Page #1
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્ય વિરચિત
પ્રકરણ ૨ાવલ
અર્થ-ભાવાર્થ-ચિત્રો-યંત્રો સહિત
:સંપાદક:
પૂજ્ય પંન્યાસશ્રી વજાઍનવિજયજી ગણિવર્ય
: પ્રકાશક : શેઠશ્રી ભેરૂલાલ કનૈયાલાલ કૉઠારી રીલિજીયસ ટ્રસ્ટ
ચંદનબાળા' વાલકૅશ્વર, મુંબઈ-૪૦૦ ૦૦૧
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી પરમાત્માને નમઃ શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-ભદ્રક-પ્રદ્યોતન-કુંદકુંદ સદ્દગુરુભ્ય નમઃ
શિવમસ્તુ સર્વ જગતઃ
પ્રકરણ રત્નાવલી ( વિવિધ પ્રકરણના અથ ભાવાર્થ ચિત્ર યંત્રો સાથે )
32725 2762-
22:3GPFG TERSEFERCE CERCE CENTRE
સંપાદક : સંશોધક પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી વસેનવિજયજી ગણિવર
કે પ્રકાશક: શ્રી લાલ કનૈયાલાલ કેકારી લીજિયસ ટ્રસ્ટ,
મુંબઈ-૪૦૦૦૦૬ GTGaAG=ાર ત્રણ કલાક રહSEB
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : શ્રી ભેરૂલાલ કનૈયાલાલ જેઠારી -
રીલીજિયસ ટ્રસ્ટ. ચંદનબાળા, વાલકેશ્વર,
મુંબઈ-૪૦૦૦૦૬.
કિમત રૂા. ૪૮-૦૦
સંપાદક: પ. પૂજ્ય, કલિકાલકલ્પતરુ, કરુણાસાગર, ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ વિજયરામચંદ્રસૂરીશ્વરજી. મહારાજાનાં શિષ્યરત્ન પ. પૂજ્ય અધ્યાત્મયોગી પંન્યાસપ્રવરશ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીનાં શિષ્યરત્ન પરમ પૂજય પ્રશાનમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્દ વિજયકુંદકુદસુરીશ્વરજી મહારાજનાં શિષ્યરત્ન પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર
શ્રી વજનવિજયજી ગણિવર્ય..
-: પ્રાપ્તિસ્થાન :સરસ્વતી પુસ્તક ભંડાર રતનપોળ, હાથીખાના,
અમદાવાદ–૧.
મુદ્રકા કાંતિલાલ ડી. શાહ
ભરત પ્રિન્ટરી” ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફરોડ, અમદાવાદ-૧.
ફેનઃ ૩૮૭૯૬૪.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
પરમ પૂજ્ય, કરુણાસાગર, દેવાધિદેવ તીર્થ કર પરમાત્માની અસીમકૃપા દૃષ્ટિથી પરમ પૂજ્ય, પરમશાસનપ્રભાવક, કરૂણાનિધિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસુરીશ્વરજી મહારાજાના અસીમ આશીર્વાદાથી અમારા સંઘમાં અનેરી આરાધના થઈ રહી છે.
તે પૂજ્યપાદશ્રીજીની કૃપાદૃષ્ટિથી દર વર્ષે મહાત્માનાં ચાતુર્માસ થવાથી સુદર જાગૃતિ રહે છે. દર વર્ષે થતી જ્ઞાનખાતાની ઉપજમાંથી નવા નવા ઉપયોગી ગ્રંથાનું પ્રકાશન અમારા ટ્રસ્ટ તરફથી થઈ રહ્યુ છે.
પરમપૂજ્ય ગચ્છાધિપતિશ્રીનાં શિષ્યરત્ન પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રીભદ્ર કરવિજયજી ગણિવના અનન્ય, કૃપાપાત્ર તથા તેમના શિષ્યરત્ન પરમ પૂજય પ્રશાંતમૂર્તિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમ પૂજ્ય સરળસ્વભાવી પન્યાસપ્રવર શ્રીવન્સેનવિજયજી મહારાજ સાધુ-સાધ્વીજી ભગવંતા મુમુક્ષુઓને ઉપયાગી પ્રાચીન પ્રકરણ ગ્રંથા, વ્યાકરણ આદિ ગ્રંથાનું સુંદર સંપાદન કરી રહ્યા છે. તેમાં અમારા ટ્રસ્ટ તરફથી તેએશ્રી દ્વારા સંપાદિત ગ્રંથામાં—
૧. વિશેષાવશ્યક ભાષાંતર ( મલધારી ટીકાનું ) ભાગ–ર.
૨. સિદ્ધહેમશબ્દાનુશાસન.
બૃહ્રવૃત્તિ લઘુ ન્યાંસ સહિત ભાગ-૧.
૩. ગૃહવૃત્તિ લઘુ ન્યાસ સહિત ભાગ-૨.
૪. બૃહદ્વ્રુત્તિ લઘુ ન્યાસ સહિત ભાગ–૩. લોકપ્રકાશ
પૂજ્ય વિનયવિજયજી મહારાજ રચિત ભાગ-૧.
૫,
૬. લેાકપ્રકાશ ભાગ-૨.
૭. લેાકપ્રકાશ ભાગ–૪.
૮. લેાકપ્રકાશ ભાગ-૫. થયા છે.
અને હવે આ નવું પ્રકાશન છે પ્રકરણ રત્નાવલી’ જેમાં નાના-મોટા ૧૪ પ્રકરણા છે. તેના અથ –ભાવા યંત્ર ચિત્રા સાથે આ ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે
Page #5
--------------------------------------------------------------------------
________________
જ
તેને અમને આનંદ છે. અમારું ટ્રસ્ટ ઉપકારી પૂની જ્ઞાનપિપાસાને જાગૃત રાખવા અને આવા ઉપયેગી પ્રકાશનમાં સહાયક થવા હરહંમેશ તૈયાર રહે છે.
તેથી પૂજ્ય ગુરુદેવને ફરી ફરી વિનંતી કરીએ છીએ કે આવા ઉપકારક ગ્રંથ જે જીર્ણ થયેલ હોય કે અપ્રાપ્ય હોય તેવા ભાષાંતર ગ્રંથ કે નવા સંશોધન કરેલા ગ્રંથે આદિનું સંપાદન કરી જ્ઞાન ભક્તિ કરે.
આ ગ્રંથનું ટુંક સમયમાં પ્રકાશન કરી આપવા બદલ ભરત પ્રિન્ટરીના માલિક કાંતિલાલ ડી. શાહને અમે આ તકે આભાર માનીએ છીએ.
આ ગ્રંથના અધ્યયન દ્વારા આપણે સહુ શાશ્વત સુખના ભોક્તા બનીએ એજ એકની એક શુભાભિલાષા સાથે.
શ્રી ભેરલાલ કનૈયાલાલ કેકારી
રીલીજિયસ ટ્રસ્ટ ચંદનબાલા, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦૦૦૬,
Page #6
--------------------------------------------------------------------------
________________
સંપાદકની કલમે
પરમ પૂજ્ય ચિરંતનાચાર્ય ભગવંત પાંચસૂત્રમાં પરમાત્માના ઉપકારોને યાદ કરતા કહી રહ્યા છે કે, હે ત્રણલેાકના નાથ, ક્ષમા-નમ્રતા-સતાષ-તપ-સત્યવિગેરે ગુણાના ભંડાર, ઉત્કૃષ્ટ પુણ્યસ પટ્ટાને પામેલા, અર્ચિત્યચિંતામણિ, સ`સારસમુદ્રને તરવામાં નાવ સમાન, દેવાધિદેવ તીર્થ કર પરમાત્મા ! તમારા ઉપકારાના કોઈ પાર નથી. આપના ઉપકારોની તુલના થઈ શકે એમ નથી. સમવસરણમાં બેસીને સતત એ પ્રહર ૬-૬-કલાક સુધી દેશના આપીને દ્રવ્ય-ગુણ પર્યાયના ભેદ બતાવતા જગતના સર્વ પદાર્થોને જણાવી જ્ઞાનદીપક પ્રગટાવીને અનેકોના માર્ગદર્શક બન્યા છે. એ માને પામીને અનેક પરોપકારી મહાપુરુષા, ગણધર ભગવડતાએ એ જ પદાર્થોને સૂત્રરૂપે ગૂંથીને આગમ રચ્યા છે.
કાળક્રમે કાળના પ્રભાવે ક્ષાપશ્ચમની મંદતા આવતા એ ગહન પદાર્થી વિસરાતા ગયા ત્યારે જાગૃત એવા યુગપ્રધાન સમાન આચાર્ય ભગવંતાએ એ આગમાને ગ્રંથસ્થ કર્યો અને બાળજીવા સમજી શકે માટે પ્રકરણ ગ્રંથા બનાવ્યા.
જુદા જુદા વિષયેાના નાના નાના પ્રકરણેા બનાવીને સમજી શકાય તે રીતે પ્રકરણ ગ્રંથા રચતા ગયા. આવા ૧૪ પ્રકરણાના સમૂહરૂપ આ પ્રકરણ રત્નાવલી તૈયાર થઇ છે.
સં. ૨૦૪૧માં હસ્તગિરિ તીર્થાંમાં પરમ પૂજ્ય પરમારાધ્યપાદ, કરૂણાનિધિ, ગચ્છાધિપતિ આચાય દેવ શ્રીમદ્ વિજયરામચ ંદ્રસૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં હાલાર—પડાણા- હાલ કેન્યા ( નાઇરાખી )માં વસતા સુશ્રાવક દેવશી ભીમજી ગાસરાણી તથા પાટણના હાલ વાલકેશ્વર મુંમર્દમાં વસતા સુશ્રાવક રસિકલાલ બાપુલાલ ઝવેરી તરફથી ઉપધાન તપ ચાલુ હતા. અમે પણ તે સમયે ત્યાં જ હતા. એટલે પરમ પૂજ્ય આગમજ્ઞ સમતામૂર્તિ આચાય દેવ શ્રીમદ્વિજયઞાનતુ ગસૂરીશ્વરજી મહારાજા પાસે મુનિ હેમમવિજયજી તથા મુનિ પુન્યપ્રવિજયજી પ્રકરણ રત્ન સંગ્રહની વાચના લેતા હતા.
ત્રણ ભાગમાં જુદા જુદા ૨૭ પ્રકરણા છે શકથ એટલા સુંદર અભ્યાસ કરી નાટા પણ બનાવી. એ વખતે પૂજ્ય આચાર્ય ભગવ ંતે કહ્યું કે લોકપ્રકાશની જેમ આ ગ્રંથાને પણ ભાષાશુદ્ધિ કરીને પુનઃ મુદ્રિત કરાવવા જેવા છે. બંને મહાત્માએ અભ્યાસ કરીને
છૂટા પડ્યા.
પૂજ્ય આચાર્ય ભગવંતના આશીર્વાદ અને પ્રેરણાથી લેાકપ્રકાશનું કાર ચાર વષે સંપૂર્ણ પ્રકાશિત થઈ જતા પૂજ્ય આચાર્ય ભગવંતની અ ંતિમભાવના રૂપ આ
Page #7
--------------------------------------------------------------------------
________________
ગ્રંથને વ્યવસ્થિત કરવાનું શરૂ કર્યું. ૨૭ પ્રકરણમાંથી અભ્યાસના પ્રકરણનાં દ્રવ્યક્ષેત્ર-કાળ અને ભાવ રૂ૫ ભેદ પાડીને ૧૪ પ્રકરણે તૈયાર કર્યા. જૂની ભાષા સુધારી સાથે સાથે સીધા કલેક તથા તેના અર્થ–ભાવાર્થ એ પ્રમાણે ગોઠવ્યા, જેથી સળંગ વાંચનારને પણ સુગમતા રહે. આ રીતે સંપૂર્ણ પ્રેસ કેપી તૈયાર થઈ.
પ્રસ્તુત પ્રકાશન પુનઃ અસ્તિત્વમાં - પરમ પૂજ્ય કરૂણાનિધિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની અસીમ કૃપાથી આજ્ઞાથી આ વર્ષનું ૨૦૪૭નું ચાતુર્માસ ગીરધરનગર નક્કી થયેલ. તેથી પાટણથી વિહાર કરીને અમદાવાદ આવ્યા. પૂજ્યપાદશ્રીને શ્રીદાનસૂરિ જ્ઞાનમંદિર મળ્યા
એક દિવસ પરમ પૂજ્ય પરમગુરુભક્ત આજીવન અંતેવાસી આચાર્યદેવ શ્રીમદ વિજયમહદયસૂરીશ્વરજી મહારાજાને વંદન કરતા હતા, ત્યાં તેમણે પૂછયું કે હમણાં શું ચાલે છે? ત્યારે મેં “પ્રકરણ રત્નાવલી” ની વાત કરી અને સાથે વાત થઈ કે શ્રી ભેરલાલ કનૈયાલાલ જેઠારી રીલીજિયસ ટ્રસ્ટ ચંદનબાળા દ્વારા લેકપ્રકાશ વિગેરે છપાયા. તેમના તરફથી આ કાર્ય થાય તે તુરત પ્રકાશિત કરી શકાય.
પૂજ્યશ્રીએ આ વાત પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીજીને કરી અને પૂજ્યપાદશીજીએ સુશ્રાવક સુરચંદભાઈને ભલામણ કરી એટલે આ કાર્યને પ્રારંભ થયે. ફક્ત ૫ મહિનાના ટૂંકા સમયમાં આ વિશાળ ગ્રંથ તૈયાર થઈ ગયે.
આવા ગ્રંથના સંપાદનમાં અનેક મહાત્માઓને સંગ મળતું હોવાથી જ કાર્ય ઝડપી અને સુંદર રીતે થઈ શકે છે.
ક્યા પ્રકરણમાં શું વિષય આવે છે. તે દરેક પ્રકરણની પહેલા અવતરણિકામાં જણાવ્યું છે. જ્યાં જ્યાં ચિત્રો-ચંદ્રની જરૂરત પડી છે તે ઉમેરવામાં આવ્યા છે.
આ પ્રકરણનાં અર્થભાવાર્થ-સુશ્રાવક કુંવરજીભાઈ આણંદજીભાઈ શાહે કરેલા અને તે પ્રકરણ રત્ન સંગ્રહ તરીકે શ્રીજૈન ધર્મ પ્રચારક સભા તરફથી ૧૯૩માં પ્રથમ ભાગ, ૧૯૭માં બીજો ભાગ અને ૧૯૮માં ત્રીજા ભાગ રૂપે પ્રકાશિત થયેલ. તેના આધારે આ ગ્રંથ સંપાદન કરેલ છે.
આ કાર્યોમાં મુખ્યત્વે સહાય મુનિશ્રી હેમપ્રભવિજયજી તથા “શીતલ”ની છે.
આ ગ્રંથના પદાર્થોના અધ્યયન દ્વારા કર્મનિર્જરા કરી દર્શન જ્ઞાન–ચારિત્ર રૂપ આત્મગુણને પ્રકટ કરીને આપણે સૈ જલ્દી મુક્તિગામી બનીએ—એ જ એક શુભાભિલાષા.. સં. ૨૦૪૭, આસો સુદ ૮ ) ગીરધરનગર, શાહીબાગ '
૫. વજનવિજય
Page #8
--------------------------------------------------------------------------
________________
પુણ્ય સ્મૃતિઃ
* પરમ કૃપાળુ, તરણતારણહાર, કરૂણાસાગર, દયાનિધિ
તીર્થંકર પરમાત્માની અસીમ અમીષ્ટિથી....
તથા
* પ્રસ્તુત ગ્ર^થના પ્રકરણેાની રચના કરનાર પરમેાપકારી પરમ પૂજ્ય...
ખાલ્યકાળથી જ અવિરત વાત્સલ્ય આપીને સ્વાધ્યાયના રંગ લગાડનાર પુન્ય નામધેય, સિદ્ધાંતમહાદધિ, પૂજ્યપાદ, આચાર્ય દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા... ચાગક્ષેત્ર દ્વારા વૈરાગ્યમાં મગ્ન રખાવનાર, પરમ પૂજ્ય, કલિકાલક પતરું, ગચ્છાધિપતિ, આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા.
* ભવ અટવીમાં રઅડતા જીવને બચાવીને સંયમનું દાન કરનાર, પરમ પૂજ્ય કરૂણાસિંધુ, અધ્યાત્મચેાગી, પરમગુરુદેવ, પ્યાસપ્રવરશ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય.
* પરમ પૂજય આગમપ્રજ્ઞ, પ્રતિભાશાળી, આ ગ્રંથ માટે સ`પાદનની પ્રેરણા કરનાર, સમતામૂર્તિ, આચાર્ય દેવ શ્રીમદ્ વિજયમાનતુ ંગસુરીશ્વરજી મહારાજા,
* પરમ પૂજ્ય, પદર પંદર વર્ષ સુધી સંયમની તાલિમ આપવા સાથે દ્રવ્યાનુયાગના અભ્યાસ કરાવનાર, દ્રવ્યાનુયાગના સમ જ્ઞાતા, પૂજ્ય મુનિરાજ શ્રી મહાભદ્રવિજયજી મહારાજ...
* પરમ પૂજ્ય પરમેાપકારી મારા સ`ચમનાં રખવૈયા, ગુરુવર આચાર્ય દેવ શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજ...
આદિના દિવ્ય આશિષથી તથા
પરમ પૂજ્ય સદા કરૂણા વરસાવનાર અમારા આત્માની પૂરી ચિંતા કરીને સંયમમાં આગળ વધારનાર, પૂજયવર, નિઃસ્પૃહી આચાર્ય દેવ શ્રીમદ્ વિજયપ્રદ્યોતનસૂરીશ્વજી મહારાજ સાહેબ તથા સાથેના સ મહાત્માઓનાં સદ્દભાવથી આ ગ્રંથેાનાં પ્રકાશનનું ક્રાય કરી શકું છું તે સર્વે મહાત્માઓને કોટી કાટી વંદના... વંદના...વંદના.
સેવક વજ્રસેનવિજય,
Page #9
--------------------------------------------------------------------------
________________
-
પ્રકરણ રત્નાવલી.
પ્રકરણ
:
કર્તા.
ગાથા.
થી છવાભિગમ. શ્રી નિગોદ ષટત્રિશિકા,
શ્રી સમ્યક્ત્વ સ્તવ.
શ્રી કાસ્થિતિ.
શ્રી વિચાર પંચાશિકા. શ્રી સિદ્ધ પંચાશિકા. શ્રી સિહ દંડિકા સ્તવ. શ્રી વિચાર સમિતિકા શ્રી લોકનાલિકા.
પૂર્વાચાર્ય પ્રણિત. પૂર્વાચાર્ય પ્રણિત. શ્રી જ્ઞાનસાગર ગુરુશિષ્ય શ્રી કુલમંડનસૂરિ. શ્રી વિજયવિમલસરિ. શ્રી દેવેન્દ્રસૂરિ. શ્રી દેવેન્દ્રસૂરિ. શ્રી મહેન્દ્રસૂરિ શ્રી પૂર્વાચાર્ય પ્રણિત.
શ્રી પુગલ પરાવત
શ્રી પૂર્વાચાય પ્રણિત
શ્રી કાલ સપ્તતિકા
શ્રી ભાવ પ્રકરણ.
શ્રી ધર્મઘોષસૂરિ. ' શ્રી વિજયવિમલ ગણિ. શ્રી ચન્દ્રમુનિ.
શ્રી લઘુમવચનશાશદ્વાર
શ્રી સમયસાર.
શ્રી વાનદસરિ.
અધ્યાય.
Page #10
--------------------------------------------------------------------------
________________
- પ્રકરણ રત્નાવલી અનુક્રમણિકા –
- વાભિગમ સંગ્રહણી - નંબર વિષય
કન. પેજન. નંબર વિષય લેકન. પેજનં. ૧ જિનેશ્વર ભગવંતની સ્તુતિ. ૧ ૧ | ૨૦ બેઈન્દ્રિયના નામે. ૨ જીવના પ્રકાર
૨૧ બેઈન્દ્રિય વિષે ૨૩ કારો. ૩ છવભેદના ૨૩ દ્વારના નામે. ૬ ૨ ૨૨ તેઈન્દ્રિયના પ્રકારો.
૨૩ તેઈન્દ્રિય વિષે વિશેષતા. સ્થાવરકાય, ૪ સમપૃથ્વીકાય જીવભેદ વિષે ૨૩
૨૪ ચઉરિન્દ્રિયના પ્રકારે. દ્વારે.
૨૫ ૨૩ દ્વારમાં વિશેષતા. ૫ બાદરપૃથ્વીકાયના પ્રકાર. ૧૬ ૩ પંચેન્દ્રિય. ૬ બાદરપૃથ્વીકાય વિષે ૨૩ દ્વારમાં
૨૬ પંચેન્દ્રિયના પ્રકારે. વિશેષતા.
• ૨૨ ૪ ૨૭ નારકી વિષે ૨૩ દ્વારા. ૫ ૭ સક્ષ્મઅપ્લાય વિષે વિશેષતા. ૨૫ ૫ તિય"ચ પચેન્દ્રિય
૮ બાદરઅપકાયના ભેદે. ૨૬ ૫ ૨૮ સંમષ્ઠિમજલચરના પ્રકારે. ૯૩ ૧૫ ( ૯ બાદરઅપકાયતું આયુષ્ય.
૨૯ સંમછિમજલચર વિષે દ્વારે. ૯૮ ૧૬ ૧૦ સક્સવનસ્પતિકાય વિષે
૩૦ સંમશ્રિમ સ્થલચરમાં વિશેષતા. ૧૦૨ ૧૧ બાદરવનસ્પતિકાયના ભેદ-પ્રભેદ. ૩૧ ૬ ૩૧ સ્થલચરચતુષ્પદના ભેદ. ૧૦૩ ૧૨ સાધારણવનસ્પતિકાયના ભેદ. ૩૬ ૩૨ સ્થલચરચતુષ્પદ વિષે દ્વારે ૧૦૮ ૧૩ પ્રત્યેક સાધારણુવનસ્પતિકાયના
૩૩ સ્થલચરપરિસના પ્રકાર. ૧૧૧ ૧૮ દેહાદિ દ્વારે.
૩૪ સંમછિમીર પરિસપના ભેદ. ૧૧૨ ૧૮ ત્રસકાય.
| ૩૫ મહિમઉરપરિસર્પ વિષે દ્વાર. ૧૧૮ ૧૯ ૧૪ ત્રસકાયના પ્રકાર.
૨૬ સં૭િમભુજપરિસપના ભેદ. ૧૨૭ ૨૦ ૧૫ સસ્મતેઉકાય વિષે.
૩૭ સંમૂર્તિમભુજપરિસર્ષ વિષે દ્વાર. ૧૨૮ ૨૧ ૧૬ ભાદરતેઉકાયના પ્રકાર તથા ધારે. ૪૭ ૩૮ સંમછિમખેચરના પ્રકારે. ૧૩૦ ૨૧ ૧૭ સદ્ભવાયુકાય વિ. ૫૧ ૩૯ સંછિમ ખેચર વિષે દ્વારે. ૧૩૪ ૨૧ ૧૮ બાદરવાયુકાયના પ્રકાર તથા કારો. પર છે. ગર્ભજ તિર્થ ચપંચેનિયનાપ્રકાર. ૧૩૮ ૨૨ ૧૯ ઉદારત્રસના પ્રહાર,
૫૬ ૧૦ ( ૪૧ ગર્ભ જજલચર વિષે દ્વારે. ૧૪૦ ૨૨
૦
૦
૦
- ૧
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦
૦
નંબર વિષય શ્લોકનં. પિજન. નંબર વિષય
શ્લોકનં. જિન કર ગર્ભજસ્થલચર ચતુષ્પદ વિષેધારે. ૧૪૯ ૪ ૪૮ ગર્ભજમનુષ્ય વિષે દ્વાર, ૧૭૦ ૨૭ ૪૩ ગર્ભ જ ખેચર વિષે દ્વારે. ૧૫૩ ૨૫
દેવ
. મનુષ્યઃ૪૪ તેનું સ્વરૂપ.
૧૫૮ ૨૬ ૪૯ તેનું સ્વરૂપ.
૧૮૮ ૩૦ ૪૫ સંમ૭િમમનુષ્યની ઉત્પત્તિ. ૧૫૯ ૨૬ | પ૦ તેને વિષે દ્વારે. - ૧૯૦ ૩૦ ૪૬ સંમછિમ વિષે દ્વારે. ૧૬૩ ર૭ | ૫૧ ભવસ્થિતિ-કાયસ્થિતિ. ૨૦૩ ૪૭ ગર્ભજમનુષ્યના પ્રકાર. ૧૬૯ ર૭ | પર અલ્પબહત્વ.
૨૨૧ ૩૫ -- નિગદ ષત્રિશિકા - નિગોદનું સ્વરૂપ
૮ જીવના પ્રદેશની સંખ્યા, નિગોદમાં
રહેલા અવની અને ગળાની ' ' ' ૧ ત્રણરાશિમાં અલ્પબહુત્વને પ્રશ્ન. ૧ ૬ |
અવગાહના - ૧૩ ૪૩ ૨ તેને ઉત્તર.
૨ ૩૭ ૯ નિગોદ વિગેરેની સમ-અવ૩ જધન્ય-ઉત્કૃષ્ટ પદનું સ્થાન. ૩ ૩૭
ગાહનાનું સમર્થન
૧૪ ૪૪
૧૦ પ્રશ્નરૂપે ત્રણ અભિધેય અને ઉત્તર. ૧૫ ૪૪ ૪ પ્રતિવાદીની શંકા-સમાધાન.
૧૧ સર્વ જીવથી ઉત્કૃષ્ટપદે રહેલા ૫ ગેળાની પ્રરૂપણ વિષે. ૬ ૩૯ છો વિશેષાધિક કેવી રીતે ? ૨૫ ૪૮
૧૨ અસત્કલ્પનાએ ગળા વિગેરેનું ૬ ઉત્કૃષ્ટ પદ-નિશ્ચયથી,
૧૦ ૪૨
પ્રમાણુ. ૭ ગોળાદિની સંખ્યા.
|| ૧૩ નિગોદ ઘટના.
- સમ્યકૃત્વ સ્તવ૧ મંગલાચરણ.
૫૩ ૮ ગ્રંથિભેદની પ્રક્રિયા. ' ૨ સત્રકારનું મંગલાચરણ.
૧૦ તે અંગે ભાષ્યની ગાથા, દષ્ટાંત ૩ સમ્યક્ત્વ પ્રાપ્તિ પૂર્વે જીવની
અને ઉપનય. ' અવસ્થાનું વર્ણન.
૧૧ અનિવૃત્તિકરણ પામેલ છવ ૪ સમ્યકત્વ પામવાનો ઉપાય. ૩
આ શું કરે? ૫ યથાપ્રવૃત્તિકરણ અંગે આવશ્યક
૧૨ અંતરકરણ કરતાં જે થાય તે. - સત્રની ગાથા.
૧૩ મિથ્યાત્વના ત્રણ ભાગા. ૬ યથાપ્રવૃત્તિ-અપૂર્વ-અનિવૃત્તિકરણ
૧૪ સમ્યકત્વના પ્રકાર અને વિષે.
- ૫૫ તે એક પ્રકારે સમ્યકત્વ. ૮ ૬૧ ૭ કલ્પભાષ્યની સાક્ષી.. - પદ - ૧૫ દ્વિવિધ સમ્યક્ત્વ ત્રણ પ્રકારે. ૯ ૨ ૮ ગ્રંથિનું સ્વરૂપ.
- ૫૬ | ૧૬ ત્રણ પ્રકારે સમ્યક્ત્વ . ૧૩ ૬૪
-
૩૦
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૧
૧૭ ક૭
નંબર વિષય લોકનં. પેજ. નંબર વિષય
શ્લોકન પેજ. ૧૭ સમ્યક્ત્વની પ્રાપ્તિ અંગે
૨૩ ચાર પ્રકારે સમ્યફવ. ૧૯ ૭૧ સિદ્ધાંતકારનો મત.
૨૪ પાંચ પ્રકારે સમ્યક્ત્વ. ૨૦ ૭૨ ૧૮ ત્રણ પુજનું દષ્ટાન્ત.
૨૫ ભવચકમાં પાંચ સમ્યકત્વમાંથી કર્યું કેટલી વાર પામે.
૨૨ ૧૯ કર્મમંથના મતે ઉપશમસમ્યફવની
૨૬ કયા ગુણસ્થાનકે કર્યું સમ્યક્ત્વ. ૨૩ પ્રાપ્તિ.
૨૭ તીર્થકરાદિની આશાતનાનું ફળ. - ૨૦ ઉપશમશ્રેણિની વિધિ.
૨૮ સમ્યક્ત્વના દશ પ્રકાર ૨૧ શ્રેણિ વિષે.
અને તેનું સ્વરૂ૫. ૨૨ ક્ષાયિકસમ્યક્ત્વનું સ્વરૂપ. * ૧૮ ૭૧ | ૨૯ ગ્રંથ સમાપ્તિનું અંતિમ મંગલ. ૨૫ ૭૬
કાયસ્થિતિ ૧. મંગલાચરણરૂપ વિનંતી. ૧ ૭૮ | ૩ વ્યવહારરાશિ ભ્રમણ કાળ. ૩ ૭૯ ૨. સાંવ્યવહારિક અને અસાંવ્યવ
૪ ભવસંવેધ.
* ૧૨ ૮૧ હારિક વિષે. * ૨ ૭૮ | ૫ અંતિમ પ્રાર્થના.
૨૪ ૮૭ વિચાર પંચાશિકા મંગલાચરણ અને નવ
| ૧૦ (૮) પાંચે શરીરની સ્થિતિભેદ. ૧૬ ટુર પદાર્થને વિચાર. ૧ ૮૮ | ૧૧ (૯) પાંચે શરીરનું અલ્પબહુત્વ રર ૯૩ (1A) શરીર સંબંધિ વિચાર.
| ૧૨ (૨) ગર્ભજ મનુષ્યની ગતિ.
આગતિ વિચાર. શરીરનું સ્વરૂપ અને પાંચ
છે | ૧૩ (૩) પુદ્ગલી અને અપુદ્ગલી - શરીરને વિષે નવ ભેદ. ૨ ૮૮ |
વિચાર.
૨૮ ૯૬ ૩ (૧) શરીરનું કારણ. ૩ ૮૮
| ૧૪ (૪) સંચ્છિમમનુષ્યની ગતિ૪ (૨) પાંચે શરીરના પ્રદેશની
આગતિ વિચાર- ૩૧ સંખ્યા.
| ૧૫ (૫) પર્યાપ્તિના સ્વરૂપને વિચાર. ૩૩ ૫ (૩) પાંચે શરીરના સ્વામી.
૧૬ (૬) અ૫બહુ વિચાર. ૪૦ () પાંચે શરીરનો વિષય. ૭ ૮૦
૧૭ (૭) અપ્રદેશ અને સપ્રદેશી ૭ (૫) પાંચે શરીરનું પ્રયોજન. ૧૦ ૯૧
પુદગલ સ્વરૂપને વિચાર. ૪૫ ૧૦૧
૧૮ (૮) કાજુમ્માદિને વિચાર. ૪૯ ૧૦૨ | ૮ (૬) પાંચે શરીરનું પ્રમાણ ૧૨ ૯૧
૧૯ (૯) પૃથ્વી આદિ પરિમાણને * ૯ (૭) પાંચે શરીરની અવગાહના. ૧૪ ૯૨
વિચાર, - ૫૦ ૧૦૪
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨
નંબર. વિષય. કને પેજ. નંબર વિષય
કનં. પેજને. સિદ્ધ પંચાશિકા .
૧૧ પરંપરસિદ્ધમાં અલ્પબદુત્વ.
(૧) ક્ષેત્ર દ્વારા વિષે. ' ૩૧ ૧૨૦ ૧ મંગલાચરણ.
૧ ૧૦૫
૧૨ સર્વક્ષેત્ર અને પર્વતને સાથે ૨ સત્પદાદિ આઠ દ્વાર . ૨ ૧૦૫
અલ્પબહુત્વ.
૩૬ ૧૨૨ ૩ પંદર દ્વારના નામ.
૧૩ (૨) કાળદ્વારમાં અલ્પબદુત્વ. ૩૮ ૧૨૪ ૪ પંદર દ્વારનું વર્ણન- સત્પદ
૧૪ (3) ગતિદાર વિષે અલ્પબહુવ. ૪૦ ૧૨૫ પ્રરૂપણા વિષે.
૧૫ (૪-૫-૬) વેદ-લિંગ અને તીર્થ૫ પંદર દ્વારનું વર્ણન- દ્રવ્ય પ્રમાણ
દ્વારને વિષે અલ્પબહુત્વ. ૪૨ ૧૨૬ દ્વાર વિષે.
૧૬ (૭-૮-૯) ચારિત્ર-બુદ્ધ અને ૬ પંદર દ્વારનું વર્ણન- ક્ષેત્ર અને
જ્ઞાન દ્વારને વિષે અલ્પબહુત ૪૩ ૧૨૭ સ્પના દ્વાર વિષે. ૧૮ ૧૭ (૧૦-૧૧-૧૨-૧૩) અનુસમય૭ પંદર દ્વારનું વર્ણન-કાળદ્વાર વિષે ૧૯ - ઉત્કૃષ્ટ-અંતર અને અવગાહના ૮ પંદર દ્વારનું વર્ણન- અંતર
દ્વાર વિષે અલ્પબદુત્વ. ૪૫ . દ્વાર વિષે.
૨૦, ૧૧૭ ૧૮ (૧૪-૧૫) ગણના-અ૨બહુ ' ૯ પંદર દ્વારનું વર્ણન – ભાવ
દ્વાર વિષે અલ્પબદુત્વ. ૪૭ ૧૨૮ અને અલ્પબહત્વ દ્વાર વિષે. ૨૮ ૧૨૦ ૧૯ આસને વિષે.
૪૮ ૧૨૯ ૧૦ પરમ્પરસિદ્ધમાં સત્પદાદિ દ્વારે. ૩૦ ૧૨૦ ૨૦ નવમું સકિધાર. - ૫૯ ૧૨૯
- સિદ્ધદડિકા સ્તવ ૧ સિદ્ધોની સ્તુતિ.
૨ ૧૩૧ | ૫ એકત્તર સિદ્ધદંડિકા વિષે. કે ૧૩૩ ૨ અનુલોમ સિદ્ધદ ડિકા. ૩ ૧૩૧ ૬ દિત્તરા સિહદંડિકા વિષે ૭ ૧૩૪ ૩ પ્રતિલોમ સિદ્ધદંડિકા વિષે ૪ ૧૩૨ | ૭ ત્રિકાત્તરા સિદ્ધાંડિકા વિષે. ૮ ૧૩૪ ૪ સમસંખ્ય સિદ્ધદંડિકા વિષે ૫ ૧૩૩ ૮ વિષમત્તરા સિદ્ધદડિકા વિષે ૯ ૧૩૫
વિચાર સતિકા ૧ બાર વિચારોના નામ. ૧ ૧૩૭ |
૭ ઈપથિકના મિથ્યાતનું . ૨ (૧) પ્રતિમા દ્વારા
પ્રમાણ ૨ ૧૩૮ |
'૮ (૩) કોટિશિલા દ્વારા ૧૮ ૧૪૪ ૩ શાશ્વતી પ્રતિમાઓ. ૩ ૧૩૮
૯ (૪) શાશ્વત ચૈત્યકાર. ૨૩ ૧૪૫ ૪ અશાશ્વતી પ્રતિમાઓનું વર્ણન. ૫ ૧૪૦
૧૦ (૫) પ્રાસાદદાર. * ૨૮ ૧૪૮ ૫ (૨) ઈપથિકી મિથ્યાદુષ્કત ધાર. ૮ ૧૪૧ ૧૧ મૂળપ્રાસાદાવતસકનું સ્થાન. ૩૦ ૧૪૯ છે કે જીવની સમજુતી. . !' ૯ ૧૪૧ | ૧૨ પ્રાસાદની સંખ્યા ,, : ૩૧ ૧૫૦
૧૪ ૧૪૨
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૩
નંબર વિષય કનં. જિ. નંબર વિજય
લકનં. પેજન ૧૩ (૬) કિરણપ્રસર.
૩૫ ૧૫૧ , ૨૭ રૂચક પર્વતને વિસ્તાર અને ૧૪ કર્ક સંક્રાંતિમાં કિરણપ્રસર ૩૬ ૧૫ર વિશેષતા.
૫૭ ૧૬૨ ૧૫ મકરસંક્રાંતિમાં કિરણપ્રસર ૩૮ ૧૫૩ ૨૮ (૧૦) નંદીશ્વરદીપ દ્વારા ૬૦ ૧૬૪ ૧૬ ઉર્વ તથા અદિશામાં
૨૯ અંજનગિરિનું સ્વરૂપ. ૬૧ ૧૬૫ કિરણપ્રસર,
૪૦ ૧૫૩ ૩૦ દધિમુખપર્વતનું વર્ણન. ૬૩ ૧૬૬ ૧૭ જીપમાં જ કિરણપ્રસર. .
૩૧ અંજનગિરિ તથા દધિમુખ પર્વત ૧૮ (૭) પર્યાસિદ્ધાર. "
૧૫૪ પર જિનચૈત્યોનું વર્ણન. ૬૪' ૧૬૬ ૧૯ પહેલા ત્રણ શરીરમાં સર્વત્ર :
૩૨ રતિકર પર્વતનું વર્ણન. ૬૫ ૧૬૭ પર્યાસિઓનું કાળ પ્રમાણ. ૪૪
૪૪ ૧૫૫ ૩૩ ઉર્વ તથા અલકના ૨૦ (૮) કૃષ્ણરાજીનું સ્વરૂપ. ૪૭
૧૫૬
સિદ્ધાયતાનું પ્રમાણ ૨૧ લંબાઈનું પ્રમાણ
૩૪ (૧૧) ગૃહયિાકાર.
૬૭ ૧૬૮ ૨૨ કાંતિકદેવોને પરિવાર તથા
૩૫ (૧૨) ચૌદગુણસ્થાનકઠાર. ૭૨ ૧૭૦ નામ,
૩૬ (i) મિથ્યાત્વની સ્થિતિનો ૨૩ કૃષ્ણરાજીની વિશેષતા. • પર
કાળભેદ.
૭૩ ૧૭૦ ૨૪ (૯) વલયદ્વાર. * ૫૪ ૧૬૦ ૩૭ સાદિસાંત ભાંગાને કાળપ્રમાણુ ૭૪ ૧૭૨ ૨૫ પર્વતની ઊંચાઈ.
૩૮ (ii) (iii) ગુણસ્થાનકે આયુક્ષય તથા પરભવમાં ૨૬ માનુષત્તર અને કુંડલ પર્વતને | કયુ ગુણસ્થાનક સાથે જાય તે વિષે ૭૮ ૧૭૩ વિસ્તાર.
પ૬ ૧૬૨ ૩૯ (iv) ગુણસ્થાનકમાં અલ્પબહુવ. ૭૯ ૧૭૩
૧૫૮
૫૫
લેકનાલિકા દ્રાવિંશિક ૧ બાલાવબોધ કર્તાનું મંગલાચરણ ૧૭૪, ૧૦ સચિ-કતર-ઘન રજજુઓની સંખ્યા૧૮ ૧૮૭ ૨ લોક આકારનું સામાન્ય વર્ણન ૨ ૧૦૪ ૧૧ સુચિરજજુ કેમ થાય? ૨૧ ૧૯૦ ૩ પહોળાઈનું સ્થાન પ્રમાણ ૫ ૧૮૦ ૧૨ ખંડેકની સંખ્યા
૧૯૧ ૪ ત્રસનાડીને વિચાર
૬ ૧૮૦
૧૩ ખંડકોની સંખ્યાની ઉત્પત્તિ વિષે ૨૪ ૧૯૨
૧૪ વર્ગ કરવાની રીત ૫ ઉદર્વલોકમાં ખંડક
૧૫ વૃત્તાકાર લેકને ઘન કરવાને વિધિ ૨૬ ૧૯૪ ૬ અલેકમાં ખંડુંક
૧૬ સાતરાજ લેકમાં રજજુ અને - ૧૭ ત્રણલોક સંબંધી વિશેષતા ૧૧ ૧૮૪] ખંડની સંખ્યા ૮ ઊર્વકમાં દેવલોકની સ્થિતિ
૧૭ સૂચિ આદિ રજુ અને ખંડક t " [ અંગે આગમની સાક્ષી ૧૫ ૧૮૫ | લાવવાની રીત દ સચિમતર-ધન રજજુનું પ્રમાણ ૧૭ ૧૮૬ / ૧૮ ભવ્ય જીવને ઉપદેશ ૩૨ ૧૯૯
૧૮૨
૩૦
૧૯૬
Page #15
--------------------------------------------------------------------------
________________
શ્રી પુદગલપરાવત સ્તવ. નંબર વિષય લેક, પેજ. નંબર વિષય. કન. જિનં. ૧ અનંત પુદ્ગલ પરાવર્તન :
| કાળપુદગલ પરાવર્તનું સ્વરૂપ ૭ ૨૦૨. . પરિભ્રમણનું કારણ ૨ દ્રવ્યપુદગલપરાવર્તાનું સ્વરૂપ ૩ ૨૦૧૫
૫ ભાવ પુદ્ગલ પરાવર્તનું સ્વરૂપ ૮ ૨૦૩. ૩ ક્ષેત્રપુગલ પરાવર્તનું સ્વરૂપ ૫ ૨૦૧ | ૬ ઉપસંહાર
૧૧ ૨૩
૨૨૩
૨૧૪.
શ્રી કાળસપ્તતિકા. ૧ ૧૨ આરામય કાળચક્ર ૧ ર૦૫ ૧૮ પુલાલબ્ધિની શક્તિ ૨ પલ્યોપમનું સ્વરૂપ
૩ ૨૮૫ | ર, વીર પથરા | ૨૦ વીર પ્રભુના નિર્વાણ પછી પૂર્વે
0, 5: ૩ છ પ્રકારના ૫ ૫મનું સ્વરૂપ ૪ ૨૦૮ વિચ્છેદ પામ્યા . ૩૮ ૨૨૦૪ છ આરાના નામ
. ૨૦૯ ૨૧ દિગમ્બર મતની ઉત્પત્તિ ૪૦ ૫ આરાનું કાળમાન
૨૧૧ રર વિક્રમ સંવત્સર ક્યારે પ્રવર્તે ? ૪૨ ૬ ત્રણ આરામાં યુગલિકેના શરીર
૨૩ કલંકી સાધુ વિષે ૪૪ આહાર પ્રમાણુ | ૨૪ છેલ્લો ચતુર્વિધ સંધ
૨૨ ૭ સ્થલચર જીવોનું આયુષ્ય ૧૨ ૨૧૩ ૨૫ દુષ્ણસહસુરિ વિષે - ૫૩ ૮ બેચરાદિનું આયુષ્ય તથા શરીર ૧૩ ૨૧૩ ૨૬ પાંચ પ્રકારની વૃષ્ટિ * ૫૫
પપ ૨૨૪ ૯ દશ પ્રકારના કલ્પવૃક્ષો
૨૭ મૂઠા આરાના મનુષ્ય વિષે ૫૭ રર૪ ૧૦ સાત કુલકરો વિષે
- ૧૭ ૨૧૫ ૨૮ ઉત્સર્પિણી-અવસર્પિણીની, ૧૧ બાર ચક્રવર્તીઓ વિષે
બુકમથી સમાનતા ૧૨ બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવોના
૨૯ પાંચ પ્રકારની મેઘવૃષ્ટિ વિષે ૬૧ ૨૨૫ નામ
૩૦ સાત કુલકરે.
૨૨૫ ૧૩ શલાકાપુરુષ વિષે
૩૧ આવતી ઉત્સર્પિણીના ૧૪ કુલકરની નીતિ.
૨૪ તીર્થકર વિષે ૬૪ ૨૨૬
૩૨ તીર્થકરના આંતરા ૬૬ ૨૨૯ ૧૫ પ્રથમ ચરમ જિનેશ્વરના જન્મ તથા સિહ વિષે
૩૩ આવતી ચોવીસીના નવ બળદેવોના
અને બાર ચક્રીઓના નામ ૬૯ ૧૬ યુગપ્રધાન વિષે ૧૭ પ્રભાવકના આઠ પ્રકાર
૪૪ આવતી સેવીસીને નવ વાસુદેવ ..
પ્રતિવાસુદેવના નામ ૧૮ જબસ્વામી પછી દશ સ્થાનકે
૭૧ ૨૩૩. વિચ્છેદ
૩૬ રર૦ | ૩૫ પુદગલ પરાવના કાળ વિષે ૪૩ ર૩૩.
૨૨૫
Page #16
--------------------------------------------------------------------------
________________
વિષય
નખર
૧ દ્વાર ગાથા
૨ ચૈાદ ગુણસ્થાનકાનાં નામ
૩ છ ભાવના નામેા
૪ ભાવના ઉત્તર ભેદ
શ્લાકન પેજન.. ન ખર
ર
૨૩૪
૨૩૬
२३७
૨૩૯
૫ ધર્માસ્તિકાયાદિમાં ઔપશમિકાદિ આઠ ભાવે.
'
૬ રોષ ૭ કર્મમાં ભાવ
-
૧૭ ગતિદ્વાર વિષે
૧૦
૮ ગુણસ્થાને વતા વામાં ભાવા ૧૧
૧ પચ્ચકખાણ સ`બંધી કય્યાકલ્પ્ય વિચાર
૩
*
પ્
૨ પચ્ચક્ખાણુના પ્રકાર
૩ દ્રવ્ય—ક્ષેત્ર-કાળ-ભાવથી અભિગ્રહ
૧૫
શ્રી ભાવ પ્રકરણ
૧
ર
૨૪૨
૨૪૩
૨૪૪
૨૪૪
પચ્ચક્ખાણ
૩
૪ સકેત પચ્ચક્ખાણુના આઠ પ્રકાર ૭ ૫ દશ પ્રકારના પચ્ચક્ખાણુનું વિવરણ ૮ ૐ આગારાની સંખ્યા
२७
૨૫૩
૨૫૩
લઘુપ્રવચન સારોદ્ધાર
વિષય
૯ ગુણુસ્થાનકમાં ઉત્તરભેદ
૧૦ ગુણુસ્થાનકમાં ઔયિક ભાવ
વિષય
પેજન',
ધર્મ –અથ -કામ-મેાક્ષનું સામાન્ય સ્વરૂપ ૨૮૫ જીવનિરૂપણુ પ્રથમ અધ્યાય
૨૮૬
૨૮૭
૨૮૮
૨૯૦
૧૫ ભેદે સિદ્ધનું સ્વરૂપ એ આદિ પ્રકારે છ્તાનું નિરૂપણુ એકેન્દ્રિય જીવાની ભવસ્થિતિ (આયુ.) બેઈન્દ્રિયાદિ જીવાની ભવસ્થિતિ (આયુ.) ૨૯૦ અસ નીતિ``ચ્ચેન્દ્રિય જીવાની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ
૧૧ ગુણસ્થાનકમાં ઔપશમિક ભાવના ભેદ
૨૯૧
૧૩ ગુણુસ્થાનકમાં પારિામિક ભાવના ભેદ
૧૨ ગુણસ્થાનકમાં ક્ષાયિક ભાવના ભેદ ૨૪
૧૪ ચૈાદ ગુણસ્થાનકમાં પાંચે ભાવના ઉત્તર ભેદ.
૨૫૪
૨૫૫
૨૫૫
૨૬૦
સમયસાર
શ્લાકન, પેજ.
૧૩ ૨૪૫
૧૭
૨૪૭
૧૧ ઉપવાસના ત્રણ પ્રકાર
૧૨ આયંબિલના ત્રણ પ્રકાર.
૧૩ ચાર આહાર વિષે
અણુાહારી દવા
૨૨ ૨૪૯
૨૪.
૩૯
૭ ચાર પ્રકારનાં આહારનું સ્વરૂપ ૮ કાળ પ્રમાણ (આહાર સ*બધી) ૯ ધાન્યામાં ચેાનિ સજીવ કત્યાં સુધી ૭૧
૬ર
૧૦ જળના કાળ
૮
'
૨૬
વિષય
સ'ની તિર્યંચ પંચેન્દ્રિય જીવાની
ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ', જધન્ય ભવસ્થિતિ સ`જીવાની અવગાહના ગુણસ્થાનાની સ્થિતિ ખીજો અધ્યાય અજીવ નિરૂપણુ ત્રીજો અધ્યાય આશ્રવ નિરૂપણ પચ્ચીસ ક્રિયાઓનું વિવરણુ
૨૮
૧૦૦
૧૦૨
૨૪૯
૨૫૦
૨૬૩
૨૬૮
૨૭૦
૨૭૪
२७७
૨૭
૨૮૧
૨૮૩
પેજન
૨૯૧
૨૯૧
૨૯૧
૨૯૨
૨૯૩
૨૯૫
૨૯૬
Page #17
--------------------------------------------------------------------------
________________
૨૯૯
૨૯૮
૩૦૦,
વિષય
પેજન. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીયવેદનીયનાં આશ્રય
૨૯૭ મેહનીય આદિ કર્મોને આશ્રવ ૨૯૮ ચોથો અધ્યાય બંધ નિરૂપણ ચાર પ્રકારે-આઠ કર્મોને બંધ સ્થિતિબંધ
૩૦૦ પ્રકતિ બંધ બેંતાલીસ પૂન્ય પ્રકૃતિના નામો ૩૦૦
ન્યાસી પાપ પ્રકૃતિના નામો ૩૦૧ ૨સબંધ
૩૦૧ ચાર ઠાણીયાનું સ્વરૂપ પ્રદેશ બંધ
૩૦૩ બીજા ચાર પ્રકારે કર્મબંધ
૩૦૩ પાંચમે અધ્યાય સંવરતત્વ નિરૂપણ ૩૦૪ સંવરનાં સત્તાવન ભેદનું વિવરણ ૩૦૪ છો અધ્યાય નિરાતત્વ નિરૂપણ ૩૦૫ અકામ નિર્જરા
વિષય
પેજનં. સકામ નિર્જ રા
૩૦૫ બાર પ્રકારનાં તપનું વિવરણ ૩૦૫ સાતમો અધ્યાય મેક્ષતત્વ નિરૂપણ ૩૦૬ એક સમયે ઉત્કૃષ્ટ કેટલા સિદ્ધ થાય તેની સંખ્યા
૩૦૭ આઠમો અધ્યાય સમ્યજ્ઞાન દનની પ્રરૂપણ સમ્યજ્ઞાન અંગે સમ્યગ્દર્શનના ભેદ
: ૩૦૯ સમ્યફત્વ પ્રાપ્તિનો ક્રમ દર્શન સમકની ક્ષપનાં અધ્યાય નવમે સમ્યક્ષ્યારિત્ર નિરૂપણ કેના સમયમાં ઠેટલા વ્રત ક્યા ક્ષેત્રમાં કેટલા વ્રત
૩૧૧ ગૃહસ્થના બાર વ્રતનાં ભાંગા
૩૧૨ દશમો અધ્યાય આરાધના વિરાધના ફળ નિરૂપણ
૩૧૪ ગ્રંથ સમાપ્ત ...
૩૧૬
૧૦
૩૦૨
૩૦૫
૦ ગ્રંથ સમાપ્ત ૦.
Page #18
--------------------------------------------------------------------------
________________
નખર
પ્રકરણ પ્રમાણે વિષય
૧ નિગેાદના ગાળાનું
નિગોદયત્રિંશિકા
સમ્યક્ત્વ ‘સ્તવ
૧ ગ્ર’થિ ભેદની પ્રક્રિયા
વિચાર સપ્તતિકા
ચિત્રો–ચત્રોની અનુક્રમણિકા
૧ અકૃષ્ણુરાજી
૨ માનુષોત્તર પત
૫. નદીશ્વર દ્વીપમાં બાવન શાશ્વત જિત ચૈત્યા
૬ ચાદ ગુણસ્થાનક
૭ ચાંદ ગુણસ્થાનક
3
લેકિનાલિકા સ્તવ
૧ ચૈાદ રાજલેાક
૨ લેાકનાલિકા
૩ચાદ રાજલાકમાં ખડુકા
૩ રુચક દ્વીપમાં ચાર જિનચૈત્ય
અને ૪૦ દિકુમારી ફૂટ
૧૬૩
૪ નંદીશ્વર દ્વીપમાં ચાર અંજગિરિ ૧૬૫
શ્રી કાળસમતિકા
૧ ભાર્ આરાનું કાળચક્ર
૨ ધનવૃત્ત પ્યાલા
પાના નં. તાર
૪૧
૫૭
૧૫૯
૧૬૧
૧૬૮
૧૭૧
૧૭૫
૧૭૯
૧૮૧
૧૯૮
૨૦૬
२०७
પ્રકરણ પ્રમાણે વિષય પાના નખર યંત્રોની અનુક્રમણિકા શ્રી જીવાભિગમસ ગ્રહણી
૩૨ પછી
૧ જીવેાની અવગાહનાદિ દ્વારા
સમ્યક્ત્વ સ્તવ
૧
સમ્યક્ત્વના પ્રકારે
૨ ઉપશમ શ્રેણીનું સ્વરૂપ દર્શાવતુ’
૩
ક્ષપક શ્રેણિની સ્થાપના
૪ સમ્યક્ત્વના ૬૭ ભેદ
વિચાર ૫ ચાશિકા
૧ પાંચ શરીર આશ્રયી નવ ભેદ્દેનું યંત્ર ૯૪
સિદ્ધપ’ચાશિયા
૧ અઢીદ્વીપમાં પરંપર સિદ્ધનુ અલ્પ બહુત્વ
વિચાર સપ્તતિકા
શાશ્વતા ચૈત્યો અને પ્રતિમાએાની સંખ્યાનું
૨ તિર્થાંલાકના શાશ્વત ચૈત્યાના સ્થાન તથા ચૈત્યાના પ્રમાણુનું યંત્ર
શ્રી લેાકનાલિકા દ્વાત્રિંશિકા
૧
* ૐ ‰‰
૧ લેાકનાલિકાંતગત
૧૨૩
૧૩૯
૧૪૭
ખંડુ સુચિરજજી-પ્રતરરજજીધનરજી સંખ્યા યંત્ર (ઉલાકે) ૧૯૩
Page #19
--------------------------------------------------------------------------
________________
નંબર પ્રકરણ પ્રમાણે વિષય પાના નં નંબર પ્રકરણ પ્રમાણે વિષય પાના નંબર ૨ લોકનાલકાંતર્ગત
| ૪ બળદેવ-વાસુદેવ-પ્રતિવાસુદેવનું યંત્ર ૨૧૭ ખંડુ-ચિંરજજુન-પ્રતરરજજુ
૫ ઉત્સર્પિણ કાળની અનાગત ધનરજ સંખ્યા યંત્ર (અલકે) ૧૯૪
ચોવીશીનું યંત્ર - ૨૩૧ શ્રી કાળસપ્રતિકા
સમયસાર ૧ છ પ્રકારના પાપમનું સ્વરૂપ ૨૧૦ ૨ છ આરાનું સ્વરૂપ
૨૧૨
અછવના ચૌદ ભેદનું યંત્ર ર૮પ ૩ ચક્રવર્તીનું યંત્ર
બતના ઠકિ સંયોગી ભાંગાને યંત્ર ૩૩૧
-
૨૧
? શુદ્ધિ પત્રક
પેજ નં. ૧ ટી ૨૭. ૬ ૧૯ ૨૬
અશુદ્ધ પરિણામ પતિ
પરિમાણ
પરિત (૧૩) लक्ख
૧
૯
COS
૩૨ ૧૯ ૭૪ ૨૦
અશુદ્ધ શુદ્ધ પેજ નં. લીટી વાર થાર | ૧૦૪ ૧૧ સપનિયમ સર્ષ નિયમ ૧૦૪ ૧૬ वोधव्वं
बोधव्वं ભાદર ' બાદર | ૨૬ ૬-૭ રર ર | ૨૩ ૨૨ सुरु समख्खवायं सुए-सम
क्खायं अप्यमी अप्पंमि શરૂ खंधा
खंधो नेइइया नेरइया | २६९ २९
સારું બ્રિષિ,
ત્રિ
भवेनित्यं
भवेन्नित्यं
થઘદ્રષ્ય
થઇ૬
९२ ११ ९७ ४ ९९ १३
अद्धा
वच्यासे
बच्चासे
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી
श्री जीवाभिगम संग्रहणी । પરમ કરૂણાસાગર, સર્વ જીવોને સંસારનાં દુઃખથી મુક્ત કરાવી અને પરમોચપદ અપાવવાની ભાવનાવાળા તીર્થકર પરમાત્મા શ્રી મહાવીરસ્વામી ભગવાને ગણધર ભગવતેને ગણધર પદ પર સ્થાપીને ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યરૂપ ત્રણ પદને ઉપદેશ આપે અને શ્રી ચતવિધ સંધની સ્થાપના કરી, તે ત્રણ પદમાંથી બીજબુદ્ધિના સ્વામી ગણધર ભગવંતોએ ટૂંક સમયમાં જ ૪૫ આગમની રચના કરી જેમાં દૃષ્ટિવાદ અંગમાં ૧૪ પૂર્વ પણ આવી જાય.
તે ૪૫ આગમમાં ૧૧ અંગ. ૧૨ ઉપાંગ, ૧૦ પન્ના, ૪ મૂળ ૬ છેદ, નંદિ, અનુગ છે. તેમાં જીવાભિગમ નામના ઉપાંગનાં સારભૂત આ પ્રકરણમાં જીવોનાં સામાન્યથી ( એકેન્દ્રિયબેઈન્દ્રિય ઇન્દ્રિય-ચઉરિન્દ્રિય-પંચેન્દ્રિય-નરક-તિર્યચ-મનુષ્ય અને દેવનાં) ભેદ બતાવીને તેની ઓળખાણ કરાવી છે. તે બધા જીવોની સામાન્યથી પણ સંપૂર્ણ જાણકારી થાય તે માટે શરીરઅવગાહના-સંધયણ વિગેરે ૨૩ કારોનું વર્ણન કર્યું છે. અંતે સર્વ જેનું અ૫ બહત્વ બતાવેલ છે. આ રીતે રરર ગાથામાં સરળતાથી સમજી શકાય તે રીતે પદાર્થોનું નિરૂપણ કરેલ છે.
लद्धजयलच्छिसारो, विसमत्थनिवारणो महासत्तो ।
समइक्कसुसंतोसो, जयइ जिणिदो महावीरो ॥ १ ॥ અથ–જયલક્ષમી (મેક્ષલક્ષમી)ના સારને પામેલા, વિષમાર્થને નિવારવામાં • મહાસત્ત્વવાળા અને પ્રત્યેક સમયે ત્રણે કાળના સર્વ ભાવને જાણીને પરમ સંતોષી બનેલા એવા શ્રી મહાવીર જિનેન્દ્ર જ્યવંતા વતે છે. ૧.
जीवाभिगमोवंगे, नव पडिवत्तीउ हुंति जीवाणं ।
तासिं किंपि सरूवं, निअबोहत्थं परूवेमि ॥ २ ॥ અર્થ-જીવાભિગમ ઉપાંગમાં જીવ અંગે નવ પ્રતિપત્તિઓ કહેલી છે. તેનું કાંઈક સ્વરૂપ મારા પોતાના બોધને માટે કહું છું. ૨.
___ आइमपडिवत्तीए, दुविहा जीवा समासओ भणिआ ।
पढमा थावररूवा, तसा य इयरे विणिद्दिट्ठा ॥ ३ ॥ પહેલી પ્રતિપત્તિમાં સંક્ષેપથી જીવના બે પ્રકાર કહ્યા છે (૧) સ્થાવરરૂપ અને (૨) ત્રસરૂપ. ૩.
Page #21
--------------------------------------------------------------------------
________________
ર
પ્રકરણ રત્નાવલી
पुढवी आरवणस्स-व इ-काया थावरजिअ तिहा हुंति । अन्ने वितिहा ने तेउ वाऊ उरालतसेा ॥ ४ ॥ અ—પૃથ્વી, પાણી અને વનસ્પતિકાય-એમ સ્થાવરજીવા ત્રણ પ્રકારના છે અને તેઉ, વાયુ અને ઉદારત્રસ-એમ ત્રસ પણ ત્રણ પ્રકારના કહ્યા છે. ૪. जीवाण सुहुमबायर - मुहपयाराणमेसि छ पि । તેવીસવાળા જુમેળ તત્તે વિષિતેમિ ॥ 、 I
અ—એ છએ પ્રકારના જીવાના સૂક્ષ્મ અને બાદર વિગેરે પ્રકારો છે. તે ત્રેવીશ દ્વારાવડે કહેવાના છે. તે દ્વારાનાં નામ એ ગાથાવડે કહું છું. ૫. सरीरोगाहण संघयण संठाणकसाय हुंति तहय सन्नाओ । સ્ટેસિવિયસંઘાર, સળી વેર્ ૪ વકત્તી ॥ ૬ ॥ दिट्ठी दंसणनाणे, जोगुवओगे तहा किमाहारे । उववाय ठिई समुग्धाय -चवण गइरागई चैव ॥ ७ ॥
અથ—શરીર ૧, અવગાહના ૨, સંઘયણ ૩, સંસ્થાન ૪, કષાય ૫, સંજ્ઞા ૬, લેશ્યા ૭, ઇંદ્રિય ૮, સંઘાત (સમુદ્દાત ) ૯, સ`ત્તી ૧૦, વેદ ૧૧, પર્યાપ્તિ ૧૨, દિષ્ટ ૧૩, ઘેન ૧૪, જ્ઞાન ૧૫, ચેાગ ૧૬, ઉપયાગ ૧૭, મિાહાર ૧૮, ઉપપાત ૧૯, સ્થિતિ (આયુ) ૨૦, સમુઘાતવડે ચ્યવન ૨૧, ગતિ ૨૨ અને આગતિ ૨૩. ૬–૭. સ્થાવરકાય
સૂક્ષ્મ પૃથ્વીકાય –
उरालतेयकम्मण - कायतिगं सुहुमपुढ विजीवाणं । બોવાદળા નન્નુ—વોસા ત્રૈમુરુગસંવસો ॥ ૮॥
અ—સૂક્ષ્મ પૃથ્વીકાય જીવાને ઔદારિક, તૈજસ અને કાણુ-એ ત્રણ શરીર અને જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. ૮. संघयणं छेव, संठाणमसूर चंदयं हुंडं ।
જોદમયમાયોદ્દા, તિ સન્નારવી ૨ ॥ ૧ ॥
અ—છેવટ્ટુ સંઘયણ અને મસૂરદાળ અને ચંદ્રના આકારવાળુ હુંડક નામનું સંસ્થાન. ક્રોધ, માન, માયા અને લાભ -એ ચાર કષાય અને આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ –એ ચાર સ`જ્ઞાએ હોય છે. ૯.
काउ नीला किण्हा, लेसा एगमिंदियं फासो ।
arusसाय मरणंतिओ य तिनि अ समुग्धाया ॥ १० ॥
૧. તેઉ ને વાયુ ગતિત્રસ છે અને ખીજા એઇંદ્રિયાદિ ત્રસેા ઉારત્રસ એટલે ત્રસભાવની પૂર્ણતાવાળા છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાભિગમસંગ્રહણી
અર્થ-કૃષ્ણ, નીલ અને કાપત-એ ત્રણ લેાઓ. એક સ્પર્શેન્દ્રિય તથા વેદના, કષાય અને મરણ એ ત્રણ સમુદ્રઘાત હોય છે. ૧૦.
असन्निणो नपुंसग, अपजत्ता तह य हुंति पजत्ता ।
દાદા સરદ્ધિ-શાખાપાપૂર્દિ મિચ્છર છે ?? | * અથ–તે અસંસી, નપુસકવેદી અપર્યાપ્ત અને પર્યાપ્ત હોય છે. આહાર, શરીર, ઈન્દ્રિય અને શ્વાસોશ્વાસ એ ચાર પર્યાસિવાળા હોય છે. તેમ જ મિથ્યાત્વી હોય છે. ૧૧.
दसणमचक्खुमेसि. मइसुअअन्नाणसंजुआ हुंति ।
તyવોનો કવો, સાજા તદ્ નામ. | ૨૨ છે. અર્થ—અચક્ષુદર્શન, મતિ શ્રુત અજ્ઞાન કાયયોગ અને સાકાર તેમ જ નિરાકાર ઉપગવાળા હોય છે. ૧૨.
दव्वं खितं कालं, भावं च पडुच्च एसिमाहारो ।
, उववाओ तिरिमणुआ, अपजत्तपजत्तसंखाउ ॥ १३॥ અર્થ– દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયિને તેમને દિગૂઆહાર હોય છે અને તેને ઉપપાત (ઉપજવું) પર્યાપ્ત તથા અપર્યાપ્ત સંખ્યાના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચમાં હોય છે. ૧૩.
કોણ કહ, અંતમુદો સારૂ હો
‘मरणसमुग्धाएणं मरंति ते अन्नहा वावि ॥ १४ ॥
અર્થ–ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું હોય છે અને મરણ-સમુદ• ઘાતથી તેમ જ અન્યથા પણ મરે છે. ૧૪.
उवट्टिऊण गच्छंति, तिरिअमणुएसु चेव दोगइआ।
दोआगइ अ परित्ता, लोगागासप्पएससमा ॥१५॥ અર્થ–તેમાંથી નીકળેલા મનુષ્ય અને તિર્યંચ-બે ગતિમાં જ જાય છે. આગતિ પણ તે બેમાંથી જ છે, પ્રત્યેક શરીરી છે, અને સંખ્યાથી કાકાશના પ્રદેશ જેટલા છે. ૧૫. બાદર પૃથ્વીકાય -
दुविहा बायरपुढवी, सण्हा य खरा य सत्तहा सहा ।
पंडुमिदपणगमट्टिअ-संजुअ सेआई पणवन्ना ॥ १६ ॥ અર્થ–બાદર પૃથ્વી શ્લફણ (મૃદુ) અને ખર (કઠિન-એમ બે પ્રકારની છે. મૃદુ પૃથ્વી સાત પ્રકારની છે. પાંડુર (ઉજજવળ) મૃત્તિકા, પણગ મૃત્તિકા અને શ્વેતાદિ પાંચ વર્ણની (વેત, કૃષ્ણ, નીલ, લેહિત અને પીત) ૧૬.
Page #23
--------------------------------------------------------------------------
________________
૪
પ્રકરણ રત્નાવલી
पुढवी अ सकरा वालुआ य, उवले सिला य लोणूसे । अयतंबत असीसग - रुप्प सुवणे अ वइरे अ ॥ १७ ॥ हरिले हिंगुलए, मणोसिला सासगंजणपवाले । अब्भपडलब्भवालुअ, बायस्काए मणिविहाणा ॥ १८ ॥
અથ—ખર પૃથ્વી આ પ્રમાણે–પૃથ્વી (શુદ્ધ પૃથ્વી ), શર્કરા ( કાંકરા ), વાળુકા ( રેતી ), ઉપલ ( પથ્થર ), શિલાગા, લૂણ, એસ ( ખારા), લાğ, તાંબુ, લઈ, સીસું, રૂપું, સુવર્ણ, વજ્રા, હડતાળ, હિંગાળ, મણશીલ, પારા, અંજન (સુરમા આદિ ), પરવાળા, અબરખના પટલ, અભ્રવાલુકા ( અભ્રપટલથી મિશ્ર વાલુકા ) અને અનેક પ્રકારના મણિ-ખાદર પૃથ્વીકાયરૂપ છે. ૧૭–૧૮.
गोमेज्झए अ रूअय, अंके फलिहे अ लोहिअक्खे अ । મનયમસારનછે, સુબ્રમોલગËનીò ॥ ૧ ॥ चंदगे अहंसे, पुलए सोगंधिए अ बोधव्वे । ચંદ્રવ્વમવેલિ, નાતે સૂતે ॥૨૦॥
અથ—મણિના નામેા કહે છે–ગામેક, રુચ, અંક, સ્ફટિક, લોહિતાક્ષ, મરકત, મસારગલ્ર, ભુજમાચક, ઈંદ્રનીલ, ચંદન, ગેરુક, હંસ ( હંસગ ), પુલક, સૌગધિક, ચ'દ્રપ્રભ ( ચંદ્રકાંત ), વૈડુ, જળકાંત અને સૂર્ય કાંત. ૧૯–૨૦.
एवं चत्तालीस, खरभूमेआ पवन सुत्ते ।
અને વિ તયારા, પોષવા પણમારૂં ॥ ૨॥
અથ—એ પ્રમાણે ચાળીશ ભેદ ખર પૃથ્વીના સૂત્રમાં કહ્યા છે. બીજા પણ તે પ્રકારના પદ્મરાગ આદિ ભેદો જાણવા. ૨૧.
देहाइदारचिता, सहखरासुं तहेव कायव्वा ।
नवरं तेऊलेसा - सहिआ अपजत्तवत्थाए ॥ २२ ॥
અ—મૃદુ અને ખર પૃથ્વીના દેહાદિ દ્વારના વિચાર સૂક્ષ્મ પૃથ્વીકાય પ્રમાણે જ કરવા ( સમજવા ). એમાં એટલું વિશેષ કે—ખાદર પૃથ્વીને અપર્યાસાવસ્થામાં તેજલેશ્યા પણ હાય છે. (કારણ કે દેવા પણ તેજો લેશ્યા સાથે તેમાં ઉત્પન્ન થાય છે.) ૨૨. लोगस्स मज्झइ विअ, हवंति ते तेण छद्दिसाहारो । કુંડાળતમુરાળ, નવાબો દ્દો પભુ !! રર્ ॥
અ —ખાદર પૃથ્વી લેાકના મધ્યમાં હાવાથી તેને છએ દિશાના આહાર હોય છે, અને ઇશાનદેવલાક પ``તના દેવા પણ તેમાં ઉત્પન્ન થાય છે. ૨૩.
Page #24
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાભિગમ સંગ્રહણી
૫
अंतमुहुत्त जहन्न, परमाउ वाससहस्स बावीसा । aritआ दोगआ, परितजीवा असंखा य ॥ २४ ॥
અં—તેનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂત્ત અને ઉત્કૃષ્ટ ખાવીશ હજાર વ તુ છે. તેની ત્રણમાંથી આગતિ અને એમાં ગતિ છે. તે પ્રત્યેક શરીરી અને અસંખ્યાત છે. ૨૪. સૂક્ષ્મ અપ્લાય –
सुमाउकाय जिआ, देहाईहिं तु सुहुमपुढविसमा । નવાં થિવુળા, ત્તિના અસંવિજ્ઞા ॥ ૨૧ ॥ અથ—આ જીવાના દેહાદિ દ્વારા સૂક્ષ્મ પૃથ્વીકાય જેવા જ છે. તેનું સંસ્થાન સ્તિમુકાકાર અને પ્રત્યેક શરીરી છે તેમજ અસંખ્યાતા છે. ૨૫. મદિર અપ્લાય –
વિશેષ એ કે
aar fear महि, करगे हरतणु तहेव सुद्धदए । સીબોલ વાગે રૂપ હોવ ચૈત્ર | ૨૬ ॥
अंबिलदए अ वारु-णुदए अ लवणोदए अ खीरूदए । સ્ત્રોતો ૨ વૅ, માયગા, વદુ વિદ્દાળ ॥ ૨૭ ॥
અ—ઝાકળ, ખરફ, કરા, ધુમ્મસનું પાણી, વનસ્પતિની અણી ઉપરનું પાણી, શુદ્ધોદક, શીતા, ક્ષારાઇક, ધનાધિ, અ`ખીલેાક ( ઘણું ખાટુ પાણી ), વારુણી ( મદિરા ) ઉદક, લવણેાદક, ક્ષીરાઇક અને ક્ષેાદાદક (શેરડીના રસ જેવુ... પાણી ) વિગેરે બાદર અપ્લાયના ભેદો જાણવા. ૨૬-૨૭.
अपजत्ता पजत्ता, अपजत्ता वनिआ असंपत्ता |
ઇ વાતિ સેવા, પજ્ઞત્તનિસિયા વહુનો ॥ ૨૮ ॥
અ—તે પર્યાપ્તા અને અપર્યાપ્તા એ પ્રકારના છે. તેમાં અપર્યાસા પર્યાપ્તિ પૂરી કર્યા પહેલાં જ ચવી જાય છે અને તે પર્યાપ્તાની નિશ્રાએ અસ ખ્યાતગુણા ઉત્પન્ન
થાય છે. ૨૮.
वास सहरसा सत्त य, उक्कोसाउं जहन्नमंतमुहू ।
fagगागरण सेस, बायरपुढवि व्व बोधव्वं ॥ २९ ॥
અ—તેનું આયુષ્ય ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષનું અને જઘન્ય અંતર્મુહૂત્ત તુ સ ́સ્થાન સ્તિષુક આકારે છે. બીજુ બધુ ખાદર પૃથ્વીકાય પ્રમાણે જાણવુ', ૨૯.
૧. મનુષ્ય તિ 'ચ અને દેવગતિ-એ ત્રણ ગતિમાંથી આવે અને મનુષ્ય તેમજ તિર્યંચ બે ગતિમાં જાય.
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી
દ
સૂમ વનસ્પતિકાય :- -
सुहुमस्स वणस्सइणो, जिआ अणित्थत्थसंठिआ हुंति । ઢુંદાળા મુદુમમ્પૂ સમિા અત્તિયાકળતા | ૩૦ || અ—સૂક્ષ્મ વનસ્પતિકાયના જીવા અનિયત સંસ્થાનવાળા છે તથા દેહાવિડે સૂક્ષ્મ પૃથ્વીકાય તુલ્ય છે, પર`તુ અપરિત્તા પ્રત્યેક શરીર વિનાના અને અનતા છે, ૩૦, માદર વનસ્પતિકાય –
पत्ते तह साहारणा य, बायरवणसई दुविधा |
पढमा दुवालसविहा, नेआ एएहि नामेहिं ॥ ३१ ॥
અ
—ખાદર વનસ્પતિકાય પ્રત્યેક અને સાધારણ-એમ બે પ્રકારના છે, તેમાં પ્રત્યેક બાર પ્રકારના છે. ૩૧.
(૧) પ્રત્યેક વનસ્પતિકાય :
रुक्खा गुच्छा गुम्मा, लया य वल्ली अ पव्वगा चैत्र । तणवलय हरितओस हि - जलरुहकुहणा य बोधव्त्रा || ३२ ||
અ—૧. વૃક્ષ, ૨. ગુચ્છ, ૩. ગુલ્મ, ૪. લતા, ૫. વઢ્ઢી, ૬. પ ગા, (વચ્ચે ગાંઠવાળા ), ૭. તૃણુ, ૮. વલય, ૯. હસ્તિ, ૧૦. ઔષધ (ધાન્યાદિ), ૧૧. જળહ અને ૧૨. કુહણા-એમ ખાર નામ જાણવા. ૩૨.
अ अ य, दुविहा हवंति किर रुक्खा । વનવળોવાળો, સેસવિકારો ક ચોષો ॥ રૂરૂ ॥
અથ—તેમાં વૃક્ષ એકઅસ્થિ (બીજ)વાળા અને અનેકઅસ્થિ અનેક (બીજો)વાળા એમ એ પ્રકારના છે. પ્રજ્ઞાપના ઉપાંગથી તે સંબંધી વિશેષ વિચાર જાણવા. ૩૩. जह वा तिलसक्कुलिआ, बहुएहिं तिलेहिं संगया संती । पत्तेअसरीराणं, तह हुंति सरीरसंघाया || ३४ ||
અથ—જેમ તલસાંકળી બહુ તલવાળી હોય છે, તેમ પ્રત્યેક વનસ્પતિ પણ જુદા જુદા શરીરવાળા–જુદા જુદા જીવાના સમૂહરૂપ જાણવી. ૩૪.
जह सगल सरिसवाणं, सिलेसमिस्साण वट्टिआवट्टी । સેસરીરાળ, તદ્દ ક્રુતિ સરીસંયાયા ॥ રૂપ ॥
અ—જેમ અનેક સરસવાની કેાઇ ચીકણા પટ્ટા વડે એક વાટ બનાવી હોય, તેમાં દરેક સરસવ જુદા જુદા હોય છે, તેમ પ્રત્યેક વનસ્પતિકાય જીવેા જુદા જુદા શરીરના સમૂહવાળા જાણવા. ૩૫.
૧. એક શરીરમાં અનંતા જીવા છે તેથી.
Page #26
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાભિગમ સંગ્રહણી
- (ર) સાધારણ વનસ્પતિકાય :
आलुए मूलए सिंग- बेरे सिस्सिरिला तहा । किट्टि छीरिलिआ हिरिलि सिरलि छीरबिरालिआ || ३६ ||
सुरणकंदो खल्लड, कण्हकंदो अ वयरकंदो अ । लोही भद्द मुत्था - पिंड हरिहा णुहीथिओ ॥ ३७ ॥
कण्णी हरिकण्णी, अवगो पणगो सिउंढि उ मुसंढी । सेवालो विअ एवं बायरसाहारणा बहूहा ॥ ३८ ॥
અ—સાધારણ વનસ્પતિકાયના ભેદ–આલુક, મૂળાના કાંદા, શંગવેર (આટ્ટુ), સીસ્સીરીલી, કીટ્ટીકા, ક્ષીરિકા, હિરિલિ, સિરલી અને ક્ષીરવિરાલિકા, સૂરણુક દે, ગલ્લુડ ( ગીલોડા ) કૃષ્ણક`ઇ, વાકંદ, લૌહિતક, ભદ્રકંદ, મુસ્તાપિંડ (મેાથ), હરિદ્રા (હળદર) નુહી (થાર), સ્તિભ્રકા, હયકર્ણી (અશ્વકર્ણી), હરિકર્ણી (સિંહકÎ), અવક, પનક (પાંચ વણુની લીલફૂલ), સીકુંઢી, મુસી, સેવાલ–આ પ્રમાણે અનેક પ્રકાર છે. ૩૬–૩૮.
उभ विहुति दुविहा, अपजत्ता तह य चेव पत्ता | पजतनिस्सिआ सिअ, संखअसंखा अणंता य ॥ ३९ ॥
७
અ—પ્રત્યેક અને સાધારણ વનસ્પતિ જીવા .અપર્યાપ્ત અને પર્યાપ્ત-એમ એ પ્રકારના છે. તેમાં પર્યાપ્તાની નિશ્રાએ પર્યામા કેટલાક સંખ્યાતા, કેટલાક અસંખ્યાતા ને કેટલાક અન'તા હાય છે. ૩૯.
वाढविमाण, देहाइदुवारचित्तण नेअ ।
नवरं नाणासंठाण - संठिआ हुंति दुविहा वि ॥ ४० ॥
અથ દેહાદિ દ્વારા ખાદર પૃથ્વીકાય પ્રમાણે જાણવા. તેમાં વિશેષ એ કે બન્ને પ્રકારના વનસ્પતિકાયના સસ્થાન અનેક પ્રકારના હાય છે. ૪૦.
पत्ते अवणसरीरं, समहिअजो अणसहस्स परिमाणं ।
गोतित्थासु अ, पउमाई पुढविपरिमाणं ॥ ४१ ॥
અથ— પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર ઉત્કૃષ્ટ એક હજાર યેાજનથી અધિક છે. તે સમુદ્રમાં રહેલા ગાતીર્થાદિમાં (ઊગેલા પદ્માદિકનું) જાણવું, કે જ્યાં જળથી પૃથ્વીનુ પરિમાણુ ઉત્સેધાંગુલથી એક હજાર ચેાજન ઊંડુ' હોય. ૪૧.
दसवा सहस्सा णि अ, ठिईओ उक्कोसओ पवत्तत्व्वा । મુરુત્ત નન્ના, ટોના તદ્દતિબાનબા ॥ ૪૨ ॥
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી અથ–તેની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ હજાર વર્ષની, જઘન્ય અંતમુહૂર્તની. બેમાં ગતિ અને ત્રણમાંથી આગતિ એટલે તે મનુષ્ય અને તિર્યંચ ગતિમાં જાય છે અને દેવ, મનુષ્ય અને તિર્યંચ ગતિમાંથી તેમાં આવે છે. ૪ર.
पत्तेआ अस्संखा, जीवा साहारणा अणंता य ।
वणस्सइकाओ भणिओ, थावरकाया गया एवं ॥ ४३ ॥ અથ–પ્રત્યેક વનસ્પતિકાય છે અસંખ્યાતા છે અને સાધારણ વનસ્પતિકાય જ અનંતા છે. આ પ્રમાણે વનસ્પતિકાય ઇવેનું સ્વરૂપ કહ્યું.
તેમ જ ત્રણ પ્રકારના સ્થાવર જેનું વર્ણન પૂર્ણ થયું. ૪૩. ત્રસકાય:
तह तस जीवा तिविहा, तेऊ वाऊ तहा उरालतसा ।
तेउकाया सुहुमा, बायररूवा दुहा हुंति ॥ ४४ ॥ અથ–સજી ત્રણ પ્રકારના છે. તેલ, વાઉ અને ઉદારત્રસ, તેમાં તેઉકાય છે સૂક્ષમ અને બાદર એમ બે પ્રકારના છે. ૪૪. સૂક્ષ્મ તેઉકાય –
जह सुहुमपुढविजीवा, तह नेआ सुहुमतेउकायजिआ।
ઘણાવસંદાસંદિગા હૂતિ તે નવ | કષ અથ–જેવા સૂક્ષમ પૃથ્વીકાય જીવે છે તેવા જ સૂક્ષમ તેઉકાય છે સમજવા. તેમાં એટલું વિશેષ કે તેઉકાય છે. સોયના સમૂહના સંસ્થાનવાળા છે. ૪૫.
તિરિng inત વ્યક્તિ છતિ તેાિળા ,
माणुसतिरिअगईओ, उविति तेउ अ दुआगईआ ॥ ४६ ॥ અથ–તેઉકાયમાંથી નીકળીને તે જીવો અનંતર તિર્યંચ ગતિમાં જ ઉત્પન્ન થાય છે, તેથી તે એક ગતિવાળા છે અને તેમાં તિર્યંચ અને મનુષ્ય આવે છે તેથી બે આગતિવાળા છે. આ જ પ્રત્યેક છે અને અસંખ્યાતા છે. ૪૬. બાદર તેઉકાય:
पत्ते अ असंखिज्जा, पन्नता सुहुमतेउकायजीआ । बायरतेउकाया, जिणपन्नत्ता अणेगविहा ॥ ४७ ॥ इंगाल अलाए मुम्मुर च्चि-जालुकविज्जुसुद्धगणी। વસઈ તદ વિઘા, સંરક્ષણદિપ સેવ ! ૪૮ | .
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાભિગમ સંગ્રહણી
रविकंतरयणनिस्सिअ पमुद्दा पज्जत तह अपज्जता ।
पज्जत्तगनिस्साए वक्कमंति असंख अपज्जत्ता ॥ ४९ ॥
અ—ખાદર તેઉકાય જીવા જિનેશ્વરે અનેક પ્રકારના કહ્યા છે. અંગારા, અલાત, .(ઉંબાડીયાનુ) સુમુ`ર, અચિજવાલા, ઉલ્કા, વિદ્યુત, શુદ્ધ અગ્નિ, વજાના અગ્નિ, નિર્ધાત (પ્રહાર)થી અને સંઘષ ણુથી (કાષ્ઠાદિ ઘસાવાથી) ઉઠેલા અગ્નિ અને સૂર્ય કાંત રત્નથી ઉપજેલા એવા અગ્નિના અનેક ભેદ છે.
તે પર્યાપ્તા અને અપર્યાપ્તા એ પ્રકારના છે. અને પર્યાપ્તાની નિશ્રાએ અસંખ્યાતા અપર્યાપ્તા ઉત્પન્ન થાય છે. ૪૭-૪૮-૪૯.
सुहुमग्गि समा णवरं, अंतमुहुत्तं ठिई जहणेणं ।
उक्को तिणि दिणा, बायरपुढविव्व आहारो ॥ ५० ॥ અ—ખીજા દ્વારા સૂક્ષ્મ અગ્નિકાય પ્રમાણે છે, એટલુ' વિશેષ કે તેની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂત્તની અને ઉત્કૃષ્ટ ત્રણ દિવસની છે. ખાદર પૃથ્વીકાય પ્રમાણે આહાર છ દિશાના હાય છે. ૧૦.
સૂક્ષ્મ વાયુકાય :
वाकाइ सुहुमा, जह तेउ नवरि तेर्सि संठाण । होइ पडागागार, अह बायरवाउकायजिआ ।। ५१ ॥ અથ—સૂક્ષ્મ વાયુકાય પણ તેઉકાય પ્રમાણે જ છે, પરતુ તેનુ' સંસ્થાન પતાકાને આકારે છે. હવે ખાદર વાયુકાય સંબંધી કહે છે. ૫૧. માદર વાયુકાય ઃ
જ
पाईलाई दस दिसि, वायां उब्भामगा उ उक्कलिआ । મંદહિત્રનુંનવાણ, સંવરૢ શૈક્ષવાદ્ ગ । ૧૨ । घणतणुवाए सुद्धे, पज्जताई अ होइ पुब्बं व ।
ओरालिअ वेउब्विअ - तेजस कम्मणतणू चउरो ॥ ५३ ॥
અ—પૂર્વાદિ દસ દિશાના, ઉદ્ઘામક, ઉત્કલિક, મંડળીક, ગુંજાવાત, સંવત - વાયુ, ઝંઝાવાત, ઘનવાત, તનુવાત તેમ જ શુદ્ધવાત આદિ વાયુકાયના ભેદે છે. તે પર્યાસા વિગેરે પૂર્વ કહ્યા પ્રમાણે છે. તેને શરીર આહારિક, વૈક્રિય, તેજસ અને કાર્પણ એ ચાર હાય છે. પર-૫૩.
च वेव्वि वेअण, कसाय मरणंतिया समुग्धाया । वाससहस्सा तिन्नि अ, ठिई जहन्ना य अंतमुहू ॥ ५४ ॥
અથ—તેને વૈક્રિય, વેદના, કષાય અને મારણાંતિક એમ ચાર સમુદ્દાત હોય છે. તેની સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષની અને જઘન્ય અંતર્મુહૂત્ત'ની છે. ૫૪.
ૐ
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૦
निव्वाघायाहारो, छद्दिसि वाघाइ तिचउपंचदिसिं । મેસદ્દારા સબ્વે, વિન્નેબા મુઝુમવાન્દ્ર | ખ |
અ—નિર્વ્યાઘાત સ્થાને રહેલા વાયુને છ દિશાના આહાર હોય છે અને વ્યાઘાતવાળા સ્થાને ત્રણ, ચાર અને પાંચ દિશાના હોય છે. ( અહીં વ્યાઘાત અલકના સમજવા ) પ.
ઉદારત્રસ એઇન્દ્રિય ઃ
પ્રકરણ રત્નાવલી
-:
ओरालतसा चउहा, वितिचउपंचिदिआ य बोधव्वा ।
મફતિયા ય મળિકા, બોગદ્દા તૢિ નામેરૢિ ॥ ૬ ॥ અ—હવે ઉદારત્રસનું-સ્વરૂપ કહે છે-એઇન્દ્રિય, તૈઇન્દ્રિય, ચઇરિન્દ્રિય, અને પચેન્દ્રિય એમ ચાર પ્રકારના જાણવા. તેમાં એઇન્દ્રિયના નામ નીચે પ્રમાણે. ૫૬. गंडोल पुलाकिमि, कुच्छिक्किमिआ तहेव गोलोमा । सोमंगलगा नेउर - वंसीमुद्द चेव सुइमुद्दा ॥ ५७ ॥
घुल्ला खुल्ला संखा, संखणगा सुत्तिआ वराडा य । माइवह सुतिसंपुट - चंदणग समुद्दलिक्खा य ॥ ५८ ॥
અથગંડાલા, પુલા ( ગુદા )ના કરમીયા, કુક્ષિ (ઉત્તર )માં ઉત્પન્ન થતા કરમીયા, ગાલામ, નેઉર, સામ ગલક, વ‘શીમુખ, શુચિમુખ, ઘુલ્લા ( ઘુલિકા ) ખુલ્લા ( લઘુ ), શંખ શ`ખનકા, શુક્તિકા (છીપ) અને વરાટકા (કાડા), માતૃવાહ (ચુડેલ), શુક્તિસંપુટ,(છીપ) ચંદનક ( અક્ષ ) અને સમુદ્રલિક્ષા વિગેરે એઇન્દ્રિયના અનેક પ્રકારો જાણવા. ૫૭-૫૮. पज्जत्ता अपजत्ता, ओरालि अतेअकम्मणकाया ।
ओगाहणा य बारस, जोअण अंगुल असंखसो ॥ ५९ ॥
અથ—તે પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે પ્રકારના હાય તેને ઔદારિક, તૈજસ અને કાણુ એ ત્રણ શરીર તથા ઉત્કૃષ્ટ અવગાહના ખાર ાજનની અને જઘન્ય અ'ગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. ૫૯.
छेव संघयणं, तेहट्ठिनिचया उ हुंड संठाणा ।
૨૩૨ સાયા સન્ના, વિન્નિ ત્ર તર્ફે વઢમજેમ વૈં ॥ ૬ ॥ અથ—તેને છેવટ્ટું સ`ધયણ અસ્થિના સમુહરૂપ અને હુડકસ સ્થાન હાય છે. તે ચાર કષાયવાળા, ચાર સંજ્ઞાવાળા અને પ્રથમની ત્રણ લેશ્યાવાળા હોય છે. ૬૦ फासरसणे दुईदिअ, वेयणमारणकसाय समुग्धाया । સન્નિળો નપુંસન, યંત્ર યજ્ઞત્તિ અન્નત્ત↑ || ||
Page #30
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાભિગમ સંગ્રહણી
૧૧
અ— એમને સ્પર્શે દ્રિય અને રસેન્દ્રિય-એ એ ઇન્દ્રિયા છે. વેદના કષાય, અને મરણ-એ ત્રણ સમુદ્દાત હેાય છે, તે અસ`જ્ઞી અને નપુંસકવેદી, પાંચ પર્યાપ્તિએ પર્યાપ્તા અને અપર્યાપ્તા પણ હાય છે. ૬૧
सम्मद्दिट्ठी मिच्छा - दिडी उ अचक्खुदंसणो हुति ।
नाणी तह अन्नाणी - तणुजोगी वयणजोगी अ ॥ ६२ ॥ અથ—તેઓને સમ્યગ્દષ્ટિ અને મિથ્યાર્દષ્ટિ એમ બે દિષ્ટ, અચક્ષુદ ́ન, (બે) જ્ઞાન અને બે અજ્ઞાન અને કાયયેાગ તથા વચનયેાગ -એમ એ યેાગ હોય છે. ૬૨૩ सागार अणागारो, उवओगो छद्दिसिं तु आहारो । नारयदेवाऽसंखाउ - वज्ज तिरिमणुअ उववाओ ।। ६३ ॥
અ—સાકાર અને અનાકાર એ ઉપયોગ અને છએ દિશાના આહાર હાય છે. દેવ, નરક અને અસ`ખ્યાત આયુવાળાને ( યુગલિકને ) વર્જીને બાકીના તિય ચ તથા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. (૬૩)
अंतमुहुत्त जहन्ना, ठिई उ वासाणि वारसुक्कोसा |
समवय समवहया, मरंति संखाउ नरतिरिसु जंति ॥ ६४ ॥
અર્થ-જધન્ય સ્થિતિ અંતર્મુહૂત ની અને ઉત્કૃષ્ટ બાર વરસની હોય છે અને તે સમુદ્ઘાત કરીને અથવા સમુદ્ઘાત કર્યા વિના મરણ પામીને સંખ્યાતા તિય "ચ અને મનુષ્યમાં જાય છે. (૬૪)
આયુવાળા
दोआग अ दुगइआ, पत्तेअसरीरिणो असंखिज्जा । हुति घणीकय लोग-स्सेगपएसिक सेटिसमा ॥ ६५ ॥
અથ એ ગતિ અને એ આગતિ છે. પ્રત્યેક શરીરી છે, ઘનીકૃતલાકની એક પ્રદેશની એક શ્રેણીમાં રહેલા આકાશ-પ્રદેશ પ્રમાણ અસંખ્યાતા છે. ૬૫ તેઇન્દ્રિય ઃ
ते दिआ य कुंथू, पिपीलि उदेहिआ य रोहणिआ । तणहार पत्तहारा, कट्ठहारा य उकलिआ ।। ६६ ।। तणबिंग फलबिंग, मालुअ या पत्तर्बिटग गोमहीया । तह ईदगोवा इंद- काइआ हत्थिसोंडा य ॥ ६७ ॥
અ—કુ છુ, કીડી, ઉધઇ, રાહણીયા, તૃણાહારા, પત્રાહારા, કાકાહારા, ઉત્કલિકા, તૃણુખિંટકા, લિખેટકા, માલુકા, પતિછંટકા, ગામહીકા (કાનખજુરા), ઈંદ્રગાપ, ઈંદ્રકાઇકા અને હસ્તીશુંડા. આદિ તૈઇન્દ્રિયનાં પ્રકારેા છે. ૬૬-૬૭
૧. આ ગાથામાં સમ્યગ્દષ્ટિ કહ્યા છે તે ભવાંતરથી આવતા સાસ્વાદન સમકિતી જીવાને અપર્યાપ્તાવસ્થામાં તે દૃષ્ટિ હેાવાથી કહેલ છે, બે જ્ઞાન પણ તેની અપેક્ષાએ કથા છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૨
પ્રકરણ રત્નાવલી
बेदिन् सव्वं भावे अव्वं सरीरदाराई |
ओगाहणा य गाउअ, तिष्णि अ तह इंदिअतिगं च ॥ ६८ ॥ અથ—શરીરાદિક સર્વોદ્વારા એઇન્દ્રિયની જેમ સમજવા વિશેષમાં અવગાહના ઉત્કૃષ્ટી ત્રણ ગાઉ તથા ઈન્દ્રિય ત્રણ હોય છે. ૬૮
अणापन्नदिणाई, उक्कोसटिई अ होइ बोधन्वा । અંતમુદુત્ત નના, તદેવ માળારં ચ ॥ ૬ ॥ અ—ઉત્કૃષ્ટ સ્થિતિ ઓગણપચાસ દિવસની અને જઘન્ય અંતર્મુહૂત્તની હાય છે અને પરિમાણ ( સંખ્યા ) એઈંદ્રિય પ્રમાણે જાણવું. ૬૯
ચરિન્દ્રિયઃ
उरिदिआ य भमरा, विचित्तपक्खा य मच्छिआ भिरली जरुला नंदावत्ता, झिंगिरिडा कन्हपत्ता य ॥ ७० ॥ गंभीर अच्छिरोडा य, अच्छिवेहा तहेव सारंगा | माझ्या पुण, विआ हुति लोआओ ।। ७१ । ભમરા, વિચિત્ર પાંખવાળી માખી, ભીરલી, જલા, નંદાવર્તી, ઝીંગિરિડા કૃષ્ણપત્રા, ગંભીર, અચ્છિરાડા, અક્ષિવેધા, સારંગ ઇત્યિાદિ ચલરિન્દ્રિયનાં પ્રકાર લાકથી ( અન્ય શાસ્ત્રથી ) જાણી લેવા. ૭૦-૭૧
दुवा समासओ ति ने बेदिअन्व देहाई |
ओगाहणा य गाउअ, चत्तारि अ होइ उक्कोसा ॥ ७२ ॥
અથ—સક્ષેપથી એ ચૌરિન્દ્રિય જીવા બે પ્રકારના ( પર્યાપ્તા ને અપર્યાપ્તા) છે. તેના દેહાદિ દ્વાર એઇન્દ્રિય પ્રમાણે જાણવા અને વિશેષમાં અવગાહના ઉત્કૃષ્ટથી ચાર ગાઉની જાણવી.
फास रसणा य नासा, चक्खू चत्तारि इंदिआई च । જીનામુવોદિš, સેમ તુ તદેવ ચોષન્ત્ર ॥ ૭રૂ |
અથ—તેને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણે ંદ્રિય અને ચક્ષુ ઇન્દ્રિય એ ચાર ઇન્દ્રિયા હાય છે. ઉત્કૃષ્ટાયુ છ માસનુ હાય છે. બાકીનું એઇંદ્રિય પ્રમાણે જાણુવુ'. ૭૩ પ'ચેન્દ્રિય-નારકી
पंचिदिआ य चउहा, नेरईअ तिरिक्ख मणुअ देवा य । સત્તવિદ્યા નેફેગા, પુરીમેળ પન્નત્તા ।। ૭૪ ||
અથ—પંચેન્દ્રિય જીવા ચાર પ્રકારના છે. નારક, તિય‘ચ, મનુષ્ય અને દેવ. તેમાં
નારકીનાં સાત પ્રકાર સાત પૃથ્વીના ભેદથી કહ્યા છે. ૭૪
Page #32
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાભિગમ સંગ્રહણી
पज्जत्तापज्जत्ता, वेउच्चिते अकम्मणा काया |
ओगाहणा य भवधारणिज्ज उत्तरवेउव्विआ चेत्र ।। ७५ ।।
૧૩
અ—તે પર્યાપ્તા અને અપર્યાપ્તા બે પ્રકારના હેાય છે. તેને વૈક્રિય, તેજસ અને ટાણુ એ ત્રણ શરીર તથા અવગાહના, ભત્રધારણીયની અને ઉત્તરવૈક્રિયની એમ એ પ્રકારની છે. ૭૫
अंगुल असंभागो, जहन्न ओगाहणा य मूलिल्ला | पंच य धणुस्सयाई पमाण उक्कोसओ होइ ॥ ७६ ॥ અ—ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસ`ખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટી પાંચસા ધનુષ્ય પ્રમાણ હોય છે. ૭૬
सत्तममही एअ, नेरईअतणून होई परिमाणं । संगहणीवित्तीओ. भावे अव्वं तु पइपुढविं ॥ ७७ ॥
અ —આ ઉત્કૃષ્ટ શરીર સાતમી નરક પૃથ્વીમાં હાય છે બાકીની પૃથ્વી માટે સંગ્રહણીની વૃત્તિમાંથી જાણી લેવું. ૭૭
संखिज्जो भागो अंगुलस्स बीआ जहन्नओ होइ ।
उक्कोस धणुसहस्सं, पइपुढवि तहेव बोधव्वं ॥ ७८ ॥
અ—ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અ'ગુલના સ`ખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક હજાર ધનુષ્યની સાતમી નરકની છે. ત્યારપછીની નરકમાં પૂર્વ પ્રમાણે અ અ. સમજી લેવી, ૭૮
छ संघयणाणं, अभावओ नारया असंघयणी । अअभावे तेर्सि, पुग्गलखंधुव्व तणुबंधो ॥ ७९ ॥
અ—છ સંઘયણ નહીં હોવાથી નારકીને અસંઘયણી કહ્યા છે. કારણ કે તેમને અસ્થિનિચયનજ નથી અન્ય (મજબૂત) પુદ્દગલસ્ક ંધની જેવા તેના શરીરના બાંધા છે. ૭૯
जे पुग्ला अणिट्ठा, अमणुन्ना ते अ परिणया हुंति । દુનિયાળિ સરીરાળિ ત્ર, ટુંડે નૈકાળિ સંડાળે || ૮૦ ||
અ—જે પુદગલા અનિષ્ટ અને અમનેાજ્ઞ હાય છે, તે તેને આહારપણે પરિણમે છે. તેના બન્ને પ્રકારના શરીરનું સસ્થાન હૂંડક હાય છે. ૮૦
૧ સાતમી પછી અધ-અ પ્રમાણુ હેાય છે.
છઠ્ઠીમાં–૨૫૦ ધનુષ્ય પાંચમીમાં-૧૨૫ ધનુષ્ય ચોથીમાં ૬૨ા ધનુષ્ય ત્રીજીમાં-૩૧ા ધનુષ્ય ખીજીમાં -૧પા ધનુષ્ય અને ૧૨ અંશુલ પહેલીમાં છાા ધનુષ્ય અને ૬ અ`ગુલ.
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી कोहो माणो माया, लोहो नेआ कसाय चउ सन्ना ।
लेसा तिन्नि अ एवं, पइ पुढवि हवंति नेअव्वा ।। ८१॥ અથ–ધ, માન, માયા, અને લેભ એ ચાર કષાય, આહરાદિ ચાર સંજ્ઞા, ત્રણ વેશ્યા હોય છે. તે દરેક નરક પૃથ્વીમાં નીચે પ્રમાણે જાણવી. ૮૧
काऊ अ दोसु तइआइ, मीसिआ नीलिआ चउत्थीए ।
पंचमिआए मीसा, कण्हा तत्तो परमकण्हा ।। ८२॥ અર્થ–પહેલી બે નરકમાં કાપત, ત્રીજી નરકમાં કાપત અને નીલ મિશ્ર, એથીમાં એકલી નીલ, પાંચમીમાં નીલ અને કૃષ્ણ મિશ્ર, છઠ્ઠીમાં કૃષ્ણ અને સાતમીમાં પરમ કૃષ્ણ લેશ્યા હોય છે. ૮૨
नेरइआ ते सन्नी, गब्भवतिएहि जे जाया ।
संमुच्छिमा असन्नी, आइमपुढवीइ बोधव्वा ॥ ८३ ॥ અથ– સાતે પ્રકારની નારકીમાં સંસી, ગર્ભજ પંચંદ્રિય જીવ ઉત્પન્ન થાય છે અને અસંશી સંમૂછિમ પંચદ્રિય તિર્યંચ પહેલી નરકપૃથ્વીમાં જ ઉત્પન્ન થાય છે. ૮૩
किं च-असन्नी खलु पढम, दुच्चि च सरीसवा तईअ पक्खी । सीहा जंति चउत्थि, उरगा पुण पंचमि पुढवि ॥ ८४ ॥ छट्टि च इथिआओ, मच्छा मणुआ य सत्तमि पुढवि ।
gણો વમુવવાળો, ગોધવો નથી ૮૧ | અર્થ– અસંજ્ઞી તિર્યંચ પહેલી નરકમાં જ ઉત્પન્ન થાય છે. ભુજ પરિસર્પ બીજી નરક સુધી, પક્ષી ત્રીજી નરક સુધી, સિંહાદિ ચતુષ્પાદ ચેથી નરક સુધી, ઉર પરિસર્પ પાંચમી નરક સુધી, સ્ત્રી છઠ્ઠી નરક સુધી ઉત્પન્ન થાય અને મત્સ્ય અને મનુષ્ય સાતમી નરક સુધી ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે નરકમૃથ્વીમાં ઉત્કૃષ્ટ ઉપપાત (ઉપજવાપણું) જાણો. ૮૪-૮૫
वेए नपुंसए छय, पज्जत्तीओ अ छच्च अपजत्ता ।
सम्मा य सम्ममिच्छा, मिच्छादिट्ठी तहा तेसि ॥ ८६ ॥ અથ–તેમને વેદ નપુંસક, છ પર્યાપ્તિ, તથા અપર્યાપ્તાવસ્થા પણ હોય છે, (પરંતુ અપર્યાપ્તાવસ્થામાં તે મરણ પામતા નથી. તેને સમ્યગૃષ્ટિ, મિશ્રષ્ટિ ને મિથ્યાદષ્ટિ -એમ ત્રણે દષ્ટિએ હોય છે. ૮૬
चक्खू अचक्खु ओही, नारयजीवाण दंसणं तिविहं । आमिणिबोहिअ सुअ ओहि, नाणिणो एवमन्नाणी ॥ ८७॥
Page #34
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાભિગમ સંગ્રહણી
અર્થ :—એમને ચક્ષુ, અચક્ષુ અને અવધિન એ ત્રણ દન, આભિનિષેાધિક (મતિ), શ્રુત અને અવધિજ્ઞાન-એ ત્રણ જ્ઞાન અને મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભ’ગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન હોય છે.' ૮૭
૧૫
मणवण कायजोगी, सागारागारसहिअ उवओगो ।
कालाणि जाणि दव्वाणि, छद्दिर्सि तेसिमाहारो ॥ ८८ ॥
અ:—તેમને મન, વચન, અને કાયયેાગ, સાકાર અને અનાકાર ઉપયોગ હાય છે અને જે ( અશુભ ) કાળા દ્રવ્યો તેના છએ દિશાના આહાર હાય છે. ૮૮ उवाओ असंखाऊ, वज्जिअ पज्जत्ततिरिअमणुआओ ।
तित्तीस य उक्कोसा. ठिई उ दसवास सहसिअरा ॥ ८९ ॥ અર્થ:“તેએ અસંખાયુ સિવાયના પર્યાપ્તા તિય``ચ અને મનુષ્યમાંથી ઉત્પન્ન થાય છે અને તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની અને જધન્ય દશ હજાર વર્ષની છે. ૮૯ मरणसमुग्धाएणं, मरंति तह अन्ना वि नेरईआ ।
૩વટ્ટિક ગôત્તિ, સત્રિસંવાદ નરત્તિરિમ્ ॥ ૨૦ ॥
અ:—તે મરણ સમુદૃઘાતથી અને અન્યથા પણ મરે છે તેમાંથી નીકળીને તે સંજ્ઞી સંખ્યાતા આયુવાળા મનુષ્ય અને તિય`"ચમાં ઉત્પન્ન થાય છે. ૯૦ आ दोगआ, दोआगईआ य हुति पत्ते । नेआ नेरइअ तेवीसी ॥ ९१ ॥
अस्सं खिज्जा एवं અર્થ—નારકીના જીવા એ ગતિ, અને એ આગતિવાળા હાય છે. પ્રત્યેક શરીરી છે. સંખ્યાથી અસંખ્યાતા છે. આ પ્રમાણે નારકીના ત્રેવીશ દ્વાર જાણવા. ૯૧ ૨. તિર્યંચ ૫'ચેન્દ્રિય :
संमुच्छिमा य गब्भय, पंचिदिअतिरिअजोणिआ दुविहा । जलयर थलयर खयरा, तिविद्या संमुच्छिमा तिरि ॥ ९२ ॥ અપ'ચે દ્રિય તિય 'ચયેાનિવાળા જીવા સ‘મૂર્છિમ અને ગ‘જ-એમ બે પ્રકારના હોય છે. સ’મૂર્છિમ તિય ́ચ જળચર, થળચર અને ખેચર એમ ત્રણ પ્રકારના છે. ૯૨. સ'સચ્છિમ જલચર :–
पंचविहा जलचारी, मच्छा तह कच्छभा य मगरा य । गाहा य सुंसमारा, तत्थ य मच्छा अणेगविहा ॥ ९३ ॥ અથ—જળચર જીવા પાંચ પ્રકારના છે. મચ્છ, કાચબા, મગર, ગાહા (જળઅનેક પ્રકારના હોય છે. ૯૩.
ત'તુ) અને સુસુમાર ( પાડા જેવા ), તેમાં મા
૧. આમાં પણ જે અસંજ્ઞી તિયંચ પચેન્દ્રિય પહેલી નરકમાં આવે છે તેને બે અજ્ઞાનવાળા જાણવા,
Page #35
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી जुंगमच्छ सोहमच्छा, खवल्लमच्छा य लिहिअमच्छा य । तह चिन्भडिआ मच्छा, रोहिअमच्छा य गग्गरिआ ॥ ९४ ॥ नका तंडुलमच्छा, तिमिगिला वडगरा वडातिमिआ ।
कणिगा लंभणमच्छा, तह य पडागा अइपडागा ॥ ९५ ॥ અથ–સુંગમસ્ય, સન્ડમસ્ય, ખવલ્લમસ્ય, લિહિઅમસ્ય, ચિભંટીયમસ્ય, રહિતમસ્ય, ગર્ગરીકમસ્ય, નકમસ્ય, તંદુલમસ્ય, તિમિગિલમસ્ય, વડગરમભ્ય, વડાતિમિઅમસ્ય, કણિક્કમસ્ય, લંભણમસ્ય, પતાકામસ્ય, અતિ પતાકામસ્મૃ. ૯૪-૯૫.
मंसद्विमया दुविहा, कच्छभ जलचारिणो तहा गाहा ।
મુહુરા ય થિી વેઢા, સીમાના પુરાવા | ૧૬ અર્થ-કાચબા બે પ્રકારના છે. માંસમય અને અસ્થિમય તથા ગાહા પાંચ પ્રકારના છે, મુદુકા, દિલી, વેઢક, સીમકારા અને પુલાક નામના છે. ૯૬.
दुविहा मगरा नेआ, सोंडयमगरा य मठमगरा य ।
भणिआ य सुसमारा, एगागारा जिणिदेहिं ॥ ९७ ।। અર્થ–મગર જાતિના જળચર બે પ્રકારના છે. સુંઢવાળા અને મૂછમગર (સુંઢ વિનાના) સુસમાર એક જ પ્રકારના જિનેશ્વરોએ કહ્યા છે. ક૭. સંમ૭િમજલચર –
पज्जत्तापज्जत्ताण-मेसि पंचविहनीरचारीणं ।
देहाइदारविदं, ने चउरिदियसमाणं ।। ९८ ॥ અથ–પાંચ પ્રકારના (સંમૂચ્છિમ) જળચર પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે પ્રકારના હોય છે. દેહાદિ દ્વાર ચઉરિન્દ્રિય પ્રમાણે જાણ. ૯૮. ,
ओगाहणा य नवरं, जहन्न अंगुलअसंखभागो अ ।
जोअणसहस्समिअरा, इंदिअपणगं तह असन्नी ।। ९९ ॥ અર્થ_એટલું વિશેષ કે સંમૂર્ણિમ જળચરની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક હજાર એજનની છે. તેને ઇદ્રિ પાંચ હોય છે અને અસંસી હોય છે. ૯૯.
संखाउअ तिरिमणुआ, उववाओ ठिइ जहन्नमतमुहू ।
उक्कोस पुव्वकोडी, उवजंति अ गइचउक्के ॥ १० ॥ અર્થ–સંખ્યાતા આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્ય તેમાં ઉત્પન્ન થાય છે. તેની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂતની અને ઉત્કૃષ્ટ કોડ પૂર્વ વર્ષની હોય છે. તે મરણ પામીને ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે. ૧૦૦.
Page #36
--------------------------------------------------------------------------
________________
શ્રી છવાભિગમ સંગ્રહણી
नरएसु पढमपुढवी, तीरिआ सव्वे वि कम्मभूमणूआ
भवणवइ वाणमंतर-सुरा य अन्नेसु पडिसेहो ॥ १०१ ॥ અથનારકીમાં જાય તે પહેલી નરકમાં જ જાય તથા મનુષ્ય અને તિર્યંચમાં જાય, તે કર્મભૂમિમાં જ જાય, દેવગતિમાં જાય તે ભવનપતિ અને વાણવ્યંતરમાં જાય છે. અન્યત્ર જવાને નિષેધ છે. ૧૦૧. સંમચ્છિમ સ્થલચર:
૨૩ જુલાકાકા, કસરળ વિજ્ઞા..
चलयर तिरिआ दुविहा, चउप्पया तह य परिसप्पा ॥ १०२ ॥ અથ–તેઓની ચારમાંથી ગતિ અને બેમાંથી આગતિ છે. પ્રત્યેક શરીરી છે. સંખ્યાથી અસંખ્યાતા છે. સ્થલચર તિર્યંચ બે પ્રકારના હોય છે. ચતુષ્પદ અને . પરિસર્પ. ૧૦૨. સ્થલચર ચતુષ્પદ –
. एगखुरा तह दुखुरा, गंडीपया सण(ख)प्पया चउहा ।
चउपय तिरिआ एवं, एगखुरा तत्थिमे नेआ ॥ १०३ ॥ અર્થ–તેમાં ચતુષ્પદના ભેદો આ પ્રમાણે છે-એક ખરીવાળા, બે ખરીવાળા, ચંડીપદા અને સનખપદા-એમ ચાર પ્રકારના છે. તેમાં એકખુરા આ પ્રમાણે જાણવા. ૧૦૩.
अस्सा अस्सतरा घोडगा य, जह गद्दभा य गोरखुरा ।
आवत्ता कंदलगा, सिरिकंदलगाइ एगखुरा ॥ १०४ ॥ અથ–અશ્વ, અશ્વતર (ખચ્ચર), ઘેટક, ગર્દભ (ગધેડા), ગોરખુરા, આવર્ત, કંદલક અને શ્રીકંદલક વિગેરે એકબુરા છે. ૧૦૪.
उट्टा गोणा गवया, महिस वराहा य एलगा य अजा ।
गोकना य कुरंगी, चमरी सरभाइआ दुखुरा ॥ १०५ ॥ અર્થ_'ઊટ્ટ, ગણ ( બળદ), ગવય (રોઝ), મહિષ (ભેંશ), વરાહ (ભેડ), એલગા (બેકડા), અજા (બકરી), કર્ણ, કુરંગી (હરિણી), ચમરી અને શરભ (અષ્ટાપદ) વિગેરે બે ખુરાવાળા જાણવાં. ૧૦૫.
हत्थी अ हत्थपुअण, मंकुणहत्थी अ खग्गगेंडा य
જીવાનામાળો, રૂશ્વાસ વિહા | ૨૦૬ . અર્થ–હાથી, હસ્તિપુતન, મંકણહસ્તી, ખગા (ખડગા) અને ગેંડા વિગેરે અનેક પ્રકારના ગંડીપદ હોય છે. ૧૦૬.
૧. આ ઊઠ્ઠ કોઈ બીજી જાતિ લાગે છે. બાકી જે ઊંટ છે તે તે ગડીપદમાં ગણાય.
Page #37
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી सीहा वग्घा दीविअ, अच्छतरच्छा य चित्तगा सुणगा ।
सीआला चित्तलगा, ससगाइ सणखप्पया नेआ ॥ १०७ ॥ અથ–સિંહ, વાઘ, દીપડા, અચ્છ (રીંછ), તરછ, ચિત્રા, કુતરા, શિયાળ, ચિત્તલગા (ચિત્તા) અને સસલા વિગેરે સનખપદવાળા જાણવા. ૧૦૭.
एएसि पज्जत्ता-पज्जत्ताणं च जलयरसमाणा ।
देहादिदारचिंता, कायव्वा तह विसेसोयं ॥ १०८ ॥ અથ–આ ચારે પ્રકારના ચતુષ્પદ પર્યાપ્તા અને અપર્યાપ્ત છે. તેમને જળચર સમાન દેહાદિ દ્વારને વિચાર કરે. તેમાં વિશેષ આ પ્રમાણે છે.-૧૦૮.
ओगाहणा य अंगुल-असंखभागो जहन्निआ होइ ।
गाउअपुहत्तमेसि, उकिटं देहपरिमाणं ॥ १०९ ॥ અથ—-જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ગાઉન પૃથક્ય હોય છે. ૧૦૯
अंतमुहुत्त जहन्ना, ठिई अ उक्कोसओ पवत्तव्वा ।
चुलसीइ सहस्साणि अ, वरिसाणि तहेव सेसं तु ॥ ११० ॥ અથજઘન્ય સ્થિતિ અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ચેરાશી હજાર વર્ષની છે, બાકીનું તે જ પ્રમાણે (જળચર પ્રમાણે) જાણવું. ૧૧૦ સ્થલચર પરિસપ
अह य परिसप्प थलयर, उरभुअपरिसप्पभेअओ दुविहा ।
उरपरिसप्पा सप्पा, तत्थ य दुविहा अही नेआ॥१११॥ અર્થહવે થળચર પરિસપ બે પ્રકારના છે-ઉર પરિસર્ષ અને ભુજ પરિસપ. તેમાં ઉર પરિસપ તે બે પ્રકારના સર્પ જાણવા. ૧૧૧. ' સંમૂછિમ ઉર પરિસર્ષ :
दव्वीकरा य तह मउलिणो अ दव्वीकरा अणेगविहा । आसीविस दिट्ठीविस, उग्गविसा चेव भोगविसा ॥ ११२ ॥ तहय तयाविस लालाविसा य निस्सासविसा य किण्हाही ।
सेआहि दब्भपुप्फा, काकोदर सेलिमिढा य ॥ ११३ ॥ અથ–વકર (કણાવાળા) અને મુકુલિ (ફણા વિનાના છે. તેમાં દર્પીકર અનેક પ્રકારના જાણવા. તે આ પ્રમાણે-આશીવિષ દષ્ટિવિષ, ઉગ્રવિષ, ભોગવિષ, ત્વચાવિષ, લાલાવિષ, નિશ્વાસવિષ, કૃષ્ણસર્પ, સર્પ, દર્ભ, પુષ્પ, કાકોદર અને સેલિમિઢ. ૧૧૨-૧૧૩.
Page #38
--------------------------------------------------------------------------
________________
જીવાભિગમ સંગ્રહણી
मउलि अ सप्पा भणिआ, अणेगहा नाणदंसणधरेहिं ।
दिव्वा गोणसरूवा, एगागारा अयगरा य ॥ ११४ ॥ અથ–જ્ઞાનદર્શનને ધારણ કરનારા પરમાત્માએ મુકુલિ જાતિના સર્ષ અનેક પ્રકારના કહ્યા છે. દીવ્ય, ગોણસ, એકાકાર અને અજગર વિગેરે. ૧૧૪
पन्नवणाए भणिअं, आसालिअ मणुअखित्तमज्झम्मि ।
अड्ढाइअ दीवेसु, पन्नरससु कम्मभूमीसु ॥ ११५ ॥ અથ–પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે આ સાલિક જાતિના સર્ષ મનુષ્યક્ષેત્રમાં એટલે અઢી દ્વિીપમાં પંદર કર્મભૂમિમાં જ હોય છે. ૧૧૫.
'मुच्छइ निव्वाघायं, वाघाए पुण महाविदेहेसु ।
नासे उवट्टिमि अ, नगरनिवेसाइ ठाणेसु ॥ ११६ ॥ અથ–દશ ક્ષેત્રમાં નિર્વાઘાત સ્થાનમાં અને પાંચ મહાવિદેહમાં વ્યાઘાત સ્થાનમાં ઉત્પન્ન થાય છે. તથા અંત સમયે નગર અને નિવેશ વિગેરે સ્થાનમાં (અધભાગે) આવે છે. ૧૧૬.
तह चकिरामकेसव-मंडलिआणं च खंधवारेसु ।
एसि हिट्ठा भूमि, दलइत्तासालिआ होइ ॥ ११७ ॥ અથ–તેમજ ચકવર્તી, બળદેવ, વાસુદેવ અને મંડલિક રાજાના સ્કંધાવાર (સૈન્યની છાવણી) નીચેની ભૂમિમાં પિલાણ કરીને આસાલિકા સર્ષ આવે. ૧૧૭. . . अंगुल असंखभागो, जहन्न जोअणदुवालसुक्कोसो ।
' હો વિચરર્વમો તહ, વાણું તરજુમrmi ૨૨૮ |
અથ—આ ઉર પરિસપનું જઘન્ય શરીર અંગુલના અસંખ્યાતમા ભાગનું અને ઉત્કૃષ્ટ બાર એજનનું હોય છે. આ દેહની લંબાઈ જાણવી અને જાડાઈ તેના અનુસાર જાણવી. ૧૧૮.
आसालिग समुच्छिम, अंतमुहुत्ताउआ होइ ॥ ११९ ॥ અર્થ_તે આસાલિક સર્પનિયમ મિથ્યાદષ્ટિ બે અજ્ઞાનવાળા તથા અસંસી છે. અને તે સંમૂર્ણિમ અને અંતર્મુહૂર્તના આયુષ્યવાળા હોય છે. ૧૧૯.
एगे महोरगा इह, अंगुलमित्ता य अंगुलपुहत्तं । रयणी रयणिपुहत्तं, कुच्छी कुच्छीपुहत्ता वि ॥ १२० ॥
Page #39
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી धणुहं धणुहपुहत्तं, गाउअ गाउअपुहत्तमित्ता वि । तह जोअणं च जोअण-पुहत्तिा जोअणसयं च ॥ १२१॥ जोअणसयंप्पुहत्तं, उक्कोसेणं महोरगा हुति ।।
उववजंति थलिच्चिअ, विचरंति थले अ सलिले अ॥ १२२ ॥ અથ કેટલાક મહાસર્પો અંગુલ માત્ર, અંગુલપૃથક્વ, હસ્ત, હસ્તપૃથd, કુક્ષિ (બે હાથ) અને કુક્ષિપૃથકત્વ, ધનુષ, ધનુષપૃથવુ, ગાઉ, ગાઉપૃથકત્વ, જન, યોજનપૃથત્વ, સે જન તથા યોજનશતપૃથફત્વ, ઉત્કૃષ્ટ શરીરવાળા હોય છે. તેઓ નિચે સ્થળમાં ઉત્પન્ન થાય છે અને સ્થળ તથા જળમાં વિચરે છે. ૧૨૦-૧૨૧-૧૨૨.
अंतो मणुस्सखित्ते, न हवंति अ तेण ते न दीसति । - તથ ટૂ શિરિરની–ટાથ = જ્ઞાતિ ને રૂ . . .
અર્થ-આ મહારગો મનુષ્યક્ષેત્રમાં હોતા નથી, તેથી તેઓ દેખાતા નથી. તે અઢી દ્વીપની બહાર પર્વત અને દેવનગરીઓના સ્થાનમાં અને અન્ય સ્થળમાં ઉત્પન્ન થાય છે. ૧૨૩.
उरपरिसप्पा नेआ, जे अन्ने हुंति सप्परूवा य ।
पज्जत्तापज्जत्ता, जलयरतुल्लं सरीराइं ॥ १२४ ॥ અથ–જે બીજા સર્પરૂપ હોય તેને પણ ઉરપરિસર્પ જાણવા. તેઓ પર્યાપ્તા અને અપર્યાપ્તા હોય છે. તેના શરીરાદિ દ્વાર જળચર સમાન જાણવા, ૧૨૪.
___ ओगाहणा जहन्ना, नवरं अंगुलअसंखभागो अ ।
उक्कोसओ अ जोअण सयपुहत्तं विणिद्दिद्धं ॥ १२५ ॥ અથ–વિશેષમાં તેમની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે અને ઉત્કૃષ્ટ યોજનશતપૃથકત્વ કહેલ છે. ૧૨૫.
तेवन्नवाससहसा, ठिई अ उक्कोसओ हवइ एसि ।
अंतमुहुत्त जहन्ना, सेसं तु तहेव बोधव्वं ॥ १२६ ॥ અથ–તેની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ પ૩ હજાર વર્ષની જાણવી. બાકીના દ્વાર પૂર્વ પ્રમાણે જાણવા. ૧૨૬. સંમછિમ ભુજપરિસર્પ
भुअपरिसप्पा गोहा, नउला सरडा घरोइला सारा ।
खाग च्छीरविरालिअ, देसविसेसा बहू एए ॥ १२७ ॥ અથ-હવે ભુજપરિસર્પનું સ્વરૂપ કહે છે. તે ગોથા (ઘ), નળીઆ, સરડા (કાકીડા ), ગરોળી, સારા, ખારા, ક્ષીરવિરાળી (ખીસકેલી) વિગેરે દેશ વિશેષે અનેક પ્રકારના જાણવા. ૧૨૭.
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાભિગમ સંગ્રહણી
पज्जत्तापज्जत्ताण-मेसि देहाइ पुचमिव नवरं ।
अंगुलअसंखभागो-वगाहणा घणुपुहत्तं च ॥ १२८ ॥ અર્થ—તે પર્યાપ્ત અને અપર્યાપ્તા એમ બે પ્રકારના છે. એના દેહાદિ દ્વાર પૂર્વની જેમ જાણવા. તેમાં એટલું વિશેષ કે તેની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભામની અને ઉત્કૃષ્ટ ધનુષ્યપૃથફવની જાણવી. ૧૨૮.
वायालीस सहस्सा, वासाणि अ एसिमाउमुक्किहूँ ।
अंतमुहुत्त जहन, थलयरजीवाण विने ॥ १२९ ॥ અર્થ_એનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૪૨,૦૦૦ વર્ષનું અને જઘન્ય અંતર્મુહૂર્તનું જાણવું. આ પ્રમાણે થલચરનું સ્વરૂપ કહ્યું. ૧૨૯ સંમૂર્ણિમ ખેચરઃ
खयरा चउहा भणिआ, चम्मपक्खी अलोमपक्खी अ ।
तईआ समुग्गपक्खी, तह य चउत्था विययपक्खी ॥ १३० ॥ અર્થ—હવે બેચરનું સ્વરૂપ કહે છે-બેચરે (પક્ષી) ચાર પ્રકારનાં છે. ચામડાની પાંખવાળાં, રૂવાંડાની પાંખવાળા, સમુદ્રગપક્ષી અને વિતતપક્ષી. ૧૩૦. *
(સમુદ્રગ પક્ષી જેની પાંખે ભેળી થયેલી જ રહે એવા અને વિતતપક્ષી જેની પાંખ વિસ્તરેલી જ રહે એવી જાણવાં.)
वग्गुलि अडिल जलोआ, जीवजीवा समुद्दकागा य ।
भारंडपक्खिपमुहा, अणेगहा चम्मपक्खी अ॥ १३१ ॥ અર્થ–વાગોળ, અડીલ, જલીકા (ચામચીડીયા), જીવંછવ, સમુદ્રકાક અને ભારંડપક્ષી વિગેરે ચામડાની પાંખવાળા જાણવાં. ૧૩૧. '
ढंका केका कुरला, चक्खागा वायसा तहा हंसा ।
कलहंसरायहंसा, सुगपमुहा लोमपक्खी अ ॥ १३२ ॥ અર્થતંક, કંક, મુરલ (તેતર), ચખાકા (ચકલા), વાયસ (કાગડા), હંસ, કલહંસ, રાજહંસ અને શુક (પોપટ) વિગેરે લેમપક્ષીઓ જાણવાં. ૧૩૨.
एगागारा हुंति अ, समुग्मपक्खी अ बिअयपक्खी अ।
माणुसनगाओ बाहिं, हवंति तेणं न दीसंति ॥ १३३ ॥ અર્થ–સમુદ્ર પક્ષી અને વિતતપક્ષી એક આકારવાળા હોય છે અને તે માનુષેત્તર પર્વતની બહાર હોય છે તેથી તે અહીં દેખાતાં નથી. ૧૩૩.
पज्जत्तापज्जत्ता, जलयरतुल्लं तु होइ देहाई । अंगुलअसंखभागो, उकिकई वाहन च ॥ १३४ ॥
-
"
Page #41
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી
અર્થ—તે પર્યાપ્તા અને અપર્યાપ્તા બે પ્રકારના ડાય છે. તેના દેહાર્દિ દ્વાર જળચર પ્રમાણે જાણવા. એટલું વિશેષ કે તેની જઘન્ય અવગાહના અ’ગુલના અસ’ખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ધનુષ્યપૃથક્ક્ત્વની હેાય છે. ૧૩૪.
बावन्तरि संवच्छर - सहसाणि अ एसिमाउ उक्किङ्कं । બૃતમ્રુદુત્ત નર્મ, સંગળીના ટુનમેળ / ૧ /
અર્થ—એનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૭૨ હજાર વર્ષોંનું અને જધન્ય અંતર્મુહૃતનું હાય. છે. આ વિષયને જણાવનારી સંગ્રહણી પ્રકરણની એ ગાથા નીચે પ્રમાણે છે. ૧૩૫. जोअणसहस्स गाउअ - पहुत्त जोयणसयप्पत्तं च ।
धणुहपहुतं मुच्छिम जलथलुरगभु अगपक्खीणं ।। १३६ ॥
૨૨
અર્થ—હજાર ચેાજન, ગાઉપૃથä, યાજનશતપૃથä, અને ધનુષ્યપૃથક્સ્થ સમૂચ્છિમ જળચર, થળચર (ચતુષ્પદ), ઉરપરિસર્પ, ભુજપરિસર્પને પક્ષીનું શરીર અનુક્રમે જાણ્યું. (આમાં ભુજરિસનું ને પક્ષીનુ બન્નેનું ધનુષ્યપૃથક્ત્વ જાણવુ. ૧૩૬. संमुच्छ पुव्वकोडी, चउरा सीई भवे सहस्साई ।
तेवन्ना बायाला, बावत्तरिमेव पक्खीणं ॥ १३७ ॥
અથ—કોડપૂ, ૮૪૦૦૦ વર્ષ, ૫૩૦૦૦ વર્ષ, ૪૨૦૦૦ વર્ષ અને ૭૨૦૦૦ વર્ષોંનું આયુષ્ય સ`સૂચ્છિમ જળચર, ચતુષ્પદ્ય, ઉરપરિસર્પ, ભુજપરિસપ અને પક્ષીનું અનુક્રમે જાણવું. ૧૩૭.
ગજતિય 'ચ ૫'ચેન્દ્રિય :
भयतिरिआ जलयर थलयर खयरा तिहा विणिद्दिट्ठा । મછારૂ પંચવા, તહેવ નહાળો નેત્રા ।। ૮ । અથ—હવે ગર્ભજ તિય ચ પંચેન્દ્રિયનુ સ્વરૂપ કહે છે. તે જળચર, સ્થળચર અને ખેચર એમ ત્રણ પ્રકારના કહ્યા છે. તેમાં જળચર પ્રથમ કહ્યા પ્રમાણે મસ્ત્યાદિ પાંચ જાતિના જાણવા. ૧૩૮.
ગજ જલચર ઃ
संमुच्छिम व्व देहाइ-दारचिंता तहा विसेसो अ ।
चत्तारि सरीराणि अ, विउव्विअस्सादिभावाओ ।। १३९ ।।
અ—સ...મૂચ્છિમ પ્રમાણે દેહાદિ દ્વારના વિચાર જાણવા. તેમાં એટલું વિશેષ કે–શરીર વૈક્રિય સહિત ચાર જાણવા. તેમાં વૈક્રિય નવું કરવાનુ હોવાથી સાદિસાંત જાણવું. ૧૩૯.
ओगाहणापमाणं, उक्किट्ठे होइ जोअणसहस्सं । સંચળા: સંવાળા, સમે વિ વંતિ ત્તિ ॥ ૪૦ ॥
Page #42
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાભિગમ સંગ્રહણી
૨૩ - અર્થ—અવગાહના ઉત્કૃષ્ટ એક હજાર, જનની, સંઘયણ અને સંસ્થાન છએ જાણવા. ૧૪૦.
छच्च वि लेसा तेसि, सुक्कल्लेसा त्रि होइ केसि पि ।
રેત્રિતેજ સગા, વંર જ તેë મુશાયા છે ? . અર્થ–તેને છએ લેગ્યા હોય છે, કારણ કે કઈક જીવને શુકલ લેશ્યા પણ હોય છે. વૈક્રિય અને તેજસ સહિત તેને સમુદ્રઘાત પાંચ હોય છે. ૧૪૧.
सन्नी वेआ तिन्नि वि, पंच य पज्जत्ति पंच अपज्जती ।
મારામાવની , પત્ત તેજ નો ઈ . ૪ર છે. અર્થ–તે સંજ્ઞા (મનવાળા) હોય છે. તેને ત્રણ વેદ, અને પાંચ પર્યાપ્તિ, તેમ જ અપર્યાપ્તાને પણ પાંચ પર્યાપ્તિ હોય છે. ભાષા અને મન પર્યાપ્તિ એક સાથે થતી હેવાથી પર્યાપ્તાને પણ છ પર્યાપ્તિ કહી નથી. (પાંચ કહી છે.) ૧૪ર.
' सम्मा सम्मामिच्छा, मिच्छादिट्ठी असणतिगं च।
चक्खु अचाखू ओही, मइ सुअ ओही अ नाणतिगं ॥ १४३ ॥ અર્થ–સમ્યગ, મિશ્ર અને મિથ્યા એ ત્રણ દષ્ટિ હોય છે. ચક્ષુ; અચહ્યું અને અવધિ એ ત્રણ દર્શન અને મતિ, કૃત અને અવધિ-એ ત્રણ જ્ઞાન હોય છે. ૧૪૩.
vi નાગરિ, મિચ્છાવિ નરથાકીગા .
जोगुवओगो नारय व्य; संखाउअ सयलतिरियाणं ॥ १४४ ॥ અર્થ–એ પ્રમાણે મિથ્યાત્વી જળચર જીવોને ત્રણ અજ્ઞાન, નારકીની જેમ ત્રણે ગ તથા બંને પ્રકારના ઉપયોગ અને સંખ્યાના આયુવાળા સવ (જળચર) તિર્ય “હેય છે. ૧૪૪.
संखाउअमणुएहि. चउहिं वि देवेहिं जा सहस्सारो ।
उववाओ जलयराणं, परओ जीवाण पडिसेहो ॥ १४५ ॥ અર્થ–જળચર તિર્યંચ સંખ્યાતા આયુવાળા મનુષ્ય, તિર્યંચ, દેવ તથા નારક એમ ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે પરંતુ જેમાં આઠમા સહસ્ત્રાર દેવલેક સુધી ઉત્પન્ન થાય છે. તેથી આગળ ઉત્પન્ન થતા નથી. (નીચે સાતમી નરક સુધી ઉત્પન્ન થાય છે.) ૧૪૫.
તમુહૂર ગગા, રિંગ રોલ પુત્રો
आणयसुरा य वज्जिअ, चविऊणं जंति सव्वेसु ॥ १४६ ॥ અથ–તેની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વની છે. આનતાદિ દેવકના દેવોને વઈને બીજ કે ઍવીને સર્વ જળચરેમાં ઉત્પન્ન થાય છે. ૧૪૬.
૧. ઉત્કૃષ્ટ ક્રિય નવસો જોજનનું હોય છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૪
ગજ સ્થલચર –
चउगइ चउआगइआ, पत्तेअसरीरिणो असंखिज्जा ।
संमुच्छिम आसालिअ - वज्जिअ पुव्वं व थलचारी ॥ १४७ ॥ અથ—ચાર ગતિવાળા અને ચાર આગતિવાળા છે. પ્રત્યેકશરીરી છે અને સંખ્યાથી અસ ખ્યાતા છે.
સમૂચ્છિમ આસાલિકને વર્જીને પૂર્વાંની જેવા સર્વે થળચર જીવા જાણવા. ૧૪૭. गभयजलयरतुल्लं, दारकदंबय मिमेसि मुन्ने ।
નાળનં બોનાફૂળ-વિઙવટ્ટાથ નવરું ॥ ૨૪૮ ||
અથગાઁજ જળચર પ્રમાણે એના ખીજા દ્વાર પણ જાણવા. બાકી અવગાહના, સ્થિતિ અને ઉદ્યુતન (ઉત્પાત) અંગે જુદાપણું જાણવું. ૧૪૮.
ગજ સ્થલચર ચતુષ્પદ –
પ્રકરણ રત્નાવલી
ओगाहणा य गाउअ - छकं गन्भयचउप्पयाणं च ।
पलिओमाणि तिनि अ, ठिई अ उक्कोसओ होइ ॥ १४९ ॥ અર્થ—ચતુષ્પદ ગર્ભૂજ તિય ચ પચેન્દ્રિયની અવગાહના છ ગાઉની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યાપમની જાણવી. ( આ અવગાહના અને આયુ યુગલિકમાં સમજવું.) ૧૪૯.
आरम्भ तुरिअपुढवी, सव्वेसु जिएस जा सहस्सारं ।
उववज्जति अ गब्भय - चउप्पया काउ ठिइ चवणं ।। १५० ।।
અ—ગભ જ ચતુષ્પદ ચેાથી નરક પૃથ્વીથી આરંભીને સહસ્રાર સુધી સ જીવામાં એટલે ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે. ( પહેલી પૃથ્વીથી ચેાથી પૃથ્વી (નરક) સુધી, ગÖજ તિર્યં ચ અને મનુષ્યમાં અને દેવગતિમાં આઠમા સહસ્રાર દેવલાક સુધી ઉપજે છે. )
આ પ્રમાણે ગ જ ચતુષ્પદ્મનું સ્થિતિ અને ચ્યવન (ઉપજવું) જાણવું. ૧૫૦. जोअणसहस्रगा, उकि आउ पुष्वकोडी अ ।
उव्वट्टणा य पंचम - पुढवीओ जा सहस्सारो ॥ १५१ ॥
અગજ ઉરપરિસનું શરીર હજાર ચેાજનનુ' અને આયુ ક્રોડ પૂર્વનુ હાય છે. તેનું ઉદ્દન (ઉપજવું) પાંચમી નરક સુધી અને આઠમા સહસ્રાર દેવલેાક સુધી છે (પાંચમીથી પહેલી નરક સુધી, મનુષ્ય અને તિય ́ચમાં અને સહસ્રાર દેવલોક સુધી છે.) ૧૫૧.
Page #44
--------------------------------------------------------------------------
________________
શ્રી બ્રાભિગમ સંગ્રહણી
गाउअपुहत्त भुअगा, पुव्याण कोडि आउमुक्कोस ।
सहसार वीसमाहि-तरमि सम्बत्व मच्छति ।। १५२ ।। અર્થ–ભુજ પરિસર્પનું શરીર ઉત્કૃષ્ટ ગાઉ પૃથક્કત્વ અને આયુષ્ય ક્રોડ પૂર્વનું હોય છે અને બીજી નરક પૃથ્વીથી સહસ્ત્રાર દેવલેક સુધી (બીજી અને પહેલી નરકમાં, મનુષ્ય અને તિર્યંચમાં તથા સહસાર સુધી દેવામાં ઉત્પન્ન થાય છે.) ૧૫૨. ગભ જ ખેચર
સંfજીમ (વરામ, રાત્રિા અમથા તર તારા
गत्भयबलयरतुल्ला, देहाइद्दारचितणया ॥ १५३ ॥ અર્થ-જેમ સંમૂર્ણિમ ખેચર ચાર પ્રકારના છે તેમ ગર્ભજ ખેચર પણ ચાર પ્રકારના છે, તેમાં દેહાદિ દ્વાર ગર્ભજ જળચર પ્રમાણે જાણવા. ૧૫૩.
ओगाहणठिहउव्वट्टणासु परमेसि होइ नाणत्त ।
उक्कोस घणुपुहत्तं, अंगुलअसंखस लहुअतणू ॥ १५४ ॥ અર્થ-અવગાહના, સ્થિતિ અને ઉદ્વર્તન તેને અલગ અલગ છે, અવગાહના ઉત્કૃષ્ટ ધનુષ્ય પૃથહત્વ અને જન્ય અંગુલના અસંખ્યાતમાં ભાજપની છે. ૧૫૪. ' અર7 સબં, સિગારા સારા
सहसार तइअमहि-तरंमि उव्वदृणा होइ ॥ १५५ ॥ અથ—આયુષ્ય જઘન્ય અંતમુહૂર્તનું અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગનું (એસંખ્યાતા વર્ષનું) છે. તેને ઉપપાત ત્રીજી નરકથી સહસાર દેવલેક સુધી છે. . (પહેલી, બીજી, ત્રીજી નરક, મનુષ્ય તિર્યંચ, તથા સહસર દેવલેક સુધી છે.) ૧૫૫.
गन्मम्मि पुवकोडी, तिमि अ पलिओवमाई परमाउं ।
उरमुअग पुनकोडी, पलिअअसंखिज्ज भागो अ॥१५६ ॥ અર્થ–ગર્ભજ જલચરનું કોડ પૂર્વ, ચતુષ્પદનું ત્રણ પલ્સેપમ, ઉર પરિસર્ષ અને ભુજપરિસર્પનું કોડ પૂર્વ અને ચરનું પલ્યોપમને અસંખ્યાતમ ભાગ–એમ પાંચેનું અનુક્રમે ઉત્કૃષ્ટ આયુ જાણવું. ૧૫૬.
जोअणसहस्स छगाउआउ तत्तो अजोअणसहस्सं ।
गाऊ अ मुहत्त भुजगे, पणुमुहत च पक्खीसु ।। १५७ ॥ અથ–જલચરનું શરીર હજાર જજન, ચતુષ્પદનું છ ગાઉ, ઉર પરિસર્પનું હજાર એજન, ભુજપસિર્પનું ઉપૃથળ અને પક્ષીનું ધનુષ્ય પૃથફત્વ જાણવું. ૧૫૭.
