Book Title: Pradyumna Charitra
Author(s): Ratnachandragani, Charitravijay, Ashokchandrasuri
Publisher: Kirti Prakashan
Catalog link: https://jainqq.org/explore/022740/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: - ઉપાધ્યાય શ્રી રત્નચંદ્રગણી પ્રણિત શ્રી પ્રદ્યુમ્ન ચરિત્ર ભાષાંતર # ભાષાંતર કર્તા ઃ મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજા * સંયોજક % પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્ર સૂરીશ્વરજી મહારાજા (ડહેલાવાલા) પ્રકાર કે * માસ્તર રમણીકલાલ ત્રીકમલાલ ઝવેરીવાડ, જી.મહેસાણા(ઉ.ગુ.) પાટણ, Page #2 -------------------------------------------------------------------------- ________________ છે પૂ. ગુરૂદેવ ઉગ્ર તપસ્વી શાસ્ત્ર વિશારદ છે સ્વ. આચાર્યદેવેશ શ્રી નિપુણપ્રભસૂરિ મહારાજાની શ્રદ્ધાંજલી નિમિત્તે પં. ચિદાનંદ મુનિની પ્રેરણાથી પ્રગટ કરાયેલ શ્રી પ્રદ્યુમ્ન ચરિત્ર Page #3 --------------------------------------------------------------------------  Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: પન્યાસ ધમ–અશાક-ગ્રન્થમાળા પુષ્પ ૧૦ મું પૂ.પં. રન-મન-ધર્મ-અશોકચંદ્રસૂરિ સદ્દગુરુ નમ: ઉપાધ્યાય શ્રી રત્નચંદ્રગણી પ્રણિત પ્રદ્ય ન ચરિત્ર | ભાષાંતર કર્તા મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજા - સંજક પૂ આચાર્ય શ્રી વિજય અશોકચંદ્ર સૂરીશ્વરજી મહારાજા જ (ડહેલાવાલા) પ્રકાશક કીર્તિ પ્રકાશન, C/o. ઝવેરી સ્ટે ગોપીપુરા સુભાષચેક, સુરત-૧. Page #5 -------------------------------------------------------------------------- ________________ વીર સંવત ૨૫૧૦ વિક્રમ સવંત ૨૦૪૦ કિંમત રૂા. ૧૬=૦૦ ધ સવત ૫૦ * પ્રાપ્તિ સ્થાન * મુખ્ય પ્રાપ્તિસ્થાન તથા કાયમી પત્ર વહેવાર કીર્તિ પ્રકાશન, C/o. કેતન કે, પરમાર ૧૩. ડાકોરદાર સાસાયટી, ઘેાડદાડરોડ, અઠવાલાઈન્સ. સુરત-૩૯૫૦૦૧. કીર્તિ પ્રકાશન C/o. ઝવેરી સ્ટાર્સ –ગોપીપુરા સુભાષચોક. સુરત-૧. કીર્તિ પ્રકાશન, C/o. સુમતિલાલ જમનાદાસ ૨૨૭, અદાસાની ખડકી, પતાસા પેાળ ગાંધીરોડ, અમદાવાદ-૧. સેવતિલાલ વી. જૈન ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, મુંબઈ-૨. સરસ્વતી પુસ્તક ભંડાર રતનપોળ, હાથીખાના, અમદાવાદ-૧. સામઢ ડી. શાહુ જીવનનિવાસ સામે પાલીતાણા. (સૌરાષ્ટ્ર) Page #6 -------------------------------------------------------------------------- ________________ જગપૂજ્ય શ્રી મેહનલાલજી મહારાજના સમુદાયવતી સાધ્વીજી શ્રી વિનયશ્રીજી મ. ના સદુપદેશથી તખતગઢવાલા શ્રી બાબુલાલ કપુરચંદજી તરફથી ગુરૂભક્તિ નિમિત્તે | ઉગ્ર તપસ્વી શાસ્ત્રવિશારદ પૂ. આ. શ્રી નિપુણપ્રભસૂરિજી મહારાજા જન્મ : ગામ વસી (મેવાડ) સંવત ૧૯૬ ૮ ના જેઠ સુદ ૧૪. દીક્ષા ; શત્રુ જયાવતાર કતારગામ તીથ (સુરત) ૧૯૮૪ ના મહા વદ ૩. | આચાર્ય પદવી : પાલીતાણા સંવત ૨૦૨ ૩ના ચૈત્ર વદ ૭, ૩૦–૩–૧૯૬૭| સ્વર્ગવાસ : સુરત ફાગણ વદ ૨ બુધવાર, ૩૦-૩-૧૯૮૩. Page #7 -------------------------------------------------------------------------- ________________ અનેક ગુણરૂપી પુષ્પાથી નદનવન સમાન ઉગ્ર તપસ્વી શાસ્રવિશારદ ખાલબ્રહ્મચારી પૂ. આચાર્ય મહારાજા શ્રી નિપુણપ્રભસૂરિ મહારાજાની જીવન સુવાસ મેવાડના વસી ગામમાં સુશ્રાવક ખરતાજીને ત્યાં નવલમલજી તરીકે સંવત ૧૯૬૦ તે જેઠ સુદ ૧૪ના જન્મ લઈ સુરત પાસે મરોલી ગામમાં તેમના ફોઈને ત્યાં પ્રાથમિક શિક્ષણ લીધું. ૧૬ વર્ષની વયે સુરતના ધર્માંનિષ્ઠ વ્રતધારી સુશ્રાવક શ્રી કૃષ્ણાજી જોધાજીને ત્યાં રહેતા ધમ્મૂ– પ્રેરણા મેળવી વ્રત, પચ્ચકખાણ સામાયિક પૌષધમાં જોડાયા. વિક્રમ સંવત ૧૯૮૦ માં સુરત ગેપીપુરામાં ૫. શ્રી પદ્મમુનિજી મહારાજા પાસે ઉપધાન કર્યાં. ત્યાં દીક્ષાની ભાવના થઈ અને ૧૯૮૪નાં મહા વદ ૩ નાં શ્રી શત્રુ યાવતાર કતારગામ તીમાં દીક્ષા થઈ. નામકરણ પૂ. પં. શ્રી કનકમુનિ ગણિના શિષ્ય શ્રી નિપુણમુનિજી મહારાજ થયું. પૂ. શ્રી મેહુનલાલજી મહારાજનાં શિષ્ય પૂ. શ્રી દેવમુનિજી મ. પાસે વૈયાવચ્ચ ભક્તિ કરતાં આગમસૂત્રેાનું વાંચન કર્યું. પં. શ્રી કીર્તિમુનિજી મ. તથા પં. શ્રી હીરમુનિજી મ તથા પૂ. આ. શ્રી અમૃતસૂરિજી મ. પાસે યોગોહન કર્યાં.... સંવત ૨૦૧૨ માં સુરત વડાચૌટામાં પૂ. આ. શ્રી સમુદ્રસૂરિજી પાસે પન્યાસ પદવી થઈ. સં. ૨૦૧૮ માં મુંબઈ લાલબાગ ચેામાસું કરી પૂ. શ્રી મેાહનલાલજી સ્મૃતિ ગ્રન્થ પ્રગટ કરાવ્યેા. સ. ૨૦૨૩ નાં ચૈત્ર વદ છ તે તા. ૩૦-૩-૧૯૬૭માં પૂ. આ. શ્રી વિજયઉદયસૂરિજી આદિ પાંચ આચાર્યંની નિશ્રામાં આચાય પદવી થઈ. અને સમેત શિખરજીનાં તથા કલકત્તાથી પાલીતાણા સંઘમાં પધાર્યા. વિહારમાં પણ શ્રી વમાન તપની ઓળીએ ચાલુ રાખી ૧૧૦ એળી સુધી પહોંચ્યા. અંતિમ પણ ચોવિહારા ચાર ઉપવાસ કરી. સ. ૨૦૩૯નાં ફાગણુ વદ ૨ ને બુધવાર તા. ૩૦-૩-૮૩નાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. શ્રી વમાન તપનાં આરાધક ઉગ્રવિહારી, તપસ્વી સૂરિદેવને કોટીશ: વંદના. લિ. ૫. ચિદાનંદમુનિને શિષ્ય કીર્તિસેનમુનિ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૩ * પ્રસ્તાવના કk શ્રી વેતામ્બર તપાગચ્છ મૂર્તિપૂજક જૈન સંઘમાં શાસન પ્રભાવના અનેક પૂર્વાચાર્યો કરતા આવ્યા છે. તેમાં મોગલ બાદશાહ અકબરને પ્રતિબધ કરનાર પૂ. આ. શ્રી હિરસૂરિજી (હીરલા) સાથે વિહાર કરનાર ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્ર ગણિવરના મુખ્ય શિમ ઉપાધ્યાય શ્રી રત્નચંદ્ર ગણિએ આ મહાકાવ્ય સંવત ૧૬૭૪ના આધિન માસમાં વિજ્યાદશમી અને ચન્દ્રવાસરે સંસ્કૃત ભાષામાં રચેલું હતું. તેઓશ્રીએ ભક્તામર સ્તવ. શ્રી કલ્યાણુમંદિર સ્તવ. શ્રી દેવપ્રભ સ્તવ, શ્રીમદ્ ધર્મ સ્તવ, શ્રી ઘભવીર સ્તવ, પારસ કોશ, અધ્યાત્મ કપમ નિધિ મહાકાવ્ય, રઘુવંશ મહાકાવ્ય વિગેરેની વૃત્તિ રચેલ છે તેવી જ રીતે આ પ્રદ્યુમ્ન ચરિત્ર મહાકાવ્ય પણ (ત્રણ હજાર પાંચ અગણોસિત્તેર) ૩પ૬૯ કલોક પ્રમાણુ ગીર્વાણ ભાષામાં રચેલ છે. આ સંસ્કૃત પ્રદ્યુમ્ન ચરિત્રનું ગુજરાતી ભાષાંતર પૂ. મુનિરાજ શ્રી ચારિત્ર વિજયજી મહારાજે કરી ગુર્જર ભાષાના જાણકાર ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ ભાષાંતર પોણોસ (૫) વર્ષ પહેલાં વીર સંવત ૨૪૩પ માં છપાયેલ પરંતુ આજે એ અલભ્ય છે. પૂ. આચાર્ય દેવેશ શ્રી અશોકચંદ્રસૂરિજી મહારાજે (ડહેલાવાલા) સદુપદેશ આપી આ ગ્રન્થ પ્રસિદ્ધ કરવા જે સ્તુત્ય પ્રયાસ કર્યો છે તે માટે શ્રી સંઘે ગૌરવ લેવા જેવું છે. પં. ચિદાનંદમુનિ ગણીવરમાં ભાન' જે ઉપાય, અહવા ગેટ સામે, સુરત-1. મહા સુદ ૫ કીર્તિસેનમુનિનાં ધર્મલાભ Page #9 -------------------------------------------------------------------------- ________________ 1 ૧૦૦ ૧૫ર ૧૯૩ કે અનુક્રમણિકા જ વિષય ૧ લે સર્ગ : દ્વારિકા સ્થાપન, કૃષ્ણ રાજ્ય પ્રાપ્તિ .. ૨જો સગ : રૂકિમણીને ત્યાં નારદનું આગમન... ... ૧૫ ૩ જો સગ : રુકિમણી ગ્રહણ કરવા કૃષ્ણનું કુંડાનપુરમાં આવવું ૪ થે સગ : રુકિમણીનું પાણિગ્રહણ. ... .. ૫ મો સગ : પ્રદ્યુમ્ન હરણ,નારદઆગમન.સીમંધરસ્વામીને પ્રશ્ન ૬ સર્ગ : રુકિમણીને પૂર્વભવ, નારદનું આવવું ... ૭ મો સર્ગ : પ્રદ્યુમ્નની વનાવસ્થા, ૧૬ લાભ ૮સર્ગ : પ્રદ્યુમ્નનું દ્વારિકામાં જવું, માતા-પિતાનું મિલન.. ૯ મે સર્ગ : શબને જન્મ, વૈદભ સાથે પ્રદ્યુમ્નનું પાણિગ્રહણ. નવાણું કન્યા સાથે લાંબનું પાણિગ્રહણ ૧૦ મો સગ : જરાસંધ વધ, શ્રીકૃષ્ણ રાજ્ય પ્રાપ્તિ .. ૧૧ મે સર્ગ : સાગરચન્દ્ર કમલામેલા પાણિગ્રહણ, ઉપહરણ... ૧૨ મો સર્ગ : નેમિનાથ વિવાહ, દીક્ષા ગ્રહણ, કેવલ ઉત્પત્તિ... ૧ ૧૩ મો સગ : દ્રૌપદી હરણ, કૃષ્ણ-પાંડવનું અમરકંકાગમન દ્રૌપદીનું લાવવું, પાંડવને દેશવટો આપો, દ્વારકા આગમન ... ... ૧૪ મે સર્ગ : દેવકીના છ પુત્ર, ગજસુકુમાલ-સાગરચંદ્રને અધિકાર, દેવ-પરિક્ષા, ભેરી સમર્પણ, ધવંતરી વૈતરણ વૈદ્ય-ઢંઢણકુમાર અધિકાર તથા પૂર્વભવ. 313 ૧૫ મો સર્ગ : રથનેમિ-રાજિમતિ શાંબ-પાલકને અધિકાર ... ૩૩૪ ૧૬ મો સર્ગ : દ્વારિકા પ્રલય પૃચ્છા, કૃષ્ણ મરણ નિમિત્ત પૃચ્છા, શ્રી નેમિનાથને પ્રત્યુત્તર ... ... 330 ૧૭મો સગ : બલદેવ દીક્ષા, તપસ્યા, સ્વર્ગગમન ... ૩૦૦ ૩૫૬ Page #10 -------------------------------------------------------------------------- ________________ ઝી અનમસ્તા શ્રી પ્રદ્યુમ્ન પ્રારિસિત શ્રી પ્રદ્યુમ્ન ચરિત્ર મહાકાવ્યની નિર્વિધ્ધતાથી સમાપ્તિ થવા માટે શ્રીયુત્ ઉપાધ્યાય શ્રી રત્નચંદ્રગણિ, સ્વકીયગ્રંથારંભમાં પાંચ કથી સ્વેષ્ટ દેવતાનુકુલ્યર્થ મંગલાચરણ કરે છે. અથા राज्यलक्ष्मीायलक्ष्मीधर्मलक्ष्मीश्च निःसमा ॥ येनोपदिष्टा लोकानां स जीयादृषभप्रभुः ॥१॥ અથ–લેકેને અનુપમ, રાજ્યલક્ષ્મી ન્યાયલક્ષ્મી તથા ધર્મલક્ષ્મીને આપનારા શ્રી રાષભદેવ પ્રભુ જયશાલી થાઓ. અશ્વાર શર્મા શાસ્ત્ર વિતરણ છે स जीयात् सान्वयं नाम दधानःशान्तितीर्थराट् ॥२॥ અર્થ -પંચંદ્રિયને સંયમ કરનાર, ભુવનત્રિતયવતી અખિલ જનેના હૃદયમાં આધિવ્યાધિને સમ્લેચ્છેદ કરી શાંતિ કરવાથી પિતાનું શનિતનાથ” નામ સાર્થક કરનાર શ્રી શાંતિનાથ ભગવાન જય પામે. यदूनां हठवृत्यापि ब्रह्मसीमा मुमोच न ॥ स नेमिर्जयतान्नित्यं कलाकेलिविडंबनः ॥३॥ અથ–સ્ત્રી પરણવા વિશે યાદવેને અત્યાગ્રહ હોવાથી પણ શ્રી બ્રહ્મચર્ય વ્રત સીમાને નહીં છોડી માત્ર કલાકેલીનું અનુકરણ કરનાર શ્રી નેમિનાથ ભગવાન નિત્ય ઉત્કૃષ્ટતાએ વર્તે. Page #11 -------------------------------------------------------------------------- ________________ संज्ञां यो भूयसीं लेभेऽवदातेतिनिर्मलैः ॥ विघ्नात तापार्श्वः स जीयात् पार्श्वसार्ववित् ॥ ४ ॥ અથઃ—અતિ નિલ યશૈાથી અનેક સજ્ઞા સ`પાદન કરનાર, વિઘ્ન સમૂહરૂપ લતાઓના નિર્મૂલ ઉચ્છેદકારક પશુ સમાન શ્રી પાર્શ્વનાથ ભગવાન્ જયવાન્ થાઓ. श्रीगौतम गणेः पूर्वपक्ष सिद्धांतकृत् प्रभुः ॥ जीयाश्चिरं महावीरः कैवल्यपथभास्करः ॥ ५ ॥ અર્થ :—શ્રી ગૌતમગણિએ કરેલા પૂર્વ પક્ષાનું સમાધાન કરનાર, મેાક્ષ માર્ગના પ્રકાશ કરવામાં ભાસ્કર સમાન શ્રી મહાવીર ભગવાન ચિરકાલ જય પામે, ઉપર દર્શાવેલા જીનેશ્વરીને નમન કરી તથા શ્રુતદેવતાનું હૃદયમાં સ્મરણ કરી યથામતિ યથાશ્રુત તથા પ્રદ્યુમ્નચરિત્ર લખવાના હું પ્રારંભ કરૂ છું. સેવાવૃત્તિ કરનારા અનેક ભૂપેાથી પરિવૃત ચક્રવર્તિ રાજાની માફક અસંખ્ય દ્વીપ તથા સમુદ્રોથી વેષ્ટિત અતિ પ્રસિદ્ધ જ બુદ્વીપ જેમાં, અનેક મુનિ નાયકાથી તથા અનેક તીકરાના ચૈત્યાથી ભૂષિત દક્ષિણ દિશાના ભૂષણભૂત ભરતક્ષેત્રને વિશે, પુણ્યરૂપ પદ્મથી અતિ મનેાહર તથા શ્રીમત્ તીર્થંકરાના અનેક તીર્થોને લઈ સ પુરૂષાને પાવન કરનાર અતિ ઉત્તમ મગધ નામે દેશ છે, જે દેશમાં સૂર્યચંદ્રનું જ રાહુથી ગ્રહણ થાય છે પણ લેાકાનું અમુક આરોપને લઈ ગ્રહણ થતું નથી, જે દેશમાં ભૂપત્તિના છત્રમાં જ દંડ છે પણ લેાકેાને કાઈ જાતના દંડ થતા નથી, તથા વિવાહમાંજ Page #12 -------------------------------------------------------------------------- ________________ કર ગ્રહણ થાય છે, કે પાસેથી કઈ જાતને કર લેવાતે નથી, યુવતિ જનેના કેશપાશનું જ બંધન થાય છે તથા અગરૂવાસ (અગરનીવાસ) પણ તેમાં જ થાય છે, શિક્ષા માટે લેકેનું બંધન નથી તથા સર્વ લેકને કુલવાસી ગુરૂ ગ્રહવાસી થાય છે, મૃદંગમાંજ તાડન (વગાડવું) છે, દોષને લઈ લેકેનું તાડન નથી. દ્વિજીહતા (બે જીભપણું) તે સમાં જ છે. લેકમાં દ્વિજીહતા (ચાડીયાપણું) નથી. તસ્કરપણું વાયુમાંજ છે, લોકોમાં તસ્કરપણું (ચેરી કરવાપણું) નથી, તે મગધ દેશમાં લક્ષ્મી અને સરસ્વતીનું સદા નિવાસસ્થાન હવાથી અતિ પ્રશંસનીય, કેડે ધનિકેથી મંડિત, કદાપિ શત્રુઓથી ખંડિત નહિ કરાયેલું ભૂમિનું મુખ્ય ભૂષણ રાજગૃહ નામે પ્રસિદ્ધ પુરમાં સ્વકીય યશની શ્રેણી કરનાર ક્ષાયિક દર્શનને ધારક, અનાગત વિશિમાં આદિ તીર્થંકર થનારા, દેવ ઉપસર્ગરૂપ કટીથી પરીક્ષિત, સમ્યકત્વરૂપ સુવર્ણ ભૂષસુધારક, કદાપિ મિથ્યાત્વના લેશ માત્રથી પણ દૂષિત નહીં થયેલ, નિખિલ વિદ્વજનથી પ્રશંસાપાત્ર શ્રેણિક નામે રાજા રાજ્ય કરે છે. એક સમયે સુરાસુર પરિષદ સહવર્તમાન, કર્મરૂપ ઇંધન સમુહમાં અગ્નિ સમાન, સુયશસ્વી શ્રી મહાવીર ભગવાન સમવસર્યા ત્યાં દેવતાઓએ શરણથી પુરૂષને શરણરૂપ મણિસ્વર્ણ રજતાદિકથી સમવસરણ રચ્યું. તે સમયે જેના હૃદયમાં હર્ષ માટે નથી તેવા વનપાલે આવી રાજાને વિજ્ઞપ્તિ કરી કે હે સ્વામિનું આજે ઉદ્યામાં શ્રી વીર ભગવાન સમવસર્યા છે, આ વાત શ્રવણ પથગેચર થતાંજ ઉસ્થિત Page #13 -------------------------------------------------------------------------- ________________ રામાવલિરૂપ કંચુક ધારણ કરનાર, ઔચિત્યને જાણનાર અતિ હર્ષવાન થયેલા તે શ્રેણિક રાજાએ સ્વશરીરસ્થ સર્વ અલંકારાદિક તે વનપાલને આપ્યાં. કા. सव्यपाणिगतमय्यपसव्यप्रापणावधि न देयविलंबः ॥ न ध्रुवत्वनियमःकिल लक्षम्यास्तद्विलंबनविधौ न विवेकः ॥ १॥ અથડ–દાન આપવા માટે ડાબા હાથમાંથી જમણું હાથમાં ગ્રહણ કરવા જેટલું પણ વિલંબ ન કરે, કારણ કે લક્ષ્મીની ચંચળતા હોવાથી તેટલે સમય પણ લક્ષમીની સ્થિરતા વિશે સંશય છે. એટલા માટે દાન આપવામાં કઈ જાતને પણ વિલંબ કરે એ વિવેક ન કહેવાય. __ औचित्यमेकमेकत्र गुणानां कोटिरेकतः ॥ विषायते गुणग्राम औचित्यपरिवर्जितः ॥२॥ અર્થ –એક તરફ ઔચિત્ય અને એક તરફ કેટિ ગુણે હોય પણ કેટ ગુણે ઔચિત્યથી વજીત હોય તે કોટિ ગુણે પણ વિષતુલ્ય થઈ પડે છે. માટે ઉચિતપણુંજ શ્રેષ્ઠ છે. તદનંતર સ્વર્ગમાંથી નીકલતા ઇંદ્રની ઉપમા ચગ્ય સર્વ અલંકારોથી દેદીપ્યમાન શ્રેણિક રાજા મહાન હસ્તિ ઉપર બેસી ઉત્તમ અને અગ્રેસર કરી અંતઃપુર સહીત ગાજતે વાજતે શ્રી વીર ભગવાનને વાંચવા માટે પિતાની નગરીમાંથી નીકળ્યો. શ્રેણિક રાજા ઉદ્યાનની પાસે આવી હાથી ઉપરથી ઉતરી છત્ર ચામરાદિક રાજચિહે છેડી દઈ વિનયાવનતા થઈ શાસ્ત્રોક્ત વિધિપુરઃસર સદૂભાવપૂર્વક જીનેશ્વરને પ્રણામ કર્યા પછી, ઇંદ્રાદિકે સન્માન અપાયેલ, સ્વામિના મુખ સન્મુખ Page #14 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિ રાખી અંજલીપુટ કરી આસન ઉપર બેઠે. વિકથા ચતુષ્ઠયને છેડી એકાગ્ર ચિત્ત થયેલે તે રાજા ધર્મદેશના આપવા તત્પર થયેલા સ્વામિના મુખમાંથી પ્રવાહરૂપે નીકલતી વાફ સુધાનું કર્ણપુટ વડે પાન કરવા લાગ્યા. જેમકે હે ભવ્ય છે! સાધુ ધર્મ અને શ્રાવક ધર્મ એવી રીતે ધર્મ દ્વધા છે. તેમાં સાધુ ધર્મની શુદ્ધ સેવા કરવાથી મોક્ષ અથવા સ્વર્ગ મળે છે. અને શ્રાવક ધર્મ પાળવાથી શ્રાવકની સીમારૂ૫ બાર દેવલેક સુધી ગતિ થાય છે. માટે આ લેક પલેકમાં આત્મકલ્યાણાથી પુરૂષને યથારૂચિ બેમાંથી એક ધર્મ સેવ. સંસારસ્થ સર્વે સુખાભિલાષી હોય છે, પણ સુખ તે સર્વજ્ઞોક્ત ધર્મ કરવાથી જ થાય છે. ઈતર પ્રાણી પ્રકલ્પિત જે ધર્મ તે કરવાથી કદાપી સુખ થવાનું નથી. હે ભવ્ય છે તે ધર્મમાં પ્રતિબંધક ધાદિક ચાર શત્રુઓ વિદ્યમાન છતાં કરેલે ધર્મ નષ્ટ થવાથી તે ચાર શત્રુને ત્યાગ કર ઉચિત છે. कोहो, पीई, पणासेइ माणो विणयनासनो ॥ माया मित्ताणि नासेइ लोहो सम्वविणासणी ॥१॥ અથ –ધ કરવાથી પરસ્પર પ્રીતિ નષ્ટ થાય છે, માન રાખવાથી વિનયને નાશ થાય છે, માયા કરવાથી મિત્રે તજી દયે છે, તથા લેભ કરવાથી સર્વ અભીષ્ટ વસ્તુને નાશ થતાં વાર લાગતી નથી. એ હેતુથી પૂર્વોક્ત વૈરિઓનો મૂલતઃ ઉછેદ કરી સર્વ પ્રાણીઓમાં મિત્રતા કરી સ્વર્ગ તથા અપવર્ગને આપનાર બેયમાંથી એક પણ ધર્મ કરવાથી લક્ષમી બલ રૂપની પ્રાપ્તિ Page #15 -------------------------------------------------------------------------- ________________ તથા મેક્ષની પ્રાપ્તિ થાય છે. જેમ પ્રદ્યુમ્નને મોક્ષ થયે તેમ. શ્રેણિક રાજા પૂછે છે હે ભગવન્! પ્રધુમ્ર કોણ હતો, તે વિશે આપની જે રૂચિ હોય તે તે ચરિત્ર શ્રવણ કરાવે, કારણ કે તે સર્વજ્ઞ પ્રણિત શાસ્ત્રોજ સુશાસ્ત્ર હેવાથી મિચ્છાદષ્ટિ પુરૂષના વચનથી દગ્ધકર્મ કેટરવાળા અસ્મત્ સદશ દેહીઓને ઉપકારક આ ચરિત્ર હે પ્રભુ આપના મુખથી સાંભળવા ઇચ્છું છું. આ પ્રમાણે શ્રેણિક રાજાનું વચન શ્રવણ કરી જગતનાથ શ્રી મહાવીર ભગવાને કર્ણને વિશે પીયુષ સમાન શ્રી પ્રદ્યુમ્ન ચરિત્ર કહેવાને પ્રારંભ કર્યો. આ ધરામાં સર્વ દ્વીપમાં મધ્યવતી પૂર્ણ ચંદ્ર સમાન મને હર જંબુવૃક્ષથી ઉપેક્ષિત જંબુદ્વિપ છે તેમાં નાના પ્રકારના તીર્થોથી મનોહર લાગતે અનેક ચૈત્યોથી સંયુક્ત મધ્યમાં રહેલા રજતના વૈતાઢ્ય ગિરિથી બે ભાગ કરાયેલ તવૈવ હિમાલયની પુત્રી ગંગા સિંધૂ નદી વડે પખંડ કરાયેલ અતિ ઉત્તમ ભરત ક્ષેત્ર છે. તેની દક્ષિણ બાજુ રહેલ મધ્ય ખંડમાં મનોહર અનેક વાપી, કૂપ, તડાકાદિ જલાશ્રયેથી આશ્રિત અનેક ઉદ્યાન લતા પુષ્પોથી સુશોભિત દાનશીલ જન સંયુક્ત શત્રુંજયાદિક સત્ તીર્થો વડે નિખિલ પ્રાણીઓને પાવન કરનાર અનેક પત્તનેથી યુક્ત દુષ્ટ નથી અયુક્ત જેમાં કલેશ તે લેશ માત્ર પણ નથી એ સૌરાષ્ટ્ર નામે દેશ છે. તેમાં ઈદ્રિના નિદેશથી કુબેર મહારાજે બનાવેલી સુવર્ણના પ્રકારથી (ગઢથી) સંયુક્ત ફરતી ખાઈ રૂપ થયેલા સાગરવાળી, સ્વર્ણ રત્ન તથા મણિઓથી નિમિત ગૃહેથી અતિ દેદીપ્યમાન, તીર્થકરેના ચૈત્યોથી ભૂષિત વાપી, કૂપ, બહથી) કબર મહારાષ્ટ્ર કરવાના Page #16 -------------------------------------------------------------------------- ________________ તડાક તથા ઉપવનની શ્રેણિઓથી અતિ સુશોભિત લાગતી જેમાં ધનિક પુરૂષના ગૃહે ધન ધાન્ય મણિ કનકાદિક વસ્તુઓથી સંકીર્ણ થયેલા છે, જેમાં દુકાને કપૂર કસ્તૂરી કુંકુમાદિ સાર વસ્તુઓથી પરિપૂરિત છે. હેમકંદ તથા ઉત્તમ મુક્તાના સમૂહથી ભૂષિત શ્રીફળ, ઈલાયચી લવિંગાદિકના રાશિથી જેમાં ચતુઃ પથ લે છે. જેમાં રાજ્યમાર્ગો અતિ વિસ્તર્ણ છે તે પણ હસ્તિ અ રથાદિકના સંમર્દ થવાથી સંકીર્ણ થઈ જાણે આ પૃથ્વીમાં બીજી સ્વર્ગપુરી આવી હોય તેવી અતિ રમ્ય શ્રીદ્વારિકાપુરી છે. - પ્રતિવાસુદેવ જરાસંઘના જમાઈ કંસરાયને મારવાના વૈરને લીધે શત્રુથી અગમ્ય નગરીની પ્રાપ્તિ વિશે તિષિકને પૂછતાં તેણે જણાવ્યું કે તમારો ઉદય પશ્ચિમ દિશામાં થશે. એમ જાણ કરેલા અષ્ટમ તપથી અતિ પ્રસન્ન થયેલા સમુદ્રાધિષ્ઠાતા દેવે સમુદ્રને ખસેડી જેને ભૂમિ અર્પણ કરી છે, ઇંદ્રના આદેશથી કુબેરે જેને નગરીની રચના કરી આપી છે, પ્રતિવાસુદેવ જરાસંઘને વધ કરવાથી પ્રાપ્ત થયેલ ત્રિખંડને ભોગવતા કોટિ કોટિ યાદથી પરિવૃત અનુપમ અદ્ધિને ભોગવતા શ્રીનેમિનાથ બળદેવાદિ બ્રાતાના સૌહાર્દથી ભિત સમુદ્રવિજ્યાદિક ભૂપોને વિનય જાળવનાર નીતિ પ્રમાણે ચાલનાર વસુદેવને પુત્ર શ્રીકૃષ્ણ તે શ્રીદ્વારિકામાં રાજા છે. પૂર્ણ ઇંદુ સમાન મુખવાળી નીલકમલ સદશ લેચનવાળી શુકની ચંચુ સમાન નાસિકાવાળી પ્રફુલ્લિત રક્ત કમલ સમાન જેને અધરોષ્ઠ છે. જેને શ્વાસોશ્વાસ પ્રકુલ્લિત અરવિંદની સુગંધ સમાન છે. દાડિમની કળીએ સમાન દાંતથી અતિ Page #17 -------------------------------------------------------------------------- ________________ મનેાહર લાગતી, શખ સદેશ કઠ હાવાથી પેાતાનું શુભ ભાગ્ય સૂચવતી જેનેા કંઠ કેકિલના કંઠે સમાન છે. વિશાલ વક્ષસ્થલથી વિરાજીત ઉન્નત તથા પુષ્ટ સ્તનને લીધે રમ્યાકૃતિવાળી શ્યામ રામાવલી યુક્ત જેની કી મુષ્ટિગ્રાહ્ય છે. નાભિ નિમ્ન (ઉંડી) હાવાથી પેાતાનું સદભાગ્ય પ્રકટ કરનારી, નિતંબ ભાગ પુષ્ટ હાવાથી ગતિમાં મંદતા કરનારી, જેને જઘનના ભાગ ઉન્નત અને પુષ્ટ છે. જેના બે ઉરૂ રંભા કદલી સ્તંભ સમાન છે. પાકેલ રક્તકમલ સમાન કર તથા પાયુગ્મવાળી ગજ સમાન ગતિ કરનારી, ઔદાય અને ધૈયસ'પન્ન નારીના અનેક લક્ષણાથી પરિપૂર્ણ જોવામાં આવતી, સ્વપતિના ચિત્તને અનુસરનારી, સુભગ ભાગ્યશાળી સ્વામિના પરમ પ્રેમ મારા ઉપર છે એમ માનનારી, પેાતાના લાવણ્યના ગને લીધે સ સ્ત્રીઓને તૃણુ સમાન માનનારી, અતિ તેજસ્વી સ અંતઃપુરમાં માનવાલાયક, સ` આભરણાથી ભૂષિત, મધુર વચન ખેલનારી ઉગ્રસેન મહારાજાની પુત્રી સત્યભામા નામની કૃષ્ણની અગ્ર મહીષી છે. પેાતાની ગંભીરતામાં સમુદ્રને જીતનાર, પ્રણામ કરતા અનેક રાજાઓના મુકુટમાં રહેલા માણિક્યથી પૂજા કરતા સુવર્ણ ના સિંહાસન ઉપર બેઠેલા, સ અલકારાથી દૈદિપ્યમાન લાગતા, અનેક દેશેામાંથી આવેલા ભેટાંઓને જોવામાં સાવધાન, વિનંતિ કરવા આવેલા કેટલાએક લેાકેાની વિનંતિનું માન રાખતા, નાના પ્રકારના દેશની વાર્તાને શ્રવણુ કરતા, નૃત્ય કરતા સ્ત્રીપુરૂષાના નૃત્યોને એનારા, પદ્મ સમાન નેત્રવાળા પ્રસન્ન થઈ અનેક દેશે આપી દેનારા, ક્રોધ આવવાથી અનેક વસ્તુનું ગ્રહણ કરનારા, Page #18 -------------------------------------------------------------------------- ________________ વિષકાથી હાસ્યરસમાં મગ્ન થએલા, હાથીનું યુદ્ધ, મધુનું યુદ્ધ, કુકડાનું યુદ્ધ, ઉંટનું યુદ્ધ અને ઘેટાનું યુદ્ધ ઇત્યાદિ યુદ્ધને કરાવનારા અને તેના યુદ્ધને અંધ પાડનારા, ઉદાર મનવાળા ખલદેવના ભ્રાતા, લક્ષ્મીના નાથ કૃષ્ણમહારાજ એક દિવસે સભામાં ખેડા છે. તે સમયે આકાશમાર્ગે ચાલ્યા આવતા દૂર રહેલા સાક્ષાત્ તેજોમય પુરૂષને જોઈ આ કાણુ હશે એમ સભાસદો શકાપૂર્વક વિચાર કરે છે, તેટલામાં તે પુરૂષ અતિ નજીક આવવાથી સને નિશ્ચય થયા કે, મૃગચર્મ ધારણ કરનારા, જટારૂપ મુકુટથી સુÀભિત, હસ્તમાં દંડ રાખનાર, જેનાં નેત્ર પીળાં છે, કલેશની વાર્તા જેને અતિ પ્રિય છે, મહાત્ લેાકેાને પણ માનવા લાયક, અખંડિત બ્રહ્મચર્ય વ્રત ધરનાર આ નારદ છે, એમ જાણી શ્રીકૃષ્ણ બળદેવાદિક પુરૂષો પોતાના આસન ઉપરથી ઉઠી સન્મુખ જઈ પ્રણામ કરી અર્ધપાદ્યાર્દિક આપી, હસ્તગ્રહણ કરી સભામાં લઈ આવ્યા. કૃષ્ણે કરેલા સન્માનથી હર્ષિત થતાં તે નારદમુનિને કૃષ્ણ તથા બલદેવે દુર્વા (ધ્રોખડ) તથા સરસવથી પુજીને મોટા આસન ઉપર બેસાડ્યા. શાસ્ત્રમાં કહ્યું છે કે— पह्यागच्छ समाविशासनमिदं प्रीतोस्मि ते दर्शनांतू का वार्ता परिदुर्बलोसि च कथं कस्माच्चिरं दृश्यसे ॥ इत्येवं गृहमागतं प्रणयिनं ये भाषन्त्यादरात् तेषां युक्तमशंकितेन मनसा गंतुं गृहे सर्वदा ॥ १ ॥ અથ ઃ—અહા ! હા પધારે પધારી, આ આસન ઉપર ખીરાજમાન થાઓ, આપના દર્શનથી હું બહુજ ખુશી થયે છું ખેંલેા શું હકીકત છે, આમ અતિ દુલ કેમ થઈ Page #19 -------------------------------------------------------------------------- ________________ ગયા છે, આજ તે ઘણેક દિવસે દર્શનનો લાભ આપે. આવી રીતે જે સતપુરૂષો પિતાને ઘેર આવેલા સ્નેહીજનને આદર સત્કારપૂર્વક કહે છે તેવા પુરૂષોને ઘેર મનમાં કોઈ જાતની શંકા રાખ્યા વગર જવું સર્વદા ગ્ય છે. वचने पि दरिद्रत्व धनाशा तत्र कीदृशी ॥ यवागुजरणे जाडयं मोदकानां तु का कथा ॥२॥ અથ–જેના વચનમાંજ સદા દરિદ્રતા રહેલી છે, ત્યાં વળી ધનની આશા કેવી હોય ? જેને રાબડી પચવી પણ મુકેલ થતી હોય તેને લાડુ પચવાની શી વાત કહેવી ? નારદમુનિના મુખની સન્મુખ દષ્ટિ રાખી હાથ જોડી પિતાના સિંહાસન ઉપર બેઠેલા કૃષ્ણ બલદેવ નારદમુનિની પાસે અનેક દેશની વાર્તા કરવા લાગ્યા. નારદમુનિ પણ કુશલતા પૂછે છે કે હે કૃષ્ણ બલદેવ! તમારા દેશમાં, નગરમાં કુલમાં, સૈન્યમાં, કુશલતા વતે છે! તથા બને ભાઈને સ્નેહ પણ પૂર્વ પ્રમાણે જ છે ! નારદમુનિનાં આવાં નેહપૂર્વક વચન શ્રવણ કરી કૃષ્ણમહારાજ કહે છે કે જેનું કીર્તન સમગ્ર જગતમાં પ્રસિદ્ધ છે એવા આપ જેવા મહાત્મા અમારા શુભચિંતક છે તે અમારૂં અકુશલ ક્યાંથી હોય? અને બંધુઓમાં પરસ્પર પ્રેમને અભાવ પણ ક્યાંથીજ હોય ? તથા અનેક જન્મથી ચાલી આવતી આપણું બેયની પ્રીતિ પણ કેમ નષ્ટ થાય ? ઈત્યાદિક મધુર વચનથી સંતુષ્ટ થયેલા દેવર્ષિ પુનઃ બેલ્યા કે હે પુરૂષોત્તમ! તમારી સંપત્તિનું અવલોકન કરવા માટે આવેલે હું લેકેથી અવર્ણનીય તમારી સંપત્તિ જોઈ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૧ આશ્ચર્યરૂપ સમુદ્રમાં મગ્ન થયે હું તમારી રૂપસંપત્તિ, ઉદારતા, દાન આપવાની ચતુરાઈ નિરાભિમાનતા આશ્ચર્ય ચતર પત્તિ, જનક છે તથા તમારૂં ઐશ્વર્ય, બાહવીર્ય, વૈર્ય અને પૂજ્યમાં વિનયયુક્ત રહેવું ઇત્યાદિ સમગ્ર જનને મોહજનક છે, કામ, ક્રોધાદિ શત્રુઓથી ન જીતી શકાય તેવા શાંત્યાદિક ગુણે પુરૂષોત્તમત્વને લીધે અહપૂર્વિક્તાથી તમને આશ્રય કરી રહ્યા છે, તે સમગ્ર હું જાણું છું. એ સમગ્ર જોઈ ચિત્તની આકાંક્ષા શાંત કરી, પણ મેં સાંભળેલું છે કે સુંદર મુખવાળી લેકમાં પ્રખ્યાત રૂપસંપત્તિ-અન્ય સ્ત્રીને તિરસ્કાર કરનારી સત્યભામા નામની તમારી મુખ્ય મહિષી છે. તે હું તે તમારી સ્ત્રીને જોઈ મારા નેત્રના જન્મને સફળ કરું, કારણ કે મારા કર્ણ તે લેકના મુખથી શ્રવણ કરી સંતુષ્ટ થયા છે, પણ દર્શન નહી થવાથી નેત્રની ઉત્કંઠા પૂર્ણ થઈ નથી. માટે જે તમારી આજ્ઞા હોય તે તે નેત્રની ઉત્કંઠા પૂર્ણ કરૂં. નારદમુનિના આ વાક્યામૃતનું કર્ણદ્વારા પાન કરી હર્ષિત થયેલા કૃષ્ણ મહારાજ કર સંપુટ કરી બોલ્યા કે હે દેવર્ષિ! આપ તે બ્રહ્મચારી છે તેથી આપની ગતિ સર્વ સ્થળમાં અખલિત છે. તે પણ હું રજા આપું છું કે આપ મારા સર્વ અંતઃપુરને દષ્ટિગોચર કરી પવિત્ર કરે તેમજ સત્યભામાં પણ તમારા ચરણમાં મસ્તક નમાવી, સત્યવાદી બ્રહ્મચર્યવ્રત ધરનારા તમારી પાસેથી અપુણ્ય જનને અતિ દુર્લભ કલ્યાણ કરનારી ઉત્તમ આશિષને પ્રાપ્ત થાઓ એવી રીતે કૃષ્ણથી અનુમતિ અપાયેલા કંચુકિ જનેએ નહી અટકાવેલા મિથ્યા કલહ કરાવવામાં પ્રીતિ રાખનારા નારદમુનિ અંતઃપુરમાં ગયા. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ એવા સમયમાં સ્નાન કરવાથી શરીરને સ્વચ્છ કરી સવ અંગેામાં કુકુમનું લેપન કરી માલતી પુષ્પ મૂ'થી સુગધી કરેલા અખાડાથી શેભતી જેણે ખેડામાં મનેહર સુવણુના ચાંદ ખાસેલા છે, કાનમાં જેણે કુંડળ પહેરેલાં છે, જેણે અતિ ઉત્તમ સે'થા પૂરેલા છે, ભાલમાં હંસપાદથી કરેલા તિલકને લીધે અતિ ભવ્ય આકૃતિવાળી, ખરાસ કસ્તૂરી અને કુંકુમના દ્રવથી પેાતાની લલાટીકા શૈાભાવતી હતી. અનેક જાતના સુગંધી પુષ્પાથી ગૂંથેલા હારને પેાતાના કંઠમાં ધારણ કરતી, શ્રેષ્ઠ ચંદન કપૂર કસ્તુરી કુંકુમાર્દિકના દ્રવથી ઉન્નત તથા સ્થૂલ કૂચ ઉપર પત્ર રચના કરી મણિ સ્વર્ણાદિકથી બનાવેલા ભૂષણાને ભુજામાં ધારણ કરતી, કટિના ભાગમાં કાર જેણે પહેરેલા છે. પાદ યુગ્મમાં જેણે નૂપુર (ઝાંઝર) પહેરેલાં છે સુવણૅના તથા રત્નના બનાવેલા કંકણા પહેરવાથી જેના હસ્ત પદ્મ શેાલે છે. કૃષ્ણના સિંહાસન ઉપર બેસી હસ્ત ગ્રહણ કરેલા ઉજવલ દણમાં પાતે સરજેલા શૃંગારને જોતી. મંદ મંદ હસતી સખીયે અપણુ કરેલી પાનની ખીડી મુખમાં નાંખતી શ્રી સત્યભામા ખરેખર મૂર્તિધારી દેવતાની સદેશ જોવામાં આવતી હતી. એ સમયમાં નારદમુનિ આવી તેની પડખે ઉભા રહેવાથી દર્પણમાં પડેલા મુનિ સયુક્ત પોતાના પ્રતિબિંબને જોઈ “આ કાણુ દુર્મુખ આવ્યો છે” એમ તિરસ્કાર કરતી શ્રુ કરી સત્વર વિમુખ થઈ ઉભી રહી અને વિચાર કરવા લાગી કે વેષ ધરનાર પાપી પાપાકૃતિ આખા શરીરમાં ભસ્મ ચાળનાર આ પુરૂષ અહીંથી કથારે જશે ? Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સત્યભામાએ કરેલા અપમાનથી ખિન્ન થયેલા તે દેવર્ષિ ગગન માગે ગમનશીલ થયા. અપમાનને લીધે સત્યભામા ઉપર ખરાબ વિચાર આવવાથી વિચારે છે કે એ સત્યભામાને સાપ દગ્ધ કરૂં! નિંદિત રૂપવાળી કરૂં ! કિવા તે સત્યભામાને કેઈ અન્ય જનને આપી દઉં! અથવા ભેગથી વિયાગ કરૂં? (જરા વિચાર કરીને) ના ના એમ તે ન કરવું એમ કરવાથી તે કૃષ્ણમાં લાંબા વખતથી રહેલી મારી મિત્રતા તુટે માટે અપમાનને બદલે વારવા માટે એવી કેઈ યુક્તિ રચું કે જેથી સત્યભામા જન્મપર્યત દુઃખરૂપ અપમાનના ફલને સ્વાદ ચાખે. અને કૃષ્ણ સાથે મારી મૈત્રી પણ યથાસ્થિત રહે. આમ છેડે વખત વિચાર કરતા તે યુક્તિ પિતાના ધ્યાનમાં આવવાથી નારદમુનિ હર્ષ પામ્યા. श्री शान्तिचंद्र वर वाचक दुग्धसिंधुलब्ध प्रतिष्ठावर पाचक रत्नचंद्र; ॥ श्री कृष्णपुत्रचरितं ललितं चकार सर्गो निसर्गसुभगो गत एव आद्वयः ॥२॥ અર્થ –શ્રી શાંતિચંદ્ર મહોપાધ્યાયરૂપ ક્ષીરસાગર પાસેથી પ્રતિષ્ઠા મેળવનાર મહોપાધ્યાય શ્રી રત્નચંદ્ર કવિ પ્રણીત મનોહર શ્રી પ્રદ્યુમ્નચરિત્ર મહાકાવ્યને પ્રથમ સર્ગ સમાપ્ત થશે. એવી રીતે શ્રી પ્રમેયરત્ન મંજૂષા બનાવનાર શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રો પાંગની બૃહદ્રવૃત્તિ બનાવનાર મહોપાધ્યાય શ્રી શાંતિચંદ્રગણીના શિષ્ય ઉપાધ્યાય શ્રી રત્નચંદ્ર ગણીયે રચેલા, શ્રી ભક્તામરસ્તુત્ર શ્રી કલ્યાણ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મદિસ્તોત્ર, શ્રીમન્ ધ સ્તોત્ર શ્રીઋષભવીરસ્તાત્ર, કૃપારસકાશ, શ્રી અધ્યાત્મકલ્પદ્રુમ, શ્રી નૈષધ મહાકાવ્યની તથા શ્રી રઘુવંશની વ્યાખ્યા, શ્રીસમ્યફવસપ્તતિકા પ્રકરણનું બાલાવબેધ તત્ સદેશ શ્રી પ્રદ્યુમ્ન ચરિત્ર મહાકાવ્યમાં પ્રદ્યુમ્ન ચરિત્રની ઉત્પત્તિ શ્રી કૃષ્ણની દ્વારિકાનગરીનું સ્થાપન શ્રી કૃષ્ણને રાજ્ય પ્રાપ્તિ તથા નારદ આગમનનું વર્ણન દર્શાવનાર પ્રથમ સ સ પૂર્ણ થયા. Page #24 -------------------------------------------------------------------------- ________________ अथ द्वितीय सर्गः ત્યાર પછી ધારેલા કાર્યને પાર પહોંચાડનારી યુક્તિ પિતાના ધ્યાનમાં આવવાથી મનમાં અતિ સંતુષ્ટ થતા નારદમુનિ મનમાં વિચારે છે કે એ સત્યભામાને એવા સપત્નીરૂપ સંકટમાં નાખું કે જેથી મારા જેવાનું પુનઃ અપમાન ન કરે અને તેવી કન્યાનું દર્શન કરાવવાથી કૃષ્ણમહારાજ પણ માહરા ઉપર સંતુષ્ટ થાય તથા અતિ પુષ્ટ સ્તનવાળી કૃષ્ણને માનીતી હોવાથી રૂપલાવણ્યાદિકનું અભિમાન રાખનારી આ સત્યભામા રૂપલાવણ્ય સંપન્ન સપત્નીના સમાગમથી અતિ દુઃખી થઈ અપમાનના ફલને પામે. એમ વિચાર કરતા કરતા લાટ ભેટ મહાભેટ કાશ્મીર અને મગધાદિક દેશોમાં ભ્રમણ કરવા લાગ્યા. એક દિવસે વાયુની પેઠે અખલિત વિહાર કરનારા સત્યભામા ઉપર કધાયમાન થયેલા કૃષ્ણ ઉપર પ્રસન્ન થયેલા નારદમુનિ વિદર્ભ દેશમાં અતિ મનોહર રાજધાનીના ગુણોને આધાર વિશ્વત્રયનું ભૂષણ કુંઠિનપુરમાં ગયા, તે નગરીમાં શત્રુઓનું દમન કરનાર, રૂપમાં કામદેવસમાન, પ્રતાપમાં સૂર્ય સમાન, સમતામાં ચંદ્ર સમાન, કલ્પવૃક્ષની પેઠે યાચકજનેની ઈચ્છા પરિપૂર્ણ કરનાર, જેના શત્રુસમૂહે નષ્ટ થયા છે, લહમીથી પરિપૂર્ણ, મુખમાં સરસ્વતીને ધારણ કરનાર, કર પંકજમાં લક્ષમીને ધારણ કરનાર, શરીરમાં કાંતિને ધારણ કરનાર, હૃદયકમલમાં લજજાને ધારણ કરનાર, સર્વ રાજાઓમાં મુખ્ય Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ગણાતા, પ્રફુર્ત્તિત કમલ સમાન નેત્રવાળા, સ્વજનોમાં અભીષ્મ ( નહી ભયંકર ) તેજે કરી ભીષ્મ ( ભયંકર ) નામે રાજા રાજ્ય કરે છે. નમન કરતા અનેક રાજાએના પ્રણામ સ્વીકારમાં સન્મુખ સભામાં બેઠેલા ભીષ્મરાજાએ, શરીરમાં ચેાપડેલી ભસ્મને લીધે અતિ શ્વેત લાગતા, મસ્તકમાં બાંધેલા જટાજૂટથી શૈાલતાં, જેનાં પીળાં નેત્ર છે તેવા દૂરથી આવતા બ્રહ્મચારી નારદમુનિને જોયા. જોઈ ને એકદમ સિંહાસન ઉપરથી ઉઠી પાદુકાને છેડી દઈ આદરપૂર્ણાંક તે રાજાએ મુનિની સન્મુખ જઈ પરમભક્તિથી પ્રણામ કર્યાં, વિનયશાલી તે રાજા મુનિને આગળ કરી સભામાં લઈ આવી પાઘ અઘોર્દિકથી પૂજન કરી મોટા આસન ઉપર બેસાડી કર સપુટ કરી સ્તુતિ કરે છે કે, હે મહર્ષિ-આપના ચરણકમલના દર્શીનથી મારા સ` દેશ આજ વૃદ્ધિ પામ્યા. મારી નગરી પણ કૃતાર્થ થઈ. આપના ચરણસ્પર્શ થવાથી મારી સલા આજ પવિત્ર થઈ. મારે જન્મ આજ સફળ થયા. આજના દિવસ સફ્ળ થયા તથા વમાન સમય પણ સફળ થયે, કારણ કે આપના પાદપદ્મનાં દર્શન થયાં. એવી રીતે સમયેચિત વાકય સમૂહથી સ્તુતિ કરી તે રાજા મુનિના આદેશથી હાથ જોડી નારદમુનિની સન્મુખ ષ્ટિ દઈ આસન ઉપર બેઠા. રાજા ઉપર સ્નેહને લીધે નારદમુનિ વચનામૃત વર્ષાવવા લાગ્યા કે હે રાજન-તારા દેશમાં, રાજ્યમાં, સ્ત્રી પુત્રાદિકમાં, સૈન્યમાં તથા સ્વજનાદિકમાં કુશલતા વતે છે! તેમ તું પણુ કુશલ છે. ! Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૭ આવી રીતે નારદનાં અમૃત સમાન મધુર વચન શ્રવણ કરી સ્નેહી ભીષ્મ રાજા બોલ્યા કે-હે મહાત્મન, ત્રણે લોકોમાં પૂજાયેલા છે સ્વામિન, લગ્ન ઉપર પડેલી બૃહસ્પતિની શુભ દૃષ્ટિની પેઠે જેના ઉપર આપની શુભ દષ્ટિ પડે ત્યાં અશુભ ક્યાંથી જ રહે? તમારા નામરૂપ મંત્રનો જપ કરવાથી મારી સર્વ આપત્તિઓ નષ્ટ થઈ તેથી આજે “ફરી ફરીને આ સંઘાત ક્યાં મળશે” એમ વિચારી આપના પૂજ્ય ચરણની સાથે સંપત્તિઓ પણ માહરા ઘરમાં પ્રાપ્ત થઈ છે. પણ આપ તે આજે ઘણેક વર્ષે પધાર્યા. તમારા દર્શનાભિલાષી આ ભક્તને કેમ વિસારી મૂક? ખેતરમાં વાવેલા અનાજને વિસારી મૂકનાર મેઘની પેઠે આપ જેવા પૂજ્ય પુરૂષે અમ જેવા ભક્તો સામું કઈ દિવસ ન જુએ તે અમારી શી ગતિ થાય? ચરણકમલ વડે ઘર પાવન કરવા માટે વખતો વખત પધારવું. ચંદ્રના દર્શનની માફક આપના દર્શનને સદા ઈચ્છું છું. | ઇત્યાદિક પ્રેમવાર્તા પરસ્પર ચાલે છે તેવામાં, જેનું દિવ્ય રૂપ છે, જેના કાનમાં પહેરેલા સુવર્ણન કુંડલે ચલાયમાન છે, જેના પ્રકુલ્લિત નયન છે, અષ્ટમીના ચંદ્રસમાન જેનું ભાલ છે, પાકેલા બિંબસમાન જેના અધર છે, પુષ્પસમાન ઉજ્વલ જેના દાંત છે, રેમમ હર્ષવાળે, કંઠમાં વિવિધ પ્રકારના હારને ધારણ કરનાર, કંચુકિયે અર્પણ કરેલા સુરભિ તાંબુલને મુખમાં ચાવતે, જેણે મસ્તક ઉપર સાચી જરીની પાઘ બાંધી છે. ચીનાઈ કાપડનું બનાવેલ અતિ ઉત્તમ અંગરખું Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જેણે પહેલું છે, જેની આગળ અનેક પ્રતીહારે લેકેને દૂર કરતા જાય છે, સમાન અવસ્થાવાળા મિત્રેએ હાસ્યકારક વાર્તાઓથી હાસ્યરસમાં મગ્ન કરાત, કલાઓનું તે કીડાસ્થાન ત્રીજે અશ્વિનીકુમાર હેય નહીં શું? ચોથે અગ્નિ હેય નહીં શું ? પાંચમે લોકપાલ હોય નહીં ? યુવાન સ્ત્રીઓના વૈર્યને કંપાવી દે તેવા રૂપથી સંપન્ન એક યુવાન પુરૂષ સભામાં આવી રાજાને પ્રણામ કરી મંત્રી વિગેરે સર્વ સભાસદના પ્રણામ સ્વીકારતો રાજાએ બતાવેલા શુભસ્થાન ઉપર બેઠે. - અતિશય રૂપથી આ વિસ્મિત થયેલા નારદમુનિ ભીષ્મરાજાને પૂછે છે કે હે રાજન વિશ્વમાં રહેલા સમગ્ર ગુણથી પરિપૂર્ણ પુણ્યશાલી આ યુવાન પુરૂષ કોણ છે? રાજાએ કહ્યું કે હે કષિ-શ્રીમતી નામની મારી પત્નીના ઉદરથી ઉત્પન્ન થયેલે તથા આપ જેવા પૂજ્યના પ્રસાદથી પ્રાપ્ત થયેલે આ રૂકિમ નામને મારે પુત્ર છે. ત્રાષિ બેલ્યા કે–ત્યારે તે પુત્રી પણ હશે. રાજા કહે છે કે–હા મહારાજ. શ્રીમતીરૂપ શુક્તિમાં નિપજેલ મૌક્તિક સમાન રુકિમણું નામની મારી પુત્રી પણ છે. પુત્રીનું અસ્તિત્વપ્રતિપાદક રાજાનું વચન શ્રવણ કરતાં જ સંતોષ પામેલા નારદમુનિ મનમાં વિચાર કરે છે કે, જે રુકિમણુને ભાઈ રૂપસંપત્તિથી જગતના યુવાવસ્થાના મદને નાશ કરનાર છે તે રૂકિમણી પણ ખરેખર તેવી જ હશે. કારણ કે ક૯પવલ્લી કલ્પવૃક્ષ સમાન જ હોય છે. પણ જે હવે તે પરણેલી ન હોય તે, મારા મનની ધારણું સર્વે પાર Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પડે. એમ વિચારી નારદમુનિએ વાતચીતમાં તેના વિવાહ વિશે રાજાને પૂછ્યું. ત્યારે રાજાએ જણાવ્યું કે શિશુપાલરાજાને આપી છે પણ હજી વિવાહ કરેલા નથી. આવાં વચનામૃત સાંભળતાં જ અતિ હર્ષ થવાથી જેની રામપક્તિ ઉભી થઈ ગઈ છે તથા પરસ્પર કલહુ કરાવવામાં પ્રીતિ ધરાવનારા નારદમુનિ આવી રીતે પ્રેમવાર્તાએ કરી બાલ્યા કે રાજન્ તને કુશલ જોઈ હું ખુશી થયા છું. હવે પછી સાધુએમાં ભાવ રાખનારી શ્રીમતીને અને ખાલ વિધવા તારી બેનને તથા રૂકિમણી નામની તારી પુત્રીને હું જોવા ઇચ્છું છું. રાજાએ કહ્યું કે મહારાજ બહુ સારૂં, અમારૂં ઘર પવિત્ર કરે. તમારા ચરણમાં પ્રણામ કરી સ` સ્ત્રીએ ઉત્તમ આશિર્વાંદ પામે. આમ કહી પછી તરત જ મુનિ આસન ઉપરથી ઉઠીને અંતઃપુરમાં ગયા. આવતા દેવર્ષિને જોઈ પ્રમુદ્રિત થયેલી, અંતઃપુરમાં રહેનારી સર્વે સ્ત્રીએ આદરપૂર્ણાંક આસન ઉપરથી ઉભી થઈ, એક એક જણી મુનિને પ્રણામ કરવા લાગી. મહાત્મા પાસેથી ચેાગ્યતા પ્રમાણે આશિર્વાદ મળ્યા. રૂકિમણીએ પશુ ઉત્તમ ઋષિને વાંદ્યા. ત્યારે ઋષિએ આશિષ આપી કે યાદવકુળનું આભૂષણ દ્વારિકારૂપ સ્વર્ગ પુરીને ભક્તા ઈંદ્રના અનુજ ખંધુ શ્રીકૃષ્ણ મહારાજની તું મુખ્ય પટરાણી થા. મુનિના આમ કહેવાથી આશીવચનમાં લજ્જીત થયેલી રૂકિમણી ઘુમટો કાઢી પેાતાની ફઈને નેત્રના ઈસારાથી પૂછે છે કે; સૂર્યંના તાપથી પ્રફુલ્રિત થયેલા કમલ સમાન નેત્રવાળા આ મુનિ ( તું કૃષ્ણની મુખ્ય પટરાણી થા એ વચન ) | Page #29 -------------------------------------------------------------------------- ________________ બેલ્યા? કારણ કે બ્રહ્મચારી હોવાથી તેનું વચન અસત્ય ન હોય. ભીમરાજાની બેન મુનિને કહે છે કે, સ્વામિન? આપે કહેલા કૃષ્ણ મહારાજ એ કોણ છે, ક્યા વંશને ભાવે છે, કયા રાજાની પુત્રીને પરણેલા છે, કયા દેશને પવિત્ર કરે છે, કઈ પુરીને પવિત્ર કરે છે, તથા રૂપ આકૃત્યાદિકની શી હકીકત છે તે સઘળું સાંભળવા ઉત્સુક છીએ માટે કૃપા કરી કહો. - વાણીના સમુદ્રરૂપ નારદમુનિ ધારેલા કામની સિદ્ધિ થવાથી મનમાં હસતાં હસતાં બેલ્યા કે, હે માનનિ, પુત્રોની મનવાંછા પૂરનાર પિતાની પેઠે જે દેશમાં સમુદ્ર મુક્તાદિ ઉત્તમ વસ્તુઓ આપી ધનિક લોકેની ઈચ્છા પૂર્ણ કરે છે, જે દેશમાં પગલે પગલે સોપારી વૃક્ષો અને શ્રીફળનાં વૃક્ષો છે, જે દેશમાં પાકેલાં અગણિત ફળને લીધે અતિ નમી ગયેલી શાખાઓથી કદાપિ નહિ નમતા બાવળના વૃક્ષને ધિક્કારતા, માર્ગને ભાવતા મનોહર અસંખ્ય આમ્ર વૃક્ષ છે, જે દેશમાં ખેલ પુરૂષને દાન રૂપ માગે ચડાવનારા સજજનની સમાન રહેલા, મધુર રસને ધારણ કરનાર સેંકડો શેરડીના વાડ રહેલા છે. જે દેશમાં નદીઓ, તૃષાથી આકુલ થયેલા પથિક જનને વારંવાર જલપાન કરાવે છે, જે દેશમાં સમુદ્રને પવન પથિકજનના શ્રમથી થયેલા સ્વેદ બિંદુનું પાન કરે છે, જે દેશમાં નદીના તીર ઉપર રહેલાં વૃક્ષો, માંગેલા ફળ તથા જળ આપવાથી લોકોને આતિથ્ય શીખવે છે, ખલ (ચૂનો તથા કાથો) ને સંગ કરવાથી અમે નિષ્ફળ Page #30 -------------------------------------------------------------------------- ________________ થયા છીએ માટે કોઈએ પણ ખલ પુરૂષનો સંગ ન કરે એમ જે દેશમાં નાગરવેલ લેકને શિખામણ આપે છે, અનેક તીર્થોથી પવિત્ર મનહર સોરઠ નામે દેશ છે, તે દેશના પૂર્વ ભાગમાં ભક્તિને લીધે કૃષ્ણનું અતિથ્ય કરવા માટે પ્રાપ્ત થઈ હોય તેમ જણાતી, કુબેર મહારાજે બનાવેલી, કેટિ રનેથી ભરેલી, જેને ફરતે સુવર્ણ કિલ્લો તથા સમુદ્રરૂપ ખાઈ છે, અનેક વસ્તુને જેમાં સંયમ છે એવી, નેત્રને આનંદ કરનારી શ્રીદ્વારિકા નગરી છે. રૂપમાં કામદેવ સમાન, ચારે દિશાઓની લક્ષ્મીથી આશ્રય કરાયેલ, શ્રી નેમિનાથ તથા બલદેવાદિક બંધુ વર્ગથી શોભતા, યાદવ વંશરૂપ સમુદ્રને આનંદજનક ચંદ્ર સમાન તે દેશને તથા તે નગરીને પાવન કરનાર, વસુદેવ રાજાના પુત્ર કૃષ્ણ મહારાજ છે. હું માનુનિ ! મારી એક જી હા હોવાથી કૃષ્ણનું વર્ણન હું કરી શકું તેમ નથી, જે મારી કોટી જી હા હોય તે તેનું સંપૂર્ણ વર્ણન કરી શકું, આવી રીતે કૃષ્ણનું વર્ણન કરી પૃથ્વીની અંદર ડાટેલા નિધિની પેઠે રૂકિમણીના હૃદયમાં કૃષ્ણને સ્થિર કરી સ્વાર્થ સિદ્ધ થવાથી નારદમુનિ ચાલતા થયા. | મુનિ ગયા પછી રૂકમણું પોતાની ફઈને કહે છે કે ફઈ! મુનિરાજ બેલ્યા તે સત્ય હશે કે અસત્ય હશે? હું ધારું છું કે, ઘણું કરીને ગુરુજન ભક્તજનનું મન સંતુષ્ટ થવા માટે પ્રિય વચને બોલે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે – सामुद्रिकशास्त्रविदो गुरवो ब्राह्मणाःपिका: प्रिय मेव हि भाषन्ते वीणा वेश्याश्च वेणव: ॥१॥ Page #31 -------------------------------------------------------------------------- ________________ २२ અર્થ :-સામુદ્રિક શાસ્ત્રને જાણનારા, ગુરુએ, બ્રાહ્મણા, કાયલ, વીણા, વેશ્યાએ અને વાંસની વાંસળીએ એ સઘળાં પ્રિય શબ્દ જ ખેલે છે. ત્યારે ભીમરાજાની એન એટલી કે નારદાદિક મુનિએ અસત્ય વક્તા હોતા નથી. મેં પણ એક બીજા મુનિના મુખથી સાંભળેલ છે. હે પુત્રી ! કણ ને અમૃતના રસ સમાન તે હકીકત તને કહું છું તે સાંભળ. કંસના નાનાભાઈ, જ્યાતિષશાસ્ત્ર જાણનારા, યથા વક્તા, અતિમુક્તક નામના મુનિ એક દિવસે ગેાચરી માટે આપણે ઘેર આવ્યા હતા. ત્યારે તારા બાપે ઉત્તમ અન્નપાનાર્દિકથી સંતુષ્ટ કરી, શુભ સ્થાન ઉપર બેસાડી મુનિને આ પ્રમાણે પૂછ્યું કે, હે મુનિરાજ, સુવણુ સમાન કાંતિવાળી રૂકિમણી નામની મારી પુત્રીને ચેાગ્ય તથા ભુવનમાં અતિ પ્રખ્યાત કાણુ પતિ થશે, તે આપ જરા વિચારી કહેા. ભીષ્મરાજાના વચન શ્રવન કરી અતિમુક્તક નામના મુનિ ખેલ્યા, હે રાજન ! યાદવ વશમાં માણિકય સમાન, ગંભીરતામાં સમુદ્રની ગંભીરતાને નહીં ગણનાર, નારીના નયનને ઉત્સવ કરાવનાર, ગુણેામાં સાગર સમાન, અતિ અલવાન્, રૂપમાં કામદેવ સમાન, વસુદેવ મહારાજના પુત્ર શ્રીકૃષ્ણે ક ંસના સમૂલ ઉચ્છેદ કરી, અનેક યાદવેાસહિત સોરઠ દેશમાં આવી, દેવતાએ બનાવી દીધેલી શ્રી દ્વારિકાપુરીમાં હાલ રહેલા છે. તે કૃષ્ણુ મહારાજા, કેતકીના ઉપભાગ લેનારા, ભ્રમરની પેઠે કનક સમાન વ વાળી આ તારી પુત્રીના ઉપભાગ લેશે. અર્થાત્ તેજ પતિ થશે. Page #32 -------------------------------------------------------------------------- ________________ હે પુત્રી ! આમ કહી તે મુનિ ચાલ્યા ગયા, કારણ કે વાયુની પેઠે તથા પક્ષિઓની પેઠે મુનિઓ એક સ્થાનમાં રહેતા નથી. તે સમયે હું રાજાની પાસે બેઠેલી. મેં સર્વ હકીકત, ધ્યાન દઈ સાંભળી હતી. માટે હે પુત્રી ! નારદમુનિએ દીધેલે આશીર્વાદ મિથ્યા થાય તેમ નથી. રૂકિમણી બેલી હે ફઈ! આ વાત તે તમે જાણે છે કે મને શિશુપાળને આપી છે. તે મુનિના આશીર્વાદની સત્યતા શી રીતે બની શકશે ? યથાર્થ અને અમૃતસમાન વાણી બોલનારી તે ભીષ્મરાજાની બહેન રૂકિમણને કહે છે કે તારા માતાપિતાએ તને શિશુપાળને આપી નથી, પણ શિશુપાળની પાસે ગયેલા તારા બંધુયે તને ત્યાં આપી છે. ત્યાંથી આવી તારા ભાઈએ એ વાત કરી ત્યારે તારા માતાપિતાએ એ વાત કબુલ કરી, અને જો તું પૂછતી હે કે મારે બંધુ શિશુપાળ પાસે શા માટે ગયે હતું, તે તેનું ત્યાં જવાનું કારણ કહું છું તે તું સાંભળ. તારા પિતાની સાથે શિશુપાળની મિત્રતા છે એમ મારા જાણવામાં છે. એક દિવસે તારે પિતા ભીષ્મરાજા હર્ષ સહિત સભામાં બેઠે હતું તેવા સમયમાં દ્વાર પાસે આવી જણાવ્યું કે મહારાજ ! દ્વાર પ્રદેશમાં એક દૂત આવી ઉભેલે છે, તે આપની આજ્ઞા હોય તે તેને અહીંયા બેલાવું. ત્યારે રાજાએ કહ્યું કે તેડી આવ. આમ રાજાની આજ્ઞા થતાં જ દ્વારપાલે તે દૂતને અંદર પ્રવેશ કરાવ્યો. તે દૂત મસ્તક નમાવી પ્રણામ કરી ઉભે રહ્યો. રાજાએ પૂછ્યું કે શિશુપાળ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કુશળ છે કે ? ક્રૂતે કહ્યું કે આપના મિત્રની કુશળતા વતે છે, પણ પરાક્રમી શિશુપાળ રાજા શત્રુઓ ઉપર ચડાઈ કરવા ધારે છે. તેમાં પરાક્રમી, દુઃસહુ આપની સહાયતા લેવા ધારે છે તેથીજ તેણે મેકલેલા હું આપની પાસે આવ્યા છું. માટે આપની જે ઇચ્છા હોય તે મને ફરમાવેા. આમ વચન સાંભળી તના સત્કાર કર્યાં. પછી હૃદયને આહ્લાદજનક તથા વિનયવિશિષ્ટ એક પત્ર લખી કૂતને આપ્યા અને કહ્યું કે આ પ્રમાણે મોઢાના સમાચાર કહેજે કે, હું રાજન્સજ્જ કરેલી સેના સહિત મને સત્વર આવેલા જ જાણજે. હણહણાટીથી દુશ્મનાની છાતીમાં કંપ ઉત્પન્ન કરનારા ઉત્તમ અશ્વો તૈયાર કરાય છે, માવત લેાકે હાથીઓને હસ્ત ચાપલ્યાદિકથી સજજ કરે છે. સૂત્રધારાને (સુતાર લેાકેાને) ખેલાવી ભાંગી ગયેલા થાદીક તૈયાર કરાય છે. શસ્ત્ર સજનારાએ પાસે શસ્ત્રો સજાવી અતિ તીક્ષ્ણ કરાવાય છે. ઘેાડેસ્વાર તથા પાયદળા પાસે કવાચેત કરાવાય છે. ત્રુટિ ગયેલાં અખતરા નવીન કરાવાય છે. માટે કશી પણ ચિંતા ન કરશે. હું દૂત! ઉપર કહેલા મેઢાના સમાચાર કહેજે. એમ કહી દૂતને વિદાય કર્યાં. પછી પેાતાના પુત્રને ખેાલાવી કહ્યું હે પુત્ર! કુલ પરંપરાગત રાજ્યનું નિરંકુશપણે તું પાલન કર ને જરા પણ પ્રમાદ કરીશ નહી. કારણ કે પ્રમાદ કરવાથી સૂષને માર જેમ સત્વર ગ્રહણ કરી લીએ છે તેમ ટાંપી રહેલા આપણા દુશ્મને રાજ્યને કબજે કરતાં વાર નહી લગાડે, માટે તું સાવધાન થઈ રહેજે આળસુ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૫ થઈશ નહી. અમે તે શિશુપાલ રાજાની સહાયતા કરવા જઈએ છીએ. આમ કહી ભીમરાજા મૌન રહ્યા. ત્યાર પછી મૂર્તિધારી સાહસ હોય નહીં શું? દેહધારી પ્રત્યક્ષ સિંહ હેય નહી શું? શરીરધારી આવેલ વિનય હાય શું? જાણે આકૃતિવાળી નીતિ કેમ હોય? તથા શરીરધારી પરાક્રમની શંકા કરાવતે યુવાન ભમ્મરાજાને પુત્ર રૂકિકુમાર બોલે કે-અખતર પહેરી ઉભેલે હું હયાત છતાં આપ યુદ્ધ કરવા જશો તે તે મારે જીવવું વૃથા છે. કારણ કે યુવાન પુત્રની હયાતી છતાં પિતા સંગ્રામમાં જશે તે પછી યુવાન પુત્ર શું ઘાસ કાપશે? જે કે આપ તે પુત્રના નેહને લીધે અથવા સંગ્રામમાં અશક્ત જાણી મને અટકાવે છે, પણ પિતા. ઇક્વાકુ વંશમાં જન્મેલા બાળકોમાં પરાકમ જન્મથી જ સિદ્ધ હોય છે. માટે મનમાં શંકાને અવકાશ ન આપતાં કૃપા કરી આપ પાછા ફરે. નિઃશંકપણે આપ રાજ્ય કરો અને પ્રજાનું પાલન કરે. વિવિધ કીડાઓથી બાળકોને રમાડે. ગેખમાં બેસી નૃત્ય કરનારાઓનું નૃત્ય જુઓ અને વિદૂષકનાં હાસ્યજનક વાક્યો શ્રવણ કરો. હે રૂકિમણું! ભીષ્મરાજા પુત્રની મધુર વાણી શ્રવણ કરી અતિ સંતુષ્ટ થશે, કારણ કે પુત્રની મધુર વાણી કયા પિતાને સુખદાયી ન થાય? એક તે પુત્રનું વચન અને વળી શ્રવણેન્દ્રિયને પ્રીતિજનક, એક તો અતિ ઉત્તમ જાતિનું સુવર્ણ અને બીજી સુગંધ, એ કોને વહાલું ન લાગે? પુત્રનું વાક્ય હિતકાર માની ભીમરાજાએ સજજ કરેલી સેનાની સાથે Page #35 -------------------------------------------------------------------------- ________________ પુત્રને વિદાય કર્યો. અનુકૂલ વાયુ હેવાથી શીધ્ર ગમન કરે તથા જાતાં દક્ષિણ બાહુ તરફ ઉતરતા શુભ સૂચક મૃગચાતકાદિ પ્રાણીઓ વડે અભિષ્ટ કાર્યની સિદ્ધિ વિષે નિઃશંક કરાતે, રૂકિમકુમાર થડા દિવસમાં જ ગંગાનો સંગમ થવાથી મજાને ઉછાળતા સમુદ્રની માફક સંગ્રામને માટે આકુળ થયેલા શિશુપાળ રાજાને મળે. શિશુપાળે રૂકિમની સહાયતાથી યુદ્ધમાં કાશી દેશના ભૂપને જીતી જશ મેળવી ગાજતે વાજતે પિતાના પુરમાં આવીને સભા ભરી હાથી, રથ, અશ્વ, અલંકારાદિ સંપત્તિ આપી રૂકિમકુમારને સંતુષ્ટ કર્યો. તે રુકિમણું! તે સમયે રૂકિમકુમારે પણ પ્રસન્ન થઈ શિશુપાળને તને આપી. એમ કરવું એગ્ય છે, કારણ કે અન્ય અન્ય આપવાથી બંને મિત્રના પ્રેમમાં વધારે થાય છે. ઘણા દિવસે ત્યાં રોકાઈ માતાપિતાને મળવા ઉત્સુક થયેલા રૂમિકુમારને શિશુપાળે માનપૂર્વક વિદાય કર્યો. ભીષ્મરાજા વિજ્ય મેળવી આવેલા પિતાને પુત્રને પતાકાદિકથી સુશોભિત પિતાના નગરમાં મહોત્સવપૂર્વક લઈ આવ્યો. હર્ષજનક અન્ય અન્ય પ્રેમવાર્તાઓ કરવા વડે પિતા પુત્રને તે દિવસ ક્ષણવારમાં વ્યતીત થયે. માતાપિતાને વાત કહી કે હું આપની અનુમતી લીધા સિવાય રૂકિમણીને શિશુપાલને આપી ચૂક છું. આમ પુત્રનું વચન સાંભળી પિતાને કંઈ નિષિદ્ધ ન હતું તેથી પુત્રે કરેલું તે કાર્ય માતાપિતાએ કબુલ રાખ્યું. હે પુત્રી ! આવી રીતે તું તારા ભાઈ રૂકિમ વડે અપાઈ છે. પણ માતાપિતા વડે તું અપાઈ નથી, તેથી તું મનમાં આનંદ રાખ. જરા ખેદ કરીશ નહીં. હે પુત્રી ! આ વાતની Page #36 -------------------------------------------------------------------------- ________________ २७ તો તું ખાત્રી જ રાખજે કે ગમે તે ઉપાયથી પણ, પવિત્રાત્મા શ્રીકૃષ્ણ મહારાજની સાથે હું તારે વિવાહ કરાવી દઈશ. ફઈએ આવી રીતે બને તરફના વાકયથી આનંદ પામતી રૂકિમણ સુખેથી આનંદમાં દિવસે ગુજારવા લાગી. ચક્રવાકીની પેઠે પિતાના હૃદયમાં હરિનું જ ધ્યાન ધરતી, દ્વારિકાથી આવેલા લેકેને હરિના ગુણ સંબંધી હકીક્ત પૂછતી, દિવસે દિવસે વય ગુણ કાંતિ રૂપ ચાતુર્યાદિકથી વૃદ્ધિ પામતી તે રુકિમણું કઈ એક નવિન જ બની ગઈ - શ્રી શાંતિચંદ્ર મહોપાધ્યાય ક્ષીરસાગર પાસેથી પ્રતિષ્ઠા મેળવનાર, ઉપાધ્યાય શ્રી રત્નચંદ્ર કવિ પ્રણીત શ્રી પ્રદ્યુમ્ન ચરિત્ર મહા કાવ્યને સ્વભાવથી સુંદર બીજે સર્ગ સંપૂર્ણ થશે. આવી રીતે શ્રી પ્રદ્યુમ્ન ચરિત્ર મહાકાવ્યમાં, રૂકિમણીના ઘરમાં નારદમુનિનું આવવું અને શ્રી કૃષ્ણરૂપ પતિનું નિવેદન કરનાર બીજે સર્ગ સંપૂર્ણ થયે. Page #37 -------------------------------------------------------------------------- ________________ अथ तृतीयः सर्गः રુકિમણ પાસેથી ગગન માગે ગયેલા નારદમુનિ એકાંત સ્થળમાં જઈવેત વસ્ત્રમાં રૂકિમણનું રૂપ ચિતરવા લાગ્યા. આલેખવાના સાધનમાં સફેદાદિક અતિ ઉત્તમ રંગ અને ચિત્રામણ કરનાર સાક્ષાત્ દેવર્ષિ પિતે તેમજ ચિતરવાનું તે અતિ મનોહર રૂકિમણુનું રૂપ છે તે પછી એ છબીમાં શું ખામી રહે? રુકિમણીનું સર્વ શરીર આલેખી તેને માખણને ઓપ આપી તે પટને સંકેલી દ્વારિકા નગરીમાં ગયા. ત્યાં એકાંત સ્થળમાં બેઠેલા કૃષ્ણ મહારાજને નારદમુનિએ જોયા. દૂરથી આવતા મુનિને જઈ કૃષ્ણ મહારાજા આસન ઉપરથી ઉઠી સામા જઈ વિનયપૂર્વક મહા ભક્તિથી પ્રણામ કરી સ્તુતિ કરે છે કે, હે મુનિરાજ ! પૂજ્યપાદના દર્શન થવાથી આજ મારી પૂરી પાવન થઈ તથા મારું ઘર પાવન થયું તથા હું કૃતાર્થ થયે. ઈત્યાદિક વચનેથી સ્તુતિ કરી કૃષ્ણ નારદને આસન ઉપર બેસાડી તેની આગળ પિતે બેઠા. પ્રેમપૂર્વક કુશળ પ્રક્ષાદિક વાતચીત કરતાં કૃષ્ણ મુનિને પૂછ્યું કે મહારાજ ! દ્વીપ, સમુદ્ર, વન, પર્વતાદિક સર્વ સ્થળમાં આપની ગતિ અખલિત છે. તે ફરતાં ફરતાં આપ યેગ્ય વસ્તુ શું દષ્ટિગોચર કરી આવ્યા છે કે જેને જોઈ હું અતિ આનંદ પામું! એમ કૃષ્ણ કહ્યું ત્યારે નારદમુનિએ મૌન રહી ચિત્રલે પટ ઉખેડી કૃષ્ણની પાસે મુક્ય. ઉત્તમ Page #38 -------------------------------------------------------------------------- ________________ પુરૂષે વાચાલ હોતા નથી, પણ પિતાને જે વક્તવ્ય હોય તેને કાર્યથી જ કહી બતાવે છે તે પટમાં ચિત્રેલું મધુર રૂપ જેઈ કામાતુર થયા. લેકમાં, કહેવત છે કે યુવાન પુરૂષને યુવાન સ્ત્રીઓ પ્રિય હોય છે. તેવું અનુપમ મનોહર નારીનું રૂપ જોઈ જે યુવાન પુરૂષના હૃદયમાં કામદેવને પ્રાદુર્ભાવ ન થાય તેને નપુંસક જાણ અથવા કે જ્ઞાની જાણ. તે ભવ્ય રૂપ જોઈ કૃષ્ણ પિતાના મનમાં વિચાર કરે છે કે, જગતમાં યુવાન પુરૂષના મનને વિહલ કરનારૂ તથા સર્વ અંગમાં સુંદર આ રૂપ, સત્યયુગમાં થયેલી કઈ પુણ્યશાળી પુરૂષની પુશાલી સ્ત્રીનું હોવું જોઈએ. કારણ કે આવું રૂપ મેં ત્રેતાયુગમાં, દ્વાપર યુગમાં તથા કલિયુગમાં કઈ દિવસ પણ જોયું નથી. આ સ્ત્રીનું હું શું વર્ણન કરું? આ સ્ત્રીના રૂપમાં મેહિત થયેલે ચંદ્ર સુવર્ણરૂપ બની આના કેશપાસમાં જ સ્થિર થઈ ગયા છે. સર્પિણ સમાન શ્યામ તથા દીર્ઘ જેની વેણું છે; કામદેવના હિંચોળા સમાન આના કર્ણ છે. આનું ભાલ તે જાણે આપેઆપ અષ્ટમીને ચંદ્રમા કેમ હોય તેવું શોભે છે. બંધુક પુષ્પ સમાન રક્ત એક છે. મુખરૂપ તલાવને સેવતી હંસની પંક્તિ સમાન દંતપંક્તિ શોભે છે. રક્ત કમલના દલ સમાન જીહા છે. દીપકની શીખા સમાન નાસિકે છે, આ સ્ત્રીના બે ગાલ છે તે કામદેવરૂપ હસ્તિને શયન કરવાનું ઉચ્ચ સ્થાનક છે. શંખ સમાન ત્રણ રેખાવાળે આનો કંઠ બલવત્તર ભાગ્ય સૂચવે છે. હૃદય દયાવાલું જણાય છે. ધર્મરાજાની રાજધાનીની પેઠે વિશાળ Page #39 -------------------------------------------------------------------------- ________________ શીયળ ધારણ કરનારું છે. કામદેવરૂપ બાળકને રમવાના કંદુક (દડા) સમાન આના બે સ્તન શોભે છે. શણગારેલા કામદેવરૂપ બાળકની જાણે શિખા કેમ હોય તેમ રેમવાલી અતિ દીપે છે. અતિગંભીર જે નભી છે તે તે લાવણ્યરૂપ જલની વાવ છે, આ સ્ત્રીએ કરી પ્રદેશ તે સિંહને જ ગ્રહણ કરેલો છે. સર્વ કરતાં અધિક અવર્ણનીય હાસ્ય તો એ છે કે મારા જેવાના મનનું અધિક આકર્ષણ કરે છે. આ સ્ત્રીને નિતંબ પ્રદેશ તો કામદેવના રથનું એક ચક છે. જઘન પ્રદેશ તે કામદેવના ગૃહના આંગણામાં રહેલી વેદિકા છે. આ સ્ત્રીના , બે ઉર તે કામદેવ અને રતીના વિવાહમાં મંગલ માટે બ્રહ્માએ અતિદઢ બાંધેલા કદલી થંભ છે. આની બે જંઘાઓ ઉપલા ભાગમાં સ્કૂલ અને નીચલા ભાગમાં કૃશ હોવાથી અતિ સુંદર શેભે છે, આ સ્ત્રીના પાદ તો અમારા જેવા યુવાન પુરૂષોને વારંવાર પ્રણામ કરવા ગ્ય છે. આની ભુજાનું તે હું વર્ણન જ શું કરું? આ નારીના ર્તા સાક્ષાત્ બ્રહ્મા જ છે. સ્ત્રીઓના જે અંગે મુખ્ય તપાસવા જોઈએ તે અંગે તે અતિ મનોરંજક છે. આવી અવર્ણનીય મધુરાકૃતિ રૂપાદિકથી અન્ય સ્ત્રીઓને તિરસ્કાર કરનારી આ પ્રમદાને જોઈ મને ખેદ થાય છે કે આપણને ધિક્કાર છે કે અત્યાર સુધી આવી યુવાન મદમાં ઉછળતી નારીની ભેગ સંપત્તિ ભેગવી નહી. માટે આ સ્ત્રી વિશે હકીકત આ મુનિને પૂછું. કારણ કે આ મુનિ અનેક દેશમાં ફરનાર છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, देशाटनं पंडितमित्रता च पण्यांगना राजसभा प्रवेशः अनेकशास्त्रार्थविचारणं च चातुर्यमूलानि भवंति पञ्च ॥१॥ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૧ અર્થ અનેક દેશમાં ભ્રમણ કરવું, પંડિત સાથે મિત્રતા કરવી, વેશ્યાઓનો સમાગમ, રાજાઓની સભામાં જવું, તથા વિવિધ શાસ્ત્રોનો અર્થને વિચાર કરે, એ પાંચ ચતુરાઈ મેળવવાના કારણે છે. આમ ધારી જરા હસી કૃષ્ણ મહારાજ મુનિને પૂછે છે કે, મહારાજ ! આપ સત્વર કહે કે આ પિકચર પરણેલી પ્રમદાનું છે કે નહીં પરણેલીનું? ભૂમિ ઉપર રહેલીનું છે કે સ્વર્ગમાં રહેલીનું? આપે દષ્ટિગોચર કરેલીનું છે કે નહી દષ્ટિગોચર કરેલીનું? આ પ્રતિકૃતિ આપે પિતે આલેખેલી છે કે કઈ બીજા કારીગરે? આ પ્રશ્ન સાંભળી સંતોષ પામેલા મુનિ બેલ્યા કે ઇંદ્રના અનુજબંધુ! સાંભળે. વિદભ નામના દેશમાં આવેલા કુડિન નામે પૂરમાં શત્રુને ક્ષય કરનાર પરાક્રમી ભીમ નામના રાજાની શ્રીમતિ નામની સ્ત્રીને રૂકિમ નામે પુત્ર તથા એક રૂકિમણું નામે પુત્રી છે. તે પરણેલી નથી પણ તેના ભાઈએ શિશુપાળને આપી છે. તેના માતાપિતાએ આપી નથી. તે સ્ત્રી મેં ચક્ષુ દ્વારા દીઠી છે. તેની સાથે વાતચીત કરતાં બે ઘડી તમારા રૂપાદિકનું વર્ણન મેં કરેલું છે. હે દેવ ! જેમ હસે ભીમરાજાની પુત્રી દમયંતીના હૃદયમાં નળરાજની સ્થાપના કરી હતી તેમ મેં પણ રૂકિમણીના હૃદયમાં તમારી દઢ સ્થાપના એવી કરી છે કે તેને ઉખેડવા માટે ઇંદ્ર પણ સમર્થ ન થાય. તેમ કરી ત્યાંથી પાછા ફરેલા મેં તમારા જેવા મિત્રને ભેટ આપવા માટે આ મૂર્તિ આલેખી લઈ આવ્યો છું. કારણ કે અમારા જેવા નિષ્કિચન Page #41 -------------------------------------------------------------------------- ________________ સાધુઓ પાસે તમારા જેવા રાજાઓને ભેટ આપવા લાયક વસ્તુ બીજી કયાંથી હોય, એમ ધારી આ લઈ આવ્યો છું. માટે હવે તે સ્ત્રી રનને ગ્રહણ કરવા માટે તમારામાં સત્તા હેય તે ગ્રહણ કરે. કારણ કે સત્તાહીન નપુંસક પુરૂષ તે સ્ત્રી રત્નને કબજે કરી શકે તેમ નથી. પણ હું ધારું છું કે જેમ વિધાત્રાએ દમયંતી નળરાજાને માટે જ ખાસ બનાવી હતી તેમ રુકિમણું પણ ખાસ તમારે માટે જ વિધાત્રાએ બનાવેલી છે. માટે તે વિષે જરાપણ તમારે ચિંતા ન કરવી કારણ કે જેમ પિતાના સ્વામિના પુત્રની સંભાળ રાખવાની ચિંતા સેવકને હોય છે તેમ નિખિલ સુષ્ટિની ચિંતા બ્રહ્માને હોય છે. આમ કહી વેચ્છાવિહારી નારદમુનિ સ્વેચ્છા મુજબ ચાલતા થયા. નારદનું ગમન થયા પછી કામાતુર થયેલા કૃષ્ણને ક્યાંય પણ ચેન પડયું નહીં. ભેજન ઉપર રૂચિ ન થવા લાગી તથા શયનમાં પણ કૃષ્ણને શાંતિ ન થઈ. કૃષ્ણ સભામાં બેઠાં બેઠાં પણ કામ ચેષ્ટાઓ કરવા લાગ્યા. આમ રુકિમણુને વિરહને લીધે કૃષ્ણ અસ્વસ્થ તથા અતિકૃશ થયા. કવિ કહે છે કે આ વાત હમણું અહીંથી જ રાખીયે ને હવે ડિનપુરમાં શી હકીકત બની તે ઉપર જરા લક્ષ દઈયે. શિશુપાલ રાજાએ તિવેત્તાઓ પાસે શુભ લગ્ન જેવરાવી લખાવી લગ્નપત્રિકા ભીમરાજા ઉપર મોકલી. લગ્ન પત્રિકામાં અતિ નજીક લગ્ન લેવાથી કૃષ્ણમાં મનવાળી રુકિમણી વિચારસમુદ્રમાં મગ્ન થઈ. કારણ કે બેલસરીના અતિ સુરભિ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પુષ્પોમાં આનંદ પામનારી ભ્રમરી, કેરડાના વૃક્ષમાં શ આનંદ પામે? તે સમયે સંકટમાં પડેલી રૂકિમણુને જોઈ તેની ફઈ બેલી કે પુત્રી ! તું ઊગટ દુઃખી થા મા, તથા ફેગટ વિચાર કર મા, કારણ કે જે ભવિતવ્યતા થવાની હશે તે કદાપિ અન્યથા થવાની નથી જ. તે પણ તારી ઉપર મારી પ્રીતિ હોવાથી તે વાતને હું વિચાર કરીશ. કારણ કે બરોબર વિચાર કરી કરેલું કાર્ય કોઈ દિવસ પણ શિથિલ થતું નથી. એમ કહી બંને જણ એ એકાંત પ્રદેશમાં તે વાતને વિચાર કરી એક પત્ર લખ્યો. ત્યારપછી સ્વામિનું કામ બજાવવામાં ચતુરકુશળ નામના એક દૂતને પત્ર આપી ખાનગી રીતે દ્વારિકા તરફ વિદાય કર્યો. તે દૂત ડા દિવસમાં દ્વારિકા નગરીમાં આવી કૃષ્ણ મહારાજને એકાંતમાં બેલાવી રૂકિમણીએ અર્પણ કરેલ હૃદયને આનંદજનક લેખ અર્પણ કર્યો પત્ર ખેલી કૃષ્ણ મહારાજ વાંચે છે. ભ્રમરી સદા માલતીના પુષ્પનો સમાગમ કરવા પૃહા રાખે છે પણ કઈ દિવસ કરીર વૃક્ષના સમાગમની વાંછા પણ કરતી નથી. સિંહની યુવાન થયેલી કન્યા સિંહને જ મળવા ઈચ્છે છે, પણ તૃણ ચરનારા મૃગને મળવા કદાપિ ધારતી નથી. હે પક્ષીઓના સ્વામી ચક્રવાક? આ ચક્રવાકી તમને મળવા ધારે છે માટે સત્વર મળે. વિરહાતુર થયેલી ચકવાકી ચક્રવાક વિના ક્ષણભર હવે તે રહી શકે તેમ નથી.” આવી રીતે અન્યક્તિપૂર્વક લખેલા લેખને વાંચી હૃદયમાં આનંદ પામેલા કૃષ્ણ દૂતને પૂછયું કે, તું કયાંથી આવ્યો છે અને આ પત્ર કેણે આપેલું છે? Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ હૃત બે , મહારાજ, આપ શ્રવણ કરે. હું પ્રથમથી જ વાત કહું છું. આ ભૂમિમાં લક્ષ્મીથી આશ્રિત થયેલ કલ્યાણકારક વિદર્ભ દેશમાં અતિ પરાક્રમી ભીમ નામે રાજા છે, તેને રૂકિમ નામે પુત્ર અને રુકિમણી નામે પુત્રી છે. શત્રુ ઉપર ( ચડાઈ કરવા તૈયાર થયેલા ચેદિ દેશના ભૂપતિ શિશુપાળને દૂત એક દિવસે વિર્દભ દેશમાં આવી ભમ્મરાજાને કહે છે કે શિશુપાળ દુશમને સાથે યુદ્ધ કરવા તત્પર થયા છે. તેમાં સહાયતા માટે સૈન્ય સહિત આપને બેલાવે છે. દૂતના વચન સાંભળી યુદ્ધમાં જવા તત્પર થતાં પોતાના પિતાને અટકાવી રૂકિમકુમાર ચતુરંગ સેના લઈને ગયે. વાયુની સહાયતાથી પ્રબળ થયેલા અગ્નિની પેઠે, રૂકિમકુમારની સહાયતાથી પ્રબળ થયેલે શિશુપાળ યુદ્ધમાં દુશ્મનને પરાજ્ય કરી પોતાના પુરમાં આવ્યો. શિશુપાળે તેજસ્વી તથા મહા પરાક્રમી રૂકિમકુમારને જાણું ગજ, અશ્વ, રથ, તથા સ્વર્ણરત્નના અલંકારાદિક કુમારને આપ્યું. ददाति किं न संतुष्टो भूपतिधूरि दानिनाम् ॥ गृह्णीयात् किं न रुष्टःसन् मानिनां धुरि संस्थितः ॥ १ ॥ અ -દાન આપનારાઓમાં અગ્રેસર રાજ સંતુષ્ટ થયે હોય તે શું ન આપે? માનવંત પુરૂષમાં પણ અગ્રેસરપણે રહેલે રાજા કેધયુક્ત થાય તે શું ન લઈ લે? તે સમયે પ્રસન્ન થયેલા રૂઝિમકુમારે પણ મહા પરાક્રમી શિશુપાળ રાજાને પિતાની નાની બેન રૂકિમણીને આપી. ત્યાં કેટલાક દિવસ સુધી રહી શિશુપાળ રાજાની રજા લઈ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૫ રૂકિમકુમાર પિતાના નગરમાં આવ્યો. માતાપિતાના લોચનને શાંત કરનાર ચંદ્રમા સમાન રૂકિમકુમારે માતાપિતાને તથા પિતાની ફઈને પ્રણામ કરી વાતચીત કરતાં કરતાં કહ્યું કે હું શિશુપાલને મારી ભગિની રુકિમણીને આપી આવેલ છું. આ વચન સાંભળી ભીષ્મરાજાએ તે વાત કબૂલ કરી. હે કૃષ્ણ! પિતાના પરાક્રમી પુત્રે કરેલા કાર્યને, કે બુદ્ધિશાળી પુરૂષ ન સ્વીકારે? એટલા સમયમાં ફરતા ફરતા નારદમુનિ ભીષ્મરાજાની સભામાં આવ્યા રાજાને વચનામૃતથી તૃપ્ત કરી ત્યાંથી ઉઠી રાજાના અંતપુરમાં ગયા તે સમયે નારદમુનિ, પ્રણામ કરતી શ્રીમતિને તથા રાજાની બેનને યોગ્ય આશીર્વાદ આપી રૂકિમણના ઘરમાં ગયા. આવતા મુનિને જોઈ રુકિમણું સત્વર આસન ઉપરથી ઉઠી મુનિના પાદપક્વમાં શિષ નમાવી પ્રણામ કર્યા. ત્યારે મુનિએ ભીષ્મરાજાની બેનને પૂછયું કે આ કોની પુત્રી છે? એમ પૂછવાથી રુકિમણીની ફઈ બેલી કે મહારાજ! ભીમરાજાની આ પુત્રી છે અને રૂકિમકુમારની નાની બેન છે. આમ સાંભળી આનંદ પામેલા મુનિએ તેને આશીર્વાદ આપે કે, હે મહા ભાગ્યશાળી રુકિમણી! સેરઠદેશમાં રહેલી શ્રી દ્વારિકા નગરીના સ્વાસી, શ્રી નેમિનાથના બંધુ, ભરતાદ્ધ ચકવતી, પિતાના શત્રુ કંસને દમન કરનાર, કાજળ સમાન સ્વચ્છ કાંતિવાળા, પીતાંબર ધરનારા, પાંચજન્ય શંખને વજાવનારા નંદક નામના ખડગને તથા કૌમુદી ગદાને ધારણ કરનાર ચાર ભુજાથી વિરાજમાન, સહા પરાક્રમી કૃષ્ણ નામના પતિને તું પ્રાપ્ત થા. Page #45 -------------------------------------------------------------------------- ________________ ' આમ આશીર્વાદ આપી નારદમુનિ ત્યાંથી ગમનશીલ થયા. હે કૃષ્ણ રાજન! આપના વિયેગને લીધે રૂકિમણની થયેલી ચેષ્ટાઓનું વર્ણન કરું છું તે સાંભળે. તમારા વિરહરૂ૫ અગ્નિની પીડાને લીધે તે પ્રમદાને અન્ન ઉપર રૂચી થતી નથી. કોપાયમાન થયેલી રૂકિમણને નિદ્રા પણ ક્યાંય જતી રહી છે. અતિ શીતલ ચંદ્રની પ્રભા પણ શીતલતાના બદલે ઉષ્ણતાજનક થાય છે. ચંદનને રસ તેના શરીરને સ્પર્શ થતાં જ સૂકાઈ જાય છે. પણ મહારાજ ! કેવળ તમારા નામમંત્રના જપ મહામ્યથી જ તે જીવે છે એ નિઃસંશય છે. આવી રીતે સર્વ હકીકત મેં આપની રૂબરૂ કહી બતાવી છે. હે રાજન ! સ્વામીના કાર્યની ખરી હકીકત કહેવી એ અમારા જેવા તેનું મુખ્ય કામ છે. માટે હવે પછી આપને જેમ યોગ્ય લાગે તેમ કરે. પણ આ કાર્યમાં જરા પણ વિલંબ કરવાથી સર્વ કાર્ય નષ્ટપ્રાય થઈ જશે. મહારાજ ! તૈયાર થયેલી રસોઈમાં વિલંબ કોણ કરે? કૃષ્ણ દૂતને પૂછ્યું કે હું બલદેવ સહીત સત્વર આવું છું પણ ત્યાં આવી મારે ક્યાં ઉભું રહેવું અને તેને સમાગમ શી રીતે થશે? તથા તેણીના લગ્ન કયા માસમાં કયે દિવસે છે? વક્તાજનોમાં શિરમણ સમાન તથા બુદ્ધિશાળી તે દૂત પિતાના ચિત્તમાં સ્વામીનું વચન ધારી બે. મહારાજ? ત્યાં વિવિધ વિવિધ વૃક્ષોથી વિરાજમાન, અનેક પક્ષીઓથી આશ્રય કરાયેલું પ્રમદ નામે ઉદ્યાન છે. તે ઉદ્યાનમાં સુંદર આકૃતિવાળી કામદેવની મૂર્તિ સ્થાપેલી છે. તેની આસપાસ અનેક શાખાઓથી વિસ્તાર પામેલ કલ્યાણકારક અશોક Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૭ વૃક્ષ છે. તેની ઉપર બાંધેલી મનહર તથા યુવાન પુરૂષોને સમાગમ કરવામાં રાગ સૂચવતી ધજા છે. તે સ્થળે બલદેવ સહિત તમારે આવી સ્થિર રહેવું. જરા પણ વિલંબ ન કરશે. રૂમિણી વિવાહ યોગ્ય વસ્ત્રાભરણદિકથી અલંકૃત થઈ અર્ચાની સામગ્રી ગ્રહણ કરી માતા પિતાને તથા જેષ્ઠ બંધુ રૂકિમકુમારને છેતરી પિતાની ફઈ સહિત કામદેવની પૂજા નિમિત્તથી ત્યાં આવશે. માઘ માસની શુકલ અષ્ટમીના લગ્ન છે તે ઉપર શિશુપાળની સાથે તમારે સંગ્રામ થશે એ વાત તમારે પ્રથમથી જ ધ્યાનમાં રાખવી. યુદ્ધમાં તેને જીત્યા પછી તમારે રૂકિમણીનું ગ્રહણ કરી જવું. આવી રીતે દૂતનાં વચન શ્રવણ કરી મનમાં હર્ષ પામેલા કૃષ્ણ અન્યોક્તિપૂર્વક પદ રચનાવાળી એક પત્રિકા લખી, જેમકે : કે હંસિ? તું મનમાં ધૈર્ય રાખજે, જરા પણ મનમાં ઉતાવળ કરીશ નહિ. તારે સદા સદા સમાગમને અભિલાષી હું હંસ સત્વર આવું છું. કમલ પત્રને સદા ભેગી હંસ, કાકપત્નીના સમાગમમાં કદાપિ આનંદ પામે જ નહિ. હે નાગવદ્વિ? તું મારા વિના નીરંગ (રંગ વગરની) થઈ છે, માટે પરિવાર સહિત રંગ આપનાર હું રંગ આ પગલે આવું છું.” આવી રીતે પત્ર લખી ડૂતને આપ્યો અને દૂતને મિષ્ટાન્ન જમાડી અલંકારાદિક આપી વિદાય કર્યો. એકાંતમાં બલદેવને બેલાવી સર્વ હકીકત કહી બતાવી. કૃષ્ણ કહ્યું કે આપ Page #47 -------------------------------------------------------------------------- ________________ મારા જ્યેષ્ઠ બંધુ છે, વિચાર કરવામાં ચતુર છે માટે આપ વિચાર કરી કહે કે મારે ત્યાં શી રીતે જવું અને મને તે શી રીતે મળે. બળદેવે કહ્યું કે આમાં વળી વિચાર શો કરે. સર્વ સારૂં થશે. અહિંયા કેઈને પણ ખબર ન પડે તેવી રીતે આપણે બેય જણાંએ ત્યાં જવું. પણ જે આ વાતની ખબર સત્યભામાને પડશે તે તે નક્કી વિબ્રજ કરશે માટે ખબર ન પડે તેમ જાવું. આવી રીતે બેય જણું સલાહ કરી સર્વ આયુધોથી સંપન્ન થયેલા રથમાં બેસી વિદાય થયા, ઘણેક દૂર ગયા ત્યારે બલદેવે કહ્યું કે હે કૃષ્ણ! થતા સ્વર સાંભળે. માર્ગમાં ડાબી બાજુ શબ્દ કરનારી આ દુગ કુશલ સૂચવે છે. પુનઃ દક્ષિણ બાજુ આવી શબ્દ કરે છે તેથી ધારેલા કાર્યની સિદ્ધિ સૂચવે છે. આ નીલ પક્ષી ડાબી બાજુથી દક્ષિણ બાજુ આવે છે. તેથી નિચે કાર્ય સિદ્ધિ થશે એમ આ પક્ષી ચેતવે છે. આ ભૈરવપક્ષી શુષ્ક તળાવમાં ઉભી વિરસ શબ્દ કરે છે તેથી એમ જણાવે છે કે શત્રુની સાથે ઉગ્ર યુદ્ધ થશે. એવી રીતે શુકને જોતાં જોતાં, પરસ્પર પ્રેમવાર્તા કરતા કરતા કૃષ્ણ બલદેવ કેટલાક દિવસે વિદર્ભ દેશમાં પ્રાપ્ત થયા. ત્યારપછી અનુક્રમે કુંડીનપુરમાં આવી ઇંતે નશાની આપેલા ઉદ્યાનમાં આવી પહોંચ્યા. બન્ને ભાઈઓ રથમાંથી ઉતરી અશોક વૃક્ષની તળે અતિ ઉત્તમ સેવંછ પાથરી કૃષ્ણબલદેવ સુખેથી બેઠા. અતિ સ્વાદિષ્ટ ફલે ખાઈ તથા વાવનું અતિ શીતલ જલપાન કરી કૃષ્ણબલદેવ વિશ્રાંતી લેવા લાગ્યા. Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિચંદ્ર મહોપાધ્યાય રૂપ ક્ષીર સમુદ્ર પાસેથી પ્રતિષ્ઠા મેળવનાર મહોપાધ્યાય શ્રી રત્નચંદ્ર કવિ પ્રણિત શ્રી પ્રદ્યુમ્નચરિત્ર મહા કાવ્યને ત્રીજે સર્ગ સંપૂર્ણ થ. એવી રીતે શ્રી પ્રદ્યુમ્ન ચરિત્ર મહા કાવ્યમાં, રુકિમણું ગ્રહણ કરવા માટે કૃષ્ણનું શ્રી કુંડીનપુરમાં આવવું ઇત્યાદિ નિવેદન કરનાર ત્રીજે સર્ગ સંપૂર્ણ થ. Page #49 -------------------------------------------------------------------------- ________________ અથ વતુર્થ : એક દિવસે પરસ્પર કલહ કરાવવામાં પ્રીતીવાળા નારદમુનિ ફરતા ફરતા શિશુપાળરાજાની સભામાં ગયા ત્યારે શિશુપાલરાજાએ મુનિની સન્મુખ આવવા, પ્રણામ કરવા વિગેરેથી સત્કાર કર્યો, તથા ઉત્તમ આસન ઉપર બેસાડ્યા. રાજાના કુટુંબ સંબંધી કુશળપ્રશ્ન પૂછી નારદમુનિ હસતા હિસતા બોલ્યા કે, શિશુપાલ? મેં સાંભળ્યું છે કે કુંડીનપુરમાં ભીષ્મરાજાની પુત્રી રૂકિમણું સાથે તારે વિવાહ થનારે છે. જે એમ હોય તો તારા જે ભાગ્યશાલી પુરૂષ સાંપ્રતકાળમાં કેઈ નહિ. આ ભૂમિમાં ખરેખર તું જ મહાન રાજા છે. અને તે કન્યા ખરેખર તને જ યોગ્ય છે. જેમ, ઇંદ્રને યોગ્ય શચી, રવીને યોગ્ય કૌમુદી, નળરાજાને યોગ્ય દમયંતી છે તેમજ રૂકિમણું ખાસ તને જ યોગ્ય છે. પણ વિવાહની લગ્ન પત્રિકા મને બતાવ; કારણ કે લગ્નમાં જ્યોતિર્વિદ્ બ્રાહ્મણોએ લગ્ન શુદ્ધિ કેવી કરેલી છે તે જરા હું જોઈ તપાસું. | મુનિના કહેવાથી રાજાની સમીપ બેઠેલા બ્રાહ્મણે કુંકુમચર્ચિત લગ્ન પત્રિકા મુનિને આપી મુનિએ તેમાં દ્વિઘટિકાત્મક લગ્ન જોઈ મસ્તક હલાવી તે પત્ર પૃથ્વી ઉપર મૂકી દીધું. મુનિનું મસ્તક કંપતું જઈ શંકા પામેલા રાજાએ હાથ જોડીને કહ્યું કે મહારાજ? આપ મસ્તક શા કારણે હલા છે, તે કારણ મને કૃપા કરી કહે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૧ મુનિ કહે છે કે હે રાજન? આ લગ્ન કરવાથી મને એમ જાણવામાં આવે છે કે તને અભિષ્ટ કાર્યની સિદ્ધિ સંશય ભરેલી છે, કારણ કે ત્યાં મહા સંગ્રામ થશે. આ વાત નિઃસંદેહ છે. માટે કહું છું કે કાં તો જા મા અને જે જા, તે યુદ્ધની સામગ્રીપૂર્વક જજે. આટલું કહી મુનિ ચાલતા થયા. નારદ વાણું સાંભળી શિશુપાળરાજા અતિ ચિંતાતુર થયે. પણ કાર્ય કરવામાં ઉત્સુક થયેલા શૂરવીર પુરૂષે શુભાશુભને વિચાર કરતા નથી. | સ્વભુજાના બલથી ગર્વિષ્ઠ થયેલે શિશુપાળ, ચતુરંગ સેનાને સાથે લઈ ત્યાંથી વિદાય થયો. કેટલેક દિવસે, પતાકાએથી સુશોભિત કુંડિનપુરમાં પ્રાપ્ત થયો. ભીમરાજાએ પિતાના જમાઈને મનહર ઉતારે આપી ઉતાર્યા. રૂકિમકુમાર પણ તેની પાસે હાથમાં છડી લઈ ઉભે રહ્યો. શિશુપાળના હુકમથી તેના સમગ્ર ઘોડેસ્વારોએ કુંડિનપુર ચિફેરથી ઘેરી લીધું. શિશુપાળ પણ સાવધાન થઈ રહ્યો તથા નારદના વચનથી શંકા પામેલા રાજાએ પિતાની આસપાસ કેટલાએક રક્ષકે રાખ્યા. ત્યાર પછી રુકિમણી પિતાની ફઈને કહે છે કે, શિશુપાળના ઘેડેસ્વારોએ, હાથી ઉપર બેઠેલા પુરૂએ તથા બીજા અનેક પાયદલ વડે આ કુંઠિનપુર તરફથી ઘેરાયેલું છે, તે હે ફઈ આપણું ગમન શી રીતે થશે. રુકિમણીની ફઈ બેલી કે તું તારા મનમાં જરા પણ ચિંતા કરીશ નહિ કારણ કે જગતમાં તેવું કઈ પણ કાર્ય નથી કે જે ઉપાય કરવાથી સિદ્ધ ન થાય. યોગ્ય ઉપાય કરવાથી સર્વ કાર્યો સિદ્ધ થાય છે માટે વિચાર છોડી ઉઠ Page #51 -------------------------------------------------------------------------- ________________ કર બેઠી થા, કામદેવની પૂજાના સર્વાં ઉપકર ગ્રહણ કર. મૌનવ્રત ધરી ધીરે ધીરે મારી પાછળ ચાલી આવજે. આમ વિચાર કરી ચાલતી થયેલી બેઉ જણીને દ્વાર પાસે આવતાં શિશુપાળના અનુચરાએ જતી અટકાવી. તેમાંથી કેટલાએક સૈનિકા દોડી જઈ કરજોડી શિશુપાળને કહે છે કે, સ્વામિન્ રૂકિમણી, વિવાહ યાગ્ય અલકારા પહેરી પેાતાની ઈ સહિત પુરની બહાર રહેલા ઉદ્યાનમાં જાય છે. આ વાત સાંભળતાં જ શિશુપાળ આવ્યે કે જાએ, એકદમ જઈ તેણીને જતી અટકાવા અને કહો કે તમને શિશુપાળરાજા ગામ બહાર જવા મના કરે છે. રાજાની આજ્ઞા શિર ચડાવી પાછા ફરેલાં અનુચરાએ રૂકિમણીને તેમ કહ્યું ત્યારે ભીષ્મરાજાની બહેન ખાલી કે, તમે રાજાની પાસે જઈ કહે કે, શિશુપાલ નરેન્દ્રનું શુભ ઇચ્છતી રૂકિમણીએ વિવાહ દિવસે કામદેવની પૂજા માનેલી છે. માટે આપ કહે તેા જાઉં. આમ કહી રૂકિમણીની ફઇએ સુવર્ણાદિક આપી અનુચરોને સ ંતુષ્ટ કરી રાજાની પાસે મેાકલ્યા. તે અનુચરાએ પુનઃ શિશુપાલની પાસે સ હકીકત યુક્તિપૂર્વક કહી બતાવી. વાત સાંભળતાં જ પ્રસન્ન થયેલા શિશુપાલે કહ્યું કે, જો રૂકિમણી મારું કુશળ ઇચ્છતી કામદેવની પૂજા કરવા જતી હાય તેા જવા દે અટકાવશે નહીં. આમ આજ્ઞા મેળવી પાછા આવેલા અનુચરાએ હકીકત કહી જણાવી. જવા માટે થયેલા રાજાને હુકમ સાંભળી ચિત્તમાં મુર્દિત થયેલી બેઉ જણી ગામ ખહાર નીકળી વનમાં ગઈ. વનમાં જઈ ઈ એ કહ્યું કે પુત્રી ! તું એકલી જઈ કામદેવની Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૩ પૂજા કર. હું અહિંયા ઉભી જતાઆવતા માણસની તપાસ રાખું છું. એમ કહી ભીષ્મરાજાની ભગિની ત્યાંજ ઉભી રહી. સાક્ષાત દેહધારી વનની અધિષ્ઠાતાદેવી કેમ હોય તેમ જોવામાં આવતી અવાજ કરતા નૂપુરવાળી હંસસમાન ગતિ કરનારી રુકિમણી ત્યાંથી આગળ ચાલી. ત્યાં જઈ કામદેવની મૂર્તિ આગળ ઉભી કરસંપુટ કરી આ વચન બોલી. મારા પુણ્ય વડે પ્રેરણું કરાયેલા, વસુદેવના પુત્ર, બલદેવના અનુજબંધુ, શ્રી દ્વારિકાપતિ કૃષ્ણમહારાજ જે અહિંયાં આવ્યા હોય તે સત્વર મને દર્શન આપે, હું ભીષ્મરાજાની પુત્રી રૂકિમણું છું. લતાકુંજમાં તિરહિત થઈ ગુપચુપ ઉભેલા કૃષ્ણ હૃદયને આહાદજનક વચન શ્રવણ કરતાંજ લતાકુંજમાંથી બહાર નીકળી તેણીની પાસે આવી બેલ્યા કે, સુભાગ્યવતિ! આ હું કૃષ્ણ છું જરા પ્રેમાદ્ર દષ્ટિથી મને જોઈ કૃતાર્થ કર. તે મોકલેલા કુશલ નામના દૂતે કહેલા સંકેત મુજબ આવ્યો છું. આ મારી આગળ ઉભેલા, નીલવસ્ત્ર પહેરનારા બલદેવ નામના મારા જ્યેષ્ઠ આમ કહેનારા પિતાની આગળ ઉભેલા પિતાંબર ધરનારા કૃષ્ણને જોઈ તક્ષણ ઉત્પન્ન થયેલી લજજાને લીધે રૂકિમણી નમ્ર મુખ કરી ઉભી રહી. અશ્વ જોડી રથ તૈયાર કરી બલદેવ બેલ્યા કે, હે કૃષ્ણ! કુલવાન સ્ત્રીને સ્વાભાવિક લજજા થાય છે માટે પડી ન જાય તેમ સુકેમલ રૂકિમણીને તમે બે હાથે તેડી સત્વર રથમાં બેસાડે. બલદેવના વચન સાંભળી કુણે રેમાંચિત Page #53 -------------------------------------------------------------------------- ________________ થયેલી રૂકમણીને હે હાથે તેડી રથમાં બેસાડી. સારથી થયેલા બલદેવે રથ ચલાવ્યું. રથમાં બેઠેલા કૃષ્ણ પિતાને પાંચજન્ય શંખ વગાડી ઉંચે સ્વરે કહ્યું કે, હે ભીષ્મરાજન ! હે રૂકિમકુમાર ! હે શિશુપાલ ! તમે સર્વે સાંભળે. વસુદેવને પુત્ર, બલદેવનો અનુજબંધુ, શ્રી દ્વારિકાપતિ હું કૃષ્ણ તમારી આ રૂકિમણુને હરી જાઉં છું. માટે જે તમારામાં કઈમાં પણ શક્તિ હોય તો તે મારી સન્મુખ આવો, એટલે તેની ભુજાની ખરજ દૂર કરું. પ્રથમ થયેલા શંખને શબ્દ સાંભળી તેની પાછળ થયેલ દારૂણ વચન સાંભળી સર્વ સૈનિકે. પિતપતાના શત્રે ગ્રહણ કરી સત્વર ભાગવા લાગ્યા, કેટલાએક રથમાં બેસીને ગયા, કેટલાએક ઘોડેસ્વાર થઈ ગયા, અને કેટલાક તે હાથી ઉપર તથા ઉંટ ઉપર બેસી ગયા. ભીષ્મરાજા પણ ભીમ બખતર પહેરી યુદ્ધ કરવા માટે ગયા. રૂકિમકુમાર પણ હાથમાં ધનુષબાણ લઈ દેડી ગયે. મદ્યપાન કરવા માટે મદ્યને કરે ગ્રહણ કરી બેઠેલ તથા રૂકિમણીનું હરણ સાંભળતાં જ ઉત્પન્ન થયેલા ક્રોધથી લાલ નેત્રવાળે શિશુપાલ, અશ્વપાલે તૈયાર કરી લઈ આવેલા અશ્વ ઉપર ચડી કેટલુંક સૈન્ય પિતાની સાથે લઈ તક્ષણ ચાલતો થયો. કૃષ્ણની સન્મુખ આવી ભીમરાજા ઉંચે સ્વરે કહે છે કે અરે કૃષ્ણ? ઉ રહે ઉભે રહે, શત્રુરૂપી કાદવને શોષી લેનાર ગ્રીષ્મઋતુ સમાન હું ભમ્મરાજા તારી સાથે યુદ્ધ કરવા પ્રાપ્ત થયેલ છું. અરે તું ક્યાં જાય છે, ક્યાં જાય છે, રૂકિકુમાર બોલ્યો Page #54 -------------------------------------------------------------------------- ________________ કલ્પાંતકાલના સૂર્ય સમાન પ્રતાપી હું રૂકિમકુમાર તારા જેવા નીચ દુશ્મનને ઠાર કરવા આવ્યો છું. ' અરે ગવાળ? જામાં જામાં, ઉભું રહે ઉભું રહે, રુકિમણુને પ્રજાપાલક શિશુપાળ હું આવ્યો છું. અરે ગોવાળીયા ? તું કેટલેક જવાન હતું? અતિ ઉત્તમ લેહના બખતરવાળા, સાક્ષાત્ કાળ સમાન આ ત્રણે જણા ય આવી રીતે વાક્યબાણને વરસાદ વરસાવતા વરસાવતા કૃષ્ણને ચોતરફથી ઘેરી લીધે. તરફથી ઘેરાયેલા કૃષ્ણને જોઈ ભયને લીધે ત્રાસ પામેલી રુકિમણી ધ્રુજતી ધ્રુજતી મનમાં વિચાર કરે છે કે અરેરે ! હવે શું થશે? શું થશે? સામા લેકે તે લાખે છે અને આ તે બે જણે છે. અરેરે ઈશ્વર? સુકેમલ આ બે યુવક બાળક મારે માટે આ કેવી દશાને પ્રાપ્ત થયા? હાથમાં ખુલ્લી તીક્ષણ તરવાર ધરી ઉભેલા આ મહાભટે ખરેખર આ બંનેને મારી જ નાખશે. આ બેઉ જણા અવાજ સમજવા, એમાં કશો પણ સંદેહ નથી. આવી રીતે ચિંતાતુર થયેલી રૂકિમણીને જોઈ બળદેવે કૃષ્ણને કહ્યું કે હે ભાઈ? તમે રૂકિમણીને તમારી શક્તિ બતાવે કે જે તમારા બળને જોઈ મનમાં વિશ્વાસ પામી ભયને છેડી દીયે અને સ્વસ્થ થઈ રહે. નહીંતર વારંવાર કંપતી આ રૂકિમણીનું હૃદય ભયને લીધે અકસ્માત ફાટી જશે અને મરી જશે એ વાત નિઃસંદેહ છે. અને જે આ રુકિમણી મૃત્યુ પામી તે કરેલે સર્વ પ્રયાસ નિષ્ફળ જશે અને આ લેકની સાથે આપણું બંનેનું યુદ્ધ તે કશું જ એમાં કે તે ચિંતાતુર થ કમણીને તે Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ છે. માટે આને એ વિશ્વાસ બેસી જાય કે આ બેઉ જણને કઈ પણ પહોંચી શકે તેમ નથી એવું કાર્ય બતાવે. આવી રીતે બળદેવનાં વચન સાંભળી બુદ્ધિશાલી કૃષ્ણ પોતે આંગળીમાં પહેરેલી વીંટીમાં રહેલે હીરે કાઢી હથેળીમાં લઈ અંગુષ્ઠની ભીસથી તેના ચૂરેચૂરા કરી રૂકિમણીનાં હાથમાં આપે અને વળી કહ્યું કે હજી બીજું પણ પરાક્રમ બતાવું છું એમ કહી અતિ બળવાન કૃષ્ણ ધનુષ ચડાવી એક જ બાણથી એક શ્રેણીમાં રહેલા સાત તાડના વૃક્ષે વેગથી વીંધી નાખ્યા. આવું આશ્ચર્યકારક બળ જોઈ રુકિમણીને વિશ્વાસ આવ્યો કે આને કાઈ પણ જીતી શકે તેમ નથી. આમ પ્રતીતિ થઈ છતાં દિન મુખવાળી રુકિમણુને જોઈ કૃષ્ણ કહ્યું કે હે દેવિ? હજી પણ શું ચિંતા છે કહે! જે ચિંતા હોય તેનો ઉપાય કરું. એકઠા થયેલા ગજરૂપ આ સૈન્યમાં સિંહ સમાન મારૂં પરાક્રમ, નિશ્ચિત થઈ તું જોયાકર, શેક તથા વિચાર છેડી નિઃશંકપણે હસતું મુખ કર, કારણ કે અમે ખાસ તારે માટે જ આ સઘળો પ્રયાસ કરેલ છે, તું જ્યારે થતું યુદ્ધ જે ઈશ! ત્યારે જ અમારું સર્વ કાર્ય સફળ થશે. - નમ્રતાપૂર્વક હાથ જોડી રુકિમણીએ કહ્યું કે હે સ્વામિન? મને બીજે કશે પણ વિચાર નથી. માત્ર આટલે જ વિચાર છે કે કદી તમે મારા પિતાને તથા મારા ભાઈને મારી નાખે, તે એ વિચાર મનમાં રહે છે. તેથી આપ બંને જણું મને વચન આપે કે “અમારા બંને ય જણામાંથી કોઈએ પણ તારા પિતાને તથા તારા ભાઈને મારે નથી.” આમ વચન આપી પછી તમે ઈચ્છા પ્રમાણે યુદ્ધ કરે. Page #56 -------------------------------------------------------------------------- ________________ આવાં રૂકિમણીનાં વચન શ્રવણ કરી કૃષ્ણ બલદેવે તેણના કહેવા મુજબ વચન આપી રૂકિમણીને આનંદિત કરી. આવી રીતે ભીષ્મ પુત્રીને પૈર્ય યુક્ત કરી, હાથમાં કૌમુદી ગદા ધરનાર કૃષ્ણ પિતાના યેષ્ઠ બંધુને કહે છે કે હે ભાઈ? સિંહ સમાન પરાક્રમી મારી સન્મુખ, પરાક્રમમાં શિયાળ સમાન આ લોકે દેડતા દોડતા વધ્યા આવે છે પણ તમે જેજે કે, કેટલાએક તે અતિ બીકણ હોવાથી સંગ્રામ છોડી નાશી જશે અને કેટલાક તે યમદ્વારની ગતિ પામશે. આ સૈન્યના મધ્ય ભાગમાં અતિ ભયંકર દેખાવવાળો જે ઉભેલે છે તે શિશુપાળ છે. માટે હું તે તેની સાથે જ યુદ્ધ કરીશ અને ભીષ્માદિકની સાથે તમે યુદ્ધ કરે એમ વિભાગ પાડી યુદ્ધ કરવા તે તત્પર થયા. પરસ્પર શસ્ત્ર પ્રહાર શરૂ થવાથી અતિ ત્રાસજનક થતા યુદ્ધને, રથમાં બેઠેલી રુકિમણી નિર્નિમેષ દૃષ્ટિથી જોવા લાગી; યૌવન મદથી અતિ ઉછળતે શિશુપાળ રાડ પાડી કહે છે કે, અરે ! કૃષ્ણ ક્યાં ગયો, અરે કૃષ્ણ ક્યાં ગયો, અરે કૃષ્ણ ક્યાં ગયો, અરે ગેવાળ બાળક ક્યાં ગયો, તને ઠાર કરનાર કાળ આ હું શિશુપાળ આવ્યો છું, માટે મારી આગળ આવ; કૃષ્ણ પણ એકદમ સજ્જ થઈ શિશુપાળને કહે છે કે, અરે મૂર્ખ, તારી આગળ કૌમુદી ગદા ધરી ઉભેલા મને જે! રે મૂઢ હજી તે તું જીવે છે છતાં કેમ દેખતે નથી? પણ હું જાણું છું કે, નજીક આવેલા મરણે તને પ્રથમથી જ અંધ બનાવી દીધે છે તેથી દેખાતું નથી. આમ પરસ્પર વિવાદ કરતા કૃષ્ણ શિશુપાળ ઘણે વખત સુધી યુદ્ધ કરવા લાગ્યા. