगोयम ! मापमाय ॥७२॥ कुशाग्रे यथाऽवश्यायबिन्दुकः, स्तोकं तिष्ठति लंबमानकः 1 एवं मनुजानां जीवितं, समयं गौतम ! मा प्रमादीः ॥ ७२ ॥ અર્થ:-શ્રી મહાવીર સ્વામી ગાતમ સ્વામીને કહે છે કે હું ગોતમ ! જેમ ડાભના અગ્રભાગે લટકી રહેલું (ઝુલતું) ઝકળનું બિંદુ જેમ થાડા કાળ ટકી રહે છે, તેમ મનુષ્યાનું જીવિત ( આયુષ્ય ) પણ અતિ અલ્પકાળનું છે માટે હું ગાતમ ! એક સમયમાત્ર પણ પ્રમાદ કરીશ નહિ. ૧ ૩ ४ संबुज्झह किं न बुज्झह, ६ ७ પ્ C संवोही खलु पेच्च दुलहा । ૨૦ T नो हु उवणमंति राइओ, 1 ક T Y १४ 13 नो सुलहं पुणरवि जीवियं ॥ ७३ ॥ संबुध्यध्वं किं न बुध्यध्वं संबोधिः खलु प्रेत्य दुर्लभा । नैवोपनमन्ति रात्रयो, नो सुलभं पुनरपि जीवितम् ॥ ७३ ॥ For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ). અર્થ-હે ભવ્ય જી ! તમે બેધ પામે, બેધ કેમ પામતા નથી? કારણ કે જેમણે ધર્મ નથી કર્યો તેવા પુરૂ ને મરણ પામ્યા પછી પરભવમાં બેધિબીજ (સમ્યવ) દુર્લભ જ છે, કારણ કે ગયેલા રાત્રિ દિવસ નિ પાછા આવતા નથી. તેમજ જીવિત પણ ફરી ફરીને મળતું નથી. હવે સંસારી અને આયુષ્યનું અનિત્યપણું દર્શાવે છે. डहरा बुढा य पासह, गब्भत्थावि चयंति माणवा। ( ૧ ૦ ૧ ૧૨ ૧૩ सेणे जह वयं हरे, एव माउक्खयंमि तुट्टइ ॥७४॥ बालाद्धाश्च पश्यत, गर्भस्था अपि च्यवन्ते मानवाः । श्येनो यथा वर्तकं हरति, एवमायुः क्षये त्रुटयति ॥७४॥ અર્થ – હે પ્રાણીઓ જુઓ! કેટલાક મનુષ્ય ગર્ભિમાં પણ મરણ પામે છે, અને કેટલાએક બાલ્યાવસ્થામાં અને કેટલાએક વૃદ્ધાવસ્થામાં મરણ પામે છે, જેમ બાજપક્ષી તેતરને ઓચિંતે ઝાલી લે છે તેમ આયુષ્ય ક્ષય થતાં અમદેવ જીવિતને હરે છે, માટે જીવિતને વિશ્વાસ રાખે નહિ. (ાથ વૃત્તમ) तिहुयणजणं मरंत, दृट्टण नयंति जे न अप्पाणं । विमति न पावाओ, धी! धी! धिहत्तणं ताण॥७५॥ For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (४१) त्रिभुवनजनं म्रियमाणं, दृष्ट्वा नयन्ति ये नात्मानम् । विरमान्त न पापाद, धिग् धिग धृष्टत्वं तेषाम् ॥७५॥ અર્થ-જે પુરૂષે ત્રણ ભુવનના મનુષ્યને મરણ પામતા દેખીને પિતાના આત્માને ધર્મમાં જોડતા નથી, અને પાપ થકી વિરામ પામતા નથી, એવા નિલેજ પુરૂષની पृष्टताने घिरा ! घि२.! . मामा जंपय बहुयं, जे बद्धा चिक्कणेहिं कम्मेहि। सवेसि तेसि जायइ, हिओवएसो महादासो॥७६॥ मा मा जल्पत बहुकं, ये बद्धाश्चिकणैः कर्मभिः । सर्वेषां तेषां जायते, हितोपदेशो महाद्वेषः ॥ ७६॥ અર્થ-અયોગ્ય શિષ્યોને કૃપાથી ઉપદેશ કરતા જોઈ ગ્ય શિવે ગુરૂને કહે છે કે હે ગુરૂ ! જે પુરૂષ ચીકણાં કવડે બંધાયેલા છે, તે પુરૂષને ઘણો ઉપદેશ ન કરે, કારણ કે તે સર્વ અગ્ય શિષ્યને હિતોપદેશ કેવળ મહાદેષની જ વૃદ્ધિ કરે છે. कुणसि ममत्तं,धणसयणविहवपमुहेसुअणंतदुक्खेसु। सिढिलेसिआरंपुण,अणंतसुक्खंमिमुक्खंमि ॥७७॥ For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७ ( ४२) करोषि ममत्वं, धनस्वजनविभवप्रमुखेष्वनंतदुःखेषु । शिथिलयस्यादरं, पुनरनन्तसौख्ये मोक्षे ।। ७७ ॥ अर्थ:-3 ! सनत हुमना ॥२४३५ धन, માતાપિતાદિ સ્વજન, અને હાથીડા પ્રમુખ વૈભવમાં તે તું મમતાભાવ કરે છે, અને અનંત સુખવાળા મોક્ષના આદરને શિથિલ કરે છે. (તે ઉચિત નથી.) संसारो दुहहेऊ, दुक्खफलो दुसहदुक्खरूवो य। न चयंति तंपिजीवा, अइबद्धा नेहनिअलेहिं॥७८॥ संसारो दुःखहेतु, दुःखफलो दुस्सहदुःखरूपश्च । न त्यजन्ति तमपि जीवा, अतिबद्धा स्नेहनिगडैः ।। ७८॥ અર્થ-હે જીવ! આ સંસાર દુઃખનું કારણ અને દુઃખના ફળવાળે છે, અને તે દુસહ ઘોર દુઃખરૂપ છે, તેમાં નેહરૂપ બેડીવડે અતિશય બંધાયેલા છે તે સંસારનો ત્યાગ કરતા નથી. (અર્થાત્ સંસારને દુઃખરૂપ જાણવા છતાં પણ તેને ત્યાગ કરતા નથી.) नियकम्मपवणचलिओ, जीवो संसारकाणणेघोरे। का का विडंबणाओ,न पावए दुसहदुक्खाओ!॥७९॥ ६ ७ For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિબવવનવર્જિત, નવા વંશજાને ઘરે ! काः का विडंबना, न प्राप्नोति दुस्सहदुखाः ।। ७९ ॥ અર્થ-પિતાના કરેલા કર્મરૂપ પવનવડે ચલાયમાન થયેલ જીવ આ ભયંકર સંસાર રૂપ અટવામાં સહ (સહન ન થઈ શકે તેવી આકરી) દુ:ખવાળી કઈ કઈ વિટંબનાએ પામતે નથી? અર્થાત્ સર્વ વિટંબનાઓ પામે છે. सिसिरमि सियलानिल, लहरिसहस्सेहि भिन्नघणादेहो। तिरियतणमि ऽरणे, अणंतसो निहण मणुपत्तो ॥ ८ ॥ शिशिरे शीतलाऽनिल, लहरिसहस्रभिन्नघनदेहः । तिर्यक्त्वेऽरण्ये, अनन्तशो निधनमनुप्राप्तः ॥८॥ અર્થ-હે જીવ! તિર્યંચના ભવમાં અરણ્યને વિષે શિશિર ઋતુના પિષ અને માઘ માસના શીતળ વાયુની હજારે હેરેવડે પિડાયેલા શરીરવાળે તું અનંતીવાર મરણ દુ:ખ પામે છે. For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (४५) गिम्हायवसंतत्तो,ऽरणे छुहिओ पिवासिओ बहुसो। संपत्तो तिरियभवे, मरणदुहं बहु विसूरंतो॥८१॥ ग्रीष्मातपसंतप्तो, ऽरण्ये क्षुधितः पिपासितो बहुशः । संप्राप्तस्तियग्भवे, मरणदुःख बहु विधमानः ॥ ८१॥ અર્થ-હે જીવ! તિર્યંચના ભાવમાં ઘેર જંગલને વિષે ગ્રીષ્મ ત્રાતુના (વૈશાખ અને જેઠ માસના) તડકાવડે અત્યંત તપેલે, અને ઘણું ક્ષુધા તથા તૃષાવાળે તું ઘણો જ ખેદ પામતે અનેક વખત મરણને શરણ થયેલ છે. वासासु ऽरण्णमज्झे, गिरिनिझरणोदगेहि वजंतो। सीयाऽनिलडजविओ, मओऽसि तिरियत्तणे बहुसो ॥ ८२ ॥ वर्षास्वरण्यमध्ये, गिरिनिझरणोदकैरुह्यमानः । शीताऽनिलदग्यो, मृतोऽसितिर्यक्त्वे बहुशः ॥८२॥ અર્થ: હે જીવતિર્યંચના ભવમાં અટવીને વિષે વર્ષારાતુમાં પર્વતના ઝરણાના પાણીથી તણુતે અને શિતળ વાયુથી દાઝેલે તું ઘણીવાર મૃત્યુ પામે છે. For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ४५ ) ? एवं तिरियभवेसु, कौसंतो दुक्ख सयसहस्सेहिं । ७ भ वसियो अनंतखुत्तो, जीवो भीसणभवारपणे॥ ८३ ॥ एवं तिर्यग्भवेषु, क्लिश्यमानो दुःखशतसहस्रः । उषितोऽनंतकृत्यो, जीवो भीषणभवाऽरण्ये || ८३ ॥ અર્થ-એ પ્રમાણે તિર્યંચના ભવામાં અસહ્ય લાખા દુ:ખાવડે ક્લેશ પામેલા આ જીવ ભયંકર સંસારરૂપ અટવીમાં અન તીવાર નિવાસ કરી આવ્યે છે. ૩ ૬ ७ दुइट्ठकम्मपलया-निलपेरिओ भीसणंमि भवरणे । हिंडतो नरपसुवि, अणतसो जीव ! पत्तोऽसि ॥ ८४ ॥ दुष्टाऽष्टकर्मप्रलया, ऽनिलप्रेरितो भीषणे भवारण्ये | हिण्डमानो नरकेष्वपि, अनंतशो जीव ! प्राप्तोऽसि ॥ ८४ ॥ અર્થ: હે જીવ! પ્રલયકાળના પવન જેવા દુષ્ટ એવા આડ કર્મ ભમાવ્યાથી ભયંકર સંસારરૂપ અટવીમાં ભટકતાં ભટકતાં તું નરકમાં પણ પૂર્વે કહેલાં દુ:ખ અન’તીવાર याभ्यो छे. R 3 ↑ सत्तसु नरयमहीसु, वज्जानलदाहसीयवियणासु । वसियो अतखुत्तो, विलवंतो करुणस हे हिं ॥ ८५ ॥ ૬ ४ For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (४६) सप्तसु नरकमहीषु, वज्राऽनलदाहशीतवेदनासु । उपितोऽनन्तकृत्वो, विलपन करुणशब्दैः ॥ ८५ ।। અર્થ-હે આત્મન ! તું વજન અગ્નિ સરખી દાહવાળ, અને ઘણી જ શીતની વેદનાવાળી સાતે નારકીઓમાં કરૂણાજનક શબ્દવડે વિલાપ કરતે અનંતીવાર વચ્ચે છે. पियमायसयणरहिओ, दुरंतवाहिहिं पीडिओ बहुसो। मणुअभवे निस्सारे, विलाविओ किं न तं सरसि ॥८६॥ पित मातृ स्वजनरहितो, दुरन्तव्याधिभिः पीडितो बहुशः । मनुजभवे निस्सारे, विलापितः किं न तं स्मरसि? ॥८६॥ અર્થ-હે ચેતન! આ સાર રહિત એવા મનુષ્યભવમાં પિતા માતા અને સ્વજન રહિત, તથા દુખે કરીને અંત આવી શકે એવા વ્યાધિ વડે અનેકવાર પીડા પામી તે બહુ વિલાપ કર્યો, તે મનુષ્યભવ શું તને સ્મરણમાં નથી मावतो? . For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ४७ ) ७ દુ पवणुव्व गयणमग्गे, E अलक्खिओ भमइ भवत्रेणे जीवो 1 ૫ ठाणहाणंमि समु ज्झिऊण धणसयणसंघाए ॥ ८७ ॥ ૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir > पवनइव गगनमार्गे, अलक्षितो भ्रमति भववने जीवः । स्थानस्थाने समुज्झ्य, धनस्वजनसंघातान् ॥ ८७ ॥ અર્થ:-હે આત્મન્ ! આ જીવ સંસારરૂપ અટવીમાં ઠેકાણે ઠેકાણે ધન તથા સ્વજનના સમૂહને ત્યાગ કરી આકાશ માર્ગમાં પવનની પેઠે અદશ્યરૂપે ભ્રમણ કરે છે. ४ ५ विद्धिर्जता असयं, जम्मजरामरणतिक्ख कुंते हिं । ૯ ७ ૧ 3 दुह मणुभवंति घोरं, संसारे संसरंत जिआ ॥ ८८ ॥ विध्यमाना असकृ, जन्मजरामरणतीक्ष्णकुन्तैः । दुःखमनुभवति घोरं, संसारे संसरन्तो जीवाः ||८८ || અર્થ :-ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણુ કરતા જીવા જન્મ જરા અને મરણરૂપ તીક્ષ્ણ ભાલાવડે વાર વાર વિધાઈ નિર ંતર ધાર દુ:ખ અનુભવે છે. For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ४८ ) १. 4 3 ४ तहवि खर्णपि कयावि हु, अन्नाणभुयंगडं किया जीवा । ૧૦ 67 6 संसार चारगाओ, नयउब्विजंतिमूढमणा ॥ ८९ ॥ ૨ तथापि क्षणमपि कदापि खलु, अज्ञानभुजंगद्दष्टा जीवाः । संसारचारका नवोद्विजन्ते मूढमनसः ॥ ८९ ॥ અર્થ:-તાપણુ મૂઢ મનના અને અજ્ઞાન રૂપ સર્પે ડસેલા જીવા કોઈ વખત પણ સંસારરૂપ ખદિખાનાથી ક્ષણ પણ ઉદ્વેગ પામતા નથી. 3 १ 4 ७ कीलसि ! कियंतवेल, सरीरवावीइ जत्थ पइसमयं । कालरघडीहिं, सोसिजइ जीवियंभोहं ॥ ९० ॥ क्रीडिष्यसि ! कियद्वेलां, शरीरवाप्यां यत्र प्रति समयम् । कालाsरघट्टघटीभिः शेोष्यते जीविताऽम्भ ओघः ॥ ९० ॥ અર્થ: હે જીવ! જે શરીર રૂપી વાવમાં સમયે સમયે કાળ રૂપ રૅટની ઘડીઓ વડે જીવિત રૂપી જળના પ્રવાહ શાષાઇ જાય છે તે શરીર રૂપી વાવમાં તું કેટલા કાળ સુધી ક્રીડા કરીશ ? ૧ ૨. 3 ४ પ્ ল 19 रे जीव ! बुज्झ मा मुज्झ, मा पमायं करेसि रे पाव ! । १४ ૧૨. ૧૩ १५ ૧૧ किं परलोए गुरुदुक्ख भायणं, होहिसि अयाण ! ॥ ९१ ॥ For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (४९) १४ रे जीव ! घुध्यस्थ मा मुल्य, मा प्रमादं कुरु रे पाप!। यत्परलोके गुरुदुःख, भाजनं भविष्यसि अज्ञान !॥९१।। અર્થહે જીવ! બેધ પામ, મેહ ન પામ. વળી રે પાપી ! પ્રમાદ ન કર. હે અજ્ઞાની, પ્રમાદ કરીશ તે પલેકમાં ઘોર અસહ્ય દુઃખો તારે જ ભેગવવા પડશે. बुज्झसुरे जीव! तुम, मामुज्झसि जिणमयंमिनाऊणं। जम्हा पुणरवि एसा, सामग्गीदुल्लहा जीव! ॥१२॥ बुध्यस्व रे जीव ! त्वं, मा मुह्य जिनमते ज्ञात्वा । यस्मात् पुनरप्येषा, सामग्री दुर्लभा जीव ! ॥९२॥ અર્થ – હે જીવ! તું બોધ પામ અને જૈન ધર્મને જાણકાર થયા છતાં સંસારમાં મેહ ન પામ, (પણ ધર્મમાં બોધ પામ એટલે સમ્યક્ પ્રકારે જનધર્મ અંગીકાર કર.) કારણ કે હે જીવ! ફરીને આ ધર્મસામગ્રી મળવી મહા દુર્લભ છે, માટે આવેલો અવસર ન જવા દે. , दुलहो पुण जिणधम्मो, तुम पमायायरो सुहेसीय। दुसहं च नरयदुक्खं, कह होहिसितं नयाणामो॥९३॥ ૧૫ ૧૧ ૧૨ For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १० दुर्लभः पुनर्जिनधर्मः, त्वं प्रमादाकरः सुखैषी च ।। दुस्सहं च नरकदुःख, कथं भविष्यास तन्न जानीमः ॥९३॥ અર્થ – હે જીવ! આ પ્રાપ્ત થયેલે જૈન ધર્મ ફરીથી પામવો મહા દુર્લભ છે, તે પ્રમાદની ખાણ છે છતાં સુખની ४/२७४२ छ. qणी न२४i :५ अति दुःसह (मा ) છે, માટે અમે નથી જાણતા કે હારું શું થશે? अथिरेण थिरो समलैण, निम्मलो परवसेण साहीणो। देहेण जइ विढप्पइ, धम्मोता किं न पजतं? ॥९४॥ अस्थिरेण स्थिरः समलेन, निलः पुरवशेन स्वाधीनः । देहेन यद्ययंते; धर्मस्तदा किं न पर्याप्तम् ।।९४ ॥ અર્થ-હે પ્રાણું ! અસ્થિર મળ સહિત અને પરાધીન એવા આ અસાર દેહવડે સ્થિર નિર્મળ અને સ્વાધીન એવે જે ધર્મ ઉપાર્જન થઈ શકે છે તે તને શું પ્રાપ્ત નથી થયું ? અર્થાત્ સર્વકાંઈ પ્રાપ્ત થયું છે. जह चिंतामणिरयणं, सुलह नहु होइ तुच्छविहवाण। गुणविहववजियाणं, जियाण तह धम्मरयणंपि॥९५॥ यथा चिंतामणिरत्नं, सुलभं न खलु भवति तुच्छविभवानाम् । गुणविभववर्जितानां, जीवानां तथा धर्मरत्नमपि ॥१५॥ For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १०११ અર્થ-હે જીવ! અપ વૈભવ વાળા મનુષ્યને જેમ ચિંતામણિ રત્ન સુલભ ન જ હોય તેમ ગુણ રપ ભવ વડે હિત એવા જીને ધર્મરત્ન પણ સુલભ ન જ હોય. जह दिट्टीसजोगो, न होइ जञ्चधयाण जीवाण। तहजिणमयसंजोगो,नहोइमिच्छधजीवाणे ॥१६॥ यथा दृष्टिसंयोगो, न भवति जात्यंधानां जीशनाम् । तथा जिनमतसंयोगो, न भवति मिथ्याऽन्धजीवानाम् ॥ ९६ ॥ અર્થ-જેમ જન્મથી જ આધળા ને દષ્ટિનો સગ (એટલે આંખવડે દેખવું ) ન હોય તેમ મિથ્યાત્વે કરીને અંધ થયેલા જીવોને જનમત સંગ પણ न हाय. पञ्चक्ख मणंतगुणे, जिणिंदधम्मे न दोसलेसोवि। तहविहुअन्नाणंधा,नरमतिकयावितंमिजिया॥९७॥ प्रत्यक्षम नतगुणे, जिनेन्द्रधर्मे न दोषलेशोऽपि । तथापि खल्वज्ञानान्धा, न रमन्ते कदापि तस्मिन् जीवाः ॥१७॥ અર્થ -શ્રી જીદ્રભાષિત ધર્મને વિષે પ્રત્યક્ષ અનંત ગુણો રહેલા છે. અને દોષ ન લેશમાત્ર પણ નથી, For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમ છતાં પણ અજ્ઞાને કરીને આંધળા થયેલા છે તે જીનેન્દ્રપ્રરૂપિત ધર્મમાં કદી પણ રમણ કરતા નથી અથાત, જોડાતા નથી. मिच्छे अणंतदोसा, पयडा दीसति नवि य गुणलेसो। तहविय तं चेव जिया, ही मोहंधा निसेवेति ॥९८॥ मिथ्यात्वेऽनन्तदोषाः, प्रकटा दृश्यन्ते नाऽपि च गुणलेशः। तथापि च तदेव जीवा, ही ! मोहान्धा निषेवन्ते ॥९८ ।। અર્થ -મિથ્યાત્વમાં પ્રગટ રીતે અનંત દેષ દેખાય છે, અને તેમાં ગુણને લવલેશ પણ નથી, તેમ છતાં પણ મેહ વડે અંધ થયેલા છે તે મિથ્યાત્વને જ સેવે છે, એ ઘણું ખેદજનક લાગે છે! धिद्धी ताण नराणं, विन्नाणे तह गुणेसु कुसलत्तं । सुहसच्चधम्मरयणे, सुपरिक्खं जे न जाणंति ॥११॥ धिर धिक् तेषां नराणां, विज्ञाने तथा गुणेषु कुशलत्वम् । શુભસત્યધર્મરત્ન, યુપક્ષાંશે જ નાનાનિ | 29 અર્થ-જે પુરૂષે સુખાકારી અને સત્ય એવા ધર્મરૂપ રત્નની પરીક્ષા સારી રીતે જાણતા નથી તે પુરૂષના વિજ્ઞાન અને ગુણના કૌશલ્યને ધિક્કાર હો ! ધિક્કાર છે! For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( अनुष्टुप्वृत्तम्) जिणधम्मो ऽयं जीवाणं, अपुवो कप्पपायवो। सग्गापवग्गसुक्खाणं, फलाणं दायगो इमो॥१०॥ जिनधर्मोऽयं जीवानामपूर्वः कल्पपादपः। स्वर्गाऽपवर्गसौख्यानां, फलानां दायकोऽयम् ॥ १० ॥ અર્થ –આ જૈનધર્મ ને અપૂર્વ કલ્પવૃક્ષ છે. કેમકે એ જેનધર્મ રૂપી કલ્પવૃક્ષ સ્વર્ગ અને અપવર્ગના (माक्षना) सुभ३५ ॥ने मापना . धम्मो बंधु सुमित्तो य, धम्मो य परमो गुरु । मुक्खमग्गपयहाणं, धम्मो परमसंदणो ॥१०१॥ धों बन्धुः सुमित्रं च, धर्मश्च परमो गुरुः।। मोक्षमार्गे प्रवृत्तानां, धर्मः परमस्यंदनः ॥ १०१॥ मर्थ:-3 ७५ ! भा दुनियामा धर्म, धु, उत्तम મિત્ર અને શ્રેષ્ઠ ગુરૂ સમાન છે. વળી ધર્મ તે મોક્ષ માર્ગમાં પ્રવર્તતા પુરૂષને ઉત્તમ રથ સમાન છે. (आर्यावृत्तम् ) चउगइणंतदुहानल-पलित्तभवकाणणे महाभीमे। सेवसुरेजीव!तुम,जिणवयणंअमियकुंडसम॥१०२॥ For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 3 चतुर्गत्यनन्तदुःखाऽनल-प्रदीप्तभवकानने महाभीमे । सेवस्व रे जीव ! त्वं, जिनवचनममृतकुण्डसमम् ।। १०२ ।। અર્થ-ચાર ગતિમાં રહેલા અનંત દુઃખરૂપ મહેતા અગ્નિથી સળગેલા એવા સંસારરૂપ મહાભયંકર વનમાં છે જીવ! તું અમૃતના કુંડ સમાન જીનરાજના વચનનું સેવન કર. विसमे भवमरुदेसे, अणंतदुहगिम्हतावसंतत्ते । जिणधम्मकप्परुक्खं, सरसु तुम जीव ! सिवसुहदं ॥ १०३ ।। विषमें भव- रुदेश, अनन्तदु खग्रीष्मतापसंतप्ते । जिनधर्मकल्पटलं, सर त्वं जीव ! शिवसुख दम् ।। १०३ ।। અર્થ: હે જીવ! વિષમ અને અનંત દુઃખરૂપ ગ્રીષ્મ બતુના તાપથી ઘણું જ તપેલા સંસારરૂપી મારવાડ દેશમાં મોક્ષસુખને આપનાર જેનધર્મરૂપ કપક્ષને તું આશ્રય કર. किंबहुणा? सिणध मे जइयव्वं जह भवोदहिं घोर लहुतविनतसुहे,लहइजिओसासयंठाण॥१०॥ ૧૨ ૧૩ LIVET - For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 34 ) િવદુના ? બિનયમ, યતિતત્રં યથા મોદ્ધિ થોર્મ્ । लघु तीर्खाऽनन्तसुखं, लभते जीवः शाश्वतं स्थानम् ॥ १०४ ॥ અર્થઃ-હે ભન્ય પ્રાણી ! ઘણું કહેવાથી શું ? જૈનધર્મમાં તેવા પ્રકારે પ્રયત્ન કરવા જોઇએ જેથી ભયાનક એવા સંસારૂપ સમુદ્રને શીઘ્ર તરીને આ જીવ અનંત સુખવાળા શાશ્વત સ્થાનને ( માક્ષને ) પામે. || मूळान्वय, संस्कृतच्छाया अने भाषान्तरयुक्त वैराग्यशतक समाप्त || For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री आदिजिनस्तुति. (शार्दूलविक्रीडितवृत्तम् ) संसारार्णवतारकक्षतमहाकर्मावलीवेदन ! सद्भक्त्या प्रणतांघ्रिपद्मयुगल, श्रेयस्तर्ति साधय । श्रीमन्नाभिनरेन्द्रनन्दन जना-नन्दप्रदानोत्तम ! भकानामभयप्रदश्रुतमतां, सर्वापदां वारक ! ॥१॥ सर्व पान्तु जिनोत्तमा वररुचः, सद्धर्म विस्तारिणोध्वस्ताहानतमोभराजनगणा-निर्मानमायालयाः । यत्पादाम्बुजयोलुंठन्ति सततं, स्वर्गौकसः सादराः, सिद्धानन्दपदप्रियाः कृतधियो, मन्दारमालाश्चिताः॥२॥ भव्या वस्तनुतां सुशान्तिम निशं, पूज्यैर्वतीन्द्रैः कृतं, दुर्लक्ष्यं दुर्वादिभिर्दलितदु-र्मोहारिवाँधमम् । अक्षोम्यं कुमतेजनै: प्रवचनं, तत्वार्थराशि श्रितं, निक्षेपागम सिद्धतत्त्व विमला-ौँ राशिमुद्योतकम ॥३॥ पायावः श्रुतदेवता श्रितवती, शुक्लाम्बुजं निर्मलं, सम्यक्तत्त्वविलासरक्तहृदया, विस्तारितानन्दका । यत्प्रेक्ष्याऽलसमानसा स्थितवती, सद्दभ्रामरी सन्ततिः, सन्त्यज्यामिताऽमरद्रुमसुमं, सौरभ्यसंराजितम ॥४॥ For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Se Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ सचारित्रचूडामणि शुद्धक्रियायोगि गच्छाधिपति श्रीमत्सुखसागरगुरुचरणकमलेभ्यो नमः ॥ श्री ॥ इन्द्रियपराजयशतकम् ॥ ( भूणान्यय, संस्कृत छाया ने भाषान्तरयुक्त. ) ( आर्यावृत्तम् ) ર 3 ७ सुच्चिय सूरो सो चेव, पंडिओ तँ पसंसिमो नि । ૧૨ ૧૩ १४ ૧ ૧ १० ૧૧ इंदियचोरेहिं सया, न लुटिअं जस्स चरणधणं ॥ १ ॥ स एव शुरः स चैत्र, पंडित स्तं प्रशंसामो नित्यम् । इन्द्रियचौरैः सदा, न लुंटितं यस्य चरणधनम् ॥ १ ॥ अर्थ:-ते निश्चय शूरवीर छे, ते निश्चय थंકરીએ છીએ ડિત છે, અને તેની જ અમે નિત્ય પ્રશંસા કે જેનું ચારિત્ર રૂપી ધન ઇન્દ્રિય રૂપી ચારોએ નિરંતર લૂટયું નથી. For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir इंदियचवलतुरंगो, दुग्गइमग्गाणुधावि रे निञ्च । भावीअभवस्सरुवो, रुंभइ जिणवयणरस्सीहिं ॥२॥ इन्द्रियचपलतुरंगो, दुर्गतिमार्गानुधावी रे नित्यम् । भावितभवस्वरूपो, रुध्यते जिनवचनरश्मिभिः ॥ २ ॥ અર્થ -ઈન્દ્રિ રૂપી ચપળ ઘેડ નિત્ય હૃતિને માર્ગમાં દેડી રહ્યો છે, તેને, સંસારનું સ્વરૂપ જેણે જાણેલું છે એ જીવ જીનેશ્વરના વચનરૂપી રાશથી રેકી શકે છે. इंदियधुत्ताणमहा, तिलतुसमित्तंपि देसु मा पसरं । जइ दिन्नो तो नीओ, जत्थ खणो वरसकोडिसमो॥३॥ इन्द्रियधूर्तेभ्य अहो, तिलतुषमात्रमपि दत्स्व मा प्रसरम् । यदि दत्तस्ततो नीतो, यत्र क्षणो वर्षकोटिसमः ।। ३ ।। અર્થ: હે જીવ! ઈન્દ્રિયે રૂપી ધુતારાઓને તલના ફતરા જેટલી જગ્યામાં પણ ફેલાવા દઈશ નહિ, અને જે તે ધુતારાઓને ફેલાવા દીધા તે નિશ્ચય જ્યાં એક ક્ષણ (ઘડીને છઠ્ઠો ભાગ) તે પણ કરોડ વર્ષ સમાન થાય तव हुने ५माशे. १० For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अजिइंदिएहिं चरण, कट्टव पुणेहि किरइ असारं । तो धम्मत्थीहि दटुं, जइयव्वं इंदियजयंमि ॥४॥ अजितेन्द्रियैश्चरणं, काष्ठवत्घुणैः क्रियतेऽसारम् । तद्धर्माथिभिदृढं, यतितव्यमिन्द्रियजये ॥ ४ ॥ અર્થ-gણ (લાકડામાં ઉત્પન્ન થયેલા કીડા) જેમ કાષ્ટને અંદરથી છેતરીને અસાર (નકામું) કરી દે છે તેમ ઇન્દ્રિયોને ન જીતનારા મનુષ્ય ચારિત્રને અસાર ( નિષ્ફળ ) કરે છે. માટે ધર્માથી જીવોએ ઇન્દ્રિયને જીતવામાં દઢ ઉદ્યમ કરે. जह कागिणीइहेउं, कोडि रयणाण हारए कोइ। तह तुच्छविषयगिद्धा, जीवा हारति सिद्धिसुहं ॥५॥ यथा काकिणीहेतुः, कोटि रत्नानां हारयेत् कश्चित् । तथा तुच्छविषया द्धा, जीवा हारयन्ति सिद्धिसुखम् ।। ५ ।। અર્થ-જેમ કઈ મૂર્ખ પુરૂષ એક કાકિણી (રૂપિયાને ૮૦ મે ભાગ કાકિણ કહેવાય છે.) માટે કરે રત્નો હારી જાય છે, તેમ અતિતુચ્છ પાંચ ઈન્દ્રિયેના વિષયમાં આસકત થયેલા છેમોક્ષ સુખને હારી तय. For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ६० ) ૧ ૪ ક तिलमित्तं विषयसुहं, दुहंच गिरिरायसिंगतुंगयरं । Acharya Shri Kailassagarsuri Gyanmandir ७ ૧૦ ૧૧ ૧૨ भवकोडीहिं न निgs, जं जाणसु तं करिजासु ॥६॥ तिलमात्रं विषयसुखं दुःखं च गिरिराजश्रृंगतुंगतरम् । भवकोटिभिर्न निष्ठति, यज्जानीहि तत्कुर्याः ॥ ६ ॥ ૧૨ અર્થ :-ઇન્દ્રિયાના વિષયનું સુખ તો એક તલ માત્ર ( अति सहय ) छे, अने हुए तो भे३ पर्वतना शिणरथी પણ મ્હાતુ છે, વળી તે દુ:ખ કીડા ભવે પણ ખાલી થતું નથી. માટે હે જીવ! ઇન્દ્રિયાના વિષયનું આવું મહા દુ:ખ જાણીને તું જેમ જાણે તેમ કર, અર્થાત્ તને ઉચિત લાગે તે કર. ( शार्दूलविक्रीडितवृत्तम् ) ૧ * ४ ૬ भुंजंता महुरा विवागविरसा, किंपागतुला इमे, कच्छूकंडुअर्णव दुक्खजणया, दाविति बुद्धिं सुहे । मज्झन्हेमय तिन्हिअव्वसययं, मिच्छाभिसंधिप्पया, ૧૧ ૧૩ ૧૪ ૧૫ ૧૭ ૧૬ १८ भुत्तादितिकुजम्मजोणिगहणं, भोगामहावेरिणो ॥७॥ १८ भुंजतो मधुरा विपाकविरसाः, किंपाकतुल्या इमे, कच्छूकयनं व दुःखजनका, दापयन्ति बुद्धिं सुखे । For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (દર) मध्यान्हे मृगतृष्णकेव सततं, मिथ्याऽभिसंधिप्रदाः भुक्ता ददन्ति कुजन्मयोनि गहनं, भोगा महावैरिणः ॥७॥ અર્થ -ભગવતી વખતે મધુર અને પરિણામે દુઃખદાયી એવા કિપાકફળ સરખે આ વિષયે ખરજની માફક અનંત દુઃખ ઉત્પન્ન કરનાર છે, એટલે જે ખરજને ખંજવાળતાં તે ઘણું સુખ ઉપજે છે પણ જ્યારે નખના ઝેરથી તે ખરજમાંથી મેટાં ચાંદાં અને ગુમડ વગેરે થાય છે ત્યારે મહાવેદના થાય છે. છતાં પણ સુખમાં બુદ્ધિ ઉપજાવે છે એટલે બરજ ખણતે જીવ મનમાં સુખ માને છે. વળી ઉન્ડાળાના તાપથી મધ્યાન્હ સમયે મૃગતૃષ્ણા (ઝાંઝવાં-મૃગજળ)ની પેઠે મિથ્યા અભિપ્રાયને આપનારા એટલે બેટી બુદ્ધિ ધારણ કરાવનારા એ વિષયો ભગવ્યા છતા દુર્ગતિરૂપ અટવીમાં જમાડે છે, માટે વિષયભેગો તે મહા શત્રુ સમાન છે. (અનુવૃત્ત) सका अग्गि निवारेउं, वारिणो जलओवि हु। सव्वोदहिजलेणावि, कामग्गि दुनिवारओ ॥८॥ शक्योऽग्नि निवारयितुं, वारिणा ज्वलितोऽपि हु । સપનાનાદિ, જામવા || ૮ For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ -ખરેખર ! બળ એ અગ્નિ પાણી વડે નિવારણ કરવા ગ્ય છે એટલે થોડા જળવડે પણ બુઝાવી શકાય છે, પરંતુ કામરૂપી અગ્નિતે સર્વ સમુદ્રોના જળવડે કરીને પણ બુઝાવી શકાતું નથી. (आर्यावृत्तम) विसमिवमुहंमिमहरा परिणामनिकामदारुणाविसया। काल मणतं भुत्ता, अज्जवि मुत्त न किं जुत्ता ॥९॥ विषमिव मुखे मधुराः, परिणामनिकामदारूणा विजयाः ! कालमनन्तं मुक्ता, अधाऽपि मोक्तं न कि युक्ताः ? ।। ९ ।। અથ:-વિષની પેઠે પ્રારંભમાં મધુર અને પરિણામે અત્યંત ભયંકર એવા વિષયે અનંતકાળ સુધી ભગવ્યા તે પણ હવે શું તે વિશે છોડવા ગ્ય નથી? અર્થાત્ શીધ્ર ત્યાગ કરવા ગ્ય છે. विसयरसासवमत्तो, जुत्ताजुत्तं न याणई जीवो। गुरइ कलुणं पच्छा, पत्तो नरयं महाघोरं ॥१०॥ विषयरसासवमत्तो, युक्ताऽयुक्तं न जानाति जीवः। झगति करुणं पश्चात् , पामो नरकं महाघोरम् ।। १० ।। For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ-વિષયરસરૂપ મદિરાવડે મદોન્મત્ત થયેલ છવ યુક્ત કે અયુક્ત (ઉચિત કે અનુચિત) કંઈપણ જાણતા નથી અને પાછળથી જ્યારે મહાર નરકમાં જાય છે ત્યારે દીનપણે સુરે છે. जह निवदुमुप्पन्नो, कीडो कडुअंपि मन्नए महुरं । तह सिद्धिसुहपरूक्खा, संसारदुहं सुहं विति॥११॥ यथा निम्बद्रमोत्पन्न-कीटः कटुक मापि मन्यते मधुरम् । तथा सिद्धिसुखपरोक्षाः, संसारदुःखं मुखं विदन्ति ।। ११ ।। અથા–જેમ લીંબડાના વૃક્ષમાં ઉત્પન્ન થયેલા કીડા લીંબડાની કડવાશને પણ મીઠી માને છે, તેમ મોક્ષસુખથી પક્ષ એટલે વિમુખ રહેલા છે સંસારના દુઃખને સુખરૂપ જાણે છે. अथिराण चंचलाणय, खणमित्तसुहंकराणपावाणं। दुग्गइनिबंधणाणं, विरमसु एआणभोगाणं ॥१२॥ अस्थिरेभ्यश्चञ्चलेभ्यश्च, क्षणमात्रसुखकरेभ्यः पापभ्यः । दुर्गतिनिवन्धनेभ्यो, विरमस्वैतेभ्यो भोगेभ्यः ॥ १२ ॥ For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (६४) અર્થ-હે આત્મા! અસ્થિર અને ચંચલ, તેમજ ક્ષણમાત્ર સુખ કરનારા પાપિષ્ટ અને દુર્ગતિના કારણરૂપ એવા આ વિષયભેગેથી તું વિરામ પામ. અર્થાત્ ત્યાગ કર. पत्ता य कामभोगा, सुरेसुअसुरेसु तहय मणुएस्सु। नय तुज्झ जीव तित्ती, जलणस्सव कहनियरेण॥१३॥ माप्ताश्च कामभोगाः, सुरेष्वसुरेषु तथा च मनुजेषु । न च तव जीव ! तृप्ति, ज्वलनस्ये व काष्ठनिकरेण ॥१३।। અર્થ -વળી હે જીવ! દેવલોકમાં, દાનવકમાં, તેમજ મનુષ્યમાં પણ તને અનેક વિષયોગ પ્રાપ્ત થયા છતાં પણ કાષ્ટના સમૂહવડે જેમ અગ્નિ તૃપ્તિ ન પામે તેમ તને પણ તૃપ્તિ ન થઈ. जहाय किंपागफला मणोरमा, रसेण वन्नेण य भुंजमाणा। ते खुहुए जीविय पञ्चमाणा, एउवमा कामगुणा विवागे ॥१४॥ For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ક્રૂ' ) यथा च किंपाकफलानि मनोरमाणि, रसेन वर्णेन च भुज्यमानानि । तानि क्षयन्ति जीवितं पच्यमानानि, एतदुपमाः कामगुणा विपाके ॥ १४ ॥ અર્થ:-ળી હે જીવ! જેમ રસડે અને રંગવડે મનેાહર એવાં ખાધેલાં કપાકનાં ફળ જ્યારે ઉદરમાં પચે (પરિણમે) ત્યારે આયુષ્યને ખુટાડે છે, અર્થાત્ મરણ પમાડે છે, તેમ ઉદયમાં આવેલા કામગુણેા પણ તેવાજ એટલે કંપાકફળ સરખા છે. ( અનુન્નુવૃત્તમ્ ) ૧ R ૫ ૬ सव्वं विलवियं गीयं सव्वं नहं विडंबणा । ७ ૧ ૭ ૧૧ ૧૨ सव्वे आभरणा भारा, सव्वे कामा दुहावहा ॥ १५ ॥ सर्व लिपितं गीतं, सर्व नृत्यं विडंबना | सर्वाssभरणानि भारतुल्यानि, सर्वे कामा दुःखावहाः ||१५|| અર્થ: હે જીવ! સર્વે ગીતગાન તે વિલાપતુલ્ય છે, સર્વ નાટકા તે વિટંબનારૂપ છે, સર્વ આભરણા (ઘરેણાં) તે ભાર જેવાં છે, તેમજ સર્વે વિષયે તે દુ:ખ આપનારા છે. For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (६६) ( आर्यावृत्तम् ) देविंद चक्कवट्टित्तणाइ, रजाइ उत्तमा भोगा । पत्ता अणतखुत्तो, नय हं तत्तिं गओ तेहिं ॥१६॥ देवेन्द्रचक्रवर्तित्वादि, राज्यान्युत्तमा भोगाः । प्राप्ता अनन्तकृत्वो, न चाऽहं तृप्तिं गतस्तैः ।। १६ ।। । अर्थ:-हेवेन्द्र पाणु, यपत्तिपाणु, Narय, उत्तम लोगो, એ સર્વ અનંતીવાર પામે, તે પણ તે દેવેન્દ્રપણાદિવડે હું લેશમાત્ર પણ સંતોષ ન પામે. संसारचकवाले, सव्वेविअ पुग्गला मए बहुसो।। आहरियाय परिणामिआयनयतेसु तित्तो ऽहं ॥१७॥ संसारचक्रवाले, सर्वेऽपि च पुद्गला मया बहुशः । आहृताश्च परिणामिताश्च न च तेषु तृप्तोऽहम् ॥ १७ ॥ मर्थ:-संसा२३४ी यवासभा (यभ्रमणमा) सर्वપુદ્ગલેને મેં ઘણીવાર આહારરૂપે ગ્રહણ કર્યા, અને પરિણમાવ્યા (એટલે શરીરાદિપણે પરિણુમાવ્યા તે પણ હું તે પુતલેને વિષે તૃપ્તિ ન પામે. For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ११ ___( अनुष्टुप्वृत्तम् ) उबलेवा होइ भोगेसु, अभोगी नौ विलिप्पइ। भोगी भमइ संसारे, अभोगी विप्पमुच्चइ ॥१८॥ उपलेपो भवति भोगे-वभोगी न विलिप्यते । भोगी भ्रमति संसारे, ऽभोगी विप्रमुच्यते ॥ १८ ॥ અર્થ:-વિષયભેગી પુરૂષને વિષયભોગને વિષે ઉપલેપ (કમને લેપ) હોય છે, પરંતુ અભેગી જીવે રાગાદિક કર્મથી લેવાતા નથી, માટે જ ભેગી પુરૂષે સંસારમાં પરિભ્રમણ કરે છે, અને અભેગી પુરૂષે કર્મથી મુકાય છે એટલે કર્મરહિત થાય છે. अल्लो सुक्को य दो छुढा, गोलया मट्टियामया। दोविआवडिआफूडे,जोअल्लोसोतस्थलग्गइ॥१९॥ आर्द्रः शुष्कश्च द्वौ त्यक्तौ, गोलको मृत्तिकामयौ। द्वावप्यापतितौ कूटे, य आर्द्रः स तत्र लगति ॥ १९ ॥ અર્થ:-લીલે અને સૂકો એવા છુટા માટીના બે ગેળા હેય, તે બન્ને ગોળાઓને ભીંત સાથે અફળ્યા છતાં नोऽवलिप्पड मे ५५ पार छ. १३ १४ For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૮ ) જ આ એટલે લીલે ગેળો હોય તેજ ભીંતની સાથે ચોંટી જાય છે. ( અને બીજો ભીંત સાથે અફળાઈ નીચે ખરી પડે છે.) આ દ્રષ્ટાંતને તાત્પર્ય આગળની ગાથામાં કહેવામાં આવે છે. एवं लग्गति दुम्मेहा, जे नरा कामलालसा। विरत्ताओ न लग्गति, जहा सुक्केअ गोलए ॥२०॥ एवं लगन्ति दुर्मेधाविनो, ये नराः कामलालसाः । विरक्ता न लगन्ति, यथा शुष्कश्च गोलकः ॥२०॥ અર્થ --એ પ્રમાણે જે મનુષ્ય દબુદ્ધિવાળા અને વિષયેની લાલસાવાળા હોય છે, તે જીવ લીલા ગેળાની પિઠે રાગનાં અને સ્નેહનાં સાધનરૂપ સ્ત્રી પુત્ર પરિવારાદિમાં લપેટાઈ જાય છે, પરંતુ જેમ સૂકે ગળે ભીંતમાં લાગતે નથી તેમ વિરક્ત મનુષ્ય સ્ત્રી પરિવારાદિમાં લિપ્ત થતા નથી, (આવૃત્ત) तणकट्टेहिव अग्गी, लवणसमुद्दो नईसहस्सेहिं । न इमो जीवो सक्को, तिप्पेउं कामभोगेहिं ॥२१॥ For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ६९) तृणकाष्टरिवाग्नि, लवणसमुद्रो नदीसहस्रैः । नाऽयं जीवो शक्त, स्त्रप्तुम् कामभोगैः ॥२१॥ અર્થ -જેમ તૃણ અને કાષ્ટવડે અગ્નિ તૃપ્ત ન થઈ શકે, અને હજારો નદીઓ વડે લવણસમુદ્ર તૃપ્ત ન થાય, તેમ આ જીવને પણ ઘણા કામગરૂપ વિષયવડે તૃપ્ત ન કરી શકાય. भुत्तूणवि भोगसुहं, सुरनरखयरेसु पुण पमाएणं। पिज्जइ नरएसुभेरव, कलकलतउतंबपाणाई ॥२२॥ भुक्त्वाऽपि भोगसुखं, सुरनरखेचरेषु पुनः प्रमादेन । पिबति नरकेषु भैरव,-कलकलत्रपुताम्रपानीयम् ॥ २२ ॥ અર્થ:-દેવલોકમાં, મનુષ્યલેકમાં, અને વિદ્યાધરેમાં અનેક પ્રકારનું ભેગસુખ ભેગવીને પણ ફરીથી પ્રમાદ કરવાવડે નરકમાં ઉત્પન્ન થઈ મહાભયંકર અને ઉકળતા સીસાનું અને ત્રાંબાના રસનું પાન કરે છે. को लोभेण न निहओ, कस्स न रमणीहिं भोलिअं हिअयं। For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (5 ) को मञ्चणा न गहिओ, १५.१७. को गिद्धो नेव विसएहि ॥२३॥ को लोभेन न निहतः? कस्य न रमणीभिभैसितं हृदयम् । को मृत्युना न गृहीतः ? को गृदो नैव विषयैः ? ॥२३॥ અર્થ-આ જગતમાં ભવડે કણ નથી હણાયે? સ્ત્રીઓએ કેનું હૃદય નથી ભેળવ્યું? (અર્થાત્ સ્ત્રીઓથી કેનું મન નથી ઠગા ?) મૃત્યુએ કોને ગ્રહણ નથી કર્યો? અને વિષયવડે કાણું આશક્ત નથી થયે? અર્થાત્ સર્વે જીને લેભે હણ્યા છે, સ્ત્રીઓએ ભેળવ્યા છે, મૃત્યુએ ગ્રહણ કર્યા છે, અને વિષયોએ આશક્ત બનાવ્યા છે. માટે એ સર્વથી વિરામ પામવું એજ ઉદ્દેશ છે. खणमित्तसुक्खा बहुकालदुक्खा, पगामदुक्खा अनिकामसुक्खा। संसारमोक्खस्स विपक्खभूआ, खाणी अणत्थाणउ कामभोगा ॥ २४ ॥ क्षणमात्रमुखा बहुकालदुःखाः, प्रकामदुःखा अनिकाममुखाः । 3 For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ७ ) संसारमोक्षस्य विपक्षभूताः, खनिरनर्थानां तु कामभोगाः ॥२४॥ અર્થ-ક્ષણમાત્ર સુખ આપનારા, બહુકાળ સુધી અને અત્યંત દુ ખ આપનારા, અનિકામ એટલે અ૫ સુખ આપનારા, અને વળી સંસારની મુક્તિને શત્રુ સરખા એટલે સંસારમાં રઝળાવનારા એવા કામો (વિષય) તે ખરેખર અનર્થની મોટી ખાણ છે. सव्वगहाणं पभवो, महागहो सव्वदोसपायट्टी। कामग्गहो दुरप्पा, जेण ऽभिभूअंजगंसव्वं ॥२५॥ सर्वग्रहाणां प्रभवो, महाग्रहः सर्वदोषप्राकटयिता। कामग्रहो दुरात्मा, येनाऽभिभूतं जगत् सर्वम् ।। २५ ॥ અર્થ-સર્વ ગ્રહોને ઉત્પન્ન કરનાર, અને સર્વ દેને પ્રગટ કરનાર એ મહાગ્રહ સરખે કામરૂપી ગ્રહ દુરાત્મા છે કે જેણે સર્વ જગતને પરાભવ પમાડ્યું છે. (અર્થાત્ આ કામરૂપી ગ્રહ સર્વ જગતને નડે છે.) जह कच्छुल्ला कच्छं, कंडुअमाणो दुह मुणइ सुखं । मोहाउरा मणुस्सा, तह कामदुहं सुहं विति॥२६॥ ११ For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ७२ ) यथा कच्छुरः कच्छ्रे, कंड्यमानो दुःखं मन्यते सुखम् । मोहातुरा मनुष्या, स्तथा कामदुःखं सुखं विदन्ति ॥ २६ ॥ અ:-જેમ ખરજવાળા મનુષ્ય ખરજને ખણુતા છતા તેથી ઉત્પન્ન થયેલા દુ:ખને સુખ માને છે, તેમ મેહરૂપી ખરજથી વ્યાકુળ થયેલા મનુષ્યા માહથી ઉત્પન્ન થયેલા કામરૂપી દુ:ખને સુખરૂપ માને છે. ( अनुष्टुप् वृत्तम् ) ૧ 3 મ सलं कामा विसं कामा, कामा आसीविसावमा | ७ ८ ૧૦ ૧ ૨ ૧૧ कामे य पत्थमाणा, अकामा जंति दुग्गई ||२७|| शल्यं कामा विषं कामाः, कामा आशीविषोपमाः । कामांश्च प्रार्थयमाना, अकामा यान्ति दुर्गतिम् ॥ २७ ॥ અર્થ :-કામભોગ એ શક્ય સમાન છે, કામભાગે વિષ સમાન છે, કામભાગેા સર્પ સમાન છે, અને કામભાગેાને ઇચ્છતા જીવા કામભાગને ભાગવ્યાવિના પણ દુર્ગતિમાં लय छे ( आर्यावृत्तम् ) 1 ५ ४ 3 विसए अवक्ता, पति संसारसायरे घोरे । विसएसु निराविक्खा, तरंति संसारकंतारे ॥२८॥ For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Lia ( ७३ ) विषयानपेक्षमाणाः, पतन्ति संसारसागरे घोरे। विषयेषु निरपेक्षा, स्तरन्ति संसारकान्तारम् ॥ २८ ॥ અર્થ વિષયેની ઈચ્છા રાખતા છે ઘેર એટલે ભયંકર સંસાર સમુદ્રમાં પડે છે, અને વિષને વિષે અપેક્ષા વિનાના (ઈચ્છા વિનાના) સંસારરૂપી અટવીને પાર પામે છે. छलिआअवइक्खता, निरावइक्खा गयाअविग्घेणं। तम्हा पवयणसारे, निरावइक्खेण होअव्वं ॥२९॥ छलिता अपेक्षमाणाः, निरपेक्षा गता अविघ्नेन । तस्मात् प्रवचनसारे, निरपेक्षेण भवितव्यम् ॥ २९ ॥ અર્થ-વિષયેની અપેક્ષા રાખતા જી ઠગાયા છે, અને વિષયેની અપેક્ષા નહિ રાખનારા જીવ નિર્વિધ્રપણે પરમપદને પામ્યા છે. અર્થાત્ મેક્ષ પામ્યા છે. તે કારણથી સિદ્ધાંતને સાર એ જ છે કે વિષયેની અપેક્ષા રાખવી નહિ. विसयाविखोनिवडइ निरविक्खोतरइदुत्तरभवोघं। देवीदीवसमागय-भाउअजुअलेण दिलुतो ॥३०॥ विषयापेक्षो निपतति, निरपेक्षस्तरति दुस्तरभवाघम् । देवीद्वीपसमागत, भ्रातृकयुगलेन द्रष्टान्तः ॥ ३० ॥ For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 2 ) અર્થ -વિષયની ઈચ્છાવાળે જીવ ભવભ્રમણમાં પડે છે, અને વિષયની ઈચ્છારહિત થયેલ છવ દુઃખ કરીને તરવા ગ્ય એવા ભવસમુદ્રને તરી જાય છે. આ ઠેકાણે રત્નાદેવીના દ્વીપમાં ગયેલા આરક્ષિત તથા જીનપાલ એ બે ભાઈનું દ્રષ્ટાંત જાણવું. जं अइतिक्खं दुक्खं, जंच सुहं उत्तमं तिलोयमि। तं जाणसु विसयाणं, बुढिक्खयहेउअं सव्वं ॥३१॥ यदतितीक्ष्णं दुःखं, यच्च सुरखमुत्तमं त्रिलोके । तज्जानीहि विषयाणां, वृद्भिक्षयहेतुकं सर्वम् ॥ ३१ ॥ અર્થઃ-હે આત્મા! આ ત્રણે જગતમાં જીવોને જે અતિ તીણ (અતિ આકરું) દુઃખ પ્રાપ્ત થાય છે, અને જે અતિ ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે, તે સર્વે અનુક્રમે વિષયેની વૃદ્ધિ અને ક્ષયના હેતુથી થાય છે એમ તું જાણજે. इंदियविसयपसत्ता, पडंति संसारसायरे जीवा। पश्खिव्व छिन्नपंखा, सुसीलगुणपेहुणविहणा ॥३२॥ इन्द्रियविषयप्रसक्ताः, पतन्ति संसारसागरे जीवाः । િ છિનાvક્ષા, કુશળવિદના રૂર For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ( ૧ ) અર્થ –હે આત્મા! ઈન્દ્રિના વિષયમાં આશક્ત થયેલા અને શીલગુણ (એટલે ઉત્તમ સદાચાર) રૂપી પાંખોવિનાના જીવે છેદાયેલી પાંખવાળા પંખીની માફક સંસારરૂપી સમુદ્રમાં પડે છે. (માટે ઇન્દ્રિયના વિષયમાં આશક્ત ન થવું એજ ઉપદેશ છે.) नलहइ जहालिहतो, मुहल्लिअंअढिअंजहा सुणओ। सोसइ तालुअरसिअं, विलिहंतो मन्नए सुक्खं॥३३॥ न लभते यथा लिहन् , मुखातिमस्थिकं यथा शुनकः । शोषयति तालुरसितं, विलिहन् मन्यते सौख्यम् ॥ ३३ ॥ અર્થ-જેમ કૂતર પિતાનાજ મુખવડે આદ્ર (ભીનુંરસવાળું) થયેલા હાડકાને ચાટતે થકે એમ નથી જાણતે કે તે પોતાના તાળવાના રસને શેષે છે. તે પિતાના તાળવાના રસને ચાટતાં છતાં હું હાડકાનેજ રસ ચાહું એમ સુખ માને છે. (આ દ્રષ્ટાંતને ઉપનયે આગળની ગાથામાં રહે છે.) महिलाण कायसेवी, न लहइ किंचिवि सुहं तहा पुरिसो । 1 For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ७६ ) ૧૩ १० सो मनाए वराओ, Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ૧ ૧૨ सयकायपरिस्समं सुक्खं ॥ ३४ ॥ महिलानां कायसेवी, न लभते किंचिदपि सुखं तथा पुरुषः । स मन्यते वराकः, स्वकायपरिश्रमं सौख्यम् ॥ ३४ ॥ અર્થ:-તેમ સ્ત્રીએની કાયાનું સેવન કરનાર પુરૂષ કંઈપણ સુખ નથી પામતા, તાપણ તે રાંક (પામર) જીવ પેાતાની કાયાના પરિશ્રમનેજ સુખ માને છે, 3 + ४ ত ૧ सुहृवि मग्गिज्जतो, कत्थवि कयलीइ नत्थि जह सारो । 6 .. ૧૩ ૧૨ १० ૧ इंदियविसएस तहा, नत्थि सुहं सुछुवि गविहं ॥ ३५ ॥ सुष्ठवपि मायमाणः, कुत्राऽपि कदल्यां नास्ति यथा सारः । इन्द्रियविषयेषु तथा, नास्ति सुखं सुष्ठवपि गवेषितम् ||३५|| અર્થ:જેમ સારી રીતે શ્વેતાં પણ કેલીમાં એટલે કેળમાં ( અથવા ક્રીડામાં) કયાંય પણ સાર દેખાતા નથી, તેમ ઇન્દ્રિયના વિષયામાં પણ સારીરીતે તપાસતાં લેશ પણ સુખ દેખાતું નથી. ૩ सिंगारतरंगाए, विलासवेलाइ जुव्वणजलाए । ५ ८ 6 १० के के जयमि पुरिसा, नारीनईए न बुईति ॥ ३६ ॥ For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ७७ ) श्रृंगारतरंगायां, विलासवेलायां यौवनजलायाम् । के के जगति पुरुषा, नारीनयां न बुडन्ति ? ।। ३६ ।। अर्थ:-श्रृंगार३यी तरंगो (उदयोस) वाणी, विद्यासपी પ્રવાહવાળી ( અથવા પૂરવાળી ), અને જીવાનીરૂપી જળવાળી નારીરૂપી નદીમાં જગતની અંદર કયા કયા પુરૂષા નથી ડુબતા ? અર્થાત્ નારીરૂપી નદીમાં સર્વ પુરૂષો ડુબ્યા છે. R ૫ ૧ सोअसरीदुरिअदरी, कवडकुडीमहिलिआकिलेसकरी । ८ દ वइरविरोयणअरणी, दुक्खखाणीसुक्खपडिवक्खा |३७ ७ शोकसरिदुरितदरी, कपटकुटी महिला क्लेशकरी । वैरविरोचनाराण, दुःखखनी सुखप्रतिपक्षा ॥ ३७ ॥ અર્થ:-આ જગતમાં સ્ત્રી તે શેકની નદી છે, પાપની ગુફા છે, કપટની કુંડી છે, કલેશની કરનારી છે, વૈરૂપી અગ્નિને ઉત્પન્ન કરવામાં અરણીના કાષ્ટ સરખી છે, દુ:ખની ખાણ છે, અને સુખને શકનારી છે. 3 अमुणिअमणपरिकम्मो, सम्मकोनामनासिअंतरइ । वम्महसरपसरोहे, दिठिच्छोहे मयच्छीणं ॥३८॥ ४ For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ७८ ) अविदितमनः परिक्रमः, सम्यक् को नाम नाशयितुम् तरति ?। मन्मथशरप्रसरोघान् , दृष्टिक्षोभान् मृगाक्षीणाम् ॥ ३८ ॥ અર્થ –નથી જાણ્યું મનનું પરાક્રમ જેણે એ કર્યો પુરુષ સ્ત્રીના ફેકેલા કામરૂપ બાણના ફેલાતા સમૂહને અને દ્રષ્ટિના ક્ષેભને (કટાક્ષને) સમ્યક પ્રકારે નાશ કરવાને (छतवाने) समर्थ थाय छ ? (मर्थात स्त्रीयोनाम બાણ અને કટાક્ષમાં સર્વે પુરૂષે ફસાઈ જાય છે.) परिहरसुतओ तासिं, दिष्टिं दिद्विविसस्सव अहिस्स। जं रमणिनयणबाणा, चरित्तपाणे विणासंति॥३९॥ परिहर ततस्तासां, दृष्टिं दृष्टिविषस्याहेरिख । यद्रमणीनयनबाणा, श्वारित्रप्राणान् विनाशयन्ति ॥३९॥ - અર્થ માટે હે સુજ્ઞ! સર્ષની દ્રષ્ટિ જેવી વિષસરખી તે સ્ત્રીઓની દ્રષ્ટિને ત્યાગ કર. જે કારણમાટે સ્ત્રીનાં નયનરૂપી બાણે જીવના ચારિત્રરૂપી અત્યંતરપ્રાણોને पिनास ४२ छे. सिद्धतजलहिपारं, गोवि विजिइंदिओवि सूवि । दढचित्तोवि छलिजइ, जुवइपिसाईहिं खुहाहि॥४०॥ For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૬ ) सिद्धान्तजलधिपारं, गतोऽपि विजितेन्द्रियोऽपि शूरोऽपि । दृढचित्तोऽपि छलयते, युवतिपिशाचीभिः क्षुद्राभिः ॥४०॥ અર્થ-સર્વ સિદ્ધાંતરૂપી સમુદ્રને પાર પામેલ (એટલે સર્વ આગમોને જાણનારે), વળી વિશેષ કરીને જીતેલી છે ઈન્દ્રિયે જેણે એ અને અતિ દઢ ચિત્તવાળે પુરૂષ પણ ક્ષુદ્ર સ્ત્રીરૂપ પિશાચણીથી છેતરાઈ જાય છે. અર્થાત્ એવા સમર્થ આત્માઓને પણ સ્ત્રીઓ પિતાને આધીન બનાવે છે માટે જેમ બને તેમ સ્ત્રીને સંસર્ગ તજ એ ઉપદેશ છે. मणयनवणीयविलओ, जह जायइ जलणसंनिहाणंमि। तह रमणिसंनिहाणे, विदवइ मणो मुणीणंपि ॥४१॥ मदनकनवनीतविलयो, यथा जायते ज्वलनसन्निधाने । तथा रमणीसन्निधाने, विद्रवति मनो मुनीनामपि ॥ ४१॥ અર્થ-જેમ અગ્નિની પાસે રહેવાથી મીણ અને માખણ પીગળી જાય છે, તેમ સ્ત્રીની પાસે રહેથી મુનિનું મન પણ પિગળી જાય છે. અર્થાત્ વિકારવાળું થાય છે. For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 3 ( ८० ) नीअंगमाहिं सुपयोहराहिं, उपित्थमंथर गईहिं । ४ महिलाहिं निमग्गाहिव, Acharya Shri Kailassagarsuri Gyanmandir गिरिवर गुरुआ भिजंति ॥ ४२ ॥ नीचगमाभिः सुपयोधराभि, रुत्प्रेक्ष्यमन्थरगतिभिः । महिलाभिर्निम्नगाभिरिव, गिरिवरगुरुका अपि भिन्ते ||४२ || અર્થ:નીચા માર્ગમાં ગમન કરનારી ( સ્ત્રીના પક્ષમાં— નીચ માર્ગમાં એટલે ખોટે રસ્તે ચાલનારી ), ઉત્તમ પાણીને ધારણ કરનારી સ્ત્રીના પક્ષમાં-ઉત્તમ પયાધર એટલે સ્તનવાળી ), જોવા ચાગ્ય મહંદગતીવાળી ( એ અર્થ નદી અને સી અન્નેમાં સરખા છે. ) એવી નદી અથવા સ્ત્રી પર્વત જેવા મેટાને (મેાટા પુરૂષાને) પણ ભેદી નાખે છે. અર્થાત્ નદી જેમ મોટા પર્વતને ભેદે છે તેમ પી. મેટા પુરૂષાનાં મનને ભેદી નાખે છે. 3 १ ર विसयजलं मोहकलं, विलासविश्वोअजलयराइन्नं । ४ ७ ५ मयमयर उत्तिन्ना, तारुणमहन्नवं धीरा ॥ ४३ ॥ विषयजलं मोहकलं, विलासविन्बो फजलचराकीर्णम् । मदमकरसुतीर्णा, स्वारुण्यमहार्णवं धीराः ॥ ४३ ॥ For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ:-વિષયરૂપી જળવડે ભરેલા, મેહરૂપી કાદવવાળા, વિલાસ અને હાવભાવરૂપી જળચર જીવડે કરીને આ કીર્ણ અને મદ-અભિમાનરૂપી મગરમચ્છવાળા તારૂણ્યરૂપી સમુદ્રને ધીર પુરૂજ તર્યા છે. जइवि परिचत्तसंगो, तवतणुअंगो तहावि परिवडइ। महिलासंसग्गीए, कोसाभवणूसियमुणिव्व ॥४४॥ यद्यपि परित्यक्तसंग, स्तपस्तन्वंगस्तथापि परिपतति । महिलासंसर्गतः, कोशाभवनोषितमुनिवत् ॥ ४४ ॥ मर्थ:- सर्वगना त्याग ४२नार, मने तपाવડે કૃશ (પાતળા) થયેલા શરીરવાળે પ્રાણ પણ સ્ત્રીના સંસર્ગથી, કેશાવેશ્યાના ભવનમાં વસેલાં સિંહગુફાવાસી મુનિની પેઠે તપથી અને સંયમથી પતિત થાય છે. सब्बग्गंथविमुक्को, सीईभूओ पसंतचित्तो । जं पावइ मुतिसुहं, न चक्कवट्टीवि तं लहइ ॥४५॥ सर्वग्रन्थिविमुक्तः, शीतीभूतः प्रशान्तचित्तश्च । यत्पामोति मुक्तिसुखं न चक्रवर्त्यपि तल्लभते ॥४५॥ અર્થ-સર્વ ગ્રંથી (એટલે રાગદ્વેષરૂપ અભ્યતર For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાંઠ અને ધન ધાન્યાદિ બાહ્ય ઉપાધિરૂપ બાહ્યગાંઠ ) રહિત થયેલે, અને ક્રોધાદિને ત્યાગ કરવાથી શાન્ત થયેલે, તથા અનેક સાંસારિક ઉપાધિઓને ત્યાગ કરવાથી પ્રશાન્ત ચિત્તવાળો થયેલો જીવ જે નિર્લોભતાનું સુખ પામે છે, તે સુખ છ ખંડને ધણું ચક્રવર્તિ પણ પામતે નથી. खलंमि पडिअ मप्पं, जह न तरइ मच्छिआवि मोएऊ । तह विसयखेलपडिअं. न तरइ अप्पपि कामंधो ॥ ४६ ॥ श्लेष्मणि पतितमात्मानं, यथा न तरति मक्षिकाऽपि मोचयितुम् । तथा विषयश्लेष्मपतितं, न तरत्यात्मानमपि कामान्धः ।।