Page #45
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી ' ૩ મનુષ્યઃ
अह मणुआण सरूवं, जिणगणहरभासि परूविज्जा ।
संमुच्छिमा य गब्भय-मणुआ दुविहा जिणमयम्मि ॥ १५८ ॥ અથ– હવે જિન અને ગણધરેએ કહેલું મનુષ્યનું સ્વરૂપ કહેવાય છે. જિનેશ્વરના મતમાં સંમૂર્ણિમ અને ગર્ભજ એમ બે પ્રકારના મનુષ્યો કહ્યા છે. ૧૫૮. . સંમૂછિમ મનુષ્ય :
अंतोमणुस्सखित्ते, अड्ढाईदीववारिनिहिमज्झे । पन्नरसकम्मभूमीसु, तीसाइ अकम्मभूमीसु ॥ १५९ ॥ छप्पन्नाए अंतर-दीवेसु गब्भया य जे मणुआ । તેfë ઉદવાણું, પાસવાનું ર ૬૦ || सिंघाणएसु वंतिसु. पितेसु च सोणिएसु सुकेसु ।। तह चेव सुक्कपुग्गल-परिसाडेसु व मयगेसु ॥ १६१ ॥ थीनरसंजोगेसु व, पुरनिद्धमणेसु बल्ल तह चेव । :
सव्वासुइठाणेसु वि, संमुच्छिममाणुसा हुंति । १६२ ॥ અર્થમનુષ્યક્ષેત્રમાં એટલે અઢીદ્વિીપ અને બે સમુદ્ર મયે પંદર કર્મભૂમિમાં, ત્રીસ અકર્મભૂમિમાં અને છપ્પન અંતરદ્વીપમાં જે ગર્ભજ મનુષ્ય છે, તેમના ઉચ્ચારમાં (વડીનીતિમાં), પ્રસવણમાં (લઘુનીતિમાં) અને ખેળમાં, નાકને મેલ, વમન, પિત્ત, રુધિર, વીર્ય, શુકપુદગલને પરિષાટમૃતક, સ્ત્રી-પુરુષને સંગ,નગરની ખાળ, કાનનો મેલ તથા સર્વ અશુચિસ્થાન–આ ચદુસ્થાનકમાં સંમૂછિમ “મનુષ્ય ઉત્પન્ન થાય છે. ૧૫૯-૧૬૨.
ओरालिअ तेजस कम्मणाणि देहाणि हुंति एएसिं ।
अंगुलअसंखभागो, जहन्नमुक्कोसतणुमाणं ॥ १६३ ।। અર્થ—તેમને દારિક, તેજસ અને કામણ-એ ત્રણ શરીર હોય છે. જાન્ય અને ઉત્કૃષ્ટ શરીર અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું જ હોય છે. ૧૬૩.
पंच य अपजचीओ, दिडी देसण हा अनाणं च।
जोगो उवओगो वि अ, पुढवीकायव्य बोधव्वं ॥ १६४ ॥ અથ–તેમને પાંચ પર્યાસિઓ હોય છે અને તે અપર્યાપ્તા જ હોય છે. દષ્ટિ, દર્શન, અજ્ઞાન, યંગ અને ઉપયોગ એ સર્વ પૃથ્વીકાય પ્રમાણે જાણવા. ૧૬૪. :
Page #46
--------------------------------------------------------------------------
________________
२७
શ્રી જીવાભિગમ સંગ્રહણી
શારો વેઇંદ્ધિવાળ, ને વવાયાળ
વશ્વિક વર્ણવવા, વાવાળો સેસનીf I | અથ–તેમને આહાર બેઈન્દ્રિય પ્રમાણે હોય છે અને નારકી, દેવતા, વાયુકાય, અગ્નિકાય અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિકે સિવાય બીજા છે તેમાં ઉપજે છે. ૧૬૫.
ठिइ उक्कोस जहन्ना, अंतमुहुत्तं पमाणओ होइ ।
मरणसमुग्घाएणं, मरंति ते अन्नहा बावि ॥ १६६ ॥ અથ–તેમની સ્થિતિ (આયુષ્ય ) જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્તની જ હોય છે, અને મરણસમુદઘાતથી તેઓ મરે છે અથવા અન્યથા પણ મટે છે. ૧૬૬.
उव्वट्टिऊणणंतर-मुववज्जते अ जीवठाणेसु ।
नेरइअदेववज्जिअ, तहा असंखाउ सेसेसु ॥. १६७ ।। ' અર્થ—અને તેમાંથી થવીને નોરકી, દેવતા અને અસંખ્યાતા આયુવાળા યુગલિકે સિવાય બીજા સ્થાનકેમાં તે ઉત્પન્ન થાર્થ છે ૧૬૭.
રોકાવા ફુવારા, માણુણનિરિણા વિવાદ:
पत्तेआ य असंखा, समुच्छिममाणुसा हुति ।। १६८ ॥ અર્થ–તેમની બે ગતિ અને બે આગતિ છે, તે (સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા) મનુષ્ય અને તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. તે પ્રત્યેક શરીરી છે અને સંમૂછિમ મનુષ્ય અસંખ્યાતા છે. ૧૬૮. ગર્ભજ મનુષ્ય -
गब्भयमणुआ तिविहा, कम्मगभूमा अकम्मभूमा य ।
तइआ अंतरदीवय, अपजत्ता हुति पजत्ता ॥ १६९ ॥ અર્થ–તે ગર્ભજ મનુષ્ય ત્રણ પ્રકારના છે. કર્મભૂમિના, અકર્મભૂમિના અને ત્રીજા અંતરદ્વીપના, તે પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બન્ને પ્રકારના હોય છે. ૧૬૯.
ओरालिअवेउव्विअ-आहारगतेअकम्मणनिहाणा ।
एए पंच सरीरा, हवंति गम्भयमणुस्साणं ॥ १७० ॥ અર્થ–તે ગર્ભજ મનુષ્યોને દારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કામણ એ પાંચે શરીર હોય છે. ૧૭૦..
ડોસો જ સિનિ , જાડા ગોળા વાળ , अंगुलअसंखभागो, संघयणाई तु छच्चेव ॥ १७१ ॥
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રકરણ રત્નાવલી ' અર્થ—ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉની અને જઘન્ય અંગુલમાં અસંખ્યાતમાં ભાગની છે. અને છ સંઘયણ હોય છે. ૧૭૧.
संठाणाणि अ छच्चवि, कोहकसाई वि मयकसाई वि। ___ माई लोहकसाई, हवंति अकसाइणो तिविहा ॥ १७२ ॥
અર્થ–તેને છ સંસ્થાન હોય છે. ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર ક્યાય હોય છે. અકષાયી ત્રણ પ્રકારના ( બારમે, તેરમે અને ચૌદમે ગુણઠાણે) હોય છે. ૧૭૨.
आहारमीइमेहुण-परिगहसन्नोवउत्तया मणुआ ।
नोसन्ना उपउत्ता, चारित्ती बीअरागा य ॥ १७३ ॥ અર્થ—આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચારે સંજ્ઞાવાળા મનુષ્યો હોય છે, અને સંજ્ઞાવાળા એટલે ઉપયુક્ત (ઉપયોગવાળા) (માત્ર) વીતરાગ ચારિત્રી હોય છે. ૧૭૩.
किण्हा नीला काऊ, तेऊ पम्हा यसु कलेसा य ।
सत्तमिआ अलेसा, इंडिअनोइंदिउवउदा ॥ १७४ ॥ અથ—કૃષ્ણ, નીલ, પત, તેને, પલ અને શુક્રલ એ છ બેસ્યા હોય છે. સાતમાં અલેશી (ચૌદમા ગુણસ્થાનકે) હોય છે અને ઇન્દ્રિય તથા ઇન્દ્રિયવાળા હોય છે. ૧૭૪.
सत्त वि अ समुग्घाया, कसाय मरणे अ वेअणतेए अ।
રેનિગ કરે, નહિ સર થયા છે ?૭ અર્થ–તેને કષાય, મરણ, વેદના, વૈક્રિય, તેજસ, આહારક અને કેવળી એ નામના સાતસમુદઘાત હોય છે. ૧૭૫.
सन्नी. तहा असन्नी, केवली असभिणो अबोधन्वा ।
पुरिसिथी अ नपुंसा, सुहमकसाई अ अवेआ ॥ १७६ ॥ અથ–તેઓ સંસી અને અસંજ્ઞી બન્ને પ્રકારના હોય છે તેમાં કેળનીને, અસંશી સમજવા, પુરુષ, સી અને નપુંસક એ ત્રણે વેઢવાળા હોય છે અને સૂથમકષાયી તથા અવેદી પણ હોય છે. ૧૭૬.
भासामणसो एगत्तणेण, पज्जत्ति पंच अपज्जती ।
मिच्छादिट्ठी सम्म-दिडी तह उभयदिट्ठी अ॥ १७७ ॥ અ ભાષા અને મનપસ્યતિ એક સાથે થતી હોવાથી પર્યાપ્તા અને અપર્યાપ્તા એ અને પાંચ પર્યાપ્તિવાળા હોય છે. સમ્યગદષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિદષ્ટિ એમ ત્રણે દષ્ટિવાળા હોય છે. ૧છ૭.
૧. કેવળી મનના વ્યાપાર વિનાના હેવાથી અસંશી સમજવા
Page #48
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાભિગમ સંગ્રહણી
चक्खुअचक्खुओही-केवलदसणजुआ य नाणी अ। ..
શનાળા માછલી, મદિર સંસ્થા નાનો શ૭૮ અર્થ-ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળ –એ ચાર દર્શનવાળા હોય છે. તેમજ સાનદ્વારમાં સમકિતી જ્ઞાનવાળા અને મિથ્યાત્વી અજ્ઞાનવાળા હોય છે. ૧૭૮.
નtifજ ઘર અનાળ-તિનિ જ માદ (તિ હોવાના भयणा एवं केइ अ, दुनाणी मइसुअभिलावा ॥ १७९ ॥
ओहिमणपज्जवेहि, सहिआ तिन्नाणिणो नरा हुति । .. महसुअओहिमगपज्जवेहि चउनामिणो मगुंआ ॥ १८ ॥ केवलनाणुवओगो, केवलिणो एगनागिणी हुति ।
छाउम्मित्थिअनाणे, नट्ठम्मि अ केवलं एगं ॥ १८१ ॥ અથ ગર્ભજ મનુષ્ય જીવોને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. જ્ઞાન માટે ભજના આ રીતે છે કે મતિજ્ઞાની શ્રુતજ્ઞામી એમ બે જ્ઞાનવાળા હોય છે. (મતિશ્રુત સાથે) અવધ જ્ઞાનવાળા અથવા મન:પર્યવ જ્ઞાનવાળા એમ ત્રણ જ્ઞાનવાળા હોય છે અને મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ એમ ચાર જ્ઞાનવાળા હોય છે કેવળજ્ઞાનના જ ઉપગથી કેવળીઓ એક જ્ઞાનવાળા હોય છે. કેમકે છાંદવસ્થિક (ચા) જ્ઞાન નાશ પામવાથી એક કેવળજ્ઞાન જ હોય છે. (૧૭૯–૧૮૦–૧૮૧).
મસુર નાળ વિક–ોજો તિજનrrળી ને 1. ન મળવાયકોળી, તદ્દી શકોળી સિહં છે ૨૮૨ છે
અર્થ–મતિઅરાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનના યોગથી, બે અને ત્રણ અજ્ઞાની આણવા. મન, વચન તથા કાયા એ ત્રણ ગવાળા અને શૈલેશી અવસ્થામાં અગી હેચ છે. ૧૮૨.
उवओगो आहारो, नेओ बेइंदिअ ब्व मणुआण ।
उववाओ सत्तममहि-नेरइआदी उ वज्जित्ता ॥ १८३ ॥ ' અર્થ–મનુષ્યોને (સાકાર, નિરાકાર) ઉપયોગ હોય છે અને દિગ આહાર બેઈન્ડિયન જેમ હોય છે. તથા સાતમી પૃથ્વીના નારકી વિગેરેને અડીને (મજ્યમાં) ઉપ પાત (ઉપજવું) હોય છે. તે વિષે કહ્યું છે કે-૧૮૩.
सत्तममहिनेरहआ, तेऊ वाऊ अणंतरुव्यड्डा । न विपावे मापुस्तं, ता असंलाउमा सचे॥ १८४ ॥
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૦
પ્રકરણ રત્નાવલી' અર્થ–સાતમી નરકના નારકી અને તેઉ વાયુ ત્યાંથી નીકળીને અનંતર મનુષ્ય. પણું પામતા નથી, તથા સર્વે અસંખ્યાત વર્ષને આયુવાળા યુગલિકે પણ મનુષ્ય પણું પામતા નથી. ૧૮૪.
पलिओवमाणि तिन्नि अ, ठिई अ उक्कोसओ अ मणुआणं ।
શતા કાશ, માળ સુવિ૬ ૨ મgarm | ૨૮૧ | અર્થ–મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમનું અને જઘન્ય અંતમુહૂર્તનું હોય છે તથા મનુષ્યનું મરણ સમુદ્રઘાતવડે અને સમુદ્રઘાત વિના એમ બે પ્રકારે હોય છે. ૧૮૫.
उबट्टिऊण गच्छंति, सवनेरइअतिरिअमणुएसु ।.
सव्वेसु सुरेसुं तह, केइअ पावति निव्याणं ॥ १८६. ॥ અર્થ મનુષ્યમાંથી નીકળીને સાતે નરકમાં, તિર્યંચમાં, મનુષ્યમાં અને સર્વ જાતિના ડેમાં ઉત્પન્ન થાય છે તથા કેટલાક નિર્વાણને પણ પામે છે. ૧૮૬.
चउरागईआ मणुआ, पंचगइआ य सिद्धिगइसहिआ ।
લિન શોણિજોડી-રિમાળા હૂંતિ શા ૨૮૭ | . અથ–મનુષ્ય ચાર આગતિવાળા અને સિદ્ધિગતિ સહિત પાંચ ગતિવાળા હોય છે, સંખ્યાથી સંખ્યાતા કટાકેટિ પ્રમાણુવાળા અને પ્રત્યેક શરીરવાળા હોય છે. ૧૮૭ ૪ દેવ :
भवणवदवाणमंतर-जोइसवेमाणिआ सुरा चउहा । .
दस सोले पंच दुन्नि अ, भेआ देवाण य हवंति ॥ १८८ ॥ અર્થ—હવે દેવનું સ્વરૂપ કહે છે-ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વિમાનિક એમ ચાર પ્રકારના દેવ હોય છે. તેને અનુક્રમે દસ, સોળ, પાંચ અને બે ભેદ છે. ૧૮૮.
अपजत्ता पज्जत्ता, दुविहा देवा हवंति अपजत्ता ।
उप्पत्तिकालि अ पजत्ति नामकम्मोदया नेआ ॥ १८९ ॥ . અર્થ...તે દેવો અપર્યાપ્ત અને પર્યાપ્ત એમ બે પ્રકારના હોય છે. તેમાં અપથતા ઉત્પત્તિકાળે હોય છે, પણ તેને પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જાણવા. ૧૮૯
नारयदेवा तिरिमणुअ गन्मजा जे असंखवासाऊ । __एए उ अपज्जत्ता, उववाए चेव बोधव्वा ॥ १९० ॥
અર્થ-નારકી, દેવ અને અસંખ્યાતા વર્ષને આયુષ્યબળા ગર્ભજ તિર્યંચ અને મનુષ્ય આ સર્વને ઉત્પત્તિ સમયે જ અપર્યાપ્તા જાણવા ૧૯૦.
Page #50
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાભિગમ સંગ્રહણી
उच्चितेकम्माणं च काया हवंति तिन्नेव ।
भवारणिज्ज उत्तर विउन्वि ओगाहणा दुविहा ॥ १९९ ॥ અ—વૈક્રિય, તેજસ અને કાણુ—એ ત્રણ જ શરીર હોય છે, તેની અવગાહના ભવધારણીય અને ઉત્તરવૈક્રિય એમ એ પ્રકારની હોય છે. ૧૯૧,
अंगुल असंभागो, पदमा उक्कोसओ अ सत्तकरा । ગુરુવિદ્ધમો, નોળયસમિા ય । ૧૨ ।
અ——તેમાં પહેલી એટલે ભવધારણીય શરીરની અવગાહના જઘન્ય અ'ગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ સાત હાથની અને ઉત્તરવૈક્રિયની જઘન્ય અંશુલાના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ યેાજનની હાય છે. ૧૯૨. छन्हें संघयणाणं, संघयणेणावि अन्नतरगेण ।
૩૧
ફ્રિકા મંત્તિ લેવા, નૈધ્રુસિાફ તદ્દેહે ॥ ૨ ॥
અથ—દેવાને છમાંથી કાઇ પણ સંઘયણ હાતુ' નથી કારણ કે તેમના શરીરમાં અસ્થિ અને શીરા વિગેરે હાતાં નથી. ૧૯૩.
जे पुग्गला य इट्ठा, कंता य पिआ तहा मणुन्ना य । મુસાંધાતા, તમેકે તે બિત્તિ ૫ ૧૪ |
અ—જે પુદ્ગલા ઈષ્ટ, કાંત, પ્રિય અને મનેાજ્ઞ છે અને જે શુભ (વ), રસ, ગંધ અને સ્પર્શીવાળા છે તે તેના શરીરમાં આહારરૂપે પરિણમે છે. ૧૯૪.
भवधारणिज्जदेहो, सव्वेसि सुराण पढमसंठाणे |
इअरो नाणासंठाण संठिओ इच्छया भावा ।। १९५ ।।
'
અ—સવ દેવાનુ ભવધારણીય શરીર પ્રથમ સસ્થાન (સમચતુરસ્ર)વાળુ હાય છે અને ઉત્તરવૈક્રિય શરીર નાના પ્રકારના સંસ્થાનવાળું અને ઇચ્છિત ભાવવાળુ
હાય છે. ૧૯૫.
चउरो कसायसन्ना, लेसाछकं च इंदिआ पंच |
daणक सायमारण उव्विअतेअसंघाया ।। १९६ ॥
અ—ચાર કષાય, ચાર સંજ્ઞા, છ લેશ્યા, પાંચ ઈન્દ્રિય તથા વેદના, કષાય, મરણ, વૈક્રિય અને તેજસ એ પાંચ સમુધાત હેાય છે. ૧૯૬.
सन्नी तहा असन्नी, नेरइआ इव असन्निणो अमरा । શ્રીપુસિા વનની, વિઠ્ઠી મળ ગદ્દાનિયા । ૭ ।।
Page #51
--------------------------------------------------------------------------
________________
કર
પ્રકરણ રત્નાવલી
અ —તથા તે દેવા સંજ્ઞી અને અસ'ની હોય છે. તેમાં અસ'ની નારકીની જેમ હાય છે. તથા સ્ત્રી અને પુરુષ એ વેદવાળા હાય છે અને પર્યાપ્તિ, દૃષ્ટિ અને દર્શોન નારકીની જેમ હાય છે. ૧૯૭.
मह सुअ ओही तिन्नाण-संजुआ सम्मदिट्ठी देवा य । अन्नाणदुगतिएणं, संजुत्ता मिच्छदिट्ठि सुरा ।। १९८ ॥ અ—સમ્યગ્દૃષ્ટિ દેવા મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન સહિત હોય છે. અને મિથ્યાર્દષ્ટિ દેવા છે અથવા ત્રણ અજ્ઞાનથી યુક્ત હોય છે.૧ ૧૯૮.
जोगुवओगाहारा, नेरइआणं व होड़ देवाणं ।
सन्नि असन्नि पर्णिदिअ, तिरि सन्निनराउ उवाओ ।। ९९९ ।। અ—દેવાને ચાગ, ઉપયાગ અને આહાર નારકીની જેમ હોય છે. સંજ્ઞી અને અસંજ્ઞી પ`ચેંદ્રિય તિય ચા અને સંજ્ઞી મનુષ્ણેા તેમાં ( દેવામાં ) ઉત્પન્ન થાય છે. ૧૯૯. दसवास सहसाणि अ, ठिई जहन्ना य होइ देवाणं । तित्तीससागरोवम परिमाणा होइ उक्किट्ठा ॥ २०० ॥
અથ—દેવાની સ્થિતિ જધન્ય દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ પ્રમાણ હાય છે. ૨૦૦.
दुविहं मरणं तेर्सि, गच्छंति अ ते अणतरुव्वट्टा | भूदगवण संखाउअ गव्भयतिरिमणुअजीवेसु ॥ २०१ ॥
અથ—તેનું મરણ એ પ્રકારે હોય છે અને તે ત્યાંથી ચવીને અનંતર ભાદર પૃથ્વીકાય, અપ્કાય, વનસ્પતિકાય અને સંખ્યાતા આયુવાળા ગĆજ તિય ચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ૨૦૧.
दो आग अ दुगआ, माणुसतिरिअग्गइअ विक्खाए ।
पत्ते असंखिज्जा, एसा य सुराण तेवीसी || २०२ ॥
અ—તે એ ગતિવાળા અને એ આગતિવાળા એટલે મનુષ્ય, તિ"ચ એ ગતિ અને તેજ એ આગતિવાળા વિખ્યાત છે. પ્રત્યેક શરીરી છે અને સંખ્યાથી અસંખ્યાતા છે. આ પ્રમાણે દેવાના ત્રેવીશ દ્વાર જાણવા. ૨૦૨.
ભવસ્થિતિ કાસ્થિતિઃ
तभावे अ जिआणं, अंतमुत्तं भवहि जहन्ना । નિરીક્ષચરમાળા, નાયતેનેપુ ોસા ॥ ૨૦૨ ॥
૧ જે જીવા અસ”ની તિય ચ પચે દ્રિયમાંથી આવેલ હોય તેને બે અજ્ઞાન હૈાય છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાભિગમ સંગ્રહણી
૩૩ અથ–હવે સર્વ જીવની ભવસ્થિતિ અને કાયસ્થિતિ કહે છે. ત્રસ જીવેની જઘન્ય ભવસ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની નારકી અને દેવોમાં છે. ૨૦૩.
थावरभाव भवो खलु, अंतमुहुत्तं जहन्नओ होइ ।
उक्किट्ठ सहस बावीस-वासमाणो अ पुढवीए ॥ २०४॥ અર્થ–સ્થાવર ભાવ પામેલા જીવની જઘન્ય ભવસ્થિતિ અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષની પૃથ્વીકાયને આશ્રચિને છે. ૨૦૪.
अंतोमुहुत्तमित्ता, तसेसु कायठिई जहन्नेणं ।
भणिया य जिणवरेहि, कालमसंखिज्जमुक्किट्ठा ।। २०५॥ અથ–ત્રસ જીવોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અસંખ્યકાળની કહી છે. ૨૦૫.
उसप्पिणी अ उस्सप्पिणी उ अस्संखकालओ हुँति ।
लोगा उ असंखिज्जा, काले एअम्मि खित्तओ टुति ॥ २०६ ॥ અર્થ_એટલે કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણ સમજવી અને ક્ષેત્રથી અસંખ્યાતા કાકાશના પ્રદેશ પ્રમાણ ઉત્સર્પિણીની સમજવી. ૨૦૬.
अह थावरत्तकालो, थावरजीवाण किच्चिरं होई ।
अंतमुहुत्त जहन्नो, अणंतकालं च उक्किट्ठो ॥ २०७ ॥ અર્થ–હવે સ્થાવરપણાને પામેલા સ્થાવર જીવોની કેટલી કાયસ્થિતિ હોય? તે કહે છે. જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અનંતકાળની છે. ૨૦૭.
ओसप्पिणी अणता, लोआ काला उ खित्तओ इंति ।
पुग्गलपरिअट्टा पुण, आबलिआसंखभागसमा ॥ २०८ ॥ અર્થ—કાળથી અનંત ઉત્સર્પિણીની અને ક્ષેત્રથી અનંતા લેકાકાશના પ્રદેશ પ્રમાણ ઉત્સર્પિણીની જાણવી અને પુદ્ગલપરાર્વત આવલીકાના અસંખ્યાત ભાગના સમય પ્રમાણ અસંખ્યાત જાણવા. ૨૦૮.
तसभावस्स वणस्सइ-कालो उक्किट्ठमंतर होइ ।
तस संचिट्ठणया या जा, थावरभावस्स अंतरयं ॥ २०९ ॥ અર્થ–કસભાવ ફરીને પામવાનું અંતર વનસ્પતિના કાળ પ્રમાણ જાણવું અને ત્રપણામાં રહેવા જેટલા કાળનું સ્થાવરપણું ફરીને પામવાનું અંતર સમજવું. ૨૦૯.
Page #53
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી पुढवीकाओ पुढवी-काउ ति अ किच्चिरं हवइ जीवो ।
अंतमुहुत्त जहन्नं, कालमसंखिजमुक्कोसो ॥ २१० ॥ અર્થ–પૃથ્વીકાય જેની પૃથ્વીરૂપની કાયસ્થિતિ કેટલી હોય? જઘન્ય અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાળની હોય છે. ૨૧૦.
ओस प्पिणी असंखा, कालाओ खित्तओ तहा लोआ ।
gવું જિવાનું, જા#િIamરિમા | ર?. અર્થ—અપકાય, તેજસ્કાય અને વાયુકાયની કાયસ્થિતિ કાળથી અસંખ્ય ઉત્સર્પિણી અને ક્ષેત્રથી અસંખ્યાના લેકાકાશના પ્રદેશપ્રમાણુ ઉત્સર્પિણીની સમજવી. ૨૧૧.
कालोऽणतो भणिओ. वणसइ जीवाण कायठिइ भावे । ...
तम्मिअ उस्सपिणीओ, कालओ हुंति अ अणंता ॥२१२॥ .. અર્થ–વનસ્પતિકાયની કાયસ્થિતિ અનંત કાળની કહી છે એટલે કાળથી અનંત ઉત્સર્પિણી પ્રમાણ હોય છે. ૨૧૨.
तह य अणंता लोआ, हुंति असंखिन्ज पुग्गला ते अ ।
आवलिअ असंखसे, जे समया तप्पमाणा य ॥२१३॥ અર્થ–તથા ક્ષેત્રથી અનંતા કાકાશના પ્રદેશ પ્રમાણુ ઉત્સર્પિણીની સમજવી અને આવલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય તેટલા અસંખ્યાતા પુદ્ગલપરાવર્તની સમજવી. (૨૧૩)
कइवयवासब्भहिरं च, सागराणं सहस्सजुअलं तु ।
लद्धितसाणं नेअं, कायटिइकालपरिमाणं ॥२१४॥ અથ–લબ્ધિત્રસની કાયસ્થિતિના કાળનું પરિમાણ કેટલાક વર્ષ અધિક બે હજાર સાગરોપમનું સમજવું. (૨૧૪)
संववहारिअ जीवे, अहिगिच्च पवनिओ इमो कालो ।
इअराणं कायठिई, अणाइ भणिआ जिणमयम्मि ॥२१५॥ અર્થ–સાંવ્યવહારિક જીવોને આશ્રયિને આ ઉપર પ્રમાણે કાળ કહ્યો છે અને બીજાની (અસાંવ્યવહારિકની) કાયસ્થિતિ જિનેશ્વરના મતમાં અનાદિ કહી છે. ૨૧૫.
अत्थि अणंता जीवा, जेहिं न पत्तो तसाइपरिणामो ।
तेऽवि अणताणता, निगोअवास अणुहवंति ॥२१६॥ અથ–એવા અનંતા એ છે કે જેઓ ત્રસાદિ પરિણામને પામ્યા નથી. તેઓ સંખ્યાથી અનંતાનંત છે અને નિગોદવાસને અનુભવે છે. ૨૧૬.
Page #54
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાભિગમ સંગ્રહણી
૩૫ केसिंचि जिआण किर, अणायणता तणुठिई जे अ ।
अववहारिअमज्झा, न जाउ समुर्विति ववहारं ॥ २१७॥ અર્થ કેટલાક ઈવેની કાયસ્થિતિ અનાદિઅનંત છે કે જેઓ અવ્યવહારરાશિમાંથી નીકળીને વ્યવહારરાશિને કદાપિ પામવાના નથી. ૨૧૭. આ જીવે જાતિભવ્ય કહેવાય છે.
केसिंचि अ कायठिई, अणाइ संता य भासिआ सुतं ।
जे अ असंववहारिअ-रासीओ जति ववहारं ॥ २१८॥ અર્થ–તથા કેટલાક જીવોની કાયસ્થિતિ સૂત્રમાં અનાદિસાત કહી છે કે જેઓ અવ્યવહારરાશિમાંથી નીકળીને વ્યવહારરાશિમાં જાય છે. (જવાના છે.) ૨૧૮
जिणभदखमासमणा, संवाय बिति इत्थ य विआरे ।
पुव्वायरिअपवुत्तं, सत्थे अ विसेसणवईए ॥२१९॥ અર્થ_વિશેષણવતી નામના શાસ્ત્રમાં પૂર્વાચાર્ય જે કહ્યું છે તેના સંવાદને આ વિચારમાં જિનભદ્રક્ષમાશ્રમણ કહે છે કે-૨૧૯.
सिझंति जत्तिआ किर, इह संववहारजीवरासीओ।
इंति अणाइवणस्सइ-रासीओ तत्तिआ तम्मि ॥२२० ।। અર્થ–સંવ્યવહાર જીવરાશિમાંથી જેટલા જીવો અહીં સિદ્ધિપદને પામે છે તેટલા છે અનાદિ વનસ્પતિ જીવરાશિમાંથી અહીં વ્યવહારરાશિમાં આવે છે. ર૨૦. અલ્પ બહત્વ?
• अप्पबहुत्तविओरे, सव्वत्थोवा तसा असंखाया ।
तत्तो अ अणंतगुणा, थावरकाया समक्खाया ॥ २२१॥ અર્થ—અલ્પબદુત્વના વિચારમાં સર્વથી છેડા ત્રસ જીવે છે અને તે અસં. ખ્યાતા છે. તેનાથી અનંતગુણ સ્થાવરાય કહ્યા છે. ૨૨૧ • ते अ जहन्नुक्किट्ठा, ताणता पमाणओ नेआ ।
संसारसमावन्ना, सेतं जीवा दुहा वुत्ता ॥२२२ ॥
| fસ સંઘefસૂત્ર સંપૂર્ણમ્ II અર્થ—અને તે (સ્થાવરકાય) જઘન્ય અને ઉત્કૃષ્ટથી અનંતાનંત પ્રમાણવાળા જાણવા. આ પ્રમાણે સંસારને પ્રાપ્ત થયેલા જીવો બે પ્રકારના ત્રસ અને સ્થાવર કહ્યા. ૧૨૨.
ઇતિ કવાભિગમ પાંગ સંગ્રહણી પ્રકરણ સમાપ્ત.
Page #55
--------------------------------------------------------------------------
________________
નિગોદ ષદ્વિશિકા ચૌદ રાજ પ્રમાણુ લાંબે યથાસ્થાને ઓછો વધતા પહેળો (પણ ઘનાકારે ક૯પીએ તો ૭ રાજ લાંબો ૭ રાજ પહેળો) આ લેક છે.
એ લોકમાં અસંખ્ય નિગોદનાં ગળા છે. એક એક ગાળામાં અસંખ્ય નિગે છે. અને એક એક નિગોદમાં અનંત નિગોદના જીવ છે.
આ સર્વ સામાન્ય નિગોદની સ્થિતિ છે. પણ એનાથી વિશેષ વર્ણન કર્તા મહાત્માએ એકદમ સુક્ષમ તત્વ લઈ છત્રીસ શ્લેકમાં જે નિગોદનું વર્ણન કર્યું છે તેની સ્થિતિ આદિ જણાવી છે, તે ખૂબ જ ગંભીર છે, ગહન છે. ગુચ્ચમથી જે એને સમજવામાં આવે તો જીવસૃષ્ટિનું મૂળસ્થાન બરાબર સમજાય જાય તેમ છે. આવા ગહન વિષયને શકય પ્રયત્નોએ સમજવાથી આત્મવિકાસ થશે તે નિઃશંક છે.
लोगस्सेगपएसे जहन्नपयम्मि जियपएसाणं ।
उक्कोसपए य तहा, सव्वजियाणं च के बहुया ? ॥१॥ અર્થ–લેકના એક પ્રદેશમાં જઘન્યપદે જીવના પ્રદેશ તથા ઉત્કૃષ્ટપદે જીવના પ્રદેશ અને સર્વ છે, તેમાં કેણ ઘણું છે? :
ભાવાર્થ-આ ગાથામાં ત્રણ રાશિના અલ્પબદુત્વને પ્રશ્ન પૂછે છે૧ જઘન્યપદે (જે આકાશપ્રદેશમાં સર્વથી ચેડા જીવના પ્રદેશ હેય તે) એક આકાશ
પ્રદેશમાં જીવોના પ્રદેશ કેટલા? ૨ ઉત્કૃષ્ટપદે (જે આકાશપ્રદેશે વધારેમાં વધારે જીવ પ્રદેશ હોય તે, એક આકાશપ્રદેશમાં
જીના પ્રદેશ કેટલા? ૩ સર્વ જીવોની સંખ્યા.
ચૌદ રાજપ્રમાણ લેક છે.
જ્યાં છએ દ્રવ્ય હોય છે તેને લોકાકાશ કહે છે. તે ચૌદ રાજલકના પ્રદેશ અસંખ્યાતા છે.
પ્રદેશ –જે આકાશક્ષેત્રના કેવળીની બુદ્ધિએ પણ એકના બે વિભાગ ન કલ્પી શકાય તેને પ્રદેશ કહે છે.
આ ચૌદ રાજલક નિગદથી ભરેલું છે.
નિગદના બે પ્રકાર છે. (૧) સૂક્ષ્મનિગોદ (૨) બાદરનિગેદ
તેમાં સૂક્ષમનિગદ ચૌદરાજ લેકમાં સર્વત્ર છે. બાદરનિગદ નિયતસ્થાનવર્તી હોય છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૭
શ્રી નિદ ત્રિશિકા - નિગોદ-અનંતજીનું સાધારણ શરીર તેને નિગોદ કહે છે,
એટલે એક એક નિગેદમાં અનંતા અનંતા જીવે છે. એક એક જીવના અસંખ્યાત પ્રદેશ છે. તે અસંખ્યાત, લેકાકાશના પ્રદેશ પ્રમાણ જાણવા.
આ જીવની ઉત્કૃષ્ટ અવગાહના ચૌદ રાજપ્રમાણ છે. કારણ કે જ્યારે જીવ કેવળી સમુદ્રઘાત કરે છે, ત્યારે ચોથે સમયે તેને એકેએક પ્રદેશ કાકાશના એક એક પ્રદેશ ઉપર આવી જાય છે, તેથી તે ચૌદ રાજલક વ્યાપ્ત થાય છે.
જીવન જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે. જીવ જ્યારે ઘણો સંકુચિત થાય છે ત્યારે તે અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણુ અવગાહાનાવાળે થાય છે. આવી સંકુચિત અવગાહના નિગોદમાં હોવાથી એક નિગોદની અવગાહના પણ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. નિગોદના અનંતા જીવેનું એક સાધારણ શરીર હેવાથી સઘળા જ સરખી અવગાહનાવાળા હોય છે. તેથી એક આકાશપ્રદેશમાં અનંતાજીના અસંખ્યાત અસંખ્યાત આત્મપ્રદેશ હોય છે. - પ્રથમ ગાથામાં ત્રણ રાશિના પરસ્પર અલ્પબહત્વનો પ્રશ્ન છે તેને ઉત્તર એક જ ગાથાથી કહે છે –
थोवा जहन्नयपए, जियप्पएसा जिया असंखगुणा ।
૩ોસાથgયા, તો વાણિયા મળિયા || ૨.. અર્થ–જઘન્યપદે જીવપ્રદેશે ચેડા છે, તેથી જીવો અસંખ્યાતગુણ છે, તેથી ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશ વિશેષાધિક કહ્યા છે.
ભાવાર્થ –પ્રથમ ગાથામાં કહેલા ત્રણ રાશિમાંથી જઘન્યપદે (એટલે જે આકાશપ્રદેશમાં સર્વથી થોડા જીવપ્રદેશ હોય તે સ્થાને, જીવપ્રદેશે ચેડા છે,
તે જઘન્યપદે રહેલા જીવપ્રદેશથી સર્વ જીવોની સંખ્યા અસંખ્યાતગુણ છે.
સર્વ જીવોની સંખ્યાથી ઉત્કૃષ્ટપદે (જે આકાશપ્રદેશમાં વધારેમાં વધારે જીવપ્રદેશ રહેલા હોય તે સ્થાને) જીવપ્રદેશે વિશેષાધિક છે. સારાંશ આ મુજબ ૧ જઘન્યપદે જીવપ્રદેશ છેડા છે. તેનાથી ૨ સર્વજીની સંખ્યા અસંખ્યાત ગુણી છે. તેનાથી ૩ ઉત્કૃષ્ટ પદે જીવપ્રદેશ વિશેષાધિક છે. જઘન્યપદ અને ઉત્કૃષ્ટ પદનું સ્થાનઃ
तत्थ पुण जहन्नपयं, लोयते जत्थ फासणा तिदिसि । દિરિવોલપ, સમથોમિ નથિ રૂા.
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૮
પ્રકરણ રત્નાવલી અથ–તેમાં પણ જઘન્યપદ લેકને અંતે જ્યાં ત્રણ દિશાની સ્પર્શના હોય ત્યાં હોય. ઉત્કૃષ્ટ છ દિશાની સ્પર્શનાવાળા સંપૂર્ણ ગોળામાં હોય છે. બીજે હોતું નથી.
ભાવાર્થ-જઘન્યપદ લેકને અંતે જ્યાં નિષ્ફટ-ખૂણા હોય ત્યાં હોય છે, કારણ કે ત્યાં આવેલ ગોળાઓમાં (અસંખ્યાતા નિગોદને એક ગોળે થાય છે, તે આગળ કહેશે) કેટલાકને ત્રણ દિશાની, કેટલાકને ચાર દિશાની અને કેટલાકને પાંચ દિશાની સ્પર્શના હોય છે.
તેમાંથી જઘન્યપદ ત્રણ દિશાની સ્પર્શનાવાળા ગળામાં હોય છે. તેને બાકીની ત્રણ દિશાઓની સ્પર્શના અલોકથી આચ્છાદિત થયેલી હોય છે. અલોકમાં જીવની ગતિ નહીં હોવાથી ત્યાં જીવો હોતા નથી. આવા એછી સ્પર્શનાવાળા ખંડગા કહેવાય છે, માટે જઘન્યપદ ત્રણ દિશાની સ્પર્શનાવાળા ખંડગેળામાં હોય છે.
જે ગળામાં છ દિશામાં સંપૂર્ણ ગળાને ઉત્પન્ન કરનાર નિગોદરાશિની સ્પર્શના હોય છે, તે ઉત્કૃષ્ટપદ કહેવાય છે. આ ઉત્કૃષ્ટપદ સંપૂર્ણ ગળામાં જ હોય છે, પણ ખંડોળામાં હેતું નથી. સંપૂર્ણ ગળા તે લેકના મધ્યમાં જ હોય છે, લેકને છેડે હોતા નથી. પ્રતિવાદીની શંકા –
उक्कोसमसंखगुणं, जहन्नयाओ पयं हवइ किं नु।
नणु तिदिसिफुसणाओ, छदिसिफुसणा भवे दुगुणा ॥ ४ ॥ અર્થ-જઘન્યપદથી ઉત્કૃષ્ટપદ અસંખ્યગુણ કેવી રીતે હોય? કારણ કે ત્રણ દિશાની સ્પર્શના કરતાં છ દિશાની સ્પર્શના સામાન્ય રીતે બમણી થવી જોઈએ.
ભાવાર્થ-ખંડગોળામાં જઘન્ય પદ કહ્યું તે ખંડગોળાની સ્પર્શના ત્રણ દિશાની છે અને સંપૂર્ણ ગળામાં ઉત્કૃષ્ટપદ કહ્યું તેની સ્પર્શને છ દિશાની છે, માટે બમણી થાય પણ અસંખ્યાતગુણી કેવી રીતે થાય?
વળી જઘન્યપદે એક આકાશપ્રદેશમાં રહેલ જીવપ્રદેશ રાશિની અપેક્ષાએ સર્વ ઓની સંખ્યા અસંખ્યાતગુણ કહી અને તેથી ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશ વિશેષાધિક કહા માટે તે પણ (ઉત્કૃષ્ટપદ સ્થિત જીવપ્રદેશ) તમારા કથન પ્રમાણે જઘન્ય પદથી અસં. ખ્યાતગુણા થાય તે કેવી રીતે ઘટે? સમાધાન :
थोवा जहन्नयपए, निगोयमित्तावगाहणा फुसणा । फुसणा ऽसंखगुणत्ता, उक्कोसपए असंखगुणा ॥ ५ ॥
Page #58
--------------------------------------------------------------------------
________________
શ્રી નિગોદયત્રિંશિકા
અ—જઘન્યપદે જીવપ્રદેશા થાડા હાય છે. ત્યાં નિગેાદ માત્ર અવગાહનાની સ્પના હાવાથી અને ઉત્કૃષ્ટપદે સ્પના જ અસ`ખ્યાતગુણી હાવાથી જીવપ્રદેશેા અસંખ્યગુણા હેાય છે.
ભાવાર્થ :-જઘન્યપદે એક આકાશપ્રદેશમાં જીવપ્રદેશની સંખ્યા થેાડી છે, કારણ કે જઘન્યપદની નિગેાદ જેટલી અવગાહનાની જ સ્પના છે.
એક નિગાદની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. તે નિગાઇ, જેટલા આકાશપ્રદેશમાં રહેલી હાય છે ત્યાં જ બીજા આકાશપ્રદેશની સ્પર્શોનાના પરિહારથી જે બીજી અસંખ્યાત નિગાદો રહેલી છે, તે એકાવગાહના નિગાદ કહેવાય છે. તે એકાવગાહનાવાળી નિગેદોએ જે આકાશપ્રદેશ અવગાહ્યા છે, તેની જઘન્યપદમાં સ્પના પણ તેટલી જ છે; ખંડગેાળા ઉત્પન્ન કરનારી બીજી નિગોદોના તેને સ્પ નહીં હૈાવાથી. ભૂમિના નજીકના વચલા ભાગના જે ખૂણેા તે ખૂણાના છેલ્લા પ્રદેશરૂપ જધન્ય પદ છે, તેને અલાકના સ`બંધ હાવાથી એકાવગાહનાવાળી નિગોદો જ સ્પર્શે છે, પણ ખડગોળાને ઉત્પન્ન કરનારી બીજી નિગોદાનેા તેને સ્પર્શ નથી. પ્રદેશની વૃદ્ધિ અને હાનિવાળી અને તુલ્ય અવગાહનાવાળી બીજી નિગોદાની સ્પર્શીના ત્યાં હોતી નથી, ઉત્કૃષ્ટપદમાં સ્પર્શીતા આ પ્રમાણે હાય છેઃ-એકાવગાહનાવાળી સંપૂર્ણ ગાળાની નિષ્પાદક અસ`ખ્યાતી નિગાદ છે તે ઉત્કૃષ્ટપદને (જે અવગાહનામાં ઉત્કૃષ્ટપદ રૂપ જે આકાશપ્રદેશ રહેલ હાય તેને, નહીં છેાડનારી પ્રથમ નિગેાદની અવગાહનાની અપેક્ષાએ એક એક પ્રદેશની શ્રેણિની હાનિવાળી પ્રત્યેક અસ`ખ્યાતી નિગેાદોથી સ્પર્શાયેલી છે, માટે તેમાં જઘન્ય પદ્મ કરતાં અસંખ્યાતગુણા વધારે જીવપ્રદેશની સ્પર્શોના છે. તે સ્પર્શ'ના અસંખ્યાતગુણી હાવા છતાં અસત્કલ્પનાએ કાટિસહસ્ર ગણતાં અને દરેક જીવના લાખ પ્રદેશા ગણતાં ત્યાં દેશ કટાકાટિ જીવપ્રદેશા થાય. તે જધન્યપદના એક ક્રોડ જીવપ્રદેશા કરતાં અસંખ્યાતગુણા થાય, કારણ કે અસંખ્યાતને લાખ કલ્પ્યા છે, તેને ક્રોડ ગુણુ કરતાં લાખ ક્રાડ થાય તે કરતાં પણ દેશ કાટાકેાકિટ વધારે છે. ગાળાની પ્રરૂપણા :
उक्कसपममुत्तं, निगोयओगाहणाइ सव्वत्तो ।
निफाइज्जइ गोलो, पएसपरिवुडूढिहाणीहिं ॥ ६ ॥
અથ—ઉત્કૃષ્ટપદને છેાડ્યા વિના સર્વ બાજુએ નિાદની અવગાહનાવાળી એક એક પ્રદેશની વૃદ્ધિ અને હાનિએ કરીને ગેાળા બનાવાય છે.
૩૯
ભાવાર્થ :-લાકની મધ્યમાં આવેલા ગાળાની અંદર રહેલ ઘણા જીવપ્રદેશથી સ્પર્શાએલ આકાશપ્રદેશ રૂપ ઉત્કૃષ્ટ પદ છે. એક અવગાહનાવાળી નિગેાદના વિવક્ષિત પ્રદેશને છે।ડ્યા વિના સર્વ દિશામાં એક એક પ્રદેશની વૃદ્ધિ અને હાનિથી વિવક્ષિત
Page #59
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી. અવગાહનાના કેટલાક પ્રદેશને મૂકતી એવી અન્ય અન્ય નિગોદની સ્થાપનાથી અસંખ્ય ગોળાઓ ઉત્પન્ન થાય છે.
સારાંશ:–જે વિવક્ષિત અંગુલના અસંખ્યાતમા ભાગરૂપ આકાશપ્રદેશમાં એક નિગોદ અવગાહેલ છે, તેટલી જ અવગાહનામાં બીજી અસંખ્યાતી નિગોદ અવગાહેલી છે, તેમ જ વિવક્ષિત નિગોદની અવગાહનાની અપેક્ષાએ તેના કેટલાક પ્રદેશોને મૂકીને બાકીના કેટલાક પ્રદેશોમાં વ્યાપીને રહેલી એવી સર્વ દિશાઓમાં અસંખ્યાતી નિગોદે, છે, તેનાથી ગેળાઓ ઉત્પન્ન થાય છે. બીજા ગાળાઓની રચના :
तत्तो चिय गोलाओ, उक्कोसपय मुइत्तु जो अन्नो ।
होइ निगोओ तमि वि, अन्नो निष्फजई गोलो ।। ७॥ અર્થ–ત્યારપછી તે ગોળાના ઉત્કૃષ્ટ પદને છોડીને જે બીજી નિગોદે રહેલી છે. તેમાં પણ ઉત્કૃષ્ટપદથી બીજા ગોળાઓ નીપજે છે.
ભાવાર્થ-ઉપર કહેલા ગેળાને આશ્રયિને બીજા ગેળા બને છે તે જણાવે છે –
પ્રથમના ગોળાનું વિવક્ષિત ઉત્કૃષ્ટ પદ છોડીને જે બીજ નિગેદે રહી છે, તેમાં અન્ય ઉત્કૃષ્ટ પદની કલ્પનાથી બીજા ગેળા બને છે તેને ભાવ આ પ્રમાણે
પ્રથમના ઉત્કૃષ્ટ પદને આશ્રીને વિવક્ષિત નિમેદની અવગાહનામાં એક એક પ્રદે. શની વૃદ્ધિ અને હાનિથી જે અન્ય નિદે સ્થાપી છે, તેમાંની કઈ એક પણ નિગેઇને આશ્રીને બીજી નિગોદો સ્થાપવાથી બીજા ગેળા બને છે, એટલે એક એક આકાશપ્રદેશની વૃદ્ધિ-હાનિથી જે નિગોદ રહી છે, તે નિગોદમાં અન્ય ઉત્કૃષ્ટપદ સ્થાપવાથી, બીજા ગોળા બને છે. (એ પ્રમાણે અસંખ્યાતા ગોળા બને છે.)
एवं निगोयमित्ते, खित्ते गोलस्स होइ निष्फत्ती। I d નિખાતે સૌને નવા વિન્ના | ૮ | ’ અર્થ આ પ્રમાણે નિગોદ માત્ર ક્ષેત્રમાં ગેળાની નિષ્પત્તિ થાય છે, અને એ પ્રમાણે કાકાશમાં અસંખ્યાતા ગોળાએ હોય છે. '
ભાવાર્થ-ઉપરની ગાથામાં કહેલા ક્રમ મુજબ અમુક વિવક્ષિત નિર્ગોદમાં અન્ય નિગોદ સ્થાપવાથી નિગોદ માત્ર ક્ષેત્રમાં એટલે ઈચ્છિત જુદી જુદી એક એક નિગેદની અવગાહનાવાળા આકાશપ્રદેશથી અન્ય ગેળાની ઉત્પત્તિ થાય છે. વિવક્ષિત નિગોદની અવગાહનાથી ભિન્ન એટલે એક એક પ્રદેશની વૃદ્ધિ તથા હાનિવાળી અન્ય નિગદના દેશોની અવગાહનાનો પ્રવેશ બીજા ગળામાં થાય છે, અથવા સ્પર્શ થાય છે. આ પ્રમાણે લેકમાં અસંખ્યાતા ગોળાઓ બને છે, કારણ કે લેકાકાશના તમામ પ્રદેશે નિગદના સમૂહથી અવગાહેલા છે. દરેક નિગોદની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે અને દરેક નિગોદ ગોળાની ઉત્પત્તિ થાય છે, માટે ગળા પણ અસંખ્યાતા છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રી નિગોદ ષત્રિંશિકા
: ચિત્ર પરિચય : ચૌદ રાજલોક નિગોદના અસંખ્ય ગોળાઓથી વ્યાપ્ત છે. એક એક ગોળામાં અસંખ્ય નિગોદો છે.
ી સર્વજ્ઞ પરમાત્માઓએ ૫નદૃષ્ટિથી એકજ નિત્રોદમાં અનંતા જીવો કહેલા છે.
૪૧.
Page #61
--------------------------------------------------------------------------
________________
૨
પ્રકરણ રત્નાવલી ववहारनएण इम, उक्कोसपयावि इतिया चेव ।
जं पुण उक्कोसपयं, निच्छइयं होइ तं वुच्छं ॥ ९ ॥ અર્થ—વ્યવહારનયથી આ ઉત્કૃષ્ટ જાણવા. એટલે ઉત્કૃષ્ટ પદ પણ ગેળા જેટલા જ જાણવા. પરંતુ નિશ્ચયનયથી જે ઉત્કૃષ્ટપદ થાય છે, તે હવે કહું છું. - ભાવાર્થ-વ્યવહારનયથી સામાન્યપણે ઉપર બતાવ્યું તે ઉત્કૃષ્ટ પદ જાણવું, એટલે ખંડગોળા સિવાયના દરેક ગોળામાં ઉત્કૃષ્ટપદ હેવાથી ઉત્કૃષ્ટ પદની સંખ્યા પણ ગોળા જેટલી જ અસંખ્યાતી છે. હવે નિશ્ચયથી ઉત્કૃષ્ટપદ કયું? તે આથી સમજાયું નહીં, કારણ કે-છ દિશાના સ્પર્શવાળા સર્વે ગળામાં ઉત્કૃષ્ટ પદ છે, માટે નિશ્ચયથી કર્યું ઉત્કૃષ્ટપદ લેવું? તે આગલી ગાથામાં કહે છે. ઉત્કૃષ્ટપદ નિશ્ચયથીઃ
बायरनिगोयविग्गह गइयाई जत्थ समहिया अन्ने ।
गोला हुज्ज सुबहुया, निच्छइपयं तदुक्कोसं ॥ १० ॥ અર્થ—જ્યાં બાદર નિગોદ તથા અન્ય વિગ્રહગતિ આદિના જ અધિક હોય, તેવા ઘણા ગોળાએ હોય છે, તેમાં નિશ્ચયથી ઉત્કૃષ્ટપદ જાણવું, ભાવાર્થ-નિગદ બે પ્રકારની છે -
નિગોદ એટલે સાધારણ વનસ્પતિકાયનું શરીર તે સાધારણું વનસ્પતિકાય બે પ્રકારે છે(૧) સૂક્ષમ સાધારણ વનસ્પતિકાય અને (૨) બાદર સાધારણ-વનસ્પતિકાય. સૂથમ સાધારણ વનસ્પતિકાયના જે શરીર–સૂમ નિગદ તે ચૌદ રાજલોક વ્યાપી છે. બાદર સાધારણ વનસ્પતિકાયના જે શરીર તે બાદર નિગોદ છે. તે કંદમૂળાદિ જાણવા.
તે બાદર નિગોદ નિયત સ્થાનવત છે. તે નિરાધારપણે રહી શકતી નથી, પણ પ્રત્યેક બાદર પૃથ્વી આદિ જીવના શરીરને આધારે રહે છે.
બાદર નિગોદો પૃથ્વી આદિ સ્વસ્થાને ઉપજી શકે છે તેમ જ રહી શકે છે, પણ સૂમ નિગોદની જેમ સર્વત્ર નથી.
હવે નિશ્ચયથી ઉત્કૃષ્ટપદ કેવી રીતે થાય? તે કહે છે-જ્યાં સૂફમનિગદના સમૂહથી ઉત્પન્ન થયેલ ગોળા હોય, ત્યાં જે બાદર નિગોદો અવગહેલા હોય, વળી ત્યાં સૂક્ષમ નિગોદના છ સજાતીય અથવા વિજાતીય નિગદમાં ઉત્પન્ન થતા હોય એટલે સૂક્ષમ નિગદના જીવો સૂક્ષમ નિગોદમાં અથવા બાદર નિગોદમાં તેમજ બાદર નિગોદના જી સૂક્ષમ નિગોદમાં અથવા બાદર નિગદમાં ઉત્પન્ન થતા હોય કે વાટે વહેતા હોય, વળી બીજા પણ પૃથ્વીકાયાદિ જી ભવાંતરમાં વિગ્રહગતિ અથવા જુગતિએ ગમન કરતા હોય, વળી ત્યાં સૂક્ષમ પૃથ્વીકાયાદિ તે પહેલા જ હોય આ સર્વ સંયોગ જે સ્થાને એકઠા થાય ત્યાં નિશ્ચયનયથી ઉત્કૃષ્ટપદ જાણવું.
Page #62
--------------------------------------------------------------------------
________________
શ્રી નિંગાઢ ષત્રિશિકા
તે જ વાત દર્શાવે છેઃ
इहरा पडुच्च सुहुमे, बहुतुल्ला पायसो सगलगोला । તો વાયરાાળ, જીરૂ ઉદ્યોતયવયમ્મિ ॥ ૨ ॥
અ—અન્યથા ખાદર નિગેાદના આશ્રય વિના સૂક્ષ્મ નિગોદને આશ્રીને પ્રાયે કરીને બધા ગોળા નિગેાઢની સંખ્યાથી લગભગ સરખા છે, પર`તુ ઉત્કૃષ્ટપદ નિશ્ચયથી લાવવા માટે તા સકલ ગાળા એટલે લાકના મધ્યવર્તી સંપૂર્ણ ગાળા, પણ લોકના અંતવર્તી ખ`ડગાળા નહીં તે ઉત્કૃષ્ટ પદમાં ખાદર નિગેાદ વિગેરેનું પણ ગ્રહણ કરવું.
૪૩
ભાવાથ :-એક સૂક્ષ્મ નિગાદ અસંખ્યાત આકાશપ્રદેશરૂપ અંશુલના અસંખ્યાતમા ભાગને સ્પર્શીને રહેલી છે. તેટલા જ ક્ષેત્રમાં એટલે તેટલી જ અવગાહનાવાળી ત્યાં બીજી અસંખ્યાતી સૂક્ષ્મનિગોદા રહેલી છે. તે જ ક્ષેત્રમાં એક એક પ્રદેશની વૃદ્ધિ હાનિથી ખીજી અસંખ્યાતી નિગારૂપ અસંખ્યાત ગાળાઓ છએ દિશામાં વિવક્ષિત સૂક્ષ્મ નિાદને અવગાહે છે. વળી તે જ ક્ષેત્રમાં ખાદર નિાદ રહેલ હોય તે તથા ખાદ્યર નિગેાઢમાંથી નીકળી ખાર નિગાદમાં અથવા સૂક્ષ્મ નિઇમાં ઉત્પન્ન થનાર જીવાના, તેમ જ સૂક્ષ્મ "પૃથ્વીકાયાદિ ત્યાં રહેલા અને ભવાંતરને વિષે વિગ્રહ ગતિથી અગર ઋશ્રુગતિથી જતા જીવાના આત્મપ્રદેશેા વિવક્ષિત ક્ષેત્રને અવગાડે, તેને તાત્ત્વિક ઉત્કૃષ્ટ પદ જાણવું.
ગાળાદિની સખ્યા ઃ
गोलाय असंखिज्जा, हुति निगोया असंखया गोले । વિશ્વો ય નિયોગો, તનીવો મુળયો ॥ ૨ ॥
અથ—ગાળા અસંખ્યાતા છે. એક એક ગાળામાં અસંખ્યાતી નિગોદો છે; તથા એક એક નિગેાદમાં અનંતા જીવા છે એમ જાણવુ .
ભાવાથ:-ચૌદ રાજલોકમાં ગેાળાએ અસંખ્યાતા છે. એક એક ગાળામાં અર્સખ્યાતી નિગેાદા એટલે શરીરો છે, કારણ કે સરખી અવગાહનાવાળી અસ`ખ્યાતી નિંગાદોના એક ગાળા બને છે. વળી એક એક નિગેાદમાં અનંતા જીવા છે. આ અનંતુ સિદ્ધના જીવાના અનંતાથી અનંતગુણુ છે, કારણ કે એક નિગેના અન તમે ભાગ માક્ષે ગયેલ છે, એવું શાસ્ત્રનુ વચન છે.
જીવના પ્રદેશની સખ્યા નિગેાદમાં રહેલા જીવની અને ગાળાની અવગાહનાઃलोगस्स य जीवस्स य, हुंति पएसा असंख्या तुल्ला ।
अंगुल असंभागो, निगोयजियगोलगोगाहो ॥ १३ ॥
Page #63
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી અર્થ– કાકાશના અને એક જીવના પ્રદેશે અસંખ્યાતા છે અને તુલ્ય છે. નિગોદના જીવન અને ગળાની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે.
ભાવાર્થ -કાકાશના એટલે ચૌદ રાજલોકના પ્રદેશો અસંખ્યાતા છે અને તેટલા જ પ્રદેશ એક જીવના પણ છે, એટલે કે તે બન્નેના પ્રદેશોની સંખ્યા સરખી છે પણ ન્યૂનાધિક નથી; કારણ કે કેવળી સમુદ્રવાતમાં કેવળી પોતાના પ્રદેશથી સમસ્ત
કાકાશને પૂરે છે. તે જ જીવ જ્યારે અત્યંત સંકેચને પામે છે ત્યારે તેની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી થાય છે. એવી અવગાહનાવાળું જે શરીર તે નિગોદ છે. તેમ જ એક ગોળાની અવગાહના પણ તેટલી જ છે, કારણ કે સરખી અવગાહનાવાળી અસંખ્યાતી નિગોદને જે સમૂહ તે ગોળે છે, માટે એ ત્રણેની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. નિગોદ વિગેરેની સમ અવગાહનાનું સમર્થન:
जंमि जिओ तमेव निगोओ तो तंमि चेव गोलोऽवि ।
निप्फज्जइ जं खित्ते, तो ते तुल्लावगाहणया ॥ १४ ॥ અર્થ–જે ક્ષેત્રમાં જ્યાં જીવ છે ત્યાં જ નિગોદ છે અને તે જ ક્ષેત્રમાં ગોળ પણ હોય છે, તેથી તે ત્રણે સરખી અવગાહનાવાળા છે. ' | ભાવાર્થ-જે ક્ષેત્રમાં એક નિગોદ રહેલી છે, તેની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગરૂપ જાણવી, એટલે કે અસંખ્યાતા આકાશપ્રદેશરૂપ અંગુલને અસંખ્યાતમો ભાગ જાણવા.
તે નિગદમાં રહેલ દરેક જીવની અવગાહના પણ તેટલી જ છે, કારણ કે તે નિગોદરૂપ તેનું શરીર છે.
તેમ જ ગેળાની અવગાહના પણ તેટલી જ છે, કારણ કે તે વિક્ષિત નિગોદની અવગાહના સરખી એકાવગાહનાવાળી બીજી અસંખ્યાતી નિગોદ જે ત્યાં જ રહેલી છે તેને બને છે.
હવે તે ગોળ જેટલા પ્રદેશમાં રહ્યો છે, તેની એક પ્રદેશની શ્રેણિને છેડતી અને બીજી બાજુએ વ્યાપતી છએ દિશામાં બીજી અસંખ્યાતી નિગોદે છે, તેને જેટલું ભાગ વિવક્ષિત ગેળામાં આવે છે તે વિવક્ષિત ગોળામાં ગણવે અને બાકી રહેલા અવગાહનાનો ભાગ બીજા ગોળામાં ગણવે. આમ હેવાથી છવ, નિગદ અને ગળાની અવગાહના સરખી જાણવી. પ્રશ્નરૂપે ત્રણ અભિધેય -
उकोसपयपएसे, किमेगजीवप्पएसरासिस्स । हुज्जेगनिगोयस्स व, गोलस्स व कि समोगाढं १ ॥ १५ ॥
Page #64
--------------------------------------------------------------------------
________________
શ્રી નિગોદ પર્વિશિકા
અથ–ઉત્કૃષ્ટ પદવાળા આકાશપ્રદેશમાં એક જીવની પ્રદેશ રાશિ, એક નિગેદની પ્રદેશરાશિ અને એક ગળાની પ્રદેશ રાશિ શું શું અવગાહેલ હોય? | ભાવાર્થ-જ્યારે એક જીવ કે જેને પ્રદેશ રાશિ કાકાશ તુલ્ય છે, તે સંકેચ પામીને પિતાના આત્મપ્રદેશને નિગોદ માત્ર ક્ષેત્રમાં અવગાહે ત્યારે તેના કેટલા પ્રદેશ તે ઉત્કૃષ્ટ પદરૂપ આકાશપ્રદેશમાં હોય તેમ જ એક નિગેદના અને એક ગેળાના કેટલા કેટલા પ્રદેશ તેણે અવગાહેલ હોય? પ્રથમ જીવ સંબંધી ઉત્તર
जीवस्स लोगमित्तस्स, सुहुमओगाहणावगाढस्स । - fક્રમ ઘાણે, હુતિ રૂપા વસંવિના | ૬ | અથ–કાકાશના પ્રદેશ પ્રમાણવાળા જીવના સૂક્ષમ અવગાહનામાં રહેલા આકાશના એક એક પ્રદેશમાં અસંખ્યાતા પ્રદેશ હોય છે.'
ભાવાર્થ-એક જીવના પ્રદેશ ચૌદ શજલકના પ્રદેશ તુલ્ય છે. તે અસંખ્યાતા છે. તે જીવે જ્યારે સૂક્ષમ નામકર્મના ઉદયથી સૂથમ અવગાહનામાં રહે છે ત્યારે અંગુલના અસંખ્યાતમ ભાગમાં પણ રહી શકે છે.
અસંખ્યાતાના અસંખ્યાત ભેદ હોવાથી લેકાકાશના અસંખ્યાત પ્રદેશને અંગુલના અસંખ્યાતમા ભાગના અસંખ્યાત પ્રદેશ ભાંગતાં અસંખ્યાત આવે, એટલે તે એ કેક આકાશપ્રદેશમાં દરેક જીવના અસંખ્યાત અસંખ્યાત પ્રદેશ અવગાહેલ હેય છે. નિગોદ સંબંધી ઉત્તર
लोगस्स हिए भागे, निगोयओगाहणाइ जं लद्धं । * ૩ોસપusતિયં, ફરિયનિધિનીવાળો | ૨૭ છે.
અર્થ—કાકાશના પ્રદેશને નિગદની અવગાહનાના પ્રદેશથી ભાગવાથી જે આવે, એટલા પ્રદેશ ઉત્કૃષ્ટપદે એકેક જીવના અવગાહેલ હોય છે.
ભાવાર્થ –લોકાકાશના પ્રદેશને નિગદની અવગાહનારૂપ અંગુલના અસંખ્યાતમાં ભાગના અસંખ્યાત આકાશપ્રદેશથી ભાગવાથી જે આવે તેટલા ઉત્કૃષ્ટ પદે એક એક આકાશપ્રદેશ ઉપર એક જીવના (અસંખ્યાત) પ્રદેશે રહેલા છે. વળી તે જ આકાશપ્રદેશે તે જ નિગોદ વ્યાપી બીજા અનંતજી રહેલા છે, તે દરેકના ઉપરના ભાગાકારથી આવેલ અસંખ્યાત જેટલા અસંખ્ય અસંખ્ય આત્મપ્રદેશે રહેલા છે. એટલે એક નિગોદગત ના એકંદર અસંખ્યાત અનંત પ્રદેશે એકેક આકાશપ્રદેશે રહેલા છે. અસત્કલ્પનાએ એક પ્રદેશે જીવના લાખ પ્રદેશ રહેલા હોવાથી અનંતજીવન અનંત લાખ પ્રદેશ રહેલા છે એમ સમજવું.
Page #65
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી ગળા સંબંધી ઉત્તર
एवं दव्वट्ढाए, सव्वेसि इक्कगोलजीवाणं ।
વોલપંથમાળાથા, રતિ કરવMr ૨૮ | અર્થ_એ પ્રમાણે દ્રવ્યર્થ પણે (પ્રદેશાર્થપણે નહીંકારણ કે એક ગેળાના સર્વ જી કરતાં ઉત્કૃષ્ટ પદમાં રહેલા જીવ પ્રદેશ અસંખ્યાતગુણ હોય છે.
ભાવાર્થ –એક નિગોદમાં જેટલા જીવે છે, તેથી અસંખ્યાતગુણ તેમના પ્રદેશ ઉત્કૃષ્ટ પદમાં રહેલા છે, કારણ કે એક નિગોદમાં જીવે અનંતા છે અને ઉત્કૃષ્ટ પદમાં– વિવક્ષિત આકાશપ્રદેશમાં તેમાંના એક એક જીવના અસંખ્યાત પ્રદેશ રહેલા છે; તેથી તે ઉત્કૃષ્ટ પદમાં તે નિગોદગત સર્વ જીવોના મળી અનંત અસંખ્યાત પ્રદેશ છે, માટે અનંત છ કરતાં તે પ્રદેશની સંખ્યા અસંખ્યાતગુણી જાણવી.
તેમજ એક ગાળામાં રહેલા છ કરતાં તેના ઉત્કૃષ્ટ પદમાં રહેલા જીવપ્રદેશે અસંખ્યાતગુણ જાણવા, કારણ કે એક ગોળામાં અસંખ્યાતી નિગોદ અને એક નિગોદમાં અનંતા જીવ છે, તેથી એક ગાળામાં અનંત અસંખ્યાતા જીવ થયા, અને તે ગેળાના વિવક્ષિત ઉત્કૃષ્ટ પદમાં સર્વ નિગોદના જીવપ્રદેશે અસંખ્યાત અનંત અસં. ખ્યાત છે, ઉપર એક નિગોદની અપેક્ષાએ એક પ્રદેશમાં અનંત અસંખ્યાત પ્રદેશ કહ્યા, તેવી અસંખ્યાત નિગોદે તે ગોળામાં હોવાથી અસંખ્યાત અનંત અસંખ્યાત જીવપ્રદેશે તે આકાશપ્રદેશરૂપ તે ઉત્કૃષ્ટ પદમાં રહેલા છે, માટે અસંખ્યાતગુણ કહ્યા છે. ઉપર કહેલ અસંખ્યગુણ શબ્દથી અસંખ્યગુણું પ્રમાણ કેટલું -
तं पुण केवइएणं, गुणियमसंखिज्जयं भविज्जाहि ।
મur$ શ્વા, કાવયા સપોરિ | ૨૬ છે, અથ–પ્રશ્ન -તે રાશિ કેટલા પ્રમાણથી ગુણીએ કે જેથી અસંખ્યાતગુણ થાય? ઉત્તર -દ્રવ્યાર્થીની અપેક્ષાએ જેટલા સર્વ ગળા છે તેટલી સંખ્યાએ તેને
ગુણતાં ઈષ્ટ અસંખ્યાત રાશિ આવે. ભાવાર્થ-એટલે એક આકાશપ્રદેશ ઉપર જેટલા જીવના પ્રદેશ છે તેટલા ગોળા છે, કારણ કે બધા ગેળાઓની સંખ્યા પણ તેટલી જ છે.
સારાંશ -એક ગોળામાં જે સમગ્ર જીવે છે, તેને સમગ્ર ગાળાની રાશિથી ગુણે, અથવા એક આકાશપ્રદેશ ઉપર રહેલ એક જીવન પ્રદેશ રાશિથી ગુણવાથી જે રાશિ આવે, તેટલા ઉત્કૃષ્ટપદમાં જીવપ્રદેશરાશિ જાણવા.
किं कारण मोगाहण-तुल्लता जियनिगोयगोलाणं । મોટા વોલાઈવર-નિયપણેfહું તો તુરંઢા | ૨૦ | -
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રી નિગોદ ષત્રિશિક અર્થ–પ્રશ્ન –ઉત્કૃષ્ટ પદે એક જીવના પ્રદેશ રાશિ સમાન ગોળા છે. તેનું શું
ઉત્તર -જીવ, નિગોદ અને ગળાની અવગાહના સરખી છે માટે.
ભાવાર્થ-એક ગેળાની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે, અને સકળ લેક ગેળાએથી ભરેલો છે, માટે લોકના પ્રદેશની રાશિને અંગુલના અસંખ્યાતમા ભાગના પ્રદેશ રાશિથી ભાગવાથી, જે સંખ્યા આવે તેટલી જ સંખ્યા એક જીવના ઉત્કૃષ્ટ પદે રહેલા પ્રદેશની પણ છે, કારણ કે જીવની પ્રદેશ રાશિ લેકાકાશના પ્રદેશરાશિ તુલ્ય છે અને અહીં જીવની અવગાહના અંગુલને અસંખ્યાત ભાગ પ્રમાણ છે, માટે બન્નેમાં ભાજ્ય ભાજક સંખ્યા સરખી હોવાથી ભાગાકાર સરખે જ આવે, માટે સમગ્ર ગેળાઓ અને ઉત્કૃષ્ટ પદે એક જીવપ્રદેશની સંખ્યા સરખી જાણવી. એ જ વાતની વિશેષ સમજણ –
गोलेहिं हिए लोगे, आगच्छइ जं तमेग जीवस्स ।
उक्कोसपयगयपएसरासितुल्लं हवइ जम्हा ॥ २१ ।। અર્થ –કારણ કે કાકાશના પ્રદેશને ગેળાની અવગાહનાવડે ભાગવાથી જે રાશિ આવે, તે રાશિ તુલ્ય એક જીવન ઉત્કૃષ્ટપદે રહેલા પ્રદેશ હોય છે. - ભાવાર્થ-લોકાકાશના પ્રદેશ રાશિને એક ગોળાની અવગાહના જે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે, તેના વડે ભાગવાથી જે રાશિ આવે તેટલા ઉત્કૃષ્ટપદે એક જીવના પ્રદેશ હોય છે.
अहवा लोगपएसे, इक्किक्के ठवय गोलमिकिकं । ___ एवं उक्कोसपएक्कजियपएसेसु मायति ॥ २२ ॥ અર્થ—અથવા લોકાકાશના એક એક પ્રદેશે એક એક ગોળાને સ્થાપન કરે. એ પ્રમાણે ઉત્કૃષ્ટપદે રહેલા એક જીવ પ્રદેશ તુલ્ય પ્રદેશમાં તે ગોળા સમાય છે.
ભાવાર્થ –અથવા લેકના એક એક પ્રદેશમાં એક એક ગેળા સ્થાપન કર, અને તે પ્રમાણે સ્થાપન કરતાં તે ગોળાઓ જેટલા આકાશપ્રદેશને રોકે તેટલા જ એક જીવન ઉત્કૃષ્ટ પદે જીવપ્રદેશે જાણવા માટે ગેળાઓ તેમજ ઉત્કૃષ્ટ પદે જીવ પ્રદેશેસરખા જાણવા.
गोलो जीवो य समा, पएसओ जं च सव्वजीवाऽवि ।
हुंति समोगाहणया, मज्झिमओगाहणं पप्प ॥ २३ ॥ અર્થ-ગોળ તથા જીવ એ બને અવગાહનાના પ્રદેશ આશ્રયિને તુલ્ય છે. જેથી સર્વ જી પણ મધ્યમ અવગાહનાને પામીને સરખી અવગાહનાવાળા હોય છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૮
પ્રકરણ રત્નાવલી ભાવાર્થ -ગળો તથા જીવ એ બંને અવગાહનાના પ્રદેશોને, આશ્રયિને તુલ્ય છે. બન્નેની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોવાથી તુલ્ય છે.
કારણ કે સૂક્ષમ સર્વ જીવો પણ મધ્યમ અવગાહનાને આશ્રવિને સરખી અવગાહનાવાળા છે. .
અસત્ કલપનાએ જઘન્ય અવગાહના પાંચ હજાર પ્રદેશની ઉત્કૃષ્ટ અવગાહના . પંદર હજાર પ્રદેશની કપો એટલે બને અવગાહના સાથે કરી અર્ધી કરવાથી મધ્યમ અવગાહના દશ હજાર પ્રદેશની થાય છે.
तेण फुडं चिय सिद्धं, एगपएसम्मि जे जियपएसा ।
ते सव्वजीवतुल्ला, सुणसु पुणो जह विसेसहिया ॥ २४ ॥ અર્થ–તેથી સ્પષ્ટપણે સિદ્ધ થયું કે-ઉત્કૃષ્ટ પદવાળા એક આકાશપ્રદેશમાં જેટલા જીવપ્રદેશ છે, તે સર્વ જીવ તુલ્ય છે. હવે જે રીતે જીવપ્રદેશ વિશેષાધિક થાય છે તે કહે છે.
ભાવાર્થ :-ઉત્કૃષ્ટપદે વર્તતા ના જેટલા પ્રદેશ છે, તે સર્વ જીવ તુલ્ય છે. તે અસકલ્પનાએ જણાવે છે.
પૂર્વે કપ્યા પ્રમાણે એક જીવના સોકેટિ પ્રદેશ છે. તેને દશ હજાર પ્રદેશની નિગદની અવગાહના હોવાથી તેના વડે ભાગતાં એક આકાશપ્રદેશે એક એક લાખ પ્રદેશ આવે છે. હવે એક નિગોદમાં અનંતા જીવને અસત્કલ્પનાએ લાખ ગણવા. લાખને લાખે ગુણવાથી હજાર કટિ જીવપ્રદેશે થાય. .
હવે નિગોદો અસંખ્યાતીને અસકલ્પનાએ લાખ ગણવાથી પૂર્વની રાશિને લાગે ગુણવાથી દશ કટાકેટિ જીવપ્રદેશ ઉત્કૃષ્ટપદે થયા. અને ગળામાં છવદ્રવ્ય એટલે એક ગોળાવર્તી સર્વ જીવો પણ તેટલા જ અસકલ્પનાએ દશ કટાકેટી છે. એ રીતે બંને સરખા થયા. સર્વ જીવથી ઉત્કૃષ્ટપદે રહેલા જીવપ્રદેશો વિશેષાધિક કેવી રીતે?
जं संति केइ खंडा गोला लोगंतवत्तिणो अन्ने ।
वायरविग्गहिएहि य, उक्कोसपयं जमभहियं ॥ २५ ॥ અર્થ–કારણ કે લેકને અંતે કેટલાક ખંડગેળાઓ છે. જે પૂર્ણ ગળાથી જુદા છે તેથી તે રાશિ કાંઈક ઘટે છે પરંતુ જે ઉત્કૃષ્ટપદમાં બાદર નિગોદના અને વિગ્રહગતિને જીવેના પ્રદેશ અધિક હેવાથી અધિકપણું થાય છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
શ્રી નિગોદ ષત્રિશિકા
ભાવાર્થ-બાદશનિગાહોના તથા વિગ્રહગતિના છના પ્રદેશ ઉત્કૃષ્ટપદમાં રહેલા હેવાથી, ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશ સર્વ જીવરાશિથી વિશેષાધિક છે
બાદરનિગોદ સર્વ જીવોના અસંખ્યાતમા ભાગ જેટલી છે. કલ્પનાથી એક કેટિ પ્રમાણ છે, તેને પ્રથમની જીવરાશિ કરતા ખંડગોળાને કારણે ઉત્કૃષ્ટપદથી એક કેટિ ઓછી ગણી છે તેમાં નાંખવાથી જીવરાશિ તથા ઉત્કૃષ્ટપદ સરખું થાય.
હવે તે બાદરનિગોદરાશિ જે અસત્કલ્પનાએ એક કોડ છે તેમાંથી કલ્પનાથી સે જી ઇચ્છિત સૂથમ નિગોદના ગળા ઉપરાંત અવગાહેલ છે. તે છ આકાશના એક એક પ્રદેશ ઉપર પોતાના એક લાખ પ્રદેશથી વ્યાપેલા છે. આવા સે જે સૂક્ષમ નિગોદના ગોળા ઉપર અવગાહેલ હોવાથી એક લાખને સેએ ગુણવાથી એક કેટિ થાય, તે સંખ્યા ઉત્કૃષ્ટપદની સંખ્યામાં નાંખવાથી તેની સંખ્યા એક કેટિ પ્રદેશ '(સર્વ સૂમ નિગદ જીવરાશિ કરતાં) અધિક થાય છે. તાત્પર્ય -
तम्हा सव्वेहितो, जीवेहितो फुडं गहेयव्वं ।
उकोसपयपएसा, हुति विसेसाहिया नियमा ॥ २६ ॥ અર્થ–તે કારણે સર્વથી ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશો નક્કી વિશેષાધિક છે એમ સ્પષ્ટ જાણવું.
अहवा जेण बहुसमा, सुहुमा लोएऽवगाहणाए य ।
તેળિ િવીવં, વૃદ્ધી વિરજણ કોણ ર૭ .. અર્થઅથવા જે કારણથી લેકમાં સૂફમનિગોદના ગોળાઓ અવગાહનને આશ્રયિને ઘણે ભાગે સરખા છે તે કારણથી એક એક જીવને બુદ્ધિથી લેકમાં સ્થાપવા.
ભાવાર્થ સૂફમનિગોદના ગેળાઓ જીવની સંખ્યાથી ઘણે ભાગે સરખા છે. ખંડગોળા સાથે વ્યભિચાર દૂર કરવા માટે ગાથામાં દુસમા શબ્દ મૂક્યો છે.
કલ્પનાથી એક ગેળાની અવગાહનામાં એક હજાર કેટી રહ્યા છે. આવા ગેળાઓ કલ્પનાથી લેકમાં એક લાખ છે. અવગાહનાથી બધા ગોળાએ સરખા છે. કલ્પનાથી દરેક ગોળાઓ આકાશના દશ હજાર પ્રદેશમાં વ્યાપીને રહ્યા છે.
હવે આકાશના એક પ્રદેશમાં રહેલા જીવપ્રદેશે તથા સમગ્ર જીવે આ બંનેનું સરખાપણું જાણવા એક એક જીવને બુદ્ધિથી કેવલી સમુદઘાતગતિથી વિસ્તારવા.
એટલે એક ગળા સંબંધી જીવના જેટલા પ્રદેશ છે-કલ્પનાથી દશ કટાકેટિ કે છે, તેટલા જ પ્રદેશ લેકાકાશના એકેક પ્રદેશ ઉપર આવે છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી કેવલી સમુદઘાતની માફક જીવપ્રદેશને વિસ્તાર કરવાથી જીવ પણ તેટલા જ છે. આથી જીવપ્રદેશ તથા સમગ્ર જીવો બન્ને તુલ્ય થાય છે.
“વદુસમા” શબ્દમાં બહુ એટલે વિશેષ કરીને અથવા પ્રાયઃ શબ્દ કહે છે તે .ખંડગોળાઓ સંબંધી દોષના પરિવાર માટે કહ્યો છે અર્થાત્ સર્વે સૂક્ષમનિગોદના ગેળા સરખા નથી પરંતુ ઘણી સંખ્યાવાળા અખંડગોળા જીવસંખ્યાની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે અને અતિ અલ્પસંખ્યાવાળા ખંડગોળા જીવસંખ્યાની અપેક્ષાએ સરખા નથી એટલે અખંડોળા જેવા નથી.
આ અર્થ સૂચવવા માટે પ્રાયઃ સરખા કહ્યા છે પણ એકાંતે સરખા જ છે એમ જાણવું નહિ.
एवं पि समा जीवा, एगपएसगयजियपएसेहिं ।
बायर बाहुल्ला पुण, हुति पएसा विसेसहिया ॥ २८ ॥. અર્થ_એ પ્રમાણે જ એક આકાશપ્રદેશ ઉપર રહેલા જીવપ્રદેશની તુલ્ય છે, પરંતુ બાદર નિગોદ જીના પ્રદેશના બાહુલ્યપણુથી ઉત્કૃષ્ટપદ ઉપર તે પ્રદેશો વધારે હોવાથી ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશ સર્વ જીવ કરતાં વિશેષાધિક થાય છે.
तेसि पुण रासीणं, निदरिसणमिण भणामि पञ्चक्खं ।
सुहगहणगाहणत्थं, ठवणारासिप्पमाणेहिं ॥ २९ ॥ અર્થતે રાશિઓને (ઉત્કૃષ્ટપદે રહેલા જીવપ્રદેશ રાશિને તથા એક નિગોદમાં રહેલ જીવરાશિને સુખપૂર્વક જાણવા માટે કલ્પનાથી સ્થાપન કરેલ જીવ તથા પ્રદેશોની રાશિના પ્રમાણથી આ દષ્ટાંત પ્રત્યક્ષ કહું છું.'
જોટાળા સરવણ, જો જો નિયરિંતુ '
इक्किक्के य निगोए, जीवाणं लक्खमिक्किकं ॥ ३० ॥ અથ– કલ્પનાથી ગેળાએ એક લાખ છે. વળી દરેક ગાળામાં લાખ લાખ નિગોદ છે અને એક એક નિગદમાં જ એક એક લાખ છે. (આને ખુલાસો છેલ્લી ગાથાનાં ભાવાર્થમાં છે.)
कोडिसयमेगजीव-प्पएससमाणं तमेव लोगस्स ।
गोलनिगोयजियाणं, दस उ सहस्सा समोगाहो ॥ ३१ ॥ અર્થ_એક જીવના પ્રદેશનું પ્રમાણ એક સે કેડ છે. એટલું જ કાકાશના પ્રદેશનું પ્રમાણ છે. ગોળા, નિગોદ અને જેની અવગાહના સરખી છે અને તે દશ * હજાર પ્રદેશ પ્રમાણ છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
શ્રી નિંગાષત્રિંશિકા
जीवसिकिकस्स य, दससाहस्सावगाहिणो लोए । saafम्म पसे, पसल व समोगाढं ॥ ३२ ॥ અલાકાકાશમાં દશ હજાર આકાશપ્રદેશની અવગાહનાવાળા એક એક જીવના લાખ લાખ જીવપ્રદેશેા એક એક આકાશપ્રદેશને અવગાહીને રહેલા છે. जीवarta जहणणे पयम्मि कोडीजियप्पएसाणं ।
ओगाढा उक्कोसे, पयम्मि बुच्छं पएसग्गं ॥ ३३ ॥
ભાવાર્થ :-જઘન્યપદમાં સે। જીવ હોય છે અને તે સેા જીવના એક કરોડ આત્મપ્રદેશ જઘન્યપદરૂપ એક આકાશ પ્રદેશમાં ખંડગાળામાં અવગાહીને રહેલા છે. હવે ઉત્કૃષ્ટપદરૂપ એક આકાશપ્રદેશમાં અખડગાળામાં કેટલા આત્મપ્રદેશેા છે તે
કહું છું.
૫૧
कोडसहस्स जियाणं, कोडाकोडीद सप्पसाणं ।
उकोसे ओगाढा, सव्वजिया वि तत्तिया चेव ॥ ३४ ॥ અથ-ઉત્કૃષ્ટપદમાં હજાર ક્રાડ જીવા છે, તે દરેક જીવાના લાખ લાખ આત્મપ્રદેશ હાવાથી દશ કાટાકોટિ આત્મપ્રદેશા અવગાહીને રહેલા છે અને સ` સૂક્ષ્મનિગેાદના જીવા પણ તેટલા જ (દશ કાટાકેાટિ ) છે.
कोडी उक्कोपयम्मि, बायर जियप्पएसपक्खेवो । सोहयमित्तियं चिय, कायव्वं खंडगोलाणं ॥ ३५ ॥
અર્થ :-ઉત્કૃષ્ટપદમાં ખાનિાદ જીવાના એક ક્રોડ આત્મપ્રદેશેા પ્રક્ષેપવા અને ખડગેાળામાં જીવપ્રદેશેાની સખ્યા એટલી જ છે તે નિચે એછી કરવી એટલે મને સરખા થશે.
ભાવા:–ઉત્કૃષ્ટપદમાં પૂર્વે કહેલ સૂક્ષ્મજીવપ્રદેશરાશિરૂપ હજાર કોડમાં જે બાદર જીવા ત્યાં અવગાહીને રહેલા છે, તેના ક્રોડ પ્રદેશ અધિક જાણવા. કારણ કે વિવક્ષિત સૂક્ષ્મનિગેાદના ગોળા ઉપર ખાદર જીવા સેા અવગાહેલ હોવાથી અને દરેક જીવના લાખ લાખ પ્રદેશ એકેક આકાશપ્રદેશ ઉપર રહેલ હોવાથી ક્રોડ થાય. તેમજ સર્વાંઈવરાશિમાંથી એક કોડ ઓછા કરવા. કારણ કે ખંડગાળામાં તેટલી સંખ્યા ઓછી છે.
અથવા ખડગાળામાં ખાદરનિગઢ તેમજ વિગ્રહગતિના જીવાના પ્રદેશે! નાંખવાથી મધા ગાળા એક સરખા થાય છે, તે પણ ઉત્કૃષ્ટપદમાં ખાદર સેા જીવાના એક કોટિ જીવપ્રદેશા વિશેષ હોવાથી સમગ્ર જીવા કરતાં ઉત્કૃષ્ટપદ વિશેષાધિક જાણવું.
एएसि जहासंभव - मत्थोवणयं करिज्ज रासीणं ।
सम्भावओ अ जाणिज्ज ते अणता असंखा वा ॥ ३६ ॥
Page #71
--------------------------------------------------------------------------
________________
પર
પ્રકરણ રત્નાવલી
અ:-એ પૂર્વે કહેલા જીવરાશિના ઉપનય-સમન્વય જેમ સ`ભવે તેમ કરી લેવા. ચથા પણાથી તા જીવા અનંતા અને નિગાદો તથા ગાળા અસંખ્યાતા જાણવા. ભાવા:-અહીં અના ઉપનય (સમન્વય ) તેના ચેાગ્ય સ્થાનકે કરવાના પૂર્વ દર્શાવ્યા છે તેમાં એક નિગાઇમાં જીવા એક લાખ કલ્પ્યા છે પણ નિશ્ચયથી અનતા છે, તેમજ સર્વ જીવા પણ અનંતા છે.
નિગોદા કલ્ પનાથી લાખગણી છે પણ નિશ્ચયથી તે
લાખ કલ્પ્યા છે તે પણ નિશ્ચયથી અસંખ્યાતા છે.
અસ ખ્યાતી છે, ગાળાઓ
- આ પ્રમાણે સૂમનેિગા, ખાદનિગોદ તેમજ ગાળાની અવગાહના સંબંધી વિચાર જાણવા.
ઈતિ શ્રી ભગવતીસૂત્રના ૧૧ મા શતકના ૧૦ મા ઉદ્દેશામાંથી ઉદ્દરેલ શ્રી નિગાદ ત્રિંશિકાપ્રકરણ સમાપ્ત
નિગેાદ ઘટના
ચૌદરાજ લેાકમાં નિગેાદના ગાળા અસખ્ય છે. તે એક એક ગાળામાં અસંખ્યઅસખ્ય નિગા છે. તે એક- એક નિગેાદમાં નિગાદનાં અન ંત-અનંત જીવે છે એ અનંત એટલે....
જ્યારે-જ્યારે પણ જિનેશ્વરભગવાને પૂછવામાં આવે કે, હે ભગવાન્...! અન તકાળથી અનંત જીવા મેાક્ષમાં ગયા છે, તેા નિાદમાં કેટલા જીવા છે? ત્યારે એ ભગવ`તાના જવાબ મળે છે કે, એક નિગાદના અનંતમા ભાગમાં રહેલા જીવા જ મુક્તિમાં ગયેલ છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ સ્તવ.
અનાદિકાળથી અવ્યવહારરાશિમાં રખડતે જીવ “ નદીપાષાણ ગોળન્યાયે વ્યવહારરાશિમાં આવ્યો. ત્યાં પણ અનંતકાળ ૨ખડતા રખડતા ચાર ગતિઓમાં ભવભ્રમણ કરતાં પ્રબળ પુન્યોદયે કમની લઘુતા થતાં ભવિજીવને ક્યાં ક્રમથી આત્મવિકાસ થાય છે તે જણાવતું આ પ્રકરણ છે. તેમાં શ્લોક સ્તવનારૂપ હોવાથી તેને સમ્યફવસ્તવ કહે છે.
જીવ નિગોદથી યથાપ્રવૃત્તિકરણ સુધી અને ત્યાંથી અપૂર્વકરણ દ્વારા આગળ વધીને સમ્યકત્વને પામે છે તે સમ્યક્ત્વનાં જુદી જુદી રીતે કેટલા પ્રકારે છે તે સમ્યકત્વ કેટલા ગુણસ્થાનક સુધી સાથે રહે છે તે સર્વ હકીકત જણાવતા મૂળ ૨૫ ક તથા અન્ય મહાપુરુષનાં સાક્ષીપાઠાપૂર્વક આ પ્રકરણ એવું રચાયું છે કે આપણે આપણા માટે સજાગ બનીએ તે આ ક્રમ મુજબ આપણે પણ આત્મવિકાસ કરીને સર્વકલ્યાણનાં ભોક્તા બની જઈએ.
श्रीमद्वीरजिनं नत्वा, गुरुश्रीज्ञानसागरम् । श्री सम्यक्त्वस्तवस्याओं, लिखामि लोकभाषया ॥ गुरुपदेशतः सम्यक, किञ्चिच्छास्त्रानुसारतः ।
वृद्धपरंपराज्ज्ञात्वा, क्रियते बोधिसंग्रहः ।। અર્થ -શ્રી વીરજિનેશ્વરને તથા શ્રી જ્ઞાનસાગરગુરુને નમસ્કાર કરીને, સમ્ય પ્રકારે ગુરુના ઉપદેશથી, શાસના અનુસારે અને વૃદ્ધપરંપરાથી કાંઈક જાણીને હું બેધિના સંગ્રહરૂપ આ સમ્યકત્વ સ્તવને અર્થ ગુજરાતીમાં લખું છું.
ભાવાર્થઆ સમ્યકૃવસ્તવ પ્રકરણમાં સમક્તિની પ્રાપ્તિ કેમ થાય, તેનું વિશદ વિવરણ કરવામાં આવેલ છે. પ્રથમ સૂત્રકારની ગાથા :
जह सम्मत्तसरूवं, परूवियं वीरजिणवरिंदेण ।
तह कित्तणेण तमहं, पुणामि सम्मत्तसुद्धिका ॥१॥ અર્થ-જેમ સમ્યકત્વનું સ્વરૂપ શ્રીવીરજિનેશ્વરે કહ્યું છે તે જ રીતે વર્ણન કરવા દ્વારા સમ્યક્ત્વની શુદ્ધિ માટે વીર પરમાત્માની હું સ્તુતિ કરું છું
ભાવાથ-સમ્યકત્વના ઉપશમ, ક્ષાયિક, ક્ષયપસમાદિ પ્રકારે છે, તે સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાના ઉપાયે વિરપરમાત્માએ અનેક દર્શાવેલ છે. તે ઉપાયેના સેવનથી ક્ષાયિક સમ્યફવની પ્રાપ્તિ થાય તે માટે પરમાત્માની સ્તવના કરી ગ્રંથકાર મંગલાચરણ કરે છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૪
આંગમ પાડે
46
थथुमंगलेणं भंते! किं जणइ ?
गोयमा ! नाणदंसणचारित्तोहिलाभं जणइ ।
પ્રશ્ન-હે ભગવન્ ! સ્તવના અને સ્તુતિરૂપ મંગળ કરવાથી જીવ શુ પામે છે? ઉત્તર-હે ગૌતમ! જ્ઞાન,-દશ ન,-ચારિત્ર અને સમ્યક્ત્વના લાભ પામે છે. સમ્યક્ત્વપ્રાપ્તિ પૂર્વે જીવની અવસ્થાનુ` વન :સામિ ! ગળાઅનંતે, ચાસસારઘોળાંતારે ।
=
मोहाइ कम्मगुरुठिs, विवागवसओ भमइ जीवो ॥ २ ॥
અથ:-હે સ્વામી ! અનાદિઅનંત ચારગતિથી યુક્ત, સંસારરૂપી ભયંકર અટવીમાં માહનીય આદિ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનાં વિપાકને કારણે જીવ ભમે છે,
આઠે કમનીઉત્કૃષ્ટ સ્થિતિ :- -
પ્રકરણ રત્નાવલી.
ܕܪ
ભાવાર્થ :-સ'સાર આદિ અને અંત વગરના છે તે સંસારરૂપ અરણ્યમાં જ્ઞાનાવરણીય, દેશનાવરણીય, વેદનીય, માહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્માંના પરાધીનપણાથી જીવ સંસારમાં ભમે છે,
સમ્યક્ત્વ પામવાના ઉપાય ઃ–
" मोहे कोडाकोडी सत्तरि वीसं च नामगोयाणं । तीसायराणि चउन्हें चित्तीसयराइ आउस्स ||
19
અર્થ :-“ માહનીયકમ ની સીત્તેર કાડાકોડી સાગરોપમ, નામકમ અને ગાત્રકમ ની વીશ કાડાકાડી સાગરાપમ, જ્ઞાનાવરણીય, દેશનાવરણીય, વેદનીય અને અંતરાય એ ચાર કર્મીની ત્રીશ કોડાકોડી સાગરોપમ અને આયુષ્યકર્મની તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે.” ભાવા : આઠે કર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રમાણ આ ગાથામાં દર્શાવેલ છે. કષાયને વશ સ ફ્લેશદ્વારા કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જીવ ખાંધે છે.
ભાવા:–સમ્યક્ત્વ પામવાના ત્રણ કરણ છે. (૧) યથાપ્રવૃત્તિકરણ (૨) અપૂર્ણાંકરણ (૩) અનિવૃત્તિકરણ.
पल्लोवमाइ अहा - पवित्तिकरणेण को वि जर कुणइ । पलियअसंखभागूण-कोडिकोडि अयरठि सेसं ॥ ३ ॥
અર્થ :-પ્યાલા વિગેરેના દૃષ્ટાંતથી કાઈ જીવ યથાપ્રવૃત્તિકરણદ્વારા આયુષ્યકર્મને છાડીને બાકીના સાતે કમની પછ્યાપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક એક કાડાકાડી સાગરાપમની શેષ સ્થિતિને કરે છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ સ્તવ - યથાપ્રવૃત્તિકરણ -સાત કર્મની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે ઘટાડીને દરેકને ઉપર પ્રમાણે રાખે ત્યાં સુધી યથાપ્રવૃત્તિકરણ કહેવાય. યથાપ્રવૃત્તિકરણ અંગેનાં દૃષ્ટાંતની આવશ્યકમાં કહેલી ગાથા
" पल्लयगिरिसरिउवला पिविलियापुरिसपहनरगहिया ।
ઘરનવસ્થાન , સામાથામતિ ” અર્થ -ધાન્યના પ્યાલાનું, પર્વતથી પડતી નદીમાં રહેલા પાષાણનું, કીડીનું, ત્રણ પથિક પુરુષનું, જવરગ્રહીતનું, મદનકદ્રવાનું, મલીન જલનું તથા મલીન વસ્ત્રનું દષ્ટાંત. આ આઠ દષ્ટાંતથી સમ્યક્ત્વસામાયિક પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ. –ઉપરોક્ત આઠ દષ્ટાંતમાંથી યથાપ્રવૃત્તિકરણમાં પહેલા બે દાંત પ્રાપ્ત થાય છે તે કહે છે(૧) યથાપ્રવૃત્તિકરણ- સહજપણે જીવપરિણામની પ્રવૃત્તિ દ્વારા ગ્રન્થિ પ્રદેશની નજીક જે અધ્યવસાય દ્વારા અવાય તે
(૧) પ્યાલાનું દૃષ્ટાંત- જેમ પૂર્વે ભરેલો ધાન્યને ખ્યાલ હોય અને તેમાં થોડું ધાન્ય નાંખીએ અને ઘણું ધાન્ય કાઢીએ ત્યારે તે યા કાલાંતરે ખાલી થાય, તેમ કરૂપ ધાન્યથી ભરેલે આત્મપ્રદેશરૂપ હાલે તે જીવની ઈચ્છા વિના સહજ અકામનિર્જરાથી, છેદન–ભેદનાદિથી અશુભકર્મ ભોગવવાના અવસરે કર્મનિર્જરા ઘણી થાય અને કર્મ બંધ ઓછો થાય તેમ.
(ર) નદીના પાષાણનું દૃષ્ટાંત- જેમ પર્વત ઉપરથી નદીની ધાર પડે ત્યાં નીચે રહેલે પાષાણ નદીની ધારા પડવાથી અથડાઈ કુટાઈને પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને ગોળ અને સુંવાળે થાય, તેમ પાષાણુરૂપ જીવ અને નદીના પાણીના પ્રવાહ રૂપ કર્મને ઉદય તે કર્મ ઉદયના પ્રવાહમાં અકામનિર્જ કરી કાંઈક જીવ ધર્મ પ્રવૃત્તિ ચોગ્ય ઘાટમાં આવી જાય. - આ રીતે યથાપ્રવૃત્તિકરણ દ્વારા જીવ ગ્રંથિદેશે આવી જાય પણ એ કરણરૂપ યોગ પરિણામે આગળ ન જવાય. તેના માટે બીજા બે કરણની આવશ્યકતા છે. ' (૨) અપૂર્વકરણ– સંસારમાં પરિભ્રમણ કરતા જીવના પરિણામ વિશેષ, જેવા પૂર્વે થયા નથી એવા અપૂર્વપરિણામ વડે નિબિડ રાગદ્વેષને પરિણામસ્વરૂપ ગ્રંથિ ભેદવા સમર્થ થાય તે અધ્યવસાયને અપૂર્વકરણ કહેવાય.
(૩) અનિવૃત્તિકરણ- પૂર્વે જે અપૂર્વ અધ્યવસાય થયા તેથી ગ્રંથિભેદ કર્યો એટલે હવે સમક્તિ પામ્યા વિના જીવ પાછો જાય નહીં, તે અનિવૃત્તિકરણ કહેવાય.
Page #75
--------------------------------------------------------------------------
________________
પ૬,
પ્રકરણ રત્નાવલી કલ્પભાષ્યમાં પણ કહ્યું છે કે,
"अंतिमकोडाकोडि सव्वकम्माण आउवज्जाण ।
पलियाअसंखिज्जइ भागे खीणे हवह गंठी ॥" આયુષ્યકર્મ વજીને સાતે કર્મની જુદી જુદી પોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન છેલ્લી કડાકડીની સ્થિતિ જે અધ્યવસાય દ્વારા રહે, તે યથાપ્રવૃત્તિકરણ. ગ્રંથિનું સ્વરૂપ -
"गठि त्ति सुदुन्भेओ, कक्खडधणगृढमूढगंठि व्व ।
__ जीवस्स कम्मजणिओ, घणरागदोसपरिणामो ॥" અર્થ -“અત્યંત કષ્ટથી ભેદાય તેવી કર્કશ, અત્યંત કઠણ, ગુપ્ત અને વક્ર વાંસની ગાંઠ જેવી, અનાદિથી જીવને કર્મભનિત નિબિડ રાગદ્વેષની પરિણતિરૂપ જે અધ્યવસાય તે ગ્રંથિ.
ભાવાર્થ-જેમ કઠણ વાંસની ગાંઠ દુર્ભેદ્ય છે તેમ રાગદ્વેષની પરિણતિ છૂટવી પણ અત્યંત દુર્ભેદ્ય છે.
"जा गंठी ता पढम, गंठिसमइत्थउ भवे बीयं ।
___ अनियट्टीकरणं पुण, सम्मत्तपुरक्खवडे जीवे ॥" અર્થ:- જ્યાં ગાંઠ છે ત્યાં સુધી આવે તે પહેલું યથાપ્રવૃત્તિકરણ, સામર્થ્યવાળે થઈ ગ્રંથિ ભેદતાં બીજું અપૂર્વકરણ અને સમ્યક્ત્વ પામવાની સન્મુખ રહેલા જીવને ત્રી અનિવૃત્તિકરણ હેય”
तत्थ वि गंठी घणराग दोसपरिणइमयं अभिदंतो । ___ गठिए जीवो वि हहा, न लहइ तुह दसणं. नाह ! ॥४॥
અર્થ -થિદેશને પામેલે જીવ પણ, નિબિડ રાગદ્વેષના પરિણામરૂપ ગાંઠને ન ભેદવાથી હે નાથ ! તારું દર્શન–સમ્યવને પામી શકે નહીં. | ભાવાર્થ-આવશ્યકવૃત્તિમાં કહ્યું છે કે અભવ્ય જીવ અનેક વખત અકામનિર્જર કરતે ગ્રંથિદેશ સુધી આવે છે પરંતુ ગાંઠને ભેદી શક્ત નથી. એટલે રાગદ્વેષની પરિ. સુતિ તેડવી અત્યંત કઠિન છે. ગ્રંથિભેદની પ્રક્રિયા
पहिलिय पिविलय नाएण, को वि पञ्जत्तसंनपंचिदि ।
भव्वो अवडढपुग्गल परिअत्तावसेससंसारो ॥५॥ અર્થ-જેને અર્ધ પુદગલપરાવર્ત સંસાર બાકી છે એ પર્યાપ્ત સંજ્ઞી પંચંદ્રિય ભવ્ય જીવ તે. પથિક અને કીડીનાં દષ્ટાંતથી ગ્રંથિભેદ કરે છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકત્વ સ્તવ.
વિભેદની પ્રક્રિયા
અવિક
આવલિકા ૬ આવલિકા કાળ
0શુધ્ધ -અર્ધશુધ્ધ
ઉપશમ સમ્યકત્વ/ પ્રાપ્ત થયું
શેષ
અનિવૃતિ | મનોf
ગથિભેદ થયો ,
અતy Iકાઓની
મયમાં
જ કામ
સ્વાની
આવ બાકી
અને એ અવસાસ્વાદન
પૂરી
માં પણ જાય છે.
90 કોડાકોડી સાગરોપમ | મંદ | મરવા પડેલું મિથ્યાત્વ અપૂવૅકરણ સખાતા| આતા
આ પ્રથમ અંતઃકરણ ની સ્થિતિવાળા મિથ્યાત છેલ્યથાપ્રવૃત્ત કરણ ! અપૂર્વ | ભાગ કાળમાં ' મોહનીય કર્મની . ( ત્રણેય નદધોળ ન્યાયે સ્થિતિઘાત અંતર ગામિથ્યાત્વની | કરણ | અભવ્યાત્મા પણ આ| રસધાત કિરવાની
ક્રિયા શરૂ રહેત્યારે જનતા અંધકારમય દશા. કે પૂર્વેની કથાપ્રવૃત કરણ કરે છે. ગુણશ્રેણિ દિયા
થાય છે. નુકષાયોધથતા અનંતા યથાપ્રવૃત વિધિ નું સ્વરૂપ અંત કોડાકોડી ગુણસંક્રમ
અંતર્ત , કરશો. ૧ | સાગરોપમની સ્થિતિ સ્થિતિબંધ થાય,
થાય છે અંતર્મુહૂર્ત વાળા સાત કમાં
કસાપિકાઆવલિકા (આયુવિનાની).
બાકી રહે ત્યારે | સતાવાળા છે.
અનિવૃત્તિકરણ.
માંથી એક પંજ જે ભવ્યાત્મા અહીંથી
એકજ સમયે ચડેલા
અઠવાયાનુસાર, આગળ વધે તેમનું જ
અધ્યવસાયની અહીં
6યમાં આવૅ છે! ઉક્તસ્વરૂપ
ભિન્નતા (નિવૃત્તિ)| યથાપ્રવૃત્તકરણ
હોતી નથી
'rશુદ્ધjજ.ખૂબ ઓછારસ છેલ્લું કહેવાય,
|વાળા મિથ્યાત્વના દલિત મિjજ થોડા વધુરસIJવાળા સિંધ્યાત્પાદલિકા
અધઃઘણારસ: પ્રથમ સ્થિતિ
વાળા હિંધ્યાત્વના દલિક INઆજસિધ્યાય કે
સમૃત્વ ઘાત સ્થાન ISતાઝત ધરાવતં નથી.
વિકિ
તે અંગે ભાષ્યની ગાથા દ્વારા દૃષ્ટાંત -
जह इह तिन्नि मणुस्सा, जंति पहं सहावगमणेणं । कालाइक्कमभीया, तुरंति पत्ता य दो चोरा ॥ दटुं मग्गतऽत्थे, एगो मग्गाउ पडिनिअत्तो । बीओ गहिओ तइओ, समइकतो पुरं पत्तो ॥
Page #77
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી અર્થ –જેમ કેઈ ત્રણ મનુષ્ય સ્વાભાવિક ગતિથી અટવા માગે જાય છે. તેમાં ઘણી અટવી ઓળંગી ગયા પછી સંધ્યા વખતે ભય પામ્યા. એટલામાં તે તુરત જ બે ચાર મળ્યા.
માર્ગ સન્મુખ નજીક બે ચોર જોઈને તે ત્રણમાંથી એક તે માર્ગથી પાછો જ વળી ગયો. - બીજાને ચોરોએ પકડી લીધે. ત્રીજે મનુષ્ય સમ્યફ પ્રકારે બળવીર્ય ફેરવી ચારને હત પ્રહત કરી ઈચ્છિત સ્થાનકે પહોંરયો.” દૃષ્ટાંતને ઉપનય :
अडवि भवो मणुस्सा, जीवा कम्मट्टिई पहो दीहो । iટી ય મયદા , રામ-કોલા હો વોરા છે. भग्गो ठिइपरिडिढ, गहिओ पुणो गंठिओ गओ तइओ ।
सम्मत्तपुरं एवं, जोइज्जा तिन्नि करणाई ॥ ભવભ્રમણરૂપ અટવી છે. તેમાં મનુષ્ય એ ત્રણ જાતિના સંસારી જીવે છે, કર્મની સ્થિતિ માટે માર્ગ છે, ગ્રંથિદેશ ભયનું સ્થાન છે અને રાગ-દ્વેષ રૂપ બે ચાર છે.
જે રાગદ્વેષરૂપી રને જોઈને ભાગી ગયે, તે જીવ ફરીને મેહનીય વિગેરે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે. બીજે જે રાગદ્વેષરૂપી ચારથી પકડાઈને ત્યાં ઊભા રહ્યા, તે કેટલાક કાળ સુધી એવા જ અધ્યવસાયમાં ગ્રંથિદેશમાં રહે અને ત્રીજો અપૂર્વકરણરૂપ તીક્ષણ કુહાડાથી રાગદ્વેષરૂપ રને હતપ્રહત કરી; સમકિતરૂપી નગરને પ્રાપ્ત કરે, આ રીતે ત્રણે કરણને ઉપનય જાણ.” કીડીઓનું દૃષ્ટાંતઃ
"खिइ सहाविय गमणं, ठाणु सरणं तओ-समुप्पयणं ।।
ટા ટાસિર વા, ૩પ વાળ મુળી છે” જેમ કેઈ કીડી પૃથ્વી પર સહજ ગમન કરે છે. એ કીડી તે ફરતી ફરતી ખીલા પાસે અથવા ભીંત પાસે આવીને પાછી ફરી જાય. કેઈક કીડી તે ખીલા ઉપર કે ભીંત ઉપર ચડીને બેસી રહે. કેઈક કીડી સ્થાન ઉપર ચડીને તે સ્થાનકથી ઊડી જાય, આ પ્રમાણે કીડીઓનું દષ્ટાંત જાણવું. દષ્ટાંતનો ઉપનય –
" खिइगमणं पिव पढम, ठाणु सरणं च करणमपुव्वं । उप्पयणं पिव तत्तो, जीवाणं करणमनियट्टि ॥"
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રી સંમ્યક્ત્વ સ્તવ
ક્રીડીનું પૃથ્વી ઉપર ફરતા ફરતા ખીલાના મૂળ સુધી આવવું તે પ્રવૃત્તિકરણ છે. કાઈ કીડી ખીલા ઉપર ચડીને બેસી રહી તે બીજી અપૂર્વકરણ છે, તથા કીડી ખીલા ઉપર ચડીને ખીલા ઉપરથી ઊડી ગઈ તે અનિવૃત્તિકરણ જાણવું.”
આગમમાં પણ કહ્યું છે, કે
‘કાળુ આ મંદિરેમો નયિપાસ તત્યેવ ટાળ |
ओसरणं पिव तत्तो, पुणो विकम्मठिइविवुटि ||
''
“જે ખીલા છે તે ગ્રંથિદેશ છે. ગ્ર'થિને પામેલા જીવ કેટલાક કાળ ત્યાં રહ્યા બાદ ગ્રંથિદેશથી પાછા ફરે, તે જીવ ફરીથી ઉત્કૃષ્ટ કમસ્થિતિ ખાંધે છે.”
અહીં કમ ગ્રંથના અભિપ્રાય પ્રમાણે સમ્યક્ત્વ પામેલા જીવ સમ્યક્ત્વના ત્યાગ કરીને મિથ્યાત્વે જાય ત્યારે ફરીથી દરેક કર્માંની ઉત્કૃષ્ટ સ્થિતિ ખાંધે છે પણ ઉગ્ર રસ નથી માંધતા. સિદ્ધાંતના અભિપ્રાય મુજબ જેણે ગ્રંથિભેદ કર્યા છે તેવા સમકિતી જીવ મિથ્યાત્વે ગયેલા ફરીથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતા નથી.
अपुव्वकरणमुग्गर-धायलिहियदुदुगंठिभेओ सो । अंतमुहुतेण गओ, नियट्टिकरणे विसुज्झतो ॥
અથ:-અપૂરણરૂપ મુદ્ગરઘાતથી ગ્રંથિભેદ કરેલા જીવ, વિશુદ્ધ પરિણામથી નિર્માળ થતા, અંતર્મુહૂતમાં અનિવૃત્તિકરણ પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ:–'થિદેશે આવેલા જીવ પૂર્વે કેાઈવાર પરિણામ પામ્યા નથી, એવા અપૂર્વ`પરિણામ રૂપ વા દ્વારા રાગદ્વેષરૂપ ગાંઠને ભેદીને પરિણામની વિશુદ્ધતા દ્વારા અનિવૃત્તિકરણ પામે છે.
અનિવૃત્તિકરણને પામેલા જીવ શુ કરે ?
सो तत्थ रणे सुहडो व, वयरिजयजणियपरमआनंदं । सम्मत लहइ जीवो, सामन्त्रेण तुह पसाया ||
અ:-જેમ સુભટને સંગ્રામમાં વૈરીને જીતવાથી પરમ આનંદ થાય તેમ અનિવૃત્તિકરણમાં રહેલા જીવ અંતરકરણની ક્રિયા શરૂ કરે અને અંતરકરણના પ્રથમ સમયે હે નાથ ! તારી કૃપાથી જીવને ઉપશમ સમક્તિની પ્રાપ્તિ થવાથી પરમ આનંદ થાય.
ભાવાથ :-અનિવૃત્તિકરણમાં રહેલા જીવ વિશુદ્ધપરિણામથી મિથ્યાત્વના પુજની એ સ્થિતિ કરે. પ્રથમ સ્થિતિ અંતર્મુહૂત માં વેદાય તે લઘુસ્થિતિ. પલ્યોપમના અસખ્યાતમા ભાગે ન્યૂન કાડાકેાડિ સાગરોપમની માટી સ્થિતિમાંથી અંતર્મુહૂત પ્રમાણ વેઢવા ચેાગ્ય સ્થિતિના લિકા ખે‘ચીને તેને ઉયાવલિકામાં નાખીને વેદી લે એટલે જે
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૦
પ્રકરણ રત્નાવલી
ઇલિકા વેઢાઈ ગયા તેટલી સ્થિતિની જગ્યા ખાલી રહે તેને અંતરકરણ કહેવાય અને તે અંતરકરણના પ્રથમ સમયે જીવને ઉપશમસમ્યક્ત્વની પ્રાપ્તિ થાય; અર્થાત્ અંતર્મુહૂત સુધી મિથ્યાત્વના દલિકા ઉદયમાં ન આવે, ઉપશાંત રહે. સૌ પ્રથમ આવું સમક્તિ પામવાથી જીવને અત્યંત આનંદ થાય.
તે જ વાતનું એ ગાથા દ્વારા સમર્થન કરે છે.
17
“ વાવૃત્તિ લવેઝળ, મ્માદ્ ાનિીરોળ । उवलनाएण कमवि, अभिन्नपुच्विं तओ गंठि ॥ “તું નિવિર ચામેરું, ગપુરનુખ્ય વન્ત્રધારમ્ | બંતોમહુવા, ખંતુનિટ્ટિ ળમ્મિ ।।'
અથ :-જીવ, યથાપ્રવૃત્તિકરણ દ્વારા મિથ્યાત્વાદિ કર્મીને ખપાવીને નદીના પાષાજીના દૃષ્ટાંતે કાઈ પ્રકારે ગ્રંથિ પાસે આવે. પછી પૂવે નહીં તેાડેલી રાગદ્વેષ પરિણતિમય મિથ્યાત્વની તે ગ્રંથિરૂપ પર્વતને અપૂર્ણાંકણુરૂપ ઉગ્ર વજ્રની ધારાથી ભેદતા અંતર્મુહૂત્ત કાળમાં અનિવૃત્તિકરણ પામે.”
ત્યાં શું કરે?
" पइसमयं सुज्झतो, खविउ कम्माई तत्थ बहुआई । मिच्छत्तम्मि उइन्ने, खीणे अणुदियम्मि उवसंतं ॥"
અર્થ :-“સમય સમયે વિશુદ્ધમાન પરિણામી જીવ ત્યાં ઘણા કર્મોને ખપાવે તે વખતે જે મિથ્યાત્વના ક્રેલિક ઉદયમાં આવ્યા હાય તેના ક્ષય કરે અને જે ઉયમાં ન આવ્યા હાય તેને ઉપશમાવે.”
અંતરકરણ કરતા જે થાય તે દર્શાવે છે.
“ સંસારમ્મતનિયો, તત્તો પોસીસ સોર્થી | પરમનિવુર, તÉતે જહેર સમ્મત્તે ।''
અર્થ :-સ'સારરૂપ ગ્રીષ્મના તાપથી તપ્ત જીવ અનિવૃત્તિકરણરૂપ શુદ્ધે . સરલ મા પામી અતિ ઉત્કૃષ્ટ અનિવૃત્તિકરણના અંતે અંતરકરણના પ્રથમ સમયે ગાશીચંદનના રસ જેવું શીતળ સમ્યક્ત્વ પામે.
ભાવાથ :-જેમ કાઈક પથિક ઉનાળામાં મધ્યાહ્ન સમયે નિર્જન વનમાં સૂર્યના તાપ પડવાથી આકુળ વ્યાકુળ થયા હાય, તેને શીતળ સ્થાન મળે અથવા ખાવના ચંદનના રસ છાંટે ત્યારે તે પથિક સાતા પામે, તેમ ભવ્યજીવરૂપ પર્થિક અનાદિ સંસારરૂપ ઉગ્ર ગ્રીષ્મકાળમાં, જન્મમરણાદિરૂપ નિર્જન વનમાં, કષાયરૂપ ઉગ્ર તાપથી
Page #80
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યક્ત્વ સ્તવ પીડાયેલ, રોગશાકાદિરૂપ લૂથી બળે, તૃષ્ણારૂપ પિપાસાથી પરાભવ પામેલે, અનિવૃત્તિકરણરૂપી માર્ગ પામી, દૂરથી અતરકરણરૂપ શીતળ સ્થાન જોઈ હર્ષ પામેલે ઉતાવળો ત્યાં પહોંચે અને ગશીર્ષ ચંદનના રસ જેવું સમ્યક્ત્વ પામે. મિથ્યાત્વના ત્રણ ભાંગા - * અભવ્યને અનાદિ અનંતરૂપ પહેલે ભાંગે,
ભવ્ય જીવને અનાદિસાંત બીજો ભાંગે,
જે જીવ સભ્યત્વ પામી, પાછો વમન કરી મિથ્યાત્વે જાય, વળી શુભ સામગ્રીના યેગે સમ્યકત્વ પામે તેને ત્રીજે સાદિસાત ભાગે જાણવે.
થે સાદિ અનંત ભાંગો મિથ્યાત્વને માટે ન હોય, જેને ક્ષાયિક સમતિ ગુણ પ્રગટ થાય તે સમકિતને અંગે હેય. તે જ વાતનું સમર્થન – , “મિચ્છત્તમમવા, તમખાણપતાં કુપોયર I
મખ્યાળે. તમારું સપન્નાવસિયે તુ સરે છે અર્થ—“અભવ્યને મિથ્યાત્વ અનાદિ અનંત ભાંગે જાણવું. ભવ્યને તે મિથ્યાત્વ અનાદિસાંત ભાંગે જાણવું એટલે મિથ્યાત્વને અંત થાય અને સમ્યકત્વ પામે ત્યારે
સમજવું.”
હવે સમ્યકત્વના પ્રકાર-એક પ્રકારે સમ્યક્ત્વ
तंचेगविहं दुविहं, तिविहं तह चउविहं च पंचविहं ।
तत्थेगविहं जं तुह-पणीयभावेसु तत्तरूइ ॥८॥ અથ–તે સમ્યહત્વ એક પ્રકારે, બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે અને પાંચ પ્રકારે પણ આગમમાં કહ્યું છે. તેમાં વિતરાગ પ્રણીત જે જીવાદિક ભાવ પદાર્થ તેને વિષે તત્વની રૂચિ હેય તે એક પ્રકારનું સમ્યહવ જાણવું.
ભાવાર્થ-જીવાદિ પદાર્થમાં પરમાર્થ બુદ્ધિ-અરિહંતદેવે જે તત્ત્વ ભાખ્યું તેજ સત્ય છે એવી શ્રદ્ધા તે એક પ્રકારે સમ્યક્ત્વ જાણવું. ' તે વિષે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે – '
"चिर्जिनोक्ततत्त्वेषु, सम्यक् श्रद्धानमुच्यते ।
કાન્ત તન્ના , ગુવમેન વા ” જિનેશ્વર ભગવંતે કહેલા તત્વને વિષે જે રુચિ તે સમ્યફ શ્રદ્ધાન કહેવાય છે. તે શ્રદ્ધાના પિતાની મેળે અને ગુરુના ઉપદેશથી એમ બે પ્રકારે થાય છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
કર
૧ પ્રકારે
૨ પ્રકાર
જિનંધમ ની ૧ દ્રવ્ય ભાવ
શ્રા
અથવા
૧ નિશ્ચય ૨ વ્યવહાર
૧ ઉપરામ
૧ કારક
૧ ઉપશમ
૧ ઉપશમ ૨ ક્ષાયિક
સમ્યક્ત્વના પ્રકારો |
૩ પ્રકારે
૨ રાચક
અથવા
ર ક્ષાયિક
૪ પ્રકારે
૩ દીપક
૩ ક્ષયાપશમ
૨ ક્ષાયિક ૩ ક્ષાયેાપશમિક જે સાસ્વાદન
૩ ક્ક્ષાયેાપશમિક ૪ સાસ્વાદન
દ્વિનિધ સમ્યક્ત્વ ત્રણ પ્રકારે :–
૫ પ્રકારે
૫ વેક
૧ નિસર્ગ ૨ ઉપદેશ ૩ આજ્ઞા ૪ સૂત્ર ૫ ખીજ ૬ અભિગમ ૭ વિસ્તાર ૮ ક્રિયા રૂચિ ચિ રૂચિ ચિચિ રૂચિ
રિય રિચ
પ્રકરણ રત્નાવલી
૧૦ પ્રકાર
૮૯ સંક્ષેપ ૧૦ ધર્મ ચિચિ
दुविहं तु दव्वभावा, निच्छं ववहारओ वि अहवा वि । निस्सग्गुवएसाओ, तुहवयणं विऊहिं निधिठं ॥। ९ ॥
એ પ્રકારનુ સમ્યક્ત્વ તે દ્રવ્યથી અને ભાવથી તથા નિશ્ચય અને વ્યવહારથી તથા સ્વભાવથી અને બીજાના ઉપદેશથી પણ હેાય છે. એમ હું પરમાત્મા ! તમારા વચનને જાણનાર પુરુષાએ કહ્યું છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યક્ત્વ સ્તવ
દ્વિવિધ સમ્યક્ત્વના ત્રણ પ્રકારનું લક્ષણઃ
तुह वयणे तत्तरुई, परममजाणओ विदव्वगयं । સમ્મે માવાય ઘુળ, પરમવ્રુવિયાળકો દોડ્ ॥ શ્॰ ॥
અથ—હે પ્રભુ! પરમાર્થાને નહીં જાણવા છતાં પણ તમારા વચનને વિષે જે તત્ત્વરૂચિ છે, તે દ્રવ્યગત સમ્યક્ત્વ કહેવાય છે તથા પરમા જાણનારા પુરુષને ભાવગત સમ્યક્ત્વ હાય છે.
આ વિષે શાસ્ત્રમાં કહ્યુ છે કે –
44
'जीवाइ नव पयत्थे, जो जाणड़ तस्स होइ सम्मत्तं । भावेण सद्दतो, अयाणमाणे वि सम्मत्तं ॥
**
જીવ, અજીવ વગેરે નવ તત્ત્વાને જે જીવ જાણે છે, તેને ભાવસમ્યક્ત્વ હોય છે. તથા ભાવથી શ્રદ્ધા કરનારને નહીં જાણવા છતાં પણ દ્રવ્યસમ્યક્ત્વ હોય છે, ” નિશ્ચય અને વ્યવહારરૂપ બે પ્રકારના સમ્યક્ત્વનું' લક્ષણ – निच्छयओ सम्मत्तं, नाणाइमयप्पसुहपरिणामो ।
66
ચરે પુળ તદ્દે સમયે, મળિય સમ્મત્તàહિં ! ? ॥
અ—જ્ઞાન, દર્શન, ચારિત્રમય આત્માના જે શુભપરિણામ તે નિશ્ચયથી સમ્યક્ત્વ કહેવાય છે અને હે પ્રભુ! તમારા સિદ્ધાંતમાં સમ્યક્ત્વના હેતુએને વ્યવહારસમ્યક્ત્વ કહેવાય છે.
ભાવાર્થ :–મિથ્યાત્વીના પરિચય વિગેરે અતિચારાદિ દ્વેષના ત્યાગ અને દેવગુરુની ભક્તિ બહુમાન દ્વારા શાસનની ઉન્નતિ કરવી વિગેરે સમ્યક્ત્વના હેતુએ છે.
નિશ્ચયસમ્યક્ત્વ વિષે યાગશાસ્ત્રમાં કહ્યુ છે કેઃ
आत्मैव दर्शनज्ञान - चारित्राण्यथवा यतेः ।
66
66.
યસ્તવામૈવ સ્વશુળે, શરીરમાંતિતિ ”
સાધુના આત્મા જ ક્રેન, જ્ઞાન અને ચારિત્રરૂપ છે તે અથવા તો જે તેના આત્મા છે તેજ પોતાના જ્ઞાન, દર્શીન અને ચારિત્રના ગુણથી શરીરમાં રહેલા છે. ભાવાર્થ :-રત્નત્રયીના શુદ્ધ ઉપયાગમાં વતા જીવને જ નિશ્ચય સમ્યક્ત્વ કહેવાય. વ્યવહારસમ્યક્ત્વ વિષે ગુણસ્થાનક વિચારમાં કહ્યુ છે કેઃ
64
'देवे गुरौ च सङ्घे च, सद्भक्तिशासनोन्नतिम् । अतोऽपि करोत्येव, स्थितिं तूर्ये गुणालये ॥"
દેવ, ગુરુ અને સંઘની બહુમાન સહિત ભક્તિ કરે, શાસનની ઉન્નતિ કરે, તા તે જીવ વ્રત રહિત પણ ચેાથા ગુણસ્થાનકને વિષે સ્થિતિ કરે છે અર્થાત્ સમકિત પામે છે,
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૪
નિસગ` સમ્યક્ત્વ અને ઉપદેશજન્ય સમ્યક્ત્વ –
.
जेल वेत्थ मैग्ग कुद्देव जरौह नाएण जेण पन्नत्तं । निसग्गुवएसभवं सम्मत्तं तस्स तुज्झ नमो ॥
१२ ॥
અથ—(૧) જળ (૨) વજ્ર (૩) માર્ગ (૪) કેદ્રવ અને (૫) જવર-તાવ વિગેરે. આ પાંચ દષ્ટાંત દ્વારા હું પ્રભુ! જે તમે નિસગ અને ઉપદેશથી ઉત્પન્ન થયેલું સમ્યક્ત્વ કહ્યું છે, તેવા તમને નમસ્કાર થા.
ભાષા :-આ ગાથામાં પાંચ દૃષ્ટાંતા કહ્યા છે. તેમાં જળ, વજ્ર અને કાઢવ એ ત્રણ દૃષ્ટાંતા આગળ પુજત્રયની ભાવના અવસરે કહેવાશે, બાકીના માર્ગ અને જવર એ એ દૃષ્ટાંત આ પ્રમાણે ઃ
માનુ' દૃષ્ટાંત –
જેમ કેાઇક પથિક માગ માં ભૂલા પડ્યો,તે ખીજા કેાઇના ઉપદેશ વિના જ ભમતા ભમતા પેાતાની મેળે માર્ગે ચડી જાય અને કોઇક પથિક તથાવિધ પાપના ઉદયથી સજ્જનના ચેાગ ન પામવાથી મા` પામે જ નહીં અને કાઇક પથિક બીજાને પૂછી તેના કહેવાથી મા ને પામે. જ્વરનુ દૃષ્ટાંત :
કોઈને જવર આવ્યા હાય તે ઔષધ કર્યા વિના જ સાજો થાય, કાઈ ના જવર ઔષધાદિ કરવાથી જાય અને કેાઈના જવર ઔષધાદિ કરવાથી પણ ન જાય. આ પ્રમાણે : આદિ શબ્દથી ખીજા વ્યાધિ માટે પણ સમજવુ.
ત્રણ પ્રકારે સમ્યક્ત્વ :
પ્રકરણ રત્નાવલી.
*
એ જ રીતે કોઇક શુક્લપાક્ષિક ભવ્ય જીવ કાળાદિ કારણેાને પામીનેં પેાતાની મેળે સમ્યક્ત્વ પામે, તે નિસગ સમ્યક્ત્વ કહેવાય તથા કાઇક ભવ્ય જીવ પૂર્વોક્ત કાળાદિ કારણ હોય પણ સદ્ગુરુના ચેાગે ઉપદેશ સાંભળી, મિથ્યાત્વના ત્યાગ કરી દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધારૂપ સમ્યક્ત્વને પામે તેને ઉપદેશસમ્યક્ત્વ કહેવાય અને સામગ્રીના ચાગ થવા છતાં પણ જે સમ્યક્ત્વ ન પામે તે અભવ્ય જાણવા.
કારકાદિ સમ્યક્ત્વનાં લક્ષણે –
तिविह कारग - रोअग दीवगमेएहिं तुहमयविऊहिं । નાગોસમો—વમિય-વાયમેદું વા થિ ॥ રૂ ॥
અ—-હે નાથ ! તમારા મતને જાણનારાઓએ કારક, રાચક અને દીપક એમ ત્રણ પ્રકારનું સમ્યક્ત્વ કહ્યું છે અથવા તા ક્ષાયેાપશમિક, ઔપમિક અને ક્ષાયિક એમ ત્રણ પ્રકારનું પણ સમ્યક્ત્વ કહ્યું છે.
जं जह भणियं तुमए, तं तह करणम्मि कारगो होइ । अगसम्मत्तं पुण, रुहमित्तकरं तु तुह धम्मे ॥ १४ ॥
Page #84
--------------------------------------------------------------------------
________________
સભ્યત્વ સ્તવ
૬૫ અથ_હે નાથ! તમે જે ક્રિયાનુષ્ઠાનાદિ જે પ્રકારે કરવાનું કહ્યું છે, તે ક્રિયાનુહઠાનાદિ તે જ પ્રકારે કરે તેને કારકસમ્યક્ત્વ હોય છે. અને તમારા ધર્મને વિષે રુચિમાત્ર કરે તેને રોચકસભ્યત્વ કહે છે. - ભાવાર્થ-કારક સમકિતમાં ચારિત્રને પણ સમાવેશ થાય છે. રોચસમ્યકત્વ - જિનેક્ત ધર્મ કરવાની ઈચ્છા કરે, શુદ્ધ શ્રદ્ધા રાખે, કેઈને ધર્મક્રિયા કરતા જોઈને સારું માને, પરંતુ પિતે ભારે કર્યાં હોવાથી ક્રિયાનુષ્ઠાનાદિ કરી શકે નહીં, તેને રોચકસમ્યક્ત્વ કહેવાય. દીપક સમ્યકત્વ
सयमिह मिच्छद्दिट्ठी, धम्मकहाईहिं दीवइ परस्स ।
વીવાસમિળ, મતિ તુ સમવમળો પ છે અર્થ–સ્વયં મિથ્યાદષ્ટિ હોય પણ ધર્મકથાદિ દ્વારા બીજા ભવ્ય જીવને ધર્મવડે દીપાવે ધર્મ પમાડે, તેને તમારા સિદ્ધાંતને જાણનારાઓ દીપક સમ્યફતવ કહે છે.
ભાવાર્થ સ્વયં અભવ્ય કે દૂરભવ્ય હોય, પણ અંગારકાદિ અભવ્યની જેમ બીજાને વિશિષ્ટ દેશના વિગેરેથી ધર્મ પમાડે તેને દીપકસમ્યકૃત્વ કહેવાય. સિદ્ધાંત પાઠઃ
विहियाणुट्ठाणं पुण, कारगमिह रोयगं तु सद्दहणं ।
मिच्छादिट्ठी दीवइ, जं तत्ते दीवगं तं तु ॥ આગમાનુસાર અનુષ્ઠાન કરનારને કારસમ્યક્ત્વ કહેવાય, જિનભાષિત તત્વને વિષે શ્રદ્ધા રાખનારને રેચકસમકિત કહેવાય, પોતે મિથ્યાદષ્ટિ હોય છતાં બીજાને જે તત્ત્વ ઓળખાવે તેને દીપકસમક્તિ કહેવાય. બીજી રીતે સમ્યક્ત્વના ત્રણ ભેદ -
अपुव्वकयति पुजो, मिच्छमुइन खवित्त अणुइन ।
उवसामिय अनियट्टि-करणाउओ परं खओवसमी ॥ १६ ॥ અથ– અપૂર્વકરણના બળથી ત્રણ પુંજ કરીને જીવ ઉદયમાં આવેલા મિથ્યાત્વને ખપાવીને તથા ઉદયમાં નહીં આવેલા મિથ્યાત્વને ઉપશમાવીને અનિવૃત્તિકરણથી શ્રેષ્ઠ એવા #પશમ સમ્યત્વને પામે છે.
ભાવાર્થ –આ સિદ્ધાંતકારને મત છે. સિદ્ધાંતકારના મતે અનિવૃત્તિકરણ પછી જીવ સૌ પ્રથમ ક્ષાપથમિક સમિતિની પ્રાપ્તિ કરે છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી સિદ્ધાંતકારને મત આ પ્રમાણે છે કેઃ
અનાદિ મિથ્યાત્વી જીવ ગ્રંથભેદ કરીને અપૂર્વકરણમાં ત્રણ પુંજ કરે છે અને ત્યાર પછી અનિવૃત્તિકરણના સામર્થ્યથી શુદ્ધ પુજને વેદતે પ્રથમથી જ ક્ષાપશમિકસમ્યક્ત્વ પામે છે. (ઉપશમ સમકિત પામ્યા વિના જ ક્ષાપશમિક સમ્યકત્વ પામે છે.) કલ્યભાષ્યમાં કહ્યું છે કે :
" आलंबणमलहंती, जह सट्ठाणं न मुंचए इलिया ।
___एवं अकयतिपुंजो, मिच्छं चिय उवसमी एइ ॥" આલંબનને નહીં પામેલી ઈયળ જેમ પોતાના સ્થાનને છોડતી નથી. એ જ પ્રમાણે ત્રણ પુંજ કર્યા વગરનો ઉપશમસમકિતી જીવ સાસ્વાદની થઈને મિથ્યાત્વે જ જાય છે.
વિશેષાર્થ :-યથાપ્રવૃત્યાદિ ત્રણ કરણ ક્રમ મુજબ કરીને અંતઃકરણના પ્રથમ સમયે જીવ ઉપશમસમકિત પામે છે પરંતુ ત્રણ પુંજ કર્યા વગરને પશમિક સમ્યકુત્વવાળો જીવ અવશ્ય મિથ્યાત્વે પાછો જાય છે. ત્રણ પુંજનું દૃષ્ટાંત
જેમ મીણ સહિત કેદ્રવ ધાન્યને ઉsણ જળાદિ ઔષધથી એક ભાગ મીણ રહિત કર્યો તે શુદ્ધ, બીજો ભાગ અરધે શુદ્ધ કર્યો તે અશુદ્ધ અને ત્રીજો ભાગ જે હવે તેને તે રહ્યો તે અશુદ્ધ જાણવે.
તથા જેમ કેઈક વસ્ત્ર મલિન હતું, તે ખારે આદિથી અતિ સ્વચ્છ–નિર્મળ થાય, બીજું ખારાનો છેડે પ્રયતન હોવાથી હું નિર્મળ થાય અને ત્રીજું મલિન જ રહે
તથા મલિન જળ જેમ નિર્મળ ફળાદિના વેગે અતિ સ્વચ્છ થાય, બીજું ઘેટું નિર્મળ થાય અને ત્રીજું મલિન જ રહે.
આ ત્રણ દષ્ટાંતે અંતરકરણગત ઉપશમ સમ્યકત્વરૂપ ઔષધને વેગે મિથ્યાત્વમેહનીયનાં દળીયાં તેને એક ભાગ શુદ્ધ કર્યો, બીજો ભાગ અર્ધ શુદ્ધ થયે એટલામાં અંતર્મુહૂર્ત કાળની સમાપ્તિ થઈ તેથી ત્રીજો ભાગ શુદ્ધ થયે નહીં તે ત્રીજો ભાગ તે સંપૂર્ણ મિથ્યાત્વરૂપ વિષથી ભરેલું જ રહી ગયે.
તે ત્રણ પુજના ત્રણ નામ છે. તેમાં પહેલો શુદ્ધપુંજ તે દર્શન (સમકિત) મેહનીય, અર્ધશુદ્ધ તે મિશ્રમેહનીય અને ત્રીજે સર્વથા અશુદ્ધ તે મિથ્યાત્વમેહનીય કહેવાય છે. શ્રી વિશેષાવિશ્યકની વૃત્તિમાં કહ્યું છે કે -
" तद्यथेह प्रदीपस्य स्वच्छाभ्रपटलेगृहम् । न करोत्यावृति कांचि-देवमेतद्रवेरपि ॥
Page #86
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ. સ્તવ
ggશ્રી દિg , fagી વા નનુ કામાત .
दर्शन्युभयवांश्चैव, मिथ्यादृष्टिश्च कीर्तितः ॥" આ લેકમાં જેમ સ્વચ્છ અભ્રકના અંતરે રહેલે દિ ઘરમાં સર્વ સ્થાને ઉદ્યોત કરે છે અને કાંઈ પણ આવરણને કરતું નથી. તે જ પ્રમાણે ઉજજવળ વાદળા વડે સૂર્યને પ્રકાશ પણ આવરણ કરતો નથી. તેવી રીતે શુદ્ધ કરેલા મિથ્યાત્વના દળીયાં પણ ન્યૂન શ્રદ્ધા કરે નહીં એ સમકિત મેહનીય માટે સમજવું. જેણે ત્રણ પુજ કર્યા છે તે સમ્યગ્દર્શની, બે પુંજ કર્યો છે તે મિશ્રદર્શની અને એક પુંજ કરેલ છે તે મિથ્યાદષ્ટિ છે. કર્મ ગ્રંથને અભિપ્રાય કહે છે :
___ कम्मग्गंथेसु धुवं, पढमोवसमी करेइ पुंजतियं ।
તન્નોિ પુજ છે, સમે મીસારૂ મિછે વા | કર્મગ્રંથમાં નિ પ્રથમ ઉપશમસમકિત પામનાર જીવ અંતરકરણમાં ત્રણ પુંજ કરે છે. વળી તે ઉપશમસમ્યક્ત્વથી પતિત છવ પશમસમ્યકત્વને વિષે અથવા મિશ્રને વિષે અથવા મિથ્યાત્વે જાય છે.”
પાઠ:–“વન સી અંતરરાશિ શેર વરું f , શો पमत्त भावं पिसासाइयणो पुण न कि पि लहेइ ति । ' વિશેષાર્થ :-પ્રથમ સમ્યત્વ પામતે જીવ સમ્યફત્વની સાથે કઈ દેશવિરતિપણને, કેઈ સર્વવિરતિપણાને પણ પામે છે. આ પ્રમાણે શતકબૃહદસૂર્ણિમાં કહ્યું છે. કર્મગ્રંથના મતે ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ -
अकयतिपुंजो ऊसर, दवईलिय दड्ढरुक्खनाएण ।
अंतरकरणुवसमिओ, उपसमिओ वा ससेणिगओ ॥ १७ ॥ અર્થ–જેણે પૂર્વે ત્રણ પુંજ ક્ય ન હોય એ જીવ, ઉખર ક્ષેત્ર પાસે આવતા તેમજ દાવાનળના અગ્નિથી બળેલી અને બળેલા વૃક્ષોવાળી ભૂમિ પાસે આવતા જેમ ન દાવાનલ શાંત થાય છે, તેમ અંતરકરણ કરીને ઉપશમસમ્યકત્વ પામે છે અથવા પિતાની શ્રેણિમાં ઉપશમસમ્યકત્વને પામે છે. તે વિષે કહ્યું છે કે –
" उवसमसेढिगयस्स य, होइ उवसामिओ उ सम्मत्तं ।
- જો વા જાતિ|વો, વિમો સદા સકં .” “ ઉપશમ શ્રેણિ માંડનારને ઉપશમસમ્યક્ત્વ હોય છે અથવા જેણે ત્રણ પુંજ કર્યા નથી અને મિથ્યાત્વ અપાવ્યું નથી એ જીવ જે નવું સમ્યત્વને પામે છે તે ઉપશમસમકિત જાણવું”
Page #87
--------------------------------------------------------------------------
________________
અપ્રત્યા, માયા
પ્રકરણ રત્નાવલી ઉપશમ શ્રેણિનું સ્વરૂપ દર્શાવતું કેષ્ટક
ઉપશાન્ત મેહ.
