Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
Catalog link: https://jainqq.org/explore/008883/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પતંજલિનાં યોગસૂત્રો વ્યાસરચિત સાંખ્યપ્રવચન ભાણ, વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી પ્રધાન સંપાદક ગૌતમ પટેલ અનુવાદ રામકૃષ્ણ તુલજારામ વ્યાસ સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંદનગર 11 Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ પતંજલિનાં યોગસૂત્રો વ્યાસ રચિત સાંખ્યપ્રવચન ભાષ્ય, વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી પ્રધાન સંપાદક ગૌતમ પટેલ અનુવાદ રામકૃષ્ણ તુલજારામ વ્યાસ સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર Page #4 -------------------------------------------------------------------------- ________________ Patanjalinan Yogasutro Translated by Ramkrushna Tulajaram Vyas Published by : Sanskrit Sahitya Academy, Gandhinagar382017. 2004 © રામકૃષ્ણ તુલજારામ વ્યાસ પ્રત : ૫૦૦ ૫OO પ્રથમ આવૃત્તિ ઃ ૨૦૦૪ કિંમત : રૂ. ૨૩૫-૦૦ પૃષ્ઠ : ૩+૪૭૬=૫૦૮ પ્રકાશક : વી. વી. પંડિત મહામાત્ર સંસ્કૃત સાહિત્ય અકાદમી, જૂનું વિધાનસભા ભવન, સેકટર-૧૭, ગાંધીનગર-૩૮૨૦૧૭ મુદ્રક : ક્રિષ્ના ગ્રાફિક્સ, કિરીટ હરજીભાઈ પટેલ ૯૬૬, નારણપુરા જૂના ગામ, સ્વામિનારાયણનો ડહેલો, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩ (ફોન : ૨૭૪૯૪૩૯૩), મોબા. ૯૪૨૬૩૦,૬૪૦ Page #5 -------------------------------------------------------------------------- ________________ નિવેદન પતંજલિનાં યોગસૂત્રોનું મહત્ત્વ ભારતીય પરંપરામાં યુગોથી છે. યોગદર્શન અને યોગસાધના બંનેના આધારભૂત ગ્રંથ તરીકે તેનું મહત્ત્વ સ્વીકારાયું છે અને તેનું અધ્યયન યુગે યુગે ભારતની ભૂમિમાં વિશિષ્ટ વિદ્વાનો દ્વારા થતું આવ્યું છે. વળી આજ તો યોગ (યોગા' એવા અશુદ્ધ ઉચ્ચારણ સાથે) સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયો છે. યોગસૂત્રો ઉપર મહર્ષિ વ્યાસવિરચિત સાંખ્યપ્રવચન ભાષ્ય અને વાચસ્પતિમિશ્ર દ્વારા વિરચિત તત્ત્વવૈશારદી આ બે ભાષ્યો સંસ્કૃત પરંપરામાં અગત્યનું સ્થાન ધરાવે છે. યોગદર્શનનો તલસ્પર્શી અભ્યાસ કરવા ઇચ્છનાર વ્યક્તિ માટે આ બંને ભાષ્યો દિવાદાંડી સમા છે. આ બન્ને ભાણો ગુજરાતીમાં યોગ્ય રીતે ઉતારવામાં આવે એની તાતી આવશ્યકતા હતી. આ કામ અઘરું હતું અને તેને સ્વમતિવિભવાનુસાર ગુજરાતીમાં મૂકી આપવાનું કામ એક અધિકારી વિદ્વાન ડૉ. રામકૃષ્ણ તુળજારામ વ્યાસ દ્વારા થયું તેનો આનંદ છે. ડૉ. વ્યાસ પ્રાચીન અને અર્વાચીન એવી બન્ને પ્રકારની સંસ્કૃત અધ્યયન પરંપરામાંથી પસાર થયા છે અને તેથી આ અઘરા કાર્ય માટે તે જ સમર્થ છે એવી મારી નમ્ર પણ દઢ મતિ છે. વળી આ આકરગ્રંથો છે. તે કેવળ શબ્દાર્થ પ્રક્રિયા જાણનાર માટે આત્મસાત થવા દુર્લભ છે. આ માટે જોઈએ છે તપ અને સાધના. ડૉ. વ્યાસ પોતાના અંગત જીવનમાં યોગના સાધક અને ગુરુવર્ય ભગવાન શ્રી રમણ મહર્ષિના ઉપાસક છે. ગંગાને ઝીલવા માટે શંકર જ જોઈ ને ! પરિણામે આપણને એક શ્રદ્ધેય અનુવાદ સાંપડે છે. આવા અશક્યવત્ કાર્યને પોતાની સાધના વડે સિદ્ધ કરનાર ડૉ. રામકૃષ્ણ તુળજારામ વ્યાસને હું હૃદયથી અભિનંદન આપું છું અને હજુય આવા આકર ગ્રંથોના અધિકૃત અનુવાદો આપણને આપે તેવી આશા સેવું છું. ગૌતમ પટેલ વી. વી. પંડિત મહામાત્ર સંસ્કૃત સાહિત્ય અકાદમી અધ્યક્ષ સંસ્કૃત સાહિત્ય અકાદમી Page #6 -------------------------------------------------------------------------- ________________ (અનુક્રમણિકા નિવેદન سه પ્રસ્તાવના م م ૧૩૩ પહેલો સમાધિપાદ બીજો સાધનપાદ ત્રીજો વિભૂતિપાદ ચોથો કૈવલ્યપાદ ૨૭૩ ૪૦૪ Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના मथित्वा चतुरो वेदान् सर्वशास्त्राणि चैव हि । सारस्तु योगिभिः पीतः तक्रं पिबति पण्डितः ॥ જ્ઞાનસંકલિની તંત્ર, ૫૧ “ચાર વેદો અને બધાં શાસ્ત્રોનું મંથન કરીને મેળવેલા સારરૂપ માખણનો આસ્વાદ યોગીઓએ કર્યો અને પંડિતો ફક્ત છાશ પીએ છે.” યોગ એટલે મનુષ્ય સ્વયં પોતાનો સાચો પરિચય કેળવે એ માટે પ્રાચીન સમયમાં આપણા દેશના મનીષીઓએ સ્વાનુભવથી નિપજાવેલી શાસ્ત્રીય યુક્તિ. એ યુક્તિથી માણસ પોતાને ઓળખે અને સ્વરૂપમાં રહે એ મુક્તિ. માણસનો સાચો પરિચય ફક્ત એના જાગ્રત અવસ્થાના અનુભવોને આધારે જ ન થઈ શકે. એ માટે એણે એના દૈનંદિન જીવનમાં અનુભવાતી જાગ્રત, સ્વપ્ન અને ગાઢ નિદ્રા એ ત્રણે અવસ્થાઓના બધા અનુભવોનું તટસ્થ, વૈજ્ઞાનિક કે શાસ્ત્રીય વિશ્લેષણ કરવું જરૂરી છે. વળી, માણસ પ્રકૃતિનો એક ભાગ એની ઉત્ક્રાન્તિનું સૌથી વધુ વિકસિત એકમ છે. તેથી સમગ્ર પ્રકૃતિનાં બધાં પરિબળોનું પરિગણન તેમજ એમના બંધારણ અને કાર્યોનું ગહન, શાસ્ત્રીય અધ્યયન પણ માણસના અધ્યયનના ભાગરૂપે આપોઆપ થઈ જાય છે. આ સંકલિત કામ અતિપ્રાચીન સમયમાં વિકસેલી સાંખ્ય-યોગ-દર્શનના નામે ઓળખાતી સર્વાગપૂર્ણ વિચારપ્રણાલીના પ્રણેતાઓએ કર્યું હતું. માણસે વર્તમાન સમય સુધીમાં શિક્ષણ, સમાજ-વ્યવસ્થા, વ્યવસાય, ધર્મ, તત્ત્વચિંતન, વૈજ્ઞાનિક અનુસંધાનો અને ઉદ્યોગોના ક્ષેત્રોમાં જે પ્રગતિ સાધી છે, એ જાણે અજાણ્યે ચિત્તની એકાગ્રતાપૂર્વક વિષયને યથાર્થપણે ગ્રહણ કરવાની શક્તિ કે યોગને આભારી છે. આ દૃષ્ટિએ વિચારતાં એમ જણાય છે કે ભારતનાં છ પ્રાચીન દર્શનોમાં યોગનું ગૌરવપૂર્ણ સ્થાન હોવા છતાં અને બધી અભ્યાસપદ્ધતિઓમાં બધા શિષ્ટ પુરુષોએ અને આચાર્યોએ એણે ઉપદેશેલી ચિત્તશુદ્ધિ અને એકાગ્રતાની રીતોને સન્માનપૂર્વક સ્વીકારી હોવા છતાં, યોગ જાતિ, દેશ, કાળ અને સંપ્રદાયોની મર્યાદા ઓળંગીને સૌના નૈતિક ઉત્થાન, ચેતસિક સ્વાચ્ય, આધ્યાત્મિક પુનરુત્થાન તેમજ વ્યાવસાયિક સફળતા માટે બધાને સ્વીકાર્ય બની શકે એવી જીવન-પ્રણાલી બનવાની શક્યતા ધરાવે છે. આ વિષે આપણા દેશમાં અને વિદેશોમાં પણ નવજાગૃતિ આવી Page #8 -------------------------------------------------------------------------- ________________ [૬] હોવાનાં ચિન્હો દેખાઈ રહ્યાં છે. જીવવાની કળાના નવા નામે, જુદાં જુદાં રૂપોમાં યોગ સાર્વભૌમ સ્વીકૃતિ પામી રહ્યો છે, એ આવનાર વિશાળ સંવાદિતાનું એક અગત્યનું ચિન્હ છે. પણ કૈવલ્ય-મોક્ષ–જ યોગનું મુખ્ય લક્ષ્ય છે, એ પતંજલિમુનિની વાત વિસારે પડી રહી હોય એમ લાગે છે. મોક્ષ કોઈ નવી ઉપલબ્ધિ નથી. ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં, મનુષ્ય પોતાના સ્વરૂપમાં રહે એ મોક્ષ છે. મનુષ્ય વિશ્વપ્રકૃતિનો એક ભાગ અને એની ઉત્ક્રાન્તિનું સૌથી વધુ વિકસિત એકમ હોવાથી, એના સાચા સ્વરૂપના નિર્ણયમાં સમગ્ર પ્રકૃતિનાં બધાં પરિબળોનો શાસ્ત્રીય નિર્ણય સમાય એ સ્વાભાવિક છે. આ વિષે ભગવાન્ શ્રી રમણ મહર્ષિ (ઈ.સ. ૧૮૭૯-૧૯૫૦) કહે છે ઃ- “યોગનો હતુ મનના મૌનની પ્રાપ્તિ છે. અભ્યાસ ફક્ત મનના આ મૂળસ્વભાવરૂપ મૌનના માર્ગનાં વિઘ્નો દૂર થાય એ માટે કરવામાં આવે છે. મનુષ્યનું મન જ્યારે પ્રાકૃત કે અસંસ્કૃત અવસ્થામાં હોય, ત્યારે એણે પોતાની અંદર અને બહાર સતત પ્રવૃત્તિશીલ રહેતાં પ્રકૃતિનાં પરિબળોનાં કાર્યોની પ્રતિક્રિયા રૂપે કાંઈ ને કાંઈ વારંવાર પરવશપણે કરવું પડે છે. યોગનાં અંગોના અનુષ્ઠાનથી સંસ્કૃત બનેલું મન પ્રકૃતિનાં બાહ્ય પરિબળો અને આંતરિક પ્રબળ વલણાને પૂર્ણપણે આધીન હોતું નથી. ભૌતિક પ્રકૃતિ અને મનુષ્યપ્રકૃતિથી મુક્ત બનવું યોગનું લક્ષ્ય છે. યોગનું ઉડ્ડયન મનુષ્યપ્રકૃતિ અને વૈશ્વિક પ્રકૃતિથી પર અદ્વૈત સત્તા સુધી પહોંચવા માટે છે. મનનાં સુખદ કે દુઃખદ, સતત અને નિરર્થક સ્પંદનો એની શાન્ત એકાગ્રતામાં વિક્ષેપ કરે છે. મન સાચો દ્રષ્ટાજ્ઞાતા-નથી. એ સત્યવિષે અનુમાન કરી શકે, શાસ્ત્રીય પ્રમાણો ઉદ્ધૃત કરી શકે, કલ્પના કરી શકે, સિદ્ધાન્તો સ્થાપી શકે, પણ એનો સીધો સાક્ષાત્કાર ન કરી શકે. સત્યના સાક્ષાત્કાર માટે, જે મન સ્વાભાવિક રીતે જ દ્રષ્ટા અને દૃશ્ય વચ્ચે મધ્યસ્થતા કરવાનો પ્રયત્ન કરે છે, એને શાન્ત-મૌન-બનાવવું અનિવાર્ય છે. મન જ્યારે પૂરેપૂરું “મૌન અને સજાગ” હોય, ત્યારે દ્રષ્ટા અને દશ્ય બંને એકીસાથે એની સમક્ષ હાજર થાય છે. ત્યારે દ્રષ્ટા હોય છે, જે જોવાનું છે, એ પણ હોય છે, અને દર્શન કોઈ પણ પ્રકારના ભ્રમ વગર થાય છે. આવું સ્પષ્ટ દર્શન યોગનું લક્ષ્ય છે, જે કેવળ દ્રષ્ટા, આત્માનો અધિકાર છે, મનનો નહીં. ‘સામાન્યપણે મન પોતાને દ્રષ્ટા તરીકે રજૂ કરે છે. પણ ખરેખર એ દૃશ્ય છે. દ્રષ્ટા અને દૃશ્યનું આ ખોટું તાદાત્મ્ય, સતત અસ્થિર અને શોકાતુર રહેતા મનને નિશ્ચલ, અવિકારી તેમજ શોકરહિત આત્મા માની લેવાની આ ભૂલ, મૂળભૂત અવિદ્યા છે, જેમાંથી બધાં દુઃખો અને પ્રશ્નો ઉત્પન્ન થાય છે. મનુષ્ય જેવાં કર્મ કરે એવો બને છે, અને એ જેવો છે એવાં કર્મ કરે છે. પ્રકૃતિ અને કર્મના ક્ષેત્રમાં માણસ એનાં કર્મ, વિચારો અને ભાવનાઓથી અલગ કાંઈ નથી. આ બધાં ભૂતકાળથી ચાલી આવતી Page #9 -------------------------------------------------------------------------- ________________ [૭] મર્યાદાઓ અને અસરોનાં પરિણામો છે. આમ, મનુષ્ય કર્મના કાયદાની અભિવ્યક્તિ છે. એ પોતાને અસહાયરીતે, પાગલની જેમ, વિશ્વમાં પ્રવર્તતી પ્રકૃતિની યાંત્રિક પ્રવૃત્તિશીલતાની અસર તળે, વારંવાર એક જ પ્રકારનાં કર્મ કરતાં રોકી શકતો નથી. પોતાની આવી અસહાય સ્થિતિ પ્રત્યે જાગરૂક બની, પોતાના સાચા નિષ્ક્રિય સ્વરૂપમાં જ્ઞાનપૂર્વક પ્રતિષ્ઠિત થવાની નિવૃત્તિના નામે ઓળખાતી શક્તિ પણ પ્રકૃતિમાં કાર્યરત છે. યોગ્ય, શાસ્ત્રીય રીતે આયોજિત પ્રયત્ન વડે મનુષ્ય આ નિવૃત્તિ સિદ્ધ કરી શકે છે. “વિવેકખ્યાતિ કે પુરુષ અને પ્રકૃતિના ભેદનું નિરંતર દર્શન બધા ક્લેશોના બીજ જેવી અવિદ્યાના ઉન્મેલનનો ઉપાય છે. આ અંતર્દષ્ટિ મનુષ્યબુદ્ધિના આગ્રહોથી કે તર્કમાટેના પ્રયત્નોથી ઉત્પન્ન થતી નથી. આ માટે મનુષ્ય ફક્ત એની ઉત્પત્તિની ભૂમિ તૈયાર કરી શકે છે. આ ભૂમિ એટલે મનુષ્યનું દેહ-મનનું બંધારણ, કારણ કે એમાં અને એના વડે જ પુરુષ કે દ્રષ્ટા જુએ છે અને પ્રજ્ઞા પ્રગટ થાય છે આ ભૂમિના કોઈપણ સ્તરે થતી ઉત્તેજના માણસને લક્ષ્યષ્ણુત બનાવે છે, જેના કારણે ન રોકી શકાય એવું સૂક્ષ્મ અને સ્થૂળ ક્રિયાઓનું ચક્ર શરૂ થઈ જાય છે અને તેથી ઊંડા સંસ્કારો કે વલણોનું નિર્માણ થાય છે. ખરેખર ઊંડા સંસ્કારો, જેને આપણે જીવન-મરણ કહીએ છીએ એની-એટલે કે શરીરના જન્મ-મૃત્યુની-સરહદોને ઓળંગીને કાર્યરત થાય છે. વૈશ્વિક પ્રકૃતિની આપણામાં પ્રગટતી આ પ્રવૃત્તિશીલતાને, એની એના જેટલી જ શક્તિશાળી નિવૃત્તિશીલતા કે મનની પૂર્ણ નિશ્ચલતા અને સંતુલન વડે અવરોધવી જોઈએ. આ કાર્યમાં પોતાની ચેતનાના ગહનતમ સ્તરોને પૂર્ણપણે શુદ્ધ બનાવવાના સભાન પ્રયત્નોનો સહારો લેવો જરૂરી છે. મનના સ્વાભાવિક વલણને આમ ઉલટાવી નાખવાથી, એની ચંચળતાનો પૂર્ણવિરામ થાય છે અને ત્યાર પછી જ એ દ્રષ્ટાના સંદર્ભમાં પોતાની દશ્ય તરીકેની સ્થિતિ જાણી શકે છે. મન ગમે એટલું શુદ્ધ હોય-કેવળ શુદ્ધ, પ્રકાશશીલ સત્ત્વગુણમાંથી બનેલું, અને ચંચળતા તેમજ મૂઢતા વગરનું હોય - તો પણ એ દ્રષ્ટા પુરુષથી મૂળભૂત રીતે એની જોવાની શક્તિની દષ્ટિએ ઊતરતી કક્ષાનું છે.” આપણા સમકાલીન એવા જીવન્મુક્ત શ્રી મહર્ષિએ સંક્ષેપમાં યોગદર્શનનું આ સર્વગ્રાહી અવલોકન રજૂ કર્યું છે, એમાં સમજવાનો મુખ્ય મુદ્દો એ છે કે શુદ્ધ સત્ત્વગુણરૂપે પરિણમેલું ચિત્ત અનંત પ્રકાશરૂપ હોઈ ગ્રાહ્યવિષયભૂત જગતના સૂક્ષ્મતમથી મહત્તમ તત્ત્વને પરપ્રત્યક્ષથી નિઃસંદેહ જાણી શકે છે. તેમજ ગ્રહણરૂપ १. सर्वैः क्लेशकर्मावरणैविमुक्तस्य ज्ञानस्यानन्त्यं भवति । आवरकेण तमसाऽ भिभूतमावृतमनन्तं ज्ञानसत्त्वं क्वचिदेव रजसा प्रवर्तितमुद्घाटितं ग्रहणसमर्थं भवति । તત્ર યતા વૈપાવરપકર્તરપતિ ભવતિ તવ મવચાનત્યમ્ ૪.૩૧ વ્યાસભાષ્ય. Page #10 -------------------------------------------------------------------------- ________________ [૮] ઇન્દ્રિયોને અને અવિકારી ચિતિશક્તિરૂપ ગ્રહીતા પુરુષના પોતાની અંદર પ્રતિબિંબિત થયેલા સ્વરૂપને પણ પોતાનાથી તદ્દન ભિન્ન એવા રૂપે વિવેકપૂર્વક આડકતરી રીતે જાણી શકે છે. પરવૈરાગ્યથી આવી વિવેકખ્યાતિને પણ ગુણાત્મક જાણી, સંસ્કારશેષ બનેલું ચિત્ત જ્યારે પોતાના કારણ-અવ્યક્ત પ્રકૃતિમાં વિલીન થઈ જાય, ત્યારે દ્ર પુરુષ કે આત્મા પોતાના શુદ્ધ, અપરિણામી ચિન્માત્ર સ્વરૂપમાં અવસ્થિત થાય એ કેવલ્ય- મોક્ષ છે, અને એ યોગદર્શનનું લક્ષ્ય છે. પ્રસ્તુત ગ્રંથમાં શ્રી પતંજલિ મુનિનાં યોગસૂત્રો, એ યોગસૂત્રોપર શ્રી વ્યાસનું “સાંખ્યપ્રવચન ભાષ્ય” અને ભાષ્યપર શ્રી વાચસ્પતિ મિશ્રની “તત્ત્વ વૈશારદી” વ્યાખ્યાનો ગુજરાતી અનુવાદ રજૂ કરવામાં આવ્યો છે. મૂળ સૂત્રોને ચાર પાદોમાં વિભાજિત કરવામાં આવ્યાં છે. પહેલા સમાધિપાદમાં એકાવન, બીજા સાધનપાદમાં પંચાવન. ત્રીજા વિભૂતિવાદમાં પંચાવન અને ચોથા કૈવલ્યપાદમાં ચોત્રીસ સૂત્રો છે. બધાં મળીને એકસો પંચાણુ સૂત્રો છે. અહીં યોગસૂત્રોની વિષયવસ્તુનું સંક્ષેપમાં નિરૂપણ કરવામાં આવશે, જેથી જનસાધારણને એના શાસ્ત્રીય સ્વરૂપનું આકલન કરવામાં સરળતા રહે. પરંતુ સૌ પ્રથમ એક વાત સમજવી આવશ્યક છે કે શ્રી પતંજલિમુનિ વેદનાં સૂક્તોમાં અને ઉપનિષદોમાં કહેલા પુરુષ કે આત્માની નિત્યમુક્ત અવસ્થા કે એનું નિત્યકૈવલ્ય સ્વીકારે છે. પણ સાથે સાથે જગતના વ્યવહારને મિથ્યા ગણી અવગણવાને બદલે ત્રણ ગુણોનો સિદ્ધાન્ત રજૂ કરી એની બુદ્ધિગમ્ય સમજૂતી આપે છે, અને આમ આદર્શવાદ અને વાસ્તવવાદ વચ્ચે સામંજસ્ય સ્થાપે છે. આ રીતે સર્વસ્પર્શી-અર્થાત્ બધી કક્ષાના મનુષ્યો માટે કલ્યાણનો-માર્ગ પ્રશસ્ત થાય છે. વિશ્વને સૌ સમજી શકે એ રીતે ગ્રહીતા, ગ્રહણ અને ગ્રાહ્ય-જ્ઞાતા, જ્ઞાન અને શેય - એ ત્રણ મૂળ ઘટકોના સંદર્ભમાં સમજાવી, એ દૃષ્ટિનો સંકોચ કરી, દ્રા અને દશ્ય એ બે તત્ત્વોનું બનેલું દર્શાવી, કૃતકૃત્ય પુરુષ પ્રત્યે જગતરૂપ દશ્યને અદશ્ય બની જતું કે હંમેશ માટે નષ્ટ થઈ જતું બતાવી, પુરુષની કેવલતા-એકતા-મનુષ્ય બુદ્ધિ સમજી શકે એ રીતે સિદ્ધ કરે છે. ચિત્તનના આ ત્રણ તબક્કાઓ પરસ્પર વિરોધી નથી. કારણ કે ત્રિગુણાત્મક ચિત્તમાં પ્રતિબિંબિત થતા જીવો અસંખ્ય છે, જેમને પતંજલિ ગ્રહીતાના વર્ગમાં મૂકે २. समाधिप्रज्ञायां प्रज्ञेयोऽर्थः प्रतिबिम्बीभूतस्यालंबनीभूतत्वादन्यः... तस्मात्प्रतिबिम्बी પૂતોડW: પ્રજ્ઞાય વેરાવધાર્યત સ પુરુષ: I ૪. ૨૩ વ્યાસભાષ્ય. 3. कृतभोगापवर्गाणां पुरुषार्थशून्यानां गुणानां यः प्रतिप्रसवः तत्कैवल्यम् । स्वरूपप्रतिष्ठा पुनर्बुद्धिसत्त्वानभिसम्बन्धात्पुरुषस्य चितिशक्तिरेव केवला, तस्याः तथैवावस्थानं વૈશવચમ્ | ૪.૩૪ વ્યાસભાષ્ય. Page #11 -------------------------------------------------------------------------- ________________ [3] છે, પણ એ પ્રતિબિંબો ગુણોને કારણે હોવાથી, છેવટે એ કોનાં પ્રતિબિમ્બો છે, એમ શુદ્ધ સત્ત્વમય ચિત્તથી વિચારી બિમ્બભૂત કેવળ, મૂળ પુરુષનો નિશ્ચય કરવાથી એની અનંતતા અને અદ્વિતીયતા સમાધિનિષ્ઠ યોગીના સમજવામાં આવે છે. આવી અભુત સર્વગ્રાહી, સમન્વયદષ્ટિનો નમૂનો જુઓ : “ટોપરું વિત્ત સર્વાર્થ, યોગસૂ. ૪.૨૩ આ સૂત્રપર વ્યાસમુનિનું ભાષ્ય: “મનો દિ મન્તવ્યનાર્થે પરમ્ તસ્વયં च विषयत्वाद्विषयिणा पुरुषेणात्मीयया वृत्त्याभिसम्बद्धम् । तदेतच्चित्तं द्रष्टदृश्योपरक्तं विषयविषयिनिर्भासं चेतनाचेतनस्वरूपापत्रं विषयात्मकमप्यविषयात्मकमिवाचेतनंचेतनमिव स्फटिकमणिकल्पं सर्वार्थमित्युच्यते । तदनेन चित्तसारूप्येण भ्रान्ताः केचित्तदेव चेतनमित्याहुः । अपरे चित्तमात्रमेवेदं सर्व, नास्ति खल्वयं गवादिर्घटादिश्च सकारणो लोक इति । कस्मात् ? अस्ति हि तेषां भ्रान्तिबीजं सर्वरूपाकारनिर्भासं चित्तम् इति । समाधिप्रज्ञायां प्रज्ञेयोऽर्थः प्रतिबिम्बीभूतस्तस्यालम्बनीभूतत्वादन्यः । स चेदर्थश्चित्तमात्रं स्यात्कथं प्रज्ञयैव प्रज्ञारूपमवधार्येत । तस्मात्प्रतिबिम्बीभूतोऽर्थः प्रज्ञायां येनावधार्यते स पुरुष इति । एवं ग्रहीतृग्रहणग्राह्यस्वरूपचित्तभेदात्रयमप्येतज्जातितः प्रविभजन्ते ते सम्यग्दर्शिनस्तैरधिगतः પુરુષ: તિ | “દ્રષ્ટા અને દશ્યથી રંગાયેલું ચિત્ત બધા પદાર્થરૂપ છે.” મન મંતવ્ય (ય) પદાર્થના રંગે રંગાય છે, અને પોતે આત્માનો વિષય હોવાથી વિષથી પુરુષ સાથે પોતાની વૃત્તિથી સંબંધિત છે. આવું દ્રષ્ટા.અને દશ્યથી રંગાયેલું, વિષય અને વિષયી બંનેને પ્રગટ કરતું, ચેતન અને અચેતન સ્વરૂપવાળું, વિષયરૂપ છતાં અવિષયરૂપ, અચેતન છતાં ચેતન જેવું જણાતું, સ્ફટિકમણિ જેવું ચિત્ત સર્વાર્થ કહેવાય છે. ચિત્તના આવા સારૂપ્યથી ભ્રાન્ત બનેલા કેટલાક લોકો ચિત્તને જ ચેતન માને છે. કેટલાક બીજા લોકો આ બધું (જગત) ચિત્તમાત્ર છે, ગાય, ઘડો વગેરે સકારણ લોક છે જ નહીં, એમ કહે છે. તેઓ દયનીય છે, કારણ કે એમની ભ્રાન્તિનું બીજ બધા આકારોને પ્રકાશિત કરતું ચિત્ત છે. સમાધિપ્રજ્ઞામાં શેયપદાર્થ (આત્મા) પ્રતિબિંબિત થઈને એના આલંબન રૂપ બનેલો હોવાથી અન્ય છે. એ પદાર્થ જો ચિત્તમાત્ર હોય તો પ્રજ્ઞા વડે પ્રજ્ઞાના સ્વરૂપનો નિશ્ચય કેવી રીતે થાય? તેથી પ્રજ્ઞામાં પ્રતિબિંબિત થયેલા પદાર્થનો જેના વડે નિશ્ચય થાય છે, એ પુરુષ છે. આમ ગ્રહીતા, ગ્રહણ અને ગ્રાહ્યરૂપવાળા ચિત્તના ભેદોને એમની જાતિ મુજબ જુદા પાડીને જેઓ જાણે છે, એ પુરુષો સમ્યગ્દર્શનવાળા છે, એમણે પુરુષને જામ્યો છે.” Page #12 -------------------------------------------------------------------------- ________________ [૨૦] આ વાતને વધુ સ્પષ્ટ કરતાં વાચસ્પતિ મિશ્ર પોતાની ટીકા “તત્ત્વ વૈશારદીમાં કહે છે કે વિષયભૂત નીલપુષ્યના આકારવાળું બનેલું ચિત્ત એને પ્રત્યક્ષ ઉપસ્થિત કરે છે, એમ દ્રષ્ટાની છાયા પોતાનામાં પડવાથી એના આકારવાળું બનીને દ્રષ્ટાને પણ ઉપસ્થિત કરે છે. તેથી જ્ઞાન ““-નીલ પુષ્પને-જાણું છું', એમ બે આકારોવાળું હોય છે. આ રીતે શેયની જેમ જ્ઞાતા પણ સાક્ષાત્ સિદ્ધ હોવા છતાં જળમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબથી ભિન્ન આકાશમાં રહેલા મુખ્ય ચંદ્ર-બિંબને કોઈ વિવેકથી જાણે, એમ પુરુષને જાણ્યો નથી. આ કારણે પુરુષ અપ્રત્યક્ષ છે, એમ ન કહેવાય. પ્રતિબિંબના માધ્યમ જેવું ચિત્ત નિર્વિકલ્પપણે સમાહિત થાય, ત્યારે સ્વરૂપભૂત પુરુષ અપરોક્ષરીતે આપોઆપ યોગી વડે અનુભવાય છે. સંક્ષેપમાં વસ્તુસત્તારૂપ ગ્રાહ્ય જગતના આકારવાળું ચિત્ત બને, એ સમયે ગ્રહીતા પણ ચિત્તમાં છાયારૂપે હાજર હોય છે. ચિત્ત ગ્રહણરૂપ છે. ફક્ત ગ્રાહ્ય જગતને સ્વતંત્ર સત્ય માનવા ટેવાયેલો મનુષ્ય ગૃહીતા, ગ્રહણ અને ગ્રાહ્યના આવા નિત્ય સહભાવને સમજી, ગ્રહીતા પણ મૂળ દ્રષ્ટા નથી, પણ એનું ચિત્તમાં પડેલું પ્રતિબિંબ છે, માટે એના બિંબરૂપ પુરુષમાં સંયમ કરી એની સાથે તતૂપ થાય તો આત્મનિષ્ઠ બની અનાસક્તભાવે જગતમાં વ્યવહાર કરી શકે. બીજી પણ એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે : જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ કે શાન્ત, ઘોર અને મૂઢ અવસ્થાઓ, સુખ-દુઃખ, શોક-મોહ, બંધ-મોલ, જન્મ-મૃત્યુએ બધા અનુભવો ત્રિગુણાત્મક ચિત્તના ધર્મો છે, આત્માના નહીં. ચિત્તસત્ત્વ અને પુરુષની ભિન્નતાનો વિવેક ન થયો હોય, ત્યાં સુધી આ બધા ધર્મોનો આરોપ ભૂલથી પુરુષ પર કરવામાં આવે છે. આ મૂળભૂત ભૂલમાંથી બધા પ્રશ્નો અને ક્લેશો ઉત્પન્ન થાય છે. અથ યોગાનુશાસનમ્” આ શાસનું પ્રથમ સૂત્ર છે. શ્રી પતંજલિમુનિ એનાથી ગ્રંથના આરંભની પ્રતિજ્ઞા કરવા સાથે, એ એમની મૌલિક કૃતિ નથી, એમ સૂચવે છે. શાસન એટલે ઉપદેશ અને અનુશાસન એટલે અગાઉ ઉપદેશાયેલા વિષયનું પછીથી ફરીવાર કરેલું વ્યવસ્થિત નિરૂપણ. વાચસ્પતિ મિશ્ર પોતાની ટીકા “તત્ત્વ વૈશારદી”માં યાજ્ઞવલ્કય સ્મૃતિનું “હિરણ્યગર્ભો યોગસ્ય વક્તા નાન્યઃ પુરાતનઃ”, યોગના વક્તા પ્રાચીન હિરણ્યગર્ભ છે, અન્ય કોઈ નહીં.” એ વચન ટાંકીને કહે છે કે સ્વયં પતંજલિ અનુશાસન શબ્દ પ્રયોજી “શિષ્ટસ્ય શાસનમ્” અગાઉ રચાયેલા શાસનું પોતે પુનઃ કથન કરે છે, એવું સૂચવે છે. વ્યાસમુનિ પોતાના ભાષ્યમાં સાંખ્યયોગના આદિ પ્રવક્તા કપિલ ઋષિએ પોતાના શિષ્ય આસુરિને ઉપદેશ આપ્યો અને ત્યાર પછી પંચશિખ નામના આચાર્ય આ પરંપરામાં થયા, એમ કહે છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ [8] આમાંના કોઈપણ આચાર્યના ગ્રંથો આજે ઉપલબ્ધ નથી. પણ આનાથી એટલું અવશ્ય સાબિત થાય છે કે આ દર્શન અતિપ્રાચીન છે. કારણ કે પરમજ્ઞાની કપિલ ઋષિનો ઉલ્લેખ ઋગ્વદમાં ૧૦.૨૭.૧૬માં થયો છે. આ ઉપરાંત સિન્ધઘાટીની પ્રાચીનતમ સભ્યતાના અવશેષોમાં એક સીલ કે મુદ્રા મળી છે, જેમાં ધ્યાનસ્થ યોગીની આકૃતિ છે, જેની આજુબાજુ પશુઓની આકૃતિઓ હોવાથી એ “પશુપતિ” શિવની મૂર્તિ છે, એમ વિદ્વાનો માને છે. નિરુક્તકાર યાસ્કાચાર્ય વેદમંત્રોના દ્રષ્ટા ઋષિઓને “સાક્ષાત્કતધર્માણઃ” કહે છે. ધર્મનો સાક્ષાત્કાર ધ્યાનજન્ય પ્રજ્ઞા-ઋતંભરા પ્રજ્ઞા-વડે થઈ શકે. ઋગ્વદ. ૩.૬૨.૧૦માં પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર છે. એમાં આવતો “ધીમહિ” શબ્દ અમે ધ્યાન કરીએ છીએ એવો અર્થ ધરાવે છે. આનાથી વેદકાળમાં યોગનાં કેટલાંક અંગો પ્રચલિત હતાં, એમ જણાય છે. ઋગ્વદ, ૧૦.૧૩૬માં વાતરશના મુનિઓ આકાશમાર્ગે ગમન કરતા વર્ણવ્યા છે, એ યોગજન્ય વિભૂતિનું સ્મરણ કરાવે છે. પુરુષસૂક્ત, ૧૦.૯૦.૨માં નારાયણ ઋષિનું “પુરુષ એવેદ સર્વ યભૂત વચ્ચે ભવ્યમ્”, “આ ભૂત અને ભાવી વિશ્વ કેવળ એક પુરુષ જ છે”, એવું વચન, તેમજ દીર્ઘતમા ઋષિના અચવામીય સૂક્ત, ૧.૧૬૪.૪૬માં “એક સર્વિપ્રા બહુધા વદન્તગ્નિ યમ માતરિશ્વાનમા” “વિપ્રો એક સતને અગ્નિ, યમ, માતરિક્ષા તરીકે બહુરીતે વર્ણવે છે”, એવું દર્શન સમાધિ-પ્રજ્ઞામાં કરેલું સત્યદર્શન છે, એમ માનીએ તો આપણી પ્રાચીન વૈદિક સંસ્કૃતિનો મૂલાધાર યોગ છે, એ સત્ય સ્વીકારવું પડે. પતંજલિએ પોતાનાથી અગાઉના સમયમાં પ્રચલિત આવાં બધાં યોગાંગોનું સંકલન કરી એમને વ્યવસ્થિત શાસ્ત્રનું સ્વરૂપ આપ્યું, એ હકીકત આ રીતે સ્પષ્ટ થાય છે. ગીતા, ૪.૧માં શ્રીકૃષ્ણ કહે છે: “આ યોગ મેં સર્ગના આદિમાં વિવસ્વાનુસૂર્યને કહ્યો હતો.” વ્યાસ શ્રીકૃષ્ણને યોગેશ્વર (ગીતા, ૧૮.૭૮) કહે છે. સ્વયં શ્રીકૃષ્ણ બધાં પ્રાણીઓ મારામાં હોવા છતાં મારામાં રહેલાં નથી એવો મારો પ્રભાવ ઐશ્વરયોગ” (ગીતા, ૯.૫)ને કારણે છે, એમ કહે છે. કૃષ્ણ સાંખ્યજ્ઞાનનો આશ્રય કરી બધો વ્યવહાર કરવા છતાં નિર્લેપ રહે છે અને ભાગવત, ૧૦.૭૦.૪ એમના આહ્નિકનું વર્ણન કરતાં કહે છે : “માધવ બ્રાહ્મ મુહૂર્તમાં ઊઠીને, જળનો ઉપસ્પર્શ કરી, પ્રસન્ન ઇન્દ્રિયોવાળા બની, અજ્ઞાનના તમસથી પર રહેલા આત્માનું ધ્યાન કરે છે.” આનાથી સ્પષ્ટ થાય છે કે આ દેશના ઋષિઓ, શિષ્ટ પુરુષો અને અવતારો વેદપ્રતિપાદિત પ્રવૃત્તિમાર્ગનું અનુસરણ પુરુષ પ્રકૃતિમાં રહેલો હોવા છતાં એના 8. Sir John Marshall, "Mohenjodero and the Indus Civiliza tion, London, 1931, p. 52 Page #14 -------------------------------------------------------------------------- ________________ [૨] ગુણોથી પર રહે છે, એ આંતરિક નિવૃત્તિજન્ય જ્ઞાનનિષ્ઠાનો આશ્રય કરીને કરે છે. અને આવો જ્ઞાન-કર્મનો સમન્વય સાંખ્યયોગ-દર્શનને આભારી છે. પતંજલિના સમય (ઈ.સ.પૂ. ૩૦૦) પહેલાં કેટલા પ્રાચીન સમયથી યોગનાં ધ્યાન વગેરે અંગોનું અનુષ્ઠાન સંધ્યા-ઉપાસના રૂપે ચાલ્યું આવતું હતું એ ફક્ત અનુમાનનો વિષય છે. પણ એ સમય અત્યંત પ્રાચીન છે, એ વાત નિર્વિવાદ છે. પ્રથમસૂત્રના યોગ શબ્દના અર્થને “યોગઃ સમાધિ:” એમ કહી ભાણકાર સ્પષ્ટ કરે છે, એની પાછળ એક વિશેષ હેતુ રહેલો છે. વેદ-ઉપનિષદૂના સમયગાળામાં યુજિ" યોગે ધાતુથી નિષ્પન્ન થયેલો યોગ શબ્દ બે વસ્તુઓને જોડવાના અર્થમાં રૂઢ થયો હતો, એવું કઠોપનિષદમાં યોજેલા રથના રૂપકથી જણાય છે. રથનો સ્વામી આત્મા બુદ્ધિરૂપ સારથિ અને મનરૂપ લગામ વડે ઇન્દ્રિયરૂપ અશ્વોને સન્માર્ગે ચલાવી લક્ષ્યરૂપ વિષ્ણુના પરમ પદને-આત્માને પ્રાપ્ત કરે છે, એ કથનમાં યોગ શબ્દ અશ્વોને રથમા જોડવાના અર્થમાં એટલે કે ચિત્તને એનાથી ભિન્ન આત્મામાં જોડવાના અર્થમાં વપરાયો છે. એ સમજણમાં સુધારો કરવા માટે યોગ ચિત્તવૃત્તિનિરોધરૂપ સમાધિ છે, એ વાત ભારપૂર્વક કહેવામાં આવી છે. આ કારણે પાણિનિને “યુ” સમાધી એ નવો ધાતુ નિપજાવવો પડ્યો હતો. આ વિષે ડૉ. સુરેન્દ્રનાથ દાસગુપ્ત પોતાના ગ્રંથ “હિસ્ટરી ઑફ ઇન્ડિયન ફિલોસોફી”માં કહે છે : “Yuj Samachau is an imaginary root for the etymological derivation of the word yoga, seldom used as a verb.” “યુજ સમાધૌ ધાતુ કૃત્રિમ છે, જેને યોગશબ્દની વ્યુત્પત્તિ માટે ઉપજાવવો પડ્યો હતો, અને જે જવલ્લેજ ક્રિયાપદ તરીકે વપરાય છે.” સૂત્રકાર અને ભાગ્યકાર બંનેનો આશય એ છે કે યોગની ચરમ પરિણતિ સમાધિચિત્તનો આખરી વિલય-છે, જેથી ચિત્તત્ત્વમાં પ્રતિબિંબિત થતી અસીમ, અપરિણામી ચિતિશક્તિને ચિત્તની હયાતિને કારણે ભ્રમથી થતો જીવભાવ નિવૃત્ત થતાં, પોતાનો સ્વરૂપભૂત, નિત્ય, સહજ બ્રહ્મભાવ પ્રગટ થાય. ધ્યાનની શરૂઆતમાં ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની ત્રિપુટી હોય છે. અભ્યાસ આગળ વધતાં દ્રષ્ટા અને દશ્ય એમ બે ઘટકો રહે છે, અને છેવટે દશ્યનો પણ વિલય થતાં દ્રષ્ટા પોતાનું કૈવલ્ય-એકત્વ સ્વાનુભવથી સ્પષ્ટપણે સમજી મુક્ત થાય છે. માટે યોગ બે તત્ત્વોનો સંયોગ નથી, પણ દુઃખનાં કારણો સાથે સંયોગ કરાવનાર ચિત્તનો વિયોગ છે. આ વાત શ્રીકૃષ્ણ પણ “તં વિદ્યા દુઃખસંયોગવિયોગે યોગસંશિતમ્” (ગીતા, ૬.૨૩) “દુઃખના સંયોગના વિયોગને યોગ નામ આપવામાં આવે છે, એમ સમજવું જોઈએ”, એમ કહીને સ્પષ્ટ કરે છે. આવો સમાધિ “સાર્વભૌમશ્ચિત્તસ્ય ધર્મ” એમ કહીને, ભાષ્યકાર એ લિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ-એ બધી ચિત્તની ભૂમિઓમાં સાધારણપણે વિદ્યમાન Page #15 -------------------------------------------------------------------------- ________________ [3] હોય છે, એમ જણાવે છે, છતાં તીવ્ર વિક્ષેપની પ્રતિક્રિયારૂપે થયેલો સમાધિ યોગપક્ષમાં ગણાતો નથી, પણ જે એકાગ્ર ચિત્તમાં “સદ્ભૂતઅર્થ” કે આત્માના સ્વરૂપને સ્પષ્ટ કરે, ક્લેશો ક્ષીણ કરે, કર્મબંધનોને શિથિલ કરે અને ચિત્તને નિરોધ તરફ વાળે એ સમાધિ જ યોગપક્ષમાં ગણાય છે, એવી સ્પષ્ટતા કરે છે. બીજા લક્ષણસૂત્રમાં સૂત્રકાર ચિત્તવૃત્તિઓના નિરોધને યોગનું મુખ્ય લક્ષણ કહે છે. ભાષ્યકાર ચિત્ત શું છે, અને એની વૃત્તિઓના પ્રકાર તેમજ વિસ્તાર ક્યાં સુધી છે, અને નિરોધનું સ્વરૂપ અને કારણ શું છે, એ બધું સ્પષ્ટ કરી સૂત્રના અર્થનું વિવરણ કરે છે. પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિ એ ત્રણ વારાફરતી ચિત્તમાં પ્રગ થાય છે, માટે એ ત્રિગુણાત્મક છે. એ ત્રણે ગુણોનું ઓછું-વધારે મિશ્રણ થવાથી ચિત્તમાં સ્વાભાવિક રીતે જે વલણો ઉત્પન્ન થાય છે, એનું વર્ણન કરતાં ભાષ્યકાર કહે છે. ચિત્તસત્ત્વ મૂળભૂત રીતે પ્રકાશરૂપ છે, પણ રજ, તમસ્ની એકસરખી માત્રાઓ એમાં ભળેલી હોય ત્યારે એ ઐશ્વર્ય અને ઇન્દ્રિયોના વિષયોને પ્રિય ગણે છે. તમોગુણ વધુ પડતો હોય તો અધર્મ, અજ્ઞાન, આસક્તિ અને હીનતાનાં વલણો બળવાન બને છે. એ જ ચિત્તમાંથી તમોગુણનું આવરણ ક્ષીણ થયું હોય અને ઓછી રજોગુણની માત્રા હોય તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને અણિમા વગેરે દિવ્ય ઐશ્વર્યને પ્રિય માને છે. એમાંથી ૨જોગુણ પણ પૂર્ણપણે દૂર થાય, તો પોતાના સત્ત્વરૂપ પ્રકાશમાત્રમાં પ્રતિષ્ઠિત થયેલું હોવાથી સત્ત્વથી પુરુષને ભિન્ન ગણવાના વલણવાળું, નિરંતર ધર્મમેઘ ધ્યાન તરફ જ વળેલું રહે છે. ચિત્તની આવી શુદ્ધ વિચારશીલતાને પ્રસંખ્યાન કહે છે. આ વિવેકખ્યાતિ પણ સત્ત્વગુણ રૂપ છે, જ્યારે ચિતિશક્તિ શુદ્ધ, અનંત, અપરિણામી હોવાથી એનાથી વિપરીત છે, માટે એમાં પણ અનાસક્ત બનેલું ચિત્ત એનો પણ નિરોધ કરે છે. એને નિર્બીજ સમાધિ કહે છે. એ અવસ્થામાં કાંઈ પણ ન જણાતું હોવાથી એને અસંપ્રજ્ઞાત યોગ કહે છે. આમ જે ગુણનો પ્રવાહ ચિત્તમાં મુખ્ય હોય, એને અનુરૂપ વલણો અસહ્ય વેગપૂર્વક પ્રવર્તે છે, બળજબરીથી એમને ખાળી શકાતાં નથી. માટે યોગના અભ્યાસીએ બીજાઓના ગુણ-દોષ વિષેના કે એમને સુધારવાના વિચારો ત્યાગીને પોતાના ચિત્તને શુદ્ધ સત્ત્વગુણી બનાવવા પ્રયત્ન કરી, છેવટે સત્ત્વગુણનો પણ વૈરાગ્યથી ત્યાગ કરી ગુણાતીત બની આત્મનિષ્ઠ બનવું જોઈએ, એવો પતંજલિનો આશય છે. પછીનું સૂત્ર વૃત્તિઓના નિરોધ સમયે દ્રષ્ટા પુરુષ કૈવલ્યની જેમ સ્વરૂપમાં સ્થિતિ કરે છે, એમ જણાવે છે. ભાષ્યકાર કહે છે કે નિરોધના અભાવ વખતે વ્યુત્થાન દશામાં પણ પુરુષ સ્વરૂપમાં જ રહેતો હોવા છતાં એવો જણાતો નથી. વ્યાખ્યાકાર આને વધુ સ્પષ્ટ કરતાં કહે છે કે ચિતિશક્તિ કૂટસ્થ નિત્ય હોવાથી સમાહિત અને Page #16 -------------------------------------------------------------------------- ________________ [૨૪] વ્યસ્થિત ચિત્તની અવસ્થાઓમાં સ્વરૂપથી થતી નથી. છીપને જોનાર એને પ્રામાણિકપણે છીપરૂપે અથવા વિપર્યયજ્ઞાનથી ચાંદીરૂપે જોઈ શકે છે, પણ એથી છીપમાં એના સ્વરૂપનો ઉદય કે અસ્ત થતો નથી. વ્યસ્થિત અવસ્થામાં દ્રષ્ટા સ્વરૂપસ્થ હોવા છતાં એવો જણાતો નથી, તો કેવો જણાય છે? એનો જવાબ આપતાં આગળનું સુત્ર કહે છે કે ત્યારે ચિત્તની વૃત્તિઓ જેવી વૃત્તિવાળો પુરુષ જણાય છે. વિજ્ઞાનભિક્ષુ પોતાની વ્યાખ્યા “યોગવાર્તિક”માં આ વાતને રસપ્રદ રીતે રજૂ કરે છે : इतरत्र व्युत्थाने याश्चित्तस्य वृत्तयो दीपशिखा इव द्रव्यरूपा भङ्गुरा अवस्थापरिणामाः मूषानिषक्तद्रुतताम्रवत्स्वसंयुक्ताकाराः त्रिगुणकार्यत्वात्सुखदुःखमोहाश्रयतया शान्तधोरमूढाख्याः भवन्ति । ताभिरविशिष्टा वृत्तयो यस्य पुरुषस्य स तथा । “બીજી વ્યસ્થાનદશામાં ચિત્તની વૃત્તિઓ દીવાની જ્યોત જેવી દ્રવ્યરૂપ, સતત બદલાતી અવસ્થાઓના રૂપે પરિણમે છે, અને બીબામાં ઢાળેલા ઓગાળેલા તાંબાની જેમ પોતાની સાથે જોડાયેલા પદાર્થોના આકારોવાળી, ત્રણ ગુણોના કાર્યરૂપ હોવાથી, સુખ, દુ:ખ અને મોહને આશ્રય આપતી, શાન્ત, ઘોર અને મૂઢ નામોવાળી બને છે. પુરુષ એમના જેવી જ વૃત્તિઓવાળો જણાય છે.” વાચસ્પતિ મિશ્ર વેદાન્તની પરંપરા પ્રમાણે ચિત્ત અને અસંગ પુરુષનો સંબંધ એમના સાચા સંયોગને કારણે નહીં, પણ લોહચુંબકની જેમ ફક્ત નજીકપણાને લીધે થતો દર્શાવે છે. જયારે વિજ્ઞાનભિક્ષુ પુરુષમાં સુખીપણા વગેરે અનુભવો ચેતનમાં બુદ્ધિના પ્રતિબિંબને કારણે થતા માને છે. પરંતુ બુદ્ધિવૃત્તિમાં ચેતનના પ્રતિબિંબથી અચેતન બુદ્ધિ ચેતન જેવી જણાતી હોય અને બુદ્ધિવૃત્તિથી અભિન્ન વૃત્તિવાળો પુરુષ હોવાથી એના સુખ વગેરેના અનુભવો સમજાવી શકાતા હોય, તો ભિાની ચેતનના બુદ્ધિમાં પડતા બીજા પ્રતિબિંબને સ્વીકારવાની વાત અયોગ્ય છે, એમ લાગે છે. પછીનાં બે સૂત્રો પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ-એ પાંચ પ્રકારની વૃત્તિઓને કર્ભાશયમાં વધારો કરનારી હોય તો ક્લિષ્ટ-દુઃખદ અને વિવેકખ્યાતિને બળ આપી ગુણોના કાર્યોનો વિરોધ કરનારી હોય તો અક્લિષ્ટસુખદ-એવા ભાગ પાડે છે. સુખદ વૃત્તિઓ વડે દુઃખદનો અને પરવૈરાગ્ય વડે સુખદનો પણ નાશ કરવાનું લક્ષ્ય હોઈ વૃત્તિઓની સંખ્યા અને લક્ષણોનું નિરૂપણ આવશ્યક બને છે. ભાષ્યકાર એમાં એક વાત ઉમેરે છે કે ક્લિષ્ટવૃત્તિઓની વચ્ચે રહેલી હોવા છતાં અશ્લિષ્ટ વૃત્તિઓ પોતાના જેવા સંસ્કારો ઉત્પન્ન કરે છે, અને એ સંસ્કારો પાછા પોતાના જેવી વૃત્તિઓ ઉત્પન્ન કરે છે. આમ સજાતીય વૃત્તિ સંસ્કારનું ચક્ર સતત ત્યાં સુધી ચાલે છે, જયાં સુધી ચિત્ત પોતાના અધિકારથી નિવૃત્ત થઈ આત્માકાર બને છે Page #17 -------------------------------------------------------------------------- ________________ [૨૧] અથવા વિલીન થઈ જાય છે. અર્થાત ચિત્તને જો વિશુદ્ધિના માર્ગે ચલાવવામાં આવે તો એમાં સ્વચાલિત ચક્ર જેવું બળ ઉત્પન્ન થાય છે, જે મનુષ્યને છેવટે કૈવલ્યભાગી બનાવે છે. ઊપર જણાવેલી પાંચ વૃત્તિઓમાં પહેલી પ્રમાણવૃત્તિ પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એમ ત્રણ પ્રકારની છે. એમાં પ્રત્યક્ષને મુખ્ય માનવામાં આવે છે, કારણ કે અનુમાન અને આગમ એના આધારે પ્રવર્તે છે. ઇન્દ્રિયની પ્રણાલીથી બહારની વસ્તુના આકારવાળી બનેલી ચિત્તવૃત્તિને પુરુષ જાણે એ પ્રત્યક્ષ છે. અહીં સમજવાની વાત એ છે કે પુરુષ બહારના પદાર્થને નહીં, પણ એ પદાર્થના આકારવાળી બનેલી બુદ્ધિવૃત્તિને જુએ છે. અર્થાત્ મનુષ્ય જયારે જગતને જુએ છે ત્યારે સીધી રીતે જગતને નહીં પણ જગતના આકારે પરિણમેલી બુદ્ધિવૃત્તિને જુએ છે, અને ખરેખર તો બુદ્ધિ અચેતન હોવાથી, એમાં પડેલું ચેતનનું પ્રતિબિંબ બુદ્ધિવૃત્તિને અને તદાકાર જગતને જુએ છે. આમ જ્યારે જગત જવાતું હોય ત્યારે ખરેખર તો પુરુષ જવાતો હોય છે, અર્થાત ચૈતન્ય પોતાને તે તે આકારે જુએ છે. છતાં દશ્ય જગત તરફ આંધળીઅવિચારી-આસક્તિને લીધે આ સત્ય સમજાતું નથી. દૃષ્ટિ સતત દશ્ય તરફ વળેલી રહેતી હોવાથી દ્રષ્ટા પુરુષ છે જ નહીં એવું લાગે છે. આમ જે ખરેખર છે અને નિરંતર રહે છે, અને જેને લીધે આ બધું દેખાય છે એ દ્રષ્ટા નથી અને જે સતત પરિવર્તનશીલ હોવાથી અનિત્ય-અસત્-કહી શકાય એવું દશ્ય જ માત્ર હયાત છે, એવો ભાસ થાય છે. અદ્વૈત વેદાન્ત આને માયા કહે છે અને યોગ અવિદ્યા કહે છે, એ વાત આગળ સ્પષ્ટ થશે. સમાધિ માટે અર્થાત દ્રા આત્માના સાક્ષાત્કાર માટે પ્રત્યક્ષ વૃત્તિનો પણ નિરોધ કરવો કેમ આવશ્યક બને છે, એ વાત આ રીતે સ્પષ્ટ થાય છે. આ વિષે શ્રી રમણ મહર્ષિ કહે છે : अज्ञस्य विज्ञस्य च विश्वमस्ति पूर्वस्य दृश्यं जगदेव सत्यम् । परस्य दृश्याश्रयभूतमेकं सत्यं प्रपूर्ण प्रविभात्यरूपम् ॥ सद्दर्शन, १८ “અજ્ઞાની અને જ્ઞાની બંને માટે વિશ્વ છે. અજ્ઞાની દશ્ય જગતને જ સત્ય સમજે છે, જ્યારે જ્ઞાનીની દૃષ્ટિમાં દશ્યના આશ્રયરૂપે રહેલું, પૂર્ણ, અરૂપ સત્ય સ્પષ્ટ જણાય છે.” બે વસ્તુઓના સહભાવને દર્શાવતા ચિહ્ન પરથી દેખાતી વસ્તુ જોઈને ન દેખાતી છતાં એનાથી સંબંધિત વસ્તુવિષે નિશ્ચય કરતી વૃત્તિ અનુમાન છે. અને સ્વયં આમ પ્રત્યક્ષ અથવા અનુમાનથી વસ્તુનો નિર્ણય કરી, શ્રદ્ધેય પુરુષ શબ્દ વડે બીજના ચિત્તમાં એ જ્ઞાનનું સંક્રમણ કરે એ આગમ કે શબ્દપ્રમાણ છે. જે વક્તાએ પદાર્થને જયો કે અનુમાનથી જણ્યો ન હોય અથવા ન માની શકાય એવા પદાર્થ વિષે કહેતો Page #18 -------------------------------------------------------------------------- ________________ [૬] હોય તો એનો આગમ નિષ્ફળ હોય છે. પરંતુ મૂળ વક્તાએ જોયો કે અનુમાનથી જાણ્યો પણ હોય તો એ આગમ સફળ હોય છે. મનુ વગેરેના સ્મૃતિ ગ્રંથો વેદ પર આધારિત છે અને વેદમાં વર્ણવેલ વિષયો ઈશ્વરે કે મૂળ વક્તાએ જોયેલા છે, માટે એ બધા પ્રમાણભૂત ગણાય છે. પદાર્થોના સ્વરૂપનું નિરૂપણ શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. અનુમાન વડે પણ મનુષ્યબુદ્ધિ એમને જાણી શકે છે, પરંતુ શબ્દ અને અનુમાન પ્રમાણ વસ્તુઓના સામાન્ય ધર્મનું જ જ્ઞાન આપી શકે છે, કારણ કે શબ્દનો સંકેત વિશેષ માટે કરેલો નથી. એમના વિશેષો પ્રત્યક્ષથી જ જાણી શકાય છે. ચિત્તની ભૂમિકાઓ તન્માત્રાઓ અને મોક્ષ વગેરે સૂક્ષ્મ વિષયો શાસથી કે આપ્ત પુરુષ-ગુરુના ઉપદેશથ જાણી શકાય છે, પરંતુ એમના વિશેષો ફક્ત યોગ પ્રત્યક્ષથી જાણી શકાય છે. આવી સૂક્ષ્મ બાબતોનો એક અંશ પણ આમ કોઈ જાણે, તો શાસ્ત્રની બધી વાતોમાં વિશ્વાસ ઉત્પન્ન થતાં એ દઢતાપૂર્વક મોક્ષમાર્ગનું અનુસરણ કરતો થાય છે. - વિપર્યય એટલે પદાર્થના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત ન હોય એવું મિથ્યાજ્ઞાન અને વસ્તુના અભાવમાં પણ ફક્ત શબ્દજ્ઞાનથી ઉત્પન્ન થતી વૃત્તિ વિકલ્પ છે. અભાવના કારણરૂપ તમનું અવલંબન કરતી વૃત્તિ નિદ્રા છે, તેમજ અગાઉ અનુભવેલો વિષય ચિત્તમાં ફરીથી ઉત્પન્ન થાય એ સ્મૃતિ છે. ગાઢ નિદ્રામાં કશું જ્ઞાન હોતું નથી એવી સાધારણ માન્યતા બરાબર નથી, કારણ કે જાગ્યા પછી સુખપૂર્વક સૂતા હોવાની સ્મૃતિ ઉત્પન્ન થાય છે, એ અનુભવ વિના થઈ શકે નહીં. માટે નિદ્રા પણ અભાવજ્ઞાનને અવલંબતી વૃત્તિ છે, અને એનો પણ સમાધિ માટે નિરોધ કરવો આવશ્યક છે. અગાઉની બધી વૃત્તિઓના અનુભવોના પરિણામે ઉત્પન્ન થતી હોવાથી સ્મૃતિને છેવટે મૂકી છે. આ બધી વૃત્તિઓ સુખ, દુઃખ, મોહાત્મક હોવાથી ક્લેશરૂપ છે, માટે એમનો વિરોધ કરવો જોઈએ. નિરોધ સિદ્ધ થતાં સંપ્રજ્ઞાત કે અસંપ્રજ્ઞાત સમાધિ થાય છે. અભ્યાસ અને વૈરાગ્યથી એમનો નિરોધ થાય છે, એમ કહી પતંજલિ નિરોધનો ઉપાય દર્શાવે છે. આનો ગૂઢ અર્થ પ્રગટ કરતાં ભાષ્યકાર કહે છે કે ચિત્તનદી કલ્યાણ તરફ અને પાપતરફ, એમ બંને બાજુ વહે છે. વિવેકતરફ વહીને કૈવલ્યનો પ્રબંધ કરે એ કલ્યાણ કરનાર ચિત્તપ્રવાહ છે. અને અવિવેક તરફ વહીને સંસારનો પ્રબંધ કરે એ પાપરૂપ ચિત્તપ્રવાહ છે. વૈરાગ્યથી વિષય તરફનો પ્રવાહ રોકવામાં આવે છે, અને વિવેકખ્યાતિ પ્રાપ્ત કરવા માટેના અભ્યાસથી વિવેકનો પ્રવાહ ઉઘાડવામાં આવે છે. ચિત્તવૃત્તિઓનો નિરોધ આ બંનેનો આશ્રય લેવાથી જ સિદ્ધ થાય છે. આ વિષે વિજ્ઞાનભિક્ષુ કહે છે : Page #19 -------------------------------------------------------------------------- ________________ [૨૭] प्रत्यग्दृशां विमोक्षाय निबन्याय पराग्दृशाम् । પાપાત્રતેવા વિદ્વાનો અવ: A (મૂળ અપ્રાપ્ય) અન્નદૃષ્ટિવાળાઓને મોક્ષ અને બહિદૃષ્ટવાળાઓને બંધનની વ્યવસ્થા કરતો સંસાર અપામાર્ગલતાની જેમ વિરુદ્ધ ફળ આપનારો છે.” અભ્યાસનું લક્ષણ આપતાં પતંજલિ કહે છે કે વૃત્તિ વિનાના ચિત્તનો પ્રશાન્ત પ્રવાહ સ્થિતિ કહેવાય છે. એ માટે આદરપૂર્વક એનાં સાધનોનું અનુષ્ઠાન અભ્યાસ છે, જે લાંબા સમય સુધી, સતત અને સત્કારપૂર્વક સેવવામાં આવતાં દઢ મૂળવાળો થાય છે, અર્થાત પહેલાંની જેમ ચિત્તની બહિર્મુખ થવાની ટેવથી જલ્દી દબાઈ જતો નથી, પણ નિરંતર રહેવા માંડે છે. વ્યવહાર સમયે પણ આવો આંતરપ્રવાહ રહે એ એની પરિપક્વ અવસ્થા છે. જોયેલા અને સાંભળેલા વિષયો પ્રત્યે નિઃસ્પૃહ બનેલો પુરુષ સ્વામી બનીને એમને પોતાના વશમાં રાખે એવી દઢ મનોબળવાળી સ્થિતિ અપર વૈરાગ્ય છે, જે પુરુષના અત્યંત શુદ્ધ સ્વરૂપના જ્ઞાનથી થતા ગુણો પ્રત્યેના, પરવૈરાગ્યનું કારણ છે. આ પરવૈરાગ્ય, જ્ઞાનની પરાકાષ્ઠા અને કૈવલ્ય એક જ સર્વોચ્ચ અવસ્થાનાં નામ છે. આ બે ઉપાયો વડે નિરુદ્ધ થયેલું ચિત્ત સ્થૂલ પદાર્થના અવલંબનથી સવિતર્ક, સૂક્ષ્મ વસ્તુના અવલંબનથી સવિચાર, સુખાનુભવના અવલંબનથી આનંદાનુગત અને “હું છું” એ વિચારમાત્રના અવલંબનથી અસ્મિતાનુગત એમ ચાર પ્રકારના સંપ્રજ્ઞાત કે સવિકલ્પ સમાધિઓનો અનુભવ કરે છે. બધી વૃત્તિઓના પૂર્ણવિરામના અનુભવના અભ્યાસથી નિરવલંબ અસંપ્રજ્ઞાત સમાધિ થાય છે. આમાં ચિત્ત અભાવને પ્રાપ્ત થયું હોય એવું બને છે, માટે એને નિર્ભુજ પણ કહેવાય છે. આ સમાધિ વિદેહ અને પ્રકૃતિલયોને જન્મથી અને યોગીઓને શ્રદ્ધા, બળ, મૃતિ, સમાધિ અને પ્રજ્ઞારૂપ ઉપાયોથી પ્રાપ્ત થાય છે. ઉપાયોનું અનુષ્ઠાન કરનારા યોગીઓમાં પણ, મૂદુ, મધ્ય અને તીવ્ર વેગવાળા હોય છે. એમાં તીવ્ર સંવેગવાળા યોગીને સમાધિ અને એનું ફળ કૈવલ્ય જલ્દી મળે છે. આ વિષે વિજ્ઞાનભિક્ષુ કહે છે - विनिष्पन्नसमाधिस्तु मुक्ति तत्रैव जन्मनि । પ્રગતિ યો યોનિયોરિત્ વિષ્ણુપુરાણ, ૬.૭.૩૫ સમાધિ જેને સિદ્ધ થયો છે, એવો યોગી, યોગાગ્નિથી બધાં કર્મોના સંચયને બાળીને એ જ જન્મમાં મુક્તિ પ્રાપ્ત કરે છે.” વધુમાં ભિક્ષુ ઉમેરે છે: “મતિ: પ્રથમ વર્ષ.. તિગ્ય રિતિ મોવમેવ યોગી મનમ" “પ્રારબ્ધ કર્મનું પણ અતિક્રમણ કરીને જલ્દી મોક્ષ આપવો એ જ યોગનું ફળ છે.” Page #20 -------------------------------------------------------------------------- ________________ [૨૮] સમાધિ માટે આ સિવાય કોઈ ઉપાય છે કે નહીં? એના જવાબમાં પતંજલિ કહે છે : રુંપ્રાધાના, યોગસૂ. ૧.૨૩ “અથવા ઈશ્વપ્રણિધાનથી સમાધિ પ્રાપ્ત થાય છે.” ભાષ્યકાર કહે છે કે પ્રણિધાન કે ભક્તિવિશેષથી પ્રસન્ન થયેલ ઈશ્વર પોતાના સંકલ્પમાત્રથી ભક્તપર અનુગ્રહ કરી એને જલ્દી સમાધિનો લાભ અને એનું ફળ કૈવલ્ય આપી કૃતકૃત્ય બનાવે છે. બીજા પુરુષો કે જીવોની જેમ જે પુરુષવિશેષ અવિદ્યા વગેરે લેશો અને કર્મવિપાકથી ઉત્પન્ન થતા આશયથી સદા મુક્ત છે એ ઈશ્વર છે. મુક્ત પુરુષોને પૂર્વબંધકોટિ હોય છે, અને પ્રકૃતિલીનને ઉત્તર બંધકોટિ હોય છે, ઈશ્વર એવો નથી. એ સર્વદા મુક્ત અને સર્વદા ઈશ્વર છે. ઈશ્વરમાં નિરતિશય-બીજામાં એથી વધારે ન હોય એવી-સર્વજ્ઞતા છે. એ પૂર્વકાળમાં થયેલા ગુરુઓનો પણ ગુરુ છે, કારણ કે ઈશ્વર કાળથી મર્યાદિત નથી. પ્રણવ, ૩ૐકાર એનો વાચક છે. એના જપથી અને એના અર્થભૂત ઈશ્વરની ભાવના કરવાથી ચિત્ત એકાગ્ર થાય છે અને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. એનાથી પ્રત્યક્યતનની ઓળખ અને અંતરાયોનો અભાવ થાય છે. પ્રત્યફ ચેતન એટલે બુદ્ધિસત્ત્વમાં પ્રતિબિંબિત થઈ મર્યાદિત બનેલો પુરુષ, ઈશ્વરના અનુગ્રહથી સ્વયં ઈશ્વર જેમ શુદ્ધ, પ્રસન્ન, કેવલ, અને ઉપસર્ગરહિત છે, એવો જ આ બુદ્ધિમાં પ્રતિબિંબિત પુરુષ પણ છે, એવું સ્પષ્ટ જ્ઞાન થાય છે. વિદ્વાનોમાં એવો સામાન્ય મત પ્રવર્તે છે કે સાંખ્યદર્શન નિરીશ્વરવાદી અને યોગદર્શન ઈશ્વરવાદી છે. આ વિષે અનુસંધાન કરી આનંદશંકર ધ્રુવ પોતાના ગ્રંથ “આપણો ધર્મ”માં કહે છેઃ “વિજ્ઞાનભિક્ષુ બ્રહ્મસૂત્રપરના પોતાના વિજ્ઞાનામૃતભાષ્યમાં મહાભારતના મોક્ષધર્મપર્વમાંથી નીચેના શ્લોકો ટાંકે છે : पञ्चविंशोऽभिमन्येत नान्योऽस्ति परमो मम । अन्योन्यत्रान्तरात्मास्ति यः सर्वमनुपश्यति ॥ एवं षड्विंशकं प्रोचुः शारीरमिह मानवाः । सांख्यं संख्यात्मकत्वाच्च कपिलादिभिरुच्यते ॥ પંચશિખના ઉપદેશમાં કપિલમુનિનો સેશ્વર સાંખ્ય સંપ્રદાય વર્તમાન હતો, કેમકે મહાભારત પંચશિખને પાંચરાત્રવિશારદ-નારાયણ નામથી ઈશ્વરને સ્વીકારતા પાંચરાત્રમતના વિશારદ-કહે છે. વિજ્ઞાનભિક્ષુ પોતાના “સખ્યપ્રવચનભાષ્ય”માં નિરીશ્વરવાદી મીમાંસકોના મતને અનુમોદન આપવા માટે જ પાછળથી સાંખ્યમાં ઈશ્વર અસિદ્ધ-સિદ્ધ ન થઈ શકે એવો, દુર્રીય-છે, એમ કહે છે." ૫. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, “આપણો ધર્મ”, અમદાવાદ, ૧૯૪૨, પૃ. ૪૨૦ Page #21 -------------------------------------------------------------------------- ________________ [૨૧] વધુમાં ઉમેરતાં તેઓ લખે છેઃ “ગંભીર અને વિશાળ વિદ્યા ધરાવનારા. આપણા અદ્વિતીય વિદ્વાન્ ડૉ. સર રામકૃષ્ણ ભાંડારકર સાંખ્યશાસ્ત્રના ઇતિહાસમાં પ્રાચીન અને નવીન એવા બે યુગ માને છે, અને એમાંનો પૂર્વયુગ સેશ્વરવાદી અને ઉત્તરયુગ નિરીશ્વરવાદી હતો, એમ પોતાના ગ્રંથ “વૈષ્ણવિઝમ, શૈવિઝમ ઍન્ડ માઈનર રિલીજીયસ સિસ્ટમ્સમાં કહે છે. બુદ્ધિનો પ્રતિસંવેદી-બુદ્ધિમાં પ્રતિબિંબિત થઈને જાણનાર-પુરુષ ઈશ્વર જેવો શુદ્ધ અને ઉપસર્ગરહિત છે, એવું જ્ઞાન ઈશ્વરના અનુગ્રહથી થાય છે, તો એ ઉપસર્ગોઅન્તરાયો-કયા અને કેટલા છે ? એના જવાબમાં કહે છે કે વ્યાધિ, મ્યાન (અકર્મણ્યતા), સંશય, પ્રમાદ, આળસ, અવિરતિ (વિષય સાથે સંયોગ કરવાની ચિત્તની ઝંખના), ભ્રાન્તિદર્શન, અલબ્ધભૂમિકત્વ (સમાધિભૂમિનો અલાભ) અને અનવસ્થિતત્વ (મેળવેલી ભૂમિમાં ચિત્તનું પ્રતિષ્ઠિત ન થવું), એ નવ અંતરાયો ચિત્તમાં વિક્ષેપ ઉત્પન્ન કરનારા હોવાથી ઉપસર્ગ કહેવાય છે. વિક્ષેપોની સાથે દુઃખ, દૌર્મનસ્ય (ઇચ્છાનો વિઘાત થતાં ઉત્પન્ન થતો ચિત્તનો ક્ષોભ), અંગકંપન, અને શ્વાસ-પ્રશ્વાસ ઉત્પન્ન થાય છે. સમાહિત ચિત્તવાળા યોગીમાં આ બધા દોષો ઉત્પન્ન થતા નથી. શ્વાસ સમાધિના સાધનભૂત રેચકનો વિરોધી હોવાથી અને પ્રશ્વાસ પૂરકનો વિરોધી હોવાથી દોષરૂપ ગણાય છે. યોગી ઇચ્છાથી અનાયાસે શ્વાસ-પ્રશ્વાસની ગતિ રોકી કેવલ કુંભકની સ્થિતિમાં રહી શકે છે. આ વિક્ષેપો દૂર કરવા માટે એક તત્ત્વનું અવલંબન કરતા ચિત્તનો અભ્યાસ કરવો જોઈએ. પતંજલિના આ વિધાનની સ્પષ્ટતા કરવા માટે ભાષ્યકાર કહે છે કે યોગદર્શન પ્રમાણે ચિત્ત વિભુ, એક, અનેક પદાર્થોને વિષય બનાવનારું અને મોક્ષ થાય ત્યાં સુધી રહેનારું છે. તેથી એકતના અવલંબનથી એને એકાગ્ર બનાવી શકાય છે. બૌદ્ધમતાનુયાયીઓ ક્ષણિકવાદ સ્વીકારે છે, જે એમ માને છે કે જગતના બધા પદાર્થો અને ચિત્ત પણ ક્ષણિક છે. ભાષ્યકાર આ મતનું ખંડન કરતાં કહે છે કે પ્રત્યેક પદાર્થને વિષય કરતું ચિત્ત ક્ષણિક હોય અને એક પદાર્થને પ્રગટ કરી એ જ ક્ષણે નષ્ટ થઈ જતું હોય, અર્થાત્ અન્ય પદાર્થમાં જતું જ ન હોય, તો બધું ચિત્ત એકાગ્ર જ છે, અને તેથી ચિત્તને એકાગ્ર કરવાનો ઉપદેશ અને એ માટે કરવામાં આવતો અભ્યાસ વ્યર્થ છે. વળી, એક ચિત્ત જેમાં અનુગત ન હોય એવાં ભિન્ન ભિન્ન જ્ઞાનો હોય તો એક જ્ઞાને જોયેલા પદાર્થનું સ્મરણ બીજું જ્ઞાન કેવી રીતે કરી શકે ? એક પ્રત્યયે કરેલા કર્મના ફળનો ઉપભોગ બીજો પ્રત્યય કેવી રીતે કરી શકે ? ઉપરાંત ચિત્તો એક પછી એક ઉત્પન્ન થતાં જુદાં જુદાં હોય તો જેને મેં જોયું હતું એને જ સ્પર્શ ૬. એજન, પૃ. ૪૧૭ Page #22 -------------------------------------------------------------------------- ________________ [૨૦] છું, એમ આપણા બધા પ્રત્યયો એક પ્રત્યયી “હુંમાં અભિન્નપણે ઉપસ્થિત થાય છે, એવું બની શકે નહીં. હું રૂપે સતત રહેતું અભિન્ન આત્માનું જ્ઞાન સૌનો સીધો અનુભવ છે, એ પ્રત્યક્ષ જ્ઞાનને કોઈ નકારી શકે નહીં. તેથી યોગદર્શનનો મત સાચો છે કે એક, સ્થાયી ચિત્ત પોતાના એક કે અનેક વિષયોમાં કદાપિ સ્થિર રહેતું નથી અને પ્રતિક્ષણ તે તે વિષયને ગ્રહણ કરે છે અને ત્યાગે છે. આમ નિયતપણે કોઈપણ વિષયમાં સ્થિર ન રહેતું ચિત્ત વિક્ષિપ્ત કહેવાય છે. ચિત્તના આવા વિક્ષેપ પરિણામને એક તત્ત્વના દેઢ અભ્યાસ વડે દૂર કરી, એકાગ્ર બનાવી શકાય છે. આવી એકાગ્રતા યોગ-સમાધિનો હેતુ છે. ઈર્ષા, કઠોરતા વગેરે દોષોવાળા ચિત્તમાં સમાધિ અને એના ઉપાયોની સંપત્તિ ઉત્પન્ન થતી નથી, તેથી એમની વિરોધી મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવના વડે ચિત્તનો સંસ્કાર કરવો આવશ્યક છે. એનાથી ચિત્ત પ્રસન્ન બની સ્થિર થાય છે. ચિત્તની એકાગ્રતા-સ્થિરતા માટે બીજા વૈકલ્પિક ઉપાયો કહેવામાં આવે છે. રેચક કર્યા પછી પ્રાણને બહાર યથાશક્તિ રોકવાથી ચિત્ત સ્થિર થાય છે. નાસિકાના અગ્રભાગપર એકાગ્રતા કરવાથી દિવ્ય ગંધ અનુભવાય છે, એ ગંધ પ્રવૃત્તિ છે. એ રીતે અન્ય દિવ્ય વિષયોનો અનુભવ જુદાં જુદાં સ્થાનોમાં સંયમ કરવાથી થાય છે, એને “વિષયવતી પ્રવૃત્તિ” કહે છે, જેનાથી મન સ્થિર થાય છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહો, મણિ, દીપક વગેરે પર ચિત્તને એકાગ્ર કરવાથી ઉત્પન્ન થતી પ્રવૃત્તિઓ પણ વિષયવતી કહેવાય છે. શાસ્ત્ર, અનુમાન અને આચાર્યના ઉપદેશથી આવા દિવ્ય પદાર્થોનું અસ્તિત્વ જાણી શકાય છે, છતાં પોતાની ઇન્દ્રિયથી એવા એકાદ પદાર્થને જાણવામાં ન આવે ત્યાં સુધી એ બધું પરોક્ષ વર્ણન જેવું લાગે છે, અને મોક્ષ વગેરે સૂક્ષ્મ બાબતોમાં દઢ વિશ્વાસ થતો નથી. ગુરુના ઉપદેશમાં અવિચળ શ્રદ્ધા ઉત્પન્ન થાય એ હેતુથી જ આવા અભ્યાસનો ઉપદેશ કરવામાં આવે છે. આ રીતે દિવ્ય વિષયને પ્રત્યક્ષ કરવાથી અનિયંત્રિત વૃત્તિઓ સંયમમાં રાખી શકાય છે, અને વૃત્તિઓના સંયમના સામર્થ્યથી શ્રદ્ધા, ઉત્સાહ અને નિરંતર સભાનતા ઉત્પન્ન થતાં સમાધિ નિર્વિબે સિદ્ધ થાય છે. છાતી અને પેટના મધ્યમાં હૃદયકમળ છે, એ ભાસ્વર આકાશ જેવા ચિત્તનું સ્થાન છે. એમાં સંયમ કરવાથી વિશોક પ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે. તેમજ અસ્મિતામાં એકાગ્ર કરવામાં આવેલું ચિત્ત તરંગવિનાના સમુદ્ર જેવું શાન્ત, અનંત અસ્મિતામાત્રરૂપ બને છે. એ અણુ જેવા સૂક્ષ્મ આત્માને જાણીને યોગી એ હું છું એમ સ્પષ્ટ પણે જાણે છે. આ બંને પ્રવૃત્તિઓ પ્રકાશમય સત્વરૂપ હોવાથી જ્યોતિષ્મતી કહેવાય છે, જેનાથી ચિત્ત સ્થિર થાય છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ [૨૧] વિતરાગ જીવન્મુક્ત મહાત્માઓના ચિત્તને અવલંબતું ચિત્ત પણ સ્થિર થાય છે. સ્વપ્ન અને નિદ્રા દરમ્યાન રહેતા જ્ઞાનનું અવલંબન કરવાથી ચિત્ત સ્થિર થઈ શકે છે. જે ચૈતન્ય આંતરપ્રવાહરૂપે સ્વપ્ન અને નિદ્રાના અનુભવોનો આશ્રય છે, છતાં એમનાથી સિનેમાના પરદાની જેમ અપ્રભાવિત રહે છે, એનું જાગ્રત અવસ્થામાં અવલંબન લેવાથી ચિત્ત સ્થિર થાય છે. મિશ્ર કહે છે કે સાત્ત્વિક નિદ્રાને બ્રહ્મવેત્તાઓ બ્રહ્મનું રૂપ કહે છે. અથવા પોતાને પસંદ હોય એ દેવના ધ્યાનથી કે પસંદ હોય એ પદાર્થના ધ્યાનથી પણ ચિત્ત સ્થિર થાય છે. આ ઉપાયોથી નિશ્ચલ-સ્થિર-બનેલું ચિત્ત સૂક્ષ્મ વસ્તુઓમાં પરમાણુથી માંડીને સૌથી મોટી વસ્તુને પોતાનો વિષય બનાવી શકે છે. આવી કુશળતાવાળું યોગીનું ચિત્ત ક્યાંય અટકતું નથી અને હવે એને વધુ સંસ્કારની જરૂર રહેતી નથી. આમ ક્ષીણવૃતિ કે નિર્વિચાર બનેલું ચિત્ત ઉત્તમ પ્રકારના સ્ફટિક મણિની જેમ ગ્રહીતા, ગ્રહણ અને ગ્રાહ્યમાં રહીને, એમના આકારવાળું બને- અર્થાત- એમને નિઃસંદેહ સ્પષ્ટપણે એ ખરેખર જેવા છે, એવા જાણે એને સમાપત્તિ કહેવાય છે. અવ્યક્ત પ્રકૃતિથી માંડી પૃથ્વીના અણુસુધીના બધા પદાર્થો ગ્રાહ્ય છે, ઇન્દ્રિયો ગ્રહણ છે, અને ગ્રહીતા પુરુષ છે. કુશળ યોગીનું સ્વચ્છ ચિત્ત એ સર્વના આકારવાળું બની, યથાર્થ રૂપે એમને જાણે છે. જે શબ્દ, અર્થ અને જ્ઞાનના વિકલ્પોથી મિશ્રિત હોય એ સવિતર્ક સમાપત્તિ છે, અને એ યોગીનું અપર પ્રત્યક્ષ છે. પરંતુ ચિત્ત શબ્દના સંકેતથી ઉત્પન્ન થતી સ્મૃતિ વિનાનું શુદ્ધ બને ત્યારે સમાધિપ્રજ્ઞામાં વસ્તુ ઋત, અને અનુમાનજ્ઞાનરહિત, એની પોતાની વિશેષતાથી યુક્ત, સ્વતંત્રપણે જણાય એ નિર્વિત સમાપત્તિ છે. એ યોગીનું પર (શ્રેષ્ઠ) પ્રત્યક્ષ છે, અને એમાં એનું ચિત્ત સ્વરૂપે શૂન્ય જેવું થાય છે. યોગીનું આ પર-પ્રત્યક્ષ-દર્શન શ્રત અને અનુમાનનું બીજ છે, એનાથી શ્રુત અને અનુમાન ઉત્પન્ન થાય છે. આ દર્શનમાં આરોપિત ધર્મોનો લેશ પણ હોતો નથી. તેથી બધા વિશેષોને જાણનાર સર્વજ્ઞગુરુ પણ શ્રુતિ કે સ્મૃતિથી એ વિશેષોનું શબ્દથી પ્રતિપાદન કરી શકતા નથી, જેમ મધ, ક્ષીર અને દ્રાક્ષની મધુરતાની વિશેષતા એને જાણનાર પણ કહી શકતો નથી. એને માટે ચિત્તની નિર્વિતર્ક સમાપત્તિ અનિવાર્ય નિર્વિચાર સમાપત્તિનો અભ્યાસ દઢ થતાં, અશુદ્ધિ, આવરણ, અને મળ વિનાના, રજસ-તમસથી ન દબાયેલા પ્રકાશરૂપ ચિત્તસત્ત્વના શાન્ત, સ્થિર પ્રવાહમાં સ્થિતિ થાય એને વૈશારદ્ય કહે છે, જેનાથી આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રકાશ થાય છે, અર્થાત આશ્રયભૂત આત્માનું સ્વરૂપ પ્રકાશે છે. આનાથી યોગીની ઋતંભરા પ્રજ્ઞા Page #24 -------------------------------------------------------------------------- ________________ [૨૨] અસ્તિત્વ ધરાવતા બધા પદાર્થોનું ક્રમ વિના સ્પષ્ટ દર્શન કરે છે. આ વિષે વ્યાસની ગાથા પ્રસિદ્ધ છે - प्रज्ञाप्रासादमारुह्य अशोच्यः शोचतो जनान् । भूमिष्ठानिव शैलस्थः सर्वान्प्राज्ञोऽनुपश्यति ॥ શોકરહિત પ્રાજ્ઞ પુરુષ પર્વતના શિખર પર રહેલો મનુષ્ય ભૂમિપર રહલાઓને જુએ, એમ પ્રજ્ઞાપ્રાસાદપર રહીને શોક કરતા બધાને જુએ છે.” ઋતંભરા પ્રજ્ઞાજન્ય જ્ઞાન સમસ્ત પદાર્થના વિશેષોને પ્રગટ કરતું હોવાથી આગમ(શ્રુતિ) અને અનુમાનજ્ઞાનથી શ્રેષ્ઠ છે. એના સંસ્કારથી વ્યુત્થાનના બધા સંસ્કારોનો નાશ થાય છે. પ્રજ્ઞાજન્ય સંસ્કારોનો પણ પર વૈરાગ્યથી નિરોધ થતાં અનાદિકાળથી સંચિત થયેલા પ્રાચીન અને નવીન બધા સંસ્કારોનો નિરોધ થતાં નિર્બીજ સમાધિ થાય છે. બીજવિના અંકુર ફૂટે નહીં, એમ નિર્બીજ સમાધિનિષ્ઠ કૃતકૃત્ય યોગી માટે જન્મમરણચક્રરૂપ સંસારવૃક્ષનો અંકુર ફૂટતો નથી. વિશ્વપ્રકૃતિનો બધો વ્યાપાર આ લક્ષ્ય સિદ્ધ કરવા માટે હોવાથી “ભૂપશ્ચાત્તે વિશ્વમાયાનિવૃત્તિઃ (શ્વેતા. ઉપ. ૧.૧૦) એ શ્રુતિવાક્ય પ્રમાણે ચરિતાધિકાર ત્રિગુણાત્મિકા પ્રકૃતિ નિવૃત્ત થતાં આત્યંતિક પ્રલય કે મોક્ષ થાય છે. આને કાળનો છેડો કે પરાન્ત કાળ કહે છે. આવો મુક્ત પુરુષ જગતરૂપ દશ્યને જોતો નથી અથવા આત્મ-રૂપ કે બ્રહ્મરૂપ જુએ છે, એમ આગળ (૨.૨૨) કહેવામાં આવશે. આમ યોગદર્શનનો મુખ્ય સિદ્ધાન્ત વિસ્તારપૂર્વક પહેલા સમાધિપાદમાં કહેવાઈ ગયો હોવા છતાં પૂર્વાભ્યાસના પરિણામે સમાહિત ચિત્તવાળા પરિપક્વ સાધકો જ અભ્યાસ અને વૈરાગ્યનો આશ્રય કરી યોગયુક્ત થઈ શકે છે, વ્યસ્થિત ચિત્તવાળા સાધારણ સાધકો થઈ શકતા નથી. એવા લોકો પણ યોગયુક્ત થાય એ હેતુથી એમને માટે ઉપયુક્ત સાધનનો ઉપદેશ કરવા બીજો સાધનપાદ આરંભાય છે. તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન ક્રિયાયોગ-કર્મયોગ-છે. અનાદિકાળથી સંચિત થતી જતી કર્મવાસનાઓ અને ક્લેશવાસનાઓને લીધે વધી ગયેલી ચિત્તની અશુદ્ધિ તપવિના દૂર થાય નહીં, માટે આહાર, નિદ્રા અને વાણીના નિયમનરૂપ તપનો આશ્રય સૌ પહેલાં લેવો જોઈએ. સાથે સાથે પ્રણવ કે ગાયત્રી મંત્રનો જપ અને પુરુષસૂક્ત જેવાં બ્રહ્મવિદ્યા નિરૂપતાં સૂક્તોનો સ્વાધ્યાય કરવો જોઈએ અને બધાં કર્મો પરમગુરુ ઈશ્વરને અર્પણ કરી નિશ્ચિત્ત જીવન જીવવું જોઈએ આવા કર્મયોગથી ક્લેશો ક્ષીણ થાય છે અને ધ્યાનનું વલણ ચિત્તમાં પ્રગટ થતાં સમાધિભાવના પ્રગટ થાય છે. લેશો ઓછા થાય ત્યારે એમને ધ્યાનાભ્યાસથી Page #25 -------------------------------------------------------------------------- ________________ [૨૩] બળેલા બીજ જેવા બનાવવામાં આવે છે. એનાથી ચિત્તસત્ત્વ અને પુરુષની ભિન્નતાના જ્ઞાનરૂપ વિવેકખ્યાતિ પ્રગટે છે. એના સતત અભ્યાસથી સૂક્ષ્મ બનેલી પ્રજ્ઞા ચરિતાધિકાર બની પોતાના કારણમાં લીન થઈ જાય છે. - અવિદ્યા, અમિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ (મૃત્યુ ભય) એ પાંચ ક્લેશો છે. મૂળ અવિદ્યા હોવાથી એની ઉપસ્થિતિમાં ક્લેશો રહે છે, અને એના નાશથી નષ્ટ થાય છે, માટે એ બધા અવિદ્યાનાં જ પર્વો છે. આ કારણે સામૂહિક રીતે એમને પંચપર્વાઅવિદ્યા કહેવામાં આવે છે. વિદ્યા કે જ્ઞાનનો અભાવ અવિદ્યા નથી, પણ “તે ન હોય એમાં તે બુદ્ધિ” અવિદ્યા છે. આવા વિપર્યય (અવળા) જ્ઞાન કે મિથ્યાજ્ઞાનની ચર્ચા અગાઉ (૧.૮). કરવામાં આવી છે. આ ક્લેશોનાં તમ, મોહ, મહામોહ, તામિસ્ત્ર અને અંધતામિસ્ત્ર એવાં બીજાં સાર્થક નામ છે. એમના વિવિધ ભેદો છે : भेदस्तमसोऽष्टविधो मोहस्य च दशविधो महामोहः । તમિત્રોષ્ટકથા તથા વિત્યસ્થતામઃ | સાંખ્યકારિકા, ૪૮ તમના અને મોહના આઠ પ્રકાર છે, મહામોહ દસ પ્રકારનો છે, તામિગ્ન અઢાર પ્રકારનો અને અંધતામિગ્ન પણ અઢાર પ્રકારનો છે.” આમ ક્લેશોના બાસઠ ભેદો છે. આ ક્લેશો સક્રિય બની ગુણોના અધિકારને દઢ બનાવે છે, કાર્યકારણના પ્રવાહને વહેતો કરે છે, અને પરસ્પર સહયોગથી કર્મફળની પ્રગટ થવાની વ્યવસ્થા કરે છે. અવિદ્યાથી ઉત્પન્ન થતા આ ફ્લેશ प्रसुप्तास्तत्वलीनानां तन्ववस्थाश्च योगिनाम् । विच्छिन्नोदाररूपाश्च क्लेशा विषयसङ्गिनाम् ॥ “તત્ત્વોમાં લીન થયેલાઓમાં પ્રસુપ્ત, યોગીઓમાં ક્ષીણ થયેલા, અને વિષયાસક્ત મનુષ્યોમાં વિચ્છિન્ન અને ઉદારરૂપવાળા હોય છે.” અનિત્યમાં નિત્યબુદ્ધિ, અપવિત્રમાં પવિત્રબુદ્ધિ, દુઃખમાં સુખબુદ્ધિ અને અનાત્મામાં આત્મબુદ્ધિ અવિદ્યા કે અજ્ઞાન છે. પુરુષ દફશક્તિ છે, બુદ્ધિ દર્શનશક્તિ છે, એ બે એકરૂપ જણાય એ અસ્મિતા છે. સુખ અને એના સાધનો પ્રત્યે આસક્તિ રાગ છે. દુઃખ અને એનાં કારણો પ્રત્યે અણગમો દ્વેષ છે. અને સ્વાભાવિક વાસનારૂપે બધાં પ્રાણીઓમાં જણાતો જીવનપ્રત્યેનો પ્રેમ અભિનિવેશ છે. પુરુષ કે આત્મા ચેતન છે અને બુદ્ધિ અચેતન છે. શ્રીશંકરાચાર્ય મુજબ એ Page #26 -------------------------------------------------------------------------- ________________ [૨૪] બે “તમ પ્રકાશવવિરુદ્ધસ્વભાવ' છે. અસ્મિતા એ બે વચ્ચે પડેલી ગ્રંથિ- ચિજ્જડગ્રંથિછે. એ વિષે વિજ્ઞાનભિક્ષુ કહે છે : : शुद्धोऽप्यात्माऽतिसामीप्यात् दृश्यधर्मान्पृथग्विधान् । कर्तृत्वभोक्तृत्वमुखान्मन्यते स्वान्स्ववीक्षितान् ॥ जीवो बहिरितीक्षित्वा स्फुटभिन्नानपि स्वतः । नेमान् वेत्त्यन्तरासन्नान्मुखसक्तां मसीमिव ॥ “આત્મા શુદ્ધ હોવા છતાં, કર્તૃત્વ, ભોકતૃત્વ વગેરે દશ્ય (બુદ્ધિ)ના, પોતે જેમને જુએ છે એ, વિવિધ ધર્મોને અત્યંત નજીકપણાને લીધે પોતાના ધર્મ માને છે. જીવ પોતાનાથી સ્પષ્ટપણે જુદા હોવા છતાં એ ધર્મોને પોતાની અંદર નિકટ રહેતા હોવાથી મોઢા પર લાગેલી મેશની જેમ, એ મારાથી બહાર છે, એમ જાણતો નથી.’’ આ પાંચ ક્લેશો આત્મજ્ઞાનરૂપ અગ્નિથી બળેલા બીજ જેવા બની, યોગીના ચિત્તસાથે વિલીન થઈ જાય છે. પરંતુ જો ક્લેશો આ રીતે દગ્ધબીજભાવને પ્રાપ્ત ન થયા હોય તો કર્મનું ફળ આ કે આવતા જન્મમાં ભોગવવું પડે છે. તીવ્ર વૈરાગ્યપૂર્વક મંત્રજપ કે સમાધિથી ઉત્પન્ન થતો કર્માશય કુમાર નંદીશ્વરની જેમ એ જ જન્મમાં મનુષ્યપરિણામમાંથી દેવપરિણામ ઉત્પન્ન કરે છે, અને તીવ્ર ક્લેશથી કરેલો અપકાર નહુષની જેમ પશુ પરિણામ પેદા કરે છે. એક કર્મ અનેક જન્મોનું કારણ બને છે કે અનેક કર્મો એક જન્મનું, એ વિષે ગંભીર વિચારણા કર્યા પછી ભાષ્યકાર સિદ્ધાન્ત સ્થાપે છે કે જન્મ અને મૃત્યુના વચ્ચેના સમયગાળામાં કરેલાં પુણ્યો અને પાપોનો સંચય એક જન્મનું કારણ બને છે. માટે કર્માશય એકભવિક અને વાસનાઓ અનેક જન્મોથી સંચિત થતી આવી હોવાથી અનેકભવિક કહેવાય છે, અને ઘણી વિચિત્રવાસનાઓવાળું ચિત્ત ઘણી ગાંઠોવાળી માછલાં પકડવાની જાળ જેવું કે વિચિત્ર રંગોવાળા કઢંગા ચિત્ર જેવું જણાય છે. કર્માશય જન્મ, આયુષ્ય અને ભોગરૂપ ત્રણ ફળો ઉત્પન્ન કરતો હોવાથી ત્રિવિપાક કહેવાય છે. પુણ્યથી એ ત્રણે સુખરૂપે, અને પાપથી દુઃખરૂપે ફળે છે. પરંતુ આવો સુખદુઃખવિભાગ ફક્ત અવિવેકી સામાન્ય લોકો માટે હોય છે. યોગીની દૃષ્ટિએ પરિણામદુઃખ, સંસ્કારદુઃખ અને ગુણવૃત્તિઓમાં વિરોધ હોવાથી બધું દુઃખ જ છે, કારણ કે સાધારણ લોકો શરીરના કઠોર ભાગો જેવા છે, જ્યારે યોગી આંખની કીકી જેવો કોમળ હૃદયનો હોવાથી, ઊનનો તાંતણો શરીરના બીજા ભાગો માટે જેમ દુઃખરૂપ હોતો નથી પણ આંખની કીકી માટે દુઃખરૂપ હોય છે, એમ બધું યોગી માટે દુઃખરૂપ છે. ઔષધશાસ્ત્ર રોગ, રોગહેતુ, રોગનિવૃત્તિ અને રોગનિવૃત્તિના ઉપાયરૂપ Page #27 -------------------------------------------------------------------------- ________________ [૨૧] ચાર બૃહોવાનું છે, એમ યોગશાસ્ત્ર પણ ચતુર્વ્યૂહ છે. એમાં દુઃખ, દુઃખહેતુ, દુઃખનિવૃત્તિ અને એના ઉપાયરૂપ ચાર બૃહોનું નિરૂપણ કરવામાં આવે છે. વિચારશીલ પુરુષ માટે બધું દુઃખ છે. પ્રકૃતિ અને પુરુષનો સંયોગ દુઃખનો હેતુ છે. એ સંયોગની નિવૃત્તિથી દુઃખનો આત્યંતિક નાશ થાય છે. એ નિવૃત્તિનો ઉપાય અવિપ્લવ વિવેકખ્યાતિપૂર્વક સમ્યગ્દર્શન છે. યોગશાસ્ત્રની પરિભાષામાં આ ચારને હેય, યહેતુ, હાન અને હાનોપાય કહેવામાં આવે છે. - સૌ પ્રથમ હેયનું નિરૂપણ કરતાં પતંજલિ કહે છે કે ન આવેલું દુઃખ હેય છે. આ સૂત્રનો મર્મ સમજાવતાં ભાષ્યકાર કહે છે કે અતીત દુઃખ ભોગથી નષ્ટ થઈ ચૂક્યું છે. વર્તમાન ક્ષણમાં ભોગારૂઢ થયેલું દુઃખ દ્વિતીય ક્ષણે નષ્ટ થનાર હોવાથી, આગામી દુ:ખ જ છે કે ત્યજવાયોગ્ય છે, એમ સ્પષ્ટપણે સમજનાર, આંખની કીકી જેવા યોગીને ચિંતિત બનાવે છે. અન્ય અયોગી-વિચારશૂન્ય-મનુષ્યોને આવી ચિંતા થતી નથી. અતીત, વર્તમાન અને આગામી બધાં દુઃખોનો ઉદ્દભવ દ્રષ્ટા-પુરુષ અને દશ્ય-પ્રકૃતિના સંયોગને કારણે થાય છે. દ્રષ્ટા બુદ્ધિસત્ત્વમાં પ્રતિબિંબિત બની વિષયાકાર બનેલી બુદ્ધિવૃત્તિઓને જોનાર પુરુષ છે. બુદ્ધિસત્ત્વમાં આરૂઢ થયેલા બધા ધર્મો દશ્ય છે. એ બેનો અનાદિ અવિઘાને કારણે થયેલો સંયોગ હેયહેતુ કે દુઃખનું કારણ છે. પુરુષ અસંગ હોવાથી આ સંયોગ દેશથી કે કાળથી થતો નથી, પણ યોગ્યતારૂપ શક્તિને કારણે થાય છે. બુદ્ધિવૃત્તિઓ ઓગાળેલી ધાતુની જેમ પ્રારંભમાં નિર્દોષ પ્રવાહી જેવી જણાય છે, પરંતુ વિષયરૂપ બીબામાં ઢાળવામાં આવતાં અને એ જ વિષયનો વારંવાર સંસ્કાર દઢ થતાં ઠંડી પડેલી કઠોર ધાતુ જેવી એટલે કે અસહ્યવેગવાળાં વલણો ઉત્પન્ન કરનારી બની જાય છે. આમ વિષયાકારે પરિણામ પામેલી બુદ્ધિવૃત્તિઓ લોકચુંબકની જેમ સંનિધિમાત્રથી દ્રષ્ટા સ્વામીનો ઉપકાર કરતા દશ્યરૂપ બને છે. આવો સ્વસ્વામીભાવ, દ્રષ્ટા-દશ્યભાવ કે ભોક્તા-ભોગ્યભાવરૂપ સંયોગ અનાદિ અવિઘાથી પ્રવાહરૂપે ચાલ્યો આવે છે. આ સંયોગનું વર્જન થાય તો દુઃખનો આત્યંતિક પ્રતિકાર થઈ શકે છે. પ્રકાશ, ક્રિયા અને સ્થિતિશીલ ત્રણ ગુણો મહત, અહંકાર, તન્માત્ર, ઇન્દ્રિયો અને મહાભૂતોરૂપે પરિણમી પુરુષના ભોગ અને મોક્ષ માટે દશ્યરૂપ બને છે. ભોગાપવર્ગરૂપ પુરુષાર્થ સિદ્ધ ન થાય એ બુદ્ધિમાં રહેલો બંધ છે. અને એની પરિસમાપ્તિ મોક્ષ છે. આ બંને ધર્મો બુદ્ધિના છે, છતાં પુરુષ સ્વામી કે ભોક્તા હોવાથી એમનો એના પર આરોપ થાય છે, જેમ સૈન્યના જય-પરાજયનો આરોપ રાજા પર થાય છે. પ્રકૃતિથી બધા વિકારો ઉત્પન્ન થતા હોવાથી એ અસતું નથી, અને પુરુષાર્થ સમાપ્ત Page #28 -------------------------------------------------------------------------- ________________ [૬] થતાં એ નિવૃત્ત થઈ જાય છે માટે સત્ પણ નથી, તેથી એને “નિ:સત્તાસત” કહેવામાં આવે છે. એમાંથી ફક્ત સત્તારૂપ ચિન્હવાળું મહત્તત્વ પરિણમે છે, તેથી એને લિંગમાત્ર કહે છે. એમાંથી અહંકાર અને શબ્દ વગેરે પાંચ તત્પાત્રો પેદા થાય છે, જેમાં શાન્ત, ઘોર અને મૂઢરૂપ વિશેષો હોતા નથી તેથી એ છ અવિશેષો કહેવાય છે. એમાંથી આકાશ વગેરે પાંચ મહાભૂતો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને મન એમસોળ વિશેષો ઉત્પન્ન થાય છે. આ બધાને સામૂહિક રીતે દશ્ય કહેવાય છે. દ્રા દશિમાત્ર અને શુદ્ધ હોવા છતાં, બુદ્ધિના પ્રત્યયોને જોનાર છે. દશ્યનું સ્વરૂપ અને અસ્તિત્વ ફક્ત દ્રષ્ટા માટે છે. તેથી દ્રષ્ટા પુરુષનો હેતુ-વિવેકખ્યાતિપ્રકૃતિથી પોતે તદ્દન ભિન્ન છે એવું જ્ઞાન-પૂર્ણ થતાં એના પ્રત્યે દશ્ય નષ્ટ અર્થાત્ નિમ્પ્રયોજન થઈ જાય છે, છતાં અન્ય અકૃતાર્થ પુરુષો માટે સાધારણપણે દેખાતું હોવાથી અનન્ટ છે. હવે હેય, હેયહેતુ અને હાન પછી હોનોપાયભૂત યોગનાં આઠ અંગો- યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે. જીવન વ્યવહારમાં બીજાઓ સાથેના સંબંધોમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું પાલન કરવું એ પાંચ યમ છે, અને પોતાના અંગત જીવનમાં પવિત્રતા, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાનને અમલમાં મૂકવાં એ પાંચ નિયમો છે. આ બધાં સાર્વભૌમ વ્રતો હોવાથી સર્વત્ર અને સર્વદા પાળવાં જોઈએ, જેથી યોગનાં આગળનાં અંગોના અનુષ્ઠાન માટેની શરીરમનની પાત્રતા વિકસે છે. પતંજલિ સ્થિરતા અને સુખ ઊપજે એમ બેસવામાત્રને આસન કહે છે, પણ ભાષ્યકાર પદ્માસન, વીરાસન, ભદ્રાસન, સ્વસ્તિકાસન વગેરે તેમજ ક્રૌંચ, હાથી વગેરેની બેસવાની રીતો મુજબનાં તે તે નામનાં આસનોનો ઉલ્લેખ કરે છે. આસનસિદ્ધ થતાં શ્વાસ અને પ્રશ્વાસની સ્વાભાવિક ગતિને રોકી, બને તેમ લાંબો અને સૂક્ષ્મ પ્રાણ-પ્રવાહ બને એ હેતુથી વિવિધ પૂરક, કુંભક અને રેચકવાળા પ્રાણાયામોનો અભ્યાસ કરવો જોઈએ. એનાથી પ્રકાશરૂપ સત્ત્વપરનું આવરણ ક્ષીણ થતાં મન ધારણા માટે યોગ્ય બને છે. ઇન્દ્રિયો પોતપોતાના વિષયો સાથેનો સંબંધ ત્યાગી અન્તર્મુખ બનતા ચિત્તના સ્વરૂપના આકારવાળી બની, એના નિરોધ સાથે નિરુદ્ધ થઈ જાય એ પ્રત્યાહાર છે. એનાથી ઇન્દ્રિયજય સિદ્ધ થાય છે. ત્રીજા વિભૂતિપાદમાં ધારણાનું લક્ષણ, ધ્યાન તથા સમાધિ અને એ ત્રણેનો એક વિષયમાં થતા પ્રયોગને સંયમ નામ આપી એનાથી પ્રાપ્ત થતી વિભૂતિઓ વગેરે વર્ણવ્યાં છે. ધારણા એટલે ચિત્તની સ્થિરતા. એ આધાર વિના શક્ય નથી, માટે Page #29 -------------------------------------------------------------------------- ________________ [૨૭] નાભિચક્ર, હૃદયપુંડરીક, મસ્તકમાં જ્યોતિ, નાસિકાગ્ર, જિહ્નાગ્ર વગેરે આત્યંતર અથવા બહારના કોઈ પણ શુભ આશ્રય પર ચિત્તને વૃત્તિમાત્રથી સ્થિર કરવાનો અભ્યાસ ધારણા છે. ધ્યેય આલંબનમાં વૃત્તિનો એકસરખો પ્રવાહ વહે, એમાં બીજો કોઈ વિચાર વિઘ્ન ન કરે એ ધ્યાન છે. ધ્યેયના સ્વભાવના આવેશથી ચિત્ત જ્યારે કેવળ ધ્યેયાકાર બને અને પોતાના (ચિત્ત) સ્વરૂપથી શૂન્ય જેવું બની જાય એ સમાધિ છે. આ વિષે શ્રુતિપ્રમાણ છે : तावन्मनो निरोद्धव्यं यावद् हृदि क्षयं गतम् । તત્ જ્ઞાન = મોક્ષશ્ન શેષોન્વો ગ્રંથવિસ્તર: ॥ મૈત્રા.ઉ૫. ૪.૮ “હૃદયમાં મનને ત્યાં સુધી રોકવું જ્યાં સુધી એનો નાશ ન થાય. આને જ્ઞાન તેમજ મોક્ષ કહે છે. બીજો ગ્રંથવિસ્તારમાત્ર છે.” આ ત્રણ સાધનો એક વિષયમાં પ્રયોજાય એ સંયમ છે. આ સંયમનો અભ્યાસ જેમ જેમ દૃઢ થતો જાય, તેમ તેમ સમાધિ-પ્રજ્ઞાનો પ્રકાશ વધુ ને વધુ વિશદસ્પષ્ટ થતો જાય છે. યમ વગેરે પાંચ અંગો બહિરંગ અને ધારણા, ધ્યાન અને સમાધિ અંતરંગ સાધન કહેવાય છે. પરંતુ નિર્બીજ સમાધિની દૃષ્ટિએ આ અંતરંગ સાધનો પણ બહિરંગ ગણાય છે. આ સમાધિ દરમ્યાન નિરુદ્ધ બનેલા ચિત્તમાં અનાદિકાળથી સંચિત થયેલા વ્યુત્થાન સંસ્કારોનો ક્ષય અને નિરોધજન્ય શાન્તિના સંસ્કારોની વૃદ્ધિ થાય છે. નિરોધસંસ્કારોની વૃદ્ધિ અને દઢતાથી ચિત્ત અનાયાસ વૃત્તિશૂન્ય પ્રશાન્ત પ્રવાહરૂપ બને છે. આમ વ્યુત્થાન દરમ્યાન જણાતો ચિત્તદ્રવ્યનો વ્યગ્રતારૂપ મૂળધર્મ નષ્ટ કે અતીત થતાં એનું એકાગ્રતારૂપ લક્ષણ વર્તમાનમાં વ્યક્ત થાય અને એ એકાગ્રતાના સ્થાનમાં નિરોધસંસ્કારોની વૃદ્ધિ થતાં અનાયાસ પ્રશાન્ત-પ્રવાહરૂપ સહજ અવસ્થા પ્રગટે, એ ત્રણને ચિત્તના ધર્મ, લક્ષણ અને અવસ્થાપરિણામો કહે છે. આ વાત માટીરૂપી દ્રવ્યનો દાખલો આપી સમજાવી શકાય : માટી ધર્મી છે. એ પહેલાં પિંડ આકારના પોતાના ધર્મને છોડી, બીજા ધર્મરૂપે પરિણમી ઘડાનો આકાર ધારણ કરે છે. ઘડાનો આકાર અનાગત (ભવિષ્ય) લક્ષણ છોડીને વર્તમાન અધ્વમાં પોતાના કાર્યકારી લક્ષણ સાથે પ્રગટ થાય છે. પછી એ પ્રતિક્ષણ નવો મટી જૂનાપણાને પ્રાપ્ત થતો અવસ્થાપરિણામ અનુભવે છે. ધર્મી વિવિધ ધર્મો પામે એ અવસ્થા છે, અને ધર્મ લક્ષણાન્તરપામે એ પણ અવસ્થા છે. એક દ્રવ્યપરિણામ આ રીતે ભેદોથી દર્શાવાય છે. આ બધાં પરિણામો ધર્મોના સ્વરૂપનું અતિક્રમણ કરતાં નથી. બીજા બધા પદાર્થોમાં પણ આવી યોજના જાણવી જોઈએ. ક્ષણિકવાદી બૌદ્ધો ધર્મી ચિત્તદ્રવ્યને તેમજ ભૌતિક જગતના બધા પદાર્થો પાછળ કોઈ સ્થિર ધર્મી મૂળ દ્રવ્યને સ્વીકારતા નથી. સચોટ દલીલો વડે એમના આ Page #30 -------------------------------------------------------------------------- ________________ [૨૮] મતનું ખંડન કરવામાં આવે છે. “ચલં હિ ગુણવૃત્તમ્’” ગુણોનું ચક્ર સ્વભાવે જ ગતિશીલ હોવાથી ત્રિગુણાત્મક દેશ્ય જગત્ પ્રથમ અનાગત અને ત્યાગી વર્તમાન અધ્વમાં પોતાના સ્વરૂપે પ્રગટી પોતાને યોગ્ય ક્રિયા કરનાર બને છે, અને પછી વર્તમાન અધ્વને છોડી અતીત અધ્વને પ્રાપ્ત થાય છે. આમ સતત ગતિશીલતા કે પરિવર્તનશીલતા જગતનો ધર્મ છે. માટે ‘ગચ્છતિ ઇતિ” જગત્ એનું સાર્થક નામ છે. યોગ-દર્શન ચિતિશક્તિની જેમ જગત્ કેવળ નિત્ય છે અથવા કેવળ અનિત્ય છે એવો એકાન્તવાદ સ્વીકારતું નથી. અર્થાત્ એ વર્તમાનમાં અર્થક્રિયા કરતા વ્યક્તરૂપવાળું જેવું જણાય છે, એવું પ્રતિપ્રસવના નિયમ પ્રમાણે પ્રલય થતાં ઉપલબ્ધ થતું નથી, તેથી અનિત્ય છે. અને વ્યક્ત થવા માટે યોગ્ય કારણો ઉપસ્થિત થતાં અર્થક્રિયા કરતા વ્યક્તરૂપવાળું બને છે, માટે કેવળ અનિત્ય કે આકાશ પુષ્પ જેવું અસત્ નથી. સંયમરૂપી અમોધ સાધનવાળો યોગી બધા પદાર્થોનાં ધર્મ, લક્ષણ અને અવસ્થાપરિણામોપર સંયમ કરીને એમના અતીત અને અનાગતનું જ્ઞાન મેળવી શકે છે, શબ્દ, અર્થ અને જ્ઞાનના વિભાગમાં સંયમ કરીને બધાં પ્રાણીઓના અવાજોનું રહસ્ય જાણી શકે છે, અને સંયમથી સંસ્કારોનો સાક્ષાત્કાર કરી પોતાના કે અન્યના પૂર્વજન્મોનું જ્ઞાન મેળવી શકે છે. આ રીતે પરિચત્તજ્ઞાન, અદૃશ્ય થવાની શક્તિ, હાથી વગેરેના બળની પ્રાપ્તિ, ભુવનસંસ્થાનનું જ્ઞાન, પરકાયાપ્રવેશ, પાંચ મહાભૂતો પર વિજય અને અણિમા વગેરે આઠ સિદ્ધિઓ યોગી મેળવી શકે છે. પરંતુ પતંજલિ ચેતવણી આપે છે કે આ બધી વિભૂતિઓ સમાધિ માટે ઉપસર્ગો-વિઘ્નો છે, વ્યુત્થાન સમયે એ ઐશ્વર્યો કે સિદ્ધિઓ જણાય છે. પ્રકૃતિ અને પુરુષની ભિન્નતારૂપ વિવેકખ્યાતિ માત્ર જે યોગીના ચિત્તમાં હોય એને સર્વ ભાવાધિષ્ઠાતૃત્વ અને સર્વજ્ઞાતૃત્વ પ્રાપ્ત થાય છે. પરંતુ એમાં પણ વૈરાગ્ય થવાથી રાગાદિ દોષોના બીજરૂપ અવિદ્યા નષ્ટ થવાથી આત્યંતિક દુઃખનિવૃત્તિ અને સ્વરૂપાવસ્થાનરૂપ કૈવલ્ય પ્રાપ્ત થાય છે. ચોથા કૈવલ્યપાદમાં પતંજલિ જણાવે છે કે જન્મ, ઔષધિ, મંત્ર, તપ અને વિવિધ પ્રકારની સમાધિઓથી પણ અતિ પ્રાકૃતિક શક્તિઓ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ આત્મજ્ઞાનને જ પોતાનું લક્ષ્ય માનીને, સહજપણે ઉદ્ભવતી સિદ્ધિઓમાં પણ તૃષ્ણારહિત બનેલો યોગી આત્મજ્ઞાનની સાથે બધી જે દિવ્યશક્તિઓનો અધિષ્ઠાતા બને છે. ઔષધિ વગેરેથી ઉત્પન્ન થતી ચાર સિદ્ધિઓમાં મનુષ્ય શરીર અને ઇન્દ્રિયોનું દેવ કે પશુજાતિમાં જે પરિણામ થાય છે, એ પ્રકૃતિના આપૂરણથી થાય છે. આવું આપૂરણ ધર્મ કે અધર્મના નિમિત્તની અપેક્ષાએ થાય છે, છતાં આ નિમિત્ત પ્રકૃતિનું Page #31 -------------------------------------------------------------------------- ________________ [૨૬] પ્રયોજક નથી હોતું, પણ ખેડૂત જેમ પાણીના વહેવાના માર્ગમાં આવતા પ્રતિબંધને હટાવે, એમ પ્રકૃતિના માર્ગના પ્રતિબંધને દૂર કરે છે. આ રીતે યોગી જ્યારે ઘણાં શરીરોનું નિર્માણ કરે ત્યારે એ બધાં શરીરોમાં ભિન્ન ભિન્ન ચિત્તો હોય છે, જેમનું નિયમન કરનારું એક ચિત્ત પણ યોગી બનાવે છે. એ બધાં ચિત્તોમાં સમાધિજન્ય ચિત્ત જ આશયવિનાનું હોય છે, કારણ કે અયોગીઓનાં કર્મ શુક્લ, કૃષ્ણ કે મિશ્ર હોય છે, યોગીનાં નહીં. ત્યાર પછી અયોગીનાં શુક્લ, કૃષ્ણ અને મિશ્ર કર્મો પ્રમાણે એમને અનુરૂપ વાસનાઓ ઉત્પન્ન થાય છે, અને એ મુજબ જન્મ થાય છે, એ પ્રવાહને બંધ કરવા માટે વાસનાનિવૃત્તિનો ઉપાય કહેવામાં આવે છે. પ્રશ્ન એ છે કે ચિતિશક્તિ અનાદિ છે, તેથી અનંત પણ છે, એમ વાસનાઓ પણ અનાદિ હોવાથી અનંત હોવી જોઈએ, અને જે અનંત હોય તો એમનો નાશ શક્ય ન હોવાથી મોક્ષ થઈ શકશે નહીં. આનું સમાધાન કરતાં પતંજલિ કહે છે કે વાસનાઓનું કારણ અવિધા, ફળ સુખદુઃખ, આશ્રય સાધિકાર ચિત્ત અને સન્મુખ જણાતા પદાર્થો અવલંબન છે, આમ હેતુ, ફળ, આશ્રય અને આલંબનથી વાસનાઓ સંગ્રહાય છે, એમના અભાવમાં વાસનાઓનો પણ અભાવ થાય છે. તાત્પર્ય એ છે કે જેમ અનાગત અનાદિ હોવા છતાં સાત્ત છે, એમ વાસનાઓ પણ અનાદિ હોવા છતાં સાત્ત છે. ચિતિશક્તિ અનાદિ છે માટે અનંત નથી, પણ એના વિનાશના કારણના અભાવને કારણે અનંત છે, જ્યારે વાસનાઓના વિનાશનો હેતુ હયાત છે, તેથી એમનો વિનાશ શક્ય છે. યોગદર્શનનો મુખ્ય હેતુ ચિત્ત અને પુરુષની ભિન્નતા દર્શાવવાનો છે. તેથી એ બેના ગુણધર્મો કેવી રીતે ભિન્ન છે એ મુદ્દો સ્પષ્ટ કરવા માટે કહે છે કે ચિત્ત જે વસ્તુના આકારવાળું બને એને જાણી શકે છે, બીજાને નહીં, જ્યારે પુરુષ પોતાના વિષયભૂત ચિત્તને હંમેશાં જાણે છે, માટે ચિત્ત પરિણામી છે અને પુરુષ અપરિણામી છે. એવી શંકા થાય કે ચિત્ત સ્વયંપ્રકાશ હોય તો એ પોતાને અને વિષયને પ્રકાશિત કરી શકે. એનું સમાધાન કરતાં કહે છે કે જેમ શબ્દ વગેરે વિષયો અને ઇન્દ્રિયો દશ્ય હોવાના કારણે સ્વયંપ્રકાશ નથી, એમ દશ્ય હોવાના કારણે ચિત્ત પણ સ્વપ્રકાશ નથી. એક ચિત્ત બીજા ચિત્ત વડે ગ્રહણ કરાય એમ માનીએ તો એ બીજા ચિત્તને જાણવા ત્રીજા, ત્રીજાને જાણવા ચોથા ચિત્તની આવશ્યકતા રહે એમ અનવસ્થાદોષ થાય, અને સ્મૃતિઓમાં મિશ્રણ થાય, માટે અપરિણામી ચિતિશક્તિરૂપ પુરુષ, પરિણામી ચિત્તમાં પ્રતિબિંબિત થઈ, એની વૃત્તિના આકારવાળો બની એને જાણે છે, એમ સ્વીકારવું જોઈએ. ભાષ્યકાર આ વિષયમાં આગમનું ઉદ્ધરણ પ્રસ્તુત કરે છે : “શાશ્વત શિવરૂપ, વિશુદ્ધ સ્વભાવના બ્રહ્મની કે ચિતિશક્તિની છાયાવાળી મનોવૃત્તિને Page #32 -------------------------------------------------------------------------- ________________ [૨૦] ચિતિથી અભિન્ન ગુહા તરીકે જ્ઞાનીઓ વર્ણવે છે. એમાં બ્રહ્મ વસે છે. એ ગુહા દૂર થતાં, સ્વયંપ્રકાશ, અનાવૃત, અનુપસર્ગ બ્રહ્મ ચરમ દેહવાળા ભગવરૂપ મહાત્મામાં પ્રગટ થાય છે.” આ કારણે દ્રા અને દશ્યના રંગે રંગાયેલું ચિત્ત સર્વાર્થ કહેવાય છે. ચિત્તની આવી સર્વાર્થતાને લીધે કેટલાક બૌદ્ધમતાનુયાયીઓ ચિત્ત કે વિજ્ઞાનને જ પુરુષ માને છે, તેમજ પૃથ્વી, જળ વગેરેવાળા લોકને ચિત્તમાત્ર માને છે. એમને ચિત્તથી ભિન્ન પુરુષ છે એમ સમજાવી એમના ઉપર અનુગ્રહ કરવો જોઈએ, એમ ભાષ્યકાર કહે છે. ચિત્ત સ્વયં દ્રવ્યરૂપ હોવાથી અને ઘણા ઘટકોના સંગઠનથી કાર્ય કરતું હોવાથી ઘર, શવ્યા, આસન, વાહન વગેરેની જેમ અન્યને માટે એટલે કે પુરુષને માટે છે. આમ ચિત્તથી આત્મા વિશેષ છે, એમ જાણનાર યોગીની આત્મભાવભાવના નિવૃત્ત થાય છે. આત્મભાવભાવના એટલે હું કોણ હતો ? કેવી રીતે હતો ? આ જગત શું છે? કેવી રીતે થયું? ભવિષ્યમાં હું શું થઈશ? કેવી રીતે થઈશે? – એવી વિચારણા. આ વિચારણા ચિત્તથી ભિન્ન પુરુષનું દર્શન કરનાર યોગીમાં નિવૃત્ત થાય છે. કારણ કે એ સમજી જાય છે કે આ બધું ચિત્તનું જ વિચિત્ર પરિણામ છે. પુરુષ તો અવિદ્યા નષ્ટ થતાં શુદ્ધ અને ચિત્તધર્મોથી અસંસ્કૃષ્ટ રહે છે. ત્યારે એનો ચિત્તપ્રવાહ ઊલટો થઈ જાય છે, અર્થાત્ પહેલાં જે વિષયોતરફ ઢળેલો અને અજ્ઞાનતરફ વહેતો હતો, એ હવે વિવેકજ્ઞાન તરફ ઢળેલો અને કૈવલ્યતરફ વહેતો થાય છે. જ્યારે યોગી પ્રસંખ્યાન-ધ્યાનમાં પણ વિરક્ત બની, એનાથી કાંઈ પ્રાપ્ત કરવા ઇચ્છતો નથી, ત્યારે એને કેવળ વિવેકખ્યાતિથી ધર્મમેઘ સમાધિ થાય છે, અર્થાત્ બીજા કોઈપણ વિચારો ઉત્પન્ન થતા નથી. તેથી બધા ક્લેશો અને કર્મ નિવૃત્ત થાય છે, અને એ જીવન્મુક્ત બને છે ત્યારે બધાં આવરણો અને મળો વિનાના એના ચિત્તસત્ત્વનું જ્ઞાન અનંત હોવાથી શેય અલ્પ જણાય છે. ધર્મમેઘસમાધિના ઉદયથી યોગીના કૃતાર્થ બનેલા ગુણોનો પરિણામક્રમ સમાપ્ત થાય છે, અર્થાત ગુણો યોગી માટે દેહ ઇન્દ્રિયો વગેરેનો આરંભ કરતા નથી. કારણ કે ગુણોનો એવો સ્વભાવ છે કે તેઓ જે પુરુષ પ્રત્યે કૃતકાર્ય બન્યા હોય, એના પ્રત્યે ફરીથી પ્રવર્તતા નથી. પુરુષાર્થશૂન્ય ગુણોનો લય અથવા ચિતિશક્તિની સ્વરૂપ પ્રતિષ્ઠા કૈવલ્ય છે. ગુણમયી પ્રકૃતિનો જય કરી યોગી જીવભાવ ત્યજી બ્રહ્મભાવ ધારણ કરે છે. શ્રીકૃષ્ણ ઉદ્ધવને કહે છે : रजस्तमश्चाभिजयेत् सत्त्वसंसेवया मुनिः । सत्त्वं चाभिजयेद्युक्तो नैरपेक्ष्येण शान्त धीः ॥ सम्पद्यते गुणैर्मुक्तो जीवो जीवं विहाय माम् । जीवो जीवविनिर्मुक्तो गुणैश्चाशयसंभवैः ॥ Page #33 -------------------------------------------------------------------------- ________________ [] અર્થવ બહUT પૂ હિતશત ભાગવત, ૧૧.૨૫.૩૪-૩૬ “સત્ત્વથી રજસુ, તમસુ જીતીને, નૈરપેક્ષ્ય (પરવૈરાગ્ય)થી સત્ત્વને શાન્તબુદ્ધિથી જીતે. આમ ત્રણે ગુણોથી મુક્ત થયેલો જીવ, જીવભાવ ત્યજીને મારા ભાવને પ્રાપ્ત કરે છે. ગુણો અને જીવભાવ બંનેથી મુક્ત થયેલો મુનિ મારા બ્રહ્મભાવથી પૂર્ણ બનીને બહાર કે અંદર ક્યાંય ગતિ કરતો નથી.” આવો યોગી મનુષ્યરૂપમાં પૃથ્વી પર વિચરતો પરમાત્મા છે, અને ફક્ત માનવજાતિ માટે નહીં, સંપૂર્ણ સૃષ્ટિ માટે ધર્મ, પવિત્રતા, શાન્તિ અને કરુણા વરસાવતો મેઘ છે. ઉત્તર મીમાંસાના બ્રહ્મસૂત્રોના રચયિતા બાદરાયણ વ્યાસ અને એના પર ભાષ્યના રચયિતા શંકરાચાર્ય, “ઇક્ષતેમ્નશબ્દમ્” (બ્રસૂ. ૧.૧.૫) અને “એતેન યોગઃ પ્રયુક્તઃ” (બ્ર. સૂ. ર.૧.૩)થી સાંગપ્રતિપાદિત સ્વતંત્ર પ્રધાન, અશબ્દ કે શ્રુતિસમ્મત ન હોવાથી, અને યોગ એ સાંખ્યમતને અનુસરીને ચાલતો હોવાથી એ બંનેનો સ્વીકાર કરતા નથી. છતાં શંકરાચાર્ય કહે છે : “ન વંશન ને વિતે તેનેઝમેવ સાંયો મૃત્ય: સવાશત્વમ્', “જે અંશો કૃતિવિરુદ્ધ નથી એ બધા સાંખ્યયોગ સ્મૃતિ દ્વારા પ્રતિપાદિત સિદ્ધાન્તોને અવકાશ છે.” અર્થાત સાંગપ્રતિપાદિત પ્રધાન કે પ્રકૃતિ વેદોક્ત માયા છે અને એના સ્વામી મહેશ્વર છે, એમ શ્રતિસમ્મત સમાધાનથી વિરોધપરિહાર કરી બાકીના ગ્રાહ્ય અંશો સર્વ આચાર્યોને સ્વીકાર્ય છે, એમ માનવું જોઈએ. બીજું, શંકરાચાર્યના મત પ્રમાણે સૃષ્ટિ કે પ્રપંચનું પ્રતિપાદન વસ્તુતઃ સૃષ્ટિ થઈ છે, એમ જણાવવા માટે કરવામાં આવ્યું નથી, પણ અજન્મા, નિર્ગુણ બ્રહ્મ જ પોતાની અચિન્ય માયાશક્તિથી વિશ્વનું સર્જન કરીને સ્વયં એમાં જીવરૂપે પ્રવેશે છે, એમ જીવ-બ્રહ્મની એકતા દર્શાવવા માટે કરવામાં આવ્યું છે. આ મુદ્દો સતત ધ્યાનમાં રાખવો જરૂરી છે. સૃષ્ટિપ્રક્રિયા વર્ણવવાનો બીજો હેતુ એમ જણાવવાનો છે કે જે ક્રમથી સૃષ્ટિ થાય છે અને એનાથી ઊલટા ક્રમમાં – “વાણીને મનમાં, મનને પ્રાણમાં, પ્રાણને તેજમાં અને તેજને પરદેવતામાં - વિલીન કરીને”, મનુષ્ય મુક્ત, કૃતકૃત્ય બને છે. યોગ સૌ માટે સ્વીકાર્ય, ધર્મનિરપેક્ષ, વૈજ્ઞાનિક યુક્તિ (Technique) છે, અને માનવમાત્રને-બાહ્ય વિધિવિધાનો વિના-પરમ સત્ય પ્રાપ્ત કરાવવા માટે સમર્થ છે, એ સત્ય આજે નહીં, તો ભવિષ્યમાં અવશ્ય સ્વીકારાશે, એવી આશા અસ્થાને નથી. Page #34 -------------------------------------------------------------------------- ________________ [૨૨] પ્રસ્તુત અનુવાદ તૈયાર કરવાની પ્રેરણા આપનાર, સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પ્રો. ડૉ. ગૌતમ પટેલનો હાર્દિક આભાર માનું છું. કેટલાંક સ્થળોએ – ખાસ કરીને તત્ત્વ વૈશારદીના કઠિન અંશોમાં–મને સઘન મદદ કરવા બદલ સ્વ. પ્રો. ડૉ. અરુણોદય જાનીનો હું ઋણી છું. અકાદમીના સૌ અધિકારીઓ અને ક્રિષ્ના ગ્રાફિક્સના માલિક શ્રી કિરીટભાઈ હરજીભાઈ પટેલનો પણ અહીં આભાર માનવાની તક લઉં છું. વડોદરા તા. ૨૨-૬-૨૦૦૪ રામકૃષ્ણ તુ. વ્યાસ Page #35 -------------------------------------------------------------------------- ________________ પતંજલિનાં યોગસૂત્રો વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી પહેલો સમાધિપાદ अथ योगानुशासनम् ॥१॥ અહીં યોગશાસ્ત્રના ગ્રંથનો આરંભ કરવામાં આવે છે. ૧ भाष्य अथेत्ययमधिकारार्थः । योगानुशासनं शास्त्रमधिकृतं वेदितव्यम् । योगः समाधिः । स च सार्वभौमश्चित्तस्य धर्मः । क्षिप्तं मूढं विक्षिप्तमेकाग्रं निरुद्धमिति चित्तस्य भूमयः । तत्र विक्षिप्ते चेतसि विक्षेपोपसर्जनीभूतः समाधिन योगपक्षे वर्तते । यस्त्वेकाग्रे चेतसि सद्भतमर्थं प्रद्योतयति क्षिणोति च क्लेशाकर्मबन्धनानि श्लथयति निरोधमभिमुखं करोति स संप्रज्ञातो योग इत्याख्यायते । स च वितर्कानुगतो विचारनुगत आनन्दानुगतोऽस्मितानुगत इत्युपरिष्टात्प्रवेदयिष्यामः । सर्ववृत्तिनिरोधे त्वसंप्रज्ञातः સમાધિ: | અથ' શબ્દ અધિકાર (આરંભ)ના અર્થમાં વપરાયો છે. યોગનાં અંગોનો ઉપદેશ કરનાર શાસ્ત્ર આરંભાય છે, એમ સમજવું જોઈએ. યોગ એટલે સમાધિ. એ ચિત્તની બધી ભૂમિઓમાં રહેતો એનો ધર્મ છે. ક્ષિપ્ત (વ્યગ્ર), મૂઢ (તિશૂન્ય), વિક્ષિપ્ત (પ્રસંગોપાત્ત સ્થિર રહેતું), એકાગ્ર અને નિરુદ્ધ (એ પાંચ) ચિત્તની ભૂમિઓ છે. વિક્ષિપ્ત ચિત્તમાં વિક્ષેપ પછી ગૌણપણે અનુભવાતી સ્થિરતા યોગપક્ષમાં ગણાતી નથી. પરંતુ એકાગ્ર બનેલા ચિત્તમાં જેની ખરેખર હયાતિ છે, એવા પદાર્થને પ્રકાશિત કરે, ક્લેશોને ક્ષીણ કરે, કર્મનાં બંધનોને શિથિલ કરે, અને નિરોધનું વલણ પેદા કરે, એવી સમ્પ્રજ્ઞાત સમાધિની અવસ્થાને યોગ તરીકે ઓળખવામાં આવે છે. એ વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાના અવલંબનવાળો હોય છે, એમ આગળ કહેવામાં આવશે. બધી વૃત્તિઓનો નિરોધ થાય એને અસંગ Page #36 -------------------------------------------------------------------------- ________________ પતંજલિનાં યોગસૂત્રો [५. १ सू. १ સમાધિ કહે છે. ૧ तत्त्व वैशारदी नमामि जगदुत्पत्तिहेतवे वृषकेतवे । क्लेशकर्मविपाकादिरहिताय हिताय च ॥१॥ नत्वा पतञ्जलिमृर्षि वेदव्यासेन भाषिते ।। संक्षिप्तस्पष्टबह्वर्था भाष्ये व्याख्या विधीयते ॥२॥ इह हि भगवान्पतञ्जलिः प्रारिप्सितस्य शास्त्रस्य संक्षेपतस्तात्पर्यार्थं प्रेक्षावत्प्रवृत्त्यङ्गं श्रोतुश्च सुखावबोधार्थमाचिख्यासुरादाविदं सूत्रं रचयाञ्चकार-अथ योगानुशासनम् । तत्र प्रथमावयवमथशब्दं व्याचष्टे- अथेत्ययमधिकारार्थः । 'अथैषज्योति'रितिवत्, न त्वानन्तर्यार्थः । अनुशासनमिति हि शास्त्रमाहअनुशिष्यतेऽनेनेति व्युत्पत्त्या । न चास्य शमदमाद्यनन्तरं प्रवृत्तिरपि तु तत्त्वज्ञानचिख्यापयिषानन्तरम् । जिज्ञासाज्ञानयोस्तु स्यात् । यथाम्नायते-तस्माच्छान्तो दान्त उपरतस्तितिक्षुः समाहितो भूत्वात्मन्येवात्मानं पश्येत् (बृ. ४।४।२३) इति । शिष्यप्रश्नतपश्चरणरसायनाधुपयोगानन्तर्यस्य च संभवेऽपि नाभिधानम् । शिष्यप्रतीतिप्रवृत्त्योरनुपयोगात्प्रामाणिकत्वे योगानुशासनस्य तदभावेऽप्युपेयत्वादप्रामाणिकत्वे च तद्भावेऽपि हेयत्वात् ॥ एतेन तत्त्वज्ञानचिख्यापयिषयोर नन्तर्याभिधानं परास्तम् ॥ अधिकारार्थत्वे तु शास्त्रेणाधिक्रियमाणस्य प्रस्तूयमानस्य योगस्याभिधानात्सकलशास्त्रतात्पर्यार्थव्याख्यानेन शिष्यः सुखेनैव बोधितश्च प्रवतितश्च भवतीति । निःश्रेयसस्य हेतुः समाधिरिति हि श्रुतिस्मृतीतिहासपुराणेषु प्रसिद्धम् । ननु किं सर्वसंदर्भगतोऽथशब्दोऽधिकारार्थः, तथा सत्यथातो ब्रह्मजिज्ञासा' (ब्र.सू. १।१।१) इत्यादावपि प्रसङ्ग इत्यत आह अयमिति। ननु- "हिरण्यगर्भो योगस्य वक्ता नान्यः पुरातनः" इति योगियाज्ञवल्क्यस्मृतेः कथं पतञ्जलेर्योगशास्त्रकर्तृत्वमित्याशङ्कय सूत्रकारेणानुशासनमित्युक्तम् । शिष्टस्यानुशासनं न तु शासनमित्यर्थः । यदायमथशब्दोऽधिकारार्थस्तदैष वाक्यार्थः संपद्यत इत्याह - योगानुशासनं शास्त्रमधिकृतमिति । ननु व्युत्पाद्यमानतया योगोऽत्राधिकृतो न तु शास्त्रमित्यत आह-वेदितव्यमिति । सत्यं व्युत्पाद्यमानतया योगः प्रस्तुतः । स तु तद्विषयेण शास्त्रेण करणेन व्युत्पाद्यः । करणगोचरश्च व्युत्पादकस्य व्यापारो न कर्मगोचर इति कर्तृव्यापारविवक्षया योगविषयस्य शास्त्रस्याधिकृतत्वं वेदितव्यम् । शास्त्रव्यापारगोचरतया तु योग एवाधिकृत इति भावः । अधिकारार्थस्य चाथशब्दस्यान्यार्थनीयमानोदकुम्भदर्शनमिव श्रवणं मङ्गलायापि कल्पत इति मन्तव्यम् । शब्दसंदेहनिमित्तमर्थसंदेहमपनयति-योगः समाधिरिति । युज् समाधौ (धा.पा. ४।६७) Page #37 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૧] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩ इत्यस्माद्व्युत्पन्नः समाध्यर्थो न तु युजिर् योगे (धा.पा. ७७) इत्यस्मात्संयोगार्थ इत्यर्थः । ननु समाधिरपि वक्ष्यमाणस्याङ्गिनो योगस्याङ्गम् । न चाङ्गमेवाङ्गीत्यत आह- स च सार्वभौमः । चस्त्वर्थोऽङ्गादङ्गिनं भिनत्ति । भूमयोऽवस्था वक्ष्यमाणा मधुमती-मधुप्रतीका-विशोका-संस्कारशेषास्ताश्चित्तस्य । तासु सर्वासु विदितः सार्वभौमश्चित्तवृत्तिनिरोधलक्षणो योगः । तदङ्गं तु समाधि वंभूतः । व्युत्पत्तिनिमित्तमात्राभिधानं चैतद्योगः समाधिरिति । अङ्गाङ्गिनोरभेदविवक्षामात्रेण प्रवृत्तिनिमित्तं योगशब्दस्य चित्तवृत्तिनिरोध एवेति परमार्थः । वृत्तयो ज्ञानान्यात्माश्रयाण्यतस्तनिरोधोऽप्यात्माश्रय एवेति ये पश्यन्ति तनिरासायाह-चित्तस्य धर्म इति । चित्तशब्देनान्तःकरणं बुद्धिमुपलक्षयति । न हि कूटस्थनित्या चितिशक्तिरपरिणामिनी ज्ञानधर्मा भवितुमर्हति बुद्धिस्तु भवेदिति भावः । स्यादेतत्-सार्वभौमश्चेद्योगो हन्त भोः क्षिप्तमूढविक्षिप्ता अपि चित्तभूमयः । अस्ति च परस्परापेक्षया वृत्तिनिरोधोऽप्यास्विति तत्रापि योगत्वप्रसङ्ग इत्याशङ्कय हेयोपादेयभूमीरुपन्यस्यति-क्षिप्तमित्यादि । क्षिप्तं सदैव रजसा तेषु तेषु विषयेषु क्षिप्यमाणमत्यन्तमस्थिरम् । मूढं तु तमःसमुद्रेकानिद्रावृत्तिमत् । क्षिप्ताद्विशिष्टं विक्षिप्तम् । विशेषो स्थेमबहुलस्य कादाचित्कः स्थेमा । सा चास्यास्थेमबहुलता सांसिद्धिकी वा वक्ष्यमाणव्याधिस्त्यानाद्यन्तरायजनिता वा । एकाग्रमेकतानम् । निरुद्धसकलवृत्तिकं संस्कारमात्रशेषं चित्तं निरुद्धम् । तत्र क्षिप्तमूढयोः सत्यपि परस्परापेक्षया वृत्तिनिरोधे पारम्पर्येणापि निःश्रेयसहेतु-. भावाभावात्तद्रूपघातकत्वाच्च योगपक्षाद्दूरोत्सारितत्वमिति न तयोर्योगत्वं निषिद्धम् । विक्षिप्तस्य तु कादाचित्कसद्भूतविषयस्थेमशालिनः संभाव्येत योगत्वमिति निषेधति । तत्र विक्षिप्ते चेतसि समाधि: कादाचित्क: सद्भूतविषयश्चित्तस्य स्थेमा न योगपक्षे वर्तते । कस्मात्, यतस्तद्विपक्षविक्षेपोपसर्जनीभूतः । विपक्षवर्गान्तर्गतस्य हि स्वरूपमेव दुर्लभं, प्रागेव कार्यकरणम् । न खलु दहनान्तर्गतं बीजं त्रिचतुरक्षणावस्थितमुप्तमप्यङ्कराय कल्पत इति भावः । ___ यदि विक्षेपोपसर्जनीभूतः समाधिर्न योगः कस्तीत्यत आह-यस्त्वेकाग्रे चेतसीति । भूतमिति समारोपितमर्थं निवर्तयति । निद्रावृत्तिरपि स्वालम्बने तमसि भूते भवत्येकाग्रेत्यत उक्तम्-सदिति । शोभनं नितान्ताविर्भूतं सत्त्वम् । तम:समुद्रेकस्त्वशोभनस्तस्य क्लेशहेतुत्वादिति । द्योतनं हि तत्त्वज्ञानमागमाद्वानुमानाद्वा भवदपि परोक्षरूपतया न साक्षात्कारवतीमविद्यामच्छिनत्ति द्विचन्द्रदिङ्मोहादिष्वनुच्छेदकत्वादत आह-प्रेति । प्रशब्दो हि प्रकर्षं द्योतयन्साक्षात्कारं सूचयति । अविद्यामूलत्वादस्मितादीनां क्लेशानां, विद्यायाश्चाविद्योच्छेदरूपत्वाद्विद्योदये चाविद्यादिक्लेशसमुच्छेदो Page #38 -------------------------------------------------------------------------- ________________ પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૧ विरोधित्वात्कारणविनाशाच्चेत्याह- क्षिणोति चेति । अत एव कर्मरूपाणि बन्धनानि श्लथयति । कर्म चात्रापूर्वमभिमतं कार्ये कारणोपचारात् । श्लथयति સ્વાર્યાવસાતિ । વક્ષ્યતિ ત્તિ ‘સતિ મૂળે તદ્વિપા:' (રા૬૩) તિા કિન્ન निरोधमभिमुखं करोत्यभिमुखीकरोति । स च संप्रज्ञातश्चतुष्प्रकार इत्याह- स चेति । असंप्रज्ञातमाह-सर्ववृत्तीति । रजस्तमोमयी किल प्रमाणादिवृत्तिः सात्त्विक वृत्तिमुपादाय संप्रज्ञाते निरुद्धा | असंप्रज्ञाते तु सर्वासामेव निरोध इत्यर्थः । तदिह भूमिद्वये समाप्ता या मधुमत्यादयो भूमयस्ताः सर्वास्तासु विदितः सार्वभौम इति सिद्धम् ॥१॥ ૪] જગતની ઉત્પત્તિના કારણ, ક્લેશ, કર્મવિપાક વગેરેથી રહિત અને સૌનું હિત કરનારા વૃષકેતુ(ભગવાન શંક૨)ને નમસ્કાર કરું છું. ૧ ઋષિ પતંજલિને વંદન કરી, વેદવ્યાસે લખેલા ભાષ્યપ૨ સંક્ષેપમાં સ્પષ્ટ થતા ઘણા અર્થવાળી વ્યાખ્યા કરવામાં આવે છે. ૨ ભગવાન પતંજલિએ પ્રારંભ કરવા ઇચ્છેલા શાસ્ત્રના વિષયને સંક્ષેપમાં રજૂ કરવા માટે, બુદ્ધિશાળીઓ એમાં પ્રવૃત્ત થાય એ માટે, અને સાંભળનાર (વાંચનાર) સરળતાથી સમજી શકે એ માટે પહેલા સૂત્ર ‘‘અથ યોગાનુશાસન'ની રચના કરી. એમાં પ્રયોજેલા પહેલા “અથ' શબ્દનો અર્થ સમજાવતાં કહે છે કે અહીં અથ શબ્દ આરંભ અર્થમાં વપરાયો છે, “અથ એષ જ્યોતિઃ” – હવે અહીં પ્રકાશ થયો- એ વાક્યમાં વાપરેલા અથ શબ્દની જેમ હવે પછીનો અર્થ બતાવતો નથી. અનુશાસન એટલે ઉપદેશ કરનારું શાસ્ત્ર. જેના વડે અનુશાસન કરવામાં આવે છે, એવી વ્યુત્પત્તિથી શાસ્ત્ર શબ્દ બન્યો છે. આની પ્રવૃત્તિ શમ, દમ વગેરે પછી થતી નથી, પણ તત્ત્વજ્ઞાનની વ્યાખ્યા કરવાની ઇચ્છા કે (ગુરુ પાસેથી તત્ત્વવિષે) સાંભળવાની ઇચ્છા પછી થાય છે. તત્ત્વજ્ઞાનની વ્યાખ્યા કરવાની કે સાંભળવાની ઇચ્છા પછી, તત્ત્વને જાણવાની ઇચ્છા અને તત્ત્વનું જ્ઞાન ઉત્પન્ન થતાં હોય છે. જેમ વેદમાં કહ્યું છે ‘તેથી શાન્ત, દાન્ત, ઉપરત, તિતિક્ષુ અને સમાહિત બનીને આત્મામાં જ આત્માને જુએ.” (બૃ.ઉ. ૪.૪.૨૩). શિષ્યનો પ્રશ્ન, તપ, અને રસાયણ વગેરેના ઉપયોગ પછી શાસ્રનિર્માણ સંભવિત હોવા છતાં, એમને અહીં કહ્યાં નથી. કારણ કે યોગશાસ્ત્રના પ્રામાણિકપણામાં શિષ્યની પ્રતીતિ (સમજ) અને પ્રવૃત્તિ ઉપયોગી નથી. એમના અભાવમાં પણ યોગશાસ્ત્ર ઉપાદેય છે, અને તેઓ હોય છતાં જો શાસ્ત્ર અપ્રામાણિક હોય તો એનું નિર્માણ ન કરવું જોઈએ. આનાથી તત્ત્વજ્ઞાન અને એની વ્યાખ્યા કરવાની ઇચ્છામાં આનન્તર્ય છે, એવા કથનનું નિરાકરણ થયું. પ્રારંભના અર્થમાં અથ શબ્દ માનીએ તો શાસ્ત્ર વડે જેનો પ્રારંભ અને રજૂઆત થાય છે, એ યોગથી બધાં શાસ્ત્રોના તાત્પર્યરૂપ અર્થના કથનથી Page #39 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૧] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૫ શિષ્યને સહેલાઈથી એની સમજ આપીને, એ તરફ વાળી શકાય. કારણ કે શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ અને પુરાણોમાં સમાધિ મોક્ષનો હેતુ છે, એ વાત પ્રસિદ્ધ છે. પ્રશ્ન થાય છે કે શું બધા સંદર્ભોમાં અથનો આરંભ અર્થ થાય છે? જો એમ હોય તો “અથાતો બ્રહ્મ જિજ્ઞાસા” વગેરેમાં પણ એ અર્થ ગ્રહણ કરવો પડે. તેથી “અહી” (આ શાસ્ત્ર પૂરતું) એમ કહ્યું. વળી યોગી યાજ્ઞવક્યની સ્મૃતિમાં “હિરણ્યગર્ભો યોગસ્ય વક્તા નાન્યઃ પુરાતનઃ” એમ કહ્યું છે, તો પતંજલિ યોગશાસ્ત્રના કર્તા કેવી રીતે કહેવાય, એવી આશંકા કરીને સૂત્રકારે અનુશાસન” એમ કહ્યું છે. અગાઉ ઉપદેશેલનો ફરીવાર ઉપદેશ છે, મૌલિક શાસન(ઉપદેશ) નથી, એવો એનો અર્થ છે. અથ શબ્દનો આરંભ અર્થ માનીએ તો જ વાક્યનો અર્થ બંધબેસતો થાય કે અગાઉ કહેલા યોગશાસ્ત્રના વિષયનો અનુ-પાછળથી-ઉપદેશ કરતું શાસ્ત્ર અહીં આરંભાય છે. યોગનો ઉપદેશ કરતા શાસ્ત્રગ્રંથનો આરંભ થાય છે, એમ શા માટે કહ્યું, કારણ કે અહીં તો સ્વયં યોગની ચર્ચા કરવાની છે ? આ કારણે “વેદિતવ્યમ્” - સમજવું જોઈએ એમ કહ્યું. એ વાત સાચી કે અહીં યોગની ચર્ચા કરતો ગ્રંથ આરંભાય છે, પણ યોગનું પ્રતિપાદન એની ચર્ચા કરતા ગ્રંથ વડે જ થઈ શકે. ઉપદેશકનું કામ સાધનવડે પાર પડે છે, સીધેસીધું સાધ્યપર પ્રવૃત્ત થતું નથી. ઉપદેશકના કાર્યની વિશેષપણે વાત કરવા માટે આ યોગવિષયક ગ્રંથ આરંભ કરવામાં આવે છે, એમ સમજવું જોઈએ. ગ્રંથનો વિષય યોગ છે. આરંભ અર્થમાં વપરાયેલા અથ શબ્દનું શ્રવણ, લઈ જવાતા પૂર્ણ કુંભના દર્શત્ની જેમ મંગલકારક છે, એમ જાણવું જોઈએ. યોગ શબ્દના પ્રાથમિક અર્થને કારણે ઉત્પન્ન થઈ શકે, એવા સંદેહના નિવારણ માટે “યોગ સમાધિ” - યોગ એટલે સમાધિ, એમ કહે છે. “યુજ" સમાધૌ ધાતુમાંથી નિષ્પન્ન થયેલો યોગ શબ્દ ચિત્તના સમાધાનનો અર્થ દર્શાવે છે, “યુજિ” યોગે એ જોડવાના અર્થવાળા ધાતુમાંથી નિષ્પન્ન થયેલા યોગ શબ્દની જેમ સંયોગ અર્થ દર્શાવતો નથી. બીજો પ્રશ્ન એ છે કે ગ્રંથમાં આગળ કહેવામાં આવશે એ યોગરૂપી અંગીનું સમાધિ અંગમાત્ર છે. અંગને અંગી (એક ભાગને આખી વસ્તુ) કેવી રીતે કહેવાય? તેથી “સ ચ સાર્વભૌમઃ ચિત્તધર્મ” - (અને એ ચિત્તની બધી ભૂમિઓમાં ઉપલબ્ધ થતો એનો ધર્મ છે), એમ કહે છે. અહીં પ્રયોજેલો “ચ”(અને) શબ્દ અંગીથી અંગનો ભેદ દર્શાવે છે. ભૂમિઓ એટલે આગળ કહેવાશે એ મધુમતી, મધુપ્રતીકા, વિશીકા વગેરે ચિત્તની અવસ્થાઓ, જેમાં ફક્ત સંસ્કાર બાકી રહે છે, એમાં જણાતો હોવાથી એને “સાર્વભૌમ” ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગ કહે છે. એ Page #40 -------------------------------------------------------------------------- ________________ પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સ. ૧ ૬ ] યોગના અંગમાત્ર રૂપ સમાધિથી જુદો છે. અહીં યોગ શબ્દ ધાતુમાંથી નિષ્પન્ન થતા ધ્યાન અર્થમાં વપરાયો છે. એનું પ્રતિપાદન યોગશાસ્ત્રના અભ્યાસને-અધ્યયનને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું છે. તેથી અંગી અને અંગના ભેદપર ભાર મૂકવામાં આવ્યો નથી. યોગ શબ્દનો ખરો અર્થ ચિત્તવૃત્તિનિરોધ છે. કેટલાક લોકો વિચારે છે કે વૃત્તિઓ જ્ઞાનરૂપ હોવાથી આત્માના આશ્રયે રહે છે, માટે વૃત્તિનિરોધ પણ આત્માના આશ્રયે જ થાય. એમના મતનું ખંડન કરવા “ચિત્તનો ધર્મ” એમ કહ્યું. ચિત્ત શબ્દથી અંતઃકરણરૂપ બુદ્ધિ સૂચવાય છે. જ્ઞાન ફૂટસ્થનિત્ય તેમજ અપરિણામિની (અપરિવર્તનશીલ) ચિતિશક્તિનો ધર્મ નથી, પણ બુદ્ધિનો ધર્મ હોઈ શકે છે, એવો ભાવ છે. ભલે, પણ ચિત્તની બધી ભૂમિકાઓમાં યોગ વ્યાપક હોય, તો ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત અવસ્થાઓ પણ યોગ ગણાશે. કારણ કે એમાં પણ કેટલીક વૃત્તિઓની અપેક્ષાએ બીજી વૃત્તિઓનો નિરોધ હોય છે. તેથી યોગ માટે ઉપયોગી અને બિનઉપયોગી ભૂમિઓનો ભેદ “ક્ષિપ્તમ્” વગેરેથી બતાવે છે. ક્ષિપ્ત એટલે ૨જોગુણને લીધે તે તે વિષયો તરફ ફેંકાતું (નિરંતર વ્યગ્ર), મૂઢ એટલે તમોગુણને લીધે નિદ્રાવૃત્તિવાળું, વિક્ષિપ્ત એટલે ક્ષિપ્તથી વિશિષ્ટ. વિશેષ શબ્દ અસ્થિરતામાં ક્યારેક થતી સ્થિરતા કહે છે. ક્ષિપ્તપણું સ્વાભાવિક અથવા આગળ કહેવામાં આવશે, એ વ્યાધિ, ત્યાન વગેરે અંતરાયોથી ઉત્પન્ન થાય છે એમ જાણવું જોઈએ. એકાગ્ર એટલે એક વિષયપર સ્થિર અને નિરુદ્ધ એટલે બધી વૃત્તિઓ રોકાઈ ગઈ હોય અને ફક્ત એમના સંસ્કારો શેષ રહ્યા હોય એવું ચિત્ત જાણવું. ક્ષિપ્ત અને મૂઢ પરસ્પર વિરોધી છે, છતાં પરંપરાથી પણ મોક્ષનું કારણ ન હોવાથી, મોક્ષના વિધાતક હોવાથી, તેમજ યોગપક્ષમાંથી ઘણે દૂર રહેલા હોવાથી, એમના યોગપણાનો નિષેધ કરવામાં આવ્યો નથી. પરંતુ વિક્ષિપ્ત ચિત્ત કોઈવાર સસ્તુ પર સ્થિર થતું હોવાથી, એમાં યોગપણાના સંભવને લીધે, કોઈ એને ભૂલથી યોગ ન સમજી લે, એ માટે એના યોગપણાનો નિષેધ કરે છે. વિક્ષિપ્ત અવસ્થામાં ચિત્ત કોઈવાર સસ્તુમાં સ્થિર બનીને સમાધિ અનુભવે છે, પણ એ યોગપક્ષમાં ગણાતી નથી. કારણ કે એવી સ્થિરતા વિપક્ષરૂપ ચંચળતાના ગૌણ પરિણામ તરીકે ઉત્પન્ન થાય છે. વિરોધી પક્ષની સાથે રહેલાનું સ્વરૂપ અનિશ્ચિત હોવાથી, એ સ્વયં કારણ બનીને કાર્ય કેવી રીતે ઉપજાવી શકે ? દાખલા તરીકે ત્રણ, ચાર ક્ષણો સુધી અગ્નિમાં રહેલું બીજ વાવવામાં આવે તો પણ એમાંથી અંકુર ફૂટી શકે નહીં, એવો ભાવ છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૨] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૭ જો વિક્ષેપનો અંગભૂત સમાધિ યોગપક્ષે ન ગણાય તો કયો ગણાય ? એના જવાબમાં “યવેકાગ્રે ચેતસિ સદૂભૂતમર્થ પ્રદ્યોતયતિ...” વગેરેથી કહે છે કે જે સમાધિ સદૂભૂત અર્થને સારી રીતે પ્રકાશિત કરે, લેશો ક્ષીણ કરે, કર્મબંધન શિથિલ કરે અને ચિત્તમાં નિરોધનું વલણ પેદા કરે એ યોગ કહેવાય છે. “ભૂત'હયાત-શબ્દથી આરોપિતની નિવૃત્તિ કરે છે. “સત”થી સારું, નિતાન્ત પ્રગટ થયેલું સત્ત્વ કહે છે, કારણ કે નિદ્રાવૃત્તિ પોતાના આલંબનરૂપ “ભૂત”- હયાત તમોગુણમાં એકાગ્ર થાય છે. એ તમસનો પ્રકર્ષ ક્લેશનો હેતુ હોવાથી શોભન-સારો-નથી. પ્ર-ધોતયતિ”માં “પ્ર” વપરાયો છે, એ પ્રકર્ષની સૂચના કરીને સાક્ષાત્કાર દર્શાવે છે, કારણ કે તત્ત્વજ્ઞાનનું ઘોતન કે પ્રગટીકરણ તો આગમ(શ્રુતિ)થી, અથવા અનુમાનથી પણ થઈ શકે છે, છતાં એ પરોક્ષરૂપવાળું હોવાથી, સાક્ષાત અનુભવાતી અવિદ્યાનો ઉચ્છેદ (વિનાશ) કરી શકતું નથી. બે ચંદ્ર દેખાય કે દિશાભ્રમ થાય ત્યારે એ ભૂલો ફક્ત શબ્દથી કે અનુમાનથી દૂર થતી નથી. અમિતા વગેરે કલેશો અવિઘામૂલક છે, અને વિદ્યા અવિદ્યાના નાશરૂપ છે, તેથી વિદ્યાનો ઉદય થતાં અવિદ્યા વગેરે લેશો એના વિરોધી હોવાથી, કારણનો નાશ થતાં નાશ પામે છે. તેથી “ક્ષિણોતિ ચ ક્લેશા” એમ કહ્યું. કર્મબંધનોને શિથિલ બનાવે છે. કર્મથી અપૂર્વ સૂચિત થાય છે. કાર્યમાં કારણનો ઉપચાર (વ્યવહારો થઈ શકે છે. શિથિલ કરે છે, એટલે પોતાનાં ફળ ઉત્પન્ન થતા રોકે છે. મૂળ હોય તો જ કર્મવિપાક થાય છે, એમ આગળ કહેવામાં આવશે. નિરોધના વલણને અભિમુખ-પ્રગટ-કરે છે. “સ ચ..” વગેરેથી એ સમ્પ્રજ્ઞાત યોગ ચાર પ્રકારનો છે, એમ કહે છે. સર્વવૃત્તિ...” વગેરેથી અસંપ્રજ્ઞાત વિષે કહે છે. રજોગુણ, તમોગુણવાળી પ્રમાણ વગેરે વૃત્તિઓનો સત્ત્વગુણી વૃત્તિઓનો આશ્રય લઈ સંપ્રજ્ઞાત સમાધિમાં નિરોધ કરવામાં આવે છે. અસંપ્રજ્ઞાતમાં બધી વૃત્તિઓનો વિરોધ કરવામાં આવે છે, એમ કહ્યું. મધુમતી વગેરે ભૂમિઓનો આ બે અવસ્થાઓમાં સમાવેશ થઈ જાય છે, એમાં જણાતો હોવાથી સમાધિને સાર્વભૌમ ચિત્તધર્મ કહ્યો એમ સિદ્ધ થયું. ૧ તણ તક્ષધિયે સૂવં પ્રવૃત્ત - એ (યોગ)નું લક્ષણ કહેવાની ઇચ્છાથી આ સૂત્ર પ્રવૃત્ત થયું છે योगश्चित्तवृत्तिनिरोधः ॥२॥ યોગ એટલે ચિતવૃત્તિઓનો નિરોધ. ૨ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૮ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૨ भाष्य सर्वशब्दाग्रहणात्संप्रज्ञातोऽपि योग इत्याख्यायते । चित्तं हि प्रख्याप्रवृत्तिस्थितिशीलत्वात्रिगुणम् । प्रख्यारूपं हि चित्तसत्त्वं रजस्तमोभ्यां संसृष्टमैश्वर्यविषयप्रियं भवति । तदेव तमसानुविद्धमधर्माज्ञानावैराग्यानैश्वर्योपगं भवति । तदेव प्रक्षीणमोहावरणं सर्वतः प्रद्योतमानमनुविद्धं रजोमात्रया धर्मज्ञानवैराग्यैश्वर्योપ મવતિ | तदेव रजोलेशमलापेतं स्वरूपप्रतिष्ठं सत्त्वपुरुषान्यताख्यातिमात्रं धर्ममेघध्यानोपगं भवति । तत्परं प्रसंख्यानमित्याचक्षते ध्यायिनः । चितिशक्तिरपरिणामिन्यप्रतिसंक्रमा दर्शितविषया शुद्धा चानन्ता च, सत्त्वगुणात्मिका चेयमतो विपरीता विवेकख्यातिरिति । अतस्तस्यां विरक्तं चित्तं तामपि ख्यातिं निरुणद्धि । तदवस्थं संस्कारोपगं भवति । स निर्बीजः समाधिः । न तत्र किञ्चित्संप्रज्ञायत इत्यसंप्रज्ञातः । द्विविधः स योगश्चित्तवृत्तिनिरोध इति ॥२॥ સર્વ શબ્દનો પ્રયોગ કર્યો નથી, તેથી (વૃત્તિયુક્ત) સંપ્રજ્ઞાત સમાધિ પણ યોગ કહેવાય છે. ચિત્ત પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિશીલ હોવાથી ત્રણ ગુણોવાળું છે. પ્રકાશરૂપ ચિત્તસત્ત્વ, રજોગુણ અને તમોગુણના સંપર્કથી ઐશ્વર્ય અને ઇન્દ્રિયોના વિષયોને પ્રિય ગણે છે. એ જ ચિત્ત તમોગુણયુક્ત બનીને અધર્મ, અજ્ઞાન, રાગ અને અનૈશ્વર્ય તરફ વલણ ધરાવનારું બને છે. એ જ ચિત્ત મોહનું આવરણ ક્ષીણ થતાં ચોતરફ પ્રકાશિત થતું, રજોગુણની માત્રાવાળું બનીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય તરફ અભિમુખ થાય છે. એ જ ચિત્ત રજોગુણના લેશમાત્ર મળ વિનાનું બનીને, પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહીને, સત્ત્વ અને પુરુષના ભેદજ્ઞાનથી યુક્ત બનીને ધર્મમેઘ ધ્યાન તરફ વળેલું રહે છે. ધ્યાની પુરુષો આને પર પ્રસંખ્યાન (સર્વોચ્ચ વિચાર) કહે છે. ચિતિશક્તિ અપરિણામિની, વિષયોમાં સંચરણ ન કરનારી, વિષય જેની સમક્ષ દર્શાવાય છે એવી, શુદ્ધ અને અનંત છે. જ્યારે સત્ત્વગુણરૂપ વિવેકખ્યાતિ એનાથી વિપરીત (ભિન્ન) છે. તેથી એમાં પણ Page #43 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૨] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૯ વૈરાગ્યવાળું બનેલું ચિત્ત એનો પણ વિરોધ કરે છે. એ નિરુદ્ધ અવસ્થામાં ચિત્ત સંસ્કારશેષરૂપ હોય છે. એને નિર્બેજ સમાધિ કહે છે. એમાં કશું જણાતું નથી, તેથી એ અસંમજ્ઞાત છે. આમ ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગ બે પ્રકારનો छ. २ तत्त्व वैशारदी द्वितीयं सूत्रमवतारयति - तस्य लक्षणेति । तस्येति पूर्वसूत्रोपात्तं द्विविधं योगं परामृशति । योगश्चित्तवृत्तिनिरोधः । निरुध्यन्ते यस्मिन्प्रमाणादिवृत्तयोऽवस्थाविशेषे चित्तस्य सोऽवस्थाविशेषो योगः । ननु संप्रज्ञातस्य योगस्याव्यापकत्वादलक्षणमिदम् । अनिरुद्धा हि तत्र सात्त्विकी चित्तवृत्तिरित्यत आह- सर्वशब्दाग्रहणादिति । यदि सर्वचित्तवृत्तिनिरोध इत्युच्येत भवेदव्यापकं संप्रज्ञातस्य । क्लेशकर्मविपाकाशयपरिपन्थी चित्तवृत्तिनिरोधस्तु तमपि संगृह्णाति । तत्रापि राजसतामसचित्तवृत्तिनिरोधात्तस्य च तद्भावादित्यर्थः । कुतः पुनरेकस्य चित्तस्य क्षिप्तादिभूमिसंबन्धः किमर्थं चैवमवस्थस्य चित्तस्य वृत्तयो निरोद्धव्या इत्याशङ्कय प्रथमं तावदवस्थासंबन्धहेतुमुपन्यस्यति-चित्तं हीति । प्रख्याशीलत्वात्सत्त्वगुणम् । प्रवृत्तिशीलत्वाद्रजोगुणम् । स्थितिशीलत्वात्तमोगुणम् । प्रख्याग्रहणमुपलक्षणार्थम् । तेनान्येऽपि सात्त्विकाः प्रसादलाघवप्रीत्यादयः सूच्यन्ते । प्रवृत्त्या च परितापशोकादयो राजसाः । प्रवृत्तिविरोधी तमोवृत्तिधर्मः स्थितिः । स्थितिग्रहणागौरवावरणदैन्यादय उपलक्ष्यन्ते । एतदुक्तं भवति- एकमपि चित्तं त्रिगुणनिर्मिततया गुणानां च वैषम्येण परस्परविमर्दवैचित्र्याद्विचित्रपरिमाणं सदनेकावस्थमुपपद्यत इति । ___क्षिप्ताद्या एव चित्तस्य भूमीर्यथासंभवमवान्तरावस्थाभेदवतीरादर्शयति प्रख्यारूपं हीति । चित्तरूपेण परिणतं सत्त्वं चित्तसत्त्वम् । तदेवं प्रख्यारूपतया सत्त्वप्राधान्यं चित्तस्य दर्शितम् । तत्र चित्ते सत्त्वात्किञ्चिदूने रजस्तमसी यदा मिथः समे च भवतस्तदैश्वर्यं च विषयाश्च शब्दादयस्तान्येव प्रियाणि यस्य तत्तथोक्तम् । सत्त्वप्राधान्यात्खलु चित्तं तत्त्वे प्रणिधित्सदपि तत्त्वस्य तमसापिहितत्वादणिमादिकमैश्वर्यमेव तत्त्वमभिमन्यमानं तत्प्रणिधित्सति प्रणिधत्ते च क्षणम् । अथ रजसा क्षिप्यमाणं तत्राप्यलब्धस्थितिविशेषात्तत्प्रियमात्रं भवति । शब्दादिषु पुनरस्य स्वरसवाही प्रेमा निरूढ एव । तदनेन विक्षिप्तं चित्तमुक्तम् । क्षिप्तं चित्तं दर्शयन्मूढमपि सूचयति- तदेव तमसेति । यदा हि तमो रजो विजित्य प्रसृतं तदा चित्तसत्त्वावरकतमः समुत्सारणेऽशक्तत्वाद्रजसस्तमःस्थगितं चित्तमधर्माद्युपगच्छति । अज्ञानं च विपर्ययज्ञानमभावप्रत्ययालम्बनं च निद्राज्ञानमुक्तम् । ततश्च मूढावस्थापि सूचितेति । Page #44 -------------------------------------------------------------------------- ________________ १०] પતંજલિનાં યોગસૂત્રો [५.१ .२ अनैश्वर्यं सर्वत्रेच्छाप्रतीघातः । अधर्मादिव्याप्तं चित्तं भवतीत्यर्थः । यदा तु तदेव चित्तसत्त्वमाविर्भूतसत्त्वमपगततमःपटलं सरजस्कं भवति तदा धर्मज्ञानवैराग्यैश्वर्याण्युपगच्छतीत्याह-प्रक्षीणेत्यादि । मोहस्तमस्तदेव चावरणं प्रकर्षेण क्षीणं यस्य तत्तथोक्तम् । अत एव सर्वतो विशेषाविशेषलिङ्गमात्रालिङ्गपुरुषेषु प्रद्योतमानम् । तथापि न धर्मायैश्वर्याय च कल्पते प्रवृत्त्यभावादित्यत आह - अनुविद्धं रजोमात्रया । रजसः प्रवर्तकत्वादस्ति धर्मादिप्रवृत्तिरित्यर्थः । तदनेन संप्रज्ञातसमाधिसंपन्नयोर्मधुभूमिकप्रज्ञाज्योतिषोर्मध्यमयोर्योगिनोश्चित्तसत्त्वं संगृहीतम् । ___संप्रत्यतिक्रान्तभावनीयस्य ध्यायिनश्चतुर्थस्य चित्तावस्थामाह-तदेव । चित्तं रजोलेशान्मलादपेतमत एव स्वरूपप्रतिष्ठम् । अभ्यासवैराग्यपुटपाकप्रबन्धविधूतरजस्तमोमलस्य हि बुद्धिसत्त्वतपनीयस्य स्वरूपप्रतिष्ठस्य विषयेन्द्रियप्रत्याह तस्यानवसिताधिकारतया च कार्यकारिणो विवेकख्यातिः परं कार्यमवशिष्यत इत्याहसत्त्वपुरुषान्यताख्यातिमात्र चित्तं धर्ममेघध्यानोपगं भवति । धर्ममेघश्च वक्ष्यते । अत्रैव योगिजनप्रसिद्धिमाह-तदिति । सत्त्वपुरुषान्यताख्यातिमात्रं चित्तं धर्ममेघपर्यन्तं परं प्रसंख्यानमित्याचक्षते ध्यायिनः । चित्तसामानाधिकरण्यं च धर्मधर्मिणोरभेदविवक्षया द्रष्टव्यम् । विवेकख्यातेर्हानहेतुं चितिशक्तेश्चोपादानहेतुं निरोधसमाधिमवतारयितुं चितिशक्तेः साधुतामसाधुतां च विवेकख्यातेर्दर्शयति-चितिशक्तिरित्यादि । सुखदुःखमोहात्मकत्वमशुद्धिः । सुखमोहावपि हि विवेकिनं दुःखाकुरुतः । अतो दुःखवद्धेयौ । तथातिसुन्दरमप्यन्तवदुनोति । तेन तदपि हेयमेव विवेकिनः । सेयमशुद्धिरन्तश्च चितिशक्तौ पुरुषे न स्त इत्युक्तम् - शुद्धा चानन्ता चेति । ननु सुखदुःखमोहात्मकशब्दादीनियं चेतयमाना तदाकारापना कथं विशुद्धा तदाकारपरिग्रहपरिवर्जने च कुर्वती कथमनन्तेत्यत उक्तम्-दर्शितविषयेति । दर्शितो विषयः शब्दादिर्यस्यै सा तथोक्ता । भवेदेतदेवं यदि बुद्धिवच्चितिशक्तिविषयाकारतामापोत, किं तु बुद्धिरेव विषयाकारेण परिणता सत्यतदाकारायै चितिशक्त्यै विषयमादर्शयति । ततः पुरुषश्चेतयत इत्युच्यते । ननु विषयाकारां बुद्धिमनारूढायाश्चितिशक्तेः कथं विषयवेदनं, विषयारोहे वा कथं न तदाकारापत्तिरित्यत उक्तम्-अप्रतिसंक्रमेति । प्रतिसंक्रमः संचारः । स चितेर्नास्तीत्यर्थः । स एव कुतोऽस्या नास्तीत्यत उक्तम् - अपरिणामिनीति । न चितेत्रिविधोऽपि धर्मलक्षणावस्थालक्षणः परिणामोऽस्ति, येन क्रियारूपेण परिणता सती बुद्धिसंयोगेन परिणमेत चितिशक्तिः । असंक्रान्ताया अपि विषयसंवेदनमुपपादयिष्यते । तत्सिद्धं चितिशक्तिः शोभनेति । विवेकख्यातिस्तु बुद्धिसत्त्वात्मिकाऽशोमनेत्युक्तम्-अतश्चितिशक्तेविपरीतेति । यदा च विवेकख्यातिरपि हेया तदा कैव कथा वृत्त्यन्तराणां दोषबहुलानामिति भावः । ततस्तद्धेतोनिरोधसमाधेरवतारो युज्यत Page #45 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૨] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૧ इत्याह-अतस्तस्यामिति । ज्ञानप्रसादमात्रेण हि परेण वैराग्येण विवेकख्यातिमपि निरुणद्धीत्यर्थः । अथ निरुद्धाशेषवृत्ति चित्तं कीदशमित्यत आह-तदवस्थमित्यादि । स निरोधोऽवस्था यस्य तत्तथोक्तम् । निरोधस्य स्वरूपमाह-स निर्बीज इति । क्लेशसहितः कर्माशयो जात्यायुर्भोगबीजम् । तस्मान्निर्गत इति निर्बीजः । अस्यैव योगिजनप्रसिद्धामन्वर्थसंज्ञामादर्शयति-न तत्रेति । उपसंहरति-द्विविधः स योगश्चित्तवृत्तिनिरोध इति ॥२॥ “તસ્ય લક્ષણાભિધિત્સયા...” વગેરેથી બીજું સૂત્ર રજૂ કરે છે. “તસ્ય” (તેના) શબ્દથી પ્રથમસૂત્રમાં કહેલા પ્રકારના યોગનો ઉલ્લેખ કરે છે : યોગ એટલે ચિત્તવૃત્તિઓનો નિરોધ. જે અવસ્થાવિશેષમાં ચિત્તની પ્રમાણ વગેરે વૃત્તિઓ નિરોધાય (રોકાય) છે, એને યોગ કહે છે. સંપ્રજ્ઞાત સમાધિમાં આ લક્ષણ લાગુ પડતું નથી, તેથી એ લક્ષણ નથી. એમાં સાત્વિક વૃત્તિનો નિરોધ થતો નથી. તેથી “સર્વશદાગ્રહણાતુ” વગેરેથી કહે છે કે જો સર્વ-બધી-ચિત્ત-વૃત્તિઓ નિરોધાય એમ કહ્યું હોત, તો સંપ્રજ્ઞાતમાં યોગનું લક્ષણ લાગુ ન પડત. પણ ક્લેશ, કર્મવિપાક અને આશયનો વિરોધી ચિત્તવૃત્તિનિરોધ તો એને (સંપ્રજ્ઞાતને) પણ આવરી લે છે. એમાં પણ રાજસ અને તામસ વૃત્તિઓનો નિરોધ થાય છે. એમનો નિરોધ જ એનું સ્વરૂપ છે, એવો અર્થ છે. એક ચિત્તનો ક્ષિપ્ત વગેરે ભૂમિઓ સાથે સંબંધ શાથી થાય છે, અને એ ભૂમિઓ સાથે સંકળાયેલી ચિત્તની વૃત્તિઓ શા માટે નિરોધવી જોઈએ એવી આશંકા કરીને, પહેલાં વિવિધ અવસ્થાઓ સાથે ચિત્તના સંબંધનો હેતુ દર્શાવે છે : ચિત્ત ત્રણ ગુણોવાળું છે. પ્રકાશશીલ હોવાથી સત્ત્વગુણવાળું, પ્રવૃત્તિશીલ હોવાથી રજોગુણવાળું અને સ્થિતિશીલ હોવાથી તમોગુણવાળું છે. પ્રકાશનું ગ્રહણ સૂચક છે, એનાથી બીજા પ્રસન્નતા, હળવાશ અને સુખ વગેરે સત્ત્વગુણના ધર્મો સૂચવાય છે. અને પ્રવૃત્તિથી પરિતાપ, શોક વગેરે રાજસ ગુણો સૂચવાય છે. પ્રવૃત્તિનો વિરોધી તમોવૃત્તિનો ધર્મ સ્થિતિ છે. સ્થિતિના ગ્રહણથી ભારેપણું, આવરણ અને દીનતા વગેરે લક્ષિત થાય છે. આશય એ છે કે એક ચિત્ત પણ ત્રણ ગુણોથી નિર્મિત થયું હોવાથી અને ગુણો અસમાન હોવાથી, તેમજ પરસ્પર સંઘર્ષરત રહેતા હોવાથી વિચિત્ર પ્રકારનાં પરિણામો નિપજાવી, અનેક અવસ્થાઓવાળું બને છે. ક્ષિપ્ત વગેરે ભૂમિઓ પણ બીજી ઘણી, સંભવિત, ગૌણ અવસ્થાઓના વૈવિધ્યને લક્ષિત કરે છે. ચિત્તરૂપમાં પરિણમેલું સત્ત્વ એટલે ચિત્તસત્ત્વ. આનાથી પ્રકાશરૂપ હોવાથી ચિત્તમાં સત્ત્વની પ્રધાનતા દર્શાવવામાં આવી છે. આવા ચિત્તમાં સત્ત્વથી ઓછા પ્રમાણમાં રજસ અને તમસ સમાનપણે રહે, ત્યારે એ ઐશ્વર્ય અને ઇન્દ્રિયોના શબ્દ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૨] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૨ વગેરે વિષયોને પ્રિય ગણે છે. સત્ત્વ મુખ્ય હોય, ત્યારે એ તત્ત્વમાં પ્રણિધાન કરવા ઇચ્છે છે, છતાં તત્ત્વ તમોગુણથી આવૃત્ત હોવાથી, અણિમા વગેરે ઐશ્વર્યને જ તત્ત્વ માનતું હોવાથી એમનું પ્રણિધાન કરવા ઇચ્છે છે અને ખરેખર એકાદ બે ક્ષણો માટે પ્રણિધાન કરે પણ છે. રજોગુણથી અસ્થિર બનેલું ચિત્ત તે તે પ્રિય લાગતા વિષયોમાં પણ સ્થિર રહી શકતું નથી. શબ્દ વગેરે વિષયોમાં એનો પ્રેમ એકધારો અને ગાઢ છે. આનાથી વિક્ષિપ્ત ચિત્ત કહ્યું. “તદેવ તમસાનુવિદ્ધમ્.” વગેરેથી ક્ષિપ્ત ચિત્તને દર્શાવીને મૂઢ ચિત્તની પણ સૂચના કરે છે. જયારે રજોગુણને જીતીને તમોગુણ મુખ્ય બને, ત્યારે ચિત્તસત્ત્વમાં પોતાનું આવરણ કરનાર અંધકારને દૂર કરવાની શક્તિ ન હોવાથી, રજસ્, તમસથી સ્થગિત થયેલું ચિત્ત અધર્મ વગેરે તરફ વળે છે. અજ્ઞાન એટલે ઊલટું જ્ઞાન અને અભાવજ્ઞાનને અવલંબતું નિદ્રાજ્ઞાન છે. આનાથી મૂઢ અવસ્થા પણ સૂચવી છે. અનૈશ્વર્ય એટલે બધે ઇચ્છા પાછી પડે એવી સ્થિતિ. ચિત્તમાં અધર્મ વગેરે વ્યાપી જાય છે, એવો અર્થ છે. ક્ષીણમોહાવરણ વગેરેથી કહે છે કે એ જ ચિત્તસત્ત્વમાં સત્ત્વગુણનો આવિર્ભાવ થાય, અને તમોગુણનું અંધારું દૂર થાય અને રજોગુણ મુખ્ય બને, ત્યારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય તરફ વલણ ધરાવતું બને છે. મોહ એટલે અંધકાર કે આવરણ. એ દૂર થાય ત્યારે ચિત્ત વિશેષ, અવિશેષ, લિંગમાત્ર અને અલિંગ તેમજ પુરુષ સુધીના બધા પદાર્થોને પ્રકાશિત કરતું હોવા છતાં, પ્રવૃત્તિના અભાવ (કે મંદતા)ને કારણે ધર્મ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે સમર્થ બનતું નથી. તેથી “અનુવિદ્ધ રજમાત્રયા”. વગેરેથી રજોગુણની માત્રા ઓછી હોવાથી આમ બને છે, એવું કહ્યું. કારણ કે પ્રવૃત્તિ રજોગુણના કારણે થાય છે, જેથી ધર્મ વગેરેનું સંપાદન શક્ય બને છે. આનાથી સંપ્રજ્ઞાત સમાધિવાળા, મધુમતી, પ્રજ્ઞા જયોતિષ્મતી ભૂમિ સુધી પહોંચેલા, મધ્યમ પ્રકારના યોગીઓના ચિત્તની અવસ્થા કહી. હવે ચોથી ઉત્તમ ભૂમિમાં પહોંચેલા, પદાર્થભાવનાથી પર ગયેલા, ધ્યાનનિષ્ઠ યોગીની ચિત્તની અવસ્થા વિષે કહે છે એ જ ચિત્ત રજોગુણના અલ્પમળરૂપ દોષથી પણ રહિત બને, તેથી પોતાના સાચા (સત્ત્વમય) સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે. એટલે કે અભ્યાસ અને વૈરાગ્યના પુટપાકના પ્રયોગથી બુદ્ધિસત્વરૂપ સુવર્ણ રજ-તમસના મળોવિનાનું બનીને સ્વરૂપમાં સ્થિર થાય છે. આવા ચિત્તે વિષયોમાંથી ઇન્દ્રિયોના પ્રત્યાહારનું કાર્ય પૂરું કર્યું છે, છતાં હજી વિવેકખ્યાતિરૂપ મુખ્ય કર્તવ્ય બાકી છે. તેથી એ આગળનું કાર્ય કરતું જ રહે છે, એમ કહે છે. સત્ત્વ અને પુરુષની ભિન્નતાના જ્ઞાનવાળું ચિત્ત ધર્મમેઘ સમાધિ તરફ વળે છે. ધર્મમેઘ વિષે આગળ કહેવામાં આવશે. અહીં યોગીઓમાં પ્રસિદ્ધ “પર Page #47 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૨] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી [ ૧૩ પ્રસંખ્યાન” એ પારિભાષિક શબ્દ યોજે છે. સત્ત્વ અને પુરુષના વિવેકવાળા ચિત્તને ધ્યાનનિષ્ઠ યોગીઓ ધર્મમેઘ પર્યંત સર્વોચ્ચ વિચાર કરવા માટે સમર્થ કહે છે. ધ્યાનનું અધિકરણ (આશ્રય) ચિત્ત છે, તેથી ધ્યાનરૂપ ધર્મ અને ધર્મ ચિત્તમાં અભેદ છે એમ સમજવું જોઈએ. “ચિતિશક્તિરપરિણામિની...” વગેરેથી વિવેકખ્યાતિનો ત્યાગ અને ચિતિશક્તિનો સ્વીકાર કરવામાં હેતુભૂત નિરોધસમાધિનું સ્વરૂપ રજૂ કરવા માટે ચિતિશક્તિની સાધુતા અને વિવેકખ્યાતિની અસાધુતા દર્શાવે છે. સુખ, દુઃખ અને મોહનો અનુભવ અશુદ્ધિ છે. વિવેકી માટે સુખ અને મોહ પણ દુ:ખરૂપ છે, તેથી દુઃખની જેમ ત્યાજ્ય છે. એ રીતે અત્યંત સુંદર પણ અંતવાળી વસ્તુ દુઃખદાયક છે, તેથી વિવેકીએ એનો પણ ત્યાગ કરવો જોઈએ. ચિતિશક્તિરૂપ પુરુષમાં આવી અશુદ્ધિ અને અંત નથી, એ વાત “શુદ્ધા ચાનન્તા ચ' કહીને સ્પષ્ટ કરી છે. પરંતુ સુખ, દુ:ખ, મોહરૂપ શબ્દ વગેરેને પ્રકાશિત કરવા, એમના આકારો ધારણ કરતી ચિતિશક્તિ શુદ્ધ કેવી રીતે કહેવાય ? અને એમના આકારનો સ્વીકાર અને ત્યાગ કરતી એ અનંત કેવી રીતે કહેવાય ? એ શંકા નિવારવા “દર્શિતવિષયા’ એમ કહ્યું. શબ્દ વગેરે વિષયો જેને દર્શાવવામાં આવે છે, એવી ચિતિશક્તિ પણ બુદ્ધિની જેમ વિષયાકારે પરિણમતી હોય તો ઉપર કહી એવી શંકા થઈ શકે. પણ ફક્ત બુદ્ધિ જ વિષયાકારે પરિણમી, તેના આકારવાળી દેખાતી ચિતિશક્તિસમક્ષ વિષયોનું નિવેદન કરે છે. આ કારણે પુરુષ (વિષયોને) જાણે છે, એમ કહેવાય છે. વિષયાકાર બુદ્ધિપર આરૂઢ થયા વિના ચિતિશક્તિ વિષયને કેવી રીતે જાણી શકે ? એ રીતે આરોહણ કરે તો એનો આકાર ધારણ કરતી નથી એમ કેવી રીતે કહેવાય ? એના જવાબમાં કહે છે : “અપ્રતિસંક્રમા' એકથી બીજા વિષયપર જતી નથી. પ્રતિસંક્રમ એટલે સંચરણ. એ ચિતિમાં નથી એવો અર્થ છે. એ એમાં કેમ નથી ? એના જવાબમાં કહે છે : “અપરિણામિની'. એમાં ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપી ત્રિવિધ પરિણામ નથી. તેથી ક્રિયારૂપમાં પરિણમી બુદ્ધિના સંયોગથી પરિણામવાળી બનતી નથી. સંચરણ કે ગતિરહિત ચિતિ વિષયને કેવી રીતે જાણે છે, એ વાત આગળ કહેવાશે. આમ ચિતિશક્તિ શુભ છે એમ સિદ્ધ થયું. વિવેકખ્યાતિ બુદ્ધિસત્ત્વરૂપ હોવાથી અશુભ છે, અને ચિતિશક્તિ એનાથી વિપરીત છે. જો વિવેકખ્યાતિ પણ ત્યજવાયોગ્ય હોય, તો અનેક દોષોવાળી બીજી વૃત્તિઓની તો વાત જ શું કરવી ? એવો ભાવ છે. ‘અતસ્તસ્યાં વિરક્ત ચિત્તમ્” વગેરેથી એ હેતુ સિદ્ધ કરવા નિરોધસમાધિ માટે વધુ અભ્યાસ કરવો યોગ્ય છે, એમ કહે છે. “તદવસ્થ” વગેરેથી બધી વૃત્તિઓનો નિરોધ થયો હોય એવું ચિત્ત કેવું હોય એ Page #48 -------------------------------------------------------------------------- ________________ १४] પતંજલિનાં યોગસૂત્રો [पा. १ सू. 3 કહે છે. નિરોધ છે અવસ્થા જેની એવું ચિત્ત નિર્બેજ હોય છે. ક્લેશો સાથેનો કર્ભાશય જન્મ, આયુષ્ય અને ભોગનું બીજ છે. એ ન હોય એવું ચિત્ત નિર્બીજ છે. "- तत्र" वगैरेथी योगासोमा प्रसिद्ध सार्थ संश। "मसंशात" २४ દ્વિવિધા” વગેરેથી ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગ બે પ્રકારનો છે, એમ કહી ચર્ચા પૂરી ४३ छ. २ तदवस्थे चेतसि विषयाभावाद् बुद्धिबोधात्मा पुरुषः किंस्वभाव इति એ અવસ્થામાં ચિત્ત હોય, ત્યારે બુદ્ધિના બોધસાથે એકરૂપ રહેતા પુરુષનું સ્વરૂપ કેવું હોય છે - तदा द्रष्टः स्वरूपेऽवस्थानम् ॥ ३ ॥ ત્યારે દ્રષ્ટા એના (સાચા) સ્વરૂપમાં અવસ્થિત હોય છે. ૩ भाष्य स्वरूपप्रतिष्ठा तदानीं चितिशक्तिर्यथा कैवल्ये । व्युत्थानचित्ते तु सति तथापि भवन्ती न तथा ॥३॥ એ વખતે ચિતિશક્તિ, કૈવલ્યની જેમ, પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત હોય છે. વ્યુત્થાનચિત્તમાં (ચિત્તની બહિર્મુખ અવસ્થામાં) એ એવી (સ્વરૂપમાં પ્રતિષ્ઠિત) હોવા છતાં એવી જણાતી નથી. ૩ . तत्त्व वैशारदी संप्रत्युत्तरसूत्रमवतारयितुं चोदयति-तदवस्थे चेतसीति । किमाक्षेपे । तत्तदाकारपरिणतबुद्धिबोधात्मा खल्वयं पुरुषः सदानुभूयते न तु बुद्धिबोधरहितः । अतोऽस्य पुरुषस्य बुद्धिबोधः स्वभावः सवितुरिव प्रकाशः । न च संस्कारशेषे चेतसि सोऽस्ति । न च स्वभावमपहाय भावो वर्तितुमर्हतीति भावः । स्यादेतत्संस्कारशेषामपि बुद्धि कस्मात्पुरुषो न बुध्यत इत्यत आह-विषयाभावादिति । न बुद्धिमानं पुरुषस्य विषयोऽपि तु पुरुषार्थवती बुद्धिः । विवेकख्यातिविषयभोगौ च पुरुषार्थौ । तौ च निरुद्धावस्थायां न स्त इति सिद्धो विषयाभाव इत्यर्थः । सूत्रेण परिहरति-तदा द्रष्टुः स्वरूपेऽवस्थानम् । स्वरूप इत्यारोपितं शान्तघोरमूढस्वरूपं निवर्तयति। पुरुषस्य हि चैतन्यं स्वरूपमनौपाधिकं न तु बुद्धिबोध: शान्तादिरूपः । औपाधिको हि स स्फटिकस्येव स्वभावस्वच्छधवलस्य जपाकुसुमसंनिधानो Page #49 -------------------------------------------------------------------------- ________________ પ. ૧ સૂ. ૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૫ पाधिररुणिमा। न चोपाधिनिवृत्तावुपहितनिवृत्तिरतिप्रसङ्गादिति भावः । स्वरूपस्य चाभेदेऽपि भेदं विकल्प्याधिकरणभाव उक्त इति । अयमेवार्थो भाष्यकृता द्योत्यतेस्वरूपप्रतिष्ठेति । तदानीम्-निरोधावस्थायां न व्युत्थानावस्थायामिति भावः । स्यादेतद्व्युत्थानावस्थायामप्रतिष्ठिता स्वरूपे चितिशक्तिनिरोधावस्थायां प्रतितिष्ठन्ती परिणामिनी सा स्यात् । व्युत्थाने वा स्वरूपप्रतिष्ठाने व्युत्थाननिरोधयोरविशेष इत्यत आहव्युत्थानचित्ते त्विति । न जातु कूटस्थनित्या चितिशक्ति: स्वरूपाच्च्यवते । तेन यथा निरोधे तथैव व्युत्थानेऽपि । न खलु शुक्तिकाया: प्रमाणविपर्ययज्ञानगोचरत्वेऽपि स्वरूपोदयव्ययौ भवतः । प्रतिपत्ता तु तथाभूतमप्यतथात्वेनाभिमन्यते । निरोधसमाधिमपेक्ष्य संप्रज्ञातोऽपि व्युत्थानमेवेति ॥३॥ તદવસ્થ ચેતસિ”... વગેરેથી આગળનું સૂત્ર રજૂ કરવા પૂછે છે કે ચિત્ત એ અવસ્થામાં હોય, ત્યારે બુદ્ધિના બોધના આકારના પુરુષનું સ્વરૂપ કેવું હોય છે? “કિમ્” એ પ્રશ્ન છે. પુરુષ હંમેશાં તે તે આકારમાં પરિણમતી બુદ્ધિના બોધ સાથે એકરૂપ થયેલો અનુભવાય છે, બુદ્ધિબોધથી રહિત નહીં. તેથી જેમ પ્રકાશ સૂર્યનો એમ બુદ્ધિબોધ પુરુષનો સ્વભાવ છે. સંસ્કાર જ બાકી રહે એવા ચિત્તમાં બુદ્ધિબોધ નથી. સ્વભાવ ત્યાગીને કોઈ વસ્તુ રહી શકે નહીં. ભલે. પણ ફક્ત સંસ્કાર શેષ હોય, એવી બુદ્ધિને પુરુષ કેમ જાણી શકે નહીં ? એના જવાબમાં “વિષય ન હોવાથી” એમ કહે છે. કેવળ બુદ્ધિ પુરુષનો વિષય નથી, પુરુષાર્થવાળી બુદ્ધિ એનો વિષય છે. વિવેકખ્યાતિ અને વિષયભોગ એ બે પુરુષાર્થો છે, અને નિરુદ્ધાવસ્થામાં એ બંને નથી, તેથી એમાં વિષયનો અભાવ સિદ્ધ છે. સૂત્રથી આ પ્રશ્નનો જવાબ આપે છે કે ત્યારે દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં રહે છે. સ્વરૂપ શબ્દથી શાન્ત, ઘોર, મૂઢ એવાં આરોપિત સ્વરૂપોનો નિષેધ કરે છે. ઉપાધિવિનાનું ચૈતન્ય પુરુષનું સ્વરૂપ છે, શાન્ત વગેરે બુદ્ધિનો બોધ નહીં, કારણ કે એવો બોધ ઉપાધિને કારણે થતો હોય છે. સ્વભાવથી શુદ્ધ સ્ફટિક પાસે જપા પુષ્પ મૂકવાથી એમાં લાલાશ દેખાય છે. એ ઉપાધિને ખસેડી લેવામાં આવે તો પણ ઉપહિત (સ્ફટિક) ખસી જતો નથી. જો ખસે તો અતિપ્રસંગ થાય, એમ ભાષ્યકાર “સ્વરૂપ પ્રતિષ્ઠા” વગેરેથી કહે છે. અભેદમાં ભેદની કલ્પના કરીને “સ્વરૂપે”માં સપ્તમી વિભક્તિ પ્રયોજી છે. “તદાનમ્” એટલે નિરુદ્ધઅવસ્થામાં, વ્યુત્થાન અવસ્થામાં નહીં, એવો ભાવ છે. ભલે. પણ વ્યુત્થાન અવસ્થામાં સ્વરૂપમાં પ્રતિષ્ઠિત ન રહેતી અને નિરોધ અવસ્થામાં સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેતી ચિતિશક્તિ પરિણામી કહેવાશે. અને Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૬] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૪ વ્યુત્થાનમાં પણ સ્વરૂપ પ્રતિષ્ઠિત રહેતી હોય તો વ્યુત્થાન અને નિરોધ અવસ્થાઓમાં કોઈ ભેદ નહીં રહે. એના સમાધાન માટે “વ્યુત્થાનચિત્તે તુ” વગેરેથી કહે છે કે કૂટસ્થ નિત્ય ચિતિશક્તિ સ્વરૂપથી શ્રુત થતી નથી. તેથી જેવી નિરોધમાં એવી જ વ્યુત્થાનમાં પણ રહે છે. છીપ પ્રમાણજ્ઞાન અને વિપર્યયજ્ઞાનથી જુદી દેખાય, એનાથી એના સ્વરૂપનો ઉદય કે અસ્ત થતો નથી. જોનાર એના સ્વરૂપમાં જ રહેલી વસ્તુને બીજી તરીકે જુએ છે. નિરોધ સમાધિની અપેક્ષાએ સંપ્રજ્ઞાત સમાધિ પણ વ્યુત્થાન જ ગણાય છે. ૩ कथं तर्हि ? दर्शितविषयत्वात्તો (પુરુષ) કેવો હોય છે? વિષય દર્શાવ્યો હોવાથી વૃત્તિ સાથમિતરત્ર III બીજી વ્યુત્થાન) અવસ્થામાં (પુરુષ) વૃત્તિ જેવા રૂપવાળો હોય છે. ૪ માણ व्युत्थाने याश्चित्तवृत्तयस्तदविशिष्टवृत्तिः पुरुषः । तथा च सूत्रम्'एकमेव दर्शनं ख्यातिरेव दर्शनम्' इति । चित्तमयस्कान्तमणिकल्पं संनिधिमात्रोपकारि दृश्यत्वेन स्वं भवति पुरुषस्य स्वामिनः । तस्माच्चित्तवृत्तिबोधे पुरुषस्यानादिः संबन्धो हेतुः ॥४॥ વ્યુત્થાન અવસ્થામાં ચિત્તની જે વૃત્તિઓ હોય, એમનાથી અભિન્નવૃત્તિવાળો પુરુષ હોય છે. અને આ વિષે સૂત્ર પણ છે - “એક જ દર્શન છે, ખ્યાતિ જ દર્શન છે.” લોહચુંબક જેવું ચિત્ત, સાન્નિધ્યમાત્રથી ઉપકાર કરનારું, દશ્ય બનીને સ્વામી પુરુષનું સ્વ (માલિકીનું) બને છે. તેથી ચિત્તવૃત્તિઓના જ્ઞાનમાં પુરુષનો અનાદિ (દ્રષ્ટાદશ્ય તરીકેનો) સંબંધ હેતુ છે. ૪ तत्त्व वैशारदी सूत्रान्तरमवतारयितुं पृच्छति- कथं तीति । यदि तथा भवन्ती न तथा केन तर्हि प्रकारेण प्रकाशत इत्यर्थः । हेतुपदमध्याहृत्य सूत्रं पठति-दर्शितविषयत्वावृत्तिसारूप्यमितरत्र । इतरत्र व्युत्थाने याश्चित्तवृत्तयः शान्तघोरमूढास्ता एवाविशिष्टा Page #51 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૪] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૭ अभिन्ना वृत्तयो यस्य पुरुषस्य स तथोक्तः । सारूप्यमित्यत्र सशब्द एकपर्यायः । एतदुक्तं भवति- जपाकुसुमस्फटिकयोरिव बुद्धिपुरुषयोः संनिधानादभेदग्रहे बुद्धिवृत्ती: पुरुष समारोप्य शान्तोऽस्मि दुःखितोऽस्मि मूढोऽस्मीत्यध्यवस्यति । यथा मलिने दर्पणतले प्रतिबिम्बितं मुखं मलिनमारोप्य शोचत्यात्मानं मलिनोऽस्मीति । यद्यपि पुरुषसमारोपोऽपि शब्दादिविज्ञानवद् बुद्धिवृत्तिर्यद्यपि च प्राकृ तत्वे - नाचिद्रूपतयानुभाव्यस्तथापि बुद्धेः पुरुषत्वमापादयन्पुरुषवृत्तिरिवानुभव इवावभासते । तथा चायमविपर्ययोऽप्यात्मा विपर्ययवानिवाभोक्तापि भोक्तेव विवेकख्यातिरहितोऽपि तत्सहित इव विवेकख्यात्या प्रकाशते । एतच्च चितेरप्रतिसंक्रमायास्तदाकारापत्तौ स्वबुद्धिसंवेदनम् (४।२२) इत्यत्र सत्त्वपुरुषयोरत्यन्तासंकीर्णयोः प्रत्ययाविशेषो भोगः (३६३५) इत्यत्र चोपपादयिष्यते । एतच्च मतान्तरेपि सिद्धमित्याह-तथा चेति । पञ्चशिखाचार्यस्य सूत्रं 'एकमेव दर्शनं ख्यातिरेव दर्शनम्' इति । ननु कथमेकं दर्शनं यावता बुद्धेः शब्दादिविषया विवेकविषया च वृत्तिः प्राकृततया जडत्वेनानुभाव्या दर्शनं ततोऽन्यत्पुरुषस्य चैतन्यमनुभवो दर्शनमित्यत आह-ख्यातिरेव दर्शनमिति । उदयव्ययर्मिणी वृत्तिं ख्याति लौकिकीमभिप्रेत्यैतदुक्तम्-एकमेवेति । चैतन्यं तु पुरुषस्य स्वभावो न ख्यातेः । तत्तु न लोकप्रत्यक्षगोचरोऽपि त्वागमानुमानगोचर इत्यर्थः । तदनेन व्युत्थानावस्थायां मूलकारणमविद्यां दर्शयता तद्धेतुकः संयोगो भोगहेतुः स्वस्वामिभावोऽपि सूचित इति । तमुपपादयत्राह-चित्तं स्वं भवति पुरुषस्य स्वामिन इति संबन्धः । ननु चित्तजनितमुपकारं भजमानो हि चेतनश्चित्तस्येशिता । न चास्य तज्जनितोपकारसंबन्धसंभवस्तदनुपकार्यत्वात्तत्संयोगतदुपकारभागित्वे परिणामप्रसङ्गादित्यत आह-अयस्कान्तमणिकल्पं संनिधिमात्रोपकारि दृश्यत्वेनेति । न पुरुषसंयुक्तं चित्तमपि तु तत्संनिहितम् । संनिधिश्च पुरुषस्य न देशतः कालतो वा तदसंयोगात्कि तु योग्यतालक्षणः । अस्ति च पुरुषस्य भोक्तृशक्तिश्चित्तस्य भोग्यशक्तिः । तदुक्तम्-दृश्यत्वेनेति । शब्दाद्याकारपरिणतस्य भोग्यतेनेत्यर्थः । भोगश्च यद्यपि शब्दाद्याकारा वृत्तिश्चित्तस्य धर्मस्तथापि चित्तचैतन्ययोरभेदसमारोपावृत्तिसारूप्यात्पुरुषस्येत्युक्तम् । तस्माच्चित्तेनासंयोगेऽपि तज्जनितोपकारभागिता च पुरुषस्यापरिणामिता चेति सिद्धम् । ननु स्वस्वामिसंबन्धो भोगहेतुरविद्यानिमित्तोऽविद्या तु किंनिमित्ता । न खल्वनिमित्तं कार्यमुत्पद्यते । यथाहुः "स्वप्नादिवदविद्यायाः प्रवृत्तिस्तस्य किंकृता ।" इति शङ्कामुपसंहारव्याजेनोद्धरति-तस्माच्चित्तवृत्तिबोधे । शान्तघोरमूढाकारचित्तवृत्त्युपभोगेनाद्यविद्यानिमित्तत्वादनादिः संयोगो हेतुरविद्यावासनयोश्च सन्तानो Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૮]. પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૪ बीजाङ्करसन्तानवदनादिरिति भावः ॥४॥ આગળના સૂત્રને પ્રસ્તુત કરવા માટે પૂછે છે : “કર્થ તહિ ?” તો કેવી રીતે? જો ચિતિશક્તિ એવી (સ્વરૂપાવસ્થિત) હોય છતાં એવી દેખાતી નથી, તો પછી કેવી દેખાય છે ? હેતુ દર્શાવનાર શબ્દનો અધ્યાહાર રાખીને સૂત્ર રચ્યું છે. વિષય દર્શાવાયો હોવાના કારણે, બીજી અવસ્થાઓમાં વૃત્તિઓના રૂપ જેવા રૂપવાળી ચિતિશક્તિ (પુરુષ) દેખાય છે. બીજી અવસ્થાઓમાં, એટલે વ્યુત્થાન દશામાં થતી શાન્ત, ઘોર અને મૂઢ અવસ્થાઓમાં પુરુષની એમનાથી અભિન્ન વૃત્તિઓ હોય છે. “સારૂપ્ય”માં પ્રયોજેલો “સ” એક અર્થ કહે છે. કહેવાનો આશય એ છે કે જપાપુષ્પ અને સ્ફટિકની જેમ બુદ્ધિ અને પુરુષમાં નજીકપણાને કારણે ભેદ જણાતો નથી, ત્યારે બુદ્ધિની વૃત્તિઓનો પુરુષમાં આરોપ થવાથી હું શાન્ત છું, દુઃખી છું, મૂઢ છું, એવા નિશ્ચય પુરુષ કરે છે. જેમ કોઈ મેલા દર્પણમાં પ્રતિબિંબિત થયેલા મુખને મેલું જોઈને શોક કરે કે હું મલિન છું, એવું અહીં બને છે. જોકે શબ્દ વગેરેના જ્ઞાનવાળી બુદ્ધિવૃત્તિઓમાં પુરુષનો આરોપ, એ વૃત્તિઓ પ્રકૃતિનું પરિણામ હોવાથી, જડ રૂપમાં અનુભવાવો જોઈએ, છતાં એ આરોપ બુદ્ધિને પુરુષ જેવી ચેતન દર્શાવીને, પુરુષની વૃત્તિઓનો અનુભવ હોય એમ પ્રગટ કરે છે. તેથી આત્મા વિપર્યય રહિત હોવા છતાં વિપર્યયવાળો, અભોક્તા હોવા છતાં ભોક્તા હોય એવો, વિવેકખ્યાતિ વિનાનો હોવા છતાં, વિવેકખ્યાતિવાળો, અને વિવેકખ્યાતિથી પોતાના સાચા સ્વરૂપમાં પ્રગટ થયો હોય એમ જણાય છે. આ વાત આગળ “ચિતરપ્રતિસંક્રમાયાસ્તદાકારાપત્તૌ સ્વબુદ્ધિસંવેદન...”- વિષયોમાં સંચરણ ન કરતી ચિતિ, બુદ્ધિના આકારવાળી બનતાં, પોતાની બુદ્ધિને જાણે છે, ૪.૨૨; તેમજ “સત્ત્વપુરુષયોરત્યન્તાસંકીર્ણયોઃ પ્રત્યયાવિશેષો ભોગઃ” - અત્યંત જુદા સત્ત્વ અને પુરુષના ભેદનું જ્ઞાન ન થવું એ ભોગ છે, ૩.૩૫ (એ બે સૂત્રોમાં) કહેવાશે. ભાષ્યકાર “તથાચ” વગેરેથી આ સિદ્ધાન્ત બીજા મતમાં પણ સ્વીકારાયો છે, એમ કહે છે. પંચશિખાચાર્યનું સૂત્ર છે “એક જ દર્શન (જ્ઞાન) છે, ખ્યાતિ જ દર્શન છે.” પરંતુ જ્ઞાન એક કેવી રીતે હોઈ શકે? કારણ કે બુદ્ધિની શબ્દ વગેરે વિષયોને જાણતી અને વિવેક કરતી વૃત્તિ પ્રાકૃત હોવાથી જડ તરીકે અનુભવાય અને એનાથી વિપરીત પુરુષનું ચૈતન્યના અનુભવરૂપ જ્ઞાન ચેતન તરીકે અનુભવાય; આમ આ બે જ્ઞાન ભિન્ન હોવાં જોઈએ. આના જવાબમાં “ખ્યાતિ જ જ્ઞાન છે.” એમ કહે છે. ઉદય અને અસ્ત થવાના સ્વભાવવાળી બુદ્ધિની વૃત્તિરૂપ ખ્યાતિના Page #53 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૯ અભિપ્રાયથી જ્ઞાન એક જ છે, એમ કહ્યું છે. ચૈતન્ય પુરુષનો સ્વભાવ છે, ખ્યાતિનો નહીં. એ લૌકિક પ્રત્યક્ષગોચર નથી, છતાં આગમ અને અનુમાનગોચર છે. આનાથી વ્યુત્થાન અવસ્થામાં મૂળ કારણ અવિદ્યા દર્શાવીને, એના કારણે થતો સંયોગ કે સ્વસ્વામીભાવ સંબંધ પણ સૂચિત કર્યો. એનું નિરૂપણ કરતાં “ચિત્ત સ્વ ભવતિ પુરુષસ્ય સ્વામિનઃ” એમ સંબંધ દર્શાવ્યો છે. ચિત્તે કરેલા ઉપકારનો સ્વીકાર કરીને ચેતન પુરુષ એનો સ્વામી બની શકે, પણ એને ચિત્તે કરેલા ઉપકારના સંબંધનો સંભવ નથી, કારણકે એનાથી પુરુષનો કોઈ ઉપકાર થતો નથી. જો ચિત્તના સંબંધમાં આવીને, એના ઉપકારનો ભાગી બને તો એમાં પરિણામનો પ્રસંગ આવે. એના સમાધાન માટે “અયસ્કાન્ત મણિ કલ્પ સંનિધિમાત્રોપકારિ દશ્યત્વેન”... વગેરેથી કહે છે કે ચિત્ત પુરુષથી સંયુક્ત નહીં, પણ સંનિહિત છે. સંનિધાન (નજીકપણું) પણ દેશથી કે કાળથી નહીં, પણ યોગ્યતારૂપ છે. પુરુષની ભોસ્તૃશક્તિ અને ચિત્તની ભોગ્યશક્તિ છે. આ વાત “દશ્યત્વેન” થી કહી છે. શબ્દ વગેરે આકારોમાં પરિણત થતું ચિત્ત ભોગ્ય બને છે. અને શબ્દ વગેરેના આકારવાની વૃત્તિ ચિત્તનો ધર્મ છે, છતાં ચિત્ત અને ચેતનમાં અભેદનું આરોપણ થવાથી, પુરુષનો આકાર વૃત્તિના આકાર જેવો થાય છે, એમ કહ્યું. તેથી ચિત્ત સાથે સંયોગ ન થવા છતાં, એણે કરેલા ઉપકારનો ભાગી પુરુષ બને છે, અને છતાં એ પુરુષ અપરિણામી રહે છે, એમ સિદ્ધ થયું. ભોગહેતુ સ્વ-સ્વામીભાવ સંબંધ અવિદ્યાના કારણે થાય છે, પણ અવિદ્યાનું શું કારણ છે? કારણવિના કાર્ય ઉત્પન્ન થાય નહીં, જેમ કહ્યું છે કે “પુરુષમાં સ્વમ વગેરેની જેમ અવિદ્યાની પ્રવૃત્તિનું કારણ શું છે ?” આવી શંકા ચર્ચાના ઉપસંહાર વખતે ઉઠાવી, એના સમાધાન માટે “તસ્માચ્ચિત્તવૃત્તિબોધે પુરુષસ્થાનાદિઃ સંબંધો હેતુથી કહે છે કે શાન્ત, ઘોર, મૂઢ આકારવાળી ચિત્તવૃત્તિઓના ઉપભોગમાં અનાદિ અવિદ્યા કારણભૂત છે. તેથી એ બેનો અનાદિ સંયોગ હેતુ છે. અને અવિદ્યા તથા વાસનાનો પ્રવાહ, બીજ અને અંકુરના પ્રવાહની જેમ અનાદિ છે, એવો ભાવ છે. ૪ તા: પુનરોદ્ધવ્યા. વિદુત્વે સતિ વિત્તી- ચિત્તની એ અનેક વૃત્તિઓનો નિરોધ કરવો જોઈએ वृत्तयः पञ्चतय्यः क्लिष्टाऽक्लिष्टाः ॥५॥ દુઃખદ અને સુખદ વૃત્તિઓ પાંચ પ્રકારની છે. ૫ Page #54 -------------------------------------------------------------------------- ________________ २०] પતંજલિનાં યોગસૂત્રો [पा. १ सू. ५ भाष्य क्लेशहेतुकाः कर्माशयप्रचयक्षेत्रीभूताः क्लिष्टाः । ख्यातिविषया गुणाधिकारविरोधिन्योऽक्लिष्टाः । क्लिष्टप्रवाहपतिता अप्यक्लिष्टाः । क्लिष्टच्छिद्रे ष्वप्यक्लिष्टा भवन्ति, अक्लिष्टच्छिद्रेषु क्लिष्टा इति । तथाजातीयकाः संस्कारा वृत्तिभिरेव क्रियन्ते संस्कारैश्च वृत्तय इति । एवं वृत्तिसंस्कारचक्रमनिशमावर्तते । तदेवं भूतं चित्तमवसिताधिकारमात्मकल्पेन व्यवतिष्ठते प्रलयं वा गच्छतीति ॥५॥ ક્લેશોનું કારણ બનતી અને કર્માશયની વૃદ્ધિ માટે ક્ષેત્ર (ભૂમિ)રૂપ બનતી વૃત્તિઓ દુઃખદ છે. અને વિવેકખ્યાતિને વિષય બનાવતી તેમજ ગુણોના કાર્યની વિરોધી વૃત્તિઓ સુખદ છે; એ દુઃખદ વૃત્તિઓના પ્રવાહમાં પડેલી હોય તો પણ સુખદ જ રહે છે. બે ક્લિષ્ટ વૃત્તિઓની વચ્ચે રહેલી હોય તો પણ એ અક્લિષ્ટ રહે છે. એ રીતે બે સુખદ વૃત્તિઓ વચ્ચે રહેલી દુ:ખદ વૃત્તિ પણ દુઃખદ જ રહે છે. વૃત્તિઓથી એમની જાતિના સંસ્કારો ઉત્પન્ન થાય છે, અને સંસ્કારોથી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. આમ વૃત્તિ અને સંસ્કારનું ચક્ર સતત ફરતું રહે છે. આવું ચિત્ત એનો અધિકાર પૂરો થતાં (કૃતકૃત્ય બનીને) આત્મા साथै खे४३५ जने छे, अथवा (पोताना अराम) सय पामे छे. य तत्त्व वैशारदी - स्यादेतत्-पुरुषो हि शक्य उपदिश्यते । न च वृत्तिनिरोधो वृत्तीरविज्ञाय शक्यः । न च सहस्रेणापि पुरुषायुषैरलमिमाः कश्चित्परिगणयितुम् । असंख्याताश्च कथं निरोद्धव्या इत्याशङ्क्य तासामियत्तास्वरूपप्रतिपादनपरं सूत्रमवतारयति-ता: पुनर्निरोद्धव्या बहुत्वे सति चित्तस्य- वृत्तयः पञ्चतय्यः क्लिष्टाऽक्लिष्टाः । वृत्तिरूपोऽवयव्येकस्तस्य प्रमाणादयोऽवयवाः पञ्च । ततस्तदवयवा पञ्चतयी पञ्चावयवा वृत्तिर्भवति । ताश्च वृत्तयश्चैत्रमैत्रादिचित्तभेदाद्बह्वय इति बहुवचनमुपपन्नम् । एतदुक्तं भवति चैत्रो वा मैत्रो वान्यो वा कश्चित्सर्वेषामेव तेषां वृत्तयः पञ्चतय्य एव नाधिका इति । चित्तस्येति चैकवचनं जात्यभिप्रायम् । चित्तानामिति तु द्रष्टव्यम् । तासामवान्तरविशेषमनुष्ठानोपयोगिनं दर्शयति- क्लिष्टाक्लिष्टा इति । अक्लिष्टा उपादाय क्लिष्टा निरोद्धव्यास्ता अपि परेण वैराग्येणेति । अस्य व्याख्यानं-क्लेशहेतुका इति । Page #55 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૨૧ क्लेशा अस्मितादयो हेतवः प्रवृत्तिकारणं यासां वृत्तीनां तास्तथोक्ताः । यद्वा पुरुषार्थप्रधानस्य रजस्तमोमयीनां हि वृत्तीनां क्लेशकारणत्वेन क्लेशायैव प्रवृत्तिः । क्लेशः क्लिष्टं तदासामस्तीति क्लिष्टा इति । यत एव क्लेशोपार्जनार्थममूषां प्रवृत्तिरत एव कर्माशयप्रचयक्षेत्रीभूताः । प्रमाणादिना खल्वयं प्रतिपत्तार्थमवसाय तत्र सक्तो द्विष्टो वा कर्माशयमाचिनोतीति भवन्ति धर्माधर्मप्रचयप्रसवभूमयो वृत्तयः क्लिष्टा इति । अक्लिष्टा व्याचष्टे-ख्यातिविषया इति । विधूतरजस्तमसो बुद्धिसत्त्वस्य प्रशान्तवाहिनः प्रजाप्रसादः ख्यातिस्तया विषयिण्या तद्विषयं सत्त्वपुरुषविवेकमुपलक्षयति । तेन सत्त्वपुरुषविवेकविषया यतोऽत एव गुणाधिकारविरोधिन्यः । कार्यारम्भणं हि गुणानामधिकारो विवेकख्यातिपर्यवसानं च तदिति चरिताधिकाराणां गुणानामधिकारं विरुन्धन्तीति । अतस्ता अक्लिष्टाः प्रमाणप्रभृतयो वृत्तयः । स्यादेतद्वीतरागजन्मादर्शनात्क्लिष्टवृत्तय एव सर्वे प्राणभृतः । न च क्लिष्टवृत्तिप्रवाहे भवितुमर्हन्त्यक्लिष्टा वृत्तयः । न चामूषां भावेऽपि कार्यकारिता । विरोधिमध्यपातित्वात् । तस्माक्लिष्टानामक्लिष्टाभिनिरोधस्तासां च वैराग्येण परेणेति मनोरथमात्रमित्यत आहक्लिष्टप्रवाहेति । आगमानुमानाचार्योपदेशपरिशीलनलब्धजन्मनी अभ्यासवैराग्ये क्लिष्टच्छिद्रमन्तरा तत्र पतिताः स्वयमक्लिष्टा एव यद्यपि क्लिष्टप्रवाहपतिताः । न खलु शालग्रामे किरातशतसंकीर्णे प्रतिवसन्नपि ब्राह्मणः किरातो भवति । अक्लिष्टच्छि देष्विति निदर्शनम् । क्लिष्टान्तरवर्तितया च क्लिष्टाभिरनभिभूता अक्लिष्टाः । संस्कारपरिपाकक्रमेण क्लिष्टा एव तावदभिभवन्तीत्याह-तथाजातीयका इति । अक्लिष्टाभिर्वृत्तिभिरक्लिष्टाः संस्कारा इत्यर्थः । तदिदं वृत्तिसंस्कारचक्रमनिशमावर्तते, आ निरोधसमाधेः । तदेवंभूतं चित्तं निरोधावस्थं संस्कारशेषं भूत्वात्मकल्पेनावतिष्ठत इत्यापाततः प्रलयं वा गच्छतीति परमार्थतः पिण्डीकृत्य सूत्रार्थमाह-ता इति । पञ्चधेत्यर्थकथनमात्रं न तु शब्दवृत्ति व्याख्यानम् । तयपः प्रकारेऽस्मरणात् ॥५॥ ભલે. પણ માણસને જે શક્ય હોય એનો ઉપદેશ કરવામાં આવે છે. અને વૃત્તિઓને જાણ્યા વિના એમનો નિરોધ શક્ય નથી. આ અસંખ્ય વૃત્તિઓને કોઈ હજાર જન્મોમાં પણ ગણી શકે નહીં. અસંખ્ય વૃત્તિઓનો નિરોધ કેવી રીતે કરવો ? એવી આશંકાના સમાધાન માટે એમનું પ્રમાણ અને સ્વરૂપ નિરૂપતું સૂત્ર રજૂ કરે છે - એ ઘણી વૃત્તિઓનો વિરોધ કરવો જોઈએ – દુ:ખદ અને સુખદ વૃત્તિઓ પાંચ પ્રકારની છે. વૃત્તિરૂપ એક અવયવીના પ્રમાણ વગેરે પાંચ અવયવો છે. તેથી પાંચ અવયવોવાળી વૃત્તિ હોય છે. એ વૃત્તિઓ ચૈત્ર, મૈત્ર વગેરેના ચિત્તના ભેદને કારણે ઘણી છે, તેથી યોગ્ય રીતે બહુવચન પ્રયોજ્યું છે. કહેવાનો આશય એ છે કે ચૈત્ર, Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૫ મૈત્ર કે બીજો કોઈપણ હોય, એ બધાની વૃત્તિઓ પાંચ પ્રકારની છે, એનાથી વધારે નહીં. ‘‘ચિત્તસ્ય'માં પ્રયોજેલું એકવચન જાતિના અભિપ્રાયથી છે, છતાં “ચિત્તાનામ્” એવું બહુવચન સમજવું જોઈએ. યોગના અભ્યાસમાં ઉપયોગી એવી એમની અવાત્તર વિશેષતા બતાવે છે કે વૃત્તિઓ દુઃખદ અને સુખદ છે. સુખદનો આશ્રય લઈ દુઃખદનો નિરોધ કરવો, અને સુખદનો પણ પર વૈરાગ્યથી નિરોધ કરવો જોઈએ. “ક્લેશહેતુકા...” વગેરેથી સમજાવે છે કે ક્લેશની હેતુભૂત વૃત્તિઓ ક્લિષ્ટ છે. અસ્મિતા વગેરે ક્લેશો એમની પ્રવૃત્તિનું કારણ હોવાથી એ વૃત્તિઓ ક્લિષ્ટ કહેવાય છે. અથવા પુરુષ માટે પ્રવૃત્ત થતી પ્રકૃતિની રજોગુણી અને તમોગુણી વૃત્તિઓ દુઃખનું કારણ હોઈ, એમની પ્રવૃત્તિ ક્લેશ માટે હોય છે, તેથી ક્લિષ્ટ કહેવામાં આવે છે. દુઃખ ઉત્પન્ન કરવું એમની પ્રવૃત્તિનો હેતુ હોવાથી, તેઓ કર્ભાશયની વૃદ્ધિ માટે ક્ષેત્રરૂપ છે. મનુષ્ય પ્રમાણ વગેરેથી વસ્તુઓ સારી કે ખરાબ છે, એનો નિર્ણય કરી, એમાં રાગ કે દ્વેષ કરે છે. તદનુસાર કર્મ કરી કર્મસંચય કરે છે. આમ ધર્મ અને અધર્મના સંચય અને પ્રસવ માટે ભૂમિરૂપ બનનારી વૃત્તિઓ ક્લિષ્ટ છે. ખ્યાતિવિષયા”... વગેરેથી સુખદ વૃત્તિઓ વિષે કહે છે. રજન્સ, અને તમસ વિનાના શાન્તપણે વહેતા બુદ્ધિસત્ત્વમાં પ્રજ્ઞાનો પ્રકાશ થાય એને ખ્યાતિ કહે છે. એ સત્ત્વ અને પુરુષના વિવેકને પોતાનો વિષય બનાવે છે. સત્ત્વ અને પુરુષના વિવેકને વિષય કરતી હોવાથી ગુણોના અધિકાર (કાર્ય)ની વિરોધી છે. કાર્યનો આરંભ કરવો એ ગુણોનો અધિકાર છે. એ કાર્ય વિવેકખ્યાતિ થાય ત્યાં સુધી ચાલુ રહે છે. એ સિદ્ધ થતાં ગુણોનો અધિકાર સમાપ્ત થાય છે. આમ ગુણો ચરિતાધિકાર થાય ત્યાં સુધી એમનો વિરોધ કરતી હોવાથી, એ જ પ્રમાણ વગેરે વૃત્તિઓ અક્લિષ્ટ (સુખદ) કહેવાય છે. ભલે, પણ વિતરાગ મનુષ્યો જન્મતા નથી. તેથી બધાં પ્રાણીઓ ક્લિષ્ટવૃત્તિવાળાં હોય છે. ક્લિષ્ટ વૃત્તિઓના પ્રવાહમાં અક્લિષ્ટ વૃત્તિઓ ઉત્પન્ન થાય નહીં. કદાચ થાય તો પણ વિરોધીઓની વચ્ચે આવેલી હોવાથી પોતાનું કાર્ય કરી શકતી નથી. આમ અશ્લિષ્ટ વૃત્તિઓથી ક્લિષ્ટ વૃત્તિઓને દબાવી દઈ, પર વૈરાગ્યથી અલિષ્ટ વૃત્તિઓનો પણ વિરોધ કરવો જોઈએ, એ કથન મનોરથમાત્ર છે. આ આશંકાના નિવારણ માટે કહે છે કે ક્લિષ્ટ પ્રવાહમાં પડેલી અક્લિષ્ટ વૃત્તિઓ અક્લિષ્ટ રહે છે. વેદાધ્યયન, અનુમાન અને ગુરુના ઉપદેશના અનુશીલનથી ઉત્પન્ન થયેલી અભ્યાસ અને વૈરાગ્યની વૃત્તિઓ, ક્લિષ્ટવૃત્તિઓ વચ્ચે રહે તો પણ Page #57 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૬,૭] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [ ૨૩ અક્લિષ્ટ જ રહે છે. સેંકડો ભીલોની વસ્તીવાળા શાલગ્રામમાં રહેતો હોય, છતાં બ્રાહ્મણ ભીલ બની જતો નથી. અક્લિષ્ટની વચ્ચે એમ ઉદાહરણ તરીકે કહ્યું છે. ક્લિષ્ટ વચ્ચે રહેવા છતાં એમનાથી ન દબાતી વૃત્તિઓ અક્લિષ્ટ છે. “તથા જાતીયકા”... વગેરેથી કહે છે કે અક્ષિ વૃત્તિઓ પોતાની જાતિની વૃત્તિઓ ઉત્પન્ન કરીને એના સંસ્કારી પરિપક્વ થતાં ક્રમેક્રમે ક્લિષ્ટ વૃત્તિઓને દબાવી દે છે. અક્લિષ્ટ વૃત્તિઓથી અલિષ્ટ સંસ્કારો પેદા થાય છે, એવો અર્થ છે. આમ વૃત્તિસંસ્કારનું ચક્ર નિરોધ સમાધિ સુધી ચાલુ રહે છે. નિરોધ અવસ્થામાં રહેલું ચિત્ત, સંસ્કારશેષ બનીને આખરે આત્મા સાથે એકરૂપ બને છે, અથવા પોતાના મૂળ કારણ-પ્રકૃતિમાં લીન થાય છે; આમ સૂત્રનો સારાંશ કહ્યો. પાંચ પ્રકારની – પંચ તથ્યઃ- માં તય, પ્રત્યય પ્રકારવાચી ન હોવાથી ફક્ત પાંચ એવા અર્થનું કથન કરે છે. ૫ તા: વિ78વિત્રછa Vધા વૃત્ત :- એ ક્લિષ્ટ અને અક્લિષ્ટ પાંચ પ્રકારની વૃત્તિઓ प्रमाणविपर्ययविकल्पनिद्रास्मृतयः ॥ ६ ॥ પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ (નામની) છે. ૬ प्रत्यक्षानुमानागमाः प्रमाणानि ॥७॥ પ્રત્યક્ષ, અનુમાન અને આગમ પ્રમાણો છે. भाष्य इन्द्रियप्रणालिकया चित्तस्य बाह्यवस्तूपरागात्तद्विषया सामान्यविशेषात्मनोऽर्थस्य विशेषावधारणप्रधाना वृत्तिः प्रत्यक्षं प्रमाणम् । फलमविशिष्टः पौरुषेयश्चित्तवृत्तिबोधः । बुद्धेः प्रतिसंवेदी पुरुष इत्युपरिष्टादुपपादयिष्यामः । ___ अनुमेयस्य तुल्यजातीयेष्वनुवृत्तो भिन्नजातीयेभ्यो व्यावृत्तः संबन्धो यस्तद्विषया सामान्यावधारणप्रधाना वृत्तिरनुमानम् । यथा देशान्तरप्राप्ते गतिमच्चन्द्रतारकं चैत्रवत्, विन्ध्यश्चाप्राप्तिरगतिः । आप्तेन दृष्टोऽनुमितो वार्थः परत्र स्वबोधसंक्रान्तये शब्देनोपदिश्यते, शब्दात्तदर्थविषया वृत्तिः श्रोतुरागमः । यस्याश्रद्धेयार्थो वक्ता न दृष्टानुमितार्थः स आगमः प्लवते, Page #58 -------------------------------------------------------------------------- ________________ પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૬,૭ मूलवक्तरि तु दृष्टानुमितार्थे निर्विप्लवः स्यात् ॥६,७॥ ઇન્દ્રિયની પ્રણાલિકાથી બહારની વસ્તુના આકારવાળી બનીને, એનાં સામાન્ય અને વિશેષ લક્ષણોનો મુખ્યત્વે નિશ્ચય કરનારી ચિત્તની વૃત્તિ પ્રત્યક્ષ પ્રમાણ છે. એનું ફળ પુરુષને પોતાનાથી અભિન્નરૂપે થતો ચિત્તવૃત્તિનો બોધ છે. પુરુષ બુદ્ધિનો પ્રતિસંવેદી (સંવેદન અનુભવનારી બુદ્ધિમાં પ્રતિબિંબિત થઈને સંવેદન અનુભવનાર) છે, એ વાત આગળ કહેવાશે. જાણવા યોગ્ય સજાતીય પદાર્થોમાં અનુગત અને ભિન્ન જાતિના પદાર્થોમાં ન જોવા મળતા સંબંધને સામાન્યપણે નિશ્ચિત કરનારી વૃત્તિને અનુમાન કહે છે. દાખલા તરીકે ચૈત્રની જેમ એકથી બીજા પ્રદેશને પ્રાપ્ત કરતા ચંદ્ર અને તારાઓ ગતિશીલ છે. વિધ્ય બીજા પ્રદેશને પ્રાપ્ત કરતો નથી, તેથી એ ગતિરહિત છે. શ્રદ્ધેય પુરુષે સ્વયં જોયેલા કે અનુમાન કરેલા પદાર્થના પોતાના જ્ઞાનને અન્યમાં સંક્રાન્ત કરવા શબ્દથી જયારે તે ઉપદેશ કરે, ત્યારે એ પદાર્થ વિષે સાંભળનારની વૃત્તિને આગમ કે શબ્દપ્રમાણ કહે છે. કહેનાર ન માની શકાય એવા પદાર્થ વિષે કહેતો હોય, અને એણે એ પદાર્થ જોયો કે નિગમનથી જાણ્યો ન હોય, એનો આગમ-શબ્દ નિષ્ફળ હોય છે. મૂળ વક્તાએ પદાર્થ જોયો હોય કે અનુમાનથી જાણ્યો હોય, તો સફળ હોય છે. ૬,૭. तत्त्व वैशारदी ताः स्वसंज्ञाभिरुद्दिशति-प्रमाणविपर्ययविकल्पनिद्रास्मृतयः । निर्देशे यथावचनं विग्रहः । चार्थे द्वंद्वः समास इतरेतरयोगे । यथाऽनित्याशुचिदुःखानात्मसु नित्यशुचिसुखात्मख्यातिरविद्या (२।५) इत्युक्तेऽपि न दिङ्मोहालातचक्रादिविभ्रमा व्युदस्यन्त एवमिहापि प्रमाणाद्यभिधानेऽपि वृत्त्यन्तरसद्भावशङ्का न व्युदस्येतेति तत्रिरासाय वक्तव्यं प्रञ्चतय्य इति । एतावत्य एव वृत्तयो नापराः सन्तीति दर्शितं भवति ॥६॥ એ વૃત્તિઓનો ભાષ્યકાર એમનાં પોતાનાં નામોથી નિર્દેશ કરે છે: પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. ગણેલી વસ્તુઓ કહેવાની હોય, ત્યારે પ્રત્યેક અવયવને જુદો અને ક્રમથી સમજવો પડે છે. “ચ”-અને-નો પ્રયોગ થયો હોય ત્યાં ૯૮ (એકી સાથે બે વસ્તુઓનો યોગ) સમજવો, અને એકને બીજી સાથે ક્રમથી જોડવાની હોય ત્યાં સમાસ સમજવો. દાખલા તરીકે અનિત્ય, અશુચિ, દુઃખ અને અનાત્મામાં નિત્ય, શુચિ, સુખ અને આત્માનું જ્ઞાન થાય એ અવિદ્યા છે. આમ અવિદ્યાનું લક્ષણ કહ્યું, તે છતાં દિશાભ્રમ અને અલાતચક્ર (મશાલ Page #59 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ૬,૭] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૫ જેવી એક છેડે સળગતી વસ્તુ)નું વેગથી ભમવું અને તેજવર્તુળ દેખાવું વગેરે ભ્રમોનો એમાં સમાવેશ થતો નથી. એમ અહીં પણ પ્રમાણ વગેરે વૃત્તિઓનું કથન કરવા છતાં, એથી વધારે વૃત્તિઓ હોઈ શકે કે નહીં, એ શંકાનું નિવારણ થતું નથી. તેથી સૂત્રમાં “પાંચ પ્રકારની” એ શબ્દો જોડવા જોઈતા હતા. એનાથી આટલી જ વૃત્તિઓ છે, વધારે નહીં, એવો નિશ્ચય થઈ શકત. ૬ तत्र प्रमाणवृत्ति विभजन्सामान्यलक्षणमाह-प्रत्यक्षानुमानागमाः प्रमाणानि । अनधिगतत्त्वबोध: पौरुषेयो व्यवहारहेतुः प्रमा । तत्करणं प्रमाणम् । विभागवचनं च न्यूनाधिकसंख्याव्यवच्छेदार्थम् । तत्र सकलप्रमाणमूलत्वात्प्रथमतः प्रत्यक्षं लक्षयतिइन्द्रियेति । अर्थस्येति समारोपितत्वं निषेधति । तद्विषयेति बाह्यगोचरतया ज्ञानाकारगोचरत्वं निवारयति । चित्तवर्तिनो ज्ञानाकारस्य बाह्यज्ञेयसंबन्धं दर्शयतिबाह्यवस्तूपरागादिति । व्यवहितस्य तदुपरागे हेतुमाह-इन्द्रियप्रणालिकयेति । सामान्यमात्रमर्थ इत्येके । विशेष एवेत्यन्ये । सामान्यविशेषतद्वत्तेत्यपरे वादिनः प्रतिपत्राः । तन्निरासायाह-सामान्यविशेषात्मन इति । न तद्वत्ता किं तु तादात्म्यमर्थस्य । एतच्चैकान्तानभ्युपगमाद् (३।१३) इत्यत्र प्रतिपादयिष्यते । अनुमानागमविषयात्प्रत्यक्षविषयं व्यवच्छिनत्ति-विशेषावधारणप्रधानेति । यद्यपि सामान्यमपि प्रत्यक्षे प्रतिभासते तथापि विशेष प्रत्युपसर्जनीभूतमित्यर्थः । एतच्च साक्षात्कारोपलक्षणपरम् । तथा च विवेकख्यातिरपि लक्षिता भवति । फलविप्रतिपत्ति निराकरोति-फलं पौरुषेयश्चित्तवृत्तिबोध इति । ननु पुरुषवर्ती बोध: कथं चित्तगताया वृत्तेः फलम् ? न हि खदिरगोचरव्यापारेण परशुना पलाशे छिदा क्रियत इत्यत आह- अविशिष्ट इति। न हि पुरुषगतो बोधो जन्यते । अपि तु चैतन्यमेव बुद्धिवृत्त्यार्थाकारया तदाकारतामापद्यमानं फलम् । तच्च तथाभूतं बुरविशिष्टं बुद्ध्यात्मकं, वृत्तिश्च बुद्ध्यात्मिकेति सामानाधिकरण्याद्युक्तः प्रमाणफलभाव इत्यर्थः । एतच्चोपपादयिष्याम इत्याह-प्रतिसंवेदीति । प्रत्यक्षानन्तरं प्रवृत्त्यादिलिङ्गकश्रोतृबुद्ध्यनुमानप्रभवसंबन्धदर्शनसमुत्थतया गमस्यानुमानजत्वादनुमितस्य चागमेनान्वाख्यानादागमात्प्रागनुमानं लक्षयति अनुमेयस्येति । जिज्ञासितधर्मविशिष्टो धर्म्यनुमेयस्तस्य तुल्यजातीयाः साध्यधर्मसामान्येन समानार्थाः सपक्षास्तेष्वनुवृत्त इत्यनेन विरुद्धत्वमसाधारणत्वं च साधनधर्मस्य निराकरोति । भिन्नजातीया असपक्षास्ते च सपक्षादन्ये तद्विरुद्धास्तदभावश्च तेभ्यो व्यावृत्तस्तदनेन साधारणानैकान्तिकत्वमपाकरोति । संबध्यत इति संबन्धो लिङ्गम् । अनेन पक्षधर्मतां दर्शयनसिद्धतां निवारयति । तद्विषया तनिबन्धना । षिञ् बन्धने (धा.पा. ५।२) इत्यस्माद्विषयपदव्युत्पत्ते: सामान्यावधारणेति प्रत्यक्षविषयाव्यवच्छिनत्ति । Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૬,૭ संबन्धसंवेदनाधीनजमनुमानं विशेषेषु संबन्धग्रहणाभावेन सामान्यमेव सुकरसंबन्धग्रहं गोचरयतीति । उदाहरणमाह-यथेति । चो हेत्वर्थः । विन्ध्योऽगतिर्यतस्तस्मात्तस्याप्राप्तिरतो गतिनिवृत्तौ प्राप्तेनिवृत्तेर्देशान्तरप्राप्तेर्गतिमच्चन्द्रतारकं चैत्रवदिति सिद्धम् । आगमस्य वृत्तेर्लक्षणमाह-आप्तेनेति । तत्त्वदर्शनकारुण्यकरणपाटवाभिसंबन्ध आप्तिस्तया सह वर्तत इत्याप्तस्तेन दृष्टोऽनुमितो वार्थः । श्रुतस्य पृथगनुपादानं तस्य दृष्टानुमितमूलत्वेन ताभ्यामेव चरितार्थत्वात् । आप्तचित्तवर्तिज्ञानसदृशस्य ज्ञानस्य श्रोतृचित्ते समुत्पादः स्वबोधसंक्रान्तिस्तस्यै, अर्थ उपदिश्यते श्रोतृहिताहितप्राप्तिपरिहारोपायतया प्रज्ञाप्यते। शेषं सुगमम् । यस्यागमस्याश्रद्धेयार्थो वक्ता, यथा यान्येव दश दाडिमानि तानि षडपूपा भविष्यन्तीति, न दृष्टानुमितार्थो यथा चैत्यं वन्देत स्वर्गकाम इति स आगमः प्लवते । नन्वेवं मन्वादीनामप्यागम: प्लवेत । न हि तेऽपि दृष्टानुमितार्थाः । यथाहुः यः कश्चित्कस्यचिद्धर्मो मनुना परिकीर्तितः ।। स सर्वोऽभिहितो वेदे सर्वज्ञानमयो हि सः ॥ (मनु० २१७) इत्यत आह-मूलवक्तरि त्विति । मूलवक्ता हि तत्रेश्वरो दृष्टानुमितार्थ રૂત્યર્થ: Iણા ભાષ્યકાર પ્રમાણવૃત્તિને જુદી પાડી, એનું સામાન્ય લક્ષણ કહે છે. અગાઉ ન જાણેલી વસ્તુનું સાચું જ્ઞાન પ્રમા છે. એ પુરુષના વ્યવહારનું કારણ બને છે. પ્રમાના સાધનને પ્રમાણ કહે છે. વિભાગ પાડીને કરેલું કથન વધારે કે ઓછી સંખ્યા નિવારવા માટે છે. બધાં પ્રમાણોનું મૂળ હોવાથી પ્રત્યક્ષનું લક્ષણ પહેલાં રજૂ કરતાં ઇન્દ્રિયપ્રણાલિયા” વગેરે કહે છે. “અર્થ” - પદાર્થ-શબ્દથી આરોપિતપણું નિવારે છે. “તદ્વિષયા” – એને (પદાર્થને) વિષય કરતી, એમ કહીને, બહાર હોવાપણું ફક્ત મનનો વિચાર છે, એ મતનું (વિજ્ઞાનવાદનું) નિવારણ કરે છે. “બાહ્યવસૂપરાગાતુ”- બહારની વસ્તુનો આકાર ધારણ કરવાથી - એમ કહીને ચિત્તમાં રહેલા જ્ઞાનના આકારનો, બહાર રહેલા જ્ઞાનના વિષયભૂત જોય પદાર્થ સાથેનો સંબંધ દર્શાવે છે. “ઇન્દ્રિયપ્રણાલિયા” - ઇન્દ્રિયની પ્રણાલિકાથી - એમ કહીને અંદરનું જ્ઞાન બહારની વસ્તુથી દૂર હોવા છતાં, એના જેવો આકાર કેવી રીતે ધારણ કરે છે, એનો હેતુ દર્શાવે છે. કેટલાક લોકો પદાર્થ સામાન્ય (જાતિ)ને દર્શાવે છે, એમ કહે છે. બીજા કેટલાક ફક્ત વિશેષ (વ્યક્તિ)ને દર્શાવે છે, એમ કહે છે. વળી કેટલાક પદાર્થ સામાન્ય અને વિશેષ બંનેને દર્શાવે છે, એમ કહે છે. આ વિવાદના નિરાકરણ માટે ભાષ્યકાર “સામાન્યવિશેષાત્મનઃ”- સામાન્ય અને વિશેષરૂપવાળો-એમ કહીને પદાર્થ Page #61 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૭] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૨૭ સામાન્ય-વિશેષવાળો નહીં પણ તદ્રુપ છે, એમ જણાવે છે. આ વાતનું આગળ એકાન્તાનભુપગમાતુ, ૩.૧૩ સૂત્રમાં નિરૂપણ કરવામાં આવશે. “વિશેષાવધારણ પ્રધાના વૃત્તિઃ” - વિશેષ (વૈયક્તિક) લક્ષણનો નિશ્ચય મુખ્ય હોય એવી વૃત્તિ-એમ કહીને અનુમાન અને આગમના વિષયભૂત પદાર્થોથી પ્રત્યક્ષના વિષયનો ભેદ દર્શાવે છે. પ્રત્યક્ષમાં સામાન્ય (જાતિ)નો ગુણ દેખાય છે ખરો, પણ એ વૈયક્તિક વિશેષની અપેક્ષાએ ગૌણ ભાસે છે. આનાથી સાક્ષાત્કારનું સ્વરૂપ સૂચવાય છે. અને વિવેકખ્યાતિથી થતા જ્ઞાનનું સ્વરૂપ પણ સૂચવાય છે. “ફલ પૌરુષેયશ્ચિત્તવૃત્તિબોધઃ”-. પુરુષને ચિત્તવૃત્તિનો બોધ થવો પ્રત્યક્ષનું ફળ છે – એમ કહીને પ્રત્યક્ષના ફળ વિષેના વિવાદનું નિરાકરણ કરે છે. - ચિત્તમાં રહેલી વૃત્તિનું ફળ પુરુષમાં થતો બોધ કેવી રીતે હોઈ શકે ? ખેરમાં થતો કુહાડીનો વ્યાપાર ખાખરાને કેવી રીતે કાપી શકે ? આ શંકાના નિવારણ માટે “અવિશિષ્ટ પૌરુષેયઃ ચિત્તવૃત્તિબોધઃ”થી કહે છે કે પુરુષથી જુદી ન પાડી શકાય એવી બુદ્ધિવૃત્તિથી બોધ થાય છે. વિષયાકારે પરિણમેલી બુદ્ધિની વૃત્તિ પુરુષમાં બોધ ઉત્પન્ન કરતી નથી, પણ બુદ્ધિરૂપી દર્પણમાં પ્રતિબિંબિત થતું ચૈતન્ય પદાર્થના આકારવાળું બને, એને પુરુષને થતો બોધ કહે છે, એ પ્રત્યક્ષનું ફળ છે. બુદ્ધિમાં પ્રતિબિંબિત થતું પરિણામ પણ બુદ્ધિસાથે એકરૂપ છે. આ બંને સમાન અધિકરણ (એક સ્થાનોમાં રહે છે, તેથી પ્રત્યક્ષનું આવું ફળ થાય એ યોગ્ય છે. આ વાત આગળ “બુદ્ધઃ પ્રતિસંવેદી પુરુષ” (૨.