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ બલદેવ તથા અન્ય સૈનિકે એક બીજાની ઉપર ખડગોનો પ્રહાર કરવા લાગ્યા, બાણોનો વરસાદ વરસાવવા લાગ્યા, એક બીજા ભુજાઓ પછાડવા લાગ્યા, તથા એક બીજાના હાથનું આકર્ષણ કરવા લાગ્યા, પણ મહા પરાક્રમી એકલા બલદેવે સમગ્ર સૈન્ય હત પ્રાયઃ કર્યું તે સમયે યુદ્ધ કરવામાં ફક્ત એક રૂકિમકુમાર જ રહ્યો, ત્યારે બલદેવે રૂકિમકુમારની સાથે ઉગ્ર યુદ્ધ શરૂ કર્યું. ઠાર ન મારવા વિષે પોતે રૂકિમણુને વચન આપેલું હોવાથી બલદેવે રૂકિમકુમારને માર્યો નહી ત્યારે કૃષ્ણ કહ્યું કે હે બંધુ! એ રૂકિમકુમારને નાગ પાશથી દઢ બાંધી . અનુજ બંધુનું વચન સાંભળી બલદેવે, નાગ પાશ મૂકી ઉદ્ધત રૂકિમકુમારને બાંધી રથમાં બેઠેલી રૂકિમણીને સેંપી દીધો; રૂકિમકુમાર પાશથી બંધાઈ ગયે એમ જાણી શિશુપાળ રણક્ષેત્ર છોડી પલાયન થયે. ભાગી જતા શિશુપાળને -પકડવા માટે પાછળ દોડતા કૃષ્ણને બલદેવે અટકાવ્યા. ભયને લીધે સંગ્રામ છોડી જતા પુરુષને પકડી લે એ ક્ષત્રિયને ધર્મ નથી. માટે તેને જવા દ્યો. પલાયન થયેલા શિશુપાળને તથા બંધાઈ ગયેલા રૂકિમકુમારને જોઈને બાકીનું સર્વ સૈન્ય પલાયન થઈ ગયું, કારણ કે, સિંહ સમાન પરાક્રમી શિશુપાળ તથા રૂકિમકુમાર કૃષ્ણ બલદેવની સન્મુખ ઉભા રહી ન શકયા તે શિયાળ સમાન પરાક્રમી અન્ય સૈનિકે તે બેની સન્મુખ કયાંથી જ ટકી શકે? અતિ બલવાન કૃષ્ણ બલદેવ, સંગ્રામમાં પિતાનો વિજય થવાથી હર્ષપૂર્વક સિંહનાદ કરતા કરતા રુકિમણની પાસે આવ્યા. રુકિમણીએ બલદેવને કહ્યું કે અમારા ભાઈને નાગ પાશથી છેડી મૂકે કારણ કે મારા Page #58 -------------------------------------------------------------------------- ________________ ભાઈને દુઃખી જોઈ મારું મન બહુ જ કચવાય છે એમ રુકિમણીને અતિ આગ્રહ થવાથી બલદેવે રૂકિમકુમારને નાગપાશથી મુક્ત કરી કહ્યું કે, હે રૂકિમકુમાર? તારી ભગિનીના પતિ કુષ્ણુને તું સેવ, જે સેવા કરવાની કબુલાત આપતે હે તે અમે તારી ઉપર પ્રસન્ન થઈ ગ્રામ, દેશ, અશ્વ, ગજાદિક તને આપીએ છીએ તે તું ગ્રહણ કર. આટલું કહ્યા છતાં પણ, લજજા આવવાથી કંઈ પણ પ્રત્યુત્તર ન આપી શક્યો ત્યારે પ્રણામ કરી નીચું મુખ કરી પિતાની નગરીમાં ગયે. કૃતાર્થ થયેલા, ચિત્તમાં આનંદ પામતા, પ્રકુલ્લિત કમળ સમાન મુખવાળા એ ત્રણે જણાં રથમાં બેસી ચાલતા થયા, બલદેવે રથ ચલાવ્યું અને કૃષ્ણ ભીષ્મ પુત્રીને પિતાના ઉત્કંગમાં બેસાડી વિજય શંખ વગાડ્યો. પશ્ચિમ ભાગમાં રહેલા વાયુ વડે શીધ્ર ગતિ કરાતો તે રથ ત્વરાથી ચાલવા લાગે. પવન પાછળ હેવાથી ઉડેલી રજ તેઓને પડતી ન હતી. એમ ચાલતાં ચાલતાં, મેદથી પૂર્ણ થયેલા, મહાભાગ્યશાલી, જેને આશય શુદ્ધ છે તેવા એ ત્રણે જણાં, અનેક ઉદ્યાનેથી તથા વિવિધ વૃક્ષોથી નલ, નાના પ્રકારના અસંખ્ય પક્ષિઓને આશ્રય આપનાર શ્રી રૈવતકગિરિની નજીક પ્રાપ્ત થયા. ત્યારે પિતાના ખોળામાં સુતેલી રુકિમણીને કૃણે કહ્યું કે, હે સુલ્સ, હે મહાભાગે ! તીર્થકરેના ચૈત્યોથી સુશોભિત તથા મુક્તિ આપનાર, તીર્થ સ્વરૂપ શ્રી રિવતાચલને તું જે! તથા પ્રણામ કરવામાં ચતુર આશયવાળી તું Page #59 -------------------------------------------------------------------------- ________________ - ૫૦. એ ગિરિને વિનયથી પ્રણામ કર કારણ કે દૂરથી પણ આ ગિરિને નમન કરનારા પુરૂષના સર્વ પાપને ક્ષય કરનાર આ રૈવતાચલ છે. કૃષ્ણના કહેવાથી રુકિમણી ઉભી થઈ કર સંપુટ કરી નમી. આવી રીતે ચાલતાં ચાલતાં તે રથ શ્રી દ્વારિકાપુરીની નજીક પ્રાપ્ત થયે. ત્યારે રૂકિમણીએ બલદેવને પૂછયું કે, નયનને આનંદ આપનારી, આ કઈ પુરી દેખાય છે અને તેનું શું નામ છે? બલદેવે કહ્યું કે રૂકિમણી ! તમારા ભરથાર શ્રી કૃષ્ણના પુણ્ય પુંજ વડે પ્રેરણા કરાયેલા શ્રી કુબેર મહારાજે બનાવેલી, સુવર્ણન ગઢવાળી, રાજાઓના તથા સર્વજ્ઞોના મણિમયકોટિ પ્રાસાદથી ભૂષિત, દ્વારિકા નામની પુરી છે. તે ત્રણે જણ આમ વાતચીત કરે છે તેવામાં, સર્વ જાતના વૃક્ષોના સમુદાયથી શુભતું, વાપી ફૂપ તળાવ યુક્ત અનેક પક્ષિઓના થતા કે લાહલથી મનહર લાગતું, અનેક વિવિધ મંડપથી મંડિત અતિ રમણીય ઉદ્યાન આવ્યું. તે ઉદ્યાનમાં જઈ રથ છેડી તે ત્રણે જણ ત્યાં બેસી સુખેથી ભજન કરવા લાગ્યા. ત્યાર પછી શ્રી દ્વારિકામાં યાદવોને ખબર થઈ કૃષ્ણ બલદેવ કુંડિનપુરના રાજા ભીષ્મની કન્યા રુકિમણીનું હરણ કરવા ગયેલા, તે આજે શ્રી દ્વારિકાના ઉદ્યાનમાં રુકિમણી સહિત આવેલા છે. એ વાત સાંભળતાં જ કેટલાક યાદ અશ્વ ઉપર ચડી, કેટલાક રથમાં બેસી, કેટલાક ગજ ઉપર ચડી, તથા કેટલાક પગપાલા અહપૂર્વિકપણુએ ત્યાં આવ્યા. કેટલાક તે સેવા કરવા માટે અને કેટલાક તે ચાલે તેને Page #60 -------------------------------------------------------------------------- ________________ જોઈ એ !” એવી ઇચ્છાથી આવ્યા. નીતિ શાસ્ત્રને જાણનારા કેટલાક કુશલ પ્રશ્ન પૂછવા માટે આવ્યા. મળવા માટે આવેલા કેટલાએક વૃદ્ધ લેાકેાને સન્મુખ ઉઠી કૃષ્ણ બલદેવે પ્રણામ કર્યાં. સમાન વયવાળાને આલિંગન કરી મળ્યા. નાની વયવાળા પુરૂષા કૃષ્ણ બલદેવને પ્રણામ કરવા લાગ્યા. કેટલાક સેવકના આવી પ્રણામ કરી દૂર બેઠા. આમ સર્વે પુરૂષા ક્રમ પ્રમાણે બેસી ગયા. કરજોડી બેઠેલા સ જનેાની દૃષ્ટિનું સ્થાન માત્ર રૂકિમણીજ થયાં. કૃષ્ણ મહારાજ વાતચીત કરવા લાગ્યા કે તરત જ સ જના પેાતાના સ્થાનથી ખસી ખસીને કૃષ્ણની પાસે આવવા લાગ્યા. અને ભાગ્યશાળી કૃષ્ણ તથા રૂકિમણીની પ્રશ'સા કરવા લાગ્યા કે, આ બંને સ્ત્રી પુરૂષનું ભાગ્ય તા કાઈ અલૌકિકજ છે, આ બન્નેનું લલાટ કેવું તપે છે? અને આ કૃષ્ણનું મળ તે અનુપમ છે. એમ સમગ્ર લેાકેા પ્રશ’સા કરવા તત્પર થયા. હવે ત્યાર પછી કૃષ્ણે જ્યાતિવેત્તાઓને લગ્ન સબંધી પૂછ્યું ત્યારે દેવજ્ઞ બ્રાહ્મણેાએ વિચારી આપેલા અતિ શુભ લગ્નમાં કૃષ્ણે શ્રી રૂકિમણીનું પાણિગ્રહણ કર્યું. કૃષ્ણે કેટલા દિવસે રૂકિમણી સહીત ત્યાંજ રહ્યા. એક દિવસે રૂકિમણીએ આનંદમાં બેઠેલા કૃષ્ણ મહારાજને કહ્યું કે, હું સ્વામિન! તમારી સત્યભામાદિક સ્ત્રીચાને તા મહા સમૃદ્ધિ છે, તેઓના તેવા અનુપમ મહેલા, તેવી સુંદર સખીએ, તેવી દાસીએ, અને તેવી ભ્રષાદિક સપત્તિ છે. મારા પિતા ભ્રાતાદિકને યુદ્ધ કરી મારીને બળાત્કારથી મને Page #61 -------------------------------------------------------------------------- ________________ એક્તી તમે ઉપાડી આવ્યા છે. તેથી અહિયાં પિતા નથી, માતા નથી, ભ્રાતા નથી, પણ જીવિત પયતનું મારું ખરૂં જીવન તે એક પ્રાણપ્રિય તમે જ છો. અને જે પ્રાણપ્રિય આપે છે તે મને સર્વ વસ્તુ છે એમ હું માનું છું. કારણ કે, જેના હાથમાં ચિંતામણિ રત્ન છે તેની પાસે સર્વ વસ્તુ છે, માટે મને સર્વથી અધિક કરે કે જેથી તમારી અન્ય ભાયઓની હું હાસ્ય પાત્ર ન થાઉં. આવી રીતે પોતાની પત્નીનું વચન શ્રવણ કરી કૃષ્ણ હાસ્યપૂર્વક મધુર વચન કહ્યું કે પ્રિયા ! તું તારા મનમાં જરા પણ ચિંતા ન કર, બેફિકર રહે, તને હું સર્વ સ્ત્રી કરતાં અધિક કરીશ. આમ મધુર વચનથી શાંત કરી. એક દિવસે તિર્વિદ્ પુરૂષને બોલાવી કૃષ્ણ પૂછયું કે આપ સર્વ મળી દ્વારિકામાં પ્રવેશ કરવાનું શુભ મુહૂર્ત જોઈ કહે. તિસ્તાઓએ શુભગ્રહના બલસંપન્ન શુભ લગ્ન આપ્યું. ત્યારે તેજ લગ્ન સમયે દેવકી વડે કરાયું છે મંગલ એવા કૃષ્ણ મહારાજે દ્વારિકામાં પ્રવેશ કર્યો. દ્વારિકામાં પ્રવેશ કરી રાજમાર્ગમાં ચાલ્યા આવતા, રુકિમણી સહિત રથમાં બેઠેલા શ્રી કૃષ્ણને જોવા માટે સ્ત્રીનાં ટેળેટેળાં આવવા લાગ્યાં. કેટલીક સ્ત્રી ગોખમાં ઉભી હર્ષ સહિત એક નજરથી જેવા લાગી કેઈ એક કહે છે કે, અરે આ શું રતિ સહિત કામદેવ આવે છે? રેહિણી સહિત ચંદ્ર આવે છે? અથવા શચી સહિત ઇંદ્ર આવે છે? આ અતિ દેદિપ્યમાન કેણ છે? આ સ્ત્રીને ધન્યવાદ આપ જોઈએ, કારણ કે જેને પુણ્યરૂપ સંપત્તિથી કમલ સમાન નેત્રવાળા આવા Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૩ પતિ મળ્યા છે. કેાઈ એક બીજી સ્ત્રી એલી કે, આ પુરૂષને ધન્ય છે, કારણ કે જેને આવું અદ્ભૂત સ્રી રત્ન મળ્યું છે. જો કે પુરૂષરૂપી રત્ના પણ આ પૃથ્વીમાં અસ`ખ્ય હોય છે તે પણ પુત્રરૂપ રત્નની ઉત્પત્તિની ખાણુ તે એક સ્ત્રી રત્નજ હાય છે; કારણ કે, તીથ કર ચક્રવર્તિ વિગેરે પુરુષ રત્ના શ્રી રત્નામાંથીજ પેદા થાય છે. માટે સ્રી રત્ન સ કરતાં અધિક છે. એવી રીતે અસ`ખ્ય સ્ત્રી જનાથી પ્રશ'સા કરાતા તથા જાણે રૂપાના કેમ અનાવેલા હાય તેવા અખ'ડિત શ્વેત અક્ષતા વડે સ્ત્રી જના પગલે પગલે પૂજા કરતા, કૃષ્ણ અને રૂકિમણી, સત્યભામાના પ્રાસાદની પાસેજ તત્ત્કાલ નવીન કરાવેલા, અગણિત ભૂષણવાળા પ્રાસાદમાં આવી રહ્યા. કૃષ્ણ મહારાજે સમાનરૂપવાળી અસ`ખ્ય સખીઓ તથા અસ`ખ્ય દાસીએ રૂકિમણીને અપણું કરી. દરરોજ નવીન નવીન આભૂષણા આપવા લાગ્યા. પેાતાના અનુજ ખંધુ કૃષ્ણની સવ ઇચ્છાઓને પૂર્ણ કરનાર બલદેવ, પેાતાને ઘેર જઈ પેાતાની સ્ત્રી રેવતીની સાથે સ્વેચ્છા પ્રમાણે ભાગ ભાગવતા સુખેથી રહ્યા. કૃષ્ણ, ભાજન કરવું, શયન કરવું, ઇત્યાદિક સર્વ રૂકિમણીના ઘરમાંજ કરે છે. તેણીએ કામણથી જાણે કેમ બાંધી લીધા હાય તેમ તેણીના પ્રેમ વચનાથી બંધાયેલા કૃષ્ણ લજજાને લીધે કાઈ દિવસ પણ સત્યભામાના ઘરમાં જતા નથી. એક દિવસે નારદમુનિ ફરતા ફરતા સત્યભામાને ત્યાં આવ્યા. દુઃખરૂપે સાગરમાં મગ્ન થયેલી સત્યભામાને જોઈ Page #63 -------------------------------------------------------------------------- ________________ હૃદયમાં હર્ષ પામતા મુનિ કઠિન વચન બેલ્યા કે, સત્યભામા ! સાંભરે છે? જે દિવસે હું આવ્યું હતું તે દિવસે તે વક્ર મુખ કરી મારે તિરસ્કાર કર્યો હતો, તે તે તિરસ્કારનું સપત્ની સંકટરૂપ ફળ તને પ્રાપ્ત થયું. તારી શેક કેવી લઈ આવીને મેં હરિને અર્પણ કરી છે, અને તેણીયે તારા કરતાં પણ અધિક હરિને પ્રેમ કે મેળવ્યું છે, કે જે પ્રેમને લઈ કૃષ્ણ તારા ઘર સામું પણ કઈ દિવસ જેતા નથી. માટે ફરીથી મારું અપમાન કરજે કે જેથી હદયમાં શલ્યની પેઠે જન્મ પર્યત તું સંભારે તેવું તેનું ફળ તને હું બતાવી આપું. આવી રીતે તે હમેશ નારદમુનિ આવી ક્ષતમાં (શસ્ત્રાદિકથી થયેલા ઘામાં) ક્ષાર સમાન વ્યથાજનક વાક્યોની વૃષ્ટિ કરી જવા લાગ્યા. એક દિવસે મિથુનના અંતમાં મુદિત થયેલા કૃષ્ણને રુકિમણીએ કહ્યું કે, હે સ્વામિન્ ! રૂપસંપત્તિનું એકજ ધામરૂપ સત્યભામા નામે તમારી સ્ત્રી કેવી છે તે જોવાની મને લાંબા વખતથી ઉત્કંઠા છે માટે આપ મારી ઉપર કૃપા કરી પ્રાતઃકાળમાં મને દેખાડે. કૃષ્ણ કહ્યું કે જ્યારથી તારી સાથે વિવાહ થયે છે, ત્યારથી હું કોઈ દિવસે પણ શરમને લીધે માનવંતી તેણીને ઘેર ગયે નથી, માટે કેવળ તારામાં જ મારું મન આસક્ત હેવાથી તેણુને ત્યાં હું જઈશ નહીં. ભીષ્મથી ઉત્પન્ન થયેલ છે તે પણ ભીષણ (ભયંકર) નહીં એવી જુમતિવાળી શાંત રુકિમણું બેલી કે નાથ ! પિતાના હૃદયમાં આવી Page #64 -------------------------------------------------------------------------- ________________ નિર્દયતા રાખવી તે આપ જેવા પ્રમાણિક સતપુરૂષનું કર્તવ્ય નથી. સર્વસ્ત્રીઓ ઉપર સમાન દષ્ટિ, સમાનુભાવ રાખે તે આપ જેવાનું કૃત્ય છે. માટે આપ નિર્દયપણું છોડી મારા વચનથી એક દિવસ પણ સત્યભામાને ઘેર જાઓ. અને પણ તમારી સાથે આવીશ. કારણ કે સત્યભામાં મારી મોટી બહેન છે અને હું તેની નાની બહેન છું તેથી નાની બહેને મેટી બહેનની સેવા કરવી જોઈએ અને તેની આજ્ઞા માનવી જોઈએ. આમ રુકિમણીને આગ્રહ થવાથી કૃષ્ણ કબુલ કર્યું કે જે તે આગ્રહ કરે છે તો હું તેણીને ઘેર જઈશ. એક દિવસે કૃષ્ણ વિચાર કર્યો કે હું આજે સત્યભામાને ઘેર જઈ સત્યભામાની મશ્કરી કરું, આમ વિચારી કૃષ્ણ ભૂમંડલમાં અપ્સરા સમાન તે રૂકિમણીએ બરાસકસ્તૂરી યુક્ત અતિસુરભિ તાંબુલ ચાવી ભૂમિ ઉપર ઘૂંકી નાખેલ હતું તે ઉચ્છિષ્ટ તાંબુલ લઈ પોતાની પછેડીને છેડે બાંધી સત્યભામાના ગૃહ પ્રત્યે ગયા. આવેલા કૃષ્ણને જોતાં વેંત જ ઉત્પન્ન થયેલા કેધને લીધે લાલચોળ નેત્ર કરી સત્યભામા બોલી ઉઠી કે, અરે હરિ ? આ તમારૂં ઘર નથી. ભૂલથી આ ઘરમાં આવી ગયા છે, પણ આ ઘર રૂકિમણીનું નથી, માટે સત્વર ત્યાં જાઓ. નવી સ્ત્રીના ઘરમાં જાઓ. હું તે હવે જીર્ણ થઈ ગઈ છું જીર્ણ થયેલ વસ્ત્ર, વનિતા, ભેજનાદિ રૂચિપ્રદ થતાં નથી, તેથી જીર્ણ થયેલી હું તમને આનંદજનક ક્યાંથી થાઉં ? ત્યારે કૃષ્ણ હસી બેલ્યા કે સુંદરી? આમ ન બેલ કારણ કે સાકર જીર્ણ થયેલી હોય તે પણ અમૃત તુલ્ય Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સ્વાદ આપે છે, સ્વાદમાં ફેરફાર થતા નથી. ભ્રમણ કરવામાં પ્રીત ધરાવનાર ભ્રમર ગમે ત્યાં જાય પણ તેને આનંદ ભાગવવાની ઇચ્છા થાય ત્યારે સને છેડી પ્રમાદ સહિત માલતીમાં આવી અપૂર્વ આનદ ભાગવે છે. હું મનસ્વીનિ ? મારૂ' પણુ તેમજ સમજવું. આવી રીતે પ્રેમજનક વાણીના સમૂહથી સંતોષ પામેલી ઉદાર મનવાળી તે સત્યભામા ઉઠી પ્રેમસહિત પ્રિય આલાપ પુરઃસર આસન આપી કૃષ્ણને બેસાડી રૂકિમણીના ઉદ્દાહ સંબધી વાતચીત પૂછવા લાગી, પ્રમદાજને પૂછેલી વાતચીત યુવાન પુરૂષાને પ્રેમ આપનારી થાય છે. ત્યાર પછી કૃષ્ણે વિવાહ સંબંધી સ` હકીકત પ્રેમપૂર્વક કહી સંભળાવી. પ્રેમીજનની વાર્તા પણ પુરૂષોને પ્રેમ આપનારી થઈ પડે છે. આમ વાતચીત કરતાં કરતાં કૃષ્ણ કપટ નિદ્રા કરવા લાગ્યા. વાતવાતમાં કાં ખાતા કૃષ્ણને જોઈ સત્યભામા ખાલી કે હવે મેં જાણ્યું કે, તમને ઘણા દિવસના ઉજાગરા થયા હશે. મને મળવાનું બહાનુ કરી તમે મારે ત્યાં શયન કરવા માટે જ આવેલા છે. તે રૂકિમણી તમને રાત્રિમાં ક્ષણવાર પણ નિદ્રા કરવા દેતી નહિ હોય. કપટનું નિવાસસ્થાન એવા કૃષ્ણ સત્યભામાએ એટલું કહ્યા છતાં ઉત્તરીય વસ્ત્ર પગથી મસ્તક સુધી એઢી સર્વ અવયવ ઢાંકી સૂઈ ગયા અને અત્યંત નસ્કારાં સુકારવા લાગ્યાં. ઘેાર નિદ્રામાં સૂઈ ગયેલા કૃષ્ણને જાણી સત્યભામા પાસે આવી ઉત્તરીય વસ્રની છેડે ખાંધેલ સુગંધી દ્રવ્ય જોઈ આન ંદ પામતી પામતી તેની ગાંઠ છેડી તે વસ્તુ લઈ લીધી. પાણીની Page #66 -------------------------------------------------------------------------- ________________ આવ સાથે તે વસ્તુ પાષાણુ ઉપર વાટી હર્ષ પામતી સત્યભામા પેાતાના શરીર ઉપર લેપન કરતી કરતી કહેવા લાગી કે, અરે! હવે મે કૃષ્ણને વશ કરવાનું સાધન જાણ્યું. પરદેશની તારી રૂકિમણીએ ખરેખર આવા સુરભિદ્રવ્યરૂપ કામણથી જ કૃષ્ણને વશ કરી લીધા છે. ખરેખર તેા તે દ્યૂત જ છે. આ વચન સાંભળતાં જ હસતાં હસતાં કૃષ્ણે ખેલી ઉડચા કે અરે ! તેં આા શરીરમાં શું લગાવ્યું એ તે રૂકિમણીએ ચાવી થૂંકી નાંખેલું તાંબુલ હતું ! અરે ! જ્યારે હું તારે ઘેર આવતા હતા ત્યારે તે ઉચ્છિષ્ટ તાંબુલ હસતાં હસતાં રૂકિમણીએ આ છેડે બાંધેલું હતું. તે તે તે અગરાગ જાણી શરીરમાં લેપન કર્યું. અરે સત્યભામા ! એ તને કેવી છેતરી, તારી શાકનું ઉચ્છિષ્ટ મેં તારા શરીર ઉપર્ લેપન કરાવ્યુ‘? રૂકિમણી કેવી ઉસ્તાદ, કે જેણે પેાતાને એઠવાડ તારા શરીર ઉપર ચાપડાવ્યે ? સત્યભામા આ વચન સાંભળતાંજ એકદમ ઉઢી સ્વચ્છ જળી વડે પેાતાનું શરીર સાફ કરી વસ્ર વડે લૂછી, લજ્જાને લીધે નીચુ મુખ કરી ખેાલી કે નિર્લજ્જ પુરૂષામાં શિરોમણી ગેાવાળ, અહિંયાથી ચાલ્યા જા, ચાલ્યા જા, જન્મથી જ કપટી તથા તસ્કર છે, એમ સ લેાકેા જાણે છે. માયાથી જતું પેદા થયા છે, માયાએ જ તને મનાવ્યો છે, માયાથી જ તને રાજ્ય મળ્યું છે. માટે ખરેખર તને વિધાત્રાએ માયામય જ બનાવ્યો છે. આવી રીતે મહા ક્રોધી થયેલી સત્યભામાને શાંત પમાડતાં પમાડતાં કૃષ્ણ ખેલ્યા કે, હું ભૂલી ગયા, ફીને Page #67 -------------------------------------------------------------------------- ________________ આવું કામ નહીં કરું, મારે થયેલે અપરાધ ક્ષમા કરે. અમૃત સમાન વચન કહેવાથી શાંત થયેલી સત્યભામા બેલી કે તમારી પ્રિયા મને બતાવે, કે જેણે પ્રેમપાસથી તમને વાનરની પેઠે બાંધી લીધા છે. ણે કહ્યું કે શુભ દિવસ જોઈ રુકિમણી આગળ તારા ચરણમાં પ્રણામ કરાવીશ. આમ આનંદ કરી કૃષ્ણ રુકિમણીને ઘેર આવ્યા અને સર્વ હકીકત કહી બતાવી ત્યારે એક બીજાના હાથમાં તાલિકા વગાડી હસવા લાગ્યા. સત્યભામાની ફરીથી પણ ઠેકડી કરવી એમ વિચારી કૃષ્ણ રુકિમણુને કહ્યું કે તું શ્વેત વસ્ત્ર પહેરી દિવ્ય અલંકારે પહેરી વનમાં રહેલી લક્ષ્મીના મંદિરમાં જા, હું પાછળથી આવું છું. એમ કહી રૂકિમણીને આગળથી મેકલી કૃષ્ણ પાછળથી ગયા. લક્ષ્મીના મંદિરની અંદર જ્યાં લક્ષ્મીની પ્રતિમા હતી તેની આગળ રૂકિમણીને પ્રતિમાને આકારે ઉભી રાખી કૃષ્ણ શિખામણ આપી કે સત્યભામા આવી જ્યાં સુધી દર્શન કરે ત્યાં સુધી જરાપણ અંગ હલાવીશ નહિ તથા એક મટકું પણ મારીશ નહિ, બરાબર પ્રતિમા સદશ થઈ ઉભી રહેજે. આમ કરીને કૃષ્ણ સત્યભામાને જઈ કહ્યું કે તારી નાની બેન જેવી હોય તો ચાલ તને વનમાં બતાવું; આમ કહેવાથી હર્ષ પામેલી સત્યભામાં સ્નાન કરી અનેક જાતના વસ્ત્રો તથા અલંકારે પહેરી કેટલીક સખીઓને સાથે લઈ રથમાં બેસી વનમાં આવી પહોંચી. ત્યારે કૃષ્ણ કહ્યું કે તું સ્નાનાદિક કરી સામી રહેલી લક્ષ્મીની મૂર્તિની પૂજા કર, Page #68 -------------------------------------------------------------------------- ________________ પટ તેટલામાં હું ઘેર જઈ રુકિમણીને અહિંયા તેડી આવું છું. આમ કહી કૃષ્ણ તે કેઈ ન જાણે તેમ એક લતાકુંજની અંદર સંતાઈ ગયા. સત્યભામા રથમાંથી ઉતરી સખી સહિત મંદિરમાં આવી ત્યારે સત્યભામાની કોઈએક પ્રિય સખી પ્રીતીકર વચન બોલી કે, મહારાણી? આપ સ્નાનાદિક ફળપુષ્પાદિકથી આ લક્ષ્મીની પૂજા કરે, કારણ કે જે આની પૂજા કરી વરદાન માગે તે આ મૂર્તિ અભિષ્ટફળ આપે છે. આ વાત દ્વારીકાપુરીના સર્વ લોકોમાં પ્રસિદ્ધ છે. કેટલાક રાજાઓ હાથી ઉપર બેસી, કેટલાએક રથમાં બેસી અને કેટલાએક અતિભક્ત ક્ષત્રિએ તે પગપાળા આ મૂર્તિની પૂજા કરવા આવે છે. યાદવની સ્ત્રીઓ તથા ગામના વેપારીની સ્ત્રીએ તે પૂજનની સામગ્રી ગ્રહણ કરી પૂજન કરવા માટે દરરોજ આવે છે, માટે તમે આ મૂર્તિની પૂજા ભાવપૂર્વક કરે કે જેથી તમારી ઈચ્છા પૂર્ણ થાય. આવી હિતબેધક, પ્રિય સખીની વાણી શ્રવણ કરી પિતાના વસ્ત્રાભરણાદિક ઉતારી નાખી વાવમાં સ્નાન કરી પુષ્પાદિક લઈ પવિત્ર વ પહેર્યા. મંદીરમાં આવી મૂર્તિની પૂજા કરી કર જોડી પ્રાર્થના કરે છે કે હે જગદંબા ! આપની પાસે હું પ્રાર્થના કરી માગું છું કે મારા સ્વામી કૃષ્ણ મને વશ થાય તેમ આ તમારા ચરણમાં પડેલી ઉપાસિકાને કરે. મારામાં કઈ દિવ્યરૂપ એવું બનાવે કે જેણે કરી, રૂપમાં ઈંદ્રાણ સમાન સુપ્રૌઢા સમાન નવીન યૌવનવાળી રુકિમણુને જીતી લઉં, ઈત્યાદિક મારૂં ધારેલું Page #69 -------------------------------------------------------------------------- ________________ કાર્ય થશે તે હું તમારી ઉપર વિશ્વાસ રાખી 'જળપાનને અભિગ્રહ ધરી સદૂભક્તિથી તમારી અહર્નિશ પૂજા કરીશ. આવી રીતના સત્યભામાના વચન સાંભળતાં વેંત જ કૃષ્ણ લતાકુંજમાંથી નીકળી હસતા હસતા સત્યભામાની પાસે આવી ઉભા રહ્યા. આવેલા કૃષ્ણને જોઈ સત્યભામાનું શ્યામ મુખ થઈ ગયું. હરિ બોલ્યા કે પ્રિયા ! આ રૂકિમ. ણીની પૂજા કરવી, આની પાસે વરદાન માગવું, એ તને યુક્ત છે, કારણ, તારા કરતાં રૂપ લાવણ્યમાં રુકિમણું અધિક છે તેથી રૂકિમણું તારે પૂજવા ગ્ય છે, અને હમણું તેં આની પૂજા કરી છે તેના પ્રભાવથી તને વશ થે છું. માટે જલના અભિગ્રહપૂર્વક તારે આની અહર્નિશ પૂજા કરવી. આવા વચન સાંભળી કેપથી આકુલવ્યાકુલ થયેલી સત્યભામા કૃષ્ણને જેમ તેમ બોલવા લાગી. અરે શઠ ! લેક તને ગોપાલ બાલક કહે છે, તે વાત સત્યજ છે. દ્વારિકાના રાજ્યભોક્તા થયા પણ હજી તમારી બાલકની ચેષ્ટા ન ગઈ. ગોવાળના બાળકે દુધ પીને મદેન્મત્ત બને છે એ લેકમાં કહેવત સાચી છે. કપટ કરનારા, મહામૂર્નાધિરાજ કાર્યાકાય નહિ વિચાર કરનારા ગોપાલ બાલકે સ્ત્રીઓના ટેળામાં આવી ઢંગધડા વગર જેમ આવે તેમ બકવાદ ત્યારે કૃષ્ણ હસી બોલ્યા કે સુંદરિ! હું જ્યારે તારે ઘેર આવ્યું હતું ત્યારે તેંજ મને માયામય ઠરાવ્યું હતું, ૧ દર્શન કર્યા પઈજ અપાણી લેવા ૨ દર્શન પછી પણ પીજે. Page #70 -------------------------------------------------------------------------- ________________ માટે મેં આ માયા રચી મારું માયામયત્વ સિદ્ધ કર્યું. આમ સાંભળી હસતા હસતા સર્વે લોકે, સ્વર્ગવાસિ દેના વિમાન સમાન રમણીય શ્રી દ્વારિકામાં ગયા. જ્યારથી રૂકિમણુને લક્ષ્મી માની સત્યભામાએ પૂજા કરી ત્યારથી રુકિમણીનું લક્ષ્મી એવું નામ જગપ્રસિદ્ધ થયું; કારણ કે કૃષ્ણને માન્ય હોવાથી વિશ્વમાં કેમ પૂજાપાત્ર ન થાય ? આવી રીતે મહોપાધ્યાય શ્રી રત્નચંદ્ર કવિ પ્રણેત શ્રી પ્રદ્યુમ્ન ચરિત્ર મહાકાવ્યમાં રુકિમણી પાણગ્રહણનું વર્ણન દર્શાવનાર એથે સર્ગ સંપૂર્ણ થશે. છે. ધર્મ બધું જ આપે છે. જે જોઈએ તે બધું જ આપે છે. છે છે. આપણને મેળવતાં આવડવું જાઈએ. ધર્મ સ્વર્ગનાં . * સામ્રાજ્ય આપે છે અને મોક્ષનાં શાશ્વત સુખ આપે છે. ? છે આટલું બધું આપનારે ધર્મ શું માનવજીવનનાં સુખે ન છે આપે? આપે જ વિશ્વાસ રાખે એ ધર્મની મહાસત્તા છે ૪ ઉપર નિશ્ચિત બને એ ધર્મના સહારે. Page #71 -------------------------------------------------------------------------- ________________ પંચમઃ સ. રુકિમણ લક્ષ્મી એવા અપર નામને પામી કૃષ્ણની સાથે આનંદમાં દિવસે ગુજારવા લાગી. જેમ વર્ષાઋતુમાં પ્રફુલ્લિત થયેલી વનસ્પતિને દેખી જવાસા નામનું વૃક્ષ તદ્દન શુષ્ક બની જાય છે તેમજ આનંદ પામતી રૂકિમણીને જોઈ સત્યભામા ઈર્ષાને લીધે મૃતઃપ્રાય બની ગઈ એક દિવસે તિવેત્તા અતિમુક્ત નામના ઋષિ ભિક્ષા માટે રૂકિમણીના ઘર પ્રત્યે આવ્યા. રૂમિણી સહસા આસન ઉપરથી ઉઠી ત્રણ પ્રદક્ષિણા દઈ નમી અતિસુરભિ માદક વહોરાવી પિતાના આત્માને લાભયુક્ત કર્યો. પ્રમુદિત થયેલા તે મુનિને રુકિમણુએ પૂછ્યું કે, મહારાજ ? હું આપને નમ્રતાપૂર્વક પૂછું છું કે મને પુત્ર થશે કે નહિ થાય, અને જે થશે તો કેટલે વખત લાગશે, તે આપ જરા વિચારી કહે. આ સમાચાર સત્યભામાને જાણ થતાં તરત જ તે પણ રુકિમણુને ત્યાં આવી અને તેણીએ સ્પર્ધાને લીધે મુનિ આગળ તે જ પ્રશ્ન પૂછયે. રુકિમણીએ વિનયથી મોદક આપેલા તેથી તેની ઉપર પ્રસન્ન થએલા યતિએ રૂકિમણી ઉપર ઉદ્દેશ રાખી કહ્યું કે, ભાગ્યશાળી ઉદાર મનવાળી? મહાપ્રતાપી, પિતા સમાન બલિષ્ઠ પુત્ર તને થોડા વખતમાં થશે અને તે તારે પુત્ર નેમિનાથની પાસે દીક્ષા લઈ થડા વખતમાં મુક્તિ પામશે. Page #72 -------------------------------------------------------------------------- ________________ આમ કહી અતિમુક્તક યતિ રુકિમણીના ઘરમાંથી ઉઠી ચાલ્યા ગયા. તે સઘળી વાત સાંભળી રૂકિમણી આનંદ પામી. ભવિષ્યકાલમાં થનાર પુત્ર રત્નને શ્રવણ કરી કોને પ્રમોદ ન થાય? અષાઢ માસમાં મેઘ ગર્જના સાંભળી હર્ષિત થયેલી મયુરીની પેઠે, સત્યભામા મુનિનાં વચન સાંભળી હર્ષને લીધે નાચવા લાગી. સત્યભામા પિતાની સખી પાસે કહે છે કે મુનિએ તે મને કહ્યું છે કે તને ચેડા વખતમાં પુત્ર થશે. રુકિમણીએ કહ્યું કે પુત્ર તને થશે એમ મને કહેલું વચન તું કપટથી તારી ઉપર લઈ લે તેથી શું થવાનું? શાસ્ત્રમાં કહેલ છે કે, શકુન, સ્વપ્ન, તથા નિમિત્ત એ જેને થયેલા હોય તેને જ ફળ આપે છે, બીજાને ફળ મળતું નથી. આમ બેલતી બંને કૃષ્ણની સભામાં ગઈ. તે સમયે દુર્યોધન રાજા કૃષ્ણને મળવા માટે આવ્યો હતો. ત્યારે સત્યભામાં દુર્યોધનને કહે છે કે મારે પુત્ર તારી પુત્રીને પતિ થશે. તે પછી રુકિમણ બોલી, હે દુર્યોધન ! મારે પુત્ર તારે જમાઈ થશે. આમ બંને જણી વારંવાર કહેવા લાગી ત્યારે દુઃસહ મહાસંકટમાં પડેલે દુર્યોધન બરોબર વિચાર કરી બોલ્યો કે તમારા બેમાંથી જેને પ્રથમ પુત્ર થશે તેના પુત્રને હું મારી પુત્રી આપીશ. મદેન્મત, વિચાર વગરની સત્યભામા બેલી કે, અમારા બંનેમાંથી જેને પુત્ર પ્રથમ વિવાહ યોગ્ય થાય તેના વિવાહમાં, વિવાહ યોગ્ય નહી થયેલા પુત્રવાળીએ પિતાના મસ્તકના કેશ ઉતારી આપવા. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ વિવાદને નહી છેડતી રૂકિમણી પણ તેમ કે, બલદેવ કૃષ્ણ તથા દુર્યોધન એ ત્રણે જણા સાક્ષી રહેજો, કારણ કે તમેા સત્યવાદી છે. કહી ખોલી આ વાતમાં પોતાના મુખમાંથી થુક નીકળે ત્યાં સુધી માટી ખુમે પાડી અકવાદ કરતી તે બે જણી પોતાની મેળે સ્વસ્થાનકે ગઈ. શાસ્ત્રમાં કહ્યું છે કે - स्त्रियो मल्लाश्च मेषाश्च कुर्कुटा महिषास्तथा ॥ परस्परं युद्धमाना निवर्तते સ્વતઃહિ ॥ શ્॥ અર્થ :-પરસ્પર યુદ્ધ કરવામાં મગ્ન થયેલા, સ્ત્રીચા, મલ્લા, કુકડાઓ, એકડાએ અને પાડાએ યુદ્ધમાંથી પેાતાની મેળેજ નિવૃત્ત થાય છે. કોઈ ચે અટકાવેલા અટકતા નથી. ઘણાક દિવસો ગયા પછી એક દિવસે રાત્રિના સુતેલી રૂકિમણીયે સ્વપ્નામાં ઉત્સંગમાં બેઠેલેા સિંહ જોયા. જાગ્રત થઈ તે પછી સુતી નહીં, પાતાના ઘરમાંથી નીકળી કૃષ્ણના ઘરમાં જઈ સુધાસમાન વાણી વડે કૃષ્ણને જગાડી શુભ આસન ઉપર બેસી રૂકિમણીએ સારંગી સમાન મધુર ધ્વની કરી કૃષ્ણની આગળ પોતાનું સ્વપ્નું કહ્યું કે હું સ્વામિન ! હું આજે રમ્ય શયનમાં સુતી હતી ત્યારે મેં સ્વપ્નમાં મારા ઉત્સગ પર બેઠેલા સિંહ જોયો. ત્યારપછી હું તરત જાગી તમારી પાસે આવી તમને જગાડી આ વાત કહી એટલે વખત થયા છે. માટે આપ કહેા કે એ સ્વપ્નનું શું ફળ થશે ? કારણ સ્ત્રીચા કરતાં પુરૂષા વિશેષ જાણનારા હાય છે, માટે આપને હું પૂછું છું. Page #74 -------------------------------------------------------------------------- ________________ આ વચન સાંભળી હર્ષ પામેલા બુદ્ધિશાળી કૃષ્ણ ક્ષણવાર વિચાર કરી રૂકિમને કહ્યું કે આ સ્વપ્નના ફલમાં તને મારા જેવો સિંહ સમાન પરાક્રમી મનોહર પુત્ર થશે, માટે હવે તું ઘરમાં જા અને હવે નિદ્રા કરીશ નહિ. કેવળ ધર્મની કથા કરજે. કૃષ્ણના કહેવાથી રૂકિમણી મનમાં બહુ જ રાજી થતી થતી પિતાના ઘરમાં ગઈ. તે સમયે કઈ મહદ્ધિકદેવ મહાશક દેવલોકમાંથી ચવી રૂકિમણીના ઉદરમાં પ્રાપ્ત થયે. આ વાતની સત્યભામાને ખબર પડી ત્યારે સત્યભામાં પણ ઈર્ષ્યાને લીધે કૃષ્ણની આગળ આવી બેલી કે, સ્વામિન્ ! આજે મેં સ્વપ્નમાં તહસ્તિ જે છે તે તેનું ફલ આપ કહે. આ ઈર્ષ્યાને લીધે કપટ કરી આવી છે એમ જાણુતા હતા તે પણ સત્યભામાને સારૂં લગાડવા માટે કૃષ્ણ બોલ્યા કે તને પણ મહાબલિષ્ઠ મહાપરાક્રમી પુત્ર થશે. પુત્ર થવાના વચન સાંભળી પ્રસન્ન થયેલી સત્યભામાં પિતાને ઘેર ગઈ કાકતાલીય દષ્ટાંતની પેઠે સત્યભામાને પણ ગર્ભ રહ્યો. કમે કમે તેનું ઉદર હર્ષની સાથે વૃદ્ધિ થવા લાગ્યું. રુકિમણુના ઉદરમાં પુણ્યશાલી ગર્ભ અવેલે તેથી તેનું ઉદર મધ્યમ સ્થિતિમાં રહ્યું. એક દિવસે સત્યભામાએ કૃષ્ણને કહ્યું કે મહારાજ ! રુકિમણું કહે છે કે મને ગર્ભ રહ્યો છે પણ તે વાત બેટી છે. તેના પુરાવામાં મારૂં ઉદર જુઓ અને તેનું ઉદર જુએ. કૃષ્ણ તે પુણ્યશાલી પુત્રના લક્ષણને જાણતા હતા તેથી Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ખેલ્યા કે હે દેવી? સત્ય અસત્યનું ફળ સમય ઉપર દેખાઈ રહેશે, કારણ, કેાકિલની પરીક્ષા સ્વરમાં જ થાય છે પણ વણું થી નથી થતી. માટે જે ભવિતવ્યતા હશે તે બનશે. આવી રીતે કૃષ્ણ સત્યભામાની સાથે વાતચીત કરે છે તેટલામાં આનંદ પામતી, કૃષ્ણની પાસેથી દાન લેવા ઇચ્છાતુર થયેલી, હુને લીધે પેાતાનું ઉત્તરીય વસ્ર ઉતરી ગયું તેને પણ નહિ જાણતી, રૂક્મિણીની ભક્ત એક દાસીએ આવી કૃષ્ણને વધામણી આપી, કે હે સ્વામિન્! હતું એક કારણ સાંભળે. રૂકિમણીને સૂર્ય સમાન તેજસ્વી પુત્ર જન્મેલે છે. આમ વાત કરે છે તેટલીવારમાં બીજી દાસી આવી તે તેમજ ખાલી, તરત જ ત્રીજી દાસી આવી તે પણુ તેમજ બેલી. પુત્ર જન્મ સાંભળતાં જ હુ પામેલા કૃષ્ણે ત્રણે દાસીને વસ્ત્રાલંકારાદિક આપી પ્રસન્ન કરી. એક તા ત્રિખંડના અધિપતિ કૃષ્ણ જેવા પિતા, બીજે વધામણીમાં પુત્ર જન્મ અને ત્રીને વળી પેાતાની માનીતિ રૂકિમણીના પ્રસવ ત્યાં તો દાન આપવાની શું ખામી રહે? તે સમયે પેાતાને વા સમાન લાગતું આ વચન સાંભળી અતિ મનમાં દુ:ખી થયેલી, ગનું તે મંદિર, સત્યભામાને મહા કષ્ટથી પુત્રને જન્મ થયા; ત્યારે સત્યભામાની દાસીઓએ પણ એકદમ દોડી જઈ કૃષ્ણને વધામણી આપી ત્યારે મહાસમૃદ્ધિમાન કૃષ્ણે તે દાસીઓને પણ ચેાગ્યતા પ્રમાણે દાન આપ્યુ. કવિ કહે છે કે ભવ્ય જીવા? વિચાર કરે કે આ સમયે પણ દાન આપનારા કૃષ્ણે જ હતા. નિવેદન કરવાનું પણ મ Page #76 -------------------------------------------------------------------------- ________________ પુત્ર જન્મ જ હતું. આટલું છતાં પણ સત્યભામાની દાસીઓને રુકિમણીની દાસીઓ કરતાં ઓછું મળ્યું, માટે પ્રાણીઓ પુરૂષાર્થ ગમે તેટલે કરે પણ દ્રવિણદિક તે ભાગ્ય પ્રમાણે જ મળે છે. મેઘ પિતે દાતા છે, ચાતક પક્ષી પોતે યાચક છે. શ્રાવણ માસ છે, છતાં પણ તૃષાતુર થએલા ચાતક પક્ષીને એક પણ જળબિંદુ મળતું નથી એ કેવી ભાગ્યની ખૂબી? માટે જગતમાં ભાગ્યની જ બલિહારી છે. - શ્રી દ્વારિકાધિપતિ કૃષ્ણ મહારાજે તે સમયે કેટલાએક કેદિ લેકોને છોડી મૂક્યા, તથા સમગ્ર દ્વારિકા નગરીને ધજા પતાકાઓ વડે અલંકૃત કરી. વધામણી માટે આવેલા અસંખ્ય લેકેને સુવર્ણ દાન આપી કૃષ્ણ સંતુષ્ટ કર્યા. અનેક રાજાઓએ મોકલેલા અશ્વ ગજાદિક ભેટ સ્વીકારવા લાગ્યા. નીતિ શાસ્ત્રને જાણનારા કૃણે પિતાના ગામમાં આઠ દિવસ સુધી ઘાણી, ગાડાં જોડવાં, ઈત્યાદિક અધર્મ પ્રવૃત્તિ અટકાવી તથા બીજા કેટલાંક ધાર્મિક કાર્યો કર્યા. હવે રુકિમણને ત્યાં પુત્ર જન્મ પ્રથમ થયું છે, તેથી ચંદ્રમા સમાન નેત્ર શીતલ કરનાર પુત્ર રત્નને જોવા માટે રૂકિમણને ઘેર પ્રથમ કૃષ્ણ ગયા. સખીએ આપેલા સિંહાસન ઉપર બેઠા. સૂર્ય સમાન અતિ તેજસ્વી પુત્ર રૂપ મણિયને જોઈ પિતાના બે હાથમાં લઈ કૃષ્ણ બોલ્યા કે હે ભામિનિ? ક્યારથી આ બાળક મારા ઘરમાં આવેલ છે ત્યારથી આ ઘરની સર્વ દિશાઓ પ્રકાશિત થઈ રહી છે તેથી આ બાળકનું પ્રદ્યુમ્ન એવું નામ પાડું છું, એમ નામ પાડી બાળકને રમાડવા લાગ્યા. હવે પ્રધુમ્નને પૂર્વ ભવનો વૈરી, ધૂમકેતુની પેઠે અનિષ્ટ Page #77 -------------------------------------------------------------------------- ________________ ફળ આપનાર, દેવતાઓમાં અધમ, ધૂમકેતુ પિતાનું વેર વાળવા માટે રૂકિમણીને વેશ લઈ કૃષ્ણની આગળ આવ્યા. કૃણે તે ક્ષણવાર રમાડી રૂકિમણીરૂપ બનેલા ધૂમકેતુના હાથમાં સેંપી દીધો. તે દેવ તે પુત્રને લઈ તે જ તક્ષણે અંતહિત થઈ ગયો અને ભૂમંડલના આભરણ રૂપ, અનેક વિશાળ શિલાઓથી ભૂષિત, વૈતાદ્ય પર્વત ઉપર રહેલા ઉદ્યાનમાં ગયો. ત્યાં જઈ તેણે વિચાર કર્યો કે, આ બાળકને મારી નાખ્યું. વળી વિચાર થયો કે, એકદમ આ બાળક મરી જશે, તે મારું ખરૂં વૈર નહી વળે, માટે ક્ષુધા તૃષાથી આકુળ વ્યાકુળ થયેલ તથા અત્યંત રૂદન કરતે, આ મારો વૈરી બાળક, ઘણુ વખત સુધી દુઃખી થઈ થઈને મરે તેમ હું કરૂં, અને એમ કરવાથી જ વૈરને બદલે વળશે. આમ વિચારી નિર્દય તે ધૂમકેતુ, નિર્ધન પુરૂષ પિતાના નિધિને મૂકે તેમ તે બાળકને એક શિલા ઉપર મૂકી ચાલતે થયો. પણ જેનું આયુષ્ય પ્રબલ છે તે જીવ કેમ મૃત્યુ પામે? કવિ કહે છે કે, જેમ આકડાના રૂને પવન ઉચે નીચે લઈ જાય છે, તેમ જીવ પિતાના કમરને લીધે જ ઉંચી નીચી દશાને પામે છે. તેમજ આ બાળકના લઘુ કર્મ હોવાથી આજ ભવમાં મેક્ષે જવાનું છે તેથી તે બાળક મૃત્યુ ન પામતાં ઉલટું તેને શુભ ભાગ્યને લીધે જે બન્યું તે સાંભળે. તે જ વૈતાઢય પર્વત ઉપર રહેલા મેઘકુટ નામે નગરમાં વિદ્યાધરેને અધિપતિ કાલસંવર નામે રાજા વિમાનમાં બેસી કીડા કરવા માટે નીકળેલે, ચાલતાં તેનું વિમાન તે બાળકની ઉપર આવતાં ખલિત થઈ અચલ (પર્વત) સમાન અચલ Page #78 -------------------------------------------------------------------------- ________________ થયું. ચલાવવા માટે ઘણોક યત્ન કર્યો તથાપિ જરા પણ ત્યાંથી ચલિત ન થયું, ત્યારે કાલસંવર વિદ્યારે વિમાન કુંઠિત થવાનું કારણ વિચાર્યું. પણ કંઈ ધ્યાનમાં ન આવ્યું. અતિ ખિન્ન થઈ ગયેલા તે વિદ્યાધરની દષ્ટિ નીચે પડતાં નીચે રહેલ સુંદર એક બાળક જેવામાં આવ્યું. તરત જ તે વિમાન નીચે ઉતારી તેમાંથી નીચે ઉતરી તે વિદ્યાધરે પુણ્ય સમુહની માફક સુખજનક, જેનું વિશાળ ભાલ છે તેવા તે બાળકને પોતાના કર સંપુટમાં ઉપાડી લીધે. નિર્ધન પુરૂષ સુવર્ણાદિકનો નિધિ હાથમાં આવવાથી જેમ અતિ હર્ષ પામે છે તેમજ પુત્ર વગરને કાલસંવર રાજા, રવિબિંબ સમાન તેજસ્વી, પિતાના તેજે કરી દિશાઓને પ્રકાશિત કરતો તે શ્રેષ્ઠ બાળક મળવાથી અતિ હર્ષ પામે. વિદ્યારે તે બાળકને સાથે લઈ વિમાનમાં બેસી પિતાના મેઘકુટ નગરમાં જઈ પુત્ર વગરની પિતાની કનકમાલા નામની પત્નીને તે ભવ્ય બાળક સેંગે. અને રાજાએ ગામમાં એવી વાત ચલાવી કે આટલા દિવસ કનકમાલા ગૂઢ ગર્ભવતી હોવાથી રહેલ ગર્ભ કોઈને જાણવામાં આવતું ન હતો. પણ હવે તે સ્પષ્ટ રીતે તેને ગર્ભ સર્વને જાણવામાં આવ્યું છે અને નવ માસ પૂર્ણ થતાં કનકમાલાને પુત્ર રૂપ રત્નને જન્મ થયે છે. એમ કહી લોકોને સમજાવ્યા અને તે પછી આનંદ પામેલા રાજાએ ગામમાં ઉત્સવ કરાવ્યો. કેટલાક બંદિજનોને છોડી મૂક્યા, આખા ગામમાં આનંદમહોત્સવ થઈ રહ્યો. સૂર્ય સમાન તેજસ્વી હોવાથી રાજાએ લેકમાં પ્રદ્યુમ્ન એવું સાર્થક નામ પ્રસિદ્ધ કર્યું. કવિ કહે છે કે ગુણ ઉપરથી જ Page #79 -------------------------------------------------------------------------- ________________ નામ પાડવામાં ચતુર પુરૂની એક જ સંમતિ હોય છે. તે બાળક, પાર્જીત પુણ્ય પ્રભાવે કરી ત્યાં પણ મહાપૂજાપાત્ર થશે. કારણ કે, રને જ્યાં હોય ત્યાં રત્ન જ કહેવાય છે, પણ બીજા નામથી નથી ઓળખાતા. હવે શ્રી દ્વારિકામાં શી બીના બની તે વિષે જીજ્ઞાસુ જનનું લક્ષ ખેંચીયે છીયે. થોડો વખત થયા પછી રૂકિંમણે કૃષ્ણને કહે છે કે મહારાજ ! મારે પુત્ર તમે કોને આપે અને તે ક્યાં છે? મને આપે એટલે તેને સ્તનપાન કરાવી નિદ્રા લેવરાવું. કૃષ્ણ બોલ્યા કે હાંસી શું કરે છે? મેં તે તે જ વખતે તારા હાથમાં જ પુત્ર સેંગે હતા. રૂકિમણી બાલી, હવે નાહક મશ્કરી શું કરે છે? આ હાસ્ય કરવાનો વખત છે કે? હાસ્ય તો સમય ઉપર શોભે છે, નહીતર તે હાસ્ય વિષતુલ્ય થઈ પડે છે, માટે હાસ્ય છેડી દે અને મને પુત્ર તરત સેપે. આમ વાદ કરતાં બન્ને જણાએ ચોતરફ તપાસ કરતાં પુત્ર ન મળે ત્યારે અતિ દુઃખયુક્ત થયાં. રુકિમણું તે તે જ ક્ષણે મૂચ્છ આવવાથી ભૂમિ પર પડી ગઈ. દાસીઓએ તત્કાલ શીત પચાર કર્યો ત્યારે જરા શુદ્ધિમાં આવેલી રુકિમણી લાંબા સવરથી વિલાપ કરે છે કે, અરે મારે પુત્ર ક્યાં છે? અરે, મને પ્રાણથી પણ અધિક પ્રિય મારે પુત્ર આપ. હે દેવ! તું જગતમાં સત્ પુરૂષ કહેવાય છે તે તે આ શું કર્યું? એક હાથે પુત્રરૂપ માણિક્ય આપી બીજા હાથે ખેંચી લેવું એ કામ તારા જેવા સત્ પુરૂષને કરવું ઘટતું નથી. તું જગતમાં દયાને સમુદ્ર કહેવાય છે છતાં Page #80 -------------------------------------------------------------------------- ________________ આવે વખતે તાશમાં દયાનું એક બિંદુ પણ કેમ દેખાતું નથી? ખરેખર તું નિર્દય જ છે. આવી રીતે દીર્ઘ સ્વરથી રૂદન કરતી રુકિમણીને જોઈ બીજા પુરૂષો પણ રૂદન કરવા લાગ્યા. સર્વના અંતઃકરણે છેક સાગરમાં મગ્ન થઈ ગયાં. કૃષ્ણ મહારાજે બાળકની તપાસ કરવા માટે અનેક અનુચરને મોકલ્યા. તે સર્વે અનુચરે દરેક સ્થળે શોધ કરતાં ક્યાંય પણ પત્તો ન મળવાથી પાછા આવ્યા. એક સત્યભામા સિવાય, શોકાતુર થયેલા સર્વે લેકેને ઉઠવું, બેસવું, ચાલવું, સુવું, ખાવું, પીવું, રમવું, હસવું, ઈત્યાદિ કેઈપણ ક્રિયાઓમાં ચેન પડતું ન હતું. પુત્રનાં જન્મ સમયે રાજ્ય હર્ષકારક થયું હતું અને તે જ રાજ્ય આવે વખતે શેકકારક થઈ પડ્યું. કવિ કહે છે કે, ભવ્ય જી! આગળના વેગી પુરૂષ સંસારની આવી જ દુઃખમય સ્થિતિની હૃદયમાં ભાવના કરી તે જ ક્ષણે પરમ વૈરાગ્ય દશાને પામ્યાં છે. શકાતુર થઈ સભામાં બેઠેલા કૃષ્ણને સમુદ્રવિજ્યાદિક યાદવે ખિન્ન થઈ વીંટી બેસી ગયા. જે સભામાં ગાયનધ્વનિ તથા મૃદંગધ્વનિ સંભળાતે હતા તે જ સભામાં આ સમયે પ્રારબ્ધના ગે એક શેકધ્વનિ ગાજી રહ્યો. આવા શોકસમયમાં, ફરતાં ફરતાં નારદમુનિ આવ્યા. શોકાતુર બની સભામાં બેઠેલા કૃષ્ણને જોઈ મુનિ પૂછે છે કે, હું રાજન ! હર્ષનું કારણ છતાં શેક કેમ? મેં સાંભળેલું છે કે કૃષ્ણ મહારાજની સ્ત્રી રુકિમણને પુત્રને જન્મ થયે છે એમ સાંભળી તારી સભામાં આવ્યો છું. મેં મનમાં વિચાર Page #81 -------------------------------------------------------------------------- ________________ કર્યો હતો કે, આજ પુત્રના જન્મદિવસે હું જાઉં તેથી મને આજે અતિ સ્વાદિષ્ટ મિષ્ટાન્ન મળશે. એમ ધારી આવ્યો, ત્યાં તે મારા નસીબ જોગે આ તારી સભામાં મને શેક સુલભ મળ્યો. માટે હે રાજન હર્ષને બદલે શોક થવાનું કારણ શું છે તે સત્વર કહે. કૃષ્ણ નારદને આદિથી અંત સુધી સર્વ હકીકત કહી બતાવી. ત્યારે નારદમુનિ બેલ્યા, આ વાતનો ઉત્તર જે જ્ઞાની હેય તે આપી શકે. તેવા મહા જ્ઞાની, કાલત્રયવેત્તા પુરૂષમાં અગ્રેસર અતિમુક્તક નામના ઋષિ હતા પણ તે કષિ કેવલજ્ઞાન પામી હમણું જ મોક્ષે ગયા, તેથી હવે આ ભરતખંડમાં તે જ્ઞાની હાલમાં બીજે કઈ પણ નથી, કે જેને જઈ પૂછું. પણ પ્રાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી છે માટે ત્યાં જઈ રુકિમણના પુત્ર સંબંધી વાતચીત પૂછું. કૃષ્ણ ! રુકિમણ મારી અતિ ભક્ત છે અને તે રૂકિમણી તમને મેંજ આપી છે. માટે હું ત્યાં જઈને શેધ કરી સર્વ ખબર લાવીશ, માટે તમે જરાપણ દિલગીર ન થાઓ. - હિંમત આપનાર તથા શેકનાશક આવાં નારદના વચન સાંભળી હર્ષિત થયેલા કૃષ્ણ તથા યાદ કરજેડી મુનિની પ્રશંસા કરે છે કે, અમારા કુલ સંબંધી દરેક કાર્યની સિદ્ધિ કરવા આપ જ સમર્થ છે, તથા ઈતરજનથી દુઃસાધ્ય સર્વ કાર્ય આપ જ કરે છે. અમે સર્વ જાણીએ છીએ કે આ કાર્ય પણ આપ જ કરશે અને તમે તમારા યશ દિગ વિભાગમાં પ્રખ્યાત કરશે ઇત્યાદિક વચનો વડે Page #82 -------------------------------------------------------------------------- ________________ $3 પ્રેરણા કરાયેલા નારદમુનિ વિદાય થયા. નારદમુનિ પ્રાણવિદેહ ક્ષેત્રમાં સમવસરેલા સીમધર પ્રભુની આગળ આવી ત્રણ પ્રદક્ષિણા કરી જગતગુરૂને પ્રણામ કર્યાં. દેશના અપાઈ રહ્યા પછી ચેાગ્ય સમયે નારદમુનિએ સીમધર પ્રભુને પૂછ્યું કે, હે સ્વામિન્ ! કૃષ્ણની રૂકિમણીનેા પ્રદ્યુમ્ન નામે પુત્ર કાં છે તે આપ કૃપા કરી કહેા. ત્યારે સીમંધર પ્રભુ મેલ્યા કે, તે પુણ્યશાળી પુત્રના પૂર્વ ભવના કાગે જે હકીકત બની તે સ` કહું છું તે સાંભળે. પ્રદ્યુમ્નના પૂર્વ જન્મના વૈરી નીચ કૃત્ય કરનાર ધૂમકેતુ, રૂકિમણીને વેષ પહેરી ત્યાં આવી કૃષ્ણુના હાથમાંથી તે બાળકને લઈ વૈતાઢય પર્યંત ઉપર ગયા, અને નિય ધૂમકેતુએ મારી નાખવાની ઇચ્છાથી તે બાળકને શિલા ઉપર મૂકી દીધા પણ એ બાળકના આ દેહ છેલ્લો હોવાથી તેને કોઈ પણ મારી શકે તેમ ન હતું. જે પ્રાણિનું આયુષ્ય પ્રબલ છે તે પ્રાણીના પરાભવ કરવા માટે વિષ, શસ્ત્ર, અભૂક્ષા તથા પિપાસા ઈત્યાદિક સમથ થતાં નથી. ત્યાર પછી પ્રાતઃકાલમાં ફરવા નીકળેલા કાલસવર નામના રાજાએ તે બાળ જોયા અને પોતે લઈ લીધો. મેઘકૂટ નામે મોટા નગરમાં જઈ તેણે પેાતાની પત્નીને અર્પણ કર્યો. તે રાજાની કનકમાલા નામની સ્ત્રી પુત્ર વગરની હાવાથી તે બાળકને સ્વપુત્રવત્ પાલનપોષણ કરે છે. બાળક પણ ત્યાં સુખી છે, કાઈ જાતની ચિંતા નથી. ત્યાર પછી સર્વાં સ ંદેહ રૂપ અંધકાર સમૂહને નાશ કરવામાં સૂર્ય સમાન, તીથ પ્રવર્તક, કેવલજ્ઞાનને લીધે નિખિલ વસ્તુને જાણનાર શ્રી સીમંધર Page #83 -------------------------------------------------------------------------- ________________ હ૪ પ્રભુને પુનઃ પૂછવાની નારદમુનિને ઉત્કંઠા થઈ કારણ અતિ સ્વચ્છ દર્પણને પામી ક માણસ તેમાં સ્વમુખ ન જુએ? ચિતામણિ પિતાના ઘરમાં આવવાથી કે માણસ સુધા સહન કરે? ગંગા નદીને પ્રાપ્ત થઈ તૃષાતુર થયેલ કે માણસ તે જલપાન ન કરે? તેમજ કેવલજ્ઞાનીને સમાગમ કરનાર કયે પુરૂષ સ્વસંદેહને ન ભાગે. હે શ્રેણિક રાજન્ ! પુનઃ આ સમાગમ ક્યાં મળશે એમ વિચારી નારદે પૂછ્યું કે સ્વામિન્ ! પૂર્વ જન્મમાં રુકિમણીના પુત્ર સાથે ધૂમકેતુનું વૈર થવાનું કારણ શું હતું વિગેરે સર્વ હકીક્ત આપ સવિસ્તર કહે. પ્રદ્યુમ્નને અને ધૂમકેતુને પૂર્વભવ ત્યારે સીમંધર સ્વામી મધુર વાણુ વડે કહેવા લાગ્યા, હે નારદ ! ગત જન્મમાં ધૂમકેતુને પ્રદ્યુમ્ન સાથે વૈર થવાના કારણમાં સર્વ વૃત્તાંત સાંભળ. જંબુદ્વીપમાં આવેલા ભરત ક્ષેત્રને વિષે મગધ નામના દેશમાં શાલિગ્રામ નામે એક ગામ છે તે ગામની બહાર અનેક જાતિના વૃક્ષોની શ્રેણીથી વિરાછત મનને આનંદકારક મરમ નામે એક ઉદ્યાન છે, તે ઉદ્યાનને અધિષ્ઠાતા, સાધુ લેકેની ભક્તિ કરનાર તથા તેઓના ઉપદેશથી સમ્યકત્વ ધારણ કરનાર તથા ઉદાર મન રાખનાર સુમનસ નામે યક્ષ હતો. તે ગામમાં વેદ ભણેલે તથા પ્રખ્યાત એમદેવ નામે બ્રાહ્મણ રહેલું હતું. તેની અગ્નિલા નામની સ્ત્રી હતી અને અગ્નિભૂતિ તથા વાયુભૂતિ નામના બે પુત્ર હતા. બંને જણા સ્વવિદ્યાના Page #84 -------------------------------------------------------------------------- ________________ ૯૫ અભિમાનને લીધે ઈતર લેાકેાને તિરસ્કાર કરનાર તથા યૌવનના મદથી છકેલા હતા. એક સમયે નંદિવર્ધન નામના મુનિ અનેક મુનિમ`ડળ સહિત તે મનેારમ નામના ઉદ્યાનમાં આવ્યા. ગામના લોકો ત્યાં આવી મુનિરાજને પ્રણામ કરી ધર્મ શ્રવણ કરી તેના ભક્ત થયા. નંદિવર્ષોંન નામના મુનિની થતી આ ધામધુમ જોઈ ઇર્ષ્યાને લીધે ક્રોધાયમાન થયેલા તે બે ભાઈઓ ત્યાં આવ્યા. દેશના વખતે સવ લેાકે એકાગ્ર ચિત્તે બેઠા હતા તે સમયે મદોન્મત્ત તે અન્ને જણાએ નંદિવર્ધનને કહ્યું કે, “હે સાથે! શાસ્ત્રો જાણા છે કે કેમ ? અથવા તે નહિ જાણવાથી મૂઢ જ છે ? જો શાસ્ત્રો જાણતા હા તેા અમારી સાથે વાદવિવાદ કરવા તૈયાર થાએ નહીંતર મૌનવ્રત ધરી અહીંથી પલાયન થાએ અને વૃથા અભિમાન રાખી તમારે ધસ`પન્ન આ અમારા ગામમાં કોઈને પણ ખાટે ઉપદેશ આપી છેતરવા નહીં.” નદિન આચાયે સત્ય નામના પોતાના શિષ્યને કહ્યું કે, “આ એ મૂખધિરાજની સાથે મારે ખેલવું ચિત્ નથી. માટે તું આ બન્નેને નિરૂત્તર કરી અકવાદ કરતા અધ કર.” આવી રીતે થયેલી આચાયની આાના શિર ઉપર ચડાવી સત્ય નામે ઋષિ તે બ્રાહ્મણને પૂછે છે કે, “અરે બ્રાહ્મણા, તમે કયાંથી આવેલા છે ?” ત્યારે અગ્નિભૂતિ અને વાયુભૂતિ ઓલ્યા કે, “શાલિગ્રામ નામે ગામમાંથી અમે આવેલા છીયે.” સત્ય નામે મુનિએ કહ્યું કે, “હું તમને એમ નથી Page #85 -------------------------------------------------------------------------- ________________ પૂછતે પણ તમને ક્યા ભવમાંથી આ પુરૂષત્વ મળ્યું છે એમ પૂછું છું માટે જે તમને તે સંબંધી જ્ઞાન હોય તે અખિલ નિજ વૃત્તાંત કહી બતાવે.” - આમ પૂછેલી ગતભવ સંબંધી વાતનું જ્ઞાન ન હોવાથી લજજાને લીધે અધમુખ કરી તેઓ મૌનવ્રતને શરણે થયા કારણ કે મિથ્યાષ્ટિ પુરૂષને પૂર્વ ભવનું જ્ઞાન ક્યાંથી જ હોય? તે પછી અવધિજ્ઞાની સત્ય મુનિ બોલ્યા, “હે બ્રાહ્મણ, તમે બંને જણા પૂર્વ ભવમાં આ ગામની સીમમાં કેવળ માંસ ખાઈ પિતાની આજીવિકા ચલાવનારા, એક જ માતાના પુત્ર શિયાળ હતા. કેઈ એક ખેડુતે પિતાના ક્ષેત્રમાં ચર્મ રજજુ મૂકી હતી. વરસાદને લીધે આ થઈ ગયેલી તે ચર્મ રજુ ક્ષુધાતુર થયેલા તે બે શિયાળ આવી ખાઈ ગયા. અતિ આહાર થવાથી તે બે શિયાળ મૃત્યુવશ થઈ આ જ નગરમાં તમે બે ભાઈ રૂપે જમ્યા છે. પ્રાતઃકાલ થતાં તે ખેડુતે ચર્મ રજુ ન દીઠી, ખેડુત ઘણે શેક કરતા કરે ઘેર આવી કેટલેક કાળે મૃત્યુ પામી પિતાના પુત્રને જ ઘેર જ . અનુક્રમે કર્મના ક્ષયથી જાતિ સ્મરણ થયું. તે ખેડુતે મનમાં વિચાર કર્યો કે હાલ જેને ઘેર મારો જન્મ થયે છે તે તે ખરી રીતે મારે પુત્ર થાય છે, તે હું તેને પિતા એ શબ્દથી કેમ બોલાવું તથા હાલ જે માતા થઈ છે તે તો મારા પુત્રની વહુ થાય છે તે તેને માતા એ શબ્દથી કેમ બોલાવાય તથા બીજા સ્વજનાદિકની સાથે પણ પૂર્વ સંબંધથી કેમ વર્તાય? માટે મૌન રહેવું તે જ શ્રેયસ્કર છે એમ વિચારી તે ખેડુત મંગે થયે છે. તમને વાત ઉપર Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૭ વિશ્વાસ ન આવતું હોય તે તમે તેને અહિંયા તેડી લાવે. મારા કહેવાથી તે ખેડુત મૂકત્વ છેડી બોલશે.” આશ્ચર્યજનક આ વાત સાંભળી વિસ્મય પામેલા લેકે તે ખેડૂતને ઘેર જઈ તે મૂંગા ખેડુતને લઈ મુનિરાજની આગળ આવ્યા; સત્ય નામના વ્યષિએ ખેડુતને કહ્યું કે, “તું મૌન વ્રત છેડી, આ લેકોને વિશ્વાસકારક, પૂર્વજન્મનું તારૂં વૃત્તાંત કહી સંભળાવ; તું તારા મનમાં ધારતે હઈશ કે પૂર્વનાં વ્યવહાર કરતાં સાંપ્રતકાળમાં થયેલે માતાપિતાદિકનો વ્યવહાર અતિ વિપરીત હોવાથી હું બેલીશ નહીં, પણ અજ્ઞાનને લીધે સંસારમાં ભ્રમણ કરતા પુરૂષોને અનેકવાર પિતા પુત્ર થાય છે, માતા પુત્રની વહુ થાય છે, પુત્રની વહુ માતા થાય છે, એમ જ આ સંસાર ચક્રનું ભ્રમણ થયાં જ , કરે છે. માટે વૈરાગ્યવાળા પુરૂષોએ આ વાતમાં કશે પણ વિમય ન કરે.” આવાં મુનિનાં વચન શ્રવણ કરી ખેડુતે મૌનવ્રત છોડી દઈ પૂર્વભવ સંબંધી સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. સર્વે લેકે આ આશ્ચર્ય જોઈ આનંદ પામી પરમ વૈરાગ્યને પામ્યા. હે નારદ ! આમ પ્રત્યક્ષ તે સંબંધ જોવામાં આવે છે કે પુરૂષ વૈરાગ્યને ન પામે? કેટલાક લોકેએ તે સમયે દીક્ષા લીધી, કેટલાક લોકોએ બાર વ્રત ગ્રહણ કર્યા, અને કેટલાએક લેકે નિરતિચાર સમ્યકત્વ પાળવા લાગ્યા. તે ખેડુતે પણ તે જ સમયે દીક્ષા ગ્રહણ કરી. ત્યાર પછી લોકોએ મશ્કરી કરતા તથા હાંસી કરાતા તે બે બ્રાહ્મણે ત્યાંથી ઉઠી પિતાને ઘેર આવ્યા. પછી તે બંનેએ વિચાર કર્યો કે એ મુનિએ આપની ભરી સભામાં Page #87 -------------------------------------------------------------------------- ________________ આબરૂ લીધી છે માટે આપણે આજે રાત્રિમાં તેનું વેર લેવું. એમ સંકેત કરી હાથમાં ખડગ લઈ બે ભાઈઓ ઉદ્યાન આગળ આવ્યા. ત્યારે તે ઉદ્યાનના પાલક સુમનસ નામના ચક્ષે તે બંનેને સ્વવિદ્યાના પ્રાબલ્યથી કાષ્ઠના પુતળાની પેઠે થંભાવી રાખ્યા. પ્રાતઃકાલમાં આવેલા તેના માતાપિતાએ તથા અન્ય લોકેએ તેવી દશાને પામેલા દુષ્ટબુદ્ધિવાળા, અગ્નિભૂતિ વાયુભૂતિને જોયા. ત્યારે પિતાના પુત્રની આ દશા જેઈ રૂદન કરતા તથા વિલાપ કરતા તેના માતાપિતાએ યક્ષને પ્રણામપૂર્વક પ્રાર્થના કરી કહ્યું કે, “આ અમારા બે પુત્રને છોડી મૂકો.” યક્ષે કહ્યું કે, “દુષ્ટબુદ્ધિ આ બે જણે હાથમાં તરવાર લઈ મુનિને ખાસ મારવા માટે જ આવેલા તેથી જ મેં અહિંયા થંભાવી રાખ્યા છે. તે હવે તે દુમતીને હું કદાપિ છોડું તેમ નથી; તે પણ તમે તેને છોડાવવા આગ્રહ કરે છે તેથી હું કહું છું કે જે આ બે જણ સાધુ ધર્મ અંગીકાર કરે તે તેમને છોડી દઉં, નહીં તે વાત જ કરજે માં.” ત્યારે તેના માતાપિતાએ કહ્યું કે, “યક્ષરાજ ! આના જેવા મંદ પ્રાણીઓએ તે સાધુધર્મ પાળ બહુ જ સુદુષ્કર છે તેથી આ બેને શ્રાદ્ધધર્મ ગ્રહણ કરાવી છેડી મૂકે.” આમ કહી પિતાના બે પુત્રને શ્રાદ્ધધર્મ અંગીકાર કરાવ્યું, ત્યારે યક્ષે તેને છોડી મૂક્યા. સીમંધર પ્રભુ નારદને કહે છે કે, “તે દિવસથી અગ્નિભૂતિએ અને વાયુભૂતિએ રાત્રીજન તથા કંદમૂલાદિક તજી દીધું. તે બંનેના માતાપિતા ગુરૂ કમી હોવાથી અહદ્ધર્મ અંગીકાર ન કર્યો, અર્હદ્ધર્મ. આરાધવાથી તથા અશેષ જતુઓને ખમાવવાથી Page #88 -------------------------------------------------------------------------- ________________ હe લઘુ કર્મવાળા થયેલા, અગ્નિભૂતિ અને વાયુભૂતિ અંતે મૃત્યુ પામી પ્રથમ સ્વર્ગમાં છ ૫૯પમ આયુષ્યવાળા દેવ થયા ત્યારપછી તે બે દેવ પિતાનું આયુષ્ય પૂર્ણ થતાં પ્રથમ દેવ લેકમાંથી ઍવી હસ્તિનાગપુરમાં અહંદદાસ નામે વણિકના પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામના પુત્ર થયા તે ભવમાં પણ જૈન ધર્મમાં પરાયણ થયા, ધર્મ કાર્યમાં પ્રીતિવાળા થયા તથા મહાવૈભવવાળા, અને વિદ્યા મેળવનાર, પરસ્પર પ્રીતિ રાખનારા, પિતાની ભક્તિ કરનારા, શુદ્ધ અંત:કરણવાળા, શ્રાવકના એકવીશ ગુણોથી સંપન્ન, અને જૈન શાસ્ત્રના રહસ્યના જાણ થયા. એક દિવસે હસ્તિનાપુરની બહાર રહેલા ઉદ્યાનમાં આવેલા મહેન્દ્ર મુનિને સાંભળી, ભક્તિથી આદ્રચિત્તવાળા પૂર્ણભદ્ર તથા માણિભદ્ર રથમાં બેસી વાંચવા માટે ચાલ્યા. ચાલતાં ચાલતાં માર્ગમાં એક ચાંડાલને તથા એક શુનીને (કુતરીને) જોઈ તે બેઉ ઉપર તે બનેનો પરમ પ્રેમ થ. તે વિષે મનમાં વિસ્મય પામતા પામતા મુનિની આગળ જઈ ત્રણ પ્રદક્ષિણા કરી, મુનિને નમ્યા. મુનિએ સુધાસમાન મધુર ભાષા વડે કહેલા ધર્મને ભક્તિપૂર્વક સાંભળી, અતિ આનંદ પામ્યા. ધર્મ સાંભળી રાજાદિક સર્વ લેકે ગયા. પછી એકાંત સ્થળમાં બેઠેલા મુનિને પ્રણામ કરી પૂર્ણભદ્ર તથા માણિભદ્રે પૂછયું કે, મુનિમહારાજ આપને વાંદવા માટે આવતા હતા, ત્યારે રસ્તામાં એક ચાંડાલને તથા એક શુનીને (કુતરીને) જોઈ તે બે ઉપર અમારે અનુપમ પ્રેમ થયે તેનું કારણ શું? કારણ, એ બે નિદિત જાતિમાં છે Page #89 -------------------------------------------------------------------------- ________________ સ્તબક લાગ્યા કે, કે કેઈએ. અને અમે તે ઉત્તમ કુળમાં જન્મેલા છીએ તેથી તે ઉપર પ્રીતિ થવી ન જોઈએ, છતાં સ્નેહ થા માટે તેનું કારણ કહે. આ તેને પ્રશ્ન સાંભળી મંદહાસ્યની પ્રભા વડે અધરને સ્તબક (પુષ્પના ગુચ્છ) સમાન કરતા મહેકમુનિ અમૃતસદશા વચને કહેવા લાગ્યા કે, મહાનુભાવે ! સ્નેહ થવાનું કારણ સાંભળે. જગતમાં એ નિયમ છે કે કેઈને જોઈ હૃદયમાં થત પ્રેમ નિષ્કારણ હતું જ નથી. સકારણ હોય છે. જેમ ચાલી આવતી સુગધરેણું આકાશમાં જણાઈ આવે છે તેમજ તે પ્રેમ, પૂર્વ ભવનો જ છે એમ બે નયન તથા હૃદય કહી બતાવે છે. હે વણિકજને, આ ચાલતા ભવની પહેલાં ગયેલા. ત્રીજા ભવમાં એમદેવ નામે બ્રાહ્મણ અને અગ્નિલા નામની બ્રાહ્મણ તે બેન તમે વેદ ભણેલા અને લોકોમાં માન પામેલા અગ્નિભૂતિ તથા વાયુભૂતિ નામે પુત્ર હતા તે ભવમાં તમે શ્રાવકધર્મ પામી પ્રથમ સ્વર્ગે ગયા ત્યાંથી એવી તમે હાલ શ્રાવક જાતિમાં જન્મેલા છે. મિદષ્ટિ સોમદેવ નામને તમારો પિતા મૃત્યુ પામી ભરતક્ષેત્રને વિષે આવેલા શંખપુરના રાજાને જીતશત્રુ નામે પુત્ર થયે તે સાતે વ્યસનને સેવનાર, અંતઃકરણમાં મહા નિર્દય, પરસ્ત્રીઓમાં અધિકલંપટ, તથા મદન્મત્ત હિતે; અગ્નિલા નામની તમારી માતા પણ કેટલેક કાળે મરણ પામી એ જ શંખપુરમાં રહેનારા સમભૂતિ નામના બ્રાહ્મણની રુકિમણું નામે પત્ની થઈ એક દિવસે રાજાને પુત્ર જીતશત્રુ તે રૂકિમણને જોઈ તેના રૂપથી મોહિત તથા અતિ કામાતુર થશે અને તે વિના એક ક્ષણભર પણ ઉઠવા બેસવા, Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૧ પુરમાં તે રૂપિયા સોમભૂતિને શત્રુએ રુકિમણીના ખાવા પીવા, શયન કરવા, કીડા કરવા સમર્થ ન થયે. કામમૂહિત થયેલા જીતશત્રુએ કંઈ કપટ રચી સમભૂતિને સમજાવી પિતાના અંતઃપુરમાં તે રૂકિમણને રાખી. છતશત્રુએ રુકિમણીની સાથે સહસ્ત્ર વર્ષ સુધી કામક્રીડા સેવી પરંતુ તે તૃપ્ત ન થયે. સ્વજીવિતને ક્ષય થતાં મરણ વશ થઈ ત્રિપલ્યોપમ આયુષ્ક બાંધી ઘર નરકમાં ઉત્પન્ન થયે. હે પૂર્ણભદ્ર! માણિભદ્ર! પરનારીમાં લંપટ થયેલા પુરૂષોની એ જ ગતિ થાય છે. શાસ્ત્રમાં કહેવું છે કે – રરરકારો નાથદ્વારા પ્રથમં રિમોશન . परस्त्रीगमनं चैव संधानानंतभक्षणे ॥१॥ અર્થ:–રાત્રિભેજન, પરસ્ત્રીગમન, બેર અથાણું, તથા કંદમૂલાદિકનું ભક્ષણ એ ચાર નરકના દ્વાર છે. નરકજન્ય અનેક દુઃખે સહન કરી ત્યાંથી એવી વનમાં મૃગ થયે. તે મૃગને વ્યાઘે શર પ્રહારથી મારી નાંખે. પુનઃ તે કઈ શેઠને પુત્ર થયે. તે અવતારમાં પિતાના વ્યાપારમાં શઠતા કરવાથી મૃત્યુ પામી હાથી થયે. તે ગજ પિતાને જાતિસ્મરણ થવાથી અનશન ગ્રહણ કરી અઢારમાં દિવસે મૃત્યુ પામી ત્રિપલ્યોપમ આયુષ્યવાળ વૈમાનિક દેવ થ. પિતાને જાતિ ગર્વ થયાથી ત્યાંથી એવી હાલ ચાંડાલ થયે છે. રુકિમણું પણ જાતિ ગર્વને લીધે અનેક ભવમાં ભ્રમણ કરી હાલ શુની (કુતરી) થઈ છે. તે પૂર્ણભદ્ર! માણિભદ્ર ! આવી રીતના પૂર્વ સંબંધ લીધે તેને દેખવાથી તેની ઉપર તમારે નેહ થયે છે.” Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સીમંધર સ્વામી નારદને કહે છે કે, “હું નારદ, આવી રીતે મહેદ્ર મુનિનાં વચન સાંભળી અદ્ભુદાસના બે પુત્રાને જાતિસ્મરણ થયું. ધર્માંના મને જાણનારા પૂર્ણ ભદ્ર તથા માણિભદ્ર ચાંડાલ અને શુનીની પાસે આવી તે બંનેના સમગ્ર ભવ કહી બતાવી ધર્મના બેધ આપવા લાગ્યા. આવે! ઉત્તમ ધર્મો સાંભળી પ્રતિષેધ પામેલે! ચાંડાલ તે માંસાદિક નિષિદ્ધ વસ્તુના પચ્ચખાણ લઈ ઉત્તમ શ્રાવક થયેા. ત્યાર પછી એક માસ સુધી અનશન લઈ મૃત્યુ પામી નંદીશ્વરમાં મહા ઋદ્ધિવાળા તથા સર્વજ્ઞ ધમ મેળવનાર અતિ પ્રખ્યાત દેવ થયેા. પ્રતિમાધ પામેલી શુની પણ ઉત્તમ શ્રાવિકા ખની અનશન લઈ મૃત્યુ પામી, શ’ખપુરમાં સુદના નામે રાજપુત્રી થઈ. હે નારદમુનિ ! તેજ મહેન્દ્રસુનિ આ પૃથ્વીમાં વિચરતા વિચરતા કેટલેક વર્ષે પુનઃ તેજ ગજપુરમાં સમવસર્યાં. અદાસના પુત્રાને આ વાતની ખબર પડતાં તરત જ મુનિની આગળ આવી પ્રણામ કરી તે બન્નેએ મુનિને માતા પિતા સંબધી હકીકત પૂછી. ત્યારે તેઓ હાલમાં શંખપુરમાં છે. વિગેરે હકીકત મુનિએ કહી બતાવી. આ સાંભળી હર્ષિત થયેલા તે એ ખંધુએ શ`ખપુરમાં જઈ રાજપુત્રી સુદનાને પૂર્વભવા કહી બતાવી ધર્મના તત્વાતત્વમાં નિપુણ કરી. સુદર્શના પ્રતિધ પામી અંતિમ વયમાં દીક્ષા લઈ મૃત્યુ પામી સ્વર્ગની ગતિ પામી. અદ્દિાસના બે પુત્ર તે નિશ્ચલધમ આરાધી સમ્યક્ આરાધનપૂર્વક મૃત્યુ પામી પ્રથમ સ્વર્ગમાં જીનપૂજામાં પરાયણ સામાનિક દેવ થયા; ત્યાં તેણે ઘણા તીથ‘કરાનાં પંચકલ્યાણક Page #92 -------------------------------------------------------------------------- ________________ કર્યા; ઘણેક કાળે તે બે બંધુઓ પ્રથમ સ્વર્ગથી એવી હસ્તિનાપુરમાં વિશ્વકસેન ભૂપતિના મધુ તથા કૈટભ નામે પુત્ર થયા. જે ચાંડાલ દેવ થઈ નંદીશ્વરમાં ગયે હતા તે દેવ ત્યાંથી ચવી અનેક ભવમાં ભ્રમણ કરી વટપુરમાં કનકપ્રભ નામે રાજા થયે. સુદશના ત્યાંથી એવી અનેક ભવ કરતી કરતી કનકપ્રભ રાજાની ચંદ્રભા નામે પત્ની થઈ.” “હે નારદ ! ઘણે વખત થયાં રાજ્યપાલન કરતાં વિશ્વકસેન રાજાને સંસારમાં વૈરાગ્ય થવાથી પિતે રાજ્ય ગ્ય થયેલા મધુ નામના જયેષ્ઠ પુત્રને રાજ્યભાર સોંપી તથા કૈટભ નામના કનિષ્ઠ પુત્રને યુવરાજ્યપદ સોંપી સદ્દગુરૂ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું ચારિત્ર રૂડી રીતે પાળી સારી આરાધના કરી વિષ્યકસેન દેવપણને પાપે.” ત્યાર પછી અનેક રાજ્યને વશ કરી સ્વતંત્રપણે રાજ્ય કરતા મધુરાજાને સાંભળવામાં આવ્યું કે, પલ્લી દેશને ભીમ નામે રાજા આપણા દેશમાં આવી ઉપદ્રવ કરે છે. આમ સાંભળતાં મહા કેવી થયેલા મહા પરાક્રમી મધુરાજાએ મહા સૈન્ય લઈ તેની ઉપર ચડાઈ કરી. માર્ગમાં આવેલા વટપુરના કનકપ્રભ રાજાએ ભેજન વાસ્તુ નિમંત્રણ કર્યું ત્યારે શ્રમાતુર થયેલા મધુરાજાએ વિશ્રામ લેવા માટે તથા કનકપ્રભ રાજાને અત્યાગ્રહ હોવાથી તે ગામમાં રહ્યા. કનકપ્રભ રાજાએ તેનાથી કંઈ પણ અભીષ્ટ ફળ મેળવવાની ઇચ્છાને લીધે મધુરાજાને સંતુષ્ટ કરવા માટે વિવિધ ભજન સામગ્રી તૈયાર કરી, મધુરાજાને ભેજન કરવા બેસાડ્યો. તે Page #93 -------------------------------------------------------------------------- ________________ સમયે પૂર્ણ ચંદ્રસમાન આનનવાળી ચંદ્રાભા શૃંગાર સજી હાથમાં પંખે લઈ મધુરાજાની સેવામાં હાજર થઈભોજન કરતા મધુરાજા ચંદ્રસમાન દષ્ટિને શીતલ કરનારી ચંદ્રાભાને જેઈ કામવશ થયે. તેમાં જ ચિત્ત આસક્ત થવાથી મધુરાજાને મધુર વસ્તુના સ્વાદની ખબર પડી નહીં તથા ખારી તીખી ખાટી વસ્તુનું પણ પોતાને ભાન ન રહ્યું. ભજન કરી ઉઠેલા મધુરાજાને તેજ સમયે ચંદ્રાભાને ગ્રહણ કરવાની ઈચ્છા થઈ પણ નીતિમાં નિપુણ મંત્રિજોએ તે અતિનિદિત કર્મ કરવા દીધું નહીં. તે પછી કનકપ્રભ રાજાએ વિવિધ ઉપહારેથી મધુરાજાને સંતુષ્ટ કર્યો. મધુરાજા ત્યાંથી આગળ ચાલી પલ્લીપતિ ભીમરાજાને જીતી ત્યાંથી પાછો વળી પુનઃ વટપુરમાં આવ્યું ત્યારે કનકપ્રભ રાજાએ સ્વાદયુક્ત વિવિધ ભજનથી ભજન કરાવી અતિ ઉત્તમ અધાદિક વસ્તુ આદિથી મધુરાજાને સંતષિત કર્યો. કનકપ્રભ રાજાએ આટલી સેવા કરી છતાં પણ ચંદ્રાભામાંજ આસક્ત થયેલે મધુરાજા તે સ્ત્રી વિના સંતોષ ન પામે અને છેવટે મધુરાજાએ કનકપ્રભ રાજાની આગળ ચંદ્રાભાની માગણી કરી. કનકપ્રભ રાજાએ કહ્યું કે, મહારાજ ! હું તમારે સેવક હોવાથી આવી માગણી કરવી તમને ઘટતી નથી, અશ્વ, ગજ, ગામડાં, નગર ઇત્યાદિક જે મારૂં છે તે સર્વે તમારૂં જ છે એમાં સંશય નથી, પણ સેવકની સ્ત્રીની માગણી કરવી તે સ્વામીને ગ્ય નથી અને સ્વામીની તે માગણી પુરી પાડવી તે સેવકજનને રેગ્ય નથી. કનકપ્રભ રાજાએ આટલું કહ્યાં છતાં પણ મધુરાજા આખરે બળાત્કારથી ચંદ્રભાને ઉપાડી ચાલતો Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૫ થયા. પેાતાની નગરીમાં આવી મધુરાજા ચંદ્રાભાની સાથે અર્નિશ ભાગે ભાગવવા લાગ્યા. કનકપ્રભરાજા પેાતાની સ્ત્રીને જોર જુલમથી લઈ જતા મધુરાજાને અટકાવવા નહીં સમથ થવાથી અત્યંત પાકાર કરી ઘેલા બની ગયા. શરીરનું ભાન ન રહ્યું, ખેલવાનું ભાન ન રહ્યું, વસ્ત્રાદિકનું ભાન ન રહ્યું, દરેક ગામેામાં આવી ચૌટામાં ભેા રહી પેાતાની સ્ત્રીના નામના પાકાર કરવા લાગ્યા, અનેક બાળકાથી ઘેરાયેલા કનકપ્રભુ શેરીએ ગલીએ ભમવા લાગ્યા. કેવલ તેના મુખમાંથી નીકળતા ચંદ્રાભા ! ચંદ્રાભા ! ચંદ્રાલા ! એટલા અક્ષરો જ શ્રવણ ગાચર થતા હતા. એક દિવસે કૈટભ નામના બંધુ સહીત મધુરાજા સભામાં બેઠેલ હતા તે સમયે એક પુરૂષે આવી ક્રીયાદ કરી કે, “મહારાજ! મારી સ્ત્રી ઉપર એક પુરૂષ બળાત્કાર કર્યો છે માટે આપ તેને ખેલાવી શિક્ષા કરો.” રાજાએ તે ફરીયાદ સાંભળી પરસ્ત્રીગમન કરનાર પુરૂષને મેલાવી તેના ન્યાય કરતાં કરતાં ઘણા વખત વ્યતીત થયેા; ત્યારે ભાજન સમય વ્યતીત થવાથી ભાજન વાસ્તે રાજાને ખેલાવવા ચંદ્રાભાએ મોકલેલી દાસીએ જઈ રાજાને વિનંતિ કરી કે, “મહારાજ ! પધારો, ભેાજન સમય થઈ ગયા છે.” આમ દાસીનાં વચન સાંભળી ન્યાય કરવા અધુરા મૂકી રાજા ભાજન વાસ્તે ઉડ્ડી નીકળ્યેા. ભાજનની સર્વ સામગ્રી તૈયાર હાવાથી રાજ રસોડામાં જઈ જમવા બેઠા, ત્યારે ચંદ્રાભાએ પૂછ્યું કે, “આટલા વખત સુધી શું કરતા હતા ! આ સર્વ ભોજન Page #95 -------------------------------------------------------------------------- ________________ શીતલ થઈ ગયું. જરા મનમાં વિચાર ન હોય કે ભેજન ઠરી જશે ?” ત્યારે મધુરાજાએ કહ્યું કે, “કમલ સમાન નેત્રવાળી ચંદ્રભા ! પરસ્ત્રી ઉપર કઈ પુરૂષે બળાત્કાર કરેલે તે સંબંધી ન્યાય ચલાવતાં ચલાવતાં આટલે વખત થઈ ગયે; હજી અડધે ન્યાય થયે હતું ત્યાં તે ભેજન વાતે તેડાવ્યો તેથી તે ન્યાય અધુરે મૂકી, વાદી પ્રતિવાદી જનેને ત્યાં બેસાડી હું ભજન વાસ્તે અહિંયા આવ્યો છું.” હે નારદમુનિ ! ચંદ્રાભાએ વિચાર્યું કે ભેજન તથા વચન અવસર ઉપર સુંદર લાગે છે. માટે મારે બોલવાને આ સમય છે એમ ધારી ચંદ્રાભાએ મધુરાજાને પૂછ્યું કે, સ્વામિન! બળાત્કાર કરી પરસ્ત્રીગમન કરનાર તે પુરૂષ ક્યા દંડને પ્રાપ્ત થશે ?” “ચંદ્ર સમાન દર્શનવાળી દેવી ચંદ્રા! તે જુલમ કરનાર તે પુરૂષનું સર્વસ્વ હરણ કરી લઈશ, તથા મસ્તકનું મુંડન કરાવી રાસભા ઉપર બેસાડી તેને આખા નગરમાં ફેરવીશ અથવા તે કરતાં વધારે અન્યાય હશે તે તે પુરૂષનું લિંગ છેદન થશે. હે સુંદરી ! પરસ્ત્રીગમન કરવામાં લંપટ થયેલે પુરૂષ આવી ઉગ્રશિક્ષાનું પાત્ર થાય છે. મહા અન્યાય કરનાર પુરૂષોને જે શિક્ષા ન કરે તે ઉલટે રાજા તે પાપથી લેપાય છે તથા જગતની સર્વ મર્યાદાઓ તૂટી જાય, માટે બંને જાળવવા માટે રાજાએ યોગ્યતા પ્રમાણે પુરૂષોને તથા સ્ત્રીઓને શિક્ષા કરવી....! ચંદ્રસમાન હાસ્ય કરનારી ચંદ્રામા જરા હસી મધુરાજાને કહે છે કે, “સ્વામિન્ ! નીતિશાસ્ત્ર પ્રમાણે તમારે Page #96 -------------------------------------------------------------------------- ________________ પાએ પતિ કનક' એમ બોલો , ચૌટ માટે કયે દંડ આવે છે તે સત્વર કહે, કારણ પરસ્ત્રીગમન કરનાર પુરૂષોમાં તમે તે શિરેમણિ છે. માટે પરસ્ત્રીગમન કરનાર અન્ય પુરૂષો કરતાં તમે અધિક શિક્ષાને પાત્ર છે. આ વાતને જરા વિચાર કરે. મધુરાજ આમ સાંભળી પિતાને વૈરાગ્ય આવવાથી તથા લજજા આવવાથી કઈ પણ ઉત્તર નહીં આપી પુનઃ સભામાં ચાલ્યા ગયે. ત્યાર પછી એક દિવસે ગોખમાં બેઠેલી ચંદ્રાભાએ, બાળકોથી ઘેરાયેલે, જેમ તેમ કુદકા મારતે, ચૌટામાં ઉભા રહી ચંદ્રભા ચંદ્રાભા ! એમ બેલ વિકલ બની ગયેલ પિતાને પતિ કનકપ્રભ છે. આવી કરૂણાજનક અવસ્થાને પામેલા પિતાના ભરથારને જોઈ અતિ ખિન્ન થયેલી ચંદ્રાભા પિતાને અધમાધમ માની ધિક્કારતી ધિક્કારતી પિતાના મનમાં વિચાર કરે છે કે, “અરે દેવ ! મારી શી ગતિ થશે જે મારો પતિ મારા વિયોગને લીધે આવી વિકલ દશાને પામેલે છે, ને હું મધુરાજાની સાથે ભેગ ભેગવતી મેજમજા ઉડાવું છું! તેમાં કોઈ દિવસ આને વિચાર પણ કરતી નથી. હે જીવ! તું ખરેખર મહા પાપી છે. આ મહાપાપનું ફલ તારે અવશ્ય ભેગવવું જ પડશે.” આમ દિલગીર થઈ પશ્ચાતાપ કરવા લાગી. એક દિવસે ચંદ્રાભાએ મધુરાજાને દુર્દશા પામેલે પિતાને પતિ કનકપ્રભ દેખાડ્યો ત્યારે તેવી સિંઘ દશાને પામેલા કનકપ્રભને જોઈ મધુરાજા વિચાર કરે છે કે, “આવે અન્યાય કરનારા મને ધિક્કાર છે! સ્ત્રી પુરૂષને વિયેગ કરાવવારૂપ તથા પરસ્ત્રીગમનરૂષ પાપનું શું પરિણામ આવશે! Page #97 -------------------------------------------------------------------------- ________________ ખરેખર દુઃસહ પરિણામ આવશે જ. આમ્રવૃક્ષ જેમ જેમ વૃદ્ધિ પામે તેમ તેમ અતિ મધુર થાય છે અને હું તે જેમ જેમ વૃદ્ધ થતું જાઉં છું તેમ તેમ અમ્લ (ખા) થત જાઉં છું. આ કેવું આશ્ચર્ય છે! અરે દેવ! મારી શી ગતિ થશે.” આમ પશ્ચાતાપ કરતાં કરતાં વૈરાગ્ય દશાને પામેલા મધુરાજાએ કૈતભના પુત્રને રાજ્યાભિષેક કર્યો. એક દિવસે રાજા વિચારમાં બેઠે હતા તે સમયે એક ઉદ્યાનપાલે આવી જણાવ્યું કે, “મહારાજ! આપના ઉદ્યાનમાં વિમલવાહન નામે મુનિ પધારેલા છે માટે આપ તેને વાંદવા પધારો.” પિતાને અતિ અભીષ્ટ મુનિનું આગમન સાંભળતાંજ જેને રેમ રેમ હર્ષ થયા છે તે મધુરાજા પિતાને વધામણી આપનારા ઉદ્યાનપાલને અમૂલ્ય આભરણ વસ્ત્રાદિક આપી, સંતુષ્ટ કરી કૈટભને સાથે લઈ ગાજતે વાજતે ઋષિને વાંદવા ગયે. ત્યાં જઈ સવિનય ભક્તિપૂર્વક મુનિને વાંદી ધર્મ સાંભળવા ઉત્સુક થયેલે રાજા કર જોડી મુનિની સન્મુખ દષ્ટિ રાખી બેઠે. હે નારદમુનિ તે સમયે વિમલવાહન નામના ગુરૂરૂપ મેઘે વરસાવેલા ઉપદેશરૂપ જલથી રાજાના હૃદયરૂપ પૃથ્વીમાં ઉપશમરૂ૫ અંકુર પેદા થયે, ભવિષ્ય કાળમાં જે અંકુરમાંથી સદા સ્વાદિષ્ટ તથા મધુર નિવૃત્તિરૂપ ફલ નિપજશે. અતિ ઉત્તમ ધમ શ્રવણ કરી વૈરાગ્ય રંગથી રંગાયેલા મધુરાજાએ પિતાના કનિષ્ઠ બંધુ કૈટભ સહિત, વિમલવાહન ગુરૂની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું હજાર વર્ષ સુધી તપ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮ . કરી સદા દ્વાદશાંગીને પાઠ કરનારા, બાલ તથા ગ્લાનિ પામેલા સાધુઓની સેવા કરવામાં તત્પર રહેનારા મધુકૈટભ અંતે અનશન કરી મૃત્યુ પામી મહાશુક્ર દેવલેકમાં સામાનિક દેવ થયા. કનકપ્રભ રાજા પણ ત્રણ હજાર વર્ષ સુધી વિલાપ કરી મરણ પામી તિષ્ક દેવલોકમાં વિર્ભાગજ્ઞાની દેવ થયેક ત્યાં પણ મધુરાજા ઉપર રહેલા પોતાના વૈરને જાણે છે પણ ત્યાં મધુરાજાને દીઠે નહીં તેથી પિતાના આયુષ્યનો ક્ષય થયા પછી ત્યાંથી ચ્યવી, કનકપ્રભ મનુષ્ય ભવ પામી તાપસ થયેક મહા કષ્ટકારક તપ કરી અતિ અલ્પ ત્રાદ્ધિવાળે વૈમાનિક દેવ થયે; તે સમયે પણ મધુરાજ ઉપર રહેલું વૈર વાળવા સમર્થ ન થયે; પિતાનું આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી એવી સંસારમાં અનેક ભવમાં ભ્રમણ કરતા કરતા પુનઃ તિષ્ક લેકમાં ધૂમકેતુ દેવ થયે મધુરાજાને જીવ પણ મહાશુકમાંથી એવી એકાવતારી થઈ કૃષ્ણની પત્ની રુકિમણુના ઉદરમાં પ્રાપ્ત થયે; જેમ પૂર્વ દિશા સૂર્યને પ્રકાશિત કરે છે તેમ પૂર્ણ સમયે રૂકિમણીને પ્રદ્યુમ્ન નામે પુત્રને પ્રસવ થયે. આ વાતની ખબર ધૂમકેતુને પડતાં રૂકિમણને વેષ લઈ રૂકિમણીના ઘરમાં આવી કૃષ્ણના હાથમાંથી તે બાળકને લઈ વૈતાઢય પર્વત ઉપર જઈ મારી નાંખવાની ઈચ્છાથી ત્યાં શિલા ઉપર તે બાળકને મૂકી ધૂમકેતુ ચાલ્યા ગયે. હે નારદ ! તે મેક્ષે જનાર છે માટે તે બાળક મૃત્યુ ન પામે પણ દુકુલ શામાં જેમ સુતેલું હોય તેમ સુખેથી તે બાળક શિલા ઉપર સુતેલ છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ તે સમયે કાલસંધર નામે વિદ્યાધર વિમાનમાં બેસી જતે હિતે તેનું વિમાન તે બાળક ઉપર આવવાથી ચાલતું અટકી ગયું. તે વિદ્યાધરે નીચી દષ્ટિ કરી ત્યારે અતિ રમણીય બાળક જે. તરત જ તે નીચે આવી બાળકને લઈ પોતાના ગામમાં જઈ કનકમાલા નામે પિતાની સ્ત્રીને બાળક સેંગે. પુત્ર વગરની કનકમાલા પણ તેનું સ્વપુત્ર સમાન પાલન સાય જજે તારા બાળકને સીમંધર સ્વામી કહે છે કે, હે નારદ ! પૂર્વભવમાં કરેલા કર્મને લીધે સેલ વર્ષ પછી રુકિમણુને પ્રદ્યુમ્નને સમાગમ થશે. શ્રી રત્નચંદ્ર કવિ પ્રણિત શ્રી પ્રદ્યુમ્નચરિત્ર મહાકાવ્યમાં પ્રદ્યુમ્નનું હરણ, નારદમુનિનું આવવું તથા નારદના પ્રશ્નથી સીમંધર સ્વામિએ કહેલ પ્રદ્યુમ્નના પૂર્વ ભવનું વર્ણન ઈત્યાદિ દર્શાવનાર પાંચમે સર્ગ સંપૂર્ણ થશે. છે પ્રિયજનોને વિગ થતાં આખો આંસુથી ઉભરાય છે જ છે ને? હદય અપાર વેદના અનુભવે છે ને? શા માટે? છે પ્રિયજનોને સંગ નિત્ય છે જ નહીં! સંગની છે અનિત્યતા અને વિયાગની નિશ્ચિતતા સમજીને જ સંગનું છે છે સુખ અનુભવે! તે વિગ વખતે કલ્પાંત નહીં થાય છે છે ને સંગમાં ભાન નહીં ભૂલાય ! Page #100 -------------------------------------------------------------------------- ________________ વથ પણ ન ત્યાર પછી સંશયરૂપ પર્વતને વિદારણ કરવામાં વહ્યા સમાન, વચનના અતિશય ગુણોથી વિરાજમાન, સર્વજ્ઞ શ્રી સીમંધર પ્રભુને પ્રણામ કરી નારદે પુનઃ પૂછ્યું કે, સ્વામિન ! ક્યા કર્મને લીધે બાલ રવિ સમાન તેજસ્વી પિતાના પુત્રને રૂકિમણિને સેલ વર્ષ સુધી વિયોગ થયે? પૂર્વ ભવમાં રૂકિમણીએ એવાં શું કર્મ કરેલ છે તે આપ કૃપા કરી કહે. દંતપંક્તિની કાંતિથી તરક્ત થયેલા અધરથી શુભતા જિનાધીશ શ્રી સીમંધર સ્વામી નારદ ઋષિની આગળ બેલ્યા કે, “હે નારદ ! આ સંસારમાં પ્રાણીઓને સંપત્તિ આવવી અથવા વિગ થવે, કોઈ વસ્તુને ભેગ મલ અથવા ભેગમાં અંતરાય થવો, આ સઘળું કર્મનું જ પરિણામ છે. હે મુનિસત્તમ! રુકિમણીએ જે કર્મ કરેલું છે તે કર્મ સાંભળ. સંશયરૂપ પાષાણને છેદવામાં ઇંદ્રના વજ સમાન વાણી વડે હું તને કહું છું.” રૂકિમણીને પૂર્વ ભવ આ જંબુદ્વીપમાં આવેલા ભરતક્ષેત્રને વિષે મગધ નામના દેશમાં લક્ષ્મી નામે એક ગામ છે તે ગામમાં એમદેવ નામે બ્રાહ્મણ હતો અને લક્ષ્મીવતી તેની પ્રિયા હતી. તે લહમીવતી એક દિવસે રમતી રમતી મયૂરના મધુર શબ્દોથી ગાજી રહેલા ઉદ્યાનમાં ગઈ ઉદ્યાનમાં ફરતાં ફરતાં તેણીએ મનોર આકૃતિવાળું મેરનું ઈંડું દીઠું. જોતાંજ Page #101 -------------------------------------------------------------------------- ________________ ܀ તેણીને બહુ આનદ થયા. તે લક્ષ્મીવતીએ કુકુમવાળા હાથે તે ઇંડાંના સ્પર્શ કર્યો. હાથ કુ'કુમવાળા હાવાથી તે ઇંડુ' લાલ અની ગયું ને રાતાશને લીધે તેની માતાએ “આ ઇંડું મારૂં નથી” એમ ધારી છેડી દીધુ. સોળ ઘડી સુધી તેની માતાએ સેવ્યું નહીં. શીત અને તાપને સહન કરતું. ત્યાં જ પડી રહ્યું. તેના આયુષ્ય યાગથી તે સમયે મેઘવૃષ્ટિ થવાથી કુંકુમ ધોવાઈ ગયુ. અને જેવા રંગ હતા તેવે જ રહ્યો. ત્યાર પછી “આ અચ્ચુ મારૂ છે” એમ આળખી આવેલી માતાએ તે સેવ્યુ', કેટલેક કાલે તે ઈંડું મઢી પાંચ જાતના વણુ વાળાં પિછાને ધારણ કરનાર માર થયા. લક્ષ્મીવતી બ્રાહ્મણી પાછી ઉદ્યાનમાં આવી. ક્રીડા માટે તેણીએ દીનસ્વરે પાકારતી તેની માતા આગળથી તે ખાલક મેરને પકડી પેાતાને ઘેર લઈ જઈ પાંજરામાં પૂરી દીધા. તે મારના બાલકને ઉત્તમ વસ્તુ ખવરાવવા લાગી, સ્વચ્છ જલપાન કરાવવા લાગી, અને પોતે હાથમાં તાલિકા મારી મધુર સ્વરે ગાતી ગાતી તેને નૃત્ય શીખવવા લાગી. કરૂણાજનક સ્વરે રાડો નાંખતી તેની માતા બ્રાહ્મણીનાં આંગણાને છેડતી ન હતી. બ્રાહ્મણી તેની માતાને વારંવાર કાઢી મૂકતી હતી પણ તે તે ત્યાં આવીને જ ઉભી રહેતી હતી. એક દિવસે મયૂરીને બહુ રાડો પાડતી સાંભળી લક્ષ્મીવતીની પડોશમાં રહેનારા લેાકેાએ લક્ષ્મીવતીને કહ્યું કે, “અરે, પાપી ! તે આ શું પાપના ધંધા આદરેલા છે ? તને તેા ગમત થાય છે અને આની માતા આ વગર મરી જાય છે! જરા વિચાર તેા કર, જરા પાપથી તે ભય રાખ. માટે જો તું તારૂ Page #102 -------------------------------------------------------------------------- ________________ સારૂં ઇચ્છતી હો તે જ્યાંથી આ મેરનું બચ્ચું લીધું હોય ત્યાં જઈ આ મેરનાં બચ્ચાંને મૂકી આવ.” પાડોશી જનોના આમ કહેવાથી તે લક્ષ્મીવતી બ્રાહ્મણ સોળ માસ થયા પછી તરત જ તે મેરના બાલકને પાંજરામાંથી કાઢી જ્યાંથી લીધું હતું ત્યાં જઈ મૂકી આવી. તેની માતા આવી મળી અને અતિ આનંદ પામી પિતાનાં બચ્ચાંને સેવવા લાગી. કારણ કે પિતાના પુત્ર ઉપર કેણ ખુશી ન થાય ? હે નારદ ! તે બ્રાહ્મણીએ સોળ માસ સુધી માતા પુત્રને દુસહ વિયેગ કરાવવારૂપ સેળ વર્ષનું કર્મ બાંધ્યું હતું માટે તેણીએ આ જન્મમાં પોતાના પુત્રના વિગથી વેઠવા લાયક તે કર્મ અવશ્ય ભેગવવું જ પડશે. શાસ્ત્રમાં કહેલું છે કે, हसद्भिर्बध्यते कर्म रुदद्भिस्तच्च भुज्यते ॥ यादृशं दीयते दानं तादृशं प्राप्यते खलु ॥१॥ અર્થહસતાં હસતાં જે કર્મ બંધાય છે તે કર્મ રેતાં રતાં ભેગવવું પડે છે અને જેવું દાન આપે તેવું જ ફળ મળે છે. તે પછી એક દિવસે અતિ ગર્વિષ્ટ થયેલી લક્ષ્મીવતી પત્રરચનાથી ભૂષિત કરેલા પિતાના મુખને નિર્મળ દર્પણમાં જોતી હતી તે સમયે તેને ઘેર ભિક્ષા માટે શાંતિના સમુદ્ર સમાન સમાધિગુમ નામે કષિ આવ્યા. ત્યારે એમદેવ બ્રાહ્મણ ઉઠી ઉલટે સાધુને કહે છે કે, મિક્ષ રદ (ભિક્ષા આપ); તે જ સમયે કઈ શ્રદ્ધાળુ પુરૂષે મુનિને લાવ્યા કે, “મહારાજ ! અમારે ઘેર પધારી લાભ આપ.” આમ Page #103 -------------------------------------------------------------------------- ________________ તે પુરૂષના આગ્રહથી લક્ષ્મીવતીનું ઘર છોડી તે પુરૂષને ઘેર ગયા. ઝરતા પરસેવાના બિંદુવાળું, મલીન વસ્ત્રને ધારણ કરનારૂં તથા અતિ કૃષિ મુનિના શરીરને જોઈ ચૂ ચૂ કરતી, ન બેલાય તેવા કઠેર શબ્દ બોલતી લક્ષમીવતીએ પુનઃ આવવાની શંકાથી બાર બંધ કરી દીધાં. હે નારદમુનિ ! મુનિ ઉપર આક્રેશ કરવાથી બંધાયેલા કર્મ વડે તે લક્ષ્મીવતીને આખા શરીરમાં ગલતુ કેઢ થયે; વિષ્ટાના પાત્ર સમાન અસહ્ય દુર્ગધવાળું શરીર બની ગયું; શાસ્ત્રમાં ચેગિ પુરૂષોએ કહ્યું છે કે - अत्युग्र पुण्यपापानामिहैव फलमाप्यते ॥ त्रिभिर्वर्षे स्त्रिभिर्मासै स्त्रिभिः पक्ष त्रिभि दिनै ॥१॥ અથ–પુણ્ય અથવા પાપ અતિ ઉઝ કરેલાં હોય તે તેનું ફળ આજ ભવમાં ત્રણ દિવસની અંદર મળે છે; તે પહેલા વર્ગ કરતાં કઈ હલકાં પુણ્ય પાપ હોય તે દોઢ માસમાં જ તેનું ફળ મળે છે. બીજા વર્ગના કરતાં કંઈક ઓછાં પુણ્ય પાપ હોય તો તેનું ફળ ત્રણ માસની અંદર મળે છે; ત્રીજા વર્ગ કરતાં ઘણાં ઓછા પુણ્ય પાપ હોય તે ત્રણ વર્ષની અંદર તેનું ફળ મળે છે. મુનિજનના તિરસ્કારનાં ફળ રૂપ દુસહ વેદનાને નહી સહન કરી શકતી લક્ષમીવતી અગ્નિમાં પ્રવેશ કરી મૃત્યુ પામી રજકને ઘેર ગર્દભી (ગધેડી) થઈ ઘણે વખત તે અવતાર ભગવી મૃત્યુ પામી શુકરની (સુવરની) સ્ત્રી થઈ ત્યાં પણ છેડે વખત જીવી મૃત્યુ પામી કુતરી થઈ તે અવતારમાં મનુષ્યનું આયુષ્ય બાંધી દાવાનલ (વનને અગ્નિમાં બળી જવાથી પ્રાણ ત્યાગ કરી ભૃગુકચ્છ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૫ નામના પુરમાં મચ્છીમારની પુત્રી થઈ; સાક્ષાત્ પાપના શરીર સમાન અતિ દુર્ગંધી, ભસ્મ સમાન વ વાળા શરીરને ધારણ કરનારી થઈ. પેાતાની પુત્રીના શરીરની ગંધને નહીં સહન કરી શકતા તેના માતપિતા, લજજા છેડી દઈ ફક્ત બે ત્રણ દિવસની થયેલી પેાતાની પુત્રીને નદા નદીના તીર ઉપર મૂકી દઈ ચાલતાં થયાં; નર્મદા નદીના તીર ઉપર પડેલી તે છોકરી દૈવયેાગથી પાષણુ પામી ચુવાવસ્થાને પામી; તે યુવાન સ્ત્રી, જતાં આવતાં લેાકેાને વહાણમાં બેસાડી નદા નદી ઉતારતી હતી; પેાતાનુ પેટ ભરવા માટે તે સ્ત્રી આ ઉદ્યોગ કરતી ત્યાંજ રહેતી હતી; એક વખતે શીતકાળમાં સમાધિગુપ્ત નામે ઋષિ ત્યાં આવ્યા; નાઁદા નદીના તટ ઉપર તે મુનિ કાયાત્સગ ગ્રહણ કરી બેઠા; એ ઘડી રાત્રી ગયા પછી અતિ શીતથી પીડાતા તથા ધ્રુજતા મુનિને જોઈ તે ઢીમરની પુત્રીને દયા આવી કે, આ મુનિ આવી ટાઢને કેમ સહન કરી શકશે ? એમ વિચારી તે સ્ત્રીએ તે મુનિને ઘાસથી ઢાંકી દ્વીધા; ત્યાર પછી પ્રાતઃકાલ થયા ત્યારે મુનિ કાચાત્સગ માંથી ઉઠ્યા. તે સમયે ઢીમરની પુત્રીએ આવી મુનિને વાંદ્યા, ત્યારે મુનિએ ધર્મલાભ આપ્યું; આ સ્ત્રી ધમ જાણવા ઇચ્છે છે એમ ધારી મુનિએ તે સ્ત્રીને ધાર્મિક ઉપદેશ આપ્યા; ધાર્મિક ઉપદેશ સાંભળી મનમાં પ્રસન્ન થયેલી તે સ્ત્રીએ વિચાયુ કે પુણ્યશાળી આ મહાત્માનાં કોઈ વખત મેં દન કર્યાં છે પણ મને તે સાંભરતું નથી, માટે મહાજ્ઞાની આ મહાત્માને પૂછી જોઉં. આમ મનમાં વિચાર કરી તેણીએ મુનિને કર જોડી પૂછ્યું કે, “મહારાજ ! Page #105 -------------------------------------------------------------------------- ________________ આપને મેં કઈક વખત જોયા તે છે પણ મને તેનું સ્મરણ નથી આવતું માટે આપ કહો.” તેને પ્રશ્ન ધ્યાનમાં લઈ મુનિએ તેના સમગ્ર પૂર્વ ભવ કહી બતાવ્યા. “હે ઢીમરની પુત્રી ! આ તારું શરીર પૂર્વ ભવમાં સાધુની નિંદારૂપ બાંધેલાં કર્મને લીધે જ દુર્ગધિ થયું છે, કારણ કે, સર્વ પ્રાણીઓનું અશુભાદિક, પૂર્વે કરેલા કર્મોથી જ નિપજે છે.” મુનિનાં વચન સાંભળી જાતિસ્મરણ થવાથી પિતાના સર્વ ભવોને જોતી તે સ્ત્રી પોતે કરેલી મુનિની નિંદાને નિંદતી દૂર ઉભી મુનિને ખમાવ્યા તે પછી કંદમૂલાદિક આહારને ત્યાગ કરી ઉત્તમ શ્રાવિકા બન કેટલેક સમયે ત્યાં ધર્મશ્રી નામે સાધ્વી આવ્યાં ત્યારે મુનિ તે સાધ્વીને આ શ્રાવિકા સેંપી પિતે વિહાર કરી ગયા. તે શ્રાવિકા તે સાધ્વીની સાથે ઘણું વખત સુધી રહી; ધર્મશ્રી સાધ્વી કઈ એક ગામમાં ગયાં અને ગામમાં રહેનારા “નાગિલ” નામના શ્રાવકને તે શ્રાવિકા સાધ્વીએ સોંપી; નાગિલ નામના શ્રાવકે તેને પિતાના ઘરમાં રાખી; તે શ્રાવિકા તે શ્રાવકને ત્યાં રહીને જીનેશ્વર મહારાજની પૂજા તથા ઘણું ઉપવાસ કરવા લાગી; નમસ્કાર મંત્ર ગણવા લાગી; પિતે કરેલાં દુષ્કૃત કર્મને પશ્ચાતાપ કરતી હતી એવી રીતે ધર્મ કાર્યમાં સદા તત્પર થયેલી તે શ્રાવિકા નાગિલ શ્રાવકને ઘેર બાર વર્ષ સુધી રહી. અંતે અનશન લઈ પ્રાણ ત્યાગ કરી પંચાવન પલ્યોપમ આયુષ્ય ધરનારી અમ્યુરેંદ્રની મુખ્ય પટરાણી થઈ ત્યાંથી વી કુલિનપુરના ભીમરાજાની રુકિમણું નામે પુત્રી થઈ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૭. તે રૂકમણી હાલ કૃષ્ણ મહારાજની મુખ્ય પટણી થયેલા છે; પૂર્વ ભવમાં કરેલાં કર્મના યોગથી રુકિમણી સેળ વર્ષ સુધી પુત્રને વિયેગને અનુભવ લેશેઃ સેળ વર્ષ પછી રુકિમણને પુત્રને સમાગમ થશે. આ વાત નિઃસંદેહ છે. હે નારદ ! જ્ઞાનિ પુરૂએ જ્ઞાનદષ્ટિથી જોયેલી હકીકત લેશમાત્ર પણ અન્યથા ન થાય. મહાવીર ભગવાન શ્રેણિક રાજાને કહે છે કે, હે રાજન ! આવી રીતે શ્રી સીમંધર સ્વામીની મધુર વાણું સાંભળવાથી સર્વ સંશ દૂર થઈ જવાને લીધે અતિ પ્રસન્ન થયેલા નારદમુનિ સીમંધર પ્રભુને વાંદી, ત્યાંથી ઉઠી, વૈતાય પર્વત ઉપર આવેલા મેઘકૂટપુરમાં ગયા. કાલસંવર રાજા નારદમુનિને આવતા જોઈ મસ્તક નમાવી ભાવથી મુનિને પ્રણામ કરી, શુભ આસન ઉપર બેસાડી નમ્રતાપૂર્વક કહે છે કે, “મહારાજ ! આજે મારે કઈ શુભનો ઉદય થયે હશે કે જેથી આપનું પધારવું થયું; હું આજે કૃતાર્થ થયા છું.” નારદમુનિએ પણ રાજાને કુશલ સમાચાર પૂછયા. અન્ય વાર્તાઓ કરતાં કરતાં મુનિ બોલ્યા કે, “હે રાજન ! તારી કનકમાલા નામની પટરાણને પુત્ર જન્મ થયે છે, એમ સાંભળ્યું છે તે તે બહુ જ સારું થયું હું પણ એ બાળકને જોઈ ખુશી થાઉં માટે મને તે બાળક બતાવે.” | મુનિનાં વચન સાંભળી કાલસંવર રાજાએ સુવર્ણના આભરણોથી સુશોભિત, અષ્ટમીના ચંદ્ર સમાન ભાલવાળા પ્રદ્યુમ્ન નામના બાળકને લઈ આવી, મુનિના ચરણમાં Page #107 -------------------------------------------------------------------------- ________________ નમાવ્યું ત્યારે મુનિએ તે બાળકના મસ્તક ઉપર પિતાને હાથ મૂકી આશીર્વાદ આપે કે, “હે વત્સ! ચિરંજીવ રહેજે, મહટે થજે અને તારા માતાપિતાના મનેરશે પરિપૂર્ણ કરજે, અને ખુશીમાં રહેજે.” આમ આશીર્વાદ આપ્યા પછી કાલસંવર રાજાએ તે પુત્રને અંતઃપુરમાં મેકલાવ્યો. નારદમુનિ શેડે વખત ત્યાં બેસી ઉઠી નીકળ્યા. અંતઃકરણમાં આનંદ પામતા, તથા કૃતાર્થ થયેલા નારદમુનિ શ્રી દ્વારિકાપુરીમાં આવી, શોકાતુર થઈ કરતલ ઉપર લમણે રાખી બેઠેલા, યાદોથી ઘેરાયેલા કૃષ્ણને જોઈ સભામાં ગયા. નારદમુનિને આવતા જોઈ આનંદ પામેલા કૃષ્ણદિક યાદ આસન ઉપરથી ઉઠી આદરપૂર્વક સામા ગયા. મુનિને પ્રણામ કરી સર્વ યાદ મુનિને આગળ કરી સભામાં આવી પિતપોતાના આસન ઉપર બેસી ગયા. મુનિ પણ યોગ્ય આસન ઉપર બેઠા. ક્ષણવાર મૌન રહી નારદમુનિએ શ્રવણ કરવા ઉત્સુક થયેલા સર્વ યાદના સાંભળતાં, કૃષ્ણની આગળ સીમંધર પ્રભુએ કહેલું પ્રદ્યુમ્નનું સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. આ વાતની રૂકિમણીને ખબર પડતાં તેણે દાસીને મેકલી પિતાને ઘેર મુનિને બોલાવ્યા. નારદ રુકિમણીને ઘેર ગયા. રૂકિમણુએ મુનિને કહ્યું કે, મહારાજ, પ્રથમથી સર્વ વૃત્તાંત કહે, ત્યારે નારદમુનિએ સીમંધર પ્રભુએ કહેલા રૂકિમણુના લક્ષ્મીવતી ઈત્યાદિક સર્વ ભે કહી બતાવ્યા, આ સાંભળી રુકિમણીએ ત્યાં બેઠાં બેઠાં જ Page #108 -------------------------------------------------------------------------- ________________ સીમંધર સ્વામીને પ્રણામ કર્યા. સોળ વર્ષ પછી પુત્રને સમાગમ થશે એમ સીમંધર સ્વામીના વચન સાંભળી હર્ષ પામેલી તથા પુત્ર ઉપર મહિત થયેલી રૂકિમણું વારંવાર પિતાના પુત્ર સંબંધી સમાચાર નારદને પૂછવા લાગી, ત્યારે નારદે કહ્યું કે, “હે પુત્રી ! કાલસંવર રાજાને ત્યાં રહેલા તારા પુત્રને મેં જોયા. છે અને ખુશીમાં છે. જેમ કે કાગડીના માળામાં રહેલા બાળકને પિતાના માળામાં જ રહેલું જ જાણે છે તેમ ત્યાં રહેલા તારા પુત્રને મારા ઘરમાં જ રહ્યો છે એમ હું જાણું. તું તે સંબંધી જરા પણ ઉદ્વેગ ના કર. કનકમાલા તારા કરતાં સરસ રાખે છે.” આમ કહી નારદમુનિ ગગન માગે ચાલતા થયા. હે શ્રેણિકરાજન ! નારદમુનિનાં મનને સંતોષકારક વચન સાંભળી હર્ષ પામેલી રૂકિમણી સીમંધર સ્વામીનું ધ્યાન ધરતી ધરતી, તથા અહર્નિશ પુત્રના સમાગમની રાહ જોતી જોતી, ધર્મપરાયણ થઈ મહામહોપાધ્યાય શ્રી રત્નચંદ્ર કવિએ બનાવેલા શ્રી પ્રદ્યુમ્ન ચરિત્ર મહાકાવ્યમાં, રૂકિમણીએ પૂર્વભવમાં કરેલાં કર્મનું પ્રશ્ન, સીમંધર સ્વામી પાસેથી શ્રી દ્વારિકામાં નારદનું આવવું, શ્રી સીમંધર સ્વામીએ કહેલું પ્રદ્યુમ્નનું વૃત્તાંત કહેવાથી શ્રી કૃષ્ણ રુકિમણી આદિ યાદવને સંતોષ પમાડે, ઈત્યાદિ વર્ણન દર્શાવનારે છઠ્ઠો સર્ગ સમાપ્ત થયો. Page #109 -------------------------------------------------------------------------- ________________ ઉથ સપ્તમ સ હવે કાલસંવર રાજાને ત્યાં પ્રદ્યુમ્ન કુમાર, શુકલપક્ષના ચંદ્રની પેઠે તથા ઉદયાચલ ઉપર રહેલા સૂર્યની પેઠે, પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા. લેકોના લેચનને ચંદ્રમાન શીતલ કરનાર, તથા રૂપ લાવણ્યથી સંપન્ન પ્રદ્યુમન કુમારે આઠ વર્ષની વય થતાં જ સમગ્રકલાઓ ગ્રહણ કરી લીધી. એમ અનુક્રમે વૃદ્ધિ પામતાં પામતાં રાજ્યોગ્ય અવસ્થાને પામે. મારી રાજ્યગાદીને ભાવનાર તથા રાજ્ય કરવાને ગ્ય આજ કુમાર છે, માટે બીજાઓને તે ન આપતાં મારે તે કેવલ આ કુમારને જ રાજ્ય આપવું એમ કાલસંવર રાજાની ઈચ્છા થઈ. હે શ્રેણિક રાજા ! વિદ્યાધરોના અધિપતિ કાલસંવર રાજાની રૂપસૌદર્યથી સંયુક્ત પાંચશે સ્ત્રીઓ હતી અને તે સ્ત્રીઓના રૂપસંપન્ન પુત્રો પણ ઘણા હતા તે પણ તેમાંથી એકને પણ રાજ્ય આપવાની ઈચ્છા ન થતાં કેવલ પ્રદ્યુમ્ન કુમારને રાજ્ય અર્પણ કરવાની રાજાને ઈચ્છા થઈ. કાલસંવરના બીજા પુત્રોને આ વાતની ખબર પડતાં સર્વે બાળકો એકઠા થઈ પરસ્પર સલાહ કરે છે કે, “હે બંધુઓ! આ વાતને વિચાર કરે, અને જે કાંઈપણ ઉદ્યોગ ર્યા સિવાય એમ ને એમ બેઠા રહેશું તે કઈ એક રઝળતે રઝળતે આવેલે તથા જેના કુળની તે ખબર જ નથી કે કયા કુળને છે અને કઈ જાતિને છે તે અતિ મૂર્ખ પ્રદ્યુમ્ન આપણા રાત્યને લઈ લેશે, તે તે આપણે જીવતા છતાં મૃતપ્રાય જ સમજવા માટે આપણે એ બાળકને કઈ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ પણ ઉપાયથી સહસા મારી નાખે; પણ બંધુઓ ! આપણું સર્વ કરતાં તે અધિક બળવાન છે તેથી આપણે તેને બળથી તે નહીં મારી શકીયે પણ કપટથી તેને માર.” આમ સલાહ કરીને સર્વ બાળકે પ્રદ્યુમ્ન કુમારને ઠાર મારી નાખવા માટે છલ કરવામાં તત્પર થયા. કેટલાકે તે વિષમિશ્રિત અન્ન આપ્યું પણ તે તે પ્રદ્યુમ્નને અમૃત સમાન સ્વાદિષ્ટ થયું. કેઈ બાળકેએ સુતેલા પ્રદ્યુમ્નની શય્યામાં મેટા સર્પો નાખ્યા પણ તે તે સુંદર કુસુમ માળા સમાન સુખજનક થયા. તે બાળકોએ પ્રદ્યુમ્નને મારવા માટે આવા સેંકડો ઉપાય કર્યા પણ પુણ્યાત્માથી પ્રદ્યુમ્નનું તલમાત્ર પણ બુરું ન થતાં ઉલટું શુભ જ થયું. પછી વજદંટાદિક બાળક પ્રદ્યુમ્નની સાથે મિત્રતા કરી રમવા માટે પ્રદ્યુમ્નને સાથે લઈ વિજ્યાદ્ધગિરિ ઉપર વિરાજતા જિતેંદ્ર ભવનમાં શ્રી જિનનાયકોને અભિનંદન કરવા ગયા. ત્યાં જઈ સર્વ બાળકે શ્રી તીર્થકરેની ભાવપૂજા કરી ત્યાંથી બહાર નીકળી એક સુંદર ઓટલા ઉપર બેઠા. તે બાળકને પર્વતના ઉંચા પ્રદેશમાં રહેલ રમ્ય તથા અતિ ઉચે એક કિલ્લે જોવામાં આવ્યું, ત્યારે વજી સમાન કઠેર હૃદયવાળો પ્રદ્યુમ્ન ઉપર દુષ્ટ વિચાર ધારનારે સર્વ બાળકમાં માટે વજમુખ બે કે, “બંધુઓ , મેં એક વૃદ્ધ પુરૂષના મુખેથી વાક્ય સાંભળેલ છે તે તમે સાંભળે; જે પુરૂષ અશકિતપણે આ કિલ્લાની અંદર જાય, તે પુરૂષને નિચે અપૂર્વ અર્થની પ્રાપ્તિ થાય છે માટે તમે Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦ર લાભ ૧ લ સર્વે અહીંયા જ બેઠા રહે અને હું એકલો જ તેમાં જાઉં છું.” એમ કહી વમુખ જવા માટે તત્પર થયે. ત્યારે દંત પંક્તિની પ્રભાવડે અધરને વિચિત્ર રંગિત કરનારા વદને પ્રદ્યુમ્ન વમુખને કહ્યું કે, “હે ભાઈ! આ કામ તે મને જ સેપે. વજમુખે કહ્યું, “અનુજ બંધ! ભલે એ કામ તું જ કર, કારણ આપણે બે તે એક જ છીએ. આપણા બેમાં કઈ જાતને અંતર નથી, માટે જે સંપત્તિએ તને મળી તે મને જ મળી છે. હું તે એમ જ સદા માનું છું. માટે જે તારી ઈચ્છા હોય તે ભલે ખુશીથી જા.” લાભ ૧ લે વિશ્વમાં અદ્દભુત ચરિત્ર કરનાર, ઉદાર દિલ રાખનાર, સાહસિક શિરોમણિ પ્રદ્યુમ્નકુમાર તેઓને છોડી દઈ તેમાં પેઠે; પ્રવેશ કરતાં જ હર્ષને લીધે પ્રદ્યુમ્ન સિંહનાદ કર્યો, તે કિલ્લાને અધિષ્ઠાતા ભુજગાસુર નામે દેવ, હદયને કંપાવી દે તેવા સિંહનાદને સાંભળી કેપને લીધે લાલચેળ નેત્ર કરતો કરતો આવી છે કે, “અરેરે દુષ્ટ ? તું કેણ છે, કે જે તું મારા ઘરમાં આવ્યો. અરે! મૂર્ખ શિરોમણિ ! જેમ યમરાજાના ઘરમાં જવાની ઈચ્છા તથા સર્પના શિરપર રહેલી મણિ લેવાની ઈચ્છા પિતાને જ નાશ કરનારી છે, તેમ મારા ઘરમાં પ્રવેશ કરવાની ઈચ્છા પણ તેવી જ સમજવી. માટે તું અહીંથી જીવતે પાછા જઈશ નહીં.” આ વચને સાંભળી પ્રદ્યુમ્ન હસીને બે, “જળ વગર વૃથા ગર્જના કરતા શરદ ઋતુના મેઘની પેઠે બળહીન તું વૃથા બકવાદ શા માટે કરે છે, અને જેર હોય તો યુદ્ધ કર.” Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ જામણિ 2 કપ અડા પર વજ પ્રહાર સમાન પ્રદ્યુમ્નનાં વચન સાંભળી નહીં સહી શકતો તે દેવ એકદમ યુદ્ધ કરવા તત્પર થયે; તે બેય જણુએ પરસ્પર બે મહામä સમાન ઘણે વખત યુદ્ધ કર્યું. મહા બળવાન પ્રદ્યુમ્નકુમારે જીતી લીધેલે ભુજગાસુર દેવ આશ્ચર્ય પામી, નરમાં શિરેમણિ સમાન આ પુરૂષ કોણ હશે એમ અંતઃકરણમાં વિચાર કરતા કરતો મદહીન થઈ પ્રધુમ્નના ચરણમાં મસ્તક નમાવી બે કે, “મહા પુરૂષ! આપ આ રમ્ય સિંહાસન ઉપર બેસી વિશ્રાંતિ લે અને હૃદયમાં ચમત્કાર કરનારી મારી વિજ્ઞપ્તિ સાંભળો.” જ્યારે દેવે આમ પ્રાર્થના કરી ત્યારે મનોરમણીય સિંહાસન ઉપર બેસી પ્રદ્યુમ્નકુમારે કહ્યું, “કહે ? આપ કોણ છે ? મારી ઉપર પ્રીતિ થવાનું કારણ શું?” ભુજગાસુર દેવ કરજેડી નમ્રતાપૂર્વક બેભે, “હે પ્રભુ ! આજ વિજયાદ્ધગિરિ ઉપર પ્રમદાના અલંકાર સમાન દેદિપ્યમાન લંકાપુર નામે પુર છે તેમાં રાજા કનકનાભ નામે અને રાણું નિલા નામે હતાં. તે બંને સ્ત્રી પુરૂષ પંચેન્દ્રિય સંબંધી સુખ ભોગવતાં હતાં તે સમયે એક દેવ પિતાના આયુષ્યને ક્ષય થવાથી સ્વર્ગમાંથી એવી તે રાજાને ત્યાં પુત્ર પણે ઉત્પન્ન થયે; હર્ષ સંપત્તિને પામેલા કનકનાભ રાજાએ શુભ દિવસે પોતાના પુત્રનું હિરણ્યનાભ નામ પાડ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતે તે બાળક, કામદેવરૂપ ભૂપાલને કીડા કરવા યોગ્ય, અમદાજનેના મનને આકર્ષણ કરનારા એવા પાવન યૌવનને પ્રાપ્ત થયે; તે અવસ્થામાં તે કુમારે શસ્ત્રકલાઓ તથા શાસ્ત્રકલાઓ સમગ્ર મેળવી; જેમ Page #113 -------------------------------------------------------------------------- ________________ હિરચના કનકના પિતાના પુત્ર મુનિરાજ ૧૦૪ : નદીઓ સમુદ્રને જઈ મળે તથા કળાએ ચંદ્રને જઈ મળે છે તેમજ અનેક ભૂપની પુત્રીઓ આવી સ્વયંવરપણે તે હિરણ્યનાભને વરી. સંસારમાં વિરક્ત થયેલા તથા વ્રત લેવા ઉત્સુક થયેલા કનકનાભ ભૂપાલે રાજ્યગ્ય થયેલા પુત્રને જાણું સિંહાસન ઉપર બેસાડી પોતાના પુત્રને પટ્ટાભિષેક કર્યો. તે સમયે તેના ગામમાં વિહિતાશ્રવ નામે મુનિરાજ આવ્યા; આ વાતની કનકનાભને ખબર પડતાં સત્વર મુનિની આગળ જઈ વંદન કરી તેની આગળ ભાવપૂર્વક વ્રત ગ્રહણ કર્યું. બુદ્ધિશાળી કનકનાભે મુનિની આગળ સંપૂર્ણ દ્વાદશાંગીનું અધ્યયન કર્યું; ઘણુ વખત સુધી ઘોર તપ તપી તે મુક્તિમાં કારણભૂત તથા શાશ્વતું કેવલજ્ઞાન પામે.” તેના પછી નીતિશાસ્ત્રવેત્તા હિરણ્યનાભ રાજા પોતાના પિતાનું રાજ્ય પાલવા લાગ્યા. એક દિવસે ગોખમાં બેઠેલા હિરણ્યનાભે અનેક વિદ્યાને જાણનાર મહા સમૃદ્ધિમાન ચાલ્યા જતા કોઈએક દૈત્યરાજાને જોઈ મનમાં વિચાર્યું કે, મારી રાજ્યની સંપત્તિને ધિક્કાર છે અને વિદ્યાહીન મને જીવવા કરતાં મરવું વધારે ઉત્તમ છે. માટે હું આ રાજ્યને થાપણની માફક નાના બંધુને સેંપી ગહન વનમાં જઈ તે વિદ્યાઓ સાધુ જેમ યતિ પુરૂષ વિષયને વશ્ય કરે છે તેમ હું પણ સર્વ મંત્રોને વશ્ય કરૂં. આમ મનમાં વિચાર કરી પિતાના અનુજ બંધુને રાજ્ય સોંપી સિદ્ધ વનમાં જઈ ધારેલું કાર્ય સત્વર સિદ્ધ કર્યું. હિરણ્યનાભ રાજા સર્વ વિદ્યા તથા સર્વ મંત્રો સિદ્ધ કરી પિતાની નગરીમાં ઉત્સવપૂર્વક આવ્યો. પિતાના ભાઈ પાસેથી રાજ્ય લઈ વિદ્યા મંત્રના પ્રતાપથી Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મહા બળવાન તે રાજાએ ઘણા વખત સુધી રાજ્ય કર્યું. વૃદ્ધાવસ્થામાં પિતાને વૈરાગ્ય થવાથી પુત્રને રાજ્ય ભાર શેંપી ત્રત ગ્રહણ કરવા ઉત્સુક થયેલ હિરણ્યનાભ શ્રી નમિનાથને વાંદવા માટે ચાલ્યો. નમિનાથની આગળ જઈ વાંદી તથા વચનામૃત સાંભળી અધિક વૈરાગ્ય થવાથી રાજાએ નમિનાથની આગળ વ્રત લેવાની માગણી કરી. ત્યારે શ્રી નમિનાથે કહ્યું કે વ્રત ગ્રહણ કરવાની ઈચ્છા હોય તો તેમાં જરા પણ વિલંબ ન કર. જે કાલે કાર્ય કરવાનું હોય તે આજે જ કરી લે, કારણ કે મનના પરિણામ ક્ષણવારમાં બદલાઈ જાય છે. માટે જે કાર્ય કરવાનું વિચાર જે સમયે થાય તે કાર્ય તે સમયે કરી લેવું ઉચિત છે.” પહેલાં જ રાજાને વત ગ્રહણ કરવાની ઈચ્છા થઈ હતી તેમાં નમિનાથે પુષ્ટિ કરી તેથી રાજા તે ગ્રહણ કરવામાં વિશેષ ઉત્સુક થયે. નમિનાથને પ્રણામ કરી રાજાએ પ્રાર્થના કરી, “હે પ્રભો ! મને આપ વ્રત આપો” આવી રીતે વતની માગણી કરતા હિરણ્યનાભને જોઈ વિદ્યા તથા મંત્ર આપનાર દેવે કહ્યું કે, મહારાજ ! આપ તે ભવને મૂલતઃ ઉછેદ કરનારી દીક્ષા લે છે તે હે નાથ ! આ અનાથ મારી શી ગતિ થવાની? જેમ તમે રાજ્ય પુત્રને સેંપી દીધું તેમજ મને પણ કઈ યોગ્ય પુરૂષને સેપી પછી તમારે દીક્ષા લેવી ઉચિત છે. મતલબ કે મારે અધિપતિ કરી પછી દીક્ષા લે.” “આવી રીતે વિદ્યામંત્રના અધિપતિ દેવે કહેવાયેલા Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ હિરણ્યનાભે શ્રી નમિનાથને પૂછયું કે, “મહારાજ ! મને વિદ્યા તથા મંત્ર આપનાર આ દેવ છે, તે આટલા દિવસ સુધી તે હું તેને સ્વામી હતું અને હવે તો દીક્ષા લઈશ ત્યારે આ પ્રભુ વગરને થઈ જશે. માટે આપ વિચારી કહે કે ભવિષ્યકાલમાં આ દેવને પ્રભુ કેણ થશે ?” શ્રીમાન નમિનાથ પ્રભુ બોલ્યા કે, “રાજન્ સાંભળ. આજ ભરતક્ષેત્રમાં બાવીસમા નેમિનાથ નામે તીર્થકર થશે. તથા વસુદેવને પુત્ર કૃષ્ણ નામે નવમા અદ્ધચક્રવતી થશે, તેની રૂકિમણ નામની પત્નીથી ઉત્પન્ન થયેલે મહા બળવાન મહા સાહસિક તથા ભાગ્યશાળી પ્રદ્યુમ્નકુમાર તે કિલ્લામાં આવી વિદ્યા મંત્રાધિપતિ દેવની સાથે સંગ્રામ કરી દેવને જીતી લેશે તે કુમાર આ દેવને સ્વામી થશે.” નમિનાથની વાણી સાંભળી પ્રમોદ પામેલા હિરણ્યનાભ મંત્રાધિપ દેવને કહ્યું, “તું આ કિલ્લામાં જ રહે. જે પુરૂષ આ કિલ્લામાં આવી તારી સાથે મહા યુદ્ધ કરી તેને જીતી લે તે પુરૂષને તારે સ્વામી જાણુ. મારી આજ્ઞાની પેઠે તે સ્વામીની આજ્ઞા તારે શિર ચડાવવી.” આમ કહી હિરણ્યનાભે ચારિત્ર લીધું. દ્વાદશાંગનો પાઠ કરી, ઘેર તપ તપી, ઘાતિ કર્મોને નિમૅલ ઉછેદ કરી તે પવિત્રાત્મા પુણ્યશાળી હિરણ્યનાભ ભૂપાલ શિવપદ પામ્યા. પરંપરાગત ભુજનાસુર દેવ પ્રદ્યુમ્નને કહે છે, “હે સ્વામિન્ ! મંત્રગણુનો સ્વામિ હું તે દિવસથી સ્વામિની રાહ જેતે જેતે આ કિલ્લામાં રહેલું છે. જેના દર્શનને ચિરકાલથી ચાહતે હતા તે આપ આજ ભાગ્ય યોગે મારા Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ નયનને અમૃતને પારણું સમાન પધાર્યા છે. માટે સ્વામિન! મંત્રગણુ, નિધિ, કોશ તથા રત્નાલંકારાદિક ગ્રહણ કરી આ તમારા સેવકને કૃતાર્થ કરે.” આમ કહી તે દેવે બે કુંડલ, ઉત્તમ હાર તથા બીજાં અમૂલ્ય આભરણે આપી કુમારને ભૂષિત કર્યા પછી કર સંપુટ કરી નમ્રતાપૂર્વક કહ્યું કે, “મહાભાગ ! શ્રી નમિનાથે કહેલા તમે મારા આજથી સ્વામી છે–પ્રભુ છે–અધિપતિ છે અને હું આજથી તમારે કિંકર છું માટે મારા જેવું કાર્ય ફરમાવી આ સેવકનો જન્મ સફળ કરે.” ત્યાર પછી પ્રદ્યુમ્નકુમારે કહ્યું કે, “તું મારો ઉત્તમ સદ્દ છે માટે તું મારા કહેવા મુજબ અહીંયા જ રહે, અને કોઈ કાર્ય પ્રસંગે હું તારું સ્મરણ કરી તને બેલાવું ત્યારે ક્ષણ માત્ર પણ વિલંબ ન કરતાં તારે સત્વર મારી આગળ હાજર થવું.” આમ કહી તેની રજા લઈ પ્રફુલ્લિત થયેલા ગાલ તથા નયનવાળ તથા ચલાયમાન બે કુંડલેથી ભવ્ય લાગતો પ્રદ્યુમ્નકુમાર તે કિલ્લામાંથી બહાર આવ્યા. હવે જિન મંદિરની બહાર બેઠેલા વમુખ આદિ બાળકોએ ઘણે વખત થતાં પણ પ્રદ્યુમ્ન ન આવવાથી વિચાર્યું કે, પ્રદ્યુમ્ન અત્યાર સુધી આવ્યું નહીં તેથી નક્કી તે મરી જ ગમે છે માટે ચાલો આપણે હવે સુખેથી ઘેર જઈએ. આમ વિચાર કરી મનમાં અતિ હર્ષ પામેલા તે બાળકે ઘેર જવા તૈયાર થાય છે તેટલામાં કુસુમાદિકથી પૂજા થએલા, અનેક અમૂલ્ય આભરણેથી ભાસુર ચાલ્યા આવતા પ્રદ્યુમ્નને જોયે. જેમાં વાર જ સર્વે બાળકો કપટથી Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ નેહ બતાવતા કૃત્રિમ વચન પ્રેમથી બોલ્યા કે, “અરે ભાઈ! અત્યાર સુધી તું ક્યાં હતો? ત્યાં આટલે બધે વખત કેમ લાગે? અમારા તે અહીંયાં પ્રાણ ઉડી ગયા; ભાઈ, બેલ, શું હકીકત બની.” આમ કુટિલારોથી દૂષિત તે બાળકની આગળ નિષ્કપટી પ્રદુને સર્વ હકીકત કહી સંભળાવી અને પહેલે અમૂલ્ય લાભ પામી ખુશી થયે. લાભ ૨ જે સર્વે બાળકે મળી રમવા સારૂ આગળ ચાલ્યા. ત્યાં એક ગુફા આવી તે જોઈ વજમુખ બે, જે પુરૂષ આ ગુફામાં જાય તે મહા ભાગ્યશાળી પુરૂષ અનેક સિદ્ધિ મેળવી આવે, માટે હું ગુફામાં પસું છું, અને તમે હું આવું ત્યાં સુધી અહીંયાં જ બેડા રહેજે.” આ વાત સાંભળી પુનઃ લાભ મેળવવાની અભિલાષા રાખતા રુકિમણુના પુત્રે કહ્યું, બંધુ વજમુખ ! તમે પિતે જ મને જવા આજ્ઞા આપે, આ ગુફામાં તે હું જ જઈશ અને તમે અહીંયાં બેસો.” ત્યારે વમુખ બોલ્યો, “ભાગ્યશાલિન ! ભલે, ઈચ્છા હોય તો ખુશીથી તું જ જા, તને સંપત્તિ મળશે એ મારી જ છે, હું તો એમ જ ધારું છું.” આમ કહ્યા પછી, મનસ્વી તથા એક સાહસની જ સહાયતા લેનારો પ્રદ્યુમ્નકુમાર પોતાના ઘરની પેઠે નિઃશંકપણે તે ગુફામાં પઠે. તેમાં કેટલેક દૂર ગમે ત્યારે એક રમ્ય સ્થાન આવ્યું. તે સ્થળમાં એક ખાલી સિંહાસન પડેલું હતું તે સિંહાસન ઉપર નિર્ભયપણે બેસી કૃષ્ણ પુત્રે સિંહનાદ કરી આખી ગુફા ગજાવી Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ મૂકી. પ્રતિધ્વનિને લીધે બમણી ગર્જના કરતા આવા અદ્વૈત સિંહનાદથી ક્ષણવારમાં જાગેલ, કેધને લીધે લાલચોળ નેત્રવાળો રાક્ષસ, “મારા ઘરમાં મરવા માટે બોલાવ્યા વિના આ મહામૂખ કેણુ આવેલો છે? એમ બેલત ખુલ્લી તરવાર લઈ રૂકિમસુતને મારવા માટે સત્વર આવ્યું. પ્રદ્યુમ્ન પણ કધથી લાલ નેત્ર કરી દેડી તેને હાથ પકડી તેના હાથમાંથી તરવાર લઈ લીધી. દાઢ પાડી નાખવાથી બળહીન થયેલા નાગની પેઠે પિતાના હાથમાંથી ખડગ જવાથી બળ રહિત તે રાક્ષસ શું કરે? તે સમયે તેણે વિચાર કર્યો કે, કેઈથી પણ નહીં જીતાયેલા મને જીતી લેનાર આ કેઈ પણ મહાત્મા હવે જોઈએ, માટે મારે તે આની ખરેખર પૂજા જ કરવી ઉચિત છે.” આમ વિચારમાં ચતુર એ રાક્ષસ પાસે આવી પ્રણામ કરી બેલ્યો, “મહાભાગ ! મારા અપરાધને ક્ષમા કરે. આપની પાદ રજને સ્પર્શ થવાથી મારૂં ઘર આજે પાવન થયું તથા આજે સિંહાસન પણ સફળ થયું, કે જે સિહાસન ઉપર સિંહસમાન આપ બેઠા.” આમ કહી તે રાક્ષસે સ્થૂલ મુક્તામય, નિર્મલ અમૂલ્ય હાર પ્રદ્યુમ્નના કંઠમાં પહેરાવ્યો. ચંદ્ર સમાન વેત બે ચામર, ચંદ્રમંડલ સમાન એક છત્ર તથા રાજાને યોગ્ય ઉમદા વચ્ચે તથા આભરણો, મણિજડિત સુવર્ણને એક મુકુટ, કદાપિ ન કરમાઈ તેવા પુષ્પની માલા ઈત્યાદિક વસ્તુઓથી કુમારની પૂજા કરી, વશ થયેલો રાક્ષસોને અધિપતિ વાણીથી સત્કાર કરે છે કે, “હે નાથ ! હું આપને દાસ છું માટે આ દાસને ફરમાવે તે કાર્ય કરું.” Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પ્રદ્યુને કહ્યું કે, “તું આજથી મારે જ મહાભટ છે માટે આ મારી ગુફાની રક્ષા કરનાર તરીકે તું અહીંયાં સુખેથી રહે.” આમ કહી પ્રદ્યુમ્ન ચાલતા થયા ત્યારે પિતાને વળાવા માટે પાછળ ચાલ્યા આવતા તે રાક્ષસને મહા આદરપૂર્વક પાછો વાળી પ્રદ્યુમ્ન ગુફાની બહાર નીકળ્યો. આવતા કૃષ્ણપુત્રને જોઈ ઈર્ષાયુક્ત થયેલા, ખલની પેઠે મોઢે મીઠું બોલતા અને હૃદયમાં ક્રૂરતાથી ભરેલા તે બાળકે વિનયપૂર્વક હકીકત પૂછવા લાગ્યા. મુખમાં તથા હૃદયમાં ઈલ્લુસમાન મધુર ભાવવાળા હરિના પુત્રે તેઓની આગળ પિતાને જય નિવેદન કરનારી સર્વ વાર્તા કહી બતાવી; આવી રીતે બીજે લાભ મેળવી અધિક અધિક હર્ષ પામતે પ્રદ્યુમ્નકુમાર વજમુખાદિક બંધુઓની સાથે ક્રીડામાં તત્પર થયે. લાભ ૩ જો રમતા રમતા તે બાળકે એક નાગદેવની ગુફા આગળ આવ્યા. ત્યારે મહાકપટી વજમુખ માયા કરી છે, જે માણસ આ ગુફાની અંદર જાય તે પુરૂષની સર્વ કામનાઓ પરિપૂર્ણ થાય, એ કારણથી હું ગુફામાં જાઉં છું અને તમે અહીંયાં જ બેસજો.” ત્યારે પ્રદ્યુમ્ન કહે છે કે, “હે ભાઈ ! ઉદાર દિલને આપ જરા મારી ઉપર કૃપા કરી મને જવા આજ્ઞા આપો.” ત્યારે કિંપાકના ફલની પેઠે અંદર દુષ્ટ અને મુખમાં મીઠા લાગતા વમુખે ગુફામાં જવા વિષે દઢ આગ્રહ કરાવી જવા આજ્ઞા આપી. પુણ્યરૂપ મિત્રની સાથે પ્રદ્યુમનકુમાર વેગથી મલ્લની Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પેંઠ ભુજા ઠકત ગુફામાં ગયે; જતાં જતાં ગુફામાં એક સભાગૃહ આવ્યું ત્યાં જઈ અત્યંત ભુજા ઠેકી તેના પ્રચંડ શબ્દથી ઘેરનિદ્રામાંથી જાગી ઉઠેલે એક મહાન નાગ, “અરે તું કેણ છે? એમ બોલતો આવી કુમારને કહે છે કે, “અરે દુષ્ટ ! દુરાચાર ! કેમ તે જાતે મરવા ધારે છે કે શું? જેથી તું સર્વ નાગના અધિપતિ મારા નિવાસસ્થાનમાં આવ્યો ?” આવાં વચન સાંભળી કેધયુક્ત થયેલા પ્રદ્યુમ્ન તે નાગને કહ્યું કે, “હું તે નાનું બાળક છું તેથી હું મરવા ઈચ્છતો નથી, પણ તું તે મરવા ઇચ્છતે જ હઈશ, કારણ કે તું વૃદ્ધ થયું છે, અને તેથી જ તું મારી સાથે નિરંકુશપણે બકે છે. માટે તને યમરાજાના ઘરને અતિથી કરી હું તારી ઇચ્છા પાર પાડીશ.” આવી વચન યુક્તિથી જ સંતોષ પામેલે નાગ બે કે, “વત્સ! આ વાક્યરચનાથી જ મેં તારૂં સર્વ વંશાદિક જાણું લીધું; હે મહા ભાગ ! આ તારા સાહસથી તથા ચતુરાઈભરેલા વચનથી હું રંજિત થયેલ છું, માટે હું જે વસ્તુ આપું તે તું કૃપા કરી ગ્રહણ કર.” આમ કહી તે નાગે જેમાં પિતાની ઈચ્છા મુજબ નિદ્રા લઈ શકાય તથા જાગી શકાય તેવી એક શમ્યા તથા વણા આપી તથા પોતાને ગૃહરચના કરવાની ઈચ્છા થાય તે જ ક્ષણે ગૃહ નિર્માણ કરી શકાય તેવી એક વિદ્યા પ્રદ્યુમ્નને આપી. પછી હાથ જોડી નાગ બોલ્યા કે, “મહારાજ ! હું આપની આજ્ઞા ઉઠાવનારે દાસ છું. મારા જેવું કામ ફરમાવી મને કૃતાર્થ કરશો એમ આશા રાખું છું.” Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ આવી રીતે તે નાગે સત્પદાર્થોથી તથા મધુર વાણીથી સત્કાર કરાયેલે રુકિમણું પુત્ર તે ગુફામાંથી બહાર નીકળી તે બાળકને મળે; ઈર્ષાયુક્ત અંત:કરણવાળા તે બાળકો કુતૂહલથી અધિક અધિક પૂછવા લાગ્યા ત્યારે પ્રધુમને પણ પિતાના શુભ ભાગ્યના ઉદયસૂચક સર્વ વૃત્તાંત કહી જણાવ્યું. આવી રીતે તે કુમાર ત્રીજે લાભ મેળવી બાળકો સાથે કીડામાં આસક્ત થયે. લાભ ૪ થી એકસરખા વેશવાળા તથા એસરખી વયના એ બાળકે અનેક કીડાઓથી રમતા રમતા જરા દૂર ગયા ત્યારે દૂર રહેલી એક વાવ જોઈ ખલ વજમુખ બેલ્ય, “જે પુરૂષ આ વાવમાં નિર્ભયપણે યથારૂચિ સ્નાન કરે તે પુરૂષ, સ્વર્ગમાં રહેનારી પ્રમહાજનને વશ કરનાર રૂપ પામે તથા આ તીર્થના પ્રભાવથી તે પુરૂષ સર્વ સંપત્તિઓનું નિવાસસ્થાન થાય છે.” વજમુખની આવી લાભબેધક વાણી સાંભળી સરલ બુદ્ધિને તે પ્રદ્યુમ્ન જેમ ગંગા નદીમાં મહાન ગજ પડે તેમ એક સાહસરૂપ સખાને સાથે સ્નાન માટે તે વાવમાં પડ્યો. જેમ મરાલ બે પાંખેથી માન સરોવરને તરે તેમ પ્રદ્યુમ્ન તે વાવમાં બે બાહુ વડે તરી ઈચ્છા મુજબ કીડા કરતે હતે. જલ કીડાને ધ્વનિ સાંભળી દેડી આવેલે તે તે વાવને અધિપતિ દેવ બોલવા લાગ્યું કે, “અરેરે ! આ કેણ પુરૂષ પોતાની દેહ ધેઈ આ મારી વાવને મલીન કરે છે! ખરેખર આ મારા ખડગથી અકાલ મરણ પામી તું Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ દુર્ગતિમાં જ જવાનો છે !” આમ બોલતે કુમારની આગળ આવ્યું ત્યારે અનેક શત્રુઓનો સંહાર કરનાર રુકિમણું પુત્રે કહ્યું કે, “અરે અજ્ઞાનિ ! ફેકટ બક્વાદ શું કરે છે, બળ હોય તે આવી જા સામે.” આમ કહી મહાબળવાન રૂકિમણું પુત્રે તેના હાથમાંથી તરવાર ખેંચી લીધી. પિતાની બળરૂપ પાંખ કપાઈ જવાથી બળહીન થયેલા પક્ષીની પેઠે ખડગ હરાઈ જવાથી નિર્બલ થયેલ તે દેવ પછી શું કરી શકે ? આવા અદ્ભુત પરાક્રમને જોઈ ચિત્તમાં ચમત્કાર પામેલે તે દેવ અંજલીપૂર્વક પ્રણામ કરી બેલ્યા, “હે મહા પુરૂષ ! આ વાવમાં સ્નાન માટે આવેલા અનેક પુરૂષને પ્રાણ મુક્ત કર્યા છે પણ તમારા જે સત્ય પરાક્રમી બીજે કોઈ પણ પુરૂષ મેં હજી સુધી જે નથી. શાસ્ત્રમાં કહેલું છે કે – अहयो बहवः सन्ति भेकभक्षणतत्पराः ॥ एक एव स शेषाऽहिर्धरित्रीधरणक्षमः ॥१॥ અથ–દેડકાંઓનું ભક્ષણ કરવામાં તત્પર તે ઘણું સપે છે પણ સમગ્ર ભૂમંડલને ધારણ કરવા સમર્થ તો એક શેષનાગ જ છે. આવી રીતે ઘણે વખત સ્તુતિ કરી દેવે પ્રદ્યુમનને મીન ધ્વજ (માછલાના ચિન્હવાળી ધજા) આપે, જેને લઈ ત્રણે જગતમાં પ્રદ્યુમ્નનું “મીનવજએવું નામ પ્રખ્યાત થયું. અનેક જાતિના પોથી પૂજાયેલ તથા દિકને સુરભિ કરતે પ્રદ્યુમ્નકુમાર હાથમાં મીન ધ્વજને લઈ વાપીથી બહાર Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ નીકળે. ચાલ્યા આવતા કૃષ્ણ પુત્રને જોઈ જમુખાદિક બાળકોનાં નેત્રો ઈર્ષાથી દગ્ધ થયાં, અને પ્રદ્યુમ્નકુમાર આવી રીતે ચે લાભ મેળવી તે બાળકોની સાથે અનેક કીડા કરવા લાગ્યું. લાભ ૫ મે વાયુની પેઠે અતિ ચંચલ તે બાળકે જ્યાં ત્યાં ભમતા આગળ ગયા ત્યારે જરા દૂર રહેલે બળતા અગ્નિનો એક કુંડ આવ્ય; તે જોઈ વિમુખ કહે છે કે, “હે બંધુઓ! આગળ આપણું વૃદ્ધ પુરૂષ કહી ગયા છે તે સાંભળે; જે પુરૂષ જરા પણ વિચાર કર્યા સિવાય આ અગ્નિ કુંડમાં પસે તે પુરૂષ અગ્નિથી નિર્મળ થયેલા સુવર્ણ સમાન અનધર રૂપ પામે તથા તે પુરૂષને દેહ અન્ય અગ્નિથી પણ ન બળે.” આમ સાંભળતાં વેંત જ મહા સાહસી કુમાર તે અગ્નિના કુંડમાં પડ્યો; જેમ જળમાં સ્નાન કરે તેમ તાપથી બળવાની નહીં શંકા રાખતે તે કુમાર અગ્નિમાં સ્નાન કરવા લાગ્યા. તે સમયે તે કુંડને અધિષ્ઠાયક દેવ કેધ પામી બહાર નીકળી બે , “અરે! નરાધમ આ પુરૂષ કેણુ છે કે જે આખા કુંડને ખુદિ નાખે છે ? તે સમયે કૃષ્ણ પુત્રે કહ્યું કે, “અરે! મને તું નરાધમ ન કહે પણ નરમાં ઉત્તમ કહે, કારણ કે, નરોત્તમ વગર આ કુંડમાં પેસવા માટે પણ કેણ સમર્થ થાય? એ વિચારી હે દેવ ! મારી ઉચિત પૂજા કર. આમ કહેવાથી સંતુષ્ટ થયેલા તે દેવે કુમારને બે વેત વસ્ત્ર આપી કહ્યું, “હે પુરૂષ! નરોત્તમ! આ કુંડમાં પ્રવેશ કરવાથી તમે નિર્મળ થયા છે તથા હું આજથી તમારે Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ અનુચર” આમ કહી તે દેવે કુમારને બહાર ખેંચી લીધે. અગ્નિથી નિર્મળ થયેલ સુવર્ણની માફક સ્વચ્છ થયેલા તે કુમારને જોઈ ને લીધે જેનાં મુખ શ્યામ બની ગયાં છે તેવા કુમારે પ્રદ્યુમ્નને મળ્યા. તેઓની આગળ સમગ્ર વાર્તા કહી હર્ષ પામેલે કુમાર આ પાંચમો લાભ મેળવી પુનઃ લાભ મેળવવા ઉત્સુક થ. લાભ ૬ ફો પુનઃ કીડામાં તત્પર થયેલા તે બાળકે આગળ ચાલતાં ચાલતાં મેષાકાર ગિરિની નજીક ગયા. પરની સંપત્તિને નહીં દેખી શકતો વજ દૂર રહી બેલ્યો, “હે અર્ભકોઆ મેવાકાર ગિરીના બે શિખરના મધ્ય ભાગમાં જે પુરૂષ જાય તે અપૂર્વ લાભ પામે.” વમુખનું આમ કહેવું સાંભળી પ્રદ્યુમ્નકુમારે તે તે જ વખતે ત્યાં જવા કબુલ કરી લીધું, કારણ કે કપટી પુરૂષના પ્રપંચને સરલ બુદ્ધિને માણસ ક્યાંથી જ જાણી શકે ? સિંહ સમાન પરાક્રમી પ્રદ્યુમ્નકુમાર તે પર્વત ઉપર ચડી બે શિખરના મધ્યમાં જાય છે તેટલામાં તે તે બે શિખરે ભેગાં થવા લાગ્યાં. આ કેઈ દેવની માયા છે જાણી કુમારે પિતાની બે કેણુથી બે બાજુના શિખરને ખસેડી શંકા વગર અંદર ગયે, તેટલામાં તે એક દેવ પ્રગટ થઈ બોલ્યો કે, “અરે ! ક્ષુધાતુર જાણ આમાં સપિંડ એ આ કેણ આવ્યો ?” “અહે! હે ! આજ તે હું તારા માંસપિંડથી ખરેખર તૃપ્ત થઈશ.” રૂકિમણું પુત્રે પણ તેના પ્રત્યુત્તરમાં બહુ જ સરસ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ : કહ્યું જે, “હે દેવ! મેં વિચાર્યું કે આ દેવ આટલી બધી સુધાની વેદનાને કેમ સહન કરી શકશે, માટે તે વેદનામાંથી છેડાવું, એમ ધારી હું ક્ષુધાતુર થયેલા તને ખાસ મારવા માટે આવ્યો છું. માટે ચાલ તને સુધાની પીડામાંથી છેડાવું.” આમ કહી કુમાર તે દેવની સામે થયે. વજી પ્રહાર તુલ્ય વચન સાંભળી કેધ પામેલે તે દેવ સામે આવી યુદ્ધ કરવા લાગ્યો. બળશાલી કુમારે આખરે યુદ્ધમાં દેવને જીતી લીધે. પરાજય પામેલે દેવ કરજેડી મહા બળવાન કુમારને પ્રણામ કરી કહે છે કે, “ભાગ્યશાલિન ! મારી આટલી ઉમરમાં હું તમારા સિવાય બીજા કેઈથી પણ જીતાયે નથી.” આમ કહી તે દેવે કુમારને બે કુંડલ તથા એક હાર આપી કહ્યું કે, “આજથી હું તમારે સેવક છું. અને તમે આજથી પ્રભુ છે માટે કઈ પણ કામ પ્રસંગે મને બોલાવશે કે તરત જ આપની સેવામાં આ સેવક હાજર થશે.” આમ કહી તે કુમારને ઉપાડી પર્વતની નીચે મૂક્યો અને તે દેવ અંતહિંત થ. હાર તથા કુંડલથી અલંકૃત થયેલા કુમારે તે બાળકની આગળ આવી તે ગિરિના શિખર સંબંધી વાત કહી બતાવી. આવી રીતે છઠ્ઠા લાભને પામી ફરીને પણ તે લાભ મેળવવા ઉત્સુક થ. લાભ ૭ મે અનેક લાભ મેળવનારા પ્રદ્યુમ્નને જોઈ અતિ ચિંતાતુર થયેલા તથા અદેખાઈને લીધે મનમાં અતિ ખેદ પામતા સર્વે બાળકે વિચાર કરે છે કે જેમ ઉત્પન્ન થતાં જ અગ્નિને જલાદિક ઉપચારથી શાંત થઈ શકે છે અને વૃદ્ધિ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ પામી ગયા પછી શાંત કરી શકાતા નથી તેમજ પણ નિશ્ચ સત્વર મારી નાખવા નહીંતર આપણે કોઈ રીતથી પણ મારી શકીશું નહીં. ઉદ્વેગ પામેલા પેાતાના અનુજ એને આપવા માટે જ્યેષ્ઠ અ વમુખ કહે છે કે, બાળકે ! તમે જરા પણ ખેદ ન કરેા, ઈશ્વર બધું સારૂ કરશે, હજી પણ મારી પાસે આને મારવા માટે દશ ઉપાય છે, માટે એ કુમારને હું મારા બુદ્ધિબળથી જ મારીશ. તમે સુખેથી નિશ્ચિતપણે રહેા.” આમ ગુપ્ત સલાહ કરી તે સવે ખાળક પ્રદ્યુમ્નને સાથે લઈ વિજ્યાદ્ધગિરિની શોભા જોતા ભમતા હતા તેવામાં અનેક વૃક્ષેાથી વિંટાયેલ, સેકડા શાખાએથી મનહર, મેાટા ફળાથી વ્યાસ તથા જેમાં અનેક ભમરાએ ગુંજારવ કરી કહેલા છે તેવા આમ્રવૃક્ષને જોઈ વજસુખ ઓલ્યા કે, હું અંકો ! પૂર્વે થઈ ગયેલા વૃદ્ધ પુરૂષા કહી ગયા છે કે જે પુરૂષ આ આમ્રવૃક્ષ ઉપર ચડી અતિ પાકેલાં ફળા ખાય તે પુરૂષ નિત્ય યૌવન મેળવી આવે.” આ પ્રમાણે વચન સાંભળી પ્રદ્યુમ્નકુમાર તે મનેાહર આમ્રવૃક્ષ ઉપર ચડી ગયા. તેની એક ઉંચી શાખા ઉપર બેસી ફફ્ળા લઈ છરીથી કટકા કરી ખાવા લાગ્યા. મહા મળવાન કુમાર તેની ઉપર મનમાં નિશ’કપણે ક્રીડા કરતા કરતા ઘણા વખત રહ્યો, તે સમયે તેને અધિષ્ઠાયક દેવ કપિરૂપ ધરી ત્યાં આવી ઢાધથી ખેલ્યા કે, “અરે! પાપી ! મારા આમ્રવૃક્ષ ઉપર ચડી મારી રજા વગર ફળ કેમ ખાય છે ? ઉભા રહે, તને હું ફળ ચાખવાનું ફળ હમણાં જ ખતાવી દઉં.” આ આ કુમારને પછીથી તેને આ પ્રમાણે જોઈ ઉત્સાહ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ થયેલા મારા ને આપ પાર તથા વચન સાંભળી કૃષ્ણપુત્ર બે, “રે, રે, મૂઢ! તું જાણત નથી કે વૃક્ષો પરોપકાર માટે જ વાવેલાં છે! ફળને સ્વાદ લેવામાં અંતરાય કરનાર બાવળના વૃક્ષ સમાન તું દેખાય છે, માટે નીચ કૃત્ય કરવાથી તે દેવ નથી પણ ખરેખર સુરાધમ છે.” આમ કહેવાથી મહા કોધયુક્ત થયેલ તે દેવ કુમારની સાથે સંગ્રામ કરવા લાગ્યા. કુમારે તેને આખરે જીતી લીધા ત્યારે પિતાનું કપિનું રૂપ છેડી દઈ સ્વાભાવિક રૂપ ધરી હાથ જોડી પ્રણામ કરતા તે દેવ બેન્ચે કે, “અજાણતાં થયેલા મારા અપરાધને આપ ક્ષમા કરો તથા યથાશક્તિ હું જે આપું તે આપ કૃપા કરી સ્વીકારે.” આમ કહીને દેવે કુમારને એક અમુલ્ય મુકુટ આપે તથા આકાશમાગે ગતિ કરાવનારી બે પાદુકા આપી કહ્યું કે, “હે મહાભાગ ! હું આપને કિકર છું માટે ફરીથી પણ મારા જેવું કાર્ય ફરમાવશે.” આમ કહી તે દેવ કુમારને આમ્રવૃક્ષની તળે મૂકી અદશ્ય થયે. - પુષ્પથી પૂછત તથા અલંકારોથી ભૂષિત થયેલા પ્રદ્યુમ્નને જોઈ વજમુખાદિક બાળકે ઈષ્ય રૂપ અગ્નિથી પૂરિત થયા. પ્રદ્યુમ્ન તેઓની આગળ સર્વ કથા કથન કરી. આવી રીતે સાતમે લાભ સંપાદન કરી ફરી લાભ માટે સ્પૃહાલુ થયો. લાભ ૮ મા મદન સહિત સર્વ બાળકે રમતા રમતા આગળ ગયા. ત્યારે જેમાં ઘણાં પાકેલાં કઠનાં ફળે રહેલાં છે તેવું કપિત્થ નામે એક વન જેવામાં આવ્યું તે જોઈ જમુખ બોલ્યો કે અધિષ્ઠાયક દેવવાળા આ વનમાં જે પ્રવેશ કરે તે વચનથી કહી ન શકાય તેવી નિર્મળ કાંતિ પામે. “ત્યારે હું જ આમાં Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ એકલે જઈશ.” એમ કહી પ્રદ્યુમ્ન તે બાળકની આજ્ઞા લઈ કપિત્થ નામના વનમાં ગયે. ત્યાં કોઠના વૃક્ષ ઉપર ચડી પાકેલા કોઠના ફળે ભાંગી ખાઈને છાલને ભાગ નીચે ફેંકવા લાગ્યો. તે સમયે અંજન સમાન શ્યામ વર્ણવાળા, મુશલ સમાન લાંબા દાંતવાળા, શુંઢને વારંવાર ઉછાળતા તથા ગંડસ્થલમાંથી ઝરતા મદનલવાળા હાથીના રૂપને ધરી એક દેવ આવે. પિતાની શુંઢ ઉંચી કરી કુમારને ગ્રહણ કરવા યત્ન કરે છે તે જ ક્ષણે ગજશિક્ષામાં ચતુર તે કુમાર ગજશિક્ષાથી ગજને વશ કરી ગજના બે દાંત ઉપર પગ મૂકી સત્વર તેની ઉપર ચડી ગયે. અને કુમારે ગંડસ્થલ ઉપર થપ્પડ મારી તેને મદ રહિત કર્યો. વશ થયેલે ગજસુર બે કે, “હું તમારે દાસ છું, માટે કામ પ્રસંગે મારૂં સંસ્મરણ કરજો.” આ પ્રમાણે કહીને તે ગજસુરે આમળાં સમાન મોટાં મોતીનો એક હાર કુમારને બક્ષિસ કરી કોઠના વૃક્ષની નીચે ઉતાર્યો. હસતે કુમાર ગહન વનમાંથી બહાર નીકળી કુમારને મળ્યો. અમૂલ્ય હારથી પૂજાયેલા તેને જોઈ સર્વ બાળકોનાં મુખ ઈર્ષાને લીધે શ્યામ થયાં. સઘળી વાર્તા કહેતાં કુમારે આઠમા લાભની પ્રશંસા કરી. લાભ ૯ મેં કીડામાં લંપટ થયેલા દુષ્ટબુદ્ધિ તે બાળકે સદબુદ્ધિવાળા કુમારની સંગાતે જરા આગળ ચાલ્યા ત્યારે એક શંગ નામે આવેલા ગિરિને જોઈ જ મુખે કહ્યું, “બંધુઓ ! વૃદ્ધ પુરુષોનું વચન મેં સાંભળેલું તે અનેક કૌતુક સંપન્ન, Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ દૂર રહેલા ઉંચા પર્વતને જોઈ મને યાદ આવવાથી કહું છું. એક શૃંગ નામના ગિરિ ઉપર જનાર માણસ અવર્ણનીય સંપત્તિને લાભ પામે.” આ વચન સાંભળી હર્ષથી પ્રદ્યુમ્ન મોટાભાઈ વજાસુખને કહે છે કે, “ભાઈ તમારી આજ્ઞા હાય તે અહીંયાં પણ હું જ જાઉં! કારણ કે તમારી આજ્ઞા મને બહુ જ લાભદાયક છે.” ત્યારે જ્યેષ્ઠ બંધુ વમુખે કહ્યું કે, “હે ભાઈ! ભલે, તું જા.” આમ કહેવાથી પ્રદ્યુમ્નકુમાર સિંહની ગર્જનને લીધે અતિ ભયંકર લાગતા એક શૃંગ ગિરિ ઉપર જઈ ઉંચા શિખર ઉપર બેસી કેસરી સિહની પેઠે સિંહનાદ–ગજનાદ હયનાદ કરવા લાગે. આવી ગંભીર ગર્જના સાંભળી ઘોર નિદ્રામાંથી જાગી ઉઠેલે ભુજગેશ્વર પિતાની ફેણ ઉંચી કરી કુંફાડા નાખતે આવી કુમારની સાથે સંગ્રામ કરવા લાગ્યું. ભયાનક યુદ્ધ કરતાં કુમારે તેનું મુખ પકડી જીતી લીધો. પિતાનું મુખ પકડાઈ જવાથી નિર્બલ થયેલે તે દેવ નાગનું સ્વરૂપ છોડી દઈ ભૂલ રૂપ ધરી અતિ નમ્ર થઈ કહે છે, “હે વીર શિરોમણિ ! તમે તો જો કે નિસ્પૃહ છે તે પણ આ તમારા સાહસથી પ્રસન્ન થઈ હું જે આ કાંઈ આપું તે ગ્રહણ કરી મારી ઉપર અનુગ્રહ કરે.” આમ કહીને તે દેવે એક ઉત્તમ અશ્વ, હીરાની મુદ્રિકા તથા હીરાથી જડેલા કવચવાળી એક છરી આપી કુમારને સંતુષ્ટ કરી કહ્યું કે, “મહારાજ ! હું આપને જ અનુચર છું, એમ ધારી સારા ચોગ્ય કામકાજ ફરમાવજે તથા પુનઃ પધારી મારું ઘર પાવન કરજે.” આમ કહીને કુમારને તે ગિરિની નીચે ઉતારી અદશ્ય થયે. કુમાર Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ત્યાંથી અશ્વ ઉપર ચડી ભાગ્યહીને તે બાળકે જ્યાં બેઠા હતા ત્યાં આવ્યો. સહીસલામત આવેલા કુમારને જોઈ તેઓની આંખમાં ક્ષાર પાત થયે. તે બાળકો પરસ્પર વિચાર કરે છે કે, હવે આપણે શું કરવું? આ સમયે દેવ પ્રતિકૂલ હેવાથી જે ધારીએ છીએ તેથી વિપરીત બને છે. ધારેલી કોઈપણ વાત સિદ્ધ થતી નથી માટે આપણે આ કામ છેડી દઈએ; આમ ચિંતાથી આકુળવ્યાકુલ થયેલા બાળકોને જોઈ જમુખ બે કે, “અર્ભકો ! તમે જરા પણ ચિંતા ન કરે, કારણ કે આ કુમારને મારવા માટે મારી આગળ ઘણું ઉપાય છે તેથી થોડા વખતમાં જ એને સંહાર કરીશ.” આવી રીતે વાતચીત કરે છે તેવામાં મહા આડંબરપૂર્વક કુમાર તેઓની આગળ આવ્યો ત્યારે વજમુખ હસી બેલી ઉઠ્યો કે, “ભાઈ સુખેથી આવ્યો કે ? કોઈ જાતની અડચણ તે નથી આવી કે ?” “ના, ભાઈ! હજી સુધી તે આપ જેવા નેહી બંધુઓના પ્રસાદથી કોઈ જાતની પણ હરકત આવી નથી.” આમ કહેતો કહેત કુમાર બાળકની મધ્ય પંક્તિમાં બેઠે. મુખ ઉઘડતાં વિસ્તીર્ણ થતા દત પંક્તિના અંશુજાથી સ્વકીય અધરને વિશદ કરતા પ્રદ્યુમ્નકુમારે અશેષ વૃત્તાંત તેઓની આગળ નિવેદન કરીને તે વિષે પ્રતીતિકારક અશ્વરત્નાદિકની નિશાની બતાવી, “આ નવીન નવમો લાભ આપ સર્જનની કૃપાથી જ મળે છે,” એમ કહી, ગ્રહના મધ્ય ભાગમાં રહેલા શરદ ઋતુની પૂર્ણિમાના ચંદ્રમાની પેઠે બાળકના મધ્યમાં રહેલે મહા બળવાન પ્રદ્યુમ્ન કુમાર હર્ષિત થઈ ગમતમાં આસક્ત થયે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ લાભ ૧૦ મે કપટથી નેહ દર્શાવનારા બાળકે પ્રદ્યુમ્નને લઈ અનેક વિવિધ કેલિ કરતા કરતા રાવણ નામે ગિરિ આગળ ગયા. ત્યારે વજાસદશ કઠન મનવાળો મહાપાપી અગ્રજ વમુખ બોલ્યા, “વૃદ્ધ પુરૂષો આ રાવણ નામના પર્વતને મહાપ્રતાપી કહી ગયા છે, જે પુરૂષ આ ગિરિ ઉપર ચડે તે ભાગ્યવાન પરૂપ બહુ સંપત્તિ મેળવી આવે.” આ વાત સાંભળતાં રોમાંચરૂપ કવચને ધારણ કરનાર તથા વિશાળ વક્ષસ્થલને લીધે પિતાનું શુભ ભાગ્ય સૂચવતે અને બળવાન પુરૂષોમાં ધુરંધર તે કૃષ્ણ પુત્ર, પોતાની કમર કસીને સત્ત્વરૂપ પાથેય સાથે વાનરની પેઠે એકદમ તે ગિરિ પર ચડી ગયા. તે ગિરિને અધિષ્ઠાતૃદેવ મનુષ્યને અવાજ સાંભળી એકદમ લાલ નેત્ર કરતે કરતો આવી કુમારને કહે છે કે, “અરે બાળ! મારા નિવાસ પર્વત ઉપર કેમ આવ્યો છે? અરેરે મૂઢ! તને તારી જીંદગી વહાલી હોય તે જેમ ચડ્યો તેમ અહિંથી પછે ઉતરી જા નહીંતર અમૂલ્ય આ દેહ ગુમાવીશ.” ગુણ રૂપ નેનું ઉત્પત્તિ સ્થળ, સત્ત્વને રહેવાના મંદિર સમાન પ્રદ્યુમ્ન કુમાર દાંતની પ્રભાથી અધરને ઉજવલ કરતા બોલ્યા, “અરે મૂર્ખ ! હું અહિંથી નીચે ક્લેરવા માટે ચડેલે નથી પણ ખાસ રહેવા માટે જ અહિંયા આવેલું છું તને અહિંથી કાઢી મૂકી હું મારું નિવાસગૃહ કરીશ. આમ કહેવાયેલ દેવ મનમાં વિચાર કરે છે કે આ પુરૂષ મારા કરતાં અધિક બળવાન તથા સાહસિક દેખાય છે Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ તેથી આવા મહા પરાક્રમી પુરૂષની સાથે કઈપણ યુક્તિથી મિત્રતા કરવી યુક્ત છે નહીંતર મારું સર્વસ્વ લઈ લેશે. આવી રીતે અંતઃકરણમાં વિચાર કરી બોલ્યા, “મહારાજ! મારી ઉપર કૃપા કરે. તમને વશ થયેલે હું તમારે આજ્ઞાનુસાર એક દાસ છું, તેથી હું આપને જે કંઈ ઉપહાર આપું તે સૌમ્ય દષ્ટિથી આપ સ્વીકારે” એમ કહીને કંઠનું એક આભૂષણ, બે બાજુબંધ, બે કડાં તથા એક કંદોરે, એટલી વસ્તુ આપી. કુમાર સર્વ અલંકારે પહેરી પર્વતની નીચે આવી તે બાળકને મળ્યો. વજમુખાદિક ઉપરથી નેહ દર્શાવતા આલિંગન કરવા લાગ્યા તેઓની આગળ કુમારે દશમે લાભ નિવેદન કરનારું અખિલ વૃત્તાંત કહી જણાવ્યું. લાભ ૧૧ મે બાળકે રમતા રમતા વરાહવદન નામે પર્વતની તળેટીમાં આવ્યા. તે વખતે વજમુખ બોલ્યા, “બંધુઓ! તમે સાંભળે. આ સન્મુખ રહેલા વરાહવદન નામે ગિરિ ઉપર જે પિતાની શક્તિથી ચડી જાય તે પુરૂષ તેના અધિષ્ઠાતા દેવ પાસેથી પૂજા પામે.” આ સાંભળતાં પ્રદ્યુમ્નકુમાર અતિ વિષમ તે ગિરિ ઉપર ધીમે ધીમે પગ મૂકતે ચડી ગયે. તે પર્વતને અધિષ્ઠાતા દેવ પિતાનું મુખ ફાડી બેઠે હતે. તેના મુખમાં પ્રદ્યુમ્ન આવ્યો કે તરત જ ઓગળી જવાની ઈચ્છાથી પિતાનું મુખ બંધ કરવા લાગ્યું, તે જ સમયે પ્રદ્યુમ્નકુમારે પિતાની કણી વતી તેના સમગ્ર દાંત પાડી નાંખ્યા અને તેના મુખમાંથી સુખેથી કુમાર નીકળી ગયો. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ આવાં અનુપમ બળ તથા સાહસથી પ્રભેદ પામેલા તે દેવે સમીપ આવી પ્રણામ કરી, જય” નામે એક શંખ તથા પુષ્પનું બનાવેલું એક ધનુષ કુમારને આપ્યું પછી કર સંપુટ કરી સુધા સમાન વાણીથી બોલ્યા, “હું આપને વશ છું માટે કાર્ય પ્રસંગે મારું સ્મરણ કરશે કે તરત જ આપની સેવામાં આ દાસ હાજર થશે.” આ પ્રમાણે પૂજાને પામી કુમાર તે ગિરિ ઉપરથી સુખેથી નીચે ઉતરી ઈર્ષ્યાથી કલુષિત તે બાળકોને મળે. તેઓને ત્યાં થયેલી સર્વ વાતો સંભળાવી. આ વાત સાંભળતાં કુમારે અતિ દુઃખી થયા. પ્રદ્યુમ્નકુમાર આ અગીયારમે લાભ પામી આનંદ પામતે પામતે કીડામાં તત્પર થયો. લાભ ૧૨ મેં સર્વ બાળકો મળી અનુક્રમે પદ્રવન નામના વનમાં ગયાં ત્યારે મહા શઠ વમુખે કહ્યું કે, “જે પુરૂષ જરાપણ ભય ન રાખતા આ વનમાં પ્રવેશ કરે તે પુરૂષ નિર્ભય લક્ષ્મીને સંપાદક થાય.” આ સાંભળી પ્રદ્યુમ્નને ત્યાં જવાનું મન થયું તેથી તેણે વજમુખને કહ્યું કે, “જે આપ રજા આપે તે હું ત્યાં જાઉં.” તેને પ્રત્યુત્તરમાં તેણે કહ્યું, “તારી જેવી ઈચ્છા.” આમ રજા મેળવી કુમારે વનમાં પ્રવેશ કર્યો. જ્યાં અંદર જાય છે ત્યાં અતિ મજબુત રીતે બાંધેલ તથા ઉચે સ્વરે રૂદન કરત એક વિદ્યાધર જેવામાં આવ્યું. અત્યંત દયાળુ પ્રદ્યુમ્ન કુમાર તે પુરૂષને પૂછે છે કે, “અરે ભાઈ! તું કેણ છે અને તને શા કારણથી આવી દશા પ્રાપ્ત થઈ છે? હે મિત્ર! હું તારે ઉત્તમ મિત્ર છે માટે મનમાં શાંતિ રાખી કહે.” Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ વિદ્યાધર બોલ્યો, “હે મહાભાગ ! મારા કઈ સદ્ભાગ્યને ઉદય છે કે જેથી તમે અહિં આવી પહોંચ્યા. હું પૃથ્વીમાં “મને જવ” એ નામથી પ્રખ્યાત એક વિદ્યાધર છું. હે સ્વામિન્ ! આ પદ્વવન નામે વનમાં વસંતક નામે એક વિદ્યાધર રહે છે તે મારા પૂર્વ ભવને વૈરી છે. તે વિદ્યારે પૂર્વ વૈરને લીધે મને બાંધી લીધું છે. અને હે કરૂણાના સમુદ્ર! તમે મારા નિષ્કારણ બંધુ છે, માટે તમે મને આ દુઃખદાયક દઢ બંધનથી મુક્ત કરે.” આ વચન સાંભળતાં તરત જ પ્રદ્યુમ્નકુમારે તીક્ષણ ધારવાળી છરીથી તેનાં સમગ્ર બંધને કાપી મને જવ વિદ્યાધરને દઢ બંધનથી નિમુક્ત કર્યો. કેમકે સૂર્યને તથા સજ્જનને ઉપકાર કરવા રૂપ સમાન ધર્મ હોય છે. જગતને ઉપકાર કરતી વખતે એ બન્નેને સજજન દુર્જન સંબંધી કશે પણ વિચાર હોતું નથી. તે વિદ્યાધર જે ક્ષણે બંધનથી મુક્ત થયે તેજ ક્ષણે પ્રદ્યુમ્નને પૂછયા સિવાય સત્વર દોડી જઈ પિતાના શત્રુ વસંતક વિદ્યાધરને કેશ મજબૂત પકડી કુમારની આગળ ખેંચી લાવ્યો અને કુમારને કહે છે કે, “તમે તે મારા પ્રાણદાતા છે, નિષ્કારણ ઉપકાર કરનારા છે. હે મહારાજ ! તેવી કેઈ અમૂલ્ય ચીજ નથી કે જે ચીજ આપી તમે કરેલા ઉપકારને બદલે વાળી શકું, તે પણ મને તમારે સેવક જાણે અને મારી ભેટ સ્વીકારો.” આમ કહીને મનેજવ વિદ્યાધરે કુમારને ઉત્તમ બે વિદ્યા, મટી કીંમતને મને હર એક મતીને હાર તથા ઇંદ્રજાલની વિદ્યા આપી. ત્યારે કુમારે કહ્યું કે, “હે મિત્ર! જ્યાં સુધી તું આ તારા Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શત્રુને છોડીશ નહીં ત્યાં સુધી હું આમાંની એક પણ વસ્તુ લેવાને નથી.” ત્યારે મને કહ્યું કે, “હે સ્વામિન્ ! જે અનુચર પોતાના સ્વામિનું કહ્યું ન કરે તે અનુચર જ ન કહેવાય માટે આપ તે પ્રભુ છે તેથી મારે તમારું વચન માનવું જ જોઈએ, તે હવે તમારા કહેવા મુજબ આ મારા શત્રુને છોડી મૂકું છું.” આમ કહીને મને જ પિતાના શત્રુ વસંતકને છોડી મૂક્યો. પછી પ્રદ્યુમ્નકુમારે તે બંનેને હિતકારક વચન કહ્યું કે, “હે મને જવ! તથા વસંતક! તમે બંને જણે પરસ્પર ગાઢ આલિંગન કરી અન્ય મૈત્રી કરે અને પૂર્વ વૈર છોડી દે, હું આ વાતમાં સાક્ષી બેઠો છું.” માંત્રિક પુરૂષના કહેવા મુજબ જેમ નાગ કરે છે તેમજ પ્રદ્યુમનના કહેવા પ્રમાણે તે બંને જણાએ કર્યું. તે પછી મનોજવે આપેલી સર્વ વસ્તુ કુમારે સ્વીકારી લીધી. તે સમયે વિદ્યાધર વસંત કે વિચાર કર્યો કે, મારી પુત્રીને યોગ્ય આ જ પતિ છે, એમ ધારી, સર્વ અંગોમાં અલંકાર પહેરાવેલી, સર્વ શુભ લક્ષણોથી સંપન્ન તથા પૂર્વે કરેલાં પુણ્યને લીધે જ મળી શકે તેવી પિતાની તિલકસુંદરી નામની પુત્રીને કુમારની સાથે શુભ મુહૂર્તમાં ઉદ્વાહ કર્યો. પ્રદ્યુમન કુમાર તેણીની સાથે કેટલાક વખત કીડા કરતો કરતો ત્યાં જ રહ્યો. પવન નામના વનની બહાર રહેલા મહાદ્વેષી વજ. મુખાદિક બાળકેએ વિચાર કર્યો કે, આપણું ધારેલાં કાર્યો આજે સાર્થક થયાં અત્યાર સુધી હજી તે આવ્યો નહીં Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ તેથી આપણા રાજ્યને ધણી થનારે આજ તે નક્કી મુએ, આવી રીતે અતિ આનંદ પામતા તે બાળકે કંદોઈને ત્યાંથી મીઠાઈ લઈ ઉત્સાહથી ખાવા લાગ્યા. થોડા વખતમાં, વામભાગમાં બેઠેલી તિલકસુંદરી નામની પત્ની સહીત તથા અનેક ગંધ સહિત, વિવાહની સામગ્રીથી સંપન્ન પ્રદ્યુનકુમાર વિમાનમાં બેસી આવ્યો તે જોઈ બાળકેએ વિચાર કર્યો કે, અરે આ કેણ આવતો જણાય છે? આમ વિચાર કરે છે ત્યાં તે ક્ષણવારમાં બાળકોની આગળ સૂર્ય સમાન તેજસ્વી વિમાન આવી ઉભું રહ્યું, અને તેમાંથી કુમાર એકદમ બહાર નીકળ્યા. કુમારને જોઈ જમુખાદિક સારૂં લગાડવા બેલ્યા કે, “ભાઈ ! આવ, આવે, ભલા, એટલે વિલંબ કેમ થ? ભાઈ સર્વ હકીક્ત કહી બતાવ.” આ પ્રમાણે તેઓએ કપટથી પૂછ્યું, ત્યારે સરલ બુદ્ધિના પ્રદ્યુમ્ન પિતાના વિવાહ પર્યત સર્વ હકીક્ત કહી જણાવી. બારમે લાભ સાંભળી બાળકની ઈષ્યમાં વધારે થયે. ઘણુ કાષ્ઠોથી પણ નહીં સંતુષ્ટ થતા અગ્નિની માફક પ્રદ્યુમ્નકુમારને આ બારમો લાભ મળવાથી પણ હજી સંતોષ ન થયે અને અન્ય લાભ સંપાદન કરવા ઉત્સુક થયે. લાભ ૧૩ મું એક દિવસે વૈતાઢય ગિરિ ઉપર રમતા બાળકે ફરતા ફરતા કાલવન નામે વન આગળ આવ્યા, તે વનથી દૂર રહીને વજમુખ બોલ્યો, “જે આ વનમાં જાય તે ઉત્તમ શ્રીને પામે.” આ વાત સાંભળી કુમાર લેભથી લોભ વધે Page #137 -------------------------------------------------------------------------- ________________ १.२८ છે, આ ન્યાયની સત્યતા કરતા સત્વર તે વનમાં ગયા. તે વનમાં શીતલ છાયાવાળા રમણીય પ્રદેશમાં આવી યથેચ્છ ક્રીડા કરવા લાગ્યો, મર્દોન્મત્તની માફક કુદકા મારવા લાગ્યો તથા હસવા લાગ્યા. આવા ઉન્માદ ધ્વનિને સાંભળી તે અરણ્યના અધિષ્ઠાતા દેવ દ્યુતસ્વરથી પાકારતા યુદ્ધ કરવા આવ્યો. પ્રદ્યુમ્નકુમાર તે દેવને જીતી લઈ તેને નીચે પછાડી નાખી તેની છાતી ઉપર ચડી પેાતાની ઢ મુષ્ટિનેા પ્રહાર કરવા તત્પર થાય છે તે જ ક્ષણે તે દેવ ખેલ્યો કે, કૃપાળુ ! મને છોડી દો, હું તમારા નિરંતર દાસ છું અને આજથી તમે મારા સ્વામી છે, આમ તે દેવે આજીજી કરી ત્યારે કુમારે તેને છોડી મૂકયા. તે દેવે કહ્યું કે, “હું તમારા સાહસ તથા ખળથી સંતુષ્ટ થઈ તમને કંઈક આપવા ઉત્સુક છું, તે તે આપ સ્વીકારી લેશે.” આમ કહી તે ધ્રુવે કુમારને ૧ મદન, ૨ મેાહન, ૩ તાપન, ૪ શાષણ, તથા ૫ ઉન્માદન, આ પાંચ ખાણા સહીત કૌસ્તુભ નામે એક ધનુષ્ય આપ્યુ. પછી નમ્રતાપૂર્વક ખેલ્યો કે, “હે દયાસિંધુ ! કાઈ પણ કાર્ય પ્રસંગે મને આજ્ઞા કરી આ કરશે.” આમ કહી તે દેવ કુમારને થાડેક ગયા. પ્રદ્યુમ્ને તેને પાછા વાર્યાં ત્યારે તે દેવ સ્વસ્થાને ગયા અને કુમારતે વનની બહાર આવ્યો. ઉત્સાહિત થઈ ચાલ્યા આવતા કુમારને જોઈ તે બાળકે નિરૂત્સાહ થયા અને છલથી કુમારને મળ્યા. આવા શ્રેષ્ઠ તેરમા લાભ મળવાથી હર્ષિત થયેલા કુમારે બાળકની આગળ સ વાર્તા કહી બતાવી. દાસને કૃતા સુધી વળાવા Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ લાભ ૧૪ મા છલપરાયણ તે ખાળકા છલરહીત કુમારને એક દિવસે ભીમ નામની એક ગુફા આગળ લઈ ગયા; ગુફાથી જરા દૂર રહી વજ્રમુખ ખેલ્યો, “જે માણસ આ ગુફામાં પ્રવેશ કરે તે માણસને અદૂભૂત લક્ષ્મી પોતે વરે.” આમ જ્યાં કહ્યું કે તરત જ તે કુમાર નિઃશકપણે તે ગુફામાં ગયા. તે ગુફામાં અધિષ્ઠાતાપણે રહેનારા કોઈ એક દેવ મહા નાગનું રૂપ ધરી મોટી ફણાઓને આડંબર કરતા આવ્યો, અને ક્રોધ પામેલા તે નાગકુમારની ઉપર ફુંફાડા મારી વિષ વરસાવવા લાગ્યા. તે સમયે કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નકુમારે પેાતાના હાથ વતી તે નાગનું મુખ મજબુત પકડી ત્રણવાર ફેરવી મૃતપ્રાય કરી પૃથ્વી ઉપર ફેકી દીધા. ફ્રીને પણ મારા આવા હાલ કરશે, એવી બીકને લીધે નાગનું રૂપ છેાડી દઈ પેાતાનું ખરૂ દેવ શરીર ધારણ કરી તે દેવે પ્રણામ કર્યા, અને કુમારને પુષ્પમય છત્ર, સ્વચ્છ શ્વેત બે ચામર તથા પુષ્પમય રમણીય એક શય્યા આપી ઓલ્યો કે, “મહારાજ ! હું તે આપના દાસના દાસ છું. મારી ઉપર ક્રૂર ષ્ટિ નહીં કરતાં કૃપાદૃષ્ટિ કરશે.” આમ કહી તે દેવ કુમારની પાછળ વળાવા ગયેા. કુમારે રા આપી ત્યારે તે દેવ પાછો વળી પોતાનાં સ્થળે ગયા. કુમાર પણ સર્વ સંપત્તિ લઈ ગુફાની બહાર આવી નિજ ભ્રાતૃ વને મળ્યો અને ચૌદમા લાભ દર્શાવનારૂ સર્વાં વૃત્તાંત સંભળાવી જાણુ કર્યાં. ૯ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ લાભ ૧૫ મા એક દિવસે પાપી વિચારના અતિ પાપી સર્વે બાળકે મળી મહાપાપી વમુખને એકાંત સ્થળમાં તેડી જઈ કહેવા લાગ્યા કે, “હે જ્યેષ્ઠ અડધુ ! એ પ્રદ્યુમ્નકુમાર મહા ઉત્કટ ચૌદ ઉપાચાથી પશુ નહીં મરતાં ઉલટા કાપી નાંખેલા થારના વૃક્ષની માફક અધિક સ`પત્તિ પામ્યા. માટે હવે આપણે અન્ય સર્વ ઉપાયેા છેડી દઈ વિજ્યાદશમીને દહાડે દેવીને ચડાવવામાં આવતા મહિષની પેઠે પાંચસેા જણાએ એકદમ તેની ઉપર તૂટી પડવું અને શસ્ત્રાથી તેને ઠાર કરવા. આવી રીતે બાળકોના અભિપ્રાય જાણી વમુખ બેલ્યો કે, બંધુએ ! મહાવિદ્યાવાત્, વજ્ર સમાન દૃઢ શરીરવાળે એ કુમાર સેંકડા ખડ્ગાથી પણ મારી શકાય તેમ નથી, અને આ વાતની આપણા પિતાશ્રીને જો ખબર પડે તેા પિતાશ્રીની સાથે પણ આપણું વૈર થાય અને આપણી ઉપર પિતાની સદા ર ષ્ટિ રહે, માટે હું અંધુએ ! આ તમારો વિચાર મને જરા પણ શ્રેયસ્કર લાગતા નથી. પરંતુ છલથી જ એના પ્રાણુ હરણુ કરવા એમ મારૂ માનવું છે. હજી પણ આને મારવા માટે મેટા એ ઉપાચા છે અને તે ઉપાયાથી પણ ખચી ગયા તા આ બાળકને મારનાર આ જગતમાં કોઈ પણ નથી જ.” આમ વિચાર કરી પ્રદ્યુમ્નકુમારને સાથે લઈ તે વામુખાર્દિક માળા ક્રીડા સારૂ વિપુલ નામના વનમાં ગયા. ત્યાં દૂર ઉભા રહી વાસદેશ આશયવાળા વજ્રમુખે કહ્યું, ધૈર્યનું જ અવલ ખન કરનાર જે પુરૂષ આ વિપુલ નામના Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વનમાં જાય તે નર ઉત્તમ લાભ પામે.” દશાહ કુળમાં ઉત્પન્ન થયેલા શ્રી પ્રદ્યુમ્નકુમાર વજમુખના આવાં વાકયો શ્રવણ કરી બોલી ઉઠ્યો કે, “જ્યેષ્ઠ બંધુ! તે નર ઉત્તમ લાભ પામે એ તમારું વચન જ પ્રથમ શકુન છે એમ પ્રણામ કરી વનમાં જવા ઉત્સુક થયેલા મને કઈ પણ તમે અટકાવશે નહીં.” આમ કહીને એક સાહસરૂપી ધનુષ્યનીજ સહાયતા લઈ કુમાર તે વનમાં ગયો. કેટલેક માર્ગ ઓળંગી વનના મધ્ય ભાગમાં ગયો ત્યારે, ગિરિમાંથી નીકળતી, જળથી પરિપૂર્ણ તથા જાણે પૃથ્વીની કટિમેખલા હેય નહીં શું? તેમ એક નદી જોવામાં આવી. તે નદીના બન્ને બાજુના તટ પર હજારે તમાલ વિગેરેનાં વૃક્ષ હતાં. તે વૃક્ષોના નીચેના ભાગમાં, અંજન સમાન શ્યામ વર્ણવાળી મોટી સેંકડે શિલાઓ જોવામાં આવી. તેઓમાંની એક શિલા ઉપર પદ્માસન કરી બેઠેલી, મનહર, નાસિકાના અગ્ર ભાગ પર નિશ્ચલ લેનવાળી કલાપ સદશ વેણીને ધરનારી, કમલ સમાન આનનવાળી. અષ્ટમીના ચંદ્ર સમાન વિશાળ ભાલવાળી, મુખમાંથી નીકળતા સુરભિ વાયુથી ખેંચાઈ આવેલી ભ્રમરની માળાથી સુંદર લાગતી, કંઠમાં મુક્તાનાં હારને ધારણ કરનારી, પદ્મ સમાન નયનવાળી, સ્તનના ભારને લીધે નમી ગયેલાં અંગવાળી, વા સમાન મધ્ય ભાગવાળી, અમૃત સમાન મધુર વાણીવાળી, સુવર્ણની કટિમેખલાવાળી, કદલી સ્તંભ સમાન સાથળ વાળી, ધ્વનિ કરતા નૂપુરવાળી, હંસ સમાન મનહર ગતિવાળી, મૃણાલની ઉપમા ચગ્ય બે બાહુવાળી, હસ્તમાં રૂદ્રાક્ષની ઉત્તમ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ માળા લઈ અભીષ્ટ વસ્તુના જપ જપતી, અતિ દુઃસહુ તપ તપતી, પાપ કર્મોથી વિરામ પામેલી, પૂર્વ દિશા તરફ મુખ કરી બેઠેલી, ક્ષીરસાગર સમાન શ્વેત અંબર ધારણ કરનારી, શીયલ રૂપ અમૂલ્ય અલંકારથી સુÀાભિત તથા ઇંદ્ર મહારાજની પુત્રી સમાન ભવ્ય જેના ચહેરા છે તેવી સેાળ વર્ષોંની એક કન્યા કુમારને નયનગેાચર થઈ. તે બાળાને જોતાં વેંત જ પ્રદ્યુમ્નકુમારને મનમાં શકા થઈ કે, આ કેાઈ દેવપત્ની હશે કે માનવી હશે ? જરા નીહાળીને જોયું ત્યારે નિમેષવાળાં નેત્રો જોવામાં આવ્યાં તેથી તેને નિશ્ચય થયેા કે આ માળા દેવપત્ની નથી પણ કાઈ માનવી છે. તેનું સ્વરૂપાદિક જોતાં મદન મદનથી પીડિત થયા. આમ પેાતાના મનમાં તેણીની હકીકત વિષે જીજ્ઞાસુ તે કુમાર જેટલામાં આમતેમ ભમે છે તે જ ક્ષણે વસંત નામે એક વિદ્યાધર તેની પાસે આવી હાથ જોડી પ્રણામ કરી ઉભે રહ્યો. ત્યારે રૂકિમણી કુમારે તેને પૂછ્યું કે, “હે વિદ્યાધર ! આ સન્મુખ બેઠેલી માળા કાણુ છે! કાની પુત્રી છે તેની સર્વ હકીકત કહીને મારા સંશયને દૂર કર.” પ્રદ્યુમ્નકુમારના વચન સાંભળી વસંત નામે વિદ્યાધર સુધાસમાન મધુર વાણીથી કહેવા લાગ્યા કે, “મહા પુરૂષ ! વિદ્યાધર પુરના સ્વામી વાયુવેગ નામે ખેચર છે અને વાણી એ નામથી પ્રખ્યાત તેની સ્ત્રી છે, તે બંનેની આ પુત્રી છે. તે કન્યા જન્મથી જ સર્વ ઉપર રતિ (પ્રેમ) રાખતી હતી તે ઉપરથી તેણીના માતાપિતાએ “રતિ” એવું સાક નામ રાખ્યુ છે. અનુક્રમે તે પુત્રી મદનને ક્રીડા કરવાના ઉપવન Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ સમાન રમણીય યૌવન અવસ્થાને પામી” “એક દિવસે વાયુવેગ વિદ્યાધરના ઘરે એક મુનિરાજ આવ્યા. વિદ્યાધરે ઘણા જ માનપૂર્વક આસન ઉપર બેસાડી વસ્ત્ર, અન્ન પાનાદિક આપી સત્કાર કરી વિનયપૂર્વક કર જોડી મુનિને પૂછ્યું, “હે સ્વામિન્ ! આપ કૃપા કરી કહા કે મારી પુત્રીરૂપી રત્નના ઉપભેાકતા વરરૂપી રત્ન કાણુ થશે ? આ પ્રમાણે વિદ્યાધરનાં વચન સાંભળી મહાજ્ઞાની મુનિ બેલ્યા કે, “રાજન્ ! તું એકાગ્ર મનથી શ્રવણુ કર. સ હકીકત કહી જણાવું છું.” સૌરાષ્ટ્ર દેશમાં આવેલી નવીન, અનેક દરવાજાવાળી, પૃથ્વીનું એક અમૂલ્ય આભૂષણ રૂપ શ્રી દ્વારિકા પુરી છે, લક્ષ્મીપતિ શ્રી કૃષ્ણ મહારાજ તે નગરીના અધિપતિ છે; તે કૃષ્ણ મહારાજને મહા બળવાન મહાભાગ્યવાન અનેક શુભ લક્ષણુવાન પ્રદ્યુમ્ન નામના પુત્ર, ભ્રમરની માફ્ક સુખેથી સ્વેચ્છા મુજબ ભમતા ક્રીડા માટે આ વિપુલ નામના વનમાં નિશ્ચે આવશે. હું વિદ્યાધર ! તારે તે વરત્નને તારૂ પુત્રી રત્ન અણુ કરી સંતુષ્ટ થવા જેવું છે. રત્ના રત્નની સાથે સંયોગ થવાથી વિધિ પણ લેકમાં ડહાપણભરેલી કહેવાશે. વિષ્ણુના લક્ષ્મી સાથે તથા ચંદ્રના રોહિણી સાથે સમાગમ કરી વિધિ અતિ પ્રસન્ન થયા છે તેમજ તારી પુત્રીની સાથે કૃષ્ણે પુત્રના મેળાપ કરી સંતુષ્ટ થશે.” “આમ કહીને મુનિરાજ તે વિદ્યાધરને સુકૃતિજનાને અભિષ્ટ ધર્માશિષ આપી ત્યાંથી ઉઠી ઇચ્છા મુજબ ચાલતા થયા.” “હું પ્રદ્યુમ્નકુમાર ! મુનિજનેાની વાણી કદાપિ મિથ્યા Page #143 -------------------------------------------------------------------------- ________________ - ૧૩૪ થતી નથી એમ વિશ્વાસ હેવાથી તે વિદ્યાધર રાજા સ્વપુત્રીના પતિ વિષે નિશ્ચિત થયે. તે વિદ્યાધરની રતિ નામની પુત્રીને આ વાતની ખબર પડતાં તે જ પતિની પ્રાપ્તિ માટે આ શિલા પર બેસી કેવલ તે જ પતિનું ચિતવન કરતી તથા એક તેના નામનો જ જપ કરતી નિરંતર તીવ્ર તપ કરે છે, અને સતી સ્ત્રીઓમાં રત્ન સમાન આ સ્ત્રી પોતાના પતિની રાહ જોતી અહિંયાં જ બેઠી છે. હું ધારું છું કે, તેણીને કઈ પુણ્ય પ્રભાવથી પ્રેરાયેલા તમે મુનિને કહેવા પ્રમાણે સર્વ લક્ષણેથી પરિપૂર્ણ અંગવાળા અહિંયાં આવેલા જણાઓ છે. હે મહારાજ ! હું તે એમ જ માનું છું કે, આપ નર રત્ન છે તેથી સુવર્ણ અને મણિના યોગની પેઠે તમારા બંનેને વેગ અતિ પ્રશંસનીય-ઉચિત છે.” મદનથી આતુર થયેલા મદને વસંત નામના વિદ્યાધરને કહ્યું કે, “આપે કહેલી સર્વ હકીકત હું કબુલ કરૂં છું પણ સુવર્ણની સાથે વેગ કરવામાં જેમ મણિને લાખની જરૂર પડે છે તેમજ આ કાર્યમાં અમારા બંનેને સંગ કરાવનાર લાક્ષારૂપ તમારી જરૂર છે; ત્રીજા ઘણી વગર એ કાર્ય સિદ્ધ થવું સુદુષ્કર છે, માટે આ કાર્યમાં યોગ્ય પેજના તમારે કરવી જોઈએ.” પ્રદ્યુમ્નના હર્ષજનક આવાં વચન શ્રવણ કરી હર્ષિત થયેલા વસંત વિદ્યાધરે, રતિના પિતા વાયુવેગની આગળ જઈને સર્વ હકીકત કહી જણાવી. આ વાત સાંભળતાં જ વિદ્યાધર અતિ આનંદ પામે, કારણ કે તેવા અનુપમ જમાઈની પ્રાપ્તિ થવાથી કે પુરૂષ પ્રમુદિત ન થાય ! વાયુવેગ ના ચોગની આ કહ્યું કે નથી આતુર થયેલા પ્રશસનીય Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ વિદ્યાધર તે જ ક્ષણે ત્યાં આવીને પોતાની પુત્રીને પ્રદ્યુમ્ન કુમારની સાથે ઉદ્દાહ કરી પેાતાના મનમાં અતિ આનંદ પામ્યો. અમૂલ્ય પુત્રીરૂપી રત્નની સાથે બીજા પણ અમૂલ્ય રત્ના તથા અશ્વ ગાર્દિક ઉત્તમ વસ્તુઓ કુમારને અપણુ કરી. પ્રદ્યુમ્નકુમાર ત્યાં કેટલાએક દિવસેા રહીને રતિની સાથે ભાગ સોંપત્તિ ભાગવવા લાગ્યા. કારણ કે, ભાગ સ`પત્તિ જ ઉદ્બાહરૂપ કલ્પવૃક્ષનું રસાલ ફળ છે. ઘણાક દિવસા વ્યતીત થયા પછી પ્રદ્યુમ્નકુમાર પોતાના શ્વસુરની રજા લઈને પંદરમા લાભમાં પ્રાપ્ત થયેલી રતિ નામની ભાર્યોની સગાથે રથમાં બેસી મહા સમૃદ્ધિ સહિત ચાલતા થયા. લાભ ૧૬ મા રસ્તામાં સન્મુખ ચાલ્યા આવતા શક્ય નામે એક વિદ્યાધરે આદિત્ય સમાન તેજસ્વી તે કુમારને જોઈ હૃદયમાં પ્રમુદ્રિત થતા થતા તેના ચરણમાં મસ્તક નમાવ્યુ. અને એક કામધેનુ તથા પુષ્પક નામે એક રથ કુમારને આપી સંતુષ્ટ થયો. સજ્જને ! આ કેવું આશ્ચય જેવું છે કે જે, આ જગતમાં પૂજ્ય પુરૂષોની પૂજા સત્કાર કરવામાં તત્પર ઘણાં લેાકેા જોવામાં આવે છે જેમ કે, કૃષ્ણની ઉપર પ્રસન્ન થઈને સમુદ્રે કૃષ્ણને લક્ષ્મી આપી અને રૂદ્રને તેા મહાકાલકૂટ વિષ આપ્યું. પછીથી શકય વિદ્યાધર કુમારની રજા લઈ વિદાય થયે ત્યારે મેઘથી મુક્ત થયેલા રવિની માફક પણ તે વનની બહાર નીકળ્યો. ચાલ્યા આવતા કુમારને જોઈ શ્યામ મુખ જેનાં થઈ ગયાં છે તેવા વજ્રમુખાક્રિક ખાળકા આવી છલથી Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ મળ્યા. પ્રદ્યુમ્નકુમારે તેની આગળ પંદરમાં તથા સેળમાં લાભની વાત કહી બતાવી. આવી રીતે વજમુખાદિક બાળકેએ કુમારને મારવા માટે ઘણા ઉપાયો કર્યા પણ નિર્ભાગ્ય હોવાથી સર્વ ઉપાયો નિષ્ફળ થયા. ધારેલું કાર્ય સિદ્ધ ન થવાથી ખિન્ન થયેલા તે બાળકેએ પ્રઘુનકુમારની સાથે શ્રી મેઘકૂટપુરમાં પ્રવેશ કર્યો. રતિ નામની સ્ત્રી સહિત ચાલ્યા આવતા કુમારને જેવા માટે અનેક સ્ત્રીઓ માર્ગમાં મળી કેટલીક તે ગેખમાં { ઉભીને જોવા લાગી. તેમાંથી કેઈ સ્ત્રી નજીક ઉભેલી સ્ત્રીને કહે છે કે, આ સ્ત્રીને ધન્યવાદ આપ જોઈએ કે, જેણીને આવે અતિ ઉત્તમ ભવ્યાકૃતિ પતિ મળ્યો છે. કોઈ કહે છે કે, આ કુમારને ધન્ય છે કે જેને આવું શ્રેષ્ઠ અમૂલ્ય સ્ત્રી રત્ન મળ્યું છે. આ સ્ત્રીને ખરેખર બ્રહ્માએ પોતાના હાથ વતી બનાવી નથી પણ કેવલ યંત્રથી બનાવેલી છે. કારણ કે, જે વસ્તુ હાથથી બનાવેલી હોય છે તે તે મલીન જોવામાં આવે છે. કોઈ એક સ્ત્રી કહે છે કે, હે બાળાઓ! હું પણ એક મારે વિચાર દર્શાવું છું તે સાંભળો. બ્રહ્માએ આ બાળકને અતિ ઉત્તમ પરમાણુઓથી બનાવેલ છે, અને તેમાંથી અવશેષ રહેલા કેટલાએક પરમાણુઓથી આ કૃશાંગીને બનાવેલી છે. તેની સાબિતીમાં આ સ્ત્રીની નિગ્ન નાભિ છે. આ સ્ત્રીને બનાવતાં બનાવતાં તેવા પરમાણુઓ ખુટી જવાથી નાભિને ભાગ ઉડે રહી ગયે છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ કેઈ એક બાળા બોલી ઉઠી કે, આ નારીનું મુખ તે ચંદ્ર જ છે, નેત્ર તે કમલ જ છે, અધર તે વિદ્યુમ (પરવાળા) છે, આની દંતપંક્તિ તો કુંદ (ઓલર) પુષ્પની માળા જ છે; નાસિકા તે શુકની ચંચુ સમાન છે; સ્મિત તો ચંદ્ર ગલિકા જ છે; ત્રણ રેખાથી સુશોભિત કંઠ તે શંખજ છે, વાણી તે સુધારસ જ છે, બે સ્તન તે બે ચક્રવાક પક્ષિ જ છે તથા આની કટીને ભાગ તે સિંહને જ જોવામાં આવે છે, તેથી આ જગતમાં જે જે ઉત્તમ વસ્તુઓ જેવામાં આવે છે તે તે વસ્તુઓ આ અબલાએ નક્કી કરી લીધેલ છે. કોઈ એક પ્રમદા બેલી કે, બહેન ! મને તે તમારા કરતાં વિપરીત જોવામાં આવે છે. જુઓ, આ સ્ત્રીનું મુખ પ્રવ્ર સમાન છે, અધર બિબફળ સમાન છે, નયન શ્યામ કમલ સદશ છે, આ બે ગાલ તે નારંગીના જેવા જ દેખાય છે, આને સ્તન તે દાડિમના આકારના છે, આ તે. ખરેખર કોઈ એક વિચિત્રતા દર્શાવનારી લતા છે, કે જેમાં જુદી જુદી જાતનાં પુપિ અને જુદી જુદી જાતનાં ફળે રહેલાં છે; અન્યોન્ય મુખનું પાન કરતાં આ સ્ત્રી પુરૂષનું સંસારનું સુખ અનિર્વચનીય છે. આવી રીતે નગરવાસી સ્ત્રીઓની વાણી સાંભળી હર્ષ પામતા પ્રદ્યુમ્નકુમાર અનુકમે કાલસંવર નામના પિતાની સભામાં આવતાં દૂરથી જ પ્રણામ કરતે પાસે આવી પિતાના ચરણમાં મસ્તક નમાવી બહુ જ હર્ષ પામ્યો. કાલસંવર રાજાએ તેની પીઠ પર હાથ ફેરવી પ્રેમપૂર્વક કુમારને સળ લાભ સંબંધી સર્વ હકીકત પૂછી. પ્રદ્યુમ્નકુમારે પણ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ નિરહંકારપણે સવિનય નમ્રતાપૂર્વક સર્વ હકીકત કહી જણાવી અને સેળ લાભમાં મળેલી સકલ વસ્તુઓ બતાવી. પછી કર સંપુટ કરી બેલ્યો કે, “જે કંઈ મને મળ્યું છે તે સઘળે આપને જ પ્રતાપ છે, મારામાં કાંઈ તેવી શક્તિ નથી.” - પુણ્યશાળી પિતાને પુત્ર પ્રદ્યુમ્નકુમારનું અતિશય ભાગ્ય જોઈ વિદ્યાધરોને અધિપતિ કાલસંવર ભૂપતિ પરમ આનંદ સમુદ્રમાં મગ્ન થયો. ક્ષણવાર પિતાની પાસે બેસી, પિતાની માતાના ચરણનું અભિવંદન કરવા સારૂ પિતાની રજા લઈ ત્યાંથી ઉડ્યો. પિતાની માતા આગળ જઈને મસ્તક નમાવી કુમારે પ્રણામ કર્યા ત્યારે તેની માતાએ આસન આપ્યું તેની ઉપર બેઠે; તેની આગળ પણ સકલ વાર્તા જણાવી. તે સાંભળી કનકમાલ ઘણો આનંદ પામી. બની ગયેલી વાત પુનઃ કહેવા આરંભીએ ત્યારે તે વાત તક્ષણ બનેલી માલુમ થાય છે અને વક્તાને તથા તાજનોને તે જ આનંદ આપે છે. અતિ રાજી થતી કનકમાલાએ માદક દ્રવ્ય મિશ્રિત મોદકાદિક ઉત્તમ ભક્ષ્ય પદાર્થો ખવરાવ્યા અને પછીથી પંચગંધ સમન્વિત તાંબૂલ ખવરાવ્યું તથા કુમારના સઘળા શરીરમાં કસ્તુરી આદિ સુગંધિ દ્રવ્યથી બનાવેલ અંગરાગનું લેપન કર્યું | સર્વ અંગેમાં સૌભાગ્યવાન, મણિજડિત મુગુટથી વિરાજતા, અષ્ટમીના ચંદ્ર સમાન વિસ્તીર્ણ ભાલવાળા, કાનમાં પહેરેલા આમ તેમ ડેલતા કુંડલેથી સુશોભિત, હેમકંદ સમાન લાલ ઓષ્ઠવાળા, ચંદ્રની કાંતિ સમાન સ્મિત Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ (હાસ્ય)વાળા, કર્ણ સુધી પહેાંચેલાં દ્વીધ નેત્રવાળા, ફુલેલ પુષ્ટ ગાલવાળા, તાંબૂલની સુગધરૂપ વૃષ્ટિને વરસાવનારા સુખ કમલવાળા, સુવર્ણની માળાથી કંઠને શૈાભાવનાર, પરિઘસમાન બાહુવાળા, પ્રમદાજનાના થૈ નેક...