સંજવલન લોભ અપ્રત્યા. લોભ
પ્રત્યા. લેભ. સંજવલન માયા
પ્રત્યા. માયા, સંજવલન માન અપ્રત્યા. માન
પ્રત્યા. માન સંજવલન ક્રોધ. અપ્રત્યા. કોધ
પ્રત્યા. ક્રોધ. . પુરુષવેદ-૧ હાસ્યાદિવેદ-૬
સ્ત્રી વેદ-૧
નપુંસક વેદ-૧ ૩ મિથ્યાત્વ-મિશ્ર-સમ્યક્ત્વ મેહનીય
૪ અન્તાનુબલ્પિ.. [ આ પ્રરૂપણું ઉર્વ મુખી જાણવી. જેમકે પ્રથમ ચાર અનન્તા. ઉપશમા પછી ત્રણ દર્શન મેહનીય સમકાળે ઉપશમાવે.]
[અહીં એકેક ખાનામાં સમકાળે ઉપશમતી પ્રવૃતિઓ લખેલી છે. ] ઉપશમ શ્રેણિની વિધિ :પ્રથમ ઉપશમશ્રેણિ ચડવા ગ્ય જવના લક્ષણ અંગે ગુણસ્થાનક કમરેહ. -
“પૂર્વ વિમાન યુરો @ા સંદનનૈરિમિક
संध्यायन्नाद्यशुक्लांश, स्वश्रेणिं श्रयते क्रमात् ॥" પૂર્વગત મૃતને જાણનાર, નિત્ય અપ્રમત્ત-નિરતિચાર ચારિત્ર્યવાન, પહેલા ત્રણ સંઘયણ સહિત અને લધ્યાનના પહેલા પાયાનું ધ્યાન કરતે હોય, તે અનુક્રમે પિતાની ઉપશમ શ્રેણિને પ્રારંભ કરે છે.”
अपूर्वादि द्वयकैक-गुणेषु शमकः क्रमात् ।
પતિ ઉર્વશઃ શાન્તિ, માત્વે જ તરછમણ છે.
અપૂર્વકરણ અને અનિવૃત્તિ બાદર એ બે ગુણઠાણે અનુક્રમે સંજવલન લેભ સિવાય બાકીની ચારિત્રમોહનીયની વીશ પ્રકૃતિને ઉપશમાવે છે પછી સૂમસં૫રાય
Page #88
--------------------------------------------------------------------------
________________
૬૯
સમ્યક્ત્વ સ્તવ ગુણસ્થાનકે સંજવલન લેભ મેહનીયને અણુ કરે છે અને ઉપશાંત મહા ગુણસ્થાનકે તે જ અણુરૂપ લેભપ્રકૃતિને ઉપશમાવે છે. આ પ્રમાણે સર્વોપશમ કરે છે.
શ્રેણાદરે વા–દ્યમિત્તે નક્કર ..
पुष्टायुस्तूपशान्तान्तं, नयेच्चारित्रमोहनीम् ॥" ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થયેલ કાળ કરે તે અહમિંદ્રપણું પામે છે, પુનઃ વળી મોટા આયુષ્યવાળો જીવ ઉપશાંત ગુણસ્થાનકને અંત કરે છે અને ઉપશમાવેલા ચારિત્રમેહનીયને પાછા ઉદયમાં લાવે છે.
ઉપશાંતમૂહ ગુણસ્થાનકે ચડેલ જીવ અવશ્ય પડે છે.” તે વિષે કહ્યું છે કે -
“વ્રતમાં પ્રાથો-gશમી રાવતે તતા |
કઃ કૃતમરું તોયું, પુનર્માસિમનુને !” ઉપશમ શ્રેણિવાળો જીવ ચારિત્રહનીયનો ઉદય પામીને ત્યાંથી પાછા પડે જ છે, નીચે મલ જામી ગયેલ હોય તેવું જળ ફરીથી મલિનતાને પામે છે. કેઈ ઔષધાદિ પ્રગથી જળને મલ નીચે બેસી જાય તે પણ પાછું વાયુ વિગેરેના પ્રયોગથી તે જલ મલિન થાય છે તેમ પ્રમાદના વેગથી ઉપશમ સમકિતી જીવ પડે છે.” કહ્યું છે કે –
" सुअकेवली आहारग, उजुमइ उवसंतगावि उपमाया ।
हिंडंति भवमणतं, तयणंतरमेव चउगइया ॥" શ્રુતકેવળી-ચૌદપૂર્વી, આહારક શરીરની લબ્ધિવાળા, ઋજુમતિ મન:પર્યવજ્ઞાની તથા અગ્યારમા ઉપશાંતમૂહ ગુણસ્થાનકવાળા પણ પ્રમાદના વેગથી તે જ ભવની પછી અનંતર ચારે ગતિવાળા થઈને અનંતભવ ભ્રમણ કરે છે.” ઉપશમણિ વિષે સિદ્ધાંતમાં કહ્યું છે કે -
"जीवो हु इकजम्ममि, इकसेढी करेइ उवसमगो ।
a fm ઉકા નો ના, તો વારે વાર છે” જે જીવ એક જન્મમાં એક વાર ઉપશમશ્રેણિ કરે, તે જીવ ક્ષપકશ્રેણિને પણ કરે પરંતુ બે વાર ઉપશમશ્રેણિ કરે છે, તે જ ભવમાં ક્ષપકશ્રેણિ ન કરે.” સિદ્ધાંતને મતઃ
એક જન્મમાં “ક્ષપકશ્રેણિ કે ઉપશમ શ્રેણિ” એ બેમાંથી એક જ શ્રેણિ થાય. પણ કર્મગ્રંથની લઘુવૃત્તિમાં તે એમ કહ્યું છે કે–એક વાર ઉપશમશ્રેણિ જેણે કરેલી
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૦
પ્રકરણ રત્નાવલી હેય તે ક્ષપકશ્રેણિ પણ કરે પરંતુ એ ભવમાં બે વાર ઉપશમશ્રેણિએ ગયેલ હોય તે ક્ષપકશ્રેણિ કરે નહિ.
ઉપશમશ્રેણિથી પડેલે અચરમશરીરી પ્રથમ ગુણસ્થાનકે પણ જાય છે. તે વિષે ગુણસ્થાનકમારોહમાં કહ્યું છે કે –
"अपूर्वाद्यास्त्रयोऽ प्यूर्ध्व-मेकं यान्ति शमोद्यताः । ___चत्वारोऽपि च्युतावाद्य, सप्तमं चान्त्यदेहिनः ॥
“ઉપશમણિ ચડતાં અપૂર્વકરણ, અનિવૃત્તિનાદર અને સૂકમપરાય-એ ત્રણે ગુણસ્થાનકવાળા ઉચે ચડતાં ઉપશમના ઉદ્યમવાળા એક એક ગુણસ્થાનકે ચડે છે અને પડતી વખતે અપૂર્વાદિ ચારે ગુણસ્થાનકેથી અનુક્રમે પડતા પડતા પહેલા ગુણસ્થાનક સુધી જાય છે. તથા જે ચરમશરીરી હોય તે પડતાં પડતાં સાતમે ગુણસ્થાનકે આવી અટકે છે અને તે સાતમા ગુણસ્થાનકથી ક્ષપકશ્રેણિ માંડી તે જ ભવે કેવળજ્ઞાન પામી મેક્ષે જાય છે. ક્ષપકશ્રેણિ સ્થાપના :
સિદ્ધિ ૧૩ પ્રકૃતિ ક્ષય
૧૪ મે ક્ષય (અનતે) ૭૨ પ્રકૃતિ ક્ષય
૧૪ મે ક્ષય (ઉપાત્વે) જ્ઞાનાવ, ૫, દશના. ૪, અન્તરાય ૫
૧૨ મે ક્ષય (ઉપાસ્થે) ૨ નિદ્રાર્દિક
૧૨ મે ક્ષય (ઉપન્ય) ૧ સંજવલન લાભ
૧૦ મે ક્ષય. * ૧ સંજવલને માયા
૯િ માના ૯ મા ભાગે ૧ સંજવલન માન
૯ માતા ૮ મા ભાગે ૧ સંજવલન ક્રોધ
૯ માના ૭ મા ભાગે ૧ પુરૂષદ
૯ માના ૬ ઠ્ઠા ભાગે ૬ હાસ્યાદિ
૯ માના ૫ મા ભાગે ૧ સ્ત્રીવેદ
૯ માના ૪ થા ભાગે ૧ નપું. વેદ
૯ માના ૩ જા ભાગે ૮ મધ્યમ કષાય
૯ માના ૨ જ ભાગે ૧૬ એકેન્દ્રિયાદિ
૯ માના ૧ લા ભાગે | દેવાયુ ૧ નરકાયુ ૧ તિય ગાયુ
૭-૪-૫ ગુણસ્થાને ૧ સમ્યકત્વ મેહનીય
૪-૫-૬-૭ માના ૧ મિશ્ર મોહનીય છે ૧ મિથ્યાત્વ મોહનીય
કેઈપણ ૪ અનન્તાનુબધિ.
ગુણસ્થાને -
Page #90
--------------------------------------------------------------------------
________________
સમ્યવ સ્તવ
શ્રેણિ વિષે -
" उवसमसेणि चउकं, जाइ जीवस्स आमवं नूणं ।।
ता पुण दो एगभवे, खवगसेणी पुणो एगा ॥" જીવને આખા સંસારમાં મેક્ષ પામે ત્યાં સુધીમાં ચાર વખત ઉપશમશ્રેણિ હોય છે. વળી તે ઉપશમણિ એક ભવમાં બે વાર હોઈ શકે છે, પરંતુ ક્ષપકશ્રેણિ તે આખા સંસારચક્રમાં એક જ વખત પ્રાપ્ત થાય છે. ક્ષાયિકસમકિતનું સ્વરૂપ
मिच्छाइखए खइओ, सो सत्तगखीणि ठाइ बद्धाऊ ।
चउतिभवभाविमुक्खो, तब्भवसिद्धी वि इयरो वा ॥ १८ ॥ અથ–મિથ્યાત્વાદિ સાત પ્રકૃતિનો ક્ષય કરેલ છવ ક્ષાયિકસમક્તિવાળો થાય છે. તે જીવ બદ્ધાયુ હોય તે સાત પ્રકૃતિને ક્ષય કરી ત્યાં જ રહે અર્થાત્ ક્ષપકશ્રેણિ માંડે નહિ અને તે જીવ ચાર કે ત્રણ ભવમાં મેક્ષે જાય અને અબદ્ધાયુ જીવ હોય તે તે જ ભવે સિદ્ધિને પામે.” ચાર પ્રકારે સમ્યકૃત્વ
चउहाओ सासाणं गुडाइवमणु व्व मालपडणु व्व ।
- વસમિળો ૩ વસંતો, સારા મિરઝમ | ૨૨ છે. અર્થ–ચાર પ્રકારે સમ્યકત્વ હોય, તેમાં પ્રથમ કહ્યા પ્રમાણે ત્રણ પ્રકાર તથા ચેથે પ્રકાર સાસ્વાદન છે. તે ગોળ આદિના વમન જેવું છે. તથા માળથી પડવા જેવું છે. ઉપશમ સમકિતથી પડેલે જીવ મિથ્યાત્વને પામ્યા નથી તે સાસ્વાદન કહેવાય છે.
ભાવાર્થ–પ્રથમ ખાધેલા ગોળનું વમન કરતી વખતે તેને મીઠે સ્વાદ આવે છે. તેમ સમકિતનું વમન કરી મિથ્યા જતાં વચ્ચે છ આવલિકા સુધી સમકિતને સ્વાદ આવે છે. તથા માળથી પડતા વચ્ચેના ભાગને સ્પર્શતે બેશુદ્ધિથી અવશ્ય ભૂમિને સ્પર્શે છે તેમ સમકિતી જીવ પણ અનંતાનુબંધી કષાયનો ઉદય થતાં અવશ્ય પડે છે. વિશેષાવશ્યકમાં કહ્યું છે કે
કાસમભાગો, જરૂર બિરું પાવમા .
सासायणसम्मत्तं, तयंतरालंमि छावलियं ॥" ઉપશમ સમકિતથી પડતી વખતે મિથ્યાત્વને ન પામે તે સમયે વરચે છ આવલિકા * સુધી સાસ્વાદનાસભ્યત્વ પ્રાપ્ત થાય છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી
પાંચ પ્રકારે સમ્યક્ત્વ -
वेयगजुअ पंचविहं, तं च तु दुपुंजखयंमितइयस्स ।
खयकालचरमसमए, सुद्धाणुवेयगो होइ ॥ २० ॥ અર્થ–પૂર્વે જે ચાર કહ્યાં તેમાં વેદકસમ્યક્ત્વ ગણુતાં પાંચ પ્રકારે સભ્યત્વ કહેવાય છે. તે વેદક સંખ્યત્વ મિથ્યાત્વ અને મિશ્ર એ બે પુંજને ક્ષય કર્યા બાદ ત્રીજા સમ્યકત્વ પુજના ક્ષયકાળના છેલ્લા સમયે છેલ્લા શુદ્ધ પરમાણુનાં વેદના વખતે હાય છે.
. પાંચે સમ્યકત્વને કાળઃ
अंतमुहुत्तोवसमो, छावलिय सासाण वेयगो समओ।
साहिय तित्तीसायर, खइओ दुगुणो खओवसमो ॥ २१ ॥ અર્થ–ઉપશમસમ્યક્ત્વને ઉત્કૃષ્ટ કાળ એક અંતમુહૂર્તને છે, સાસ્વાદનને છ આવલિકાને, વેદકને એક સમય, ક્ષાયિકનો મનુષ્યભવની સાથે કાંઈક અધિક તેત્રીશ સાગરોપમ અને ક્ષયે પશમને કાળ સાધિક છાસઠ સાગરેપમ છે. ક્ષપશમને તેટલે કાળ કેવી રીતે?
“તો વારે વિનવાણું, તિક શરૂ કરવા .
तह अइरेग नरभविय, नाणाजीवाण सव्वद्धा ॥" બે વાર વિજયાદિમાં અથવા ત્રણ વાર અય્યત દેવલેકમાં ગયેલાને છાસઠ સાગરોપમ થાય છે. તથા મનુષ્યભવનું આયુષ્ય જેટલું હોય તે અધિક થાય છે. તથા નાના પ્રકારના જીવોને આશ્રયિને સર્વકાળ ક્ષપશમસમકિત હોય છે.
સંસારમાં ભ્રમણ કરતા જીવ આ પાંચ સમ્યકૃત્વમાં ક્યું કર્યું સમ્યકત્વ કેટલી વાર પામે?
उकोसं सासायण, उपसमिया हुँति पंच वाराओ ।
वेयग खयग इकंसी, असंखवारा खओवसमो ॥ २२ ॥ અર્થ આખા સંસાર પરિભ્રમણમાં એક જીવને ઉત્કૃષ્ટથી સાસ્વાદ-સમ્યકત્વ અને ઉપશમસમ્યક્ત્વ પાંચ વાર હોઈ શકે છે તથા વેદકસમ્યફલ અને ક્ષાયિક સમ્યફરવા એક જ વાર પ્રાપ્ત થાય છે. તથા પશમ સમ્યક્ત્વ અસંખ્ય વાર પ્રાપ્ત થાય છે. કયા ગુણસ્થાનકે કયુ સમ્યક્ત્વ હોય ?
बीयगुणे सासाणो, तुरियाइसु अडिगार चउ चउसु । उवसमग खड्ग वेयगं, खाओवसमा कमा हुति ॥ २३ ॥ .
Page #92
--------------------------------------------------------------------------
________________
૭૩
અ—સાસ્વાદનસમ્યક્ત્વ ખીજા સાસ્વાદનગુણસ્થાને, ઉપશમસમ્યક્ત્વ ચારથી અગ્યારમા ઉપશાંતમાંહગુણસ્થાન સુધી, ક્ષાયિકસમ્યક્ત્વ ચાથાથી ચૌદમાં અયાગી કેવળી ગુણસ્થાન સુધી, વેકસમ્યક્ત્વ અને ક્ષયાપશમસમ્યક્ત્વ એ બે ચેાથા ગુણસ્થાનથી સાતમા અપ્રમત્તગુણસ્થાન સુધી હોય છે. ભાવાર્થ :-સાસ્વાદનસમ્યક્ત્વ
સભ્યશ્ર્વસ્તવ
ઉપશમસમ્યક્ત્વ
ક્ષાયિકસમ્યક્ત્વ
વેદકસમ્યક્ત્વ ક્ષયાપશમસમ્યક્ત્વ
૨ જે ગુણસ્થાને
૪ થી ૧૧ ગુણસ્થાને ( કુલ ૮ )
૪ થી ૧૪ ગુણસ્થાને (કુલ ૧૧ ) ૪ થી ૭ ગુણસ્થાને ( કુલ ૪) ૪ થી ૫ ગુણસ્થાને (કુલ ૪)
સમ્યક્ત્વ પામ્યા પછી દેશિવરત, સવવરિત અને ઉપશમશ્રેણિ તથા ક્ષપકશ્રેણિ કયારે પ્રાપ્ત થાય ?
“ સમ્મત્તશ્મિ ૩ રુદ્ધ, પહિયપુત્તળ સાવકો દુગ્ગા । ચોવસમસયાળ, સાયરસંવેંતરા કુંત્તિ ।।”
સમ્યક્ત્વ પામ્યા પછી અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિમાંથી એથી નવ પલ્યાપમ સુધીની સ્થિતિ આછી થાય ત્યારે દેશવિરતિ પ્રાપ્ત થાય છે વળી તેટલી સ્થિતિમાંથી પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ એછી થાય ત્યારે સર્વવિરતિ પ્રાપ્ત થાય છે અને તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ એછી થાય ત્યારે જીવ ક્ષપકશ્રેણ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ :-આવી રીતે દેવ અને મનુષ્ય ભવેામાં સમ્યક્ત્વથી જીવ ભ્રષ્ટ ન થયે હાય તા, બેમાંથી એક શ્રેણિ વિના એક ભવમાં સર્વ પામે છે કારણ કે સિદ્ધાંત'કારના મતે એક ભવમાં બે શ્રેણિ થાય નહિ. તીરાદિની આશાતનાનું ફળ –
“ તિસ્થયર્ વથળ મુત્ર, ગાયિ ગળતર મહિલ્ટીય । आसातो बहुसो, आणंतसंसारिओ होइ ॥
“ તીર્થકર, પ્રવચન, શ્રુત, આચાય, ગણધર અને મહર્ષિક એટલે તપ, સયમ અને શ્રુત સ ંબંધી સમૃદ્ધિવાળાની ઘણાં પ્રકારે આશાતના કરનાર જીવ અન તસ સારી થાય છે. ”
૧૦
આગમમાં કહેલા સમ્યક્ત્વના પ્રકારો –
" एगविह दुविह तिविहं, चउहा पंचविह दसविहं सम्मं । ારે જયારે, જીવનમમેરૢિ વા સમ્મ '
Page #93
--------------------------------------------------------------------------
________________
( ૭૪
પ્રકરણ રત્નાવલી જિનધર્મની શ્રદ્ધા, તે એક પ્રકારે, નિશ્ચયથી અને વ્યવહારથી બે પ્રકારે, કારક, રોચક ને દીપક અથવા ઉપશમ, ક્ષાયિક ને ક્ષયોપશમસમકિત ત્રણ પ્રકારે, ઉપશમ, ક્ષાયિક, ક્ષયે પશમ અને સાસ્વાદના ચાર પ્રકારે. ઉપશમ, ક્ષાયિક, ક્ષપશમ, સાસ્વાદન અને વેદક તે પાંચ પ્રકારે તથા દશ પ્રકારે પણ સમ્યકત્વ હોય છે, સમ્યકત્વના દશ પ્રકાર :-
" निसग्गुवएसरूई, आणरुई सुत्तबीयरुइमेव ।
अभिगमवित्थाररुई, किरियासंखेवधम्मरूई ॥". (૧) નિસર્ગરૂચિ, (૨) ઉપદેશરુચિ, (૩) આજ્ઞારૂચિ, (૪) સૂત્રરૂચિ, (૫) બીજરૂચિ, (૬) અભિગમરૂચિ, (૭) વિસ્તારરૂચિ, (૮) ક્રિયારૂચિ, (૯) સંક્ષેપરૂચિ, (૧૦) ધર્મચિ. દશ રૂચિનું સ્વરૂપઃ
"भूअत्थेणाहिगया, जीवाजीवा य पुनपावं च । सहसम्मइइ आसव, संवरो य रोएइ निसग्गो ॥ जो जिणदिट्टे भावे, चउबिहे सद्दहाइ सयमेव । ..
एमेव य नन्नहत्ति य, स निसग्गरुइ ति नायव्यो ॥" સત્ય અર્થથી જાણેલા જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર આદિ પદાર્થો પિતાની સન્મતિથી રૂચે તે નિસર્ગરૂચિ, જે જીવ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અથવા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ-એમ ચાર પ્રકારના જિનનિર્દિષ્ટ ભાવેને પોતાની મેળે શ્રદ્ધા કરે–આ એમ જ છે, અન્યથા નથી એમ સહે તે નિસર્ગરૂચિ સમતિ જાણવું.
छउमत्थेण जिणेण वा, उवएसरुइ ति नायव्वो ॥" જે જીવ આ જ જિનેન્દ્ર સિદ્ધાંત પદાર્થોને બીજા કેઈ છવાસ્થ અથવા સામાન્ય કેવળી વિગેરેનાં ઉપદેશથી શ્રદ્ધા કરે તે જીવ ઉપદેશરુચિ છે.
“રામ-લોસો મોહો, કનાળું વણ વવાય હો !
શા પોતો, વસ્તુ શાળા નામ ” જેના રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન એ સર્વ નાશ પામેલા છે. તે સત્ય જ બેલેએમ જાણી જેને જિનેશ્વરની આજ્ઞા રૂચેતે, આસારૂચિ.
"जो सुत्तमहिज्जतो, सुएण ओगाहई सम्मत्तं ।
अंगेण बाहिरेण व, सो सुत्तरुइ त्ति नायव्वो ॥" જે જીવ સૂત્રને ભણતે અગ્યાર અંગ અથવા અંગબાહા એટલે બાર ઉપાંગ વિગેરે શાસથી સમ્યકત્વને પામે, તે જીવ સૂત્રરૂચિ.
Page #94
--------------------------------------------------------------------------
________________
સમ્યકવસ્તવ
"एगेण अणेगाई, पयाई जो सरइ उ सम्मत्तं ।
उदए व तेलबिंदु, सो बीयरुइत्ति नायव्वो ॥ જે જીવ, ગુરુ આદિથી એકજીવાદિ પદ અથવા તેના અર્થ વિગેરે જાણીને અનેક પદેને જાણે અને તેથી સમ્યકત્વને પામે. જેમ જળમાં તેલનું બિંદુ પ્રસરે તેમ જેની બુદ્ધિ એક પદાર્થને જાણ ઘણું પદાર્થોમાં પ્રસરે, તે જીવ બીજરૂચિ.
___ "सो होइ अभिगमरूई, सुअनाणं जेण अत्थओ दिहें ।
રુવામંાઉં, પરૂત્ર રિવાળો ” “અગ્યાર અંગ, પ્રકીર્ણક પન્ના અને દૃષ્ટિવાદ એ સર્વ શ્રુતજ્ઞાન જેણે અર્થથી જાણ્યું હોય, તે અભિગમરૂચિ.
"दव्वाण सव्वभावा, सव्वपमाणेहि जस्स उवलद्धा ।
सव्वाहिं नयविहीहिं य, वित्थाररुइ त्ति नायव्वो ॥" જે જીવે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યના દ્રવ્ય, ગુણ, પર્યાય વિગેરે સર્વ ભાવે પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણે દ્વારા અને સાત નય અને સપ્તભંગી દ્વારા જાણ્યા હોય, તે જીવ વિસ્તારરૂચિ.
"दंसण नाण चरित्ते, तव विणए सच्च समिइ गुत्तीसु ।
जो किरिया भावरुई, सो खलु किरियाई नाम ॥" જે જીવ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ અને ગુપ્તિ એ સર્વને વિષે ક્રિયા કરવાની રૂચિવાળો હોય, તે જીવ ક્રિયારૂચિ.
अणभिगहियकुदिट्ठी, संखेवरुइ त्ति होइ नायव्यो ।
अविसारओ पवयणे, अणभिगहिओ अ सेसेसु ॥" જે અનભિગ્રહીત મિથ્યાદષ્ટિ હોય, પ્રવચન સિદ્ધાંતને વિષે અકુશળ હોય અને બીજા શાને વિષે આગ્રહ રહિત હય, તે સંક્ષેપરૂચિ.
"जो अस्थिकायधम्म, सुअधम्म खलु चरित्तधम्मं च ।
सदहइ जिणाभिहियं, सो धम्मरूइ त्ति नायव्वो ॥" જે જીવ જિનેશ્વરે કહેલા ધર્માસ્તિકાય વિગેરે પદાર્થોને, કૃતધર્મને અને ચારિત્ર ધર્મની શ્રદ્ધા કરે, તે ઘર્મરૂચિ. વિશુદ્ધ વ્યવહારથી સમ્યકત્વના સડસઠ ભેદ.
तिसुद्धि लिंग लक्खण, दूसण भूसण पभावगागारा ।
सद्दहण जयण भावण, ठाण विणय गुरुगुणाईयं ॥२४॥ અર્થ -ત્રણ શુદ્ધિ, ત્રણ લિંગ, પાંચ લક્ષણ, પાંચ કૂષણ, પાંચ ભૂષણ, આઠ પ્રભાવક, છ આગાર, ચાર સદ્હણ, છ જ્યણ, છ ભાવના, છ સ્થાન, દશ વિનય.
Page #95
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી ભાવાર્થત્રણ શુદ્ધિ-(૧) મનશુદ્ધિ, (૨) વચનશુદ્ધિ અને (૩) કાયશુદ્ધિ. ત્રણ લિંગ-(૧) ધર્મશ્રવણની ઈચ્છા, (૨) ધર્મરાગ, (૩) દેવ-ગુરુની વૈયાવચ્ચ. પાંચ લક્ષણ-(૧) ઉપશમ, (૨) સંવેગ, (૩) નિર્વેદ, (૪) અનુકંપા, (૫) આસ્તિક્ય. પાંચ દૂષણ-(૧) શંકા, (૨) કાંક્ષા, (૩) વિચિકિત્સા, (૪) મિથ્યાત્વીની પ્રશંસા,
(૫) મિથ્યાત્વને પરિચય. પાંચ ભૂષણ-(૧) જિનશાસનમાં કુશળતા, (૨) શાસનની પ્રભાવના, (૩) તીર્થસેવા,
(૪) ધર્મમાં નિશ્ચળતા, (૫) શુદ્ધ દેવ-ગુરુની ભક્તિ. આઠ પ્રભાવક-(૧) શાસ્ત્રપારગામી, (૨) અપૂર્વ ધર્મોપદેશક, (૩) પરવાદીને નિરૂત્તર
કરનાર, (૪) નૈમિત્તિક, (૫) તપસ્વી, (૬) મંત્ર અને વિદ્યામાં પ્રવીણ,
(૭) સિદ્ધિ સંપન્ન, (૮) શ્રેષ્ઠ કાવ્ય રચનાર. છ આગાર-(૧) રાજાભિયોગ, (૨) ગણુભિયોગ, (૩) બલાભિયોગ, (૪) દેવાભિાગ,
(૫) કાંતારવૃત્તિ, (૬) ગુરુનિગ્રહ. ચાર સહ/-(૧) પરમાર્થ સંસ્તવ, (૨) પરમાર્થ જ્ઞાનીની સેવા, (૩) કુગુરુનો
ત્યાગ, (૪) કુદર્શનને ત્યાગ. છે જયણ-(૧) પરતીર્થિકાદિને વંદન કરવું, (૨) તેમને નમસ્કાર કરવા, (૩) તેમને
પાત્ર બુદ્ધિએ એક વાર દાન આપવું, (૪) વારંવાર દાન આપવું, (૫) તેમની
સાથે આલાપ-એક વાર બોલવું, (૬) સંલાપ-વારંવાર બોલવું એનું વર્જન. છ ભાવના-(૧) સમકિત ધર્મવૃક્ષનું મૂળ છે, (૨) ધર્મરૂપ નગરનું દ્વાર છે. (૩)
ધર્મરૂપ મહેલને પામે છે. (૪) ધર્મને આધાર છે. (૫) ધર્મનું ભાજન
છે (૬) ધર્મનું નિધાન છે. આ પ્રમાણે ભાવવું તે ભાવના. છ સ્થાન-(૧) જીવ છે, (૨) જીવ નિત્ય છે, (૩) જીવ કર્મને કર્તા છે, (૪) જીવ
પિતાને કરેલ કર્મને ભક્તા છે, (૫) જીવ મેક્ષ પામે છે, (૬) જીવને , મેક્ષ પામવાના ઉપાય પણ છે. આ પ્રમાણે. નિરધાર કરે તે છ સ્થાન જાણવા. દશ પ્રકારને વિનય-(૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) જિનચૈત્ય, (૪) સિદ્ધાંત,
(૫) યતિધર્મ, (૬) સાધુ, (૭) આચાર્ય, (૮) ઉપાધ્યાય, (૯) પ્રવચન-સંઘ
(૧૦) સમ્યકત્વ. આ દશ વિનયના રવરૂપ જાણવા. ગ્રંથ સમાપ્તિનું અંતિમ મંગળ
वित्थारं तुह समया, सया सरंताण भव्वजीवाणं । - सामिय तुहप्पसाया, हवेउ संमतसंपत्ति ॥ २५ ।। હે સ્વામી! તમારા સિદ્ધાંતના સર્વદા વિસ્તારનું સ્મરણ કરતા એવા ભવ્ય જીને તમારા પ્રસાદથી સમ્મહત્વની પ્રાપ્તિ થાઓ.
Page #96
--------------------------------------------------------------------------
________________
.
સમ્યકત્વના ૬૭ ભેદ
ત્રણ શુદ્ધિ
|
૧ મનશુદ્ધિ
|
૨ વચનશુદ્ધિ
૩ કાંયશુદ્ધિ
સમ્યફવ સ્તવ
ત્રણ લિંગ
૧ ધર્મશ્રવણની ઈરછ
૨ ધમ૨ાગ
૩ દેવગુરુની વૈયાવરય
પાંચ લક્ષણ
I ! ૧ ઉપશમ
| ૨ સંગ
| ૩ નિવેદ | ૪ અનુકંપા ૩ વિચિકિત્સા |
- ૪ મિથ્યાત્વીની - પ્રશંસા
| ૫ આસ્તિક ૫ મિશ્યાવીને
પરિચય
પાંચ દૂષણ
૧ શંકા
| ૨ કાંક્ષા
(
|| ૧ જિનશાસનમાં | ૨ શાસનની
કુશળતા | પ્રભાવના
૩ તીર્થ સેવા | |
પાંચ ભૂષણ
૪ ધર્મમાં– નિશ્ચળતા
પ શુદ્ધ દેવમુની
ભક્તિ
આઠ પ્રભાવક
| આપ ૧ શાત્ર- | ૨ અપૂર્વ
| ૩ પરવાદીને
. | નિરૂત્તરપારગામી | ધર્મોપદેશક
કરનાર | ૧ રાજાભિયોગ | ૨ ગણાભિગ
૪ નૈમિત્તિક [ પ તપસ્વી | ૬ મંત્ર-વિદ્યામાં | ૭ સિદ્ધિ | ૮ શ્રેષ્ઠકાવ્ય
પ્રવીણ
| રચનાર
|
સંપન્ન
છ
૩ બલાભિગ | ૪ દેવાભિયોગ | ૫ કાંતારવૃત્તિ | ૬ ગુસનિગ્રહ
આગાર
ચાર સÉહણ
૩ કુને ત્યાગ | ૪ કુદર્શનનો ત્યાગ
| પરમાથી સસ્તવ | ૨ પરમાર્થ જ્ઞાનીની સેવા | ૧ પરતીથિકાદિકને | ૨ તમને નમસ્કાર! 3: કાક વંદન કરવું
એક વાર દાન કરવા
૪ વારંવાર દાન | ૫ તેમની સાથે | ૬ સલાપ
આપવું T આલાપ
જયણું
આપવું
૫ ધર્મનું
ભાજન
૬ ધર્મનું નિધાન
ભાવના
દ્વારા
૧ સમકિત ધમવૃક્ષનું
મૂળ છે. - ૧ જીવ
છે.
૨ ધર્મરૂપ નગરનું | ૩ ધર્મરૂપ મહેલને | ૪ ધમને- |
પાયે
આધાર ૨ જીવ ૩ જીવ
૪ જીવ કમને નિત્ય છે.
કર્મને કર્તા છે. | જોક્તા છે
૫ મેક્ષ
૬ મોક્ષને
ઉપાય છે.
દશ વિનય |અહિત | સિદ્ધ | જિનીય સિદ્ધાંત | તિધામ | .
1 વતિધમ | સાધુ | આચાય | G
|
૯
૧૦
|
ও
પ્રવચન |
સમ્યકત્વ
Page #97
--------------------------------------------------------------------------
________________
કાસ્થિતિ
આ પ્રકરણુ એક સ્તાત્રરૂપ છે. આ સ્તાત્રના કર્તા પૂજ્ય કુલમંડનસૂરિ મહારાજે પરમાત્માની સ્તવના દ્વારા જ એક જીવ કેવી રીતે અવ્યવહાર રાશિમાંથી વ્યવહારરાશિમાં આવે છે, ત્યાંથી એકેન્દ્રિય આદિમાં કેટલી વાર કેટલા સમય માટે રહે છે, ફરી કેવી રીતે વિકાસ કરીને વિકલેન્દ્રિય આદિમાં જાય અને ત્યાં કેટલા કાળ ભમે, તે સ જણાવીને આગળ પંચેન્દ્રિયમાં કઈ કઈ ગતિમાં કેટલા સમય રહે છે તે જણાવેલ છે.
પછી ભવસ‘વેદ એટલે જે ભવમાં છે તે ભવમાંથી ખીજા ભવમાં જઈને અથવા તે જ ભવમાં રહીને કરી અન્યત્ર ભમીને ફરી યથાસંભવ તે જ ભવમાં કયારે આવે તે વિજ્ઞપ્તિપૂ^ક જણાવેલ છે.
આ રીતે દરેક ગતિમાંથી વિકાસ પામતા પામતા ભવથી ઉદ્દિગ્ન બનેલા એવા મને આપનું ન આપે. દર્શનની માંગણીપૂર્વક ભવભ્રમણનુ સ્વરૂ૫ ૨૪ શ્લેાકમાં ખૂબ જ સુંદર રીતે સમજાવેલ છે.
वर्धमान जिनं नत्वा, यथाभूतार्थदेशकम् ।.
कुर्वे काय स्थितिस्तोत्रे, कियदर्थप्रकाशकम् ॥
અ—યથા તત્ત્વના ઉપદેશ કરનાર શ્રી વ માનસ્વામીને નમસ્કાર કરીને આ કાયસ્થિતિ નામના સ્ટેાત્રમાં કેટલાક અર્થાના પ્રકાશ કરૂ' છું.
जह तुह दंसणरहिओ, कायठिई भीसणे भवारणे ।
મમિત્રો મનમયમનળ, નિર્નિર્! તદ્દવિત્રવિલ્સામિ ॥ ? । અ—હૈ જિનેન્દ્ર ! સૌંસારના ભયના નાશ કરનાર તમારા દર્શન રહિત એવા હું આ કાયસ્થિતિ દ્વારા જે પ્રમાણે ભયંકર સંસારરૂપ અટવીમાં ભટકયો છું, તે પ્રમાણે તમને વિનંતી કરૂ છું.
अन्त्रहारियमज्झे, भमिऊण अनंतपुग्गलपरट्टे ।
દૂ વિ વવદારાસિં, સંવત્તો નાહ! તથવિય ॥ ૨ ॥
અ—હે નાથ ! હું અવ્યવહારરાશિમાં અનંતપુદ્દગલપરાવતા સુધી ભ્રમણ કરીને ભવિતવ્યતાના ચાગે વ્યવહારરાશિમાં આવ્યા. ત્યાં પણ ચિરકાળ ભ્રમણ કર્યું.
ભાવાર્થ :–સસારમાં જીવા એ પ્રકારના છે. (૧) સાંવ્યવહારિક, (૨) અસાંવ્યવહારિક
Page #98
--------------------------------------------------------------------------
________________
કાયસ્થિતિ - સાંવ્યવહારિક-જેઓ અનાદિ નિગોદની અવસ્થામાંથી બહાર નીકળીને પૃથ્વીકાયાદિમાં આવેલા છે. તેઓ દુનિયામાં દષ્ટિમાર્ગમાં આવતા હોવાથી પૃથ્વી આદિ વ્યવહારને પામ્યા, માટે તેઓ સાંવ્યવહારિક કહેવાય છે. જો કે તેઓ ફરીથી પણ નિગોદમાં જાય છે, તે પણ તેઓ વ્યવહારરાશિમાં આવેલા હોવાથી સાંવ્યવહારિક જ કહેવાય છે.
અસાંવ્યવહારિક –જેઓ અનાદિ કાળથી નિગોદાવસ્થામાં જ રહેલા છે તે કઈ વાર પણ વ્યવહારમાર્ગમાં અવેલા નહીં હોવાથી અસાંવ્યવહારિક કહેવાય છે.
અસાંવ્યવહારિક અનાદિ નિગોદ જીવરાશિમાં જીવ અનાદિકાળ રહ્યો, તેથી અનંતા પુદગલ પરાવર્ત સુધી ત્યાં રહીને જેમ પર્વતની નદીમાં રહેલે પાષાણ કેટલાક કાળે ગોળ અને લીસે થાય છે તેમ તેવા પ્રકારની ભવિતવ્યતાના વેગે, પૃથ્વી આદિ વ્યવહારરાશિમાં જીવ આવ્યા. વ્યવહારરાશિ ભ્રમણ કાળ –
उकोसं तिरियगई, असंनि एगिदि वण नपुंसेसु । ___ भमिओ आवलिय असंखभागसम-पुग्गलपरट्टा ॥ ३ ॥
અથ–તિર્યંચગતિમાં, અસંજ્ઞીમાં, એકે દ્રિયમાં, સૂકમ બાદર નિગોદ અને પ્રત્યેક એ ત્રણ જાતિની વનસ્પતિકાયમાં તથા નપુંસકપણુમાં ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમાં ભાગનો સમય જેટલા થાય, તેટલા પુદગલપરાવર્ત સુધી હું ભમ્ય.
सामन्नं सुहमत्ते, ओसप्पिणिओ असंखलोगसमा ।
भमिओ तह पिहु सुहुमे, पुढवीजल जलण पवण वणे ॥ ४ ॥ અથ:- સૂકમપણમાં એઘથી અસંખ્ય લેકાકાશના પ્રદેશ જેટલી અવસર્પિણી સુધી હું ભમ્યો. તે જ પ્રકારે–તેટલે જ કાળ સૂક્ષમ પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયમાં પ્રત્યેકમાં પણ ભમે. | ભાવાર્થ:- અસંખ્યાત લેકાકાશના જેટલા પ્રદેશો થાય તેટલી અવસર્પિણી સુધી જીવ સૂમ પૃથ્યાદિમાં ભમે છે.
ओहेण वायरत्ते, तह बायरवणस्सईसु ताउ पुणो ।
अंगुलअसंखभागे, दोसड्ढ परट्टय निगोए ॥ ५ ॥ અથ – ઓઘથી બાદરપણુમાં તથા બાદરવનસ્પતિકાયમાં અંગુલના અસંખ્ય ભાગમાં રહેલા આકાશપ્રદેશ પ્રમાણ અવસર્પિણી સુધી હું ભમ્ય તથા નિગોદમાં અઢી પુદગલપરાવર્તન સુધી હું ભમે.
Page #99
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી | ભાવાર્થ - વ્યવહારરાશિમાં આવ્યા પછી ફરી જે નિગોદમાં જીવ જાય, તે સામાન્યથી સૂથમ અને બાદરનિગદમાં અઢી પુદ્ગલપરાવર્તકાળ ભમે છે.
बायर पुढवी जल जलण, पवण पत्तेयवण निगोएसु । ___ सत्तरि कोडाकोडी, अयराणं नाह ! भमिओ हं ॥ ६ ॥
અર્થ – વળી હે નાથ ! બાદર પૃથ્વીકાય, અષ્કાય, અગ્નિકાય, વાયુકાય, પ્રત્યેક વનસ્પતિકાય અને સાધારણ વનસ્પતિ કાયરૂપ, બાદરનિગદમાં સીત્તેર કડાકડિ સાગરેપમ સુધી ભમે.
ભાવાર્થ – આ પ્રત્યેકમાં જીવે ફરી ફરીને ઉત્કૃષ્ટથી સીત્તેર–કડાકડી સાગરોપમ કાળ સુધી ઉત્પન્ન થઈ શકે છે.
संखिज्जवाससहसे, वितिचरिंदीसु ओहओ अ तहा ।
पज्जत्तबायरेगि-दिभूजलानिलपरित्तेसु ॥७॥ અર્થ - ઓઘથી બેઈદ્રિય, તે ઈંદ્રિય અને ચઉરિંદ્રિયપણામાં હું સંખ્યાતા હજારવર્ષો સુધી ભયે તથા પર્યાપ્ત બાદર એકેદ્રિય પૃથ્વીકાય, અપ કાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં પણ સંખ્યાતા હજાર વર્ષો સુધી હું ભમે.
बायरपजग्गि बितिचउरिदिसु संखदिणवामदिणमासा ।
संखिज्जवासअहिआ, तसेसु दो सागरसहस्सा ॥८॥ અર્થ:- બાઇર પર્યાપ્ત અગ્નિકાય તથા પર્યાપ્ત બેઈદ્રિય, તેઇદ્રિય, ચઉરિંદ્રિયમાં અનુક્રમે સંખ્યાતા દિવસ, સંખ્યાતા વર્ષ, સંખ્યાતા દિવસ અને સંખ્યાતા માસ ભમ્યો. ત્રસકાયમાં ઉત્કૃષ્ટથી સંખ્યાતાવર્ષ અધિક બે હજાર સાગરેપમ ભ. | ભાવાર્થ- બાદર પર્યાપ્ત અગ્નિકાયમાં સંખ્યાતા અહેરાવ, બેઈદ્રિયમાં સંખ્યાતા વર્ષ, તેઇઢિયમાં સંખ્યાતા દિવસ, ચઉરિંદ્રિયમાં સંખ્યાતા માસ ઉત્કૃષ્ટથી જીવ ભમ્યો છે.
अयर सहस्स अहियं, पणिदिसु ति तीस अयर सुरनरए ।
सनिसु तह पुरिसेसुं अयरसयपुहुत्तमब्भहियं ॥९॥ અર્થ – પંચંદ્રિયમાં સંખ્યાતાવર્ષ અધિક એક હજાર સાગરેપમ તથા દેવગતિ અને નરકગતિમાં તેત્રીશ સાગરોપમ, સંજ્ઞીપંચેદ્રિયમાં અને પુરૂષદમાં બસેથી નવસે. સાગરોપમથી કાંઈક અધિક ભ.
गब्भयतिरियनरेसु य, पल्लतिगं सत्तपुव्वकोडीओ।
दसहिय पलियसयं, थीसु पुचकोडिपुहुत्तजुअं ॥१०॥ અર્થ – ગર્ભજતિર્યંચ અને મનુષ્યમાં ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ અને સાત કરેંડ પૂર્વ ભ. તથા સ્ત્રીવેદમાં એકસે ને દશ પત્યે પમ, તથા બેથી નવ કરોડ, મૂર્વ ભમે.
Page #100
--------------------------------------------------------------------------
________________
કાયસ્થિતિ
ભાવાર્થ- ગર્ભજ તિર્યંચ અને મનુષ્યમાં ઉત્કૃષ્ટથી ત્રણ પપમ અને સાત કરોડ પૂર્વની કાયસ્થિતિ જાણવી. તે આ રીતે કરેડ પૂર્વ વર્ષના આયુષ્યવાળા પચંદ્રિય તિર્યંચ કરોડ પૂર્વ વર્ષના આયુષ્યવાળા પચેંદ્રિય તિર્યંચમાં ફરી ફરીને ઉત્પન્ન થાય, તે ઉત્કૃષ્ટથી સાત વાર ઉત્પન્ન થાય અને જે આઠમી વાર પણ તેમાં જ ઉત્પન્ન થાય, તે અવશ્ય અસંખ્યાતા વર્ષને આયુષ્યવાળા યુગલિક તિર્યંચને વિષે ઉત્પન્ન થાય. તે અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળામાં ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું આયુષ્ય છે. તેથી ઉપર કહેલું કાયસ્થિતિનું પ્રમાણ યોગ્ય જ છે. એ જ પ્રમાણે મનુષ્યમાં પણ જાણવું.
તથા સ્ત્રીવેદમાં ઉત્કૃષ્ટથી એકસે દશ પાપમ અને બેથી નવકરોડ પૂર્વની કાયસ્થિતિ કહી છે તે આ પ્રમાણે – કેઈ જીવ કોડ પૂર્વના આયુષ્યવાળા સ્ત્રીપણુમાં ઉપરાઉપર પાંચ કે છ ભવ કરીને ઈશાન દેવલોકમાં પંચાવન પલ્યોપમની ઉત્કૃષ્ટ આયુષ્યવાળી અપરિગ્રહીતા દેવીમાં ઉત્પન્ન થાય, પછી ત્યાંથી ચ્યવને ફરીથી કેડ પૂર્વ વર્ષના આયુષ્યવાળી મનુષ્યની સ્ત્રીમાં અથવા તિર્યંચની સ્ત્રીમાં સ્ત્રીપણે ઉત્પન્ન થાય. ત્યાંથી પાછા ઈશાન દેવલોકમાં પ્રથમની જેમ પંચાવન પલ્યોપમના આયુષ્યમાં ઉત્પન્ન થાય. તે ત્યાંથી ઍવીને પછી અવશ્ય બીજા વેદમાં જાય છે, તેથી પૂર્વે કહેલું પ્રમાણ બરાબર છે.
इत्थिनपुंसे समओ, जहन्नु अंतोमुहुत्त सेसेसु ।
अपजे उकोसं पि य, पजसुहुमे थूलणंतेऽवि ॥ ११ ॥ અર્થ – સ્ત્રીવેદ તથા નપુંસકવેદમાં જઘન્ય કાયસ્થિતિ એક સમયની છે. તે સિવાયના દેવ અને નારકીને વજીને શેષ મનુષ્ય તથા તિર્યંચની જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્તની છે તથા પર્યાપ્ત સૂમિમાં અને બાદર નિગોદમાં પણ અંતમુહૂર્તની જઘન્ય કાયસ્થિતિ જાણવી. ભવસંવેધ –
विन्नता कायठिई, कालओ नाह ! जह भमिय पुव्वा ।
भवसंवेहेणिन्हिं तु, विन्नविस्सामि सामिपुरो ॥१२ ।। અર્થ:- હે નાથ! જે રીતે પૂર્વે ભમે તે રીતે કાળને આશ્રયીને મેં કાયસ્થિતિની વિજ્ઞપ્તિ કરી હવે સ્વામીની પાસે ભવસંવેધ એટલે વિવક્ષિત ભવથી બીજા ભવમાં જઈને અથવા તુલ્ય ભવમાં રહીને ફરીથી પણ યથાસંભવ તે જ ભવમાં ઉત્પન્ન થવું તે ભવસંવેધ કહેવાય તે હું આપની પાસે વિજ્ઞપ્તિ કરીશ.
परभवतब्भवआउं, लहुगुरुचउभंगि सन्निनरतिरिओ । નથઇને વોલ, ફાં મારું કમરે શરૂ
Page #101
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી અથ–પરભવ અને વિવક્ષિતભવના જઘન્ય અને ઉત્કૃષ્ટથી ચાર ભાંગા થાય છે. તે ચારે ભાગે વિચારતાં સંજ્ઞી મનુષ્ય અને તિર્યંચ પહેલી જ નરકમાં ઉત્કૃષ્ટથી એકાંતર આઠ ભવ ભ્રમણ કરે છે.
ભાવાર્થ-ચતુર્ભગી આ પ્રમાણે - ૧ આ ભવમાં ઉત્કૃષ્ટ આયુષ્ય અને પરભવમાં પણ ઉત્કૃષ્ટ આયુષ્ય. ૨ આ ભવનું ઉત્કૃષ્ટ અને પરભવનું જઘન્ય. ૩ આ ભવનું જઘન્ય અને પરભવનું ઉત્કૃષ્ટ ૪ આ ભવનું જધન્ય અને પરભવનું પણ જઘન્ય.
સંજ્ઞી મનુષ્ય તથા તિર્યંચ પહેલી છ નરકમાં ઉત્કૃષ્ટથી એકાંતર આંઠ ભવ સુધી ભ્રમણ કરે છે, તે આ પ્રમાણે-કેઈ સંજ્ઞીપંચેન્દ્રિય મનુષ્ય કે તિર્યંચ સાતમી નરક સિવાય પ્રથમની છ માં કોઈ એક નરકમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી નીકળીને પાછો મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યાંથી ફરીને નરકમાં જાય. એ પ્રમાણે એકાંતર આઠ ભવ કરે છે. પછી નવમે ભવે તે અવશ્ય બીજા ભવમાં ઉત્પન્ન થાય છે. (જઘન્યથી તે બે જ ભવ કરે છે.)
માનવાનો વિ શ ચરમવES ૬ વત્રા..
સ સરમી તિળિો, પણ પુનામુ ય તિ | ૪ | અર્થ—ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક તથા સૌધર્માદિક આઠ દેવલોકમાં એકાંતર ભવભ્રમણ કરતા મનુષ્ય અને તિર્યંચે ઉત્કૃષ્ટથી આઠ ભવ કરે છે અને જઘન્ય બે ભવ કરે છે. સાતમી નરકમાં એકાંતરે ભવભ્રમણ કરતા તિર્યંચે ઉત્કૃષ્ટથી, સાત ભવ કરે છે. પૂર્ણ આયુષ્ય પાંચ ભવ કરે છે અને જઘન્ય ત્રણ ભવ કરે છે. મનુષ્યને સાતમી નરકમાં બે જ ભવ થાય છે. | ભાવાર્થ-સાતમી નરકમાં ઉત્કૃષ્ટ સાત ભવ આ પ્રમાણે - (૧) જેમ કેઈક્રેડપૂર્વના આયુષ્યવાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચ. (૨) સાતમી નરકમાં જઘન્ય આયુષ્યપણે ઉત્પન્ન થાય, (૩) ત્યાંથી નીકળીને તિર્યંચમાં આવે, (૪) ત્યાંથી ફરીને સાતમી નરકમાં જાય, (૫) ત્યાંથી ફરી તિર્યંચમાં આવે, (૬) ત્યાંથી ફરીને સાતમીમાં જાય, (૭) ત્યાંથી પાછો તિર્યંચમાં ઉત્પન્ન થાય,
Page #102
--------------------------------------------------------------------------
________________
કાયસ્થિતિ .
ત્યાંથી મરીને તેને સાતમી પૃથ્વીમાં જવાને અસંભવ છે તેથી સાત જ ભ થાય છે. સાતમી નરકમાં એકાંતર ઉત્પન્ન થતા તિર્યંચને સમગ્ર કાળ છાસઠ સાગરોપમ અને
ચાર કરોડ પૂર્વ જેટલું છે. પૂર્ણ આયુષ્ય પાંચ ભવઃ
, તિર્યંચ છવ તેત્રીશ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સાતમી પૃથ્વીના નારકીઓમાં પૂર્ણ આયુષ્ય ઉત્પન્ન થાય તો તે ઉત્કૃષ્ટથી બે વાર નારકીમાં અને ત્રણ વાર તિર્યચમાં ઉત્પન્ન થાય એમ પાંચ ભવ કરે છે. જઘન્ય ત્રણ ભવ –'
એક ભવ નરકમાં અને બે ભવ તિર્યંચમાં એમ ત્રણ ભવ જ થાય છે. મનુષ્યને જઘન્ય અને ઉત્કૃષ્ટથી બે જ ભવ:
મનુષ્યને સાતમી નરકમાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ બે જ ભવ થાય છે, કેમકે સાતમી પૃથ્વીમાંથી નીકળીને તે અવશ્ય તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે, મનુષ્ય થતું નથી.
. गेविजाण य चउगे, सग पणणूतरचउक्कि ति जहन्न । - पजनरो ति सवढे, दुहा दुभव तमतमाइ पुणो ॥ १५ ॥
અર્થ–પર્યાપ્ત સંસી મનુષ્ય શૈવેયકમાં અને આનતાદિ ચાર દેવલોકમાં એકાંતર ગમન કરે તે ઉત્કૃષ્ટથી સાત ભવ કરે છે. તથા ચાર અનુત્તર વિમાનમાં એકાંતર ગમન કરે તે ઉત્કૃષ્ટથી પાંચ ભવ કરે છે. જઘન્યથી ત્રણ ભવ કરે છે તથા સર્વાર્થસિદ્ધમાં મનુષ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટથી ત્રણ ભવ જ કરે છે તથા તમસ્તમા નામની સાતમી નરકપૃથ્વીમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ મનુષ્ય બે ભવ જ કરે છે.
ભાવાર્થ –મનુષ્યના શ્રેયકમાં અને આનતાદિમાં સાત ભવ આ પ્રમાણે :
જેમ કેઈ મનુષ્ય આનતાદિમાં ઉત્પન્ન થયે, ત્યાંથી ચ્યવીને મનુષ્ય થયે, ફરી આનતાદિમાં ગયે, એ રીતે ત્રણવાર દેવલોકમાં અને ચાર વાર મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ચાર અનુત્તર વિમાનમાં પાંચ ભવ આ પ્રમાણે -
તેમાં પહેલે, મધ્ય અને છેલ્લે એમ ત્રણ ભવ મનુષ્યના, વચ્ચે બે ભવ વિજયાદિના એમ પાંચ ભવ કરે છે. જઘન્યથી ત્રણ ભવ આ પ્રમાણે - | નવ વૈવેયક, ચાર કલ્પ અને ચાર અનુત્તરમાં મનુષ્ય જઘન્યથી ત્રણ ભવ કરે છે. (ચાર ક૯૫૪-૮-૯-૧૦-૧૧ મા દેવલોકમાં) સર્વાર્થસિદ્ધમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ ત્રણ ભવઃ
કેમકે સર્વાર્થસિદ્ધમાંથી આવેલ મનુષ્ય અવશ્ય સિદ્ધિમાં જ જાય છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી સાતમી નરક પૃથ્વીમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ બે ભવ –
તમસ્તમા નામની સાતમી નરક પૃથ્વીમાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ મનુષ્ય બે ભવ જ કરે છે.
दुह जुगलितिरिमणुआ, दुभवा भवणवणजोइकप्पदुगे ।
रयणप्पहभवणवणे, दुह दुभव असन्नि पज्जतिरिओ ॥ १६ ॥ અર્થ–યુગલિક તિર્યંચ અને મનુષ્ય, ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને પહેલા બે કલ્પોમાં ઉત્કૃષ્ટથી અને જધન્યથી બે જ ભવ કરે છે. રત્નપ્રભાનરમાં અને ભવન પતિ તથા વ્યંતરમાં પર્યાપ્ત અસંશી તિર્યંચ ઉત્પન્ન થાય, તે પણ જેઘન્ય અને ઉત્કૃષ્ટથી બે ભવ જ કરે છે, કેમકે ત્યાંથી નીકળેલા અસંશી તિર્યંચ થતા નથી.
ભાવાર્થ-યુગલિકે ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને પહેલા બે કમાં ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી તથા જઘન્યથી બે જ ભવ કરે છે.
પર્યાપ્ત અસંજ્ઞી તિર્યચ, રતનપ્રભા નરકમાં, ભવનપતિ તથા વ્યંતરમાં ઉત્પન્ન થાય છે તે પણ જઘન્ય અને ઉત્કૃષ્ટથી બે ભવ જ કરે છે.
पज्जसन्नितिरिनरेसु य, सहसारंता सुरा य छन्निरया ।
अड भव सत्तमनिरया, तिरिए छ भव. चंउ पुन्नाऊ ॥ १७ ॥ અર્થ:-પર્યાપ્તસંજ્ઞી તિર્યંચ અને મનુષ્યમાં એકાંતરે ઉત્પન્ન થતા ભવનપતિ, વ્યંતર, તિષ્ક તથા પ્રથમના આઠ કલ્પના દેવ અને છ પૃથ્વીના નારકીઓ ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે તથા જઘન્ય આયુષ્યવાળા સાતમી પૃથ્વીના નારકીઓ પર્યાપ્ત સંસી તિર્યંચમાં એકાંતરે છ ભવ કરે છે અને ઉત્કૃષ્ટ આયુષ્યવાળા સાતમી પૃથ્વીના નારકે પિતાના ભવથી આરંભીને ચાર ભવ જ પર્યાપ્ત સંજ્ઞાતિર્યંચમાં એકાંતરે કરે છે, તેથી અધિક ભવ કરે નહીં.
ભાવાર્થ -પર્યાપ્ત સંશોતિર્યંચ અને મનુષ્યમાં ઉત્કૃષ્ટા આઠ ભવ આ પ્રમાણે -
જેમ કેઈ ઉપરોક્ત ભવન પત્યાદિમાંથી ચ્યવીને એકાંતરે ચાર વાર પર્યાપ્ત સંસી મનુષ્ય થાય છે. એ રીતે આઠ ભવ કર્યા પછી તે ભવનપત્યાદિમાં ઉત્પન્ન થતા નથી. એ જ પ્રમાણે તિર્યંચમાં પણ સમજવું.
પર્યાપ્ત સંસી તિર્યંચમાં સાતમી નરકનાં જઘન્ય આયુષ્યવાળા છે, એકાંતરે છ ભવ, આ પ્રમાણે -
એકાંતરે પર્યાપ્ત સંસી તિર્યંચમાં ઉત્પન્ન થતા સાતમી પૃથ્વીના નારકીને એથી વાર સાતમી પૃથ્વીમાં ઉત્પન્ન થવાનો અસંભવ છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
મ
કાસ્થિતિ
પૂર્ણ આયુષ્યવાળા સાતમી નારકના જીવાના ૩ ભવ
આ પ્રમાણે :
૩૩ સાગરોપમ આયુષ્યવાળા સાતમી પૃથ્વીના નારકી પોતાના નારકીના ભવથી આરંભીને ચાર ભવ સુધી જ પર્યાપ્તસંગી તિય ́ચમાં એકાંતરે ભ્રમણ કરે છે. (૧) ૩૩ સાગરાપમના નારકીના ભવ, (૨) પર્યાપ્તસ`ની તિય‘ચના ભવ, (૩) ૩૩ સાગરાપમનેા નારકીના ભવ, (૪) પર્યાપ્તસ ની તિય "ચના ભવ.
पज्जसन्निनरे छ भवा, गेविज्जाण य चउक्कदेवा य ।
चरणुत्तरा च भवा, दुजहन्न दुहावि दु सवट्ठा ॥ १८ ॥
અત્રૈવેયક અને આનતાદિ ચાર દેવલાકના દેવા પેાતાના ભવથી આર‘ભીને પર્યાપ્તસંજ્ઞી મનુષ્યમાં એકાંતરે ઉત્કૃષ્ટા છ ભવ કરે છે. તથા ચાર અનુત્તર વિમાનવાસી દેવા પેાતાના ભવથી આર.ભીને પર્યાપ્તસંજ્ઞી મનુષ્યમાં એકાંતરે ઉત્કૃષ્ટા ચાર ભવ કરે છે, જઘન્યથી બે ભવ કરે છે તથા સર્વાસિદ્ધના દેવતાઓ પર્યાપ્તસ`જ્ઞી મનુષ્યમાં ઉત્પત્તિને આશ્રયીને જધન્યથી તથા ઉત્કૃષ્ટથી પણ એ ભવ જ કરે છે.
ભાવાથ :-જૈવેયક અને આનત, પ્રાણત, આરણુ, અચ્યુતના દેવા મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે અને એક દેવના ભવ એક મનુષ્યના ભત્ર એમ એકાંતરે ઉત્કૃષ્ટા છ ભવ કરે. ચાર અનુત્તર વિમાનવાસી દેવાના ઉત્કૃષ્ટા ૪ ભવઃ
એક દેવના ભવ, એક મનુષ્યના ભવ, એક દેવના ભવ અને એક મનુષ્યના ભવ પછી મેાક્ષમાં જાય.
જઘન્યથી એ ભવ –
નવ ત્રૈવેયક, ચાર આનતાદિ અને ચાર અનુત્તરવાસી દેવા પર્યાપ્તસંજ્ઞી મનુષ્યમાં જઘન્ય એ ભવ જ કરે છે.
સર્વાર્થ સિદ્ધના દેવતાએ જઘન્ય ઉત્કૃષ્ટથી એ જ ભવ –
સર્વાસિદ્ધના દેવા એકાવતારી હાવાથી એક દેવના ભવ અને એક મનુષ્યના ભવ કરી મેાક્ષમાં જાય છે.
भूजलवणेसु दुभवा, दुहा वि भवणवणजोइस दुकप्पा |
अमिआउतिरिनरे तह, मिह सन्नियरतिरिसन्निनरा ॥ १९ ॥
અર્થ :-ભવનપતિ, વ્યંતર, ચૈાતિષ્ઠ અને સૌધર્મ તથા ઇશાન દેવલાના દેવા પૃથ્વી, જલ અને પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય તેા જઘન્ય તથા ઉત્કૃષ્ટથી બે ભવ જ કરે છે, તથા સંજ્ઞી અને અસ`જ્ઞી તિય "ચા તથા સંજ્ઞીમનુષ્યા અમિત એટલે પત્યેાપમના આયુષ્યવાળા યુગલિક તિય ચા તથા યુગલિક મનુામાં ઉત્પન્ન થાય તા એ ભવ જ કરે છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી ભાવાર્થ –ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને સૌધર્મ તથા ઈશાન દેવલેકના દે પૃથ્વી, જલ અને પ્રત્યેક વનસ્પતિકાયમાં જઘન્ય ઉત્કૃષ્ટ બે ભવ કરે તેનું કારણ
પૃથિવ્યાદિમાંથી નીકળીને તેઓને ભવનપત્યાદિમાં ઉત્પત્તિનો અભાવ છે.
સંસી, અસંજ્ઞી તિર્યંચે તથા સંજ્ઞી મનુષ્યો યુગલિક તિર્યંચ અને મનુષ્યમાં બે ભવ કરે તેનું કારણ -
સંજ્ઞી અને અસંજ્ઞી તિર્યંચ યુગલિક મનુષ્યમાં તથા યુગલિક તિર્યંચમાં તેમજ સંજ્ઞી મનુષ્ય યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્યમાં ઉત્પત્તિને આશ્રયીને બે ભવ જ કરે છે, કેમકે યુગલિકને ભવ કર્યા પછી તે અવશ્ય દેવપણે જ ઉત્પન્ન થાય છે.
भूजलपवणग्गी मिह, वणा भुवाइसु वणेसु अ भुवाई ।
पूरंति असंखभवे, वणा वणेसु अ अणंतभवे ॥ २० ॥ અર્થ -પૃથ્વીકાય, અપકાય, વાયુકાય અને તેઉકાય અન્યાન્યમાં ઉત્કૃષ્ટથી અસંખ્યાતા ભવ કરે છે. વનસ્પતિકાય પૃથિવ્યાદિ ચાર કાયમાં ઉત્કૃષ્ટથી અસંખ્યાતા ભવ કરે છે અને પૃથિવ્યાદિ ચાર કાયવાળા વનસ્પતિકાયમાં ઉત્કૃષ્ટથી અસંખ્યાતા ભવ કરે છે અને વનસ્પતિકાય વનસ્પતિકાયમાં ઉત્કૃષ્ટથી અનંતાભવ કરે છે.
पण पुढवाइसु विगला, विगलेसु भुवाइ विगलसंखभवे ।
गुरु आउ तिभंगे पुण, भवट्ठ सव्वत्थ दुजहन्ना ॥ २१ ॥ અર્થ-વિમલેંદ્રિય પૃથિવ્યાદિ પાંચમા સંખ્યાતા ભવ કરે છે. પૃથિવ્યાદિ પાંચે અને વિકલૅટ્રિયે વિકલૅટ્રિમાં સંખ્યાતા ભવ કરે છે. તથા ગાથા નંબર તેરમા કહેલા ચાર ભાંગામાં ઉત્કૃષ્ટ-આયુષ્યવાળા પહેલા ત્રણ ભાંગામાં એટલે ત્રણ ભાંગાની અપેક્ષાએ યથાસંભવ ઉત્પન્ન થતા ઉપરની દેઢ ગાથામાં કહેલા પૃથિવ્યાદિ સર્વેજી ઉત્કૃષ્ટથી આઠ ભવ કરે છે અને ઉપરોક્ત સર્વે પૃથ્વીકાયાદિ જીવો ઉત્કૃષ્ટ આયુષ્યવાળા ત્રણ ભાંગે જઘન્યથી બે ભવ કરે છે.
ભાવાર્થ-જેમકે કોઈ ઉત્કૃષ્ટ આયુષ્યવાળો પૃથ્વીકાયિક જીવ, ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અપકાય વિગેરેમાં ઉત્પન્ન થાય, ત્યાંથી પાછા ઉત્કૃષ્ટ આયુષ્યવાળા પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય, ત્યાંથી ફરીને પાછો ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અપકાયમાં ઉત્પન્ન થાય, એ રીતે એકતર ભવ કરતાં ચાર જ વાર ઉત્પન્ન થાય છે. એટલે બંને મળી આઠ ભવ કરે છે. તથા ઉત્કૃષ્ટ આયુષ્યવાળો પૃથ્વીકાયિક જઘન્ય આયુષ્યવાળા અપકાયમાં એ જ પ્રમાણે ચાર વાર ઉત્પન્ન થાય છે. તથા જઘન્ય આયુષ્યવાળે પૃથ્વીકાયિક ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અપકાયમાં એ જ પ્રમાણે આઠ ભવ કરે છે. એ જ પ્રમાણે સર્વે તેઉકાયાદિને માટે પણ જાણવું.
Page #106
--------------------------------------------------------------------------
________________
કાયસ્થિતિ
વળી આ દોઢ ગાથામાં કહેલ સર્વે પૃથ્વીકાયાદિ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા ત્રણ ભાંગે જઘન્યથી બે જ ભવ કરે છે.
मिह सनियरतिरिनरा, विगलभुवाइसु अ नरतिरिसु एए।
अट्ट भवा चउभंगे, दुह पवणग्गिसु नरी दुभवा ॥ २२ ॥ - અથ:-યુગલિકને વજીને સંજ્ઞી, અસંજ્ઞા તિર્યંચે તથા મનુષ્ય ચારે ભાંગે અંદરઅંદર ઉત્પન્ન થાય તે ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. તથા તે જ જીવો વિકલૈંદ્રિય અને પૃથ્વીકાયાદિમાં એકાંતર ઉત્પન્ન થાય તે ચારે ભાગે ઉત્કૃષ્ટા આઠ ભવ કરે છે તથા વિકસેંદ્રિય અને પૃથિવ્યાદિ સંશી અસંજ્ઞી મનુષ્ય અને તિર્યંચમાં ઉત્પન્ન થાય તે ચારે ભાંગે ઉત્કૃષ્ટા આઠ ભવ કરે છે. તથા મનુષ્ય વાયુકાય અને તેઉકાયમ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બે ભવ જ કરે છે, કેમકે વાયુકાય અને તેઉકાયમાંથી આવેલે જીવ મનુષ્ય થતું જ નથી.
परतन्भवाउ माणा, इह पहु ! संवेहओ ऽणुबंधठिई । . વિશ્વત્તિય વિશ્વવિરમ, રામમિ કહન્જોસ મા | ૨૩ |
અથ:-હે પ્રભુ! પરભવ અને તે ભવના આયુષ્યકાળમાનને આશ્રયીને આ સંસા૨માં આ પ્રમાણે સંવેધથી થતા અનુબંધની સ્થિતિ છે. તે સર્વને જઘન્ય અને ઉત્કૃષ્ટના કમથી ચારે ભાંગે જણાવવા માટે હું કેવી રીતે શક્તિમાન બનું? અર્થાત્ ન બનું. | ભાવાર્થ-સંવેધ -વિવક્ષિત ભવથી બીજા વિવક્ષિત ભવમાં વારંવાર પરાવતે કરીને સંભવ પ્રમાણે ઉત્પન્ન થવું તે સવેધથી જે અનુબંધ અને તે અનુબંધની સ્થિતિ આ પ્રમાણે -
- જેમ કેડ પૂર્વના આયુષ્યવાળો કોઈ મનુષ્ય રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળે નારકી થાય છે તેના આયુષ્યકાળની અનુબંધસ્થિતિ ઉત્કૃષ્ટથી ચાર સાગરોપમ અને ચાર ઝેડ પૂર્વની હોય છે. જઘન્યથી એક કોડ પૂર્વ અને દશ હજાર વર્ષની હોય છે.
इय कायठिई भमिओ, सामि, तुह दंसणं विणा बहुसो ।
दिट्ठोसि संपयं ता, अकायपयसंपय देसु ॥ २४ ॥ અર્થ -હે સ્વામી! આ પ્રમાણે હું તમારા દર્શન વિના ઘણી વાર કાયસ્થિતિમાં ભમ્ય છું. હમણાં મને તમારું દર્શન થયું છે. તેથી કાય રહિત એટલે સિદ્ધના પદની સંપદા મને આપો. ' ભાવાર્થ-આ રીતે ભવભ્રમણથી ઉદ્વિગ્ન જીવને પ્રભુનું દર્શન પ્રાપ્ત થાય. અહીં દર્શન એટલે ભગવબિંબ વિગેરેનું દર્શન અને સમ્યગદર્શન બંને અર્થ કરી શકાય તેના દ્વારા જીવ ભવભ્રમણથી અટકી મુક્તિ સુખને પામે છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
વિચારપંચાશિકા
જીવ અનાદિકાળથી ભવભ્રમણ કરે છે તે ભવભ્રમણ કેવી રીતે થાય છે અને કેવા થાય છે તે બતાવવાપૂર્વક મહાપુરુષો આપણને હવે આવા ભવભ્રમણોથી બચવા મુકઉપદેશ આપે છે. આ વિચાર પંચાશિકાનાં પ૦ શ્લોકોમાં નવ પદાર્થોને દારિક આદિ પાંચ શરીરમાં સમજાવ્યા છે. ત્યારપછી ગર્ભ જ મનુષ્યની ગતિ-આગતિ, પુદ્ગલી અને અપુદ્ગલી સંમ૭િમ મનુષ્યની ગતિઆગતિ, પર્યાપ્તિ, અલ્પબહુર્વ, અપ્રદેશી અને સંપ્રદેશી પુગલના સ્વરૂપને કડજુમ્મા વિગેરેનું સ્વરૂપ સાથે સાથે પૃથ્વી આદિના પરિણામને વિચાર જણાવવાપૂર્વક દ્રવ્યાનુયોગના વિષયમાં આગમોને સાર જણાવીને મહાન ઉપકાર કરેલ છે.
वीरपयकयं नमिउं, देवासुरनरबिरेफसेविअयं ।
जिणसमयसमुदाओ, विचारपंचासियं वुच्छं ॥ १ ॥ અર્થ–સુર, અસુર અને મનુષ્યરૂપી ભ્રમરેએ સેવન કરેલા શ્રી મહાવીર સ્વામીના ચરણકમળને નમસ્કાર કરીને જિનેશ્વરે કહેલા સિદ્ધાન્તરૂપી સમુદ્રમાંથી ઉદ્ધરીને વિચારપંચાશિકાને હું કહું છું.
ભાવાર્થ આ વિચારપંચાશિકા નામના પ્રકરણમાં નવ પદાર્થોને વિચાર કહેવામાં આવશે.
(૧) શરીર સંબંધી વિચાર. (૨) ગર્ભજ મનુષ્યની ગતિ–આગતિ વિચાર, (૩) અપુદ્ગલી તથા પુગલને વિચાર! (૪) સંમૂરિછમ મનુષ્યની ગતિ તથા આગતિને વિચાર.. (૫) પર્યાપ્તિને વિચાર. (૬) જીવાદિનું અ૫બહુવ. (૭) પ્રદેશપુદ્દગલ તથા અપ્રદેશપુગલને વિચાર. (૮) કાજુમ્મા વિગેરેને વિચાર.
(૯) પૃથ્વી આદિનું પરિમાણ. શરીરનું સ્વરૂપ -
ओरालिय वेउन्विय, आहारग तेअ कम्मुणं भणियं । एयाण सरीराणं, नवहा भेयं भणिस्सामि ॥ २ ॥
Page #108
--------------------------------------------------------------------------
________________
વિચારપંચાશિકા
અર્થ:-દારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાશ્મણ એ પાંચ શરીર કહ્યાં છે. એ પાંચ શરીરના નવ ભેદો હું કહીશ.
ભાવાર્થ-નવ ભેદે આ પ્રમાણે
(૧) કારણ (૨) પ્રદેશસંખ્યા (૩) સ્વામી . (૪) વિષય (૫) પ્રયોજન
(૬) પ્રમાણ (૭) અવગાહના (૮) સ્થિતિ
(૯) અ૫બહુવ (૧) શરીરનું કારણ
बायरपुग्गलबद्धं, ओरालिय उथारमागमे भणियं ।
सुहुमसुहुमेण तत्तो, पुग्गलबंधेण भणियाणि ॥ ३ ॥ અર્થ–ઔદારિક શરીર બાદર સ્થલ પુદગલોથી બનેલું છે તે ઉદાર એટલે પ્રધાન છે. આગમમાં ઔદારિક શબ્દનો અર્થ ઉદાર કહેલ છે. તે દારિકથી ઉત્તરોત્તર સૂક્ષમ સૂમ પુદગલના સ્કંધ દ્વારા બનેલા બીજા શરીર કહેલા છે.
ભાવાર્થ–બાદર પુદગલે એટલે સ્થૂલ પુલની ઉપચય પામેલ ઔદારિક શરીર છે. તે ઉદાર-પ્રધાન છે. તેની પ્રધાનતા સંબંધી આવશ્યકસૂત્રમાં કહ્યું છે કે
જિનેશ્વરના રૂપથી ગણધરનું રૂપ અનંતગુણહીન હોય છે, ગણધરના રૂપથી આહારક શરીર અનંતગુણહીન, તેનાથી અનંતગુણહીન અનુત્તરવિમાનવાસી દેવતાનું રૂપ છે, તેનાથી ગ્રેવૈયકવાસી, અશ્રુત, આનત, સહસ્ત્રાર, શુક્ર, લાંતક, બ્રહ્મ, માહેદ્ર, સનકુમાર, ઈશાન, સૈધર્મ, ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતરદેવનું રૂપ અનુક્રમે અનંતગુણહીન છે. તેનાથી ચક્રવર્તી, વાસુદેવ, બલરામ, મંડલિકરાજાનું રૂપ અનંતગુણહીન છે, ત્યારપછીના બીજા રાજાઓ અને સર્વે મનુષ્યનું રૂપ છે સ્થાનગત હોય છે.
તે છ સ્થાન આ પ્રમાણે -
(૧) અનંતભાગહીન, (૨) અસંખ્યાતભાગહીન, (૩) સંખ્યાતભાગહીન, (૪) સંખ્યાતગુણહીન, (૫) અસંખ્યાતગુણહીન, (૬) અનંતગુણહીન. ઔદારિક શરીરથી વૈકિય શરીર સૂક્ષ્મ પુદગલનું બનેલું છે. તેનાથી આહારક શરીર સૂમ પુદગલનું બનેલું છે, તેનાથી તેજસ અને તૈજસથી સૂમ પુગલેનું કાર્મણશરીર બનેલું છે. (૨) પાંચે શરીરના પ્રદેશની સંખ્યા :
ओरालिए अनंता, तत्तो दोसु असंखगुणियाओ। तत्तो दोसु अणंता, पएससंखा सुए भणिया ॥ ४ ॥
Page #109
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી અર્થ:-દારિક શરીરમાં અનંતા પ્રદેશો છે તેનાથી બીજા બે શરીરમાં અસંખ્યાતગુણ છે; તેનાથી છેલ્લા બે શરીરમાં અનંતગુણ પ્રદેશ છે. એ પ્રમાણે પાંચ શરીરના પ્રદેશની સંખ્યા સિદ્ધાંતમાં કહી છે. | ભાવાર્થ-પાંચે શરીરની અપેક્ષાએ દારિકશરીરમાં સર્વથી થડા પ્રદેશ છે. તેનાથી વૈક્રિય શરીરમાં અસંખ્યાતગુણ અધિક છે. તેનાથી આહારક શરીરમાં અસંખ્યાતગુણ અધિક છે. તેનાથી તૈજસ શરીરમાં અનંતગુણ અધિક છે અને તેનાથી કાર્પણ શરીરમાં અનંતગુણ અધિક પ્રદેશો રહેલા છે. (૩) શરીરનાં સ્વામી -
तिरिअनराणमुरालं, वेउव्वं देवनारगाणं च ।
तिरियनराणं पि तहा, तल्लद्धिजुयाए तं भणियं ॥ ५ ॥ અર્થ -તિર્યંચ અને મનુષ્યને દારિક શરીર હોય છે, દેવતાઓ અને નારકએને વૈકિયશરીર, તેમજ વૈક્રિયલબ્ધિવાળા કેટલાક તિર્યંચ તથા મનુષ્યને પણ વૈક્રિય શરીર હોય છે.
. चउदसपुग्विजईण, होइ आहारगं न अन्नेसि ।
તે મૂળ મણિય, સંસારથાળ નીવાળt | ૬ | અર્થ:-ચદપૂર્વી મુનિઓને આહારકશરીર હોઈ શકે છે, તે સિવાય બીજાને આહારકશરીર હોતું નથી તથા તૈજસ અને કાર્મણ એ બે શરીર સર્વે ચાર ગતિવાળા સંસારી જોને હાય છે એમ કહ્યું છે. (૪) પાંચે શરીરને વિષય
ओरालियस्स विसओ, तिरियं विजाहराणमासज्ज ।'
आनंदीसर गुरुओ, जंघाचरणाण आरुयगो ॥ ७ ॥ અર્થ:-દારિકશરીરને વિષય વિદ્યાધરોને આશ્રયીને તીર્થો ઉત્કૃષ્ટથી નંદીશ્વરદ્વીપ સુધી છે, તથા જંઘાચારણ મુનિને આશ્રયીને ઉત્કૃષ્ટથી રૂચકપર્વત સુધી છે.
उड्ढे उभयाणं पिय, आपंडगवणं सुए सया भणिओ ।
वेउव्वियस्स विसओ, असंखदीवा जलहिणो य ॥ ८ ॥ અર્થ :-ઉંચે ગતિ કરવામાં તે વિદ્યાધર અને જંઘા ચારણ મુનિને વિષય મેરૂપર્વત ઉપરના પંડકવન સુધી કહેલ છે, વૈક્રિયશરીરને વિષય અસંખ્યદ્વીપ અને સમુદ્રો સુધી છે.
आहारगस्स विदेहा, तेयाकम्माण सव्वलोगो य । વોરાપ્તિ , મારાં મળિયે છે ? ..
Page #110
--------------------------------------------------------------------------
________________
૧
વિચારપંચાશિકા
અર્થ -આહારકશરીરને વિય મહાવિદેહક્ષેત્ર સુધી છે. તથા તૈજસ અને કાર્પણ શરીરને વિષય સમગ્ર લોક છે.
ભાવાર્થ-જીવ કેવલી સમુદ્દઘાત કરે છે ત્યારે તે સર્વ લેકમાં વ્યાપી જાતે હોવાથી તેજસ કાર્મણ શરીરને વિષય સમગ્ર લેક બને છે. (૫) પાંચે શરીરનું પ્રયોજન -
દારિક શરીરનું પ્રયોજન કેવળજ્ઞાન, ધર્મ તથા સુખદુઃખાદિની પ્રાપ્તિ એટલે અનુભવ કરે તે કહેલ છે.
थुलसुहुमं च रूवं एगअणेगाइ कज्जयं कहियं ।। - વેબ્રિયરસ શાહજાર વિરજીયે ૨૦ || અર્થ:-વૈક્રિયશરીરનું પ્રયોજન સ્કૂલ અને સૂમ, એક અથવા અનેકરૂપ કરવાં એ છે, તથા સૂરમ પદાર્થના સંબંધમાં થયેલા સંશયના નિરાકરણ માટે આહારકશરીરથી કેવળી ભગવંત પાસે જઈ, પૂછી સંશયછેદ કરવા વિગેરે આહારકશરીરનું પ્રયોજન છે.
तेजसशरीकजं, आहारपायं सुरु समख्खवायं ।।
सावाणुग्गहणं पुण कम्मणस्स भवंतरे गइयं ॥ ११ ॥ - અર્થ:-ખાધેલા આહારનો પરિપાક કરે તથા શાપ દેવે અથવા અનુગ્રહ "કર એ તૈજસશરીરનું પ્રયોજન છે, તથા એકભવમાંથી બીજા ભવમાં ગતિ કરવી તે કામણ શરીરનું પ્રયોજન છે. (૬) પાંચે શરીરનું પ્રમાણ - ..... ओरालियं शरीरं जोयणदससयपमाणओ अहियं ।
_ वेउव्वियं च गुरुअं जोअणलख्खं समहियं वा ॥ १२ ॥ 'અથ –દારિક શરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ એક હજાર એજનથી કાંઈક અધિક છે, વૈક્રિય શરીરનું ઉલ્ટઝું માન લાખ જન અથવા તેથી કાંઈક અધિક છે.
ભાવાર્થ -આ વિષય પર પ્રજ્ઞાપના સૂત્રના એકવીશમા પદમાં કહ્યું છે કે
તિર્યંચ જાતિમાં બાદર પર્યાપ્ત વાયુકાળ, જળચર, ચતુષ્પદ, ઉર પરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચને તથા સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્યોને વૈક્રિય શરીર હોય છે, તે સિવાય બીજાને વૈક્રિયશરીરને નિષેધ છે; કેમકે તેઓને ભવસ્વભાવથી જ વૈક્રિયલબ્ધિને અસંભવ છે.
દારિકશરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ બાદરવનસ્પતિકાય (કમળાદિ) ને આશ્રયીને કહેલ છે અને વૈક્રિય શરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ ઉત્તરવૈકિય દેવના શરીરને આશ્રયીને કહેલ છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૨
आहारगं सरीरं, हत्थपमाणं सुए समख्खायं । तेयस कम्मणमाणं, लोयपमाणं सया भणियं ॥ १३ ॥
અર્થ :-આહારક શરીરનું પ્રમાણ એક હાથનુ તેજસ અને ક્રા ણુ શરીરનુ પ્રમાણ ઉત્કૃષ્ટથી લેાકપ્રમાણ કહ્યું છે. ( લોકપ્રમાણ કેવળીસમુદ્દાત આશ્રયીને જાણવું. ) (૭) પાંચે શરીરની અવગાહના ઃ
अस्संखपए सठियं, ओराल्यियं जिणेण वञ्जरियं । इत्तो य बहुयरेसुं चवियं वेउव्वियसरीरं ॥ १४ ॥
અર્થ :-ઔદ્યારિક શરીર અસ`ખ્યાતા આકાશપ્રદેશમાં સ્થિતિ છે, વૈક્રિય શરીર તે કરતાં વધારે આકાશપ્રદેશમાં રહેલું છે એમ જિનેશ્વર કહ્યું છે.
एर्हितो अप्पंमी, परसवग्गे तईय वज्जरियं । મળ્યે હોળશે, તેથસમ્ભાળ મળયું ॥
પ્રકરણ રત્નાવલી
॥
અર્થ :-ઉપર કહેલા એ શરીર કરતાં અલ્પ પ્રદેશવમાં ત્રીજા આહારશરીરની અવગાહના કહેલી છે. તથા તૈજસ અને કાણુ શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સ લાકાકાશપ્રદેશમાં કહેલી છે.
(૮) પાંચ શરીરની સ્થિતિ ભેદઃ
अंतोमुहुत्त लहुयं, ओरालियआउमाण संगहियं ।
गुरुयं तिपल्लमुत्त, वेउव्वे अह भणिस्सामि ॥ १६ ॥
અર્થ :-ઐદારિક શરીરનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂત્ત નું કહેલું છે અને ઉત્કૃષ્ટથી ત્રણ પત્યેાપમ કહ્યું છે.
दस वरसहस्साई, उक्कोसं सागराणि तित्तीस । उत्तरवेव्वियंमि, लहु मुहुत्तं गुरुयमेवं ॥ १७ ॥
અર્થ :-વૈક્રિયશરીરનુ આયુષ્ય જઘન્ય દશહજાર વર્ષનું અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમનુ'. ઉત્તરવૈક્રિયનુ' આયુષ્ય જઘન્ય અંતમુહૂત્તનુ છે.
બતોમુદત્ત નિષ્ણુ, દ્દો ( મ્રુદુત્ત ) તાનિ ત્તિનિયમનુÇ । તેતેમુ ગઢમામો, વોસ વિઘ્નો જાજો । ૮ ।
અર્થ :–નરકમાં ઉત્તરવૈક્રિયનું ઉત્કૃષ્ટ કાળપ્રમાણ અંતમુહૂત્ત'નુ છે, તિય ચ અને મનુષ્યનું ચાર મુહૂત્તનું છે, દેવતામાં અમાસનુ છે આ પ્રમાણે ઉત્કૃષ્ટથી વૈક્રિય શરીરનું સ્થિતિપ્રમાણ જાણવું.
Page #112
--------------------------------------------------------------------------
________________
૩
વિચારચાશિકા
ભાવાર્થ-શ્રી ભગવતીસૂત્રમાં વાયુકાયને તથા પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને ઉત્કૃષ્ટથી પણ ઉત્તરવૈક્રિય શરીરનું સ્થિતિમાન અંતર્મુહૂર્તનું કહ્યું છે. તેનું રહસ્ય જ્ઞાનીગમ્ય છે.
आहारगस्स कालो, अंतमुहुत्तं जहन्नमुकिट्ठो।
ते यसकम्मणरूवे, सव्वेसिमणाइए भणिए ॥ १९ ॥ અથ -આહારકશરીરનું કાળમાન જઘન્ય તથા ઉત્કૃષ્ટથી અંતમુહૂર્તનું છે, તથા તૈજસ અને કામણશરીર સર્વ* (ભવ્ય અને અભવ્ય જીવોને અનાદિ કહેલું છે. ભાવાર્થ તેજસ અને કામણ શરીર અનાદિ કાળથી જીવને વળગેલ છે. भवे सपज्जवसिए, अपज्जवसिए अभव्वजीवेसु ।
મજમો, ઇi હો વા ગટ્ટા | ૨૦ उक्कोसं नवसहस्सा, आहारसरीरगा हवंति सुए । . તામસ , સમ છમાસ મણિ | ૨૨ .
અર્થ -તૈજસ-કાશ્મણ શરીર ભવ્ય પ્રાણીને આશ્રયીને સપર્યવસિત એટલે સાંત અને અભવ્યજીને આશ્રયીને અપર્યવસિત એટલે અનંત કહેલ છે. (૯) પાંચે શરીરનું અ૫બહત્વ :
સર્વ કરતાં આહારક શરીર થડા છે કેમ કે તે કદાચિત સંભવે છે. જ્યારે તેને સંભવ હોય છે ત્યારે પણ જઘન્યથી એક કે બે હોય છે અને ઉત્કૃષ્ટથી નવહજાર આહારક શરીરી હોય છે. સિદ્ધાંતમાં આહારકશરીરનું જઘન્યથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી છ માસનું અંતર કહેલું છે.
इत्तो असंख वेउन्विआणि हुंति (य) सरीरगाणिजए ।
તો સાંવગુણિકા, ગોહિલવાયા | ૨૨ છે. અથ_એ આહારક શરીરથી જગતમાં વૈકિય શરીર અસંખ્યગુણ છે. તે વૈક્રિય શરીરોથી ઔદારિક શરીરના સમૂહ અસંખ્યગુણ છે.
ભાવાર્થ-અનંતા નિગોદ જીવનું શરીર ઔદ્યારિક એક જ હેવાથી દારિક શરીર અસંખ્યાતા જ છે. (નિગદના જ અનંતા છે છતાં ઔદારિક શરીર અસંખ્યાતા જ છે.)
तत्तो तेअसकम्मण, हुंति सरीराणिणंतगुणिआणि । वित्थर भेयविआगे, णेअव्वो सुअसमुद्दाओ ॥ २३ ॥
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૪
પ્રકરણ રત્નાવલી અર્થ–તે દારિક શરીરેથી તૈજસ અને કાર્મણ શરીરે પ્રત્યેક જીવને એકેક જુદા જુદા હોવાથી અનંતગુણ છે. આ નવે ભેદને વિસ્તારથી વિચાર ધૃતરૂપી સમુદ્રથી જાણી લેવો. (૨) ગર્ભ જ મનુષ્યની ગતિ-આગતિ વિચાર :
नरसंखाउयगमणं, रयणाए भवण जाव ईसाणे । ताण तणु जहन्नेणं, परिमाणं अंगुलपहुत्तं ॥ २४ ॥ ताणठिइ जहन्नेण, मासपहृत्तति होइ नायव्वा ।। उकोस पुव्वकोडी, जेठतणु पंचधणुहसयं ॥ २५ ॥
પાંચ શરીર આશ્રયી નવભેદનું યંત્ર શરીર | ૫ કારણ | ર પ્રદેશસંખ્યા ૩ સ્વામી | ૪ વિષય | ૫ પ્રોજન
તિયક નથી. ૧દારિક| સ્કૂલપુદ્ગલ અનંતા (સવથી
કેવલજ્ઞાન,
શ્વર દ્વીપ ઉદાર | થેડા) મનુષ્ય
વિદ્યાધરઆશ્રયી |
ધર્મ, સુખરૂચકપર્વત-ધંધા દુ:ખને ઉર્વ-પંડકવન અનુભવ
વિદ્યા-અંધ ૨ વક્રિય
દેવતા-નારી | અસંખ્ય દ્વીપં- | ધૂલ-સૂક્ષ્મરૂપ સૂક્ષ્મ અસંખ્યાતગુણ
વકિપલબ્ધિયુક્ત) પુગલ સ્કંધ
એક-અનેક તિચ-મનુષ્ય
સમુદ્ર
૩ આહારક
ચૌદપૂવી
| મહાવિદેહ ક્ષેત્ર
પયત
૪ તૈજસ
સકમ પદાર્થ સંબંધીસંશયને કેવલી ભગવંતને પૂછવા આહારને પરિપાક શાપ અનુગ્રહ એક ભવમાંથી અન્ય ભવમાં - *ગમન .
૪ ગતિના સંસારીજીવો
અનંતગણું ,
સમગ્રલક
૫ કામણ
સમગ્રલોક
Page #114
--------------------------------------------------------------------------
________________
૧
વિચારપ ચાશિયા
શરીર
ઔદારિક
૨ વૈક્રિય
૩ આહારક
૪ તેજસ
૫ કાણુ
૬ પ્રમાણ
ઉ. ૧૦૦૦
ચે. અ.
ઉ.૧ લાખયા.
તેથી અધિક
૧ હાથ
લેાક પ્રમાણ
લેાકપ્રમાણ
૭ અવગાહના
અસ ખ્યાત પ્રદેશ
સ્થિત
તેથી અધિક
પ્રદેશ
ઔ. વૈયિથી
અલ્પ પ્રદેશ
સલેાકાકાશ
પ્રદેશ
સલાકાકાશ
પ્રદેશ
૮ સ્થિતિ
જ. અંતર્મુ ક્રૂત્ત
ઉ. ૩ પલ્સેપમ
ભવધારણીય જ. ૧૦ હજારવ
૩. ૩૩ સાગરાપમ ઉત્તરવૈક્રિય જ. અંત. ઉ. નરક-અંત. તિય” મનુ
૪ મુ` દેવ. અમાસ
જધન્ય- અત
ઉત્કૃષ્ટ-અંત
ભવ્ય-અનાદિ સાંત અભવ્ય-અનાદિ અન‘ત
ભવ્ય અનાદિ સાંત અભવ્ય-અનાદિ અનંત
૯૫
૯ અપભહત્વ
૩. વૈક્રિયથી ઔદારિકશરીર અસ ખ્યાતગુણુ
ताणठिs जहनेणं, वासपहुत्तं तु होइ णायव्वा । उक्कोसा पुव्वं पिव, आगममाणस्स एमेव ॥ २७ ॥
૨. આહારકથી
વૈક્રિયશરીર અસંખ્યાતગુણા
૧. સવથી થેાડા
જઘન્યથી ૧-૨ ઉત્કૃષ્ટથી ૯ હજા
૪. ઔદારિકથી અને ગુણા
૫. ઔદારિકથી
અનંતગુણા
અ—સંખ્યાતવના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્યા રત્નપ્રભા નામની પહેલી નરકમાં અને ભવનપતિ, વ્યંતર જ્યાતિષી, સાધર્મ તથા ઇશાન દૈવલેાક સુધી જાય છે. તે મનુષ્યના શરીરનું પ્રમાણ જઘન્યથી અંશુલ પૃથક્ક્ત્વ (બે થી નવ આંગળનું...) અને ઉત્કૃષ્ટ પાંચસે ધનુષનુ હોય છે તેનુ આયુષ્ય જધન્યથી માસ પૃથä ( એ થી નવ માસ ) ઉત્કૃષ્ટ ક્રેડ પૂર્ણાંનુ હોય છે.
सक्करसणाइएसुं, मणुयाणं तणु जहन्नओ हो ।
યશિવપુત્ત બેગ, ોસ પુમળિય તુ ।। ૨૬ ॥
અર્થ—જે મનુષ્યાનું ગમન શર્કરાપ્રભા નરકપૃથ્વીથી આર.ભીને છએ નરકમાં તથા સનત્કુમાર દેવલાકથી આરંભીને અનુત્તર . વિમાન પર્યં ત હોય છે, તે મનુષ્યાના શરીરનું પ્રમાણ પૃથક્ત્વ (બે થી નવ હાથ) નું હોય છે અને ઉત્કૃષ્ટથી પાંચસા ધનુષનું જાણવું.
Page #115
--------------------------------------------------------------------------
________________
૯૬
પ્રકરણ રત્નાવલી અર્થ—-બીજી નરકથી સાતમી નરક, તથા સનકુમાર દેવલથી અનુત્તર વિમાન જનાર તથા આવનાર મનુષ્યની જઘન્ય સ્થિતિ બે થી સુધી વર્ષની અને ઉત્કૃષ્ટ ક્રેડ પૂર્વની હોય છે.
ભાવાર્થ -રત્નપ્રભા પૃથ્વીથી નીકળીને જેઓ ગર્ભ જ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે તેમની સ્થિતિ જઘન્યથી બે થી નવ માસની હોય છે. અર્થાત્ તેટલા કાળની અંદર તેઓ કાળધર્મ પામતા નથી અને તેના શરીરનું જઘન્ય પ્રમાણ બે થી નવ અંગુલનું . હોય છે. તેમની ઉત્કૃષ્ટથી સ્થિતિ ક્રોડ પૂર્વ વર્ષની છે અને તેમના શરીરનું માન ઉત્કૃષ્ટ પાંચસો ધનુષનું હોય છે.
જેઓ શરાપ્રભાદિ પાંચ નરકભૂમિમાંથી આવીને ગર્ભજ મનુષ્યપણે ઉત્પન્ન થાય છે તેમની
જઘન્યસ્થિતિઃ-બે થી નવ વર્ષ. ઉત્કૃષ્ટ સ્થિતિ -૧ ક્રોડ પૂર્વ વર્ષ. જઘન્ય શરીર પ્રમાણઃ-બે થી નવ હાથ. ઉત્કૃષ્ટ શરીર પ્રમાણુ -પાંચસો ધનુષ.
જેઓ ભવનપતિ, વ્યંતર, તિષ્ક, સૌધર્મ અને ઈશાન દેવકથી આવીને ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે તેમની
જઘન્યસ્થિતિ -બે થી નવ માસ. ઉત્કૃષ્ટ સ્થિતિ -૧ કોડ પૂર્વ વર્ષ. જઘન્ય શરીર પ્રમાણ:-બે થી નવ અંગુલ. ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ-પાંચસે ધનુષ.
જેઓ સનસ્કુમારથી આરંભીને અનુત્તર વિમાન સુધીના દેવલોકથી ચવીને ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે તેમની
જઘન્યસ્થિતિઃ -બે થી નવ વર્ષ. ઉત્કૃષ્ટસ્થિતિ -૧ ક્રેડ પૂર્વ વર્ષ. જઘન્ય શરીર પ્રમાણ:-બે થી નવ હાથ.
ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ-પાંચસો ધનુષ.. (૩) પુદગલી અને અપુદગલી વિચાર -
धम्माधम्मागासा, जीवा कालो य खायगं चेव ।
सासायण उवसमियं, अपुग्गलाई तु एआई ॥ २८ ॥ અર્થ—ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જવ, કાળ, ક્ષાવિકભાવ, સાસ્વાદનભાવ અને પશમિકભાવ એ આઠ અપગલિક છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
વિચારપ ચાશિકા
હારે
ओरालिय वेउव्विअ, आहारग तेयसं झूणी (य) मणो । उसासे निस्सास, कम्मण कम्माणि छाय तमो ॥ २९ ॥ वग्गणअणत आयव. मिस्सक्खंधो अचित्तमहखधा ।
अग खाओवसमं उज्जोय पुग्गल सुए भणिअं ॥ ३० ॥
ભાવાર્થ :-આદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, ધ્વનેિ ( ભાષા ), મન, ઉચ્છ્વાસ, નિઃશ્વાસ, કાણુશરીર, કર્મ, છાયા, અંધકાર, અનંતીવા, તપ, મિશ્રસ્કંધ, અચિત્તમહાસ્ક'ધ, વેદકસમતિ, ક્ષયાપશમસમકિત અને ઉદ્યોત એ અઢાર પુગલિક છે. (૪) સ’મૂર્છિમ મનુષ્યની ગતિ અને આતિને વિચાર :
'नेर अदेवअगणी - वाउ य वज्जिय असंखजीवाओ ।
सेसा सव्वे वि जिया, समुच्छिममणुएस गच्छति ॥ ३१ ॥
અર્થ :-નારકી, દેવતા, તેઉકાય, વાયુકાય, અસંખ્યાતા વના આયુષ્યવાળા તિય 'ચ અને મનુષ્ય—એટલા સિવાયના બાકીના સર્વે સૌંસારી જીવા સ’મૂચ્છિમ મનુષ્યમાં જાય છે.
नेरअ देवजुयला, वज्जिअ सेसेसु जीवठाणेसु ।
मुच्छिमनराण गमणं, सव्वे वि अ पढमगुणठाणी ॥ ३२ ॥ અર્થ:—સ’મૂર્છિમ મનુષ્યાનુ ગતિ નારકી, દેવ અને યુગલિકે સિવાય બાકીના જીવસ્થાનકામાં હોય છે અને તેએ સર્વ મિથ્યાદષ્ટિ, અન્તર્મુહૂત્તની ભવસ્થિતિ અને મેથી નવમુહૂત્તની કાયસ્થિતિવાળા હાય છે. પર્યાપ્તના સ્વરૂપના વિચાર :–
आहार सरीरिदिय, ऊसासे वय मणे छ पज्जती । चउ पंच पंच छप्पिय, इगविगलामणसमण तिरिए ॥ ३३ ॥ गन्भय नर निरए, छप्पिय पज्जत्ति पंच देवाणं ।
जं तेसि वयमाणं, दोह वि पज्जत्ति समकालं ॥ ३४ ॥ અર્થ :—આહારપર્યાતિ, શરીરપર્યાપ્તિ, ઇન્દ્રિયપર્યાતિ,ઉચ્છ્વાસપર્યાતિ, વચનપર્યાપ્તિ અને મનપર્યાપ્તિ એ છ પર્યાપ્તિ છે.
તેમાં એકે ક્રિયાને પહેલી ચાર પર્યાપ્તિ હેાય છે. · વિલે દ્રિયને તથા અસંજ્ઞી મનુષ્ય અને તિહુઁચને ( સમૂચ્છિમ પ ંચેન્દ્રિય મનુષ્ય અને તિહુઁચ) પહેલી પાંચ પર્યાતિ, તથા સંજ્ઞી ગર્ભજ તિય ચા ગર્ભજ મનુષ્ય અને નારકીઓને છ એ
૧૩
Page #117
--------------------------------------------------------------------------
________________
૯૮
પ્રકરણ રત્નાવલી
પર્યાપ્તિએ. તથા દેવતાઓને પાંચ પર્યાપ્તિએ હેાય છે. કારણ કે દેવતાએને વચન અને મન સંબંધી એ પર્યાપ્તિએ સમકાળે-એકી વખતે જ પૂછુ થાય છે. ભાવા:-શ્રી રાજપ્રશ્નીય ઉપાંગમાં કહ્યું છે કે-‘ ત્યારપછી તે સૂર્યભ દેવતા પાંચ પ્રકારના પર્યાતિભાવને પામ્યા. તે આ પ્રમાણે :-આહા૨૫ર્યાપ્તિ, શરીરપર્યામિ, ઇન્દ્રિયપર્યાપ્તિ, ઉચ્છવાસપર્યાપ્તિ તથા વચન, મન પર્યાપ્તિ.
उरलविवाहारे, छह वि पज्जत्ति जुगवमारंभो ।
ति पढमिगसमए, बीआ अंतोमुहुत्तिआ हवइ ॥ ३५ ॥ पिहु पिहु असंखसमइय, अंतमुहुत्ता उरालि चउरोऽवि । વિષ્ણુ વિટ્ટુ સમયા વરશે. કુંતિ (nz) વિયિાદારે ॥ ૬ ॥ અર્થ :—ઔદારિક, વૈક્રિય અને આહારશરીરની છએ. પર્યાપ્તિના આરંભ સમકાળે જ થાય છે. તે ત્રણે શરીરની પહેલી આહારપર્યાપ્તિ એક સમયમાં થાય છે અને ખીજી શરીરપર્યાપ્તિ અંતર્મુહૃત્ત થાય છે. ઔદારિશરીરની છેલ્લી ચારે પર્યાપ્તિએ જુદા જુદા અસંખ્ય અસખ્ય સમયના અંતર્મુહૂત્ત પૂર્ણ થાય છે, તથા વૈક્રિય અને આહારક શરીરની ચારે પર્યાસિ ભિન્ન ભિન્ન સમયે થાય છે.
=
ભાવા : વૈક્રિય અને આહારક શરીરની ભિન્ન ભિન્ન સમયે પૂર્ણ થાય તે આ પ્રમાણે –
:
પહેલે સમયે ઇન્દ્રિયપર્યાપ્તિ, ખીજે સમયે ઉચ્છ્વાસ પર્યાપ્તિ. ત્રીજે સમયે વચનપર્યાપ્તિ અને ચાથે સમયે મનપર્યાપ્તિ એ પ્રમાણે પૂણ થાય છે.
छवि सममारंभो, पढमा समएण अंतमुहु बीया ।
तितुरिअ समए समए, सुरेसु पण छह इगसमए ॥ ३७ ॥
અથ :-દેવતાઓને છએ પર્યાપ્તિના આર.ભ સમકાળે થાય છે. પછી તેમાંની પહેલી આહારપર્યાપ્તિ એક સમયે, બીજી શરીર પર્યાપ્તિ અંતર્મુહૂતૅ, ત્રીજી ઈન્દ્રિય પર્યાતિ એક સમયે, ચેાથી ઉચ્છવાસ પર્યાસિ ત્યારપછીના ખીજે સમયે, પાંચમી વચન પર્યાતિ અને છઠ્ઠી મનપતિ એક જ સમયે પૂર્ણ થાય છે.
ભાષા:-જે જીવા પાતપાતાની પર્યાતિઆવડે અપર્યાસા છતાં જ મરણ પામે છે તેઓ પણ પહેલી ત્રણ પર્યાપ્તિને પૂર્ણ કરીને પછી એક અંતર્મુહૂત્ત માં આયુષ્ય બાંધીને અને ત્યારપછી અબાધાકાળરૂપ અંતર્મુહૂ સુધી જીવીને પછી જ મરે છે, પણ તે પહેલાં મરતા નથી; કારણ કે આવતા ભવનું આયુષ્ય આહાર, શરીર અને ઇન્દ્રિય એ ત્રણ પર્યામિવડે પર્યાપ્ત થયેલા જીવા જ બાંધે છે. ( અને આગામી ભવનું આયુષ્ય બાંધ્યા વિના જીવ મરણ પામતા નથી, તેમ જ જઘન્ય અંતર્મુહૂત્ત જેટલા પણ અખાધાકાળ વિના તે આયુષ્ય ઉદયમાં આવતુ નથી,
જ
Page #118
--------------------------------------------------------------------------
________________
વિચારપ ચાશિકા
सो लद्धिए पज्जत्तो, जो य मरइ पूरिउं सपज्जत्ति । રુદ્ધિબળન્મત્તો મુળ, ગો મરફ્ તા વૃત્તિા ॥ ૨૮ ॥
અર્થ :-જે જીવ પેાતાની પર્યાપ્તિએ પૂર્ણ કરીને મરે તે લબ્ધિપર્યાપ્તા કહેવાય છે. અને જે જીવ પેાતાની પર્યાપ્તિએ પૂર્ણ કર્યા પહેલાં મરી જાય છે તે લબ્ધિઅપર્યાપ્ત
કહેવાય છે.
नज्जवि पूरे परं, पुरिस्सइ स इह करणअपज्जत्तो ।
સો મુળ જાળવજ્ઞત્તો, નેળ તા પૂરિયા ક્રુતિ ના રૂક્ષ્ ॥
અ—જેણે પોતાની પર્યાપ્તિએ હજુ સુધી પૂર્ણ કરી નથી, પરંતુ આગળ પૂર્ણ કરવાના છે, તે કરણઅપર્યાપ્તા કહેવાય છે અને જેણે પેાતાની પર્યાપ્તિએ પૂર્ણ કરી હાય છે તે કરણુપર્યાપ્તા કહેવાય છે.
૬ અલ્પમર્હુત્વ વિચાર :
र नेइया देवा सिद्धा तिरिया कमेण इह होंति । थो असंख. असंखा, अनंतगुणिया अनंतगुणा ॥ ४० ॥ અ—અહીં મનુષ્યા સાથી ઘેાડા છે, તેનાથી નારકી અસંખ્યગુણા, તેનાથી દેવ અસંખ્યગુણા, તેનાથી સિદ્ધો અનંતગુણા અને તેનાથી તિય ચા અનંતગુણા છે, એમ અનુક્રમે જાવું.
ભાવાર્થ—આ અલ્પમહુત્વ પાંચ ગતિની અપેક્ષાએ હેલું છે.
नारी नर नेरइया, तिरित्थि सुर देवि सिद्ध तिरिया य । थोव असंखगुणा चउ, संखगुणाऽनंतगुण दुनि ॥ ४१ ॥
અર્થ—મનુષ્યમાં ગર્ભજ સ'સુચ્છિમની અપેક્ષાએ સ્રીએ સાથી ચાડી છે, મનુષ્ય સ્ત્રીએથી મનુષ્યા . અસંખ્યગુણા, ( અહીં સંમૂચ્છિમ મનુષ્યા પણ ગણેલ છે, કેમકે અહીં વેદની વિવક્ષા નથી, તેનાથી નારકીએ અસંખ્યગુણા, તેનાથી તિય "ચની સ્ત્રીઓ, દેવતાએ અનુક્રમે અસંખ્યગુણા, દેવતાઓથી દેવીએ સખ્યાતગુણી, દેવીઓથી સિદ્ધ અનંતા અને તેનાથી તિય 'ચા અન તગુણ છે. (સૂક્ષ્મ બાદર નિગેાદના જીવા અંદર ગણવાથી ) આ અલ્પમહુત્વ આઠ ગર્તિને આશ્રયીને કહેલું છે.
હવે એક ક્રિયાદિનુ` અલ્પમહ્ત્વ :
पण च तदु अणिदिअ, एगेंदिय सेंदिया कमा हुंति । थोवा तिअति अहिया, दोऽणतगुणा विसेसहिआ ॥ ४२ ॥
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૦
પ્રકરણ રત્નાવલી અથ –પચંદ્રિય સૌથી થડા છે, તેનાથી ચઉરિંદ્રિય, તેઇદ્રિય અને બેઈદ્રિય વિશેષાધિક તેનાથી સિદ્ધો અને એનેંદ્રિય (વનસ્પતિ નિગદ વિગેરે) અનંતગુણા છે અને અનુક્રમે સેંદ્રિય એટલે એકેંદ્રિય-બેઇદ્રિય વિગેરે વિશેષાધિક છે.
ભાવાર્થ: આમાં પહેલા પછી ત્રણ સાધિક છે ને પછી બે અનંતગુણ છે. છ કાયનું અલ્પબહત્વ :
तस तेउ पुढवि जल, वाउकाय अकाय वणस्सइ सकाया ।
थोव असंखगुणाहिय, तिनिओ दोऽणंतगुण अहिआ ॥ ४३ ॥ અર્થ:-સૌથી છેડા ત્રસ જીવે છે, તેનાથી તેઉકાય અસંખ્યગુણ, તેનાથી પૃથ્વીકાય, અપકાય અને વાયુકાય અનુક્રમે વિશેષાધિક તેનાથી વનસ્પતિકાય અનંતગુણા અને તેનાથી સકાય અધિક છે. | ભાવાર્થ અહીં અકાય શબ્દ સિદ્ધો જાણવા અને સકાય શબ્દ સર્વ સંસારી છે જાણવા. છવાવાદિનું અલ્પબદુત્વ
जीवा पुग्गल समया, दव्व पएसा य पज्जवा चेव ।
थोवाणताणता, विसेसमहिआ दुवेऽणता ॥ ४४ ॥ અર્થ -જીવ, પુદ્ગલ, સમય, દ્રવ્ય, પ્રદેશ અને પર્યાયે એ અનુક્રમે છેડા, અનંતગુણ, અનંતગુણા, વિશેષાધિક અને છેલ્લા બે અનંતગુણ છે. ' | ભાવાર્થ પ્રત્યેક જીવે અનંતાનંત પુદ્ગલથી બંધાયેલા હોય છે અને પુગલે જીવ સાથે સંબદ્ધ અને અસંબદ્ધ એમ બન્ને પ્રકારના હોય છે તેથી જીવ પુદ્દગલે કરતાં અલ્પ છે જીવથી પુદગલો અનંતગુણ છે.
તૈજસાદિ શરીર અને ગ્રહણ કરેલા છે, તેના પુદ્ગલે પરિણામને આશ્રયીને જીવ કરતાં અનંતગણું છે.
તથા દારિકાદિ પંદર પ્રકારના પ્રયોગથી પરિણત એવા પ્રયોગસા પુદગલો થેડા છે. તેનાથી મિશ્રપરિણત મિશ્રા પુદગલે અનંતગુણ છે.
તેનાથી પ્રવેગકૃત આકારને જેણે સર્વથા તો નથી અને જે સ્વભાવે (વિશ્રસા પરિણામે) પરિણામાંતરને પામેલા છે, એવા મૃત કલેવરાદિક વિશ્રસા પરિણત પુદગલે અનંતગુણ છે.
આ પ્રમાણે ત્રણ પ્રકારના સર્વ પગલે જીવ કરતાં અનંતગુણ છે. પુદ્ગલે કરતાં સમયે અનંતગુણ છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
વિચારપંચાશિકા
૧૦૧ શી રીતે? અઢીદ્વીપમાં જે દ્રવ્યના પર્યાય છે, તે એક એક પર્યાયમાં વર્તમાન સમય વર્તે છે. એ રીતે વર્તમાન સમય સમયક્ષેત્રમાં રહેલા દ્રવ્યપર્યાય એટલે છે, પરંતુ સર્વલોકમાં રહેલા દ્રવ્યના પર્યાયમાં પણ તે સમય વર્તતે હેવાથી તેના કરતાં પણ તે સમયે અનંતગુણ છે.
સમય કરતાં દ્રવ્ય વિશેષાધિક છે. કેવી રીતે ?
સર્વ સમયે ઉપરાંત બાકીના પ્રત્યેક દ્રવ્ય, જીવ, પુદંગલ, ધર્માસ્તિકાય વિગેરેને તે સમયમાં ભેળવીએ, તે તે કેવળ સમય કરતાં સમસ્ત દ્રવ્ય વિશેષાધિક જ થાય છે.
દ્રવ્ય કરતાં પ્રદેશ અનંતગુણ છે. શી રીતે?
અદ્ધા-સમય, દ્રવ્ય કરતાં આકાશપ્રદેશ લેકાલેકના મળીને અનંતગુણ છે. તેથી પ્રદેશ અનંતગુણ છે.
પ્રદેશે કરતાં પર્યાય અનંતગુણ છે. કારણ કે એક એક આકાશપ્રદેશમાં અનંતા અગુરુલઘુ પર્યાયે રહેલા છે.
(આ છઠ્ઠો વિચાર બહુ વિસ્તારથી સમજવા જેવું છે.) અમદેશી અને સંપ્રદેશી પુગલના સ્વરૂપને વિચાર –
दव्वे खित्त काले, भावे अपएसपुग्गला चउहा ।
सपएसा वि य चउहा, अप्पबहुत्तं च एएसि ॥ ४५ ॥ અર્થ -અપ્રદેશી પુદ્દગલ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી એમ ચાર પ્રકારે છે. સપ્રદેશી પુદ્ગલે પણ એ જ પ્રમાણે ચાર પ્રકારના છે. તેઓનું અ૫બહુત્વ હવે કહે છે. (૧) અપ્રદેશનું સ્વરૂપ –
दव्वेणं परमाणू , खित्तेणेगप्पएससमोगाढा ।
कालेणेगसमइया, भावेणेगगुणवण्णाई ॥ ४६ ॥ અર્થ -દ્રવ્યથી પરમાણુ, ક્ષેત્રથી એક આકાશપ્રદેશને અવગાહીને રહેલા, કાળથી એક સમય સ્થિર રહેનાર અને ભાવથી એક ગુણવર્ણાદિવાળા અપ્રદેશી પુદ્ગલે જાણવા. - ભાવાર્થ –(૧) જે પરમાણુઓ પરસ્પર મળેલા ન હોય, તે દ્રવ્યથી અપ્રદેશી પુદ્ગલ જાણવા. - (૨) પરમાણુઓ એક એક આકાશપ્રદેશને અવગાહીને રહેલા પિતાપિતાના ક્ષેત્રને છોડે નહીં, તે ક્ષેત્રથી અપ્રદેશી પુદ્ગલે જાણવા. | (૩) જ્યારે જ્યારે પોતપોતાના ક્ષેત્રને છોડીને પરમાણુઓ બીજા બીજા ક્ષેત્રમાં ગતિ કરે છે તેમાંના જે જે સ્થાને એક એક સમય સુધી સ્થિર રહે ત્યારે કાળથી અપ્રદેશી પુદગલે જાણવા.
Page #121
--------------------------------------------------------------------------
________________
,
૧૦૨
પ્રકરણ રત્નાવલી . (૪) જે પરમાણુઓ વર્ણથી એકગુણ કાળા અથવા એકગુણ પીતાદિ વર્ણવાળા હોય.
ગંધથી એકગુણ સુરભિ આદિ ગંધવાળા હોય,
સ્પર્શથી એક ગુણ રૂક્ષને એક ગુણશીત સ્પર્શવાળા, અથવા, એક ગુણ રૂક્ષ ને એક ગુણ ઉષ્ણસ્પર્શવાળા, અથવા એક ગુણ સ્નિગ્ધ ને એક ગુણ શીત સ્પર્શવાળા, અથવા એક ગુણ સ્નિગ્ધ ને એક ગુણ ઉષ્ણ સ્પર્શવાળા હોય તે પરમાણુઓ ભાવથી અપ્રદેશી પુદ્ગલે જાણવા.
अपएसगाओ एऐ, विवरिय सपएसगा सया भणिया ।
મા––– િશવાસા, થવા સિનિય ભંવ ક૭ છે. અર્થ -એ પૂર્વ ગાથામાં કહેલ અપ્રદેશી પુદ્ગલથી જે વિપરીત હોય તેને સપ્રદેશી પુદગલે કહ્યા છે. હવે તેઓનું અ૫બહુત્વ કહે છે - .
ભાવથી અપ્રદેશી યુદંગલે સૌથી થોડા છે તેનાથી બાકીના ત્રણ અસંખ્યગુણ છે.
ભાવાર્થ –(૧) જે પરમાણુઓ બે કે તેથી અધિક પરસ્પર મળેલા હોય, તે દ્રવ્યથી સપ્રદેશપુદગલો જાણવા.
(૨) જે બે આદિ પરમાણુઓના સ્કંધ બે આદિ આકાશપ્રદેશને અવગાહન કરીને રહેલ હોય તે ક્ષેત્રથી સપ્રદેશી પુદ્ગલે જાણવા.
(૩) જે પરમાણુસ્ક બે સમયથી આરંભીને અસંખ્યાતા સમય સુધીની ભિન્ન ભિન્ન આકાશ પ્રદેશમાં સ્થિતિવાળા હોય તે સર્વે કાળથી સપ્રદેશીપુદગલો જાણવા.
(૪) તથા જે પરમાણુસ્કંધ બે ગુણ વર્ણાદિથી આરંભીને અનંતગુણ વર્ણાદિ વાળા હોય, તે સર્વે ભાવથી સપ્રદેશીપુદ્ગલે જાણવા. અલ્પબદુત્વ આ પ્રમાણે -
ભાવથી અપ્રદેશી પુદગલ સૌથી થડા છે, ભાવથી કાળઅપ્રદેશપુદ્ગલે અસંખ્યગુણ છે,
, તેથી દ્રવ્યઅપ્રદેશપુદગલે અસંખ્ય ગુણ છે, તેથી ક્ષેત્રઅપ્રદેશીપુદગલે અસંખ્યગુણ છે.
खित्त अपएसगाओ, खित्ते सपएसऽसंखगुणियाओ ।
दव्व का-भा सपएसा, विसेससहिआ सुए भणिआ ॥ ४८ ॥ અર્થ -ક્ષેત્રઅપ્રદેશી પુગલથી ક્ષેત્રસપ્રદેશપુદ્દગલે અસંખ્યગુણ છે, તેથી દ્રવ્યસપ્રદેશી પુદગલો વિશેષાધિક છે, તેથી કાળસપ્રદેશી પુદગલે વિશેષાધિક છે અને તેથી ભાવસપ્રદેશી પુદ્ગલે વિશેષાધિક છે. કડ જુમ્માદિના સ્વરૂપને વિચાર -
कड तेउए य दावर, कलिउ य तह संहवंति जुम्माओ । अवहीरमाणा चउ चउ, चउ ति दुगेगाओ चिट्ठति ॥ ४९.॥ .
Page #122
--------------------------------------------------------------------------
________________
વિચારપ’ચાશિકા
અર્થ :–કડજીમ્મા, ત્રેતાજીમ્મા, દાવરજીમ્મા, કલિયુગન્નુમ્મા એ ચાર જુમ્મા છે. તે આ રીતે : જે સખ્યામાંથી ચાર ચાર કાઢતાં બાકી ચાર રહે, તે કડઝુમ્મા, ત્રણ રહે તે ત્રેતાજીમાા, એ રહે તે દાવરજીમ્મા અને એક રહે તે કલિયુગજુમ્મા જાણવા.
ભાવાથ :-જીમ્મા એટલે રાશિ ( સમુદાય ) કહેવાય છે. કડ વિગેરે શબ્દો સાથે જુમ્મા શબ્દ જોડવાથી કડજુમ્મા વિગેરે ચારે જુમ્મા થાય છે.
કોઇપણ રાશિમાંથી ચાર ચાર કાઢી લેતાં ( ચારે ભાંગતાં ) ચાર, ત્રણ, એ અથવા એક બાકી રહે, તે ચારેનું સ્વરૂપ આ પ્રમાણે—
૧. એક જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય તથા લેાકાષ્ઠાશ તે દરેકના પ્રદેશા અસંખ્યાતા છે અને પરસ્પર તુલ્ય છે. તેની અસત્ કલ્પનાએ વીશની સખ્યા સ્થાપીએ, તેમાંથી ચાર ચાર કાઢતા ખાકી જે ચાર રહે છે તેને આગમભાષાથી કડજુમ્મા કહેવાય છે.
૨. તથા અસખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીના જેટલા સમયેા છે, તેટલાં સૌધર્મ તથા ઇશાનકલ્પના દેવતા છે તેની અસત્કલ્પનાએ ત્રેવીશની સંખ્યા સ્થાપીએ, તેમાંથી ચાર ચાર કાઢતાં જે બાકી ત્રણ રહે છે તે ત્રેતાનુમ્મા કહેવાય છે.
૩. એક એક 'આકાશપ્રદેશને અવગાહીને અનંતા પરમાણુ સુધીના સ્ક ંધા રહેલા છે, તેની અસલ્પનાથી ખાવીશની સખ્યા સ્થાપીએ, તેમાંથી ચાર ચાર કાઢતાં બાકી એ જ રહે છે તે દાવરન્નુમ્મા કહેવાય છે.
૪. તથા ૧ પર્યાપ્તમાદર વનસ્પતિ, ર બાદર પર્યાપ્ત, ૩ અપર્યંત ખાઇર વનસ્પતિ, ૪ બાદર અપર્યાપ્ત, ૫ બાદર, ૬ સૂક્ષ્મ અપર્યાપ્ત વનસ્પતિ, ૭ સૂક્ષ્મ અપર્યાપ્ત, ૮ સૂક્ષ્મ પર્યાપ્ત વનસ્પતિ, ૯ સૂક્ષ્મ પર્યાપ્ત, ૧૦ સૂક્ષ્મ, ૧૧ ભવ્ય, ૧ર નિગેાદના જીવા, ૧૩ વનસ્પતિના જીવા, ૧૪ એકેન્દ્રિય, ૧૫ તિયંચ, ૧૬ મિથ્યાષ્ટિ, ૧૭ અવિરતિ, ૧૮ સકષાયી, ૧૯ છદ્મસ્થ, ૨૦ સયેાગી, ૨૧ સૌંસારી જીવા, તથા ૨૨ સર્વ જીવા, એ બાવીશ જીવરાશિએ આઠમા મધ્યમ અને તાઅનતે છે; તે પણ અસલ્પનાથી તેની પચીશની સંખ્યા સ્થાપીએ, તેમાંથી ચાર ચાર લેતાં બાકી એક રહે છે, તે કલિયુગ જુમ્મા કહેવાય છે. આ જુમ્માએનું કાય –પ્રયાજન સૂત્રથી જાણી લેવું, અહીં તે તેનું સ્વરૂપમાત્ર જ દેખાડયું છે.
વિશેષ સમજૂતી માટે—
આના સંબંધમાં ભગવતીસૂત્રના અઢારમા શતકના ચેાથા ‘ કૃત ' એટલે સિદ્ધ અથવા પૂર્ણ પરન્તુ ‘ એજ' આદિની એવું જે ‘ યુગ્મ ’ તે
કૃતયુગ્મ.
ઉદ્દેશમાં કહ્યું છે કે જેમ અપૂર્ણ નહિ
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૪
પ્રકરણ રત્નાવલી કેઈપણ રકમને ચારે ભાગતાં ચાર વધે તે રકમ ભાગશેષના અભાવથી “કૃતયુગ્મ” કહેવાય. (દષ્ટાન્ત-૧૬)
જે ચારે ભાગતાં ત્રણ શેષ રહે તો તે “ જ” કહેવાય. (જેમકે-૧૫) વળી ચારે ભાગતાં બે શેષ રહે તે તે “દ્વાપરયુગ્મ” કહેવાય. (જેમકે-૧૪) અને જે ચારે ભાગતાં એક શેષ રહે તે તે “
કજ (કોજ) કહેવાય. (જેમકે-૧૩).
ભગવતીસૂત્રમાં પણ શ્રી ગૌતમના પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ એમ જ કહ્યું છે. જે રકમ મૂળથી જ ચાર, ત્રણ, બે કે એક હોય તે પણ અનુક્રમે “કૃતયુગ્મ',
જ”, “દ્વાપરયુગ્મ', કે કલ્યાજ કહેવાય છે. પૃથ્વી આદિના પરિણામને વિચાર -
धज व स परि व बि ति च समुन पण थ ज ख ना भ व र वि न सु स पमुति अ। जगनभप ध अ इगजिय
छिअनि सि नि वजी स पु अ भ अ पर वणका ॥ ५० ॥ અર્થ –૧ ઘર-પૃથ્વી, ૨ જળ, ૩ વહ્નિ, ૪ સમીરણ-વાયુ, પસ્તિ-પ્રત્યેક વનસ્પતિ, ૬ બેઇદ્રિય, ૭ તેઇદ્રિય, ૮ ચઉરિંદ્રિય, ૯ સંમૂ૭િમ નર-મનુષ્ય, ૧૦ પંચેંદ્રિય સ્થળચર, ૧૧ જળચર, ૧૨ ખેચર, ૧૩ નારકી, ૧૪ ભવનપતિ, ૧૫ વ્યંતર, ૧૬ રવિ-સૂર્ય, ૧૭ વિધુ-ચંદ્ર, ૧૮ નક્ષત્ર, ૧૯ સુર–વૈમાનિક દે, ૨૦ સમુદ્ર, ૨૧ પંચંદ્રિય સંમૂછિમ તિર્યંચ, એ એકવીશ પ્રકારના જીવો અસંખ્યાતા જાણવા. તથા જગતના–લેકના ૧ નભ-આકાશપ્રદેશ, ૨ ધર્માસ્તિકાયના પ્રદેશ, ૩ અધર્માસ્તિકાયના પ્રદેશ, ૪ એક જીવને પ્રદેશ, પ સ્થિતિબંધના અધ્યવસાયસ્થાન, તથા ૬ નિગોદ શરીર, એ છ પણું અસંખ્યાતા જાણવા. તથા ૧ સિદ્ધ, ૨ નિગોદના જીવ, ૩ વનસ્પતિના જીવ, ૪ સમય, ૫ પુદ્ગલ, ૬ અભવ્ય છે, ૭ ભવ્ય જીવો, ૮ અલેક, ૯ પ્રતિપતિત-પડિવાઈ છે, અને ૧૦ વનસ્પતિકાયની સ્થિતિ, એ દશ અનંતા જાણવા.
इय सुत्ताओ भणिया, वियारपंचासिया य सपरकए ।
मुनिसिरिआनंदविमलसूविराण विणेएण ॥ ५१ ॥ અર્થ –આ પ્રમાણે મુનિશ્રી આનંદવિમલસૂરિવરના વાનર નામના શિષ્ય પિતાને તથા અન્ય જીવોને માટે સૂત્રમાંથી ઉદ્ધરીને આ વિચારપંચાશિકા કહી છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપંચાશિકા.
આત્મા જ્યારે ભવભ્રમણ પૂર્ણ કરીને સિદ્ધ થાય છે ત્યારે સિદ્ધશિલા ઉપર પહોંચે છે. ત્યાં અનંત જીવે છે પણ જીવ કયાંથી કેવી રીતે જાય? જ્યાં રહે છે ત્યાં કેટલી સંખ્યા છે? કેટલા છે સાથે સ્પર્શીને રહે છે? કેટલા કાળ સુધી રહે છે? એક પછી બીજા જીવની વરચે કેટલું અંતર છે? એ જીવોને કયા ભાવો હોય છે અને પરસ્પર કેટલા છે. તે સર્વ હકીકત સત્પદની પ્રરૂપણ આદિ ૮ દ્વારે ને દ્રવ્ય કાળ આદિ પંદર દ્વારા સાથે ખૂબ જ વિસ્તારથી સમજાવ્યા છે એટલે કે સિદ્ધ સંબંધી ટુંકમાં પણ સારી રીત સમજી શકાય તેવી ઘણી વિગતો આ પ્રકરણમાં બતાવી છે.
सिद्ध सिद्धत्थसुअं, नमिडं तिहुअणपयासयं वीरं ।।
सिरिसिद्धपाहुडाओ, सिद्धसरूवं किमवि वुच्छं ॥ १ ॥ અર્થ -પ્રસિદ્ધ ત્રણે ભુવનમાં કેવલજ્ઞાનથી પ્રકાશ કરનારા સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી મહાવીરસ્વામીને નમસ્કાર કરીને શ્રી સિદ્ધપ્રાભૂતમાંથી ઉદ્ધરીને સિદ્ધભગવાનનું સ્વરૂપ સંક્ષેપથી કહીશ.
ભાવાર્થ-સિદ્ધચકુ એ પદને અર્થ આવી રીતે પણ થાય છે. સિદ્ધ એટલે અચલ છે અર્થ-જીવાદિ પદાર્થો શ્રુતમાં દ્વાદશાંગરૂપ સિદ્ધાંતમાં જેના એવા અથવા સિદ્ધ થયા છે એક્ષપ્રાપ્તિરૂપ અર્થ જેમના એવા સુત એટલે ગણધરાદિ શિષ્ય છે જેમને એવા અથવા સિદ્ધાર્થ એટલે નિકિતાર્થ જેમના સર્વ પ્રજન સમાપ્ત થયા છે એવા અથવા સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાવીરસ્વામીને નમસ્કાર કરીને સિદ્ધભગવાનનું સ્વરૂપ કાંઈક કહીશ. જેમણે પૂર્વે બાંધેલા આઠે કર્મો ક્ષય કર્યા હોય છે, તે સિદ્ધભગવાન કહેવાય છે.
संतपयपेरूवणया, दव्वपमाणं च खितँ फुसणा य ।
rો જ બતર તદ્દ, માવો શorg હાઇ . ૨ | અર્થ–૧ સત્ પદની પરૂપણ દ્વાર.
૨ દ્રવ્યપ્રમાણ દ્વાર. (કેટલી સંખ્યા મેક્ષમાં છે તે.) ૩ ક્ષેત્રદ્વાર (ક્યા ક્ષેત્રમાંથી સિદ્ધ થાય .) ૪ સ્પર્શના દ્વાર (સિદ્ધના જીને સ્પર્શના કેટલી હોય તે.) ૫ કાળદ્વાર (સિદ્ધના જીવની સ્થિતિને સાદિ અનંતાદિ કાળ કહે છે.)
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૬
પ્રકરણ રત્નાવલી ' ૬ અંતરદ્વાર (સિદ્ધના નું અંતર કહેવું તે.) ૭ ભાવઢાર ( સિદ્ધિના જીવે કયા ભાવે વર્તે છે તે.) ૮ અલ્પબહુવઠાર (સિદ્ધના જીવોનું પરસ્પર અલ્પબહુવ.)
एहि अणतरसिद्धा, परंपरा सन्निकरिसजुत्तेहिं ।
तेहिं विआरणिज्जा, इमेसु पनरससु दारेसु ॥ ३ ॥ અર્થ :–આ આઠ દ્વારેથી અનંતર સિદ્ધને અને સક્નિકર્ષયુક્ત નવ દ્વારથી પરંપર સિદ્ધને આગલી ગાથામાં કહે છે તે પંદર દ્વારમાં વિચાર કરે.
ભાવાર્થ : ઉપરની ગાથામાં કહેલા આઠ દ્વારથી અનંતરસિદ્ધો વિચારવા..
એક સમયનું પણ જેઓને અન્તર ન હોય તે અનનરસિદ્ધ એટલે સિદ્ધત્વના પ્રથમ સમયમાં વર્તતા–અમુક વિવક્ષિત સમયે સિદ્ધ થયેલા તે અનન્તરસિદ્ધ કહેવાય
અને તે આઠ દ્વાર સાથે સક્નિકર્ષ દ્વાર સહિત નવકારથી પરંપરસિદ્ધ વિચારવા.
વિવક્ષિત પ્રથમ સમયે જે સિદ્ધ થયા તેની અપેક્ષાએ તેના પૂર્વના સમયે સિદ્ધ થયેલા તે પરસિદ્ધ અને તે પૂર્વ સમયે સિદ્ધ થનારની અપેક્ષાએ પૂર્વના સમયે સિદ્ધ, થયા તે પરંપરસિદ્ધ.
તાત્પર્ય એ છે કે અનન્તરસિદ્ધમાં અમુક એક સમયની અપેક્ષાએ વિચારવું અને પરંપરસિદ્ધમાં અમુક વિવક્ષિત સમયથી પૂર્વે પૂર્વે અનંતા ભૂતકાળ સુધીમાં થઈ ગયેલા સિદ્ધની અપેક્ષાએ વિચારવું. સન્નિકર્ષ એટલે સગગત અલ્પબદુત્વ વિશેષ જાણ. પંદર દ્વારના નામ -
खित्ते काले गइ वेअ, तित्थ लिंगे चरित्त बुद्धे य ।'
नाणोगाहुक्कस्से, अंतरमणुसमयगणणअप्पबहू ॥ ४ ॥ અર્થ -ક્ષેત્ર, કાળ, ગતિ, વેદ, તીર્થ, લિંગ, ચારિત્ર, બુદ્ધ, જ્ઞાન, અવગાહના, ઉત્કર્ષ, અંતર, અણુસમય, ગણના, અ૫બહુ આ ૧૫ દ્વાર છે.. ભાવાર્થ :-(૧) ક્ષેત્રદ્વાર ત્રણ પ્રકારે-ઊર્વ, અધે અને તિર્થો.
(૨) કાળદ્વાર બે પ્રકારે-ઊત્સર્પિણ અને અવસર્પિણી. (૩) ગતિદ્વાર ચાર પ્રકારે–નારકી-તિર્યંચ-મનુષ્ય અને દેવ. () વેદદ્વારા ત્રણ પ્રકારે-વેદ-પુરુષવેદ-નપુસકવેદ. (૫) તીર્થદ્વાર બે પ્રકારેતીર્થકરનું તીર્થ, તીર્થકરીનું તીર્થ (૬) લિંગદ્વાર બે પ્રકારે-દ્રવ્યલિંગ, ભાવલિંગ.
દ્રવ્યલિંગ ત્રણ પ્રકારે–ગૃહસ્થલિંગ, અન્યલિંગ, સ્વલિંગ. *
Page #126
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપંચાશિકા
૧૦૭
(૭) ચારિત્રદ્વાર પાંચ પ્રકારે-સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસ પરાય, ચથાખ્યાત.
(૮) બુદ્ધદ્વાર ચાર પ્રકારે–બુદ્ધબાધિત, બુદ્ધિબાધિત, સ્વય’બુદ્ધ, પ્રત્યેકબુદ્ધ. (૯) જ્ઞાનદ્વાર પાંચ પ્રકારે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કૈવલજ્ઞાન.
(૧૦) અવગાહનાદ્વાર ત્રણ પ્રકારે—જઘન્યઅવગાહના, ઉત્કૃષ્ટઅવગાહના,
મધ્યમઅવગાહના.
(૧૧) ઉત્કર્ષ દ્રાર ચાર પ્રકારે–અનંતકાળથી સમ્યક્ત્ત્વથી પડેલા, અસંખ્યાત કાળથી પડેલા, સખ્યાતકાળથી પડેલા અને નહિ પડેલા (૧૨) અંતરદ્વાર-સિદ્ધ એક થયા પછી કેટલુ અંતર પડે તે.
(૧૩) અનુસમયદ્વાર-નિરંતરપણે કેટલા સમય સુધી સિદ્ધ થાય તે. (૧૪) ગણુનાદ્વાર-કેટલા સિદ્ધ થાય તેની ગણત્રી.
(૧૫) અબહુવદ્વાર-ઓછા વત્તા-કાણુ કાણુથી એછા અથવા વધારે છે તે. પ ́દર દ્વારનું વર્ણન :
खित्ति तिलोगे १ काले, सिज्झति अरेसु छसु वि संहरणा । अवसपिणि ओसप्पिणि, दुतिअरगे जम्मु तिदुसु सिबं २ ॥ ५ ॥ અથ:-ક્ષેત્રદ્વાર-ત્રણે લેાકમાંથી જીવ સિદ્ધ થાય.
કાળદ્વાર–સંહરણથી છએ આરામાં મોક્ષે જાય અને જન્મથી અવસર્પિણીમાં ત્રીજા અને ચાચા આરાના જન્મેલા ત્રીજા, ચાથા અને પાંચમા એ ત્રણ આરામાં મેાક્ષે જાય. ઉત્સર્પિણીમાં ખીજા, ત્રીજા અને ચાથા એ ત્રણ આરાના જન્મેલા ત્રીજા અને ચાથા એ આરામાં માક્ષે જાય.
ભાવાર્થ :–પ્રથમ સત્પદદ્વારમાં ક્ષેત્રાદિ પંદર દ્વારામાં અન`તરસિદ્ધ જીવાના વિચાર. (૧) ક્ષેત્રદ્વાર
ત્રણે લેાકમાં—તેમાં ઊધ્વ લેાકમાં પ ́ડવનાદિમાં, અધેાલાકમાં અધેાલૌકિક ગ્રામામાં અને તિર્થ્યલેાકમાં પંદર મનુષ્યક્ષેત્રમાં સિદ્ધ થાય છે.
સહરણથી નદી, સમુદ્ર અને વષધર પતા વિગેરેમાં પણ સિદ્ધ થાય છે. (ર) કાળદ્વાર:–
ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ કાળ છે તેમાં સંહરણથી છએ આરામાં સિદ્ધ થાય. કારણ કે મહાવિદેહમાં હંમેશા સુષમદુષમારૂપ એક ચેાથેા જ આરેા વતે છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પ્રકરણ રત્નાવલી ત્યાં હંમેશા મોક્ષગમન હોવાથી ત્યાંથી સંહરણ કરાયેલા તેઓ ભરતાદિ ક્ષેત્રમાં જે આરે વર્તતો હોય, તેમાં સિદ્ધ થતા હોવાથી છએ આરામાં મેક્ષગમન થાય છે.
તીર્થકરને ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં સુષમદુષમા અને દુષમસુષમારૂપ બે આરામાં જ જન્મ થાય છે અને તેઓ સિદ્ધિ પામે છે. તેમને સંહરણને અભાવ હોવાથી બીજા આરાઓમાં તેમનું મિક્ષગમન થતું નથી.
તીર્થકરનું અધોલેકના અલૌકિક ગ્રામમાં અને તિર્જીકનાં પંદર કર્મભૂમિમાં સિદ્ધિગમન થાય છે.
चउगइआगय नरगइ ठिय सिव ३ वेयतिग ४ दुविहतिन्थेऽवि ५ ।
fmદિ-અન-સfોયું ન ૬, જે કદ્દાવારૂ વતા | ૬ અથ: ૩ ગતિદ્વારઃ
સામાન્યથી ચાર ગતિમાંથી મનુષ્યગતિમાં આવેલા સિદ્ધ થાય. ૪ વેદદ્વારઃ-ત્રણે વેદમાં સિદ્ધ થાય. ૫ તીર્થદ્વાર -બંને તીર્થમાં સિદ્ધ થાય. ૬ લિંગદ્વાર -ત્રણે લિંગમાં સિદ્ધ થાય.
૭ ચારિત્રદ્વાર ચાખ્યાત ચારિત્રમાં વર્તતા જ સિદ્ધ થાય. ભાવાર્થ: (૩) ગતિકાર:
વિશેષથી નરકગતિની અપેક્ષાએ પ્રથમની ચાર નરકથી આવેલા સિદ્ધ થાય.
તિર્યંચગતિની અપેક્ષાએ પૃથ્વીકાય, અષ્કાય, પ્રત્યેક વનસ્પતિકાય અને પંચેન્દ્રિય તિર્યંચમાંથી આવેલા સિદ્ધ થાય.
મનુષ્યગતિની અપેક્ષાએ સ્ત્રી, પુરુષ, નપુસક ત્રણે વેદમાંથી આવેલા સિદ્ધ થાય. પણ તીર્થકર તે દેવગતિમાંથી એટલે વૈમાનિક દેવમાંથી આવેલા અને નરકગતિમાંથી એટલે પ્રથમની ત્રણ નરકમાંથી આવેલા જ સિદ્ધ થાય.