૧૭. ભાષ્ય)માં કહેવામાં આવશે, એમ કહે છે. પ્રત્યક્ષ પછી અનુમાન વિષે ચર્ચા કરે છે, કારણ કે (અગ્નિ અને ધુમાડાની જેમ) બે વસ્તુઓ સાથે રહેતી હોવાનાં ચિહ્નો વગેરે જોઈને કરવામાં આવેલા અનુમાન વિષે સાંભળનાર કાર્યમાં પ્રવૃત્ત થાય છે, અને અનુમાન જ્ઞાનપર આગમ આધારિત છે, એટલે કે અનુમાનથી થયેલા નિશ્ચયાત્મક જ્ઞાનનું આગમવડે શબ્દથી નિરૂપણ કરવામાં આવતું હોવાથી ભાષ્યકાર “અનુમેયસ્ય...” વગેરેથી આગમ પહેલાં અનુમાનનું લક્ષણ કહે છે. જે ધર્મ જાણવાની ઇચ્છા હોય, એનાથી વિશિષ્ટ (યુક્ત) ધર્મી અનુમેય (અનુમાનનો વિષય) છે. એના જેવા ધર્મવાળા પદાર્થો એની જાતિના, સમાન લક્ષણવાળા કે સપક્ષ કહેવાય. એ બધામાં અનુવર્તમાન (રહેતો) સંબંધ, એમ કહીને સાધન ધર્મનું વિરોધીપણું અને અસાધારણપણું દૂર કર્યું. ભિન્ન જાતિના અસપક્ષ (સપક્ષથી જુદા) કે વિરોધી પદાર્થોમાં એ ધર્મની વ્યાવૃત્તિ (અભાવ) એટલે કે તેઓમાં ઉપર કહેલો સંબંધ હોતો નથી, એમ કહીને સાધારણપણું અને અનૈકાન્તિકપણું દૂર કર્યું. જેના વડે બે પદાર્થો સંબંધિત થાય, એને સંબંધ કે લિંગ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સ. ૭ (ચિન્હ) કહે છે. આનાથી પક્ષધર્મતા દર્શાવીને અસિદ્ધતાનું નિવારણ કરે છે. ‘‘તદ્વિષયા’’ એટલે તન્નિબંધના-તેનાથી બંધાયેલી જે સાધારણ અવધારણાપ્રધાન વૃત્તિ (નિશ્ચયાત્મક જ્ઞાન પેદા કરતી વૃત્તિ), એને અનુમાન કહે છે. અહીં વપરાયેલો વિષય શબ્દ “ષિ” બંધને ધાતુમાંથી નિષ્પન્ન થયેલો હોવાથી બંધન સૂચવે છે. “સાધારણ અવધારણાપ્રધાન” શબ્દોથી પ્રત્યક્ષથી ભેદ દર્શાવે છે. ટૂંકમાં, સંબંધ જ્ઞાનના આધારે ઉત્પન્ન થતું જ્ઞાન અનુમાન છે. વિશેષ(વ્યક્તિ)માં સંબંધનું ગ્રહણ હોઈ શકે નહીં. સામાન્ય(જાતિ)માં સંબંધનું ગ્રહણ સરળતાથી થાય છે, એમ સ્પષ્ટતા કરે છે. “યથા”... વગેરેથી ઉદાહરણ આપે છે. “વિન્ધ્યશ્ચ'માં પ્રયોજેલો “ચ” હેતુ દર્શાવે છે. કારણ કે વિન્ધ્ય ગતિરહિત છે, તેથી તેને દેશાન્તરાપ્તિ થતી નથી. આમ ગતિ નિવૃત્ત થતાં દેશાન્તરપ્રાપ્તિ પણ નિવૃત્ત થાય છે. દેશાન્તર પ્રાપ્ત કરતા ચંદ્ર અને તારાઓ ચૈત્રની જેમ ગતિવાળા છે, એમ સિદ્ધ થયું. “આપ્ટેન”... વગેરેથી આગમવૃત્તિનું લક્ષણ કહે છે. આપ્તિ એટલે તત્ત્વનું જ્ઞાન કરુણા, અને ઇન્દ્રિયોની પટુતા (દોષરહિતતા) સાથે સંબંધ. એ આપ્તિ (સંબંધ)વાળો પુરુષ આપ્ત કહેવાય. એણે પદાર્થને જોયો છે અથવા અનુમાનથી જાણ્યો છે. અહીં સાંભળેલો એવું કહ્યું નથી, કારણ કે એનું મૂળ જોવું અથવા અનુમાન કરવું એ છે, અને એ બેમાં એનો સમાવેશ થઈ જાય છે. આપ્ત (શ્રદ્ધેય) પુરુષના જ્ઞાન જેવા જ્ઞાનને સાંભળનારમાં ઉત્પન્ન કરવા માટે, એટલે કે પોતાના બોધનું અન્યમાં સંક્રમણ કરવા માટે પદાર્થ વિષે ઉપદેશ કરવામાં આવે છે. ઉપદેશ શ્રોતાના હિત માટે અને એના અહિતના નિવારણ માટેના ઉપાય તરીકે કરવામાં આવે છે. બાકીનું સરળ છે. જે આગમનો કહેનાર અશ્રદ્ધેય પદાર્થ કહેતો હોય, દાખલા તરીકે જે દસ દાડમ છે, એ છ માલપૂઆ થઈ જશે (એ આપ્ત નથી). વળી, જે જોયો કે અનુમાનથી પણ નજાણ્યો હોય એવા અર્થનો વક્તા, દાખલા તરીકે સ્વર્ગની ઇચ્છાવાળાએ ચૈત્ય (હદ દર્શાવતા પત્થર કે મંદિર)ને પ્રણામ કરવા, એ પણ આપ્ત નથી. આવા આગમો વ્યર્થ હોય છે. પણ જો આમ હોય તો મનુ વગેરેનો આગમ પણ નિષ્ફળ ગણાશે. કારણ કે એમણે પ્રબોધેલો અર્થ સ્વયં જોયો કે અનુમાનથી જાણ્યો નથી, (પણ શ્રુતિથી સાંભળ્યો છે). જેમકે કહ્યું છે : “જે કોઈ પદાર્થનો ધર્મ મનુએ કહ્યો છે, એ બધો વેદમાં કહેલો છે. તેથી એ સર્વજ્ઞાનમય છે'. આ આશંકા નિવારવા માટે “મૂલ વક્તરિ તુ દૃષ્ટાનુમિતાર્થે નિર્વિપ્લવઃ સ્યાત્” - મૂળ વક્તાએ એને જોયો કે અનુમાનથી જાણ્યો હોય એ સફળ થાય છે - એમ કહે છે. વેદનો મૂળ વક્તા ઈશ્વર છે, જેણે પદાર્થો જોયા છે, તેમજ અનુમાનથી જાણ્યા છે, એવો અર્થ છે. ૭ – Page #63 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૮] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૨૯ विपर्ययो मिथ्याज्ञानमतद्रूपप्रतिष्ठम् ॥८॥ વિપર્યય એટલે ખોટું જ્ઞાન, જે વસ્તુના પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત नथी. ८ भाष्य स कस्मान्न प्रमाणम् ? यतः प्रमाणेन बाध्यते । भूतार्थविषयत्वात्प्रमाणस्य । तत्र प्रमाणेन बाधनमप्रमाणस्य दृष्टम् । तद्यथाद्विचन्द्रदर्शनं सद्विषयेणैकचन्द्रदर्शनेन बाध्यत इति । सेयं पञ्चपर्वा भवत्यविद्या, अविद्यास्मितारागद्वेषाभिनिवेशाः क्लेशा इति । एत एव स्वसंज्ञाभिस्तमो मोहो महामोहस्तामिस्रोऽन्धतामिस्र इति, एते चित्तमलप्रसङ्गेनाभिधास्यन्ते ॥८॥ એ પ્રમાણ કેમ નથી? કારણ કે પ્રમાણથી એનો બાધ થાય છે. ભૂતાર્થ(હયાત પદાર્થ)ને પ્રમાણ પોતાનો વિષય બનાવે છે. પ્રમાણથી અપ્રમાણનો બાધ થતો જોવામાં આવે છે. દાખલા તરીકે બે ચંદ્રનું દેખાવું, સાચા એક ચંદ્રના દેખાવાથી બાધિત થાય છે. ___ मा मविधा पांय ५वा (list)वाणी छे : सविधा, मस्मिता, २, द्वेष, मने ममिनिवेश (५iय) संशोछे. मे ४ पोतानi तम, भोड, મહામોહ, તામિસ્ર અને અંધતામિસ્ર નામોથી પણ જાણવામાં આવે છે. ચિત્તના મળની ચર્ચાના પ્રસંગે એમની ચર્ચા કરવામાં આવશે. ૮ तत्त्व वैशारदी विपर्ययो मिथ्याज्ञानमतद्रूपप्रतिष्ठम् । विपर्यय इति लक्ष्यनिर्देशः । मिथ्याज्ञानमित्यादि लक्षणम् । यज्ज्ञानप्रतिभासरूपं तद्रूपाप्रतिष्ठमेवातद्रूपप्रतिष्ठम् । यथाऽ श्राद्धभोजीति, अतः संशयोऽपि संगृहीतः । एतावांस्तु विशेषः - तत्र ज्ञानारूढेवाप्रतिष्ठितता द्विचन्द्रादेस्तु बाधज्ञानेन । नन्वेवं विकल्पोऽपि तद्रूपाप्रतिष्ठानाद्विचारतो विपर्ययः प्रसज्येतेत्यत आह- मिथ्याज्ञानमिति । अनेन हि सर्वजनीनानुभवसिद्धो बाघ उक्तः । स चास्ति विपर्यये न तु विकल्पे । तेन व्यवहारात् । पण्डितरूपाणामेव तु विचारयतां तत्र बाधबुद्धेरिति । चोदयति- स कस्मात्र प्रमाणम् । नोत्तरेणोपजातविरोधिना ज्ञानेन पूर्वं बाधनीयमपि तु पूर्वेणैव प्रथममुपजातेनानुप Page #64 -------------------------------------------------------------------------- ________________ 30] પતંજલિનાં યોગસૂત્રો [4u. १ सू. ८ जातविरोधिना परबाधनीयमिति भावः । परिहरति-यतः प्रमाणेनेति । यत्र हि पूर्वापेक्षा परोत्पत्तिस्तत्रैवम् । इह तु स्वकारणादन्योन्यानपेक्षे ज्ञाने जायेते । तेनोत्तरस्य पूर्वमनुपमृद्योदयमनासादयतस्तदपबाधात्मैवोदयो, न तु पूर्वस्योत्तरबाधात्मा। तस्य तदानीमप्रसक्तेः । तस्मादनुपजातविरोधिता बाध्यत्वे हेतुरुपजातविरोधिता च बाधकत्वे । तस्माद्भूतार्थविषयत्वात्प्रमाणेनाप्रमाणस्य बाधनं सिद्धम् । उदाहरणमाह-तत्र प्रमाणेनेति । अस्य कुत्सितत्त्वं हानाय दर्शयति - सेयं पञ्चेति । अविद्यासामान्यमविद्यास्मितादिषु पञ्चसु पर्वस्वित्यर्थः । अव्यक्तमहदहङ्कारपञ्चतन्मात्रेष्वष्टस्वनात्मस्वात्मबुद्धिरविद्या तमः । एवं योगिनामष्टस्वणिमादिकेष्वैश्वर्येष्वश्रेयःसु श्रेयो बुद्धिरष्टविधो मोहः पूर्वस्माज्जघन्यः स चास्मितोच्यते । तथा योगेनाष्टविधमैश्वर्यमुपादाय सिद्धो भूत्वा दृष्टानुश्रविकान् शब्दादीन्दश विषयान्भोक्ष्य इत्येवमात्मिका प्रतिपत्तिर्महामोहो रागः एवमेतेनैवाभिसंधिना प्रवर्तमानस्य केनचित्प्रतिबद्धत्वादणिमादीनामनुत्पत्ती तन्निबन्धनस्य दृष्टानुश्रविकविषयोपभोगस्यासिद्धेः प्रतिबन्धकविषयः क्रोधः स तामिस्राख्यो द्वेषः । एवमणिमादिगुणसंपत्तौ दृष्टानुअविकविषयप्रत्युपस्थाने च कल्पान्ते सर्वमेतत्रक्ष्यतीति यस्त्रासः सोऽभिनिवेशोऽन्धतामिस्रः । तदुक्तम् - भेदस्तमसोऽष्टविधो मोहस्य च दशविधो महामोहः । तामिस्रोऽष्टादशधा तथा भवत्यन्धतामिस्रः ॥ (सां.का.४९) इति ॥८॥ વિપર્યય એટલે મિથ્યાજ્ઞાન, જે પોતાના રૂપમાં પ્રતિષ્ઠિત નથી. વિપર્યય લક્ષ્યનો નિર્દેશ કરે છે. મિથ્યાજ્ઞાન લક્ષણ નિર્દેશ છે. પોતાના રૂપમાં પ્રતિષ્ઠિત ન હોય, પણ અન્યના રૂપમાં પ્રતિષ્ઠિત હોય, છતાં જ્ઞાન જેવું ભાસે છે. દાખલા તરીકે “અશ્રાદ્ધભોજી”. (આનો દેખીતો અર્થ પિતૃઓને અર્પણ ન કરેલું ખાનાર બ્રાહ્મણ, એવો જણાય છે, પણ ખરો અર્થ “પિતૃઓને અર્પણ કરેલું ન ખાનાર” એવો છે.) તેથી આમાં સંશયનો પણ સમાવેશ થાય છે. ફરક એટલો જ છે કે અહીં (સંશયમાં) જ્ઞાનની અપ્રતિષ્ઠા જ્ઞાન પર જ આરૂઢ છે, જ્યારે બે ચંદ્રના જ્ઞાનની અપ્રતિષ્ઠિતતા એ જ્ઞાનને દૂર કરવાથી સ્પષ્ટ થાય છે. વિકલ્પ પણ પોતાના રૂપમાં અપ્રતિષ્ઠિત હોવાથી વિપર્યય છે, એમ વિચાર કરતાં જણાય છે. એના નિવારણ માટે “મિથ્યાજ્ઞાનમ્” એમ કહે છે. આનાથી બધા લોકોને અનુભવાતો બાધ કહ્યો. આવો બાધ વિપર્યયમાં છે, વિકલ્પમાં નથી. કારણ કે એનાથી (વિકલ્પથી) લોકોનો વ્યવહાર ચાલે છે, અને સૂક્ષ્મ વિચાર કરનાર પંડિતોને જ એમાં બાધબુદ્ધિ થાય છે. તો પછી એને પ્રમાણ કેમ ન ગણવું? એના જવાબમાં “યતા પ્રમાણેન બાધનમપ્રમાણમ્ય દરમ્થી કહે છે કે પછીથી Page #65 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૮] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૩૧ થયેલા વિરોધી જ્ઞાનથી, પહેલાં થયેલા જ્ઞાનનો અહીં (વિકલ્પમાં) બાધ થતો નથી, પણ પહેલાં થયેલા, અને જેનું વિરોધી અન્ય જ્ઞાન ઉત્પન્ન થયું નથી, એનાથી પાછળથી થતા જ્ઞાનનો બાધ થાય છે. “યતઃ પ્રમાણેન” વગેરેથી કહે છે કે આ (વિપર્યય) પ્રમાણ ગણાત, જો પછીથી ઉત્પન્ન થયેલું જ્ઞાન, પહેલાના જ્ઞાનના આધારે ઉત્પન્ન થયું હોત, પણ અહીં તો બંને જ્ઞાનો પોતપોતાના કારણોથી ઉત્પન્ન થાય છે, અને બીજા જ્ઞાન પર આધારિત નથી. આમ, પછી ઉત્પન્ન થતું જ્ઞાન પહેલાં થયેલા જ્ઞાનના વિનાશ પછી થતું નથી, અને એની ઉત્પત્તિ અગાઉના જ્ઞાનને દૂર કરીને થતી નથી. વળી, પહેલાનું જ્ઞાન પાછળના જ્ઞાનના નાશ પછી ઉત્પન્ન થતું નથી, કારણ કે એ વખતે એ હતું જ નહીં. તેથી આ દાખલામાં દૂર થવાપણું વિરોધી જ્ઞાનની પછીથી થતી ઉત્પત્તિના અભાવપર આધાર રાખે છે. જયારે દૂર થવાપણાનું સાચું કારણ તો તરત ઉત્પન્ન થયેલા વિરોધી જ્ઞાન પર આશ્રિત છે. તેથી જે સાચું જ્ઞાન નથી, એ સાચા જ્ઞાનથી દૂર થાય છે, કારણ કે સાચા જ્ઞાનનો વિષય જેની ખરેખર હયાતિ હોય એવો પદાર્થ છે. આનું ઉદાહરણ એક ચંદ્રના પ્રામાણિક જ્ઞાનથી બે ચંદ્રનું જ્ઞાન નષ્ટ થાય છે, એન કહીને આપે છે. આ પાંચ પર્વોવાળી અવિદ્યા છે”, એમ કહીને ત્યાગ કરવા યોગ્ય છે, એમ જણાવવા માટે, આ વિપર્યય જ્ઞાન ખરાબ છે, એમ દર્શાવે છે. અવિદ્યા, અમિતા વગેરે પાંચ વિપર્યયજ્ઞાનના પ્રકારોમાં અવિદ્યા સમાનપણે રહેલી છે, એવું સેય પંચપર્વા ભવત્યવિદ્યાથી કહે છે, એવો અર્થ છે. અવ્યક્ત, મહતુ, અહંકાર અને પાંચ તન્માત્રાઓ એમ આઠ અનાત્મ પદાર્થોમાં આત્મબુદ્ધિ થાય એ અવિદ્યા કે તમ-અંધકાર છે. એ રીતે શ્રેયરૂપ નથી એવી આઠ અણિમા વગેરે સિદ્ધિઓમાં શ્રેયબુદ્ધિ થાય, એ આઠ પ્રકારનો એનાથીય ખરાબ મોહ છે. આને અસ્મિતા પણ કહે છે. યોગાભ્યાસથી આઠ પ્રકારની સિદ્ધિઓ મેળવી, સિદ્ધ બનીને, હું જોયેલા અને સાંભળેલા દસ વિષયોને ભોગવીશ, એવી વૃત્તિને રાગ કે મહામોહ કહેવાય છે. આવા નિશ્ચયના બળે ચાલતા યોગીને કોઈ કારણસર પ્રતિબંધ થવાથી; અણિમા વગેરે સિદ્ધિઓ ઉત્પન્ન ન થાય, અને વિષયભોગ સિદ્ધ ન થાય, ત્યારે એ પ્રતિબંધ પ્રત્યે ક્રોધ થાય એને દ્વેષ કે તામિસ્ર કહે છે. અણિમા વગેરે ગુણોની સંપત્તિરૂપ જોયેલા અને સાંભળેલા બધા વિષયો મળે, તો પણ પ્રલયકાળે કે કલ્પના અંતે એમનો નાશ થશે, એવો ત્રાસ અભિનિવેશ કે અંધતામિસ્ર કહેવાય છે. આ વાત એક શ્લોકમાં કહી છે : “તમના અને મોહના આઠ ભેદો છે. મહામોહના દસ ભેદો છે. અને તામિસ્ર તેમજ અંધતામિત્રના અઢાર ભેદો છે.”૮ Page #66 -------------------------------------------------------------------------- ________________ उ२] પતંજલિનાં યોગસૂત્રો [५. १ सू.. शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः ॥९॥ શબ્દજ્ઞાન પછી વસ્તુવિના થતી ચિત્તવૃત્તિ વિકલ્પ છે. ૯ भाष्य स न प्रमाणोपारोही, न विपर्ययोपारोही च । वस्तुशून्यत्वेपि शब्दज्ञानमाहात्म्यनिबन्धनो व्यवहारो दृश्यते । तद्यथा चैतन्यं पुरुषस्य स्वरूपमिति । यदा चितिरेव पुरुषस्तदा किमत्र केन व्यपदिश्यते, भवति च व्यपदेशे वृत्तिः । यथा चैत्रस्य गौरिति । तथा प्रतिषिद्धवस्तुधर्मा निष्क्रियः पुरुषः, तिष्ठति बाणः स्थास्यति स्थित इति । गतिनिवृत्तौ धात्वर्थमात्रं गम्यते । तथानुत्पत्तिधर्मा पुरुष इति उत्पत्तिधर्मस्याभावमात्रमवगम्यते न पुरुषान्वयी धर्मः । तस्माद्विकल्पितः स धर्मस्तेन चास्ति व्यवहार इति ॥९॥ આ (વિકલ્પ) પ્રમાણની કક્ષાએ પહોંચતો નથી, તેમજ મિથ્યાજ્ઞાનની કક્ષાએ પણ પહોંચતો નથી. વસ્તુના અભાવમાં પણ શબ્દજ્ઞાનના માહાભ્યને કારણે વ્યવહાર ચાલતો દેખાય છે. દાખલા તરીકે ચૈતન્ય પુરુષનું રૂપ છે."ચૈતન્ય સ્વયં પુરુષ છે, તો અહીં કોનાવડે શેનો નિર્દેશ કરવામાં આવે છે ? નિર્દેશમાં હંમેશાં બે વસ્તુઓનો સંબંધ દર્શાવવો પડે છે, જેમકે “ચૈત્રની ગાય'. એ જ રીતે “પુરુષ નિષ્ક્રિય અને વસ્તુના ધર્મો વિનાનો છે.” અને બાણ સ્થિર રહેશે કે સ્થિર રહ્યું!”. આ પ્રયોગમાં ધાતુનો ગતિના અભાવ રૂપ અર્થ સમજાય છે. એ જ રીતે “પુરુષ અનુત્પત્તિ ધર્મવાળો છે”, આ વાક્યમાં ફક્ત ઉત્પત્તિરૂપ ધર્મનો અભાવ કહેવાય છે, પુરુષમાં રહેલો કોઈ ધર્મ કહેવાતો નથી. તેથી એ ધર્મ વિકલ્પિત છે, છતાં એનાથી વ્યવહાર थाय छे.. तत्त्व वैशारदी शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः । ननु शब्दज्ञानानुपाती चेदागमप्रमाणान्तर्गतो विकल्पः प्रसज्येत निर्वस्तुकत्वे वा विपर्यय: स्यादित्यत आहस नेति । न प्रमाणविपर्ययान्तर्गतः । कस्माद्यतो वस्तुशून्यत्वेऽपीति प्रमाणान्तर्गतिं निषेधति । शब्दज्ञानमाहात्म्यनिबन्धन इति विपर्ययान्तर्गतिम् । एतदुक्तं भवति-क्वचिदभेदे भेदमारोपयति क्वचित्पुनर्भित्रानामभेदम् । ततो भेदस्याभेदस्य च वस्तुतोऽभावात्तदाभासो Page #67 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૯] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૩ विकल्पो न प्रमाणं नापि विपर्ययो व्यवहाराविसंवादादिति । शास्त्रप्रसिद्धमुदाहरणमाहतद्यथेति । किं विशेष्यं केन व्यपदिश्यते विशेष्यते नाभेदे विशेष्यविशेषणभावो, न हि गवा गौविशेष्यते, किं तु भिन्नेनैव चैत्रेण । तदिदमाह-भवति च व्यपदेशे वृत्तिः । व्यपदेशव्यपदेश्ययोर्भावो व्यपदेशः, विशेषणविशेष्यभाव इति यावत्; तस्मिन्वृत्तिर्वाक्यस्य यथा चैत्रस्य गौरिति । शास्त्रीयमेवोदाहरणान्तरं समुच्चिनोति-तथेति । प्रतिषिद्धो वस्तुनः पृथिव्यादेर्धर्मः परिस्पन्दो यस्य स तथोक्तः । कोऽसौ निष्क्रियः पुरुषः । न खलु सांख्यीये राद्धान्तेऽभावो नाम कश्चिदस्ति वस्तुधर्मो येन पुरुषो विशेष्येतेत्यर्थः । क्वचित्पाठः प्रतिषिद्धा वस्तुधर्मा इति । तस्यार्थः - प्रतिषेधव्याप्ताः प्रतिषिद्धाः । न वस्तुधर्माणां तद्व्याप्यता भावाभावयोरसंबन्धादथ च तथा प्रतीतिरिति । लौकिकमुदाहरणमाह-तिष्ठति बाण इति । यथा हि पचति भिनत्तीत्यत्र पूर्वापरीभूतः कर्मक्षणप्रचय एकफलावच्छिनः प्रतीयत एवं तिष्ठतीत्यत्रापि । पूर्वापरीभावमेवाहस्थास्यति स्थिति इति । ननु भवतु पाकवत्पूर्वापरीभूतयावस्थानक्रियया बाणाद्भित्रया बाणस्य व्यपदेश इत्यत आह-गतिनिवृत्तौ धात्वर्थमात्रं गम्यते । गतिनिवृत्तिरेव तावत्कल्पिता तस्या अपि भावरूपत्वं तत्रापि पूर्वापरीभाव इत्यहो कल्पनापरम्परेत्यर्थः । अभाव: कल्पितो भाव इव चानुगत इव च सर्वपुरुषेषु गम्यते न पुनः पुरुषव्यतिरिक्तो धर्मः कश्चिदित्युदाहरणान्तरमाह-तथानुत्पत्तिधर्मेति । प्रमाणविपर्ययाभ्यामन्या न विकल्पवृत्तिरिति वादिनो बहवः प्रतिपेदिरे । तत्प्रतिबोधनायोदाहरणप्रपञ्च इति मन्तव्यम् ।।९।। શબ્દજ્ઞાન પછી થતી વસ્તુવિનાની વૃત્તિ વિકલ્પ છે. શબ્દજ્ઞાનથી ઉત્પન્ન થતો વિકલ્પ શબ્દપ્રમાણ ગણાવો જોઈએ, અથવા વસ્તુશૂન્ય હોવાથી વિપર્યય वो मे, मेवी माना निवा२९॥ भाटे “स न".... वगैरेथी 53 छ ? એ પ્રમાણની કે વિપર્યયની કક્ષાએ પહોંચતો નથી. કેમ ? કારણ કે એ વસ્તુના આશ્રયે થતો ન હોવાથી પ્રમાણ નથી, અને શબ્દજ્ઞાનના માહાભ્યને લીધે ઉત્પન્ન થતો હોવાથી વિપર્યય પણ નથી. કહેવાનો આશય એ છે કે વિકલ્પ ક્યારેક અભેદમાં ભેદનું, અને ક્યારેક ભેદમાં અભેદનું આરોપણ કરે છે. તેથી વસ્તુમાં ખરેખર ભેદ કે અભેદ ન હોવાથી, એનાથી થતો એ બેનો આભાસ વિકલ્પ છે, જે પ્રમાણ કે વિપર્યય નથી, છતાં વ્યવહારમાં એનાથી કોઈ મુશ્કેલી થતી નથી. “તદ્યથા” વગેરેથી એનું શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવું ઉદાહરણ આપે છે : ચૈતન્ય પુરુષનું રૂપ છે. આમાં વિશેષ્ય શું છે, અને કયા વિશેષણથી એનો નિર્દેશ કરવામાં આવે છે? અભેદમાં વિશેષ્ય-વિશેષણ ભાવ હોઈ શકે નહીં. ગાયને ગાયનું વિશેષણ અપાય નહીં, પણ ગાયથી જુદા ચૈત્રનું અપાય. તેથી વ્યપદેશમાં (વાક્યની) વૃત્તિ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] પતંજલિનાં યોગસૂત્રો [પા ૧ સૂ. ૧૦ હોય છે, એમ કહે છે. વ્યપદેશ્ય-વ્યપદેશ ભાવ હોય એને વ્યપદેશ કે નિર્દેશ કહે છે. અને એને જ વિશેષ્ય-વિશેષણભાવ પણ કહે છે. એમાં વાક્યની વૃત્તિ (પ્રવૃત્તિ) હોય છે, જેમકે ચૈત્રની ગાય. “તથા” વગેરેથી બીજું શાસ્ત્રીય દષ્ટાન્ત ઉમેરે છે. વસ્તુ એટલે પૃથ્વી વગેરેનો ધર્મ સ્પ% જેમાં નથી એવો કોણ છે ? નિષ્ક્રિય પુરુષ. સાંખ્યશાસ્ત્ર મુજબ અભાવ નામનો વસ્તુનો કોઈ ધર્મ નથી, જેનાથી પુરુષની વિશેષતા દર્શાવાય. ક્યાંક ““પ્રતિષિદ્ધ વસ્તુધર્મા પુરુષ” એવો પાઠ છે. એનો અર્થ એવો થાય કે પ્રતિયો જેમાં વ્યાપ્ત છે, એમને પ્રતિષિદ્ધ કહેવાય. એ વસ્તુના ધર્મોમાં વ્યાપ્ત બનતા નથી. (એટલે વસ્તુમાં પ્રતિષેધ કે અભાવરૂપ ધર્મ રહી શકે નહીં.) કારણ કે ભાવ અને અભાવ ક્યારે પણ સંબંધિત થઈ શકે નહીં, એવું બધે જોવામાં આવે છે. છતાં એ બે સાથે રહેતા હોય એવી કલ્પના વિકલ્પમાં કરવામાં આવે છે. “બાણ સ્થિર છે”કહીને લૌકિક દષ્ટાન્ત આપે છે. “રાંધે છે”, કાપે છે”, વગેરેમાં પહેલાં અને પછી આવતી કર્મની ક્ષણોની આખી શ્રેણી એક ફળને ઉત્પન્ન કરતી જોવામાં આવે છે. એ રીતે “બાણ સ્થિર છે” એ પ્રયોગમાં પણ પહેલાની અને પછીની કર્મની ક્ષણોની હારમાળા હોય એવો ભ્રમ થાય છે. પણ રાંધવાની જેમ ગતિનો અંત થવાની ક્રિયામાં પૂર્વાપર ક્રમ છે, એમ માનીને, એ બાણથી ભિન્ન એમ સમજીને બાણ સ્થિર છે એવો પ્રયોગ કરી શકાય. આનો જવાબ એ છે કે “સ્થા' ધાતુનો ગતિનો અભાવ અર્થ છે. ગતિના અભાવને વસ્તુનો ધર્મ માની લેવામાં આવે છે. પછી આ કલ્પિત ધર્મને ખરેખર હયાત વસ્તુ માનવામાં આવે છે, અને એમાં પાછો સ્થિત હતું, સ્થિત હશે એમ પૂર્વાપર ક્રમ રહેલો માનવામાં આવે છે. વિચિત્ર કલ્પનાઓની આવી પરંપરા છે. અભાવને ભાવ માની, એ કશાકની પછી ક્રમમાં આવે છે એવું માની લેવામાં આવે છે. બધા લોકોમાં આવી નિરાધાર કલ્પનાઓ જોવામાં આવે છે. એ રીતે “તથાડનુત્પત્તિધર્મા પુરુષમાંથી બીજું ઉદાહરણ આપે છે. અભાવને ભાવરૂપ કલ્પીને એ બધા પુરુષોમાં અનુગત છે, એવી કલ્પના કરવામાં આવે છે. પરંતુ એ કોઈ પુરુષથી ભિન્ન ધર્મ નથી. પ્રમાણ અને વિપર્યયથી જુદી વિકલ્પ નામની વૃત્તિ છે જ નહીં, એમ ઘણા લોકો માને છે. એમને બોધ આપવા માટે આટલાં બધાં દષ્ટાન્તો આપ્યાં છે, એમ માનવું જોઈએ. ૯ अभावप्रत्ययालम्बना वृत्तिनिद्रा ॥१०॥ અભાવ જ્ઞાનને અવલંબતી વૃત્તિ નિદ્રા છે. ૧૦ Page #69 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૧૦] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી [ 34 भाष्य सा च संप्रबोधे प्रत्यवमर्शात्प्रत्ययविशेषः । कथम्, सुखमहमस्वाप्सम् प्रसन्नं मे मनः प्रज्ञां मे विशारदीकरोति । दुःखमहमस्वाप्तं स्त्यानं मे मनो भ्रमत्यनवस्थितम् । गाढं मूढोऽहमस्वाप्सम् गुरूणि मे गात्राणि क्लान्तं मे चित्तम् अलसं मुषितमिव तिष्ठतीति । स खल्वयं प्रबुद्धस्य प्रत्यवमर्शो न स्यादसति प्रत्ययानुभवे । तदाश्रिता: स्मृतयश्च तद्विषया न स्युः । तस्मात्प्रत्ययविशेषो निद्रा । सा च समाधावितरप्रत्ययवन्निरोद्धव्येति ॥१०॥ જાગ્યા પછી એનો વિચાર કરવામાં આવતો હોવાથી એ વિશેષ प्रारनुं प्रत्यय-ज्ञान छे. डेवी रीते ? "हुं सुखपूर्व सूतो हतो. भारुं प्रसन्न મન બુદ્ધિને ઉજાળે છે.” “હું દુ:ખપૂર્વક સૂતો હતો. મારું મન અસ્થિર બનીને ભમે છે, અને કાંઈ કરવાની ઇચ્છા થતી નથી.” “હું અત્યંત મૂઢ બનીને ગાઢ નિદ્રામાં હતો. મારાં અંગો ભારે છે, ચિત્ત થાકેલું છે, અને પ્રમાદી બનીને નષ્ટ થઈ ગયા જેવું લાગે છે.” નિદ્રા દરમ્યાન આવા અનુભવો થતા ન હોય, તો જાગ્યા પછી, એમનો વિચાર થાય નહીં અને એમના આશ્રયે, એમને વિષય બનાવનારી સ્મૃતિઓ પણ પેદા થાય નહીં. તેથી નિદ્રા વિશેષ પ્રકારનું જ્ઞાન છે. સમાધિ માટે બીજાં જ્ઞાનોની જેમ એનો પણ નિરોધ કરવો જોઈએ. ૧૦ तत्त्ववैशारदी अभावप्रत्ययालम्बना वृत्तिर्निद्रा । अधिकृतं हि वृत्तिपदमनुवादकम् । प्रमाणविपर्ययविकल्पस्मृतीनां वृत्तित्वं प्रति परीक्षकाणामविप्रतिपत्तेः । अतस्तदनूद्यते विशेषविधानाय । निद्रायास्तु वृत्तित्वे परीक्षकाणामस्ति विप्रतिपत्तिरिति वृत्तित्वं. विधेयम् । न च प्रकृतमनुवादकं विधानाय कल्पत इति पुनर्वृत्तिग्रहणम् । जाग्रत्स्वप्नवृत्तीनामभावस्तस्य प्रत्ययः कारणं बुद्धिसत्त्वाच्छादकं तमस्तदेवालम्बनं विषयो यस्याः तथोक्ता वृत्तिर्निद्रा । बुद्धिसत्त्वे हि त्रिगुणे यदा सत्त्वरजसी अभिभूय समस्तकरणावरकमाविरस्ति तमस्तदा बुद्धेर्विषयाकारपरिणामाभावादुद्भूततमोमयीं बुद्धिमवबुध्यमान: पुरुष: सुषुप्तोऽन्तः संज्ञ इत्युच्यते । कस्मात्पुनर्निरुद्धकैवल्ययोरिव वृत्त्यभाव एव न निद्रेत्यत आह-सा च संप्रबोधे प्रत्यवमर्शात्सोपपत्तिकात्स्मरणात्प्रत्ययविशेषः । कथम् । यदा हि सत्त्वसचिवं तम आविरस्ति तदेदृश: Page #70 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૧૦ प्रत्यवमर्शः सुप्तोत्थितस्य भवति सुखमहमस्वाप्सं प्रसन्नं मे मनः प्रज्ञां मे विशारदीकरोति स्वच्छीकरोतीति । यदा तु रज:सचिवं तम आविरस्ति तदेदृशः प्रत्यवमर्श इत्याहदुःखमहमस्वाप्तं स्त्यानमकर्मण्यं मे मनः कस्माद्यतो भ्रमत्यनवस्थितम् । नितान्ताभिभूतरजःसत्त्वे तमःसमुल्लासे स्वापे प्रबुद्धस्य प्रत्यवमर्शमाह - गाढं मूढोऽहमस्वाप्स गुरूणि मे गात्राणि क्लान्तं मे चित्तमलसं मुषितमिव तिष्ठतीति । साध्यव्यतिरेके हेतुव्यतिरेकमाह - स खल्वयमिति । प्रबुद्धस्य । प्रबुद्धमात्रस्य बोधकाले । પ્રત્યયાનુભવે । નૃત્યમાવાળાનુમતે । તાન્ત્રિતા: વોધનન્યા:। તદ્વિષયા:। वृत्त्यभावकारणविषया इत्यर्थः । ननु प्रमाणादयो व्युत्थानचित्ताधिकरणा निरुध्यन्तां समाधिप्रतिपक्षत्वात् । निद्रायास्त्वेकाग्रवृत्तितुल्यायाः कथं समाधिप्रतिपक्षतेत्यत आहसा च समाधाविति । एकाग्रतुल्यापि तामसत्वेन निद्रा सबीजनिर्बीजसमाधिप्रतिपक्षेति सापि निरोद्धव्येत्यर्थः ॥ १० ॥ અભાવના કારણ (રૂપ તમસ્)નું અવલંબન કરનારી વૃત્તિ નિદ્રા છે. વૃત્તિ શબ્દ અધિકૃત હોવાથી આ સૂત્રમાં પણ અનુવર્તમાન છે, છતાં એનું ગ્રહણ ભાર દેવા માટે છે. પરીક્ષકોના મતમાં પ્રમાણ, વિપર્યય, વિકલ્પ અને સ્મૃતિના વૃત્તિપણા વિષે વિરોધ નથી. તેથી એનું વિશેષ વિધાન અનુવાદ માટે છે. નિદ્રાવિષે તો એ વૃત્તિ છે કે નહીં એમ પરીક્ષકોમાં વિરોધ છે. તેથી એ પણ વૃત્તિ જ છે એમ જણાવવા માટે એનું વિધાન આવશ્યક છે. અધિકાર રૂપે ચાલ્યો આવતો શબ્દ ભાર આપતો નથી. તેથી ફરીથી વૃત્તિશબ્દનું ગ્રહણ કરીને જાગ્રત અને સ્વમની વૃત્તિઓના અભાવનું કારણ, બુદ્ધિસત્ત્વનું આવરણ કરતું તમસ્ જેનું અવલંબન, કે વિષય છે, એ વૃત્તિ નિદ્રા છે, એમ કહે છે. બુદ્ધિસત્ત્વ ત્રિગુણાત્મક છે. જ્યારે સત્ત્વ અને રજને દબાવીને બધી ઇન્દ્રિયોનું આવરણ કરનાર તમ પ્રગટ થાય છે, ત્યારે બુદ્ધિ વિષયાકારે પરિણમતી નથી. તમોગુણવાળી બુદ્ધિને જાણનાર પુરુષ સુષુપ્ત કે અંતઃસંજ્ઞ કહેવાય છે. નિરોધ કે કૈવલ્યની જેમ વૃત્તિના અભાવને નિદ્રા કેમ ન કહેવાય ? એના જવાબમાં “સા ચ સંપ્રબોધે પ્રત્યવમર્શપ્રત્યયવિશેષઃ'થી કહે છે કે પ્રત્યવમર્શ એટલે યુક્તિપૂર્વક થતું સ્મરણ, તેનાથી જણાય છે કે એ વિશેષ પ્રકારનું જ્ઞાન છે. કેવી રીતે ? સત્ત્વની છાયાથી યુક્ત તમોગુણ ચિત્તમાં પ્રગટે, તો જાગ્યા પછી મનુષ્યમાં “હું સુખપૂર્વક સૂતો હતો. મારું મન પ્રસન્ન છે, અને એ મારી પ્રજ્ઞાને સ્વચ્છ બનાવે છે,” એવો વિચાર જોવા મળે છે. રજોગુણના સહકારમાં તમોગુણ પ્રગટે તો “હું દુ:ખપૂર્વક સૂતો હતો. મારું મન આળસુ અને અકર્મણ્ય છે, અને Page #71 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૧૧] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૭ અસ્થિર પણે ભમી રહ્યું છે, એવું સ્મરણ થાય છે. સત્ત્વ અને રજને પૂરેપૂરા દબાવી દઈને તમોગુણ પ્રગટે તો “હું ગાઢ નિદ્રામાં મૂઢની જેમ સૂતો હતો. મારાં અંગો ભારે છે. મન થાકેલું છે, અને પ્રમાદથી જાણે નષ્ટ જેવું થઈ ગયું છે,” એવું સ્મરણ થાય છે. - સાધ્યમાં ભેદની ધ્યાતિ પુરવાર કરીને, હેતુમાં એની હયાતિ દર્શાવે છે. બોધના આશ્રયે રહેતી, એટલે કે બોધજન્ય કે બોધને વિષય કરતી વૃત્તિ બોધના અભાવના કારણને પણ વિષય બનાવે છે, અને જાગેલા માણસમાં “હું એ જ છું” એવું જ્ઞાન ઉત્પન્ન કરે છે. પ્રમાણ વગેરે વૃત્તિઓ વ્યસ્થિત ચિત્તના આશ્રયે રહે છે, અને સમાધિની વિરોધી છે, તેથી એમનો વિરોધ કરવો જોઈએ. પણ નિદ્રા તો એકાગ્ર વૃત્તિ જેવી છે, એને સમાધિવિરોધી કેવી રીતે કહેવાય? એના જવાબમાં “સા ચ સમાધી...” વગેરેથી કહે છે કે એ એકાગ્ર જેવી હોવા છતાં તામસ હોવાના કારણે સબીજ અને નિર્બીજ સમાધિની વિરોધી છે, માટે એનો પણ નિરોધ કરવો જોઈએ. ૧૦ अनुभूतविषयासंप्रमोषः स्मृतिः ॥११॥ અનુભવેલા વિષયને નષ્ટ ન થવા દેતી વૃત્તિ સ્મૃતિ છે. ૧૧ भाष्य किं प्रत्ययस्य चित्तं स्मरति आहोस्विद्विषयस्येति । ग्राह्योपरक्तः प्रत्ययो ग्राह्यग्रहणोभयाकारनिर्भासस्तज्जातीयकं संस्कारमारभते । स संस्कारः स्वव्यञ्जकाञ्जनस्तदाकारामेव ग्राह्यग्रहणोभयात्मिकां स्मृतिं जनयति । तत्र ग्रहणाकारपूर्वा बुद्धिः । ग्राह्याकारपूर्वा स्मृतिः । सा च द्वयी भावितस्मर्तव्या चाभावितस्मर्तव्या च । स्वप्ने भावितस्मर्तव्या । जाग्रत्समये त्वभावितस्मर्तव्येति । सर्वाश्चैताः स्मृतयः प्रमाणविपर्ययविकल्पनिद्रास्मृतीनामनुभवात्प्रभवन्ति । सर्वाश्चैता वृत्तयः सुखदुःखमोहात्मिकाः । सुखदुःखमोहाश्च क्लेशेषु व्याख्येयाः । सुखानुशयी રા:, કુનુણથી શ્રેષ:, મોદ: પુનરવિતિ | હતા: સર્વા વૃત્તો निरोद्धव्याः । आसां निरोधे संप्रज्ञातो वा समाधिर्भवत्यसंप्रज्ञातो वेति ॥११॥ ચિત્ત જ્ઞાનનું સ્મરણ કરે છે કે વિષયનું? ગ્રહણ કરેલા વિષયના Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૮] પતંજલિના યોગસૂત્રો [પા. ૧ સૂ. ૧૧ રંગે રંગાયેલું જ્ઞાન ગ્રાહ્ય અને ગ્રહણ બંનેના આકારને પ્રગટ કરે છે, અને પોતાની જાતિના સંસ્કારનો આરંભ કરે છે. એ સંસ્કાર પોતાને અભિવ્યક્ત કરનાર કારણ સામગ્રીથી, એના આકારવાળી અને ગ્રાહ્ય, ગ્રહણ બંને રૂપોવાળી સ્મૃતિ ઉત્પન્ન કરે છે. પહેલાં ગ્રહણનો આકાર ઉત્પન્ન થાય એ બુદ્ધિ, અને પહેલાં ગ્રાહ્યનો આકાર પેદા થાય એ સ્મૃતિ છે. એ બે પ્રકારની છે : ભાવિત સ્મૃતિ (જેમાં ચિત્ત અને એનો વિષય એકરૂપ બન્યા હોવાથી, પ્રયત્ન વિના સ્મૃતિ પેદા થાય છે, અને મિથ્યા છે) અને અભાવિતસ્મૃતિ (આમાં ચિત્ત તતૂપ થયા વિના, પ્રયત્નપૂર્વક યાદ કરે છે, તેથી આવી સ્મૃતિ સાચી છે). સ્વપ્રમાં ભાવિત સ્મર્તવ્ય સ્મૃતિ છે, અને જાગ્રત સમયે અભાવિતસ્મર્તવ્ય સ્મૃતિ છે. આ બધી સ્મૃતિઓ પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિના અનુભવથી પ્રગટ થાય છે. આ બધી વૃત્તિઓ સુખ, દુઃખ, મોહાત્મક છે, અને સુખ, દુઃખ અને મોહ ક્લેશો છે. સુખ સાથે રાગ, દુઃખ સાથે કેષ રહે છે. મોહ અવિદ્યા છે. આ બધી વૃત્તિઓનો વિરોધ કરવો જોઈએ. એમના નિરોધથી સંપ્રજ્ઞાત કે અસંપ્રજ્ઞાત સમાધિ થાય છે. ૧૧ तत्त्व वैशारदी अनुभूतविषयासंप्रमोषः स्मृतिः । प्रमाणादिभिरनुभूते विषये योऽसंप्रमोषोऽस्तेयं सा स्मृतिः । संस्कारमात्रजस्य हि ज्ञानस्य संस्कारकारणानुभवावभासितो विषय आत्मीयस्तदधिकविषयपरिग्रहस्तु संप्रमोष: स्तेयम् । कस्मात्सादृश्यात् । मुष् स्तेये (धा.पा. ९।६१) इत्यस्मात्प्रमोषपदव्युत्पत्तेः । एतदुक्तं भवति-सर्वे प्रमाणादयोऽनधिगतमर्थं सामान्यतः प्रकारतो वाऽधिगमयन्ति । स्मृतिः पुनर्नपूर्वानुभवमर्यादामतिकामति । तद्विषया तदूनविषया वा न तु तदधिकविषया । सोऽयं वृत्त्यन्तराद्विशेषः स्मृतेरिति । विमृशति-किं प्रत्ययस्येति । ग्राह्यप्रवणत्वादनुभवस्य स्वानुभवाभावात्तज्जः संस्कारो ग्राह्यमेव स्मारयतीति प्रतिभाति । अनुभवमात्रजनितत्वाच्चानुभवमेव वेति । विमृश्योपपत्तित उभयस्मरणमवधारयति-ग्राह्यप्रवणतया ग्राह्योपरक्तः । परमार्थतस्तु ग्राह्यग्रहणे एवोभयं तयोराकारं स्वरूपं निर्भासयति प्रकाशयति । स्वव्यञ्जकं कारणमञ्जनमाकारो यस्य स तथोक्तः । स्वकारणाकार इत्यर्थः । स्वकारणाकारव्यञ्जकमुद्बोधकं तेनाञ्जनं फलामिमुखीकरणं यस्येति वेत्यर्थः । ननु यदि कारणविचारेण बुद्धिस्मरणयोः सारूप्यं कस्तहि भेद इत्यत Page #73 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૧૧ ] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૯ आह-तत्र ग्रहणेति । ग्रहणमुपादानम् । न च गृहीतस्योपात्तस्योपादानं संभवति । तदनेनानधिगतबोधनं बुद्धिरित्युक्तम् । ग्रहणाकारो ग्रहणरूपं पूर्व प्रधानं यस्याः सा तथोक्ता । विकल्पितश्चायमभेदेऽपि गुणप्रधानभाव इति । ग्राह्याकारः पूर्वः प्रथमो यस्याः सा तथोक्ता । इदमेव च ग्राह्याकारस्य ग्राह्यस्य पूर्वत्वं यद्वृत्त्यन्तरविषयीकृतत्वमर्थस्य । तदनेन वृत्त्यन्तरविषयीकृतगोचरा स्मृतिरित्युक्तं भवति । सोऽयमसंप्रमोष इति । नन्वस्ति स्मृतेरपि संप्रमोषः । दर्शयति हि पित्रादेरतीतस्य देशकालान्तरानुभूतस्याननुभूतचरदेशकालान्तरसंबन्धं स्वप्न इत्यत आह-सा च द्वयोति । भावितः कल्पितः स्मर्तव्यो यया सा तथोक्ता । अभावितोऽकल्पितः पारमार्थिक इति यावत् । नेयं स्मृतिरपि तु विपर्ययस्तल्लक्षणोपपन्नत्वात् । स्मृत्याभासतया तु स्मृतिरुक्ता । प्रमाणाभासमिव प्रमाणमिति भावः । कस्मात्पुनरन्ते स्मृतेरुपन्यास इत्यत आहसर्वाश्चैताः स्मृतय इति । अनुभवः प्राप्तिः । प्राप्तिपूर्वा वृत्तिः स्मृतिस्ततः स्मृतीनामुपजन इत्यर्थः । ननु ये पुरुषं क्लिश्यन्ति ते निरोद्धव्याः प्रेक्षावता । क्लेशाश्च तथा, न च वृत्तयः । तत्किमर्थमासां निरोध इत्यत आह-सर्वाश्चैता इति । सुगमम् ॥११॥ અનુભૂત વિષય ચોરાય નહીં એ સ્મૃતિ છે. પ્રમાણ વગેરેથી અનુભવને કારણે મનમાં પ્રવેશેલા વિષયનું અસ્તેય, ચોરાઈ ન જવું, એ સ્મૃતિ છે. જે જ્ઞાન ફક્ત સંસ્કારથી પેદા થાય, એ સંસ્કારના કારણરૂપ અનુભવથી ભાસિત થતો વિષય એનો પોતાનો કહેવાય, એનાથી અધિક વિષયનો પરિગ્રહ ચોરી કહેવાય. કેમ ? કારણ કે એ ક્રિયા ચોરી જેવા રૂપવાળી છે. “પુષ-સ્તયે,” ચોરી કરવી એ અર્થવાળા ધાતુમાંથી સંપ્રમોષ શબ્દ નિષ્પન્ન થયો છે. કહેવાનો આશય એ છે કે પ્રમાણ વગેરે બધાં જ્ઞાનનાં સાધનો સામાન્ય કે વિશેષપણે, અગાઉ ન જાણેલા વિષયને જણાવે છે. સ્મૃતિ અગાઉના અનુભવની મર્યાદાને ઓળંગતી નથી. સ્મૃતિ અનુભવ કરતાં ઓછાને વિષય બનાવે છે, અધિકને નહીં : “કિમ્ પ્રત્યયસ્ય ચિત્ત સ્મરતિ આહોસ્વિત્ વિષયસ્ય” વગેરેથી બીજી વૃત્તિઓ કરતાં સ્મૃતિવૃત્તિની આ વિશેષતા વિષે ચર્ચા કરે છે. અનુભવ હંમેશાં ગ્રાહ્યવિષયપ્રધાન હોય છે. જયારે ગ્રાહ્યના અનુભવના અભાવમાં ફક્ત એનાથી ઉત્પન્ન થયેલો સંસ્કાર સ્મૃતિ ઉત્પન્ન કરતો હોય, તો ગ્રાહ્યનું પહેલાં સ્મરણ કરાવે, એમ ઉપરછલ્લી દષ્ટિએ જણાય છે. પરંતુ અનુભવને કારણે ઉત્પન્ન થતી સ્મૃતિ ખરેખર તો અનુભવનું જ સ્મરણ કરાવે, (અને અનુભવ ગ્રાહ્ય-ગ્રહણ બંનેરૂપ છે) એમ વિચારીને ગ્રાહ્ય અને ગ્રહણ બંનેનું સ્મરણ થાય છે, એવો નિશ્ચય કરે છે. ગ્રાહ્ય વિષય મુખ્ય હોવાથી સ્મૃતિ ગ્રાહ્યના આકારવાળી હોય છે. તેથી ખરેખર ગ્રાહ્યના ગ્રહણને કારણે, એ બંનેના આકારવાળા સ્વરૂપનું સ્મરણ કરાવે છે. “સ્વભંજકાંજન” એટલે પોતાને વ્યક્ત કરનાર કારણના Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૦] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૧૧ આકારવાળી સ્મૃતિ હોય છે. અથવા પોતાને પ્રગટ કરતા કારણના આકારને વ્યક્ત કરનાર કે એનું ઉદ્ધોધન કરનાર, એનાથી અંજન એટલે ફળ તરફ અભિમુખ થવાપણું, એવો પણ અર્થ કરી શકાય. કારણના વિચાર વખતે, બુદ્ધિ અને સ્મૃતિ બંને સમાન રૂપવાળાં હોય તો એ બેમાં તફાવત શો ? એ વિષે પણ વિચારે છે. ગ્રહણ એટલે ઉપાદાન (મનમાં વસ્તુનો પ્રવેશ). અગાઉ ગૃહીત હોય એનું ગ્રહણ થાય નહીં. તેથી અગાઉ ન જાણેલા પદાર્થનું જ્ઞાન કરાવે એ બુદ્ધિ. એટલે ગ્રહણનું રૂપ પહેલાં કે મુખ્યતયા જણાવે એ બુદ્ધિ છે. અહીં (ગ્રહણ અને ગ્રાહ્યના) અભેદમાં પણ ગૌણ-મુખ્યભાવ કહ્યો છે. અને ગ્રાહ્યનો આકાર પહેલાં કે મુખ્યતયા પ્રગટ કરે એ સ્મૃતિ છે, એમ કહે છે. ગ્રાહ્યનો આકાર પહેલાં પ્રગટે એનો અર્થ એ છે કે જ્ઞાનનો વિષય બનતો ગ્રાહ્ય પદાર્થ, પહેલાં અન્ય વૃત્તિઓનો વિષય બની ચૂક્યો છે, એવો પદાર્થ ચિત્તમાં પ્રગટે એ સ્મૃતિ છે. આને અસંપ્રમોષ, ચોરી ન થયેલો વિષય કહ્યો છે. પણ સ્મૃતિમાં સંપ્રમોષ પણ હોય છે. સ્વમમાં અતીતમાં ચાલ્યા ગયેલા પિતા વગેરે અને અન્ય દેશ-કાળમાં અનુભવેલા વિષયોની, એનાથી જુદા દેશકાળમાં પ્રતીતિ થતી જોવામાં આવે છે. તેથી કહે છે કે સ્મૃતિ બે પ્રકારની છે : ભાવિતસ્કૃતિ અને અભાવિતસ્મૃતિ. ભાવિત એટલે કલ્પિત વસ્તુની સ્મૃતિ, અને અભાવિત એટલે અકલ્પિત કે સાચી વસ્તુનું સ્મરણ થાય એવી સ્મૃતિ. આ ખરેખર સ્મૃતિ નહીં, વિપર્યય છે, કારણ કે એનું લક્ષણ આમાં બંધબેસતું જણાય છે, પણ સ્મૃતિનો આભાસ હોવાથી એને સ્મૃતિ કહી છે. પ્રમાણાભાસને જેમ પ્રમાણ કહેવાય, એવો ભાવ છે. સ્મૃતિને સૌથી છેલ્લી કેમ મૂકી? એના જેવાબમાં “સર્વાથ્થતા મૃતય.” વગેરેથી કહે છે કે બધી સ્મૃતિઓ પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિના અનુભવોથી ઉત્પન્ન થાય છે. અનુભવ એટલે પ્રાપ્તિ (મનમાં વિષયનો પ્રથમવાર પ્રવેશ). પ્રાપ્તિપૂર્વક થતી વૃત્તિ સ્મૃતિ છે, કેમકે પ્રાપ્ત અનુભવોથી સ્મૃતિઓ ઉત્પન્ન થાય છે. બુદ્ધિશાળી મનુષ્ય દુઃખદનો નિરોધ કરવો જોઈએ. કલેશો દુઃખદ છે, વૃત્તિઓ નહીં. તો શા માટે વૃત્તિઓનો નિરોધ કરવો જોઈએ ? એના જવાબમાં “સર્વાશ્ચતા વૃત્તય: સુખદુઃખમોહાત્મિકા:” વગેરેથી કહે છે કે બધી જ વૃત્તિઓ ક્લેશરૂપ સુખદુઃખમોહાત્મક છે, માટે એમનો વિરોધ કરવો જોઈએ. બાકીનું સુગમ છે. ૧૧ Page #75 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૧૨] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૧ અથાણાં નિરોધે ૩પાય તિ- પણ આ બધી વૃત્તિઓના નિરોધનો ઉપાય શું છે ? अभ्यासवैराग्याभ्यां तन्निरोधः ॥१२॥ અભ્યાસ અને વૈરાગ્યથી એમનો નિરોધ થાય છે. ૧૨ માણ चित्तनदी नामोभयतोवाहिनी वहति कल्याणाय, वहति पापाय च। या तु कैवल्यप्राग्भारा विवेकविषयनिम्ना सा कल्याणवहा । संसारप्राग्भाराऽविवेकविषयनिम्ना पापवहा । तत्र वैराग्येण विषयस्रोतः खिलीक्रियते, विवेकदर्शनाभ्यासेन विवेकस्रोत उद्घाट्यत इत्युभयाधीनश्चित्तवृत्तिनिरोधः ॥१२॥ ચિત્તનદી બંને તરફ વહે છે. કલ્યાણ માટે વહે છે અને પાપ માટે વહે છે. જે વિવેક તરફ વહી કૈવલ્યનો પ્રબન્ધ કરે એ પ્રવાહ કલ્યાણકારી છે. અને જે અવિવેક તરફ વહી સંસારનો પ્રબન્ધ કરે, એ પ્રવાહ પાપરૂપ છે. વૈરાગ્યથી વિષયનો પ્રવાહ બંધ કરવામાં આવે છે, અને વિવેકદર્શનના અભ્યાસથી વિવેકનો પ્રવાહ ઉઘાડવામાં આવે છે. આ બંનેનો આશ્રય લેવાથી ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય છે. ૧૨ तत्त्व वैशारदी निरोधोपायं पृच्छति-अथेति । सूत्रेणोत्तरमाह-अभ्यासवैराग्याभ्यां तनिरोधः । अभ्यासवैराग्ययोनिरोधे जनयितव्येऽवान्तरव्यापारभेदेन समुच्चयो न तु विकल्प इत्याहचित्तनदीति । प्राग्भारः प्रबन्धः । निम्नता गम्भीरता, अगाधतेति यावत् ॥१२॥ અથ આમાં નિરોધે ક ઉપાય?"થી નિરોધનો ઉપાય પૂછે છે. સૂત્રથી એનો ઉત્તર આપે છે - “અભ્યાસ અને વૈરાગ્યથી વૃત્તિનિરોધ થાય છે” નિરોધની ઉત્પત્તિ માટે અભ્યાસ અને વૈરાગ્ય બંનેની કામગિરી એકી સાથે થાય છે, કારણ કે એ એક બીજાને ઉપકારક છે. એ બેમાં વિકલ્પને અવકાશ નથી. એટલા માટે ચિ નદી બે પ્રવાહોમાં વહે છે, એમ કહે છે. પ્રામ્ભાર એટલે પ્રબન્ય. નિમ્નતાથી નીચાણ, ગહનતા કે અગાધતા સમજવી જોઈએ. (નદી નીચેની તરફ વહે, એમ ચિત્તનું વલણ નીચેની તરફ હોય છે.) ૧૨ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૧૩ तत्र स्थितौ यत्नोऽभ्यासः ॥१३॥ એ બેમાં અભ્યાસ એટલે સ્થિરતા માટે યત્ન. ૧૩ भाष्य चित्तस्यावृत्तिकस्य प्रशान्तवाहिता स्थितिः । तदर्थः प्रयत्नो वीर्यमुत्साहः । तत्संपिपादयिषया तत्साधनानुष्ठानमभ्यासः ॥१३॥ સ્થિતિ માટેનો પ્રયત્ન અભ્યાસ છે. સ્થિતિ એટલે વૃત્તિવિનાના ચિત્તનો પ્રશાન્ત પ્રવાહ. એ માટે યત્ન એટલે પોતાની શક્તિ મુજબ ઉત્સાહપૂર્વક એને પ્રાપ્ત કરવા માટેનાં સાધનોનું અનુષ્ઠાન. એને અભ્યાસ કહે છે. ૧૩ तत्त्व वैशारदी तत्राभ्यासस्य स्वरूपप्रयोजनाभ्यां लक्षणमाह-तत्र स्थितौ यत्रोऽभ्यासः । तव्याचष्टे-चित्तस्यावृत्तिकस्य राजसतामसवृत्तिरहितस्य प्रशान्तवाहिता विमलता सात्त्विकवृत्तिवाहितैकाग्रता स्थितिः । तदर्थ इति । स्थिताविति निमित्तसप्तमी व्याख्याता । યથા “વળ દીપિન દત્ત'(મહાભાષ્ય રારારૂ૬) તિ ! પ્રયતમેવ પર્યાયાપ્યાં विशदयति-वीर्यमुत्साह इति । तस्येच्छायोनितामाह-तत्संपिपादयिषया । तदिति स्थिति परामृशति । प्रयत्नस्य विषयमाह-तत्साधनेति । स्थितिसाधनान्यन्तरङ्गबहिरङ्गाणि यमनियमादीनि । साधनगोचरः कर्तृव्यापारो न फलगोचर इति ॥१३॥ એ બેમાંથી સ્વરૂપ અને પ્રયોજન સાથે અભ્યાસનું લક્ષણ કહે છે. સ્થિતિ માટેનો યત્ન અભ્યાસ છે. ભાષ્યકાર એને સમજાવે છે : વૃત્તિરહિત ચિત્ત એટલે રાજસ, તામસ વૃત્તિઓ વિનાનું ચિત્ત. એનો પ્રશાન્ત પ્રવાહ એટલે નિર્મળતા અને સાત્ત્વિક વૃત્તિનો પ્રવાહ કે એકાગ્રતા. એને સ્થિતિ કહે છે. એને મેળવવાનો યત્ન અભ્યાસ છે, એવો અર્થ છે. “સ્થિતીમાં નિમિત્ત સપ્તમી છે, “ચર્મણિ દ્વિપિન હન્તિ” – ચામડા માટે હાથીને મારે છે- ની જેમ. પ્રયત્ન શબ્દના પર્યાયો આપી એને સ્પષ્ટ કરે છે. શક્તિ, ઉત્સાહ વગેરે પ્રયત્નનાં અંગ છે. એનો અભીપ્સા સાથે સંબંધ દર્શાવે છે : એ પ્રાપ્ત કરવાની ઈચ્છા. સ્થિતિની અભીપ્સાથી પ્રયત્નનો વિષય કે લક્ષ્ય કહે છે. એનાં સાધન એટલે યમ, નિયમ વગેરે યોગનાં અંતરંગ અને બહિરંગ અંગો. કર્તાનો વ્યાપાર (પ્રવૃત્તિ) સાધન તરફ વળેલો હોય છે, ફળ તરફ નહીં. ૧૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ પા.૧ સૂ.૧૪,૧૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૩ स तु दीर्घकालनैरन्तर्यसत्कारासेवितो दृढभूमिः ॥१४॥ એ (અભ્યાસ) લાંબા સમય સુધી, સતત અને ઉત્સાહપૂર્વક સેવવામાં આવે તો દઢમૂળવાળો થાય છે. ૧૪ भाष्य दीर्घकालासेवितो निरन्तरासेवितः, तपसा ब्रह्मचर्येण विद्यया श्रद्धया च संपादितः सत्कारवान्दृढभूमिर्भवति, व्युत्थानसंस्कारेण द्रागित्येवानभिभूतविषय इत्यर्थः ॥१४॥ લાંબા સમય સુધી, સતત, ઉત્સાહપૂર્વક, તપ, બ્રહ્મચર્ય, વિદ્યા, અને શ્રદ્ધાપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો સ્થિર અને દઢ અવસ્થાવાળો બને છે. એટલે કે મનની બહિર્મુખ થવાની ટેવથી જલ્દી દબાઈ જતો નથી. ૧૪ तत्त्व वैशारदी ननु व्युत्थानसंस्कारेणानादिना परिपन्थिना प्रतिबद्धोऽभ्यासः कथं स्थित्यै कल्पत इत्यत आह-स तु दीर्घकालनैरन्तर्यसत्कारासेवितो दृढभूमिः । सोऽयमभ्यासो विशेषणत्रयसंपन्नः सन्दृढावस्थो न सहसा व्युत्थानसंस्कारैरभिभूतस्थितिरूपविषयो भवति । यदि पुनरेवं भूतमप्यभ्यासं कृत्वोपरमेत्ततः कालपरिवासेनाभिभूयेत । तस्मानोપરન્તવ્યનિતિ માવ: 18ા અનાદિકાળથી ચિત્તની બહાર તરફ વળવાની ટેવોરૂપી શત્રુઓથી ઘેરાયેલો અભ્યાસ સ્થિરતા કેવી રીતે લાવી શકે? જવાબમાં કહે છે કે લાંબા ગાળા સુધી, વચ્ચે વચ્ચે રોકાયા વિના અને ઉત્સાહપૂર્વક કરેલો અભ્યાસ દઢ અવસ્થાવાળો થાય છે, અને એકાએક બહિર્મુખ થવાની મનની ટેવથી દબાયા વિના સ્થિરતાવાળો બને છે. આ પ્રમાણે અભ્યાસ કરવા છતાં, છેવટે એને છોડી દેવામાં આવે, તો સમય જતાં એનું બળ નષ્ટ થાય છે. માટે અભ્યાસ કદી છોડવો નહીં, એવો ભાવ છે. ૧૪ दृष्टानुश्रविकविषयवितृष्णस्य वशीकारसंज्ञा वैराग्यम् ॥१५॥ भाष्य જોયેલા અને સાંભળેલા વિષયોમાં તૃષ્ણારહિત બનેલા પુરુષની Page #78 -------------------------------------------------------------------------- ________________ પતંજલિનાં યોગસૂત્રો [पा. १ सू. १५ ४४] સ્વામી બનીને વિષયોને પોતાના વશમાં રાખવાની સ્થિતિને વૈરાગ્ય કહે छे. १५ भाष्य स्त्रियोऽन्नपानमैश्वर्यमिति दृष्टविषयवितृष्णस्य स्वर्गवैदेह्यप्रकृतिलयत्वप्राप्तावानुश्रविकविषये वितृष्णस्य दिव्यादिव्यविषयसंप्रयोगेऽपि चित्तस्य विषयदोषदर्शिनः प्रसंख्यानबलादनाभोगात्मिका हेयोपादेयशून्या वशीकारसंज्ञा वैराग्यम् ॥१५॥ સ્ત્રીઓ, ભોજ્ય અને પેય પદાર્થો, ઐશ્વર્ય વગેરે જોયેલા, અને સ્વર્ગ, વિદેહપણું, પ્રકૃતિલય વગેરે વેદમાંથી સાંભળેલા વિષયોમાં રાગ કે તૃષ્ણા વિનાના, તેમજ દિવ્ય કે અદિવ્ય વિષયો પોતાની સમક્ષ ઉપસ્થિત થાય તો પણ જેનું ચિત્ત એમના દોષો જોતું હોય, એવા પુરુષમાં વિવેકવિચારના બળે, ભોગની ઇચ્છા ન થાય, વિષય ન્યાય કે સ્વીકાર્ય છે, એવો સંકલ્પ પણ ન થાય, એવી વિષયોને પોતાના વશમાં રાખવાની શક્તિ વૈરાગ્ય છે. ૧૫ तत्त्ववैशारदी वैराग्यमाह-दृष्टानुश्रविकविषयवितृष्णस्य वशीकारसंज्ञा वैराग्यम् । चेतनाचेतनेषु दृष्टविषयेषु वितृष्णतामाह - स्त्रिय इति । ऐश्वर्यमाधिपत्यम् । अनुश्रवो वेदस्ततोऽधिगता आनुश्रुविकाः स्वर्गादयः । तत्रापि वैतृष्ण्यमाह - स्वर्गेति । देहरहिता विदेहाः करणेषु लीनास्तेषां भावो वैदेह्यम् । अन्ये तु प्रकृतिमेवात्मानमभिमन्यमानाः प्रकृत्युपासका: प्रकृतौ साधिकारायामेव लीनास्तेषां भावः प्रकृतिलयत्वं तत्प्राप्तिविषये आनुश्रविकविषये वितृष्णस्य । आनुश्रविकविषये वितृष्णो हि स्वर्गादिप्राप्तिविषये वितृष्ण उच्यते । ननु यदि वैतृष्ण्यमात्रं वैराग्यं हन्त विषयाप्राप्तावपि तदस्तीति वैराग्यं स्यादित्यत आह दिव्यादिव्येति । न वैतृष्ण्यमात्रं वैराग्यमपि तु दिव्यादिव्यविषयसंप्रयोगेऽपि चित्तस्यानाभोगात्मिका । तामेव स्पष्टयति- हेयोपादेयशून्या । आसङ्गद्वेषरहितोपेक्षा बुद्धिर्वशीकारसंज्ञा । कुतः पुनरियमित्यत्राह - प्रसंख्यानबलादिति । तापत्रयपरीतता विषयाणां दोषस्तत्परिभावनया तत्साक्षात्कार: प्रसंख्यानं तद्बलादित्यर्थः । यतमानसंज्ञा, व्यतिरेकसंज्ञा, एकेन्द्रियसंज्ञा, वशीकारसंज्ञा चेति चतस्रः संज्ञा इत्यागमिनः । रागादयः खलु कषायाश्चित्तवर्तिनस्तैरिन्द्रियाणि यथास्वं विषयेषु प्रवर्तन्ते, तन्मा प्रवर्तिषतेन्द्रियाणि तत्तद्विषयेष्विति तत्परिपाचनायारम्भः प्रयत्नः सा यतमानसंज्ञा । तदारम्भे सति Page #79 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૧૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૫ केचित्कषायाः पक्वाः पच्यन्ते पक्ष्यन्ते च केचित् । तत्र पक्ष्यमाणेभ्यः पक्वानां व्यतिरेकेणावधारणं व्यतिरेकसंज्ञा । इन्द्रियप्रवर्तनासमर्थतया पक्वानामौत्सुक्यमात्रेण मनसि व्यवस्थानमेकेन्द्रियसंज्ञा । औत्सुक्यमात्रस्यापि निवृत्तिरुपस्थितेष्वपि दिव्यादिव्यविषयेषूपेक्षाबुद्धिः संज्ञात्रयात्परा वशीकारसंज्ञा । एतयैव च पूर्वासां चरितार्थत्वान्न ताः पृथगुक्ता इति सर्वमवदातम् ॥१५॥ સિયોડત્રપાનમૈશ્વર્યમ્” વગેરેથી ચેતન અને જડ જોયેલા વિષયોમાં તૃષ્ણાનો અભાવ કહે છે. ઐશ્વર્ય એટલે આધિપત્ય. અનુશ્રવ એટલે વેદ, એમાંથી સાંભળેલા સ્વર્ગ વગેરે આનુશ્રવિક ભોગોમાં. “સ્વર્ગ..” વગેરેમાં તૃષ્ણા રહિતતા કહે છે. વિદેહ એટલે દેહરહિત કરણી (ઇન્દ્રિયો)માં લીન થયેલા યોગીઓની સ્થિતિને વૈદેહ્ય કહે છે. બીજા પ્રકૃતિલયો એટલે પ્રકૃતિને જ આત્મા માનનારા, પ્રકૃતિના ઉપાસકો, સાધિકાર પ્રકૃતિમાં લીન થયેલાઓ. આવી સ્થિતિની પ્રાપ્તિ માટે પણ તૃષ્ણા વિનાનો યોગી વૈરાગ્યવાળો કહેવાય. આનુશ્રવિક વિષે તૃષ્ણા વિનાનો, સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ વિષે પણ વિતૃષ્ણ કહેવાય છે. વૈતૃશ્યમાત્ર વૈરાગ્ય હોય તો, વિષયો ન મળ્યા હોય ત્યારે પણ એ હોય છે. તેથી એ પણ વૈરાગ્ય કહેવાય. એ શંકાના નિરાકરણ માટે “દિવ્યાદિવ્ય” વગેરેથી કહે છે કે ફક્ત વૈતૃણ્ય વૈરાગ્ય નથી, પણ દિવ્ય તેમજ લૌકિક વિષયો પોતાની સમક્ષ ઉપસ્થિત થાય, ત્યારે પણ ચિત્તમાં ભોગેચ્છા ન થાય, એ વૈરાગ્ય છે. આને વધારે સ્પષ્ટ કરતાં કહે છે કે હેય-ઉપાદેય શૂન્ય એટલે આસક્તિ અને ષ વગર ઉપેક્ષા બુદ્ધિ વૈરાગ્ય છે. આવી બુદ્ધિ કેવી રીતે થાય ? એના જવાબમાં કહે છે : પ્રસંખ્યાન (વિચાર)ના બળથી. વિષયો ત્રણ પ્રકારના તાપોથી ઘેરાયેલા છે. એ એમનો દોષ છે. એ દોષ વિષે વારંવાર વિચારવાથી, એ સત્ય ચિત્તમાં સાક્ષાત દેખાવા માંડે છે. આને પ્રસંખ્યાન કહે છે. એના બળથી ઉપેક્ષાબુદ્ધિ ઉત્પન્ન થાય છે. આગમના જાણકારો (આ દર્શનના પૂર્વાચાર્યો, ચેતનાના વિકાસની દૃષ્ટિએ) યતમાનસંજ્ઞા, વ્યતિરેક સંજ્ઞા, એકેન્દ્રિયસંજ્ઞા અને વશીકારસંજ્ઞા એમ ચાર પ્રકારનો વૈરાગ્ય કહે છે. રાગ વગેરે ચિત્તના મેલ છે. એમની પ્રેરણાથી ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં પ્રવર્તે છે. એ મેલ ઇન્દ્રિયોને વિષયોમાં પ્રવૃત્ત ન કરે, એ માટે એ મેલને દૂર કરવાના હેતુથી, એમને પકવવાના પ્રયત્નનો આરંભ થાય, એને યતમાન સંજ્ઞા કહેવાય. એવા પ્રયત્નના આરંભ પછી કેટલાક કષાયો પાકી ગયા, કેટલાક પાકી રહ્યા છે, અને બીજા કેટલાક ભવિષ્યમાં પાકશે. પાકી ગયેલાનો પાકવાના બાકી છે એમનાથી ભેદ નક્કી કરવો એ વ્યતિરેકસંજ્ઞા છે. પાકેલા મળ ઇન્દ્રિયોને પ્રવૃત્ત Page #80 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૧૬ કરવામાં અસમર્થ બને, છતાં મનમાં વિષયો પ્રત્યે ફક્ત ઉત્સુકતા રહે, એ એકેન્દ્રિયસંજ્ઞા છે. એ ઉત્સુકતાની પણ નિવૃત્તિ, અને ઉપસ્થિત થયેલા દિવ્ય કે અદિવ્ય વિષયોમાં ઉપેક્ષાબુદ્ધિ, એ અગાઉની ત્રણ અવસ્થાઓથી આગળની વશીકારસંજ્ઞા છે. આ વશીકાર અવસ્થા સિદ્ધ થતાં, આગળની ત્રણ સંજ્ઞાઓ (ચતનાવિકાસભૂમિઓ) સફળ થઈ કહેવાય, તેથી ભાષ્યમાં એમને કહી નથી. આમ બધું સ્પષ્ટ છે. ૧૫ तत्परं पुरुषख्यातेर्गुणवैतृष्ण्यम् ॥१६॥ પુરુષના જ્ઞાનથી ગુણોમાં વૈતૃશ્ય થાય એ પર (વેરાગ્યો છે. ૧૬ માણ दृष्टानुश्रविकविषयदोषदर्शी विरक्तः पुरुषदर्शनाभ्यासात्तच्छुद्धिप्रविवेकाप्यायितबुद्धिर्गुणेभ्यो व्यक्ताव्यक्तधर्मकेभ्यो विरक्त इति । तद्द्वयं वैराग्यम् । तत्र यदुत्तरं तज्ज्ञानप्रसादमात्रम् । यस्योदये प्रत्युदितख्यातिरेवं मन्यते-प्राप्तं प्रापणीयं, क्षीणाः क्षेतव्याः क्लेशाः, छिन्नः श्लिष्टपर्वा भवसंक्रमः, यस्याविच्छेदाज्जनित्वा म्रियते मृत्वा च जायत इति । ज्ञानस्यैव पराकाष्ठा वैराग्यम् । एतस्यैव हि नान्तरीयकं कैवल्यमिति ॥१६॥ જોયેલા અને સાંભળેલા વિષયોના દોષ જોનાર વિરક્ત પુરુષ, આત્મદર્શનના અભ્યાસવાળો બનીને આત્માની શુદ્ધિ અને શ્રેષ્ઠતાથી સંતુષ્ટ થઈને, વ્યક્તિ અને અવ્યક્ત ધર્મોવાળા ગુણો વિષે પણ વિરક્ત બને છે. એને પર વૈરાગ્ય કહે છે. આમ વૈરાગ્ય બે પ્રકારનો છે. બીજો પર વૈરાગ્ય જ્ઞાનનો પ્રસાદ છે. એના ઉદયથી વિવેકયુક્ત યોગી વિચારે છે કે પ્રાપ્ત કરવા યોગ્ય પ્રાપ્ત કર્યું, ક્ષીણ કરવા યોગ્ય ક્લેશો ક્ષીણ થયા, પરસ્પર સંકળાયેલા પર્વો (ગાંઠો) વાળો ભવસંક્રમ (જન્મમરણનો ક્રમ) છેદી નાખ્યો, જેને છેદ્યા વિના જન્મીને મરે છે, અને મરીને જન્મે છે. જ્ઞાનની પરાકાષ્ઠા વૈરાગ્ય છે. એમાં અને કૈવલ્યમાં કોઈ અંતર નથી. ૧૬ तत्त्व वैशारदी अपरं वैराग्यमुक्त्वा परमाह- तत्परं पुरुषख्यातेर्गुणवैतृष्ण्यम् । अपरवैराग्यस्य परं वैराग्यं प्रति कारणत्वम् । तत्र च द्वारमादर्शयति-दृष्टानुअविकविषयदोषदर्शी Page #81 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૧૬] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી विरक्त इति । अनेनापरं वैराग्यं दर्शितम् । पुरुषदर्शनाभ्यासादागमानुमानाचार्योपदेशसमधिगतस्य पुरुषस्य दर्शनं तस्याभ्यासः पौनःपुन्येन निषेवणं तस्मात्तस्य दर्शनस्य शुद्धी रजस्तमःपरिहाण्या सत्त्वैकतानता तया यो गुणपुरुषयोः प्रकर्षेण विवेक: पुरुष: शुद्धोऽनन्तस्तद्विपरीता गुणा इति तेनाप्यायिता बुद्धिर्यस्य योगिनः स तथोक्तः । तदनेन धर्ममेघाख्यः समाधिरुक्तः । स तथाभूतो योगी गुणेभ्यो व्यक्ताव्यक्तधर्मकेभ्यः सर्वथा विरक्तः सत्त्वपुरुषान्यताख्यातावपि गुणात्मिकायां यावद्विरक्त इति । तत्तस्माद्द्वयं वैराग्यम् । पूर्वं हि वैराग्यं सत्त्वसमुद्रेकविधूततमसि रजःकणकलङ्कसंपृक्ते चित्तसत्त्वे । तच्च तौष्टिकानामपि समानम् । ते हि तेनैव प्रकृतिलया बभूवुः । यथोक्तम्वैराग्यात्प्रकृतिलय इति ( सां० का० ४५ ) । तत्र तयोर्द्वयोर्मध्ये यदुत्तरं तज्ज्ञानप्रसादमात्रम् । मात्रग्रहणेन निर्विषयतां सूचयति । तदेव हि तादृशं चित्तसत्त्वं रजोलेशमलेनाप्यपरामृष्टमस्याश्रयोऽत एव ज्ञानप्रसाद इत्युच्यते । चित्तसत्त्वं हि प्रसादस्वभावमपि रजस्तमःसंपर्कान्मलिनतामनुभवति । वैराग्याभ्यासविमलवारिधाराधौतसमस्तरजस्तमोमलं त्वतिप्रसन्नं ज्ञानप्रसादमात्रपरिशेषं भवति । तस्य गुणानुपादेयत्वाय दर्शयति-यस्योदये प्रत्युदितख्यातिः । ख्यातिविशेषे सति वर्तमानख्यातिमानित्यर्थः । प्रापणीयं कैवल्यं प्राप्तम् । यथा वक्ष्यति - जीवन्नेव विद्वान्मुक्तो भवति (भाष्य ४।