પાવી દે તેવા અનુપમ રૂપ લાવણ્યાદિકને ધારણ કરનારા પ્રદ્યુમ્નકુમારને જોઈ કનકમાલા તત્ક્ષણે જ કામાતુર થઈ અને તેના ચિત્તમાં કામ સંબંધી અનેક તરેહના વિચાર રૂપી લહેરા ઉછળવા લાગી, જેમકે, “મેં આ કુમાર જન્મથી આરભીને પાલન કરેલા, અનેક તરેહના લાડ લડાવેલેા, ખવરાવી પીવ રાવી મેટો કરેલા છે. આ સમયે યુવાન થયેલા તે કુમારની સાથે જો કદી હું ભાગ ન લેાગવું તે તે મારે આ ઉછળતું મારૂ યૌવન વૃથા જ ગયું. સમજવું જોઈ એ તથા રાજ્ય સપત્તિ અને સમગ્રકલાએ પણ વ્ય ગયેલી જાણવી જોઈએ. જ્યાં સુધી તે કુમાર મારા અધરનું પાન ન કરે અને હું તેના અધરનું પાન ન કરૂં, જ્યાં સુધી આલિંગનપૂર્વક અન્યાન્યનું વક્ષસ્થલ ભીંસાયેલું નથી તથા પરસ્પર મુખકમલનું તથા નેત્રનું' ચુંઅન કરીને અને ઉત્કટ મૈથુન સેવીને જરાપણુ અંતર વગર જ્યાં સુધી ન સુવાય ત્યાં સુધી અરણ્યમાં રહેલા પુષ્પની પેઠે મારૂં સ જીવિત વૃથા જ છે, સથા નકામું જ છે.” આવી રીતે નમાલા કૃપણુ માણસની પાસેથી ધન ગ્રહણ કરવાની ઇચ્છાની માફક અઘટિત વિચારો કરવા લાગી. પ્રધુમ્નકુમાર તે ક્ષણવાર પછી ત્યાંથી ઉઠી પેાતાના મહેલમાં ચાલ્યા ગયા. કુમાર ગયા કે તરત જ કનકમાલા Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ મૂછિત થઈ દાસીજનને ખબર પડતાં તરત જ દેડી આવી અને મૂછ ઉતારવા માટે જળ સેકાદિક હજારે ઉપાય કરવામાં દાસીઓએ ખામી ન રાખી. ડીવાર પછી મૂચ્છ ઉતરી ત્યારે દાસી જનોએ રોગનું કારણ પૂછયું પણ પ્રત્યુત્તર કંઈ પણ ન આપે, કારણ કે, નહીં કહી શકાય તેવી હકીક્ત અન્ય જનને કેમ કહેવાય ? આવી રીતે કૃષ્ણ પક્ષમાં ચંદ્રમાની કલા માફક કનકમાલા પ્રતિદિન ક્ષીણ થવા લાગી, અન્ન ઉપર જરાપણ રૂચિ ન થવા લાગી તથા તેવા જ વિચારો ખ્યાલમાં આવવાથી રાત્રીમાં ક્ષણવાર પણ નિદ્રા ન આવતી હતી. કાલસંવર રાજાએ પણ અતિ આગ્રહપૂર્વક શરીરની ક્ષીણુતા થવાનું કારણુ ઘણું પૂછ્યું પણ તે કનકમાલ કંઈ પણ ઉત્તર નહીં આપતાં કેવલ મીન રહી. રાજાએ દેશ દેશાંતરેથી મેટા વૈદ્યોને તેડાવી કનકમાલાને બતાવી, કનકમાલાને જોતાં વેંત જ મહાચતુર વૈદ્યોને ચિકિત્સા કરતાં જણાયું કે, “આ સ્ત્રીને માત્ર વિરહ વ્યથાથી જ શરીરની ક્ષીણતા થઈ છે. આ સિવાય અન્ય કારણ નથી.” આમ વૈદ્યોને જાણવામાં આવ્યું છતાં પણ આગળ પાછળ વિચાર કરનારા વૈદ્યોએ તે કારણે બીજાઓને નહીં કહ્યું કારણ કે, આ સ્ત્રીને પિતાને ભરથાર આની પાસે જ છે તે વિરહવ્યથા અમારાથી કેમ કહી શકાય? આ વિચારને લીધે તે હકીકત કહેવાને સમર્થ ન થયા; છેવટમાં વૈદ્યોએ કહ્યું કે, “આના રોગનું ખરું નિદાન અમારાથી થઈ શકતું નથી.” ત્યારે હવે શું કરવું ?” આવા વિચારમાં મુંઝાઈ ગયેલે કાલસંવર રાજા સભામાં બેઠેલે છે તે સમયે ઇ, આ ” આમ તો જીણુતા થઈ છેઆ સ્ત્રીને કહચતુર છતાં પણ નહી Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ પ્રદ્યુમન કુમાર પ્રાતઃકાલમાં પ્રણામ કરવા પિતાની આગળ આવ્યો. પ્રણામ કરી કર જોડી ઉભે રહ્યો, ત્યારે રાજાએ ! પુત્રને સુધાસમાન મધુર વચને કહ્યું કે, અરે પ્રિય પુત્ર! તારી ? પિતાની માતા અતિ દુઃખી છે એ તને ખબર નહીં હોય, માટે જા, કુશલ સમાચાર પૂછ, અને તેની આસનાવાસના . કર, કે જેથી તારી માતા તારૂં મુખકમલ જોઈ સંતેષ પામે.” આવાં પિતાનાં વચન સાંભળી વિનયવાન પ્રદ્યુમન કુમાર" હાથ જોડી બોલ્યો કે, “પિતાજી! મારી જનની ગાત છે, એ વિષે મને જરા પણ ખબર નથી. હમણું આપના મુખથી તે વાતની ખબર પડી છે માટે આ પગલે ત્યાં જઈ તે વાતની ખબર પૂછીશ, અને ઉત્તમ વૈદ્યો આગળ તેના બનતા ઉપાયે કરાવી મારી માતાને હમણું જ રેગ રહિત કરીશ. આ વિષે તમારે ક્ષણવાર પણ વિચાર ન કરે, સર્વ સારૂં જ થશે.” મધુર વચનોથી પિતાને શાંત કરી તેની રજા લઈ કુમાર માતુશ્રીના મહેલમાં ગયે. જઈ માતૃચરણમાં પ્રણામ કરી કુશલ સમાચાર પૂછયા કે, “માતુશ્રી ! આપની તબિયત , કેમ છે? હું તમારી તબિયત ખરાબ સાંભળી આપની ખબર લેવા આપની પાસે આવ્યો છું. કેમ, હવે તે ઠીક છે ને ?” આમ કુશલના સમાચાર પૂછી તેણીની આગળ કુમાર બેઠે. ત્યાં કનકમાલાએ સર્વ પિતાના દાસી વિગેરે પરિવારજનોને દૂર કર્યા અને પોતે બે સિવાય કંઈ પણ માણસ ન રહ્યું ત્યારે કનકમાલા પ્રદ્યુમ્નને દષ્ટાંતપૂર્વક કહે છે, “પ્રિય પ્રદ્યુમ્ન ! સાંભળ, તને એક વાત કહું છું. કેઈ એક પુરૂષ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ હતા, તેને આમ્રફળ ખાવાની ઇચ્છા થઈ ત્યારે તેણે ઉપવનમાં એક ઉત્તમ આમ્રવૃક્ષ વાવ્યું, તેને ઉછેરી મોટું કરવા સારૂ તે પુરૂષ પોતે પાણીના ભરેલા ઘડાએથી તે વૃક્ષને પાણી પીવરાવતા અને ભવિષ્યકાળમાં સ્વેચ્છા મુજબ ભેગ લેવાની ઇચ્છાથી અહિનેશ તેનું પાષણ કરતા; શીત કાળમાં પણ વિવિધ ઉપચારથી તેની રક્ષા કરતા. એમ કરતાં કરતાં તે વૃક્ષ માટું થયું અને કેટલેક કાળે તેમાં ફળે આવ્યાં અને તે ફળે અતિ પરિપકવ થયાં છતાં પણુ, જેણે એ વૃક્ષ વાવેલું અને જેને માટે અનેક સકટ જેને વેઠવાં પડ્યાં હતાં તે પુરૂષ તે આમ્રવૃક્ષના ફળને કશે પણ ઉપભાગ લઈ શકયા નહીં અને અન્ય જનાએ પાતાની કામના પ્રમાણે અહર્નિશ તે આમ્રવૃક્ષનાં ફળના ઉપભેાગ લીધેા. કુમાર ! તું બુદ્ધિમાન છે તે વિચારીને કહે કે તે પુરૂષને કેટલું દુઃખ થાય ?” આમ પૂછ્યું ત્યારે કૃષ્ણ પુત્રે કહ્યું, “જનની ! આમાં શું પૂછ્યું ? એ તે સવ" લેાક જાણે છે કે તેવા પુરૂષને મહા દુ:ખ થાય, એમાં શું? પણુ માતુશ્રી ! હું પૂછું છું કે, તમે આ દૃષ્ટાંત આપી શુ કહેવા માગેા છે તે હુ હજી સુધી સમયા નથી, તે આપ કૃપા કરી હું સમજું તેમ સ્પષ્ટ રીતે જે કહેવાનું હોય તે કહેા.” ત્યારે માટા નિશ્વાસ મૂકી કનકમાલા મેલી, સાંભળ, કુમાર ! તારી પોતાની હકીકત કહી સસ્તંભળાવું છું. ખરી રીતે પૂછતા હો તે હું તારી મુખ્ય જનેતા નથી, અને તું મારા ખરી રીતે પુત્ર પણ નથી. કાલસંવર રાજા તારા Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ પિતા નથી અને તે તેને પુત્ર નથી.” “ત્યારે હું અહીં ક્યાંથી આવ્યો ?” આમ શંકા તને થાય તેટલા માટે હું કહું છું. એક દિવસે કાલસંવર રાજા ગામ બહાર ફરવા ગયેલ, તે ફરતાં ફરતાં એક શિલા ઉપર સુતેલે તને જે. જોતાં વેંત જ રાજાએ ત્યાંથી તેને ઉપાડી ગામમાં આવી પિષણ કરવા માટે તને મારા હાથમાં સેં; ત્યારથી મેં તને પાળી પિષી માટે કર્યો અને હવે તું પ્રમદા જનના હદયને મેહિત કરનાર યૌવન પામ્યો છે તેથી આમ્રવૃક્ષની ઉપમા યોગ્ય તારા ભેગને હું કઈ દિવસ પણ ન પામું અને કુલટા સમાન અન્ય પ્રમદા તારા ભેગને પામે, એ જોઈને મારા મનમાં કેમ ખેદ ન થાય? કહે, તારી રૂપ સંપત્તિ જોઈ મને અત્યંત પ્રતિદિન કામ પડે છે. આમાં કહેવાનું છે એટલું જ છે કે, જે તું તારૂં તથા મારૂં કલ્યાણ ઈચ્છતા હો તે તું મારી લાંબા વખતની ઈચ્છા પૂર્ણ કર અર્થાત્ મારી સાથે તું એક વાર ભેગ ભેગવ. દઢ આલિંગન દઈ વિયોગજન્ય વ્યથાને દૂર કર. તેની સાથે એક બીજું પણ કહેવાનું તે હું કહું છું, સાંભળ.” “આ મહી ઉપર ઉત્તર દિશામાં અનલપુર નામે એક પુર છે; તે પુરમાં ગૌરીવંશ રૂપ મહાસાગરને આહાદિત કરવામાં ચંદ્ર સમાન નિષધ નામે અતિ પ્રખ્યાત રાજા છે; તે મહાન રાજાની હું માનીતી પુત્રી છું અને મહા પરાક્રમી નૈષેધી એ નામથી પ્રખ્યાત પુત્ર છે. મારા પિતાને મારી ઉપર અતિ પ્રેમ હતો તેથી મારા વિવાહની પહેલાં મારા પિતાએ ગૌરી નામની મહા વિદ્યા મને આપી છે. કાલસંવર Page #153 -------------------------------------------------------------------------- ________________ રાજાની સાથે જે દિવસે મારે વિવાહ થવાને હતો તે જ દિવસે કાલસંવર રાજાએ પત્નીના પ્રેમને લીધે મને પ્રજ્ઞપ્તિકા નામની વિદ્યા આપેલી છે. તે બે વિદ્યાના સામઐથી મને છેડી ખેચરાધીશ કાલસંવર રાજા બીજી કોઈપણ કામિનીને ઇચ્છતો નથી, કારણ કે માલતીના ગુણ જાણનાર મધુકર માલતીને છોડી ઇતર કુસુમને ઈચ્છતો નથી. તું તારા કૃત્રિમ પિતાથી તથા ભ્રાતૃવર્ગથી જરા પણ ભય રાખીશ. નહીં. મને જે તૃપ્ત કરીશ તે તને મારી પાસેથી તે બે વિદ્યા મળશે, જેને લઈ તારે સર્વ લેકમાં વિજય થશે, જે તું મારી ઈચ્છાઓ પૂર્ણ કરીશ તે હું તને સર્વ વિદ્યાએમાં શિરમણિ સમાન બે મહા વિદ્યા આપીશ, જે વિદ્યા સાધવાથી આ ત્રણે વિશ્વમાં ક્યાંય પણ તું પરાજય પામીશ નહીં, તથા મહા બળવાન વિદ્યારે પણ તને જીતી નહીં શકે. ખરેખર, તારે તે તારા આત્માને અતિ ભાગ્યશાળી જ માનવે જોઈએ, કારણ કે હું કેઈને નહીં ભજનારી, તે હું પિતે પ્રીતિ–પ્રેમ-નેહ તથા ખરા દીલથી બે વિદ્યા રૂપ સમૃદ્ધિ આપી તને ભજવા ચાહું છું, માટે સર્વ શંકાઓ દૂર કરી બેધડકથી આનંદપૂર્વક દઢ આલિંગન કરી તું મને ભજ. એમ કરવાથી આપણે બેઉની પરસ્પર પ્રેમ વૃદ્ધિ ચિરકાલ સુધી જારી રહેશે, અને આમાં તારું હિત સમાયેલું છે. આવાં કાર્યમાં વિલંબ કરે મને ઉચિત લાગતું નથી. હવે હું બોલતી બંધ પડું છું.” સપુરૂષમાં અગ્રણ, ધીરશિરેમણિ, શુદ્ધવંશમાં જન્મેલો, સતીપુત્ર શ્રી પ્રદ્યુમ્ન કંઈ દિવસ પણ કાને નહીં પડેલાં, તથા નહીં સાંભળી શકાય Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪પ તેવાં વા જેવાં કઠેર, આવાં અપ્રિય વચન સાંભળી ક્ષણ વાર તે મૌન બની ગયે. શેડો વખત દીર્ઘ વિચાર કરી ધીમેથી બોલ્યો કે, “આપે જે વાત કહી તે વાત સાંભળી, પણ એ વાતને વિચાર કરીને મારા કુળને દીપાવનારૂં યોગ્ય કાર્ય હશે તો હું પછી કરીશ અને હાલ તે મને તમે એ બે વિદ્યાઓ આપે એટલે તેને અનુભવ લઈ જેઉં.” આવી રીતે પુત્રના વાકયે સાંભળી કેવળ સ્વાર્થ સાધવામાં જ મગરૂર થયેલી કનકમાલાએ “ભવિષ્યકાલમાં મારી ઈચ્છા પાર પડશે.” એમ ધારી કુમારને તે બે વિદ્યાઓ આપી. “વિષ્ટામાં પડેલું પણ રત્ન અવશ્ય ગ્રહણ કરી લેવું” એ ન્યાયને અનુસરી કુમારે પણ તે વિદ્યા તેની પાસેથી સ્વીકારી લીધી; તેને સારૂં લગાડવા માટે કુમારે કહ્યું, “તમે આપેલી બે વિદ્યાની સાધન ક્રિયા સિદ્ધ થયા પછી મને જેમ ઉચિત લાગશે તેમ હું તમારું વચન પાળીશ, જરા પણ સંશય રાખ નહીં, હું પણ તમારી પેઠે તમારી ઉપર પ્રેમી થયે છું.” આવાં સુધા સમાન મધુર વચનોથી તેને શાંત પાડી કુમારે એક ક્ષણવારમાં બે વિદ્યાઓ સાધી સિદ્ધ કરી; કારણ કે ભાગ્યશાળી પુરૂષને વિદ્યા મંત્રાદિક સિદ્ધ થવામાં જરા પણ વિલંબ લાગતું નથી. વિદ્યા સિદ્ધ થયા પછી વિચાર વગરની કનકમાલા બેલી કે, “હવે તમે તમારું વચન પાળી મારી કામના પૂર્ણ કરે. કારણ કે, સજજન પુરૂષે કહેલું વચન, પથ્થરમાં કોતરેલા લેખ માફક થવું જોઈએ, ૧૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ માટે તમે પોતે સ્વમુખથી કહેલું વચન પાળવું એ તમારી ફરજ છે.” ત્યારે રુકિમણીપુત્ર પ્રદ્યુમ્ને કહ્યું, “માતુશ્રી, ખરું કહું તે તે તમે જ મારી માતા છે, કારણ કે, જ્યારથી હું જન્મેલે ત્યારથી તમે જ મને પાલનપોષણ કરી ઉછેરેલે છે, અને વળી તમે મારી માતા થાઓ છે, એ વાત જગતમાં પ્રખ્યાત છે; બીજુ વળી હમણું તમે મને બે વિદ્યા ભણાવી તેથી તમે મારા ગુરૂ–આચાર્ય થાઓ છે; આવા મોટા બે સંબંધને લઈને હું તે નીચ કૃત્ય નહીં કરું અને ઉત્તમ વંશમાં જન્મેલા તમારે પણ ફરીથી મને ન કહેવા યોગ્ય આવાં વચન ન કહેવાં. આ લેકમાં સકળ જગતને ધિક્કારવા ગ્ય તે કર્મ મારાથી શી રીતે બની શકે? ખરેખર, તેવું કૃત્ય તે પરલેકમાં લાંબા વખત સુધી નરકની ગતિ આપનારું છે. આ ઉપરથી તમારે મને મિથ્યાવાદિ ન કહે, કારણ કે તમારી પાસેથી વિદ્યા લેતી વખતે મેં તમને કહ્યું છે કે, જે ઉચિત હશે તે તમારું વચન પાળીશ.” માટે મને આ કૃત્ય ઉચિત ન હોવાથી હું તે કર્મ કરતું નથી.” બુદ્ધિશાળી પુરૂષે પાપકર્મ કરવામાં કાલક્ષેપ કરે” એ ન્યાયને અનુસરતે કુમાર આટલું કહી સત્વર ત્યાંથી ઉઠી નીકળી ગયા. - કુમાર એકદમ ઉઠી ચાલતે થયે ત્યારે નિરાશ થયેલી કનકમાલાએ વિચાર કર્યો કે, “હાય! હાય! આ તે નીચ મને છેતરી મારી પાસેથી બે વિદ્યા લઈ ચાલતા થયે, પણ ફિકર નહીં, હું એક એવું તેફાન રહ્યું કે જેથી તે Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ દુષ્ટબુદ્ધિ જીવવા જ ન પામે.” આમ વિચાર કરી અતિ તુચ્છ બુદ્ધિની તે કનકમાતા પિતાના નખ વતી છાતીમાં રૂધિર કાઢીને એવી ચીસે તથા રાડે નાખવા લાગી કે, જેને લઈને એક ક્ષણમાં સર્વ પરિજને દોડી આવ્યાં તથા તેણીના શેકના દીકરાઓ પણ હાથમાં વિવિધ શસ્ત્રો લઈ એકદમ દોડી આવ્યાં. “અરે શું છે?” એમ પૂછતાં સર્વ લોકેએ કનકમાલાને ઘેરી લીધી ત્યારે મહા માયાવી કનકમાલા રેતી રેતી ગળગળા સ્વરથી બેલી, “અરે પુત્રો ! ખરી રીતે તો તમારે ભ્રાતા નહિ, પણ ભ્રાતા કહેવાતા, યૌવનને લીધે ઉન્મત્ત થયેલા એ પાપી પ્રદ્યુમ્નકુમારે મારી સાથે ભેગ ભેગવવાની ઈચ્છાથી આવું નિધ કર્મ કર્યું, જે કે મેં તે સતીપણાને લીધે તે પાપીની પ્રાર્થનાની ના કહી, છતાં પણ તેણે મારી ઉપર બળાત્કાર કર્યો, છાતીમાં રૂધિર નીકળે છે તે તેને પુરાવે છે.” માતાના મુખથી આ વાત સાંભળી કુમારને મારવાનો આ સમય છે એમ ધારી વજમુખાદિક બાળકે હાથમાં શસ્ત્રો લઈ ત્યાં ગયા કે જ્યાં પ્રદ્યુમ્નકુમાર સુખેથી હસતે બેઠે હતા. જતાં વેંત જ વાક્પ્રહાર કરવા લાગ્યા કે, “અરેરે ! નીચ! માતાની સાથે આવું નીચ કર્મ શું કર્યું? આ મહાપાપ કર્મનું ફળ તું હમણાં જ ભેગવ.” આમ કહીને કુમારની ઉપર અત્યંત પ્રહાર કર્યો, પરંતુ પત્થર ઉપર થયેલા પ્રહારની માફક કુમાર ઉપર થયેલા સર્વ પ્રહાર નિષ્ફળ થયા. મહા કેધ પામેલા, સિહસમાન પરાક્રમી એકલા કુમારે જ મૃગસમાન નિર્બળ કાલસંવર રાજાના પુત્રોને Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ માર્યા. કુમારે મારા પુત્રોને મારી નાખ્યા, આ વાત સાંભળી મહા કોપાયમાન થયેલે ખેચરને અધિપતિ કાલસંવર રાજા પણ કુમારની સન્મુખ આવી ઉભે રહ્યો અને ભયાનક સંગ્રામ કરવા લાગ્યા. પ્રદ્યુમ્નકુમારે કનકમાલા પાસેથી મેળવેલી બે વિદ્યાઓની શક્તિથી અનેક શસ્ત્રો કલ્પી કાલ સમાન દુર્ધર કાલસંવર રાજાને પણ ક્ષણવારમાં જીતી લીધે અને પિતે ફતેહ મેળવી. પ્રદ્યુમનકુમારનું આવું અવર્ણનીય સિંહસમાન પરાક્રમ જેઈ કાલસંવરને હૃદયમાં આશ્ચર્ય થયું કે, જેનું કુળ તથા જાતિ અતિ શુદ્ધ છે તથા નિર્મળવંશમાં જન્મેલા મહા પવિત્ર આ કુમારમાં કઈ જાતને માતૃભેગની પૃહાદિકને સંભવ ઘટતા નથી, કારણ કે, માતૃભેગાદિની વાંછા કરનારા પુરૂષને વિષે એક ક્ષણ પણ વિદ્યાએ રહેતી નથી અર્થાત્ તે જ ક્ષણે વિદ્યાઓ નાશ પામે છે, જેમ મૃત્તિકાના પાત્રમાં સિંહણનું દૂધ ચિરકાલ સુધી રહી શકતું નથી. આવી રીતે પૂર્વાપર દીર્ઘ વિચાર કરવામાં મહા ચતુર કાલસંવર રાજાને જાણ, પિતૃવધજન્ય પાપથી ભીરૂ પ્રદ્યુમ્નકમારે કર જોડી પિતાને કહ્યું, “હે રાજન ! તમારા કુળમાં જન્મેલા, વિચાર કરવામાં ચતુર આશયવાળા મારામાં આવું નીચ કૃત્ય ઘટે કે નહીં આ વાતને પિતાના અંતઃકરણમાં પૂરતે વિચાર તમારે કરવું જોઈએ, પણ કેઈને કહેવા ઉપર લક્ષ દઈ ફેકટ મારી સાથે તમે યુદ્ધ ન કરો, કારણ કે, લાંબે વિચાર કર્યા વગર કરવામાં આવેલું કાર્ય ભવિષ્યકાળમાં પશ્ચાત્તાપને પાત્ર થાય છે. કહ્યું છે કે – Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪ महसा विदधीत न क्रियामविवेक परमापदां पदम् वृण्वते हि बिमृश्यकारिणं गुणलुब्धाःस्वयमेव संपदः १ ભાવાર્થ-કોઈપણ કાર્ય સહસા ન કરવું અર્થાત્ વિચાર કર્યા સિવાય ન કરવું, કારણ કે, અવિવેક-અવિચાર તે પરમ આપત્તિનું સ્થાનક છે અને જે પૂર્વાપર લબે વિચાર કરી કાર્ય કરે છે તે તે પુરૂષને, દાક્ષિણ્ય વિવેકાદિ ગુણેમાં લુબ્ધ થયેલી સંપત્તિએ પિતાની મેળે જ આવી વરે છે. પ્રથમ તે આપ મને સર્વ વૃત્તાંત પૂછે અને તે સાંભળ્યા પછી તમને જે ઉચિત લાગે તે કરે, પણ કેવલ એક તેણીના કહેવા ઉપર આધાર રાખી વૃથા જોર કરવું એ તમારા જેવા બુદ્ધિશાળી પુરૂષને ઘટતું નથી. કહ્યું છે કે - मा होउ सुयग्गाही ज न वि दिलु तु होइ पञ्चक्खे पञ्चक्खे वि हु दिठू जुत्ताजुत्तं वियारिजा २ ભાવાર્થ:-કઈપણ વૃત્તાંત જ્યાં સુધી પ્રત્યક્ષ ન જોયું હોય ત્યાં સુધી કેઈને મુખથી સાંભળવા પ્રમાણે પકડી ન બેસવું અને જે કદી તે પિતાને પ્રત્યક્ષ જોવામાં આવેલું હોય તો પણ યુક્ત છે કે અયુક્ત છે એમ આગળ પાછળ વિચાર કર.” એવી રીતે કુમારના મુખથી નીતિનાં વચન સાંભળવાથી રાજાને ક્રોધ શાંત થશે અને ચિત્ત સ્વસ્થ થયું. ત્યાર પછી કાલસંવર રાજાએ પૂછયું કે, “પુત્ર! જે વાત બની હોય તે સાચેસાચી મારી આગળ કહી દે.” પિતાનાં વચન શિર પર ચડાવી કુમારે મૂલથી માંડીને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું અને ફરીથી કહ્યું કે, “જો તમેને આ મારા Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ કહેવા ઉપર પ્રતીતિ ન આવતી હોય તે તમે ત્યાં જાઓ અને તમારી સ્ત્રીની છાતી તપાસી જુઓ કે, પિતાના નખના ઉઝરડા છે કે નહીં. આ માયા રચવાનું કારણ એ છે કે, મેં તેણીના કહેવા મુજબ ન કર્યું તેથી મને મારવાના ઉદ્દેશથી કનકમાલાએ આ સર્વ પ્રપંચ રચેલે છે, મહા બુદ્ધિશાળી કાલસંવર રાજા એકદમ પિતાની સ્ત્રી પાસે ગયે, જઈને તેણીના ઉરસ્થલ ઉપર તપાસ કરતાં કનકમાલાએ પોતે જ કરેલા નખના ઉઝરડા જોવામાં આવ્યા, તે જોઈને કુમારના સર્વ વચન પર રાજાને સંપૂર્ણ પ્રતીતિ થઈ. ત્યાંથી પાછા આવી કાલસંવર પશ્ચાત્તાપ થવાથી કુમારને કહે છે, “કુમાર ! મારાથી વિચાર વગર બની ગયેલા મારા અપરાધને ક્ષમા કર. તું તે ખરેખર સત્યવક્તા પુરૂષમાં અગ્રણી છે તથા ચેગિની માફક અખંડ શીલ જાળવી રાખનાર છે. મારી સ્ત્રી તે નિરંતર વ્યભિચારિણી છે અને તેથી જ અસત્ય બોલનારી છે.” કાલસંવર રાજા આમ કહીને કુમારને હાથ પકડી શાંત કરે છે કે, “તું મારા ઘરમાં આવી નિર્ભયપણે રહે, તારે કઈ જાતની ફિકર રાખવી નહીં, કારણ કે તું મને મારા પ્રાણ કરતાં અધિક વહૃભ છે,” ઈત્યાદિક વચનો કહી આગ્રહ કરી ખેચરેશ કાલસંવર રાજા કુમારને પિતાને ઘેર લઈ ગયે. કુમારે વિચાર કર્યો કે, મારે આના ઘરમાં કેમ રહેવું, કારણ કે માતાની સાથે વૈર છે, અને પિતા તેને આધીન છે. તે સર્પવાળા ઘરની પેઠે અહિંયાં રહેવું તે મને ખરેખર યોગ્ય લાગતું નથી. આમ ચિંતાતુર થયેલા કુમાર Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ ઉદાસ મન કરી બેઠે છે, તે જ સમયે અવસર પ્રમાણે જ આવનારા નારદઋષિ આવી પહોંચ્યા. એવી રીતે શ્રી રત્નચંદ્ર કવિએ રચેલા શ્રી પ્રદ્યુમ્નચરિત્ર મહાકાવ્યમાં, પ્રદ્યુમ્નને યૌવન પ્રાપ્તિ, સેળ લાભની પ્રાપ્તિ, માતા પિતાની સાથે કલહ તથા નારદનું આગમન ઇત્યાદિ દર્શાવનાર સાતમો સર્ગ સંપૂર્ણ થયે. છે છે તું ભલે પ્રિયજનના સંગને ભાવી ઘેરી છે છે મૂડી સમજે એને તારી અણમેલ સંપત્તિ સમજે, પણ છે - એ સંપત્તિ ક્ષણિક છે. છે બે ક્ષણ આંખ બંધ કરીને મનને સ્થિર કરીને... છે એ સોગની, સંપત્તિની ક્ષણિકતાને વિચાર કર. હા, છે વિચાર કરીને નિરાશ ન બનીશ. આ સંપત્તિ કરતાં પણ છે વધુ મૂલ્યવાન સંપત્તિ તારી પાસે છે ! ૪ પાંચ ઈન્દ્રિયેનાં વિષય સુખ તરફ પણ અનિછે ત્યતાની દષ્ટિ કેળવવાની છે. ભલે તારી પાસે આજે વિપુલ 8 વિષય સુખ હોય, પણ એ તારી પાસે કાયમ નથી ! ! રહેવાનાં એ વિચાર કરી જ રાખવાનો. Page #161 -------------------------------------------------------------------------- ________________ __ अथ अष्टमः सर्गः દૂરથી આવતા મુનિને જોઈ તરત ઉઠી સન્મુખ જઈ વિનયપૂર્વક પ્રદ્યુમ્નકુમારે મુનિને પ્રણામ કર્યા, ત્યારે ત્રષિએ આશિર્વાદ આપે કે, “બાળક ! લાંબા કાળથી થયેલા તારા વિગથી સંતાપ પામતા તારાં માતાપિતાની સાથે તારે સમાગમ તુરત થાઓ.” મુનિનું આવું આશીર્વચન સાંભળી કુમારે મુનિને કહ્યું કે, “હે મુનિરાજ, માતાપિતાના ઘરમાં જ રહેલા મને આ અનુચિત આશીર્વાદ કેમ આપે છે? મેં તમારી હુંશીયારી જાણી.” | મુનિ હસીને બેલ્યા, “પુત્ર ! શું તું હજી સુધી માતાપિતાને જાણતો નથી ? ત્યારે તું શું જાણીને હસે છે ? સાંભળ, વત્સ, કનકમાલા તથા કાલસંવર એ ખરી રીતે તારા માતાપિતા નથી પણ શ્રી દ્વારકાપુરીમાં નિવાસ કરનારાં રુકિમણું તથા કૃષ્ણ એ તારાં ખરાં માતાપિતા છે.” મુનિરાજ, એ શી રીતે ?” એમ અતિ આશ્ચર્ય પૂર્વક કુમારે પૂછયું ત્યારે, શ્રી સીમંધર સ્વામીએ કહેલું વૃત્તાંત નારદમુનિએ કુમારને કહી સંભળાવ્યું. આમ નારદનું કહેલું વચન સાંભળી, કનકમાલાએ કહેલા, “તું મારે પુત્ર નથી અને હું તારી માતા નથી.” આવા વચનમાં કુમારને જે શંકા થઈ હતી તે શંકા આજે નિવૃત્ત થઈ ફરીને મુનિ બેલ્યા, “વત્સ! મારું વચન સાંભળ; તારા પિતાની સત્યભામા નામે પત્ની છે. રૂપ લાવણ્યાદિકના ગર્વને લીધે તેણુએ એક સમયે મારું અપમાન કરેલું, Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ તેથી તેને રૂપ લાવણ્યાદિક ગર્વ ઉતારવા માટે હું વિદર્ભ દેશમાં આવેલી કુડિન નગરીના અધિપતિ ભીમરાજાને ઘેર ગયા, ત્યાં જાણે ઈંદ્રાણની ભગિની હોય નહીં શું, તેવી અપૂર્વ રૂપ સંપન્ન રુકિમણું નામે ભીષ્મરાજાની પુત્રી મેં દીઠી; પછી એક પટમાં તેને ચિત્રી મેં કૃષ્ણને બતાવી, ત્યારે તેના રૂપમાં મેહ પામેલા કૃષ્ણ, તે રૂકિમણને પરણ્યા ઇત્યાદિક એનું ચરિત્ર મોટું છે, આ તે મેં તને સંક્ષેપથી કહ્યું છે, જ્યારે તું તારા પિતાને ઘેર જઈશ ત્યારે, તું તારી મેળે જ સર્વ વૃત્તાંત જાણશ. તારા પિતાનું તથા તારા કાકાનું ચરિત્ર મહા આશ્ચર્યજનક છે.” અન્ય સ્પર્ધા કરવી એ સ્ત્રીઓને જાતિ સ્વભાવ છે, તેને લીધે સત્યભામાની તારી માતા સાથે સ્પર્ધા અનુક્રમે પ્રતિદિન વધતી છે, એમ કરતાં કરતાં કેટલાક સમય વ્યતીત થયે ત્યારે તે બન્નેને ગર્ભ રહ્યો. એક દિવસે કોઈ કામ પ્રસંગને લીધે દુર્યોધન રાજા કૃષ્ણને ઘેર આવ્યા. ત્યારે સત્યભામા તથા રૂકિમણું એ બંને દુર્યોધન પાસે આવી; તેમાં પ્રથમ સત્યભામાં બેલી, “હે દુર્યોધન ! મારા પુત્ર વેરે તારે તારી પુત્રી આપવાની છે.” રૂકિમણુએ કહ્યું કે, દુર્યોધન ! મારો પુત્ર તારી પુત્રીને પરણશે.” આવી રીતે બેનું માગું સાંભળી મહાસંકટમાં પડેલે દુર્યોધન રાજા, બુદ્ધિશાળી હોવાથી વિચાર કરી તે બેને સંતોષકારક વાક્ય છે કે, “તમારા બેમાંથી જેને પ્રથમ પુત્રને પ્રસવ થશે તેના પુત્રને મારી પુત્રી હું આપીશ, એમ હું તમારાથી બંધાઉં છું.” Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ વળી સત્યભામા ઈષ્યને લીધે બેલી છે, જેને પુત્ર પ્રથમ તારી કન્યાને પરણે તેના વિવાહમાં નહીં પરણવા યોગ્ય થયેલા પુત્રવાળીએ પિતાના મસ્તકના કેશ ઉતારી આપવા, આવી રીતે આપણું બેની શરત છે. આ શરતમાં કૃષ્ણ, બલદેવ તથા દુર્યોધન રાજા સાક્ષી છે.” આવી રીતે વિવાદ કરતી તે બે જણ પિતાને ઘેર ગઈ અને બોલતી થાકી ગઈ ત્યારે શાંત રહી. હે પ્રદ્યુમ્ન કુમારે ! પિતાની તેજથી સૂર્યના તેજની સ્પર્ધા કરનારા “ ભાનુ” નામે સત્યભામાના પુત્રને થોડા વખતમાં ઉદ્વાહ થનાર છે. જે હવે ભાનુકુમાર દુર્યોધન ભૂપની પુત્રીને પરણશે કે તે જ વખતે શરતને લીધે તારી માતાના કેશ ઉતારી આપવા આ ચિંતાને લીધે શુષ્ક બની ગયેલી તારી માતાને જોઈ હું પણ તેના દુઃખમાં ભાગ પડાવનારે થયે, કારણ કે રુકિમણુને મેં મારી પુત્રી તુલ્ય માની છે. એક દિવસે મહાદુઃખમાં આવી પડેલી તારી માતાએ મને કહ્યું કે, “હે દેવર્ષે કૃષ્ણની સાથે મારું પાણિગ્રહણ તમે જ કરાવેલું છે તેથી તમે જ મારા પિતા તુલ્ય છે અને હું તમારી પુત્રી તુલ્ય છું, માટે હે દયાના સમુદ્ર! હવે તે તમે મને દુઃખ રૂપ સમુદ્રમાંથી બહાર કાઢે અને વિજ્યાધગિરિ ઉપર જઈને તમે મારા વહાલા પુત્રને લઈ આવ. આવાં તારી માતાનાં દીન વચન સાંભળી મને દયા આવવાથી હું તને તેડવા આવેલું છું, માટે વત્સ, મારી સાથે તું ચાલ અને ત્યાં આવીને તારી માતાનું દુઃખ દૂર કર, કારણ કે, ગર્ભાદિક દુઃખને ધારણ કરનારી તારી ખરી જનની તે તે જ છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧પપ તારા જે પરાક્રમી સોળ વર્ષનો પુત્ર છતાં જનની દુઃખી થાય તે પછી પુત્રવતી અને અપુત્રવતી સ્ત્રીમાં શે અંતર સમજ? સ્ત્રીઓને સપત્નીના સંકટથી થયેલું મહાદુઃખ વિદ્વાન પુરૂષેએ સેંકડે જીન્હાઓથી પણ કહી શકાય તેવું નથી, માટે આવી બાબતમાં જરાપણ વિલંબ કરે ઉચિત નથી; તેથી તું મારી સાથે આવવા હમણાં જ સત્વર તૈયાર થા. કારણ કે, જે ત્યાં વિવાહ થઈ જશે તે જવા કરતાં ન જવું તે જ શ્રેષ્ઠ છે એમ મારું માનવું છે તેથી જરા પણ વિલંબ ન કર.” આવાં પ્રકારનાં મુનિનાં વચન શ્રવણ કરી ખરા તત્વના જાણુ થયેલા વિવેકી પ્રદ્યુમ્ન કુમારે કાલસંવર આગળ જઈ સર્વ વૃત્તાંત કહી જણાવ્યું. ત્યારે સર્વે દક્ષપુરૂષોની એક જ સંમતિ હોય છે. એ કહેવત પ્રમાણે તે કાલસંવર રાજા પણ વિચાર કરવામાં ચતુરાશય હોવાથી પોતાના ચિત્તમાં વિચાર કરી બોલ્યા કે, “બહુ સારૂં, વત્સ ! તું ખુશીથી જા અને માતાને દુઃખમાંથી મુક્ત કર; માતાનું દુઃખ ટાળવું એ જ સપુત્રને ધર્મ છે, માટે તું સપુત્રનું કર્તવ્ય કરી પુનઃ સત્વર અહીંયાં આવજે. આ સઘળું રાજ્ય તારૂં જ છે. અમારાથી અજ્ઞાનતાને લીધે બની ગયેલા આચરણનું નહીં સ્મરણ કરતાં માત્ર અમારા ઉપકારનું જ સ્મરણ કરજે.” આવી રીતે કુમારને શિક્ષણ આપી કાલસંવર રાજાએ પ્રજ્ઞપ્તિ વિદ્યાને કહ્યું કે, “હે દેવી! અતિ ઉત્તમ એક વિમાન જલદી તૈયાર કર.” દેવતાઓની શક્તિઓ અચિંત્ય હોય છે તેથી તે દેવતાએ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ એક ક્ષણવારમાં, દેવતાઓના મનમાં પણ મેહ કરી દે તેવું અતિ શ્રેષ્ઠ એક વિમાન બનાવી રાજાની આગળ હાજર કર્યું ત્યારે પ્રદ્યુમ્નકુમાર પિતા કાલસંવરને પ્રણામ કરી તેની રજા લઈ તે વિમાનમાં બેઠે અને નારદમુનિ પણ તેની પડખે બેઠા. તે વિમાન ચાલતી વખતે ભૈરવપક્ષના તથા વાયસના શબ્દો થવા લાગ્યા, નીલપક્ષીઓ આમ તેમ ગમન કરવા લાગ્યાં ઇત્યાદિ શુભસૂચક શકુનો થયા. રસ્તામાં આવતા પર્વત, વૃ, મહા પ્રભાવવાળી અનેક ઔષધીઓ, ઉછળતા મોજાઓથી સુશોભિત ગંગા વિગેરે નદીઓ, વિવિધ દેશે, વિવિધ રાજધાનીઓ, મહાન પત્ત, વાપી, રૂપ, તડાગ, તીર્થરૂપ જળાશયે, અનેક જાતનાં પશુઓ તથા અનેક જાતનાં પક્ષીઓ ઈત્યાદિક જેવામાં આવ્યાં. તે સર્વેનાં નામ કહી કહીને મુનિએ કુમારને દેખાડ્યાં. આવી રીતે અનેક વસ્તુઓને દષ્ટિગોચર કરતા ચાલ્યા જાય છે તેવામાં કુમારને એક ઉત્તમ ગિરિ જોવામાં આવ્યું ત્યારે કુમારે મુનિને પૂછયું કે, “મહારાજ ! આ ક પર્વત છે? આને શું નામ છે, તે આપ કહે. ત્યારે નારદે કહ્યું કે, “વત્સ! આદિ તીર્થકરના ચૈત્યથી વિભૂષિત શત્રુંજય નામે આ ગિરિ છે. સિંહનું દર્શન થવાથી જેમ મૃગલાઓ પલાયન થઈ જાય છે તેમજ આ ગિરિના દર્શન થવાથી તે જ ક્ષણે સર્વ પાપને પ્રલય થાય છે. આની ઉપર અનેક મુનિજને સિદ્ધ થઈ ગયા છે અને અનેક સિદ્ધ થશે તથા વર્તમાનકાલમાં પણ સેંકડે મુનિઓ સિદ્ધ થાય છે. તેથી આ ગિરિ ખરેખર સિદ્ધક્ષેત્ર છે, માટે હે પુત્ર ! હમણું તે તને જવાની ઉતાવળ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫s છે તેથી તું આ સિદ્ધગિરિને દૂરથી પ્રણામ કર. અને જ્યારે માતાનું સર્વ કાર્ય થઈ રહે ત્યારે તું આ ગિરિની યાત્રા કરવા અવશ્ય આવજે.” આવાં મુનિનાં વચન સાંભળી કુમારે સિદ્ધક્ષેત્રને અભિવંદન કર્યું અને જન્મભૂમિમાં જવા માટે ઉત્સુક થયેલા કુમારે તે વિમાન આગળ ચલાવ્યું. શાસ્ત્રમાં કહેલું છે કે – जणणी य जन्मभूमि पच्छिमनिदा सुभासिया गुठी ॥ मणइठं माणुस्सं पंचवि दुःखेहिं मुञ्चति ॥ १॥ ભાવાર્થ-પિતાની માતા, જન્મભૂમિ, પાછલી રાતની નિદ્રા, વિદ્વજનની ગેષ્ઠી, તથા મનને ઇચ્છિત માણસ, આ પાંચ વાના દુઃખેથી છેડી શકાય છે, મહા સમૃદ્ધિવાળા વિમાનને ઉતાવળું ઉતાવળું ચલાવતાં કુમારે બીજો એક મહાગિરિ જઈ મુનિને પૂછ્યું કે, “હે ગુરે ! આ સન્મુખ જેવામાં આવતા સજલ મેઘસમાન શ્યામ તથા નિર્મળ આ કર્યો પર્વત છે?” ત્યારે તેના પ્રત્યુત્તરમાં યતિએ કહ્યું કે, “આ રૈવતક નામે ગિરિ છે. આ ગિરિનું દર્શન, સ્પર્શન, પૂજન મહા મંગલકારક છે. આ પર્વત ઉપર તીર્થકરેનાં અનેક ચૈત્યો છે, જેમાં હજારો સુવર્ણનાં તથા રત્નનાં અરિહંતના બિબો રહેલાં છે. આ ગિરિ ઉપર અનેક શિખરે રહેલાં છે તેથી જ આ પર્વતનું “શિખરી” એ નામ સાર્થક છે અને ઈતર પર્વતનું તે રૂઢિથી શિખરી” એવું નામ પડેલું છે. વત્સ ! તારા પિતા કૃષ્ણના ભ્રાતા શ્રી નેમિનાથના ત્રણ કલ્યાણક આ ગિરિ પર થવાના છે એમ શ્રી નમિનાથના કહેવાથી હું Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જાણું છું. માટે અનેક વૃક્ષોથી સંપન્ન, વિવિધ ઔષધિઓથી વિરાજીત, તથા સુર અસુરે એ પૂજા કરાતા સેંકડે જેનબિંબથી યુક્ત આ રૈવતક પર્વત નમસ્કાર કરવા યોગ્ય છે અને દૂરથી પણ પાપનો ક્ષય કરનાર છે. તું જરા આગળ જઈશ ત્યારે લાખ આંબાના વનને લીધે સુંદર લાગતી સહસ્સામ્ર વનની મહા શેભાને તું દેખીશ.” દેવર્ષિના મુખથી આવું માહાત્મ્ય સાંભળી પ્રદ્યુમ્નકુમાર તે જ ભવમાં સિદ્ધ પદ પામનાર છે તેથી કુમારે પરમ ભક્તિપૂર્વક કર જે પ્રણામ કર્યા. જરા આગળ ગયા ત્યારે, ગતિ કરતા પર્વતે હોય નહીં શું? તથા પૃથ્વી પર મેઘ રહેલા નહીં શું? તેવા મહાન અને શ્યામ સેંકડો હાથીઓથી યુક્ત તથા પાંખેવાળા હેય નહીં શું? તેવા શીવ્ર ગતિ કરતા અનેક જાતિના અધોથી સુશોભિત, જાણે મંદિરે કેમ ચાલતાં હોય તેવા અસંખ્ય રથવાળું, જેમાં વિવિધ રંગના તંબુઓ છે પણ કોઈ જાતનું જેમાં દૂષણ નથી તેવું, તથા પ્રફુલ્લિત થયેલા પુષ્પવાળા અતસીને વનની માફક વિચિત્ર એક મોટું સૈન્ય જોવામાં આવ્યું. તે જોઈ કુમારે નારદને પૂછ્યું કે, “મહારાજ ! આ શું દેખાય છે?” નારદ બોલ્યા, વત્સ ! સાંભળ, પૂવે ઋષભ સ્વામિના “કુરૂ' નામે પુત્ર થઈ ગયા છે જેના નામથી જગપ્રસિદ્ધ “કુરૂક્ષેત્ર” એવું નામ પડેલું છે. તે કુરૂનો “હસ્તિ” નામે પુત્ર થયે હતો જેના નામથી “હસ્તિનાપુર” એવું નગરીનું નામ પડેલું છે, તે હસ્તિ રાજાના વંશમાં અનંતવીય નામે રાજા થયે; તેને કૃતવીય નામે પુત્ર થયે; તેનાથી સુભૂમ નામે પુત્ર Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ થયે કે જે ચક્રવતી હતી ઇત્યાદિક અસંખ્ય રાજાઓ થઈ ગયા પછી, તેના જ વંશમાં શાંતનુ નામે રાજા થયે; તે રાજાની ગંગા અને સત્યવતી એ નામની બે સ્ત્રીઓ હતી; તેમાં ગંગા નદીના જળ સમાન ગૌર દેહનો કાંતિમાન તથા પવિત્ર ગાંગેય નામે ગંગાનો પુત્ર થયો. તેણે જન્મથી માંડીને અખંડ બ્રહ્મચર્ય સેવેલું તેથી તેનું ભીમ એવું બીજુ નામ વિશેષ પ્રખ્યાત થયું. હવે સત્યવતીના ચિત્રાંગદ અને ચિત્રવીર્ય એ નામના સત્યવક્તા બે પુત્ર થયા; ચિત્રવીર્યની ત્રણ સ્ત્રીઓ હતી–એક અંબિકા, બીજી અંબાલિકા અને ત્રીજી અંબા, તેઓના અનુક્રમે ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર એ પુત્રો થયા. તેઓમાં ધરાષ્ટ્ર તે જન્મથી જ અંધ હતો તેથી રાજ્યને ચોગ્ય ન થયે ત્યારે કુરૂવંશ રૂપ સમુદ્રને પ્રસન્ન રાખવામાં ચંદ્ર સમાન પાંડુએ તે રાજ્ય કર્યું.” ગાંધાર દેશના રાજા સુબેલ નામના રાજાની ગાંધારી આદિ આઠ પુત્રીઓને ધૃતરાષ્ટ્ર પર. ઘતરાષ્ટ્રના અતિ ઉગ્ર, તેજસ્વી, મહાદ્ધા, દુર્યોધનાદિક સે પુત્ર થયા. પાંડુરાજાની કુંતી અને માદ્રી એ બે સ્ત્રીઓ હતી, તેમાં કુંતીના ત્રણ પુત્ર થયા, એક તો યુધિષ્ઠિર, બીજે ભીમ અને ત્રીજે અજુન; માદ્રીના નકુલ અને સહદેવ એ બે પુત્ર થયા આ પાંચે પુત્ર પાંડુના હતા તેથી એ પાંચે જણ પાંડવ” એ નામથી ઓળખાય છે, અર્થાત્ એ નામથી જ તેઓ પ્રસિદ્ધ છે. તે પાંડવો મહા કીર્તિવાળા છે, મહા પરાક્રમી છે, વાણીથી ન કહી શકાય તેવા ગુણવાળા Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬o છે, તથા જેનું ચરિત્ર પણ લકત્તર છે અને ત્રણે વિશ્વમાં તેઓ અતિ પ્રખ્યાતિ પામેલા છે” પાંડુ રાજાએ આપેલા હસ્તિનાપુરમાં હાલ યુધિષ્ઠિર રાજ્ય કરે છે અને પ્રણામ કરવા આવેલા અનેક નૃપતિના નમેલા મુકુટની માલાઓથી જેના ચરણની પૂજા થાય છે તે દુર્યોધન મહારાજા ઇન્દ્રપ્રસ્થમાં રાજ્ય કરે છે. એમ કરતાં ઘણે વખત વ્યતીત થયા પછી મારની પેઠે હસ્તિનાપુરના રાજ્યરૂપ દૂધ પીવાની ઈચ્છાથી દુર્યોધન પાંડે ઉપર ઈર્ષ્યાલ થયે. પાંડેનું રાજ્ય લઈ લેવા માટે દુર્યોધને ઘણે યત્ન કર્યો પણ તેથી કાંઈ તેનું વળ્યું નહીં, કારણ કે પાંડવે મહા બળવાન હતા તેથી દુર્યોધન તેઓને પહેચી શકે તેમ નહોતું. યુધિષ્ઠિર બહુ નિખાલસ દિલને હતો તેથી દુધને જેમ તેમ સમજાવી જુગટુ રમવા બેસાડ્યા. રમતાં રમતાં યુધિષ્ઠિર સર્વ હારી ગયે, પોતાની સ્ત્રી દ્રૌપદીને પણ હારી ગયે; “હારી ગયેલ જુગારી બમણું રમે,” એ ન્યાય પ્રમાણે છેવટ યુધિષ્ઠિરે હારમાં પિતાના ચારે ભાઈઓને મૂક્યા. દુર્યોધને કપટથી તેઓને પણ જીતી લઈને કહ્યું કે, “અરે યુધિષ્ઠિર ! હવે તું સર્વ પૃથ્વીને, તારી સ્ત્રી દ્રૌપદીને તથા બંધુઓને છોડી દઈ તું એકાએક જ વનમાં ચાલ્યા જા અને ભ્રમણ કર.” તે સમયે ત્યાં બેઠેલા કેટલાએક ખંડીયા રાજાઓએ દુર્યોધનને કહ્યું કે, હે રાજન ! જેકે યુધિષ્ઠિર દ્રૌપદીને હારી ચૂક્યા છે તે પણ જે તારું પોતાનું કલ્યાણ ઈચ્છતા હે તે એ મહાસતિ રત્ન કાપદી પાંડેને સંપી દે, Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ નહીંતર આમાંથી નક્કી તેને માટે અનર્થ પેદા થશે. બીજુ વળી જેમ મોટા સિંહ સાચવવા બહુ જ દુસહ છે તેમજ આ યુધિષ્ઠિરના ભીમાદિક ચાર ભ્રાતાઓને સાચવતાં તમને બહુ જ મુશ્કેલી પડશે. જેમ સર્પવાળા ઘરમાં રહેવું એ મૈતનું કારણ છે તેમજ તારા રાજ્યમાં રહેલા મેટા નાગ સમાન આના ચાર ભ્રાતાઓ તારે સમજવા. અને જ્યાં સુધી તેઓ તારા રાજ્યમાં રહેલા હશે, ત્યાં સુધી તારાથી નિઃશંકપણે નહીં રહેવાય. માટે એવા એ બંધુઓને બાર વર્ષ સુધી વનમાં તું જવા દે. એમાંથી કોઈને પણ તું અટકાવીશ નહીં. ખંડીયા રાજાઓનું આમ કહેવું સાંભળી દુર્યોધને કહ્યું કે, “ભલે, તેઓ સર્વને હું રજા આપું છું.” આવી રીતે દુર્યોધને કહ્યું ત્યારે તે પાંડવે પિતાની માતા કુંતીને તથા દ્રૌપદીને સાથે લઈ વનમાં ગયા.” આવી રીતે કપટ કરી પાંચે પાંડેને જીતી વનવાસ આપ્યા પછી, મહા અહંકારી દુર્યોધન રાજા હાલમાં નિઃશંકપણે હસ્તિનાપુરનું રાજ્ય કરે છે. સત્યભામાના પુત્ર ભાનુકુમાર કરતાં તું મહટે છે તેથી દુર્યોધને પિતાની પુત્રી તને આપવા ધારી હતી પણ તને તે ધૂમકેતુ નામે દેવ હરી ગયે હતું તેથી ભાનુકુમારને પરણાવવા માટે મહા બળવાન દુર્યોધન રાજા પિતાની ઉદધી નામની પુત્રી લઈને જાય છે, તેને આ સર્વ પડાવ પડે છે.” આવાં નારદમુનિનાં વાકય સાંભળી બે ઘડી આનંદ કરવા માટે પ્રદ્યુમ્ન મુનિને કહ્યું કે, “મહારાજ ! તમે બે 31 Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ઘડી વિમાન ઉભું રાખી અહીંયાં જ ઉભા રહેજો અને હું જરા સૈન્ય જોઈને હમણાં આવું છું.'' મુનિ ખેલ્યા કે, “વત્સ ! જરા પણ વિલંબ કરીશ નહીં, સત્વર આવતા રહેજે.” મુનિની આજ્ઞા શિર પર ચડાવી પ્રદ્યુમ્નકુમારે ત્યાંથી નીચે ઉતરી પૃથ્વી ઉપર આવી ભય'કર જિલ્લનુ રૂપ ધર્યું, જેમકે, મષના પુજ જેવા શ્યામદેહ, ઉંટના જેવા લાંમા જેના એક છે, ગણેશના જેવું જેનું લાંબું ઉદર છે, બિલાડાના જેવા જેના પીળા નેત્ર છે, જેનું ભાલ વક્ર છે, જેના માટા મેાટા દાંત રહેલા છે, જેના કેશ વેલાના સમુહથી ગુંથાએલા છે, તથા જેને સ દેખાવ લાકોને અણગમતા લાગે તેવું ભિલનું વિચિત્ર રૂપ ધારણ કરી કુમાર જ્યાં જાનનાં માણસે જમતાં હતાં ત્યાં ગયા અને પૂછ્યા લાગ્યા કે, “દુાંધન મહારાજાના તંબુ કયાં છે ?” આમ પૂછવા લાગ્યો ત્યાં તે। જાનના સવ માણસ એકઠા થઈ ગયા અને તેની હાંસી કરવા લાગ્યા. દુર્યોધન જ્યાં સિંહાસન ઉપર બેઠા છે અને જાનનાં અનેક કાર્ય પતાવે છે ત્યાં કુમાર આવી નમીને દુર્યોધનને કહે છે કે, “મહારાજ ! કૃષ્ણ મહારાજની આજ્ઞાથી હું જતા આવતા લેાકા પાસેથી દાણુ (જકાત) લેવા અહીંયાં રહેલા છું. માટે મહારાજ ! મને દાણુ દ્વીધા પછી તમારી ઇચ્છા પ્રમાણે જજો, નહીંતર તમેા અહીંયાંથી જવા પામશે નહીં; આ વાત તમને પ્રથમથી જણાવું છું, પછી મને દોષ દેશે નહીં.” બિલનાં આવાં હાસ્યજનક વચનો સાંભળી દુર્યોધન ખડખડ હસીને ખેલ્યા કે, ખેલ, દાણુમાં (જકાતમાં) હાથી, Page #172 -------------------------------------------------------------------------- ________________ રથ, ઘોડા લઈશ કે શું લઈશ? બેલ.” પિતાના લાંબા દાંત દેખાડતો તે ભલ બોલ્યો કે, “તમારી જાનમાં શ્રેષ્ઠ વસ્તુ શું છે તે કંઈ હું જાણતો નથી માટે જે અતિ ઉત્તમ વસ્તુ હોય તે મને આપ.” ઘણું કરીને રાજાઓને હાસ્ય અધિક પ્રિય હોય છે તેથી બે ઘડી મજા કરવા માટે ફરીથી દુર્યોધને કહ્યું કે, અમારી જાનમાં ઉત્તમમાં ઉત્તમ અમારી ઉદધિ નામની કન્યા છે.” ભિલ્લુ બે કે, “ત્યારે તો મને તે જ કન્યા આપો, કારણ કે હું જન્મથી વાઢે છું તે હું તેને પરણીશ. અને આ વાતની કૃષ્ણને ખબર પડશે કે તે પણ ખુશી થશે, કારણ કે હું તેને પુત્ર છું. હું તમારી પુત્રીની સાથે ઘણે વખત ભેગ ભેગવીશ અને અતિ આનંદ પામીશ.” ભિલ્લના મુખથી આવાં વચન સાંભળતાં વેંત જ સર્વ લેકે હાસ્યમાં ગુલતાન બની ગયા. ભવા જ્યારે હસવા બેસે ત્યારે કોને હસવું ન આવે ? વળી ભિન્ન હઠ કરી છે કે, “તમે મને એ કન્યા આપ્યા પછી અહીંયાંથી જજે, નહીંતર હું કેઈને પણ જવા દઈશ નહીં.” આમ કહેવાથી ગુસ્સે થયેલો દુર્યોધન રાજા પિતાના મહાભને કહે છે કે, “જાઓ, એની ગળચી પકડી એને દર કાઢી મૂકે.” આમ રાજાનો હુકમ થતાં મહા યોદ્ધાઓ તૈયાર થાય છે તેટલામાં તો ભિલ્લ જરા દૂર જઈ યુદ્ધ માટે સજ થઈ છે કે, “આવી જાઓ, મારી સાથે સંગ્રામ કરનાર છે કેણુ? મારી હાંસીનું ફળ તથા સંગ્રામનું ફળ આ પગલે બતાવી દઉં.” એમ બેલતાં મહા બળવાન કુમારે મુષ્ટિ પ્રહારથી સર્વ દ્ધાઓનાં શરીર જર્જરિત કરી નાખ્યાં Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ અને કેટલાએકના તો દાંતે પાડી નાખ્યા. દુર્યોધન રાજા તથા સર્વ પદ્ધાએ જોતાં છતાં જેમ સમળી, સુવર્ણના હારને ઉપાડી જાય તેમજ કુમાર પણ એકદમ તે કન્યાને ઉપાડી પોતાના વિમાનમાં ગયા અને કન્યાને વિમાનમાં મૂકી. ભયભીત થયેલી તથા અત્યંત થરથર ધ્રુજતી તે કન્યાને જોઈ નારદે કહ્યું કે, “હે વત્સ ! તું જરા પણ ભય રાખીશ નહિ, તને જે આ ભિલ્લ જે જોવામાં આવે છે તે ભિલ્લ નથી પણ શ્રી દ્વારિકાધિપતિ કૃષ્ણ મહારાજને સૂર્ય સમાન તેજસ્વી મહા બુદ્ધિશાળી, સવેચ્છા પ્રમાણે વિચિત્ર રૂપ ધરનાર તથા મહા યશ સંપાદન કરનાર પ્રદ્યુમ્ન નામને પુત્ર છે. હે પુત્રી ! પ્રથમથી જ તારા પિતાએ તને આ કુમારને આપવા ધારી હતી પણ આ કુમારને જન્મ થયો કે તરત જ ધૂમકેતુ દેવ આને ઉપાડી વિદ્યાધરના પુરમાં મૂકી ચાલ્યા ગયે. આવી રીતે રૂકિમણુના પુત્ર પ્રદ્યુમ્નકુમારનું હરણ થઈ ગયા પછી તપાસ કરતાં ક્યાંય પણ પત્તો ન મળે ત્યારે તારા પિતાએ તેને સત્યભામાના પુત્ર ભાનુકુમાર વેરે આપી છે. હવે આ કુમાર પિતાના પિતા પાસે જાય છે.” “આ કન્યા તો મને આપેલી તે જ છે,” એમ જાણીને કુમારે તારૂં હરણ કરેલું છે તેથી તું મારી પાસે નિઃશંકપણે સ્વસ્થ થઈ રહે. મનમાં કઈ જાતને ઉગ રાખીશ નહીં.” આમ કહી નારેદે તેણુને શાંત કરી. પ્રદ્યુમ્ન કુમારે પણ ભિલ્લનું રૂપ છેડી દઈ પિતાનું ભવ્ય સ્વરૂપ ધારણ કરી, વાયુ સમાન વેગવાળું પિતાનું વિમાન આગળ ચલાવ્યું. ચાલતાં ચાલતાં ઘણા જ ઉંચા અનેક મહેલે જોવામાં આવ્યા Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ તે જોઈ મનમાં અતિ ઉમંગ આવવાથી કુમારે નારદને પૂછ્યું કે, “મુનિરાજ ! આ સન્મુખ જોવામાં આવતી કઈ પુરી છે?” નારદ બોલ્યા કે, “વત્સ ! તારા પિતા શ્રીકૃષ્ણ મહારાજની આ પુરી છે. જરા ધ્યાન દઈ જે. એ પુરીમાં સુવર્ણના કલશવાળે જે મહેલ દેખાય છે તથા જેની ઉપર ગરૂડના ચિન્હવાળી ધજા ફરકે છે તે પ્રાસાદ તારા પિતા કૃષ્ણને છે. જેની ઉપર સિંહના લક્ષણવાળી ધજા રહેલી છે તે મહેલ સમુદ્રવિજયને છે. હે વત્સ ! જેના ઉંચા અને વિચિત્ર અનેક ગોખ છલકી રહ્યા છે તથા જેની ઉપર હાથીને ચિત્રામણવાળી ધજા બિરાજે છે તે મહેલ તારા પિતામહ વસુદેવને છે. આ સન્મુખ રહેલે પ્રાસાદ તારા પિતાના યેષ્ઠ બંધુ બલદેવને છે, કે જેની ઉપર અસંખ્ય ઘુઘરીઓવાળી શ્યામ વસ્ત્રની ધજા દેખાય છે. જેની ધજામાં વાનરનું ચિત્રામણ છે તે ઉગ્રસેન મહારાજાનો મહેલ છે. ભાનુકુમારનાં વિવાહ નિમિત્ત બાંધવામાં આવેલા કદલી તંભેથી તથા નવ પલ્લવ તરણની પંક્તિઓથી વિરાજતે તથા કળી ચુન છાંટી શ્વેત કરેલ જે પ્રાસાદ દેખાય છે તે સત્યભામાને છે. આ સિવાય બીજા પણ મનહર તથા વિવિધ ધ્વજાઓથી અલંકૃત ઘણું પ્રાસાદે જોવામાં આવે છે, તે તે મહા મોટા વેપારીઓના છે. વત્સ ! જે, જેની ઉપર અતિ શ્રેષ્ઠ સુવર્ણને કલશ બીરાજે છે તથા જેની ધજાનું વસ્ત્ર વાયુને લીધે આમ તેમ ઉડે છે તે શ્રી આદિ તીર્થકરનું ચૈત્ય છે, જેમાં ગંગાના જળ સમાન ગૌર Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ વર્ણવાળી, નાભિરાજાના પુત્ર શ્રી ઋષભદેવની પ્રતિમા બિરાજે છે. શિખર અતિ ઉંચુ હોવાથી જે અધિક શાલે છે, તથા જેની ધજાનું વસ્ત્ર ઘણું પહેાળુ' છે તે શાંતિનાથના પ્રાસાદ થેાલે છે. દૂરથી જ મનેાહર લાગતા તથા નીલ વસ્રની ધજાવાળે શ્રી નમિનાથના પ્રાસાદ છે. દ્વારિકાપુરીમાં ભૂષણરૂપ, તથા સચેતન પ્રભુની મૂર્તિને લીધે અધિક શૈાલતા. શ્વેત ધજાવાળા આ શ્રી નેમિનાથના પ્રાસાદ છે. આવી રીતે એક સરખા આવેલા તથા જતા આવતા અનેક જનસમુહથી વિભૂષિત બાવીશ તીર્થકરોનાં ચૈત્યોને તું એક નજરથી જો. હે પુત્ર ! સ્ફટિકમણિ સમાન પથ્થરોથી બાંધેલા જે મહેલ છે તે તારી માતા રૂકિમણીને છે. તે મહેલ હાલમાં તે પુત્રમાં રત્ન સમાન તારા સિવાય શેાકમાં મગ્ન થઈ ગયેા છે તથા તમામ Àાભાથી ટ્વીન થયેા છે.” આ રીતે નારદનાં વચન સાંભળી મનમાં ઉલ્લાસ આવવાથી કુમારે નારદને કહ્યું કે, “આપ કન્યાની સાથે વિમાનમાં ક્ષણવાર બેસી રહેજો અને મને જરા ક્રીડા કરવાને ઉમગ થયા છે તેથી હું તો એ પુરીમાં જઈશ.” મુનિએ કહ્યું, વત્સ ! હવે જરા પણ વિલ બ કરવા તને ઉચિત નથી, કારણ કે તારા સિવાય તારી માતાને એક ઘટિકા પણ વર્ષ જેવડી થઈ પડે છે. માટે હાલ તે તારે સપત્ની જનની પદ્ધાને લીધે અતિ પીડા પામતી તારી માતાને સત્વર મળવું જોઈ એ.” પ્રદ્યુમ્નકુમારે પ્રત્યુત્તર આપ્યું કે, “મુનિધર ! પરાક્રમ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ બતાવી જાણ કર્યા સિવાય પિતાને મળવા માટે મારા મનમાં જરા પણ ઉત્સાહ થતું નથી, નહીંતર કૃષ્ણ પિતાની મેળે જ મને “આ તો મારે પિતાને પુત્ર છે,” એમ શી રીતે જાણી શકે, અને ધારે કે કદી તમારા જેવાના કહેવાથી મને તેણે ઓળખે, તે પણ જ્યાં સુધી તેણે મારું પરાક્રમ જોયું નથી ત્યાં સુધી કૃષ્ણના મનમાં પૂરેપૂરી ખાતરી કેમ થાય કે, આ તે ખરેખર મારે પોતાના જ પુત્ર છે. ખરૂં પૂછતા હે તે સિંહને સિંહના બળથી જ સિંહત્વની ખાત્રી થાય છે. નહીંતર આપ મને કહે કે, આ શિયાળ છે અને આ સિંહ છે, આ ભેદ શી રીતે જાણું શકાય ? માટે હે મુનિરાજ ! આપ મને જવા માટે આજ્ઞા આપ, કે જેને શિરપર ચડાવી હું જાઉં. પિતાની પાસે જે પુત્ર કોઈ કાર્ય કરવાની આજ્ઞા માગે તે પિતા પણ પુત્રને યોગ્ય આજ્ઞા આપે છે માટે હું આપની પાસે માગણી કરું છું તે આપ હુકમ આપે.” ચતુરાઈ ભરેલાં કુમારનાં આવાં વચન સાંભળી મનમાં અતિ સંતુષ્ટ થયેલા મુનિએ કુમારને દઢ આગ્રહ જોઈ કહ્યું કે, “ભલે, તું ખુશીથી જા.” આમ મુનિરાજનો હુકમ થયા પછી તરત જ કુમાર તે વિમાનમાંથી નીચે ઉતરી શ્રી દ્વારિકા તરફ આવ્યું. જરા દૂર ગયે ત્યારે, ફળના ભારથી નમી ગયેલા આમ્રનાં, લિંબુનાં તથા કદંબાદિકનાં અનેક વૃક્ષેથી શુભતું, તથા દ્રાક્ષાદિકના માંડવાઓથી છવાઈ ગયેલું, નાળીયેરનાં વૃક્ષમાંથી પડેલાં ફળેથી જાણે પૃથ્વીના દાંત ઉગેલા કેમ હોય તેવી શંકા કરાવનારૂં, દાડમના ફળથી તથા જાંબુનાં ફળોથી ભરપૂર Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ કઈ સ્થળે રહેલા ચંપકનાં તથા અશેકનાં વૃક્ષની સુગધીને લીધે મનહર લાગતું, કોઈ જગેએ માલતીના પુષ્પ ઉપર ભ્રમરનું ટોળું આમ તેમ ભ્રમણ કર્યા કરે છે, કઈ ભાગમાં કેતકીના પુષ્પોની સુગંધ રૂપી વરસાદની ધારાઓ વરસે છે, સાંભળતાં આનંદ ઉપજે તેવા મયૂરના શબ્દોથી ગાજી રહેલું, ઉડી આવેલાં અનેક જાતનાં પક્ષી સમૂહથી આકુલ થયેલું શ્રી દ્વારિકાપુરીથી પૂર્વ દિશામાં આવેલું એક મનહર ઉદ્યાન જેવામાં આવ્યું. - કુમારે સ્વવિદ્યાની પ્રબલ શક્તિથી લેઢાની સાંકળ વતી બાંધેલે એક કપિ બનાવ્યું. તેને સાથે લઈ કુમાર તે ઉદ્યાનમાં ગયે. જઈને કુમારે ઉદ્યાન પાલકને પૂછ્યું કે, આ આવું રમ્ય ઉદ્યાન કોનું છે ?” વનપાલકોએ કહ્યું કે, “શ્રી કૃષ્ણ મહારાજની સ્ત્રી સત્યભામાનું આ વન છે. સત્યભામાના પુત્ર ભાનુકુમારના વિવાહ માટે આ વનની અમે ચોકી કરીએ છીએ કે જેથી કઈ પણ માણસ આમાંથી ફળ તોડી ન શકે. માટે તું અહીંથી પાછે જ. આ વનમાં કેઈને પણ પેસવાનો હુકમ નથી.” - કુમારે કહ્યું કે, “આ મારી પાસે જે વાનર છે તેને બહુ જ ભૂખ લાગી છે માટે તમે મેઢેથી માગે તેટલા પૈસા આપું અને આ મારા વાનરને અંદર જઈને તૃપ્ત થવા દ્યો.” આવાં લોભજનક વચન સાંભળી તેઓએ મેઢે માગ્યા પિસા લઈ કપિ સહિત કુમારને અંદર જવા દીધું. વનમાં પેસીને કુમારે તમામ ફળે તેડી નાંખ્યાં. ત્યાંથી એકદમ બહાર નીકળી એક અબ્ધ બનાવ્યો. તેને લઈ દ્વારિકામાં જ્યાં Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ ખડથી ભરી મૂકેલી સરકારી વખારી હતી ત્યાં ગયા; જઈ ને કુમારે તેના ઉપરી લેાકેાને કહ્યું કે, “આમાંથી થેાડાક ખડના પુળા આપે. આ માા અશ્વ બહુ જ ભૂખ્યો છે.” ત્યારે ખડના વખારદાર આલ્યા કે, “ભાનુકુમારના વિવાહ કરવા માટે જાન આવનારી છે તેમાં અશ્વ ગાદિક પશુઓ પણ આવશે, તે સારૂં આ ખડની વખારો ભરી મૂકી છે. તેથી આમાંથી એક પણ પુળા અમારાથી તને અપાય તેમ નથી, માટે તું બીજે સ્થળે જઈ તારા અશ્વનું પોષણ કર.” આમ કહ્યું ત્યારે કુમારે તેને ધનાદિક આપી લેાભાવ્યા. અધિક ધનને લીધે લેાભ પામેલા તે વખારદારાએ કુમારને તે વખારમાં જવાની રજા આપી. કુમારે અંદર જઈને એક ક્ષણમાં સ વખારા ઘાસ વગરની કરી દ્વીધી. ઘાસનું એક પણ તણખલું રહેવા દ્વીધું નહીં. ત્યાંથી તરત જ બહાર નીકળી અશ્વ સહિત કુમાર જળશાળાએ (પાણીની પરબે ) ગયા. જઈને જળશાળાના અધ્યક્ષાને કહ્યું કે, “મને તથા મારા ઘેાડાને પાણીની બહુ જ તૃષા લાગી છે માટે મને તમેા પાણી પીવા આપે. જળશાળાના અધ્યક્ષાએ પણ ઘાસની વખારવાળાની માફક ઉત્તર આપ્યા. લેાકમાં કહેવાય છે કે, ધનાઢય અને દાનશીલ માણસ જે ધારે તે કરી શકે,” એ કહેવત પ્રમાણે કુમાર તે લેકેને ઘણું ધન આપ્યું કે તરત જ તે લેાકેા કહેવા લાગ્યા કે, “તું તારી ઇચ્છા પ્રમાણે જળપાન કર અને તારા અશ્વને પણ જળપાન કરાવ. અહીંયાં તું વિશેષ રાકાઈશ નહીં.” આવી રીતે મંજુરી મેળવી જળશાળાની અંદર જઈ કુમારે આખી Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ જળશાળા મારવાડ દેશની ભૂમિ સમાન જળ વગરની કરી મૂકી. ત્યાંથી તરત બહાર નીકળી જ્યાં ભાનુકુમાર પરીક્ષા લેવા માટે યવન દેશનો અશ્વ ખેલવતા હતા ત્યાં કુમાર પિતાને અશ્વ લઈ ગયે. ભાનુકુમારને ઘોડાને બહુ જ શેખ હત તેથી કુમારની પાસે રહેલે ઉત્તમ અશ્વ જોઈ બોલ્યા કે, “આ અશ્વ કેન છે અને તે વેચવાને છે કે કેમ?” - પ્રદ્યુમ્નકુમાર બે કે, અમારી માગણી પ્રમાણે મૂલ્ય મળે તે માટે અધ વેચવાનો છે. હે રાજન આ કંઈ જે તે અશ્વ ન ધારશે, ખાસ કજ દેશને અતિ શ્રેષ્ઠ અબ્ધ છે. માટે આપની ઈચ્છા હોય તે ભલે આપ ખુશીથી લે.” - ભાનુકુમારે કહ્યું કે, “તારી ઈચ્છા પ્રમાણે મૂલ્ય આપીએ અને તે અશ્વ અમને આપ.” ત્યારે કુમારે કહ્યું કે, “રાજપુત્ર! આપ પ્રથમ મારા અશ્વની પરીક્ષા કરી જુઓ અને તેથી આપને પસંદ પડે તો તે લેજે અને તમારૂં મન પ્રસન્ન થયા પછી જ હું મૂલ્ય લઈશ, નહીંતર કૃષ્ણરાજા નિરપરાધી મારે દંડ કરે. માટે આપ પ્રથમ આ અને ખેલવી જુઓ.” - કુમારનાં મુખથી આવાં ન્યાયયુક્ત વચન સાંભળી ભાનુકુમારે પિતાને અશ્વ છેડી દઈ સજજ કરેલા કેબેજ દેશના અશ્વ ઉપર ચડી ચલાવવા લાગ્યું. એમ કરતાં કરતાં તે અવે ભાનુકુમારને દાંતારી જમીન ઉપર પછાડી નાખે. દાડમમાંથી જેમ બી નીકળી પડે તેમ ભાનુકુમારના મુખમાંથી પછાટને લીધે સઘળા દાંત પડી ગયા. તેથી રૂધિરની ધારા Page #180 -------------------------------------------------------------------------- ________________ જેના મુખમાંથી નીકળે છે તથા સઘળા લેકેએ મશ્કરી. કરાત ભાનુકુમાર લજજાને લીધે નીચું મુખ કરી ઉભે રહ્યો. અશ્વને સ્વામી પ્રદ્યુમ્ન કુમાર કહે છે, “કેમ, રાજપુત્ર? તું આવડી ઉમરને થયે છતાં પણ અશ્વ વિદ્યામાં જરા પણ કુશળ નથી થ? ખરેખર હજી પણ તારામાં મૂર્ખતા જ છે. કૃષ્ણનાં કુળમાં તું જનમે તેથી શું થયું ? પિતાના કુળની ઉન્નતિ કરવી તે તે એક બાજુ રહી પણ ઉલટે આ સમયે તે તે યદુરાજાના સમગ્ર કુળને કલંક લગાડ્યું છે.” આક્રોશ ભરેલાં આવાં વચન સાંભળી ક્રોધી બનેલો ભાનુકુમાર કહે છે કે, “અશ્વ ખેલાવતાં તે જગતમાં તને એકને જ આવડે છે? તારી દષ્ટિએ તે ઈતર પુરૂષે સર્વ મૂર્ખ જ છે. તે પરજનને ઉપદેશ કરવામાં જ કુશલ છે કે કેવલ મૂર્ખ શિરોમણિ છે?” પ્રદ્યુને કહ્યું કે, “ભાનુકુમાર ! આ અશ્વને ખેલવતાં તે મને આવડે છે પણ હવે તો વૃદ્ધ થયે છું તેથી અશ્વ ઉપર ચડવાની પણ મારામાં શક્તિ નથી તો પણ પાંચ છ માણસે મળી મને અશ્વ ઉપર ચડાવી દે તે પછી તમને અશ્વશાસ્ત્રમાં મારી બુદ્ધિ કેવી છે એ સવ બતાવી આપું.” ભાનુકુમારે અનુચરોને કહ્યું કે, “તમે પાંચ છ જણા મળી આ પુરૂષને ઉપર ચડાવે એટલે એને કાંઈ પણ કલા આવડે છે કે વૃથા આત્મશ્લાઘા જ કરે છે એ વિષેની ખબર તે પડે.” આવી રીતે ભાનુકુમારની આજ્ઞા થવાથી પાંચ છ પુરૂષોએ મળીને તેને ઉપાડ્યો ત્યાં કુમારે પિતાનું આખું શરીર શિથિલ કરી નાખ્યું તેથી તે માણસો તેને ચડાવી ન શક્યા Page #181 -------------------------------------------------------------------------- ________________ અને ઉલટા પડી ગયા અને કુમારે તેઓને કચરી નાખ્યા. પછી પ્રદ્યુમ્નકુમારે ભાનુકુમારને કહ્યું કે, “એ મૂર્ખાઓએ ઉલટ મને પાડી નાખે. હવે તે તમે પોતે જે મને ચડાવે તે હું મારી વિદ્યા બતાવું ત્યારે ભાનુકુમારે ઉપાડી તેને અશ્વ ઉપર ચડાવ્યો. ત્યાં ચડતાં એકદમ ભાનુકુમાર ઉપર પડ્યો અને ભાનુકુમારને કચરી એક ક્ષણમાં વિદ્યાની શક્તિથી અદશ્ય થઈ ગયો અને ભાનુકુમાર રે તે પિતાની માતા આગળ દોડી ગયે. પ્રદ્યુમ્નકુમાર તે એક બ્રાહ્મણ બની મેટા રસ્તા ઉપર બેસી સુધા સમાન મધુર વાણીથી પુસ્તક વાંચવા લાગ્યા. સત્યભામાની દાસી જેનું શરીર કુબડું હતું તેથી તેણીનું કુજીકા એવું નામ રાખવામાં આવ્યું હતું. તે કુજીકા દાસી તે બ્રાહ્મણ આગળ આવી. ત્યારે બ્રાહ્મણે પૂછ્યું કે, “બેન ! તું કોણ છે અને તારું નામ શું છે? દાસી બેલી, “હે બ્રાહ્મણ ! હું સત્યભામાની કુજીકા નામે દાસી છું. કોઈ પ્રારબ્ધના સંબંધને લીધે સત્યભામાને હું ઘણી જ વહાલી છું.” બ્રાહ્મણે કહ્યું કે, “હું અનેક વિદ્યાઓ જાણું છું તેથી તું અહીંયાં આવ એટલે કુબડાપણને રોગ મટાડી તને સરલ કરી દઉં.” આ સાંભળતાં એકદમ તે તેના પગમાં પડી વિનયથી બોલી કે, “મહારાજ ! આપ મારી ઉપર કૃપા કરી મારે રેગ દૂર કરે” દાસીએ પ્રાર્થના કરી ત્યારે તેણીના શિર પર પિતાને હાથ મૂકી મંત્ર ભણીને એક ક્ષણમાં તે Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ કુબેજીકાને સરલ બનાવી દીધી. કુમ્ભત્વને દૂર કરનારી આશ્ચર્યજનક આવી વિદ્યાની શક્તિ જોઈ મનમાં વિસ્મય પામેલી તે દાસી બ્રાહ્મણને પૂછે છે કે, “મહારાજ ! આપ કેન અતિથિ છે, તથા આપનું નામ શું છે? | માયાથી બ્રાહ્મણ બનેલા કુમારે કહ્યું, “બહેન ! સાંભળ, મારા બે નામ છે, એક તે મોદકપ્રિય અને બીજું વટકપ્રિય. આ બે નામથી હું ઓળખાઉં છું. જેને ત્યાં મોદક વિશેષ બનાવ્યા હોય તથા જેને ત્યાં સુગંધિદાર વડાં બનાવેલાં હોય તેના ઘરને હું અતિથિ થાઉં છું.” દાસી બોલી કે, “હે બ્રાહ્મણ ! સત્યભામાને ત્યાં ભાનુમારનો વિવાહ મહોત્સવ થોડા વખતમાં જ થવાને છે તેથી મોટા મોટા ઘણુ મોદક બનાવી રાખેલા છે માટે મારી સાથે તમે સત્વર ચાલો. હું તમને તમારી ઈચ્છા પ્રમાણે ખવરાવીશ તથા અતિ સ્વાદિષ્ટ વડાં પણ ત્યાં તૈયાર છે તેથી તે બે ચીજ યથારૂચિ ખાઈને તમે તમારાં બે નામનું સાર્થક કરો.” દાસીએ નિમંત્રણ કર્યું ત્યારે તે બ્રાહ્મણ દાસીની સાથે સત્યભામાને ઘેર ગયે. બ્રાહ્મણને તેનાં આંગણુમાં ઉભે રાખી દાસી ઘરની અંદર ગઈ સુંદર આકૃતિવાળી સ્ત્રીને જોઈ મનમાં વિસ્મય પામેલી સત્યભામાએ તેણીને પૂછ્યું કે, “અરે! તું કોણ છે? દાસી બોલી કે, “સ્વામિનિ ! આપના પ્રેમનું પાત્ર કુંબજીકા દાસી છું.” સત્યભામાએ કહ્યું, “અરે ભૂત ! મારા ઘરમાંથી Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સત્વર ચાલી જા, ખોટેખોટી કુબજીકા દાસી બને છે. કુબેજીકા દાસી તે કુબડી છે અને તું તે અસર સમાન રૂપાળી છે.” - આકૃતિમાં ફેરફાર થવાથી સત્યભામાએ જ્યારે ન ઓળખી ત્યારે દાસીએ પિતાની ખાત્રી આપવા માટે કેટલીક ગુહ્ય નિશાનીઓ આપી. પૂરેપૂરી ખાત્રી આવતાં એકદમ સત્યભામા બેલી ઉઠી કે, “અરે, દાસી ! કહે કે શું હકીકત બની જેથી એક ક્ષણવારમાં જ તારૂં કુજ પણું નષ્ટ થયું ?” આમ સત્યભામાએ પૂછ્યું ત્યારે દાસીએ બ્રાહ્મણે કરેલા ઉપકાર સંબંધી બનેલી સર્વ હકીકત કહી બતાવી આ વાત સાંભળતા તરત જ સત્યભામાં બોલી કે, “હે દાસી ! તે બ્રાહ્મણને જલદી લાવી આવ.” રાણીને હુકમ થતાં દાસી દોડી જઈ આંગણામાં ઉભેલા બ્રાહ્મણને બોલાવી આવી. આવતા બ્રાહ્મણને જોઈને તરત જ આસન ઉપરથી ઉઠીને સત્યભામાએ કર જોડી વિનયપૂર્વક બ્રાહ્મણને પ્રણામ કર્યા. બ્રાહ્મણે આશીર્વાદ આપે કે, લાંબા વખત સુધી અનુપમ રૂપવાળી થા, કૃષ્ણ મહારાજના મનને રંજીત કર તથા ફરીથી નવીન યૌવનવાલી થા.” હે સ્વામિન ! આપની કૃપા હશે તે તેમ થવામાં સંશય નથી.” આમ કહીને સત્યભામાએ મોટું આસન નાખી બ્રાહ્મણને બેસાડ્યા. પોતે તેની આગળ બેસી બ્રાહ્મણને કહેવા લાગી કે, “મહારાજ ! જે તમે મને આશીર્વાદ આપે છે તેવી જ મને બનાવી તમારા આશીર્વાદની સત્યતા કરો. મહારાજ રુકિમણી નામે મારી એક શેક છે તેણીએ મારા પતિ કૃષ્ણને વશ કરી લીધા છે. તેણીએ કૃષ્ણ ઉપર Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ એવું કામણ કરેલું છે કે મારે ઘેર કોઈ દિવસ આવતા નથી. માટે હૈ દ્વિજ ! મારૂં' એવું રૂપ બનાવે કે જેને લીધે હું રૂકિમણીને જીતી લઉં અને મારા પ્રેમ રૂપી રજુથી બંધાચેલા કૃષ્ણ સદા મારે જ ઘેર વસે.” સત્યભામાનાં આવાં વચન સાંભળી બ્રાહ્મણે હસતાં હસતાં કહ્યું કે, પ્રથમ પેાતાના શરીરનું ખરાબ રૂપ કર્યાં સિવાય રૂપાળાપણું થતું નથી જેમકે, પ્રથમ પુરૂષનું શરીર ખારા ચેાપડવાથી કદરૂપું થાય છે પણ તે પછી સ્વચ્છ જળથી સ્નાન કરવાને લીધે પુરૂષનું શરીર નિર્મળ અને રૂપાળું અને છે. તેમજ દ, મણી, ખડગ અને વસ્ત્ર, ઇત્યાદિક પદાથી સ્વચ્છ કરતાં પહેલાં મલીન હેાય છે ત્યાર બાદ ઉત્તમ વસ્તુના યાગથી નિર્મળ તેજસ્વી થાય છે. હે માનુની ! તેમજ તું પણ કૃષ્ણ મહારાજાની મુખ્ય પટરાણીથી અને મારા મંત્રની પ્રબળ શક્તિથી તું ઈંદ્રાણીને પણ જીતી લઈશ. હું સૌભાગ્યવતી ! તું પણ પ્રત્યક્ષ અનુભવ લઈશ ત્યારે તને પૂર્ણ ખાત્રી થશે.” આવાં બ્રાહ્મણુનાં વચન સાંભળી મનમાં ઘણા ઉત્સાહ પામતી સત્યભામા બેલી કે, વિપ્ર ! ત્યારે મારે વિધિ શુ કરવી તે આપ જેમ જાણતા હેા તેમ દર્શાવા અને પછી તેના મંત્ર પણ શીખવા.” માયાથી બ્રાહ્મણુ બનેલા પ્રદ્યુમ્નકુમારે કહ્યું કે, “તેની વિધિમાં પ્રથમ તે તમે તમારા મસ્તકનું મુંડન કરાવા અને ઓરડાની અંદર જઈને સર્વ વસ્ત્ર ઉતારી નગ્ન થાઓ. તે પછી તેલની સાથે મસ મેળવીને આખા શરીરમાં તેનું લેપન Page #185 -------------------------------------------------------------------------- ________________ - ૧૭૬ કરવું કે શરીરને કઈ પણ ભાગ કોરો રહી ન જાય. ત્યાર પછી જીર્ણ વસ્ત્રના કકડાઓથી સાંધેલું વસ્ત્ર પહેરી મારી આગળ આવી ઉભાં રહો; આમાં જરા પણ તમારે શરમાવા જેવું નથી, કારણ કે હું તે તમારા પુત્ર તુલ્ય છું. પછીથી હું જે મંત્ર તમને આપું તે મંત્રને તમારે એકાગ્ર મનથી તમારી કુળદેવીની આગળ જપ કરે, તેટલા વખતમાં હું ભજન કરી લઉં.” બ્રાહ્મણના કહેવા પ્રમાણે સત્યભામાએ સર્વ કાર્ય કર્યું. ત્યાર પછી બ્રાહ્મણે તેને મંત્રને ઉપદેશ આપે જેમ કે, શ ાં # # 9 શાં શાં” આ મંત્રને ઉપદેશ કરી સર્વ વિધિ બતાવી બ્રાહ્મણ ભેજન કરવા બેઠે અને સત્યભામા પિતાની કુળદેવી આગળ જઈ મૌન વ્રત ધરી મંત્રનો જપ કરવા લાગી. અતિ સુધાતુર થયેલે માયાવી તે વિપ્ર ખૂબ મેદની ઉડાવવા લાગ્યો. સત્યભામાની દાસી જેમ જેમ આપતી ગઈ તેમ તેમ તે ખાતે જાય છે અને કહે છે કે, “અરે, હું તે હજી બહુ જ ભૂખે છું, હજી મારું પેટ ભરાયું નથી, હજી મને લાડુ આપે” આમ કહેતે જાય છે અને સ્વવિદ્યાની શક્તિથી ખાતે જાય છે. આમ કરતાં કરતાં સર્વ રઈ ખુટાડી ત્યારે અતિ ગુસ્સે થયેલી સર્વ દાસીઓ જેમ તેમ બકવા લાગી કે, “અરે અધમ બ્રાહ્મણ ! જેટલું હતું તેટલું તે તું ખાઈ ગયે, હવે તે અહીંથી જા !” બ્રાહ્મણ બોલ્યા કે, “તમારી દૂર દષ્ટિ હોવાથી મારી ઉપર તમારી નજર પડી. તે હવે મેં જે તમારૂં ખાધું છે Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ તે કદી મને પચવાનું નથી માટે મારે તે તમારી રસોઈ તમારા આંગણામાં મૂકી જવી. આમ કહીને તે બ્રાહ્મણે જે ખાધું હતું તે સર્વે અનુક્રમે વમન કરી નાખ્યું; તેને લીધે આખા ઘરમાં દુર્ગધ દુર્ગધ થઈ રહી. “અરે ઉઠ ઉઠ, નીચ બ્રાહ્મણ ! અમારું સઘળું ઘર બગાડી દીધું. અહીંથી વહ્યો જા, વહ્યો જા.” આવી રીતે દાસીઓએ તિરસ્કાર કરાએલે તે વિપ્ર ત્યાંથી ઉઠી બહાર ચાલ્યા ગયે. બહાર નીકળી એક બાળમુનિ બની પ્રદ્યુમ્નકુમાર પ્રજ્ઞપ્તિ વિદ્યાથી ઓળખી કાઢેલા તથા શેકમાં ગરકાવ થઈ ગયેલા રુકિમણીના મહેલમાં ગયે. આવેલા મુનિ વાસ્તે આસન લેવા સારૂ રુકિમણું ઘરમાં ગઈ તેટલી વારમાં તે બાળમુનિ આવી કૃષ્ણના સિંહાસન ઉપર બેસી ગયે. તે જ ક્ષણે રુકિમણું શુભ આસન લઈ બહાર આવી. મુનિને વાંદી તેણીએ કહ્યું કે, “મુનિરાજ! આપ તે આસન છેડી દે, કારણ કે આ સિંહાસન ઉપર કૃષ્ણ મહારાજ અથવા તેનો પુત્ર બેસી શકે છે, તે સિવાય કઈ પણ અન્ય પુરૂષ બેસે તે તે સિંહાસનને અધિષ્ઠાયક દેવ સહન કરી શકતો નથી. માટે હે મુને ! આ કૃષ્ણના સિંહાસન ઉપરથી સત્વર ઉઠી આ બીજા શુભાસન ઉપર બેસે અને કયા કારણથી આપનું પધારવું થયું છે તે આપ કહો.” બાળમુનિ હસી બેલ્યા, “હે માતા ! હું બાળપણથી તપસ્વી છું તેને લીધે મારે પરાભવ કરવા કઈ પણ દેવ શક્તિમાન નથી. હું આજ બહુ મુસાફરી કરી તારે ઘરે Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ આવ્યો છું, તેથી ઘણે થાકી ગયો છું, માટે તું અહીંથી ઉઠવાનું ન બેલ અને એ તારું આસન એક ઠેકાણે મૂકી દે.” રુકિમણુએ કહ્યું કે, “સ્વામિન ! તમે તપ કેટલું કરેલું છે ?” | મુનિ બેલ્યા, “હે મહાભાગે ! હું બાળપણથી જ મુનિ છું. બાળપણથી જ તપસ્વી છું અને બાળપણથી જ પંડિત છું. તે તપ કરતાં મને આજ બરોબર સેળ વર્ષ થયાં જ્યારથી જ છું ત્યારથી મેં કઈ દિવસ પણ માતાનું સ્તનપાન કર્યું નથી. તે તપનું આજે મને પારણું છે.” રૂકિમણી બોલી કે, “હે મહાભાગ! કઈ મુનિરાજના મુખથી મેં સાંભળેલું છે કે, જૈન શાસ્ત્રમાં એક ઉપવાસથી પ્રારંભીને એક વર્ષ સુધીનું ઉત્કૃષ્ટ તપ છે. પણ સોળ વર્ષ સુધીનું તે તપ મેં હજી સુધી સાંભળ્યું નથી તે પછી આપ બેટું કેમ બોલે છે ?” | મુનિ બેલ્યા કે, “હવે નાહક તું મને શા માટે તપાવે છે? આપવું હોય તે આપ નહીંતર ના કહે એટલે કોઈ બીજાને ત્યાં જાઉં.” | મુનિએ આમ કહ્યું ત્યારે અફસોસને લીધે લાંબે નિઃશ્વાસ મૂકી રુકિમણું બોલી કે, “મુનિરાજ ! શેકને લીધે મેં આજ કાંઈ પણ બનાવ્યું નથી.” મુનિ બેલ્યા, “અરે તું તે કૃષ્ણ મહારાજની મુખ્ય પટરાણું છે તે વળી તને શોક થવાનું કારણ શું છે?” રૂકિમ બેલી કે, “હે સાધે! મને શેક થવાનું કારણું તે મારા પુત્રને વિગ છે. પુત્રને વિગ થયે Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ ખરેખર સાળ વર્ષ થયાં પણ હજુ પુત્રને સમાગમ ન થયા; મને પુત્રને સમાગમ થાય એટલા વાસ્તે મેં વિધિપૂર્ણાંક કુળદેવતાની આરાધના કરી હતી. એમ આરાધના કરતાં કરતાં પણ જ્યારે કુળદેવતા પ્રસન્ન ન થયા ત્યારે ખાસ પ્રાણ ત્યાગ કરવાની ઈચ્છાથી હું તીક્ષ્ણ ખડગવતી મસ્તક છેદ્દી બલિદાન આપવા તત્પર થઈ કે તે જ ક્ષણે કુળદેવતાએ પ્રત્યક્ષ થઈ મને કહ્યું કે, હે પુત્રી ! તું સાહસ ન કર. તારા આંગણામાં ઉગેલા આમ્રવૃક્ષમાં સમય સિવાય પણ માંજર આવે ત્યારે તારા પુત્ર આવેલા જ સમજવે. આમાં જરા પણ શંકા ન રાખવી. હું મુને ! કુળદેવતા આટલું કહી અહિત થઈ ગયા અને હું પણ તે સાંભળી રાજી થઇ. આજે એ આમ્રવૃક્ષમાં મનેહર માંજર આવેલા છે પણ હજુ પુત્ર ન આવ્યો. આ દુઃખને લીધે હું બહુ જ દુ:ખી છું. મહારાજ ! આપ તેા તપસ્વી છે, મુનિ છે, મહા જ્ઞાની છે તથા લેાકેાના મહાટી ઉપકાર કરનાર છે. માટે આપ આ સમયે લગ્ન જોઈ કહા કે મારા પુત્ર કયારે આવશે ? મુનિરાજોનું તથા દેવતાઓનુ દર્શીન કઈ દિવસ પણ વૃથા ચતું નથી તેથી આપ પણ મારા પુત્રને વિરહુજન્ય શાક સત્વર દૂર કરે.” રૂકિમણીનાં વચન સાંભળી મુનિએ પેાતાના હાથવતી પેાતાની નાસિકાનેા પવન જેઈ કહ્યું કે, “માતુશ્રી ! તમારો પુત્ર તેા આવેલા જ છે એમ જાણા, આમાં જરાપણ સંશય નથી. જેમ, પ્રાતઃકાલમાં મેઘ બેટી ગર્જના કરતા નથી તેમ મુનિજના પણ ખાટું ખેલતા જ નથી.” Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ મુનિનાં વચન સાંભળી અતિ રાજી થયેલી રૂકિમણુએ કહ્યું કે, “હે તપસ્વિન ! બેલે, તમને શું આપું? તમે તમારા મનને પૂછી જુઓ કે જેની ઉપર આપની રૂચિ હોય તે આપું. તમને જ્યાં હું જોઉં છું ત્યાં મને પુત્રના જે અધિક અધિક પ્રેમ વધે છે. માટે હે બ્રહ્મચારિન ! પિતાની માતા આગળ જેમ, તેમ તમારે મારી આગળ માગતાં જરા પણ શરમાવું નહીં.” બાળમુનિ બેલ્યા, “મેં સોળ વર્ષ સુધી તપ કરેલું છે તેથી હું બહુ કૃશ થઈ ગયો છું માટે મને પચે તેવી નવી રાબડી બનાવી આપ.” - આમ કહેવાથી રૂકિમણીએ આગળ કરી મૂકેલા લાડુ ભાંગી ભૂકો કરી તેમાં ખૂબ ઘી નાંખી ચુલા ઉપર ચડાવ્યા. તેની નીચે અગ્નિ સળગાવ્યો. તાપ કરવા માટે તેણીએ ઘણે પ્રયાસ કર્યો પણ તે મુનિની માયાથી અગ્નિ જરા પણ પ્રજ્વલિત ન થયું. આખરે અતિ પ્રયાસને લીધે તેનું આખું શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું અને બહુ થાકી ગઈ. ઘણે વખત થઈ ગયે ત્યારે માયાવી મુનિ બેલ્યા કે, ક્ષુધાને લીધે મારું ઉદર તે છેક પાતાળમાં ઉતરી ગયું છે. હવે તે હું એક ક્ષણ પણ ભૂખ સહન કરી શકું તેમ નથી અને આ તારે ચૂલે ક્યારે પ્રજવલિત થશે અને ક્યારે રાબ થશે માટે ચાલ, મને લાડુ જ આપી દે.” ( રૂકિમણું બેલી કે, “મહારાજ! એ મેદકે તે માદક દ્રવ્ય નાખી ખાસ કૃષ્ણને માટે જ બનાવેલા છે. તે લાડુ જે બીજે કઈ ખાય તે તે જ ક્ષણે મૃત્યુ પામે, કારણ કે એ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ મેદકો પચવા બહુ જ મુશ્કેલ છે.” બાળમુનિ કહે છે કે, “હવે એ ગમે તેવા હાય પણ તુ એ મેાદકે મને આપી દે ! તું તે મહા કૃપણ લાગે છે કે જેથી આપતી નથી; અમુક વાસ્તે બનાવેલા છે એમ નાહક ખાટુ' શા માટે ખેલે છે ?” આમ કહેવાથી રૂકિમણીએ ખીતાં ખીતાં એક લાડુ મુનિના હાથમાં આપ્યા, ત્યારે મુનિએ તા તે લાડુના એક જ કોળીયા કર્યાં; રૂકિમણીએ બીજો લાડુ આપ્યા તેનેા પણ એક જ કવલ કરી ખાઈ ગયા. એવી રીતે ત્રીજો આપ્યા, ચાથે આષ્યા, એમાંથી કાઈના પણ એ કવલ ન કર્યાં. રૂકિમણી જેમ જેમ આપતી ગઈ તેમ તેમ પ્રદ્યુમ્નકુમાર ખાતા ગયા. આ જોઈ રૂકિમણી મનમાં વિસ્મય પામી કે, “હિર કરતાં પણ મહા મંળવાન આ પુરૂષ કાણુ હશે ? કૃષ્ણ મહારાજ પણ એક ઉપરાંત બીજો લાડુ ખાઈ શકતા નથી અને આ તા બાળક છે, તે પણ ખાધે જ જાય છે. ધરાતા જ નથી.” આમ વિચાર કરે છે તેવામાં જેની ક્ષુધા શાંત થઈ છે તેવા ખાળમુનિએ (ચર્ લીધુ) પાણી પીધુ આ વાત હમણાં એટલેથી જ રાખીએ અને સત્યભામા તરફે જરા લક્ષ દઈ એ. સત્યભામા એરડામાં કુળદેવીની પાસે બેસી એકાગ્ર ચિત્તથી જપ જપતી હતી તે સમયે, ઉદ્યાનપાલ, ઘાસના વખારદાર વિગેરે આવી કહેવા લાગ્યા કે, હે સ્વામિનિ ! કોઈ પુરૂષે આવી તમારૂં વન તમામ ફળ રહિત કરી મૂકયું છે. હાલ તા તેમાં એક પણ ફળ નથી.” Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ઘાસની વખારવાળા કહે છે કે ઘાસની તમામ વખારોમાં એક પણ પળે નથી. કોઈ પુરૂષે આવી તમામ વખારે ખાલી કરી દીધી છે.” જળશાળાના અધિકારીઓ બોલ્યા કે, “કોઈ પુરૂષ આવી જળશાળામાંથી તમામ પાછું પી ગયેલ છે. હાલ તે જળનું એક બિંદુ પણ નથી. અનુચરે આવી બેલ્યા કે, “ઢગ કરી આવેલા કોઈ એક પુરૂષે ભાનુકુમારને અશ્વ ઉપરથી પછાડી નાખેલ છે.” દાસીઓએ આવી બ્રાહ્મણે કરેલું સર્વ નુકશાન કહી બતાવ્યું. - સર્વજનના મુખથી નુકસાનીના સમાચાર સાંભળી એકદમ સત્યભામા ઓરડાની બહાર આવી, ત્યાં વમનને લીધે અતિ દુર્ગધી થયેલી પિતાની શાળા જોવામાં આવી, તથા માદક, એદન, વ્રત અને વિવિધ શાકાદિક તમામ વસ્તુઓથી ખાલી થયેલી ભેજનશાળા જેવામાં આવી. આ અનર્થ જોઈ સત્યભામા પણ બોલી કે, “હાય, હાય, મને પણ કોઈ કપટી દુષ્ટ પુરૂષ આવી છેતરી ગયું છે, કે જે ફાટેલ વસ્ત્ર પહેરાવી શરીર દુર્ગધ કરી મને મુંડી ગયે.” જરા મનમાં વિચાર કરે છે કે, “આ વાતની રૂકિમણને ખબર ન થાય તેટલામાં હું તેના કેશ મંગાવી લઉં.” આમ વિચાર કરી સત્યભામાએ, કેશ લેવા માટે છાબ હાથમાં દઈ કેટલીક દાસીઓને રૂકિમણને ઘેર મેકલી. તે દાસીઓ રુકિમણને ત્યાં આવી હસતી હસતી રૂકમણને કહે છે કે, અમારા માનવંતા રાણે સત્યભામાં તમને આદેશ કરે છે કે, સૂર્ય સમાન તેજસ્વી ભાનુકુમાર નામે મારે પુત્ર Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ પરણવાને છે તે આપણું ઠરાવ પ્રમાણે તમે હારી ગયા છે માટે તમારા કેશ ઉતારી આપો.” દાસીઓએ આમ કહ્યું કે તે જ ક્ષણે રુકિમણું શેકાતુર થઈ લાંબા સ્વરથી રૂદન કરવા લાગી, ત્યારે બાળમુનિએ પૂછયું કે, “માતા તમે શા કારણથી રૂદન કરે છે ? આટલાં બધાં દીલગીર શા માટે થાઓ છે ? તેવું કોઈ કારણ હેય તે કહો કે જેને તરત ઉપાય થાય.” બાળમુનિના પૂછવાથી રુકિમણીએ રેતાં રેતાં સર્વ વાત સવિસ્તર કહી જણેવી. ત્યારે માયાવી બાળમુનિએ સિંહાસન ઉપર બેઠાં બેઠાં જ પિતાની વિદ્યાની અચિંત્ય શક્તિથી તે દાસીઓના પુષ્પ ગુંથેલા કેશ ઉતારી છાબ ભરી દાસીઓને આપી કહ્યું કે, “જાઓ આ છાબ લઈ ગીત ગાતી ગાતી તમે તમારી રાણને ઘેર જાઓઅને આ કેશ તેણીને આપજે.” આમ શિખામણ આપી મુનિએ તે દાસીઓને ત્યાંથી વિદાય કરી. કેશથી ભરેલી છાબ લઈ દાસીઓ રેતી રોતી સત્યભામા આગળ આવી. મુંડાઈ ગયેલી સર્વ દાસીએને જોઈ મનમાં વિસ્મય પામતી સત્યભામા બેલી, અરે ! આ શું થયું ? આ આવું કામ કોણે કર્યું ?” દાસીઓએ રેતાં રેતાં કહ્યું કે, “રુકિમણીને ત્યાં કેઈ એક મુનિ આવેલ છે તેણે આ સર્વ કૃત્ય કર્યું.” આ વાત સાંભળતાં અત્યંત ગુસ્સે થયેલી સત્યભામાએ પિતાના કેટલાક અનુચરોને હુકમ કર્યો કે, “અરે, અનુચરે? જાઓ, રુકિમણીને ત્યાં જઈને બળાત્કાર કરી તમે રૂકિમણુને મુંડી નાખો. તેના સર્વ પરિવાર જનોને મુંડી નાખે. તેના અને જણ આપી અને આ કેસની રોની સરય કરી Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સઘળાના કેશ લઈ પાછા સત્વર આવો. આવી રીતે હુકમને તાબે થયેલા, પરતંત્ર સર્વે અનુચર કંપતા કંપતા રુકિમણુને ઘેર ગયા ત્યારે બાળમુનિએ તેઓને પણ મુંડી નાંખ્યા અને શરીરમાં કેટલીક જગોએ ચામડી ઉખેડી નાંખી. ત્વચા ઉખડી જવાને લીધે વહેતા રૂધિર પ્રવાહથી દુઃખી થયેલા તે સર્વે દાસ જને, મૂર્ખ શિરોમણી સત્યભામાની નિંદા કરતા કરતા તથા રડે પાડતા પાડતા સત્યભામાની આગળ આવ્યા. આવીને સર્વ હકીકત કહી જણાવી, ત્યારે વિચાર વગરની સત્યભામાં એકદમ કૃષ્ણની પાસે જઈ કહેવા લાગી કે, “તમે મને રુકિમણીના કેશ સત્વર અપા, કારણ કે, અમારે ઠરાવ થતી વખતે તમે તથા બળદેવ સાક્ષી છે, માટે અહીંથી ઉઠી ત્યાં જઈ તમે પિતે તેના કેશ ઉતારી આપ.” - હાંસી કરવાની જેને ટેવ છે તેવા કૃષ્ણ મશ્કરીમાં કહ્યું કે, “હે સત્યભામા ! તું મુંડાઈ એટલે બસ સર્વ થઈ ગયું ! સાક્ષીઓની સાક્ષી પૂરાઈ ગઈ. હવે રૂકિમણીના કેશ ઉતારવાની શી જરૂર છે? કારણ કે રુકિમણીને બદલે તું મુંડાઈ અને ત્યારે બદલે રૂકિમણ ન મુંડાઈ એ તે બહુ જ સારું થયું, કારણ કે બેમાંથી એકનું મુંડન થવાનું હતું તે થયું, તે હવે શું છે ? કૃષ્ણના મુખથી આવાં વાક્યો શ્રવણ કરી, કોઇ પામેલી સાક્ષાત્ નાગણ સમાન ઉછળતી સત્યભામાં બોલી કે, “અરે કપટી! આવું કપટ કરી કરીને જ આખા કુળને વિનય વગરનું કરી દીધું છે, માટે હસીને સમય નથી, Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ હાંસી સમય ઉપર સારી લાગે છે, અને સમય વિના તે હાંસી વિષ તુલ્ય થઈ પડે છે. માટે હાંસી છોડી દઈ કેશ અપાવે.” આવી રીતે સત્યભામાએ ઘણે જ ઠપકે આપે ત્યારે તેણની ઘણીક પ્રેરણાથી કૃષ્ણ બળદેવને કહ્યું કે, “ભાઈ ! તમે રૂકિમણના ઘેર જાઓ અને તેને સમજાવે કે, “તું શરતમાં તારા કેશ હારી ગઈ છે. એ બાબતમાં હું કૃષ્ણ અને દુર્યોધન એ ત્રણે જણ અમે સાક્ષી છીએ, માટે તું તારી મેળે સમજી કેશ આપી દે. હે રૂકિમણું! આ બાબતમાં તારે જરા પણ હઠ કરે જોઈતો નથી.” આ પ્રમાણે જઈને મધુર વાણીથી તેને કહે. આપ તે વિદ્વાન છે, સમજુ છે, અને સૌમ્ય છે, તેથી તમને કોઈ વિશેષ કહેવું પડે તેમ નથી.” કૃષ્ણ મહારાજે આમ કહ્યું ત્યારે બળદેવ ત્યાંથી ચાલી રૂકિમણીના ઘર આગળ આવ્યા ત્યાં પ્રદ્યુમ્નકુમારને ખબર પડતાં તરત જ પિતાની વિદ્યાને લીધે અચિંત્ય શક્તિ હેવાથી કૃષ્ણનું રૂપ કરી બેસી ગયે. આમ કરવાથી શાસ્ત્રના રહસ્યને જાણનાર પુણ્યશાળી તથા વિચક્ષણ કુમારે, પુત્ર પિતા તુલ્ય હોય છે, આ લૌકિક ન્યાયની સત્યતા કરી બતાવી. બળદેવ ઘરમાં આવી જુવે છે ત્યાં પિતાના સિંહાસન ઉપર બેઠેલા કૃષ્ણને જોયા અને તેની આગળ બેસી પાનપટી કરવામાં વ્યગ્ર થયેલી રૂકિમણીને દીઠી. આ બેઉને, જોઈ લજજત થયેલા બળદેવ તરત જ ત્યાંથી પાછા વળી પિતાને સ્થાનકે આવ્યા. ત્યાં પણ કૃષ્ણને દીઠા. આમ બેઉ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સ્થળે કૃષ્ણને જોઈ બળદેવ અતિ કોપાયમાન થઈ કૃષ્ણને કહે છે કે, અરે કૃષ્ણ ! તારા મોટાભાઈની પણુ હાંસી કરવાની ટેવ તને ઉચિત નથી કે, જે એક તરફથી મને ત્યાં સમજાવવા મેકલે છે અને ખીજી તરફથી ત્યાં જઈ સિંહાસન ઉપર ચડી બેસે છે. આ શું કહેવાય ? હું તેા એ જોઈ શરમાઈ ગયા. તું તેા સત્તા નિલજ્જ છે. આ લેાકમાં કહેવત છે કે ઉદ્ધૃત જનાને લજ્જા જનાને વિદ્યા કયાંથી હોય ?’ કયાંથી જ હાય અને પ્રમાદિ બળદેવ ક્રોધને લીધે લાલચેાળ મની જેમ તેમ ખેલવા લાગ્યા ત્યારે કૃષ્ણે કર જોડી વિનયપૂર્વક કહ્યું કે, હે જ્યેષ્ઠ બધા ! હું ત્યાં ખીલકુલ ગયા જ નથી, તમને જો પ્રતીતિ ન આવતી હાય તો આ બાબતમાં હું પિતાશ્રી વસુદેવના તથા તમારા ચરણના સ્પર્શ કરૂ છું. આ વિશ્વમાં વસુદેવ કરતાં તથા તમારા કરતાં મને મારા પ્રાણ કરતાં પણ અધિક પ્રિય બીજો કાઈ નથી.' આવી રીતે કૃષ્ણે મધુર વાણીથી ઘણું સમજાવ્યા ત્યારે બળદેવનું ચિત્ત સ્વસ્થ થયું. પણ સાપણુની પેઠે ક્રૂર આશયની સત્યભામા સમજાવી સમજી નહિ, ત્યારે હાથ લાંબા કરી જેમ તેમ બકતી ગરલ સમાન ઉગારી બહાર કાઢતી કાઢતી તથા ઉતાવળને લીધે જેનાં વસ્ત્ર શિથિલ થઈ ગયાં છે, તેવી સત્યભામા પેાતાને ઘેર ચાલી ગઈ. લાકમાં એક કહેવત છે ઠે, રાંધેલા ભાત એકદમ શીતળ થઈ જાય છે પણ દાળનું એસામણ એકદમ શીતળ થતું નથી.' પ્રદ્યુમ્નકુમાર તથા રૂકિમણી જ્યાં બેઠાં છે ત્યાં નારદમુનિ આવી રૂકિમણીને Page #196 -------------------------------------------------------------------------- ________________ ચેતવે છે કે, હે રુકિમણી ! આ તારી આગળ બેઠેલ છે તે મહા તેજસ્વી પ્રદ્યુમ્ન નામે તારે પુત્ર છે, તેને જોઈ તું ખુશી થા, તેને ગાઢ આલિંગન દઈ મળ, તું તેને તારા બળામાં બેસાડ અને પ્રેમથી તેના મુખનું ચુંબન કર.” આમ નારદમુનિ કહે છે તેટલામાં પ્રદ્યુમ્નકુમારે પોતાનું અસલ રૂપ કરી માતાના ચરણમાં જઈ શિર નમાવી પ્રણામ કર્યા. પિતાના પુત્રને જોઈ રુકિમણીને એટલે બધે હર્ષ થયે કે જે હૃદયમાં ન માવાથી ચાલીને ભેદીને સ્તન દ્વારા દૂધની ધારા રૂપે બહાર નીકળ્યો. રૂકિમણું પ્રેમથી વારંવાર પુત્રનું આલિંગન કરવા લાગી. પછી રુકિમણીએ પિતાના પુત્રને કહ્યું કે, “હવે તું તારા પિતાના પિતાને મળ, અને તારા પિતા તુલ્ય માનવા લાયક, પ્રતાપને લીધે વિશ્વમાં પ્રખ્યાત બળદેવને મળ. પ્રદ્યુમ્ન પિતાની માતાને કહે છે કે, “ જનની તમારે મારા પિતા કૃષ્ણની આગળ મારા આવવા સંબંધી વાત ન કરવી, કારણ કે જ્યાં સુધી મારું બળ જોવામાં આવ્યું નથી ત્યાં સુધી આ મારો પુત્ર છે એમ તેને પ્રતીતિ શી રીતે થાય? માટે હે માતા ! જ્યાં સુધી મેં મારું ચમત્કારી બળ તેને બતાવ્યું નથી ત્યાં સુધી તમારે કૃષ્ણની આગળ મારી વાત કરવી નહીં. એ તો મારા બળથી જ પિતે મને ઓળખી લેશે. કોયલ પોતાનાં બચ્ચાંને શબ્દ ઉપરથી ઓળખી લે છે, નહીંતર વાયસ અને કોકિલની ભિન્નતા શી રીતે જાણી શકાય? આવી રીતે રૂકિમણીને સમજાવી પિતાની માયાથી Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ રચેલા રથમાં પિતાની માતાને બેસાડી લેકો દેખે તેમ જાહેર રીતે રાજમાર્ગમાં પ્રદ્યુમ્ન કુમાર ચાલતે થયે. રથ ઉપર બેઠા બેઠા શંખધ્વનિ કરી જાહેર કરે છે કે, “કૃષ્ણની મુખ્ય પટરાણી તથા તેનું પ્રેમ પાત્ર રૂકિમણીને હું હરી જાઉ છું, માટે આ દ્વારિકાપુરીમાં જે કોઈ બળવાન હોય તે પુરૂષ મારી આગળ આવી જાઓ અને મારા હાથમાંથી રુકિમણને છોડાવી જાઓ. કૃષ્ણ મહારાજ, બળદેવ અથવા તે બંનેને જે કંઈ બીજો પુત્ર હોય, તે સર્વે આવી મારી સાથે યુદ્ધ કરી મારા હાથમાંથી આ રૂકિમણીને છોડાવી જાઓ. નહીંતર ભયભીત થયેલા તથા શરીરમાં કંપતા તે પુરૂષે પિતાના ઘરમાં જઈને પિતાની સ્ત્રીનું શરણ લે.” આવાં આક્રોશ ભરેલાં વચન સાંભળી કેટલાક શૂરવીર રાજાઓ હાથી, રથ, ઘેડા ઉપર બેસી, કેટલાક પગપાળા, પ્રદ્યુમ્નની સન્મુખ આવી ઉભા રહ્યા ત્યારે કુમારે તેઓને એક પછી એક સહેજમાં જીતી લીધા, લજજાને લીધે તે રાજાઓ નીચાં મોઢાં કરી પાછા પિતાને ઘેર ચાલ્યા ગયા. આ વાતની કૃષ્ણને ખબર પડતાં પિતાની મોટી સેના લઈ તથા બળદેવને સાથે લઈ કૃણુ મહારાજ ઉગ્રસેનાદિક યાદ સહિત યુદ્ધ માટે કુમારની આગળ આવ્યા. આવેલા કૃષ્ણાદિકને જોઈ પ્રદ્યુમ્ન કુમાર હસતે હસતે બોલે છે કે, “અરે કૃષ્ણ! તને જે લજજા પ્રિય હોય તે લજજા સહિત તું તારે ઘેર ચાલ્યા જા. કંસાદિકને વધ કરવાથી જે તારી કીર્તિ થઈ છે તે આખા વિશ્વમાં જેના સાહસની તુલના થઈ શકતી નથી તેવા મને જીતી કીર્તિ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ નહીં મેળવી શકે, માટે તું ઘેરે જા અને અસરા સમાન સત્યભામાદિક બહુ સ્ત્રીઓ છે તે તેઓની સાથે ભેગે ભોગવ્યા કર, એક આ રૂકિમણને માટે તું અનેક કીર્તિરૂપ સ્ત્રીઓને જતી ન કર. નહીંતર, તેં શત્રુઓને જીતી એકઠી કરેલી કીર્તિરૂપ સ્ત્રીએ તારે ચક્કસ નાશવંત સમજવી. તેમજ આ રૂકિમણું પણ તારા હાથમાં નહીં આવે, માટે તારે તો બે જશે, એક પણ તારા કબજામાં નહીં રહે, માટે જરા વિચાર કર, મારૂં કહ્યું માન તે ઘેર જા અને સુખ ભોગવ.” પ્રદ્યુમન કુમારે આમ કહ્યું ત્યાં તે જેનાં લાલચોળ નેત્ર થયાં છે તેવા કૃષ્ણ બાલ્યા કે, “અરેરે ! આ શું બકે છે? બળ હોય તે બતાવ, બતાવ.” કૃષ્ણ જ્યારે આમ કહ્યું ત્યારે કુમારે પિતાની વિદ્યાથી સૈન્યની રચના કરી કાન્તારૂપ રત્નનું હરણ થવાને લીધે ઉત્પન્ન થયેલી લજજાથી કૃષ્ણ (શ્યામ) બની ગયેલા કૃષ્ણની સાથે ઘણુ વખત સુધી યુદ્ધ કર્યું. આખરે કુમારે વિદ્યાના બળથી કૃષ્ણને એકદમ શસ્ત્ર વગરના કરી દીધા. દાંત કાપી નાખવાથી જે હાથી લાગે, પિતાની ફાલ ચૂકી ગયેલ જે વાનર લાગે, પાંખ કપાઈ જવાથી નિર્બળ બનેલું જેવું પક્ષી લાગે, શાખાઓ કાપી નાખવાથી જેવું વૃક્ષ જેવામાં આવે, દાઢે પાડી નાખવાથી જે નાગ નિર્બળ થઈ ગયેલે લાગે, તેવા તે વખતે કૃષ્ણ મહારાજ શાસ્ત્ર વગરના લાગતા હતા. મનમાં વિસ્મય પામેલા કૃષ્ણ વિચાર કરે છે કે, “અરે, મને જીતી લેનાર આ કેણ હશે ? આ કેઈ જે તે Page #199 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય નથી તેમ પરિચિત પણ નથી, ત્યારે તે કઈ દેવ હવે જોઈએ. પણ આના નેત્રો મીંચાય છે અને ઉઘડે છે તેથી આ દેવ તે નથી જ, પણ વિદ્યાવાળે આ કઈ વિદ્યાધર છે. આમ વિચાર કરતાં કરતાં કૃષ્ણ આયુધ વગર ઉભેલા છે તે સમયે દક્ષિણ બાહુ ફરકવા લાગ્યું. ત્યારે કૃષ્ણ પિતાના દક્ષિણ બાહુનું ફરકવું બળદેવને બતાવ્યું. બળદેવે કહ્યું કે, તેના ફળમાં ઈષ્ટજનને સમાગમ થશે.” આમ સંશય ભરેલી વાતે કરે છે તેટલામાં નારદમુનિ આવી કૃષ્ણને કહે છે કે, “અરે કૃષ્ણ! તું તેની સાથે યુદ્ધ કરે છે? આ તે તારી શ્રી રૂકિમણને પુત્ર છે. કાલસંવર રાજાને ઘેરથી હું આ સેળ વર્ષના મહા બુદ્ધિશાળી પ્રદ્યુમ્ન નામના તારા પુત્રને અહીંયાં લાવ્યો છું.” આમ નારદમુનિ જ્યાં કહે છે ત્યાં પ્રદ્યુમ્નકુમાર આવી પિતાના પિતા કૃષ્ણના ચરણકમલમાં પડ્યો. આનંદને લીધે થતી અશ્રુધારાથી કૃષ્ણના ચરણને ભીંજવી દેતે કુમાર વારંવાર પ્રણામ કરવા લાગ્યું. ત્યારે કૃષ્ણ મહારાજે પોતાના પુત્ર શ્રી પ્રદ્યુમ્નકુમારને પોતાના ખોળામાં બેસાડી અતિ આનંદ થવાથી નેત્રમાંથી ઝરતા જળથી અભિષેકપૂર્વક પુત્રના મસ્તકનું ચુંબન કર્યું. ત્યાર પછી કુમારે બળદેવને પ્રણામ કર્યા, ત્યારે બળદેવે પણ કુમારનું હર્ષપૂર્વક ચુંબન કર્યું. તે પછી કુમારે સમુદ્રવિજયને તથા વસુદેવને પ્રણામ કર્યા. તે વખતે યુદ્ધની ભૂમિ, આનંદની ભૂમિ થઈ ગઈ. તે સમયે કૃષ્ણ મહારાજે તિષ શાસ્ત્રને જાણનારા Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ બ્રાહ્મણેાને મેલાવી શ્રી દ્વારિકાપુરીમાં પ્રદ્યુમ્નનુ પ્રવેશ મુહૂર્ત પૂછ્યું, ત્યારે બ્રાહ્મણેએ પણ તે જ વખતે મુહૂત આપ્યુ. કૃષ્ણ મહારાજાએ તે જ સમયે પ્રદ્યુમ્નકુમારને શ્રી દ્વારિકાપુરીમાં પ્રવેશ કરાવ્યો, જે દ્વારિકામાં ઘેર ઘેર ઉત્સવ થઈ રહ્યો છે, પતાકા તારાદિકની ઘેાલા જેમાં રહી છે, છાંટેલા કુકુમ યુક્ત જળથી સુગધી અને શીતલ વાતાવરણ લાગે છે. જેમાં પ્રદ્યુમ્નને જોવા માટે સ્ત્રીએ ગેાખમાં બેઠેલ છે, જેમાં રસ્તાઓમાં પુષ્પા પાથરી મૂકેલ છે, જે દ્વારિકાના રસ્તાઓ બહુ જ પહેાળા છે છતાં જોવા મળેલા લેાકેાના સમૂહોથી જેના રસ્તા સાંકડા થઈ ગયા છે, જેમાં કુમારને જોવાના રસથી દાડતા લેાકેાના શરીર ઉપરથી પડી જતાં અનેક આભૂષાથી શૈાલતી, જાણે કે આન ંદરૂપ રાજાની રાજધાની હોય તેવી લાગતી, જેમાં પ્રદ્યુમ્નને જોતી વખતે સર્વ જનાની ષ્ટિ નિમેષ વગરની હતી, જયંત સમાન પ્રદ્યુમ્ન હતા અને ઈન્દ્ર સમાન કૃષ્ણ હતા તેથી જાણે કે ખીજી સ્વ પુરી હોય તેવી લાગતી. શ્રી દ્વારિકાપુરીમાં પ્રવેશ કરી ચાલ્યા જતા, મદન્મત્ત ગજ ઉપર બેઠેલા, જેની ઉપર છત્ર ધરાયેલું છે, પાસે બેઠેલા અનુચરા જેની ઉપર ચામર ઢાળે છે, ચાતરમ્ સ યાદવેાથી નિધિની પેઠે વીટાયલા શ્રી પ્રદ્યુમ્નકુમારને કેટલીક કન્યાએ અખડ શાળથી, વધાવવા લાગી. અનેક ભાટચારણેાથી સ્તુતિ કરાતા કલ્પવૃક્ષની પેઠે મનોવાંછિત સુવર્ણાદિકનું દાન આપતા જાણે મૂર્તિધારી સાક્ષાત્ આનંદ કેમ હાય ? દેહધારી પુણ્યના રાશિ હાય નહીં શું તથા શરીરધારી યશને રાશિ હોય નહીં શું, તેવા Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પ્રદ્યુમ્ન કુમાર પિતાની માતા શ્રી રૂકિમણને ઘેર આવ્યા. શ્રી પ્રદ્યુમ્નચરિત્ર મહાકાવ્યમાં પ્રદ્યુમ્નનું દ્વારિકામાં આવવું અને માતાપિતાને મળવું ઈત્યાદિક દર્શાવનાર આઠમે સર્ગ સંપૂર્ણ થશે. છે નીચેના સૂત્રનાં રૂા. ચાલીશ હજાર . તમારું મગજ શાન્ત રાખે, તમારા પગ કે ગરમ રાખે, એટલે તમે સૌથી સારા ડોકટરને ૪ છે પણ ગરીબ બનાવી શકશે.” છે “ડોક્ટર હરમન બેરહેડે” એક પુસ્તકની રચના છે. જ કરી હતી. આ પુસ્તકનાં ૯૯ પાના કેરા જ હતા, અને છેસોમે (૧૦૦) પાને માત્ર ઉપર મુજબના ૧૭ શબ્દો આપવામાં આવ્યા હતા. લેખકના મરણ પછી એક વિરલ * ચીજ તરીકે એ પુસ્તકની ગણના થઈ હતી. તેની કિંમત તરીકે ૩૦૦૦ પાઉંડ (૪૦૦૦૦ રૂપિયા)થી તેની અસલ છે. હસ્ત પ્રત ખરીદનાર વ્યક્તિ પણ મળી આવી હતી. Page #202 -------------------------------------------------------------------------- ________________ अथ नवमः सर्गः પ્રદ્યુમ્નકુમાર માતાપિતાને ઘેર આવ્યું ત્યારે કૃષ્ણ વસુદેવાદિ સર્વ યાદવ પુત્ર સમાગમને મહત્સવ કરી રહ્યા છે, અનેક વાજિંત્રો વાગી રહ્યાં છે, કૃષ્ણની સભામાં માણસ ક્યાંય પણ માતા નથી, તથા આખી સભામાં આનંદ મંગલ થઈ રહેલ છે. તે સમયે દુર્યોધન રાજા, ઈન્દ્રની સભાને પણ તિરસ્કાર કરનાર શ્રી કૃષ્ણની સભામાં પોકાર કરતા કરતા આવી કહે છે કે, “હે સ્વામિન! શ્રી દ્વારિકાપુરીની બહાર અમારી જાન રહેલી છે તેમાંથી, અનેક આભરણાદિક વડે ભૂષિત મારી કન્યાને કે એક પુરૂષ બળાત્કાર કરી ઉપાડી ગયેલ છે. કૃષ્ણ કહે છે કે, “હે રાજન ! એ વિશે મને જરા પણ ખબર નથી, કારણ કે હું કંઈ સર્વજ્ઞ નથી, માટે તમે પોતે અનુચને મોકલી તેની શોધ કરી. તે વખતે પ્રદ્યુમ્નકુમાર કહે છે કે, “પ્રજ્ઞપ્તિ વિદ્યાના બળથી શેધ કરી તમારી પુત્રી લાવી આપીશ, તે વિષે તમારે જરા પણ ચિંતા ન કરવી. નિશ્ચિત રહે.” આમ કહી થોડો વિલંબ કરી પ્રદ્યુમ્નકુમારે નારદની આગળ તે પુત્રી મંગાવી દુર્યોધન રાજાને સેંપી દીધી. ત્યાર પછી કૃષ્ણને ખબર પડી કે, કન્યાહરણાદિક સર્વે ચરિત્ર આ કુમારનું છે. આમ ખબર પડતાં મહા બળવાન પોતાના પુત્ર પ્રદ્યુમ્નકુમારને તે કન્યા આપવા માટે કૃષ્ણની ઈચ્છા થઈ અને Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ કુમારને તે આપવા લાગ્યા પણ કુમારે તે કન્યા ન લીધી. તેના કારણમાં કહે છે કે, “મારા ભાઈ ભાનુકુમારને તમે એ કન્યા આપી ચૂક્યા છે, તે હવે તે તે મને ભ્રાતૃપત્ની થાય માટે મને ઉચિત નથી.” આવાં ન્યાયયુક્ત કુમારનાં વચન સાંભળી સંતેષ પામેલા કૃષ્ણ મોટે વિવાહ મહોત્સવ કરી તે કન્યા ભાનુકુમારને આપી. હવે પ્રદ્યુમ્નકુમારે વિદ્યાધરોના અધિપતિ કાલસંવર રાજાને ત્યાંથી સર્વ સંપત્તિઓ તથા “રતિ” વિગેરે સર્વ સ્ત્રીઓ દ્વારિકામાં મંગાવી લીધી. કૃષ્ણ મહારાજે પણ વિદ્યાબળ અને બાહુબળ વડે અધિક બળવાન પ્રદ્યુમ્નકુમારનો તે કન્યાઓની સાથે હર્ષપૂર્વક વિવાહ કર્યો. પ્રદ્યુમ્નના ચરિત્રો તાલસુરમાં ગાઈ શકાય તેવા મેટા છંદમાં બનાવી ભાટ ચારણ સદા ગાવા લાગ્યા તથા વિષ્ણુ વગાડનારાએ તે ચરિત્રો વિણામાં ગાવા લાગ્યા. આવી રીતે ભાટ ચારણના મુખથી તાલ સુરમાં ગવાતા, પવિત્ર તથા વિશાળ પ્રદ્યુમ્નના ચરિત્રો સાંભળી સત્યભામાને ઈર્ષારૂપ અગ્નિ વિશેષ પ્રજવલિત થયે. સત્યભામા પિતાના મનમાં વિચાર કરે છે કે, “અરે, મારે પુત્ર તે પુણ્યહીન અને જીવતાં છતાં પણ મરી ગયા જેવું જ છે કારણ કે જેનું નામ કે ઈપણ જાણતું નથી તે મને કોણ ઓળખે પ્રદ્યુમ્નકુમાર અને તેનું ચરિત્ર તે આખા જગતમાં પ્રખ્યાત થઈ ગયું છે, તેને લીધે તેની મા રુકિમણુના ગુણ ગવાય છે; જેમ અરિષ્ટનેમિની માતા શિવાદેવી પિતાના પુત્રને લીધે આખા વિશ્વમાં પ્રખ્યાત છે તેમજ રૂકિમણ પણ પિતાના પુત્રને લીધે પ્રસિદ્ધ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ થઈ છે. મને તે આ કેઈ એ અધમ પુત્ર થયું છે કે જેથી મને કંઈ પણ જાણતું નથી. માટે હું તે શરદ ઋતુમાં તાપથી કરમાઈ ગયેલી વેલની પેઠે જીવતી છતી પણ મરી ગયા જેવી જ છું.” આમ ચિંતાતુર થયેલી સત્યભામાં અંતરમાં બળતા તાપને લીધે ઉષ્ણુ અને લાંબા નિઃશ્વાસ મૂકતી, એક જીર્ણ માંચડા ઉપર પડી. સત્યભામાના પ્રેમથી બંધાયેલા કૃષ્ણ મહારાજ શેડી વાર પછી તેની આગળ આવ્યા. તેવી અવસ્થામાં પડેલી સત્યભામાને જોઈ તેનું કારણ પૂછે છે કે, હે દેવી ! હે સુબ્ર! તને શું દુઃખ થયું ? કેણે તારે પરાભવ કરે છે? અથવા કઈ વસ્તુમાં તારી ઈચ્છા થઈ છે? બેલ, તારી સર્વ ઈચ્છા પૂર્ણ કરનાર આ હું બેઠે છું માટે તને જે દુઃખ હોય તે બેલી દે એટલે તેને તરત ઉપાય થાય.” બહુ જ દુઃખના બોજાથી દબાઈ ગયેલી સત્યભામાં ગળગળા સ્વરે બોલી કે, “હે પ્રભે ! આજ દિવસ સુધી તે આપના પ્રતાપથી મારે પરાભવ થયે નથી, તેમજ કેઈપણ રત્નાદિક શ્રેષ્ઠ વસ્તુઓમાં મારી સ્પૃહા પણ નથી, કારણ કે, ચિંતામણિ સમાન તમારી કૃપાથી મારી પાસે સર્વ ઉત્તમ વસ્તુઓનો સંગ્રહ છે, પણ હે સ્વામિન ! પ્રદ્યુમ્ન સદશ મને પુત્ર નથી માટે તેના જે મને પુત્ર આપો કે જે હું ચિંતવું તે કરી આપે. જગતમાં સ્ત્રીઓને સપત્નીને વ્યવહાર બહુ જ દુસહ હોય છે તેથી તે દુઃખને લીધે મારું મન આકુલ વ્યાકુલ થઈ જવાથી હું નક્કી મરી જઈશ.” ત્યારે કૃષ્ણ બોલ્યા કે, “હે દેવી! તું જરાપણું દિલગીર થઈશ Page #205 -------------------------------------------------------------------------- ________________ નહીં, તું સુખદુઃખમાં મારી સહાયતા કરનારી છે માટે તેને જે ઈચ્છિત છે તે તે હું આ પગલે કરી દઈશ કારણ કે મેં દેવની આરાધના કરી છે તેથી મને કંઈપણ કાર્યમાં અગવડ પડે તેમ નથી. તું એ વિષે બેફીકર રહેજે.” આવાં મધુર વચનથી સત્યભામાને શાંત કરી કૃષ્ણ પિતાને ઘેર આવ્યા અને સત્યભામાને ભાગ્યશાળી પુત્ર થવા માટે શે વિધિ કરે એમ વિચાર કરવા લાગ્યા. વિચાર કરતાં કરતાં અષ્ઠમ તપ કરવાની પિતાને બુદ્ધિ થઈ ત્યારે કૃષ્ણ બ્રહ્મચર્યવ્રત ધરી અષ્ટમ તાપૂર્વક હરિણુગમેષી નામના દેવની આરાધના કરી. જેની સિદ્ધિ અચિંત્ય છે તેવા તપના પ્રભાવથી ત્રીજે દિવસે પૌષધને અંતે તે દેવ દિવ્ય વેષ ધરી પ્રગટ થઈ કૃષ્ણને પૂછે છે કે, “હે રાજન! તે શા માટે મારૂં સ્મરણ કરેલું છે ? ત્યારે કૃષ્ણ કર જોડી કહ્યું કે, “હે દેવ! મારી સત્યભામાં સ્ત્રીને વિષે પ્રદ્યુમ્ન સદશ પુત્ર થવાની ઈચ્છાથી મેં તમારું સ્મરણ કરેલું છે.” આમ કહેવાથી સંતુષ્ટ થયેલા દેવ કૃષ્ણને કહે છે કે, તને જે સ્ત્રીમાં પુત્ર થવાની ઈચ્છા હોય તે સ્ત્રીના કંઠમાં, મારે આપેલ મેતીને હાર પહેરાવી તું તે સ્ત્રીને ભગવ, તને પ્રદ્યુમ્ન સમાન મહા પુણ્યશાળી પુત્ર થશે. આ બાબતમાં તું વિશ્વાસુ રહેજે કારણ કે દેવની વાણું કોઈ દિવસ પણ મિથ્યા થતી નથી.” તે દેવ આ પ્રમાણે કહી એક મેતીને હાર કૃષ્ણને આપી અદશ્ય થયા. કૃષ્ણ ત્યાંથી ઉઠી તીર્થના જળથી સ્નાન કરી અષ્ટમ તપનું પારણું દુધપાકથી કરી આનંદ પામ્યા. પ્રજ્ઞસિ વિદ્યાના પ્રભાવથી પ્રદ્યુમ્નને આ Page #206 -------------------------------------------------------------------------- ________________ વાતની ખબર પડી ત્યારે કુમારે પોતાની માતાને કહ્યું કે, હે મા ! મારા પિતા પાસેથી તમે પોતે તે હાર લઈ લે. તમને મારા જેવા પરાક્રમી પુત્ર થશે તો મને પણ એક બીજે સહાયતા કરનાર ભાઈ થાય.” રુકિમણી કહે છે કે, “પુત્ર ! હું તો એક તારાથી જ કૃતાર્થ છું. કારણ, સિંહની માતાને એક જ પુત્ર હોય છે અને તે એક જ પુત્રથી જ તે સુખે જીવે છે. માટે યોવનમાં કલેશ કરનાર ઘણું પુત્રોની મારે કાંઈ પણ જરૂર નથી.” ત્યારે કુમાર રુકિમણુને પૂછે છે કે, “માતા ! સર્વ પત્નીએમાં તને અતિ વહાલી તથા પ્રેમ પાત્ર કેણ છે, તે મને બતાવે એટલે તેને હું પુત્ર આપું, કે જે સર્વ કાર્યોમાં મને સહાય થાય.” - રુકિમણી કહે છે કે, હે વત્સ ! ખરૂં પૂછે તે મને જાંબુવતી બહુ જ વહાલી છે, કારણ કે જેણીએ તારા વિરહમાં તથા સત્યભામાએ આપેલાં સંકટમાં મને સહાયતા કરી હતી. માટે જો તું શક્તિમાન છે તે જાંબુવતીને પુત્ર આપ.” મહા બુદ્ધિશાળી કુમારે પોતાની માતાનું વચન કબુલ કરી ત્યાંથી પોતાને સ્થાનકે જઈ વિદ્યાના પ્રભાવે જાંબુવતીનું રૂપાદિક સર્વ સત્યભામા જેવું બનાવી દીધું, કારણ કે વિદ્યાથી શું થતું નથી ? જે ધારે તે થઈ શકે છે. આવી રીતે પિતાનું ધારેલું કરી કુમારે પોતાની મા આગળ આવી કહ્યું કે, “મારાથી બનતે પ્રયાસ મેં કરેલ છે. હવે તેની સાર્થકતા કરવી તમારા હાથમાં છે. આમ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ કહી કુમાર સ્વસ્થાને ગયે. ત્યાર પછી રૂકિમણીએ સંભેગ સમય જાણી સત્યભામાને બદલે જાંબુવતીને વસ્ત્ર અલંકારાદિક પહેરાવી કૃષ્ણના શયનગૃહમાં મોકલી. સંધ્યાકાલે શૃંગાર સજી આવેલી આ સત્યભામાં જ છે એમ ધારી પિતાને દેવે અર્પણ કરેલે મુક્તાહાર જાંબુવતીના કંઠમાં પહેરાવી જેમ સિંહ સિંહણને, હાથી હાથણીને તેમ બળવાન તથા જેનું વીર્ય બલવત્તર છે તેવા કૃષ્ણ વેરછા મુજબ જાંબુવતીને ભગવવા લાગ્યા. તે જ સમયે કેટભ નામે દેવ મહાશુક દેવલોકમાંથી ચ્યવી જાંબુવતીના ઉદરમાં પુત્ર પણે દાખલ થે. ભેગ ભેળવી લીધા પછી, જેમ સિંહ સિંહણને, તથા હાથી હાથણીને છેડી દે તેમ કૃષ્ણ જન્વતીને છેડી દીધી. ત્યારે સગર્ભા થયેલી જાંબુવતી કંઠમાં તે હારને ધારણ કરી ચાલી ગઈ. સત્યભામા પણ કાંઈક વિશેષ વખત થઈ જવાથી એકદમ શૃંગાર સજી હાથમાં પાનપટી લઈ સંગ ગૃહમાં ગઈ. આવેલી સત્યભામાને જોઈ કુણે મનમાં વિચાર કર્યો કે, “હજી હમણા ભેગવી રજા આપી. તે હજી હમણાં ગઈ તે, પાછી વળી આ કેમ આવી હશે ? અથવા કઈ સ્ત્રીએ મને સત્યભામાના રૂપથી છેતર્યો તે નહિ હોય ? હશે, જે બન્યું તે ખરૂં. મારે નાહક ચિંતા શા માટે કરવી જોઈએ ? કારણ કે, આપણું એ ગુપ્ત વૃત્તાંત બીજુ કોઈ જાણતું જ નથી એ વિષે પૂણે ખાતરી છે. અને આ સત્યભામાનું પુનઃ અહીંયાં આવવાનું કારણ તે એ જ છે કે, કદાચ ભેગથી સંતુષ્ટ નહીં થઈ હોય તેથી પુનઃ વિષયની ઈચ્છાથી આવેલ છે, કારણ કે, ખીલતા નવા યૌવનમાં Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ મદમાતી સ્ત્રીઓ ભેગથી તૃપ્ત થતી જ નથી, સદા અતૃપ્ત જ રહે છે. માટે જે હવે આવી છે તે તેનું આવવું નિષ્ફળ ન થવું જોઈએ, એમ વિચારી કૃષ્ણ મહારાજ સત્યભામાની સાથે રતી કીડા કરવા લાગ્યા. કૃષ્ણ સત્યભામાની સાથે ભેગ ભેગવે છે, આમ પ્રદ્યુમનને ખબર થતાં તરત જ કુમારે ચિત્તમાં ક્ષે ઉત્પન્ન કરે તે દુંદુભિ વગાડ શરૂ કર્યો. આખા વિશ્વમાં મોટો ખળભળાટ ઉત્પન્ન કરનાર જેશથી વાગતા દુંદુભિ નાદને સાંભળી તે જ ક્ષણે કૃષ્ણના મનમાં પણ વિશેભ થયે કે, “અરે, આ સમયે આ શું ?” એમ બોલતા બોલતા ઉઠી ઘરની બહાર આવી, પરિવાર જનોને કૃષ્ણ પૂછયું કે, “આવે વખતે આ દુંદુભિ કોણ વગાડે છે? અનુચરાએ જવાબ આપે કે, “સ્વામિન એ તે પ્રદ્યુમ્નકુમાર બજાવે છે. દાસજનના મુખથી આવાં વચન સાંભળી કૃષ્ણ પિતાના મનમાં વિચાર કરે છે કે, “અરે બહુ જ ખરાબ થયું. ખરેખર કુમારે સત્યભામાને છેતરી છે. લેકમાં કહેવત છે કે, શેકને એક પણ પુત્ર સે શોકનું કામ કરે, જેમ વનમાં એક પણ સિંહ હેય તે સેંકડે મૃગોને મારી નાખે છે. સત્યભામાની સાથે સંભોગ ભય સહિત થયા છે તેથી આને જે પુત્ર થશે તે મહા બીકણ થશે, એમ કૃષ્ણ પિતાના હૃદયમાં નિશ્ચય કર્યો. મહાવીર સ્વામી શ્રેણિક રાજાને કહે છે કે, હે રાજન ! કૃષ્ણ સત્યભામાને માટે પ્રયાસ કરેલો, તે પ્રયાસ જાંબુવતીને કામ આવી ગયે, માટે જે થવાનું હોય તે Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ કઈ દિવસ અન્યથા થતું નથી.” ત્યાર પછી કૃષ્ણ રુકિમણીના ઘરમાં ગયા ત્યાં તે હાર પહેરી બેઠેલી જાંબુવતીને દીઠી. ક્રૂર દૃષ્ટિથી જોતા કૃષ્ણને જાંબુવતી કહે છે કે, વક દષ્ટિપૂર્વક મને કેમ જુઓ છે ? શું હું તમારી સ્ત્રી નથી ?' ત્યારે કૃષ્ણ હસી બેલ્યા કે, આ દિવ્ય મુક્તાહાર તમારી પાસે ક્યાંથી ?” જાંબુવતી કહે છે કે, “મને તે તમારી કૃપાથી સર્વ વસ્તુ અનાયાસે જ મળી જાય છે. તમે રાત્રીએ જે કાર્ય કર્યું તે આ વખતે જ ભૂલી ગયા શું ? જરા સંભારે, આ હાર તમે જ મને આપે છે તે કેમ ભૂલી જાઓ છે ? આમ વાત કરી જાંબુવતીએ કણને કહ્યું કે, “સ્વામિન્ ! આજે સ્વપ્નમાં સિંહના બાળકે મારા ઉદર પ્રત્યે પ્રવેશ કર્યો છે.” આ સાંભળી સંતુષ્ટ થયેલા કૃણે કહ્યું કે, “ત્યારે તે બહુ જ સારું થયું. હે સુ! આ સ્વપ્નાફળમાં તને પ્રદ્યુમ્ન સદશ વિશ્વમાં પ્રખ્યાત, સૂર્ય સમાન તેજસ્વી, ચંદ્ર સમાન મનોહર કાંતિવાળે મહા બળવાન પુત્ર થશે. રૂકિમણીના એક પુત્રે પણ છલ રચી કામ કેવું કર્યું? ખરેખર આશ્ચર્યજનક જ છે, કારણ કે, બળવાન એક પણ સિંહ જે કાર્ય એક ક્ષણમાં કરવા શક્તિમાન છે તે કાર્ય શું સેંકડે મૃગલાઓ સેંકડો વર્ષે પણ કરવા શક્તિમાન થાય ? આમ વિચાર કરતા કરતા કૃષ્ણ પિતાને ઘેર ગયા. આ વાત સત્યભામાની આગળ જણાવી નહીં, કારણ કે કૃષ્ણ પિતે શાસ્ત્રરૂપ સમુદ્રને પાર પહોંચેલા તેથી સારી રીતે સ્ત્રીને સ્વભાવ જાણતા હતા. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ હવે જાબુવતીને દશ માસ સંપૂર્ણ થયા ત્યારે કાંતિમાન ચંદ્ર સમાન, પ્રતાપમાં અગ્નિ સમાન પુત્રનો જન્મ થયે. કૃષ્ણ તે બાળકનું શાંબ એવું નામ પ્રખ્યાત કર્યું. તે જ સમયે કૃષ્ણના સારથિને પણ દારૂક અને જયસેન એ નામે બે પુત્ર થયા. કૃષ્ણના મંત્રીને પણ સુબુદ્ધિ નામે પુત્રને જન્મ થયે. અનુક્રમે સત્યભામાને પણ પુત્રને જન્મ થયે પણ તે જન્મથી જ ભયશીલ હોવાથી જગતમાં ભીરૂ એ નામે જ પ્રસિદ્ધ થયે. તે સમયે કૃષ્ણની અન્ય સ્ત્રીઓને પણ ભાગ્યશાળી પુત્રનો જન્મ થયે. કવિ કહે છે કે, જ્યારે દૈવ અનુકૂળ હોય છે ત્યારે પુત્રાદિક સંપત્તિએ સહજ વૃદ્ધિ પામે છે. જાંબુવતીને પુત્ર, મંત્રીના પુત્ર અને સારથિના પુત્ર સહિત પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા. એમ કરતાં કરતાં શાંબ આઠ વર્ષની વયને થયે તેટલી વયમાં તે સદૂગુરૂ પાસેથી સમગ્ર કલાઓ શીખી ગયે, કારણ કે, બુદ્ધિશાળી અને ભાગ્યશાળી પુરૂષને કલાઓને અભ્યાસ સહેજે રમતાં રમતાં આવડી જાય છે. જરા પણ શ્રમ લેવું પડતું નથી. આમ કરતાં કરતાં ઘણે સમય વ્યતીત થયા બાદ રૂકિમણને ખબર થયા કે મારા ભાઈ રૂકિમને ત્યાં ગર્વ કરનારી ઈંદ્રાણીને પણ કાંતિમાં જીતી લેનારી વૈદભ નામની પુત્રી છે. એ કન્યા તે મારા પુત્ર પ્રદ્યુમ્નકુમારને જ ગ્ય છે, એમ ધારી, મધુર શબ્દપૂર્વક એક ઉત્તમ પત્ર લખી તે એક દૂતને આપી પિતાના જનકના પુર તરફ વિદાય કર્યો. દુત ત્યાં જઈ ફકિમને નમ્રતાપૂર્વક પ્રણામ કરી પત્ર Page #211 -------------------------------------------------------------------------- ________________ તેના હાથમાં આપી છે કે, “હે રાજન ! તમારી બેન રુકિમણીએ આ પત્ર આપેલ છે તે વાંચી તમે વિશેષ વાકેફ થશે, અને મેંઢાના જે સમાચાર છે તે હું આપની આગળ કહી સંભળાવું છું. રુકિમણું તમને પ્રેમપૂર્વક કહેવરાવે છે કે, હે ભાઈ! તે તે મારે વિવાહ કૃષ્ણની સાથે ન કર્યો પણ તે તો દેવગથી થયે, તે હે ભ્રાત! મારા પુત્રની સાથે તારી વૈદભી નામની પુત્રીને તું તારે હાથે વિવાહ કરી લે. મારે પ્રદ્યુમન નામે પુત્ર, વિદ્યાવાન, બળવાન અને જગત પ્રખ્યાત છે, તે વરને પામી વૈદભી ઉત્તમ સંતતિને પામે, એમ હું ઇચ્છું છું.” આમ દૂતના મુખેથી સાંભળતાં તરત જ ઉત્પન્ન થયેલા કેપના આડંબરથી વક્ર થયેલી ભ્રકુટીને લીધે ભયંકર રૂકિમ આગળનું વૈર યાદ લાવી તે દૂતને કહે છે કે, “શું આ હું રૂકિમ એ ચાંડાલને મારી પુત્રી આપીશ ? નહીં, એ ગોવાળના પુત્ર પ્રદ્યુમ્નને કદાપિ હું મારી પુત્રી નહીં આપવાનો. અરે બહેન ! કપટથી તારા માતાપિતાને છેતરી તું ગોવાળની થઈ છે તો હજી પણ તું શરમાતી નથી ? મારા વૈરીને કન્યા આપી, શું હું મારા કુળને લજાવું? એ વાત કદાપિ થવાની નથી. હે બહેન ! તું ત્યાં ગઈ છે એટલેથી બસ છે.” - “હે દૂત! જા, જઈને આ મઢાના સમાચાર તું રૂકિમને કહેજે.” આમ કહીને રૂકિમએ ભેજન આપ્યા વગર જ દૂતને રજા આપી દીધી. દૂતે ત્યાંથી ચાલી રુકિમણની આગળ આવી, રૂકિમએ જે અપમાનભરેલા શબ્દો કહ્યા હતા તેમાં જરા મીઠું મરચું ભેળવી દૂતે સવિસ્તર કહી બતાવ્યું. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ જેમ સૂર્ય વિકાસી કમલિની નિશાના પ્રારંભમાં અને રાત્રી કમલિની સૂર્યોદય વેળાએ નિસ્તેજ થઈ જાય છે તેમજ બંધુએ અપમાન કરાયેલી રૂકિમણી લજજાને લીધે નિસ્તેજ બની ગઈ દરરોજ પ્રાતઃકાલમાં પોતાની માતાના ચરણનું અભિવંદન કરવા પ્રધુમ્ન આવતા હતા, તે હંમેશની પેઠે આજે પણ આવી અભિવંદન કરી માતાની સન્મુખ જુવે છે ત્યારે કાંઈક દુખથી આતુર થયેલાં જોવામાં આવ્યાં તે જોઈ કુમાર પૂછે છે, “હે જનની ! આપને દુઃખ થવાનું શું કારણ છે તે કહે. ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણ જે તમારા પતિ છે, તથા જગતને જીતનાર હું તમારે ત્ર તમારી આગળ કર જોડી ઉભે ' એમ છતાં હે માતા ! તમને દુઃખ શું થયું, તે સત્વરે કહે કે જે તમારા દુઃખને એક ક્ષણમાં દૂર કરી કરજથી મુક્ત થાઉં.” પ્રેમયુક્ત આવાં પુત્રનાં વચન સાંભળી રુકિમણીએ કુમાર પાસે સર્વ વાત કહી જણાવી. કુમારે કહ્યું કે, “ઠીક છે, ફકર નહીં. હું ચાંડાલ બનીને જ એની પુત્રીને પરણું ત્યારે જ હું પ્રદ્યુમ્ન ખરે, નહીંતર નહીં.” આમ પ્રતિજ્ઞા કરી કે ધ સહિત એકદમ ઘરથી બહાર નીકળી શાબની પાસે ગયા અને તેની આગળ સર્વ હકીકત કહી જણાવી સાંભળતાં વેંત જ, જાણે પ્રદ્યુમ્નનું બીજુ મન કેમ હોય તેમ શાંબ પણ એ વાતમાં સામેલ થયે; બન્ને બંધુએ તે જ ક્ષણે વિમાનમાં બેસી માતુલના પુરમાં ગયા. જઈને બન્ને જણ ચાંડાલ બની, હાથમાં એક ચાંડાલીને લઈ ગામમાં Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ આવ્યા અને ચૌટામાં ઉભા રહી બે જણ કિનરની પેઠે મધુર સ્વરે ગાવા લાગ્યા; આ મધુર સ્વર સાંભળી સર્વ લેકેનું ચિત્ત તેના તરફ ખેંચાયું. આ વાતની રૂકિમને ખબર પડતાં તે બેને પિતાની સભામાં બોલાવી, પિતાની પુત્રીને પિતાના ખોળામાં બેસાડી રૂકિમ તેઓની આગળ ગવરાવવા લાગ્યો. આવું મનોરંજક સંગીત સાંભળી ચિત્તમાં આનંદ પામેલી વૈદભી એ પૂછયું કે, “તમે બે જણ ક્યાંથી આવેલા છે ? બેઉ જણા બેલ્યા કે, “ઈન્દ્ર દેવના કહેવાથી કુબેર દેવે ખાસ કૃષ્ણને માટે જ બનાવી આપેલી શ્રી દ્વારિકાપુરી જેવા સારૂ અમે પહેલા સ્વર્ગમાંથી આવેલા છીએ. તે જોઈ અનુક્રમે ફરતા ફરતા અમે તમારી ઉત્તમ નગરી સાંભળી અહીંયાં આવ્યા છીએ. હે રાજન ! આ પૃથ્વી ઉપર કેવલ વિચિત્રતા જોવા માટે જ અમે સ્વર્ગમાંથી અહીંયાં આવ્યા છીએ. ઉદાર દિલની વૈદભો તે બેઉને પૂછે છે, “તમે કૃષ્ણની સ્ત્રી રૂકમણીનાં પુત્ર પ્રદ્યુમ્નને જાણો છો ? બિબ સમાન અધરવાળા શબે ઉત્તર આપ્યો કે, “હા, જાણીએ છીએ. સ્ત્રીઓને વશ કરવામાં કામ સમાન, રૂપ સંપન્ન એ પ્રદ્યુમ્ન કુમારને કણ ન જાણે? સર્વે લેકે જાણે છે. પૂર્વ ભવમાં જે સ્ત્રીએ મહા દુષ્કર તપ કરેલું હોય તે જ સ્ત્રી એવા વરને પામે; સાધારણને તે એ પતિ સ્વપ્નમાં પણ ન મળે.” આવી પ્રદ્યુમ્નની પ્રશંસા સાંભળી તેને મળવા ઉત્સુક થયેલી વેદભીએ ખાસ પ્રદ્યુમ્નને વરવા માટે જ દૃઢ નિશ્ચય કર્યો. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ આ સમયે, સાંકળ તેડી છૂટેલે રૂકિમ રાજાને મદેન્મત્ત હાથી દેડી જઈ લેકને મારવા લાગ્ય, બજારમાં સેંકડે દુકાને પાડી નાંખવા લાગ્ય, પિતાની સુંઢ ઉછાળી લોકોને બીવડાવવા લાગ્યા, જાણે કે કેધથી અંધ બનેલે સાક્ષાત મૂર્તિમાન યમ હેય તેમ લેકેને મહા ત્રાસજનક થયે. સર્વ જને તે હાથીને આવતા જોઈ પોકાર કરવા લાગ્યા, અને દૂર ભાગવા લાગ્યા, આવતા નદીના પૂરની પેઠે તે હાથીને કેઈ પણ જન રેકવા શક્તિમાન ન થયા; તે હાથીએ ખૂબ ધમાલ મચાવી તેથી આખા પુરમાં મહા કે લાહલ ગાજી રહ્યો. આ કેલાહલ રૂકિમ રાજાના કાન પર આવ્યો, તે સાંભળતાં વેંત જ રાજાએ ગામમાં સાદ ફેરવ્યું કે, જે કઈ એ હાથીને પકડી વશ કરી બાંધી દેશે તે તે પુરૂષ જે માગશે તે હું આપીશ.” ચાંડાલ બની આવેલા શાંબ તથા પ્રદ્યુમ્ન કુમારે આ સાદ સાંભળી, જ્યાં તે હાથી ઉભેલ હતું ત્યાં જઈ એક ઉત્તમ ગાનથી જ તેને વશ કરી તેની ઉપર બેઉ જણા ચડી, જ્યાં તેને બાંધવાને ખીલે હતું ત્યાં લઈ જઈ બાંધી દીધા. આ ચમત્કાર જોઈ પિતાના મનમાં હર્ષ પામેલા રૂકિમરાજાએ પોતાના અનુચર મારફત તે બેઉને સભામાં બોલાવી પ્રેમપૂર્વક કહ્યું કે, “મહા બળવાન પુરૂષે ! જે તમારા મનને અભિષ્ટ હોય તે સત્વર માંગી , તે આપવા હું ખુશ છું. બે કુમાર બોલ્યા કે, “હે રાજન ! આપ અમારી ઈચ્છા મુજબ આપતા હે તે અમને આ તમારી વૈદભી નામની Page #215 -------------------------------------------------------------------------- ________________ પુત્રી આપે, કારણ કે અમારા ઘરમાં સર્વ વસ્તુઓ છે પણ પાક ક્રિયા કરનારી આવી વિદ્વાન સ્ત્રી નથી.” કર્ણમાં વજપાત સમાન એવાં વચનો શ્રવણ કરી અતિ ગુસ્સે થયેલા રૂકિમ રાજાએ પોતાના અનુચરે આગળ તે બેઉને ગામ બહાર કઢાવી મુક્યા. ગામ બહાર જઈ શાબ પ્રદ્યુમ્નને કહે છે કે, “ભાઈ! હવે આ કીડા કરવી બંધ કરે, કારણ કે, જેટલો વિલંબ થાય છે, તેટલે માતા રુકિમણીને દુઃખકારક છે. માટે હવે એક ક્ષણ માત્ર પણ વિલંબ નહીં કરતાં જલદી વૈદભીને પરણું દ્વારિકામાં જવું ઉચિત છે. આમ બેઉ જણે વાતચીત કરતા હતા ત્યાં રાત્રીને સમય થઈ ગયે, નગરવાસી સર્વ લેકે નિદ્રાધીન થઈ ગયા ત્યારે, શબને તે જ સ્થળે રહેવાનું કહી પ્રદ્યુમ્નકુમાર સ્વવિદ્યાની પ્રબળ શક્તિથી વેદભીના મહેલમાં ગયે. ત્યાં સાતમે મેડે પિતાના વિરહથી આકુલ વ્યાકુલ બની, ચક્રવાકી પેઠે એકાએક સુતેલી, મનોહર મુખવાળી તે વૈદભીને જોઈ કુમારે પોતાના પગ વતી, તેણના પાદતલમાં પ્રહાર કરવાથી તે એકદમ જાગી ઉઠી. તે કુમારને જોઈ અહીંયાં આવે વખતે કોણ? એમ ધારી બેબાકળી બની ગયેલી રાજકન્યા કુમારને પૂછે છે કે, “અરે ! તું કોણ છે? અહીંયાં કેમ આવ્યો છે ?” શાંતિથી કુમારે કહ્યું કે, “હે પ્રિય ! તું જરા પણ ભય રાખીશ નહીં, હું રુકિમણને પુત્ર પ્રદ્યુમ્ન છું. રુકિમણીના કહેવાથી તેને પરણવા માટે હું અહીંયાં આવેલું છે. આ વાતને તેને વિશ્વાસ ન આવતો હોય તે લે. આ રૂકિમણીના Page #216 -------------------------------------------------------------------------- ________________ હાથને પત્ર” એમ કહી એક બનાવટી પત્ર તેના હાથમાં આપે. કલાઓ રૂપી સમુદ્રના પારને પહોંચેલી, મહા ચતુર રાજપુત્રી તે પત્ર લઈ વાંચવા લાગી; વાંચીને, આનંદ પામતી વૈદભી લજજા આવવાથી નીચું મુખ કરી વિચાર કરવા લાગી કે, “અહે! મારા કોઈ શુભ દેવે આ ઘાટ કે સરસ ઘડ્યો છે?” આમ અનેક વિચાર તરંગમાં મગ્ન થયેલી, મૌન બની ગયેલી, શરમને લીધે નીચું મુખ કરી ઉભેલી તે રમણને જોઈ કુમારે, તેણીના હૃદયને ખરે અભિપ્રાય જાણું એકદમ વિદ્યાના બળથી વિવાહની તમામ સામગ્રી સહિત અગ્નિ પ્રગટ કર્યો. તે જ વખતે કુમારે, દાંતનાં કંકણું, શ્વેત હીરવનું વસ્ત્ર તથા કેટલાક સુવર્ણના આભૂષણે પહેરાવી, અગ્નિની સાક્ષીએ વૈદભનું પાણગ્રહણ કર્યું. તે પછી અનેક રતિ કીડાઓથી કુમારે તેને તૃપ્ત કરી, કારણ કે, રતિકીડાની સમગ્ર સામગ્રી મળે ત્યારે કામદેવ કોની રાહ જુવે ? આમ બેઉ જણાં કીડામાં આસક્ત થયાં ત્યારે તે રાત્રી તો એક ક્ષણમાં વ્યતીત થઈ. બાકી રહેલી રાત્રીને જોઈ પ્રદ્યુમ્ન પોતાની સ્ત્રીને કહે છે કે, “હે દેવી! હવે મારા નાના ભાઈ શાબની પાસે જાઉં છું, અને સવારે તને તારા માતાપિતા કે કઈ તારી દાસી પૂછે તે તું કંઈપણ ઉત્તર નહીં આપતા કેવલ મૌન જ રહેજે, કારણ કે, મૌન એ ઉત્તમ શરણ છે. મેં તારા શરીરની વિદ્યાથી રક્ષા કરી છે તેથી એક લેશ માત્ર પણ તારે કોઈ પરાભવ કરી શકશે નહીં. હવે તું ખુશીમાં રહેજે.” આમ ભલામણ આપી પ્રદ્યુમ્ન કુમાર ત્યાંથી શાંબની આગળ Page #217 -------------------------------------------------------------------------- ________________ હકીકત છે કભીને બળજણે જોઇ શકે આવ્યું. વેદભ તે સુરત કીડાથી શ્રમિત થયેલી અને આખી રાત્રીને ઉજાગરે થયેલે તેથી સુખેથી શયામાં સુઈ ગઈ અને અઘોર નિદ્રાધીન થઈ પ્રભાત થયું તે પણ તે જાગી નહીં, ત્યારે તેની ધાવ ઉઠાડવા સારૂ તેની આગળ આવી, ત્યાં કંકણદિક વૈવાહિક ચિન્હ જોવામાં આવ્યાં. આ એક અજાયબ દેખી મનમાં ભય પામતી તે ધાવે તેણીની જનનીની આગળ જઈ સર્વ હકીકત કહી જણાવી. તે માતાએ, સુઈને ઉઠેલા રૂકિમ રાજાને આ વાત જણાવી ત્યારે રાજા રાણું બેઉ જણે ત્યાં જઈ વિવાહ લક્ષણે જોઈ ભ્રમિત બની ગયાં. ત્યાર બાદ વૈદભને બળાત્કારથી જગાડી બેઉ જણ સર્વ હકીકત પૂછવા લાગ્યાં, પણ તે તે પિતાના પતિની શિખામણ પ્રમાણે મૂંગી હોય તેમ મૌન જ રહી. તેણના માતાપિતાએ ઘણુ રીતે પૂછયું પણ હા કે ના કંઈ બોલી જ નહીં. તેથી અત્યંત ગુસ્સે થયેલે રૂકિમ રાજા પિતાના મનમાં આમ વિચાર કરે છે કે, “અરે ! આ મારી યુવાન પુત્રી મેં અત્યાર સુધી કોઈને પણ આપી નથી છતાં કોઈક પુરૂષ આવી તેને ભેગવી ગયેલ છે તેથી આવું નિંદ્ય કાર્ય કરનારી મહા અધમ આ પુત્રી મારા કુળમાં કલંક લગાડનારી નીવડી, માટે હવે તે આને તે બે ચાંડાલેને વરદાનમાં આપી દેવી તે જ ઉચિત છે તેમ કરવાથી તેઓને આપેલું મારું વચન પણ મળશે.” આમ વિચાર કરી રાજાએ એકદમ અનુચરેને મોકલી તે બેઉ ચાંડાલને લાવ્યા. હાજર થયેલા બે ચાંડાલને કહ્યું કે, “હું તમને આ મારી કન્યા આપું છું. તેને લઈ તમે તે સ્થળે જાઓ કે જ્યાં પતિની Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ મને ફરીથી આ નજરે ન પડે.” આ સાંભળી રાજી થયેલા તે ચાંડાલેા વૈદીને કહે છે કે, હે રાજપુત્રી ! તને અમે પ્રથમથી ચેતવી દઈ એ છીએ કે તું અમારા ઘરમાં આવીશ કે તરત તારે ચામડાનાં દોરડાં વેચવાં પડશે, પાણીમાં રહેનારા જલૌકા પકડવા પડશે અને સાવરણીઓગુ થવી પડશે, આવું કામ સદા કરવું પડશે, માટે જો તારાથી બની શકે તેમ કરવા કબુલ થતી હૈા તા અમારા નહીંતર અહીંયાં જ બેસી રહે.’ એમ હાય, અને ઘરમાં આવ, આમ એ ચાંડાલેાનું કહેવું સાંભળી વૈદલી નમ્રતાપૂર્વક કહે છે કે, પૂર્વ ભવમાં કરેલું શુભાશુભ ક, જે કરાવશે તે હું કરીશ. કારણ કે, ભાગવ્યા સિવાય શુભાશુભ કર્માંના ક્ષય થતા નથી. જુએ, દુમયંતી તથા રામની સ્રી સીતા જેવી મહા પતિવ્રતા સ્ત્રીએ પણ કને વશ થઈ ગયેલ છે, તેા મારા જેવી હીન ભાગ્યની સ્ત્રીઓની તા વાત જ શી કરવી ? માટે સવ વિચાર છેડી દઈ તમે મને લઈ ચાલેા. ઈચ્છા પ્રમાણે કોઈ સ્થળે જઈએ . અને ભાગ્યની પરીક્ષા કરીએ.' વૈદર્ભીનું' કહેવું ધ્યાનમાં લઈ પ્રદ્યુમ્ન તથા શાંખકુમાર વેદ”ને લઈ એક ક્ષણમાં અન્ય સ્થળે જતા રહ્યા. પેાતાની પુત્રીનું નિર્ગમન થયા પછી પશ્ચાત્તાપ પામેલા કિમ રાજા સભામાં બેસી રૂદન કરતા કહે છે કે, હુ પુત્રી ! તું વિચારશીલ છતાં તે આ સમયે આવું વિચાર વગરનું કૃત્ય શું કર્યું ? ખરેખર, આ તારા અવિચારીત ૧૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ ર૧૦ કૃત્યે મારા મનોરથ રૂપી વાદળને છેક મૂળમાંથી ઉખેડી નાખ્યો છે. કરોડો રૂપિયા ખરચી તને એગ્ય કઈ પ્રખ્યાત રાજપુત્રની સાથે તારે સ્વયંવર વિવાહ કરે એમ મેં નક્કી ધારેલું હતું પણ પુત્રી, આ માટે અફસોસ છે કે તને કઈ કર્મના મેગે મહા કદરૂપા બે ચાંડાલે મળ્યા. પણ કર્મની આગળ આપણે સૌ લાચાર છીએ કે, પૂર્વ ભવમાં મેળવેલાં કર્મોને અન્યથા કરવા જગતમાં કઈ ઉપાય નથી. પુત્રી વૈદભી ! તું ક્યાં છે? હવે આપણું બેઉને સંગ તે ક્યાંથી જ થાય, કારણ કે, ક્રોધથી અંધ બનેલા, સાહસ કરનારા મેં મારા હાથે કરીને જ આ અખિલ વિશ્વમાં નિંદનીય તારે અનુચિત એગ કરે છે કે, જે મેં પ્રેમપાત્ર એવી તને ચાંડાલને સ્વાધીન કરી. જેમ સુવર્ણના આભૂષણ મણિ સિવાય મનોહર લાગતાં નથી તેમજ હે પુત્રી ! તારા સિવાય આ મારે ખાલી થયેલે ઉત્સગ જરા પણ શોભત નથી. પ્રિય પુત્રી વૈદર્ભી ! મારી મૂર્ખાઈ તે જે કે, જે મારી ભગિની રૂકિમણુએ પિતાના પુત્ર સારૂં તારી માંગણી કરી હતી પણ તેને નહીં આપતાં ઉલટી તને મેં ચાંડાલને આપી દીધી. અરે! આ મારી મોટામાં મોટી ભૂલ છે.' એવી રીતે પશ્ચાત્તાપ કરતા રૂકિમ રાજાને રાત્રીમાં જરાપણ નિદ્રા ન આવી. સઘળા નગરવાસી લેકે સુઈ રહ્યા છે અને અંધકારથી ઘોર મધ્યરાત્રીને સમય થયે છે. તેવામાં, રાજાને મુરજને ધ્વનિ સાંભળવામાં આવ્ય; તે સાંભળી ચિત્તમાં વિચાર કરે છે કે, “આજે આ મહોત્સવ કને ઘેર થતા જણાય છે? અને શું આજે મારા દુઃખના Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ દહાડામાં પણ એ ઉત્કટ મૃદંગનો ધ્વનિ! અરે સિપાઈઓ, તપાસ કરે, કોને ત્યાં આ મહોત્સવ છે? આમ સ્વામિને આદેશ થવાથી તે અનુચરે શબ્દને અનુસંધાને જાય છે ત્યાં સુવર્ણના ગઢને લીધે સુંદર લાગત તથા તેના દરવાજામાં અનેક દ્વારપાલે બેઠા છે તે સાત મેડાને એક પ્રાસાદ જોવામાં આવ્યો. ત્યાં જઈ સિપાઈઓ દ્વારપાલને પૂછે છે કે, આ મહેલ કોને છે? આની અંદર જે સંગીત કરાવે છે તે રાજપુત્ર કયું છે? દ્વારપાલકો કહે છે કે, “શ્રી દ્વારિકાના અધિપતિ શ્રી કૃષ્ણ મહારાજને પુત્ર પ્રદ્યુમ્નકુમાર તથા શાંબ રૂકિમ રાજાની પુત્રી વૈદભીની સાથે વિવાહ કરી કીડા કરે છે.” આ સાંભળી અતિ હર્ષ પામેલા અનુચરેએ એકદમ આવી રાજાની આગળ તે સર્વ હકીકત કહી સંભળાવી. કર્ણને પ્રિય લાગે તેવા શબ્દોથી જેના માંચા ખડાં થઈ ગયાં છે, તેવા રૂકિમ રાજાએ એકદમ પિતાના કેટલાક અમાત્ય જનને મોકલી તેઓને બેલાવ્યા, ત્યારે અનેક ભાટ ચારણે જેના નિર્મળ ચરિત્રે ગાય છે તેવા, તથા અસંખ્ય પરિવાર જનોથી ઘેરાયેલા પ્રદ્યુમ્ન તથા શાબ, વૈદર્ભોને સાથે લઈ રાજાની સભામાં આવ્યા, ત્યારે રૂકિમ રાજાએ પણ પ્રેમપૂર્વક ઘણો સત્કાર કર્યો. રૂકિમ રાજા પોતાની પુત્રીને કહે છે કે, “હે પુત્રી ! તને આ મહા પરાક્રમી પ્રદ્યુમ્નકુમાર જે પતિ મળે તેથી તું ખરેખર મહા ભાગ્યશાળી છે. આમ પ્રશંસા કરી વૈદભીને પિતાના ખેાળામાં બેસાડી અનુપમ આનંદ પામે. કેટલાક હાથી, Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૨ રથ, ઘેાડા તથા કેટલાક આભરણા આપી પાતાની પુત્રીને કુમારની સાથે વિદાય કરી. હવે ધારેલું કાર્ય સંપૂર્ણ થવાથી મહા ઉત્સાહ પામેલા પ્રદ્યુમ્નકુમાર તથા શાંમ વૈદર્ભીની સંગાથે રથમાં બેસી સત્વર ચાલતા થયા. થેડા જ દિવસમાં શ્રી દ્વારિકાપુરીમાં પહાંચી ગયા. ગામમાં બેઠેલી પ્રમદાજનાથી પ્રેમપૂર્વક જોવાતા, રૂકિમણીના નયનને આન ંદિત કરવામાં ચંદ્ર સમાન પ્રદ્યુમ્નકુમારે તથા શાંએ શુભ દિવસે પેાતાના મહેલમાં વૈદીના પ્રવેશ કરાવ્યો. ઘરમાં આવી વહે સહિત બેઉ જણાએ રૂકિમણીના ચરણમાં પ્રણામ કર્યાં. રૂકિમણી પણ વહુને જોઈ બહુ જ આનન્દ્વ પામી. નવા યૌવનવાળી વૈદર્ભીની સાથે રમણ કરતાં કેટલેક કાળ વ્યતીત થયા તેની કુમારને ખખર ન પડી. હેમાંગદ રાજાની સુહારિણી નામે પુત્રીને શાંબ પરણ્યા. એક દિવસે શાંબ તથા ભીરૂ રમતા હતા તેમાં મહા બળવાન શાંખ, નિષ્ફળ સત્યભામાના પુત્ર ભીરૂને રમતાં રાવરાવવા લાગ્યા. એક દિવસે ભીરૂ સાથે દ્યુત ક્રીડા કરતા શાંખ હારી ગયા, છતાં પણ જોરજુલમથી શાંખે તેની આગળથી જીતેલી સ` વસ્તુઓ લઈ લીધી. ભીરૂ પાસે વીંટી બહુ કીંમતની હતી તે શાંખે માગી પણ ભીરૂએ ન આપી ત્યારે તે વીંટી પણ પડાવી લીધી. ત્યારે ભીરૂએ રાતા રાતા ઘેર જઈ પેાતાની માતા આગળ ફરીયાદ કરી, કારણુ કે, નિષળ પુત્ર ઘેર જઈ પેાતાની માતાનું શરણુ લે. પુત્રની ક્રીયાદ સાંભળી સત્યભામાએ કૃષ્ણની આગળ વાત કરી અને Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ કૃષ્ણ જાબુવતીને ઠપકે આપે ત્યારે જાંબુવતી કહે છે કે એ સત્યભામા તો જુઠી છે. હજીસુધી તો મેં કઈ દિવસ પણ “શબે અવિનય કર્યો” એમ સાંભળ્યું નથી. મારે શાબ તે સુંવાળ રેશમ જેવું છે, અને “કલહ એ શું છે તે પણ એ હજુ સમજાતું નથી, અને એ સત્યભામા તે ઈષ્યને લીધે સદા ખોટા બોલી જ છે. રુકિમણી સાથે હું સલાહ સંપથી રહું છું તેથી મારી પણ એ સ્પર્ધા કરે છે. મારા છોકરાને એ દેખી શકતી નથી.” - કૃષ્ણ કહે છે કે, “જાંબુવતી! તું તારા પુત્રને વાંક ઢાંકે છે. એમાં તારો વાંક નથી, કારણ કે એ તે લોકોમાં કહેવત છે જ કે, “મા પિતે પિતાના પુત્રે કરેલા અન્યાયને ન જાણે, એ તે સિંહના બાળકના પરાક્રમને હાથીઓ જાણે, સિહણ ન જાણે. હું તે દરરોજ તેની ગેરચાલ બહુ જ સાંભળું છું. લોકોમાં શાંબ કે અન્યાય કરે છે તે હું તને પ્રત્યક્ષ બતાવીશ. એક દિવસે કૃષ્ણ ભરવાડનું રૂપ લીધું અને જાંબુવતીએ ભરવાડણનો વેષ લીધે. મસ્તક ઉપર દહીં દુધની મટુકીઓ ચડાવી, ધાબળા પહેરી ભરવાડને આગળ કરી ભરવાડણ શ્રી દ્વારિકાપુરીમાં આવી. શેરીએ ગલીએ આવી, દુધ લ્યો દુધ, દહીં ભે દહીં, આમ પિકારતી પિકારતી ચાલી આવે છે ત્યાં અન્ય બાળક સાથે ગમત કરતાં કરતાં શાબે તે એક મહા સ્વરૂપવાળી ભરવાડણ દીઠી. તે જેઈ કામને આવેશ આવ્યાથી શાંબ તે ભરવાડણને કહે છે કે, “અહીંયાં આવ, અહીંયાં આવ, તને ઉચિત લાગે તેવું મૂલ્ય આપી Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ મારે દુધ લેવું છે. આમ કહીને શાંબ આગળ ચાલ્યા, અને તે ભરવાડણ તેની પાછળ ચાલી. એમ ચાલતાં ચાલતાં કેટલેક દૂર ગયાં ત્યારે એક શૂન્ય ઘર આવ્યું તેની અંદર જઈ શાબે તેણેને અંદર બોલાવી પણ બોલાવવા છતાં ભરવાડણ તે ઉજજડ ઘરમાં ન ગઈ ત્યારે જોર જુલમથી અંદર લઈ જવા માટે શાબે તેણીનું કાંડુ મજબુત પકડયું. તે વખતે ભરવાડણ બેલી, “એ ઉજજડ ઘરમાં હું નહીં આવું, તારે દુધ લેવું હોય તો અહીંયાં જ લઈ લે, જોર જુલમ ન કર. અને જે ન્યાયમાં કટ્ટા કૃષ્ણ રાજાને આ આવા તારા અન્યાયની ખબર પડશે તે તારા બુરા હાલ થવાના છે. માટે મને તું સત્વર છેડી દે, છેડી દે, શા માટે પકડી રાખે છે?” ત્યારે શાંબ કહે છે કે, “અરે, એ કૃષ્ણ વળી શું કરવાનું હતું ?” તો આવાં ઘણું કામે કરી તેની પરીક્ષા કરી છે. એમાં કાંઈ નથી. અને તારે આટલું બધું જોર હોય તે જા, કર ફરિયાદિ. પણ છે, રમણિ! હું તને હવે છોડું તેમ નથી જ.” આમ કહીને : તેણીનું વસ્ત્ર પકડી ખેંચી જવા લાગ્યા. આ રકઝક જોઈ ભરવાડ શાબને કહે છે કે, “કૃષ્ણ જેવા રાજા છતાં મારી સ્ત્રીને જોર જુલમથી કેમ પકડી જાય છે ?” આમ ભરવાડ કહે છે ત્યાં તે શાંબ મોટી ડાંગ લઈ તે ભરવાડને મારવા દેડ્યો ત્યારે કૃષ્ણ જાણ્યું કે, આ બાળક નક્કી મને મારશે જ, અને હું મારા પુત્રને શી રીતે મારૂં? આમ વિચાર કરી કૃષ્ણ તથા જાંબુવતીએ ભરવાડને વેષ છેડી પોતાનું સ્વરૂપ ધારણ કરી લીધું. પોતાના માતાપિતાને Page #224 -------------------------------------------------------------------------- ________________ ને પુત્ર છે પણ ખાલ આમ કર. મ ૨૧૫ જોતાં વેંત જ મુખ સંતાડી શાંબ પલાયન થઈ ગયા અને પિતાને ઘેર જઈ શય્યામાં સુઈ ગયે. કૃષ્ણ જાંબુવતીને કહે છે કે, જોયું કે, તું કહેતી નહતી કે, મારે પુત્ર સુંવાળો રેશમ જે છે? મારે પુત્ર તો કાંઈ સમજતો જ નથી? તો હવે તું તારી પોતાની દષ્ટિથી સુંવાળા રેશમ જેવા તારા પુત્રની સુકુમાળતા દીઠીને ? આવી જ ગેરચાલ હું સાંભળું છું. કેઈ દિવસ પણ ખાલી જતો નથી, પણ શું કરું કે તારે પુત્ર છે, નહીંતર બીજાને તે પૂર્ણ શિક્ષા કરું. માટે હવેથી તેને ઠપકે દેતી રહેજે આમ જાંબુવતીને ઠપકે આપી કૃષ્ણ તથા જબુવતી સ્વસ્થાને ગયાં. બીજે દિવસે પ્રાતઃકાલમાં હંમેશની પેઠે શાંબ કૃષ્ણને પ્રણામ કરવા ન આવ્યો તે જોઈ કૃણે કેટલાક પ્રમાણિક અનુચરોને મેકલી તેને બોલાવ્યો ત્યારે શાંબ પોતાના હાથમાં એક લોઢાને ખીલે લઈ પિતાની આગળ આવી ઉભે રહ્યો. કૃણે પૂછયું કે, “આ તારા હાથમાં શું છે ? ત્યારે શાબ વા સમાન કઠેર વચન બોલ્યા કે, “જે પુરૂષ મારૂં કાલે બનેલું કૃત્ય ફેગટ બેલશે તેના મુખમાં નાંખવા માટે મેં આ લેહને ખીલે હાથમાં રાખેલે છે.” આવાં પુત્રનાં વાકબાણ સાંભળી અતિ ગુસ્સે થયેલા કશું કહે છે કે, “અરે પાપી ! નીચ ! બાળક છતાં પણ તેં મારી આખી પુરી નષ્ટ ભ્રષ્ટ કરી નાંખી છે. આવા ઉન્મત્ત, છકેલા, બેશરમી તારા જેવા પુત્રનું અમારે કેટલુંક ઢાંકી ઢાંકી સહન કરવું? માટે, જ, આ મારી પુરીને છોડી મારી આખી 5 તારા જેવા પુત્ર પર છોડી Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તું વહ્યો જા, ફરીથી તારૂ' મુખ મને બતાવીશ નહીં.' આમ પિતાની આજ્ઞા થતાં તરત જ પેાતાની માતા આગળ આવી સર્વ હકીકત કહી જણાવી. આ વાતની ખબર પ્રદ્યુમ્નને પડતાં તરત જ શાંખની આગળ આવી, જવા તૈયાર થયેલા શાંખને સ્નેહને લીધે પ્રાપ્તિ નામની વિદ્યા આપી તથા બીજી કેટલીક શિખામણુ આપી ત્યાંથી વિદાય કર્યો. હવે પ્રદ્યુમ્ન પણ ભીરૂને માર મારી બીવરાવવા લાગ્યા તથા તેના હાથમાંથી મેાકાર્દિક શ્રેષ્ઠ વસ્તુઓ ઝુંટવી લેવા લાગ્યા. નિળ ભીરૂ સત્યભામાની આગળ જઈ રાવા લાગ્યા ત્યારે સત્યભામા પૂછે છે કે, અરે ભીરૂ ! તને કેણે માર્યો?’ ભીરૂ કહે છે કે, મા ! મને તે આજે પ્રદ્યુમ્ને માર્યાં છે.' આવાં પુત્રનાં વચન સાંભળી સત્યભામા એકદમ રાડા નાંખતી નાંખતી પ્રદ્યુમ્નની આગળ આવી. જેમ તેમ મકવા લાગી કે, અરે નીચ ! દુષ્ટ બુદ્ધિ ! મારા પુત્રને સંતાપતે શાંખ તે અહીંથી ગયા પણ તું કેમ જતેા નથી ? જાને, એટલે સંતાપ મટે.” પ્રદ્યુમ્ન જરા હસીને ખેલ્યા કે, ભલી, માતા ! હું ક્યાં જાઉં ?’ સત્યભામા કહે છે કે, જ્યાં તારા અનુજ ખંધુ શાંખ ખેડા છે ત્યાં સ્મશાનમાં જા.” વળી પ્રદ્યુમ્ન હસીને મધુર વચન કહે છે કે, બેલેા, માતા ! હું જાઉં તે ખરા પણુ પાછે અહીંયાં કયારે આવું, તે પ્રથમ નક્કી કરે.’ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ સત્યભામા કહે છે કે, “જ્યારે હું હાથ પકડી શાબને મોટી ધામધુમથી આ પુરીમાં તેડી લાવું ત્યારે તારે પણ આવવું.” ઠીક, ત્યારે તેમ કબુલ છે, એમ કહી કુમાર ગામબહાર જઈ જ્યાં શાંબ પિતાના વિરહથી ખિન્ન થઈ ઉભે છે ત્યાં ગયો, અને કુમારના આવવાના સમાચાર સાંભળી શાંબ પણ એકદમ દોડી આવી મળ્યો. બરાબર છે કે, વસંતઋતુ વિના કામદેવ રહી શકતે નથી તેમ નેહી જન નેહી વિના એક ક્ષણ પણ રહી શકતો નથી. જેઓનું બળ તથા સાહસ તુલ્ય છે તેવા પ્રદ્યુમ્નકુમાર તથા શાંબ એ બે જણે મળી વિવિધ કીડાએ કરી ગંમત કરવા લાગ્યા. દ્વારિકામાં મરણ પામેલા પ્રાણીઓને દહન કરવા આવનારા લોકો પાસેથી પિતાની ઇચ્છા મુજબ જમીન ભાડું લઈ દહન ક્રિયા કરવા દેતા હતા. આવી રીતે નિર્વાહ કરી બેઉ જણા સ્મશાન ભૂમિમાં વાસ કરી રહ્યા. સુખ દુઃખમાં જે સહાયતા કરનાર હોય તે જ ખરો મિત્ર કહેવાય છે. ' હવે દ્વારિકામાં રહેલી સત્યભામા આનંદ મંગલ કરતી કૃષ્ણની સાથે નિરંતર વિવિધ કીડા સેવવા લાગી. પ્રદ્યુમ્ન અને શાંબ ગયા એટલે કોઈ પણ વિધ્ર કરનાર ન રહ્યો તેથી નિર્વિધ્રપણે ભેજનાદિક સુખને અનુભવ લેતી બહુ જ ઉમંગમાં રહેવા લાગી. એમ કરતાં કરતાં સત્યભામાએ પિતાના પુત્ર ભાનુકુમાર માટે રૂપમાં એક બીજા કરતાં Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ચઢીયાતી નવાણું કન્યાઓ એકઠી કરી, અને હવે જે એક કન્યા મળી જાય તે સે કન્યાઓને વિવાહ કરી દઉં, આમ વિચાર કરી એક કન્યા વાસ્તે કેટલાક પુરૂષને તપાસ કરવા મેકલ્યા. પણ તેવા વયની, તેવા કુળની અને તેવા સ્વરૂપને કન્યા ન મળવાથી ચિત્તમાં ખેદ પામતી સત્યભામાને તેવી કન્યાની શોધમાં કયાંય પણ ચેન ન પડયું. આ સર્વ વૃત્તાંત, પ્રજ્ઞપ્તિ વિદ્યાએ આવી પ્રદ્યુમ્નની આગળ કહી જણાવ્યું, ત્યારે પ્રદ્યુમ્નકુમારે પિતાની વિદ્યાના બળથી ગજ, અશ્વ, રથ અને પાયદળ વિગેરે સર્વ સેનાઓની રચના કરી, દ્વારિકાની બહારના પ્રદેશમાં તેવા મેટા તંબુઓ તાણ દીધા. પ્રદ્યુમ્ન પિતાનું “જિતશત્રુ એવું નામ રાખ્યું અને શાબને એક અપૂર્વ સ્વરૂપ સંપન્ન કન્યા બનાવી. તે કન્યા જાણે કે, સરાણથી તીક્ષણ ધાર કરેલી, શ્યામ કાંતિથી ચકચકાટ કરતી, યુવાન પુરૂષને મારવાની કામદેવની તરવાર હોય, તેવી શ્યામ કબરીને ધારણ કરતી, મસ્તકમાં ચૂડા રત્નને ધારણ કરી કુમારિકાઓમાં રત્ન સમાન કુમારી તે હું જ છું, એમ સર્વ યુવાન પુરૂષને જણાવતી, મુખની કાંતિથી તથા પ્રતાપથી જીતાયેલા ચંદ્ર અને સૂર્ય પોતે સેવામાં હાજર થયા હોય તેવા, સુવર્ણ અને મણિઓની શ્રેણથી વિભૂષિત બે કુંડલેને બે કર્ણમાં ધારણ કરતી, શરદતુની પૂર્ણિમાના ચંદ્ર સમાન ભાલને ધારણ કરતી, આ બે તે પ્રવાલ જેવા બે અધરને ધારણ કરતી, દાડમના બીજની આ બે પંક્તિ કેમ ન હોય તેવી દંત પંક્તિને ધારણ કરતી, જેણનું સ્મિત (મંદહાસ્ય) છે તે તે મુખ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ ચંદ્રના પ્રકાશ છે, ગાલ નીચે રાખવાના કામકુમારના જાણે કે ગાલમસૂરીયાં હોય તેવા પુષ્ટ મનેાહર જેના એ કપાલ શોભે છે, મેાતીનેા હાર તથા નીલમણિના હાર પહેરેલા હાવાથી જેણીના કંઠ, ગંગા યમુનાના સંગમ થવાથી જાણે કે તીથ હાય તેવા શાલે છે, ગગા નદીમાં ઉગેલી એ લતા હોય તેવા જેણીના એ બાહુ ખિરાજમાન છે, જેણીના જઘન પ્રદેશ, કામદેવને રહેવાનું નિવૃત મંદિર છે, કામદેવ અને રતિના વિવાહમાં વિધિએ એ કદલી સ્તભ રાખ્યા હોય તેવા નીચેથી કૃશ અને ઉપરથી સ્થૂલ જેના બે ઉરૂ છે, જેણીની એ જ ઘાઓનું વર્ણન અવર્ણનીય છે, બ્રહ્માએ જેણીના ઉના ભાગમાંથી તથા જ ઘાના ભાગમાંથી થોડા થાડા માંસને ભાગ લઈ જેણીના સ્તન, જઘન અને નિતંબ અતિ પુષ્ટ કરેલા છે, જેણીની એ ઘુટીએ તે અદૃશ્ય થવાની વિદ્યા કેમ સાધતી હોય તેમ સદા અદૃશ્ય જ રહેતી, જરા સહેજ રતાશને લીધે અતિ મનેાહર લાગતા જેણીના બે કર તથા બે ચરણ પે।તે રાગ (પક્ષે રંગ) નહીં છોડી યુવાન પુરૂષોના ચિત્તને રંગિત કરતા હતા, પેાતાના રૂપ લાવણ્યાદિકને ઉચિત લાગે તેવા અતિ શ્રેષ્ઠ વસ્ત્ર અને આભરણાથી ભૂષિત થયેલી શાંબ કુમારી કેટલીક સમાન વયની સખીએની સાથે આમ તેમ ભ્રમણ કરતી ખેલતી હતી. એક દિવસે ગામ બહાર આવેલી ભીરૂની ધાત્રીએ (ધાવે) પેાતાના ઉદ્યાન પ્રદેશમાં કદુક વતી ખેલતી નયનને અમૃત સમાન તે શાંખ કુમારી નજરે જોઈ. જોતાં વેંત જ તરત તે ધાત્રી સત્યભામાની આગળ દોડતી આવી પ્રણામપૂર્વક કહે Page #229 -------------------------------------------------------------------------- ________________ રર૦ છે કે, “માનવંતા રાણી સાહેબ ! શ્રી દ્વારિકાપુરીની બહાર આવેલા પ્રદેશમાં કેટલાક તબુએ કોઈ મોટા સૈન્યને પડાવ પડેલે હોય તેમ જણાય છે, ત્યાં હું ગઈ ત્યારે મેં કઈ એક અપૂર્વ કન્યા જોઈ. ખરેખર, તેવી કન્યા મેં હજુ કઈ દિવસ પણ દીઠી નથી, તેથી તેના ખબર આપવા માટે હું આવી છું, તે તેની તપાસ કરાવે. જે એ કન્યા આવે તે આપને મરથ પરિપૂર્ણ થાય.” ધાત્રીનું કહેવું સાંભળી સત્યભામાએ કેટલાક યોગ્ય પુરૂષને અમૂલ્ય વસ્ત્રાભરણાદિકથી શણગારી જિતશત્રુ રાજાની પાસે તે કન્યાની માંગણી કરવા મોકલ્યા. તે પુરૂષે આવી જિતશત્રુ રાજાને વિનયપૂર્વક નમી કહે છે કે, હે રાજન ! કૃષ્ણ મહારાજની મુખ્ય પટરાણું સત્યભામા પિતાના પુત્ર ભીરૂને માટે તમારી કન્યાની માંગણી કરાવે છે. સત્યભામાએ અતિ સુંદર નવાણું કન્યા તો મેળવી છે પણ એક ઓછી હવાથી આ એક તમારી કન્યા આવે તે સે કન્યા સંપૂર્ણ થાય, આવા સમાચાર સત્યભામાએ કહેવરાવેલા છે. તે રાજન ! આ માંગણે ધ્યાનમાં લઈ તમે તમારી કન્યા આપે. અને તેમ કરવાથી કૃષ્ણ મહારાજ પણ તમારી ઉપર પ્રસન્ન થશે, કારણ કે, સોળ હજાર સ્ત્રીઓમાં કૃષ્ણની મુખ્ય પટરાણ સત્યભામા છે. આમ કહ્યા પછી જિતશત્રુ રાજા કહે છે કે, “ભલે, તેમ કરવા અમે પણ ખુશી છીએ. સત્યભામા અમારી બે વાત કબુલ રાખે તે તે બને.” અનુચરે કહે છે કે, હે રાજન ! કહો કઈ તે બે વાત Page #230 -------------------------------------------------------------------------- ________________ કરવાની છે, એટલે જઈને તેણીને અમે પૂછી જોઈએ.” જિતશત્રુ કહે છે કે, “હે અનુચરે ! સાંભળે. પહેલી વાત તે એ જ છે કે, સત્યભામા પિતે આ અમારી કન્યાને હાથ પકડી ગામના તમામ માણસ જુવે તેમ જાહેર રીતે ગાજતે વાજતે મેટા ઉત્સવપૂર્વક શ્રી દ્વારિકામાં પ્રવેશ કરે, અને બીજી વાત એ છે કે, વિવાહમાં પાણિગ્રહણ સમયે વરના હાથ ઉપર અમારી કન્યાને હાથ રહે. આ બે કરાર કબુલ હોય તે ભલે ખુશીથી હું મારી કન્યા આપવા બંધાઉં છું. માટે જાઓ, જઈને તમે તે સત્યભામાને પૂછે.” આમ કહીને તાંબુલ વિગેરે આપી એગ્ય સત્કાર કરી તે લોકોને ત્યાંથી વિદાય કર્યો. તે સર્વે અનુચરેએ સત્યભામાની આગળ જઈને સર્વ હકીકત કહી જણાવી. ત્યારે સત્યભામાએ પણ તેમ કરવું કબુલ રાખ્યું. તે પછી તિવેત્તા બ્રાહ્મણોએ શુભ મુહૂર્ત આપ્યું, તે જ પ્રમાણે સત્યભામા પિતે એક ઉત્તમ રથમાં બેસી પિતાના સર્વ પરિવાર જન સહિત, ગાજતે વાજતે મટી ધામધુમથી કન્યાને તેડવા ચાલી. જિતશત્રુ રાજા પણ બહુ માનપૂર્વક સત્યભામાની સન્મુખ આવ્યો. જિતશત્રુએ સત્યભામાને અમૂલ્ય વસ્ત્રાભરણાદિક આપી તથા પિતાની કન્યા આપી ત્યાંથી વિદાય કરી. સત્યભામાએ શાબકુમારીનો હાથ પકડી પરિવાર સહિત મહોત્સવ પૂર્વક શ્રી દ્વારિકાપુરીમાં પ્રવેશ કર્યો. પ્રજ્ઞપ્તિ વિદ્યાના પ્રતાપથી સત્યભામા તથા તેના સર્વ પરિવાર જનો શબને શાંબકુમારી જ દેખે છે અને એ સિવાયના ઇતર જને તે શાંખકુમારીને શાંબ જ દેખે છે. આવી રીતે દ્વિધા Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ આકૃતિનો જોવામાં આવતે સત્યભામાએ પિતાના દક્ષિણ કરમાં પકડાયેલે શાંબ બહુ માનપૂર્વક ગાજતે વાજતે દ્વારિકામાં ચાલ્યા જાય છે, ત્યારે રસ્તામાં ઉભેલા લેકે શાબને જોઈ બહુ જ તેની સ્તુતિ કરતા હતા. આ જેવા માટે કેટલાંક સ્ત્રીઓનાં ટોળેટેળાં મળ્યાં, તેમાંની કેઈ એક સ્ત્રી ઇતર સ્ત્રી આગળ કહે છે કે, “સત્યભામાએ આ કામ તે ઘણું શ્રેષ્ઠ કર્યું કે પોતાના પુત્ર ભાનુકુમારના વિવાહ પ્રસંગે પોતાના પુત્ર શાંબને મનાવી લાવે છે. કેઈ એક સ્ત્રી બેલી કે, “સત્યભામામાં આવે ગુણ છે તો જ સર્વ સ્ત્રીઓમાં કૃષ્ણની અગ્રમહિષી થઈ છે.” કેઈ એક નારી કહે છે કે, “હે સખી! સત્યભામા સ્વભાવની તે બહુ જ સારી છે પણ શું કરે કે, શાંબે તેને બહુ જ સંતાપી એટલે તે તપી ગઈ. એ તે અતિ શીતલ જળ પણ અગ્નિથી તપી જાય છે. પણ આ સમયે તો આ બહુ જ સારું થયું કે, ઘણે કાળે માતા પુત્રની પરસ્પર પ્રીતિ થઈ અને હવે શાંબના આવવાના સમાચાર સાંભળી પ્રદ્યુમ્નકુમાર પણ આવશે, અથવા તે જેમ સત્યભામાં શાબને લઈ આવી તેમજ પ્રદ્યુમ્નને પણ લઈ આવશે કારણ કે, સત્યભામા મુખથી બેલે તેટલું જ છે પણ તેણના હૃદયમાં કોઈ જાતને વિકાર નથી.” આવી રીતે લોકેની વિવિધ વાણી સાંભળી શાબકુમાર મનમાં હસતે હસતે વિવાહ મંડપમાં આવ્યો. મંડપમાં આવી કન્યાદાન સમયે ઉપર રાખેલા પિતાના ડાબા હાથ વતી ભીરૂના જમણું હાથને ગ્રહણ કરી શાંબે પિતાના જમણા Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ હાથેથી નવાણુ' કન્યાઓના હાથને ગ્રહણ કરી એક સાથે સ સ્ત્રીએ સહિત અગ્નિને ક્તી ત્રણ પ્રદક્ષિણા કીધી અને વિધિ પ્રમાણે સર્વ વિવાહવિધિ કર્યો; સવ સ્ત્રીએ તે શાંખને જોઈ ઘણા હર્ષ પામી અને વિચાર કરે છે કે, આપણા ભવ તે સફળ થયા કે જેથી આપણુને રૂપમાં કામદેવ સમાન આવા પતિ મળ્યા; આ શાંખકુમાર સાક્ષાત્ કામદેવ જ હાવા જોઈએ અથવા કામદેવ અનુજ ખંધુ હાવા જોઈએ, કારણ કે તે એ વિના આ જગતમાં આવું અલૌકિક રૂપ હાતું નથી.' આમ પેાતાના હૃદયમાં વિચાર કરતી તથા અતિ હર્ષ પામતી તે નવાણું કન્યાએ, વિવાિિવધ સમાપ્ત થવાથી વિવાહ મડપમાંથી ઉઠી ચાલતા થયેલા શાંખની પાછળ શયનગૃહમાં ગઈ. તે શયનગૃહમાં આવતા ભીરૂને શાંખકુમારે વક્ર ષ્ટિથી જ પાછા કાઢી મૂકયા ત્યારે લજવાઇ ગયેલા ભાનુકુમારે પેાતાની માતા આગળ જઈ, મા ! ત્યાં તે શાંખ છે અને મને તેણે ત્યાંથી પાછે કાઢી મૂકયા,' વિગેરે સર્વ હકીકત કહી જણાવી, કારણ કે, મૂખાં બાળકોનું શરણુ તે માત્ર માતા જ હોય છે. ત્યારે પેાતાના પુત્રના કહેવા ઉપર વિશ્વાસ ન આવવાથી સત્યભામા એકદમ ત્યાં ગઈ. જઈ ને જુવે છે ત્યાં તેા હાસ્ય કરતા શાંમ જોવામાં આવ્યો. શાંખકુમાર પણ મા, મા,' એમ કહેતા કહેતા સત્યભામાના ચરણમાં નમ્યા. શાંખકુમારને જોઈ મહા ગુસ્સે થયેલી સત્યભામા ભૃકુટી ચડાવી કઠોર વચનેા કહેવા લાગી કે, અરે નીચ ! પાપી ! કપટ કરી આખા વિશ્વને છેતરનાર ! નીકળ, અહીંયાં તને કાણે તેડાવ્યેા છે ?’ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શાંબ કહે છે કે, “હે માતા ! તમે મારે હાથ પકડી મને પરાણે અહીંયાં લઈ આવ્યાં છે, ત્યારે જ હું અત્રે આવ્યો છું. આ વિષે દ્વારિકાના સર્વ લેકે સાક્ષી છે. તમે તેમને પૂછી જુ.” આ વાત સાંભળી સંદેહમાં પડેલી સત્યભામા, જે જે લેક આવે છે તે સર્વને પૂછે છે કે, “ભલા ! હું શબકુમારીને હાથ પકડી તેડી આવતી હતી કે શાંબ કુમારને, તે તમે સત્ય કહેજે.” આ વાત સાંભળી ખડખડ હસતા સેવે જન કહે છે કે, “તમે તે શાંબને હાથ પકડી તેડી આવતાં હતાં એમ અમે તે દીઠું છે. કોઈ કુમારીને તે દીઠી જ નથી.” આમ તકરાર ચાલતાં ચાલતાં ઘણું લેકે ભેગા થઈ ગયા અને સત્યભામાને વિનયપૂર્વક કહે છે કે, હે સત્યભામા ! તેં પિતે જ શાંબને લઈ આવીને સર્વ કન્યાઓને પરણાવી દીધી છે, તે નાહક શાંબ ઉપર ક્રોધ શા માટે કરે છે ! આ તે પાણી પીને ઘર પૂછવા જેવું તું કરે છે. તે તેમ કરવું તને એગ્ય નથી.” આ પ્રમાણે લેકેના મુખથી ઉપાલંભના વચને સાંભળી આ તે માટે અન્યાય કહેવાય, એમ પિકારતી પિોકારતી સત્યભામા કૃષ્ણની ન્યાયસભામાં ગઈ જ્યાં કૃષ્ણ, બળદેવ તથા સમુદ્રવિજયાદિક સભાસદો અને બીજા કેટલાક લેકે હાસ્યરસ માંહે મગ્ન થયેલા બેઠા હતા ત્યાં જઈ સત્યભામાએ સર્વ હકીકત કહી જણાવી. ત્યારે આદિથી અંત સુધીનું બનેલું સર્વ વૃત્તાંત સાંભળી કૃષ્ણ સર્વ કન્યાએ શાંબને સંપી દીધી, ત્યારે હદયમાં અતિ ઉમંગ પામતે શબકુમાર પિતાને હુકમ થવાથી તે કન્યાઓ લઈ પિતાને ઘેર ગયે. Page #234 -------------------------------------------------------------------------- ________________ રર૫ નવાણું વહુ સહિત પિતાને પુત્ર ઘરમાં આવવાથી જેના હૃદયમાં હર્ષ માટે નથી તેવી જાંબુવતીએ ઘણે ઉત્સવ કર્યો; આ જોતાં એક લૌકિક કહેવત સાચી પડે છે કે, દ્રવ્ય મેળવનાર તે દ્રવ્ય મેળવે છે પણ તેને ઉપગ તે જે ભાગ્યશાળી હોય તે જ લે છે.” અતિ પ્રસન્ન થયેલી સર્વ વધુઓ આવી પોતાની સાસુ જાંબુવતીના ચરણમાં શિર નમાવી પગે પડી ત્યારે બહુ જ રાજી થતી જાંબુવતીએ આશીર્વાદ આપ્યા કે, “તમે સર્વે થડા વખતમાં જ પુત્રવતી થાઓ અને લાંબા વખત સુધી નિજ પતિની સાથે સુખ ભેગ. સત્યભામાને તે મહા કેધ થવાથી રાડે નાંખતી નાંખતી પોતાને ઘેર ચાલી ગઈ, કારણ કે, સત્યભામાની સર્વ આશાઓ નિષ્ફળ થઈ તે પછી તેને ક્રોધ કેમ ન થાય ? વિધાત્રા હાસ્યશીલ હોવાથી સદા આવી જ ગંમત કર્યા કરે છે. જો કે સ્વર્ણ રત્નાદિક પદાર્થો તેના પિતાના છે જ નહીં, તે પણ, કોઈએ મેળવેલી વસ્તુ કેઈકને આપી દે છે અને વળી જગતનો સ્વામી કહેવાય છે. આ કેવું મેટું આશ્ચર્ય છે ! હવે પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ જવાથી કૃતાર્થ થયેલ પ્રદ્યુમ્નકુમાર પણ પોતાને ઘેર આવતો રહ્યો. વળી પણ આવી રીતની ક્રીડા કરવામાં તત્પર થયા. પ્રભાતકાળ થતાં શાંબ કુમાર વસુદેવની આગળ જઈ નમ્રતાપૂર્વક તેના ચરણનું અભિવંદન કરી કર જોડી ઉભે Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ રહ્યો, ત્યારે વસુદેવ કહે છે કે, અરે શાંખ ! તે આવડે સત્યભામાને શા માટે તે બધા દંભ કેમ કર્યાં અને ઠગી લીધી ?’ આમ કહેવાથી શાંબ હસી ખેલ્યા કે, તમે તે ઘણા વખત ભૂભ્રમણુ કરી મહા કષ્ટથી ઘણેક કાળે આ સ સ્ત્રીઓ પરણ્યા છે, તેમાં પણ કાઇ જગેાએ તમારે બધાવું પડ્યું, કેાઈ જગાએ પલાયન પણ થવું પડયું, કોઈ સ્થળે પાણીમાં પતન કરવું પડયું અને કઈ જગેાએ વેષ પણ પલટાવવા પડ્યો હશે. હે પિતા ! ઇત્યાદિક મહાકષ્ટ વેઠી ચિરકાલે તમે સ્ત્રીઓને ઉદ્વાહ કરી લઈ આવ્યા છે અને મે તે એક સહેજમાં સત્યભામાને છેતરી લીધી છે. સાંભળેા, સત્યભામાએ નિજ પુત્ર ભીરૂને માટે અસંખ્ય દ્રવ્યના વ્યય કરી રૂપ લાવણ્યાદિ વિશિષ્ટ નવાણુ કન્યા એકત્ર કરી હતી અને મેં તે તે સવ કન્યા ન્યાયસર એક લીલા માત્રથી જ લઈ લીધી છે. હું પિતામહ ! આ એક મારી પાસે વિશ્વને વિસ્મય પમાડે તેવી કળા છે એમ તમારે ખાસ ધ્યાનમાં રાખવું.’ આવી રીતે અહંકાર કરવાથી ઉન્મત્ત બનેલા શાંખને બહુ જ જુસ્સાથી વસુદેવ કહે છે કે, અરે! ગ્રૂપમાં નિવાસ કરનારા દરની પેઠે વૃથા અહંકારી ! નિર્લજ્જ ! તારા પિતાએ તને ખુરા હાલે પુરીમાંથી કાઢી મૂકયેા છે છતાં પણ ગામમાં આવી તું તારૂ મુખ બતાવતાં જરા પણ લજવાતા નથી ? જરા તે શરમ રાખ. અને મને તે વીરત્વનું અભિમાન હતું તેટલા માટે મારા ખધુ વર્ગને જણાવ્યા સિવાય Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ વીરવૃત્તિથી જ હું બહાર નીકળેલ અને તેર હજાર કન્યાને વિવાહ કરી હું બ્રાતૃવર્ગને અત્યાગ્રહ થવાથી આ નગરીમાં આવ્યો છું. તેમાં પણ મારા બંધુઓએ આપેલા સન્મુખાગમનાદિક માનપૂર્વક આ છું. તારી પેઠે રઝળતે રઝળતે નથી આવ્યું, હું જ્યાં જ્યાં ગયે હોઈશ તે તે સ્થળે અનેક વિદ્યાધરોના અધિપતિઓ મારા ચરણ પંકજની સેવામાં હાજર હતા, તે આજકાલનું છોકરું તું મને શું કહે છે? મહા બુદ્ધિશાળી વસુદેવે આવા કોધભરેલા વાક પ્રહારોથી તરછોડી નાખેલે શાંબ લજજા આવવાથી અધમુખ કરી પિતાના મનમાં વિચારે છે કે, “અરે ! મેં આ કેવી મોટી ભૂલ કરી! કે જે સદા પૂજનીય, અભિવંદનીય મારા પિતામહની સાથે મેં આ વિવાદ કર્યો? સર્ષવ મેરૂ પર્વતની સાથે વાદ કરે કે હું તો તારા કરતાં મોટો છું,' આ વાદ ક્યાંથી ઉભે રહે, તેમજ હું એક તુચ્છ બુદ્ધિને માણસ તે કયાં, અને મહા પરાક્રમી બુદ્ધિશાળી મારા પિતામહ વસુદેવ તે કયાં? ઘણે જ તફાવત છે, માટે હવે હું એને ખમાવું.” આમ વિચાર કરી તેની આગળ આવી તેના ચરણમાં પિતાનું શિર નમાવી શાંબ પિતે કર જોડી પિતામહને કહે છે કે, “મારાથી જે કાંઈ મૂર્ખાઈને લીધે અવિનય ભરેલા કઠેર શબ્દ કહેવાયા હોય તે આપ ક્ષમા કરે. આપ તે મહા સમર્થ છે અને અનુપમ ગુણશાળી છે. હું તે મૂર્ખ તાથી ભરેલે તુચ્છ બુદ્ધિને એક અજ્ઞાની બાળક છું. મેરૂ પર્વત મેં ક્યાં અને વાલ્મિક (રાફડો) તે કયાં? સૂર્ય તે કયાં અને નક્ષત્ર ગણું તે ક્યાં ? ચંદ્ર તે કયાં અને ઈંદ્રગોપ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ (એક જાતને કીડે) તે ક્યાં ? તેમજ હું કયાં અને આપ કયાં? ઘણે જ તફાવત છે. માટે હવે આપ શાંત થાઓ.” આવી રીતે નગ્ન થઈ શબે સવિનય વચને કહ્યાં ત્યારે પ્રસન્ન થયેલા વસુદેવ તેની પીઠ પર હાથ ફેરવી તેને રાજી કરી તેને ઘેર જતે કર્યો. આવી રીતે ગમત કરવામાં ખીલા શાંબ બને પ્રદ્યુમન કુમાર હંમેશ તેવી જ પદ્ધતિથી ચિત્તને આનંદિત કરતા હતા. શબને જન્મ, વૈદભની સાથે પ્રદ્યુમ્નનું પાણિગ્રહણ અને નવાણું કન્યાનું શબે કરેલું પાણિગ્રહણ ઇત્યાદિક વર્ણન દર્શાવનાર શ્રી પ્રદ્યુમ્ન ચરિત્ર મહાકાવ્યને નવમે સર્ગ સમાપ્ત થયે. આંખ સામે કેટલાયના મદમાતા યૌવન ચીમળાઈ છે જતાં નથી જયાં? યૌવનનું પુષ્પ કરમાઈ જતાં વાર શી? ? છે. ધ્યાન રાખે કે યૌવન એ એક પાકેલા ફળ જેવું છે..... છે એને સડી જતાં વાર નહીં લાગે... આત્માનું યૌવન જ શાશ્વત છે. એ જ સાચું યૌવન છે છે છે. દેહનાં યૌવન પર મોહિત થવાની જરૂર નથી. એના છે આ તરફ તે વિનશ્વરતાની દષ્ટિ જ કેળવજે. Page #238 -------------------------------------------------------------------------- ________________ अथ दशमः सर्ग: હવે એવા સમયમાં કેટલાક વેપારીઓ યવન નામના દ્વીપમાંથી કેટલીક ઉત્તમ વસ્તુઓ ખરીદી લઈ વ્યાપારને અર્થે દ્વારિકાપુરીમાં આવ્યા. આવીને વિશેષ લાભ લઈ કેટલીક વસ્તુઓનું ત્યાં જ વેચાણ કર્યું. તે કરતાં પણ વિશેષ નફે મેળવવાની ઈચ્છાથી કેટલાક રત્નકંબલે લઈ એકદમ રાજગૃહપુર ભણી ચાલતા થયા. કેટલેક દિવસે તે વેપારીઓ જરાસંઘ રાજાના રાજગ્રહપુરમાં આવ્યા. જરાસંઘ રાજાની પુત્રી જીવયશાને ખબર પડી કે, મારા ગામમાં કેટલાક વેપારીઓ નવીન માલ લઈ આવેલ છે, તે સાંભળી પિતાના વેપારીઓને મોકલી તે પરદેશી વેપારીઓને બોલાવ્યા, ત્યારે તે વેપારીઓ રાજાની પુત્રીને ઘેર ગયા. આવીને, મેટી કિંમતના રત્નકંબલે તે જીવયશાને બતાવ્યા, કે જે રત્નકંબલ ગ્રીષ્મ ઋતુમાં ઓઢવાથી શીતલતા કરતા હતા અને શીતકાલમાં ઓઢવાથી ગરમી કરતા હતા. આવા કંબલે બતાવ્યા પણ માગ્યું મૂળ ન મળવાથી તે વેપારીઓ અત્યંત અફસોસ કરી બેલ્યા કે, “અમે દ્વારિકાને છોડી આ તમારી નગરીમાં વૃથા જ આવ્યા. અમારા વિચાર પ્રમાણે અમને કોઈ પણ ફળ ન થયું.” ત્યારે મગધ દેશના મહારાજા જરાસંઘની પુત્રી જીવયશા તે વેપારીઓને પૂછે છે કે, “તમે જેની આટલી બધી પ્રશંસા કરે છે તે દ્વારિકાપુરી ક્યા મંડલમાં અને તેનું પાલન કરનાર રાજા કેણ છે, તે તમે કહે.” Page #239 -------------------------------------------------------------------------- ________________ - ૨૩૦ તે વેપારીઓ કહે છે કે, “અરે ! શું હજી સુધી જગપ્રસિદ્ધ શ્રી દ્વારિકાપુરીને પણ તું જાણતી નથી? તથા તે પુરીમાં રાજ્યકર્તા, સોરઠ દેશનું ભૂષણ, યાદવેના અધિપતિ અને તારા પતિ કસ રાજાને મારનાર મહા પ્રતાપી શ્રી કૃષ્ણ મહારાજને પણ તું જાણતી નથી ? ત્યારે તે તેં શું જાણ્યું છે? ખરૂં જાણવાનું છે તે તે તું જાણતી નથી.” આ પ્રમાણે સાંભળતાં વેંત જ જાણે કે વજથી હણાઈ હોય તેમ તે જ ક્ષણે જીવયશા ભૂમિ પર પડી. તરત જ ઉભી થઈને, “અરે ! આ કેવી ખેદની વાત કહેવાય ! અરે ! આ તે માટે અફસોસ છે કે, મારા સ્વામીના પ્રાણ લેનાર અમારે કટ્ટો શત્રુ અદ્યાપિ રાજ્ય ભગવતે જીવે છે? આમ પિકાર કરતી કરતી અને રૂદન કરતી કરતી જીવયશા પિતાના કેશ છૂટા મૂકી પિતાના પિતા જરાસંઘની આગળ ગઈ અને સર્વ વાત નિવેદન કરી બેલી કે, “હે પિતાજી ! મારા પ્રાણજીવનનું નિકંદન કરનાર અદ્યાપિ જીવે છે અને વળી તે આ ભૂમંડલ ઉપર આવેલા સેરઠ દેશમાં આવેલી દ્વારિકાપુરીના અધિપતિ થઈ બેઠે છે. અહે, હે ! કેટલે અફસ ! માટે હે તાત ! આપ મને હવે છોડી દે એટલે હું અગ્નિ પ્રજવલિત કરી તેમાં પ્રવેશ કરું. મારા ભરથારને પ્રાણ લેનાર જે હજુ નિરુપદ્રવ સુખેથી જીવે છે તે પછી મારે જીવી શું કરવું? નહિ, બસ, હવે તે મારે એક ક્ષણ પણ જીવવું ચોગ્ય નથી.” પિતાની પુત્રીના આવા ખેદજનક વચન સાંભળી, જરાસંઘ રાજા કહે છે કે, “હે પુત્રી ! તું જરા પણ રૂદન ન કર અને Page #240 -------------------------------------------------------------------------- ________________ ર૩૧ મારું કહેવું સાંભળ. જે હું જરાસંઘ ખરે હોઉં તે તે તારા પતિને હણનારના પ્રાણ લઈ તે સર્વ યાદવને બેર બોર અશ્રુથી રેવરાવીશ. માટે તું જરા પણ કચવા નહીં. પ્રાણુ પ્રિય પુત્રી ! આવું મોટું કાર્ય કરતાં ઘણે વિલંબ લાગે છે. તું તારા મનમાં વિચાર કે, એક રાજમહેલ બનાવતાં કેટલે વખત લાગે છે તેમજ આ કાર્ય પણ કંઈ નાનુંસુનું નથી કે તરત થઈ જાય. એ તે મહા મોટું કામ છે, તેથી તું અધીરી ન બને અને શાંત થા. સર્વ સારૂં જ થશે. આ પગલે ત્યાં જઈને કૃષ્ણ બળદેવ વગરનું આ આખું જગત કરી દઉં.” આવા શાંતિકારક વચનથી જીવયશાને શાંત કરી. જરાસંઘ રાજાએ તે જ વખતે પિતાની નગરીમાં ઢેલ વગડાવી સર્વ લોકોને ખબર આપી કે, “સર્વ હૈદ્ધાઓ સંગ્રામ માટે થતા પ્રમાણમાં સજજ થઈ જાઓ. આ ખબર થતાં વેંત જ જરાસંઘના મહા બળવાન સહદેવાદિક પુત્ર સજ્જ થઈ પિતાની આગળ ગયા. શિશુપાલાદિક રાજાઓ, દુર્યોધનાદિક સઘળા કૌર, હિરણ્યનાભ તથા ખંડીયા હજારે રાજાઓ જરાસંઘ રાજાની સહાયતા માટે પાછળ પ્રયાણ કરવામાં હાજર થયા. તથા પાયદલે તે લક્ષની સંખ્યા કરતાં પણ વધારે રણમાં પ્રીતિ ધરાવતા સજજ થઈ આવી ગયા. જાણે કે, કિરણોના સમૂહથી આવૃત થયેલ સૂર્ય હોય તે મહા પ્રતાપી જરાસંઘ રાજા અગણિત વીર પુત્રોથી વીંટાયેલ શેભતે હતે. સર્વ સેના તૈયાર થઈ ગઈ ત્યારે જરાસંઘ રાજા અશ્વ પર ચડે છે. ત્યાં તેના મસ્તક ઉપરથી Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ તેને મુગુટ પડી ગયું અને તે જ વખતે તેની સમુખ, ફતેહ વિષે સંશય જણાવતી છીંક થઈ. અગ્નિમાંથી નીકળતા ધુમના ગેટેગેટ જોવામાં આવ્યા; અને જરાસંઘનું નામ (ડાબું) નેત્ર ફરકવા લાગ્યું. આવાં અશુભ સૂચક શકુનને નહીં ગણકારી સેના સહિત રાજા ચાલતે થયે. તે સમયે મહા બુદ્ધિશાળી મંત્રીઓએ તથા બીજા કેટલાક હિતેચ્છુ જનેએ પ્રયાણ કરવાની ના પાડી છતાં પણ કોધથી વિહલ બની ગયેલા તે જરાસંઘ રાજાએ તેઓના કહેવા ઉપર જરા પણુ લક્ષ નહીં દેતાં પ્રયાણ જારી રાખ્યું. શાસ્ત્રમાં જણાવે છે કે – विधौ विरुद्ध सकलाः कांतिकीर्तिमतिश्रियः ॥ प्रयान्ति सरसःशेषे यथा जलजपंक्तयः ॥ १ ॥ ભાવાર્થ-જેમ સરોવર તદન સુકાઈ જવાથી તેની અંદર રહેલી કમલની પંક્તિઓ સુકાઈ જાય છે, તેમજ જે પ્રાણી ઉપર દેવની અકૃપા થાય છે ત્યારે તે પ્રાણીની કાંતિ, કીર્તિ, મતિ અને લક્ષમી વિગેરે સર્વને પ્રલય થાય છે. હવે રસ્તામાં ક્યાંય પણ વિશેષ નહીં રેકાણ કરતાં કેવલ અવિચ્છિન્ન પ્રયાણથી જરાસંઘ રાજા માર્ગનું અતિક્રમણ કરવા લાગ્યા. હવે નારદમુનિ શ્રી દ્વારિકામાં જઈ કૃષ્ણને કહે છે કે, કૃષ્ણ! તમે સર્વે સાવધ રહે, કારણ કે તમારે શત્રુ જરાસંઘ રાજા તમારી ઉપર ચડાઈ કરી આવે છે. આમ કહી ઋષિ વિદાય થયા. આ વાત સાંભળતાં જ કૈધથી લાલચિળ બની ગયેલા, સારંગ ધનુષ્ય ધરનાર કૃષ્ણ તે જ ક્ષણે, Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ વાજિંત્ર વગડાવી લેકોને ખબર આપી કે યુદ્ધ માટે પ્રયાણમાં તૈયાર થાઓ. આ શૂરજનક વાજિત્રને શબ્દ સાંભળી શૂર ચડવાથી તથા કેધ આવવાથી કેઈન પકડ્યા ન પકડી શકાય તેવા સર્વ યાદવે તે જ વખતે એકઠા થઈ ગયા, ત્યારે રણસંગ્રામમાં ચડવા માટે તૈયાર થવાની કૃષ્ણની આજ્ઞા થતાં વેંત જ યુદ્ધ કરવા ઉમંગ ધરાવતા સર્વ યાદવે કમર કસી શસ્ત્રાદિક લઈ સજજ બની કૃષ્ણની આગળ હાજર થયા. તે સમયે દેવકી તથા રહિએ, તમારે જય થાઓ.” એમ આશીર્વચન પૂર્વક જેના ભાલ પ્રદેશમાં કુંકુમનું તિલક કરેલું છે, તથા જેના મનમાં ઉત્સાહ થઈ રહ્યો છે તેવા કૃષ્ણ જ્યોતિર્વિદ્ દ્વિજે કહેલા, તમામ દોષરહિત સર્વોત્તમ દિવસે પ્રયાણ કર્યું. તે વખતે ચાતક આદિ શુભ પક્ષીઓ અનુકૂલ ગમન કરી ધારેલાં કાર્યનું શુભ પરિણામ સૂચવતાં હતાં. કૃષ્ણનું દક્ષિણ (જમણે) નેત્રનું ફુરણ થયું ઈત્યાદિક શુભસૂચક શકુનોએ પ્રયાણ પ્રત્યે પ્રેરણું કરાયેલા કૃષ્ણ મહારાજ ગામ બહાર નીકળી પિતાના સીમાડામાં સૈન્યને પડાવ નાખી રહ્યા. કૃષ્ણના આવ્યા પહેલાં જરાસંઘ રાજા ચાર જનમાં પોતાના લશ્કરનો પડાવ નાખી પડ્યો હતે. ઉભય સૈન્યમાં રણતુરીના નાદ થવા લાગ્યા તેથી જાણે કે આ પગલે સંગ્રામ શરૂ થશે એમ જાણવામાં આવતું હતું. વસુદેવને આધીન થયેલા કેટલાક વિદ્યારે કૃષ્ણના સૈન્યમાં આવી પ્રણામ કરી શુભ આસન પર બેસી સમુદ્રવિજય રાજાને કહે છે કે, હે રાજન ! અમો સર્વે વિદ્યાધરે તમારા બ્રાતા વસુદેવના ગુણથી વશ થયેલા સેવક Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ છીએ, છતાં પણ સ્વામિને હિતજનક વાકય કહેવાની સેવક જનની જ છે, અને સ્વામીએ પણ પેાતાનું હિત જાણી તે સેવકનું કહેવું લક્ષમાં લેવું જોઈએ. જુએ, શાસ્ત્રમાં કહેલું છે કે, વાજાનિ ત્તિતં ગ્રાહ્યમ્, બાળક પાસેથી પણ જે હિતકર વાકય હોય તે પણ ગ્રાહ્ય છે, સ્વીકારી લેવા ચેાગ્ય છે માટે જે આપ આ વાકયનું પ્રામાણ્ય માનતા હૈ। તે આપ આદેશ કરેા એટલે અમે તમને એ અક્ષર કહીએ.’ આવી રીતે સવિનય પ્રાર્થના ધ્યાનમાં લઈ સમુદ્રવિજય કહે છે કે, તમારે જે કહેવું હોય તે ખુશીથી કહેા.' આમ આદેશ થતાં તે વિદ્યાધરી વિનયપૂર્ણાંક કહે છે કે, વૈતાઢ્ય પર્વતમાં વિદ્યામંત્રાર્દિકના બળથી મહા બળવાન કેટલાક વિદ્યાધરા રહે છે. તે વિદ્યાધરા જરાસંઘ રાજાને આદેશ થવાથી યુદ્ધમાં ઉમેદ રાખી જરાસંઘના સૈન્યમાં આવે છે, માટે હું સ્વામિન્! આપ આજ્ઞા આપે તે અમે ત્યાં જઈ વિદ્યામ`ત્રની સહાયતાથી એકદમ તે લેાકેાને ત્યાં જતા અટકાવીએ. તેમાં મહા ભાગ્યશાળી પ્રદ્યુમ્નકુમાર તથા શાંખકુમારની સાથે તમારા અનુજ બધુ વસુદેવને અમારી સહાયતા માટે તમારે માકલવા જોઈશે. આ કામ પ્રથમ કરવું ઉચિત છે, નહિતર જો કદી તે વિદ્યાધરો આવી જરાસંઘના સૈન્યમાં મળી જશે તેા પછી વાયુની સહાયતાવાળા અગ્નિની પેઠે જરાસંઘ રાજા જીતવા બહુ જ સુદુઃસહ થશે. માટે તેની પ્રતિક્રિયા જલદી કરવા કેાશિશ કરો.’ વિદ્યાધરાનાં આવાં મનેાહર અને પથ્ય વચના સાંભળી, અરે, આ તે બહુ વખતસર જ ખખર લઈ આવ્યા,' આમ Page #244 -------------------------------------------------------------------------- ________________ રકપ વારંવાર પ્રશંસા કરતા સમુદ્રવિજય રાજાએ કૃષ્ણની સાથે એકાંત પ્રદેશમાં બેસી ગુપ્ત સલાહ કરી; તદનંતર વસુદેવને બેલાવી, વિદ્યાધરોના કહેવા મુજબ સર્વ હકીકત કહી સમજાવી; અને શાંબ તથા પ્રદ્યુમ્ન સહિત વસુદેવને તે વિદ્યાધરે સંગાથે રવાના કર્યા પોતાના અનુજ બંધુ ઉપર અનુપમ પ્રેમ હોવાથી સમુદ્રવિજય રાજાએ પોતાના જન્મ સ્નાત્ર સમયે ઈન્દ્રદેવે આવી પિતાના બાહુમાં જે મહૌષધિ બાંધેલી હતી તે છોડી જતી વખતે વસુદેવના બાહએ બાંધી દીધી; નેમિનાથે પણ આ અવસર છે એમ જાણે વસુદેવને અભિષેક જળ આપ્યું, કારણ કે, સમય ઉપર આપેલું થોડું પણ મહા પ્રેમજનક થઈ પડે છે. વસુદેવ ચાલતા થયા ત્યારે સમુદ્રવિજયે પિતાના બંધુની સાથે છેડેક સુધી જઈ આપવા લાયક કેટલીક શીખામણ આપી તેને વિદાય કર્યા અને પિતે પાછા આવતા રહ્યા. હવે જરાસંઘને મહા બળવાન ડિક નામે મંત્રી જરાસંઘને કહે છે કે, “હે સ્વામિન્ ! આપ યુદ્ધ માટે તાકીદે તૈયાર થાઓ, અને કઈ રીતિથી યુદ્ધ કરવું છે તથા કઈ રચનાથી સેના ગોઠવવી છે તે ફરમાવો.” ત્યારે મગધાધીશ પિતાના મંત્રીને કહે છે કે, વૈરી રાજાઓ ન તોડી શકે તે ચક વ્યુહ રચા અને તેમાં ગ્યતા પ્રમાણે સર્વ રાજાઓને ગોઠવી દે. આમ સ્વામીને હુકમ થતાં ડિભક મંત્રીએ હજારે આરાઓવાળું ચક વ્યુહ રચ્યું અને તેની અંદર મોટા મોટા હજાર રાજાઓ ગ્યતા પ્રમાણે ગોઠવ્યા. જરાસંઘ રાજાએ તે વખતે, સંગ્રામ કરવામાં મહા ચતુર હિર નામના રાજને સેનાધિપતિની જગા આપી. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જરાસંઘ રાજાએ પિતાના સૈન્યની ચક વ્યુહ રચના કરી છે, આમ ખબર થતાં કૃષ્ણ પોતાના મંત્રીઓ આગળ ગરૂડ વ્યુહ કરાવ્યું. તેમાં સ્થળે સ્થળે પરાજય ન પામે તેવા પિતાના સર્વ પુત્રને ગોઠવી દીધા અને બીજા કેટલાક પાંચ પાંડવાદિક સર્વ રાજાઓને ગેઠવ્યા. તથા રણમાં જેની સામે કોઈ પણ હામ ન ભીડી શકે તેવા મહા યોદ્ધા અનાધૃણિ નામના પિતાના વૃદ્ધ ભ્રાતાને સુવર્ણને પટ્ટો આપી સેનાધિપતિત્વનો અભિષેક કર્યો. ઈન્દ્ર મહારાજાને અવધિજ્ઞાનથી ખબર પડી કે ભ્રાતુ સંબંધને લઈને નેમિનાથ યુદ્ધ કરવા ચાહે છે. આમ ખબર થતાં ઈન્દ્રદેવે વિવિધ શાથી ભરેલે એક દિવ્ય રથ આપી પોતાના માતલિ સારથિને નેમિનાથ આગળ મોકલે. બરાબર છે કે, જે સમયના જાણુ હોય તે જ ખરા સ્વામિભક્ત કહેવાય. અનેક શસ્ત્ર સહિત તથા મહા તેજસ્વી માતલિ સારથિ રથમાં બેસી આવતે જોવામાં આવ્યો કે તે જ ક્ષણે, જેમ, સૂર્યને ઉદય થયા બાદ સઘળું તિક નિસ્તેજ થઈ જાય છે, જેમ, ગરૂડને જોઈ નાગકુળ ભયભીત બને છે, તેમજ જરાસંઘ રાજાનું સર્વ સૈન્ય નિસ્તેજ તથા આકુલ વ્યાકુલ બની ગયું અને તે જ ક્ષણે સર્વ યાદવ સૈન્યરૂપ કમલ હર્ષિત થયું. માતલિ રૂપ રવિને ઉદય થયો એટલે જરાસંઘ રાજાનું સૈન્ય રૂપ કુમુદ ( રાત્રે ખીલતું કમલ) સંકોચ પામ્યું. તે સમયે સ્પષ્ટ રીતે જોતાં, યાદવ સૈન્યમાં દિવસ થયે અને શત્રુના સૈન્યમાં રાત્રિ થઈ Page #246 -------------------------------------------------------------------------- ________________ २३७ અના હવે ત્યાર પછી ઉભય પક્ષના સ્વામી જુએ છે અને મને સેનાપતિના આદેશ થતાં વેંત જ બેઉ પક્ષના મહાભા શસ્ત્ર પ્રહારથી, અન્યાન્ય કરનું આકષણ કરવાથી તથા એક બીજાની ભુજાઓના પ્રહારથી મહા ત્રાસજનક યુદ્ધ કરવા લાગ્યા. આખરે જરાસંઘના મહાલટાએ યાદવભટામાં ભંગાણ પાડયું તેથી યાદવ ચદ્ધાએ આમ તેમ નાસી જવા લાગ્યા. પેાતાના લશ્કરમાં પડેલું ભંગાણ જોઈ. કૃષ્ણે એક મદમસ્ત ગજ ઉપર ચઢી ગરૂડ આળેખેલી પતાકા ઉંચી કરી ઉંચે સ્વરેથી ચાષ્ઠાએને નાસી જતા અટકાવ્યા. તેટલામાં મહાપરાક્રમી અને મહા ભુજાવાળા મહાનેમિ, ધૃષ્ણુિ અને અર્જુન એ ત્રણે મહા ચાદ્ધાએ સજ્જ થઈ યુદ્ધમાં હાજર થયા અને ત્રણે મહાભટાએ પેાત પેાતાના અતિ નાદ કરનાર શંખ વગાડ્યો. આ ત્રણે શખની ગનાથી દુશ્મનાના હૃદયમાં ત્રાસ થયા. મહા શક્તિમાન તે ત્રણે જણા મેઘની પેઠે બાણુના વરસાદ વરસાવવા લાગ્યા. ઝપાટાબંધ વરસતાં પાણીનાં જોરથી નાનાં વૃક્ષેા પડી જાય છે તેમજ જોશથી પડતી ખાણુ વૃષ્ટિથી કેટલાક ક્ષુદ્ર દ્ધાએ પડ્યા. જેમ વિશ્વને ભય ઉપજાવનારા માન્મત્ત વનના હાથીએ નિઃશંકપણે વનના મધ્ય ભાગમાં પ્રવેશ કરે છે, તેમ મહા બળવાન તે ત્રણે મહાભટો ખણુવૃષ્ટિ વરસાવતા વરસાવતા એકદમ સમુદ્રમાંથી ઉડેલી ઉર્મિએની માક પેાતાની મેળે માગ કરતા કરતા, તે ચક્ર વ્યુહના મધ્યમાં પેસી ગયા. અંદર જઈને તે વ્યુહના બે વિભાગ પાડી નાખ્યા, અને તેની પાછળ યાદવ સૈનિકા આવી સારી રીતે Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પિતાને હાથ બતાવવા લાગ્યા. યાદના માત્ર ત્રણ દ્ધાઓએ આખે ચક વ્યુહ વીખી નાખે તે જોઈ જરાસંઘે રૂકિમ, દુર્યોધન અને રૌધિરિ એ ત્રણે કહ્યું કે, “જાઓ, જઈને વ્યુહમાં હજુ આગળ વધતા આવતા અર્જુનાદિક ત્રણેને રેકે. પિતાના સ્વામિની આમ પ્રેરણા થતાં એકદમ તેઓની સામા ગયા તેમાં દુર્યોધને અર્જુનને રેકી દીધો, રૌધિરિએ અનાધૃણિને અટકાયત કરી અને મહા શક્તિમાન અનેક રાજાઓથી સંપન્ન રૂકિમ રાજાએ મહાનેમિને રેયા અને તેઓ હાથીની માફક પરસ્પર દ્રઢ યુદ્ધ કરવા લાગ્યા. જાણે કે ક્રોધરૂપ ભૂતે તેઓના શરીરમાં આવેશ કર્યો હોય તેવા ભાન વગરના બનેલા તેઓ ઘણો વખત થયો છતાં યુદ્ધથી નિવૃત્ત ન થયા. તેમાં મહા ઉત્સાહી મહાનેમિએ રૂકિમને શસ્ત્ર વિનાને કરી શસ્ત્ર પ્રહારથી નીચે પાડી નાખે. મૃતપ્રાય થઈ ગયેલા રૂકિમને જોઈ દુર્યોધન તથા ઐધિરિ ઇત્યાદિક ઘણા રાજાઓ નીચે પડી ગયા. તેમાં જયની ઈચ્છા ધરાવતા શત્રુતપ આદિ સાત રાજાએ અતિ ત્વરાથી બાણને વરસાદ વરસાવવા લાગ્યા. પણ અર્જુનાદિક મહા બળવાન રાજાએ એકદમ જીતી શકાય તેવા નથી એમ વિચાર કરી શત્રુતપ રાજાએ એક અસહ્ય શક્તિ નામનું અસ્ત્ર અનાદિક ઉપર ફેંકયું. ગર્જના કરતી ચાલી આવતી તે પ્રચંડ તેજસ્વી શક્તિને જોઈ, હાથમાં વિવિધ શ ધરી ઉભેલા હજારે દ્ધાઓ તે શક્તિને અટકાવવા એકદમ ઉપરા ઉપર પડવા લાગ્યા. તે સમયે Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ માતલિ સારથી નેમિનાથને કહે છે કે, “હે સ્વામિન ! એ શત્રુતપ રાજાએ તપશ્ચર્યાથી પ્રસન્ન કરેલા ઈન્દ્ર પાસેથી આ સંહાર કરનારી શક્તિ મેળવી છે તેથી તે શક્તિ ઇતર શસ્ત્રોથી ભેદાશે નહીં પણ કેવલ વજથી જ ભેદી શકાશે.” આમ સાંભળ્યા પછી તરત જ નેમિનાથને હુકમ થતાં વેંત જ માતલિ સારથિએ મહાનેમિના શરમાં વજી ચડાવ્યું, તે જ સમે મહાનેમિએ એક લક્ષ દ્ધાઓને વિંધી નાંખે તેવું શર મૂકીને તે શક્તિને ભૂમી પર પાડી નાખી અને વળી શત્રુતા રાજાને શસ્ત્ર અને રથ વગરને કરી મૂકે. તે સમયે જાણે કે નિદ્રામાંથી જાગ્યા હોય તેવા સર્વ યાદવે યુદ્ધમાં સજજ થઈ શત્રુ પર બાણવૃષ્ટિ તે એવી કરવા લાગ્યા કે ડી વારમાં જ સામા પક્ષના દ્ધાઓ ત્રાસ પામતા પામતા સેનાપતિ હિરણ્યનાભને શરણે ગયા અને કેટલાક તે જીવવાની ઇચ્છાથી પલાયન થઈ ગયા. જાણે કે કાળે પિતે બે રૂપ ધર્યા હોય તેવા ભયંકર દેખાવના અને તેવા મહા શૂરવીર, ભીમ અને અજુન તથા જાણે કે સાક્ષાત્ યમરાજાના પુત્ર જ હોય તેવા ઉદ્ધત બળદેવના પુત્રે બાણને વરસાવતા વરસાવતા, ધૃતરાષ્ટ્રના પુત્રોને પકડવા માટે આમ તેમ દોડાદોડી કરવા લાગ્યા, પણ વાઘને જોઈ જેમ સુવરે નાસી જાય તેમ સર્વે કરવ નાસી ગયા. તે સમયે ગાંડીવ ધનુષમાંથી છુટેલા સણસણુટ કરતા અતિ ભયજનક બાણુ સમૂહથી અજુને તે રણભૂમિને ઢાંકી દીધી તેને લીધે મહાભ ત્રાસ પામી દશ દિશાઓમાં ભાગવા લાગ્યા. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ યુદ્ધમાં ક્ષત્રિય ધર્મ, કે જે નીતિપુરઃસર યુદ્ધ, તેને છેડી દઈ કેટલાક રાજાઓ સહિત દુર્યોધન રાજાએ આવી એકદમ અર્જુનને ઘેરી લીધે; તેમજ શકુનિએ સહદેવને, દુશાસને ભીમને, ઉલૂક નામના રાજાએ નકુલને અને શલ્ય રાજાએ યુધિષ્ઠિરને ઘેરી લીધે. જેમ ચિત્તાને સ્થાને વીંટી લે, તેમજ દુષણદિ છ રાજાઓએ દ્રૌપદીના પુત્રોને અને કેટલાક ઇતર રાજાઓએ બળદેવના પુત્રને ઘેરી લીધા. તે સર્વ દ્ધાઓ પરસ્પર બાણને વરસાદ વરસાવતાં કેટલેક કાળ વ્યતીત થયે. હવે અજુને યુદ્ધ કરતાં કરતાં દુર્યોધનના સારથિને તથા ઘડાઓને મારી નાંખ્યા અને તેને રથ ભાંગી નાંખે. દુર્યોધનનું બખ્તર ભૂમિ પર પાડી નાખ્યું, તે વખતે તે ફક્ત અવશેષમાં એક દેહ જ રહ્યો. તદન પાયદલ જે બની ગયેલ દુર્યોધન બેબાકળા બની આમ તેમ જેવા લાગે ત્યાં એકદમ વિચાર સુઝવાથી શકુનીના રથમાં ચડી બેઠે. શલ્ય રાજાએ પોતાના બાણ વતી યુધિષ્ઠિર રાજાની રથની ધ્વજા તેડી નાખી. આ જોઈ નહીં સહન કરી શકતા યુધિષ્ઠિરે શલ્ય રાજાનું શરયુક્ત ધનુષ ભાંગી નાંખ્યું ત્યારે શલ્ય રાજા તે જ ક્ષણે બીજુ ધનુષ લઈ હાજર થયે. યુધિષ્ઠિરે ઈન્દ્રના વજની પેઠે કેઈથી પણ ન અટકાવી શકાય તેવી દુઃસહ શક્તિ શલ્ય ઉપર છોડી મૂકી, જેમ વીજળી ચંદનઘોને મારી નાખે છે તેમ એકદમ તે શક્તિએ આવી શલ્ય રાજાના પ્રાણ લીધા. શલ્ય રાજા જ્યારે પડ્યો ત્યારે કાહિશિક આદિ ઘણુ રાજાઓ ભયભીત થઈ નાસી ગયા. જ્યેષ્ઠ બંધુનું આ કૃત્ય જોઈ જાણે સ્પર્ધા Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ કેમ થઈ હોય તેમ ભીમસેને પણ દુર્યોધનને અનુજ બંધુ દુઃશાસનને મારી દ્રૌપદીનાં કેશાકર્ષણનું વૈર વાળ્યું. વિદ્વાન પુરૂષ કહે છે કે, અભિમાની પુરૂષ જે કાર્ય કરવા અંગીકાર કરે છે તે જ્યારે સમય આવે ત્યારે કયે જ રહે છે, ચૂકતા નથી. યુધિષ્ઠિર તથા ભીમસેનનું બહાદુરીનું આવું કૃત્ય જોઈ સ્પર્ધા થવાથી સહદેવે શકુનિના પ્રાણ લેનાર એક બાણનો પ્રહાર કર્યો. શકુનિ આ પગલે જ મરી જશે, એમ જોઈ શકુનિના રથમાં બેઠેલા દુર્યોધને પિતાના બાણથી સહદેવના બાણને અધવચગાળે જ કાપી નાખ્યું. નિષ્ફળ થએલા પિતાના બાણને જોઈ સહદેવ કહે છે કે, “અરે ! દુર્યોધન ! તું અદ્યાપિ ઘુતની પેઠે માયાથી શું રમે છે ? બાહુમાં બળ હોય તે મારી સન્મુખ ઉભું રહે એટલે ખબર પાડી દઉં. પણ ભલે, તમે બંને જણ મારી સાથે આવી જાઓ એટલે તમને એને મારી, સાથે જ નરકમાં પહોંચાડું, કારણ કે તમે બે અન્ય અન્ય મિત્ર હોવાથી એક બીજાને વિયેગ સહન નહીં કરી શકે.” આમ કહીને સહદેવે તે બે સાથે યુદ્ધ શરૂ કર્યું, કારણ કે પાંડુ પુત્રને તે બે હોય અથવા સહસ્ત્ર હોય તે પણ તે તૃણ સમાન છે. હવે યુદ્ધમાં સહદેવે અવિચિછન્ન ઘાટી બાણવૃષ્ટિથી દુર્યોધનને આકુલ વ્યાકુલ કરી દીધું ત્યારે અતિ કોધ પામેલા દુર્યોધને સહદેવને મારવા માટે મંત્ર ભણું એક બાણ મૂકયું. અતિ ત્વરાથી ચાલ્યા આવતા તે બાણને જોઈ અજુને ગરૂડ બાણ મૂકી તેને કાપી નાખ્યું. એક ક્ષણભર ૧૬ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ વિશ્રાંતિ લઈ શકુનિ ધનુષ લઈ સામે આવ્યો અને સહદેવની સન્મુખ બાણે વરસાવવા લાગ્યા. પણ સહદેવના પુણ્ય પ્રભાવથી બાણને વરસાદ તદ્દન નિષ્ફળ ગયે. શકુનિ તે બાણ ફેંકી શ્રમિત થયે છે, એમ જાણી સહદેવે ગદા વતી એકદમ શકુનિને રથ ભાંગી નાંખ્યો, ઘોડાને મારી નાંખ્યા અને શકુનિનું શિર છેદી નાખ્યું. પિતાના અનુજ બંધુ સહદેવનું આવું પરાક્રમ જોઈ નકુલને જાણે શરમ આવી હોય કે મારા કરતાં તો મારે નાનો ભાઈ વધી ગયે, તેમ નકુલે ગદા વડે ઉલૂક રાજાને રથ ભાંગી નાખે તેથી રથ વગરને થયેલ ઉલૂક રાજા પ્રાણ બચાવી ભાગી છુટયે. રણમાં પિતાની ફતેહની ચાહના રાખતા કુમષણદિક છ રાજાઓએ વિવિધ શર પ્રહારોથી દ્રૌપદીના પુત્રો સાથે ઘણે વખત યુદ્ધ કર્યું. તેમાં યુદ્ધ કરતાં કરતાં દ્રૌપદીના પુત્રોએ એકદમ શર પ્રહાર એ તે આદર્યો કે જેને લઈને દુમર્ષણાદિક છે રાજાઓ ત્રાહ્ય, ત્રાહ્ય કરતા ભાગી છૂટયા અને વિચાર વગરના તેઓ કૌરના અધિપતિ દુર્યોધનના શરણે ગયા. ત્યાર પછી પણ દુર્યોધન અજુનની સાથે યુદ્ધ કરવા સામેલ થયે. તે સમયે બળદેવના પુત્રો સહિત અજુને બાણવૃષ્ટિથી દુર્યોધન ત્યાં હોવા છતાં પણ આખી કૌરવ સેનાને સૂર્યની જેમ તપાવી દીધી. તેમાં વચમાં અર્જુને છલથી જયદ્રથ રાજાનું શિર છેદી નાખ્યું. તાલ વૃક્ષ ઉપરથી જેમ ફળ પડે તેમ તેનું શિર નીચે પડ્યું. જ્યારે જયદ્રથ રાજા ભરાયે ત્યારે દુર્યોધન રાજા ભયભીત બની ઉપરથી ડોળ બતાવી મનમાં ઘણું જ શેચ કરવા લાગ્યા. દુર્યોધનને Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ તથા પ્રકારને જોઈ મા ઉદ્ધત કર્યું રાજા કાલપ્રશ્ન નામે મેટું ધનુષ લઈ દાંત વતી હાઠ કરડતા કરડતા આવી મકવા લાગ્યા કે, અરે અર્જુન ! તું કયાં છે, કયાં છે ? તું રણુભૂમિમાંથી ભાગી જઈશ નહીં. કાલપ્રષ્ઠ ધનુષ ધરનાર તારા દ્વેષી આ હું ક આવ્યો છું.’ તદ્દન તર અર્જુન પણ ખેલ્યા કે, અરે, સખે કહ્યું ! જલઠ્ઠી ચાલ્યેા આવ, તારા પણુ જયદ્રથને વિયેાગ ન થાએ, અને ખીજું પણ સાંભળ, રાધાપુત્ર ! દુતિઃ કણુ ! તું જીવતાં છતાં તારી આગળ ઉભેલા મને દેખતા નથી ? એમ જણાય છે કે જેમ અસ્ત પામતા દ્વીપકના તથા વિદ્ધને સંકોચ થાય છે તેમજ મરવા તૈયાર થયેલા તારી ચક્ષુ આદિ ઇન્દ્રિયોને પ્રથમથી જ સંકોચ થતા જાય છે તેથી તું મને દેખતા નથી.' આવી રીતે એક બીજાના હૃદયનાં મસ્થલને છેદી નાખે તેવાં વચને કહેતાં કહેતાં તે બેઉ મહા ચેાષ્ઠાએ યુદ્ધ કરવા મચ્યા. તે બેઉનું એવું યુદ્ધ થયું કે જેના યુદ્ધને દેવતાઓ પણ કુતૂહલથી જોવા આવ્યા; આવીને, આપણને કયાંક વાગી જશે એમ ખીતા ખીતા દૂર ઉભા રહી જેવા લાગ્યા. તે બેઉના યુદ્ધમાં કાઈ કાઈ વખત કહ્યું ચડી જતા હતા અને કાઈ કોઈ વખત અર્જુન વધી જતા હતા. તેમાં જેને જય થતા હતા તેની તેની ઉપર પ્રતિ ક્ષણે દેવ પુષ્પની વૃષ્ટિ કરતા હતા. આમ યુદ્ધ કરતાં ઘણા જ સમય ગયા ત્યારે અર્જુને તેવા લાગ મેળવી ક ના રથના તથા ધનુષના બે કકડા કરી નાખ્યા, તેના સારથિને તથા ઘેાડાને મારી નાંખ્યા ત્યારે અસ્ર વગરના થયેલા રાધા પુત્ર કણ્નુ. શિરછેદી Page #253 -------------------------------------------------------------------------- ________________ નાખ્યું. મહા શૂરવીર કર્ણ મરાયે એકલે સહાય વગરને થયેલે દુર્યોધન મુક્ત કંઠે અત્યંત વારંવાર પિકે પિકે રૂદન કરવા લાગ્યા. અને યાદો તથા પાંડવે સિંહનાદ સાથે મૃદંગ ધ્વનિપૂર્વક નૃત્ય કરવા લાગ્યા. થોડી વાર પછી ભીમસેન હાથમાં ગદા લઈ દુર્યોધનને કહે છે કે, “અરે ! તું આ રણભૂમિમાં રૂદન કરવા આવ્યો છે કે યુદ્ધ કરવા ? જરા શરમાં અને ઉઠ, ઉભે થા, એટલે હમણાં જ તને હું સૂર્યના પુત્ર કર્ણની આગળ પહોંચાડી દઉં, જેથી તારે અને કર્ણને વિયોગ મટે. હે ભાઈ દુર્યોધન ! ઉભો થા, ઉભે થા, આ સમયે રૂદન કરવું તને ઉચિત નથી, માટે ઉઠ, હાથમાં ગદા લે અને તારા મિત્ર કર્ણને જઈ મળ.” આવાં વાકયે શ્રવણ કરી અતિ ગુસ્સે થયેલો દુર્યોધન કેટલીક સેના લઈ ભીમસેનને મારવાની ઇચ્છાથી ગદા લઈ એકદમ તેની સામે દેડ્યો, ત્યારે ભીમસેને તે આવતાં વેંત જ વૈરનું સ્મરણ થવાથી એકદમ અશ્વ, ગજ અને રથ વિગેરેને ગદા વતી ચૂરેચૂરો કરી નાખ્યો. જે તેની સન્મુખ આવ્યો કે તે જ વખતે તેને ઉડાડી દેવા લાગ્યો. ભીમસેનનું આવું સાહસ જોઈ ત્રાસ પામેલા કૌરવ દ્ધાઓ તે તે સમયે પલાયન થઈ ગયા. કૌરવની સેનામાં તે કઈ મહાભટ ન હતો કે જે એક ક્ષણભર ભીમસેનની સન્મુખ ઉભે રહે. પણ દુર્યોધનને તે વીરત્વનું અભિમાન હતું તેથી ભાગતાં તેને લજજા આવતી હતી, માટે કેવલ તે શરમને લીધે જ ભીમસેનની સન્મુખ એકાએક ઉભે રહ્યો. ત્યારે ભીમસેન કહે છે કે, હું તને ઘણા દિવસથી ચાહતો હતે Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ પણ જે ચાહના આજે પાર પડી. મારા સર્વ મનારથા સફળ થયા, કે જેથી તું એકાએક મને મળ્યા છે. આ તે અહુ જ સારૂ' થયું. તેં મારી સેવા કરવામાં કશી પણ ખામી રાખી નથી, મતલબ કે બહુ જ સેવાભક્તિ કરી છે તેા હવે મારે પણ તારી સેવા કર્યાં સિવાય ચાલશે નહીં. શાસ્ત્રમાં કહે છે કે, उप्तमेव हि लूयते राद्धं यत्तश्च भुज्यते ॥ अमित्रेणापि मित्रेण कृतं यच्च तदाप्यते ॥ १ ॥ ભાવાથ : જેવું વાવેલું હોય તેવું જ લણાય છે; જેવુ રાંધેલું હોય તેવું જ જમાય છે; તથા શત્રુ અથવા મિત્ર જેવું કૃત્ય કરે તેવું તેને ફળ મળે છે, અર્થાત્ તેવું વેઠવુ પડે છે. માટે મારે તારી સેવા બજાવ્યા વગર કેમ ચાલે ?” આમ કહ્યું ત્યાં તે હ્રદયમાં ક્રોધ રૂપ અગ્નિમાંથી શિખાએ નીકળી અને એકદમ દુર્યોધને હાથમાં ગદા લઈ ભીમની સાથે સગ્રામ શરૂ કર્યું. જેમ એ ઘેટાએ લડે તેમ ક્રોધના તો પર્યંત રૂપ ભીમ તથા દુર્યોધન લડવા લાગ્યા, જરા પણ વિરામ ન પામ્યા. મલ્લની પેઠે ખાડુના પ્રચંડ શબ્દો કરતા તે બે શૂરવીરાએ પાતાના પગની એડીના પ્રહારથી આ ભૂતલ કંપાવી દીધું. એમ કરતાં કરતાં દુર્ગંધને દ્રૌપદી ઉપર ગુજારેલા સંસ્કારો પોતાને યાદ આવવાથી ભીમસેને “આઁફ ” એવા લુપ્ત ઉચ્ચાર કરી એકદમ ગદાથી દુર્ગંધનના એ સાથળ ભાંગી નાખ્યા. દુર્ધાધને લાંબા વખત તેની પીડા ભાગવી. " ' આ ઉપરથી એવું સિદ્ધ થાય છે કે, પોતે જાતે કરેલાં Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શુભાશુભ કર્મને ઉપભોગ પિતાને જ અવશ્ય કરવું પડે છે, કઈ પણ તેમાં ભાગ પડાવતું નથી. જ્યારે દુર્યોધન રાજા વિપત્તિમાં આવી પડ્યો ત્યારે અનાથ કૌરવ સેના હિરણ્યનાભ સેનાપતિના શરણે ગઈ. અંગ દેશને રાજ કર્યું અને કૌરવેશ દુર્યોધન એ બે નષ્ટ થયા એટલે કૌરવ સેના અંધ બની ગઈ ખરેખર કૌરવ સેનાના એ વામ દક્ષિણ નેત્ર હતા. ત્યાર પછી કૌરવને સેનાપતિ હિરણ્યનાભ રણભૂમિ પર આવ્યો, તથા યાદવ સેનાપતિ અનાધૃષ્ણિ તેની સન્મુખ આવી ખડે થયે. જેમ પૂર્ણિમાના ચંદ્રને નક્ષત્રે તથા ગ્ર વીંટી લે છે તેમજ પાંડવોએ તથા યદુઓએ આવી કૌરવ સેનાપતિને ઘેરી લીધું. તે સમયે કોધ પામેલા હિરણ્યનાભે યદુઓ ઉપર બાણે વરસાવ્યાં, જેથી યાદ ત્રાસ પામી ભાગી છુટયા ત્યારે સમુદ્રવિજ્યનો પુત્ર જયસેન યુદ્ધમાં અગ્રેસર થયે; તેને જોઈ હિરણ્યનાભ કહે છે કે, “અરે દુર્મતિ જયસેન ! નાહક તું મૃત્યુ પામી તારા પિતા સમુદ્ર વિજયને દુઃખમાં શા માટે નાંખે છે? તારા સિવાય બીજા યાદ પણ ઘણા શૂરવીર છે તે તું તારા પ્રાણ બચાવી અહીંથી ખસી જા, નાહક તું મરવા ઈચ્છ નહિ.” આવાં વચન સાંભળી જયસેન કહે છે કે, “અરે! મૂર્ખની પેઠે બડાઈ શું કરે છે? બળ હોય તો બતાવી દે;” આમ કહીને સમુદ્રવિજયના પુત્ર જયસેને હિરણ્યનાભ સેનાપતિ સાથે સંગ્રામ શરૂ કર્યું. યુદ્ધ કરતાં કરતાં જયસેને બાણ વર્ષણથી હિરણ્યનાભના રથને ચૂરેચૂરે કરી નાંખે તથા તેના Page #256 -------------------------------------------------------------------------- ________________ સારથિને મારી નાંખે ત્યારે તે સમયે હિરણ્યનાભ એકદમ તે રથમાંથી કુદકો મારી અન્ય રથમાં ચડી ગયે. બળશાળી તથા બાણાવલી હિરણ્યનાભે પણ એક ક્ષણમાં શર પ્રહાર કરી જયસેનના સારથિનો, ઘોડાને તથા રથને સંહાર કરી નાંખે. આ દેખાવને નહીં સહન કરી શકતા જયસેને ઉગ્ર બાણોનું વર્ષણ ચાલુ રાખ્યું. ત્યારે મહા શૂરવીર હિરણ્યનાભ પોતાના મુખ આડી ઢાલ રાખી બાણની વૃષ્ટિને ઝીલતો આગળ ગયે અને તીણ તલવાર વતી જયસેનનું શિર કાપી નાખ્યું. જયસેન મૃત્યુ પામે તે વખતે યાદવ સૈન્યમાં મહા કોલાહલ થઈ રહ્યો. મારે ભાઈ મરાયે, એમ જયસેનના બાંધવ મહીજયને ખબર પડતાં એકદમ તીક્ષણ ખડગ હાથમાં લઈ તે કેવલ પગપાળે દોડી ગયે. દર ઉભેલા હિરણ્યનાભે દોડી આવતા મહીજયને દેખી અતિ તીક્ષણ બાણ ફેકી તેનું મસ્તક છેદી નાખ્યું તેથી તે મહીજય પણ ભૂમિ પર પડ્યો. આવા મહા બે મહા યોદ્ધાઓ પડ્યા ત્યારે યાદવ સૈન્યના નાયક અનાધૃષ્ણુિએ પ્રતિજ્ઞા કરી કે, હું જે ખરે હોઉં તો હિરણ્યનાભને ઠાર કરીને જ આવું.” આમ પ્રતિજ્ઞા કરી સર્વ અસ્ત્રોથી ભરેલા રથમાં બેસી ક્રોધને લીધે જેને અધર થરથર કંપે છે તે અનાધષ્ણિ હિરણ્યનાભની સન્મુખ આવ્યો, તેમજ ઈતર યદુઓ પણ જરાસંઘ રાજાના ભૂપતિઓ સાથે રણમાં સામેલ થયા અને એક બીજા ઉપર એ બાણને વરસાદ વરસાવવા લાગ્યા કે જેને લીધે સૂર્ય પણ દેખાતે બંધ થયે. તેમાં પ્રાગજ્યોતિષપુરનો સ્વામિ ભગદત્ત નામે રાજા કે, જે ગર્વનું Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પુતળું હતુ, તે ગજ પર સ્વારી કરી મહાનેમિની આગળ આવી બકવા લાગ્યા કે, હું મહાનેમે ! તું મારી સામેા આવી જા, એટલે આપણે એ જણા યુદ્ધ કરીએ અને તને હું સુરાંગનાંએ અપાવું. આમ કહીને મહાનેમિને કચરી નાખવાની ઇચ્છાથી ભગદત્ત પેાતાનેા હાથી તેની સન્મુખ ચલાવ્યે ત્યારે અપ્રતિમ બળશાળી મહાનેમિએ પેાતાના હાથથી તેને ગજની નીચે પછાડી નાંખ્યું અને ઉભય પક્ષના સવ સૈનિકાએ હાંસી કરાતા તે ભગદત્ત ગજસહિત ભૂતલ પર આમતેમ આળેાટવા લાગ્યું. આ ઉપરથી એમ ધ્યાનમાં લેવાનું છે કે, અભિમાન એ એક ક્ષણમાં પેાતાની ક્ષતિ કરાવે છે. આ વિષે તત્વવેત્તા પુરૂષાએ ભગદત્તનું દૃષ્ટાંત દર્શાવેલું છે. જીરા હાલે પડેલા ભગદત્તને મહાનેમિ કહે છે કે, ‘જા, તને હું છોડી દઉં , મારતા નથી, તું વિષયાભિલાષી છે તેથી તું જઈ સ્ત્રીઓની સાથે વિષય સુખ ભોગવ.’ તેટલામાં જરાસંઘના પક્ષમાંથી ભૂરિશ્રવા નામે યોદ્ધો તૈયાર થયા અને કૃષ્ણની સેનામાંથી સાત્યકિ નામે યાદવ તૈયાર થયેા. તે બેઉ જણા કુકડાની પેઠે સંગ્રામ કરવામાં મચ્યા. વચમાં જરા પણ બંધ ન રહ્યા. એ બન્નેના યુદ્ધને આકાશમાં ઉભેલા દેવતાએ હાસ્યપૂર્વક જોતા હતા. તેવામાં મહાનેમિ સાત્યકીને કહે છે કે, હું સાત્મકી ! એ ભૂરીશ્રવા પોતે સુરાંગનાના સોંગ બહુ જ ચાહે છે તે તેને ત્યાં જલદી પહોંચાડો. જરા પણ વિલંબ નહીં કરો.” આવી પ્રેરણા થવાથી ખમણા ઉત્સાહી થયેલા સાત્યકીએ ભૂરિશ્રવાને ભૂમિ પર પછાડી Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ નાખી, મુષ્ટિના પ્રહારથી મૃત્તિકાના પિંડની પેઠે તેનું મર્દન કરી પ્રાણ રહિત કર્યો, તે સમયે દેવાંગનાઓ આવી તેને વરી. ભૂરીશ્રવા મરી જવાથી સર્વ યાદવે એક બીજાને હાથમાં તાળીઓ મારી ખુશી ખુશી થયા; અને જરાસંઘની સેનામાં મહા કોલાહલ શબ્દપૂર્વક શેક શેક થઈ રહ્યો. તે પછી ઉભય સૈન્યના સેનાપતિ હિરણ્યનાભ અને અનાધૃણિનું બે ઘડી દેવતાઓ પણ સર્વ કાર્ય છોડી એકી નજરથી જુએ તેવું વિચિત્ર યુદ્ધ શરૂ થયું. તે સંગ્રામ, બાણેના પ્રહારોથી, એક બીજાની ભુજાઓ અથડાવાથી તથા એક બીજાના હસ્તાકર્ષણ કરવાથી લાંબા વખત સુધી ટકી ર. છેવટમાં મહા અભિમાની હિરણ્યનાભ ખાસ મારવાની ઈચ્છાથી હાથમાં ઢાલ તરવાર લઈ અનાધષ્ણિની અભિમુખ દોડ્યો. તે સમયે બળવાન અને મહા ચંચલ અનાધૃષ્ણુિએ પિતાની નજીક આવેલા હિરણ્યનાભનું ઉઘાડું મસ્તક દેખી તરત જ તીક્ષ્ણ ખડગવતી તેનું શિર ધડ ઉપરથી ઉતારી નાખ્યું. તે વખતે સર્વ યાદવે તથા પાંડવે આવી અનાધષ્ણુિને ઘેરી લીધા અને પિતાના ઉત્તરીય વસ્ત્રથી તેના શરીર ઉપરની રજ સફા કરી અને તેનું આખું શરીર સ્વસ્થ કર્યું. પાંડવાદિક પિતાની બુદ્ધિથી વિચારે છે કે, હવે તો આના ઉપર પ્રહાર ન પડે તે ઠીક. જરાસંઘના પક્ષના રાજાઓ ભયથી ત્રાસ પામ્યા અને બહુ જ થાકી ગયા તેથી જરાસંઘના શરણે ગયા. સૂર્ય પણ આખો દિવસ ભ્રમણ કરી થાકી ગયે તેથી પશ્ચિમ સમુદ્રમાં સ્નાન કરવા ગયે, કારણ કે નાન કરવાથી થાક ઉતારી Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જાય છે. સૂર્ય અસ્ત થયો એટલે સર્વે યોદ્ધાઓ ક્ષુધાતુર તૃષાતુર થવાથી પોતપોતાને સ્થાનકે ચાલ્યા ગયા. યાદ તે પિતાને સ્થાનકે જઈ આવ્હારાદિક કરી કૃષ્ણની આગળ ગાનતાન કરવા લાગ્યા. પુણ્યહીન જરાસંઘ રાજાએ મંત્રીઓ સાથે સલાહ કરી સેના પતિના પદ ઉપર શિશુપાલ રાજાને અભિષેક કર્યો, અને પિતાની મહેર છાપવાળ સુવર્ણને પટો આપે. રાત્રીના સમય સુખેથી નિર્ગમન થયા પછી પ્રભાત કાળમાં શિશુપાલ રાજાએ પિતાનું સૈન્ય ચક્રવ્યુહે ગોઠવી દીધું. આ સંગ્રામમાં છેવટે કૃષ્ણને જ શુભ ઉદય થવાને છે એમ જાણું અનાધષ્ણુિએ નિર્ભયપણે પુનઃ ગરૂડ વ્યુહ રચ્યું. આવી રીતે બે બાજુના યોદ્ધાઓ તૈયાર થઈ ઉભા થઈ ગયા ત્યારે જરાસંઘ રાજા પિતાના મંત્રી હંસકને કહે છે કે, હે મંત્રી ! મારી અભિમુખ ઉભેલા આ સર્વ યાદવેનાં નામ લઈ લઈને તું મને ઓળખાવ, કે જેથી હું પોતે એ લોકેને ગણી ગણીને કેવલ નામ માત્રથી જ અવશેષ કરૂં, મતલબ કે, મારા ખડગની ધારારૂપ પવિત્ર જળમાં સ્નાન કરાવી એ લોકોને સ્વર્ગમાં પહોંચાડી દઉં.” જરાસંઘના આવાં વચન સાંભળી હંસક નામે મંત્રી કહે છે કે, “હે રાજન ! આપ સાવધાન થઈ સાંભળે. આ કૃષ્ણ બળદેવ વિગેરે સર્વ યાદવોને હું તમને ઓળખાવું છું. આ યાદવ સૈન્યના મધ્ય ભાગે ગરૂડની ધ્વજાવાલા રથમાં જે બેઠેલા છે, તે કૃષ્ણ છે. જેના રથને શ્યામ ઘેડાઓ જોડેલા છે અને જેણે શ્યામ વસ્ત્રો પહેરેલાં છે, તે આ કૃષ્ણના જ્યેષ્ઠ બંધુ બલદેવ Page #260 -------------------------------------------------------------------------- ________________ રપ૧ છે. જેના રથના અશ્વો સોનેરી રંગના છે, તે આ સર્વ યાદવમાં વૃદ્ધ અને મહા ભાગ્યશાળી સમુદ્રવિજય છે. ગુલાબી રંગના અશ્વવાળે અને હાથીના ચિહ્નવાળી ધ્વજાવાળે તે આ અનાધૃષ્ણુિ યાદવ છે. નીલ અશ્વવાળા રથ ઉપર બેઠેલે આ પાંડુને પુત્ર યુધિષ્ઠિર છે. વેત રંગના અધવાલા રથમાં બેઠેલે આ મધ્યમ પાંડવ અર્જુન છે. નીલ અશ્વના રથ ઉપર બેઠેલે અને જેના હાથમાં ગદા છે એવો આ ભીમ છે. નળીયાના જેવા રંગવાલા ઘેડાના રથમાં બેઠેલે આ નકુલ પાંડવ છે, તેની પડખે વેત અશ્વવાળે આ સહદેવ છે, અને કાબરા અધિવાળે આ સાત્યકિ છે. ઈન્દ્ર જેમને રથ અર્પણ કરેલો છે એવા આ વૃષભના ચિન્હવાળા નેમિનાથ છે. પિયણના જેવા રંગવાળા ઘોડાના રથ ઉપર બેઠેલો આ મહાનેમિ અને હિંસના જેવા અશ્વવાળે. આ ઉગ્રસેન રાજા છે, તે તમે જાણી લેજે. હે રાજા, બીજા જાતજાતના ઘડાવાળા રથે અને ધ્વજાઓવાળા બીજા ઘણું યાદ છે, તેઓનાં નામ કેવી રીતે કહી શકાય ? કારણ કે, તેઓ હજારોની સંખ્યાવાળા છે.” હંસકના આવા વચન સાંભળી પોતાના મિત્ર કંસના વધનું વૈર સંભારી જરાસંઘે બલરામ કૃષ્ણની સન્મુખ પિતાને રથ હંકાર્યો. પછી વેગવાન ઘડાવાળે જરાસંઘને પુત્ર યવન વસુદેવના અક્રૂર વિગેરે પુત્રોને હણવાને તત્કાલ પિતાને રથ હંકારી કોધથી લાલ થઈ બાણોની વૃષ્ટિ કરવા લાગ્યો. તે વખતે બલરામના ભાઈ સારણે આગળ આવીને તેને અટકાવ્યો. યવને તત્કાલ સારણને રથ ભાંગી નાંખ્યો, Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨પર એટલે સારણે તેની નજીક આવી યવનના મસ્તકને છેદી નાખ્યું. જરાસંઘનો પુત્ર યવન જ્યારે હણાયે ત્યારે કૃષ્ણ ગોપાલની જેમ યાદવની સાથે નાચવા લાગ્યો. પિતાના પુત્રનો વધ નજરે થયેલે જેઈ જરાસંઘને ઘણે ક્રોધ ચડ્યો. સિંહ જેમ મૃગલાને મારવા દેટ મૂકે તેમ તેણે યાદવેને મારવા દોટ મૂકી, વીર જરાસંઘે તત્કાલ રામના દશ પુત્રો મારી નાખ્યા. તે સિવાય બીજા સુભટ એટલા બધા માર્યા કે જેમની સંખ્યા કોણ કરી શકે ? તે વખતે યમરાજની જેમ જરાસંઘના ભયથી યાદવ સેના નાસવા માંડી, અને જરાસંઘ આ જગતને યાદવ વગરનું કરવા તેની પાછળ દોડ્યો. આ વખતે સેનાપતિ શિશુપાલ હસતે હસતો કૃષ્ણ પ્રત્યે બે, “અરે ગોપાલ, આ તારૂં ગેકુળ નથી, કિંતુ આ તે યુદ્ધભૂમિ છે.” શિશુપાલની આવી મર્મવેધક વાણીથી વીંધાયેલે કૃષ્ણ તે નાસી જતાં પોતાના લોકોને આશ્વાસન આપી તેમની આગળ આવી ઉભે રહ્યો. તે વખતે શિશુપાલ આવી કૃષ્ણની આડે ઉભે રહ્યો, એટલે કૃષ્ણ કહ્યું, “યમરાજાના મુખને પહેલે કોળી તું થા અને બીજે કળીયે તારો સ્વામી થશે.” આ પ્રમાણે કહી કૃષ્ણ શિશુપાલની સાથે યુદ્ધ કરવા માંડ્યું. ચેદી દેશનો મહારાજા શિશુપાલ મેઘ જેમ કરા વર્ષાવે તેમ બાણને વર્ષાવતાં થાક્યો નહીં, તેવી જ રીતે લક્ષવેલી અને મોટી ભુજાવાળો કૃષ્ણ તે બને છેદતાં થાક્યો નહીં. પછી ચેદીપતિ બાણોની વૃષ્ટિ છેડી દઈ હાથમાં ગદા લઈ ઉભે રહ્યો, એટલે કૃષ્ણ પણ પોતે કૌમુદી ગદા હાથમાં લઈ ઉભો રહ્યો. કૃષ્ણ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ તે ગદાથી શિશુપાલના રથને ભાંગી નાંખ્યો; પછી શિશુપાલ ખડગ લઈ પેદલ થઈ કૃષ્ણની આગળ યુદ્ધ કરવાને ઉભો રહ્યો. કૃણે સિંહની જેમ છલંગ મારી શિશુપાલના હાથમાંથી ખડગ લઈ તેનાથી જ તેનું મસ્તક તરત છેદી નાખ્યું. જ્યારે પુષ્ય નાશ પામે છે ત્યારે ધન વિગેરે સર્વ બીજાનું થઈ જાય છે તે શસ્ત્રોની શી વાત કરવી? તે વખતે પિતાનું શસ્ત્ર પોતાનું જ ઘાતક થાય છે. આ પ્રમાણે જ્યારે શિશુપાલને વધ થશે એટલે બધા યાદવોને હણવાની ઈચ્છા રાખતો જરાસંઘ મુખેથી બે , “હે યાદવે, તમે બધા વૃથા મરે નહીં. આ બલ અને કૃષ્ણ બંને ગોપાલ મને સેંપી દો.” તે સાંભળી કૃષ્ણ બોલ્યો, “અરે ! તું ફેગટને શું બડબડે છે ? આ અમે બંને ગોપાલ તારી આગળ જ ઉભા છીએ. અમને પકડી લે. જે તારે અમને પકડવા ન હોય તે જાણે મરવાને ઈચ્છતા હોય એવા તને અમે પકડી લઈશું. કૃષ્ણનાં આવાં વચન સાંભળી રેષથી અંધ થયેલે જરાસંઘ કૃષ્ણ ઉપર દોડી આવ્યો. તે વખતે જરાસંઘના અઠયાવીશ પુત્રો બલદેવની સામા આવ્યા અને અગણોતેર પુત્રો જરાસંઘને અટકાવી કૃષ્ણની સામે ઉભા રહ્યા. પિતાના પુત્રનું બલ જેતે જરાસંઘ એક તરફ રહ્યો અને કૃષ્ણ તથા બલદેવને તેઓની સાથે ઘોર યુદ્ધ ચાલ્યું. બલદેવે ક્ષણમાં તે અઠયાવીશ પુત્રોને હળ અને મુશલથી ચૂર્ણ કરી મારી નાંખ્યા. એટલા બધા પુત્રોનો એકી સાથે સંહાર જોઈ જરાસંઘ રાજાઓની આગળ હૃદયમાં ક્ષોભ પામી ગયો. તે વખતે Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ બળવાન બલદેવે મગધપતિ જરાસ‘ઘને કહ્યુ', અરે મૂર્ખ, યુદ્ધમાં આવી મરેલા પુત્રોનેા શા માટે શેક કરે છે? મારી સાથે યુદ્ધ કરવાને તૈયાર થા.’ બલદેવનાં આ વચન સાંભળતાં જ મંગધપતિ સિંહની જેમ ક્રોધ કરી તરત બેઠા થયા, અને ગદાથી યાદવાને મારવા લાગ્યા. તે વખતે વચમાં રહેલા ખલરામ ઉપર તેણે બળથી એવી ગદા મારી કે, જે હૃદયમાં લાગવાથી બલદેવ સૂરૂં ખાઈને પડી ગયેા; અને તેના મુખમાંથી રૂધિરનુ વમન થઈ ગયું. બલદેવને પડેલા જોઈ બધા યાદવા હાહાકાર કરવા લાગ્યા. પછી જરાસંઘ આવીને જેવામાં ગદાના બીજો ઘા મારવા જતા હતા, તેવામાં અજુ ને આવી તેને અટકાવી દીધા મૂર્ચ્છાઁથી પડેલા બલરામની વિધુરતા જોઈ ક્રોધથી પ્રજવલિત થયેલા કૃષ્ણ તીક્ષ્ણ બાણાને વર્ષાવવા લાગ્યા. અને તેણે ગરૂડની પાંખાની જેમ જરાસંઘના અગણાતેર પુત્રાને એક રમત માત્રમાં મારી નાખ્યા. પેાત્તાના પુત્રોને હણાએલા જોઈ મગધપતિ જરાસંઘે વિચાર્યું કે, હવે આ રામ તેા મૃતપ્રાય થયેલ છે, તેને મારીને મારે શું કરવું છે, અને સિંહ આગળ મૃગલાની જેમ આ અજુ નને માર્ચ પણ શું થવાનું છે?” આવું વિચારી જરાસંઘ અલરામ અને અર્જુનને છોડી કૃષ્ણને મારવા આવ્યેા. મહાબાહુ જરાસંઘ જ્યારે સાક્ષાત્ યમરાજની જેમ ક્રોધ કરી કૃષ્ણ ઉપર ધસી આવ્યૌ, તે વખતે સ યાદવે ભય પામી હાહાકાર કરવા લાગ્યા. આ વખતે શક ઇંદ્રના સારથિ માતલિએ અરિષ્ટનેમિને Page #264 -------------------------------------------------------------------------- ________________ ૫૫ કહ્યું, સ્વામી! આ બલરામ માર્યાં ગયા અને કૃષ્ણને હમણાં મારી નાંખશે. જો એમ બનશે તે શસ્ત્રોથી ભરેલા અને ઈન્દ્ર મેકલેલા આ રથ વૃથા થશે; અને પછી હું અહીં આવ્યો તે પણુ શા કામનેા ? હે પ્રભુ, જરા મળ બતાવેા. તમે છોડી દીધેલું! આ જરાસ'ધ સિંહ જેમ બળથી વનને શીકારી પ્રાણી વગરનું કરી દે તેમ આ જગતને યાદવ વગરનું કરી દેશે. હું નિર્દોષ જગતસ્વામી, જો કે તમે જન્મથી જ વીતરાગ છે, તથાપિ તમારે આ વ્યવહાર રાખવા જોઈ એ. શત્રુએ હણવા માંડેલા તમારા પેાતાના કુલની ઉપેક્ષા તમારે ન કરવી જોઈએ.’ આ પ્રમાણે જ્યારે માતલિ સારથિએ કહ્યું, એટલે નેમિનાથે પોતાના હાથમાં શખ લીધે, પ્રભુએ તે ઈન્દ્રના શંખને જરા ખળ કરીને ફૂં કયો, એટલે તેના નાદથી જરાસંઘના રાજાએ ક્ષેાભ પામી ગયા. મેઘની વૃષ્ટિથી જેમ સર્વાં વનસ્પતિ વિકાસ પામી જાય, તેમ કૃષ્ણુનું બધું સૈન્ય ક્ષણમાં વિકાસ પામી ગયું. પછી નેમિનાથ પ્રભુની આજ્ઞાથી માતલિ સારથિએ મનના જેવા વેગવાલા અને પૃથ્વીના જેવા ખળવાલા તે ઈન્દ્રના રથને શત્રુના સૈન્ય તરફ હું કાર્યાં. પ્રભુએ ઈન્દ્રનું ધનુષ્ય લઈ તેની પણછ ચડાવી અને રથને સ સ્થળે ભમાવી પ્રભુ બાણાની ધારાએ વર્ષોવવા લાગ્યા. પછી તેમણે કેટલાકના રથા, કેટલાકના મુગટા અને કેટલાકના ધનુષ્યા ભાંગી નાંખ્યા. ઉદય પામતા સૂર્યની જેમ પ્રભુ જોઈ શકાતા નથી, તેમ તેમની આગળ રહી પ્રહાર કરવાને કાણુ શક્તિમાન થઈ શકે ? જેમ એકલે સિંહ ક્ષણવારમાં Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ મૃગલાના ભંગ કરે તેમ એકલા પ્રભુએ લાખા રાજાઓના ભંગ કરી દીધા. આ પ્રતિવાસુદેવ જરાસંઘ વાસુદેવથીજ વધ્યું છે,' એમ ધારી પ્રભુ તેની ઉપેક્ષા કરી દૂર ઉભા રહ્યા. જીવહિંસા કરવામાં વિમુખ એવા પ્રભુ કેટલેાક વખત પ્રતિવાસુદેવ જરાસંધનુ સૈન્ય રૂધી રથ ફેરવતા હતા. યાદવેાના સૈનિકે એટલેા સમય વિશ્રામ લઈ પછી ઉત્સાહ પ્રાપ્ત કરી નાહિંમત થયેલા શત્રુઓની સાથે પાછા યુદ્ધ કરવા લાગ્યા. આ અરસામાં પાંડુના પુત્રએ યુદ્ધ કરવાની ઇચ્છાએ આવેલા બાકીના કૌરવાને મારી નાંખ્યા. પછી બલદેવ પણ સ્વસ્થ થઈને રણભૂમિમાં બેઠા થયા અને હાથમાં હલ તથા મુશલ લઈને તેણે ઘણાએને મારવા માંડ્યા. પછી જરાસંઘે પા કૃષ્ણને રણભૂમિમાં ખેલાવ્યો અને કહ્યું, 'અરે કૃષ્ણ ! બીજાઓને માર્યા તેથી શું થયું ? તું મારી સાથે યુદ્ધ કરવા આવ. અરે માયાવી, તું માયાથી જ જીવે છે. તે કંસને પણ માયાથી જ માર્યાં છે. અરે ગાવાળીયા, કોઈ ઠેકાણે પણ તારૂ ખળ માયા વગરનું સાંભળવામાં આવ્યું નથી. હવે આ તારી માયા તારા પ્રાણુની સાથે નાશ કરવાની છે.’ કૃષ્ણ હસતા હસતા ખેલ્યા, અરે ડાસા, તું શું બડઅડે છે? તારા અંત કરી હું તારી દુહિતાની પ્રતિજ્ઞા પૂરી કરીશ. જેમ કીડી મરવાની હોય ત્યારે તેને પાંખા આવે છે, તેમ મરણમાં ઉન્મુખ થયેલા એવા તને જે આ મળ આવ્યું છે, તે મારા જાણવામાં છે. તને મારી નાંખવાથી તારી Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ ચિતાગ્નિમાં તેને તરત બળવું પડશે, તેથી અસમર્થ એવા તારાથી લાંબો કાળ થયાં એ પ્રતિજ્ઞા પૂરી થઈ નથી. આ પ્રમાણે વચનરૂપ પ્રહારથી જેને ક્રોધાગ્નિ જાગ્રત થયે છે એ મગધપતિ વર્ષાકાળના મેઘની જેમ બાણની ધારાવૃષ્ટિ કરવા લાગ્યું. પ્રચંડ પવનની જેમ કૃણે તેને અકળાવી દીધો. બંનેની વચ્ચે સમાન બળથી ચિરકાલ યુદ્ધ ચાલ્યું. આકાશમાં મળેલા ખેચરો, દેવતાઓ અને અસુરે બીજા વિષયને છોડી દઈ દૂર રહી એક નજરે તે યુદ્ધ જેવા લાગ્યા. કૃષ્ણ મંગધપતિના હાસ્ત્રોને હાસ્ત્રોથી અને દૈવત અસ્ત્રોને દેવત અસ્ત્રોથી છેદતા હતા. જ્યારે બધા અસ્ત્રો નિષ્ફળ થયાં એટલે મગધપતિ જરાસંઘે સર્વ શસ્ત્રોમાં શિરમણિ રૂપ અને દુખેથી વારી શકાય તેવા ચક્રનું સ્મરણ કર્યું. હજારે દેવતાઓએ સેવેલું અને હજારો આરાવાલું તે ચક્ર આવી મગધપતિના હાથના અલંકાર રૂપ થયું. પછી રાજા જરાસંઘે તે ચક્રને અતિ ભમાવીને છોડી દીધું. જ્યારે તે ચક્ર ચાલવા લાગ્યું, એટલે પાંડવ વિગેરે હજારે યોદ્ધાઓ હાથમાં ગદા અને મુદ્દગળ રાખી સાવધાન થઈ ઉભા રહ્યા પણ તેમનાથી તે ખલિત કરી શકાયું નહિ. અનુક્રમે તે ચક્ર આવી કૃષ્ણની છાતીમાં વાગ્યું. પછી કૃષ્ણ તેને પોતાની વસ્તુની જેમ હાથમાં લઈ લીધું. તે વખતે દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી અને તેઓ આકાશમાં રહી હાથે તાળી આપી કહેવા લાગ્યા કે, “અર્ધ ભરતની ભૂમિના ભોક્તા અને પ્રતિ વાસુદેવના હણનાર આ નવમા ચકધારી થયા છે.” આવી રીતે આ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જગતની અનાદિકાળની સૃષ્ટિ વર્તે છે. અહા ! વિધિ (ક)ના વિપાક કેવા વિચિત્ર છે ? એક તરફ સૂર્યના ઉદય થાય છે અને ખીજી તરફ ચંદ્રના અસ્ત થાય છે, ત્યારે પાયણાનું વન શાલા રહિત થાય છે અને કમલવન શાભાવાળું થાય છે, ઘુવડ પક્ષી હર્ષોંના ત્યાગ કરે છે અને ચક્રવાક પક્ષી હર્ષ પામે છે. પછી કૃષ્ણે દયા લાવી મગધેશ્વર જરાસંઘને કહ્યું, રાજન્! તું મૂર્ખ થા નહિ. વિચાર કરી ઘેર ચાલ્યા જા. મારી આજ્ઞા અંગીકાર કરી મગધ દેશનું રાજ્ય ભાગવ અને ચિરકાલ જીવ. પછી તારે મરણના ભય રાખવા નહિ.’કૃષ્ણનાં આવાં વચન સાંભળી મગધપતિ કૃષ્ણ પ્રત્યે ખેલ્યા, અરે કૃષ્ણ આ શું ખેલે છે ? ભલે રાજ્ય જાએ, લક્ષ્મી જાએ અને આ નાશવંત પ્રાણુ જાએ, પણ મૃત્યુ પામતાં મારી કીર્તિ નિશ્ચલ રહેા. તું ચક્ર છેડી દે. વિચાર શા કરે છે? જે ભાવિ હશે તે થશે.’ જરાસંઘના આવાં વચન સાંભળી કૃષ્ણે તે ચક્ર ફેરવીને મૂકયું. તે ચક્રે પ્રતિવાસુદેવ જરાસ ઘનુ મસ્તક છેઠ્ઠી નાખ્યુ. જ્યારે પુણ્યના ઉદય હાય, ત્યારે જ સર્વ વસ્તુ પેાતાની રહે છે. પણ જો પુણ્યના નાશ થાય તા પેાતાનું વજ્ર પણ ખીજાનું થઈ જાય છે. હવે જરાસંઘ મૃત્યુ પામીને ચેાથી નરકે ગયે. દેવતાઓએ હૃદયમાં હર્ષોં પામીને પુષ્પની વૃષ્ટિ કરી. અને આ કૃષ્ણ નવમા વાસુદેવ થયા છે,’ એમ ધેાષણા કરતા તેઓ કૃષ્ણ ઉપર ખુશી થઈ જય ધ્વનિ કરવા લાગ્યા. પછી જરાસંઘના પક્ષના બધા રાજાએ શ્રી નેમિનાથની શરણે Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ આવ્યા અને વિનયથી નમ્ર થઈ આ પ્રમાણે બેલ્યા, “સ્વામી, જ્યારથી ઈન્દ્રનો માતલિ સારથિ તમારે માટે રથ લઈને આવ્યા હતા, ત્યારથી જ અમેએ કૃષ્ણ વાસુદેવને જ વિજય જાણી લીધું હતું. હે પ્રભુ! વાસુદેવ એકલે હોય તે પણ તે પ્રતિવાસુદેવને હણનાર થાય એવી મર્યાદા છે, તે આ વાસુદેવે જગન્નાથની સહાય પ્રાપ્ત કરી છે, તેની શી વાત કરવી? હે સ્વામિ ! હવે અમે તમારા શરણે આવ્યા છીએ, અમને જીવાડે.” તેઓનાં આવાં વચન સાંભળી નેમિનાથે તેમને સાંત્વન કરી સ્વસ્થ કર્યા. પછી નેમિનાથ તે બધા રાજાઓને લઈને કૃષ્ણની પાસે આવ્યા. કણે નેમિનાથને ગાઢ આલિંગન પૂર્વક બહુમાન કરી આવવાનું કારણ પૂછ્યું. નેમિનાથે તે કારણ કહી બતાવ્યું. પછી પ્રભુનાં વચનથી કૃષ્ણ તે નમ્ર થયેલા રાજાઓને અંગીકાર કર્યો. “તમે હવે મારા થઈને રહો. મારે ભય રાખશે નહિ, જે થઈ ગયું તે થયું, હવે હું તેને સંભારતો નથી. આ પ્રમાણે કહી કૃષ્ણ તેમના પૃષ્ટ ઉપર હાથ મૂકો અને તાંબુલ વિગેરેથી તેમને સત્કાર કર્યો. પછી કૃષ્ણ મગધ દેશને ચોથો ભાગ આપી જરાસંઘના પુત્ર સહદેવને તેના પિતાની પદવી ઉપર આરેપિત કર્યો. સૂર્ય જાણે ચિરકાલ ભમી ભમી શાંત થઈ સ્નાન કરવાની ઇચ્છા કરતો હોય તેમ તેને પશ્ચિમ સમુદ્રને પ્રાપ્ત કર્યો. તે પછી શ્રી નેમિનાથે ઈન્દ્રના સારથિ માતલિને વિદાય કર્યો એટલે તે ચાલ્યા ગ. સર્વ યાદ હર્ષથી પોતાના તંબુમાં ચાલ્યા ગયા. બીજે દિવસે પ્રાતઃકાળે ત્રણ વિદ્યાધરીએ આવી તેમણે Page #269 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રવિજયની સાથે રહેલા કૃષ્ણને કહ્યું, “કૃષ્ણ! તમારા પિતા વસુદેવનું વૃત્તાંત સાંભળો. અમોને તેમણે મોકલેલાં છે. હે સ્વામિ, આ સ્થાનમાંથી તમારા બે પૌત્રે વિજયાદ્ધગિરિમાં ગયા હતા. ત્યાં શત્રુરૂપ ખેચરોની સાથે તેમને યુદ્ધ થયું હતું. પછી તેના પૂર્વના ઠેષી નીલકંઠ વિગેરે વિદ્યારે વસુદેવની સાથે યુદ્ધ કરવાની ઈચ્છાથી આવ્યા. ગઈ કાલે દેવતાઓએ આવીને કહ્યું કે, જરાસંઘના ચક વડે કૃષ્ણ પિતાના હાથે પ્રતિવાસુદેવ જરાસંઘને માર્યો છે અને તે નવમા વાસુદેવ થયા છે. આ પ્રમાણે આકાશવાણી થઈ છે.” આ સાંભળી બધા બેચરે દુઃખી થઈ ગયા. પછી યુદ્ધને છેડી દઈ તેઓ મંદરવેગ નામના રાજાની પાસે આવ્યા. ત્યાં જઈ તેમણે એકઠા થઈ વિજ્ઞપ્તિ કરી કે, “સ્વામી અમોને કાંઈ કામ કરવાની આજ્ઞા કરે. આ પ્રમાણે કહેવાથી રાજા મંદરગ બોલ્યા, “અરે ખેચર, તમે બધા મારી સાથે વસુદેવની પાસે આવે. તેમને વિજ્ઞપ્તિ કરી આપણે કૃષ્ણને જઈ નમી પડીએ.” પછી આ પ્રમાણે મંદરવેગ રાજાના કહેવાથી તેઓ હાથમાં ભેટે લઈ મેટા હર્ષ સાથે વસુદેવને આવી નમી પડ્યા, તેમાંથી કેટલાક રાજાઓએ પ્રદ્યુમ્ન અને શબને પોતાની પુત્રીઓ આપી. હવે તે વિદ્યારે વસુદેવની સાથે અહીં આવે છે. આ ખબર કહેવાને માટે અમને આગળથી મોકલ્યાં છે. આ પ્રમાણે તે ત્રણ ખેચરી કહેતી હતી, તેટલામાં તે ક્ષણવારમાં આકાશની અંદર દુંદુભિના ધ્વનિ સાથે હજારો વિમાન પ્રગટ થઈ ગયા. સમીપમાં આવી વિમાન છેડી હાથમાં ભેટ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ લઈ મસ્તક નમાવતા તેઓ કૃષ્ણની આગળ આવ્યા. તેમને જોઈ તરત જ કૃષ્ણ બેઠે થઈ વિનય સહિત સામે ગયે. ભક્તિથી પિતા વસુદેવને તેણે નમન કર્યું. પછી પિતાને આગળ કરી પાછા લાવી સિંહાસન ઉપર બેસાડ્યા. ત્યાર બાદ પ્રદ્યુમ્ન અને શાંબે આવી દંડાવત્ત પૂર્વક પિતાના ચરણ કમલમાં નમસ્કાર કર્યો. પછી પ્રદ્યુમ્ન કૃષ્ણની આગળ ખેચરેશ્વરને નામ લઈ ઓળખાવ્યા અને તેમની ભેટે નિવેદન કરી. કૃષ્ણ બોલ્યા, “હે પ્રાજ્ઞો, તમે મારા પિતાના થયા છે તેથી હવે નિર્ભય અને નિષ્કપ થઈ તમારા પિતાપિતાના રાજ્યનું સુખે ચિરકાલ પાલન કરે.” આ પ્રમાણે કહી કણે વિદાય કરેલા તેઓ હર્ષથી પોતપોતાના વિમાનમાં ચાલ્યા ગયા. ત્યાર પછી કૃષ્ણ શેકથી જયસેન વિગેરેની ઉત્તર કિયા કરી અને સહદેવે જરાસંઘ વિગેરેની ઉત્તર ક્રિયા કરી. કંસની સ્ત્રી જીવયશાએ પિતાના પિતાનું અને પતિનું મૃત્યુ થવાનું કારણ પોતે છે એવું ધારી શકાકુલ થઈ પિતાનું જીવિત અગ્નિને આધીન કરી દીધું (તે બળી મુઈ). પછી કૃષ્ણ આનંદનો લાભ આપવાથી ત્યાં આનંદપુર નગર કયું. રાજાઓ અને વિદ્યાધરોની સાથે કૃષ્ણ સર્વ અધે ભરતને સાધી લીધું અને પોતે મોટી સેના લઈ મગધ દેશમાં આવ્યા. ત્યાં બધા રાજાઓ અને વિદ્યાધરે જુએ તેમ એક યોજના વિસ્તારવાળી દેવતાથી અધિષ્ઠિત કટિ શિલા નામની એક શિલા કૃષ્ણ સવ્યભુજાથી ચાર આંગલ ઉંચી કરી. એ શિલાને પહેલા વાસુદેવે ભુજના અગ્રભાગે, બીજાએ મસ્તક ઉપર, Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ત્રીજાએ ગળા ઉપર, ચેથાએ છાતી ઉપર, પાંચમાએ હૃદય ઉપર, છઠ્ઠાએ કટિ ઉપર, સાતમાએ સાથલ ઉપર, આઠમાએ જાનુ ઉપર અને આ નવમા વાસુદેવે ચાર આંગલ ઉંચી ઉપાડી હતી. તે પછી કૃષ્ણ વાસુદેવ ત્યાંથી પાછા ફરી ઘણા રાજાઓને સાધી ઘણાં તોરણથી શણગારેલી દ્વારકા નગરીમાં આવ્યા. ત્યાં સર્વ રાજાઓને મળી મહોત્સવપૂર્વક તીર્થજળ અને મહૌષધી વગેરેથી કૃષ્ણનો રાજ્યાભિષેક કર્યો. કૃષ્ણ વાસુદેવે પછી વિદ્યાધરોને, પાંડવોને અને બીજા રાજાઓને વસ્ત્રો તથા આભૂષણથી સત્કાર કરી પિતપતાના દેશમાં મેકલ્યા. પ્રત્યેક ભરતાદ્ધના રાજાઓએ આવી રત્નની ભેટે સાથે કૃષ્ણને બે કન્યા અર્પણ કરી. કૃષ્ણ વાસુદેવ પિતાની મેલે સેળહજાર કન્યાઓને લાવ્યા હતા. તેમાં આઠ હજાર બળદેવને અને બાકીની પિતાના પુત્રોને આપી હતી. પછી તે યાદ રાજ્ય પ્રાપ્ત કરી મનમાં હર્ષ પામી રેવતગિરિના વનમાં સ્વછંદ રીતે કીડા કરતા હતા. રત્નચંદ્ર નામના વાચકેન્દ્ર આ સુંદર પ્રદ્યુમ્ન ચરિત્ર રચેલું છે, તેમાં આ દશમે સગ પ્રસિદ્ધ થયેલ છે. इति प्रद्युम्नचरिते महाकाव्ये जरासंघवध श्रीकृष्ण राज्यપ્રતિ વર્ગને રામ રામ: વ: | ૨૦ | શયન સમયની ભાવના છે દરરોજ રાત્રે સૂતાં પહેલા નીચે મુજબ વિચારવું. છે આહાર શરીર ને ઉપધિ, પચ્ચકખું પાપ અઢાર; મરણ આવે તે સિરે, જીવું તે આગાર છે Page #272 -------------------------------------------------------------------------- ________________ gવારા સ સાગરચંદ્ર અને કમલામેલાનું પાણિગ્રહણ, ઉષાહરણ અને બાણાસુરને વધ. દ્વારિકા નગરીમાં ધનસેન નામના યાદવે ઉગ્રસેનના પુત્ર નભસેનને પિતાની કમલામેલા નામની સ્વરૂપવાન કન્યા હર્ષથી આપી હતી. એક વખતે નારદમુનિ નભસેનને ઘેર આવી ચડ્યા. વિવાહના કામમાં વ્યગ્ર મનવાલા નભસેને નારદ આવ્યા તે જાણ્યું પણ તેની પૂજા કરી નહિ. નારદ ક્રધાતુર થઈ જેમ આવ્યા હતા, તેમ પાછા ચાલ્યા ગયા. ત્યારથી તે પિતાના હૃદયમાં નભસેનનું વિપરીત ચિતવતા હતા. એક વખતે નારદ બલભદ્રના પુત્ર નિષધને ઘેર ગયા. નિષધના પુત્ર સાગરચંદ્ર તેમને સન્માન કરી શુભ આસન ઉપર બેસાય અને આ પ્રમાણે પૂછ્યું, “હે દેવર્ષિ! પૃથ્વીમાં ભ્રમણ કરતાં આપે કાંઈ અપૂર્વ જોયું છે? નારદ પિતાના સ્વાર્થની સિદ્ધિને વિચાર કરી બોલ્યા, “અરે બાળક, તું શું પૂછે છે? આ નગરમાં મેં એક મોટું આશ્ચર્ય જોયું છે. ધનસેનની કન્યા ઘણું જ સ્વરૂપવાળી મારા જેવામાં આવી છે. તેને જોતાં જ મને વિચાર થયે કે, જાણે સર્વગુણમય હોય તેવી આ કન્યા વિધિએ કયા યુવાનને માટે પ્રયાસ કરી બનાવી હશે ? તેનું નામ કમલામેલા છે તે અર્થથી પણ બરાબર છે. તેને જોતાં હું ધારું છું કે, વિધિએ તે કન્યા તારે માટે કરી હશે. પરંતુ તે કન્યા તેના Page #273 -------------------------------------------------------------------------- ________________ બાળાઓ નરક ચાલીને જ લેવા લાગ્યા. જતાં જતાં અને પિતા ઉગ્રસેનના પુત્ર નભસેનને આપી છે, તેથી મને ચિંતા રહે છે. તથાપિ તું તેને મેળવવા ઉપાય પ્રાપ્ત કર એવે મારે તને આશીર્વાદ છે. આ પ્રમાણે આશીષ આપતા નારદ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારથી સાગરચંદ્ર તે કમલામેલા ઉપર ઘણે જ રાગી થઈ ગયે. તે સ્વેચ્છાથી હસતાં, રમતાં ખાતાં અને સુતાં રાત્રિ દિવસ તેનું નામ લેવા લાગ્યા. ત્યાંથી ઉતાવળા ઉતાવળ નારદ ચાલીને કમલામેલાને ઘેર આવ્યા. તે ચતુર બાળાએ નારદની પૂજા કરી. પછી તેણીએ પણ નારદને કાંઈ આશ્ચર્ય જેવા વિષે પૂછયું. કપટના નિવાસ રૂપ નારદ કહ્યું, “હે બાળા, આશ્ચર્યમાં મેં આ નગરમાં બે પુરૂષ જોયા. કુરૂપમાં નભસેન અને સુરૂપમાં સાગરચંદ્ર આટલું કહી નારદ પિતાના ઈચ્છિત સ્થાનમાં ચાલ્યા ગયા. કમલામેલા ચાતુર્યભરેલા સ્ત્રી સ્વભાવથી હંસલી જેમ બગલાને છેડીને હંસ ઉપર રાગ કરે તેમ કમલામેલાએ તે સાંભળતાં જ નભસેનને છેડી સાગરચંદ્ર ઉપર રાગ કર્યો. પિતાનું કાર્ય સાધનાર નારદે જઈને સાગરચંદ્રને કમલામેલાને રાગ નિવેદન કર્યો. જે કાર્ય કરવાની ઇચ્છા રાખનારે હેય તે હંમેશાં તેમાં જાગ્રત રહે છે. - સાગરચંદ્ર તેણના પ્રેમમાં ઘેલ થઈ ગયે, તે જાણું તેનાં સગાંવહાલાંઓ ચિંતામાં પડ્યાં કે, આ સાગરની ઘેલછા કયા ઉપાયથી દૂર કરવી ? - તે લોકે આ પ્રમાણે ચિંતા કરતા હતા, ત્યાં શાંબકુમાર પિતાના મિત્ર સાગરની મતલબ જાણવાને આવ્યું. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ તેણે છૂપી રીતે પછવાડેથી આવી સાગરની એ આંખા ઢાંકી દીધી. તે વખતે સાગર બેલ્યો, હે પ્રિયા કમલામેલા, શુ તું અહીં આવી છે ?' શાંખ એલ્યો, મિત્ર સાગર, હું કમલામેલા નથી પણ કમલાયેલાના મેળાપ કરાવનાર તારા મિત્ર છું.' આ પ્રમાણે કહી તેણે આખા ઉપરથી હાથ લઈ લીધેા એટલે સાગરચંદ્ર શાંખને જોઈ ખેલ્યો, મિત્ર, તું અહીં આવ્યો તે બહુ સારૂ થયુ. હવે હું જાણું છું કે, તું મને કમલામેલા મેળવી આપીશ.’ તે સાંભળી શાંખ વિચારવા લાગ્યો, આ કામ મારૂં શી રીતે કરવું ? ગમે તે થાય, પણ જે કામ મેં કબુલ કર્યું, તે અવશ્ય પાર ઉતારવું જોઈએ. મારી પાસે પ્રજ્ઞપ્તિ વિદ્યા છે, તેના પ્રભાવથી સર્વે સિદ્ધ થશે.’ આવું વિચારી શાંખ તે કામમાં તત્પર રહ્યો. જ્યારે નભ:સૈનના પાણિગ્રહણના દિવસ આવ્યો, એટલે શાંબ ઘણા મિત્રાને લઈ એક ઉત્તમ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં તેના મિત્રો સુરંગ માગે ગીત ગાતા, હસતા અને દુંદુભિ વગાડતા કમલામેલાને ઉદ્યાનમાં લાવ્યા. પછી સાગરચંદ્રની સાથે તેને વિધિથી પરણાવી. અહીં દ્વારિકામાં અને પક્ષના લેાકેા ગામમાં અને વનમાં સવ સ્થળે એ કન્યાને શોધવા લાગ્યા. શેાધતાં શોધતાં તેઓ અનુક્રમે તે ઉદ્યાનમાં આવી ચડ્યા, ત્યાં કમલામેલા જોવામાં આવી. તે વખતે શાંબ વિગેરે પ્રજ્ઞપ્તિ વિદ્યાથી પેાતાનું રૂપ બદલાવી ઊભા રહ્યા. મદ્યનું પાન કરનાર યાદવેાના ભયથી તેએ કાંઈ પણ બેલ્યા નહિ. તે જાણતા હતા કે, મદ્યપાન યાદવે। મારી નાંખશે. ક્ષણ વાર પછી ત્યાંથી નિવૃત્ત થઈ ને કરનાર આ Page #275 -------------------------------------------------------------------------- ________________ સભામાં બેઠેલા યાદવ પતિ કૃષ્ણની આગળ “અન્યાય થયે, એમ પિકાર કરવા લાગ્યા. ન્યાયી કૃષ્ણ તેમને પૂછયું એટલે તેઓએ સાચેસાચું કહી દીધું. પછી કૃષ્ણ કમલામેલા સહિત તે સર્વને મારવાને આવ્યા, તે વખતે શાંબ ભય પામ્યો. તત્કાળ પિતાનું સ્વરૂપે પ્રગટ કરી તેણે કમલામેલાની સાથે સાગરચંદ્રને હાથ પકડ્યો. પછી ઉત્તરાસંગ કરી પિતાના ચરણમાં નમી પડ્યો. કૃષ્ણ જરા ઇંધ કરીને બોલ્યો, “અરે બાળક, તે આ શું કર્યું ?” શાંબ હિસીને બોલ્યો, “મેં જે કર્યું છે તે પૂજ્ય પિતાના પ્રસાદથી જ, નહીં તે શું આ પ્રમાણે કાઈ બીજે કરી પણ શકે ? શાંબના વચનથી કૃષ્ણ વાસુદેવ હૃદયમાં ખુશી થઈ ગયા. એક તે પિતાને પુત્ર અને વળી તે આવાં મીઠાં વચન બેલે. એક ઘેબર અને તેમાં વળી સાકર પૂરે તેમજ આંબાને રસ અને તેમાં વળી ઘી નાખે તે કોને પ્રિય ન લાગે ? કૃષ્ણ હાસ્ય કરતાં બોલ્યા, “નભસેન, આ બાળકને શું કરવું? વળી તારી ઉપર આ કન્યાને રાગ પણ નથી, માટે તું જા, બીજી કન્યા જોઈ લે અને જલદી તેનું પાણિગ્રહણ કર, નહીં તે તને વિન્ન કરશે. આ પ્રમાણે મીઠાં મીઠાં વચનો કહી કૃષ્ણ નભસેનને સમજાવ્યું અને કમલા જેવી કમલામેલા સાગરચંદ્રને આપી. અહીં કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નને વૈદર્ભા સ્ત્રીથી એક પુત્ર ઉત્પન્ન થયો. કૃષ્ણ હર્ષ પામીને તેનું નામ અનિરૂદ્ધ પાડયું. તે અનુક્રમે મોટે થશે એટલે તેણે કલાઓ અને શાસ્ત્રોને અભ્યાસ કર્યો. સુંદર યૌવનવયને પ્રાપ્ત થયેલે તે Page #276 -------------------------------------------------------------------------- ________________ કુમાર પિતાને અને પિતામહ (કૃષ્ણ) વિગેરેને અતિ પ્રિય થઈ પડ્યો. આ અરસામાં શુભનિવાસ નગરમાં બાણ નામે એક ઉગ્ર પરાક્રમી વિદ્યાધરોને રાજા હતો; તેને ઉષા નામે એક પુત્રી હતી. તે ચતુર બાળાએ ચિંતવ્યું કે, પિતા મને જે તે વર આપે તે મારે ન છે કે જે મારા હૃદયને પ્રતિકૂળ હોય. આવું ચિતવી પિતાને અનુરૂપ એવા વરની ઈચ્છાથી તે ગૌરીદેવીનું પૂજન કરવા લાગી. પ્રતિ દિવસ પવિત્ર થઈને તે વિદ્યાને ત્રિકાળ જાપ કરવા લાગી. ગૌરીએ સંતુષ્ટ થઈને કહ્યું, “હે પુત્રી ઉષા, પ્રદ્યુમ્નને પુત્ર અને કુષ્ણનો પૌત્ર તે તારે વર થાઓ.” - હવે ઉષાના પિતા બાણે ગૌરીદેવીના પતિ શંકર નામના દેવનું પૂજા નૈવેદ્યપૂર્વક આરાધન કર્યું. તે દેવે પ્રસન્ન થઈ બાણને રણભૂમિમાં અજેય થવાનું વરદાન આપ્યું ત્યારે ગૌરીદેવીએ પિતાના પતિ શંકરને કહ્યું કે, ‘તમે બાણને વરદાન કેમ આપ્યું ? કારણ કે તેની પુત્રી ઉષાને મદનથી ઉત્પન્ન થયેલો અનિરૂદ્ધ નામે વર મેં આપેલ છે, તે બાણુને જીત્યા વિના કઈ રીતે ઉષાને પ્રાપ્ત થાય તેમ નથી; તેથી તમારું વરદાન વિરૂદ્ધ છે, માટે તેને અન્યથા કરે.” ગૌરીદેવીનાં આવાં વચન સાંભળી સ્ત્રી જેને પ્રધાન છે એ શંકરદેવ પાછો બાણની પાસે જઈ બેલ્યો કે, “મેં આપેલા વરદાનમાં એટલે સુધારો કરવાને છે કે, સ્ત્રી કાર્ય સિવાય તું તારા શત્રુઓને અજય થઈશ.” “તેમ જ થાઓ, એમ બાણે એ વાત હર્ષથી સ્વીકારી લીધી. જે ભાવી હોય Page #277 -------------------------------------------------------------------------- ________________ તે થવાનું જ ભવિતવ્યતા અન્યથા થતી નથી. જેમ તૃણ વંટેળીયાને અનુસરી સર્વ તરફ ભમે છે, તેમ વિધાતા પણ ભાવી ભાવને અનુસરીને પ્રવર્તે છે. હવે જેમ વર્ષાકાળની નદી જળથી અને શોભાથી નિરંતર વધે છે, તેમ બાણની પુત્રી ઉષા યૌવનથી અને લક્ષમીથી વધવા લાગી. કેટલાક ભૂચર અને ખેચર ઉષાની માગણી કરતા, તો પણ ઉત્તમ વરની ઈચ્છાથી બાણ તેને આપતે ન હતો. દેવગે તે ઉષા અનિરૂદ્ધ ઉપર રક્ત થઈ. તેને પતિ રૂપે ચિતવતી અને હૃદયમાં તેને મેળવવાને ઉપાય શોધતી તે કાલ નિર્ગમન કરવા લાગી. એક વખતે સમય જાણું ઉષાએ ચિત્રલેખા નામની પિતાની સખીને કહ્યું કે, “સખી, તું મારા ઉપર પ્રેમથી બંધાએલી છે, માટે તું જઈ અનિરૂદ્ધને લાવી આપ.” ઉષાના કહેવાથી ચતુર ચિત્રલેખાએ જઈ ઉષાના ગુણોના વખાણ કરી પિતાના ચાતુર્યથી અનિરૂદ્ધને પણ તેના ઉપર રાગી કર્યો. પ્રેમમાં બંધાઈ ગયેલ અનિરૂદ્ધ ચિત્રલેખાની સાથે ઉષા પાસે આવ્યો અને શુભ લગ્ન ગાંધર્વ વિવાહથી તે ઉષાને પરણ્ય. વિવિધ જાતની રતિ કીડાથી તેની સાથે રમત અનિરૂદ્ધ ત્યાં રાત્રી રહ્યો અને એક પ્રહરની જેમ રાત્રીને નિર્ગમન કરી પ્રાતઃકાળે ઉષાને લઈ ચાલ્યો. “હું પ્રદ્યુમ્નને પુત્ર અને કૃષ્ણ વાસુદેવનો પત્ર અનિરૂદ્ધ આ ઉષાને હરી જાઉં છું અને તેણીની સાથે દ્વારિકામાં જાઉં છું. બાણ અથવા કેઈ બીજે ધનુષધારી કે ખડગધારી હોય, તે મારી આગળ આવે અને મારું બળ જુઓ. હું Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ છાની રીતે જતું નથી. આ પ્રમાણે ગાઢ સ્વરથી બેલતે અનિરૂદ્ધ ઉષાની સાથે ચાલતું થયું. ત્યાં ધનુષ ઉપર પણછ ચડાવી બાણ તેની પાછળ દોડ્યો. તેની પાસે આવી મળી તેને અટકાવી તેની સાથે યુદ્ધ કરી બળને ગર્વ રાખનારા અનિરૂદ્ધને બાણે નાગપાશથી બાંધી લીધે. પછી પ્રજ્ઞપ્તિ વિદ્યાએ આવી આ બધે વૃત્તાંત કૃષ્ણને જણાવ્યો. કૃષ્ણ બળદેવ પ્રદ્યુમ્નને લઈ ત્યાં ચાલ્યા. કૃષ્ણના ગરૂડના ચિન્હવાળા ધ્વજને જોઈ નાગપાશ તૂટી ગયા એટલે મદન પુત્ર અનિરૂદ્ધ છૂટી ગયે. કૃષ્ણને આવેલા જાણી બળથી ગર્વ પામેલે બાણ ત્યાં આવ્યો અને બળ તથા સ્થાન મેળવી યુદ્ધ કરવા લાગ્યો. પછી બાણે કૃષ્ણને કહ્યું, “અરે કપટી, તે માયાથી રુકિમણીનું હરણ કર્યું હતું અને તારા પુત્રે માયાથી વૈદભનું હરણ કર્યું હતું, તેથી તમારી કુલ પરંપરામાં માયા ચાલતી આવે છે, તે આ તારા પૌત્રમાં પણ પ્રાપ્ત થઈ છે. હવે હમણાં તમને ત્રણેની મારી નાંખી તે પાપને ઉચ્છેદ કરે છે. કૃષ્ણ વાસુદેવ આક્ષેપ કરી બેલ્યા, “અરે શું બબડે છે? આ પૃથ્વી અને કન્યા એ બે બળવાનના હાથમાં જ જાય છે. કન્યા તે પારકી જ હોય છે, તેને હરી લાવવામાં શું દોષ છે? અમે બળવાન થઈ કન્યાઓને હરીએ છીએ. પછી દેવતાઓ જુએ તેવી રીતે બાણું અને કૃષ્ણની વચ્ચે મેટું યુદ્ધ થયું. કૃષ્ણ અર્ધચંદ્ર બાણથી બાણુનાં બાણોને છેદી નાખ્યાં. ક્ષણમાં બાણુ શસ્ત્ર વગરને થઈ ગયે. પછી તે બાહુ યુદ્ધ કરવાને આવ્યો. મલ્લની જેમ તે બંનેની વચ્ચે ચિરકાળ બાહુ યુદ્ધ ચાલ્યું.. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ સર્વ યુદ્ધમાં અઢાંત અને અતુલ્ય પરાકમવાળા એવા કૃષ્ણ ચિરકાળ બાહુ યુદ્ધ કરી બાણને ક્ષણવારમાં થકવી દઈ યમરાજને આધીન કરી દીધું. પછી કૃષ્ણ, બળદેવ, પ્રદ્યુમ્ન અને ઉષા સહિત અનિરૂદ્ધ એ પાંચે હર્ષિત થઈ ત્યાંથી દ્વારિકામાં આવ્યા. શ્રી રત્નચંદ્ર વાચકેન્દ્ર આ સુંદર પ્રદ્યુમ્ન ચરિત્ર રચેલું છે, તેમાં આ અગીયારમો સગ સુખે સંપૂર્ણ થ. इति श्री प्रद्युम्नचरिते महाकाव्ये सागरचन्द्र कमलामेला पाणिग्रहण उषाहरण बाणवध वर्णनो नाम एकादशः सर्गः । ધીરજ ચીનમાં એક કાળે એવું કુટુંબ વસતું હતું કે નવ છે. આ પેઢી સુધી સાસરે જતી દીકરી સિવાય બીજું કઈ છે છે કુટુંબીજન ઘર છોડીને જુદું રહેવા જતું ન હતું. આવા છે સુખી અને સંયુક્ત ગૃહજીવનની સુવાસની વાત ત્યાંના છે શહેનશાહ સુધી પહોંચી. શહેનશાહે કુટુંબના વડાને સુખી* સંપીલા જીવનનું રહસ્ય પૂછયું. જવાબમાં કુટુંબના વડાએ છે પીંછી લઈ ચીની ચિત્રલિપિમાં શબ્દ લખ્યા. શહેનશાહે ! ? વાંચ્યું તે તે ચિત્રમાં ધીરજ' શબ્દ સે વાર - ચિતરેલ હતું. Page #280 -------------------------------------------------------------------------- ________________ द्वादश सर्ग: શ્રી નેમિનાથના વિવાહ, દક્ષા, કેવલજ્ઞાન અને તીર્થસ્થાપન એક વખતે દેવના જેવા સ્વરૂપવાલા શ્રી નેમિનાથ ભગવાન કુમારની સાથે એગ્ય કીડા કરતા આયુધશાળામાં ગયા. ત્યાં તેજના અને લક્ષ્મીના સ્થાન રૂપ પોતાના ભાઈ કૃષ્ણનું સુદર્શન નામનું ચક જોવામાં આવ્યું તેની બાજુમાં કાર્તિક માસની પૂર્ણિમાના ચંદ્ર જે પાંચજન્ય નામને શંખ, શેષનાગના શરીરના જેવું વિસ્તારવાળું શાંગ ધનુષ્ય, કૌમુદકી ગદા અને નંદક નામનું ખડગ તે બધાં જોવામાં આવ્યાં. નેમિનાથે તે આયુને લેવાની ઈચ્છા કરી એટલે તેના રક્ષકે પ્રભુને નમન કરી અટકાવતાં જણાવ્યું કે, સ્વામી, આ હથીઆરે કૃષ્ણ વાસુદેવને જ યોગ્ય છે, બીજાને નથી, કારણ, તે કૃષ્ણ જ મહા બળવાન છે અને શસ્ત્રો પણ તેવાં જ છે. તે નિર્દોષ સ્વામી, આ હથીઆર લેતાં તમને પગમાં ઘાત થવા વગેરે વિકિયા ન થાઓ અને હું યાદવ પતિ કૃષ્ણના ઠપકાને પાત્ર ન થાઉં, માટે આપ આ હથીઓ પાસેથી નિવૃત્ત થાઓ. કેઈ બીજી કીડા કરે. તે સેવકનાં આવાં વચને સાંભળી નેમિ પ્રભુ તેના મનને સ્થિર કરવાને તે આયુધ પાસેથી નિવૃત્ત થયા પણ તેમણે સેવકને કહ્યું કે, “આ શખ તે હથીઆર નથી.” એમ કહી પ્રભુએ તે શંખ હાથમાં લીધું અને રાતા કમલ ઉપર હંસની જેમ તેને પિતાના હોઠ ઉપર વિશ્રાંત કર્યો. પછી Page #281 -------------------------------------------------------------------------- ________________ - ૨૭ર હર્ષના ભારથી પૂતિ થએલા પ્રભુએ તે શંખને ઉંચે સ્વરે કુંકયે. તેના વનિની પાસે રહેલે સમુદ્ર ગાજી ઉઠ્યો, મદોન્મત્ત હાથીઓ સાંકળે તોડી અને ઘોડાઓ પગે બાંધેલા દેર તેડી નાસવા લાગ્યા, કિલ્લો ધ્રુજી ઉઠ્યો, તેના કાંગરા પડવા લાગ્યા, સ્ત્રીએ ચપલનેત્રે પતિઓ પાસે આવી અને કુમારે પિતા પાસે દોડી આવ્યા. આ વખત કહ્યું, બલભદ્ર દાશાહ બખ્તર પહેરી તૈયાર થઈ ગયા અને, “આ કોણ છે, આ કોણ છે, એમ કહી ધનુષ્ય લઈ સજજ થઈ ગયા. જ્યારે તે વનિ શાંત થયે અને તેને પ્રતિધ્વનિ ગાજવા લાગે, ત્યારે કૃષ્ણ પૂછયું કે, “આ મારે શંખ કોણે વગાડ્યો ? આટલા મોટા બળવાળે કેણ છે? કે જે મારાથી પણ અધિક બળવાન હોય, અથવા શું કઈ ન ચકવતી ઉત્પન્ન થઈ મારી સાથે યુદ્ધ કરવા આવે છે ?” આ પ્રમાણે કૃષ્ણ અને બળદેવ વિચાર કરતા હતા, ત્યાં પેલા શસ્ત્ર રક્ષક સેવકે ત્યાં આવીને જણાવ્યું, “સ્વામી, તમારા બંધુ શ્રી નેમિનાથને મેં વાર્યા છતાં આવીને ચપળતા કરી પાંચજન્ય શંખ વગાડ્યો છે.” તે સાંભળ્યું તો પણ કૃષ્ણના મનમાં નેમિનાથનું એટલું બળ છે, એવી શ્રદ્ધા આવી નહિ. તે મનમાં વિસ્મય પામવા લાગ્યા, તેવામાં નેમિનાથ પિતે જ ત્યાં આવ્યા. તે ત્રણ જગતના પતિ નેમિનાથને આવતા જોઈ કૃષ્ણ સિંહાસન ઉપરથી બેઠા થયા. તેને આનંદથી આલિંગન કરી પિતાની સાથે આસન ઉપર બેસાડ્યા. પછી કૃષ્ણ અવસરે પૂછ્યું, “હે સખા, તમે એ શંખ વગાડ્યો કે જેના નાદથી આ સમુદ્ર પણ આજે મુદ્રા Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ રહિત થઈ ઉછળે છે. નેમિ હસીને બેલ્યા, “હે અર્ધભરતના રાજા, આજે હું આયુધ શાળામાં ગયે હતા, ત્યાં મેં એ તો રમત કરી છે. કૃષ્ણ હસીને બેલ્યા, “ભ્રાતા, જે તમારી ઈચ્છા હોય તે તમારી સાથે કીડા યુદ્ધ કરવાની મારી ઈચ્છા છે. નેમિ વિચારમાં પડ્યા કે, આ કૃષ્ણ મારા બળને શી રીતે સહન કરી શકશે? તથાપિ તેની ઈચ્છા તો પૂરવી જોઈએ. આવું વિચારી પ્રભુ બોલ્યા કે, “પુષ્પની સાક્ષી એ વાર્તાથી કાંઈ યુદ્ધ કરાતું નથી. એવું નીતિ શાસ્ત્રનું વચન છે; માટે પહેલાં તે આપણી વચ્ચે કીડા બાહયુદ્ધ થવું જોઈએ.” પછી કૃષ્ણ પિતાનો હાથ સર્પના જોગ (શરીર)ની જેમ લાંબે કરી પ્રસાર્યો, તેને નેમિનાથે મરડીને સર્પના કુંડાળાના જે કરી દીધા પછી પોતે પિતાને હાથ નગરના દરવાજાની ભુગલ જેવો અક્કડ રાખ્યો. પછી કૃષ્ણ કટિબદ્ધ થઈ દોટ મૂકી સર્વ બળથી પ્રભુના હાથને હલાવવા લાગ્યા, તે પણ પ્રભુએ ત્રાજવાની ડાંડીની જેમ પિતાને ભુજ એમ ને એમ ધરી રાખ્યો. કૃષ્ણ તે ઉપર લટકી રહ્યો અને તેનું મુખ વિલખું થઈ ગયું. પછી જગતનાં નેત્રને ચંદ્ર રૂપ એવા પ્રભુએ, પૃથ્વીના ફેટથી આ દુઃખી ન થાઓ, એવું ધારી કૃપા વડે કૃષ્ણને જમીન ઉપર મૂકી દીધા. કૃષ્ણ નેમિનાથને ભુજ રૂપી સ્તંભ અને ચિત્તમાં થયેલા ગર્વ રૂપી સ્તંભને છોડી દઈ જગત્પતિ પ્રત્યે બોલ્યો, “હે ત્રણ જગતના પતિ, તમારા જન્મથી યાદવ કુળ પવિત્ર થયેલું છે. તમારી મદદથી હું જરાસંઘના સંગ્રામ રૂપ સાગરને તરી ગયે છું. આ Page #283 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે કૃષ્ણ કહેતા હતા, ત્યાં પ્રભુ જાણે પિતાના ચરણરજથી પવિત્ર કરવાનું હોય તેમ પોતાને ઘેર ગયા. પ્રભુ ગયા પછી કૃણે મનમાં શંકા લાવી બલભદ્રને કહ્યું, “ભાઈ, આ નેમિનાથ આવા બળવાલા છે, તે તે શું ભરત ક્ષેત્રને કેમ ગ્રહણ ન કરે? બલદેવે કહ્યું, “કૃષ્ણ, જેવા પ્રભુ બળવાન છે, તેવા ક્ષમાવાન પણ છે. સર્વે તીર્થકરે તેવા જ હોય છે. તે નેમિનાથ હજુ પરણવાને ઇચ્છતા નથી તે તેમને રાજ્ય લેવાની વાત ક્યાંથી હોય? પરાશ ખાતે ન હોય તેની આગળ લાડુની વાત શી કરવી ? બલરામે આવાં વચને કહ્યાં તે પણ તેમાં કૃષ્ણને સંદેહ રહેવા લાગ્યો, તેવામાં દેવતાઓએ આવી કૃષ્ણને કહ્યું કે, “વાસુદેવ, ચિંતા કરે નહિ. તીર્થકરનું વચન સાંભળે શ્રી નેમિનાથે કહ્યું હતું કે, શ્રી નેમિનાથ કુમાર અવસ્થામાં રાજ્ય વિમુખ થઈ અવશ્ય દીક્ષા લેશે.” દેવતાઓએ આ પ્રમાણે કહ્યું, ત્યારે કૃષ્ણના મનમાંથી શંકા મટી ગઈ. પછી તેણે અંતઃપુરમાં જઈને નેમિનાથને બોલાવ્યા. બંને ભાઈ સ્નાન પીઠ ઉપર બેઠા. વારાંગનાઓએ લાવેલા જળના કુંભથી શ્યામ અને ગૌર કાંતિવાલા ભાઈઓએ શુદ્ધ જળથી સ્નાન કર્યું. પછી દેવદૂષ્ય વસ્ત્રોથી અંગ લુંછી દેવતાઓએ લાવેલા કેશર મિશ્રિત ચંદનથી તેમણે અંગરાગ કર્યો. ત્યાર બાદ બંનેએ ષટ રસ ભજન કર્યું. પછી કૃષ્ણ ગાઢ પ્રીતિથી નેમિનાથને બે વસ્ત્રાભરણે ભેટ આપ્યાં. પછી કૃષ્ણ અંતઃપુરના જનને હર્ષથી કહ્યું કે, “આ નેમિનાથ આવે ત્યારે તેમને કયાંય પણ અટકાવવા નહિ. સત્યભામા વિગેરે રાણીઓના Page #284 -------------------------------------------------------------------------- ________________ મધ્યમાં તે ખુશીથી ક્રિીડા કરે. તમારે તેની જરા પણ ઈષ્ય કરવી નહિ.” પછી સદ્દબુદ્ધિ કૃષ્ણ સત્યભામા વિગેરેને પણ જણાવ્યું કે, “આ તમારા દિયરની સાથે તમારે નિઃશંકપણે કીડા કરવી. તેમાં જરા પણ મારી લજજા રાખવી નહિ. અંતઃપુરના કંચુકીઓ અને સ્ત્રીઓએ કૃષ્ણની આજ્ઞા સ્વીકારી. તે તેમને “ભાવતું હતું અને વૈધે કહ્યું,” તેના જેવું થયું. ત્યાર પછી નેમિનાથ કૃષ્ણના અંતઃપુરમાં અને કઈ વાર બલદેવના અંતઃપુરમાં તેમની રમણીઓની સાથે આદરથી રમવા લાગ્યા. એક તરફ બધું અંતઃપુર અને એક તરફ શિવાદેવીના પુત્ર નેમિનાથ બંને સારી રીતે રમતા હતા, તેમાં એટલું આશ્ચર્યું હતું કે, તેઓની અંદર ત્રીજો કામદેવ આવી શકતો નહોતે. એક વખતે વસંતઋતુ આવી એટલે કૃષ્ણ વાસુદેવ કીડા કરવાને નગરજન અને અંતઃપુરના લેકેની સાથે બહાર નીકળ્યા. ચંદન વિગેરે કીડાની બધી સામગ્રી લઈ તેઓ જાતજાતનાં વૃક્ષથી રમણીય એવા રેવતગિરિનાં ઉદ્યાનમાં આવ્યા. પ્રદ્યુમ્ન અને શાંબ વિગેરે સર્વ કુમારે જાણે કામદેવના કુમારે હોય તેવા શૃંગાર ધારણ કરી ત્યાં આવ્યા. તે વસંતના ઉત્સવમાં શ્રીમાન નેમિકુમાર પણ આવ્યા હતા. બધા યાદવે નંદન વનમાં દેવતાઓની જેમ તે ઉદ્યાનમાં કીડા કરવા લાગ્યા. કેઈ વસંત ઉત્સવમાં વીણા વગાડતા હતા, તો કઈ વેણુ વગાડતા હતા. કેઈ પુષ્પ ચુંટતા હતા, ને કેઈ ગીત ગાતા હતા. કેઈ મદિરાનું, કઈ દ્રાક્ષાસવનું, અને કઈ પિત્તને નાશ કરનારૂં નારીયેલના Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ હીંચતાં પોતાની બધી સ્ત્રીની સાથે કોઈ આમ્રવૃક્ષની શીતળ જળનું પાન કરતા હતા. કેઈમેટી માળા બનાવી રમણના કંઠમાં પહેરાવતા, તે જાણે રાત્રે આલિંગન કરવાને સંકેત આપતા હોય તેવા દેખાતા હતા. કેઈ આમ્રવૃક્ષની શાખા ઉપર હીંચકા બાંધી સ્ત્રીની સાથે હીંચતા અને હીંચતાં હીંચતાં પિતાના હાથથી સ્ત્રીનું ગાઢ આલિંગન કરી લેતા હતા. કૃષ્ણના હૃદયને ભાવ જાણું સત્યભામા વિગેરે રાણીઓ પુપિની આંગી કરી નેમિનાથને ધરાવતી હતી. કેઈ ગૌરી તેમના મસ્તક ઉપર પુષ્પનું આભૂષણ અને તેમના બંને કાન ઉપર ગંડસ્થલ સાથે ઘર્ષણ કરનારા બે કુંડલ પહેરાવતી હતી. કેઈ રમણ જાતજાતનાં પુષ્પોની માળાઓથી પ્રભુના કંઠ ઉપર પુષ્પને હાર, બહુ ઉપર બે બાજુબંધ અને મસ્તક પર મુગટ ધરાવતી હતી. કૃષ્ણની પત્નીએ તેમની સાથે હર્ષથી લાંબે કાળ ચાળા કરતી હતી, તે પણ પ્રભુ મનમાં નિર્વિકારી રહેતા હતા. આ પ્રમાણે વસંતેત્સવ કરી કૃષ્ણ પિતાના મંદિરમાં આવ્યા અને બધા નગરજન પણ પરિવાર સહિત પોતપિતાને ઘેર આવ્યા. તે પછી સમુદ્રવિજય વિગેરે પુરૂષ અને શિવાદેવી વિગેરે માતાઓ નેમિનાથની, પાસે પાણિગ્રહણ કરવાને માટે કહેવા આવ્યાં. તેમણે કહ્યું કે, હે. નેમિ, તમે નિસ્પૃહ છે, તથાપિ અમારા હર્ષને માટે એક જ યાદવ કન્યાનું ઉત્તમ પાણિગ્રહણ કરે. આપણામાં કેઈને હજારે, કેઈને સેંકડે, કોઈને બત્રીશ અને કોઈને આઠ પણ સ્ત્રીઓ છે. તમે એકલા જ ગી રહ્યા છે. આ પ્રમાણે તેમણે ઘણું સમજાવીને કહ્યું તે પણ પ્રભુએ Page #286 -------------------------------------------------------------------------- ________________ ર૭૭ પાણિગ્રહણ કરવાને માન્યું નહિ. પવનના વંટોળીઓથી અચલ એ મેરૂ પર્વત શું કયારે પડી જાય ? ન જ પડે. તે અરસામાં જેમ મોટે રાજા બીજા સૌમ્ય રાજાને ઉછેદ કરીને આવે તેમ સૌમ્ય એવી વસંત ઋતુને જીતીને પ્રતાપી ગ્રીષ્મ ઋતુ આવી. ગ્રીષ્મ હજુ બાળ હતો તો પણ કોમલ શરીરવાળા પ્રાણીઓને દુસહ થઈ પડ્યો. કેશરી સિંહ બાળ હોય તો પણ શું શાંત કહેવાય ? તે ગ્રીષ્મ ઋતુમાં યુવાન લેક શ્વાસના મજાથી ઉડે તેવાં વેત અને નિર્મલ બે વ ફક્ત લજાને માટે જ ધારણ કરતા હતા. નર અને નારીઓ હંમેશાં સુતા સુતાં પણ હાથમાંથી પંખે છેડતાં ન હતાં અને તેઓ વ્યત્યયથી (વારાફરથી) હાથમાં લેતાં હતાં. એ ત્રાતમાં સર્વ સ્ત્રીઓ સુવર્ણ અને રત્નનાં અલંકારે છોડી દઈ પતિએ ચાતુર્યથી રચેલા પુષ્પના અલંકારે ધારણ કરતી હતી. ભેગી લેકે ગરમીમાં પણ શીતલ પવાળી અને ચંદન તથા અગરૂથી સુવાસિત થયેલી જળની આદ્રતા હૃદય ઉપરથી સ્ત્રીની જેમ છેડતા નથી. આ પ્રમાણે ગ્રીષ્મ રૂતુરાજ પિતાનું આધિપત્ય બતાવતે આ; કૃષ્ણ તેના ઉત્કૃષ્ટ તાપને સહન કરવા સમર્થ થયા નહિ. પછી ગ્રીષ્મ ઋતુથી ભય પામી કૃષ્ણ રૈવતગિરિમાં ગયા અને તેના ઉદ્યાનના સરવર રૂપ શેરીમાં આવીને રહ્યા. કીડા કરવાની ઈચ્છાએ કૃષ્ણ તેમાં પ્રવેશ કર્યો એટલે સત્યભામા વિગેરે સર્વ રમણીઓ પણ તેમાં દાખલ થઈ. તેઓ સોનાની ઝારીઓ જળથી ભરી કૃષ્ણને છાંટવા લાગી. અને કૃષ્ણ પણ જળથી ભરી તેમને છાંટવા લાગ્યા. પછી તે સર્વ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ રમણીઓએ એકઠી થઈને કૃષ્ણને એવા આકુલ કરી દીધા કે જેથી કૃણ તેની ઉપર કાંઈ પણ કરી શક્યા નહીં. કઈ સ્ત્રી જળના અત્યંત છંટકાવથી આકર્ષાઈ એટલે તેના શરીરનું મધ્ય વસ્ત્ર પડી ગયું તથાપિ નેત્ર મીંચાવાને લીધે પિતે નગ્ન થઈ ગઈ છે, એ પણ તે જાણતી ન હતી. પછી જ્યારે જળનો છંટકાવથી તે મુક્ત થતી ત્યારે નેત્રરૂપ કમલને વિકાશી જોતાં પોતે નગ્ન છે એવું જાણી શરમાઈ જતી હતી. હવે આ બરાબર અવસર આવેલે જાણ કૃણ પિતાની સ્ત્રીઓને સૂચના આપી નેમિનાથને એકલા રાખી પોતે તે સરેવરની બહાર નીકળી કયાંક ચાલ્યા ગયા. કૃષ્ણ ગયા પછી જેમ ભમરીઓ કમલને વીંટાઈ વળે અને હાથણીએ હાથીને વીંટાઈ વળે તેમ તે કૃષ્ણની રમણઓ નેમિનાથને વીંટાઈ વળી. તેમણે નેમિનાથ ઉપર જે જળનો છંટકાવ કર્યો, તેવી જ રીતે નેમિનાથે પણ કૌતુકથી બળ વડે તેમની ઉપર તે છંટકાવ કર્યો. પછી તે સ્ત્રીઓએ નેમિનાથને જળ વડે આકુલવ્યાકુલ કરી તેમનું વસ્ત્ર લઈ લીધું. ત્યારે નેમિનાથે પણ તેવી રીતે જ તેમના વચ્ચે લઈ લીધાં. વય છે તે અતિશય બળવાન છે. આ પ્રમાણે પિતાના ભ્રાતા કૃષ્ણની સ્ત્રીઓ સાથે ક્રીડા કરી નેમિનાથ મદ ઝરતા હાથીની જેમ રસ સહિત તે સરોવરમાંથી બહાર નીકળી ગયા. પછી બહાર પણ તે રમણીએ તેમની આસપાસ વીંટાઈ વળી અને કર્મ રાશિઓ જેમ જીવને છોડે નહિ તેમ તેઓએ નેમિને ક્ષણવાર પણ દૂર છેડ્યા નહિ. પછી રુકિમણીએ જેમના લીલાં વસ્ત્ર ઝરતાં હતાં એવા નેમિનાથને રત્નમય Page #288 -------------------------------------------------------------------------- ________________ આસન ઉપર બેસાડી કોમલ વસ્ત્રથી તેમનાં અંગ લૂછયા. પછી સત્યભામાએ આવી પ્રભુના સર્વ અંગને નિર્જલ કરી સ્ત્રી સ્વભાવને લઈ લજજા અને હાસ્ય કરતાં કરતાં યક્ષ કર્દમ વડે અંગરાગ કર્યો. કેઈસુંદરીએ નેમિના કંઠમાં હાર પહેરાવ્યો, કોઈએ તેમના મસ્તક ઉપર સૂર્યના જેવો મુગટ ધરાવ્યો. કોઈએ તેમના લલાટ ઉપર પૂર્ણ ચંદ્રના મદને ઉતારનારૂં તિલક કર્યું. કેઈએ તેમના કાનમાં પુષ્પદંતને અનુસરનારા બે કુંડલ પહેરાવ્યા. પછી સત્યભામાએ બે હાથ જોડી પ્રભુને કહ્યું, નેમિનાથ, તમે અમારા દીયર છે અને અમે બધી તમારી ભેજઈએ છીએ. અમે બધી મળીને પાણિગ્રહણ કરવાને માટે તમને વિનંતિ કરીએ છીએ. હે સ્વામી, અમારું વચન અંગીકાર કરે અને આ વખતે અમારું માન રાખવું જોઈએ. વળી દીયરજી, તમે વિચાર કરો. પૂર્વે પણ શ્રી હષભદેવ વિગેરે તીર્થકરે જે આ જગતમાં ઉત્તમ થઈ ગયા, તેઓએ પણ પાણિગ્રહણ કર્યું હતું અને તેમને પુત્રો પણ થયા હતા. વળી નીતિશાસ્ત્ર એમ કહે છે કે, યૌવનવયમાં સ્ત્રી પરણવી અને વૃદ્ધ વયમાં મુનિની વૃત્તિ રાખવી. બીજા જિનેશ્વરેએ પણ તે પ્રમાણે કરેલું છે. શું તમે કઈ નવા જિન છે કે જે યૌવન વયમાંથી જ સ્ત્રીને ત્યાગ કરે છે? ચાલતા માર્ગ છોડી ઉન્માગે કે જાય? ભ્રાતૃ પત્નીઓ આવાં વચનો કહેતી તો પણ નેમિનાથ તેને કાંઈ પણ ઉત્તર આપતા ન હતા. તથાપિ કૃષ્ણની રમણીઓ તેમની આગળ ન ન ભાવ અને નવે નવ શૃંગાર કરતી હતી. પછી રુકિમણુએ અને ન થના રમણીએ છે પણ ઉત્તર એ વચન કહેતા Page #289 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ કહ્યું, “સ્વામી, તમે પુરૂષ છે કે નહિ ? સાચું કહે હું તમારા કાનમાં ગુપ્ત રીતે પૂછું છું. જો તમે પુરૂષ ન હો તે. પછી બેલીશું નહીં અને પુરૂષ છે તે પાણિગ્રહણ કરવાની યેગ્યતા છે. તે વખતે જાંબુવતી બેલી, “બહેને, શું તે એ વાત ખરેખરી કહેશે? તેમને ગૃહની અંદર લઈ જાઓ અને તેમની ચેષ્ટા જુઓ. તે વિષે ગ્ય જેઈને પછી ઈચ્છા પ્રમાણે કરવું.” લક્ષ્મણું બેલી, “ડાહી હેન, હાલ એવું કરે નહિ, આપણુ બધાથી તે શરમાઈ જશે માટે તે એકાંતે જુઓ.” સુસીમા નામે એક સ્ત્રી બેલી, “સખીઓ, મને સંદેહ રહેવાથી મેં તેમને સ્નાન કરતી વખતે વિકસિત નેત્રે જેયા હતા. તેઓ પુરૂષ તે છે, પણ સ્ત્રીઓનું ભરણ પિષણ કરવામાં કાયર છે. જે તે સ્ત્રીનું પિષણ કરવાને શક્તિમાન થાય તે તેઓ પાણિગ્રહણ કરી શકે તેમ છે.” પછી ગૌરી બેલી, જે એમ હોય તો નેમિનાથ પરણે અને પછી તે દંપતીને આપણે બધીઓએ એક એક દિવસ ભેજન આપી તેમને નિર્વાહ કરે અને પહેરવાના વચ્ચે તેમના પ્રેમી બંધુ કૃષ્ણ આપશે. તે વખતે પદ્માવતી બોલી, “અરે બેન, આવું અઘટતું કેમ બોલે છે? જ્યારે એવી વૃત્તિ કલ્પશે ત્યારે તે પછી તેમને ભિક્ષાવૃત્તિ જેવું થાય, એવું કાંઈ બેલશે નહિ, કારણ કે, તેથી મેટાની લઘુતા થાય છે. એમની બધી બેઠવણ તેમના ભાઈ કૃષ્ણ જ કરશે, તેમાં કોઈ જાતને સંશય નથી.” પછી ગાંધારી બોલી, “અરે ચતુરા ! મારું વચન સાંભળે. જે નેમિનાથ વિવાહની વાત કબુલ કરે તે પછી બધું સારૂં થશે. જ્યાં Page #290 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ સુધી તે વાત કબુલ કરી ન હોય, ત્યાં સુધી બધું આકાશમાં ચિત્ર કરવા જેવું નકામુ છે. હવે જળને મથન કરવા જેવુ... આ બધુ છોડી દઈ તે પ્રભુને પગમાં પડી કહેા તે વખતે કદાચ તે કબુલ કરે. પૂજ્ય નેમિનાથની આગળ જેવાં તેવાં વચન ખેલવાં તે ચેાગ્ય ન કહેવાય, કારણ કે, તે વિદ્વાનેાને પ્રણામ કરવા લાયક માનનીય છે,’ પછી બધીએ ઉઠી ને નેમિનાથના ચરણકમલમાં પડી, પ્રભુ દાક્ષિણ્યતાવાલા હૈાવાથી, આવા સંકટમાં હવે શું કરવું? તેવા વિચારમાં પડ્યા. છેવટે તેમણે વિચાયુ કે આ સ્ત્રીએનું વચન મારે વાણીથી માત્ર માન્ય કરવું અને જ્યારે સમય આવે ત્યારે અવસર જોઈ ને આત્મહિત કરવું. આવું વિચારી નેમિ પ્રભુએ તેમનું વચન અંગીકાર કર્યું. તે સાંભળતાં જ મેઘની ગના સાંભળી મયુરીની જેમ તે કૃષ્ણની રમણીએ ઘણા જ હ પામી. પછી બધી ગાતી ગાતી નગરીમાં આવી અને તેમણે કૃષ્ણને અને સમુદ્રવિજયને તે વાત જણાવી. તેઓએ જુદા જુદા માણસાને કન્યા જોઈ લાવવાની આજ્ઞા કરી. તે વખતે સત્યભામાએ કૃષ્ણને કહ્યુ કે, સ્વામી, મારે રાજીમતી નામે એક નાની બહેન છે; તે આપણા નેમિનાથને સ રીતે લાયક છે.' તે સાંભળી કૃષ્ણ અપરિમિત આનંદને પ્રાપ્ત થયા. વાકય અને ભાજન ખરાખર ચેાગ્ય વખતે જ સારૂ’ લાગે છે. વખત વિના તે અને વિષ સમાન થાય છે. પછી કૃષ્ણે ત્યાંથી ઉઠી ઉતાવળા ઉગ્રસેન રાજાને ઘેર ગયા. નગરની સ્ત્રીઓએ તેમને આદરથી અવલેાકયા. કૃષ્ણે ઘેર આવ્યા, તે જાણી રાજા ઉગ્રસેન ઘણા ખુશી થયા અને મનમાં Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ વિસ્મય પામી બેઠે થઈ કૃણની સામે આવ્યો. કૃષ્ણને સિંહાસન ઉપર બેસાડી તેને પાદ્ય અર્થ વિગેરે કરાવ્યું અને પછી તેમને આવવાનું કારણ પૂછયું. “આપણું કાર્ય તે સિદ્ધ થયું,” એમ ચિતવતા કૃષ્ણ બોલ્યા, “રાજા, તમારે રાજીમતી નામે જે દુહિતા છે, તે મારા નાના ભાઈ નેમિને એગ્ય છે. તો જે તમારી ઈચ્છા હોય તે તેણીને તેની સાથે સંબંધ કરે.” કૃષ્ણના આવાં વચન સાંભળી ભેજરાજ ઉગ્રસેન હર્ષ પામી વિનયથી નમ્ર થઈ બે, સ્વામી, તમે મારી પીડા દૂર કરવાને માટે જ મારે ઘેર આવ્યા છે એમ લાગે છે. જે પોતે સેવકોની પીડાને હરે તે જ ખરેખરા યોગ્ય સ્વામી કહેવાય છે. આપને જે યોગ્ય લાગે કે કરો, તેમાં શું પૂછવાનું છે? હું મારી પુત્રી રાજીમતી તેમજ આ બધું તમારું જ છે.” ઉગ્રસેનનાં આવાં વચન સાંભળી કૃષ્ણ ખુશી થયા અને તે કાર્ય સિદ્ધ કરી પિતાને ઘેર આવ્યા. ઘેર આવી કાર્યને માટે તત્પર થઈ તેણે તે વાત સમુદ્રવિજયને જણાવી. પછી કૃષ્ણ હર્ષવાન થઈ લગ્નને સુંદર દિવસ પૂછવાને કેપ્યુકિ નામના જોષીને બેલાવ્યા, કેપ્યુકિ જોષી આવી અંજલિ જેડી બોલ્યા, સ્વામી આ વર્ષાઋતુ છે, તેમાં શુભ કાર્યના આરંભ કદિ પણ થતા નથી. તે વખતે સમુદ્રવિજય બોલ્યા, “અરે જોષી, અત્યારે એટલે વખત કાવાય તેમ નથી. હે વિદ્વદર્ય, વિચાર કરીને જે નજીકનો લગ્ન દિવસ હોય તે કહે.” કટુકિ વિચાર કરીને બોલ્યો, “રાજેન્દ્ર, જે તમારી એવી રૂચિ હોય તે આ ભાદ્રપદ માસની શુકલ છઠને દિવસે Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ નેમિકુમારને વિવાહ કરવા. હૈ યાદવ પતિ, તમારી વારંવાર જણાતી ઉત્કંઠાથી અને આગ્રહથી આવે વિવાહ કરી શકાય. પણ આ કામાં શાસ્ત્રની સાક્ષી આવતી નથી.’ પછી કૃષ્ણે ‘તથાસ્તુ' કહી પુષ્પની સમૃદ્ધિ સહિત વસ્ત્રાલંકાર આપી ક્રેઝુકિને વિદાય કર્યો. કૃષ્ણે તે લગ્નના દિવસ ઉગ્રસેનને જણાવ્યો. પછી સમુદ્રવિજય અને ઉગ્રસેન અને તૈયાર થયા. કૃષ્ણે પોતાની બધી નગરીને લાખેા પતાકાથી મંડિત કરી અને તેના ચૌટાઓને તેરણા અને રત્નના માંચાએથી વિભૂષિત કર્યાં. સમુદ્રવિજય પ્રતિદિવસ જાતજાતનાં ખાંડખાજાથી, જાતજાતનાં મેવા તથા ફળોથી, વિવિધ જાતનાં સુંદર દ્રવ્ય સાથે મેળવેલા પાનથી અને કપૂર તથા ઈલાયચીથી વાસિત કરેલા નિરૈલ દહીંના સાથવાથી યાદવે ને જમાડવા લાગ્યા. જ્યારે લગ્નના દિવસ આવ્યા એટલે શિવાદેવી સારા વેષ પહેરી શંગાર ધારણ કરી સખીઓનાં વૃદ્ઘ સાથે બધાંને આમ ંત્રણ કરવા નીકળ્યા. રોહીણી તથા દેવકી વિગેરે હજારે કુલ વૃદ્ધા, રેવતી વિગેરે ખળવાન બલદેવની પત્નીએ અને બીજી યાદવાની સ્ત્રીઓને શિવાદેવીએ . આમ ત્રણ કર્યું. તે ખશ્રી હર્ષોંથી પરિવાર સાથે સમુદ્રવિજયને ઘેર એકઠી મળી. નેમિકુમારને પૂર્વાભિમુખે સુવર્ણના આસન ઉપર બેસાડી તેઓ ઉંચે સ્વરે વિવાહનાં મંગલ ગીત ગાવા લાગી. તેમાંથી કેટલીક રમણીએએ પ્રભુને હવરાવ્યા; કેામલ રૂમાલથી પ્રભુનું અંગ લુંછ્યુ, યક્ષ કમના જળથી અંગરાગ કર્યો અને પ્રભુનાં દરેક અંગમાં રત્ન તથા માણિકયનાં આભૂષણેા હષઁથી પહેરાવ્યાં. વિવાહમાં Page #293 -------------------------------------------------------------------------- ________________ ઘેલી થઈ ગયેલી તે બધી સ્ત્રીઓ પછી ક્ષણવારમાં રાજીમતી પાસે આવી અને એવી જ રીતે તેમને પણ સર્વ અંગમાં શણગાર્યા. રાજા સમુદ્રવિજય, કૃષ્ણ અને બલદેવ યાદવોને બેલાવી કેશરના તિલક કરી વિનયપૂર્વક શ્રીફળ આપવા લાગ્યા. પછી તેમની આગળ માંગલ્યને સૂચવનાર સર્વ વાજિંત્રોના ધ્વનિ થવા માંડ્યા. નેમિનાથને રથમાં બેસાર્યા. તેમને માથે વેત છત્ર ધારણ કર્યું. સુંદર ચામરથી તેમને વીંજવા માંડ્યા. તેમને કશબી છેડાવાલાં વસ્ત્ર પહેરાવ્યાં અને પુષ્પના હાર તથા છોગા લટકતા રાખ્યા. શ્વેત અશ્વ જેને જોડેલા છે એવા રથમાં સ્વામી બેઠા હતા અને તેમની આગળ સમાન વયના કોટી કુમારે ચાલતા હતા. તેમાં કેટલાક રાતા વસ્ત્ર ધરનારા, કેટલાક પીતાંબરવાલા, કોઈ નીલ વસ્ત્ર વાલા અને કોઈ શ્વેત વસ્ત્રને ધારણ કરનારા હતા. અને તેવા તેવા રંગના અશ્વો ઉપર તેઓ બેઠા હતા. તેમની કાંતિએ સરખી હતી અને મુખમાં તાંબુલ રાખેલા હતા. તેઓ “હું પહેલે, હું પહેલે, એમ ધારી ચાલતા હતા. જેમના માથા ઉપર ત્રણ છત્રે ધરેલાં છે, એવા નેમિનાથ પ્રભુની બંને બાજુ હજારે રાજાએ હાથી ઉપર ચડી ચાલતા હતા. પાછળ મોટા મૂલ્યવાળી શિબિકા ઉપર બેઠેલી કૃષ્ણની સ્ત્રીઓ અને બીજી યાદની સ્ત્રીઓ લાંબે સ્વરે મંગલ ગીત ગાતી ચાલતી હતી. એવી રીતે મેટી સમૃદ્ધિ સાથે નેમિનાથ કરાયું છે. મંગળ એવા ચાલતા હતા. તેમની બંને બાજુ ઘણુ મંગલપાઠકે મંગલપાઠ ભણતા હતા. માર્ગમાં તેમના રૂપની શોભા જોઈ હર્ષ પામતી Page #294 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ નગરની કન્યાએ સ્વચ્છ અને સુંદર વાણીથી તેમને વધાવતી હતી. હવેલીએના ગેાખમાં રહેલી પુરની રમણીએ તેમને વારવાર નીરખતી હતી. સુર, અસુર અને મનુષ્યના સ રાજાએ તેમના ગુણાનું વર્ણન કરતા હતા. જેમનું ભારે મંગલ ગવાય છે એવા શ્રી નેમિનાથ વસ્રમંડપથી સુશેભિત એવા ઉગ્રસેન રાજાના મંડપમાં આવી પહોંચ્યા. રાજકુમારી રાજીમતી નેમિનાથના આવવાને ધ્વનિ સાંભળી મેઘના ધ્વનિને સાંભળી મયુરીની જેમ હર્ષોંથી પરિપૂર્ણ થઈ ગઈ. પેાતાના સુંદર વસ્તુ રૂપ જોવાને અત્યંત ઉત્સુક થઈ. તેણીએ સખીઓના વૃંદની સાથે મહેલના ગેાખને અલંકૃત કર્યાં. ગોખ ઉપર બેસી તે નેમિનાથને જોવા લાગી. તે વખતે તેણીને ઘણા હર્ષ થઈ આવ્યો અને તે પેાતાના ચિત્તમાં ચિંતવવા લાગી કે, આ શું મારૂ આવું ભાગ્ય છે ?’જ્યારે આ નેમિનાથ આવીને મને પરણે છે એ મારા કેવા ભાગ્ય ? મેં પૂર્વે શું સુકૃત કર્યાં હશે કે આ સુંદરવર મને પ્રાપ્ત થાય છે ?' આમ ચિતવતા તેણીનું જમણું લેાચન ક્રૂકર્યું. તરત જ એ લેાચના ક્ષણમાં ફુલોચના થઈ ગઈ. તરત જ તે રાજકન્યાનું મન કચવાણું. સખીએના સમુહે તેણીને તેમ થવાનું કારણ પૂછ્યું ત્યારે તે ગદ્ગુગદ્ સ્વરે મેલી, ‘સખીએ મારૂ જમણુ` નેત્ર ફરક છે, તે શું હશે ?' સખીએ મેલી, 'તમારૂં શુભ થાઓ, પાપ અને અમ’ગલ શાંત થાએ. સખી ! આ વિવાહ વખતે એવાં અનિષ્ટની શંકા શું કરે છે ? આવા શુભ દિવસે એવું દુનિમિત્ત કહેવું ન જોઈએ.’ આ પ્રમાણે તેએ વાર્તા કરતી Page #295 -------------------------------------------------------------------------- ________________ હતી ત્યાં વરરાજા નેમિનાથ વિવાહ મંડપની પાસે આવ્યા. તેવામાં પાશના બંધનમાં પડેલા પશુઓને મોટો આકંદ સ્વર તેમને સાંભળવામાં આવ્યો; તે સાંભળી રથમાં બેઠેલા નેમિએ સારથીને પૂછયું કે, “આ ધ્વનિ કોને થાય છે ? ત્યારે તે મુગ્ધ સારથી બેલ્યા, “શું તમે નથી જાણતા ? આ તમારા વિવાહના ભેજનની તૈયારી છે. રાજા ઉગ્રસેને મૃગ, ઘેટાં અને તીતર વિગેરે જાતજાતનાં ઘણું પશુઓ એકઠાં કરેલાં છે. આ વિવાહ પ્રસંગે આવેલા યાદને તે પશુઓના માંસનું ભેજન કરાવશે તેથી તે રૂબેલા હજારો પશુઓ આકંદ કરે છે. તે સાંભળી દયાના સાગર નેમિનાથે સારથીને કહ્યું, “જ્યાં વાડાની અંદર પશુઓ રહેલાં હોય ત્યાં મારે રથ લઈ .” સારથી તેમના રથને ત્યાં લઈ ગયો; ત્યાં નેમિનાથે પશુઓને જુદી જુદી રીતે જોયાં. કેટલાંકને બે પગે બાંધ્યાં હતાં, કેઈને નિર્દયતાથી ડેક ઉપર બાંધ્યાં હતાં, કેઈને પાંજરામાં પૂર્યા હતાં અને કેઈને પાશમાં સપડાવ્યાં હતાં. તેઓ ઉંચું મુખ કરી દીન આંખ રાખી ઉભાં હતાં. તેમનાં અંગ કંપતાં હતાં. દયાના ભંડાર શાંત સ્વરૂપ નેમિનાથને જોઈ તે પશુઓ, પ્રભુ અમારી રક્ષા કરે” એમ પોતપોતાની ભાષામાં કહેવા લાગ્યાં. કરૂણાનિધિ નેમિનાથે તે પશુઓના વાડાને ભૂગલ રહિત કરી તેમને પાશ વિનાનાં છૂટાં કરી દીધા. પછી તે પશુઓના બંધન મુક્ત થવાથી તેઓ પોતપોતાનાં સ્થાનમાં ચાલ્યાં ગયાં. કોને પિતાનું જીવિત ઈષ્ટ ન હોય ? તે પશુઓ જ્યારે પિતપોતાને ગ્ય સ્થાને ચાલ્યાં ગયાં ત્યારે નેમિનાથ પ્રભુ રથમાંથી ઉતરી Page #296 -------------------------------------------------------------------------- ________________ પિતાના ઘર તરફ પાછા વળ્યા. તેમને પાછા વળતા જોઈ કૃષ્ણ વિગેરે યાદવે તેમની પાછળ ચાલી આગળ થઈ ગયા. તેઓ બધા મળીને કહેવા લાગ્યા, “અરે પંડિતમાની નેમિનાથ ! આ તમે શું બાળ ચેષ્ટા માંડી છે? શું તમારે અમારી મશ્કરી કરાવવી છે? એક વાર એ રાજકન્યાને પણ પછી તમારી ઈચ્છા આવે તેમ કરે જે તમને ઠીક લાગે તો તેને ભેગવજે અથવા છોડી દેજે, પણ અત્યારે અમને શરમાવાનું કરે નહિ.” નેમિનાથ બોલ્યા, “આ પાણિપીડન નથી પણ આ તે પ્રાણીપીડન છે, કારણ કે, તેમાં ઘણું પ્રાણીઓની હિંસા થાય છે. હે વિષ્ણુ મને આગ્રહ કરશે નહીં. મારું ભોગ કર્મક્ષીણ થયેલું છે, તેથી મારે પાણિગ્રહણ કરવું યુક્ત નથી. હું ઘેર આવવાને ઉઘત થયેલે દીક્ષા ગ્રહણું કરીશ.” તે સાંભળી શિવાદેવી અને સમુદ્રવિજયે ભારે રૂદન કર્યું. તેમનાં બંને નેત્રોમાં જાણે શ્રાવણ ભાદરે આવ્યા હોય તેમ અશ્રુની ધારા ચાલવા લાગી. તે રૂદન કરતા વડિલેને વારી કૃષ્ણ નેમિનાથ પ્રત્યે મધુર અને ધીર વાણીથી બોલ્યા, “પ્રભુ, જે તમારે આમ કરવું હતું તે પરણવાનું વચન શા માટે આપ્યું હતું ? જ્યારે વચન આપ્યું તે પછી તમારે છેડવું એગ્ય નથી. તેથી એ રાજકન્યાને પરણો, અદ્ભુત પુત્રો ઉત્પન્ન કરે, અને રૂષભદેવ વિગેરે જિનેશ્વરની પંક્તિમાં બેસે નીતિવેત્તાઓનું એવું વચન છે કે, મહાન પુરૂષે પ્રથમ સંસાર સાધવે અને પછી પહેલેક સાધવો.” કૃષ્ણનાં આવાં વચન સાંભળી નેમિ બેલ્યા, “હરિ, હવે ફરી વાર તમે તે વિષે Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ મને કહેશે નહિ. મેં મારી જ્ઞાનદષ્ટિમાં મારું પાણિગ્રહણ જોયું નથી. મેં તે જ બાબત જોઈ હતી અને તે પ્રમાણે જ થયું છે. બળવાન પુરૂષથી પણ ભાવીનું ઉલ્લંઘન થતું નથી.” કણ અને યાદ શ્રી નેમિનાથ પ્રભુનો આ પ્રમાણે વ્રત લેવાનો નિશ્ચય જાણી તેમના રથને માર્ગ છોડી તિપિતાના રથ પાસે આવ્યા. પ્રભુ ઘેર આવી વ્રત લેવાને ઉતાવળા થયા, ત્યાં લોકાંતિક દેવતાઓએ આવી સમયસર સૂચના કરી કહ્યું કે, “હે પ્રભુ, તીથને પ્રવર્તાવે. સમુદ્રની પેઠે સજજનો પિતાની મર્યાદા છોડતા નથી” પછી પ્રભુએ તત્કાલ વાર્ષિક દાન આપવાનો આરંભ કર્યો જેમાં શક્ર ઈન્દ્રના કહેવાથી જભક દેવતાઓએ ઘણું દ્રવ્ય પૂર્યું. પ્રભુની દીક્ષાના ઉત્સવના વાજિત્રોને શબ્દ સાંભળી રાજકન્યા રામતીએ પિતાની સખીઓને પૂછ્યું કે, ‘સખીઓ, આ દૂરથી શેને શબ્દ સંભળાય છે?” તે ખબર જાણે સખીઓએ રાજપુત્રી રાજીમતિને કહ્યું કે, “તમારા પતિ દીક્ષા લેવામાં ઉત્કંઠિત થયા છે. તે ખબર જાણતાં જ તે બાળી મૂછ ખાઈને પડી ગઈ. ક્ષણમાં મૂચ્છથી નિષ્ટ થયેલી રાજકુમારીને તેની પરિવારિકા સખીઓએ ચંદનનાં જળથી જાગ્રત કરી. તેને સંજ્ઞા આવી એટલે તે બાળા છુટે કેશ બેઠી થઈ તેણીનાં સર્વ અંગ ધુળથી ધૂસરિત થઈ ગયાં હતાં અને તેની કંચુક અશ્રુ જળથી આદ્ર થઈ ગઈ “અરે દેવ, શું તારા ઘરમાં પણ હાંસિ છે કે વિવાહ ગૃહમાં આવેલા વરને તે પાછો વાળે? મારા જેવી નિર્દોષ સ્ત્રીને છોડી એ પ્રભુએ શું કર્યું ? જ્યારે એવા Page #298 -------------------------------------------------------------------------- ________________ ર૮૯ મહા પુરે એવું કરે તો પછી પામર જનની શી વાત કરવી? અથવા મેં પૂર્વ જન્મે કરેલા કર્મને જ આ દોષ છે, નહીં તે આ પતિ પરણ્યા વગર પાછો કેમ જાય ? પૂર્વે મેં કઈ સ્ત્રીને તેના સ્વામીને વિગ કરાવ્યો હશે, અથવા કોઈ સ્ત્રીના પાણિગ્રહણમાં વિઘ નાખ્યું હશે. પાપનાં આવાં કડવાં ફળ જ થાય છે. લીંબડા પ્રમુખ વૃક્ષેનાં ફળ પણ કડવાં હોય છે. આ પ્રમાણે શેક કરતી રાજકુમારીને તેની સખીએ કહ્યું, “સખી, તું સ્નેહ વગરના ભરથાર ઉપર વૃથા સ્નેહ શા માટે કરે છે? સ્નેહવાલા પતિ ઉપર જ સ્નેહ કર ઘટે છે. વળી એક રીતે સારું કર્યું કે, તેણે પરણ્યા વગર તારો ત્યાગ કર્યો. એ ઉપરથી અનુમાન થાય છે કે, તે નપુંસક હશે, તેમાં કોઈ જાતનો સંશય નથી. અથવા સ્ત્રીઓનું પોષણ કરવાના વ્યવહારને નહિ જાણનારે વા મૂર્ખ હશે. હા, સમજાયું, તેને ભૂત વળગ્યું હશે, નહિ તો તે આવીને પાછો કેમ જાય ? તે શ્યામ મૂર્તિ તને પરણ્યા વિના મૂકીને ગયે એ તારું સારું ભાગ્ય. તેથી તારા કુળના અધિષ્ઠાયક દેવતા જાગે છે. હવે તારા પિતા ઉગ્રસેન ગૌર અંગવાળી એવી તારા યોગ્ય એવા કોઈ બીજા યાદવ પતિને જોઈને વિવાહત્સવ કરશે. તેણે આ શ્યામ વરનો જે અંગીકાર કર્યો તે કૃષ્ણના આગ્રહથી જ. ગૌર અંગવાળી સ્ત્રીને રોહિણીને ચંદ્રની જેમ ગૌર અંગવાળો પતિ જ ઘટે છે?” સખીએ આ પ્રમાણે કહ્યું એટલે રાજીમતી બે કાનમાં આંગળી નાખી બોલી, “અરે પાપીણું શું ૧૯ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ બોલે છે ? તે બોલવા લાયક અને સાંભળવા લાયક નથી. શું હું નેમિનાથને મૂકીને બીજે પતિ કરવા ઉત્સાહ કરું? રાત્રિ પણ ચંદ્રને મૂકી શું અન્ય પતિ કરે? પશ્ચિની સૂર્યને છેડી અન્યને પ્રિય કરે? શું રતિ મદનને મૂકી બીજાને વરે? આ ભવમાં નેમિ મારા વર થાઓ અથવા ગુરૂ થાઓ, તે સિવાય બીજો કોઈ ત્રિકરણથી શુદ્ધ મા ગુરૂ નથી.” આ પ્રમાણે સર્વ સખીઓને નિવારી રાજીમતીએ એવી પ્રતિજ્ઞા કરી અને તે પછી તપ તથા વ્રત કરી તેણે ઘણું વર્ષો નિગમન કર્યા. નેમિનાથ પ્રભુ અવધિજ્ઞાનથી અને લોકેના મુખથી રામતીની તે પ્રતિજ્ઞા જાણતા હતા, તથાપિ તેઓ તેણીમાં રાગી થયા ન હતા. તે પ્રભુ હંમેશાં ઇચ્છા પ્રમાણે યાચના કરતા પુરૂષને જાભક દેવતાના પૂરવાથી દિવસને પહેલે પહેરે દાન આપતા હતા. તે વખતે સમયને જાણનારા ચોસઠ ઈન્દ્રો અવધિજ્ઞાનથી દીક્ષાનો સમય નજીક જાણું પ્રભુની પાસે આવ્યા. પ્રભુ ઉત્તરકુરૂ નામની શિબિકામાં બેઠા. દેવ અને મનુષ્ય હર્ષથી પૂર્ણ થઈ તે શિબિકાને વહન કરવા લાગ્યા. શક તથા ઈશાન ઈન્દ્ર પ્રભુની બંને બાજુ ચામર ધરી રાખ્યા. સનકુમારે છત્ર અને મહેન્દ્ર ઉત્તમ ખડગ ધરી રાખ્યું. ભક્તિના ભારથી પૂર્ણ એવા બીજાઓએ સ્વસ્તિકાદિ મંગલ ધરી રાખ્યા. પછી પ્રભુ ઉત્સુક થઈ સર્વ યાદવેની સાથે ચાલ્યા. જ્યારે પ્રભુ ઉગ્રસેનના ઘરની નજીક આવ્યા ત્યારે ઉગ્રસેનની સુતા રાજીમતી પ્રભુને જોઈ ફરીવાર મૂચ્છ પામી ગઈ. સખીઓએ જળસિંચન કરી તેને ક્ષણમાં સાવધાન કરી. પછી અતિશય Page #300 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યને પામીને તે રાજકુમારીએ દિક્ષા લેવાનું મન કર્યું. આ પ્રભુને કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય ત્યારે હું વ્રત લઈશ, આ પ્રમાણે આનંદ ધરતી રાજકુમારી પ્રભુના દર્શન કરવા લાગી. પ્રભુ પૃથ્વીના આભૂષણરૂપ રૈવતગિરિ પાસે આવ્યા અને સુખેથી તેની પર આરૂઢ થયા. ત્યાં નામથી અને સાર્થકતાથી ઘટિત એવા સહસાગ્ર વનમાં આવી પ્રભુ શિબિકામાંથી ઉતર્યો. પછી તેમણે અંગ ઉપરથી આભૂષણે ઉતારી નાખ્યાં. શ્રી નેમિપ્રભુએ જન્મથી ત્રણ વર્ષ ગયાં પછી શ્રાવણ માસના શુકલપક્ષને દિવસે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં છઠ કરી વિધિ પ્રમાણે લેચ કર્યો. તે વખતે આદિ ઈન્દ્ર પ્રભુને પાંચ મુષ્ટિ લેચ ગ્રહણ કર્યો અને તેને ક્ષીરસમુદ્રમાં પધરાવી ઘંઘાટને નિષેધ કર્યો. ઈન્દ્ર પ્રમુખ લેકે સાંભળતાં, “મારે હવે સર્વ સાવદ્ય કાર્ય કરવું નહિ, એમ પ્રભુએ સામાયિક વ્રતને ઉચયું. જ્યારે પ્રભુએ ભાવચારિત્ર ગ્રહણ કર્યું ત્યારે જાણે સંકેત કરીને આવ્યું હોય, તેમ મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે પ્રભુની સાથે એક હજાર રાજાઓએ દીક્ષા લીધી. બંને હરિ તથા બીજા રાજાઓ પ્રભુને નમી પછી પિતાને સ્થાને ગયા. દીક્ષિત થયેલા તે હજાર રાજાઓ વિધિથી શિક્ષા પ્રાપ્ત કરી શ્રી નમિનાથના પક્ષના મુનિઓની સાથે વિહાર કરવા લાગ્યા. પ્રભુ પણ દેવદૂષ્ય નામનું વસ્ત્ર પિતાની કાંધ ઉપર ધારણ કરી બે પ્રકારે પરિગ્રહનો ત્યાગ કરી વિહાર કરવા લાગ્યા. બીજે દિવસે વરદત્ત નામના બ્રાહ્મણને ઘેર તેમણે પાયસન્નથી છઠ તપનું પારણું કર્યું. Page #301 -------------------------------------------------------------------------- ________________ ત્યાં દેવતાઓએ મનમાં હર્ષ ધરીને પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પછી નેમિપ્રભુ ત્યાંથી કર્મને ક્ષય કરવાને પૃથ્વીમાં વિહાર કર્યો. હવે નેમિનાથને રથનેમિ નામે એક અનુજ બંધુ હિતે. તે રામતીને દેખી કામદેવથી પીડાવા લાગ્યા. શું બધા જિતેંદ્રિય હોય છે? તે હંમેશાં અપૂર્વ વસ્તુઓથી રાજીમતીની ઉપાસના કરવા લાગ્યું. રાજમતી તે પવિત્ર બુદ્ધિથી સ્વીકારતી હતી. એક વખતે કામાતુર થયેલ રથનેમિ મળવાનું બહાનું કરી રાજીમતીને ઘેર આવ્યા. પવિત્ર રાજમતીએ તેને ઘણું જ સત્કાર કર્યો. પછી કામતુર રથનેમિએ એકાંતે રામતીને મશ્કરીપૂર્વક કહ્યું કે, અરે મુગ્ધા, તું કેવી મૂર્ણ છે કે, તારા આ યૌવનને વૃથા ગુમાવે છે? અમારા ભાઈઓમાં માત્ર પહેલા એક જ પદનો ભેદ છે, એ નેમિ અને હું રથનેમિ કહેવાઉં છું; તેથી મને તે રૂપે ચિંતવી મારી સાથે મોટા ઉત્સવથી વિવાહ કર અને ભેગ ભેગવી તારા યૌવનને સફળ કર. ફરીવાર આવું મુગ્ધ અને પવિત્ર યૌવન તને ક્યાં મળશે? હું પણ મારા યૌવનને વ્યત્યયથી સફળ કરૂં –આપણે બંને તેમ કરીએ. છેવટે તું નેમિનાથની પાસે નિશ્ચલ વ્રત ગ્રહણ કરજે, હું પણ વ્રત ગ્રહણ કરીશ. આપણે બંને ભેગ ભેગવી તે નિર્મલ વ્રતને પાળીશું. જે યૌવન વયમાં વ્રત લેવાય તે તે દૂષિત થાય છે, કારણ કે, કેઈ રૂપવાળી સ્ત્રીને જોઈ પુરૂષનું અથવા સ્વરૂપવાન પુરૂષને જોઈ સ્ત્રીનું મન તેમાં લાગ્યા વિના રહેતું નથી. અને અહંત ભગવાને તે હમેશાં નિઃસ્પૃહ હોય છે, તે માટે નેમિનાથે તારે ત્યાગ કર્યો, હું અને તું બંને નિઃસ્પૃહ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ નથી. હે ચંદ્રમુખી, તારા અને મારા પ્રેમને મિશ્ર થાય તે પછી દુધ અને સાકરને ભેગા થયે કહેવાય. હે શુભાનના મારાં કટાક્ષે લાંબો કાળ ભમી ભમી તારામાં જ શાંત થયાં છે. હવે તારાં કટાક્ષોની સાથે જોડી તેમને માન આપ.” રથનેમિનાં આવાં વચન સાંભળી રાજીમતી ભૂમિ પર દષ્ટિ રાખી બેલી, મેં તમને મારા દીયર જાણ્યા છે અને તેથી જ મેં તમારી સાથે વાત કરી છે. જ્યારે તમે આવું બકે છે, તે મારે હવે તમારી સાથે વાત પણ કરવી નથી. મેં તે એમ જાણ્યું હતું કે તમે નેમિનાથના ભાઈ છે, તેથી તેમના જેવા જ હશે. કાચ અને મણિને ભેદ તે આજે જ મારા જાણવામાં આવ્યો. સહવાસમાં મનુષ્ય અને ઘર્ષણમાં સેનાની પરીક્ષા થાય છે. જો તમે પ્રેમની વાંછા રાખતા હો તે હવે આજથી કઈવાર આવું બોલશે નહિ. આપણે દીયર અને ભેજાઈનો પ્રેમ ચિરકાલ ટકી રહે. તમે નેમિનાથના ભાઈ થઈને આવું કેમ બેલે છે? એ વંશમાં મોતીપણાને પ્રાપ્ત કરી તમે પાષાણ હે તેમ વર્તે છે. વળી તમે જિનધર્મને પ્રાપ્ત કર્યો છે, તે છતાં આવું બોલે છે ? આવું ભારે પાપ કરી તમે કઈ દુર્ગતિમાં જવાના છે ? હે દીયર, તમે સર્વ રસના રાજા શાંત રસને શાંત મને સે અને કિંપાકના ફળ જેવા વિરસ શૃંગાર રસને છોડી દે.” રામતીએ આ પ્રમાણે બોધ આપે, તે પણ પાષાણુ જેવાં હૃદયવાલા કઠેર રથનેમિને જરા પણ બંધ થયે નહિ. પછી અધિક તર્જના પામેલે તે ત્યાંથી ઉઠીને પિતાને ઘેર ચાલ્યા ગયે. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ રથનેમિ તે દુનમાંથી અને જમતી તે સધ્યાન માંથી ચલયમાન થયાં નહીં એવી રીતે વર્તતાં તેમને કેટલાક દિવસ ચાલ્યા ગયા. એક વખતે રાજીમતીએ પિતાના દીયરને બોધ આપવાને ગળા સુધી ગાયનું દૂધ પીધું અને તે ઉપર તત્કાલ વમન કરાવે તેવું મીંઢળનું ફળ ખાધું. પછી તેણીએ રથનેમિ પાસે સોનાનો ઉત્તમ થાળ માંગ્યું. તેણે તે તરત લાવી આપે એટલે તેમાં રાજીમતીએ વમન કરી બધું દૂધ કાર્યું. પછી રાજકુમારીએ રથનેમિને કહ્યું કે, “આ બધું દૂધ પી જાઓ.” રથનેમિ બે , “કાંઈ કુતરે નથી કે, તે વમન કરેલું દૂધ પી જાઉં.” રાજીમતીએ કહ્યું, “તમે જ ખરેખર વમન કરેલાને ખાનારા છે, બીજે કઈ નથી. તમે તમારા બંધુ નેમિનાથે વમન કરેલી–છોડી દીધેલી મને ભોગવવાની શા માટે ઈચ્છા રાખે છે તેથી તમે ખરેખર મનુષ્યરૂપી શ્વાન જ છે, તેમાં કેઈ જાતને સંશય નથી. હવેથી કઈવાર નરકના કારણરૂપ આવું વચન બોલશે નહીં.” રાજીમતીએ આ પ્રમાણે કર્યું એટલે રથનેમિ પિતાને ઘેર આવ્યું અને ત્યાં પિતાની અભિલાષા પૂરી ન થવાથી તે કચવાતે મને રહેવા લાગે. ઉત્તમ હૃદયવાલી રાજીમતી નેમિનાથનું જ ધ્યાન કરતી ઘેર રહી અને તેમના વિયોગે દિવસને વર્ષના જેવા માનવા લાગી. શ્રી નેમિનાથ પ્રભુ વ્રતધારી થયા પછી ચપન દિવસે ગયા ત્યારે રૈવતગિરિ ઉપર આવ્યા. ત્યાં આવેલાં સહસ્ત્રાગ્ન વનમાં વેતરનાં વૃક્ષ નીચે અષ્ઠમ તપ કરી કાત્સગે રહેતાં તેમણે ઘાતકર્મનો નાશ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ કર્યો અને આશ્વિન માસની અમાસને દિવસે ચદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં તેએ કેવલજ્ઞાનને પ્રાપ્ત થયા. દેવતાઓએ આવી ત્યાં ત્રણ કીલ્લાથી મનેાહર એવું સમવસરણ રચ્યું. પ્રભુએ પૂદ્વારે પેથી 'તીવનમઃ' એમ કહી તીને નમસ્કાર કર્યો. પછી પૂરિ ઉપર સૂર્યની જેમ તે પૂર્વ સિંહાસન ઉપર બેઠા અને ભવ્ય જનરૂપી કમલને પ્રોાધ કરનારા પ્રભુએ પેાતાની વાણીને વિસ્તારી. તત્કાલ વ્યંતર દેવતાઓએ હર્ષોંના ભારથી પ્રભુના પ્રતિબિંબે રત્નનાં સિંહાસન ઉપર ત્રણે દિશામાં વિધુર્યાં. મારે પદાઓ હર્ષથી પૂર્ણ એકઠી થઈ અને પ્રભુની વાણી સાંભળવાની ઇચ્છાથી ચેાગ્ય સ્થાને બેઠી. રૈવતગિરિના પાલકે કૃષ્ણની આગળ દોડતા ગયા અને તેમણે આદરથી શ્રી નેમિનાથ પ્રભુને કેવલજ્ઞાન થવાના ખબર આપ્યા. તે ખબર સાંભળતાં જ કૃષ્ણે તત્કાલ હર્ષ પામી પેાતાના અંગનાં વસ્ત્રો અને આભૂષણે તેઓને આપી દીધાં અને તે ઉપરાંત સાડાબાર કેાટી સુવર્ણ આપ્યું. પછી પ્રભુને વંદન કરવાની ઇચ્છાથી કૃષ્ણ સ સમૃદ્ધિ સાથે હાથી પર ચડીને ચાલ્યા. તેમની પાછળ દશ દશા માતાપિતા અને કાટી કુમારે ચાલવા લાગ્યા. પછી ઉગ્રસેન વિગેરે બધા રાજાએ ચાલ્યા અને કમલના જેવાં લેાચનવાળી રાજીમતી પણ હર્ષિત થઈ ચાલી. આ પ્રમાણે માટી ઋદ્ધિથી કૃષ્ણ હૃદયમાં ભક્તિ ધારણ કરી સમવસરણમાં આવ્યા. દૂરથી હાથી ઉપરથી ઉતરી, રાજચિ મૂકી વિદ્વાન સૂર્ય કમલને પ્રશ્નાધ કરી પેાતાના ગે-કીરણા વિસ્તારે છે. આ લેષોમાં અલંકાર છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ કૃણે ઉત્તર દ્વારથી તેમાં પ્રવેશ કર્યો. પછી નેમિનાથને ત્રણ પ્રદક્ષિણ આપી અને નમસ્કાર કરી કૃષ્ણ ગ્ય સ્થાને બેઠા અને તે પછી બીજા રાજાઓ બેઠા. ચોસઠ ઈદ્રો પણ જાણે સંકેત કર્યો હોય તેમ એકી સાથે ત્યાં આવ્યા અને બીજા કલ્પવાસી દેવતાઓ પણ આવી હાજર થયા. તે પછી જગતના સ્વામી શ્રી નેમિનાથ પ્રભુએ કેવલજ્ઞાનથી પ્રાપ્ત થયેલી જનગામી વાણુ વડે નીચે પ્રમાણે ધર્મદેશના આપી: હે ભવ્ય, દેવગતિ વિગેરે ચાર પ્રકારની ગતિ કહેવાય છે, તેમાં દેવતાઓ વિષયાસંગી હોય છે, તેથી તેમનામાં ધર્મ ડે હોય છે. નારકીના છ દુઃખથી સંતપ્ત હોય તેથી તેમને તે ક્યાંથી જ ધર્મ હોય? અને તિર્યંચમાં તે વિવેક હોતું નથી તેથી તેમને ધર્મ ઘણે દુર્લભ છે. તેથી સર્વમાં મનુષ્યને ધર્મ કર્મની પૂર્ણ સામગ્રી હોય છે. તે સામગ્રી મનુષ્યપણું પ્રમુખ ચાર પ્રકારે છે. તે ચાર પ્રકારની સામગ્રી પ્રાપ્ત થયાં છતાં જે માણસ પ્રમાદ કરે છે, તેને છતાં જળે તરસ્યા રહેનારા માણસની જેમ મૂર્ખ સમજ. આ લક્ષ્મી, આયુષ્ય અને યોવન ચંચલ છે, તેથી મનુષ્ય એ ત્રણેને પ્રાપ્ત કરી વચમાં વચમાં ધર્મ કરી લે. ઉત્તમ મનવાલા પુરૂષે દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારને ધર્મ આચરે. તેમાં વિરતિ લક્ષણવાલે ધર્મ વિશેષપણે દુષ્કર છે. તેમાં કર્મની નિર્જરા મોટી છે અને કર્મની નિર્જરાથી પુરૂષને ક્ષણમાં મેક્ષ થઈ જાય છે. આવું જાણીને સમર્થ પુરૂષે ધર્મને વિધ્ર કરનારા પાંચ પ્રમાદને છેડી વિરતિ લક્ષણ ધર્મ આચરે. હે ભવ્ય, તેથી તમે Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ ધર્મમાં ત્વરા રાખે અને પ્રમાદ કરશો નહિ. ધર્મનું ફળ મોક્ષ છે અને અધર્મનું ફળ નરક છે.” પ્રભુની આવી કાનને અમૃત રસ જેવી વાણી સાંભળી વરદત્ત રાજા મુક્તિના કારણ રૂપ વૈરાગ્યને પ્રાપ્ત થયું. તે વખતે વાસુદેવ કૃષ્ણ અંજલિ જેડી પૂછયું, “પ્રભુ, તમે રાજીમતી કન્યાને પરણ્યા વિના છોડી દીધી, તથાપિ તે તમારી ઉપર ગાઢ પ્રેમવાલી થઈ અને તમારામાં નિશ્ચય કરીને રહેલી છે. તેના પિતા વિગેરેએ ઘણું કહ્યું, તે છતાં તેણીએ બીજા વરની ઈચ્છા કરી નહિ. હે સ્વામી, તમે તેને પરણ્યા નહિ, તે છતાં તમારામાં રામતીને એટલે બધે પ્રેમ છે તેનું શું કારણ? ઉલટો એમ કરવાથી તે તમારી પર દ્વેષ થે જોઈએ.” કૃષ્ણ આ પ્રમાણે પૂછ્યું એટલે નેમિનાથે ધનવતીના ભવથી માંડીને રામતી સુધીના બધા નવ ભવની વાર્તા કહી સંભળાવી. તે સાંભળી કૃષ્ણ, રાજમતી અને બધી પર્ષદા ખુશી થઈ ગઈ કે સદ્દબુદ્ધિવાલે માણસ કંઠ સુધી અમૃતનું પાન કરી તૃપ્ત ન થાય? તે વખતે વરદત્ત બેઠે થઈ વિનયથી નગ્ન થઈ બોલ્યા, “હે જગત્પતિ, આ સંસાર રૂપ સાગરને તારનારી દીક્ષા આપ.” પછી વરદત્તની સાથે બે હજાર ક્ષત્રિએ સ્વામી સેવક ભાવથી દીક્ષા ગ્રહણ કરી. જેઓ પ્રભુના ધનના ભવથી બંધુ થયા હતા, એવા ધનદત્ત અને ધનદેવ બંને વૈરાગ્યને પામી ગયા. વિમલબોધ મંત્રી કે જે અપરાજિતના ભવથી સ્વામીની સાથે હતા અને બીજા ત્રણ રાજાએ કે જે આ ભવમાં પ્રભુની સાથે હતા, તેઓ ત્યાં Page #307 -------------------------------------------------------------------------- ________________ આવ્યા. રાજીમતીના પ્રસંગે પોતાના પૂર્વ ભવ સાંભળી તેઓને જાતિસ્મરણ થઈ ભાળ્યુ. અને પછી વૈરાગ્યની સંપત્તિ પ્રાપ્ત કરી તેમણે નેમિનાથ પ્રભુની પાસે આદરથી મત ગ્રહણ કર્યુ. તેની સાથે તે વરદત્ત વિગેરે અગીયાર ગણધરાને વિધિથી ત્રિપદી દાન આપી સ્થાપિત કર્યાં. તે ગણુધરાએ તે ત્રિપઢીને અનુસારે દ્વાદશાંગી રચી. તે વખતે યક્ષિણી નામે રાજપુત્રીને વૈરાગ્ય થયા. તેણીએ બીજી ઘણી રાજપુત્રીઓની સાથે પ્રભુની પાસે વ્રત ગ્રહણ કર્યુ. તે ચાલીશ હજાર સાધ્વીઓમાં મુખ્ય થઈ અને પ્રભુએ એકાદશ અધ્યયનવાલી તે સાધ્વીને સની પ્રવૃત્તિની કરી. કૃષ્ણ વાસુદેવ, દશ દશા, બલભદ્ર અને ખીજા પ્રધુમ્ન, શાંબ વિગેરે કુમાર, શિયાદેવી, દેવકી, રૂકિમણી, રાહિણી તથા ખીજા યાદવેા શ્રાવકપણાને પ્રાપ્ત થયા. એવા શ્રી નેમિપ્રભુનો ચતુર્વિધ સ'ધ થયા. તેમજ ચતુર્વિધ ધર્મ પણ વૃદ્ધિવાલા થયા. ભગવાન નેમિનાથ મનુષ્યાને પવિત્ર કરનારૂ પોતાનું પવિત્ર ની સ્થાપન કરી ધર્મ દેશનાની વાણી કરતા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. ઇન્દ્ર પ્રમુખ દેવતાઓ અને કૃષ્ણ વિગેરે યાદવે પોતપોતાને સ્થાને ગયા. પ્રભુના તીના અધિષ્ઠાયક દેવ મેઘ નામે ચક્ષુ થશે. તે શ્યામ અશ્વના જેવા મુખવાલેા, મનુષ્યનાં થાહન ઉપર બેસનારે અને છ ભુજાવાલે પરાક્રમી હતા. તેની જમણી ત્રણ ભુજામાં બીજોર્, ફરશી સને ચક્ર હતાં અને ડાબી ત્રણ ભુજામાં તેમર, ત્રિશૂલ અને શક્તિ હતાં. તેમની શાસનદેવી કુષ્માંડી નામે હતી. તેને સુવર્ણ ના Page #308 -------------------------------------------------------------------------- ________________ ફ જેવા વધુ હતા. તેને સિંહનું વાહન હતું. તેની એ જમણી ભુજામાં આંબાની લુંખ અને પાશ હતાં અને બે ડાબી ભુજામાં પુત્ર તથા અંકુશ હતાં. ઇચ્છા પ્રમાણે રૂપ ધરનારી અને ભક્તિભાવને ધારણ કરનારી એ દેવીનું ખીજું નામ અંબિકા હતું. इति श्री प्रद्युम्न चरिते महाकाव्ये श्री नेमिनाथ विवाह वर्णन - दीक्षाग्रहण केवलोत्पत्ति-तीर्थस्थापन बर्णनो नाम द्वादशः સર્પ સંપૂર્ણઃ ॥ ૨ ॥ 5 આત્માને દ્રુતિના ખાડામાં પટકનાર, ઉન્નતિને અટકાવનાર, હિંસા, જૂઠ આદિ અઢારે પાપનાં સ્થાનક પૂર્વીમાં સેવ્યા હોય તેની ક્ષમા યાચું છું. વમાનમાં ન સેવાય એના માટે સાવચેતી અને ભવિષ્યમાં એનાથી અચવાની માંગણી કરૂ છું. શરીરાદિ સર્વ અનિત્ય છે, હું એકલેા જન્મ્યા છું', એકલે જ મરણને પામીશ, પરલેાકમાં એકàા જઈશ, કરેલ પુણ્ય-પાપનાં ફળ એકલા ભોગવીશ. હું કોઈનો નથી, મારૂં કાઈ નથી, લેશ માત્ર દીનતા મારા ચિત્તમાં નથી. Page #309 -------------------------------------------------------------------------- ________________ त्रयोदश सर्गः દ્રૌપદીનુ' હરણુ-શ્રી કૃષ્ણ તથા પાંડવાનુ અમરક'કા નગરીમાં જવુ’દ્રૌપદીનુ...લાવવુ. પાંડવાને દેશવટો આપવા અને દ્વારકામાં આવવું. પાંચ પાંડવા સ્વેચ્છાથી વિલાસ કરતા હસ્તિનાપુરમાં જઈને પોતાનું રાજ્ય ભોગવતા હતા. તેઓ પોતપોતાના વારા પ્રમાણે દ્વાપદીની સાથે ક્રીડા કરતા હતા અને ભક્તિથી સ્થાને સ્થાને જિન ક્રિશ કરાવતા હતા. તે હંમેશાં જિનપૂજામાં પરાયણ અને સાધુએની સેવામાં તત્પર રહી દાનશાલાએ કરી ઉત્તમ પ્રકારનાં દાન આપતા હતા. એક ન્યાય ધર્માંને જાણનારા, ગુરૂની ઉપાસના કરનારા અને શસ્ત્ર તયા શાસ્ત્રમાં પ્રવીણ એવા તેએ ગયેલા કાળને જાણતા ન હતા. એક વખતે દ્રૌપદીને ઘેર નારદમુનિ આવી ચડ્યા. આ મિથ્યાદષ્ટિ છે,' એમ જાણી દ્રૌપદીએ તેનું સન્માન કર્યું નહિ. આથી કાળી કાંતિને ધારણ કરતા નારદ જાણે સાક્ષાત્ સપ` હાય, તેમ ક્રોધ પામી જેમ તેમ ખેલતા રાષ કરીને ચાલ્યા ગયા. કલહ કરવાના કૌતુકી એવા તે નારદે મનમાં વિચાયુ" કે, એ દ્રૌપદી પાંડા જેવા પતિને મેળવી માનવતી થઈ છે. મને આવેલા જોયા, તે પણ તે ઊઠી નહીં કે નગ્ન થઈ નહિ. હવે માટી બુદ્ધિવાલા હું તેને એવા સંકટમાં પાડું કે જેથી તે મારી અવજ્ઞાનું ફળ લાંબા કાળ ભોગવે. આ ભરતખ'ડમાં તેણીના સ્વજને, પાંડવ પતિ છે, માટે કાઈ બીજો તેણીના અથી ન થાય આવું મનમાં Page #310 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ । લાંબું વિચારી ક્રોધમાં શિરોમણિ નારદ પ્રતિકૂળ થઈ સમુદ્રને પાર ઘાતકીખંડમાં ગયા. ત્યાં કપિલ (વાસુદેવ) ચંપાપુરીના રાજાનેા સેવક પદ્મ નામે રાજા હતા. તે સ્ત્રી લ.પટમાં શિરામણ હતા. માની પુરૂષાને અગ્રેસર, સર્વ શત્રુ રાજાએને ત્રાસ આપનાર અને રૂપના ગવાલા તે અમરક'કા નગરીમાં રહેતા હતા. તેની પાસે નારદમુનિ આવ્યા. તેણે પ્રણિપાત વિગેરેથી નારદનેા ઘણા સત્કાર કર્યાં. પદ્મ રાજા નારદને હાથ પકડી પેાતાના જનાનામાં લઈ ગયે અને અતિશય રૂપવાલી પોતાની સ્ત્રીએ તેણે નારદને મતાવી પછી કહ્યું, મુનિ, આ ત્રણ જગતમાં કેઈ ઠેકાણે આવે! જનાને છે ?’રાજાનું આવું વચન સાંભળી નારદ હસીને ખેલ્યું, અરે ! એક કુવાના દેડકા જેવા થઈ તું અહકાર કરે છે અને આ સ્ત્રીએને જોઈ ને ગવ ધારણ કરે છે, પણ તને હજુ ખખર નથી. આ જ બુદ્વીપના દક્ષિણ ભરતમાં હસ્તિનાપુરને વિષે મેટી ઋદ્ધિવાલા પાંચ પાંડવે છે, તેમને દ્રૌપદી નામે ઉત્તમ સ્રીરત્ન ભાર્યાં છે. જ્યાં સુધી તે તેણીને જોઈ નથી, ત્યાં સુધી તે શું જોયુ છે? આ તારી સ્ત્રીઓનું મુખ તેના પગના એક અંગુઠાની ઉપમાને પણ મેળવી શકે તેમ નથી. તું શેનેા ગવ કરે છે ?” આ પ્રમાણે કહી મજીઠના રગની જેમ તેને રાગ દ્રૌપદ્મી ઉપર કરી નારદ હર્ષ પામતા પેાતાને સ્થાને ગયા. પદ્મનાભ દ્રૌપદીને મેળવવાની ઇચ્છાથી ઘણા ઉપાયા ચિંતવવા લાગ્યા. પછી તેણે કાને સાધનારા અને માનસિક પીડાને નાશ કરનારા દેવનુ સ્મરણુ કર્યું. તેણે તપસ્યાથી પેાતાના પૂર્વભવના મિત્રની આરાધના Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૨ કરી એટલે શુદ્ધ પ્રેમની સ્થિરતાને ધારણ કરતા તે દેવ તેની આગળ હાજર થયેા. તેણે પ્રત્યક્ષ થઈ કહ્યું કે, મારે ચેાગ્ય કાય બતાવો.’ પદ્મનાભે કહ્યું, દ્રૌપદીને અહીં લાવો.’ દેવ આલ્યા, એવી આજ્ઞા કરી નહીં, તે દ્રૌપદી એકલી સ્ત્રીરત્ન નથી પણ તે વિખ્યાત સતીરત્ન પણ છે. તેણીને લાવી દુઃખ ભાગી થાએ નહીં.' કામદેવથી પીડીત એવા પદ્મનાભે કહ્યુ', દેવ, તમારે એ વાતની શી ફીકર છે? તમે તે તેને અહીં લાવે. બીજુ કાંઈ ખેલશેા નહિ.' પછી તે દેવે હસ્તિનાપુરમાં જઈ દ્રૌપદીને હરી લઈ ક્ષણ વારમાં પાછા આવી તે પદ્મને અપણુ કરી. દ્રૌપદ્રી પદ્મના ઘરમાં જાગી ઉઠી ત્યાં પેાતાની સ્થિતિ જોઈ મનમાં વિચારવા લાગી કે, શું આ સ્વપ્ન છે ? કે ઈન્દ્રજાળ છે ? પછી પદ્મ ટ્ઠીતે ઔીતેા આવી તેણીને કહેવા લાગ્યા, હે સુશ્રુ, તું ભય પામીશ નહિં, હું તારે અર્થી તને અહીં લાગ્યે છું. આ ધાતકી ખંડ નામે બીજો એટ છે, તેના સ્વામી કપિલ નામે વાસુદેવ છે, તેને હું પદ્મ નામે સેવક છું. જાણે બીજી અમરાવતી હોય તેવી આ અમરકંકા નામે મારી નગરી છે. હે દેવી, સમૃદ્ધિથી નંદન વનના જેવું આ મારૂં ઉદ્યાન છે. અહીં દેવતાએ પૂજેલા મુનિસુવ્રત નામે બાવીશમા અહંત છે. તેથી અંત ધર્મને આચરતી તું અહીં મારી સાથે ક્રીડા કર. વિશ્વની સર્વશ્રીએના કરતાં અધિક એવું તારૂ રૂપ સાંભળી મારા પૂર્વીના મિત્ર એક દેવની પાસે મેં તને આણેલી છે. તું ભય પામીશ નહિ. દેવી, હું તારો દાસ છું. આ બધી મારી સ્ત્રીઓ પણ તારી દાસીએ છે; તેથી તું Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ અમારી ઉપર ચિરકાલ સ્વામીપણું કર. હું જાણું છું કે તું પાંચ પાંડવથી હેરાન થાય છે, કારણ કે, વનિતાને અને પૃથ્વીને એક પતિ હોવું જોઈએ. દેવી, હવે તું મારા એકની સાથે જ ભોગ ભગવ, કારણ કે, કામદેવ જરા પણ ખમી શકતો નથી. પદ્મનું આવું કાને કડવું લાગે તેવું વચન સાંભળી દ્રૌપદીએ વિચાર્યું કે, “આ દુઃખ પૂર્વ ભવના કર્મના ચગે આવી પડયું; જ્યારે દુઃખ આવી પડે ત્યારે કાલક્ષેપ કરે ચગ્ય છે તેથી હું અત્યારે કાલક્ષેપ કરું તે સારૂં થશે.” આવું વિચારી મેટી બુદ્ધિશાળી દ્રૌપદી બોલી, જે પર પુરૂષને ભેગવવા ઈચ્છે તે કુલવધુને ધર્મ નથી તથાપિ જે એક માસ સુધીમાં કઈ મારો સ્વજન વર્ગ મને શોધવાને આવશે નહીં તે પછી હું તમારી જ છું. તે સિવાય નહિ. જે તમે હમણું મારી સાથે બળાત્કાર કરશે તે મને મરેલી માનજે. તેથી તમારે બળાત્કાર કરે નહિ. દ્રૌપદીનાં આવાં વચન સાંભળી પ વિચાર કર્યો કે, એક માસ હમણું ચાલ્યા જશે, પછી આ સ્ત્રી મારી જ છે; તેટલામાં શા માટે બળાત્કાર કરે જોઈએ? વળી બે લાખ જન પ્રમાણુ લવણસમુદ્રને તરીને અહીંયા કોણ આવશે ? આ પ્રમાણે હૃદયમાં વિચારી તે દ્રૌપદીનું કહેવું કબુલ કરીને પિતાની સભામાં ગયો. હવે દ્રૌપદીએ એવી પ્રતિજ્ઞા કરી કે, “જ્યાં સુધી કોઈ એક માસની અંદર મારી શેને માટે ન આવે ત્યાં સુધી સ્નિગ્ધ ભજન કરૂં નહિ અને તેથી કદી મારૂં મરણ થાય તે પણ તે શ્રેયઃ છે.” આવી પ્રતિજ્ઞા કરી બીચારી દ્રૌપદી પદ્યને ઘેર રહી. પાંચ પાંડવો અને પાંચ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ પરમેષ્ઠી નામનો જપ કરતી તથા અબેલ તપ કરતી દ્રૌપદી ત્યાં રહી પિતાનું વ્રત પાળવા લાગી. અહીં હસ્તિનાપુરમાં પ્રાતઃકાલે પાંચ પાંડવે પિતાની શય્યા દ્રૌપદી વગરની જોઈને, તે ક્યાં ગઈ?” એમ વિચારમાં પડ્યા તેથી તેઓ ચિંતાથી આકુળવ્યાકુલ થઈ નગરની બહાર વનમાં અને કીડા પર્વતમાં જોવા લાગ્યા, પણ કોઈ ઠેકાણે દ્રૌપદીને પત્તો લાગ્યો નહિ. પછી તેમણે પોતાની માતા કુંતાને મોકલી કૃષ્ણને તે ખબર પહોંચાડ્યા તે જાણી કૃષ્ણ તેની શોધ કરવા લાગ્યા, પણ તેને કઈ ઠેકાણે દ્રૌપદી મળ્યાં નહીં. કૃષ્ણ વિલખે મુખે પિતાની પર્ષદામાં બેઠા, ત્યાં કલિપ્રિય અને સાર્થક નામવાલા નારદ આવી ચડ્યા. કૃષ્ણ વિગેરેએ તેમને સન્માન કરી આસન આપ્યું. નારદ આસન ઉપર બેઠા. પોતે બધું જાણતા હતા, તે પણ અજાણ્યા થઈને બેલ્યા, “કૃષ્ણ, જરાસંઘને માર્યા પછી અર્ધ ભરતને ભેગવતા એવા તમારે હવે શી ચિંતા છે? કે જેથી દુઃખી છે તેમ દેખાઓ છે ? કૃષ્ણ કહ્યું, “દેવર્ષિ, સ્વેચ્છાથી ફરતા એવા તમે કઈ દેશમાં પાંડની સ્ત્રી દ્રૌપદીને દીઠી ? નારદ અધર ઉપર હાસ્ય કરતા બેલ્યા, “કૃષ્ણ, સમુદ્રની પેલી પાર ધાતકીખંડમાં આવેલી અમરકંકા નગરીમાં હું ગમે ત્યાં પદ્મરાજાના ગૃહના મનહર ઉદ્યાનમાં જાણે નિશ્ચલ પુતળી હોય તેવી પાંચાલી જોવામાં આવી હતી. આવી વાર્તાને અંકુર મૂકી નારદજી ત્યાંથી ઉઠીને કયાંય ચાલ્યા ગયા. કૃષ્ણ જાણી લીધું કે, આ કામ એ નારદનું જ છે. પછી કૃષ્ણ ખુશી થઈ એ ખબર કુંતાને મુખે પાંડવોને કહેવરાવ્યા, Page #314 -------------------------------------------------------------------------- ________________ કારણ કે, સુજ્ઞ પુરૂષ પ્રમાદી હોતા નથી. ત્યાર પછી કૃષ્ણ પાંડવોની સાથે સંકેત કરી સૈન્ય સાથે ચાલ્યા. તેઓ બધા પશ્ચિમ સમુદ્રના કાંઠા ઉપર માગધ તીર્થમાં આવી પહોંચ્યા. ત્યાં લવણ સમુદ્રને જોઈ પાંડવોએ કૃષ્ણને કહ્યું કે, “તમારા જેવા બળવાન પુરૂષથી પણ આ સમુદ્ર ઉતરી શકાય તે નથી.” કૃષ્ણે કહ્યું, “જ્યાં સુધી હું સ્વસ્થ થઈ આ સમુદ્રના અધિષ્ઠાતા દેવ સુસ્થિતને વશ કરું, ત્યાં સુધી તમે અહીં રહે.” આ પ્રમાણે કહી કૃષ્ણ બ્રહ્મચર્ય પાળી અઠ્ઠમ તપ કરી ધ્યાનસ્થ થઈ તે સુસ્થિત દેવની આરાધના કરી. દેવે પ્રત્યક્ષ થઈ કહ્યું, “મારે એગ્ય કામ બતાવો.” કૃષ્ણ કહ્યું, મારે ઘાતકીખંડમાં અમરકંકા નગરીને વિષે જવાનું છે, ત્યાંથી પદ્મનાભે હરેલી નિત્ય યૌવનવાલી દ્રૌપદીને લાવવી છે. તેમાં તમે સહાય કરે” સુસ્થિત દેવે હાસ્ય કરી કહ્યું, કાશ–ઘાસને કાપવામાં કુહાડાનું શું કામ પડે? તમે બધા અહીં રહે. હું તેને લાવી આપું. તમારે ત્યાં જવાની જરૂર નથી.” કૃષ્ણ બોલ્યા, “એમ કરવાથી મને લેકે છલકૃષ્ણ કહે, તેથી મારે તેવું છલકપટ કરવું નથી. હું તે ત્યાં જઈ તે પદ્મને યુદ્ધમાં જતી દ્રૌપદીને લાવું, ત્યારે મારું શ્રેય–સારું કહેવાય અને શાસ્ત્રમાં મારો યશ ચિરસ્થાયી રહે. તેથી હે દેવ, અમારા છે રથને સમુદ્રની અંદર માર્ગ મળે તેવું કરે. તે કરવાથી તમે બધું કર્યું, એમ હું માનીશ.” કૃષ્ણનાં આવાં વચન સાંભળી મન એજ સાધન છે જેનું એવા સુસ્થિત દેવતાએ એવું કર્યું કે, કૃષ્ણ પાંડેની સાથે Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ પદ્મનાભના નગરમાં પહેાંચી ગયા. ગના પતરૂપ એવા તે છએ જણુ તેના ઉદ્યાનમાં ઉતર્યાં અને ત્યાં હ` ધરી જાતજાતનાં ભાજન કરવા લાગ્યા. ભાજન કર્યાં પછી કૃષ્ણે ચીઠ્ઠી લખી દારૂક સારથિને પદ્મની પાસે મેકલ્યા. તે ઉતાવળા ત્યાં ગયે. સ્વામીની આજ્ઞા સથી વધારે મળવાન છે. તે બળવાન સારથિ પાતાના પગથી પદ્મના સિંહાસનનું પાદ્યપીઠ દબાવી ખડ્ગના અગ્ર ભાગ વડે તે ચીઠ્ઠી આપી સુખે ખેલ્યા, અરે પાપી દુરાત્મા, સતીવ્રત રૂપી મેોટા ધનવાલી પાંડવાની પ્રિયા દ્રૌપદીને તું અહીં લાવ્યેા છે, તેણીને માટે તે પાંડવા કૃષ્ણ વાસુદેવને સાથે લઈ આવેલા છે. જો તને જીવિત વહાલું હાય તેા તું સરલ માર્ગે તેણીને પાછી સોંપી દે. જો તારે સોંપવી ન હોય તેા મૃત્યુએ જોયેલા તું યુદ્ધ કરવાને તૈયાર થા. પાંચ પાંડવ અને કૃષ્ણ એ છ સથી બળવાન છે.' તે સાંભળી મહા બળવાન પદ્મ લલાટ ઉપર ભ્રકુટી ચડાવી એલ્યા, અરે પાંડવા કાણુ છે ? શું મારા ઘેાડાના પાલક તે પાંડવ ? વળી કૃષ્ણુ કાણુ છે? કૃષ્ણ તા મારા હાથમાં કૃષ્ણે ખડ્ગ છે તે છે ? હું તે કૃષ્ણથી કૃષ્ણને મારી પાંડવાની ભાર્યાંને સુખે ભાગવીશ. અરે, તું દૂત છે માટે અવધ્ય છે. તું જીવતા ચાલ્યા જા.' આ પ્રમાણે કહી તેણે પાતાના સેવકે પાસે તેને ગળે પકડી કાઢી મૂકયા. આ પ્રમાણે તિરસ્કાર કરી કાઢી મૂકેલા દારૂકે કેપથી ક ંપતા ક'પતા તે બધી વાત પાંડવ સહિત કૃષ્ણને કહી. પછી કૃષ્ણ પાંડવાની સાથે તેના વિચાર કરતા હતા તેવામાં પદ્મસંખ્યાવાલા સૈન્યને લઈ પદ્મ રાજા તેમની પર ચડી આવ્યો. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ પદ્મને આવેલે જઈ કૃણે હસતાં હસતાં કહ્યું, “હે પાંડવો ! જાઓ, આ પદ્મ રાજાની સાથે યુદ્ધ કરો. જો તમે અહીં ન હતું તે હું એકલો તેને હણી નાંખત. પાંડેએ કહ્યું, કૃષ્ણ, આ વખત તો અમારૂં યુદ્ધ તમે સભ્ય થઈને જુઓ, અમે યુદ્ધ કરીશું.” પછી પાંડ ચાલ્યા. તેમણે પ્રતિજ્ઞા કરી કે, કાં તે પ નહીં અને કાં તો અમે નહીં.” પછી તેઓ પદ્મના સૈન્યની સાથે આવી મળ્યા અને ગર્વથી યુદ્ધ કરવા લાગ્યા. બાણબાણ અને ખગ્ગાનગી ચિરકાલ યુદ્ધ કરતા એવા તે પાંડવો બળવાન હતા તે પણ પદના બળવાન સામંતેએ તેમને હરાવી દીધા. તેઓ પછી નાસીને કૃષ્ણનાં શરણે આવ્યા અને, “અમારી રક્ષા કરે,” એમ બોલતા કૃષ્ણની પાસે બેઠા. કૃણે કહ્યું, “મેં પહેલેથી જ જાણ્યું હતું કે, આ પાંડવે પદ્મ રાજાનાં એવાં વચનથી જલદી દોડ્યા છે, પણ તેઓ પરાભવ પામી પાછા આવશે. હવે તમે ઉભા રહે. મારા રથના રક્ષક થઈ મારૂં બળ જુઓ. પછી હું જ રાજા છું અને પ મારે દાસ છે.” એમ કહેતા કૃષ્ણ ચાલ્યા અને બળવાન વીરે પાંચજન્ય શંખને નાદ કર્યો. તે નાદ સાંભળી તેને નહીં સહન કરનારા પવના બળને ત્રીજો ભાગ તૂટી ગયા. પછી કૃષ્ણ શાંગ ધનુષ્યને પણછ ઉપર ચડાવી ટંકારના શબ્દોથી બધી દિશાઓને બહેરી કરવા લાગ્યા. ધનુષ્યના ટંકાર સાંભળી પવનથી ફેતરાના ઢગલાની જેમ અને અગ્નિથી પારાની જેમ પદ્મના બળને વધુ ત્રીજો ભાગ નાશ પામી ગયો. પછી રતિને નહિ સહન કરનારી નવોઢા સ્ત્રી જેમ પતિની પાસેથી પિતાને ઘેર ચાલી જાય Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ તેમ કૃષ્ણની આગળ રહેવાને અસમર્થ એવે પ પાતાની નગરીમાં ચાલ્યું ગયો. પદ્મને જે બળનેા બાકીના વિભાગ રહ્યો હતો, તે રાખવાને અસમર્થ એવા તેણે લેાઢાની ભૂગલવાલા પેાતાના નગરના દરવાજા ઢાંકી દીધા. પછી ક્રોધ રૂપ અગ્નિથી પ્રજ્વલિત એવા કૃષ્ણ દાંત વડે હાડને પીસતા તરત રથમાંથી ઉતરી પગપાલા દોડ્યા. તે વખતે તેમણે નરસિંહનુ રૂપ લીધું. મુખ ફાડી અને ચાર દાઢો બતાવતા તે બીકણુ લેાકેાને ભયંકર દેખાવા લાગ્યા. પછી તેમણે પગના ઘાથી બધા કીલ્લાને તોડી પાડ્યો અને જીણુ વસ્ત્રની જેમ કમાડના કટકે કટકા કરી નાંખ્યા. પછી પગના ઘાથી મેાટા ઘા પણ ભાંગી નાંખ્યાં અને, પ કયાં છે ?’ એમ તે વારવાર કહેવા લાગ્યા. પછી કૃષ્ણ બળથી અંદર પેસી પદ્મના મહેલમાં દાખલ થયા; તે વખતે, હવે શું કરવું ?’ એમ મૂઢ બની ગયેલેા પદ્મ રાજા દ્રૌપદીને શરણે આવ્યા. તેણે પાકાર કરી કહ્યું, મારી રક્ષા કરે, રક્ષા કરે. હું દાસ તમારા શરણે આવ્યો છું. આ નરસિંહ કપ પામતાં હું જીવતાં મરેલા જેવા છું.” દ્રૌપદી ખેલી, જો તારે જીવવાની ઇચ્છા હાય તો તું સ્ત્રી વેષ પહેર અને મને આગળ કરી અને કૃષ્ણના ચરણમાં પડ.' પછી પદ્મ સ્રી વેષ પહેરી દ્રૌપદીને આગળ કરી અને પાતે ધ્રુજતે શરીરે આવી નરહરિને નમી પડ્યો. નરહરિ મેલ્યા, પદ્મનાભ, હવે ભય પામીશ નહિ. મારાથી સ્ત્રીઓને ભય હાતા નથી. વીરપુત્રા બાળક, અમલા અને હથીઆર છેડી દેનારને શું મારે છે ? જા ચાલ્યા જા, તારૂ રાજ્ય ભાગવ. ફ્રીવાર Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ આવું કામ કરીશ નહિ.' આ પ્રમાણે કહી કૃષ્ણે તેની નગરી છોડી દીધી અને દ્રોપદીને પાંડવાને સોંપી કૃષ્ણે રથ ઉપર એસી પાંડવાની સાથે સત્વર ચાલતા થયા. આ તરફ ચંપાપુરીમાં ઉદ્યાનની અંદર તીર્થંકર પ્રભુ સમેાસર્યાં હતા. તે ખબર જાણી કપિલ વાસુદેવ તેમને વંદના કરવા ગયા હતા. કપિલ પદામાં બેસી પ્રભુની અમૃત જેવી દેશના સાંભળતા હતા, ત્યાં કૃષ્ણના શ’ખના માટે બળવાન ધ્વનિ પ્રસરતા ત્યાં આવ્યો. પાંચજન્ય શ`ખના નિ સાંભળી કપિલ વાસુદેવનુ મન આકુલવ્યાકુલ થઈ ગયું. તેણે પ્રભુને પૂછ્યું કે, આ કાના શ`ખના ધ્વનિ પ્રસરે છે ?’પછી શ્રી મુનિસુવ્રત સ્વામીએ દ્રોપદી, પદ્મરાજા, કૃષ્ણ અને પાંડવાની કથા વિસ્તારથી કહી સ’ભળાવી. કપિલે કહ્યુ', સ્વામી, અભ્યાગત થઈ ઘર આવેલા વિષ્ણુની પૂજા કરૂ ?’ ભગવાન ખેલ્યા, કદાચિત વાસુદેવ મેટા કાર્ય માટે આવી ચડે, પણ એ વાસુદેવ પરસ્પર મળે નહીં, એ તે નિશ્ચય છે.' આ પ્રમાણે કહેતાં જ વાસુદેવ મનમાં ઉત્કંઠા લાવી બેઠા થયા, કારણ કે, ઉત્કંઠાવાલા પુરૂષા કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિ જાણતા નથી સમુદ્રના તટ ઉપર આવી સમુદ્રની વચ્ચે જોયુ, ત્યાં મેટા વાયુએ પ્રેરેલા અને સુંદર કાંતિવાલા રથના ધ્વજો તેના જોવામાં આવ્યા. પછી તેમણે શંખ વગાડી જણાવ્યુ' કે, હે પૂજ્ય, તમે મળીને જાએ, કારણ કે, હું અતિથિની પૂજા કરૂ છું. તેથી તમે સત્વર પાછા વળો.' પછી કૃષ્ણે પાંચજન્ય શ ́ખના નાદથી તેમને જણાવ્યું કે, તે ઘેર આવવામાં સત્વર તૈયાર થયેલ છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ સમુદ્રની મધ્યે દુર આવેલા અને ઘેર જવા ઉત્કંઠિત થઈ રહેલા અને તમારા વચનથી પૂજાએલા તેઓ હવે વિલંબને સહન કરી શકશે નહિ. એથી આ ઉદ્ધત વનિ સાંભળી તે વિષે કાંઈ બોલવું નહિ.” પછી કપિલ વાસુદેવ કંકાપુરી પ્રત્યે પાછો વળે. અને કપિલ વાસુદેવે આવીને પદ્મને કહ્યું કે, “અરે દુરાત્મા, તે આ લોક અને પરલેકને નાશ કરનારૂં પરસ્ત્રી હરણનું પાપ કરેલું છે. માટે તું રાજ્યને લાયક નથી.” આ પ્રમાણે વચનથી તિરસ્કાર કરી તેને દેશપાર કર્યો અને તેના યેષ્ઠ પુત્રને રાજ્ય ઉપર બેસા. સમુદ્રને ઉતરી પાંડવોને કહ્યું કે, હું પેલા સુસ્થિત દેવની રજા લઈને ઉતાવળે આવીશ. ત્યાં સુધીમાં તમે મારી આજ્ઞાથી આ ગંગા નદી ઉતરી જાઓ.” પછી તેઓ વહાણ ઉપર બેસી ગંગાની પેલે પાર ઉતરી ગયા. પિતાનું કાર્ય સિદ્ધ થવાથી તેઓ હર્ષ પામી પરસ્પર કહેવા લાગ્યા કે, “આપણું વહાણ અહીં ઉભું રાખે, આપણે અહીં રહી વાસુદેવનું બળ જોઈએ. કૃષ્ણની પાસે વહાણ નથી તો તેઓ વહાણ વિના આ ગંગા નદીને શી રીતે ઊતરશે ? આવું ધારી તેઓ વહાણને છુપાવી ગંગાના કાંઠા ઉપર સંતાઈને ઉભા રહ્યા. કૃષ્ણ પેલા સુસ્થિત દેવની રજા લઈ કૃતાર્થ થઈ ગંગાને કાંઠે ઉભે રહ્યો, પણ કેઈ નાવ જોવામાં આવ્યું નહિ. પછી કૃષ્ણ એક હાથે અશ્વ સહિત રથ ઉપાડી બીજે હાથે ગંગાના પ્રવાહ ઉપર તરવા લાગ્યું. જ્યારે ગંગાના મધ્ય ભાગે આવ્યું ત્યારે તેને થાક લાગી ગયે. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ એટલે તે વિચારવા લાગ્યા કે, “અહા ! પાંડવો શું મારાથી પણ બળવાન કે જેઓ વહાણ વિના ભુજાના બળથી આ ગંગાનદી ઉતરી ગયા ? પછી થાકી ગયેલા કૃષ્ણને ગંગાદેવીએ તલીયું (સ્થાન) આપ્યું. ક્ષણવાર વિશ્રાંત થઈ પછી કૃષ્ણ ગંગા નદીને ઉતરી ગયા. કૃણે આવી પાંડવોને પૂછ્યું કે, “તમે ગંગા કેવી રીતે ઉતરી શક્યા ?” પાંડે હસતા હસતા બોલ્યા, “પ્રભુ, અમે નાવથી ઉતર્યાં. કૃષ્ણ કહ્યું, “તમે મારે માટે નાવ કેમ ન મોકલ્યું ?” પાંડ બોલ્યા, “તમારા બળની પરીક્ષા કરવાને માટે અમે વહાણ મોકલ્યું ન હતું. તે સાંભળી કૃષ્ણ રાતી આંખે કરી બોલ્યા, “અહા ! પદ્મનાભને જીત્યે તો પણ તમે મારૂં બળ જાણ્યું ન હતું કે પાછું આ નદીને કરવામાં બળ જાણવાની ઈચ્છા થઈ?” આ પ્રમાણે કહી કૃષ્ણ ક્રોધથી હાથમાં લેઢાને દંડ લીધે અને તે પાંચ પાંડવોના રથ ક્ષણમાં ભાંગી નાંખ્યા અને આજ્ઞા કરી કે, “તમારે મારી ભૂમિમાં રહેવું નહિ.” પછી કૃષ્ણ રથ ભાંગવાની નીશાની તરીકે ત્યાં રથમદન નામે એક નગર વસાવ્યું. પછી પિતાનું સૈન્ય એકત્ર કરી દુંદુભિને વનિ કરતો અને રાજાએએ આપેલી ભેટે લેતે કૃષ્ણ દ્વારિકા નગરીમાં આવ્યું. પાંડ પણ પિતાના અપરાધની નિંદા કરતા પિતાને નગર ગયા અને પિતાને કૃષ્ણની સાથે જે વૃત્તાંત બળે તે પોતાની માતા કુંતાની આગળ કહી સંભળાવ્યું. તે સાંભળી કુંતા બેલી, પુત્રો, આ બાબત તો તમે જ અપરાધી છો કારણ કે, પ્રસ્તુત વિના કરેલું હાસ્ય પશ્ચાતાપને માટે થઈ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ પડે છે. તમે આપણા સ્વામીરૂપ કૃષ્ણની સાથે આ ઘણું અનુચિત કામ કર્યું છે. હવે મારે કૃષ્ણને હમણાં જ પ્રસન્ન કરવું પડશે.” આ પ્રમાણે કહી કુતા રથમાં બેસી દ્વારકામાં આવી. કૃષ્ણ સામા આવી પિતાની નગરીમાં તેને પ્રવેશ કરાવ્યું. કુંતા સ્નાન ભજન વિગેરે બધું કામ કરી સ્વચ્છ થઈ કૃષ્ણ પ્રત્યે બેલી, “ભાઈ કૃષ્ણ, તમે મારા પુત્રોને તમારી ભૂમિમાંથી કાઢી મૂક્યા તે હવે તે કયે સ્થાને જઈ રહેવાના? આ અર્ધ ભરતને તે તમે વશ કરેલું છે, તેથી તમે તેમને એવું કેઈ સ્થાન આપ કે જ્યાં તેઓ જઈને રહે.” કૃષ્ણ બેલ્યા, “તેઓ પૂર્વ સમુદ્રને કાંઠે મથુરા નામે નવું નગર વસાવીને તેમાં રહે.” કૃષ્ણનાં આવાં વચન સાંભળી કુંતા ઘેર આવી અને તેણીએ પિતાના પુત્રોને તે કૃષ્ણની આજ્ઞા કહી સંભળાવી. પછી પાંડવોએ તે પ્રમાણે કર્યું. સ્વામીની આજ્ઞા અતિશય બળવાન છે. કૃષ્ણ હસ્તિનાપુર રાજ્ય પિતાના ભાણેજના પુત્ર અભિમન્યુને કુમારને આપ્યું અને તેણે તે રાજ્યનું ચિરકાલ પાલન કર્યું. इति प्रद्युम्न चरिते महाकाव्ये द्रौपदी हरण श्रीकृष्णपांडवाऽ मरकंका गमन-द्रौपदी समानयन-पांडव देशाटनप्रदान द्वारकासमागमन वर्णनो नाम त्रयोदशः सर्ग: ॥ १३ ॥ ગયા ભવમાં કે આ ભવમાં કરેલાં છેટાં કામે વારંવાર છે નિંદુ છું, ધર્મ અનુષ્ઠાનાદિ શુભ કાર્યોની પ્રશંસા કરું છું. ! Page #322 -------------------------------------------------------------------------- ________________ चतुर्दश सर्गः દેવકીના છ પુત્રને અધિકાર–ગજસુકુમાલને અધિકાર-સાગરચંદ્રનું ચરિત્ર-દેવતાની પરીક્ષા-ભેરીનું સમર્પણ-ધવંતરિ તથા વૈતરિણું વૈદ્યોને અધિકાર અને તંદણ કુમારને અધિકાર. હજારે કારણોથી સૂર્યની જેમ પૃથ્વીને વિહારથી પવિત્ર કરતા શ્રી નેમિનાથ ભગવાન ભલિપુરમાં આવી ચડ્યા. તે નગરમાં વ્યવહારિજમાં મુગટમણિનાગ નામે એક ધનવાન ગૃહસ્થ રહેતા હતા. તેને ધર્મ કર્મમાં પ્રમાદ રહિત એવી સુલના નામે પ્રિયા હતી. તે નાગ અને સુલસા દંપતીને અનુક્રમે અધિક સંપત્તિવાલા છ પુત્રો થયા. તેઓને મેટા શ્રીમંતની બત્રીશ કન્યાઓની સાથે પરણાવ્યા. દેવતાઓ જેમ દેવીઓની સાથે ભોગ ભોગવે તેમ તેઓ બત્રીશ મહેલમાં રહેલી તે બત્રીશ સ્ત્રીઓની સાથે મેહવાલા ચિરકાલ ભોગ ભેગવતા હતા. તેઓએ શ્રી નેમિ પ્રભુની ઉપદેશવાણી સાંભળી દક્ષા ગ્રહણ કરી, અને અનુક્રમે ગુરૂની સેવાથી તેઓ દ્વાદશાંગીને ધારણ કરનારા થયા. તેઓને દીક્ષા આપ્યા પછી નેમિ પ્રભુ દ્વારિકામાં આવ્યા. ત્યાં સહસ્ત્રાવન નામે ઉદ્યાનમાં સમેસર્યા. તે સુલસાના છ પુત્ર કે જેઓ હમેશાં છઠ્ઠ કરતા હતા, તેઓ બે બેની ત્રણ જોડી થઈ ભિક્ષા લેવાને દ્વારિકામાં ગયા. તેમાં અનીયશા અને અનંતસેન નામે બે મુનિઓ કે જેમની કાંતિ ભમરાના જેવી કાળી છે, તેઓ જાણે બીજા કૃષ્ણ હોય, તેમ દેવકીને ઘેર આવ્યા. Page #323 -------------------------------------------------------------------------- ________________ ઉ૧૪ તેમને જોઈ કૃષ્ણની વીરમાતા હર્ષિત થઈ દાન આપવાને બેઠી થઈ. તેણએ સિંહ કેશરીઆ લાડુઓથી બંનેને ભક્તિ પૂર્વક પ્રતિલાભિત કર્યા. બંને મુનિઓ ધર્મલાભ આપી ત્યાંથી ચાલ્યા ગયા. તે પછી અજિતસેન અને નિહતશત્રુ નામે બીજી મુનિની જોડ ત્યાં વહોરવા આવી. તેઓની કાંતિ પણ જળવાલા મેઘના જેવી શ્યામ હતી. દેવકીએ તેમને પણ પ્રેમથી વંદના કરી પ્રતિલાભિત કર્યા પછી તેઓ ચાલ્યા ગયા. તે પછી દેવયશા અને શત્રુસેન નામે સાધુની ત્રીજી જેડ આવી તેમને પણ ભક્તિથી વંદના કરી સિંહકેશરીઆ લાડુથી પ્રતિલાભિત કર્યા. જ્યારે એક સરખા તે સાધુઓને જોયા એટલે દેવકીએ તેમને અંજલિ જેડી પૂછયું, “શું તમે વારંવાર દિમૂઢ થઈ પારણાને માટે અહીં ઘેર જ આવો છો ? અથવા સરખા દર્શન થવાથી મને મેહ થયે છે, અથવા સમૃદ્ધિથી સ્વર્ગપુરી જેવી આ દ્વારિકાનગરીમાં શું સાધુઓને બીજે ભાત પાણી નહિ મળતાં હોય? આ પ્રમાણે દેવકીનું મનરૂપી બાળક સંશયરૂપ હીંચકામાં ખેલવા લાગ્યું. તે સાંભળી બંને મુનિઓ બેલ્યા, હે શુભે, અમને દિમેહ થયે નથી, પણ તને જ મેહ થયે છે, કારણ કે, અમે જે આવીએ છીએ તે બધા સરખા જ છીએ. અમે છીએ ભદ્દિલપુરના રહેવાસી સુલસા અને નાગના પરસ્પર પ્રેમ કરનારા સહેદર પુત્રો છીએ. ત્યાં શ્રી નેમિનાથ પ્રભુ આવ્યા હતા, તેમની પાસે ધર્મ સાંભળી પરમ વૈરાગ્યને પામી ચારિત્ર લઈ તપસ્યા કરનારા છીએ. હે શ્રેષ્ઠ માનવાલી શ્રાવિકા, તે પછી અમે પ્રભુની Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ સાથે અહીં આવેલા છીએ. આજે છઠ્ઠને પારણે તેમની આજ્ઞા લઈ અહીં વહોરવાને આવ્યા છીએ. અમે છીએ ભાઈઓ ત્રણ જેડીએ થઈ ભિક્ષા માટે ફરીએ છીએ, અમારે ભિક્ષા સુલભ છે. તે મુનિનાં વચનથી હર્ષ પામેલી દેવકી મનમાં ને મનમાં વિચાર કરવા લાગી કે, આ કૃષ્ણના સરખા છે અને મને હર્ષ આપનારા કેમ છે? એક ઝાડનાં ફળ પણ સરખા હેતાં નથી. રખેને આ મારા કૃષ્ણના સહોદર છ પુત્રો તે નહિ હોય? પૂર્વે અતિમુક્ત મુનિએ મને કહ્યું હતું કે, “હે મહા ભાગા, તું જીવતા પુત્રોને જેનારી થઈશ. તે મહા મુનિનું વચન મિથ્યા ન થાય. અરે શ્રી નેમિનાથ પ્રભુ છતાં મારે સંદેહ શા માટે રાખવો જોઈએ? હું જઈને શ્રી નેમિનાથને પૂછી જોઉં. પ્રભુ સંશય રૂ૫ અંધકારમાં સૂર્ય રૂપ છે.” આવું ચિતવી દેવકી સમવસરણમાં આવી. દેવકીના મનને ભાવ જાણે શ્રીમાન નેમિપ્રભુ બોલ્યા, “હે દેવકી, આ તારા છ પુત્રોને જે અને હર્ષ પામ. પૂજાએલા નંગમેલી દેવતાએ સંતુષ્ટ થઈ તે જન્મ આપેલા પુત્રો સુલસાને અનુક્રમે આપ્યા હતા. તે દેવ મરી ગયેલા એવા સુલસાએ જન્મ આપેલ ગર્ભને તમારી પાસે મૂકતે તેને મૂઢ બુદ્ધિને ગર્વથી કદર્શન પામેલે કંસ વૃથા મારતો હતો.” આ પ્રમાણે પ્રભુનાં મુખેથી સાંભળી હર્ષ પામેલી દેવકીએ તે છ મુનિઓને વંદના કરી. તે વખતે નિશ્ચલ રહેલી દેવકીનાં સ્તનમાંથી નીકળતી દૂધની ધારાથી પૃથ્વીને સિંચન કરવા લાગી. તે છ મુનિઓને નિરખતી દેવકી પિતાના હૃદયમાં વિચાર કરવા લાગી કે મારે સાત પુત્ર Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ થયા, પરંતુ એક પણ પુત્રનું મેં લાલન કર્યું નહિ. “મા, મા, એમ કરતા પુત્રને મેં મારા ઉલ્લંગમાં બેસાર્યો નહિ. મેં ગર્ભનું ઘણું દુખ વૃથા સહન કર્યું, તેથી હું ખરેખર મંદ ભાગ્યવાલી છું. આ પ્રમાણે આત્મનિંદા કરતી દેવકીને વાણીમાં બૃહસ્પતિ જેવા શ્રી નેમિપ્રભુએ અમૃતના જેવી મધુરવાણીથી કહ્યું “દેવિ, ચિંતા કર નહિ. પૂર્વ ભવે કરેલાં કર્મને સંભાર. તે પૂર્વ ભવે તારી શેષનાં સાત રને ચોર્યા હતાં. પછી તે શક્ય રત્નોની ચોરીથી ઘણું દુઃખ કરવા લાગી, ત્યારે પાછળથી તે ઘણે કણે તેને એક રત્ન પાછું આપ્યું હતું. એ દુષ્ટ કમથી તે આ દુઃખ પ્રાપ્ત કરેલું છે તેમાં કઈ જાતને સંશય નથી.” આ પ્રમાણે પ્રભુનું વચન સાંભળી તેણે પિતાના પૂર્વ કર્મને નિંદવા લાગી. પછી પ્રભુને અને પિતાના છ પુને નમન કરી હર્ષ પામતી દેવકી પિતાને ઘેર ગઈ અને પુત્રની અભિલાષાથી દુઃખી થવા લાગી. બીજે દિવસે પ્રભાત કાલે મટી અદ્ધિવાલા કૃષ્ણ પિતાની માતા દેવકીને ચરણમાં નમવા ગયા. ત્યાં માતાને દુઃખી જોઈ તેનું કારણ પૂછ્યું. દેવકી નેત્રમાં આંસુ લાવી બેલી, “વત્સ, આ તારા છ ભાઈઓ અને મારા પુત્રે ભદિલપુર નામના નગરમાં તુલસી અને નાગને ઘેર મેટા થયા અને તે પણ ગેકુલમાં નંદને ઘેર છાની રીતે ઊછર્યો છે. તમારા માંહેલે કઈ પણ પુત્ર મારા લાડ પામ્યું નથી, તેથી મને પુત્રને રમાડવાનું કૌતુક થાય છે. જી હાથી પિતાના વાછરડાને ચાટતી ગાયને પણ ધન્ય છે.” માતા દેવકીનાં આવાં વચન Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ સાંભળી ભાગ્યનું ગૃહરૂપ કૃષ્ણ બોલ્યા, “માતા, કાંઈ પણ ચિંતા કરે નહિ. ભાઈઓને લાલન કરવામાં કૌતુકી એવો હું પણ તે વિષે યત્ન કરીશ.” આ પ્રમાણે કહી કૃષ્ણ ત્યાંથી જઈ પૌષધ લઈ અને બ્રહ્મચર્ય રાખી ઈદ્રિના સેનાપતિ એવા નેગમેલી દેવનું આરાધન કરવા લાગ્યું. ત્રણ ઉપવાસ કર્યો ત્યાં તે દેવ પ્રસન્ન થયે અને આવીને બોલ્યો, “મિત્ર, વર માંગ, તારી ઇચ્છા પૂરી કરૂં.” કૃષ્ણ કહ્યું, “દેવકીના ઉદરથી એક મને સુંદર ભાઈ આપે.” દેવ બોલ્યો, “દેવકીના ઉદરમાંથી તમારે એક સહેદર ભાઈ થશે, પણ તે યૌવન વયમાં આવશે ત્યારે દીક્ષા લેશે.” કૃણે કહ્યું, “તેમ થાઓ.” પછી દેવ “તથાસ્તુ કહી જેમ આવ્યો હતે, તેમ ચાલે ગયે. પછી કેટલેક દિવસે તે દેવ સ્વર્ગમાંથી ચવીને હિંસ જેમ માનસરોવરમાં આવે તેમ દેવકીના ઉદરમાં અવતર્યો. જ્યારે સમય થયે ત્યારે પૃથ્વી જેમ કાંતિવાલા માણિજ્યને જન્મ આપે તેમ આધિ રહિત એવી દેવકીએ પૂર્ણ ગુણવાલા પુત્રને જન્મ આપે. મૂર્તિથી જાણે બીજા કૃષ્ણ હોય તેવા તે પુત્રનું નામ ગજસુકુમાર પાડયું. દેવકી હર્ષથી તેનું પાલન કરવા લાગી. વસુદેવ વિગેરેના ખોળેથી ખેળે લેવાતે તે બાળક બીજના ચંદ્રની જેમ બધાઓને નેત્રના ઉત્સવને માટે થઈ રહ્યો. અનુક્રમે વધતે તે બાળક ઘૂંટણીએ ચાલવા લાગે અને માતપિતાના મનેરની સાથે વધવા લાગ્યા. - જ્યારે તે મોટી ભુજાવાલે યુવાન થયું ત્યારે કૃષ્ણના આદેશથી દુમ નામના રાજાની પ્રભાવતી નામની પુત્રીની સાથે તેને વિવાહ કરવામાં આવ્યો. વલી સોમશર્મા Page #327 -------------------------------------------------------------------------- ________________ - ૩૧૮ બ્રાહ્મણની ક્ષત્રિયાણું સ્ત્રીથી થયેલી મા નામની એક પુત્રી કે જેને પરણવા તેની ઈચ્છા ન હતી, તથાપિ કૃષ્ણ મટી સમૃદ્ધિથી તેને પરણાવ્યો. એક વખતે શ્રી નેમિનાથ પ્રભુ સહસ્ત્રા» વનમાં સમસય. દેવતાઓએ પિતાપિતાને ઘટે તેવી રીતે ત્યાં ઉત્સવ કર્યો. તે વખતે કૃષ્ણ પિતાના નાના ભાઈ ગજસુકુમારને લઈ મેટા વૈભવ સાથે ત્યાં આવ્યા. અમૃતના જેવી પ્રભુની દેશના તેમણે પિતાના કાનમાં સાંભળી. તરત જ દેવકીને છેલ્લે પુત્ર ગજસુકુમાર પ્રતિબંધ પાયે અને માતા, ભ્રાતા અને પિતાની આજ્ઞા લઈ તેણે સત્વર દીક્ષા લીધી. સંધ્યાકાળે પ્રભુને પૂછી તે મુનિ સ્મશાનમાં ગયા અને ત્યાં નાસિકાના અગ્ર ભાગ ઉપર દષ્ટિ કરી તેઓ કાત્સગે રહ્યા. તેવામાં મશર્મા બ્રાહ્મણ ઇંધણાં લેવા ત્યાં આવી ચડ્યો. તેણે ગજસુકુમારને જોયા એટલે તે કે ધાગ્નિ પ્રગટ કરી વચનરૂપ ધુમાડાને વર્ષાવવા લાગ્યા, “અરે પાખંડી પાપી, જે તારે આવું કરવું હતું, તે મારી રાંક પુત્રીને શા માટે રંડાવી? એ પાપનું ફળ પામીને તું નારકીમાં જા.” આ પ્રમાણે કહી તેને ચિતાને અગ્નિ મસ્તક ઉપર મૂકી દીધું. તે અગ્નિ પ્રજ્વલિત થયે, તે પણ ગજસુકુમાર પોતાના ધ્યાનથી ચલાયમાન થયા નહિ. તેમના શુકલ ધ્યાનરૂપ અગ્નિ વડે ક્ષણ વારમાં આઠ કર્મ બળી ગયાં. સર્વે કર્મ બળી જવાની સાથે તેનું મસ્તક પણ બળી ગયું, તે મુનિ અંતકૃત કેવલી થઈ મોક્ષને પ્રાપ્ત થયા. આ વખતે ઉત્સાહી અને મેટા બળવાલા કૃષ્ણ પરિવાર Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ લઈમેટી ઉત્કંઠાથી પિતાના ભાઈ શ્રી નેમિનાથને વંદના કરવા જતા હતા. માર્ગમાં જતાં તેણે એક દરિદ્રી વૃદ્ધ બ્રાહ્મણને જે. તેણે પોતાને માથે ઉપરાઉપરી એક એક ઈંટ લીધેલી હતી. એવી રીતે તેને હેરાન થઈ એક એક ઈંટ માથે ઉપાડી જતો જોઈ કૃષ્ણને દયા ઉપજી કૃષ્ણ તેના ઇંટોના સંચયમાંથી એક ઈટ ઉપાડી, પછી બીજા રાજાઓએ અને બધા પાળાઓએ એક એક ઈંટ ઉપાડી એટલે તે વૃદ્ધ બ્રાહ્મણ ખુશી થયું. તેને ખુશી કરી કૃષ્ણ સહસાગ્ર વનમાં આવ્યા અને તેમણે શ્રી નેમિનાથ પ્રભુને પરમ ભક્તિથી વંદના કરી પૂછ્યું કે, “સ્વામી, મારે નાનો ભાઈ ગજસુકુમાર કયાં છે ?” પ્રભુ બેલ્યા, “તે ઉપસર્ગને સહન કરી મોક્ષે ગયેલ છે. તે સાંભળી કૃણને ભારે મૂચ્છ આવી ગઈ. થોડી વારે ભાન આવતાં તેમણે મેહથી લાંબા વખત વિલાપ કરવા માંડ્યો. મેહ સર્વને દુરતિકમ છે.” પ્રભુ બોલ્યા, “કૃષ્ણ તમારા ભ્રાતાનાં વધ કરનારની ઉપર તમે ઠેષ કરશે નહિ, કારણ કે, તમારા ભાઈને મેક્ષ ગતિ મેળવવામાં તે સહાયકારી થયે હતા. જેમાં તે વૃદ્ધ બ્રાહ્મણ તમારી સહાય મેળવી લાંબે કાળે થાય તેવા પોતાના ઘરના કામને તત્કાલ કરી શક હતા. કુણે ફરીથી પૂછયું, તેને મારે શી રીતે ઓળખવો ? પ્રભુ બોલ્યા, “કૃષ્ણ, તમને નગરીમાં પેસતા જોઈને જે ઘણે આકુલ વ્યાકુલ થયેલે, હૃદયમાં ક્ષેભ પામી અને પાપથી પૂરાઈને જે મૃત્યુ પામે તે તમારા ભાઈનો હણનાર ઓળખી લે. તે પોતે જ પાપનું ફળ મેળવનારે થશે? Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પ્રભુનાં આવાં વચન સાંભળી કૃષ્ણે સ્મશાનમાં જઈ ને પેાતાના ભાઈના શરીરને અગ્નિસંસ્કાર કર્યો અને પછી પેાતે પેાતાની નગરીમાં પેઠા. કૃષ્ણને નગરીમાં પેસતા જોઈ તે સેામ બ્રાહ્મણ આકુલ વ્યાકુલ થઈ ગયો અને તેનુ હૃદય ફાટવાથી તે મૃત્યુ પામી નરકે ચાલ્યા ગયા. તે મરી ગયેલા બ્રાહ્મણના શબને પગમાં કઠોર દોરી બાંધી ચાંડાલેાને સોંપી દીધુ. દરેક ચૌટે તેને ગુને જાહેર કરી તે શઅને ફેરવવામાં આવ્યું, પછી તેને ખાઈમાં નાંખી દીધું, જ્યાં તે ગીધ, શ્વાન વિગેરેથી લક્ષણ થઈ ગયું. તેના શાકથી જેમને વૈરાગ્ય થયેલા છે. એવા ઘણા યાદવેાએ તત્કાલ સંસારને ઉચ્છેદ કરનારી દીક્ષા લીધી. તેમજ વસુદેવ વિના દશાોએ પણ પ્રભુની પાસે દીક્ષા લીધી. માતા શિવાદેવી મીન કૃષ્ણના પુત્રો, રાજીમતી અન્ય યાદવેાની સ્ત્રીએ અને બીજા યાદવેાના કુમારેએ પણ દીક્ષા લીધી. કૃષ્ણે કન્યાએ ના વિવાહ ન કરવાના પચ્ચક્ખાણ લીધાં. કનવતા, રાહિણી અને દેવકી સિવાય બીજી અલદેવ તથા વાસુદેવની માતાઓએ અને ઘણા ભ્રાતાઓએ દીક્ષા લઈ પરલાકનું સાધન પ્રાપ્ત કર્યું. નવતી કે જે ગૃહાવાસમાં રહેલ હતી, તેને આ સંસારની સ્થિતિ ચિંતવતા ઉજવલ એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થયુ. સ્વામીથી જણાવાયેલ દેવતાઓએ તેના અદ્ભુત મહિમા કર્યો. દેવતાએ તેણીને મુનિવેષ આપ્યો, પછી તેણે પોતાની મેળે દીક્ષા લીધી. છેવટે અનશન કરી કનવતી માન્ને ગઈ. રામનેા પુત્ર નૈષધી સાગરચંદ્ર નામે હતા, તે વૈરાગ્યથી શ્રાવકપણામાં પ્રતિમાધારી થઈ ને Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧ રહેતા હતા. એક વખતે તે શ્મશાનમાં કયેત્સગે રહેલેા; તેવામાં તેનાં છિદ્ર શેષતા નભસેન ત્યાં આવ્યો. તેને એકાંત જોઈ ને તે હોઠ ફફડાવી મેલ્યા, અરે પાખડી, આ શુ લઈ બેઠા છે ? હવે તું તારા પાખંડનું ફળ પ્રાપ્ત કર કે જે ફળ કમલાયેલાનુ હરણુ કરવાના પાપથી ઉત્પન્ન થયેલું છે.' આ પ્રમાણે કહી તેણે વૃદ્ધિ પામતી શિખાવાલા અગ્નિ તેના મસ્તક ઉપર મૂકયેા. તેથી તેનુ મસ્તક અગ્નિથી મળી ગયું. પણ તેનું ધ્યાન જરા દુગ્ધ થયું નહિ. તે વખતે પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્રનું સ્મરણ કરી તે તત્કાલ સ્વગે ગયા. કૃષ્ણનું ગુણગ્રાહીપણું એક વખતે ઈન્દ્ર સભામાં બેસી કૃષ્ણના ગુણની સ્તુતિ કરવા માંડી. તેણે કહ્યું કે, કૃષ્ણે ઘણા દેષથી મુક્ત થઈ ગુણગ્રાહી થયેલ છે. તેમજ તે કી પણ નીચ યુદ્ધ કરતા નથી.' આ વચન સાંભળી કાઈ એક દેવને તે પર શ્રદ્ધા ન આવી અને તેથી તે દ્વારિકામાં આવ્યો અને તે માયાવી દેવ જેના અંગમાંથી દુધ છૂટે છે એવા મરેલા કાળા કુતરાનું રૂપ લઈને રસ્તામાં પડ્યો. તે વખતે કૃષ્ણ અશ્વ ક્રીડા કરવાને નગરની બહાર નીકળ્યા. ત્યાં માગમાં તે શ્વાનનુ (કુતરા) પડેલું શબ જોઈ તેણે સર્વ રાજાઓને કહ્યું, આ શ્વાનના મેાતીની માળાના જેવા દાંત જુએ.’ પછી તે ધ્રુવે શ્વાનનું રૂપ છેડી દઈ કૃષ્ણના અશ્વને હરી લીધા અને તેણે જતાં જતાં કહ્યું કે, 'હું આ અશ્વને હરી જાઉં છું, તે કોઈ યોદ્ધો હાય તે મારી આગળ આવેા.' પછી પ્રદ્યુમ્ન, શાંમ વિગેરે 1 Page #331 -------------------------------------------------------------------------- ________________ કરી કૃષ્ણના પુત્રો તેની પાછળ ગયા. દેવતાએ તેમને જિતી લીધા કચાં એટલે કાળાં મુખ કરી તેઓ કૃષ્ણે એક અશ્વ રત્ન ઉપર કહ્યું, અરે તું મારા અશ્વને હરીને તારામાં મળ હાય તે સ્વસ્થ થા.” દેવતા હે કૃષ્ણ, તું મને જીતીને આ અશ્વ લે. જે રત્ન છે, તે એકને જ હોતાં નથી, તે બળવાનને જ હાય છે.' કૃષ્ણે કહ્યું, હું ધનુષ્યવાલા છું, તે તું યુદ્ધ કરવાને મારી આગળ ધનુષ્યવાલેા થા.' દેવતા આક્ષેપથી ખેલ્યા, મારે ધનુષ્ય વિગેરેનું કાંઈ પ્રયેાજન નથી. પ્રથમ આપણુ પૃષ્ટ યુદ્ધ (વાંસાની સાથે વાંસેા ભટકાવવાનું યુદ્ધ) થાઓ.' કૃષ્ણ ખેલ્યા, એવું નીચ યુદ્ધ મેં કદી પણ કર્યું નથી. અને હું કરીશ પણ નહિ. મારે અશ્વનું કોઈ પ્રયેાજન નથી. મારૂ રાજ્ય, મારી લક્ષ્મી અને મારા હારા અશ્વો ભલે જાય, પણ હું કૃષ્ણે યાદવ વંશને લજજા થાય તેવું યુદ્ધ કરીશ નહીં. તેથી તું ચાલ્યા જા અને મેં અણુ કરેલા અશ્વને લઈ જા.’ કૃષ્ણનાં આવાં વચન સાંભળી તે દેવ પ્રસન્ન થઈ ગયા અને તેણે કૃષ્ણને કહ્યું, કૃષ્ણ, ઈન્દ્ર જે તમારી પ્રશ'સા કરી હતી. તે મારી પરીક્ષામાં બરાબર સત્ય થઈ. હે મહા ભાગ, મારી પાસે કાંઈ વર માગેા. તારા આ ચરિત્રથી હું પ્રસન્ન થયા છું. દેવતાનું દન વૃથા થતું નથી.’દેવતાનાં આવાં વચન સાંભળી કૃષ્ણે ખેલ્યા, હે દેવ, મારી દ્વારિકા નગરીમાં રાગના ઉપદ્રવ ઘણા છે તેને ઉપાય કહે.' પછી દેવતાએ એક ભેરી-વાદ્ય આપ્યું અને કહ્યું કે, આ દૃઢ પાછા વળીને આવ્યા. પછી બેસી તેની પાછળ ઢૉડીને જાય છે ? જો હસીને બોલ્યા, Page #332 -------------------------------------------------------------------------- ________________ 323 શબ્દવાલી ભેરા છ માસને અંતે દ્વારિકામાં વગાડવી. તેના શબ્દના પ્રભાવથી તમારી નગરીમાં બધી જાતના પૂર્વના રેગે ચાલ્યા જશે અને પછી આગળ રેગ થશે નહિ.” આ પ્રમાણે કહી તે દેવ અંતધ્યાન થઈ ગયા. કૃષ્ણ ઘડા સાથે પિતાની નગરીમાં આવ્યા ત્યાં કોઈ અધિક બળવાન પુરૂષની પાસે તે ભેરી વગડાવી; તે વાગતાં જ તત્કાલ બધા રેગને ઉચ્છેદ થઈ ગ. સત્પરૂષના વચનની જેમ દેવતાનું વચન મિથ્યા થતું નથી. દ્વારિકામાં ભેરી વગાડવાથી રેગ નાશ પામે છે, એ વાત બધે પ્રસિદ્ધ થઈ. તે સાંભળી દાહ જવરથી પિડાતો કોઈ પુરૂષ બીજા દેશમાંથી ત્યાં આવ્યું અને ભેરી પાલકની પાસે એવી માગણી કરી કે, તું એક લાખ દ્રવ્ય લઈ ગુપ્ત રીતે આ ભેરીને એક કટકે મને આપ. આ વાત કઈ જાણશે નહિ, કારણ કે, ચાર કાને થયેલી વાત કદી પણ ભેદોતી નથી. આવી તેની માગણી ઉપરથી દ્રવ્યમાં લુખ્ય એવા તે ભેરી પાલકે તે અર્થે પુરૂષને એક પલ માત્ર ભેરીને કટકે કાપી આપે અને તેને ઠેકાણે ચંદન તથા લાખ ભરી તે ભેરીને સાંધી દીધી. તે ધનલુબ્ધ પુરૂષે વળી તેવી રીતે બીજા પુરૂષને પણ તે ભેરીને કટકા આપે અને પાછી તેવી રીતે સાંધી લીધી. આથી તે ભેરી ચંદનના કટકાની કથા જેવી થઈ ગઈ અને તેને તુછ નાદ નિકળવા માંડ્યો. એક વખતે કૃષ્ણ રેગને નાશ કરનારી તે ભેરી વગડાવી. તે વખતે તેને નાદ સભામાં જરા પણ પ્રસર્યો નહિ. આથી કૃષ્ણ ભેરીના પાલકને પૂછયું કે, આ ભેરી આવી કેમ થઈ ગઈ?” એમ કહી તેને માર્યો એટલે Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ તેણે સાચે સાચું કહી આપ્યું; પછી તેને મૃત્યુ પમાડ્યો. કૃષ્ણે ફરીવાર પેલા દેવની આરાધના કરી ખીજી ભેરીની માંગણી કરી. અઠ્ઠમ તપથી સંતુષ્ટ થયેલા તે દેવતાથી નગરીમાં રાગનેા નાશ થઈ ગયા. એ વેધોની વાતા દ્વારિકા નગરીમાં ધન્વંતરિ અને વૈતરણ નામે એ વૈદ્યો હતા. તમે બંને કૃષ્ણુની આજ્ઞા પ્રાપ્ત કરી હમેશાં નગરીની અંદર વૈદું કરતા હતા. તેઓમાં જે ધન્વંતરિ હતા, તે નિય હતા, તેથી લેાકેાને માંસ તથા મદિરા વિગેરે લેવાના પાપાપદેશ કરતા હતા, અને વૈતરણ બહુ સાવદ્યને વનારા અને પાપ ભીરૂ હતા, તેથી ક તથા અકલ્પ્સના વિભાગથી યાગ્યતા પ્રમાણે ઉપદેશ કરતા હતા. એક વખતે કૃષ્ણે અંજલિ જોડી શ્રી નેમિનાથ પ્રભુને પૂછ્યું, ભગવાન, આ બંને વૈદ્યો જુદા જુદા ભાવવાલા છે. તેએ મૃત્યુ પામીને કચાં જશે ?' પ્રભુ મેલ્યા, કૃષ્ણ, આ ધન્વંતરિ અભવ્ય છે. તે મહા સાવદ્ય કર્મોંમાં તત્પર થઈ સાતમી નરકે જશે. જે વૈતરણ નામે વૈદ્ય છે, તે વધ્યગિરિના વનમાં સ્વેચ્છા વિહારી એવા યૂથપતિ ઉન્મત્ત વાનર થશે. એક વખતે ત્યાં કેટલાક સારા સાધુએ સાની સાથે આવી ચડશે. તેએમાંથી એક મુનિને પગમાં કાંટો ભાંગવાથી લંગડા થશે. તે વખતે મુનિ ખીજા સાધુઓને કહેશે કે, તમે મને છોડી ચાલ્યા જાઓ. જો નહિં જાઓ તેા તમે સા માંથી વિખુટા થઈ જશે અને ક્ષુધા તથા તૃષાથી પીડિત થઈ મૃત્યુ પામી જશે.’ આ પ્રમાણે તે મુનિએ સમજાવેલા તે બધા મુનિએ ક્ષણુ વાર દુઃખી Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ થઈ તેને તે છાયાવાલા સારા સ્થાને મૂકીને જશે. પછી પેલે કપીશ્વર યૂથ વડે વીંટાઈને ત્યાં આવશે અને તે સ્થાન ઉપર પડેલા સાધુને જોઈ પિતાની પૂર્વ જાતિને સંભારશે. પછી પૂર્વની વૈદ્ય વિદ્યા સંભારી તે વાનર વિશલ્ય ઔષધી લાવી તેને દાંત વડે પીસી મુનિના ચરણ તલના ત્રણ ઉપર ઘસી મુનિને નરેગી કરશે પછી તે યૂથપતિ વાનર, “હું પૂર્વે દ્વારિકામાં વૈતરણિ નામે વૈદ્ય હત” એવા અક્ષરે લખીને જણાવશે. પછી તે મુનિ પાસેથી ધર્મ સાંભળી ત્રણ દિવસ અનશન કરી તેના પ્રભાવથી તે સહસ્ત્રાર દેવકમાં દેવતા થશે. પછી તે દેવ અવધિજ્ઞાનથી નમસકાર મંત્રને આપતા એવા તે મુનિને અને પૃથ્વી ઉપર પડેલા પિતાના શબને પ્રેમપૂર્વક અવલોકશે. પછી ત્યાં આવી પ્રગટ થઈ મુનિને વંદના કરી પિતાની ગતિ જણાવશે કે, “હે મુનિ, તમારા પ્રસાદથી મેં આવી દેવતાની ઋદ્ધિ પ્રાપ્ત કરી છે. પછી તે દેવ તે મુનિને પિલા સાધુઓના સાથમાં મૂકી ચાલ્યો જશે અને તે મુનિ સાધુની આગળ તે વાનરની વાર્તા કહી સંભળાવશે. “હે કૃષ્ણ, એ સિદ્ધ વિદ્યાવાળા બંને વૈદ્યોની વાર્તા આ પ્રમાણે જાણી ઉચ્ચ પદની પ્રાપ્તિને માટે ધર્મને વિષે આસ્થા કરે.” આ પ્રમાણે પ્રભુની પાસે તે વૃત્તાંત સાંભળી શ્રદ્ધારૂપ આભૂષણથી સુશોભિત એવા કૃષ્ણ પ્રભુને નમી ચાલ્યા ગયા અને પ્રભુ પણ ત્યાંથી વિહાર કરી બીજી તરફ ગયા. સુર અસુરે એ જેના ચરણને નમસ્કાર કરે છે એવા નેમિ પ્રભુ એક વખતે દ્વારિકાનાં ઉદ્યાનની બહાર ચાતુર્માસ રહેવાને સમોસર્યા. તેમણે દેશના આપી અને તે દેશનાને Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ અંતે કૃષ્ણે અંજલ જેડીને પૂછ્યું, સ્વામી, સાધુએ ચાતુર્માસમાં કેમ વિહાર કરતા નથી ?” પ્રભુ ખેલ્યા, કૃષ્ણ, વર્ષાકાળમાં ઘણી અયતના થાય છે, તેથી તેમાં સાધુએએ વિહાર કરવા યુક્ત નથી.’ તે સાંભળી કૃષ્ણે કહ્યું, પ્રભુ, ત્યારે હું પણ બહુ જીવેાની રક્ષા કરવાને વર્ષાઋતુમાં ઘરની અહાર નહિ જાઉ.’ પ્રભુની પાસે આવે અભિગ્રહ લઈ કૃષ્ણ પેાતાને ઘેર ગયા અને પેાતાના દ્વારપાલાને આજ્ઞા કરી કે, વર્ષાઋતુમાં કોઈ રાજા આવે તે પણ તેમને પ્રવેશ કરવા દેવા નહિ.” આવી આજ્ઞા કરીને કૃષ્ણુ પાતાના ઘરમાં રહ્યા. તેવામાં વીરક નામના એક સાળવી કૃષ્ણના ભક્ત હતા, તેને એવા નિયમ હતા કે, કૃષ્ણનુ દન કર્યાં વિના જમવું નહિ. તેથી તે કૃષ્ણના ઘરની અંદર પ્રવેશ નહિ મળવાથી હુંમેશાં દ્વાર ઉપર આવી બેસતા હતા. કૃષ્ણે આખી વર્ષાઋતુ વ્યતીત કરી પછી રાજાએથી ભરપૂર અને શેાભાવાળી કરેલી સભામાં બહાર આવ્યા. તે વખતે પેલા વીરક સાળવીને દુખલ થયેલા કૃષ્ણે જોયા અને તેને પૂછ્યું કે, ‘તું દુ'લ કેમ દેખાય છે ?? ત્યારે દ્વારપાલેાએ તેના બધા વૃત્તાંત યથા જણાવ્યા. તે સાંભળી કૃષ્ણે ઘણા જ સંતુષ્ટ થયા અને પછી તેને સત્ર અસ્ખલિત પ્રવેશ કરવા દેવાની આજ્ઞા કરી. પછી કૃષ્ણ પરિવાર સહિત સર્વ સમૃદ્ધિએ યુક્ત શ્રી નેમિપ્રભુને વાંદવા ગયા, ત્યાં જઈ ધર્મોપદેશ સાંભળી પ્રભુને કહ્યું, સ્વામી, કાઈ કના ચાગથી ચારિત્ર ગ્રહણ કરવાનાં ભાવ થતા નથી, પણ ખીજાઓને મેટા ઉત્સવ સાથે ચારિત્ર ગ્રહણ કરાવીશ. મારા પુત્રો કે પુત્રીએ ચારિત્ર લેતા Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩ર૭ હોય તે હું તેમને અંતરાય કરીશ નહિ, પણ ઉલટે તેમને સર્વથી વધુ અતિશયવાલે ઉત્સવ કરીશ.” આ અભિગ્રહ લઈ અને નેમિ પ્રભુને નમી કૃષ્ણ નગરીમાં આવ્યા. તે વખતે વિવાહને એગ્ય એવી કન્યાઓ કૃષ્ણની પાસે આવી એટલે કૃણે કહ્યું, “હે કન્યાઓ, તમારે રાણું થવું છે કે દાસી થવું છે?” ત્યારે તેઓ બેલી, “અમારે રાણું થવું છે.” પછી કૃષ્ણ નેમિ પ્રભુની પાસે આવી તેમને સત્વર દક્ષા અપાવી. તેમાંથી એક કન્યા બાકી હતી, તેને તેની માતાએ શીખવ્યું કે, જે તને તારા પિતા પૂછે તે તું કહેજે કે, મારે તે દાસી થવું છે.” કૃષ્ણ તેણીને પૂછતાં તેણીએ દાસી થવાનું કહ્યું. તેણીને તેની માતાએ શીખવ્યું છે, એ વાત કૃષ્ણના જાણવામાં આવી એટલે તેણે મનમાં વિચાર્યું કે, મારી કન્યાઓ વિવાહિત થઈને આ સંસારકુપ રૂપી અટવીમાં ભમ નહિ. હવે આ કન્યાને માટે હું કાંઈ તેવું કર્યું કે, જેથી બીજી કન્યાઓ ફરીવાર તેણની જેમ કહે નહિ. આવું વિચારી કૃષ્ણ એકાંતે આવી પેલા વીરક વણકરને હસતાં હસતાં પૂછ્યું, “અરે વણકર વીરક, તેં કોઈ મોટું કામ શું કર્યું છે તે જણાવ.” વીરક બેન્ચે, “મહારાજા કૃષ્ણ, મારૂં બળ કેવું છે તે સાંભળે. મેં એક વખત બદરીના વૃક્ષ ઉપર રહેલા કાકીડાને પથરાથી માર્યો હતે. એક વખત રથ ચાલવાના માર્ગમાં વહેતા પાણીને ડાબા પગથી રેકી દીધું હતું. કહે, કૃષ્ણ હું કેવો બળવાન? હે કૃષ્ણરાજા, વળી મારૂં બીજું બળ સાવધ થઈને સાંભળો. એક વખતે વસ્ત્રપાનના કલશમાં સેંકડે માખીઓ પેસી ગઈ હતી, તે બધી Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ મેં હાથ નાંખીને પકડી હતી.” વીરકનાં આવાં વચન સાંભળી કૃષ્ણ સભામાં આવી રાજાઓને કહ્યું, “ભાઈઓ, તમે સર્વે આ વરકનું મેટું બળ સાંભળે.” હરિનાં આવાં વચનથી રાજાએ તે સાંભળવાને અતિ આદરવાલા થયા. પછી કૃષ્ણ બોલ્યા, “જેણે બદરી (બરડી) વનમાં રહેલા એવા લાલ ફણાવાલા ભયંકર સર્પને ભૂમિશસ્ત્રથી ક્ષણમાં મારી નાખ્યો હિતે, વળી જેણે ચકથી પૈડાંથી ખદેલી અને ડોહળાં જળને વહન કરતી ગંગા પિતાના ડાબા પગથી અટકાવી હતી' વળી જેણે કુંભપુરમાં ગર્જના કરતી સેનાને તરત ડાબા હાથથી રૂધેિલી હતી, તે આ મહા ક્ષત્રિય છે. માટે મારી પુત્રી કેતુમંજરીને યોગ્ય એ આ જ પતિ થાઓ.” આ પ્રમાણે કહી કૃષ્ણ કહ્યું, “હે વીર, મેં અર્પણ કરેલી આ પુત્રીને તે ગ્રહણ કર.” પછી પુત્રીને કહ્યું, “વત્સ! તું આ પતિની પત્ની થા અને તેની સાથે સુખે રહી ભેગ ભેગવ, આ વર મેં તને સેપ્યો છે. વીરક કેતુમંજરીને પરણવા ઈચ્છતો ન હતે પણ કૃષ્ણ ભ્રકુટી ચડાવી તેને બીવરા એટલે કેતુમંજરીને હાથે પકડી પિતાને ઘેર તેને તેડી લઈ ગયે. પછી આ કૃષ્ણની પુત્રી છે, એમ ધારી તે વીરક તેણીને પલંગ પર બેસાડી ઉત્તમ ભોજ્ય રસવતીથી તેણીની હંમેશાં સારી બરદાસ કરવા લાગ્યો. એક દિવસે કૃષ્ણ વીરકને પૂછયું કે, “તું મારી પુત્રીને શું કરે છે?” રિક બેલ્યો, “મહારાજ, તમારી પુત્રી છે, એમ જાણી રાત્રી દિવસ તેની આરાધના કરૂં છું.” તે સાંભળી ( ૧ ખાબોચીઆનું પાણી. ૨ ઘડાનું પાણી અટકાવવું તે. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ કૃષ્ણ બોલ્યો, “અરે મૂર્ખ, મેં તને તે પુત્રી કાંઈ પૂજા કરવા માટે આપી નથી. સત્વર જા અને તેની પાસે ઘરનાં કામ કરાવ. જે તું તેમ નહિ કરે તે તને મારીશ.” કૃષ્ણનાં આવાં વચન સાંભળી વિરક ઘેર ગયે અને હાથમાં લાકડી લઈ ભ્રકુટી ચડાવી કેતુમંજરી પ્રત્યે બોલ્યો, “અરે રડે, બેઠી થા, આ કેમલ તણાઈ વાલા પલંગ ઉપર શું બેઠી છે ? આ ભાણ લે અને આ વસ્ત્ર ધંઈ આવ.” કે,મંજરીએ કહ્યું, “શું હું કૃષ્ણની પુત્રી તારે ઘેર કામ કરૂં?” તેણીએ એ પ્રમાણે કહ્યું એટલે વીરક લાકડી લઈને તેને નિ દુરપણે તાડન કરવા લાગે. પછી કેતુમંજરી રેતી અને પિકાર કરતી પિતાની પાસે ગઈ કૃણે કહ્યું, “સુતા, તે તારી પોતાની મેળે જ દાસીપણું સ્વીકાર કરેલું છે. તે બેલી, પિતા, હું દાસીપણું નહિ કરું, તમે સ્વામીપણું આપો.” પછી કૃષ્ણ પ્રભુની પાસે તેણીને દીક્ષા અપાવી. એક વખતે કૃષ્ણ મટી ભક્તિથી સર્વ રાજાઓની સાથે સર્વ સાધુઓને દ્વાદશાવત્ત વંદન કર્યું. બીજા રાજાઓએ પણ કેટલાકને વંદના કરી. તે વખતે બધાએ વંદના કરતાં થાકી ગયા; માત્ર એક વીરકને થાક લાગે નહિ. તે વીરકની સાથે સર્વ સાધુઓને વંદના કરી સંગ્રામ કર્મમાં પ્રવીણ એવા કૃષ્ણ પ્રભુને કહ્યું, “સ્વામી, મેં ઘણું ભયંકર સંગ્રામે કર્યા છે, તેમાં પણ કદી નહિ થાકેલે હું આજે સર્વ સાધુઓને વંદના કરતાં થાકી ગયે છું.” પ્રભુ બોલ્યા, “હે મહામતિ કૃષ્ણ, આ વખતે વંદના કરતાં તમે જે શુભ કર્મ સંપાદન કર્યું છે, તે તમે સાંભળે. તમે ક્ષાયિક Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ સમ્યકત્ત્વ, અને તીથંકર ગાત્રકમ ઉપાન કર્યુ છે અને સાતમી નારકીનું આયુષ્ય આંધેલુ' તે શુભ ભાવથી ત્રીજી નારકીને ચાગ્ય કર્યુ છે. વળી અંતે કર્માંના ક્ષયથી નિકાચિત કરશેા.’ પ્રભુનાં આવાં વચન સાંભળી કૃષ્ણે પ્રસન્ન મનથી કહ્યું, સ્વામી, હું ફરીવાર વંદના કરૂ કે જેથી મારૂ ત્રીજી નારકીનું આયુષ્ય છેદાઈ જાય.' પ્રભુ મેલ્યા, કૃષ્ણ, પહેલાં તમને સ્થિર હૃદયથી જે ભાવ આવ્યો હતા, તે ભાવ હવે પુન: કદી નહિ આવે.' પછી કૃષ્ણે પ્રભુને પૂછ્યું, સ્વામી, મારી સાથે વંદના કરનારા વીરકને શું ફળ થયું ?' પ્રભુ ખેલ્યા, તેને તેા કેવલ શરીરને કલેશ જ થયા છે. હું રાજા, તમને તેની ઉપર જે સ તાષ થયા તે તેને અને પરલાકનું ફળ તા ભાવથી જ પ્રગટે છે.’ આ પ્રમાણે પ્રભુનાં વચન સાંભળી કંસને હનાર કૃષ્ણે પોતાના નગરમાં આ લાકનું ફળ છે ચાલ્યાં ગયા. એક વખતે કૃષ્ણની ઢાંઢારાણીથી ઉત્પન્ન થયેલ ઢઢણુ નામના પુત્ર કે જે ઘણી સ્ત્રીઓને પરણ્યા હતા તેણે પ્રભુની પાસે ધમ સાંભળી તે સ્ત્રીઓના ત્યાગ કરી દીક્ષા લીધી. પછી શુદ્ધ બુદ્ધિવાલા તે ઢઢણે તપસ્યા કરતાં પ્રભુની સાથે વિહાર કર્યાં. એવી રીતે રહેતાં તેને પૂર્વે કરેલ અંતરાય ક. ઉદયમાં આવ્યું. તેથી મેાટી સમૃદ્ધિવાલી તે નગરીમાં ભિક્ષા અર્થે ફરતાં તેને ભિક્ષાની પ્રાપ્તિ થઈ નહિ. બીજા પણ સાધુઓ તેની સાથે ભિક્ષા અર્થે અટન કરતા હતા, તેમને પણ તેની સંગતને લઈને ભિક્ષાના લાભના ઉદય થયો નહિ. પછી તે સાધુઓએ આવીને પ્રભુને પૂછ્યું Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ કે, “સ્વામી, આ ઢઢણ મુનિએ પૂર્વે શું કર્મ કર્યું હશે કે જેથી ભિક્ષામાં અંતરાય આવે છે. હાથમાં રહેલા આંમલાનાં ફળની જેમ અથવા હાથમાં રહેલાં નિર્મળ જળની જેમ વિશ્વને જેનારા તે સાધુઓને કહ્યું. આ ઢઢણકુમારને પૂર્વભવ મગધ દેશમાં ધાન્યપુર નામનાં ગામને વિષે પરાશર નામે એક બ્રાહ્મણ હતા. તે રાજાને મોટી સમૃદ્ધિવાલે પુરહિત હતો. તે કણબી લેકોની પાસે રાજાના ક્ષેત્રને વવરાવતે હતેતે કણબી ખેડુતોને ભોજન કરવાને સમય થતે અને તેમનું ભાત આવતું તે પણ તે નિર્દય પરાશર તે ક્ષુધાતુર કણબીઓને ભોજન લેવાને છેડતું ન હતું. સુધા અને તૃષાથી પીડિત અને અત્યંત દુઃખી થતા બળદોની પાસે તે જુદા જુદા ચાસ કરી ખેડાવતે હતે. આવાં પાપ કર્મથી અંતરાય કર્મ બાંધી તથા ઘણા ભવમાં ભટકી તે પરાશર કૃષ્ણને પુત્ર ઢંઢણુકુમાર થયેલ છે. પૂર્વનું તે અશુભ કર્મ ઉદય આવતાં ઢંઢણકુમારે એ સમૃદ્ધિવાલી નગરીમાં પણ ભિક્ષા મેળવી નહિ. પ્રભુનાં મુખથી પિતાનું પૂર્વ કર્મ સાંભળી ઢંઢણ મુનિએ કહ્યું, “હે સ્વામી, કદી હું પરલબ્ધિથી ભિક્ષા ગ્રહણ કરીશ નહિ. પણ હવે હું લબ્ધિથી અંતરાય કર્મ ક્ષીણ થયે ભિક્ષા મેળવીશ અને હવેથી આ રીતે ભિક્ષાના અભિગ્રહવાળો હું થયે છું.” આ પ્રમાણે અભિગ્રહ લઈ તે ઉદાર બુદ્ધિ ઢઢણુકુમાર નગરીમાં ભમવા લાગે, પણ તેણે જળ પણ પ્રાપ્ત કર્યું નહિ. પાયે કરીને કમ દુત્યજ છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ - ૨૩૨ એક વખતે કૃષ્ણ હર્ષથી પૂછયું કે, “આ સાધુઓના વૃદમાં દુષ્કર કામ કરનાર કોણ છે?” સ્વામી બેલ્યા, “કૃષ્ણ, સર્વ યતિઓ દુષ્કર કામ કરનારા છે. હારના મણિઓની જેમ તેમનામાં અંતર તફાવત કહેવામાં હું ઉત્સાહ રાખતે નથી. તથાપિ મારે કહેવું જોઈએ કે, તેઓમાં ઢંઢણમુનિ અતિ દુષ્કર કાર્ય કરનાર છે, કારણ કે, તેણે ભિક્ષાના અલાભને પરીષહું સહન કર્યો છે.” આ વાર્તા સાંભળી કૃષ્ણ પ્રભુને નમી પોતાની નગરી તરફ ગયા. માર્ગમાં જતાં ઈર્યાપથિકી ક્રિયા વડે જતા ઢઢણમુનિ તેમના જેવામાં આવ્યા. તેમને જોતાં જ રાજાઓમાં શ્રેષ્ઠ કૃષ્ણ હાથી ઉપરથી ઉતરી પડ્યા અને પરમ ભક્તિ વડે તેમણે લલાટ ઉપર રજનું તિલક કરતાં મુનિને વંદના કરી. કૃષ્ણને આ પ્રમાણે આદરથી વંદના કરતા જેઈ કઈ એક ગૃહસ્થ મનમાં ચિંતવ્યું કે, “જેને કૃષ્ણ જેવા રાજા મહાભક્તિથી વંદના કરે છે, તે આ કેઈ ઉત્તમ પુરૂષ લાગે છે. આવું ચિંતવી તે ગૃહસ્થ ઢઢણમુનિને પિતાને ઘેર લઈ ગયે અને તેણે ભક્તિ વડે સિંહકેશરીઆ મોદકથી મુનિને પ્રતિલાભિત કર્યા. તે વખતે ઢંઢણમુનિ હર્ષ પામી મનમાં ચિંતવવા લાગ્યા કે, આજે આવા લાભથી મારા કર્મને ક્ષય થઈ ગયો. પછી ઢંઢણમુનિ સિંહકેશરીઆ મોદકથી પત્ર ભરી પ્રભુની પાસે આવ્યા. અને પ્રભુને નમસ્કાર કરી તે મેદક બતાવ્યા. તે ઉપરથી પ્રભુએ કહ્યું, “હે ઢઢણમુનિ, આ તારી લબ્ધિ નથી, પણ તે કૃષ્ણ વાસુદેવની લબ્ધિ છે, તેથી તારું કર્મ ક્ષીણ થયું નથી, કારણ કે, કઈ ગૃહસ્થ તને કૃષ્ણને વંદન કરતા જોય, Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ તેથી તને ઉત્તમ માની આ મોદક વહેરાવ્યા છે.” ઢઢણે કહ્યું, “સ્વામી, કહે, ત્યારે હું શું કરું? આ મોદક મારે કલ્પે કે નહિ?” પ્રભુ બોલ્યા, “તે મોદકને શુદ્ધ જગ્યામાં ચૂર્ણ કરી પરઠવી દે.” પ્રભુનાં આ વચન સાંભળી રાગાદિકથી વર્જિત એવા ઢંઢણમુનિએ શુદ્ધ જગ્યામાં જઈ તે માદકનું ચૂર્ણ કર્યું, અને તે સમયે હૃદયથી પિતાના કર્મની નિંદા કરતા ઢંઢણમુનિ ઉત્તમ ક્ષેપક શ્રેણ પર આરૂઢ થયા. તરત જ તે વખતે તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તત્કાલ દેવતાઓએ આવી તેમના કેવલ જ્ઞાનને માટે મહિમા કર્યો. પછી ઢઢણમુનિ પ્રભુને પ્રદક્ષિણા કરી કેવલીઓની પર્ષદામાં ગયા. इति श्री० श्री प्रद्युम्नचरिते महाकाव्ये देवकीषटपुत्राધિર-કણમાાધિકાર-ચંદ્રાધિકાર – રેવતીક્ષાभेरी समर्पण-धन्वंतरि-वैतरणिवैद्याधिकार-ढंढणकुमाराधिकार વનો રામ તુર્તા સf: ૨૪ .. છે મારો આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય અને . ઉપયોગને પ્રજાને છે. દુનિયાના બધા પદાર્થો બાહ્ય છે, આ છે. આત્માને સંસારના એ ભાવ સાથે સારો સંબંધ નથી ? છે તેથી તેને સિરાવું છું આત્માને પુદ્ગલની સંગતિથી દુઃખી થવું પડે છે, માટે પર પરિણતિનો રંગ ઘટે એટલે ઘટાડીને આત્માને છે સાચા સ્વરૂપમાં લાવ એ જીવનમાં અત્યંત જરૂરનું છે કાર્ય છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ सर्गः १५ मो રથનેમિ અને રાજીમતીના અધિકાર તથા શાંમ, પાલકના ભવ્યત્વનું વર્ણન. એક વખતે મુનિપતિ નેમિનાથ પ્રભુ કેટલાક લાભ જાણી કૃષ્ણની નગરી દ્વારિકામાં ચાતુર્માંસ રહેવાની ઇચ્છાથી સમાસર્યાં. તેથી મહર્ષિએ આહાર લેવાને દ્વારિકામાં ગયા. તેમાં રથનેમિ સાધુ દ્વારિકા નગરીમાંથી ભિક્ષા લઈ પ્રભુની પાસે આવતા હતા, ત્યાં અકસ્માત મેઘ વૃષ્ટિ થઈ. રથનેમિ ભય પામી એક માટી ગુફામાં પેસી ગયા. તે જ સમયે રાજીમતી ઘણી સાધ્વીએની સાથે પ્રભુને વંદના કરી પાછી ફરતી હતી. ત્રીજી સાધ્વીએ અપકાય જીવની વિરાધનાથી ભય પામી આમ તેમ ચાલી ગઈ અને રાજીમતી પણ વરસાદથી ભય પામી જેમાં રથનેમિએ પ્રવેશ કર્યાં હતા, તે જ ગુફામાં પેઠી. ત્યાં તેણીએ પેાતાનાં ભીનાં વસ્ત્રા સુકવવા માંડ્યાં, એટલે રથનેમિ તેણીને નગ્ન જોઈ કામ રૂપ ભૂતથી પીડિત થઈ ગયેા અને તેની પાસે આવી આ પ્રમાણે ખેલ્યા, અરે સુંદરી, આપણા અનેને ધ્રુવે અકસ્માત સમાગમ કર્યાં છે, તેથી મારી સાથે ભેગ ભોગવ. ફરીવાર આવેા સંગમ નહીં થાય. મેં તને પૂર્વે પણ પ્રાથના કરી હતી, પરંતુ તે તે વાત અંગીકાર કરી ન હતી. અને અત્યારે દૈવયોગે તું મને નગ્ન રૂપે પ્રાપ્ત થઈ છે.’ થનેમિને સ્વર એળખી તેણીએ પેાતાના અગ વસ્ત્રથી ગેાપવી દીધાં. પછી ઉત્તમ બુદ્ધિવાલી તે ધૈર્યાં રાખી અમૃત જેવી વાણીથી ખેલી, વૃષ્ણિ કુળમાં Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ ઉત્પન્ન થયેલા, સમુદ્રવિજય રાજાના પુત્ર, સ્વામી નેમિનાથના ભાઈ અને તેમના શિષ્ય એવા રથનેમિ, તમે હજુ પણ કેમ શરમાતા નથી? પ્રથમથી નિષ્કલંક એવા કુળને કલંકિત કરે નહિ. જે મસ હેય તે ચંદ્રનાં કિરણ જેવાં વેત વસ્ત્રને કલંક્તિ -મલિન કરે છે. તું સર્વજ્ઞાને શિષ્ય થઈ આવું નિંદિત કર્મ શું કરે છે? અને હું મહાસતી થઈશું એવું નિંદિત કર્મ કરી ઘેર નરકમાં પડીશ? અરે ! તું ગધેડાના જેવી આવી નઠારી આશા છોડી દે. પ્રભુની પાસે જા અને પુનઃ શુદ્ધ વ્રત કર. અધમ કુળમાં ઉત્પન્ન થયેલ નાગ પણ વમન કરેલાને ફરીવાર ગ્રહણ કરવા ઈચ્છતે નથી. તે હે દુર્મતિ, તું એનાથી પણ નીચ લાગે છે. જે તું આ પ્રમાણે કામવશ હતા તે તારે શા માટે વ્રત લેવું હતું ? અને જે તે આ વ્રત સત્ય રીતે લીધું હોય તે હવે એ નિર્મળ વ્રતનું પાલન કરવું જોઈએ. બળતા અગ્નિમાં પ્રવેશ કરવો સારે પણ વ્રતને ભંગ કરવો સારે નહિ. આપણે બંનેને નરકનું કારણરૂપ એવું આ દુર્વચન હવે મારી પાસે કહીશ નહિ. કદી તારામાં એવી કુબુદ્ધિ ઉત્પન્ન થઈ હોય તો તેને તારા હૃદયમાં જ રાખજે.” આ પ્રમાણે સાધ્વી રાજીમતીએ ચાતુર્યભરેલાં વચનોથી પ્રતિબંધ કરવાથી રથનેમિના હૃદયમાં સારી અસર થઈ અને તે પોતાના દુષ્કર્મની નિંદા કરતે ભગવંત નેમિનાથની પાસે આવ્યો. તેણે પ્રભુની આગળ પોતે કરેલા વ્રતના ભંગની આલેચના લીધી. પછી પ્રભુએ બતાવેલી તપસ્યા કરી પ્રભુની સાથે તેણે વિહાર કર્યો. એક વર્ષ સુધી છદ્મસ્થ અવસ્થામાં રહી તેમને કેવલજ્ઞાન Page #345 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત થયું, કારણ કે, સેય સૂતર સહિત હોય તો જડ્યા વિના રહેતી નથી. પછી પ્રભુ નેમિનાથ લાભને અર્થે વિહાર કરી ફરી ત્યાં સમવસર્યા. મુનિઓ અને વણિકે લાભ જોઈને જ વિચારે છે. પ્રભુને સમોસરેલા જાણી કૃષ્ણ શાંબ વિગેરેને બેલાવી કહ્યું કે, જે પ્રભુને જઈ પહેલે નમશે તેને આ ઘેડે મળશે.” કૃષ્ણનાં આ વચન સાંભળી ભવ્યપણુથી રહિત એ પાલક નામે તેમનો પુત્ર અશ્વ ઉપર બેસી રહેલી રાતમાં સત્વર ચાલ્યું. તેણે પ્રભુને વંદન કરી કહ્યું કે, “તમારે કૃષ્ણને કહેવું કે, પાલકે સર્વ પ્રથમ મને વાદ્યો છે.” મેટી ભક્તિવાલે શાંબ કુમાર પ્રભાતે ઉઠી શય્યા છોડી શ્રી નેમિપ્રભુની સન્મુખ સાત આઠ પગલાં જઈ ઉભો રહ્યો. પછી તેણે એક સાટિક ઉત્તરાસંગ કરી અને સર્વ કર્મને નાશ કરનારા શકસ્તવ વિગેરેથી પ્રભુને વંદન સ્તુતિ કરી. પેલે પાલક ઉતાવળે કૃષ્ણની પાસે આવ્યો અને તેણે દર્પક અશ્વની માંગણી કરી. કૃષ્ણ કહ્યું, “નેમિનાથ પ્રભુની પાસે જાઉં છું. તેમને પૂછીને પછી અશ્વ આપીશ.” આ પ્રમાણે કહી પ્રદ્યુન, શાંબ વિગેરે પુત્રથી વીંટાએલા કૃષ્ણ નેમિનાથને નમવાને ઉત્કંઠિત થઈ સમવસરણમાં આવ્યા કૃષ્ણ વંદના કરી પ્રભુને પૂછયું કે, “સ્વામી, આ શાંબ અને પાલક એ બંનેમાંથી આપને પ્રથમ વંદના કેણે કરી છે કે જેને હું અશ્વ આપું.” પ્રભુએ કૃષ્ણ વાસુદેવને ઉત્સુક થઈ કહ્યું, “તમારા પુત્ર પાલકે મને દ્રવ્યથી વંદના કરી છે અને હૃદયમાં પૂર્ણ ભક્તિવાલા શબે ભાવથી વંદના અથમ વદના કોણ અશ્વ આપુ ઉસુક થઈ કો. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ કરી છે” કૃષ્ણ આશ્ચર્યથી પૂછ્યું, “તે બંનેમાં શે ભેદ છે?” કૃષ્ણના પૂછવાથી પ્રભુ બેલ્યા, “તમારે પુત્ર પાલક ભવ્ય નથી. તેથી તેણે દ્રવ્યથી વંદના કરી છે, ભાવથી કરી નથી. અને જાંબુવતીને પુત્ર શાંબ આ જ ભવે મોક્ષગામી છે, તેથી તેણે ભાવથી વંદના કરી છે. તે વંદના તેને મિક્ષ માર્ગમાં રથ સમાન છે.” પ્રભુનાં આવાં વચન સાંભળી કૃષ્ણ કેધ કરી પાલકને કાઢી મૂક્યો અને તત્કાલ સાંબકુમારને હર્ષિત થઈ તે અશ્વ આપે અને તેને મંડલેશ્વર બનાવ્યું. इति श्री प्रद्युम्नचरिते महाकाव्ये रथनेमि राजिमत्यधिकार शाब-पालक भव्य त्ववर्णनो नाम पंचदशः सर्गः ॥ १५ ॥ ક - રાગ-દ્વેષ આદિ અંતરંગ શત્રુઓને નાશ કરીને છે છે પરમાત્મપણાને પ્રાપ્ત કરનાર એ જ સુદેવ સંસારના સર્વ છે બાહ્ય-અત્યંતર બંધને છોડીને આત્મકલ્યાણમાં હંમેશા - રક્ત રહેનાર એ જ સુગુરુ અને વિતરાગ કથિત સર્વ જેની સૂક્ષ્મમાં સૂક્ષ્મ દયા પાળવી એ જ સુધર્મ. આ છે ( ત્રણે તને સાચા ભાવથી સ્વીકારું છું. ' છે. જગતના જ પિતપતાના કર્મના અનુસારે ચોરાશી છે 0 લાખ છવાયેનિમાં ભટકે છે અને હેરાન થાય છે. તે છે બધા મારા મિત્ર છે. સર્વેને હું ખાવું છું. સર્વે મને છે ને ક્ષમા આપો, મારે કોઈની સાથે વેર નથી. Page #347 -------------------------------------------------------------------------- ________________ सर्गः १६ मो પ્રદ્યુમ્ન અને શાંબ વિગેરે કુમારેની દીક્ષા, દ્વારિકા નગરીનું દહન અને કૃષ્ણને અવસાન કાળ. એક વખતે શ્રી નેમિનાથ પ્રભુની દેશના સમાપ્ત થયા પછી વિનય અને હર્ષથી યુક્ત એવા કૃષ્ણ અંજલિ જેડી પ્રભુને પૂછયું, “હે સ્વામી, અનેક રત્નોને સેવનારી આ દ્વારિકા નગરીને કોઈ વાર ક્ષય છે કે નહીં? અથવા તે તે મેરૂ પર્વતની જેમ ધ્રુવ છે? અને સર્વ સ્થળે વિજય મેળવનારા એવા મારા આયુષ્યને ક્ષય છે કે નહિ? જે ક્ષય હોય તે તે શા નિમિત્તે છે? તે કૃપા કરી કહે.” આ પ્રમાણે કૃષ્ણના પૂછવાથી શ્રી નેમિનાથ બોલ્યા, “હે કૃષ્ણ રાજા, તમારા જેવા ડાહ્યા માણસને તેમાં શે મેહ છે? જે વસ્તુ ઉત્પન્ન થઈ તેને અવશ્ય નાશ થવાને જ. દરેક ઉત્પન્ન થયેલ વસ્તુ નાશવંત છે. તમારી આ દ્વારિકાને અને તમારે બંનેને ક્ષય થવાને છે. તેને ક્ષયનું નિમિત્ત કેવી રીતે છે, તે મૂળથી સાંભળે.” શૌર્યપુરમાં બહાર આશ્રય કરી રહેલ પરાશર નામે એક તાપસ છે, તે બધા તાપમાં વિખ્યાત છે. એક વખતે તે તાપસ કામાતુર થયેલે નીચ કુળમાં ઉત્પન્ન થયેલી કઈ કન્યાને લઈ યમુના દ્વિીપમાં ગયે. કામથી ઉદ્ધત એવા તે તાપસે તે દ્વીપને આશ્રય લઈ તે કન્યાની સાથે વિષય સેવન કર્યું. તેમાંથી તેને એક પુત્ર થયા. તેનું કૈપાયન એવું નામ પાડ્યું. તૈપાયન મહાન બાળ તપસ્વી છે, તે આ ગિરનાર Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ પર્વત ઉપર આવેલ છે. હવે થાડા વખતમાં શાંખ વિગેરે કુમારે ત્યાં જશે. તેઓ મદ્યપાન કરી ઉન્મત્ત થઈ તેને મારી નાંખશે. પછી તે તાપસ નિયાણુ' કરી ઘણા યાદવેાની સાથે મૃત્યુ પામી દેવમાં ઉત્પન્ન થઈ દ્વારિકા નગરીને બાળી નાંખશે અને તમારી જરા માતાના ઉદરથી થયેલા તમારા ભાઈ જરાકુમારથી તમારો નાશ થશે. સસારની સ્થિતિ એવી જ છે.’ આ વખતે જરાકુમાર ત્યાં હાજર હતા. પ્રભુનાં મુખથી આ બધુ સાંભળી તેણે વિચાયું કે, આવું અગાધ પાપ કરીને હું નરકે ન જાઉં તેા વધારે સારૂ, હવે અહીંથી ચાલ્યા જાઉ કે જેથી મને આ કૃષ્ણના સંગમ ન થાય. આ પ્રમાણે વિચારી જરાકુમાર ધનુષ્ય અને ભાથા લઈ વનમાં ચાલ્યા ગયે. પેલા તાપસ દ્વૈપાયન પણ એ પાપના ભયથી ભીરૂ થઈ વનમાં રહ્યો હતા, અને યાદવા તથા દ્વારિકાના ક્ષય ન કરવા, એવું તે ધારતા હતા. શ્રી નેમિનાથ પ્રભુનાં આ વચન સાંભળી કૃષ્ણ વાસુદેવ, મદ રહિત થયેલા હસ્તીની જેમ શિથિલ થઈ ગયા અને પ્રભુને વંદના કરી હૃદયમાં દુઃખી થતા તેમણે દ્વારિકામાં પ્રવેશ કર્યો. પછી કૃષ્ણે પેાતાના પુત્ર વિગેરે સ યાદવાને ખેલાવી પ્રભુએ કહેલાં વચના સંભળાવ્યાં અને કહ્યું કે, હું લોકો, આપણી દ્વારિકા નગરીના ક્ષયનું મૂળ મદિરા છે અને મદિરાથીજ તેના નાશ થવાના છે, તેથી તમે તેના ત્યાગ કરો. ઝેરની જેમ તેનું પાન કાઈ એ કરવું નહિ.’કૃષ્ણનાં આવાં વચન સાંભળી તેમણે ભય પામી મદિરાને ત્યાગ કરવાને પતની ગુફાઓમાં છેડી દીધી. પછી કૃષ્ણે પહની Page #349 -------------------------------------------------------------------------- ________________ - ૩૪૦. , સ્વામી છે તેવું જ કાય આપ. હું ઘોષણા કરાવી મદિરાને ત્યાગ કરાવ્યું અને પોતે તથા બલદેવ તત્કાલ ધર્મમાં તત્પર થયા. | બલદેવનો ભાઈ સિદ્ધાર્થ સારથિ કે જે ઘણી બુદ્ધિવાલે હતો તેણે કમલના કેશ જેવા બે હાથ જોડી બલદેવને કહ્યું, “સ્વામી, હવે હું મારી સન્મુખ પ્રલય કાળને ન જેવું માટે તમારી આજ્ઞા લઈ તેવું જ કાર્ય કરવાને ઇચ્છું છું. શ્રી નેમિનાથ પ્રભુની પાસે દીક્ષા લેવા મને રજા આપ. હું હિમણાં જ જઈને દિક્ષા લઉં. હવે કાલક્ષેપ કરે મેગ્ય નથી.” સિદ્ધાર્થનાં આવાં વચન સાંભળી બલદેવે કહ્યું, “ભ્રાતા તમારે વિરહ મારે દુઃસહ છે, તથાપિ તમારા હિતને માટે હું પ્રભુની પાસે દીક્ષા લેવા તમને રજા આપું છું. પરંતુ તમે એક વાત યાદ રાખજે કે, જે તમે ઘણું ઉત્કૃષ્ટ તપ કરી સ્વર્ગે જાઓ તે અતિ મેહ દશાને પ્રાપ્ત થઈ ઉન્માગે ચાલતા એવા મને પ્રતિબંધ કરો અને તેને માટે મને વચન આપ.” સિદ્ધાથે તે વાત કબુલ કરી. પછી મેહ રહિત અને ઉદાર બુદ્ધિવાલા સિદ્ધાર્થે મોટા ઉત્સવ સાથે પ્રભુની પાસે દીક્ષા લીધી. મેટી તપસ્યાને આચરતા સિદ્ધાર્થ મુનિ છ માસ સુધી મહાવ્રતને પાળી સ્વર્ગે ગયા અને પછી ભવાંતરે મેક્ષે પણ જશે. આ તરફ કૃષ્ણની આજ્ઞાથી દ્વારિકા નગરીમાંથી બધું મધ એકઠું કરી પર્વતની શિલાના એક કુંડમાં નાંખ્યું. તેની આસપાસ આવેલાં વૃક્ષે તથા લતાઓના પુષ્પોથી વાસિત થયેલું તે મદ્ય ઘણું ખુશબોદાર બની ગયું. દેવગે એક વખતે શાંબનો કેઈ સેવક વૈશાખ માસમાં ત્યાં જઈ ચડ્યો. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૪ તેને અતિ તૃષા લાગવાથી ઘણે દિવસે પ્રાપ્ત થયેલાં તે મઘને હર્ષથી પી ગયો. પછી બાકીના મધથી એક ચામડાંની મશક ભરી તે શાબની પાસે આવ્યું અને તેને તે મદ્ય ભેટ કર્યું. તેવાઓને તે પ્રિય હોય છે. તે મધનું ખૂબ પાન કરી અને તેથી અત્યંત ખુશી થઈ શાંબે તે સેવકને પૂછયું કે, “અરે સેવક, કહે આવું મઘ તને ક્યાંથી મળ્યું ?” પિતાના સ્વામીને પ્રિય થવાની ઈચ્છાવાલા તે સેવકે તે મદ્યની વાત કહી સંભળાવી. પછી બીજે દિવસે શાંબ પિતાની ટેળીને સાથે લઈ ત્યાં ગયે. શાંબ અને બીજા કુમારે હર્ષથી તે મદિરા પીવા લાગ્યા, તે દુર્યજ મદિરાનું અતિશય પાન કરી તેઓ ગર્વિષ્ટ અને ઉન્મત્ત થયેલા તેઓ અતિશય નાચવા લાગ્યા અને ગાવા લાગ્યા. તેમજ છુટા કેશ મૂકી તે પર્વત ઉપર ફરવા લાગ્યા. દેવગે ફરતાં ફરતાં તેમણે કૈપાયન તાપસને એકાંતે બેઠેલે છે. તે તાપસ ત્યાં ભયથી એકાંતે દુરૂપ તપ કરતા હતા. “અરે, આ પાપી છે, એમ કહી ક્રોધથી રાતા થઈ તે અતિ બળવાન કુમારે તેને પત્થરથી, મુષ્ટિએથી અને લતાઓથી મારવા લાગ્યા. કુંભાર જેમ માટીને ચોળી નાખે તેમ તેઓએ મદથી તે તાપસને ચોળી નાંખી મરણ તુલ્ય કરી હર્ષ પામતા દ્વારિકામાં આવ્યા. આ વૃત્તાંત કેઈએ આવી કૃષ્ણને જણવ્યો. તે સાંભળી “અરે, એ મૂર્ખાઓએ કેવું કામ કર્યું?” એમ કૃષ્ણ હૃદયમાં ચિંતવવા લાગ્યા. પછી કૃષ્ણ બલભદ્રને સાથે લઈ સત્વર પર્વત ઉપર આવ્યા. ત્યાં તેમણે દૃષ્ટિવિષ સર્ષની જેમ કેપથી રાતાં નેત્રવાલા તે તાપસને જે. પછી- કેપ રૂપ -અગ્નિને Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ બુઝાવવામાં જળ જેવી અને અમૃતના પ્રવાહને વર્ષની એવી વાણીથી તેમણે દ્વૈપાયન તાપસને શાંત કરવા માંડ્યો. તેમણે કહ્યું, “હે મહર્ષિ, ઇંધ કરે નહિ. આ ક્રોધ અગ્નિથી પણ અધિક દુઃખદાયક છે, કારણ કે કે માણસને ભવાંતરમાં પણ ચિરકાલ દુઃખદાયી થાય છે. તેથી સર્વ પ્રાણીઓને ક્રોધ કરે એગ્ય જ નથી. હે મહા મુનિ, આ મદન્મત્ત એવા મૂખ કુમારેએ તમને જે આ પરીષહ કર્યો છે, તે ક્ષમા કરે. ગાયના દૂધમાં સૌવીર નાંખવાની જેમ, તમે કરેલું આ મેટું તપ નિયાણુથી વૃથા કરવું ઘટિત નથી.” કૃષ્ણનાં આવાં વચન સાંભળી કૈપાયન બે, “બસ થયું, હવે તમારે વચન બોલવાની જરૂર નથી. તમારા કુમારે એ જ્યારે મને નિર્દયતાથી માર્યો, ત્યારે મેં નિયાણું બાંધી દીધું છે. મારે આ દ્વારિકા નગરી લેક સહિત ભસ્મ કરી દેવી છે. માત્ર તમને બેને જ છોડ્યા છે. આ વિષે મારે નિશ્ચય છે.” તે વખતે પુનઃ તેને વિજ્ઞપ્તિ કરવા ઉત્સુક થયેલા કૃષ્ણને બલભદ્ર વાર્યા અને કહ્યું કે, “કોધથી વિહલ થયેલા આવા લોકો કદી સમજતા નથી. જેમનાં પગ, નાક અને હાથ વાંકા હેય, હઠ તથા દાંત જાડા હોય, બીલાડાના જેવી આંખ હોય, અને પીળા કેશવાળા હોય તેઓ કદી પણ ક્રોધની શાંતિને પામતા નથી. તેથી જેનું ચિત્ત મિથ્યાત્વથી ગ્રસ્ત થયું છે એવા આ તાપસની આગળ તમારા જેવા મેટા પુરૂષોએ દીન વચને ન બેલવાં જોઈએ.” આ પ્રમાણે બલભદ્રે કહ્યું, એટલે કૃષ્ણ ભવિતવ્યતાનું ચિંતવન કરતા બલભદ્રને લઈ દ્વારિકામાં પિતાને ઘેર ગયા. Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૪3 ત્યાં જઈ સર્વ નગરમાં દરરોજ પટ ઘોષણા પૂર્વક તે દુષ્ટ બુદ્ધિવાલા તાપસનું નિયાણું સર્વને જાહેર કર્યું. આ વખતે સંસાર સાગરમાં પડતા એવા પ્રાણીઓને રક્ષણ કરવાને જેમ મોટું નાવ આવે તેમ શ્રી નેમિનાથ પ્રભુ ત્યાં આવી મેટી સમૃદ્ધિ સાથે સમસય. પ્રભુએ દેશના આપવાને આરંભ કર્યો. કૃષ્ણ હંમેશાં જઈ તે દેશના સાંભળવા લાગ્યા અને બીજા સર્વ લેકે સાવધાન થઈ ધર્મ કરવામાં તત્પર થયા. તે વખતે નેમિનાથ પ્રભુની દેશના સાંભળી પ્રદ્યુમ્નકુમારની બુદ્ધિ વિરક્ત થઈ ગઈ તેણે આવી બે હાથ જોડી કૃષ્ણને તરત વિનંતિ કરી કે, “પિતાજી, શ્રી નેમિનાથ પ્રભુની દેશના સાંભળી હું આ સંસાર ઉપરથી ઉદ્વિગ્ન થઈ ગયે છું માટે મને દીક્ષા લેવા આજ્ઞા આપો. હવે આ સંસારમાં રહેવું મને યેગ્ય લાગતું નથી.” કુમારનાં આવાં વચન સાંભળી કૃષ્ણ કર્યું, “વત્સ, તને ધન્ય છે. તું બાળક છતાં દુઃખને નાશ કરનારી અને આ સંસારને તારનારી આવી તારી બુદ્ધિ થઈહું જાણું છું તે છતાં મને સ્વપ્નામાં પણ આવી બુદ્ધિ થતી નથી તે ઉપરથી મને લાગે છે કે, મને નરક ગતિનું દુઃખ ઘણે કાળ પ્રાપ્ત થશે. હે પુત્ર, હું તને નેહને લઈને દીક્ષા લેતા અટકાવું, પણ પરિણામ વિચારતાં તને તપસ્યા કરવાને માટે આજ્ઞા આપું છું. જેમ ગ્ય લાગે તેમ સત્વર કર.” તે પછી શાંબ અને બીજા કૃષ્ણના તથા બલદેવના કુમારોએ પણ આવીને તેમ કહ્યું, એટલે કૃણે તેમને આજ્ઞા આપી. પછી તેઓએ પ્રદ્યુમ્નની સાથે પ્રભુ પાસે જઈ મહાવત ગ્રહણ કર્યું. રૂકિંમણ, જાંબુવતી Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ વિગેરે કૃણની પત્નીએએ અને ખલદેવ વગેરેની પત્નીએએ પણ તે વખતે દીક્ષા ગ્રહણ કરી. આ સમયે કૃષ્ણ ચિતવવા લાગ્યા કે, વિષયની લાલસાવાલા એવા મને ધિક્કાર છે ! આ બાળકો પણ પ્રતિબાધ પામ્યા અને હું પ્રતિબેાધ પામ્યા નહિ. આ પ્રમાણે દુઃખ પામતા કૃષ્ણને જ્ઞાનના સૂર્યરૂપ શ્રી નેમિનાથ પ્રભુએ કહ્યું, હે કૃષ્ણ, અગલાની જેમ નિયાણાંથી વાસુદેવે દીક્ષા ગ્રહણ કરી શકતા નથી. તમે ખેદ પામશે નહિ. તમારે ત્રીજી નરકે જવું પડશે, પણ ત્યાંથી નીકળીને તમે આ ભરતખંડમાં તીથ કર થશે. આ તમારા ભાઈ બલદેવ બ્રહ્મદેવલાકમાં જશે. ત્યાંથી ચ્યવીને આજ ભરતખ’ડમાં પરમ સમૃદ્ધિવાલા થશે. પછી ઉત્સર્પિણી કાળ પ્રવર્ત્તતાં એ મોટા મનવાલા ખલદેવ, તીથ `કર એવા તમારા જ તીથમાં દીક્ષા લઈ પરમ આનદ પદને પ્રાપ્ત થશે.’પછી પ્રદ્યુમ્ન અને શાંમ વિગેરે ઉત્તમ વ્રતને ગ્રહણ કરી ક`રૂપી ઇંધણા માટે અગ્નિરૂપ એવા અનુત્તર તપને કરવા લાગ્યા પછી સૂ ની જેમ તેજસ્વી કિરણાથી યુક્ત એવા પ્રભુ પાતાના વિહારથી પૃથ્વીતલને પવિત્ર કરતા ત્યાંથી બીજા દેશમાં ગયા. પછી કૃષ્ણ વાસુદેવ દ્વારિકામાં પટહની ઘેાષણા દરરોજ કરાવી લેાકાને જિનપૂજા વિગેરેમાં તત્પર અને ધર્માંનિષ્ઠ કરી સાવધાન કરવા લાગ્યા. સ યાદવે તપ તથા ધ્યાનને સેવન કરનારા, નવકાર મંત્રને ગણનારા અને સત્ય ભાષણ કરનારા થયા. હવે દુષ્ટ બુદ્ધિવાલા દ્વૈપાયન તાપસ મૃત્યુ પામીને અગ્નિકુમાર દેવતાઓમાં ઉત્પન્ન થયેા, કારણ કે, તેવાઓની Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ તેવી જ ગતિ થાય છે. ત્યાં ઉત્પન્ન થઈ તેણે યાદવેની સાથે થયેલું વૈર અને તે વિષે કરેલું નિયાણનું સ્મરણ કર્યું. પછી તે દ્વારિકાપુરીમાં આવ્યું, ત્યાં તેણે કોઈને નવકાર મંત્રને જપ કરતો અને કોઈને નેમિનાથ પ્રભુની પ્રતિમાને પૂજવામાં તત્પર થતે જોયે. કોઈ પૌષધવત ગ્રહણ કરતે હતો તો કઈ સામાયિક વ્રત લેતો હતો. કેઈ કાર્યોત્સર્ગ કરતો હતો અને કોઈ ઉત્તમ દાન આપતો હતો. જ્યારે છછું, અઠ્ઠમની તપસ્યા કરતી, દેવપૂજામાં તત્પર થતી, બ્રાચર્ય વ્રતને ધારણ કરતી અને હાથમાં નવકારવાળી લઈ શ્રી નેમિનાથ પ્રભુનાં નામને મુખે જપ કરતી, દ્વારિકાની સ્ત્રીએ તેના જેવામાં આવી. આ પ્રમાણે પુરૂષ અને સ્ત્રીઓને સત્કર્મમાં નિશ્ચલ જોઈ છલ કરનાર તે દ્વૈપાયન ધાનની જેમ તેમાં પેસી શકશે નહિ. તે કઈ છલની ગવેષણ કરતો અગીયાર વર્ષ સુધી બહાર રહ્યો. જ્યારે બારમા વર્ષને પ્રવેશ થયે, ત્યારે લેકે પાછા પ્રમાદમાં પડી ગયા. તેઓ કહેવા લાગ્યા કે, “તે દ્વૈપાયન તાપસ કેણ છે? તે દુર્ગાની મૃત્યુ પામીને નરકે ગમે છે. હવે તેનું અહીં આગમન શી રીતે થાય? અથવા તે દુધ્ધની દેવતા તિર્યપણાને પાયે હશે.” આવું વિચારી દ્વારિકાના લોકો પ્રમાદમાં પડી ગયા. તેઓ નિઃશંક થઈને સ્ત્રીઓની સાથે મદ્યપાન કરી સુખવિલાસ કરવા લાગ્યા. આ વખતે દ્વારિકા નગરીમાં કલ્પાંત જેવા ભૂમિકંપ વિગેરે મેટા ઉત્પાત થવા લાગ્યા. પાષાણની પ્રતિમાઓ હસવા લાગી અને ઉંચે સ્વરે રેવા લાગી. સૂર્યના Page #355 -------------------------------------------------------------------------- ________________ - ૩૪૬ મંડલમાંથી અંગારાની વૃષ્ટિએ થવા માંડી. ઘણું લેકે સૂર્ય મંડલને છિદ્રવાલું જેવા લાગ્યા. અકાળે વીજળીઓ અને મેઘ ગર્જના થવા લાગી. સ્વપ્નામાં ચારે તરફ અગ્નિની વૃષ્ટિ જેવા લાગ્યા. ચક રત્ન વિગેરે રતને પિતાની મેળે જ વિનાશ પામ્યા. આ વખતે કૃષ્ણ અને બલદેવની બુદ્ધિમાં પણ અત્યંત મેહ થઈ ગયે પછી દ્વૈપાયને સંવત્ત પવનને વિકલ્પે પછી તેણે પ્રલય કાળના અગ્નિ જે મહાન પ્રજ્વલિત અગ્નિ છેડ્યો. પવનથી જાણે પાંખોવાલે હોય, તેમ તે અગ્નિ નગરીમાં ચારે તરફ ભમવા લાગે. સર્વ લેકે નાસતા હતા, તે પણ તે તાપસ તેઓને લાવી અગ્નિમાં ફેંકવા લાગ્યું. તેણે અંતઃપુરને પણ તેમાં નાંખી દીધું. તે આઠે દિશાઓથી કાષ્ઠ લાવ્યું અને તેનાથી દ્વારિકાને પૂરી દીધી લેકના કોલાહલથી, બાળકોનાં રેવાથી, અબળાઓના પિકારોથી અને રક્ષણ કરે, રક્ષણ કરે, એવા શબ્દોથી કાન ઉપર પડેલું વચન કોઈ પણ સંભળાતું ન હતું. સાત માળના પ્રાસાદે તડ તડ કરતા પડવા લાગ્યા અને પ્રલય કાળના અગ્નિ જેવા મેટ અગ્નિને ભડકે ધગ ધગ બલવા લાગે. લેક નામીને ઘણું ભાગવા જાય છે, પણ તેઓ એક પગલું પણ જઈ શક્તાં નથી. નગરીમાં જ્યાં ત્યાં બળતો અગ્નિ જ તેમના જેવામાં આવે છે. પિતાના સ્વજનોને અગ્નિમાં બળતા નજરે જોઈ કૃષ્ણ અને બલભદ્રને ઘણું દુઃખ લાગવા માંડ્યું. પછી રામ અને કૃષ્ણ બંને ભાઈઓએ એક ઉત્તમ રથ સજ્જ કર્યો અને તેમાં પિતાના માતા, પિતા, દેવકી, વસુદેવ અને રોહિણુને Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ બેસાય. પછી તેઓ સત્વર ચાલવા લાગ્યાં, પણ ઘડા અને બળદે ચાલવાને શક્તિવાન થયા નહિ. પછી તે બંને ભાઈઓ ઘડાને સ્થાને પિતે જોડાઈ તે રથને બળાત્કારે ખેંચવા લાગ્યા. તેવામાં માટીના પાત્રની જેમ તડ તડ અવાજ કરતાં તે રથનાં બંને ચકો ભાંગી ગયાં, તથાપિ તેઓ પિતાના સામર્થ્યથી તે રથને નગરના દ્વાર સુધી લઈ ગયા. ત્યાં અર્ગલા સહિત તે દ્વાર બંધ થયેલું તેમના જોવામાં આવ્યું. તેના એક કમાડને રામે અને એક કમાડને કૃષ્ણ પાટુ મારી તે ભાગી નાંખ્યું, જેથી માટીનાં પાત્રની જેમ તે બંને કમાડ સે કટકા થઈને તૂટી પડ્યાં. પછી બંને ભુજા ઉપર રથ લઈને તેઓ આગળ ચાલ્યા. તેવામાં પેલે કૈપાયન દેવ આવીને બે, “અરે, રામ કૃષ્ણ, તમે જાણવા છતાં આ શું કરે છે? મેં નિયાણું કર્યું છે કે તમારા બે સિયાય બીજુ એક તિર્યંચ પણ હું છેડવાને નથી, તે તમારા માતાપિતાને છોડવાની શી વાત કરવી ? તેથી તમે તેમને છોડી ચાલ્યા જાઓ. અહીંથી કેઈનો છુટકારો થવાનો નથી.” પછી વસુદેવ વિગેરેએ રામ કૃષ્ણને કહ્યું, “પુત્ર, હવે તમે ચાલ્યા જાઓ. અમારી આવી જ ગતિ થવાની હશે. અમે જાણતાં છતાં પણ દીક્ષા અંગીકાર કરી નહીં. પ્રદ્યુમ્ન, શાંબ વિગેરે કુમાર અને સમુદ્રવિજય વિગેરે વૃદ્ધોએ જે દીક્ષા અંગીકાર કરી તે કેવું સારું કર્યું? આપણે જાણતાં છતાં પ્રમાદી રહ્યા, તેથી આપણને ધિક્કાર છે. આ પ્રમાણે કહી તે વસુદેવ, દેવકી અને રોહિણું તે જ વખતે અનશન લઈ પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવા Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ લાગ્યાં, શ્રી નેમિનાથ ભગવાનનું નામ જપવા લાગ્યાં અને આદરથી સર્વને ખમાવા લાગ્યાં. તે પછી ઢંપાયન દેવતાએ કુરાયમાન તણખાવાલે બળતો અગ્નિ તેમની ઉપર મૂકો. તેઓ ત્રણે સમાધિ ધ્યાનના વેગથી મૃત્યુ પામી દેવલોકમાં ચાલ્યાં ગયાં. પછી રામ કૃષ્ણ પાછું વાળી તે બળતી નગરીને જોતા જેતા દુઃખી થતા તે નગરીમાંથી બહાર નીકળી ગયા. દ્વારિકા નગરીમાં સેંકડો પ્રાસાદ પડી ગયા, તેના કણેકણ થઈ ગયા, અને ચંદનના હજારે સ્તંભે ભસ્મ થઈ ગયા. આકાશ સુધી લાગેલી જવાલા અને ધુમાડાથી ધુમ્ર થયેલી દિશાઓ રામ કૃષ્ણના જોવામાં આવી અને ભયંકર શબ્દ તેમના સાંભળવામાં આવ્યા. આ વખતે બલદેવે કૃષ્ણને કહ્યું, “ભાઈ, આપણે પિતાની જાતે વસાવેલી આ નગરીનું રક્ષણ કરવાને અશકય છીએ, તે હવે આપણે તેને બળતી જેવી તે ઠીક નહીં. માટે અહીંથી ચાલ્યા જવું એ ઉત્તમ છે. કૃષ્ણ કહ્યું, મોટા ભાઈ, એ વાત સત્ય છે, પણ આપણે ક્યાં જઈને રહેવું?” બલદેવ બોલ્યા, “પાંડવો આપણે સહુદુ અને બંધુ છે, માટે તેમની નવી નગરીમાં જઈને રહીએ.” કૃણે કહ્યું, મોટાભાઈ આપણાથી તેમની પાસે શી રીતે જઈ શકાશે ? કારણ કે, મેં તેમને પૂર્વે હસ્તિનાપુરથી કઢાવી દેશરહિત કરેલા છે. બલભદ્રે કહ્યું, “હે ભ્રાતા, તે ઉત્તમ પાંડ એ વાત નહીં સંભારે પણ પૂર્વે આપણે જે તેમની ઉપર હજારે ઉપકારે કરેલા છે, તે સંભારશે. હે હરિ જે દુર્જને હેય, તે જ ઉપકારને ભૂલી જઈ અપકારને સંભારે છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ સજજને તે અપકારને ભૂલી ઉપકારને સંભારે છે. તેથી હે કૃષ્ણ, નિર્મલ હૃદયવાલા તે પાંડવોને ઘેર જવું તે સર્વ રીતે યુક્ત છે. પોતાના ઘરની જેમ ત્યાં જવામાં કોઈ જાતની લજજા રાખવી નહિ.” આ પ્રમાણે વિચારી બંને ભાઈઓ હસ્તિનાપુરની દિશા તરફ ચાલ્યા; ચાલતાં ચાલતાં ગ્રીવાને વાલી નેત્રમાં અશ્રુ લાવી એ બળતી નગરીને જોતા હતા. આ વખતે બલભદ્રને એક કુન્જ બાળક હતો. તેણે પિતાના કેશને લેચ કરી વ્રતના ઉચ્ચાર સાથે દીક્ષા લીધી. જ્યારે દ્વારિકા બળવા લાગી ત્યારે તે પિતાના મહેલની અગાશીમાં આવ્યું. ત્યાં ઉભે રહી ઉંચે હાથ કરીને બોલ્યા, દેવતાઓ, હું અધુના વ્રતધારી થઈ શ્રી નેમિનાથ પ્રભુનો શિષ્ય થયે છું. પ્રભુના કહેવાથી હું આજ ભવે મોક્ષે જઈશ, સ્વામીનું વચન મિથ્યા ન થાઓ, મારી રક્ષા કરે.” તેનાં આવાં વચન સાંભળી જાંભક દેવતાઓ ત્યાં આવ્યા અને તેને ઉપાડી ક્ષણવારમાં નેમિનાથ પ્રભુની પાસે મૂકી દીધું. ત્યાં તેણે પ્રભુની પાસે દીક્ષા લીધી, દ્વારિકા નગરી એવી રીતે છ માસ સુધી અગ્નિની જવાલાથી બળી. પછી તે દેવતાએ તેને સમુદ્રને અર્પણ કરી અને તે સમુદ્ર તેને સ્વીકારી લીધી. અહીં રામ અને કૃષ્ણ બંને ભાઈ દ્વારિકાથી નીકળીને હસ્તિનાપુર પાસે આવી પહોંચ્યા. તે વખતે કૃષ્ણ બલદેવને કહ્યું, “ભાઈ, હું ઘણે ક્ષુધાતુર થયો છું. મેં શરમથી તમને કહ્યું ન હતું, માટે તમે સત્વર આ નગરમાં જઈ ખાવાનું લા. ત્યાં સુધી અહીં રહીશ.”, બલભદ્ર બેલ્યા, બહુ સારૂં, તમે સાવધાન રહેજે, હું નગરમાં જાઉં Page #359 -------------------------------------------------------------------------- ________________ - - ૩૫૦ છું. જે નગરમાં જતાં મને કોઈ અડચણ આવશે તો હું સિંહનાદ કરીશ. તમારે તે વખતે મારી પાસે સત્વર હાજર થવું.” આ પ્રમાણે સંકેત કરી બલદેવ હસ્તિનાપુરમાં ગયા. દેવ સ્વરૂપી બલદેવને જોઈ “આ કેણ હશે? એમ લેકે કહેવા લાગ્યા. મહાશય બલદેવે પિતાની આંગળીમાંથી મુદ્રિકા કાઢી તે વડે કંદોઈ પાસેથી જાતજાતનાં ખાજા લીધાં અને કડાને બદલે કલાલની દુકાનેથી મદિરા લીધી. તે લઈને બલદેવ જતા હતા, ત્યાં કેઈ રાજપુરૂષના જોવામાં આવ્યા. “આ બલદેવ છે,” એમ ઓળખી તેણે સત્વર જઈને રાજાને જણાવ્યું. ધૃતરાષ્ટ્રના પુત્ર અછરદન નામે ત્યાં રાજા હતા. તે બલદેવને ખબર સાંભળી પૂર્વનું વૈર સંભારી બલવાહન સહિત તેના ઉપર ચડી આવ્યા. તે વખતે રાજાની આજ્ઞાથી દરવાજાના અધ્યક્ષે અર્ગલા સહિત કમાડ બંધ કર્યા, જેથી વચ્ચે આવેલ બલદેવ શક્તિવાન છતાં બહાર નીકળી શકે નહીં. આ જોઈ મહામતિ બલદેવ સાથે લીધેલા ભોજનપાન નીચે મૂકી હસ્તિને ખીલે ઉખેડી અચ્છરદન રાજાની સામે દેડ્યા અને તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. યુદ્ધ કરતી વખતે બલદેવે સિંહના શબ્દ જે સિંહનાદ કર્યો, જે સાંભળી કૃષ્ણ દરવાજાના કમાડ તેડી અર્ગલા સહિત નગરમાં પેઠા. તેણે હાથમાં તે પરિઘ લી. પછી બંને મહાબાહૂ ભાઈ તે વડે શત્રુના સૈન્યને મારવા લાગ્યા. છેવટે કૃષ્ણ અચ્છરદનને એટલે પકડીને વશ કરી કહ્યું, “અરે પાપી, તે આવું સાહસ કેમ કર્યું? તું એમ સમજે છે કે, અમારૂં બધું ગયું છે? પણ અમારી ભુજાનું Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩પ૧ ખળ ગયું નથી. સિંહ ભૂખ્યો થયા હોય, તા પણ શું તે શિયાળને વશ થાય ? જા, તને આ અપરાધમાંથી છેડી મૂકીએ છીએ. અમારૂ આપેલું રાજ્ય ભોગવ.' આ પ્રમાણે કહી તે રાજાને છેડીને અને ભાઈઓ ચાલ્યા ગયા. ઉદ્યાનમાં જઈને તેમણે ભાજન કર્યુ. પછી તેએ દુઃખી થઈ આગળ ચાલ્યા. માર્ગમાં થાકી જવાથી અને અતિ ખારે ખારાક લેવાથી દુ:ખી થયેલા કૃષ્ણે ખલદેવને કહ્યું, બંધુ, મને ઘણી તૃષા લાગી છે, તેથી અહીંથી એક પગલું ચાલવાને હું શક્તિવાન નથી; માટે હું અહીં રહું છું. જો સ્વાદિષ્ટ જળ લાવા તે પીઉં.' ખલદેવે જોઈને કહ્યું, ભ્રાતા, આ ઠેકાણે જળ નથી. આ છાયાથી શીતલ એવા વૃક્ષ નીચે બેસે. આ કૌશાંબ નામે અતિ ભયકર વન છે. આ વન અનેક શીકારીઓના ગણુથી વ્યાપ્ત છે અને સિંહ વિગેરે શીકારી પ્રાણીઓથી યુક્ત છે, તેથી તમે સાવધાન થઇને રહેજો. જરા પણ પ્રમાદી થશે નહિં, કારણ કે, આ વન છે, કાંઈ દ્વારિકા નગરીને સાત માળના મહેલ નથી.’આ પ્રમાણે કહી અલદેવ વારવાર પાછું વાલી જોતાં અને દૈવયેાગે પ્રતિકૂળ શુકનને નહીં ગણતાં આગળ ચાલ્યા. જો દેવ અનુકૂળ હોય તે બુદ્ધિ અનુકૂળ થાય છે અને દૈવ પ્રતિકૂળ હોય તે બુદ્ધિ પ્રતિકૂળ થાય છે. ખલભદ્ર ગયા પછી શ્રમથી પીડિત થયેલા કૃષ્ણ એક પગ જાનુ ઉપર મૂકી અને પીળાં વસ્ત્રથી પેાતાનું મુખ ઢાંકી તે માના વૃક્ષ નીચે સુઈ ગયા. સુતા વેંત જ તેમને નિદ્રા આવી ગઈ, કારણ કે, શ્રમિતને નિદ્રા સુલભ છે. તેવામાં જાય નામના શીકારી હાથમાં ધનુષ્ય ખાણુ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩પર લઈ ત્યાં આવી ચડ્યો. તેવી રીતે સુતેલા કૃષ્ણને મૃગ માની તે શીકારીએ ધનુષ્યને પણછ ઉપર ચડાવી તે પછ કાન સુધી ખે ́ચી ખળથી ખાણ છેડયુ.. મોટા ફળવાળું તે આણુ ચરણુતલમાં વાગ્યું, કૃષ્ણ ક્ષણુમાં બેઠા થઈ આમતેમ જોતાં મેલ્યા, અરે, સુખે સુતેલા મને કાણુ દુદ્ધિએ બાણુ માયુ ? તે મારી આગળ સત્વર પ્રગટ થાએ.’ પેલેા પારધી જારેય તે મૃગને બદલે પુરૂષ જાણી ઘણા પશ્ચાત્તાપ કરતા ખેલ્યા, હું રામ કૃષ્ણના જ્યેષ્ઠ બંધુ, વસુદેવના પુત્ર અને જરાને કુમાર છું. માતાપિતાને, ભાઇઓને અને ઘર વિગેરેને છેડી હુ` કૃષ્ણની રક્ષાને માટે આવ્યો છું. મારા નિમિત્તથી કૃષ્ણનું મરણ થવાનુ છે, એ વાત શ્રી નેમિનાથ પ્રભુ પાસેથી જાણી ખાર વર્ષ થયાં હું વનવાસ કરી રહ્યો છું. મેં અહીં કોઈ પણ મનુષ્યને જોયું નથી. આજે હું ક્રીડા કરવાને અહીં આવ્યા; ત્યાં તમને મૃગ ધારીને મેં આણુ છેડયું હતું. હું ભદ્ર, તમે આ અજ્ઞાનથી કરેલા મારા અપરાધ ક્ષમા કરો અને યથારૂચિ તમારૂં નામ વગેરે જાવા.' કૃષ્ણ ખેલ્યા, ભાઈ જરાકુમાર, મારી પાસે આવ. જેના રક્ષણ માટે તું અહીં આવ્યા, તે હુ' તારા ભાઈ કૃષ્ણ છું. જે થવાનું હાય તે થાય છે, તે કદિ પણ અન્યથા થતું નથી. કર્દિ મહાન પર્વત ચલિત થાય પણ તીથંકરનુ વચન ચલિત થતું નથી.' કૃષ્ણનાં આ વચનો સાંભળી, અરે, આ શું થયું ?” એમ ચિંતવા જરાકુમાર કૃષ્ણની પાસે આવ્યા અને કૃષ્ણને આળખી તેમના ચરણમાં પડ્યો. જેના નેત્રમાંથી અશ્રુધારાની વૃષ્ટિ ચાલે છે એવા જારેયને હાથ વડે Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ ઊંચું મુખ કરી કૃષ્ણે બધી વાતો કહી સંભળાવી. જારેય ખેદ કરતા બોલ્યેા, અરે ભ્રાતા કૃષ્ણ, શું મેં તમારૂ આવું આતિથ્ય કર્યું ? શ્રી નેમિનાથનાં વચનેાથી ભાઈનો વધ મારે હાથે જાણીને હું તે વખતે કેમ ન મરી ગયેા ? અરે! આ શું આવી પડ્યું ? હે પૃથ્વી, મા આપ અને અતિ પાપી એવા મને ગ્રહણ કરી લે. અરે દિલગીર છું કે, મારે ખાર વર્ષોંના પ્રયાસ હમણાં વૃથા થઈ ગયા. અરે વિધાતા માર પુરૂષાત્તમ ભાઈનો વધ કરાવી તે આ શું કર્યુ? મેં તારી શી વિરાધના કરી હતી ? આવું મહત્ પાપ કરી હું કયાં નરકમાં જઈશ ? હવે તેા મરણ થાય, તે જ શ્રેય છે. જીવવાથી હવે સયુ ?” આ પ્રમાણે કહી તે સાહસિક જરાકુમારે પોતાના હાથમાં છરી લીધી. તે વખતે મરવાની ઇચ્છાવાલા જરાકુમારને કૃષ્ણે અટકાવ્યા, અને કહ્યું, ભ્રાતા, આવું સાહસ કર નહીં. તારા મરવાથી શું થવાનું ? હવે ચાદવકુળમાં અંકુર રૂપ તું એક જ રહ્યો છે. અરે ભાઈ, તું ચિર’જીવી રહે અને આત્મકુળની વૃદ્ધિ કર. તારાથી કે મારાથી ભવિતવ્યતા ઉલ્લુ ધન થઈ શકે તેમ નથી. હું સાહિસક બળવાન ભાઈ, તું દુ:ખ છોડી દે અને મારૂ વચન સાંભળ. તું હવે સત્વર પાંડવાની નગરીમાં જા. આ મારો કૌસ્તુભ મણુ લઈ જા અને સવ રીતે મારા દુઃખમાં સહાય કરનારા પાંડવાને આ વૃત્તાંત પ્રથમથી કહેજે, તારાં વચનને સાખીત કરનાર આ કૌસ્તુભ મણુિ ખતાવજે. વિલંબ કર નહિ. જલદી ચાલ્યા જા. ભ્રાતા બલદેવ હમણાં સત્વર અહીં આવશે. તારે ૨૩ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ હાથે મારે વધ થયે છે, એ વાત જે બલદેવ જાણશે તે તે તને મારશે, કારણ કે, તે મારે વિષે પ્રેમવાલે છે.” એમ કહી તેને કૌસ્તુભ રત્ન આપ્યું. વળી જણાવ્યું કે, “ભાઈ, તું આ માર્ગે જઈશ નહીં, બીજે માગે થઈને ચાલજે. વખતે બલભદ્ર તારે પગલે ચાલી તારી પાછળ આવશે. આ પ્રમાણે કણે શિક્ષિત કરેલ જરાકમાર બાણું ખેંચી લઈ કૃષ્ણના ચરણમાં નમી દુઃખથી રૂદન કરેતે ઉતાવળે ચાલ્યા અને સિંહાલેકન કરતે તે દૃષ્ટિ માર્ગથી દૂર ચાલ્યા ગયે. જરા પુત્ર ગયા પછી કૃષ્ણને બાણની વેદના થવા લાગી. પછી જેના નેત્રમાંથી અશ્રુ ચાલ્યાં જાય છે એવા કૃષ્ણ બે હાથ જોડી ઉત્તરાભિમુખે રહી નીચે પ્રમાણે છેલ્યા :-- नमो नमः श्री अर्हद्भयः सिद्धेभ्यश्च तथा नमः । - आचार्येभ्योऽप्युपाध्यायसाधुभ्यश्च नमोऽस्तुमे ॥ १॥ શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને મારે નમસ્કાર છે.” આ પ્રમાણે કહી તેણે નેમિનાથને ઉદ્દેશીને કહ્યું, “યદુ વંશમાં આભૂષણ રૂપ એવા હે મહામતિ શ્રી નેમિનાથ પ્રભુ, તમને નમસ્કાર છે. આવા દુઃખના રાશિથી ભય પામી તમે ગૃહાવાસનો ત્યાગ કર્યો છે. શ્રી નેમિનાથ પ્રભુનાં મુખથી આવું મેટું દુઃખ જાણ્યા છતાં પણ હું વિરત થયે નહીં, તે મને ધિક્કાર છે. પછી કૃષ્ણ શ્રી નેમિનાથ પ્રભુની દિશા તરફ ચૈત્યવંદન કર્યું અને શુદ્ધ બુદ્ધિથી સર્વ પાપસ્થાનની આલોચના કરી, “હું એક છું, મારે કોઈ નથી અને હું કેઈનો નથી. આ પ્રમાણે અદીન હૃદયથી ચિતવતા એવા Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ કૃષ્ણે આરાધન કર્યુ. જ્યારે એક મુહૂત્તનું આયુષ્ય માકી રહ્યું, એટલે ક્ષુધાતૃષાથી પીડાએલા પ્રહારની વેદનાથી વ્યાપ્ત એવા કૃષ્ણને ક્ષણુ વાર આ પ્રમાણે દુષ્યન થયું, અરે, મારી દ્વારિકાપુરી દ્વૈપાયન મુનિએ બાળી નાખી. જો હું દ્વૈપાયનને જોઉં તે તેને તેજ અગ્નિમાં ઇંધણાં રૂપ કરી ૪. અરે ! એ દુષ્ટ બુદ્ધિવાળા દ્વૈપાયન મારી બધી નગરીને દુગ્ધ કરી કયાં ગયા ? જો તે પાપી મારા હાથમાં આવે તે હું તેને ચાળી ચાળીને મારી નાખું.' આ પ્રમાણે ક્ષણ વાર રૌદ્ર ધ્યાન કરી વૈરનું ચિંતન કરતા કૃષ્ણ મૃત્યુ પામીને એક હજાર વર્ષનું આયુષ્ય પાળી ત્રીજી નારકીમાં ગયા. બાલ્ય વયમાં સોળ વર્ષે, રાજાપામાં છપ્પન વ અને નવસાને અડયાવીશ વર્ષ અદ્ધચક્રીપણામાં-એમ એક હાર વનું આયુષ્ય કૃષ્ણ વાસુદેવે ભગવ્યું. इति श्री प्रद्युम्नचरिते महाकाव्ये द्वारकानगरी प्रलयकारणपृच्छा रवकीयमरणनिमित्तपृच्छा श्रीनेमिप्रत्युत्तर श्री प्रद्युम्नशांबादिकुमारदीक्षा द्वारकादाह श्रीकृष्णावसानवर्णनो नाम હોડાઃ સર્ગઃ ॥ ૨૬ ॥ 卐 ઉત્તમ પ્રકારના જ્ઞાનથી જીવન શુદ્ધિ કેળવીને પ્રભુના મામાં ભક્તિ, તપ, ધ્યાન આદિના આલ અનેા દ્વારા નિરાલંબન દશાને પ્રાપ્ત કરીને હું ક્યારે અનતા સુખના ધામરૂપ સિદ્ધિપદમાં વાસ કરીશ ?. Page #365 -------------------------------------------------------------------------- ________________ सर्गः १७ मो બલદેવનુ દીક્ષા લઈ પાંચમે દેવલાકે જવુ' અને પ્રદ્યુમ્ન તથા શાંબ વિગેરેનુ મુક્તિ ગમન. મોટા મનવાલા બલદેવ અપશુકનથી અટકાવાતા કમલના પડીઆમાં જલ લઈ જ્યાં કૃષ્ણનું મૃત શરીર પડ્યું હતું, ત્યાં આવ્યા. આ નિદ્રાવાન છે, તેથી આવેલા મને જાણતા નથી અને જે અતિ શ્રાંત હાય તેને ઘણી નિદ્રા આવે તે દૂર ન કરવી,’ આવું ધારી બલદેવ ઉભા રહ્યા. ક્ષણવાર ઉભા રહ્યા પછી અલદેવ ખેલ્યા. ભાઈ કૃષ્ણ, સત્વર બેઠા થાએ અને કમલના પડીયામાં લાવેલું આ સ્વચ્છ જળ પીએ.' આ પ્રમાણે કહેતાં પણ જ્યારે કૃષ્ણ ઉઠયા નહીં એટલે ખલદેવ તેમના મુખ ઉપરથી વજ્ર દૂર કર્યું, ત્યાં કાવત્ ચેષ્ટારહિત અને વિતના ચિન્હ વગરના કૃષ્ણ તેમના જોવામાં આવ્યા. શું આ મારા ભાઈ મૃત્યુ પામ્યા ?” એમ જાણી અલદેવ અતિ દુઃખવાલા ગાઢ રૂદન કરતાં મૂર્છા પામી નીચે પડી ગયા. શીતલ પવાલા પવનથી સ ́જ્ઞા પ્રાપ્ત કરી પછી તે પેાતાના ભ્રાતાના ગુણ સમુહને કહેતા વિલાપ કરવા લાગ્યા. બલભદ્રે કહ્યું, જેણે મારા મળવાન ભાઇને સુતા માર્યાં છે, તે જો મારી આગળ પ્રગટ થાય તા હું તેને તેનું ફળ ચખાડું. સુતેલાને, ગાંડાને, બાળકને અને સ્ત્રીને કદિ પણ હણવાં ન જોઇએ. તે આવી નીતિને ઉલ્લુદ્દીને કાણે આ પાપ કર્મ કર્યું ? તે મારનાર આવીને મારી આગળ ઉભા રહે. તે દૃષ્ટ કયાં ગયા ?” આ પ્રમાણે ખેલતા Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭ બલભદ્ર મૂછ પામતા પડવા અને ઉછળવા લાગ્યા. આ પ્રમાણે વિલાપ કરતા બલભદ્ર મહાકુલ થઈ ગયા. તેના મનમાં વળી વિચાર થયે કે, રખે ભ્રાતા કૃષ્ણ મૃત્યુ પામ્યા નહિ હોય કદાચ રેષ કરી રસાયા હશે, કારણ કે તેમને થયું હશે કે, “બલભદ્ર જળ લાવવામાં વિલંબ કર્યો.” આવું ધારી “હે બંધુ, મારે અપરાધ ક્ષમા કરે,” એમ કહી બલભદ્ર કૃષ્ણના ચરણમાં પડ્યા અને બોલ્યા, “અરે ભાઈ, બેઠા થાઓ. આ રાગવતી સંધ્યા શેભી રહી છે. આ વખતે નીતિશાસ્ત્રને જાણનારા એવા તમારે આ સુવાને સમય નથી. હે ભાઈ દ્વારિકાના દાહથી દુઃખી એવા મને શા માટે સંતાપ છો ? આ પ્રમાણે કહી બલદેવ કૃષ્ણના મૃત શરીરને ઉભંગમાં લઈ મસ્તક પર વારંવાર ચુંબન કરવા લાગ્યા અને પછી તેણે કૃષ્ણના કાનમાં કહ્યું કે, “ભાઈ, મારે અપરાધ ક્ષમા કરે અને બેઠા થાઓ. આપણે આ વનમાંથી બીજે ચાલ્યા જઈએ, કારણ કે, અહીં તમારા ઘણા દુઃસહ વૈરીઓ વસે છે. હે ભ્રાતા, બેઠા થાઓ અને આ શીતલ જળ પીએ.” આ પ્રમાણે કહી બલદેવ તેના મુખમાં કમલના પડીઆનું જળ મૂકવા લાગ્યા. આ પ્રમાણે કૃષ્ણને ઉસંગમાં લઈ વિલાપ કરતા અને સાંત્વના કરતા એવા બલભદ્રે બધી રાત્રિ નિગમન કરી. પછી જ્યારે પ્રભાત કાળ થયા એટલે બ્રાતાના સ્નેહથી મોહિત થયેલા બલભ તે સ્વચ્છ જળ વડે કૃષ્ણના મુખનું પ્રક્ષાલન કર્યું. પછી પોતાના વસ્ત્રના છેડાથી લુછીને તે મુખને દર્પણના જેવું બનાવ્યું. પછી તેણે પ્રાર્થના કરી કે, “ભાઈ, બેઠા થાઓ અને જલ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ પીવા.’એમ કહ્યા છતાં જ્યારે તેઓ ઉથ્થા નહીં એટલે મૂઢ બુદ્ધિવાલા બલભદ્રે કૃષ્ણને સ્કંધ ઉપર ચડાવ્યા અને ઉપાડીને બીજાને રાવરાવતા અને પાતે તા ાતા વનમાં ભમ્યા. એવી રીતે હંમેશા ખલભદ્ર કૃષ્ણના મૃતદેહને સ્વચ્છ જળથી સ્નાન કરાવતા અને પોતાના વસ્ત્રના છેડાથી લુછતાં હતા. વળી ઘણાં કમલ પુષ્પા તથા પત્રો લઈ તેમને મનાવવા માટે તેમની પૂજા કરતા હતા. આ પ્રમાણે કરતાં કરતાં બલભદ્રને છ માસ વીતી ગયા. પછી કૃષ્ણને લઈ તેજ પ્રમાણે ભમતા હતા એવામાં વર્ષાકાળ આવ્યા. આ વખતે દેવલેાકમાં ગયેલા સિદ્ધાર્થ જોયું તે ખલભદ્રની તેવી સ્થિતિ જોવામાં આવી. તેણે વિચાયું, અહા ! મોટા લોકોને પણ કેવા માહુ છે? અરે, આમાં મારે પણ પ્રમાદ છે. મેં જ્ઞાનથી તૈયું જ નહિ. હવે તેને પ્રતિખાધ કરવાને હું સત્વર જાઉં.' આવું ચિંતવી તે દેવ એક પાષાણુના ટુકડાવાલાથ વિધુર્યાં અલદેવની આગળ ઉભો રહ્યો. પછી તે રથ ઉપર પાસે રહેલા એક માટેા પત્થર લાવી મૂકયેા. પત્થરની શિલાના ઘાતથી તે રથના સે...કડો કટકા થઈ ગયા. પછી તે ધ્રુવ કુટુંબ રૂપે થઈ સાંધવા માટે લાક્ષા વિગેરે બધી સામગ્રી લઈ તે પાષાણના રથને સાંધવા બેઠા. તે જોઈ બલદેવ મેાલ્યા, અરે ભાઈ, તું સૂખ લાગે છે. વૃથા મહેનત શું કામ કરે છે.? ભાંગી ગયેલા પાષાણના રથ શું સાંધી શકાય ?” તે દેવ ખેલ્યા, આ તમારા ભ્રાતા જે ઘણા સંગ્રામમાં હણાયા ન હતા તે હમણાં કોઈ શત્રુથી હણાયા છે અને કાઇએ તેને એક જ ખાણુથી ક્ષણમાં માર્યાં છે, તે જો જીવતા થશે, તે Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ આ મારે રથ પણ સધાઈને સારા થશે.' તે દેવનાં આવાં વચન સાંભળી બલભદ્ર મુષ્ટિ ઉગામી દોડ્યો અને મેલ્યો, અરે મૂખ, મારા જીવતા અને મરેલા કેમ કહે છે ?’ પછી તે દેવતા કાઈ કાળા પથ્થરની શિલા ઉપર કમલને વાવી તે ઉપર સ્વચ્છ જળથી ભરેલા ઘડા વડે સિંચન કરવા લાગ્યા. તે જોઈ અલભદ્રે કહ્યું, અરે જડ, વૃથા શ્રમ શા માટે કરે છે ? કાળા પાષાણુની શિલા ઉપર શું કમલ શપાય ?” દેવતાએ કહ્યું, ચિરકાલ થયા મૃત્યુ પામેલા તમારા ભાઈ જો જીવશે તે આ શિલા ઉપર કમલિનીનું વન થશે.’ આ વચન સાંભળી બલદેવ ભયકર ભ્રકુટી ચડાવી મેલ્યા, 'અરે મૂઢ, મને પૂછ્યા વિના સ્વચ્છંદતાથી પાણી પણ પીએ નહીં, તે શું મને જરા પણ પૂછ્યા વગર મૃત્યુ પામે ? તું દૂર ચાલ્યા જા. આવું આવું કટુ વચન બેલ નહિ.” પછી તે દેવ ઘેાડે છેટે જઈ એક બળી ગયેલા વૃક્ષને ફળ લેવાની ઇચ્છાથી કયારે કરી તેમાં સ્વચ્છ જળથી સિંચન કરવા લાગ્યા; તે જોઈ બલભદ્ર મેલ્યા, અરે મૂઢ, આ શું કરે છે? શું કેાઈ અળી ગયેલું વૃક્ષ કદી કળેલું જોયું છે ?’સિદ્ધાથ દેવ બોલ્યા, આ તમારા સ્કંધ ઉપર રહેલા તમારા ભાઈ કૃષ્ણ તે જીવશે, તે આ બળેલું વૃક્ષ ફલિત થશે.' ખલદેવે કહ્યું, અરે ભાઈ, તુ મૃષા માલ નહીં. જ્યેષ્ઠ ખંધુ જીવતાં શું લઘુ બધુ મૃત્યુ પામે ? આ તારા અપરાધ મે` સહન કર્યાં છે. હવે ફરીવાર એવું મેલીશ તે પછી તું તારા આત્માનું શુભ જોઈશ નહિ.” આવી રીતે દેવતાએ કરતાં છતાં પણ જ્યારે બલભદ્ર Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ સમજ્યા નહીં, ત્યારે પિલા મિત્ર દેવતાએ તાજી લીલી દ્રો (દૂવાં) લાવી તરત વિકુલા ગાયનાં મુડદાંના મુખમાં નાંખી. તે જેઈ બલભદ્ર બોલ્યા, “અરે ! તું મને મૂઢ પુરૂષ લાગે છે. શું આ મરેલી ગાય આવી લીલી દ્રો (ધ્રુવ ચરે?” દેવતાઓ હસીને કહ્યું, “તમે આ મૃત્યુ પામેલા કૃષ્ણને કેમ જલપાન કરાવે છે ? આ તમે પોતે જ એવું કામ કરતાં મને ઉપદેશ કેમ આપે છે ? જે બીજાઓને ઉપદેશ આપવામાં કુશળ હોય છે, તેઓ પોતે ઉપદેશ લેવામાં જડ હોય છે. આ નીતિનું દૃષ્ટાંત તમે પોતે જ સાચું કરી બતાવે છે. દેવતાનાં આવાં વચન સાંભળી બલભદ્ર ચિત્તમાં વિચાર્યું, “શું આ મારે બંધુ મૃત્યુ પામે છે? વખતે તે કદાચ સાચું હોય, કારણ કે, ઘણુઓ જુદા જુદા એક જ વાક્ય કહે છે.” આ પ્રમાણે જ્યારે બલદેવને સંશયવાલા જોયા એટલે તે દેવતા સિદ્ધાર્થનું રૂપ લઈ આગળ આવી ઉભો રહ્યો અને તેણે બલભદ્રના ચરણમાં વંદના કરી. તે બે , “સ્વામી, હું તમારે ભક્તિમાન સિદ્ધાર્થ નામે સારથિ છું. તમારી આજ્ઞાથી દીક્ષા લઈ મૃત્યુ પામીને હું દેવતા થયા છું. તમારું વચન સ્મરણ કરી તેમને પ્રતિબોધ આપવાને હું અહીં આવ્યો છું. દેવતાઓ મિથ્યાભાષી થતા નથી. શ્રી નેમિપ્રભુએ સભાને વિષે કહ્યું હતું કે, કૃષ્ણને વધુ જરાકુમારથી થવાનો છે, તે વાત કદી પણું મિથ્યા ન થાય. તીર્થંકરનું વચન અન્યથા થતું નથી. હે બલભદ્ર, તમે કૃષ્ણને મૂકીને જળ લેવાને ગયા, તે પછી કૃષ્ણને નિદ્રા આવી ગઈ. તે મુખ ઉપર પીતાંબર ઓઢી સુઈ ગયા. તે વખતે જરાકુમાર આવ્યો. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ તેણે કૃષ્ણને મૃગ ધારીને તેમના ચરણ કમલ ઉપર બાણને ઘા કર્યો અને તેમને મારી નાંખ્યા. પછી કૃષ્ણને ઓળખી તે જરાકુમારે ઘણે વિલાપ કરી રૂદન કર્યું. પછી કૃષ્ણ તે જરાકુમારને કૌસ્તુભ રન આપી સત્વર વિદાય કર્યો અને પાંડવોની પાસે જવાની આજ્ઞા કરી. તમારા આવવાના ભયથી તે સત્વર ચાલ્યા ગયે. તે પછી તમારું આ ચેષ્ટિત થયું, તે તમે જાણે છે. તે સાંભળી બલભદ્રે કહ્યું, “ભદ્ર, તમે બહુ સારું કર્યું. અજ્ઞાન રૂપી અંધકારથી ગ્રસ્ત થયેલા એવા મને તમે સૂર્યનું કાર્ય કરી બતાવ્યું. તે સિદ્ધાર્થ, મારે ગ્ય કાર્ય હોય તો કહે. તમે મારા પૂર્વના રથના સારથિ હતા અને હવે મારા ધર્મના સારથિ થયા છો.” દેવતાએ પ્રેમથી કહ્યું, “તમારે યોગ્ય એવી દિક્ષા છે. તે સિવાય બીજુ કઈ પરલોકનું સાધન હું જેતે નથી. બલભદ્ર તે વાત અંગીકાર કરી. પછી તેણે સિંધુ અને સાગરના સંગમમાં ચંદન, અગુરૂ, કસ્તુરી અને કપૂર વિગેરે વસ્તુઓથી કૃષ્ણના મૃત શરીરને પ્રજ્વલિત અગ્નિમાં સંસ્કાર કર્યો અને સંસારની એવી સ્થિતિ છે, એમ જાણી તેણે પિતાના શેકને નિવૃત્ત કયો. પછી સિદ્ધાર્થ દેવ નમન કરી જે આવ્યો હતે તે પાછો ચાલ્યા ગયે અને પોતે આપેલા વચનને પાળવાથી તે ઘણે જ ખુશી ગયે. | શ્રી નેમિ ભગવાનના જાણવામાં આવ્યું કે તપઃપરાયણ એવા બલભદ્રને પ્રતિબોધ થયો છે, એટલે દયાળુ પ્રભુએ એક વિદ્યાધર મુનિને ત્યાં મોકલ્યા. મમતા રહીત થયેલા બલભદ્ર તેની પાસે વ્રત ગ્રહણ કર્યું. પછી તેમણે કર્મને નાશ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૬ર કરનારૂં તીવ્ર તપ કરવા માંડયું. સમાધિવાલા તે બલભદ્ર તંગિકા પર્વતના શિખર ઉપર જઈ નિત્ય માસક્ષમણે પારણું કરતા કાર્યાત્સગે રહેતા હતા. એક વખતે બલભદ્ર માસક્ષમણનું પારણું કરવાને નગરમાં પિઠા. આત્માને ભાવિત કરતા અને સમ્યગ પ્રકારે ઇયપથિકી પાળતા તે બલભદ્રનું કાર્તિકી પૂર્ણિમાના ચંદ્ર જેવું સ્વરૂપ જોઈ જળ ભરવા જતી સ્ત્રીઓ કામથી વિહલ બની ગઈ. તે સ્ત્રીઓ માટેની કઈ એક સ્ત્રીએ બલભદ્રમુનિનું મુખ જેની જળને ઘડાના કાંઠાના બ્રમથી પિતાના પુત્રના કંઠ ઉપર દેરીને પાશ દઢતાથી બાંધી દીધે. વ્યગ્ર હૃદયવાહી તે સ્ત્રી જેવામાં તે બાળકને કુવાની અંદર નાંખવા જતી હતી, તેવામાં તેની તે અવસ્થા બલભદ્રમુનિના જોવામાં આવી. તત્કાલ બલભદ્રસુનિએ ચિતવ્યું કે, જે દર્શન યુવતિઓને કામદેવને ઉલ્લાસનું કારણ રૂપ થાય છે એવા મારા અનર્થકારક મનહર રૂપને ધિક્કાર છે. વળી રાજમાર્ગની અંદર બહાર રહેલી ધનાઢ્ય લોકોની ઘણું પુત્રીઓને પણ આવું જ થશે તો તેમને કર્મના બંધનનું કારણ મારું સ્વરૂપ થઈ પડશે આવું ચિતવી બલભદ્ર પેલી સ્ત્રીને બાળહત્યા કરતી અટકાવી બહાર ચાલ્યા ગયા. પછી તેમણે અભિગ્રહ લીધે કે, “આજથી કેઈ શહેર કે ગામમાં મારે પ્રવેશ કરે નહિ. જે આહાર ન મળે તે બહાર કાષ્ઠના ભારાવાલાએ જે ભાવથી પ્રાશુક આહાર આપશે તે વડે મારા સપનું પારણું કરીશ. જો તે નહીં મળે તે કમને ખપાવનારૂં બીજુ માસક્ષમણું કરીશ.” આ અભિગ્રહ લઈ બલભદ્ર તંગિક પર્વત ઉપર આવ્યા. ત્યાં રહી કાષ્ઠના Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ ભારાવાલા કઠીયારા લાકોએ શ્રદ્ધાથી આપેલા આહાર વધુ એ મૈટા મનવાલા બલભદ્ર પારણું કરવા લાગ્યા. એક વખતે તે ભદ્રિક લેાકેાએ નગરમાં જઈ રાજાને ખબર આપ્યા કે, ‘કોઈ સ્વરૂપવાન મુનિ તમારા પર્વત ઉપર આવી રહ્યા છે. તે ઉદાર સ્વરૂપવાલા મુનિ ત્યાં રહીને તીવ્ર તપસ્યા કરે છે.' તે ખખર સાંભળી રાજાએ ચિંતવ્યું કે, આ ઉગ્ર તપવાલા સાધુ રખેને મારૂ રાજ્ય લઈ લે.’આવું ચિંતવી તે રાજા સૈન્ય સાથે તૈયાર થઈ બલભદ્રને હણવા આવ્યો. ત્યારે પેલા સિદ્ધા ધ્રુવે ત્યાં લાખો સિંહ વિધુર્વી દીધા, તેથી રાજાએ તે પર્વતને ઘણા ભયંકર જોચે. પછી રાજા સેના સાથે આવી તેના ચરણમાં નમી પડ્યો. એટલે સિદ્ધાર્થે તે રાજાને પૂર્વની વાતો કરી સમજાવ્યેા. તે પછી રાજા મેધ પામી પેાતાના નગરમાં પાળે ગયા ત્યારથી બલદેવસુનિ નરસિંહમુનિના નામથી વિખ્યાત થયા હતા. તે તુંગિકા પર્વત ઉપર બલભદ્ર મુનિએ એવી તપસ્યા કરવા માંડી કે, જેની અમૃત જેવી વાણીથી વ્યાઘ્ર વિગેરે પશુએ પણ આહત ધને પાળવા લાગ્યા. કોઈ અણુવ્રતધારી થયા. કાઈ સમ્યકત્વને પ્રાપ્ત કરનારા થયા, કોઇ ભાગ્યયેાગે માંસાહારથી નિવૃત્ત થયા, કોઈ વૈરાગ્યના રગથી રાત્રિભાજનના ત્યાગ કરનારા થયા, કાઇએ બ્રહ્મચય લીધું, અને કાઇએ પરસ્ત્રીના ત્યાગ કર્યો. તેએ તિયચ છતાં પણ તે અલભદ્ર મુનિની વાણીરૂપ અમૃતનુ પાન કરતાં અને તેમના દર્શન કરતાં હતાં. વિનીત શિષ્યાની જેમ તેમનુ પડખુ છેાડતા ન હતાં. તેમાંથી કેઇ એક Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ મૃગ પૂર્વભવના સંબંધથી બલભદ્ર મુનિને અતિ ભક્ત બની ગયે અને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું હતું. જ્યારે મુનિને પારણાને દિવસ આવે ત્યારે તે મૃગ બધા વનમાં ભમી કઠીઆરા લેકેએ કરેલી પ્રાસુક રસવતીની તપાસ કરી પૂછડું હલાવવાની સંજ્ઞાથી મુનિને જણાવતે હતા. મુનિ તેની સંજ્ઞા જાણું પારાગું કરવાને માટે વહેરવા જતા. જ્યારે મુનિ વહેરવાને ચાલતા ત્યારે તે મૃગ શ્રદ્ધાળુ શ્રાવકની જેમ પરમ હર્ષ પામી મુનિની આગળ ચાલી તેમને માર્ગ બતાવતો હતો. આ પ્રમાણે કરતાં તે ઘણે કાળ ચાલ્યો ગયો. એક વખતે રથકાર કે કાષ્ઠ લેવાને માટે તે પર્વત ઉપર આવ્યા. તેમાંથી કેટલાક કાષ્ઠ કાપવા લાગ્યા અને કેટલાક રસોઈ કરવા લાગ્યા. તે વખતે પિલે મૃગ ફરતે ફરતે ત્યાં આવ્યો. તે રસોઈ થતી જઈ તરત બલભદ્ર મુનિ પાસે આવ્યા અને તેણે પિતાની સંજ્ઞા કરી મુનિને જણાવ્યું. પછી મુનિ ધ્યાનમુક્ત થઈ ઈયપથિકી શોધતા ત્યાં આવ્યા. પિલા રથકારો રસોઈની સર્વ સામગ્રી તૈયાર કરી ભજન લેવા તૈયાર થતા હતા, તેમણે જંગમ કલ્પવૃક્ષ જેવા તે સ્કુરાયમાન કાયાવાલા મુનિને જોયા. જેની આગળ મૃગ ચાલે છે એવા મુનીશ્વરને બરાબર વખતે આવેલા જોઈ તેઓ મનમાં અત્યંત ખુશી થઈ ગયા. તેમાં જે રથકારનો સ્વામી હતું, તે બેઠે થઈ અંજલિ જેડી મસ્તકથી નમન કરત તેમની સન્મુખ આવ્યું. તેણે મનમાં ચિંતવ્યું, અહા ! આ મુનિની છબી કેવી છે? મહાન ઉપશમ કે છે? જાણે Page #374 -------------------------------------------------------------------------- ________________ ३६५ શરદ ઋતુના ચંદ્રનું બીજુ પ્રતિબિંબ હોય તેવું કેવું સુંદર મુખ છે? આજે મારે જન્મ સફળ થયે. આજે મારાં નેત્રોએ ફળ પ્રાપ્ત કર્યું, અહો ! આજે મારા સુકૃતને ઉલ્લાસ ! આજે મારું શું શુભ થશે ? આ ભજનની વેળા છે, ભોજન પણ તૈયાર છે. પ્રાયે કરીને કલ્પવૃક્ષ જેવા આ કેઈ ગ્ય અતિથિ પ્રાપ્ત થયા છે. આ પ્રમાણે ચિંતવી તે રથકારપતિ મુખને પ્રકુલિત કરતે પોતાના હાથમાં સર્વ ભેજન લઈ મુનિની આગળ આવ્યો. પ્રાસુક, શુદ્ધ અને એષણીય એવું તે ભેજન તથા દાતાનો નિર્મળ ભાવ વિચારી મુનિએ યોગ્યતા પ્રમાણે ભેજન વહેરી લીધું. પેલે મૃગ પિતાનું પૂછડું ફેરવવા લાગે અને તે બંનેને જોઈ ઊંચું મુખ કરી ચિંતવવા લાગ્યું કે, “અહા ! આ રથકારના સ્વામીને ધન્ય છે કે જેણે યાનપાત્રના જેવું આવું ઉત્તમ પાત્ર પ્રાપ્ત કર્યું. આ ભજનની વેળા, આવું અતિ સુંદર ભેજન અને માસક્ષમણુના પારણાવાલા આ મુનિ તેઓનું ચિત્ત, વિત્ત અને નિર્મળ પાત્ર આવા ત્રિપુટીને વેગ પ્રાય કરીને મનુષ્યને દુર્લભ છે. હું કે નિર્ભાગી કે જેને આ ત્રિપુટીને એગ નથી. તિયચપણથી દૂષિત થયેલ હું દાન આપવાને અને તપ કરવાને પણ શક્તિમાન નથી. પેલે રથકાર, મુનિ અને મૃગ એ ત્રણે આ પ્રમાણે નિર્મલ મને ચિતવતા હતા, તેવામાં વૃક્ષોને ઉખેડી નાખે તે પવન ચડી આવ્યું. પવનના વેગથી અર્ધ છેદેલું કઈ વૃક્ષ તે ત્રણેની ઉપર પડ્યું. તેઓ ત્રણે મૃત્યુ પામી બ્રહ્મકમાં મહર્તિક દેવતા થયા. ત્યાં પક્વોત્તર વિમાનની અંદર જાણે Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ તેજના રાશિ હાય, અને જાણે મૂર્તિમાન પુણ્યના સમૂહ હોય તેમ સ્વર્ગના આભૂષણ રૂપ થઈને રહ્યા. અલભદ્ર સા વ સુધી અતિ નિર્મળ વ્રત પાળી દેવપણાને પ્રાપ્ત થયા. ત્યાં તેણે અવધિજ્ઞાન રૂપ ચક્ષુથી જોયું તે ત્રીજી નારકીમાં અધમ દૈવતારૂપ પરમાધાર્મિકો વડે અતિ નિયપણે મરાતા કૃષ્ણે જોવામાં આવ્યા. પછી તે વૈક્રિય શરીર વડે કૃષ્ણની પાસે આવ્યા. સ્નેહથી માહ પામેલા અલભદ્રે ત્યાં તેવી અવસ્થામાં કૃષ્ણને જોયા. કૃષ્ણને જોઈ ખલભદ્ર ખેલ્યા, ‘હું તમારા ભાઈ બલભદ્ર છું. ચિરકાલ વ્રત પાળીને બ્રહ્મલેાકમાં દેવતા થયા છું. હું અહીં તમને મળવા આવ્યો છું. કહે હું શું કરૂ ? કૃષ્ણ ખેલ્યા, ભાઈ, મને અહીંથી ખેચી લે. આ પરમાધાર્મિકોએ કરેલી તથા ક્ષેત્ર જ વેદના સહન કરવાને હું અશક્ત છું, કારણ કે, હું પૂર્વ ભવે સુખી હતા.' કૃષ્ણનાં આવાં વચન સાંભળી તે બળવાન દેવતાએ પેાતાના એ ભુજાથી તેને લેવા માંડ્યા, તેવામાં તે તે પારાની પેઠે વેરાઇને પૃથ્વી ઉપર પડી ગયા. પછી ફરીવાર ગાઢ યત્રણાપૂર્વક તેમને એ ભુજામાં લેવા માંડ્યા, તે તે ગલત્કૃષ્ટીની જેમ ઉલટી અત્યંત વ્યથા પામ્યા. એટલે તેણે કહ્યું, ભાઈ, એમ કરશે નહિ. તમે હાથે મને પકડા છે, તેથી જે દુઃસહુ પીડા થાય છે, તે હું સહન કરી શકતા નથી. મેં હવે જાણ્યું છે કે, મારૂં કર્માં મારે જ સહન કરવું. શ્રી નેમિનાથ પ્રભુએ જે કહ્યું છે, તે શું અન્યથા થાય ?’ બલભદ્રે કહ્યું, ‘હુ બલવાન છું પણ ક`થી યંત્રિત એવા તમને લઈ શકતા નથી. જો તમારી ઇચ્છા હોય તે હું તમારી પાસે ઉભું રહ્યું,” કૃષ્ણે કહ્યું, Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ ભાઈ, તમે નિરર્થક પાસે રહેશે, તેથી શું થવાનું? તમે છતાં પણ મારે દુસહ વેદના સહન કરવાની અહિં જ છે. સુવર્ણ, રૂપું, રત્ન અને ગૃહને ભાગ વહેંચી લેવાય છે, પણ કઈ સ્વજનની વેદનાનો ભાગ લઈ શકતું નથી. મારી દ્વારિકા નગરીને દાહ થવાથી અને આવી અવસ્થા વડે મારું મૃત્યુ થવાથી મારા શત્રુઓને હર્ષ અને મારા સુહદોને શક થયેલે છે; તેથી શંખ, ચક અને ગદાને ધારણ કરનારી, શાં ધનુષ્યવાલી, પીળા પીતાંબરવાલી, આભૂષણથી યુક્ત, ગરૂડના વાહનવાલી, લક્ષ્મી સહિત અને સુવર્ણ તથા રત્નના વિમાનમાં રહેલી મારી ચંદનયુક્ત મૂર્તિ મારા મિત્રોને અને શત્રુઓને તમે બતાવજે. તેમજ નીલ વસ્ત્રને ધારણ કરનારી, ધીર, તાલધ્વજના ચિહ્નથી મને હર અને પૃથ્વીને વિદારવાને ઉગ્ર હાથવાલી તમારી પવિત્ર મૂર્તિને મારી મૂર્તિની પાસે રહેલી બતાવજે. આ પ્રમાણે દેશ દેશે અને શહેરે શહેરે કરજે એટલે આપણે સર્વે અનશ્વર છે એમ લોકોને પ્રતીતિ થાય. જગતમાં ઉત્તમ પુરૂષે વિપત્તિ અને સંપત્તિમાં સમભાવ રાખવો જોઈએ. પ્રેમને વશ થયેલા બલરામે તે વાત કબુલ કરી ભરતભૂમિમાં આવી વિમાનની સમૃદ્ધિ બતાવી દેશે દેશ, શહેરે શહેર અને ગામે ગામ લેકોને કહ્યું કે, હે લેકે સાવધાન થઈને સાંભળે. આ સૃષ્ટિ અમેએ બનાવી છે અને તેને સંહાર પણ અમે કરીશું. દ્વારિકા નગરી પણ અમે રચી અને અમે સંહાર કરી છે. અમે ઈચ્છાથી સ્વર્ગ તથા પૃથ્વી ઉપર જઈએ છીએ અને ઈચ્છાથી આવીએ છીએ. અમે પરતંત્ર નથી. આ પૃથ્વી ઉપર અમારા સિવાય Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ આજો કાઈ કર્યાં નથી, અમને પૂજનારને સ્વગ આપનારા છીએ અને અપૂજનારને દુઃખ આપીએ છીએ. પાંચજન્ય વિગેરેથી વિભૂષિત એવી અમારી પ્રતિમા કરી પુષ્પાદિક સર્વાં ઉપકરથી (સામગ્રીથી) પૂજા કરો.’ બલભદ્રની આ વાણી સાંભળી સવ લેાકેાએ તેમ ક્યું અને તે રામ કૃષ્ણની પ્રતિમા અને પૂજા સ` ઠેકાણે પ્રવર્તી તેમની પ્રતિમાનું પૂજન કરનારા લેાકેાને ખલદેવ દેવતાએ માટી સમૃદ્ધિ આપી, તેથી બધા લેક વિષ્ણુ ભક્ત થયા. અને દિવસે દિવસે જગતમાં પેાતાની મેળે જ મિથ્યાત્વ વધવા લાગ્યું. આકડાના વૃક્ષને કેાઈ વાવતું નથી, તે પાતાની મેળે જ ઉગે છે, આ પ્રમાણે ચેાના કરી બલદેવ હર્ષોંથી પેાતાના દેવલાકમાં ગયા અને તે ચારિત્ર રૂપી વૃક્ષનું પુષ્પ હાય તેવું નિોંધ સુખ ભાગવવા લાગ્યા. આ તરફ પેલા જરાકુમાર પાંડવાની નગરીમાં ગયા. ત્યાં સભામાં બેઠેલા ધર્માંપુત્ર યુધિષ્ઠિરની પાસે જઈ તે રૂદન કરતા શાક કરવા લાગ્યો. તેને અતિ રૂદન કરતા જોઇ ધ પુત્ર યુધિષ્ઠિરે મનમાં આકુલ વ્યાકુલ થઈ ને પૂછ્યું, ‘શું થયું છે ? તું કેમ રૂવે છે ?” એમ પૂછી ઘણી મહેનતે વસ્ત્રથી તેનાં આંસુ લુછીને યુધિષ્ઠિરે તેને સ્વસ્થ કર્યાં. પછી જરાકુમારે મૂળથી વત્તાંત કહી સંભળાવ્યું અને કૃષ્ણ ઇંધાણી તરીકે આપેલ કૌસ્તુભ રત્ન યુધિષ્ઠિરને આપ્યું. તે કૌસ્તુભ રત્નને જોઈ બધા પાંડવા શેવિહલ થઇ બીજાને રાવરાવતા પરસ્પર થયેલા શાકથી એકી સાથે રાવા લાગ્યા. તત્કાલ તેમને મૂર્છા આવી ગઈ. ક્ષણવારે સંજ્ઞા પ્રાપ્ત કરી Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ કૃષ્ણના ઉપકારક ગુણોને સંભારી વિલાપ કરવા લાગ્યા. એવી રીતે ચિરકાલ વિલાપ કરી, “આ સંસારની સ્થિતિ એવી છે, એમ જાણુ સુકૃતી યુધિષ્ઠિરે કચ્છની ઉત્તર કિયા કરી. લોકોનાં વચનથી મેટા કષ્ટ શેકને નિવૃત્ત કરી યુધિષ્ઠિરે જરાકુમારને માટે ઉત્સવ કરી રાજ્ય ઉપર બેસાડ્યો. આ વખતે કરૂણાસાગર શ્રી નેમિ તીર્થકરે જ્ઞાન રૂપ ચક્ષુથી તે પાંચ પાંડવોને દીક્ષા લેવાની ઈચ્છાવાલા જાણી ચાર જ્ઞાનને ધારણ કરનાર, ધીર, અને પાંચસો સાધુઓથી પરિવૃત એવા નામથી અને પરિણામથી ઘમઘોષ આચાર્યને ત્યાં મેકલ્યા. આચાર્યને જોઈ તેઓ ખુશી થયા. પુરૂષામાં ઉત્તમ એવા પાંચે પાંડવોએ મેટા ઉત્સવથી તે ધર્મઘોષ આચાર્યની પાસે દીક્ષા લીધી. દ્રૌપદીએ પણ હર્ષથી તેમની સાથે દીક્ષા લીધી, કારણ કે, પતિવ્રતાને એ ધર્મ છે કે, તે પતિને છેડતી નથી. તેઓએ વિવિધ અભિગ્રહ લઈ વ્રત પાળવા માંડયું, અને ગુરૂની પાસે અભ્યાસ કરી તેઓ દ્વાદશાંગીને ધારણ કરનારા થયા. તેમાંથી ભીમમુનિએ એવો અભિગ્રહ ધારણ કર્યો કે, જે કઈ પુરૂષ ભાલાના અગ્ર ભાગથી આહાર આપે તે જ મારે આહાર લે, નહીં તે ઉપવાસ કરે.” આ પ્રમાણે દૃઢ હદયવાળા અને શુભ બુદ્ધિવાળા ભીમમુનિએ અભિગ્રહ લઈ છ માસ સુધી નિરાહારપણે તપસ્યા કરી. જ્યારે તે અભિગ્રહ પૂર્ણ થયો એટલે તેણે પારાણું કર્યું. એવી રીતે તે પાંચે પાંડ વ્રતકર્મમાં પણ શૂરવીર થયા. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ હવે શ્રી નેમિનાથ પ્રભુ અનેક દેશમાં વિહાર કરી પેાતાના નિર્વાણુના અવસર જાણી રૈવતક-ગિરનાર પર્વત ઉપર આવ્યા. ત્યાં દેવતાઓએ માટી ભક્તિથી ત્રણ કિલ્લાથી પ્રકાશમાન એવું તેમનું છેલ્લું સમવસરણ રચ્યું. આ વખતે પાંચ પાંડવાના સાંભળવામાં આવ્યુ કે, શ્રી નેમિનાથ પ્રભુ ગિરનાર ઉપર આવ્યા છે, એટલે તેએ તેમને વાંઢવાને ઉત્સુક મનવાલા થયા. પછી ગુરૂની રજા માગી એટલે ગુરૂએ આજ્ઞા આપી. તેથી હૃદયમાં હર્ષ પામતાં તે પાંચે પાંડવ મુનિએ માસક્ષમણુના પારણાવાલા શ્રી નેમિનાથ પ્રભુને વંદન કરવા ચાલ્યા. ઘણા દેશોને, શહેરાને અને ગામાને છાડતા છેડતા તેઓ સૌરાષ્ટ્ર દેશનું આભૂષણ રૂપ એવાં હસ્તપ નગરમાં આવ્યા. આ નગરથી વતગિરિ ખાર ચેાજન છે તેથી નેમિનાથને વંદના કરી આપણે માસક્ષમણનું પારણ' કરીએ,' એવું ચિંતવી તે મહાશયેા કાયાત્સગ કરી તે નગરમાં રાત્રિ વાસ રહ્યા. પ્રાતઃકાળે જેવામાં તેએ ુ થી ચાલવાને ઉપક્રમ કરતા હતા, તેવામાં લેાકેાના મુખથી સાંભળ્યુ કે, આષાઢ માસની શુકલ અષ્ટમીએ ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં શ્રી નેમિનાથ પ્રભુ રૈવતાચલ પર્યંત ઉપર નિર્વાણુ પામી ગયા.’ આ ખબર સાંભળી જેમને ગાઢ દુઃખ ઉત્પન્ન થયું છે, એવા તે પાંડવ મુનિએ આહાર કર્યાં વગર ત્યાંથી ચાલી નીકળ્યા અને સિદ્ધાચલમાં આવ્યા. ત્યાં શ્રી રૂષભદેવને પ્રણામ કરી તેમણે અનશન વ્રત ગ્રહણ કર્યું. પછી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી તેઓ મહાનદ પદ-માક્ષને પ્રાપ્ત થયા. Page #380 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણની આઠ પટ્ટરાણીઓ, નેમિનાથના બંધુઓ અને રાજીમતી વિગેરે ઉત્તમ કેવલજ્ઞાનને પ્રાપ્ત થયા. શ્રી શિવાદેવના પુત્ર નેમિનાથ પ્રભુ મેક્ષે ગયા પછી પ્રદ્યુમ્ન મુનિ શાંબ વિગેરે કુમારથી પરિવૃત થઈ રહેતા હતા. કૃપાધારી, ક્ષમાપાત્ર અને મેટા મનવાલા પ્રદ્યુમ્ન મુનિ માસક્ષમણ, અર્ધમાસક્ષમણ, વિગેરે ઘણું તપ કરતા હતા. છેવટે ઘાતિ કર્મને ક્ષય થવાથી તેમને ઉજવલ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. કારણ કે, તપસ્યા કર્યા વિના કોઈ પણ કેવલજ્ઞાન પામતું નથી. શાંબ વિગેરે મુનિઓએ પણ તેવી રીતે ઉત્તલ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. મેક્ષના સાધનને તે એક જ માર્ગ છે. પ્રદ્યુમ્ન મુનિએ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી પૃથ્વી પર વિહાર કરી અમૃત જેવી મધુર વાણથી ભવ્ય પ્રાણીઓને બોધ કર્યો હતો. સદ્દબુદ્ધિવાલા તે પ્રદ્યુમ્ન મુનિ જાણે પૃથ્વી ઉપર જિતેંદ્રના ધર્મનું બીજ વાવવાની ઈચ્છા ધરાવતા હોય, તેમ તેઓએ આર્ય તથા અનાર્ય દેશોમાં પણ ચિરકાલ વિહાર કયે. કારણ કે, સૂર્યની જેમ સાધુની ગતિ (ગમન) પરેપકારને અથે જ છે, તેમ મેઘની જેમ સાધુને પણ એક વર્ષણ થાય છે. મુનિચર્યાથી વિહાર કરતા મુનિ પિતાનું શેષ આયુષ્ય માની તીર્થોમાં ઉત્તમ તીર્થ એવા શત્રુંજયગિરિ ઉપર આવ્યા. ત્યાં શુદ્ધ બુદ્ધિવાલા અને મહાન સમાધિવાલા પ્રદ્યુમ્ન મુનિએ અનેક યતિઓની સાથે અનશન કર્યું. શુકલધ્યાનને થતા તે મુનિએ આયુષ વિગેરે ચાર કર્મનું * મેઘ ગે એટલે જળની વૃષ્ટિ કરે છે અને સાધુ ગે એટલે વાણની વૃષ્ટિ કરે છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ 3७२ ઉન્મેલન કર્યું. એમ આઠે કર્મથી મુક્ત થઈ મહાનંદ પદમોક્ષ પદને પ્રાપ્ત થયા. બીજા શાંબ વિગેરે મુનિઓ પણ એવી રીતે મોક્ષે ગયા. સર્વ સાધુઓની પણ તે જ ઉત્તમ गति छ. આ પ્રમાણે મગધ દેશના સ્વામી શ્રેણીક રાજા અમૃત રસના જેવું પ્રદ્યુમન કુમારનું ચરિત્ર છેલા તીર્થકર શ્રી મહાવીર પ્રભુના દાંતરૂપી હિંસને ધારણ કરનારા મુખકમલમાંથી સાંભળી અત્યંત હર્ષ પામ્યા અને નિર્મલ દર્શનવાળા શ્રેણિક રાજા સુકૃત કર્મમાં વિશેષ આદરવાળા થયા. પછી મહદ્ધિવાલા અને મોટી બુદ્ધિવાલા તે રાજા ભગવંતના ચરણયુગલને પ્રણામ કરી પિતાના સ્થાનમાં ગયા. इति श्री दिल्लिदेशे फत्तेहपुरस्थेः पातसाहिश्रीअकबरैः श्री गुरुदर्शनार्थसमाहूत-भट्टारक श्री ५ श्रीहीरविजय सूरीश्वरैः सह विहारकृतां, स्वयंकृतकृपारसकोशग्रंथश्रावणरंजितपातसाहिश्रीअकबराणां, श्रीहीरविजय सूरिनाम्ना कारित जीजीयाकरनिवारणस्फुरन्मानानाँ तथा कारितषडमासिकजीवाभयदानप्रधानस्फुरन्मानानां, श्री जंबुद्वीपप्रज्ञप्ति सूत्रस्य प्रमेयरत्नमजुषानामबृहदवृत्तिकृतां, पातसाहिश्रीअकबरदापितोपाध्यायपदानां महोपाध्याय श्री ५ सकलचन्द्रगणिशिष्य महोपाध्याय श्री ५ श्रीशांतिचन्द्रगणीनां शिष्यमुख्योपाध्याय श्रीरत्नचन्द्रगणिविरचिते श्री भक्तामरस्तव-श्री कल्याणमंदिरस्तव-श्री देवप्रभोस्तवश्रीधर्मस्तष-श्रीऋषभचीरस्तव-कृपारसकोश-अध्यात्म कल्पद्रुमश्रीनैषधमहाकाव्य रघुवंशमहाकाव्यवृत्ति-भ्रातृभगिनीनामनुजे भ्रातरि श्री प्रधुम्नचरिते महाकाव्ये बलदेवदीक्षातपःसाधन Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ पंचमस्वर्ग गमन प्रद्युम्न-शांबादिकेबलज्ञानमुक्तिगमनवर्णनो नाम સત્તાવામ: : ! ૨૭ | . संपूर्ण । प्रद्युम्न चरितं महाकाव्यम् । દિલ્લી દેશમાં આવેલા ફતેહપુરમાં બાદશાહ અકબરે ગુરૂદર્શન માટે લાવેલા ભટ્ટારક શ્રી હીરવિજ્ય સૂરિની સાથે વિહાર કરનારા, પિતે રચેલા કૃપારસ કેષ નામના ગ્રંથને સંભળાવવાથી જેમણે અકબર બાદશાહને ખુશી કરેલા છે એવા, હીરવિજય સૂરિના નામથી જયારે બંધ કરાવી જેમણે માન મેળવેલું એવા, તથા દુઃખી થતા જીને અભયદાન અપાવી માન મેળવનારા, જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રની પ્રમેયરત્ન મંજુષા નામની બૃહદ્રવૃતિ કરનારા અને બાદશાહ અકબરે જેમને ઉપાધ્યાય પદ આપેલું છે એવા મહેપાધ્યાય શ્રી શાંતિચંદ્ર ગણના મુખ્ય શિષ્ય ઉપાધ્યાય શ્રી રત્નચંદ્ર ગણુએ રચેલા અને શ્રી ભક્તામર સ્તવ, શ્રી કલ્યાણ મંદિરસ્તવ, શ્રી દેવપ્રસ્તવ, શ્રી ધર્મસ્તવ, શ્રી રૂષભવીરસ્તવ, કૃપારસકેષ, અધ્યાત્મકપઠુમરૂપ ભાઈઓ અને નિષધ મહાકાવ્ય તથા રઘુવંશ મહાકાવ્યની વૃત્તિરૂપ બહેનોના અનુજ બંધુરૂપ આ પ્રદ્યુમ્નચરિત્ર મહાકાવ્યને બલદેવની દીક્ષા, તપ સાધન અને પાંચમા દેવલેકમાં ગમન તથા પ્રદ્યુમ્ન શાંબ વિગેરેને કેવળજ્ઞાન તથા મેક્ષ ગમનને વર્ણન રૂપ આ સત્તરમ સર્ગ સમાપ્ત થયે છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ प्रशस्ति દ્વાદશાંગીના જાણુ, શ્રીમાન તપાગચ્છ રૂપી મેટા વૃક્ષનું મૂળ રૂપ અને સંસાર સાગરમાં વહાણુ રૂપ એવા શ્રીવીર પ્રભુના શિષ્ય સુધર્માં ગણધર થયા. તે ગુરૂની પર’પરામાં સાધુના ક્રિયા માને વિકાસ કરવામાં સૂર્યરૂપ અને બુદ્ધિથી બૃહસ્પતિની સમાન એવા આન'વિમલસૂરિ થયા. તેમની પાટ રૂપી આકાશમાં સૂર્ય` સમાન શ્રી વિજયદાનસૂરિ થયા, જેઓ ભાગ્યના નિધાન, ગુણુ ગણના સ્થાન રૂપ અને ક્રિયાના પાત્ર હતા. તેમની પાટના આભૂષણ રૂપ શ્રી હીરવિજયસૂરિ થયા, જેમની રાજાએના સમૂહના નમેલા રત્ન મુગટોથી પૂજા થતી હતી. તેમના શિષ્ય રત્ન શ્રી વિજયસેનસૂરિ થયા, જેએ લબ્ધિઓના મહાન સમુદ્રરૂપ, શમરસનુ પાત્ર અને જગતમાં વિખ્યાત થયા હતા. તેમની પાટરૂપ વંશના ન્હણે મુક્તાણુ હ્રાય, તેવા તેજસ્વીપણાદિકગુણવાલા શ્રી વિજયદેવસૂરિ થયા. તે ગુણવાન સૂરિએ તપાગચ્છ ઉપર સારૂ શાસન પ્રવૃત્તાળ્યું હતું. જે પેાતાના સૌભાગ્ય ગુણ અને શીલ ગુણના યોગથી જ બુસ્વામીનુ સ્મરણ કરાવે છે, એવા શ્રી વિજયદેવગુરૂ જય પામે. શ્રી આન'વિમલ ગુરૂના શિષ્ય શ્રી સહજકુશલજી વિદ્વાન થયા. તેએ સિદ્ધાંતરૂપ સુવર્ણની કસોટીરૂપ અને ઉત્તમ ગુણાના સમૂહથી યુક્ત થયા. તેમના મુખ્ય શિષ્ય વાચકશ્રેષ્ઠ શ્રી સલચંદ્ર નામે થયા હતા. જેએની વાણીને અમૃતની જેમ પાન કરી ભયજનેા પ્રમાદ પામે છે, તે Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૭મ ગુણપાત્ર ગુરૂના ઘણા શિષ્યેામાં મુખ્ય અને પ્રવીણ કમલ સમાન મુખવાલા વરવાચકેદ્ર શ્રી શાંતિચ'દ્ર થયા. તેઓ શ્રી જમૂદ્રીપ પ્રજ્ઞપ્તિરૂપ સૂર્યકાંત મણિમાં સૂર્યરૂપ, અકબર આદૅશાહની સભામાં માન મેળવનારા અને શ્રી જૈન પ્રવચનની પ્રભાવના કરવાની વિધિમાં વૃક્ષ એવા થયા. તેઓ વિદ્યાના દાનથી ઘણા શિષ્યાને અતિશય પૂજ્ય થયા હતા. ગુણુના સાગર રૂપ એવા તે ગુરૂના પ્રસાદ મેળવી વિનીત શિષ્યાની પ્રાથનાથી વાચક શ્રી રત્નચંદ્રે આ ચરિત્ર રચેલું છે. વિદ્વાનોએ મારે વિષે કૃપા કરી શેાધવું, શેાધીને નિર્દોષ કરી વાંચવું, બીજાના ઉપકારને માટે સારી રીતે લખવું અને શિષ્યાદિકને પાઠન કરાવી તેનું પરિશીલન કરવું. સંવત ૧૬૭૪ ના વર્ષ આશ્વિન માસમાં વિજ્યાદશમી અને ચંદ્રવારે વાચકવર શ્રી રત્નચંદ્ર ૩૫૬૯ શ્ર્લાક અને ૧૬ અક્ષર અધિક પ્રમાણુવાલા સંસ્કૃત પદ્ય રૂપે આ ગ્રંથ રચેલે છે. समाप्तोऽयं ग्रंथः Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬. પાણીના એક ટીપામાં હરતા-ક્રતા છવા સિંધ પદાર્થ વિજ્ઞાન ” નામનું પુસ્તક અલ્હાબાદ ગવનમેન્ટ પ્રેસમાં છપાયલુ' છે, જેમાં કેપ્ટન સ્કાસ એ સૂક્ષ્મદર્શક યંત્રથી એક પાણીના ટીપામાં ૩૬૪૫૦ જીવા હાલતા ચાલતા જોયા તેનુ આ ચિત્ર છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ અપ્રાપ્ય અપ્રાપ્ય અપ્રાપ્ય પં. ધર્મ. અશોક ગ્રન્થમાલા તરફથી છપાયેલ * પુસ્તકોની યાદી શ્રી મલય સુંદરી શ્રી અશોક ગીત મંજરી શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર શ્રી વિધિસહિત પૌષધ વિધિ શ્રી તપારન મહોદધિ ધર્મજીવનજ્યોત શ્રી ધર્મ અશાક સ્વાધ્યાય ચિતામણી શ્રી નૂતન સ્તવનાવલી શ્રી પૂજા સંગ્રહ શ્રી કલ્પસૂત્ર ખીમશાહી પ્રતાકાર શ્રી પ્રદ્યુમન ચરિત્ર અપ્રાપ્ય અમા અમાચ અપ્રાય અપ્રાપ્ય આ 31=0 0 19=0 0 એપ --: પ્રાપ્તિસ્થાન :માસ્તર રમણીકલાલ ત્રીકમલાલ છે. ઝવેરીવાડ, જી. મહેસાણા. (ઉ. ગુ.) પાટણ, Savasara acomasaco