વર્તમાન નયને આશ્રયીને મનુષ્યગતિમાં રહેલા જ મેક્ષ પામે. (૪) વેદદ્વારઃ
ત્રણે વેદમાં સ્ત્રી, પુરુષ અને નપુસકવેદમાં સિદ્ધ થાય. તેમાં પ્રત્યુત્પન્ન નયને આશ્રયીને અવેદી જ સિદ્ધ થાય. તે ભવમાં પૂર્વે અનુભવેલ વેદની અપેક્ષાએ અને બાહ્ય આકારમાત્રની અપેક્ષાએ ત્રણે વેદમાંથી સિદ્ધ થાય. તીર્થકર તે સ્ત્રી અને પુરુષવેદે વર્તતા જ સિદ્ધ થાય. (૫) તીર્થદ્વાર -
તીર્થ બે પ્રકારે-(૧) તીર્થકરે પ્રવર્તાવેલ અને (૨) તીર્થકરીએ પ્રવર્તાવેલ એ બંને તીર્થમાં સિદ્ધ થાય.
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપંચાશિકા
૧૦૯ (૬) લિંગદ્વાર -
લિંગ બે પ્રકારે-દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યલિંગ ત્રણ પ્રકારે-ગૃહસ્થલિંગ, અન્યલિંગ અને સ્વલિંગ. એ ત્રણે લિંગે સિદ્ધ થાય અને સંયમરૂપ ભાવલિંગની અપેક્ષાએ તે સ્વલિગે જ સિદ્ધ થાય. (૭) ચારિત્રદ્વાર - ચારિત્રના પાંચ પ્રકાર
સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂમસં૫રાય અને યથાખ્યાત. તેમાંથી ક્ષાવિયાખ્યાત ચારિત્રમાં વર્તતા જ સિદ્ધ થાય (ઉપશમયથાખ્યાતમાં વર્તતા સિદ્ધ ન થાય.)
ति. चउ पण पुचि तिचरण, जिणा ७ सयं बुद्धि बुद्ध पत्तेया ८ ।
दुति चउनाणा ९ लहुतणु, दुहत्थ गुरु पणधणुसयाओ १० ॥७॥ અર્થ -તે ભવમાં પૂર્વે અનુભવેલા ચારિત્રની અપેક્ષાએ ત્રણ, ચાર અથવા પાંચ ચારિત્ર પામીને સિદ્ધ થાય, તીર્થકર તે સામાયિક, સૂમસં૫રાય અને યથાખ્યાત એ ત્રણ ચારિત્ર પામીને જ સિદ્ધ થાય. ૮ બુધદ્વાર - એ ચારે પ્રકારે સિદ્ધ થાય. (૯ જ્ઞાનદ્વાર -
કેવલજ્ઞાને સિદ્ધ થાય અને તે ભવમાં પૂર્વે અનુભવેલ જ્ઞાનની અપેક્ષાએ બે, ત્રણ . અને ચાર જ્ઞાને સિદ્ધ થાય. ૧૦ અવગાહના દ્વાર –
જઘન્યથી બે હાથની અવગાહના અને ઉત્કૃષ્ટથી પાંચસે ધનુષ્યની અવગાહનાવાળા સિદ્ધ થાય.
ભાવાર્થઃ ચારિત્રદ્વારમાં વિશેષતા –
તે ભવમાં પૂર્વે અનુભવેલા ચારિત્રની અપેક્ષાએ કેટલાક પહેલું, ચોથું અને પાંચમું એ ત્રણ ચારિત્ર પામીને સિદ્ધ થાય.
કેટલાક પહેલું, બીજું, એથું અને પાંચમું એ ચાર પામીને સિદ્ધ થાય. કેટલાક પહેલું, ત્રીજું, ચોથું અને પાંચમું એ ચાર પામીને સિદ્ધ થાય.
કેટલાક ઉપર કહેલા પાંચે ચારિત્ર પામીને સિદ્ધ થાય. તીર્થકર તે સામાયિક, સૂમસં૫રાય અને યથાખ્યાત એ ત્રણ ચારિત્ર પામીને જ સિદ્ધ થાય.
Page #129
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી
૧૧૦
(૮) મુદ્દાર ઃ–
(૧) સ્વય‘બુદ્ધ :-સ્વય' એટલે ખાદ્ય હેતુ વિના જાતિસ્મરણાદિ પામીને આધ પામેલા તે સ્વય’બુદ્ધ.
(૨) બુદ્ધિબુદ્ધ:-બુધ એટલે મલ્રિસ્વામી તીર્થંકર અથવા સામાન્ય સ્ત્રી તેમનાથી એધ પામેલા તે બુદ્ધિબુદ્ધ.
(૩) બુદ્ધબુદ્ધ :–બુદ્ધ એટલે આચાર્યાદિ તેમનાથી બાધ પામેલા યુદ્ધબુદ્ધ. (૪) પ્રત્યેકબુદ્ધ :-પ્રત્યેક એટલે કાંઈક બાહ્ય હેતુ જોઈને બાધ પામેલા તે પ્રત્યેકબુદ્ધે જાણવા.
વિશેષતા :
પ્રત્યેકબુદ્ધ અને સ્વયં બુદ્ધમાં બેષિ, ઉપધિ, શ્રુત અને લિંગથી ભેદ છે, તેથી તે પ્રત્યેક એટલે જુદા વિહાર કરે પણ ગચ્છવાસીની જેમ સાથે વિચરતા નથી. સ્વય બુદ્ધને પાત્રાદિ બાર પ્રકારની ઉપષિ હાય અને પ્રત્યેકબુદ્ધને જઘન્યથી રજોહરણ અને મુહપત્તિરૂપ એ પ્રકારની અને ઉત્કૃષ્ટથી પ્રાવરણ (વ) વર્જીને નવ પ્રકારની ઉપધિ હોય. સ્વય બુદ્ધને પૂર્વે ભણેલું શ્રુત હોય અથવા ન હેાય. જો હાય તા દેવતાલિંગ અપે અથવા ગુરુ પાસે અંગીકાર કરે અને એકલા વિહાર કરવા સમર્થ હોય તે તે એકલા વિહાર કરે, નહિ તો ગચ્છમાં રહે. જો પૂર્વાધીત શ્રુત”ન હોય તેા નિશ્ચે ગુરુ પાસે લિંગ અ'ગીકાર કરે અને ગચ્છના ત્યાગ કરે જ નહિ.
પ્રત્યેકબુદ્ધને પૂર્વાધીત શ્રુત અવશ્ય હોય જઘન્યથી અગ્યાર અંગનુ' અને ઉત્કૃપૃથી કાંઈક ઊણા દેશ પૂર્વાંનું હોય. તેમને લિંગ દેવતા અપે અથવા કદાચિત્ લિંગ રહિત પણ હોય.
(૯) જ્ઞાન દ્વારઃ
જ્ઞાન પાંચ પ્રકારે (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મનઃપવજ્ઞાન (૫) કેવળજ્ઞાન. તેમાં કેવલજ્ઞાને વતા સિદ્ધ થાય.
તે ભવમાં પૂર્વે અનુભવેલ જ્ઞાનની અપેક્ષાએ કેટલાક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન એ એ જ્ઞાની, કેટલાક મતિ, શ્રુત, અવધિ અથવા મતિ, શ્રુત અને મન:પર્યવ એ ત્રણ જ્ઞાની અને કેટલાક મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યાંવ એ ચાર જ્ઞાની સિદ્ધ થાય. તીર્થંકર તા ચાર નાની જ સિદ્ધ થાય.
(૧૦) અવગાહના દ્વારઃ
જધન્યથી અને ઉત્કૃષ્ટથી જઘન્યથી બે હાથની અવગાહનાવાળા અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ્યની અવગાહનાવાળા સિદ્ધ થાય.
Page #130
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપ ચાશિયા
૧૧૧
મરૂદેવીમાતા આદિ પાંચસેથી અધિક પચીશ ધનુષ્યના શરીરવાળા સિદ્ધ થાય, કારણ કે મરૂદેવીની અવગાહના નાભિકુલકર તુલ્ય પરપ ધનુષ્યની હતી. ‘ સંઘયણ, સંસ્થાન અને ઊંચપણું કુલકરની સ્ત્રીનું કુલર સરખુ` હોય છે. આ પ્રમાણે સિદ્ધપ્રાભતની ટીકામાં કહ્યું છે.’ એ હાથની ઉપર અને પાંચસા ધનુષ્યની અ‘દરની મધ્યમ અવગાહનાએ વતા સિદ્ધ થાય. તીર્થંકર તો જઘન્યથી સાત હાથના અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુચના પ્રમાણવાળા જ સિદ્ધ થાય. બાકીના જીવા મધ્યમ અવગાહનાએ પણ સિદ્ધ થાય.
कालमणं तमसंखं, संखं चुअसम्म अचुअसम्मत्ता ११ ।
लहुगुरुअंतर समओ, छमास १२ अडसमय अव्वहि १३ ||८|| અર્થ : ૧૧ ઉત્કર્ષ દ્વાર :
સમ્યક્ત્વથી પડીને કેટલાક અનંતકાળ, કેટલાક અસંખ્યાતકાળ અને સંખ્યાતકાળ સુધી ભમીને સિદ્ધ થાય. કેટલાક સમ્યક્ત્વથી પડચા વિના પણ સિદ્ધ થાય. ૧૨ અંતરદ્વાર
જધન્યથી અતર .એક સમયનું અને ઉત્કષ'થી છમાસનું અંતર પડે. ૧૩ અનુસમય એટલે નિરંતર દ્વાર :
જઘન્યથી એ સમય સુધી અને ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી નિર ંતર સિદ્ધ થાય. ભાવાથ:-(૧૧) ઉત્ક દ્વાર :
સમ્યક્ત્વથી પડીને કેટલાક ઉત્કૃષ્ટથી અ પુદ્દગલ પરાવતા કાળરૂપ અનંતકાળ સુધી સંસારમાં ભમીને ફરી સમ્યક્ત્વાદિ રત્નત્રય પામીને સિદ્ધ થાય. કેટલાક ખીજા અનુભૃષ્ટથી અસંખ્યાતકાળ સુધી અને સંખ્યાતકાળ સુધી ભમીને સિદ્ધ થાય. કેટલાક સમ્યક્ત્વથી પડ્યા વિના પણ સિદ્ધ થાય.
(૧૨) અંતરદ્વાર :
જઘન્યથી અતર -એક સમય ઉત્કૃષ્ટથી અંતર :–છમાસ
(૧) અનુસમય એટલે નિરતર દ્વાર –
જઘન્યથી એ સમય નિરંતર અને ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી અવ્યવધાને નિર'તર સિદ્ધ થાય.
जनियर इक अडसय १४, अणेग एगा य थोव संखगुणा १५ । અર્થ : ૧૪ ગણના દ્વાર જધન્યથી એક અને ઉત્કૃષ્ટથી એકસાને આઠ એક સમયે સિદ્ધ થાય.
Page #131
--------------------------------------------------------------------------
________________
: ૧૧૨
પ્રકરણ રત્નાવલી.
૧૫ અપબહુઢાર-અનેક એટલે એક સાથે બે ત્રણ સિદ્ધ થાય તે થાડા, તેનાથી એક સમયે એક સિદ્ધ સંખ્યાતગુણા છે.
ભાવાર્થ : (૧૪) ગણુનાદ્વાર-જઘન્યથી એક ઉત્કૃષ્ટથી એકસોને આઠ સિદ્ધ થાય. ઋષભદેવના નિર્વાણ સમર્ચે એકસો આઠ એક સમયે સિદ્ધ થયા હતા.
(૧૫) અપબહુત્રદ્વાર –અનેક એટલે એક સાથે બે ત્રણ સિદ્ધ થાય તે થાડા, તેનાથી એક સમયે એક સિદ્ધ સંખ્યાતગુણા, વિવક્ષિત સમયે એક એક સિદ્ધનું બાહુલ્ય પણ હાવાથી આ રીતે ક્ષેત્રાદિક પંદર દ્વારમાં સપનપ્રરૂપણા દ્વાર કહ્યું.
૨૩ ૩૪ ના ગઢે, ચીસવદુત્ત હોોર્ ॥ ૧ ॥ इगविजय वीस अडसय, पत्तेयं कम्मभूमि तिरिलोए ।
दुदु जलहि पंडगवणे, अकम्ममहि दसय संहरणा १ ॥ १० ॥ અ—ર. દ્રવ્ય પ્રમાણ દ્વારમાં ક્ષેત્રાદિ પંદર દ્વારા વિચાર. ૧. ક્ષેત્રદ્વાર :ઊર્ધ્વલાકે મેરૂ આદિમાં, નંદનવનમાં અને જળમાં એટલે સામાન્યથી નદી આદિમાં ચાર ચાર સિદ્ધ થાય, અધેલાકમાં વીશ પૃથકૃત્વ સિદ્ધ થાય. ૯. એક એક વિજયમાં વીશ વીશ સિદ્ધ થાય. ૫ ભરત, ૫ ભૈરવત, ૫ મહાવિદેહ એ પંદર કર્મભૂમિ દરેકમાં એકસેા આઠ, તિતિલાકમાં એકસે આઠ, સામાન્યથી સમુદ્રમાં અને પડકવનમાં બે બે, પ હેમવંત, પ હિરવર્ષ, ૫ દેવકુરુ, ૫ ઉત્તરકુરુ, ૫ રમ્યક્, ૫ ઐરણ્યવત એ ૩૦ અકર્મભૂમિ દરેકમાં સ’હરણથી દશ દશ સિદ્ધ થાય.
ભાવાથ(૧) ક્ષેત્રકાર-અધાલાકમાં વીશ પૃથક્ત્વ સિદ્ધ થાય. સંગ્રહણીમાં બાવીશ સિદ્ધ થાય એમ કહ્યું છે. ઉત્તરાધ્યયનમાં ‘રોવાતા હોજો ' એ વીશ એટલે ચાલીશ. અધેાલાકમાં સિદ્ધ થાય છે એમ કહ્યું છે. (અધેલાકમાં બે વિજય આવે છે તેથી ) (અહીં પૃથક્ત્વ શબ્દ દ્વારા વીશથી કાંઈક અધિક સમજવા, )
ति चत्थ अरे अडस्य, पंचमए वीस दस दस य सेसे २ । नरगति भवण वण नर जोइस तिरि तिरिखिणी दसगं ॥ ११ ॥ અથ—કાળદ્વાર :–ઉત્સર્પિણી અને અવસર્પિણીના ત્રીજા અને ચાથા આરામાં એકસાને આઠ સિદ્ધ થાય. અવર્પિણીના પાંચમા આરામાં વીશ સિદ્ધ થાય. ઉત્સર્પિણી અને અવસર્પિણી એ કાળના બાકીના આરાઓમાં દરેકમાં સંહરણથી દશ દશ સિદ્ધ થાય. (૩) ગતિદ્વાર :-પહેલી ત્રણ નર, ભવનપતિ, વ્યંતર, મનુષ્ય, જાતિષી, તિય "ચ અને તિય``ચિણીમાંથી આવેલા દશ દશ સિદ્ધ થાય.
माणिअ असयं, हरिय छऊ पंकपुढविजल चउरो ।
जो विमाणि रित्थी, बीसं भवणवणथी पणगं ३ ॥ १२ ॥
'
Page #132
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપ ચાશિકા
અવૈમાનિકદેવથી આવેલા એકસાને આઠ, વનસ્પતિકાયમથી આવેલા છે, પકપ્રભા ચાથી નર, પૃથ્વીકાય અને અપ્લાય એ ત્રણમાંથી આવેલા ચાર ચાર, જ્યાતિષીની દૈવી, વૈમાનિકની દૈવી અને મનુષ્ય સ્ત્રીથી આવેલા વીશ, ભવનપતિની દેવી અને વ્યંતરની દેવીથી આવેલા પાંચ પાંચ. સિદ્ધ થાય. આ સ` સંખ્યા ઉત્ત્રષ્ટથી જાણવી. જઘન્યથી એક, બે, ત્રણ સિદ્ધ થાય.
वीसत्थि दस नपुंसग, पुरिससयं नरा नरुव्वट्टा |
इय भंगे अट्ठसय, दस दस सेस भंगे ४ ॥ १३ ॥
અર્થ: ૪ વેદકાર-સ્રીએ વીશ, નપુંસક દેશ અને પુરુષ એકસે આઠ સિદ્ધ થાય. દેવાદિ પુરુષમાંથી આવેલા પુરુષા એ એક ભાંગે એક સા ને આઠ સિદ્ધ થાય. બાકીના આઠ ભાંગે દેશ દેશ સિદ્ધ થાય.
ભાષા :-૧ પુરુષમાંથી આવી પુરુષપણે ઉત્પન્ન થએલા ૧૦૮.
૨ પુરુષમાંથી આવી આપણે ઉત્પન્ન થએલા ૧૦. ૩-પુરુષમાંથી આવી નપુંસકપણે ઉત્પન્ન થએલા ૧૦. ૪ શ્રીમાંથી આવી પુરુષપણે ઉત્પન્ન થએલા ૧૦. ૫ શ્રીમાંથી આવી સ્રીપણે ઉત્પન્ન થએલા ૧૦. ૬ શ્રીમાંથી આવી નપુસકપણે ઉત્પન્ન થએલા ૧૦. ૭ નપુંસકમાંથી આવી પુરુષપણે ઉત્પન્ન થએલા ૧૦.
૮ નપુંસકમાંથી આવી સ્રીપણે ઉત્પન્ન થએલા ૧૦.
૯ નપુ ંસકમાંથી આવી નપુસકપણે ઉત્પન્ન થએલા ૧૦.
આ રીતે વેદ આશ્રયિને પ્રથમ ભાંગે ૧૦૮ અને બાકીના આઠ ભાંગે દેશ દ્રુશ સિદ્ધ થાય એમ સમજવું.
तित्थयरी जिण पत्ते अबुद्ध संबुद्ध दु च दस चउरो ५ ।
उ दस अडस गिहि पर, सलिंग ६ परिहारविणु ओहो ||१४|| અર્થ :-(૫) તી દ્વાર-તીથ કરી એક સમયે એ સિદ્ધ થાય અને તીથ કર એક સમયે ચાર સિદ્ધ થાય.
પ્રત્યેકબુદ્ધ એક સમયે દશ સિદ્ધ થાય. સ્વયં બુદ્ધ એક સમયે ચાર સિદ્ધ થાય.
(૬) લિંગદ્વાર -ગૃહસ્થલિંગે ચાર સિદ્ધ થાય, અન્યલિંગે દેશ સિદ્ધ થાય, સ્વલિંગે એકસે ને આઠ સિદ્ધ થાય.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૪
પ્રકરણું રત્નાવલી
(૭) ચારિત્રદ્વાર –પરિહાર વિના આધ એટલે જે ભાંગામાં પરિહારવિશુદ્ધિ ચારિત્રપદ ન આવે ત્યાં સામાન્યથી ૧૦૮ સિદ્ધ થાય. તે ભાંગા આ પ્રમાણે ઃ
સામાયિક, સૂક્ષ્મસ પરાય, યથાખ્યાત એ ત્રિકસ ચેગી ભાંગે અને સામાયિક, છેદાપસ્થાપનીય, સૂક્ષ્મસ‘પરાય અને યથાખ્યાત એ ચતુઃસંચાગી ભાંગે એ એ ભાંગે ૧૦૮ સિદ્ધ થાય.
दस परिहारजुए ७ बुद्धिबोहिथी वीस जीव वीस पहु ८ ।
म महसुअमणनाणे दस सेस दुगि ओहो ९ ॥ १५ ॥ અથ—પરિહારવિશુદ્ધિ સહિત ભાંગામાં દશ દશ સિદ્ધ થાય.
(૮) મુન્દ્વાર-બુદ્ધિબાધિત એ એક સમયે વીશ સિદ્ધ થાય. બુદ્ધિભાષિત જીવા સ્ત્રી, પુરુષ અને નપુ`સકની વિવક્ષા વિના વીશ પૃથક્ક્ત્વ સિદ્ધ થાય.
(૯) જ્ઞાનદ્વાર–પૂર્વ અનુભવેલ જ્ઞાનની અપેક્ષાએ મતિ અને શ્રુતજ્ઞાની ૪ સિદ્ધ થાય. મતિ, શ્રુત અને મન:પર્યવ એ ત્રણ જ્ઞાની ૧૦ સિદ્ધ થાય. બાકીના મતિ, શ્રુત અને અવિધજ્ઞાની અને મતિ, શ્રુત, અવિષે અને મનઃપવજ્ઞાની આ બે ભાંગે ૧૦૮ સિદ્ધ થાય.
ભાવાથ :-પરિહારવિશુદ્ધિ સહિત ભાંગા આ પ્રમાણે સામાયિક, પરિહાર– વિશુદ્ધિ, સૂક્ષ્મસ પરાય, યથાખ્યાત એ ચતુઃસ'ચાગી ભાંગે અને સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂમસ`પરાય, યથાખ્યાત એ પંચસચેગી ભાંગે આ બંને ભાંગે દશ દશ સિદ્ધ થાય. (૮) બુદ્ધઢારે ગાથામાં જણાવ્યું તે સિદ્ધ પ્રાભૂતમાં કહ્યું છે. હવે વિશેષ કહે છે : – બુદ્ધાધિત પુરુષો ૧૦૮, સ્ત્રી ૨૦ અને નપુંસક ૧૦ સિદ્ધ થાય.
मज्झ गुरु लहुवगाहण, अडसय दुग चउर अट्ठ जवमज्झे १० । चुअंतकालसम्मा, अडसय चउ अदुअ दस सेसा ११ - १२ ॥१६॥
અથ (૧૦) અવગાહના દ્વારઃ મધ્યમ અવગાહનાવાળા ૧૦૮-સિદ્ધ થાય. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એ સિદ્ધ થાય. જઘન્ય અવગાહનાવાળા ચાર સિદ્ધ થાય. જવમધ્ય અવગાહનાવાળા આઠ સિદ્ધ થાય. (૧૧) ઉત્કૃષ્ટદ્ધાર–અનંતકાળથી સમ્યક્ત્વથી પડેલા ૧૦૮ સિદ્ધ થાય. સમક્તિથી નહિ પડેલા ચાર સિદ્ધ થાય અને બાકીના અસંખ્યાત કાળથી અને સંખ્યાતકાળથી સમ્યક્ત્વથી પડેલા વંશ દશ સિદ્ધ થાય.
ભાવાર્થી :-જવમધ્ય એટલે ઉત્કૃષ્ટ અવગાહના પર૫ થનુષ્યની છે. તેથી અધ ૨૬૨ા ધનુષની અવગાહનાવાળા સમજવા. આગળ પણ જવમધ્ય સ`જ્ઞા આવે ત્યાં
Page #134
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપ ચાશિકા
૧૧૫
ઉત્કૃષ્ટથી અં પ્રમાણ સમજવું. ૧૨ અંતરદ્વાર-અપવિષયી હોવાથી સૂત્રમાં નથી કહ્યું પણ દેખાડે છેઃ
એકાદિ સમયને અન્તરે એક પણ સિદ્ધ થાય અને ઘણા પણ સિદ્ધ થાય એટલે ૧૦૮ સુધી સિદ્ધ થાય.
अड दुरहिअसय सय छनुई, चुलसी दुगसयरि सट्ठि अडयाला । बत्तीस इक दुति च, पण छग सग अड निरंतरिया १३ ॥ १७ ॥ અથ (૧૩) અનુસમયદ્વાર-એક સમય, એ સમય, ત્રણ સમય, ચાર સમય, પાંચ સમય, છે સમય, સાત સમય અને આઠ સમય સુધી અનુક્રમે ૧૦૮, ૧૦૨, ૬, ૮૪, ૭૨, ૬૦, ૪૮, ૩૨ એ પ્રમાણે નિર ંતર સિદ્ધ થાય.
ભાવાર્થ :-૧૦૩ થી ૧૦૮ એક સમય સુધી સિદ્ધ થાય પછી અવશ્ય અંતર પડે. ૯૭ થી ૧૦૨ નિરાંતર ૨ સમય સુધી સિદ્ધ થાય પછી અવશ્ય અંતર પડે. ૮૫ થી ૯૬ નિરંતર ૩ સમય સુધી સિદ્ધ થાય પછી અવશ્ય અંતર પડે. ૭૩ થી ૮૪ નિર’તર ૪ સમય સુધી સિદ્ધ થાય પછી અવશ્ય અંતર પડે. ૬૧ થી ૭૨ નિર'તર પ સમય સુધી સિદ્ધ થાય પછી અવશ્ય અંતર પડે. ૪૯ થી ૬૦ નિરંતર ૬ સમય સુધી સિદ્ધ થાય પછી અવશ્ય અંતર પડે. ૩૩ થી ૪૮ નિરંતર ૭ સમય સુધી સિદ્ધ થાય પછી અવશ્ય અંતર પડે. ૧ થી ૩૨ નિરંતર ૮ સમય સુધી સિદ્ધ થાય પછી અવશ્ય અંતર પડે.
૧૪-૧૫ ગણુનાદ્વાર અને અલ્પબહુત્વદ્વાર-પૂર્વ કહેલા સત્પદ પ્રરૂપણાદ્વારની જેમ સમજવું. આ રીતે ક્ષેત્રાદિ ૧૫ દ્વારે બીજું દ્રવ્યપ્રમાણદ્વાર કહ્યું.
लोrrगठिआ सिद्धा, इह बुंदि चय पडिहय अलोए३ । फुस अनंते सिद्धे, सव्वपरसेहि सो सिद्धो ४ ॥ १८ ॥
અ—(૩) ક્ષેત્રદ્વાર –આ 'મનુષ્યક્ષેત્રમાં સથા શરીરના ત્યાગ કરીને લેાકના અગ્રભાગમાં સિદ્ધશિલા ઉપર રહેલા અલાકથી રોકાયેલા ત્યાં જ રહે છે. (૪) સ્પર્શના દ્વાર :–વિવક્ષિત સમયમાં સિદ્ધ થયેલ તે સિદ્ધ અનતા સિદ્ધોને પેાતાના સવ પ્રદેશાથી
સ્પર્શી.
૩-૪ ક્ષેત્ર અને સ્પર્શેના દ્વાર –
ભાવાર્થ :-અલાકમાં ધર્માસ્તિકાય નહિ વિવક્ષિત સમયમાં સિદ્ધ થયેલ અનંતા સિદ્ધાને જે તેના દેશ પ્રદેશાવડે સ્પર્શાય તે તેના કરતાં
હાવાથી જીવ ગમન કરી શકતા નથી. પેાતાના સવ પ્રદેશેાથી સ્પશે અને અસંખ્યાત ગુણા જાણવા.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૬
પ્રકરણ રત્નાવલી આ રીતે મૂલ આઠ દ્વારમાં ત્રીજું ક્ષેત્રદ્વાર અને ચોથું સ્પર્શના દ્વાર જાણવું. ૫ કાળદ્વાર :
जत्थट्ठसयं सिज्झइ, अहउ समया निरंतरं तत्थ ।
वीस दसगेसु चउरो, दु सेसि जवमज्झि चत्तारि ५ ॥ १९ ॥ અર્થ—હવે મૂળના પાંચમા કાળદ્વારમાં ક્ષેત્રાદિ પંદરે દ્વારમાં જે જે સ્થાને એક સમયે ઉત્કૃષ્ટ એકસે ને આઠ સિદ્ધ થાય ત્યાં નિરંતર પણે આઠ સમયને કાળ કહે. જ્યાં એક સમયમાં વીશ અથવા દશ સિદ્ધ થાય ત્યાં ચાર સમયને નિરંતરપણે કાળ જાણ. બાકીના સ્થાને નિરંતરપણે બે સમયને કાળ જાણ. યવમધ્યમાં ચાર સમયને નિરંતરપણે કાળ જાણ.
ભાવાર્થ – ઉત્તર દ્વાર ૧૫ મા દરેક દ્વારે કેટલા સિદ્ધ થાય તેને વિચાર. ૧ ક્ષેત્રકાર-પંદર કર્મભૂમિમાં આઠ સમય સુધી નિરંતરપણે સિદ્ધ થાય.
હરિવર્ષાદિ ૩૦ અકર્મભૂમિમાં અને અધોલકમાં ચારસમય સુધી નિરંતરપણે સિદ્ધ થાય. નંદનવનમાં, પાંડકવનમાં અને લવણસમુદ્રમાં બે બે સમય સુધી નિરંતરપણે સિદ્ધ થાય. ૨ કાળદ્વાર– ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના ત્રીજા અને ચોથા આરામાં આઠ આઠ
સમય સુધી સિદ્ધ થાય અને બાકીના આરામાં ચાર ચાર સમય સુધી નિરંતર સિદ્ધ થાય. ૩ ગતિદ્વાર– દેવગતિથી આવેલા આઠ સમય સુધી સિદ્ધ થાય, બાકીની ગતિમાંથી
આવેલા ચાર સમય સુધી નિરંતર સિદ્ધ થાય. ૪ વેદકાર- પુરુષવેદી આઠ સમય સુધી અને સ્ત્રી તથા નપુંસકવેદી ચાર સમય સુધી સિદ્ધ થાય. પુરુષવેદમાંથી આવી પુરુષવેદમાં ઉપજ્યા હોય તે ભાંગાવાળા આઠ સમય સુધી સિદ્ધ
થાય. બાકીના આઠ ભાંગાવાળા ચાર ચાર સમય સુધી નિરંતર પણે સિદ્ધ થાય. ૫ તીર્થદ્વાર– તીર્થકર અને તીર્થકરીના તીર્થમાં, અતીર્થકર સિદ્ધ (તીર્થકર થયા સિવાયના) ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી સિદ્ધ થાય. તીર્થકર અને તીર્થકરી બે
સમય સુધી નિરંતરપણે સિદ્ધ થાય. ૬ લિંગદ્વાર– સ્વસિંગે આઠ સમય, અન્યલિંગે ચાર સમય અને ગૃહસ્થલિંગે બે સમય
સુધી નિરંતર સિદ્ધ થાય. •૭ ચારિત્રદ્વાર-તે ભવમાં પૂર્વે પરિહારવિશુદ્ધિ ચારિત્ર અનુભવનાર ચાર સમય
સુધી, બાકીના ચારિત્રવાળા આઠ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. •
Page #136
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપંચાશિકા ૮ બુદ્ધદ્વાર- સ્વયંબુદ્ધ બે સમય સુધી, બુદ્ધાધિત આઠ સમય ફી, પ્રત્યેકબુદ્ધ અને
બુદ્ધિબોધિત સ્ત્રી અને પુરુષ સામાન્યથી ચાર સમય સુધી નિરંતર સિદ્ધ થાય. ૯ જ્ઞાનદ્વાર–મતિ, શ્રુતજ્ઞાની બે સમય સુધી,
મતિ, શ્રુત અને મન પર્યવજ્ઞાની ચાર સમય સુધી, મતિ, શ્રુત અને અવધિજ્ઞાની તથા મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવજ્ઞાની
આઠ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. ૦ અવગાહનાદ્વાર– ઉત્કૃષ્ટ અને જઘન્ય અવગાહનાવાળા બે બે સમય સુધી, યવમધ્યવાળા ચાર સમય સુધી અને મધ્યમ અવગાહનાવાળા આઠ સમય સુધી નિરંતર
સિદ્ધ થાય. ૧૧ ઉત્કૃષ્ટદ્વાર- વર્તમાનકાળે સમૃદ્ધત્વથી પડેલા બે સમય સુધી, સંખ્યાતકાળથી તથા અસંખ્યાતકાળથી સમ્યકત્વથી પડેલા ચાર સમય સુધી અને
અનંતકાળથી સમ્યકત્વથી પડેલા આઠ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. પર થી ૧૫ સુધીના અંતરાદિ ચાર દ્વારા અહીં ઘટે નહિ. આ રીતે પાંચમું કાળદ્વાર કહ્યું. ૬ અંતરદ્વાર -
जंबूद्दीवे धायइ, ओह विभागे य तिसु विदेहेसु ।
वासपहुत्तं अंतर, पुक्खरदुविदेह वासहियं ॥२०॥ અર્થ – ૧ ક્ષેત્રદ્વાર–જબૂદ્વીપમાં અને ધાતકીખંડમાં સામાન્યપણે વર્ષ પૃથફત્વનું (૨ થી ૯ વર્ષ) અંતર જાણવું, અને વિશેષથી જંબૂદ્વીપના એક મહાવિદેહ અને ઘાતકીખંડના બે મહાવિદેહ મળી ત્રણ મહાવિદેહમાં પણ તેટલું જ અંતર જાણવું. સામાન્યપણે પુષ્કરાઈમાં અને વિશેષથી તેના બે વિદેહમાં વર્ષથી ડું અધિક અંતર જાણવું.
भरहेरवए जम्मा, कालो जुगलीण संखसमसहसा ।
संहरण नरयतिरिए, समसहसा समसयपहुत्तं ॥२१॥ અથ– ૨ કાળીદ્વારા ભારત અને એરવતક્ષેત્રમાં જન્મથી યુગલિકના કાળ જેટલું (કાંઈક ન્યૂન અઢાર કોડાકોડી સાગરોપમનું) અંતર જાણવું. અવસર્પિણીના પહેલે, બીજે અને ત્રીજે તેમજ ઉત્સર્પિણીના ચોથ, પાંચમે અને છ આરે સંહરણથી સંખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવું. '
૩ ગતિદ્વાર નરગતિમાંથી આવેલાને હજાર વર્ષનું અને તિર્યંચગતિમાંથી આવેલાને શતપૃથફતવર્ષનું અંતર જાણવું.
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૮
પ્રકરણ રત્નાવલી
तिरिईसुरनरनारीखरीहिं उवएससिद्धीलद्धीए ।
वासहिअंतर अह सयबोहीओ संखसमसहसा ॥ २२ ॥
અથ : તિય 'ચિણી, દેવતા, મનુષ્ય, મનુષ્યશ્રી અને દેવીમાંથી આવીને ઉપદેશલબ્ધિથી ઉપદેશથી સિદ્ધિ પામનારને સાધિક વર્ષ અંતર જાણવુ. અને સ્વયં બાધીને સંખ્યાતાં હજાર વર્ષનું અંતર જાણવું,
सयमुवएसा भूजलवण सुहमीसाणपढमदुगनरया । थीकीवेसुं भंगट्ठगे अ संखिज्जसमसहसा ॥ २३ ॥
અર્થ : પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પતિકાયથી તથા સૌધર્મ, ઈશાનદેવલાકથી, પ્રથમની એ નરકથી આવેલા સ્વય` તથા ઉપદેશથી સિદ્ધિ પામનારને સંખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવું.
૪ વેદદ્વાર: સ્રીવેદી અને નપુંસક્વેદી તેમજ પૂર્વે કહેલા વેદના નવ ભાંગામાંથી પ્રથમ ભાંગા સિવાયના બાકીના આઠ ભાંગે સંખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવુ. ભાવાર્થ : પુરુષવેદથી આવીને પુરુષવેદી થાય તે પ્રથમ ભાંગા સિવાયના બાકીના આઠ ભાંગા લેવા.
नरवेअपमभंगे, वरिसं पत्ते अजिण जिणीसेसा ।
संखसमसहस पुव्वासहसपिहूणत हिअवरिसं ॥ २४ ॥
અર્થ : પુરુષવેદ્દીને તથા પ્રથમભાંગે પુરુષવેદથી આવીને પુરુષવેદી થઈને સિદ્ધ થાય તેને એક વર્ષીનુ અંતર જાણવું,
૫ તી દ્વાર પ્રત્યેકબુદ્ધનું સંખ્યાતા હજાર વર્ષનું અંતર, તીથ કરને હજાર પૃથત્ર પૂત્ર ( બે હજારથી ૯ હજાર પૂ`)નું અંતર, તીથ કરીને અન‘તકાળનું અંતર, ખાકી રહેલા સવ પુરુષાને એક વર્ષ અધિક ઉત્કૃષ્ટ અંતર જાણવુ.
समसहस गिहि, अन्नलिंग हिअ वरिस तियरण सलिंगे । सेस रिजुअली, बुहबोहिअ पुरिसवरिसहिअं ॥ २५ ॥ અથ’- લિંગદ્વાર-ગૃહસ્થલિંગે અને અન્યલિંગે સંખ્યાતા હજાર વરસનું અંતર, સ્વલિંગે એક વરસ - અધિક . અંતર જાણવું. ૭ ચારિત્રદ્વાર-સામાયિક સૂક્ષ્મસ'પરાય, ચથાખ્યાત એ ત્રણ ચારિત્રમાં એક વરસ અધિક અતર, અને શેષ ચારિત્રામાં યુગલિકકાળ જેટલું અંતર જાણવું; ૮ મુન્દ્વાર-બુદ્ધબાધિત પુરુષોને વર્વાધિક અંતર જાણવું.
ભાવા—સામાયિક, છેદાપસ્થાપનીય, સૂક્ષ્મસ પરાય ગ્રંથાખ્યાત એ ચતુષ્ટસ’યાગી અને સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસ’પરાય અને યથાëાતઃ
Page #138
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપંચાશિકા
૧૧૯
એ પ'ચસચેાગી આ બન્ને ભાંગાના ચારિત્રમાં યુગલિક કાળ જેટલું એટલે અઢાર કાડાકોડી સાગરાપમમાં કાંઇક ન્યૂન એટલું અંતર જાણવું. કારણકે એ બે સચેાગી ભંગ ભરત અને ઐરવતક્ષેત્રમાં પહેલા, છેલ્લા તી કરના તી માં જ હોય છે તેથી ઉત્કૃષ્ટ તેટલું અંતર જાણવું.
समस सेसा, पुव्वसहस्स पहुत्त संबुद्धे ।
महसुअ पलिय असंखो, भागोहिजुए ऽहिंअं वरिसं ॥ २६ ॥ અ-બાકીના બુદ્ધિધિત સ્ત્રીનું અને પ્રત્યેકબુદ્ધનું સખ્યાતા હજાર વર્ષનું અંતર, અને સ્વયં બુદ્ધનુ હજાર પૃથò પૂર્વનું અંતર જાણવું. હું જ્ઞાનઢાર-મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનવતનું પલ્યાપમના અસંખ્યાતમાં ભાગનું ઉત્કૃષ્ટ અંતર અને અવિધજ્ઞાન સહિત કરતા ત્રણજ્ઞાનવતનું વર્ષાધિક અંતર જાણવું.
सेसदुभंगे संखा, समसहसा गुरुलहूइ जवमज्झे । સેટીબસંવમાનો, માહે સિદ્દિગં ॥ ૨૭૫
અખાકીના બે ભાંગા મતિ, શ્રુત, મન:પર્યાંવ એ ત્રણ જ્ઞાનવ તનુ' અને મતિ, શ્રુત, અવધિ, મન:પવ. એ ચાર જ્ઞાનવ ંતનું સખ્યાતા હજાર વર્ષીનુ' ઉત્કૃષ્ટ અંતર. જાણવું. ૧૦ અવગાહનાદ્વારે–ઉત્કૃષ્ટ અવગાહનાએ, જઘન્ય અવગાહનાએ અને યવમધ્યમાં શ્રેણીના અસ`ખ્યાત મા ભાગમાં જેટલા આકાશપ્રદેશ તેટલા સમયપ્રમાણ કાળનુ અંતર જાણવું, અને મધ્યમ અવગાહનાએ વર્ષાધિક અંતર જાણવું.
ભાવાથ—ચાદરાજ પ્રમાણ લાકના બુદ્ધિપૂર્વક સાતરાજ પ્રમાણુ ઘન થાય. તેની એક પ્રદેશી સાતરાજ લાંખી શ્રેણી કહેવાય છે. તેના અસ ંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ હાય તેમાંથી એક એક સમયે એક એક આકાશપ્રદેશ અપહરતાં જેટલા કાળ જાય તેટલું અંતર જાણવું.
अदुअ असंखं सुअही, अनंत हिअवास सेस संखसमा । સતર બળતર રૂળ, બૌન સમસના સવિના ૫,૨૮.
અથ—૧૧ ઉત્કૃષ્ટઢાર-સમતથી નહિ પડેલાને સાગરોપમના અસંખ્યાતમા ભાગનું અંતર જાણવું. અનંતકાળથી સતિથી પડેલાને વર્ષાધિક અંતર અને બાકીના અસંખ્યાતકાળથી તથા સંખ્યાતકાળથી સમતિથી પડેલાને સખ્યાતા વર્ષોંનુ અંતર જાણવું. ૧૨ અન્તરદ્વાર-સાંતર (એક એક સમયને છેાંડીને થયેલા) સિદ્ધને સંખ્યાતાં હજાર વર્ષનું અંતર જાણવું. ૧૩ અનુસમયદ્વાર-નિર'તર સિદ્ધને સ`ખ્યાતા હજાર વર્ષ નુ અંતર જાણવું. ૧૪ ગણુનાદ્વાર-એક સિદ્ધને તથા અનેક સિદ્ધને સંખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવું.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૦
પ્રકરણ રત્નાવલી
इअ गुरुअंतरमुत्तं, लहु समओ ६ भाव सव्वर्हि रखइओ ७ । चउ दस वीसा वीसप्प हुत्त असयं कमसो ॥ २९ ॥
सम थोव समा संखागुणिआ इय भणिअणंतरा सिद्धा । ૬ ૩ પરંપરસિદ્ધા, અવવું મુરુ મળિબસ્થા ॥ ૩૦ ॥ અ— —આ પ્રમાણે ઉત્કૃષ્ટથી અંતર કહ્યું. જઘન્યથી દરેકનું એક સમયનું અંતર જાણવું. (આ પ્રમાણે છુ' અંતર દ્વાર કહ્યું. )
૭ ભાવકાર
ક્ષેત્રાદિ સ દ્વારા ક્ષાર્થિક ભાવમાં જાણવા. (આ પ્રમાણે સાતમું ભાવદ્વાર કહ્યું) ૮ અલ્પબહુત્વદ્વાર –
ચાર, દશ, વીસ, વીશ પૃથ અને એકસે આઠ અનુક્રમે પરસ્પર તુલ્ય, થાડા, તેની સરખા અને સખ્યાતગુણા જાણવા. ( આ રીતે અલ્પમહત્વદ્વાર પૂર્ણ થયું'.)
ભાવાર્થ :–(૮) અપખહુત્વદ્વાર :
જે તી"કરા અને જળમાં તથા ઊર્ધ્વ લેાકાદિમાં ચાર ચાર સિદ્ધ થનારા કહ્યા છે અને હરિવર્ષાદિમાં સ ́હરણથી દશ દશ સિદ્ધ થનારા હ્યા છે તે પરસ્પર તુલ્ય છે, કારણ કે ઉત્કૃષ્ટથી એક સાથે એક સમયમાં તેટલા પ્રાપ્ત થતા હૈાવાથી સમાન છે. તેના કરતા વીશ સિદ્ધ થનારા સ્ત્રીમાં અને દુષમઆરામાં તેમજ એક એક વિજયમાં પ્રાપ્ત થાય છે તે થાડા તેની સમાન વીશ પૃથ′′ સિદ્ધ જાણવા. કારણ કે તે અધેાલૌકિક ગ્રામમાં અને બુદ્ધિબાધિત શ્રી આદિમાં હાય છે. તે વીશ સિંદ્ધની તુલ્ય સમજવા. ક્ષેત્રકાળનું સ્વપપણુ. હાવાથી અને કદાચિત સંભવ હોવાથી તેના કરતાં એકસે આઠ સિદ્ધ સંખ્યાતગુણા જાણવા. આ પ્રમાણે ક્રમ સમજવા.
આ રીતે પૂર્વે કહેલા પ્રકારથી અનન્તર સિદ્ધમાં સંત્પાદિ આઠ દ્વાર કહ્યા. પરપર સિદ્ધમાં સત્પદાદિ દ્વારા
અલ્પમહુત્વ વિના બાકીના સાતદ્વાર અનન્તર સિદ્ધમા કહ્યા છે તે જ પ્રકારે પર પરસિદ્ધમાં વિશેષતાઃ
દ્રવ્ય પ્રમાણનાં ક્ષેત્રાદિ સ દ્વારામાં અનતા કહેવા ક્ષેત્ર અને સ્પના પૂર્વની જેમ જાણવી, કાળ અનાદિઅનંત જાણવા અંતરના અસંભવ હોવાથી અંતર ન હોય. પરપર સિદ્ધમાં અલ્પમહદ્વાર :
सामुद दीव जल थल, थोवा संखगुण थोव संखगुणा । ૩ બદ્દ ત્તિગિોળ, ચોવા તુષિ પુળ વસ્તુળના ૫ રૂ "..
જાણવા.
Page #140
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપ ચાશિકા
અર્થ : : ૧ ક્ષેત્રદ્વાર : સમુદ્રમાં સિદ્ધ થયેલા થાડા, દ્વીપમાં સિદ્ધ થયેલા સંખ્યાતગુણા, જળમાં સિદ્ધ થયેલા થાડા, સ્થલમાં સિદ્ધ થયેલા સંખ્યાતગુણા તથા ઊલાકમાં સિદ્ધ થયેલા થાડા અને અધાલાકમાં સંખ્યાતગુણા, તેથી તિતિલેાકમાં સંખ્યાતગુણા જાણવા.
૧૨૧
लवणे कालोअम्मिय, जंबुद्दीवे अ धायईसंडे । पुक्रवरदीवढे कमसो थोवा उ संखगुणा ॥ ३२ ॥
અ: લવણુસમુદ્રમાં સિદ્ધ થયેલા થાડા, તેનાથી કાલેાદંધિમાં સંખ્યાતગુણા, તેથી અનુક્રમે જ ખૂદ્વીપમાં, ધાતકીખંડમાં અને પુષ્કરવરદ્વીપામાં સંખ્યાતગુણા જાણવા. हिमवंते हेमवए, महहिमवं कुरुसु हरि निसढ भरहे । संखगुणा य विदेहे, जंबूद्दीवे समा सेसे ॥ ३३ ॥
અ: જખૂદ્વીપમાં બાકી રહેલા ક્ષેત્ર અને પર્યંતમાં સમાન જાણવા તે કહે છે. જ બૂઢીપના હિમવંત પર્વતમાં અને શિખરી પ°તમાં સિદ્ધ થયેલા ઘેાડા, તેથી હૈમવતક્ષેત્ર અને અરણ્યવતક્ષેત્રમાં સંખ્યાતગુણુા. તેથી મહાહિમવંત પર્યંત અને રૂક્મી પવત માં સંખ્યાતગુણા, તેથી દેવકુરૂક્ષેત્રમાં અને ઉત્તરકુરૂક્ષેત્રમાં સંખ્યાતગુણા, તેથી હરિવ ક્ષેત્રમાં અને રમ્યક્ષેત્રમાં સંખ્યાતગુણા, તેથી નિષધપતમાં તથા નીલવંતપવ તમાં સ`ખ્યાતગુણા, તેથી ભરતક્ષેત્રમાં અને ઐરવતક્ષેત્રમાં સખ્યાતગુણા, તેથી મહાવિદેહક્ષેત્રમાં સંખ્યાતગુણા જાણવા.
ભાવાર્થ: જ્યાં જ્યાં સંખ્યાતગુણા કહ્યા છે ત્યાં ત્યાં ક્ષેત્રનુ` માહુલ્યપણુ... હાવાથી કહ્યા છે અને જે જે સ્થળે સરખા કહ્યા છે ત્યાં ત્યાં ક્ષેત્રનું સરખાપણું હાવાથી કહ્યા છે. મહાવિદેહમાં સદા મેાક્ષમા ચાલુ હોવાથી તેમજ ક્ષેત્ર માટું હોવાથી સૌથી વધુ સિદ્ધ થાય છે.
चुल्ल महाहिमव निसढे, हेमकुलहरिसु भारह विदेहे |
૨૩ કે સાદીયા, થાયર્ મેસા ૩ સંવધુળા || રૂ૪ ||
અ:-ધાતકીખંડમાં ચેાથા અને છઠ્ઠા સ્થાનમાં સાધિક અને બાકીના સ્થાનમાં સંખ્યાત ગુણા કહેવા. તે નીચે મુજબ. ધાતકીખંડમાં લઘુહિમવંત પર્યંતમાં સિદ્ધ થયેલા થોડા, તેથી મહાહિમવંતપવ તમાં સંખ્યાતગુણા, તેથી નિષધપવ તમાં સંખ્યાતગુણા, તેથી હૈમવ‘તક્ષેત્રમાં વિશેષાધિક, તેથી દેવકુરૂમાં સંખ્યાતગુણા, તેથી હરિવષક્ષેત્રમાં વિશેષાધિક, તેથી ભરતક્ષેત્રમાં સંખ્યાતગુણા, તેથી મહાવિદેહમાં સંખ્યાતગુણા, મેાક્ષમાર્ગનું સ્વસ્થાન હાવાથી તેમજ ક્ષેત્રની બાહુલ્યતા હેાવાથી જાણવા.
૧૬
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૨ -
પ્રકરણ રત્નાવલી पुक्खरवरे ऽवि एवं, चउत्थठाणंमि नवरि संखगुणा ।
एसुं संहरणेणं, सिझंति समा यसमगेसु ॥ ३५ ॥ અર્થ -પુષ્કરાર્ધમાં પણ ધાતકીખંડની જેમ જાણવું પણ એટલું. વિશેષ છે કે ચોથા સ્થાનમાં એટલે હેમવંતક્ષેત્રમાં સંખ્યાતગુણ જાણવા. હિમવંતાદિ પર્વતમાં તો દેવાદિના સંહરણથી સિદ્ધ થાય છે. ધાતકીખંડ અને પુષ્પરાર્ધમાં બાકી રહેલા સમાન પર્વત અને ક્ષેત્રમાં સિદ્ધની સંખ્યા સમાન જાણવી.
ભાવાર્થ-હિમવંતાદિ પર્વતમાં મનુષ્યની ઉત્પત્તિને અભાવ હોવા છતાં પણ દેવાદિના સંહરણથી સિદ્ધ થાય છે. અને એ રીતે શિખરી આદિ પર્વતેમાં પણ સમજવું.
ઘાતકીખંડ અને પુષ્કરાઈ માં રહેલા બાકીના ક્ષેત્ર પર્વતમાં આ રીતે - જેમકે હેમવંતક્ષેત્ર જેટલા ઐરણ્યવત ક્ષેત્રમાં, દેવકુફ જેટલા ઉત્તરકુરૂમાં અને હિમવત પર્વત જેટલા શિખરી પર્વતમાં અને મહાહિમવંત જેટલા રૂમિપર્વતમાં સિદ્ધ થાય છે. સર્વક્ષેત્ર અને તેનું સાથે અલ્પાબહત્વ –
जंबुनिसहंत मीसे, जं भणि पुव्वमहिअ बीअहिमे । दु ति महहिम हिमवंते, निसढ महाहिमव बिअहिमवे ॥ ३६ ॥ तिअनिसहे बिअकुरुसुं, हरिसु अ तह तइअ. हेमकुरुहरिसु ।
दु दु संख एग अहिआ, कम भरह विदेह तिग संखा ॥ ३७॥ અર્થ -બે સમાનક્ષેત્ર અને બે સમાન પર્વતવાળા જંબૂદ્વીપમાં નિષધપર્વત સુધી જેમ પ્રથમ કર્યું છે તેમજ જાણવું. તેથી બીજા ધાતકીખંડના બે હિમવંતપર્વતમાં વિશેષાધિક, તેથી બીજા ઘાતકીખંડને બે મહાહિમવંતપર્વતમાં સંખ્યાતગુણાં, તેથી ત્રીજા પુષ્કરાઈને બે હિમવંતપર્વતમાં સંખ્યાતગુણ, તેથી બીજા ધાતકીખંડના બે નિષધ પર્વતમાં સંખ્યાતગુણ કે વિશેષાધિક. | (સાડત્રીશમી ગાથામાં બે બે સંખ્યાતગુણા અને એક વિશેષાધિક એમ કહેલ છે એ ક્રમ પ્રમાણે તે વિશેષાધિક જોઈએ પણ ટીકામાં દશમા સ્થાનમાં સંખ્યાતગુણા લખેલ છે.)
તેથી ત્રીજા પુષ્કરાઈના બે મહાહિમવંતપર્વતમાં સંખ્યાતગુણ, તેથી બીજા ઘાતકીખંડના બે હૈમવંતક્ષેત્રમાં વિશેષાધિક, તેથી ત્રીજા પુષ્કરાઈના બે નિષધપર્વતમાં સંખ્યાતગુણ, તેથી બીજા ધાતકીખંડના બે હરિવર્ષક્ષેત્રમાં વિશેષાધિક, તેથી ત્રીજા પુષ્પરાર્થના બે હેમવંતક્ષેત્રમાં સંખ્યાતગુણા, તેથી ત્રીજા પૃષ્ઠરાઈના બે દેવકુરૂમાં સંખ્યાતગુણ, તેથી ત્રીજા પુષ્પરાર્ધના બે હરિવર્ષ ક્ષેત્રમાં વિશેષાધિક. એમ બે બે સંખ્યાતગુણા અને એક વિશેષાધિક જાણવા. અનુક્રમે ભરતવિકમાં અને મહાવિદેહત્રિકમાં સંખ્યાતગુણ જાણવા.
Page #142
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપ ચાશિકા
ભાવાર્થ :-અઢીદ્વીપમાં પરપર સિદ્ધનુ મિશ્ર અપબહુત્વ
૧ જ મૂઠ્ઠીપમાં હિમવ’તપ તે
સિદ્ધ થયેલા
૨
૩
૪
,,
""
99
હિમવ તક્ષેત્રમાં મહાહિમવ તપ તમાં દેવકુરૂક્ષેત્રમાં
હરિવષ ક્ષેત્રમાં
નિષધ પતમાં
""
ધાતકીખડના એ હિમવ તપ તમાં
એ મહાહિમવ તપવ તમાં
૫
૬
७
.
૯ પુષ્કરામાં એ હિમવ તપ તમાં
૧૦
ધાતકીખંડના એ નિષધપ તમાં ૧૧ પુષ્કરાધના એ મહાહિમવ તપ તમાં
૧૨ ધાતકીખડના બે હિમવ’તક્ષેત્રમાં
""
૧૩ પુષ્કરાના એ નિષધ પર્યંતમાં ૧૪ ધાતકીખ ડના એ દેવકુમાં
૧૫
એ હરિવષ ક્ષેત્રમાં
,,
૧૬ પુષ્કરાનાં બે હિમવ‘તક્ષેત્રમાં
૧૭
એ દેવકુરૂક્ષેત્રમાં
એ હરિવ ક્ષેત્રમાં
29
૧૮
,,
૧૯ જમૂદ્રીપના ભરતક્ષેત્રમાં
२०
ધાતકીખડના એ ભરતક્ષેત્રમાં ૨૧ પુષ્કરાનાએ ભરતક્ષેત્રમાં
૨૨ જ ખૂદ્વીપના
મહાવિદેહમાં
૨૩
ધાતકીખ'ડના એ મહાવિદેહમાં
૨૪ પુષ્કરાના એ મહાવિદેહમાં
""
""
99
""
""
""
""
99
99
""
""
,,
99
"9
""
29
""
""
99
""
99
99
""
થાડા
સંખ્યાતગુણા
""
99
""
,,
વિશેષાધિક
સંખ્યાતગુણા
""
વિશેષાધિક
સખ્યાતગુણા વિશેષાધિક
સંખ્યાતગુણા
સખ્યાતગુણા વિશેષાધિક
સંખ્યાતગુણા
22
વિશેષાધિક
સંખ્યાતગુણા
99
,,
,,
""
""
ઉપર જણાવેલા દ્વીપના સમાન પ્રમાણવાળા ક્ષેત્ર અને પાનું તે તે દ્વીપમાં કહ્યા પ્રમાણે સમાન પ્રમાણ જાણવું. એટલે ધાતકીખંડના એક ભરતક્ષેત્રનુ` કહ્યું તેટલું જ તેના બીજા ભરતક્ષેત્રનું તથા તેના બે ઐરવતક્ષેત્રનુ એમ ચારે ક્ષેત્રનું જાણવુ..
એવી રીતે પ્રથમ ક્ષેત્રદ્વારનુ' અપબહુત્વ કર્યું.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૪
ખીજા કાળદ્વારમાં અપબહુત્વઃ
दुसमदुस माह थोवा, दुसम संखगुण सुसमदुसमाए । अस्संखा पण छट्ठे, अहिआ तुरिअंमि संख गुणा ॥ ३८ ॥ અ:-કાળદ્વાર-૧ સંહરણથી અવસર્પણીના દુષમષમઆરામાં સિદ્ધ થાડા. ૨ તેથી દુષમઆરામાં સંખ્યાતગુણા. ૩ તેથી સુષમદુષમઆરામાં અસંખ્યાતજીણા. (કાળનું અસંખ્યેયપણુ હોવાથી.) ૪ તેથી સુષમઆરામાં વિશેષાધિક. ૫ તેથી સુષમષમઆરામાં વિશેષાષિક. ૬ તેથી દુષમસુષમઆરામાં સંખ્યાતગુણા જાણવા,
अवसपिनिअरएसुं, एवं ओसप्पिणीह मीसे वि ।
परमुवसप्पिणी दुस्सम, अहिआ सेसेसु दुसुविसमा ॥ ३१॥
અર્થ :–અવસર્પિણીના આરાની જેમ જ ઉત્તિર્પણી આરામાં અલ્પમહત્વ જાણવુ.. અવસર્પિણી ઉત્સર્પિણીરૂપ મિશ્રમાં એટલે મહાવિદેહક્ષેત્રમાં પણ તેવી જ રીતે જાણવું. પણ એટલું વિશેષ કે ઉત્સર્પિણીના દુષમઆરામાં વિશેષાધિક જાણવા. અવસર્પિણી ઉત્સર્પિણીના બાકીના આરામાં સમાન જાણવા.
ભાવા:–તે આ પ્રમાણે :
૧ અવસર્પિણી ઉત્સર્પિણી બનેના દુષમષમ આરામાં સિદ્ધ થાડા.
૨ તેથી ઉત્સર્પિણીના દુષમ આરામાં સિદ્ધ વિશેષાધિક.
૩ તેથી અવસર્પિણીના દુષમ આરામાં સિદ્ધ સંખ્યાતગુણા.
૪ તેથી અવસર્પિણી ઉત્સર્પિણી બંનેના સુષમષમ આરામાં અસંખ્યાતગુણા,
૫ તેથી
સુષમ આરામાં વિશેષાધિક
૬ તેથી
સુષમસુષમ આરામાં વિશેષાધિક
૭ તેથી
દુષમસુષમ આરામાં સંખ્યાતગુણા.
,,
99
૮ તેથી અવસ`ણીના સર્વ સિદ્ધ સંખ્યાતગુણા. ૯ તેથી ઉત્સર્પિણીના સર્વ સિદ્ધ વિશેષાધિક, ૩ ગતિદ્વાર :
""
,,
""
,
પ્રકરણ રત્નાવલી
""
,,
,,
थी १ नर २ नरय ३ तिरित्थी ४,
तिरि ५ देवी ६ देव ७ थोव ९ संखगुणा ६ ॥ ईग १ पणिदि २ थोत्र १ संखा २,
तरु १ भू २ जल ३ तसिहि ४ संखगुणा ॥ ४० ॥
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપંચાશિકા
૧૨૫ અર્થ:–૧ મનુષ્યબીથી અનન્તર આવીને સિદ્ધ થયેલા છેડા ૨ તેથી મનુષ્યથી
. સંખ્યાતગુણા
૩ , નારકીથી
થોડા
થોડા
૪ ,, તિર્યચિણીથી છે કે ૫ , તિર્યંચથી ,
દેવીથી ૭ , દેવથી ૧ એ કેદ્રિયથી ૨ તેથી પંચેન્દ્રિયથી ,,
સંખ્યાતગુણા ૧ વનસ્પતિકાયથી , , ૨ તેથી પૃથ્વિીકાયથી , ,
સંખ્યાતગુણ ૩ ) અપકાયથી , છ , બ - ૪ , ત્રસકાયથી ,
, , चउ १ ति २ दुग ३ नरय तरु ४, महि ५ जल ६ भवण ७-८ वर्णिद ९-१० जोइ.११ देविसुरा १२ । नारी १३ नर १४ रयणाए १५, तिरिई १६ तिरि १७ गुत्तरा य १८-१९ सुरा २० ॥४९॥
दुपढमदिवदेवि ३०-३१ सुरा ३२ ३३ । અથ–૧ થી નરકથી આવીને સિદ્ધ થયેલા છેડા ૨ તેથી તેઉ કાયથી છે
સંખ્યાતગુણ ૩ તેથી બીજી નરકથી છ
) ૪ તેથી પર્યાપ્ત બાદર
પ્રત્યેક વનસ્પતિથી છે . ૫ તેથી પર્યાપ્ત બાદર પૃથ્વીકાયથી ,
૬િ તેથી પર્યાપ્યા બાદર અપકાયથી , ( ૭ , ભવનપતિની દેવીથી
૮ અ ભવનપતિના દેવથી ૯ તેથી વ્યન્તરની દેવીથી સિદ્ધ
સંખ્યાતગુણ ૧૦ તેથી વ્યન્તરના દેવથી સિદ્ધ થયેલા સંખ્યાતગુણ ૧૧ , જ્યોતિષ્ઠદેવીથી ૧૨ જ્યોતિષ્ક દેવથી
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૬
""
૧૩ મનુષ્યસ્રીથી મનુષ્યથી
૧૪ ૩,
૧૫
૧૬
૧૭
૧૮ પાંચ અનુત્તરથી
૧૯
નવ ચૈવેયકથી
२०
અચ્યુત દેવલાકથી
૨૧
આરણ્ ,,
૨૨ ,, પ્રાણત ""
""
99
99
""
""
99
22
,,
""
99
22
,,
99
રત્નપ્રભા પહેલી નરકથી
,,
તિય ‘ચિણીથી
તિય ગ્રંથી
આનત
સહસ્રાર 22
શુક
લાંતક
બ્રહ્મ
માહે દ્ર
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
૨૮
,,
૨૯
99
99
સતકુમાર 9 ૩૦ તેથી ઇશાન દેવલાકની દેવીથી સિદ્ધ
૩૧,
સાધમ દેવલાકની ધ્રુવીથી સિદ્ધ
૩ર
૩૩
,,
૪-૫-૬ વેદલિંગ અને તી દ્વાર :--
39
""
""
""
ઇશાન દેવલાકના ધ્રુવથી
સાધમ દેવલાયના દેવથી
""
29
તેથી પુરુષવેદ ૫ લિંગદ્વાર :-ગૃહસ્થલિંગે
અન્યલિંગે
તેથી તેથી સ્વલિંગે
""
""
22
""
""
,,
""
,,
29
29
99
99
""
,,
99
""
22
99
સિદ્ધ
""
""
""
23
99
22
99
99
""
""
""
,,
""
""
""
""
"9
થયેલા થયેલા
की त्थी नर ४ गिननिअलिंगे ५ ।
तित्थरि तित्थपत्ते, समणी मुणि कमिणसंखगुणा ॥ ४२ ॥ तित्थयर तित्थपत्ते, समणी मुणिणत संखसंखगुणा ॥ ६ ॥ અથ—૪ વેદદ્વાર :-નપુંસકવેદે
સિદ્ધ
થયેલા
તેથી શ્રીવેઢે
""
99
""
થયેલા
,,
પ્રકરણ રત્નાવલી
99
""
99
""
""
""
""
99
""
""
99
""
,,
"9
""
""
સંખ્યાતગુણા
""
99
""
થાડા
સંખ્યાતગુણા
""
થોડા
અસંખ્યાતગુણા
અસંખ્યાતગુણા
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપંચાશિકા
૬ તીર્થદ્વાર –તીર્થકરી પણ સિદ્ધ થયેલા છેડા
તેથી એના જ તીર્થમાં પ્રત્યેકબુદ્ધસિદ્ધ સંખ્યાતગુણા.
તેથી એના જ તીર્થમાં અતીર્થ કરીસામાન્ય સાધવી થઈને સિદ્ધ અને તેના જ તીર્થમાં સાધુ થઈને સિદ્ધ અનુક્રમે સંખ્યાતગુણ જાણવા.
તેથી તીર્થકર સિદ્ધ અનંતગણું. "તેથી તીર્થકરના જ તીર્થના પ્રત્યેકબુદ્ધસિદ્ધ સંખ્યાતગુણું. તેથી તેના તીર્થમાં શ્રમણી સિદ્ધ સંખ્યાતગુણા.
તેથી તેના તીર્થમાં મુનિસિદ્ધ સંખ્યાતગુણા. ૭ ચારિત્રદ્વાર–
परिहार चउग पणगे, छेय ति चउ सेसचरणमि ॥ ४३ ॥
संख असंख दु संखा ७ અર્થ—૭ ચારિત્રદ્વાર -દેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂકમસં૫રાય, યથાખ્યાત. આ ચાર ચારિત્રી સિદ્ધ થેડા, (અહીં છેદેપસ્થાપનીય ભગ્ન ચારિત્રીની અપેક્ષાનું જાણવું.) તેથી સામાયિક સહિત પાંચ ચારિત્રી સિદ્ધ સંખ્યાતગુણા. તેથી છેદેવ સૂમ, યથાવ આ ત્રણ ચારિત્રવાળા અસંખ્યાતગુણા. તેથી સામાયિક, છેદસૂથમ યથાવ આ ચાર ચારિત્રવાળા સિદ્ધ અને બાકીના સામાયિક. સૂકમ, યથા, આ ત્રણ ચારિત્રવાળા સિદ્ધ. આ બન્ને એક એકથી સંખ્યાતગુણ છે. ૮–૯ બુદ્ધ શાનદ્વાર–
संपत्ते बुद्धि बुद्ध संखगुणाा ८ ।
मणजुअ थोवा मइसुअ, संख चउ असंख तिग संखा ९ ॥ ४४ ॥ અર્થ–૮ બુદ્ધદ્વાર–સ્વયંબુદ્ધ સિદ્ધ થોડા.
તેથી પ્રત્યેકબુદ્ધ સંખ્યાતગુણ. તેથી બુદ્ધિબેધિત સંખ્યાતગુણા અને
તેથી બુદ્ધાધિત સંખ્યાતગુણ. ૯ જ્ઞાનદ્વાર -મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ને મન:પર્યવસાને સિદ્ધ થયેલા થોડા.
તેથી મતિજ્ઞાન, અને શ્રુતજ્ઞાને સિદ્ધિ પામેલા સંખ્યાતગુણ. તેથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન આ ચાર જ્ઞાને સિદ્ધ થયેલા અસંખ્યાતગુણ. તેથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન આ ત્રણ જ્ઞાને સિદ્ધ થયેલા સંખ્યાતગુણ જાણવા.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૮
૧૦-૧૧ અનુસમય અને ઉત્કૃષ્પ્રાર—
.
अडसमयसिद्ध थोवा, संखिज्जगुणा उ सत्तसमयाई १० । अचुअ चुअ तीसु थोवा, असंख संखा असंखा य ११ ।। ४५ ।। અ—૧૦ અનુસમયદ્વાર :-આઠ સમય સુધી નિરંતર સિદ્ધ થાડા. તેથી સાત સમય સુધી સિદ્ધ થયેલા સંખ્યાતગુણા. એવી રીતે સમય સમયની હાનિ કરતાં એ સમય સિદ્ધ સુધી સખ્યાતગુણા જાણવા. એક સમય સિદ્ધમાં નિરંતરપણાના અભાવ હાવાથી તેનું અલ્પબહુત્વ નથી. ૧૧ ઉત્કૃષ્ટદ્વાર :-સમ્યક્ત્વથી નહિ પડેલા સિદ્ધ થયેલા થેાડા. તેથી સખ્યાતકાળથી સમ્યક્ત્વથી પડીને સિદ્ધ થયેલા અસંખ્યાતગુણા
તેથી અસંખ્યાતકાળથી
તેથી અન તકાળથી
27
""
99
99
૧૨-૧૩ અંતર અને અવગાહનાદ્વાર—
,,
99
""
પ્રકરણ રત્નાવલી
19
""
99
एगो जा जवमज्झ, संखगुण परा उ संखगुणहीणा ।
छम्मासंता १२ लहु गुरु, मज्झ तणू थोव दुअसंखा १३ ॥ ४६ ॥
અ:— ૧૨ અન્તરદ્વાર - છ માસના ઉત્કૃષ્ટ અંતરે સિદ્ધ થયેલા ઘેાડા. તેથી એક સમયના અંતરે સિદ્ધ થયેલા સંખ્યાતગુણા, તેથી એ સમયના અંતરે સિદ્ધ થયેલા સંખ્યાત ગુણા. એ પ્રમાણે સમય સમય વિશેષ અંતરે સંખ્યાતગુણુ યવમધ્ય સુધી (ત્રણ માસ સુધી) જાણવું. ત્યારપછી આગળ ત્રણ માસ ને એક સમયને અંતરે સિદ્ધ થયેલા સંખ્યાતગુણહીન, તેથી સમયાધિક અંતરે સિદ્ધ થયેલા સંખ્યાતગુણુહીન, એ પ્રમાણે સમય સમય વિશેષ અંતરને વિષે સંખ્યાતગુણહીન કરતાં ચાવત્ છ માસમાં એક સમયહીન સુધી કહેવું. ૧૩ અવગાહનાદ્વાર –જઘન્ય અવગાહનાએ સિદ્ધ થયેલા ઘેાડા. તેથી ઉત્કૃષ્ટ અવગાહનાએ સિદ્ધ થયેલા અને મધ્યમ અવગાહનાએ સિદ્ધ થયેલા ખ'ને અસ ંખ્યાત અસંખ્યાતગુણા.
ભાવાર્થ:- ટીકામાં આટલું વિશેષ છે કે સર્વથી સાત હાથની અવગાહનાવાળા સિદ્ધ થાડા, તેથી પાંચશેા ધનુષની અવગાહનાવાળા વિશેષાધિક જાણવા.
૧૪. ગણનાહાર—
असयसिद्ध थोवा, सत्तहिअ अनंतगुणिअ जा पन्ना ।
',
जा पणवीसम संखा, एगंता जाव संखगुणा १४ ॥ ४७ ॥ અથ -- - ગણુનાદ્વાર – એક સમયે એકસા ને આઠ સિદ્ધ થએલા થાડા, તેથીએકસેા સાત સિદ્ધ થએલા અનંતગુણા, યાવત્ પચાસ સુધી–અનંતગુણ અનંતગુણ જાણવા.
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૯
શ્રી સિદ્ધપંચાશિકા તેથી ઓગણપચાસ સિદ્ધ થયેલ અસંખ્યાતગુણ, તેથી અડતાલીશ સિદ્ધ થયેલ અસંખ્યાતગુણા, એમ અસંખ્યાતગુણ પચીશ સુધી કહેવું. તેથી વીસ સિદ્ધ થએલ સંખ્યાતગુણા. તેથી ત્રેવીસ સિદ્ધ થયેલ સંખ્યાતગુણ. એમ એક એક ઓછા કરતાં બે સિદ્ધથી એક સિદ્ધ સંખ્યાતગુણ જાણવા. અલ્પબહુવરમાં વિશેષતા
उम्मंथिअ उद्धष्ठिअ, उक्कडि वीरासणे निउंजे अ ।
पासिल्लग उत्ताणग, सिद्धा उ कमेण संखगुणा १५ ॥४८॥ ૧૫ અ૯૫મહત્વદ્વાર
૧ ઉન્મથિત આસને સિદ્ધ થયેલા ડા, ૨ તેથી ઊર્વિસ્થિત સિદ્ધ થએલ સંખ્યાતગુણ, તેથી, ૩ ઉત્કટ આસને ૪ વીરાસને, ૫ ન્યુન્સાસને, ૬ એક પાસે, ૭ ઉત્તાનાસને સિદ્ધિ પામેલા અનુક્રમે સંખ્યાતગુણ જાણવા. આ રીતે પંદર દ્વારે અલબહુવ કહ્યું.
ભાવાર્થ – ઉન્મથિતઆસન - અધોમુખે રહેલા પૂર્વ વૈરી પગવડે ઉપાડીને લઈ જાય ત્યારે અથવા અધમુખ કાત્સર્ગે રહેલ હોય ત્યારે જે આસન હોય તે.
ઉત્કટઆસન – બે પગના તળીયાં જમીન ઉપર રાખીને અદ્ધર બેસીને જે આસન થાય તે. વીરાસન - ખુરસી ઉપર બેઠા પછી પાછળથી તે ખુરશી લઈ લઈએ અને જે આસન થાય તે.
ન્યુક્લાસન :- બેસીને નીચે દષ્ટિ રાખવી એ આસને બેઠેલા તે ન્યુસન કહેવાય છે. - પાસિલગ- એક પાસે (ડાબા પડખે કે જમણા પડખે) સૂઈ રહેવું તે.
ઉત્તાનાસન - ચત્તા સૂઈ રહેવું તે. ૯ સંનિકર્ષદ્વારસર્વગત અહ૫બહુવમાં વિશેષ જણાવવા સંનિકર્ષ દ્વારથી વિચારણું
पणवीस पन्न अडसय, पण दस वीसाय ति पण दसगं च । संख असंख अणंत य, गुणहाणि चउठआइंता ॥४९॥ इग दुग इग दुग चउ बहुणंत, बहु असंखणतगुणहीणा ।
ફુટ નિદ્રામાં સત્ત, સિદ્ધિ વૈિવાહિં . પ . અર્થ – સનિક દ્વાર – જ્યાં જ્યાં એક સેને આઠ સિદ્ધ પામતા હોય ત્યાં આ પ્રમાણે વ્યાપ્તિ જાણવી.
૧૭.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૦
પ્રકરણ રત્નાવલી
એક એક સિદ્ધિ પામેલા ઘણા,
એ એ સિદ્ધિ પામેલા સંખ્યાતગુણુ હીન ચાવત્ પચીશ સુધી સંખ્યાતગુણુ હીન જાણવા. ત્યારપછી છવીશ સિદ્ધ અસંખ્યાતગુણુ હીન યાવત્ પચાશ સિદ્ધ સુધી અસ`ખ્યાત ગુણહીન જાણવા. તેથી એકાવન સિદ્ધ અન તગુણુહીન યાવત્ એકસા ને આઠ સુધી અનંતગુણહીન જાણવા.
જ્યાં જ્યાં વીશ સિદ્ધ થતા હાય ત્યાં
આ પ્રમાણે વ્યાપ્તિ જાણવી.
એક સિદ્ધ સથી અધિક તેથી એ બે સિદ્ધ સંખ્યાતગુણહીન ચાવત્ પાંચ સુધી સંખ્યાતગુણુ હીન જાણવા.
તેથી છ થી દશ સિદ્ધ સુધી અસંખ્યાતગુણુ હીન જાણુવા.
તેથી અગ્યારથી વીશ સુધી અનંતગુણહીન જાણવા.
એ પ્રમાણે અધેાલેાકાદિમાં જાણવું.
જ્યાં જ્યાં વીશપૃથક્ સિદ્ધ થતા હોય ત્યાં પ્રથમના ચેાથા ભાગે સંખ્યાતગુણહીન, ખીજા ચાથા ભાગે અસંખ્યાતગુણહીન અને ત્રીજા ચેાથા ભાગેથી માંડી ઉપર દરેક સ્થાને અન’તગુણહીન જાણવા.
જ્યાં દશ દશ સિદ્ધ થતાં હાય ત્યાં
એક એક સિદ્ધ સર્વાંથી અધિક તેથી એ એ સિદ્ધ સંખ્યાતગુણહીન. તેથી ત્રણ ત્રણ સિદ્ધ સ`ખ્યાતગુણહીન તેથી ચાર ચાર સિદ્ધ અસંખ્યાતગુણહીન, તેથી પાંચ પાંચ સિદ્ધ અસંખ્યાતગુણહીન, ત્યાંથી છ સિદ્ધ અનંતગુણહીન યાવત્ દશ સિદ્ધ સુધી અનંતગુણુહીન જાણવા.
યવમધ્યાદિમાં જ્યાં જ્યાં આઠ સિદ્ધ થાય છે ત્યાં એક એક સિદ્ધ સથી અધિક તેથી મેથી ચાર સુધી સંખ્યાતગુણહીન પછી પાંચથી આઠ સુધી અન ંતગુહીન જાણવા. એ એ સિદ્ધમાં એક એક સિદ્ધ સર્વાથી અધિક તેથી બે બે સિદ્ધ અનંતગુણહીન લવાદિમાં સમજવા.
ચાર ચાર સિદ્ધને વિષે ઊર્ધ્વલાકમાં એક એક સિદ્ધ સર્વાંથી અધિક, તેથી એ એ સિદ્ધ અસંખ્યાતગુણુ હીન, તેથી ત્રણ ત્રણ સિદ્ધ અનંતગુણહીન, તેથી ચાર ચાર સિદ્ધ અન‘તગુણહીન જાણવા.
(આ રીતે દ્રવ્યપ્રમાણ ને વિસ્તારથી સનિક દ્વાર કહ્યું. ખાકીના દ્વારમાં સિદ્ધપ્રાભૂત ટીકાથી વિશેષ જાણવુ. )
આ પ્રમાણે સિદ્ધના જીવાનું સ્વરૂપ સિદ્ધપ્રાભૂતમાંથી શ્રી દેવેન્દ્રસૂરિએ લખ્યું છે.
Page #150
--------------------------------------------------------------------------
________________
શ્રીસિદ્ધદંડિકા સ્તવ
પરમ કૃપાળુ પ્રથમ તીથપતિ દેવાધિદેવ આદિનાથ પરમાત્મા સિદ્ધ થયા પછી તેમના પુત્ર પરંપરામાં કેટલા આત્માઓ સિદ્ધ થયા અને કેટલા આત્માઓ સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તરમાં ગયા. તેની સંખ્યા બતાવી છે. આ સંખ્યા સમજી શકાય તે માટે વિસ્તારથી નીચે પ્રમાણે નામવાળા યંત્રો સરળતાથી બતાવેલ છે.
(૧) અનુલોમ સિંદ્ધદડિકા, (૨) પ્રતિલોમ સિદ્ધદંડિકા, (૩) સમસંખ્ય સિદ્ધદંડિકા, (૪) એકત્તરા સિદ્ધદડિકા, (૫) દ્વિત્તરા સિદ્ધદંડિકા, (૬) ત્રિકતરા સિદ્ધદ’ડિકા, (૭) પ્રથમા વિષમત્તા, (૮) દ્વિતીયા વિષમારા . जं उसहकेवलाओ, अंतमुहुत्तेण सिवगमो भणिओ ।
કુરિસનુકવા, તથ રૂમા સિકંડીશો છે ? .. અર્થ:- ઋષભદેવપ્રભુને કેવળજ્ઞાન થયા પછી અંતર્મુહૂર્ત પછી મોક્ષગમન શરૂ થયું છે તે અસંખ્યાતા યુગ સુધી રહ્યું છે તેમાં જે પ્રમાણે સિદ્ધિને પામેલાની સંખ્યા છે તે કહે છે. " ભાવાર્થ – આ અવર્સિપણી કાળમાં ત્રીજા આરાને છેડે પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થયા પછી અન્તર્મુહૂતે મોક્ષમાર્ગ ચાલુ થયે, ત્યાર પછી તેમના વંશમાં અસંખ્યાતા પુરુષજુગ સુધી એટલે અસંખ્યાતા પાટ સુધી મોક્ષગમન ચાલુ રહ્યું તે જણાવનાર આ સિદ્ધદંડિકા પ્રકરણ છે.
सत्तुंजयसिद्धा भरहवंसनिवई सुबुद्धिणा सिद्धा ।
जह सगरसुआणध्ठावयंभि तह कित्ति थुणिमो ॥२॥ અર્થ:- શત્રુંજય પર્વત ઉપર ભરતચક્રવર્તીના વંશના જે રાજાઓ સિદ્ધિપદને પામ્યા તે સિદ્ધોની સ્તુતિ સુબુદ્ધિમંત્રીના કહેવાથી જેમ સગર ચક્રવર્તીના પુત્રોએ અષ્ટાપદ પર્વત ઉપર કરી હતી તેમ હું કરું છું.
आइच्चजसाइ सिवे, चउदसलक्खा य एगु सव्वळे । * ઘઉં ના રવિ, વસંવ 3 ટુ ઉતા વિ રૂ . અથ:- ભરતચક્રીના પુત્ર આદિત્યયશાદિ ચૌદલાખ રાજાઓ મેક્ષે ગયા પછી એક સર્વાર્થસિદ્ધ દેવ થયા. એવી રીતે તે એક એક અસંખ્યાતા થયા, તેમ જ એકની જેમ અંતરમાં સર્વાર્થસિદ્ધ જનારા બે બે, ત્રણ ત્રણ પણ અસંખ્યાતા થાય ત્યાં સુધી કહેવું.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૨
પ્રકરણ રત્નાવલી ભાવાર્થ – નાભિરાજાના પુત્ર ઋષભદેવના વંશમાં ઉત્પન્ન થયેલા ત્રણ ખંડના અધિપતિ આદિત્યયશાદિ ચૌદ લાખ રાજાઓ નિરંતર મોક્ષે ગયા એટલે એ વંશમાં ભરતપુત્ર આદિત્યયશાથી માંડીને જે જે રાજાઓ પાટે આવ્યા તે મોક્ષે ગયા, ત્યારપછી એક સર્વાર્થસિદ્ધ ગયા, ત્યારપછી ચૌદ લાખ મેક્ષે ગયા, ત્યારપછી એક સર્વાર્થસિદ્ધ ગયા, એ પ્રમાણે ચૌદ ચૌદ લાખને અંતરે એક એકની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાં સુધી કહેવું. ત્યાર પછી ફરીથી ચૌદ લાખ મોક્ષે અને બે સર્વાર્થસિદ્ધ, વળી પાછા ચૌદ લાખ મેશે અને બે સર્વાર્થસિદ્ધ, એવી રીતે ચૌદ ચૌદ લાખને આંતરે બે બે ની સંખ્યા અસંખ્યાત થાય ત્યાં સુધી કહેવું. ત્યારપછી ફરીથી ચૌદ લાખ મોક્ષે અને ત્રણ સર્વાર્થસિદ્ધ એમ ચૌદ લાખને અન્તરે ત્રણ ત્રણની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાં સુધી કહેવું. ___ जा पन्नासमसंखा, तो सव्वलुमि लक्खचउदसगं ।
.. एगो सिवे तहेव य, अस्संखा जाव पन्नासं ॥४॥ અથ:- યાવત્ પચાસ સુધી આંતરામાં સિદ્ધ થયેલા અસંખ્યાતા થાય ત્યારપછી સર્વાર્થસિદ્ધ ચૌદ લાખ અને એક મોક્ષે તેમજ યાવત્ અસંખ્યાતી વાર પચાસ જાય ત્યાં
સુધી કહે:
| ભાવાર્થ - ઉપર કહેલ ત્રણ ત્રણની સંખ્યા અસંખ્યાતી થયા પછી ચૌદલાખ મેક્ષે અને ચાર સર્વાર્થસિદ્ધ એમ ચૌદ ચૌદ લાખને અંતરે ચાર ચાર અસંખ્યાતી વાર કહેવા એમ પાંચ-છ-સાત યાવત્ ૫૦ સુધી અસંખ્યાત થાય ત્યાં સુધી કહેવું. ૧ અનુલેમ સિદ્ધદંડિકાની સ્થાપના :
મેક્ષે ૧૪–૧૪–૧૪–૧૪–૧૪-૧૪–૧૪–૧૪–૧૪-૧૪–૧૪ અસંખ્યવાર સર્વાર્થસિદ્ધ ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦ ૨૦૩૦-૪૦ -૫૦ અસંખ્યવાર
યંત્રમાં ચૌદની સંખ્યા ચૌદ લાખ જણાવવા માટે છે અને એક, બે વિગેરે સંખ્યા આંતરે આંતરે સર્વાર્થસિદ્ધ જનારાની છે.
ત્યારપછી ચૌદ લાખ સવાર્થસિદધે અને એક મિક્ષે, વળી ચૌદ લાખ સર્વાર્થસિધ્ધ એક મોક્ષે, એમ ચૌદ ચૌદ લાખ અને અંતરે એક એક સિદ્ધની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાં સુધી કહેવું. ત્યાર પછી ચૌદ ચૌદ લાખને અંતરે બે બે સિદ્ધની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાં સુધી કહેવું. ત્યારપછી ચૌદ ચૌદ લાખને અંતરે ત્રણ ત્રણ, ચાર ચાર, પાંચ પાંચ, છ છ, સાત સાત એમ યાવત્ પચાસની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાં સુધી કહેવું. ૨ પ્રતિલોમ સિદ્ધદડિકાની સ્થાપના
મોક્ષે ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦-૨૦-૩૦-૪૦-૫૦ અસંખ્યવાર સવાર્થસિધે ૧૪-૧૪-૧૪–૧૪-૧૪- ૧૪- ૧૪-૧૪–૧૪–૧૪ લાખ અસંખ્યવાર
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૩
શ્રી સિદ્ધદંડિકા સ્તવ
तो दोलक्स्वा, मुक्खे, दुलक्ख सव्वठि मुक्खि लक्खतिगं । ___ हय इगलक्खुत्तरिआ, जा लक्खअसंख दोसु समा ॥ ५॥
અથ:- ત્યારપછી બે લાખ મેસે, બે લાખ સર્વાર્થસિદધે, ત્યારપછી ત્રણ લાખ મેક્ષે, ત્રણ લાખ સર્વાર્થ સિધે, એ પ્રમાણે એક એક લાખ વધારતાં યાવત્ અસંખ્યાતા લાખ સુધી બંનેમાં સરખા કહેવા.
ભાવાર્થ - અસંખ્યાતમી વાર પચાસ મેક્ષે ગયા પછી ચૌદ લાખ સર્વાર્થસિદધેએ પ્રમાણે આગલી ગાથામાં કહ્યા પછી બે લાખ મેક્ષે અને બે લાખ સર્વાર્થસિદધે, પછી ત્રણ લાખ મેક્ષે અને ત્રણ લાખ સર્વાર્થસિદ્ધ, પછી ચાર લાખ મોક્ષે અને ચાર લાખ સર્વાર્થસિધે, એમ એક એક લાખની સંખ્યા વધારતાં બંનેમાં–મોક્ષમાં અને સર્વાર્થસિદ્ધમાં સરખાં સરખા કહેતાં અસંખ્યાતા લાખ થાય ત્યાં સુધી કહેવું. ૩ સમસંખ્ય સિદ્ધદડિકાની સ્થાપના : - મેક્ષે ૨-૩-૪-૫-૬-૭–૮-૯-૧૦–૧૧–૧૨ અસંખ્યાત લાખ સુધી કહેવું સર્વાર્થસિદધે –૩–૪–૫-૬-૭-૮-૯–૧૦–૧૧-૧૨ )
तो एगु सिवे सव्वछि, दुन्नि ति सिवम्मि चउर सवढे ।
इय एगुत्तरवुड्ढी, जाव असंखा पुढो दोसु ॥६॥ અર્થ - ત્યારપછી એક મેસે, બે સર્વાર્થસિદધે ત્યારપછી ત્રણ મોક્ષે, ચાર સર્વાર્થસિદ્ધ, એમ એક-એકની વૃદ્ધિ કરતાં ચાવતુ બંનેમાં પ્રત્યેકે અસંખ્યાતા થાય ત્યાં સુધી કહેવું. | ભાવાર્થ :- આવી રીતે ત્રણ પ્રકારની દંડિકા કહીને હવે ચાર પ્રકારની ચિત્રાંતર એટલે જુદા જુદા પ્રકારના અંતરવાળી દંડિકા કહે છે. ૧ એકાદિ એકત્તા - એકથી માંડીને એક એક અધિક. ૨ એકાદિ દ્વયુત્તરા - , , બે બે અધિક. ૩ એકાદિ વ્યુત્તરા - છે કે ત્રણ ત્રણ અધિક. ૪ વ્યાદિકા દ્વયાદિ ક્ષેપક વિષમત્તર – ત્રણ આદિ લઈ
બે આદિ વિષમત્તા એટલે જેમાં વૃદ્ધિ [ ક્ષેપક]ની સંખ્યા સરખી નહીં તે.
આ ચારમાંથી પહેલી એકાદિ એકત્તા આવી રીતે, એક મેક્ષે જાય અને બે સર્વાર્થ ધેિ જાય, પછી ત્રણ મેક્ષે જાય અને ચાર સર્વાર્થસિદધે જાય, પછી પાંચ મોક્ષે જાય અને છ સર્વાર્થસિધેિ જાય-એમ બંનેમાં અનુક્રમે એક એક વધારતાં દરેકમાં અસંખ્યાતા થાય ત્યાં સુધી કહેવું. ૪ એકોત્તર સિદ્ધદડિકાની સ્થાપના :
મોક્ષે ૧-૩-૫-૭-૯-૧૧-૧૩–૧૫-૧૭–૧૯-૨૧-૨૩ એમ અસંખ્યાત સુધી. સર્વાર્થસિદધે૨-૪-૬-૮-૧૦–૧૨–૧૪-૧૬–૧૮-૨૦-૨૨-૨૪ એમ અસંખ્યાત સુધી.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૪
પ્રકરણ રત્નાવલી: इक्को मुक्खे सव्वद्वि, तिन्नि पण मुक्खि ईअ दुरू तरिआ ।
जा दोसुऽवि अ असंखा, एमेव तिउत्तरा सेढी ॥ ७ ॥ અર્થ - એક મેક્ષ, ત્રણ સર્વાર્થસિદધે, પાંચ મોક્ષે, સાત સર્વાર્થસિદધે, એ પ્રમાણે ક્રિકેત્તર વૃદ્ધિ યાવતુ બંનેમાં અસંખ્યાત થાય ત્યાં સુધી કહેવી. એ જ પ્રમાણે ત્રિકેતર શ્રેણી જાણવી.'
ભાવાર્થ - હવે બીજી એકાદિ દ્વયુત્તરા વૃદ્ધિ કહે છે. એક મોક્ષે અને ત્રણ સર્વાર્થસિદધે, પછી પાંચ મોક્ષે અને સાત સર્વાર્થસિધે એમ અનુક્રમે બે બે ની વૃદ્ધિ કરતાં બંનેમાં અસંખ્યાત થાય ત્યાં સુધી કહેવું. ૫ દ્વિકોત્તરા સિદ્ધદંડિકાની સ્થાપના :
મોક્ષે ૧-૫-૯-૧૩–૧૭-૨૧-૨૫-૨૯-૩૩-૩૭-૪૧ એમ અસંખ્યાત સુધી ' સર્વાર્થસિધે ૩-૭-૧૧-૧૫-૧૯-૨૩-૨૭–૩૧-૩૫-૩૯-૪૩ એમ છે,
હવે ત્રીજી ત્રિકેત્તરા વૃદ્ધિ આ પ્રમાણે -
એક મેક્ષે, ચાર સર્વાર્થસિધ્ધ, સાત મોક્ષે, દશ સર્વાર્થસિધે–એ પ્રમાણે અનુક્રમે ત્રણ ત્રણ વધારતાં બંનેમાં અસંખ્યાત થાય ત્યાં સુધી કહેવું. ૬ ત્રિકેત્તર સિદ્ધદંડિકાની સ્થાપના :
મેક્ષે ૧-૭-૧૩-૧૯-૨૫-૩૧-૩૭–૪૩–૪૯-૫૫ એમ અસંખ્યાત સુધી. સર્વાર્થસિધે ૪-૧૦-૧૬-૨૨-૨૮-૩૪-૪૦-૪૬-પર-૫૮ એમ અસંખ્યાત સુધી.
विसमुत्तरसेढीए, हिवरि ठविय अउणतीसतिआ ।
पढमे नत्थि खेवो, सेसेसु सया इमो खेवो ॥ ८॥ અર્થ - વિષમત્તરશ્રેણીમાં નીચે અને ઉપર એટલે એક લાઈનમાં ઓગણત્રીશ વાર ત્રણ સ્થાપન કરવા. તેમાંના પ્રથમના ત્રણમાં પ્રક્ષેપ સંખ્યા નથી. બાકીના ૨૮ મા નિરંતર આ પ્રમાણે પ્રક્ષેપ કર.
ભાવાર્થ - હવે ચોથી વિષમેરાની સ્થાપના જાણવાનો ઉપાય આ પ્રમાણે છે. પટ્ટિકાદિમાં ૨૯ વાર ૩ ને આંક નીચે ઉપર સ્થાપવો. પ્રથમના ૩ માં કાંઈ નાખવું નહીં, બાકીના ૨૮ ત્રણમાં નિરંતર આગલી ગાથાઓમાં કહેવાય છે તે અંકને અનુક્રમે પ્રક્ષેપ કરે.
दुग पण नवगं तेरस, सत्तरस बावीस छच्च अद्वैव । बारस चउदस- तह अडवीसा छव्वीस पणवीसा ॥९॥ girણ તેવીસા, સીયારા સાર સત્તારિકા ! જ તુજ સત્તા, રુહિંમેવ જાણી | ૨૦ |.
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૫
શ્રીસિદ્ધદંડિકા સ્તવ
अउणत्तरि चउवीसा, छायाला तह सयं च छव्वीसा ।
મોઝિન દાંતરિયા, સિદ્ધિા ત સવ ?? અર્થ - બે-પાંચ-નવ-તેર-સત્તર–બાવીશ-છ-આઠ-બાર-ચૌદ–અઠ્ઠાવીસ-છવીશપચીશ-અગિયાર–તેવીશ-સુડતાલીશ-સીત્તેર-સીતેર–એક બે સત્યાશી ઈકોતેર બાસઠ ઓગણોત્તર ચઉવીશ બેંતાલીશ સે અને છવીશ આ પ્રમાણે અઠ્ઠાવીશ કે ત્રણમાં મળતાં જે જે સંખ્યા થાય તે અનુક્રમે એકાંતરે મોક્ષમાં તેમ જ સર્વાર્થસિદધે જાણવી.
ભાવાર્થ - પ્રથમ સ્થાનમાં ત્રણમાં નાખવાનું નથી એટલે ત્રણ મોક્ષે જાય, ત્યાર પછી ત્રણમાં બે વધારતાં પાંચ સર્વાર્થસિદધે જાય, પછી ત્રણમાં પાંચ વધારતાં આઠ મોક્ષે જાય, પછી ત્રણમાં નવ વધારતાં બાર સર્વાર્થસિધે જાય, એવી રીતે ત્રણમાં ઉપર કહેલી સંખ્યા વધારતા જે થાય તે કહે છે -- ૩+૧૩ = ૧૬ મોક્ષે,
- ૩+૧૭ = ૨૦ સર્વાર્થ ૩+૨ = ૨૫ મેશે, ૩૫૬ = ૯ સર્વાર્થ, - ૩+૮ = ૧૧ મેક્ષ, ૩+૧૨ = ૧૫ સર્વાર્થે, ૩+૧૪ = ૧૭ મેશે,
૩+૨૮=૩૧ સર્વાર્થ, ૩+૨૬ = ૨૯ મિશે,
૩+૨૫ = ૨૮ સર્વાર્થ, ૩+૧૧ = ૧૪ મેલે, ૩+૨૩ = ૨૬ સર્વાર્થે, . ૩+૪૭ = ૫૦ મેક્ષ,
૩+૭૦ = ૭૩ સર્વાથે, ૩+૭૭ = ૮૦ મોક્ષે,
૩+૧ = ૪ સર્વાથે, ૩+૨ = ૫ મેસે, ૩+૮૭ =૯૦ સર્જાથે, ૩૧૭૧ = ૭૪ મોક્ષે,
૩+૨ = ૬૫ સર્વાર્થ, ૩+૬૯ = ૭૨ મોક્ષે, ૩+૨૪ = ૨૭ સર્વાર્થ,
૩+૪૬ = ૪૯ મેક્ષ, ૩+૧૦૦ = ૧૦૩ સર્વાર્થે, અને ૩+૨૬ = ૨૯ મેક્ષે જાય.
૭ પ્રથમા વિષમત્તા સિદ્ધદંડિકાની સ્થાપના . . મોક્ષે ૩ ૮ ૧૬ ૨૫ ૧૧ ૧૭ ૨૯ ૧૪ ૫૦ ૮૦ ૫ ૭૪ ૭૨ ૪૯ ૨૯ સર્વાર્થસિધે ૫ ૧૨ ૨૦ ૯ ૧૫ ૩૧ ૨૮ ૨૬ ૭૩ ૪ ૯૦ ૬૫ ૨૭ ૧૦૩
अतिल्ल अंक आई, ठविउं बीआइ खेवगा तह य ।
एवमसंखा नेआ, जा अजिअपिआ समुप्पन्नो ॥१२॥ અર્થ: છેલ્લા આંકને આદિમાં સ્થાપીને, બીજા વિગેરે આંકમાં તે જ નાખવા થાવત્ અજિતનાથ પ્રભુના પિતા ઉત્પન્ન થયા ત્યાં સુધી અસંખ્યાતા જાણવા. - ભાવાર્થ – આ રીતે દ્વયાદિ ક્ષેપકાંકવાળી વિષમત્તરા અસંખ્યાતી સિદ્ધદંડિકાઓ અજિતનાથ પ્રભુના પિતા જિતશત્રુ ઉત્પન્ન થયા ત્યાં સુધી કહેવી, પણ એટલું વિશેષ કે પૂર્વે કહેલી ઇંડિકામાં મોક્ષનું જે છેલ્લું અંકસ્થાન હોય તે તેની પછીની દંડિકામાં સર્વાર્થસિદ્ધનું પ્રથમ સ્થાન કહેવું. તે દંડિકામાં સર્વાર્થસિદ્ધનું જે છેલ્લું અંકેસ્થાન હોય તે ત્યાર પછીની દંડિકામાં મેક્ષનું પહેલું અંકસ્થાન કહેવું. એવી રીતે અસંખ્યાતી દંડિકામાં અંકસ્થાને અનુક્રમે મોક્ષના અને સર્વાર્થસિધ્ધના જાણવા તે જ કહે છે –
Page #155
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી હવે પ્રથમ સિદ્ધદંડિકામાં છેલ્લું અંકસ્થાન ૨૯ નું છે તે ૨૯ ઉદર્વ અને અધો. અનુક્રમે ર૯ વાર સ્થાપવા. તેમાં પ્રથમ સ્થાનમાં કાંઈ નાંખવાનું નથી માટે તેટલા સર્વાર્થસિદ્ધ જાય. ત્યારપછી દ્વિતીયાદિ અંકસ્થાનમાં દુગ, પગ એ પૂર્વે કહેલી ગાથાની સંખ્યાવાળા ૨૮ અંક અનુક્રમે નાખવાથી જે સંખ્યા આવે તેટલા અનુક્રમે મોક્ષે અને સર્વાર્થસિદ્ધ જાય એમ જાણવું તે આ પ્રમાણે,
૨૯ સર્વાર્થસિદ્ધ, ક્રૂર = ૩૧ મેશે, ૨૫ = ૩૪ સર્વાર્થે, ૨૯+૯ = ૩૮ મેશે, ૨૯+૧૩=૪૨ સર્વાર્થે, ૨*૧૭ = ૪૬ મોશે, રજૂર૨ = ૫૧ સર્વાથે, ૨+૧ = ૩૫ મેસે, ૨૯+૮ = ૩૭ સર્વાર્થે. ૨૯+૧૨ = ૪૧ મેસે, ૨૧૪ = ૪૩ સર્વાર્થો, ૨૯+૨૮= ૫૭ મેસે, ૨૯+૨૬ = ૫૫ સર્વાર્થે, ૨૫ = ૫૪ મેલે,. ' ૨૫૧૧= ૪૦ સર્વાર્થે, ૨૯ર૩ = પર મેશે, ૨૯૪૭ = ૭૬ સર્વાર્થ, ૨૯+૭૦ =લલ મેસે ૨૪૭૭ = ૧૦૬ સર્વાર્થે ૨+૧ = ૩૦ મેક્ષે ૨૯+૫ = ૩૧ સર્વાર્થ, ૨૯+૮૭ = ૧૧૬ મોક્ષે, ૨૯+૭૧ = ૧૦૦ ૨૯૬૨ = ૯૧ મોક્ષે, ૨૬૯ = ૯૮ સર્વાર્થ, ૨૯*૨૪ = ૫૩ મેસે ૨૫૪૯=૭૫ સર્વાથે, ૨૯+૧૦૦ = ૧૨૯ મેણે, ૨૯૪ર૬ = ૫૫ સર્વાર્થે. સર્વાર્થસિક્ષે ૨૯ ૩૪ ૪૨ ૫૧ ૩૭ ૪૩ ૫૫ ૪૦ ૩૬ ૧૦૬ ૩૧ ૧૦૦ ૯૮ ૭૫ ૫૫ મેક્ષે ૩૧ ૩૮ ૪૬ ૩૫ ૪૧ ૫૭ ૫૪ પર ૯ ૩૦ ૧૧૬ ૯૧. ૫૩ ૧૨૯
આ દંડિકામાં છેલ્લું અંકસ્થાન ૫૫ છે તેથી ત્રીજી વિષમત્તર દંડિકામાં આ જ આદ્ય અંકસ્થાન જાણવું. તેથી ૫૫ ઓગણત્રીશ વાર સ્થાપવા. પછી પ્રથમ અંકસ્થાનમાં પ્રક્ષેપ નથી, દ્વિતીયાદિ ૨૮ સ્થાનમાં પૂર્વે કહેલી સંખ્યા નાખવી, આ દંડિકામાં આદ્ય અંકસ્થાન ૫૫ મેક્ષે ગયેલ જાણવું. કારણ કે બીજીમાં પહેલું સર્વાર્થનું હતું ત્યાર પછી અનુક્રમે પૂર્વે કહેલી સંખ્યા વધારતાં જે જે અનુક્રમે આવે તેટલા તેટલા પ્રથમ અંકસ્થાનથી આરંભી મેશે અને સર્વાર્થે અનુકમે જાણવા. એવી રીતે બીજી દંડિકાઓમાં જાણી લેવું. - આ પ્રમાણે અસંખ્યાતી દંડિકાઓ કરવી.
अस्संखकोडिलक्खा, सिद्धा सव्वदुगा य तह सिद्धा ।
एगभवेणं देविंद बंदिआ दितु सिद्धमुहं ॥९३ ।। અર્થ-અસંખ્યાત કોડ લાખ સિદ્ધ થયેલા અને સર્વાર્થે ગયેલા જાણવા કે જે એક ભવ વડે દેવેંદ્રથી વંદાયેલા અથવા દેવેંદ્રસૂરિએ વદેલા થશે (મેક્ષે જશે) તે સિદ્ધો મને મોક્ષસુખ આપે.
Page #156
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા
પરમાત્માના પવિત્ર શાસનમાં પૂર્વાચાર્યોએ ભવ્યજીના ઉપકાર માટે આગામોમાંથી પ્રકરણગ્રંથની અનેક પ્રકારે રચના કરી છે તેમાં વિચારસપ્તતિકા પણ છે આ પ્રકરણમાં જુદા જુદા બાર વિષય છે. " “પ્રતિમાના દ્વારમાં શાશ્વત-અશાશ્વત પ્રતિમાઓ અંગે મતાંતરપૂર્વક જણાવ્યું છે, શાશ્વતી પ્રતિમાના સ્થાનમાં તિલકન ચૈત્યનાં સ્થાનેની વિગત કહેલી છે. ઈરિયાવહિયા’ ના મિચ્છામિ દુક્કડમ પ્રસંગે પ૬૩ ના ભેદ બતાવી દીધા છે, કૃષ્ણરાજીના વિચારમાં નવલકાંતિકનું સ્વરૂપ બતાવ્યું છે. આ રીતે આ સંપૂર્ણ પ્રકરણ વાંચવા-વિચારવા તેમજ સમજવા યોગ્ય છે. વિશ્વની સ્થિતિને વિચાર કરનાર શ્રી સર્વજિનેશ્વરને નમસ્કાર કરીને હું આ વિચારસપ્તતિકા નામના ગ્રંથનો કાંઈક સંક્ષેપથી અર્થ કહું છું.
આ સર્વજ્ઞપ્રણીત પ્રવચનમાં અનેક વિચારો રહેલા છે, પરંતુ આ ગ્રંથમાં શ્રી મહેન્દ્રસિંહસૂરીશ્વરે કાર વિચારોને સંગ્રહ કર્યો છે. બાર વિચારોનાં નામ- -
पडिमा मिच्छा कोडी, चेइअ पासाय रविकरप्पसरो ।।
पजत्ति किन्ह वलया, नंदी गिहिकिरिअ गुणठाणा ॥१॥ અર્થ -(૧) પ્રતિમા, (૨) મિથ્યાદુષ્કૃત, (૩) કેટિશિલા, (૪) ચૈત્ય, (૫) પ્રાસાદ, (૬) સૂર્યકિરણ પ્રસર, (૭) પર્યાપ્તિ, (૮) કૃષ્ણરાજી, (૯) વલયાકાર પર્વત, (૧૦) નંદીશ્વર દ્વિીપ, (૧૧) ગૃહિકિયા, (૧૨) ગુણસ્થાનકને વિચાર.
ભાવાર્થઆ બાર દ્વારોને વિચાર આ વિચારસરૂતિકા ગ્રંથમાં કર્યો છે? ૧ પ્રતિમા ઃ શાશ્વતી પ્રતિમાઓની સંખ્યાનો વિચાર. ૨ મિરછા ઈર્યાપથિકના મિથ્યાદુષ્કતની સંખ્યાને વિચાર. ૩ કેટિશિલા-કેટિશિલાના સ્વરૂપનો વિચાર ૪ ચૈત્ય, શાશ્વતા, સિદ્વાયતનેની સંખ્યાને વિચાર. ૫ પ્રાસાદ દેના વિમાનોના આકારને વિચાર. ૬ રવિકિરણપ્રસર–છ દિશાઓમાં સૂર્યના કિરણે કેટલા પ્રસરે છે તેને વિચાર. ૭ પર્યાપ્તિ-દારિક, વૈક્રિય અને આહારક એ ત્રણે શરીરને આશ્રયીને છે પર્યાપ્તિઓને વિચાર.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૮
૮ કૃષ્ણરાજી-પાંચમા સ્વર્ગમાં રહેલી કૃષ્ણરાજીના વિચાર.
૯ વલયાકાર પર્વત–વલયાકારે રહેલા માનુષાત્તર, કુંડલ અને રૂચક નામના ત્રણ
પતના વિચાર.
૧૦ નંદીશ્વરદ્વીપ–નંદિશ્વર નામના આઠમા દ્વીપના વિચાર,
૧૧ ગૃહિક્રિયા-શ્રાવકાની ધર્મક્રિયાની વક્તવ્યતા સંબંધી વિચાર. ૧૨ ગુણસ્થાનક–ચૌદે ગુણસ્થાનકોના વિચાર,
૧ પ્રતિમા દ્વાર :
उसभाई जिणपडिमं इकं पि न्हवतपूयते ।
પ્રકરણ રત્નાવલી
ત્રિનેત્રનં Ë, મનેન્હેિં વિવેગમંàહિં ॥ ૨॥
અ: વિવેકી ભવ્યજીવાએ ઋષભાદિ અનેક જિનેશ્વરાની પ્રતિમામાંથી કોઈ પણ એક જિનપ્રતિમાનું સ્નાત્ર કરતાં તથા પૂજન કરતાં આ પ્રમાણે વિચાર કરવા. શાશ્વતી પ્રતિમાઓ-:
भवणव भवणे, कप्पाइ विमाण तह महीवलए । सास पडिमा पनरस - कोडिसय बियत्तकोडीओ ॥ ३ ॥ पणपनलक्ख पणवीस सहसा पंच य सयाई चालीसा | तह वणजोइसुरेसु, सासयपडिमा पुण असंखा ॥ ४ ॥ અ: ભવનપતિના ભવનોમાં, અધેલાકમાં, કલ્પાદ્ધિ વિમાનામાં, ઊર્ધ્વ લેાકમાં, મહીવલય એટલે તિર્થ્યલાકમાં, પત્તર અખજ, મેલીશ ક્રેડ, પ`ચાવન લાખ, પચીશ હજાર,પાંચસાને ચાલીશ શાશ્વતી પ્રતિમાએ છે, તથા વ્યંતર અને જ્યેાતિષિના ભુવનામાં અસ`ખ્ય છે, કારણ કે તેમના નિવાસસ્થાના જ અસંખ્યાતા છે.
ભાવા: આ વિષે ખીજા ગ્રંથમાં (જગચિંતામણિ વિગેરેને વ્યુતર ને જ્યોતિષિ સિવાયના ખીજા સ્થળાની શાશ્વતી પ્રતિમાએ પન્નુરસા કરાડ (પંદર અબજ) ખેતાલીશ કરાડ, અઠ્ઠાવન લાખ, છત્રીશ હજાર ને એશી કહી છે.
આ બે સખ્યાના ફેરફારનુ કારણ આ પ્રમાણે છેઃ આ સંખ્યામાં ફેરફારનું કારણ આ પ્રકરણના જ ચાથા દ્વારમાં શાશ્વત ચૈત્યાની સંખ્યામાં તિતિલાકમાં માત્ર ૫૧૧ ચૈત્યા જ લખ્યા છે.
તિર્થ્યલાકમાં શાશ્વતચૈત્યા ૩૨૫૯ કહેલ છે, પરંતુ તેમાં ૫૪૩ નિર્ણીત છે. અને બાકીના ૨૭૧૬ સંદિગ્ધ છે. નિર્ણીત ૫૪૩ માં પણ અન્યત્ર કરેલા કથનને આધારે આ પ્રકરણકારે નંદીશ્વરદ્વીપના ૩૨ રતિકર ઉપર ચૈત્યા નહીં ગણીને ૫૧૧ ચૈત્યા જ
Page #158
--------------------------------------------------------------------------
________________
-
શાશ્વત ચૈત્ય અને પ્રતિમાઓની સંખ્યાનું યંત્ર, શ્લોક નં–૩–૪ પ્રકરણકારોના મત પ્રમાણે.
નંબરનું
ચો.
સ્થાન. તીર્થાલાકી
- ૨૦.
૪૯૧ ૭,૭૨ ૦૦,૦૦૦
એક ચૈત્યમાં - પ્રતિમાજી કેટલી
૧૨૪-૧૨૪ ૧૨૦-૧૨૦ ૧૮૦–૧૮૦
કુલ પ્રતિમાજી. ૨૪૮૦
૫૮૮૨૦ ૧૩,૮૯,૬૦,૦૦૦૦૦
અધલોકમાં
ઊર્વલોકમાં
૮૪,૯૭,૦૨૩
૧૮૦–૧૮૭
૧,૫૨,૯૪,૬૪૧૪૦
વ્યંતરનિકામાં
અસંખ્ય
અસંખ્ય
જ્યોતિષીમાં
અસંખ્ય
અસંખ્ય
૮,૫૬,૯૭,૫૩૪
૧૫,૪૨,૫૫,૨૫૫૪૦
શાશ્વત ચૈત્ય અને પ્રતિમાઓની સંખ્યાનું યંત્ર, બ્લેક ૩-૪ જગચિંતામણિ તેત્ર પ્રમાણે.
કુલ પ્રતિમાજીઓ.
સ્થાને.
ચિત્યો.
એક ચૈત્યમાં પ્રતિમાજી કેટલી ૧૨૦-૧૨૦/૧૨૪-૧૨૪ ૧૮૦-૧૮૦ ૧૮૦–૧૮૦
તીરછલોક, અધેલોકમાં
લોકમાં યંતરનિકામાં જ્યોતિષીમાં
૩
૩૨૫૯ ૩૧૯ ૭,૭૨,૦૦,૦૦૦ ૮૪,૯૭૦૨૩ - અસંખ્ય
અસંખ્ય
૩,૯૧,૩૨૦ ૧૩,૮૯,૬૦,૦૦૦૦૦ ૧,૫૨,૯૪૪,૭૬ ૦
અસંખ્ય અસંખ્ય.
|
કુલ..
૮,૫૭, ૦૦૨૮૨
૧૫,૪૨,૫૮,૩,૬૦૮૦
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૦
પ્રકરણ રત્નાવલી
લખ્યાં છે. તે ૫૧૧ માં ન'ીશ્વરના ૨૦, કુંડળના ૪ અને રૂચકના ૪ કુલ ૨૮ ચૈત્યા ચાર દ્વારવાળા હોવાથી તેમાં ૧૨૪ પ્રતિમા છે તેથી તેમાં પ્રતિમા ૩૪૭૨ અને બાકીના ૪૮૩ ચૈત્યેા ત્રણ દ્વારવાળા હેાવાથી તે દરેકમાં ૧૨૦ પ્રતિમા છે તેથી તેની પ્રતિમા ૫૭,૯૬૦ મળી કુલ પ્રતિમા ૬૧,૪૩ર થાય છે.
તિર્જાલાકના ૩૨૫૯ ચૈત્યાની પ્રતિમા ૩,૯૧,૩૨૦ કહેલ છે. તે હિસાબે ૩,૨૯,૮૮૮ આછી થવી જોઇએ, પણ કર્તાએ બતાવેલી સંખ્યાના જગચિંતામણીની સખ્યા સાથે વિશ્લેષ કરતાં ૩,૧૦,૫૪૦ ઘટે છે. આ રીતે ૧૯,૩૪૮ ના જિનબિંબની સંખ્યામાં વધારો રહે છે તે સ`બંધી વિચાર કરતાં એમ સંભવે છે કે નવત્રૈવેયક ને પાંચ અનુત્તર વિમાનમાં મળીને ૩૨૩ ચૈત્યેામાં ૧૨૦ ને બદલે ૧૮૦ માનેલ હાય તા ૩૨૩ને ૬૦ વડે ગુણુતાં ૧૯,૩૮૦ જિનબિંખ વધે. ત્યારે ૩૨ ના ફેર રહે તેને માટે રૂચક અને કુડલદ્વીપના ૮ ચૈત્યેામાં ૧૨૪ને બદલે ૧૨૦ ગણેલ હાય તા એ ફેર રહે નહીં. એ રીતે પ્રકરણુકારને હિસાબે નીચે પ્રમાણે ત્રણ લેાકમાં જિનબિંબે સમજવા. ઊવ લાકમાં ૮૪,૯૭૦,૨૩ ચૈત્ય દરેકમાં જિનબિખ ૧૮૦ પ્રમાણે કુલ ૧,૫૨,૯૪,૬૪,૧૪૦ અધેાલાકમાં ૭,૭૨,૦૦,૦૦૦ ચૈત્ય દરેકમાં જિનર્મિમ ૧૮૦ પ્રમાણે કુલ ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ તિર્થ્યલાકમાં ૨૦ ચૈત્ય દરેકમાં જિનબિંબ ૧૨૪ પ્રમાણે ૨૪૮૦ ૪૯૧ ચૈત્ય દરેકમાં જિનબિંબ ૧૨૦ પ્રમાણે પ૮૯૨૦ કુલ જિનબિંબ
કુલ ૬૧,૪૦૦
૧૫,૪૨,૫૫,૨૫,૫૪૦
હવે અશાશ્વતી પ્રતિમાએનુ' વના–
तह चैव जंबूदीवे, धायइसंडे य पुक्खरद्धे अ । મરહેવવિવેદે, ગામનગરમાંનું । ધ્ ॥ सुरमणुहि कयाओ, चेहअं गिहचेइएसुं जा पडिमा । उकोस पंचधणुसय, जाव य अंगुट्टपव्वसमा ॥ ६॥ बहुकोडिकोडिलक्खा, ता उ चिय भावओ अहं सव्वा । समगं चिय पणमामि न्हवेमि पूएमि झामि ॥ ७ ॥
અઃ- તથા જમૂદ્રીપમાં, ધાતકીખંડમાં, પુષ્કરામાં, ભરત, ભૈરવત અને મહાવિદેહક્ષેત્રમાં તથા ગ્રામમાં, ખાણામાં, નગરાદિમાં, વિદ્યુમ્માલી દેવતાએ શ્રીમહાવીર સ્વામીની પ્રતિમા બનાવી હતી તેવી તથા ભરતચક્રી વિગેરે મનુષ્યાએ કરાવેલી અષ્ટાપદ્મપ ત વિગેરે ઉપર રહેલી ચાવીશ તીથંકરાની પ્રતિમાઓ, તથા કેટલાક શ્રાવકોએ કરાવેલા દેરાસરમાં રહેલી, કેટલીક ગૃહચૈત્યેામાં રહેલી જે જે જિનપ્રતિમાઓ છે, તેના દેહનું પ્રમાણ ઉત્કૃષ્ટથી પાંચસા ધનુષનું અને જઘન્યથી યાવત્ અંગુષ્ઠના પવ જેટલું
Page #160
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા
૧૪૧ * હોય છે, તે અશાશ્વતી પ્રતિમાઓ ઘણા લાખ મેટિ કેટિ છે. તે તથા પૂર્વે કહેલી શાશ્વતી પ્રતિમાઓ, તે સર્વને હું ભાવથી સમકાળે જ પ્રણામ કરું છું. સુગંધી જલવડે સ્નાન કરાવું છું, ચંદન અને પુષ્પાદિકથી પૂજા કરું છું. તથા મનથી ધ્યાન કરું છું. આ પ્રમાણે ચિતવવું ૨ ઇપથિકી મિથ્યાદુકૃત કાર
चउदसपय अडचत्ता, तिगहिअतिसइ सयं च अडनउअं ।
चउगइ दसगुण मिच्छा, पण सहसा छ सय तीसा य ।। ८॥ અર્થ -નરકના જીવના જૈદ ભેદ, તિર્યંચનાં અડતાલીશ ભેદ, મનુષ્યના ત્રણસેને ત્રણ ભેદ તથા દેવતાઓના એક અઠ્ઠાણુ ભેદ એ પ્રમાણે ચારે ગતિમાં ઉત્પન્ન થતા જીવના કુલ પાંચસેને ત્રેસઠ ભેદે છે તેને ઈર્યાપથિકી દંડકની સાતમી સંપદામાં કહેલા અભિયા વિગેરે દસ પદેથી ગુણવાથી પાંચ હજાર છસેને ત્રીશ (૫૬૩૦) મિથ્યાદુષ્કૃતના સંક્ષેપથી ભેદ કહેલા છે. જીવભેદોની સમજુતી
नेरआ सत्तविहा, पजत्तापजत्तणेण चउदसहा । अडचत्ताइ संखा, तिरिनरदेवाण पुण एवं ॥९॥ भूदग्गिवाउणंता, वीसं सेसतरु विगल अद्वैव ।
गम्भेयर पज्जेयर जल थल नह उर भुआ वीसं ॥ १०॥ અર્થ -રત્નપ્રભા પૃથ્વી આદિ સાત ભેદથી નારકીઓ સાત પ્રકારના છે, તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત બે ભેદ હોવાથી ચાર પ્રકાર થાય છે. તથા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને સાધારણ વનસ્પતિકાય સૂક્ષમ અને બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ વીશ ભેદ, બાકીના પ્રત્યેક વનસ્પતિકાય, વિકલેંદ્રિય (બેઇદ્રિય, તેઇદ્રિય, ચઉરિદ્રિય) તે ચારે પર્યાપ્ત ને અપર્યાપ્ત આઠ ભેદ, જલચર, સ્થળચર, બેચર, ઉર પરિસર્પ અને ભુજપરિ સર્પ એ પાંચે ગર્ભજ અને સંમૂછિમ તથા પર્યાય અને અપર્યાપ્ત એમ ચારે ગુણતાં વિશ ભેદ થાય એ સર્વે મળીને તિર્યંચના અડતાલીશ ભેદ થાય છે. મનુષ્યના ભેદો
पनरस तीस छपना, कम्माकम्मा तहंतरद्दीवा ।
गब्भा पज्ज अपज्जा, समुच्छ अपज्जा तिसय तिनि ॥११॥ અથ:-૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ, પ૬ અંતરદ્વીપ તે ૧૦૧ ક્ષેત્રમાં ગર્ભજ મનુષ્યો થાય છે. તેને પર્યાપ્ત અને અપર્યાપ્ત બે ભેદ ગણતાં ૨૦૨ ભેદ, તથા એક
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૨ -
પ્રકરણ રત્નાવલી એક ક્ષેત્રમાં સંમૂર્ણિમ મનુષ્ય થાય છે તે અપર્યાપ્ત જ હોય છે તે મેળવતાં સર્વ મળીને ૩૦૩ ભેદ મનુષ્યના થાય છે. ભાવાર્થ-૧૫ કર્મભૂમિ -
૫ ભરત, ૫ ઐરવત, ૫ મહાવિદેહ એ પંદર કર્મભૂમિના મનુષ્ય. ૩૦ અકર્મભૂમિ - ૫ હેમવંત, ૫ હરિવર્ષ, ૫ રમ્ય ૫ હૈરણ્યવંત,
૫ દેવકુરૂ, ૫ ઉત્તરકુરૂ એ ત્રીશ અકર્મભૂમિના મનુષ્ય. પ૬ અંતરદ્વીપા
સુદ્રહિમવંત અને શિખરી પર્વતના પર્યત ભાગે પૂર્વ અને પશ્ચિમ બંને તરફ હાથીના દાંતને આકારે બે બે દાઢાઓ નીકળીને લવણસમુદ્રમાં ગયેલી છે. તે દાઢાએ કુલ આઠ છે, તે દરેક દાઢાઓ ઉપર સાત સાત અંતરદ્વીપ છે, ત્યાં યુગલિક મનુષ્ય થાય છે તે છપ્પન અંતરદ્વીપ કહેવાય છે.
૧૫+૩૦+૫૬ = ૧૦૧ ૧૦૧ ગર્ભજ પર્યાપ્ત મનુષ્ય ૧૦૧ ગર્ભ જ અપર્યાપ્ત મનુષ્ય ૧૦૧ સંમૂર્ણિમ અપર્યાપ્ત મનુષ્ય
૩૦૩ મનુષ્ય દેવતાઓના ભેદે કહે છે
भवणा परमा जंभय, वणयर दस पनर दस य सोलसगं । गइ ठिइ जोइस दसगं, किव्विस तिग नव य लोगंता ॥ १२ ॥ कप्पा गेविजणुत्तर, बारस नव पण पजत्तमपजत्ता ।
अडनउअ सयं अभिहय-वत्तियमाइहिं दसगुणिआ. ॥ १३ ॥ અર્થ-દશ ભવનપતિ, પંદર પરમધાર્મિક, દશ તિર્યગજુંભક, આઠ વ્યંતર, આઠ વાણવ્યંતર પાંચ ચર અને પાંચ સ્થિર મળીને દશ તિષ્ઠ, ત્રણ કિબિષક, નવલકાંતિક, બાર દેવેલેક, નવ દૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવે એ સર્વ મળીને નવાણું પર્યાપ્ત ને નવાણું અપર્યાપ્ત કુલ એકને અઠાણું ભેદે દેવોના થાય છે.
એ પ્રમાણે ચારે ગતિના મળીને પાંચસે ને ત્રેસઠ ભેદ થાય છે. તેને અભિહત, વર્તિત આદિ દશપદથી ગુણવાનાં.
अभिहयपयाइ दहगुण, पण सहसा छ सय तीसई भेआ । તે રાતોર સુશુના, રણ સર હોવા સી ૨૪ ..
Page #162
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા
અર્થ –ઉપર કહેલા પાંચસે તેસઠ ભેદોને અભિહત વિગેરે દશપદથી ગુણવાથી પાંચ હજાર છસોને ત્રીશ ભેદ થાય છે (પ૬૩૦ તેને રાગ-દ્વેષ બે પ્રકારે ગુણવાથી અગીયાર હજાર બસોને સાઠ (૧૧,ર૬૦) ભેદ થાય.
मणवयकाए गुणिआ, तित्तीस सहस्स सत्तसयसीया ।
करकारणानुमइए, लक्खं सहसो तिसय चाला ॥ १५ ॥ અથ તે (૧૧,ર૬૦)ને મન, વચન અને કાયાથી ગુણવાથી તેત્રીશ હજાર સાતસેને એંશી (૩૩,૭૮૦) ભેદ થાય છે. તેને પણ કરવું, કરાવવું અને અનુમેદવું એ ત્રણ કરણથી ગુણવાથી એક લાખ, એક હજાર ત્રણને ચાલીશ (૧,૦૧,૩૪૦) ભેદ થાય છે.
कालतिगेण गुणिआ, ति लक्ख चउ सहस्स वीसमहिआय ।
अरिहंतसिद्धसाहु-देव य गुरु अप्पसरखीहि ॥ १६ ॥ , अट्ठारस लखाई, चउवीस सहस्स एग्गवीसहिआ ।
इरिआमिच्छादुक्कड-पमाणमेअं सुए भणियं ॥ १७ ॥ અર્થ તે (૧,૦૧,૩૪૦) ને ત્રણ કાળથી એટલે અતીત, અનાગત અને વર્તમાનથી ગુણવાથી ત્રણ લાખ, ચાર હજાર ને વીસ (૩,૦૪,૦૨૦) ભેદ થાય છે. તેને અરિહંત, સિદ્ધ, સાધુ, સમ્યગદષ્ટિ ઇંદ્રાદિ દે. ગુરુ અને આત્માની સાક્ષીરૂપ છે એ ગુણવાથી અઢારલાખ જેવીસહજાર, એસેને વિશ (૧૮,૨૪,૧૨૦) ભેદ થાય છે. આ પ્રમાણે ઈર્યાપથિકીના મિથ્યાદુકૃતનું પ્રમાણ શ્રુતમાં કહેલું છે.
ભાવાર્થ: ત્રણ કાળથી એટલે અતીતકાળ સંબંધી પાપને નિંદુ છું. અનાગત ભવિષ્યકાળ સંબંધી પ્રત્યાખ્યાન કરું છું અને વર્તમાનકાળ સંબંધી પાપને સંવરું છું.
કેઈ ઠેકાણે આભોગ અને અનાભોગરૂપ બેથી ગુણવાથી છત્રીશલાખ, અડતાલીસહજાર, બસ ને ચાળીસ (૩૬,૪૮,૨૪૦) ભેદે કહેલા છે.
ઈર્યાપથિકીના મિથ્યાદુકૃતતું પ્રમાણ પ૬૩ જીવના ભેદ પ૬૩૪૧૦ = ૫,૬૩૦ અભિહત વગેરે દશપદ ૫,૬૩૦૪૨ = ૧૧,૨૬૦ રાગ દ્વેષ ૧૧,૨૬૦૪૩ = ૩૩,૭૮૦ મન, વચન, કાયા ૩૩,૭૮૦૪૩ = ૧,૦૧૩૪૦ કરણ, કરાવણ, અનુમોદન
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૪
પ્રકરણ રત્નાવલી
૧,૦૧૩,૪૦૪૩ = ૩,૦૪,૦૨૦ અતીત, અનાગત, વર્તમાન ત્રણ કાળ. ૩,૦૪૦૨૦૪૬ = ૧૮,૨૪,૧૨૦ અરિહંત, સિદ્ધ, સાધુ, સમ્યગ્દષ્ટિ ઇંદ્રાદિદેવ ગુરુ અને કેઈ ઠેકાણે . આત્મસાક્ષી ૧૮,૨૪,૧૨૦૪૨ = ૩૬,૪૮,૨૪૦ આભેગ અને અનાગ ૩ કેટિશિલા દ્વાર
जोयणपिहुलायामा, दसन्नपव्वयसमीवकोडिसिला ।
जिणछक्कतित्थसिद्धा, तत्थ अणेगा उ मुणिकोडी ॥ १८ ॥ અર્થ: ઉત્સધ અંગુલના માપથી એક જન પહોળી, એક જન લાંબી અને એક યોજન ઊંચી (જાડી કેટિશિલા નામની ગોળશિલા ભરતક્ષેત્રના મધ્યખંડમાં મગધ દેશમાં દશાર્ણ પર્વતની સમીપે છે. તે કેટિશિલા ઉપર શ્રી શાંતિનાથ જિનેશ્વરથી આરંભીને છ તીર્થકરોના તીર્થના ત્યાં અનેક ક્રોડ મુનિઓ સિદ્ધ થયા છે. કેટિશિલા ઉપર સિદ્ધ થયેલાનું વર્ણન
पढमं संतिगणहर-चक्काउहणेगसाहुपरियरिओ।
बत्तोसजुगेहिं तओ, सिद्धा संखिज्जमुणिकोडी ॥ १९ ।। અથ –કેટિશિલા ઉપર પ્રથમ શ્રી શાંતિનાથ જિનેશ્વરના પ્રથમ ગણધર શ્રી ચકાયુધ અનેક સાધુ સહિત સિદ્ધિપદને પામ્યા છે. ત્યારપછી તેમની પટ્ટપરંપરામાં બત્રીશ પાટ સુધી સંખ્યાતા કરોડ મુનિઓ સિદ્ધ થયા છે.
संखिज्जा मुणिकोडी, अडवीसजुगेहि कुंथुनाहस्स । ___ अरजिण चउवीसजुगा, बारसकोडीओ सिद्धाओ ॥ २० ॥
અર્થ – શ્રી કુંથુનાથસ્વામીના તીર્થમાં અઠ્ઠાવીશ પાટ સુધી સંખ્યાતા કરોડ મુનિએ સિદ્ધ થયા છે. તથા શ્રી અરનાથ જિનેશ્વરના તીર્થમાં વીશ પાટ સુધી બાર કરોડ મુનિઓ સિદ્ધ થયા છે.
मल्लिस्स वीसजुगा, छ कोडि मुणिसुव्वयस्स कोडितिगं ।
नमितित्थे इगकोडी, सिद्धा तेणेव कोडिसिला ॥ २१ ॥ અર્થ–શ્રી મલ્લિનાથ જિનેશ્વરના તીર્થમાં વિશ પાટ સુધી છ કરોડ સાધુઓ સિદ્ધ થયા છે. તથા શ્રી મુનિસુવ્રત જિનેશ્વરના તીર્થમાં ત્રણ કરોડ મુનિઓ સિદ્ધ થયા. છે. તથા શ્રી નમિનાથ તીર્થકરના તીર્થમાં એક કરોડ મુનિઓ સિદ્ધ થયા છે. (તે સિવાય બીજા પણ ઘણુ મુનિએ ત્યાં સિદ્ધ થયા છે, તેથી તે શિલા ઉ૫૨ કરોડ મુનિએ સિદ્ધ થવાના કારણે તે કેટિશિલા નામે ઓળખાય છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા
કાટિશિલા ઉપાડનાર તથા તે ઉપાડવાનું પ્રમાણ :छत्ते सीसंमि गीवा, वच्छे कुच्छी कडीह अरूसु । જ્ઞાનૂ નવિનાળ, નીયા સા ચામુઙેહિં ॥ ૨૨ ॥
અર્થ :—ત્રિપુષ્ટ વાસુદેવે તે શિલા વામહસ્તે ઉપાડીને મસ્તકથી ઉંચે છત્રને સ્થાને રાખી હતી, ખીજા દ્વિધૃષ્ટ વાસુદેવે તે જ રીતે ઉપાડીને મસ્તક સુધી લાવી હતી. ત્રીજા સ્વયંભૂ વાસુદેવે ડાક સુધી, ચેાથા પુરૂષાત્તમ વાસુદેવે વક્ષસ્થળ સુધી, પાંચમા પુરુષસિંહ વાસુદેવે ઉત્તર સુધી, છઠ્ઠા પુરુષપુંડરીક વાસુદેવે કટિભાગ સુધી, સાતમા ઇત્ત વાસુદેવે સાથળ સુધી, આઠમા લક્ષ્મણ વાસુદેવે ઢીંચણુ સુધી અને નવમા કૃષ્ણ વાસુદેવે જાનુથી કાંઇક નીચે સુધી તેને ઉપાડીને ઉંચી કરી હતી.
(૪) શાશ્વત ચૈત્યદ્વાર –
इक्कारअहिअपणसय, सासयचेइअ नमामि महिवलए । तीसं वासह रेसु वेयड्ढेसुं च सयरिसयं ॥ २३ ॥
૧૪૫
અર્થ :—તિય ગ્લોકમાં રહેલા પાંચસેાને અગ્યાર શાશ્વતચૈત્યાને હું વંદના કરૂ છું, તે આ પ્રમાણે –ત્રીશ વર્ષધર પવ તા ઉપર ત્રીશ ચૈત્યેા છે, (કારણકે દરેક પર્યંત ઉપર એક એક ચૈત્ય છે. ) તથા ૧૭૦ દીર્ઘ વૈતાઢ્ય પતા પર એકસા ને સીત્તેર શાશ્વત ચૈત્યેા છે.
ભાવાથ :ઊ લાકમાં જે ૮૪,૯૭,૦૨૩ ચૈત્યો તથા અધેાલેાકમાં ૭,૭૨,૦૦,૦૦૦ ચૈત્ચા તથા વ્યતર અને જ્યાતિષ્કામાં અસંખ્યાતા ચૈત્યેા શાશ્વતા છે. તે અન્ય ગ્રથામાં સ્પષ્ટ રીતે કહ્યા છે ત્યાંથી જાણવા. અહીં તો તિયČગ્લાકમાં રહેલા ચૈત્યાનાં સ્થાનાની જ વિવક્ષા કરી છે.
તિર્થ્યલાકમાં નિર્ણીત ૫૪૩ સિદ્ધાયતના કહ્યા છે, તેમાં નંદીશ્વરદ્વીપે પર કહ્યા છે. આમાં ૨૦ કહ્યા છે તેથી ૩૨ રતિષ્ઠરના એછા કરતાં ૫૧૧ થાય છે.
૧૯
वीसं गयदंते, कुरुदुमदसगे तहेव नउई अ । वक्खारगिरिसु असिई, पणसीई मेरुपणगंमि ॥ २४ ॥
અર્થ :—૨૦ ગજદત પડતા ઉપર વીશ ચૈત્યેા છે, તથા દેવકુરૂ, ઉત્તરકુરૂમાં રહેલા જભૂવૃક્ષાદિ દશ વૃક્ષેા ઉપર નેવુ' ચૈત્યેા છે, પાંચ મહાવિદેહમાં રહેલા એ શી વક્ષસ્કાર પવ તા ઉપર એંશી ચૈત્યેા છે તથા પાંચ મેરૂપર્યંતના સબંધના 'ચાશી ચૈત્યેા છે. ભાવાથ:—દેવકુરૂ, ઉત્તરકુરૂમાં રહેલા જમૂવૃક્ષાદિ ઇશ વ્રુક્ષા ઉપર નેવું ચૈત્યઃ
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૨
પ્રકરણ રત્નાવલી
એ વૃક્ષના મધ્યની ઊર્ધ્વ શાખા પર એક અને તે વૃક્ષની દિશાઓ તથા વિદિશાએ મળી આઠ બાજુએ રહેલા આઠ ફૂટની ઉપર એક એક ચૈત્ય હાવાથી દરેક વૃક્ષે નવ નવ ચૈત્ચા થયા. તેથી દશ વૃક્ષના નેવુ ચૈત્યેા થયા.
પાંચ મેરૂપ તના પચાશી ચૈત્યેા :–
ચારે વનામાં ચારે દિશાએ એક-એક ચૈત્ય હોવાથી સાળ અને એક ચૈત્ય ચૂલિકા પર હાવાથી દરેક મેરૂપર્યંતે સત્તર સત્તર ચૈત્યેા છે; તેથી પાંચ મેરૂ પર્વતના મળીને પ'ચાશી ચૈત્યેા છે.
इसुमणुकुंडलरुअगे, चउ चउ वीसं च नंदिसरदीवे | अडवीस नंदिकुंडलि अगे सयपन्नवासयरी || २५ ॥
અર્થ :—ચાર કાર ઉપર એક એક અને માનુષાત્તર, કુંડલ અને રૂચક ઉપર ચાર ચાર ગૈા હેાવાથી કુલ ૧૬ ચૈત્યેા છે અને નીશ્વરદ્વીપમાં વીશ ચૈત્ય છે. ચૈત્યાનું પ્રમાણ :
નદીશ્વરના વીશ અને કુંડલ તથા રૂચકના આઠ મહીને અઠ્ઠાવીશ ચૈત્યેા પૂર્વ પશ્ચિમ સા યાજન લાંબા, દક્ષિણ ઉત્તર પચાસ ચેાજન પહેાળાં તથા ખેતેર ચેાજન ઊંચા છે. अट्ठाराहिय दुसई, पन्नद्ध छत्तीस दीहपिहुलुद्धा | माणुस गयदंत य, वक्खारवा सहरमेरू || २६ ॥
અર્થ :—માનુષાત્તરના ચાર, કારના ચાર, ગજઈ તના વીશ, વક્ષસ્કારના એંશી, વધરના ત્રીશ, ચૂલિકા સિવાય પાંચ મેરૂપ તના ચાર વનના એંશી –એ સ` મળીને મસા ને અઢાર ચૈત્યા પચાસ યોજન લાંબા, પચીશ ચેાજન પહેાળા અમે છત્રીસ ચેાજન ઊંચા જાણવા
पण अहिअ सयदुग, संपुष्ण कोसमद्ध देखणं । दीहे पिहु उच्चत्त, कुरुदुमवेअड्ढचूलासु ।। २७ ।।
અર્થ :—દશ કુરૂક્ષેત્રમાં રહેલા જમ્મૂ આદિ દશ વૃક્ષેાના નેવુ' ચૈત્ય, ૧૭૦ દીઘ વૈતાઢયા ઉપર એકસા સીતેર ચૈા તથા પાંચ મેરૂની ચૂલિકાના પાંચ ચૈત્યો, એ સ મળીને ખસો ને પાંસઠ ચૈત્યેા સપૂર્ણ એક ગાઉ લાંખા, અધ ગાઉ પહેાળા અને દેશાન ગાઉ ઊંચા છે.
ભાવાથ:—આ પ્રમાણે સર્વે મળીને (૨૮-૨૧૮–૨૬૫) તિર્થ્યલાકમાં ૫૧૧ શાશ્વત ચૈત્યેા છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા
૧૪૭
તિર્થાંલાકના શાશ્વત ચૈત્યાનાં સ્થાન તથા ચૈત્યાના પ્રમાણનુ ચત્ર
ચૈત્યેાની સખ્યા
લખાઈ
પહેાળાઈ
નખર
૧
૨
૩
સ્થાન
નંદીશ્વરદીપ.
કુંડલદ્દીપ.
રૂચકીપ.
માનુષાત્તરપત
ઈષુકાર પત
• ગજદ ત પત
૫ મરુ પર્યંતના ૪ વન
વક્ષસ્કાર પવત.
વધર પત
જબૂવિગેરે ૧૦ વૃક્ષા
૧૭૦ દીધ વૈતાઢ્ય
૫ મેરૂ પર્વતની ચૂલિકા
કુલ
૨૦
૪
૪
૪
૪
૨૦
८०
'ઠૂં
૩૦
૯૦
૧૭૦
૫
૫૧૧
૧૦૦ યાજન
૫૦ યાજન
૧ ૭૩
૫૦ યાજન
ઊઁચાઈ
ના ગાઉ
૭૨ યાજન
૨૫ યેાજત | ૩૬ ચેાજત
દેશાન ગાઉ
આનંદીશ્વરદ્વીપમાં ૨૨ ચૈત્યેા છે પણ અહીં ૨૦ કહ્યા છે તેથી ૩૨ રતિકરના અહીં ગણેલ નથી.
૧૭૦ દીઘ વૈતાઢયા આ પ્રમાણે :
પાંચ મહાવિદેહની ૧૬૦ વિજય તથા પાંચ ભરત, પાંચ ઐરવત કુલ ૧૭૦ ક્ષેત્રમાં ૧૭૦ દીઘ વૈતાઢયા છે.
દેવેન્દ્રસૂરિ વિગેરેએ કરેલા શાશ્વત જિનસ્તેાત્રામાં તિય ગ્લાકમાં શાશ્વતચૈત્યેા ૩૨૫૯ કહ્યા છે, તે મતાંતર જાણવું, તે વિષે ક્ષેત્રસમાસમાં કહ્યું છે કે તિગ્ લોકમાં રહેલા જિનચૈત્યાને માટે ભિન્ન ભિન્ન મતા છે. તેના ખુલાસા ગીતા જ જાણી શકે છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૮
૫ પ્રાસાદ્વાર –
પ્રકરણ રત્નાવલી
पासाया ईसाणे, सुहमा सिद्धोववाय हरए अ ।
અભિનેત્ર બહારા, નવસા” નહિ હિઢિ ॥ ૨૮ ॥ અર્થ :—દેવતાના મૂળ પ્રાસાદાવત...સકથી ઇશાનખૂણામાં સુધર્મા સભા, સિદ્ધાચતન, ઉપપાત સભા, દ્રેષ, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય પુષ્કરિણી, અને ખલિપીઠ હોય છે.