४६।। અર્થ-જેમ ગળફામાં પડેલી માખી પિતાની દેહને તેમાંથી બહાર કાઢવા સમર્થ નથી થતી, તેમ કામગમાં અંધ થએલે જીવ વિષયરૂપી ગળફામાં પડેલા પિતાના પ્રાણને ઉદ્ધાર કરી શકતે નથી. અર્થાત કામાંધ પુરૂષ વિષયમાં જ લપટાઈ રહે છે. ૧૩ ૧૪ ૧ ૨ ૧ ૦ For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जलहइ वीयराओ, सुक्खं तं मुणइ सुच्चियन अन्नो। नहि गत्तासूअरओ, जाणइ सुरलोइअं सुक्ख॥४७॥ यल्लभते वीतरागः, सुग्वं तज्जानाति स एव नाऽन्यः । नहि गर्तामकरो, जानाति सुरलौकिक सौख्यम् ।। ४७ ।। અર્થ:-શ્રી વીતરાગ ભગવાન નિર્મોહી પણાનું જે સુખ અનુભવે છે, તે સુખ તે શ્રી વીતરાગજ જાણે છે, પણ બીજે જાણ નથી. ઉદાહરણ તરીકે ગર્તાશકર (વિણાને આહાર કરી ઉકરડામાં રહેનારે ભુંડ) તે દેવલેક સંબંધિ સુખને તે કેવી રીતે જાણી શકે? અર્થાત્ નજ જાણી શકે. जं अजविजीवाण, विसएसुदुहासवेसु पडिबंधो। ते नजइ गुरुआणवि, अलंघणिज्जा महामोहो॥४८॥ यदद्यापि जीवानां, विषयेषु दुःखाश्रयेषु प्रतिबंधः । तजज्ञायते गुरूणा-मप्यलंघनीयो महामोहः ॥ ४८ ॥ અર્થ-જે કારણ માટે દુઃખ આપનારા એવા વિષયમાં ને હજી સુધી પણ પ્રતિબંધ (રાગ) છે, તે કારણથી જાણીએ છીએ કે મહામહ તે મોટા પુરૂષને પણ અલંઘનીય છે ( ઉલ્લંઘન કરે અશકય છે.) For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir __ (८४) जे कामंधा जीवा, रमंति विसएसु ते विगयसका। जे पुण जिणवयणरया, ते भीरू तेसु विरमंति॥४९॥ ये कामान्धा जीवा, रमन्ते विषयेषु ते विगतशंकाः । ये पुनर्जिनवचनरता, स्ते भीरवस्तेभ्यो विरमन्ति ॥ ४९ ॥ અર્થ-કામ ભેગમાં અંધ થએલા છ શંકારહિત થઈને વિષમાં રમણ કરે છે, અર્થાત્ વિષયને સેવે છે. અને જે પુરૂષે જીનેશ્વરના વચનમાં રત થએલા છે, તેઓ સંસારથી ભય પામીને વિષયેથી વિરામ પામે છે. અર્થાત્ વિષને ત્યાગ કરે છે. असुइमुत्तमलपवाहरूवयं, वंतपित्तवसमजफोफसं-। मेयमंसबहुहहुकरंडयं, चम्ममित्तपच्छाइयजुवइअंगये ॥ ५० ॥ अशुचिमूत्रमलपवाहरूपकं, वान्तपित्तवसामज्जाफोफसम् । मेदमांसबहस्थिकरंडक, चर्ममात्रपच्छादनयुक्त्यगकम् ॥५०॥ For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir { ૮૬ ) અર્થ:-અશુચી, સૂત્ર, અને વિષ્ટાના પ્રવાહ રૂપ, વમન, પિત્ત, નસા, ચરખી, મજા, ફેફ્સાંવાળુ, મેદ, માંસ, અને ઘણા હાડકાંના કરંડીયા રૂપ, તથા ચામડી માત્ર વડે ઢાંકેલું એવું સ્ત્રીનું અંગ છે. (માટે એવા અશુચીમય દેઢુમાં માહુ ન પામવે એ સાર છે. ) 7 19 मंसं इमं मुत्तपुरीसमीस, सिंघाणखेलाइअनिज्झरंतं । ४ ૬ ए अणिचं किमिआण वासं, ૧ ૧ ૧૦ G पासं नराणं मइबाहिराणं ॥ ५१ ॥ मांसलभिदं मूत्रपुरीषमिश्र, सिंघानक श्लेष्मादिकानिर्झरत् । एतदनित्यं कृमिकानां वासः, पाशो नराणां मतिहीनानाम् ॥ ५१ ॥ અર્થ :-માંસવાળું તથા મૂત્ર અને વિષ્ટા વડે યુક્ત, તથા લીંટ અને શ્લેષ્માદિકે ( ગળફાદીકે ) ઝરતું, અનિત્ય, અને કૃમિ જીવેાના નિવાસરૂપ આ શરીર તે મતિથી વિમુખ થયેલા પુરૂષાને પાશરૂપ છે. For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ८६ ) ( आर्यावृत्तम् ) ૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ४ 3 ८ ५ पासेण पंजरेण य, बज्झति चऊपयाय पक्खीई । ७८ 魔 14 ... ८ ૧. ११ इय जुवइपंजरेणय, बद्धा पुरिसा किलिस्संति ॥५२॥ पाशेन पंजरेण च, बध्यन्ते चतुष्पदाः पक्षिणश्च । इत्थं युत्रतिपंजरेण च, बद्धाः पुरुषाः क्लिश्यन्ते ।। ५२ ।। અર્થ:જેમ રજ્જુ વગેરેના પાશ વડે ચતુષ્પદ્ વે ( गाय - लेंस वगेरे यार भगवानां प्राणी ) संधाय छे, અને પાંજરા વડે પક્ષીઓ બંધાય છે, તેમ સ્ત્રી રૂપી પાંજરા વડે બંધાયલા પુરૂષો અનેક પ્રકારના કલેશને પામે છે. માટે સ્ત્રી રૂપી પીંજરના ત્યાગ કરવા પ્રયત્ન કરવા. ( अनुष्टुप वृत्तम) i २ ૩ ४ अहो मोहो महामलो, जेणं अम्मारिसा विहु । ७ ૧ ૬ १० ૧૧ ૯ ८ जाणतावि अणिञ्चत्तं, विरमंति न खपि हु ॥५३॥ अहो ! मोहो महामलो, येनास्मादृशा अपि हु । जानन्तोऽप्यनित्यत्वं, विरमन्ति न क्षणमपि हि ॥ ५३ ॥ अर्थ:-गडे। ! भोड३यी भव महुन भोटो छे. કારણ માટે અમારા સરખા પદાર્થોનું અનિત્યપણું જાણતા For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૭ ) તોપણ નિશ્ચે એક ક્ષણમાત્ર પણ મેહથી વિરામ પામતા નથી. k ૨ * દ जुवईहिं सह कुणतो, संसगिंग कुणइ सयलदुक्खेहिं । ૧૦ રે ૧૨ S ૧૩ ૧૧ નહિ મુખવાળુંસંગો, ઢોરૂ મુદ્દો સહ વિજ્ઞાઽહિં પુરા ૧ युवतिभिः सह कुर्वन् संसर्ग करोति सकलदुःखैः । न हि सूपकानां संगो, भवति सुखः सह विडालैः ॥५४॥ અર્થઃમ દર મિલાડીની સાથે સોંસર્ગ કરવાથી સુખ પામતા નથી, તેમ સ્ત્રીની સાથે સંસર્ગ કરવાથી પુરૂષ પણ કોઇ જાતનું સુખ પામતા નથી, પણ સર્વ દુઃખાને ઉત્પન્ન કરે છે. અથાત્ સ્ત્રીસંસર્ગ કઇ રીતે સુખકારી નથી. हरिहरचउराणणचंद - सूरखंदाइणोवि जे देवा । . r ૧ ' नारीण किंकरतं, कुणति धिद्धी विसयतिन्हा ॥५५॥ हरिहरचतुराननचन्द्र-सूर्यस्कंदादयोऽपि ये देवाः । नारीणां किंकरत्वं कुर्वन्ति घिरा घिरा ! विषयतृष्णाम् ॥ ५५ ॥ અર્થ :-વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા, ચંદ્ર, સૂર્ય અને કાર્તિકસ્વામિ વગેરે જે દુનિયામાં મોટા દૈવરૂપે મનાય છે, તે પણ વિષયના પ્રભાવ વડે ીઓનું દાસપણું કરે છે, માટે એ વિષયની તૃષ્ણાને ધિક્કાર હા ! ધિક્કાર હે ! For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (44) 14 '५ लियं च उन्हं च सहंति मूढा, ૧ 3 Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ इत्थीसु सत्ता अविवेअवंता । X १० ८ इलाइपुत्तंव चयंति जाई, ૧૩ ૧૪ ११. ૧૨ जिअ च नासंति अ रावणुव्व ॥ ५६ ॥ शीतं चोष्णं च सहन्ते मूढा, स्त्रीषु सक्ता अविवेकवन्तः । इलाचिपुत्र इव त्यजन्ति जातिं जीवितं च नाशयन्ति च रावण इव ।। અ:–સ્રીયાને વિષે આસકત થયેલા અવિવેકી અને મૂઢ પુરૂષા ટાઢ અને તડકો સહન કરે છે, વળી ઇલાચી પુત્રની પેઠે પેાતાની ઉત્તમ જાતિ અને કુલ છેડે છે, અને સીતાનું હરણ કરનાર રાવણની પૈકે જીવિતના નાશ કરે છે. ( आर्यावृत्तम् ) ४ 3 १ ५ वृत्तणवि जीवाणं, सुदुक्करायंति पावचरियाई । भयवं जासासासा, पञ्चाएसो हु इणमा ते ॥५७॥ * इलपुत्तन्त्र पा For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वक्तुमपि जीवानां, सुदुष्करायन्ते पापचरितानि । પવન. થા ? હા ના, હાલે હૈષ તે છે પ૭ || અર્થ -આ જગતમાં જીવેને પિતાનાં માપાચરણે કહેવા પ્રકાશવાં, તે. અતિ દુષ્કર થાય છે. તેથી. અત્યંત પાપાચરણ કરનાર એક ભીલે ભગવંતને પ્રત કર્યો કે હે ભગવંત! જેની સાથે હું પાપાચરણ એવું છું, તે મારી બેન છે? ભગવંતે કહ્યું, તે સ્ત્રી હારી બેન જ છે. નિશ્ચ એજ તારે પ્રત્યાદેશ (જવાબ) છે. એ કથાને વિસ્તાર શ્રીઉપદેશ માળાથી જાણ. जललवतरलं जीअं, अथिरा लच्छीवि भंगुरो देहो। तुच्छा य कामभोगा, निबंधणं दुक्खलक्खाणं॥५८॥ जललवतरलं जीवित-मस्थिरा लक्ष्मीरपि भंगुरो देहः। સુરઝાય જામમોબા, નિવશ્વનં સુરક્ષાના મે ૧૮ | અર્થ - આત્મા ! આ જીવતર દર્ભના અગ્ર ભાગ પર રહેલા પાણીના બિંદુ સરખું ચપળ છે, વળી આ લક્ષ્મી પણ અસ્થિર છે, દેહ પણ ક્ષણભંગુર છે, તથા સ્ત્રીયાદિકના જે વિષય ભેગો તે તુચ્છ (સાર વિનાના) અને લાખ દુ:ખનું કારણ છે. માટે એ સર્વ ત્યાગ કરવાને પ્રયત્ન કરવા એજ સાર છે. For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २० ) १५ नागो जहा पंकजलावसन्नो, ७ 4 ४ दृहुं थलं नाभिसमेइ तीरं । ૧૧ १० एवं जिआ कामगुणेसु गिद्धा, ૧૨ き ૧૪ ૧૩ ૧૫ सुधम्मग्गे न रया हवंति ॥ ५९ ॥ नागो यथा पंकजलावसन्नो, दृष्ट्वा स्थल नाभिसमेति तीरम् । एवं जीवाः कामगुणेषु गृद्धाः, सुधर्ममार्गे न रता भवन्ति ॥ ४९ ॥ અ:-જેમ કાદવવાળા જળમાં ખુંચી રહેલે હાથી કિનારાની ભૂમિને દેખે છે છતાં પણ કાંઠે આવી શકતા નથી, તેમ કામવિષયને વિષે આસકત થયેલા જીવા શુદ્ધ ધર્મરૂપી માર્ગમાં રકત-લીન થતા નથી. t ४ जह विट्ठपुंजखुत्तो, किमी सुहं मन्नए सयाकालं । ७ १० ૧૨ ૩૧ 合 तह विसयासुइरत्तो, जीवो वि मुणइ सुहं मूढो ॥६०॥ यथा विष्ठापुंजक्षुण्णः, कमिः सुखं मन्यते सदाकालम् । तथा विषयाशुचिरक्तो, जीवोऽपि मन्यते मुखं मूढः ||६०|| અ:-જેમ વિષ્ટાના સમૂહમાં ખુંચી રહેલા (આસકત બનેલા) કીડા સદાકાળ તેમાંજ સુખ જ માને છે, તેમ For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra २ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષયરૂપી અશુચિમાં આશકત થયેલા મૂર્ખ જીવ પણ સુખ જ માને છે. 3 ४ 19 मयरहरोव जलेहिं, तहवि हु दुप्पूरओ इमे आया । ૧૦ さ ૧૧ १४ १३ १२ विसंयामिसंमि गिद्ध, भवे भवे वच्च न तत्तिं ॥ ६१ ॥ मकराकर इव जलै, स्तथापि हि दुष्पूरकोऽयमात्मा | विषयाभिषे गृद्धो, भवे भवे व्रजति न तृप्तिम् ॥ ६१ ॥ અર્થ:-જેમ જળવડે કરીને સમુદ્ર પૂરવા દુષ્કર છે, તેમ વિષયરૂપ માંસમાં આસકત થયેલા આ આત્મા પણ દુઃખે કરીને પૂરવા યાગ્ય છે, અને તેને લીધે કેાઈ જાતની તૃપ્તિ પામતા નથી. वियविसा जीवा, उभडवाइस विविसु । । ७ ૫ ८ ८ ૬ भवसयस हस्सदुलहं, न मुणंति गयंपि निअजम्मं ॥६२॥ ܕ विषयविषार्त्ता जीवा, उद्भटरूपादिकेषु विविधेषु । भवशतसहस्र दुर्लभं न जानन्ति गतमपि निजजन्म ||६२|| અર્થ:–વિષયરૂપી વિષથી પીડાયલા જીવા વિવિધ પ્રકારના ઉત્કૃષ્ટ રૂપાદિકમાં એટલે વર્ણ ગધ રસ સ્પર્શ રૂપ વિષયામાં આસકત થઈને લાખા ભવમાં પણ દુર્લભ એવા For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિતાના મનુષ્યજન્મ વ્યતીત થાય છે, તે પણ નથી જાણતા. પરતુ હજી ઘણું જીવવું છે એમજ જાણે છે. चिट्ठति विसयविवसा, मूतूणलजपि केविगयसका। नगणंति केविमरणं, विसयंकुससल्लिया जीवा ॥६३॥ ઇને વિવિત્તજ્ઞા, પુiા જજાના વિ rare न गणयन्ति केऽपि मरणं, विषयांकुशशल्पिताजीवाः ॥६३।। અર્થ:-વિષયમાં પરવશ થયેલા એવા કેટલાક છે લજજા પણ છોડી દઈને શંકારહિત થયા છતાં અનેક પ્રકારની વિષય ચેષ્ટાઓ કરે છે, અને વિષયરૂપી અંકુશ વડે શલ્યવાળા થયેલા એટલે જેઓને વિષયરૂપી અંકુશ ઘા લાગે છે તેવા મરણને પણ નથી ગણતા, विसयविसेणं जीवा, जिणधम्म हारिऊण हा नरयं। बच्चंति जहा चित्तय-निवारिओ बंभदत्तनिवो ॥६४॥ વિધવા નીવા. નિરવ દાયિત્વ દે ! નરમ્ वजन्ति यथा चित्रक-निवारितो ब्रह्मदत्तनृपः ॥ ६४ ॥ અર્થઘણી ખેદની વાત છે કે જગતના જીવો વિષય રૂપી વિષના પ્રભાવ વડે ચિંતામણિ સરખો ધર્મ For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હારી જઈને, જેમ ચિત્રક મુનિએ નિવારણ કર્યા છતાં પણ બ્રહ્મદત્ત ચકવતિ નરકે ગમે તેમ નરકમાં જાય છે. धिद्धी ताण नराणं, जे जिणवयणामयंपि मुत्तूणं। चउगइविडंबणकर, पियंति विसयासवं घोरं ॥६५॥ ધિક્ ધિ તાન નાન, નિનવનામૃત્તમપિ મુવા ! चतुर्गतिविडंबनकर, पिबन्ति विषयासवं घोरम् ।। ६५ ।। અર્થ -જે મનુષ્ય જીનેશ્વરના વચન રૂપી અમૃતને પણ છોડીને ચાર ગતિમાં પરિભ્રમણ રૂપી વિટંબના આપનાર અને ભયંકર એવી વિષયરૂપ મદિરા પીએ છે તે મનુષ્યને ધિક્કાર છે! ધિક્કાર ! मरणेवि दीणवयणं, माणधरा जे नरा न जपति । तेविहु कुणंति लल्लिं, बालाणं नेहगहगहिला ॥६६॥ मरणेऽपि दीनवचनं, मानधरा थे नरा न जल्पन्ति । तेऽपि हि कुर्वन्ति लालनं, बालानां स्नेहग्रहग्रथिलाः।६६।। અર્થ-મેટા માનને ધારણ કરનારા જે મહા અભિમાની પ મરણ સુધી પણ દીન વચન નથી બેલતા, તેવા પુરૂષ પણ સ્ત્રીઓના નેહ રૂપી ગ્રહ વડે પાગલ થઈને સ્ત્રીઓની આગળ દીન વચન બેલે છે. For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ९४ ) सक्कोवि नेव खंडइ, माहप्प मडुप्फुरं जए जेसिं। तेवि नरा नारीहिं, कराविआ निअय दासत्तं ॥६॥ शक्रोऽपि नैव खण्डयेत् , माहात्म्याडंबरं जगति येषाम् । तेऽपि नरा नारीभिः कारिता निजक दासत्वम् ।। ६७ ।। અર્થજગમાં જે મનુષ્યનું મહાસ્ય અને આડંબર શકેન્દ્ર સરખા પણ ન ખેડી શકે તેવા પુરૂષોની પાસે પણ રીઓએ પિતાનું દાસપણું કરાવ્યું ! એ સ્ત્રીનો મેહુ કઈ विसि . जउ नंदणो महप्पा, जिणभाया वयधरो चरमदेहो। रहनेमी रायमइ, रायमइका ऽऽसि ही विसया॥६॥ यदुनन्दनो महात्मा, जिनभ्राता व्रतधरश्वरमदेहः । रथनेमी राजिमत्या, रागमतिक आसीद्भिग ? विषयान् ॥६॥ અર્થ–જાદવને પુત્ર, મહાત્મા, શ્રી નેમિનાથ જીનેશ્વરને ભાઈ, ચારિત્રવ્રતને ધારણ કરનાર, અને ચરમશરીરી એવા ગુફામાં કાઉસગ કરનાર રથનેમી મુનિ પણ રાજીમતિ સાધ્વી સાથે (પિતાની ભેજાઈ સાથે) રાગમતિવાળા એટલે વિષયબુદ્ધિવાળા થયા. માટે વિષને ધિક્કાર છે! For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १३ ( २५) मयणपवणेण जइ ता-रिसावि सुरसेलनिच्चलाचलिया। ता पक्कपत्तसत्ताण, इयरसत्ताण का वत्ता ॥६९ ॥ मदनपवनेन यदि, तादृशा अपि सुरशैल निश्चलाचलिताः । तस्मात् पक्वपत्रसत्त्वाना-मितरसत्त्वानां का वाता: ॥६९।। અર્થ-જ્યારે કામદેવરૂપી પવનના ઝપાટાવડે તેવા પ્રકારના મેરૂપત સરખા નિશ્ચલ મહાત્માઓ પણ ચળાયમાન થઈ ગયા, તે પાકા પાંદડા સરખા બીજા પામર જેની તે વાત જ શી ! અર્થાત્ બજાં હીન સત્વવંત પ્રાણીઓ તે સહજમાં ચલાયમાન થઈ જાય. जिप्पंति सुहेणंचिय, हरिकरिसप्पाइणो महाकूरा। इक्कुच्चिय दुज्जेओ, कामो कयसिवसुहविरामो ॥७॥ जीयन्ते मुखेनैव, हरिकरिसादयो महाक्रराः । एक एव दुजेयः, कामः कृतशिवमुखविरामः ।। ७० ।। અર્થ -સિંહ, હાથી અને સી વિગેરે મહાક્રર પ્રએ સુખે કરીને જીતાય છે, પરંતુ કરે છેશિવસુખને અંત જેણે એટલે મેક્ષસુખને રેધ કરનાર એક કામદેવજ મહા દુર્જય (દુખે કરીને જીતવાયેગ્ય) છે. For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ९६ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ ५ ४ विसमा विसयपिवासा, अणाइभव भावणाड़ जीवाणं । ૨ ૧૦ अइदुज्जेयाणि इं- दिआणि तह चंचलं चित्तं ॥ ७१ ॥ विषमा विषयपिपासा, अनादिभवभावना जीवानाम् । अति दुर्जेयानीन्द्रियाणि, तथा चंचलं चित्तम् ॥ ७१ ॥ અર્થ: જીવાને વિષય વાસના રૂપ તરસ અતિ તીવ્ર છે, સંસાર ભાવના અનાદિ કાળની છે, ઇન્દ્રિયા પણ દુ:ખે કરીને જીતવા યોગ્ય છે, અને ચિત્ત પણ ચંચળ છે. માટે ધર્મ વિના આ જીવના મેાક્ષ નથી. 3 कलमलअरइ असुक्खं, वाहीदाहाइ विविदुक्खाई । ८ द मरणंप हु विरहाइसु, संपजइ कामतविआणं ॥ ७२॥ १ 7 कलमलारती चासौख्यं व्याधिदाहादि विविधदुःखानि । मरणमपि विरहादिषु संपयते कामतप्तानाम् ॥ ७२ ॥ અર્થ-કામદેવરૂપી તાપ વડે અતિ તમ થયેલાં (तथी गयेझा ) थुषोने सभ ( विशेष जलराट ) अરિત વગેરે દુ:ખ, વળી વ્યાધિ, અને દાહ (કામ વડે થતી અળતરા ) વગેરે વિવિધ પ્રકારનાં દુ:ખા, તેમજ સ્ત્રીના વિરહાદ્વિ થયે છતે મરણુ પણ પ્રાપ્ત થાય છે. For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ९७ ) पंचिंदिअविसयपसंगरेसि, मणवयणकाय नवि संवरेसि। तं वाहिसि कत्तिअ गलपएसि, जं अट्टकम्म नवि निजरेसि ॥७३॥ पंचेन्द्रियविषयप्रसंगयसि, मनोवचनकायान्नाऽपि संवृणोषि । तद्वाहयसि कत्रिकां गलप्रदेशे, यदष्टकर्म नाऽपि निर्जरयसि ।। અર્થ-હે જીવ! જે તું પાંચ ઈન્દ્રિયેના વિષયને પ્રસંગ કરે છે, વળી મન, વચન અને કાયાને સંવતે (આડે માર્ગે જતાં અટકાવતે ) નથી, તેમજ વળી આઠ કર્મને નિરિતે નથી, એટલે આઠ કર્મને ક્ષય કરવામાં ઉદ્યમ નથી કરતે; તે જીવ! ખરેખર તું તારા ગળા ઉપર જ કાતર ચલાવે છે, અર્થાત્ તું પિતે જ તારા વિનાશ रेछ. . किं तुमंधो सि किंवा सि धत्तरिओ, अहव किं सन्निवारण आऊरिओ। AN ( र For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra १२ www.kobatirth.org ( ९८ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ११ ૧૩ ૧૪ अमयसमधम्म जं विसव अवमन्नसे, १८१८ ૧૬ ૧૫ १७ वियसि विसम अमियं व बहु मन्नते ॥ ७४ ॥ किं त्वमन्धोऽसि ? किं वाऽसि धत्तूरितो ? अथवा किं सन्निपातेन आतुरितः । अमृतमधर्म यद्विषमिवावमन्यसे ! विषयविषं विषमममृतभित्र बहुमन्यसे ! ॥ ७४ ॥ અર્થ: હું આત્મા ! તું શું અંધ અની ગયા છે ? કે શું ધંતૂરા પીધા છે ? અથવા શું સન્નિપાત રોગ વડે રોગી ખની ગયા છે? કે જેથી અમૃત સરખા ધર્મને તું વિષની પેકે અવગણે છે ! અને આકરા વિષયરૂપી વિષને તું અમૃતની પેઠે બહુ માન કરે છે ! ( માટે ખરેખર તું अंध व मनेसेा छे. ) X २ ૩ तुज तह नाणविन्नाणगुणडंबरी, जलणजालासु निवडंतु जिय निभरो । ૬ 4 ૧૩ ૧૪ ૧૫ पयइवामेसु कामेसु जं रज्जसे, ૧૧ ૧૨ जैहि पुणपुणवि नरयानले पञ्चसे ॥ ७५ ॥ For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir तव तथा ज्ञानविज्ञानगुणाडंबरो, ज्वलनज्वालासु निपततु जीव ! निर्भरः । पतिवामेषु कामेषु यद्रज्यसे यः पुनः पुनरपि नरकाऽनले पच्यसे ।। ७५ ।। અર્થ –હે જીવ! તેવા પ્રકારના મોટા જ્ઞાન વિજ્ઞાન અને ગુણને તે તારે આડંબર અતિશય પણે અનિની જ્વાળામાં પડે! કારણ કે જે કામવિષ વડે તું વારંવાર નરકની અગ્નિમાં પકાય છે, તેવા જ સ્વભાવે કરીને પ્રતિકૂળ એવા કામગમાં રાજી થાય છે! માટે તારે ગુણનો આડંબર ४८ . दहइ गोसीससिरिखंड छारक्कए, छगलगहणढ-मेरावणं विक्कए । कप्पतरु तोडि एरंड सो वावए, जुजिविसएहिं मणुअत्तणं हारए ॥ ७६ ॥ दहति गोशीर्षश्रीखंड भस्मकृते,छगलग्रहणार्थमेरावतं विक्रीणीते । कल्पतरूं टिवरेड स वपति, तुच्छविषयमनजत्वं हारयति॥७६॥ ७ For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१००) અથ–આ જગતમાં જે મનુષ્ય અલ્પ વિષયસુખને માટે આખું મનુષ્યપણું હારી જાય છે, તે મનુષ્ય ખરેખર રાખ મેળવવાને માટે ઉત્તમ ગશીર્ષ ચંદન બાળે છે, બકરી લેવાને માટે ઐરાવત હાથી વેચી દે છે, અને કલ્પવૃક્ષને ઉખેડી એરંડાનું ઝાડ વાવે છે. એ ખરેખર મૂર્ખતા જ છે. ( अनुष्टुप्वृत्तम्) अधुवं जीविअं नच्चा, सिद्धिमग्गं विआणिआ। विणिअटिज भोगेसु, आउंपरिमिअमप्पणो ॥७७॥ अध्रुवं जीवितं ज्ञात्वा, सिद्धिमार्ग विजानीयात् । . विनिवत्तवेद् भोगेभ्य, आयुः परिमितमात्मनः ॥ ७७ ॥ અર્થ:-પ્રાણનું આયુષ્ય અસ્થિર છે, માટે મેક્ષ માગને જાણુને વિષયભેગથી વિરામ પામવું. કારણ કે આપણું આયુષ્ય પ્રમાણ વિનાનું છે. सिवमग्गसंठिआणवि, जह दुजेआ जिआण पणविषया । तह अन्न किपि जए, दुजे नथि सयलेवि ।। ७८ ॥ For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१०१) शिवमार्गसंस्थितानामपि, यथा दुर्जेया जीवानां पंचविषयाः । तथाऽन्यत् किमपि जगति, दुज्जैयं नास्ति सकलेऽपि ॥ ७८ ॥ અર્થ :-માક્ષમાર્ગમાં પ્રવર્ત્તતા જીવાને પણ પાંચ ઇન્દ્રિયના વિષયા જેવા દુ:ખે કરીને જીતવા ચેામ્ય છે, તેવું સઘળા જગતમાં બીજું કાંઈ પણ દુજૈય નથી. અર્થાત્ સઘળા જગતમાં પાંચ ઇન્દ્રિયાના વિષચે જીતવા તેજ અતિ દુષ્કર છે. બાકી સર્વ તા સુલભ છે. R १ 3 ७ ४ ૬ ५ सविडं उभरुवा, दिट्ठा माहेइ जा मणं इत्थी । ૧. ૧૧ आयहियं चिंतंता, दूरयरेणं परिहरति ॥ ७९ ॥ सत्रीडमुद्भरूपा, दृष्टा मोहयति या मनः स्त्री । आत्महितं चिन्तयन्तो, दूरतरेण परिहरन्ति ॥ ७९ ॥ અ:-વિકારવાળી અને ઉત્કૃષ્ટ રૂપવાળી એવી જે સ્ત્રી સૃષ્ટિમાં આવેથી મનને મેહ પમાડે છે, તેવી સ્ત્રીને આત્માનું ( પેાતાનું ) કલ્યાણ ઈચ્છનારા પુરૂષો દૂરથીજ तथे छे. ૐ ४ " ७ ८ C सच्चं सुअंपि सीलं, विन्नाणं तह तवपि वेरग्गं । ૧ ર ૧૧ १० चच्चइ aas aणेण सव्वं, विसयविसेणं जईपि ॥ ८० ॥ For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૬ ૨ सत्यं श्रुतमपि शीलं, विज्ञान तथा तपोऽपि वैराग्यम् । नश्यति क्षणेन सर्व, विषयविषेण यतीनामपि ॥ ८० ॥ અર્થ-વિષય રૂપી વિષના વિકાર વડે મુનિ મહાત્માનું પણ સત્યવાદીપણું, સિદ્ધાંતનું જ્ઞાન, સદાચાર, વિજ્ઞાન, તેમજ તપ અને વૈરાગ્ય એ એક ક્ષણમાત્રમાં વિનાશ પામે છે. વિષયવિકારને શાન કરવાને જ ઉદ્યમ કરે એ ઉપદેશ છે. रे जीव मइविगप्पिय-निमेससुहलालसो कहं मूढ । सासयसुह मसमतम,हारिसिससिसोअरंचजसं॥८१॥ रे जीव ! मतिविकल्पित,-निमेप सुरवलालसः कथं मूढ ! । शाश्वतसुखमसमतमं, हारयसि शशिसोदरं च यशः ॥ ८१ ॥ અર્થ:-રે મૂઢ જીવ! પિતાની મતિક૯૫ના વડે કપેલા અને નિમેષ માત્રના (આંખના પલકારા જેટલા અલ્પકાળના) સુખમાં લુપી થઈને જેના સમાન બીજું કેઈ સુખ નથી એવા મોક્ષસુખને અને ચંદ્ર સરખા ઉજવળ એવા ઉપાર્જન કરેલા યશને શા માટે હારી જાય છે? पज्जलिओ विसयअग्गी, चरित्तसारं डहिज कसिपि । વિપિ વિરાહિમ, શતરંજ્ઞરિએ ના પાદરા ૫ ૩ For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) કત્રિત વિધિ, ચારિત્રકારંવા ના सम्यक्त्वमपि विराध्य, अनंत संसारकं कुर्यात् ।। ८२ ॥ અર્થ-જાજ્વલ્યમાન થયેલે (બળતે) એ કામ રૂ૫ અગ્નિ સઘળા ચારિત્રના સારને બાળી દે છે, (અર્થાત્ ચારિત્રને વિનાશ કરે છે.) અને સમ્યકત્વની વિરાધના કરીને અનંત સંસારમાં રખડાવે છે. भीसणभवकंतारे, विसमा जीवाण विसयतिन्हाओ। जीए नडिया चउदस-पूवीविरुलंतिहु निगोए॥८३॥ भीषणभवकान्तारे, विषमा जीवानां विषयतृष्णा । यया नटिताश्चतुर्दश,-पूर्विणोऽपि रुलन्ति हि निगोदे ॥८३।। અર્થ:–ભયંકર ભવરૂપી અટવીમાં સર્વ જીવેને વિષયતૃષ્ણા જ વિષમ (દુઃખ આપનારી) છે, કે જે વિષયતૃષ્ણાથી પીડા પામીને ચાદપૂર્વ સરખા મહાત્માઓ પણ નિશે નિગોદમાં રડવડે છે. અર્થાત્ વિષયના ઉછાળાથી ચાદપૂર્વધર સરખા ભુતકેવલિ મુનિ મહાત્માઓ પણ મુનિપણને ત્યાગ કરીને સિદ્ધપુત્ર બને છે, અને પરિણામે *નિગોદમાં ઉત્પન્ન થાય છે. માટે હે જીવ! વિષયવિકારનું પ્રબલપણું કેટલું છે તે વિચાર! - સંબોધસત્તરીમાં કહ્યું છે કે કાનપુરથા, જના For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १० दुःखानि मायानां यः मतिता यति ( १०४) हा विसमा हा विसमा,विसया जीवाण जेहिं पडिबद्धा। हिंडंति भवसमुद्दे, अणंत दुक्खाई पार्वता ॥ ८४ ॥ हा विषमा ! हा विषमा !, विषया जीवानां यः प्रतिबद्धाः। हिन्डन्ति भवसमुद्रे, ऽनंत दुःखानि प्राप्नुवन्तः ॥८४॥ અર્થ:-અહે! જેને પાંચ ઈન્દ્રિના વિષયે, અતિ વિષમ છે, કે જે વિષયે વડે બંધાયેલા છે અનંત દુઃખને પામતા છતા ભવરૂપી સમુદ્રમાં રખડે છે. मा इंदजालचवला, विसया जीवाण विजुतेअसमा। खणदिठ्ठा खणनहा, ता तेसिं का हु पडिबंधो ॥५॥ मायेन्द्रजाल चपला, विषया जीवानां विद्युत्तेजस्समाः। क्षणदृष्टाः क्षणनष्टा, स्तस्मात्तेषां को हि प्रतिबन्धः ? ।।८५।। અર્થ:-માયાવી ઈન્દ્રજાળી જેવા, ચપળ અને વિજળીના ઝબકારા સમાન એવા વિષયે જીને ક્ષણમાં દેખાય છે અને ક્ષણમાં નાશ પામે છે, તે તેવા વિષયમાં પ્રતિ५५ (मासहित) शुं ४२व ? निगोएसु अगंतयं कालं || निहापमायवसओ, ता होहिसि कह तुम जीव ! ॥ ७४ ॥ अर्थ:- यापूर्व५२ ५५ निद्रादि પ્રમાદના વશથી અનંતકાળ સુધી નિગોદમાં વસે છે તે છે જીવ ? તારું શું થશે ? For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( २०५ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ' . 3 ૪ ७ પ્ सत्तू विसं पिसाओ, वेआला हुअवहो व पज्जलिओ । ૧૭ ૧૪ . ↑ ૧૩ ૧૫ १२ तं न कुणइ जं कुविआ, कुणति रागाइणी देहे ॥ ८६ ॥ शत्रुर्विषंपिशाचो, वेतालो हुतवह वा प्रज्वलितः । तन करोति यत् कुपिताः कुर्वन्ति रागादयो देहे ॥ ८६ ॥ अर्थ :- हे आत्मा ! शत्रु, विष, पिशाथ ( लून-डाउनु - शाउंशु वगेरे ), वेताल, यने न्वढ्यभान थयेला अभि એ સર્વેપણ કાપ્યા થકી તેવેા અપકાર ( અવગુણુ નથી કરતા કે જેવા અપકાર શરીરાદિ પર રહેલા અને કાપ પામેલા રાગદ્વેષાદિ કરે છે. ( અર્થાત્ શત્રુ વગેરેથી પણ રાગદ્વેષાદિ ઘણા અવગુણ કરે છે. ) २. 3 ૬ પ્ जो रागाईण वसे, वसंमि सोसयल दुक्खलक्खाणं । ७ ११८ १० ११. ૧૨ जस्स वसे रागाई, तस्स वसे सयलसुक्खाई ॥८७॥ यो रागादीनां वशे, वशे सकलदुःखलक्षाणाम् । यस्य वशे रागादय, स्तस्य वशे सकलसुखानि || ८७ ॥ અ:-જે જીવા રાગ દ્વેષાદિના વશમાં પડેલા છે, તે સર્વ જીવા લાખા દુ:ખના જ વશમાં પડેલા છે. અને જે જીવાના વશમાં રાગાદિક પડેલા છે, તેના વશમાં For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( '૦૬ ) સર્વ સુખા પડેલાં છે, એમ ઉલટપાલટ જાણવુ. ( અર્થાત્ રાગાર્દિકના વશમાં પડેલા જીવાને સર્વ પ્રકારનું દુ:ખ જ હાય છે, માટે રાગાદિકની આધીનતામાં નહિં રહેતાં રાગાદિકને જ પેાતાને આધીન બનાવવા, જેથી સર્વ સુખ પ્રાપ્ત થાય એ ઉપદેશ છે. ) ૧ 1 ७ केवलदुहनिम्मत्रिए, पडिओ संसारसायरे जीवो जं अणुहवइ किलेस, तं आस्सव हेउअं सव्वं ॥ ८८॥ केवलदुःखनिर्मापिते, पतितः संसारसागरे जीवो । यदनुभवति क्लेशं तदाश्रवहेतुकं सर्वम् ॥ ८८ ॥ અ:-કેવળ દુ:ખ જ નિર્માણ કરેલું છે જેમાં, એવા સંસાર રૂપી સમુદ્રમાં પડેલા જીવ જે દુ:ખને અનુભવે છે, તે સર્વ દુ:ખનું આશ્રવ (કર્મબ ધનનાં કારણા) એજ કારણ છે. આશ્રવનો ( કર્મબંધનનાં પર કારણેાના ) ત્યાગ કરવા એજ સર્વ સુખનું પરમ કારણ છે. 3 F ही संसारे विहिणा, महिलारूवेण मंडिअ जालं । ૧૩ ७ ૧૧ ૧૨ बज्झति जत्थ मूढा, मणुआ तिरिआ सुरा असुरा ॥ ८९ ॥ ! સંમારે વિધિના, દિછાપે મંદિત નાકમ્ । बध्यन्ते यत्र मृढा. मनुजास्तिर्यञ्चः मुरा अमृराः || ८९ ॥ For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ). અર્થ:-અહો ! આ સંસારમાં વિધાતાએ સ્ત્રીરૂપી જાળ માંડેલી છે (ચેલી છે), કે જે જાળમાં મૂઢ ( વિવેકશૂન્ય થયેલા) એવા મનુબ્ધ, તિર્થ, દેવ અને દાનવે સર્વ ફસાય છે.* विसमा विसयभुयंगा, जैहिं डसिया जिआ भववर्णमि। कीसंति दुहग्गीहिं, चुलसीईजोणिलक्खेसु ॥ ९०॥ विषमा विषयभुजंगा, यैर्दष्टा जीवा भववने । क्लिश्यन्ते दुःखाग्निभि, श्चतुरशीतियोनिलक्षेषु ॥९० ॥ અર્થ-અતિ આકરા વિષવાળા એવા વિષયરૂપી સર્પ જેઓને ડસેલા છે, તેવા સંસારી જીવ ભવરૂપી અટવીમાં ૮૪ લાખ જીવનિને વિષે ભ્રમણ કરતા દુઃખરૂપ દાવાનળ અગ્નિ વડે લેશ પામે છે. संसारचारगिम्हे, विसयकुवाएण लुकिया जीवा। हिय महिअंअमुणंता,अणुहवंति अणंतदुक्खाइं॥९१॥ संसारचारग्रीष्मे, विषयकुवातेन लुकिता जीवाः । हितमहितमजानन्तो, ऽनुभवन्त्यनन्तदुःखानि ।। ९१ ॥ ઝ નકગતિમાં રહેલા નારકી જવાને સ્ત્રી હોતી નથી. માટે તેઓને સ્ત્રીરૂપી જાળમાં ફસાયલા કહ્યા નથી. અને ગાથામાં કહેલા મનુષ્યાદિ સર્વ સ્ત્રીરૂપી જાળમાં ફસાયેલા છે. For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१०८ ) અર્થ-આ સંસારમાગરૂપી ગ્રીષ્મ ઋતુમાં વિષયરૂપી કુપવનવડે (ઉષ્ણ વાયરા વડે) લુક પામેલા (તપેલા-જ્વર ચઢેલા) જીવ હિત અને અહિતને (પચ્ચ અને અપશ્યને) નહિ જાણતા છતાં અનંત દુઃખને અનુભવે છે. हा हा दुरंतदुष्ठा, विसयतुरंगा कुसिक्खिआ लाए। भीसणभवाडवीए, पाडंति जिआण मुद्धाणं ॥१२॥ हा ! हा! दुरन्तदुष्टा, विषयतुरंगाः कुशिक्षिता लोके । भषिणभवाटव्यां, पातयन्ति जीवान् मुग्धान् ॥ ९२ ॥ અર્થ:-અહી ઘણું ખેદની વાત છે કે અત્યંત દુષ્ટ, અને દુ:શિક્ષિત (બેટી શિક્ષા પામેલ) એવા વિષયરૂપી ઘડાઓ આ સંસારમાં ભેળા જીને ભયંકર ભવરૂપી અટવીમાં પાડે છે, (૨બડાવે છે, અર્થાત્ વિષે સંસારમાં રઝળાવે છે. विसयपिवासातत्ता, रत्ता नारीसुपंकिलसरंमि । दुहिया दीणा खीणा, रुलंति जीवा भववणंमि॥१३॥ विषयपिपासातप्ता, रक्ता नारीसुपंकिल सरसि । दुःखिता दीनाः श्रीणा, रुलन्ति जीवा भववने ॥१३॥ For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૬ ) અર્થ:-વિષયરૂપી તૃષા વડે વ્યાકુળ થયેલા જે જીવા સ્ત્રીરૂપી ઘણા કાદવવાળા સરોવરમાં આસક્ત થયા, તે દુ:ખી, દીન ( ગરીબ ) અને ક્ષીણુ ( અશક્ત-દુર્બળ ) જીવા ખરે ખર આ સંસારરૂપ અટવીમાં રઝળે છે. ( માટે વિષયાભિલાષાનો ત્યાગ કરવા એ જ શ્રેયસ્કર છે. ) 19 गुणकारिआई धणियं, धिरज्जुनियंतिआई तुह जीव । નિયયારૂં રૂલિયાડું, વર્જિનિઅત્તા તુરંતુઘ્ન ॥ ૨૪ ॥ પ્ ૨ ૩ गुणकारकाणि निचितं, धृतिरज्जुनियन्त्रितानि तव जीव । निजकानीन्द्रियाणि, खलिन नियन्त्रिततुरंग इव ॥ ९४ ॥ અર્થ:-ડે જીવ ! બળવાન પણ વશ કરેલા ઘેાડાની પેઠે ( વશ કરેલા ઘેાડા જેમ ઘણા ગુણુ કરનારા હાય છે તેમ ) સ ંતેષરૂપી રજ્જુ વડે ( દેર વડે વશ કરેલી પેાતાની ઇન્દ્રિયે તને ઘણાજ ગુણુ કરનારી થશે. માટે ઈન્દ્રિયાને વશ કરવી એજ ઉપદેશ છે. ૩ ૪ मणवयणकायजोगा, सुनियत्तावि गुणकरा हुति । પ ૯ अनियत्ता पुण भंजंति, मत्तकारिणुव्व सीलवणं ॥ ९५ ॥ मनोवचनकाययोगाः, सुनियन्त्रिताअपि गुणकरा भवन्ति । अनियन्त्रिताः पुनर्भञ्जन्ति, मत्तकरीव शीलवनम् ।। ९५ ।। For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ૦ ૧૧ ૩. અર્થ:-સારી રીતે વશ કરેલા મન વચન અને કાયાના યોગ ઘણું ગુણ કરનારા જ હોય છે, અને નહિ વશ કરેલા એવા તે મન વચન કાયાના ચાગ મદોન્મત્ત હાથીની પેઠે શીલરૂપી વનને (ચારિત્રરૂપી વનને) ભાગી વિનાશ કરે છે. जह जह दोसा विरमइ,जह जह विसएहिं होइ वेरग्गं। तह तह विनायव्वं, आसन्नं सेअ परमपयं ॥ ९६ ॥ यथा यथा दोषाद्विरमति, यथा यथा विषयैर्भवति वैराग्यम् । तथा तथा विज्ञातव्य, मासनं तस्य च परमपदम् ।। ९६ ।। અર્થ:-જેમ જેમ જીવ દોષથી વિરામ પામે છે ( અટકે છે, અને જેમ જેમ વિષયેથી વેરાગ્યભાવ પ્રગટ થાય છે, તેમ તેમ તે જીવને મેક્ષસુખ નજીકમાં આવતું જાય છે એમ જાણવું. માટે વિષયાદિકથી વિરામ પામવું એજ સાર છે. दुकर मेएहि कयं, जैहि समत्थेहिं जुव्वणत्थेहिं । भग्गं इंदिअसिन्न, धिइपायारं विलग्गेहिं ॥१७॥ તુજ #d, જૈ સો વનિિમઃ | भग्नमिन्द्रियसैन्यं, धृतिमाकारं विलग्नः ॥ ९७ ।। For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (???) અ:-ખરેખર દુષ્કર કાર્ય તા તેઓએ જ કર્યું કહે. થાય કે જે પુરૂષાએ ધૈર્ય વા સતાષરૂપી કિલ્લાને વળગીને (આશ્રય કરીને) પોતાના સમર્થ પણાથી યુવાવસ્થામાં ઇન્દ્રિચારૂપ સૈન્યને નાશ પમાડયું. ( અર્થાત્ જેએએ જુવાનીમાં ઇન્દ્રિયાને જીતી છે તેઓને ધન્ય છે. ) ૨ ૩ ૪ C U પ્ ते धन्ना ताण नमो, दासो ऽहं ताण संजमधराणं । ૧૬ G ૧૨ ૧૦ अच्छी पिच्छरिओ, जाण न हिअए खड़क्कंति ॥९८॥ વધુ ते धन्यास्तेभ्योनमो, दासोऽहं तेषां संयमधराणाम् । अर्धाक्षिप्रेक्षिका, येषां न हृदये खटकन्ति ॥ ९८ ॥ ૧૩ અ:-આ જગતમાં તે પુરૂષોને જ ધન્ય છે, અને તે પુરૂષાને જ નમસ્કાર થા, અને તેજ સ`યમધર મુનિ મહારાજના હું દાસ છું કે જેઓના હૃદયમાં અર્ધ ચક્ષુએ (કટાક્ષથી) જોનારી સ્ત્રીએ લેશમાત્ર પણ ખટકતી નથી. ,, 4 ä किं बहुणा जइ वंछसि, जीव तुमं सासयं सुहं अरुअं । 5 1 ૧૩ 1. ૧૪ ૧૨ ता पिअसु विसयविमुहो, संवेगरसायणं निचं ॥ ९९ ॥ ', किंबहुना यदि वाञ्च्छसि, जीव ! त्वं शाश्वतं मुखमरुजम् । मत पत्र विषयविमुखः, संवेगरसायनं नित्यम् ।। ९९ ।। तस्मात For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨). અર્થ છે સંસારી જીવ ઘણું કહેવાથી શું ? જે તું રેગરહિત એટલે નિરાબાધ એવું શાશ્વત સુખની (મેક્ષની) ઈચ્છા રાખતા હોય તે વિષયેથી વિમુખ થઈને (વિષ ને ત્યાગ કરીને) હંમેશાં સંવેગ (વૈરાગ્ય) રૂપી રસાચણનું પાન કર. ॥ मुळान्वय, संस्कृत छाया अने भाषान्तरयुक्त इन्द्रियपराजयशतक समाप्त. ॥ કપ:- આ શતકની ગાથા હલ છે, અને તે ગાથાનું શતા કહેવાય છે. પતુ ૧ ગાથા ઓછી છે તે ઉપલબ્ધ નથી. For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ॐ Acharya Shri Kailassagarsuri Gyanmandir || सच्चारित्रचडामणि शुद्धक्रियायोगि गच्छाधिपति श्रीमत्सुख सागर गुरुचरणकमलेभ्यो नमः ॥ श्री रत्नशेखरसूरि बिरचित श्री संबोधसत्तरि. ( भूणान्यय, संस्कृत छाया मने भाषान्तर युक्त. ) ( आर्यावृत्तम् ) ૩ नमिऊण तिलोअगुरुं, लोआलोअप्पयासयं वीरं । संबोहसत्तर - महं, रएमि उद्धारगाहाहिं ॥ १ ॥ ૧ ૬ नवा त्रिलोकगुरुं, लोकालोकप्रकाशकं वीरम् । संबोधसप्ततिकामहं रचयाम्युध्धृत गाथाभिः ॥ १ ॥ અર્થ:-સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ રૂપ ત્રણ લેાકના અને લેાકાલાકના પ્રકાશક એવા શ્રીવીરસ્વામીને નમસ્કાર शु३ For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ક) કરીને સૂત્રોમાંથી ગાથાએ ઉદ્ધરીને હું સ ંબેધસત્તરિ ગ્રંથ રચુ છું. મ જે 1 ૪ + ७ सेयंबरो य आसंबरी य, बुद्धो अ अहव अन्नो वा । -- ૧૧. a समभावभाविअप्पा, लहेइ मुक्ख न संदेहो ॥ २ ॥ श्वेताम्रवाशाम्वरथ, बुद्धश्राथवाङन्यो वा समभावभावितात्मा, लभते मोक्षं न सन्देहः || २ || અર્થ:-ચ્હાય શ્વેતાંબર હાય, અથવા દિગંબર હાય, વા આર્દ્ર હોય અથવા અન્ય હેાય, પરંતુ જેને આત્મા સમભાથી ભાવિત હાય, તે મેાક્ષ પામે, તેમાં સદેહ નથી. देव, धर्म अने गुरुनुं स्वरूप. ર ૪ પ્ ૩ अट्टदसदोसर हिओ, देवो धम्मोवि निउणदयसहिओ । सुगुरूर्वि भयारी, आरंभपरिग्गहा विरओ ॥ ३ ॥ अष्टादशदोषरहितो, देवो धर्मोऽपि निपुणदयासहितः । सगुरुरपि ब्रह्मचारी, आरंभपरिग्रहाद्विरतः ॥ ३ ॥ અર્થ-અઢાર દૂષણે રહિત દેવ, નિપુણુ યાયે યુક્ત ધર્મ, તેમજ બ્રહ્મચારી અને આર ભ પરિગ્રહથી વિરક્ત હેાય; તે સુગુરૂ જાણવા. હવે પ્રથમ દેવનાં અઢાર દૂઘણા બતાવે છે, જે નાશ પામવાથી ૪ દેવપણું પ્રાપ્ત થાય છે. For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ११५ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ ४ ६ ॐ ? in को मय माण, लोह माया रई य अरई य । अन्ना ૬ ૧ ૧ ૨ ૬ ૩ ૧૪ १५. ૧૩ ૧૬ निदा सोअ अलियवयण, चोरिआ मच्छर भयाय ॥ ४ ॥ अज्ञान क्रोध मद मान, लोभ माया रति चारतिश्च । निद्रा शोकालिकवचन, चौरिकामत्सर भयानिच ॥ ४ ॥ ૧ ૧ २० ૨૨ ૨૧ ૨૭ ૨૩ રે૬ पाणिवह पेम कीलापसंग, हासाय जस्स ए दोसा । ૨૫ ૨૪ ૨. ૩૧ ३० ૨૯ अहारसवि पणट्टा, नमामि देवाहिदेवं तं ॥ ५ ॥ प्राणिवध प्रेम क्रीडाप्रसंग, हासाश्व यस्यैते दोषाः । अष्टादशापि प्रणष्टा, नमामि देवाधिदेवं तम् ॥ ५ ॥ अर्थ:- अज्ञान, ोध, भह, भान, बोल, भाया, रति, परति, निद्रा, शोऊ, असत्य वचन, योरी, भत्सर, लय, प्राणिषध ( लवहिंसा, ) प्रेम, डीडाप्रसंग भने हास्य; मे અઢાર દૂષણા જેનામાંથી નાશ પામ્યાં છે; તે દેવાધિદેવને હું નમસ્કાર કરૂ છું, धर्मनुं स्वरूप. 4. १. वाओ नईओ, कमेण ह सायरंमि निवडति । ૯ १० ११ १२ ૧૩ तह भगवई अहिंसिं, सव्वे धम्मा समिति ॥ ६॥ For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२६६ ) सर्वा अपि नद्यः क्रमेण यथा सागरे निपतन्ति । तथा भगवत्यामहिंसायां सर्वे धर्माः सम्मिलन्ति ॥ ६ ॥ અર્થ:-જેમ સર્વ નદીએ અનુક્રમે સમુદ્રમાં આવીને મળે છે, તેમ ભગવતિ અહિંસા ( દયા )માં પણ સર્વ ધર્મ આવીને મળે છે. गुरुनुं स्वरूप ४ 3 મ ससरीरेवि निरीहा, बज्झब्भितरपरिग्गहविमुक्का | धम्मोवगरणमित्तं, धरंति चारित रक्खट्टा ॥ ७ ॥ स्वशरीरेsपि निरीहा, बाह्याभ्यन्तर परिग्रहविमुक्ताः । धर्मोपकरणमात्रं, धारयन्ति चारित्ररक्षार्थम् ॥ ७ ॥ पंचिंदियदमणपरा, जिणुत्तसिद्धंतगहियपरमत्था | 3 ४ ७ પ્ ह पंचसमिया तिगुत्ता, सरणं मह एरिसा गुरुणा ॥८॥ पंचेन्द्रियदमनपरा, जिनोक्तसिद्धान्तगृहीतपरमार्थाः । पंचसमिता स्त्रिगुप्ताः शरणं ममैतादृशा गुरवः ॥ ८ ॥ અર્થ:-પેાતાના શરીરને વિષે પણ મમતા વિનાના, માહ્ય અને અભ્યંતર પરિગ્રહથી વિમુક્ત થએલા, ચારિત્રની રક્ષાને અર્થેજ માત્ર ધર્મોપકરણને ધારણ કરનારા, પાંચ For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (११७ ) ઇન્દ્રિયને દમન કરવામાં તત્પર, જીનેક્ત સિદ્ધાંતથી ગ્રહણ કર્યો છે પરમાર્થ જેણે, પાંચ સમિતિએ કરી યુક્ત અને ત્રણ ગુણિએ કરી યુક્ત એવા ગુરૂ મહારાજનું મને શરણ થાઓ. कुगुरुर्नु स्वरूप. पासत्थो ओसन्नो, होइ कुसीलो तहेव संसत्तो। अहछंदोवि य ए ए, अवंदणिजा जिणमयंमि ॥९॥ पार्श्वस्थोऽवसन्नो, भवति कुशीलस्तथैव संसक्तः । यथा छंदोऽपि चैते-ऽवंदनीया जिनमते ॥ ९ ॥ અર્થ -પાસë, ઓસ, કુશીલિયે તેમજ સંસતો અને યથાઈ દે; એઓ જનમતને વિષે અવંદનીક છે. ___ कुगुरुने वंदन करवानुं फल. पासत्थाइ वंदमाणस्स, नेव कित्ती न निजरा होई। जायइ कायकिलेसो, बंधो कम्मस्स आणाइ ॥१०॥ पार्श्वस्थादीन् वन्दमानस्य, नैव कीर्ति नै निर्जरा भवति । जायते कायक्लेशो, बन्धः कर्मण आज्ञायाः (भङ्गः) ॥१०॥ અર્થ-પૂર્વ જેમનાં નામ બતાવ્યાં છે એવા પાસત્યાદિકને વંદન કરનાર જનની કીર્તિ થતી નથી, નિર્જરા १० १२ For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १९८ ) (કર્મક્ષય) તે પણ થતી નથી, પરંતુ કાયાને કલેશ થાય છે. વંદન કરવાના પ્રયાસથી (મહેનતથી) આઠે પ્રકારના કર્મોને બંધ થાય છે અને જનાજ્ઞાને ભંગ થાય છે. હવે પાસસ્થા વિગેરેમાં જેઓ બ્રહ્મચર્યથી રહિત, સ્ત્રીવિલાસને ઈચ્છનારા અને લંપટ હોય છે, તેમને નમસ્કાર કરનારને પૂર્વોક્ત ગેરલાભ થાય છે, પરંતુ નમસ્કાર કરાવનારને શું ગેરલાભ થાય છે? તે કહે છે. जे बंभचेरभठ्ठा, पाए पाडंति बंभया टा. पा पार्षति भयारीण। १ ते हुति टुंटमुंटा, बोहिवि सुदुल्लहा तेसिं ॥११॥ ये ब्रह्मचर्यभ्रष्टाः, पादे पातयन्ति ब्रह्मचारिणः । ते भवन्ति टुंटमुटा, बोधिरपि सुदुर्लभा तेषाम् ॥ ११ ॥ અર્થ-જે બ્રહ્મચર્યભ્રષ્ટપુરૂષે, બ્રહ્મચારી પુરૂષોને પોતાને પગે પાડે છે, તેઓ આવતા ભવમાં લૂલા પાંગળા થાય છે અને સમ્યકત્વ પણ તેઓને અત્યંત દુર્લભ થઈ પડે છે. दसणभट्ठो भट्ठो, दसणभट्टस्स नत्थि निव्वाणं । सिझंति चरणरहिआ, दसणरहिआन सिझंति॥१२॥ दर्शनभ्रष्टो भ्रष्टो, दर्शनभ्रष्टस्य नास्ति निर्वाणम् । सिध्यन्ति चरणरहिता, दर्शनरहिता न सिध्यन्ति ॥ १२ ॥ For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ:-દર્શન એટલે સમ્યકત્વ, તેથી જે ભ્રષ્ટ થાય છે, તે ભ્રષ્ટ કહેવાય છે. દર્શનભ્રષ્ટને નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. (દ્રવ્ય) ચારિત્ર રહિત સિદ્ધપદને પામે છે, પણ સમ્યકત્વ રહિત સિદ્ધપદને પામતા નથી. हवे जिनाज्ञानो अतिक्रम न करवा संबंधी कहे छे. तित्थयरसमो सूरी, सम्म जो जिणमयं पयासेई । आणाइ अइक्कंतो, सो कापुरिसो न सप्पुरिसो॥१३॥ तीर्थकरसमः मरिः, सम्यग यो जिनमतं प्रकाशयति । आज्ञामतिक्रामन् स, कापुरुषो न सत्पुरुषः ॥ १३ ॥ અર્થ-તે તીર્થકરના જેવા આચાર્ય છે, કે જે સભ્ય પ્રકારે જનમતને પ્રકાશે છે, પરંતુ આણું–જનાજ્ઞાને અતિકામ કરે છે, તેને કુત્સિત પુરૂષ જાણો, પણ સત્પરૂષ ન यो. जह लोहसिला अप्पंपि, बोलए तह विलग्गपुरिसंपि । इय सारंभो य गुरू, परमप्पाणं च बोलेई ॥ १४ ॥ यथा लोहशिलाऽऽत्मानमपि, ब्रूडयति तथा विलग्नपुरुषमपि । एवं सारंभश्च गुरुत, परमात्मानं च ब्रूडयति ।। १४ ॥ અર્થ-જેમ લોહમય શિલા પિતે બુડે છે અને તેને ११ १० १२ १३ १५ For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) વાગેલા તેની ઉપર રહેલા મનુષ્યને પણ મુડાડે છે, તેમ સારભી (આરંભે સહિત) ગુરૂ, ખીજા જેએ તેના ઉપાસક હાય છે તેને અને પેાતાને પેાતાના આત્માને બન્નેને અડાડે છે. ૨ ૩ ૪ ૧. પ્ किइकम्मं च पसंसा, सुहसील जणंमि कम्मबंधाय । जे जे पमायठाणा, ते ते उबवूहिया हुंति ॥ १५ ॥ ૧ ૧ ૧૨ । ܪ कृतिकर्म च प्रशंसा, सुखशीलजने कर्मबन्धाय । यानि यानि प्रमादस्थानानि तानि तान्युपबृंहितानि भवन्ति ॥ १५ ॥ ( અનુત્તુવૃત્તમ્ ) ૨ एवं णाऊण संसग्गि, दंसणालावसंथवं । ૐ 'પ્ ૩ . संवासं चहियाकंखी, सव्वो वा हिं वज्जए ॥१६॥ एवं ज्ञात्वा संसर्ग-दर्शनाऽऽलापसंस्तवम् । संवासं च हिताकाङक्षी, सर्वोपायैर्वर्जयेत् ॥ १६ ॥ અર્થ :-સુખશીલિયા–ભ્રષ્ટાચારી ગુરૂનું શ્રૃતિકર્મ-દ્વાદશાવત્ત વંદન અને પ્રશ ંસા કર્મષ્ઠ ધનને અર્થે થાય છે, અને એ પ્રમાણે કરવાથી પ્રમાદનાં જે જે સ્થાનકાનું વધારે સેવન થાય છે, તેના વૃદ્ધિ કરનાર તે વંદનાને પ્રશંસા કરવાવાળા થાય છે. એ પ્રમાણે જાણીને પાસસ્થાદિક ક્રુગુરૂના તથા સાર...ભી અને સુખશીલ ગુરૂના સસર્ગ, તેમનું દર્શન, તેમની For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાથે આલાપસંલાપ, તેમની સ્તુતિ અને તેમને સહવાસ પિતાનું હિત ઈચ્છનાર મનુષ્ય સર્વ ઉપાયે કરીને વર્જે છે. હવે ચારિત્ર ગ્રહણ કર્યા પછી જેમના ભમ પરિણામ થયા હોય છે, તેને માટે કહે છે. (સાવૃત્તY) अहिगिलइ गलइ उअरं, अहवा पञ्चुग्गलंति नयणाई। हा विसमा कजगई,अहिणा छच्छंदरि गहिजा ॥१७॥ अधिगिलति गिलत्युदर-मथवा प्रत्युद्गिलति नयनानि । हा ! विषमा कार्यगति-रहिना छच्छंदरी गृहीता ॥ १७ ॥ અર્થ:-(ચારિત્ર ગ્રહણ કર્યા પછી જેના શિથિલ પરિણામ થયા હોય છે, તેને સર્પે છછુંદર ગ્રહણ કર્યા બરાબર ન્યાય થાય છે, તે દષ્ટાંત બતાવવા માટે કહે છે.) સર્પ જે છછુંદરને મુખમાં ગ્રહણ કર્યા પછી ગળી જાય તે તેનું ઉદર ગળી જાય છે, અને જે પાછું કાઢી નાખે છે, તે નેત્ર નાશ પામે છે! કાર્યની ગતિ વિષમ થઈ છે કે, સર્પે છછુંદર ગ્રહણ કર્યું! હવે એવા પરિણામવાળાને સ્થિર કરવાને ચારિત્રધર્મનું વિશેષ પ્રકારે સત્કૃષ્ટપણું બતાવવા કહે છે. को चकवहिरिद्धि, चइउं दासत्तणं समभिलसई। को व रयणाई मुत्तुं, परिगिन्हइ उवलखंडाई ॥१८॥ For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) कचक्रवर्त्तिऋद्धिं त्यक्त्वा दासत्वं समभिलषति | જો વા રત્નાનિ ધ્રુવા, પવૃિદ્ઘાત્યુપસંડાનિ || ૮ || અર્થ :-ચક્રવર્તિપણાની ઋદ્ધિને ત્યજી દઇને દાસપણાના અભિલાષ કાણુ કરે ? વળી રત્નને મૂકી દઇને પ્રત્થરના કકડા કાણુ ગ્રહણ કરે ? ( જે મૂર્ખ હોય અને લાભાલાભના વિચારથી અજાણ હાય તે તેમ કરે.) હવે પ્રાપ્ત થયેલું દુ:ખ નાશ થશે એમ દૃષ્ટાંતવડે સિદ્ધ કરવા માટે કહે છે. પ્ ૪ नेरइयाणवि दुक्खं, जिज्झइ कालेण किं पुर्ण नराणं । ૯ ૧૪ ૧૩ ૧૦ ૧૫ ૧ ૨ ૧૩ ૧૬ 19 ता न चिरं तुह होई, दुक्खमिणं मा समुच्चियसु ॥ १९ ॥ नैरयिकानामपि दुःखं, जीर्यतिकालेन किं पुनर्नराणाम् । तस्मान्न चिरं तव भवति दुखमिदं मा विद्यस्व ।। १९ ।। અર્થ:-નારકીનાં દુ:ખ પણ કાળે કરીને નાશ પામે છે. તા મનુષ્યના દુ:ખેા માટે શું કહેવું ? તે માટે તને આ દુ:ખ ઘણા કાળ સુધી નહિ રહે, એમ સમજી તું ખેદ ન કર. ચારિત્ર ગ્રહણુ કરીને છેડી દેવું, તે બહુજ અનિષ્ટ છે. એમ મતાવવા માટે કહે છે. ૧ ૩ वरं अग्गमि पवेसो, वरं विसुद्वेणकम्मणा मरणं । ↑ ૦ પુ × ૧ ૧ मा गहियव्ययभंगो, मा जीअं खलिअसीलस्स ॥२०॥ ' For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १२३) वरमनौ प्रवेशो, वरं विशुद्धेन कर्मणा मरणम् । मा गृहीतव्रतभंगो, मा जीवितं स्वलितशीलस्य ॥ २० ॥ અર્થ:–અગ્નિમાં પ્રવેશ કરે તે શ્રેષ્ઠ છે, વિશુદ્ધકર્મ જે અણુસણુ કરીને મરણ પામવું તે પણ શ્રેષ્ઠ છે, પરંતુ ગ્રહણ કરેલા વ્રતને ભંગ કરે તે શ્રેષ્ઠ નથી, તેમજ શીલથી ખલના પામનારનું જીવવું પણ શ્રેષ્ઠ નથી. પ્રસંગે શ્રદ્ધાની દઢતા કરવા માટે સમકિતનું સ્વરૂપ, સમકિતની દુર્લભતા અને સમકિતનું ફળ બતાવે છે. अरिहं देवो गुरुणो, सुसाहुणो जिणमयं मह पमाण। इच्चाइ सुहो भावो, सम्मत्तं विंति जगगुरुणो ॥२१॥ अर्हन् देवो गुरवः, मुसाधवो जिनमतं मम प्रमाणम् । इत्यादि शुभो भावः, सम्यक्त्वं ब्रुवते जगद्गुरवः ॥ २१ ॥ मथ:-मरिहत ४१, सुसाधु शु३ भने नासन, તે મહારે પ્રમાણ છે-ઈત્યાદિ જ્યાં શુભ ભાવ હોય છે, ત્યાં જગદ્ગુરૂ તીર્થકર મહારાજ સમ્યકત્વ કહે છે. सम्यक्त्वनी दुर्लभता. . लब्भइ सुरसामित्तं, लब्भइ पहुअत्तणं न संदेहो। १३६ .१० ११ एग नवरि न लब्भइ, दुल्लहरयणं च सम्मत्त ॥२२॥ For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १११४ ( १२४ ) लभ्यते सुरस्वामित्वं, लभ्यते प्रभुत्वं न सन्देहः । एकं नवरं न लभ्यते, दुल्भरत्नवत् सम्यक्त्वम् ।। २२ ॥ અર્થ:–દેવેનું સ્વામીપણું (ઈન્દ્રપણું) પામીએ અને પ્રભુતા (-એશ્વર્યતા-ઠકુરાઈપણું) પણ મેળવીએ એમાં કંઈ સંદેહ જેવું નથી, પરંતુ વિશેષ પ્રકારે વિચારતાં એક દુર્લભ રત્ન ( ચિંતામણું રત્ન) સદશ જે સમ્યકત્વ તે મેળવવું દુષ્કર છે. सम्यक्त्वनुं फळ. सम्मत्तमि उ लद्धे, विमाणवजं न बंधए आउं। जइविन सम्मत्तजढो,अहवन बद्धाउओ पुब्वि॥२३॥ सम्यक्त्वे तु लब्धे, विमानवज न बध्यत आयुः । यद्यपि न सम्यक्त्वजडो, ऽथवा न बद्धायुष्कः पूर्वम् ॥२३॥ અર્થ:-સમ્યકત્વ પ્રાપ્ત કર્યા છતાં પ્રાણી માનિક દેવતાના આયુષ્ય સિવાય બીજું આયુષ્ય બાંધો નથી, પણ જે તેણે સમ્યકત્વ પ્રાપ્ત કરીને પાછું વમી નાંખ્યું નહોય તે, અથવા સમ્યકત્વ પ્રાપ્તિની પૂર્વે કે અન્ય ગતિનું નિકાચિત આયુષ્ય ન બાંધ્યું હોય તે એ પ્રમાણે સમજવું. __ सामायिकर्नु फळ. दिवसे दिवसे लक्खें, देइ सुवन्नस्स खंडियं, एगो। एगो पुण सामाइयं, करेइ न पहुप्पए तस्स ॥२४॥ १२ १३ ११ . For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir दिवसे दिवसे लक्षं, ददाति सुवर्णस्य खाण्डिकमेकः । एकः पुनः सामायिकं, करोति न प्रभुत्वे तस्य ॥२४॥ અર્થ -કઈ પુરૂષ દિન દિન પ્રત્યે લાખ ખાંડી સુવર્ણ આપે છે અને કેઈ પુરૂષ સામાયિક કરે છે તે તે સામાયિક કરનાર પુરૂષની તુલ્યતા (બરોબરી) કરવાને સુવર્ણની ખાંડી આપનાર પુરૂષ થતો નથી. અર્થાત્ સામાયિકનું ફળ विशेष . निंदपसंसासु समो, समो अमाणावमाणकारीसु। समसयणपरयणमणो, सामाइयसंगओ जीवो ॥२५॥ निन्दाप्रशंसासु समः, समश्च मानापमानकारिषु । समस्वजनपरजनमनाः, सामयिक संगतो जीवः ॥२५॥ અર્થ:-નિંદા અને પ્રશંસામાં, માન અને અપમાનમાં તથા સ્વજન અને પરજનમાં જેનું મન સમાન છે, તેને સામાવિકસંગત જીવ કહીએ. (સામાયિકમાં સ્થિત પુરૂષ એ હાય.) निरर्थक सामायिकर्नु फळ. सामाइयं तु काउं, गिहिकजं जावि चिंतए सह्यो। अट्टवसहावगओ, निरत्थयं तस्स सामाइयं ॥२६॥ કન્નાચનારાર્ય શ્રી ગુણવિનયવિરચિત વૃનિમાં જિગા એ પણ પાક છે, For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮ ૭ (૧૬) सामायिकं तु कृत्वा, गृहकार्य योऽपि चिन्तयति श्राद्धः । आरौिद्रमुपगतो, निरर्थकं तस्य सामायिकम् ॥ २६ ॥ અર્થ –પણ જે શ્રાવક સામાયિક કરતે છ ગૃહકાર્યને ચિંતવે અને આ રદ્ર ધ્યાનને વશ થાય, તે તેનું સાયાયિક નિરર્થક છે. ચાર્ગના છત્રી ગુજ. पडिरूबाइ चउद्दस, खंतीमाई य दसविहो धम्मो। वारस य भावणाआ, सूरिगुणा हुंति छत्तीसं ॥२७॥ प्रतिरूपादय चतुर्दश, क्षान्त्यादि च दशविधो धर्मः। કુશ મીના, મૂરિગુણ મર્યાનિ પત્રિશત્ + ૨૭ અર્થ:-[ પ્રતિરૂપ ૧, તેજસ્વી ૨, જુગ પ્રધાન (ઉત્કૃષ્ટ આગમના પારગામી અર્થાત્ સર્વ શાસ્ત્રના જણ) ૩, મધુર વચનવાળા ૪, ગંભીર ૫, ધૈર્યવાનું ૬, ઉપદેશમાં તત્પર અને રૂડા આચારવાળા ૭, સાંભળેલું નહિ ભૂલી જનારા ૮, સભ્ય ૯, સંગ્રહશીલ ૧૦, અભિગ્રહ મતિવાલા ૧૧, વિકથા નહિ કરનાર ૧૨, અચલ ૧૩, અને પ્રશાંત હૃદયવાલા ૧૪, એ પ્રતિપાદિક દ ગુણ (ક્ષમા ૧, આર્જવ ૨, માર્દવ ૩, મુક્તિ ૪, તપ ૫, સંયમ ૬, સત્ય છે, શોચ ૮, અકિંચન ૯, બ્રહ્મચર્ય ૧૦) એ ક્ષમાદિક દશ પ્રકારને અને રૂડા આ ૧૦, અ ને પ્રશાંત ૨, For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २२७ ) યતિધર્મ અને ( અનિત્ય ૧, અશરણુ ૨, સંસાર ૩, એકત્વ ४, अन्यत्वप, अशुथि ६, आश्रव ७, संवर ८, निमेश ८, सोउ २१३५ १०. मधिल ११, भने धर्म १२) थे લેક ખાર ભાવના–એ પ્રમાણે સુરિ-આચાર્યના છત્રીશ ગુણુ છે. साधुमुनिराजना सत्तावीश गुण. 9 २ छन्वय छकायरक्खा, पंचिंदियलोहनिग्गही खंती । भावविसुद्धि पडिलेहणा, य करणे विसुद्ध य ॥२८॥ षड्व्रतानि षट्कारक्षा, पंचेन्द्रिय लोभनिग्रहः क्षान्तिः । भावविशुद्धिः प्रतिलेखना, च करणे विशुद्धि श्व ॥ २८ ॥ 3 संजमजोए जुत्तों, अकुसलमणवयणकायसंरोहो ૧૪ । ૬૫ १७ ૧ ૯ सीयाइपीडसहणं, मरणं उवसग्गसहणं च ॥ २९ ॥ संयमयोगेयुक्तो, sकुशलमनोवचनकायसंरोधः । शीतादिपीडासहनं, मरणमुपसर्गसहनं च ।। २९ ।। अर्थ: - ( प्राशातियात १, भूषावाह २, अडत्ताहान 3, મૈથુન ૪, પરિગ્રહ ૫ અને રાત્રિભોજન ) એ છને त्याग ४२वा ३५ छ व्रत; ( पृथ्वी १, व्याय २, ते 3, વાયુ ૪, નસ્પતિ ૫ અને ત્રસકાય ૬ ) રૂપ છકાયની For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) રક્ષા, ( સ્પર્શેન્દ્રિય ૧, રસેન્દ્રિય ૨, ઘ્રાણેંદ્રિય ૩, ચક્ષુરે દ્રિય ૪, અને શ્રોત્રેંદ્રિય ૫) એ પાંચ ઇન્દ્રિયા; અને લાભના નિગ્રહ ૧૮, ક્ષમા ૧૯, ભાવની વિશુદ્ધિ ૨૦, પડિલેહણ કરવામાં વિશુદ્ધિ ૨૧, સયમ યાગ યુક્ત રહેવું ૨૨, અકુશલ મન ૨૩, અકુશળ વચન ૨૪, અકુશળ કાયાના સરોધ ૨૫, શીતાદિ પીડાનું સહન ૨૬ અને મરણના ઉપસર્ગ સહન કરવા તે ૨૭, આ પ્રમાણે સતાવીશ ગુણ સાધુના થાય છે. સુ ૪ सत्तावीस गुणेहिं, एएहिं जो विभूति साहू । ૬ ૧૧ - तं पणमिज्जइ भक्ति भरेणहियएण रे जीव ॥ ३० ॥ सप्तविंशतिगुणैरेतै, यो विभूषितः साधुः । तं प्रणमय भक्तिभरण हृदयेन रे जीव ! ॥ ३० ॥ અર્થ:-પૂર્વોક્ત સત્તાવીશ ગુણે કરીને જે સાધુ વિભૂષિત હોય, તેને રે જીવ! તું બહુ ભક્તિવાળા હૃદયે કરીને નમસ્કાર કર. ७ श्रावकना एकवीश गुण. ૪ ૫ धम्मरयणस्स जुग्गो, अक्खुद्दो रूववं पगइसोमो । F ૧ लागपिओ अकूरो, भीरू असढा सुदक्खिन्नो || ३१॥ For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १७ ( १२९) धर्मरत्नस्य योग्यो, अक्षुद्रो रूपवान् प्रकृतिसौम्यः । लोकप्रियोऽकरो, भीरुरशठः सुदाक्षिण्यः ॥ ३१ ॥ ૧૨ ૧૩ ૧૪ लज्जालु अ दयालू, मज्झत्थो सोमदिट्टी गुणरागी । सकह सुपक्खजुत्तो, सुदीहदंसी विसेसन्नू ॥ ३२ ॥ लज्जालुश्च दयालु, मध्यस्थः सौम्यदृष्टिगुणरागी। सत्कथकः सुपक्षयुक्तः, सुदीर्घदर्शी विशेषज्ञः ॥ ३२ ॥ बुट्ठाणूगो विणिओ, कयन्त्रओ परहिअत्यकारी अ। तह चेव लद्धलक्खो, इगवीसगुणो हवइ सह्रो॥३३॥ वृद्धानुगो विनीतः, कृतज्ञः परहितार्थकारी च । तथाचैव लब्धलक्ष्य-एकविंशतिगुणो भवति श्राद्धः ॥३३॥ અર્થ-ધર્મરત્નને યોગ્ય એ શ્રાવક એકવીશ ગુણે કરીને યુક્ત હોય. તે એકવશ ગુણ આ પ્રમાણે-અશુદ્ર ૧, રૂપવંત ૨, પ્રકૃતિએ સિમ્ય ૩, લોકપ્રિય ૪, અકુર ૫, ભીરૂ ૬, અશઠ ૭, સુદાક્ષિણ્યવાન ૮, લજજાળુ ૯, દયાળુ ૧૦, મધ્યસ્થ સેમ્ય દષ્ટિ ૧૧, ગુણરાગી ૧૨, સત્કથક ૧૩, સુપક્ષયુક્ત ૧૪, સુદીર્ઘદશી ૧૫, વિશેષજ્ઞ ૧૬, વૃદ્ધાનુગ ૧૭, विनीत १८, कृतज्ञ १८, ५२हितार्था॥ २०, तेम areसक्ष २१. ૨૭ 31 For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ ૧૧ (१३० ) जिनागमर्नु उत्कर्षपणुं. __ ( अनुष्टुप्वृत्तम् ) कत्थ अम्हारिसा पाणी, दूसमा दोसदृसिआ । हा अणाहा कह हुता, न हुँतो जइ जिणागमो॥३४॥ कुत्रास्मादृशः प्राणिनो, दुःपमदोषदूषिताः । हा ! अनाथाः कथमभविष्य-नाऽभविष्यद्यदि जिनागमः॥३४॥ અર્થ: –ષમ કાલના દોષે કરીને દૂષિત એવા અમારા જેવા પ્રાણીઓ ક્યાં? અર્થાત્ શું ગણત્રીમાં? ઘણી ખેદજનક વાત છે કે, જે જિનાગમ ન હોત તે અનાથ એવા જે અમે તેનું શું થાત? અર્થાત્ સ્વામી રહિત અને જિનાગમ જ આ પંચમકાળમાં આધાર છે. आगमनी आदर करवामां रहेल तात्पर्य. आगमं आयरंतेणं, अत्तणो हियकंखिणो । तित्थनाहो गुरू धम्मो, सव्वे ते बहुमन्निया ॥३५॥ आगममाचरता, आत्मनो हितकाङ्किणा। तीर्थनाथो गुरुर्धर्मः, सर्वे ते बहुमान्याः ॥ ३५ ॥ અર્થ-આગમને અર્થાત આગમત રહસ્યને આચરતા છતા આત્માના હિતેચ્છુ પરૂપે તીર્થનાથ અરિહંત For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १३१) ભગવંત, સદગુરૂ અને કેવલી પ્રરૂપિત ધર્મ એ સર્વ બહુ भाननीय छ ( सत्यपणे 400२ ४२१॥ योग्य थाय छे.). कया संघने संघ न कहेवो ? (आर्यावृत्तम्) सुहसीलाओ सच्छंदचारिणो, वेरिणा सिवपहस्स। आणाभट्ठाओ बहुजणाओ, मा भणह संधुत्ति ॥३६ सुखशीलाः स्वच्छन्दचारिणो, वैरिणः शिवपथस्य । आज्ञाभ्रष्टान् बहुजनान् , मा भणतु संघ इति ॥ ३६॥ અથ:-ૌતમસ્વામી પ્રત્યે શ્રી વીર ભગવંત કહે છે, સુખશીલિયા અર્થાત્ સુખને વિષે સ્થાપન કર્યો છે આત્મા જેણે એવા અને ઓછા મુજબ વર્તવાવાળા, તથા મોક્ષમાર્ગના વૈરી, તેમ જ જિનાજ્ઞા થકી ભ્રષ્ટ એવા ઘણુ લેકે હાય, તે પણ તેને સંઘ એમ ન કહે. - केवा संघने संघ कहेवी ? एगो साहू एगा, य साहुणी सावओवि सट्ठी वा। आणाजुत्तो संघो, सेसो पुण अट्ठीसंघाओ ॥३७॥ ૧ ૩ ૧૨ For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १३२ ) एकः साधुरेका च साध्वी, श्रावकोऽपि श्राद्धी वा । आज्ञायुक्तः संघः, शेषः पुनरस्थिसंघातः ॥ ३७ ॥ अर्थ:-गोड साधु, मेड साध्वी, भेड श्राव भने भेड શ્રાવિકા ( આ ચાર ભેદે કરીને સ`ઘ કહેવાય છે,) તેમાં જે જિનાજ્ઞાએ કરીને યુક્ત હાય, તેને સંધ કહેવા. બાકીનાને હાડકાના સંઘ--સમૂહ કહેવા. संघ लक्षण. निम्मलनाणपहाणो, दंसणजुत्तो चरितगुणवंतो । ८ फ् ४ ૬ तित्थयराण य पुज्जो, बुच्चइ एयारिलो संघो ॥३८॥ ७ निर्मलज्ञानप्रधानो, दर्शनयुक्तश्चारित्रगुणवान् । तीर्थकराणां च पूज्य, उच्यत एतादृशः संघः || ३८ ॥ અર્થ: નિર્મલ જ્ઞાનની છે પ્રધાનતા જેને વિષે, ( નિર્મલ જ્ઞાનવાન ) દર્શન જે સમ્યકવ તેણે કરીને યુક્ત અને ચા રિત્રના ગુણુ કરીને અલંકૃત એવા જે સધ છે, તે તીર્થંકર ભગવંતને પણ પૂજ્ય છે; તેથી એવા ગુણુવાનને સંઘ કહીએ. जिनाशानुं मुख्यपर्ण. ↑ 3 મ जह तुसखंडण, मय मंडणाइ रुण्णाइ सुन्नरन्नमि । E ७ ૧૦ विहलाई तह जाणसु, आणारहियं अणुहाणं ॥ ३९ ॥ For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ ૧૨ यथा *तुषखंडनं, मृतमंडनानि -रुदितानि शून्यारण्ये । विफलानि तथा जानीहि, आज्ञारहितमनुष्ठानम् ।। ३९ ॥ અર્થ-જેમ ફેતરાને ખાંડવું, મડદાને શણગારવું અને શૂન્ય અરણ્યમાં રેવું નિષ્ફલ છે, તેમ આજ્ઞા રહિત અનુખાન પણ નિષ્ફલ જાણવું. आणाइ तवो आणाइ, संजमो तह य दाणमाणाए। आणारहिओ धम्मो, पलाल पुल्लूव पडिहाई ॥४०॥ आज्ञया तपः आज्ञया, संयम स्तथा च दानमाज्ञया। आज्ञारहितो धर्मः, पलालपूलकवत् प्रतिभाति ॥ ४० ॥ અર્થ-આજ્ઞાએ જ તપ, આજ્ઞાએ જ ચારિત્ર અને આજ્ઞાએ જ દાન કરવું; કેમકે આજ્ઞા રહિત જે ધર્મ છે, તે તૃણ સમૂહની પેઠે શમે છે. અર્થાત્ આજ્ઞા રહિત ધર્મ શેભતો નથી. आज्ञा रहितपणे करेली धर्मक्रिया निरर्थक छे. आणाखंडणकारी, जइवि तिकालं महाविभूईए। पूएइ वीयराय, सव्वंपि निरत्थयं तस्स ॥ ४१ ॥ * तुषकण्डनानि इति टीकायाम .. गेदनानीत्यपि. For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१३४) आज्ञाखंडनकारी, यद्यपि त्रिकालं महाविभूत्या । पूजयति वीतरागं, सर्वमपि निरर्थकं तस्य ॥ ४१ ।। અર્થ -શ્રી વીતરાગની આજ્ઞાનું ખંડન કરવાવાળે પુરૂષ જે કે, મોટી સંપદાવડે કરીને ત્રણે કાલ વીતરાગ દેવની પૂજા કરે, પણ તે સર્વે ક્રિયા જેની પૂજા કરવી છે, તેની આજ્ઞાથી બહાર હોવાથી નિરર્થક છે. रन्नो आणाभंगे, इक्कुच्चि य होइ निग्गहो लोए । सव्वन्नुआणभंगे, अणंतसो निग्गहो होई ॥४२॥ राज्ञ आज्ञाभंगे, एकश्चैव भवति निग्रहो लोके । सर्वज्ञाज्ञामंगे, अनन्तशो निग्रहो भवति ॥ ४२ ॥ અર્થ –આ લેકને વિષે રાજાની આજ્ઞાને ભંગ કરવાથી એક જ વાર નિગ્રહ-દંડ થાય છે, પરંતુ સર્વજ્ઞની આજ્ઞાને ભંગ કરવાથી અનંતીવાર નિગ્રહ–બહુ જન્મને विष छेन, लेन, सन्म, २४२१, भरण, । सने शाति રૂપ દંડને પામે છે. अविधिए अने विधिए करेला धर्ममां अंतरपणुं. जह भोयणमविहिकर्य,विणासए विहिकयं जियावेई। तह अविहिकओ धम्मो,देइ भयं विहिकओमुक्ख॥४३ २ For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १० यथा भोजनमविधिकृतं, विनाशयेद्विधिकृतं जीवयति । तथाऽविधिकृतधर्मो, ददाति भवं विधिकृतो मोक्षम् ॥४३॥ અર્થ:-જેમ અવિધિએ કરેલું ભેજન શરીરને વિનાશ કરે છે અને વિધિ કરેલું ભોજન પુષ્ટિ આપે છે, તેમ અવિધિ કરેલે ધર્મ સંસારને વધારે છે અને વિધિએ કરેલે ધર્મ મેક્ષને આપે છે. ___ द्रव्यस्तव अने भावस्तवर्नु अतरपणुं. मेरुस्स सरिसवस्स य, जित्तियमित्तं तु अंतर होई। दव्वत्थयभावस्थय, अंतरमिह तित्तियं नेयं ॥४४॥ मेरोः सर्पपस्य च, यावन्मात्रं त्वन्तरं भवति । दुव्यस्तवभावस्तवयो-रन्तरमत्र तावज्ज्ञेयम् ॥४४॥ અર્થ–મેરૂપર્વત અને સરસવમાં જેટલું અંતર છે, તેટલું અંતર અહિં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવમાં જાણવું. __द्रव्यस्तव अने भावस्तवर्नु उत्कृष्ट फळ. उक्कोस दव्वत्थय, आराहिय जाइ अञ्चयं जाव। भावत्थएण पावइ, अंतमुहुत्तेण निव्वाणं ॥४५॥ उत्कृष्टं द्रव्यस्तव, माराध्य यात्यच्युतं यावद् । भावस्तवेन प्राप्नो-त्यन्तर्मुहर्त्तण निर्वाणम् ॥ ४५ ॥ For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १० १९ (१३६ ) અર્થ:-દ્રવ્યસ્તવને આરાધક વધારેમાં વધારે અચુત નામે બારમા દેવલોક સુધી જાય અને ભાવસ્ત કરીને અંતમુહૂર્તમાં નિર્વાણને પામે. केवा गच्छनो त्याग करयो ? जत्थ यमुणिणो कयवि, क्याइ कुव्वंति निच्चपब्भट्ठा। तं गच्छं गुणसायर, विसंव दूरं परिहरिजा ॥४६॥ यत्र च मुनयः क्रयवि-क्रयादि कुर्वन्ति नित्यप्रभ्रष्टाः । तं गच्छं गुणसागर :, विषवत् दूरं परिहर ॥ ४६॥ અર્થ-જે ગચ્છમાં નિત્ય ભ્રષ્ટાચારી એવા મુનિ કયવિજયાદિ કરે છે, તે ગચ્છને હે ગુણસાગર! વિષની પેઠે इ२ त्य० हे. जत्थ य अज्जालद्धं, पडिग्गहमाइय विविहमुवगरणं। पडिभुंजइ साहहिं, तं गोयम केरिसं गच्छं ॥४७॥ यत्र चालब्ध, प्रतिग्रहादिक विविधमुपकरणम् । प्रतिभुज्यते साधुभिः, स गौतम ! कीदृशो गच्छः ? ॥४७॥ અર્થ –જે ગચ્છમાં સાધ્વીએ લાવેલાં વસ્ત્ર પાત્રાદિ ઉપકરણો સાધુઓ ભેગવે છે, હે ગતમ! તે કે ગ ? અર્થાત્ કાંઈ નહિ એ જાણ. For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .१४ ( १३७ ) जहि नत्थि सारणा वारणा,यपडिचोयणाय गच्छंमि। सो अअगच्छो गच्छो, संजमकामीहि मुत्तव्यो॥४८॥ यत्र नास्ति सारणा, वारणा च प्रतिचोदना च गच्छे । स चागच्छो गच्छः, संयमकामिभि र्मोक्तव्यः॥४८॥ मथ:-२ १२भा सा२९५, पा२६, २२ २०४था याયણ અને પડિયણ થતી નથી, તે ગચ્છ અગચ્છ તુલ્ય છે, તેથી સંયમના વાંચછક મુનિએ તે ગ૭ને તજી દે. ___ गच्छनी उपेक्षा करवानुं अने पाळवानुं फळ. गच्छं तु उवेहंतो, कुव्वइ दीहंभवे विहीएआ। पालंतो पुण सिज्झइ, तइअ भवे भगवई सिद्ध॥४९ गच्छं तूपेक्षयन् , कुर्यादीर्घ भवं विधिना। . पालयन्पुनः सिध्यति, तृतीयभवे भगवत्यां सिद्धम् ॥४९।। અર્થ:-ગચ્છની ઉપેક્ષા કરે તે દીર્ધ-લાંબા ભવ કરે અને વિધિપૂર્વક પાલન કરે તે ત્રીજે ભવે સિદ્ધપદ પામે. એ પ્રમાણે શ્રી ભગવતિસૂત્રમાં સિદ્ધપણે કહ્યું છે. जत्थ हिरन्नसुवन्नं, हत्थेण पराणगंपि नो छिप्पे । कारणसमप्पियपि हु, गोयम गच्छं तयं भणिय॥५० १४ For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ... १०७ ११. १२ (१३८) यत्र हिरण्यसुवर्ण, हस्तेन परकीयमपि नो स्पृशेत् । कारणसमर्पितमपि हि, गौतम ! गच्छः स भणितः ॥५०॥ અર્થ-જે ગ૭માં મુનિએ કારણથી આપ્યા છતાં પણ પારકા એવા હિરણ્ય અને સુવર્ણને હસ્તસ્પર્શ પણ કરતા નથી, તેવા ગચ્છને ગચ્છ કહે છે. पुढविदगअगणिमारुअ-वणस्सइ तहतसाणविविहाणं मरणंतेवि न पीडा, कीरइ मणसा तयं गच्छं ॥५१॥ पृथ्व्युदकाऽग्निमारुत, वनस्पतीनां तथा त्रसाणां विविधानाम् मरणान्तेऽपि न पीडा, क्रियते मनसा स गच्छः ॥५१॥ मर्थ:-पृथ्वी, पी, मशि, वायु, वनपति मने વિવિધ પ્રકારના ત્રસ જીવોને જેઓ મરણોતે પણ મનવડે કરીને પણ પીડા કરતા નથી, એવા ગ૭ને ગ૭ કહેવો. मूलगुणेहिं विमुक्त, बहुगुणकलियंपि लद्धिसंपन्नं । उत्तमकुलेवि जाय, निद्धाडिज्जइ तयं गच्छं ॥५२॥ मूलगुणैर्विमुक्तं, बहुगुणकलितमपि लब्धिसंप्राप्तम् । उत्तमकुलेऽपि जातं, निर्याटयति स गच्छः ॥ ५२ ।। અર્થ -કઈ પણ મુનિ બીજા બહુગુણે અલંકૃત હાય, १० ११ For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१३९) લબ્ધિસંપન્ન હોય અને ઉત્તમ કુલમાં ઉત્પન્ન થએલા હેય, તેપણ મૂળ ગુણે કરીને વિમુક્ત હોય, એવાને જે કાઢી મૂકે छ, मेवो ०७ ते ४ २७ छ.. जत्थ य उसहादीणं, तित्थयराणं सुरिंदमहियाणं । कम्मट्टविमुकाणं, आणं न खलिजइ स गच्छो॥५३॥ यत्र च ऋषभादीनां, तीर्थकराणां सुरेन्द्रमहितानाम् । कर्माष्टविमुक्ताना, माज्ञां न स्खलति स गच्छः ॥५३ ॥ અર્થ –જે ગચ્છમાં અષ્ટકર્મ વિમુક્ત અને સુરેંદ્રપૂજિત શ્રી કષભાદિક તીર્થકરોની આજ્ઞા ખલના પામતી નથી, તે ગ૭ને ગ૭ જાણ. जत्थ यअजाहिं सम, थेराविन उल्लवंति गयदसणा। न य झायतित्थीणं, अंगोवंगाई तं गच्छं ॥ ५४॥ यत्रचार्याभिः समं, स्थविराअपिनोल्लपन्ति गतदशनाः। न च ध्यायन्ति स्त्रीणा-मंगोपांगानि स गच्छः ॥ ५४ ॥ અર્થ-જે ગચ્છને વિષે જેના દાંત પણ ગએલા છે એવાં સ્થવિર પણુ, સાધ્વીની સાથે બેલતા નથી અને સ્ત્રીનાં અંગોપાંગને નિરખતા નથી, તેને ગ૭ કહીએ. ૧ ૨ ૧૫ ૧૬ For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १० ( १४०) वजेई अप्पमत्तो, अज्जासंसग्गि अग्गिविससरिसी। अजाणुचरो साहू, लहइ अकित्ति खु अचिरेण ॥५५॥ वर्जयत्यप्रमत्त, आर्यासंसर्गमग्निविषसदृशम् । आर्यानुचरः साधु, लभतेऽकीर्ति खल्वचिरेण ॥ ५५ ॥ અર્થ-અપ્રમત્ત મુનિ મહારાજાએ અગ્નિ અને વિષ સદશ આર્યાને જે સંસર્ગ છે, તે વર્જ. આર્યાને (સાધ્વીનો) અનુચર સાધુ નિશે સ્વલ્પકાલમાં અપકીર્તિ પામે છે. शीळनी पुष्टि. जो देइ कणयकोडिं, अहवा कारेइ कणयजिण भवणं। तस्स न तत्तिय पुन्नं, जत्तिय बंभव्वए धरिए ॥५६॥ यो ददाति कनककोटि, मथवा कारयति कनकजिनभवनम् । तस्य न तावत्पुण्यं, यावद् ब्रह्मवते धारिते ॥ ५६ ।। અર્થ:--જે કઈ પ્રાણી સુવર્ણની કોટિ અર્થાત્ કો રૂપિયાની કિસ્મતનું સુવર્ણ યાચકને આપે, અથવા કંચનનું જિનભવન કરાવે, તે પણ તેને તેટલું પુણ્ય ન થાય કે, જેટલું બ્રહ્મવત ધારણ કરનારને થાય છે. For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ... ( १४१ ) सीलं कुलआहरणं, सील रूवं च उत्तम होइ । सील चिय पंडितं, सील चिय निरुवमं धम्मं ॥५७॥ शीलं कुलाभरणं, शीलं रूपं चोत्तभं भवति । शीलं चैव पाण्डित्यं, शीलं चैव निरुपमो धर्मः ॥ ५७ ॥ અર્થ-શળ કુળના આભરણ સમાન છે, શીળ તે જ ઉત્તમ રૂપ છે, શીળ તે જ પાંડિત્ય છે અને શીળ તે જ નિરૂપમ ધર્મ છે. कृमित्रनी संग वर्जवानी उपदेश. (अनुष्टुप्वृत्तम्) वरं वाही वर मञ्चू, वर दारिद्दसंगमा । वरं अरण्णवासो अ, मा कुमित्ताण संगमो ॥५८॥ वरं व्याधि वरं मृत्यु, वरं दारिद्रयसंगमः । वरमरण्यवासश्च, मा कुमित्राणां संगमः ।। ५८ ।। અર્થ -વ્યાધિ, મૃત્યુ અને દારિદ્રને સંગમ તેમજ અરણ્યમાં વાસ એ સઘળું શ્રેષ્ઠ છે, પરંતુ કુમિત્રને સંગમ तेवो नथी. For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( १४२ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ 3 अगीयत्थ कुसीलेहिं, संगं तिविहेण वोसिरे । मुक्खमग्गसि विग्धं, पहंमि तेणगे जहा ॥ ५९ ॥ ૬ ૧૦ . अगीतार्थ कुशीलैः, संगं त्रिविधेन व्युत्सृजेत् । मोक्षमार्गे इमे विघ्नाः पथि स्तेनको यथा ॥ ५९ ॥ ૩ અર્થ :-અગીતાર્થ અને કુશીલિયાને સંગ ત્રિવિધે કરીને તજી દેવા. કેમકે રસ્તામાંના ચારની પેઠે તેઓ મેક્ષ માર્ગમાં વિન્ન કરનારા છે. अगीतार्थ अने कुशलियाने नजरे पण न जोवा. ( आर्यावृत्तम् ) ૫ उम्मग्गदेसणाए, चरणं नासंति जिणवरिंदाणं । ૧ १०८ ર ૧૧ ७ C वावन्नदंसणा खलु, न हु लब्भा तारिसं दहुं ॥६०॥ उन्मार्गदेशनया, चरणं नाशयन्ति जिनवरेन्द्राणाम् | व्यापन्नदर्शनाः खलु, नहि लभ्यं तादृशां दर्शनम् ॥ ६० ॥ અ:-ઉન્માર્ગની દેશના દેવાથી નિશ્ચે નાશ પામ્યું છે સમકિત જેએનું એવા પુરૂષા શ્રી જિનેશ્વર ભગવતનું કહેલું ચારિત્ર નાશ પમાડે છે, માટે તવાઓનું દેખવું પણ ન થાએ. For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १४३ ) परिवारपूअहेऊ, ओसन्नाणं च आणुवित्तीए । चरणकरणनिगृहई, तं दुलहं बोहिअं जाणं ॥६१॥ परिवारपूजाहेतवे-ऽवसन्नानामनुवृत्त्या । चरणकरणौ निगुह्यति, तंदुर्लभबोधिकं जानीहि ॥ ६१ ॥ અર્થ-પરિવારના પૂજાના હેતુથી એસન્નાની અનુવૃત્તિઓ ચાલે અને ચરણસિત્તરી કરણસિત્તરીને ગોપવે, તેને સમકિત દુર્લભ જાણવું. आसन्नानी निश्राए चालवाथी सारा मुनिमा पण दोष प्राप्त थाय छे, त्यां दृष्टांत कहे छे. अंबस्स य निंबस्स य, दुण्हंपि समागयाइं मूलाई। संसग्गेण विणडो, अंबो निबत्तणं पत्तो ॥६२॥ आम्रस्य च निम्बस्य च, द्वयोरपि समागतानि मूलानि । संसर्गेण विनष्ट, आम्रो निम्बत्वं प्राप्तः ॥ ६२ ॥ અર્થ-આંબાના અને લીંબડાના એ બન્નેનાં મૂળ એકઠાં થયાં, તેમાં લીંબડાના સંસર્ગથી બે વિનષ્ટ થયે અને લીંબડાપણાને પામે. For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १४४ ) पक्कणकुले वसंतो, सउणीपारोवि गरहिओ होई। इय दंसणासुविहिआ,मज्झि वसंता कुसीलाण॥६३॥ पक्वणकुले वसन् , शकुनिपारोऽपि गर्हितो भवति । इति दर्शन सुविहिता, मध्ये वसन्तः कुशीलानाम् ॥ ६३ ॥ અર્થ –ચંડાળના કુળને વિષે વસતે એ શકુનપારક ( ષી) પણ નિંદાને પાત્રથાય છે. તેમ જ સુવિ હિત એવા મુનિ પણ કુશીલિયામાં વસવાથી નિંદનીક थाय छे. उत्तमनी संगतथी थती लाभ. उत्तमजणसंसग्गी, सील दरिदपि कुणई सीलहूं । जह मेरुगिरि विलग्गं, तणंपि कणगत्तणमुवेई ॥६॥ उत्तमजनसंसर्गः, शीलदरिद्रमपि करोति शीलाढ्यम् । यथा मेरुगिरिविलग्नं, तृणमपि कनकत्वमुपैति ॥ ६४ ॥ અર્થ-ઉત્તમ જનની સંગતિ, શીળ રહિત પુરુષને પણ શીળયુક્ત કરે છે, જેમ મેરૂપર્વત સાથે લાગેલાં તૃણ પણ સુવર્ણપણને પામે છે. १० For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१४५) मिथ्यात्व, महादोषने उत्पन्न करनारुं छे. नवि तं करेसि अग्गी, नेव विसं नेव किन्हसप्पो ४६ जं कुणइ महादोस, तिव्वं जीवस्स मिच्छत्तं ॥६५॥ नापि तत्करोत्यग्नि, नैव विषं नैव कृष्णसर्पश्च । यत् करोति महादोषं, तीनं जीवस्य मिथ्यात्वम् ॥ ६५ ॥ અર્થ–તીવ્ર મિથ્યાત્વ, જીવને જેટલો મહાન દેષ કરે છે, તેટલે દેષ અગ્નિ, વિષ અને કાળે સર્ષ પણ કરતે नथी. मिथ्यात्व छते बीजं सर्व निरर्थक छे. कळं करेसि अप्पं, दमेसि अत्थं चयंसि धम्मत्थं । इक न चयसि मिच्छत्त, विसलवंजेण वुढिहसि ॥६६॥ कष्टं करोष्यात्मानं, दमयस्यर्थं त्यजसि धर्मार्थम् । एकं न त्यजसि मिथ्यात्वं, विषलवं येन वर्द्धयसि ॥ ६६ ॥ અર્થ -કષ્ટ કરે છે, આત્માને દમે છે અને ધર્મને અર્થે દ્રવ્યને તજે છે, પણ જે વિષલવ તુલ્ય મિથ્યાત્વને તજ નથી, તે તે સર્વ નિરર્થક છે; કારણ કે મિથ્યાત્વથી પ્રાણી સંસારસમુદ્રને વધારે છે. For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१४६) यतनानी प्राधान्यता. जयणा यधम्मजणणी, जयणा धर्मस्स पालणी चैव । तववुढिकरी जयणा, एगंतसुहावहा जयणा ॥६७॥ यतना च धर्मजननी, यतना धर्मस्य पालनी चैव । तपोवृद्धिकरी यतनै-कान्तसुखावहा यतना ।। ६७ ।। અર્થ –જયણા ધર્મની માતા છે, જયણે ધર્મનું પાલન કરનારી છે, જયણું તપની વૃદ્ધિ કરનારી છે અને એકાંત સુખને આપનારી પણ જયણા છે. कषायचें फळ. ज अजिअं चरितं, देसूणाए वि पुवकोडीए । तं पि कसाइयमित्तो, हारेइ नरो मुहुत्तेणं ॥६८॥ यदर्जितं चारित्रं, देशोनया ऽपि पूर्वकोट्या ।। तदपि कषायितमात्रो, हारयति नरो मुहूर्तेन ॥ ६८ ॥ અર્થ: દેશે ઉણા પૂર્વકોડ વર્ષ સુધી પણ ચારિત્ર પાલવાથી જે ચારિત્ર ગુણ ઉપાર્જન કર્યો હોય, તેને પણ એક મુહૂર્ત માત્ર કષાય કરવાથી પ્રાણું હારી જાય છે. For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १४७ ) चारे कषायना दोषोनुं जुदुं जुदुं वर्णन करे छे. ( अनुष्टुप् वृत्तम् ) 3 कोहो पीई पणासेई, माणो वियनासो । ૬ ૧૦ माया मित्ताणि नासेई, लोहो सव्वविणासो ॥६९॥ क्रोधः प्रीतिं प्रणाशयति, मानो विनयनाशनः । माया मित्राणि नाशयति, लोभः सर्वविनाशनः ॥ ६९ ॥ અર્થ: ક્રોધ પ્રીતિના નાશ કરે છે, માન વિનયના નાશ કરે છે, માયા મિત્રાને નાશ કરે છે; અને લેાભ સવના વિનાશી છે. क्षमाना गुणो. ( आर्यावृत्तम् ) 3 * खंती सुहाण मूल, मूलं धम्मस्स उत्तम खंती । ૧૩ ( १० १२ ૧૧ हरइ महाविज्जा इव, खंती दुरियाई सव्वाई ॥ ७० ॥ क्षान्तिः सुखानां मूलं, मूलं धर्मस्योत्तमा क्षान्तिः । हरति महाविद्येव, क्षान्तिर्दुरितानि सर्वाणि ॥ ७० ॥ અર્થઃ-ક્ષમા સુખનું મૂલ છે, ધર્મનુ મૂલ પણ ઉત્તપ ક્ષમા છે, મહા વિદ્યાની પેઠે ક્ષમા સર્વ દુઃખાને હરે છે, For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ ૧૨ (१४८) पापश्रमणनु लक्षण. ( अनुष्टुपवृत्तम् ) सयं गेहं परिच्चज, परगेहं च वावडे । निमित्तेण य ववहरई, पावसमणुत्ति वुच्चई ॥७१॥ स्वकं गृहं परित्यज्य, परगृहं च व्याप्रियते । निमित्तेन च व्यवहरति, पापश्रमण इत्युच्यते ॥ ७१ ।। અર્થ –જે પિતાનું ઘર તજી દઈને પરઘરને જોયા કરે છે, પરને વિષે મમત્વ ધારણ કરે છે અને નિમિત્તવડે વ્યાપાર કરે છે તેને પાપશ્રમણ કહેવામાં આવે છે. दुद्ध दही विगईओ, आहारेई अभिक्खणं । न करेइ तवोकम्म, पावसमणुत्ति बुच्चई ॥ ७२ ।। दधिदुग्धे विकृती, आहारयत्यभीक्ष्णम् । न करोति तपः कर्म, पापश्रमण इत्युच्यते ॥ ७२ ॥ અર્થ-દૂધ, દહિં અને વૃતાદિક વિગય વારંવાર વાપરે અને તપકર્મ ન કરે, તેને પાપશ્રમણ કહેવામાં આવે છે . For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १४९ ) पांच प्रमाद सेववानुं फळ ( आर्यावृत्तम् ) 3 ૐ ४ ५ मज्जं विसय कसाया, निद्दा विकहा य पंचमी भणिया । ७ ૯ ૧. ૧ ૧ १३ एए पंच पमाया, जीवं पाडति संसारे ॥ ७३ ॥ मविषयकषायौ, निद्रा विकथा च पंचमी भणिता । एते पंच प्रमादा, जीवं पातयन्ति संसारे || ७३ ॥ अर्थ:-भह, विषय, दुषाय, निद्रा अने पांयभी विકથા એ કહેલા પાંચ પ્રમાદે! જીવને સ સારને વિષે પાડે છે. निद्राथी थती हानो. १ ૪ जई चउदसपुब्वधरो, वसई निगोएसुऽणतयं कालं । ७ ૧૩ ૧૧ ૧૦ 6 निद्दापमायवसओ, ता हो हिसि कह तुमं जीव ॥ ७४ ॥ यदि चतुर्दशपूर्वधरो, वसति निगोदेष्वनंतकं कालम् । निद्राममादवशग-स्ततो भविष्यसि कथं त्वं जीव ! ||७४ || અર્થ:-જ્યારે નિદ્નારૂપ પ્રમાદના વશ થકી ચૌદ પૂર્વધર નિગેાદને વિષે અનતકાલ સુધી રહે છે, તેા હું જીવ ! હારૂં શું થશે? અર્થાત્ તું જે નિદ્રાપ્રમાદને વશ પા તે કદિપણ ઉંચા આવી શકીશ નહીં. For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१५०) ज्ञान अने क्रियानी आवश्यकता. _ (अनुष्टुप्वृत्तम् ) हयं नाणं कियाहीणं, हया अन्नाणओ किया। पासंतो पंगुलो दह्रो, धावमाणो अ अंधओ॥७५॥ हतं ज्ञानं क्रियाहीनं, हताऽज्ञानतः क्रिया।। पश्यन्नपि पंगुर्दग्धो, धावमानश्चान्धकः ।। ७५ ॥ અર્થ -કિયાહીન જે જ્ઞાન છે તે હણાયેલું છે અને અજ્ઞાન પણાથી ક્રિયા હણાએલી છે. અર્થાત્ જ્ઞાનવડે શુભાશુભ ભાવ કૃત્યાકૃત્ય જાણે છે, પરંતુ જે શુભ ક્રિયા કરતું નથી તે તેથી કાંઈ પણ સિદ્ધિ થતી નથી. અહિંયા દષ્ટાંત કહે છે. પાંગળો દેખતે થકે દાઝયો અને આંધળો દેડીને દાઝ. (उपजातिवृत्तम) संजोग सिद्धिअ फलं वयंति, न हु एगचक्केण रहो पाई। अंधो य पंगू य वणे समिञ्चा, ते संपणहा नगरं पविठ्ठा ॥ ७६ ॥ For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir संयोगसिद्धिकं फलं वदन्ति, नोकचक्रेण रथः पयाति । ગચ જ વન સંમેઘ, तौ संप्रयुक्तौ नगरं प्रविष्टौ ॥७६।। અર્થ -પંડિત પુરૂ જ્ઞાન અને ક્રિયાના સંગની સિદ્ધિ વડે જ મુક્તિ રૂ૫ ફલની પ્રાપ્તિ કહે છે; કારણ કે એક પૈડે કરીને રથ ચાલતું નથી, પણ બે પૈડાવડે જ ચાલી શકે છે. અહિંયાં દૃષ્ટાંત કહે છે. આંધળે અને પાંગળ વનને વિષે એકઠા મળીને ત્યાંથી તેઓ નાઠા અને તેઓ નગરમાં પેસી ગયા. चारित्रनी प्राधान्यता. (આવૃત્ત) सुबहुपि सुअमहीअं, कि काही चरणविप्पहीणस्स । अंधस्स जह पलित्ता, दिवसयसहस्सकोडीओ॥७७॥ सुबहपि श्रुतमधीतं, किं करिष्यति चरणविहीणस्य । પણ થથા પ્રક્રિતા, પિતાવ્યા છે ૭૭ | અર્થ:-અત્યંત જ્ઞાનાભ્યાસ કર્યો હોય તો પણ ચારિત્ર રહિતને જ્ઞાન શું અસર કરે ? અર્થાત્ કાંઈ પણ અવબોધ કરી શકતું નથી. જેમ લાખો કા પ્રજ્વલિત કરેલા દીપક અંધને કાંઈ પણ પ્રકાશ આપી શકતા નથી. For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १५२ ) ૧ 3 4 अप्यपि सुअमहीअं, पयासगं होइ चरणजुत्तस्स । ૯ ૧૦ ૧ ૧ ૧૨ ૧૩ इक्कोवि जह पईवो, सचक्खुअस्सा पयासेई ॥७८॥ अल्पमपिश्रुतमधीतं, प्रकाशकं भवति चरणयुक्तस्य । एकोऽपि यथा प्रदीपः, सचक्षुषः प्रकाशयतिः ॥ ७८ ॥ અર્થ: જેમ ચક્ષુવાળાને એક દીપક પણ પ્રકાશને કરે છે તેમ ચારિત્રયુક્ત પુરૂષના થાડા પણ શ્રુતાભ્યાસ પ્રકાશને કરનાર થાય છે. श्रावकनी अगोयार पडिमा . ૫ १ ર 3 ४ ૬ ७ दंसण वय सामाइय, पोसहपडिमा अबंभ सच्चित्ते । G १० ૧૨ ૧૧ आरंभ पेस उद्दिड, वज्जए समणभूए अ ॥ ७९ ॥ दर्शनव्रत सामायिक - पौषधप्रतिमाऽब्रह्मसचित्तम् । आरंभप्रेष्योदिष्ट, वर्जक भ्रमणभूतश्च ।। ७९ ।। अर्थ:- १ समतिप्रतिभा, व्रतप्रतिभा, 3 सामायिकप्रतिभा, ४ पौषधप्रतिभा, पायोत्सर्गप्रतिभा, ६ अश्रद्मવર્જકપ્રતિમા, ૭ સચિત્તવ કપ્રતિમા, ૮ આર ભવર્જકપ્રતિમા, હું પ્રેષ્યવર્જકપ્રતિમા, ૧૦ ઉદ્દિષ્ટવકપ્રતિમા અને ૧૧ શ્રમણભૂત પ્રતિમા. For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १५३ ) श्रावक प्रतिदिवस शुं सांभळे ? ૩ संपत्तदंसणाई, पईदियह जइजणाओ निसुई । ૬ ૯ १० ૧ ૧ सामायारिं परमं, जो खलु तं सावगं बिंति ॥ ८० ॥ संप्राप्तदर्शनादिः प्रतिदिवस यतिजनेभ्यो निःश्रृणोति । सामाचारी परमां यः खलु तंश्रावकं ब्रुवन्ति ॥ ८० ॥ અર્થ :-સંપ્રાપ્ત કર્યું છે. સમક્તિ જેણે અર્થાત્ સંપૂર્ણ થઇ છે દર્શનાદિ પ્રતિમા જેને એવા જે શ્રાવક પ્રતિદિવસ મુનિજનની પાસે શ્રેષ્ટ એવી સામાચારીને સાંભળે નિશ્ચે તે પુરૂષને તીર્થંકર ભગવંત શ્રાવક કહે છે. ( उपजातिवृत्तम् ) ૧ ૨ जहा खरो चंदणभारवाही, ४ પ્ ८ દ भारस्सभागी न हु चंदणस्स । C १३ ૧૨ ૧૦ ૧ ૧ एवं खु नाणी चरणेण हीणी, ૧૪ ૧૫ ૧૮ ૧૬ १७ भारतभागी न हु सुग्गईए ॥ ८१ ॥ यथा खरचंदनभारवाही, भारस्य भागी न हि चंदनस्य For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१५४) एवं हि ज्ञानी चरणेन हीनो, भारस्य भागी न हि सद्गतेः ।। ८१ ।। અર્થ:-ચંદનના કાષ્ઠસમૂહને ઉપાડનાર ગર્દભ જેમ ભારમાત્રનો ભાગી છે, પણ તે ચંદનના સુગંધને ભાગી નથી, તેમ ચારિત્ર ધર્મે કરીને હીન (રહીત) એ જ્ઞાની નિશે જ્ઞાન માત્રને ભાગી છે, પરંતુ સગતિનો ભાજન થતો નથી. खोसंगमा रहेला दोषनुं वर्णन. (अनुष्टुप्वृत्तम् ) तहिं पंचिंदि आ जीवा, इत्थीजोणीनिवासियो। मणुआणं नवलक्खा, सव्वे पासेई केवली ॥२॥ तत्र पश्चेन्द्रिया जीवाः, स्त्रीयोनिनिवासिनः । मनुष्याणां नवलक्षाः, सर्वान पश्यति केवली ।। ८२ ।। અર્થ:-મનુષ્યની સ્ત્રીઓની નિમાં નવ લાખ પંચેન્દ્રિય મનુષ્ય જ રહે છે, તેઓને કેવળિ ભગવાન દેખે છે. ( आर्यावृत्तम ) इत्थीण जोणीसु, हवंति बेइंदिया य जे जीवा। इक्को य दुन्नि तिन्निवि, लक्खपहुत्तं तु उक्कोस ॥८३॥ ८८१० ११ १२ १५ For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir स्त्रीणां योनिषु, भवन्ति द्वीन्द्रियाश्च ये जीवाः । एकश्च द्वौवा त्रयोऽपि, लक्षपृथक्त्वं तूत्कृष्टम् ॥ ८३ ॥ અર્થ -સ્ત્રીઓની નિને વિષે ઇંદ્રિય જે જીવે છે. તેની સંખ્યા શાસ્ત્રકારે એક, બે, ત્રણ અથવા ઉત્કૃષ્ટ લાખ પૃથકત્વ કહેલી છે. पुरिसेण सहगयाए, तेसिं जीवाण होइ उद्दवणं । वेणुअ दिलुतेणं, तत्ताइ सिलागनाएणं ॥ ८४ ॥ पुरुषेण सहगताया-स्तेषां जीवानां भवत्युद्रवणम् । वेणुक दृष्टान्तेन, तप्तायः शलाकाज्ञातेन ॥ ८४ ॥ અર્થ-તપાવેલી સલાકા દાખલ કરેલી ભૂંગળીના દષ્ટાંત કરીને પુરૂષની સંગાથે સ્ત્રીને યોગ થવાથી તે પૂર્વોક્ત જેને નાશ થાય છે. इत्थीण जोणिमझे, गब्भगयाइं हवंति जे जीवा। उप्पजंति चयंतिय, समुच्छिमा असंखया भणिया ॥ स्त्रीणां योनिमध्ये, गर्भगता भवन्ति ये जीवाः। उत्पद्यन्ते च्यवन्ति च, संमृच्छिमा असंख्याता भणिताः॥८५।। અર્થ-સ્ત્રીની પેનિને વિષે ગર્ભગત જે જીવે છે, For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १५६ ) તે ઉપજે છે અને ચવે છે; તથા સમૃદ્ધિમ જીવા પશુ અસંખ્ય કહ્યા છે. 1 3 ४ मेहुणसन्नारूढो, नवलक्ख हणेइ सुहुम जीवाणं । तित्थयरेण भणियं, सहहियव्वं पयतेणं ॥ ८६ ॥ मैथुनसंज्ञारूढो, नवलक्षान् हन्ति सूक्ष्म जीवानाम् । तीर्थकरेण भणितं, श्रद्धातव्यं प्रयत्नेन ॥ ८६ ॥ અર્થ :-મૈથુનસ'જ્ઞાને વિષે આરૂઢ થએલે મનુષ્ય નવલાખ સૂક્ષ્મ જીવાને હણે છે. એ પ્રમાણે તીર્થંકરે કહ્યું છે. તે રીતે તે પ્રયત્ન કરી સહેવું. ( उपजातिवृत्तम् ) असंख्याथी नर मेहुणाओ, ४ 3 मुच्छंति पंचिंदिय माणुसाओ । निसेस अंगाण विभत्ति चंगे, 4 C . ७ भाई जिणो पनवणा उवंगे ॥ ८७ ॥ असंख्याताः श्रीनरमैथुनतो, मूच्छन्ति पश्चेन्द्रियमनुष्याः । निःशेषाङ्गानां विभक्तिचंगे, भणति जिनः प्रज्ञापनोपाङ्गे ॥८७॥ અર્થ:-સ્ત્રી અને પુરૂષના મૈથુનથી અસ ંખ્યાતા સમૂ For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१५७) છિમ પંચંદ્રિય મનુષ્ય ઉપન્ન થાય છે. એ પ્રમાણે સર્વ અંગેને વિષે જીવાજીવાદિકના વિવરણવડે મનહર એવા પન્નવણા ઉપાંગને વિષે શ્રીજીનેશ્વર ભગવતે કહ્યું છે. (अनुष्टुप्वृत्तम् ) मजे महुंमि मंसमि, नवणीयंमि चउत्थए । उप्पजति असंखा, तठबन्ना तत्थ जंतुणो ॥८॥ मधे मधुनि मांसे, नवनीते चतुर्थके । उत्पधन्तेऽसंख्या, स्तवर्णा स्तत्र जंतवः ॥ ८८ ॥ અર્થ:-મદિરામાં, મધમાં, માંસમાં અને ચોથા માખણમાં તેવાજ વર્ણ (રંગ)ના અસંખ્ય જંતુઓ ઉત્પન્ન થાય છે. (आर्यावृत्तम् ) आमासु अ पक्कासु अ, विपञ्चमाणासु मंसपेसीसु। सययं चिय उववाओ, भणिओ अनिगोअ जीवाणं॥ आमासु च पक्वासु च, विषयमानासु मांसपेशीषु । सतत मेवोपपातो, भणितश्च निगोदजीवानाम् ॥ ८९ ॥ અર્થ-પકવ, અપકવ તથા પવકરાતી માંસની પેશીમાં નિરંતર નિગેજીનું ઉત્પન્ન થવું કહેલું છે. . 21 For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫ उ ૪ ૬ १ आजम्मं जं पावं, बंधइ मिच्छत्त संजु कोई । ૧ ૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १५८ ) व्रत भंग करवानुं फळ. ૧૦ ૧૨ . वयभंग काउमणो, बंधइ तं चेव अट्टगुणं ॥ ९० ॥ ર う , आजन्म यत्पापं बध्नाति मिथ्यात्वसंयुक्तः कोऽपि । व्रतभङ्गं कर्तुमना, बध्नाति तच्चैवाष्टगुणम् ॥ ९० ॥ ૬ અ:-મિથ્યાત્વ સંયુક્ત કાર્ય પ્રાણી જન્મથી આરં ભીને મરણુ પર્યંત જેટલું પાપ બાંધે છે, તે કરતાં આઠગણું પાપ વ્રત ભંગ કરવાનું મન કરનાર ખાંધે છે. ( अनुष्टुपवृत्तम् ) 3 ४ + सयसहस्साण नारीणं, पिहं फाडेइ निग्घिणो । सत्तमासिए गब्भे, तप्फडते निकत्तई ॥ ९१ ॥ う शतसहस्राणां नारीणा - मुदरं स्फोटयति निर्घृणः । सामासिकं गर्भ, कम्पमानं निकृन्तति ॥ ९१ ॥ ( आर्यावृत्तम् ) ૧ ૩ ૪ ७ तं तस्स जत्तियं पावं, तं नवगुणिय मेलियं For Private And Personal Use Only ૧ हुज्जा । । ६ १ १ ૬ ૦ ૧૨ एगित्थि य जोगेणं, साहु बंधिज्ज मेहुणओ ॥९२॥ Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १६९ ) ↑ तत्तस्य यावत्कं पापं तन्नवगुणितमेलितं भवेत् । एकस्त्रियाश्च योगेन, साधु बध्नाति मैथुनतः ॥ ९२ ॥ અર્થ:-એક લાખ ગર્ભવતી સ્ત્રીનાં નિર્દયપણે પેટ ચીરે અને તેમાંથી બહાર આવેલા સાત આઠે માસના તરફડતા ગર્ભને મારી નાંખે, તે પ્રાણીને જેટલું પાપ લાગે, તેને નવગણું કરીએ તેટલું પાપ એક સ્ત્રીના ચાળે કરીને મૈથુન સેવન કરવાથી સાધુ બાંધે. कोनो समीपे समकितादि ग्रहण करवुं ? १ ४ ३ २ ૧ अखंडीयचारित्तो, वयधारी जो व होइ गीहत्थो । 19 ८ c 1 શ્ ૧૦ तस्स सासे दंसण, - वयगहणं सोहिकरणं च ॥९३॥ अखंडितचारित्रो, व्रतधारी यो वा भवति गृहस्थः । तस्य सकाशे दर्शन - व्रतग्रहणं शोधिकरणं च ॥ ९३ ॥ અર્થ:-અખંડ ચારિત્રવત મુનિ અથવા વ્રતધારી ગૃહસ્થ હાય, તેની સમીપે સમકિત તથા વ્રત ગ્રણ કરવું અને આલેાયણ લેવું. स्थावर जीवोमां रहेला जीवो. १ ૩ अद्दामलय पमाणे, पुढवीकाए हवंति जे जीवा । > ७ १० तँ पारेवय मित्ता, जंबूदीवे न मायंति ॥ ९४ ॥ For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ . ( १६० ) आमलकप्रमाणे, पृथ्वीकाये भवन्ति ये जीवाः । ते पारापतमात्रा, जंबूद्वीपे न मान्ति ॥ ९४ ॥ અર્થ:-લીલા આમલા પ્રમાણે પૃથ્વિકાયને વિષે જે છેવો રહેલા છે, તે દરેકનું શરીર પારેવા પ્રમાણે કરીએ તે જંબદ્વીપને વિષે સમાય નહી. एगमि उदगबिंदुमि, जे जीवा जिणवरेहिं पन्नता । ते जइ सरिसवमित्ता, जंबूदीवे न मायंति ॥ ९५ ॥ एकस्मिन्नुदकविंदौ, ये जीवा जिनवरैः प्रज्ञप्ताः । ते यदि सर्षपमात्रा, जंबूद्वीपे न मान्ति ॥ ९५ ॥ અર્થ: એક પાણીના બિંદુમાં જે જે જીનેશ્વરે કહ્યા છે, તેને સરસવ જેવડા શરીરવાળા કરીએ તે જંબદ્વીપમાં સમાય નહી. बरंटतंदुलमित्ता, तेउकाए हवंति जे जीवा । ते जइ खसखसमित्ता, जंबूदीवे न मायंति ॥९६॥ बरंटतन्दुलमात्रे, तेजस्काये भवन्ति ये जीवाः। ते यदि खसखसमात्रा, जंबूद्वीपे न मान्ति ॥ ९६ ॥ અર્થ–બંટી તંદૂલ માત્ર તેઉકાયને વિષે જેટલા જીવે છે, તે જે ખસખસ જેવડા શરીરવાળા કરીએ તે જંબદ્વીપમાં સમાય નહી For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १६१ ) जे लिंबपत्तमित्ता, वाऊकाए हर्वति जे जीवा । तं मत्थयलिक्खमित्ता, जंबूदीवे न मायंति ॥९७॥ यस्मिन् निम्बपत्रमात्रे, वायुकाये भवन्ति ये जीवाः । ते मस्तकलिक्षामात्रा, जंबद्वीपे न मान्ति ॥ ९७॥ અર્થલીંબડાના પાંદડા જેટલી જગ્યા રોકનારા એવા વાયુકાર્યમાં જે જીવો છે, તે દરેકને માથાની લીખ જેવડા શરીરવાળા કરીએ તે જંબદ્વીપમાં સમાય નહી. असुइटाणे पडिआ, चंपकमाला न कीरइ सीसे। पासत्थाई ठाणे, सुवमाणो तह अपुज्जे ॥९८॥ अशुचिस्थाने पतिता, चंपकमाला न क्रियते शीर्षे । पार्श्वस्थादिस्थानेषु, वत्तमानस्तथाऽपूज्यः ॥ ९८ ॥ અર્થ-અપવિત્ર સ્થાનને વિષે પડેલી ચંપાના પુષ્પની માળા જેમ મસ્તક ઉપર ધારણ કરાતી નથી, તેમ પાસત્કાદિક સથાનકને વિષે વર્તતા રહેતા એવા મુનિ પણ અપૂજ્ય છે–પૂજવા ગ્ય નથી. छाम दसम दुवालसेहि, मासद्धमासखमणेहि । इत्तोउअणेगगुणा, सोहा जिमियस्स नाणिस्स॥९९ For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १६२ ) षष्ठाष्टमदशमद्वादशै, र्मासार्द्धमासक्षपणैः । एतेभ्यस्त्वनेकगुणा, शोभा जिमितस्य ज्ञानिनः ॥ ९९ ॥ માસખમણુ अर्थ:-छठ्ठ, अट्टभ, दृशभ, हुवासस, अर्ध भासभालु અને માસખમણુ કર્યાથી જ થેાભા છે, તે કરતાં અનેક ઘણી શાભાદરાજ જમતા એવા જ્ઞાનીની છે. ૧ ૩ ૬ ४ जं अन्नाणी कम्मं, खवेई बहुआ वासकोडीहिं । ७ ← ૧૧ १० तन्नाणी तिहिंगुत्तो, खवेइ उस्सासमित्तेणं ॥ १००॥ यदज्ञानी कर्म, क्षपयति बहुभिर्वर्षकोटीभिः । तज्ज्ञानी त्रिभिर्गुप्तः क्षपयत्युच्छासमात्रेण ॥ १०० ॥ અ:--મહુક્રોડ વર્ષાએ કરીને અજ્ઞાની જેટલાં કર્મને ખપાવે છે, તેટલાં કર્મને જ્ઞાની ત્રણ ગુપ્તિયુક્ત વર્તવાથી એક શ્વાસોશ્વાસમાં ખપાવે છે. देवद्रव्यना रक्षणनुं फळ. जिणपत्रयणवुद्धिकरं, पभावगं नाणदंसणगुणाणं । लहइ जीवो ॥ १०१ ॥ ૫ ૪ रक्खतो जिणदव्वं, तित्थयरन्तं जिनमवचनवृद्धिकरं प्रभावकं ज्ञानदर्शनगुणानाम् । रक्षन जिनद्रव्य, तीर्थकरत्वं लभते जीवः ॥ १०१ ॥ For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १६३ ) અર્થ-જિનપ્રવચનની વૃદ્ધિ કરનારું અને જ્ઞાનદર્શન ગુણનું પ્રભાવક એવા જિનદ્રવ્યનું રક્ષણ કરનાર જીવ તીર્થંકર પણને પ્રાપ્ત કરે છે. जिणपवयणवुद्धिकरं, पभावगं नाणदसणगुणाणं। भक्खतो जिणदव्वं, अणेतसंसारिओ होई ॥१०२॥ जिनप्रवचनवृद्धिकरं, प्रभावकं ज्ञानदर्शनगुणानाम् । भक्षयन् जिनद्रव्य, मनन्तसंसारिको भवति ।। १०२॥ અર્થ:-જિનપ્રવચનની વૃદ્ધિ કરનારું અને જ્ઞાનદર્શન ગુણનું પ્રભાવક એવા જિનદ્રવ્યનું લક્ષણ કરનાર અનંતસંસારી થાય. (अनुष्टुप्वृत्तम् ) भक्खैइ जो उवेक्खेइ, जिणदव्वं तु सावो । पन्नाहीणो भवे जीवो, लिप्पइ पावकम्मुणा ॥१३॥ भक्षयति य उपेक्षते, जिनमुन्यं तु श्रावकः। प्रज्ञाहीनो भवेज्जीवो, लिप्यते पापकर्मणा ॥ १०३ ॥ અર્થ - શ્રાવક જિનદ્રવ્યનું ભક્ષણ કરે, અથવા ઉ. પક્ષા કરે, તે તે જીવ પ્રજ્ઞા (બુદ્ધિ) હીન થાય અને પાપमें उपाय.. For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१६४) चार म्होटां अकार्य वर्जवां. ____ (आर्यावृत्तम् ) चेइअदव्वविणासे, रिसिघाए पवयणस्सउड्डाहे । संजइचउत्थभंगे, मूलग्गी बोहिलाभस्स ॥१०४॥ चैत्यद्रव्यविनाशे, ऋषिघाते प्रवचनस्योड्डाहे । संयतीचतुर्थभंगे, मूलाग्निर्बोधिलाभस्य ॥ १०४ ॥ અર્થ -ત્યદ્રવ્યને વિનાશ કરનાર, મુનિની ઘાત કરનાર, પ્રવચનને ઉડાહ કરનાર અને સાધ્વીના ચતુર્થ વ્રતનો ભંગ કરનાર સમકિતના લાભરૂપ વૃક્ષના મૂળમાં અગ્નિ भू छ. पूजा करवाना भाव पण महा फळवाळा छे. सुव्वइ दुग्गयनारी, जगगुरुणो सिंदुवारकुसुमेहिं । पूआपणिहाणेणं, उप्पन्ना तियसलोगंमि ॥१०५॥ श्रूयते दुर्गतनारी, जगद्गुरोः सिन्दुवारकुसुमैः । पूजाप्रणिधाने-नोत्पन्ना विदशलोके ॥ १०५ ॥ અર્થ એમ સાંભળાય છે કે, દરિઢિ એવી એક સ્ત્રી સિંદુવારના (નગેડના) પુવડે પ્રભુની પૂજા કરવાના પ્રણિધાનથી–એકાગ્રતાથી દેવલોકને વિષે ઉત્પન્ન થઈ X For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१६५ ) गुरुवंदन करवाचें फळ. तित्थयरत्तं सम्मत्त-खाइयं सत्तमी तईयाए । साहुण बंदणेणं, बद्धं च दसारसीहेण ॥१०६॥ तीर्थकरत्वं सम्यक्त्वं, क्षायिकं सप्तम्यास्तृतीयायुः । साधूनां वन्दनेन, बद्धं च दाशार्हसिंहेन ॥ १०६ ॥ અર્થ –તીર્થકરપણું, ક્ષાયિક સમકિત અને સાતમી નરકથી ત્રીજી નરકને બંધ (એ ત્રણ વાનાં) વિધિપૂર્વક મુનિઓને વંદન કરવાથી કૃષ્ણ ઉપાર્જન કર્યા. ____ द्रव्यस्तवतुं स्थापन. अकसिणपवत्तगाणं, विरयाविरयाण एस खलुजुत्तो। संसारपयणुकरणे, दव्वत्थए कूवदिलुतो ॥ १०७ ॥ अकृत्स्नप्रवर्तकानां विरताऽविरतानामेष खलु युक्तः। संसारमत्तनुकरणे, द्रव्यस्तवे कूपदृष्टान्तः ॥ १०७ ॥ અર્થ-સમસ્ત પ્રકારે ધર્મકાર્યમાં નહિ પ્રવર્તેલા એવા વિરતાવિરતિ જે શ્રાવકે, તેમને સંસાર પાતળ કરવાને અર્થે વ્યસ્તવ (આચરણીય છે) તેને વિષે કૂવાનું દ્રષ્ટાંત જાણવું. पन. For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १६६ ) कोधनुं फळ. ૬ ર ४ 3 ५ अणथोवं वणथोवं, अग्गीथोवं च कसायथोवं च । ६ ८७ ૧૦ ૧૩ १४११ १२ १५ ૧૬. न हु ते विससिअव्वं, थोपि हु तं बहू होई ॥ १०८ ॥ ऋणस्तोकं व्रणस्तोक, मग्निस्तोकं च कषायस्तोकं च । न हि तद्विश्वसितव्यं, स्तोकमपि तद्वहुभवति ॥ १०८ ॥ અર્થ: દેવું થાતું હેાય, ત્રણ થાડુ' હાય, અગ્નિ ચાડી હાય, અને કષાય થોડા હાય તાપણ તેના વિશ્વસન કરવા, કેમ કે ઘેાડુ' હાય તેપણ તે ઘણું થઇ જાય છે. અર્થાત્ ઘણું થતાં વાર લાગતી નથી. मिच्छामिदुक्कडं प्रवर्तन. ૧ ર્ 3 ५ ७ ८ जं दुक्कडंति मिच्छा, तं भुजो कारण अपूरंतो । ૧૪ う ૧ T ૧ ૧ ૧૩ तिविहेण पडिक्कतो, तस्स खलु दुक्कडं मिच्छा ॥१०९॥ यद्दुष्कृतमिति मिथ्या, तद्भूयः कारणमपूरयन् । त्रिविधेन प्रतिक्रामन् तस्य खलु दुष्कृतं मिथ्या ॥ १०९ ॥ અર્થ: જે દુષ્કૃતને મિથ્યા કરે, તે દુષ્કૃત સંબંધ કારણને ફરીને સેવે નહિ અને વિધિએ કરીને ડિમેટ્ર તેનું ખરું મિથ્યાદુષ્કૃત જાણવું'. For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १६७ ) દ 3 I ५७ ૧૦ C C जं दुक्कडंति मिच्छा, तं चैव निसेवइ पुणो पावं । ૧૨ पच्चक्खमुसावाई, मायानियडिप्पसंगो अ ॥ ११०॥ यद्दुष्कृतमिति मिथ्या, तच्चैव निषेवते पुनः पापम् । प्रत्यक्षमृषावादी, मायानिविडमसंगश्च ॥ ११० ॥ Ε અર્થ:- દુષ્કૃતને-પાપને મિથ્યા કરે, તેજ પાપના કારણને ફ્રીને સેવે, તે પ્રાણીને પ્રત્યક્ષ મૃષાવાદી અને માયાકપટના નિયિડ પ્રસગવાળા જાણવા. मिच्छामिदुक्कडं ए वाक्यनो अर्थ. ५ ४ C मिति मिउ मद्दवत्ते, छत्तीदोसाण छायणे होई । ७ ૧૧ ૧૨ ૧ ૧૩ ૧૪ ૧૫ १७ ૧ मित्तिअ मेराइडिओ, दुत्ति दुगंछामि अप्पाणं ॥ १११ ॥ मीति मृदुर्भावत्वे, च्छेति दोषाणांच्छादने भवति । मीति च मर्यादास्थितो, दुइति दुर्गच्छाम्यात्मानम् ॥ १११ ॥ १० ૧૨ 3 ૫ ७८.६ î î ← कति कडं में पावं, डत्तिय देवेमि तं उवसमेणं । ૧૪ १२. ૧૩ एसो मिच्छादुक्कड, पयक्खरत्थो समासेणं ॥ ११२ ॥ ऋति कृतं मे पापं, डेति च दहामि तदुपशमेन । एप मिध्यादुष्कृत. पदाक्षरार्थः समामेन ॥ ११२ ॥ For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૮ ) 66 અથ:-મિ” મૃદુ માર્કેવપણાને વિષે છે. છા” દોષનું આચ્છાદન કરવાને અર્થે છે, મિ” મર્યાદામાં સ્થિત થવા માટે છે. “દુ” આત્માની દુર્ગા કરૂ છું એમ જણાવવા માટે છે. ” મ્હારાં કરેલાં પાપ એમ સૂચવે છે. અને 4. ” તે પાપને ઉપશમ વડે બાળી નાંખુ છું એમ ડે છે. આ પ્રમાણે “મિચ્છામિનૢડ” વાક્યના દરેક અક્ષરને અર્થ સંક્ષેપમાં જાળુવે. 66 " ધાર પ્રહારના સૌથેનું વન, ૧ ૪ ૫ ૩ ૬ Tri caणातित्थं, दव्वतित्थं च भावतित्थं च । sria य इत्तो, णेगविहं होई नायव्वं ॥ ११३ ॥ ', नाम स्थापनातीर्थं, द्रव्यतीर्थं च भावतीर्थं च । एकैकस्मिन् चा- ऽनेकविधं भवति ज्ञातव्यम् ॥ ११३ ॥ અર્થ:-નામ તીર્થ, સ્થાપના તીર્થ, દ્રવ્ય તીર્થ અને ભાવ તીર્થ એ પ્રમાણે તીર્થના મુખ્ય ચાર ભેદ છે. તે એકેકના અનેક પ્રકાર છે તે જાણી લેવા, ૧ ર ४ ૩ दाहोत्रसमं तह्नाइ छेयणं, मलपिवाहणं चेव । ૧ ૧૧ ૫ ७ - ૯ तिहि अत्येहिं निउत्तं, तम्हा तं दव्वओतित्थं ॥ ११४॥ For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४ . दाहोपशमं तृष्णादि, च्छेदनं मलप्रवाधनं चैव । त्रिभिरर्थनियुक्तं, तस्मात् तद्रव्यतस्तीर्थम् ।। ११४ ।। मर्थ:-हानु उपशमा, तृषाहिना छ ४२वो, भने મલને દૂર કરે, એ ત્રણે અર્થે કરીને યુક્ત હોય તે કારણથી તેને દ્રવ્યતીર્થ કહીએ. भावतीर्थन स्वरूप. कोहंमिउ निग्गहिए, दाहस्स उवसमणं हवइ तित्थं । लाहमिउ निग्गहिए, तलाए छेयणं होई ॥ ११५॥ क्रोधेतु निगृहीते, दाहस्योपशमनं भवति तीर्थम् ।। लोभे तु निगृहीते, तृष्णायाः छेदनं भवति ॥ ११५ ।। अविहं कम्मरयं, वहुएहिं भवेहिं संचियं जम्हा । नवसंजमेण धोवइ, तम्हा तं भावओतित्थं ॥११६।। अष्टविध कर्मरजो, बहुभिर्भवैः संचितं यस्मात् । तपः संयमेन धुवति, तस्मात् तत् भावतस्तीर्थम् ।। ११६ ॥ અર્થ-કોનો નિગ્રહ થવાથી દાહના ઉપશમરૂપ તીર્થ થાય અને લેભને નિગ્રહ થવાથી તૃષ્ણાના છેદનરૂપ તીર્થ થાય. આઠ પ્રકારના કર્મરૂપી રજ બહુ ભાવે કરીને For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १७० ) સ'ચય કરેલી તે તપ અને સચમે કરીને ધાવાઇ જાય-દૂર થાય. તેથી તેને ભાવતીર્થ કહીએ. ४ दंसणनाणचरिते सु निउत्तं जिणवरेहिं सव्वेहिं । १ ११ १० एएण होइ तित्य, एसो अन्नोवि पजाओ ॥११७॥ दर्शनज्ञानचारित्रे-षु नियुक्तं जिनवरैः सर्वैः । एतेन भवति तीर्थ - मेष अन्योऽपि पर्यायः ।। ११७ ॥ અ:-એટલા માટે સર્વ જિનંદ્રાએ જ્ઞાન, દર્શન અને ચારિત્રને વિષે તીર્થ કહેલું છે. એ પ્રમાણે બીજો પણ પર્યાય भगवा 67 ૧ . 3 + ४ सव्वो पुव्वकयाणं, कम्माणं पावए फलविवायं || अवरोहेसु गुणेसु अ, निमित्तमित्तं परो होई ॥ ११८ ॥ વ सर्वः पूर्वकृतानां कर्मणां प्राप्नोति फलविपाकम् । अपराधेषु गुणेषु च निमित्तमात्रः परो भवति ॥ ११८ ॥ અર્થ:-સર્વે જીવા પૂર્વભવે કરેલાં કર્માનાં મૂળ વિપાકને પામે છે. અપરાધાને વિષે અને ગુણાને વિષે બીજા ને નિમિત્ત માત્ર જ હોય છે. For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( १७५ ) ४ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ 3 ૯ ૬ धारिज्जइ इत्तो जलनिही, विकल्लोलभिन्नकुलसेलो । नहु अन्नजम्मनिम्मिय, सुहासुहो कम्मपरिणामो ॥ धार्यत इतो जलनिधि, रपि कल्लोलभित्र कुलशैलः । न वन्यजन्मनिर्मित - शुभाशुभः कर्मपरिणामः ॥ ११९ ॥ અર્થ:–પાતાના કર્યોાલે કરીને મ્હાડા પર્વતાને જેણે ભેદી નાંખ્યા છે એવા સમુદ્રને ધારણ કરી શકાય, પણ અન્ય જન્મ નિર્મિત શુભાશુભ કર્મના પરિણામને ધારણ કરી શકાય નહી. અર્થાત્ રોકી શકાય નહી. १ 3 * ご પ્ अकयं को परिभुंजइ, सकयं नासिज्ज कस्स किरकम्मं । ૧૨ ૧૧ ૧૩ १४ सकयमणुर्भुजमाणो, कीस जणो दुम्मणो होई ॥१२०॥ अकृतं कः परिभुङ्क्ते, स्वकृतं नश्यति कस्य किल कर्म ? | स्वकृतमनुर्भुजानः, कथं जनो दुर्मना भवति ? ।। १२० ॥ અ:-ન કરેલાં કર્મ કાણુ ભોગવે? અને પોતાનાં કરેલાં કર્મ કાનાં નાશ પામે છે? અર્થાત્ ન કરેલાં કઈ ભાગવતું નથી અને કરેલાં કર્મ કેાઈનાં નાશ પામતાં નથી. ત્યારે પાતાનાં કરેલાં કમને ભાગવતા થકા શા માટે પ્રાણી દુ:ખી મનવાળું થાય છે? For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १७२) पौषधन फळ. पोसेइ सुहभावे, असुहाइ खवेइ नत्थि संदेहो । छिंदइ नरयतिरियगइ, पोसहविहि अप्पमत्तो य॥ पोषयति शुभभावा-नशुभानि क्षपयति नास्ति संदेहः । छिनत्ति नरकतिर्यग्गति, पौषधविधिरप्रमत्तश्च ।। १२१ ॥ અર્થ-પિષધની વિધિને વિષે અપ્રમત્ત-અપ્રમાદી એ મનુષ્ય શુભ ભાવનું પિષણ કરે છે, અશુભ ભાવને ક્ષય કરે છે અને નરક તિર્યંચની ગતિને છેદ કરે છે. એમાં સ દેહ નથી. जिनपूजाना प्रकार. वरगंधपुप्फ अक्खय, पईवफलधूवनीरपत्तेहिं । नेविजविहाणेणय, जिणपूआअट्टहा भणिया ॥१२२॥ वरगन्धपुष्पाक्षत-प्रदीपफलधूपनीरपात्रैः । नैवेद्यविधानेन च, जिनपूजाऽष्टधा भणिता ॥ १२२ ॥ मथ:-१ श्रे४ मध, २ ५०५, 3 अक्षत (यो), ૪ દીપક, પ ફળ, ૬ ૫, ૭ જળપાત્ર અને ૮ નૈવેદ્યના વિધાને કરીને જીન પૂજા આઠ પ્રકારે કહી છે. For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२ (१७३) जिनेंद्रनी पजानु फळ, उवसमइ दुरियवग्गं, हरइ दुहं कुणइ सयलसुक्खाई। चिंताईयंपि फलं, साहइ पूआ जिणंदाणं ॥ १२३ ॥ उपशमयति दुरितवर्ग, हरति दुःखं करोति सकलसौख्यानि । चिन्तातीतमपि फलं, साधयति पूजा जिनेन्द्राणाम् ।।१२३।। અર્થ-જિનંદ્રની પૂજા દુરિત વર્ગને ઉપશમાવે છે, દુ:ખને દૂર કરે છે, સમસ્ત સો ને ઉત્પન્ન કરે છે અને ચિંતાતીત-ચિંતવવાને પણ અશક્ય એવા ફળને-મેક્ષ ફળને साधे . धर्मकार्य करवामां विधिनी प्रबळता. धन्नाणं विहिजोगो, विहिपक्खाराहगा सया धन्ना । विहिबहुमाणा धन्ना, विहिपक्ख अदूसगाधन्ना॥१२४॥ धन्यानां विधियोगो, विधिपक्षाराधकाः सदा धन्याः । विधिवहुमाना धन्या, विधिपक्षाऽदूषका धन्याः ॥१२४॥ मथ:-विधिन। यो धन्य धुषाने थाय छ. विधि. પક્ષના આરાધન કરનારને સદા ધન્ય છે, વિધિનું બહુમાન કરનારને ધન્ય છે અને વિધિપક્ષને દષણ આપે નહિ તેને પણ ધન્ય છે. For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १७४ } आ ग्रंथ भणधाथी थतुं फळःसंवेगमणो संबोहसत्तरिं, जो पढेइ भव्वजिवो। सिरिजयसेहरठाणं, सो लहइ नत्थि संदेहो ॥१२५॥ संवेगमनाः संबोधसप्ततिं, यः पठति भव्यजीवः । श्री जयशेखरस्थानं, सलभते नास्ति संदेहः ॥ १२५ । અર્થ:-સંગ યુક્ત મનવાળા થયા થકા જે ભવ્ય જ આ સંબંધસત્તરિ પ્રકરણ ભણે, તે શ્રીજયશેખર સ્થાન-મસ્થાન પ્રત્યે પામે એમ સંદેહ નથી. ( अनुष्टप्वृत्तम्) श्रीमन्नागपुरीयार, तपोगणकजारुणाः ॥ ज्ञानपीयूषपूर्णागाः मूरीन्द्रा जयशेखराः॥१॥ तेषांपत्कजमधुपाः, मूरयो रत्नशैखराः ॥ सारंसूत्रात्समुद्धत्य, चक्रुःसंबोधसप्ततिम् ॥ २ ॥ અર્થ:-શ્રીમત્ નાગપુરીય નામના તપગચ્છ રૂપી કમળને સૂર્ય સમાન અને જ્ઞાન રૂપી અમૃતવડે પૂર્ણ શરીરવાળા શ્રી જયશેખર નામના સૂરદ્રના ચરણકમળને વિષે ભ્રમર સમાન શ્રીરત્ન શેખર નામે આચાર્યો, સૂત્રમાંથી સાર સાર ગાથાઓને ઉદ્ધાર કરીને આ સંબંધસત્તરિ નામે પ્રકરણની રચના કરી. For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ सञ्चारित्रचूडामणि शुद्धक्रियायोगि गच्छाऽधिपति श्रीमत्सुखसागरगुरुचरणकमलेभ्यो नमः ॥ श्रीमन्महावीरस्वामिहस्तदीक्षित श्री वीरभद्रमुनिमहाराज कृत श्री चउसरण पयन्नो. (भूपायय, संस्कृत छाया भने भाषान्तर युन.) ___ (आर्यावृत्तम् ) सावजजोगविरई, उक्वित्तण गुणवओ अ पडिवत्ती । खलियम्स निंदणा वण,-तिगिच्छगुणधारणा चेव ॥ सावद्योग विरति-सत्कीर्तनं गुणवतश्च प्रतिपत्तिः। स्खलितस्य निन्दना, व्रणचिकित्सा गुणधारणाचैव ॥१॥ અર્થ –પાપ વ્યાપારથી નિવર્તિવારૂપ સામાયક નામે પહેલું આવશ્યક. વીસ તીર્થકરના ગુણોનું ઉકિર્તન કરવા રૂપ For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) ચઉવિસë નામનું બીજું આવશ્યક, ગુણવંત ગુરૂની વંદના રૂપ વંદનક નામનું ત્રીજું આવશ્યક, લાગેલા અતિચાર રૂપ દોષની નિંદરૂપ પ્રતિકમણ નામનું ચોથું અવશ્યક, ત્રણચિકિત્સા–ભાવઘા એટલે આત્માને ભારે દુષણ લાગેલું, તેને મટાડવા રૂપ કાઉસગ્ગ નામનું પાંચમું આવશ્યક, અને ગુણને ધારણ કરવા રૂપ પચ્ચખાણ નામનું છઠ્ઠું આવશ્યક. એ છ આવશ્યક નિરો કરી કહેવાય છે. चारित्तस्स विसोही, कीरइसामाइएण किल इहयं । સાવેયર-કાળ, વન–સેવા()ોરા चारित्रस्य विशुद्धिः, क्रियते सामायिकेन किलेह । सावद्येतरयोगानां, वर्जना सेवनखतः ॥२॥ અર્થ-આ જિનશાસનમાં સામાયિક વડે નિશે ચારિત્રની વિશુદ્ધિ કરાય છે, તે સાવદ્ય ભેગનો ત્યાગ કરવાથી અને નિર્વઘ યોગને સેવવાથી થાય છે दसणयार-विसोही, चउवीसायथएण किजइ य। अञ्चब्भुअ-गुणकित्तण,-रूवेणं जिणवरिंदाणं॥३॥ दर्शनाऽऽचार विशुद्धि-चतुर्विंशत्यात्मस्तवेन क्रियते च । अत्यद्भुतगुणकीर्तन-रूपेण जिनवरेन्द्राणाम् ॥ ३ ॥ For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १७७ ) અર્થ:-દરનાચારની વિશુદ્ધિ ચઉવિસત્થા (લેગેસ્સ) વડે કરાય છે. તે જિનેશ્વર ભગવાનના અતિ અદ્દભૂત ગુણના કીર્તનરૂપ વિસે જિનની સ્તુતિવડે થાય છે. नाणाइआउगुणा, तस्संपन्नपडिवत्तिकरणाओ। बंदणएणं विहिणा, कीरइ सोहीउ तेसि तु ॥४॥ ज्ञानादिकास्तुगुणा-स्तत्संपन्न प्रतिपत्तिकरणात् । वन्दनकेन विधिना, क्रियते शुद्धिस्तु तेषान्तु ॥ ४ ॥ અર્થ-જ્ઞાનાદિક ગુણે તે જ્ઞાનાદિ ગુણસંપન્ન ગુરૂમહારાજની ભક્તિથી થાય છે અને ગુરૂ મહારાજની વિધિપૂર્વક વંદના કરવારૂપ, ત્રીજાવંદન નામના આવશ્યક જ્ઞાનાદિક ગુણની શુદ્ધિ કરાય છે. खलिअस्स ये तेसिं पुणो, विहिणा जं निंदाइ पडिक्कमणं । तेण पडिकमणेण, तेसि पि य कीरए सोही ॥५॥ स्खलितस्य च तेषां पुन-विधिना यनिन्दनादि प्रतिक्रमणम्। तेन प्रतिक्रमणेन, तेषामपि च क्रियते शुद्धिः ॥ ५ ॥ અર્થ-વળી તે જ્ઞાનાદિક ગુણેની આશાતનાની For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१७८) નિહાદિક, વિધિવડે કરવી તે પ્રતિક્રમણ કહેવાય તે પ્રતિકમણવડે તે જ્ઞાનાદિક ગુણેની શુદ્ધિ કરાય છે. चरणाइयाइयाणं, जहक्कम वणतिगिच्छरूवेणं । पडिकमणासुद्धाणं, सोही तह काउस्सग्गेणं ॥६॥ चरणाऽतिगादिकानां, यथाक्रमं व्रणचिकित्सारूपेण । प्रतिक्रमणाऽशुद्धानां, शुद्धिस्तथा कायोत्सर्गेण ॥ ६॥ અર્થ -ચારિત્રાદિકના અતિચારોની પ્રતિક્રમણવડે શુદ્ધિ ન થઈ હોય તેમની ગુમડાના આષધ સરખા અનુક્રમે આવેલા પાંચમા કાઉસગ નામના આવશ્યકવડે શુદ્ધિ થાય છે. गुणधारणरूवेणं, पञ्चक्खाणेण तवइआरस्स । विरिआयारस्स पुणो, सव्वेहि विकीरए सोही॥७॥ गुणधारणरूपेण, प्रत्यारख्यानेन तपोऽतिचारस्य । वीर्याऽऽचारस्य पुनः, सर्वैरपि क्रियते शुद्धिः ॥७॥ અર્થ –ગુણના ધારણ કરવારૂપ પચ્ચખાણે કરી તપના અતિચારની અને વળી વીર્યાચારની સર્વ આવશ્યકે કરી શુદ્ધિ કરાય છે. गय वसह सीह अभिसेअ,दाम ससि दिणयरं झयं कुंभा पउमसर सागर विमाण,भवण रयणुच्चय सिहिं च॥ For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१७९) गजपम सिंहाऽभिषेक-दाम शशि दिनकर ध्वज कुंभम् । पद्म सरः सागर विमान-भवन रत्नोच्चय शिखि च ॥८॥ मर्थ:-हाथी, वृषभ, सिंह, भीमलिषेत्र, भाणा, यद्रमा, सूर्य, 41, स, पसरा१२, क्षीरसमुद्र, દેવગતિમાંથી આવેલા તીર્થકરની માતા વિમાન, અને નરકમાંથી આવેલા તીર્થકરની માતા ભવન દેખે, રત્નને ઢગલે અને અગ્નિ. એ ચઉદ સ્વમ સર્વ તીર્થકરેની માતા તેમને ગમાં આવતાં દેખે. अमरिंदनरिंदमुणिंद-वंदिअं वंदिउं महावीर। कुसलाणुबंधिबंधुर-मज्झयणं कित्तइस्सामि ॥९॥ अमरेन्द्रनरेन्द्र मुनीन्द्र-वन्दितं वन्दित्वा महावीरम् ।। कुशलाऽनुबन्धि बन्धुर-मध्ययन कीर्तयिष्यामि ॥ ९॥ અર્થ-દેવતાનાઈન્દ્ર, ચક્રવતિરાજા, અને મુનીશ્વરથી વંદન કરાએલા એવા મહાવીરસ્વામિને વંદન કરીને મોક્ષને પમાડનાર સુંદર ચઉસરણ નામનું અધ્યયન કહીશ. चउसरणगमण दुक्कड-गरिहा सुकडाणुमायणाचेव। एस गणो अणवरयं, कायवो कुसलहेउ त्ति ॥१०॥ For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १८०) चतुः शरणगमनं दुःकृत-गर्दा सुकृताऽनुमोदना चैव । एष गणोऽनवरतं, कर्तव्यः कुशलहेतुरिति ॥ १० ॥ અર્થ-ચાર શરણું કરવા, પાપકાની નિંદા કરવી, અને નિશે સુકૃતની અનુમોદના કરવી. આ ત્રણ વસ્તુઓ ખાસ મેક્ષના કારણભૂત છે માટે તેની નિરંતર ઉપાસના કરવી. अरिहंत सिद्ध साहू, केवलिकहिओ सुहावहो धम्मो। एए चउरो चउगइ-हरणा सरणं लहइ धन्नो ॥११॥ अर्हन्तः सिद्धाः साधवः, केवलिकथितः सुखावहो धर्मः । एते चत्वारश्वतुर्गति-हरणाः शरणं लभते धन्यः ॥ ११ ॥ અર્થ:–અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીએ કહેલ સુખ આપનાર ધર્મ, આ ચાર શરણ છે, તે ચાર ગતિને નાશ કરનાર છે અને તે ભાગ્યશાળી પુરૂષને જ પ્રાપ્ત થાય છે. अह सो जिणभत्तिभरु-च्छरंतरोमंचकंचुअकरालो। पहरिसपणउम्मीस, सीसंमि कयंजलीभणइ ॥ १२ ॥ अथ स जिनभक्तिभरो-च्छरद्रोमाञ्चकचककरालः । प्रहर्षप्रणयोन्मिश्र, शीर्षे कृताञ्जलिर्भणति ।। १२ ॥ અર્થ:-હવે તીર્થકરની ભક્તિના સમૂહે કરી ઉછળતાં For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १८१ ) રૂવાટાંરૂપ બખ્તરે કરી ભયંકર એ તે પુરૂષ ઘણા હર્ષ અને નેહ સહિત મસ્તકને વિષે બે હાથ જોડી આ प्रमाणे 3. रागदोसारीणं, हता कम्मठगाइ अरिहंता । विसयकसायारीणं, अरिहंता इंतु में सरणं ॥१३॥ रागद्वेषाऽरीणां, हन्तारः कर्माऽष्टकाधरिहन्तारः । विषयकषायाऽरीणा-महन्तो भवन्तु मम शरणम् ॥१३॥ . અર્થ -રાગ અને દ્વેષરૂપ વેરીઓના હણનાર, અને આઠકમદિક શત્રુને સંહારનાર, વિષયકષાયાદિક રિપુઓને નાશ કરનાર એવા અરિહંત ભગવાનનું મહુને શરણ હે. रायसिरिमवकसित्ता, तवचरणं दुच्चरं अणुचरित्ता । केवलसिरिमरहंता, अरिहंता इंतु में सरणं ॥ १४ ॥ राज्यश्रियमवकृप्य, तपश्चरणं दुश्चरमनुचर्य । केवल श्रियमहन्तोऽ-हेन्तो भवन्तु मम शरणम् ।।१४।। અર્થ -રાજલક્ષ્મીને ત્યાગ કરીને, દુષ્કરતા અને ચારિત્રને સેવીને, કેવળ જ્ઞાનરૂપ લક્ષ્મીને પ્ય એવા અરિહે તેનું મહુને શરણ હે. For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१८२) थुइवंदणमरहंता, अमरिंद नरिंद पूअमरहता । सासयसुहमरहंता, अरिहंता हुतु मे सरणं ॥१५॥ स्तुतिबन्दनमहन्तोऽ-मरेन्द्र नरेन्द्र पूजामईन्तः । शाश्वतसुखमहन्तोऽ-ईन्तोभवन्तु मम शरणम् ॥ १५ ॥ અર્થસ્તુતિ અને વંદન કરવા યોગ્ય, ઈદ્ર અને ચક્રવર્તિની પૂજાને લાયક અને શાશ્વત સુખ પામવાને યોગ્ય એવા અરિહંતનું મહને શરણ હે. परमणगय मुणता, जोइंदु महिद झाणमरहता । धम्मकहं अरहंता, अरिहंता हुतु मे सरणं ॥१६॥ परमनोगतं जानन्तो-योगीन्द्र महेन्द्र ध्यानमर्हन्तः । धर्मकथामर्हन्तोऽ-हन्तो भवन्तु मम शरणम् ॥ १६॥ અર્થ-બીજાના મનમાં રહેલી વાતને જાણનારા, અને ગીશ્વર તથા મહેન્દ્રને ધ્યાન કરવા એગ્ય એવા અરિહંતનું डने शरण डा. सबजिआणमहिस, अरहंता सञ्चवयणमरहता। बंभवयमरहता, अरिहंता हुँतु मे सरणं ॥ १७ ॥ For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १८३ ) सर्वजीवानामहिंसा - मर्हन्तः सत्यवचनमर्हन्तः । ब्रह्मव्रतमर्हन्तो ऽ- र्हन्तो भवन्तु मम शरणम् ॥ १७ ॥ અર્થ:-સર્વે જીવેાની દયા પાળવી તેને યાગ્ય, સત્ય વચનને ચાગ્ય, વળી બ્રહ્મચર્ય પાળવાને ચાગ્ય એવા અરિતાનુ હૅને શરણુ હા. ओसरणमवसरिता, 'चउतीस अइसए निसेवित्ता । १ ७ ६ ढँ ← ૧૨ ૧૦ ૧૧ धम्मकहं च कहंता, अरिहंता हुंतु मे सरणं ॥ १८ ॥ समवसरणमवसृत्य, चतुस्त्रिंशतोऽतिशयान्निषेव्य । धर्मकथां च कथयन्तोऽर्हन्तो भवन्तु मम शरणम् ॥ १८ ॥ અર્થ :-સમવસરણમાં બેસીને ચાત્રીશ અતિશયે કરીને સહિત ધર્મસ્થાને કહેતા એવા અરિહ તાનું મ્યુને શરણ હા. ૧ * 3 ७ एगाइ गिरा गे, संदेहे देहिणं समं छित्ता । C ૯ ૧૦ ૧૩ ૧૨ तिहुअणमनुसासंता, अरिहंता हुतु मे सरणं ॥ १९ ॥ एकया गिराsनेकान्, संदेहान्दोनां छित्त्वा । त्रिभुवनमनुशासयन्तोऽर्हन्तो भवन्तु मम शरणम् ॥ १९ ॥ અર્થઃ-એક વચને કરીને પ્રાણીએના અનેક સંદેહાને એક કાળે એઢી નાખતા અને ત્રણ જગતને શિક્ષા (ઉપદેશ) આપતા એવા અરિહંત ભગવાનનું હુને શરણ હા. For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १८४) वेयणामएण भुवणं, निव्वावंता गुणेसु ठावंता । जिअलोअमुद्धरता, अरिहंता हुंतु मे सरणं ॥२०॥ वचनाऽमृतेन भुवनं, निर्वापयन्तो गुणेषु स्थापयन्तः । जीवलोकमुद्धरन्तोऽ-हन्तो भवन्तु मम शरणम् ॥ २० ॥ અર્થ-પિતાના વચનામૃતવડે જગતને શાંતિ પમ:ડતા, અને ગુણામાં સ્થાપતા, વળી છલકનો ઉદ્ધાર કરતા એવા અરિહંતનું મહુને શરણ હે. अञ्चभुअगुणवते, नियजसससहरपसाहिअदिते। नियय मणाइअणंते, पडिवन्नो सरणमरिहते ॥२१॥ अत्यद्भुत गुणवतो-निजयशः शशधर प्रसाधितदिगन्तान् । नियतमनाद्यनन्तान् , प्रतिपन्नः शरणमहंतः ॥ २१ ॥ અર્થ:-અતિ અભૂત ગુણવાળા, અને પિતાના યશરૂપ ચંદ્રવડે સર્વ દિશાઓના અંતને શોભાવ્યા છે એવા, શાશ્વત અનાદિ અનંત એવા અરિહંતનું શરણું હેં અંગિકાર उज्झियजरमरणाणं, समत्तदुक्खत्तसत्तसरणाणं । तिहुअणजणसुहयाणं, अरिहंताणं नमो ताणं ॥२२॥ For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१८५) उज्झितजरामरणेभ्यः, समस्तदुःखार्तसत्त्वशरणेभ्यः । त्रिभुवनजनसुखदेभ्योऽ- हद्भ्यो नमस्तेभ्यः ।। २२ ।। અર્થ-જેમણે જરા અને મરણ તજ્યાં છે, અને બધા દુ:ખથી પીડાએલા પ્રાણીઓને જે શરણભૂત છે, અને ત્રણ જગતના લેકને જે સુખ આપનારા છે એવા તે અરિહંતને વ્હારે નમસ્કાર હો. अरिहंतसरणमलसुद्धि, लद्धसुविसुद्धसिद्धबहुमाणो। पणयसिररइयकरकमल, सेहरो सहरिसंभणइ ॥२३॥ अर्हच्छरणमलशुद्धि-लब्धसुविशुद्धसिद्धबहुमानः । प्रणतशिरोरचितकरकमल-शेखरः सहर्ष भणति ॥२३॥ અર્થ-અરિહંતના શરણથી કમરૂપ મેલની શુદ્ધિએ પામ્યું છે અતિ શુદ્ધ સિદ્ધમાં બહુ માન જેણે એ, અને તેથી નમેલા મસ્તક ઉપર કર્યો છે. હસ્તરૂપ કમળનો દેડ જેણે અર્થાત્ મસ્તકે અંજલી કરી છે જેણે એ હજુઆ કર્મિજીવ હર્ષ સહિત સિદ્ધનું શરણ કહે कम्मठक्खयसिद्धा, साहाविअनाणदंसणसमिद्धा । सबलद्धिसिद्धा, ते सिद्धा हुंतु मे सरणं ॥ २४ ॥ For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१८६) कर्माऽष्टक्षयसिद्धाः, स्वाभाविकज्ञानदर्शनसमृद्धाः। सर्वार्थलब्धिसिद्धा-स्तसिद्धा भवन्तु मम शरणम् ॥२४॥ અર્થ-આઠ કર્મનો ક્ષય કરીને સિદ્ધ થએલા, અને સ્વાભાવિકજ્ઞાનદર્શનની સમૃદ્ધિવાળા, વળી સર્વ અર્થની લબ્ધિઓ જેમને સિદ્ધ થઈ છે એવા તે સિદ્ધોનું હુને शशु डा. तिअलोअमत्थयत्या, परमपयत्था अचिंतसामत्था । मंगलसिद्धपयत्या, सिद्धा सरणं सुहपसत्था ॥२५॥ त्रैलोक्यमस्तकस्थाः, परमपदस्था अचिन्त्यसामोः । मगलसिद्धपदार्थाः, सिद्धाः शरणं सुखप्रशस्ताः ॥२५॥ અર્થ -ત્રણભુવનના મથાળે રહેલા, અને પરમપદ એટલે મિક્ષમાં રહેલા, વળી અચિંત્ય સામર્થ્યવાળા, અને મંગળભૂત સિદ્ધપદમાં રહેનાર, અને અનંત સુખે કરી પ્રશસ્ત એવા સિદ્ધોનું હુને શરણ હે. मूलुक्खयपडिवक्खा, अमूढलक्खासजोगिपञ्चक्खा। साहाविअत्तसुक्खा, सिद्धा सरणं परममुक्खा ॥२६॥ मूलोत्खातप्रतिपक्षा-अमूढलक्षाः सयोगिप्रत्यक्षाः । आप्तस्वाभाविकसुखाः, सिद्धाः शरणं परममोक्षाः ॥२६॥ ४ For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१८७) અર્થ–મૂળથી ઉખાડી નાખ્યા છે રાગદ્વેષરૂપ શત્રુઓ જેમણે અને અમૂઢ લક્ષવાળા, વળી કેવળીઓ જેમને દેખી શકે છે એવા, સ્વાભાવિક સુખ જેમણે ગ્રહણ કર્યું છે એવા ઉત્કૃષ્ટ મિક્ષવાળા સિદ્ધનું મહને શરણ છે. पडिपील्लिअपडिणीआ, समग्गज्झाणअग्गिदवभवबीआ । जाईसरसरणीआ, सिद्धा सरणं समरणीया ॥२७॥ पतिप्रेरितप्रत्यनीकाः, समग्रध्यानाग्निदग्धभवबीजाः । योगीश्वरसरणीयाः, सिद्धाः शरणं स्मरणीयाः ॥ २७ ॥ અર્થ –જેમણે રાગાદિ શત્રુઓને તિરસ્કાર કર્યો છે, વળી જેમણે ભવનું બીજ સમગ્રધ્યાનરૂપ અગ્નિએ બન્યું છે એવા, અને યોગીશ્વરેએ આશ્રય કરવા યોગ્ય તથા ભવ્ય પ્રાણીઓએ સ્મરણ કરવા લાયક એવા સિદ્ધનું ने शरण डा. पाविअपरमाणंदा, गुणनिसंदा विदिन्नभवकंदा। लहुईकयरविचंदा, सिद्धा सरणं खविअदंदा ॥२८॥ पापितपरमानन्दा-गुणनिस्यन्दा विदीर्णभवकन्दाः । लघुकीकृतरविचन्द्राः, सिद्धाः शरणं क्षपितद्वन्द्वाः॥२८॥ For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १८८ ) અર્થ: આનંદ પમાડનાર, અને ગુણના સાર રૂપ, થળી જેમણે ભવરૂપ'દના નાશ કર્યો છે, અને કેવળ જ્ઞાનના પ્રકાશવડે ચંદ્ર અને સૂર્યને ઘેાડા પ્રભાવવાળા કરી દીધા છે, અને વળી જેમણે યુદ્ધ આદિ કલેશના નાશ કર્યો છે એવા સિદ્ધાનું હુને શરણુ હા. ૧ ર ४ 3 उवलद्धपरमबंभा, दुल्लहलंभा विमुक्कसंरंभा । ૬ ५. ७ भुवणघरधरणखंभा, सिद्धा सरणं निरारंभा ॥२९॥ उपलब्धपरमब्रह्माणो-दुर्लभलंभा विमुक्तसंरम्भाः । भुवनगृहधरणस्तम्भाः, सिद्धाः शरणं निरारम्भाः ||२९|| અર્થ :-પામ્યું છે ઉત્કૃષ્ટ જ્ઞાન જેમને એવા, વળી મોક્ષરૂપ દુર્લભ લાલા મેળળ્યેા છે જેમણે એવા, સૂકયા છે અનેક પ્રકારના સમારભ જેમણે એવા, ત્રણભૂવનરૂપ ઘરને ધારણ કરવામાં સ્તંભ સમાન, અને વળી આરંભ રહિત એવા સિદ્ધોનુ સ્તુને શરણ હા. सिद्धसरणेणे नयवंभहेउ,-साहुगुणजणिअअणुराओ । मेइणीमिलतसुपसत्थ, मत्थओ तत्थिमं भणइ ॥३०॥ ४ $ सिद्धशरणेन नयत्रह्महेतु - साधुगुणजनितानुरागः । मेदिनीमिलत्सुप्रशस्त-मस्तकस्तत्रेदंभणति ॥ ३० ॥ For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૧) અર્થ:-સિદ્ધના શરણવડે નય અને બાર અંગરૂપ બ્રહ્મના કારણભૂત સાધુના ગુણોને ઉપજે છે અનુરાગ જેને, એ ભવ્ય પ્રાણી પૃથ્વીને અડક્યું છે અતિ પ્રશસ્ય મસ્તક જેનું એ થઈ ત્યાં આ રીતે કહે. जिअलोअबंधुणो कुगइ, सिंधुणो पारगा महाभागा। नाणाइएहिं सिवसुख, साहगा साहुणो सरणं ॥३१॥ जीवलोकवन्धवः कुगति-सिन्धोः पारगा महाभागाः । ज्ञानादिकैः शिवसुख-साधकाः साधवः शरणम् ॥ ३१ ॥ અર્થ:-જીવલોકના બંધુ અને કુગતિસમુદ્રના પારપામનાર, મહાભાગ્યવાળા એવા, અને જ્ઞાનાદિકે કરી મા સુખના સાધનાર સાધુઓનું મહને શરણ છે. केवलिणो परमोही, विउलमई सुअहरा जिणमयंमि। आयरियउवज्झाया, ते सवे साहुणो सरणं ॥ ३२ ॥ केवलिनः परमावधयो-विमलमतयः श्रुतधराजिनमते । आचार्योपाध्याया-स्तेसर्वे साधवः शरणम् ॥ ३२ ॥ ' અર્થ-કેવળીઓ, પરમાવધિજ્ઞાનવાળા, વિપુલમતિ મનઃ પર્યવજ્ઞાની, કૃતધર તેમજ જિનમતને વિષે રહેલા આચાર્યો અને ઉપાધ્યાયે તે સર્વે સાધુઓનું હુને શરણ હો. For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ ( १९० ) २ चउदसदसनवपुत्री, दुवालसिक्कार संगिणी जे अ । ૫ ७ जिणकप्पाऽहालंदिअ, परिहारविसुद्धिसाहू अ ॥३३॥ चतुर्दशदशनवपूर्विणो- द्वादशैकादशाङ्गिनो ये च । जिनकल्पिकायथालंदिकाः, परिहारविशुद्धिसाधवश्व ||३३|| અર્થ :-ચઉપૂર્વિ, દશપૂર્વિ અને નવપૂર્વ, અને વળી ખાર અંગ ધરનાર, અગિયાર અંગ ધરનાર, भिनदिय યથાલ દિ, પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા એવા સાધુએનું હુને શરણુ હા. खीरासव महुआसव, संभिन्नसोअकुडबुद्धीअ । 3 ૪ चारणवेउविपयाणु, सारिणो साहुणी सरणं ॥ ३४ ॥ 3 क्षीराश्रवमध्वाश्रव - संभिन्न श्रोतः कोष्ठबुद्धयः । चारणवैकुर्विपदा-नुसारिणः साधवः शरणम् || ३४ ॥ અર્થ: ક્ષીરાશ્રવ અને મવાશ્રય લબ્ધિવાળા, સભિન્ન શ્વેતલબ્ધિવાળા અને કાષ્ટબુદ્ધિવાળા, ચારણુ મુનિયા, વૈક્રિય લબ્ધિવાળા અને પદ્માનુસારિધ્ધિવાળા સાધુઓનું હુને शरण हो, For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १९१) उझिअवइरविराहा, निच्च मदोहा पसंतमुहसोहा। अभिमयगुणसंदोहा, हयमोहा साहुणो सरणं॥३५॥ उज्ज्ञितवैरविरोधा-नित्यमद्रोहाः प्रशान्तमुखशोभाः। अभिमतगुणसन्दोहा-हतमोहाः साधवः शरणम् ।। ३५ ॥ અર્થતજ્યાં છે વૈર વિરોધ જેમણે, હમેશાં અહિ, અતિશય શાંત, મુખની શોભાવાળા, બહુમાન કર્યું છે ગુણના સમૂહનું જેમણે એવા, અને હર્યો છે મેહ જેમણે એવા સાધુઓનું હુને શરણ હે. खंडिअसिणेहदामा, अकामधामा निकामसुहकामा । सुपुरिसमणाभिरामा, आयारामा मुणी सरणं ॥३६॥ खण्डितस्नेहदामानोऽ-कामधामानो निकामसुखकामाः । सुपुरुषमनोऽभिरामा-आत्मारामा मुनयः शरणम् ।। ३६ ॥ અર્થ: તેડયું છે નેહરૂપ બંધન કે જેમણે, નિર્વિકારી સ્થાનમાં રહેનાર, નિર્વિકાર સુખના કામી, સત્પના મનને આનંદ કરનાર અને આત્મામાં રમનાર મુનિઓનું મહને શરણું છે. For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( १९२ ) मिल्हिअविसयकसाया, उज्झिअघरघरणीसंग सुहसाया । अकलिअहरिसविसाया, साहू सरणं गयपमाया ॥ ३७ ॥ मिल्हितविषयकपाया - उज्झितगृह गृहिणीसंगसुखस्वादाः । अकलितहर्षविषादाः साधवः शरणं गत प्रमादाः ॥ ३७ ॥ અર્થ:-દૂર કર્યા છે વિષય અને કષાય તે જેમણે, ત્યાગ કર્યા છે ઘર અને સ્ત્રીના સંગના સુખના સ્વાદ તે જેમણે, વળી નથી હર્ષ અને નથી શાક તે જેમને એવા અને ગયા છે. પ્રમાદ જેમને એવા સાધુઓનું હુને शरागु हो. Acharya Shri Kailassagarsuri Gyanmandir १. 3 हिंसाइदोस सुन्ना, कयकारुन्ना सयंभुरुपपन्ना । X 67 २ ६ + अजरामरपहखुन्ना, साहू सरणं सुकयपुन्ना ॥ ३८ ॥ हिंसादि दोष शून्याः कृतकारुण्याः स्वयम्भूरुप्रज्ञाः । अजराऽमरपथक्षुण्णाः, साधवः शरणं सुकृतपुण्याः || ३८ || અ:-હિંસાદિક દાષે કરીને રહિત, કર્યા છે. કરૂણા ભાવ તે જેમણે, એવા સ્વયં ભુરમણ, સમુદ્ર જેવી વિસ્તીર્ણ બુદ્ધિવાળા, જરા અને મરણુ રહિત માક્ષમાર્ગમાં જનારા, For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १९३) અને અતિશય પુન્ય કર્યું છે જેમણે એવા સાધુનું મહને श२ डा. कामविडंबणचुक्का, कलिमलमुक्का विमुक्कचोरिका। पावरयसुरयरिका, साहुगुणरयणचिच्चिका ॥ ३९ ॥ कामविडम्बनच्यताः कलिमलमत्ता विमुक्तचौरिकाः। पापरजः सुरतरिक्ताः, साधुगुणरत्नदीप्तिमन्तः ॥३९॥ અર્થ-કામની વિડંબનાએ કરીને રહિત, પાપે કરીને રહિત, વળી જેમણે ચોરીને ત્યાગ કર્યો છે એવા, પાપરૂપરજના કારણ એવા મિથુનથી રહિત, અને સાધુના ગુણરૂપરત્નની કાંતિવાળા એવા મુનિઓનું હુને શરણ . साहुत्तसुठिआ ज, आयरियाई तओ ते सा साहुभणिएण गहिआ, तम्हा ते साहुणो सरणं॥४०॥ साधुत्वसुस्थिताय-दाचार्यादयस्ततश्चते साधवः । साधुभगितेन गृहीता-स्तस्मात्ते साधवः शरणम् ।। ४० ।। અર્થ-જે માટે સાધુપણામાં વિશેષ કરીને રહેલા એવા આચાર્યાદિક છે, તે માટે તેઓ પણ સાધુ કહેવાય. સાધુ કહેવાવડે તેમને ગ્રહણ કર્યા તે માટે તે સાધુનું મહને शरए . १० ११ १२ For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १९४) पडिबन्नसाहुसरणो, सरणं काउं पुणोवि जिणधम्म । पहरिसरोमंचपर्वच,-कंचुअंचिअतणू भणइ ॥४१॥ प्रतिपन्नसाधुशरणः, शरणकर्तुं पुनरपि जिनधर्मम् । प्रहर्षरोमाञ्चप्रपश्च-कचुकाञ्चिततनुर्भणति ॥ ४१ ॥ અર્થ –સ્વીકાર્યું છે સાધુનું શરણુ જેણે એ તે જીવ, વળી પણ જિનધર્મને શરણ કરવાને અતિ હર્ષથી થએલા રોમાંચના વિસ્તારરૂપ બખ્તરે કરી ભાયમાન શરીરવાળે આ રીતે કહે છે. पवरसुकएहिं पत्त, पत्तेहिंवि नवरि केहिवि न पत्तं । तं केवलिपन्नत्तं, धम्म सरणं पवन्नोहं ॥ ४२ ॥ प्रवरसुकृतैः प्राप्तं, पात्रैरपिनवरं कैश्चिन्न प्राप्तम् । तं केवलिप्रज्ञप्त, धर्म शरणं प्रपन्नोऽहम् ॥ ४२ ॥ અર્થ:-અતિ ઉત્કૃષ્ટ પુ વડે પામેલે, વળી કેટલાક ભાગ્યવાળા પુરૂએ પણ નહિ પામેલે એ કેવળી ભગવાને પ્રરૂપેલે ધર્મ તેને હું શરણરૂપે અંગિકાર કરૂંછું. पत्तेण अपत्तेण य, पत्ताणि य जेण नरसुरसुहाई । मुक्खसुहं पुण पत्तेण, नवरि धम्मोस मेसरणं ॥४३॥ ૧૨ 7 . ૧૩ ૧૨ ૧૪ ૧૫ For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १९५ ) प्राप्तेनाप्रासेन च प्राप्तानिच येन नरसुरसुखानि । मोक्षसुखं पुनः प्राप्तेन, न वरं धर्मः स मे शरणम् ॥ ४३ ॥ અઃ-જે ધર્મ પામે છતે વા અણુપામે છતે પણ જેણે માણસ અને દેવતાનાં સુખાતે મેળવ્યાં, તેમ છતાં પણ મેાક્ષસુખ જે ધર્મવડે મેળવ્યું તે ધર્મનું મ્હારે શરણુ હા. निद्दलिअकलुसकम्मो, कयसुहजम्मी खलीकयअहम्मो | पमुहपरिणामरम्मो, ५ सरण में होउ जिणधम्मो ॥ ४४ ॥ निर्दलितकलुषकर्मा, कृतशुभजन्मा खलीकृताऽधर्मः । प्रमुखपरिणामरम्यः, शरणं मम भवतु जिनधर्मः ॥ ४४ ॥ અ:-અતિશય દળ્યાં છે મલીન કર્મ જેણે, કર્યા છે શુભ જન્મ જેણે, દૂર કર્યા છે અધર્મ જેણે, આદિમાં, અને પરિણામમાં સુંદર એવા જે જિનધર્મ, હેનું હુને શરણુ હા. ૫ 1 ૨૩ ૪ कालत्तऐवि न मयं, जम्मजरमरणवाहिसयसमयं । ७८ १० ૧ ૧ ૨૩ १२ अमयंव बहुमयं, जिणमयं च सरणं पवन्नोहं ॥ ४५ ॥ For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १९६ ) कालत्रयेऽपि न मृतं, जन्मजरामरणव्याधिशतशमकम् । अमृतमिवबहुमतं, जिनमतं च शरणं प्रपन्नोऽहम् ॥ ४५ ॥ અર્થ:-ત્રણ કાળમાં પણ નહે નાશ પામેલું, અને જન્મ, જરા, મરણુ અને સેકડાગમે વ્યાધિનું શમાવનાર, અમૃતની પેઠે ઘણાને ઈષ્ટ એવા જિનમતને હું શરણુરૂપે અંગિકાર કરૂંછું. * पसमिअकामपमोह, दिठ्ठादि नकलियविरोहं । દુ ७ ૯ सिवसुहफलयममोहं, धम्मं सरणं पवनहं ॥४६॥ प्रशमित कामप्रमोहं दृष्टादृष्टेषु न कलितविरोधम् । शिवसुखफलदममोघे, धर्म शरणं प्रपन्नोऽहम् ॥ ४६ ॥ અર્થ: વિશેષ શમાગૈા છે. કામના ઉન્માદ જેણે, દેખેલા અને નહિ ઢેખેલા પદાથામાં નથી કર્યો વિરોધ જેણે, અને મેક્ષના સુખરૂપ ફળને આપનાર એવા અમેઘ એટલે સફળ ધર્મને હું શરણુરૂપે અંગિકાર કરૂ છું. ૧ २ 3 नरयगइगमणरोहं, गुणसंदोह पवाइनिक्खोहं । ४ प દ ७ निहणियत्रम् महजोहं, धम्मं सरणं पवन्नोहं ॥४७॥ नरकगतिगमनरोधं, गुणसन्दोहं प्रवादिनिःक्षोभम् । निहतमन्मथयो, धर्म शरणं प्रपन्नोऽहम् ॥ ४७ ॥ For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) અર્થ -નરકગતિના ગમનને રોકનાર, ગુણને સમૂહ છે જેમાં એક અન્યવાદિવડે ક્ષેભ કરવાગ્ય નહિ એ, અને હણે છે કામરૂપ સુભટ જેણે એ જે ધર્મ તે હું શરણરૂપે અંગિકાર કરૂં છું. भासुरसुवन्नसुंदर, रयणालंकारगारवमहग्धं । निहिमिव दोगच्चहरं, धम्मं जिणदेसियं वंदे ॥४८॥ માણુમુવા -રન્નાડજ ફૂગૌરવમાં ૫ વિવિ ઢોવિદ, ધર્મ ઝિનશિતં વજે . ૪૮ ૫ અર્થ-દેદીપ્યમાન, ઉત્તમ શબ્દથી સ્તવાયેલ, સુંદર રચનાએ શોભાવાળે, મેટાઈના કારણભૂત મહા મૂલ્યવાળા, નિધાનની પેઠે અજ્ઞાનરૂપ દારિદ્રને હણનાર એવા જિનેશ્વરેએ ઉપદેશેલા ધર્મને હું વંદન કરૂં છું. चउसरणगमणसंचिअ,सुचरिअरोमंचअंचिअसरीरो। कयदुक्कडगरिहाअसुह,कम्मक्खयकंखिरोभणइ॥४९॥ જતુરાજનામનવત-મુરિતોતિરાડા कृत्तदुष्कृतगर्दा शुभ-कर्मक्षयकांक्षितो भणति ॥ ४९ ॥ અર્થ -આ ચાર શરણુ અંગિકાર કરવાવડે એકઠું કરેલું જે સુકૃત તેણે કરી થએલી વિકસ્વર રામરાજીએ યુક્ત છે For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१९८) શરીર જેનું એ, અને કરેલાં પાપની નિંદાએ કરીને અને શુભ કર્મને ક્ષયને ઈચ્છતે એ જીવ આ પ્રમાણે કહે છે. इहभविअमन्नभवि, मिच्छत्तपवत्तणं जमहिगरणं । जिणपवयणपडिकुटुं, दुहुँ गरिहामि तं पावं ॥५०॥ ऐहभविकमान्यभविकं, मिथात्वप्रवर्तनं यदधिकरणम् । जिनप्रवचनप्रतिषिद्धं, दुष्टं गर्हामि तत्पापम् ।। ५० ।। અર્થ-આ ભવમાં કરેલું અને પરભવમાં કરેલું મિથ્યાત્વના પ્રવર્તનરૂપ જે અધિકરણ, જિનશાસનમાં નિષેધેલું એવું તે દુષ્ટ પાપ તેને હું ગણું છે એટલે ગુરૂની સાક્ષિએ मिच्छत्ततमंधेणं अरिहंताइसु अवन्नवयणं जं । अन्नाणेण विरइअं, इन्हि गरिहामि तं पावं ॥५१॥ मिथ्यात्वतमोऽन्धेनाऽ-हंदादिष्ववर्णवचनं यत् । अज्ञानेन विरचित-मिदानी गामि तत्पापम् ॥ ५१ ॥ અર્થ –મિથ્યાત્વરૂપ અંધારાએ અંધ થએલાએ અરિ. હિંતાદિકમાં જે અવરણવાદ, અજ્ઞાને કરીને વિશેષ કર્યો હોય તે પાપને હમણુ ગણું -નિર્દુ છું. For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १९९) सुअधम्मसंघसाहुसु, पावं पडिणीअयाइ ज रइअं। अन्नसु अ पावेसु, इन्हि गरिहामि तं पावं ॥ ५२ ॥ श्रुतधर्मसंघसाधुपु, पापं प्रत्यनीकतया यद्रचितम् । अन्येषु च पापेष्वि-दानी गर्हामि तत्पापम् ॥ ५२ ॥ અર્થ –શુદ્ધધર્મ, સંઘ, અને સાધુઓમાં શત્રુપણાએ જે પાપ કર્યું હોય તે, અને અન્ય પાપસ્થાનકમાં જે પાપ લાગ્યું હોય તેને હમણાં હું ગર્તુ છું. अन्नसु अ जीवेसु, मित्तीकरुणाइगोअरेसु कयं । परिआवणाइदुक्खं, इन्हि गरिहामि त पावं ॥५३॥ अन्येषु च जीवेषु, मैत्रीकरणादिगोचरेषु कृतम् । परितापनादिदुःख-मिदानी गर्दामि तत्पापम् ।। ५३ ।। અર્થ-બીજાપણ, મૈત્રી કરૂણાદિકના વિષય, એવા જીમાં પરિતાપનાદિક દુ:ખ ઉપજાવ્યું હોય તે પાપને હું હમણાં નિંદું છું. जमणवयकाएहिकय,-कारिअअणुमईहिं आयरि। धम्मविरुद्धमसुद्धं, सवं गरिहामि तं पावं ॥ ५४॥ १०. ७६ For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (200) यन्मनोवचनकायैः, कृतकारिताऽनुमतिभिराचरितम् । धर्मविरुद्धमशुद्धं, सर्व गमि तत्पापम् ॥ ५४ ॥ अर्थ:- मन, वचन, अने प्रयामे उरी ५२वा, કરાવવા, અને અનુમાદવા વડે આચરેલું એવું ધર્મથી વિરૂદ્ધ અને અશુદ્ધ એવું સર્વ પાપ તે હું નિ ંન્દુ છું. ર ૧ 3 4 f अह सो दुक्कड रिहा, दलिउक्कडदुक्कडो फुडं भणइ । सुकडाणुरायसमुइन्न, पुन्नपुलयंकुरकरालो ॥ ५५ ॥ अथ स दुष्कृतगह- दलितोत्कटदुष्कृतः स्फुटं भणति । सुकृताऽनुरागसमुदीर्ण-पुण्य पुलकाङ्करकरालः ।। ५५ ।। ४ અર્થ:હવે દુષ્કૃતની નિંદાથી ન્યુ છે ઉત્કૃષ્ટ પાપકર્મ તે જેણે એવા, અને સુકૃતને જે રાગ તેથી થએલી પવિત્ર વિકસ્વર શમરાજીએ સહિત એવા, તે જીવ પ્રગટ નીચે પ્રમાણે કહે છે. ४ 3 ૨ ૧ ७ प ૬ अरिहत्तं अरिहंतेसु, जंच सिद्धत्तणं च सिद्धेषु । ८ ૧૧ ૧. आयारं आयरिए, उवज्झायत्तं उवज्झाए ॥ ५६ ॥ अर्हत्वमर्हत्सु, यच्च सिद्धत्वं च सिद्धेषु । आचारमाचार्ये, उपाध्यायत्वमुपाध्याये ।। ५६ ।। For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २०१) અર્થ-અરિહં તેને વિષે અરિહંતપણું, અને સિદ્ધને વિષે વળી જે સિદ્ધપણું, આચાર્યમાં જે આચાર, અને ઉપા ધાથમાં ઉપાધ્યાયપણું. साहूण साहुचरिअं, देसविरइं च सावयजणाणं । अणुमन्ने सब्बैसिं, सम्मत्तं सम्मदिट्ठीणं ॥५७॥ साधूनां साधुचरितं, देशविरतिश्च श्रावकजनानाम् । अनुमन्ये सर्वेषां, सम्यक्त्वं सम्यग्दृष्टीनाम् ॥ ५७ ॥ અર્થ સાધુઓનું જે ઉત્તમ ચાગ્નિ, અને શ્રાવક લેકનું દેશવિરતિપણું, અને સમક્તિદષ્ટિનું સમક્તિ એ સર્વને હું मनुभाछु. भहवा संबंचि वीअ, रायवयणाणु सारिजं सुकडं । कालत्तएवि तिविहं, अणुमोएमो तयं सव्वं ॥५४॥ अथवा सर्वमेव वीत-रागवचनाऽनुसारि यत्सुकृतम् । कालत्रयेऽपित्रिविध-मनुमन्यावहे तत्सर्वम् ॥ ५८ ॥ અર્થ-અથવા વીતરાગવચનને અનુસારે જે સર્વ સુકૃત ત્રણે કાળમાં કર્યું હોય તે ત્રણે પ્રકારે (મન, વચન, અને કાયાએ કરી) અનુદીએ છીએ, For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २०२) सुहपरिणामो निच, चउसरणगमाइ आयरं जीवो। कुसलपयडीउ बंधइ, बद्धाउ सुहाणुबंधाउ ॥ ५९॥ शुभपरिणामो नित्यं, चतुःशरणगमाद्याचरञ्जीवः । कुशलप्रकृतीबंधाति, बद्धास्तुशुभाऽनुबन्धाः ॥ ५९॥ અર્થ -નિરંતર શુભ પરિણામવાળે જીવ ચાર શરણની પ્રાપ્તિ આદિને આચરતે મુખ્ય પ્રવૃતિઓને બાંધે છે અને (मशुम) मांदीने शुष मनुqणी ४३ छे. मंदाणुभावा बद्धा, तिव्वणुभावाउ कुणइ ता चेव । असुहाउ निरणुबंधाउ, कुणइ तीव्वाउ मंदाउ॥६॥ मन्दाऽनुभावा बद्धा-स्तीवाऽनुभावास्तु करोतिताचैव । अशुभा निरनुबन्धाः, करोति तीवास्तु मन्दाः ।। ६० ।। અર્થ-જે (શુભ) મંદ રસવાળી બાંધી હોય તેને તીવ્ર રસવાળી કરે છે, અને અશુભ (મંદ રસવાળી)ને અનુબંધ રહિત કરે છે, અને તીવ્ર રસવાળી (જે અશુભ) તેને મંદ સવાળી કરે છે. D~ For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २०३) ता एयं कायठवं, बुहेहि निञ्चपि संकिलेसंमि। होइ तिकालं सम्मं, असंकिलेसंमि सुकयफलं ॥६१॥ तस्मादेतत्कर्त्तव्यं, बुधैर्नित्यमपि संक्लेशे। भवति त्रिकालं सम्य-गसंक्लेशे सुकृतफलम् ॥ ६१ ।। અર્થ-તે માટે પંડિતોએ હંમેશાં સંકલેશમાં (રાગાદિ કારણમાં) એ કરવું, અસંકલેશપણામાં ત્રણ કાળ રૂડી પેરે કર્યું છતુ સુકૃત ફળ (પુન્યાનુબંધિ પુન્ય)વાળું થાય છે. चउरंगो जिणधम्मो,न को चउरंगसरणमवि न कया चउरंगभवच्छेओ, न कओ हा हारिओजम्मो॥६२॥ चतुरङ्गो जिनधर्मो-नकृतश्चतुरङ्गशरणमपि न कृतम् ।। चतुरङ्गभवच्छेदो-न कृतो हा ! हारितं जन्म ।। ६२ ।। अर्थ:-गो (हान, शियन, तप, मने बा१३५) यार અંગવાળે શ્રી જિનધર્મ ન કર્યો, જેણે (અરિહંતાદિ ચાર પ્રકારનું શરણ પણ ન કર્યું, તેમજ જેણે ચાર ગતિરૂપ સંસારને છેદ ન કર્યો, તે અરે! મનુષ્ય જન્મ હારી ગયે. ૧૦ ૧૧ ૧૨ ૧૪ For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२०४ ) इअ जीव पमायमहारि, वीरभदंतमयमज्झयणं । झाएसु तिसंझमवंझ,-कारणं निव्वुइसुहाणं ॥३॥ इति जीव ! प्रमादमहारि-वीरभद्रान्तमेतदध्ययनम् । ध्याय त्रिसन्यमवल्य-कारणं नितिमुखानाम् ॥ ६३ ॥ અર્થ-આ રીતે હે જીવ! પ્રમાદરૂપ મહેતા શત્રુને જિતનાર, મેક્ષ પમાડનાર, અને મોક્ષના સુખનું અવંધ્ય ફારણભૂત એવા આ અધ્યયનનું ત્રણ સંધ્યાએ ધ્યાન કર. ॥ इति श्री चउसरण पयन्नो मुलान्वय, संस्कृत छाया तथा भाषान्तरयुक्त समाप्त । - - - - COMD au For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ सञ्चारित्रचूडामणि शुद्धक्रियायोगि गच्छाऽधिपति श्रीमत्सुखसागरगुरुचरणकमलेभ्यो नमः ॥ श्रीमन्महावीरस्वामिहस्तदीक्षित श्रीवीरभद्रमुनिमहाराजकृत श्री आउरपच्चक्खाण पयन्नो. (भूगाय, संस्कृत छाया भने सान्त२ युन. ) - - - - (आर्यावृत्तम्) देसिकदेसविरओ, सम्मबिट्टी मरिज जो जीवो। त होइ बालपंडिय, मरणं जिणसासणे भणियं ॥१॥ दशैकदेशविरतः, सम्यग्दृष्टिम्रियते यो जीवः । तद् भवति बालपण्डित-मरणं जिनशासने भणितम् ॥ १॥ मथ:-छ आयनोसामांथा शो साडिसा, तेना એક દેશ જે મારવાની બુદ્ધિએ નિરપરાધી જીવની નિરપેક્ષ For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२०६) પણે હિંસા, તેથી તથા જૂઠું બોલવાદિકથી નિવૃત્તિ પામે છો, જે સમકિતદષ્ટિ જીવ મરે તે (મરણને) જિનશાસનને વિષે પાંચ મરણમાંનું બાળપંડિત મરણ કહેલું છે. पंचय अणुव्वयाई, सत्तउ सिक्खाउ देसजइ धम्मो। सव्वेण व देसेण व, तेण जुओ होइ देसेजइ ॥२॥ पञ्च चाऽणुव्रतानि, सप्त तु शिक्षात्रतानि देशयतिधर्मः । सर्वेण वा देशेन वा, तेन युतो भवति देशयतिः ॥ २॥ અર્થ-જિનશાસનમાં સર્વવિરતિ અને દેશવિરતિ એ બે પ્રકારને ધર્મ કર્યો છે, તેમાં સર્વવિરતિને પાંચ મહાવ્રત કહ્યાં છે, અને દેશવિરતિને પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત મળી શ્રાવકનાં બાર વ્રત કહ્યાં છે, તે (શ્રાવકનાં) સર્વ વ્રતોએ અથવા એક બે આદિ વ્રતરૂપ તેને દેશે કરીને જીવ દેશ વિરતિ હોય. पाणवह मुसावाए, अदत्तपरदार नियमणोहिं च । अपरिमि इच्छाओ विय, अणुव्वयाई विरमणाई॥३॥ पाणवधमृषावादाऽदत्तपरदारनियमैश्च । अपरिमितेच्छातोऽपिचा-णुव्रतानि विरमणानि ॥ ३॥ ४ ५७ For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 3 Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૭ ) અર્થ:-પ્રાણીના વધ, જૂહું ખેલવું, અદત્તાદાન (ચેારા), અને પરસ્ત્રીના નિયમ કરવાવડે કરીને તેમજ વળી પરિમાણુરહિત ઇચ્છાથકી નિયમ કરવાવડે પાંચ અણુવ્રતા (નિયમેા) થાય છે. ૧ ૫ ૬ ૭ ૪ जं च दिसावेरमणं, अणत्थदंडाउ जं च वेरमणं । ૧૦ ૧૧ ૧૩ ૧૪ ૧૨. देसावगासियं पि य, गुणव्वयाइं भवे ताई ॥४॥ यच्चदिग्विरमण-मनर्थदण्डात्तु यच्च विरमणम् । देशावकाशमपि च, गुणव्रतानि भवन्ति तानि ॥ ४ ॥ અર્થ :-દિગવિરમણવ્રત, અનર્થદંડ થકી જે નિર્તવું તે અનર્થદંડ વિરમણુ, અને દેશાવગાસિક તે ત્રણ ગુણવ્રતા કહેવાય છે. ૧ ૧ ૩ * भोगाणं परिसंखा, सामाइय अतिहिसंविभागो य । ७ ૧૦ ૬ ૧ पोसहविही उसव्वो, चउरो सिक्खाओ वृत्ताओ ॥ ५ ॥ भोगानां परिसंख्या, सामायिकमतिथिसंविभागश्च । पोषधविधिस्तु सर्वत्वारि शिक्षावतान्युक्तानि ॥ ५ ॥ અર્થ:-ભાગપભાગનું પરિમાણુ, સામાયિક, અતિથિસવિભાગ, અને પાષધવિધિ એ ચાર શિક્ષાવ્રત કહેલાં છે. For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १० ११ १३ ( २०८) आसुकारे मरणे, अच्छिन्नाए अजीविआसाए । नाएहिं व अमुक्को, पच्छिमसंलेहणमकिच्चा ॥६॥ आशुकारे मरणेऽ-च्छिन्नायां च जीविताशायाम् । ज्ञातिभिर्वाऽमुक्तः, पश्चिमसंलेखनामकृत्वा ॥६॥ आलोइय निस्सल्लो, सघरे चेवासहित्तु संथारं । जइ मरइ देसविरओ, तं वृत्तं बाल पंडिअयं ॥