३० ) । संस्कारमात्रस्य च्छिन्नमूलस्य सिद्धत्वादिति भावः । कुतः प्राप्तं, यतः क्षीणाः क्षेतव्याः क्लेशा अविद्यादयः सवासनाः । नन्वस्ति धर्माधर्मसमूहो भवस्य जन्ममरणप्रबन्धस्य संक्रमः प्राणिनाम् । तत्कुतः कैवल्यमित्यत आह-छिन्न इति । श्लिष्टानि निःसंधीनि पर्वाणि यस्य स तथोक्तः । धर्माधर्मसमूहस्य समूहिनः पर्वाणि तानि श्लिष्टानि । न हि जातु जन्तुर्मरणजन्मप्रबन्धेन त्यक्ष्यते । सोयं भवसक्रमः क्लेशक्षये छिन्नः । यथा वक्ष्यति - 'क्लेशमूलः कर्माशयः' (२।१२) 'सति मूले तद्विपाकः, (२।१३) इति । ननु प्रसंख्यानपरिपाकं धर्ममेघं च निरोधमन्तरा किं तदस्ति यज्ज्ञानप्रसादमात्रमित्यत आह- ज्ञानस्यैवेति । धर्ममेघभेद एव परं वैराग्यं नान्यत् । यथा वक्ष्यति - 'प्रसंख्यानेऽप्यकुसीदस्य सर्वथा विवेकख्यातेर्धर्ममेघः समाधिः' (४।२९) । 'तदा सर्वावरणमलापेतस्य ज्ञानस्यानन्त्याज्ज्ञेयमल्पम्' (४।३१) इति च । तस्मादेतस्य हि नान्तरीयकमविनाभावि कैवल्यामिति ॥ १६ ॥ - [ ४७ અપર વૈરાગ્ય કહીને પર કહે છે : પુરુષના જ્ઞાનથી ગુણોમાં વિરક્તિ થાય એ પર વૈરાગ્ય છે. અપર વૈરાગ્ય પરનું કારણ છે. પરમાં પ્રવેશવાનું દ્વાર છે. જોયેલા અને સાંભળેલા વિષયોમાં દોષદર્શી વિરક્ત છે, એમ કહીને અપર વૈરાગ્ય કહ્યો. પુરુષદર્શનનો અભ્યાસ એટલે આગમ, અનુમાન અને આચાર્યના ઉપદેશથી જાણેલા આત્માનું દર્શન, અને એનો અભ્યાસ એટલે વારંવાર સેવન. એનાથી Page #82 -------------------------------------------------------------------------- ________________ પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૧૬ આત્મદર્શન શુદ્ધ બને. રજસ્, તમમ્ દૂર થઈ, સત્ત્વમાં એકતાનતા થાય. એનાથી ગુણો અને પુરુષનો સ્પષ્ટ વિવેક થાય. પુરુષ શુદ્ધ અને અનંત છે, અને ગુણો એનાથી વિપરીત છે એ હકીકત નિઃશંકપણે સમજાય. એથી સંતુષ્ટ બનેલી બુદ્ધિવાળો યોગી પરવૈરાગ્યયુક્ત બને છે. આનાથી ધર્મમેઘ સમાધિની પ્રાપ્તિ કહી. આવો યોગી વ્યક્ત-અવ્યક્ત ધર્મવાળા ગુણોથી પણ વિરક્ત થાય છે. અને સત્ત્વ તેમજ પુરુષની ભિન્નતાના વિવેકજ્ઞાનરૂપ ગુણાત્મક વિચારથી પણ વિરક્ત થાય છે. ૪૮] આમ બે વૈરાગ્ય કહ્યા. પહેલો અપર વૈરાગ્ય સત્ત્વગુણની વૃદ્ધિથી તમોગુણ દૂર થવા છતાં રજોગુણના અણુઓથી કલંકિત ચિત્તસત્ત્વમાં ઉત્પન્ન થાય છે. આ વૈરાગ્ય તૌષ્ટિકોમાં (એનાથી જ સંતુષ્ટ થતા યોગીઓમાં) જોવા મળે છે. આના કારણે તેઓ પ્રકૃતિલયની અવસ્થામાં અટકી જાય છે. કહ્યું છે કે “વૈરાગ્યથી પ્રકૃતિ લય થાય છે.” બીજો પર વૈરાગ્ય જ્ઞાનપ્રસાદમાત્ર છે. માત્ર શબ્દથી નિર્વિષયતા સૂચવે છે. આવું ચિત્ત રજોગુણના અણુ જેટલા મળથી પણ રહિત હોવાથી, પર વૈરાગ્યનો આશ્રય બને છે. તેથી એને જ્ઞાનપ્રસાદ કહે છે. ચિત્ત સ્વયં પ્રસાદ સ્વભાવનું છે. છતાં રજસ્-તમસ્ ના સંપર્કથી મલિન બને છે. વૈરાગ્યના અભ્યાસરૂપ નિર્મળ જળની ધારાથી ધોવાયેલું ચિત્ત બધા રજસ્-તમમ્ ના મળોથી રહિત બનીને અત્યંત સ્વચ્છ તેમજ જ્ઞાનપ્રસાદ માત્રરૂપ રહે છે. આવા યોગીને ગુણોની જરા પણ આવશ્યકતા રહેતી નથી, એ વાત ‘યસ્યોદયે પ્રત્યુદિત ખ્યાતિઃ” વગેરેથી કહી છે. એના ઉદયથી યોગીમાં જ્ઞાન પ્રગટે છે. અન્ય જ્ઞાનોની જગાએ એનામાં ફક્ત વર્તમાન વિવેકજ્ઞાન શેષ રહે છે. (આવો કૃતકૃત્ય યોગી વિચારે છે :) મેળવવા યોગ્ય કૈવલ્ય મેળવ્યું. જેમ આગળ કહેશે : જીવતાં જ જ્ઞાની મુક્ત થાય છે. એટલે કે અવિદ્યારૂપ મૂળ નષ્ટ થવાથી સંસ્કારમાત્ર શેષ રહે છે. આ કારણે કૈવલ્ય પ્રાપ્ત થાય છે. કૈવલ્ય શાથી મળ્યું ? કારણ કે ક્ષીણ કરવાયોગ્ય અવિદ્યા વગેરે ક્લેશો વાસનાસાથે ક્ષીણ થઈ ગયા. ધર્મ, અધર્મનો સંચય સાંકળની જેમ પ્રાણીઓના જન્મમરણના બંધનનું કારણ છે. એ બાકી હોય તો કૈવલ્ય કેવી રીતે થાય ? એના જવાબમાં “છિન્નઃ શ્લિષ્ટપર્વા ભવસંક્રમ...' વગેરેથી કહે છે કે પરસ્પર સંકળાયેલા ધમાધર્મરૂપ સંચિત કર્મોના પર્વ (સાંધાઓ) છૂટા પાડી દીધા. જન્મમરણનો ક્રમ પ્રાણીને છોડતો નથી, એ ભવસંક્રમ ક્લેશોનો નાશ થતાં છેદાય છે. આગળ કહેશે : “કર્માશયનું મૂળ ક્લેશો છે, મૂળ રહે તો કર્મવિપાક,થાય છે.” પ્રસંખ્યાન (વિચાર)નો પરિપાક ધર્મમેઘ સમાધિ છે. એ નિરોધથી સિદ્ધ Page #83 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૧૭] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૪૯ થાય છે, તો આ “જ્ઞાનપ્રસાદમાત્ર” શું છે ? એના જવાબમાં કહે છે કે જ્ઞાનની જ પરાકાષ્ઠા વૈરાગ્ય છે. પર વૈરાગ્ય અને ધર્મમેઘ સમાધિમાં કોઈ અંતર નથી. આગળ કહેશે : ‘‘પ્રસંખ્યાનમાં પણ વિરક્ત યોગીને વિવેકખ્યાતિથી ધર્મઘસમાધિ થાય છે. ત્યારે બધાં આવરણરૂપ મળો નષ્ટ થાય છે, અને જ્ઞાન અનંત હોવાથી શેય અલ્પ જણાય છે.” તેથી પર વૈરાગ્ય અને કૈવલ્યમાં કાંઈ અંતર નથી. ૧૬ अथोपायद्वयेन निरुद्धचितवृत्तेः कथमुच्यते संप्रज्ञातः समाधिरिति હવે બે ઉપાયો (અભ્યાસ-વૈરાગ્ય)થી નિરુદ્ધ ચિત્તવૃત્તિવાળા યોગીને કેવી રીતે સંપ્રજ્ઞાત સમાધિ થાય છે, એ કહેવાય છે - वितर्कविचारानन्दास्मितारूपानुगमात्संप्रज्ञातः ॥१७॥ વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાનાં રૂપોના અવલંબનથી સંપ્રજ્ઞાત સમાધિ થાય છે. ૧૭. भाष्य वितर्कश्चित्तस्यालम्बने स्थूल आभोगः । सूक्ष्मो विचारः । आनन्दो हादः । एकात्मिका संविदस्मिता । तत्र प्रथमश्चतुष्टयानुगतः समाधिः सवितर्कः । द्वितीयो वितर्कविकल: सविचारः । तृतीयो विचारविकल: सानन्दः । चतुर्थस्तद्विकलोऽस्मितामात्र इति । सर्व एते सालम्बनाः समाधयः ॥१७॥ વિતર્ક એટલે સ્થૂલ પદાર્થનું અવલંબન લઈને એના સ્વરૂપને જાણવાનો ચિત્તનો પ્રયત્ન. વિચાર એટલે સૂક્ષ્મ પદાર્થનું અવલંબન લઈને થતો યત્ન. આનંદ એટલે ચિત્તની સ્થિરતાથી થતો આનંદ. આત્મા સાથે બુદ્ધિની એકરૂપતાનું જ્ઞાન અસ્મિતા છે. પહેલા સવિતર્કમાં ચારેનો સહયોગ છે. બીજા સવિચારમાં વિતર્ક હોતો નથી. ત્રીજા સાનંદમાં વિચાર પણ નથી હોતો. અને ચોથા સામિતામાં ફક્ત અસ્મિતા હોય છે, આનંદ હોતો નથી. આ બધા સમાધિઓ અવલંબન વાળા છે. ૧૭ तत्त्व वैशारदी उपायमभिधाय सप्रकारोपेयकथनाय पृच्छति-अथोपायद्वयेनेति । वितर्क Page #84 -------------------------------------------------------------------------- ________________ ५०] પતંજલિનાં યોગસૂત્રો [५. १ सू. १७ विचारानन्दास्मितारूपानुगमात्संप्रज्ञातः । संप्रज्ञातपूर्वकत्वादसंप्रज्ञातस्य प्रथम संप्रज्ञातोपवर्णनम् । संप्रज्ञातसामान्यं वितर्क विचारानन्दास्मितानां रूपैः स्वरूपैरनुगमात्प्रतिपत्तव्यम् । वितर्क विवृणोति-चित्तस्येति । स्वरूपसाक्षात्कारवती प्रज्ञा आभोगः । स च स्थूलविषयत्वात्स्थूलः । यथा हि प्राथमिको धानुष्क: स्थूलमेव लक्ष्यं विध्यत्यथ सूक्ष्ममेवं प्राथमिको योगी स्थूलमेव पाञ्चभौतिकं चतुर्भुजादि ध्येयं साक्षात्करोत्यथ सूक्ष्ममिति । एवं चित्तस्यालम्बने सूक्ष्म आभोगः स्थूलकारणभूतसूक्ष्मपञ्चतन्मात्रलिङ्गालिङ्गविषयो विचारः । तदेवं ग्राह्यविषयं दर्शयित्वा ग्रहणविषयं दर्शयति- आनन्द इति । इन्द्रिये स्थूलालम्बने चित्तस्याभोगो ह्लाद आनन्दः । प्रकाशशीलतया खलु सत्त्वप्रधानादहंकारादिन्द्रियाण्युत्पत्रानि । सत्त्वं सुखमिति तान्यपि सुखानीति तस्मिन्नाभोगो ाद इति । ग्रहीतृविषयं संप्रज्ञातमाह-एकात्मिका संविदिति । अस्मिताप्रभवानीन्द्रियाणि । तेनैषामस्मिता सूक्ष्म रूपम् । सा चात्मना ग्रहीत्रा सह बुद्धिरेकात्मिका संवित् । तस्यां च ग्रहीतुरन्तर्भावाद्भवति ग्रहीतृविषयः संप्रज्ञात इति । चतुर्णामपरमप्यवान्तरविशेषमाह-तत्र प्रथम इति । कार्य कारणानुप्रविष्टं न कारणं कार्येण । तदयं स्थूल आभोगः स्थूलसूक्ष्मेन्द्रियास्मिताकारणचतुष्टयानुगतो भवति । उत्तरे तु विद्वयेककारणकास्त्रिद्वयेकरूपा भवन्ति । असंप्रजाताद्भिनत्ति-सर्व एव इति ॥१७॥ “અથોપાયદ્વયેન” વગેરેથી ઉપાયો કહ્યા પછી, પ્રકારો સાથે ઉપેયો (પ્રાપ્તવ્ય અવસ્થાઓ) વિષે કહેવા માટે પ્રશ્ન પૂછે છે. અને એના જવાબમાં વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાના અવલંબનથી થતો સંપ્રજ્ઞાત સમાધિ ઉપય છે, એમ કહે છે. સંપ્રજ્ઞાત પછી અસંપ્રજ્ઞાત સમાધિ થાય છે. તેથી પહેલાં સંપ્રજ્ઞાતની ચર્ચા કરે છે. વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાનાં રૂપો સાથે કે એમના આલંબનથી થતો સમાધિ સંપ્રજ્ઞાત છે. ચિત્તસ્ય આભોગ” વગેરેથી વિતર્કનું વિવરણ કરે છે. ધ્યેય પદાર્થના સ્વરૂપને પ્રકાશિત કરતી પ્રજ્ઞા આભોગ છે. એ આભોગ પૂલ વિષયવાળો હોવાથી સ્થૂલ હોય છે. જેમ શિખાઉ બાણાવળી પહેલાં સ્થૂલ લક્ષ્ય વધે અને પછી સૂક્ષ્મ લક્ષ્ય વધે, એમ શિખાઉ યોગી શરૂઆતમાં સ્કૂલ, ચાર ભુજાવાળા પાંચભૌતિક બેય સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે, પછી સૂક્ષ્મનો. આમ ચિત્તના આલંબન તરીકે સૂક્ષ્મ આભોગ પણ હોય છે. સ્થૂલ ભૂતોના કારણરૂપ સૂક્ષ્મ પાંચ તન્માત્રાઓ, લિંગ (મહત્તત્વ) અલિંગ (અવ્યક્ત પ્રકૃતિ)ના વિષયવાળા સમાધિને સવિચાર કહે છે. આમ ગ્રાહ્ય વિષય દર્શાવીને “આનંદ” વગેરેથી ગ્રહણ વિષય દર્શાવે છે. સ્કૂલ ઇન્દ્રિય આલંબન હોય ત્યારે ચિત્તનો આભોગ આલ્હાદ હોય છે. પ્રકાશગુણયુક્ત Page #85 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૧૮] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૫૧ સત્ત્વની પ્રધાનતાવાળા અહંકારથી ઇન્દ્રિયો ઉત્પન્ન થાય છે. સર્વ સુખદ છે, તેથી ઇન્દ્રિયો પણ સુખરૂપ છે. એમનો આભોગ આલ્હાદયુક્ત હોય છે. “એકાત્મિકા સંવિત...” વગેરેથી ગ્રહીતા વિષય યુક્ત સંપ્રજ્ઞાત સમાધિ વિષે કહે છે. અમિતાથી ઇન્દ્રિયો ઉત્પન્ન થાય છે. તેથી એ એમનું સૂક્ષ્મ રૂપ છે. અસ્મિતા પ્રતીતા-આત્માતરીકે જણાતી હોવાથી, આત્મા સાથે એકરૂપ હોવાની ચેતના છે. આ સંપ્રજ્ઞાતમાં ગ્રહીતા ધ્યેય વિષય છે, કારણ કે આત્મા હંમેશા અસ્મિતા (અહંકાર) પાછળ છુપાયેલો રહે છે. આ કારણે અમિતાનુગત સમાધિ ગ્રહીતાના વિષયવાળો સંપ્રજ્ઞાત સમાધિ કહેવાય છે. “તત્ર પ્રથમ..” વગેરેથી એ ચારેની બીજી અવાજોર (ગૌણ) વિશેષતા દર્શાવે છે. કાર્યમાં કારણનો પ્રવેશ હોય છે, કારણમાં કાર્યનો નહીં. તેથી સ્કૂલ આભોગમાં સ્કૂલ, સૂક્ષ્મ, ઇન્દ્રિય અને અસ્મિતા એ ચારેય ભેદો મોજૂદ હોય છે. ત્યાર પછીનામાં ત્રણ, બે, એકની મોજૂદગી હોવાથી, એમના જેવા રૂપવાળા હોય છે. “સર્વ એતે સાલંબનાઃ” વગેરેથી સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાતનો તફાવત કહે છે. ૧૭ अथासंप्रज्ञात: समाधिः किमुपाय:, किंस्वभावो वेतिહવે અસંપ્રજ્ઞાતસમાધિનો ઉપાય શું છે, અને સ્વરૂપ કેવું છે?विरामप्रत्ययाभ्यासपूर्वः संस्कारशेषोऽन्यः ॥१८॥ વિરામના અનુભવના અભ્યાસથી ઉત્પન્ન થતો, અને (ચિત્તમાં) ફક્ત સંસ્કાર બાકી રહે, એ અન્ય (અસંપ્રજ્ઞાત સમાધિ) છે. ૧૮ भाष्य सर्ववृत्तिप्रत्यस्तमये संस्कारशेषो निरोधश्चित्तस्य समाधिरसंप्रज्ञातः । तस्य परं वैराग्यमुपायः । सालम्बनो ह्यभ्यासस्तत्साधनाय न कल्पत इति विरामप्रत्ययो निर्वस्तुक आलम्बनीक्रियते । स चार्थशून्यः । तदभ्यासपूर्व चित्तं निरालम्बनमभावप्राप्तमिव भवतीत्येष निर्बीजः समाधिरसंप्रज्ञातः ॥१८॥ બધી વૃત્તિઓ શાન્ત થતાં, ફક્ત (એમના) સંસ્કાર શેષ રહે, એવો ચિત્તનો નિરોધ અસંપ્રજ્ઞાત સમાધિ છે. પર વૈરાગ્ય એનો ઉપાય છે. એટલે Page #86 -------------------------------------------------------------------------- ________________ પર ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૧૮ કે સાવલંબ અભ્યાસ એનું સાધન બનતો નથી. વસ્તુના અભાવવાળો વિરામનો અનુભવ આમાં આલંબન છે, કોઈ પદાર્થ નહીં. આના અભ્યાસથી અવલંબનના અભાવને લીધે, ચિત્ત પણ અભાવને પ્રાપ્ત થયું હોય, એવું જણાય છે. આ અસંપ્રજ્ઞાત કે નિર્બીજ સમાધિ છે. ૧૮ तत्त्व वैशारदी क्रमप्राप्तमसंप्रज्ञातमवतारयितुं पृच्छति-अथेति । विरामप्रत्ययाभ्यासपूर्वः संस्कारशेषोऽन्यः । पूर्वपदेनोपायकथनमुत्तराभ्यां च स्वरूपकथनम् । मध्यमं पदं विवृणोति - सर्ववृत्तीति । प्रथमं पदं व्याचष्टे-तस्य परमिति । विरामो वृत्तीनामभावस्तस्य प्रत्ययः कारणं तस्याभ्यासस्तदनुष्ठानं पौन:पुन्यं तदेव पूर्वं यस्य स तथोक्तः । अथापरं वैराग्यनिरोधकारणं कस्मान्न भवतीत्यत आह- सालम्बनो हीति । कार्यसरूपं कारणं युज्यते न विरूपम् । विरूपं चापरं वैराग्यं सालम्बनं निरालम्बनसमाधिना कार्येण । तस्मानिरालम्बनादेव ज्ञानप्रसादमात्रात्तस्योत्पत्तिर्युक्ता । धर्मेमेघसमाधिरेव हि नितान्तविगलितरजस्तमोमलाद् बुद्धिसत्त्वादुपजातस्तद्विषयातिक्रमेण प्रवर्तमानोऽनन्तो विषयावद्यदर्शी समस्तविषयपरित्यागाच्च स्वरूपप्रतिष्ठः सन्निरालम्बनः संस्कारमात्रशेषस्य निरालम्बनस्य समाधे:कारणमुपपद्यते सारूप्यादिति । आलम्बनीकरणमाश्रयणमभावप्राप्तमिव वृत्तिरूपकार्याकरणानिर्बीजो निरालम्बनः । अथ वा बीजं क्लेशकर्माशयास्ते निष्कान्ता यस्मात्स तथा ॥१८॥ “અથાસંપ્રજ્ઞાત સમાધિઃ કિમુપાય...” વગેરેથી પ્રશ્ન પૂછે છે. જવાબમાં સૂત્રથી કહે છે કે વિરામના અનુભવના અભ્યાસથી પ્રગટતો, સંસ્કારશેષ સમાધિ અન્ય (અસંપ્રજ્ઞાત) છે. સૂત્રના પહેલા શબ્દથી ઉપાય, અને બાકીના શબ્દોથી સ્વરૂપ કહે છે. “સર્વવૃત્તિપ્રત્યસ્તમયે” વગેરેથી મધ્યવાળા શબ્દનું વિવરણ આપે છે. અને “તસ્ય પર વૈરાગ્યમુપાય:”થી પ્રથમ પદની વ્યાખ્યા કરે છે. વિરામ એટલે વૃત્તિઓનો અભાવ, એના કારણનો અભ્યાસ એટલે અનુષ્ઠાન કે વારંવાર અનુભવવા યત્ન કરવો એ પૂર્વમાં (કારણરૂપ) છે, એવો સમાધિ અસંપ્રજ્ઞાત છે. “સાલમ્બનો હૃભ્યાસઃ તત્સાધનાય ન કલ્પતે...” વગેરેથી અપર વૈરાગ્ય નિરોધનું કારણ કેમ ન બની શકે, એ વાત કહે છે. કારણમાં સમાનરૂપવાનું કાર્ય હોય એ યોગ્ય છે, અસમાન રૂપવાળું નહીં. અપર વૈરાગ્ય સાલમ્બન હોવાથી નિરાલમ્બ સમાધિરૂપ કાર્યથી અસમાન રૂપવાળો છે. આ કારણે નિરાલંબ જ્ઞાનપ્રસાદથી એ ઉત્પન્ન થાય એ યોગ્ય છે. બુદ્ધિસત્વમાંથી રજ-તમના બધા મળો દૂર થયા પછી, ઉત્પન્ન થયેલો ધર્મમેઘસમાધિ, વિષયોને અતિક્રમીને રહે છે, અને વિષયદોષ જુએ છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ રૂ. ૧૯] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૫૩ તેથી વિષયોનો ત્યાગ કરીને સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે, તેમજ આલંબન વિના, સંસ્કાર માત્ર શેષરૂપ હોય છે. તે આ સમાધિના સમાનરૂપવાળો હોવાથી, એનું કારણ બને એ યોગ્ય છે. આલંબન લેવું એટલે આશ્રય લેવો. વૃત્તિરૂપ કાર્ય બંધ થયું હોવાથી ચિત્ત અભાવને પ્રાપ્ત થયું હોય, એવો સમાધિ નિજ કે નિરાલંબ કહેવાય છે. અથવા લેશો અને કર્માશય બીજ છે, એ ન હોવાથી એ નિર્બીજ છે. ૧૮ स खल्वयं द्विविध: उपायप्रत्ययो भवप्रत्ययश्च । तत्रोपायप्रत्ययो योगिनां મવૃત્તિ- આ (સમાધિ).બે પ્રકારનો છે ઃ ઉપાય પ્રત્યય અને ભવ પ્રત્યય. યોગીઓ માટે ઉપાય પ્રત્યય (અને-) भवप्रत्ययो विदेहप्रकृतिलयानाम् ॥१९॥ વિદેહ અને પ્રકૃતિલયોને એ જન્મસિદ્ધ છે. ૧૯ भाष्य विदेहानां देवानां भवप्रत्ययः । ते हि स्वसंस्कारमात्रोपयोगेन चित्तेन कैवल्यपदमिवानुभवन्तः स्वसंस्कारविपाकं तथाजातीयकमतिवाहयन्ति । तथा प्रकृतिलयाः साधिकारे चेतसि प्रकृतिलीने कैवल्यपदमिवानुभवन्ति, यावन्न पुनरावर्ततेऽधिकारवशाच्चित्तमिति ॥ १९॥ વિદેહ એટલે દેવોને એ સમાધિ જન્મસિદ્ધ હોય છે. તેઓ પોતાના સંસ્કાર માત્રનો ઉપયોગ કરતા ચિત્તથી, કૈવલ્ય અનુભવતા હોઈ તે તે જાતિના સંસ્કારોના પરિપાકને અનુરૂપ જીવન જીવે છે. અને પ્રકૃતિલયોનું ચિત્ત સાધિકાર હોવાથી, કૈવલ્ય અનુભવતા હોય એમ ત્યાં સુધી રહે છે, જ્યાં સુધી એમના સાધિકાર ચિત્તનો અવધિ પૂરો થતાં પાછા સંસારમાં આવતા નથી. ૧૯ तत्त्व वैशारदी निरोधसमाधे रवान्तरभेदं हानोपादानांङ्गमादर्शयति स खल्वयं निरोधसमाधिर्द्विविध:- उपायप्रत्ययो भवप्रत्ययश्च । उपायो वक्ष्यमाणः श्रद्धादिः प्रत्ययः कारणं यस्य निरोधसमाधेः स तथोक्तः । भवन्ति जायन्तेऽस्यां जन्तव इति भवोऽविद्या, भूतेन्द्रियेषु वा विकारेषु प्रकृतिषु वाऽव्यक्तमहदहंकारपञ्चतन्मात्रेष्वनात्मस्वात्म Page #88 -------------------------------------------------------------------------- ________________ ५४] પતંજલિનાં યોગસૂત્રો [५. १ सू. १८ ख्यातिस्तौष्टिकानां वैराग्यसंपन्नानाम् । स खल्वयं भवः प्रत्ययः कारणं यस्य निरोधसमाधेः स भवप्रत्ययः । तत्र तयोर्मध्य उपायप्रत्ययो योगिनां मोक्षमाणानां भवति । विशेषविधानेन शेषस्य मुमुक्षुसंबन्धं निषेधति । केषां तर्हि भवप्रत्यय इत्यत्र सूत्रेणोत्तरमाह-भवप्रत्ययो विदेहप्रकृतिलयानाम् । विदेहाश्च प्रकृतिलयाश्च तेषामित्यर्थः । तद्व्याचष्टे-विदेहानां देवानां भवप्रत्ययः । भूतेन्द्रियाणामन्यतममात्मत्वेन प्रतिपन्नास्तदुपासनया तद्वासनावासितान्तःकरणाः पिण्डपातानन्तरमिन्द्रियेषु भूतेषु वा लीनाः संस्कारमात्रावशेषमनसः षाटकौशिकशरीररहिता विदेहाः । ते हि स्वसंस्कारमात्रोपयोगेन चित्तेन कैवल्यपदमिवानुभवन्तः प्राप्नुवन्तो विदेहाः । अवृत्तिकत्वं च कैवल्येन सारूप्यं, साधिकारसंस्कारशेषता च वैरूप्यम् । संस्कारमात्रोपभोगेनेति क्वचित्पाठः । तस्यार्थः - संस्कारमात्रमेवोपभोगो यस्य न तु चित्तवृत्तिरित्यर्थः । प्राप्तावधयः स्वसंस्कारविपाकं तथाजातीयकमतिवाहयन्त्यतिकामन्ति पुनरपि संसारे विशन्ति । तथा च वायप्रोक्तम् ___ "दश मन्वन्तराणीह तिष्ठन्तीन्द्रियचिन्तकाः । भौतिकास्तु शतं पूर्णम्" इति । तथा प्रकृतिलयाश्चाव्यक्तमहदहंकारपञ्चतन्मात्रेष्वन्यतममात्मत्वेन प्रतिपन्नास्तदुपासनया तद्वासनावासितान्तःकरणाः पिण्डपातानन्तरमव्यक्तादीनामन्यतमे लीनाः । साधिकारेऽचरितार्थे । एवं हि चरितार्थं चेतः स्याद्यदि विवेकख्यातिमपि जनयेदजनितसत्त्वपुरुषान्यताख्यातेस्तु चेतसोऽचरितार्थस्यास्ति साधिकारतेति । साधिकारे चेतसि प्रकृतिलीने कैवल्यपदमिवानुभवन्ति, यावत्र पुनरावर्ततेऽधिकारवशाच्चित्तमिति । प्रकृतिसाम्यमुपगतमप्यवधि प्राप्य पुनरपि प्रादुर्भवति ततो विविच्यते । यथा वर्षातिपाते मृद्भावमुपगतो मण्डूकदेहः पुनरम्भोदवारिधारावसेकान्मण्डूकदेहभावमनुभवतीति । तथा च वायुप्रोक्तम् "सहस्रं त्वाभिमानिकाः । बौद्धा दश सहस्राणि तिष्ठन्ति विगतज्वराः ॥ पूर्णं शतसहस्रं तु तिष्ठन्त्यव्यक्तचिन्तकाः । पुरुषं निर्गुणं प्राप्य कालसंख्या न विद्यते ॥" इति । तदस्य पुनर्भवप्राप्तिहेतुतया हेयत्वं सिद्धम् ॥१९॥ સ્વીકાર અને અસ્વીકાર (ની સમજણ) માટે ઉપયોગી હોવાથી નિરોધ समाधिना गौ। मेहो “सपस्वयं विविधः...." वगैरेथा वि छ. मा समापि પ્રકારનો છે : ઉપાયથી મેળવાય એવો અને જન્મથી જ પ્રાપ્ત થતો. આગળ કહેવાનારા શ્રદ્ધા વગેરે ઉપાયો જેનું કારણ છે, એ નિરોધ સમાધિ ઉપાય પ્રત્યય છે. પ્રાણીઓ જેમાં જન્મે એ ભવ છે. અવિઘા, પાંચ મહાભૂતો, ઇન્દ્રિયો વગેરે વિકારો Page #89 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૧૯] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૫૫ તેમ જ અવ્યક્ત, મહતુ, અહંકાર અને પાંચ તન્માત્રાઓ અનાત્મા છે. એમાં આત્મબુદ્ધિવાળા, તૌષ્ટિકો (એમાં જ સંતોષ માનનારા) વૈરાગ્યવાળા હોવા છતાં ફરીથી જન્મે છે. પરંતુ એમનો એ જન્મ નિરોધ સમાધિના કારણરૂપ હોવાથી, એને ભવપ્રત્યય કહે છે. મોક્ષ ઇચ્છતા યોગીઓનો સમાધિ ઉપાય પ્રત્યય હોય છે. વિશેષ વિધાન કરીને બીજાઓના મોક્ષસંબંધનો નિષેધ કરે છે. ભવ પ્રત્યય સમાધિ કોને થાય? એનો જવાબ સૂત્રથી આપે છે કે વિદેહ અને પ્રકૃતિલયોને ભવપ્રત્યય સમાધિ થાય છે. એની સમજૂતી આપે છે કે વિદેહ બનેલા દેવોને ભવ પ્રત્યય સમાધિ થાય છે. ભૂતો અથવા ઇન્દ્રિયોને આત્મા માનીને, એમની ઉપાસનાથી જેમનું અંતઃકરણ એમની વાસનાથી રંગાયું છે, તેથી તેઓ શરીરના નાશ પછી ઇન્દ્રિયો કે ભૂતોમાં લીન થાય છે. એમના ચિત્તમાં સંસ્કારમાત્ર શેષ રહેલો હોવાથી તેઓ છ કોશોવાળા દેહ વિનાના હોય છે, તેથી વિદેહ કહેવાય છે. તેઓ સંસ્કારમાત્રનો ઉપયોગ કરતા ચિત્તથી કૈવલ્ય અનુભવતા હોય એમ રહે છે. તેઓ વૃત્તિશૂન્ય કૈવલ્યના અનુભવમાં સમાન, પણ ચિત્તનો અધિકાર (કાય) બાકી હોવાથી મુક્ત પુરુષો થી) અસમાન હોય છે “સંસ્કારમાત્રોપભોગ” એવો પાઠ ક્યાંક મળે છે. એનો અર્થ સંસ્કારમાત્રનો ઉપભોગ, વૃત્તિનો નહીં, એવો થાય. અવધિ પૂરો થાય ત્યાં સુધી તે તે વર્ગના પોતાના સંસ્કારોના પરિપાકને અનુભવે છે અને ફરીથી સંસારમાં પ્રવેશ કરે છે. આ વિષે વાયુ પુરાણમાં કહ્યું છે : “ઇન્દ્રિયચિતકો દસ મન્વન્તર સુધી, અને ભૂતચિંતકો પૂરાં સો મન્વન્તર સુધી (કૈવલ્ય જેવી અવસ્થામાં) રહે છે.” પ્રકૃતિલયો અવ્યક્ત, મહતુ, અહંકાર, અને પાંચતન્માત્રાઓમાંથી એકને આત્મા માનીને, એની ઉપાસનાના કારણે, એની વાસનાથી રંગાયેલા અંતઃકરણવાળા, શરીર પડ્યા પછી એમાં લીન બનીને પોતાના અધિકાર સુધી રહે છે. વિવેકખ્યાતિ ઉત્પન્ન થતાં ચિત્ત ચરિતાધિકાર (કૃતકૃત્ય) બને છે. પરંતુ સત્ત્વ અને પુરુષની ભિન્નતાનું જ્ઞાન ન થાય, તો અચરિતાર્થ ચિત્ત સાધિકાર રહે છે. એવું ચિત્ત પ્રકૃતિમાં લીન થઈ, સંસારમાં પાછું ન ફરે ત્યાં સુધી કૈવલ્ય અનુભવતું હોય એમ રહે છે. પ્રકૃતિલય પામ્યા છતાં, આવું ચિત્ત સાધિકાર હોવાથી પાછું ઉત્પન્ન થાય છે, જેમ વર્ષા ઋતુ પૂરી થતાં માટી બનેલો દેડકાનો દેહ, વરસાદના પાણીનો ફરીથી અભિષેક થતાં, ફરીથી દેહભાવ પ્રાપ્ત કરે છે. આ વિષે વાયુપુરાણમાં કહ્યું છે : “પ્રકૃતિના કોઈ તત્ત્વમાં અભિમાન કરનારા હજાર વર્ષ સુધી, બૌદ્ધો દુઃખ રહિત બની દસ હજાર વર્ષ સુધી, અવ્યક્તનું ચિંતન કરનારા Page #90 -------------------------------------------------------------------------- ________________ ૫૬] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૨૦ લાખ વર્ષો સુધી કેવલ્ય જેવી દશામાં રહે છે. પણ નિર્ગુણ પુરુષને પ્રાપ્ત કર્યા પછી કાળની મર્યાદા નથી.” આમ આ (પ્રકૃતિલય) ફરીથી જન્મવાના હેતુરૂપ હોવાથી, ત્યાજય છે, એમ સિદ્ધ થયું. ૧૯ श्रद्धावीर्यस्मृतिसमाधिप्रज्ञापूर्वक इतरेषाम् ॥२०॥ શ્રદ્ધા, ઉત્સાહ, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞાપૂર્વક બીજાઓ (યોગીઓ)ને અસંપ્રજ્ઞાત સમાધિ થાય છે. ૨૦ માણ उपायप्रत्ययो योगिनां भवति । श्रद्धा चेतसः संप्रसादः । सा हि जननीव कल्याणी योगिनं पाति । तस्य हि श्रद्दधानस्य विवेकाथिनो वीर्यमुपजायते । समुपजातवीर्यस्य स्मृतिरुपतिष्ठते । स्मृत्युपस्थाने च चित्तमनाकुलं समाधीयते । समाहितचित्तस्य प्रज्ञाविवेक उपावर्तते, येन यथार्थं वस्तु जानाति । तदभ्यासात्तद्विषयाच्च वैराग्यादसंप्रज्ञातः સમાથિર્મવતિ ર૦ ઉપાય પ્રત્યય યોગીઓને શ્રદ્ધા વગેરેથી સમાધિલાભ થાય છે. શ્રદ્ધા એટલે (ધ્યેય સાથે એકતાની કલ્પનાથી થતી) પ્રસન્નતા. એ (શ્રદ્ધા) હિનૈષિણી માતાની જેમ યોગીનું રક્ષણ કરે છે. શ્રદ્ધાયુક્ત, વિવેકજ્ઞાનની અભીપ્સાવાળા યોગીમાં ઉત્સાહ અને શક્તિ ઉત્પન્ન થાય છે. શક્તિમાન યોગીમાં સ્મૃતિ (સતત સજગતા) પેદા થાય છે. એનાથી ચિત્ત વ્યાકુળતા વિનાનું બનીને સમાધિમાં પ્રવેશે છે. ચિત્ત સમાહિત થતાં વિવેક- ખ્યાતિ ઉત્પન્ન થાય છે, જેનાથી યોગી યથાર્થ સર્વસ્તુને જાણે છે. એના અભ્યાસથી અને ઉપસ્થિત થતા તે તે વિષયમાં વૈરાગ્ય કેળવવાથી અસંપ્રજ્ઞાત સમાધિ થાય છે. ૨૦ तत्त्व वैशारदी योगिनां तु समाधेरुपायक्रममाह-श्रद्धावीर्यस्मृतिसमाधिप्रज्ञापूर्वक इतरेषाम् । नन्विन्द्रियादिचिन्तका अपि श्रद्धावन्त एवेत्यत आह-श्रद्धा चेतसः संप्रसादः । स Page #91 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૨૦] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૫૭ चागमानुमानाचार्योपदेशसमधिगततत्त्वविषयो भवति हि चेतसः संप्रसादोऽभिरुचिरतीच्छा श्रद्धा नेन्द्रियादिष्वात्माभिमानिनामभिरुचिरसंप्रसादो हि स व्यामोहमूलत्वादित्यर्थः । कुतोऽसावेव श्रद्धेत्यत आह-सा हि जननीव कल्याणी योगिनं पाति विमार्गपातजन्मनोऽनर्थात् । सोऽयमिच्छाविशेष इष्यमाणविषयं प्रयत्नं प्रसूत इत्याहतस्य हि श्रद्दधानस्य । तस्य विवरणं विवेकार्थिनो वीर्यमुपजायते । स्मृतिर्ध्यानम् । अनाकुलमविक्षिप्तम् । समाधीयते योगाङ्गसमाधियुक्तं भवति । यमनियमादिनान्तरीक समाध्युपन्यासेन च यमनियमादयोऽपि सूचिताः । तदेवमखिलयोगाङ्गसंपन्नस्य संप्रज्ञातो जायत इत्याह- समाहितचित्तस्येति । प्रज्ञाया विवेकः प्रकर्ष उपजायते। संप्रज्ञातपूर्वमसंप्रज्ञातोत्पादमाह - तदभ्यासात् तत्रैव तत्तद्भूमिप्राप्तौ तद्विषयाच्च वैराग्यादसंप्रज्ञातः समाधिर्भवति । स हि कैवल्यहेतुः । सत्त्वपुरुषान्यताख्यातिपूर्वो हि निरोधश्चित्तमखिलकार्यकरणेन चरितार्थमधिकारादवसादयति ॥२०॥ યોગીઓ માટે ક્રમપૂર્વક સમાધિનો ઉપાય કહે છે : બીજાઓને (યોગીઓને) શ્રદ્ધા, ઉત્સાહ, સ્મૃતિ, સમાધિ, અને પ્રજ્ઞાપૂર્વક સમાધિ થાય છે. ઇન્દ્રિયવગેરેના ચિંતકો પણ શ્રદ્ધાવાળા હોય છે, તેથી શ્રદ્ધાનો અર્થ પ્રસન્નતા એવો કરે છે. આગમ, અનુમાન અને આચાર્યના ઉપદેશથી અસંપ્રજ્ઞાતસમાધિ માટે અભિરુચિવાળી અભીપ્સાથી એવી પ્રસન્નતા ઉત્પન્ન થાય છે. જે લોકો ઇન્દ્રિય વગેરેને આત્મા ગણવાના કારણે વ્યામોહમાં પડ્યા છે. તેઓમાં આ પ્રસન્નતા અને અભીપ્સા ઉત્પન્ન થતાં નથી. આને જ શ્રદ્ધા કેમ કહેવામાં આવે છે ? કારણ કે એ પ્રેમાળ માતાની જેમ યોગીનું અવળા માર્ગે જવાથી ઉત્પન્ન થતા અનિષ્ટથી રક્ષણ કરે છે. એ અભીપ્સાના વિષયને સ્પષ્ટ કરી, એની પ્રાપ્તિના પ્રયત્નને જન્મ આપે છે. શ્રદ્ધાયુક્ત, વિવેકની ઇચ્છાવાળા યોગીમાં શક્તિ પેદા થાય છે. સ્મૃતિ એટલે ધ્યેયની નિરંતર સભાનતા. અવિક્ષેપ એટલે થોડા વખત માટે સ્થિરતા નહીં, પણ સતત એકાગ્રતાવાળી સ્થિરતા. એનાથી યોગના અંગ તરીકે વર્ણવેલો સમાધિ થાય છે. યમનિયમ વગેરેથી સમાધિ બહુ દૂર નથી, તેથી યમનિયમ પણ સૂચવ્યા. સમાહિત ચિત્તવાળા યોગીમાં પ્રજ્ઞાના વિકાસરૂપે વિવેક ઉત્પન્ન થાય છે. સંપ્રજ્ઞાત પછી, અસંપ્રજ્ઞાત સમાધિ થાય છે. અભ્યાસથી એની ભૂમિ (અવસ્થા) દૃઢ થતાં, પછીથી એના વિષયમાં પણ વૈરાગ્ય થવાથી અસંપ્રજ્ઞાત સમાધિ થાય છે. એ કૈવલ્યનો હેતુ છે. સત્ત્વ અને પુરુષની ભિન્નતાનું જ્ઞાન ઉત્પન્ન થતાં ચિત્તનો નિરોધ થાય છે, જેનાથી ચરિતાર્થ બનેલું ચિત્ત બધાં કાર્યકરણોના અધિકારથી નિવૃત્ત થાય છે. ૨૦ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૫૮] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૨૧ ते खलु नव योगिनो मृदुमध्याधिमात्रोपाया भवन्ति । तद्यथा- मृदूपायो, मध्योपायोऽघिमात्रोपाय इति । तत्र मृदूपायोऽपि विविध:- मृदुसंवेगो, मध्यसंवेगस्तीव्रसंवेग તિ તથા કોપાયતથfમત્રોપીય રૂતિ | તત્રાહિમાવોપાયાનામ્ – યોગીઓ નવ પ્રકારના હોય છે. મૃદુ, મધ્યમ અને તીવ્ર ઉપાયવાળા. જેમકે કેટલાક મંદ ઉપાયવાળા, કેટલાક મધ્યમ ઉપાયવાળા અને કેટલાક તીવ્ર ઉપાયવાળા હોય છે. એમાં મૃદુ ઉપાયવાળા ત્રણ પ્રકારના હોય છે, મંદગતિ, મધ્યપ્રગતિ અને તીવ્રગતિવાળા. મધ્યમ ઉપાયવાળા પણ આ રીતે ત્રણ પ્રકારની ગતિવાળા, અને તીવ્ર ઉપાયવાળા પણ ત્રણ પ્રકારની ગતિવાળા હોય છે. એમાં તીવ્રઉપાયવાળાઓમાં तीव्रसंवेगानामासन्नः ॥२१॥ તીવ્રગતિવાળા યોગીઓને સમાધિલાભ જલ્દી થાય છે. ૨૧ भाष्य समाधिलाभः समाधिफलं च भवतीति ॥२१॥ તીવ્રગતિવાળા યોગીઓને સમાધિલાભ અને સમાધિનું ફળ (કૈવલ્ય) જલ્દી મળે છે. ૨૧ तत्त्व वैशारदी ननु श्रद्धादयश्चेद्योगोपायास्तहि सर्वेषामविशेषेण समाधितत्फले स्याताम् । दृश्यते तु कस्यचित्सिद्धिः कस्यचिदसिद्धिः कस्यचिच्चिरेण सिद्धिः कस्यचिच्चिरतरेण कस्यचितिक्षामित्यत आह-ते खलु नव योगिन इति । उपायः श्रद्धादयो मृदुमध्याधिमात्राः प्राग्भवीयसंस्कारादृष्टवशाद्येषां ते तथोक्ताः । संवेगो वैराग्यं तस्यापि मृदुमध्यतीव्रता प्राग्भवीयवासनादृष्टवशादेवेति तेषु यादृशां क्षेपीयसी सिद्धिस्तान्दर्शयति सूत्रेण - तीव्रसंवेगानामासन्न इति सूत्रम् । शेषं भाष्यम् । समाधेः संप्रज्ञातस्य फलमसंप्रज्ञातस्तस्यापि कैवल्यम् ॥२१॥ જો શ્રદ્ધા વગેરે યોગના ઉપાયો હોય, તો બધાને સરખી રીતે સમાધિલાભ અને એનું ફળ (કૈવલ્ય) મળવું જોઈએ. પરંતુ જોવામાં આવે છે કે કોઈને સિદ્ધિ મળે છે, કોઈને મળતી નથી. કોઈને લાંબા સમય પછી, અને કોઈને એના કરતાં પણ વધારે સમય પછી મળે છે. જ્યારે કેટલાકને જલ્દી સિદ્ધિ મળે છે. આ શંકાના સમાધાન માટે ભાષ્યકાર “તે ખલુ નવ યોગિનો મૂદુમધ્યાધિમાત્રોપાયા...” વગેરેથી Page #93 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૨૨] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૫૯ કહે છે કે શ્રદ્ધા વગેરે ઉપાયો પૂર્વજન્મના સંસ્કારોને કારણે અને અષ્ટ (પ્રારબ્ધ)ને કારણે મૃદુ, મધ્યમ અને તીવ્ર એમ ત્રણ પ્રકારના હોય છે. સંવેગ એટલે વૈરાગ્ય એની પણ મંદતા, મધ્યતા અને તીવ્રતા પૂર્વ જન્મની વાસનાઓ અને અદષ્ટને કારણે જ થાય છે. એમાં જેમને અત્યંત ઓછા સમયમાં સિદ્ધિ મળે છે, એમના વિષે સૂત્રથી કહે છે કે તીવ્ર વૈરાગ્યવાળા યોગીને જલ્દી સિદ્ધિ મળે છે. આ સૂત્ર છે, અને બાકીનું ભાષ્ય છે. સંપ્રજ્ઞાત સમાધિનું ફળ અસંપ્રજ્ઞાત સમાધિ છે, અને એનું ફળ કૈવલ્ય છે. ૨૧ मृदुमध्याधिमात्रत्वात्ततोऽपि विशेषः ॥२२॥ તીવ્રમાં પણ મૃદુ, મધ્ય અને અત્યંત તીવ્ર એવા ભેદથી વધારાના ભેદો થાય છે. ૨૨ भाष्य मृदुतीवो मध्यतीव्रोऽधिमात्रतीव्र इति, ततोऽपि विशेषः । तद्विशेषान्मृदु तीव्रसंवेगस्यासन्नस्ततो मध्यतीव्रसंवेगस्यासन्नतरस्तस्मादधिमात्रतीवसंवेगस्याधिमात्रोपायस्यासन्नतमः समाधिलाभः समाधिफलं ત્તિ રચા તીવ્રતામાં પણ મૂદુતીવ્ર, મધ્યમતીવ્ર અને અત્યંત તીવ્ર એવા ભેદોને કારણે અગાઉ કહ્યા કરતાં પણ વિશેષતા છે. આ વિશેષતાના કારણે મૃદુતીવ્ર સંવેગવાળાને જલ્દી, મધ્ય તીવ્ર સંવેગવાળાને એનાથી પણ જલ્દી અને અત્યંતતીવ્ર સંવેગવાળાને અને પૂર્ણતત્પરતાથી ઉપાયો યોજનારા યોગીને સૌથી વધારે જલ્દીથી સમાધિ અને સમાધિનું ફળ મળે છે. ૨૨ तत्त्व वैशारदी मृदुमध्याधिमात्रत्वात्ततोऽपि विशेषः । निगदव्याख्यातेन भाष्येण व्याख्यातमिति રરા તીવ્રસંવેગવાના યોગીઓમાં પણ મૂદુ, મધ્યમ અને અત્યંત વેગવાળાઓને અગાઉ જણાવ્યા કરતાં વિશેષ ત્વરાથી સમાધિ થાય છે. આ હકીકત ભાષ્યમાં સ્પષ્ટપણે કહેવાઈ છે. ૨૨ किमेतस्मादेवासन्नतरः समाधिर्भवति, अथास्य लाभे भवत्यन्योऽपि कश्चिदुपायो Page #94 -------------------------------------------------------------------------- ________________ ૬૦] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૨૪ વેતિ- આટલાથી જ સમાધિલાભ વધુ નજીક હોય છે, કે એના લાભ માટે બીજો પણ કોઈ ઉપાય છે ? ईश्वरप्रणिधानाद्वा ॥२३॥ અથવા ઈશ્વરનું પ્રણિધાન (ભક્તિવિશેષ) કરવાથી (સમાધિ થાય છે). ૨૩ भाष्य प्रणिधानाद्भक्तिविशेषादावर्जित ईश्वरस्तमनुगृह्णात्यभिध्यानमात्रेण । तदभिध्यानमात्रादपि योगिन आसन्नतरः समाधिलाभः समाधिफलं च भवतीति ॥२३॥ પ્રણિધાન એટલે ભક્તિવિશેષ. એનાથી પ્રસન્ન થયેલા ઈશ્વર ફક્ત પોતાની ઈચ્છાથી ભક્ત પર અનુગ્રહ કરે છે. એમના અભિધ્યાન (સંકલ્પ)માત્રથી યોગીને જલ્દી સમાધિ અને એનું ફળ પ્રાપ્ત થાય છે. ૨૩ तत्त्व वैशारदी सूत्रान्तरं पातयितुं विमृशति-किमेतस्मादेवेति । नवा शब्दः संशयनिवर्तकः । ईश्वरप्रणिधानाद्वा । व्याचष्टे-प्रणिधानाद्भक्तिविशेषान्मानसाद्वाचिकात्कायिकाद्वावर्जितोऽभिमुखीकृतस्तमनुगृह्मति । अभिध्यानमनागतार्थेच्छा-इदमस्याभिमतमस्त्वितिः । तन्मात्रेण न व्यापारान्तरेण । शेषं सुगमम् ॥२३॥ “કિમેતસ્માદેવ...” વગેરેથી બીજા સૂત્રને રજૂ કરવા માટે પ્રશ્ન કરે છે. અહીં “ વા" શબ્દ સંશય નિવૃત્ત કરે છે. સૂત્ર સજાવવતાં કહે છે કે પ્રણિધાન કે વિશેષ પ્રકારની ભક્તિથી, એટલે કે મન, વાણી કે શરીરથી કરેલી ભક્તિથી પ્રસન્ન થઈને, અભિમુખ થયેલા ઈશ્વર ભક્ત પર અનુગ્રહ કરે છે. અભિધ્યાન એટલે અપ્રાપ્ત વસ્તુ આને પ્રાપ્ત થાઓ એવી માત્ર ઇચ્છા. એનાથી જ, બીજા કોઈ વ્યાપારથી નહીં. બાકીનું સરળ છે. ૨૩ મથ પ્રધાનપુરુષવ્યતિરિ: મોડયીશ્વરો નાખેતિ- પ્રધાન અને પુરુષથી જુદો આ ઈશ્વર નામનો કોણ છે ? क्लेशकर्मविपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः ॥२४॥ Page #95 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૨૪] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૬૧ ક્લેશ, કર્મવિપાક અને આશયથી ન સ્પર્શાવેલો વિશેષ પ્રકારનો પુરુષ ઈશ્વર છે. ૨૪ भाष्य अविद्यादयः क्लेशाः, कुशलाकुशलानि कर्माणि, तत्फलं विपाकः, तदनुगुणा वासना आशयाः । ते च मनसि वर्तमानाः पुरुषे व्यपदिश्यन्ते, स हि तत्फलस्य भोक्तेति । यथा जयः पराजयो वा योद्धषु वर्तमानः स्वामिनि व्यपदिश्यते । यो ह्यनेन भोगेनापरामृष्टः स पुरुषविशेष ईश्वरः । कैवल्यं प्राप्तास्तहि सन्ति च बहवः केवलिनः, ते हि त्रीणि बन्धनानि च्छित्त्वा कैवल्यं प्राप्ताः । ईश्वरस्य च तत्संबन्धो न भूतो न भावी। यथा मुक्तस्य पूर्वा बन्धकोटिः प्रज्ञायते, नैवमीश्वरस्य । यथा वा प्रकृतिलीनस्योत्तरा बन्धकोटिः संभाव्यते, नैवमीश्वरस्य । स तु सदैव मुक्तः सदैवेश्वर इति । योऽसौ प्रकृष्टसत्त्वोपादानादीश्वरस्य शाश्वतिक उत्कर्षः स किं सनिमित्त आहोस्विनिर्निमित्त इति ? तस्य शास्त्रं निमित्तम् । शास्त्रं पुनः किंनिमित्तम् ? प्रकृष्टसत्त्वनिमित्तम् । एतयोः शास्त्रोत्कर्षयोरीश्वरसत्त्वे वर्तमानयोरनादिः संबन्धः । एतस्मादेतद्भवति सदैवेश्वरः सदैव मुक्त इति । तच्च तस्यैश्वर्यं साम्यातिशयविनिर्मुक्तम्, न तावदैश्वर्यान्तरेण तदतिशय्यते । यदेवातिशयि स्यात्तदेव तत्स्यात् । तस्माद्यत्र काष्ठाप्राप्तिरैश्वर्यस्य स ईश्वरः । न च तत्समानमैश्वर्यमस्ति, कस्मात्, द्वयोस्तुल्ययोरेकस्मिन्युगपत्कामितेऽर्थे नवमिदमस्तु पुराणमिदमस्त्वित्येकस्य सिद्धावितरस्य प्राकाम्यविधातादूनत्वं प्रसक्तम् । द्वयोश्च तुल्ययोयुगपत्कामितार्थप्राप्ति स्ति, अर्थस्य विरुद्धत्वात् तस्माद्यस्य साम्यातिशयैर्विनिर्मुक्तमैश्वर्यं स एवेश्वरः । स च पुरुषविशेष इति ॥२४॥ सविधा वगेरे देशो छ. दुशण (धर्म) सने मशण (अधर्म) કર્મો છે, એમનું ફળ વિપાક છે. એમને અનુરૂપ વાસનાઓ આશય છે. આ બધાં મનમાં રહે છે, છતાં પુરુષમાં છે, એમ કહેવાય છે, કારણ કે એ એમનાં ફળ ભોગવનાર છે. જેમ યોદ્ધાઓમાં રહેલા જય કે પરાજય સ્વામી Page #96 -------------------------------------------------------------------------- ________________ પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૨૪ (રાજા)માં રહેલા કહેવાય છે. જે આવા ભોગથી અસ્કૃષ્ટ છે એ પુરુષવિશેષ ઈશ્વર છે. કૈવલ્ય પ્રાપ્ત કરનારા ઘણા કેવલીઓ છે. એમણે ત્રણ બંધને કાપીને કૈવલ્ય પ્રાપ્ત કર્યું છે. પણ ઈશ્વરને તો આ બંધનોનો સંબંધ ભૂતકાળમાં કે ભવિષ્યમાં કદી થતો નથી. જેમ મુક્તની અગાઉની બંધનની કોટિ જણાય છે એવી ઈશ્વરને નથી. અથવા પ્રકૃતિલીનની ભાવી બંધનકોટિ સંભવિત છે, એવી ઈશ્વરને નથી. એ તો સદૈવ મુક્ત, સદૈવ ઈશ્વર છે. ઈશ્વરનો આવો ઉત્તમ સત્ત્વના ઉપાદાન (સ્વીકાર)ને કારણે જણાતો સનાતન ઉત્કર્ષ છે, એ નિમિત્ત (કારણ)વાળો છે કે નિમિત્ત વિનાનો છે? (એનો જવાબ છે) શાસ્ત્ર એનું નિમિત્ત છે. શાસ્ત્રનું શું નિમિત્ત છે? પ્રકૃષ્ટ સત્ત્વગુણ શાસ્ત્રનું નિમિત્ત છે. આ બે પ્રકૃષ્ટ સત્ત્વગુણ અને શાસ્ત્ર-ઈશ્વરમાં રહે છે. એમનો આ સંબંધ અનાદિ છે. આ કારણે ઈશ્વર સદૈવ ઈશ્વર અને મુક્ત છે. એનું આવું ઐશ્વર્ય સમાનતાથી અને વિશેષતાથી મુક્ત છે. બીજું કોઈ ઐશ્વર્ય એના કરતાં વધારે નથી. જે શ્રેષ્ઠ ઐશ્વર્ય છે એ ઈશ્વરનું છે. જેમાં ઐશ્વર્યની પરાકાષ્ઠા છે, એ ઈશ્વર છે. વળી, એના જેવું ઐશ્વર્ય બીજામાં નથી. કારણ કે બે સમાન ઐશ્વર્યવાળા એક પદાર્થમાં એકી સાથે આ નવી બને અને આ જૂની બને એમ ઇચ્છે, તો એમાંથી એકની ઇચ્છા સિદ્ધ થતાં, બીજાનું પ્રાકામ્ય નષ્ટ થાય અને વિરુદ્ધ હોવાના કારણે, ઇચ્છિત પદાર્થની પ્રાપ્તિ થાય નહીં. તેથી જેનું ઐશ્વર્ય સમાનતા અને અધિકતાથી મુક્ત હોય, એ ઈશ્વર છે – એ પુરુષ વિશેષ છે. ૨૪ तत्त्व वैशारदी ___ ननु चेतनाचेतनाभ्यामेव व्यूढं नान्येन विश्वम् । ईश्वरश्चेदचेतनस्तहि प्रधानम् । प्रधानविकाराणामपि प्रधानमध्यपातात् । तथा च न तस्यावर्जनम्, अचेतनत्वात् । अथ चेतनस्तथापि चितिशक्तेरौदासीन्यादसंसारितया चास्मितादिविरहात्कुत आवर्जनं कुतश्चाभिध्यानमित्याशयवानाह-अथ प्रधानेति । अत्र सूत्रेणोत्तरमाहक्लेशकर्मविपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः । अविद्यादयः क्लेशाः । क्लिश्यन्ति खल्वमी पुरुषं सांसारिकविविधदुःखप्रहारेणेति । कुशलाकुशलानीति धर्माधर्माः । तेषां च कर्मजत्वादुपचारात्कर्मत्वम् । विपाको जात्यायुर्भोगाः । विपाकानुगुणा Page #97 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ર૪] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૬૩ वासनास्ताश्चित्तभूमावाशेरत इत्याशयाः । न हि करभजातिनिर्वर्तकं कर्म प्राग्भवीयकरभभोगभावितां भावनां न यावदभिव्यनक्ति तावत्करभोचिताय भोगाय कल्पते । तस्माद्भवति करभजात्यनुभवजन्मा भावना करभविपाकानुगुणेति । नन्वमी क्लेशादयो बुद्धिधर्मा न कथंचिदपि पुरुषं परामशन्ति । तस्मात्पुरुषग्रहणादेव तदपरामर्शसिद्धेः कृतं क्लेशकर्मेत्यादिनेत्यत आह-ते च मनसि वर्तमाना: सांसारिके पुरुषे व्यपदिश्यन्ते । कस्मात्, स हि तत्फलस्य भोक्ता चेतयितेति । तस्मात्पुरुषत्वादीश्वरस्यापि तत्संबन्धः प्राप्त इति तत्प्रतिषेध उपपद्यत इत्याह- यो ह्यनेन बुद्धिस्थेनापि पुरुषमात्रसाधारणेन भोगेनापरामृष्टः स पुरुषविशेष ईश्वरः । विशिष्यत इति विशेषः । पुरुषान्तराद्व्यवच्छिद्यते । विशेषपदस्य व्यावर्त्य दर्शयितुकामः परिचोदनापूर्वं परिहरति-कैवल्यं प्राप्तास्तहीति । प्रकृतिलयानां प्राकृतो बन्धः । वैकारिको बन्धो विदेहानाम् । दक्षिणादिबन्धो दिव्यादिव्यविषयभोगभाजाम् । तान्यमूनि त्रीणि बन्धनानि । प्रकृतिभावनासंस्कृतमनसो हि देहपातानन्तरमेव प्रकृतिलयतामापना इति तेषां पूर्वा बन्धकोटिः प्रज्ञायते, तेनोत्तरकोटिविधानमात्रम् । इह तु पूर्वापरकोटिनिषेध इति । संक्षिप्य विशेषं दर्शयति-स तु सदैव मुक्तः सदैवेश्वर इति । ज्ञानक्रियाशक्तिसंपद ऐश्वर्यम् । अत्र पृच्छति-योऽसाविति । ज्ञानक्रिये हि न चिच्छक्तेरपरिणामिन्याः संभवत इति रजस्तमोरहितविशुद्धचित्तसत्त्वाश्रये वक्तव्ये । न चेश्वरस्य सदा मुक्तस्याविद्याप्रभवचित्तसत्त्वसमुत्कर्षेण सह स्वस्वामिभावः संबन्धः संभवतीत्यत उक्तंप्रकृष्टसत्त्वोपादानादिति । नेश्वरस्य पृथग्जनस्येवाविद्यानिबन्धनश्चित्तसत्त्वेन स्वस्वामिभावः, किं तु तापत्रयपरीतान्प्रेत्यभावमहार्णवाज्जन्तूनुद्धरिष्यामि ज्ञानधर्मोपदेशेन । न च ज्ञानक्रिया सामर्थ्यातिशयसंपत्तिमन्तरेण तदुपदेशः । न चेयमपहतरजस्तमोमलविशुद्धसत्त्वोपादानं विनेत्यालोच्य सत्त्वप्रकर्षमुपादत्ते भगवानपरामृष्टोऽप्यविद्यया । अविद्याभिमानी चाविद्यायास्तत्त्वमविद्वान्भवति न पुनरविद्यामविद्यात्वेन सेवमानः । न खलु शैलूषो रामत्वमारोप्य तास्ताश्चेष्टा दर्शयन्भ्रान्तो भवति । तदिदमाहार्यमस्य रूपं न तात्त्विकमिति । स्यादेतत्-उद्दिधीर्षया भगवता सत्त्वमुपादेयं तदुपादानेन च तदुद्दिधीर्षा, अस्या अपि प्राकृतत्वात् । तथा चान्योन्यसंश्रय इत्यत उक्तं-शाश्वतिक इति । भवेदेतदेवं यदीदंप्रथमता सर्गस्य भवेत् । अनादौ तु सर्गसंहारप्रबन्धे सर्गान्तरसमुत्पन्नसंजिहीर्षावधिसमये पूर्णे मया सत्त्वप्रकर्ष उपादेय इति प्रणिधानं कृत्वा भगवाञ्जगत्संजहार । तदा चेश्वरचित्तसत्त्वं प्रणिधानवासितप्रधानसाम्यमुपगतमपि परिपूर्णे महालयावधौ प्रणिधानवासना Page #98 -------------------------------------------------------------------------- ________________ ६४] પતંજલિના યોગસૂત્રો [41. १ सू. २४ वशात्तथैवेश्वरचित्तसत्त्वभावेन परिणमते । यथा चैत्रः श्वः प्रातरेवोत्थातव्यं मयेति प्रणिधाय सुप्तस्तदैवोत्तिष्ठते प्रणिधानसंस्कारात् । तस्मादनादित्वादीश्वरप्रणिधानसत्त्वोपादानयोः शाश्वतिकत्वेन नान्योन्यसंश्रयः । न चेश्वरस्य चित्तसत्त्वं महाप्रलयेऽपि न प्रकृतिसाम्यमुपैतीति वाच्यम् । यस्य हि न कदाचिदपि प्रधानसाम्यं न तत्प्राधानिक नापि चितिशक्तिरज्ञत्वादित्यर्थान्तरमप्रमाणिकमापद्येत । तच्चायुक्तम् । प्रकृतिपुरुषव्यतिरेकेणार्थान्तराभावात् । सोऽयमीदृश ईश्वरस्य शाश्वतिक उत्कर्षः । किं सनिमित्तः सप्रमाणक आहोस्विनिनिमित्तो निष्प्रमाणक इति । उत्तरं-तस्य शास्त्र निमित्तम् । श्रुतिस्मृतीतिहासपुराणानि शास्त्रम् । __ चोदयति-शास्त्रं पुनः किं निमित्तम् । प्रत्यक्षानुमानपूर्वं हि शास्त्रम् न चेश्वरस्य सत्त्वप्रकर्षे कस्यचित्प्रक्षत्यमनुमानं वास्ति । न चेश्वरप्रत्यक्षप्रभवं शास्त्रमिति युक्तम् । कल्पयित्वापि ह्ययं ब्रूयादात्मैश्वर्यप्रकाशनायेति भावः । परिहरति-प्रकृष्टसत्त्वनिमित्तम्। अयमभिसंधिः-मन्त्रायुर्वेदेषु तावदीश्वरप्रणीतेषु प्रवृत्तिसामर्थ्यादर्थाव्यभिचारविनिश्चयात्प्रामाण्यं सिद्धम् । न चौषधिभेदानां तत्संयोगविशेषाणां च मन्त्राणां च तत्तद्वर्णावापोद्धारेण सहस्रेणापि पुरुषायुषैलौकिकप्रमाणव्यवहारो शक्तः कर्तुमन्वयव्यतिरेको । न चागमादन्वयव्यतिरेको ताभ्यां चागमस्तत्संतानयोरनादित्वादिति प्रतिपादयितुं युक्तम् । महाप्रलये तत्संतानयोविच्छेदात् । न च तद्भावे प्रमाणाभावः । अभिन्नं प्रधानविकारो जगदिति हि प्रतिपादयिष्यते । सदृशपरिणामस्य च विसदृशपरिणामता दृष्टा । यथा क्षीरेक्षुरसादेर्दधिगुडादिरूपा । विसदृशपरिणामस्य पूर्वं सदृशपरिणामता च दृष्टा । तदिह प्रधानेनापि महदहङ्कारादिरूपविसदृशपरिणामेन सता भाव्यं कदाचित्सदृशपरिणामेनापि । सदृशपरिणामश्चास्य साम्यावस्था । स च महाप्रलयः । तस्मान्मन्त्रायुर्वेदप्रणयनात्तावद्भगवतो विगलितरजस्तमोमलावरणतया परितः प्रद्योतमानं बुद्धिसत्त्वप्रकर्षादेव भवितुमर्हति । न च सत्त्वोत्कर्षे रजस्तमःप्रभवौ बिभ्रमविप्रलम्भौ संभवतः । तत्सिद्वं प्रकृष्टसत्त्वनिमित्तं शास्त्रमिति । स्यादेतत्-प्रकर्षकार्यतया प्रकर्ष बोधयच्छास्त्रं शेषवदनुमानं भवेन त्वागम इत्यत आह-एतयोरिति । न कार्यत्वेन बोधयत्यपि त्वनादिवाच्यवाचकभावसंबन्धेन बोधयतीत्यर्थः । ईश्वरस्य हि बुद्धिसत्त्वे प्रकर्षों वर्तते, शास्त्रमपि तद्वाचकत्वेन तत्र वर्तत इति । उपसंहरति-एतस्माद् ईश्वरबुद्धिसत्त्वप्रकर्षवाचकाच्छास्त्रादेतद्भवति ज्ञायते विषयेण विषयिणो लक्षणात्सदैवेश्वरः सदैव मुक्त इति । तदेवं पुरुषान्तराद्व्यवच्छिद्येश्वरान्तरादपि व्यवच्छिनत्ति-तच्च तस्येति । अतिशयविनिर्मुक्तिमाहन तावदिति । कुतः-यदेवेति । कस्मात्सर्वातिशयविनिर्मुक्तं तदैश्वर्यमित्यत आह Page #99 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૨૪] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી तस्माद्यत्रेति । अतिशयनिष्ठामप्राप्तानामौपचारिकमैश्वर्यमित्यर्थः । साम्यविनिर्मुक्तिमाहन च तत्समानमिति । प्राकाम्यमविहतेच्छता । तद्विघातादूनत्वम् । अनूनत्वे वा द्वयोरपि प्राकाम्यविघातः कार्यानुत्पत्तेः । उत्पत्तौ वा विरुद्धधर्मसमालिङ्गितमेकदा कार्यमुपलभ्येतेत्याशयवानाह-द्वयोश्चेति । अविरुद्धाभिप्रायत्वे च प्रत्येकमीश्वरत्वे कृतमन्यैरेकेनैवेशनायाः कृतत्वात् । संभूयकारित्वे वा न कश्चिदीश्वरः परिषद्वत् । नित्येशनायोगिनां च पर्यायायोगात्कल्पनागौरवप्रसङ्गाच्चेति द्रष्टव्यम् । तस्मात्सर्वमवदातम् ॥२४॥ [ ૬૫ વિશ્વ ચેતન અને અચેતનનો વ્યૂહ છે, અન્ય કોઈ તત્ત્વ નથી. ઈશ્વર અચેતન હોય તો પ્રધાન છે. પ્રધાનના વિકારો પણ પ્રધાનમાં જ ગણાય. તેથી ઈશ્વરમાં પ્રસન્નતા સંભવે નહીં. અને ચેતન હોય તો પણ ચિતિશક્તિ ઉદાસીન હોવાથી, અસંસારી છે. તેથી એમાં અસ્મિતા વગેરે ન હોઈ શકે. તો એમાં પ્રસન્ન કે અભિમુખ થઈને કલ્યાણ કરવાની ઇચ્છા કેવી રીતે સંભવે ? ‘‘અથ પ્રધાનપુરુષ વ્યતિરિક્તઃ કોઽયમીશ્વરો નામ ?' વડે આવી શંકા કરીને સૂત્રથી એનું સમાધાન કરે છે. ક્લેશ, કર્મવિપાક અને આશયથી અસ્પૃષ્ટ પુરુષવિશેષ ઈશ્વર છે. અવિદ્યા વગેરે ક્લેશો છે, કારણ કે એ સંસારી પુરુષોને વિવિધ દુઃખોના આઘાતથી હેરાન કરે છે. કુશળ, અકુશળ એટલે ધર્મ અને અધર્મ કર્મથી ઉત્પન્ન થતા હોવાથી એમને ઉપચારથી (ગૌણ દૃષ્ટિએ) કર્મ કહે છે. જન્મ, આયુષ્ય અને ભોગ કર્મવિપાક (ફળ) છે. વિપાકને અનુરૂપ વાસનાઓ ચિત્તભૂમિમાં સૂતેલી રહેવાથી આશય કહેવાય છે. પૂર્વજન્મનાં જે કર્મ ઊંટનો જન્મ આપે, એ ઊંટના શરીર માટે યોગ્ય ભોગો વ્યક્ત ન કરે, ત્યાં સુધી, તેને અનુરૂપ ભોગ આપ્યા કરે છે. તેથી ઊંટના જીવન દરમ્યાનના અનુભવોને પ્રગટ કરનારી વાસનાઓ એના જીવનના અનુભવોને અનુરૂપ હોવી જોઈએ. આ ક્લેશ વગેરે બુદ્ધિના ધર્મ છે, અને ક્યારેય પણ પુરુષને સ્પર્શતા નથી. તેથી પુરુષ શબ્દના પ્રયોગથી એમનો અસ્પર્શ સિદ્ધ થતો હોવાથી, “ક્લેશકર્મવિપાકાશયૈરપરાસૃષ્ટઃ...''