સભા, નંદા
ભાષા :—૧ દેવતાના મૂળ પ્રાસાદાવત'સકથી ઈશાન ખૂણામાં આસ્થાનસભાની જેવી જિનેશ્વરની દાઢાથી યુક્ત એવા માણુવક ચૈત્યસ્ત ભાદિથી યુક્ત સુધર્માસભા હોય છે. ર તેની આગળ ઇશાનખૂણામાં સિદ્ધાયતન-જિનગૃહ ાય છે.
૩ તેની આગળ ઉપપાતસભા હૈાય છે કે જ્યાં તે તે વિમાનમાં થનારા વેવા ઉત્પન્ન થાય છે.
૪ તેની આગળ નિર્મળ જળથી ભરેલા દ્રુહ હાય છે, જેમાં દેવતાએ સ્નાન કરે છે. ૫ તેની આગળ અભિષેકસભા હોય છે, તેમાં દેવતાએ પેાતપેાતાના વિમાનનાઅધિપતિને અભિષેક કરે છે.
૬ તેની આગળ અલકારસભા હોય છે, તેમાં અભિષેક થયા પછી આવીને તે ઢવાના સ્વામી અલંકાર વિગેરે ધારણ કરે છે.
૭ તેની આગળ વ્યવસાયસભા હોય છે. ત્યાં આવીને ત્યાં રહેલ શાશ્વત પુસ્તક વાંચી ધાર્મિક વ્યવસાય ગ્રહણ કરે છે.
૮ તેની આગળ નંદ! પુષ્કરિણી ( વાવ ) હોય છે, તેમાં હાથ-પગ ધોઇને તેમાં ઉગેલા કમલા લઈ જિનભવનમાં આવી ગગૃહમાં રહેલી પાંચસો ધનુષ્યના દેહમાનની એકસા ને આઠ જિનપ્રતિમાઓની સત્તરભેદી આદિ પૂજા, સ્તુતિ, વંદના વિગેરે શક્રસ્તવ
કહેવા પ ́ત કરે છે.
૯ ત્યારપછી સમગ્ર વિમાનને ચંદનના છાંટણાં નાંખીને પૂજે છે પછી નંદાપુષ્કરિણીની આગળ ખલિપીઠ હોય છે, ત્યાં આવીને લિ મૂકે છે.
દરેક વિમાનમાં આ નવ સ્થાનાં ત્રણ ત્રણ દ્વારવાળા અને મૂળ પ્રાસાદથી ઈશાન ખૂણામાં જ અનુક્રમે રહેલા હાય છે.
मुहमंड पिच्छमंडव धूभं चेहअ झओअ पुक्खरिणि ।
નમ્મુત્તરવુન્નાનું, નિળમનળસમાસુ શૅગ | ૨૧/
અઃ—પશ્ચિમ દિશા સિવાય દક્ષિણ, ઉત્તર અને પૂર્વ દિશામાં એક-એક દ્વાર હાય છે, તે ત્રણે દ્વારમાં પ્રવેશ કરતાં પ્રથમ પ્રેક્ષામંડપ તેની આગળ સ્તૂપ, ચૈત્યવૃક્ષ,
Page #168
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા
૧૪૯ * ઇંદ્રવજ, પુષ્કરિણી હોય છે. આ જ પ્રકારો જિનભવનમાં તથા પાંચ સભાઓમાં દરેક દ્વારે હોય છે. - ભાવાર્થ –પશ્ચિમ દિશા સિવાય દક્ષિણ, ઉત્તર અને પૂર્વ દિશામાં એક–એક દ્વાર હોય છે. - ૧ તે ત્રણે કારમાં પ્રવેશ કરતાં પ્રથમ મુખમંડપ હોય છે.
૨ તેની આગળ પ્રેક્ષામંડપ હોય છે.
૩ તેની આગળ સ્તૂપ હોય છે, તે સ્તૂપની ઉપર આઠ મંગળ હોય છે, સ્તૂપની ચારે દિશાઓમાં એક-એક મણિપીઠ હોય છે, તે દરેક મણિપીઠ ઉપર સ્તૂપની સન્મુખ અનુક્રમે ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન અને વારિષેણ નામની એક-એક જિનપ્રતિમા હોય છે.
૪ તે સ્તૂપની આગળ ચિત્યવૃક્ષ હોય છે. પ તેની આગળ ઇંદ્રવજ હોય છે. ૬ તેની આગળ જળથી ભરેલી પુષ્કરિણી હોય છે. આ છ પ્રકારે જિનભવનમાં તથા પાંચ સભાઓમાં દરેક દ્વારે હોય છે.
જિન ભવન તથા સભા વિગેરે નવેનું પ્રમાણ તથા મુખમંડપ વિગેરેનું પ્રમાણ રાજપ્રશ્રીય ઉપાંગ આદિ સૂત્રથી જાણી લેવું. મૂળ પ્રાસાદાવર્તાસકનું સ્થાન :
ओआरियलयणमि अ, पहुणो पणसीइ हुंति पासाया ।
तिसय इगचत्त कत्थय, कत्थवि पणसट्टि तेरसया ॥ ३० ॥ અર્થ –તે પ્રકારની મધ્યમાં સર્વત્ર ઉપઠારિકાલયન એટલે પીઠિકાઓ હોય છે. તે સર્વ પીઠિકાઓની ઉપર વિમાનના હવામીના પંચાશી પ્રાસાદ હોય છે. કેઈ વિમાનમાં તે પીઠિકાઓની ઉપર ત્રણસો ને એકતાળીશ પ્રાસાદે હેય છે અને કઈ વિમાનમાં તે પીઠિકાઓની ઉપર એક હજાર ત્રણ ને પાંસઠ પ્રાસાદે હોય છે.
ભાવાર્થ – સૈધર્મ વિમાનમાં ચારે તરફ પ્રાકાર છે, તે ત્રણસે જન ઊંચે, મૂળમાં સે જન પહોળ, મધ્યમાં પચાસ એજન પહોળો અને ઉપર પચીશ એજન પહેળો છે.
ભવનપતિનિકાયના ભવનમાં રહેલો પ્રાકાર ઊંચાઈ અને પહોળાઈમાં સૈધર્મ વિમાનના પ્રાકાર કરતાં અર્ધ પ્રમાણવાળે છે.
તે પ્રકારની મધ્યે ઉપર કહ્યા મુજબ પીઠિકા અને પ્રાસાદ હોય છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૦ '
પ્રકરણ રત્નાવલી પ્રાસાદની સંખ્યા -
मुहपासाओ चउदिसि, चउहि ते सोलसेहिं सोलावि ।
चउसट्ठीए सावि अ, छप्पनेहिं दुजेसएहिं ॥ ३१ ॥ અથ–મુખ્ય પ્રાસાદની ચારે દિશામાં ચાર પ્રસાદે રહેલા છે તે પહેલી પંક્તિ, તેમાં મૂળ પ્રાસાદ ભેગો ગણતાં પાંચ પ્રાસાદ થયા. ચારે બાજુના ચાર પ્રાસાદની ચારે દિશામાં એક એક પ્રાસાદ હોવાથી તેવા સળ પ્રાસાદની તે બીજી પંક્તિ, સેળ પ્રાસાદની ચારે બાજુ ચાર-ચાર પ્રાસાદ, તે ચેસઠ પ્રાસાદની ત્રીજી પંક્તિ, ચેસઠ પ્રાસાદની ચારે બાજુ ચાર-ચાર પ્રાસાદ, તે ૨૫૬ પ્રાસાદની ચેથી પંક્તિ.
તે વિ 3 go સહi, વીgિi તૂરિ પરવરિશા ! "
मूलुच्चत्तपुहुत्ता, अद्धद्धे पण वि पंतीओ ॥ ३२ ॥ અર્થ –તે બને છપ્પન પ્રાસાદની ચારે બાજુ ચાર-ચાર પ્રાસાદ, તે એક હજાર ને વશ પ્રસાદની પાંચમી પંક્તિ. તે સર્વે મળીને ૧૩૬૫ થયા. આ પાંચે પંક્તિઓ મૂળ પ્રાસાદાવર્તસકની ઊંચાઈ, પહોળાઈ અને લંબાઈ કરતાં અનુક્રમે અર્ધા અર્ધા પ્રમાણવાળી છે. ભાવાર્થ-૧ લી પંક્તિમાં ૪ પ્રાસાદ
૨ જી પંક્તિમાં ૧૬ પ્રાસાદ ૩ પંક્તિમાં ૬૪ પ્રાસાદ ૪ થી પંક્તિમાં ૨૫૬ પ્રાસાદ ૫ મી પંક્તિમાં ૧૦૨૪ પ્રાસાદ
દે
૧૩૬૪ + ૧ મૂળપ્રાસાદ
૧૩૬૫ પ્રાસાદ પાંચે પંક્તિઓના પ્રાસાદની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ -
જ્યાં મૂળ પ્રાસાદાવતંસક ઊંચાઈ અને પહોળાઈમાં પાંચસે જનના છે ત્યાં પહેલી ચાર પ્રસાદની પંક્તિ અઢીસે જનની છે.
બીજી પંક્તિના પ્રાસાદે તે કરતાં અર્ધા પ્રમાણુવાળા હોય છે. ત્રીજી પંક્તિના પ્રાસાદ. તે કરતાં અર્ધા પ્રમાણુવાળા હોય છે, એ રીતે અનુક્રમે પાંચે પંક્તિમાં ઊચાઈ જાણવી.
Page #170
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા
હવે દરેક વિમાનમાં પ્રાસાદાની સખ્યા –
तेर सय पणसहाइ अ. पणतीहि हुँति पासाया । पणसी पंतितिगेणं, तिसई इगचत्त चउहिं तु ॥ ३३ ॥
અર્થ :—વિમાનાની પાંચ પ`ક્તિવાળામાં એક હજાર ત્રણસો ને પાંસઠ પ્રાસાદ, ત્રણ પાક્તિ હાય છે ત્યાં પચાશી પ્રાસાદ અને ચાર પ`ક્તિ હાય છે ત્યાં ત્રણસો ને એક્તાલીશ પ્રાસાદો હાય છે. (અહીં ચાર પંક્તિની સંખ્યા પછી ત્રણ પ`ક્તિની સંખ્યા હેવી જોઈએ, છતાં તેમ ન કર્યું. તેનું કારણ મૂળ ગાથા એવા વ્યતિક્રમથી રચેલી છે તેમ સમજવું.)
ભાવાર્થ :—વિમાનામાં પંક્તિના સંબંધમાં ત્રણ ભેદ છે. તે આ પ્રમાણે કેટલાક વિમાનામાં પાંચ પ`ક્તિ છે. કેટલાકમાં ચાર પૉંક્તિ છે અને કેટલાકમાં ત્રણ પક્તિ હાય છે તેથી એછા પ્રાસાદોવાળા વિમાન ચારે નિકાયમાં નથી.
દિશામાં પ્રાસાદેાની સખ્યા
पणसी इगवीसा, पणसी पुण एगचत्त तिसईए । तेरससय पणसट्टा, तिसई इगचत पइककुहं ॥ ३४ ॥
અર્થ:—ત્રણ પ ́ક્તિવાળામાં દરેક દિશામાં એકવીશ એકવીશ પ્રાસાદે હાવાથી મૂળ પ્રાસાદ સહિત પંચાશી પ્રાસાદો, ચાર પ`ક્તિવાળામાં દરેક દિશામાં પચાશી પચાશી પ્રાસાદો હાવાથી મૂળ પ્રાસાદ સહિત ત્રણસેા ને એકતાલીશ પ્રાસાદ, તથા પાંચ પક્તિવાળા વિમાનામાં દરેક દિશાઓમાં મધ્યવર્તી પ્રાસાદો સહિત ત્રણસેા ને એકતાલીશ પ્રાસાદો હાવાથી એક હજાર ત્રણસો ને પાંસઠ પ્રાસાદા થાય છે.
૬ હવે કિરણપ્રસર સૂર્યના પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તરદિશાને વિભાગ જણાવે છે–:
पिट्ठे your पुरओ, अवरा वलए भiतरस्स ।
दाहिणकरंमि मेरू वामकरे होइ लवणोही || ३५ ॥
અર્થ :—મેરૂપ તની ચારે તરફ પ્રદક્ષિણા ફરતા સૂર્ય'ની પાછળ પૂર્વદિશા અને આગળ પશ્ચિમશિા હોય છે. સૂર્યના જમણા હાથ તરફ મેરૂપ ત રહે છે અને ડાબા -હાથ તરફ્ લવણુસમુદ્ર રહે છે.
ભાવાર્થ :—આ સૂર્યની પાતાની દિશાઓ છે, પણ લેાકની દિશા નથી. લેાકની દિશા સૂર્યની અપેક્ષાએ જ હેાય છે. સવ ક્ષેત્રામાં તે (દિશાએ) તાપ દિશાએ કહેવાય છે. પણ સ્વાભાવિક તા ક્ષેત્રવિદેશા છે તે મેરૂપ તમાં આવેલા ચક્રપ્રદેશાથી ઉત્પન્ન થાય છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫ર
પ્રકરણ રત્નાવલી રૂચકપ્રદેશ -
મેરૂ પર્વતના પૃથ્વીતળ ઉપર ચારે તરફથી બરાબર મધ્યમાં રહેલા આઠ આકાશપ્રદેશ છે તે રૂચકપ્રદેશ કહેવાય છે અને તે સમભૂતલને સ્થાને ગેસ્તનને આકારે ઉપર નીચે ચાર ચાર રહેલા છે. તેમાં ચારે બાજુએ બે બે પ્રદેશ છે તે ગાડાની ઉધીને આકારે આગળ વધતા વધતા છે, તે પૂર્વાદિ ચારે મહાદિશાઓ છે અને એક પ્રદેશરૂપ જે ચાર રૂચક મુક્તાફળની શ્રેણીને આકારે રહેલા છે તે ચારે વિદિશાઓ છે. તથા ચાર પ્રદેશવાળી સમશ્રેણીએ દેવું અને અદિશા છે.
આ રીતે જંબુદ્વીપની જગતીમાં વિજ્યદ્વાર તરફ પૂર્વ દિશા વૈજયન્તકાર તરફ દક્ષિણદિશા, જયંતદ્વાર તરફ પશ્ચિમદિશા અને અપરાજિતદ્વાર તરફ ઉત્તરદિશા છે. આ પ્રમાણે ક્ષેત્રદિશાઓને નિર્ણય જાણવો. સૂર્યને પ્રસાર
सगचत्तसहस्स दुसई, तेवट्ठा तहिगवीससट्ठसा ।
पुव्वावरकरपसरो, कक्के सूरा अहुत्तरउ ॥ ३६ ॥ અર્થ –કર્કસંક્રાંતિને પહેલે દિવસે સુડતાલીશ હજાર બસે ને ત્રેસઠ જન તથા એક એજનના સાઠ ભાગ કરીએ તેવા એકવીશ ભાગ (૪૭૨૬૩૭) એટલે સૂર્યથી પૂર્વ દિશામાં અને પશ્ચિમદિશામાં કિરણને પ્રસાર છે. •
ભાવાર્થ –કસંક્રાંતિના પ્રથમ દિવસે બન્ને દિશાનું મળીને ઉદય અને અસ્તનું અંતર ૯૪પર૬ જન હોય છે.
असिईसऊण सहसा पणयालीसाऽह जम्मओ दीवे ।
असिइसयं लवणेऽवि अ, तित्तीससहस्स सतिभागा ॥३७॥ અર્થ -પીસ્તાલીશ હજાર એજનમાં એકસેએંશી જન ઓછા એટલે ૪૪,૮૨૦ જન ઉત્તરદિશામાં મેરૂ સુધી કિરણે પ્રસરે છે દક્ષિણદિશામાં દ્વીપ સંબંધી ૧૮૦ જન અને લવણસમુદ્રમાં (૩૩,૩,૩૩૩ ભાગ) તેત્રીશહજાર ત્રણતેત્રીશ જન તથા એક જનને ત્રીજો ભાગ પ્રસરે છે.
ભાવાર્થ –સર્વ અત્યંતર મંડલમાં વર્તતે સૂર્ય કર્કસંક્રાંતિને પહેલે દિવસે એક ને એંશી જન જગતથી દ્વીપની અંદર હોય છે તેથી ૪૫,૦૦૦ એજનમાં તેટલા
જન ઓછા = ૪૪,૮૨૦ જન ઉત્તરદિશામાં રવિકિરણ પ્રસર. અને ૧૮૦ એજન દ્વીપસંબંધી ૩૩૩૩૩ યોજન. ૩૩૫૧૩૩ એજન દક્ષિણ દિશામાં રવિકિરણપ્રસર.
આ જ પ્રમાણે જંબુદ્વીપમાં રહેલા બીજા સૂર્યને પણ કિરણપ્રસર જાણી લે.
Page #172
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા
મકરસંક્રાંતિમાં પૂર્વ તથા પશ્ચિમ કિરણપ્રસર
इगतीस सहस अडसय, इगतीसा तह य तीस सहंसा । मरे रविरस्सीओ, पुत्रवरेणं अह उ दीणे ॥ ३८ ॥
અર્થ: એત્રીશહજાર આઠસેા ને એકત્રીશ ચેાજન તથા એક ચેાજનના સાઠીયા ત્રીશ ભાગ ૩૧૮૩૧ ચૈાજન કરણના પ્રસર મરસ'ક્રાંતિમાં પૂર્વ અને પશ્ચિમ દિશામાં હોય છે. બન્ને મળીને તે દિવસે સૂર્યના ઉદય અને અસ્તનું સૂર્યના કિરણપ્રસરનું અંતર ૬૩,૬,૬૩ ચેાજન થાય છે.
૧૫૩
ભાવાથ :—સૌથી અંદરના માંડલામાંથી બહાર નીકળતા સૂય અનુક્રમે કિરણના પ્રસરમાં આણ થતા થતા સૌથી બહારના માંડલામાં આવે છે ત્યાં ૩૧,૮૩૧ ચેાજન કિરણના પ્રસર મકરસંક્રાંતિમાં હોય છે. ૬૩,૬૬૩ ચેાજન સૂર્યના ઉદય અને અસ્તનું મકરસંક્રાંતિના તે દિવસે અંતર. અહીં હમેશાં ૧૭૨/૧૪′ ચેાજન કિરણપ્રસરની હાનિ થતી જાય છે.
તેમાં પૂર્વ અને પશ્ચિમ એ દરેકને માટે ભિન્ન ભિન્ન કહીએ તા તેથી અ એટલે ૮૬૬૪/૧૩ ચાજ઼ન કિરણપ્રસરની હાનિ થાય છે. મકરસ'ક્રાંતિમાં ઉત્તર તથા દક્ષિણ દિશામાં કિરણપ્રસર–
लवणे तिसई तीसा, दीवेण पणचत्त सहस अह जम्मे । હવળમ્મિ લોગળત્તિળ, સતિમા સહસ તિીિક્ષા ॥ ૩૧।
અ:-લવણુસમુદ્રમાં ત્રણસો ને ત્રીશ ચેાજન તથા દ્વીપસંબંધી પીસ્તાલીશ હજાર ચેાજન એ અન્ને મળીને ૪૫,૩૩૦ ચેાજન ઉત્તરદિશામાં કિરણના પ્રસર છે તથા દક્ષિણ દિશામાં (લવણની દિશામાં) ત્રણસે ત્રીશ ચેાજન ઓછા કરતાં તેત્રીશ હજાર ને ત્રણ ચેાજન તથા એક ચેાજનના ત્રીજો ભાગ ૩૩૦૦૩ ચેાજત કિરણના પ્રસર છે. ભાવા-સૂર્ય સૈાથી બહારના માંડલામાં આવે ત્યારે તે લવસમુદ્રમાં ૩૩૦ ચેાજન જાય છે.
ઊષ્ણ તથા અધાદિશામાં કિરણ પ્રસર.
रम्म किमि वि, हिट्ठा अठ्ठारजोअणसयाइ ।
जोयणसयं च उड्ढे, रविकर एवं छसु दिसासु || ४०॥
અર્થ :-મકર વિગેરે છ સંક્રાંતિમાં તથા કર્ક વિગેરે છ સંક્રાંતિમાં પણ અર્થાત્ સવે માંડલામાં વતા સૂર્યંના તેજકિરણના પ્રસર અઢારસો ચાજન સુધી નીચે
२०
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૪
પ્રકરણ રત્નાવલી જાય છે, તથા ઊંચે સર્વે ક્ષેત્રોમાં સર્વે સૂર્યના કિરણને પ્રસાર એક જન સુધી છે. એ પ્રમાણે છએ દિશામાં પ્રસરતા કિરણનું પ્રમાણ કર્યું. | ભાવાર્થ –અઢારસે જન અદિશામાં પ્રકાશનું કારણ -સૂર્યથી આઠ
જન સમભૂતલ છે અને સમભૂતલની અપેક્ષાએ એક હજાર જન નીચે અધોગ્રામ છે. એ બે મળીને ૧૮૦૦ એજન સમજવા. જબુદ્વીપમાં જ દક્ષિણ અને ઉત્તરમાં સર્વદા સર્વ કિરણસર :
पइदिणमवि जम्मुत्तर, अडसत्तरिसहस सहसतइअंसो। .
उडूढह गुणवीससया, अठिया पुवावरा रस्सी ॥४१॥ અર્થ –હમેશાં દક્ષિણ અને ઉત્તરના કિરણોને પ્રસર મેળવતાં અઠ્ઠોતેર હજાર અને હજારનો ત્રીજો અંશ એટલે ત્રણસે તેત્રીશ જન તથા એક યોજનાનો ત્રીજો ભાગ ૭૮૩૩૩ જન કિરણ પ્રસરે છે, તથા ઊર્વ અને અધે મળીને ઓગણીશ
જન કિરણ પ્રસરે છે. સૂર્યથી પૂર્વમાં અને પશ્ચિમમાં સૂર્યના કિરણે અસ્થિત છે. કેમકે સર્વે માંડલા માં હાનિ-વૃદ્ધિ થાય છે. છે. આ પ્રમાણે સૂર્યના તેજનો પ્રસર જંબુદ્વીપને વિષે જ જાણવો. કેમકે લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલેદધિ સમુદ્ર, અને પુષ્કરાઈ દ્વીપમાં સૂર્યોના તેજને પ્રસર તે ચારે દિશામાં અધિક અધિક છે. ઊર્વ તથા અધે મળીને તે નવસે જન જ છે, કારણ કે ત્યાં અધોગ્રામ નથી.
તેનું સ્વરૂપ મંડળ પ્રકરણમાંથી જાણી લેવું. કારણકે ત્યાં અધોગ્રામ નથી. ૭ પર્યાપ્તિ દ્વાર -
વાણાસરાશિ-કસાનવમળ છ પતિ . ,
चउ पंच पंच छप्पिअ, इगविगलाऽमणसमणतिरिए ॥ ४२ ॥ અર્થ આહારપર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસે શ્વાસપર્યાપ્તિ, વચનપર્યાપ્તિ અને મન પર્યાપ્તિ. એ છ પર્યાપ્તિ જાણવી. તેમાંથી એકેંદ્રિયને પહેલી ચાર પર્યાપ્તિ, વિકદ્રિયને પહેલી પાંચ પર્યાપ્તિ, અસંજ્ઞીને પણ પાંચ પર્યાપ્તિ અને સંસીપંચેંદ્રિય તિર્યંચને છએ પર્યાપ્તિ હોય છે.
गन्भयमणुआणं पुण, छप्पिअ पज्जत्ति पंच देवेसु ।
जं तेसि वयमणाण, दुवे वि पज्जत्ति समकालं ॥ ४३ ॥ અર્થ –ગર્ભજ મનુષ્યને છ પર્યાપ્તિ, સંમૂર્ણિમ મનુષ્ય અપર્યાપ્તપણે જ મરણ પામે છે તેથી પહેલી પાંચ પર્યાપ્તિ, તથા દેવ અને ઉપલક્ષણથી નારકીઓને પાંચ
Page #174
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા
૧૫૫ પર્યાપ્તિઓ હોય છે. કારણકે તેમને વચનપર્યાપ્તિ અને મન પર્યાપ્તિ બંને સમકાળે જ પૂર્ણ થાય છે. પહેલા ત્રણ શરીરમાં સર્વપર્યાપ્તિઓનું કાળ પ્રમાણ:
उरालविउव्वाहारे, छन्हऽवि पज्जत्ति जुगवमारंभे ।
तिन्ह ऽवि पढमिगसमए, बीआ पुण अंतमोहुत्ती ॥ ४४ ॥ અર્થ –દારિક, વૈક્રિય અને આહારક એ ત્રણે શરીરમાં છએ પર્યાપ્તિઓને પ્રારંભ સમકાળે થાય છે અને પૂર્ણતા અનુક્રમે પામે છે. ત્રણે શરીરમાં પણ પહેલી આહારપર્યાપ્તિ એક સમયે જ પૂર્ણ થાય છે, બીજી શરીર પર્યાપ્તિ ત્રણે શરીરમાં અંતમુહૂર્તના પ્રમાણવાળી છે.
पिहु पिहु असंखसमइअ, अंतमुहुत्ता उराल चउरोऽवि । . पिहु पिहु समया चउरोऽवि, हुंति वेउव्विआहारे ॥ ४५ ॥ અર્થ:-દારિક શરીરમાં ત્રીજી, એથી, પાંચમી અને છઠ્ઠી એ ચારે પર્યાપ્તિ અસંખ્યાત સમયવાળા પૃથક્ પૃથક્ અંતમુહૂર્ત પૂર્ણ થાય છે તથા વૈક્રિય અને આહારકશરીરમાં ત્રીજી, એથી, પાંચમી અને છઠ્ઠી એ ચારે પર્યાતિઓ પૃથક પૃથક એક એક સમયે પૂર્ણ થાય છે. ભાવાર્થ –મનુષ્ય અને તિર્યંચ આશ્રય પર્યાપ્તિને કાળ
દારિકશરીર વૈક્રિયશરીર આહારકશરીર ૧ આહારપર્યાપ્તિ ૧ સમયે ૧ સમયે ૧ સમયે ૨ શરીરપર્યાપ્તિ અંતમુહૂર્ત અંતમુહૂર્ત અંતમુહૂર્ત ૩ ઇંદ્રિય પર્યાપ્તિ અંતમુહૂ
- ૧ સમયે
૧ સમયે ૪ શ્વાસોચ્છવાસપર્યાપ્તિ અંતર્મુહૂર્ત
૧ સમયે
૧ સમયે ૫ વચનપર્યાપ્તિ અંતર્મુહૂર્ત
૧ સમયે ૬ મન પર્યાપ્તિ અંતર્મુહૂર્ત ૧ સમયે ૧ સમયે - દેવ અને નારકને આશ્રચિને પર્યાપ્તિઓને કાળ –
छन्हऽवि सममारंभे, पढमा समएऽवि अंतमोहुत्ती । ___ति तुरिअ समए समए, सुरेसु पण छट्ठ इगसमए ॥ ४६ ॥
અથડ–દેવ અને નારકીમાં છએ પર્યાપ્તિઓને સમકાળે પ્રારંભ થાય છે. તેમાંથી પહેલી જાહાર પર્યાપ્તિ એક સમયે પરિપૂર્ણ થાય છે. બીજી શરીર પર્યાપ્તિ ત્યારપછી અંતમુહૂર્ત પૂર્ણ થાય છે, ત્રીજી અને ચેથી પર્યાપ્તિ ત્યારપછી પૃથ પૃથ એક એક
૧ સમયે
Page #175
--------------------------------------------------------------------------
________________
દેવ
૧૫૬
પ્રકરણ રત્નાવલી સમયે પૂર્ણ થાય છે તથા પાંચમી વચનપર્યાપ્તિ અને છઠ્ઠી મનઃપર્યાપ્તિ એ બને ત્યારપછી એક જ સમયે પૂર્ણ થાય છે. (કારણ કે તેને તે સ્વભાવ જ છે.) ભાવાર્થ –દેવ અને નારકમાં પર્યાપ્તિને કાળઃ
નારકી ૧ આહારપર્યાપ્તિ - ૧ સમયે
૧ સમયે ૨ શરીરપર્યાતિ અંતર્મુહૂર્ત
અંતમુહૂર્વે ૩ ઇદ્રિયપર્યાપ્તિ ૧ સમયે
૧ સમયે ૪ શ્વાસેચ્છવાસપર્યાપ્તિ ૧ સમયે
૧ સમયે ૫ ભાષાપતિ
૧ સમયે ૬ મનપર્યાપ્તિ
૧ સમયે . દેવ અને નારકીને ઉત્તરક્રિયામાં પણ એ જ પ્રમાણે પર્યાપ્તિઓ પૂર્ણ થાય છે. ૮ કૃષ્ણરાજીનું સ્વરૂપ –
बंभे रिटे तइंअमि, पत्थडे अट्ठ कण्हराईओ।
इंदय चउसु दिसासु, अख्खाडगसंठिआ दिग्धे ॥ ४७ ॥ અર્થ :–બ્રહ્મલેક નામના પાંચમા દેવલોકમાં રહેલા ત્રીજે રિષ્ટ નામના પ્રસ્તરમાં આઠ કૃષ્ણરાજીઓ છે. ઈન્દ્રક વિમાનની ચારે દિશાઓમાં બે બે કૃષ્ણરાજીઓ છે અને તે આખાટકના (અખાડાની ભૂમિ)ના સંસ્થાન જેવી લાંબી છે.
ભાવાર્થ –પાંચમા દેવલોકના ત્રીજા પ્રસ્તરમાં આઠ કૃષ્ણરાજીઓ છે. તે સચિત્ત અને અચિત્ત પૃથ્વીના પરિણામરૂપ ભીંતને આકારે છે. .
રિષ્ટ નામના ત્રીજા પ્રસ્તામાં રહેલા ઈન્દ્રક વિમાનની ચારે દિશાઓમાં બે બે કૃષ્ણરાજી છે તે આ પ્રમાણે -પૂર્વ દિશામાં દક્ષિણ ઉત્તર લાંબી અને તીછીં પહેલી બે કૃષ્ણરાજી છે.
પશ્ચિમ દિશામાં દક્ષિણ ઉત્તર લાંબી અને તિર્થી પહોળી બે કૃષ્ણરાજીઓ છે. ઉત્તર દિશામાં પૂર્વ પશ્ચિમ લાંબી અને તિર્થી પહોળી બે કૃષ્ણરાજીઓ છે. દક્ષિણ દિશામાં પૂર્વ પશ્ચિમ લાંબી અને તિછ પહોળી બે કૃષ્ણરાઓ છે. તે કૃણરાજીઓને આકાર -
આખાટક સંસ્થાન જેવી લાંબી છે. આખાટક એટલે પ્રેક્ષણને સ્થળે ચારે તરફ , બેસવાના આસન હોય છે તે આકારે રહેલી છે.
પ્રજ્ઞપ્તિની ટીકામાં આ પ્રમાણે કહેલું છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૫૭
શ્રી વિચારસપ્તતિકા લંબાઈનું પ્રમાણ:
जोअणअसंख पोहत्ति संख ईसाणि अच्चि अचिमाली । वइरोअणं पहंकर, चंदाभं सूरिअ सुकामं ॥ ४८ ॥ . सुपइट्ठाभं रिटुं, मज्झे वट्ट बहिं विचित्तटुं ।
तेसिं पहु सारस्सय पमुहा तदुदुगपरिवारा ॥ ४९ ॥ અર્થ -તે કૃષ્ણરાજીઓ અસંખ્યાતા હજાર જન લાંબી છે, સંખ્યાતા હજાર જન પહોળી છે.
આ કૃષ્ણરાજીની ઈશાન વિગેરે દિશા વિદિશાના આંતરામાં અર્ચિ, અર્ચિમાલી વૈરેચન, પ્રશંકર, ચંદ્રાભ, સુકાલ, સુપ્રતિષ્ઠાભ, રિછાભ, નામના વિમાન છે. તેમાં મુખ્ય વિમાન વર્તુલાકારે અને બહારના આઠ વિચિત્ર આકારના છે તે વિમાનેના સ્વામી સારસ્વત વિગેરે કાંતિક દેવતાઓ છે તેઓ બે બેના સાથે પરિવારવાળા છે. ભાવાર્થ-કૃષ્ણરાજીઓની લંબાઈ -અસંખ્યાતા હજાર એજન
” પહોળાઈ –સંખ્યાતા હજાર જન
: ” ને વિસ્તાર (પરિધિ) –અસંખ્યાતા હજાર એજન કઈ મહર્તિક દેવતા જે ગતિથી ત્રણ ચપટી વગાડીએ તેટલી વારમાં આખા જબૂદ્વીપની ફરતી એકવીશ વાર પ્રદક્ષિણા આપે, તે દેવતા તે જ ગતિથી પંદર દિવસે એક કૃષ્ણરાજીનું ઉલ્લંઘન કરે, પણ બીજનું ઉલ્લંઘન કરી શકે નહિ. એટલી તે ઉંચી છે.
આ કૃષ્ણરાજીની ઈશાન વિગેરે દિશા તથા વિદિશાઓ મળી આઠે આંતરામાં એટલે બે બે રાજીની વચ્ચે ચાર દિશામાં ચાર અને બે-બે રાજીના ખૂણા ઉપર ચાર વિદિશામાં ચાર એમ આઠ વિમાને છે, તે આ પ્રમાણે. ૧ ઉત્તર અને પૂર્વની અત્યંતરની બે કૃષ્ણરાઓની વચ્ચે વિદિશામાં અર્ચિ નામનું
વિમાન છે. ૨ પૂર્વ દિશાની બે કૃષ્ણરાજીની વચ્ચે અર્ચિમાલી નામનું વિમાન છે. ૩ પૂર્વ અને દક્ષિણના અત્યંતરની બે કૃષ્ણરાજીની વચ્ચે વિદિશામાં વૈરેચન નામનું
વિમાન છે. ૪ દક્ષિણની બે કૃષ્ણરાજીઓની વચ્ચે પ્રશંકર નામનું વિમાન છે. ૫ દક્ષિણ અને પશ્ચિમની અત્યંતરની બે કૃષ્ણરાઓની વચ્ચે વિદિશામાં ચંદ્રાભ નામનું વિમાન છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૮
પ્રકરણ રત્નાવલી, ૬ પશ્ચિમની બે કૃણરાજીની વચ્ચે સૂરાભ નામનું વિમાન છે. ૭ પશ્ચિમ અને ઉત્તરની અત્યંતરની બે કૃષ્ણરાજીઓની વચ્ચે વિદિશામાં સુકાલ
નામનું વિમાન છે. ૮ ઉત્તરની બે કૃષ્ણરાજીઓની વચ્ચે સુપ્રતિષ્ઠાભ નામનું વિમાન છે. ૯ તથા સર્વે કૃષ્ણરાજીઓના મધ્યભાગમાં રિષ્ટાભ નામનું વિમાન છે.
તે મુખ્ય વિમાન વર્તુલાકારે છે અને બહારના આઠ વિચિત્ર આકારના છે, કારણ કે તે આવલિકામાં રહેલા નથી. તે વિમાનથી અસંખ્યાતા હજાર યોજન દૂર અલેક છે. તે વિમાનના સ્વામી સારસ્વત વિગેરે લેકાંતિક દેવતાઓ છે. દેવને પરિવાર -
सत्तसय सत्त चउदस, सहसा चउदहिअ सगसहस सत्त । . .
नव नवसय नव नवहिअ, अव्वाबाहागिचरितुसु ॥ ५० ॥ અર્થ:-સારસ્વત અને આદિત્ય બને દેવને સાત ને સાત દેવોને પરિવાર છે. અગ્નિ અને વરૂણ બને દેવનો ચોદ હજાર ને ચોદ દેને પરિવાર છે. ગાય અને તુષિતને સાત હજાર ને સાત દેવેનો પરિવાર છે. બાકીના અવ્યાબાધ, આગ્નેય તથા રિષ્ટ એ ત્રણેમાં દરેકને નવસે ને નવ દેવોને પરિવાર છે.
ભાવાર્થ-અવ્યાબાધ, આગ્નેય અને શિષ્ટ એ ત્રણેમાં દરેકને આ ગ્રંથકારના મતે નવસે ને નવ દેવેને પરિવાર છે. તથા પ્રવચનસારે દ્વાર વિગેરે ઘણા ગ્રંથમાં તે છેલ્લા ત્રણ દેવોને મળીને નવસે ને નવ દેવને પરિવાર કહ્યો છે. '
તે સર્વ મળીને પરિવારના દેવ ૨૪,૪૫૫ છે.
પ્રવચનસારે દ્ધારના મત પ્રમાણે ૨૨,૬૩૭ થાય છે. નવ લેકાંતિક દેવના નામો:
सारस्सयमाइच्चा, वही वरुणा य गद्दतोया य ।
तुसिआ अव्वाबाहा, अग्गिया चेव रिहा य ॥ ५१ ॥ .. અથ-સારસ્વત, આદિત્ય, વલ્ડિ, વરૂણ, ગાય, તુષિત, અવ્યાબાધ, આગ્નેય તથા રિષ્ટ આ પ્રમાણે નવ લેકાંતિક દે છે.
ભાવાર્થ-તે દેવતાઓનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગરોપમનું છે. તથા તેઓ સાત આઠ ભવે મોક્ષે જવાના હોય છે. કૃષ્ણરાજીઓનું પરસ્પર સ્પર્શ થવાનું સ્વરૂપ –
पुव्वंतर जम्मबहि, पुट्ठा जम्मतरा बहिं वरुणं । तम्मझुत्तर बाहि, उईणमज्झा बर्हि पुव्वं ॥ ५२ ॥
Page #178
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસાતિકા
૧૫૯
અ૭ષણરાજી હિંગ -૨
પૂર્વ દિશા ૭૦૦ દિવના પરિવાર વાળા.
આદિત્ય દેવો નિવાસ
અનિંદીસા
ઈશન. ૭૦ દેવાધિપતિ સારસ્વત દેવક
૨ અર્થિાલી
વાલા વહિદેવ ૧૪ ' ૧૪૦૦ સ્વરો પરિવાર
૮ o સુપ્રતિષ્ઠાભ
છે
ઉત્તર દિશા ૯૦૦દિવ પરિવાર
અગ્નિદેવ ૯
વેરોય) ૩. દિલ હરિય૯૦૦૫ ge.
E
૪૦
વણદેવ ૧૪ ૧૪૦૦ દવ પરિવાર દક્ષિણ દિશા
અ9
૫ વંકાભ
one
os.
વાયવ્ય દિશા ૯૦૦ દેવપરિવાર
અવ્યાબાધદેવ
ગëતોય દેવક ૭૦૦૦ દેવરવાર નધિ
602 JB ૧
Iphp3 ૦૦૦૭.
Jeh
આ યિમ અષ્ટકૃષ્ણાજીરું છે એ હmજી જ્યાં તમસ્કાય કામ પણ છે. એરણે બ્રાઝલીના વિતરે નવ કલક વિમાન યારે દિશા બાવ્યા છે. તેના અહલે હવે, દિશામાં કોઇ સમસ્ત પતકોણ બેને ઝડલયન) જ છો મળને કૂલ ૮ છે તે અક્ષર હા૨જી થતુકોશાને જાવતએને જાણ ત્રિકોણાકાર ૧૪ છે. હgવા વૈમાનિક પિકત છે, માયામ બોવ યોગ સ૧૪, વિક્રભ સવૈયુ -
છ,પરિપ અવય થી સહસ્ત્ર ના ઉચ્છરાજ પુથ્વી, પાઇપ પશ્ચિમ બહિતી પsીપન થાય છે,
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૦
પ્રકરણ રત્નાવલી. અથ-પૂર્વ દિશાની અત્યંતર રાજી દક્ષિણની બહારની રાજીને સ્પર્શ કરે છે. દક્ષિણની અત્યંતર રાજ પશ્ચિમની બહારની રાજને સ્પર્શ કરે છે. પશ્ચિમની અત્યંતર રાજ ઉત્તરની બહારની રાજીનો સ્પર્શ કરે છે તથા ઉત્તરની અત્યંતર રાજી પૂર્વની બહારની રાજને સ્પર્શ કરે છે. કૃષ્ણરાજીઓના આકારનો વિભાગ -
पुव्वावरा छलंसा, तंसा पुण दाहिणुत्तरा बज्झा ।
अभंतर चउरंसा, सव्वा वि अ कण्हराईओ ॥५३॥ અર્થ -પૂર્વ અને પશ્ચિમની બે કૃષ્ણરાજીઓ પણ છે, અને ઉત્તર દક્ષિણની બહારની બે કૃષ્ણરાજી વિકેણ છે તથા અત્યંતરની ચારે કૃષ્ણરાજીઓ ચેરસ છે. (૯) વલયદ્વાર :
पुक्खरिगारस तेरेव, कुंडले रुअगि तेर ठारे वा ।
मंडलिआचलतिनि उ, मणुउत्तर कुंडलो रुअगो ॥ ५४ ॥ અર્થ -પુષ્કરવર દ્વીપના બહારના અર્ધભાગના પ્રારંભમાં માનુષેત્તર પર્વત, તથા જબૂદ્વીપથી અગ્યારમે, કઈ મતે તેરમો કુંડલદ્વીપ છે, તેના બીજા અર્ધ ભાગના પ્રારંભમાં કુંડલ પર્વત, તથા સંગ્રહણિના કમથી તેરમો અથવા કઈ મતે અઢાર રુચદ્વીપ છે, તેમાં ચક પર્વત છે.
ભાવાર્થ-કાલેદ સમુદ્રની બહાર વલયના આકારે રહેલો સોળ લાખ એજનના વિસ્તારવાળો પુષ્કરવર નામનો દ્વિીપ છે તેના અર્ધા ભાગના મધ્યમાં કિલ્લાના આકારે માનુષેત્તર પર્વત રહેલ છે.
કુંડલ નામના દ્વીપના અર્ધાભાગના મધ્યમાં કિલ્લાના આકારે કુંડલ પર્વત રહેલો છે અને રુચીપના અર્ધાભાગના મધ્યમાં કિલ્લાના આકારે રુચકપર્વત રહેલ છે. ( આ પ્રમાણે મંડલાચલ-વલયાકાર ત્રણ પર્વત છે. ' પતેની ઊંચાઈ -
सत्तरसय इगवीसा, बायालसहस चुलसिसहसुच्चा ।
चउसय तीसा कोसं, सहसं सहसं च ओगाढा ॥ ५५ ॥ અર્થ:-માનુષેત્તર પર્વત સત્તરસે એકવીશ જન ઊંચે, કુંડલ પર્વત બેંતાલીશ હજાર જન ઊંચે, અને રૂચક પર્વત ચોરાશી હજાર યોજન ઊંચે છે. તે પર્વતની ભૂમિમાં ઊંડાઈ
માનુષેત્તર પર્વત ચાર ને ત્રીશ જન તથા એક ગાઉ અને કુંડ તથા રુચક પર્વ હજાર હજાર જન ભૂમિમાં ઊંડા છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા
૧૬
માનુ પાત્ત૨ ૪૨૪ યોજના
-૧૦૨૨ યોજન -
<< (13 (3
(ભાનુ ષોત્ત૨૫વંત૮
کلیم کا
૧૦૨૨ યોજન
-
":" -
યોજના
પત આકાર સમજવા માટે બીજે જય
પ્રકા૨
???
(
K
પવૅત
જન
'બાહ્ય પુષ્કરા
ગઈકા
૧૬૨૧
૧
૮૬માનું પા૨ છે
અત્યં ત૨
*
s
હાલાજ
તે
(ટી .
૨૦૪૪ યોજન
21SKB
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૨
માનુષાત્તર અને કુંડલપવ તાના વિસ્તાર –
भुवि दसय बावीसा, मज्झे सत्त य सया उ तेवीसा । सिहरे चत्तारि सया, चवीसा मणुअ कुंडलगा ॥ ५६ ॥ અ:-માનુષાત્તર અને કુંડલપર્વતના ભૂમિ ઉપર એક હજાર ને ખાવીશ ચેાજન, મધ્યભાગમાં સાતસો ને ત્રેવીશ યાજન અને શિખર ઉપર ચારસા ને ચાવીશ ચેાજનના વિસ્તાર છે.
રુચકપવ તના વિસ્તાર –
પ્રકરણ રત્નાવલી
दस सहसा बावीसा, भुवि मज्झे सगसहस्स तेवीसा । सिहरे चउरो सहसा, चवीसा रुअगसेलंमि ॥ ५७ ॥
અર્થ :-રૂચકપર્યંત ના પૃથ્વીની સપાટી ઉપર દસ હજાર ને બાવીશ ચેાજન, મધ્યભાગમાં સાત હજાર ને ત્રેવીશ યાજન તથા શિખર ઉપર ચાર હજાર ને ચાવીશ ચેાજનના વિસ્તાર છે.
રૂચકપવતના શિખરની વિશેષતા :–
अगसिहरे चउदिसि, बिसह सेगेग चउथिः ।
विदिसि चउड़ अ चत्ता, दिसिकुमरी कूड सहसंका ।। ५८ ।।
અથ :- ચકપ તના શિખરના બીજા ભાગમાં ચારે દિશામાં સહસ્રકૂટ નામના એક એક ( બધા મળીને ચાર ) સિદ્ધ ફૂટ છે, ચાથા ભાગમાં આઠ આઠ ફૂટ છે. ( કુલ ખત્રીશ ) તે જ ચાથા ભાગમાં વિદિશામાં ચાર ફૂટ છે. તે સર્વે મળીને ૩૬ સહસ્રકૂટ છે. તે ૩૬ ફૂટો ઉપર તથા રુચદ્વીપમાં જમીન ઉપર રહેલા ખીા ચાર ફૂટ ઉપર ભુવનપતિ નિકાયની ચાલીશ ક્રિકુમારી રહે છે.
ભાવાથ :-વલયાકાર રૂચકપ તના ૪૦૨૪ યાજનના વિસ્તારવાળા શિખર ભાગના ચાર વિભાગ કરવા એટલે દરેક વિભાગ ૧૦૦૬ ચેાજનના થાય છે.
તેના પ્રથમ ભાગ મૂકીને બીજા ભાગમાં પૂર્વાદે ચારે દિશામાં સહસ્રકૂટ નામના ચાર સિદ્ધફૂટ છે.
તથા તે રૂચકપવ તના ૧૦૦૬ ચાજનના વિસ્તારવાળા ચોથા ભાગમાં દરેક દિશાએ આઠ આઠ ફૂટ છે. કુલ ૩૨ છે. તે ખત્રીશ દિકુમારીઓનાં સ્થાના છે.
મધ્યે રહેલા ચાર સિદ્ધકૂટ સહિત તા દરેક દિશામાં નવ નવ ફૂટા થાય છે. પ ચાર સિદ્ધફૂટ ઉપર જિનેશ્વરની પ્રતિમાથી સુગ્રાભિત સિદ્ધાયતન છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
શ્રીવિચારસપ્તતિકા
૧૩ મા રુચક દ્વીપમાં ૪ જિનચૈત્ય અનૅ ૪૦ દિક્કુમારિકા
7
30
૧૬૩
PAA
આરૂચકગિરિ સિંહનિષાદી આકારનાંછે તે૮૪૦૦૦.યોજનઉંચો ૪૦૦૨૨યોજા મૂળ વિસ્તાર અને ૭૦૨૩.યોજન મધ્ય વિસ્તાર તથા૪૦૨૪ ચીજને શિખર વિસ્તા૨વાળો છૅ, તે શિખર વિસ્તાર ના બહારના ચૌથા હારમાં ચૈત્ય ૩૬ દિકુમારીફૂટ છે. અને દ્વીપના અભ્યન્તરાર્ધ ભાગમાં ૪દકુમારો
۱۶
ફટક
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૪
પ્રકરણ રત્નાવલી તથા તે જ ચોથા ભાગમાં વિદિશાઓમાં એક એક કુલ ચાર ફૂટે છે.
કે તે સર્વ મળીને ૩૬ સહસ્ત્રકૂટ છે. તેને મૂળમાં હજાર જન વિસ્તાર,
શિખર ઉપર પાંચસે જન વિસ્તાર અને ઊંચાઈ-એક હજાર એજન છે. તે ૩૬ ફૂટે તથા કદ્વીપમાં જમીન ઉપર બીજા ૪ ફૂટ છે. તે ૪૦ ફૂટમાં ૪૦ દિકુમારીએ પોતાના પરિવાર સહિત રહે છે. તે પર્વતે સંબંધી વિશેષ વિચાર માનુષત્તર :
. पढमो सीहनिसाई, अद्धजवनिमो अ चउदिसि सिहरे ।
पन्नाई चउ जिणगेहो, सयाइ चउ चेइआ दुनि ॥ ५९ ॥ અર્થ -પહેલે માનુષેત્તરપર્વત સિંહના આકાર જે, અર્ધા જવની જે છે અથવા જવના અર્ધા ઢગલા જેવું છે. વળી તે પર્વતના શિખર ઉપર ચારે દિશામાં પચાસ એજન લાંબા, પચીશ એજન પહેલા અને છત્રીશ ચેાજન ઊંચા ચાર શાશ્વત જિનચૈત્યે છે તથા કુંડલ અને રૂચમ્પર્વતના શિખર ઉપર ચારે દિશામાં સે એજન લાંબા, પચાસ એજન પહેલા અને તેર જન ઊંચા ચાર જિનચૈત્ય છે.
ભાવાર્થ-માનુષેત્તરપર્વત જંબૂઢીપની દિશા તરફ છિક એટલે ઊંચી ભીતિ જે સરખ-સપાટ છે અને પાછળના ભાગમાં શિખરના ભાગથી આરંભીને નીચે નીચે પહોળાઈમાં વધતે વધતે છે. (૧૦) નંદીશ્વરદ્વીપ દ્વાર –
तेवहं कोडिसयं, लख्खा चुलसीइ वलयविष्कंभो।
नंदीसरहमदीवो, चउदिसि चउ अंजणा मज्झे ॥ ६० ॥ અર્થ -એક અબજ, ત્રેસઠ કરોડ અને ચોરાશી લાખ (૧,૬૩,૮૪૦૦,૦૦૦) જિના વલયવિષ્કલવાળો જંબૂદ્વીપથી આઠમે નંદીશ્વરદ્વીપ છે. તે દ્વીપના મધ્યભાગમાં ચારે દિશાઓમાં ચાર અંજનગિરિ રહેલા છે.
ભાવાર્થ –આઠમે નંદીશ્વરદ્વીપ છે. તે સમગ્ર સુર અને અસુરના સમૂહને આનંદ આપનાર તથા મોટા જિનાલયે, ઉદ્યાને, પુષ્કરિણીઓ અને પર્વતે વિગેરે પદાર્થોના સમૂહથી ઉત્પન્ન થયેલી વિભૂતિથી શ્રેષ્ઠ છે, તેથી તે નંદીશ્વર એવા સાર્થક નામવાળે છે. તે દ્વીપના મધ્યભાગમાં ચાર અંજનગિરિ રહેલા છે. તેમના નામ - પૂર્વ દિશામાં દેવરમણ, દક્ષિણમાં નિત્યદ્યોત, પશ્ચિમમાં સ્વયંપ્રભ અને ઉત્તરમાં રમણીય છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચાર સપ્તતિકા
૮.માનંદીશ્વીપમાં ચાર દિશાએ ૪ અંજાગિરિ
૨૯
ed
ellcl se
3
ܘܐ܂
.
અંજનગિરિનુ` સ્વરૂપ –
અંજનગિરિ
jose
ઢી પ
અંજનગિરિ
Æ
2
गोपुच्छा अंजणमय, चुलसीसह सुच्च सहसमोगाढा |
समभुवि दस सहसपिहु, सहसुवरिं तेर्सि चउदिसि ।। ६१ ।।
૧૬૫
અર્થ :-તે પવ તા ગાપુચ્છાકારે, અ જન રત્નમય છે. ચારાશી હજાર ચૈાજન ઊંચા, એક હજાર ચેાજન ઊંડા તથા પૃથ્વીની સપાટી ઉપર દસ હજાર ચેાજન અને ત્યાંથી ઉપર જતાં અનુક્રમે હીન થતાં એક હજાર ચાજન વિસ્તારવાળા છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૬
પ્રકરણ રત્નાવલી
ભાવાર્થ:- ગાપુચ્છ સસ્થાન :
જેમ ગાયનું પૂછડું' મૂળમાં સ્થૂળ હાય અને નીચે જતાં અનુક્રમે પાતળું હોય તેમ આ ચારે અંજનપર્યંતા નીચે અધિક વિસ્તારવાળા અને ઉપર ઉપર અનુક્રમે થાડા થાડા વિસ્તારવાળા છે. તે પવ તા સ થા નીલરત્નમય છે. તે પ°તાની પિરિધ મૂળમાં ૩૧,૬૨૩ ચેાજનથી કાંઈક હીન છે અને શિખર ઉપર ૩૧૬૨ યાજનની છે.
लरकंतरिआ च चउ, बावी स दस य जोअणुव्विद्धा । लरकं दोहपिच्चे, तम्मज्झे दहमुहा सोल || ६२ ॥
અર્થ :-અંજનગિરિની ચારે દિશાઓમાં લાખ ચાજનને અંતરે ચાર ચાર વાવા છે. (બધી મળીને સોળ વાવા છે.) તે દરેક વાવા દશ યેાજન ઊંડી, લંબાઈ તથા પહેાળાઈમાં લાખ લાખ ચેાજનની છે. તે દરેક વાવાના મધ્યમાં સોળ ધિમુખપવ તા રહેલા છે.
ભાવાર્થ :-ચારે અંજનગિરિની ચારે દિશાઓમાં લાખ ચાર ચાર વાવા છે. તે નિર્મળ, શીતળ અને સ્વાદુ જળથી પૂર્વ વિગેરે દિશાના અનુક્રમે અશાક, સસ્જીદ, ચંપક અને એટલે સ મળીને ચેસઠ વા છે. તે દરેક વાવાના મધ્યમાં સેળ મુખ પૃ રહેલા છે.
લાખ ચેાજનના અંતરે ભરેલી છે. તે દરેક વાવ આમ્રવનાથી વ્યાપ્ત છે.
દધિમુખપવ તાનુ` વન –
सहसोगाढा च सहि - सहसुच्चा दससहस्स पिहुला य । સવ્વસ્થ સમાજળ-સરિતા સામયા સબ્વે ॥ ૬૩ ॥
અ:-તે દરેક દધિમુખપવ તા એક હજાર ચેાજન પૃથ્વીની અંદર છે. બહાર ચાસઠ હજાર ચાજન ઊંચા છે, અને સત્ર મૂળમાં, મધ્યમાં અને શિખરમાં સરખા દેશ હજાર ચેાજન પહેાળા છે, પ્યાલાના આકારવાળા છે અને દરેક પતા રૂપામય એટલે શ્વેતવણુ ના છે.
અ'જનગર અને ધિમુખપવ તા ઉપર જિનચૈત્યાનું વર્ણન :अंजणदहिमुहचेइअ, वीसं चउदार दीहविहुउच्चा |
सय पन्ना बावन्तरि, जोअण द्वाणंगि जिअभिगमे ॥ ६४ ॥
અર્થ :-ચારે અંજનપર્યંતા ઉપર અને સાળે દષિમુખપવ તા ઉપર એક એક ચૈત્ય હાવાથી સર્વ મળીને વીશ ચૈત્યેા છે, તે દરેક ચૈત્ય ચાર ચાર દ્વારવાળા, સેા ચેાજન પૂર્વ —પશ્ચિમ લાંબા, પચાસ યાજન ઉત્તર-દક્ષિણ પહેાળા અને બેતેર ચેાજન ઊંચા છે. આ પ્રમાણે વીશ સિદ્ધાયતનાનું સ્વરૂપ ઠાણાંગસૂત્રમાં અને જીવાભિગમસૂત્રમાં કહ્યું છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૬૭
શ્રી વિચાર સપ્તતિકા
ભાવાર્થ –અન્ય આચાર્યને મતે ચારે વિદિશામાં દરેક દધિમુખના આંતરામાં બે બે રતિકર પર્વત છે. કુલ બત્રીશ રતિકર નામના પર્વત ઉપર પણ એક એક ચૈત્ય હેવાથી એકંદર બાવન ચૈત્ય છે.
દરેક ચૈત્યના દરેક દ્વારમાં * ૧ મુખમંડ૫, ૨ પ્રક્ષામંડપ, ૩ ચૈત્યસ્તૂપ, ૪ ચૈત્યવૃક્ષ, ૫ મહેન્દ્રવજ, ૬ પુષ્કરિણી, (વાવ) એ છ પદાર્થો રહેલા છે.
તેમાં મુખમંડપ અને પ્રેક્ષામંડપ સે જન લાંબા, પચાસ એજન પહેલા અને સોળ જન ઊંચા છે. ત્યતૂપ સેળ જન લાંબા અને સેળ જન પહોળા છે.
ચૈત્યક્ષ અને મહેન્દ્રવજની પીઠિકાઓ આઠ જન લાબી પહોળી છે (જીવાભિગમ ઉપાંગનાં આધારે) પુષ્કરિણી વાવે સે જન લાંબી પહોળી અને દશ જન ઊંડી છે.
આ પર્વત ઉપરની વાવમાં મત્સ્ય વિગેરે જળચર પ્રાણીઓ છે એમ પ્રજ્ઞાપનાના ત્રીજા પદની વૃત્તિમાં કહ્યું છે. ( આ પ્રમાણે વશ સિદ્ધાયતનોનું સ્વરૂપ ઠાણાંગસૂત્રમાં અને જીવાભિગમસૂત્રમાં કહ્યું છે. રતિકર૫તેનું વર્ણન -
नंदी विदिसि चउरो, दसिगसहस्सा पिहुच्च पाऊहे ।
झल्लरिसरिस चेइअ, रइकर ठाणंगिसुत्तम्मि ॥ ६५ ॥ અર્થ:-નંદીશ્વરદ્વીપની ચારે વિદિશામાં ચાર રતિકર પર્વત છે, તે પર્વત પણ ચૈત્યો સહિત, દશહજાર એજન પહેળા, દશહજાર યોજન લાંબા, એકહજાર
જન ઊંચા અને અઢીસે જન ભૂમિની અંદર, તથા ઝલ્લરી નામના વાજિંત્ર જેવા વર્તુલાકારે છે. આ સર્વ હકીકત ઠાણાંગસૂત્રમાં કહેલી છે. | ભાવાર્થ -પ્રવચનસારોદ્ધારાદિ ગ્રંથને અનુસાર તે ચાર વાવેના આંતરામાં બે બે રતિકરપર્વતે રહેલા છે. આ પ્રમાણે એક દિશામાં ચાર વા હેવાથી આઠ રતિકરપર્વ છે. એક દિશામાં જેમ છે તેમ જ બીજી ત્રણ દિશામાં હોવાથી સર્વે મળીને બત્રીશ રતિકર પર્વત સિદ્ધાયતન સહિત છે.
ગાથાર્થમાં જણાવ્યા મુજબ ચાર રતિકર પર્વતનું તથા અન્ય આચાર્યના મતે અત્રીશ રતિકર પર્વતનું એક સરખું જ પ્રમાણ છે.
આ પર્વતે નીચે તળેટીએ તથા ઉપર શિખરે દશહજાર જન સરખા પહેળા હવાથી ઝલ્લરી નામના વાજિંત્ર જેવા વર્તુલાકારે છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૮
પ્રકરણ રત્નાવલી
આ સર્વ હકીકત ઠાણાંગસૂત્રમાં કહેલી છે. ( ટીકાવાળી પ્રતમાં ત્રીજા પાદમાં ‘બચેન્દ્વ' એવા પાઠ છે અને ટીકામાં ચૈત્ય રહિત એમ અથ પણ કર્યો છે. )
૮.મા નંદીશ્વર માં ૫૨ શાશ્વત જિનચૈત્ય.
દૂક અં′ગિરિની ચાર દિશાએ ૪ વાપિકા,વાપિકાઓમાં ૪ દધિમુખપર્વત અને વાપીકાઓના આંતર આંત૨ ૨-૨ તિકરપર્વત અસવની ઉ૫૨ શૌકક ચૈત્ય મલીને એક દિશામાં ૨૩ ચૈત્ય ગણતાંચા દિશામાં ૫૨ જિનચૈત્ય.
૧૦૦૦૦, યો
૦૦૦૦૦
યો.દૂર
*?૦૦૦૦૦8 ૦૦૦૨૩ કું
માં ૨૦૦૦૦૦ો.
Page #188
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા -ઊર્વક અને અધલેકના સિદ્ધાયતનેનું પ્રમાણ -
नंदीसरव्य उड्ढे, पन्नासाई असुरजिणभवणं ।
तयं अद्धं नागाइसु, वंतरनगरेसु तयं अद्धं ॥ ६६ ॥ અર્થ -નંદીશ્વરમાં રહેલા ચિત્યની જેમ ઊર્ધ્વ દેવલેકમાં રહેલા સિદ્ધાયતને સે જન લાંબા, પચાસ એજન પહોળા, તથા તેર જન ઊંચા છે. ભવનપતિમાં અસુરકુમાર નિકાયના જિનભવને તેનાથી અર્ધા પ્રમાણુવાળા, તથા નાગકુમારદિ નવ નિકામાં રહેલા ચિત્યે તેથી પણ અર્ધા પ્રમાણવાળા તથા વ્યંતરના નગરમાં રહેલા ચૈત્યે તેથી પણ અર્ધા પ્રમાણવાળા છે.
ભાવાર્થ-દેવલોકમાં રહેલા સિદ્ધાયતનું પ્રમાણ:
સે જન લાંબા, પચાસજન પહેળા, બેતેર જન ઊંચા છે અને ત્રણ ત્રણ દ્વારવાળા છે.
અસુરકુમાર નિકાયના સિદ્ધાયતનનું પ્રમાણ:પચાસ એજન લાંબા, પચીસ એજન પહોળા અને છત્રીશ પેજન ઊંચા છે. નાગકુમારાદિ નવ નિકાયના સિદ્ધયતનેનું પ્રમાણ - પચીસજન લાંબા, સાડાબાજન પહોળા અને અઢારજન ઊંચા છે. વ્યંતરેના નગરમાં રહેલ સિદ્ધાયતનું પ્રમાણ - સાડાબારાજન લાંબા, સવા છોજન પહોળા અને નવજન ઊંચા છે.
જોતિષ્ક વિમાનોમાં અને તિચ્છલકમાં રહેલા ચૈત્યે ભિન્ન ભિન્ન પ્રમાણવાળા છે. (૧૧) ગૃહકિયાદ્વાર -
मबह जिणाण आणं, मिच्छं परिहरह धरह सम्मत् ।
छव्विह आवसयंमि अ, उज्जुत्तो होइ पइंदिअहं ॥६७।। અર્થ – ૧. જિનેશ્વરની આજ્ઞા માનવી, ૨. મિથ્યાત્વને ત્યાગ કરે, ૩. સમ્યકત્વ ધારણ કરવું, ૪. છ પ્રકારના આવશ્યકમાં પ્રતિદિન ઉદ્યમવંત થવું.
पन्चेसु पोसहवयं, दाणं सीलं तवो अ भावो अ। .
सज्झाय नमुक्कारो, परोवयारो अजयणा य ॥६८॥ ૫. પર્વદિવસે પૌષધ વ્રત લેવું, ૬. દાન આપવું, ૭. શીલ પાળવું, ૮. તપ કરે. ૯. ભાવના ભાવવી, ૧૦. સ્વાધ્યાય કર, ૧૧. નવકારને જાપ કર, ૧૨. પરોપકાર કરો, ૧૩. યતના કરવી. ૨૨
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૦
પ્રકરણ રત્નાવલી जिणपूआ जिणथुणणं, गुरुथुइ साहमिआण वच्छल्लं ।
ववहारस्सयसुद्धी, रहजत्ता तिस्थजत्ता य ॥६९|| અર્થ -૧૪. જિનેશ્વરની પૂજા કરવી, ૧૫. જિનેશ્વરની સ્તુતિ કરવી, ૧૬. ગુરુની સ્તુતિ કરવી, ૧૭. સાધર્મીવાત્સલ્ય કરવું, ૧૮. વ્યવહારની શુદ્ધિ કરવી, ૧૯ રથયાત્રા, ૨૦. તીર્થયાત્રા કરવી.
संघोवरि बहुमाणो, धम्मिअमित्ती पभावणा तित्थे ।
नवखित्ते धणवयणं, पुत्थयलिहणं विसेसेण ॥ ७० ॥ અર્થ:-૨૧. સંઘની ઉપમ બહુમાન રાખવું ૨૨. સમાન ધર્મવાળા સાથે મૈત્રી કરવી ૨૩. શાસનની પ્રભાવના કરવી (૨૪-૩૨) નવક્ષેત્રમાં દ્રવ્યને વ્યય કર ૩૩. વિશેષ કરીને પુસ્તક લખાવવા.
परिगहमाणाऽभिग्गह, इक्कारससड्ढपडिमफासणया ।
सव्वविरईमणोरह, एमाई सड्ढकिच्चाई ॥७॥ અર્થ – ૩૪. પરિગ્રહનું પ્રમાણ કરવું, ૩૫. અભિગ્રહ ધારણ કરવા, ૩૬. શ્રાવકની અગ્યાર પ્રતિમાઓ વહન કરવી અને ૩૭. સર્વવિરતિ ગ્રહણ કરવાને મારથ કર. ઈત્યાદિ શ્રાવકેનાં કૃત્ય જાણવા. (૧૨) ચૌદ ગુણસ્થાનક દ્વાર -
___ अह चउदससु गुणेसु, कालपमाणं भणामि दुविहं पि । ___ न मरइ मरइ वि जेसु, सह परभq जेहिं अप्पबह ॥७२॥
અર્થ:- ૧. ચૌદગુણસ્થાનકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટકાળનું પ્રમાણ, ૨. જે જે ગુણસ્થાનેમાં જીવ મૃત્યુ પામે અથવા ન પામે તેનું સ્વરૂપ, ૩. જીવ જે જે ગુણસ્થાન સહિત પરભવમાં જાય છે. ૪. ગુણસ્થાનેમાં વર્તતા નું અપબહુવ, આ પ્રમાણે ગુણસ્થાનનાં ચાર પ્રતિકારને હું કહું છું. (૧) પ્રતિદ્વારા Aમિથ્યાત્વની સ્થિતિને કાળભેદ–
मिच्छ अणाइनिहण, अभब्वे भव्वे वि सिवगमाजुग्गे ।
સિવામાં અvrફસંત, સાફસંત જિ તે પુર્વ | ૭રૂ I અર્થ:- જાતિભવ્ય અને અભવ્ય બને અનાદિ અનંત ભાંગે, મેક્ષગમન મેગ્ય ભવ્યજીવને અનાદિસાંત, તથા કઈક જીવને સાદિસાંત મિથ્યાત્વ હોય છે. ભાવાર્થ:- (૧) અનાદિ અનંત (૨) અનાદિસાંત
(૩) સાદિઅનંત (૪) સાદિસાંત
એ ચાર ભેદમાં
Page #190
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા
૧૭૧
-
૪ ગુણસર-સ્થાના
કિશન
૧૪ અથાગી કેવલી ગુ.
૧૩ સગી કવલી ગુ.
૧૨faણ માંહ
૧૧૯પાત્ત માહ ગુ.
કમપરાય ગુ.
અક્ષા બારસ,
આમ
આપકરણ(નવલિકરણ) :
અપ્રમત સર્વવિરતિ
प्रभत्तसवावरत
પથવિધિ
અકસભ્યગ;િ
ઉદયમાન
૨ જમાત
r,
વામન,
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૨
પ્રકરણ રત્નાવલી અભવ્યજીવને અનાદિઅનંત ભાંગે મિથ્યાત્વ હોય છે.
તથા ભવ્યમાં પણ જે મેક્ષ પામવાને અયોગ્ય હોય =જાતિભવ્યજીવોને અનાદિ અનંત મિથ્યાત્વ હોય છે. એ પ્રથમ ભાંગે જાતિભવ્યા
કેટલાક ભવ્ય એવા પણ છે કે જેમને મેક્ષમાં જવાની ચેગ્યતા હોવા છતાં નિગોદમાંથી બહાર નીકળવાના જ નથી તે જાતિભવ્ય કહેવાય છે.
તથા મેક્ષ પામવાને વેગ્ય ભવ્યજીવને અનાદિ સાંત મિથ્યાત્વ હોય છે. જેમકે : કઈક જીવ મરૂદેવી માતાની જેમ સમકિત પામીને વસ્યા સિવાય તે ભવમાં જ મોક્ષે જાય, એ બીજો ભાંગે જાણવો.
તથા કેઈક જીવને સાદિસાત મિથ્યાત્વ હોય છે.
જેમકે કઈ છવ શ્રી મહાવીર સ્વામી વિગેરેની જેમ સમકિત પામીને પછી ફરીથી મિથ્યાત્વ પામે છે અને ત્યાર પછી ફરીથી સમક્તિ પામી મેક્ષે જાય છે. એ ચેાથે ભાંગે જાણ.
સાદિ અનંત ત્રીજો ભાગ મિથ્યાત્વના વિષયમાં હોતું નથી. સાદિસાત ભાંગાને કાળપ્રમાણ:
लहु अंतमुह गुरूअं देखणमवड्ढपुग्गलपरछ्र ।
सासाणं लहु समओ, आवलिछकं च उकोसं ॥ ७४ ॥ અર્થ:-તે સાદિસાંત ભાંગે મિથ્યાત્વ જઘન્યથી અંતમુહૂર્ત તથા ઉત્કૃષ્ટથી દેશના અર્ધપુદ્ગલપરાવર્ત સુધી રહે છે. તથા સાસ્વાદન ગુણસ્થાનકને કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા છે.
अजहन्नमणुकोसं, अंतमुहू मीसगं अह चउस्थं । ..
समहिअतित्तीसयरे, उक्कोसं अंतमुहु लहुअं ॥ ७५ ॥ અર્થ -મિશ્ર ગુણ સ્થાનકને કાળ અજઘન્યત્કૃષ્ટ (મધ્યમ) અસંખ્ય સમયવાળા અંતર્મુહૂર્તને છે. ચેથા અવિરતિ ગુણસ્થાનકનો કાળ ઉત્કૃષ્ટથી સાધિક તેત્રીશ સાગરેપમ અને જઘન્યથી અંતમુહૂર્ત કાળ છે.
ભાવાર્થ-સર્વાર્થસિદ્ધ વિમાનની સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે, તેમાં એક મનુષ્યભવનું આયુષ્ય વધે છે તેથી સાધિક તેત્રીશ સાગરોપમ કહેલ છે.
___ 'साहिअ तित्तीसायर खइअं दुगुणं खओवसमं' ક્ષાયિકને આશ્રયિને સાધિક તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે અને ક્ષાપશમિકને આશ્રયિને તેથી બમણી એટલે સાધિક છાસઠ સાગરેપમની સ્થિતિ છે. તે સમ્યત્વે સહિત દેશવિરતિ વિગેરે ગુણસ્થાનકના અંતર્ગતપણુએ જાણવી.
Page #192
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા
देणपुचकोडी, गुरुअ च अंतमुहु दे । ઇટ્ટાના સત્તા, જીજુ સમયા અંતમુદું ગુરુના ॥ ૭૬ ॥
અર્થી:-પાંચમા દેશિવરાંત ગુણસ્થાનકની ઉત્કૃષ્ટ સ્થિતિ આઠ વર્ષ ન્યૂન ફ્રેડપૂર્વની તથા જઘન્ય સ્થિતિ અંતર્મુહૂત્ત'ની છે ૬ થી ૧૧ પર્યંત છ ગુણસ્થાનકની જઘન્યસ્થિતિ એક સમયની અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂત્ત'ની છે.
ભાવાથ:-કાઈક ક્રાડ પૂર્વના આયુષ્યવાળા જીવ આઠ વર્ષની ઉંમર થયા પછી દેશિવરતિને ગ્રહણ કરે તેથી આ પ્રમાણે સ્થિતિ જણાવી છે.
છઠ્ઠા સાતમા ગુણસ્થાનકની સાથે સ્થિતિ દેશાન ફ્રોડ પૂર્વાંની સમજવી. - अंतमुहुत्त एगं, अलहुकोसं अजोगिखीणे । देणyaकोडी, गुरुअं लहु अंतमुहु जोगी ॥ ७७ ॥
૧૭૩
અ:-ચૌદમા અચેાગીકેવલી અને બારમા ક્ષીણમાહ ગુણસ્થાનકની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતર્મુહૂત્ત'ની છે તથા તેરમા સચેાગી કેવલી ગુણુસ્થાનકની ઉત્કૃષ્ટ સ્થિતિ નવ વર્ષ ન્યૂન ક્રોડ પૂર્વની અને જઘન્ય અંતર્મુહૂત્ત'ની છે.
૨-૩ ગુણસ્થાનકે આયુક્ષયઃ
मीसे खीण सजोगी, न मरंत मरंतेगारसगुणेसु । तह मिच्छसासाणअविरइ सहपरभवगा न सेसट्टा ॥ ७८ ॥
અર્થ :–ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે, ખારમા ક્ષીણમેાહ ગુણસ્થાનકે તથા તેરમા સચેાગીકેવલી ગુણસ્થાનકે વતા જીવ મરણ પામતા નથી, બાકીના અગ્યાર ગુણસ્થાનકમાં વતા જીવ મરણ પામે છે.
મિથ્યાત્વ, સાસ્વાદન અને અવિરતિ એ ત્રણ ગુણસ્થાન સહિત જીવા પરભવમાં જાય છે. બાકીના આઠ ગુણસ્થાનકા જીવની સાથે પરભવમાં જતાં નથી.
ભાવાર્થ :-ખારમા, તેરમા અને ચૌદમા ગુણસ્થાનકથી તા નિયમા મેાક્ષગતિ જ છે.
૪ ગુઠાણામાં અલ્પમહુl:
वसंतजिणा थोवा, संखिजगुणाओ खीणमोहिजिणा । सुहमनिअट्टिअनिअट्टि, तिनि वि तुल्ला विसेसहिआ ॥ ७९ ॥
અર્થ :-ઉપશાંતમાહ ગુણુઠાણે વતતા જિના સર્વાંથી ઘેાડા, તેનાથી ક્ષીણ માહી જિના સંખ્યાતગુણા, તેનાથી સૂક્ષ્મસ'પરાય, અનિવૃત્તિ અને અપૂર્વકરણ એ ત્રણે ગુણઠાણે વતા જીવા વિશેષાધિક અને સ્વસ્થાને તુલ્ય છે.
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૪
પ્રકરણ રત્નાવલી ભાવાર્થ –આધારમાં આધેયને ઉપચાર કરવાથી ગુણસ્થાનકને સ્થાને ગુણસ્થાનકમાં વર્તતા જી લેવા. ઉપશાંતજિને સર્વથી થોડા, કારણ કે ઉપશમશ્રેણી પ્રતિપદ્યમાન છે એક સમયમાં ઉત્કૃષ્ટથી ચેપન લભ્ય થાય છે. તેનાથી ક્ષીણમેહજિને સંખ્યાતગુણા,
કારણ કે ક્ષપકશ્રેણી પ્રતિ પદ્યમાન છે ઉત્કૃષ્ટા એક સમયે એકસે ને આઠ લભ્ય થાય છે.
આ ઉત્કૃષ્ટની અપેક્ષાએ જાણવું. જઘન્યની અપેક્ષાએ તે તેથી વિપર્યાસ પણ હોય, જેમકે ક્ષીણમેહી થોડા હોય અને ઉપશાંતહી તેનાથી સંખ્યાતગુણ હોય.
તેનાથી સૂમસંપાય, અનિવૃત્તિ અને અપૂર્વકરણ એ ત્રણ ગુણસ્થાનકે વર્તતા જ વિશેષાધિક અને સ્વસ્થાને તુલ્ય છે.
जोगि अपमत्त इयरे, संखगुणा देस सासणा मिस्सा ।
अविरय अजोगि मिच्छा, चउर असंखा दुवे गंता ॥ ८ ॥ અર્થ - તેનાથી સગી કેવલી સંખ્યાતગુણ, તેનાથી અપ્રમત્ત સંખ્યાતગુણ, તેનાથી પ્રમત્ત સંખ્યાતગુણ, તેનાથી દેશવિરત, સાસ્વાદન, મિશ્ર અને અવિરત એ ચારે અસંખ્યાતગુણ છે. ત્યારપછી અગી કેવલી અને મિથ્યાદષ્ટિ એ બે અનંતા છે.
ભાવાર્થ તેનાથી સગી કેવલી સંખ્યાતગુણ - કારણ કે બે થી નવ કેડ હોઈ શકે છે. તેનાથી અપ્રમત્ત સંખ્યાતગુણ - કારણ કે બે હજાર કોડથી નવ હજાર કોડ હોઈ શકે છે. તેનાથી પ્રમત્ત સંખ્યાતગુણ - કારણ કે ઘણા જીવો પ્રમાદી હોય છે, અને પ્રમત્તપણું ઘણા કાળ સુધી રહે છે. તેનાથી દેશવિરત અસંખ્યાતગુણું - કારણ કે દેશવિરતિને ધારણ કરનાર તિય અસંખ્યાતા છે. તેનાથી સાસ્વાદની અસંખ્યાતગુણ -
સાસ્વાદનવાળા તે કઈવાર ન પણ હેય અને હોય ત્યારે જઘન્યથી એક બે હોય છે, તથા ઉત્કૃષ્ટથી દેશવિરતિ કરતાં અસંખ્યાતગુણ હોય છે.
તેનાથી મિશ્ર અસંખ્યાતગુણ -
કારણ કે સાસ્વાદનના છ આવલિકા રૂપ ઉત્કૃષ્ટ કાળ કરતાં મિશ્રને અંતમુહૂર્ત સંબધી કાળ ઘણું મટે છે.
તેનાથી અવિરતજી અસંખ્યાતગુણ - કારણ કે તે ગુણસ્થાનક ચારે ગતિના જીવોને હોય છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા
૧૭૫ તેનાથી અગીકેવળી અનંતગુણ -
અવિરતોથી ભવસ્થ (કેવળી) અને અભવસ્થ (સિદ્ધ) એ બે પ્રકારના અાગી અનંતગુણ હોય છે, કારણ કે સિદ્ધો અનંત છે.
તેનાથી મિથ્યાદ્રષ્ટિએ અનંતગુણ - કારણ કે તેમાં અનંતા વનસ્પતિકાય જીવોને સમાવેશ થાય છે. તેઓ મિથ્યાષ્ટિ જ છે. આ પ્રમાણે ચોથું પ્રતિદ્વાર અને ગુણસ્થાનક નામનું બારમું દ્વાર પણ પૂર્ણ થયું.
મોલ
સિધ્ધ ભગવાન - અનંત ચતુwયના સ્વામી આઠ કઍના , નાક સમયઃ સાત ઇનકાળ માણોથ વેગથી મુક્ત પીતરાય
સર્વે ભગવાન સમય : પાય દસ્તાક્ષર
કહn
સમધાતુ
વધુ પીતરામ સર્વ ભગવાન • સર્વે મુકત થાતી કર્મનાશક, તમય અત થી નપૂ tiડ વર્ષ
પ પાટ
ચૌદ ગુણારવામાં છે. શ્રેણીનાં ગુણસ્થાનો
ણિકપાય ધ પીતરામ ગુણસ્થાન oeતીયનો લય પ્રાભિજ્ઞાન
સમય : 1 9 અતનું. પધાત પ વીતરામ ગુણરધાન થાય સમયથી અન અપક્ષપતન ,
ક વીમૉહછઠ્ઠીવંદન. મય: ૧ પ્રયથી તમે -
--
-
rehય કે ઉષ કરનાર છે.
કે. પાક અલ : ૧ અને ઓમેળા અપૂર્વ થિતિધાત યા માત, 5ગુણËા ગુણસમાપા અપૂર્વ સ્થિતિબંધ.નિવૃતિ ૧ સમયે યૐ ની અય ની માતા સમય + ૧ અનન્ય
-
પ્રક બાજ
ખvમત ભાવનું સર્વવિરતિપણું
મમય કે ખતમાં
1 અધિપતિ
જ
કમતભાવનું મવવિરતિ પણ. સમય એક વખતળ પજો
1 : સર્વ
સમ્યકત્વ સહિત ૧૨ થી એક પણ આeતાના
એક વગેરે બાબાનો પાક
• વારિતિકા સુખમય માટેની સમ , Rs wધકગી સમ, કિરવાની કવણનો અતિપ્રેમી We : ખંત થી ૬ સાગરોપમ ---- - ન્યૂ મમ -માર પર્વ - - 7
અથ: અતી .
મિથ્યાત્વ ગુણસ્થાન
•ઉપમ સમાજનું ગમારી જાવ પરમાવર્તકાળમાં પાકિધૂ સાયવહાર માં પ્રતિભા યાત વમન કરતાં લતાવાય પવનયક જાવ: વાહિતાં
પવેશ જય ૧ મયથી સંપાન પિવિત કરી
છે.
ભાષા ૬ માવલિ વિહાવી નામા, પ્રવાસ
કથાવત જ અપહરણ અwા લાસા જાપાપ છે હસિત મ
( i માં જ રાખ રવિ
Page #195
--------------------------------------------------------------------------
________________
१७६
પ્રકરણ રત્નાવલી. ઉપસંહાર -
चउदसगुणसोवाणे, इअ दुहरोहे कमेण रूहिऊणं ।
નાણુરમર્દ વંછિવ - શિવપાલ સા વસંહ / ૮૨. અર્થ - આ પ્રમાણે હે ભવ્ય છે! ચૌદગુણસ્થાનરૂ૫ પગથિયાં કે જે ભારેકમજ દુખે આરહણ કરે તેવા છે, તેના ઉપર અનુક્રમે આરોહણ કરીને મનુષ્ય, દેવ અને ઇદ્રોએ પણ ઈચ્છેલા મોક્ષરૂપ પ્રાસાદમાં જઈને નિરંતર નિવાસ કરો.
અથવા મનુષ્ય અને દેવે તથા મહેન્દ્રસિંહસૂરિએ વાંછિત એવા ક્ષિપ્રાસાદમાં શાશ્વત નિવાસ કરો.
તપગચ્છરૂપી આકાશના મધ્યમાં સૂર્ય સમાન શ્રી વિજયદેવસૂરિની આજ્ઞાથી વિનયકુશળ મુનિએ આ પ્રકરણની વૃત્તિ કરી છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
શ્રી લેકનાલિકા દ્વાઢિશિકા.
ચૌદ રાજલોકમાં રહેલ લોકનાલિકાનું સ્વરૂપ એના ખંડુક, સૂચીરજજુ, પ્રત૨૨જ્જ ઘનરજજ, વગેરેનું ઊધ્વ-અધે અને તિછલકને આશ્રયીને ખૂબ જ વિસ્તારથી વર્ણન કરેલ છે. કેટલી શ્રેણિમાં કેટલા ખંડુક એ સર્વવિગત સચોટ રીતે જણાવેલ છે. આ પ્રકરણ ક્ષેત્ર અને કાળ સંબંધિત છે. અંતે ઉપદેશાત્મક ગાથામાં આ પ્રકરણના અભ્યાસને શું સાર છે ? તે જણાવીને આપણને સુંદર તત્ત્વજ્ઞાન આપી દીધું છે.
પ્રથમ બાલાવબેધકર્તાનું મંગલાચરણ :
श्रीमदाप्तं प्रणम्यादौ जगतः स्थितिदर्शकम् ।
वक्ष्ये लोकविचारस्य, वार्तिकं समयानुगम् અર્થ જગતના સ્વભાવને દેખાડનારા શ્રી વીતરાગ ભગવાનને પ્રથમ નમસ્કાર કરીને લેકના વિચારનું વ્યાખ્યાન શાસ્ત્રને અનુસારે હું કહીશ.
जिणदंसणं विणा जं लोअं पूरंत जम्ममरणेहिं ।
भमइ जिओऽणंतभवे, तस्स सरूवं किमवि वुन्छं ॥१॥ અર્થ -શ્રી તીર્થકર દેવે કહેલ સમ્યકત્વ દર્શન અથવા તીર્થકરનું દર્શન, તે વિના જીવ જન્મ અને મૃત્યુ દ્વારા ચૌદ રાજલકને પૂરતાં અનંતભવ ભમે છે. તે લેકનું સ્વરૂપ કાંઈક કહું છું.
ભાવાર્થ -કનું સ્વરૂપ-આકાર, લંબાઈ, પહોળાઈ, જાડાઈ વિગેરે કહે છે. લેકના આકારનું સામાન્ય વર્ણન -
वइसाहठाणठिअपय - कडित्थकरजुगनरागिई लोगो ।
उप्पत्तिनासधुवगुण-धम्माइछदव्वपडिपुण्णो ॥२॥ અર્થ - બે પગ પહોળા કરીને કેડ ઉપર હાથ રાખીને ઉભેલા મનુષ્યની આકૃતિને વૈશાખ સંસ્થાન કહેવાય છે. આવા આકારવાળો લેક છે. તે લેક ઉત્પત્તિ-સ્થિતિ અને નાશ ઘર્મથી યુક્ત ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યથી પરિપૂર્ણ છે. - ભાવાર્થ-વૈશાખસંસ્થાન:- પહોળા પગવાળા સંસ્થાનને એટલે છાશ
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૮
પ્રકરણ રત્નાવલી વવવાના સમયે જેવો આકાર હોય તેવા આકારે બે પગે ઉભા રહી કેડ ઉપર હાથ રાખી જેવી આકૃતિ થાય તેવી મનુષ્યાકૃતિ સમજવી.
" શ્રી જ્યારે છાશ વલોવે છે ત્યારે બે પગ પહોળા રાખે છે અને કટિપ્રદેશને વિષે સંકીર્ણ થાય છે. વળી વલોવતાં બન્ને હાથ કટિપ્રદેશે રાખવામાં આવે છે ત્યારે બે કેણીના વચલા ભાગમાં કટિપ્રદેશથી હૃદય સુધી ચઢતે વિસ્તાર થાય છે, અને ત્યાંથી ઉપર મસ્તક તરફ સંકીર્ણ થાય છે તેમ લેક પણ મધ્યભાગથી ઉપર ચઢતાં પાંચમા દેવલોક સુધી વિસ્તાર પામેલ છે. ત્યાંથી સંકીર્ણ થાય છે તે માટે વવનારી સ્ત્રીના આકારનું દૃષ્ટાંત કહ્યું છે.
એવા આ લેકમાં ઉત્પત્તિ, સ્થિત અને ધૃવગુણવાળા (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય, (૪) પુદ્ગલાસ્તિકાય (૫) જીવાસ્તિકાય (૬). કાળ એ છ દ્રવ્ય રહેલા છે.
કેટલાક પરદશની એમ કહે છે કે લેક બ્રહ્માએ ઉત્પન્ન કર્યો છે, વિષ્ણુ પાલન કરે છે, મહાદેવ સંહાર કરે છે, શેષનાગ, કાચ અને કામધેનુ તેને ધારણ કરી રહ્યાં છે એમ માને છે. પરંતુ જૈનદર્શનની માન્યતા જે છે તે આ લેખમાં બતાવે છે.
केण वि न कओ न धओ-ऽणाहारो नहठिओ सयंसिद्धो ।
अहमुहमहमल्लग-ठिअलहुमल्लगसंपुडसरिच्छो ॥३॥ અર્થ -આ લેક કેઈ એ ઉત્પન્ન કર્યો નથી, કેઈએ પણ ધારણ કર્યો નથી, નિરાધાર રહેલો છે, સર્વ પદાર્થ લોકને આધારે છે, કાકાશને વિષે સ્થિત છે, સ્વયંસિદ્ધ છે. બીજી રીતે લેકને આકાર :
ઉધે રાખેલો જે મેટ શરાવ તેની ઉપર રાખેલ નાના શરાવના સંપુટ સરખે આ લેકને આકાર છે.
पयतलि सग मज्झेगा, पण कुप्परि सिरतलेगरज्जु पिहू ।
सो चउदसरज्जुच्चो, माधवइतलाओ जा सिद्धी ॥ ४ ॥ અર્થ -વૈશાખસ્થાનસ્થિત મનુષ્યને આકારે લક કહ્યું, તે પગના તળિયાના સ્થાને ચારે દિશાએ સાત રાજ પ્રમાણ પહેળો છે; મધ્યભાગે જે પુરૂષાકારમાં નાભિનું સ્થાન છે ત્યાં એક રાજ પ્રમાણ ચારે દિશાએ પહોળે છે, અને હાથની કેણીના સ્થાને પાંચ રાજ પ્રમાણ પહેળે અને મસ્તકના સ્થાને એક રાજ પ્રમાણુ પહોળા છે. તે લેઠ માધવતી નામની સાતમી નરક પૃથ્વીના તળિયાથી ઉપર યાવત્ સિદ્ધ છે ત્યાં સુધી છે અને તે ચૌદરાજ પ્રમાણ ઊંચે છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
શ્રી લેકનાલિકા દ્વાર્વિશિકા
ચંદ રાજલોક
- સિદધો
--> સિધ્ધાિલા
છે
--- ૫. અનુત્તર
Id(ltk ft
SUPRKM
* : : ' '
: : : : :
! છે
કે,
રત્નપ્રભાપૃથ્વીનું દળ
૧૮૦૦૦૦ યોજના
/p; ૧૬
*
| ૫
-ખાલી ૧૦. ' આઠ વાણચંત૨.
તિક્રય
લોકાંતિક
* *
*
*
*
* *
*
'
3]
નખલી. ૧૦.
.
કે
• • •••••7.કિ
Hઆઠવ્યંતરનિકાય
છે
અંતરનિકાય
અધો લૉક - ધૂમલો કરી
૧૯પ %
T૧]
અમiારી
17 કિલ્બિષિક -.. વિજિયોતિષ્ક :
જે ઢો૫ સમૂઃો જ
- અલી ૧૦૦.ચો. * ખાલી ૧૨૫ ૮૩ ચા+દરેક પતર ૩૦૦૦.ચો.
–
દશનવાત,
આફર
-ધનોદધિ તનવતા
ICCનવાd
t 19arh
• • યોજન
IIIIIIITTITIN."
: છે વ લી
6 ૧૦ભવનપતિ નિયમ છે
વળ છે \ જ છે
– ૭ કમિ
–૧૮ ૦ ૦ ૦ ૦
જ
ખાલી
૪
S
11 સાલી./ ૧ | ૨ | ૩ |
0 .
લોક બહાર ચોતરફ
| ૫ | ક | અનંત અલૉક
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૦
પ્રકરણ રત્નાવલી પહોળાઇનું સ્થાન પ્રમાણ -
सगरज्जु मघवइतला, पएसहाणीइ महिअले एगा ।
तो वुड्ढ बंभजा पण, पण हाणी जा सिवे एगा ॥५॥ અર્થ -માઘવતી સાતમી નરક પૃથ્વી તેને તળિયે ચારે દિશામાં લોક સાતરાજ પ્રમાણ પહેળે છે, ત્યાંથી પ્રદેશ પ્રદેશની હાનિ કરતાં ઉપર તિર્યગલકને મહતલ આવે ત્યારે ચારે દિશામાં એક જ વિસ્તાર છે. ત્યાંથી ઉપર જતાં પ્રદેશ પ્રદેશની વૃદ્ધિ થાય છે, તે પાંચમું બ્રહ્મ દેવલેક છે, ત્યાં ચારે દિશાએ પાંચ રાજ પહોળો છે, ત્યાંથી પ્રદેશ પ્રદેશ ઘટે છે, તે જ્યાં સિદ્ધો છે ત્યાં ચારે દિશામાં એક રાજપ્રમાણ પહોળો છે. ત્રસનાડીને વિચાર -
सगवनरेह तिरिसं, ठवसु पणुढं च रज्जु चउअंसे ।
इगरज्जुवित्थरायय, चउदसरज्जुच्च तसनाडी ॥ ६ ॥ અ સત્તાવન રેખા તિર્કી અને પાંચ રેખા ઊભી કરીએ, એ પ્રમાણે ઊંચપણે એક રાજના ચાર અંશ પ્રમાણ છપ્પન્ન ખંડ થાય, (કારણ કે તિર્થી સત્તાવના રેખા છે તેના અંતરમાં છપન્ન ખંડ જ થાય. ઊભી પાંચ રેખા છે તેના તિચ્છ ચાર ખંડુ થાય. ચાર ખંડુએ એક રાજ થાય.) તેથી ત્રસનાડી લંબાઈ ને પહેળાઈમાં એક રાજ પ્રમાણ અને ઊંચાઈમાં ચૌદરાજ પ્રમાણ જાણવી.
ભાવાર્થ –લેકના મધ્યભાગ રૂ૫ ત્રસનાડીમાં બેઈન્દ્રિયાદિ ત્રસ છે જન્મમરણ પામે છે અને રહે છે, તેથી તે ત્રસનાડી કહેવાય છે. એ સનાડીની બહાર જે લકનો વિસ્તાર છે ત્યાં સૂથમ એકેન્દ્રિય જીવે સર્વત્ર વ્યાપીને રહેલ છે, તેમ જ પિલાણમાં બાર વાયુકાય પણ છે. ઊર્વલેકમાં ખંડકઃ
उड्ढे तिरिंअं चउरो, दुसु छ दुसु अट्ठ दस य इक्किक्के ।
बारस दोसु सोलस, दोसु वीसा य चउसु पुढो ॥ ७ ॥ અર્થ -ઊર્વકની શ્રેણિમાં પ્રથમ રત્નપ્રભા નરક પૃથ્વીથી ઉપર જે અઠ્ઠાવીશ ખંડુક શ્રેણિ છે તેમાં લેકના મધ્યથી ઉપર પહેલી બે શ્રેણિમાં ચાર-ચાર ખંડક, તેની ઉપર બે શ્રેણિમાં છ-છ, ત્યારપછી ઉપર એક–એક શ્રેણિમાં આઠ અને દશ, ત્યારપછી બે શ્રેણિમાં બાર-બાર, ત્યારપછી બે શ્રેણિમાં સેળ-સેળ, તેમજ ત્યારપછી ચાર શ્રેણિમાં પ્રત્યેકમાં વિશ વિશ ખંડુક છે.
Page #200
--------------------------------------------------------------------------
________________
શ્રી લેકનાલિકા દ્રાવિંશિકા
૧૮૧
૬ નાલિદ્દા
રક સિદ્યશીલ
૧૦૪ ૨ -રસ નડી–
૪૫ લાખ યોજન
ઍક
જજે,
ભાવાથ-ઊર્વકની શ્રેણિમાં પ્રથમ રતનપ્રભા નરક પૃથ્વીથી ઉપર અઠ્ઠાવીશ ખંડકની શ્રેણિઃ
Page #201
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી
પહેલી એ શ્રેણિમાં ચાર-ચાર ખંડુક વસનાડીના જ છે, પણ ત્રસનાડીથી બહાર નથી. ૪ = પછી એ શ્રેણિમાં છ–છ ખંડુક, ચાર ખંડુક ત્રસનાડીના અને એક એક બને માજીના મેળવતાં છાખ ડુક થાય.
૫-૬=૫છી એક એક શ્રેણિમાં આઠ અને દશ ખંડુ,
તેમાં આઠમાં એ—એ ખંડુક બન્ને બાજુ અને ત્રસનાડીના ચાર ખંડુક અને દેશમાં મને ખાજુ ત્રણ ત્રણ અને ત્રસનાડીના ચાર ખંડુક છે.
૮ = પછી એ શ્રેણિમાં ખાર–માર ખંડુક,
તેમાં એ બાજુ ચાર ચાર અને મધ્યમાં ત્રસનાડીના ચાર એમ બાર ખડુક છે. ૧૦ = પછી એ શ્રેણિમાં સેાળ સોળ ખ`ડુક,
તેમાં બે બાજુ છ–છ અને વચ્ચે ત્રસનાડીના ચાર એમ સાળ ખંડુક છે. ૧૪ = પછી ચાર શ્રેણિમાં વીશ-વીશ ખ ́ડુક,
તેમાં બે બાજુ આઠ આઠ અને વચ્ચે ત્રસનાડીના ચાર ખંડુક છે.
આ રીતે ઊર્ધ્વલાકમાં પ્રદેશની વૃદ્ધિના ખંડુક કહ્યા એટલે અઠ્ઠાવીશ શ્રેણી પૈકી ચૌદ શ્રેણિના કહ્યા, હવે બાકીની ચૌદ શ્રેણિમાં હાનિના ખ'ડુક કહે છે. :–
पुणरवि सोलस दोसुं, बारस दोसुं च तिसु दस ति अटु । छ दुसु च खंडुअ, सव्वे चउरुत्तरा तिसया ॥ ८ ॥
અર્થ:- પંદરમી તથા સાળમી એ એ શ્રેણમાં સાળ-સાળ ખંડુક, સત્તરમી તથા અઢારમી શ્રેણિમાં ખાર–ખાર ખંડુક, ઓગણીશ, વીશ તથા એકવીશમી શ્રેણિમાં દેશદશ ખ'ડુક, ખાવીશ, ત્રેવીશ તથા ચાવીશમી શ્રેણમાં આઠ-આઠ ખંડુક, પચીશમી તથા છવીશમી શ્રેણિમાં છ-છ ખંડુક, અને સત્તાવીશમી તથા અડ્ડાવીશમી એ એ શ્રેણિમાં ચાર–ચાર ખ'ડુક ત્રસનાડીના જ છે.
આ રીતે ઊલાકની અઠ્ઠાવીશ શ્રેણિના સવ ખડુક ૩૦૪ થાય છે.
હવે અધેાલાક સંબંધી ખડુકની સ`ખ્યા કહે છે ઃ
ओअरिय लोअमज्झा, चउचउठाणेसु सत्त पुढवी ।
चउर दस सोल वीसा, चउवीस छवीस अडवीसा ॥ ९ ॥
અર્થ :-ચૌદાજ પ્રમાણના મધ્ય પ્રદેશ છે ત્યાંથી અધાલાક ઉતરતાં સાત નરક
પૃથ્વીમાં પ્રત્યેક ચાર ચાર શ્રેણિમાં કેટલા કેટલા ખ`ડુક છે તે કહે છે.
અધેાલેાકમાં પહેલી નરક પૃથ્વીમાં ચારે શ્રેણિમાં પૃથ્વીમાં ચારે શ્રેણિમાં દેશ-દેશ ખંડુક,
ચાર-ચાર ખંડુક, બીજી નરક
Page #202
--------------------------------------------------------------------------
________________
શ્રી લેકનાલિકા દ્વાર્વિશિકા
ત્રીજી નરક પૃથ્વીમાં ચારે શ્રેણિમાં સેળ-સેળ ખંડુક, ચેથી નરક પૃથ્વીમાં ચારે શ્રણિમાં વિશવીશ ખડુક, પાંચમી નરક પૃથ્વીમાં ચારે શ્રેણિમાં ચાવીશ-વીશ ખંડુક,
છઠ્ઠી નરક પૃથ્વીમાં ચારે શ્રેણિમાં છવીશ-છવીશ ખંડક, સાતમી નરક પૃથ્વીમાં ચારે શ્રેણિમાં અઠ્ઠાવીશ, અઠ્ઠાવીશ ખંડુક છે. ભાવાર્થ – નરક પૃથ્વીમાં શ્રેણિ ખંડક કુલ ખંડક ૧લી , ૪ x ૪ = ૧૬ છે
૪ x ૧૦ = ૪૦ ૩જી
૪ x ૧૬ = ૬૪
૪ x ૨૦ = ૮૦ ૫મી ,
૪ ૪. ૨૪ = ૯૬ ૬ઠ્ઠી છે
૪ ૪ ૨૬ = ૧૦૪ ૭મી.
૪ x ૨૮ = ૧૧૨
- ૪થી
૫૧૨
છઠી
છે
- આ રીતે સાત નરક પૃથ્વીના પ૧૨ ખંડક એક બાજુના (દખલેકના) સમજવા. હવે વિસ્તારનું વિવરણ:અલેકમાં
પ્રમાણુ સાતમી નરક પૃથ્વી
૭ રાજ પહેલી
૬. રાજ પાંચમી ,
૬ રાજ ચોથી
૫ રાજ
૪ રાજ છે બીજી પહેલી
૧ રાજ છે ચારે દિશામાં આ વિસ્તાર છે. એટલે પૂર્વથી પશ્ચિમાંત સુધી અને ઉત્તરથી દક્ષિણાંત સુધી એ પ્રમાણે છે. ઊર્વિલકનો વિસ્તાર આગળ જણાવશે.
अह पणसयबारुत्तर, खंडुअ सोलहिअ अट्ठसय सव्वे । धम्माइ लोगमन्झं जोयणअस्संखकोडिहिं ॥१०॥
ત્રીજી
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૪
પ્રકરણ રત્નાવલી.
અર્થ :-અધાલાકના સર્વાં ખંડુક એક બાજુના પાંચસેા ને ખાર થાય છે, પૂર્વે ઊર્ધ્વ લાકના ત્રણસે ને ચાર કહ્યા છે, તેથી સ` મળીને આઠસા ને સાળ ખ`ડુક થાય છે. હવે લેાકના મધ્યનું સ્થાન કહે છે. ધમ્મા નામની નરક પૃથ્વીમાં અસંખ્યાત કાર્ડિ ચેાજન જઈએ ત્યારે નૈૠયિક મતે લેાકનુ` મધ્ય આવે છે.
ભાવાર્થ :-વ્યવહારિક મતે મેરૂના મૂળમાં ગેાસ્તનાકાર આઠ રૂચકપ્રદેશ છે ત્યાં લાકના મધ્ય ભાગ જાણવા.
હવે તિર્થ્યલાકનુ પ્રમાણુ અને અધાલાક, તિગ્લાક તથા ઊલાકમાં શું શુ રહેલ છે તે કહે છે :
सगरज्जु जोयणसया-द्वारस उणसगरज्जुमाण इहूँ | પ્રવૃત્તિગિકોના, નિયનપુરા માનુલ્હા // ?? II
અર્થ :–લાકના મધ્યથી ઉપર આઠમા રાજમાં સમભૂતલાથી નવસે યાજન ઊંચે તથા નવસા ચાજન નીચેા એ રીતે અઢારસો ચાજન પ્રમાણુ તિય ગ્લાક કહેવાય છે. તેથી એ અઢારસા ચાજન ન્યૂન સાત રાજ પ્રમાણ ઊવલાક થાય છે. તે સાથે સાતરાજ પ્રમાણ ઊર્ધ્વલાક થાય છે. અહીં અધાલાકમાં નારકી આદિ, તિય ગ્લાકમાં મનુષ્યાદિ અને ઊર્ધ્વ લાકમાં દેવાદિ રહેલા છે.
ભાવાર્થ :-ભવનપત્યાદિ દેવા અધાલાકમાં વસે છે તેા પણ ત્યાં નારકી ઘણા છે, માટે મુખ્યવૃત્તિએ સામાન્યપણે નારક અધેલાકમાં કહ્યા છે.
હવે વિશેષથી કહે છેઃ
अहलो निरयअसुरा, तरनरतिरिअजोइ रुग्गी ।
રોવુઠ્ઠી તિહિોલ, મુસિદ્ધા હોમ્નિ ॥ ૨૨ ॥
અર્થ :-નારકી અને અસુર-ભુવનપતિ દેવા અધાલાકમાં વસે છે, વ્યંતર, મનુષ્ય, તિયચ, જ્યાતિષી, વનસ્પતિકાય, અગ્નિકાય તથા અસખ્યાતા દ્વીપ, સમુદ્ર તિ†ગ્લાકમાં છે, વૈમાનિક દેવા અને સિદ્ધ ઊર્ધ્વલાકમાં રહેલા છે.
ભાવાર્થ :-ગાથામાં વનસ્પતિકાય અને અગ્નિકાયના ઉપલક્ષણથી પાંચે પ્રકારના સ્થાવર સમજવા.
sant sanनिरय सगपुढवि असुर पढमंतो ।
तह वंतर तदुवरि नर - गिरिमाई जोइसा गयणे ॥ १३ ॥
અર્થ :–એક એક રાજપ્રમાણ એક એક નરક પૃથ્વી છે એટલે સાતે નરક પૃથ્વીએ સાતરાજ રાકેલા છે. તેમાં પહેલી તરકપૃથ્વીમાં અસુર એટલે ભુવનપતિ છે. તથા ઉપરના
Page #204
--------------------------------------------------------------------------
________________
શ્રી લેાકનાલિકા દ્વાત્રિંશિકા
ભાગમાં 'તર પણ પહેલી નરક મેરૂપ તાર્દિ પટ્ટાના સમૂહ છે. જ્યાતિષી આકાશમાં રહેલા છે.
૧૮૫
પૃથ્વીમાં જ છે, તથા પ્રથમ પૃથ્વીની ઉપર મનુષ્ય, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર તથા તારા એ પાંચ પ્રકારના
छसु खंडगेसु अ दुगं, चउसु दुर्ग छसु अ कप्पचत्तारि । चउसु चऊ सेसेसु अ, गेविज्जणुत्तरय सिद्धिते ॥ १४ ॥
અર્થ :-લાકના મધ્યથી ઉપર છ ખડુના ભાગમાં સાધર્મ, ઇશાન એ દેવલાક છે, ( એટલે લેાકના મધ્યથી દોઢ રાજ ઊંચા એ દેવલાક છે.) ત્યાંથી ઉપરના ચાર ખ ́ ુકમાં સનત્કુમાર અને માહેન્દ્ર એ દેવલાક, પછી છ ખંડુકમાં બ્રહ્મ, લાંતક, શુક્ર તથા સહસ્રાર ચાર દેવલાક, પછી ચાર ખંડુકમાં આનત, પ્રાણત, આરણુ, તથા અચ્યુત ચાર દેવલાક, બાકીના આઠ ખંડુકમાં પ્રથમ ચાર ખ` ુકમાં નવ ચૈવેયક તથા ઉપરના ચાર ખંડુકમાં પાંચ અનુત્તર વિમાન છે અને તેના અંતના ખંડુકના છેડે સિદ્ધ રહેલા છે.
ઊર્ધ્વલાકમાં જે દેવલોકની સ્થિતિ કહી તે અંગે આગમની સાક્ષી. सोहम्मंमि दिवडूढा, अडूढाइजा य रज्जु माहिंदे । चत्तारि सहस्सारे, पणऽच्चुए सत्त लोगंते ||१५||
અ:લાકના મધ્યથી સાધમ દેવલાક સુધી દાઢ રાજ, ચાથા માહેન્દ્ર દેવલાક સુધી અઢી રાજ, આઠમા સહસ્રાર દેવલાક સુધી ચાર રાજ, બારમા અચ્યુત દેવલાક સુધી પાંચ રાજ અને લેાકાંતે સાત રાજ થાય છે.
૨૪
ભાવાથ:-ઉપર જણાવેલ અભિપ્રાય શ્રી ભગવતીસૂત્ર તથા યાગશાઆદિકના છે. શ્રી આવશ્યકસૂત્રની નિયુક્તિ, ચૂર્ણિ અને સંઘયણી વિગેરેમાં નીચે પ્રમાણે કહેલું છે. ૧ પ્રથમના એ દેવલાક સુધી આઠમુ' રાજ
૧ ત્રીજા ચાથા દેવલાક સુધી નવમુ` રાજ
૧ પાંચમા છઠ્ઠા દેવલાક સુધી દશમું રાજ
૧ સાતમા આઠમા દેવલાક સુધી અગ્યારમુ` રાજ
૧ નવ-દશ—અગ્યાર-ખાર દેવલાક સુધી ખારમુ રાજ
૧ નવ ચૈવેયક સુધી તેરમુ રાજ
૧ પાંચ અનુત્તર વિમાન અને સિદ્ધ-લેાકાંત સુધી ચૌદમુ. રાજ
આ પ્રમાણે ઊર્ધ્વલાકના સાત રાજ કહ્યા છે. તત્ત્વ કેવળીગમ્ય.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૬
પ્રકરણ રત્નાવેલી. પૂર્વોક્ત આગમના કથનની પુષ્ટિ -
સત્તરારિબા, સબ્ધ હો સે નિવાં
सत्त य चउदसभाए, पंच य सुय देसविरईए ॥१६॥ અર્થ -સમ્યકત્વ અને ચારિત્રથી રહિત એવા સંસારી જી ચૌદ રાજલકમાં (સૂકમ તથા બાદર છવાયોનિમાં) સંપૂર્ણ પણે સ્પર્શે છે. (એટલે ચૌદરાજમાં તિલમાત્ર ભૂમિ પણ અણસ્પર્શેલી રહેતી નથી.)
શ્રુતજ્ઞાની–ચૌદપૂર્વીયતિ લેકના મધ્યભાગથી ઊંચે સાત રાજ સ્પર્શે છે. '
દેશવિરતિ (બાર વ્રતધારી શ્રાવક) ચૌદરાજના ચૌદભાગમાંથી પાંચ ભાગ ઊર્વલેકના સ્પર્શે છે. ભાવાર્થ-સમ્યકત્વ એટલે દેવને વિષે દેવની શ્રદ્ધા,
ગુરુમાં ગુરુની શ્રદ્ધા અને
દયા મૂલક ધર્મમાં ધર્મની શ્રદ્ધા. ચરણ એટલે પંચાઢવથી વિરમણ, પાંચ ઈન્દ્રિયને નિગ્રહ, અનંતાનુબંધિ વિગેરે ચાર પ્રકારના ક્રોધ, માન, માયા તથા ભરૂપ ચાર કષાયને ત્યાગ, મનદંડ, વચનદંડ, કાયદંડની વિરતિ એ પ્રમાણે સત્તરભેદ સંયમના છે. શ્રુતજ્ઞાનને સાતરાજ સ્પર્શનાનું કારણ -
શ્રુતજ્ઞાનીની ઉત્કૃષ્ટી ગતિ સર્વાર્થસિદ્ધ સુધી છે એવું સિદ્ધાંતમાં કહ્યું છે. તે સર્વાર્થસિદ્ધ લેકના મધ્યથી કાંઈક ન્યૂન સાતરાજ છે. તે સ્તકમાત્ર જૂન લેવાથી પૂરા સાત રાજ કહ્યા છે. શાસ્ત્રમાં કરમચસંચાi સવવાનો વારો ન તવ (છદ્મસ્થ સંયમી ઉત્કૃષ્ટથી સર્વાર્થસિદ્ધ સુધી જાય) એમ કહ્યું છે. 1 ટીકાવાળી પ્રતમાં (સત્તરાધીકા) એવો પાઠ છે તેને અર્થ ક્ષાયિક સમ્યકૃત્વ અને ક્ષાયિક ચારિત્ર સહિત કેવલી ઉત્કૃષ્ટથી સર્વક સંપૂર્ણપણે કેવલી મુદ્દઘાત કરે ત્યારે સ્પર્શે છે. દેશવિરતિધર શ્રાવકને પાંચરાજ સ્પર્શનાનું કારણ -
શ્રાવકની ઉત્કૃષ્ટ ગતિ અય્યત નામના બારમા દેવલેક સુધી કહી છે. તે બારમું દેવલેક લેકના મધ્યથી પાંચ રાજ ઊંચું છે માટે પાંચ રાજ કહ્યાં છે. સૂચિરજુ, પ્રતરરજજુ અને ઘનરજુનું પ્રમાણ :સાત નરકપૃથ્વીની સૂચિરજજુ - "
अडवीसा छव्वीसा, चउवीसा वीस सोल. दस चउरो।... सुइरज्जु सत्तपुढविसु, चउचउभइआ उ पयर घणा ॥१७॥ . .
Page #206
--------------------------------------------------------------------------
________________
શ્રી લેકનાલિકા દ્વાર્વિશિકા
૧૮૭ - અર્થસાતે નરકમૃથ્વીમાં અનુક્રમે અાવીશ, છવીશ, વીશ, વિશ, સેલ, દસ અને ચાર સૂચિરજજુ છે.
એ સાતે નરકપૃથ્વીના સૂચિરજજુનું માન જે પાંચસે બાર ખંડક છે. તેને ચારથી ભાગતાં એકસે ને અાવીશ થાય છે, તેને ચારે ભાગ આપીએ તે પ્રતરરજજુનું માન આવે અને તે પ્રતરરજજુના આંકને ચારે ભાગ આપતાં ઘનરજજુ આવે. ભાવાર્થ -નરકપૃથ્વી
સૂચિરાજી ૭ મી નરકપૃથ્વી
?
8 9
૪ થી
,
8 (8 (8
જ 2 8 8
છ
જ
ન
૧૨૮ , ; સૂચિરજજુ -જે ચાર ખંડુક શ્રેણિબંધ હોય અને પહોળાઈમાં એક જ ખંડક હોય તેને સૂચિરજજુ કહેવાય.
સાતમી નરકમૃથ્વી ચાર ખંડક ઊંચી છે અને અઠ્ઠાવીશ ખંડુક તિ છે એ માટે અાવીશ સૂચિરજજુ જાણવા. એવી સર્વત્ર ભાવના ભાવવી. પતરરજ-ચાર ચાર બંડુક ચારે દિશામાં હોય એટલે
એકરાજ લાંબે, એકરાજ પળે અને બે રાજ જાડે હેય તે
પ્રતુરરજજુ કહેવાય છે. * પ્રતરરજજુને વિષે ૧૬ ખંડુક હેય.
ઘનરજજુ –ચાર પ્રતરરજજુનું એક “ઘનરજાનુ” થાય છે. એક રાજ લાંબે, એક રાજ પહેળે અને એક રાજ જાડે હેય તે ઘનરજજુ કહેવાય છે. ઘરજજુમાં સર્વ બાજુથી. સરખા એવા ૬૪ ખંડુક હોય. ચિરજુ અને પ્રતરરજુની સંખ્યા -
अडवीससयं छसयरि, अह उड्ढं, चउजुया दुसय सव्वे । . સુનું પાનું, તુતીસિપુર વિUT | ૨૮ . . :
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૮
પ્રકરણ રત્નાવલી અર્થ-અલકમાં પાંચસે ને બાર ખંડુક છે તેને ચારે ભાગ આપતાં એકસે ને અઠ્ઠાવીશ આવે તેટલા સૂચિરજજુ જાણવા. ઊર્ધ્વ લેકમાં ત્રણને ચાર ખંડક છે, તેને ચારે ભાગ આપતાં તેર સૂચિરજુ જાણવા. બને ભેગા કરીએ ત્યારે બસને ચાર સૂચિરજજુ થાય.
અધોલેકના એકસે ને અઠ્ઠાવીશ સૂચિરજજુને ચારે ભાગ આપતા બત્રીશ પ્રતરરજજુ થાય, ઊર્વિલકના છોતેર સૂચિરજજુને ચારે ભાગ આપતા ઓગણેશ પ્રતરરજજુ થાય અને એ બંને મળીને એકાવન પ્રતરરજજુ થાય. ઘનરજુની સંખ્યા :
घणरज्जु अट्ठ हिट्ठा, पउणपणुड्ढं उमे पउणतेर ।
धणपयरस इरज्जु, खंडुअ चउसहि सोल चउ ॥ १९ ॥ અર્થ-અલકના બત્રીશ પ્રતરજજુ છે, તેને ચારે ભાગ આપતાં આઠ આવે માટે અધોલેકમાં આઠ ઘનરજજુ જાણવા. ઊર્વિલેકમાં ઓગણીશ પ્રતરરજજુ છે તેને ચારે ભાગ આપતાં પણ પાંચ ઘનરજજુ આવે, બંને સાથે કરતાં પણતેર ઘનરજજુ આવે. ઘન, પ્રતર તથા સૂચિરજજુનું માન -
ચેસઠ ખંડકને એક ઘનરજજુ થાય, સેલ ખડકનો એક પ્રતરજજુ થાય અને ચાર ખંડકને એક સૂચિરજજુ થાય. ભાવાર્થ - લેક સૂચિરજજુ પ્રતરરજજુ ઘરજજુ અધોલેક ૧૨૮
૩ર
૮ * ઊáલેક, ૭૬ २०४
૫૧ - ૧૨ આ રીતે સામાન્યથી ચતુરસલેકનું માન કર્યું. હકીકતમાં લેકનું સ્વરૂપ તે વૃત્તાકાર મલ્લકને આકારે છે, પણ વૃત્તાકારના ખંડુક યંત્રમાં લખાય નહીં માટે ચારસ કહ્યા છે.
વૃત્તાકાર મનમાં રાખીને મનકલ્પનાથી લકમાં ઘનરજજુ, પ્રતરરજજુ તથા સૂચિરજજુનું માન ચતુરસના હિસાબે કહે છે, તેમાં પ્રથમ ઘનરજજુની સંખ્યા.
सयवग्गसंगुणे पुण, विसयगुणयाल हवंति धणरज्जू ।
खड्ढपणहत्तरिसयं, सड्ढतिसड्ढी अहुड्ढ कमा ॥ २० ॥ અર્થ–પોતપોતાના વર્ગની સાથે ગુણતાં ચેસઠ ખંડુકે એક ઘનરજજુ થાય છે માટે અલકમાં એકસો ને સાડી પંચોતેર ઘનરજજુ થાય છે અને ઊર્વકમાં સાડી ત્રેસઠ ઘનરજજુ થાય છે. એ રીતે બન્ને સાથે કરીએ ત્યારે બસો ને ઓગણચાલીશ ધનરજજુ થાય.
Page #208
--------------------------------------------------------------------------
________________
શ્રી લાક્નાલિકા દ્વાત્રિંશિકા
ભાવાર્થ :-પાતપેાતાના વગથી ખડુકને ગુણીએ તે
૭ મી નરપૃથ્વી ૨૮
૬ ઠ્ઠી
૨૬
૫ મી
२४
૪ થી
૨૦
૩ જી
૧૬
૧
૨ જી
૧ લી
ઉપરની પ્રથમ ખીજી
19
ખ
99
ડુક
99
,,
""
22
ખંડુક ખંડુક
૪
કુલ ૧૧,૨૩૨ અધેલાકના ખડુક
ઊલાકમાં ઘનરજ્જુના ખંડુકના વિચાર
ઉપર લેાકના મસ્તકથી શરૂ કરવુ
શ્રેણિ
૪ × ૪ = ૧૬
૪ × ૪ = ૧૬
X
X
X
X
X
૧૧,૨૩૨
સાતે નરપૃથ્વીના ખંડુકના વગ કરી એકત્રિત–૧૧૨૩૨ ખ ડુક
( દરેક નરપૃથ્વીમાં નીચલી શ્રેણિએ આ ખ ́ડુક છે અને છેલ્લી દરેકમાં ચાર
ચાર છે.)
ત્યારપછીનીશ્રેણિ ૧૦ × ૧૦ = ૧૦૦ ખીજી ૧૦ x ૧૦ = ૧૦૦ ત્રીજી ૧૦ × ૧૦ = ૧૦૦
X
X
ત્યારપછીનીશ્રેણિ ૧૨ × ૧૨ = ૧૪૪ મીજી ૧૨ x ૧૨ = ૧૪૪
વ કુલખ‘ડુક ઉપરની શ્રેણિમાં
૩૨
ત્યારપછીનીશ્રેણિ x ૬ = ૩૬
७२
ખીજી
૬ x ૬ = ૩૬
ઉપરની શ્રેણિમાં ચાર ખ'ડુક ત્રસનાડીના જ છે. ત્યારપછીનીશ્રેણિ
૮ x ૮ = ૬૪
મીજી
૮ x ૮ = ૬૪ | ૧૯૨
ત્રીજી
૮ x ૮ = ૪
આ પ્રમાણે :
૩૦૦
શ્રેણિ
ખંડુક
૨૮ = ૭૪ × ૪ = ૩૧૩૬
૨૬ = ૬૭૬ × ૪ = ૨૭૦૪
૨૪ = ૫૭૬ x ૪ = ૨૩૦૪ ૨૦ = ૪૦૦ × ૪ = ૧૬૦૦ ૧૬ = ૨૫૬ × ૪ = ૧૦૨૪
૧૦ = ૧૦૦ × ૪ = ૪૦૦
૪ = ૧૬ ૪ ૪ = ૬૪
૨૮૮
--
ચાર ખ ડુક ત્રસનાડીના જ છે.
૧૮૯
Page #209
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી
૧૬૦૦
શ્રેણિ ખંડુક વર્ગ કુલ ખડુંક ત્યારપછીનીશ્રેણિ ૧૬ ૪ ૧૬ = ૨૫૬ | પ૧૨
બીજી ૧૬ ૪ ૧૬ = ૨૫૬ | ત્યારપછીનીશ્રેણિ ૨૦ x ૨૦ = ૪૦૦ ,
બીજી ૨૦૪ ૨૦ = ૪૦૦ ત્રીજી - ૨૦ x ૨૦ = ૪૦૦
ચેથી 15 ૨૦ x ૨૦ = ૪૦૦ / ત્યારપછીનીશ્રેણિ ૧૬ ૪ ૧૬ = ૨૫૬
બીજી ૧ ૧૬ ૪૧૬ = ર૬ |" ત્યારપછીનીશ્રેણિ ૧૨ x ૧૨ = ૧૪૪ ,,
બીજી ૧૨ x ૧૨ = ૧૪૪/ ૯ ત્યાર પછીનીશ્રેણિ ૧૦ ૪ ૧૦ = ૧૦૦ ૧૦૦ ત્યારપછીનીશ્રેણિ ૮ ૪.૮ = ૬૪ ૬૪
ત્યારપછીની ઐણિ ૬ x ૬ = ૩૬ ] છર - બીજી ૬ x ૬ = ૩૬] ત્યારપછીનીશ્રેણિ ૪ x ૪ = ૧૬
બીજી
૩ર
ઊદલેકના સર્વ ખંડુક ૪૦૬૪ અલેકના સર્વ ખંડુક ૧૧૨૩૨ ઊર્ધ્વલકના સર્વ ખંડુક ૪૦૬૪
સર્વ મળી ૧૫ર૬ ખંડુક ચેસઠ ખંડુક = ૧ ઘનરજજુ ૧૫૨૯૬ + ૬૪ = ૨૩૯ વૃત્તાકારલેકમાં ધનરજજુ ૧૧૨૩ર૬૪ = ૧૭પા અલકના ઘનરજુ ૪૦૬૪૬૪ = ૬૩ ઊર્વકના ઘનરજજુ
૨૩૯ કુલ ઘનરજજુ પ્રતરરજજુની સંખ્યા અને સૂચિરજુ કેમ થાય?
चउगुणिअ पयररज्जु, सत्तदुरुत्तरसय दुसयचउपण्णा । અદ્દ કg નવ છouTI, જે રળિય સુજ્જ | ૨૨
:
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૯
શ્રી લેકનાલિકા દ્વાર્વિશિકા !! અથ:-અલકમાં એકસેને સાડી પંચેતેર ઘનરજજુ છે, તેને ચારે ગુણતાં સાતસેને બે પ્રતરરજજુ થાય, ઊર્વકમાં સાડી ત્રેસઠ ઘનરજજુ છે, તેને ચારે ગુણતાં બસેને ચેપન પ્રતરરજજુ થાય, બન્ને લેકના કુલ નવસેને છપન પ્રતરરજજુ થાય. એ સર્વ પ્રતરરજજુને ચારગણા કરતાં જે અંક આવે તે સૂચિરજજુનું માન જાણવું. ભાવાર્થ :- લેક પ્રતરરજજુ
અલક ૭૦૨ - ઊર્વિલક ૨૫૪
કુલ ૫૬ પ્રતરરજુ સૂચિરનું પ્રમાણ -
अडबीससय अडत्तर, दस सोला अद्वतीस चोवीसा ।
इय संवग्गियलोए, तिह रज्जु खंडुआ ऊ इमे ॥ २२ ॥ ' અર્થ-અધેલકમાં સાતને બે પ્રતરરજજુ છે તેને ચાર ગુણ કરતાં બે હજાર આઠસો ને આઠ સૂચિરજજુ થાય. ઊર્વકમાં બસને ચેપન પ્રતરરજજુ છે, તેને ચાર ગુણા કરતાં એકહજાર ને સોળ સૂચિરજજુ થાય. બને લેકના કુલ ત્રણ હજાર આઠસો ને
વીશ સૂચિરજજુ થાય. આ પ્રમાણે સંવર્ગિત લાકમાં ત્રણ પ્રકારના રજજુ-(ઘનરજજુ, પ્રતરરજજુ તથા સૂચિરજજુ કહ્યા.) ભાવાર્થ – લેક સૂચિરજજુ
અલક ૨૮૦૮ ઊર્વક ૧૦૧૬
કુલ ૩૮૨૪ સૂચિરજજુ ઘનરજજુ પ્રતરરજજુ સૂચિરજજુ અધલોક ૧૭૫
૭૦૨
૨૮૦૮ ઊર્વક ૬૩ ૨૫૪ ૧૦૧૬ * કુલ- ૨૩૯ ૯૫૬ ૩૮૨૪ ખંડુકની સંખ્યા :giારસહ કુસયા, વત્તાણી વાદ્યસંસ ા.
તો નાણસ્સાસથઇજાગા | ૨૩ . . અર્થ –અધોલેકમાં ઉપર બતાવેલા આંકને (૨૮૦૮) ચાર વડે ગુણતાં અગીઆરહજાર બસો ને બત્રીશ ખંડકો થાય. ઊઠવલેના ઉપર બતાવેલા અંકને (૧૦૧૬)
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૨
પ્રકરણ રત્નાવલી.
ચાર વડે ગુણતાં ચારહજાર ને ચેસઠ ખંડુક થાય. બંને સાથે કરતાં કુલ પંદર હજાર બને છનું ખંડક થાય. ભાવાર્થ - સૂચિરજજુ ખંડુક
૨૮૦૮ ૪ ૪ = ૧૧૨૩૨ ૧૦૧૬ ૪ ૪ = ૪૦૬૪
કુલ ૧૫૨૯૬ ખંડક ખડકની સંખ્યાની ઉત્પત્તિની સમજૂતી -
___ अड छ चउवीस वीसा, सोलस दस चउ अहुल चउ छट्ठ।
दस बार सोल वीसा, सरिसंकगुणाउ चउहि गुणे ॥ २४ ॥ . અર્થ:માઘવતી સાતમી પૃથ્વી આદિનાં જે અઠ્ઠાવીશ, છવ્વીશ, વીશ, વીશ, સેલ, દસ, ચાર અંક તિ શ્રેણિમાં છે, તેને પોતાના સરખે અંકે ગુણી અને પછી ચાર ગુણા કરતાં જે અંક આવે તે અલેકના ખંડુક જાણવા.
તથા ચાર, છ, આઠ, દશ, બાર, સોળ તથા વિશ એ અંકેને સરખે અંકે ગુણી ચાર ગુણ કરતા જે અંક આવે તે ઊઠવલેના ખંડુક જાણવા. ભાવાર્થ –ગાથા નં-૨૦ મા જણાવ્યા મુજબ છે :
અલેકના સર્વબંડુક ૧૧૨૩ર ઊર્વકના સર્વ ખંડુક ૪૦૬૪
કુલ ૧૫ર૬ ખંડક વગ કરવાની બીજી રીત
चउ अडवीसा छप्पण्ण, पयरसरिसंकगुणिय पिहु मिलिए ।
समदीहपिहुव्वेहा, उड्ढमहो खंडुआ नेया ॥ २५ ॥ અથ –લેકના મસ્તક ઉપર તિર્થી શ્રેણિ ચાર ખંડકની છે. સાતમી નરક પૃથ્વીની છેલ્લી શ્રેણિ અઠ્ઠાવીસ બંડુકેની છે. (એમ ચારથી લઈને છેલ્લી છનનમી. શ્રેણિ અઠ્ઠાવીશ ખંડકોની છે) એટલે પુરૂષાકાર લેકમાં તિર્થો છપન પ્રતરની શ્રેણિ છે. (આદિ તથા અંતની શ્રેણિઓનું ગ્રહણ કર્યાથી મધ્ય શ્રેણિનું પણ ગ્રહણ થાય છે.) તેમાં જે શ્રેણિમાં તિર્થી શ્રેણિના જેટલા ખંડકે છે તેને તેટલા અંકથી ગુણીએ, જેમકે સર્વની ઉપરની મસ્તક શ્રેણિમાં ચાર ખંડુકે તિર્જી છે. ત્યારે ચારને ચારથી ગુણતાં સેળ થાય. એમ છપ્પન શ્રેણિઓને સરખે અંકે ગુણી એકઠી કરીએ ત્યારે પંદરહજાર બસોને છનું ખંડુકેની સંખ્યા થાય.
Page #212
--------------------------------------------------------------------------
________________
શ્રી લેકનાલિકા દ્વાિિશકા
૧૯૩ ખંડકનું પ્રમાણ :
લંબાઈ, પહોળાઈ તથા જાડાઈમાં કુંભીની જેમ સરખા હોય એટલે પહોળા, લાંબા તથા જાડા છે રાજ પ્રમાણ હોય તે ખંડુક કહેવાય. એવા ઊર્વિલેક તથા અર્ધલેકના સર્વ ખંડુકે જાણવા.
લેકનાલિકતગત ખંડ-સૂચિજજુ-પ્રતરરજજુ-ઘરજજુ સંખ્યામંત્ર
- ઊર્વલેકે
કેટલી શ્રેણી “ખંડની
રહી છે.
કેટલા | વર્ગિત
| કુલ ખફ
ચિરજજુ પ્રત૨૨જજી
ધનરજજ
બા
૪૦૬૪
| | ૧૦
| ૨૦૧૬ |
૨૫૪
૬૩
૨૫
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૪
પ્રકરણ રત્નાવલી અલેકે
કેટલી શ્રેણી |
કેટલા ખંડુની
વર્ગિત
કુલ ખંડુ | સચિરજુ
પ્રતરરજજુ
| ઘનરજુ
|
| ૧૦૨૪
૧૬૦૦
૫૭૬
૨૩૦૪
૫૭૬
૬૭૬
૨૭૦૪
૬૭૬
७८४
૧૩૩૬
७८४
૧૧૨૩૨
) ૨૮૦૮ |
૭૦૨
૧૭પા
ઊર્ધ્વ અધના મળીને ૫૬ શ્રેણી
૧૫૨૬ ખંડું ૩૮૨૪ સૂચિરજજુ ૫૬ પ્રતરરજજુ
૨૩૯ ઘનરજજુ વૃત્તાકાર લેકને ઘન કરવાને વિધિ
दाहिणपासि दुखंडा, उड्ढं वामे ठविज विवरीआ ।
नाडिसहियतिरज्जू, पिहु जाया सत्त दोहुच्चे ॥२६॥ અર્થ –ઊર્વકમાં વસનાડીથી દક્ષિણ બાજુએ બે ખંડ છે તે ત્રસનાડીની બહાર ડાબી બાજુએ ઊલટા કરીએ ત્યારે ત્રસનાડી સહિત ડાબી બાજુએ તિર્થો ત્રણ રાજ પહોળાઈ અને ઊંચાઈમાં સાત રાજ થાય.
- ભાવાર્થ –ઊર્વકમાં વસનાડીથી જમણી બાજુના બે ખંડ છે તે ઊર્વ લેકમાં જ્યાં કેણીનું સ્થાન છે તે મધ્યથી જોતાં બારમી શ્રેણિ છે. તે બારમી શ્રેણીથી બે ખંડ કરીએ એટલે ઉપરના ખંડમાં સોળ શ્રેણિઓ રહે એવી રીતે દક્ષિણ બાજુના જે બે
Page #214
--------------------------------------------------------------------------
________________
શ્રી લેકાનાલિકા દ્વાર્વિશિકા
૧૯૫ ખંડ છે, તે ઊર્વ લેકમાં ત્રસનાડીની બહાર ડાબી બાજુ ઊલટા કરીએ–ઉપરના ખંડની કેણીની જે દિશા, તે મસ્તકની તરફ કરીએ, અને નીચેના ખંડની કણીની જે દિશા તે લેકના મધ્ય તરફ કરીએ એટલે નીચેને ખંડ ઉપરની દિશાએ તથા ઉપરને ખંડ નીચેની દિશાએ સ્થાપીએ. ત્યારે ત્રસનાડી સહિત ડાબી બાજુએ તિર્થો ત્રણ રાજ થાય. તે આ પ્રમાણે–ત્રસનાડીથી બહાર કેણીના ઠેકાણે જમણી બાજુએ આઠ ખંડુકે તિરછી છે તેને બે રાજ અને એક ત્રસનાડીનું રાજ એમ ત્રણ રાજ પહેળાઈએ થાય અને દીર્ઘત્વે ઊંચપણે સાત રાજ થાય.
हिट्ठाउ वामखंडे, दाहिणपासे ठविज्ज विवरीअं ।
उपरिम तिरज्जुखंड, वामे ठाणे अहो दिज्जा ॥२७॥ અથ–અલકમાં ત્રસનાડીની ડાબી બાજુ જે ખંડ છે તેને વિપરીત સ્થાપીએ પછી ઊર્વકનો તિર્થો ત્રણ રાજનો ખંડ છે તે ડાબી બાજુ સ્થાપીએ એટલે ઘનક થાય.
ભાવાર્થ –અધોલકમાં વસનાડીની ડાબી બાજુને જે આખો ખંડ છે, તે વિપરીત એટલે અવળો અથવા ઊંધો ત્રસનાડીની જમણી બાજુ સ્થાપીએ, એટલે અધોલેકમાં જમણી બાજુ તિચ્છ ચાર રાજ અને લંબાઈમાં સાત રાજ થાય.
તે આ પ્રમાણે-
ત્રસનાડીથી જમણી બાજુમાં અધોલેકની નીચે બાર ખડુક છે તેના ત્રણ રાજ અને ત્રસનાડીનું એક રાજ, એમ ચાર રાજ થાય. પછી ઊલકને તિર્થો ત્રણ રાજ પહોળો ને લાંબે સાત રાજ પ્રમાણ ખંડ છે તે અધોલેકમાં જે ત્રસનાડી છે તેની ડાબી બાજુ સ્થાપીએ એટલે સર્વત્ર પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ તથા ઉત્તર દિશાએ ઊંચાઈ તથા જાડાઈમાં સાત રાજ પ્રમાણ ઘનક થાય.
.... इय संवट्टियलोओ, बुद्धिकओ सत्तरज्जुमाणघणो ।
___ सगरज्जु अहिय हिट्ठा, गिहिअ पासाइ पूरिज्जा ॥२८॥
અર્થ એ પ્રકારે આ સંવર્તિતલક બુદ્ધિથી કરેલ સાત રાજ પ્રમાણ ઘન થ. સાત ઘનરજજુ કરતાં લંબાઈ, પહોળાઈ તથા ઊંચાઈ જ્યાં અધિક ખંડુકે હોય તે લઈને નીચે જે જગ્યાએ ઓછું હોય તે પાસુ પૂરતા ચોરસ સાત ઘનરજજુ પ્રમાણ લેક થાય.
ભાવાથી આ લેકનાલિકા ચોરસ નથી, વૃત્તાકાર છે, પણ ઘનક વૃત્તાકાર લખાય નહીં, તેથી ચેરસ પ્રમાણ આપેલ છે, સાતરાજ ઘનીકૃત લેકમાં ઘનરજુ, પ્રતરરજજુ, સુચિરજુ અને ખડુકેની સંખ્યા
घणरज्जु तिसय तेयाल तेर बावत्तरीय पयर सूई । चउपन्नअडसि खंडुअ, सहसिगवीसा नवदुपन्ना ॥२९॥
Page #215
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી અથ –એ સાત રાજ પ્રમાણ ઘનીકૃત ચરસ લેકમાં ત્રણસે ને તેંતાલીશ ઘનરજજુ થાય. એકહજાર ત્રણ બોતેર પ્રતરરજજુ થાય. પાંચહજાર ચાર ને અઠ્ઠાશી સૂચિરજજુ થાય અને એકવીશ હજાર નવસેને બાવન ખંડકો થાય. ઘનરજજુ, પ્રતરરજજુ, સુચિરજુ અને ખંડુ લાવવાની રીત
. सगवग्गे सग चउ तिग-गुणिए उभय अह उड्ढ खंडु धणा । .
છત્રાસા સવાર, ૨પણ પથરણુણા II રૂ અર્થ –એ સાત ઘનરજજુ પ્રમાણ સમરસ જે લોક છે તે સાતને સાતથી ગુણીએ ત્યારે ઓગણપચાશ થાય. તેવી ઓગણપચાસની સાત શ્રેણિ છે તેથી ઓગણપચાસને સાતથી ગુણતાં ત્રણસે ને તેતાલીશ ઘનરજજુની સંખ્યા થાય. પછી ઘનરજજુના આંકને ત્રણ વાર ગુણી ચાર ગુણ કરીએ ત્યારે અનુક્રમે અધેલક તથા ઊર્વકના પ્રતરજજુ, સૂચિરજજુ તથા ખંડકોની સંખ્યા આવે. અલકને વિષે એકસે છ— ઘનરજજુ થાય. ઊર્વલકને વિષે એકસેસુડતાલીશ ઘનરજજુ થાય. બંનેના મળીને થયેલા ૩૪૩ ના અંકને ત્રણવાર ચગુણા કરતાં પ્રતરરજજુ, સૂચિરજજુ તથા ખંડકોનું માન ભિન્ન ભિન્ન થાય છે.
ભાવાર્થ – અલક તથા ઊર્વકના પ્રતરરજજુ, સૂચિરજજુ તથા ખંડુકેની સંખ્યા :- ૭ ૮ ૭ = ૪ (૭ને વર્ગ) ૪૯ ૪ ૭ = (સાત શ્રેણિ હોવાથી) ૩૪૩ ઘનરજજુ ૩૪૩ ઘનરજજુ x ૪ = ૧૩૭૨ પ્રતરજજુ ૧૩૭૨ ૪ ૪ = ૫૪૮૮ સૂચિરજજુ ૫૪૮૮ ૪ ૪ = ૨૧૯૫૨ ખંડુકે અલકમાં ઘનરજજુ ૭ X ૭ = ૪૯ ૪ ૪ = ૧૯૬ ઘનરજજુ ઉદર્વકમાં ઘનરજજુ ૭ X ૭ = ૪૯ ૪ ૩ = ૧૪૭ ઘનરાજજી અલેક અને ઉદર્વકના કુલ ઘનરજજુ – ૩૪૩ તેને ત્રણ વાર ચાર ગુણ કરતાં પ્રતરરજજુ, સૂચિરજજુ તથા ખંડુકેનું માન ભિન્ન ભિન્ન આવે છે. અલેક તથા ઊલેકના ખંડુકે વિગેરેની સંખ્યા ભિન્ન ભિન્ન સંગ્રહ દ્વારા કહે છે –
सगचुलसी पणअडसी, इगतीसछत्तीस तिविसबावन्ना। पण चउआलजुआ बारसहस चउणवइसयहहिआ ॥३१॥ ..
Page #216
--------------------------------------------------------------------------
________________
શ્રી લોમાંનાલિકાઢાત્રિંશિકા
૧૯૭
અથ -- અધાલાકમાં પ્રતરરજ્જુ સાતસેા ચારાશી તથા ઊલાકમાં પાંચસાને અથાશી, અધેાલાકમાં સૂચિર૰જુ ત્રણ હજાર એકસોને છત્રીશ તથા ઊલાકમાં બે હજાર ત્રણસેાને ખાવન, અધેાલાકમાં ખંડુકા બાર હજાર પાંચસોને ચુમ્માલીશ તથા ઊર્ધ્વલાકમાં નવ હજાર ચારસાને આઠ થાય.