७॥ आलोच्यनिःशल्यः, स्वगृहे चैवाऽऽसह्य संस्तारम् । यदि म्रियते देशविरत स्तदुक्त बालपण्डितकम् ॥७॥ અર્થ –ઉતાવળું મરણ થએ તે, અને જીવિતવ્યની આશા નહિ તુટે છે, અથવા સ્વજનોએ (સંલેખના કરવાની) રજા નહિ આપે છતે છેવટની સંખના કયા વિના, શલ્ય રહિત છતે પાપ આળોવીને અને પિતાના ઘરને વિષે નિશ્ચ સંથારા ઉપર ચઢીને જે દેશવિરતિ છતે મરણ પામે તે તે બાળપંડિત મરણ કહેવાય. जो भत्तपरिन्नाए, उवक्कमो वित्थरेण निद्दिठो। सो चेव बालपंडिय,-मरणे नेओ जहाजुग्गं ॥८॥ For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org यो सचैव Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ( २०९) मुसो विस्तरेण निर्दिष्टः । पित-परणे ज्ञेयो यथायोग्यम् ॥ ८ ॥ અ:-જે વિધિ ભક્તપરિજ્ઞા નામના પયજ્ઞામાં વિતાથી ખોવેધ છે, તે નક્કી બાળપતિ મરણને વિષે થાયેગ્ય જાણવા माणिकरणों, बगेसु निअमेण तस्स उबवाओ। 3 १० ૧૧ ७ ह ૮ ८ नियमा सिज्जइ उक्को, -सएण सो सन्त्तमंमि भवे ॥९॥ वैमानिकेषु कल्पो पगेषु नियमेन तस्योपपातः । नियमात्सिद्धयत्युत्कृ- मृतः स सप्तमे भवे ॥ ९ ॥ અર્થ-વૈમાનિક દેવલાકના ખાર દેવલાકને વિષે નિશ્ચય કરીને તેની ઉત્પત્તિ થાય છે, અને તે ઉત્કૃષ્ટથી નિશ્ચે કરી સાતમા ભવને વિષે સિદ્ધ થાય છે. 3 4 इव वालपंडियं होइ, मरण मरिहंतलास दिहं । ७ ૨૦ इसी पंडिय पंडिय, मरणं तुच्छं समासेणं ॥ १० ॥ इति मालपण्डितं भवति, मरणमईच्छासने विष्टम् । इतः पदित पण्डित-परणं वक्ष्ये संक्षेपेण ॥ १० ॥ અર્થ: જિનશાસનને વિષે આ પ્રમાણે બાળપ તિ મરણું કહેલું છે, હવે ૩ પંડિત ! પdમણે કેને કહેવું नेछ For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २१०) इच्छामि भंते उत्तमठं पडिकमामि, अइयं पडिकमामि, अणागयं पडिकमामि, पञ्चुपन्न पडिकमामि, कयं पडिकमामि, कारियं पडिकमामि, अगुमोइयं पडिकमामि, मिच्छत्तं पडिकमामि, असंजमं पडिकमामि, कसायं पडिकमामि पावपओगं पडिकमामि, मिच्छादसणपरिणामेसु वा, इहलोगेसु वा, परलोगेसु वा, सञ्चित्तेसु वा, अञ्चित्तेसुवा, पंचसु इदियत्थेसुवा, अन्नाणंझाणे, अणायारंझाणे, कुदंसणंझाणे, कोहंझाणे, माणंझाणे, मायझाणे, लोहंझाणे, रागंझाणे, दोसंझाणे, मोहंझाणे, इच्छंझाणे, मिच्छंझाणे; मुच्छंझाणे, संकंझाणे, कंखंझाणे, गेहिंझाणे, आसंझाणे, तन्हंझाणे, छुहंझाणे, पंथंझाणे, पंथाणंझाणे, निइंझाणे, नियाणंझाणे, नेहंझाणे, कामं झाणे, कुलुसंझाणे, कलहझाणे, जुज्झंझाणे, निजुझंझाणे, संगंझाणे, संगहंझाणे, ववहारंझाणे, For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २११ ) कयविकझाणे, अणत्थदंडंझाणे, आभोगंझाणे, अणाभोगंझाणे, अणाइल्लंझाणे, वेरंझाणे, वियक्कं झाणे, हिंसंझाणे, हासंझाणे, पहासंझाणे, पओसं झाणे, फरुसंझाणे, भयंझाणे, रूवंझाणे, अप्पपसंसं झाणे, परनिंदंझाणे, परगरिहंझाणे, परिग्गहंझाणे, परपरिवार्यझाणे, परदूसणंझाणे, आरंभंझाणे, संरंभंझाणे, पावणुमोयणंझाणे, अरिगरणंझाणे, असमाहिमरणंझाणे, कम्मोदयपच्चर्य झाणे, इड्ढीगारवंझाणे, रसगारवंझाणे, सायागारवंझाणे, अवेरमणंझाणे, अमुसिमरणंझाणे, पसुत्तस्सवा, पडिबुद्धस्सवा, जो मे कोइ देवसिओ, राइओ, उत्तम, अइकमो, वइक्कमो, अइयारो, अणायारो, तस्स मिच्छामिदुक्कर्ड ॥ इच्छामि भदन्त उत्तमार्थं प्रतिक्राम्यामि, अतीतं प्रतिक्राम्यामि, अनागतं प्रतिक्राम्यामि मत्युत्पन्नं प्रतिक्राम्यामि, कुतं प्रतिक्राम्या, कारितं प्रतिक्राम्यामि, अनुमोदितं प्रति For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २१२ ) काभ्यामि, मिथ्यात्वं प्रतिक्राम्यामि, असंयमं प्रतिक्राम्यामि, कषायं प्रतिक्राम्यामि, पापयोग प्रतिक्राम्यामि, मिथ्यादर्शन परिणामेवा, इहलोकेषुवा परलोकेषुना सचितेषुवा अचितेषु वा पञ्चस्त्रिन्द्रियार्थेषुवा, अज्ञान ध्याने, अनाचार ध्याने, कुदर्शन ध्याने, क्रोध ध्याने, मान ध्याने, माया ध्याने, लोभ ध्याने, रति ध्याने, दोष ध्याने, मोह ध्याने, इच्छा ध्याने, मिथ्या ध्याने, मूर्च्छा ध्याने, शङ्का ध्याने, कांक्षा ध्याने, गृद्धि ध्याने, आशा ध्याने, तृष्णा ध्याने, क्षुधा ध्याने, पथि (सामान्य) ध्याने, पथि (विषमे ) ध्याने, निद्रा ध्याने, निदान ध्याने, स्नेह ध्यामे, काम ध्याने, कलुष ध्याने, कलह ध्याने, युद्धध्याने, नियुद्ध, ध्याने, संग ध्याने, संग्रह ध्याने, व्यवहार ध्याने, क्रमविक्रय ध्याने, अनर्थदण्ड ध्याने, आभोग ध्याने, अनाभोग ध्याने, ऋणाचे ध्याने, वैर ध्याने, वितर्क ध्याने, हिंसा ध्याते, हास्य ध्याने, महास्य ध्याने, प्रद्वेष ध्याने, परुष ध्याने, भय ध्यान, रूप ध्याने, आत्मप्रशंसा ध्याने, परनिन्दा ध्याने, परगर्दा ध्याने, परिग्रह ध्याने, परपरिवाद ध्याने, परदूषण ध्याने, आरंभ ध्याने, संरंभ ध्याने, पापाऽनुमोदन ध्याने, अधिकरण ध्याने, असमाधिमरण ध्याने, कर्मोदयप्रत्यय ध्याने, ऋद्धिगौरव ध्याने, रसगौरव ध्याने, सातगौरव ध्याने, अविरमण ध्याने, अमुक्तिमरण ध्याने, प्रसुप्तस्यवा, प्रतिबुद्धस्यवा, योमेको For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શું છે (ર) देवसिकोरात्रिकउत्तमार्थेऽतिक्रमो व्यतिक्रमोऽतिचारोऽनाचारस्तस्य मिथ्यामेदुष्कृतम्, હે ભગવંત! અનશન માટે સામાન્યપણે પાપવ્યાપાર પડિકશું છું, ગઈ વખતનાને પડિકામું છું, ભવિષ્યમાં થવાનાને પડિકમું છું, વર્તમાનકાળના પાપને હું પડિક્કમું છું, કરેલા. પાપને પડિક્તમું છું, કરાવેલા પાપને પડિક્તમું છું, અનુદેલા પાપને પડિકામું છું, મિથ્યાત્વને પડિકામું છું, અવિરતિને પડિકામું , કષાયને પડિકામું છું, પાપવ્યાપારને પડિકામું , મિથ્યાદર્શન પરિણામને વિષે, આ લેકને વિષે, પરેલેકને વિષે, સચિત્તને વિષે, અચિત્તને વિષે, પાંચ ઇદ્રિના વિષયને વિષે, અજ્ઞાન સારૂં એમ ચિંતવે છતે, ખેટે આચાર ચિંતવે છd, શ્રદ્ધાદિક દર્શન સારું એમ ચિંતવે છd, ધવશ થઈ ચિંતવે છતે, માનવશ થઈ ચિંતવે છd, માયાવશ થઈ ચિંતવે છd, ભવશ થઈ ચિંતવે છd, રાગને વશ થઈ ચિંતવે છd, છેષને વશ થઈ ચિંતવે છતે, અજ્ઞાનને વશ થઈ ચિંતવે છતે, પુદ્ગલ પદાર્થ અને યશ આદિકની ઈચ્છાને વશ થઈ ચિંતવે છત, મિથ્યાદષ્ટિપણે ચિંતવે છd, મુછવશ થઈ ચિંતવે છત, સંશયથકી ચિંતવે છd, અન્ય મતની વાછાએ કરી ચિંતવે છd, ઘરવિષે ચિંતવે છd, બીજાની વસ્તુ પામવાની વાંછા થકી ચિંતવે છતે, તરસ લાગવાથી ચિંતવે , ભુખ લાગવાથી ચિંતવે તે, સામાન્ય માર્ગમાં ચાલવા છતાં દ્વિત સચિન પરિણામ For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૪ ) છતે, વિષમ માર્ગમાં ચાલવા છતાં ચિંતવે તે, નિદ્રામાં ચિંતવે છતે, નિયાણું ચિંતવે તે, સ્નેહવશે ચિંતવે તે, વિકારના વશે ચિ’તવે છતે, ચિત્તના ડાહાલાણથકી ચિ’તવે છતે, ક્લેશ કરાવવા ચિંતવે છતે, સામાન્ય યુદ્ધને વિષે ચિ ંતવે છતે, મહાયુદ્ધને વિષે ચિ'તને છતે, સંગ ચિતવે છતે, સ'ગ્રહ ચિ’તવે છતે, રાજસભામાં ન્યાય કરાવવા ચિંતવે છતે, ખરીદ કરવા વેચવા માટે ચિતવે તે, અનર્થદંડ ચિંતવે તે, ઉપયાગ સહિત ચિ ંતવે છતે, અનુપયેાગે ચિતવે છતે, માથે દેવું હાય તેના વશ ચિંતવે છતે, વૈર ચિ ંતવે છતે, તર્કવિતર્ક ચિતવે તે, હિંસા ચિ ંતવે છતે, હાસ્યના વશ થઇ ચિંતવે છતે, અતિહાસ્યના વશ થઇ ચિંતવે તે, અતિ રાષે કરી ચિતવે છેતે, કંઠાર પાપકર્મ ચિંતવે તે, ભય ચિતર્યુ છતે, રૂપ ચિંતવે છતે, પેાતાની પ્રશંસા ચિતવે તે, બીજાની નિંદા કરતાં ચિંતવે છતે, બીજાની ગીં કરતાં ચિંતવે છતે, ધનાદિક પરિગ્રહ મેળવવાને ચિંતવે છતે, બીજાને ક્લેશ આપવાનું ચિંતવે છતે, બીજાને માથે પાતાનું દૂષણ ચઢાવવા ચિંતવે તે, આર' ચિ'તવે છતે, વિષયના તીવ્ર અભિલાષથી ચિંતવે છતે, પાપકાર્ય અનુમાદવારૂપ ચિંતવે તે, જીવહિંસાના સાધનેાને મેળવવાનું ચિંતવે છતે, અસમાધિએ મરવું એમ ચિંતવે છતે, ગાઢકર્મના ઉદય થકી ચિંતવે છતે, રૂદ્ધિના અભિમાને કરી ચિતવે છતે, સારા For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २१५) ભજનના અભિમાને કરી ચિંતવે છતે, સુખના અભિમાને કરી ચિંતવે છd, અવિરતિ સારી એમ ચિંતવે છતે, સંસારસુખના અભિલાષ સહિત મરણ કરતાં ચિંતવે છતે દિવસ સંબંધી અથવા રાત્રી સંબંધી સુતાં છતાં અથવા જાગતાં છતાં, કેઈપણ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર લાગ્યું હોય તેને મહને મિચ્છામિકડું છે. (आर्यावृत्तम् ) एस करेमि पणाम, जिणवरवसहस्स वद्धमाणस्स। सेसाणं च जिणाणं, सगणहराणं च सव्वेसिं ॥११॥ एष करोमि प्रणामं, जिनवर वृषभस्य वर्द्धमानस्य । शेषाणाश्च जिनानां, सगणधराणाश्च सर्वेषाम् ॥ ११ ॥ અર્થ-જિનેને વિષે વૃષભ સમાન એવા વિદ્ધમાન સ્વામીને, વળી ગણધર સહિત બાકીના સર્વે તીર્થકરોને હું આ નમસ્કાર કરું છું. सव्वं पाणारंभ, पञ्चक्खामित्ति अलियवयणं च । सव्वमदिन्नादाणं, मेहुन्नपरिग्गहं चेव ॥ १२॥ सर्व प्राणारम्भं, प्रत्याख्यामीत्यलीकवचनश्च । सर्वमदत्ताऽदानं, मैथुनपरिग्रहश्चैव ॥ १२ ॥ For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२१६) સાથે આ પ્રકારે સર્વ પ્રાણીઓના આરંભને, અલિક (असत्य) पयान, सर्व Attitin (INR), भैथुन (stસમાગમ) અને પરિગ્રહને હું પચખું છું. सम्मं मे सब्वभूएसु, वेर मज्झ न केणइ । आसाओ वोसिरित्ताणं, समाहिमणुपालए ॥१३॥ साम्यं मे सर्वभूतेषु, वैरं मम न केनचित् ।। आशा व्युत्सृज्य, समाधिमनुपालये ॥ १३ ॥ અર્થ:-હારે સર્વે પ્રાણીઓ વિષે મિત્રપણું છે, કેઈની સાથે મહારે વૈર નથી, સર્વે વાંછાઓને ત્યાગી દઈને હું હવે સમાધિ રાખું છું. सव्वं चाहारविहि, सन्नाओ गारवे कमाए । सव्वं चेव ममत्तं, चएमि सव्वं खमावेमि ॥१४॥ सर्व चाहारविधि, संज्ञा गौरवान् कषायोंग । सर्व चैव ममत्वं, त्यजामि सर्व क्षमयामि ॥ १४ ॥ અર્થ:-સર્વે પ્રકારના આહારને, સંજ્ઞાઓને, ગારને, અને સર્વ કષાયને તેમજ સર્વે મમતાને હું ત્યાગ કરું છું; સર્વેને હું માનું . For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २५७) हुजा इममि समये, उवक्रमो जीविअस जइ मज्झ । एवं पञ्चक्खाणं, विउला आराहणा होउ ॥१५॥ भवेदस्मिन्समये, उपक्रमो जीवितस्य यदि मम । एतत्मत्याख्यानं, विपुलाऽऽराधना भवतु ।। १५ ।। અર્થ - મહારા જીવિતવ્યને ઉપમ (યુયને નાશ) આ અવસરમાં હોય તે આ પચ્ચખાણ અને વિસ્તારવાળી આરાધના થાઓ. सव्वदुक्खपहीणाणं, सिद्धाणं अरहओ नमो । सइहे जिणपन्नत्तं, पञ्चक्खामि अ पावगं ॥१६॥ सर्वदुःखप्रक्षीणेभ्यः, सिद्धेभ्योऽहद्भयो नमः । श्रदधामि जिनप्रजासं, प्रत्याख्यामि च पापकम् ॥१६॥ અર્થ-સર્વ દુઃખ ક્ષય થયા છે જેમનાં એવા સિદ્ધાને, અરિહંતને નમસ્કાર હૈ, જિનેશ્વરેએ કહેલું તત્વ હું સહું છું; અને પાપકર્મને પચ્ચખું છું. नमुस्खु धुअपावाणं, सिद्धाणं च महेखियं । संथार पडिक्जामि, जहा केवलिदेसि ॥१७॥ For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २१८ ) नमोऽस्तु धूतपापेभ्यः सिद्धेभ्यश्च महर्षिभ्यः । संस्तारं प्रतिपद्ये, यथा केवलिदेशितम् ।। १७ ।। અં: જેમનાં માપ ક્ષય થયાં છે એવા સિદ્ધેનિ તથા મહારૂપીઓને નમસ્કાર હા, જેવા કેવળીએ બતાવ્યા છે તેવા સંથારા હું અંગિકાર કરૂંછું. ર ૪ પ્ ज किंचिवि दुच्चरिअं तं सव्वं वो सिरामितिविहेणं । T ૧૩ E १० ૧૪ ૧૨ सामाइयं च तिविहं, करेमि सव्वं निरागारं ॥ १८॥ यत्किञ्चिदपि दुश्चरितं, तत्सर्व व्युत्सृजामि त्रिविधेन । सामायिकञ्च त्रिविधं करोमि सर्वे निरागारम् ॥ १८ ॥ અથ-જે કંઇપણ ખાટું આચર્યું હોય તે સર્વને મન, વચન, કાયાએ કરીને હું વાસિરાવું છું, વળી સર્વ આગારરહિત (ज्ञान, श्रद्धा अनेडिया३५) अणु प्रारनु सामायिङ ३ छु. ૧ 3 ४ बज्झं अभितर उवहिं, सरीराइ सभोयणं । मणसावयकायेहिं, सव्वं भावेण वोसिरे ॥ १९ ॥ बाह्यमभ्यन्तरमुपधिं, शरीरादि सभोजनम् । मनोवचनकायैः, सर्व भावेन व्युत्सृजामि ।। १९ ।। અર્થ:-હા, અભ્ય’નર, ઉપાધિ, અને શરીરાદિ ભેજન સહિત ને · મન, વચન, કાયાએ કરીને ભાવથકી વાસિરાવું છું. For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २१९) सर्व पाणारंभ, पञ्चक्खामित्ति अलिपवयणं च । सव्वमदिन्नादाणं, मेहुन्न परिमहं चैव ॥ २०॥ सर्व प्राणाराम्भं, पत्याख्यामीत्यकिवचनश्च । सर्वमदत्तादानं, मैथुनपरिग्रहश्चैव ॥ २० ॥ અર્થ-આ પ્રમાણે સર્વે પ્રાણુઓના આરંભને, અलि (मसत्य) क्यनने, सर्व महत्ताहान (यारी)न, भैथुन (खीसमागम) भने परियडने ५च्यभुछु. सम्मं मे सबभूएसु, वेरै मज्झ न केणइ । आसाओ वोसिरित्ताणं, समाहि मणुपालये ॥२१॥ साम्यं मे सर्वभूतेषु, वैरं मम न केनचित् । आशा व्युत्सृज्य, समाधि मनुपालये ॥ २१ ।। અર્થ-હારે સર્વે પ્રાણીઓ વિષે મિત્રપણું છે, કેઈની સાથે મહારે વર નથી, સર્વે વાછાઓને ત્યાગી દઈને હું સમાધિ રાખું છું. रागं बंध पओसं च, हरिसं दीणभावयं । उस्सुगत्तं भयं सोगं, रइं अरइं च बोसिरे ॥२२॥ ९ १० १२ ११ For Private And Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २२० ) राग्रं बन्धं मद्वेषश्च, हर्ष दीनभावनास् । उत्सुकत्व भयं शोक, रिति व्युत्सजाति ॥२२॥ અથ આત્માને) ધનના કારણભૂત એવા રોગ તથા द्वेष, हर्षने, राज्याने अथणपाने, अयने, शोउने, रतिने, भरतने, पोसिरा- छु ३ ૧ ममत्तं परिवज्जामि, निम्मम उवठिओ । आलंबणं च मे आया, अवसेसं च वोसिरे ॥२३॥ ७ १० ૧૧ ममत्वं परिवर्जयामि, निमर्मत्वमुपस्थितः । आलंबनश्च मे आत्मावशेषञ्च व्युत्सृजामि ॥ २३ ॥ અર્થ :-મમતારહિતપણામાં તત્પર થયા છતા મમતાના ત્યાગ કરૂં છું, વળી હુને આત્મા અવલંબનભૂત છે; બીજા સર્વ પદાર્થાને વાસિરાવું છું. > ४ ३ ૧ ૮ ७ आया हु महंनाणे, आया मे दंसणे चरिते अ । e २ १० ૧૪ ११ १२ ૧૩ आया पञ्चक्खाणे, आया मे संजमे जोगे ॥ २४ ॥ आत्माहु मम ज्ञाने, आत्मा मम दर्शने चारित्रे च । आत्मा प्रत्याख्याने, आत्मा मम संयमे योगे ॥ २४ ॥ અ-નિશ્ચે મ્યુને જ્ઞાતમાં આત્મા, દર્શનમાં આત્મા, यरित्रमा मात्मा, परमाणुभां आत्मा भने संगमબેગમાં તુને આત્મા અવલ બનરૂપ આઓ. For Private And Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २२१) एगो वच्चइ जीवो, एगो चेकुववजइ । एगस्स चेव मरणं, एगो सिग्झइ नीरओ ॥२५॥ एको व्रजति जीव-एकश्चैवोपपद्यते । एकास्य चैव मरण-मेकः सिद्धयति नीरजः ॥२५॥ અર્થ-છ એકલે જાય છે, નકકી એકલેજ ઉપજે છે, મરણ પણ એકલેજ પામે છે, અને સકળ કર્મમળ દૂર કરીને સિદ્ધ પણ એકલેજ થાય છે. एगो मै सासओ अप्पा, नाणदसणसंजुओं। सेसा मे बाहिरा भावा, सठवे संजागलक्खणा ॥२६ एको मे शाश्वत आत्मा, ज्ञानदर्शनसंयुक्तः । शेषाम बाबा भाषाः, सर्व संयोगलक्षणाः ॥२६॥ અર્થ-જ્ઞાન, દર્શન સહિત હારે આત્મા એક શાથત છે, બાકીના હારે સર્વે બાહ્ય પદાર્થો સંબંધ માત્ર २१३५१ छ. संजागमूला जीवेण, पत्ता दुक्खपरंपरा । तम्हा संजोगसंबंध, सव्वं तिविहेण वोलिरे १२७ For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( २२२ ) संयोगमूला जीवेन, प्राप्ता दुःखपरम्परा । तस्मात्संयोगसम्बन्धं, सर्व त्रिविधेन व्युत्सृजामि ||२७| Acharya Shri Kailassagarsuri Gyanmandir 11 અ-સંબંધ છે મૂળ તે જેનું એવી દુ:ખની પરંપરા આ જીવે મેળવી, તે માટે સર્વે સોગ સબંધને મન, વચન ને કાયાએ કરીને વાસિરાવું છુ. → 3 ૫ मूलगुण उत्तरगुणे, जे मे नाराहिया पयतेणें । ૧૦ ૧૧ १३ ૧૨ तमहं सव्वं निंदे, पडिक्कमे आगमिस्साणं ॥ २८ ॥ मूलगुणा उत्तरगुणा, ये मया नाराधिताः प्रयत्नेन । तमहं सर्व निन्दामि प्रतिक्राम्याम्यागमिष्यताम् ॥ २८ ॥ અર્થઃ-પ્રયત્નવડે જે મૂળગુણા અને ઉત્તરગુણા મ્હે ન આરાધ્યા, તે સર્વેને હું નિંદું છું, અને આવતા કાળની વિરાધનાને પડિકલું છું. ૧ ર 3 ४ ૬ પ્ सत्त भए अठ मए, सन्नाचत्तारि गारखे तिन्नि । ↑ → ૧ ૧ ૧૩ ૧૨ ૧૪ आसायण तित्तीसं, रागं दोसं च गरिहामि ॥ २९ ॥ सप्त भयान्यष्टौमदान्, संज्ञाश्चतस्रो गौरवांस्त्रीन् । आशातनास्त्रयस्त्रिंशतं रागं द्वेषञ्च गर्हामि ॥ २९ ॥ अर्थ:-सात लय, आ भट्ट, यार संज्ञा, त्रशु गारव, તેત્રીશ ગુરૂ આશાતના, રાગ અને દ્વેષને હું ગડું છું. For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( २२३ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ ૧૦ असंजममन्नाणं, मिच्छत्तं सव्वमेव य ममन्तं । ૫ ७ ૬ ૧૧ ૧૨ ૧૪ ૧૩ ૧૫ जीवेसु अजीवेसु अ, तं निंदे तं च गरिहामि ॥ ३० असंयममज्ञानं, मिथ्यात्वं सर्वमेव च ममत्वम् । जीवेन जीवेषु च तन्निन्दामि त च गहमि ॥ ३० ॥ अर्थः-लव भने अलुवमां अविरतिने, अज्ञानने, મિથ્યાત્વને અને વળી સર્વ મમતાને નિંદુ છું અને ગછું. ર ૧ ૫ निंदामि निंदणिजं, गरिहामि अजं च मे गरहणिजं ૧૩ ૧૦ ११. ૧૩ १२. आलोएम अ सव्वं, अभितर बाहिर उवहिं ॥ ३१ ॥ निन्दामि निन्दनीयं- गहमि च यच्च मे गर्हणीयम् । आलोचयामि च सर्व-मभ्यन्तरं वाह्यमुपधिम् ।। ३१ ।। અર્થ :-નિ ંદવાયેાગ્ય કાર્યને હું નિ દુછું, અને જે મ્હને ગડુવા ચાગ્ય કાર્ય છે તે ગહું છું, સર્વે અભ્યતર અને ખાદ્ય उपधि (माया) ने हुं आयोवुं छु. → १ ર 3 ४ ૬ ५ जह बालो जंपतो, कज्जमकज्जं च उज्जुअं भणइ । ૧૩ ૧૨ १० ૧૧ तं तह आलोइज्जा, मायामोस पमुत्तूणं ॥ ३२ ॥ For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२२४) क्या बालो जल्पम्, कार्यमकार्य गजुकं भुणति । तत्तथाऽऽलीचये-न्मायांमषा प्रमुच्य ॥ ३२ ॥ स भामा यो airs, गाने सरणપણે કહે છે, તેમ તે પાપને માયા મૃષાવાદ મૂકીને તેવી રીતે સરળ ભાવથી આવે. नाणमिदंसणमि अ, तवे चरित्ते अचउसुवि अकंपो। धीरो आममकुसलो, अपरिस्सावी रहस्साणं ॥३३॥ ज्ञाने दर्शने च, तपसि चारित्रे च चतुर्वष्यकम्पः । धीर आगमकुशलोऽपरिस्रावी रहस्यानाम् ॥ ३३ ॥ અર્થ-જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્ર એ ચારેમાં અચલાયમાન, ધીર, આગમમાં કુશળ, આપણે કહેલાં ગુપ્ત પાપને બીજાને નહિ કહેનાર એવા ગુરૂ પાસે આળાયણ લેવી नये. रागेण व दोसेण व, जं भे अकयन्नआ पमाएणं । जोमै किंचिविभणिओ, तमह तिविहेण खामि ॥३४ रागेण द्वेषेण वा, यद्भवतामकृतज्ञतया प्रमादेन । यो मया विश्चिदपि भणित-स्तमहं त्रिविधेन क्षमयामि ॥३४॥ १२ ૦ ૧૧ ૧ ૩ ૧૪ ૧૫ For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २२५ ) અર્થ :-રાગ અને દ્વેષે કરી, અથવા અકૃતજ્ઞપણાએ અને પ્રમાદ કરી તમારૂં જે અહિત બીજાને મ્હે કાંઈક કહ્યું હોય તે હું મન, વચન, કાયાએ કરી ખમાવું છું. १. ३ ર ४ ५ तिविहं भणति मरणं, बालाणं बालपंडियाणं च ७ १० ૬ 1 तइयं पंडियमरणं, जं केवलिणो अणुमर्हति ॥३५॥ त्रिविधं भणन्ति मरणं, बालानां वालपण्डितानाञ्च | तृतीयं पण्डितमरणं, यत्केवलिनोऽनुम्रियन्ते ॥ ३५ ॥ अर्थ:- भरणु भालु प्रशरनां होय छे. माजभरण, બાળપંડિતમરણ, અને ત્રીજું પડિત મરણ કે જે કેવળી ભગવાનાજ પામે છે. ૧ 3 ૫ ४ ७६ जै पुर्ण अठमइआ, पयलियसन्नाय वक्कभावाय । २) ८ १२१४ १० ૧૧ १३ असमाहिणा मरंति, न हु ते आराहगा भणिआ ॥ । ये पुनरष्टमादिकाः, मचलितसंज्ञाश्च वक्रभावाश्च । असमाधिना म्रियन्ते, न हु ते आराधका भणिताः || ३६ || અર્થ :-વળી જે આઠ મઢવાળા છે તે, તથા નાશ પામી છે બુદ્ધિ જેમની એવા, અને વક્રુપણાને ધારણ કરનારા છે તે, તથા અસમાધિથી મરે છે, તેમને નિશ્ચે આરાધક કહ્યા નથી. For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२ ( २२६ ) मरणे विराहिए देव, दुग्गई दुल्लहा य किर वोही। संसारो य अणंतो, हवई पुणो आगमिस्साणं ॥३७ मरणे विराधिते देव-दुर्गति दुर्लभा च किल बोधिः । संसारथानन्तो-भवति पुनरेष्यत्काले ॥ ३७ ॥ અર્થ:-મરણ વિશધે છતે દેવતામાં દુર્ગતિ થાય, તેમજ સમ્યકત્વ પામવું દુર્લભ થઈ પડે અને વળી આવતા કાળમાં તેનો અનંત સંસાર થાય. का देवदुग्गई का, अवोहि केणे व वुजई मरणं । केण अणंतमपार, संसारं हिंडई जीवो ॥३८॥ का देवदुर्गतिः काऽ-बोधिः केन वोद्यते मरणम् । केनाऽनन्तमपारं, संसारं हिण्डते जीवः ॥ ३८ ॥ અર્થ:-દેવની દુર્ગતિ ક્વી? અધિ શું? શા હેતુઓ વારંવાર મરણ થાય ? કયા કારણથી સંસારમાં જીવ અનંતાકાળ પર્યન્ત ભમે? कंदप्पदेव किविस, अभिओगाआसुरी असंमोहा। ता देवदुग्गईओ, मरणंमि विराहिए हुंति ॥३९॥ For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २२७ ) कन्दर्प देवकिल्विषाऽभियोगा आसुरी च संमोहा | ता देवदुर्गतयो - मरणे विराधिने भवन्ति ॥ ३९ ॥ અર્થ:-મરણ વિરાધે છતે કંદર્પ દેવ, કિલવિધ્યા દેવ ( ઢેડદેવ ), ચાકરદેવ, દાસદેવ અને સમાહદેવ એ પાંચ દુર્ગતિ થાય છે. १ ર मिच्छादंसणरत्ता, सनियाणा किन्हलेसमोगाढा । { ७ પ્ E इह जे मरंति जीवा, तेर्सि दुलहा भवे वोही ॥ ४१० ॥ मिथ्यादर्शन रक्ताः, सनिदानाः कृष्णलेश्याऽवगाढाः । इह ये म्रियन्ते जीवास्तेषां दुर्लभा भवेद्वधिः ॥ ४० ॥ અર્થઃ-આ સ`સારમાં મિથ્યાદર્શનમાં રક્ત, નિયાણા સહિત, કૃષ્ણલેશ્યાવાળા જે જીવા મરણ પામે, તેને गोधिनी (समति) दुर्बल थाय छे. 3 सम्महंसणरत्ता, अनियाणा सुकलेस मोगाढा । ६ ७ 4 6 ૧૧ इह जे मरति जीवा, तेर्सि सुलहा भवे बोही ॥४१ सम्यग्दर्शन रक्ता - अनिदानाः शुक्ललेश्याऽवगाढाः । इह ये म्रियन्ते जीवा-स्तेषां सुलभा भवेद्वधिः ॥ ४१ ॥ For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૨૮ ) અર્થ :-આ સંસારમાં સમ્યક્ દર્શનમાં રક્ત, નિયાણા રહિત, શુકલ લેસ્યાવાળા જે જીવા, મરણ પામે છે, તે જીવાને એધિખીજ (સમકિત) સુલભ થાય છે. છ તા ર ૩ ૪ जे पुण गुरूपडिणीआ, बहुमोहा ससबला कुसीलाय । અતńહળા મતિ, તે કુંતિ અનંતસંસારી જર દ Acharya Shri Kailassagarsuri Gyanmandir ये पुन गुरुमनीका बहुमोहाः सशवलाः कुशीलाथ | સમાધિનાંત્રિયન્ત, તે મવન્વનન્તસંઘાર || ૪૨ ॥ અર્થ: જેએ વળી ગુરૂના શત્રુભૂત, ઘણા મેહવાળા, કૃષ્ણ સહિત, કુશીલ અને અસમાધિથી મરણ પામે છે, તેઓ અનત સંસારી થાય છે. ૨ ७ પ जिणवयणे अणुरत्ता, गुरुवयणं जे करंति भावेणं । અસ્તવજ અસંજિઠ્ઠિા, તે ટ્રુતિ રત્તસંસ્તારી કરૂ ૯ ૧ ૧ 7 sa जिन व वनेऽनुरक्ता - गुरुवचनं ये कुर्वन्ति भावेन । अशवला असंक्लिष्टास्ते भवन्ति परीत्त संसारिणः ॥४३॥ અર્થ:-જિન વચનમાં રાગવાળા, ગુરૂનું વચન ભાવે કરીને જેઓ કરે છે, દૂષણ રહિત, અને સ`કલેશ રહિત હાય છે, તે થાડા સ`સારવાળા થાય છે. For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२२९) बालमरणाणिवहुसो,वहुआणि अक्तमाणिमरणाणि भरिहंति ते वराया, जे जिणवयणं न याति ॥४४॥ बालमरणानि बहुशो-बहुकान्यकामुकानि मरणानि । मरिष्यन्ति ते वराका-ये जिनवचनं न जानन्ति ॥ ४४ ॥ અર્થ –જે જિન વચનને નથી જાણતા તે બિચારા વારંવાર બાળમરણે અને ઘણીવાર ઈચ્છા રહિતપણે ( २४14 ) भरणे। पामरी. सत्थग्गहणं विसभ,-क्खणं च जलणं च जलप्पवेसो अणयारभंडसेत्री, जमणमरणाणुबंधीणि ॥ ४५ ॥ शस्त्रग्रहणं विषभक्षणञ्च, ज्वलनश्च जलप्रवेशश्च । अनाचारभाण्डसेविनो जन्ममरणाऽनुबन्धीनि ।। ४५ ॥ અર્થ-શસ્ત્રગ્રહણ, વિષક્ષણ, બળી જવું, પાણીમાં બુડી મરવું, અનાચાર તથા અધિક ઉપગરણ સેવનાર એ સર્વે જન્મ મરણની પરંપરા વધારનાર છે. उडमहे तिरियमिवि, मयाणि जीवेण वालमाणाणि । दसणनाणसहगओ, पंडियमरणं अणमरिस्स ॥१६॥ For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २३०) ऊर्दाधस्तिर्यग्लोके च, मृतानि जीवेन बालमरणानि । दर्शनज्ञानसहगतः, पण्डितमरणमनुमरिष्ये ॥ ४६ ।। અર્થ:–ઉંચા, નીચા અને તિર્જીકમાં જીવે બાળ મણે કર્યું. દર્શન, શાને સહિત થકે પંડિતમરણે મરીશ. उव्वेयणयं जाई, मरण नरएसु वेअणाओ अ। एआणि संभरंतो, पंडियमरणं मरसु इन्हि ॥४७॥ उद्वेजनकं जाति-मरणं नरकेषु वेदनाश्च । एतानि स्मरन्, पण्डितमरणेनम्रियस्वेदानीम् ॥४७॥ અર્થ:–ઉગ કરનાર જન્મ અને મરણ અને નરકને વિષે જે થએલી વેદનાઓને સંભારતે છતે હમણાં પંડિત भन भ२. जइ उपजइ दुक्खं, तो दठवो सहावओ नवरं । किं किं मए न पत्त, संसार संसरतेणं ॥ ४८ ॥ यद्युत्पद्यतेदुःख, ततो (तत्मादुर्भावो) द्रष्टव्यः स्वभावतानवरम् । किं किं मयानप्राप्तं, संसारं संसरता ॥ ४८ ॥ અર્થ -જે દુ:ખ ઉ»ન્ન થાય તે સ્વભાવથકી તેની વિશેષ ઉત્પત્તિ જેવી; સંસારમાં ભમતાં છતાં હું શાં શાં हु: नथी पाभ्यो ? For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( २३१ ) 3 ४ ५ ૧ ર ७ संसारचक्कवाले, सव्वे वि य पुग्गला मए बहुसो । Acharya Shri Kailassagarsuri Gyanmandir c ૧૦ ૧૪૧ ૧ ૧ ૨ ૧૫ ૧૩ आहारिआ य परिणा, मिआय न यहं गओ तत्तिं ॥ ४९ - संसारचक्रवाले, सर्वेऽपिच पुद्गला मया बहुश: । आहारिताश्च परिणा - मिताश्च न चाहं गतस्तृप्तिम् ||४९|| અર્થ:-વળી હું ઘણી વખત સંસારચક્રમાં સર્વે પુલા ભાગવ્યા, તેમજ પરિણમાવ્યા, તેપણુ હું તૃપ્તિ પામ્યા નહિં. ८ 3 ૫ तणकठेहि व अग्गी, लवणजलो वा नईसहस्सेहिं । ૧ ૧ ૧ ૧૨ ૧૦ न इमो जीवो सक्को, तप्पेउं कामभोगेहिं ॥ ५० ॥ तृणकाष्ठैरिवाग्नि- लवणजलो वा नदीसहस्रैः । नैप जीवः शक्य-स्तर्पयितुं कामभोगैः ॥ ५० ॥ અર્થ:તરણાં તથા લાકડાએ કરીને જેમ અગ્નિ અને હજારો નદીએએ કરીને જેમ લવણુ સમુદ્ર વૃદ્ધિ પામતે નથી, તેમ કામભેાગાએ કરીને આ જીવ તૃપ્તિ પામતા નથી. ૨ ૧ प ૩ ४ आहारनिमित्तेणं, मच्छा गच्छति सत्तमी पुढवीं । C ११ ૧૨ १० सच्चित्तो आहारो, न खमो मसावि पत्येउं ॥ ५१ ॥ For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨ www.kobatirth.org ( २३२ ) आहारनिमित्तेन, मत्स्या गच्छन्ति सप्तमीं पृथ्वीम् । सचित्त आहारों-नक्षमोमनसाऽपि प्रार्थयितुम् ॥५१॥ અર્થ:-આહારના કારણે કરી તંદુલીઆ મા સાતમી નરકભૂમિએ જાય છે. માટે સચિત્ત આહાર મને કરીને પણ પ્રાર્થના કરવા ચેાગ્ય નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir 3 पुर्विकयपरिकम्मो, अनियाणी ऊहिऊण मइबुद्धिं । ७ ૬ ૯ १० पच्छा मलिअकसाओ, सज्जो मरणं पडिच्छामि ॥ ५२ पूर्वकृतपरिकर्मा-निदान ऊहित्वा मतिबुद्धिम् । पवाच्यक्तकषायः, सयोमरणं प्रतीच्छामि ॥ ५२ ॥ અ:-પ્રથમ અભ્યાસ કર્યો છે જેણે, અને નિયાણા રહિત થયા છતા, મતિ અને બુદ્ધિથીજ વિચારીને પછી નાશ કર્યો છે કષાય જેણે, એવા છતા જલદી મરણ અંગિકાર કરૂંછું. २ ४ 4 अकंडे चिरभाविय, ते पुरिसा मरणदेसकालंमि । ; ७ पुत्रकयकम्मपरिक्षा, वणाई पच्छा परिवति ॥ ५३ ॥ अकाण्डेऽचिरभाविता-स्ते पुरुषा मरणदेशकाले | पूर्वकृतकर्मपरिभावनयापत्प्रतिपतन्ति ॥ ५३ ॥ For Private And Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २३३) અર્થ-લાંબા વખતના અભ્યાસવિના અકાળે અણસણ કરનારા, તે પુરૂ પૂર્વે કરેલા કર્મોના પ્રભાવે કરીને પાછા ५ छ-दुर्गतिमे लय छे. तम्हा चंदगविज्ज, सकारणं उज्जुएण पुरिसेण । जीवो अविरहिअगुणो, कायवो मुक्खमग्गंमि॥५४॥ तस्माञ्चन्द्रकवेध्यं, सकारणमुक्तेनपुरुषेण । । जीवोऽविरहितगुणः, कर्तव्योमोक्षमार्गे ॥ ५४ ॥ અર્થ –તે માટે રાધાવેધની પેઠે હેતુ ઉદ્યમવાળા પુરૂષેએ મોક્ષ માર્ગ સાધવા માટે પિતાને આત્મા, જ્ઞાનાદિ ગુણ સહિત કરે. बाहिरजागविरहिओ,अभितरज्झाणजोगमल्लीणो। जह तमि देसकाले, अमूढसन्नो चयइ देहं ॥५५॥ चाह्ययोगविरहितोऽ-भ्यन्तर ध्यानयोगमाश्रितः । यथातस्मिन्देशकालेऽ-मूढसंज्ञस्यजति देहम् ॥ ५५ ॥ અર્થ-તે અવસરને વિષે સાવધાનવાળો, પિગલિક વ્યાપાર કરી રહિત અને આત્માના સ્વરૂપના ચિતવનના વ્યાપારને કરનારની પેઠે શરીરને છોડી દે. For Private And Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २३४ ) हंतूण रागदोस, भित्तूण य अठकम्मसंघायं । जम्मणमरणरहट्ट, भित्तूण भवा विमुच्चिहिसि ॥५६ हत्वा रागद्वेषौ, भित्त्वा चाष्टकर्मसंघातम् ।। जन्ममरणाऽरहट्ट, भित्त्वाभादेर्मोक्ष्यसे ।। ५६ ॥ અર્થ -રાગદ્વેષને હણીને, આઠ કર્મોના સમૂહને નાશ કરીને, જન્મ અને મરણરૂપ રેટમાળાને ભેદીને સંસાર સાગરથી મૂક્ત થવાશે एवं सवएस, जिणदिडं सदहामि तिविहेणं । तसथावरंखेमकरं, पारं निव्वाणमग्गस्स ॥५७॥ एवं सर्वोपदेशं, जिनदिष्ठंश्रद्दधामि त्रिविधेन । त्रसस्थावरक्षेमकरं, पारं निर्वाणमार्गस्य ॥ ५७ ॥ અર્થ-આ પ્રકારે ત્રસ અને સ્થાવરનું કલ્યાણ કરનાર, મોક્ષમાર્ગને પાર પમાડનાર, જિનેશ્વરે બતાવેલો સર્વ ઉપદેશ भन, यन, यामे ४६१ स६९ छु. नहि तमि देसकाले, सको बारसविही सुअखंघो। सव्वो अणुचिंतेडे, धणियपि समत्थचित्तेणं ॥५८॥ For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ) ( २३५ ) न हि तस्मिन्देशकाले शक्यो द्वादशविधः श्रुतस्कन्धः । सर्वोऽनुचिन्तयितुं, बाहुल्येनाऽपिसमर्थचित्तेन ॥ ५८ ॥ અર્થ:“તે અવસરને વિષે અતિશય સમર્થ ચિત્તવાળાએ પણ, ખાર અંગરૂપ સર્વશ્રુતસ્ક ંધ, ચિતવવા શક્ય નથી. एगंमिवि जंमि पए, संवेगं वीअरायमग्गमि । ર 3 ૫ । Acharya Shri Kailassagarsuri Gyanmandir ७ १० ૧૧ ૧૨ ૧૩ गच्छइ नरो अभिक्खं, तं मरणं तेण मरिअव्वं ॥ ५९ ॥ एकस्मिन्नपि यस्मिन् पदेसंवेगं वीतरागमार्गे । गच्छति नरोऽभीक्ष्णं, तन्मरणं तेन मर्त्तव्यम् ॥५९॥ અર્થ :-વીતરાગના માર્ગમાં જે એક પણ પદ્યને વિષે મનુષ્ય વાર વાર વૈરાગ્ય પામે તેણે કરી સહિત જે મરવું તે મરણે મરવા યોગ્ય છે. १ ६७ ર 3 १० ૧ ૧ ता एगंपि सिलोगं, जो पुरिसो मरण देसकालंमि | आराहणोवउत्तो, चिंततो आराहगो होइ ॥ ६० ॥ तस्मादेकमपिश्लोकं यः पुरुषो मरणदेशकाले । आराधनोपयुक्त श्चिन्तयन्नाराधकोभवति ।। ६० ।। અર્થ:-તે માટે જે પુરૂષ મરણના અવસરમાં આરાધનાના ઉપયોગવાળા એક પણ ક્ષેાક ચિતવતા રહે તે તે આરાધક થાય છે. う For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २३६ ) आराहणोवउत्तो, कालं काऊण सुविहिओ सम्म। उक्कोसं तिन्निभवे, गंतूणं लहइ निव्याणं ॥६१ ॥ आराधनोपयुक्तः, कालं कृत्वा सुविहितः सम्यक् । उत्कृष्टतस्त्रीभवान् , गत्वा लभते निर्वाणम् ।। ६१ ॥ અર્થ-આરાધના કરવાના ઉપગવાળો, રૂડા આચારવાળે, રૂડી રીતે કાળ કરીને ઉત્કૃષ્ટથી ત્રણ ભવ કરીને મોક્ષ પામે છે. समणु त्ति अहं पढम, बीअंसव्वत्थ संजओमित्ति सव्वं च बोसिरामि, एअं भणियं समासेण ॥१२॥ श्रमण इत्यहंप्रथम, द्वितीयं सर्वत्र संयतोऽस्पीति । संबै च व्युत्तुजाम्ये-तद्भणितं समासेन ।। ६२ ।। અર્થ -પ્રથમતો હું સાધુ છું, બીજું સર્વ પદાર્થોમાં સંયમવાળો છું, તેથી હું સર્વને સિરાવું છું; આ સંક્ષેપ કરી કહેવામાં આવ્યું. लद्धं अलद्धपुढवं, जिणवयण सुभासिअं अमयभूआ गहिओ सुगइमग्गो, नाहं मरणस्स बीहेमि ॥१३॥ For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १४१५१२ ( २३७ ) लब्धमलब्धपूर्व, जिनवचनं सुभाषितममृतभूतम् । गृहीतः सुगतिमार्गो-नाहं मरणाविभेमि ॥ ६३ ॥ અર્થ:-જિનેશ્વર ભગવાનના આગમમાં કહેલું, અમૃત સરખું અને પૂર્વે નહિ પામેલું એવું આત્મતત્વ હું પામ્યો અને સિદ્ધગતિને માર્ગ ગ્રહણ કર્યો, તેથી હું હવે મરણથી हात नथी. धीरेण वि मरियव्वं, काउरिसेणधि अवस्स मरियश्वं । दुन्हें पि हु मरियव्ये, वरं खु धीरत्तणे मरिउं ॥६॥ धीरेणाऽपिमर्त्तव्यं, कापुरुषेणाऽप्यवश्थमर्त्तव्यम् । द्वयोरापिहु मर्तव्ये, वरं खुधीरत्वेन मर्तुम् ॥ ६४ ॥ અર્થ:-ધીર પુરૂષે પણ મરવું પડે છે, અને કાયર પુરૂષે પણ અવશ્ય મરવું પડે છે, બને પણ નિશ્ચય કરી મરવાનું છે, તે ધીરપણે મરવું એ નિશ્ચ સુંદર છે. लीलेण विमरियव्वं, निस्सीलेणवि अवस्स मरियव्यं । दुन्हं पि हु मरियव्वे, वर खु सीलत्तणे मरिउ ॥६५॥ शीलेनाऽपिमर्त्तव्यं, निःशीलेनाऽप्यवश्यंमतव्यम् । द्वयोरपि हु मर्त्तव्ये, वरं खु शीलत्वेन मतम् ।। ६५ ॥ For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५ ११ १० ( २३८) અર્થ:-શીળવાળાએ પણ મરવું પડે છે, અને શીળરહિત માણસે પણ અવશ્ય કરવું પડે છે, બનેને પણ નિશ્ચય કરીને મરવાનું છે, તે શીળસહિત મરવું એ નિશ્ચ साई छ. नाणस्स दंसणस्स य, सम्मत्तस्स य चरित्तजुत्तस्स। जो काहि उवओगं, संसारा सो विमुचिहिसि ॥६६॥ ज्ञानस्य दर्शनस्य च, सम्यक्त्वस्य च चारित्रयुक्तस्य । यः करिष्यत्युपयोग, संसारात्स विमोक्ष्यते ॥ ६६ ।। અર્થ -જે કઈ ચારિત્ર સહિત જ્ઞાનમાં દર્શનમાં અને સમ્યકત્વમાં સાવધાનપણું કરશે, તે વિશેષે કરી સંસાર થકી મૂકાશે. चिरउसिअ बंभयारी, पप्फाडेऊण सेसयं कम्म । अणुपुठवीइ विसुद्धो, गच्छइ सिद्धिधुअकिलेसा॥६७ चिरोषितो ब्रह्मचारी, प्रस्फोटय शेषकं कर्म । आनुपूया विशुद्धो-गच्छति सिद्धिं धुतक्लेशः ॥६७।। અર્થ:-ઘણા કાળ સેવ્યું છે બ્રહ્મચર્ય જેણે અને બાકીના કર્મનો નાશ કરીને તથા સર્વ કલેશને નાશ કરીને અનુક્રમે પ્રાણુ શુદ્ધ થઈને સિદ્ધિમાં જાય છે. For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( २३९ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir * 3 निक्कसायरस दंतस्स, सूरस्स ववसाइणो । संसारपरिभीअस्स, पञ्चक्खाणं सुहं भवे ॥ ६८ ॥ ५ ७ निष्कषायस्थ दान्तस्य, शूरस्य व्यवसायिनः । संसारपरिभीतस्य, प्रत्याख्यानं शुभभवेत् ॥ ६८ ॥ अर्थ:-षाय रहित, हान्त, ( पांय इंद्रियो भने छठ्ठा મનનેદમન કરનાર. ) શુરવીર અને ઉદ્યમવત તથા સંસારથી ભયભ્રાંત થએલા એવાનું પચ્ચખાણ રૂડું હાય. ५ ૬ १. ७ एअं पञ्चक्खाणं, जो काही मरणदेसकालंमि । ४ २ 3 ८ ૧૧ 6 १० धीरो अमूढसन्नो, सो गच्छइ उत्तमं ठाणं ॥ ६९ ॥ एतत्प्रत्याख्यानं, यः करिष्यति मरणदेशकाले । धीरोऽमृढसंज्ञः, सगच्छत्युत्तमं स्थानम् ।। ६९ ।। અ:-ધીર અને મુઝામણુરહિત જ્ઞાનવાળા મરણના અવસરે જે આ પચ્ચખાણ કરશે તે ઉત્તમ સ્થાનકને पामशे う धीरो जरमरणविऊं, धीरो (वीरो) विन्नाणनाणसंपन्नो । ૫ ८ ७ लागस्सुज्जोअगरा, दिसउ खयं सव्वदुक्खाणं ॥७०॥ For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २४० ) धीरो जरामरणविद्, धीरो (वीरो ) विज्ञानज्ञानसंपन्नः । लोकस्योद्योतकरो -दिशतु क्षयं सर्वदुःखानाम् ॥ ७० ॥ મ:-ધીર, જરા અને મરણને જાણનાર, જ્ઞાનદર્શને કરીને સહિત, લેાકમાં ઉઘાતના કરનાર એવા વીર છનેશ્વર સર્વ દુ:ખાના ક્ષય ક! ! ॥ इति श्री आउरपञ्चक्खाणपयन्नो मूलान्वय, संस्कृत छाया तथा भाषान्तरयुक्त समाप्त. ॥ 0966666666666666666666666 प्रथम विभाग समाप्त. 13686666666666666666666 For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Be Acharya Shri Kailassagarsuri Gyanmandir || सच्चारित्रचूडामणि शुद्ध क्रियायोगि गच्छाधिपति श्रीमत्सुखसागर गुरुचरणकमलेभ्यो नमः ॥ श्री वज्रसेन सूरिशिष्य हरिमुनि कृत श्री कर्पूर प्रकरणम्. ( भूणान्वय तथा भाषान्तरयुक्त. ) -: श्री आशीर्वादरुप मंगळ:( शार्दूलविक्रीडितवृत्तम् ) १० 3 कर्पूरकरः शमामृतरसे, वदुचंद्रातपः, शुक्लध्यानतरुप्रसूननिचयः, पुण्याब्धिफेनोदयः । मुक्तिश्री करपीडनेऽच्छसिचयो, वाक्कामधेनोः पयो, ૧૨ ૧૧ व्याख्या लक्ष्यजिनेशपेशलरद, ज्योतिश्वयः पातु वः ॥ १॥ અર્થઃ-શાંતિરૂપ અમૃત જળને વિષે પૂરના સમૂહ સમાન, મુખરૂપ ચંદ્રની જ્યેત્સા સમાન, કેવળ જ્ઞાનરૂપ For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રકર) ૧ ૧૦ ૧ ૩. વૃક્ષના પુષસમૂહ સમાન, પુણ્યરૂપ સમુદ્રના દિય તુલ્ય, મુક્તિરૂપ શ્રી (વધુ)ના વિવાહને વિષે નિર્મળ વસ્ત્ર બરાબર અને વાણુરૂપ કામધેનુના દૂધ સમાન, એ જે વ્યાખ્યાન સમયે દેખાતે જિનેશ્વર ભગવાનના મનહર દાંતની કાંતિને સમૂહ, તે તમારું રક્ષણ કરે? (ગામ તાર-ઋષરાવૃત્ત) भव्या लब्ध्वाऽऽर्यदेशे कथमपि वैभवं सत्कुलं साधुसंग, बौधं देवादिशक्तीः कुरुत शमयतिश्रावकत्वत्रतानि ।। सप्तक्षेत्रीजिना_नयविनयसुवैराग्यदानादिपुष्टिं, ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૧ शद्द्यूतक्रुधादेजेयमपि सुकृताहेषु सत्कर्म मुक्त्यै ॥ २ ॥ અર્થહે ભવ્ય જનો ! મહા કષ્ટથી અને કઈ પુન્યના ઉદયથી પ્રાપ્ત થએલા આર્ય દેશને, સારા કુળને, મનુષ્યજન્મને અને સાધુ પુરૂષના સંગને, સમ્યકત્વને, દેવ, ગુરૂ અને ધર્મને વિષે શક્તિને પામીને, મુક્તિના માટે ઉપશમપણું, યતિપણું, જિનપૂજન, ન્યાય, વિનય, વૈરાગ્ય, દાન, શીળ, તપ અને ભાવનાની પુષ્ટિને, શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, છૂત, માંસ, સુરાપાન, વેશ્યાગમન, આહેડાકર્મ (શિકાર), ચેરી, પરસ્ત્રીગમન, કેધ, માન, માયા, લે વિગેરેના જયને અને પુન્યના દિવસેને વિષે સારાં કાર્યોને કરો ! For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १४ 21 ૩૦ ૨૫ ૨૭ १७ ( २४३) ( आर्यदेशन स्वरुप-शार्दूलविक्रीडितवृत्तम् ) फोऽपि स्याल्लघुकर्मकः सुकृतधीदेशेऽप्यनार्ये स्वत, स्तस्याप्याद्रकुमारवद्र :किंवायदेशाश्रयात् । क्षाराब्धौ शशिनो -तुभमणेः साश्रीः कुतोया ऽभव, ૧૯ ૨૦ ૧૮ ૨૧ द्गाशालिनि शंभुमूर्ध्नि कमलागारे हरेथोरसि ॥ ३॥ અર્થ કે લઘુકમિ જીવ અનાર્ય દેશને વિષે ઉત્પન્ન થઈને પિતાની મેળે ધર્મબુદ્ધિવાળે થાય છે, તે તેને પણ આર્દ્રકુમારની માફક આયે દેશના આશ્રયથી ગુણસમૂહ પ્રાપ્ત થાય છે. અત્ર દષ્ટાંત જણાવે છે. ગંગાથી શોભતા શંકરના મસ્તકને વિષે ચંદ્રની અને લક્ષમીના નિવાસસ્થાન કૃષ્ણના હદયને વિષે કસ્તુભમણિની જેવી ભા છે, તેવી ખારા પાણીવાળા સમુદ્રમાં તે બન્નેની શોભા ક્યાંથી હોય? અર્થાત્ નજ હાય. आर्य देशमवाप्य धर्मरहितोऽप्यन्यस्य धर्मक्रिया, ૨ ૧૩ ૧૪ ૧૫ ૧૪ ૧૨ धर्मस्थानमहाँश्च वीक्ष्य सुगुरोः श्रुत्वा च धर्म कचित् । बोधं याति कुलोत्थनास्तिकमतो भूपः प्रदेशी यथा, ૨૨ ૨૫ ૨૮ ૨૩ ૨૪ ૨૭ ૨૬ सत्यं चंदनसंगिनः क्षितिरुहो नाऽन्ये ऽपिकिं चंदनाः ॥४॥ For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૪) અર્થ:-ધર્મરહિત પ્રાણું પણ આર્ય દેશ પામીને, બીજાઓની ધર્મક્રિયાઓ, તેમજ ધર્મના સ્થાનેના મહોત્સવને જોઈને, અને કોઈક સમયે સદ્ગુરૂ દ્વારાએ ધર્મ સાંભળીને કુળપરંપરાથી ચાલતા આવેલા નાસ્તિક મતવાળા પ્રદેશી રાજાની માફક બોધ પામે છે; એ સત્ય છે. દષ્ટાંત જેમ કે, ચંદનના વૃક્ષેના સંબંધવાળાં અન્ય વૃક્ષે પણ શું ચંદનના ભાવને નથી પામતાં? અર્થાત્ પામે છે. સાથwfi Err. उत्सर्पिण्यवसर्पिणीः क्षितिमरुत्तेजोप्स्वसंख्या वने, ૬ ૭ ૮ ૧૧ ૯ ૧૦ ૧૮ ऽनंतास्ता विकले गणेयशरदो जात्याविपत्त्या नयेत् । ૧૪ ૧૬ ૧૫ ૧૭ ૧૨ ૧૩ ૧ ૨૦ ૧૯ ૨૨ ૨૧ सप्ताऽष्टौ तु भवास्तिरश्चि मनुजे जीवों ऽतरेत्राऽस्य चे,૨૩ ૨૪ ૨૮ ૨૭ ૨૯ ૩૦ ૨૫ ૨૬ धर्मस्तद्धरणेद्रवत्स सुगतिं पामोति तिर्यपि ॥ ५ ॥ અર્થ –આ જીવાત્મા પૃથ્વીકાય, વાઉકાય, તેઉકાય અને અપકાયને વિષે અસંખ્ય ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળ નિર્ગમન કરે, વનસ્પતિકાયને વિષે અનંત ઉત્સર્પિણ અને અવસર્પિણું કાળપર્યત રહે. વિકલૈંદ્રિય (બેઇંદ્રિય, તેરિદ્રય, અને ચેદ્રિય)ને વિષે જન્મમરણે કરીને સંખ્યાતા વર્ષ રહે, અને તિર્યંચ તથા મનુષ્યને વિષે સાત અથવા આઠ ભાવ કરે. આ પ્રમાણે આ પાછળ ગણવેલા ભવને વિષે For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir { ૨૪૬ ) જો તે જીવને ધર્મ પ્રાપ્ત થાય, તો તે ભલેને તિર્યંચ હાય, તાપણુ તે ધરણેન્દ્રની માક ઉત્તમ ગતિ મેળવે છે, ३ ૫ कालप्राणिभवा अनादिनिधनास्तत्सर्वजातौ सदा, 9 ૬ ૯ ૧૪ ૧૩ ૧૨ ૧૦ ૧ ૧ जीवेन भ्रमता मुहूर्त्तमपिं हि प्राप्तं न किंचिद्धितम् । ૧૧ ૨૧ ૨. ૧૯ ૧૦ ૧૬ ૧૭ मुक्तासुक्तिकयेव वारिमणिकुद्वाद्ध कचिदैवत, ૨૨ ૨૩ ૨૪ ૨૧ ૨૬ ૨૭ ૨૮૯ ૩૦ ૨૯ स्तत्प्राप्याऽथ सकंबलेन शबलेनोक्ष्णैव धायें श्रिये ॥ ६ ॥ અર્થ:–કાળ, જીવ અને સંસાર એ ત્રણે આદિ અને અંત વિનાના છે, પરંતુ નિર ંતર સર્વે યાનિયાને વિષે ભમતા એવા જીવે એ ઘડી માત્ર પણ કાંઈ સ્વહિત મેળવ્યું નહીં; તેમ છતાં પણ જેમ સમુદ્રમાં મેાતીની છીપને કાઈક વખત દૈવયેાગથી મેાતી બનાવનાર પાણી મળે છે, તેમ જીવને પુણ્ય રૂપ તે સ્વહિત પ્રાપ્ત થઇ ગયું, તે તેને આરાધિ કબલ અને શંખલ નામના અળદની માફક માક્ષલક્ષ્મીના અર્થે ધારણ કરવું. と नरभव द्वार. ૩ ર્ ૧ क्षेत्रे nishaaras च लवणाssकीर्णे च रोहेयथा, → ७ ૧૩ ૧૨ ૧૩ ૧ ૦ १७ ૧૫ ૧૪ ૧૬ बीजं किंचिदिहाऽखिले च फलति क्षात्रे च नानाफलैः । For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( 288 ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ ૧૦ ૨૧ ૨૨ ૨૩ ૧ देवे नैरयिके तिरधि मनुजे श्रेयः प्रसूतिस्तथा, ૨૪ ૨૫ ૨૬ ૨૭ तस्मान्मेघकुमारवन्नरभवेऽनंतश्रिये त्वर्यताम् ॥ ७ ॥ અર્થ:-જેમ આ લોકને વિષે ખીજ નિર્મળ રેતીવાળા ખેતરમાં ઉગતું નથી; ખારવાળા ખેતરમાં ઉગતું નથી; વિના ખેડેલા ખેતરમાં કાંઈક જરા માત્ર ઉગે છે, અને ખેડેલા ખેતરને વિષે તેા નાના પ્રકારના કળાએ કરીને કળે છે. ઉપરોક્ત દષ્ટાંતા પ્રમાણે દેવના, નારકીના, તિર્યંચના અને મનુષ્યના ભવને વિષે ધર્મની ઉત્પત્તિ જાણવી. તે કારણથી હે ભવ્યાત્માએ ! તમે આ મનુષ્યભવને વિષે મેઘકુમારની માફક માક્ષલક્ષ્મીને અર્થે ઉતાવળ કરા. ( મંત્ાાંતાવૃત્તમ્ ) ૧ ર ૩ बेलाकुले महति नृभवे मास मेंदुवत, ૧ મ जिवा मूढश्लथदृढधियः क्रीणते कर्मवस्तु । ૧ ૧ ૧૬ ૧૪ ૧૭ ૧૯ ૧૮ क्रूरा गुप्तिः कुगतियुगली वर्णकः स्वर्दुरंतो, ૧૦ ૧૧ ૨૨ ૨૧ ૨૦ ૧૨ ૧ ૩ येनांते स्याच्छिवपुरमुरुस्फूर्ति तेषां क्रमेण ॥ ८ ॥ અ:-સમુદ્ર સમાન વિસ્તીર્ણ નરભવને વિષે મૂઢ, શિથિલ અને દઢ બુદ્ધિવાળા એમ ત્રણ પ્રકારના પ્રાણીઓ, પૂર્વે થઇ ગએલા પ્રસન્નચંદ્રરાજર્ષિની માફક તે-તે કર્મરૂપ For Private And Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૭ ) વસ્તુને ખરીદ કરે છે કે, જે કર્મરૂપ વસ્તુથી તેમે ત્રણે અનુક્રમે નરક, તિર્યંચરૂપ એ દુર્ગતિ છે જેમાં એવી દુઃખરૂપ ગતિ (૧) દુ:ખથી સ્વર્ગ પામવારૂપ ગતિ (૨) અને અત્યંત પ્રકાશમય મેક્ષ ગતિ (૩) પ્રાપ્ત કરે છે. ( મત્યુ∞ દ્વાર-૩૫જ્ઞાતિવૃત્તમ) ૩ ૪ પ્ દ ૧ ૨ - ૭ तत्तादृशाभव्यपितुः सुतोऽपि, धर्मालसो यः सुलसो ऽभवन्न । ૧૧-૧૯ G ૧૦ ૧૨ ૧૬ ૧૪ ૧૯ ૧૩ ૧૫ ૧૭ स किं विषाहेर्विषहृन्मणिस्त, त्पंकान्न वा श्रीसदनं सरोजम् ॥ અ:-જે સુલસ નામના પુરૂષ એક અભવ્ય પિતા (કાલસાકિર કસાઇ)ના પુત્ર હેાવા છતાં પણ ધર્મ પાળવામાં આળસવાળા થયા નથી. હૃષ્ટાંત જૈમ કે, વિષથી ભરેલા સર્પથી વિષને હરણ કરનારા મણિ શું નથી ઉત્પન્ન થતા ? વા કાદવમાંથી લક્ષ્મીનું ગૃહ એવું કમળ શું નથી ઉત્પન્ન થતું ? અર્થાત્ થાય છેજ. ( જૂથરાવૃત્તમ ) ૫ ૬. ७ ૩ ૧ ૨ बोधाय सद्धर्मकुलोद्भवाः स्त्रियो ऽप्युदायनस्यैव पुरा प्रभावती । → ૧૧ ૧૨ ૧૦ ૧૩ ૧૭ ૧૪ ૧ ૬ ૧૮ ૧ પ્ सत्तीर्थता किं जलधेर्न गंगया, सद्वृत्तता वा शशिनो न राकया ।। અર્થ :--પ્રાચીનકાળમાં થએલા ઉદ્યાયન રાજાની રાણી પ્રભાવતીની માક, સદ્ધર્મવાળા કુળમાં ઉત્પન્ન થએલી સીએ For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૮ ) પણ ખાધને અર્થ થાય છે. અર્થાત્ બેધનું કારણ અને છે. દાખલા તિરકે, સમુદ્રનું ઉત્તમ તીર્થપણું બગાવડે શું નથી થતું? અથવા ચંદ્રનું સંપૂર્ણ ગોળાકારપણું પૂર્ણિમાવડે શું નથી થતું ? અર્થાત્ ગંગાથી સમુદ્રમાં તીર્થપણું અને પૂર્ણિમાથી ચંદ્રને વિષે સંપૂર્ણ ગાળાકારપણું થાય છેજ. ( સધુમંગ દ્વાર--ધમંતતિાવૃત્તમ) जीवादितत्त्वविकलैर्विपुलैस्तपोभि, मुक्तो न तामलिरजातमुसाधुसंग: । *; कः स्वर्ण सिद्धिमधिगच्छति कूटकल्पैः, ૨ ૧૨ ૧૦ ૧૩ ૧૪ ૧ ૧ hair तरति जर्जरयानपात्रः ॥ ११ ॥ અર્થ:-ઉત્તમ સદ્ગુરૂના સમાગમ સિવાય તામલિ તાપસ જીવાદિ તત્વ કરી રહિત એવા મહા તપથી પણ મુક્તિ પામ્યા નહિ. ઉદાહરણ તરીકે જેમ, અયાગ્ય આષધી પ્રયાગથી કેને સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત થાય ? અને અતિ જીણું વહાણુથી કાણુ સમુદ્ર તરી શકે? અર્થાત અયાગ્ય આષધી પ્રયાગથી કાઈને સુવર્ણસિદ્ધિ થતી નથી. તેમજ ભાગલા વહાણુથી કાઈ સમુદ્રને પાર પામી શકતું નથી, તેમ સદ્ગુરૂ સિવાય સજ્ઞાન થતું નથી અને સદ્નાન સિવાય-પ્રચ’ડ તપ કરવા છતાં પણ મુક્તિ થતી નથી. For Private And Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩ ( ૨૧ ) ( औपच्छंद सिकवृत्तम् ) ૪ ૧ ર ૬ પ गिरिपुष्प शुकाविवामलोंगी, गुणनाशोदयभाग् जडज्ञसंगात् । Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ ૧૨ ૧૪ ૧૩ ૧૬ ૧૭ . ૧૫ ૧૧ ૧ - जलदांघु विषं सुधा च न स्यात्, कनकद्रौ च किमिक्षुकानने च ॥ રે અર્થ :-નિર્મળ ( બુદ્ધિમાન) પ્રાણી, ગિરિશક અને પુષ્પશુક નામના એ પોપટની માફક મૂર્ખ અને જ્ઞાનીની સંગતિથી અનુક્રમે નિર્ગુણી અને સદ્ગુણી થાય છે. દાખલા તરીકે જેમ, મેઘનું પાણી ધંતુરાના વૃક્ષને વિષે વિષ અને શેલડીના વનને વિષે અમૃત શું થતું નથી ? અર્થાત્ થાય છે. (ચોષ દ્વાર-વસંતતિજાવૃત્તમ્) . ૧ દુ ७ प्राप्याल्पमप्यमलबोधवचश्चिलाति, ૩ ૪ ૨ ૧૦ पुत्रो यथा मलिनो ऽपि विभर्ति शुद्धिम् । । ૧૭ किं कोटिवेधिरसचंदनरत्न बिंदु, ૧૩ ૧૪ ૧૬ ૧૫ ૧૧ ૧૮ ૧૨ स्पर्शे ऽपि मशिशिरं च न तप्तलोहम् ॥ १३ ॥ અર્થ:–પાપથી મલીન થએલા એવા પણ ચિલાતીપુત્ર અલ્પ છતાં પણ અતિ નિર્મળ એવા મેાધદાયક વચનને સાંભળી નિર્મળપણું ધારણ કર્યું. ઉદાહરણ જેમ કે, તપાવેલું લેાખંડ કેપ્ટિવેધીરસ (ક્રાડા મણ લાખંડને એક ખિન્દુમાત્રથી સુવર્ણ અનાવનાર રસ ) રૂપ ગાશીર્ષ ચંદનરત્નના For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) ટીપાના સ્પર્શમાત્રથી શું શીતળ સુવર્ણ નથી થતું? અર્થાત્ થાય છે. ૪ ૫ द्वेषे sपि बोधकवचः श्रवणं विधाय, ૬ ७ ૧ . स्वाद्रौहिणेय इव जंतुरुदार लाभः | ૧૨ ૧૦ ૧ ૧ ૧૩ ૧૪ ૧૮ ૧૫ काथोऽप्रियो ऽपि सरुजां सुखदो रवित्र, ૧૬ ૧૭ ૧૯. ૨૦ संतापकोऽपि जगदंगभृतां हिताय ।। १४ ।। અર્થ:-અરૂચિ છતાં પણ એધકારક વચન (પ્રભુવાણી) સાંભળવાથી પ્રાણી, રોહિણેય ચારની માફક અતિઘણેા લાભ સંપાદન કરે છે. અહિં ઉદાહરણ જેમ કે, અતિ અપ્રિય ( કડવા અને એસ્વાદ ) એવા પણુ ઉકાળા રોગી માણસને સુખ કરનારા છે, અથવા તાપ આપનારા એવા પણ સૂર્ય જગના પ્રાણીયાને હિતકારક છે. सम्यकत्त्व द्वार. ૩ ૪ ૫ ૬ ७ ૧ को ऽप्यन्य एव महिमा ननु शुद्ध दृष्टे, છે. - . ૧૨ ૧૫ ૧૦ ૧૩ ૧૨ ૧૪ यच्छ्रेणिको विरतोऽपि जिनो ऽत्र भावी । ૧૫ ૨૪ ૧૬ ૧૭ ૨૫ ૧૬ पुण्यालः किमितरो ऽपि न सार्वभौमो, ૨૦ ૨૩ ૨૨ ૨૩ ૧૯ પતો ડોષનું ચિના તથ્ય | પાં For Private And Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨ ) અર્થ:-નિશ્ચે સમ્યક્તવત પ્રાણીના કાઈ વિચિત્ર પ્રભાવ હાય છે. કારણકે, અવિરતિ (ઇપણ પ્રકારના સુત્રત વિનાના) એવા પણ શ્રેણિક રાજા આ ભરતક્ષેત્રને વિષે તીર્થંકર થશે. દૃષ્ટાંત જેમકે, સામાન્ય એવા પણુ કાઇ મહા પુણ્યવત પુરૂષ શું સર્વ પૃથ્વીના રાજ્યને ભાગવનારા ન થાય ? અથવા તા રૂપરહિત એવા પણ ગુણવાન પુરૂષ શું ત્રણ લેાકને નમસ્કાર કરવા ચેાગ્ય નથી થતા ? અર્થાત થાય છે. ૩ ૪ પ્ ૧ तद्दर्शनं किमपि सा ૧૪ ゆ i a प्रादाज्जिनो ऽपि Acharya Shri Kailassagarsuri Gyanmandir २ ७ ૮ साप येन, ૧૩ ૧ ૨ ૧ ૧ महिमानममानमस्यै । ૨૭ ૧૬ ૨૩ ૧૧ ૧૮ नैर्मल्यतः शशिकला न च केतकीत्वं, ૨૨ ૧૯ ૨૧ ૨૪ ૨૦ मालातुलां च हरमूर्ध्नि बभार गंगा ॥ १६ ॥ અર્થઃ-તે સુલસા શ્રાવિકા કાઇપણુ અપૂર્વ એવા સમ્યકત્વદર્શનને પામી હતી કે, જે સમ્યકત્વને લીધે શ્રીજિનરાજ એવા શ્રીવીરપ્રભુએ એની (સુલસાની) બહુજ પ્રશંસા કરી. દાખલા તરીકે જેમકે, નિર્મળપણાને લીધે શશિકળાયે શંકરના મસ્તક ઉપર તિલકપણાથી કેતકીપણું અને ગાંગાએ પુષ્પમાળાના સમાનપણું શું ધારણ કર્યું નથી? અર્થાત્ ધા રણ કર્યું છે. For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રર) देव वार. दूरे ऽर्हतो ऽस्तु महनादि नतीच्छया ऽपि, श्रेयःसुरो ऽजनि न सेडुकदर्दुरः किम् । ૧૩ ૧૪ ૧૭ ૧૬ ૧૫ कल्पद्रुमः स्मरणतो ऽपि न कि फलाय, ૨૦ ૨૧ ૧૮ ૧૯ ૨૩ ૨૪ ૨૨ पार्षे ऽपि वा मृगमदो न हि सौरभाय ॥ १७ ॥ અર્થ:-શ્રી અરિહંત પ્રભુનું પૂજનાદિક તે દૂર રહ્યું, પરંતુ તેમને નમસ્કાર કરવાની ઈચ્છાથી સેતુક નામના બ્રાહ્મણને જીવ, કે જે દેડકે થયું હતું, તે પણ શું ઉત્તમ દેવતા નથી થયો? ઉદાહરણ જેમકે, કલ્પવૃક્ષ ફક્ત સ્મરણ કરવાથી શું ઈષ્ટફળ નથી આપતું? અથવા તે સમીપમાં પડેલી કસ્તુરી શું સુગંધ નથી આપતી? અથાત્ આપે છે. (પાતિવૃત્ત) ध्यातः परोऽक्षेऽपि जिनस्त्रिशुद्धया, जीर्णाभिधष्ठिवदिष्टसिद्धयै । सिंधुपद्धयै कुमुदौघलक्ष्म्यै, चकोरतुष्टयै विधुरभ्रगोऽपि ॥१८॥ અર્થ:-જિનેશ્વર ભગવાન પ્રત્યક્ષ ન હોય તે પણ, ત્રિકરણ શુદ્ધિવડે ધ્યાન કરવાથી, જેમ જીર્ણશેઠને આપી તેમ, સર્વે માણસને ઈચ્છિત સિદ્ધિ આપે છે. દાખલા તરીકે, આકાશમાં રહેલો એવો પણ ચંદ્ર સમુદ્રની વૃદ્ધિને માટે, For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २५३) કમળના સમૂહની શેભાને માટે અને ચકોર પક્ષીના હર્ષને અર્થ થાય છે તેમ. ( गुरु द्वार-वसंततिलकावृत्तम् ) नव्यो गुरुः सुरतरुविहितामितद्धि, यत्केवलाय कवलार्थिषु गौतमो ऽभूत् । २१ ૧૭ ૧૬ ૨૨ ,૧૮ ૧૯ तापातुरे ऽमृतरसः किमु शैत्यमेव, नापार्थितो ऽपि वितरत्यजरामरत्वम् ॥ १९ ॥ અર્થ -પ્રમાણ વિનાની રૂદ્ધિ આપનારા ગુરૂ નવીન કલ્પવૃક્ષ સમાન છે, કારણ કે ગતમરૂષિ કવલની (અન્નની) યાચના કરનારા (તાપસ)ને કેવળ જ્ઞાનને અર્થે થયા. દષ્ટાંત જેમકે, પ્રાર્થના નહિ કરે એ પણ અમૃતરસ તાપથી આકુળ થયેલાને ફક્ત શીતળતાજ આપે છે? શું અજરામરપણું નથી આપતે? અર્થાત્ આપે છે. (पृथ्वीवृत्तम् ) कुवोधमतयो ऽभितः कुगुरवो जमाल्यादिवत् , पुनः कचन वज्रवत्सुगुरवो ऽमला जन्मतः। करीरपिचुमंदवन्न घनसारसञ्चंदनाः, घना न च खरोष्ट्रवज्जयतुरंगभद्रद्विपाः ॥ २० ॥ । १० For Private And Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર ) અર્થ:-જમાલિ વિગેરેની માફક કુસ્સાનને વિષે બુદ્ધિ વાળા કુગુરૂઓ સમીપમાં રહેલા દેખાય છે, અર્થાત્ કુગુરૂઓ ઘણું છે, પરંતુ વાસ્વામીની માફક જન્મથી આરંભીને નિર્મળ એવા સગુરૂઓ કોઈકજ સ્થાનકે જોવામાં આવે છે. જેમકે, કેરડા અને લીંબડાની માફક કપૂર અને ચંદનનાં ઉત્તમ વૃક્ષે ઘણાં હતાં નથી, તેમજ ગધેડા અને ઉંટની માફક ઉચ્ચ શ્રવા અશ્વ અને ભદ્ર જાતિના હાથીઓ ઘણા હેતા નથી. (ધ દ્વાર–પદ્માવૃત્ત) विज्ञाय धन्या जिनधर्ममर्म, रज्यंति शय्यंभववन्न जाड्ये । ૮ ૧૦ ૧૧ ૧૨ ૧૩ पीत्वा सिताभावितधेनुदुग्धं, को वाम्लतक्रार्केपयांसि पश्येत् ।। અર્થ:-ધન્ય પુરૂષે જિન ધર્મના મર્મને જાણીને શય્યભવની માફક મૂઢતાને વિષે રાગ કરતા નથી. ઉદાહરણ જેમકે, સાકરથી મિશ્રિત એવા ગાયના દૂધને પીધા પછી કે પુરૂષ ખાટી છાશ અથવા આકડાના દૂધ સામું જુવે? અથોત કેઈ ન જુવે. लब्धे जडः कोऽपि हितेऽपि धर्म,स्तोत्यक्षसौख्यानि शशीव राजा। ૧૫ ૧૪ ૧૩ ૧ ૬ ૧૭ ૧૮ ૨૦ ૧૯ ૨૧ ૨૨ न पंकजं भेक उपति पंकं, क्रमेलको नाम्रमियति निवम् ॥२२॥ For Private And Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) મૂર્ખ અર્થ :-હિતકારક એવા ધર્મ પ્રાપ્ત કર્યા છતાં કાઈકજ પુરૂષ શશી રાજાની માફ્ક ઇંદ્રિયાના સુખને વખાણે છે. જેમકે, દેડકે કમળ પ્રત્યે ન ગમન કરતાં કાદવ પ્રત્યે ગમન કરે છે અને ઉંટ આંબા સમીપે ન જતાં લીંબડા પાસે જાય છે. અર્થાત્ નીચ પુરૂષ નીચ સ્થાનકે જાય છે. ( शक्ति द्वार शार्दुलविक्रीडितवृत्तम् ) ૧ મ अष्टादो ऽपि तथाविधवततपःस्वाध्यायकृत्यासहो, " * ७ ૩ ૧ Sप्युच्चैर्थ्यांनबलेन कर्मरिपुभिर्मुक्तो ऽतिमुक्तो मुनिः । । ૧૩ १७ ૧૦ ૧૬ ૧૫ ૧૪ ૧૨ ૨ ૧ शक्त्या गच्छत तन्न किं हितपथं मुक्त्वा प्रमादोत्तरं, ૧૯ ૨૩ ૧૮ ૨૦ ૨૧ ૨૨ श्रूते च मदालसानुर्भुवो बाल्ये ऽपि योगोज्ज्वलाः ॥ અ:-આઠ વર્ષની વયના અને તેવી ખાલ્યાવસ્થાને લીધેજ તે તે પ્રકારના અહિંસાદિ વ્રત, માસક્ષપણાદિ તપ અને સ્વાધ્યાય કરવાને અશક્ત એવા અતિમુક્ત મુનિ પાતાના ઉત્કૃષ્ટ એવા ધ્યાનબળવડે કર્મરૂપી શત્રુથી મુક્ત થયા. માટે હે ભવ્યજને ! તમે મહા પ્રમાદને ત્યજી શક્તિયે કરીને હિતકારી એવા માર્ગ પ્રત્યે કેમ જતા નથી ? કારણકે, મદાલસાના પુત્રા માલ્યાવસ્થાને વિષે પણ ધ્યાનમાં નિર્મળ થએલા સંભળાય છે. For Private And Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ ૧ ૬ (વસંતતિસ્ત્રાવૃત્ત) शीलं तपश्च बलदेवमुनिश्चरित्वा, - ૧૦ ૧૧ दान प्रदाय रथकृत्रितये ऽण्यशक्तः । एणो मुदा तदनुमोदनया सुरो ऽभू, योगाद्धि सिद्धिमगमञ्चतुरंगिताहिः ॥ २४ ॥ અર્થ -કૃષ્ણના મહેતા ભાઈ બલદેવમુનિ શીળ અને તપનું આચરણ કરી દેવતા થયા, રથકાર (સુતાર) દાન આપીને દેવપદવી પામ્યા, અને હરિણ શીળ, તપ અને દાનમાં અસમર્થ છતાં તેઓની (ઉપરોક્ત બન્નેની) અનુદનાથી દેવતા થયે. ઉપરોક્ત સર્વ ગ્ય છે. કારણ કે ચતુ રંગી પુરૂષ સમાધિના બળથી સિદ્ધિપદને પામે છે. (રામાર-જ્ઞાતિવૃત્તા) शमेन सिद्धय॑ति मतानि कृष्णा, नुजर्षिवत्तीव्रतपो ऽस्तु वा मा। दिनाधिनाथेन कृते ऽन्नपाके, संधुक्षणं कः कुरुते ऽनलस्य ॥२५॥ અર્થતીવ્ર તપશ્ચર્યા કરે અથવા ન કરે પરંતુ મનની અભિલાષાઓ તે કૃષ્ણ મહારાજના નાનાભાઈ ગજસુકમાલની માફક શમતાથીજ સિદ્ધ થાય છે. દાખલા તરીકે જેમકે, સૂર્યથી અન્ન પાકે છતે (ઈ બને છતે) કે પુરૂષ અગ્નિને સળગાવે? અર્થાત કેઈ ન સળગાવે. A - ૬, ૧૬ ૧૭ ૧૩, ૧૪ ૨૦૧૨ For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२५७) (वसंततिलकावृत्तम् ) प्रीत्यै शमी स्वपरयोरपि चंडरुद्र, ५ १० ६ ७ ८ शिष्यो यथात्मनि गुरावपि केवलद्धयो । - ૧૪ ૧ ૧૧ सप्तर्षिसंगतिमवाप्य त्रिशाखनामा, _ ૧૨ ૧૩ ૧૭ ૧૬ चौरो ऽप्यभूद्विलसदुज्ज्वलदिव्यशक्तिः ॥ २६ ॥ અર્થ-જેમ શમતાવાળે ચંડરૂદ્રાચાર્યને શિષ્ય, કેવળ જ્ઞાનની સમૃદ્ધિ કરીને પિતાને વિષે તથા ગુરૂને વિષે પ્રીતિવાળો થયો. તેમ બીજે શમતાવાળે પ્રાણ પણ પિતાને તથા પરને વિષે પ્રીતિવાળો થાય છે. દષ્ટાંત જેમકે, વિશાખ નામનો ચાર પણ સપ્તર્ષિના સંગને પામીને પ્રાકાશિત ઉજવલ દિવ્ય શક્તિવાળે થયે. (यतिद्वार-मालिनोवृत्तम् ) व्रतमपि बहुचीर्ण सातिचारं कुगत्यै, दिनमपि शुचिमुक्त्यै कुंडरीकादिवत्तत् । अहह दहति चित्रावारिपूरो ऽपि शस्य, भृशमपि कृशपाथः स्वातिजं पाति तूंजन ॥२७॥ ૧૭ ૧૮ ૧૯ ૨૦ For Private And Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) અર્થ -ચિરકાળ પર્યત પણ અતિચારયુક્ત પાળે તો કુમતિને અર્થે કુંડરીકની માફક થાય છે, અને તેજ ત એક દિવસ પણ નિરતિચારપણે પાળ્યું હોય, તે પુંડરીકની માફક મુક્તિદાતા થાય છે. તે ઉપર દષ્ટાંત બતાવે છે. એ ખેદની વાત છે કે, ચિત્રા નક્ષત્રમાં વરસેલે ઘણા મેઘ પણ ધાન્યને બાળી નાખે છે, અને સ્વાતિ નક્ષત્રમાં વસેલો અપ મેઘ સમગ્ર પ્રાણીઓનું રક્ષણ કરે છે. (9 ) व्रतेन शुचिनापि किं किमथ सद्गुरूपासने, रुदायिनृपमारकश्रमणवत्सपापात्मनः। ૦ ૧૧ ૧૩ ૧૨ शिरस्थविषहन्मणिः फणिगणः किमानंदनः, ૧૬ ૧૫ ૧૮ ૧૪ ૧૭. स चंदनवनस्थितः किमथवा जगत्तापहृत् ॥ २८ ॥ અર્થ-ઉદાયિ રાજાને મારનાર સાધુની માફક પાપયુક્ત છે મન જેનું એવા પુરૂષને પવિત્ર વ્રત કરીને શું? અથવા તે સદ્દગુરૂની ઉપાસના વડે કરીને પણ શું? અથોત કંઈ પણ નહિ. ઉદાહરણ જેમકે, મસ્તક ઉપર વિષાવહારી મણિને ધારણ કરનાર સર્પસમૂહ શું આનંદ આપનારે છે? - અથવા તે ચંદનના વનને વિષે ક્રીડા કરનારે તેજ સર્ષસમૂહ શું જગતના તાપને દૂર કરનાર છે? અર્થાત્ નથી For Private And Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) (શ્રાવજકા–ધામૃત્તમ્) ૩ ૪ ફ્ ૫ ૬ ૧૨ ૧ ૧ साधोरन्हाय सिद्धिः सुचरणकरणैः श्रावकस्यापि हि स्या, E ૧ ૦ न्मध्ये sष्टानां भवानां शशिविषदगुणानंदनानंदवृत्तेः । ૧૩ ૧૭ ૧૬ १७ ૧૮ ૧૫ चेन्नौभिः शीघ्रगाभिर्जलधिजलपथैस्तीरदेशेषु पांथाः, ૧૨ ૧૪ ૨૦ ૧૯ ૨૬ ૨૧ ૨૩ ૨૫ ૨૪ के चिद्यान्त्याशुनान्येहयकरभरथैर्भूपथैः किं क्रमेण ।। २९ ॥ અ:-સારી રીતે મનાર ચારિત્ર પાળવાથી સાધુની શીઘ્ર સિદ્ધિ થાય છે; શ્રાવકની પણ ચંદ્ર સમાન નિર્મળ ગુણુથી આનંદકારી આનંદ નામના શ્રાવકના સમાન આચરણે કરીને આઠ ભવમાં સિદ્ધિ થાય છે. દૃષ્ટાંત તરીકે જેમકે, કેટલાક મુસાફ શીઘ્ર મુસાફરી કરનારા વહાણુથી જળમાર્ગે કરીને સામે તીરે જલદી પહોંચે છે, તેા બીજા મુસાફરો અશ્વ, ઉંટ અને રથાએ કરીને ભૂમિમાર્ગે થઈ અનુક્રમે તે સ્થાનકે શું નથી જતા ? અર્થાત્ જાય છે. ૧ सम्यक्त्वोदारतेजा नवनवफलदावर्त्त रूपव्रतालिः, ૩ ૪ + सिद्धांतोक्तैकविंशत्यमलगुणगतिः श्राद्धधर्मस्तुरंगः । G ૧૧ ૧૭ ૧૨ प्रापयतं भवान्यति शिवपुरं कामदेवादिवत्तत्, ૧૫ ૧૩ ૧૪ मिथ्यात्वाधीशशंकादि कहयहरतोयत्नतोरक्षणीयः ॥ ३० ॥ For Private And Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૦ ) અર્થ:-સમ્યક્ત્વ રૂપ ઉદાર તેજવાળા, નવીન નવીન ફળદાયક ગાળાકાર કુંડાળારૂપ આર વ્રતની પંક્તિવાળા અને સિદ્ધાંતમાં કથેલા એકવશ ગુણરૂપ ગતિ છે જેની એવ શ્રાવકધર્મરૂપ અશ્વ, કામદેવાદિ શ્રાવકાની માક સસ્પેંસાર સમુદ્રના અંતને પમાડી મેાક્ષનગર પ્રત્યે પહોંચાડે છે; માટે મિથ્યાત્વરૂપ શકા, કાંક્ષાદિક અવચારોથી એ શ્રાવકધર્મરૂપ અશ્વ યત્ન કરી રક્ષણ કરવા ચેાગ્ય છે. ૧ ૨ ૩ ૪ अक्षुद्रो रूपसौम्यो विनयनययुतः क्रूरताशाठ्य मुक्तो, પ્ ૬ ७ मध्यस्थो दीर्घदर्शी परहितनिरतो लब्धलक्षः कृतज्ञः । ૬ ૧ ૧ ૧૨ ૧૩ ૧૪ सदाक्षिण्यो विशेषी सदयगुणरुचिः सत्कथाः पक्षयुक्तो, う ૧૫ ૧૬ ૧૮ ૧૭ ૧ ૯ ૨૦ · वृद्धा लज्जनो यः शुभजनदयितो धर्मरत्नस्य योग्यः ॥ ३१ ॥ અર્થ:-ખીજાઓના છિદ્રને નહિ શેાધનારા, રૂપવાળા, સામ્ય, શુરૂ વિગેરે મ્હાટા પુરૂષાના વિનય કરનારા, નીતિવાળા, કરપણાથી અને માયાવીપણાથી રહિત, કદાગ્રહ નહિ કરનારા, ભવિષ્યમાં સારૂ કેવી રીતે થાય તેના વિચાર કરનારા, અન્યજનાનું ભલું કરવામાં તત્પર, અવસરના જાણુ, સારા સરળ સ્વભાવવાળા, વિશેષ જાણ, દયાવાળા, ગુણને વિષે પ્રીતિ ધરનારા, સારી વાર્તા કરનારા, અન્ને પક્ષવાળે, વૃદ્ધ પુરૂષને યાગ્ય, લજ્જાવાળા, અને સારા માણસોને પ્રિય; એ એકવિશ ગુણવાળા જે પુરૂષ હાય તે ધર્મરત્નને ચાગ્ય છે. For Private And Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૬૬ ) ( प्राणातिपातविरमणद्वार - शार्दुलविक्रीडितवृत्तम् ) ૩ ૪ ૫ 1 ર ૬ धर्माणां गुरुरेव जंतुषु दयाधर्मस्ततो संस्थितः, રે ७ ૧૦ ૧ ૧ श्रीवत्रायुधचक्रवर्तिसदृशां नो संगमादेर्हृदि । ૧૪ ૧૩ ૧૫ ૧૨ ૧૭ ૧૬ चूलायां कनकाचलस्य रमते कल्पद्रुमो नो मरौ, ૨૫ ૧૮ ૨૪ ૨૩ ૨૩ ૨૨ ૧૯ ૨૭ किं चैरावरणवारण: कुनृपतेर्द्वारे ऽस्ति यः स्वः पतेः ||३२|| અર્થઃ–પ્રાણીઓને વિષે દયાધર્મરૂપ ધર્મ સમગ્ર ધર્મોમાં શ્રેષ્ઠ છે, અને તેજ કારણથી તે દયાધર્મ શ્રી વાયુધ ચક્રવતી જેવા પુરૂષાના હૃદયમાં રહેલા છે. સંગમ દેવ પ્રમુખના હૃદયમાં રહેલે નથી. દાખલા તરીકે જેમ, કલ્પવૃક્ષ મેરૂપર્વતની થૂલિકા ઉપર હાય છે, પરંતુ મરૂભૂમિને વિષે હાતું નથી. વળી ઇંદ્રના દ્વારને વિષે રહેનારા ઐરાવણ હતી બીજા તુચ્છ રાજાને ત્યાં શું હાય ખરા ? અર્થાત્ નજ હાય. ૬ ' R ૩ ૫ ७ एका जीवदयैव नित्यसुखदा तन्नेमिना स्वामिना, . -- ૧૦ ૧૧ ૧૨ ૧૩ कन्याराज्यधनादि फल्गुतृणवत् संत्यज्य सैवादृता । ૬૫ ૧૬ ૧૪ ૧૭ ૧૮ ૧૯ ૨૨ ૨૩ ૨૦૨૧ ૨૪ सो sवास्य किमुच्यते निजहिते नान्योऽपि मंदायते, ૩૧ ૨૫ ૨૬ २७ ૨૮ ૩૨ ૩૩ ૩૦ ૨૯ किं कस्याप्यजरामरत्वमथवा नेष्टं सुखं शाश्वतम् ||३३|| For Private And Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૨ ) અર્થ: એકલી જીવદયાજ નિત્યસુખ આપનારી છે, માટે શ્રી નેમિનાથ પ્રભુએ રાજીમતી કન્યા, મ્હાનું રાજ્ય અને ધન વિગેરેને તુચ્છ તૃણુની માફક ત્યાગ કરીને એ જીવદયાનો સ્વીકાર કર્યો હતા. અરે! એ શ્રી નેમીનાથ તા તીર્થંકર હતા એટલે એમની તા શી વાત કરવી ? પરંતુ કાઇ બીજે સાધારણ માણુસ હાય તા તે પણ પેાતાના હિતને વિષે મદ આચરણ કરતા નથી. અથવા તા શું કાઈ જીવને અજરામરપણું કે શાશ્વતસુખ ઈષ્ટ નથી લાગતું ? અર્થાત્ સર્વને અજરામરપણું અને શાશ્વતસુખ ષ્ટિ છે. ( मृषावाद विरमणद्वार - रथोद्धतावृत्तम् ) ૪ ↑ ર ૩ ૧ પ્ संकटे sपि न महान् मृषा बदे, दत्तमातुलककालिकार्यवत् । ૧ ૧ ૧૦ ૧૨ ૧૫ ૧૪ ૧૩ चंदनः सुरभिरमर्षणे, पीक्षुतरसोऽपि पीलने ||३४|| અ:-મહાન પુરૂષ સંકટને વિષે પણ દત્તપુરાહિતના મામા કાલિકાચાર્યની માફ્ક અસત્ય ખેલે નહિ, જેમકે, ચદન પાષાણની સાથે ઘસાયે છતે ( ઘસવાથી પણ ) સુગંધ આપે છે, અને શૈલડી પીલાયે છતે ( પીલવાથી પણ) અદ્ભુત મધુર રસ આપે છે. ( शार्दुलविक्रीडितवृत्तम् ) ૩ घोरां दुर्गतिमेत्यलीकल व मध्यभ्यर्थितोऽपि बुबन, वादे नारदपर्वताख्यसुहृदोर्यद्रद्रसुर्भूपतिः ।। ૧૧ ૧૦ ૧ ૨ ૧૩ For Private And Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રર) _૧૭, ૧૫ ૧૬ ૧૮ ૨૦ चक्रे ऽर्चाविधुरो विरंचिरनृतात् केतक्यनिष्टा मृषा-, ૧૯ ૨૪ ૨૫ ૨૧૧૪ ૨૪ ૨૩ ૨૨ साक्ष्यारिक न हरिभवन महितः सत्यात्परीक्षाक्षणे ॥३५॥ અર્થ-અન્ય માણસે પ્રાર્થના કર્યા છતાં પણ જે કઈ પ્રાણ લેશમાત્ર પણ જૂઠું બોલે તે તે ભયંકર દુર્ગતિ પામે છે. જેમ નારદ અને પર્વત એ બે મિત્રોના વિવાદમાં વસુ રાજા અસત્ય બેલી દુર્ગતિ પામે. દષ્ટાંત યથા, શું મહાદેવે બ્રહ્માને જૂઠ બોલવાથી અપૂજ્ય કર્યા નથી? તેમજ કેતકીને જૂઠી સાક્ષિથી અનિષ્ટ કરી નથી ? અને પરીક્ષાને સમયે સત્ય વચન બોલવાથી વિષ્ણુને પૂજ્ય કર્યો નથી ? અર્થાત કયા છે. ( अदत्तादानविरतिद्वार-वसंततिलकावृत्तम् ) वैराग्यशत्रहतमोहतमो ऽमलांत, दृष्याऽपदिष्टपरिदृष्टहिताहितार्थः। વીૉડ શુદ્ધતિ જબેન રબારીवाऽपैति वा दवजवो जलदेन किं न ॥ ३६॥ અર્થ-વૈરાગ્ય રૂ૫ શસ્ત્રથી હણાયું છે મેહરૂપી અજ્ઞાન જેનું એવી પિતાની નિર્મળ અંતર્દષ્ટિથી દેખાડયા છે અને જાણ્યા છે હિત તેમજ અહિત (ઉપાદેય તથા હેય) પદાર્થો ૨ ( ૧ ૧ ૧ ૨ ૧ ૩ For Private And Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ ૧ ૧૫ ૯ ૧૮ (ર૬). જેણે એ ચેર પણ દઢપહારી ચેરની માફક શમતાએ કરીને શુદ્ધ થાય છે. દષ્ટાંત યથા, દાવાનળને વેગ શું મેઘના જળથી શાંત નથી થતું? અર્થાત્ થાય છે. नानाकलाविदपि लाघवमेति चौर्या,द्वियानताम्रफलचौर इव प्रियार्थे । दोषो महानधिगुणे ऽपि हि लांछनाय, - ૧૨ ૧૩ ૧૨ 3 रत्नाकरे कुजलवच्छशवत् शुधांशौ ॥ ३७॥ અર્થ:-પિતાની પ્રિયાને અર્થે વિદ્યાના બળથી નમાવેલા આમ્ર વૃક્ષના ફળના ચેરની માફક નાના પ્રકારની કળાને જાણનારે પુરૂષ પણ ચેરના કૃત્યથી લઘુતાને પામે છે. દષ્ટાંત યથા, અધિક ગુણવાળાને વિષે પણ હેટ દોષ કલંકને અર્થ થાય છે. જેમાં સમુદ્રને વિષે ખારું જળ અને ચંદ્રને વિષે હરિણ કલંકરૂપ થયા. ___ अब्रह्मविरतिद्वार. स्युर्ब्रह्मणा नृसुरमोक्षसुखानि किं तु, जबूमुनेः सुभगताभिनवैव काचित् । ૧૬ ૧૫ ૧૩ ૧૨ ૧૪ ૧૧ ૧૦) भेजुवेतं सममनेन मुदा प्रियास्ता, ૧૮ ૨૦ ૨૧ ૧૭ ૧૯, अन्यारता सह जगाम च केवलश्रीः ॥३८ ।। For Private And Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર ) અર્થ છે કે ઘણા જનોને બ્રહ્મચર્ય પાળવાથી મનુષ્ય, દેવ અને મેક્ષનાં સુખ પ્રાપ્ત થાય છે, તે પણ તે (બ્રહ્મચર્ય)થી જંબુસ્વામીને તે કેઈ નવીનજ સાભાગ્યપણું પ્રાપ્ત થયું; કારણ કે, જંબુસ્વામીની સ્ત્રીએ પણ તેમની જ સાથે હવેથી દીક્ષા લીધી અને કેવળ જ્ઞાનરૂપી લક્ષ્મી પણ બીજા કઈ ઉપર આસક્ત નહિ થતાં તેમની જ સાથે ગઈ. ૯ ૮ ૭, ૧૦ न ब्रह्मतः सकलशर्मकृतश्चलन्ति, धीराः सुदर्शन इच व्यसने धने ऽपि । शेषो ऽब्धिवृद्धलहरीचलशैलवल्ग, भुनमौलिरपि विश्वभरं विभर्ति ॥३९॥ અર્થ-પૈર્યવંત પુરૂષે ગહન દુઃખમાં પડ્યા છતાં પણ સુદર્શનશેઠની માફક સમસુખ આપનાર બ્રહ્મચર્યવ્રતથી ચલિત થતા નથી. ઉદાહરણ યથા, સમુદ્રના મહેટા તરંગોથી કંપતા એવા પર્વતને લીધે ધ્રુજતી એવી પૃથ્વીથી નમી ગયો છે મુકુટ જેનો એ પણ શેષ વિશ્વના ભારને ધારણ કરે છે. परिग्रहपरिमाणद्वार. विश्वोपकारि धनमल्पमपि प्रशस्यं, ૧૫ कि नंदवत् फलममान परिग्रहेण । For Private And Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રદ) ૧૨, ૧૧ ૧૦ ૧૫ ૧૩ ૧૪ भीत्यै यथा हिमरुचिन तथा हिमोघः, ૨૦ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૩ स्याद्वा यथा ऽत्र जलदो जलधिस्तथान ॥ ४० ॥ અર્થ-ડું એવું પણ વિશ્વને ઉપકાર કરવાવાળું ધન પ્રશંસા કરવા લાગ્યા છે, પરંતુ નંદરાજાની માફક પ્રમાણ રહિત એવા પરિગ્રહ કરીને શું? અર્થાત કંઈ નહિ. દષ્ટાંત યથા, હિમરૂચિ એટલે શીતળ કિરણે વાળ ચંદ્ર લેકને જેવી પ્રીતિ ઉત્પન્ન કરે છે, તેવી હિમને સમૂહ લેકને પ્રીતિ ઉત્પન્ન કરી શક્તિ નથી. તેમજ વળી મેઘ જેવી પ્રીતિ ઉત્પન્ન કરે છે તેવી સમુદ્ર (ખારા સમુદ્ર) પ્રીતિ ઉત્પન્ન કરતું નથી. અર્થાત્ ચંદ્ર અને મેઘ નાના છે તો પણ તે લેકને ઉપકાર કરનારા હોવાથી વખાણાય છે અને હિમ તથા સમુદ્ર બહુ હેટા છતાં લેકને ઉપકાર કરનાર ન હોવાથી વખાણતા નથી. धन्यः परिग्रहमितैः सुखभाग न पापी, ૫ ૯ ૧૦ ૧૧૮ ૬ ૭ पाअम्मणो वणिगिवैधहदीश्वरो ऽपि । ૧૮ ૧૭ ૧૩ ૧૬ ૧૪ बंद्यः कृतादरमहो जगतो मितश्रीः, (૨૦ ૧૫ ર વરાધિમાધવપુશરાબર શી છે ? / અર્થ:-ભાગ્યવંત પુરૂષ પરિગ્રહના પરિમાણથી સુખી થાય છે. પણ કેટી ધનવાળે છતાં લાકડાના ભારને લાવનાર ૧૯ For Private And Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧ ૬ ( ૨૬૭ ) ( વહન કરનાર) મમ્મણુ શેઠની માફક લાભો પુરૂષ સુખી નથી. ઉદાહરણ યથા, ચંદ્ર પરિમિત લક્ષ્મીવાળા (બીજના ચંદ્ર થાડી કળાવાળા ) હાય છે ત્યારે લેાકેા હૈને આદરથી વંદન કરે છે; પરન્તુ જ્યારે તેજ ચદ્ર અધિક અધિક કિરણવાળા થાય છે ત્યારે કલ યુક્ત થાય છે. ( લિયિતિurr. ) ૫ सीमस्थ जofai निजकालमाने, ataravia Trian जीवलोकः । ૪ ૩ ७ च ૧૧ . दिग्यानमानमपि जंतुहिताय तद्वत्, ૧૪ ૧૨ ૧૩ ૧૫ स्याच्चारुदत्तवदिहाप्रयतो ऽतिदुःखी ॥ ४२ ॥ ૧૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અ:-સમુદ્ર પેાતાની મર્યાદામાં રહે છતે તથા શીયાળા, ઉનાળા અને ચામાસું પોતપોતાની કાળ મર્યાદામાં રહે છતે આ જીવલેાક સુખે જીવે છે. તેવી રીતે દિશાના પરિમાણુનું વ્રત પણ જીવેાના કલ્યાણને અર્થે થાય છે; પર ંતુ આ વ્રતના અનાદર કરનાર પુરૂષ ચારૂદત્તની માફક બહુ દુ:ખી થાય છે. ૧૧ ७ ૧૨ ૧૦ hi वा ( fશયનવૃત્તમ્ ) ૪ ૩ न गम्यं नाऽगम्यं कचिदकृतदिग्यानविरतेः, ૯ सततगतिरेकर्त्रवसतिः । For Private And Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૬૮) द्वितीयद्वीपांतर्गतभरतमाक्रांतजलधि, ૧૪ ૧૭ ૨૦ ने किं द्रौ पद्यर्थे हरिरमरकंकापुरमगात् ॥ ४३ ।। અર્થ-જેણે દિગ્વિરમણ વ્રત અંગીકાર કર્યું નથી, તેને કેઈપણ સ્થાન જવા યોગ્ય અથવા ન જવાયેગ્ય નથી. અથવા તે વિશ્વને વિષે નિરંતર ગતિ કરનાર એ જે વાયુ તે એક સ્થાનકે નિવાસ કરનારે કેવી રીતે થાય? દષ્ટાંત યથા, શ્રીકૃષ્ણ વાસુદેવ દ્રૌપદીને અર્થે સમુદ્રને ઉલંઘીને ધાતકી નામના બીજા દ્વીપમાં રહેલા ભરતક્ષેત્રમાં અમરકંકા નગરી પ્રત્યે શું નહાતા ગયા? અથતુ ગયા હતા. (भोगोपभोग विरमणद्वार-वसंततिलकावृत्तम् ) - ૧૭ - ૧૩ ૧૨, ૧૧ ૧૬ ૧૪. भोगोपभोगनियमो ऽपि शिवाय चेन्न, ૧૦, ૬ ૭ ૮ ૯ स्याद्रंकचूल इव देवपदप्रदस्तु । पीणाति चातकमनन्यरतिः पयोद,શાશનૈશાસકૃતં સર્વત કષ્ટ | અર્થ-જે ભેગેપભેગને નિયમ મોક્ષ આપનાર થતું નથી, પણ તે વંકચૂલને થયે તેમ (અન્યજનેને) દેવપદવી આપનાર તે થાયજ છે. કહે છે કે, મેઘ, બીજા કેઈ ઉપર નથી પ્રીતિ જેને એવા ચાતક પક્ષીને સંતોષ For Private And Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૬૧ ) આપે છે; અને વસંત, આમ્રફળ (માર તથા કેરી)ને ખાવામાં પ્રીતિવાળા કાર્કિલને સતાષ પમાડે છે. २ ૩ ૬ ૫ भोगादिलोलुपतया लघुता न शर्म, ૧ ૪ श्रीब्रह्मदत्तसखिविप्रकुटुंबवत् स्यात् । ७ ૧૦ G पीताधिकेंदुरुचिरुज्झति सीम सिंधुः, ૧૩ ૧૪ ૧૨ ૧૩ ૧૫ aat sपि गौतमकलत्ररतश्च शप्तः || ४५ ॥ અ: પ્રદાદત્ત ચક્રવતીના મિત્ર બ્રાહ્મણના કુટુંબની માક ભાગાદિકની લેાલુપતાને લીધે માણસને લઘુતા પ્રાપ્ત થાય છે, પરંતુ સુખ થતું નથી. દૃષ્ટાંત યથા, સમુદ્રે ચંદ્રની કળાનું પાન કર્યું તેા તે મર્યાદાના ત્યાગ કરે છે અને ઇંદ્ર ગાતમ રૂષિની સ્ત્રીને વિષે આસક્ત થયે તે તેને શાપ મળ્યા છે. अनर्थदंडविरमणद्वार. ७ ૬ ૯ ૧ नाऽनर्थदंडमघदं दधते महांत, ૫ ૩ * एकेमात्र विजयीव स चेटभूपः । ૧૬ ૧૭ ૧૧ ૧૫ लोकस्य जाड्यहृतये तरणेः प्रभान्हि, ૧૮ ૧૨ ૧૪ ૧૩ ૨૦ ૧૯ तापच्छिदे च शशिनो निशि नो तदयै ॥ ४६ ॥ For Private And Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૦) અર્થ-ફક્ત એકજ બાણથી વિજયી થએલા ચેડા રાજાની માફક મહાંત પુરૂ પાપદાયક એવા અનર્થદંડને ધારણ કરતા નથી. દષ્ટાંત યથા, દિવસે સૂર્યનાં કિરણે લેકની ટાઢ દૂર કરવાને માટે છે અને રાત્રિએ ચંદ્રનાં કિરણે તાપને દૂર કરવા માટે છે, પરંતુ એકે લેકેને પીડા કરવાને અર્થે નથી થતા. मूढो मुधैति कुगतिं धिंगनर्थदंडात्, चक्रित्वमिच्छुरिव भूभदशोकचंद्रः। ૧૯ ૨૦ ૧૮ ૨૧ ૧૧ किं नांगभंगमयते शरभो ऽब्दशब्द,मभ्युत्पतन् परिणमंश्च गजो ऽनुशैलम् ॥ ४७ ॥ અર્થ -ચક્રવતી થવાની ઈચ્છાવાળા અશોકચંદ્ર રાજાની માફક, મૂઢ પુરૂષ અનર્થદંડથી નરકાદિ મુગતિ પામે છે, માટે તે અનર્થદંડને ધિક્કાર છે. દષ્ટાંત યથા, મેઘના શબ્દ સામે ઉછળ એ અષ્ટાપદ પ્રાણી અને દરેક પર્વત પર દંતપ્રહાર કરતે એ હાથી એ બન્ને જણાનું શરીર શું ભાગી જતું નથી? અર્થાત્ ભાગી જાય છે. सामायिकद्वार. सामायिक द्विघटिक चिरकर्मभेदि, चंद्रावतंसकवदुच्चधियोऽत्र किं तु । For Private And Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૭૨ ) ૧૭ જર્ ૧૩ स्पर्शे ऽपि सत्यमुदकं मलिनत्वनाशि, Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ ૨૦ ૧૪ ૧૫ ૧૬ ૧૭ घोरं तमो हरति वा कृत एव दीपः ॥ ४८ ॥ અર્થ –ચંદ્રાવત સક રાજાની માફક એ ઘડી પાળેલું સામયિક પણુ લાંખા વખતના કર્મના નાશ કરે છે, તે પછી એ સામાયિક ઉચ્ચ બુદ્ધિવાળા પુરૂષના કર્મના નાશ કરે તેની તા વાતજ શી કરવી ? એ વાત સત્ય છે કે, જળ ક્રૂક્ત સ્પર્શથીજ મલિનતાના નાશ કરે છે, અથવા પ્રગટ કરેલા દીવા તુરતજ ઘાર અંધકારના નાશ કરે છે. ૪ ૫ ૩ सामायिकं समतयारिसुहृत्सुसिद्धयै, * પ प्रद्योतमुक्तिकृदुदायिमराजवत् स्यात् । ૧૧ ૧૨ सच्चंदनांशुकमिवास्फुटकुष्टभाजः, - ي ૧૦ ઘર 39 ૧૩ स्तत्कुर्वतः कपटतो बहिरंग शुद्धये ॥ ४९ ॥ અર્થ:-શત્રુ અને મિત્રને વિષે સમભાવ રાખીને સામાયિક કર્યુ હાય તા તે, પ્રūાતન શાને છેાડી મુકનારા ઉદાયન શાને થયું તેમ મુક્તિને અર્થે થાય છે; પર ંતુ જો તે કપટથી કર્યું ઢાય તેપણ તે જેને ફાડના રાગ સ્પષ્ટ પ્રગટ થયા નથી એવા માણસને ચંદનના લેપ તથા વજ્ર ઓઢાડવાની માફક ફક્ત બહારની અંગશુદ્ધિને અર્થે થાય છે, For Private And Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ૩. (૨૭ર) ફાયરિવાર, જાવામાઘ સાળંગ, कोकाशवद्विपदमेति जनः प्रमादी। धत्ते प्रभो दिनचरो न निशाकरो ऽपि, ૧૮ ૧૯ ૧૬ ૧૪ ૧૫ ૧૭ नस्तूयते ऽपि च पयोभृदकालवृष्टः ॥ ५० ॥ અર્થ -પ્રમાદી માણસ, દેશાવકાશિક વ્રતને ત્યજી દઈને કાકજંધ રાજા અને કેકાર સુતારની માફક વિપત્તિ પામે છે. દષ્ટાંત યથા, દિવસે ઉદય પામેલે ચંદ્ર કાંતિને ધારણ કરતે નથી અને અકાળે વરસે મેઘ લેકેથી વખાણાતો નથી. (માજિનીવૃત્ત) गुरुवचन वियोगाज्ञातदेशावकाशो, विपदि तरति पुण्याच्चेयथा लोहजधः । हयमयवृषभा वा स्वामिना वाह्यमानाः, ૧૦ ૧૦ ૧૬ ૧૫ ૧૪ ૧ सततममितगत्या किं हितं स्वस्य कुर्युः ॥ ५१ ॥ અર્થ-ગુરૂના વચનના વિયેગને લીધે નથી જાણ્યું દેશાવકાશિક વ્રત જેણે એ પુરૂષ વિપત્તિને વિષે પડ્યા છતાં પણ હજધની માફક પુણ્યથી કણને તરે છે. ઉદાહરણ ૧૨ For Private And Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭૩) યથા, સ્વામીએ નિરંતર અપ્રમાણ ગતિવડે વહન કરેલા અશ્વ, ઉંટ, અને બળદ શું પિતાનું હિત કરે ? અર્થાત નજ કરે. (ઊંઘવાર-કુમાજિળીવૃત્ત) शुचिपौषधेन मुनितुल्यतेति किं, जिनतापि मेघस्थवद्भवेत् क्रमात् । ૧૫ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૬ ૧૮ ૧૭ किमु निर्दनस्य मणिनेष्टदायिना,धनितुल्यतैव नृपतुल्यतान किम् ।। અર્થ-પવિત્ર એવા પિષધ વ્રત કરીને ગૃહસ્થને પણ મુનિની તુલ્યતા પ્રાપ્ત થાય છે તેમાં શું નવાઈ? પરંતુ તે પૈષધ વ્રતથી અનુક્રમે મેઘરથની માફક તીર્થકર પદ પણ પ્રાપ્ત થાય છે. દાંત યથા, નિર્ધન પુરૂષને, ઇચ્છિત અર્થ આપનારા ચિંતામણિ રત્નથી શું ધનવાનની તુલ્યતા થાય છે અને રાજાની તુલ્યતા શું નથી થતી? ( પરંતતિશાપુરા) सत्पौषधं विविधसिद्धिदमौषधं य. तद्भावनाशमरसाईहदग्निलोढः। स्वः सागरंदुरणनि स्फुटरेममूर्तिरौर्याग्नितप्तविमलो ऽद्विरिवाब्धिमंथाः ॥ ५३ ।। For Private And Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭) અથડ-વિવિધ સિદ્ધિને આપવામાં ઓષધરૂપ જે પૈષધ ત્રિત છે, તેની ભાવનામાં શમતારૂપ રસે કરીને ભિંજાએલું જે હૃદય તે રૂપ અગ્નિથી શિત થએલે સાગરચંદ્ર રાજા વડવાનળ અગ્નિના તાપથી નિર્મળ થએલા મેરૂ પર્વતની માફક ફુટ સુવર્ણ સમાન દેહ છે જેને એ છતે સ્વર્ગને વિષે ગયા છે. ( અતિથી જમાનાન્નર- નવૃત્ત किमपि फलमपूर्व संविभागस्य साधो, ૧૦ ૯ यदभिलषितसिद्धथै मूलदेवे ऽपि माषाः । ऋशमपि हि सुपात्रे न्यस्तमुचैः फलद्रये, ૧૯ ૨૧ ૨૨ ૨૦ ૨૩ ननु तृणमपि धेनोर्दुग्धपीयूषदृष्ट्यै ॥ ५४ ॥ અર્થ-મુનિરાજ પ્રત્યે પાત્રદાનનું કોઈ અપૂર્વજ ફળ છે. કારણ સાધુ મુનિરાજને વહેરાવેલા મોષ (અડદબાકુળા) પણ મૂળદેવને ઇચ્છિત વસ્તુની સિદ્ધિ આપનારા થયા છે. નિ થોડું પણ સુપાત્રને વિષે આપેલું હોય તે તે ઉત્કૃષ્ટ ફળની સિદ્ધિને માટે થાય છે. દાખલા તરીકે યથા, ગાયને આપેલું ઘાસ પણ દૂધરૂપ અમૃતની વૃદ્ધિને માટે થાય છે. For Private And Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭) यदसदपि ददौ प्राक् शालिभद्रोऽतिथेः स्वं, ૯ ૧૧ ૧૨ ૧૦ ૧૭ ૧૫ ૧૪, ૧૭ ૧૬ तदसदपि स लेभे कामद्धिः क मत्यः । ૨૦ ૧૮ ૧૯ ૨૨ ૨૩ ૨૧ ૨૯ ૨૪ ૩૦ क भुवि जलधिरिंदुः कांबरे तं स पुष्णा, ૨૮ ૨૬ ૨૭ ૨૫ त्यमृतभृतपयोदं शोषणे ऽप्यौर्ववन्हेः ॥ ५५ ।। અર્થ-પૂર્વ ભવે શાલિભદ્ર, જે પરમાત્ર (ખીર) રૂપ પિતાની વસ્તુ નહિ છતાં પણ મુનિરાજને વહેરાવી; તેથી તેણે મનુષ્ય લોકમાં નહિ મળી શકે તેવું સુખ પ્રાપ્ત કર્યું. નહિ તે દેવસમૃદ્ધિ કયાં અને મનુષ્યપણું ક્યાં? દષ્ટાંત યથા, સમુદ્ર પૃથ્વી ઉપર છે અને ચંદ્ર આકાશમાં છે તે પણ તે ચંદ્ર, વડવાનળના અગ્નિથી શેષણ થયા છતાં પણ જળવડે મેઘની પુષ્ટિ કરનારા સમુદ્રનું પિષણ કરે છે. (સાત વર-કર્ષા ) बपि पुण्यवृद्धये, वपेद्धनं संपतिराजवद्धनी । ૧૩ ૫ ૧ ૧ ૧૪ ૯ कृषीवल केवलशालितंदुलान् , वपेत्स कि योऽखिलशस्यलालसः।। અર્થ -ધનવાન માણસે સંપ્રતિ રાજાની માફક પુણ્યની વૃદ્ધિને અર્થ સાતે ક્ષેત્રમાં ધન વાવવું. ઉદાહરણ યથા, સર્વ પ્રકારના ધાન્યની ઈછાવાળો ખેડુત શું ફક્ત શાલિના ચખાનેજ વાવે છે? ના, સર્વે પ્રકારના ધાન્યને વાવે છે. ફરજન ૧૦ For Private And Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬ ) (દ્રયગ્રાવૃત્તમ્ ) ૧ ૬ क्षेत्राणि सप्तापि फलति सर्व, मध्येककं कक्लिजवत् सुजुष्टम् । ૧૪ ૧૩ ૧૧ ૧૧ ૧૨ ૧૭ यत्पुण्यमा रार्त्तिकसप्तदीपै, - रेकेनतन्मंगलदीपकेन ॥ ५७ ॥ h અર્થ:-સાતે ક્ષેત્ર તા સર્વે પ્રકારનાં ફળદાર્થી થાય; પરંતુ સારી રીતે સેવન કરેલું એક ક્ષેત્ર પણ કલ્કિપુત્રને થયું તેમ સર્વે પ્રકારનાં ફળ આપનારૂં થાય છે. દષ્ટાંત યથા, આ રતીના સાત દીવાથી જે પુણ્ય થાય છે તે પુણ્ય એક મંગળ દીવાથી પણ થાય છે. ( जिन विद्यार-वसंततिलकावृत्तम् ) う २ ૪ ૩ 9 ૧ बिम्बं ari लघु चारित्र विद्यु न्माल्यादिवत् परभवेऽपि शुमाय जैनम् । { ø ૧૧ ૫ ૧૬ ૧૨ ૧૩ ૧૪ ૨૫ ध्यातुर्गुरुलघुर पीप्सितदायिमंत्रः, मारदौस्थ्यभावधनविघ्नभिदे न किं स्यात् ।। ५८ ।। ૧૭ ૧૯ ૧૮ અ આ લાકમાં એક પણ મ્હાટું અગર ' ન્હાનું જિનષિખ કરાવ્યું હોય તા તે વિદ્યુાલિને થયું તેમ પરભવન વિષે પણ કલ્યાણને માટે થાય છે. ઉદાહરણ તરીકે જેમ, મોટા વા ન્હાના એવા પશુ ઇષ્ટ ફળ દેનારે મંત્ર, ધ્યાન ધરનારાના પૂર્વભવના દુષ્ટ કર્મથી થએલા દ્રારિદ્રપણારૂપ બય'કર વિાને ભેદવાને માટે શું નથી થતે ? અથા થાય છે.ત્ For Private And Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૭) ( शार्दूलविक्रीडितवृत्तम् ) ૩ निर्मायाईतबिंबमाईतपदस्थानाग्रिमं धार्मिकः, ७ ૯ ૮ o * ૫ स्वात्मानं च परं च निर्मलयति स्तुत्यर्चनावंदनैः । ૧૪ ૨૧ ૧૦ ૧૫ ૧૨ ૬૩ मंत्री श्रेणिकसूरिवार्द्धकसुतं मोहांधकारे स्थितं, ૧૭ ૧૯ ૨૪ ૧૭ ૨૧ ૨૩ ૨૨ 1 दीपः पुष्यति कस्य कस्य न मुदं श्रेयः श्रियामास्पदम् ॥ અ:-ધાર્મિક પુરૂષ, મેાક્ષમાર્ગના પ્રધાનસ્થાન એવા અરિહંતના પ્રતિબિંબને નિમાણ કરીને તથા તેની સ્તુતિ, પૂજા અને વંદના કરીને જેમ અભયકુમારે પોતાને તથા મોહાંધકારમાં રહેલા આર્દ્રકકુમારને નિર્મળ કર્યો તેમ પેાતાના તથા પરના આત્માને નિર્મળ કરે છે. દષ્ટાંત યથા, કલ્યાણની લક્ષ્મીના સ્થાનકરૂપ એવા જે દીપક તે કાના હર્ષને પુષ્ટ કરતા નથી ? ( શ્રી વૈચાર-વસંતતિજ્ઞાવૃત્તમ્ ) ૪ ૧ ૫ ૩ तीर्थ मुद्दे स्वपरयोरपि कीर्तिपाल, - भूपालकारिततुरंगमबोधवत् स्यात् । उद्यानसारसहकारवनं फलद्धर्चे, ૧ ૧ a ૧૪ ૧૧ ૧૩ किं वप्तुरेव न पुनस्तदुपासकानाम् || ६० || ७ For Private And Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૭૮). અર્થ -કીર્તિપાલ રાજાએ ગુકચ્છ ક્ષેત્રને વિષે કરાવેલા અશ્વબેધક ચિત્યની માફક સમગ્ર ચિત્ય, બનાવનારને તથા બીજાઓને હર્ષ ઉત્પન્ન કરે છે. ઉદાહરણ યથા, ઉત્તમ આમવૃક્ષોનું વન, શું તેને વાવનારનેજ ફળસિદ્ધિ આપે છે અને સેવનારને નથી આપતું? અર્થાત બને આપે છે. वित्तं स्थिरं सुकृतकीर्तिकरं च बाहु, જવારિજિજીનિશાનામ્ | केतूल्लसद्भरतपुण्ययशो ऽर्थवाद, ૧૧ ૮ ૧૨ ૧૩ ૭ मष्टापदं क इव नाऽनमदद्ययावत् ॥ ६१ ।। અર્થ -બાહુબળિની માફક વિવિધ તીર્થની સ્થાપના કરનારાઓનું દ્રવ્ય સ્થિર થાય છે અને સુકૃત-પુણ્ય તથા કીર્તિને કરનારું પણ થાય છે. ઉદાહરણ યથા, ધ્વજાવડે કરીને દેદીપ્યમાન એવા ભરત ચક્રવતીના પુણ્ય અને યશની પ્રશંસા કરનાર અષ્ટાપદ તીર્થને આજ પર્યત કેણે નમસ્કાર નથી કર્યો? શ્રી ન . ૧ ૦. ज्ञानं जगत्रयहितं पुनरप्यधीते, ज्ञोऽप्यायरक्षित इबेतरशास्त्रपाठैः । For Private And Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ ૧૬ ( ૭૬) ये स्वर्णधीकनककाचकृतादरास्ते, ૧૭ ૧૮ ૧૯ हेमैव सत्यमधिगम्य किमु त्यति ॥ ६२ ॥ અર્થ:-આર્યરક્ષિતની માફક અન્ય શાસ્ત્રને અભ્યાસ કરીને વિદ્વાન થએલો એ પણ પુરૂષ, ત્રણ લોકને હિતકારી એવા જ્ઞાનને ફરી અભ્યાસ કરે છે. દષ્ટાંત યથા, જે પુરૂએ સુવર્ણ સમાન કાચના કકડાને સુવર્ણ માન્યું છે, તેઓ સાચા સુવર્ણને પ્રાપ્ત કર્યા પછી શું તેને ત્યજી દે ખરા? અર્થાત્ ન ત્યજી દે. મનિવૃત્તમ) पठ एठति यतस्वाऽनादिना लेखयस्वैः, ૭ ૧૧ ૮ ૯ ૧૦ ૧ ૧૨ ૧૪ स्मर वितर च साधौ ज्ञानमेतद्धि तत्त्वम् । ૧૪ ૧૯ ૧૭ ૧૫ ૧૬ ૨૦, શુતા પુત્રે ઘરા શરમવો ડા ૨૨ ૨૧ ર૭ ૨૩ ૨૪ ૨૬ ૨૫ जगति हि न सुधायाः पानतः पेयमन्यत् ।। ६३ ।। અર્થ –તમે પોતે જ્ઞાનને અભ્યાસ કરો અને અન્ય ભ્યાસ કરનારાઓને અન્નાદિક વડે સહાય કરો? દ્રવ્યથી જ્ઞાન લખાવે, તે જ્ઞાનનું સ્મરણ કરે અને તે સાધુઓને આપે. કારણ કે, એજ તત્વ છે. જુઓ, શય્યભવ મુનિએ પિતાના પુત્ર મનકને અ૫ જ્ઞાન પણ આપ્યું. દાંત યથા, For Private And Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૮૦ ) આ જગમાં અમૃતના પાનથી અન્ય કાઈ અધિક પાન કરવા લાયક નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( શ્રીસંપદાન---ગાયું વીજિતવૃતમ્) * ૫ ૩ ૬ G लाभ्यो नृपतिस्ततो ऽपि हि वरवी ततो वासवः, १० १२ ૧૩ ૧૧ सर्वेभ्यो ऽपि जिनेश्वरः समधिको विश्वत्रयीनायकः । ૧૬ १७ ૧૫ ૧ ૯ २० ૧૪ सो ऽपि ज्ञानमहोदधिः प्रतिदिनं संघं नमस्यत्य हो, ૨૨ ૨૪ ૨૫ ૨૩:૨૧ ૨૬ ૨૭ वैरस्वामिति नयति तं यः स प्रशस्यः क्षितौ ।। ६४ ।। અ:-સર્વે લેાકેાથી રાજા શ્રેષ્ઠ છે, રાજાથી ચક્રવી અને ચક્રવતીથી ઇંદ્ર શ્રેષ્ઠ છે. વળી એ સર્વેથી ત્રણ જગા નાયક એવા જિનેશ્વર ભગવાન્ શ્રેષ્ઠ છે. છતાં આશ્ચર્યની વાત એ છે કે, જ્ઞાનના સાગર તે જિનેશ્વર પણ શ્રીસ ંઘને પ્રતિદિન નમસ્કાર કરે છે; માટે તે સંઘને જે પુરૂષ વૈરસ્વામીની માફક ઉન્નતિ પમાડે છે, તેને ધન્ય છે. ૧ . ૪ ૫ ૐ R ૩ ← को ऽप्यन्या महिमाऽस्त्यहो भगवतः संघस्य यस्य स्फुर, ૧૩ ↑ ૧ ૧ त्कायोत्सर्गबलेन शासनसुरी सीमंधरस्वामिनम् । ૧૪ ૧૬ ૧૨ ૧૫ ૧૭ नीत्वा तत्तदोष शुद्धिमुदितां यक्षार्थिकांचानयत्, ૨૦ ૧૮૧૯૨૧ ૨૨ ૨૪ किं चैतन्ननु तत्प्रभावविभवैस्तीर्थकत्वं भवेत् ॥ ६५ ॥ ૨૩ For Private And Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૨ ) અ:-મહા ? એ સમર્થ એવા સંઘના ફાઈ નવીન જ મહિમા ઢેખાય છે ? કારણ કે, એ સંઘના કાર્યોત્સર્ગ મળે કરીને શાસનદેવી યક્ષા સાધ્વીને શ્રી સીમ’ધરસ્વામી પાસે લેઇ ગઇ. અને ત્યાં સીમ’ધરસ્વામીએ તેની ( ચક્ષા સાધ્વીની ) કરેલી દાષ શુદ્ધિથી હર્ષ પામેલી તે યક્ષા સાધ્વીને પાછી લઈ આવી. માટે ખરેખર એ સઘના આવા પ્રભાવના વિભવથી તીર્થંકરપણું થાય છે. ( શ્રી સાધુદાર-માહિનીવૃત્તમ ) દ ७ -પ્ ૧ ૧ भवति हि भवपारः शुद्धया साधुभक्त्या, ૪ ૩ धनगृह पतिजीवानंद वैद्येशवत् प्राक् । ૯ ૧૦ ૧૧ ૧૭ ૧૨ पृधुरपि हि पयोधिस्तीर्यते चारुतर्या, ૧૩ ૧ ૬ ૧૪ ૧૫ तिमिरतरभृतोऽध्वादीमयादीपयष्ट्रया ।। ६६ ।। અર્થ:-શુદ્ધ સાધુભક્તિથી, ધન સાથેવાહની માફ્ક તથા જીવાનદ વધની માક, સંસારના પાર પમાય છે. એ દષ્ટાંતા યથા, મ્હોટા એવા પણ સમુદ્ર મનેાહર નાકાથી તરાય છે અને પ્રકાશિત એવા દીવાએ કરીને અધકારમય રસ્તે જઈ શકાય છે. For Private And Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२०२) (शार्दूलविक्रीडितवृत्तम् ) दानः प्रासुकभक्तपानवसनावासौषधानां मुने, वैयाहत्यकृतेश्च विस्मयकरा भोगा बलं चाप्यते । ૧૦ ૧૧ ૧૪ ૧૫ ૧૬ श्रीमद्वासुबाहुवत्परभवे सा कामगव्यप्यहो, सच्चारीजलदानकोमलकरस्पर्शेरलं तुष्यति ।। ६७ ।। અર્થ:-પ્રાસુક અન્ન પાણી, વસ્ત્ર, નિવાસ અને ઔષધ એ સર્વે મુનિને દેવાથી તથા તેમની વૈયાવચ્ચ કરવાથી, બાહુ અને સુબાહુની માકફ પરભવને વિષે વિસ્મયકારક ભેગ અને બળ પ્રાપ્ત થાય છે. ઉદાહરણ જેમ, કામધેનુ સારો ચારે, જળપાન અને કોમળ હસ્તને સ્પર્શથી બહુ સંતુષ્ટ થાય છે. श्री साध्वीद्वार. धर्मः पुंप्रभवो यदेतदिदमेवार्यापि पूज्या पुन, ( ૧૨ ૧૪ ૧૫ ૧૬ ૧૬ ૧૭ यस्या धर्मसमुद्भवा गुरुजनेष्वप्न्नतिर्यत्पुरा । सौनन्देयनृपेऽनिकासुतगुरौ श्रीचंदनायां न किं, ૨૦ ૨૨ ૨૩ ૨૪ ૨૯ ૨૭ बाह्मी पुष्पवतीसुता किल मृगावत्यप्यभून्मुक्तये ।।६८॥ ૨૫ ૨૮ ૨૬ For Private And Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) અર્થ:-“ધર્મ પુરૂષ થી ઉત્પન્ન થએલે છે” એમ કહે છે, તે ખરૂં છે, તે પણ તપોધના-સાધ્વી સ્ત્રી પણ પૂજ્ય છે. કારણ કે ધર્મ થકી ઉત્પન્ન થએલી એવી જે તે સ્ત્રીની ઉન્નતિ તે ગુરૂજનને વિષે પણ મુક્તિને માટે થાય છે. જાઓ ? શ્રીરૂષભપ્રભુની પુત્રી બ્રાહ્મી બાહુબળની મુક્તિને માટે થઈ. તેમજ પૂષ્પલા અક્ષિકા પુત્રની મુક્તિને માટે થઈ, વળી મૃગાવતી શ્રીચંદન બાળાની મુક્તિને માટે શું નથી થઈ ? તે પણ તેની મુક્તિને માટેજ થઈ છે. ૧૦ ૧૦ ૫ ૧૧ ૪ ૧ किं पूज्या श्रमणी न सा श्रुतरसा दुर्बोधहन्मोहहृत् , मात्रासक्तकुबेरदत्तदयिता साध्वीव जातावधिः । ૧૫ ૧૬ धन्या एव चिरंतना व्रतधना अप्याधुनिक्यः शुभा, - ૨૨ ૨૧ ૨૪ ૨૩ याकिन्या हरिभद्रवादिमुकुटः सोऽबोधिवाआत्रतः ॥ ६९ ॥ અર્થ:-માતાને વિષે આસક્ત એવા કુબેરદત્તની સ્ત્રી કુબેરદત્તા કે જેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું તે સાધ્વીની માફક શાસ્ત્રમાં પ્રીતિવાળી, દુષ્ટબેધને હરણ કરનારી અને અજ્ઞાનને દુર કરનારી સાથ્વી શું પૂજ્ય નથી? અર્થાત પૂજ્ય છે. પૂર્વકાળની સાધ્વીઓને તે ધન્ય છે; પરંતુ આ ધુનિક કાળની સાધ્વીઓ પણ કલ્યાણકારી છે. જૂઓ ! યાકીની નામની સાથ્વીએ વાદશિરામણ એવા હરિભદ્ર સૂરીને કેવળ વચન માત્ર કરીને બેધ પમાડે હતે. 2 0 For Private And Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૪ ) ( श्री श्रावकद्वार मालिनीवृत्तम् ) ૩ ૧ अकृत भरतची विश्वसाधर्मिकाच, ૫ कुरुत तदनुमानाच्छ्रेयसेोधर्म तत् I ૧૧ ૧૨ यदि सकलधरित्रीं प्रीणयत्यंबुवाहः, ૧૭૧૮ ૧૪ ૧૫ ૧૬ ૧૯ किमु न तदरघट्टः क्षेत्रमात्रं पृणातु ॥ ७० ॥ અર્થ-જોકે ભરત ચક્રવતી પણ વિશ્વમાં રહેલા સાધર્મિક ભાઈઓની પૂજા સત્કાર કરતા હતા, તેા પછી હું શ્રાવકે ! તમે પણ તેમના અનુમાનથી પુણ્યને માટે સાધર્મિક પ્રજા ઉપર ઉદ્યમ કરો. આ ઠેકાણે કોઈ શંકા કરે કે, ભરત તે નવિધિ અને ચૈાદ રત્નના સ્વામી હતા, તથા તે દેવતાના સામર્થ્યથી તેમ કરતા, પણ તેમના અનુમાનથી શ્રાવકોએ શી રીતે કરવું? તે શકાને દૃષ્ટાંતથી નાશ કરતા છતા કહે છે કે, મેત્રનું જળ તા સર્વ પૃથ્વીને તૃપ્ત કરે છે તા અરઘટ્ટ (રેšટ) ફક્ત એક ક્ષેત્રને શું નથી તૃપ્ત કરતા ? અર્થાત્ ભરત મેત્ર સરખા અને શ્રાવકા રેહેંટ સરખા જાણુવા, (રાકુંજવિીડિતવૃત્તમ્ ) ૧ ર ૪ ૩ श्राद्धानां सदुपासका बहुमता एवैकधर्मत्वतः, साधूनामपि जातु गौरवपदं वीतस्पृहाणामम । ૧૭ ૧૧ For Private And Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૨ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) ૧૩ ૧૫ रुग्नाशादुपसर्गहृत्स्तवनतः श्रीभद्रबाहोर्यथा, ૧૪ ૧૬ ૧૭ ૧૯ ૧ ર चंद्राब्दवदुत्तमेषु सहजं विश्वोपकारि व्रतम् ।। ७१ ।। અર્થ:-સાધર્મિપણાને લીધે અતિ શ્રેષ્ઠ ઉપાસના કરનારા શ્રાવકો શ્રાવકોને તે બહુમાન્ય હાય, પરંતુ તેઓ કેાઈક વખત નીરાગી એવા સાધુઓના પણુ ભદ્રખાહુસ્વામીની મા*ક ગારવના સ્થાનરૂપ થાય છે. કઇ શંકા કરે કે, રાગરહિત સાધુને શ્રાવકે બહુમાન કરવા યાગ્ય કેમ હાય ? ત્યાં સમાધાન કરે છે કે, ઉત્તમ પુરૂષોના ઉપકારી સ્વભાવજ હાય છે. દૃષ્ટાંત યથા, ઉત્તમ પુરૂષમાં ચંદ્ર, સૂર્ય અને મેઘ વિગેરેની માફક સર્વ ઉપર ઉપકાર કરવાનું સ્વાભાવિક વ્રત હાય છે. भाषिकाद्वार. ૫ ૧ ear पुंसोप्यधिका त्रिपक्षविषदा पुंरत्नखानिर्यतः, G G ૧૦ ૧૨ ૧૧ ૧૪ ૧૩ ૧૫ ૧૬ स्वामिन्या मरुदेवया तु सदृशी भूता न भाविन्यपि । ૧૯ ૨૧ ૨૦ ૧૦ ૧૭ विश्वाय जिनचक्रिणौ प्रथमतो यत्पुत्रपौत्रावहो, For Private And Personal Use Only ૨૨ ૨૪.૨૫ ૨૬ ૨૭૨૯ ૨૦ ૨૩ या मागेव शुभेह्रयभूच्छिवपुरमस्थान कस्था प्रभोः ॥७२॥ અર્થ:-પિતૃપક્ષ, માતૃપક્ષ, અને શ્વસુરપક્ષ એમ ત્રણે પક્ષ નિર્મળ એવી સ્ત્રી, પુરૂષથકી પણ અધિક છે. કારણ કે, Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૬). તે પુરૂષરૂપ રત્નની ખાણ છે. વળી મરૂદેવી માતા સમાન તે કોઈ સ્ત્રી થઈ નથી અને થવાની પણ નથી. કારણ કે, તેમના પુત્ર રૂષભદેવ અને પિત્ર (પુત્રને પુત્ર) ભરત સર્વ વિશ્વને વિષે પૂજ્ય તીર્થકર તથા ચક્રવતી થયા છે. વળી જે મરૂદેવી માતા પિતે શ્રી આદિનાથ પ્રભુની પહેલાં જ શિવપુર પ્રત્યે પ્રસ્થાન કરનારાં થયાં. ( વસંતતિસ્ત્રાવૃત્ત) या श्राविकाप्यमलशीलपवित्रितांगी, सा श्लाध्यते त्रिभुवने ऽपि यथा सुभद्रा ।। यस्यास्त्रिवारिचुलकाहितलोकतुष्टेः, ૧૪ ૧૩, ૧ ૬ ૧૫ स्रोतः सहस्रकृतमुत् सदृशी क गंगा ॥ ७३ ॥ અર્થ:-નિર્મળ શીળી પવિત્ર છે અંગ જેનું એવી શ્રાવિકા પણ સુભદ્રાની માફક ત્રણ ભુવનને વિષે પ્રશંસા પામે છે. ઉદાહરણ યથા, હજારો પ્રવાહ વડે હર્ષ કરનારી ગંગા, ફક્ત ત્રણ અંજલીથી લોકોને સંતુષ્ટ કરનારી સુભદ્રના સમાનપણાને કયાંથી પામે? અર્થાત્ નજ પામે. શ્રી પૂનાબr. पुष्पाक्षतांबुफलचंदनदीपधूप, नैवद्यतः प्रतिदिनं जिनपादपूजा । For Private And Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૮૭) श्री श्रेणिकादिजनवज्जिनतादि दत्ते, चक्रादयः कलशतामिवमृद्दलस्य ॥ ४ ॥ અર્થ-જેમ ચક, દંડ, દેરડી અને કુંભાર એ સર્વ એકઠા થઈને માટીના પીંડાને ઘડો બનાવી આપે છે તેમ જિનેશ્વર પ્રભુની નિરંતર પુષ્પ, અક્ષત, જળ, ફળ, ચંદન દીપ, ધૂપ, અને નૈવેદ્ય ઈત્યાદિકથી કરેલી પૂજા, શ્રી શ્રેણિ રાજાને આપ્યું તેમ તીર્થંકર પદ આપે છે. (કારતામૃત્ત) નાઝનાનાગુવા, વિજાપ યથા વારંવાર ૧ ૦ ૧૪, ૧૨ ૧૩ ૯ ૧૧ ૧૯ ૧૬ ૨૦ ૧૬ ૧૫ ૧૭ स्वस्तरुः फलति किं न हि रोरे, नंदुरस्यति तृषं च चकोरे ।। અર્થ-ત્રિકરણ શુદ્ધિથી જિનપૂજા કરનારને દમયંતીની માફક આપત્તિમાં પણ સુખ થાય છે. જેમકે, દ્રારિદ્ધિ મા સને કલ્પવૃક્ષ શું ફળીભૂત નથી થતું? અથવા ચંદ્ર ચકારે પક્ષીની તૃષ્ણ નથી દૂર કરતે? અર્થાત્ કરે છે. ( નવા-જજ્ઞાતિવૃત્ત) श्रीरामवद्भो नय एव सेव्यः, प्रजानुरागवतवित्तमूलम् । ૧૩ ૭, ૧૧ ૮ ૧૪ ૧૨ को दक्षिणावर्तमुपेत्य शंखं, त्यजेन्मुषा शामलचित्रकं च ॥७६।। For Private And Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૮) અર્થ – હે પ્રાણીઓ! તમારે શ્રી રામચંદ્રની માફક પ્રજાના અનુરાગરૂપ વ્રતવાળા દ્રવ્યના મૂળ ઉત્પત્તિ કારણરૂપ ન્યાયજ સેવન કરવાગ્યા છે. દષ્ટાંત યથા, કે પુરૂષ પ્રાપ્ત થએલા દક્ષિણાવર્ત શંખને અને કાળિ ચિત્રાવેલને મેળવ્યા પછી વૃથા ત્યજી દે? અર્થાત્ કેઈ ને ત્યજી દે. (મજિનીવૃત્ત૬) मनसि वसति शश्वन्याय एवोत्तमानां, यदमरवरलब्ध्या पारदारिक्यचौर्ये । अनुविषयमरौत्सीचक्रभृद्ब्रह्मदत्तः, ૧૯ ૧૭ , ૧૮ પંજા રાત્રે જા ! ૭૭ | અર્થ:-ઉત્તમ પુરૂષના મનને વિષે નિરંતર ન્યાય વસે છે. કારણ કે, બ્રહ્મદત ચક્રવતીએ પણ પિતાના પ્રત્યેક દેશમાં દેવતાના વરદાનથી પરદાદાગમન અને ચોરી એ બન્ને કાર્યને નિવારણ કર્યું હતું. દષ્ટાંત જેમ, સ્વર્ગગાના જળને વિષે કાદવ ક્યાંથી હોય? અને શંકરના મસ્તક ઉપર રહેલા ચંદ્રને વિષે કલંક કયાંથી હોય? અર્થાત્ નજ હોય. (સંતરિક્ષામ) विद्याविभूतिमहिमवतधर्ममोक्ष,संपत्तये विनय एवं विभुः किमन्यैः। पव सुरसारात For Private And Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૮૨ ) ف Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ ૧૧ ૧૩ ૧૩ किं किं नमिः सविनमिजिनतो न लेभे, ૧૫ ૧૬ ૧૪ ૧૭ ૧૮ पूज्याधिरेणुरपि पश्य नमस्य एवं ॥ ७८ ॥ અર્થ :-વિદ્યા, સમૃદ્ધિ, યશ, વ્રત, ધર્મ અને કલ્યાણ એટલાં વાનાં મેળવવાને વિનયજ સમર્થ છે. બીજી વસ્તુએએ કરીને શું? ઉદાહરણ જેમ, વિનયમાં તત્પર એવા વિનમિ સહિત નમિએ શ્રી આદિનાથ પ્રભુ પાસેથી શું શું મેળવ્યું નથી ? જુએ ? પૂજ્યના ચરણની રજ પણ નમન કરવા યાગ્ય છે. ( ચાર્તુવિકીતિgs ) ૧ ૫ ૩ किं मत्रिदशो ऽप्यपास्तविनयो म्लानेः सहानेः पर्द, ૧૧ ૧૦ ૧૨. ૧૩ ૧૪ यक्षो वृद्धकरः किमार्यखपटाचार्येण नोशिक्षितः । ૨૦ ૧૫ ૧૭ ૨૧ ૧૬ ૧ re ૧૯ किंवा विष्णुकुमारतो न नमुचिर्मृत्वा ऽगमदुर्गति, ૧૩ ૨૫ ૨૪ ૨૬ २७ ૨૮ ૩૦ ૩૨ ૨૯ नद्योपस्तरुमुन्नतं रुजति वा नम्रं तु नो वेतसम् ॥ ७९ ॥ અર્થ: નિર્મળ માણસની તા વાતજ શી કરવી; પરંતુ બળવંત એવા દેવતા પણ વિનયને ત્યજી દેવાથી હાનિ સહિત પરાભવ પામે છે. શું ( અવિનયથી ) વૃદ્ધકર નામના યક્ષને આયખપદ્રાચાર્યે શિક્ષા નથી કરી ? અથવા તે નચિ પ્રધાન, વિષ્ણુકુમારથી મૃત્યુ પામીને દુર્ગતિ પ્રત્યે નથી For Private And Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) બ? દાખલા તરીકે જેમ, નદીના જળને પ્રવાહ ઉંચા એવા વૃક્ષને પાડી નાખે છે અને નમ્ર એવા નેતરના વૃક્ષને ઉખાડી નાખ નથી. શ્રી થઈ. राज्य शक्रकृताभिषेचनमहो रूपं त्रिलोके ऽप्यस,सारूप्यं च सनत्कुमारनृपतेः सो ऽप्यंगवैराग्यतः । ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૧૪ चक्रे चारुतप: सलब्धिरषि तत् स्वं नाचिकित्सत्पुना, ૨૬ ૨૧ , , ૨૩ ૨૪ ૨૩ રપ रज्येद्वा प्रतिकर्मनिर्मलरुचौ कः कुप्यपात्रे सुधीः ॥८॥ અર્થ-ઈ અભિષેક કરેલું રાજ્ય અને ત્રણ લેકને વિષે અસમાન એવું રૂપ એ બન્ને જેને હતાં એવા સનકુમાર ચકવતીએ પણ શરીર ઉપર વૈરાગ્ય ઉત્પન્ન થવાથી મહા તપ કર્યું. વળી તેજ મુનિએ લબ્ધિ છતાં પણ શરીરની ચિકિત્સા કરી નહિ. દષ્ટાંત તરીકે, માંજવાથી ઉજવળ થએલા પીતળના પાત્રને વિષે કર્યો ડાહ્ય પુરૂષ આસક્ત થાય? અર્થાત્ કઈ થાય નહિં. आजन्मांतमनंतदुर्मतिभवे वैराग्यमस्त्येव त,व्यक्तं हेतुषु सत्सु किंतु भवलि प्रत्येकबुद्धेष्विव । For Private And Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧ મંત્ર www.kobatirth.org ( ૨ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ 19 ૧૬ - ૧૮ सूर्यामन्यनलं पयः शशिमणौ स्वर्ण सुवर्णावनौ, ર૧ ગ્ર ૨૫ ૨૦ ૨૬ ૩૩ कोद्राक्षीत् पुनरर्कचंद्रहुतभुग्योगात्कुतो ऽप्येति वा ॥ ८१ ॥ અર્થ : જન્મથી આર’ભીને મૃત્યુ પર્યંત અનત દુઃખથી ભરેલા એવા આ સંસારને વિષે વૈરાગ્ય તા છે; પર ંતુ તે વૈરાગ્ય ચાર પ્રત્યેક બુદ્ધને પ્રગટ થયા તેમ હેતુ પ્રાપ્ત થએ છતે સર્વને પ્રગટ થાય છે. દષ્ટાંત જેમ, સૂર્યકાંત મણિને વિષે અગ્નિ, ચંદ્રકાંત મણિને વિષે જળ અને સુવર્ણ પૃથ્વીને વિષે સુવર્ણ એ સર્વ કેઈએ જેયાં છે? એ તે સૂર્ય, ચંદ્ર અને અગ્નિના ચોગને લીધેજ કોઇ સ્થાનકથી આવે છે. 愛 (શ્રી દાન-સ્ત્રારાવૃત્તમ ) '' ? સ સે € 19 पापं शुद्धपात्र धनमपि विषदं किंतु निःपुण्यकानां, ૧ こ ૧૦ નર્ ૧૫ ૧૩ ૧૪ नो चित्तं पात्रदानं प्रति भवति मतिर्यत्र शुद्धाशनायैः । { ૬ R'' ૨૨ ૨૩ ૨૩ ૨૪ ૧ ૧ ૨૦ आयो ऽर्हन वर्षमेकं प्रतिदिनमगमच्छुद्धभैक्षेऽपि देशे, ૨૭ ૨૬ ૨૬ ૩૨ ૩૩ ૩૦૨૬ ૨૯ श्रेयांसस्त्वेक आयं सुकृतिषु कृतवान् स्वं प्रभोःपारणेन ॥ અથ:-શુદ્ધ પાત્ર મળે, ધન પણ શુદ્ધ હાય; છતાં પુણ્ય રહિત જનાનું ચિત્ત પાત્રદાન પ્રત્યે થતું નથી, કે જે ચિત્તને વિષે શુદ્ધ એવાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ વિગેરેની બુદ્ધિ હાય. ઉદાહરણ જેમકે, પ્રથમ તીર્થંકર For Private And Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨). શ્રીરૂષભદેવ શુદ્ધ એવા અન્નથી ભરપુર એવા દેશને વિષે એક વર્ષ પર્યત પ્રતિદિવસ વિચર્યા છતાં પણ ફક્ત એક શ્રેયાંસ કુમારેજ પ્રભુને પારણું કરાવીને પુણ્યવંત પુરૂષોની મધ્યે પિતાના આત્માને અગ્રેસર ક. (માર્જિનીવૃત્ત) यदपि तदपि शुद्धं चंदनावत्पदत्तं, ૧ ૧૧ ૧૨ ૧૩ ૧૪ झटिति फलति पात्रे ऽन्यत्र नो चावपि स्वम् । जलधिजलमसारं वारिवाहे ऽमृतीस्यात्, ૨૧ ૨૨ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ मधुरमपिहि दुग्धं पन्नगास्ये विषं स्यात् ।। ८३ ।। અર્થ:-જેવું તેવું પણ શુદ્ધ અન્નાદિક જે પાત્રને વિષે આપ્યું હોય તે તે ચંદનબાળાને ફળ્યું તેમ તત્કાળ ફળે છે; પણ કુપાત્રને વિષે આપેલું સારૂ દ્રવ્ય ફળતું નથી, પણ વિપરીત રૂપે પરિણમે છે. દષ્ટાંત યથા, ખારૂં એવું પણ સમુદ્રનું જળ મેઘને વિષે અમૃત સમાન થાય છે અને મધુર એવું પણ દૂધ સર્ષના મુખને વિષે વિષ થાય છે. ( શોર-થતિસ્ત્રાવૃત્ત) स्त्रीविभ्रमैश्वलति लोलमना न धीरः, श्रीस्थूलभद्र इव तादृशसंकटे ऽपि । For Private And Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩) चूीभवेपदयो ऽपि विलीयते च, ૧૮ ૨૧ ૧૯ ૧૦ ૧૭૨૦ वैडूर्यमेति विकृति ज्वलनात्पुननं ॥ ८४ ॥ અર્થ:-ચંચળ મનવાળે પુરૂષ જ સ્ત્રીના કટાક્ષથી ચળે છે, પરંતુ સ્થલભદ્ર જે ધીર પુરૂષ તેવા તેવા કેશાનામની વેશ્યાએ કરેલા મહા સંકટને વિષે પણ ચળતા નથી. ઉદાહરણ જેમકે, અગ્નિ થકી પાષાણુ ચુર્ણ થાય છે. લેખંડ ગળી જાય છે, પરંતુ વૈર્યરત્ન વિકાર પામતું નથી. सद्रूपयौवनगुणागतसानुराग,वित्तेशदत्ततनयानयनेष्वभेदात् । वज्रेण वज्रमुनिना स्वयशोर्णसा ऽसत् , संगाऽशुचि कचिदपूयत शीलमेव ॥ ८५ ॥ અર્થ-સારા રૂપવાળી, વૈવનના ગુણથી સમીપ આવેલી અને પ્રેમવાળી ધનદશેઠની કન્યાના કટાક્ષથી નહિ ભેદાતા વજ સમાન વજ મુનિએ અપુરૂષના સંગથી અપવિત્ર થએલા શીળને પિતાના યશરૂપી જળથી પવિત્ર કર્યું. (શ્રી તપા-પૃથ્વીવૃત્ત ) तपः शिवकुमारवञ्चरति मंदिरस्थो ऽपि यः, स देवपरिषद्यपि युतिमहत्त्वविस्फूर्तिभृत् । For Private And Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir รุ ૧૨ कृशान्कुशतापनोल्लसित वर्णकं कांचनं, દ તપ: 〃 ૧ ૧, ૧૩ ૧ ૪ ૧ ૬ ૧૮ ૧૫ न धातुषु विशिष्टतां नृपतिमोलितामेति च ॥ ८६ ॥ અ:-જે પુરૂષ શિવકુમારની માફક પાતાના મંદિ રને વિષે રહ્યો છતા પણ તપશ્ચર્યા કરે છે, તે દેવ સભામાં, તેજને, મહત્ત્વને અને ઉત્તમ મૂર્તિને ધારણ કરનારા થાય છે. હૃષ્ટાંત થા, અગ્નિના અત્યંત તાપથી પ્રકાશિત છે વધુ જેને એવું સુવર્ણ સર્વે ધાતુઓમાં શિરામણી પણાને અને રાજાના મુકુટપણાને શું નથી પામતું ? અર્થાત પામે છે. 3 * સાંધિજ્ઞિકૃમિશ્રિત, ' '; ૧૩. ૨ + गृहे पुरि च दुर्भगो stree नंदिषेणो द्विजः । ૧૩ ૧૪ ૨ ૫ ૧૬ ते शमतपः परः सुरनरैकवयो ऽभव, ૧૬ ૨૧ ૨૦ ૧૮ ૧૯ विज्वलनतापितः श्रयति दीप्तिमामो घटः ॥८७॥ અ:-નિશ્ચે તપશ્ચર્યા સકળ કમને ભેદનારી અને વિવિધ લબ્ધિ કરનારી છે. જૂએ ? ઘરને વિષે તેમજ નગરને વિષે દુર્ભાગી એવા પણ નર્દિષણુ બ્રાહ્મણ વ્રતને વિષે, શમતાને વિષે તથા તપશ્ચર્યાને વિષે તત્પર થયું છતા મનુષ્યને તથા દેવતાને વંદન કરવા ચૈન્ય થયે દૃષ્ટાંત For Private And Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમ, મૃત્તિકાને કા ઘડે સૂર્ય અને અગ્નિના તાપે કરીને તેજવંત થાય છે. wો માવનારાજ-સજાવૃત્ત) दानं वित्तव्ययेनाऽपरयुवतिरतित्यागतः शीललीला, नानाहाराप्रचारात्तप इह तदहो हृद्यपध्यानहीनाः । ૧૧ ૧૨ ૧૩ ૧૩ ૧૪ ૧૬ ૧૭ ૧૮ भावं कुवैत येनाप्यखिलसुखभृतां वल्कलस्येव मुक्ति, - આ છે ૨૧ ૧૯ ૨૫ ૨૬ ૨૭ ૨૫ ૨૮ ૨૪ मिष्टास्वादैयदि स्यान्ननुतनुपटुता को न तां कारयेत्तत् ॥८८।। અર્થ:-આ લેકને વિષે દ્રવ્યનો વ્યય કરવાથી દાન થાય છે, પરસ્ત્રીને વિષે પ્રીતિનો ત્યાગ કરવાથી શીળ કહેવાય છે અને નાના પ્રકારના અહારના પરિત્યાગથી તપશ્ચયો થાય છે, માટે હે ભજન ? તમે હદયમાંથી દુર ધ્યાનને દૂર કરીને તે દાન, બ્રહ્મચર્ય અને તપ વિગેરેને વિષે ભાવ કરે છે, જેથી સર્વે પ્રકારના સુખને ધારણ કરનારાઓની મધ્યે વકલચીરિની માફક તમારી પણ મુક્તિ થાય. દષ્ટાંત યથા, જે મિષ્ટ ભજન વિગેરેથી શરીર નિરોગી રહેતું હોય તે પછી તે કે પુરૂષ ન કરે? અર્થાત્ સર્વે કઈ કરે. (કું દનવૃત્ત ) यो दानं न ददौ कथैव न तपः शीलाईदागमे, यस्यानार्ययुजो न केवलम भावादिलानंदने । ૧ ૧ ૧૪ ૧૫ For Private And Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ૬ ૧૮ ૧૯ ૨૦ ૨૧, स्वणोदो लनेन पनिषदोर्गाहें मिथो घटनै, ૨૫ ૨૪ ૨૬ ૨૭ रादर्श रविणा महौषधिवने किंतु स्वभावेन भा ॥८९।। અર્થ-જેણે નથી આપ્યું દાન, અનાર્ય લોક સાથે જોડાવાને લીધે નથી કરી તપશ્ચર્યા, નથી પાળ્યું શીળ, નથી કરી જિનેશ્વરની પૂજા કે નથી કર્યું શાસ્ત્રશ્રવણ એવા પણ ઈલાપુત્રને આલેકમાં ફક્ત ભાવથીજ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. દાખલા તરીકે જેમ, સુવર્ણાદિકને વિષે અગ્નિથી કાંતિ ઉત્પન્ન થાય છે, પરસ્પર અત્યંત ઘસારાથી અગ્નિના પાષાણમાં કાંતિ પ્રગટ થાય છે, દર્પણમાં સૂર્યની કાંતિથી પ્રકાશ થાય છે, પરંતુ મોટા એવા ઔષધિઓના વનને વિષે જે કાંતિ હોય છે તેને નિશે સ્વાભાવિક જ હોય છે. (શ્રી પદ્ધ-સૂકવૃત્તમ) मातुर्गर्भावतारे चतुरधिकदशस्वमसंसूचितौ प्राक, जातौ यावेकरात्रौ त्वजितसगरयोः पुण्ययोः पश्य जातिम् । आगोत्पाद मिंट्टैरसुरसुरनरैः सेवनीयखिलोकी,नाथो ऽहन्नेक आसीद्भरतनृपनतो ऽन्यश्च चक्री द्वितीयः ।। અર્થ:-જેઓ પહેલાં ચૈદ સ્વએ સૂચિત હેઈ માતાના ગર્ભવત.રને વિષે એક રાત્રીમાં ઉત્પન્ન થઈ પુણ્ય ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૬ ૧૭ ૨૫ ૨૨ ૨૧ ૨૦ ૨૪ ૨૩ For Private And Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાળી એવા અજીતનાથ અને સગર ચક્રવત થયા, તેમની જાતિ જુઓ? તેમનામાંથી એક ગર્ભમાં રહ્યા ત્યારથી ઇંદ્ર, દેવ, ભવનવાસી અને મનુષ્યએ સેવા કરવા યોગ્ય એવા ત્રિલોકીનાથે શ્રી તીર્થકર થયા. અને બીજા ભરતખંડના રાજાઓએ નમસ્કાર કરેલા ચક્રવતી થયા. तुल्यं तीर्थाधिपत्यं बलमपि सदृशं सर्वतीर्थकराणां, किंतु श्रीमल्लिनाथः प्रथयति सुकृतैः किंचिदाश्चर्यमुच्चैः। ૧૫ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૨૧ ૨૦ ૧૮ ૧૯ पूर्वाह्ने यस्य जज्ञे व्रतमपि सुलभं केवलं चापराहे, ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨ ૬ ज्ञानं नाभेयवीरप्रभृतिजिनपतेरप्यभूधचिरेण ॥ ९१ ॥ અર્થ સર્વે તીર્થકરેને વિષે તીર્થાધિપતિપણું તથા બળ એ બન્ને સમાન છે, તે પણ શ્રી મલ્લિનાથપ્રભુ પુણ્યને લીધે અતિશય વડે કાંઈક આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. કારણ કે, જેમને દિવસના પાછલા પ્રહરને વિષે વ્રત પ્રાપ્ત થયું અને (તેજ દિવસના) છેલ્લા પ્રહરને વિષે કેવળજ્ઞાન પ્રગટ થયું, કે જે કેવળજ્ઞાન શ્રી આદિનાથ અને મહાવીર પ્રભુ વિગેરેને તે દીક્ષા લીધા પછી બહુ કાળે પ્રાપ્ત થયું હતું. श्रुत्वाऽऽहानं स्त्रियस्तामनुसरति रसो हंसकोन्नादपादे,नाशोकस्पृष्टमात्रस्तिलककुरुबको चुंबनालिंगनाभ्याम् । For Private And Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) ૧૦ ૧૨ ૧૧ ૧૩ ૧૬ पुष्यद्वक्राब्जवासाधिकरससुरया केसरश्चेद्विकारोऽ, ૨૦ ૨ ૨૨ ૨૩ ૨૧ प्येषा तत्सत्यकीवाधिकविषयरतितु किं नो भवार्त्तिम् ॥ અર્થ -પારે સ્ત્રીના આમંત્રણને સાંભળી તે સ્ત્રીની પાછળ જાય છે; અશોક વૃક્ષ સ્ત્રીના ઝાંઝરથી શબ્દિત થતા પગ વડે સ્પેશિત થયે છતે પ્રકુલ્લિત થાય છે; તિલક અને કુરબક વૃક્ષ સ્ત્રીના ચુંબન અને આલિંગન એમ અનુકમથી પ્રમાદિત થાય છે અને કેશર વૃક્ષ સ્ત્રીના મુખકમળથી અધિક સુવાસિત મદિરાથી પ્રફુલ્લિત થાય છે. આ પ્રમાણે જે આ એકેદ્રિય વૃક્ષોમાં પણ વિકાર રહે છે તે સત્યકી વિદ્યાધરની માફક વિષયમાં અધિક પ્રીતિવાળે માણસ સંસારની પીડાને કેમ ન પામે? અર્થાત્ પામેજ. संसारारण्यमध्ये मधुरमुखकटुप्रांतभृत्कामधूर्ता, दक्षान्मूढाँश्च तत्तत्सुखलवभजनैः प्राणिनो विप्रतार्य । ૧૪ ૧૨ ૧૩ हृत्वा तत्पुण्यवित्तं गमयति कुगतिं ब्रह्मदत्तं यथातत् , ૧૬ ૧૭ ૧૮ ૨૩ ૨૪ ૧૯ ૨૦. पूर्वभ्रातेव धीरः शिवमटति पुनस्तं तपो-ऽस्त्रेण भित्वा । અર્થ-સંસારરૂપી અરણ્યને વિષે પ્રથમ મધુર અને અંતે કડવે એ કામદેવરૂપી ઘર્ત, ડાહ્યા અને મૂર્ખ એવા સર્વે પ્રાણીઓને તે તે અલ્પ સુખના ભેગ આપી છેતરીને, ૧ ૨૨ For Private And Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમના પુણ્યરૂપ દ્રવ્યને હરણ કરી લેઈ બ્રહ્મદત્તની માફક નરકગતિમાં પહોંચાડે છે. પણ જે બ્રહ્મદત્તના પૂર્વ જન્મના ભાઈના જે ધીર પુરૂવ હોય છે તે, તે કામદેવરૂપી ઘર્તને તપરૂપી શસ્ત્રવિડે ભેદી નાખી મેક્ષ મેળવે છે. ( શ્રી રવિચન્નાર-વસંતતિવૃત્ત ) गीतामृतातिरतिकर्णपुटस्विपृष्ट पथकपाल इव कष्टमुपैति घोरम् । सच्छमलुब्धककृताद्भुतगीतलुब्ध, बद्धं विलोकय मृगं भयविह्वलांगम् ।। ९४ ।। અર્થ:-ગીતરૂપ અમૃતને વિષે અતિ આસક્ત છે કાન જેના એવા પુરૂષ, ત્રિપૃષ્ઠ વાસુદેવના શવ્યાપાલકની માફક ઘેર દુ:ખ પામે છે. ઉદાહરણ યથા, કપટી પારધીએ કરેલા અદભુત ગીતમાં લુબ્ધ થએલા અને તેથી જ પાશમાં પડી બંધન પામેલા, તેમજ ભયથી વિહલ અંગવાળા મૃગને જુઓ! स्यात् क्षुल्लकाभिधकुमारवदस्थिरेषु, स्थैर्याय गीतमपि बोधकरं कदाचित् । ૧૦ ૧૫ ૧૬ ૧૪ ૧૩ बालो ऽपिनितिमुपैति निशम्य सम्यक् , मात्रोदितानि कलमन्मथगीतकानि ॥९५ ॥ For Private And Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪ www.kobatirth.org (300) અ:-ગીત પણ કાઇક પ્રસંગે ક્ષુલ્લક કુમારને થયું તેમ અસ્થિરને સ્થિર કરનારૂં અને બેધ કરનારૂં પણ થાય છે. ઉદાહરણ જેમ, બાળક પણ માતાએ કહેલા મધુર પ્રિય ગીતાને સારી રીતે સાંભળીને સુખ પામે છે. ( શ્રી પવિષયદા-વધવૃત્તમ ) ૨ ૩ ૯ ૬ ૭. नोविंदत्युष्णशीतापि न सदसदप्युक्तमाविष्करोति, Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ ૧૧ ૧૨ ૧૩ ૧૬ ૧૫ ૧૪ दुःसद्धान्नवेत्ति प्रथयति न रसान् रूपनिर्मग्रदृष्टिः । १० ૧૬ ૧૯ ૨૫ ૨૬ ૨૩ तद्दृष्टयेकेंद्रियेऽस्मिन्नहितहितमतिः का कुमाराग्रनंदौ, ૨૨ ૨૧ *૪ २० चंपापूः स्वर्णकारे विशदृशि यथा पंचशैलेश देव्याः ||९६॥ d અર્થ:-પચશૈલ પર્વત ઉપર નિવાસ કરનારી હાસા પ્રહાસા દૈવીયા ઉપર અનુરાગવત થયેલા ચ'પાનગરીના સેની કુમારાગ્રનઢીની માફક ફક્ત રૂપને વિષે આસક્ત છે ષ્ટિ જેની એવા પુરૂષ, નથી જાણતા ઉષ્ણુ ડંડાને કે, નથી સાંભળતા સારા ખોટા કહેલા વચનને, નથી એળખી શકતા સુગંધને કે દુર્ગંધને, કે નથી પારખી શકતે રસેસને, માટે તે એકેંદ્રિયવાળા પુરૂષને સર્પાદિકમાં ખાટી અથવા માતાના ધર્માદિકમાં સારી બુદ્ધિ ક્યાંથી હાય? અર્થાત્ નજ હાય. For Private And Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧) (જિનીવૃત્ત ) आस्तां सत्यं रूपमालेख्यबिंब, ચારે ડ િશ યાતિરાત _૧૧ ૧૨ सुज्येष्ठा श्रीश्रेणिकक्षमापवत्स्यात, ૧ ૬ ૧૪ ૧૩ ૧૫ नैणश्रांतिभ्रीतिवारीक्षणात्किम् ॥ ९७ ॥ અર્થ-સત્ય ખરેખરૂં રૂપ તે દૂર રહે, પરંતુ આ લેખેલું બનાવટી રૂપ જેવાથી પણ અત્યંત અનુરાગને લીધે સુખાને શ્રેણિક રાજાનું રૂપ જેવાથી થયે તેમ કલેશજ થાય છે. જેમકે, ઝાંઝવાનાં નીર જેવાને લીધે ભમવાથી શું હરિણને થાક નથી લાગતો ? અર્થાત્ લાગે છે. ( પત્ર-જ્ઞાયિશકિતવૃત્ત) ૧૦ ૧૨ ૧૧ ૬ ૯ ૨ ૭ ૧ रुक् पथ्यं च रसैर्यथा बहुतया संसेवितैर्लोलुपै,૪ ૨ ૬ ૧૩ ૫ ૧૪ ૧૫ ૧૬ धीरेय द्विधिना भवेदपि तथा संसारमोक्षावपि । ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ यन्नानारसलालसः स मथुरामंगुभवं भ्रांतवान् , ૨૩ ૩ ૨૪ ૨૮ ૨૯ ૨૬ રૂપ - ૨૭ यत्तीर्णश्च स ढंढणः सममषैः सन्मोदकक्षोदकः ॥९८॥ અર્થ:-લેપ પુરૂષોએ બહુ રીતે સેવન કલા રસથી For Private And Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ ૨૦ જેમ રેગ થાય છે અને ધીર પુરૂષોએ વિધિ પ્રમાણે સેવન કરેલા રસથી જેમ પશ્ય થાય છે. તેવી રીતે સંસાર અને મોક્ષનું પણ જાણવું. જુઓ? નાના પ્રકારના રસમાં પ્રીતિવાળા મથુરામંગુ આચાર્ય સંસારને વિષે ભ્રમણ કર્યું અને પાપ સહિત ઉત્તમ એવા મેદકનું ચૂર્ણ કરનાર ઢંઢણ મુનિ સંસારને તરી ગયા. ૧૧ ૧૨ ૧૦ ૩ ૪ ૧ જિં જોયો તમનેંદ્રિશેખ જ મહાન શા સાક્ષા.થર્માિંવમા વાત્રાલયના ૧૪ ૧૮ ૧૫ ૧૩ ૧૯ ૧૬ किं वा विश्वहिताय नोदरगतं सिंधुदधौ वाडवं, ૨૨ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ सारग्राहिमरास्तमाशु न विषं किं नीलकंठः पपौ ।।१९।। અર્થ -જીવરક્ષા ઉપર રૂચિ છે જેની એ મહાપુરૂષ શું જીલ્ડા ઇંદ્રિયથી છતાય ખરે? જુઓ? જીવરક્ષા ઉપર રૂચિ ધરનારા ધર્મરૂચિ મુનિ કડવા તુંબડાને પણ પાકેલા આમ્રફળની માફક ભક્ષણ કરી ગયા. દષ્ટાંત યથા, વિશ્વના હિતને અર્થ શું સમુદ્ર વડવાગ્નિને પિતાના ઉદરમાં નથી રાખે ? અથવા સાર વસ્તુને ગ્રહણ કરનારા દેવતાઓએ ત્યજી દીધેલું વિષ શું શિવે નથી પાન કર્યું? અર્થાત્ જગત્ના હિતને માટે સમુદ્ર વડવા અગ્નિને ધારણ કર્યો છે અને શંકરે વિષનું પાન પણ કર્યું છે. For Private And Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) श्री गंधविषय द्वार. ૨ ૩. ૨૧ ૨ ૨ ૨૫ स्याद्धो ऽपि यतस्ततो ऽप्यधिगतः क्लेशाय नाशाय वा, ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૯ ૧૫ ૧૪ ૧૮ ૧૭ तच्चाणाक्यधियातुरः श्रुतिमगान्मंत्री सुबंधुन किम् । ૨૦ ર ૬ पश्य क्लिश्यति पुष्पसौरभहतः सर्पः सदो ऽपि सन् , ૨૭ ૩૧ ૨૮ ૩૨ ૨૯ सायं चांबुजकोशबंधनमलिः प्राप्नोति गंधातितृट् ॥१०॥ અર્થ-જ્યાં ત્યાંથી આવેલો એ પણ ગંધ, દુ:ખ તથા નાશને માટે થાય છે. ચાણક્યની બુદ્ધિવડે કલેશ પામેલે મંત્રી સુબંધુ શું તમારા સાંભળવામાં નથી આવ્યા? ઉદાહરણ જેમ, જૂઓ? અહંકારયુક્ત એ સર્ષ પણ પુષ્પના સુગંધને વિષે આસક્તિ કરવાથી ગારૂડીથી બંધન પામી કલેશ પામે છે અને સુગંધની અતિ તૃષ્ણાવાળે ભ્રમર સાયંકાળે કમળકેશ રૂપ બંધનમાં પડે છે. ૫, ૬, ૪ ૩ ૭ ૧ ૨ ૮ ૯ ૧૦ विधातुभिरंगमेतद घटि प्रागेव तत्राप्यहो, ૧ ૨ ૩ ૨૦ ૧ ૧ ૧૫ ૧૪ પ તિજર્મના દિલ વાતવર . ૧૬ ૧૭ ૧૮ ૨૧ ૨૧ ૨૨ ૨૪ दुर्गधेव मृगातनुजवदतः सौरभ्ययत्नो ऽत्र को, . ૨૭ ૨૮. ૨૫ गंधद्रव्यचौर्मिबोधशुचिता का नीलिकाभाजने ॥१०॥ For Private And Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રૂ^* ) અ:-પ્રથમ આ શરીરજ દુધિ ધાતુઓથી ખનેલું છે. આશ્ચર્ય છે કે તે શરીરને વિષે માહારથી ધાવું, કસ્તુર વિગેરે અંગરાગ લગાવવું ઇત્યાદિક પ્રતિકર્મ કરતાં છતાં પણ કાઈ પૂર્વકર્મને લીધે દુર્ગંધા અને મૃગાપુત્રની માફક નહિ દૂર થઇ શકે એવા દુર્ગંધજ રહેલા છે; માટે એવા શરીરને સુગંધી પદાર્થાથી સુગ ંધીવાળું કરવાના શેા પ્રયત્ન કરવા? જેમકે, ગળીના પત્રને વિષે સ્વાભાવિકી પવિત્રતા કયાંથી હાય ? અર્થાત્ નજ હાય. ( श्री स्पर्श विषयद्वार - वसंततिलकावृत्तम् ) ૩ ૧ स्पर्शातिगृध्नुरति ल्यपि याति दुःखं, ૭ ૪ પ્ प्रोतभूप इव मंत्र्यभयेन बद्धः । ૧૭૧૮ ૬૯ ૧૬૧૪૧૩ ૧૦ को वाग्रहीष्यदिभमेव न चेत्करेणु, ૧ ૧ ૧૨ ૧૫ स्पर्शाधधीः स्थगितगर्तगतोऽभविष्यत् ।। १०२ ।। અર્થ :-અત્યંત ખળવાન્ એવા પણ પ્રાણી સ્પર્શ ઈં દ્રિયને વિષે ઘણા ઇચ્છાતુર થયા છતા અભયકુમારે બંધનમાં નાખેલા ચંડપ્રઘાતન રાજાની માફક દુ:ખી થાય છે. દષ્ટાંત યથા, હાથિણીના સ્પર્શ કરવામાં આંધળી બુદ્ધિવાળા હાથી જો ઢાંકી રાખેલા ખાડાને વિષે ન પડતા હોય તે તેને કણ પકડી શકે ? અર્થાત્ કાઈ પણ પકડી શકે તેમ છે નહિં. For Private And Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૦૨ ) f ७ ત્ यः स्पर्शसौरव्यलवामिच्छति मूढबुद्धिः, પ્ રે Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ ૩ सिद्धिप्रदेन तपसा सुकुमालिकेव । ૧૩ ૧૨ चिंतामणेः सकलभूतलराज्यदातु M ११ ૬ ૧ ૧૪ ૧ ૧ ૧૦ बलः स भृष्टचणकान् वृणुते क्षुधाः || १०३ || અર્થ:-જે મૂબુદ્ધિ પુરૂષ, સિદ્ધિને આપનારી એવી તપશ્ચર્યાયે કરીને સુકુમાલિકાની માફક અલ્પ એવા પણ સ્પર્શના સુખની ઇચ્છા કરે છે, તે સમગ્ર પૃથ્વીના રાજ્યની સંપત્તિ આપનાર ચિંતામણિ પાસેથી શેકેલા ચણાને માગનાર ભૂખ્યા બાળક (મૂર્ખ) જેવા છે. (श्री सातदुर्व्यसनद्वार - स्रग्धरावृत्तम् ) ૨ ૪ निःसत्वं निर्दयत्वं विविधविनटनाशौच नाशात्महानी, ૧. ૩ & अस्वास्थ्यं वैरवृद्धिर्व्यसनफलमिहासुत्रदुर्गत्यवाप्तिः । ૧૩ ૧૭ ૧૪ ૧૫ ૧૬ ૧૨. चौलुक्यक्ष्मापचत्तद्वयसनविरमणे किं न दक्षा यतध्वं, ૧ ૨૦૧ ૨૧ ૨૧ ઝ ૨૨ ૨૩ ૧૧ जानतो मांधकूपे पतत चलत मा दृग्विषाः पथा हे ॥ १०४ ॥ અશ્રòધૃત રમવાથી નિર્ધનપણું, માંસભક્ષણથી નિર્દય પણું, મદ્યપાનથી વિવિધ વિટ’અના, વેશ્યાભાગથી પવિત્રતા, For Private And Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અયાથી આત્મહાનિ, ચારીથી વ્યાકુળપણું અને પરસ્ત્રસેવાથી વૈરની વૃદ્ધિ એ સર્વ આ જગતને વિષે કુવ્યસનનાં ફળ છે. વળી પાકને વિષે તે નરકની પ્રાપ્તિ એજ કુવ્યસનનું ફળ છે. માટે હે દક્ષને ? તમે ચાલુક્ય ભૂપતિની માફક એક વ્યસનને ત્યાગ કરવાને કેમ નથી યત્ન કરતા? જાણતાં છતાં અંધારા કુવામાં ન પડે અને દષ્ટિવિષ સના માર્ગને વિષે ન ચાલે. { ડું×વિહિતવૃત્ત૬ ) सप्ताऽपि व्यसनानि पापसदनान्येतानि वया॑नि यत्, ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૮ ૧૪ ૧૫ सत्कमोऽपि न शस्थते व्यसनमत्यासेवया स्याद्यथा । ૧૬ ૧૭ ૧૯ ૧૬ ૨૩ ૨૨ ૨૦ રન स्नेहो ऽहत्यपि गौतमस्य गणनाऽकाले च कोशागुरो ૨૫ ૨૪ ૨૬ ૩૦ ૨૯ ૨૮ ग्लानिः पारदभाविते हि कनके ऽरिष्टं फले ऽनातवे ।।१०५।। અર્થ:-આ સાતે વ્યસને પાપનાં સ્થાન છે. માટે ત્યાગવા લાયક છે. કારણકે, અતિ આસક્તિથી સત્કાર્ય કરનારે પ્રાણું હોય પણ તે વખાણતા નથી. એ વ્યસને ડાં વા અતિશય સેવવાથી દુઃખ થાય છે. ગતિમગણ ધરને શ્રી વીર પ્રભુની ઉપરને નેહ, એ પણ વ્યસન છે. સ્થલભદ્રની અકાલે ગણના (સ્વાધ્યાય) એ પણ વ્યસન છે. જેમકે, પારાથી મિશ્રિત એવા કનકને ગ્રામપણું અને રૂતુ ૨૭ For Private And Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭) ૧૩ ૧૫ ૧૪ ૧૦ ૧૭, વિના ઉત્પન્ન થએલાં ફળમાં અરિષ્ટપણું હોય છે. એ __ श्री धूतद्वार. જૂનાગૃવસ જનજાગ મુદત, साधूपासनधर्मचिंतनगुणा नश्यति संतो ऽपि हि । यद्वत्पांसुतेषु तच्च्युतसुधीवादित्यभावजिते, विश्वे किं तमसा स्फुटं घटपटस्तंभादि वा लभ्यते ॥१०६॥ અર્થ-વૃત રમવાને લીધે જ દ્રવ્ય, યશ, કુળાચારકળા, સંદર્ય, તેજ, સુમિત્ર, ગુરૂ પાસના અને ધર્મચિંતા વિગેરે વિદ્યમાન એવા પણ ગુણ નાશ પામે છે જુઓ? વ્રતથીજ ગ્રંથકર્તાએ દરેક દ્વારના બબે કલેકે કર્યા છે, પણ સાત વ્યસન નામના દ્વારના આ બીજા બે લેક પ્રક્ષેપણ વિાથી અહિયાં દાખલ કર્યા છે. ( ફુવાવૃત્ત). द्यूतं च मांसं च सुरा च वेश्या, पापचिौर्ये परदारसेवा । ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭. एतानि सप्त व्यसनानि लोके, पापाधिके पुंसि सदा भवंति ॥१॥ અર્થ:-બુત, માંસ, મદિસ વેશ્યા, પાપદ્ધિ, ચેરી અને પરસ્ત્રી સેવન, આ સાત વ્યસને આ જગતમાં અતિપાપિઇ પુરૂષમાં હમેશાં હોય છે. For Private And Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮) બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવાને લીધે પાંડના પણ ગુણે નાશ પામ્યા હતા. દષ્ટાંત જેમકે, સૂર્યની કાંતિ રહિત એવા આ વિશ્વને વિષે અંધકારને લીધે ઘટ, પટ, સ્થંભ વિગેરે શું સ્પષ્ટ દેખાય છે ખરા ? (3સંતતિરુવવૃત્તજૂ द्यूतं न किं त्यजत किं दहत स्वगेहं, (શાર્વવરિતવૃત્ત) यूनाद्राज्यविनाशनं नलनुपः प्राप्तो ऽथवा पांडवा मद्यात् कृष्णनृपश्च राघवपिता पापड़ितो दूषितः । ૧૫ ૧૬ ૧૭ ૧૬ ૧૭ ૨૦ ૧૯ ૧૮ मांसाच्छ्रेणिकभूपतिश्च नरक चा ૨ ૨ ૨૧ ૨૩ ૨૫ ૨૪ वेश्यातः कृतपुण्यको गतधनो ऽन्यस्त्रीरतो रावणः ॥२॥ અર્થ-નળરાજા જુગટુ રમવાથી રાજ્યભ્રષ્ટ થયો, અથવા પાંડ પણ જુગારથી રાજ્યહીન થયા, તથા કૃષ્ણરાજા મદ્યપાનથી અને રાઘવપિતા (દશરથ) પાપદ્ધિથી દુ:ખ પામ્યા અને શ્રેણિક રાજા માંસ ભક્ષણથી નરકે ગયે. તથા ચેરી કરવાથી કેણ દુઃખી નથી થયા ? કૃત પુણ્યક વેશ્યાસંગથી નિધન થયે અને રાવણ અન્યની સ્ત્રીમાં આસક્ત થવાથી વિનાશ પામે. For Private And Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨ ) ૧૧ .. ૧૩ ૧૨ १० छागं च सूत्रयसि किं वदने स्वकीये । ૧૪ ૧૫ १७ ૧૬ तत्तादृशी प्रियतमासहितो नलोऽपि, ૨૩ ૨૨ ૧૮ ૧૯ जानीत रोर इव राज्यसुखान्निरस्तः ॥ १०७ ॥ २० R Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ: હે પ્રાણીઓ ? તમે વ્રત કેમ ત્યજતા નથી ? પેાતાના ઘરને શામાટે બાળે છે ? અને પેાતાના મુખમાં અકરાને શામાટે મૂતરાવા છે ? કારણ તમે જાણ્ણા છે કે, એ વ્રતને લીધેજ નળરાજા તેવી પાતાની પ્રિયા દમયંતી સહિત રાજ્યથી ભ્રષ્ટ થઈ દરદ્રી સરખે થયા. श्री मांसहार. ૧ ૩ ૪ ૬ ७ मांसाशनान्नरक एव ततः स देव, . ૧૦ + स्तलोलुपं हरिनुप कृतवान् सरोषः । 1 T ૧૫ किं पाक पेशलतराशनदत्ततृष्णे, ૧ ૨ ૧૩ ૧૪ ૧૬ ૧૭ किंपाकभोजिनि मृतेरपि संशयोऽस्ति ॥ १०८ ॥ અર્થ:-માંસ ભક્ષણ કરવાથી નર્ક મળે છે ? અને તેટલાજ ખાતર પૂર્વના વૈરના લીધે રાષયુક્ત એવા દેવતાએ નૃપતિને તે માંસમાં લેાલુપ કર્યા હતા. ઉદાહરણ જેમ, સ્વપણાથી મનહર ભક્ષ્ય વસ્તુને વિષે અતિ લાલચુ For Private And Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦) બનેલા એવા ર્કિપાકફળનું ભજન કરનારાને વિષે શું મરણને સંશય રહે છે? અર્થાત્ નથી રહેતું. स्नेहो दयापि हृदि काऽऽमिषलोलुपानां, किं चिलणाऽपि पतिमांसदलानि नैच्छत् । ૧૭ ૧૮ ૧૬ ૧૪ ૧૫ ૧૩ नाऽश्नाति किं निजकुटुंबमापि द्विजिही, ૨૨ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૭ ૨૦ ૨ ૬ ૧૯ स्थानं स्वमन्यदपि किं दहतीह नाग्निः ॥ १०९ ।। અર્થ:-માંસને વિષે લેલુપ એવા પ્રાણીઓના હૃદયને વિષે સ્નેહ કે દયા કયાંથી? શું ચિલ્લણાએ પણ પિતાના પતિના માંસની ઈછા નહોતી કરી? અથવાતે, સાપેણ શું પિતાના કુટુંબને નથી ભક્ષણ કરતી ? તેમજ અગ્નિ શું પિતાના અને પરના સ્થાનને નથી બાળ? અર્થાત્ સાપેણ પિતાના કુટુંબનું ભક્ષણ કરે છે અને અગ્નિ પિતાના તથા પરના સ્થાનને બાળે છે. नाऽकृत्यकृत्यविदलं मधुपानमत्तोभूताभिभूत इव शून्यमनोवोंगः । किं देवकीपरिणये मदपारवश्या, बाऽऽश्लेषि जीवयशसाऽप्यतिमुक्तकर्षिः ॥११०॥ For Private And Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮ ૪ અર્થ -મદ્યપાનથી મત્ત થએલો પુરૂષ મન, વચન અને કાયાવાળો છતાં શૂન્ય થઈ, જાણે ભૂત પ્રેતાદિકથી પરાભવ પામ્ય હાયની ? તેમ કૃત અકૃત્યને જાણતા નથી. ઉદાહરણ યથા, દેવકીના વિવાહ પ્રસંગે મદ્યપાનથી પરવશ થએલી જીવયશાએ શું અતિમુક્ત મુનિને આલિંગ્યા નહતા ? (મારવૃત્તમ) मधु मधुरवचोभिः प्रेयसीप्रेरितो यः. पिबति निजकुलोत्थां चारुचिंतां विमुच्य । वररुचिवदिहापि प्रेक्षते दुर्गतिं स, ૧૮ ૧૫ ૧૭ ૧૯ क च तनुदृढतास्थाद्भोगिभुक्ताज्यभोगैः । १११॥ અર્થ:-મધુર વચનેએ કરીને પ્રિયાએ પ્રેરેલો જે પુરૂષ પિતાના કુળાચારની ઉત્તમ ચિંતાને ત્યજી દઈને મદ્યપાન કરે છે તે પુરૂષ, વરરૂચિની માફક આ લેકમાં પણ દુર્ગતિને જૂએ છે. ઉદાહરણ જેમ, સર્ષે બેટેલા એવા ઘીને ખાવાથી શરીરની દઢતા કયાંથી થાય? અર્થાત્ નજ થાય. (શ્રી રાઘાર-શાસ્ત્રવિડિતવૃત્ત૬) વેકા વિષત્રમત્ર તો વાન શાળા, - ૯ ૭ ૧૨ ૧૩ ૧૦ ૧૧. यद्वकांदविकाशने च शुचिता का प्रायशस्तादृशी । For Private And Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ ૧૫ ( ૩૧૨) ૧૭ ૧૯ ૧૮ तस्मात्सा कृतपुण्यवत् कृतकमुच्छोकोदया किं प्रिया, ૨૦ ૧૯ ૩૦ ૨૬ ૨૭ ૨૮ ૩૧૨૫ ૨૧ पूर्णेऽलं विशदा स्वभावकलुषा दोषापि नदौ कुशे ॥११२॥ અર્થ: વેશ્યા સકળ વિશ્વની સ્ત્રી છે તે પરબના જળ સમાન અને કંઈના ભેજન સમાન એ વેશ્યામાં પ્રાયે પવિત્રતા ક્યાંથી જ હોય? તે જેણે બહુ ધન આપ્યા છતાં કૃતપુજ્ય શેઠને પ્રથમ હર્ષ અને પાછળથી શેક ઉત્પન્ન કર્યો હતે. એવી તે વેશ્યા પ્રિય કેમ હોય ? યથા, ચંદ્ર પૂર્ણ કળાવાળે હોય અથવા ઓછી કળાવાળે હોય તે પણ સ્વભાવથી જ મલીન એવી રાત્રી શું અત્યંત નિર્મળ થાય ખરી ? અથોત્ નજ થાય. ( મારુનીવૃત્ત). क लघुनि गणिकानां हृयनेके गवाक्षा, ૧૨ ૭ ૯ ૮ ૧૧ ૧૦ दधति यदनुवेलं ता रसं नव्यनव्यम् । ૧૭ ૧૮ ૧૩ ૧૪ ૧૫ ૧૬ तदजनि हृतवृत्तः कूलवालोऽपि ताभि, _૨૭ ૨૦ ૧૯ ૨૨ ૨૧ गलति हिमगिरिवर्वा भानुभाभिदृढाभिः ॥११३ ॥ અર્થ-વેશ્યાઓના હલકા હદયને વિષે અનેક છિદ્રો ક્યાંથી થયાં? કારણકે, તે દરેક વખતે નવનવા રસને ધારણ કરે છે. એવી વેશ્યાઓથીજ માસક્ષમણદિ મહાતપ કરનારા For Private And Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩) ફુલવાલક મુનિ વ્રત ભ્રષ્ટ થયા. ઉદાહરણ જેમકે, સૂર્યની તીણુકાંતિથી હિમાચલ પર્વત પણ ગળે છે. અર્થાત્ વેશ્યાના હાવભાવથી મેહ પામેલ પુરૂષ કૃત્ય અને અકૃત્યને જાણતા નથી. (શ્રીપાર- રવિરહિતવૃત્ત૬) व्याधो नाऽन्यहिताय सत्यमसऋद्विश्वस्तजंतूंस्तुदन् , ૧૮ ૧૫ ૧૬ ૧૭ न स्वस्मिन्नपि तुष्टये च्युतशरक्रोडादितोतं व्रजन् । मृत्यौ दुर्गतिमाप्तवाश्च मृगया लोकयात्र्यै ततो, ૨૫ ૨૬ ૨૭ ૨૨ गांगेयेन स शांतनुक्षितिपतिस्तस्या निषिद्धस्ततः ॥११४॥ અર્થ-એ સત્ય છે કે, વિશ્વાસ પમાડેલા પ્રાણીઓને વારંવાર મારી નાખતા–એવો પારધી અન્યના હિતને અર્થે નથી. એટલું જ નહિ પણ બાણના પ્રહારથી બચી ગયેલા સૂવરાદિ (ભૂંડ વિગેરે) પ્રાણીઓથી મૃત્યુ પામતે તે પારધી પતે પિતાની તુષ્ટિને અર્થ પણ થતું નથી. કારણકે, મૃત્યુ થવાથી તે પિતે પણ દુર્ગતિને પામે છે. આ પ્રમાણે મૃગયા બને લેકને વિષે દુખ આપનાર છે, તેટલાજ માટે ગાંગેયે શાંતનુ રાજાને એ મૃગયાથી નિવાર્યો હતે. पापझै तनुमद्वधोज्झितघृणः पुत्रेऽपि दुष्टाशया ૬ ૭ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૯ झंड: ग्वांडवपावकादपि मुधा के कं न हन्याजडः । For Private And Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) ૧ ૧૭ ૧૮ ૧૫ ૨૧ ૨૦ ૧૮ किं बाणेन जरासुतो वनगतो विव्याध नो बांधवं, ૨૮ રૂ૫ - ૨૪ ૨૬ ૨૭ ૨૨ નાનિધારતમાં કિં નાનપાનાંના | ૨૫ | અર્થ મૃગયાને વિષે ને વધ કરવામાં નિર્દય અને ખાંડવનને બાળી નાખનારા અગ્નિથી દૂર એ જડ પુરૂષ પુત્રને વિષે પણ દુષ્ટ પરિણામવાળે છતે કયા કયા જીવને નથી હણતે? ઉદાહરણ યથા, વનમાં ગએલા એવા પણ જરાસુતે પિતાના બાંધવ એવા કૃષ્ણને શું બાણ વડે નથી હણ્યા? અથવાતે દશરથ રાજા મુનિ હત્યાના મહેટા પાપને શું નથી પામ્યા? અર્થાત્ પામ્યા છે. दुःखमुपैति नारकसमं सत्यो ऽपि तत्संनिधेः, ૮ ૧૧ ૧૨ ૧૪ ૧૫ ૧૩ ૧૬ शुष्के प्रज्वलिते हि सामपि किं नो वन्हिना दह्यते । संघोल्लंटनसज्जदग्धचरटग्रामेऽग्नितप्तमजा, ૨૦ ૨૧ ૧૦ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૧૭ मध्योत्पत्तिभवे समं सगरजः किं किं न लेभे तदा ॥११६॥ અર્થ-ચાર પુરૂષ નરક સમાન દુઃખ પામે છે એટલું જ નહિ પરંતુ તેની પાસે રહેનારે અચેર પણ દુઃખ પામે છે. જૂઓ? અગ્નિથી સૂકું બળે છે તે તેની સાથે લીલું પણ શું નથી બળતું ? ઉદાહરણ જેમ; અષ્ટાપદ For Private And Personal Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir • ( ૯ ) પર્વતના ફરતી ખાઈ કરવાને અવસરે સાંધને લુંટવા તૈયાર થવાને લીધેજ પૂર્વી ભવે ખાળી મૂકેલા ચરટ નામના ગામને વિષે અગ્નિથી તપ્ત થયેલી પ્રજાની મધ્યે ઉત્પત્તિવાળા ભાવને વિષે સગર ચક્રવતીના પુત્રા શું શું દુ:ખ નથી પામ્યા ? 9 ૩ ૨ પ ૪ ૬ ૧ . . ૯ चौर्य स्वेन च वर्णकेन च कृतं मूढा दुरंतं भवे, o o ૧૩ ૧૪ ૧૬ ૧૭ ૧૫ ૧. ૧ ૨ द्राज्ञामंडिकशालकोsपि न हतः किं मूलदेवेन सः । ૨૨ $ ૧૯ २० ૨૧ fi चैतत्प्रयोsपि मदनस्तच्चित्तचौर्योद्यतः, ૨૪ ૩૦ ૨૯ ૨૦ ૨૩ ૨૭ ૨૫ ૨૬ જૂઓ ! शापं प्राप न किं प्रजापतिगिरा दाहं च रौद्राग्निना ॥११७॥ અર્થ:-હે મૂઢ પુરૂષા ? પાતે અથવા પોતાની જાતિના પુરૂષ કરેલી ચારી અંતે દુ:ખદાયક થાય છે. મુળદેવ રાજાએ પેાતાના શાળા મ`ડિકને પણ ચારી કરવાના ગુન્હાથી શું નથી હણ્યા ? દષ્ટાંત યથા, આ ત્રણે જગને પ્રિય એવા કામદેવ પણ બ્રહ્મા અને શકરનું ચિત્ત ચારવાને ઉદ્યમવત થયા છતા શું બ્રહ્માથી શાપને નથી પામ્યા ? અને શંકરના ત્રીજા નેત્રના અગ્નિથી દહન નથી થયા ? અથાત્ થયા છે. अथ परस्त्रीद्वार. 3 ૧૨ ૧૦ ૧૧ पुण्यापुण्यचयेन बुद्धिरमला स्यात् कमलाप्यगिनां, ७ ૪ वायु सदा मुक्ताफलांगारभा । For Private And Personal Use Only ૧ Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬) ૧૫ ૧૬ ૧૭ ૧૪ लंकेशो नलकूबरप्रियतमां नानोपरंभां रता, ૧૮ ૨૧ ૧૯ ૨૨ ૨૩ ૨૫ ૨૪ ૨૦ मत्याक्षीदरतां च रामवनितां सीतां जहाराशु यत् ॥११८॥ અર્થ -પુણ્યના સંચયથી પ્રાણુની બુદ્ધિ નિર્મળ થાય છે અને પાપના સંચયથી મલીન થાય છે. જૂઓ કે, યુગધરી (જુવાર નામનું અનાજ) સારા વાયુએ કરીને મુક્તાફળ સમાન કાંતિવાળી થાય છે. અને નઠારા વાયુથી અંગારાના સરખી કાંતિવાળી થાય છે. જેમકે, રાવણે પિતાને વિષે આસક્ત એવી નલ કુબેરની પ્રિયાને ધર્મના ઉદયથી ત્યજી દીધી અને રક્ત નહિ એવી સીતાને પાપના ઉદયથી શીધ્ર હરણ કરી. (વસંતતિરાવૃત્ત|) मूढः परस्त्रियमुपेत्य कुवाक्यबंध, घातापकीर्तिभृतिदुर्गतिदुःखपात्रम् । स्याब्रह्मदारचुलनीरतदीर्घवतिक, ક્ષય વિઘણુતા | ??? I અર્થ-મૂર્ખ માણસ પરસ્ત્રીગમનથી બ્રહ્મદત્ત રાજાની સ્ત્રી ચલણને વિષે આસકત એવા દીર્ઘ પ્રધાનની માફક, કુવાકય, બંધ, ઘાત, અપકીર્તિ, મૃત્યુ, દુર્ગતિ આદિ દુઃખોનું For Private And Personal Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૭ ) પાત્ર થાય છે. દાખલા તરીકે જેમ, બૃહસ્પતિની સ્ત્રી સાથે વ્યભિચાર કરનારા ચંદ્રને શું કળાના ક્ષયરૂપ કલંક અને ક્ષયાગ વિગેરે નથી થયું ? ( શ્રી વાચનાર-પૃથ્વી ત્તમ ) सुभूमजमदग्निजप्रतिमपुंद्रमाघर्षजे, पायदaran विषयवात्ययादीपिते । ૩ 9 ૫ ૧૨ महद्गुणवनं दहत्यहह पुण्यकल्पद्रुम, - ૧૪ ૯ ૧૦ ૧૧ ૧૨ स्ततोsस्ति यदि दैवतः शमघनाघनो वर्षति ॥ १२० ॥ અર્થ:-આડમા સુભમ ચક્રવર્તિ તથા પરશુરામ જેવા પુરૂષ રૂપ વૃક્ષના ઘસારાથી ઉત્પન્ન થએલા અને પાંચ વિષય રૂપી વાયુએ પ્રદીપ્ત કરેલા એવા કષાયરૂપી દાવાગ્નિને વિષે મહાગુણ રૂપી વન મળી જાય છે. તે વખતે જો દેવયાગે શુમતારૂપ મેઘ વરસે, તે પુણ્યરૂપ કપવૃક્ષ ત્યાં રહે. ( વસંતતિાવુત્તમ્ ) .. ૧ G ૧૦ जीवाः कषायविवशा न विचारयति, ૫ ૬ ७ 19 चाणाक्वत्किमपि कृत्यम कृत्यमत्र | कल्पांत वातविततिक्षुभितस्य पूर्ण, ૧ ૧ - ૧૨. ૧૩ ૧૪ ૧૫ ૧ rainरस्य जलधेनु को विवेकः ।। १२१ ।। For Private And Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) અર્થ-ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર કષાયથી વિષ્કુળ થએલા જીવા ચાણાકયની માફક કૃત્ય અથવા અકૃત્યને જાણતા નથી, ઢઢાંત યથા, કલ્પાંતકાળના પવનના સમૂહથી ક્ષેાભ પામેલા અને પૃથ્વી તથા આકાશના અંતરને પૂર્ણ કરનારા સમુદ્રને શુ વિવેક હાય ખરા ? અર્થાત્ નજ હાય. (શ્રી ઋષધાર-અપાવ્રુત્તમ્ ) ૐ ૧ ૪ + ૧૦ 1) ૧૧ मिष्टान्नं भुंक्ष्व हृद्यं पित्र जल-पि तान् षडूसान् मा च रुंद्धि, ૧૨ ૧૩ ૧૪ ૧૫ 1 ૧ t ૧૬ कायक्लेशं त्यजांगं विमलय सुकरः क्रूरकुंभर्षिणोक्तः । ૧ .. ૨૧ ૨૨ ૨૫ ૨૩ ૨૪ ' ર मोक्षोपायो ऽस्ति कोपं जय भज शिवजं शर्म साधो निबोध, ૨૭ ૨ ૨૦ ૩૧ द्राक्षेक्षुक्षीरखं प्रभृतिरसबलात्संनिपातेऽप्यदुष्टम् || १२२ ॥ અર્થ: હું સાધુ ? મનોહર એવા મિષ્ટાન્નનું ભજન કર. જળ પાન કર. છ પ્રકારના રસને અનુભવ લે, કાય કલેશના ત્યાગ કર, અંગ નિર્મળ કર, પરંતુ ક્રૂર કુભ મુનિએ મેાક્ષના સહેલા ઉપાય બતાવ્યા છે તે એ જાણજે કે, ફક્ત ક્રોધના પરાજય કર અને મેાક્ષ સુખ પ્રાપ્ત કર. ઉદાહરણુ યથા, દ્રાક્ષ, શેલડીના રસ, દુધ અને સાકર એ સર્વે વસ્તુ, રસમળને લીધે સન્નિપાતમાં પણ દૂષિત થતું નથી. For Private And Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org → (318) ( માહિનીવ્રુત્તમ્ ) ૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir '' ૩ यदि शिवगतिरिष्ठा सार्यमेतार्यवत्त ૧૦ ७ ૧૩ ૧૨ ૧૩ ज्जय रुपमुपसर्गे ऽपीप्सिता दुर्गतिश्चेत् । ૧૫ ૧૬ ૧૭ ૧૬ ૧૮ करडकुरडवत्तत्क्रोधमुचैर्विधेहि, દ પ્ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ सुरतरुकनकद्वोर्यो मतस्तं भजस्व ॥ १२३ અર્થ:“જો તું મેક્ષ ગતિને ઈચ્છતા હેાય તે મેતાય સુતિની માફ્ક ઉપસર્ગને વિષે પણ ક્રોધને પરાજય કર અને જો દુર્ગતિને ઈચ્છતા હાય તે કરડકુર મુનિની માફ્ક અતિશય ક્રોધ કર. એક કલ્પવૃક્ષ છે અને ખીજી ધંતુરાનુ ઝાડ છે. તે બન્નેમાંથી જે તને ગમે તેને તું અંગીકાર કર. - ( શ્રી માનદ્વાર--યમંતતિાવૃત્તમ્ ) ૫ मानी तपः श्रुतशमत्रतधर्महीनः, ' ૩ ૪ સ स्यान्नदिषेण इव पण्यवधूपहासे | ૧૨ ત્ किं तारकः कमल भूवरदुर्द्धरोऽपि, ૧૩ ૧૪ ૧૧ नाकार शंभुशिशुना हृतसर्वगर्वः ॥ १२४ ॥ અ:-જેમ વેશ્યાએ કરેલા ઉપહાસને લીધે નર્દિષેણુ મુનિ તપ શ્રુતાદિકથી ભ્રષ્ટ થયા, તેમ અભિમાની માણસ For Private And Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra (320) તપ, શ્રુત, શમ, વ્રત અને ધર્મ રહિત થાય છે; દૃષ્ટાંત યથા, બ્રહ્માના વરદાનથી દુય એવા તારકાસુરને શું શંભુ પુત્ર કાર્તિક સ્વામીએ ગર્વરહિત નથી કર્યો ? અર્થાત્ કર્યા છે. * મ ૧ www.kobatirth.org १ ૩૨. स्वस्यापरस्य च बलान्यविचित्यमानः, Acharya Shri Kailassagarsuri Gyanmandir .. शक्राभ्यमित्रचमरेंद्रवदापदे स्पात् । う 9 ૧૨ ૧ ૧ ૧૩ ૧૪ शुक्रः कदाचिदिह चेत्तनुते प्रकाश, - १७ ૧ ૬ ૧૮ ૧૩ ૧૫ ૧ लेशं ततः स्थगयतिदुमहो महत्किम् ।। १२५ ।। અઃ–પેાતાના અને પરના બળને વિચાર નઠુિં કર નારા માણસ શકેંદ્રની સામા યુદ્ધ કરવા ગયેલા શત્રુ ચમરેંદ્રની માફક દુઃખી થાય છે. દાખલા તરીકે જેમ, શુકના તારા આ લેાકમાં કંઇક પ્રકાશ કરે, તે તેથી તે શું ચંદ્રના મ્હોટા તેજને ઢાંકી શકે ખરા ? અર્થાત્ ન ઢાંકી શકે. ( श्री मायाद्वार - शार्दूलविक्रीडितवृत्तम् ) ૩ ૪ + ७ मायादुर्गतिकृद्भवेत् परभवे क्लेशाय वास्मिन् पुनः, G ૧૧ ૧૨ ૧. ૧૪ ૧૩ श्रीवीरेण सुरोऽपि कैतवसखा कुब्जीकृतो मुष्ठिना । .. ૨૦ ૧૬ ૨૧ ૧૯ ૧ १७ ૧૫ किं कर्णस्य न निष्फला युधि कला विमच्छलात्ता ऽभवत् ૨૦ ૨૪ ૨ ૧૩ ૨૭ ૨૧ किं श्रीशो न जगाम वामनतनुर्देन्यं बलेबंधनम् ।। १२६ ।। For Private And Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઢો ત Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) અર્થ :-માયા આ ભવને વિષે દુ:ખદાયી અને પરભયને વિષે નરકગતિ આપનારી છે. કપટથો મિત્ર થએલા દેવતાને પણ શ્રી વીર પ્રભુએ સુષ્ટિથી કુમડા કરી નાખ્યું હતા. ઉદાહરણ યથા, પરશુરામ પાસેથી બ્રાહ્મણનું છળ કરીને અભ્યાસ કરેલી, કરણની કળા શું યુદ્ધને વિષે નિષ્ફળ નથી થઈ ? અથવા તેા વામન રૂપ ધારણ કરનારા શ્રીવિષ્ણુ ળિના બંધન અને યાચકપણાને નથી પામ્યા ( ત્રધરાવૃત્તમ્ ) પ્ 忘 F सर्वे stयेते कषायाः सदृश बलभृतः किंतु तत्रैव माया, ૧૨ ૧૩ ૧૧ ૧૬ ૧૭ * ૧૩ ૧૧ ૧૪ जित्वा या ssषादभूर्ति नटमिव नदयामास गौरीव रुद्रम् । *૪ ૨૩ ૧ ૨૨૨૬ ૨૭ ૨૧ ૨૦ પ स्त्रीत्वं स्त्रीलिंगभावादि नृषु न ददौ मलिमुख्येषु या किं, सत्यं दुर्दातदैत्यं कपटसुरमणीरूपविष्णुर्जवान ॥ १२७ ॥ ૨૨ ૩૧ અર્થ:“આ સર્વે કષાયા સમાન અળવાળા છે, પરંતુ તેમાં માયા સર્વથી ભયંકર છે. કારણ કે, જેમ પાર્વતીયે શીવને નચાવ્યા તે પ્રમાણે તે માયાયે અષાઢભૂતિને જીતીને નટની માફ્ક નચાવ્યા છે. વળી જે માયાયે પેાતે સ્ત્રી જાતિ હૈાવાથી આ લેાકમાં મલ્લિનાથ આદિને પણ શું સ્ત્રીપણું નથી આપ્યું ? એ સત્ય છે કે, કપટથી સુંદર સ્ત્રીનું રૂપ લઇને વિષ્ણુએ દુધૃત એવા દત્યને હણ્યો છે. For Private And Personal Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (श्री लोभद्वार-शार्दूलविक्रीडितवृत्तम् ) लोभी तृप्यति नो घनैरपि धनैरिच्छन्नव स्वं नवा, ૧૪ ૧૫ ૧૩ ૧૬ ૧૭ दप्याद्यः पितृकल्पितानुजपदं किं वार्षभिनाच्छिदत । ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૧૮ ૨૫ अश्रांतं सरितां शतैरपि भृतः किं-बांबुधिः पूर्यते, ૨૭ ૨: किं वा शाम्यति काष्टकोटिभिरपि ज्वालाकरालोऽनलः॥१२८ અર્થ-નવ નવા દ્રવ્યની ઈચ્છા કરતે એ લેભી પુરૂષ બહુ દ્રવ્યથી પણ તૃપ્તિ પામતું નથી. પિતાએ આપેલા ન્હાનાભાઈ બાહુબળી વિગેરેના રાજ્યને શું ભરત ચક્રવર્તિએ નથી છિનાવી લીધાં? અથવા તે, સેંકડે નદીથી પૂરાતે એ પણ સમુદ્ર શું પૂર્ણ થાય છે તેમજ, કેટી બંધ લાકડા નાખવાથી પણ જવાળાથી વિકરાળ અગ્નિ શું શાંત थाय छ ? अथात नथी थतो. . (स्रग्धरावृत्तम ) चित्तावन्यां जनानां कपिलसमधियां वित्तलेशाप्तिमूलः, प्रत्याशावारिसिक्तो धनिविविधधनप्रार्थनाभोगवल्गुः । भूपेंद्रत्वादिसंपन्मतिकुसुमतति गचिंताफलर्दि, ૧૪ ૧૫ ૧૩ ૯ ૧૦ ૧૧ लोभो धृत्याश्रवत्या व्रजत कलिनरुचतुरष्यतिहेनुः ॥१२९॥ For Private And Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ –કપિલ સમાન બુદ્ધિવાળા માણસના હૃદયરૂપ પૃથ્વીને વિષે દ્રવ્યના લેશની પ્રાપ્તિ રૂપ મૂળ છે જેનું એવું, આશા રૂપ જળથી સિંચિત થએલું, ધનવંતની વિવિધ પ્રાર્થના રૂપ જે થડ તેણે કરીને મનેહર, નુપ અને ઇંદ્રદિકની સંપત્તિ રૂપ પુપિની પંક્તિવાળું, ભેગની ચિંતા રૂપ ફળની સમૃદ્ધિવાળું, અને વાવનારને પણ પીડાનું કારણ એવું જે લેભરૂપ કલેશવૃક્ષ તે સંતેષરૂપ નદીથી તણાઈ જાઓ ?? અહીંથી સુકૃતના દિવસને વિષે સત્કર્મનાં વિશ દ્વાર કહે છે. ધી વર્નાક્ષમramz. स्वर्भूमातगर्भेऽगमदुदयमहो यः ૮ ૧૧ ૧૪ ૧૩ ૧૨ सिक्तस्तातालयेऽगादुपचयमनिशं छायया क्रांतविश्वः । पादोपाते च नम्रत्रिभुवनजनतास्वीकृतोच्चैःफलदिः, श्रीवीरो वो ऽस्तु चिंताधिकतरवरदः कल्पशाखी नवीनः ।। અર્થ – સ્વર્ગથી આવીને માતાના ગર્ભને વિષે વૃદ્ધિ પામેલ છે, જેમને દેવતાઓએ મેરૂ પર્વત ઉપર અભિષેક કરેલો છે જેમના તેજથી ત્રણે લેક વ્યાપ્ત થઈ રહ્યા છે; જે પિતાને ઘેર નિરંતર વૃદ્ધિ પામ્યા છે, જેમણે પોતાના ચરણની પાસે નમન કરતા ત્રણ લેકના પ્રાણીઓના સમૂહને માટે ઉંચી ફળ સમૃદ્ધિ મેળવી છે, તે શ્રી વિરપ્રભુ રૂપ નવીન કલ્પવૃક્ષ અમને ઈચ્છાથી અધિક વર આપનારા થાઓ ??! For Private And Personal Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ ૨૫ स्युत्रिंशत्सहस्रा भरतजनपदाः सार्द्धपंचाग्रविंश, त्यार्येष्वर्हत्पबोधः मुगुरुभिरधुना पंचषेष्वस्ति धर्मः । ૧૯ ૧૩૧૨ ૨૦૧૪ ૧૮ ૧૬ ૧૫ सत्क्षेत्रं तत्र चाल्पं लवणभुवि यथा पल्वले ग्रीष्मतुच्छे, જs .૨૬ રૂ ૨૧ ૨૨ ૨૩ पद्मं हंसस्य तुष्टयै तदिह बहुगुणे सच्चतुर्मासकं नः ॥१३१।। અર્થ-આ ભરતક્ષેત્રના સર્વે મળીને બત્રીશ હજાર દેશો છે. તેમાં સાડા પશ્ચિસ આર્ય દેશોમાં અરિહંતને પ્રતિબોધ છે. તેની અન્દર પાંચ વા છદેશને વિષે જ હાલમાં સુવિહિત ગુરૂઓ ધર્મ શ્રવણ કરાવે છે તે પાંચ છ દેશોની અંદર પણ, ખારી ભૂમિમાં ઉનાળાને લીધે થેડા જળવાળા બની ગયેલા તળાવને વિષે કમળની માફક ક્ષેત્ર (પ્રધાન ગામ નગરાદિક) બહુ થોડાં છે. માટે આ બહુ ગુણવાળા ક્ષેત્રને વિષે પ્રધાન એવું ચોમાસું અમારા જીવની તુષ્ટિને માટે થાઓ ?? ( બાધવાનEાર-જવવૃત્ત). यनश्चिरं विहारा, जिननतिपुण्यं तदाशु वोऽत्राभूत् । कर्षुकशालेयत्ना,-दकिशालेद्रुतं तु फलम् ॥ १३२ ।। અર્થ:- ભવ્ય જને? પૃથ્વી ઉપર વિહાર કરતા જીનેશ્વરને નમસ્કર કરવાથી જે પુષ્ય અમે બહુ કાળે For Private And Personal Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેળવ્યું તે પુણ્ય તમે ( સાધુઓને વંદન કરતાં) શીઘ મેળવ્યું. દષ્ટાંત જેમ, ખેતીકારના ધાન્યનું ફળ વાવવું વિગેરે કરવાથી બહુકાળે મળે છે અને વિદ્ધકીરત્નના ધાન્યનું ફળ તુર્ત મળે છે. कृतकर्म कर्ममर्मचिलदे भवेद्भावतो ऽन्यथा श्रांत्यै । पुण्याधिकनिःपुण्यक-कृतकामदमंत्रसाधनवत् ॥१३३॥ અર્થ:-જેમ પુણ્યવંત પુરૂષે ભાવથી કરેલું ઈચ્છાપૂર્વક મંત્રનું સાધન દારિદ્રને નાશ કરનારું થાય છે અને પુણ્યવંત પુરૂષે ભાવવિના કરેલું ઈચ્છાપૂર્વક મંત્રનું સાધન શ્રમને માટે થાય છે તેમ ભાવથી કરેલું વંદનાદિક કર્મ, આઠ પ્રકારના કર્મના મર્મને છેદનારું થાય છે અને ભાવ વિના કરેલું વંદના કર્મ કેવળ શ્રમને માટે થાય છે. (श्री आषाढ चातुर्मासद्वार-शार्दुलविक्रीडितवृत्तम् ) ના વિશ્વરિત નિનો રાજા જાળઃ બાદ, ( ૧૧ ૧૨ ૧૩ થાને વળોક્યત્ર શનિઃ શૌટુંકાર | जैनाज्ञागुणपत्रद तविधिना वर्षासु तेन स्थिता, ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૫ ૨૦ ૨૨ ૨૭ ज्ञानक्षेत्रमुपास्महे बहुमिथः स्यायेन पुण्यं धनम् ॥१३४॥ અર્થ-આ સમગ્ર ગુણથી ઉજવલ એવા ક્ષેત્રને વિષે For Private And Personal Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૬ ) વિશ્વને હિતકારી એવા શ્રી જિનેશ્વર ભગવાન રૂપ રાજા, જ્યાયમાં તત્પર એવા શ્રાવકારૂપ મંત્રી વિગેરે અને ઉપશમધારી એવા અમે ખેડુત લેાકા (રાજપુરૂષા) છીએ, એજ કારણથી જિનાજ્ઞા ગુણુરૂપ પત્રમાં કહેલી આધારરૂપ વિધિએ કરી વર્ષાકાળને વિષે અમે પરસ્પર જ્ઞાનરૂપ ખેતરને ખેડીએ છીએ, કે જેથી પુણ્ય રૂપ પુષ્કળ દ્રવ્ય પ્રાપ્ત થાય. ૧ .. ૩ फुल्लक्रोधविषद्रुमं बहुरजो-मानप्रचंडानिलं, मायोग्रन्मृगतृष्णिकं परिलसल्लोभान्धिमा पश्निधिम् । ૧૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir ७ भिदन्मोहनिदाघकालमभितः सद्यानवृष्टया भव ૯ ૧૨ ૧૩ ૧ भ्रांतिश्रांतिभिदेऽस्तु वो नवघनश्रीमच्चतुर्मासकम् ।। १३५ ।। ૩ અર્થ :-પ્રફુલ્લિત થયાં છે ક્રોધ રૂપી ધંતુરાનાં ઝાડા જેમાં, અહુ પાપરૂપ ઉડતી છે. ધળ જેમાં, માન રૂપ પ્રચંડ પવનવાળા, માયા રૂપ પ્રગટ થઇ છે મૃગતૃષ્ણા જેમાં, ઉચ્છલી રહ્યો છે લાલ રૂપ સમુદ્ર જેમાં અને આપત્તિઓના ભંડાર એવા મેહરૂપ ઉનાળાના સમયને ઉત્તમ ધ્યાન રૂપ વૃષ્ટિથી ભેદી નાખતું એવું નવીન મેધરૂપ અષાઢ ચામાસું, તમારા સંસારમાં ભ્રમણ કરવા રૂપ શ્રમને દૂર કરશ ( શ્રી પરબાર-માહિનીવૃત્તમ્ ) ૧ ૪ प्रतिदिनमपिदानं पुण्यसंपन्नदानं, For Private And Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) पुनरधिकफलं स्यात्पारणाहोनराहे । ૧૩ ૬ ૧૨ ૧ दिशति जलभृदन्नं कृत्तिकादौ सुवृष्टः, ૧૪ ૧૬ ૧ ૧૮ पुनरमलमनध्य मौक्तिकं स्वातियोगे ॥१३६॥ અર્થ -નિરંતર આપેલું દાન, ધર્મલદમીનું કારણ છે. પરંતુ પૂર્વ ધારણ અને ઉત્તર પારણાને દિવસે આપેલું દાન અધિક ફળવાળું હોય છે જેમકે, કૃત્તિકા નક્ષત્રને વિષે વરસેલો મેઘ શાળી વિગેરે ધાન્ય આપે છે; પરંતુ સ્વાતિ નક્ષત્રમાં વરસે મેઘ તો નિર્મળ એવાં અમૂલ્ય મુક્તાફળ આપે છે. जितभवदकपायः पाक्षिकादेर्दिनोऽथ्यो, वितरणकरणैः प्राकपश्चिमावष्युदारौ । ૧૩ ૧૨ ટ ૧ ૦ ૧ ૧ विहितभुवनमुर्तिक पार्वणश्चंद्र एक ૧૪, ૧૬ ૧૭ ૧૫ અત્તરાશિ જ ન બજાશો | શરૂ૭ || અર્થ-જી છે સંસારદાયક કોધાદિ કષાય જેણે એ પંખી (ચાદશ આઠમ વિગેરે) નો દિવસ શ્રેષ્ઠ છે. વળી પારણુ અને ઉત્તર પારણને દિવસ (તે પાખીને આગલે દિવસ અને પાછલો દિવસ એમ બન્ને દિવસો) વિધિ વિધાનના કરવા વડે કરીને પણ ઉત્તમ ફળ આપનાર છે. * For Private And Personal Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) ઉદાહરણ જેમકે, શું પર્વણિ (પુર્ણિમા) ના ચંદ્ર એકજ ત્રણ લાકને હર્ષ આપનારો છે. તેના ( પણિના ચ'દ્ર ) વિના ફક્ત બેજ ઘડીના પ્રકાશવાળા શુકલ ચતુર્દશીના ચંદ્ર અથવા તા કૃષ્ણ પવેનો ચંદ્ર એમ બન્ને ચંદ્રો ત્રણ લેાકને હર્ષ કરનારા થતા નથી કે શું ? અર્થાત્ તે પશુ હર્ષ કારી થાય છે. છે. ( श्री व्याख्यारंभार - शार्दूलविक्रीडितवृत्तम् ) ર ૩. ૪ ૫ Y व्याख्यानश्रवणं सदैव हि मुदे पीयूषपानं यथा, ૧૦ .. ૧૧-૧૩ ૧૨ वर्षावस्य पुनर्विशेषमहिमा यन्मयूरध्वनेः । ૧૪ ૧૫ ૧૭ ૧ ૧૮ तद्भव्याह कुत्रिकापणनिभे पूज्यप्रसादोदयात्, ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૧૯ दानायं गणिमादिवस्तुवदलं गृह्णतु पुण्यद्धये ।। १३८ ॥ અર્થ :–જેવી રીતે અમૃતનું પાન હર્ષને માટે છે તેવી રીતે નિર ંતર વ્યાખ્યાનનું સાંભળવું પણ નિશ્ચે હર્ષને માટે છે. વળી જેવી રીતે વર્ષારૂતુમાં મયૂરના શબ્દ વિશેષે આનંદ આપનારા છે તેવી રીતે વર્ષારૂતુમાં વ્યાખ્યાનનું સાંભળવું પણ વિશેષ પ્રભાવવાળુ` છે, માટે હે ભવ્ય જના? તમે ક્રયવિક્રય કરવાના હાટ સમાન તે વ્યાખ્યાનને સાંભળવામાં દેવગુરૂની પ્રસન્નતાથી ધર્મરૂપ સમૃદ્ધિને માટે દાન, તપ અને ભાવનાને સોપારી પ્રમુખ વસ્તુની માફક ખરીદ કરી ? For Private And Personal Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩ www.kobatirth.org ( ૩૨૨ ) वर्षावनो नवरसेक्य ૬ शश्वच्छ्रीजिनसन्निधेरभिनवाद्धयाख्यानरत्नाकरात् । ૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir माहरबाग्लहरीस्फुटं शमसुधासम्यक्त्वचिंतामणि ૧૧ ૧૦ श्रेयःस्वस्तरुमुखपरत्ननिवहं गृहंत्वनायासः ॥ १३९ ॥ અ:--હે ભવ્ય જને ? વર્ષાકાળને વિષે શંગારાદિ નવરસાથી બહુ વૃદ્ધિ પામતા, મૂખાંઇ અને ક્રોધરૂપ વડવાનળને છેદન કરતા તેમજ જેની પાસે નિરંતર શ્રી જિનરાજ નિવાસ કરે છે એવા નવીન વ્યાખ્યાનરૂપ સમુદ્રથી મ્હારા સરખા પુરૂષોની વાણી વડે પ્રગટ થએલાં ( ઉપશમરૂપ અમૃત, સમતિરૂપ ચિંતામણિ અને મોક્ષરૂપ કલ્પવૃક્ષ વિગેરે ) રત્નના સમૂહેાને તમે મથન કરવાના પ્રયાસ વિનજ ગૃહણ કરી ? આ કાવ્યને વિષે સમુદ્રને અભિનવ વિશેષણ આપ્યું છે; તેનુ કારણ એ કે, જે બીજો સમુદ્ર છે તે વર્ષારૂતુમાં ખડુ વૃદ્ધિ પામતા નથી અને વડવાનળને છેદે છે તેમજ પોતે વડવાનળથી શાષાય છે અને વ્યાખ્યાનરૂપ સમુદ્ર વર્ષાતુમાં વૃદ્ધિ પામે છે, તથા ક્રોધ અને મૂર્ખાઈરૂપ વડવાનળને અઝાવી નાંખે છે. વળી આ બીજા સમુદ્ર પાસે લક્ષ્મીનારા યણુ રૂપ જિનેશ્વર, ફક્ત વર્ષારૂતુમાં રહે છે અને વ્યાખ્યાન સમુદ્ર પાસે નિર ંતર વસે છે. એજ હેતુ છે. For Private And Personal Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦) ( श्री पुण्यतिथिद्वार-अनुष्टुप्वृत्तम् ) સાઇgી મિરાય, શેવાળ િથા ! ૧૧ ૮ ૯ ૧૦ ૧૨ ૬ तुल्यः पक्षद्रयेऽपीदु,-धृतः पक्षांतरस्थया ॥ १४० ॥ અર્થ -શુકલ અને કૃષ્ણ એવા બે પક્ષના મધ્ય ભાગને વિષે રહેલી એવી જે અષ્ટમીએ ચંદ્રને સરખી રીતે ધારણ કર્યો છે તે અષ્ટમી શું પુણ્યના કાર્યને નાશ કરવાનું કારણું થાય છે? અર્થાત નથી થતી. एकैकाऽपि हि पुण्याय, भूतेष्टापि तदंतिके । योगे किं-त्वब्धिवेलायां, गंगायमुनयोरिव ॥ १४१ ॥ અર્થ -ગંગા અને જમુના એ બે નદીજ તીર્થ છે એટલું જ નહિ પણ તે બે નદીના વેગથી જેમ સમુદ્રની વેલા તીર્થપણું પામે છે તેમ ફક્ત એક ચતુર્દશીજ પુણ્યને અર્થે નથી, પરંતુ તેની પાસે રહેલી પૂર્ણિમા અને અમા વાસ્યા તે પણ પુણ્યને અર્થેજ છે. (શ્રી રાદર-અધાવૃત્ત) अर्हश्चिंतामणित्वं कनककुसुमतां पंच यद्भूषणानि, ૧૧ ૧૨ ૭ ૧૦ ૮ यस्यां सत्कंकणत्यं दधति च सततं पंच यल्लक्षणानि । આ ૭ ૧૦ For Private And Personal Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ 9 (ફફ ) धर्मः सिद्धार्थसार्थः सगुरुपदरजो-दोरकस्तद्गुणाली, धार्या सम्यक्त्वरक्षा कुगतिभयभिदे सद्गतिश्रेयसे च ॥१४२॥ અર્થ-હે ભવ્ય લોકો? જેમાં અરિહંત પ્રભુ, ચિંતામણિ રત્નપણને, પાંચ આભૂષણે, સુવર્ણનાં પુષ્પપણને અને પાંચ લક્ષણો, ઉત્તમ કંકણપણાને પામેલાં છે. વળી ધર્મરૂપ, સર્ષવને ઢગલે, જેના ગુણેના સમૂહરૂપ ઉત્તમ ગુરૂના ચરણની રજ સહિત દરે બનેલો છે, તે સમ્યકત્વની રક્ષા તમે કુગતિને દૂર કરવા માટે તથા શ્રેષ્ટગતિરૂપ કલ્યાણને માટે ધારણ કરે. ( શ્રી અર્જુનનાઝાર-શપૂંજશોજિતવૃત્તમ ) कल्पाख्यानकपंचदिव्यनिहितः तृप्ताभिषेकोत्सवो, भव्यैः पर्युषणामहः क्षितिपतिमिथ्यात्वकोपादिकम् । ૯ ૮ ૫ ૬ ૧૦ ૧૧ ૧૪ कृष्ट्वा पंच-कुलं जनेऽतिविषमं भव्यं नवं स्थापयन् , ૧૩ ૧૬ ૧૭ ૧૫ सम्यक्त्रं शममार्दवार्जवनिरीहत्वं शिवायास्तु वः ॥१४३।। અર્થ –હે ભવ્યજનો! કલ્પસૂત્રના વ્યાખ્યાનરૂપ પંચદિવ્ય-હસ્તિ વિગેરેથી રાજ્ય ઉપર સ્થાપન કરે અને ભાવિક જનોએ કર્યો છે પટ્ટાભિષેક જેને એ પર્યુષણપર્વોત્સવરૂપ રાજા, લેકને વિષે અતિ વિષમ એવા મિથ્યાત્વ, For Private And Personal Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (BER) ક્રોધ, માન, માયા અને લેાભરૂપ પંચકુલને દૂર કરી સમ્ય , ક્ષમા, કામળપણું, સરળપણું, અને નિર્લોભીપણું એ રૂપ ઉત્તમ નવીન પંચકુળનું સ્થાપન કરતા છતા તમારા કલ્યાણને અર્થે થાએ ? ( ધાવૃત્તમ્ ) ad: स्थाल विशालं कमलकणगणः श्रावकाणां गुणाली, ૩ ૐ ૪ ૧. ७ ૧ सम्यक्त्वं सद्दुकूलत्रितयमनुपमं नालिकेरं विवेकः । ૧૫ ૧૨ ૧૩ ૧૪' ૧૬ जैनाज्ञा मूर्ध्नि दूर्वा मलयजघुटणे भावलोकानुरागौ, ૧૯ ૧૮ ૧૭ ૨૧ ૨૦ सत्कीर्तिः पुण्यवर्द्धापनमिति भवतादतिरद्विड्जये वः ॥१४४॥ અ:-જેમાં ચિત્તરૂપ ાટું પાત્ર, શ્રાવકોના ગુણ સમૂહુરૂપ ચાખાના સમૂહ, સમ્યકત્વરૂપ ત્રણ રેશમી વસ્ત્ર, ધર્માધર્મના વિવેકરૂપ ઉત્તમ નાળીયેર ઉપર જિનશાસનરૂપ ો, ભાવરૂપ ચંદન, લેાકના અનુરાગરૂપ કુંકુમ (કેશર) શેભી રહ્યાં છે એવું પર્યુષણ પર્વના પુણ્યરૂપ વાપન કે જેનાથી ઉત્તમ કીતિ થાય છે તે તમારા અંતરના શત્રુને જીતનારૂં થાઓ. ( श्री अष्टाहिकाद्वार - शार्दूलविक्रीडितवृत्तम ) ૨૨ ૬ ૫ ૧ ૩ ४ ' ७ ૧૦ सौख्यं शाश्वतमेक एव हि जिनः कुर्यात्तु शेषैः सुरैः, ૧ ૧૨ ૧૫૧૬ ૧૪ ૧૩૧૬ ૧૭ ૨. ૧૯ स्यानेदैहिकमेव किंचन ततो यहा सवित्रा यथा । For Private And Personal Use Only ૐ Page #363 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ ૨ ૬ ૨૪ सर्तिक शशिदीपतारमणिभिर्विश्वप्रकाशो भवे,देवं मंगलदीपकोच्चशिखयाद्याष्टाहिका शंसति ॥ १४५ ॥ અર્થ -પહેલી અઠ્ઠાઈ, મંગળ દીવાની ઉંચી શિખાથી એમ કહે છે કે શાશ્વત સુખ તે ફક્ત એક જિનરાજ જ આપી શકે છે અને કદાપિ બીજા દેવતા જે આપે તે તે ફક્ત આ લોકના અલ્પ સુખને આપે છે. ઉદાહરણ, સૂર્ય જે. વિશ્વને પ્રકાશ કરે છે તે પ્રકાશ ચંદ્ર, દીવા, તારા અથવાતે મણિઓથી પણ શું થાય ખરો ? અર્થાત ન જ થાય. रागद्वेषजितो ऽहतोऽघ्रियुगलं पाणिद्वयेनार्चयन् , साधुश्रावकधर्मभाक् परभवे स्वर्गापवगौ भजेत् । ૧૧ ૧૨ ૧૩ ૧૫ ૧૪ टक्कर्णद्वितीयेन रूपगुणभृचेहापि तोषं पर, घंटाचामरचेष्टितेन विठणोत्यष्टाहिकैकोत्तरा ॥ १४६ ।। અર્થ-બીજ અઠ્ઠાઈ ઘટા અને ચામરના ચેષ્ટિતથી એમ પ્રગટ કહે છે કે, રાગદ્વેષરહિત એવા જિનરાજના બે ચરણકમળને બે હાથથી પૂજન કરનારે માણસ, સાધુ કે શ્રાવકને ધર્મને સેવનારે થઈ પરભવે સ્વર્ગ અને મોક્ષને પામે છે. વળી બે નેત્રથી શ્રીજિનેશ્વરના સ્વરૂપને નિરખનારે અને બે કાનથી જિનરાજના ગુણોને સાંભળનાર માણસ આ લેકને વિષે પણ ઉત્કૃષ્ટ એવા સંતેષને પામે છે. ૧૬ For Private And Personal Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૩૪ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir મ ક ↑ त्रैलोक्यं त्रिपदीत त्रिपथगा प्रीणाति यस्यान्वहं, ૧૨ ૧૩ ७ ૧૦ ૧૪ कालेषु त्रिषु तं त्रिकालविदुरं देवं त्रिशुद्धया मह | ૧૩ ૧૭ ૧૪ ૧૫ ૧.૬ स्वच्छत्रसंपदिशति वो येनैष रत्नत्रयं, ૨૦ ૧ ૨૨ ૨૩ J 1 त्रिःपुष्पांजलिसंज्ञया ज्ञपयतीत्यष्टाहिकाद्वयुत्तरा ॥ १४७ ॥ ૧ ब्रूते 6 અર્થ :-ત્રીજી અઠ્ઠાઈ ત્રણ પુષ્પાંજલિની સંજ્ઞાથી એમ સમજાવે છે કે, હું ભયજન ? જેની ઉપન્નવા, વિગમેવા, વેવા' રૂપ ત્રણ પદના શરીરવાળી ગંગા ત્રણ લેાકને નિરત્તર પવિત્ર કરે છે. એવા ત્રિકાળના ાણુ શ્રી અરિહ ંત દેવને પ્રભાત, મધ્યાન્હ અને સાયંકાળને વિષે મન, વચન, અને કાયાની શુદ્ધિએ કરીને પૂજન કર, કે જેથી કરીને તે દેવ, પોતાના છત્ર ત્રયરૂપ સોંપત્તિને અર્થે રત્નત્રય ( જ્ઞાન, દર્શન, અને ચારિત્ર ) આપે છે. ૪ ૬ ૧૦ ૧ व्याख्यास चतुर्विधामरकृतं प्राप्यावदद्यश्चतुमूर्त्तिस्तीर्थपतिश्चतुर्गतिर्हितं धर्मे चतुर्द्धा बुधाः । ૧૧ ૧૬ ૧૭ ૧૨ ૧૩ ૧૪ ૧૫ तं कुर्वंतु चतुः कषायरहितास्तूर्ये पुमर्थे रता, ૨. ૨૩ ૧૯૧ संघकृतस्तुतिप्रतिरवैस्तूर्येयमष्टाहिका ।। १४८ ॥ અ:-મા ચેાથી અઠ્ઠાઇ, ચાર પ્રકારના સથે કરેલી For Private And Personal Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્તુતિના પડદાથી એમ કહે છે કે, જે ચાર મતિવાળા શ્રી તીર્થકર પ્રભુએ, ભુવનપતિ, વ્યંતર, તિષ્ક અને માનીક એમ ચાર પ્રકારના દેવતાઓએ રચેલા સમવસરણ પ્રત્યે વિરાજિત થઈ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક એ ચાર પ્રકારની ગતિને સુખકારી એવા દાન, શીળ, તપ, અને ભાવરૂપ જે ચાર પ્રકારને ધર્મ કહે છે તે ધર્મને હે પંડિત લેકે? તમે કામ, ક્રોધ, માયા અને લેભરૂપ ચાર કષાયથી રહિત થઈને અને મેક્ષ નામના પુરૂષાર્થને વિષે પ્રીતિવાળાં થઈને આદશે. कि पंचेंद्रियशर्म पंचविषयैटा भितं वांछतो, ૯ ૧૦ ૧૨, ૧૧ दंचंत्यश्च सुभावनानि दधतां पंचव्रतान्युच्चकैः । ૧૪ - ૧૩ ૧૪ ૧૫ ૧૯ ૧૮ ૧૭ पंचज्ञानवतां यथा बहुसुखा वः स्याद्गतिः पंचमी, ૨૩ ૨૪ ૨૨ ૨૧ ૨૦ स्पष्टं जल्पति पंचशब्दनिनदैरष्टाहिका पंचमी ॥१४९।। અર્થ -પાંચમી અઠ્ઠાઈ વાજીના શબ્દથી એમ પ્રગટ કહે છે કે, હે મૂખે જને? તમે સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રેત્ર ઇદ્રિયના પરિણામવાળા અલ્પ સુખને શા માટે ઈચ્છે છે ? અતિશય સ્કુરાયમાન એવી ઉત્તમ ભાવનાવાળાં પાંચ મહાવ્રત ધારણ કરે, કે જેથી મતિ, કૃત, અવધિ, મને પર્યવ અને કેવળ જ્ઞાનવંત થએલા તમને નિત્ય સુખ આપનારી મેરૂપ પાંચમી ગતિ પ્રાપ્ત થાય. For Private And Personal Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) G ૧૧ ૧૨ ૧૨ 1 '' ?? ૧૪ जित्वाषडिकृतिस्पृहां षडपि तान् मुक्त्वा रसान् शक्तितः, ૧૬ ૨૧ ૧૩ ૧૯ ૧૯ ૨૦ षड्जीवावनतस्तपः कुरुत षड्भेदं बहिश्रावहिः । 3 ૪ ७ ૧ ૧ द्विड्पड़र्गजयो मतः षड़तुजा पूजा च चेन्मान से, ૨૫ ૨૪ ૨૩ ૨૬ भट्टोन्नादितषड्पद ध्वनिस्वाचाटाहिका षष्ठिका ॥। १५० ।। અ:-સુભટોએ વગાડેલા ષપદના શબ્દરૂપ છઠ્ઠી અઠ્ઠાઈ એમ કહે છે કે, 'હું ભવ્ય જના? જો તમારા ચિત્તને વિષે. છ શત્રુઓથી વિજય કરવા માન્ય હાય અને છ રૂતુમાં ઉત્પન્ન થયેલી પૂજા માન્ય હાય તા તમે તેલ, શ્રી, ગાળ, દુધ, દહીં અને પકવાન્નરૂપ છ વિકૃતિની સ્પૃહા ત્યજી દઇ તથા મીઠા, તીખા, કડવા, કસેલા, ખાટા, અને ખારા એમ છ પ્રકારના રસને પણ મનના દ્રઢપણાથી ત્યજી દઈ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ જીવેાનું રક્ષણ કરનાથી છ અંતરના અને છ બહારના એમ ખાર ભેદવાળુ તપ અગિકાર કરા. ૧ ૨ ૧ सप्तापि व्यसनानि सप्तनरक द्वाराष्यही सप्तभी, {} ૩ ૧૨. ૧૩ हेतूनि त्यजता पुण्यनृपतेः क्षेत्राणि राज्यांगवत् । ૧૦ ૧૧ ૧૪ ૧૫ ૧૬ ૧ ૧૭ सप्ताप्यात सप्तभूमिकगृहे तत्त्वे वसंतु स्वयं, २० ૨૧ ૨૨ ૧૨ सत्सप्तस्वरगीत कैतवमुवाचाष्टाहिका सप्तमी ।। १५१ ।। For Private And Personal Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭) અર્થ-સાતમી અઠ્ઠાઈ ઉત્તમ એવા સાત સ્વરવાળા ગીતને ૫ટથી (બાનાથી) જેમ હેય તેમ કહે છે કે, હે ભવ્યજને ? તમે, સાત નરકના અને સાત ભયના કારણ એવા સાત વ્યસનને ત્યજીદ્યો અને પુણ્યરૂપ ભૂપતિના જિનભુવનાદિ સાત ક્ષેત્રને રાજ્યાંગની માફક શીધ્ર મેળવો. તથા સાત માળને મહેલ સમાન સાત તત્વને વિષે નિવાસ કરે. मुक्त्वाष्टौ मदकारणान्यविरतं सत्यातिहार्याटकं, ૬ ૯ ૮ ૭ ૧૦ ૧૧ ૧૨ ૧૫ देवं पूजय पूजयाऽष्टविधया येनैष तुष्टः पदम् । ૧૪૧૩ ૧૬ ૧૭ ૨૦ ૨૧ ૧૯ ૧૮ तद्वो यच्छति यत्र नास्ति पतनं दुराष्टकर्मापदा, ૨૫ ૨૩૨૪ ૨૨ चष्टे मांगलिकाष्टदीपकमिषादष्टाहिकाप्यष्टमी ॥१५२।। અર્થ:-આઠમી અઠ્ઠાઈ અષ્ટમંગલિક દીવાથી એમ કહે છે કે, હે ભવ્યજનો? તમે જાતિ, કુળ, રૂપ, બળ, શ્રત, તપ, લાભ, સંપત્તિરૂપ મદના આઠ કારણેને ત્યજી દઈ ઉત્તમ પ્રકારની કુલ, અક્ષત, જળ, ફળ, ચંદન, દીપક, ધૂપ, નૈવેદ્ય એ અષ્ટ પ્રકારી પૂજા કરીને તે દેવની પૂજા કરે છે, જે પદેથી દુષ્ટ અકર્મરૂપ આપત્તિઓ કરીને પણ સંસારમાં પડવાપણું નહિ થાય. नैते ऽप्येत इवोपमानविगमादष्टाहिकावासरा, एकैकोच्चकला इतौंदुसदृशाः किंचित् भूवन्निमे। For Private And Personal Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) श्राद्धस्वांतपयोधिनेत्रकुमुदश्रेणीच कोरेक्षण, ૧૯ ૧૬ ૧૭ ल्हासाय स्मरतापमोह तिमिरोच्छियै यतो ऽहर्निशम् ।। १५३ અર્થએ પૂર્વે કહેલા અઠ્ઠાઇના દિવસે ઉપમારહિત હાવાથી તે પાતે નહેાય તેવા દેખાય છે. વળી તેઓ એક એકથી અધિક મહિમાવાળા હેાવાને લીધે કાંઇક ચંદ્ર સમાન છે. તે કારણ માટે તે દિવસે શ્રાવકના ચિત્તરૂપ સમુદ્રના ઉદત્રાસને માટે, શ્રાવકના નેત્રરૂપ કુમુદની પંક્તિના હર્ષને માટે અને શ્રાવકરૂપ ચકારના નેત્રના આન ંદને માટે હા. વળી કામદેવના તાપના નાશને અર્થે અને મેહરૂપ અંધકારના ક્ષયને માટે પણ હા. ( श्री दीपोत्सवद्वार वसंततिलकावृत्तम् ) ૬ ર ૧ ૯ 19 પ कल्याणकं भगवतां धूरि यत्र चाभूत्, ૧૨ ૧૩ ૧૫ ૧૪ ૧ ૧ ૯ ૧૦ श्रेष्ठः स एव दिवसः पुनरागतो ऽय । श्री वीरमोक्षदिवसोद्भवदीप पर्व, ૩ ૧ ૬ ૧૬ ૧૮ ૨૦ ૧ यद्वत्ततः सुकृतिनो ऽत्र महोनुवर्षम् ॥ १५४ ॥ અર્થ:- દિવસે શ્રીવીર પ્રભુના નિર્વાણ કલ્યાણકથી ઉત્પન્ન થએલા દીવાળીના પર્વની માફક શ્રીતીર્થંકરાનું ર ધર કલ્યાણક છે. તે અતિ ઉત્તમ એવેા દિવસ વળી આજે પ્રાપ્ત થયે; માટે પુણ્યવંત માણસેએ દરેક વર્ષમાં આ કલ્યાણકના દિવસને વિષે ઉત્સવ કરવે For Private And Personal Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( શાસ્ત્ર વિતવૃત્ત...) सद्धयानोज्वलदीपकः मविलसत्स्वाध्यायमेरात्रिका, कल्पाचारसुभोजनः सुगुणवाक्तांबूलशोभाशुभः । अश्रीनिर्गमलक्ष्म्युपागमजयज्येष्ठावनामोत्तरः, शीलालंकृतिभाग मुदे भवतु वो ऽद्धर्मदीपोत्सवः।।१५५॥ અર્થ:-ઉત્તમ ધ્યાનરૂપ જાજવાયમાન દીવાવાળ, દેદીયમાન સ્વાધ્યાયરૂપ મેરાયાવાળે, કપાચાર, રૂપ ઉત્તમ ભેજન છે જેને વિષે અને ઉત્તમ ગુણેની વાણીરૂપ તાંબુલની શોભાથી મનહર, અલક્ષ્મીના જવાથી, લક્ષ્મીના આવવાથી, જયથી અને ગુવાદિજનોને પ્રણામ કરવાથી ઉત્કૃષ્ટ તથા શીળરૂપ અલંકારને ધારણ કરનારે એ જે દીવાળીને ઉત્સવ તે તમારા હર્ષને અર્થે થાઓ. श्री व्याख्यासमर्थनद्वार. व्याख्यानं श्रुतदुग्धसारमधिकं स्निग्धं निपीयाऽऽदरा, न्मात्यात रसिता सुधा शमदधिश्रेयोधृतोच्छ्रायकृत् । ૧૨ ૧૩ ૧૫ ૧૪ ૧૬૧૯ ૨૦ ૨૧ ૨૦ अस्मात्तस्य समर्थनाऽद्यतदिदं कालेन भव्यैः पुनः, सम्यक्त्वांगविवृद्धिकृबहुतृषा येयं तमस्तायभित् ॥१५६॥ અર્થ-હે ભવ્યજનો? ઉપશમરૂપ દહીં અને મોક્ષરૂપ ઘીની વૃદ્ધિ કરનારું અને સિદ્ધાંતરૂપ અને અતિશયસ્નિગ્ધ દુધ તેના સમાન સારભૂત એવા વ્યાખ્યાનને બહુ ૧૦ ૧૧ For Private And Personal Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( 32 ) આદરથી સાંભળીને તૃપ્ત થયા છતા તેને ( વ્યાખ્યાનરૂપ દુધને ) ત્યજી દેશેા નહિ. કારણ તે વ્યાખ્યાનરૂપ દુધની હવણાં પણ યાચના કરાય છે અને તેથીજ સમ્યકત્વરૂપ શરીરની વૃદ્ધિ કરનારૂં તથા અજ્ઞાનરૂપ તાપને ભેદી નાખનારૂં તે વ્યાખ્યાનરૂપ દુધ અવસરે તમારા સરખા ભવ્યજનાએ બહુ તૃષાથી પાન કરવા યેાગ્ય છે. सिद्धांतांबुधिसंभवेऽय विरते व्याख्याघने सद्रसै, ? ૧૦ S Acharya Shri Kailassagarsuri Gyanmandir 7 પ ईष्टान्तैः सकषायतापजनहृद्भमिं शमिवाभितः । 8 ૧ ૧ ૧૨ ૧૩ ૧૪ ૧૧ सप्तक्षेत्र धरासु वित्तपनं कुर्वेतु वः पुण्यतो, ૧૭ - ૧૯૯ ૧ ૨૦ ૧ निःसप्तन्यसनेतिभीति विविधं शस्यं यथा स्याज्जनाः ॥ १५७ ૪ અર્થ-ડે સજ્જન પુરૂષો ? સિદ્ધાંતરૂપ સમુદ્રથી ઉત્પન્ન થયેલા વ્યાખ્યાનરૂપ મેઘ, દૃષ્ટાંતરૂપ ઉત્તમ જળે કરીને કષાયના તાપવાળા જનાના હૃદયરૂપ પૃથ્વીને સિંચન કરીને વિરામ પામે છતે તમે સાત ક્ષેત્રરૂપ પૃથ્વીને વિષે વિત્તનું વાવવું કરા કે, જેથી પુણ્યને લીધે સાત વ્યસનરૂપ સાત ઇતીના ભયરહિત એવું બહુ પ્રકારનું ધાન્ય તમને પ્રાપ્ત થાય. श्री चातुर्मासद्वार. व्याख्यानांबुधरोपदेश सलिलैः सुश्राद्धचेतः सरः, ૬ ૧ ૧ 3 ૩ पूर्तिः कीर्तिनदीत तिर्मलरजश्छित्तिव यत्राऽभवत् । For Private And Personal Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨) રામે રનવાધ્યા જોરાર, ૧૨ ૧૧ ૧૩ ૮ सत्कृत्यानफलाय वो भवतु तद्वर्षाचतुर्मासकम् ॥१५८।। અર્થ-જે કાર્તિક ચોમાસાને વિષે વ્યાખ્યાનરૂપ મેઘના ઉપદેશરૂપ જળવડે સુશ્રાવકના ચિત્તરૂપ તલા ભરપૂર થાય છે. કીર્તિરૂપ નદીને પ્રવાહ વહે છે અને પાપરૂપ રજનો નાશ થાય છે, અને બાળ શ્રાવકરૂપ દેડકા અને મારના ધ્વનિરૂપ અભ્યાસને છે શબ્દ જેને વિષે એવું ચોમાસું તમારા સત્કૃત્યરૂપ ધાન્યના ફળના અર્થે થાઓ. ( વિકાર-ધરાવૃત્ત|) घने शीतोष्णकाले प्रथमवयसि तत्कर्म कुर्वीत विद्वान् , येनांत स्यात्सुखीतो वयमपि तदहो ऽवेत्य कुर्मो विहारम् । नानार्ह तीर्थयात्रा श्रुतधरनमनं संशयांतः श्रुतायः, शुद्धानोपध्यवाप्तिः प्रवचनमहिमा मूढबोधायतो यत् ॥१५९।। અર્થ:-વિદ્વાન માણસે દિવસે, શિયાળામાં. ઉનાળામાં અને યુવાવસ્થામાં તેવું કાર્ય કરવું જોઈએ કે, જેથી રાત્રિમાં, વર્ષાકાળમાં અને વૃદ્ધાવસ્થામાં સુખી થવાય. એ જ કારણથી અમે પણ તે કાર્યને જાણ વિહાર કરીએ છીએ કે, જેથી નાના પ્રકારના અહંતના તીર્થની યાત્રા સિદ્ધાંતના જાણ એવા ગુર્નાદિને નમસ્કાર, શાસ્ત્રના સંશયને નાશ, સિદ્ધાંતને લાભ, શુદ્ધ એવા આહાર અને ઉપધિને લાભ તેમજ મૃજનને પ્રતિ ૨ ૪ ૨૫ ૨૭ ૨૧ ૨૦ For Private And Personal Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (BER) બાધ કરવાથી જિનશાસની ઉન્નતિ એ સઘળું થાય છે. આવાં કારણેાથી અમે વિહાર કરીએ છીએ. ( श्रीकार्तिकपारणकद्वार- शार्दूलविक्रीडितवृत्तम् ) 1 ૫ चातुर्मासिकमेकपारणदिनं नून फलं प्राप्नुयात्, ૧૦ ૧ ૧ ૧૪ ૧૩ ૧૨ ૬ ७ भर्तुर्वार्षिकमप्यवाप न कथं श्रेयांस एकापि । स्थानस्थाननिखातकोटिविभवः कोटीश्वरः किं भवेत्, ૧૫ ૧૭ ૧૬ ૧. ૧૯ ૨. ૨૩ ૨૧ ૨૪ ૨૨ कोटिमूल्यमहामणिं करतले किं खेलयन्नापरः || १६० ॥ અ:-એક પારણાના દિવસ પ્રત્યે ચામાસાનું ફળ પ્રાપ્ત થાય છે. એ કે, શ્રેયાંસ ઝુમારે એકજ દિવસે શ્રી આદિ નાથને પારણુ કરાવી શું વર્ષાનું ફળ નથી મેળવ્યું ? ઉદાહરણ જેમ, સ્થાને સ્થાને કાટિ સ ંખ્યાવાળુ દ્રવ્ય ભૂમિમાં ડાટી રાખનારા માણસ શુ કાઢીશ્વર કહેવાય ?–અને બીજો કેટિમૂલ્યના રત્નને હાથમાં ખેલાવનારો શું કૈટીશ્વર ન કહેવાય ? અર્થાત્ બન્ને કેાટીશ્વર કહેવાય. श्री संघार्चाद्वार. ૩ ર * तीर्थेशैव्रत धर्मपोषण पुरस्कारात्परामुन्नतिं, う ૧ ૭ ૧૧ ૧૦ नीतं यच्च ददाति भूतिमतुलां श्रीशालिभद्रादिवत् । ૧૨ ૧૩ ૧૫ ૧૪ ૧૬ ૧૭ तन्निः सच्वतिरस्क्रियालघु कलौ दानं त्वयोल्लासितं, ૨૩ ૨૨૨૫ ૨૦ ૨૧ ૧૯ ૧૮૯ ૨૬ ૨૭ ૨૪ कैः कैभद्र पुनः फलिष्यति फलैस्तवैर्जिनो वेत्ति तत् ।। १६१ ॥ For Private And Personal Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) અ:--વ્રતને વિષે અને ચાર પ્રકારના ધર્મને વિષે અનુકંપા દાન મુખ્ય છે. એ કારણથી એ અનુક પાદાનને તીર્થંકરાએ વ્રતધર્મના પાષણને વિષે અગ્રેસર કરવાથી મ્હોટી ઉન્નતિને પમાડયું છે. તે દાન શાલિભદ્રાદિની માફક બીજાએને પણ બહુ લક્ષ્મી આપનારૂં થાય છે. હે પુણ્યવત જીવ તે' તેવા દાનને. આ કલિયુગને વિષે દરિદ્રી લેાકેાને કાઢી મૂકવાથી લધુપણારૂપ પ્રગટ કર્યું, તે તે દાન તને કેવાં કેવાં ફળાથી ફળિભૂત થશે? તે જો જાણી શકે તે તત્ત્વથી જિનેશ્વરજ જાણી શકે તેમ છે, પણ બીજાથી જાણી શકાય તેવું નથી. मान्यस्तीर्थपतेः परिग्रह व क्षमापस्य संघो धर्व, ૫ ૨ ૩ ૧ ૪ ૧૧ ૧૨ ܚܐ ૧૩ ૧૦ धन्यो यस्य गृहांगणं स चरणांभोजैः पुनीतेतराम् । ૧૭ 1. ૧૬ ૧૫ ૧૪ ૨૦૦૧ ૨૩ ૨૨ ૨૧ किं ब्रूमः फलमस्य तद्भरतवोऽत्यमुं संमदात्, ૨૬ ૨૭૨૪ ૨૫ ૨. ३० ૨૯ श्रीरस्य ग्रह स्थिरा प्रतिभुवः श्रीजैनपादा इमे || १६२ || અ:-જેવી રીતે રાજાને પાતાને મંત્રી વિગેરે પરિવાર માન્યકારી હાય છે તેવી રીતે શ્રી તીર્થંકરને નિચ્ સંઘ માન્યકારી છે. માટે તે સંઘ પેાતાના ચરણકમળે કરીને જે પુરૂષના ઘરને પવિત્ર કરે છે, તે પુરૂષને ધન્ય જાણવા. એ સંઘનું પૂજન કરનારને ફળ તે શું કહીયે ? પરંતુ જે પુરૂષ ભરત રાજાની માફક અતિ હર્ષથી એ સંઘનું પૂજન કરે છે તેના ઘરને વિષે લક્ષ્મી નિશ્ચલપણે નિવાસ કરે છે તેમાં આ પ્રત્યક્ષ જિનેશ્વરના ચરણેાજ સાક્ષરૂપ છે. For Private And Personal Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (३४८) (श्री फागण चातुर्मासद्वार-स्रग्धरावृत्तम् ) नीत्वा क्षेत्रे पवित्रे घनसमयममी संयता राजहंसा, स्तत्तत्स्थाने विज हुः सुकृतिभिरनिशं जाड्यशीतं च भिन्नम् शीलक्षोमैस्तपोग्निवतनियमगृहेर्भावनागंधतैलै,... - ૨૧ ૨૦૨૨ ૨૩ यंत्राचार्याकगोभिर्हिमसमयचतुर्मासकं तन्मुदे स्तात् ॥१६३।। અર્થ -આ સાધુરૂપ રાજહંસે પવિત્ર ક્ષેત્રને વિષે વર્ષાકાળને નિવૃત્ત કરી તેતે દેશમાં વિહાર કરે છે કે, જે દેશમાં શિયાળાના ચાર માસને વિષે પુણ્યવંત માણસો શીળરૂપ વસ્ત્ર, તરૂપ અગ્નિ, વ્રત અને નિયમરૂપ ઘર, ભાવનારૂપ સુગંધી તેલ અને આચાર્યરૂપ સૂર્યને તાપ ઈત્યાદિવડે મૂર્ણપણુરૂપ તાઢને દૂર કરે છે, તે ફાલગુન ચિમાસું હર્ષને અર્થ થાઓ. - (श्री रजःपर्वहार-शार्दूलविक्रीडितवृत्तम् ) चातुर्मासिकपर्वसंभवतपोवहिस्तदावश्यक,- , भ्रश्यत्कर्मदलोड्रितस्थगणकस्तोमेऽन्न भस्मीकृते ।। दिनके मुखांशुकाविधिव्याजादिकोणेऽभितो. धन्योऽईद्गुणफाल्गुनोऽमलरजाः स्यादागमांभः प्लवैः ॥१६४॥ અર્થ:-ચાતુર્માસ પર્વથી ઉત્પન્ન થયેલા તારૂપ અગ્નિમાં ચાતુર્માસ પર્વના પ્રતિકમણુવડે પડતાં એવાં કર્મના For Private And Personal Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪. દળરૂપ ઉછળતાં છાણુઓને સમૂહ ભસ્મ યે છતે અને તે ભસ્મ પ્રાત:કાળના વંદનને વિષે મુખસિકાના મિષથી ચારે તરફ ઉડી ગયે છતે. અરિહંતના ગુણરૂપ ધન્ય એ ફાગણ માસ આગમરૂપ જળના સ્નાનથી પાપરહિત થાય છે. (શ્ર ક્રમવાર-સંતતિવૃr) स्पद्धो महत्सु नरवाक् शुकवत् क्लमाय, ૧૧ ૬ ૯ ૧૦ ૮ છે, સાં પુનઃ નિ જન સમર્થ i ૧૩ ૧૨ मां हि.पंचमगुणस्थितिमुक्तियोग्याः, ૧૭ ૧૫ ૧૬ ૧૭ ૧૮૧૬ श्राद्धेषु तजिनमहे ऽनुचितेंद्रताऽपि ॥ १६५ ॥ અર્થ-જેવી રીતે માણસની ભાષા પિટને શ્રમ માટે થાય છે તેમ મોટા પુરૂષને વિષે સ્પર્ધા કરવી એ પણ શ્રમને માટે જ થાય છે. એ સત્ય છે. માણસે પાંચમી ગુણસ્થિતિ અને મુક્તિને વેગ્ય છે. તે શ્રી જિનેશ્વરના કલ્યાણકને વિષે શ્રાવકોને ઈન્દ્રપણું પણ અગ્ય છે. કારણ કે, ઈનને પણ ચોથી ગુણ સ્થિતિમાં રહેવાપણું છે. देवर्जिनस्य यदिजन्ममहादि चक्रे, ન થાવાનુBતિઃ પિતા તહેવામાં स्वः शक्रदंतिमदतुंबरुगानरंभा, नृत्यादि चेद्भाव न कोऽपि ततः करोतु ॥१६६॥ ૧ ૩. For Private And Personal Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) અર્થ: જો દેવતાએ જિનરાજના જન્મ મહેાત્સવાદિ કર્યો છે, તેા શ્રાવકે એ તે પ્રમાણે શું ન કરવું જોઇએ ? અર્થાત્ કરવું જોઇએ. ઉદાહરણ જેમ, સ્વર્ગમાં ઐરાવત હાથીના મદ, તુંબરૂ નામના ગ ંધર્વનું ગાન અને ૨ભા અપ્સરાનું નૃત્ય ઇત્યાદિ છે તેા પછી પૃથ્વીને વિષે મદ, ગાન અને નૃત્યાદિ કોઇ શું ન કરે ? અથાત્ કરે. (શ્રી મહાપૂTLTT. ) ૫ ૪ ર ૩ ક્ जैनार्चयापि नवभिः कुसुमैरशोक, ७ ૬ उच्चोच्चसंपदभवन्नवसेवधीशः ૧૦ ૯ ૧૧ ૧૪ ૧૫ ૧૬ लक्षार्चनेन तु फलं जिन एव वेत्ति, सद्भूस्थकालधनासक्तसुबीजवत्तत् ॥ १६७ ॥ ૧૩ ૧૨ અ:-અશેક નામના માલી નવ પુષ્પાવર્ડ કરેલી જિનરાજની પૂજાથી અધિક સપત્તિવાળા થઈ નવિનધાનના અધિપતિ થયા. તાપછી લક્ષદ્રવ્ય ખરચીને કરેલી જિન રાજની પૂજાનું ફળ તે ઉત્તમ ભૂમિમાં રહેલા અને વર્ષાકાળના મેઘથી સિંચન થયેલા શ્રેષ્ટ ખીજની માફક કેવળી એવા જિનરાજ પાતેજ જાણે છે, પ 9 ૬ आश्चर्यकारि फलमप्यतुलं प्रदास्य, 3 シ ર त्याश्वर्यमगिभिरियं विहिता जिनाच || For Private And Personal Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧ 13 - ( રૂ૪૦ ) ૧૨, ૧૦ कार्य हि कारणगुणेन भवेत्तु चित्रं, દિવાલમતિ . ૨૬૮ અર્થ-આશ્ચર્યકારક રચનાવડે કરેલી જિનરાજની પૂજા નિચ્ચે આશ્ચર્યકારી બહુ સમૃદ્ધિ વિગેરે તે પૂજાનું ફળ આપે છે. કારણ કે, કારણના ગુણથી એટલે એકઠા થએલા કારણરૂપ તંતુ (તાંતણા)ઓથી પટ (વસ્ત્ર)રૂપ કાર્ય થાય છે. અહિં આશ્ચર્ય એજ છે કે, આ પૃથ્વીમાં ઉત્પન્ન થએલા પુષ્પથી કલ્પવૃક્ષ જે ફળ આપે છે તે ફળ મળે છે. श्री चैत्यपरिपाटीबार. अप्येकजैनभवनस्नपनादिना य, રાહુifઝ યુઝર્ત શિવારા स्थानं क चैत्यपरिपाटिकयाऽर्जितस्य, ज्ञातं महत्स्तुतिकृतां हृदयानि संति ॥ १६९ ।। અર્થ-તમે ભાવથી એક જિનરાજની પૂજાવડે મેક્ષ આપનારું પુણ્ય મેળવ્યું તે પછી ચૈત્યપરિપાટીથી મેળવેલા પુણ્યનું સ્થાન કયાં? હા મે જોયું? મહોત્સવને વિષે સ્તુતિ કરનારા ઓનાં હૃદયે ચિત્યપરિપાટીથી મેળવેલાં પુણ્યનાં સ્થાન હોય છે. अद्योदियाय सुदिनो भवतां कला वा, મરતાં જરા વાં, जज्ञे यदल्पवसुनाऽपि हि भूरिलाभः। ૧૧ ર ૧ ૨ अद्यो For Private And Personal Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૪૮ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ ૧૫ 39 ૧૯ ૧ चैत्यालीषु यदुपार्जि शिवाय पुण्यं, ૧૪ ૧૩ भक्त्या सुलभ्यदलपुष्पफलोपहारैः ॥ १७० ॥ અર્થ:“આજે તમાશ મનેાહર દિવસ ઉગ્યેા અથવા તા તમારૂં ઉત્તમ વિજ્ઞાન ઉત્ક્રય પામ્યું. કારણુ કે, તમને થાડા ધનથી મ્હોટા લાભ મળ્યેા. તે લાભ એ કે, સુખે મેળવી શકાય એવાં પત્ર, પુષ્પ અને કળા અર્પણ કરવા રૂપ જિનમંદિરમાં કરેલી ભક્તિપૂર્વક પૂજાથી તમે જે પુણ્ય મેળવ્યું તે પુણ્ય મેાક્ષને માટે થયું, આજ કારણથી તમને થાડા ધનવડે મ્હાટા લાભ થયા. ( શ્રી ચાપનકાર-મુન્દ્રવજ્રાવૃત્તમ ) ૪ ૧૨ ૫ ७ . દ ↑ o शुद्धं तपः केवलमप्युदारं, सोद्यापनस्याऽस्य पुनःस्तुमः किम् । ゆ ; ૧૩ ૧૧ ૧૨-૧૫૧૪ TE ૧૭૧૮ हृद्यं पयो धेनुगुणेन तत्तु, द्राक्षासिताक्षोदयुतं सुधैव ॥ १७१ ॥ અર્થ :-ઉદ્યાપનાદિ વિના પણ કરેલું શુદ્ધ તપ બહુ ફળ આપનારૂં થાય છે તો પછી ઉદ્યાપન સહિત એવા તે તપનું તેા શું વર્ણન કરીયે ? હૃષ્ટાંત જેમ, દુધ એ ગાયના ગુણથીજ પુષ્ટિકારક છે તે! પછી દ્રાક્ષ અને સાકર હિત -તે દુધ ખરેખરૂં અમૃતજ થાય છે. 'મ ૩ ४ ૧ ૬ ૭ ૧૦ ૬ ર Îo सिंहस्तपःप्रक्रम एवतावत्, दुः कर्मतावलमंडलीनाम् । तद तस्मिन् प्रखरानिवेशो, यद्वद्यदुद्यापनविस्तरोऽयम् ॥ १७२ અઃ-પ્રથમ અષ્ટ કર્મરૂપ દૃષ્ટ હસ્તિઓની પંક્તિને For Private And Personal Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રૂક૨) નાશ કરવામાં તપક્રમ સિંહ છે. તે કારણથી આજે તે તપક્રમને વિષેજ જેમ સિંહ ઉત્કટ નિવેશરૂપ છે તે આ પ્રત્યક્ષ ઉદ્યાપનને વિસ્તાર છે. वृक्षो यथा दोहदपूरणेन, कायो यथा सद्रसभोजनेन । ૧૩ ૧૪ ૯ ૧૦ ૧૧ विशेषशोभां लभते यथोक्ते, नोद्यापनेनैव तथा तपोऽपि ॥१७३ જેમ ઝાડ ઈચ્છા પૂરક ફળ આપવાથી વધારે શોભા પામે અને જેમ શરીર ઉત્તમ ભેજન કરવાથી વધારે શોભા પામે તેમ તપ પણ શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે ઉઘાપન કરવાથી વધારે શેભા પામે છે. (श्री ध्वजारोपद्वार-झार्दूलविक्रीडितवृत्तम् ) भूपच्छत्रगुरूदरातिरथायेषुपयोगान्मया, वंशत्वे कटसुंडकादिषु जनाश्चाराधिता भूरिशः । ૧p3 ૧૨ ૧૩ ૧૧ ૧૫ तत्कापि महत्वमापि विलसत्केत्वग्रहस्तोरणत् , . ૧૭ घंटावाग्भिरिति ध्वजस्त्वरयतें वो देवताराधने ॥१७४।। અર્થ-હે લેકે? જિનેશ્વરના પ્રાસાદ ઉપર રહેલે વાસરૂપ ધવજ ઉડતા લુગડારૂપ હાથ લાંબો કરીને વાગતિ એવી ઘુઘરીના શબ્દથી એમ કહે છે કે, મેં રાજાઓના છત્રમાં, રથની ધ્વજામાં, વાડીમાં તેમજ સાદડી અને સુફલાદિકમાં ઉપયોગથી બહુ માણસને સેવ્યા છે. તે પણ આવું મોટાઈપણું પામ્યો નથી. For Private And Personal Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) श्री अष्टविधपूजाद्वार. ૩ ૪ મ ૬ नैवेयैः सजलैः शिवाध्वसुखदं स्पष्टं समं शेवलं । ૧૦ ૧૧ धूपनोर्ध्वगतिः सुगंधित दिशावासेन शुभ्रं यशः ।। ૧૫ ૧૭ ૧૬ ૧૪ ૧૩૧૨ स्वर्गादिफलं फलैश्च कलमैजैनाटकाचात्मनः, ૨૧ ૨૦ पुष्पैर्लोकशिरः स्थितिः शिवतनुदींपैर्जिनाचफलम् ॥१७५॥ અ:--જળ સહિત નેવેદ્ય વડે જિનરાજની પૂજા કરવાથી મેાક્ષમાર્ગને વિષે સુખ આપનારૂં પ્રગટ ભાતું મળે છે. ઘપ વડે પૂજા કરવાથી ઉંચી ગતિ, વાસક્ષેપ વડે સુગંધિ દિશા કરવાથી ઉજવલ યુસ, ફળ વડે પૂજા કરવાથી મનુષ્ય અને દેવાદિ, ફળ અને અક્ષત વડે પૂજા કરવાથી અક્ષતપણું ( નહિ ક્ષય થવાપણું ) પ્રાપ્ત થાય છે. વળી પુષ્પ વડે જીનરાજની પૂજા કરવાથી સર્વ લેાક ઉપર નિવાસ અને દીપ વડે પૂજા કરવાથી માક્ષ શરીર આવી મળે છે; માટે જેવી રીતે પૂજા કરીએ તેવું ફળ પ્રાપ્ત થાય છે. श्री अष्टमंगळवार. ૧ શ્ ર ર आदशोदित केवलद्भिरसमैश्वर्यश्व भद्रासना, ७ દ ૫ & તા. ब्रह्मांड शराव संपुटतनोर्थः कामकुंभः पुरः । ૧૨ ૧૩ ૧૪૩૦ ? * ૧૫ ૧૧ श्रीवत्सांगमिवस्फुट तनुते नित्योत्सवः स्वस्तिका, - ૧૭ 1 ૧૯૨૧ ૨૨ भदेव वदद्भुताक्रतिकृतानंदः स वो ऽव्याजिनः ॥ १७६ ॥ For Private And Personal Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( રૂ.૬ ) અર્થા: જેમને દર્પણની માફક કેવળ પ્રાપ્ત થયું છે. ભદ્રાસનથી જેમને મ્હાટું ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે. પાત્રના સપુટ સમાન શરીર વાળા બ્રહ્માંડની આગળ જે પૂર્ણ કળશરૂપ છે. સ્વસ્તિકથી જેમને શ્રીવત્સાંગની માફ્ક પ્રત્યક્ષ હમેશાં ઉત્સવ છે. નંદાવર્તની માફક જેમણે અદ્ભુત આકૃતીથી આનંદ ઉપજાવ્યો છે એવા તે જિનરાજ તમારૂં રક્ષણ કરે. (શ્રી મુત્તિકાર-સધરાવૃત્તમ્) Acharya Shri Kailassagarsuri Gyanmandir દ ૪ '' मुक्तैः सौख्यप्रमाणं भवतु सुरगिरिः सोऽस्ति वा योजनानां, ૧૫ $ R S T ૩ ૧૦ ૧૪ ૧ ૬ लक्षं वाद्धिः स्वयंभूरमण इति पुनः सोऽस्ति रज्जुप्रमाणः । 2 પ્ ૧૯૧૭૧૮ ૧૯ ૨૦ ૧૬ ૨૩ ૨૩ लोकातीत तदेतज्जिनपतिरपि वा नोपनातुं प्रगल्भो, ૨૬ ૨૬ ૨૭ ૨૪ ૨૮ भूभृद्भोगानुभूर्ति स्वजनमनुवदन् यद्वदज्ञः पुलिंदः ॥ १७७॥ અર્થ :-મેાક્ષ સુખનું પ્રમાણ મેરૂ પર્વત જેટલું મ્હાટુ કહીએ તે તે ઘટતું નથી. કારણ કે, મેરૂ પર્વત લાખ યાજનનેા છે અને મુક્તિ સુખ તે બહુ મ્હાટુ છે. વળી મેાક્ષ સુખનું પ્રમાણુ સ્વયંભૂ રમણ સમુદ્ર સમાન કહીએ તો તે પણ ઘટતું નથી; કારણ તે પણ રજી પ્રમાણ એટલે દેદરડી વતી માપી શકાય તેટલા છે. અર્થાત્ મેરૂ પર્વત અને સ્વયંભૂ રમણ સમુદ્ર એ અન્ન લેકમાં છે માટે તેમનુ' પ્રમાણ જાણી શકાય છે અને મેક્ષ સુખનું પ્રમાણ જાણી શકાતું નથી. તે મેાક્ષસુખ તે લેાકની બહાર છે; માટે તે સુખ તે જિનેશ્વરી જાણી શકતા હશે; પરંતુ જિનેશ્વરા પણ રાજાની ભાગલક્ષ્મીના અનુભવને જાણતા છતાં પણ પાતાના કુટુ ને For Private And Personal Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org E (342) કહેવા સમર્થ નાં થએલા ભીન્નુની માફક તે માક્ષ સુખને ઉપમાથી દૃઢ કરવાને સમર્થ થતા નથી. ( शार्दूलविक्रीडितवृत्तम् ) 3 ४ यत्पादांबुजभृंगतामविरतं भेजुत्रिलोकीजना, यश्चितामणिव तदीयहृदयाभीष्टार्थसंपादकः । ૧ ૧ ૧૧ ૧૦ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ सोप्यन्महितो यदर्थमनिशं तत्तत्तपस्तप्तवा, પ ૨૬ ૨૪ ૨૨ ૨૩ ૧૯ ૧૮૯ La ૨૪ नष्टं हृदि कस्य कस्य तदहो नैःश्रेयसं मंगलम् ॥ १७८ અર્થ :-ત્રણ લાકના પ્રાણીએ જેમના ચરણ કમળને ભમરાની માફ્ક સેવન કરે છે અને જે ચિંતામણિ રત્નની માફક તે સેવા કરનારાઓને મનાવાંછિત આપે છે તે પૂજય શ્રીઅરિહંત પ્રભુએ મુક્તિને માટે નિર ંતર તે તે તપ કર્યું. અહા ! આશ્ચર્ય છે કે, કાના કાના હ્રદયને વિષે મોક્ષ રૂપ માંગલિક ઈષ્ટ નથી ? અર્થાત્ સર્વને ઇષ્ટ છે. -- Acharya Shri Kailassagarsuri Gyanmandir ( શ્રો પ્રાન્તિન્નાર- પ્રજ્ઞાવૃત્તમ ) ૩ ૪ ૧૦ श्री वज्रसेनस्य गुरोत्रिषष्टि, सारप्रबंधस्फुटसद्गु गस्य । शिष्येण चक्रे हरिणयमिष्टा, मुक्तावली नेमिचरित्रकर्त्री ॥ १७८, અર્થ :-ત્રિશષ્ટિ શલાકા પુરૂષચિરત્રના કર્તા શ્રીવજાસેન ગુરૂના શિષ્ય એવા હિર નામના કવીશ્વર, કે જેમણે શ્રી નેમિનાથનું ચરિત્ર રચ્યું છે તે કવીશ્વરે આ સૂક્તમૂકતાવલી ( કપુર પ્રકરણ ) નામના ગ્રંથ રચ્યા છે. || ઇતિ શ્રીપુ-ગ્રંથમજા-યમાન્તરિત મમત્ર || For Private And Personal Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only