વગેરે કહેવાની શી જરૂર છે ? એના જવાબમાં કહે છે કે એ બધાં મનમાં રહેલાં હોવા છતાં સાંસારિક પુરુષમાં રહેલાં કહેવાય છે, કારણ કે એ એમનો ભોક્તા છે, અને ચેતન છે. ઈશ્વર પણ પુરુષ હોવાથી એને એમનો સંબંધ પ્રાપ્ત થાય છે. તેથી ઈશ્વરમાં એમનો નિષેધ કરવો જરૂરી છે, એમ કહે છે. જે પુરુષમાત્રમાટે સમાન છે, એવા બુદ્ધિમાં રહેલા ભોગથી પણ ન સ્પર્શતો વિશેષ પ્રકારનો પુરુષ ઈશ્વર છે. સંસારી પુરુષોથી ભિન્ન હોવાપણું વિશેષતા છે. તેથી એ બીજા પુરુષોથી જુદો છે. “કૈવલ્યુંપ્રાપ્તાસ્તર્હિ.” વગેરેથી વિશેષ એમ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ]. પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૨૪ કહીને જેમને અલગ રાખવા જરૂરી છે, એવા (મુક્ત) પુરુષોનો નિર્દેશ કરી, પ્રશ્નપૂર્વક એમનું નિરાકરણ કરે છે. પ્રકૃતિલયોનું બંધન પ્રાકૃતિક છે. વિદેહોનું વૈકારિક છે, અને દિવ્ય તેમજ લૌકિક ભોગ ભોગવતા પુરુષોનું બંધન દક્ષિણા વગેરે સાથે સંબંધિત છે. આમ ત્રણ પ્રકારનાં બંધન છે. “સ તુ સદૈવ મુક્તક, સદૈવ ઈશ્વરઃ” ... વગેરેથી પ્રકૃતિની ભાવનાના સંસ્કારયુક્ત મનવાળા, શરીર પડ્યા પછી પ્રકૃતિ લય પામે છે, એમને ભવિષ્યમાં બંધનની સંભાવના દર્શાવી, બીજા (મુક્ત) પુરુષોને પૂર્વકાળમાં બંધન હતું એમ જણાવી, ઈશ્વરમાં પૂર્વ અને ઉત્તર બંને કોટિઓનાં બંધનનો નિષેધ કરી, સંક્ષેપમાં એની વિશેષતા દર્શાવે છે. ઐશ્વર્ય એટલે જ્ઞાન અને ક્રિયાશક્તિની સંપત્તિ. “થોડસૌ પ્રકૃષ્ટ સત્ત્વોપાદાનાદીશ્વરસ્ય શાશ્વતિક ઉત્કર્ષ :.” વગેરેથી ઈશ્વરના શાશ્વત ઉત્કર્ષ વિષે પૂછે છે : અપરિણામિની ચિતિશક્તિમાં જ્ઞાન કે ક્રિયા સંભવતાં નથી. તેથી રજોગુણ, તમોગુણવિનાના શુદ્ધ ચિત્તસત્ત્વનો આશ્રય કહેવો જોઈએ. સદા મુક્ત ઈશ્વરને અવિદ્યાથી ઉત્પન્ન થયેલા ચિત્તસત્ત્વના ઉત્કર્ષ સાથે સ્વ-સ્વામીભાવ સંબંધ સંભવતો નથી, તેથી પ્રકૃષ્ટ સત્ત્વનું ઉપાદાન ઈશ્વર કરે છે, એમ કહ્યું. ઈશ્વરને સાધારણ મનુષ્યોની જેમ અવિદ્યાના કારણે ઉત્પન્ન થતા ચિત્તસત્ત્વ સાથે સ્વ-સ્વામીભાવ સંબંધ થતો નથી. પરંતુ ઈશ્વર (કરુણાથી) વિચારે છે કે ત્રણ પ્રકારના તાપોથી ઘેરાયેલા, જન્મમરણના ઊંડા ભવસાગરમાં ડૂબેલા જીવોનો હું જ્ઞાન અને ધર્મના ઉપદેશથી ઉદ્ધાર કરીશ. આવો ઉપદેશ જ્ઞાન અને ક્રિયાના નિરતિશય સામર્થ્યવાળા ઐશ્વર્યા વિના થઈ શકે નહીં, અને એવું ઐશ્વર્ય રજસતમસથી વિમુક્ત શુદ્ધ સત્ત્વનો સ્વીકાર કર્યા વિના સંભવે નહીં. આવું વિચારીને ભગવાન અવિદ્યાના સંસ્પર્શથી સદૈવ મુક્ત હોવા છતાં, સત્ત્વપકર્ષનો સ્વીકાર કરે છે. અવિદ્યાના તત્ત્વને ન જાણનાર એનું અભિમાન કરે છે, પણ અવિદ્યાને અવિદ્યા તરીકે જાણીને સેવનાર એમ કરતો નથી. અભિનેતા પોતાના ઉપર રામપણાનો આરોપ કરીને, એને અનુરૂપ તે તે ચેષ્ટા કરતો હોવા છતાં બ્રાન્ત થતો નથી. એ જાણે છે કે અભિનય માટે સ્વીકારેલું આ રૂપ છે, તાત્ત્વિક નથી. ભલે. પણ ભગવાન ઉદ્ધાર કરવાની ઇચ્છાથી સત્ત્વનો સ્વીકાર કરે છે, અને સત્ત્વનો સ્વીકાર કરીને ઉદ્ધારવાની ઈચ્છા કરે છે, આમ એ બેનો અન્યોન્યાશ્રય થયો, કારણ કે પ્રકૃતિને સ્વીકાર્યા વિના ઇચ્છા ઉત્પન્ન થાય નહીં. આ શંકાને નિવારવા માટે ઈશ્વરના ઉત્કર્ષને શાશ્વતિક કહ્યો. આ સૃષ્ટિ જો પહેલી વખત થઈ હોય તો આવી શંકા થાય, પણ સર્જન અને પ્રલયનો પ્રબંધ અનાદિ છે. તેથી પ્રલયનો અવધિ પૂરો થાય, ત્યારે મારે સત્ત્વનો પ્રકર્ષ સ્વીકારવો, એવું પ્રણિધાન કરીને, ભગવાને જગતનો સંહાર કર્યો. ત્યારે એ સંકલ્પની વાસનાથી રંગાયેલું Page #101 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૨૪] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૬૭ ઈશ્વરનું ચિત્તસત્ત્વ, પ્રધાન સાથે સામ્ય પ્રાપ્ત કર્યા પછી પણ મહાપ્રલયનો અવધિ પૂરો થયે, સંકલ્પની વાસનાના બળે પહેલાંની જેમ સજ્વભાવથી પરિણમે છે. જેમ ચૈત્ર આવતી કાલે સવારે મારે વહેલા ઊઠવું છે, એવો સંકલ્પ કરીને, એ સંકલ્પ બળથી વહેલો ઊઠે છે. આમ, ઈશ્વરનો સંકલ્પ અને સત્ત્વનો સ્વીકાર બંને અનાદિ હોવાથી શાશ્વતિક છે. તેથી અન્યોન્યાશ્રય દોષ થતો નથી. - ઈશ્વરનું ચિત્તસત્ત્વ મહાપ્રલયમાં પણ પ્રકૃતિ સાથે સામ્ય પ્રાપ્ત કરતું નથી- એમ ન માનવું જોઈએ. પ્રધાન સાથે જેનું ક્યારે પણ સામ્ય ન થાય, એ પ્રાકૃતિક નથી. તેમજ એ ચિતિશક્તિ પણ નથી, કારણ કે ચિત્તસત્ત્વ સ્વભાવે જડ છે. આમ, એ કંઈક અપ્રામાણિક બીજી જ વસ્તુ છે, એવો દોષ આવી પડે, જે અયોગ્ય છે. કારણ કે પ્રકૃતિ અને પુરુષથી અતિરિક્ત અન્ય તત્ત્વનો અભાવ છે. ઈશ્વરનો આવો સનાતન ઉત્કર્ષ છે. એ સકારણ કે સપ્રમાણ છે કે નિમિત્ત વિનાનો અને અપ્રામાણિક છે ? આનો ઉત્તર એ છે કે શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ, પુરાણ વગેરે શાસ્ત્ર એમાં પ્રમાણ છે. શાસ્ત્ર વિષે પૂછે છે : શાસ્ત્રનું નિમિત્ત શું છે? શાસ્ત્ર પ્રત્યક્ષ અને અનુમાનના આધારે રચાય છે. ઈશ્વરના સત્ત્વપ્રકર્ષનું કોઈને પ્રત્યક્ષ કે અનુમાનથી જ્ઞાન થતું નથી. વળી, શાસ્ત્ર ઈશ્વરના પ્રત્યક્ષ જ્ઞાનના આધારે રચાય છે, એમ માનવું પણ યોગ્ય નથી, કારણ કે ઈશ્વર પોતાના ઐશ્વર્યના પ્રકાશ માટે એમ કરે છે, એવો દોષ કોઈ એમાં દર્શાવી શકે. આના પરિવાર માટે કહે છે કે શાસ્ત્ર પ્રકૃષ્ટ સત્ત્વ નિમિત્તવાળું છે. આનો ભાવ એ છે કે ઈશ્વરે રચેલા વેદમંત્રો અને આયુર્વેદ વિષયક અર્થોમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. આ કારણે લોકો વિશ્વાસપૂર્વક તે તે વિષયોમાં પ્રવૃત્તિ કરે છે. આમ એમની પ્રામાણિકતા સ્વયંસિદ્ધ છે. ઔષધોના ભેદો અને એમનાં વિવિધ મિશ્રણો, અને મંત્રોને પોતપોતાના વર્ગમાં ગોઠવવાનું અને છૂટા પાડવાનું કામ લૌકિક પ્રમાણોના આધારે કોઈ પણ મનુષ્ય હજાર જીવનો જેટલા લાંબા સમયમાં કરવા સમર્થ નથી. એમાં રહેલા ભેદાભેદનું જ્ઞાન આગમથી અને આગમનું જ્ઞાન ભેદાભેદના જ્ઞાનથી એમ અનાદિકાળથી ચાલ્યા આવતા પરસ્પરાશ્રયને કારણે સિદ્ધ થશે, અને આમ વેદમંત્રો અને આયુર્વેદનો વ્યવહાર સિદ્ધ થશે, એમ કહી શકાય નહીં, કારણ કે મહાપ્રલયમાં એ બેના અન્યોન્યાશ્રયની પરંપરા પણ નષ્ટ થાય છે. વળી, એમની હયાતિમાં પ્રમાણ નથી, એમ ન કહેવાય. જગત પ્રધાનનું તેના જેવું પ્રમાણ છે, એ વાત આગળ કહેવાશે. દૂધમાંથી દહીં અને શેરડીના રસમાંથી ગોળ જેવાં અસમાન પરિણામ જોવા મળે છે, એથી ઊલટું, કારણના જેવા ગુણવાળાં કાર્ય પણ જોવામાં આવે છે. આમ પ્રધાન મહત, અહંકાર વગેરે રૂપ વિસદેશ (અસમાન) પરિણામ નિપજાવે છે, અને ક્યારેક સદશ પરિણામ પણ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૬૮] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૨૪ નિપજાવે છે. એનું સદશ પરિણામ પ્રલયકાળમાં એની સામ્યવસ્થા છે. તેથી, મંત્રો અને આયુર્વેદનું પ્રણયન કરનાર ભગવાનનું રજ-તમસના મળોના આવરણ વિનાનું, ચોતરફ પ્રકાશનું બુદ્ધિસત્વ અવશ્ય સ્વીકારવું જોઈએ. અભ્યદય (લૌકિક પ્રગતિ) અને નિઃશ્રેયસ (મોક્ષ)નો ઉપદેશ કરનાર વેદરાશિ ભગવાને રચ્યો છે, એ એમની બુદ્ધિમાં સત્ત્વના પ્રકર્ષથી જ શક્ય બને. અને સત્ત્વના પ્રકર્ષમાં રજન્સતમસથી પ્રગટતા ભ્રમ અને છેતરપિંડી રહી શકે નહીં. તેથી શાસ્ત્ર પ્રકૃષ્ટ સત્ત્વના કારણે ઉત્પન્ન થાય છે, એમ સિદ્ધ થયું. ભલે. પ્રકૃષ્ટ સત્ત્વનું કાર્ય હોવાથી પ્રકૃષ્ટ જ્ઞાનવાળું શાસ્ત્ર સાચો વ્યવહાર ઉપદેશી શકે. પરંતુ એ શેષવત્ (બાકી રહેલા ચિન્હથી વસ્તુનું) અનુમાન છે, આગમ (શબ્દ) પ્રમાણ નથી. આના જવાબમાં કહે છે કે ઈશ્વરમાં રહેલા પ્રકૃષ્ટ સત્ત્વ અને શાસ્ત્રનો સંબંધ અનાદિ છે. શાસ્ત્ર પ્રકૃ સત્તાનું કાર્ય છે, માટે પ્રકૃષ્ટ જ્ઞાનનો ઉપદેશ આપે છે, એવું નથી, પણ અનાદિ વા-વાચક સંબંધથી બોધ આપે છે. ઈશ્વરના દિવ્ય ચિત્તસત્ત્વમાં પ્રકર્ષ છે, અને એ પ્રકર્ષને દર્શાવતું શાસ્ત્ર પણ ત્યાં જ રહે છે. - આ ચર્ચા પૂરી કરતાં ભાષ્યકાર કહે છે કે ઈશ્વરની દિવ્ય જ્ઞાનશક્તિના પ્રકર્ષને જણાવતું શાસ્ત્ર એક બીજી વાત પણ કહે છે કે વિષયીના આશ્રયવિના વિષય ટકી શકે નહીં. તેથી વિષયરૂપ શાસ્ત્રથી પ્રકાશિત લક્ષણવાળા એ વિષયી ઈશ્વર સદૈવ ઈશ્વર છે, સદૈવ મુક્ત છે. “તચ્ચ તસ્વૈશ્વર્ય સામ્યાતિશયોનિમુક્તમ્” વગેરેથી કહે છે કે ઈશ્વર જેમ બીજા સાધારણ પુરુષોથી ભિન્ન છે, એમ બીજા ઈશ્વરથી પણ જુદો છે. “ન તાવત” વગેરેથી એનાથી અધિક ઐશ્વર્યયુક્ત કોઈ નથી, એમ કહે છે. કારણ કે બીજાના ઐશ્વર્યની અતિશયતાથી રહિત હોય એને જ ઐશ્વર્યયુક્ત કહેવાય. “તમાઘત્ર”... વગેરેથી અતિશયની પરાકાષ્ઠા ન પામ્યા હોય, એવાઓનું ઐશ્વર્ય ઔપચારિક (ગૌણ) છે, એમ કહે છે. “ન ચ તસમાનમ્” વગેરેથી કહે છે :- એના જેવું ઐશ્વર્ય બીજામાં નથી, એમ કહે છે. “યોશ્ચ”.... વગેરેથી કહે છે : પ્રાકામ્ય કે અપ્રતિહત ઇચ્છાનો વિઘાત થાય, તો એકનું અલ્પ સામર્થ્ય પ્રગટ થાય અથવા કાર્ય ઉત્પન્ન ન થાય, તો બંનેની ઇચ્છાનો પ્રતિઘાત થાય. કદાચ કાર્ય ઉત્પન્ન થાય તો પણ વિરુદ્ધ ધર્મોના આશ્રયવાળું હોય. સરખા અભિપ્રાયવાળા બે ઈશ્વર છે, એમ માનવા કરતાં એક ઈશ્વર સર્વનું શાસન કરે છે, એમ માનવું વધારે યોગ્ય છે. દિવ્ય શાસનનો હેતુ એક ઈશ્વરથી પૂરો થાય છે. ઘણા ઈશ્વરો મતૈિક્યથી કાર્ય કરે છે, એમ માનીએ, તો એ (ગણતંત્રની) Page #103 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૨૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૬૯ પરિષદ જેવું થયું. વળી, નિત્ય દિવ્ય ઐશ્વર્યમાં શ્રદ્ધાવાળા માટે એ ઐશ્વર્યની બીજાને સોંપણીનો વિચાર અયોગ્ય છે. એમાં કલ્પનાગૌરવ દોષ આવે છે. એકથી કાર્યસિદ્ધ થતું હોય, તો અનેકની કલ્પના કરવી ન્યાયવિરુદ્ધ છે. આમ બધું સ્પષ્ટ છે. ૨૪ િવ - અને - तत्र निरतिशयं सर्वज्ञबीजम् ॥२५॥ એમાં (ઈશ્વરમાં) સર્વજ્ઞતાનું બીજ નિરતિશય (જેનાથી ચડિયાતું ન હોય એવું) છે. ૨૫ भाष्य यदिदमतीतानागतप्रत्युत्पन्नप्रत्येकसमुच्चयातीन्द्रियग्रहणमल्पं बह्विति सर्वज्ञबीजमेतद्धि वर्धमानं यत्र निरतिशयं स सर्वज्ञः । अस्ति काष्ठाप्राप्तिः सर्वज्ञबीजस्य सातिशयत्वात्परिमाणवदिति । ___ यत्रकाष्ठाप्राप्तिर्ज्ञानस्य स सर्वज्ञः । स च पुरुषविशेष इति । सामान्यमात्रोपसंहारे च कृतोपक्षयमनुमानं न विशेषप्रतिपत्तौ समर्थम्, इति तस्य संज्ञादिविशेषप्रतिपत्तिरागमतः पर्यन्वेष्या । तस्यात्मानुग्रहा-भावेऽपि भूतानुग्रहः प्रयोजनम्, ज्ञानधर्मोपदेशेन कल्पप्रलयमहाप्रलयेषु संसारिणः पुरुषानुद्धरिष्यामीति । तथा चोक्तम्- आदिविद्वान्निर्माणचित्तमधिष्ठाय कारुण्याद्भगवान्परमर्षिरासुरये जिज्ञासमानाय तन्त्रं प्रोवाचेति ॥२५॥ છે અતીન્દ્રિય પદાર્થોનું, એકનું કે સમૂહનું, ભૂતકાળનું, ભવિષ્યકાળનું કે વર્તમાન કાળનું, નાની કે મોટી વસ્તુનું જ્ઞાન સર્વજ્ઞતાનું બીજ કે કારણ છે. એ કોઈમાં ઓછું તો કોઈમાં વધારે પ્રગટ થયેલું જણાય છે. વધતાં વધતાં, જેથી આગળ વધી ન શકાય એવી કક્ષાએ જેમાં પહોંચે એ સર્વજ્ઞ છે. પરિમાણ(માપ)ની જેમ જ્ઞાન વધારે કે ઓછું હોઈ શકે છે, તેથી એ પરાકાષ્ઠાએ પહોંચી શકે છે. જેમાં જ્ઞાનની આવી પરાકાષ્ઠા હોય એ સર્વજ્ઞ છે, અને એ પુરુષવિશેષ છે. અનુમાનથી થતું જ્ઞાન સામાન્ય માત્રને ગ્રહણ કરવા માટે સમર્થ છે. તેથી એ પુરુષની વિશેષતા જાણવા માટે સમર્થ નથી. Page #104 -------------------------------------------------------------------------- ________________ ७०] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૨૫ એ પુરુષવિશેષનાં નામો વગેરે વિશેષોનું જ્ઞાન આગમ (વેદ)માંથી મેળવવું मे. ઈશ્વરને પોતાનો કોઈ હેતુ પાર પાડવાનો નથી. છતાં પ્રાણીઓ પર અનુગ્રહ કરવો એ એનું પ્રયોજન છે. કલ્પ, પ્રલય અને મહાપ્રલય દરમ્યાન સતત જન્મમરણ રૂપ સંસાર અનુભવતા જીવોનો જ્ઞાન અને ધર્મના ઉપદેશથી ઉદ્ધાર કરીશ, એવો એમનો હેતુ છે. આ વિષે કહ્યું છે કે આદિ વિદ્વાન પરમ ઋષિ ભગવાન કપિલે કરણાથી પોતાના સંકલ્પ વડે નિર્મેલા ચિત્તનો આશ્રય કરીને, જિજ્ઞાસુ આસુરી મુનિને તંત્ર (સાંખ્યશાસ્ત્ર) કહ્યું. तत्त्व वैशारदी एवमस्य क्रियाज्ञानशक्तौ शास्त्रं प्रमाणमभिधाय ज्ञानशक्तावनुमानं प्रमाणयतिकिञ्चेति-तत्र निरतिशयं सर्वज्ञबीजम् । व्याचष्टे-यदिदमिति । बुद्धिसत्त्वावरकतमोऽपगमतारतम्येन यदिदमतीतानागतप्रत्युत्पन्नानां प्रत्येकं च समुच्चयेन च वर्तमानानामतीन्द्रियाणां ग्रहणं, तस्य विशेषणमल्पं बह्विति, सर्वज्ञबीजं कारणम् । कश्चित्किचिदेवातीतादि गृह्णाति कश्चिद्बहु कश्चिद्बहुतरं कश्चिद्बहुतममिति ग्राह्यापेक्षया ग्रहणस्याल्पत्वं बहुत्वं कृतम् । एतद्धिवर्धमानं यत्र निष्कान्तमतिशयात्स सर्वज्ञ इति । तदनेन प्रमेयमात्रं कथितम् । अत्र प्रमाणयति- अस्ति काष्ठाप्राप्तिः सर्वज्ञबीजस्येति । साध्यनिर्देशः । निरतिशयत्वं काष्ठा, यतः परमतिशयवत्ता नास्तीति । तेन नावधिमात्रेण सिद्धसाधनम् । सातिशयत्वादिति हेतुः । यद्यत्सातिशयं तत्तत्सर्वं निरतिशयं, यथा कुवलामलकबिल्वेषु सातिशयं महत्त्वमात्मनि निरतिशयमिति व्याप्ति दर्शयति - परिमाणवदिति । न च गरिमादिभिर्गुणैर्व्यभिचार इति सांप्रतम् । न खल्ववयवगरिमातिशयी गरिमावयविनः । किं त्वापरमाणुभ्य आन्त्यावयविभ्यो यावन्तः केचन तेषां सर्वेषां प्रत्येकवर्तिनो गरिम्णः समाहृत्य गरिमवर्धमानाभिमानः। ज्ञानं तु न प्रतिज्ञेयं समाप्यत इत्येकद्विबहुविषयतया युक्तं सातिशयमिति न व्यभिचारः। उपसंहरतियत्र काष्ठेति । ननु सन्ति बहवस्तीर्थंकरा बुद्धार्हतकपिलर्षिप्रभृतयः । तत्कस्मात्त एव सर्वज्ञा न भवन्त्यस्मादनुमानादित्यत आह-सामान्येति । कुतस्तर्हि तद्विशेषप्रतिपत्तिरित्यत आहतस्येति । बुद्धादिप्रणीतश्चागमाभासो न त्वागमः, सर्वप्रमाणबाधितक्षणिकनैरात्म्यादिमार्गोपदेशकत्वेन विप्रलम्भकत्वादिति भावः । तेन श्रुतिस्मृतीतिहासपुराणलक्षणादागमत आगच्छन्ति बुद्धिमारोहन्ति अस्मादभ्युदयनिःश्रेयसोपाया Page #105 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૨૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૭૧ इत्यागमः । तस्मात्संज्ञादिविशेषप्रतिपत्तिः, संज्ञाविशेषः शिवेश्वरादिः श्रुत्यादिषु प्रसिद्धः । आदिपदेन षडङ्गतादशाव्ययते संगृहीते । यथोक्तं वायुपुराणे "सर्वज्ञता तृप्तिरनादिबोध: स्वतन्त्रता नित्यमलुप्तशक्तिः । अनन्तशक्तिश्च विभोविधिज्ञा: षडाहुरङ्गानि महेश्वरस्य ॥" (१२।३३) तथा- "ज्ञानं वैराग्यमैश्वर्यं तपः सत्यं क्षमा धृतिः । स्रष्टृत्वमात्मसंबोधो ह्यधिष्ठातृत्वमेव च ।। अव्ययानि दशैतानि नित्यं तिष्ठन्ति शंकरे ॥" (तत्रैव १० ।६५-६६) इति । स्यादेतत्-नित्यतृप्तस्य भगवतो वैराग्यातिशयसंपन्नस्य स्वार्थे तृष्णासंभवात्कारुणिकस्य च सुखैकतानजनसर्जनपरस्य दुःखबहुलजीवलोकजननानुपपत्तेरप्रयोजनस्य च प्रेक्षावतः प्रवृत्त्यनुपपत्तेः क्रियाशक्तिशालिनोऽपि न जगत्क्रियेत्यत आह- तस्यात्मानुग्रहाभावेऽपीति । भूतानां प्राणिनामनुग्रहः प्रयोजनम् । शब्दाद्युपभोगविवेकख्यातिरूपकार्यकरणात्किल चरितार्थं चित्तं निवर्तते । ततः पुरुषः केवली भवति । अतस्तत्प्रयोजनाय कारुणिको विवेकख्यात्युपायं कथयति । तेनाचरितार्थत्वाच्चित्तस्य जन्तूनीश्वरः पुण्यापुण्यसहायः सुखदुःखे भावयन्नपि नाकारुणिकः । विवेकख्यात्युपायकथने द्वारमाह- ज्ञानधर्मोपदेशेनेति । ज्ञानं न धर्मश्च ज्ञानधर्मों, तयोरुपदेशेन ज्ञानधर्मसमुच्चयाल्लब्धविवेकख्यातिपरिपाकात्कल्पप्रलये ब्रह्मणो दिनावसाने यत्र सत्यलोकवर्जं जगदस्तमेति । महाप्रलये ससत्यलोकस्य ब्रह्मणोऽपि निधने संसारिणः स्वकारणगामिनोऽतस्तदा मरणदुःखभाजः । कल्पेत्युपलक्षणमन्यदापि । स्वार्जितकर्मपाकवशेन जन्ममरणादिभाजः पुरुषानुद्धरिष्यामीति कैवल्यं प्राप्य पुरुषा उद्धृता भवन्तीत्यर्थः । एतच्च करुणाप्रयुक्तस्य ज्ञानधर्मोपदेशनं कापिलानामपि सिद्धमित्याह-तथा चोक्तमिति । पञ्चशिखाचार्येण-आदिविद्वान् कपिल इति । आदिविद्वानिति पञ्चशिखाचार्यवचनमादिमुक्तस्वसंतानादिगुरुविषयं न त्वानादिमुक्त परमगुरुविषयम् । आदिमुक्तेषु कदाचिन्मुक्तेषु विद्वत्सु कपिलोऽस्माकमादिविद्वान्मुक्तः स एव च गुरुरिति । कपिलस्यापि जायमानस्य महेश्वरानुग्रहादेव ज्ञानप्राप्तिः श्रूयत इति । कपिलो नाम विष्णोरवतारविशेषः प्रसिद्धः । स्वयंभूहिरण्यगर्भः । तस्यापि सांख्ययोगप्राप्तिर्वेदे श्रूयते । स एवेश्वर आदिविद्वान्कपिलो विष्णुः स्वयंभूरिति भावः । स्वायंभुवानां त्वीश्वर इति भावः ॥२५।। આમ એની (ઈશ્વરની) ક્રિયા અને જ્ઞાનશક્તિમાં શાસ્ત્રનું પ્રમાણ આપીને, “કિ ચ” વગેરે સૂત્રથી એની જ્ઞાનશક્તિ દર્શાવવા અનુમાન પ્રમાણ પ્રસ્તુત કરે છે : Page #106 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૨૫ ન એમાં સર્વજ્ઞતાનું બીજ કે કારણ અન્યથી ન ઓળંગી શકાય એવું છે. “યદિદ...” વગેરેથી આનું વિવરણ કરે છે. બુદ્ધિસત્ત્વનું આવરણ કરનાર તમોગુણના ઓછાવત્તા ક્ષયના પ્રમાણમાં, અતીતનાં અને અનાગતમાં પેદા થનારાં રૂપોમાંથી પ્રત્યેકનું કે સમૂહનું, વર્તમાન હોય છતાં ઇન્દ્રયોની મર્યાદા બહાર રહેલા પદાર્થોનું ઓછું કે વધારે જ્ઞાન સર્વજ્ઞતાનું બીજ કે હેતુ છે. અતીત વગેરે વિષે કોઈ ઓછું જાણે છે, કોઈ એનાથી વધારે જાણે છે. કોઈ વળી સૌથી વધારે જાણે છે, આમ જ્ઞેય પદાર્થોનું જ્ઞાન ઓછું કે વધારે હોય છે. એમાં વૃદ્ધિ થતાં થતાં, જે પુરુષમાં એ અતિશયરહિત બને, એ સર્વજ્ઞ છે. આનાથી પ્રમેય વિષે કહ્યું. હવે પ્રમાણની ચર્ચા કરે છે. સર્વજ્ઞતાના બીજની પરાકાષ્ઠા એ સાધ્યનો નિર્દેશ છે. નિરતિશયપણું પરાકાષ્ઠા છે, કારણ કે એનાથી વધારે અતિશયતા નથી. અવધિનો નિશ્ચય કરવામાત્રથી સાધ્ય સિદ્ધ થતું નથી. સાતિશયપણાથી હેતુ કહ્યો. “પરિમાણવત્' વગેરે દૃષ્ટાન્તથી કહે છે કે જે સાતિશય છે એ નિરતિશય રૂપ પરાકાષ્ઠા અવશ્ય પ્રાપ્ત કરે છે. જેમ કમળ, આમળું અને બીલું. એમનામાં પરિમાણ સાતિશય છે. આત્મામાં એ નિરતિશય છે, એમ વ્યાપ્તિ દર્શાવે છે. ગરિમા વગેરે ગુણોમાં આ નિયમમાં કોઈ ફેરફાર નથી. અવયવોની ગરિમા કરતાં અવયવીની ગરિમા વધારે ન હોઈ શકે. પરંતુ સૂક્ષ્મ અંતિમ અવયવો એવા પરમાણુઓથી માંડીને (આકાશ સુધીના) જેટલા ગરિમાવાળા પદાર્થો છે. એ બધામાં રહેલી ગરિમાનો સરવાળો કરીને, વધતી જતી ગરિમાનું જ્ઞાન મેળવી શકાય. પરંતુ જ્ઞાન તો પ્રત્યેક શેયમાં સમાપ્ત થાય છે. તેથી એક, બે અથવા ઘણા પદાર્થવિષયક જ્ઞાનમાં સાતિશયતા યોગ્ય છે, માટે ત્યાં નિયમનો વ્યભિચાર (ફેરફાર) નથી. “યત્ર કાષ્ઠાપ્રાપ્તિÁનસ્ય સ સર્વજ્ઞઃ” જ્યાં જ્ઞાનની પરાકાષ્ઠા થાય એ સર્વજ્ઞ છે, એમ કહીને આ ચર્ચા પૂરી કરે છે. બુદ્ધ, અર્હત, કપિલ ઋષિ વગેરે ઘણા તીર્થંકરો છે. આ અનુમાનથી તેઓ સર્વજ્ઞ છે એમ નિર્ણય કેમ ન કરી શકાય ? “સામાન્યમાત્ર...' વગેરેથી એના જવાબમાં કહે છે કે અનુમાનથી ફક્ત સામાન્યનું જ્ઞાન થાય. તો વિશેષનું જ્ઞાન કેવી રીતે થાય ? એના જવાબમાં ‘તસ્ય વિશેષપ્રતિપત્તિરાગમતઃ પર્યન્વેષ્યા’’થી કહે છે કે ઈશ્વરની વિશેષતાનું જ્ઞાન શ્રુતિમાંથી મેળવવું જોઈએ. બુદ્ધ વગેરે દ્વારા રચિત આગમો નથી, આગમાભાસ છે, કારણ કે તેઓ બધાં પ્રમાણોથી બાધિત ક્ષણિકત્વ, નૈરાત્મ્ય વગેરેનો ઉપદેશ કરતાં હોવાથી છળયુક્ત છે, એવો ભાવ છે. શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ, પુરાણ વગેરેથી આવીને બુદ્ધિમાં અભ્યુદય, નિઃશ્રેયસના ઉપાયો સ્થિર થાય છે, તેથી એમને આગમ કહેવામાં આવે છે. માટે ઈશ્વર વિષેના વિશેષોનું તેમજ, શિવ, મહેશ્વર વગેરે સંજ્ઞાઓનું જ્ઞાન શ્રુતિ વગેરેમાં પ્રસિદ્ધ છે, એ ત્યાંથી જાણવું જોઈએ.વગેરે શબ્દથી ઈશ્વરનાં છ અંગો અને દસ અવ્યયોના Page #107 -------------------------------------------------------------------------- ________________ પા ૧ રૂ. ૨૫] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૭૩ જ્ઞાનનો પણ સંગ્રહ સમજી લેવો જોઈએ. જેમ વાયુપુરાણમાં કહ્યું છે : “સર્વજ્ઞતા, સંતોષ, અનાદિ જ્ઞાન, સ્વતંત્રતા, અલુપ્ત નિત્યશક્તિમત્તા, અને અનંત શક્તિ. ભગવતત્ત્વને જાણનારા આ છને મહેશ્વરનાં અંગો તરીકે વર્ણવે છે.” – વાયુપુરાણ, ૧૨.૩૩ “જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, તપ, સત્ય, ક્ષમા, ધૃતિ, સૂછત્વ, આત્મજ્ઞાન, અને અધિષ્ઠાતૃત્વ (સ્વામિત્વ) એ દસ અવ્યયો શંકરમાં નિત્ય રહે છે.” - વાયુપુરાણ, ૧૦.૬૫-૬૬ આ ગુણો પોતાના માટે તૃષ્ણાનો સંભવ ન હોવાથી અત્યંત વૈરાગ્યવાળા, નિત્યતૃપ્ત ભગવાનમાં સંભવે છે. પરંતુ એમણે કરુણાથી નિરંતર સુખ અનુભવતાં પ્રાણીઓ સર્જવાં જોઈએ, કારણ કે દુઃખી જીવો સર્જવા એ એમના જેવા દયાળુ માટે અયોગ્ય છે. વળી બુદ્ધિશાળી ક્યારે પણ પ્રયોજનવિના પ્રવૃત્તિ કરતો નથી. તેથી જ્ઞાનક્રિયાશક્તિયુક્ત ઈશ્વરે જગત સર્યું હોય એમ જણાતું નથી. આ શંકાના જવાબમાં “તસ્યાત્માનુગ્રહાભાવેડપિ”... વગેરેથી કહે છે કે ઈશ્વરને પોતાનું કોઈ પ્રયોજન ન હોવા છતાં, પ્રાણીઓ પર અનુગ્રહ કરવા માટે, એટલે કે શબ્દ વગેરે વિષયોનો ભોગ અને વિવેકજ્ઞાન રૂપ પોતાનું કર્તવ્ય પૂરું કરીને ચરિતાર્થ (કૃતકૃત્ય) * બનેલું ચિત્ત નિવૃત્ત થતાં બધા પુરુષો કેવલી થાય, એ પ્રયોજન માટે કરુણાસાગર ભગવાન વિવેકખ્યાતિનો ઉપાય મુમુક્ષુઓને બતાવે છે. અને અચરિતાર્થ ચિત્તવાળાં પ્રાણીઓને પોતાનાં પુણ્ય-પાપ અનુસાર સુખદુઃખનો અનુભવ કરાવનાર ઈશ્વર કરુણારહિત નથી. “જ્ઞાન અને ધર્મના ઉપદેશથી પ્રાણીઓનો ઉદ્ધાર કરીશ' એ શબ્દોથી અનુગ્રહના કારરૂપ વિવેકખ્યાતિનો ઉપાય બતાવે છે. જ્ઞાન અને ધર્મનો ઉપદેશ એટલા માટે કે એ બેના સહયોગથી વિવેકખ્યાતિરૂપ ફળ મેળવીને પ્રાણીઓ કૃતકૃત્ય બને છે. - કલ્પપ્રલય એટલે બ્રહ્માના દિવસનો અંત, જ્યારે સત્યલોક સિવાયના બધા લોકો (આખું જગત) લય પામે છે. મહાપ્રલયમાં સત્યલોક સાથે બ્રહ્માનો પણ અંત થાય છે. ત્યારે સંસારી જીવો પોતાની કારણાવસ્થામાં લીન થાય છે. આમ મરણના દુઃખને અનુભવતા અને કલ્પ દરમ્યાન પોતાનાં કર્મોના પરિપાકરૂપે જન્મમરણ વગેરેથી સંબંધિત દુઃખોનો અનુભવ કરતા પુરુષોનો (જીવોનો) ઉદ્ધાર કરીશ, એવા ઈશ્વરના સંકલ્પથી સમજાય છે કે કૈવલ્ય પ્રાપ્ત કરી બધા પુરુષો ઊગરી જાય છે. આવો કારુણ્યપૂર્ણ જ્ઞાનધર્મોપદેશ કપિલમતાનુયાયીઓને પણ માન્ય છે. કારણ કે પંચશિખાચાર્યે પરમર્ષિ ભગવાન કપિલને આદિવિદ્વાન્ કહ્યા છે. એમનું એ વચન પોતાની પરંપરાના શિષ્યોના ગુરુવિષેનું છે, અનાદિમુક્ત પરમ ગુરુ (શિવ) વિષેનું નથી. આદિમુક્તો અને ક્યારેક મુક્ત થતા જ્ઞાનીઓમાં Page #108 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૨૬ કપિલ મુનિ આપણા આદિવિદ્વાન્ છે - ગુરુ છે - એમ કહે છે. જન્મતાં જ કપિલ મુનિને મહેશ્વરના અનુગ્રહથી જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી, એમ શ્રુતિ કહે છે. એ કપિલ નામના મુનિ વિષ્ણુના અવતાર છે, એમ પ્રસિદ્ધિ છે. સ્વયંભૂ એટલે હિરણ્યગર્ભ. એમને પણ સાંખ્યયોગની પ્રાપ્તિ વેદમાં કહી છે. એ જ ઈશ્વર, આદિવિદ્વાન્ કપિલ, વિષ્ણુ સ્વયંભૂ છે, એમ કહેવાનો ભાવ છે. સ્વાયંભુવ પરંપરાના ગુરુ તો ઈશ્વર છે, એવો ભાવ છે. ૨૫ સષ: આ મહેશ્વર - पूर्वेषामपि गुरुः कालेनानवच्छेदात् ॥२६॥ પહેલાં થઈ ગયેલા ગુરુઓના પણ ગુરુ છે, કેમકે એમને કાળની મર્યાદા નથી. ૨૬ भाष्य पूर्वे हि गुरवः कालेनावच्छिद्यन्ते । यत्रावच्छेदार्थेन कालो नोपावर्तते स एष पूर्वेषामपि गुरुः । यथास्य सर्गस्यादौ प्रकर्षगत्या सिद्धस्तथातिक्रान्तसर्गादिष्वपि प्रत्येतव्यः ॥ २६ ॥ પૂર્વકાળમાં થઈ ગયેલા ગુરુઓ કાળની મર્યાદામાં આવે છે. પરંતુ જેમાં મર્યાદા બાંધનાર કાળનો પ્રવેશ નથી, એ મહેશ્વર પૂર્વના ગુરુઓના પણ ગુરુ છે. તેઓ જેમ આ સર્ગના પ્રારંભમાં પ્રકર્ષગતિના કારણે સિદ્ધ છે, એમ અગાઉના બધા સર્ગોમાં પણ સિદ્ધ હતા, એમ સમજવું જોઈએ. ૨૬ तत्त्व वैशारदी संप्रति भगवतो ब्रह्मादिभ्यो विशेषमाह - स एष इति । पातनिका - स एष કૃતિ । સૂત્રમ્-પૂર્વેષામપિ ગુરુ: વ્હાલેનાનવછૈવાત્ । વ્યાપટ્ટે-પૂર્વે હીતિ | ઋતિસ્તુ शतवर्षादिरवच्छेदार्थेनावच्छेदेन प्रयोजनेन नोपावर्तते न वर्तते । प्रकर्षस्य गतिः प्राप्तिः । प्रत्येतव्य आगमात् । तदनेन प्रबन्धेन भगवानीश्वरो दर्शितः ॥ २६ ॥ “સ એષઃ” વગેરેથી સૂત્રકાર ભગવાનની બ્રહ્મા વગેરે કરતાં વિશેષતા દર્શાવે છે. “સ એષઃ” ભૂમિકા છે અને “પૂર્વેષામપિ ગુરુઃ કાલેનાનવચ્છેદા’ સૂત્ર છે. “પૂર્વે હિ ગુરવઃ” વગેરેથી સૂત્રનું વિવરણ કરે છે. કાળ એટલે સો વર્ષ વગેરેની મર્યાદા દર્શાવતો ખ્યાલ. એ કાળ મર્યાદા બાંધવા જેમની પાસે પહોંચી Page #109 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૨૭] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૭૫ શકતો નથી. પ્રકર્ષ ગતિ એટલે પ્રાપ્તિ. એમના વિષે જ્ઞાન વેદમાંથી મેળવવું જોઈએ. આવી વ્યવસ્થાથી ભગવાન સૌના ઈશ્વર-નિયન્તા- છે, એમ દર્શાવ્યું. ૨૬ तस्य वाचकः प्रणवः ॥२७॥ પ્રણવ એમનો વાચક છે. ૨૭ भाष्य वाच्य ईश्वरः प्रणवस्य । किमस्य संकेतकृतं वाच्यवाचकत्वमथ प्रदीपप्रकाशवदवस्थितमिति । स्थितोऽस्य वाच्यस्य वाचकेन सह संबन्धः । संकेतस्त्वीश्वरस्य स्थितमेवार्थमभिनयति । यथावस्थितः पितापुत्रयोः संबन्धः संकेतेनावद्योत्यते, अयमस्य पिता, अयमस्य पुत्र इति । सर्गान्तरेष्वपि वाच्यवाचकशक्त्यपेक्षस्तथैव संकेतः क्रियते । संप्रतिपत्तिनित्यतया नित्यः शब्दार्थसंबन्ध इत्यागमिनः प्रतिजानते ॥२७॥ પ્રણવના વાચ્ય ઈશ્વર છે. આ વાગ્ય-વાચક ભાવ સંત પરંપરાથી) પ્રાપ્ત છે કે પ્રદીપ અને પ્રકાશની જેમ સ્વાભાવિક છે ? આ વાચ્ય મહેશ્વરનો વાચક સાથેનો સંબંધ સ્વાભાવિક (નિત્ય) છે. ઈશ્વરકૃત સંકેત તો (પરંપરાથી નિશ્ચિત થયેલા) સંકેતને પ્રગટ કરે છે. જેમ પિતા પુત્રના નિશ્ચિત સંબંધને સંકેત વડે વ્યક્ત કરવામાં આવે છે કે આ આનો પિતા છે અને આ આનો પુત્ર છે. આવો સંકેત બીજા સર્ગોમાં પણ વાચ્ય-વાચક શક્તિની અપેક્ષાએ નક્કી થાય છે. આગમના વિશેષજ્ઞો જાણે છે કે શબ્દ અને અર્થનો સંબંધ પેઢી દર પેઢી ચાલ્યો આવતો હોવાથી નિત્ય છે. ૨૭ तत्त्व वैशारदी संप्रति तत्प्रणिधानं दर्शयितुं तस्य वाचकमाह-तस्य वाचकः प्रणवः । व्याचष्टे-घाच्य इति । तत्र परेषां मतं विमर्शद्वारेणोपन्यस्यति-किमस्येति । वाचकत्वं प्रतिपादकत्वमित्यर्थः । परे हि पश्यन्ति यदि स्वाभाविक: शब्दार्थयोः संबन्धः संकेतेनास्माच्छब्दादयमर्थः प्रत्येतव्य इत्येवमात्मकेनाभिव्यज्येत, ततो यत्र नास्ति स संबन्धस्तत्र संकेतशतेनापि न व्यज्येत । न हि प्रदीपव्यङ्गयो घटो यत्र नास्ति तत्र Page #110 -------------------------------------------------------------------------- ________________ પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૨૭ प्रदीपसहस्रेणापि शक्यो व्यङ्क्रम् । कृतसंकेतस्तु करभशब्दो वारणे वारणप्रतिपादको दृष्टः । ततः संकेमकृतमेव वाचकत्वमिति विमृश्याभिमतमवधारयति-स्थितोऽस्येति । अयमभिप्रायः-सर्व एव शब्दाः सर्वाकारार्थाभिधानसमर्था इति स्थित एवैषां सर्वाकारैरर्थैः स्वाभाविकः संबन्ध: । ईश्वरसंकेतस्तु प्रकाशकञ्च नियामकश्च तस्य । ईश्वरसंकेतासंकेतकृतश्चास्य वाचकापभ्रंशविभागः । तदिदमाह - संकेतस्त्वीश्वरस्येति । निदर्शनमाहयथेति । ननु शब्दस्य प्राधानिकस्य महाप्रलयसमये प्रधानभावमुपगतस्य शक्तिरपि प्रलीना । ततो महदादिक्रमेणोत्पन्नस्यावाचकस्यैव माहेश्वरेण संकेतेन न शक्या वाचकशक्तिरभिज्वलयितुं विनष्टशक्तित्वादित्यत आह-सर्गान्तरेष्वपीति । यद्यपि सह शक्त्या प्रधानसाम्यमुपगतः शब्दस्तथापि पुनराविर्भवंस्तच्छक्तियुक्त एवाविर्भवति वर्षातिपातसमधिगतमृद्भाव इवोद्भिज्जो मेघविसृष्टधारावसेकात् । तेन पूर्वसंबन्धानुसारेण संकेत: क्रियते भगवतेति । तस्मात्संप्रतिपत्तेः सदृशव्यवहारपरम्पराया नित्यतया नित्यः शब्दार्थयोः सम्बन्धो न कूटस्थनित्य इत्यागमिकाः प्रतिजानते, न पुनरागमनिरपेक्षाः सर्गान्तरेष्वपि तादृश एव संकेत इति प्रतिपत्तुमीशत इति भावः ||२७|| ૭૬ ] હવે એના (ઈશ્વરના) પ્રણિધાન (ઉપાસના) માટે એનો વાચક કહે છે. પ્રણવ એનો વાચક છે. “વાચ્ય ઈશ્વરઃ પ્રણવસ્ય”થી એનું વિવરણ કરે છે. “કિમસ્ય”... વગેરેથી વિચારવા માટે બીજાઓનો મત રજૂ કરે છે. વાચક એટલે કહેનાર. બીજા લોકો કહે છે કે જો શબ્દ અને અર્થનો સંબંધ સ્વાભાવિક હોય, અને આ શબ્દથી આ અર્થ સમજવો એવા સંકેતથી એ ફક્ત વ્યક્ત થતો હોય, તો જ્યાં એવો સંબંધ ન હોય, ત્યાં સેંકડો સંકેતોથી પણ એ વ્યક્ત થાય નહીં. જેમ દીવાથી વ્યક્ત થતો ઘડો જ્યાં ન હોય, ત્યાં હજાર દીવાઓથી પણ એ વ્યક્ત થશે નહીં. હાથી માટે એવો સંકેત કર્યો હોય કે એનું જ્ઞાન “ઊંટ” શબ્દથી થશે, તો એનાથી હાથીનું જ્ઞાન થશે. તેથી વાચકત્વ સંકેતથી નિશ્ચિત થાય છે, એમ વિચાર માટે પૂર્વપક્ષ કહીને “સ્થિતોઽસ્ય...” વગેરેથી પોતાનો અભિમત સિદ્ધાન્ત નક્કી કરે છે. કહેવાનો અભિપ્રાય એ છે કે બધા શબ્દો, બધા આકારવાળા અર્થો કહેવા માટે સમર્થ છે, તેથી તેમનો બધા આકારના અર્થો સાથે સ્વાભાવિક સંબંધ સ્થિર છે. ઈશ્વર-સંકેત તો એ સંબંધનો પ્રકાશક અને નિયામક છે. ઈશ્વરકૃત સંકેત અને એનો અભાવ, વાચક અને અપભ્રંશના ભેદનું કારણ છે. “સંકેતસ્ત્વીશ્વરસ્ય”. વગેરેથી આ વાત કહે છે. અને “યથાવસ્થિતઃ પિતાપુત્રયોઃ સંબંધઃ'થી દાખલો આપીને એને સ્પષ્ટ કરે છે. પ્રાધાનિક (પ્રધાનથી ઉત્પન્ન થયેલો) શબ્દ મહાપ્રલય વખતે પ્રધાનભાવ પ્રાપ્ત થાય, ત્યારે એની શક્તિ પણ લીન થાય છે. પછી મહત્ વગેરે ક્રમથી ઉત્પન્ન Page #111 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૨૮] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૭૭ થયેલા અવાચક શબ્દની મહેશ્વરના સંકેતથી વાચકશક્તિ ફરીથી પ્રગટ થવી શક્ય નથી. કેમકે એની શક્તિ નષ્ટ થયેલી છે. આ શંકાના સમાધાન માટે સર્ગાન્તરેડૂપિ” વગેરેથી કહે છે કે યદ્યપિ શબ્દ પોતાની વાચક શક્તિ સાથે પ્રધાનસામ્ય પ્રાપ્ત થયો હતો, છતાં પણ આવિર્ભાવ વખતે શક્તિ સાથે જ ઉત્પન્ન થાય છે, જેમ વર્ષાઋતુ ગયા પછી માટીરૂપ બનેલા ઉદભિજ્જો (ઘાસ વગેરે) ફરીથી વરસાદની ધારાઓ વડે સંચાઈને પેદા થાય છે. તેથી ભગવાન અગાઉ નક્કી થયેલા વાચ્ય-વાચક સંબંધ અનુસાર સંકેત કરે છે. આમ સંપ્રતિપત્તિ એટલે કે એકસરખી વ્યવહારપરંપરા નિત્ય હોવાથી, શબ્દ અને અર્થના સંબંધનો સંકેત પણ નિત્ય છે, છતાં એ નિત્યતા ફૂટસ્થ-સ્વતંત્ર-નથી એમ આગમ (શ્રૌતમાર્ગ)ના અનુયાયીઓ નિશ્ચિતપણે માને છે. વેદને પ્રમાણ ન માનનારા લોકો બીજા સર્ગોમાં પણ સંત એકસરખો હોય છે, એ હકીકત જાણી શકતા નથી, એમ કહેવાનો ભાવ છે. ૨૭ વિશાતવાચવાવરુત્વી નિ:- આવા વાચ્યવાચકપણાને જાણનાર યોગીને માટે, तज्जपस्तदर्थभावनम् ॥२८॥ એનો જપ એટલે એના અર્થની ભાવના. ૨૮ __ भाष्य प्रणवस्य जपः प्रणवाभिधेयस्य चेश्वरस्य भावनम् । तदस्य योगिनः प्रणवं जपतः प्रणवार्थं च भावयतश्चित्तमेकाग्रं संपद्यते । तथा चोक्तम् स्वाध्यायाद्योगमासीत योगात्स्वाध्यायमासते। स्वाध्याययोगसंपत्त्या परमात्मा प्रकाशते ॥ इति ॥२८॥ (. વિષ્ણુપુ. ધાદાર) પ્રણવનો જપ અને પ્રણવના અભિધેય (વાચ્ય ઈશ્વર)ની ભાવના કરવી જોઈએ. પ્રણવનો જપ કરતા અને પ્રણવના અર્થની ભાવના કરતા યોગીનું ચિત્ત એકાગ્ર થાય છે. આ વિષે કહ્યું છે : સ્વાધ્યાયથી યોગાભ્યાસ અને યોગાભ્યાસથી સ્વાધ્યાય કરે. આમ સ્વાધ્યાય અને યોગના સહયોગથી પરમાત્મા પ્રકાશિત થાય છે. ૨૮ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૨૯ तत्त्व वैशारदी वाचकमाख्याय प्रणिधानमाह-तज्जपस्तदर्थभावनम् । व्याचष्टे-प्रणवस्येति । भावनं पुनः पुनश्चेत्ते निवेशनम् । ततः किं सिध्यतीत्यत आह-प्रणवमिति । एकाग्रं संपद्यते, एकस्मिन्भगवत्यारमति चित्तम् । अत्रैव वैयासिकी गाथामुदाहरति-तथा चेति । तत ईश्वरः समाधितत्फललाभेन तमनुगृह्णाति ॥२८॥ વાચક સમજાવ્યા પછી પ્રણિધાન વિષે કહે છે એનો જપ એટલે એના અર્થની ભાવના. “પ્રણવસ્ય જપ:” વગેરેથી કહે છે કે ભાવના એટલે વારંવાર ચિત્તમાં એના અર્થરૂપ ઈશ્વરને સ્થાપવો. “પ્રણવ જપતઃ” વગેરેથી કહે છે કે એનાથી શું સિદ્ધ થાય ? ચિત્ત એકાગ્ર થાય એટલે કે એક એવા પરમાત્મામાં જ ચિત્ત રમવા માંડે, અને વિરમે, “તથા ચોક્તમ્” કહીને વ્યાસની ગાથાનો ઉલ્લેખ કરે છે. એનાથી અનુગ્રહ કરીને ઈશ્વર એને સમાધિ અને એના ફળ (કૈવલ્યોનો લાભ આપે છે. ૨૮ fઉં વાસ્થ મવતિ – વળી બીજું આ યોગીને શું થાય છે?ततः प्रत्यक्चेतनाधिगमोऽप्यन्तरायाभावश्च ॥२९॥ તેનાથી આંતરિક ચેતના (જીવભાવની સમજ) પ્રાપ્ત થાય છે, અને અંતરાયોનો વિનોનો) અભાવ થાય છે. ૨૯ भाष्य ये तावदन्तराया व्याधिप्रतियस्ते तावदीश्वरप्रणिधानान्न भवन्ति । स्वरूपदर्शनमप्यस्य भवति । यथैवेश्वरः पुरुषः शुद्धः प्रसन्नः केवलोऽनुपसर्गस्तथायमपि बुद्धेः प्रतिसंवेदी यः पुरुष इत्येवमधिછતિ ારા રોગ વગેરે જે અંતરાયો છે, એ ઈશ્વરપ્રણિધાનથી ઉત્પન્ન થતા નથી. અને સ્વરૂપનું દર્શન પણ આ યોગીને થાય છે. જેમ ઈશ્વર શુદ્ધ, પ્રસન્ન, કેવળ, ઉપસર્ગ (બાધા) રહિત પુરુષ છે, એમ આ બુદ્ધિમાં પ્રતિબિંબિત થઈને જાણનારો પુરુષ પણ છે, એમ જાણે છે. ૨૯ तत्त्व वैशारदी किं च परमस्मात्-ततः प्रत्यक्चेतनाधिगमोऽप्यन्तरायाभावश्च । प्रतीपं Page #113 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૨૯] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૭૯ विपरीतमञ्चति विजानातीति प्रत्यक् स चासौ चेतनश्चेति प्रत्यक्चेतनोऽविद्यावान् पुरुषः । तदनेनेश्वराच्छाश्वतिकसत्त्वोत्त्कर्षसंपन्नाद्विद्यावतो निर्वर्तयति । अविद्यावतः प्रतीचश्चेतनस्याधिगमो ज्ञानं स्वरूपतोऽस्य भवति । अन्तराया वक्ष्यमाणास्तदभावश्च । अस्य विवरणं-ये तावदिति । स्वमात्मा तस्य रूपम् । रूपग्रहणेनाविद्यासमारोपितान्धर्मान्निषेधति । नन्वीश्वरप्रणिधानमीश्वरविषयं कथमिव प्रत्यक्वेतनं साक्षात्करोत्यतिप्रसङ्गादित्यत आह-यथैवेश्वर इति । शुद्धः कूटस्थनित्यतयोदयव्ययरहितः, प्रसन्नः क्लेशवर्जित, केवलो धर्माधर्मापेतः । अत एवानुपसर्गः । उपसर्ग जात्यायुर्भोगाः । सादृश्यस्य किञ्चिद्भेदाधिष्ठानत्वादीश्वराद् भिनत्ति-बुद्धेः प्रतिसंवेदीति । तदनेन प्रत्यग्ग्रहणं व्याख्यातम् । अत्यन्तविधर्मिणोरन्यतरार्थानुचिन्तनं न तदितरस्य साक्षात्काराय कल्पते । सदृशार्थानुचिन्तनं तु सदृशान्तरसाक्षात्कारोपयोगितामनुभवति एकशास्त्राभ्यास इव तत्सदृशार्थशास्त्रान्तरज्ञानोपयोगिताम् । प्रत्यासत्तिस्तु स्वात्मनि साक्षात्कारहेतुर्न परात्मनीति सर्वमवदातम् ॥२९॥ અને એથી પણ વિશેષ, એનાથી (ઈશ્વરપ્રણિધાનથી) પ્રત્યક્ ચેતનાની પ્રાપ્તિ, અને અંતરાયોનો અભાવ થાય છે. પ્રતીપ એટલે વિપરીત અંતિ એટલે જાણે છે, એ રીતે પ્રત્યક્ ચેતન એટલે અવિધાયુક્ત પુરુષ આ ઈશ્વરાનુગ્રહથી સનાતન, સ્વચ્છ સત્ત્વના ઉત્કર્ષવાળો વિઘાવાન્ બને છે. અંદર રહેલો ચેતન પુરુષ (જીવ) પોતાના સાચા સ્વરૂપને જાણી લે છે. અને આગળ કહેવાનારા અંતરાયોનો અભાવ પણ યોગીને સિદ્ધ થાય છે. “યે તાવત્ વ્યાધિપ્રભૃતયઃ” વગેરેથી આ વાત સમજાવી છે. સ્વ એટલે આત્મા, એનું રૂપ એટલે સ્વરૂપ. રૂપ શબ્દના ગ્રહણથી અવિદ્યાથી આરોપિત ધર્મોનો નિષેધ કરે છે. ઈશ્વરપ્રણિધાન ઈશ્વર વિષે છે, એ અંદરના ચેતન પુરુષનો સાક્ષાત્કાર કેવી રીતે કરાવે ? એ તો અતિ પ્રસંગ (આવવું જોઈએ એના કરતાં વધારે પરિણામ આવે એવો દોષ) કહેવાય. એનો જવાબ “યથૈવેશ્વરઃ...’ વગેરેથી આપે છે. શુદ્ધ, નિત્ય એટલે અપરિણામી હોવાથી ઉદય-વ્યય (ઉત્પત્તિ-વિનાશ) થી રહિત, પ્રસન્ન એટલે ક્લેશરહિત, કેવલ એટલે ધર્માધર્મરહિત, અને તેથી અનુપસર્ગ (બાધારહિત) બને છે. ઉપસર્ગોથી જન્મ, આયુષ્ય અને ભોગ સમજવાના છે. ઈશ્વર અધિષ્ઠાન છે. અંદરનો ચેતન પુરુષ (જીવ) એનાથી થોડો જુદો છે. આ ભેદ બુદ્ધિમાં પ્રતિબિંબિત કહીને સ્પષ્ટ કરે છે. આનાથી પ્રત્યક્ શબ્દનું ગ્રહણ કેમ કર્યું એ સ્પષ્ટ થાય છે. વિરુદ્ધધર્મવાળા બે હોય, તો એકનું ચિંતન બીજાના સાક્ષાત્કાર માટે સમર્થ ન બને. પરંતુ એક શાસ્ત્રનો અભ્યાસ એના જેવા બીજા શાસ્ત્રના અધ્યયનમાં ઉપયોગી બને, એમ સદેશનું ચિંતન બીજા એના સમાન પુરુષનું જ્ઞાન કરાવી શકે. પોતાનો આત્મા Page #114 -------------------------------------------------------------------------- ________________ ८०] પતંજલિનાં યોગસૂત્રો [पा. १ सू. 30 નજીક હોવાથી એના સમાન પુરુષનું જ્ઞાન કરાવી શકે. પોતાનો આત્મા નજીક હોવાથી એનો સાક્ષાત્કાર પરમાત્માના સાક્ષાત્કાર કરતાં વધારે સુલભ છે, આમ બધું સ્પષ્ટ છે. ૨૯ अथ के अन्तरायाः ? ये चित्तस्य विक्षेपाः । के पुनस्ते कियन्तो वेतिચિત્તમાં વિક્ષેપ કરતા અત્તરાયો કયા છે? એ કેવા અને કેટલા છે? व्याधिस्त्यानसंशयप्रमादालस्याविरतिभ्रान्तिदर्शनालब्धभूमिकत्वानवस्थितत्वानि चित्तविक्षेपास्तेऽन्तरायाः ॥३०॥ व्याधि, स्त्यान (मभएयता), संशय, प्रमाद, माणस, मविरति, ભ્રાન્તિદર્શન, અલબ્ધભૂમિકત્વ અને અનવસ્થિતત્વ એ ચિત્તમાં વિક્ષેપ કરતા अंतरायो छ. ३० भाष्य नवान्तरायाश्चित्तस्य विक्षेपाः, सहैते चित्तवृत्तिभिर्भवन्ति । एतेषामभावे न भवन्ति पूर्वोक्ताश्चित्तवृत्तयः । तत्र व्याधिर्धातुरसकरणवैषम्यम् । स्त्यानमकर्मण्यता चित्तस्य । संशय उभयकोटिस्पृग्विज्ञानंस्यादिदमेवं नैवं स्यादिति । प्रमादः समाधिसाधनानामभावनम् । आलस्यं कायस्य चित्तस्य च गुरुत्वादप्रवृत्तिः । अविरतिश्चित्तस्य विषयसंप्रयोगात्मा गर्धः । भ्रान्तिदर्शनं विपर्ययज्ञानम् । अलब्धभूमिकत्वं समाधिभूमेरलाभः । अनवस्थितत्वं लब्धायां भूमौ चित्तस्याप्रतिष्ठा । समाधिप्रतिलम्भे हि सति तदवस्थितं स्यादिति । एते चित्तविक्षेपा नव योगमला योगप्रतिपक्षा योगान्तराया इत्यभिधीयन्ते ॥३०॥ ચિત્તવૃત્તિઓ સાથે ઉત્પન્ન થતા અને ચિત્તમાં વિક્ષેપ કરતા નવ અંતરાયો છે. એમના અભાવમાં અગાઉ કહેલી ચિત્તવૃત્તિઓ ઉત્પન્ન થતી નથી. વ્યાધિ એટલે ધાતુ, રસ અને ઇન્દ્રિયોમાં થતી વિષમતા. મ્યાન એટલે ચિત્તનું કામ ન કરવાનું વલણ. સંશય એટલે પ્રશ્નની બંને બાજુઓને સ્પર્શતું જ્ઞાન, આ આમ હશે કે નહીં ? પ્રમાદ એટલે સમાધિનાં સાધનોનું Page #115 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૩૦] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૮૧ અનુષ્ઠાન ન કરવું. આળસ એટલે શરીર અને મનના ભારેપણાથી પ્રવૃત્તિનો અભાવ. અવિરતિ એટલે ચિત્તમાં વિષયોના સંયોગનો લોભ. ભ્રાન્તિ દર્શન એટલે મિથ્યાજ્ઞાન. અલબ્ધ ભૂમિકત્વ એટલે સમાધિની ભૂમિની અપ્રાપ્તિ. અનવસ્થિતત્વ એટલે ભૂમિલાભ થયા પછી એમાં ચિત્તની સ્થિરતાનો અભાવ. સમાધિ લાભ થતાં ચિત્ત અવસ્થિત (સ્થિર) થાય છે. આ નવ ચિત્તવિક્ષેપો યોગના મળ કે યોગના વિરોધી હોવાથી અંતરાયો કહેવાય છે. ૩૦ तत्त्व वैशारदी पृच्छति-अथ क इति । सामान्येनोत्तरम् - य इति । विशेषसंख्ये पृच्छतिके पुनः इति । उत्तरं व्याधीत्यादिसूत्रम् । अन्तराया नव । एताश्चित्तवृत्तयो योगान्तराया योगविरोधिनश्चित्तस्य विक्षेपाः । चित्तं खल्वमी व्याध्यादयो योगाद्विक्षिपन्त्यपनयन्तीति विक्षेपाः । योगप्रतिपक्षत्वे हेतुमाह-सहैत इति । संशयभ्रान्तिदर्शने तावद्वृत्तितया वृत्तिनिरोधप्रतिपक्षौ । येऽपि न वृत्तयो व्याधिप्रभृतयस्तेऽपि वृत्तिसाहचर्यात्तत्प्रतिपक्षा इत्यर्थः । पदार्थान्व्याचष्टे-व्याधिरिति । धातवो वातपित्तश्लेष्माणः, शरीरधारणात् । अशितपीताहारपरिणामविशेषो रस: । करणानीन्द्रियाणि । तेषां वैषम्यं न्यूनाधिकभाव इति । अकर्मण्यता कर्मानर्हता । संशय उभयकोटिस्पृग्विज्ञानम् । सत्यप्यतद्रूपप्रतिष्ठत्वेन संशयविपर्यासयोरभेदे उभयकोटिस्पर्शास्पर्शरूपावान्तरविशेषविवक्षयात्र भेदेनोपन्यासः । अभावनमकरणं तत्राप्रयत्न इति यावत् । कायस्य गुरुत्वं कफादिना । चित्तस्य गुरुत्वं तमसा । गर्धस्तृष्णा । मधुमत्यादयः समाधिभूमयः । लब्धभूमेर्यदि तावतैव सुस्थितंमन्यस्य समाधिभ्रेषः स्यात्ततस्तस्या अपि भूमेरपाय: स्यात् । यस्मात्समाधिप्रतिलम्भे तदवस्थितं स्यात्तस्मात्तत्र प्रयतितव्यमिति ॥३०॥ “અથ કે અન્તરાયા ?”થી પ્રશ્ન કરે છે, અને “યે ચિત્તસ્ય વિલેપાર્ગથી સામાન્ય ઉત્તર આપે છે. “કે પુનઃ?'થી નિશ્ચિત સંખ્યા પૂછે છે. અને “વ્યાધિસ્યાન” વગેરે સૂત્રથી જવાબ આપે છે. આ નવ ચિત્તવૃત્તિઓ યોગના અંતરાયો છે, કે યોગના વિરોધી ચિત્તવિક્ષેપો છે. આ વ્યાધિ વગેરે ચિત્તને યોગથી દૂર ફેંકે છે કે લઈ જાય છે, તેથી વિક્ષેપ કહેવાય છે. “સëતે ચિત્તવૃત્તિભિઃ ભવન્તિ”થી યોગ વિરોધી કેમ છે એનો હેતુ દર્શાવે છે. સંશય અને ભ્રાન્તિદર્શન વૃત્તિઓ હોવાથી વૃત્તિનિરોધરૂપ યોગની પ્રતિપક્ષી (વિરોધી) છે. વ્યાધિ વગેરે વૃત્તિઓ નથી, છતાં વૃત્તિના સહભાવી હોવાથી યોગના પ્રતિપક્ષી છે, એવો અર્થ છે. “વ્યાધિર્ધાતુરસકરણવૈષમ્યમ્” વગેરેથી સૂત્રના શબ્દોના અર્થની સ્પષ્ટતા કરે છે. વાત, પિત્ત, અને કફ ધાતુઓ છે, કારણ Page #116 -------------------------------------------------------------------------- ________________ પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૩૧ કે એ શરીરને ધારણ કરે છે. ખાધેલા, પીધેલા આહારનું વિશેષ પ્રકારનું પરિણામ રસ છે. કરણો એટલે ઇન્દ્રિયો. એમનું વૈષમ્ય એટલે ઓછાવત્તાપણું. અકર્મણ્યતા એટલે કર્મ કરવા માટેની યોગ્યતાનો અભાવ. સંશય એટલે બંને છેડાઓને સ્પર્શતું જ્ઞાન. પદાર્થના પોતાના રૂપમાં પ્રતિષ્ઠિત ન હોવાથી સંશય અને વિપર્યાસ જુદા નથી. પરંતુ બંને કોટિઓને સ્પર્શવું અને ન સ્પર્શવું, એવી અવાન્તર (ગૌણ) ભેદરૂપ વિશેષતા કહેવાની ઇચ્છાથી બંનેનો જુદો ઉલ્લેખ કર્યો છે. (સમાધિ-ઉપાયનું) અભાવન એટલે (અનુષ્ઠાન) ન કરવું કે પ્રયત્ન ન કરવો. શરીરનું ભારેપણું ફ વગેરેથી, ચિત્તનું ભારેપણું તમોગુણથી થાય છે. ગર્દ્ર એટલે ઝંખના. મધુમતી વગેરે સમાધિની ભૂમિઓ છે. સમાધિભૂમિ પ્રાપ્ત થાય, છતાં એમાં સંતોષ માની લેવામાં આવે તો એનાથી ઊંચી ભૂમિ ન મેળવી શકાય, અને મેળવેલી ભૂમિ પણ છૂટી જાય. તેથી (મેળવેલી ભૂમિમાં) સમાધિમાં સ્થિરતા થાય એ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. ૩૦ ૮૨ ] दुःखदौर्मनस्याङ्गमेजयत्वश्वासप्रश्वासा विक्षेपसहभुवः ॥३१॥ દુઃખ, હતાશા, અંગકંપન અને શ્વાસોચ્છ્વાસ વિક્ષેપ સાથે ઉત્પન્ન થાય છે. ૩૧ भाष्य दुःखमाध्यात्मिकमाधिभौतिकमाधिदैविकं च । येनाभिहताः प्राणिनस्तदुपघाताय प्रयतन्ते तद्दुःखम् । दौर्मनस्यमिच्छाविघाताच्चेतसः क्षोभः । यदङ्गान्येजयति कम्पयति तदङ्गमेजयत्वम् । प्राणो यद्वाह्यं वायुमाचामति स श्वासः । यक्तौष्ठ्यं निःसारयति स प्रश्वासः । एते विक्षेपसहभुवो विक्षिप्तचित्तस्यैते भवन्ति । समाहितचित्तस्यैते न भवन्ति ॥૨॥ દુઃખ, આધ્યાત્મિક આધિભૌતિક અને આધિદૈવિક એમ ત્રણ પ્રકારનું છે. જેમના આધાતથી ત્રાસેલાં પ્રાણીઓ, એમને નિવારવા પ્રયત્ન કરે છે, એ દુઃખો છે. ઇચ્છા પૂરી ન થતાં ચિત્તમાં થતો ક્ષોભ દૌર્મનસ્ય છે. અંગોમાં કંપન થાય એ અંગમેજયત્વ છે. પ્રાણ બહારના વાયુનું આચમન કરે એ શ્વાસ અને અંદરના કોઠાના વાયુને બહાર કાઢે એ પ્રશ્વાસ છે. આ બધા વિક્ષેપ સાથે ઉત્પન્ન થતા હોવાથી, વિક્ષિપ્ત ચિત્તવાળા લોકોમાં જોવા મળે Page #117 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૩૨] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી છે. સમાહિત ચિત્તવાળાને એ થતા નથી. ૩૧ तत्त्व वैशारदी [ ૮૩ न केवलं नवान्तराया दुःखादयोऽप्यस्य तत्सहभुवो भवन्तीत्याह- दुःखेति । प्रतिकूलवेदनीयं दुःखमाध्यात्मिकं शारीरं व्याधिवशान्मानसं च कामादिवशात् । आधिभौतिकं व्याघ्रादिजनितम् । आधिदैविकं ग्रहपीडादिजनितम् । तच्चेदं दुःखं प्राणिमात्रस्य प्रतिकूलवेदनीयतया हेयमित्याह - येनाभिहता इति । अनिच्छतः प्राणो यद्वाह्यं वायुमाचमति पिबति प्रवेशयतीति यावत्स श्वासः समाध्यङ्गरेचकविरोधी । अनिच्छतोऽपि प्राणो यत्कौष्ठयं वायुं निःसारयति निश्चारयति स प्रश्वास: समाध्यङ्गपूरक विरोधी ॥३१॥ “દુ:ખ” વગેરેથી કહે છે કે યોગીને ફક્ત નવ અંતરાઓ જ નહીં, દુઃખ વગેરે પણ એની (ચિત્તવિક્ષેપની) સાથે ઉત્પન્ન થાય છે. પ્રતિકૂળ સંવેદન થાય એ દુઃખ છે. આધ્યાત્મિક દુઃખ એટલે શરીરમાં રોગથી થતું અને મનમાં કામ (ઇચ્છા) વગેરેથી થતું દુ:ખ. આધિભૌતિક વાઘ વગેરેથી થતું દુઃખ છે. આધિદૈવિક ગ્રહપીડા વગેરેથી થતું દુઃખ છે. “યેનાભિહતા...” વગેરેથી આ દુઃખ પ્રાણીમાત્ર માટે પ્રતિકૂળ સંવેદનવાળું હોવાથી (યોગ્ય ઉપાયો વડે) દૂર કરવું જોઈએ, એમ કહે છે. ઇચ્છાવિના પ્રાણ જે બાહ્ય વાયુ પીએ છે, અંદર પ્રવેશ કરાવે છે એ શ્વાસ છે, અને સમાધિના અંગભૂત રેચકનો વિરોધી છે. ઇચ્છાવિના પ્રાણ કોઠાના વાયુને બહાર કાઢે છે, એ પ્રશ્વાસ છે, અને સમાધિના અંગ એવા પૂરકનો વિરોધી છે. ૩૧ ★ अथैते विक्षेपाः समाधिप्रतिपक्षास्ताभ्यामेवाभ्यासवैराग्योभ्यां निरोद्धव्या । તંત્રભ્યાસસ્ય વિષયમુપસંદરત્રિમાદ- આ બધા સમાધિના પ્રતિપક્ષી વિક્ષેપો એ જ (અગાઉ કહેલા) અભ્યાસ અને વૈરાગ્ય વડે નિરોધવા જોઈએ. એ બેમાંથી અભ્યાસના વિષયની ચર્ચા પૂરી કરતાં આમ કહે છે - तत्प्रतिषेधार्थमेकतत्त्वाभ्यासः ॥३२॥ એમને રોકવા માટે એક તત્ત્વનો અભ્યાસ કરવો જોઈએ. ૩૨ માય विक्षेपप्रतिषेधार्थमेकतत्त्वावलम्बनं चित्तमभ्यसेत् । यस्य तु प्रत्यर्थनियतं प्रत्ययमात्रं क्षणिकं च चित्तं तस्य सर्वमेव चित्तमेकाग्रं नास्त्येव विक्षिप्तम् । यदि पुनरिदं सर्वतः प्रत्याहृत्यैकस्मिन्नर्थे समाधीयते तदा Page #118 -------------------------------------------------------------------------- ________________ ८४] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૩૨ भवत्येकाग्रमित्यतो न प्रत्यर्थनियतम् । योऽपि सदृशप्रत्ययप्रवाहेन चित्तमेकाग्रं मन्यते तस्यैकाग्रता यदि प्रवाहचित्तस्य धर्मस्तदैकं नास्ति प्रवाहचित्तं क्षणिकत्वात् । अथ प्रवाहांशस्यैव प्रत्ययस्य धर्मः स सर्वः सदृशप्रत्ययप्रवाही वा विसदृशप्रत्ययप्रवाही वा प्रत्यर्थनियतत्वादेकाग्र एवेति विक्षिप्तचित्तानुपपत्तिः । तस्मादेकमनेकार्थमवस्थितं चित्तमिति ।। यदि च चित्तेनैकेनानन्विताः स्वभावभिन्नाः प्रत्यया जायेरनथ कथमन्यप्रत्ययदृष्टस्यान्यः स्मर्ता भवेत्, अन्यप्रत्ययोपचितस्य च कर्माशयस्यान्यः प्रत्यय उपभोक्ता भवेत् ? कथंचित्समाधीयमानमप्येतद्गोमयपायसीयन्यायमाक्षिपति ।। किं च स्वात्मानुभवापह्नवश्चित्तस्यान्यत्वे प्राप्नोति । कथम् ? यदहमद्राक्षं तत्स्पृशामि यच्चास्प्राक्षं तत्पश्याम्यहमिति प्रत्ययः सर्वस्य प्रत्ययस्य भेदे सति प्रत्ययिन्यभेदेनोपस्थितः । एकप्रत्ययविषयोऽयमभेदात्माहमिति प्रत्ययः कथमत्यन्तभिन्नेषु चित्तेषु वर्तमान सामान्यमेकं प्रत्ययिनमाश्रयेत् ? स्वानुभवग्राह्यश्चायमभेदात्माहमिति प्रत्ययः । न च प्रत्यक्षस्य माहात्म्यं प्रमाणान्तरेणाभिभूयते । प्रमाणान्तरं च प्रत्यक्षबलेनैव व्यवहारं लभते । तस्मादेकमनेकार्थमवस्थितं च चित्तम् ॥३२॥ | વિક્ષેપો નિવારવા માટે એક તત્ત્વને અવલંબતા ચિત્તનો અભ્યાસ કરવો જોઈએ. જે (બૌદ્ધો)ના મત પ્રમાણે પ્રત્યેક પદાર્થ માટે નિયત કરેલું જુદું, માત્ર જ્ઞાનરૂપ અને ક્ષણિક ચિત્ત છે, એને બધું ચિત્ત એકાગ્ર છે, વિક્ષિપ્ત છે જ નહીં, પરંતુ જો એને બધા પદાર્થો તરફથી પાછું ખેંચીને એક તત્ત્વમાં સમાહિત કરવામાં આવે, તો જ એકાગ્ર થતું હોય, તો એ પ્રત્યેક પદાર્થ માટે નિયત જુદું જુદું ચિત્ત નથી. वणी, समान प्रत्ययप्रवाणी (मे. स२५वियाराथी) ચિત્તને એકાગ્ર માને છે, તેના મનમાં એકાગ્રતારૂપ ચિત્તનો પ્રવાહ ચિત્તનો ધર્મ હોય, તો (એમના મતે) ચિત્ત ક્ષણિક હોવાના કારણે આવું સમાન વિચારપ્રવાહવાળું ચિત્ત નથી. અને જો આ પ્રવાહના એક અંશરૂપ પ્રત્યય (न)नो धर्म (मेत) होय, तो घi शानो समान वियारोनो प्रवाह Page #119 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૩૨] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૮૫ હોય કે અસમાન વિચારોનો પ્રવાહ હોય, કેમકે પ્રત્યેક પ્રવાહ એક જ્ઞાનપૂરતો મર્યાદિત છે, તેથી એ ફક્ત એકાગ્ર જ છે, માટે વિક્ષિપ્ત ચિત્ત છે જ નહીં. (જેને એકાગ્ર કરવું પડે) તેથી ચિત્ત એક છે. અનેક પદાર્થોને પોતાનો વિષય બનાવે છે, અને અવસ્થિત (સ્થિર) છે. (ક્ષણિક નથી). અને જો એક ચિત્તના આશ્રયે ન રહેતા, સ્વભાવથી જ ભિન્ન પ્રત્યયો ઉત્પન્ન થાય છે, એમ માનો તો એક ચિત્તનો પ્રત્યય બીજું ચિત્ત કેવી રીતે જાણી શકે ? અને એક પ્રત્યય વડે સંચિત થયેલા કર્ભાશયનો ભોક્તા બીજો પ્રત્યય કેવી રીતે થઈ શકે? ગમે તે રીતે વિચારો અને સમજાવો તો પણ આ વાત ગોમય (છાણ) અને પાયસની કહેવત યાદ કરાવે એવી છે. (ગોમય ગાયમાંથી આવે છે, માટે એને પાયસ ન કહેવાય). વળી જો ચિત્તો એક પછી એક ઉત્પન્ન થતાં, જુદાં જુદાં હોય તો, આપણો પોતાનો જ અનુભવ નકારવાનો પ્રસંગ આવે છે. કેવી રીતે ? જેને મેં જોયું હતું એને જ હું સ્પર્શ છું, અને જેને મેં પડ્યું હતું, એને જ હું જોઉં છું, એવા આપણા બધાના અનુભવમાં ભિન્ન-ભિન્ન પ્રત્યયો એક “હું” પ્રત્યયીમાં અભિન્નપણે ઉપસ્થિત થાય છે. હું એવા અભેદરૂપવાળા એક પ્રત્યયનો વિષયરૂપ પ્રત્યયી (જાણનાર) છે. પણ ભિન્ન પ્રત્યયોના સામાન્ય (એક) આધારરૂપ, એક જાણનાર રહે નહીં, જો એ પોતાને પ્રતિક્ષણ ભિન્ન ચિત્ત તરીકે પ્રગટ કરતો હોય. અને હું રૂપે સતત રહેતું અભિન્ન આત્માનું જ્ઞાન પોતાના અનુભવથી ગ્રહણ કરાય છે. એવા પ્રત્યક્ષ જ્ઞાનનું માહાભ્ય બીજાં પ્રમાણોથી દબાતું નથી. કારણ કે બીજાં પ્રમાણો પ્રત્યક્ષના બળે જ વ્યવહાર કરી શકે છે. તેથી ચિત્ત એક, અનેક પદાર્થોને વિષય કરતું અને સ્થિર છે. ૩૨ तत्त्व वैशारदी उक्तार्थोपसंहारसूत्रमवतारयति-अथैत इति । अथोक्तार्थानन्तरमुपसंहरन्निदं સૂત્રાતિ સંબન્ધ: | નિરોદ્ધવ્યત્વે દેતુ: -સમાધિપ્રતિક્ષા રૂતિ | यद्यपीश्वरप्रणिधानादित्यभ्यासमात्रमुक्तं तथापि वैराग्यमिह तत्सहकारितया ग्राह्यमित्याहताभ्यामुक्तलक्षणाभ्यामेवाभ्यासवैराग्याभ्यां निरोद्धव्याः । तत्र तयोरभ्यास Page #120 -------------------------------------------------------------------------- ________________ ८६] પતંજલિનાં યોગસૂત્રો [पा. १ सू. ३२ वैराग्ययोर्मध्येऽभ्यासस्यानन्तरोक्तस्येति । तत्प्रतिषेधार्थमित्यादि । एकं तत्त्वमीश्वरः प्रकृतत्वादिति । वैनाशिकानां तत्सर्वमेकाग्रमेव चित्तं नास्ति किञ्चिद्विक्षिप्तमिति तदुपदेशानां तदर्थानां च प्रवृत्तीनां वैयर्थ्यमित्याह-यस्य त्विति । यस्य मते प्रत्यर्थे ऽlमाण एकस्मिन्नने कस्मिन्वा नियतं यावदर्थावभासमुत्पत्र तत्रैव समाप्तमनन्यगामि । अर्थान्तरं तावत्प्रथमं गृहीत्वार्थान्तरमपि पश्चात्कस्मान्न गृह्णातीत्यत आह-क्षणिकं च । क्षणस्याभेद्यत्वेन पूर्वपश्चाद्भावस्याप्यभाव इति भावः । अस्मन्मते त्वक्षणिकं चित्तं स्वविषय एकस्मिन्ननेकस्मिन्वानवस्थितं प्रतिक्षणं तत्तद्विषयोपादानपरित्यागाभ्यां विषयानियतं विक्षिप्तमतो विक्षेपपरिणाममपनीय शक्यैकाग्रताधातुमिति तदुपदेश-प्रवृत्त्यो नर्थकत्वमित्याह-यदि पुनरिदमिति । उपसंहरति-अतो नेति । वैनाशिकमुत्थापयति-योऽपीति । मा भूदेकस्मिन्क्षणिके चित्त एकाग्रताधानप्रयत्नः । चित्तसंताने त्वनादावक्षणिके विक्षेपमपनीयैकाग्रताधास्यत इत्यर्थः । तदेतद्विकल्प्य दूषयति-तस्येति । तस्य दर्शन एकाग्रता यदि प्रवाहचित्तस्य चित्तसंतानस्य वा धर्मः । तत्रैकं क्रमवदुत्पादेषु प्रत्ययेष्वनुगतं नास्ति प्रवाहचित्तम् । कुतः ? यद्यावदस्ति तस्य सर्वस्य क्षणिकत्वादक्षणिकस्य चासत्त्वाद्भवतां दर्शन इति भावः । द्वितीयं कल्पं गृह्णाति-अथेति । सांवृतस्य प्रवाहस्यांशः प्रत्ययः परमार्थः सन्, तस्य प्रत्ययस्यैकाग्रता प्रयत्नसाध्यो धर्मः । दूषयति-स सर्व इति । सांवृतप्रवाहापेक्षया सदृशप्रत्ययप्रवाही वा विसदृशप्रत्ययप्रवाही वा । अत: परमार्थसता रूपेण प्रत्यर्थनियतत्वाद्यदर्थावभास उत्पन्नस्तत्र समाप्तत्वादेकाग्र एवेति विक्षिप्तचित्तानुपपत्तिः, यदपनयेनैकाग्रताधीयत इति । उपसंहरति तस्मादिति । इतोऽपि चित्तमेकमनेकार्थमवस्थितं चेत्याह-यदि चेति । यथा हि मैत्रेणाधीतस्य शास्त्रस्य न चैत्रः स्मरति । यथा मैत्रेणोपचितस्य पुण्यस्य पापस्य वा कर्माशयस्य फलं तदसंबन्धी चैत्रो न भुङ्क्त एवं प्रत्ययान्तरदृष्टस्य प्रत्ययान्तरं न स्मरेत् । प्रत्ययान्तरोपचितस्य वा कर्माशयस्य फलं च न प्रत्ययान्तरमुपभुञ्जीतेत्यर्थः । ननु नातिप्रसज्यते, कार्यकारणभावे सतीति विशेषणाच्छ्राद्धवैश्वानरीयेष्ट्यादावकर्तृमातृपितृपुत्रादिगामिफलदर्शनान्मधुररसभावितानामाम्रबीजादीनां परम्परया फलमाधुर्यनियमादित्यत आह-कथञ्चित् समाधीयमानमप्येतदिति । अयमभिसंधिः - कः खल्वेकसंतानवर्तिनां प्रत्ययानां संतानान्तरवर्तिभ्यः प्रत्ययेभ्यो विशेषो येनैकसंतानवर्तिना प्रत्ययेनानुभूतस्योपचितस्य च कर्माशयस्य तत्संतानवत्येव प्रत्ययः स्मर्ता भोक्ता च स्यान्नान्यसंतानवर्ती । न हि संतानो नाम कश्चिदस्ति वस्तुसन् य एनं संतानिनं संतानान्तरवर्तिभ्यो भिन्द्यात् । न च काल्पनिको भेदः क्रियायामुपपद्यते । न खलु कल्पिताग्निभावो माणवकः पचति । न च कार्यकारणभावसंबन्धोऽपि वास्तवः । Page #121 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૩૨ ] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૮૭ सहभुवोः सव्येतरविषाणयोरिवाभावादसहभुवोरपि प्रत्युत्पन्नाश्रयत्वायोगात् । न ह्यतीतानागतौ व्यासज्ज्य प्रत्युत्पन्नं वर्तितुमर्हतः । तस्मात्संतानेन वा कार्यकारणभावेन वा स्वाभाविकेनानुपहिताः परमार्थसन्तः प्रत्यया: परस्परासंस्पर्शित्वेन स्वसंतानवर्तिभ्यः परसंतानवतिभ्यो वा प्रत्ययान्तरेभ्यो न भिद्यन्ते । सोऽयं गोमयं च पायसं चाधिकृत्य प्रवृत्तो न्यायः - गोमयं पायसं गव्यत्वादुभयसिद्धपायसवदिति । तमाक्षिपति न्यायाभासत्वेन ततोऽप्यधिकत्वादिति । न चात्र कृतनाशाकृताभ्यागमचोद्यम् । यतश्चित्तमेव कर्मणां कर्तृ तदेव तज्जनिताभ्यां सुखदुःखाभ्यां युज्यते । सुखदुःखे च चितिच्छायापन्नं चित्तं भुङ्क्त इति पुरुषे योगाभिमानश्चितिचित्तयोरभेदग्रहादिति । स्वप्रत्ययं प्रतीत्य समुत्पन्नानां स्वभाव एवैषां तादशो यत्त एव स्मरन्ति फलं चोपभुञ्जते न त्वन्ये । न च स्वभावो नियोगपर्यनुयोगावर्हति, एवं भवतु मैवं भूदिति वा कस्मात्रैवमिति वेति । यः पूर्वोक्ते न परितुष्यति तं प्रत्याह-किं च स्वात्मेति । उदयव्ययधर्माणामनुभवानामनुभवस्मृतीनां च नानात्वेऽपि तदाश्रयमभिन्नं चित्तमहमिति प्रत्ययः प्रतिसंदधानः कथमत्यन्तभिन्नान्प्रत्ययानालम्बेत् । ननु ग्रहणस्मरणरूपकारणमेवपारोक्ष्यापरोक्ष्यरूपविरुद्धधर्मसंसर्गाद्वा न प्रत्यभिज्ञानं नामैक: प्रत्ययो यतः प्रत्ययिनश्चित्तस्यैकता स्यादित्यत आह-स्वानुभवेति । ननु कारणभेदविरुद्धधर्मसंसर्गावत्र बाधकावुक्तावित्यत आह-न च प्रत्यक्षस्येति । प्रत्यक्षानुसारत एव सामग्रयभेदः पारोक्ष्यापरोक्ष्य-धर्माविरोधश्चोपपादितो न्यायकणिकायाम् । अक्षणिकस्य चार्थक्रिया न्यायकणिकाब्रह्म-तत्त्वसमीक्षाभ्यामुपपादितेति सर्वमवदातम् ॥