ભાવાર્થ:
= અધેાલાકમાં
ઊર્ધ્વ લાકમાં
૧૯૬ ઘનરજી × ૪ = ૧૪૭ ઘનરજી × ૪ =
અધેાલાકના
૭૮૪ પ્રતરરજ્જુ x ૪ =
ઊવ લાકમાં ૫૮૮ પ્રત૨રજ્જુ × ૪ = અધાલાના ૩૧૩૬ સૂચિરજી × ૪ = ઊર્ધ્વલાકના ૨૩૫૨ સૂચિરજ્જુ x ૪ =
અધેાલાકના સૂચિર′ ૩૧૩૬ ઊર્ધ્વ લેાકના સૂચિરજજી ૨૩૫૨
બંનેના ૫૪૮૮ સૂચિરજ્જુ
૭૮૪
અધાલાકના પ્રતરરજજું ઊર્ધ્વ લાઠના પ્રત૨રજુ ૫૮૮
૭૮૪ પ્રતરર
૫૮૮ પ્રતરર ૩૧૩૬ સૂચિરજી ૨૩પર સૂચિરજી ૧૨૫૪૪ ખ‘ડુકા ૯૪૦૮ ખંડુકા
અધેાલાકને ઊર્ધ્વ લેાકના ૨૧,૯૫૨ સર્વ ખંડુકા
અનેના
અધાલાકના ઘનરજજુ ઊર્ધ્વ લેાકના ઘનરજજુ
૧૩૭૨ પ્રત૨રજજુ
૧૯૬
૧૪૭
અ'નેના ૩૪૩
ઘનરજ્જુ
અહીં સાત રાજ ઘનમાં ત્રણાને તે તાલીશ ઘનરાજ જોઇએ, પરંતુ ચૌદ રાજના તેટલા ઘનરાજ નથી; માત્ર ખશે...ને એગણચાલીશ રાજ છે. તેથી એકસા ચાર ઘનરજ્જુ અધિક જોઇએ. તેનાં ખડુકા નથી.
(વળી એક વાત વિશેષ એ છે કે એ ધનલાક ચારસ કર્યાં છે, અને લેાક વૃત્તાકાર છે. ત્યારે ચારે દિશાના ખૂણા ઓછા થાય તેથી ચારસ ખંડુક વિગેરેનું પ્રમાણ કહ્યું છે તેટલું પણ ન થાય, એછું થાય. એ ચારસનું જે પિરમાણુ કહ્યું છે તે અંતરંગ વૃત્તાકારલેાકનુ માન ધારીને કહ્યુ છે એના નિણ્યની વાત જ્ઞાની જાણે.)
અસ`ખ્યાત યાજનનું એક રાજ થાય છે. અથવા સહસ્રભાર લેાહના ગાળા કોઈ એક મહર્ષિક દેવ પાતાની શક્તિથી આકાશમાં નીચે નાખે કે જે ગાળા છ માસ, છ દિવસ, છ પહેાર, છ ઘડી અને છ પળ જેટલા કાળે નીચે આવીને પડે. તેટલા પ્રમાણવાળુ' એક રાજ થાય. એ પ્રમાણે ચારે દિશાઓમાં રાજનું પ્રમાણ જાણવું.
Page #217
--------------------------------------------------------------------------
________________
*1117
(14793)
1 176*)
50.
SU
hi COM
COX
1)
16*
LEH
UX
X1
1:
.
LX2031
D LLL 41 42
CCOOCAL
UN
TUUL
1991
TULLI
NUDA MUULI LUIZI0
TITS
SWS TO TION
પ્રકરણ રત્નાવલી.
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૯૯
શ્રી લેકનાલિકા દ્વાર્વિશિકા
इय पयरलिहियवग्गियसंवंट्टियलोगसारमुवलब्भ ।
सुअधम्मकित्ति तहजयइ जहा भमइ न इह भिसं ॥३२॥ અર્થ એ પ્રમાણે છપ્પન પ્રતર છે તેનું લિખિત, વર્ગિત અને સંવર્તિત એ જે લેક તેને સાર યથાર્થ પણે લોકસ્વરૂપ સદ્દગુરુથી પામીને તે પ્રકારે ઉદ્યમ કર કે જેથી આ લેકમાં અનંત જન્મ-મરણ પામી અનંતવાર ફરીને ન ભમવું પડે. આ લેકની સાર કે જે શ્રુતધર્મમાં સિદ્ધાંતમાં જ્ઞાનના બળથી જ્ઞાનવાન શ્રી તીર્થકરે કહેલ છે.
ભાવાર્થ –લેકનાલિકા પ્રકરણમાં કહ્યા મુજબ આ લેકમાં જીવ અનંત-જન્મ મરણ પામતાં અનંતી વાર ભયે છે હવે લેકનું તત્ત્વજ્ઞાન પામી જીવ તે પ્રમાણે ઉદ્યમ કરે કે જેથી કરીને ભમવું ન પડે, આ તીર્થકર, સકલજીવહિતકર, પરમ પરમેશ્વરને ભવ્ય જીવને ઉપદેશ છે.
श्रीमदातोक्तविधिना लोकनालस्य वार्तिकं । धीमित्रधनराजस्य गंगाख्यतनुजाकृते ॥१॥ श्रीमत्सहजरत्नेन व्याख्यातमुदयाब्धिना ।
असंगतं यदुक्तं तद्विशोध्यं धीधनैर्भशम् ॥२॥ શ્રીમાન આપ્ત (તીર્થકરોની કહેલી વિધિથી આ લેકનાલ પ્રકરણનું વાર્તિક ધીમિત્ર (બુદ્ધિમાન) ધનરાજની ગંગા નામની પુત્રીને માટે શ્રીમાન સહજરત્નરૂપ ઉદયસાગરે રચેલું છે. તેમાં જે કાંઈ અસંગત કહેવાયું હોય તે બુદ્ધિરૂપી ધનવાળા વિદ્વાનોએ સારી રીતે શોધવું આ પ્રમાણે લેકનાલિકા પ્રકરણ પૂર્ણ થયું.
Page #219
--------------------------------------------------------------------------
________________
શ્રીપુદગલપરાવર્તસ્તવ.
મિ
,
આપણો આત્મા અજ્ઞાનવશ દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી અને ભાવથી અનંત પુગલ પરાવર્ત સુધી ભમ્યો છે.
એ પુદ્ગલ પરાવર્ત એટલે શું ? એ પણ દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી અને ભાવથી અને તેના પણ સૂક્ષ્મ અને બાદર બે ભેદ પડતાં ૮ પ્રકાર થાય છે એનું સર્વ સ્વરુ૫ ૧૧ ગાથામાં કહી જીવને સંસાર પ્રત્યે નિવેદ જાગે તેવું વર્ણનાત્મક સ્વરૂપ કહ્યું છે. અને આ ગ્રંથના કર્તા મહાત્માએ વૈરાગ્યગર્ભિત આ સ્તવ. દ્વારા પિતાને ભવ વૈરાગ્ય ઝળહળતે બતાવી દીધો છે. આપણે પણ આ પદાર્થોને . સમજીને આત્માના વિકાસ માટે આગળ વધવા પ્રયત્ન કરીએ.
श्री वीतराग! भगवस्तव समयालोकनं विनाऽभूवन् ।
द्रव्ये क्षेत्रे काले, भावे में पुद्गलावर्ताः ॥१॥ અર્થ-હે વીતરાગ ! તમારા સિદ્ધાંતની વિચારણ વિના મારે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અનંત પુદ્દગલપરાવર્તે થયા. - ભાવાર્થ -પ્રભુના સિદ્ધાંતને સમજ્યા વિના આ જીવે અનંતા પુદ્ગલ પરાવર્તે સંસારમાં પરિભ્રમણ કરેલ છે.
मोहप्ररोहरोहानट इव भवरङ्गसङ्गतः स्वामिन् ।
कालमनन्तानन्तं, भ्रान्तः षट्कायकृतकायः ॥२॥ અર્થ –હે સ્વામિન્ ! મેહ અજ્ઞાન તેના અંકુરાની વૃદ્ધિ થવાથી હું સંસારરૂપ નાટકશાળામાં અનંતાનંત કાળ સુધી નટની જેમ માર્યો. મેં કાયમાં જુદી જુદી કાયાના શરીર ધારણ કર્યા અને તે રૂપે સંસારમાં નાટક કર્યું. | ભાવાર્થ –અજ્ઞાનપણથી આ જીવે અનંતાકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરેલ છે. નટની જેમ વિવિધ પ્રકારના અવતારે પૃથ્વી, અપ, તેલ, વાઉ, વનસ્પતિ અને ત્રણ આ છ કાયમાં ધારણ કર્યા છે. (આ અનંતાનું સ્વરૂપ શાસ્ત્રભાષાથી સરસવ યુક્ત ચાર પ્યાલાના દષ્ટાંત દ્વારા અન્ય ગ્રંથથી જાણી લેવું)
પુદ્ગલ પરાવર્સ ચાર પ્રકારે છે.
(૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ (૪) ભાવ તેમાં પણ દરેકના બે-બે ભેદ છે. (૧) સૂમ (૨) બાદર એટલે આ રીતે કુલ આઠ ભેદ થાય છે.
(૧) બાદર દ્રવ્ય પુદ્ગલપરાવર્ત. (૨) સૂકમ દ્રવ્ય પુદ્દગલપરાવર્ત.
Page #220
--------------------------------------------------------------------------
________________
શ્રી પુદ્દગલ પરાવર્ત સ્તવ
(૩) માદર ક્ષેત્ર પુદ્દગલપરાવત્ત. (૪) સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્દગલપરાવત્ત. (૫) ખાદર કાળ પુદ્દગલપરાવત્ત. (૬) સૂક્ષ્મ કાળ પુદ્ગલપરાવત્ત (૭) ખાદર ભાવ પુદ્દગલપરાવર્ત્ત. (૮) સૂક્ષ્મ ભાવ પુદ્દગલપરાવત્ત,
દ્રવ્યપુદ્ગલપરાવત્તનુ' સ્વરૂપ –
औदारिकवैक्रिय तैजसभाषाप्राणचित्त कर्मतया । સર્વાનુવળતેમેં ન્યૂઝોડ્યૂğનહાવત: પ્રશા
અર્થ :-આકારિક, વૈક્રિય, તેજસ, ભાષા, શ્વાસેાવાસ, મન અને ક–એ સાતે વણાના સર્વ અણુઓને પરિણમાવવાથી–ગ્રહણ કરી કરીને મૂકવા દ્વારા સ્થૂલ દ્રવ્યપુદ્ગલપરાવત્ત થાય છે.
=
ભાવાર્થ :- ચૌદ રાજલેાકમાં રહેલા સર્વ પુદ્દગલ-પરમાણુને ઔદારિક આદિ સાતે વારૂપે સર્વાંના ઉપભાગ થતાં જે કાળ જાય, તે સ્થૂલ દ્રવ્યપગલપરાવર્ત્ત
કહેવાય.
૨ સૂક્ષ્મદ્રવ્ય પુદ્ગલપરાવત :
तत्सप्तकैकेन च, समस्तपरमाणुपरिणतेर्यस्य ।
संसारे संसरतः सूक्ष्मो मे जिन ! तदावर्त्तः ॥४॥
૨૦૧
અર્થ :–સસારમાં ભ્રમણ કરતા એક જીવ ચૈાદરાજાકમાં રહેલ સવ પરમાણુ ( વગણા )ને સાત પૈકી એક વણા પણે સ્પર્શીને ગ્રહણ કરીને મૂકે ત્યારે સૂક્ષ્મ દ્રવ્યપુદ્ગલપરાવત્ત થાય.
૨૬
ભાવાઃ—જીવને સાત વણાઓમાંથી આદારિક–વૈક્રિય આદિ કોઈ પણ એક જ વણા રૂપે ચૌદે રાજલેાકમાં વર્તાતા સ પુદ્દગલપરમાણુના ઉપયાગ થતાં જે સમય લાગે, તે સૂક્ષ્મદ્રવ્ય પુદ્ગલપરાવત્ત કહેવાય.
૩ બાદરક્ષેત્ર પુદ્ગલપરાવત –
निरवशेष लोक देशान् भवे भवे पूर्वसंभवैर्मरणैः ।
1
स्पृशतः क्रमोत्क्रमाभ्यां क्षेत्रे स्थूलस्तदावर्त्तः ॥ ५ ॥
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૨
પ્રકરણ રત્નાવલી
અર્થ :—ચૌદરાજલેાકના સમસ્ત આકાશપ્રદેશને આત્મા ક્રમથી અને ઉત્ક્રમથી મરણુવડે સ્પર્શે ત્યારે સ્થૂલ ક્ષેત્ર પુદ્દગલ પરાવર્ત્ત થાય.
ભાવાર્થ :—ચૌદ રાજલોકમાં અસ`ખ્ય આકાશપ્રદેશા છે, તે પ્રદેશાને જીવ મરણુ વડે ક્રમશઃ કે ક્રમ વિના પણ સંપૂર્ણ આકાશપ્રદેશાને સ્પર્શી લેતા જે સમય લાગે, તેટલા સમયને બાદરક્ષેત્ર પુદ્દગલ પરાવત્ત કહેવાય.
૪ સુક્ષ્મક્ષેત્ર પુદ્ગલપરાવ
प्राग्भृत्युभिः क्रमेण च लोकाकाशप्रदेश संस्पर्शः ।
मम योऽजनि स स्वामिन्! क्षेत्रे सूक्ष्मस्तदावर्त्तः ॥ ६ ॥
અર્થ :—ચૌદરાજલેાકના સમસ્ત આકાશ પ્રદેશને આત્મા ક્રમથી મરણવડે સ્પર્શે ત્યારે સૂક્ષ્મક્ષેત્ર પુદ્ગલપરાવ થાય.
૫ ભાદરકાળ પુદ્ગલ પરાવત્ત
मम कालचक्रसमयान्, संस्पृशतोऽतीत मृत्यु मिर्नाथ ! | अक्रमतः क्रमतश्च स्थूलः, काले तदावर्त्तः ॥ ७ ॥
અર્થ :—એક કાળચક્રના એટલે એક અવસર્પિણી અને ઉત્સર્પિણીના વીશ કાડાકૈાડી સાગરાપમના સમયેાને ક્રમ-ઉત્ક્રમવડે જીવ મરણુ દ્વારા સ્પર્શે, ત્યારે સ્થૂળકાળ પુદ્દગલપરાવત્ત થાય છે.
ભાષા :—૧૦ ફોડાકોડી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી
૧૦ કોડાકોડી સાગરોપમ = ૧ અવસર્પિણી
૨૦ કાડાકાડી સાગરોપમ = ૧ કાળચક્ર
આ રીતે ૨૦ કોડાકોડી સાગરોપમના સમયેાને ક્રમથી કે ક્રમ વગર સ્પર્શે અર્થાત્ ૨૦ કોડાકોડી સાગરાપમના જેટલા સમયેા તેટલી વાર જીવ મરણ પામે ત્યારે સ્થૂલકાળ પુદ્દગલપરાવર્ત્ત થાય.
૬ સૂક્ષ્મકાળ પુદ્ગલ પરાવર્ત્ત
क्रमतस्तानेव समयान् प्राग्भूतैर्मृत्युभिः प्रभूतैर्भे । સંઘૃશતઃ ઇક્ષ્મીનું ! જગતઃ પુત્તસ્રાવક્ત્તઃ ॥૮॥
અર્થ :—હૈ અરિહંત ! એક કાળચક્રના સમયેાને જીવ ઘણા કાળે ક્રમથી મરવડે સ્પર્શે ત્યારે સૂક્ષ્મકાળ પુદ્દગલપરાવર્ત્ત થાય.
ભાવાથ :—કોઈ જીવ અવસર્પિણીના પ્રથમ સમયે મરણ પામ્યા ત્યારપછી અવસર્પિણીના બીજા સમયે મરણ પામે તે તે સમય ગણાય, વચ્ચે દશમા સમયે મરણ
Page #222
--------------------------------------------------------------------------
________________
શ્રી પુદ્ગલ પરાવર્ત સ્તવ
૨૦૩
- પામે તે ન ગણાય, વળી જ્યારે તેના પછીના ત્રીજો સમય છે તે સમયે મરણ પામે તા ગણાય, આ રીતે ઉત્સર્પિણી અને અવસર્પિણી બંનેના સમયેાને ક્રમવડે જીવ જેટલા કાળે સ્પર્શી રહે ત્યારે સૂક્ષ્મકાળ પુદ્ગલપરાવત્ત થાય.
૭–૮ સ્કુલ અને સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવત્ત
अनुभागबन्धहेतून्, समस्तलोका देशपरिसङखयान् । म्रियतः क्रमोत्क्रमाभ्यां भावे स्थूलस्तदावर्त्तः ॥ ९ ॥ प्राङमरणैः सर्वेषामपि तेषां यः क्रमेण संश्लेषः । મારે સૂક્ષ્મ સૌમૂત્ત, નિમેશ ! વિશ્વત્રયાણીશ ॥ ૨ ॥
અર્થ :—સમસ્ત લેાકાકાશના પ્રદેશ પ્રમાણ અનુભાગ અંધનાં સ્થાનાને-હેતુઓને ક્રમ-ઉત્ક્રમથી મરણ પામતા જીવ સ્પર્શે ત્યારે ભાવપુદ્દગલપરાવત્ત થાય અને હું જિનેશ ! હું વિશ્વત્રયાધીશ ! તે સર્વ અનુભાગ ખંધ સ્થાનાને ક્રમથી મરણવડે સ્પર્શે ત્યારે સૂક્ષ્મ ભાવ પુદ્દગલપરાવ થાય.
ભાવાથ :-સૂક્ષ્મઅગ્નિકાયના જીવા અસંખ્યાતગુણા છે. તેનાથી તેમાં પ્રવેશ કરતાં પૃથ્વીકાયાદિજીવા અસંખ્યાતગુણા, તેનાથી તેમાં પૂર્વ પ્રવિષ્ટજીવા અસખ્યાતગુણાધિક, તેનાથી સૂક્ષ્મઅગ્નિકાયની કાયસ્થિતિ અસંખ્યાતગુણાધિક, તેનાથી સંયમસ્થાના અસંખ્યાતગુણાધિક, તેનાથી અનુભાગમધસ્થાના અસંખ્યાતગુણાધિક છે.
આ પ્રમાણથી આઠે ક પરમાણુઓના જે રસભેદો અસંખ્યાતા છે. તે કમ પુદ્ગલ રસ વિશેષાને બાંધી બાંધીને—સ્પર્શ કરી કરીને જીવ ઉત્ક્રમથી સ્પર્શે ત્યારે સ્થૂલ ભાવ પુદ્ગલપરાવત્ત થાય અને એક ઢમ પુદ્દગલમાં રહેલા રસભેદને સ્પર્શે ત્યારપછી સ’લગ્ન બીજા પુદ્દગલને સ્પર્શે. આ રીતે ક્રમથી આઠે કર્માંના રસપુદ્ગલને મરણુવડે સ્પર્શે ત્યારે સૂક્ષ્મભાવ પુદ્દગલપરાવત્ત થાય છે.
ઉપસ‘હાર
नानापुद्गल पुद्गलावलि परावर्त्ताननन्तानहं, पूरं पूरमियच्चिरं कियदर्श बाढं दृढं नोढवान् ।
दृष्ट्वा दृष्टचरं भवन्तमधुना भक्तयार्थयामि प्रभो !
तस्मान्मोचय रोचय स्वचरणं श्रेयः श्रियं प्रापय ॥ ११ ॥
અર્થ :—અનેક પુદ્ગલ નામના કાળવડે પરમાણુઓની શ્રેણીવાળા અનંત પરાવ સુધી ભમી ભમીને હું પ્રભા ! ઘણું દુઃખ પામ્યા. હમણાં આપને દૃષ્ટિવડે જોવાથી
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૪
પ્રકરણ રત્નાવલી, હું કાંઈક ભક્તિથી પ્રાર્થના કરું છું કે તે દુઃખથી મને છેડા, આપનું ચારિત્ર અને આપના પ્રભાવથી રૂચે અને કલ્યાણલક્ષમીને હું પામું.
ભાવાર્થ –ાં સુખ અશં અસુખ (ખ) અત્યંત વૈરાગ્યગર્ભિત આ પ્રાર્થના છે. ભવનિ પામેલ છવ પ્રભુને કહે છે કે હે નાથ ! અનંતા પુદગલ પરાવર્તેમાં મેં અનંતા જન્મ-મૃત્યુ કર્યા. હવે આપના દર્શનને-શાસનને હું પામ્યો છું તેથી આ ભવકારાગૃહનાં દુઃખથી મને મુક્ત કરો અને ચારિત્ર પ્રાપ્તિ દ્વારા ભવનિવૃત્તિ અર્થાત મેક્ષપ્રાપ્તિ મને થાય, આ રીતે પ્રાર્થના ગર્ભિત આ પ્રકરણ સમાપ્ત થાય છે.
આ આઠ પ્રકારના મુદ્દગલ પરાવર્તેમાંથી ચાર બાદ તે સૂક્ષમ સમજવા માટે જ છે અને સૂફમમાં પણ અનંત પુદ્ગલપરાવર્સ ર્યા કહેવાય છે. તે ક્ષેત્રથી સૂમ ૫ગલ પાવત્ત સમજવા.
Page #224
--------------------------------------------------------------------------
________________
શ્રી કાળ સપ્તતિકા
દ્રવ્યથી જીવને વિચાર કર્યો-ક્ષેત્રથી સર્વ ક્ષેત્રને વિચાર કર્યો, તેવી જ રીતે કાળની અંદર છ આરાના કાળને વિચાર છે. સામાન્યથી પલ્યોપમનું સ્વરૂપ, છ આરાનું કાળમાન, તે તે કાળમાં છોના આયુષ્ય આદિ દ્વારનું વર્ણન, દશ કલ્પવૃક્ષના નામો તથા તેના કાર્ય, કુલકરની ઉત્પત્તિ તથા ત્રેસઠશલાકા પુરુષોના નામ વિગેરે તથા આવતી ઉત્સર્પિણીમાં થનારા ૨૪ તીર્થકરોના પૂર્વ ભવનું સ્વરૂપ વિગેરે ભાવિ ત્રેસઠશલાકા પુરુષના નામ વિગેરેનું વર્ણન મતાંતરો પૂર્વક કહેલ છે. કાળચક્રના બાર આરાનું સ્વરૂપ ખૂબ વિસ્તારથી કહેલ છે.
देविंदमयं विजाणंदमयं, धम्मकित्तिकुलभवणं । • નમિષ વિશે પુછે, કિસકી કહાણુ છે ?
અર્થ –ોએ નમેલા, સાન અને આનંદમય તથા ક્ષમાદિ ધર્મ અને કીતિના ઉત્તમ સ્થાન સમાન શ્રી જિનેશ્વરને નમસ્કાર કરીને સુષમસુષમાદિ કાળનું સ્વરૂપ સૂત્રમાં કહ્યા મુજબ હું કહીશ.
ભાવાથ- સુષમસુષમ, સુષમ, સુષમgષમ, દુષમસુષમ, દુષમ અને દુષમદુષમ આ ૬ આરાની ૧ ઉત્સર્પિણ તથા ઉલ્ટાક્રમે આ ૬ આરાની ૧ અવસર્પિણી એ રીતે ૧૨ આરામય કાળચક જાણવું.
ગુમાવલહિ-હિ છrsiાપિવિપી
તા જ વાવ, રીસાયવિહીળો ૨. અર્થ –સૂકમઅદ્ધા સાગરોપમના દશ કેડાડી સાગરોપમે છ આ અવસર્પિ ના થાય, તેમજ દશ કલાકેડી સાગરોપમે છ રણ ઉત્સર્પિણીના થાય, તે બે મળીને વીશ કેડીકેડી સાગરોપમે એક કાળચક્ર થાય.
ભાવાર્થ-છ પ્રકારના સાગરેપમ છે. તેમાંથી આ સૂકમ-અદ્ધા એક પ્રકાર છે. પલ્યોપમનું સ્વરૂપ -
___ मुंडियइगाइसगदिण-कुरूनरकेसचिअमनिलजल गणिणो ।
अविसयमुसेहजोयण-पिहुच्च पल्लमिह पलिओमं ॥ ३ ॥ અર્થ:–દેવકુફ અને ઉત્તરકુરૂક્ષેત્રના મુંડિત કરેલા યુગલિકના એકથી સાત દિવસના ઉગેલા વાળથી ઠાંસીને ભરેલે, વાયુ, જળ અને અગ્નિથી વિનાશ ન થાય
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૬
med
૨૦ કાઁ. ડૉ.
સ
tree.Its perfero38
૨૨૦૦૦વર્ષ
||sh૦૦૦૨૨
સા
વ
બા૨ આરા હું કાલચક્ર
૨૨૦૦૦વર્ષ
અ
.દુઃખમ જદુઃખમ
ne
વર્ષન
(૪૨૦ 2.51-51.211.
શરીર
• 20113:4
આહારા િનયમ
ની
આયુ: ૨૦ વર્ત શરીર. ૨ હાથ
આયુ: ૩૦ વર્ષ
શરીર.૭. હાથ
]pp
(૧) ઉત્સેધ અ’ગુલ —
૫
૩ સુષમદુઃખમ ૨.કા.કાં.સાગર
પૂર્ણ દા
મ
તે છે પાંસળી. અમળામાણ જે તેવું આહાર વિસે ન જં પાલન દિવસ પ શરીર ૧ ગાઉં આયુઃ ૧ પલ્ય
૫
.કો.ક.સાગર, ૮.કા.કાં.સા.માં ૨૪૦૦૦/
(૪૨૦૦૦૫)
* Khૐ = {eherbße |r: the
મ
12
૨.
૨
ની
પાલન
યાંસળી.
૧૦
કાકા.સાગર
18
૩.કા.કા.સાગર ૫. સુષમ
આઠ ચવમધ્ય પ્રમાણુ એક ઉત્સેધ આંગળ થાય.
mpl€tsre end€:bje
શરીર ૩ ગાઉ
પ્રકરણ રત્નાવલી
? સુષમ સુષમ ૪ કાંડા કોડીસાગર
*15
૬૦ કોં.
૪ કોડા કોડી સાગર | ૩.કાં.કાં.સાગર
૬ સુષમ સુષમ
એવા, ઉત્સેધ અગુલથી એક ચેાજન પ્રમાણના પહેાળા, લાંબા અને ઊંચા, પ્યાલા જેવા આકારવાળા પલ્યોપમ કહેવાય.
ઉત્સ પિ ણી
ભાવાર્થ :ઉત્સેધાંગુલ, પ્રમાણાંશુલ અને આત્માંશુલ એમ ત્રણ પ્રકારના અંગુલ છે. તેમાંથી અહીં ઉત્સેધાંગુલથી પ્રમાણ લેવાનુ છે.
Page #226
--------------------------------------------------------------------------
________________
શ્રી કાળ સપ્તતિા
gue e
ધનવૃત્ત
પ્યાલા.
૫ વ્યાપમના માપ માટ
૪ ગાઉ
gic a
२०७
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૮
પ્રકરણ રત્નાવલી (૨) પ્રમાણુ અંગુલ –
એક ઉત્સધ આંગળથી ચાર ગણે લાંબો અને અઢી ગણે જાડે એક પ્રમાણ અંગુલ થાય. (૩) આત્માગુલ –
જે કાળે જે મનુષ્ય પોતાના આગળના માપે એકસે ને આઠ આગળ ઊંચા હોય, એવાઓનું આંગળ આત્માગુલ કહેવાય. છ પ્રકારના પાપમનું સ્વરૂપ -
पज्जथूलकुतणुतणुसम, असंखदलकेसहरसुहुमथूले ।
વયુદ્વાર વિરે પણ વાસણ સમય-સમય | ૪ || અર્થ -પર્યાપ્ત બાદર પૃથ્વીકાયના જઘન્ય શરીર સમાન એવા અસંખ્યાત કપેલા કેશખંડને સે સે વર્ષે કાઢતાં જ્યારે તે ખ્યાલ ખાલી થાય, ત્યારે સૂથમ અને બાદર અદ્ધા પલ્યોપમ થાય સમયે સમયે એક એક ખંડ કાઢતાં સૂથમ અને બાદર ઉદ્ધાર પલ્યોપમ થાય. પૃષ્ટ વાલા સ્પર્શેલા તથા સ્પષ્ટ અને અસ્પષ્ટ વાલાગે સ્પર્શેલા અને નહીં સ્પશેલા બધા આકાશપ્રદેશને કાઢતાં અનુક્રમે બાદર તથા સૂક્ષમ ક્ષેત્ર પોપમ થાય.
ભાવાર્થ - આનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે.
(૧) સૂક્ષ્મ અદ્દા પલ્યોપમ - દેવકુરૂ અને ઉત્તરકુરૂના યુગલીયાના એકેક વાલાઝના પર્યાપ્ત બાદર પૃથ્વીકાયના જઘન્ય શરીર જેટલા અસંખ્યાત વાલાગ્ર કલ્પીને સે સે વર્ષે એકેક ખંડ પ્યાલામાંથી કાઢતા જ્યારે તે ખ્યાલે ખાલી થાય ત્યારે સૂમ અદ્ધા પલ્યોપમ થાય. તેને સંપૂર્ણ ખાલી થતા અસંખ્યાત વર્ષ લાગે.
(૨) બાદર અદ્ધા પલ્યોપમ – સે સે વર્ષો વાલાઝને અસંખ્યાતા કમ્યા સિવાય કાઢીએ ત્યારે બાદર અદ્ધા પલ્યોપમ થાય. તેને સંપૂર્ણ ખાલી થતા સંખ્યાતા વર્ષ લાગે.
(૩) સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ - અસંખ્યાતા ખંડ કલ્પીને સમયે સમયે એક એક ખંડ કાઢીએ ત્યારે સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમ થાય. તેને સંપૂર્ણ ખાલી થતા સંખ્યાતા વર્ષ લાગે.
(૪) બાદર ઉદ્ધાર પલ્યોપમ - સમયે સમયે વાલાને અસંખ્યાતા કમ્યા સિવાય કાઢીએ ત્યારે બાઇર ઉદ્ધાર પલ્યોપમ થાય. તે સંખ્યાતા સમયમાં ખાલી થઈ જાય.
(૫) બાદરક્ષેત્ર પલ્યોપમ - અસંખ્યાત વાલાઝ સ્પીને સ્પર્શેલા આકાશ. પ્રદેશને સમયે સમયે કાઢતાં ખ્યાલે ખાલી થાય, ત્યારે બારક્ષેત્ર પલ્યોપમ થાય અને તેને ખાલી થતાં અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી લાગે.
Page #228
--------------------------------------------------------------------------
________________
શ્રી કાળ સપ્તતિકા
૨૦૯
(૬) સૂક્ષ્મક્ષેત્ર પલ્યાપમ: વાલાગે સ્પર્શેલા અને નહીં સ્પર્શેલા અધા આકાશ પ્રદેશને સમયે સમયે કાઢતાં પ્યાલા ખાલી થાય ત્યારે સૂક્ષ્મક્ષેત્ર પલ્યાપમ થાય. તેને ખાલી થતાં અસ`ખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી લાગે પરંતુ ખાદર કરતાં સૂક્ષ્મનું કાળ પ્રમાણ વિશેષ જાણવુ', નિલે પકાળ ગાથા દ્વારા દર્શાવે છેઃ
अस्संख संखवासा, असंखुसप्पिणि कमा सुहममाणं । धूलाण संखवासा, संखसमयुसप्पिणि असंखा ॥ ५॥
:
અર્થ - સૂક્ષ્મ અદ્ધા પલ્યેાપમના નિલેપ ( પ્યાલા ખાલી થવાના) કાળ અસંખ્યાત વષૅના, સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યાપમના નિલે પકાળ સખ્યાત વના અને સૂક્ષ્મક્ષેત્ર પચેાપમને નિલે પકાળ અસંખ્યાત ઉત્સર્પિણીના છે. અનુક્રમે ત્રણે પ્રકારના સૂક્ષ્મનું આ માન કર્યું, હવે ખાદર અદ્ધા પલ્યાપમના નિલે પકાળ સંખ્યાતા વર્ષના, માદર ઉદ્ધાર પલ્યાપમના નિલે પકાળ સંખ્યાત સમયના અને બારક્ષેત્ર પાપમના નિલે પકાળ અસંખ્ય ઉત્સર્પિણી છે.
काला उगाइ अद्धा, दीवादुद्धारि खित्त पुढवाई |
सुमेण मिणसु दसकोडिकोडिपलिएहि अयरं तु ॥ ६॥
અઃ— અવસર્પિણ્યાદિ સ્વરૂપકાળ અને દેવ, મનુષ્ય, તિય "ચ, નારકીના આયુષ્ય તથા ભવસ્થિત્યાદિ સૂક્ષ્મ અહ્વા પલ્યાપમથી મપાય, દ્વીપ, સમુદ્ર વિગેરે સૂક્ષ્મઉદ્દાર પડ્યેાપમે તથા પૃથિવ્યાદિ જીવા સૂક્ષ્મક્ષેત્ર પઢ્યાપમથી મપાય.
ત્રણે પ્રકારના દશ કાડાકાડી પચેાપમથી ત્રણે પ્રકારના સાગરોપમ થાય. ભાાંથ - ૧૦ કાડાકેાડી પલ્યાપમ = ૧ સાગરોપમ.
સર્વાંત્ર ઉપયાગમાં સૂક્ષ્મ-પલ્ચાપમ સાગરોપમ જ લેવું. ખાદર તા માત્ર સૂક્ષ્મને સમજવા બતાવેલ છે.
છે આરાના નામઃ
सुसमसुसंभा य सुसमी, सुसमदुसमा य दुसमसुसमा य । दुसमा य दुसमंदुसमा - वसप्पिणुसपणुकमओ ॥७॥
અર્થ :-(૧) સુષમસુષમા (૨) સુષમા (૩) સુષમદુષમા (૪) દુષમસુષમા (૫) દુષમા (૬) દુષમ દુષમા આ નામ અવસર્પણીના છ આરાના જાણુવા. તેનાથી ઉત્ક્રમે ઉત્સર્પિણીના છ આરાના નામ જાણવા.
२७
Page #229
--------------------------------------------------------------------------
________________
છ પ્રકારના પાપમનું સ્વરૂપ
' છ પલ્યોપમના નામ
ક્રમ
નિલે પકાળ
ઉપયોગ
ઉદ્ધાર
બાદર અદ્ધા પોપમ
સંખ્યાતા વર્ષ
સૂક્ષ્મ સમજવા માટે
૧ યોજન પ્રમાણુ પ્યાલામાંથી અસંખ્યાતા કમ્યા સિવાય ૧૦૦-૧૦૦
વર્ષે ૧-૧ વાલા...
સક્ષમ અદ્ધા પાપમ
અસંખ્યાત વર્ષ
|| અસંખ્યાત કલ્પીને ૧૦૦-૧૦૦ વર્ષે
૧-૧ વાલા...
અવસર્પિયાદિ કાળ દેવ-મનુષ્યતિર્યચ-નારના આયુષ્ય.
'ભવસ્થિત્યાદિ
બાદર ઉદ્ધાર પલેપમ
અસંખ્યાત કપ્યા સિવાય સમયે સંખ્યાતા સમય અને કલાક
સમયે ૧-૧ વાલાઝ
સૂક્ષ્મ સમજવા માટે
સુક્ષ્મ ઉદાર ૫૫મ
સંખ્યાતા વદ
અસંખ્યાત ક૯પીને સમયે સમયે
૧-૧ વાલાઝ
હીપ-સમુદ્ર-આદિ
બાદરક્ષેત્ર પલ્યોપમ
અસંખ્યાત-ઉત્સર્પિણી
સુક્ષ્મ સમજવા માટે
અસંખ્યાત ક૯પીને વાલાઝથી પૃષ્ટ આકાશ પ્રદેશ સમયે સમયે
૧-૧ અપહરણ અસંખ્યાત કપીને વાલા , સ્કૃષ્ટ-અસ્પષ્ટ આકાશ પ્રદેશને સમયે સમયે ૧-૧ અપહરણ
સમક્ષેત્ર પોપમ
અસંખ્યાત-ઉત્સર્પિણી
પૃથિવ્યાદિ છો
Page #230
--------------------------------------------------------------------------
________________
શ્રી કાળ સપ્તતિકા
"આરાનુ` કાળમાન :
सागरकोडाकोडी, चउतिदुइगसमदुचत्तसहस्रणा ।
वास सहसेगवीसा, इगवीस कमा य अरमाणं ॥ ८ ॥
અથઃ–પહેલા આરેા ચાર કાડાકોડી સાગરોપમના, બીજો આરા ત્રણ કાડાકોડી સાગરોપમના, ત્રીજો આરા એ કાડાકેાડી સાગરોપમના, ચેાથેા આરેા બેતાલીશ હજાર વર્ષ ન્યૂન એક કાડાકાડી સાગરોપમના, પાંચમા આરે એકવીશ હજાર વર્ષના અને છઠ્ઠો આરા એકવીશ હજાર વર્ષના જાણવા. આ પ્રમાણે છ આરાનું માન જાણવુ . યુગલિકાનુ* ત્રણ આરામાં શરીર અને આહાર પ્રમાણ :
इह तिदुगको सुच्चा, तिदुईगपलिआउ अरतिगम्मि कमा । तू अरिबोरामलमाण - भोअणा तिदुइगदिणेहिं ॥ ९ ॥
અર્થ :-ભરતક્ષેત્રમાં પહેલા ત્રણે આરાના પ્રારંભમાં અનુક્રમે ચુગલીયાનું શરીર ત્રણ, બે અને એક ગાઉનું છે. આયુષ્ય અનુક્રમે ત્રણ, એ અને એક પલ્યાપમનુ` છે તેજ પ્રમાણે ત્રણ, એ અને એક દિવસે તુવેર, ખેર અને આમળા પ્રમાણ ભાજન લે છે. ભાવાર્થ :-ભરત ક્ષેત્રમાં ૧ લા આરો
શરીર
૩ ગાઉ
ભરત ક્ષેત્રમાં ૨ જો આ
ભરત ક્ષેત્રમાં ૩ જે આ
तह दुछवनाअडवीस सयगुचउस द्विपिट्ठय करंडा । गुणवन्ना चउसट्ठी, गुणसीदिणपालणा य नरा ॥ १० ॥
ભાવાથ: આરા
૨ ગાઉ
૧ લે। આરા
૨ જો આરે ૩ જો આરે
આયુષ્ય ૩ પલ્યા.
૨ પલ્યા
૨૧૧
પૃષ્ઠ કર ડક
૨૫૬
૧૨૮
૬૪
આહાર
૩ દિવસને
આંતરે
અથ :-પહેલા ત્રણ આરામાં અનુક્રમે ખસે છપ્પન, એકસેઅઠ્ઠાવીસ અને ચેાસઠ પૃષ્ઠ કરડક–વાંસાની પાંસળીએ અનુક્રમે હેાય છે. અને અપત્યપાલના આગણપચાસ, ચાસઠ અને ઓગણએંશી દિવસની છે.
તુવેર પ્રમાણ એ દિવસને
આંતરે આર જેટલા ૧ ગાઉ ૧ પલ્યા એક દિવસને આંતરે આમળા જેટલે.
અપત્યપાલના
૪૯
૬૪
૭૯
Page #231
--------------------------------------------------------------------------
________________
છ આરાનું સ્વરૂપ
નામ
પ્રમાણુ
યુગલિકનું શરીર
આયુષ્ય
આહારનું પ્રમાણ
પાંસળી
અપત્યપાલના
સુષમસુષમ
૪ કોડાકેડી
સાગરોપમ
ત્રણ ગાઉ
૩ પલ્યોપમ
ત્રણ દિવસને અંતરે તુવેરના દાણું એટલે
. ૨૫૬ | ૪૯ દિવસ
સુષમ
૩ કોડાકડી
સાગરોપમ
બે ગાઉ
૨ પલ્યોપમ
બે દિવસને અંતરે
બોર જેટલો
૧૨૮
૬૪ દિવસ
સુષમદુષમ
૨ કડાકોડી
સાગરોપમ
એક ગાઉ
૧ પાપમ
એક દિવસને અંતરે આમળા જેટલો
૭૯ દિવસ
મનુષ્ય
દુષમસુષમ
૪િ૨ હજાર વર્ષ જૂન ૧ કડાડી
સાગરોપમ
(૫૦૦ ધનુષ્ય ) (૧ કોડ પૂર્વ)
દુષમ
જ હનર વર્ષ ( હાય) (
4 )
–
અમદુપમ
૨૧
હજાર વર્ષ
(બે હાથ) | (૨૦ વર્ષ)
|
(મસ્ય)
Page #232
--------------------------------------------------------------------------
________________
શ્રી કાળ સપ્તતિકા
૨૧૩ અપત્યપાલના યુગલિકના માતા-પિતા એટલા દિવસ પ્રતિપાલન કરે છે ત્યાર પછી તેઓ સ્વયં રક્ષણ કરનારા થઈ જાય છે.
अवि सव्वजीवजुअला, निअसमहीणाउ सुरगई तह य ।
थोवकसाया नवरं, सव्वारयथलयराउमिणं ॥ ११ ॥ " અર્થ –સર્વ યુગલીયા જી પોતાની સમાન આયુષ્યવાળા અથવા હીન આયુષ્યવાળા દેવ-ગતિમાં ઉત્પન્ન થાય છે, તથા તે અલ્પ કષાયવાળા હોય છે.
ભાવાર્થ-યુગલીયા છે પિતાનાથી અધિક આયુષ્યવાળા દેવેની ગતિમાં ઉત્પન્ન થતા નથી. સ્થલચર છવાનું આયુષ્ય -
मणुआउसम गयाई, चउरंस हया अजाइ अद्वंसा ।
નોદિયુવરા, ઘર્વાસ સાળા વસમા રા અર્થ-છએ આરામાં મનુષ્યનું જે આયુષ્ય હોય તેટલું જ આયુષ્ય હાથી, સિંહ અને અષ્ટાપદ વિગેરેનું હોય મનુષ્યના આયુષ્યને ચેાથે ભાગે અશ્વ, ખાચર વિગેરેનું આયુષ્ય હાય, મનુષ્યના આયુષ્યને પાંચમે ભાગે બળદ, પાડા, ઊંટ અને ગધેડા વિગેરેનું આયુષ્ય હાય તથા મનુષ્યના આયુષ્યને દશમે ભાગે કૂતરા, વરૂ, ચિત્રા વિગેરેનું આયુષ્ય હેય છે.
ભાવાર્થ-આ ચતુષ્પદ પહેલા ત્રણે આરામાં યુગલિક હોય છે. ઉર પરિસપ, ભુજ પરિસર્ષ તથા ખેચરનું આયુષ્ય તથા શરીર – . उम्भुअग पुवकोडी, पलिआसंखंस खयर पढमारे ।
વોરા સુલજા, કાના વોયખલા તબૂ રૂાા અર્થ પહેલા આરામ ઉર પરિસર્ષ એટલે સામાન્ય સપ, ભુજપરિસર્ષ એટલે ગોધા, નેળીયા વિગેરે પૂર્વકેટિ વર્ષના આયુષ્યવાળા હોય છે, બેચર એટલે પક્ષીઓનું આયુષ્ય પપમના અસંખ્યાતમાં ભાગ જેટલું (અસંખ્યાતા વર્ષનું) તથા ભુજપરિસપનું શરીર ગાઉપૃથકતવ (બે થી નવ ગાઉ સુધીનું), ઉર પરિસર્ષનું શરીર એક હજાર એજનનું હોય છે.
ભાવાર્થ –આમાં ખેચર જ ગુગલિક હોય છે, કારણ કે સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા યુગલિક હોતા નથી.
परवीसु धणुपुहुत्तं, गयाइ छक्कोस छहमाहारो । तो कमहाणिविसेसो, नेओ सेसारएसु सुआ ॥ १४ ॥
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૪
પ્રકરણ-રત્નાવલી અર્થ:- પહેલા આરામાં પક્ષીઓનું શરીર ધનુષપૃથકત્વ (૨ થી ૯ ધનુષ); હાથી વિગેરેનું છ ગાઉનું હોય છે તે બધા પહેલા આરાના પ્રારંભમાં છઠ્ઠને આંતરે આહાર કરે છે ત્યાર પછી બાકીના આરામાં ક્રમશ આયુષ્ય, દેહમાન, આહારદંતર વિગેરેની હાનિ થાય છે તે અન્ય સૂત્રથી જાણી લેવું.
ભાવાર્થ –૧ ત્રણે આરામાં મનુષ્ય કરતાં બમણું, છ, ચાર, અને બે ગાઉનું શરીર ચતુષ્પદનું હોય છે. તે
૨ પહેલા આરામાં બે દિવસને અંતરે, બીજા આરામાં એક દિવસને આંતરે અને ત્રીજા આરામાં દરરોજ તિર્યંચ યુગલિકને આહાર હોય છે. દશ પ્રકારના કલ્પવૃક્ષ :
पाणं भायण पिज्छण, रविपह दिहपह कुसुम आहारो। . भूसण गिह वत्थासण, कप्पदुमा दसविहा दिति ॥ १५ ॥ ते मतंगा भिंगा, तुडिअंगा जोइ दीव चित्तंगा ।
વિતરક્ષા નિયા, નેહા શિવા (T) | ૨૬ છે અર્થ --દશ પ્રકારના કલ્પવૃક્ષે યુગલીયા મનુષ્યને દસ વસ્તુ આપે છે? (૧) મતગ નામના કલ્પવૃક્ષે દ્રાક્ષાદિના પાણી વિગેરે પીવાની વસ્તુ આપે છે. (૨) ભંગ નામના કલ્પવૃક્ષ સુવર્ણના થાળ, વાટકા વિગેરે ભાજને આપે છે.
(૩) કુટિતાંગ નામના કલ્પવૃક્ષ વાજિંત્ર સહિત બત્રીસ પાત્રબદ્ધ નાટક વિગેરે દેખાડે છે.
(૪) તિરંગ નામના કલ્પવૃક્ષે રાત્રે પણ સૂર્યના ઉદ્યોત જેવી પ્રભાને પ્રગટ કરે છે. - (૫) દીપાંગ નામના કલ્પવૃક્ષ ઘરની અંદર દીવા જેવી પ્રજાને પ્રગટ કરે છે. - (૬) ચિત્રાંગ નામના કલ્પવૃક્ષો વિચિત્ર જાતિના પંચવર્ણના સુગંધી પુષ્પ તથા માળા વિગેરે આપે છે.
(૭) ચિત્રરસ નામના કલ્પવૃક્ષે મનહર ષડ્રસ મિષ્ટાન્નાદિ આહાર આપે છે. (૮) મર્યાગ નામના કલ્પવૃક્ષે મણિ, મુગટ, કુંડળ, કેયૂર વિગેરે આભૂષણ આપે છે.
(૯) ગેહાકાર નામના કલ્પવૃક્ષે વિચિત્ર પ્રકારની ચિત્રશાળા વિગેરે સહિત સાત, પાંચ, અને ત્રણ માળના ઘરે આપે છે.
(૧૦) અનગ્ન નામના કલ્પવૃક્ષ નાના પ્રકારનાં વસ્ત્ર, ભદ્રાસન વિગેરે આસને તથા શય્યા વિગેરે આપે છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
શ્રી કાળ સપ્તતિકા
૨૧૫ तइआरे पलिओवम-अडंसि सेसमि कुलगरुप्पत्ती ।
जम्मद्धभरहमज्झिम-तिभागनइसिंधुगंगतो ॥ १७ ॥ ત્રીજા આરામાં પલ્યોપમને આઠમે ભાગ બાકી રહે, ત્યારે કુલકરની ઉત્પત્તિ થાય છે. દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના મધ્યના ત્રીજા ભાગમાં સિદ્ધ અને ગંગાનદીની વચ્ચે તેમનો જન્મ થાય છે.
पलिओवमदसमंसो, पढमस्साऊ तओ कमेणूणा ।
पंचसु असंखपुव्वा, पुन्वा नाभिस्स संखिज्जा ॥ १८ ॥ અર્થ –પહેલા વિમલવાહન નામના કુલકરનું આયુષ્ય પલ્યોપમના દશમા ભાગ જેટલું હોય છે. બીજા, ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા કુલકરનું આયુષ્ય અસંખ્યાતા પૂર્વોનું જાણવું પણ અનુક્રમે ઓછું છું સમજવું, તથા સાતમા નાભિકુલકરનું આયુષ્ય સંખ્યાતા પૂર્વનું (કેડપૂર્વનું) જાણવું.
पढमंसो कुमरत्ते, चरिमदसंसो अ वुड्ढभावंमि । . “ મજ્જતંતુ, વાળ ઝારું શુરાi ૨૧ /
અથ–સર્વે કુલકરના પિતા પોતાના આયુષ્યના દશ દશ ભાગ કરવા. તેમાં પહેલે દશમે ભાગ કુમારપણમાં અને છેલ્લે દશમો ભાગ વૃદ્ધપણામાં તથા મધ્યમના આઠ દશાંશ કુલકર પણાને કાળ જાણવો.
धणुसयनवअडसगसढ छ छसड्ढपणपणपणीसुच्चा ।
कुलगरपियाऽवि कुलगर-समाउदेहा पिअंगुनिभा ॥ २० ॥ અર્થ –પહેલા વિમલવાહન કુલકરનું દેહમાન નવસો ધનુષ, બીજા ચક્ષુષ્માનનું આઠસે ધનુષ, ત્રીજા યશવંત કુલકરનું સાતસે ધનુષ, ચોથા અભિચંદ્ર કુલકરનું સાડા છસે ધનુષ, પાંચમા પ્રસેનજિત કુલકરનું છ સે ધનુષ, છઠ્ઠા મરૂદેવ કુલકરનું સાડા પાંચસો ધનુષ અને સાતમા નાભિકુલકરનું દેહમાન પાંચ પચીસ ધનુષનું જાણવું. તથા કુલકરની પ્રિયાઓ પણ કુલકરની સમાન આયુષ્ય તથા ઊંચાઈવાળી હોય છે અને પ્રિયંગુ જેવી શ્યામ વર્ણવાળી હોય છે.
सविमलवाहणचक्खुमजसमं, अभिचंदओ पसेणइआ ।
मारुदेव नाभिकुलगर, तियअरगते उसहभरहो ॥ २१ ॥ અર્થ:-વિમલવાહન, ચક્ષુષ્માન, યશસ્વત, અભિચંદ્ર, પ્રસેનજિત, મરૂદેવ અને નાભિકુલકર એમ સાત કુલકર થયા પછી ત્રીજા આરાને છેડે પ્રથમ તીર્થકર ઋષભદેવ અને ભરત ચક્રવતીને જન્મ થયે.
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૬
પ્રકરણ રત્નાવલી
ભાવાથ:-ચારાશી લાખ પૂર્વ અને નેવ્યાશી પખવાડીયા ત્રીજા આરાના બાકી રહ્યા ત્યારે ઋષભદેવ પ્રથમ તી કરના જન્મ થયા અને ત્રીજા આરાના અડ્ડોતેર લાખ પૂર્વ અને નેવ્યાશી પખવાડીયા બાકી રહ્યા ત્યારે ભરતનામના પહેલા ચક્રવતી ના જન્મ થયા. (ઋષભદેવના જન્મ પછી છ લાખ પૂર્વે ભરત ચક્રવતી જન્મ્યા. )
चत्थे अजिआइजिणा, तेवीस इगार चक्कि तर्हि सगरो ।
मघव सणकुमर संती, कुंथु अर सुभूम महपउमा हरिसेणजओ बं भुति ॥ २२ ॥ અઃ— ચેાથા આરામાં અનુક્રમે અજિતાદિ ત્રેવીશ તીથકર તથા અગ્યાર ચક્રવર્તી થયા તે અનુક્રમે સગર, મઘવ, સનત્કુમાર, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, સુભૂમ અને મહાપદ્મ તથા હરિષણ, જય અને બ્રહ્મદત્ત નામના ચક્રવર્તી થયા.
ભાવાર્થ :— ચાથા આરાના પચાસ લાખ કરોડ સાગરોપમ ગયા પછી અજિતાદિ ત્રેવીશ તીથ કરા થયા.
ચક્રવર્તી
સગર
મઘવા
સનહુમાર
શાંતિનાથ
કુંથુનાથ
અરનાથ
સુભૂમ
મહાપદ્મ
હરિષણ
જય
બ્રહ્મદત્ત
કયા ભગવાનના વખતે અજિતનાથ
ધર્મનાથ અને શાંતિનાથની
વચ્ચે
તીર્થકરના ભવમાં
તીર્થંકરના ભવમાં તીથ કરના ભવમાં
અરનાથ અને મન્નિનાથના આંતરામાં સુનિસુવ્રત અને નમિનાથના આંતરામાં મિનાથ અને નેમિનાથના આંતરામાં મિનાથ અને નેમિનાથના આંતરામાં નેમિનાથ અને પાર્શ્વનાથના આંતરામાં
व बला अयल विजय भद्दा य ।
મુળ મુદ્દલાલ, ના રામવત્ઝ મા ॥ ૨૩ ॥
અર્થ:— હવે નવ ખળભદ્રના નામ આ પ્રમાણે છેઃ
અચળ, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદČન, આણંદ, નંદન, રામચંદ્ર અને બળભદ્ર. विण्डु तिविट्ठ दुवि य, सयंभु पुरिसुत्तमे पुरिससीहे । तह पुरिसपुंडरीए, दत्ते लक्खमण कण्हे अ ॥ २४ ॥
અર્થ :—નવ વાસુદેવ આ પ્રમાણે છે. ત્રિપૃષ્ઠ, દ્વિપૃષ્ઠ, સ્વયંભૂ, પુરુષાત્તમ, પુરૂષસિંહ, પુરુષપુંડરીક, દત્ત, લક્ષ્મણ અને નવમા કૃષ્ણ વાસુદેવ.
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૧૭
શ્રી કાળ સપ્તતિકા
आसग्गीवे तारय, मेरय महुकेटमे निसुभे अ ।
बली पहराए रावण, जरसिंधू नव पडिहरि ति ॥ २५ ॥ અર્થ:–નવ પ્રતિવાસુદેવ આ પ્રમાણે થયા છેઅશ્વગ્રીવ, તારક, મેરક, મધુકૈટભ, નિશુંભ, બલિ પ્રહૂલાદ, રાવણ અને જરાસંઘ.
બળદેવ
વાસુદેવ
પ્રતિવાસુદેવ
કડ્યા પ્રભુના સમયે
|
ત્રિપૃષ્ઠ
અશ્વિમીવ
|
શ્રેયાંસનાથ
અચલ વિજય
દિપૃષ્ઠ
તારક
વાસુપૂજય
ભદ્ર
|
સ્વયંભૂ
|
મેરક
વિમલનાથ
સુપ્રભ
| "
પુરૂષોત્તમ
મધુકૈટભ
અનંતનાથ
|
ધર્મનાથ
સુદર્શન | આણંદ |
| નંદન
પુરુષસિંહ | પુરૂષ પુંડરિક | |
નિશુંભ બલિ |
દત્ત
પ્રાદ
અરનાથના અને મલ્લિનાથના આંતરામાં મુનિસુવ્રતસ્વામિ અને નમિનાથના આંતરામાં
નેમિનાથ
રામચંદ્ર
લક્ષ્મણ
રાવણ
બળભદ્ર
જરાસંધ
एवं जिणचउवीस, चक्की बार नव बल हरी तयरी । नव नारएहि बिसयरि, सिलागपुरिसा तह इहाई ॥ २६ ॥ नर पुन्चकोडिआऊ, पंचसय धणुच्च सनयववहारा ।
पुव्वं च वासकोडी, सत्तरिलक्खा छपनसहसा ॥ २७ ॥ અર્થ:-આ પ્રમાણે ચોવીશ તીર્થકરે, બાર ચક્રવર્તી, નવ બળદેવ, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ તથા નવ નારદ એ સર્વ મળીને બહોતેર શલાકા પુરુષ જાણવા.
ઋષભદેવ પ્રભુના સમયમાં મનુષ્યનું આયુષ્ય પૂર્વ કે2િ વર્ષનું, શરીરની ઊંચાઈ પાંચસે ધનુષ, નીતિવાન અને ખેતી તથા વેપાર કરનારા હોય છે. ૨૮ :
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૮
પ્રકરણ રત્નાવલી અહીં પૂર્વનું પ્રમાણ કહે છે–૭૦ લાખ, પ૬ હજાર કરોડ વર્ષનું એક પૂર્વ થાય છે.
ભાવાર્થ:-(૧) દરેક વાસુદેવના વખતમાં એકેક નારદ થાય છે. તે સ્વર્ગે કે મોક્ષે જાય છે.
(૨) અન્યત્ર અગ્યાર રૂદ્ર સહિત ૮૩ શલાકા પુરુષ કહ્યા છે.
શલાકાપુરુષ--જેઓએ મોક્ષમાં શલાકા-સળી ફેંકી છે અર્થાત્ જેઓ અવશ્ય મેક્ષમાં જવાના છે તે શલાકા પુરુષ કહેવાય છે.
(તીર્થક સર્વે તથા ચક્રવર્તી કે કઈ તદ્દભવે જ મોક્ષે જનારા હોય છે. બીજા ત્યાર પછીના ગમે તે ભવે મેક્ષે જનારા હોય છે.)
अट्ठजवमज्झमुस्सेह-मंगुलं ते उ हत्थि चउवीसं ।
चउकरघणुदु सहस-कोसो कोसचउ जोयणयं ॥ २८ ॥ . . અર્થ - આઠ યવમધ્યનું એક ઉત્સધ અંગુલ, ગ્રેવીસ ઉત્સવ અંગુલને એક હાથ, ચાર હાથનું એક ધનુષ, બે હજાર ધનુષને એક ગાઉ તથા ચાર ગાઉને એક
જન થાય છે. કુલકરની નીતિ -
दु दु तिग कुलगरनीई,हमधिक्कारा तओ विभासाई ।
चउहा सामाईया, बहुहा लेहाइववहारो ॥२९॥ અર્થ:- પહેલા અને બીજા એ બે કુલકરના સમયમાં “હા”કાર નીતિ, ત્રીજા અને ચોથા કુલકરના સમયે “માં” નામની નીતિ અને પાંચમા, છઠ્ઠા તથા સાતમા કુલકરના સમયે “ધિકાર” નામની નીતિ પ્રવર્તી, ત્યાર પછી જુદી જુદી જાતની નીતિ પ્રવર્તી,
ભરત ચક્રવર્તીને સમયે શામ, દામ, ભેદ અને દંડ એ ચાર પ્રકારની નીતિ પ્રવર્તી તથા ઘણા પ્રકારને લેખાદિ વ્યવહાર પ્રવર્યો.
गुणनवइ पक्खसेसे, इह वीरो निव्वुओ चउत्थारे ।
उस्सप्पिणितइयारे, गए उ एवं पउमजम्मो ॥३०॥ અર્થ: આ અવસર્પિણીના ચેથા આરાના નેવ્યાશી પખવાડીયા બાકી રહ્યા ત્યારે મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા. એ જ પ્રમાણે આવતી ઉત્સર્પિણના ત્રીજા આરાના નેવ્યાશી પખવાડીયા જશે ત્યારે પદ્મનાભને જન્મ થશે.
कालदुगे तिचउत्था-रगेसु एगणनवइपक्खेसु । એસ જug fસતિ, કુંતિ પતિમવિfવા II રૂ.
Page #238
--------------------------------------------------------------------------
________________
શ્રી કાળ સપ્તતિકા
૨૧૯
અવર્પિણી અને ઉત્સર્પિણીરૂપ એ કાળને વિષે અનુક્રમે ત્રીજા અને ચાથા આરાના નેવ્યાશી પખવાડીયા શેષ રહે ત્યારે અને વ્યતીત થાય ત્યારે પહેલા અને છેલ્લા તીર્થંકર સિદ્ધ થાય અને ઉત્પન્ન થાય.
ભાવા
=
અવસર્પિણીમાં ત્રીજા આરાના નેવ્યાશી પખવાડીયા ખાકી રહે ત્યારે પહેલા તીર્થંકર સિદ્ધ થાય અને ચેાથા આરાના નેવ્યાશી પખવાડીયા માકી રહે ત્યારે છેલ્લા તીર્થંકર સિદ્ધ થાય, તે જ પ્રમાણે ઉત્સર્પિણીમાં ત્રીજા આરાના નેવ્યાશી પખવાડીયા જાય ત્યારે પહેલા જિનેશ્વરના જન્મ થાય અને ચાથા આરાના નેવ્યાશી પખવાડીયા જાય ત્યારે છેલ્લા જિનેશ્વરના જન્મ થાય.
(અહીં જન્મના અર્થ ચ્યવન સમજવા.)
वीर उमंतरं पुण, चुलसी सहस सगवास पणमासा । पंचमअरयनरा सगकरूच्च वीससयबरिसाऊ ॥ ३२ ॥
અર્થ :- -મહાવીર પરમાત્મા અને પદ્મનાભસ્વામીનું આંતરુ' ચારાશી હજાર સાત વર્ષ અને પાંચ મહિનાનું છે.
પાંચમા આરાના પ્રારંભમાં મનુષ્યા સાત હાથ ઉંચા અને એકસો ને વીશ વર્ષના આયુષ્યવાળા હોય છે.
ભાવાર્થ :- અવસર્પિણીના પાંચમા અને છઠ્ઠો આરો ૨૧૦૦૦-૨૧૦૦૦ વર્ષના અને ઉત્સર્પિણીના પહેલા અને બીજો આરા ૨૧૦૦૦-૨૧૦૦૦ વર્ષના કુલ ૮૪૦૦૦ અને અવસર્પિણીના ચાથા આરાના છેલ્લા ૮૯ પક્ષ તથા ઉત્સર્પિણીના ત્રીજા આરાના પ્રાર *ભનાં ૮૯ પક્ષ એ સવ મળી ૮૪૦૦૦ ને ૭ વર્ષ અને ૫ માસ થાય છે. सुमाइ दुपसहंता, तेवीसुदएहिं चउजुअदुसहसा ।
जुगपवरगुरू तस्सम, इगारलक्खा सहस सोल ॥ ३३ ॥
અર્થ :- સુધર્માસ્વામીથી આરંભીને પસહર સુધી ત્રેવીશ ઉદયમાં બે હજાર ચાર યુગપ્રધાન આચાર્ચા થશે. તથા તે યુગપ્રધાન જેવા અગ્યાર લાખ સેાળ હજાર બીજા આચાર્ય થશે.
. ए गवयारि सुचरणा समयविऊ पभावगा य जुगपवरा । पावयणियाइदुतिगा - इवरगुणा जुगपहाणसभा ॥ ३४ ॥
અર્થ:- જે યુગપ્રધાન આચાય થશે તે સર્વે એકાવતારી, ઉત્તમ ચારિત્રવાળા, સર્વ આગમના જાણકાર અને શાસનની પ્રભાવના કરનારા થશે. તથા જે યુગપ્રધાનના જેવા આચાર્ચા થશે તે પ્રાવચનિકાદિ બે, ત્રણ આદિ શ્રેષ્ઠ પ્રભાવક ગુણ યુક્ત થશે.
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૦
પ્રકરણ રત્નાવલી
પ્રભાવકના આઠ પ્રકાર
“ વાચળી ધમ્મદી, વાછું નૈમિત્તિકો તવક્કી હૈં। विज्जा सिद्धो य कई, अट्ठेव पभावगा भणिया ॥ 1, “પ્રવચનને જાણનાર, ધકથા કરનાર, વાદી, નિમિત્તને જાણનાર, તપસ્વી, વિદ્યાવાળા, મંત્રસિદ્ધિવાળા અને કવિ આ આઠ પ્રકારના પ્રભાવક કહ્યા છે.”
મુદ્દમો ।
વાવસિંધિ ગોયમ, સિદ્ધો વીરા લીસદ્દિ चउसट्ठीओ जंबू, बुज्छिन्ना तत्थ दस ठाणा ॥ ३५ ॥
અર્થ :- મહાવીરસ્વામીના નિર્વાણ પછી બાર વર્ષ ગૌતમસ્વામી, વીશ વર્ષે સુધર્માંસ્વામી, ચેાસઠ વર્ષે જ ભૂસ્વામી સિદ્ધ થયા. તે વખતે દશ સ્થાનકા વિચ્છેદ પામ્યા. તે દશ સ્થાનક :
परमोहि पुलाए, आहारगखवगउवसमे कप्पे |
संजमति केवलिसि - ज्झणा य जंबुम्मि बुच्छिन्ना ॥ ३६ ॥
અર્થ:- મન:પર્ય વજ્ઞાન, પરમાધિ, પુલાલબ્ધિ, આહારલબ્ધિ, ક્ષપશ્રેણિ, ઉપશમશ્રેણિ, જિનકલ્પ સચમત્રિક ( પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસ'પરાય અને યથાપ્યાત ) કેવળજ્ઞાન અને સિદ્ધિ આ દેશ સ્થાના જંબૂસ્વામીના નિર્વાણ પછી વિચ્છેદ પામ્યા છે. પુલાકલબ્ધિની શક્તિ
"जिस सण पडिणियं, चुन्निजा चकवट्टिसिन पि । ધ્રુવિલો મુળી મ ્ળા, પુજાપરુદ્રી સઁપત્રો ” .
“પુલાલબ્ધિયુક્ત એવા મુનિ જો કાપ પામે તે જિનશાસનના શત્રુરૂપ ચક્રવર્તીની સેનાને પણ ચૂરી નાંખે.”
सिजभवेण विहिअ, दसपालिय अट्ठनवइ वरिसेहिं ।
सत्तरिसएहि थक्का, चउ पुव्वा भद्दवाहुम्मि ॥ ३७ ॥
અર્થ :—મહાવીરસ્વામીના નિર્વાણ પછી અઠ્ઠાણુ વર્ષે શય્યંભવસૂરિએ દશ વૈકાલિકસૂત્ર રચ્યું; તથા મહાવીરસ્વામીના નિર્વાણ પછી એકસાસીત્તેર વર્ષે છેલ્લા ચાર પૂર્વ ભદ્રબાહુસ્વામી સાથે અથથી વિચ્છેદ પામ્યા.
तुसि थूलभदे, दोसयपन रेहि पुव्वअणुओगो ।
મુદુમમઢાપાળાળિ ગ, ગ્રામસંધયળસંઢાળા ।। ૨૮ ॥
અર્થ :—વીર પ્રભુના નિર્વાણ પછી ખસાને પંદર વર્ષે શ્રી સ્થૂલભદ્રસ્વામી પછી
Page #240
--------------------------------------------------------------------------
________________
શ્રી કાળસપ્તતિકા
૨૨૧ પૂર્વ અનુયાગ (ચાર પૂર્વ) સૂફમમહાપ્રાણ ધ્યાન, પહેલું સંધયણ અને પહેલું સંસ્થાન વિચ્છેદ પામ્યા.
| ભાવાર્થ –સૂકમમહાપ્રાણ ધ્યાન -જે ધ્યાનથી અંતમુહૂર્તમાં ચૌદ પૂર્વનું આનુપૂર્વી ને પશ્ચાનુપૂર્વીએ પરાવર્તન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે તે સૂથમમહાપ્રાણુ ધ્યાન કહેવાય છે.
पणचुलसीइसु वयरे, दस पुव्वा अद्धकीलिसंघयणं ।
छस्सोलोहि अ थक्का, दुब्बलिए सड्ढनव पुव्वा ॥ ३९ ॥ અર્થ –વીર પ્રભુના નિર્વાણ પછી પાંચસે ચેરાશી વર્ષે વજસ્વામીના સમયે દશપૂર્વ, અર્ધનારાચ અને કીલિકા સંઘયણ વિચ્છેદ પામ્યા તથા છસો ને સેળ વર્ષે દુર્બલિકા પુષ્પમિત્રના સમયે સાડાનવ પૂર્વ વિરછેદ પામ્યા. - ભાવાર્થ –આ ગાથામાં સંઘયણ ચોથું અને પાંચમું કહેલ હોવાથી બીજું અને ત્રીજું સંઘયણ આની પહેલાં વિચ્છેદ થવું જોઈએ. તેને વખત અહીં કહ્યો નથી.
छन्वाससएहि नवु-त्तरेहि सिद्धिं गयस्स वीरस्स ।
रहवीरपुरे नयरे, खमाणा पाखंडिआ जाया ॥४०॥ અર્થ:-વીર પ્રભુ સિદ્ધ થયા પછી છસો ને નવ વર્ષ પછી રથવીરપુર નામના નગરમાં પાખંડી દિગંબર સાધુઓ થયા. (દિગંબર મત નીકળ્યો)
तेणउअनवसएहिं, समइकंतेहि बद्धमाणाओ ।
पज्जोसवण चउत्थी, कालगसरिहि तो ठविआ ॥४१॥ અર્થ –વર્ધમાનસ્વામીના નિર્વાણ પછી નવસે ને ત્રણ વર્ષ પછી કાલિકસૂરિએ પર્યુષણ પર્વ થિને દિવસે સ્થાપન કર્યું.
वीरजिणा पुव्वगयं, सव्वं पि गयं सहस्सवरिसेहिं ।
सुबमुणिवेअजुत्ता, विक्कमकालाओ जिणकालो ॥ ४२ ॥ અથ –વીર પ્રભુના નિર્વાણથી હજાર વર્ષ પછી, પૂર્વમાં રહેલું સર્વ શ્રુત વિચ્છેદ પામ્યું. વીર પ્રભુના નિર્વાણથી ચારસે ને સીત્તેર વર્ષે વિક્રમ સંવત્સર પ્રવર્તે.
तेरसएहिं वीरा, होहंति अणेगहा मइ (य) विमेआ ।
बंधंति जेहिं जीवा, बहुहा कम्माइमोहणियं ॥ ४३॥ અર્થ –વીર પ્રભુના નિર્વાણ થી તેર વર્ષે અનેક પ્રકારના મતિ (ત) ના ભેદ - થયા. જે ભેદેથી જ ઘણા પ્રકારના સંદેહાદિ મેહનીય કમને બાંધશે.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૨
પ્રકરણ રત્નાવલી.
वीरजिणा गुणवीस, सएहि पण मास बार वरिसेहिं । चंडालकुले होही, पाडलिपुरि समणपडिकूलो ॥ ४४ ॥ અર્થ :—વીરપ્રભુના નિર્વાણથી ઓગણીસસે અને બાર વર્ષ તથા પાંચ માસ પછી પાટલીપુર નગરમાં ચંડાળના કુળમાં સાધુના પ્રતિકૂળ (કલકીના જન્મ) થશે. चित्तमिविट्टिभवो, कक्की रूहो चउम्मुह तिनामा |
अट्ठारट्ठारसपन्न रिस, सिसुदि सिविजयरज्जे ॥ ४५ ॥
અર્થ :—-ચૈત્ર સુદિ આઠમને દિવસે વિષ્ટિમાં તેના જન્મ થશે. તથા તે કલ્સ્કી, રૂદ્ર અને ચતુમુ ખ એ પ્રમાણે ત્રણ નામવાળા થશે, અઢાર વર્ષ બાલ્યાવસ્થામાં, અઢાર વર્ષ દિગ્વિજયમાં અને પચાસ વર્ષ રાજ્યમાં નિ`મન કરશે. કુલ છ્યાશી વર્ષનું આયુષ્ય ભાગવશે.
तं मुणिभिक्खछलंस, मग्गंत हणिय विप्रूव हरी । તનુન ત્ત રજ્ન્મ, પતિળÀથકર વિદ્દી ।।૪૬ ॥
અર્થ :—મુનિઓ પાસેથી ભિક્ષાના છઠ્ઠો ભાગ માગતા એવા તે કલ્કીને બ્રાહ્મણના રૂપને ધારણ કરીને ઈંદ્રહણશે અને હ ંમેશા એક નવા ચૈત્યને કરનારા, તેના પુત્ર દત્તને રાજ્યમાં સ્થાપન કરશે.
गुणवीसा सोले हिय, गहियसोरट्ठखप्परकुरज्जे । सो काही बहुवच्छर - अपुञ्जसितुंजओद्धारं ॥ ४७ ॥
અર્થ:—તે દત્તરાજા ઓગણીસસાને સેાળ વર્ષે સૌરાષ્ટ્ર દેશનું રાજ્ય અને તુરુષ્ટનું કુરાજ્ય ગ્રહણ કરીને ઘણા વર્ષો સુધી અપૂજ્ય રહેલા શત્રુંજયના ઉદ્ધારને કરશે. (આ ઉદ્ધારની ગણના કરવામાં આવી નથી.)
तस्सुअ जिणदत्ताई - निवा नमिस्संति पाडिवयमाई । તથા તૢ વિ ોહી, સ ્નાનરોહિનાળાછું ૫૪૮ ||
અર્થ:—તે દત્ત રાજાના પુત્ર જિનદત્ત વિગેરે રાજાએ પ્રાતિપદ વિગેરે આચાર્યાંને વંદના કરશે. તે વખતે કોઈપણ પ્રકારે કોઈ કાઈ જીવને જાતિસ્મરણ અને અવિધજ્ઞાનાદિ થશે.
ભાવાર્થ :—૪૪ થી ૪૮ મી ગાથા સુધીમાં કહેલી હકીકત ઐતિહાસિક રીતે વિચારતાં દૃશ્ય જગતમાં બનેલી લાગતી નથી.
जिणभत्तनिवाउ इगार लक्खसोलसहस्स होर्हिति । इयं वरिससऊणे - गवीससहसे हि वीरजिणा ॥ ४९ ॥
Page #242
--------------------------------------------------------------------------
________________
શ્રી કાળ સપ્તતિકા
૨૨૩ અથ –વીર પ્રભુના નિર્વાણ પછી અહીં સો વર્ષ જૂની એકવીશ હજાર વર્ષ સુધીમાં અગ્યાર લાખ અને સોળહજાર રાજા, જિનેશ્વર ભગવંત પ્રત્યે ભક્તિવાળા થશે. ભાવાર્થ –અહીં સે વર્ષ ખૂન કહેવાનું કારણ સમજાતું નથી.
तह सग्गचुओ सरी, दुप्पसहो साहुणी अ फग्गुसीरि ।
नाइल सड्ढो सड्ढी, सच्चसिरी अंतिमो संघो ॥५०॥ અર્થ –એકવીશ હજાર વર્ષના અંતે સ્વર્ગથી થવીને દુપસહ આચાર્ય, ફશુશ્રી સાવી, નાગિલ શ્રાવક અને સત્યશ્રી શ્રાવિકા આ પ્રમાણે છેલ્લે સંઘ થશે.
एगो साहू एगा य साहुणी सावओ य सड्ढी वा ।
શાળાનુ સંઘો, છેલો પ્રિસંઘાવો | પર . અર્થ –વીતરાગની આજ્ઞા સહિત એક સાધુ, એક સાદેવી, એક શ્રાવક, એક શ્રાવિકા એ ચાર સંઘ કહેવાય છે. બાકીના આજ્ઞા રહિત હોય તે હાડકાને સમૂહ કહેવાય છે.
ભાવાર્થ – કાળા ઘો' આજ્ઞામાં જ ધર્મ છે. આશા રહિતને શ્રેષ્ઠ ગુણેને અભાવ હોય છે.
दसयालियजिअकप्पा-वस्सयअणुओगदारनंदिधरो ।
सययं इंदाइनओ, छठुग्गतको दुहत्थतणू ॥ ५२॥ અથ–દશવૈકાલિક, જિતકલ્પ, આવશ્યક, અનુગદ્વાર અને નંદી. આ પાંચ સૂત્રને ધારણ કરનાર તથા નિરંતર ઈન્દ્રાદિ દેએ નમેલા એવા તે આચાર્ય થશે. તથા ઉત્કૃષ્ટ છઠ્ઠને તપ કરનાર અને બે હાથના શરીરવાળાં થશે.
गिहि वय गुरुत्त बारस, चउ चउ वरिसो कयठमो अंते ।
सोहम्मि सागराऊ, होइ तओ सिज्झिही भरहे ॥ ५३॥ અથ –તે દુપસહસૂરિ ગૃહસ્થપણુમાં બાર વર્ષ, સર્વ વિરતિપણામાં ચાર વર્ષ અને આચાર્ય પદમાં ચાર વર્ષ, એમ વિશ વર્ષનું આયુષ્ય પાળી, અંતે અઠ્ઠમના તાપૂર્વક અનશન કરી સૈધર્મદેવલેકમાં એક સાગરોપમના આયુષ્યવાળા દેવ થશે ત્યાંથી ચવીને ભરતક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે.
सुअररिसंघधम्मो, पुन्चण्हे छिज्जिही अगणि सायं । ' નિવિમઢવાળો સુદ-મતિ નામુમન્સદે ૫૪ .
અથ:- શ્રુતજ્ઞાન, સૂરિ, સંઘ અને ધર્મ એ ચાર પહેલા પ્રહરે, વિમલવાહન રાજા, સુધર્મ મંત્રી અને નીતિધર્મ આ ત્રણ મધ્યાહ્ન સમયે તથા અગ્નિ સાયંકાળે વિચ્છેદ પામશે.
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૪
પ્રકરણ રત્નાવલી.
तो खारग्गिस बिल विज्जुघणा सगदिणा पिहु कुपवणा । वरिसिय बहुरोगिजलं, कार्हिति समं गिरिथलाई ॥ ५५ ॥
=
અર્થઃ– ત્યારપછી ક્ષારરસવાળા જળના મેઘ, અગ્નિ જેવા જળના મેઘ, વિષમિશ્રિત જળના મેઘ, અમ્લરસવાળા જળના મેઘ, વિદ્યુત મેઘ, એમ પાંચ પ્રકારના મેઘ, સાત સાત દિવસ-કુલ ૩૫ દિવસ જુદી જુદી વૃષ્ટિ કરશે-ખરાબ વાયુ વાશે, ઘણા રોગ ઉત્પન્ન કરે તેવુ જળ વરસશે અને પંત તથા સ્થળ વિગેરેને સરખા કરશે. ईंगालछारमुम्मुर - हाहाभूया तणाइरहिय मही ।
होर्हिति बीयमित्तं - वेयडूढाइसु खगाई वि ॥ ५६ ॥
અર્થ:- અંગારા, રાખ અને ભારેલા અગ્નિ જેવી તથા હા દેવ ! હવે શું થશે ? એ પ્રમાણે હાહાકારવાળી, તૃણાદિથી રહિત એવી પૃથ્વી થશે. તથા વૈતાઢય પર્વતાદિના લેામાં પક્ષી આદિ પણ ખીજમાત્ર રહેશે.
ભાવાર્થ :- અહીં ( પક્ષી ) આદિ શબ્દથી ખીજ માત્ર પશુઓ પણ ખીલામાં રહેશે. छठ्ठअरे दुकरूच्चा, बीसं वरिसाउ मच्छयाहारा ।
बिलवासी कुगइगमा, कुवन्नरूवा नरा कूरा ॥ ५७ ॥
અર્થ •– છઠ્ઠા આરામાં મનુષ્યા બે હાથ ઉંચા શરીરવાળા, વીશ વના આયુષ્યવાળા, મત્સ્યના આહાર કરનારા, ગંગા અને સિંધુ નદીના બિલમાં વસનારા, તિય ચ અને નરકરૂપ સુગતિમાં જનારા, ખરાબ વણુ અને રૂપવાળા તથા ક્રુર પ્રકૃતિવાળા થશે. विल्लजा निघसणा, खरवयणापियसुआइठि रहिया ।
छवरिसगन्भा इत्थी, सुदुक्खपसवा बहुसुआ य ।। ५८ ।।
અર્થ:- તે મનુષ્ય, લજજા રહિત, વજ્ર રહિત, કઠોર વચનવાળા, માતા–પિતા ભાઈ–બહેન અને પુત્ર-ક્લત્રાદિના સંબંધ વિનાના થશે. તથા સ્ત્રીએ છ વરસની વયે ગર્ભ ધારણ કરનારી, અત્યંત દુઃખે પ્રસવ કરનારી અને ઘણા પુત્ર-પુત્રીવાળી થશે. बहुमच्छचकवहगंग - सिंधुपासेसु नव नव बिलाई ।
વેયઝોમયપાસે, વિષયરિયવ્રુત્તેનિનઢાળા ॥ ૧ ॥
અર્થ:- ઘણા મત્સ્યવાળી અને રથના ચક્ર જેટલા પ્રવાહવાળી ગંગા અને સિંધુ નદીની બન્ને ખાજુએ, વૈતાઢયની ઉત્તર અને દક્ષિણ દિશાએ, ઘણા રાગી મનુષ્યના સ્થાનભૂત નવ નવ મિલા એટલે કુલ ખેતર ખલામાં મનુષ્યા રહેશે.
ભાવાર્થ:- વૈતાઢયની ઉત્તર દિશામાં ગંગા નદીના પૂર્વ પશ્ચિમ તરફ એ કાંઠામાં નવ નવ ખિલ હાવાથી અઢાર બિલ, તે જ રીતે વૈતાઢચની દક્ષિણ દિશામાં અઢાર મિલ
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૨૫
શ્રી કાળ સપ્તતિકા હેવાથી છત્રીશ થયા, તે જ રીતે સિંધુ નદીના ચારે તરફના છત્રીશ મળીને કુલ બહોતેર બિલ થાય છે.
अग्गिमअराइमाणं, पुव्व अरते इहं तु छटुंते ।
સ્થતપુ સોવરિલા, ભદુસવળી નવ | ૬૦ | અર્થ = ઉત્સર્પિણીના દરેક આરાનું આયુષ્ય, દેહાદિનું માન અવસર્પિણીના આરાની જેમ વ્યુત્ક્રમથી જાણવું. ઉત્સર્પિણમાં આદિના આરામાં જે જે દેહ આયુષ્ય વિગેરેનું માન હોય, તે અવસર્પિણીના આરાના અંતે જાણવું. અવસર્પિણીના છઠ્ઠા આરાને અંતે એક હાથનું શરીર અને સેળ વર્ષનું આયુષ્ય હેય.
ભાવાર્થ- અવસર્પિણીને છ આરો અને ઉત્સર્પિણીને પહેલો આરો સમાન જાણો. એ જ રીતે અવસર્પિણીના પાંચમા આરામાં આયુષ્ય દેહાદિનું માન હોય તેટલું ઉત્સર્પિણીના બીજા આરામાં હોય. આ રીતે ઉત્સર્પિણીમાં વિપરીત રીતે જાણવું.
पुक्खलखीरघयामय-रसमेहा वरिसिहंति पढमते ।
भूसीयलननेहो-सहिरसया सत्तसत्तदिणे ॥६१ ॥ અથ – ઉત્સર્પિણના પહેલા આરાના અંતે અને બીજા આરાના પ્રારંભમાં પુષ્કરાવ મેઘ, ખીરરસમેઘ, ઘતરસમેઘ, અમૃતરસમેઘ, રસમેઘ આ પાંચ પ્રકારના મેળે અનુક્રમે સાત-સાત દિવસ વરસશે તે પૃથ્વીને શીતલ, અન્નવાળી, સ્નેહસહિત, ઔષધસહિત અને રસવાળી કરશે.
ભાવાર્થ – અવસર્પિણીના છઠ્ઠા આરામાં ક્ષારાદિના ખરાબ મેઘ વરસવાથી થયેલી ઈગાલ-ક્ષારમય પૃથ્વીને સ્વાદુ, સ્વચ્છ અને હિતકારી જળ વરસવાથી શાંત કરી દેશે. આ પુષ્કરવમેઘ દાહને ઉપશમાવે છે. ખીરરસમેઘ વરસવાથી પૃથ્વી પર ઘણું ધાન્ય નીપજે છે. ધૃતરસમેઘ પૃથ્વીમાં સ્નિગ્ધતાને ઉત્પન્ન કરે છે. અમૃતરસમેઘ નાનાપ્રકારની ઔષધિને તેમજ નાના પ્રકારના વૃક્ષો અને લત્તાના અંકુરાને ઉત્પન્ન કરે છે. રસમેઘ સુરસમય જલવાળે વરસે છે, તે વનસ્પતિઓમાં તિકતાદિ પાંચ પ્રકારના રસને ઉત્પન્ન કરે છે. આ રીતે પાંચ પ્રકારના મે સાત સાત દિવસ વરસે છે.
बीए उ पुराइकरो, जाइसरो विमलवाहणसुदामो ।
સંગામસુવાસ તો, સુણો સરૂ રત્તિ | દર | અર્થ - બીજા આરાના અંતે નગરાદિને કરનાર જાતિસ્મરણ જ્ઞાનવંત વિમલવાહન, સુદામ, સંગમ, સુપાર્શ્વ, દત્ત, સુમુખ અને સન્મતિ-આ સાત કુલકર થશે.
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૬
પ્રકરણ રત્નાવલી ભાવાર્થ- સ્થાનાંગસૂત્રના સાતમા સ્થાનમાં આ પ્રમાણે કહ્યું છે- ભરતક્ષેત્રમાં આવતી ઉત્સપિણમાં (૧) મિત્રવાહન, (૨) સુભૂમ (૩) સુપ્રભ, (૪) સ્વયંપ્રભ, (૫) દત્ત, (૬) સુધર્મ, (૭). સુબંધુ-આ સાત કુલકરો થશે તે વ્યવહારાદિ ચલાવશે.
तइयाइसु उड्ढगई, जिणनारयबल दहागई चक्की ।
अहरगइ हरिपडिहरी, चउत्थअश्याइसु अ जुअला ॥६३॥ અથઉત્સર્પિણીના ત્રીજા ને ચોથા આરામાં જિનેશ્વર, નારદ અને બળદેવ ઊર્વગતિવાળા થશે. તથા ચક્રવર્તીએ ઊદવ અને અધ એમ બંને પ્રકારની ગતિવાળા થશે. વાસુદેવ અને પ્રતિવાસુદેવ અગતિવાળા થશે તથા ચેથા, પાંચમા અને છઠ્ઠા એમ ત્રણ આરામાં યુગલિયા થશે.
ભાવાર્થ –ચેથા આરાના પ્રારંભમાં થનારા વીસમા તીર્થંકર અને બારસ ચક્રવર્તી બને નિર્વાણ પામ્યા પછી યુગલિકધર્મ પ્રવર્તશે.
पउमाभसरदेवो, सुपाससयंपभसव्वअणुभूई । । देवसुअउदयपेढाल-पुट्टिलसयकितिसुवयऽममा ॥ ६४॥ . निकसायनिप्पुलयनिममचित्तगुत्ता समाहिसंवरिया ।
जसहरविजओ मल्लो, देवोऽणतविरि भद्दकरो ॥६५॥ અર્થ: આવતી ઉત્સર્પિણીમાં ભરતક્ષેત્રને વિષે ૧ પદ્મનાભ, ૨ સૂરદેવ, ૩ સુપાસ, ૪ સ્વયંપ્રભ, ૫ સર્વાનુભૂતિ, ૬ દેવશ્રુત, છ ઉદય, ૮ પેઢાલ, ૯ પથ્રિલ, ૧૦ શતકીર્તિ, ૧૧ સત્યકી, ૧૨ અમમ, ૧૩ નિષ્કષાય, ૧૪ નિપુલાક, ૧૫ નિર્મમ, ૧૬ ચિત્રગુપ્ત, ૧૭ સમાધિ, ૧૮ સંવર, ૧૯ યશધર, ૨૦ વિજય, ૨૧ મલ, ૨૨ દેવ, ૨૩ અનંતવીર્ય, ૨૪ ભદ્રંકર નામના તીર્થકર થશે. | ભાવાર્થ – પદ્મનાભ -શ્રેણિકરાજાને જીવ-જે હાલમાં પહેલી નરકમાં છે, તે ત્યાંથી યવને શતદ્વાર નામના નગરમાં મહાપદ્મ નામે રાજા થશે, તે રાજા આવતી ચવીશીમાં પદ્મનાભ નામના પહેલા તીર્થકર થશે. તેનું ૭૨ વર્ષનું આયુષ્ય, સાત હાથનું શરીર, સિહનું લાંછન થશે તે મહાપ રાજાના બીજા નામે દેવસ અને વિમળવાહન થશે. તેમને સર્વ વૃત્તાંત મહાવીરસ્વામીની જેમ જાણે.
૨ સૂરદેવ -વર્ધમાનસ્વામીના કાકા સુપાર્થ હતા, તેને જીવ સૂરદેવ નામના બીજા તીર્થકર, પાર્શ્વનાથ જેવા થશે. તેમનું ૧૦૦ વર્ષનું આયુષ્ય, નવ હાથનું શરીર અને સપનું લાંછન જાણવું.
૩ સુપાશ્વ-પદિલનો જીવ (પરંતુ વિવાયસૂત્રમાં કહેલ છે તે નહીં) સુપાર્શ્વ
Page #246
--------------------------------------------------------------------------
________________
શ્રી કાળ સપ્તતિકા
२२७
નામના ત્રીજા તીર્થંકર, નેમિનાથ જેવા થશે. તેમનુ' હજાર વર્ષનું આયુષ્ય, ઇશ ધનુષનું શરીર અને શ ́ખનું લાંછન જાણવુ
૪ સ્વય’પ્રભ :–દેઢાયુના જીવ, ચાથા સ્વયંપ્રભ નામના તીર્થંકર, નમિનાથ જેવા થશે. તેમનુ દસહજાર વર્ષ નું આયુષ્ય, પંદર ધનુષનું શરીર અને નીલકમળનું લાંછન જાણવું.... ૫ સર્વાનુભૂતિ –કાર્તિક શેઠના જીવ-પાંચમા સર્વાનુભૂતિ નામના તીથ કર, મુનિસુવ્રતસ્વામી જેવા થશે. તેમનુ ં ત્રીસહજાર વર્ષનું આયુષ્ય, વીશ ધનુષનું શરીર અને કચ્છપનું લાંછન જાણ્યું.
૬ દેવશ્રુત :-શ`ખ શ્રાવકના જીવ–છઠ્ઠા દેવશ્રુત નામના તીથ કર, મલ્લિનાથ જેવા થશે. તેમનુ` પ ંચાવનહજાર વર્ષનું આયુષ્ય, પચીશ ધનુષનું શરીર અને કળશનું લાંછન જાણવુ..
૭ ઉદય –નદના જીવ-સાતમા ઉય નામના તીથંકર, અરનાથ પ્રભુ જેવા થશે. તેમનુ ચારાશીહજાર વર્ષનું આયુષ્ય, ત્રીશ ધનુષનું શરીર અને નંદ્યાવનું લાંછન જાણવું.
૮ પેઢાલ-સુનંદના જીવ-આઠમા પેઢાલ નામના તીથંકર, કુંથુનાથ જેવા થશે. તેમનુ પંચાણુ હજાર વર્ષ નું આયુષ્ય, પાંત્રીશ ધનુષનું શરીર અને બાકડાનું લાંછન જાણવું.
૯ પાટિલ :-આનંદના જીવ–નવમા પાટ્ટિલ નામના તીથંકર, શાન્તિનાથ જેવા થશે. તેમનું એક લાખ વર્ષોંનું આયુષ્ય, ચાલીશ ધનુષનું શરીર અને મૃગનું લાંછન જાણવું.
૧૦ શતકીર્તિ :—શતક શ્રાવકના જીવ-દેશમા શતકીર્તિ નામના તીથંકર ધર્મનાથ પ્રભુ જેવા થશે. તેમનું દશલાખ વર્ષનું આયુષ્ય, પીસ્તાલીશ ધનુષનુ શરીર અને વજાનું લાંછન જાણવું. (આ શંખના મિત્ર જેનુ નામ પુષ્કલિ હતું તે જાણવા.)
(શ્રી હેમવીરચરિત્રમાં નવમા કેકસીના જીવ અને દસમા રેયલીના જીવ કહ્યા છે.) ૧૧ સુત્રતઃ–સત્યકી વિદ્યાધરના જીવ-અગ્યારમા સુવ્રત નામના તીથકર, અનંતનાથ જેવા થશે. તેમનુ ત્રીશલાખ વર્ષનું આયુષ્ય, પચાસ ધનુષનું શરીર અને સિંચાણાનુ લાંછન જાણવું.
૧૨ અમમ :-દ્વારકામાં કૃષ્ણ વાસુદેવ નેમિનાથ પ્રભુના ભક્ત હતા. તે ધર્મિષ્ઠ શ્રાવક થયા હતા. અન્યદા તેમણે અઢારહજાર મુનિઓને શુદ્ધ વિધિપૂર્વક વદના કરી ક્ષાયિકસમ્યક્ત્વ ઉપાર્જન કર્યું હતું. તે વખતે સાતમી નરકને યાગ્ય દુષ્કર્મ ની અપવત ના કરીને ત્રીજી નરકને ચેાગ્ય કÖદલિક કર્યા હતા અને તીર્થંકરનામ કમાઁ ઉપાર્જન કર્યું* હતુ. એ કૃષ્ણના જીવ-બારમા અમમ નામના તીર્થંકર, વિમળનાથ જેવા થશે. તેમનુ સાંઈઠ લાખ વર્ષનું આયુષ્ય. સાંઇઠ ધનુષનું શરીર અને વરાહનું લાંછન થશે.
વસુદેવહિંડીમાં તે કૃષ્ણ ત્રીજી નરકમાંથી નીકળી, ભરતક્ષેત્રમાં શતદ્વાર નગરમાં માંડલિક રાજા થઈ, ચારિત્ર ગ્રહણ કરી તીથ કર નામકમ નિકાચિત કરી, વૈમાનિક
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૮
પ્રકરણ રત્નાવલી
દેવપણે ઉત્પન્ન થઈ, ત્યાંથી ચવીને અમમ નામે બારમા તીથ કર થશે–એમ કહ્યું છે. (નરકમાંથી સીધા તીર્થકર થઈ શકતા નથી કારણ કે વચ્ચે કાળ વધારે છે તેથી ખીજા એ ભવ થવાની જરૂર છે.)
૧૩ નિષ્કષાય :-બળદેવના જીવ-તેરમા નિષ્કષાય નામના તીથંકર, વાસુપૂજ્ય જેવા થશે. તેમનુ' બહેાંતેર લાખ વર્ષનું આયુષ્ય, સીત્તેર ધનુષનું શરીર અને મહિષનું લાંછન જાણવું. (કૃષ્ણના મેાટા ભાઈ ખળભદ્ર કૃષ્ણના (અમમ તીથંકરના) તી'માં સિદ્ધિપદને પામવાના છે, તેથી આ તીથંકરના જીવ બળદેવ કહ્યા છે તે બીજા સમજવા.)
૧૪ નિષ્કુલાક :–રાહિણીના જીવ-નિપુલાક નામના ચૌદમા તીથંકર, શ્રેયાંસનાથ જેવા થશે. તેમનુ ૮૪ લાખ વર્ષનું આયુષ્ય, ૮૦ ધનુષનુ શરીર અને ખડ્ડીનું
લાંછન જાણવું.
૧૫ નિમમ :-જેને ખત્રીશ પુત્ર થયા હતા તે સુલસાના જીવ-પદરમા નિમ નામના તી કર, શીતળનાથ જેવા થશે. તેમનું એક લાખપૂનુ આયુષ્ય, ૯૦ ધનુષનું... શરીર અને શ્રીવત્સનું લાંછન જાણવું,
૧૬ ચિત્રગુપ્ત:-જેણે પ્રભુને બીજોરાપાક વહેારાવ્યા હતા તે રેવતીના જીવ– સેાળમા ચિત્રગુપ્ત નામના તીર્થંકર, સુવિધિનાથ જેવા થશે. તેમનુ બે લાખ પૂર્વીનું આયુષ્ય, ૧૦૦ ધનુષનું શરીર અને મગરનું લાંછન જાવું.
૧૭ સમાધિ :-ગવાલિના જીવ-સત્તરમા સમાધિ નામના તીથંકર, ચંદ્રપ્રભુ જેવા થશે તેમનું દશલાખ પૂર્વાંનુ આયુષ્ય, ૧૫૦ ધનુષનુ શરીર અને ચ ંદ્રનું' લાંછન જાવું. ૧૮ સંવર ઃ-ગાગલના જીવ–અઢારમા સંવર નામના તીથ 'કર, સુપાર્શ્વનાથ જેવા થશે.તેમનું વીશ લાખ પૂર્વનું આયુષ્ય, ખસ્સાધનુષનું શરીર અને સ્વસ્તિકનું લાંછન જાવુ
૧૯ યશોધર :-દ્વીપાયનના જીવ–ઓગણીશમા યશેાધર નામના તીથંકર, પદ્મપ્રભ જેવા થશે. તેમનુ ત્રીશ લાખ પૂર્વનું આયુષ્ય, અઢીસા ધનુષનુ શરીર અને પદ્મનું લાંછન જાણવું.
૨૦ વિજય ઃ–કણું ના જીવ-વીશમા વિજય નામના તીર્થંકર, સુમતિનાથ જેવા થશે. તેમનું ચાલીશલાખ પૂર્વનું આયુષ્ય, ત્રણસો ધનુષનુ શરીર અને ક્રૌંચનુ` લાંછન જાવું.
૨૧ મલઃ-નારદના જીવ-એકવીશમા મલ્લ નામના તીથ કર, અભિનંદન જેવા થશે. તેમનું પચાસલાખ પૂર્વાંનું આયુષ્ય, સાડાત્રણુસા ધનુષનું શરીર અને પિનું લાંછન જાણવું.
૨૨ દેવઃ–અંખડના જીવ-ખાવીશમા દેવ નામના તીથંકર, સભવનાથ જેવા થશે, તેમનુ સાંઈઠલાખ પૂર્વનું આયુષ્ય, ચારસા ધનુષનુ શરીર અને અશ્વનું લાંછન
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૨૯
શ્રી કાળ સપ્તતિકા જાણવું. (મહાવીરસ્વામીએ જે અંબડ સાથે સુલતાને સુખશાતાના સમાચાર કહેવરાવ્યા હતા તે અંબડ જાણવા. કોઈ ઠેકાણે ધર્મલાભ કહેવરાવ્યા હતા એમ પણ જણાવેલ છે.)
૨૩ અનંતવીર્ય -દ્વામિદના જીવ-વીશમા અનંતવીર્ય નામના તીર્થકર, અજિતનાથ જેવા થશે. તેમનું બોતેર લાખ વર્ષનું આયુષ્ય, સાડાચારસે ધનુષનું શરીર અને ગજનું લાંછન જાણવું. (હૈમવીરચરિત્રમાં બ્રહ્માદરચક્રીના જીવ કહ્યા છે.)
૨૪ ભદ્રકર -સ્વાતિને જીવ-ચેવશમા ભદ્રકર (ભદ્રકૃત) નામના તીર્થકર, ચોથા આરાના પ્રારંભમાં ઋષભદેવ જેવા થશે. તેમનું રાશીલાખ પૂર્વનું આયુષ્ય, પાંચસે ધનુષનું શરીર અને વૃષભનું લાંછન જાણવું.
* જિનપ્રભસૂરિકૃત પ્રાકૃત ગદ્ય દીવાળીકલ્પમાં તે આ પ્રમાણે છે--ત્રીજા ઉદાયના જીવ-સુપાર્શ્વજિન, ચોથા દિલના જીવ-સ્વયંપ્રભજિન, પાંચમા દઢાયુના જીવ-સર્વાનુભૂતિજિન, છઠ્ઠા કાર્તિકના જીવ-દેવસુતજિન, સાતમા શંખના જીવ-ઉદયજિન, આઠમા આનંદના જીર્વ-પેઢાલજિન, નવમ સુનંદાના જીવ-પદિલજિન, દશમા શતકના જીવશતકીર્તિજિન, અગ્યારમા દેવકીના જીવ-મુનિસુવ્રતજિન, બારમાં કૃષ્ણના જીવ-અમજિન, તેરમા સત્યકીના જીવ-નિષ્કષાયજિન, ચૌદમાં બળદેવના જીવ-નિપુલાકજિન, પંદરમા સુલતાના જીવ નિર્મમ જિન, સોળમા રહિણીના જીવ ચિત્રગુપ્તજિન, (કેઈ કહે છે કે કલ્કીના પુત્ર ચિત્રગુપ્ત), સત્તરમા રેવતીને જીવ-સમાધિજિન, અઢારમા સયલના જીવ સંવરજિન, ત્રેવીસમા અરનાથ જીવ અનંતવીર્યજિન, એવી શમા બુદ્ધના જીવ ભદ્રંકરજિન. બાકીના ઉપર કહ્યા પ્રમાણે જાણવા. (આનો નિર્ણય બહુશ્રુત જાણે.) તીર્થકરના આંતરા
सड्ढदुसय सहसा, पउणचुलसिया लक्खपणछचउपना ।
समकोडिसहस, तेणूणपलिअचउभाग पलिअद्धं ॥ ६६ ॥ અર્થ – પહેલા પવનાભના નિર્વાણથી બીજા સુરદેવનું નિર્વાણ અઢી વર્ષે થશે, બીજા અને ત્રીજા જિનનું આંતરું, પારાશી હજાર વર્ષ. ( આ આંતરું બધે નિર્વાણનું જાણવું) ત્રીજા અને ચોથા જિનનું આંતરું પાંચ લાખ વર્ષ. ચેથા અને પાંચમા જિનનું આંતરું, છ લાખ વર્ષ. પાંચમા અને છઠ્ઠા જિનનું આંતરું, ચેપ્પન લાખ વર્ષ. છઠ્ઠા અને સાતમા જિનનું આંતરું, કેટિસહસ્ત્ર (હજાર કરોડ વર્ષ). સાતમા અને આઠમા જિનનું આંતરું, કેટિસહસ્ર વર્ષ.
Page #249
--------------------------------------------------------------------------
________________
પ્રકરણુ રત્નાવલી
૨૩૦
જૂન પલ્યોપમને ચોથો ભાગ (બ પપમ) - આઠમા અને નવમા જિનનું આંતરું, અર્ધ પલ્યોપમનું જાણવું.
पउणपलिऊण तिअयर, चउनवतीसचउपन्न इगकोडी।
छव्वीससहस छ छावहिलक्ख वासायरसऊणा ।। ६७ ॥ અર્થ-નવમા અને દશમા જિનનું આંતરું, ના પપમ ન્યૂન ત્રણ સાગરોપમ દશમા અને અગ્યારમાં જિનનું આંતરું, ચાર સાગરોપમ. અગ્યારમા અને બારમા જિનનું આંતરું, નવ સાગરોપમ. તેરમા અને ચૌદમાં જિનનું આંતરું, ચેપન સાગરોપમ.
ચૌદમા અને પંદરમા જિનનું આંતરું, છવ્વીસ હજાર, છાસઠ લાખ વર્ષ અને એક સાગરોપમ ન્યૂન, એક કરોડ સાગરોપમનું જાણવું. (આ બાદબાકી એ આરે ૪૨ હજાર વર્ષ જૂની એક કડાછેડી સાગરોપમનો હોવાથી તે ૪૨,૦૦૦ અને પહેલાથી છા પ્રભુ સુધીના આંતરાનાં ૬૫ લાખ ને ૮૪ હજાર વર્ષ મળીને સમજવી.)
नवकोडि नवइकोडी, नवसयकोडी य नवसहसकोडी।
વોહિસદસના નવ-વસતીવમોરિઝરવા I૬૮ના અર્થ -પંદરમા અને સોળમા જિનનું આંતરું, નવ કરોડ સાગરોપમ. સોળમા અને સત્તરમા જિનનું આંતરું, નેવું કરોડ સાગરોપમ. સત્તરમા અને અઢારમા જિનનું આંતરું, નવસે કરોડ સાગરોપમ. ઓગણીશમા અને વશમાં જિનનું આંતરું, નેવું હજાર કરોડ સાગરોપમ. વેશમાં અને એકવીશમા જિનનું આંતરું, નવ લાખ કરોડ સાગરોપમ. બાવીશમા અને ત્રેવીસમા જિનનું આંતરું, ત્રીસ લાખ કરોડ સાગરોપમ. વીશમા અને વશમા જિનનુ આંતરું, પચાસ લાખ કરોડ સાગરોપમનું જાણવું.
बल वेजयंत अजिआ, धम्मो सुप्पहसुदंसणाणंदा । . नंदण पउमा हलिणुत्ति-चकिणो दीहदंतो अ ॥ ६९ ॥ तह गूढदंतओ सुद्धदंत, सिरिदंत-सिरिभूई सोमो ।
पउम महापउम दुसमो, विमल विमलवाहण अरिहो ॥ ७० ॥ અર્થ:- આવતી ચોવીશીના નવ બળદેવનાં નામ–
૧. બળ, ૨. વૈજયંત, ૩. અજિત, ૪. ધર્મ, ૫. સુપ્રભ, ૬. સુદર્શન, ૭. આનંદ, ૮. નંદન અને ૯ પ જાણવા.
Page #250
--------------------------------------------------------------------------
________________
કેમ
|
નામ
અંતર
પદ્મનાભ
સિંહ
સુરદેવ
સુપાશ્વ
સપ
૨૫૦ વષે નિર્વાણ
સુપાર્શ્વ
શંખ
પણ ૮૪ હજાર વર્ષ
સ્વયંપ્રભ
નીલકર્મલ
૫ લાખ વર્ષ
સર્વાનુભૂતિ
કાર્તિક
કર૭૫
૬ લાખ વર્ષ
ઉત્સર્પિણી કાળની અનામતવીશીનું યંત્ર , કોનો જીવ | કયા તીર્થકર સમાના આયુષ્ય શરીર લાંછન શ્રેણિક મહાવીર સ્વામી ૭૨ વર્ષ | ૭ હાથ
પાર્શ્વનાથ ૧૦૦ વર્ષ | ૮ હાથ પદિલ
નેમિનાથ ૧૦૦૦ વર્ષ : ૧૦ ધનુષ દઢાયું
નમિનાથ ૧૦૦૦૦ વર્ષ | ૧૫ ધનુષ
મુનિસુવ્રત ૩૦૦૦ વર્ષ | ૨૦ ધનુષ શંખ મલ્લિનાથ પપ૦૦૦ વર્ષ | ૨૫ ધનુષ
૮૪૦૦૦ વર્ષ | ૩૦ ધનુષ નંદાવર્તા સુનંદ કુંથુનાથ ૯૫૦૦૦ વર્ષ : ૩૫ ધનુષ
બેકડો આનંદ
શાંતિનાથ ૧ લાખ વર્ષ ! ૪૦ ધનુષ શતક | ધર્મનાથ | ૧૦ લાખ વર્ષ | ૪૫ ધનુષ સત્યકી | અનંતનાથ | ૩૦ લાખ વર્ષ | ૫૦ ધનુષ કૃષ્ણ | વિમલનાથ | ૬૦ લાખ વર્ષ | ૬૦ ધનુષ |
દેવશ્રુત
કલશ
૫૪ લાખ વર્ષ
ઉદય
અરનાથ
હજાર કરોડ વર્ષ
પેઢાલ
હારકડ વર્ષ ન્યૂને પલ્યોપમ છે પોપમ
પોટિલ
મૃગ
વિજા
પણું પાપન ન્યૂને ૩ સાગરોપમ
શતકીર્તિ સુવ્રત અમમ |
સત્યકી
સિચાણે
૪ સાગરોપમ
|
વરાહ
૮ સાગરોપમ
Page #251
--------------------------------------------------------------------------
________________
મ
નામ
કેનેજીવ
કયા તીર્થકર સમાન
આયુષ્ય
અંતર
શરીર ને
લાંછન
બળદેવ
વાસુપૂજ્ય સ્વામી
૭૨ લાખ વર્ષ
મહિષ
૩૦ સાગરોપમ
નિષ્કષાય ૧૪ | નિષ્ણુલાક
હિણી
શ્રેયાંસનાથ
| ૮૪ લાખ વર્ષ | ૮૦ ધનુષ |
૧ લાખ પૂર્વ ૯૦ ધનુષ |
૧૫ |
નિર્મમ
સુલતા
શીતલનાથ
ચિત્રગુપ્ત
રેવતી
સમાધિ
ગવાલી
પદ્ગી | ૫૪ સાગરેપમ
૨૬ હજાર છાસઠ લાખ શ્રીવત્સ |
વર્ષ અને ૧૦૦ સાગ
જૂન ૧ કરોડ સાગ. મગર | ૯ કરોડ સાગ. ચંદ્ર | ૮૦ કરોડ સાગ. સ્વસ્તિક ! ૯૦૦ કરોડ સાગ.
પદ્મ | ૯૦૦૦ કરોડ સાગદૌચ | ૯૦, હજાર કરોડ સાગ. કપિ ૯ લાખ કરોડ સાગ.
સુવિધિનાથ ૨ લાખ પૂર્વ | ૧૦૦ ધનુષ | ચંદ્રપ્રભસ્વામી | ૧૦ લાખ પૂર્વ { ૧૫૦ ધનુષ | સુપાર્શ્વનાથ | ૨૦ લાખ પૂર્વ | ૨૦૦ ધનુષ | પદ્મપ્રભુસ્વામી | ૩૦ લાખ પૂર્વ | ૨૫૦ ધનુષ |
સુમતિનાથ |. ૪૦ લાખ પૂર્વ | ૩૦૦ ધનુષ | અભિનંદન સ્વામી | પ૦ લાખ પૂર્વ | ૩૫૦ ધનુષ | * સંભવનાથ : | ૬૦ લાખ પૂર્વ | ૪૦૦ ધનુષ અજિતનાથ | ૭૨ લાખ પૂર્વ | ૪૫૦ ધનુષ | ઋષભદેવ | ૮૪ લાખ પૂર્વ | પ૦૦ ધનુષ |
૧૮ | સંવર | ગાગલિ ૧૯ યશોધર | દિપાયન | વિજય કર્ણ
નારદ ૨૨ | દેવ અંબડ ૨૩ [ અનંતવીય દ્વારમદ | ૨૪ | ભદ્ર કર | સ્વાતિ
| | |
મલા
અશ્વ
લાખ કરોડ સાગ.
ગજ પૃષભ
| ૩૦ લાખ કરોડ સાગ. | પ૦ લાખ કરોડ સાગ.
Page #252
--------------------------------------------------------------------------
________________
શ્રી કાળ સપ્તતિકા
૨૩૩ - હવે બાર ચક્રવર્તીઓનાં નામ કહે છે -
૧. દીર્ઘદંત, ૨. ગૂઢદત, ૩. શુદ્ધદંત, ૪. શ્રીહંત, પ. શ્રીભૂતિ, ૬. સેમ, ૭. પદ્ધ, ૮. મહાપવ, ૯. દુસમ, ૧૦. વિમલ, ૧૧. વિમલવાહન અને ૧૨. અરિષ્ટ
नंदी अ नंदिमित्तो, सुंदरबाहु महबाहु अइबलओ।
महबल बलो दुविठ्ठ, तिविठ्ठ, इय भावि नव विण्हु ॥ ७१ ॥ * અર્થ – નવ વાસુદેવના નામ કહે છે -
૧. નંદી, ૨. નંદીમિત્ર, ૩. સુંદરબાહ ૪. મહાબાહુ, પ. અતિબલ, ૬. મહાબલ, ૭. બલ, ૮. દ્વિપૃષ્ઠ અને ૯. ત્રિપૃષ્ઠ આ પ્રમાણે નવ વાસુદેવા ભાવી કાળે થવાના છે.
भावि पडिविण्हुणो तिलय, लोहजंघो य वयरजंघो अ ।
केसरि बलि पल्हाया, अपराइय भीम सुग्गीवा ॥७२॥ અર્થ:- ભાવિકાળમાં થનારા નવ પ્રતિવાસુદેવનાં નામ
૧. તિલક, ૨. લેહજંઘ, ૩. વાજંઘ, ૪. કેશરી, ૫. બલિ, ૬. પ્રહલાદ, ૭. અપરાજિત, ૮. ભીમ અને ૯ સુગ્રીવ જાણવા.
इय बारसारचकं, कप्पो ते ऽणंतपुग्गलपरहो।
ते ऽणतातीअद्धा, अणागयद्धा अणंतगुणा ॥७३॥ અર્થ – આ ઉપર કહ્યા પ્રમાણે બાર આરારૂપ કાળચક્ર છે, તે એક કપ કહેવાય છે. તેવા અનંતા કલ્પ જાય ત્યારે એક પુગલપરાવર્ત થાય છે. તેવા પુદ્દગલપરાવર્ત અતીતકાળમાં અનંતા ગયા છે, અને તેનાથી અનાગતકાળ અનંતગુણે છે. | ભાવાર્થ – અનંત પુદ્ગલપરાવર્તનને અતીતકાળ છે અને અનાગતકાળ તેનાથી અનંતગુણ છે.
सिरिदेविंदमुणीसर-विणेअसिरिधम्मघोसमरीहि ।
अप्पपरजाणणट्ठा, कालसरूवं किमवि भणिअं ॥ ७४ ॥ અર્થ:-તપકચ્છના શ્રી દેવેન્દ્રમુનીશ્વરના શિષ્ય શ્રી ધર્મષાચાર્ય સ્વ અને પરને જાણવા માટે કાળનું સ્વરૂપ કાંઈક સંક્ષેપથી કહ્યું છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
શ્રી વિજયવિમલગણિ વિરચિત
શ્રી ભાવ પ્રકરણ
ઉપશમ આદિ પાંચ ભાવો છે. એ ભાવોને આઠ દ્વારોમાં કેવી રીતે કયા ભાવે હેય તે વિસ્તારથી જણાવેલ છે. જે ધર્માસ્તિકાયાદિ દ્વારમાં ભાવ કહ્યા છે તે ૮ દ્વારની વ્યાખ્યા કરી છે પછી ઉપશમ-ક્ષાયિક ક્ષાયોપથમિક-ઔદયિકપારિણામિક તથા સંનિપાતિકભાવની વ્યાખ્યા કરીને દિસંગી-ત્રિસંયોગી ચતુઃસંયોગી પચરંગી ભાંગા કેવી રીતે બને તે સમજાવીને બતાવ્યા છે. તે જ ભાવોના ઉત્તરભેદનું પણ વર્ણન કરેલ છે.
પછી દરેક કારોમાં ભાવ બતાવીને ભાવલોકપ્રકાશની જેમ અહીં પણ શક્ય વિસ્તાર કરીને ભાવની સમજણ આપી છે. આપણને કેટલા ભાવો છે? કયા જીવને કયા અને કેટલા ભાવો-કેટલા ગુણસ્થાને વિગેરે જણાવીને આપણને સજાગ કર્યા છે. એ રીતે આ ભાવ પ્રકરણ પૂર્ણ કરેલ છે.
आणंदभरिअनयणो, आणंद पाविऊण गुरुवयणे ।
आणंदविमलसरि नमिउं, वुच्छामि भावे अ ॥१॥ અર્થ - આનંદથી પૂર્ણ નેત્રવાળે હું શ્રી વિજયવિમલગણિ ગુરુના વચનમાં આનંદ પામીને આનંદવિમલસૂરિને નમસ્કાર કરીને ઓપશમિકાદિ ભાવેને કહું છું.
દ્વારગાથા -
धम्माधम्मागासा, कालो पुग्गलखंधा य कम्म गइ जीवा ।
एएसु अ दारेसु, भणामि भावे अ अणुकमसो ॥२॥ અર્થ:-૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. કાળ, પ. પુદ્ગલસ્કંધ, ૬. કર્મ, ૭. ગતિ અને ૮. જીવ એ આઠ દ્વારોમાં અનુક્રમે ભાવને કહું છું.
ભાવાર્થ –આઠ દ્વારની વ્યાખ્યા :- ૧. ધર્માસ્તિકાય –જીવ અને પુદગલને ગતિ કરવામાં જે અપેક્ષા કારણ તે ધર્માસ્તિકાય.
અસ્તિકાયા–અસ્તિ એટલે પ્રદેશને સમૂહ તે અસ્તિકાય. -જેમ પાણી માછલાને ગમન કરવામાં અપેક્ષાકારણ છે તેમ જીવ અને પુદગલને ગતિ કરવામાં અપેક્ષાકારણ ધર્માસ્તિકાય છે.
એ ધર્માસ્તિકાયને સ્કંધ ચૌદરાજલોકપ્રમાણ અને અસંખ્યાતપ્રદેશી છે.
૨. અધર્માસ્તિકાય – જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં જે અપેક્ષાકારણે તે અધર્માસ્તિકાય.
Page #254
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાવ પ્રકરણ
અધર્માસ્તિકાયના સ્કંધ ચૌઢરાજલેાકપ્રમાણ અને અસંખ્યાતપ્રદેશી છે. ૩. આકાશાસ્તિકાય :—આ એટલે મર્યાદાપૂર્વક સર્વ પદાર્થા જયાં પ્રકાશે એટલે સવે દ્રવ્યેા જ્યાં પોતાના સ્વભાવને પામે છેતે આકાશ, તેના પ્રદેશના સમુદાય તે આકાશાસ્તિકાય.
૨૩૫
સાકરને દૂધની જેમ જે જીવ અને પુદ્ગલને અવકાશ આપે તે આકાશાસ્તિકાય. આકાશાસ્તિકાયના સ્કંધ લેાકાલાક વ્યાપી, અનંતપ્રદેશી છે.
લાક-જેમાં છ એ દ્રવ્ય હોય તે લેાક અને તે ચૌદરાજ પ્રમાણ છે. તે સિવાયના અલાકાકાશ જાણવા.
૪. કાલઃ– “નંદાઃ ” કાળના બે પ્રકાર છે. (૧) વર્તનાલક્ષણ, (ર) સમયાવલિકાલક્ષણ,
વર્તનાલક્ષણ ઃ- દ્રવ્યને તે તે રૂપે થવામાં જે પ્રયાજક તે વના. આ વના સમસ્ત દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવ (પર્યાય) વ્યાપી છે.
સમયાવલિકાલક્ષણ :- તે અઢીદ્વીપના દ્રવ્યાદિમાં છે, તેની બહાર નથી. તે કાળ જીનાને નવા કરે અને નવાને જુના કરે.
સમયઃ– સૂક્ષ્મમાં સૂક્ષ્મકાળ જે વર્તમાન મટી ભૂત કથારે થયા તથા ભવિષ્ય મટી વમાન કયારે થયા તે પણ જણાય નહિ તે સમય.
આંખ બંધ કરીને ઉઘાડીએ તેટલા વખતમાં અસંખ્યાતા સમય થાય છે. અસંખ્યાતાસમય = ૧ આવલિકા.
તે
૫. કધઃ—(પુદ્ગલન્સ્ક ધ) પૂરણુ, ગલન અથવા ચય, પુદ્દગલ તેના બે અણુથી અનંતાઅણુ સુધીના બનેલા સ્કંધ કહેવાય છે.
ઉપચય ધર્મવાળા
૬. કમઃ—આ સમસ્ત ચૌઢરાજલેાક કવાથી નિર'તર ઠાંસીને ભરેલા છે.
તે કવાને મિથ્યાત્વાદિ સામાન્ય હેતુથી અથવા જ્ઞાન-જ્ઞાનીનું પ્રત્યેનીકપણુ ઈત્યાદિ વિશેષ હેતુથી ગ્રહણ કરીને જીવ આત્મપ્રદેશની સાથે ક્ષીર–નીરની જેમ અથવા અગ્નિ અને લેાહની જેમ સંબદ્ધ કરે તે ક
તે ક્રમ આઠ પ્રકારના છે.
૧. જ્ઞાનાવરણીયકમ :—જેનાથી વસ્તુ જણાય તે અથવા વિશેષ ગ્રહણાત્મક ખાધ તે જ્ઞાનં, તેને આવરનાર, ગ્રહણ કરેલી ક વ ાના વિશિષ્ટ પુદ્દગલ સમૂહ તે જ્ઞાનાવરણીયક .
ર. દશનાવરણીયકઃ—જેનાથી દેખાય તે અથવા સામાન્ય ગ્રહણાત્મક બધ તે દન. તેનું આચ્છાદન કરનાર જે કમ તે દશનાવરણીયક્રમ.
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૬
પ્રકરણુ રત્નાવલી
૩. વેદનીયકમ :—જેનાથી સુખ-દુઃખના અનુભવ થાય તે વેદનીયા. ૪. મેાહનીય :—સદસદ્ વિવેકમાં ભૂલે અને જેથી જીવ માહ પામે તે માહનીયક .
૫. આયુષ્યકસ :—એક ગતિમાંથી ખીજી ગતિમાં લઇ જાય તે આયુષ્યકમ, ૬. નાસકમ :—ગતિ આદિ પર્યાય અનુભવવા તત્પર કરે તે નામક,
૭. ગાત્રકમ :—ઊંચ-નીચના ભેદ જેનાથી થાય તે ગાત્રકમ.
૮. અંતરાયકુ —દાનાદિ લબ્ધિઓના નાશ કરે તે અતરાયક.
૭. ગતિ —જેમાં ગમન કરાય તે ગતિ તેના પાંચ પ્રકારઃ ૧ નારકી, ૨ તિય ચ, ૩ મનુષ્ય, ૪ દેવ, ૫ સિદ્ધગતિ.
૮. જીવ ઃ—જે જીવ્યા, જીવે છે અને જીવશે તે જીવ. જે દ્રવ્યપ્રાણુ અને ભાવપ્રાણને ધારણ કરે તે જીવ.
દ્રવ્યપ્રાણ ઃ—પાંચઇંદ્રિય, ત્રણ ખળ, શ્વાસેાવાસ અને આયુષ્ય. ભાવપ્રાણ ઃ—જ્ઞાન-દર્શન-ચારિત્રાદ્ધિ આત્માના ગુણેા.
દ્રવ્યપ્રાણુ અને ભાવપ્રાણુ ખંનેને ધારણ કરે તે સંસારીજીવ અને ભાવપ્રાણને ધારણ કરે તે સિદ્ધજીવ.
અહીં ગુણસ્થાનવત્ જીવ લેવા, પણ એકેન્દ્રિયાદિ જીવા લેવા નહિ. કારણકે અહીં ગુણસ્થાનક આશ્રયિને ભાવા કહેલા છે.
આ પ્રમાણે આ આઠ દ્વારામાં ઔપશમિકાદિભાવા અનુક્રમે કહેશે.
ચૌદ ગુણસ્થાનકાના નામઃ–
मिच्छे सासण मीसे, अविश्य देसे पमत्त अपमते ।
नि अनिअ हुम-वसम खिण सजोगि अजोगिगुणा ॥ ३ ॥ અર્થ :–મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરતિ, દેશવિરતિ, પ્રમત્તસંયત, અપ્રમત્તસંચત, નિવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસ’પરાય, ઉપશાંતમેાહ, ક્ષીણમાહ, સચેાગી અને અયેાગી–એ ૧૪ ગુણસ્થાનક જાણુવા.
ભાવાર્થ :-ગુણસ્થાનક–જ્ઞાન, દર્શીન અને ચારિત્રની વિશુદ્ધિ અવિશુદ્ધિના, પ્રક, અપ્રકરૂપ અધ્યવસાયના તરતમ ભેદ તે ગુણસ્થાનક.
તે અધ્યવસાય અસંખ્યાતા હૈાવાથી ગુણસ્થાનકના ભેદ પણ અસંખ્યાતા છે; પર`તુ સ્થૂલ-ષ્ટિથી ચૌદ ભેદ જાણવા.
૧. મિથ્યાત્વગુણસ્થાનક -જ્યાં જિનેશ્વરના વચન ઉપર શ્રદ્ધા ન હાય, સત્યને અસત્ય અને અસત્યને સત્ય માને તે..
Page #256
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાથું પ્રકરણ
૨૩૭ - ૨સાસ્વાદનગુણસ્થાનકઃ-ઉપશમસમક્તિ વમીને મિથ્યાત્વે જતાં અનંતાનુબંધી
કષાયના ઉદયથી જીવના જે પરિણામ થાય તે. ૩. મિશ્રગુણસ્થાનક -જિનેશ્વરના વચન ઉપર જ્યાં રાગ-દ્વેષ ન હોય તે. ૪. અવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાનક-જ્યાં ઉપશમ, ક્ષયે પશમ અને ક્ષાયિક આ
ત્રણ પ્રકારમાંથી એક સમકિત હોય, પણ વિરતિ ન હોય તે. ૫. દેશવિરતિગુણસ્થાનક-જ્યાં દેશે એટલે અંશે થેડી વિરતિ હોય તે. ૬. પ્રમસંવતગુણસ્થાનક-જ્યાં સર્વવિરતિ હોવા છતાં મઘ (અહંકાર) વિષય,
કષાય, નિદ્રા, વિકથા આ પાંચ પ્રકારના પ્રમાદ હોય તે. ૭. અપ્રમત્તસંવતગુણસ્થાનક-જ્યાં સર્વવિરતિ હોય અને નિદ્રાદિ પ્રમાદ રહિત
હોય તે. ૮. નિવૃત્તિકરણગુણસ્થાનકા-જ્યાં શ્રેણિ માંડનાર છેને એક સરખા અધ્યવસાય
ન હોય પણ ફેરફારવાળા હોય છે. બીજું નામ અપૂર્વકર ણુ ગુણસ્થાનક છે. જેમાં અપૂર્વ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને સ્થિતિબંધ એ પાંચ
પદાર્થો થાય તે અપૂર્વકરણ. ૯. અનિવૃત્તિ બાદરપરાયગુણસ્થાનક :- જ્યાં શ્રેણિ માંડનાર સર્વ જીના - સરખા અધ્યવસાય હોય તે. ૧૦, સૂક્ષ્મસં૫રાયગુણરથાનક -જ્યાં સૂકમ લેભને જ રદય હોય તે. ૧૧. ઉપશાંત મોહગુણસ્થાને કા–જ્યાં મોહનીયકર્મની સર્વ પ્રકૃતિએ ઉપશમી હોયતે. . ૧ર, ક્ષીણમોહગુણસ્થાનક જ્યાં મોહનીયકર્મની સર્વ પ્રકૃતિને સર્વથાક્ષય થયે હોયતે. ૧૩. સગીકેવલીગુણસ્થાનક-કેવલજ્ઞાન થયા પછી માત્ર એગપ્રવૃત્તિ વર્તાતી હોય તે. ૧૪ અયોગી કેવલી ગુણસ્થાનક - જ્યાં યુગપ્રવૃત્તિનો અભાવ હોય પણ હજી
સિદ્ધાવસ્થા પ્રાપ્ત ન થઈ હોય તે.
આ પ્રમાણે ગુણસ્થાનકનું સંક્ષેપમાં સ્વરૂપ કહ્યું. છ ભાવના નામ :
उवसम खइओ मीसो, उदओ परिणाम सनिवाओ अ ।
सव्वे जीवट्ठाणे, परिणामुदओ अजीवाणं ॥४॥ અથ–૧. ઔપથમિકભાવ, ૨. ક્ષાવિકભાવ, ૩. લાપશમિકભાવ (મિશ્રભાવ), ૪. ઔદયિકભાવ, પ. પરિણામિકભાવ અને ભાવના સંગરૂપ ૬. સંન્નિપાતિકભાવ - એ સર્વે ભાવે જીવસ્થાનમાં હોય. પારિણમિક અને ઔદયિક આ બે ભાવ અજીવમાં પણ હેય.
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૮
પ્રકરણ રત્નાવલી
ભાવા-૬ ભાવાની વ્યાખ્યા:-૧. ઔપશમિકભાવઃ-ઉદય બે પ્રકારે છે. ૧. રસાય અને ૨. પ્રદેશેાય. આ બંને પ્રકારના ઉદય જેમાં ન હોય તે ઔપશમિકભાવ. કાળઃ—સાદિસપ વસિત ૧ ભાંગા. આ ભાવ એ પ્રકારે છે. ૧. ઉપશમસમતિ, ૨. ઉપશમચારિત્ર,
૨. ક્ષાયિકભાવઃ——કના અત્યંત નાશ તે ક્ષય, તેનાથી થયેલ જે ભાવ તે ક્ષાયિકભાવ. તેના નવ ભેદ છે.
કાળ–સાદિસ પર્યં વસિત અને સાદિઅપ વસિત–ર્ભાંગા.
૩. મિશ્રભાવ અથવા ક્ષાયેાપશમિકભાવઃ-ઉદયમાં આવેલાના ક્ષયથી તથા ઉચમાં નહીં આવેલાના ઉપશમથી થયેલ તે મિશ્રભાવ અથવા ક્ષાયેાપશમિકભાવ તેના અઢાર ભેદ છે.
કાળઃ–સાદિસપય વસિત, અનાસિપ વસિત અને અનાદિઅપ વસિત આ ત્રણ ભાંગા આ ભાવમાં હાય.
૪. ઔદયિકભાવ:– શુભાશુભ પ્રકૃતિએનું વિપાક ( ૨સ )થી અનુભવવું તે ઔયિકભાવ. તેના એકવીશ ભેદ છે.
કાળઃ–સાક્રિસ પર્યં વસિત, અનાદિસપવસિત અને અનાદિઅપ વસિત કુલ ૩ ભાંગા. ૫. પારિણામિકભાવઃ– ૯ ભાવ – જીવ અને અજીવને સ્વસ્વરૂપના અનુભવ થવા તે પારિણામિકભાવ અથવા પાતપાતાની અવસ્થામાં રહેવું તે પારિણામિકભાવ. ઢાળ:-સાદિસપ વસિત, અનાસિપ વસિત અને અનાદિઅપ વસિત. ૩ ભાંગા. ૬. સાન્નિપાતિકભાવ ઃ–પૂર્વ કહેલા ભાવાના—સંન્નિપાતથી–સયાગથી થયેલ તે સાન્નિપાતિભાવ. તેના ૨૬ ભેદ છે. તે આ રીતેઃ
દ્વિકસ ચાગી ૧૦, ત્રિકસ’ચેાગી ૧૦, ચતુઃસ યાગી પ, પંચસચેગી ૧ આ પ્રમાણે ૨૬ ભાંગા જાણવા.
દ્વિસયાગી ભાંગા
૧ ઔપશમિકક્ષાયિક
૨ . ઔપશમિક્ષાયેાપશમિક
૩ ઔપશમિઔદયિક ૪ ઔપશમિકપારિણામિક
૫ ક્ષાયિકક્ષાાપશમિક
૬ ક્ષાયિકઔદયિક
૭
ક્ષાયિકપારિણામિક
૮ ક્ષાયેાપશમિકઔદયિક
૯ ક્ષાાપશમિકપારિણામિક ૧૦ ઔદયિકપારિણામિક
Page #258
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાવ પ્રકરણ
૨૩૯ વિસંગી ભાંગા ૧૧. પથમિક ક્ષાયિક ક્ષાપાશમિક. ૬. પશમિક ઔદયિક પરિણામિક. ૨. ઔપશમિક ક્ષાયિક ઔદયિક | ૭. ક્ષાયિક ક્ષાપશમિક ઔદયિક ૩. પથમિક ક્ષાયિક પરિણામિક. ૮. ક્ષાયિક ક્ષાપશમિક પરિણામિક. ૪. પશમિક ક્ષાપાશમિક ઔદયિક. | ૯. ક્ષાયિક ઔદયિક પારિણામિક. ૫. પથમિક ક્ષાપશમિક પરિણામિક. ૧૦. ક્ષાપશમિક દાયિક પરિણામિકા
- ચતુઃસંગી ભાંગા ૧ ઓપશમિક ક્ષાયિક ક્ષાપશમિક ઔદયિક ૨. ઓપશમિક ક્ષાયિક ક્ષાપશમિક પરિણામિક. ૩ પશમિક ક્ષાયિક ઔદયિક પારિણામિક. ૪ પમિક ક્ષાપશમિક દયિક પરિણામિક. ૫ ક્ષાયિક ક્ષાપશમિક ઔદયિક પરિણામિક.
- પંચરંગી ભાંગ ૧ ઓપશમિક, ક્ષયિક, ક્ષાપશમિક, ઔદયિક, પરિણામિક સંગને અભાવ હોવાથી એકમાં સન્નિપાત ન હોય.' જીવમાં સંભવતા છ સાન્નિપાતિક ભાગા –' ૧ ક્ષાયિક પરિણામિક ક્રિકસંગીસિદ્ધને.
૨ ક્ષાયિક ઔદયિક પારિણમિક ત્રિકસંયોગી-કેવલીને. - ૩ ક્ષાપશમિક ઔદયિક પારિણામિક ત્રિકસ ગીચારે ગતિમાં.
૪ પમિક ક્ષાપશમિક ઔદયિક પરિણામિક ચતુસંગીચારે ગતિમાં. ૫ ક્ષાયિક ક્ષાપશમિક ઔદયિક પરિણામિક ચતુસિંગ-ચારે ગતિમાં, ૬ ઓપશમિક ક્ષાયિક-ક્ષાપશમિક ઔદયિક-પારિણામિક પંચરંગી-ક્ષાયિકસમક્તિી
ઉપશ્રમશ્રેણિ માંડનાર મનુષ્યને આ પ્રમાણે છ સાન્નિપાતિક ભાંગા જીવમાં સંભવે. બાકીના વિશ ભાંગા જીવમાં સંભવે નહિ.
અજીવને-પરિણામિક ઔદયિક બે ભાવ સંભવે, બીજા ભાવ સંભવે નહિ. ભાવના ઉત્તરભેદ :
केवलनाणं देसण, खइ सम्मं च चरणं दाणाई । नव खहालद्धीओ, उपसमिए सम्मचरणं च ॥ ५ ॥
Page #259
--------------------------------------------------------------------------
________________
२४०
પ્રકરણ રત્નાવલી અર્થ -કેવલજ્ઞાન, કેવલદર્શન, ક્ષાયિકસમક્તિ, ક્ષાચિકચારિત્ર અને દાનાદિ પાંચ લબ્ધિઓ એમ નવ ભેદ ક્ષાવિકભાવના તથા ઉપશમભાવના ઉપશમસમકિત અને ઉપશમચારિત્ર એ બે ભેદ છે. ભાવાર્થ –ક્ષાયિકભાવના નવ ભેદ – ૧ કેવલજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કેવલજ્ઞાન. ૨ કેવલદર્શનાવરણીય કર્મના ક્ષયથી કેવલદર્શન. ૩ દર્શનમોહનીયકર્મના ક્ષયથી ક્ષાયિકસમકિત. ૪ ચારિત્રમેહનીયકર્મના ક્ષયથી ક્ષાયિકચારિત્ર. પ થી ૯ પાંચ અંતરાય કર્મના ક્ષયથી દાન લબ્ધિ,લાભલબ્ધિ, ભોગલબ્ધિ, ઉપગલબ્ધિ
અને વીર્ય લબ્ધિ પાંચ ક્ષાયિકલબ્ધિ. પથમિક ભાવના બે ભેદ :
૧. ઉપશમસમક્તિ –અનંતાનુબંધી ચાર કષાય તથા સમકિત મેહનીય, મિશ્ર મેહનીય, મિથ્યાત્વમેહનીય આ સાત પ્રકૃતિને રદય અને પ્રદેશદય બંને ન હોય તે ઉપશમ સમકિત પ્રથમ સમ્યકૃત્વ ઉત્પત્તિકાળે તથા ઉપશમ શ્રેણિમાં હોય છે.
૨. ઉપશમચારિત્ર –ઉપશમશ્રેણિમાં ચારિત્રમેહનીયના ઉપશમથી હોય છે. ક્ષયોપશમભાવના ૧૮ ભેદ –
नाणा चउ अण्णाणा, तिणि य दंसणतिगं च गिहिधम्मो ।
वेअग सव्वचारितं, दाणाइ य मिस्सगा भावा ॥६॥ અર્થ –ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, ગૃહસ્થધમ–દેશવિરતિ, વેદક (ક્ષપશમ) સમકિત, સર્વવિરતિચારિત્ર અને દાનાદિક પાંચ લબ્ધિઓ. એ મિશ્રભાવના ૧૮ ભેદ જાણવા. (ક્ષપશમભાવના પર્યાય નામ મિશ્ર તથા વેઠક પણ છે.)
ભાવાર્થ –ક્ષપશમભાવના અઢાર ભેદ - ૧-૪ કેવલજ્ઞાન સિવાયના મતિ, શ્રુત, અવધિ, મન ૫ર્યવ-ચાર જ્ઞાન ૫-૭ મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન - ત્રણ અજ્ઞાન
આ સાત જ્ઞાનાવરણીયકર્મના ક્ષપશમથી થાય. ૧–૧૦ ચક્ષુ, અચલ્સ, અવધિ
ત્રણદર્શન દર્શનાવરણયકર્મના ક્ષેપશમથી થાય. ૧૧ વેદકસમકિત દર્શનમોહનીયકર્મના ક્ષયે પશમથી થાય. ૧૨ દેશવિરતિ
| ચારિત્રમેહનીયકના પશમથી થાય. ૧૩ સર્વવિરતિ ૧૪–૧૮ દાનાદિ પાંચ લબ્ધિ અંતશયકર્મના ક્ષપશમથી હોય.
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૪૧.
:
૫
.
શ્રી ભાવ પ્રકરણ - દાનાદિ પાંચ લબ્ધિઓ બે પ્રકારે હોય છે.
૧ ક્ષાયિકી - કેવલીને
૨ ક્ષાપશમિકી-છસ્થાને ઔદયિકભાવના ૨૧ ભેદ –
જાત્રામરિdisáકમ સા સા લેવા
fછે તુરિ મળ્યા-મના વિયા પરિણામે | 9 || અથ –અજ્ઞાન, અસિદ્ધત્વ, અસંયમ, ૬ વેશ્યા, ૪ કષાય, ૪ ગતિ, ૩ વેદ, મિથ્યાત્વ એમ ૨૧ ચેથા ઔદયિક ભાવના ભેદ છે, ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવવા એ ત્રણ પરિણામિકભાવના ભેદ છે.
ભાવાર્થ –ઔદયિકભાવના ૨૧ ભેદ ૧ જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી
અજ્ઞાન આઠકર્મના ઉદયથી
અસિદ્ધત્વ પ્રત્યાખ્યાનાવરણીયના ઉદયથી
અસંયમ કષાયમેહનીયકર્મના ઉદયથી–
કૃષ્ણાદિ છ વેશ્યા અથવા આઠેકર્મના ઉદયથી અથવા (કૃષ્ણ-નીલ-કાપોત-તેઆ ગપરિણામરૂપ
પદ્મશુક્લ) ૧૦–૧૩ કષાયમેહનીયકર્મના ઉદયથી .
ચાર કષાય
(ક્રોધ, માન, માયા, લેભ) ૧૪–૧૭ ગતિનામકર્મના ઉદયથી
ચાર ગતિ
(દેવ-મનુષ્ય-તિર્યંચ-નરક) ૧૮-૨૦ કષાયમેહનીયકર્મના ઉદયથી
(સ્ત્રી-પુરૂષનપુંસક વેદ) ૨૧ મિથ્યાત્વમેહનીયકર્મના ઉદયથી મિથ્યાત્વ
અહીં દચિકભાવના પાંચનિદ્રા, સાતા, અસાતા અને હાસ્ય, રતિ વગેરે કર્મોદયથી થયેલા બીજા પણ ઘણા ભેદ જાણવા. આ પ્રકરણમાં એકવીશની સંખ્યા પૂર્વ શાસ્ત્રના અનુસારે કહેલી છે. પારિણુમિક ભાવના ૩ ભેદ –
૧. ભવ્યપણને ભાવ તે ૨. અભવ્યપણાને ભાવ તે
અભવ્યત્વ ૩. જીવપણને ભાવ તે
ત્રણ વેદ
ભવ્યત્વ
જીવત્વ
Page #261
--------------------------------------------------------------------------
________________
.
પ્રકરણ રત્નાવલી.
એનું એ પ્રમાણે જ સદા પરિણમન છે. કારણ કે ભવ્ય તે અભવ્ય ન થાય, અભવ્ય તે ભવ્ય ન થાય અને જીવ અજીવ ન થાય. આ રીતે પાંચ ભાવના ઉત્તરભેદ ૫૩ જાણવા. ઔપમિક ક્ષાયિક ક્ષાયેાપશમિક
२
૯
૧૮
ધર્માસ્તિકાયાદિ આઠ દ્વારામાં ઔપમિકાદિ ભાવાઃ
आइम चउदारेसु य, भावो परिणामगो य णायव्वो । વષે પરિણામુલો, પંવિદ્યા કુંત્તિ મોમિ ॥ ૮॥
અ:—પ્રથમના ચાર દ્વારામાં પારિણામિક ભાવ જાણવા. સ્કંધમાં પારણામિક અને ઔયિકભાવ અને માહનીયક્રમમાં પાંચે ભાવ હાય.