३२।। “અતે” વગેરેથી કહેલી વાતનો ઉપસંહાર કરતું સૂત્ર પ્રસ્તુત કરે છે. અથ એટલે કહેલા અર્થ પછી, એનો ઉપસંહાર કરતું આ સૂત્ર છે, એમ સંબંધ સમજવો જોઈએ. “સમાધિપ્રતિપક્ષાએથી શાથી નિરોધ કરવો જોઈએ, એનો હેતુ કહે છે. જો કે ઈશ્વરપ્રણિધાનરૂપ અભ્યાસ માત્ર કહ્યો છે, છતાં એનો સહકારી હોવાના કારણે વૈરાગ્યનું પણ ગ્રહણ કરવું જોઈએ એવું “તાભ્યાં” એટલે “અગાઉ કહેલા લક્ષણોવાળા અભ્યાસ અને વૈરાગ્ય વડે નિરોધ કરવો જોઈએ.”થી કહે છે. “તત્ર” એટલે એ બે અભ્યાસ અને વૈરાગ્યમાંથી હમણાં જ ચર્ચેલા અભ્યાસ વિષે हे छे. “तत्प्रतिषेधार्थम्..." वगैरे सूत्र छे. प्रस्तुत संहलमा मातुं होवाथी એક તત્ત્વ” એટલે ઈશ્વર એમ સમજવું જોઈએ. વૈનાશિકો (બૌદ્ધો)ના મત પ્રમાણે બધું ચિત્ત એકાગ્ર જ છે, જરા પણ વિક્ષિપ્ત નથી. તેથી એ વિષેના ઉપદેશો અને प्रवृत्तिमो व्यर्थ छ, भेj “यस्य तु..." वगेरेथा : छ. ना मत प्रभारी में Page #122 -------------------------------------------------------------------------- ________________ ૮૮] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૩૨ કે અનેક પદાર્થ માટે પ્રત્યેકને વિષય કરતું, એ વિષયને પ્રગટ કરવા માટે એ જ ક્ષણે ઉત્પન્ન થતું, અને તરત જ સમાપ્ત થતું, અન્ય પદાર્થમાં ન જતું ચિત્ત છે, એને માટે બધું ચિત્ત એકાગ્ર જ છે. એક પદાર્થનું ગ્રહણ કરીને, પછી ચિત્ત બીજા પદાર્થનું ગ્રહણ કેમ કરતું નથી? એના જવાબમાં કહે છે કે એ ક્ષણિક છે માટે. ક્ષણ અભેદ્ય (અવિભાજય) છે, તેથી એમાં પહેલાં અને પછી એવા વિભાજનના ભાવનો અભાવ છે, એવો ભાવ છે.“યદિ પુનરિદં સર્વતઃ પ્રત્યાહત્યેકસ્મિન્તર્થે સમાધીયતે..” વગેરેથી કહે છે કે અમારા મત પ્રમાણે અક્ષણિક (સ્થાયી) ચિત્ત પોતાના એક કે અનેક વિષયોમાં કદાપિ સ્થિર ન રહેતું હોવાથી, પ્રતિક્ષણ તે તે વિષયને ગ્રહણ કરે છે અને ત્યાગે છે. આ કારણે કોઈ વિષયમાં નિયતપણે ન ટકતું હોવાથી વિક્ષિપ્ત કહેવાય છે. તેથી ચિત્તના આવા વિક્ષેપ પરિણામને દૂર કરી, એને એકાગ્ર બનાવી શકાય છે. આ પ્રમાણે એકાગ્રતા રૂપ યોગનો ઉપદેશ અને તદનુસાર પ્રવૃત્તિ (અનુષ્ઠાન) નિરર્થક નથી. “અતઃ ન પ્રત્યર્થનિયતમ્” કહીને ઉપસંહાર કરે છે કે પ્રત્યેક પદાર્થ માટે નિયત જુદાં જુદાં ચિત્ત નથી. (વિષયને વધુ સ્પષ્ટ કરવાના આશયથી ફરીથી) “યોડપિ...” વગેરેથી વૈનાશિક મત ઉઠાવે છે : - ભલે એક અને ક્ષણિક ચિત્તમાં એકાગ્રતા લાવવાનો પ્રયત્ન થઈ શકે નહીં, પણ અનાદિકાળથી ચાલ્યા આવતાં અક્ષણિક (સ્થાયી) ચિત્તસંતાન (એક પછી એક ઉત્પન્ન થતાં ચિત્તોની પરંપરા) જો અમે સ્વીકારીએ તો | વિક્ષેપ દૂર કરીને, એકાગ્રતા સાધી શકાશે, એવો અર્થ છે. આ વિકલ્પમાં પણ દોષ બતાવે છે, “તસ્ય...” વગેરેથી. આ દર્શનમાં પ્રવાહરૂપ ચિત્તની એકાગ્રતા થાય છે કે પછી ચિત્તના સંતાન (એક અંશ)નો એ ધર્મ છે ? તમારા મતમાં ક્રમશઃ ઉત્પન્ન થતા પ્રત્યયોમાં અનુગત પ્રવાહચિત્ત તો છે નહીં. કેમ? કારણ કે જે કોઈ રૂપનું ચિત્ત હોય એ ક્ષણિક છે, અક્ષણિક (સ્થાયી) ચિત્તનો અભાવ છે, એવું તમારું દર્શન કહે છે. “અ”.. વગેરેથી બીજા વિકલ્પ વિષે ચર્ચા કરે છે : - સંવૃત્તિસત્ય એવા ચિત્તપ્રવાહનો અંશભૂત જે પ્રત્યય છે એ પારમાર્થિક સત્ય છે, એ પ્રત્યયનો એકાગ્ર થવાનો, યત્નસાધ્ય ધર્મ છે. એમાં “સ સર્વ..” વગેરેથી દોષ દર્શાવે છે - તમે જે સાંવૃતિક સત્યરૂપ પ્રવાહ કહો છો, એ સમાન પ્રત્યયોનો પ્રવાહ છે કે અસમાન પ્રત્યયોનો પ્રવાહ છે? બંને પક્ષે પારમાર્થિક સત્યરૂપવાળો અંશ પ્રત્યેક પદાર્થ માટે જુદો જુદો નિયત હોવાથી, જ્યાં સુધી પદાર્થને પ્રકાશિત કરે ત્યાં સુધી ઉત્પન્ન થઈને ટકે છે, અને તરત જ સમાપ્ત થતો હોવાથી એકાગ્ર જ છે. આમ વિક્ષિપ્ત ચિત્તપણે તમે યુક્તિથી દર્શાવી શકતા નથી, જેને દૂર કરીને, એકાગ્રતા સાધી શકાય. “તસ્માદકમ્...” વગેરેથી ઉપસંહાર કરતાં કહે છે કે આ કારણે ચિત્ત એક, અનેક પદાર્થોને વિષય કરનારું અને અવસ્થિત (સ્થાયી) છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૩૨] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૮૯ યદિ ચ..” વગેરેથી ચિત્ત એક, અનેકાર્થ અને અવસ્થિત છે, એમાં બીજો વધારાનો હેતુ દર્શાવે છે. મૈત્રે ભણેલા શાસ્ત્રનું સ્મરણ ચૈત્ર કરતો નથી. અને જેમ મૈત્રે કરેલા પાપ અથવા પુણ્યના સંચયરૂપ કર્ભાશયનું ફળ એનાથી અસંબંધિત ચૈત્ર ભોગવતો નથી, એમ એક પ્રત્યયે જોયેલાનું સ્મરણ બીજો પ્રત્યય કરી શકે નહીં. એક પ્રત્યય વડે સંચિત કર્ભાશયનું ફળ અન્ય પ્રત્યય ભોગવે નહીં, એવો અર્થ છે. (વનાશિક કહે છે ) પણ કાર્યકારણભાવના અસ્તિત્વરૂપ વિશેષતા સ્વીકારીએ, તો શ્રાદ્ધ કે વૈશ્વાનર ઇષ્ટિ વગેરેમાં અકર્તા એવાં માતા, પિતા, પુત્ર વગેરેને એમનું ફળ પહોંચે છે, એવું જોવામાં આવે છે, તેથી તમે કહો છો એવો અતિપ્રસંગ નહીં થાય. વળી મધુરરસની ભાવનાયુક્ત આંબાના બીજ વગેરેથી પરંપરા વડે ઘણા સમય પછી ફળમાં મધુરતા પ્રગટે, એવો નિયમ હોવાથી પણ (અતિપ્રસંગ નહીં આવે.) આના જવાબમાં “કથંચિત્ સમાધીયમાનમખેતત....” વગેરેથી કહે છે એનો ભાવ એવો છે કે એક સંતાન (પ્રવાહ)માં રહેલા પ્રત્યયોની બીજા સંતાનમાં રહેલા પ્રત્યયો કરતાં એવી કઈ વિશેષતા છે, જેનાથી એક સંતાનમાં રહેતા પ્રત્યયે સંચિત કરેલાં અણુરૂપ કર્મોના આશયનો અમુક સંતાનમાં રહેતા પ્રત્યય જ સ્મરણ કરનાર અને ભોગવનાર બને, અને બીજા સંતાનમાં રહેલો પ્રત્યય ન બને ? સંતાન નામનો કોઈ વાસ્તવિક પદાર્થ નથી જે એક સંતાનમાં રહેલા પ્રત્યાયનો બીજા સંતાનમાં રહેલા પ્રત્યયથી ભેદ પાડે. અને કાલ્પનિક ભેદ ક્રિયામાં પ્રયોજાય નહીં. માણસ કલ્પિત અગ્નિથી રાંધતો નથી. અને કાર્યકારણભાવ સંબંધ પણ વાસ્તવિક નથી. સાથે ઉત્પન્ન થયેલા ડાબા અને જમણા શીંગડામાં આવી સંબંધ હોતો નથી. અને સાથે અસ્તિત્વ ન ધરાવતા પદાર્થોમાં કાર્ય-કારણ સંબંધ આવશ્યકપણે હોતો નથી, કારણ કે એમાંથી એકને પણ વર્તમાનમાં પ્રગટ થતા પદાર્થનું કારણ ગણી શકાય નહીં. ભૂતકાળ અને ભવિષ્યકાળ ભેગા મળીને વર્તમાનમાં દેખાતા પદાર્થ સાથે સંબંધિત બનીને અસ્તિત્વ ધરાવી શકે નહીં. તેથી સંતાન (પ્રવાહ) કે સ્વાભાવિક કાર્યકારણભાવની ઉપાધિ વિનાના પારમાર્થિક રીતે અસ્તિત્વ ધરાવતા પ્રત્યયો પરસ્પર એકબીજાને સ્પર્શતા નથી. આ કારણે પોતાના પ્રવાહમાં રહેતા કે અન્ય પ્રવાહમાં રહેતા જુદા જુદા પ્રત્યયો સ્વરૂપથી ભિન્ન નથી. આમ ગોમય અને પાયસને અનુલક્ષીને એક ન્યાય પ્રવૃત્ત થયો છે, કે ગોમય (છાણી-પાયસ છે, કેમકે ગવ્ય (ગાયમાંથી આવેલો) છે. બંને ગવ્ય તરીકે સિદ્ધ છે, માટે પાયસ છે. આ ન્યાયનો પણ એનાથી વધારે ન્યાયાભાસરૂપ હોવાથી-તમારો મત તિરસ્કાર કરતો જણાય છે. અહીં કૃતનાશ અને અકૃતાત્માગમ (કરેલાનો નાશ અને ન કરેલાની પ્રાપ્તિ) દોષનો પ્રશ્ન ન ઉઠાવવો જોઈએ. કારણ કે જે ચિત્ત કર્મનું કર્તા છે, એ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૩૩ જ એનાથી ઉત્પન્ન થયેલાં સુખ-દુઃખો સાથે જોડાય છે. ચિતિની છાયાવાળું ચિત્ત સુખદુઃખ ભોગવે છે. માટે ચિતિ અને ચિત્તના ભેદનું ગ્રહણ ન થવાથી પુરુષમાં “હું ભોક્તા છું” એવું અભિમાન થાય છે. પોતાના અનુભવના આશ્રયે ઉત્પન્ન થયેલાનો એવો સ્વભાવ હોય છે કે, એ જ સ્મરણ કરે છે અને ફળ ભોગવે છે, બીજાઓ નહીં. અને સ્વભાવ કોઈ નિયમ કે પ્રશ્નને માટે અવકાશ રાખતો નથી કે આમ થાઓ કે આમ ન થાઓ અથવા આમ કેમ ન થાય વગેરે. અગાઉ કહેલા તર્કોથી જેને સંતોષ થયો નથી, એના પ્રત્યે “કિં ચ સ્વાત્માનુભવાપદ્ભવઃ...” વગેરેથી કહે છે કે ઉદય અને અસ્ત ધર્મવાળા અનુભવો અને એમની સ્મૃતિઓ ઘણી હોવા છતાં એમને આશ્રય આપતું ચિત્ત અભિન્નપણે “હું” એવા જ્ઞાનનું અનુસંધાન કરે છે. આવો અહંપ્રત્યય અત્યંત ભિન્ન પ્રત્યયોનું અવલંબન કેવી રીતે કરે ? (વૈનાશિક કહે છે) પણ ગ્રહણ અને સ્મરણરૂપ કારણો જુદાં હોવાથી અથવા પરોક્ષ-અપરોક્ષરૂપે વિરુદ્ધ ધર્મોના સંબંધને કારણે પ્રત્યભિજ્ઞાન (સ્મરણ) નામનું એક જ્ઞાન નથી, જેને લીધે પ્રત્યયી ચિત્તની એકતા સિદ્ધ થાય. એના જવાબમાં “સ્વાનુભવગ્રાહ્યશ્ચાયમભેદાત્માહમિતિ પ્રત્યયઃ...” વગેરેથી કહે છે કે પોતાના સીધા અનુભવ વડે ગ્રહણ કરાતું “હું છું” એવું જ્ઞાન હંમેશાં પોતાની સાથે અભિન્નભાવે ઉત્પન્ન થાય છે. પણ કારણોના ભેદ અને વિરુદ્ધ ધર્મોના સંસર્ગને આમાં બાધક દર્શાવ્યું, એના જવાબમાં “ન ચ પ્રત્યક્ષસ્ય માહાત્મ્ય પ્રમાણાન્તરેણાભિભૂયતે...” વગેરેથી કહે છે કે પ્રત્યક્ષને અનુસરીને જ સામગ્રીનો અભેદ અને પરોક્ષ અપરોક્ષ ધર્મનો અવિરોધ “ન્યાયકણિકા''માં પ્રતિપાદિત કર્યો છે. તેમજ અક્ષણિક (સ્થાયી) ચિત્તની સાર્થક ક્રિયા વગેરે વિષયોનું “ન્યાયકણિકા' અને “બ્રહ્મતત્ત્વસમીક્ષા''માં નિરૂપણ કર્યું છે. આમ બધું સ્પષ્ટ છે. ૩૨ યસ્યેવં શાસ્ત્રેળ પરિકર્મ નિશ્ચિંતે તથમ્ ?- વ્યસ્થિત ચિત્તનો શાસ્ત્ર વડે સંસ્કાર નિર્દેશાય છે, એ કેવો છે ? मैत्रीकरुणामुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्यविषयाणां भावनातश्चित्तप्रसादनम् ॥३३॥ સુખ, દુ:ખ, પુણ્ય, અપુણ્ય માટે મિત્રતા, કરુણા, ખુશી અને ઉપેક્ષાની ભાવના કેળવવાથી ચિત્ત પ્રસન્ન થાય છે. ૩૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૩૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૯૧ भाष्य तत्र सर्वप्राणिषु सुखसंभोगापन्नेषु मैत्री भावयेत्, दुःखितेषु करुणाम्, पुण्यात्मकेषु मुदिताम्, अपुण्यशीलेषूपेक्षाम् । एवमस्य भावयतः शुक्लो धर्म उपजायते । ततश्च चित्तं प्रसीदति, प्रसन्नमेकाग्रं स्थितिपदं लभते ॥३३॥ બધાં સુખ ભોગવતાં પ્રાણીઓ સાથે મિત્રતાની ભાવના કેળવે. દુઃખી જીવો પ્રત્યે કરુણા, પુણ્યશાળીઓ પ્રત્યે ખુશી અને પાપીઓ પ્રત્યે ઉપેક્ષાભાવ કેળવે. આવી ભાવના કેળવતાં આ (યોગી)ને શુક્લ ધર્મ ઉત્પન્ન થાય છે અને એનાથી ચિત્ત પ્રસન્ન થાય છે. તેમજ પ્રસન્ન થયેલું ચિત્ત मेर बनी स्थिरता प्राप्त ७२ . 33 तत्त्व वैशारदी अपरिकर्मितमनसोऽसूयादिमतः समाधितदुपायसंपत्त्यनुत्पादाच्चित्तप्रसादनोपायानसूयादिविरोधिनः प्रतिपादयितुमुपक्रमते-यस्येदमिति । यस्य चित्तस्य व्युत्थितस्येदं परिकर्मेत्यर्थः । मैत्रीकरुणेत्यादिप्रसादनान्तं सूत्रम् । सुखितेषु मैत्री सौहार्द भावयत ईर्ष्याकालुष्यं निवर्तते चित्तस्य । दुःखितेषु च करुणामात्मनीव परस्मिन्दुःखप्रहाणेच्छं भावयतः परापकारचिकीर्षाकालुष्यं चेतसो निवर्तते । पुण्यशीलेषु प्राणिषु मुदितां हर्ष भावयतोऽसूयाकालुष्यं चेतसो निवर्तते । अपुण्यशीलेषु चोपेक्षा माध्यस्थं भावयतोऽमर्षकालुष्यं चेतसो निवर्तते । ततश्चास्य राजसतामसधर्मनिवृत्तौ सात्त्विकः शुक्लो धर्म उपजायते । सत्त्वोत्कर्षसंपन्नः सम्भवति, वृत्तिनिरोधपक्षे तस्य प्रसादस्वाभाव्याच्चित्तं प्रसीदति । प्रसन्नं च वक्ष्यमाणेम्य उपायेभ्य एकाग्रं स्थितिपदं लभते । असत्यां पुनमैत्र्यादिभावनायां न त उपायाः स्थित्यै कल्पन्त इति ॥३३॥ અસૂયા (ઈર્ષા) વગેરેવાળા અસંસ્કૃત ચિત્તમાં સમાધિ કે એના ઉપાયોની संपत्ति उत्पन्न यता नथी. तेथी “यस्येह..." वगेरेथी मसूया वगेरेना विरोधी, ચિત્તને પ્રસન્ન કરવાના ઉપાયોનું નિરૂપણ કરવાનો આરંભ કરે છે, જે વ્યસ્થિત यित्तनो सं२७।२ ४२वो हमे (मे परिवi छ ?) मेवो अर्थ छ. "भैत्री 5२९..." वगैरे सूत्र छे. સુખી પ્રાણીઓ તરફ મિત્રતાનો ભાવ કે સૌહાર્દ રાખવાથી ચિત્તમાંથી ઈર્ષાની કલુષિતતા દૂર થાય છે. દુઃખી પ્રાણીઓ પ્રત્યે કરુણા અને પોતાની જેમ એના દુઃખને દૂર કરવાની ઇચ્છા કેળવનારના ચિત્તમાંથી બીજાને હાનિ પહોંચાડવાની Page #126 -------------------------------------------------------------------------- ________________ ૯૨] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૩૪ ઇચ્છારૂપ દોષ નિવૃત્ત થાય છે. પુણ્યશીલ લોકો માટે મુદિતા-હર્ષ-ની ભાવના કેળવનારના ચિત્તમાંથી અસૂયાની કલુષિતતા ચાલી જાય છે. અપુણ્યશીલ લોકો તરફ ઉપેક્ષા-મધ્યસ્થતા-કેળવવાથી અસહનશીલતારૂપ દોષ ચિત્તમાંથી નિવૃત્ત થાય છે. પછી યોગીને રાજસ-તામસધર્મો નિવૃત્ત થવાથી સાત્વિક શુક્લ (શુદ્ધ) ધર્મ પ્રાપ્ત થાય છે. એટલે કે એ સાત્ત્વિક ગુણોના ઉત્કર્ષથી સમ્પન્ન બને છે. અને પ્રસન્ન બનેલું યોગીનું ચિત્ત ગુણોના ઉત્કર્ષથી જ વૃત્તિઓના નિરોધ તરફ વળે છે, તેમજ આગળ કહેવાનારા ઉપાયોથી એકાગ્ર બની સ્થિરતા પ્રાપ્ત કરે છે. મૈત્રી વગેરે ભાવનાઓના અભાવમાં એ ઉપાયો ચિત્તની સ્થિરતા ઉત્પન્ન કરવા માટે સમર્થ થતા નથી. ૩૩ प्रच्छर्दनविधारणाभ्यां वा प्राणस्य ॥३४॥ અથવા રેચક કર્યા પછી પ્રાણવાયુને બહાર રોકવાના અભ્યાસરૂપ પ્રાણાયામથી (ચિત્તની સ્થિરતા થાય છે). માણ कौष्ठ्यस्य वायो सिकापुटाभ्यां प्रयत्नविशेषाद्वमनं प्रच्छर्दनम् । विधारणं प्राणायामः । ताभ्यां वा मनसः स्थितिं संपादयेत् ॥३४॥ કોઠાના વાયુને નાકવાટે વિશેષ પ્રકારના પ્રયત્નથી (હળવે હળવે) બહાર કાઢવો એ પ્રચ્છેદન છે. (ત્યાં એને) રોકવો એ પ્રાણાયામ છે. એ બેથી ચિત્તની સ્થિરતા મેળવવી. ૩૪ તત્ત્વ વૈશારી तानिदानी स्थित्युपायानाह-प्रच्छर्दनविधारणाभ्यां वा प्राणस्य । वाशब्दो वक्ष्यमाणोपायान्तरापेक्षो विकल्पार्थः, न मैत्र्यादिभावनापेक्षया । तया सह समुच्च्यात् । प्रच्छर्दनं विवृणोति-कौष्ठ्यस्येति । प्रयत्नविशेषाद्योगशास्त्रविहितायेन कौष्ठ्यो वायु सिकापुटाभ्यां शनै रेच्यते । विधारणं विवृणोति-विधारणं प्राणायामः । रेचितस्य प्राणस्य कौष्ठ्यस्य वायोर्यदायामो बहिरेव स्थापनं न तु सहसा प्रवेशनम् । तदेताभ्यां प्रच्छर्दनविधारणाभ्यां वायोर्लघूकृतशरीरस्य मनः स्थितिपदं लभते । अत्र चोत्तरसूत्रगतात्स्थितिनिबन्धनीति पदात्स्थितिग्रहणमाकृष्य संपादयेदित्यर्थप्राप्तेन संबन्धनीयम |૩૪ll (અગાઉ ઉલ્લેખ કર્યો) એ સ્થિરતાના ઉપાયો કહે છે- “પ્રચ્છેદન...” Page #127 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૩૫] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી વગેરે સૂત્રથી. “વા” શબ્દ કહેવાનારા બીજા ઉપાયોની અપેક્ષાએ વિકલ્પ સૂચવે છે, મૈત્રી વગેરે ભાવનાઓની અપેક્ષાએ નહીં. કારણ કે એમના સહયોગથી પ્રાણાયામ ५२वानो छे. “ौष्ठयस्य..." वगेरेथी प्रय्छन समभवे छे. योगशास्त्रमां उटेला વિશેષ પ્રકારના પ્રયત્નથી કોઠાનો વાયુ હળવે હળવે બહાર કાઢવામાં આવે છે. “વિધા૨ણે પ્રાણાયામઃ'થી વિધારણ સમજાવે છે. કોઠાના બહાર કાઢેલા વાયુનો (પ્રાણનો) આયામ એટલે બહાર જ સ્થાપન, એકદમ અંદર પ્રવેશવા ન દેવો (એ વિધારણ છે). આમ વાયુના પ્રચ્છર્દન અને વિધારણથી હળવા શરીરવાળા યોગીનું મન સ્થિર થાય છે. અહીં આગળના સૂત્રમાંથી “સ્થિતિ નિબંધની” શબ્દમાંથી “स्थिति” शब्द खार्षीने, संदर्भना जजे "प्राप्त करे" खे शब्दो साथै संबंध જોડવો જોઈએ. ૩૪ [ ८३ ★ विषयवती वा प्रवृत्तिरुत्पन्ना मनसः स्थितिनिबन्धनी ॥ ३५ ॥ અથવા ઇન્દ્રિયોની વિષયોને સીધા જ પ્રત્યક્ષ કરતી પ્રવૃત્તિ ચિત્તની સ્થિરતા ઉત્પન્ન કરે છે. ૩૫ भाष्य नासिकाग्रे धारयतोऽस्य या दिव्यगन्धसंवित्सा गन्धप्रवृत्तिः । जिह्वाग्रे रससंवित् । तालुनि रूपसंवित् । जिह्वामध्ये स्पर्शसंवित् । जिह्वामूले शब्दसंविदित्येता वृत्तय उत्पन्नाश्चित्तं स्थितौ निबध्नन्ति, संशयं विधमन्ति, समाधिप्रज्ञायां च द्वारीभवन्तीति । एतेन चन्द्रादित्यग्रहमणिप्रदीपरश्म्यादिषु प्रवृत्तिरुत्पन्ना विषयवत्येव वेदितव्या । यद्यपि हि तत्तच्छास्त्रानुमानाचार्योपदेशैरवगतमर्थतत्त्वं सद्भूतमेव भवति एतेषां यथाभूतार्थप्रतिपादनसामर्थ्यात्, तथापि यावदेकदेशोऽपि कश्चिन्न स्वकरणसंवेद्यो भवति तावत्सर्वं परोक्षमिवापवर्गादिषु सूक्ष्मेष्वर्थेषु न दृढां बुद्धिमुत्पादयति । तस्माच्छास्त्रानुमानाचार्योपदेशोपोद्बलनार्थमेवावश्यं कश्चिद् विशेष: प्रत्यक्षीकर्तव्यः । तत्र तदुपदिष्टार्थैकदेशप्रत्यक्षत्वे सति सर्वं सुसूक्ष्मविषयमप्यापवर्गाच्छृद्धीयते । एतदर्थमेवेदं चित्तपरिकर्म निर्दिश्यते । अनियतासु वृत्तिषु तद्विषयायां वशीकारसंज्ञायामुपजातायां चित्तं समर्थं स्यात्तस्य तस्यार्थस्य प्रत्यक्षीकरणायेति । तथा च सति श्रद्धावीर्यस्मृतिसमाधयोऽस्याप्रतिबन्धेन भविष्यन्तीति ॥ ३५ ॥ 1 Page #128 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ] પતંજલિના યોગસૂત્રો [પા. ૧ સૂ. ૩૫ નાસિકાના અગ્ર ભાગ પર ચિત્તને એકાગ્ર કરવાથી ઉત્પન્ન થતી દિવ્ય સુગંધને ગ્રહણ કરવાની શક્તિને ગંધ-પ્રવૃત્તિ કહે છે. જીભના અગ્રભાગ પર રસસંવિત, તાળવામાં રૂપસંવિત, જીભના મધ્યભાગ પર સ્પર્શસંવિત, જીભના મૂળ પર શબ્દસંવિત ઉત્પન્ન થાય છે. આ બધી પ્રવૃત્તિઓ ઉત્પન્ન થતાં ચિત્ત સ્થિર થાય છે, સંશયો દૂર થાય છે, અને સમાધિપ્રજ્ઞા ઉત્પન્ન થવામાં દ્વારરૂપ બને છે. આનાથી ચંદ્ર, સૂર્ય, ગ્રહો, મણિ, દીપક અને કિરણો વગેરેમાં મનને એકાગ્ર કરવાથી ઉત્પન્ન થતી પ્રવૃત્તિઓને પણ વિષયવતી જ જાણવી જોઈએ. તે તે શાસ્ત્રો, અનુમાન અને આચાર્યના ઉપદેશથી જાણવામાં આવેલા પદાર્થોનું અસ્તિત્વ હોય છે. કારણ કે એમનામાં યથાર્થ પદાર્થોનું પ્રતિપાદન કરવાની શક્તિ હોય છે. છતાં એમાંનો એકાદ પદાર્થ પણ પોતાની ઇન્દ્રિયોથી જયાં સુધી જાણવામાં આવતો નથી, ત્યાં સુધી એ બધું પરોક્ષ હોય એવું લાગે છે. અને તેથી મોક્ષ વગેરે સૂક્ષ્મ બાબતોમાં દઢ બુદ્ધિ ઉત્પન્ન કરતું નથી. આ કારણે શાસ્ત્ર, અનુમાન અને ગુરુના ઉપદેશના સમર્થન માટે અવશ્ય એકાદ વિશેષ પ્રત્યક્ષ કરવો જોઈએ. એમના ઉપદેશેલા પદાર્થોમાંથી એકાદ પ્રત્યક્ષ થતાં, બધા મોક્ષ સુધીના સૂક્ષ્મ વિષયોમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. આ માટે જ આવું ચિત્તનું પરિકર્મ ઉપદેશવામાં આવે છે. અનિયંત્રિત વૃત્તિઓને સંયમમાં રાખવાનું સામર્થ્ય ઉત્પન્ન થતાં, ચિત્ત તે તે વૃત્તિના વિષયને પ્રત્યક્ષ જોવા માટે સમર્થ બને છે. અને આવું સામર્થ્ય પ્રાપ્ત થતાં શ્રદ્ધા, શક્તિ, ઉત્સાહ, સ્મૃતિ (સજગતા) અને સમાધિ નિર્વિને સમ્પન્ન થાય છે. ૩૫ तत्त्व वैशारदी स्थित्युपायान्तरमाह-विषयवती वा प्रवृत्तिरुपन्ना मनसः स्थितिनिबन्धनी । व्याचष्टे - नासिकाग्रे धारयत इति । धारणाध्यानसमाधीन्कुर्वतस्तज्जयाद्या दिव्यगन्धसंवित्तत्साक्षात्कारः । एवमन्यास्वपि प्रवृत्तिषु योज्यम् । एतच्चागमात्प्रत्येतव्यं नोपपत्तितः । स्यादेतत्-किमेतादृग्भिवृत्तिषु योज्यम् । एतच्चागमात्प्रत्येतव्यं नोपपत्तितः । स्यादेतत्-किमेतादृग्भिवृत्तिषु कैवल्यं प्रत्यनुपयोगिनीभिरित्यत आह-एता वृत्तयोऽल्पेनैव कालेनोत्पन्नाश्चित्तमीश्वरविषयायां वा विवेकख्यातिविषयायां वा स्थितौ निबध्नन्ति । नन्वन्यविषया वृत्तिः कथमन्यत्र स्थिति निबध्नातीत्यत आह - संशयं विधमन्ति Page #129 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૩૬ ] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૫ अपसारयन्ति अत एव समाधिप्रज्ञायामिति । वृत्त्यन्तराणामप्यागमसिद्धानां विषयवत्त्वमतिदिशति- एतेनेति । नन्वागमादिभिरवगतेष्वर्थेषु कुतः संशय इत्यत आह-यद्यपि हीति । श्रद्धामूलो हि योगः, उपदिष्टाथैकदेशप्रत्यक्षीकरणे च श्रद्धातिशयो जायते । तन्मूलाश्च ध्यानादयोऽस्याप्रत्यूहं भवन्तीत्यर्थः ॥३५॥ વિષયવતી વા.. ” વગેરેથી ચિત્તની સ્થિરતાનો બીજો ઉપાય કહે છે : અલૌકિક વિષયોને પ્રત્યક્ષ કરવાની શક્તિ ઉત્પન્ન થઈને ચિત્તને સ્થિર કરવામાં મદદરૂપ બને છે. “નાસિકાગ્રે ધારયતઃ.” વગેરેથી આ વાતને સમજાવે છે. નાસિકાના અગ્રભાગ પર ચિત્ત એકાગ્ર કરી, ધારણા, ધ્યાન અને સમાધિનો અભ્યાસ કરનારને, એના જયથી દિવ્યગંધસંવિનો સાક્ષાત્કાર થાય છે. આમ બીજી પ્રવૃત્તિઓમાં પણ યોજવું. આ વિષય આગમથી જાણવો જોઈએ, તર્કથી નહીં. ભલે. પણ કૈવલ્ય માટે નિરુપયોગી, આવી બધી વૃત્તિઓથી શો ફાયદો? “એતા વૃત્તય ઉત્પન્ના:...” વગેરેથી જવાબ આપે છે કે થોડા સમયમાં ઉત્પન્ન થઈને, ચિત્તને ઈશ્વર વિષેની કે વિવેકખ્યાતિ વિષેની સ્થિતિઓમાં બાંધે છે. તેથી કહે છે કે સંશય દૂર કરે છે અને એને લીધે સમાધિ પ્રજ્ઞા માટે કારનું કામ કરે છે. આગમ સિદ્ધ બીજી વૃત્તિઓ પણ વિષયવતી છે. “યદ્યપિ હિ...” વગેરેથી પ્રશ્ન પૂછે છે કે આગમ વગેરેથી જાણેલા પદાર્થોમાં સંશય શા માટે થવો જોઈએ ? જવાબમાં કહે છે કે યોગનું મૂળ શ્રદ્ધા છે. ઉપદેશેલામાંથી એકાદ વિષયને પ્રત્યક્ષ કરવાથી શ્રદ્ધા દઢ થાય છે અને તન્યૂલક ધ્યાન વગેરે યોગીને નિર્વિને સિદ્ધ થાય છે. ૩૫ विशोका वा ज्योतिष्मती ॥३६॥ અથવા શોકરહિત પ્રકાશરૂપ પ્રવૃત્તિ ઉત્પન્ન થતાં ચિત્ત સ્થિર થાય છે. ૩૬ भाष्य प्रवृत्तिरुत्पन्ना मनसः स्थितिनिबन्धनीत्यनुवर्तते । हृदयपुण्डरीके धारयतो या बुद्धिसंवित्, बुद्धिसत्त्वं हि भास्वरमाकांशकल्पं, तत्र स्थितिवैशारद्यात्प्रवृत्तिः सूर्येन्दुग्रहमणिप्रभारूपाकारेण विकल्पते । Page #130 -------------------------------------------------------------------------- ________________ CE] પતંજલિનાં યોગસૂત્રો [५. १ सू. 36 तथाऽस्मितायां समापन्नं चित्तं निस्तरङ्गमहोदधिकल्पं शान्तमनन्तमस्मितामात्रं भवति । यत्रेदमुक्तम्- तमणुमात्रमात्मानमनुविद्यास्मीत्येवं तावत्संप्रजानीत इति । एषा द्वयी विशोका विषयवती, अस्मितामात्रा च प्रवृत्तिज्योतिष्मतीत्युच्यते यया योगिनश्चित्तं स्थितिपदं लभत इति ॥३६॥ પ્રવૃત્તિ ઉત્પન્ન થઈને મનને સ્થિર કરે છે.” એ વાક્યખંડ આગળના સૂત્રમાંથી આવે છે. હૃદયકમળમાં ચિત્તને એકાગ્ર કરતાં જે બુદ્ધિસંવિત્ છે, એ પ્રત્યક્ષ થાય છે. બુદ્ધિસત્ત્વ પ્રકાશમય આકાશ જેવું છે. એમાં મનને સ્થિર કરવાની કુશળતા પ્રાપ્ત થતાં, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, મણિના પ્રકારો જેવા આકારો વારાફરતી દેખાય છે. અને અમિતામાં એકાગ્ર થયેલું ચિત્ત, તરંગ વિનાના સાગર જેવું, શાન્ત, અનંત અને અમિતા માત્ર (“હું " मेवा) ३५वाणु थाय छे मा विषे 5ो छ : “से मशुमात्र, सूक्ष्म આત્માને જાણીને “હું છું” એ રૂપે જ પ્રકાશે છે, કે નિશ્ચિત અને સ્પષ્ટરૂપે જાણે છે. આ શોક રહિત વિષયવાળી અને અમિતા માત્ર વિષયવાળી, એમ બે પ્રકારની પ્રવૃત્તિ જયોતિષ્મતી ભૂમિ કહેવાય છે. એનાથી યોગીનું ચિત્ત સ્થિર થાય છે. ૩૬ तत्त्व वैशारदी विशोका वा ज्योतिष्मती । विगतशोका दुःखरहिता । ज्योतिष्मती ज्योतिरस्या अस्तीति ज्योतिष्मती प्रकाशरूपा । हृदयपुण्डरीक इति । उदरोरसोर्मध्ये यत्पद्ममधोमुखं तिष्ठत्यष्टदलं रेचकप्राणायामेन तदूर्ध्वमुखं कृत्वा तत्र चित्तं धारयेत्, तन्मध्ये सूर्यमण्डलमकारो जागरितस्थानं, तस्योपरि चन्द्रमण्डलमुकारः स्वप्नस्थानम् । तस्योपरि वह्निमण्डलं मकारः सुषुप्तिस्थानम्, यस्योपरि परव्योमात्मकं ब्रह्मनादं तुरीयस्थानमर्धमात्रमुदाहरन्ति ब्रह्मवादिनः । तत्र कणिकायामूर्ध्वमुखी सूर्यादिमण्डलमध्यगा ब्रह्मनाडी । ततोप्यूर्वं प्रवृत्ता सुषुम्ना नाम नाडी, तया खलु बाह्यान्यपि सूर्यादीनि मण्डलानि प्रोतानि । सा हि चित्तस्थानम्, तस्यां धारयतो योगिनश्चित्तसंविदुपजायते । उपपत्तिपूर्वकं बुद्धिसंविदाकारमादर्शयति-बुद्धिसत्त्वं हीति । आकाशकल्पमिति व्यापितामाह । सूर्यादीनां प्रभास्तासां रूपं तदाकारेण विकल्पते नानारूपा भवति । मनश्चात्र बुद्धिरभिमतं न तु महत्तत्त्वम् । तस्य च सुषुम्नास्थस्य वैकारिकाहङ्कारजन्मनः सत्त्वबहुलतया ज्योतीरूपता विवक्षिता, तत्तद्विषयगोचरतया च व्यापित्वमपि सिद्धम् । अस्मिताकार्ये मनसि समापत्ति दर्शयित्वाऽस्मितासमापत्तेः स्वरूपमाह-तथेति । Page #131 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૩૬] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૯૭ शान्तमपगतरजस्तमस्तरङ्गम् । अनन्तं व्यापि अस्मितामात्रं न पुनर्नानाप्रभारूपम् । आगमान्तरेण स्वमतं समीकरोति यत्रेति । यत्रेदमुक्तं पञ्चशिखेन । तमणुं दुरधिगमत्वादात्मानमहंकारास्पदमनुविद्यानुचिन्त्यास्मीत्येवं तावज्जानीत इति । स्यादेतद्नानाप्रभारूपा भवतु ज्योतिष्मती कथमस्मितामात्ररूपा ज्योतिष्मतीत्यत आह-एषा द्वयीति । विधूतरजस्तमोमलास्मितैव सत्त्वमयी ज्योतिरिति भावः । द्विविधाया अपि ज्योतिष्मत्याः फलमाह ययेति ॥३६॥ વિશોકા એટલે દુઃખરહિત અને જ્યોતિષ્મતી એટલે પ્રકાશરૂપ. હૃદયકમળ એટલે પેટ અને છાતી વચ્ચે આઠ પાંખડીઓવાળું, નીચે તરફ મુખવાળું કમળ. એને રેચક પ્રાણાયામથી ઉપરની તરફ મુખવાળું બનાવી, એમાં ચિત્ત એકાગ્ર કરે. એ કમળના મધ્યમાં સૂર્યમંડળ અને અકારરૂપ જાગ્રતનું સ્થાન છે. એના ઉપર ચંદ્રમંડળમાં ઉકારરૂપ સ્વપ્રસ્થાન છે. એથી ઉપર અગ્નિમંડળમાં મકારરૂપ સુષુપ્તિનું સ્થાન છે. એની ઉપર તુરીય સ્થાનમાં પરમ વ્યોમ (ચિદાકાશ)રૂપ, અર્ધમાત્રારૂપ બ્રહ્મનાદ છે, એમ બ્રહ્મવેત્તાઓ કહે છે. એની કર્ણિકામાં, ઊર્ધ્વમુખવાળી, સૂર્ય વગેરેનાં મંડળોના મધ્યમાં બ્રહ્મનાડી છે. એનાથી પણ ઉપર સુષુણ્ણા નામની નાડી છે, જેમાં બહારનાં સૂર્ય વગેરેનાં મંડળો પરોવાયેલાં છે. એ ચિત્તનું સ્થાન છે. એમાં ધારણા કરવાથી યોગીને ચિત્ત (ના સ્વરૂપ)નું જ્ઞાન થાય છે. “બુદ્ધિસત્ત્વ હિ..” વગેરેથી યુક્તિપૂર્વક બુદ્ધિસંવિતનો આકાર દર્શાવે છે. આકાશ જેવું એમ કહીને વ્યાપકતા બતાવે છે. સૂર્ય વગેરેની પ્રભાઓનું રૂપ એમના આકારથી ક્રમશઃ વિવિધરૂપે દેખાય છે. મનથી અહીં બુદ્ધિ સમજવાની છે, મહત્તત્ત્વ નહીં. સુષુમ્મામાં રહેલા એનો જન્મ વૈકારિક અહંકારથી થાય છે, અને એમાં સત્ત્વગુણ વધારે હોવાથી પ્રકાશરૂપ કહ્યું છે. તે તે વિષયગોચર હોવાથી, એનું વ્યાપકપણું પણ સિદ્ધ છે. અસ્મિતાના કાર્યરૂપ મનમાં સમાપત્તિ (તદ્રુપતા) દર્શાવીને “તથા અસ્મિતાયા”.. વગેરેથી અસ્મિતા સમાપત્તિનું સ્વરૂપ કહે છે. શાન્ત એટલે રજ-તમસના તરંગો વિનાનું. અનંત એટલે સર્વવ્યાપક, અને અસ્મિતામાત્ર, એટલે વિવિધ પ્રજાઓના રૂપવાળું નહીં. “યત્ર” વગેરેથી બીજા આગમના ઉદ્ધરણ વડે પોતાના મતનું સમર્થન કરે છે કે સમાનતા બતાવે છે. આ વિષે પંચશિખાચાર્યે કહ્યું છે : “એ દુય હોવાથી અણુ કહેવાતા, અહંકારના આશ્રય આત્માને અનુવિદ્ય એટલે “હું છું” એમ ચિંતન કરીને જાણે છે.” ભલે. પણ જયોતિષ્મતી વિવિધ પ્રભારૂપ હોવાથી એ નામથી કહી શકાય, પરંતુ અસ્મિતામાત્રને જ્યોતિષ્મતી કેવી રીતે કહેવાય ? એના જવાબમાં “એષા કયી” વગેરેથી કહે છે જેમાંથી રજ-તમનો મળ નષ્ટ થયો છે, એવી અસ્મિતા પોતે જ સત્ત્વમય પ્રકાશ છે, એવો ભાવ છે. “થયા..” વગેરેથી બંને પ્રકારની Page #132 -------------------------------------------------------------------------- ________________ ૯૮] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૩૭,૩૮ જ્યોતિષ્મતી ભૂમિનું ફળ કહે છે (કે એનાથી યોગીનું ચિત્ત સ્થિરતા પ્રાપ્ત કરે છે.) ૩૬ वीतरागविषयं वा चित्तम् ॥३७॥ અથવા રાગરહિત ચિત્તને (અવલંબવાથી ચિત્ત સ્થિર થાય છે). ૩૭ भाष्य वीतरागचित्तालम्बनोपरक्तं वा योगिनश्चित्तं स्थितिपदं लभत રૂતિ રૂછા અથવા વીતરાગ (મહાત્મા)ના ચિત્તના અવલંબનથી (એ રંગે) રંગાયેલું ચિત્ત સ્થિર થાય છે. ૩૭ तत्त्व वैशारदी वीतरागविषयं वा चित्तम् । वीतरागाः कृष्णद्वैपायनप्रभृतयस्तेषां चित्तं तदेवालम्बनं तेनोपरक्तमिति ॥३७॥ કૃષ્ણ દ્વૈપાયન વગેરે વીતરાગ મહાત્માઓ છે. એમનું ચિત્ત એ જ અવલંબન છે જે ચિત્તનું, એ એના રંગે રંગાઈને સ્થિર થાય છે. ૩૭ स्वजनिद्राज्ञानालम्बनं वा ॥३८॥ અથવા સ્વપ્ન કે નિદ્રાના જ્ઞાનના અવલંબનથી ચિત્ત સ્થિર થાય છે. ૩૮ भाष्य स्वप्नज्ञानालम्बनं वा निद्राज्ञानालम्बनं वा तदाकारं योगिनश्चित्तं स्थितिपदं लभत इति ॥३८॥ સ્વપ્નજ્ઞાનના અવલંબનવાળું કે નિદ્રાજ્ઞાનના અવલંબનવાળું આંગીનું ચિત્ત તદાકાર બનીને સ્થિરતા પ્રાપ્ત કરે છે. ૩૮ Page #133 -------------------------------------------------------------------------- ________________ પ. ૧ સૂ. ૩૯] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૯૯ - - - - तत्त्व वैशारदी स्वप्ननिद्राज्ञानालम्बनं वा । यदा खल्वयं स्वप्ने विविक्तवनसंनिवेशवर्तिनीमुत्कीर्णामिव चन्द्रमण्डलात्कोमलमृणालशकलानुकारिभिरङ्गप्रत्यङ्गरुपेतामभिजातचन्द्रकान्तमणिमयीमतिसुरभिमालतीमल्लिकामालाहारिणी मनोहरां भगवतो महेश्वरस्य प्रतिमामाराधयन्नोव प्रबुद्धः प्रसन्नमनास्तदा तामेव स्वप्नज्ञानालम्बनीभूतामनुचिन्तयतस्तस्य तदेकाकार-मनसस्तत्रैव चित्तं स्थितिपदं लभते । निद्रा चेह सात्त्विकी ग्रहीतव्या। यस्याः प्रबुद्धस्य सुखमहमस्वाप्समिति प्रत्यवमर्शो भवति । एकाग्रं हि तस्यां मनो भवति । तावन्मात्रेण चोक्तम् - एतदेव ब्रह्मविदो ब्रह्मणो रूपमुदाहरन्ति सुप्तावस्थेति । ज्ञानं च ज्ञेयरहितं न शक्यं गोचरयितुमिति ज्ञेयमपि गोचराक्रियते ॥३८॥ જ્યારે આ યોગી સ્વપ્નમાં એકાન્ત વનના વિસ્તારમાં ચંદ્રમંડળમાંથી કોતરેલી હોય એવી, કોમળ મૃણાલના ટુકડાઓ જેવાં અંગોવાળી, ઉત્તમ જાતના ચંદ્રકાન્ત મણિમય અને અત્યંત સુગંધિત માલતી, મલ્લિકાના પુષ્પોના હાર ધારણ કરતી, મનોહર એવી ભગવાન મહેશ્વરની પ્રતિમાનું આરાધન કરતાં, પ્રસન્ન મનવાળો યોગી જાગે ત્યારે એ જ સ્વપ્રજ્ઞાનનું અવલંબન લઈને એનું ચિંતન કરતા યોગીનું ચિત્ત તદાકાર બનીને એમાં સ્થિરતા પ્રાપ્ત કરે છે. અહીં સાત્વિક નિદ્રા ગ્રહણ કરવી જોઈએ, જેમાંથી જાગ્યા પછી, હું સુખપૂર્વક સૂતો હતો, એવી સ્મૃતિ ઉત્પન્ન થાય છે. એમાં મન એકાગ્ર થાય છે. આવી સુષુપ્તાવસ્થાને બ્રહ્મવેત્તાઓ બ્રહ્મનું રૂપ કહે છે. શેયરહિત જ્ઞાનને જાણવું શક્ય નથી. છતાં એવા શેયને પણ જાણવાનો યત્ન (નિદ્રાજ્ઞાનના અવલંબથી) કરવામાં આવે છે. ૩૮ यथाभिमतध्यानाद्वा ॥३९॥ અથવા પોતાને પસંદ હોય એ ઈષ્ટદેવના ધ્યાનથી ચિત્ત સ્થિર થાય છે. ૩૯ भाष्य यदेवाभिमतं तदेव ध्यायेत् । तत्र लब्धस्थितिकमन्यत्रापि स्थितिपदं નમત રૂતિ રૂા. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૪૦ જે કોઈ ગમતો પદાર્થ હોય, એનું જ ધ્યાન કરવું. એમાં સ્થિર થયેલું ચિત્ત બીજે પણ સ્થિર થાય છે. ૩૯ तत्त्व वैशारदी यथाभिमतध्यानाद्वा । किं बहुना यदेवाभिमतं तत्तत्तद्रूरूपमिति ॥३९॥ વધારે શું કહેવું? જે ગમતું હોય, એ એના ઈષ્ટનું રૂપ છે. ૩૯ परमाणुपरममहत्त्वान्तोऽस्य वशीकारः ॥४०॥ યોગીની કુશળતા પરમાણુથી માંડીને સૌથી મોટા પદાર્થ સુધી વિસ્તરે છે. ૪૦ भाष्य सूक्ष्मे निविशमानस्य परमाण्वन्तं स्थितिपदं लभत इति । स्थूले निविशमानस्य परममहत्त्वान्तं स्थितिपदं चित्तस्य । एवं तामुभयीं कोटिमनुधावतो योऽस्याप्रतीघातः स परो वशीकारः । तद्वशीकारात्परिपूर्ण योगिनश्चित्तं न पुनरभ्यासकृतं परिकर्मापेक्षत इति ॥४०॥ સૂક્ષ્મમાં પ્રવેશતું યોગીનું ચિત્ત સૂક્ષ્મતમ પરમાણુ સુધીમાં સ્થિર થાય છે, અને ચૂલમાં પ્રવેશતું સૌથી મોટા પદાર્થમાં સ્થિર થાય છે. આમ આ બંને કોટિઓ સુધી વિસ્તરતું યોગીનું ચિત્ત ક્યાંય પણ અટકતું નથી. કોઈ એને રોકી શકતું નથી. એ એની શ્રેષ્ઠ કુશળતા છે. આવી કુશળતાવાળું યોગીનું ચિત્ત અભ્યાસ વડે વધારે સંસ્કારની અપેક્ષા રાખતું નથી. ૪૦ कथं पुनः स्थितिपदमात्मीभावोऽवगन्तव्य इत्यत आह-परमाणुपरममह त्त्वान्तोऽस्य वशीकारः । व्याचष्टे-सूक्ष्म इति । उक्तम) पिण्डीकृत्य वशीकारपदार्थमाहएवं तामुभयीमिति । वशीकारस्यावान्तरफलमाह-तद्वशीकारादिति ॥४०॥ કયા લક્ષણથી યોગીનું ચિત્ત પૂર્ણપણે સ્થિર થઈને, નિત્ય આત્મભાવમાં રહે છે, એ જાણી શકાય? એના જવાબમાં “પરમાણુપરમમહત્ત્વાન્તોસ્ય વશીકારઃ” સૂત્રથી કહે છે કે સૂક્ષ્મ પરમાણુથી શરૂ કરીને સૌથી મોટી વસ્તુમાં યોગીનું ચિત્ત Page #135 -------------------------------------------------------------------------- ________________ પ. ૧ સૂ. ૪૧ ] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૦૧ સ્થિર રહે, એ એની પૂર્ણ કુશળતા દર્શાવે છે. “સૂક્ષ્મ” વગેરેથી આ વાત સ્પષ્ટ કરે छ. "भेवं तामुमयाम..." वगेरेथी डेवी वातनो सार डेत शीst२ शनो मर्थ स्पष्ट ४२ छे. “तत्र श त्" वगैरेथी भेनु गौ। ३५ ४ छ. ४० अथ लब्धस्थितिकस्य चेतसः किंस्वरूपा किंविषया वा समापत्तिरिति ? तदुच्यते- वे ५५ स्थिर थयेता यित्तनी 34 स्वरूपनी अने या विषयमा समापत्ति (तद्रूपता) थाय छ ? मे पाय - क्षीणवृत्तेरभिजातस्येव मणेर्ग्रहीतृग्रहणग्राह्येषु तत्स्थतदञ्जनता समापतिः ॥४१॥ ક્ષીણ થયેલી વૃત્તિઓવાળું ચિત્ત ઉત્તમ જાતિના સ્ફટિક મણિની જેમ ગ્રહીતા, ગ્રહણ અને ગ્રાહ્યમાં રહીને એમના જેવું રૂપ ધારણ કરે એને સમાપત્તિ કહેવાય. ૪૧ भाष्य क्षीणवृत्तिरेति प्रत्यस्तमितप्रत्ययस्येत्यर्थः । अभिजातस्येव मणेरिति दृष्टान्तोपादानम् । यथा स्फटिक उपाश्रयभेदात्तत्तद्रूपोपरक्त उपाश्रयरूपाकारेण निर्भासते तथा ग्राह्यालम्बनोपरक्तं चित्तं ग्राह्यसमापन्नं ग्राह्यस्वरूपाकारेण निर्भासते । तथा भूतसूक्ष्मोपरक्तं भूतसूक्ष्मसमापन्नं भूतसूक्ष्मस्वरूपाभासं भवति । तथा स्थूलालम्बनोपरक्तं स्थूलरूपसमापन्नं स्थूलरूपाभासं भवति । तथा विश्वभेदोपरक्तं विश्वभेदसमापन्नं विश्वरूपाभासं भवति । तथा ग्रहणेष्वपीन्द्रियेषु द्रष्टव्यम् । ग्रहणालम्बनोपरक्तं ग्रहणसमापनं ग्रहणस्वरूपाकारेण निर्भासते । तथा ग्रहीतृपुरुषालम्बनोपरक्तं ग्रहीतृपुरुष समापन्नं ग्रहीतृपुरुषस्वरूपाकारेण निर्भासते । तथा मुक्तपुरुषालम्बनोपरक्तं मुक्तपुरुषसमापन्नं मुक्तपुरुषस्वरूपाकारेण निर्भासत इति । तदेवमभिजातमणिकल्पस्य चेतसो ग्रहीतृग्रहणग्राह्येषु पुरुषेन्द्रियभूतेषु या तत्स्थतदञ्जनता तेषु स्थितस्य तदाकारापत्तिः सा समापत्तिरित्युच्यते ॥४१॥ ક્ષીણવૃત્તિ એટલે વિચારો વિનાનું, ઉત્તમ જાતિના મણિની જેમ, એ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૪૧ દૃષ્ટાન્ત છે. જેમ સ્ફટિક પાસે રહેલા જુદા જુદા પદાર્થોને કારણે, એ નજીકના પદાર્થના રૂપના આકારવાળો દેખાય છે, એમ ગ્રાહ્ય આલંબનના રંગે રંગાયેલું ચિત્ત ગ્રાહ્યના રૂપવાળું અને ગ્રાહ્યના આકારવાળું દેખાય છે. એ રીતે સૂક્ષ્મ ભૂતોના રૂપથી રંગાયેલું ચિત્ત સૂક્ષ્મ ભૂતોના સ્વરૂપના આભાસવાળું બને છે. અને સ્થૂલ આલંબનના રૂપે રંગાયેલું ચિત્ત સ્થૂલ રૂપવાળું બનીને સ્કૂલ રૂપના આભાસવાળું બને છે. તેમજ વિશ્વના ભિન્ન ભિન્ન પદાર્થોના રૂપે રંગાયેલું ચિત્ત જગતના વિભિન્ન પદાર્થોના આકારવાળું બનીને દુનિયાની જુદી જુદી વસ્તુઓના આભાસવાળું બને છે. એ રીતે ગ્રહણો કે ઇન્દ્રિયો વિષે પણ જાણવું. ગ્રહણના આલંબનના રૂપે રંગાયેલું ચિત્ત, ગ્રહણના આકારવાળું બનીને ગ્રહણ સ્વરૂપના આકારથી ભાસે છે. તથા ગ્રહીતા પુરુષના આલંબનના રૂપથી રંગાયેલું, ગ્રહીતા પુરુષ સાથે એકરૂપ બનેલું, ગ્રહીતા પુરુષના આકારે ભાસે છે. એમ મુક્ત પુરુષના આલંબનથી રંગાયેલું, મુક્ત પુરુષ સાથે એકરૂપ બનેલું, મુક્ત પુરુષના સ્વરૂપના આકારવાળું ભાસે છે. આમ અભિજાત મણિ જેવું ચિત્ત ચહીતા, ગ્રહણ અને ગ્રાહ્ય એટલે કે પુરુષ, ઇન્દ્રિયો અને ભૂતોમાં રહીને, તરંજનતા એટલે એમના આકારવાળું બને, એને સમાપત્તિ કહેવામાં આવે છે. ૪૧ तत्त्व वैशारदी ___ तदेवं चित्तस्थितेरुपाया दर्शिताः । लब्धस्थितिकस्य चित्तस्य वशीकारोऽपि दर्शितः । संप्रति लब्धस्थितिकस्य चेतसः किंविषयः किंरूपश्च संप्रज्ञातो भवतीति पृच्छति- अथेति । अत्रोत्तरसूत्रमवतारयति-तदुच्यत इति । सूत्रं पठति-क्षीणवृत्तेरित्यादि समापत्त्यन्तम् । तद्वयाचष्टे-क्षीणेति । अभ्यासवैराग्याभ्यां क्षीणराजसतामसप्रमाणादिवृत्तेश्चित्तस्य । तस्य व्याख्यानं प्रत्यस्तमितप्रत्ययस्येति । तदनेन चित्तसत्त्वस्य स्वभावस्वच्छस्य रजस्तमोभ्यामभिभव उक्तः । दृष्टान्तं स्पष्टयति-यथेति । उपाश्रय उपाधिर्जपाकुसुमादिः । उपरक्तस्तच्छायापनः । उपाश्रयस्य यदात्मीयं रूपं लोहितनीलादि तदेवाकारस्तेन लक्षितो निर्भासते । दान्तिके योजयति - तदा ग्राह्येति । ग्राह्यं च तदालम्बनं च तेनोपरक्तं तदनुविद्धम् । तदनेन ग्रहीतृग्रहणाभ्यां व्यवच्छिनत्ति । आत्मीयमन्तःकरणरूपमपिधाय ग्राह्यसमापनं ग्राह्यतामिव प्राप्तमिति यावत् । अतो ग्राह्यस्वरूपाकारेण निर्भासते । ग्राह्योपरागमेव सूक्ष्मस्थूलताभ्यां विभजते-भूतसूक्ष्मेति । Page #137 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૪૧] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૦૩ विश्वभेदश्चेतनाचेतनस्वभावो गवादिर्घटादिश्च द्रष्टव्यः तदनेन वितर्कविचारानुगतौ समाधी શતી | तथा ग्रहणेष्वपीन्द्रियेष्विति । गृह्यन्त एभिरर्था इति ग्रहणानीन्द्रियाणि । एतदेव स्पष्टयति-ग्रहणालम्बनेति । ग्रहणं चालम्बनं च तदिति ग्रहणालम्बनम् । तेनोपरक्तमनुविद्धमात्मीयमन्तःकरणरूपमपिधाय ग्रहणमिव बहिष्करणमिवापनमिति । तदनेनानन्दानुगतमुक्त्वाऽस्मितानुगतमाह-तथा ग्रहीतृपुरुषेति । अस्मितास्पदं हि ग्रहीता पुरुष इति भावः । पुरुषत्वाविशेषादनेनैव मुक्तोऽपि पुरुषः शुकप्रह्लादादिः समाधिविषयतया संग्रहीतव्य इत्याह- तथा मुक्तेति । उपसंहरंस्तत्स्थतदञ्जनतापदं व्याचष्टे-तदेवमिति । तेषु ग्रहीतृग्रहणग्राह्येषु स्थितस्य धारितस्य ध्यानपरिपाकवशादपहतरजस्तमोमलस्य चित्तसत्त्वस्य या तदञ्जनता तदाकारता सा समापत्तिः संप्रज्ञातलक्षणो योग उच्यते । तत्र च ग्रहीतृग्रहणग्राह्येष्विति सौत्रः पाठक्रमोऽर्थक्रमविरोधानादर्तव्यः । एवं भाष्येऽपि प्रथमं भूतसूक्ष्मोपन्यासो नादरणीय इति सर्व રમણીયમ્ IIઇશા અત્યાર સુધી ચિત્તની સ્થિરતાના ઉપાયો બતાવ્યા. સ્થિરતા પ્રાપ્ત ચિત્તની કુશળતા પણ બતાવી. હવે “અથ લબ્ધસ્થિતિસ્ય ચેતસ..” વગેરેથી પૂર્ણ સ્થિરતા મેળવેલા ચિત્તનો વિષય કયો હોય છે અને એને કેવારૂપવાળો સંપ્રજ્ઞાત સમાધિ થાય છે, એ વિષે પ્રશ્ન કરે છે. “તદુચ્યતે” એમ કહીને આગળનું સૂત્ર “ક્ષીણવૃત્તેરભિાતસેવ.”... વગેરે પ્રસ્તુત કરે છે. “ક્ષીણવૃત્ત...” વગેરેથી સૂત્ર સમજાવે છે. અભ્યાસ અને વૈરાગ્યથી રાજસ, તામસ પ્રમાણ વગેરે વૃત્તિઓનો ક્ષય થયા પછી, કે બધા પ્રત્યયોનો અસ્ત થયા પછી, એવો અર્થ છે. આનાથી સ્વભાવે જ સ્વચ્છ એવા ચિત્તસત્ત્વની રજોગુણ અને તમોગુણથી દબાઈ ન જવાની વાત કરી. “યથા...” વગેરેથી દષ્ટાન્ત આપીને સ્પષ્ટતા કરે છે. ઉપાશ્રય એટલે ઉપાધિ કે નજીક મૂકેલી વસ્તુ, દાખલા તરીકે જપાકુસુમ વગેરે. એમનાથી ઉપરક્ત એટલે એમની છાયાવાળા બનવું. ઉપાધિનું જે પોતાનું લાલ, નીલ વગેરે રૂ૫, એ જ આકાર વાળો સ્ફટિક દેખાય છે. “તદા ગ્રાહ્ય”... વગેરેથી દ્રષ્ટાન્નનો મુખ્ય વાત સમજાવવા ઉપયોગ કરે છે. ગ્રાહ્ય વસ્તુને અવલંબીને એટલે એનાથી રંગાઈને. આમ ગ્રહીતા અને ગ્રહણથી ગ્રાહ્યનો ભેદ દર્શાવ્યો. પોતાના અંતઃકરણ તરીકેના રૂપને છુપાવીને ગ્રાહ્ય વસ્તુ સાથે એકરૂપ થયેલું એટલે ગ્રાહ્ય બની ગયેલું (ચિત્ત) એમ સમજવું જોઈએ. આ કારણે ગ્રાહ્યના રૂપના આકારે ભાસે છે. ભૂતસૂક્ષ્મ...” વગેરેથી ગ્રાહ્યના ઉપરાગને સ્કૂલ અને સૂક્ષ્મ એમ બે વિભાગોમાં વિભાજિત કરે છે. વિશ્વના વિભિન્ન પદાર્થો એટલે ચેતન ગાય વગેરે Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૪૨ અને અચેતન ઘડા વગેરે સમજવાં. આનાથી વિતર્ક અને વિચારથી અનુગત એમ બે સંપ્રજ્ઞાત સમાધિ સમજવા જોઈએ. ગ્રહણો એટલે ઇન્દ્રિયો. જે વડે વસ્તુઓનું ગ્રહણ થાય છે, તેથી ઇન્દ્રિયો ગ્રહણ કહેવાય છે. “ગ્રહણાલંબન...” વગેરેથી આ વાત સ્પષ્ટ કરે છે. ગ્રહણના આલંબનથી રંગાયેલું કે વીંધાયેલું ચિત્ત, પોતાનું અંતઃકરણરૂપ છુપાવીને ગ્રહણરૂપ કે બાહ્ય કરણરૂપ બને છે. આનાથી આનંદાનુગત સંપ્રજ્ઞાત સમાધિ કહ્યો. હવે “ગ્રહીનૂપુરુષ...” વગેરેથી અસ્મિતાનુગત સંપ્રજ્ઞાત સમાધિ વિષે કહે છે. ગ્રહતા પુરુષના સ્વરૂપવાળું એટલે અસ્મિતારૂપવાળું સમજવું. ગ્રહીતા પુરુષનું અસ્મિતા સ્થાન છે, એવો ભાવ છે. “તથા મુક્તપુરુષાલંબનોપરક્તમ્”... વગેરેથી શુક, અલ્હાદ વગેરે મુક્ત પુરુષો પણ, પુરુષરૂપ હોવાના કારણે, સમાધિના વિષય તરીકે ગ્રહણ કરવા યોગ્ય છે, એમ કહે છે. “તદેવમ્” વગેરેથી “તસ્થતદેજનતા” શબ્દ સમજાવે છે. ધારણાથી સ્થિર થયેલું, ધ્યાનના પરિપાકથી રજ-તમસના મનોવિનાનું ચિત્ત ગ્રહીતા, ગ્રહણ અને ગ્રાહ્યમાં રહીને, એમના રૂપે રંગાયેલું બનવાથી એમના આકારવાળું બને, ત્યારે એની જે અવસ્થા થાય છે, એને સમાપત્તિ કે સંપ્રજ્ઞાત લક્ષણવાળો યોગ કહે છે. સૂત્રકારે સૂત્રમાં ગ્રહણ કરેલો ગ્રહીતા, ગ્રહણ અને ગ્રાહ્ય એવો ક્રમ અર્થક્રમથી વિરુદ્ધ હોવાને કારણે સ્વીકારવો ન જોઈએ. ભાષ્યમાં પણ ભૂતસૂક્ષ્મનો પહેલાં કરેલો ઉલ્લેખ સ્વીકારવા જેવો નથી. આમ બધું રમણીય છે. ૪૧ तत्र शब्दार्थज्ञानविकल्पैः संकीर्णा सवितर्का समापत्तिः ॥४२॥ જે શબ્દ, અર્થ અને જ્ઞાનના વિકલ્પોથી મિશ્રિત હોય એ સવિતર્ક સમાપત્તિ છે. ૪૨ भाष्य तद्यथा गौरिति शब्दो गौरित्यर्थो गौरिति ज्ञानमित्यविभागेन विभक्तानामपि ग्रहणं दृष्टम् । विभज्यमानाश्चाऽन्ये शब्दधर्मा अन्येऽर्थधर्मा अन्ये ज्ञानधर्मा इत्येतेषां विभक्तः पन्थाः । तत्र समापनस्य योगिनो यो गवाद्यर्थः समाधिप्रज्ञायां समारूढः स चेच्छब्दार्थज्ञानविकल्पानुविद्ध Page #139 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૪૨] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તવૈશારદી [૧૦૫ उपावर्तते सा संकीर्णा समापत्तिः सवितर्केत्युच्यते ॥४२॥ દાખલા તરીકે ગાય શબ્દ, ગાય અર્થ (વસ્ત), અને ગાયનું જ્ઞાન જુદાં છે, છતાં જુદાં ન હોય એમ ગ્રહણ થતાં જોવામાં આવે છે. વિશ્લેષણ કરતાં શબ્દના ધર્મો અન્ય, અર્થના ધર્મો અન્ય અને જ્ઞાનના ધર્મો જુદા જણાય છે. આમ એમના અસ્તિત્વનો માર્ગ જુદો છે. એમાં સમાપન્ન યોગીની સમાધિ પ્રજ્ઞામાં ગાય વગેરે આરૂઢ થયેલો પદાર્થ જો શબ્દ, અર્થ અને જ્ઞાનના વિકલ્પોથી વીંધાયેલો (યુક્ત) હોય, તો એ જટિલ સમાપત્તિ સવિતર્ક કહેવાય છે. ૪૨ तत्त्व वैशारदी __सामान्यतः समापत्तिरुक्ता । सेयमवान्तरभेदाच्चतुर्विधा भवति । तद्यथा सवितर्का निर्वितर्का सविचारा निर्विचारा चेति । तत्र सवितर्कायाः समापत्तेर्लक्षणमाहतत्रेत्यादि समापत्यन्तं सूत्रम् । तत्र तासु समापत्तिषु मध्ये सवितर्का समापत्तिः प्रतिपत्तठ्या । कीदृशी ? शब्दश्चार्थश्च ज्ञानं च तेषां विकल्पाः । वस्तुतो भिन्नानामपि शब्दादीनामितरेतराध्यासाद्विकल्पोऽप्येकस्मिन्भेदमादर्शयति भित्रेषु चाभेदम्, तेन शब्दार्थज्ञानविकल्पैः संकर्णा व्यामिश्रेत्यर्थः । तद्यथा गौरिति शब्द इति । गौरित्युपात्तयोरर्थज्ञानयोः शब्दाभेदविकल्पो दर्शितः । गौरित्यर्थ इति । गौरित्युपात्तयोः शब्दज्ञानयोराभेदविकल्पो दर्शितः । गौरिति ज्ञानमिति । गौरित्युपात्तयोः शब्दार्थयो नाभेदविकल्पः । तदेवमविभागेन विभक्तानामपि शब्दार्थज्ञानानां ग्रहणं लोके द्रष्टव्यम् । यद्यविभागेन ग्रहणं कुतस्तहि विभाग इत्यत आह- विभज्यमानाश्चेति । विभज्यमानाश्चान्वयव्यतिरेकाभ्यां परीक्षकैरन्ये शब्दधर्मा ध्वनिपरिणाममात्रस्य शब्दस्योदात्तादयो धर्माः, अन्येऽर्थस्य जडत्वमूर्तत्वादयः, अन्ये प्रकाशमूर्तिविरहादयो ज्ञानस्य धर्मा इति । तस्मादेतेषां विभक्तः पन्थाः स्वरूपभेदोनयनमार्गः । तत्र विकल्पिते गवाद्यर्थे समापनस्येति । तदनेन योगिनोऽपरं प्रत्यक्षमुक्तम् । शेषं सुगमम् ॥४२॥ સામાન્ય સમાપત્તિ કહી. એ પેટા ભેદોથી ચાર પ્રકારની છે : સવિતર્ક, निर्वित, सविया। अने निर्वियास. "तत्र"... कथा सविताई सभापत्तिनु લક્ષણ કહે છે. એ ચાર સમાપત્તિઓમાંથી સવિતર્ક સમાપત્તિ જાણવી જોઈએ ? એ કેવી છે?. શબ્દ, અર્થ અને જ્ઞાનના વિકલ્પો છે. ખરેખર ભિન્ન એવા શબ્દ વગેરેના પરસ્પર અધ્યાસથી વિકલ્પ એકમાં ભેદ દર્શાવે છે અને ભિન્નમાં અભેદ. આ કારણે શબ્દ, અર્થ અને જ્ઞાનના વિકલ્પોથી સંકીર્ણ એટલે મિશ્રિત (સમાપત્તિ હોય છે). Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૪૩ “તઘથા ગૌરિતિ શબ્દ:” - જેમ ગાય એ શબ્દ છે. ગાય એમ કહેવાથી જણાતા અર્થ અને જ્ઞાનનો શબ્દથી અભેદરૂપ વિકલ્પ દર્શાવ્યો. “ગૌરિત્યર્થ :” – ગાય એ અર્થ (પ્રાણી) છે. ગાય એમ કહેવાથી જણાતા શબ્દ અને જ્ઞાનનો અર્થથી અભેદરૂપ વિકલ્પ દર્શાવ્યો. “ગૌરિતિ જ્ઞાનમ્”-ગાય એ જ્ઞાન છે. ગાય એમ કહેવાથી જણાતા શબ્દ અને અર્થનો જ્ઞાનથી અભેદરૂપ વિકલ્પ દર્શાવ્યો. આમ જુદાં હોવા છતાં શબ્દ, અર્થ અને જ્ઞાનનું જુદાં ન હોય એ રીતે ગ્રહણ થતું લોકમાં જોવામાં આવે છે.. જો અવિભાગથી ગ્રહણ થતું હોય તો વિભાગ ક્યાંથી આવ્યો ? એના જવાબમાં “વિભયમનાથ” વગેરેથી કહે છે કે અન્વય (સહભાવ) અને વ્યતિરેક (અસહભાવ)ની રીતે વિદ્વાનો વિશ્લેષણ કરે ત્યારે શબ્દના ધર્મો જુદા જણાય છે. શબ્દ ધ્વનિઓનું માત્ર પરિણામ છે, ઉદાત્ત વગેરે એના ધર્મો છે. અર્થ (વસ્તુ)ના જડપણું, મૂર્તપણું વગેરે જુદા છે. અને જ્ઞાનના પ્રકાશ તેમજ અમૂર્તપણું વગેરે ધર્મો જુદા છે. તેથી એમના સ્વરૂપના અસ્તિત્વનો માર્ગ ભિન્ન છે. આવા વિકલ્પિત ગાય વગેરે પદાર્થમાં સમાપત્તિ (સવિતર્ક છે). આનાથી યોગીનું અપર પ્રત્યક્ષ કહ્યું. બાકીનું સુગમ છે. ૪૨ यदा पुनः शब्दसंकेतस्मृतिपरिशुद्धौ श्रुतानुमानज्ञानविकल्पशून्यायां समाधिप्रज्ञायां वरूपमात्रेणावस्थितोऽर्थस्तत्स्वरूपाकारमात्रतयैवावच्छिद्यते सा च निर्वितर्का समापत्तिः । तत्परं प्रत्यक्षम् । तच्च श्रुतानुमानयो/जम् ततः श्रुतानुमाने प्रभवतः । न च श्रुतानुमान- ज्ञानसहभूतं तद्दर्शनम् । तस्मादसंकीर्णं प्रमाणान्तरेण योगिनो निर्वितर्कसमाधिजं दर्शनमिति । निर्वितर्कायाः समापत्तेरस्याः सूत्रेण लक्षणं ઘોક્તિ પરંતુ ચિત્ત જ્યારે શબ્દના સંતથી ઉત્પન્ન થયેલી સ્મૃતિ વગરનું અને શુદ્ધ બને, ત્યારે યોગીને સમાધિ પ્રજ્ઞામાં વસ્તુ, શ્રુતજ્ઞાન અને અનુમાનજ્ઞાન વિના, એના પોતાના વિશેષ સ્વરૂપમાં એના સ્વરૂપના આકારમાત્રથી સ્વતંત્રપણે જણાય, એ નિર્વિતર્ક સમાપત્તિ છે. એ પર (શ્રેષ્ઠ) પ્રત્યક્ષ છે. અને એ શ્રુત(સાંભળવામાં આવતો શબ્દ કે આગમ) અને અનુમાનનું બીજ છે. એનાથી શ્રુત અને અનુમાન ઉત્પન્ન થાય છે. અને એ શ્રુત અને અનુમાન જ્ઞાનના સહકારથી (એમની સાથે) ઉત્પન્ન થતું દર્શન નથી. તેથી યોગીનું આ નિર્વિતર્કસમાધિથી ઉત્પન્ન થયેલું દર્શન કોઈ પણ અન્ય પ્રમાણ સાથે ભળેલું નથી. આ નિર્વિતક સમપત્તિનું લક્ષણ સૂત્રવડે પ્રગટ કરવામાં આવે છે - Page #141 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૪૩] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૦૭ स्मृतिपरिशुद्धौ स्वरूपशून्येवार्थमात्रनिर्भासा निर्वितर्का ॥४३॥ સ્કૃતિની પરિશુદ્ધિ (નિવૃત્તિ) થતાં, સ્વરૂપે શૂન્ય જેવા બનેલા ચિત્તમાં ફક્ત ગ્રાહ્ય પદાર્થને પ્રકાશિત કરતી સમાપત્તિ નિર્વિતર્ક છે. ૪૩ भाष्य __या शब्दसंकेतश्रुतानुमानज्ञानविकल्पस्मृतिपरिशुद्धौ ग्राह्यस्वरूपोपरक्ता प्रज्ञा स्वमिव प्रज्ञास्वरूपं ग्रहणात्मकं त्यक्त्वा पदार्थमात्रस्वरूपा ग्राह्यस्वरूपापन्नेव भवति सा निर्वितर्का समापत्तिः । तथा च व्याख्यातम् । तस्या एकबुद्ध्युपक्रमो ह्यात्माऽणुप्रचयविशेषात्मा गवादिर्घटादिर्वा लोकः । स च संस्थानविशेषो भूतसूक्ष्माणां साधारणो धर्म आत्मभूतः, फलेन व्यक्तेनानुमितः स्वव्यञ्जकाञ्जनः प्रादुर्भवति, धर्मान्तरस्य कपालादेरुदये च तिरोभवति । स एष धर्मोऽवयवीत्युच्यते । योऽसावेकश्च महांश्चाणीयांश्च स्पर्शवांश्च क्रियाधर्मकश्चानित्यश्च तेनावयविना व्यवहाराः क्रियन्ते । यस्य पुनरवस्तुकः स प्रचयविशेषः सूक्ष्मं च कारणमनुपलभ्यमविकल्पस्य तस्यावयव्यभावादतद्रूपप्रतिष्ठं मिथ्याज्ञानमिति प्रायेण सर्वमेव प्राप्तं मिथ्याज्ञानमिति । तदा च सम्यग्ज्ञानमपि किं स्याद्विषयाभावात् । यद्यदुपलभ्यते तत्तदवयवित्वेनाघ्रातम् । तस्मादस्त्यवयवी यो महत्त्वादिव्यवहारापन्नः समापत्तेनिर्वितर्काया विषयो भवति ॥४३॥ જેમાં શબ્દસંકેત, શ્રુત, અનુમાનજ્ઞાન અને વિકલ્પથી ઉત્પન્ન થયેલી સ્મૃતિ પરિશુદ્ધ (નિવૃત્ત) થાય, અને ગ્રાહ્ય અર્થ સ્વરૂપે રંગાયેલી પ્રજ્ઞા. પોતાનું ગ્રહણાત્મક પ્રજ્ઞાસ્વરૂપ ત્યજીને ફક્ત પદાર્થના રૂપવાળી, ગ્રાહ્ય સ્વરૂપ સાથે જાણે કે એકાકાર બને એ નિર્વિતર્ક સમાપત્તિ છે. અને આને स्पष्ट ४२di | छ : - मा (निर्वित समापत्ति)नो दो (विषय) २॥ વગેરે કે ઘડો વગેરે છે, જે એક બુદ્ધિ (ઘડો એક છે એવા ખ્યાલ)નો આરંભ (Gत्पन) ४३ छ, भने में मशुमोना विशेष समू३५, ५६३५ छे. मा સૂક્ષ્મભૂતોનો વિશેષ પ્રકારનો (દા.