२४२
ઔયિક
૨૧
પારિણામિક
ભાવાથ:—૧. ધર્માસ્તિકાય ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય અને ૪ કાળ એ ચાર દ્વારામાં એક પારિણામિકભાવ જ હાય.
કારણ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અનાદિ કાળથી આર‘ભી જીવ અને પુદ્ગલાને અનુક્રમે ગતિમાં તથા સ્થિતિમાં ઉપષ્ટ...ભ આપવાના અને અવકાશ આપવાના પરિણામમાં પરિણત છે.
તથા કાળ પણ આવલિકાદે પિરણામમાં પિરણત હોવાથી અનાદિ પારિણામિકભાવમાં વવાપણું' છે.
પાંચમા સ્કન્ધદ્વારમાં એટલે પુદ્ગલસ્કધમાં પાણિામિક અને ઔયિક એ એ ભાવા હાય.
તેમાં યાદિ (બે પરમાણુના બનેલા વિગેરે) સ્ક'માં કાળ આશ્રયિ સાદિપણુ હાવાથી સાસ્ક્રિપારિણામિકભાવ જાણવા અને
મેરૂ વિગેરે જે સ્કન્ધા છે તે અનાદિકાળથી તે રૂપે પરિણમેલા હેાવાથી અનાદિ પારિણામિક ભાવ જાણવા.
તથા જે અનંત પરમાણુના ←ધા છે, જેને જીવ કરૂપે પરિમાવે છે, તેના ક રૂપે ઉદય હાવાથી તેવા સ્કધામાં ઔયિકભાવ પણ છે તે આવી રીતે
શરીરાદિ નામક ના ઉદયથી થયેલ ઔદારિકાદિ સ્કન્ધાના ઔદારિક શરીરપણે ઉદય તે ઔદિયભાવ જાણવા.
જે છૂટા પરમાણુઓ છે તેમાં જીવના ગ્રહણના અભાવ હોવાથી ઔયિકભાવ નથી, તેમાં ફક્ત પારિણામિકભાવ જ હોય છે.
Page #262
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાવ પ્રકરણ
૬. કમદ્વાર :—મેાહનીયકમ માં પાંચે ભાવ હોય છે.
૧. ઔપશમિકભાવઃ—મેહનીયક ની ભસ્મથી ઢંકાયેલ અગ્નિની જેમ અનુય અવસ્થા તે ઔપશમિકભાવ. અહીં સર્વોપશમ લેવા પણ દેશેાપશમ નહિ. દેશાપશમ સર્વ કર્મોમાં હાય છે.
૨. ક્ષયાપશમભાવ ઃ—માહનીયકમ ઉદયમાં આવ્યું તેના ક્ષયથી અને અનુદયના ઉપશમથી થયેલ ભાવ તે ક્ષયાપશમભાવ.
૩. ક્ષાયિકભાવ :—મેાહનીયકમના આત્યન્તિક એટલે ફરીથી બંધ ન થાય તેવા નાશ તે ક્ષાયિકભાવ.
૪. ઔદયિકભાવઃ—મેહનીયકમના ઉદય તે ઔયિકભાવ. સર્વે સંસારી જીવાને આઠે કર્મના ઉદ્દય હાય છે.
૫. પારિણામિકભાવ :—જીવપ્રદેશાની સાથે સંપૂર્ણ પણે એકમેક થવુંતે પારિણામિકભાવ, અથવા તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને અધ્યવસાયની અપેક્ષાએ તથાપ્રકારે સક્રમાદરૂપે જે પરિણમન તે પારિણામિકભાવ.
આ પ્રમાણે મેહનીયકમ માં પાંચે ભાવ સમજવા.
રોષ ૭ કર્મીમાં ભાવ –
૨૪૩
नाणावरणे, विग्वे विणुवसम हुंति चत्तारि । याउनामगोए, उवसममीसेण रहिआओ ॥ ९॥
અર્થ :—દશનાવરણીય, જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મમાં ઉપશમ વિના ચાર ભાવ હાય અને વેદનીય, આયુષ્ય, નામ અને ગાત્ર કર્મમાં ઉપશમ અને મિશ્ર રહિત બાકીના ત્રણ ભાવ હાય.
ભાવાથ:—દેશનાવરણીય, જ્ઞાનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મમાં ઉપશમ વિના ચાર ભાવ હાય. આ કર્માના ઉપશમ થતા નથી માટે ઔયિક, ક્ષાયિક, ક્ષાયેાપશમિક અને પારિણામિક એ ચાર ભાવ હાય.
તેમાં પણ કેવલજ્ઞાનાવરણીય અને કેવલદર્શનાવરણીયના વિપાકેાયના વિષ્ણુભના અભાવ હાવાથી તેના ક્ષયાપશમના અસ’ભવ છે.
બાકીના ચાર કર્મ વેદનીય, આયુષ્ય, નામ અને ગાત્રમાં ઔપશમિક અને મિશ્ર તે ક્ષાયેાપશમિક એ એ વિના બાકીના ક્ષાયિક, ઔયિક અને પારિામિક એ ત્રણ ભાવ હાય.
૪ — જ્ઞાના
ભાવ—
૪
દેશ
૪
વેદ૦
૩
માહ
મ
આયુ નામ ગાત્ર અત॰
૩
3
3
૪
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૪
૭ મુ′ ગતિદ્વારઃ –
च विगह पण पण, खाइअ परिणाम हुंति सिद्धिए । अह जीवेसु अ भावे, भणामि गुणठाणरूवेसु ॥ १० ॥ અથ ચારે ગતિમાં પાંચ પાંચ ભાવ હાય છે. સિદ્ધગતિમાં ક્ષાયિકભાવ અને પારિણામિક એ એ ભાવા હાય છે.
ભાવાથઃ–નારકી, તિય ચ, મનુષ્ય અને દેવતા એ ચારે ગતિમાં,
પાંચ ભાવે :–
૧. ઔપશમિકભાવે ઉપશમસમુક્તિ. ૨. ક્ષાયિકભાવે ક્ષાયિકસમક્તિ.
૩. ક્ષાયે પશમિકભાવે ઈંદ્રિયા.
૪. ઔદિયભાવે નરકગત્યાદિ.
૫. પારિણામિકભાવે જીવત્વાદિ.
સિદ્ધિગતિમાં ભાવા -પાંચમી સિદ્ધિગતિમાં ક્ષાયિક અને પારિામિક એ જ ભાવ હાય છે.
કેવળજ્ઞાનાદિ ક્ષાયિકભાવે. જીવત્વ પારિણામિકભાવે.
પ્રકરણ રત્નાવલી
ગુણસ્થાને વર્તતા જીવામાં ભાવા
--
मीसोदय परिणाम एएभावा भवन्ति पढमतिगे ।
अग्गे अह पण पण उवसम विणु हुंति खीणंमि ॥ ११ ॥
અર્થ : પહેલા ત્રણ ગુણસ્થાનકે મિશ્ર, ઔદયિક અને પારિણામિક એ ત્રણ ભાવ, પછીના આઠે ગુણસ્થાનકે પાંચ ભાવ અને ક્ષીણમે હગુણુસ્થાનકે ઉપશમભાવ રહિત ચાર ભાવ હાય છે.
खइयोदयपरिणामा, तिनि य भावा भवन्ति चरमदुगे । एसि उत्तरभेआ, भणामि मिच्छाइगुणठाणे ।। १२ ।।
અથ :–ક્ષાયિક, ઔદયિક અને પારિણામિક આ ત્રણ ભાવ છેલ્લા એ ગુણુઠાણું
હાય છે.
ભાવાથ :-ગુણસ્થાનકે ભાવેશ:
૧–૨–૩ મિથ્યાત્વગુણસ્થાનક, સાસ્વાદનગુણસ્થાનક અને મિશ્રગુણસ્થાનકે ૩ ભાવા ૧ મિશ્ર-ક્ષયે પશમભાવે ઇન્દ્રિયાદિ.
૨ ઔયિકભાવે ગત્યાદિ.
૩ પારિણામિકભાવે જીવાદિ,
Page #264
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાવ પ્રકરણ
૨૪૫
૩ થી ૮ અવિરતિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્ણ, અનિવૃત્તિખાદર, સૂક્ષ્મસંપાય, ઉપશાંતમેાહગુણસ્થાનકે પાંચ ભાવેશ:
(૧) ઉપશમભાવે ઉપશમસમકિત ૪ થી ૧૧ ગુણસ્થાન સુધી. ૪ થી ૧૧ ગુણસ્થાનક સુધી.
(૨) ક્ષાયિકભાવે ક્ષાયિકસ મતિ
(૩) ક્ષચેાપશમભાવે ક્ષાયેાપશમિક ઇન્દ્રિયાદિ તથા.
ક્ષયાપશમ સમક્તિ ૪ થી ૭ ગુણસ્થાનક સુધી.
99
આગળ ૮ થી ૧૧ ચાર ગુણસ્થાનકે ક્ષયાપશમિકી ઇન્દ્રિયાદિ જ હોય છે, ક્ષયાપશમસમકિત હાતું નથી.
કારણ : સમક્તિમાહનીયના ઉદયથી ક્ષયાપશમસમક્તિ હોય છે અને તેના ઉદય સાતમા ગુણસ્થાનક સુધી જ હાય છે.
(૪) ઔદયિકભાવે ગત્યાદિ.
(૫) પારિણામિકભાવે જીવાદિ.
૧૨ ક્ષીણમાહ ગુણસ્થાનકે ચાર ભાવેશ: (૧) ક્ષયાપશમભાવે ઇન્દ્રિયાક્રિ
(૨) ઔદયિકભાવે ગત્યાદિ
(૩) પારિણામિકભાવે જીવત્પાદિ
(૪) ક્ષાયિકભાવે ક્ષાયિકસમક્તિ અને ક્ષાચિકચારિત્ર.
ઉપશમભાવ માહનીયકમ ના હાય છે તે મેહનીયના ક્ષપને દશમે ગુરુસ્થાનકે સથા ક્ષય થયેલ હોવાથી તે ભાવ ખારમે ગુણસ્થાનકે હાતા નથી.
૧૩-૧૪ સચાગિકેવલી અને અાગિલિ ગુણુસ્થાનકે.
ત્રણ ભાવેશ:
(૧) ક્ષાયિકભાવે કેવલજ્ઞાનાદિ. (૨) ઔદયિકભાવે ગત્યાદિ, (૩) પારિણામિકભાવે જીવાદિ
૨ 3 ૪ પ્
ગુણસ્થાનક ૧ મૂળભાવ
૩ ૩ ૩
ગુણસ્થાનકમાં ઉત્તરભેદ
७ ૬
.
૧૦ ૧૧
૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫
રે
૧૨
૪
मिच्छे तह सासाणे, खाओसमिया भवंति दस मेया ।
૧૩ ૧૪
૩
3
दाणाश्पणग चक्खु य, अचक्खु अन्नाण तिअगं च ॥ १३ ॥
અ: મિથ્યાત્વે તથા સાસ્વાદને ક્ષાયેાપશમિકભાવે દાનાદિ પાંચ ( દાન, લાભ,
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૬
પ્રકરણ રત્નાવલી. ભેગ, ઉપભેગ, વીર્ય,) લબ્ધિઓ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અજ્ઞાનત્રિક (મતિ અજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાન) એ પ્રમાણે દશ ભેદ હોય છે.
मिस्से मिस्सं सम्मं, तिदंस दाणाइपणग नाणतिगं ।
तुरिए बारस नवरं, मिस्सच्चाएण सम्मत्तं ॥ १४ ।। અર્થ -મિશ્રગુણસ્થાનકે મિશ્રસમકિત, ત્રણ દર્શન, દાનાદિ પાંચ અને જ્ઞાનત્રિક એ બાર ભાવ હોય છે. એથે ગુણસ્થાનકે પણ બાર ભાવ હોય છે, પરંતુ એટલું વિશેષ કે મિશ્ર સ્થાને ક્ષયે પશમસમકિત હોય.
ભાવાર્થ: ત્રીજા મિશ્રગુણસ્થાનકે -મિશ્રસમકિત, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન એ ત્રણ દર્શન, દાનાદિ પાંચ લબ્ધિઓ અને જ્ઞાનવિક એ બાર ક્ષપશમભાવ હોય.
અહીં જ્ઞાન અજ્ઞાનમાં કઈવાર જ્ઞાનની, કેઈવાર અજ્ઞાનની બાહુલ્યતા હોય અથવા બંનેની સમાનતા પણ હોય.
અહીં જ્ઞાનવિક કહ્યું તે જ્ઞાનની બાહુલ્યતાની વિવક્ષાએ કહ્યું. તથા અહીં અવધિદર્શન કર્યું તે સિદ્ધાંતના મતની અપેક્ષાએ જાણવું.
ચોથા અવિરતિગુણસ્થાનકે-મિશ્રમાં કહ્યા તે જ બાર ક્ષપશમભાવ હોય. ફક્ત મિશ્રસમકિતને બદલે ક્ષયે પશમસમકિત જાણવું
सम्मुत्ता ते बारस, विरइक्खेवेण तेर पंचमए ।
छढे तह सप्तमए, चउदस मणनाणखेविकए ॥१५॥ અથ–ચોથા ગુણસ્થાનકે કહેલ બારભાવમાં દેશવિરતિ સહિત પાંચમે ગુણસ્થાનકે તેરભાવ હોય, ટૂઠે તથા સાતમે ગુણસ્થાનકે મને પર્યાવજ્ઞાન સહિત ચૌદ ભાવ હોય. ભાવાર્થ-પાંચમે ગુણસ્થાનકે તેર ભાવ –
પૂર્વોક્ત ૧૨+દેશવિરતિ =૧૩ ભાવ. છ તથા સાતમગુણ સ્થાનકે ચૌદ ભાવ:–
પૂર્વોક્ત ૧૩ + મન : પર્યાવજ્ઞાન = ૧૪ ભાવ. પાંચમા ગુણસ્થાનકે કહેલ તેર ભાવમાંથી દેશવિરતિના સ્થાને સર્વવિરતિ જાણવું.
अट्ठमनवमदसमे, विणुसम्मत्तेण होइ तेरसगं ।
उवसंतखीणमोहे, चरित्तरहिआ य बार भवे ॥१६॥ અર્થ-આઠમે, નવમે અને દશમે ગુણસ્થાનકે પશમસમકિત રહિત તેર ભાવ તથા ઉપશાંત અને ક્ષીણમેહગુણસ્થાનકે ક્ષયપશમભાવના ચારિત્ર રહિત બારભાવ હોય.
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૪૭.
શ્રી ભાવ પ્રકરણ
ભાવા : -૮-૯-૧૦ મે ગુણઠાણે ૧૩ ભાવઃ --નત્રિક, દાનાદિ પાંચ લબ્ધિઓ, જ્ઞાનચતુષ્ક અને સર્વાંવરિત ( ક્ષાપશમભાવનું ચારિત્ર) ક્ષાપશમસમિતિ
ચેાથાથી સાતમા સુધીના ચાર ગુણઠાણે જ હાય.
૧૧-૧૨ મે ગુણહાણે ૧૨ ભાવઃ
પૂર્વોક્ત ૧૩ ભાવમાંથી ક્ષયાપશમચારિત્ર રહિત ૧૨ ભાવ હાય. ૧૩ મે તથા ૧૪મે ગુણઠાણે ક્ષચેાપશમભાવ જ નથી. ગુણસ્થાનકમાં યિભાવના ઉત્તરભેદ –
अन्नाणाऽसिद्धतं लेसाऽसंजम कषाय गइ वेया । मिच्छत्तं मिच्छत्ते, भेया उदयस्स इगवीसं ।। १७ ॥
અર્થ: ૧ અજ્ઞાન, ૧ અસિદ્ધત્વ, ૬ લેશ્યા, ૧ અસ`યમ, ૪ કષાય, ૪ ગતિ, ૩ વેદ, ૧ મિથ્યાત્વ, એ ઔયિકભાવના ૨૧ ભેદ મિથ્યાત્વગુણસ્થાનકે હાય છે. बियए मिच्छत्तविणा ते वीसं भेया भवंति उदयस्स ।
ત′′ તુણિ સનન, વિશુદ્ધત્રામેળ ગાયના ૫ ૮ ॥
અર્થ : ખીજા ગુણસ્થાનકે મિથ્યાત્વ રહિત ઔદયિકભાવના વીશ ભેદ તથા ત્રીજે અને ચેાથે ગુણસ્થાનકે અજ્ઞાન વિના ઓગણીશ ભેદ જાણવા.
देसे सत्तर नारंग - गइ देवगण अभावओ हुंति 1
तिरिगइ असंजमाओ - उदए छछस्स न भवंति ॥ १९ ॥
અર્થ :-દેશવિરતિગુણસ્થાનકે નરકગતિ અને દેવગતિ વિના સત્તર ભાવ તથા પ્રમત્તગુણસ્થાનકે તિય``ચગતિ અને અસંયમના ઉદય ન હોવાથી પંદર ભાવ હાય. आइतिलेसाऽभावे, बारसभेया भवंति सत्तमए ।
તેઽપમ્હાડમાવે. અટ્ટમનવમે થ સમેયા ॥ ૨ ॥
અર્થ :-સાતમે ગુણસ્થાનકે પ્રથમની ત્રણ લેશ્યા રહિત ખાર ભેદો, તથા તેમાંથી તેજાલેશ્યા અને પદ્મલેશ્યા વિના આઠમે અને નવમે ગુણસ્થાનકે દશ ભેદ હાય. आइमकसायतियगं, वेयतिगविणा भवंति चत्तारि ।
સમે મિતિયને, હોમવા કુંત્તિ તિન્નેવ ॥ ૨ ॥ चरमगुणेऽसिद्धत्तं मणुआणगई तहा य उदयंमि ।
9
અર્થ: પ્રથમના ત્રણ કષાય અને ત્રણ વેદ વિના દશમે ગુણસ્થાનકે ચાર ભાવ ૧૧-૧૨-૧૩-એમ ત્રણ ગુણસ્થાનકે લેાભ વિના ત્રણ ભાવ તથા છેલ્લા ચૌદમા ગુણસ્થાનકે અસિદ્ધત્વ અને મનુષ્યગતિ એ એ ઔદયિકભાવ હાય.
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૮
પ્રકરણ રત્નાવલી: ભાવાર્થ : ૧૪ ગુણસ્થાનકમાં ઔદયિકભાવો :૧ મિથ્યાત્વગુણસ્થાનક ઉપર જણાવ્યા મુજબ ૨૧ ભાવો હેય. ૨ સાસ્વાદનગુણસ્થાનકઃ મિથ્યાત્વ વિના ૨૦ ભાવ.
કારણુઃ મિથ્યાત્વને ઉદય પ્રથમ ગુણસ્થાનકે જ હોય પછી ન હોય. ૩ મિશ્ર ગુણસ્થાનક | અજ્ઞાન વિના ૧૯ ભાવ હોય. ૪ અવિરતિગુણસ્થાનક | તે આ પ્રમાણે
૧ અસિદ્ધત્વ, ૬ વેશ્યા, ૧ અસંયમ, ૪ કષાય, ૪ ગતિ, ૩ વેદ. ૫ દેશવિરતિ ગુણસ્થાનકઃ નરકગતિ અને દેવગતિ વિના ૧૭ ભાવ હેય.
કારણુઃ નરકગતિ અને દેવગતિમાં ૧ થી ૪ ગુણસ્થાનક જ હોય છે. ૬ પ્રમત્તસયતગુણસ્થાનક તિર્યંચગતિ અને અસંયમ વિના ૧૫ ભાવ હોય.
કારણુઃ તિર્યંચગતિમાં પાંચ ગુણસ્થાનક જ હોય તથા છઠે સંયમ હોવાથી અસંયમ ન હોય. તેથી ૧ અસિદ્ધત્વ. ૬ લેશ્યા, ૪ કષાય, ૧ મનુષ્યગતિ, ૩ વેદ એ ૧૫ ભાવ હેય. ૭. અપ્રમત્તસંવતગુણસ્થાનક -ત્રણ વેશ્યા વિના બાકીના ૧૨ ભાવ હેય.
તે આ પ્રમાણે -૧, અસિદ્ધત્વ, ત્રણ શુભ લેશ્યા, ચાર કષાય, મનુષ્યગતિ અને ત્રણ વેદ.
કારણુ-પ્રથમની ત્રણ લેશ્યાને ઉદય છઠ્ઠા ગુણસ્થાનક સુધી જ હોય. ૮. અપૂવકરણગુણસ્થાનક –
તેજલેશ્યા અને ૯. અનિવૃત્તિ બાદરસપરાયગુણ પલેશ્યા વિના બાકીના સ્થાનક
૧૦ ભાવ હોય. કારણ–આઠમા ગુણસ્થાનકથી શ્રેણિને પ્રારંભ થાય અને શ્રેણિ શુક્લેશ્યાએ
જ હોય. ૧૦ સમસપરાયગુણસ્થનાક–પ્રથમના ૩ કવાય તથા ત્રણ વેદ વિના બાકીના
૧ અસિદ્ધત્વ, શુકુલલેશ્યા, સંજવલનલભ તથા મનુષ્યગતિ એ ચાર ઔદયિક
ભાવ હોય. ૧૧. ઉપશાંતમૂહગુણસ્થાનક – | સંવલનલભ વિના ૧૨. ક્ષીણાહગુણસ્થાનક – , બાકીના અસિદ્ધત્વ, થલતેશ્યા, ૧૩. સોગિકેવલીગુણસ્થાનક–| તથા મનુષ્યગતિ એ ત્રણ ભાવ
હાય. ૧૪. અગિકેવલી ગુણસ્થાનક –અસિદ્ધત્વ, મનુષ્યગતિ એ બે ભાવ હોય, ન
કારણ –ત્યાં વેશ્યાને અભાવ છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૪૯
શ્રી ભાવ પ્રકરણ ગુણસ્થાનકમાં ઔશમિક ભાવના ભેદ
तुरिआओ उवसंतं, उवसमसम्म भवे पवरं ॥ २२ ॥ नवमे दसमे संते, उवसमचरणं भवे नराणं च,
खाइगभेए भणिमो, इत्तो गुणठाणजीवेसु ॥ २३ ॥ અથ:–૪ થી ૧૧ ગુણસ્થાનક સુધી ઉત્તમ એવું ઉપશમસમતિ હોય અને ૯-૧૦-૧૧ ગુણસ્થાનકે મનુષ્યને ઉપશમચારિત્ર પણ હોય.
ભાવાર્થ-૧૪ ગુણસ્થાનકે ઔપશમિકભાવના ભેદ:– ૧-૨-૩ ગુણસ્થાનકે ઔપશમિકભાવ ન હોય. ૪ થી ૮ ગુણસ્થાનકે ઔપશમિકસમ્યકત્વ રૂપ એક ઔપથમિકભાવ હોય. ૯-૧૦-૧૧ ગુણસ્થાનકે ઉપશમસમકિત અને ઉપશમચારિત્રરૂપ બે ઔપશમિકભાવ -
મનુષ્યને હોય. ૧૨-૧૩-૧૪ ગુણસ્થાનકે ઉપશમભાવ ન હોય. ગુણસ્થાનકમાં ક્ષાયિકભાવના ઉત્તરભેદ –
खाइगसंमत्तं पुण, तुरिआइगुणट्ठगे सुए भणियं । - ચીને રવારH, રવીનર ૨ નિr | ૨૪ |
અર્થ:– ક્ષાયિકસમક્તિ ૪ થી ૧૧ (આઠ ગુણસ્થાનકે) ગુણસ્થાનક સુધી સૂત્રમાં કહ્યું છે તથા ક્ષીણમેહ ગુણસ્થાનકે ક્ષાયિકસમકિત તથા ક્ષાયિચારિત્ર જિનેશ્વરે કહ્યું છે.
दाणाईलद्धिपणगं, केवलजुअलं समत्त तह चरणं ।
खाइगभेआ एए, सजोगिचरमे य गुणठाणे ॥ २५ ॥ , અથ–સગી તથા અગી ગુણસ્થાનકે દાનાદિ પાંચ લબ્ધિઓ, કેવળજ્ઞાન અને કેવળદર્શન, ક્ષાયિકસમકિત તથા ક્ષાયિકચારિત્ર એ નવ ક્ષાયિકભાવના ભેદ હોય. ૧૪ ગુણસ્થાનકમાં ક્ષાયિકભાવના ભેદ:–
૧–૨-૩ ગુણસ્થાનકે-ક્ષાયિકભાવ ન હોય
૪ થી ૧૧ ગુણસ્થાનકે-ક્ષાયિકભાવનું સમ્યકત્વ જ હોય - ૧૨ ગુણસ્થાનકે–ક્ષાયિકસમક્તિ અને ક્ષાચિકચારિત્ર એ બે ભાવ હોય,
૧૩-૧૪ ગુણસ્થાનકે–દાનાદિ પાંચ લબ્ધિ, કેવળજ્ઞાન, કેવલદર્શન, ક્ષાયિકસમક્તિ અને ક્ષાયિકચારિત્ર એ નવ ક્ષાયિકભાવ હોય છે. ગુણસ્થાનકમાં પારિણુમિકભાવના ભેદ -
जीवत्तमभव्वत्त, भव्यत्तं आइमे अ गुणठाणे । સાસણા કા જીd, મવવના તો મેરા ૨૬.
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫૦
પ્રકરણ રત્નાવલી અર્થ –જીવત્વ, અભવ્યત્વ અને ભવ્યત્વ એ ત્રણ ભાવ પ્રથમ ગુણસ્થાનકે હોય, સાસ્વાદનથી ક્ષીણુમેહના અંત સુધી અભવ્યત્વ વજીને ભવ્યત્વ અને જીવત્વ બે ભાવ હોય.
चरमे दुअगुणठाणे भव्वत्तं वज्जिऊण जीवत्तं ।
एए पंच वि भावा, परूविआ सव्वगुणठाणे ॥ २७॥ અર્થ છેલ્લા બે ગુણસ્થાનકે ભવ્યત્વ વઈને એક જીવત્વ પરિણામિકભાવે હોય. આ રીતે આ પાંચે ભાવ સર્વ ગુણસ્થાનકે કહ્યા.
ભાવાર્થ-ચાદ ગુણસ્થાનકે પારિણામિકભાવ :૧ લા ગુણસ્થાનકે-છેવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણ ભાવ.
૨ થી ૧૨ ગુણસ્થાનકે-છેવત્વ અને ભવ્યત્વ એ બે ભાવ. મેક્ષગમનને અયોગ્યને ભાવ તે અભવ્યત્વ. સાસ્વાદને આવનાર તે અવશ્ય ભવ્ય જ હોય માટે અભવ્યત્વ મિથ્યાત્વે જ હોય.
૧૩-૧૪ ગુણસ્થાનકે-છેવત્વરૂપ એક પરિણામિકભાવ હોય.
મોક્ષગમનને યોગ્યપણું તે ભવ્યત્વ. અહીં આસન્નસિદ્ધિ હેવાથી એટલે મેક્ષમાં જવાનું નિકટ હોવાથી અથવા બીજા કેઈ પણ કારણથી છેલ્લા બે ગુણસ્થાનકે ભવ્યત્વ કહ્યું નથી.
આ પ્રમાણે મિથ્યાત્વાદિ ૧૪ ગુણસ્થાનકે પાંચે ભાવે તથા તેના ઉત્તરભેદો કહ્યા. ચૈિદ ગુણસ્થાનકમાં પાંચે ભાવના કુલ ઉત્તરભેદો -
चउतीसा बत्तीसा, तित्तीसा तह य होइ पणतीसा । चउतीसा तित्तीसा, तीसा सगवीस अडवीसा ॥ २८ ॥ बावीस वीस एगुण-वीस तेरस य बारस कमेण ।
एए अ सन्निवाइअ, भेया सव्वे य गुणंठाणे ॥ २९ ॥ અર્થ –૧ ત્રીશ, ૨ બત્રીશ, ૩ તેત્રીશ, ૪ પાંત્રીશ, પ ત્રીશ, ૬ તેત્રીશ, ૧૭ ત્રિીશ, ૮ સત્તાવીશ, ૯ અઠ્ઠાવીશ, ૧૦ બાવીશ, ૧૧ વશ, ૧૨ ઓગણીશ, ૧૩ તેર, અને ૧૪ બાર, અનુક્રમે સન્નિપાતિના ભેદે સર્વ ગુણસ્થાનકે જાણવા.
ભાવાર્થ- ૧૪ ગુણસ્થાનકે પાંચ ભાવના ઉત્તરભેદ – ૧ મિથ્યાત્વ ગુણસ્થાનક-ઔદયિકના-૨૧, ક્ષાપશમિક-૧૦,દાનાદિ લબ્ધિ-૫ પહેલા -
બે દર્શન, અજ્ઞાનત્રિક, પરિણામિક-૩ ભાવ. કુલ ૩૪ ભાવ.
Page #270
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાવે પ્રકરણ
૨૫૧. ૨ સાસ્વાદન ગુણસ્થાનકે-૩ર ભાવ-મિથ્યાત્વ વિના ઔદયિકભાવના-૨૦, ક્ષાપશમિક
ભાવ-૧૦ પરિણામિકના અભવ્યત્વ વિના-૨ ૩ મિશ્રગુણસ્થાનકે-૩૩ ભાવ-અજ્ઞાન વિના ઔદયિકભાવના-૧૯ ભેદ. ક્ષાપશમિક
ભાવે પૂર્વના દશ તથા મિશ્રસમકિત અને અવધિદર્શન સહિત ૧૨ ભેદ તેમાં અજ્ઞાન મિશ્રિત જ્ઞાન-૩ સમજવા. પરિણામિકભાવ-૨ ભેદ. ૪ અવિરતિ ગુણસ્થાનકે-૩૫ભાવ-ઉપશમભાવનું સમ્યકત્વ-૧,ક્ષાયિકભાવનું સમ્યકત્વ-૧, ક્ષાપશમિક ભાવના-૩ જ્ઞાન, ૩ દર્શન, પ લબ્ધિ અને સમ્યકત્વ એ ૧૨ ભેદ.
ઔદયિકભાવના-પૂર્વોક્ત ૧૯ ભેદ પારિણામિકભાવ-૨. ૫ દેશવિરતિ ગુણસ્થાનક ૩૪ ભાવ–ઉપશમભાવ ૧ સમ્યકત્વ, ક્ષાયિકભાવ-૧ સમ્યકત્વ. ક્ષાપશમિકભાવ પૂર્વોક્ત ૧૨ + ૧ દેશવિરતિ=૧૩, ઓદયિકમાવ–નરકગતિ અને
દેવગતિ વિના-૧૭, પરિણામિકભાવ–૨. ૬ પ્રમત્તસંયત ગુણસ્થાનકે-૩૩ભાવ ઉપશમભાવ-૧ સમ્યકત્વ, ક્ષાયિકભાવ-૧ સભ્યત્વ, ક્ષાપશમિકભાવ-પૂર્વના ૧૩ મા દેશવિરતિ રહિત અને સર્વવિરતિ સહિત તથા મનઃ પર્યવજ્ઞાન સહિત ૧૪, ઔદયિકભાવ-પૂર્વના ૧૭ માંથી તિર્યંચગતિ અને અસંયમ વિના-૧૫ ભાવ, પરિણામિકભાવ-૨ ભાવ. ૭ અપ્રમત્તસંયતગુણસ્થાનકે ૩૦ ભાવ ઉપશમભાવ-૧ સભ્યત્વ, ક્ષાયિકભાવ-૧ સમ્યકત્વ, ક્ષાયોપથમિકભાવ-પૂર્વોક્ત ૧૪, ઔદયિકભાવ-પૂર્વના ૧૫ માંથી પ્રથમ ત્રણ લેશ્યા વિના-૧૨ ભાવ, પરિણામિકભાવ-૨ ભાવ. ૮ અપૂર્વકરણ ગુણસ્થાનકે-ર૭ ભાવ ઉપશમભાવ ૧ સમ્યક્ત્વ, ક્ષાયિકભાવ-૧, સમ્યકત્વ. ક્ષાપશમિકભાવ પૂર્વના ૧૪ માંથી ક્ષપશમ સમ્યહવ વિના-૧૩ ભાવ.
ઔદયિકભાવ પૂર્વના ૧૨ માંથી તેજે અને પદ્યલેશ્યા વિના-૧૦ ભાવ. પારિણમિકભાવ-૨ ભાવ. ૯ અનિવૃત્તિ-બાદર-સંપાય ગુણસ્થાનકે ૨૮ ભાવ ઉપશમભાવ-૧ સમ્યકત્વ-૧ ચારિત્ર
૨ ભાવ, ક્ષાયિકભાવ-૧ સમ્યકત્વ, ક્ષોપશમભાવ-પૂર્વોક્ત ૧૩ ભાવ, ઔદયિકભાવ
-પૂર્વોક્ત ૧૦ ભાવ, પરિણામિકભાવ–૨ ભાવ. ૧૦ સૂકમપરાય ગુણસ્થાનકે-રર ભાવ. ઉપશમભાવ-સમ્યક્ત્વ-ચારિત્ર-૨ ભાવ, ક્ષાયિક
ભાવ –૧ સભ્યત્વ, ક્ષમશભાવ-પૂર્વોક્ત ૧૩ ભાવ, ઔદ્રયિકભાવ-અસિદ્ધત્વ, ફલ
લેશ્યા, સંજવલન લેભ, મનુષ્યગતિ-૪ ભાવ પારિણમિકભાવ-ર ભાવ. ૧૧ ઉપશાંતમહ ગુણસ્થાનકે-ર૦ ભાવ. ઉપશમભાવ-સમ્યક્ત્વ-ચારિત્ર ૨ ભાવ ક્ષાયિક
ભાવ-૧ સમ્યહત્વ, ક્ષયે પશમભાવ-પૂર્વોક્ત ૧૩ માંથી ક્ષાપશમિક ચારિત્ર વિના
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૨
પ્રકરણ રત્નાવલી . ૧૨ ભાવ. ઔદયિકભાવ પૂર્વોક્ત ૪ માંથી સંજવલન લેભ વિના-૩ ભાવ. પરિણ
મિકભાવ-૨ ભાવ. ૧૨ ક્ષીણમેહ, ગુણસ્થાનકે, ૧૯ ભાવ ઉપશમભાવ,-૨ ભાવ ન હોય. ક્ષાયિકભાગ-૧
સમ્યકત્વ, ૧ ચારિત્ર, ૨ ભાવ. ક્ષયે પશમભાવ-પૂર્વોક્ત-૧૨ ઔદયિક ભાવ-૩ પૂર્વોક્ત.
પરિણામિકભાવ-ર ભાવ. ૧૩ સયોગી ગુણસ્થાનકે-૧૩ ભાવ ક્ષાપશમિકભાવ-ન હોય. ક્ષાયિકભાવ-દાનાદિ
પાંચ લબ્ધિ, કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સમ્યકૃત્વ અને ચારિત્ર-૯ ભાવ ઔદ
વિકભાવ-૩ ભાવ–પારિણમિકભાવ-૧ જીવત્વ, ૧૪ અગિ ગુણસ્થાનકે ૧૨ ભાવ-ક્ષાયિકભાવ- ભાવ, પૂર્વોક્ત–ઔદયિકભાવ-શુક્લલેશ્યા વિના અસિદ્ધત્વ અને મનુષ્યગતિ-ર ભાવ, પરિણામિક ભાવ-૧ જીવત્વ.
सिरि आणंदविमलसरि, सुसिस्सेण विजयविमलेण । .
સિદ્ધિ પામે ભાવો પુષ્યથાગો / રૂ૦ છે અર્થ: શ્રી આનંદવિમલસૂરિના સુશિષ્ય વિજયવિમલ મહારાજે, રમ્ય એવા પૂર્વ ગ્રંથમાંથી ઉરીને આ ભાવપ્રકરણ લખ્યું છે.
गुणनयन रसेन्दु मिते ( १६२३) वर्षे पौषे च कृष्णपञ्चम्याम् । .
अवचूर्णिः प्रकटार्था विहितेयं विजय विमलेन ॥ १ ॥ અર્થ: ગુણ-ત્રણ, નયન-બે, રસ-૭, ઇંદુ એક એટલે ૧૬૨૩ વર્ષે પોષ વદ પાંચમના દિવસે આ ભાવ પ્રકરણની અવચૂર્ણિ પ્રકટ અર્થવાળી શ્રી વિજયવિમલ મહારાજે લખી છે.
વિવિમલ વિરચિત ભાવપ્રકરણ
સંપૂર્ણ
Page #272
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુપ્રવચનસારોદ્ધાર
( પચ્ચક્ખાણ સંબંધી કાકલ્પ્ય વિચાર )
આવા વિષમકાળમાં પરમાત્માનું શાસન પ્રબળ પૂન્યોદયે પામ્યા છીએ. એ શાસનમાં આવેલા મહાપુરુષોએ સ્વ-પરના કલ્યાણ માટે જ્યાં સુધી આપણા આત્મા મુક્તિમાં નથી જતા ત્યાં સુધી કેવું જીવન જીવે કે જેથી કર્મ બંધથી અટકે ? તેમાં સૌથી વધુ કેમ બંધ વિષયેાની આસક્તિથી થાય છે તે આસક્તિથી અચવા અને સમજપૂર્વક અવિરતિમાંથી દેશિવરતિ અને સવરત બનવા સમ્યકૂજ્ઞાન થાય તે માટે ઉપયેગી એવું આ લઘુ પ્રવચનસારાહાર પ્રકરણ છે.
પચ્ચક્ખાણ ભાષ્યનાં પદાર્થાને વિશેષથી સમજાવતા આ પ્રકરણમાં શ્રી શ્રીચદ્રમુનિવરે ખૂબ જ મહેનત કરી છે.
દશ પ્રકારના પચ્ચક્ખાણું, આગારા, અદ્દા પચ્ચક્ખાણુ, ચાર પ્રકારના આહારનું સ્વરૂપ, અણુાહારી એટલે શું? અનેક વસ્તુનું કાળમાન, કા ધાન્યની ચેાનિ કેટલા વર્ષી છે, તે સર્વ પ્રકાર, અચિત્ત-પાણીના પ્રકાર, દૂધઘાસ વિગેરેનું કાળમાન, ઉપરાંત ઉપવાસ-આયંબિલ નીવીનાં જધન્ય-મધ્યમઉત્કૃષ્ટ પ્રકારો પાડીને કત્યારે શું ઘટે, તે જણાવ્યું છે.
नमिऊण तमाइजिणं, जस्ससे सोहए जडामउडो । . कप्पाकप्पवियारं पच्चक्खाणे भणिस्सामि ॥ १ ॥ નવા સમાલિનિનં, વસ્યાંરે શોમતે ગટામુટર । कल्पयाकल्प्य विचारं प्रत्याख्याने भणिष्यामि ॥ १ ॥ ]
અર્થ :—જેમના ખભા ઉપર જટારૂપ મુગટ શાભી રહ્યો છે એવાશ્રી આદિજિનનેઋષભદેવ પરમાત્માને નમસ્કાર કરીને પચ્ચક્ખાણમાં શું છેૢ ને શું ન પે ? તેના વિચાર કહીશ. ૧.
શ્રી ઋષભદેવ પરમાત્માએ દીક્ષા લેતી વખતે ઇંદ્રની પ્રાર્શ્વનાથી એક મુષ્ટિ લોચના કેશ રહેવા દઇ ચાર મુષ્ટિ લેાચ કર્યાં હતા, તે વખતે બાકી રાખેલ શિખાના કેશ ખભા ઉપર પડવાથી તે સુવર્ણમય શરીર ઉપર નીલરત્નમય મુકુટ જેવા લાગતા હતા, તેથી તેની શાભાની અહીં ઉપમા આપી છે.
तिविहं पच्चक्खाणं, दुतिचउविह मेयमित्य निद्दिद्धं । बहुविमभिग्गहं पुण, चउहाहारं भवे णिच्चं ॥ २॥ [ त्रिविधं प्रत्याख्यानं, द्वित्रिचतुर्विधभेदमंत्र निर्दिष्टम् । बहुविधमभिग्रहं, पुनश्चतुर्धाहारं भवेनित्यं ॥ २ ॥
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૪
પ્રકરણ રત્નાવલી
અર્થ –અહીં પચ્ચખાણ દુવિહાર, તિવિહાર અને ચવિહાર એમ ત્રણ પ્રકારનું કહ્યું છે, અભિગ્રહ પચ્ચફખાણ અનેક પ્રકારનું હોય છે, પરંતુ તે નિત્ય ઐવિહારનું જ डाय छे. २.
दव्वओ खित्तओ चेव, कालओ भावओ तहा । पच्चक्खाणं चउहा, णायव्यं निउणबुद्धीहि ॥ ३ ॥ [द्रव्यतः क्षेत्रतश्चैव, कालतो भावतस्तथा ।
प्रत्याख्यानं चतुर्धा, ज्ञातव्यं निपुणबुद्धिभिः ॥ ३ ॥ અભિગ્રહ પચ્ચકખાણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી એમ ચાર પ્રકારે નિપુણ सुद्धिवा वियक्षपुरुषामे M. 3.
जं जं दव्वं वत्थु-मुहिस्साणेगदबओ होइ । खेत्तओ समयखित्तं, भावेणाहागहियभंग ॥ ४ ॥ [ यद्यद्रव्यं वस्तृदृिश्यानेकद्रव्यतो भवति ।
क्षेत्रतः समयक्षेत्र, भावेन यथागृहितभङ्गम् ॥ ४ ॥] જે જે દ્રવ્યને ઉદ્દેશીને કરાતું પચ્ચખાણ, અનેક પ્રકારના દ્રવ્યને ઉદ્દેશીને કરવામાં આવે તે દ્રવ્યથી અભિગ્રહ પચ્ચકખાણ કહેવાય છે. સમયક્ષેત્રમાં-અઢીદ્વીપમાં
જે કરાય તે ક્ષેત્રથી પચ્ચક્ખાણ કહેવાય છે અને યથાગૃહિત વડે કરેલું પચ્ચખાણ त था ४२वाय छे.' ४.
अद्धाओ पुण दसहा, भावपमाणेहिं वण्णियं समए । अइया १ णागय २ कोडी-सहियं ३ सागार ४ मनियढें ॥५॥ परिमाणं ६ विगइगयं ७, संकेयं ८ निरवसेस ९ अद्धा १० य । अडभेयं सविसेसं, संकेयं अट्ठहा होइ ॥ ६ ॥ [ अद्धातः पुनर्दशधा, भावप्रमाणैर्वणितं समये । अतीतं १ अनागतं २ कोटीसहितं ३ साकारं४ अनियंत्रितं ५ ॥५॥ परिमाणं ६ विकृतिगतं ७, संकेतं ८ निरवशेष ९ अद्धा १० च ।
अष्टमेदं सविशेषं, संकेतमष्टधा भवति ॥ ६ ॥ ૧. અહીં દ્રવ્યભાવ સબંધી ચતુભગી આ પ્રમાણે -૧ દ્રવ્યથી ને ભાવથી સુશ્રાવકને અને મુનિને, ૨ દ્રવ્યથી ખરું પણ ભાવથી નહીં અભવ્યાદિને, ૩ ભાવથી ખરું પણ દ્રવ્યથી નહીં. અવિરતિ--- સમતિદષ્ટિ, વિઝપાક્ષિક વિગેરેને. ૪ દ્રવ્યથી પણ નહીં અને ભાવથી પણ નહીં નાસ્તિકાદિ, મિથ્યાદષ્ટિ, કુલિંગી વિગેરેને સમજવું.
Page #274
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુપ્રવચનસારે દ્ધાર
૨૫૫ કાળથી પચ્ચકખાણ (ભાવને અનુસરીને સિદ્ધાંતમાં દશ પ્રકારે વર્ણવ્યું છે તે આ પ્રમાણે -અતીત ૧, અનાગત ૨, કોટિસહિત ૩, સાગાર ૪, અનિયટ્ટ (અનિયંત્રિત) ૫, પરિમાણકૃત ૬, વિકૃતિગત ૭, સંકેત ૮, નિરવશેષ ૯ અને અદ્ધા ૧૦. તેમાં પહેલા આઠ ભેદ તે સવિશેષ પચ્ચકખાણ કહેવાય, તેમાં આઠમું સંકેત પચ્ચકખાણ આઠ પ્રકારનું કહ્યું છે તે આ પ્રમાણે –
अंगुट्ठमुठिगंठी-घरसेउस्सासथिबुगजोइक्खे । पञ्चक्रवाणविचाले-किच्चमिणमभिग्गहेसुवि य ॥७॥ [अंगुष्ठमुष्टिग्रन्थिगृहस्वेदोच्छ्वासस्तिबुकज्योतिष्कान् ।
प्रत्याख्यानान्तःकृत्यमिदमभिग्रहेष्वपि च ॥ ७ ॥] અથ – અંગુષ્ટ, મુષ્ટિ, ગ્રંથિ, ઘર, પ્રસ્વેદ, ઉચ્છવાસ, તિબુક અને તિષ્કએમ આઠ પ્રકારનું સંકેત પચ્ચખાણ છે. તે પ્રત્યાખ્યાનના મધ્યમાં એટલે તેની સાથે કરાય છે અને અભિગ્રહ પચ્ચકખાણમાં પણ આ થાય છે. - આ આઠ પ્રકારની સમજુતી નીચે પ્રમાણે-મુઠીમાં અંગુઠો રાખીને, મુઠિ વાળીને, અથવા ગાંઠ છોડીને નવકાર ગણવાને પચ્ચખાણ પારવું તે અંગુઠ્ઠસહિય, મુઠિસહિયં ને ગંકિસહિયં કહેવાય છે. ચોથું અમુક ઘરેથી વહોરવું તે, પાંચમું પ્રસ્વેદ સુકાય નહીં
ત્યાં સુધીનું, છઠું અમુક શ્વાસોશ્વાસ લેતાં સુધીનું, સાતમું અમુક સ્થાને રહેલા પાણીના બિંદુ ન સુકાય ત્યાં સુધીનું અને આઠમું આ જ્યોતિ-દીપક બળે ત્યાં સુધીનું એટલે તેટલી તેટલી મર્યાદાવાળું—એમ આઠ પ્રકાર જાણવા. ૭
पव्व विसेसे पुव्वं, कारिज्जइ जं तवं तमिह भावि । T--Fાત્રાળ-વિવા-તાસિકarat | ૮ | [ vāવિશે પૂર્વ, જાતે ચત્તારૂઢિ માવિ.
गुरूगणग्लानशैक्षकतपस्विकार्याकुलत्वेन ॥८॥] હવે દશ પ્રકારના પચ્ચખાણનું વિવરણ કરે છે –ગુરુ, ગણ, ગ્લાન, બાળશિષ્ય, તપસ્વી વિગેરેના કાર્યની આકુળતાવડે પર્વ વિશેષમાં થઈ શકે તેમ ન હોય, તે તપ પ્રથમ પર્વ અગાઉ કરી લેવો તે અનાગત પચ્ચકખાણ કહેવાય છે. ૮.
तेणेव हेउणा जं, किज्जइ तमइक्कमं च विष्णेयं ।
गोसे उववासाइ, काऊण य बीयदिवसे वि ॥ ९ ॥ ૧. આ દશ પ્રકારમાંથી પચ્ચકખાણુભાષ્યમાં અનિયટ ને વિકૃતિગત નથી. તેને બદલે અનાગાર અને નિયંત્રિત બે પ્રકાર છે. એ બંને પ્રકારના તપ આ કાળે થઈ શકતા નથી, માટે ઉપરોક્ત રીતે ગ્રન્થકારે દશ ભેદે ગણાવ્યા છે.
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૬
પ્રકરણ રત્નાવલી मोसे ति-चउआहार, पच्चक्खाई तमेव अभत्तटुं । इय कोडीदुगमिलणे, कोडीसहियंति नामेण ॥ १० ॥ [ तेनैव हेतुना यत्क्रियते, तदतिक्रमं च विज्ञेयम् । . .. प्रभात उपवासादि, कृत्वा च द्वितीयदिवसेऽपि ॥ ९ ॥ प्रभाते त्रिचतुराहारं, प्रत्याख्याति तदेवाऽभक्तार्थ ।
इति कोटिद्विकमिलने, कोटिसहितमिति नाम्ना ॥१०॥] ગ્લાન આદિના કારણે પર્વમાં ન થઈ શકેલ પર્વસંબંધી તપ પર્વ વ્યતીત થઈ ગયા પછી કરવો તે અતિકમ (અતીત) પચ્ચખાણુ કહેવાય છે. પ્રભાતે ઉપવાસાદિ કરીને બીજે દિવસ પણ પ્રભાતે બીજે તિવિહાર કે ચૌવિહાર ઉપવાસ કરે, તેમાં બે ઉપવાસની કેટી મળી જતી હોવાથી તે કેટિસહિત પચ્ચખાણ કહેવાય છે. ૯-૧૦.
अहवा जं जं विहियं, तमसंपुण्णे करेइ जं बीयं । अहियं वा उणं वा, तं कोडीसहियमुद्दिढ ॥ ११ ॥ [अथवा यद्यद्विहितं, तदसम्पूर्ण करोति यद्वितीयं ।
अधिकं वा ऊनं वा; तत्कोटिस हितमुद्दिष्टम् ॥ ११ ॥] અથવા જે જે તપ કર્યો હોય તે સંપૂર્ણ થયા અગાઉ બીજે તપ તેથી ઊણ અથવા અધિક કરવામાં આવે તે પણ કેટિસહિત ત૫ પચ્ચખાણ કહેવાય છે. ૧૧.
अमुगदिणम्मि य नियमा, कायव्वोऽमुगतवो चउत्थाइ । . हिटेण गिलाणेण व, नियट्टियं तं जिणा विति ॥ १२ ॥ [अमुकदिने च नियमात् , कर्तव्यममुकं तपश्चतुर्थादि ।
दृष्टेन ग्लानेन वा, नियंत्रितं तजिना अवन्ति ॥१२॥] શરીર સ્વસ્થ હોય કે ગ્લાન હોય તે પણ અમુક દિવસે ઉપવાસ આદિ અમુક તપ અવશ્ય કરે તે તપને જિનેશ્વરે નિયંત્રિત તપ કહે છે. ૧૨.
अहवा चंदकलाणं, वुड्ढीहाणीहिं पक्खमुभयदिणे । जं कायव्वं णियतं, तं पचक्खाणमवि नियट्टी ॥१३॥ [अथवा चन्द्रकलानां, वृद्धिहानिभ्यां पक्षस्योभयदिने ।
यत्कर्तव्यं नियतं, तत्प्रत्याख्यानमपि नियंत्रितं ॥१३॥] અથવા ચંદ્રકળાની વૃદ્ધિ હાનિની જેમ બંને પક્ષમાં જે તપ નિયમપૂર્વક ઓછોવત્તો કરવામાં આવે, તે તપને પણ નિયંત્રિત તપ કહે છે. ૧૩.
૧. શુકલપક્ષમાં જેમ ચંદ્રની કળામાં વૃદ્ધિ થાય છે, તેમ શફલપક્ષમાં આહારના કવળની વૃદ્ધિ. અને કૃષ્ણપક્ષમાં ચંદ્રકળાની હાનિ થાય છે, એ પ્રમાણે આહારના કવળની હાનિ જે તપમાં કરવામાં આવે તે તપને ચંદ્રકળાવૃદ્ધિહાનિરૂપ નિયંત્રિત તપ કહ્યો છે.
Page #276
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુપ્રવચનસારાદ્ધાર
૨૫૭
चउदसपुव्विसु जिणकप्पिएस पढमम्मि चेत्र संघयणे । एयं वोच्छिष्णं चिय, पायं थेराण मो विसयं
( खलु, थेरावि तया करेसी य ॥ आव० नि० गा० १५७३) ॥ १४ ॥ [ चतुर्दशपूर्विषु जिनकल्पिकेषु प्रथमस्मिन्नेव संहनने ।
एतद्द्व्युच्छिन्नं खलु, स्थविरा अपि तदाऽकार्षुः ॥ १४ ॥ ]
આ નિયંત્રિત તપ ચાદપૂર્વી, જિનકલ્પી અને પ્રથમ સંઘયણવાળાને માટે છે, તેથી ચાદપૂર્વી વિગેરેના વ્યવચ્છેદ થતાં તે તપ પણ વ્યવચ્છિન્ન થયા છે. આ તપ સ્થવિરેશ પણ ગાઢપૂર્વીના કાળમાં કરતા હતા. ૧૪.
चउचत्ता आगारा, तेहिं जुयं जं तमित्थं सागारं । आगारविरहियं पुण, भणियमणागारयं नाम || १५ | [ चतुश्चत्वारिंशदाकारास्तैर्युतं यत्तदत्र साकारम् । आकारविरहितं पुन - भणितमनाकारकं नाम ||१५|| ]
કુલ ચુમ્માલીશ આગારો છે. તેવા આગારવાળા જે તપ, તે સાગારતપ કહેવાય છે અને એવા આગાર રહિત જે તપ હોય, તે અણુાગાર તપ કહેવાય છે. ૧૫.
चयाला आगारा, पुरिमड्ढे सत्तेव छच्च उदगम्मि | एगो य चोलपट्टे, विगईए हुति चत्तारि । सोलस काउस्सग्गे, छच्चेव ं य दंसणम्मि चत्तारि । एगासम्म भणिया, अववायपरहिं आगारा ॥ १७ ॥ [चतुश्चत्वारिशदाकाराः, पूर्वार्धे सप्तैव षडुदके । एकश्च चोलपट्टे, विकृतौ भवन्ति चत्वारः ॥ १६ ॥
डश कायोत्सर्गे, षडेव च (सम्यग् ) दर्शने चत्वारः । एकाशने भणिता, अपवादपदैराकाराः ॥ १७ ॥
33
ચુમ્માલીશ આગારમાંથી પુરિમઠ્ઠમાં સાત, પાણુસ્સના છે, ચેાળપટ્ટામાં એક અને વિગયમાં ચાર આગાર હાય છે. ૧૬ (પુરિમટ્ઠમાં અન્ન॰ સહ॰ પ૭૦ દસા॰ સાહુ॰ સવ્વ૰ એ સાત. લેવ॰ લેવ॰ અચ્છ॰ મહુ॰ સસિન્થ૰ અસિન્થ એ છ પાણુમ્સના, લેવા ગિહ ઉષ્મ૰ પહુચ્ચ॰ એ ચાર વિગયના )
મહ
સાળ આગાર કાઉસ્સગના, સમક્તિમાં છ આગાર અને એકાસણામાં ચાર આગાર્—એ પ્રમાણે અપવાદ પદે ૪૪ આગારા કહ્યા છે. ૧૭.
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૮
પ્રકરણ રત્નાવલી | (સોળમી ગાથામાં કહેલ ૭-૬-૧ને ૪ અને સત્તરમી ગાથામાં કહેલ ૧૬-૬-૪ એમ કુલ ૪૪ આગાર કહેલા છે.૧)
महत्तरयागाराइ-आगारेहिं जुयं तु सागारं ।।
f િઘરવાળે, કમ-સે-પ રિક્ષા ૨૮ના [ महत्तरकाकाराद्याकारयुतं तु साकारम् ।
અરવિત્રત્યાઘાને, વા-સહ-દિમ જાત ૨૮] જે તપ મહત્તરાગારેણું વિગેરે આગાર સહિત કરવામાં આવે તે તપ સાગર કહેવાય છે, તથા કેઈક પચ્ચક્ખાણમાં અન્નત્થણાભોગેણં અને સહસાગારેણું એ બે આગાર પણ કરાવે. ૧૮.
दुभिक्ख वित्ति-कंतार-गाढरोगाइए वि जं कुजा । संलेहणपमुहेहिं, तमणागारं जिणेहिं मयं ॥१९॥ [दुर्भिक्षवृत्तिकान्तारगाढरोगादिकेऽपि यत्कुर्यात् ।
संलेखनप्रमुखैस्तदनाकारं जिनमतम् ॥१९॥] દુભિક્ષ, વૃત્તિ અને કાંતાર તેમજ ગાઢ રોગાદિ પ્રસંગે જે લેખણ આદિથી પચ્ચખાણ કરવામાં આવે તે જિનેશ્વરેએ નિરાગાર પચ્ચકખાણ કહેલ છે.
| (અહીં દુર્મિક્ષ એટલે દુકાળ જેમાં ભિક્ષા પણ મળતી ન હોય તે, વૃત્તિ એટલે આજીવિકા ચાલે તેમ ન હોય તે અને કાંતાર–અટવીમાં પડ્યો હોય એટલે જ્યાં ફાસુક આહાર મળી શકે તેવું ન હોય તે પ્રસંગ સમજે.) ૧૯
दत्ती-कवल-घरोवहि-पेडाइभिक्खदव्वजोगेहिं । વો મારિચાયં, જો પરિમાણને લારા , [दत्तिकवलगृहोपधि-पेटादिभिक्षाद्रव्ययोगैः ।
યો, મરિયા, પતિ પરિમા જીતતા રબા]. જે દત્તી, કવળ, ઘર, ઉપધિ, પેટા (ગોચરીની વીથિને ભેદ) વિગેરે, ભિક્ષા, દ્રવ્ય અને યોગ વિગેરેથી પ્રમાણ કરાયેલું હોય અને (અસંસૃષ્ટાદિ ભેદ) જેમાં તેથી વધારાના ભક્તાદિનો ત્યાગ કરવામાં આવે તે પરિમાણકૃત પચ્ચકખાણ કહેવાય છે.
૧. અન્નત્ય સસિએણે વિગેરે બાર અને એવું આદિ શબ્દથી ચાર એમ કાઉસ્સગના સોળ આગાર સમજવા. અને સમકિતના રાજ્યાભિઆગેણં, ગણાભિઓગેણં, બલાભિઓગેણં, દેવાભિમેણું. ગુરુનિગહેણ ને વિત્તિકંતારેણું-એ છ આગાર સમજવા. એકાસણુમાં સાગારિઆગારેણં, આઉંટણપસારણેણં, ગુરુઅભૂઠ્ઠાણેણં અને પારિઠ્ઠાવણિયાગારેણં-એ ચાર અંગારો પ્રથમ આવેલા આગાર ” ઉપરાંત સમજવા,
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૫૯
શ્રી લઘુપ્રવચનસારે દ્ધાર
असणं पाणं खाइम-साइममिह चउविहं पि वोसिरह । सव्वं तं निरवसेसं, सव्वं सविसेसमण्णं च ।। २१ ॥ . [ अशनं पानं खादिम-स्वादिममिह चतुर्विधमपि व्युत्सृजति ।
सर्व तन्निरवशेष, सर्व सविशेषमन्यच्च ॥ २१ ॥] ' અશન, પાન, ખાદિમ ને સ્વાદિમ-એમ ચાર પ્રકારના આહારને સર્વથા સિરાવવા –તેને ત્યાગ કર, તે નિરવશેષ તપ કહેવાય છે. અને અન્ય સર્વ સવિશેષ તપ ४डेवाय छे. २१.
केयं गेहं सह तेण, सकेयं केयं चिंधमहवा छ । .साकेयं संकेयं, संकियमासंकियं चउहा ।।२२ ॥ [केतं गेहं सह तेन, सकेत के चिह्नमथवा यत् ।
साकेतं संकेतं. संकितमासंकितं चतुर्धा ॥ २२ ॥] કેત એટલે ઘર, તે સહિત તે સકેત અથવા કેત એટલે કેઈ ચિહ્નનો સંકેત કર્યો હેય તેવા તપને સાકેત, સંકેત, સંકિતમને આસંક્તિ એમ ચાર પ્રકારે કહ્યા છે. ર૨.
अद्धा कालो तस्स य, पमाणमद्धं तु जं भवे तमिह । अद्धापच्चक्खाणं, दसंभेयं पश्यणे भणियं ॥२३॥ [अद्धा कालस्तस्य च, प्रमाणमद्धा तु यद्भवेत्तदिह ।
अद्धाप्रत्याख्यानं, दशभेदं प्रवचने भणितम् ॥२३॥] અદ્ધા એટલે કાળ તેનું જે પચ્ચખાણમાં પ્રમાણ કરવામાં આવે તેને અહીં महा५श्यमा ४ामां आवे छे. तेना अपयनमा ६श मे (४२) ४ह्या छ. २3.
अद्धापञ्चक्खाणे, कालपमाणं न नियमओ भणिओ। तहवि हु जहन्नकालो, मुहुत्तमित्तो मुणेयव्वो ॥२४॥ [ अद्धाप्रत्याख्याने, कालप्रमाणं न नियमतो भणितं ।
तथापि खलु जघन्यकालो, मुहूर्तमात्रो ज्ञातव्यः ॥ २४ ॥] અદ્ધા પચ્ચક્ખાણમાં કાળનું પ્રમાણ નિયમિત (એક સરખું) કહ્યું નથી, તે પણ તેમાં જઘન્ય કાળ તે એક મુહૂર્તને એટલે બે ઘડીને સમજો. (તેથી ઓછો સમજ નહીં)૨૪.
रयणीपञ्चक्खाणस्स, तीरणरूवा सिहा समुट्ठिा । नवकारेण समेया, नवकारसी पच्च चूला वा ॥२५॥ [रजनीप्रत्याख्यानस्य, तीरणरूपा शिखा समुद्दिष्टा । नवकारेण समेतां, नवकारसहितं पञ्चचडा वा ॥ २५॥]
Page #279
--------------------------------------------------------------------------
________________
२६०
પ્રકરણ રત્નાવલી
એ નવકારસી સંબધી અંતર્મુહૂત્ત રાત્રિના પચ્ચક્ખાણુને તરી જવારૂપ શિખા કહેલી છે અથવા તેને નવકાર યુક્ત નવકારશી તે પચ્ચક્ખાણની ચૂલા સમજવી. ૨૫. नवकार - पोरसीए, पुरिमड्ढेगासणेगठाणे य । आयंबिलभत्तट्ठे, चरिमे य अभिग्गहो विगई ॥ २६ ॥
[ नत्रकारसहित १ पौरुषी २, पूर्वार्ध ३ मेकाशन ४ मेकस्थानं ५ च । आचाम्लं६ अभक्तार्थै७, चरिमं८ अभिग्रहः ९ विकृति ः १० ॥२६॥ ] नवारशी, पोरिसी, पुरिभढ्ढ, असाणु, उदहाणु, आय मिल, अलस्तार्थ (उपवास), ચિરમ (સાંજના પચ્ચક્ખાણ ), `અભિગ્રહ ને વિગઇ. ( આ પ્રમાણે દશ પ્રકારના અદ્ધા पश्यभालु छे ) २६.
આગારાની
સખ્યા
दो चैव नमोकारे, आगारा छच्च पोरसीए उ । सत्तेव य पुरिमड्ढे, एगासणगम्मि अद्वेव ॥ २७ ॥ सत्तेगडाणस्स य, अडेव य अं बिलम्मि आगारा | पंचेव अभत्तट्ठे, छप्पाणे चरिमि चत्तारि ॥ २८ ॥ पणच उरोऽभिग्गहिए, निवीए अट्ठ नव य आगारा | अप्पावर पंच य, हवंति सेसेसु चत्तारि ॥ २९ ॥ [ द्वावेव नमस्कारे, आकारौ षट् च पौरुष्य तु । सप्तैव च पूर्वार्धे, एकाशन केऽष्टैव ॥२७॥ सकस्थानकस्य च, अष्टैव चाचाम्ले आकाराः । पंचैव चाभक्तार्थे, षट् पाने चरमे चत्वारः ||२८| पश्च चत्वारश्चाभिग्रहिके, निर्विकृतावष्ट नव चाकाराः । अप्रावरणे पंच च भवन्ति शेषेषु चत्वारः ।। २९ । ] હવે તે પચ્ચક્ખાણામાં આગાર કેટલા હોય તે કહે છે—
નવકારશીમાં એ આગાર, પારિસીમાં છ આગાર, પુરિમદ્રુમાં સાત આગાર, એકાસણુંમાં આઠ આગાર, એકલઠાણામાં સાત આગાર, આયખિલમાં આઠે આગાર, અભક્તાથ (उपवास)भां पांथ आगार, पाशुस्सम छ भागार, सांन्ना परमाणुभां यार आगार, અભિગ્રહમાં પાંચ ને ચાર આગાર, નીવીમાં આઠ ને નવ આગાર, અપ્રાવરણમાં પાંચ આગાર ને બીજા સ` પચ્ચક્ખાણુમાં ચાર આગાર જાણવા.` ૨૭–૨૮–૨૯.
१. अलियड द्रव्यथी, क्षेत्रथी, अणथी ने लावथी सेभ यार प्रहारे थाय छे. ૨. આ આગારાનાં નામેા તથા તેનુ સ્વરૂપ પચ્ચક્રૃખાણુ ભાષ્યમાંથી જાણી લેવું.
Page #280
--------------------------------------------------------------------------
________________
२६१
શ્રી લઘુપ્રવચનસારોદ્ધાર
नवणीओगाहिमगे, अद्दवदहिपिसियघयगुडे चेव । नव आगारा एसिं, सेसदवाणमट्ठव ॥३०॥ नवनीतावगाहिमयो अद्रवदधिपिशितघृतगुडेषु चैव। ..
नवाकारा एषां, शेषद्रवाणामष्टैव ॥३०॥] - નીવીમાં આઠ અને નવ બે પ્રકારે આગાર કહ્યા છે, તે આ પ્રમાણે માખણ અને પકવાન-એ બે પિંડવિગયના. દહીં, માંસ, ઘી અને ગોળ, એ ચાર પિંડદ્રવવિગયના. પચ્ચકખાણમાં નવ આગાર સમજવા તથા બીજી દૂધ, તેલ, મદિરા અને મધ-એ ચાર દ્રવ એટલે ઢીલી વિગયના પચ્ચકખાણમાં (ઉખિત્તવિવેગ નામનો આગાર ન હોવાથી) मा8 मा॥२ समावा. 30.
निसिपच्चक्खाणं नमु, चउहारं होइ मुणीण नियमेणं । • पोरसीयाई सव्वं, तिविहं वा चउव्विहं होइ ॥३१॥ [निशाप्रत्याख्यानं नमस्कारसहितं,
चतुविधाहारं भवति मुनीनां नियमेन । पौरुषिकादि सर्व,
त्रिविधं वा चतुर्विधं भवति ॥३१॥] મુનિને રાત્રિ પ્રત્યાખ્યાન અને નવકારશી ચવિહારમાં જ હોય છે અને પિરિસી વિગેરે સર્વ પરચખાણ તિવિહાર ને ચૌવિહાર હોય છે. ૩૧.
नमु-पोरसी सड्ढाणं, चउहाहारं होइ पुरिम तिविहं वा । दु-ति-चउहाहारं, पुण सड्ढाणं हुंति रयणीए ॥३२॥ [नमु-पौरुषीश्राद्धानां, चतुर्धाहारं भवति पूर्वाधं त्रिविधाहारं वा।
द्वित्रिचतुर्धाहारं. पुनः श्राद्धानां भवति रजन्याम् ॥३२॥] શ્રાવકને નવકારશી અને પિરિસી ચૌવિહારે હોય છે, પુરિભદ્ર તિવિહારે પણ હોય છે અને રાત્રિના પચ્ચખાણ દુવિહાર, તિવિહાર અને ચોવિહાર એમ ત્રણે प्रहारे यि छे. ३२.
निसिपच्चक्खाणं पुण, न पारणिजं मुणीण सड्ढाणं । तिविहाए (हार) पोरसीए, पारिजा तत्थ दुगवेलं ॥३३॥ [निशाप्रत्याख्यानं पुनर्न-पारणीयं मुनिमिः श्राद्धैश्च । त्रिविधाहारपौरुषी च, पारणीया तत्र द्विकवेलं ॥३३॥]
Page #281
--------------------------------------------------------------------------
________________
२६२
પ્રકરણ રત્નાવલી રાત્રિના પચ્ચખાણ શ્રાવકે કે સાધુએ પારવાના નથી. તિવિહાર પરિસી બે વાર પારવી. (એક વાર માત્ર પાણી વાપરતાં અને બીજી વાર બીજે આહાર વાપરતાં પારવી એમ સમજાય છે.) ૩૩.
વિરમોરા, સફાઇ મુળ દુતિ શા | पाणस्स य छच्चैव उ, निसि नो तिविहे सचित्ताणं ॥ ३४ ॥ [નિત્તમોનિનાં શ્રાદ્ધનાં, મુનીનાં માન્યા !
पानस्य च षट्चैव तु निशि नो त्रिविधे सचित्तानाम् ॥३४॥] અચિત્તભેજી એવા શ્રાવક અને સાધુને પાછુસ્સના છ આગાર કહેવા અને રાત્રિના પચ્ચખાણમાં, તિવિહારમાં તેમજ સચિત્ત ભેજીને એ આગાર ન કહેવા. ૩૪.
नमु-पोरसी-सड्ढ-पुरिमड्ढवड्ढ भत्तड्ढ निबिगइ-विगई । .. एयाणि अपारियाणी, हवंति अहियाणि अहियाणि ॥ ३५ ॥ નિ-રી-સાર્ધ-પૂર્વાષામાર્થનિર્વિતાવિતીf .
एतान्यपारितानि भवन्त्यधिकान्यधिकानि ॥३५॥] નવકારશી, પરિસી, સાઢપોરિસી, પરિમઢ અવઢ, ઉપવાસ, નવી અને વિગયએ પચ્ચખાણે પાર્યા ન હોય ત્યાં સુધી અધિક અધિક થઈ શકે છે. ૩૫.
आयाममभिग्गहेग-टाणाणि पारिऊण अहियाणि । छट्टममाईणि नो पुव्वसंगयं कुजा ॥ ३६॥ " [आचाम्लाभिग्रहैकस्थानानि पारायित्वाऽधिकानि ।
પEાદમલીન નો પૂર્વસંધાતાનિ ત રૂદ્દા ] : આચારૂ, અભિગ્રહ અને એકલઠાણાનું પચ્ચકખાણ પાર્યા પછી પણ અધિક (આહાર વાપર્યા અગાઉ) પચ્ચકખાણ થઈ શકે છે. છઠ, અઠમ વિગેરે પચ્ચફખાણપૂર્વની સંગાતે સંગત થતા નથી (જેડાતા નથી) ૩૬.
૧. રાત્રિના પ્રત્યાખ્યાનમાં દિવસચરિમં પચ્ચકખાઈ કહેવામાં આવે છે તેમાં એ મતલબ છે કે દિવસને ચરિમ-શેષ ભાગ તે રાત્રિરૂપ લેખાય છે. એ રીતે જેમ શેષ દિવસનું પચ્ચક્ખાણ થાય છે. તેમ શેષ રાત્રિનું પ્રત્યાખ્યાન કરાતું નથી, કેમકે એમ કરવાથી પ્રતિક્ષણ પ્રત્યાખ્યાન કરવાની પ્રાપ્તિ થવાનો સંભવ છે.
૨. છ અઠ્ઠમ વિગેરે પ્રત્યાખ્યાન તે દિવસે જ ભેળું લેવાય છે. જુદું લેવાતું નથી. જેમકે પ્રથમ દિવસે ઉપવાસ કરનારને બીજે દિવસે અટ્ટમ કરવાની ઈચ્છા થાય તે છઠ્ઠનું પરચફખાણ કરે, અઠમનું કરી શકે નહીં. '
,
Page #282
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુપ્રવચનસારોદ્ધાર
२६३
सड्ढाणं दुवि(ति)हारे, चउहारं तत्थ हुति रयणीए । तिविहारे तह अचित्त-भोइणो पाणगाहारं ॥ ३७ ।। [श्राद्धानां द्वित्रिधाहारे, चतुर्धाहारं तत्र भवति रजन्याम् ।।
त्रिधाहारे तथाऽचित्त-भोजिनः पानकाहारं ॥३७॥] શ્રાવકને રાત્રે દુવિહાર, તિવિહાર અને ચૌવિહાર કરાય છે, અને અચિત્તભેજી તિવિહારવાળા શ્રાવકને સાંજે પાણહારનું પચ્ચક્ખાણ કરવાનું છે. ૩૭.
दुविहारं पुण जइणो, न हुंति कइया अभिग्गहे भयणा । पडिमोवहाणि सड्ढाण, मुणीण पुण पाणगाहारं ॥३८॥ [द्विविधाहारं पुनर्यते-न भवति कदाचिदभिग्रहे भजना ।
प्रतिमोपधाने पुनःश्राद्धानां, मुनीनां पुनः पानकाहारं ॥ ३८ ॥] મુનિને દુવિહારનું પચ્ચકખાણ કદાપિ પણ હોતું નથી. અભિગ્રહ પચ્ચખાણમાં તેને માટે ભજના છે. પડિમા અને ઉપધાન વહેતા શ્રાવકને અને મુનિઓને પાણહારનું ५२यमा खाय छे. 3८... ચાર પ્રકારના આહારનું સ્વરૂપ.
असणं ओयण-सत्तुग-मंडग-पय-रब-विदल-जगाराइ । कंदगजाई सव्वा, खजगविहि सत्तविगई य ॥ ३९ ॥ [अशनमोदनसक्तमंडकपयोरब्बाद्विदलजगार्यादि ।
कन्दजातिः सर्वा, खाद्यकविधिः सप्त विकृतयश्च ॥३९॥] मशनमा-साहन (या), साथुमी, मांस, ५य (), राम, वि६ (); જગારી (રાબવિશેષ) વિગેરે, કંદજાતિ, સર્વ પ્રકારના ખાજાં વિગેરે અને સાત વિષય ते l प्रमाणु-६५, ४ी, घी, तेस, मांस, भामण ने विजय ( ५४वान ). ३६.
असणम्मि सत्त विगई, साइमि गुल-महु-सुरा य पाणम्मि । खाइमे पक्कन्नफलाणं, ओहेण य सव्व असणम्मी ॥४०॥ [अशने सप्त विकृतयः, स्वादिमे गुडः मधु सुरा च पाने ।
खादिमे पक्कान्नफलानि, ओपेन च सर्वमशने ॥४०॥] અશનમાં ઉપર કહેલી સાત વિગય, સ્વાદિમમાં ગોળ અને મધ-એ બે વિગય અને પાણમાં મદિરા. (આ પ્રમાણે દશ વિગય વિભાગ સમજ.) ખાદિમમાં પફવાન અને ફળ. સામાન્ય રીતે સર્વ વસ્તુ અશનમાં ગણાય છે. ૪૦.
क
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬૪
પ્રકરણ રત્નાવલી चण - उट्ट - मसूर - तुवरी - कुलत्थ - निष्फाव - मुग्ग- मासा य । चवल - कलाया - राइपमुहं दुदलं च निष्णेहं ॥ ४१ ॥ तिल - अयसि - सिलिंद - कंगू - कुछ - अणुयाई सिणेहं जं । भति के दुदलं, पायें, धन्नु व्व तं सव्वं ॥४२॥
[चण - उट्ट - मसूर - तूवर - कुलत्थ - निष्पाव - मुद्ग - माषाश्च । चपलक - कलादो राज ( सर्षप ) प्रमुखं द्विदलं च निःस्नेहं ॥४१॥ तिला - ऽतसी - शिलीन्ध्र - कंगु - कोद्रवा ऽणुकादिस्नेहं यत् । भणन्ति केचिद्विदलं प्रायो धान्यमिव तत्सर्वम् ॥ ४२ ॥ ]
यथा, गुवार, मसूर, तुबेर, अजथी, वास, भग, अउछ, योजा, बटाला अने સરસવ વિગેરે, દ્વિદળ જે નિસ્નેહ-તેલ ન નીકળે એવા હાય તે કઠોળ અને તિલ, અળસી સિલિંદ, કાંગ, કાદરા અને અણુકાદે જેમાંથી તેલ નીકળે છે તેને પણ કેટલાક દ્વિદળ ४ छे. आये घाणा विगेरे सर्वने पशु द्विहण ४ छे.' ४१-४२.
कदल पक्कन्नं, तकर - दहि- दुद्धपायमीसं जं । जमणं कायजायं, पत्तफलं पुप्फबीयं च ॥ ४३ ॥ पुढवीकाओ सव्वो बल झिझप्पभिइ सन्च तिणधन्नं । हिंगु-लवणं उच्छुष्पभीड़ असणं बहुविहं जं ॥ ४४ ॥ [ काष्ठदलं पक्वान्नं तदधिदुग्धपाकमिश्रं यत् । यदनन्तकाय जातं, पत्रफलं पुष्पबीजं च ॥ ४३ ॥ पृथ्वीकायः सर्वो बलझींझकप्रभृति सर्वतृणधान्यं । गुलवणभिक्षुप्रभृति अशनं बहुविधं यत् ॥ ४४ ॥ ]
४ष्ठ, हस ( पांढडा ), पहूवान्न तथा तर (त-छाश ), हडी भने इधथी मिश्र એવા પદાર્થી અને અનંતકાયથી ઉત્પન્ન થયેલા પત્ર, ફળ, પુષ્પ અને ખીજ તથા पृथ्वीभयिष्ठ सर्व पहार्थो, जस, जज विगेरे सर्व तृषुधान्य, हींग, सवलु ( भीहुँ' ), क्षु ( धान्य विशेष ) विगेरे अने४ अारे अशन आहार भलुवा ४३-४४.
उस्सेइम संसेइम, पुप्फरसो रत्तपभि तणुजायं । आकाओ सन्बो, सोवीरं जवोदगाईयं ॥ ४५ ॥ उच्छुरस - मेरय - सुरासव - बप्फय - सिरिफलाइफलनीरं । हिम- करग - हरतणाइ, चित्तं पाणं विणिद्दि ॥ ४६ ॥
૧. જેમાંથી તેલ નીકળે તેવું હિંદળ કાચા ગારસ ( દૂધ, દહીં ને છાશ ) સાથે ખાયાના નિષેધ નથી.
1
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૬૫
શ્રી લઘુપ્રવચનસારોદ્ધાર
[ उत्स्वेदिम संस्वेदिम, पुष्परसः रक्तप्रभृति तनुजातं । अपकायः सर्वः, सौवीरं यवोदका दिकम् ॥४५॥ इक्षुरस-मेरक-सुरासव-बाष्पक-श्रीफलादिफलनीरं ।
हिमकरक-हरिततृणादि-चित्रं पानं विनिर्दिष्टम् ॥ ४६॥] 'આટાવાળા હાથ વિગેરેનું વણ, તલ વિગેરે ધાન્યનું ધાવણ (ઊકાળેલા પાંદડા વિગેરેને સીંચેલું પાણી), પુષ્પનો રસ, શરીરમાં થયેલું રૂધિર વિગેરે, સર્વ જાતિનું પાણી, કાંજીનું પાણી, જવ ધેયાનું પાણી, શેરડીનો રસ, મેરક (એક જાતની મદિરા), સુરા ( महि।), आस (अने तन), मा०५०१, श्री विगेरे ना पाणी, लिम, કરા, બાહા તૃણાદિ ઉપર રહેલા જળબિંદુ વિગેરે વિચિત્ર પાનઆહાર તરીકે કહેલા છે. - ४५-४६.
भत्तोसं दंताइ, टोप्पर-खारिक-दक्ख-खज्जूरं । अंबग-फणसं चिंची, चारूलिया-पत्तसागं जं ॥४७॥ भद्रं धन्न सव्वं, बदाम-अक्खोड-उच्छुगंडलिया । फल-पक्कन सव्वं, बहुविहं खाइमं नेयं ॥ ४८॥ [भक्तोपं दन्त्यादि, टोप्परक-खारिक-द्राक्षा-खजूरं । अम्बक-फनसा-ऽम्लिका, चारूलिका-पत्रशाकं यत् ॥ ४७ ॥ भ्रष्टं धान्यं सर्व, बदामाक्षोटेक्षुगंडिका ।
· फलं पक्वान्नं सर्वे, बहुविधं खादिम ज्ञेयम् ॥४८॥] . ભોસ (શેકેલું ધાન્ય), ઇત્યાદિ (ગુંદર અથવા દાંતે ઘસવાના ચૂર્ણ પાઉડર विगैरे) 21५२, पारे४, द्राक्ष, ag२, मान (N), ३५स, वियि, यासणी, पत्र (मा विगेरे) स तिनु सुखं धान्य (हाणीया विगेरे ), महाभ, अमरोड, શેરડીની કાતળી, સર્વ પ્રકારના ફળ અને પકવાન એમ બહુ પ્રકારે ખાદિમ જાણવું.૪૭–૪૮.
दंतवणं तंबोलं, चित्तं तुलसी-कुहेडगाईयं । महु-पिप्पलि-सुंठि-मरी-पणगं जाईफलाणं च ॥४९॥ एलादुगं लविंग, अजमोयतिय तियं च अभयाणं । कप्पूर-कविट्ठाइ, हिंगुल-चिणयाण अडगं च ॥५०॥ बिडलवण-वडिंग-वत्थुल-कंटकरूखाण छल्लिया सव्वा । फोफल-कसेल-पुक्खर-जवासपण फूलमयछल्ली ॥५१॥
Page #285
--------------------------------------------------------------------------
________________
२६६
પ્રકરણ રત્નાવલી
तिकडुय सुगंधि धन्नय पत्त-जडी-पप्पडी-वरड्डा य । रसजाइभेसजपमुहं, साइममणेगविहं ॥५२॥ [ दन्तपवनं ताम्बूलं, चित्रं तुलसीकुहेटकादिकं । मधुपिप्पलीसुंठीमरीचपञ्चकं, जातिफलानां च ॥४९।। एलाद्विकं लविंग, अजमोदत्रिकं त्रिकं चाभयानां । कर्परकपित्थादि, हिंगुलचिनकानामष्टकं च ॥ ५० ॥ बिडलवणं वडिगं वत्थुलं, कंटकवृक्षाणां त्वक्सर्वा ॥ पुगीफलकसेरूकपुष्करं, यवासकपञ्चकं पुष्पमदत्वक् ॥५१॥ त्रिकटुकं सुगन्धि धान्यकं, पत्रजटी पर्पटी वरट्टी च । ....
रसजातिभैषज्यप्रमुख, स्वादिममनेकविधं ।।५२।। ] દાતણ, અનેક પ્રકારનું બળ (નાગરવેલનું પાન વિગેરે), તળશી, કહેડક વિગેરે (मोषधिया), मधु (२४ीम), qिuel (पीपरीभूण), सु, भरी५ य४ (तामा વિગેરે પાંચ વસ્તુ અથવા મરીની પાંચ જાતિ), જાયફળ, એલાદ્ધિક (એલચીદ્ધિક અથવા બે જાતિની એલચી), લવિંગ, અજમોદત્રિક, અભયાત્રિક (હરડા, બેડા ને આંબળા અથવા ત્રણ જાતની હરડે), કપૂર, કઠા વિગેરે, હિંગુલ (હિંગ), ચિણકબાબ વિગેરે અષ્ટક (18 १२तु), पाउaq, मि, पत्थुस, ielts साना वृक्षनी छात, इस (सोपारी), असेज (सेजाये। ), ५०४२, ४पास५ य४, तमह (दनु सत्य), छाता, त्रिट (सु-भरी-पी५२ से 3 मा ४२सा ), सुगधी ( मासा ), घाणा, पत्र, 151, પાપડી, વટ્ટી, રસ જાતિના ઔષધ વિગેરે અનેક પ્રકારનું સ્વાદિમ જાણવું. કપર
(આ ચારે પ્રકારના આહારની વસ્તુના નામે પચ્ચકખાણ ભાષ્યના અર્થમાં आपेसा छे.)
दुविहारे कप्पिजइ, पाणं साइममणेगहा सव्वं । तिविहारे पाणं पुण, चउहारे किमवि नो कप्पं ॥ ५३॥ [द्विविधाहारे कल्प्यते पानं, स्वादिममनेकधा सर्व ।
त्रिविधाहारे पानं पुनश्चतुर्धाहारे, किमपि नो कल्प्यम् ॥५३॥] દુવિહારમાં પાણી અને અનેક પ્રકારનું સ્વાદિમ કલ્પ, તિવિહારમાં એકલું પાણી . કપે અને ચૌવિહારમાં કાંઈ પણ ન કલ્પ. ૫૩.
साइमगयाणिमाणि, न कप्पए तह पसंगदोसाओ । गुड-लवण-हिंगु-सिंधव-जीराय-धाणा-वरड्डा य ॥५४॥ .
Page #286
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુપ્રવચનસારાહાર
२६७
अजमोअतिय कविट्ठ, आमलगं तह कपूर कंदा य । अबो (अंबा) लगं च सूया, एमाइ असणम्मि ववहारो ॥५५॥ [ स्वादिमगतानीमानि न कल्पन्ते तथा प्रसंगदोषात् । गुडलवणहिंगुसैन्धवजीरकधान्यकवराव ।। ५४ ।। अजमोद त्रिकं कपित्थं आमलकं तथा कपूरकन्दाथ | अंबाडकं च सुवा एवमाद्यशने व्यवहारः ॥५५॥ ]
સ્વાદિમમાં ગણેલી આ વસ્તુએ પ્રસંગ દોષ વિગેરે કારણથી દુવિહારમાં ન કલ્પે ४६ वस्तुग्यो। न ४ये ? ते उडे छे-गोज, हींग, सवणु, सिंधव, करु, घाणा, वरड्डा ( धान्यविशेष), सन्मोहत्रिक, ठ, सामसा, ४यूर, मुंह, भोलग, सूया (सुवा ) ઇત્યાદિના અશનમાં વ્યવહાર છે એટલે તે અશનાહારમાં ગણાય છે. ૫૪-૫૫.
हारे रयणी, कपिज्जइ जाणिमाणि वत्थूणि । समभागका तिला, भूनींबोसीरचंदणयं ॥ ५६ ॥ गोमुत्तं करोहिणी, वग्घी अमया य रोहिणी तुंगी । गुग्गुल - वया - कारीरय - लिंबपंचंग भासगणो ।। ५७ ॥ तह आसगंधि बंभी - चीड - हलिद्दा य कुंदुरूकूड्डा । . विसजाईय धमासो, बोलयबीया अरिट्ठा य ॥ ५८ ॥ मढल-मजिट्ट - कंकेल्लि - कुमारि - कंथेर - बेर कुट्ठा य । कपास बीयपत्तय अगुरु-तुरुक्का य तंतुवडा ॥ ५९ ॥ धवक्खयरपलासाइ, कंटकरुक्खाण छल्लिया साणा (मा) । जं कडुयरसपरिगयं, आहारं पि हु अणाहारं ॥ ६० ॥ [ चतुर्धाहारे रजन्यां कल्प्यन्ते यानिमानि वस्तुनि । समभागकृता त्रिफला भूनिंबोशीरचन्दनकम् ॥ ५६ ॥ गोमूत्रं कटुरोहिणी व्याघ्री अमृता च रोहिणी तुंगी । गुग्गुलु वचा करीरक - निवपंचांग भस्मगणः ॥ ५७ ॥ तथाश्वगन्धी ब्राह्मी-चीडा हलिद्रा च कुन्दुरूकूड्डा | विषजातिश्व धमासो बोलकबीजे अरिष्टाच ॥ ५८ ॥ मदनफलं मंजिष्ठा - कंकेल्ली कुमारीकंथेरवेरकुष्ठाश्च । कर्पास बीजपत्र कम गुरुतुरुष्काच तंतुपटाः ॥ ५९ ॥
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૬૮
પ્રકરણ રત્નાવલી ધવવિપાશાહ-રક્ષાનાં સ્વ શાળા (થાન)
यत्कटुकरसपरिगतं आहारमपि खल्वनाहारम् ॥ ६० ॥] રાત્રિએ ચોવિહારમાં આ વસ્તુઓ કપે છે. (તે અનાહારી કહેવાય છે.) તેને નામ આ પ્રમાણે–સરખે ભાગે ત્રિફળા (હરડા, બેડા ને આમળા), ભૂર્તિબ, શ્રીચંદન (સુખડ), ગોમૂત્ર, કટુહિણ, વ્યાઘી-(કંટારી), અમૃતા (ગળે), રોહિણ, તુંગી, ગુગ્ગલ, વચા (વજ), કેરડે, લીંબડાના પાંચે અંગ (મૂળ, છાલ, કાક, પત્ર અને હેર), સર્વ ભસ્મ, અશ્વગંધિ (આસંધ), બ્રાહ્મી, ચીડ, હળદર, કુંદરકા, સર્વ જાતિના વિષ, ધમાસે, બેલયના બી (બીજાળ), અરિઠા, મીંઢળ, મજીઠ, કંકેલી, કુમારી, કથેર, બેર, કુહા, કપાસબીજ, કપાસપત્ર, અગુરુ, તુરુષ્ક, તંદુપટા, ઘવ, ખેર, પલાશ વિગેરે, કાંટાવાળા વૃક્ષની છાલ, શણ( કસ્તુરી) અને જે કરવા રસવાળા પદાર્થ હોય તેને આહાર છતાં અનાહાર સમજવા. ૨૬-૬૦.
इच्चाइज अणिटुं, पंकुवमं तं भवे अणाहारं । जं इच्छाए भुंजइ, तं सव्वं हवइ आहारं ।। ६१ ॥ [इत्यादि यदनिष्टं पंकोपमं तद्भवेदनाहारम् ।
છિયા યુથરે તન્સ મવહાણ છે ? ] ઈત્યાદિ જે અનિષ્ટ અને પંકની ઉપમાવાળા (બેસ્વાદ) પદાર્થ હોય, તેને અનાહાર સમજવા અને જે ઈચ્છાપૂર્વક ખાઈ શકાય, તે સર્વ અનાહાર છતાં પણ આહાર સમજવા. (અનાહારીના નામે પચ્ચખાણુભાષ્ય વિગેરેમાંથી અમને જે મળ્યા છે તે પાછળ આપ્યા છે.) ૬૧. કાળપ્રમાણ:
अह एयाण जं जं, कालपमाणं भणामि सव्वेसि । મત્ત સિદ્ધ વિયરું, કરું હૃગુસદિય || દૂર છે पुप्फ-फल-पत्तसायं, बीयछल्लीविणा य. आमफलं । રામપારા-નરસિ-વા-gઘરા દૂરૂ II चउपहरमाणमेसि, ओयणमड बारजाम जगराए । तह तक्करबलाभिए, अहियं परिमाणमवि वुत्तं ।। ६४ ॥ [ अर्थतेषां यद्यत्कालप्रमाणं भणामि सर्वेषाम् । भक्तं सिद्ध द्विदलं, काष्ठदलं हिंगुसहितं यत् ॥ ६२ ॥ पुष्पफलपत्रशाकं, बीजत्वक् विना चामफलम् । मंडकमपूपादिकं, जललपनश्रीवंटकपर्पटकानि ॥ ६३ ॥
Page #288
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુપ્રવચનસારોદ્વાર
चतुष्प्रहरमानमेषां, ओदनस्या द्वादशयामाश्च जगार्याः । तथा तचलिक्षिते, अधिकं प्रमाणमप्युक्तं ॥ ६४ ॥ ] હવે આ સર્વેનું જે જે કાળપ્રમાણ છે તે કહું છું :—રાંધેલું અનાજ, વિદળ, अष्ठ, डिंग सहित ने पार्थ होय ते, पुण्य, इज, पत्रशाई, मीन्छास विनाना भया इज, भांडा, यूडला, भजसापशी, वडा, पापड-मा मधा पहार्थोनुं भजमान यार अनु છે, એદનનું આઠે પ્રહરનું છે, જગરાનું ખારપહારનું છે, તેમ જ તક્ર વિગેરેમાં भेजवेलुं होय तो तेनु अधि परिभाषा ( अजमान ) ४धुं छे. ६४.
दहि-तकर - राईण, कंजिय- सागाण सोलजामं च । वासासु पक्ख हेमंति, मासुसिणु वीसदिणमाणं ॥ ६५ ॥ पक्कन्नयस्स कालो, विण्णेओ कुलिकाए पकन्नो । वासासु सगदिणं वा, चलियरसं जत्थ जं जाइ ॥ ६६ ॥ [दधितक्रराजीनां कांजिकशाकानां षोडश यामाश्च । वर्षासु पक्ष हेमन्ते मासं उष्णे विंशतिदिनमानम् ॥ ६५ ॥ पक्वान्नस्य 'कालो विज्ञेयः कुलिकायां पक्वान्नं । वर्षासु सप्तदिनं वा चलितरसं यत्र यद्याति ॥ ६६ ॥]
२६८
દહીં, છાશ, રાઈ અને કાંજીવાળા શાકાનું સેાળ પહાર કાળમાન જાણવું. હવે पश्र्वान्ननु अजमान ! छे - वर्षाऋतुमा ५६२ द्विवस, डेभांत ( शियाणा ) मां भहिना, ઉનાળામાં વીશ દિવસ–આ પ્રમાણે કાળમાન ચલિતરસ વિનાના પકવાન્નનું જાણવું. અથવા . વર્ષાઋતુમાં સાત દિવસનું... કાળમાન પણ કહ્યું છે. અને જ્યારે ચલિતરસ થાય ત્યારે तेनु अजमान पूरु' थ्युं लागुवु. ६५-६६.
निव्विगयं पकनं, असणजुयं तस्सिमेव परिमाणं । उच्छुवियारगयाणं, चलियर से तं तहा जाण ॥ ६७ ॥ [ निर्विकृतिकं पक्वान्न, अशनयुतं तस्येदमेव परिमाणं ।
इक्षुविकार ( कृतानां चलितरसे तत्तथा जानीहि ॥ ६७ ॥ ] વિગય વિનાના અને અશનયુક્ત એવા પકવાન્નના આ કાળ જાણવા. અને ક્ષુવિકારગલ (શેરડીના રસ વિગેરેથી બનાવેલા) પઢાર્થીના કાળ; ચલિતરસ પ્રમાણે એટલે ચલિતરસ ન થાય ત્યાં સુધી જાણવા. ૬૭.
घय - तिल-गुडाईण, वण्ण-रस-गंध- पमुहवच्यासे । कालपरिमाणमुत्तं, जाणिज्जा नो तहा पाये ॥ ६८ ॥
Page #289
--------------------------------------------------------------------------
________________
२७०
પ્રકરણ રત્નાવલ [घृततेलगुडादीनां, वर्णरसगन्धप्रमुखव्यत्वासे ।
कालप्रमाणमुक्तं जानीयानो तथा प्रायः ॥ ६८ ॥] -धी, तेस, जो विगेरेना , ध, २४ प्रभुमन व्यत्यास (३२१२) थाय ત્યારે કાળ પ્રમાણ પ્રાયઃ ઉપર કહ્યા પ્રમાણે ન જાણવું. ૬૮.
इत्थ य चलियरसम्मि, जीवा बेइंदिया समुच्छंति । पुष्फिए एगिदिया, बटुंति दुवे वि समगं वा ॥६९॥ [ अत्र च चलितरसे जीवा द्वीन्द्रियाः संमूछन्ति ।
पुष्पिते एकेन्द्रिया वर्तन्ते द्वावपि समकं वा ॥ ६९ ॥ અહીં ચલિતરસમાં બેઈદ્રિય જીવ ઉત્પન્ન થાય છે અને પુષ્પિત (ગીવાળા). પદાર્થમાં એકેંદ્રિયે પણ હોય છે, અથવા સમકાળે બન્ને પ્રકારના જીવો પણ હોય छ. (मला मेद्रिय श५४५3 dlege सभी ). १६.
अचित्तजले सचित्तीभवणे एगिदिया समुच्छंति । अण्णरसुज्झियमिलिए, पणिदी समुच्छिमा हुँति ॥ ७० ॥ [अचित्तजले सचित्तीभवने एकेन्द्रियाः संमूर्च्छन्ति ।
अन्नरसोज्ज्ञितमिलिते पंचेन्द्रियाः संमूर्छिमा भवन्ति ॥७०॥] અચિત્ત જળ જ્યારે સચિત્ત થાય છે ત્યારે તેમાં એકેંદ્રિય જીવો (અપકાય) ઉત્પન્ન થાય છે, અને ઉજિઝત (એંઠા કરેલા) અરસમાં સંમૂચ્છિમ પંચંદ્રિય જીવે उत्पन्न थाय छे. ७०. ઘામાં નિ સજીવ ક્યાં સુધી :
तिल-मुग्ग-मसूर-चवलय-मासे-कुलत्थय-कलाय-तुर्वरीणं । वल्लाण वट्टेचणयाण पंचग वरिसप्पमाणं. च ॥ ७१ ॥ [तिल-मुद्ग-मसूर-चवलक-माष-कुलत्थक-कलाद-तुवरीणां ।
वल्लानां वृत्तचणकानां पञ्चवर्षप्रमाणं च ।। ७१ ॥] तम, भाभसून, या, २५६, ४थी, ४८॥, तु३२, पास भने वृत्त या (e), तनी योनिनु प्रभा पांच वर्षनु छ. ७१.
सालि-वीहि-जब-जुगंधरी-गोम-तिणधन-तिल-कपासाणं ।
वासतियं परिमाणं, तत्तो विद्धंसए जोणी ॥ ७२ ॥ ૧. અહીં એનિ શબ્દવડે ઉત્પત્તિ યોગ્યતા સમજવી, પણ સચિત્તપણે સમજવું નહીં.
Page #290
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુમરાનસારે દ્ધાર
[ शालि-व्रीहि-यव-युगन्धरी, गोघूम-तृण-धान्य-तिल-कालीसांना
वर्षत्रिकं प्रमाणं ततो विध्वंसते योनिः ॥ ७२ ।।] ___in२, बीड, ११, २, ५, तृधान्य, तिस, ४पास-मेनी योनिनु प्रमाण ત્રણ વર્ષનું છે. ત્યાર પછી યોનિ (ઉત્પન્ન થવાની શક્તિ) નાશ પામે છે. ૭૨.
लद्वा-कंग-अयसी-सण-कोडंसग-वरट्ट-सिद्धत्था । रालय-कुद्दव"मेही-मूलगबीया-च वड्डा य ॥७३॥ पिहियाणं लित्ताणं, उक्कोसठिई उ सत्त वासाई । होइ जहण्णेण पुणो, अंतमुहुत्तं च समग्गाणं ॥ ७४ ॥ [ लट्टा-कंग-अतसी-सण-कोदुसक-बरट्ट-सिद्धार्थानां । रालक-कोद्रव-मेथी-मूलकवीजानां च वृत्तानां च ॥ ७३ ॥ पिहितानां लिप्तानां, उत्कर्षस्थितिस्तु सप्त वर्षाणि ।
भवति जघन्येन पुनरन्तर्मुहूर्तं च समग्राणाम् ॥ ७४ ॥] सह (समस), ४in, मशी, श, मे४ तिन हस, १२४ (धान्य विशेष), सरस१, २, ४२१, मेथी, भूगाना भी अने वृत्त (धान्य विशेष), मा धान्याथी ભરેલી કેડી વિગેરે ઢાંકીને લીપી રાખી હોય, તે તેની નિની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત વર્ષની સમજવી. અને જઘન્ય સમગ્ર ધાન્યની અંતમુહૂર્ત પ્રમાણ સમજવી. ૭૩-૭૪.
पिपरि-खज्जूर-मिरि-मुद्दिय-अभया-बदाम-खारिका । एला-जाइफलं पुण, कंकोलं चारुकुलिया य ॥ ७५ ॥ विद्धंसिज्जइ, जोणी, एएसिं जलथलोवभोगेहि ।। संघाडय-जलफलाईयाण जोणी तहाचित्ता ॥ ७६ ॥ जोयणसयं जलम्मि, थलम्मि सट्ठीए भंडसंकंती । वायागणिधूमेह, पविद्धजोणी हवइ तेसि ॥ ७७ ॥ [पिप्पली-खजूर-मिरिच-मृद्वीका-ऽभया-बदाम-खारेकाः । एला जातिफलं पुनः कंको चारुकुलिका च ॥ ७५ ॥ विध्वस्यते योनिरेषां जलस्थलोपभोगैः । . शंगाटकजलफलादिकानां योनिस्तथा चित्रा ॥ ७६ ॥ योजनशतं जले स्थले षष्ट्या भांडसंक्रान्त्या। वातानिधूमैः प्रविद्धयोनिर्भवति तेषाम् ॥ ७७ ॥]
Page #291
--------------------------------------------------------------------------
________________
२७२
પ્રકરણ રત્નાવલી
पीपर, अन्तुर, भरी, द्राक्ष, अलया (२३) महाभ, मारे४, मेसी, लयइण, ક'કાલ, ચારાળી-એ પઢાર્થીની જળ-સ્થળના ઉપભેાગવડે કરીને યાનિ નાશ પામે છે અને સ`ઘાટક કરેલા જળફળાદિની ચેાનિ વિચિત્ર પ્રકારની હોય છે. ઉપરોક્ત વસ્તુ જળમાર્ગે સા ચાજન જાય ત્યારે અને સ્થળમાર્ગે સાઠ ચેાજન જાય ત્યારે સ્થળની ફેરફારી, वायु, अग्नि (ताप) मने घूम विगेरेथी तेनो योनिलाव नाश पाभी लय छे. ७५-७७
हरियाल - लवण - मणसिल - पूग - सेफाल - नालिकेरा य । एमेव अणाना, विद्वत्था अवि मुणेयव्वा ॥ ७८ ॥ सियसिंधव पासकरणी, कयहिंगुलजाई - वडिंग - नागाई | अचित्तजोणिया कंदा, साणाद्दय मिंटल - मंजिट्ठा ॥ ७९ ॥ [ हरिताल - लवण - मनशिल - पूग - सेफाल - नालिकेराणि च । एवमेवानाचीर्णानि विध्वस्तान्यपि ज्ञातव्यानि ॥ ७८ ॥ श्वेतसैन्धव- पाशकरणी - कृत हिंगुलजाति - वैडिंग - नागादि । अचित्तयोनिकाः कन्दाः शाणादृतमदनक-मज्जिष्ठा ॥ ७९ ॥ ]
हरताज, सवणु, भणुशीस, यूग (सोयारी), सेशन भने नाणीयेर मे पहार्थो વિધ્વંસ્તયેાનિવાળા થયા હાય છતાં પણ અનાચીણુ સમજવા-વાપરી શકાય નહીં એવા लघुवा. श्वेतसिंघव, वास१२णी ( इंटडी), मॄत ( भर्छन विगेरे असा ) हिंगुसनी જાતિ, વડિંગ, નાગાદિ, શરાણથી વીંધાયેલ મીંઢળ અને મજી અચિત્ત ચેાનિવાળા
युवा ७८-७९.
पिठ्ठे मिस्समसुद्धं, पण - चउ-तियदिणपमाणमापक्खं । सावणासो पोसेसु, जुअलम्मि य एस अणुओगो ॥८०॥ [ पिष्टं मिश्रमशुद्धं पंचचतुस्त्रिदिनप्रमाणमापक्षं । श्रावणाश्विनपौषेषु युगले चैष अनुयोगः ॥ ८० ॥
શ્રાવણ અને ભાદરવા, આસા અને કાર્તિક તથા માગશર અને પોષમાં લેટ પાંચ, ચાર અને ત્રણ દિવસ સુધી મિશ્ર એટલે અશુદ્ધ સમજવા અને પછી પક્ષ સુધી અચિત્ત સમજવા એવા અનુયાગ ( મહાપુરુષાનું કહેવુ' ) છે. ૮૦.
पण - चउ-तिय जामाण, माहदुगे चित्तजुयल - जिट्ठदुगे । तह भजियधण्णाण, दालीण विपञ्जए पायं ॥ ८१ ॥ [ पञ्चचतुस्त्रिकं यामानां माघद्विके चैत्रयुगले ज्येष्ठद्विके । तथा जितधान्यानां दालीनां विषद्यते प्रायः ॥ ८१ ॥ ] -
Page #292
--------------------------------------------------------------------------
________________
શ્રી લઇપ્રવચનસારોદ્ધાર
२७३ - મહા અને ફાગણ, ચૈત્ર અને વૈશાખ તથા જેઠ અને અષાડ એ માસમાં પાંચ, ચાર અને ત્રણ પહાર (આટે ) મિશ્ર જાણવો. તેમજ ભજિત (મૂંજેલ) ધાન્યને અને દાળને કાળ પ્રાચ તેથી વિપર્યય જાણ. ૮૧.
चालिय-छड्डिय-तुसरहिय-सुवे जा ताव मिस्मियं नेयं । लोणजुयं जं सागं, भज्जिय-तलिएण तं सुद्धं ॥ ८२ ॥ [चालित-छदित-तुषरहितं शुम्बे यावत्तावन्मिश्रितं ज्ञेयम् ।
लवणयुतं यत् शाकं भ्रजिततलितेन तच्छुद्धं ॥ ८२ ॥] ચાળેલ, છડેલ, કેતરાં રહિત કરેલ અને જ્યાં સુધી સુપડામાં હોય ત્યાં સુધી ધાન્યમિશ્ર (સચિત્તયુક્ત) જાણવું અને લૂણ સહિત ભુંજેલું અને તળેલું શાક શુદ્ધ જાણવું. ૮૨.
अन्न भणंति भन्जिय-धण्णाणं पक्कतलियमिव कालो । सग-पणदस-दसदिणं, वासाइसु मिस्सलोणस्स ॥ ८३ ॥ ..[अन्ये भणन्ति भ्रजितधान्यानां पक्कतलितमिव कालः ।
सप्त पञ्चदश दश दिनानि वर्षादिषु मिश्रलवणस्य ॥ ८३ ।। અન્ય આચાર્યો કહે છે કે-ભુજેલા ધાન્યને પકાવેલા અને તળેલા પ્રમાણે કાળ સમજો અને લૂણથી મિશ્ર કરેલ વર્ષાઋતુમાં સાત દિવસ, શીયાળામાં પંદર દિવસ અને ઉનાળામાં દશ દિવસને કાળ જાણ. ૮૩.
अंतमुहुत्तं मोयस्स, चोवीसं जाम धाउपत्तगयं । गोमुत्तं जइ केवलमह साइमं रसविवज्जासे ॥ ८४ ॥ [अन्तर्मुहूर्ते मोकस्य चतुर्विशतिर्यामा धातुपात्रगतम् ।
गोमूत्रं यदि केवलमथ स्वादिमं रसविपर्यासे ।। ८४ ॥ મૂત્રને અંતમુહૂર્ત કાળ સમજો અને ધાતુપાત્રમાં જે કેવળ ગોમૂત્ર રાખ્યું હોય તે વીશ પહોરને કાળ જાણવે, પણ જો તેના રસને વિપર્યાસ થઈ જાય તે તેને સ્વાદિમ સમજવું. ૮૪.
खाइमि तले विच्चासे, ति-चउ-पण जामपुसिणनीरस्स ।
वासाइसु तम्माणं, फासुजलस्सावि एमेव ॥ ८५ ॥ - [खादिमे तलिते रसविपर्यासे त्रयः चत्वारः पंच यामा उष्णनीरस्य ।
वर्षादिषु तन्मानं प्रासुकजलस्याप्येमेव ॥ ८५ ॥] તળેલા પદાર્થને પણ રસાદિને વિપર્યાસ થયે છતે ખાદિમ સમજવું. હવે ઉષ્ણ
.
५
Page #293
--------------------------------------------------------------------------
________________
२७४
પ્રકરણ રત્નાવલી જળને વર્ષાદિ ઋતુમાં ત્રણ, ચાર અને પાંચ પહોરને કાળ જાણો, એટલે વર્ષાઋતુમાં ત્રણ પહેરને, શિયાળામાં ચાર પહોરને અને ઉનાળામાં પાંચ પહેર, બીજી રીતે પ્રાસુક કરેલા જળને કાળ પણ એ જ પ્રમાણે ઋતુભેદે ભિન્નભિન્ન જાણ. ૮૫.
उस्सेइम संसेइम, तंदुलनीरं तिलोदगं वावि । तुस-जव-आयामं वा, सोवीरं सुद्धवियर्ड च ॥ ८६ ॥ अंबकविठ्ठाऽऽमलगं, अंबाडग माउलिंग खज्जूरं । दक्खा दाडिम कयरं, चिंचा नालियर कोलजलं ।। ८७ ॥ पुवतियं भत्तट्टे, छटे तिल-तुस-जवोदगं भणियं । आयामं सोवीरं, अट्ठमे उसिणनीरं च ।। ८८ ॥ [ उत्स्वेदिम संस्वेदिमं तन्दुलनीरं तिलोदकं वापि । तुष-यवाचामं वा सोवीरं शुद्धविकटं च ॥ ८६ ॥ आम्र-कपित्थामलकाम्बाडक-मातुलिंग-खर्जराणां । द्राक्षा-दाडिम-करीराम्लिका-नालीकेर-कोलजलं ॥ ८७ ॥ .. पूर्वत्रिकमभक्तार्थ षष्ठे तिल-तुष-यवोदकं भणितं ।
आचामं सौवीरमष्टमे (तपसि) उष्णनीरं च ॥ ८८ ॥] सेभ, संसेभ ( प्रथम मापी गयो छे.) तसनी२ (यामा पायानुं पाएl), तिals, तुस, ११नुपाणी, मायाम, सोपी२ मने शुद्ध पाणी (am Samargil), मान, 8, मामा, म.4033, मातुलिंग ( मान२ ), मनु२, द्राक्ष, हाउभ, ३२, थिया (આંબલી), નાળિયેર અને કેલ (બોરના ઠળીયા)નું જળ, એમાંથી એક ઉપવાસમાં પૂર્વે કહેલા પૈકી પ્રથમના ત્રણ પ્રકારના પાણી કપે, છટ્ઠમાં તલ, તુષ અને જવનું પાણી કલ્પ અને અઠમમાં આયામ, વીર અને ઉષ્ણુ જળ કપે. ૮૬-૮૮.
अच्छमसित्थं गलियं, तियदंडुक्कलिय-परिमियमलेवं । पर(वि)कडजई(तवस्सी)ण कप्पइ, न कप्पई अण्णमुरुदोसा ॥८९॥ [ अच्छमसिक्थं गलितं त्रिदंडोत्कलितं परिमितमलेपं ।
परकृतं यती (विकटतपस्वि)नां कल्पते न कल्पतेऽन्यदुरुदोषात् ।। ८९ ॥] . a वासथी पधारे त५१ मुनिन निम, सिथ (!) विनानु, गणेj, ત્રણ ઉકાળાએ ઉકાળેલું, પરિમિત અને અલેપ જળ અન્યનું કરેલું કલ્પ, અન્ય જળ ન કલ્પે, કારણ કે તેમાં ઘણું દેષનો સંભવ છે. ૮૯
Page #294
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુપ્રવચનસારાહાર
उम्सेइम संसेइम, तंदुल - तिल - तुस-जवाण नीरं च । आयाम सोवीरं, सुद्धं वियडं जलं नवहा ।। ९० ॥ [ उत्स्वेदिमं संस्वेदिमं तन्दुल-तिल -तुष-यवानां नीरं च । आचामं सौवीरं शुद्धं विकटं जलं नवधा ॥ ९० ॥] उस्सेभ, सौंसेर्धम, तौंडुझ, तिल, तुष याने भवनु पाणी, आायाम, सोवीर अने શુદ્ધ એમ અચિત્ત જળના નવ પ્રકાર છે. ૯૦.
त्रिला तमालपतं, मुत्थय - कुठं च खयरमाईहिं । फाकयं खज्जाहहिं, कारणओ कप्पणिज्जं तु ।। ९१ ।। [ त्रिफला - तमालपत्र - मुस्तक - कुष्ठ - खदिरादिभिः ।
२७५
प्रासुकीकृतं खाद्यादिभिः कारणतः कल्पनीयं तु ॥ ९१ ॥ ] त्रिभुजा, तमालपत्र, भोथ ( नागरभोथ ), आठ ( ४ ), फेर विगेरे नांजीने પ્રાસુક કરેલું તથા ખાદ્યાર્દિકથી કરેલું પ્રાસુક જળ કારણે કલ્પી શકે છે. ૯૧. जित वेsभट्ठे, पडिमुवहाणेसु अभिग्गहाया मे ।
सढाणं चिय कप्पड़, उन्हजलं अणसणेवि तहा ।। ९२ ।। [ ज्येष्ठतपस्यभक्तार्थे प्रतिमोपधानेषु अभिग्रहाचाम्ले । श्राद्धानामेव कल्पते उष्णजलमनशनेपि तथा ।। ९२ ।। ]
rयेष्ठ (त्र उपवासथी वधारे ) तयमां, प्रतिभा अरनारने, अलिश्रम अने आચામ્સમાં શ્રાવકોને ઉષ્ણુજલ જ પે છે. તેમજ અનશનમાં પણ ઉષ્ણુજલ જ પે છે. ૯૨. फल - चिचोदगमिगजाममायामं धण्णनीर मुहुत्ततिगं । उच्छुरसे सोवीरे, जामदुगं धोयतमुहु ॥ ९३ ॥
[ फलचिचोदकमेकामं आचामं धान्यनीरं मुहूर्तत्रिकम् । इक्षुरसे सौवीरे यामद्विकं धावनमन्तर्मुहूर्तम् ॥ ९३ ॥ ]
ફળ તથા આંબલી વગેરેના પાણીના કાળ એક પહેારના, આયામ અને ધાન્યના નીરના ત્રણ મુહૂત્તના, શેરડીના રસના અને સાવીરના બે પહેારના અને બીજા ધાયછુના અંતર્મુહૂત્ત કાળ જાણવા. ૯૩.
वण्ण-रस-गंध- पज्जवभेयविमिस्सं खु हवइ फासुजलं । सक्कर - गुड - खंडाइवत्थुविभेहि परिणमियं ॥ ९४ ॥ [ वर्ण-रस- गन्ध - पर्यवभेदविमिश्रं खलु भवति प्रासुकजलम् । शर्करा - गुडखंडा दिवस्तु विभेदैः परिणामितम् ॥ ९४ ।।
Page #295
--------------------------------------------------------------------------
________________
२७६
પ્રકરણ રત્નાવલી १, २स, आय मने पर्यायना ३२२वायु पाए निश्चये ४२री प्रासु४ (अथित्त) થાય છે. તેમજ સાકર, ગોળ અને ખાંડ વિગેરે વસ્તુ વિશેષે કરી પરિણામ પમાડેલું પાણી પણ પ્રાસુક થાય છે. ૯૪.
गो-एलग-महिसीणं, खीरं पण-अड-दसदिणाणुवरि सुद्धं । तिदिणाणुवरि बलद्धी, नवप्पसूयाण एमेव ॥ ९५ ॥ [गवेडका-महिषीणां क्षीरं पश्चाष्टदशदिनानामुपरि शुद्धम् ।
त्रिदिनानामुपरि बलद्धी नवप्रसूतानामेवमेव ॥ ९५ ॥] . ગાય, બકરી અને ભેંસનું દૂધ (તેના પ્રસવ પછી) પાંચ, આઠ અને દશ દિવસ પછી શુદ્ધ સમજવું. એ જ પ્રમાણે નવપ્રસૂતાની બલદ્ધી (બળી) ત્રણ દિવસ પછી शुद्ध समवी. ८५.
चउपहरोवरि जायं, दहि सुद्धं हवइ कप्पणिज्जं च । तक्करजुयखीरेयी. बीयदिणे होइ सा कप्पा ॥ ९६ ॥ [ चतुष्प्रहरोपरि जातं. दधि शुद्धं भवति कल्पनीयं च ।
तक्रयुता क्षरेयी हितीयदिने भवति सा कल्प्या ॥ ९६ ॥ (દૂધ મેળવ્યા પછી) ચાર પહોર ઉપરાંત થયેલું દહીં શુદ્ધ અને કલ્પનીય થાય છે અને તક્રિયુક્ત ક્ષીર (દૂધપાક તથા ખીર) બીજે દિવસે કલ્પ છે. ૯૬.
निण्णीरं तिलमिस्सं. संधाणं तह वियरियफलाणं । अचित्तभोइणो पुण, कप्पइ तक्करमणु(बु)ग्गलियं ॥ ९७ ॥ [निर तैल मिश्रं सन्धान तथा विदारितफलानाम् ।
अचित्तभोजिनः पुनः कल्पते तक्रमनु(मप्युद्गलितं ॥९७॥] પાણી વિનાનું અને તેલથી મિશ્ર અથાણું તથા વિદ્યારિત (કાપેલા) ફળ અને ગળેલી છાશ અચિત્તજીને પણ કપે છે. ૯૭.
निच्छल्लि-निब्बीयं, फलमामगमामुहुत्तारिकयं । विदलं तकरमिस्सं, न कप्पमुसणीकएण विणा ॥ ९८ ॥ [निस्त्वग्निौज फलमामकमामुहूर्तोपरिकृतं ।
विदलं तक्रमिश्रं न कल्प्यमुष्णीकृतेन विना ॥ ९८ ॥] છાલ વિનાનું અને બીજા વિનાનું કાચું ફળ (શસ્ત્ર પરિણત) એક મુહૂર્ત પછી . કહ્યું છે, અને છાશ વિગેરે ઉષ્ણ ક્ય-વિનાનું હોય તે તેમાં મેળવેલું વિદળ (સ્નેહવિનાનું કઠોળ) કલ્પે નહીં. ૯૮.
Page #296
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુપ્રવચનસારોદ્વાર
मोयाफलं पंडोली, घोसाडफलं च रुक्खगुदाइ । तप्पडिबद्धं जं नो, हवइ तं कप्पमचितं ॥ ९९ ॥ [ मोचाफलं पटोलीघोषातफलं च वृक्षगुन्दरादि । तत्प्रतिबद्धं यत् नो भवति तत् कल्प्यमचितं ॥ ९९ ॥ ]
२७७
भोयाइन (हवीज ), पौंडोजी ( लघुद्राक्षा ), धोसार इ' भने वृक्षनो गुहर કે જે તપ્રતિબદ્ધ ન હેાય તે કલ્પ્ય અને અચિત્ત સમજવા. ૯૯.
ઉપવાસના ત્રણ પ્રકાર.
उकिट्ट - जहन्न - मज्झिमभे एहिं होइ तिविहमभत्तट्ठे | चउहार - सचित्तपरिच्चाएणुकिभेण ॥ १०० ॥ तिविहारेण जहने, मज्झिमए कयसचित्तवावारो । तत्थाणाहारखत्थू, कप्पइ सव्वा वि रयणीए ॥ १०१ ॥ [ उत्कृष्ट-जघन्य-मध्यमभेदैर्भवति त्रिविधमभक्तार्थम् । चतुर्धाहार-सचित्तपरित्यागेनोत्कृष्टभेदेन ॥ १०० ॥ त्रिविधाहारेण जघन्यं मध्यमके कृतसच्चित्तव्यापारः । तत्रानाहारवस्तूनि कल्पन्ते सर्वाण्यपि रजन्याम् ॥ १०१ ॥ ]
અભક્તા ( ઉપવાસ) ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ-એમ ત્રણ પ્રકારે હાય છે. તેમાં ચાવિહાર અને સચિત્તના ત્યાગવાળા ઉત્કૃષ્ટ જાણવા, ત્રિવિહારવાળા જઘન્ય જાણવા અને ચિત્તના ઉપયાગ કરનારા મધ્યમ જાણવા. (અહીં ખાદ્યઉપભાગ સમજવા. પણ પાન ન સમજવું.) તે ત્રણે પ્રકારના અભક્તામાં રાત્રિએ અનાહારી સવ वस्तु ये छे. १००-१०१.
આય'મિલના ત્રણ પ્રકાર.
आयंबिलमवि तिविहं, उक्किदु - जहन्न - मज्झिमभेएहिं । निष्णे जं वियलं पू ( सू ) वाई पकप्पए तत्थ ॥ १०२ ॥ [ आचाम्लमपि त्रिविधमुत्कृष्ट - जघन्य - मध्यमभेदैः । निःस्नेहं यद्विदलं अपू ( सू ) पादि च प्रकल्पते तत्र ॥ १०२ ॥ ] આયંબિલ પણ ઉત્કૃષ્ટ, જધન્ય અને મધ્યમ—એમ ત્રણ પ્રકારે કહ્યું છે, તેમાં નિઃસ્નેહ
( भांथी तेस न नाणे तेवु ) द्विहण धान्य, रोटसी (हाज ) विगेरे ये छे. १०२.
१. बीसोड (घासांडिया टीअरांनी वेस . )
Page #297
--------------------------------------------------------------------------
________________
२७८
પ્રકરણ રત્નાવલી. सियसिंधव-संठि-मिरि-मेही सोवच्चलं च बिडलवणं । हिंगु-सुगंधिसुयाई, पकप्पए साइमं वत्थू ।। १०३ ॥ [ श्वेतसैन्धव-सुठिमिरिच-मेथिसौवर्चलं च बिडलवण ।
हिंगुसुगन्धिसुवादि प्रकल्पते स्वादिम वस्तु ॥ १०३ ॥] श्वेत सिंधव, सु, भरी (तीni ), मेथी, निम (संय५), CAaqg, . હીંગ, સુગંધી સુવા વિગેરે સ્વાદિમ વસ્તુઓ કપે છે. ૧૦૩.
कारणजाएण जईण, असणं सिद्धं हविज्ज तिमियं वा । पिटु जलेण रद्धं, घुग्घुरि छुट्ठाइ सिद्धेणं (ण) ॥१०४॥ [कारणजातेन यतीनां अशनं सिद्धं भवेस्तिमितं वा ।
पिष्टं जलेन राद्धं घुघुरीठुटादि सिद्धान्नम् ।। १०४ ॥] ... મુનિને કારણે આવે રાંધેલું અથવા ભીંજવેલું અશન, પાણીમાં રાંધેલ લેટ (ઘેશ विगेरे ) धुधरी, 284। विगेरे सिद्धान्न ४८पे छ. १०४.
पप्पड-वडया रुक्खा, सिद्धा तिमणीकया हवइ कप्पा । भजियधण्णं तिणण्णं कठ्ठदलं सिणेहवियलं जं ॥ १०५॥ [पर्पट-वटकानि ऋक्षाणि सिद्धानि स्तीमनीकृतानि भवन्ति कल्प्यानि ।
भ्रजितधान्यं तृणधान्यं काष्ठदलं स्नेहविकलं यत् ॥ १०५ ॥] युमा (तेस बिनाना) ५।५७, 41, २iध्या ५छी ढleu थये। (सिद्ध तिमनीકૃત) કપ્ય હોય છે, તેમજ ભુજેલ ધાન્ય, ખડધાન્ય (તૃણ ધાન્ય) કાકદળ જે તેલ રહિત હોય તે કરે છે. ૧૦૫.
सव्वाणं धण्णाणं, पिहुया दुद्धेण सिद्ध साइमयं । वेसण-वग्घाराई, हलिद्दपभिई अकप्पं च ॥१०६।। [सर्वेषां धान्यानां पृथुका दुग्धेन सिद्धं स्वादिमम् ।
वेसण-व्युद्घारितादि, हरिद्राप्रभृत्यकल्प्यं च ॥१०६॥] - સર્વ ધાન્યના પિંક, દૂધમાં રાંધેલી, સ્વાદિમ વસ્તુ કહેવાય છે તે અને વેસણુ, વઘારેલ વસ્તુ વિગેરે અને હળદર વિગેરે (સ્વાદવાળી વસ્તુ) સર્વ અકથ્ય છે. ૧૦૬.
ज तिमिङ काउं, नो सक्कइ तं तं न कप्पइ रयाइ । पायं हिंगु न कप्पड़, दुकयदोसप्पसंगओ जम्हा ॥१०७॥ [यस्तिमितीकर्तुं न शक्यते, तत्तन्न कल्पते रतादि । प्रायो हिंगुर्न कल्पते, द्विकृतदोषप्रसंगतो यस्मात् ॥१०७॥].
Page #298
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુપ્રવચનસારાદ્ધાર
२७५
કરી શકાતા નથી
જે રક્તાદિ એટલે કઠણુ માંડા, ખાખરા, પાપડ વગેરે આ તે આંખેલમાં અકલ્પ્ય છે અને પ્રાયે હિંગ પણ ( ઉત્કૃષ્ટ ) આંખેલમાં કલ્પતી નથી, કારણ કે તેમાં કૃિતરૂપ દોષના સંભવ છે. ૧૦૭.
दंतवणं तंबोल, कायव्वं नेव अंबिलम्म तवे । जलभिन्नमणाहारं, कप्पइ सव्वं पि तत्थ ठिए ॥ १०८ ॥ [दन्तपवनं ताम्बूलं कर्तव्यं नैवाचाम्ले तपसि । जलभिन्नोऽनाद्दारः कल्पते, सर्वोपि तत्र स्थिते ॥ १०८ ॥ ] દાતણ કરવું અને તબાલ ખાવું તે આંખેલના તપમાં કલ્પતું નથી અને જળભિન્ન અનાહારી વસ્તુએ સર્વે ત્યાં બેઠા બેઠા ક૨ે છે. ૧૦૮. सोवीरमुसिणजलं, कप्पइ नो अण्णमेस विहि पायें | सोवीरं सिद्धपि, निष्णेहं वियलमुक्किट्ठे ।। १०९ ॥ [सौवीरमुष्णजलं कल्पते नो अन्यदेष विधिः प्रायः । - सौवीरं सिद्धपिष्टं निःस्नेहं विदलमुत्कृष्टे ॥ १०९ ॥
ઉત્કૃષ્ટ આયંબિલમાં સૈાવીર અને ઉષ્ણુજળ પે છે, અન્ય જળકલ્પ નથી એવા પ્રાયે વિધિ છે. તેમ જ ઉત્કૃષ્ટ આય'ખિલમાં સૈાવીર સિદ્ધપિષ્ટ અને નિઃસ્નેહ વિદ્યળ
(उदये छे.) १०७.
मज्झम्मि घुग्घुरियाई, हिंगुप्पमुहाणं कप्पणे भयणा । भजिष्णाईयं सव्वं पि पकप्पड़ जहने ||११० ॥ [मध्ये घुघुरिकादिहिंगुप्रमुखानां कल्पने भजना | अतिधान्यादिकं सर्वमपि प्रकल्पते जघन्ये ॥ ११० ॥ ] મધ્યમ આયંબિલમાં ઘુન્નુરી વિગેરે અને હિંગ વિગેરે ભજનાએ ક૨ે છે, અને
જઘન્ય આયખિલમાં ભુ જેલ ધાન્ય વિગેરે સર્વે ક૨ે છે.
दु-ति- चउ अंगुलमाणं, नीरं जइ हवइ सिद्धभत्तुवरि । आयंबिल विसुद्धं, हविज तो सव्वकट्ठहरं ॥ १११ ॥ [ द्वि- त्रि- चतुरंगुलमानं, नीरं यदि भवति सिद्धभक्तोपरि । आचाम्लं विशुद्धं भवेत्ततः, सर्वकष्टहरम् ॥१११॥ ]
રાંધેલા અનાજ (ભાત)ની ઉપર બે, ત્રણ કે ચાર અંશુલ પ્રમાણુ પાણી હોય તે
ते ( मानारनु ं) आय मिस विशुद्ध उडेवाय छे भने ते सर्व उष्टने हरनार छे. १११.
जगरा - जीरय जुत्तं, ओयणमिह कप्पए जईण पुणो ।
सढाणं नो कप, तूयरि लट्टाइयं वि पुणो ॥ ११२ ॥
Page #299
--------------------------------------------------------------------------
________________
२८०
પ્રકરણ રત્નાવલી
[जगारी जीरकयुक्तमोदनमिह कल्पते यतीनां पुनः । श्राद्धानां नो कल्पते तूवरीलट्टादिकमपि पुनः ॥ ११२ ॥ ]
જગારી અને જીરા યુક્ત એદન અહીં ( અયબિલમાં ) સાધુને કલ્પે છે. શ્રાવકને તે અને તુવરી તથા વટાણા લટ્ટાદિક પણ કલ્પતું નથી. ૧૧૨.
નીવિના ત્રણ પ્રકાર.
निव्विगयं पुण तिविहं, इग - बीयासणेगठाण - दत्तितवे । बग्घारियतीमण - खज्जग - विगइगयं नोवभुंजेइ ॥ ११३ ॥ [निर्विकृतिकं पुनस्त्रिविधं एकद्वयासनैकस्थानदतिपांसि - व्युद्धारिततीमनखाद्यकविकृतिगतं नोपभुनक्ति ॥ ११३ ॥ ] . નીવિ પણ ( ઉત્કૃષ્ટાદિ ) ત્રણ પ્રકારની છે અને એકાસણું, બેસણું અને એકલઠાણુંએ ત્રણ પ્રકારનું તપ છે, ઇત્તિની સંખ્યારૂપ પણ તપ છે. તેમાં વઘારેલું તિમન, ખાજા ाने विकृतिठ्ठत ( नीवियाता ) अवाता नथी. ११३.
अत्थ अलेवं भुंजइ, खाइमवत्थू वि नोवर्भुजे । उकि निव्विगई, मज्झिमओ खाइमं भुंजे ॥ ११४ ॥
तत्थ जहने सव्वं, विगड़गयं भुंजए अ कारणओ । संपइ इगासणंमि य, किज्जर निव्विगयपच्चक्खाणं ।। ११५ ।।
[ अत्राले भुनक्ति, खादिमवस्त्वपि नोपभुज्जीत ।
उत्कृष्टा निर्विकृतिः, मध्यमतः खादिमं भुञ्जयात् ॥ ११४ ॥
तत्र जघन्ये सर्व विकृतिगतं भुंक्ते च कारणतः | सम्प्रत्येकाशने च क्रियते, निर्विकृतिकं प्रत्याख्यानं ॥ ११५ ॥
અહીંયા ઉત્કૃષ્ટ નીવિમાં અલેપ દ્રવ્ય ખવાય, ખાદિમ વસ્તુ ન ખવાય, મધ્યમ નીવિમાં ખાદિમ વસ્તુ ખવાય, અને જઘન્ય નીવિમાં કારણે સવ વિકૃતિકૃત ( નીવિયાતા) ખવાય. સાંપ્રતકાળે એકાસણા સાથે નીવિતું પચ્ચક્ખાણુ કરાય છે. ૧૧૪–૧૧૫ सोवीरमुसिणनीरं, पकप्पए तिविद्दनिव्विगइयम्मि ।
पायें सचित्तचाओ, किज्जइ बहुदिणतवे भयणा ॥ ११६ ॥ [सौवीरमुष्णनीरं, प्रकल्पते त्रिविधनिर्विकृतिके ।
प्राय: सच्चित्तत्यागः क्रियते, बहुदिनतपसि भजना ॥ ११६ ॥ ] ત્રણે પ્રકારની નીવિમાં સૈાવીર અને ઉષ્ણુ જળ પે છે. પ્રાયે સચિત્તના ત્યાગ કરાય છે. બહુ દિવસના તપમાં ભજનાએ કરાય છે. ૧૧૬.
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૮૧
શ્રી લઘુપ્રવચનસારોદ્ધાર
रइयं पगरणमेय, मुणीणमाहारमेयनाणहूँ । सिरिसिरिचंदमुणींदेण, हेमसूरीण सीसेण ॥ ११७ ॥ [रचितं, प्रकरणमेतन्मुनीनामाहारभेदज्ञानार्थम् ।
શ્રીશ્રીવમુનીજી, શ્રીનારા શિલ્થળ છે ??૭ ] આ પ્રકરણ શ્રી હેમચંદ્રસૂરિના શિષ્યશ્રી શ્રી ચંદ્રમુની મુનિને આહારના કપ્યાપ્ય વિભાગને જાણવા માટે રચ્યું છે. ચાર આહાર વિશે પચ્ચખાણુભાષ્યની ચાર આહાર સંબંધી ગાથા ૨.
असणे. मुग्गोअणसत्तु-मंडपयखज्जरब्बकंदाई। पाणे कंजियजवकयरककोडोदगसुराइजलं ॥ १४॥ 'खाइमे भत्तोसफलाइ, साइमे सुंठिजीरअजमाइ ।
મદુપુતા , અઢારે મોર્નિવાર્યું ! ૧ અસણ-મગ વગેરે સર્વ કઠોળ ૧, ભાત વગેરે સર્વ જાતિના ચેખા, તંદુલ, ઘઉં વગેરે સર્વ જાતિના ધાન્ય ૨, સાથ વગેરે (જુવાર, મગ વગેરેને શેકીને તેને બનાવેલો લેટ) ૩, માંડા વગેરે (પુડા, પિળી, રોટલી, રોટલા વગેરે) ૪, દૂધ વગેરે (દહીં, ઘી, તેલ વગેરે) ૫, ખાજાં વગેરે (સર્વ જાતિનાં પકવાન્ન, મોદક વગેરે) ૬, રાબ વગેરે (સર્વ જાતિની ઘેંશ) ૭, અને કંદ વગેરે (સર્વ વનસ્પતિનાં કંદમૂળફળાદિકના રંધાયેલાં શાક વગેરે) ૮-એ સર્વ અશનમાં ગણાય છે. આ આઠ પ્રકારમાં સર્વ અશનને સમાવેશ છે.
૨ પાણ–પાણીમાં કાંજીનું પાણી (છાશની આછ), જવનું પાણી (જવનું ધોવણ), કેરનું પાણી (કેરનું ધાવણ) અને કર્કોટકનું તે કાકડી, ચીભડાં વગેરે ફળોની અંદર રહેલું અથવા તેનાં ધોવણનું પાણી તથા મદિરા વગેરે. એ સર્વ જાતિનાં પાણી પાણઆહારમાં ગણાય છે; પરન્તુ તિવિહારના પચ્ચકખાણવાળાને એ પાણી કપે નહિ. તેને તે નદી, કૂવા તળાવ વગેરેનાં પાણી કે જે કર્પરાદિ અન્ય પદાર્થ વડે મિશ્ર થયેલ ન હોય તેવાં શુદ્ધ પાણી જ કલ્પે છે, અને કપૂર, દ્રાક્ષ, એલાઈચી આદિ સ્વાદિમ વસ્તુએથી મિશ્ર કરેલા પાણી સ્વાદિમમાં ગણાય છે તે દુવિહારમાં કપે છે. - ૩ ખાદિમ–જે વસ્તુ ખાવાથી સુધાની પૂર્ણ શાંતિ ન થાય પણ કંઈક સંતોષ થાય તેવી વસ્તુઓ ખાદિમમાં ગણાય છે. તેના નામ આ પ્રમાણે શેકેલાં ધાન્ય એટલે
૨૬
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૨
પ્રકરણ રત્નાવલી મમરા, મહુવા, ચણા, દાળીઆ, મગ વગેરે તથા ખજૂર, ખારેક, નાળીએર, બદામ, દ્રાક્ષ, કાજુ વગેરે મે, કેરી, ચીભડાં, તરબૂચ, ખડબુજ વગેરે ફળશેરડી વગેરે, તથા કેઠવડી, આમળા ગંઠી, આંબાગોળી, કોઠીપત્ર, લીંબુઈ પત્ર વગેરે ખાદિમમાં ગણાય છે, તે દુવિહારમાં કલ્પ નહિ.
૪ સ્વાદિમ–વસ્તુઓના નામ સૂંઠ, હરડે, પીપર, મરી, જીરૂ, અજમે, જાયફળ, જાવંત્રી, કાથે, ખેરવટી, જેઠીમધ, કેશર, નાગકેશર, તમાલપત્ર, એલચી, લવિંગ, બીડલવણ, અજમેદ, પીપરીમૂળ, ચીણિકબાબા, મેથ, કાંટાએલીઓ, કપૂર, હરડાં, બેડાં, બાવળની છાલ, ધાવડીની છાલ, ખેરની છાલ, ખીજડાની છાલ તથા તેના પત્ર, સોપારી, હીંગ, જવાસામૂળ, બાવચી, તૂળશી, કચૂર, તજ, સંચળ, પુષ્કરમૂળ, તથા તંબેળ (નાગરવેલનું પાન), વરીયાળી, સુવા ઈત્યાદિ સ્વાદિમ પદાર્થો દુવિહારમાં કપે છે. આમાંથી જીરૂ અને અજમાને કેટલાક આચાર્યો ખાદિમમાં પણ ગણે છે.
તથા મધ, ગોળ, ખાંડ ને સાકર પણ સ્વાદિમમાં ગણાય છે, પરંતુ એ તૃપ્તિ કરનાર હોવાથી દુવિહારમાં કર્યું નહિ.
આ ચારે ભેદમાં જણાવેલી બધી વસ્તુ ભક્ષ્ય જ છે. તેમ જાણવું નહિ. માત્ર વસ્તુસ્વરૂપનિરૂપણ કર્યું છે.
૫ અણહારી–વસ્તુઓનાં નામ-લીંબડાનાં પાંચ અંગ (પત્ર, છાલ, કાષ્ઠ, ફળ, ફૂલ વગેરે), ગોમૂત્ર વગેરે મૂત્ર, ગળો, ક, કરી આતુ, અતિવિષ, ચીડ, રાખ, હળદર, ઉપલેટ, વજ, હરડા, બેડા ને આમળા સમભાગે હોય તે, બાવળની છાલ, ધમાસે, નાહી, આસંધિ, રીંગણી, એળીઓ, ગૂગળ, બોરડી, કચેરી, ખેરમૂળ, કુંઆર, મઠ, બળ, ચિત્રક, કુંદરૂ, ફટકડી, ચીમેડ, થુઅર (ર) આકડો ઈત્યાદિ જે વસ્તુઓ અનિષ્ટ સ્વાદવાળી હોય તેને અણહારી જાણવી.
આમાંની કેટલીક વસ્તુ સ્વાદિમમાં પણ ગણાય છે.
Page #302
--------------------------------------------------------------------------
________________
અણુહારી દવાઓ અણહારી વસ્તુઓના નામો અમને જુદે જુદે સ્થળેથી
મળ્યા છે તે– ૧ અગરે.
૨૭ ગળે. ૨ અફીણ
૨૮ ગુગળ. ૩ અતીવિષની કળી.
૨૯ ગૌમુત્રાદિ મૂત્ર. ૪. અર્કાદિ પંચ.
૩૦ ઘેડાવજ. ૫ અંબર.
૩૧ ચીત્રાછાલ, ૬ આસધ.
૩૨ ચીમેડ. ૭ આછી.
૩૩ ચીડ. ૮ એળી.
૩૪ ચેપચીની. . ૯ ઇંદ્રાણુમૂળ(ઇંદ્રવારુણીમૂળ).
૩૫ ચુનો. ૧૦ ઉપલેટ.
૩૬ જવખાર. ૧૧ ઊજવળી.
૩૭ ઝેરી કે પરુ (નાળીયેર). ૧૨ કસ્તૂરી.
૩૮ ઝેરી ગેટલી. ૧૩ કડુ.
૩૯ ટંકણખાર. ૧૪ કરીયાતું.
૪૦ ડાભમૂળ. ૧૫ કડાછાલ.
૪૧ તગર. ૧૬ કરણમૂળ.
૪૨ તંબાકુ, ૧૭ કપાસમૂળ.
૪૩ ત્રિફળા (હરડાં–બેડા અને ૧૮ કેરડામૂળ.
આંબળા સરખે ભાગે.) ૧૯ કચેરમૂળ.
૪૪ દારૂલ. ૨૦ કુંવાર.
૪૫ ધમાસે. . ૨૧ કીંદરૂ.
૪૬ નઈકંદ. ૨૨ કીકે ઈટાલે.
૪૭ પુવાડ. ૨૩ ખારે.
૪૮ બેડાની છાલ. ૨૪ એરસાર.
૪૯ ફટકડી. ૨૫ ખેરમૂળ.
૫૦ બરછાલ. ૨૬ બરાસાણ વજ,
૫૧ બોરમૂળ.
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૪
પ્રકરણ રત્નાવલી
પર બાવળછાલ.
૬૪ સુરેખાર. ૫૩ બેજકણ (બુચકણ)
૬૫ સાજીખાર. પ૪ બીયાનું લાકડુ (બેલબીયાં.) ૬૬ હરડેછાલ. ૫૫ બેળ.
૬૭ હળદર. પ૬ મલીયાગરૂ.
૬૮ હીમજ. પ૭ મજીઠે.
૬૯ કેશર, ૫૮ રાખ.
૭૦ કણીયર. ૫૯ રીંગણી ઊભી ને બેઠી.
૭૧ ખારેકના ઠળીઆ. ૬૦ રહિણુ છાલ.
૭૨ જેઠીમધનું મૂળ. ૬૧ લીંબડાના પંચાંગ (મૂળ-છાલ- ૭૩ રીંગણી. કાષ્ઠ–પત્ર-મેર.)
૭૪ થેર. દર વખમે.
૭૫ આકડાની સુકી જડ. ૬૩ સુખડ.
૭૬ કુંવાડીઆના બી. આ સિવાય સર્વ અનિષ્ટસ્વાદવાળી વસ્તુઓ.
આ અણહારી પદાર્થો રાત્રે ચૌવિહાર પચ્ચક્ખાણવાળને કલ્પ છે. તિવિહારના પચ્ચક્ખાણવાળાને મુઠસી આદિ ચૌવિહાર પચ્ચખાણ કરવાથી તે કલ્પી શકે છે.
Page #304
--------------------------------------------------------------------------
________________
સમયસાર:
સમયસાર નામનાં આ પ્રકરણમાં છવ-અછવ આદિ નવ તનું સુંદર સ્વરૂપ બતાવ્યું છે, અને તે પણ પદ્યબદ્ધ અધ્યાયની રચના કરીને તન્વાથનાં સૂત્રની જેમ સંકલન કરી છે, જેથી અર્થ સારી રીતે સમજી શકાય. સાત અધ્યાયમાં નવ તત્વ અને છેલ્લા ત્રણ અધ્યાયમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વ્રતોની આરાધના-વિરાધનાનાં ફળનું સ્વરૂપ બતાવ્યું છે.
આ પ્રકરણમાં પુણ્ય અને પાપ તરવને સમાવેશ બંધ તત્વમાં કરવાથી સાત તો કહ્યા છે. આઠ પ્રકારનાં કર્મોનાં બંધ હેતુઓનું વિવરણ, સંવર તત્વના ૫૭ ભેદનું વિવરણ, બાર પ્રકારનાં તપનું વિવરણુ, અને મેક્ષ તત્વમાં એક સમયે કેટલા સિદ્ધ થાય? તે અંગે ૫૪ પ્રકાર વિગેરેનું યોગ્ય વિસ્તારપૂર્વક વર્ણન કરેલ છે.
આ નવ તત્વનાં બધ માટે ઉપયોગી પ્રકરણનાં અધ્યયન દ્વારા આત્મવિકાસ સાધી શકાય.
सम्वन्नू मोक्खमखति, चउव्वगंमि उत्तमं ।
___ सुहं जओ तिवग्गम्मि, दिट्ठमेगति न हु ॥१॥ | સર્વ ચાર વર્ગમાં મોક્ષવર્ગને ઉત્તમ કહે છે; કારણ કે બાકીના ત્રણ વર્ગથી એકાંતિક સુખની (મેક્ષસુખની) પ્રાપ્તિ થતી નથી. ૧
धम्माउ हेमनिअलो-वमं जीवा समजिउं ।
your મરે તિ, સુણામાળ ત્રિકા | ૨ | ધમવર્ગના આરાધનથી જીવ સેનાની બેડી જેવા પુણ્યને ઉપાર્જન કરે છે. તે પુણ્યકર્મ પિતાથી થતાં સુખાભાસવડે ગર્વિત જીવોને સંસારમાં રાખે છે એટલે પર્યટન - કરાવે છે. ૨.
अत्थाउ पयर्ड चेव, वहबंधाइ दुहं ।
लहंता किर दीसंति, अजणे रक्खणेऽवि अ ॥३॥ અર્થવર્ગના આરાધનથી જીવો પ્રગટપણે વધબંધનાદિ દુઃખને પામે છે, તેમજ અર્થના ઉપાર્જન માટે તથા રક્ષણ માટે પણ દુખે સહે છે. ૩.
लसंतसुहलेसस्स, परंतविरसस्स य । कहं पसंसा कामस्स, जुत्ता दुग्गइहेउणो? ॥४॥
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૬
પ્રકરણ રત્નાવલી
ક્રુતિના હેતુરૂપ કામવની પ્રશંસા તેા કેમ કરાય ? કે જે પ્રારંભમાં લેશ સુખને આપે છે, પરંતુ પરિણામે વરસ છે-અત્યંત દુઃખ આપનાર છે. ૪. म्हणत सुहं खीण - समग्गदुहसंतई ।
મોત્ત્વ ચિત્ર વસંમતિ, નામળમ્બિંગ | પ્
તેથી અનંત સુખમય, સમગ્ર દુ:ખની શ્રેણિના જેમાં ક્ષય છે એવા અને જરામરણથી રહિત એવા મેાક્ષવની જ પ્રશંસા કરાય છે. પ.
लहंति तं पुणो सम्म - नाणदिट्ठिचरितओ ।
आराहियाउ काऊण, सव्वकम्मक्खयंजिआ ॥ ६॥
સમ્યગ્ જ્ઞાન, દર્શન અને ચારિત્રના આરાધનવડે જ સર્વ કર્માંના ક્ષય કરીને જીવા તેવા મેાક્ષને પામે છે. ૬.
પ્રથમ અધ્યાય જીવ નિરૂપણ
तत्थ सन्वन्नुपरूविआणं जहट्ठियाणं तत्ताणं जे अवबोहे तं सम्मन्नाणंति भण्णइ || तत्ताणि पुण सत्त पण्णत्ताणि, तंजहा - जीवा अजीवा आसवे बंधे संवरे निज्जरा मोक्खे अ ।
તેમાં સČજ્ઞ ભગવંતે પ્રરૂપેલા તત્ત્વના યથાસ્થિત ખાધને સભ્યજ્ઞાન કહેવામાં આવે છે. તે તત્ત્વા સાત કહેલ છે. તેનાં નામ આ પ્રમાણે જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મેાક્ષ.
ભાવાર્થ :-સુખદુઃખરૂપ ઉપયોગ લક્ષણવંત જીવ ૧, તેથી વિપરીત લક્ષણવંત અજીવ ૨, જે વડે ક આવે તે શુભાશુભ કર્મો ઉપાદાન હેતુક હિંસા, અસત્યાદિ આશ્રવ ૩, જીવ તેમજ કર્મના અત્યંત સ`બંધ તે બંધ ૪, સમિતિગુપ્તિવડે આશ્રવ નિરોધ તે સ ંવર ૫, સ્થિતિપરિપાકથી કે તપથી કમનું અંશતઃ ખરવું તે નિરા ૬, સકલના ક્ષયથી સ્વઆત્મામાં જે અવસ્થાન તે મેાક્ષ ૭.
तत्थ जीवा दुविहा, तंजहा - सिद्धा संसारिणो अ || तत्थ सिद्धा अनंतनाणदंसणवीरिअसोक्खलक्खणएग सहावभात्राओ एगविहावि अणंतरपच्छिमभवरूवोवाहिमे आओ पनरस विहा,
तंजा - तित्थसिद्धा १ अतित्थसिद्धा २ तित्थगरसिद्धा ३ अतित्थगरसिद्धा ४ संयंबुद्धसिद्धा ५ पत्ते अबुद्धसिद्धा ६ बुद्धबोहिअसिद्धा ७ इत्थिलिंगसिद्धा ८ पुरिसलिंगसिद्धा ९ नपुंसगलिंगसिद्धा १० सलिंगसिद्धा ११ अन्नलिंगसिद्धा १२ गिहिलिंगसिद्धा १३ एगसिद्धा १४ अणेगसिद्धा य १५ ॥
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૮૭
સમયસાર :
તેમાં જીવ એ પ્રકારે છેઃ સિદ્ધ અને સ`સારી. તેમાં સસિદ્ધ અનત જ્ઞાન, દર્શીન, વીય' અને સુખરૂપ એકસ્વભાવવાળા હોવાથી એક પ્રકારના છે, પરંતુતે અનંતર એવા પાછલા ( પૂર્વ ) ભવરૂપ ઉપાધિના ભેદથી પ...દર પ્રકારે છે. તે આ પ્રમાણે
તીથ સિદ્ધ ૧, અતીથ સિદ્ધ ર, તી'કરસિદ્ધ ૩, અતીથ'કરસિદ્ધ ૪, સ્વયં બુદ્ધસિદ્ધ પ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ, ૬, યુદ્ધòાધિતસિદ્ધ ૭, સ્ત્રીલિંગસિદ્ધ ૮, પુરુષલિંગસિદ્ધ ૯, નપુ’સકલિંગસિદ્ધ ૧૦, સ્વલિંગસિદ્ધ ૧૧, અન્યલિંગસિદ્ધ ૧૨, ગૃહીલિંગસિદ્ધ ૧૩, એકસિદ્ધ ૧૪ અનેકસિદ્ધ ૧૫.
ભાવાર્થ:–આ પંદર ભેદના અર્થ આ પ્રમાણે-૧. ચતુર્વિધ સંધરૂપ તી પ્રવર્ત્યા પછી સિદ્ધિપદ પામે તે તીર્થસિદ્ધ, ર. તીની પ્રવૃત્તિ થયા અગાઉ મરુદેવીમાતાની જેમ તેર્મજ તીના અભાવ વખતે જે સિદ્ધિપદ પામે તે અતીસિદ્ધ, ૩. તીર્થકર થઈને સિદ્ધિપદ પામે તે તીર્થંકરસિદ્ધ, ૪. તીથ કર થયા સિવાય સામાન્યકેવળીપણે સિદ્ધિપદ પામે તે અતી કરસિદ્ધ, ૫. તીર્થંકરની જેમ પોતાની મેળે બેધ પામીને સિદ્ધ થાય તે સ્વયબુદ્ધસિદ્ધ, ૬. અમુક નિમિત્તવૐ બાધ પામીને સિદ્ધિપદ પામે તે પ્રત્યેકબુદ્ધસિદ્ધ, ૭. અન્યથી બેધ પામીને સિદ્ધ થાય તે ખુબાધિતસિદ્ધ, ૮. શ્રીલિંગે સિદ્ધ થાય તે · સ્ત્રીલિંગસિદ્ધ, ૯ પુરુષલિંગે સિદ્ધ થાય તે પુરુષલિંગસિદ્ધ, ૧૦. કૃતનપુંસકલિંગે સિદ્ધ થાય તે નપુ ંસકલિંગસિદ્ધ (જન્મનપુ ંસક સિદ્ધિપદ પામતા નથી ), ૧૧. સુનિવેષે સિદ્ધ થાય તે સ્વલિંગસિદ્ધ, ૧૨. અન્ય તાપસાદિ વેષે કેવળજ્ઞાન પામી સિદ્ધિપદ પામે તે અન્યલિંગસિદ્ધ, ૧૩. ગૃહસ્થપણે કેવળજ્ઞાન પામીને સિદ્ધ થાય તે ગૃહલિંગસિદ્ધ, ૧૪. એક સમયે એક સિદ્ધ થાય તે એકસિદ્ધ, અને ૧૫. એક સમયે અનેક સિદ્ધિપદને પામે તે અનેકસિદ્ધ જાણવા.
संसारिणो पुण एगविहदुविहाइमेएहिं अणेगहा पण्णत्ता तंजहाएगविहा सव्वेसिपि सामनेणं उवओगलक्खणभावाओ ।
હવે સૌંસારી જીવાના એકવિધ, દ્વિવિધ ઇત્યાદિ અનેક પ્રકાર કહ્યા છે. તે આ
પ્રમાણે
સ જીવ સામાન્યે જ્ઞાનદનરૂપ ઉપયાગલક્ષણ સ્વભાવવાળા હાવાથી એક
પ્રકારના જાણુવા.
दुविहा तसा थावरा य | अहवा संववहारिआ असंववहारिआ य ॥ तत्थ जे अाइकालाओ आरम्भ सुहुमनिगोएसुं चिअ चिट्ठेति न कयाह तसाहभावं पत्ता ते संहार । जेण सुहुमनिगोएर्हितो निग्गया सेसजीवेसु उप्पन्ना ते संववहारिआ । ते अ पुणोऽवि सुहुमनिगोअत्तं पत्ताबि संववहारिअ चिअ भण्णंति ।
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૮
પ્રકરણ રત્નાવલી | દ્વિવિધ-ત્રસ અને સ્થાવર અથવા સંવ્યવહારી અને અસંવ્યવહારી. તેમાં જે અનાદિ કાળથી સૂકમનિગોદમાં રહેલા છે, કદાપિ પણ ત્રસાદિ ભાવને પામ્યા નથી તે અસંવ્યવહારી અને જે જ સૂકમનિગોદમાંથી નીકળીને અન્ય નિમાં ઉત્પન્ન થયા હોય તે સંવ્યવહારી. તે છ ફરીને કરી સૂક્ષમનિગદમાં જાય તો પણ સંવ્યવહારી જ કહેવાય.
तिविहा थीनपुंसगवेअभेएणं संजयअसंजयसंजयासंजय भेएण वा। भव्याभवનામવિકાબેન વા | ત મળ્યા સિદ્ધિાનો, રુબરે ગમવા, નામવા કુળ ते जे जाईए भव्वा न उण कयावि सिज्झिहिति । भणि च
સામયિકમાવાળો, ઘdarગરાસિગાળો મળ્યાવિ તે અનંતા, ને રિદ્વિમુહૂં પાવૅતિ છે ?”
જે ત્રણ પ્રકારે–સ્ત્રી, પુરુષ અને નપુંસકવેદના ભેદથી જાણવા. તેમ જ સંયત, અસંયત અને સંયતાસંયતના ભેદથી પણ ત્રણ પ્રકારે જાણવા. વળી ભવ્ય, અભવ્ય અને જાતિભવ્ય-એમ પણ ત્રણ પ્રકારના સમજવા. તેમાં સિદ્ધિગમનને યોગ્ય તે ભવ્ય, સિદ્ધિગમનને અગ્ય તે અભવ્ય અને ત્રીજા જાતિએ ભવ્ય છતાં પણ કદાપિ મોક્ષે જવાના નથી તે. કહ્યું છે કે-સામગ્રીના અભાવથી વ્યવહારરાશિમાં નહીં પ્રવેશ કરનારા એવા અનંતા ભવ્ય છે કે જે સિદ્ધિસુખને પામવાના જ નથી. :
चउविहा नारयाइगइचउक्कभावओ। . નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ જીવો ચાર પ્રકારે જાણવા.
पंचविहा इगदुतिचउपंचिंदिअत्तेणं । જીવે પાંચ પ્રકારે એકેન્દ્રિય, બેઇદ્રિય, તેઈદ્રિય, ચરિંદ્રિય અને પદ્રિય.
छविहा पुढवीआउतेउवाउवणप्फइतसकायकप्पणाएं । છ છ પ્રકારે–પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રણકાયરૂપ જાણવા.
सत्तविहा जहा-किण्हाइछल्लेसापरिणया, अजोगिकेवलित्त अलेसा य । જીવ સાત પ્રકારે-કૃષ્ણ, નીલ, કાપત, તેજે, પવ અને સુફલ-એ છ લેશ્યા પરિણત અને સાતમા અલેશી એટલે ચદમાં અગી ગુણઠાણાવાળા જાણવા.
अट्ठविहा जहा-अंडया १ पोअया २ जराउआ ३ रसया ४ संसेइमा ५ संमुच्छिमा ६ उभिआ ७ उववाइआ य ८।
જીવ આઠ પ્રકારે-૧. અંડજા', ૨, પિતા , ૩. જરાયુજા, ૪. રસજા', પ. સંદજા", ૬. સંમૂછિમા, ૭. ઉભેદજા, અને ૮. ઉ૫પાતજા“ જાણવા. આ આઠે
૧. સંત-મુનિ, અસંયત-સંયમ વિનાના, સંયતાસંવત-દેશવિરતિ.
Page #308
--------------------------------------------------------------------------
________________
સમયસાર,
૨૮૯ પ્રકાર ત્રસ જીવેને લગતા છે. અથવા આઠ પ્રકાર ચાર ગતિના જીવ પર્યાપ્ત ને અપર્યાપ્તારૂપ જાણવા.
ભાવાર્થ -૧. અંડજા એટલે ઈડાથી ઉત્પન્ન થયેલા પક્ષીઓ, ગરોળી, મત્સ્ય, સર્ષ વિગેરે, ૨. પિતા એટલે પિતરૂપે-એર વિના ઉત્પન્ન થાય તે હાથી, વાગોળ, ચામાચીડીયા વિગેરે. ૩. જરાયુજા-ફરતી એરવાળા ગર્ભજ ગાય, ભેંસ, બકરી, ઘેટી, વિગેરે તિર્યંચ અને મનુષ્ય. ૪. રસજા–ચલિતરસમાં તથા મદિરા, કાળવ્યતીત થયેલ છાશ વિગેરેમાં ઉત્પન્ન થનારા બેઇદ્રિય છે, ૫. સંસ્વેદજા-પરસેવાથી ઉત્પન્ન થતા માંકડ, જૂ વિગેરે. ૬. સંમૂર્ણિમા-મનુષ્યના ચૌદ સ્થાનક વિગેરેમાં ઉત્પન્ન થનારા અને તીડ, માખી, કીડી વિગેરે, ૭. ઉદ્દભેદજા-જમીન ભેદીને ઉત્પન્ન થનારા પતંગીયા, ખંજરીટ વિગેરે. ૮. ઉપપતા–નારકી અને દેવતા.
नवविहा जहा-पुढवी१ आऊ२ तेऊ३ वाऊ४ वणस्सई५ बितिचउपंचिदिआ ९ य।
જીવ નવ પ્રકારે-૧. પૃથ્વી, ૨. અપ, ૩. તેલ, ૪. વાઉ, ૫. વનસ્પતિ, ૬. બેઇદ્રિય, ૭. તે ઇન્દ્રિય, ૮. ચરિંદ્રિય અને ૯. પચેંદ્રિય જાણવા.
एए चिय पंचिंदिआणं सन्नि-असनिमेअचिंताए दसविहा ।
જીવ દશ પ્રકારે–ઉપરના નવ પ્રકારમાં પંચેંદ્રિયના સંજ્ઞી અસંજ્ઞી એમ બે પ્રકાર કરવાથી દશ પ્રકાર જાણવા. . एकारसहा जहा-सुहुमवायरत्तेणं दुमे आ एगिदिआ २ बितिचउरिंदीआ ५ जलथलनहयरमेआ पंचिदिअतिरिआ ८ मणुआ ९ देवा १० नारया य ११ ॥
જીવ અગ્યાર પ્રકારે સૂથમ અને બાદર એકેંદ્રિય ૨, બેઇદ્રિય, તેઇદ્રિય અને ચિરિંદ્રિય ૫, જળચર, સ્થળચર ને ખેચર-એમ ત્રણ પ્રકારના તિર્ય-ચપંચંદ્રિય ૮, નારકી ૯ મનુષ્ય ૧૦ અને દેવતા ૧૧.
बारसविहा पुण पुव्वदंसिआणं छक्कायाणं पजत्तापजत्तेणं ॥ १२॥
જીવ બાર પ્રકારે પૂર્વે કહેલા પૃથ્વીકાયાદિ છકાયના જીવો પર્યાય અને અપર્યાપ્તા એમ બાર પ્રકારે જાણવા. तेरसविहा जहा-एगे सुहुमनिगोअरूवे असंववहारिए भेए बारस संववाहारिआ य । ते अ इमे-पुढवीआउतेउवाउनिगोआ सुकुमबायरत्तेणं दुदुभेआ पत्तेयवणफई तसा य ।१३।
જીવ તેર પ્રકારે-એક સૂફમનિદરૂપ અવ્યવહારી અને બાર પ્રકારે વ્યવહારી તે આ પ્રમાણેપૃથ્વી, પાણી, તેલ, વાઉ ને નિગોદ (વનસ્પતિ). તેના સૂક્ષમ અને બાદર બે બે ભેદ હેવાથી દશ, પ્રત્યેક વનસ્પતિ ૧૧ અને ત્રસ ૧૨ એમ અવ્યવહારી મળી કુલ તેર પ્રકારના જાણવા.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૦
પ્રકરણ રત્નાવલી
चउदसविहा जहा - सुहुमबायरा एगिदिआ २ बितिचउरिंदिआ ५ असन्निसन्निभेआ पंचिदिआ ७ एए सत्तवि पज्जत्ता अपज्जत्ता य || १४ ||
अहवा मिच्छद्दिट्ठी १ सासायणसम्मद्दिट्ठी २ सम्मामिच्छद्दिट्ठी ३ अविरयसम्मट्ठी ४ देaिre ५ पमत्तसंजए ६ अपमत्तसंजए ७ निअट्टिवायरसंपराए ८ अनि बाय संपराए ९ सुहुम संपराए १० उवसंतकसायवी अरायछ उमत्थे ११ खीणकसायवीयछ मत्थे १२ सजोगिकेवली १३ अजोगिकेवली अत्ति १४ चउदसगुणवत्ते चउदसहा जीवा । एवं बुद्धिमतेहिं सिद्धान्तानुसारेण अणेगहा जीवभेआ परूविअव्वा ।
જીવ ચાદ પ્રકારે-સૂક્ષ્મ અને બાદર, એકે'દ્રિય, એઇન્દ્રિય તૈઇન્દ્રિય, ચઉરિંદ્રિય અને સંજ્ઞી ને અસંની બે પ્રકારનાં પચેન્દ્રિય-એ સાત પર્યાપ્તા અને સાત અપર્યામાં મળી ચાદ પ્રકારના જાણવા.
અથવા જીવા ચૈાદ ગુસ્થાનકમાં વર્તતા હેાવાથી જીવના ચાદ પ્રકાર સમજવા. ૧. મિથ્યાદષ્ટિ, ર. સાસ્વાદનસમક્તિદૃષ્ટિ, ૩. સભ્યમિથ્યાષ્ટિ, ૪ અવિરતિ સમક્તિષ્ટિ, પ. દેશવિરતિ, ૬. પ્રમત્તસયત, ૭. અપ્રમત્તસ`યત, ૮. નિવૃત્તિખાઇરસ પરાય ૯. અનિવૃત્તિખાદરસ પરાય, ૧૦. સૂક્ષ્મસ’પરાય, ૧૧. ઉપશાંતકષાય વીતરાગ છદ્મસ્થ, ૧૨ ક્ષીણુષાય વીતરાગ છદ્મસ્થ, ૧૩. સયેાગીકેવળી, ૧૪. અયાગીકેવળી.
આ પ્રમાણે બુદ્ધિમાનાએ સિદ્ધાંતને અનુસારે અનેક પ્રકારે જીવાના ભેદો કહ્યા છે. अह एएसि जीवाणं संखेवेण भवट्टिई परुविज्जह, तंजहा - पुढवीए बावीसवासहस्सा ठिई पण्णत्ता, जलस्स सत्तवाससहस्सा, अगणिस्स तिष्णि दिणाणि, 'वाउस पत्ते अवणणो अ तिणि दस य वाससहस्साई || एसा सव्वावि बायरपज्जत्ताणं एएसिं उक्कोसा ठिई ।
એ જીવાની સક્ષેપથી ભવસ્થિતિ ( એક ભવનું ઉત્કૃષ્ટ આયુષ્ય ) કહે છે.—
પૃથ્વીકાયની ખાવીશ હજાર વર્ષની, અકાયની સાત હજાર વર્ષોંની, તેઉકાયની ત્રણ અહેારાત્રની, વાઉકાયની ત્રણ હજાર વર્ષની, પ્રત્યેક વનસ્પતિકાયની દશ હજાર વર્ષોંની, સ ખાદર પર્યાપ્ત એકેન્દ્રિયની આ ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી,
अह पत्ताणं बेदियाईणं भण्णइ - बेइंदिआणं वारस वासा, तेइंदिआण अउणावनदिणाणि, चउरिदिआणं छम्मासा ।
હવે પર્યાપ્તા એઇંદ્રિયાદિની સ્થિતિ કહે છે ઃ—
એઇંદ્રિયની બાર વરસની, તૈઇંદ્રિયની ૪૯ દિવસની અને ચરિદ્રિયની છ માસની ઉત્કૃષ્ટ સ્થિતિ એટલે આણુ સમજવું.
Page #310
--------------------------------------------------------------------------
________________
સમયસાર:
૨૯૧ असन्निपंचिंदिअतिरियाणं जलयराणं पुव्वकोडी, थलयराणं खयराणं च चउरासीई बावत्तरी अ वाससहस्साई ।
અસંશી તિર્યંચ પંચંદ્રિયમાં જળચરની કોડ પૂર્વની, સ્થળચરની ૮૪,૦૦૦ વર્ષની અને ખેચરની ૭૨,૦૦૦ વર્ષની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ છે.
सन्नियंचिदिअतिरिआणं जलयरथलयरखयराण जहासंखं पुन्चकोडी, पलिओवमतिगं, पलिओवमासंखभागे अ । गब्भयमणुआणं तिनि पलिओवमाणि ।
जहन्ना पुण सव्वेसिपि अंतोमुहुत्तं । सव्वेसि अपज्जत्ताणं उक्कोसावि अंतोमुहुत्तं । सव्वेसि सुहुमाण निगोआणं तु बायराणपि पज्जत्ताणपि तहेव । सुरनेरइआणं उक्कोसा तित्तीसं सागरोवमाणि, जहन्ना दसवाससहस्साणि ।
સંશોતિર્યચપચંદ્રિયમાં જળચરની કોડ પૂર્વની, સ્થળચરની ત્રણ પત્યે પમની અને ખેચરની પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. ગર્ભજ મનુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમેની છે.
- ઉપરોક્ત સર્વ જીવની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. સર્વ અપર્યાપ્તાની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અંતમુહૂર્તની છે. સર્વ સૂથમ અને બાદર નિગોદ પર્યાપ્તાની સ્થિતિ ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્તની છે. દેવ અને નારકીની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે.
ओगाहणा पुण पत्तेअवणप्फइवज्जाण सव्वेसि एगिदिआणं भंगुलस्स असंखिज्जे . भागे । पत्तेअवणप्फईणं जोअणसहस्सं साहिअं । बेइंदिआणं बारस जोअणाणि । तेइंदियाणं तिण्णि कोसा। चउरिदिआणं चउरो कोसा । असन्निसनिपचिंदिअतिरिआणं जोअणसहस्सं । सन्निमणुआणं तिणि कोसा। एसा सव्वावि पज्जत्ताणं उक्कोसा ओगाहणा भणिआ। पज्जत्ताणं जहन्ना अपज्जत्ताणं । तु दुविहावि अंगुलाऽसंखेज्जभागे ।
देवाणं सत्त रयणी । नेरइआणं पंचधणुसयाणि । -
ठिइओगाहणाविसया विसेसा कायठिई पाणा पज्जततीओ लेसाओ इच्चाइ सुअसागराओ विआणिअव्वं ।
હવે સર્વ જીવોની અવગાહના (શરીરપ્રમાણ) કહે છે –
પ્રત્યેક વનસ્પતિકાય વિના બીજા સર્વ એકેન્દ્રિયની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની છે. પ્રત્યેક વનસ્પતિની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર જન સાધિક છે.
.
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૨
- પ્રકરણ રત્નાવલી. બેઇદ્રિયની બાર એજનની, તે ઇન્દ્રિયની ત્રણ ગાઉની અને ચઉરિંદ્રિયની ચાર ગાઉની છે. અસંજ્ઞી અને સંજ્ઞીતિર્યંચ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર એજનની છે. સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યની ત્રણ ગાઉની છે. આ બધી અવગાહના પર્યાપ્તાની ઉત્કૃષ્ટી જાણવી.
પર્યાપ્તાની જઘન્ય અને અપર્યાપ્તાની જઘન્ય ઉત્કૃષ્ટ બંને પ્રકારની અવગાહના . અંગુલના અસંખ્યાતમા ભાગની છે.
દેવોની ઉત્કૃષ્ટ સાત હાથની અને નારકીની ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની છે.
આયુને અવગાહના સંબંધી વિશેષ હકીકત તથા કાયસ્થિતિ, પ્રાણ, પર્યાપ્તિ અને લેશ્યા વિગેરેની હકીક્ત શ્રુતસમુદ્રમાંથી (અન્ય ગ્રંથેથી) જાણવી. .
इआणि मिच्छदिद्विपमिईणं चउद्दसण्हं गुणठाणाणं ठिइकाले दंसिज्जइ । मिच्छत्तस्स तिविहे ठिइकाले पण्णत्ते, तंजहा-अणाइअणते १ अणाइसंते २ साइसंते अ ३ । तत्थ अभव्वा पढमे भंगे, भव्वा दुइअतइएसु । अणाइमिच्छद्दिट्टीस्स भव्वस्स सम्मत्तलामे मिच्छत्तस्स अंतभावाओ अणाइसंतत्तं । जे पुण लद्धसम्मत्ते मिच्छत्तं गच्छइ, मिच्छत्ते अ जहन्नेणं अंतोमुहुत्तं उक्कोसेणं देसूणमड्ढपुग्गलपरिअट्ट ठाऊणं पुणोवि सम्मत्तं पयाइ, तस्स साइसंतं मिच्छत्तंति ॥ .
હવે મિથ્યાદષ્ટિ વિગેરે સૈદ ગુણઠાણની સ્થિતિ કહે છે-પ્રથમ મિથ્યાષ્ટિ ગુણઠાણની સ્થિતિ ત્રણ પ્રકારે કહી છે. ૧. અનાદિઅનંત, ૨. અનાદિસાંત અને ૩. સાદિસાંત. તેમાં અભવ્યને આશ્રયિને અનાદિઅનંત સ્થિતિ જાણવી અને ભવ્યને આશ્રયિને બીજી ને ત્રીજી સ્થિતિ જાણવી. અનાદિ મિથ્યાદ્રષ્ટિ ભવ્યને પ્રથમ સમ્યકત્વને લાભ થાય ત્યારે મિથ્યાત્વને અંત થતું હોવાથી અનાદિ સાંત સમજવી અને લબ્ધસમકિતી જીવ પાછો મિથ્યાત્વે જાય અને ત્યાં જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ દેશ ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત સુધી રહીને ફરીને સમક્તિ પામે ત્યારે મિથ્યાત્વની સ્થિતિ સાદિસાંત સમજવી.
सासायणं छावलीपमाण, तं च अणंताणुबंधिकसाओदए उवसमिअसम्मत्तं वमंतस्स मिच्छत्तमपत्तस्स भवइ ॥
अविस्यसम्मत्तस्स ठिइकाले साहिआई तित्तीस सागरोवमाई ॥ देसविरयस्स सजोगिकेवलिणो अ देरणा पुवकोडी ।
अजोगिकेवलिस्सलहुपंचक्खरुच्चारमत्तं मीसस्स पमत्ताईणं च सत्तण्डं अंतोमुहुत्तं । एसे उक्कोसओ ठिइकाले ॥
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૯૩
સમયસાર ·
जहचओ पुण सासायणस्स पमत्ताईणं च छण्हें एके समए । अजोगिकेवलिस्स अजहनकोसे पुन्बुते चिअ काले || साणं छण्हें अंतोमुहुत्तं ॥
સાસ્વાદનની સ્થિતિ છ આવળીની છે. તે ઉપશમસમક્તિને વમતાં અનંતાનુઅંધીના ઉદય વખતે મિથ્યાત્વને ન પામે ત્યાં સુધીને માટે સમજવી.
અવિરતિસમકિતદૃષ્ટિ ગુણુઠાણાની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક તેત્રીશ સાગરોપમની સમજવી. દેશિવરતિ ગુણુઠાણાની અને સચેાગીકેવળી ગુણુઠાણાની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશ ન્યૂન ક્રાડ પૂની જાણવી.
અચેાગી કેવળીની પાંચ લઘુ અક્ષરના ઉચ્ચાર કાળપ્રમાણુ સ્થિતિ જાણવી, મિશ્ર અને `પ્રમત્તાદિ સાત ગુણુઠાણાની ( છઠ્ઠાથી ખારમા સુધીની ) સ્થિતિ અંતર્મુહૂત્ત'ની જાણવી. આ બધી ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી.
જઘન્ય સ્થિતિ સાસ્વાદનની અને પ્રમત્તાઢિ છ ગુણુઠાણાની એક સમયની જાણવી. અચાગી કેવળી ગુણુઠાણાની અજઘન્યાત્કૃષ્ટ સ્થિતિ પૂર્વ કહ્યા પ્રમાણે જાણવી. ચૈાઇમાની જેમ બારમા ગુણસ્થાનકની સ્થિતિ પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ સરખી જ છે. બાકીના છ ગુણુઠાણાની (મિથ્યાત્વ, મિશ્ર, અવિરત, દેશવિરત, ક્ષીણમાહ અને સયેાગીકેવળીની) જઘન્ય સ્થિતિ અંતર્મુહૂત્ત ની જાણવી.
ખીજો અધ્યાય અનિરૂપણ
अजीवा पंचविद्या पण्णत्ता, तंजहा-धम्मत्थिकाए १ अधम्मत्थिकाए २ आगासत्थिकाए ३ पुग्गलत्थिकाए ४ काले ५ अ ॥ एए पंचवि जीवत्थिकारण सम छ दवाएं भणति ।
અજીવ પાંચ પ્રકારના કહ્યા છે ૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. પુદ્દગલાસ્તિકાય અને પ. કાળ. આ પાંચની સાથે જીવાસ્તિકાયને ભેળવીએ ત્યારે છ દ્રવ્ય થાય છે.
सव्वेऽवि उप्पायनासठिइसहावा । कालं विणा पएसबाहुल्लेणं अस्थिकाया । पुग्गलवअं अरूविणो । जीववज्रं अचेअणा अकत्तारा अ ।
તે સર્વ ઉત્પત્તિ, નાશ અને સ્થિતિસ્વભાવવાળા છે. કાળ વિનાનાં પાંચ દ્રવ્યેામાં ઘણાં પ્રદેશ હોવાથી અસ્તિકાય કહેવાય છે. પુદ્દગલ સિવાયના પાંચે અરૂપી છે. જીવ વિનાના પાંચે અચેતન અને અકર્તા છે.
૧. છઠ્ઠા- સાતમા ગુઠાણાના પ્રત્યેકના ઉત્કૃષ્ટકાળ અંતમુ દૂના છે. પરન્તુ તે નેના ભેગા ગણીએ તે। દેશ ન્યૂક્રેાડ પૂર્વના થઈ શકે છે.
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૯૪
પ્રકરણ રત્નાવલી. ___ तत्थ गइपरिणयाण जीवपुग्गलाणं गइउबटुंभनिमित्तं धम्मत्थिकाए। ठिइपरिणयाण ठिइउवभहेऊ अधम्मत्थिकाए । अवगाहदायगभागासं । पूरणगलणधम्माणो पुग्गला । ते अ फरिसरसगंधवण्णोववेआ।
सबंधभेअसंहाण . अंधपारायवुजोअच्छायासुहुमत्तथूलत्तसरूवा । कम्मसरीरमणभासाआणपाणसुहदुक्खजीविअमरणोवग्गहहेऊ नायव्वा । काले वट्टणापरिणामाइलक्षणे । जीवा नाणदंसणलक्खणा ।
તેમાં ગતિ પરિણત જીવ અને પુદગલને ગતિમાં ઉપષ્ટભક ધર્માસ્તિકાય છે. સ્થિતિપરિણત જીવ પુદ્ગલેને સ્થિતિમાં ઉપષ્ટભક અધર્માસ્તિકાય છે. અવકાશને આપનાર આકાશાસ્તિકાય છે. પૂરણ ગલન સ્વભાવવાળા પુગલાસ્તિકાય છે. તે પુદગલાસ્તિકાય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત હોય છે.
પુદ્દગલ શબ્દ, બંધ, ભેદ, સંસ્થાન, અંધકાર, આતપ, ઉદ્યોત, છાયા, સૂક્ષમત્વ, સ્થૂળત્વના સ્વરૂપવાળું છે. તેને કર્મ, શરીર, મન, ભાષા, આનપાન ( શ્વાસોચ્છવાસ), સુખ–દુઃખ અને જીવિત-મરણના ઉપગ્રહહેતુભૂત જાણવું. કાળ વર્તન અને પરિણામાદિ લક્ષણવાળો છે. જીવ જ્ઞાન દર્શન લક્ષણવાળો છે.
धमाधम्मागासाणि दव्वट्ठयाए एकिक्काणि । पुग्गला अद्धांसमया जीवा य अणंता।
ધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્યાર્થપણે એક-એક છે. પુદ્ગલ, કાળના સમય અને છ અનંતા છે.
· पएसट्टयाए धम्माधम्माणं एगजीवस्स य लोगागासतुल्ला असंखा पएसा । आगासस्स अणंता । पुग्गलाणं परमाणुवजाणं संखिजा असंखिजा अणंता य।।
પ્રદેશાર્થપણે ઘર્મધર્મના અને એક જીવના પ્રદેશે કાકાશના પ્રદેશતુલ્ય અસંખ્ય કહ્યા છે. આકાશના (લેકાલેકના) અનંતા પ્રદેશ છે. પરમાણું વજીને પુદ્ગલ (સ્કંધ) સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા પ્રદેશના બનેલા હોય છે.
धम्माधम्मा कसिणे लोगे चिट्ठति । आगासं लोगे अलोगेऽवि ॥ जोइसिअगइकिरिआकए कालेमाणुस्सलोगे। पुग्गला जीवा य सव्वलोगे। एगाइपएसावगाहिणी पुग्गला, लोगासंखिजभागाइअवगाहिणो जीवा।
ધર્મ અને અધર્મ સમગ્ર લેકમાં રહેલા છે. આકાશ લેક અને અલેક-બન્નેમાં છે. જતિષીની ગતિક્રિયાથી ઉત્પન્ન થતે સમય, આવળી, મુહૂર્ત આદિ કાળ મનુષ્ય લેકમાં જ છે. પુદગલે અને જે લેકમાં સર્વત્ર છે..
૧. કેવળાની બુદ્ધિએ એકના બે વિભાગ કાપી ન શકાય તે કાળવિભાગ તે સમય સમજ.
Page #314
--------------------------------------------------------------------------
________________
સમયસાર :
૨૯૫
er चि धम्माइआ पंच अजीवा सपडिभेआ चउदस हवंति, तंजहा - धम्माधम्मागास व १ देस २ पदेस ३ कप्पणाए तिष्णि तिष्णि भेआ एवं नव, दसमे काले, पुग्गलाणं च खंध १ देस २ पएस ३ परमाणु ४ लक्खणा चउरो भेआ ।
આકાશના એકાદિ પ્રદેશને અવગાહીને રહેલા પુદ્દગલસ્કા હોય છે. દરેક જીવા લાકના અસંખ્યાતમા ભાગમાં અસંખ્ય આકાશપ્રદેશને અવગાહીને રહેલા છે.
એ ધર્મધર્માદિ પાંચ પ્રકારના અજીવાના પ્રતિભેદ ચાદ થાય છે, તે આ પ્રમાણે ધર્માંધ ને આકાશના દ્રવ્ય, દેશ ને પ્રદેશની કલ્પનાએ ત્રણ ત્રણ ભેદ હાવાથી નવ, દશમેા કાળ અને પુદ્ગલના સ્કંધ, દેશ પ્રદેશ અને પરમાણુ એમ ચાર ભેદ હાવાથી કુલ ચાદ ભેદ થાય છે.
૧
ર
3
૪
૫
સ્કંધ
ધર્માસ્તિકાય
અધર્માસ્તિકાય ૧
આકાશાસ્તિકાય
પુદ્દગલાસ્તિકાય
કાળ
૧
૧
દેશ
૧
૧
૧
૧
વના પર્યાય સ્વરૂપ-૧
૧.
પ્રદેશ
૧
૧
૧
૧
પરમાણુ
૧
ત્રીજો અધ્યાય આશ્રવ નિરૂપણ,
'सुभासुभकम्मोवादाणनिदाणं आसवे । से बायालीसविहे पण्णते, तंजहा - पंच इंदिआणि, चउरो कसाया पंच अव्वयाणि, तिष्णि जोगा, पणवीसं किरिआओत्ति શુભાશુભ કર્મોને ગ્રહણ કરવાનાં કારણેાને આશ્રવ કહેવાય છે. તેના બે તાળીશ ભેદ કહ્યા છે. તે આ પ્રમાણે ઃ—પાંચ ઇંદ્રિયા, ચાર કષાય, પાંચ અત્રત, ત્રણ ગ અને પચીશ ક્રિયા-એમ ૪૨ ભેદ છે.
तत्थ इंदिआणि फरिसणाईणि । कसाया कोहादओ । अव्ययाणि हिंसाईणि । जोगा मणवयणकायाणं वावारा
૧. સ્કંધથી છૂટા નહીં પડેલા પરમાણુ તે પ્રદેશ અને છૂટા પડેલા તે પરમાણુ કહેવાય છે. કેવળીની બુદ્ધિએ પણ એકના બે વિભાગ કલ્પી ન શકાય તેને પ્રદેશ અથવા પરમાણુ જાણવા.
Page #315
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નાવલી તેમાં સ્પર્શેન્દ્રિય વિગેરે ઇટ્રિયા, ક્રોધ વિગેરે કષાયા, હિંસા વિગેરે અત્રતા, મન, વચન, કાયાના વ્યાપાર તે યાગ અને પચીશ ક્રિયા.
किरिओओ जहा - काइआ १ अहिगरणिआ २ पाओसिआ ३ पारितावणिआ ४ पाणाइवाइआ ५ आरंभिआ ६ पारिग्गहिआ ७ मायावत्तिया ८ मिच्छादंसणत्या ९ अपञ्चक्खाणकिरिआ १० दिट्ठिआ ११ पुट्ठिआ १२ पाडुच्चिया १३ सामंतोवणिवाइआ १४ नेसत्थिआ १५ साहत्थिआ आणवणिआ १७ वेआर - णि १८ अणाभोगवत्तिआ १९ अणवकखखत्तिया २० पओगकिरिआ २१ समुदारि २२ पेज्जवत्तिया २३ दोसवत्तिया २४ इरियावहिआ २५ य । एवं
१६
૧૯૬
सामने परूविआ आसवा ।
૧. કાયિકી–કાયાને અયતનાએ પ્રવર્તાવતા જે ક્રિયા લાગે તે.
૨. અધિકરણિકી-ઘંટી અને ખડૂંગ આદિ અધિકરણ દ્વારા જીવાને હણવાથી જે ક્રિયા લાગે તે.
૩. પ્રાક્રેષિકી–જીવ અને અજીવ ઉપર દ્વેષ કરવાથી જે ક્રિયા લાગે તે.
૪. પારિતાપનિકી–પેાતાને અને પરને પરિતાપ ઉપજાવવાથી જે ક્રિયા લાગે તે.
૫. પ્રાણાતિપાતિકી–એકેદ્રિયાક્રિક જીવાને હણવા હણાવવાથી જે ક્રિયા લાગે તે. ૬. આર‘ભિકી-ખેતી આદિ આર‘ભ કરવા કરાવવાથી જે ક્રિયા લાગે તે.
૭. પારિગ્રહિકી–ધનધાન્યાદિ પરિગ્રહ મેળવતાં અને તેના પર મૂર્છા રાખતાં જે ક્રિયા લાગે તે.
૮. માયાપ્રત્યચિકી–કપટવડે અન્યને છેતરવાથી જે ક્રિયા લાગે તે.
૯. મિથ્યાદર્શનપ્રત્યયિકી-જિનવચનની અશ્રદ્ધા કરવાથી તથા વિપરીત પ્રરૂપણા કરવાથી જે ક્રિયા લાગે તે.
૧૦. અપ્રત્યાખ્યાનિકી—અવિરતિના કારણે પ્રત્યાખ્યાન ન કરવાથી તથા સર્વ વસ્તુને ન તજવાથી જે ક્રિયા લાગે તે.
૧૧. ષ્ટિકી કૌતુકથી અશ્વ આદિને જોવાથી જે ક્રિયા લાગે તે,
૧૨. સૃષ્ટિકી ( પૃથ્વિકી )–રાગાદિવડે સ્રી, પુરુષ અને સુષુમાળ વસ્તુને સ્પર્શ કરવાથી જે ક્રિયા લાગે તે. અથવા રાગાદિ વડે પૂછવાથી જે ક્રિયા લાગે તે.
૧૩. પ્રાતીત્યકી-બીજાને ઘેર હાથી, ઘેાડા વિગેરે ઢેખી ઈર્ષ્યા કરવાથી જે ક્રિયા લાગે તે, ૧૪. સામતાપનિપાતિકી-પેાતાના અશ્વ આદિને જોવા આવેલા લેાકેાને પ્રશસા કરતાં સાંભળી હ ધારણ કરવાથી જે ક્રિયા લાગે તે. અથવા ઘી, તેલ વિગેરેના ભાજના ઉઘાડા શખવાથી જે ક્રિયા લાગે તે.
૧૫. નૈસિર્જકી—શાસના આદેશથી યંત્રશક્રાદિ ઘડાવવાથી જે ક્રિયા લાગે તે. -
Page #316
--------------------------------------------------------------------------
________________
સમયમાંર :
૨૯૭
૧૬. સ્વાહસ્તિકી–નાકરને કરવા ચેાગ્ય કાર્ય અભિમાનથી પેાતાને હાથે કરવાથી ક્રિયા લાગે તે.
૧૭. આનનિકી અથવા આજ્ઞાપનિકી-કોઇની પાસે કાંઇ વસ્તુ મંગાવવાથી જે ક્રિયા લાગે તે. અથવા જીવ અજીવને આજ્ઞા કરવાથી જે ક્રિયા લાગે તે.
૧૮. વિદ્વારણિકી-જીવ–અજીવને વિદ્વારણ કરવાથી જે ક્રિયા લાગે તે. અથવા કોઇના અછતા દોષ પ્રગટ કરી તેની માનપૂજાના નાશ કરવાથી જે ક્રિયા લાગે તે. ૧૯. અનાલેાગિકી–ઉપયોગ વિના શુન્યપણાથી ઊઠતાં, બેસતાં કે ગમનાદિ કરતાં જે ક્રિયા લાગે તે.
૨૦. અનવકાંક્ષાપ્રત્યયિકી–આલોક-પરલાક વિરુદ્ધ કાર્ય કરવાથી અથવા વીતરાગકથિત વિધિમાં અનાદર કરવાથી જે ક્રિયા લાગે તે.
૨૧. પ્રાયેાગિકી–મન, વચન, કાયાના અશુભ વ્યાપારથી જે ક્રિયા લાગે તે.
૨૨. સામુદાનિકી કાઈપણ પાપકાય એવી રીતે કરે કે જેથી આઠે ક નું સમુદાયપણે ગ્રહણ થાય તે.
૨૩. પ્રેમિકી–માયા તથા લાભથી બીજાને પ્રેમ ઉપજાવવાથી જે ક્રિયા લાગે તે.
૨૪. ક્રેષિકી–ક્રોધ અને માંનથી એવાં ગર્વિત વચન ખાલે કે જેથી અન્યને દ્વેષ ઉત્પન્ન થાય તે.
૨૫. ઇર્ચાપથિકી કેવળીને માત્ર કાયયેાગવડે એ સમયના બંધ થાય છે તે.
इहि विसेसेणं नाणावरणाइनिस्साए परूविज्जति । तंजहा - नाणदंसणविसया पओस निन्दवमच्छरंत रायासायणोवघाया नाणदंसणावरणाणं आसवा
હવે વિશેષથી જ્ઞાનાવરણીય આદિનાં આશ્રવાને કહે છે –
જ્ઞાન, દર્શનના વિષયમાં (જ્ઞાન, દર્શોન, જ્ઞાની અને દની પ્રત્યે ) પ્રદ્વેષ, નિન્હેવ ( અપલાપ ); મત્સર, અંતરાય, ( ભાત પાણી વગેરેના ), આશાતના અને ઉપઘાત કરવા તે જ્ઞાનાવરણીય અને દશનાવરણીયના આશ્રવ જાણવા. (તેથી જ્ઞાનાવરણીય અને દશનાવરણીય કર્મ બંધાય છે ).
देवपूआगुरुभत्तिसरामसेज मदेससंजमपत्तदाणदयाख माचालत व अकामनिज्जराओ सायवेअणीअस्स । दुक्खसोगताव अकंदण वहपरिदेवणाणि सपरोभयत्याणि असायवे - अणीअस्स
દેવપૂજા ગુરુભક્તિ, સરાગસ`યમ, દેશ-સયમ, પાત્રદાન, દયા, ક્ષમા, ખાલતપ અને અકામ નિર્જરાથી સાતાવેદની બંધાય છે. દુઃખ, શાક, સંતાપ, આક્રુન્દ, વધ, પરિદેવના (અક્સાસ) વગેરે સ્વ, પર અને ઉભયને ઉત્પન્ન કરવાથી અસાતાવેદની બંધાય છે.
વ
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૯૮
પ્રકરણ રત્નાવલી
जिण सुअ संघ देवधम्मावण्णवाय उम्मग्गदेसणमग्गनासणाणि दंसणमोहस्स । कसाओदयाओ तिव्वे परिणामे चारित्तमोहस्स
જિન ( સામાન્ય કેવળી ), શ્રુત, સંઘ, દેવ ( તીથંકર ) અને ધમ તેના અવણુ - વાદ બાલવાથી, ઉન્માની દેશના દેવાથી અને માના નાશ કરવાથી દર્શનમેાહનીય છ ખંધાય છે. કષાયના ઉદયથી થતા અશુભ તીવ્ર પરિણામથી ચારિત્રમાહનીય ક
અંધાય છે.
पंचिदिअवहमंसाहारबहुआरंभपरिग्गहा नेरइआउअस्स । अट्टज्झाणस सल्लत्तगूढचित्तत्ताणि तिरिआउअस्स । अप्पारंभपरिग्गहत्तमद्दवअज्जवमज्झिमपरिणामा मणुआउस्स । सरागसंजम देस संजम अकामनिज्जरावाल तव कल्लाण मित्तसंजोगसम्मत्ताणि देवाउअस्स
પંચેંદ્રિયના વધ, માંસાહાર, બહુ આરંભ ને બહુ પરિગ્રહથી નારકીનુ... આયુષ્ય અંધાય છે. આ ધ્યાન, સશલ્યપણું', ગૂઢ ચિત્ત વગેરેથી તિય ચનું આયુષ્ય બંધાય છે, અલ્પાર‘ભ, પરિગ્રહ, માવ, આવ અને મધ્યમ પરિણામથી મનુષ્યનું આયુષ્ય બંધાય છે. સરાગસ'જમ, દેશસ જમ, અકામનિર્જરા, ખાલતપ, કલ્યાણમિત્રના સંચાગ અને સમ્યક્ત્વથી દેવગતિનું આયુષ્ય બંધાય છે.
सरलत्तसंसारभीरुत्तसाहम्मिअभत्तिखमाओ सुहनामस्स, विवरीआ असुहनामस्स । अरिहंत वच्छलाई वीसं आसवा तित्थगरनामस्स ।
સરલતા, સંસારભીરુતા, સાધર્મિકની ભક્તિ અને ક્ષમા વગેરેથી શુભનામકમ અંધાય છે. તેથી વિપરીત વનવડે અશુભનામકમ બંધાય છે. અરિહંતવાત્સલ્યાદિ વીસ સ્થાનકના સેવનથી તીર્થંકરનામકમ બંધાય છે.
मयरहिअत्तविणीअत्तगुणवंत पसंसाओ उच्चगोअस्स, विवरीआ नीअगोअस्स । નિરભિમાનતા, વિનય અને ગુણવંતની પ્રશંસાથી ઉચ્ચગેાત્ર બંધાય છે અને તેથી વિપરીત વનવર્ડ નીચગાત્ર બંધાય છે.
जिण पूआ विग्धकरण हिंसाईआ विश्वस्स ।
एए अ पइकम्मं पडिनिअया आसवो ठिइअणुभागबंधाविक्खाए विष्णेआ । જિનપૂજાદિ ધમ કાર્ય માં વિઘ્ન કરવાથી અને હિંસાદિકથી અતરાયકર્મ બંધાય છે. આ પ્રમાણે દરેક કર્માંના પ્રતિનિયત આશ્રવા છે, તે સ્થિતિખંધ અને અનુભાગઅંધની અપેક્ષાએ સમજવા.
suraबंधाविकखाए पुण अविसेसेणं सव्वेऽवि सव्वकम्माणं आसवा भवति । जओ सिद्धते अट्ठविहे सत्तविहे छविहे एगविहे वा बंधे भणिए, नो पुण पडिfarera कम्मra बंधे । तत्थ मिच्छद्दिडिपभिईणं अपमत्तंताणं मीसवज्जाणं आउबंधे
Page #318
--------------------------------------------------------------------------
________________
સમયસાર :
૨૯૯
પ્રવૃવિષે, મહા સત્તવિષે મિસનિયટ્ટિગનિયટ્ટિવાયરાળ સત્તવિષે । સુદુમસઁપરાयस्स मोहाउवज्जे छविहे । उवसंतमोहाईणं तिन्हं सायस्स च्चिअवधाओ एगविहे । अजोगकेवली अबंधगे ।
પ્રકૃતિબંધ અને પ્રદેશખ ધની અપેક્ષાએ તેા સામાન્યથી સઘળાં કર્મના આશ્રવા થાય છે. કારણ કે સિદ્ધાંતમાં અવિધ, સસવિધ, ષડૂવિધ અને એકવિધ ધ કહેલ છે. પ્રતિનિયત ( પ્રત્યેક ) ક્રમના બંધની હકીકત જુદી કહી નથી.
તેમાં મિથ્યાદૃષ્ટિથી માંડીને અપ્રમત્ત ગુણુઠાણા સુધીના જીવા (મિશ્રને વર્જીને ) જ્યારે આયુષ્ય ‘ખાંધે ત્યારે અવિધમ`ધ કરે છે, અન્યથા સવિધખધ કરે છે. મિશ્ર, નિયટ્ટીબાદર ને અનિયટ્ટી ખાદર ગુણુઠાણાવાળા સવિધબંધ કરે છે. સૂક્ષ્મસ'પરાય ગુણઠાણે માહનીય અને આયુકને વર્જીને ષટ્યુંધ કમ બંધ હોય છે. ઉપશાંતમેાહાદિ ત્રણ ( ૧૧–૧૨–૧૩) ગુણઠાણે એકવિધ (સાતાવેદનીયના જ) અંધ હોય છે અને અયાગીકેવળી અખ ધક છે.
ચેાથા અધ્યાય અધ નિરૂપણ
मिच्छादंसणअविरइपमायकसायजोगेहिं बंध हे ऊहिं जीवस्स कम्म पुग्गलाणं सिलेसे बंधे । से चउवि पण्णत्ते, तंजहापगइवंघे १ ठिइबँधे २ अणुभागबंधे ३ पएसबंधे
I
૪ લા
મિથ્યાદન, અવિરતિ, પ્રમાદ, કષાય અને ચેગ-એ પાંચ મૂળબંધ હેતુવડે જીવ અને કર્મ પુદ્ગલના જે સંબધ તેને બંધ કહે છે. તે બંધ ચાર પ્રકારે કહ્યો છે. ૧. પ્રકૃતિબંધ, ૨. સ્થિતિબંધ, ૩. અનુભાગખંધ ને ૪. પ્રદેશખ ધર
तत्थ नाणावरणदंसणावरणवेय णिज्ज मोहआउना मगोत्तंतरायाणं नाणच्छायणाई जे सहावे सा गई ।
તેમાં જ્ઞાનાવરણુ, દનાવરણુ, વેદનીય, મેહ, આયુ, નામ, ગોત્ર ને અંતરાય-એ નામના આઠ પ્રકારનાં કર્મોના જ્ઞાનને આચ્છાદન કરવા વિગેરે જે સ્વભાવ બંધ જાણવા.
પ્રકૃતિ
ठिई कम्मद लिअस्स कालनिअमणं तंजहा - नामदं सणावरणवेअणिज्जंतरायाणं 'उक्कोसा ठिई पत्ते तीसं सागरोवमकोडाकोडीओ, सत्तरी मोहस्स, वीसं नामगोआणं,
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૦૦
પ્રકરણ રત્નાવલી आउस्स पुण तित्तीस सागरोवमाणि । जहन्ना ठिई वेअणीअस्स बारस मुहुत्ता, नामगोताणं अट्ठद्ध, सेसाणं अंतोमुहुत्तं ।
सुहासुहाणं सुरनरतिरिआउवज्जाणं सव्वाणं कम्मपयडीणं जिट्टिई अइसंकिलेसेण बज्झइ जहन्ना विसोहीएत्ति।
કર્મના દળનું કાળનિયમન તે સ્થિતિબંધ જાણવો. તે આ પ્રમાણે-જ્ઞાનાવરણી, દર્શનાવરણી, વેદનીય અને અંતરાયએ ચાર કર્મની પ્રત્યેકની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કેડીકેડ સાગરોપમની, મોહનીયકર્મની સીત્તેર કેડીકેડ સાગરોપમની, નામ અને ત્રકર્મની વીશ કેડીકેડ સાગરોપમની અને આયુકર્મની તેત્રીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી.
જઘન્યસ્થિતિ વેદનીયકર્મની બાર મુહૂર્તની, નામ અને ગેવકર્મની આઠ મુહૂર્તની અને બાકીના પાંચ કર્મની અંતમુહૂર્તની જાણવી. - દેવ, મનુષ્ય અને તિર્યંચના આયુ વિના બાકીની શુભાશુભ કર્મ પ્રકૃતિઓની યેષ્ઠ સ્થિતિ અત્યંત સંકલેશે બંધાય છે અને જઘન્યસ્થિતિ અત્યંત વિશુદ્ધિએ બંધાય છે.
अणुभागे अणुभावे विवागे रसेत्ति एगट्ठा । से असुहाणं. पयडीणं निंब व्व असुहे सुहाणं उच्छु व्व सुहे त्ति ।
અનુભાગ, અનુભાવ, વિપાક અને રસ-એ એકાઈ શબ્દો છે. તે રસ અશુભ પ્રકૃતિને લીંબડાના રસ જેવો (કટુ) અશુભ હોય છે. શુભ પ્રકૃતિને શેરડીના રસ જેવો શુભ (મિષ્ટ) હોય છે. આ પ્રમાણે કર્મ પ્રકૃતિઓને શુભાશુભ રસને વિભાગ કહ્યો છે.
पयडीणं सुहासुहविभागे परूविज्जइ ।
सायवेअणीअं १ । सुरनरतिरिआणं आउआई ३ । उच्चगोअं १ । सत्तत्तीसं नामपयडीओ ३७, तंजहा-मणुआणं गई १, आणुपुव्वी अ २, देवाणं गई ३, आणुपुव्वी अ ४, पंचिंदिअजाई ५, ओरालिआईणि पंच सरीराणि १०, आइल्लाणं तिण्हं तिण्णि अंगोवंगाणि १३, पढमं संहणणं १४, पढमं संठाणं १५, सुहा वण्ण १६, गंध १७, रस १८, फासा १९, सुहविहगगई २०, अगुरुलहु २१, पराधाय २२, ऊसासा २३, ऽऽयवु २४, ज्जोअ २५, निम्माण २६, तित्थयराणि २७ तसदसगं च ३७, एआओ सुहाओ बायालीसं पुण्णपयडिउत्ति रूढाओ। - હવે બેતાળીશ શુભ પ્રકૃતિઓ જે પુણ્યપ્રકૃતિ કહેવાય છે, તેનાં નામકહે છે – ૧. સાતવેદનીય, ૨-૩-૪. દેવ, નર ને તિર્યંચનું આયુ, પ. ઉચ્ચગેત્ર અને ૩૭
Page #320
--------------------------------------------------------------------------
________________
-સમયસાર :
૩૦૧
નામક ની પ્રકૃતિ તે આ પ્રમાણેઃ—૧. મનુષ્યગતિ, ૨. મનુષ્યાનુપૂર્વી, ૩. દેવગતિ, ૪. દેવાનુપૂર્વી, ૫. પચે દ્રિય જાતિ, ૬ થી ૧૦ ઔદારિકાદિ પાંચે શરીર ( ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાણુ). ૧૧-૧૩. પ્રથમનાં ત્રણ શરીરનાં અ‘ગોપાંગ, . ૧૪. પ્રથમ સંઘયણ ( વઋષભનારાચ ) ૧૫. પ્રથમ સંસ્થાન ( સમચતુરસ) ૧૬–૧૯. શુભ વણુ, ગધ, રસ અને સ્પ, ૨૦. શુભ વિહાયેાગતિ, ૨૧. અગુરુલઘુ, ૨૨. પરાઘાત, ૨૩. ઉજ્જૂવાસ, ૨૪. આતપ, ૨૫. ઉદ્યોત, ૨૬. નિર્માણુ અને ર૭. તીથ‘કરનામકર્મ તથા ૨૮-૩૭ ત્રસાદ્દેિશ (ત્રસ, ખાદર, પર્યાસ, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આય ને યશકીર્તિ) આ ૩૭ મેળવતાં ૪૨.
पंच नाणावरणाणि ५, नव दंसणावरणाणि ९, मिस्ससम्मत्ताणं बंधाभावाओ छब्बीसमे मोहे २६, पंच अंतरायाणि ५ एआओ पणयालीसं ४५ घाइच उक्कपयडीओ | असायवेअणीयं ९ । नेर आउअ १ । नीअगोअं १ ।
चउतीस नामपयडीओ, तंजहा - तिरिआणं गई १, आणुपुथ्वी अ २, नेरइआणं गई ३, आणुपुच्ची अ. ४, एर्गिदिआईओ चउरो जाईओ ८, पढमवज्जाणि पंच संहगणाणि १३, पंच संठाणाणि अ १८, असुद्दा वण्णगंधर सफासा २२, असुहविहगगई २३ उवघायं २४, थावरदसगं च ३४ । एवं सव्वग्गेणं असुहाओ बासीई पावपयडिउत्ति भण्णंति ।
હવે અશુભ પ્રકૃતિ કે જે પાપપ્રકૃતિ કહેવાય છે. તે ૮૨ છે તેનાં નામ આ પ્રમાણે – પાંચ જ્ઞાનાવરણીય, નવ દનાવરણીય, મિશ્રમેાહનીય અને સમકિત માહનીયના બંધ થતા ન હાવાથી માહનીયક્રમની ૨૬. પાંચ અંતરાય એ ૪૫ પ્રકૃતિએ ચાર ઘાતીકની અને ૧ અસાતાવેદનીય, ૧ નીચગેાત્ર, ૧ નારકીનું આયુ અને ૩૪ નામકર્મની એમ ૩૭ ચાર અાતીક'ની કુલ ૮૨ સમજવી.
નામક ની ૩૪ આ પ્રમાણે —તિય ચગતિ ૧, તિય ́ચ આનુપૂર્વી ૨, નરગતિ ૩, નરકાનુપૂર્વી ૪, એકેન્દ્રિયાદિ ચાર જાતિ ૮, પ્રથમ વર્જીને પાંચ સંઘયણ ૧૩, પ્રથમ વને પાંચ સસ્થાન ૧૮, અશુભ વણુ, ગંધ, રસ અને સ્પર્શ ૨૨. અશુભ વિહાયેાગતિ ૨૩. ઉપઘાત ૨૪ અને સ્થાવરદશક (સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અશુભ, દુર્ભČગ, અસ્થિર, દુઃસ્વર, અનાદેય અને અયશકીર્તિ) મળી ૩૪, એમ કુલ ૮૨. एकड्डा जिए, से चिअ दुतिचउभागपमाणे कढिए एसा उवमा पयडिरसस्स मणिआ । હવે રસબંધની હકીકત કહે છે. લીંબડા અને ઇક્ષુ વિગેરેના સહજ રસ એકટાણીએ
निपहाणं सहजे रसे एकभागावसेसे दुट्ठाणिआईए होइ,
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦૨
પ્રકરણ રત્નાવલી સમજો અને તેને બીજે, ત્રીજે અને એથે ભાગ ઉકાળીને ઓછો કરવાથી જે ભાગ અવશેષ રહે તેને બેઠાણી, ત્રણઠાણી અને ચઉઠાણી જાણો. સ્વાભાવિક રસ એકઠાણી હોય તેને ઉકાળીને અર્ધ રાખવે તે બેઠાણી, ત્રીજો ભાગ શેષ રહે તે ત્રણઠાણી અને ચાર ભાગમાંથી ત્રણ ભાગ જતાં બાકી એક ભાગ શેષ રહે તે ચેઠાણી સમજવો. જેમકે –શેર, ગાશેર, શેર ને ૬ પસાભાર અને પાશેર આ ઉપમા પ્રકૃતિના રસની જાણવી.
पव्ययभूमिवालुयाजलरेहातुल्लेहिं कसाएहि असुहाणं जहाकम चउतिदुइक्कट्ठाणिए रसे बज्झइ । सुहाणं तु वालुआजलरेहातुल्लेहिं चउट्ठाणिए भूमिरेहातुल्लेहिं तिहाणिए, पवयरेहातुल्लेहि दुट्ठाणिए, एकट्टाणिए नत्थि।
'પર્વત, ભૂમિ, વાલુકા અને જળરેખા સમાન અશુભ કષાયથી અનુક્રમે ચઉઠાણી, ત્રણઠાણ, બેઠાણી અને એકઠાણીયે રસ બંધાય છે. શુભ કર્મને વાળુકા અને જળરેખા સમાન કષાયથી ચઉઠાણી, ભૂમિરેખા સમાન કષાયથી ત્રણઠાણી અને પર્વતરેખા સમાન કષાયથી બેઠાણીયે રસ બંધાય છે. શુભપ્રપ્રકૃતિને એકઠાણીયે રસ હેતે નથી.
चउसंजलणपंचंतरायपुंवेअमइसुयओहिमणनाणचक्खुअचक्खुओहि । दसणावरणरूवाओ सत्तरसपयडीओ इगदुतिचउट्ठाणिअरसाओ, सेसाओ सुहाओ,असुहाओ अ दुतिचउहाणिअरसाओ निद्दिवाओ। संकिलेसेणं असुहाणं पयडीणं तिव्वे रसे भवइ, विसोहीए मंदे । सुहाणं पुण विसोहीए तिव्वे, संकिलेसेणं मंदेत्ति ।
ચાર સંજવલન, પાંચ અંતરાય, પુરુષવેદ, મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવજ્ઞાનાવરણ, ચક્ષુ, અચક્ષુ અને અવધિદર્શનાવરણ એ સત્તર પ્રકૃતિને એક, બે, ત્રણ અને ચારઠાણીયે રસ હોય છે, અને બાકીની શુભ અને અશુભ પ્રકૃતિને બે, ત્રણ અને ચેઠાણી રસ કહ્યો છે. સંકલેશથી અશુભ પ્રકૃતિને તીવ્ર રસ બંધાય છે અને વિશુદ્ધિથી મંદિર બંધાય છે. શુભ પ્રકૃતિને વિશુદ્ધિથી તીવ્ર અને સંકલેશથી મંદિરમાં બંધાય છે.
पएसा कम्मवग्गणादलिअसरूवा ॥ इह खलु जीवे निअसव्वपएसेहिं अभव्यागंतगुणपएसनिष्फन्ने सव्वजीवाणंतगुणरसच्छेओववेए एगपएसोगाढे अभव्वाणतगुणे कम्मवग्गणाखंधे पइसमयं गिण्हेइ ॥ गिण्हित्ता तम्मज्झाओ थोवं दलिअं आउस्स, तओ विसेसाहिों परोप्परं तुल्लं नामगोत्ताणं, तओ विसेसाहिअं परोप्परं तुल्लं ( ૧. આ પર્વતાદિ ઉપમાઓ કર્મગ્રંથમાં અનંતાનુબંધિ વિગેરે ચાર પ્રકારના કષાય અંગે ધટાવી છે,
Page #322
--------------------------------------------------------------------------
________________
સમયસાર ઃ
नाणावरण सावरणंतरायाणं, तओ विसेसाहिओ मोहस्स, तओ विसेसा हिअं वेअणीअस्स विभत्ता निअप सेसु खीरनीरनाएणं अग्गिलोह पिंडनाएणं वा संबंधेइ ॥
૩૦૩
પ્રદેશ એટલે ક વ ાના દળિયા સમજવા. અહીંયાં જીવ નક્કી પેાતાના સ આત્મપ્રદેશાવર્ડ અભવ્યથી અનંતગુણા પ્રદેશથી નિષ્પન્ન થયેલા અને સર્વ જીવથી અનંતગુણા રસાવાળા, આત્માના એક-એક અભિન્ન પ્રદેશાવગાઢ એવા અભવ્યથી અનંતગુણા કવણાના સ્કંધને પ્રતિસમયે ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને તેમાંથી ઘેાડા દળીયા આયુક રૂપે અને તે કરતાં વિશેષાધિક પરંતુ પરસ્પર તુલ્ય પ્રદેશેા નામ અને ગાત્રકમ રૂપે, તે કરતાં વિશેષાધિક પરંતુ પરસ્પર તુલ્ય જ્ઞાનાવરણુ દર્શનાવરણુ અને અંતરાયકરૂપે, તે કરતાં વિશેષાધિક માહનીય કર્મારૂપે અને તે કરતાં વિશેષાધિક વેદનીય ક રૂપે આપીને વહે...ચીને-પણિમાવીને પેાતાના આત્મપ્રદેશને વિષે ક્ષીરનીર ન્યાયે અથવા અગ્નિ અને લેાહપિંડના ન્યાયે સ''ધવાળા કરે છે.
एसा कम्मद लिअस्स अट्ठभागकपणा अडविहबंधगेसु । सत्तविहाइबंध गेसु सत्तभागाइकपणा कायव्वा ||
આ કલિકની આઠ ભાગની કલ્પના જ્યારે જીવ અવિધકમ બંધક હોય ત્યારે સમજવી, સપ્તવિધ બધક હોય ત્યારે સાત ભાગની કલ્પના કરવી. ( ચવિધ અંધક હાય ત્યારે ચાર ભાગની કલ્પના કરવી અને એકવિધ ખંધક હાય, ત્યારે જેટલી કર્મીવણા ગ્રહણ કરે તે બધી સાતાવેદનીયરૂપે પરિણમે એમ સમજવુ.)
पय डिप सबंधाणं जोगा हेऊ । ठिइअणुभागबंधाणं कसाया ||
પ્રકૃત અને પ્રદેશ ધના હેતુ ચેાગ છે, તથા સ્થિતિબંધ અને અનુભાગમ ધના હેતુ કષાય છે, અર્થાત્ ચાગવડે પ્રકૃતિમધ અને પ્રદેશખંધ કરે છે તથા સ્થિતિબંધ અને અનુભાગમ'ધ કરે છે.
કષાયવરે
पुट्ट १ बद्ध २ निधत्त ३ निकाइअ ४ भेअभिने वा चउव्विहे बंधे ॥
પૃષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત એવા ચાર ભેદથી ચાર પ્રકારના પણ બંધ કહ્યો છે. સાધારણપણે બાંધેલ ક્રમ તે સ્પૃષ્ટ-મિચ્છાદુડ' આપવાથી છૂટી શકે તે, તેથી તીવ્ર અધ્યવસાયે બાંધેલ કે તે અદ્-પશ્ચાત્તાપ વિગેરે કરવાથી—આલાયણા લેવા વિગેરેથી છૂટે તે, તેથી તીવ્રતર અધ્યવસાયે બાંધેલ કેમ તે. નિધત્ત-ગુરુએ કહ્યા પ્રમાણે તપસ્યા વિગેરે કરવાથી મહાપ્રયાસે છૂટે તે. અને પ્રાયે જે કર્માંના વિપાક મહાંદુઃખરૂપ
૧ વેદનીયકની સ્થિતિ ઓછી હાવા છતાં તેને વધારે ભાગ મળવાનેા કારણ તે વિશેષસ્પષ્ટપણે વેદાય છે માટે
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૪
પ્રકરણ રત્નાવલી ભોગવવું જ પડે તે નિકાચિત કર્મ જાણવું. (અન્યત્ર છૂટી રોય, દોરે બાંધેલી સેય, કાટ ખાઈને મળી ગયેલી સેય ને તપાવી ટીપીને લેહરૂપ કરી નાખેલી સોયનું દષ્ટાંત આપેલ છે.)
પાંચમે અધ્યાય સંવરતત્વ નિરૂપણ आसवाणं निरोहे संवरे पण्णत्ते ॥ से अ समिइगुत्तिपरीसहजइधम्मभावणा चरित्तेहिं कम्मपुग्गलादाणसंवरणाओ सत्तावन्नविहे भवइ ॥
આશ્રવના નિધને સંવર કહ્યો છે. સમિતિ , ગુપ્તિ ૩, પરિષહ ૨૨, યતિધર્મ ૧૦, ભાવના ૧૨ અને ચારિત્ર ૫ થી કર્મ પુદ્ગલેના ગ્રહણને સંવર (નિરોધ) થત હેવાથી સંવર તત્ત્વના પ૭ ભેદ થાય છે. તેમાં ઈર્યાસમિતિ વિગેરે પાંચ સમિતિ, ત્રણ રોગના નિગ્રહરૂપ ત્રણ ગુપ્તિ, સુધાદિ બાવીશ પરિષહ, ક્ષમા આદિ દશ પ્રકારને યતિધર્મ, અનિત્યતા વિગેરે બાર પ્રકારની ભાવના અને સામાયિકાદિ પાંચ પ્રકારનું ચારિત્રએમ કુલ ૫૭ ભેદ સમજવા.
___ तत्थ इरियाईओ समिईओ पंच ॥ जोगनिग्गहरूवाओ गुत्तीओ तिणि ॥ खुहाઘણા ખરા વાવીd | વંતિgમુદે વિરે કાને છે વિઘાગાળો ફુવાलस भावणाओ ॥ सामाइआई पंच चारित्ताई ॥
તેનું વર્ણન આ પ્રમાણે –૧. ઇસમિતિ, ૨. ભાષાસમિતિ, ૩. એષણા સમિતિ. ૪. આદાનભંડમત્તનિક્ષેપણસમિતિ, ૫. પારિષ્ઠાપનિકાસમિતિએ પાંચ સમિતિ. ૧. મનગુણિ, ૨. વચનક્તિ ને ૩. કાયમુસિ-એ ત્રણ ગુપ્તિ. ૧. સુધા, ૨. પિપાસા (તૃષા), ૩. શીત, ૪. ઉષ્ણ, પ. ડંશ, ૬. અચેલ, ૭. અરતિ, ૮. સ્ત્રી, ૯. ચર્યા, ૧૦. નિષદ્યા, ૧૧. શય્યા, ૧૨. આક્રોશ, ૧૩. વધ, ૧૪. યાચના, ૧૫. અલાભ, ૧૬. રોગ, ૧૭. તૃણસ્પર્શ, ૧૮. મળ, ૧૯. સત્કાર, ૨૦. પ્રજ્ઞા, ૨૧. અજ્ઞાન, ૨૨. સમકિત-આ બાવીશ પરિષહ. દશ પ્રકારનો યતિધર્મ-ક્ષમા, આર્જવ, માર્દવ, મુક્તિ (નિર્લોભતા), તપ, સંયમ, સત્ય, શૌચ (અદત્તાત્યાગ), અકિંચન ને બ્રહ્મચર્ય. બાર ભાવના આ પ્રમાણે–૧. અનિત્ય, ૨. અશરણ, ૩. સંસાર, ૪. એકત્વ, પ. અન્યત્વ, ૬. અશુચિ, ૭. આશ્રવ, ૮. સંવર, ૯. નિજ, ૧૦. લેકસ્વભાવ, ૧૧. બૌધિદુર્લભ અને ૧૨. ધર્મભાવના. પાંચ પ્રકારના ચારિત્ર-૧. સામાયિક. ૨. છેદેપસ્થાપનીય, ૩. પરિહારવિશુદ્ધિ, ૪. સૂકમસંપાયને ૫, યથાખ્યાત. એમ ૫-૩-૨૨–૧૦–૧૨–૫ કુલ ૫૭ ભેદ સંવરના જાણવા.
છઠ્ઠો અધ્યાય નિર્જરાતત્વ નિરૂપણ अणुभूअरसाणं कम्मपुग्गलाणं परिसडणं निज्जरा ॥ सा दुविहा पण्णता, सकामा अकामा य ॥ तत्थ अकामा सव्वजीवाणं ॥
Page #324
--------------------------------------------------------------------------
________________
સમયસાર:
૩૦૫ અનુભત રસવાળા (જેનું ફળ ભોગવાઈ ગયું છે એવા) કર્મયુગલોનું જે પરિશાટન (આત્માથી છૂટા પડવું) તેને નિર્જરા કહી છે. તેના સકામાં અને અકામા એમ બે પ્રકાર કહ્યા છે. અકામ નિર્જરા સર્વ અને હોય છે.
तथाहि-एगिदिआइआ तिरिआ जहासंभवं छेअभेयसीउण्हवासजलग्गिछुहापिवासाकसंकुसाईहिं, नारगा तिविहाए वेअणाए, मणुआ छुहापिवासावाहिदालिद्दचारगनिरोहाइणा, · देवा परामिओगकिब्बिसिअत्ताइणा असायवेअणीअं कम्ममणुभविउं परिसाडिति त्ति तेसि अकामनिज्जरा ॥
તે આ પ્રમાણે- એ કે ક્રિયાદિ તિયાને યથાસંભવ છેદન, ભેદન, શીત, ઉષ્ણ, વર્ષા, જળ, અગ્નિ, સુધા, તૃષા, કશ (ચાબુક) અને અંકુશ ઈત્યાદિ વડે, નારકીને ત્રણ પ્રકારની (ક્ષેત્ર સંબંધી, પરમાધામી સંબંધી અને અન્ય કૃત એવી) વેદનાવડે, મનુષ્યને સુધા, પિપાસા, વ્યાધિ, દારિઘ અને ચારકનિરોધ (કેદખાનામાં પડવું) વિગેરેથી અને દેવોને પરની સેવા અને કિલિબષિક્તા વિગેરેથી અસાતા વેદની કમ અનુભવાય છે અને તેથી તેને (કર્મ) પરિશાટ થાય છે, તેને અકામનિર્જરા સમજવી.
सकामनिज्जरा पुण निज्जराहिलासीणं अणसण १ ओमोअरिआ २ भिक्खायरिआ ३ रसच्चाय ४ कायकिलेस ५ पडिसलीणया ६ भेअं छविहं बाहिरं, पायच्छित्तं १ विणय २ वेआवच्चे ३ सज्झाय ४ झाण ५ काउसग्ग ६ मे छविहमभंतरं च तवं तवेताणं ॥
નિર્જરાના અભિલાષી જીવોને અનશન ૧, ઊદરી ૨, ભિક્ષાચર્યા ૩, રસત્યાગ ૪, કાયફલેશ ૫ અને પ્રતિસલીનતા ૬-એમ છ પ્રકારના બાહ્ય તથા પ્રાયશ્ચિત્ત ૧, વિનય ૨, વૈયાવૃત્ય ૩, સ્વાધ્યાય ૪, ધ્યાન ૫, અને કાર્યોત્સર્ગ ૬-એમ છ પ્રકારના અત્યંતર કુલ બાર પ્રકારને તપ કરવાથી સકામનિર્જરા થાય છે. તે તપનું વર્ણન નીચે પ્રમાણે છે
ઉપવાસ, છ, અદ્રમાદિ તપ કરશે તે અનશન ૧, આહાર કરતાં ઓછું ખાવું તે ઊદરી ૨, સર્વ વસ્તુને સંક્ષેપ કરે, ઓછી વાપરવી, ચૌદ નિયમ ધારવા તે વૃત્તિસંક્ષેપ ૩, છ વિનયમાંથી એક, બે કે તેથી વધારે વિનયને દરરોજ ત્યાગ કરવો તે
૧. ઈચ્છાપૂર્વક બાર પ્રકારનાં તપવડે જે થાય તે સકામનિર્જરા. ૨. ઈચ્છા વગર કષ્ટાદિક સહન કરવાવડે જે થાય તે અકામનિર્જરા. ૩. અન્યત્ર આને વૃત્તિક્ષેપ તપ કહ્યો છે.
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૬
પ્રકરણ રત્નાવલી રસત્યાગ , લેચ કરાવ, ઊઘાડે પગે ચાલવું વિગેરે કાયાને કષ્ટ આપવું તે કાયફલેશ ૫, અને અંગોપાંગને જેમ બને તેમ સંકેચીને રાખવા તે સંલીનતા ૬-આ છ પ્રકારને બાહ્ય તપ સમજવો. '
કેઈપણ પ્રકારને નાને યા માટે દોષ લાગ્યું હોય તેનું પ્રાયશ્ચિત્ત ગુરુ પાસે લેવું તે પ્રાયશ્ચિત્તતપ ૧, જ્ઞાન, દર્શન, ચારિત્રને ને ઉપચારથી ગુરુ આદિને વિનય કર તે વિનયત૫ ૨, આચાર્ય, ઉપાધ્યાય વિગેરેની વૈયાવચ્ચ કરવી-સેવાભક્તિ કરવી તે વૈયાવચ્ચતપ, ૩, વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા ને ધર્મકથા-એ પાંચ પ્રકારને સ્વાધ્યાય કરે તે સ્વાધ્યાયત૫, ૪, શુભધ્યાન ધ્યાવવું તે ધ્યાનતપ ૫ અને કર્મક્ષય નિમિત્તે દશ, વિશ વિગેરેલોગસ્સને કાર્યોત્સર્ગ કરે તે કાર્યોત્સર્ગ ત૫ ૬-આ છ પ્રકારને અત્યંતર તપ-કુલ બાર પ્રકારને તપ કરવાથી સકામનિર્જરા થાય છે. નિકાચિતકર્મ પણ તપવડે ખપી જાય છે.
સાતમે અધ્યાય મેક્ષતત્વ નિરૂપણ घाइचउक्करखएणं उप्पन्नकेवलनाणदसणस कसिणकम्मक्खए मोक्खे पण्णत्ते ॥
ચાર ઘાતકર્મના ક્ષયથી ઉત્પન્ન થયું છે કેવળજ્ઞાન અને કેવળદર્શન જેને એવા જીવોને સર્વ કર્મના ક્ષયથી જે પ્રાપ્ત થાય તેને મોક્ષ કહે છે.
खीणकम्माओ अ गउरवाभावाओ नाहो गच्छति ॥ जोगपओगाभावाओ न तिरिकं गच्छति ॥ निस्संगत्ताओ गयलेवालाउफलं व, बंधच्छेदाओ एरंडफलं व, पुव्वपओगाओ धणुविमुक्कउसु व्व, तहागइपरिणामाओं धूम व उड्ढे गच्छंति ॥ लोगते अ चिट्ठति ॥ धम्मत्थिकायाभावेणं न परओ गई ॥
સઘળાં કર્મોનો નાશ થવાથી ગૌરવને અભાવ થવાને કારણે તે જીવે નીચે જતા નથી અને ગપ્રગને અભાવ થવાથી તિર્જી જતા નથી, પણ ગતલેપવાળા અલાબુ (તુંબડા)ની જેમ નિસંગપણાથી, એરંડફળની જેમ બંધને છેદ થવાથી, ધનુષથી છૂટેલા બાણની જેમ પૂર્વ પ્રગથી અને ધૂમ્રની જેમ તથા પ્રકારના ગતિ પરિણામથી ઊદર્વગમન કરે છે અને લોકાંતે જઈને રહે છે. અલકમાં ધર્માસ્તિકાયને અભાવ હેવાથી આગળ ગતિ થતી નથી.
तत्थ य सासयं निरुवमं सहावजं सुखं अणुहवंति ॥ सुरासुरनराण सम्वद्धापिडिआई सोक्खाई जस्साणंतभागे न भवंति ॥
Page #326
--------------------------------------------------------------------------
________________
સમયસÔર :
ત્યાં શાશ્વત, નિરૂપમ અને સ્વાભાવિક સુખ અનુભવે છે. સુર, અસુર અને મનુષ્યેાના સવકાળના સુખને એકત્ર કરીએ તે પણ સિદ્ધના સુખને અન તમે ભાગે પણ થતું નથી.
ते अ सिद्धा संतपयपरूवणाइहिं नवहिं अणुओगदारेहिं परुचिअन्वा ॥
તે સિદ્ધોની સત્પદ પ્રરૂપણાદિ નવ અનુયોગદ્વારવડે પ્રરૂપણા કરવી. તે નવ દ્વારનું સ્વરૂપ આ પ્રમાણે—
૧. સત્પદપ્રરૂપણા, ૨. દ્રવ્યપ્રમાણુ, ૩. ક્ષેત્ર, ૪. સ્પના પ. કાળ, ૬, અંતર, ૭. ભાગ, ૮ ભાવ ને ૯ અલ્પમહુત્વ.
ભાગના
૧. પ્રથમ સત્પંદદ્વારના વિચાર કરતાં મેાક્ષપદ વિદ્યમાન છે, પણ કાલ્પનિક નથી. ૨. દ્રવ્યપ્રમાણના વિચાર કરતાં સિદ્ધના જીવા અનંતા છે. ૩. ક્ષેત્ર સ`ખ"ધી વિચાર કરતાં એક સિદ્ધની તેમજ સ સિદ્ધોની અવગાહના લાકના અસંખ્યાતમા ક્ષેત્રની છે. ૪. સ્પર્શીના અવગાહના કરતા અધિક છે, કારણ કે સિદ્ધ સ` માજીના આકાશપ્રદેશને ફરસીને રહેલા છે. ૫. કાળ એટલે સ્થિતિ. એક સિદ્ધ આશ્રચિને સાદિ અનત છે અને સર્વ સિદ્ધ આશ્રયિને અનાદિઅનંત છે. ૬. અંતર છેજ નહીં એટલે કે એક વાર સિદ્ધ થયા પછી ફરીને તેને સંસારમાં આવીને સિદ્ધ થવાનું જ નથી તેથી અંતર નથી. ૭. ભાગના વિચાર કરતાં સર્વાં જીવાના અન તમે ભાગે છે. ૮. ભાવ ક્ષાયિક અને પારિણામિક બે છે. ક્ષાયિક ભાવે જ્ઞાન દર્શનાદિ છે અને પારિામિક ભાવે જીવત્વ છે. ૯. અલ્પમહુત્વના વિચાર કરતાં ત્રણ વેદ આશ્રી સર્વાંથી થાડા નપુસકલિંગે સિદ્ધ થયા છે અને તેથી સખ્યાતગુણા સ્ત્રીલિંગે સિદ્ધ થયા છે અને તેથી સંખ્યાતગુણા પુરુષલિંગે સિદ્ધ થયા છે. આ પ્રમાણે નવ દ્વાર સમજવા.
એક સમયે ઉત્કૃષ્ટ કેટલા સિદ્ધ થાય તેની સંખ્યા
પૃથ્વીકાય—અપ્લાયના નીકળ્યા વનસ્પતિકાયના નીકળ્યા
૧-૨-૩ નરકના નીકળ્યા
ચાથી નરકના નીકળ્યા
ગભ જ તિય "ચ પંચેન્દ્રિયના
૧૦-૧૦
૩૦૭
૪
શ્રી કે પુરુષ જાતિના નીકળ્યા ૧૦-૧૦ મનુષ્ય પુરુષના નીકળ્યા
૧૦
જઘન્ય અવગાહનાવાળા
મધ્યમ અવગાહનાવાળા
સમુદ્રમાં
૪-૪
૪
૧૦૮
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૦૮
૨૦
२०
મનુષ્ય સ્ત્રીને નીકળ્યા ભવનપતિદેવના નીકળ્યા ભવનપતિ દેવીના નીકળ્યા વ્યંતરદેવના નીકળ્યા . વ્યંતરદેવીના નીકળ્યા
તિષીદેવના નીકળ્યા જ્યોતિષી દેવીના નીકળ્યા વૈમાનિકદેવના નીકળ્યા
L૧૦૮ વૈમાનિકદેવીના નીકળ્યા અહીં નીકળ્યા એટલે તેમાંથી નીકળીને મનુષ્ય થયેલા સમજવા. સ્વલિંગે (મુનિ9)
૧૦૮ અન્ય લિગે ગૃહીલિગે સ્ત્રીલિંગે
૧૦૮ નપુસકલિંગે ઊર્વિલોકમાં અધેલકમાં (કુબડી વિજય હેવાથી) તિર્જીકમાં
૧૦૮ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા
પ્રકણરત્નાવલી નદી પ્રમુખ શેષ જળમાં તીર્થ પ્રવર્યા પછી
૧૦૮ અતીર્થમાં (તીર્થ પ્રવર્તી અગાઉ) ૧૦ તીર્થકર અતીર્થકર સ્વયં બુદ્ધ પ્રત્યેકબુદ્ધ બુદ્ધાધિત એક સિદ્ધ એક સમયે અનેક સિદ્ધ એક સમયે ૧૦૮ દરેક વિજયમાંથી
૨૦–૨૦ ભદ્રશાળ, નંદન ને સેમનસ વનમાંથી પાંડુક વનમાંથી અકર્મભૂમિ દરેકંમાંથીઅપહરણવડે આવેલા તે , કર્મભૂમિ દરેકમાંથી ૧-૨-૫-૬ આરામાં અપહરણથી ૧૦ ત્રીજા ચેથા આરામાં
૧૦૮ ઉત્સર્પિણ અવસર્પિણીમાં ” ૧૦૮ -
ઉત્સર્પિણી અવસર્પિણીમાં (મહાવિદેહમાં)
૧૦૮
૧૦)
પુરુષલિંગે
૧
.
ક
૨૦
આઠમો અધ્યાય સમ્યાનદશનની પ્રરૂપણ एआणि सत्त तत्ताणि बंधतब्भूआणं पुण्णपावाणं विभिनत्तविवक्खाए नवावि भण्णंति ॥ संखेवेणं वित्थरेण व तेसिं अवबोहे सम्मन्नाणं
આ પ્રમાણે સાત ત છે, તેમાં બંધના અંતભૂત ગણેલા પુણ્ય પાપને જો જુદા ગણવામાં આવે તે નવ તત્ત્વ થાય છે. સંક્ષેપે અથવા વિસ્તારે તે તને જે અવા તે સમ્યજ્ઞાન કહેવાય છે. .. - ૨
Page #328
--------------------------------------------------------------------------
________________
304
સમયસાર : - तंच आमिणिवोहिअ १ सुअ २ ओहि ३ मणपजव ४ केवलनाण ५-भेएहि पंचहा नायव्वं ।
તે જ્ઞાન આભિનિબેધિક ૧, શ્રત ૨, અવધિ ૩, મન:પર્યવ છે અને કેવળજ્ઞાન ૫ પાંચ પ્રકારે–એમ છે.
तेसि चिअ तत्ताणं सद्दहणं सम्मइंसणं नाणस्स हेऊ ।। तं च कस्सइ कम्मोवसमाईहिं गुरुवएसाइनिरवेक्खयारवेणं निसग्गेणं उप्पजइ । कस्सइ कम्मोवसमाइसब्भावे गुरूवएसजिणपडिमादसणाइबाहिरउवभरूवेणं अहिगमेणं ! * તે તત્ત્વોની જે સદ્દહણ તે સમ્યગ્દર્શન કહેવાય છે. તે સમ્યગ્દર્શન સમ્યજ્ઞાનને હેતુ છે. તે દર્શન (સમકિત) કેઈ જીવને કર્મના ઉપશમાદિથી ગુરુના ઉપદેશાદિ વિના નિસર્ગો (સ્વભાવે) ઉત્પન્ન થાય છે અને કઈક જીવને કર્મના ઉપશમાદિને સદભાવ હોય અને ગુરુઉપદેશ, જિનપ્રતિમાના દર્શનાદિ બાહ્ય નિમિત્તરૂપ અધિગમવડે થાય છે.
तस्स य. सम्मइंसणस्सतिण्णि भेआ पण्णता, तंजहा-उपसमिअं १ खओवसमियं २ खइअं ३ च
તે સમ્યગ્દર્શનના ત્રણ ભેદ કહ્યા છે. તે આ પ્રમાણે-ઔપશમિક, ક્ષાપશમિક અને ક્ષાયિક.
तत्थ उवसमि उवसमसेढीए अणताणुबंधिकसायाणं मिच्छत्तमीसम्मत्तलक्खणस्स दंसणतिगस्स य उवसमे भवइ ॥ . अहवा जे अणाइमिच्छट्ठिी जीवे अहापवत्तकरणेणं अज्झवसायविसेसेणं पलि
ओवमासंखिजभागहीणसागरोवमकोडाकोडिठिहआणि सत्त कम्माई काउं अपुवकरणेणं विभिन्नदुब्मेअगंठी अनिअट्टिकरणेणं अंतोमुहुत्तकालमाणं वेअणिजमिच्छत्तमोहणीअदलिआऽभावरुवं अंतरकरणं अरेइ, तम्मि अ कए मिच्छत्तमोहणीस्स ठिइदुगं हवइ-पढमा वेइज्जमाणा ठिई अंतोमुहुत्तपमाणा, दुइआ अंतरकरणाओ उवरि सेसा ठिइ त्ति ।
___ अंतोमुहुत्तेण य पढमठिईए वेइआए अंतरकरणस्स पढमे चिअ समए मिच्छतदलिओदयाऽभावाओ तवस्स जीवस्स उत्समिश्र सम्मत्तं संपज्जइ । उव्वलिअसम्मत्तमीसपुंजस्स वामिच्छदिद्विस्स । - તેમાં ઉપશમશ્રેણીમાં ઉપશમસમક્તિ અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વ, મિશ્ર તથા સમક્તિ મેહનીય એ ત્રણ દર્શનમોહનીચ-એમ કુલ ૭ પ્રકૃતિના ઉપશમવડે થાય છે.
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧૦
પ્રકરણ રત્નાવલી અથવા જે અનાદિ મિથ્યાદષ્ટિ જીવ યથાપ્રવૃત્તકરણરૂપ અધ્યવસાયવિશેષથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ હીન કેડાર્કડિ સાગરોપમ પ્રમાણ સાત કર્મની સ્થિતિ કરીને, અપૂર્વકરણવડે દુર્ભેદ ગ્રંથિ ભેદીને, અનિવૃત્તિકરણવડે અંતમુહૂર્ત કાળમાં દવા યોગ્ય મિથ્યાત્વમોહનીય દલિના અભાવરૂપ અંતરકરણ કરે છે. તે જ્યારે કરે, ત્યારે મિથ્યાત્વમોહનીય કર્મની સ્થિતિ બે પ્રકારની થાય છે. તેમાં પહેલી, વેદાતી એવી અંતર્મહત્ત પ્રમાણ નાની સ્થિતિ અને બીજી અંતરકરણની ઉપરની મેટી સ્થિતિ.
અંતમુહૂર્ત પ્રમાણ પહેલી સ્થિતિને વેદીને અંતરકરણના પહેલે જ સમયે મિથ્યાત્વદલિકના ઉદયનો અભાવ થવાથી તે જીવને પશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અથવા ઉદ્વલિત કરેલ છે સમ્યક્ત્વ અને મિશ્રના પુંજ જેણે એવા મિથ્યાષ્ટિને પણ પ્રાપ્ત થાય છે
___एवं च लद्धेणं उवसमिअसम्मत्तेणं ओसहविसे सकप्पेणं मयणकोदवकप्पं मिच्छत्त: . मोहणीअं विसोहिज्जमाणं तिहा भवइ, तंजहा-सुद्धं १ अद्धविसुद्धं २ अविसुद्धं ३ च । एए अ सुद्धाइआ पुंजा तत्तसद्दहणउदासीणत्तविवरीअसद्दहणजणणाओ जहांकम सम्मत्त १ मीस २ मिच्छत्त ३ रूवा भण्णति
એ પ્રમાણે પ્રાપ્ત થયેલા ઔષધ વિશેષરૂપ ઉપશમસમ્યકત્વથી મદનકેદ્રવ સમાન મિથ્યાત્વમેહનીયના દળીયાને વિશુદ્ધ કરતાં તે દળીયાં ત્રણ પ્રકારના થાય છે. તે આ પ્રમાણે શુદ્ધ, અર્ધવિશુદ્ધ અને અવિશુદ્ધ. તે શુદ્ધાદિ પુંજ તસ્વસહણ, ઉદાસીનતા અને વિપરીત સહણને ઉત્પન્ન કરે તેવા હોવાથી અનુક્રમે સમતિ, મિશ્ર અને મિથ્યાત્વરૂપ કહેવાય છે.'
__ जयाणं सुद्ध पुंजे उदेइ तया खओवसमिश्र सम्मत्तं भण्णइ ॥ उइण्णस्स मिच्छत्तस्स खयाओ अणुइण्णस्स उवपमाओ ॥ इहं च मिच्छत्तमीसपुंजे सुद्धपुंजे च पडुच्च विक्खं. भिओदयत्तं अवणीयमिच्छत्तसहावत्तं च उवसमे दव्वे ॥ . .
જ્યારે તે ત્રણ પુંજમાંથી શુદ્ધપુંજ ઉદયમાં આવે છે, ત્યારે ક્ષાપશમિક સમિતિ કહેવાય છે, તેમાં ઉદીર્ણ મિથ્યાત્વને ક્ષય અને અનુદીને ઉપશમ હોય છે. અહીં (ક્ષપશમ સમક્તિમાં) મિથ્યાત્વ અને મિશ્રપુજના ઉદયને રોકી દેવારૂપ અને શુદ્ધપુંજમાંથી મિથ્યાત્વસ્વભાવને દૂર કરવારૂપ ઉપશમ જાણવે.
खइ पुण खीणाणताणुबंधिकसायस्स पुंजतिगे खीणे हवइ ॥ खाइअस्स आरंभगा संखिज्जवासाउआ मणुअ च्चिअ नायव्वा
ચાર અનંતાનુબંધી કષાય અને ત્રણ પુંજને ક્ષય કરવાથી ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત થાય છે. તેના આરંભક સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્ય જાણવા.
૧ શુદ્ધ પુંજ તત્વશ્રદ્ધા ઉત્પન્ન કરે છે, અર્ધશુદ્ધ પુંજ ઉદાસીન રાખે છે અને અશુદ્ધ પુંજ વિપરીત શ્રદ્ધા ઉત્પન્ન કરે છે.
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૧૧
સમયસર :
एअं च तिविहपि सम्मत्तं वेमाणिएसुं आइमनस्य पुढवितिगे संखिज्जा संखिज्जाउमणुए असंखिज्जाउ तिरिएसुं च लब्भइ ॥ सेसदेवनारएसुं संखिज्जाउसन्निपर्णिदितिरिएसुं च उवसमिअखओवसमिआई || एगदुतिचउरिदिआणं असन्निपंचिदिआणं च एएसं तिन्हं मज्झाओ एगंपि नत्थि ॥
ત્રણે પ્રકારના સમ્યક્ત્વ વૈમાનિકમાં, પહેલી ત્રણ નરકપૃથ્વીમાં, સંખ્યાતા અસંખ્યાતા આયુષ્યવાળા મનુષ્યમાં અને અસંખ્યાતા આયુષ્યવાળા તિય ́ચમાં હાય છે અને બાકીના દેવમાં, બાકીની નારકીમાં અને સંખ્યાતા આયુષ્યવાળા સ`શીપ ચ દ્રિય તિય``ચમાં ઔપશમિક અને ક્ષાયેાપશમિક એ એ સમક્તિ હોય છે ( એટલે તેમાં ક્ષાયિક સમકિત હાતું નથી )! એકે‘દ્રિય, એઇંદ્રિય, તેઇંદ્રિય, ચરિદ્રિય અને અસંજ્ઞીપંચે દ્રિય જીવા, તે ત્રણેમાંથી એક પણ સમકિત પ્રાપ્ત કરી શકતા નથી.
અધ્યાય નવમે સમ્યક્ ચારિત્રનિરૂપણ
सावज्जजोगविरई सम्मं चारितं पण्णत्तं ॥ तं च दुविहं तंजहा - सव्वओ તેમનો ॥
સાવદ્યયેાગની વિરતિને સમ્યક્ચારિત્ર કહ્યું છે. તેના બે પ્રકાર છે. સ થી અને દેશથી, तत्थ सव्वओ भरहेरावयपढमंतिम तित्थयराणं पंच महव्वयाई । मज्झिमतित्थयराणं महाविदेह तित्थयराणं च परिग्गहविरईए मेहुणविरई सिद्ध त्ति चत्तारि ॥
તેમાં સથી ભરત અને ઐરવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના સમયમાં પાંચ મહાવ્રતરૂપ ચારિત્ર હાય છે અને મધ્યના ખાવીશ તીથંકરના સમયમાં તથા મહાવિદેહ ક્ષેત્રમાં સર્વાં તીથંકરાના સમયે પરિગ્રહની વિરતિમાં મૈથુનવિરતિના સમાવેશ કરવાથી ચાર મહાવ્રતરૂપ ચારિત્ર હોય છે.
तस्य चरणस्स पंच समिईओ तिणि गुत्तीओ मायाओ || एआहिंतो चरणस्स जणणपालणविसोहणभावाओ ।
તે ચારિત્રની પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ આઠ માતા છે, કેમકે તેનાથી ચારિત્રના જન્મ, ચારિત્રનું પાલન અને ચારિત્રની વિશુદ્ધિ થાય છે.
आ पुण सामाइअ १ छेओवहावण २ परिहारविसुद्धि ३ सुहुमसंपराय ४ अहक्खाय ५ नामाणो पंच दट्ठव्वा ॥ दुइअतइआ भेआ भरहेरावयपढमंतिम तित्थयरतित्थेसु च्चि भवंति || एअं सव्वचरणं अणगारीणं ।
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૨
પ્રકરણ રત્નાવલી તે ચારિત્રના સામાયિક ૧, છેદો પસ્થાપન ૨, પરિહારવિશુદ્ધિ ૩, સૂમસંપરાય ૪ અને યથાખ્યાત ૫ નામના પાંચ ભેદ છે. તેમાંથી બીજે અને ત્રીજો ભેદ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરને સમયે જ હોય છે. આ સર્વથા ચારિત્ર અનગારી મુનિઓને હોય છે.
एअंमि असमत्थाणं अगारीणं देसचरण ॥ तत्थ य पंच अणुव्वयाणि, तिण्णि गुणव्वयाणि, चत्तारि सिक्खावयाणि । सव्वग्गेणं दुवालस वयाणि ॥ | સર્વથા ચારિત્ર પાળવાને અસમર્થ એવા અગારીને એટલે ગૃહસ્થને દેશચારિત્ર હોય છે. તેમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત એમ સર્વ મળીને બાર વ્રત હોય છે. ____ दुविहतिविह १, दुविहदुविह २, दुविहएगविह ३, एगविहतिविह ४, एगविहदुविह ५, एगविहएगविह ६ लक्खणा एक्कक्कवए छब्भंगा । दुगतिगाइसंजोगे पड्डुच्च अवरावरवयछब्भंगसंवेहेणं जहुत्तरं छग्गुणा
૧. દ્વિવિધ વિવિધ-વચન અને કાયાવડે કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહી. ૨. દ્વિવિધ દ્વિવિધ-વચન અને કાયાવડે કરવું નહીં, કરાવવું નહીં. ૩. દ્વિવિધ એકવિધ-વચન અને કાયાવડે કરવું નહીં. ૪. એકવિધ ત્રિવિધ-કાયાવડે કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં. પ. એકવિધ દ્વિવિધ-કાયાવડે કરવું નહીં, કરાવવું નહીં. ૬. એકવિધ એકવિધ-કાયાવડે કરવું નહીં. (ત્રિવિધના ભંગ શ્રાવકને માટે હતા નથી.) એમ દરેક વ્રતના છ-છ ભાંગા થાય છે. બે ત્રણ વિગેરે તેના સંગને કારણે પરસ્પર વ્રતના છ ભંગના સંવેધથી ચત્તર છગુણ ભેદ થાય છે.
उड्ढुड्ढे एगुत्तरएगाई ठविअ उवरि उवरि खिव । ,
पुण पुण अंतेकपयं मुंचतो हुति संजोगा ॥१॥ इअगाहाभणिअकरणलद्धाए वयाणं एकगद्गाइसंजोगसंखाए गुणिएसु अ तेसु देसचरणस्स भंगसंखा हवइ ॥
ઉપર ઉપર એકથી માંડીને ઉત્તરોત્તર એક એકની વૃદ્ધિએ આંક લખવા અને પ્રત્યેક વ્રતમાં ઉપરના અંકને પ્રક્ષેપ કરો. પછી એક એકની હાનિ કરતાં જે સંખ્યા આવે તેટલા સંયેગી ભાંગા જાણવા.
આ ગાથામાં કહેલા કરણવડે લખ્યત્રના એકદ્ધિકાદિ સગવડે ગુણવાથી દેશચારિત્રને ભાંગાની જે સંખ્યા આવે છે, તે આ પ્રમાણે –
૧ છેદપસ્થાપનીય અને પરિહારવિહિ.
Page #332
--------------------------------------------------------------------------
________________
સમયસર :
૩૧૩
૧૨
૨૨૦
1
2
એકસંગી
પંચરંગી
૭૯૨
નવસંગી ક્રિકસરગી ૬૬ વસગી ૨૪ દશગી ૬૬ ત્રિકસંગી ૨૨૦ સપ્તરંગી ૭૯૨ અગ્યારસંયેગી ૧૨ ચતુઃસંગી કલ્પ અષ્ટસંગી કલ્પ બારસગી ૧ સટીક શ્રાવકત્રતભંગ પ્રકરણમાં વિસ્તારથી બતાવેલી છે. एएसिमंगाणं पडिवन्नुत्तरगुणअविरयसम्मद्दिट्ठिलवखणभंगद्गसहियाणं संखागाहा,
તે પ્રમાણે ભાંગ કરતાં અને છેવટે તેમાં ઉત્તરગુણ તથા અવિરતિસમ્યગ્દષ્ટિરૂપ બે ભાંગા ઉમેરવાથી આ પ્રમાણે સંખ્યા આવે છે – વતના બ્રિકસ યોગી ભાંગા-૬૬
3 વ્રત – વ્રત- . * વ્રત – વ્રત
વ્રત – વ્રતપહેલું-બીજુ બીજુ - ત્રીજું
ત્રીજું - ચોથું પહેલું-ત્રીજું
બીજું - શું પહેલું-ચોથું
ત્રીજું - પાંચમું બીજું - પાંચમું પહેલું-પાંચમું
ત્રીજું - છઠું પહેલું-છઠું, બીજું - છટૂંઠું
ત્રીજું - સાતમું પહેલું-સાતમું બીજું – સાતમું
ત્રીજું - આઠમું પહેલું-આઠમું બીજું – આઠમું
ત્રીજું – નવમું પલું-નવમું બીજું - નવમું
ત્રીજું – દશમું • પહેલું-દશમું બીજું – દશમું
ત્રીજું - અગીયારમું પહેલું-અંગીયારમું
બીજું - અગીયારમું પહેલું–બારમું બીજું - બારમું
ત્રીજું - બારમું ભાંગા-૧૧ ભાંગા-૧૦.
ભાંગા
5 વ્રત – વ્રતવ્રત – વ્રત
વ્રત – વ્રતચોથું - પાંચમું પાંચમું – છડું
છઠું - સાતમું ચેથું - છઠું ચોથે - સાતમું પાંચમું - સાતમું
છઠું - આઠમું ચોથું - આઠમું પાંચમું - આઠમું
છઠું - નવમું ચોથું - નવમું પાંચમું - નવમું
ડું – દશમું પાંચમું - દશમું ચોથું – દશમું ચોથું - અગીયારમું પાંચમું - અગીયારમું
ડું - અગીયારમું શું - બારમું પાંચમું - બારમું
છ - બારમું ‘ભાંગા-૮ ભાગ-૭
ભાંગા-૬
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૪
7
વ્રત – વ્રત - ભાંગા
આઠમું -૧
સાતમુ
સાતમુ નવમુ`
દશમું
અગીયારમું
બારમું
સાતમું
સાતમું
સાતમું ભાંગા-પ
10
વ્રત – વ્રત -
ભાંગા
દશમું... – અગીઆરમુ−૧
દશમુ` – ખારમું ભાંગા-૨
8
વ્રત – વ્રત – ભાંગા
નવમું −૧
દશમું
અગીઆરનું
બારમું
આર્રમુ
આઠમું
આઠમું
આમુ
ભાંગા-૪
BM
11
ભાંગા
વ્રત - વ્રત -
અગીઆરમુ બારમુ−૧ ભાંગા-૧
વ્રત
નવમું
પ્રકરણ રત્નાવલી
વ્રત
--
9
-
ભાંગા
દશમું -૧
નવમું
નવમું – બારમું
ભાંગા-૩
અગીઆરનું
કુલ-૬૬
जहा - तेरह कोडिसयाई, चउरासी कोडि बारस य लक्खा ।
=
सत्तासी सहसा, दुनि या दोहिं अन्भहिआ ॥ १॥ ૧૩૮૪,૧૨,૮૭૬૨૦૨, તેરસે ચારાશી કરાડ, ખાર લાખ સતાશી હજાર બસો ને એ. सम्म लाभकम्मट्ठए पओिवमपुहत्ते खविए देसचरणं लहंति तओऽवि संखिज्जसागरेसुं खविसुं सव्वचरणं ॥
સમ્યક્ત્વના લાભ થયા પછી અંતઃકોટાકોટિ સાગરોપમરૂપ સાત કર્મની સ્થિતિમાંથી પલ્યોપમપૃથક્ત્વ સ્થિતિ ઘટે (ખપે ) ત્યારે જીવ દેશચારિત્ર પામે છે. અને તેમાંથી સખ્યાતા સાગરોપમની સ્થિતિ ઘટે ( ખપે) ત્યારે સર્વ વિરતિ ચારિત્ર પામે છે.
દશમા અધ્યાય આરાધનાવિરાધનાફળનિરૂપણ
मरगयप उमरागाइलोग सिद्धरयणेहितो विसिद्वगुणं एअरयणतिगं वुच्चर || एएसि तिरपि परोप्राविक्खाए मोक्खलक्खणं फलं साहिज्जइ, न निरविक्खयाए ॥ नाणचरणजुतेऽवि दंसणरहिए अंगारमद्दए अभव्वे त्ति सुब्बइ, नाणदंसणजुत्तावि चरणरहिआ कण्हसेणिअसच्चइपमुहा अहरगईं पत्ता । तम्हा तिपि संजोगे सलाहिज्जइ । परमरिसिभासिअ - जहा
મરત અને પદ્મરાગ વિગેરે લેાકપ્રસિદ્ધ રત્નાથી વિશિષ્ટ ગુણવાળું આ -( જ્ઞાન,
Page #334
--------------------------------------------------------------------------
________________
સમયસાર :
૩૧૫
દન, ચારિત્ર ) રત્નત્રિક કહ્યું છે. તે ત્રણે પરસ્પરની અપેક્ષાએ (સાથે મળીને) માક્ષસ્વરૂપ ફળને આપે છે, નિરપેક્ષપણે ( છૂટા છૂટા ) આપતા નથી. જ્ઞાન અને ચારિત્રચુક્ત છતાં પણ દર્શન ( સમતિ ) રહિત એવા અંગારમ કાચાય અભવ્ય સંભળાય છે. જ્ઞાનદનયુક્ત છતાં પણ ચારિત્ર રહિત એવા કૃષ્ણ, શ્રેણિક અને સત્યકિ પ્રમુખ અધાગતિને પામ્યા છે તેથી ત્રણેના સયેાગ શ્લાઘનીય છે, પ૨મ ઋષિભાષિત આ પ્રમાણે છેઃ– हयं नाणं कियाहीणं, हया अन्नाणओ किया । पासंतो पंगुलो दद्धो, धावमाणो अ अंधओ ॥ १ ॥
संजोगसिद्धी एँ फलं वयंति, न हु एगचकेण रहो पयाइ ।
अंध अपंगू अवणे समेच्चा, ते संपउत्ता नयरं पविट्ठा ॥ २ ॥
અથ—ક્રિયારહિત જ્ઞાન હણાયેલું છે, ( નિષ્ફળ છે) અને જ્ઞાનરહિત ક્રિયા પણ હણાયેલી છે. પાંગળા ( અગ્નિને ) જોવા છતાં પણ મળી જાય છે, અને આંધળા જેમ તેમ દોડવા છતાં ( અગ્નિમાં) પડીને મળી જાય છે. ૧. પણ બન્ને સાથે થયા તે નગરમાં પહેાંચ્યા. તેમ–જ્ઞાન—દન-અને ચરિત્રનાં સૉંચાગથી સિદ્ધિ ફળ કહેલું છે, કેમકે એકચક્રવડે રથ ચાલી શકતા નથી. ૨.
एअं रयणत्तिंग उक्कोसाए आराहणाए आराहित्ता तेणेव भवग्गहणेणं, मज्झिमाए ती जनाए अहिं भवग्गहणेहि सिज्झंति, बुज्झति, मुच्चंति, परिनिव्वाईति, સહુવાળમત. વિંતિ ॥
विराहित्ता चाउरंतं संसारकंतारं अणुपरिअर्धृति । तम्हा अणंतसुक्खकं खीहिं .. एअस्स आराहणाए चिचअ उज्जमेअव्वंति एसे अट्ठे परमट्ठे ॥
જ
એ રત્નત્રિકને ઉત્કૃષ્ટ આરાધનાવડે આરાધવાથી તે જ ભવે, મધ્યમપણે આરાધવાથી ત્રીજે ભવે અને જધન્યપણે આરાધવાથી આઠમે ભવે સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે. કમ થી મૂકાય છે, પરિનિર્વાણને પામે છે અને સ દુઃખના અંત કરે છે.
તે રત્નત્રિકની વિરાધના કરવાથી ચારગતિરૂપ સંસાર અટવીમાં વારંવાર પટન કરે છે, માટે અનત સુખના ઇચ્છુકે આની આરાધનાને વિષે સતત ઉદ્યમ કરવા એ જ અથ છે; એ જ પરમા છે.
जातित्थेसरसासणे कुसलया नाणंति तं बुच्चए,
जा तत्थेव रुई अईव विमला सहसणं तं पुणो ।
चारितं तु. हविज्ज तं विरमणं सावज्जजोगेहिं जं, एअ भो ! रयणत्तिगं सिवफलं गिव्हेह सव्वे अणा ! ॥ १ ॥
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૬
પ્રકરણ રત્નાવલી તથેશ્વરના શાસનમાં કુશળપણું તે જ્ઞાન કહેવાય છે, તેમાં જે અત્યંત નિર્મળ રુચિ તે દર્શન કહેવાય છે અને સાવદ્યાગથી સર્વથા વિરમવું તે ચારિત્ર કહેવાય છે. એ રત્નત્રયના આરાધનાવડે હે ભવ્ય જ! મોક્ષફળને ગ્રહણ કરે.
समयस्स सारमेअं, अप्पपराणुग्गहाय संगहि ।
જ્ઞાારૂ મનડું પાડું, વો ત વાદિયા સિદ્ધ II ૨. આ સિદ્ધાંતને સાર સ્વપરના અનુગ્રહ માટે સંગ્રહીત કરવામાં આવ્યા છે. તેને જે જાણે, માને અને પાળે તેને સિદ્ધિ હાથમાં રહેલી થાય છે.
लोआण देवचंद व्व, हिया पउमप्पहा जिणेसपया ।
देवाणंदसमुन्नइहेऊ सययं सि दितु ॥३॥ મેઘ અને ચંદ્રની જેમ લેકને હિત કરનારા, પદ્મની જેવી (ઉજજવળ) કાંતિવાળા " અને દેવને પંચકલ્યાણકાદિ પ્રસંગે આનંદની ઉન્નતિ કરવાના હેતુરૂપ એવા શ્રી જિનેશ્વરના ચરણકમળ તમને સતત મેક્ષને આપનારા થાઓ.
આ ગાળામાં આ પ્રકારના કર્તા દેવાનંદસૂરિએ પિતાના ગુરુ પદ્મપ્રભ આચાર્ય સાથે પિતાનું નામ પણ સૂચવ્યું છે.
॥ इति समयसार प्रकरणं ।।
Page #336
--------------------------------------------------------------------------
________________
***
REATE
જવાભિગમ સંગ્રહણીમાં આવતા પદાર્થોનું યંત્ર
Page #337
--------------------------------------------------------------------------
________________
જ પ્રકારના જીવો આશ્રયી ૨૩ દ્વારોનું યંત્ર
|| ૫ સંસ્થાન | કષાય
|
૬ સંજ્ઞા
ઇદ્રિય સ્પર્શેન્દ્રિય
(મસૂર-ચંદ્ર)
લેશ્યા. ૩કૃષ્ણા, નીલ, કા પોત. તેજો સહિત |
સ્પર્શેન્દ્રિય
(મસૂર-ચંદ્ર) સ્તિબુકાકાર ૪
| |
9
પ્રથમની
સ્પર્શેન્દ્રિય
|
સ્તિબુકાકાર ૪
સ્પર્શેન્દ્રિય
|
સ્પર્શેન્દ્રિય
જીવના ભેદ શરીર અવગાહના સિંઘયણ સૂક્ષ્મપૃથ્વીકાય [૩ઔદારિક | જ. અંગુલનો છેવટ્ટ
તિજસ. કાર્પણ | ઉ.અ.ભા. | બાદરપૃથ્વીકાય
જ.અંગુલનો છેવટું .
ઉ. અ.ભા. | સૂક્ષ્મઅકાય
જ. અંગુલનો છેવટ્ટ
ઉ. અ.ભા. બાદરઅપકાય
જ. અંગુલનો છેવટ્ટ
ઉ.Jઅ.ભા. | સૂક્ષ્મવનસ્પતિકાય || જ. અંગુલનો છેવટ્ટુ (૧) પ્રત્યેક
| ઉ. અ.ભા. | બાદરવનસ્પતિકાય| ૩ | જ. અં... | છેવટું (૧) પ્રત્યેક
ઉ. સાધિક
૧હજાર યો. (૨) સાધારણ. ૩ જ. અંગુલનો છેવટ્ટે
ઉ. અસે. | ગતિટસ
૩ | જ. અંગુલનો છેવટ્ટ સૂક્ષ્મતેઉકાય
| ઉ. અસં. | બાદરતેઉકાય
જ. અંગુલનો છેવટ્ટ
ઉ. અસં. નૂિવાઉકાય
જ. અંગુલનો છેવટ્ટ ઉ. અસં.. |
અનિયત સંસ્થાન અનેક સંસ્થાન
-
૪
સ્પર્શેન્દ્રિય
સ્પર્શેન્દ્રિય
સ્પર્શેનિ:વે
અનેક સંસ્થાન સોયના આકારે સોયના
આકારે | પતા.
આકારે
૩
સ્પર્શેન્દ્રિય
સ્પર્બેન્દ્રિય
Page #338
--------------------------------------------------------------------------
________________
૯
સમુદ્દાત ૩ વેદના,
કષાય, મરણ
જીવના ભેદ
સૂક્ષ્મપૃથ્વીકાય
બાદરપૃથ્વીકાય
સૂક્ષ્મઅકાય
બાદરઅકાય
સૂક્ષ્મવનસ્પતિકાય ૩વેદના
૩ વેદના,
કષાય, મરણ
૩વેદના,
કપાય, મરણ
૩વેદના
કષાય મરણ
કષાય મરણ
બાદ૨વનસ્પતિકાય ૩વેદના, (૧) પ્રત્યેક
(૨) સાધારણ
ગતિત્રસ સૂક્ષ્મતેઉકાય બાદરતેઉકાય
સૂક્ષ્મવાઉકાય
કષાય, મરણ
૩ વેદના,
કાય, મરણ
૩ વેદના, કાય, મરણ
૩વેદના, કષાય, મરણ
૩વેદના, કપાય, મરણ
૧૦
સંક્ષિ
અસંશિ
અસંશિ
અસંશિ
અસંક્ષિ
અસંક્ષિ
અસંશિ
અસંશિ
અસંશિ
અસંક્ષિ
અસંશિ
૧૧
વેદ
નપુંસક
નપુંસક
નપુંસક
નપુંસક
નપુંસક
નપુંસક
નપુંસક
નપુંસક
નપુંસક
નપુંસક
૧૨
પર્યાપ્તિ
પ્રથમની મિથ્યાધ્રુષ્ટિ
૪
મિથ્યાદ્દષ્ટિ
પ્રથમની
૪
૧૩
દૃષ્ટિ
અચક્ષુ
પ્રથમની મિથ્યાર્દષ્ટિ અક્ષ
૪
પ્રથમની
૪
પ્રથમની મિથ્યાર્દષ્ટિ | અચક્ષુ
૪
મિથ્યાદ્દષ્ટિ અચક્ષુ
'
પ્રથમની મિથ્યાદ્દષ્ટિ અચલું
४
પ્રથમની મિથ્યાર્દષ્ટિ
૪.
૧૪
દર્શન
અતુ
પ્રથમની મિથ્યાદ્દષ્ટિ
૪
પ્રથમની
૪
પ્રથમની મિથ્યાદૅષ્ટિ
૪
મિથ્યાદૅષ્ટિ
અચક્ષુ
અચ
અચક્ષુ
અચક્ષુ
પ
રાન
૧૬
યોગ
૨ મતિઅજ્ઞાન |કાયયોગ શ્રુત અજ્ઞાન
૨ મતિઅજ્ઞાન કાયયોગ શ્રુત અજ્ઞાન
૨ મતિઅજ્ઞાન | કાયયોગ
શ્રુત અજ્ઞાન
૨ મતિઅજ્ઞાન કાયયોગ શ્રુત અજ્ઞાન
૨ મતિઅજ્ઞાન |કાયયોગ શ્રુત અજ્ઞાન
૨ મતિઅજ્ઞાન કાયયોગ શ્રુત અજ્ઞાન
૨ મતિઅજ્ઞાન |કાયયોગ શ્રુત અજ્ઞાન
૨ મતિઅજ્ઞાન |કાયયોગ શ્રુત અજ્ઞાન
૨ મતિઅજ્ઞાન |કાયયોગ શ્રુત અજ્ઞાન
૨ મતિઅજ્ઞાન |કાયયોગ શ્રુત અજ્ઞાન
Page #339
--------------------------------------------------------------------------
________________
૨૩.
જીવના ભેદ
ગતિ
આગતિ | વિશેષ
૧૭ | ૧૮ |
૨૧ | ઉપયોગ કિમ હાર | ઉપપાત | સ્થિતિ સમુદ્રઘાતથી
અવન સિાકા૨ દ્રવ્યાદિ ૪. પ.અ.સંખ્યાતાયુ અંતર્મુહુર્ત | મરણ નિરાકાર | આશ્રયી
અન્યપણ
સૂક્ષ્મપૃથ્વીકાય
બાદરપૃથ્વીકાય સાકાર દિશાનો
નિરાકારે સૂક્ષ્મઅપકાય સિાકા૨ દ્રવ્યાદિ ૪
નિરાકાર | આશ્રયી બાદરઅકાય સાકાર | દિશાનો
નિરાકાર સૂમવનસ્પતિકાય સાકાર દ્રવ્યાદિ૪
નિરાકાર | આશ્રયી બાદરવનસ્પતિકાય સાકાર ૬ દિશાનો (૧) પ્રત્યેક નિરાકાર
પ.અ.સંખ્યાતાયુ જધન્ય અંત. ઉ મરણ મનુષ્ય તિર્યંચ ૨૨૦૦૦વર્ષ | અન્યપણ. પ.અ.સંખ્યાતાયુ જ અંત. | મરણ મનુષ્ય તિર્યર્ચ | ઉ. અંત | અન્યપણ ૫.અ.સંખ્યાતાયુ જ અંત. | મરણ મનુષ્ય તિર્યંચ ઉ.૭૦૦૦વર્ષ અન્યપણ પ.અ.સંખ્યાતાયુ જ. અંત. |
મરણ મનુષ્ય તિર્યંચ ઉ. અંત. | | અન્યપણ પ.અ.સંખ્યાતાયુ જ અંત.
મરણ મનુષ્ય તિર્યંચ ઉ.૧૦,૦૦૦ અન્યપણ
પ્રત્યેક શરીરી લોકકાશના પ્રદેશ સમાન પ્રત્યેક શરીરી અસંખ્યાતા પ્રત્યેક શરીરી અસંખ્યાતા પ્રત્યેક શરીરી. અસંખ્યાતા અપરિત્તા અનંતા અસંખ્યાતા
૨ | ૩
વર્ષ
(૨) સાધારણ
૨ | ૨
અનંતા
૧
| ૨
તિત્રસ સૂક્ષ્મતેઉકાય , બાદરતેઉકાય
પ્રત્યેક અસંખ્યાતા
સાકાર કૃદિશાનો નિરાકાર સિાકા૨ દ્રવ્યાદિ નિરાકાર ૪ આશ્રયી સાકાર ૬ દિશાનો નિરાકાર સાકા૨ દ્રવ્યાદિ નિરાકાર ૪ આશ્રયી .
૫.અ.સંખ્યાતાય જ. અંત. મુરણ મનુષ્ય તિર્યંચ કે ઉ. અંત. અન્યપણ ૫.અ.સંખ્યાતાયુ જ, અંત. મરણ મનુષ્ય તિર્યંચ ઉ. અંત. અન્યપણ ૫.અ.સંખ્યાતાય જ. અંત. મરણ મનુષ્ય તિર્યંચ | ઉ.૩દિવસ | અન્યપણ પ.અ.સંખ્યાતાય જ. અંત. મરણ મનુષ્ય તિર્યંચ ઉ. અંત. અન્યપણ :
સૂક્ષ્મવાઉકાય
અસંખ્યાતા પ્રત્યેક અસંખ્યાતા
Page #340
--------------------------------------------------------------------------
________________
૧ | શરીર
૨ અવગાહના
૩ સંઘયણ
૪ સંસ્થાન
જીવના ભેદ
૫ | s | કષાય ' | સંજ્ઞા
| વેશ્યા.
ઇંદ્રિય
છેવટ્ટે
૩
પતાકા | આકારે
સ્પર્શેન્દ્રિય
છેવકું
૪
| ૪
છેવટું
Co |
છેવકું
હુંડક
. પ્રથમની સ્પર્શેન્દ્રિય ૩ ૨સ
૩ સ્પર્શન,
૨સના, ઘાણ ૪ સ્પર્શન, ચક્ષુ.
રસના, ઘાણ, પહેલી -બીજીમાં કાપોત ત્રીજીમાં કાપોત-નીલ ચોથીમાં નીલ પાંચમીમાં નીલ-કૃષ્ણ છઠ્ઠીમાં કૃષણ, સાતમીમાં પરમ કૃષ્ણ
|
૪
બાદરવાઉકાય |. ૪ જ. અંગુલનો
વિકિય સહિત). ઉ.અ.ભાગ ઉદારત્રો પર્યાપ્ત | ૩ જ. અં.અ. બેઇદ્રિય અપર્યાપ્ત
ઉ. ૧૨ યોજન તેઈદ્રિય
૩ જ. અં.અ.
ઉ. ૩ ગાઉ ચઉરિંદ્રિય
જ. અં.અ.
ઉ. ૪ ગાઉ પંચેન્દ્રિય નારકી ઉ વૈકિયા જ. અં...
ઉ. પ૦૦ધન, કાર્પણ.
ઉ.વૈ. છે જ. .સ.
ઉ.૧OOધ. તિર્યંચ પંચેદ્રિય
|| જ. અં.અ. સંમૂર્છાિમ જલચર
ઉ. ૧૦૦૦યો. સંમૂર્છાિમ ચતુષ્પદ | ૩ જ. અં.અ.
ઉ. ગાઉ પ્રથ. સંમૂર્છાિમ ઉર પરિસર્ષ |
જ. એ.અ.
ઉ. ૧૨ યોજન સંમૂર્છાિમ ભુજપરિસર્ષ |
જ. એ.અ. ઉ. ધનુષપૃથ.
તૈજસ
છેવä
હુંડક
છેવટું
હુંક
૪
|
છેવ
Page #341
--------------------------------------------------------------------------
________________
જીવના ભેદ
બાદરવાઉકાય
ઉદા૨ત્રસ બેઇન્દ્રિય
તેઇંદ્રિય
ચરેિંદ્રિય
પંચદ્રિય ના૨કી
૯
સમુદ્દાત
૪
(વૈક્રિય સહિત)
૩
૩
૩
૩
તિર્યંચ પંચેંદ્રિય સંમૂર્છિમ જલચ૨ સંમૂર્ચ્છમ ચતુષ્પદ
સંમૂર્ચ્છિમ ઉ૨પરિસર્પ
, સંમૂર્ચ્છિમ ભુજપરિસર્પ
૧. આશાલિક સર્પાનિયમા મિથ્યાર્દષ્ટિ હોય છે.
૩
૩
૩
૩
૧૦
સંશિ
અસંશિ
અસંક્ષિ
અસંક્ષિ
અસંશિ
સંક્ષિ
અસંશિ
અસંશિ
અસંક્ષિ
અસંશિ
૧૧
વેદ
નપુંસક
નપુંસક
નપુંસક
નપુંસક
નપુંસક
નપુંસક
નપુંસક
નપુંસક
નપુંસક
૧૨
પર્યાપ્તિ
પ્રથમની
૪
પ્રથમની મિથ્યા
પ્
સમ્યક્
પ્રથમની મિથ્યા
૫ સમ્યક્
પ્રથમની મિથ્યા
પ
સમ્યક્
૩
F
પ્
પ
૫
૧૩
દૃષ્ટિ
મિથ્યાદષ્ટિ અચક્ષુ
અચક્ષુ
અચક્ષુ
ર
ર
મિથ્યા. Á સમ્યફ
ર
મિથ્યા.
સમ્યફ
મિથ્યા ૨૧ સમ્યફ
ર
૧૪
દર્શન
[અચક્ષુ [ચક્ષુ
૨
ચક્ષુ,
અચક્ષુ અવિધ
અચતુ
ચક્ષુ
{ અચક્ષુ [ચક્ષુ
૧૫
જ્ઞાન
ચક્ષુ. અચક્ષુ
૨ મતિઅજ્ઞાન |કાયયોગ
શ્રુતઅજ્ઞાન
૨ જ્ઞાન
૨ અજ્ઞાન
રાન
૨ અન્નાન
૨ જ્ઞાન
૨ અસાન
૩ાન
૩અન્નાન
જે જ્ઞાન
૨ અજ્ઞાન
૨ જ્ઞાન
૨ અન્નાન
અચક્ષુ ૨ અજ્ઞાન
૧૬
યોગ
૨ જ્ઞાન
૨ અજ્ઞાન
કચરોગ } =
૨
૨
૩
૨
ર
૨
ર
Page #342
--------------------------------------------------------------------------
________________
જીવના ભેદ
તિ વિશેષ
બાદરવાઉકાય
ઉદારત્રસ બેઇન્ડિયા. તેઇદ્રિય
૧૭ ૧૮ ૧૯
૨૧
૨૨ ઉપયોગ
૨૩ કિમહાર
સમુઘાતથી ગતિ ઉપપાત
આગતિ
ચ્યવન સાકાર દિશાનો . પ.અ.સંખ્યાતાયુ જ. અંત | મરણ નિરાકાર
મનુષ્ય તિર્યંચ ઉ.૩000વર્ષ અન્યપણ સાકાર | દિશાનો દિવ-નારક-અસંખ્યાત જ. અંત. સમઘાતથી ૨ નિરાકાર
| આયુ, યુગલિક સિવાય ઉ.૬૨ વર્ષ સમુઘાતવિના.
તિર્થં ચ મનુ સાકાર ૬દિશાનો દેવ-નારક-અસંખ્યાત જ. અંત. ! સમદુધાતથી
૨ | આયુ. યુગલિક સિવાય 4 નિરાકાર
- ઉ.૪૯ દિવસ | સંમુદ્દઘાતવિના
તિર્યંચમનું_ સાકાર | દિશાનો દેવ-નારક-અસંખ્યાત જ. અંત. 1 મરણ ' ૨ . ૨ નિરાકાર
આયુ, યુગલિક સિવાય | 6 માસ તિર્યંચ મનુ,_
| અન્યપણ સંખ્યાતાયુ જ. ૧૦હજાર મરણ. ૨ | ૨ નિરાકા૨
અસંખ્યાતાય વર્ષ ૩૩ | અન્યથા પણ મનુષ્ય તિર્યંચ સાગરોપમ
પ્રત્યેક શરીરી અસંખ્યાતા પ્રત્યેક શરીરી અસંખ્યાતા પ્રત્યેક શરીરી અસંખ્યાતા પ્રત્યેક શરીરી અસંખ્યાતા અસંખ્યાતા
ચઉરિદ્રિય
પંચેન્દ્રિય નારક
૪ | ૨
સં. મનુષ્ય
તિર્યંચ સં. મનુષ્ય તિર્યચ
૪ | ૨
તિર્યંચ પંચેન્દ્રિય સાકાર | દિશાનો સંમૂર્છાિમ જલચર નિરાકાર સંમૂર્છાિમ ચતુષ્પદ સાકાર | દિશાનો
નિરાકાર સંમૂર્છાિમ ઉરપરિસર્પ સાકાર ! દિશાનો.
નિરાકાર સંમૂર્શિમભુજપરિસર્પ સાકાર | દિશાનો
નિરાકાર
જ. અંત. | સમુદ્યાતથી ઉ.કોડપૂર્વવર્ષ સમુઘાતવિના જ. અંત. ઉ. | સમુદ્રઘાતથી { ૮૪000વર્ષ | સમુદ્યાતવિના
જ. અંત. ઉ. | સમુદ્રઘાતથી - ૭૨,૦૦૦વર્ષ સમુઘાતવિના
જ. અંત. ઉ. સમુઘાતથી ! ૪૨,૦૦૦વર્ષ સમુદ્યાતવિના
પ્રત્યેક શરીરી અસંખ્યાતા પ્રત્યેક શરીરી અસંખ્યાતા પ્રત્યેક શરીરી અસંખ્યાતા પ્રત્યેક શરીરી અસંખ્યાતા
૪
સિ. મનુષ્ય
તિર્યંચ સ. મનુષ્ય તિર્યંચ
I
Page #343
--------------------------------------------------------------------------
________________
૧
|
૬ સંજ્ઞા
સંસ્થાન ! કપાય
લેયા
ઇક્રિય
૬
૪
|
૬
| ૪
|
૬
જીવના ભેદ | શરીર અવગાહના સંઘયણ સંમૂર્છાિમ ખેચર
જ. અં. અસં. છેવટ્ટે
ઉ. ધનુષ્યપૃથ. ગર્ભજ જલચર કવૈક્રિયસહિત જ. અં.અ. . ૪
ઉ, ૧૦0૭યો. ગર્ભજ ચતુષ્પદ વૈક્રિયસહિત જ. એ.અ. | ૬
ઉં. ૬ ગાઉ ગર્ભજ ઉર પરિસર્પ વૈક્રિયસહિત જ. અં... |
ઉ. ૧000યો. ગર્ભજ ભુજપરિસર્પ જ વૈક્રિયસહિત | જ. એ.અ.
ઉ. ગાઉ પૃથ. ગર્ભજ ખેચર વૈક્રિયસહિત | જ. એ.અ.
ઉ. ધનુષ્યપૃથ. સંમૂર્છાિમ ૩ . | જ. અં.અ. ! છેવટું
ઉ. અં. . ગર્ભજ
૫
જ.અ.અ.
ઉ. ૩ગાઉ ૩ વૈકિય ભવધારણીય તેજશ જ.અં.અ. કાર્મણ, ઉ.9 હાથ
ઉ.વૈક્રિય જ.અં.અ. ઉ.૧ લાખ યો.
૪
| હુંડક
૩ પ્રથમની.
! ૬
વા
૪
૬
સમચતુર ઉ.વૈ એનેક
પ્રકારે
Page #344
--------------------------------------------------------------------------
________________
જીવના ભેદ
સંમૂર્ચ્છિમ ખેચર
ગર્ભજ જલચ૨
૯
૧૦
સમુદ્દાત સંક્ષિ
અસંશિ
૩
સંમૂર્છિમ
ગર્ભજ
દેવ
પવૈક્રિય તેજ. સહિત
ગર્ભજચતુષ્પદ
ગર્ભજઉ૨૫રિસર્પ પવૈક્રિય
પ વૈક્રિય
વૈજ. સહિત
તેજ. સહિત
ગર્ભજ ભુજ઼પરિસર્પ ૫ વૈક્રિય
ગર્ભજખેચ
તેજ. સહિત
પવૈકિય તેજ. સહિત
૩ વેદના,
કષાય, મરણ
の
બધા
વેદના,
કાય,
મરણ,
વૈયિ, |તશ-પ
સંક્ષિ
સંક્ષિ
સંશિ
સંક્ષિ
સંશિ
અસંશિ
સંશિ અસંશિ
સંક્ષિ અસંશિ
૧૧
નપુંસક
૩
૩
૩
૩
૩
નપુંસક
૩વેદ
૨ વેદ સ્ત્રી
પુરુષ
૧૨
પર્યાપ્તિ
૫
ç
૬
૬
ફ
4
@ @|ø
બ
૩
૩
૩
૩
૩
દ
૧૪
દર્શન
૨
દ
૩
૩
3
૫ મિથ્યાદૃષ્ટિ અચક્ષુ
દ
૩
૩
૪
ચક્ષુ ૩ અચક્ષુ અધિ
૧૫
જ્ઞાન
૨ ન
૨અજ્ઞાન
૩ન
૩અજ્ઞાન
૩ાન
૩અન્નાન
૩૦ન
૩અન્નાન
૩ન
૩અજ્ઞાન
૩ન
૩અન્નાન
૨અજ્ઞાન
પાન
૩અન્નાન
૩ન
૩અજ્ઞાન
૧૬
યોગ
૨
દ
૩
૩
૩
૩
કાયયોગ
૩
૩
Page #345
--------------------------------------------------------------------------
________________
૨૧
૨૩
જીવના ભેદ
૧૭ | _૧૮ | ૧૯ ઉપયોગ, કિમહાર | ઉપપાત
રિ
સ્થિતિ
સમુદ્દઘાતથી
ચ્યવન
આગતિ
વિશેષ
૪
સંમૂર્છાિમ ખેચર સાકર | દિશાનો
નિરાકાર ગર્ભજ જલચર સાકાર દિશાનો
નિરાકાર ગર્ભજચતુષ્પદ સાકાર | દિશાનો
નિરાકાર ગર્ભજઉરપરિસર્પ સાકાર | દિશાનો
નિરાકાર, ગર્ભજભુજપરિસર્પ સાકાર | દિશાનો
નિરાકાર ગર્ભજ ખેચર સિાકાર દિશાનો.
નિરાકાર સંમૂર્છાિમ સાકાર | દિશાનો
નિરાકાર. ગર્ભજ સાકર | દિશાનો
નિરાકાર સાકર | દિશાનો નિરાકાર
સં.આય. જ. અંત. ઉ. | સમુઘાતથી મનુષ્યતિર્યંચ
૭િ૨૦૦વર્ષ | સમુદ્રઘાતવિના સંખ્યાતા આયુ. | જ. અંત.. સમુઘાતથી ચારગતિ ઉ.દોડ પૂર્વ | સમુદ્યાતવિના |ગતિ જ. અંત.
સમુઘાતથી | ઉ.૩૫લ્યો. | સમુદ્રઘાતવિના[_ ૪ગતિ
જ. અંત. સમુઘાતથી
ઉ.કોડ પૂર્વ સમુઘાતવિના |ગતિ જ. અંત. સમુદ્દઘાતથી
ઉ.કોડ પૂર્વ સમુઘાતવિના જ. અંત, ઉ. | સમુદ્રઘાતથી |
પલ્યો.અભાગ | સમઘાતવિના_ ૨ગતિ જ અંત. | મરણસ. | ૨ | ૨ મનુષ્ય તિર્યંચ ઉ. અંત ૪ગતિ જ. અંત.. સમુદ્દઘાતથી | ૪અને
ઉ.૩૫લ્યો | અન્યથા સિદ્વિગતિ. રગતિ જ. ૧૦હજા૨] સમદુઘાતથી ચ વર્ષ
અન્યથા ઉ.૩૩ સાગ.
પ્રત્યેક શરીરી અસંખ્યાતા પ્રત્યેક શરીરી અસંખ્યાતા પ્રત્યેક શરીરી અસંખ્યાતા પ્રત્યેક શરીરી અસંખ્યાતા પ્રત્યેક શરીરી અસંખ્યાત પ્રત્યેક શરીરી અસંખ્યાતા પ્રત્યેક શરીરી અસંખ્યાતા_ પ્રત્યેક શરીરી સંખ્યાતા પ્રત્યેક શરીરી અસંખ્યાતા
/૪ગતિ
મનુષ્યતિપંચ
Page #346
--------------------------------------------------------------------------
_