ત. ઘડાનો) આકાર (સંસ્થાન) એમનો Page #142 -------------------------------------------------------------------------- ________________ १०८] પતંજલિના યોગસૂત્રો [५. १ सू. ४३ આત્મભૂત સાધારણ ધર્મ જેનું વ્યક્ત થતા ફળ (પરિણામ) વડે અનુમાન કરાય છે, અને પોતાને વ્યક્ત કરનારાં કારણો (પ્રાપ્ત થયે) પ્રાદુર્ભાવ પામે છે, તેમજ ઠીકરાં વગેરે રૂપ બીજો ધર્મ ઉત્પન્ન થતાં તિરોભાવ પામે છે. આ ધર્મ અવયવી કહેવાય છે. આ અવયવી એક છે, મોટો કે નાનો (સૂક્ષ્મ) હોય છે, સ્પર્શધર્મવાળો છે, ક્રિયાધર્મ(પાણી લાવવું વગેરે વ્યવહારરૂપ ધર્મ) વાળો છે, અને અનિત્ય છે. એ અવયવી વડે વ્યવહારો સિદ્ધ થાય છે. જેને માટે આવો વિશેષ પ્રકારનો પ્રચય (આકાર) અવાસ્તવિક છે, અને સૂક્ષ્મ હોવાથી કારણ અપ્રાપ્ય છે, એને આ બેમાંથી એક પણ વિકલ્પ અનુપલબ્ધ હોવાથી, અવયવીના અભાવના કારણે, એના રૂપમાં અપ્રતિષ્ઠિત જ્ઞાન મિથ્યા હોવાથી, પ્રાયઃ બધું જ જ્ઞાન મિથ્યા છે, એવો પ્રસંગ પ્રાપ્ત થયો. વળી, વિષય ન હોવાથી સમ્યફ જ્ઞાન પણ કેવી રીતે હોય ? જે જે ઉપલબ્ધ થાય છે, એ બધું અવયવીરૂપે જ મળે છે. તેથી મોટું નાનું વગેરે વ્યવહારો સાથે જોડાયેલો અવયવી છે, જે નિર્વિતર્ક સમાપત્તિનો વિષય બને छ. ४३ तत्त्व वैशारदी सूत्रं योजयितुं प्रथमतस्तावन्निवितर्का व्याचष्टे-यदा पुनरिति । परिशुद्धिरपनयः । शब्दसंकेतस्मरणपूर्वे खल्वागमानुमाने प्रवर्तेते । संकेतश्चायं गौरिति शब्दार्थज्ञानानामितरेतराध्यासात्मा । ततश्चागमानुमानज्ञानविकल्पौ भवतः । तेन तत्पूर्वा समाधिप्रज्ञा सवितर्का । यदा पुनरर्थमात्रप्रवणेन चेतसार्थमात्रादृतेन तदभ्यासानानारीयकतामुपगता संकेतस्मृतिस्त्यक्ता, तत्त्यागे च श्रुतानुमानज्ञानविकल्पौ तन्मूलौ त्यक्तौ, तदा तच्छून्यायां समाधिप्रज्ञायां स्वरूपमात्रेणावस्थितोऽर्थस्तत्स्वरूपमात्रतयैव न तु विकल्पितेनाकारेण परिच्छिद्यते, सा निर्वितर्का समापत्तिरिति । तद्योगिनां परं प्रत्यक्षमसदारोपगन्धस्याप्यभावात् । स्यादेतत्-परेण प्रत्यक्षेणार्थतत्त्वं गृहीत्वा योगिन उपदिशन्त्युपपादयन्ति च । कथं चातद्विषयाभ्यामागमपरार्थानुमानाभ्यां सोऽर्थ उपदिश्यत उपपाद्यते च । तस्मादागमानुमाने तद्विषये ते च विकल्पाविति परमपि प्रत्यक्ष विकल्प एवेत्यत आह-तच्च श्रुतेति । यदि हि सवितर्कमिव श्रुतानुमानसहभूतं तदनुषक्तं स्याद्भवेत्संकीर्णम् । तयोस्तु बीजमेवैतत् । ततो हि श्रुतानुमाने प्रभवतः । न च यद्यस्य कारणं तत्तद्विषयं भवति । न हि धूमज्ञानं वह्निजानकारणमिति वहिविषयम् । तस्मादविकल्पेन प्रत्यक्षेण गृहीत्वा विकल्प्योपदिशन्ति चोपपादयन्ति च । उपसंहरति Page #143 -------------------------------------------------------------------------- ________________ पा. १ सू. ४३] व्यासयित माध्य भने वायस्पति मिश्रयित तत्पवैशाही [ १०८ तस्मादिति । व्याख्येयं सूत्रं योजयति - निवितर्काया इति । स्मृतिपरिशुद्धावित्यादि सूत्रम् । शब्दसंकेतश्च श्रुतं चानुमानं च तेषां ज्ञानमेव विकल्पस्तस्मात्स्मृतिस्तस्याः परिशुद्धिरपगमस्तस्याम् । अत्र च संकेतस्मृतिपरिशुद्धिहेतुः । श्रुतादिज्ञानस्मृतिपरिशुद्धिश्च हेतुमती । अनुमानशब्दश्च कर्मसाधनोऽनुमेयवाचकः । स्वमिवेतीवकारो भिन्नक्रमस्त्यक्त्वेतिपदानन्तरं द्रष्टव्यः । विषयविप्रतिपत्तिं निराकरोति-तस्या एकेति । एकां बुद्धिमुपक्रमत आरभत इत्येकबुद्ध्युपक्रमः । तदनेन परमाणवो नानात्मानो न निर्वितर्कविषया इत्युक्तं भवति । योग्यत्वेऽपि तेषां परमसूक्ष्माणां नानाभूतानां महत्त्वैकार्थसमवेतैकत्वनिर्भासप्रत्ययविषयत्वायोगात् । अस्तु तर्हि परमार्थसत्सु परमाणुषु सांवृत्तः प्रतिभासधर्मः स्थौल्यमित्यत आह- अर्थात्मेति । नासति बाधके स्थूलमनुभवसिद्धं शक्यापह्नवमिति भावः । तत्र ये पश्यन्ति व्यणुकादिक्रमेण गोघटादय उपजायन्त इति तान्प्रत्याहअणुप्रचयेति । अणूनां प्रचयः स्थूलरूपपरिणामः । स च विशिष्यतेऽन्यस्मात्परिणामान्तरात् । स एवात्मा स्वरूपं यस्य स तथोक्तः । गवादिर्भोगायतनम् । घटादिविषयः । तच्चैतदुभयमपि लोक्यत इति लोकः । नन्वेषभूतसूक्ष्मेभ्यो भिन्नोऽभिन्नो वा स्यात् । भिन्नश्चेत्कथं तदाश्रयः कथं च तदाकारः । न हि घटः पटादन्यस्तदाकारस्तदाश्रयो वा । अभिन्नश्चेत्तद्वदेव सूक्ष्मोऽसाधारणश्च स्यादत आह-स चेति । अयमभिप्रायः -नैकान्ततः परमाणुभ्यो भिन्नो घटादिरभिन्नो वा । भिन्नत्वे गवाश्ववद्धर्मर्मिभावानुपपत्तेः । अभिन्नत्वे धर्मिरूपवत्तदनुपपत्तेः । तस्मात्कथञ्चिद्भित्रः कथञ्चिदभिन्नश्चास्थेयः । तथा च सर्वमुपपद्यते । भूतसूक्ष्माणामिति षष्ठ्या कथंचिद्भेदं सूचयति । आत्मभूत इति चाभेदम् । फलेन व्यक्तेन तदनुभवलक्षणेन तद्व्यवहारलक्षणेन च व्यक्तेन विप्रतिपन्नं प्रत्यनुमापितः । कारणाभेदेन च कारणाकारतोपपनेत्याहस्वव्यञ्जकाञ्जन इति । स किं तदात्मभूतो धर्मो नित्यः । नेत्याह-धर्मान्तर इति । धर्मान्तरस्य कपालादेरुदय इत्यर्थः । तस्यावयविनः परमाणुभ्यो व्यावृत्तं रूपमादर्शयतिस एष इति । परमाणुसाध्यायाः क्रियाया अन्या क्रिया मधूदकादिधारणलक्षणा तद्धर्मक इति । न केवलमनुभवादपि तु व्यवहारतोऽपि तत्रिबन्धनत्वाल्लोकयात्राया इत्याह-तेनेति । स्यादेतत्-असति बाधकेऽनुभवोऽवयविनं व्यवस्थापयेत् । अस्ति च बाधकं यत्सत्तत्सर्वमनवयवं यथा विज्ञानम् । सच्च गोघटादीति स्वभाव हेतुः । सत्त्वं हि विरुद्धधर्मसंसर्गरहितत्वेन व्याप्तम् । तद्विरुद्धश्च विरुद्धधर्मसंसर्गः सावयव उपलभ्यमानो व्यापकविरुद्धोपलब्ध्या सत्त्वमपि निवर्तयति । अस्ति चावयविनि तद्देशत्वाऽतद्देश Page #144 -------------------------------------------------------------------------- ________________ ११०] પતંજલિનાં યોગસૂત્રો [4. १ सू. ४३ त्वावृतत्वानावृतत्वरक्तत्वारक्तत्वचलत्वाचलत्वलक्षणो विरुद्धधर्मसंसर्ग इत्यत आह-यस्य पुनरिति । अयमभिप्राय:-अनुभवसिद्धं सत्त्वं हेतुः क्रियते यत्किल पांशुलपादुको हालिकोऽपि प्रतिपद्यतेऽन्यद्वानुभवसिद्धात् । तत्रान्यदसिद्धत्वादहेतुः । अनुभवसिद्धं तु घटादीनां सत्त्वमर्थक्रियाकारित्वरूपं न स्थूलादन्यत् । सोऽयं हेतुः स्थूलत्वमपाकुर्वनात्मानमेव व्याहन्ति । ननु न स्थूलत्वमेव सत्त्वम् । अपि त्वसतो व्यावृत्तिः । अस्थौल्यव्यावृत्तिश्च स्थौल्यम् । व्यावर्त्यभेदाच्चव्यावृत्तयो भिद्यन्ते । अतः स्थौल्याभावेऽपि न सत्त्वव्याहतिः, अन्यत्वात् । भवतु वा व्यावृत्तिभेदादवसायविषयभेदः । यत्पूर्वकास्त्ववसायास्तस्यानुभवस्याविकल्पस्य प्रमाणस्य को विषय इति निरूपयतु भवान् । रूपपरमाणवो निरन्तरोत्पादा अगृहीतपरमसूक्ष्मतत्वा इति चेद्, हन्तैतेगन्धरसस्पर्शपरमाणुभिरन्तरिता न निरन्तराः । तस्मादन्तरालाग्रह एकघनवनप्रत्ययवत्परमाण्वालम्बनः सत्रयं विकल्पो मिथ्येति तत्प्रभवा विकल्पा न पारम्पर्येणापि वस्तुप्रतिबद्धा इति कुतस्तदवसितस्य सत्त्वस्यानवयवत्वसाधकत्वम् । तस्मादविकल्पकस्य प्रत्यक्षस्य प्रामाण्यमिच्छता तदनुभूयमानस्थौल्यस्यैव सत्त्वमविकल्पावसेयमकामयताप्यभ्युपेयम् । तथा च तद्बाधमानं सत्त्वमात्मानमेवापबाधेत । परमसूक्ष्माः परमाणवो विजातीपरमाण्वनन्तरिता अनुभवविषया इति व्याहतमङ्गीकरणम् । तदिदमुक्तं-यस्य पुनरवस्तुकः स प्रचयविशेषो निर्विकल्पस्य विषयः । सन्तु तर्हि सूक्ष्माः परमाणवो निर्विकल्पविषया इत्यत आह- सूक्ष्मं च कारणमनुपलभ्यमविकल्पस्येति । तस्यावयव्यभावाद्धेतोरतद्रूपप्रतिष्ठं मिथ्याज्ञानमिति लक्षणेन सर्वमेव प्राप्तं मिथ्याज्ञानं यत्स्थौल्यालम्बनं यच्च तदधिष्ठानसत्त्वालम्बनमित्यर्थः । नन्वेतावतापि न ज्ञानमात्मनि मिथ्या भवति तस्यावयवित्वेनाप्रकाशादित्यत आह- प्रायेणेति । ननु किमेतावतापीत्यत आह- तदा चेति । सत्त्वादिज्ञानं चेन्मिथ्या तदा सत्त्वादिहेतुकमनवयवित्वादिज्ञानमपि मिथ्यैव । तस्यापि हि निर्विकल्पागोचरस्थूलमेवावसेयतया विषयः, स च नास्तीति तात्पर्यार्थः । विषयाभाव एव कुत इत्यत आह- यद्यदिति । विरोधश्च परिणामवैचित्र्येण भेदाभेदेन चोक्तोपपत्त्यनुसारेणोद्धर्तव्य इति सर्वं रमणीयम् ॥४३।। “यह पुन:..."थी सूत्रने यो४१। भाटे, पडेल निवितई सभापत्ति समावे છે. પરિશુદ્ધિ એટલે દૂર કરવું. શબ્દસંકેતના સ્મરણપૂર્વક આગમ અને અનુમાન પ્રવર્તે છે. અને સંકેત, ગાય એ શબ્દ, એનો અર્થ અને એનું જ્ઞાન, એ ત્રણેના પરસ્પર અધ્યાસરૂપ છે. એનાથી આગમ (શબ્દ) અને અનુમાનજ્ઞાન રૂપ વિકલ્પો ઉત્પન્ન થાય છે. તેથી એમની સાથે થતી સમાધિ-પ્રજ્ઞા સવિતર્યા છે. પણ જ્યારે Page #145 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૪૩] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૧૧૧ ચિત્ત અર્થમાત્રમાં એકાગ્ર થાય, અર્થમાત્રનો આદર કરે, અને એનો જ સતત અભ્યાસ કરે, તો અવકાશ ન મળવાથી સંકેત સ્મૃતિ ત્યજાય છે, એનો ત્યાગ થતાં તન્મૂલક શ્રુત, અનુમાન જ્ઞાનજન્ય વિકલ્પો ત્યજાય છે, ત્યારે એમનાથી શૂન્ય એવી સમાધિપ્રજ્ઞામાં સ્વરૂપમાત્રવડે સ્થિર થયેલો પદાર્થ, પોતાના સ્વરૂપમાત્રરૂપ હોવાથી, વિકલ્પિત આકારોથી છૂટો પડે છે, એ નિર્વિતર્ક સમાપત્તિ છે. એ, આરોપના ગંધથી પણ રહિત હોવાથી, યોગીઓનું ૫૨-પ્રત્યક્ષ કહેવાય છે. ભલે. પણ યોગીઓ પર-પ્રત્યક્ષથી પદાર્થના તત્ત્વને જાણીને, એનો ઉપદેશ અને નિરૂપણ કરે છે. આગમ (શબ્દ) અને પરાર્થ (બીજાને માટે કહેલું) અનુમાનનો જે વિષય નથી, એવા પદાર્થનો ઉપદેશ અને પ્રતિપાદન તેઓ એ બે વડે કેવી રીતે કરી શકે ? માટે વિકલ્પરૂપ આગમ અને અનુમાનનો વિષય પદાર્થ છે, તેથી પરપ્રત્યક્ષ પણ વિકલ્પ જ છે. આ શંકાનો જવાબ “તચ્ચ શ્રુતાનુમાનયોર્બીજ..” વગેરેથી આપતાં કહે છે કે જો નિર્વિતર્ક જ્ઞાન સવિતર્કની જેમ શ્રુત અને અનુમાન સાથે, એમનાથી સંબંધિત બનીને ઉત્પન્ન થતું હોત તો સંકીર્ણ થાત, પણ આ તો એ બંનેનું બીજ છે. એનાથી શ્રુત અને અનુમાન ઉત્પન્ન થાય છે. અને જે જેનું કારણ હોય એ એનો વિષય ન બની શકે. ધુમાડાનું જ્ઞાન અગ્નિના જ્ઞાનનું કારણ હોવાથી અગ્નિને પોતાનો વિષય ન બનાવી શકે. તેથી વિકલ્પ વિનાના પ્રત્યક્ષથી ગ્રહણ કરીને, વિકલ્પના આશ્રયે યોગીઓ પદાર્થનો ઉપદેશ આપે છે અને એનું નિરૂપણ કરે છે. “તસ્માત્”... વગેરેથી ચર્ચા સમાપ્ત કરતાં કહે છે કે આ કારણે યોગીઓનું નિર્વિતર્ક સમાધિથી ઉત્પન્ન થયેલું દર્શન બીજાં પ્રમાણોથી સંકીર્ણ નથી. “નિર્વિતર્કોયાઃ...” વગેરેથી જેની વ્યાખ્યા કરવાની છે એ સૂત્ર સાથે સંબંધ યોજે છે. “સ્મૃતિપરિશુદ્ધ...” વગેરે સૂત્ર છે. શબ્દસંકેત, શ્રુત (આગમ કે શબ્દ) અને અનુમાનજન્ય જ્ઞાન વિકલ્પ છે, એનાથી સ્મૃતિ ઉત્પન્ન થાય છે. એ સ્મૃતિની પરિશુદ્ધિ, નિવૃત્તિ, થતાં નિર્વિતર્ક સમાપત્તિ થાય છે. સંકેતસ્મૃતિનો નાશ હેતુ છે. એ હેતુથી શ્રુત વગેરે જ્ઞાનની સ્મૃતિ પરિશુદ્ધ થાય છે. અનુમાન શબ્દ કર્મસાધન હોવાથી અનુમેય પદાર્થનો વાચક છે. “સ્વમિવ”માં “ઇવ” ભિન્નક્રમ હોવાથી “ત્યા” શબ્દ પછી મૂકવો જોઈએ. ‘તસ્યા એકબુપક્રમઃ”.. વગેરેથી (નિર્વિકલ્પ સમાપત્તિ) વિષે રહેલા વિરોધોનું નિરાકરણ કરે છે. એક પદાર્થ છે - એવા ખ્યાલનો આરંભ કરે છે, માટે “એક બુચુપક્રમ” કહેવાય છે. આનાથી પરમાણુઓ ઘણા હોવાને કારણે નિર્વિતર્કના વિષય નથી, એમ કહ્યું છે. યોગ્યતા હોવા છતાં અતિસૂક્ષ્મ હોવાથી, ઘણા હોવાથી, મોટાપણું અને એકપણું ન હોવાથી, એટલે કે સમન્વિત રીતે એક હોવાનો આભાસ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૪૩ ન હોવાથી પરમાણુઓ જ્ઞાનનો વિષય બનતા નથી. ખરેખર હયાત પરમાણુઓમાં સ્થૂલતારૂપ પ્રતિભાસિક સંવૃત્તિધર્મ ઉત્પન્ન થાય છે એમ કહી શકાય કે નહીં? એના જવાબમાં “અર્થાત્મા” વગેરેથી કહે છે કે શૂલપણું અનુભવસિદ્ધ હોવાથી, એનો બાધ કરનારાં પ્રબળ કારણો ન હોય ત્યાં સુધી, એને ટાળી શકાય નહીં. જે લોકો કચણુક વગેરે ક્રમથી ગાય, ઘડો વગેરે ઉત્પન્ન થાય છે એમ માને છે. એમને “અણુપ્રચય:..” વગેરેથી કહે છે કે અણુઓનો યૂલરૂપે પરિણમતો પ્રચય, બીજાં પરિણામોથી ભિન્ન છે. એવો અણુપ્રચય આત્મા કે સ્વરૂપ છે, એવા ગાય, ઘડો વગેરે પદાર્થો છે. ગાય વગેરે ભોગાયતન છે. ઘડો વગેરે (જડ હોવાથી) ફક્ત વિષય છે. એ બંને (જડ-ચેતન) રૂપ જગત્ અવલોકાય છે, માટે લોક કહેવાય છે. આ લોક સૂક્ષ્મભૂતોથી ભિન્ન કે અભિન્ન હોવો જોઈએ. ભિન્ન હોય તો એમના આશ્રયે રહેનાર અને એમના આકારવાળો શાથી છે? વસ ઘડાથી ભિન્ન છે, તેથી એના આકારનો કે એના આશ્રયરૂપ નથી. અને અભિન્ન હોય તો એમની જેમ સૂક્ષ્મ અને અસાધારણ (સ્વતંત્ર) હોવો જોઈએ. આ શંકાના જવાબમાં “સ ચ સંસ્થાનવિશેષો ભૂતસૂક્ષ્માણાં સાધારણો ધર્મ આત્મભૂતઃ.” વગેરેથી કહે છે એનો અભિપ્રાય એ છે કે ઘડા વગેરે પરમાણુઓથી અત્યંત ભિન્ન કે અભિન્ન નથી. અત્યંત ભિન્ન હોય તો ગાય-ઘોડા વગેરેની જેમ ધર્મધર્મીભાવ થાય નહીં, અને અત્યંત અભિન્ન હોય તો પણ ધર્મધર્મીભાવ થાય નહીં. તેથી થોડો ભેદ અને થોડો અભેદ છે, એમ સ્વીકારવું જોઈએ. આનાથી બધું યોગ્ય રીતે સમજી શકાય છે. “ભૂતસૂક્ષ્માણાં..” માં છઠ્ઠી વિભક્તિ પ્રયોજીને થોડો ભેદ, અને “આત્મભૂત.” કહીને થોડો અભેદ સૂચવે છે. વ્યક્ત થયેલા, અનુભવી શકાય અને વ્યવહાર કરી શકાય એવા ફળથી, એના વિરોધીના સમાધાન માટે અનુમાન પ્રયોજે છે. કારણથી અભિન્ન હોવાના કારણે કારણનો આકાર કાર્યમાં આવે એ યોગ્ય છે, એમ “સ્વભંજકાંજન”... વગેરેથી કહ્યું. શું એ એનો આત્મભૂત કે નિત્ય ધર્મ છે? જવાબમાં “ધર્માન્તર...” વગેરેથી ના કહે છે. ધર્માન્તર એટલે ઠીકરાં વગેરે બીજા ધર્મનો ઉદય થતાં (ઘડો નષ્ટ થાય છે) એવો અર્થ છે. એ અવયવીનું પરમાણુઓથી ભિન્ન રૂપ “સ એષ.” વગેરેથી દર્શાવે છે. પરમાણુથી સિદ્ધ થતી ક્રિયા કરતાં જુદી ક્રિયા મધ, પાણી વગેરે ધારણ કરવાની ક્રિયા - (ઘડો કરે છે, માટે એવા ધર્મવાળો છે. ફક્ત અનુભવથી નહીં, વ્યવહારથી પણ આ વાત બરોબર છે, એમ સમજાય છે, કારણ કે એનાથી લોકયાત્રા સિદ્ધ થાય છે, એમ “તેન...” વગેરેથી કહે છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૪૩] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૧૧૩ ભલે, પણ બાધક ન હોય તો અનુભવ અવયવીનું અસ્તિત્વ સિદ્ધ કરે. અને બાધક છે કે જે સત્ છે એ બધું નિરવયવ છે, જેમકે વિજ્ઞાન. અને સત્ ગાય, ઘડો વગેરે પદાર્થોના અસ્તિત્વ (ભાવ)નો હેતુ છે. સત્તા વિરુદ્ધ ધર્મના સંબંધથી રહિત હોય છે એવી વ્યાપ્તિ (બધે લાગુ પડતો નિયમ) છે. વિરુદ્ધ ધર્મનો સંબંધ એ નિયમથી વિરુદ્ધ છે. એ અવયવવાળા પદાર્થોમાં ઉપલબ્ધ થાય છે. (એટલે કે અવયવી નષ્ટ થતાં અસત્ બની જાય છે). આમ વ્યાપક નિયમથી વિરુદ્ધ ધર્મ એમાં ઉપલબ્ધ થતો હોવાથી, એની સત્તાને નિવૃત્ત કરે છે. અને અવયવીમાં, આ દેશમાં હોવું અને ન હોવું, આવૃત હોવું તેમજ અનાવૃત હોવું, રક્તત્વ અને અરક્તત્વ, ચલ (ગતિશીલ) હોવું અને અચલ હોવું, એવાં લક્ષણવાળો વિરુદ્ધ ધર્મનો સંબંધ જોવા મળે છે. (માટે અનુભવ અવયવીની સત્તા સિદ્ધ કરતો નથી). આ શંકાના જવાબમાં “યસ્ય પુનઃ અવસ્તુકઃ સ પ્રચયવિશેષઃ'' વગેરેથી કહે છે, એનો અભિપ્રાય એ છે કે અનુભવસિદ્ધ સત્તા (સ્થૂલ પદાર્થના અસ્તિત્વનો) હેતુ છે, જે મેલાં પગરખાંવાળો હળ ચલાવનાર (અભણ ખેડૂત) પણ અનુભવે છે. જે અનુભવસિદ્ધથી જુદો નથી, ત્યાં બીજી વસ્તુ અસિદ્ધ હોવાથી હેતુ બની શકે નહીં. ઘડા વગેરેનું અસ્તિત્વ અનુભવસિદ્ધ અને કાર્યક્ષમ છે, એ સ્થૂળથી ભિન્ન નથી. જે હેતુ સ્થૂલપણાને નકારે એ પોતાને જ નકારે છે. સ્થૂલ હોવું એ જ સત્તા નથી પણ અસત્થી વ્યાવૃત્તિ છે. સ્થૂલતાના અભાવની વ્યાવૃત્તિ એટલે સ્થૂલતા. જેમની વ્યાવૃત્તિ કરવાની હોય એવા વ્યાવર્ત્ય ઘણા હોવાથી વ્યાવૃત્તિઓ પણ ભિન્ન ભિન્ન છે. તેથી સ્થૂલતાના અભાવમાં પણ સત્તા નષ્ટ થતી નથી, કેમકે એ એનાથી અન્ય (ભિન્ન) છે. વ્યાવૃત્તિભેદથી નિશ્ચિત કરવા ઇચ્છેલા વિષયોનો પણ ભેદ છે. અવિકલ્પ અનુભવરૂપ પ્રમાણથી પદાર્થો નિશ્ચિત કરવામાં આવે છે, એ પ્રમાણનો વિષય તમારા મતમાં કયો છે ? એનું આપ નિરૂપણ કરો. તમે કહો કે રૂપના પરમાણુઓ, વચ્ચે અન્તર (અવકાશ) વિના ઉત્પન્ન થતા હોવાથી અને અત્યંત સૂક્ષ્મ હોવાથી ગ્રહણ કરી શકાતા નથી, તો (અમારો જવાબ છે કે) ખરેખર તો ગન્ધ, રસ, સ્પર્શના પરમાણુઓ વડે (રૂપના પરમાણુઓ) અન્તરિત (વચ્ચે આવે) છે, નિરન્તર કે અન્તરવિનાના નથી. તેથી (વૃક્ષો વચ્ચેનું) અન્તરાલ ગ્રહણ ન થતાં, એક સઘન વન છે, એવા જ્ઞાનની જેમ, પરમાણુઓને અવલંબતો હોવાથી આ વિકલ્પ મિથ્યા છે, તેથી તેના આધારે ઉત્પન્ન થયેલા વિકલ્પો પરંપરાથી પણ વસ્તુ સાથે સંકળાયેલા નથી. આ કારણે એમના સહારે નિશ્ચિત કરેલી સત્તાના નિરવયવપણાના સાધક તેઓ કેવી રીતે બની શકે ? આ કારણે વિકલ્પવિનાના પ્રત્યક્ષનું પ્રામાણિકપણું સ્વીકારવા માગતા Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૪૪ લોકોએ એના પ્રત્યક્ષ) વડે અનુભવાતી સ્થૂલતાનું વિકલ્પ વિનાનું અસ્તિત્વ-ભલે તેઓ (સ્થૂલ પદાર્થોની) કામના વિનાના નિષ્કામ પુરુષો હોય છતાં પણ-સ્વીકારવું જોઈએ. એની સત્તાને નકારતા લોકો પોતાને જ નકારે છે. અત્યંત સૂક્ષ્મ અને વિજાતીય (ભિન્ન જાતિના) પરમાણુઓથી અંતર વિનાના પરમાણુઓ અનુભવનો વિષય બને છે, એવું સ્વીકારતો મત પોતે જ વ્યાહત (પોતાની મેળે હણાયેલો) છે. આ વાત “યસ્ય પુનરવસ્તુકઃ સ પ્રચયવિશેષ:....”વગેરેથી કહી છે. ભલે, તો પછી સૂક્ષ્મ પરમાણુઓ નિર્વિકલ્પ (પ્રત્યક્ષ)ના વિષય બનો. એના જવાબમાં “સૂક્ષ્મ ચ કારણમનુપલભ્યમવિકલ્પસ્ય...” વગેરેથી કહે છે કે અવયવીના અભાવના કારણે, અતદ્રુપપ્રતિષ્ઠ (વસ્તુના પોતાના રૂપમાં પ્રતિષ્ઠિત નથી એવું) જ્ઞાન મિથ્યા જ્ઞાન છે, એવું (મિથ્યાજ્ઞાનનું) લક્ષણ હોવાથી, બધું જ જ્ઞાન- ભલે સ્થૂલતાને અવલંબતું હોય કે એના અધિષ્ઠાનરૂપ સત્તાને અવલંબતું હોય-મિથ્યાજ્ઞાન છે, એવો અર્થ છે. આમ હોવા છતાં, અવયવી તરીકે અપ્રકાશિત રહેતું જ્ઞાન, સ્વયં જ્ઞાનરૂપ હોવાથી પોતાના સ્વરૂપમાં મિથ્યા નથી, તેથી ભાગ્યકાર “પ્રાયણ", મોટાભાગનું (બૌદ્ધોનું) જ્ઞાન મિથ્યા છે, એમ કહે છે. આવું હોય તો પણ શી હાનિ છે ? એના જવાબમાં “તદા ચ...” વગેરેથી કહે છે કે (સ્થૂલ પદાર્થની) સત્તાનું જ્ઞાન જો મિથ્યા હોય તો સત્તા વગેરેના હેતુરૂપ નિરવયવત્વ વગેરે જ્ઞાન પણ મિથ્યા જ છે. કારણ કે એનો વિષય પણ | વિકલ્પરહિત (પ્રત્યક્ષ)થી જણાતો અને નિશ્ચિતરૂપે જાણવા ઇચ્છેલો પૂલ પદાર્થ જ છે. અને એવો પદાર્થ તો એમના મતમાં નથી, એવું તાત્પર્ય છે. વિષયનો જ અભાવ કેવી રીતે કહેવાય ? એના જવાબમાં “યઘદુપલભ્યતે, તત્તદવયવિવેનાધ્રાતમ્” વગેરેથી કહે છે કે જે જે વિષય તરીકે ઉપલબ્ધ થાય છે, એ અવયવીપણાથી સંબદ્ધ છે. વિરોધનો પરિવાર પરિણામવૈચિત્ર્યથી, (કારણ અને કાર્યના) ભેદ અને અભેદથી અને કહેલી યુક્તિઓ અનુસાર કરવો જોઈએ. આમ બધું રમણીય છે. ૪૩ एतयैव सविचारा निर्विचारा च सूक्ष्मविषया व्याख्याता ॥४४॥ આનાથી જ સૂક્ષ્મવિષયવાળી સવિચાર અને નિર્વિચાર (સમાપત્તિ) સમજાવાઈ છે. ૪૪ भाष्य तत्र भूतसूक्ष्मेष्वभिव्यक्तधर्मकेषु देशकालनिमित्तानुभवावच्छिन्नेषु Page #149 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૪૪] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૧૫ या समापत्तिः सा सविचारेत्युच्यते । तत्राप्येकबुद्धिनिर्ग्राह्यमेवोदितधर्मविशिष्टं भूतसूक्ष्ममालम्बनीभूतं समाधिप्रज्ञायामुपतिष्ठते । या पुनः सर्वथा सर्वतः शान्तोदिताव्यपदेश्यधर्मानवच्छिन्नेषु सर्वधर्मानुपातिषु सर्वधर्मात्मकेषु समापत्तिः सा निर्विचारेत्युच्यते । एवं स्वरूपं हि तद्भूतसूक्ष्ममेतेनैव स्वरूपेणालम्बनीभूतमेव समाधिप्रज्ञास्वरूपमुपरञ्जयति । प्रज्ञा च स्वरूपशून्येवार्थमात्रा यदा भवति तदा निर्विचारेत्युच्यते । तत्र महद्वस्तुविषया सवितर्का निर्वितर्का च, सूक्ष्मवस्तुविषया सविचारा निर्विचारा च । एवमुभयोरेतयैव निर्वितर्कया विकल्पहानिर्व्याख्यातेति ॥४४॥ દેશ, કાળ અને નિમિત્તના અનુભવવડે મર્યાદિત, તેમજ અભિવ્યક્ત થયેલા ધર્મવાળાં સૂક્ષ્મ ભૂતોમાં જે સમાપત્તિ થાય છે, એ વિચાર કહેવાય છે. એમાં પણ “એક” એમ બુદ્ધિ વડે ગ્રહણ કરાતાં અને વ્યક્ત થયેલા ધર્મથી વિશિષ્ટ એવાં સૂક્ષ્મ ભૂતો અવલંબન બનીને સમાધિપ્રજ્ઞામાં પ્રકાશિત થાય છે. અને જે સર્વથા, સર્વ પ્રકારના શાન્ત (ભૂતકાલીન) ઉદિત (વર્તમાન કાલીન) અને અવ્યપદેશ્ય (ભવિષ્યકાળના) ધર્મો વિનાના, સર્વ ધર્મોના આશ્રયભૂત, સર્વધર્મરૂપ (સૂક્ષ્મ ભૂતોમાં) સમાપત્તિ થાય એ નિર્વિચાર છે. સૂક્ષ્મ ભૂતો આવા સ્વરૂપનાં છે, તેથી પોતાના એ સ્વરૂપથી જ (યોગીના ચિત્તનું) અવલંબન બનીને સમાધિ પ્રજ્ઞાના રૂપને પોતાના આકારવાળું બનાવે છે. અને પ્રજ્ઞા પોતાના સ્વરૂપે જાણે શૂન્ય હોય એવી, ફક્ત વિષયભૂત પદાર્થરૂપ બને, ત્યારે નિર્વિચાર કહેવાય છે. એમાં મોટા (સ્થૂલ) પદાર્થને વિષય બનાવે એ સવિતર્ક અને નિર્વિતર્ક છે, અને સૂક્ષ્મવસ્તુવિષયવાળી સવિચાર અને નિર્વિચાર સમાપત્તિ છે. આ બંને વિકલ્પવિનાની છે, એ હકીકત નિર્વિતર્કના લક્ષણથી દર્શાવાઈ છે. ૪૪ __ तत्त्व वैशारदी एतयैव सविचारा निर्विचारा च सूक्ष्मविषया व्याख्याता । अभिव्यक्तो घटादिर्धर्मो यैस्ते तथोक्ताः । घटादिधर्मोपगृहीता इति यावत् । देश उपर्यधःपार्वादिः । Page #150 -------------------------------------------------------------------------- ________________ ११६] પતંજલિનાં યોગસૂત્રો [५. १ सू. ४४ कालो वर्तमानः । निमित्तं पाथिवस्य परमाणोर्गन्धतन्मात्रप्रधानेभ्यः पञ्चतन्मात्रेभ्य उत्पत्ति: । एवमाप्यस्य परमाणोर्गन्धतन्मात्रवजितेभ्यो रसतन्मात्रप्रधानेभ्यश्चतुर्थ्यः । एवं तैजसस्य गन्धरसतन्मात्ररहितेभ्यो रूपतन्मात्रप्रधानभ्यस्त्रिभ्यः । एवं वायवीयस्य गन्धादितन्मात्ररहिताभ्यां स्पर्शप्रधानाभ्यां स्पर्शशब्दतन्मात्राभ्याम् । एवं नाभसस्य शब्दतन्मात्रादेवैकस्मात् । तदिदं निमित्तं भूतसूक्ष्माणाम् । एतेषां देशकालनिमित्तानामनुभवः, तेनावच्छिनेषु । नानुभूतविशेषणा विशेष्ये बुद्धिरुपजायत इत्यर्थः । ननु सवितर्कया सह किं सारूप्यं सविचाराया इत्यत आह-तत्रापीति । पार्थिवो हि परमाणुः पञ्चतन्मात्रप्रचयात्मैकबुद्धिनिर्ग्राह्यः । एवमाप्यादयोऽपि चतुस्त्रिव्येकतन्मात्रात्मान एकबुद्धिनिर्लाह्या वेदितव्या । उदितो वर्तमानो धर्मस्तेन विशिष्टम् । एतावता चात्र संकेतस्मृत्यागमानुमानविकल्पानुवेधः सूचितः । न हि प्रत्यक्षेण स्थूले दृश्यमाने परमाणव: प्रकाशन्ते, अपि त्वागमानुमानाभ्याम् । तस्मादुपपन्नमस्यां संकीर्णत्वमिति । निर्विचारामाह-या पुनरिति । सर्वथा सर्वेण नीलपीतादिना प्रकारेण । सर्वत इति हि सार्वविभक्तिकस्तसिः सर्वैर्देशकालनिमित्तानुभवैरित्यर्थः । तदनेन स्वरूपेण कालानवच्छेदः परमाणूनामिति दर्शितम् । नापि तदारब्धधर्मद्वारेणेत्याह-शान्तेति । शान्ता अतीता उदिता वर्तमाना अव्यपदेश्या भविष्यन्तो धर्मास्तैरनवच्छिन्नेषु । नन्वनवच्छिना धर्मः परमाणवः किमसंबद्धा एव तैरित्यत आह-सर्वधर्मानुपातिष्विति । कतमेन संबन्धेन धर्माननुपतन्ति परमाणव इत्यतर्थः । कस्मात्पुनरियं समापत्तिरेतद्विषयेत्यत आह- एवंस्वरूपं हीति । वस्तुतत्त्वग्राहिणी नातत्त्वे प्रवर्तत इत्यर्थः । विषयमभिधायास्याः स्वरूपमाह-प्रज्ञा चेति । संकलय्य स्वरूपभेदोपयोगिविषयमाह-तत्रेति । उपसंहरति-एवमिति । उभयोरात्मनश्च निर्विचारायाश्चेति ॥४४॥ આનાથી (નિર્વિતર્કથી) સૂક્ષ્મ વિષયવાળી સવિચાર અને નિર્વિચાર (સમાપત્તિ) સમજાવાઈ છે. અભિવ્યક્ત ધર્મવાળાં (સૂક્ષ્મ ભૂતો) એટલે પ્રગટ કર્યો છે ઘડા વગેરેનો ધર્મ જેમણે એવાં. ઘડા વગેરે ધર્મોથી યુક્ત એવો અર્થ છે. દેશ એટલે ઉપર, નીચે, બાજુમાં વગેરે. કાળ એટલે વર્તમાન. નિમિત્ત એટલે કારણ, પૃથ્વીના પરમાણુની ગંધતનાત્રા જેમાં મુખ્ય હોય એવી પાંચ તન્માત્રાઓથી ઉત્પત્તિ. એમ જળના પરમાણુની ગંધ તન્માત્રા વિનાની રસતનાત્રા જેમાં પ્રધાન હોય એવી ચાર તન્માત્રાઓથી ઉત્પત્તિ. એ રીતે તેજના પરમાણુની ગધ, રસ તન્માત્રાવિનાની રૂપતનાત્રા જેમાં મુખ્ય છે એવી ત્રણ તન્માત્રાઓથી ઉત્પત્તિ. એ જ રીતે, વાયુના પરમાણુની ગંધ વગેરે ત્રણ તન્માત્રાઓ વિનાની, સ્પર્શ તન્માત્રા જેમાં મુખ્ય છે, એવી સ્પર્શ અને શબ્દ તન્માત્રાઓથી ઉત્પત્તિ. એમ આકાશના પરમાણુની ફક્ત Page #151 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૪૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૧૭ એક શબ્દ તન્માત્રાથી ઉત્પત્તિ. આ સૂક્ષ્મભૂતોનું નિમિત્ત કે કારણ છે, અને એ દેશ, કાળ અને નિમિત્તોના અનુભવ (જ્ઞાન)થી મર્યાદિત છે. જે વિશેષ્યોનાં વિશેષણો અનુભવ્યાં (જાણ્યાં) ન હોય, એમાં બુદ્ધિ પ્રવેશતી નથી. સવિચારની સવિતર્ક સાથે કઈ સમાનતા છે? એના જવાબમાં “તત્રાપિ એક બુદ્ધિનગ્રાહ્યમ્...” વગેરેથી કહે છે કે પાંચ તન્માત્રાઓના પ્રચય (સમૂહ) રૂપ પૃથ્વીનો પરમાણુ “એક છે”, એમ બુદ્ધિથી ગ્રહણ કરાય છે. આ રીતે જળ વગેરેના પરમાણુઓ ચાર, ત્રણ, બે અને એક તન્માત્રા રૂપ હોવા છતાં બુદ્ધિથી એક એમ ગ્રહણ કરાય છે, એમ જાણવું જોઈએ. ઉદિત એટલે વર્તમાન ધર્મ, એનાથી વિશિષ્ટ છે એમ કહ્યું, તેથી આ સમાપત્તિમાં (શબ્દ) સંકેત, સ્મૃતિ, આગમ, અનુમાન અને વિકલ્પનો અનુવેધ (સંબંધ) સૂચવ્યો છે. પ્રત્યક્ષથી સ્થૂલ પદાર્થ દેખાય ત્યારે પરમાણુઓ પ્રકાશિત થતા (દખાતા) નથી, પણ આગમ અને અનુમાનથી જાણી શકાય છે. તેથી આ (સવિચાર સમાપત્તિ)નું સંકીર્ણપણું યોગ્ય છે. “યા પુનઃ...” વગેરેથી નિર્વિચાર સમાપત્તિ કહે છે. સર્વથા એટલે નીલ, પીળું વગેરે પ્રકારોથી. સર્વતઃ એટલે બધા દેશ, કાળ, નિમિત્તના અનુભવોથી (રહિત) એવો અર્થ છે. “સર્વતઃ”માં “તસિ” પ્રત્યય બધી વિભક્તિઓ દર્શાવે છે. આનાથી પરમાણુઓ સ્વરૂપે કાળથી મર્યાદિત નથી એમ દર્શાવ્યું. “શાન્ત...” વગેરેથી એમના વડે આરબ્ધ ધર્મથી પણ નહીં, એમ કહ્યું. શાન્ત એટલે ભૂતકાળના, ઉદિત એટલે વર્તમાન અને અવ્યપદેશ્ય એટલે ભવિષ્યના ધર્મોથી મર્યાદિત ન થતા (પરમાણુઓ હોય છે). પરમાણુઓ ધર્મોથી મર્યાદિત નથી, તો શું એમનાથી અસંબદ્ધ જ રહે છે ? એના જવાબમાં “સર્વધર્માનુપાતિષ.” વગેરેથી કહે છે કે તેઓ બધા ધર્મોના આશ્રય છે. પરમાણુઓ કયા સંબંધથી ધર્મોના આશ્રય બને છે. એના જવાબમાં “સર્વધર્માત્મકેષ..” વગેરેથી કહે છે કે એમનાથી ઉત્પન્ન થયેલા ઘડા વગેરે ધર્મો, પરમાણુઓથી થોડા ભિન્ન અને થોડા અભિન્ન છે, એવો અર્થ છે. આ સમાપત્તિ એમને શાથી વિષય બનાવે છે? એના જવાબમાં “એવું સ્વરૂપ હિ”... વગેરેથી કહે છે કે સૂક્ષ્મ ભૂતોનું આવું સ્વરૂપ છે, તેથી એ સ્વરૂપથી અવલંબન બનીને સમાધિપ્રજ્ઞામાં પ્રગટ થાય છે. સમાપત્તિ વસ્તુતત્વને ગ્રહણ કરનારી હોવાથી, તત્ત્વ ન હોય એમાં પ્રવર્તતી નથી, એવો અર્થ છે. પ્રજ્ઞા ચેતિ”થી નિર્વિચાર સમાપત્તિનો વિષય કહીને, એનું સ્વરૂપ કહે છે. “તત્ર"વગેરેથી સંકલન કરીને બંનેના સ્વરૂપભેદની ઉપયોગી વાત કરે છે. “એવમુભયો...” વગેરેથી કહે છે કે બંને એટલે કે પોતાનામાં અને નિર્વિચાર સમાપત્તિમાં વિકલ્પનો અભાવ સમજાવ્યો. ૪૪ Page #152 -------------------------------------------------------------------------- ________________ ११८] પતંજલિના યોગસૂત્રો [५. १ सू. ४५ सूक्ष्मविषयत्वं चालिङ्गपर्यवसानम् ॥४५॥ સૂક્ષ્મ વિષય અલિંગ (પ્રકૃતિ) સુધી વિસ્તરે છે. ૪૫ भाष्य पार्थिवस्याणोर्गन्धतन्मानं सूक्ष्मो विषयः, आप्यस्य रसतन्मात्रम्, तैजसस्य रूपतन्मात्रम्, वायवीयस्य स्पर्शतन्मात्रम्, आकाशस्य शब्दतन्मात्रमिति । तेषामहंकारः । अस्यापि लिङ्गमानं सूक्ष्मो विषयः । लिङ्गमात्रस्याप्यलिङ्गं सूक्ष्मो विषयः न चालिङ्गात्परं सूक्ष्ममस्ति । नन्वस्ति पुरुषः सूक्ष्म इति ? सत्यम् । तथा लिङ्गात्परमलिङ्गस्य सौक्ष्यं न चैवं पुरुषस्य किं तु लिङ्गस्यान्वयिकारणं पुरुषो न भवति, हेतुस्तु भवतीति । अतः प्रधाने सौक्ष्यं निरतिशयं व्याख्यातम् ॥४५॥ પાર્થિવ (પૃથ્વીના) અણુનો ગંધતન્માત્રા સૂક્ષ્મ વિષય છે. જળના પરમાણુનો રસ તન્માત્રા, તેજના પરમાણુનો રૂપ તન્માત્રા, વાયુના પરમાણુનો સ્પર્શતક્નાત્રા, આકાશના પરમાણુનો શબ્દતન્માત્રા, એમનો (શબ્દતન્માત્રાઓનો) અહંકાર, અહંકારનો લિંગમાત્ર, લિંગમાત્રનો અલિંગ સૂક્ષ્મ વિષય છે. અલિંગથી આગળ કોઈ સૂક્ષ્મતત્ત્વ નથી. પણ પુરુષ એનાથી પણ સૂક્ષ્મ છે ને ? સાચી વાત છે. પરંતુ લિંગથી પર અલિંગની જેવી સૂક્ષ્મતા છે, એવી સૂક્ષ્મતા પુરુષની નથી. પુરષ લિંગનું અન્વયી (ઉપાદાન) કારણ બનતો નથી, પણ હેતુ બને છે. તેથી પ્રધાનમાં સૂક્ષ્મતાની પરાકાષ્ઠા જણાવી. ૪૫ __ तत्त्व वैशारदी किं भूतसूक्ष्म एव ग्राह्यविषया समापत्तिः समाप्यते ? न । किंतु-सूक्ष्मविपयत्वं चालिङ्गपर्यवसानम् । पार्थिवस्य परमाणोः संबन्धिनी या गन्धतन्मात्रता सा समापत्तेः सूक्ष्मो विषयः । एवमुत्तरत्रापि योज्यम् । लिङ्गमात्रं महत्तत्त्वं तद्धि लयं गच्छति प्रधान इति । अलिगं प्रधानं तद्धि न क्वचिल्लयं गच्छतीत्यर्थः । अलिंगपर्यवसानत्वमाहन चालिङ्गात्परमिति । चोदयति- ननु इति । पुरुषोऽपि सूक्ष्मो नालिङ्गमेवेत्यर्थः । परिहरति-सत्यमिति । उपादानतया सौक्ष्म्यमलिङ्ग एव नान्यत्रेत्यर्थः । तत्र पुरुषार्थनिमित्तत्वान्महदहंकारादेः पुरुषोऽपि कारणमलिङ्गवदिति । कुत एवं Page #153 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૪૬ ] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૧૯ लक्षणमलिङ्गस्यैव सौक्ष्म्यमित्याशयवान्पृच्छति-किं त्विति । उत्तरमाह-लिङ्गस्येति । सत्यं कारणं न तूपादानम् । यथा हि प्रधानं महदादिभावेन परिणमते न तथा पुरुषस्तद्धेतुरपीत्यर्थः । उपसंहरति-अतः प्रधान एवं सौक्ष्म्यं निरतिशयं व्याख्यातम् શું સૂક્ષ્મ ભૂતોમાં ગ્રાહ્ય વિષયવાળી સમાપત્તિ સમાપ્ત થાય છે ? ના. સૂક્ષ્મતાનો અંત અલિંગ (પ્રકૃતિ)માં આવે છે. પૃથ્વીના પરમાણુની ગંધમાત્રા સમાપત્તિનો સૂક્ષ્મ વિષય છે. એમ આગળ પણ સૂક્ષ્મતાના ક્રમમાં યોજવું. લિંગમાત્ર એટલે મહત્તત્ત્વ, કારણ કે એ પ્રધાનમાં લય પામે છે. અલિંગ એટલે પ્રધાન, કારણ કે એ ક્યાંય પણ લય પામતું નથી, એવો અર્થ છે. “ન ચાલિંગાત્પરમ્” વગેરેથી અલિંગમાં સૂક્ષ્મતાની પરાકાષ્ઠા કહે છે. “નનુ” વગેરેથી પ્રશ્ન કરે છે કે ફક્ત અલિંગ નહીં, પુરુષ પણ સૂક્ષ્મ છે. “સત્યમ્” વગેરેથી એનો પરિહાર (નિરાકરણ) કરતાં કહે છે કે ઉપાદાન તરીકે સૂક્ષ્મતા અલિંગમાં જ છે, બીજે નથી. મહતું, અહંકાર વગેરે પુરુષાર્થરૂપ નિમિત્તવાળા છે, તેથી પુરુષ પણ અલિંગની જેમ કારણ છે. આવા લક્ષણવાળા અલિંગની જ સૂક્ષ્મતા કેમ ? એના જવાબમાં “લિંગસ્ય...” વગેરેથી કહે છે કે સાચી વાત છે પુરુષ કારણ છે, પણ ઉપાદાન કારણ નથી. જેમ પ્રધાન મહત્વ વગેરે રૂપે પરિણમે છે, એમ પુરુષ પરિણમતો નથી. છતાં એ હેતુ પણ છે. ચર્ચા સમાપ્ત કરતાં કહે છે : માટે પ્રધાનમાં જ સૂક્ષ્મતાની પરાકાષ્ઠા છે, એમ સમજાવ્યું છે. ૪૫ ता एव सबीजः समाधिः ॥४६॥ એ (ચાર સમાપત્તિઓ) સબીજ સમાધિ જ છે. ૪૬ भाष्य ताश्चतस्त्रः समापत्तयो बहिर्वस्तुबीजा इति समाधिरपि सबीजः । तत्र स्थूलेऽर्थे सवितर्को निर्वितर्कः, सूक्ष्मेऽर्थे सविचारो निर्विचार इति चतुर्थोपसंख्यातः समाधिरिति ॥४६॥ એ ચાર સમાપત્તિઓ બાહ્યવસ્તુઓના બીજવાળી છે, તેથી સમાધિ પણ સબીજ છે. એમાં સ્થૂલ પદાર્થમાં સવિતર્ક અને નિર્વિતર્ક, તેમજ સૂક્ષ્મ. પદાર્થમાં સવિચાર અને નિર્વિચાર એમ ચાર પ્રકાર સમાધિના વર્ણવ્યા. ૪૬ Page #154 -------------------------------------------------------------------------- ________________ १२०] પતંજલિનાં યોગસૂત્રો [41. १ सू. ४७ तत्त्व वैशारदी चतसृणामपि समापत्तीनां ग्राह्यविषयाणां संप्रज्ञातत्वमाह-ता एव सबीजः समाधिः । एवकारो भिन्नक्रमः सबीज इत्यस्यानन्तरं द्रष्टव्यः । ततश्चतस्रः समापत्तयो ग्राह्यविषयाः सबीजतया नियम्यन्ते । सबीजता त्वनियता ग्रहीतृग्रहणगोचरायामपि समापत्तौ विकल्पाविकल्पभेदेनानिषिद्धा व्यवतिष्ठते । तेन ग्राह्ये चतस्रः समापत्तयो ग्रहीतृग्रहणयोश्च चतस्त्र इत्यष्टौ सिद्धा भवन्तीति । निगदव्याख्यातं भाष्यम् ॥४६॥ ચારે ગ્રાહ્યવિષયક સમાપત્તિઓનું સંપ્રજ્ઞાતપણું “તાએવ સબીજ: સમાધિઃ” 43 sg. "मेव" श६ मिन्नम छे. अने "सजी०४:" पछी भूवो जोऽभे. तेथी ચાર ગ્રાહ્ય પદાર્થ વિષયક સમાપત્તિઓ સબીજ છે એમ જાણવું. સબીજપણું ગ્રહીતા અને ગ્રહણ વિષયક વિકલ્પ અને અવિકલ્પ સમાપત્તિઓમાં પણ નિષિદ્ધ નથી. તેથી ગ્રાહ્યવિષયક ચાર સમાપત્તિઓ અને ગ્રહીતા, ગ્રહણવિષયક ચાર સમાપત્તિઓ મળીને આઠ છે એમ નક્કી થાય છે. ભાષ્યમાં કરેલી વ્યાખ્યા સ્પષ્ટ છે. ૪૬ निर्विचारवैशारोऽध्यात्मप्रसादः ॥४७॥ નિર્વિચાર સમાધિમાં કુશળતા થતાં અધ્યાત્મ ક્ષેત્ર પ્રકાશિત થાય छ. ४७ भाष्य अशुद्धयावरणमलापेतस्य प्रकाशात्मनो बुद्धिसत्त्वस्य रजस्तमोभ्यामनभिभूतः स्वच्छः स्थितिप्रवाहो वैशारद्यम् । यदा निर्विचारस्य समाधेर्वैशारद्यमिदं जायते तदा योगिनो भवत्यध्यात्मप्रसादो भूतार्थविषयः क्रमाननुरोधी स्फुटः प्रज्ञालोकः । तथा चोक्तम् प्रज्ञाप्रसादमारुह्य अशोच्यः शोचतो जनान् । भूमिष्ठानिव शैलस्थः सर्वान्प्राज्ञोऽनुपश्यति ॥४७॥ (तुल.शान्ति. १७।२०) (નિર્વિચાર સમાપત્તિ દરમ્યાન) અશુદ્ધિ, આવરણ અને મળ વિનાના પ્રકાશરૂપ બુદ્ધિસત્ત્વના રજસ-તમથી ન દબાયેલા સ્વચ્છ, સ્થિર પ્રવાહમાં (નિરંતર) સ્થિતિ થાય એ વૈશારઘ કે કુશળતા છે. યોગી જયારે નિર્વિચાર સમાધિની આવી કુશળતા મેળવે, ત્યારે એના આધ્યાત્મિક ક્ષેત્રમાં Page #155 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૪૮] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૧૨૧ પ્રકાશ થાય છે, જેથી એની પ્રજ્ઞા અસ્તિત્વ ધરાવતા બધા પદાર્થોનું ક્રમવિના સ્પષ્ટ દર્શન કરે છે. આ વિષે કહ્યું પણ છે :- “શોકરહિત પ્રાજ્ઞ પુરુષ પર્વતના શિખર પર રહેલો મનુષ્ય જેમ ભૂમિપર રહેલાઓને જુએ, એમ પ્રજ્ઞાના પ્રાસાદ પર ચઢીને શોક કરતાં બધાં પ્રાણીઓને જુએ છે.” ૪૭ तत्त्व वैशारदी चतुसृष्वपि समापत्तिषु ग्राह्यविषयासु निर्विचारायाः शोभनत्वमाहनिर्विचारवैशारद्येऽध्यात्मप्रसादः । वैशारद्यपदार्थमाह- अशुद्धीति । रजस्तमसोरुपचयोऽशुद्धिः सैवावरणलक्षणो मलस्तस्मादपेतस्य प्रकाशात्मनः प्रकाशस्वभावस्य बुद्धिसत्त्वस्य । अतएवानभिभूत इति । स्यादेतत्-ग्राह्यविषया चेत्समापत्तिः कथमात्मविषय: प्रसाद इत्यत आह-भूतार्थविषय इति । नात्मविषयः किं तु तदाधार इत्यर्थः । क्रमाननुरोधी । युगपदित्यर्थः । अत्रैव परमर्षिगाथामुदाहरति-त -તથા નૈતિ। ज्ञानालोकप्रकर्षेणात्मानं सर्वेषामुपरि पश्यन्दुखत्रयपरीताशोचतो जनाञ्जानाति ||४७॥ ગ્રાહ્યવિષયક ચાર સમાપત્તિઓમાં નિર્વિચારનું શુભપણું જણાવે છે. નિર્વિચારમાં વિશારદ થવાથી યોગીની અંદર પ્રકાશ થાય છે. “અશુદ્ધયાવરણમલાપેતસ્ય”... વગેરેથી વૈશારઘ શબ્દનો અર્થ કહે છે. રજોગુણ અને તમોગુણ વધે એ અશુદ્ધિ છે. એ જ આવરણ કરનાર મળ છે. એ બે વિનાનું બુદ્ધિસત્ત્વ સ્વભાવે જ પ્રકાશરૂપ છે. તેથી એ મળથી અભિભૂત થતું નથી. પણ સમાપત્તિ બાહ્યવિષયક હોય, તો આત્મવિષયક પ્રકાશ કેવી રીતે થાય ? એના જવાબમાં “ભૂતાર્થ વિષયઃ”...... થી કહે છે કે ભલે આત્મા એનો વિષય ન હોય, પણ આત્મા જેમનો આશ્રય છે, એવા હકીકતમાં અસ્તિત્વ ધરાવતા પદાર્થો એનો વિષય છે. “ક્રમાનનુરોધી” એટલે ક્રમની અપેક્ષાવિના એકી સાથે બધા પદાર્થોને પ્રકાશિત કરે છે. “તથા ચ” વગેરેથી આ વિષે મહાન્ ઋિષની ગાથાનો ઉલ્લેખ કરે છે. પોતે બધાથી ઉપર જ્ઞાન-પ્રકાશના સર્વોચ્ચ બિન્દુએ સ્થિર થઈને ત્રિવિધ દુઃખોથી ઘેરાયેલા, શોક કરતા લોકોને જુએ છે- જાણે છે. ૪૭ ऋतम्भरा तत्र प्रज्ञा ॥ ४८ ॥ ત્યાં ઋતંભરા પ્રજ્ઞા છે. ૪૮ भाष्य तस्मिन्समाहितचित्तस्य या प्रज्ञा जायते तस्या ऋतम्भरेति संज्ञा Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૪૯ भवति । अन्वर्था च सा, सत्यमेव बिभर्ति । न च तत्र विपर्यासज्ञानगन्धोऽप्यस्तीति । तथा चोक्तम् आगमेनानुमानेन ध्यानाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन्प्रज्ञां लभते योगमुत्तमम् ॥ इति ॥४८॥ એમાં સમાહિત ચિત્તવાળા યોગીમાં જે પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે એનું નામ ઋતંભરા છે. એ સંજ્ઞા સાર્થક છે, સત્યને જ ધારણ કરે છે. ત્યાં વિપર્યાસ જ્ઞાન (અવળા જ્ઞાન)ની ગંધ પણ નથી. આ વિષે કહ્યું છે :“આગમથી અનુમાનથી અને ધ્યાનાભ્યાસમાં રસ ઉત્પન્ન થવાથી, એમ ત્રણ રીતે પ્રજ્ઞા કેળવીને ઉત્તમ યોગ પ્રાપ્ત કરે છે.” ૪૮ तत्त्व वैशारदी अत्रैव योगिजनप्रसिद्धान्वर्थसंज्ञाकथनेन योगिसंमतिमाह ऋतंभरा तत्र प्रज्ञा । सुगमं भाष्यम् । आगमेनेति वेदविहितं श्रवणमुक्तम् । अनुमानेनेति मननम् । ध्यानं વિન્તા । તત્રાભ્યાસ: પૌન:પુન્યેનાનુષ્ઠાનમ્ । તસ્મિન્નસ આવર: । તવનેન.નિવિધ્યાસનમુત્તમ્ ॥૪॥ આ વિષે યોગીઓમાં પ્રસિદ્ધ સાર્થક સંજ્ઞા ઋતંભરા પ્રજ્ઞા”નો ઉલ્લેખ કરીને યોગીઓની સંમતિ દર્શાવે છે. ભાષ્ય સુગમ છે. “આગમેન’થી વેદવિહિત શ્રવણ કહ્યું. “અનુમાનેન’”થી મનન અને “ધ્યાન’”થી ચિન્તન કહ્યું. એમનો અભ્યાસ એટલે વારંવાર અનુષ્ઠાન. એમાં રસ એટલે આદ૨. આનાથી નિદિધ્યાસન કહ્યું.૪૮ सा पुनः - એ (પ્રજ્ઞા) વળી - श्रुतानुमानप्रज्ञाभ्यामन्यविषया विशेषार्थत्वात् ॥४९॥ કે શ્રુતજ્ઞાન અને અનુમાનજ્ઞાનથી જુદા વિષયવાળી છે, કારણ એનો સંબંધ પદાર્થની વિશેષતા (ખાસિયત) સાથે છે. ૪૯ भाष्य श्रुतमागमविज्ञानं तत्सामान्यविषयम् । न ह्यागमेन शक्यो विशेषोऽभिधातुम् । कस्मात् ? न हि विशेषेण कृतसंकेत: शब्द इति । तथानुमानं सामान्यविषयमेव । यत्र प्राप्तिस्तत्र गतिर्यत्र न प्राप्तिस्तत्र न Page #157 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૪૯] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૧૨૩ गतिरित्युक्तम् (द्र० १७ भाष्य) । अनुमानेन च सामान्येनोपसंहारः । तस्माच्छुतानुमानविषयो न विशेषः कश्चिदस्तीति । __ न चास्य सूक्ष्मव्यवहितविप्रकृष्टस्य वस्तुनो लोकप्रत्यक्षेण ग्रहणमस्ति । न चास्य विशेषस्याप्रमाणकस्याभावोऽस्तीति समाधिप्रज्ञानिर्ग्राह्य एव स विशेषो भवति- भूतसूभगतो वा पुरुषगतो वा । तस्माच्छुतानुमानप्रज्ञाभ्यामन्यविषया सा प्रज्ञा विशेषार्थत्वादिति ॥४९॥ શ્રત કે આગમ જ્ઞાન સામાન્ય વિષયક છે. આગમ વડે વિશેષ કહી શકાય નહીં. કેમ? કારણ કે શબ્દનો સંકેત વિશેષ માટે કરેલો નથી. અને અનુમાન પણ સામાન્યને જ પોતાનો વિષય બનાવે છે. જ્યાં પ્રાપ્તિ (शशस्तिनी पडाय) छ, त्यति (शाननी गति बोध) छे. ज्यां પ્રાપ્તિ નથી ત્યાં ગતિ નથી, એમ કહ્યું છે. અનુમાનના નિર્ણયોનો સામાન્યમાં અંત થાય છે. તેથી કોઈ વિશેષ શ્રત અને અનુમાનનો વિષય બનતો નથી. વળી, લૌકિક (ઇન્દ્રિય) પ્રત્યક્ષથી સૂક્ષ્મ, વ્યવધાનવાળી અને દૂર રહેલી વસ્તુઓનું ગ્રહણ થતું નથી. અને કોઈ પણ પ્રમાણથી ગ્રહણ ન થતા વિશેષો છે જ નહીં, એવું નથી. કારણ કે સમાધિપ્રજ્ઞાવડે એ વિશેષોનું ગ્રહણ થાય છે- પછી એ વિશેષો ભલે સૂક્ષ્મભૂતોમાં કે પુરુષમાં રહેલા હોય. તેથી શ્રુત અને અનુમાન જ્ઞાનથી જુદા વિષયવાળી એ (ઋતંભરા) પ્રજ્ઞા છે, કારણ કે એનો વિષય પદાર્થના વિશેષ છે. ૪૯ तत्त्व वैशारदी __ स्यादेतत्-आगमानुमानगृहीतार्थविषयीभावनाप्रकर्षलब्धजन्मा निर्विचारागमानुमानविषयमेव गोचरयेत् । न खल्वन्यविषयानुभवजन्मा संस्कारः शक्तोऽन्यत्र ज्ञानं जनयितुमतिप्रसङ्गात् । तस्मानिर्विचारा चेदृतंभरागमानुमानयोरपि तत्प्रसङ्ग इत्यत आह- श्रुतानुमानेत्यादि । बुद्धिसत्त्वं हि प्रकाशस्वभावं सर्वार्थदर्शनसमर्थमपि तमसावृतं यत्रैव रजसोद्धाट्यते तत्रैव गृह्णाति । यदा त्वभ्यासवैराग्याभ्यामपास्तरजस्तमोमलमनवद्यवैशारद्यमुद्द्योतते तदास्यातिपतितसमस्तमानमेयसीम्नः प्रकाशान्त्ये सति किं नाम यन्न गोचर इति भावः । व्याचष्टे-श्रुतमागमविज्ञानं तत्सामान्यविषयम् इति । कस्मात् ? न ह्यागमेन शक्यो विशेषोऽभिधातुम् । कुतः ? यस्मादानन्त्याव्यभिचाराच्च न विशेषेण कृतसंकेतः शब्दः । यस्मादस्य विशेषेण सह न वाच्यवाचकसंबन्धः Page #158 -------------------------------------------------------------------------- ________________ १२४] પતંજલિનાં યોગસૂત્રો [५. १ सू. ४८ प्रतीयते । न च वाक्यार्थेऽपीदृशो विशेषः संभवति । अनुमानेऽपि लिङ्गलिङ्गिसंबन्धग्रहणाधीनजन्मनि गतिरेषैवेत्याह-तथानुमानमिति । यत्र प्राप्तिरित्यत्र यत्रतत्रशब्दयोः स्थानपरिवर्तनेन व्याप्यव्यापकभावोऽवगमयितव्यः । अतोऽत्रानुमानेन सामान्येनोपसंहारः । उपसंहरति-तस्मादिति । अस्तु तर्हि संबन्धग्रहानपेक्षं लोकप्रत्यक्षं न तत्सामान्यविषयमित्यत आहन चास्येत्यादि । मा भूत्संबन्धग्रहाधीनं लोकप्रत्यक्षम्, इन्द्रियाधीनं तु भवत्येव । न चेन्द्रियाणामस्मिन्नस्ति योग्यतेत्यर्थः । ननु च यद्यागमानुमानप्रत्यक्षागोचरो विशेषस्तर्हि नास्ति, प्रमाणविरहादित्यत आह- न चेति । न हि प्रमाणं व्यापकं कारणं वा प्रमेयस्य येन तनिवृत्तौ निवर्तेत । नो खलु कलावतश्चन्द्रस्य परभागवतिहरिणसद्भावं प्रति न संदिहते प्रामाणिका इत्यर्थः । इति तस्मात् । समाधिप्रज्ञानिाह्य एवेति । अत्र च विवादाध्यासिताः परमाणव आत्मानश्च प्रातिस्विकविशेषशालिनो द्रव्यत्वे सति परस्परं व्यावर्तमानत्वाद्, ये द्रव्यत्वे सति परस्परं व्यावर्तन्ते ते प्रातिस्विकविशेषशालिनो यथा खण्डमुण्डादय इत्यनुमानेनागमेन च ऋतंभरप्रज्ञोपदेशपरेण, यद्यपि विशेषो निरूप्यते तदनिरूपणे संशयः स्यान्यायप्राप्तत्वात्तथाप्यदूरविप्रकर्षेण तत्सत्त्वं कथंचिद्रोचरयतः श्रुतानुमाने । न तु साक्षाच्चार्थमिव समुच्चयादिपदानि लिङ्गसंख्यायोगितया । तस्मात्सिद्धं श्रुतानुमानप्रज्ञाभ्यामन्यविषयेति ॥४९॥ ભલે. પણ આગમ અને અનુમાનથી ગ્રહણ કરેલા વિષયોની ભાવનાના પ્રકર્ષથી ઉત્પન્ન થયેલી નિર્વિચાર સમાપત્તિ આગમ અને અનુમાનગખ્ય વિષયોને જ પ્રગટ કરી શકે. કારણ કે એક વિષયથી પેદા થયેલો સંસ્કાર બીજાનું જ્ઞાન ન કરાવી શકે. નહીં તો અતિપ્રસંગ થાય. તેથી ઋતંભરા જો નિર્વિચાર સમાપત્તિ હોય, તો એમાં આગમ અને અનુમાનનો પણ પ્રવેશ છે. આ શંકાના નિવારણ માટે "श्रुतानुमान..." वगैरेथी हे बुद्धिसत्त्व प्राश स्वभावामु छ भने या પદાર્થોનું દર્શન કરવા સમર્થ છે, પણ તેમનું એના પર થયેલું આવરણ રજસવડે જે પદાર્થવિષે હટાવાય, એને જ એ ગ્રહણ કરે છે. અભ્યાસ અને વૈરાગ્યથી રજસતમસના મળો દૂર થાય અને એની નિર્દોષ વિશદતા પ્રગટે, તેમજ એનો અનંત પ્રકાશ બધી પ્રમાણ-પ્રમેયની સીમાઓ ઓળંગી જાય, ત્યારે એને શું અગોચર રહે? એવો ભાવ છે. શ્રુતમાગમ વિજ્ઞાનમ”થી ભાષ્યકાર સૂત્રની વ્યાખ્યા કરે છે. શ્રુતજ્ઞાન કે આગમજ્ઞાન સામાન્યવિષયક છે. કેમ ? કારણ કે આગમથી વિશેષ કહી શકાતો નથી. શાથી ? કારણ કે વિશેષો અનંત અને એકબીજા સાથે મળતા આવે એવા Page #159 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૫૦] વ્યાસરચિ ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [ ૧૨૫ હોવાથી શબ્દનો સંકેત વિશેષ વિષે હોતો નથી. તેમજ શબ્દનો વિશેષ સાથે વાચ્યવાચક સંબંધ નથી. વાક્યર્થમાં પણ આવો વિશેષ સંભવતો નથી. ચિન્હ અને ચિન્હવાળાના સંબંધના જ્ઞાનથી ઉત્પન્ન થતા અનુમાનની પણ આવી જ ગતિ છે, એમ “તથાનુમાનમ્...” વગેરેથી કહે છે. “યત્ર પ્રાપ્તિ..” વગેરેમાં યત્ર અને તત્ર શબ્દનું સ્થાન બદલીને વ્યાપ્ય-વ્યાપકભાવ સમજવો જોઈએ. તેથી અનુમાન પણ સામાન્યમાં જ સમાપ્ત થાય છે “તસ્માત..” વગેરેથી ઉપસંહાર કરતાં કહે છે કે આ કારણે શ્રુત અને અનુમાન વિશેષ વિષયક બની શકતા નથી. તો પછી સંબંધ ગ્રહણની અપેક્ષા વિનાનું લોકપ્રત્યક્ષ વિશેષવિષયક બની શકે, કારણ કે એ સામાન્યવિષયક નથી. એના જવાબમાં “ન ચાસ્ય..” વગેરેથી કહે છે કે લોકપ્રત્યક્ષ ભલે સંબંધગ્રહણને આધીન ન હોય, છતાં ઇન્દ્રિયાધીન તો છે જ. અને ઇન્દ્રિયોની આમાં વિશેષ ગ્રહણમાં) યોગ્યતા નથી, એવો અર્થ છે. જો વિશેષ આગમ, અનુમાન અને પ્રત્યક્ષગોચર ન હોય, તો એ પ્રમાણના અભાવના કારણે છે જ નહીં. આના જવાબમાં “ન ચાસ વિશેષસ્ય...” વગેરેથી કહે છે કે પ્રમાણ પ્રમેયનું કારણ નથી, તેમજ એની સાથે વ્યાપક નથી, જેથી એ (પ્રમાણ) નિવૃત્ત થતાં પ્રમેય પણ નિવૃત્ત થાય. પ્રામાણિક લોકો ચંદ્રની કળા જોઈને, એના બીજા (ન દેખાતા) ભાગમાં રહેલા હરણના અસ્તિત્વ વિષે સંદેહ કરતા નથી. માટે એ (વિશેષ) સમાધિપ્રજ્ઞા વડે જ ગ્રહણ કરાય એવો છે. અહીં ચર્ચાનો વિષય બનેલા પરમાણુઓ અને આત્માઓ (જીવો) દ્રવ્યરૂપ અને પરસ્પર ભિન્ન હોવાથી, પોતપોતાની ખાસ (સ્વતંત્ર) વિશેષતાવાળા છે. તેથી આવો અનુમાનનો પ્રયોગ થાય કે જે દ્રવ્યો હોય અને પરસ્પર ભિન્ન હોય, એ પોતપોતાની સ્વતંત્ર ખાસિયતવાળા હોય છે. દાખલા તરીકે ખાંડ અને મુંડન કરાવેલો યતિ વગેરે જુદા જુદા છે. આવા અનુમાનથી અને ઋતંભરા પ્રજ્ઞાનો ઉપદેશ કરતા આગમથી જો કે વિશેષનું નિરૂપણ થાય છે. જો આ રીતે એનું નિરૂપણ ન થાય, તો ન્યાયપ્રાપ્ત (સાધારણ બુદ્ધિથી એને સમજવા જતાં) સંશય થાય એ સ્વાભાવિક છે. છતાં શ્રુત અને અનુમાનજ્ઞાન દૂરથી પણ ઝાંખી ઝાંખી એના અસ્તિત્વની પ્રતીતિ ગમે તે રીતે કરાવે છે, પરંતુ આવી પ્રતીતિ સાક્ષાત્ પદાર્થનું પ્રત્યક્ષ કરીને, કે ચિન્હ અને સંખ્યાના સહયોગથી મેળવાતા અનુમાન જ્ઞાન કે ગણિતજ્ઞાન જેટલી સ્પષ્ટ હોતી નથી. માટે સમાધિ પ્રજ્ઞા શ્રુત અને અનુમાન પ્રજ્ઞાથી ભિન્ન વિષયવાળી છે, એમ સિદ્ધ થયું. ૪૯ समाधिप्रज्ञाप्रतिलम्भे योगिनः प्रज्ञाकृतः संस्कारो नवो नवो जायते Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] પતંજલિનાં યોગસૂત્રો [ પા. ૧ સૂ. ૫૦ સમાધિપ્રજ્ઞાના લાભથી યોગીને એ પ્રજ્ઞાથી નવો નવો સંસ્કાર ઉત્પન્ન થાય છે तज्जः संस्कारोऽन्यसंस्कारप्रतिबन्धी ।।५०॥ એનાથી (સમાધિ પ્રજ્ઞાથી) ઉત્પન્ન થયેલો સંસ્કાર, બીજા સંસ્કારોનો પ્રતિબંધ (નિરોધ) કરે છે. ૫૦ માણ समाधिप्रज्ञाप्रभवः संस्कारो व्युत्थानसंस्काराशयं बाधते । व्युत्थानसंस्काराभिभवात्तत्प्रभवाः प्रत्यया न भवन्ति । प्रत्ययनिरोधे समाधिरुपतिष्ठते । ततः समाधिजा प्रज्ञा, ततः प्रज्ञाकृताः संस्कारा इति नवो नवः संस्काराशयो जायते । ततश्च प्रज्ञा ततश्च संस्कारा इति । कथमसौ संस्काराशयश्चित्तं साधिकारं न करिष्यतीति । न ते प्रज्ञाकताः संस्काराः क्लेशक्षयहेतुत्वाच्चित्तमधिकारविशिष्टं कुर्वन्ति । चित्तं हि ते स्वकार्यादवसादयन्ति । ख्यातिपर्यवसानं हि चित्तचेष्टितमिति ॥५०॥ સમાધિપ્રજ્ઞાથી ઉત્પન્ન થયેલો સંસ્કાર વ્યુત્થાનના સંસ્કારોના આશયનો નાશ કરે છે. વ્યુત્થાન સંસ્કારો દબાઈ જવાથી એમનાથી પ્રગટ થતા પ્રત્યયો (વિચારો) નષ્ટ થાય છે. પ્રત્યય નિરોધ થતાં (નિર્વિચાર દશા થતાં) સમાધિ થાય છે. એનાથી સમાધિથી ઉત્પન્ન થતી પ્રજ્ઞા પ્રગટે છે, એ પ્રજ્ઞાથી સંસ્કારો ઉત્પન્ન થાય છે, એમ નવો નવો સંસ્કારસમૂહ ઉત્પન્ન થાય છે. એનાથી પ્રજ્ઞા, એનાથી સંસ્કાર (એમ નિરોધ સંસ્કારાશય વધે છે). આ સંસ્કારાશય ચિત્તને સાધિકાર કેમ ન બનાવે ? કારણ કે એ સમાધિ પ્રજ્ઞાથી ઉત્પન્ન થયેલા સંસ્કાર લેશોનો ક્ષય કરવાના હેતુ હોવાથી ચિત્તને અધિકારવાળું બનાવતા નથી. (એથી ઊલટું) એ ચિત્તને પોતાના કાર્ય (અધિકાર)થી નિવૃત્ત કરે છે. (કારણ કે) ચિત્તનું કાર્ય વિવેકખ્યાતિ ઉત્પન્ન થાય ત્યાં સુધી જ ચાલે છે. ૫૦ तत्त्व वैशारदी स्यादेतत्-भवतु परमार्थविषय: संप्रज्ञातो यथोक्तोपायाभ्यासात् । अनादिना तु व्युत्थानसंस्कारेण निरूढनिबिडतया प्रतिबन्धनीया समाधिप्रज्ञा सा वात्यावर्तमध्यवर्तिप्रदीपपरमाणुरिवेति शङ्कामपनेतुं सूत्रमवतारयति-समाधिप्रज्ञेति । सूत्रं Page #161 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૫૦] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૨૭ पठति-तज्जः संस्कारोऽन्यसंस्कारप्रतिबन्धी । तदिति निविचारां समापत्तिं परामृशति । अन्येति व्युत्थानमाह । भूतार्थपक्षपातो हि धियां स्वभावस्तावदेवेयमनवस्थिता भ्राम्यति न यावत्तत्त्वं प्रतिलभते । तत्प्रतिलम्भे तत्र स्थितपदा सती संस्कारबुद्धिः संस्कारबुद्धिचक्रक्रमेणावर्तमानानादिमप्येतत् तत्त्वसंस्कारबुद्धिक्रमं बाधत एवेति । तथा च बाह्या अप्याहुः - "निरुपद्रवभूतार्थस्वभावस्य विपर्ययैः । न बाधोऽनादिमत्त्वेऽपि बुद्धस्तत्पक्षपाततः ॥'' इति । स्यादेतत्-समाधिप्रज्ञातोऽस्तु व्युत्थानजस्य संस्कारस्य निरोधः समाधिजस्तु संस्कारातिशयः समाधिप्रज्ञाप्रसवहेतुरस्त्यविकल इति तदवस्थैव चित्तस्य साधिकारतेति चोदयति-कथमसाविति । परिहरति-न त इति । चित्तस्य हि कार्यद्वयं शब्दाधुपभोगो विवेकख्यातिश्चेति । तत्र क्लेशकर्माशयसहितं शब्दाधुपभोगे प्रवर्तते । प्रज्ञाप्रभवसंस्कारोन्मूलितनिखिलक्लेशकर्माशयस्य तु चेतसोऽवसितप्रायाधिकारभावस्य विवेकख्यातिमात्रमवशिष्यते कार्यम् । तस्मात्समाधिसंस्काराश्चित्तस्य न भोगाधिकारहेतवः प्रत्युत तत्परिपन्थिन इति । स्वकार्याद्भोगलक्षणादवसादयन्ति, असमर्थं कुर्वन्तीत्यर्थः । कस्मात्ख्यातिपर्यवसानं हि चित्तचेष्टितम् । तावद्धि भोगाय चित्तं चेष्टते न यावद्विवेकख्यातिमनुभवति । संजातविवेकख्यातिनस्तु क्लेशनिवृत्तौ न भोगाधिकार इत्यर्थः ॥५०॥ ભલે. કહેલા ઉપાયોના અભ્યાસથી પરમાર્થ વિષયક સંપ્રજ્ઞાતસમાધિ થતો હશે. પરંતુ અનાદિ કાળથી ચાલ્યા આવતા ઘન અને દઢ વ્યુત્થાન સંસ્કારથી વાવાઝોડાના મધ્યમાં રહેલા નાના દીવાની જેમ એ સમાધિ પ્રજ્ઞા પ્રતિબંધિત થતી डोवी कोमे, मेवी माशंडाना निवा२९ भाटे “समावि प्रशा..." वगेरेथी सूत्र प्रस्तुत रे छे. "त : सं२७।२: अन्य सं२७२ प्रतिबंधी" मे सूत्र छे. "त"थी નિર્વિચાર સમાપત્તિનો નિર્દેશ કરે છે. “અન્યથી વ્યુત્થાન કહે છે. સાચા અર્થ માટે પક્ષપાત હોવો એ બુદ્ધિનો સ્વભાવ છે. બુદ્ધિ અસ્થિર બનીને ત્યાં સુધી જ ભટકે છે, જ્યાં સુધી એને તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. એની પ્રાપ્તિ થયા પછી, એમાં દઢતાપૂર્વક સ્થિર થયેલી સંસ્કૃત બુદ્ધિ, અનાદિ એવા અને વૃત્તિથી સંસ્કાર અને સંસ્કારથી વૃત્તિ એવા ક્રમથી સતત ફરતા ચક્રરૂપ બુદ્ધિકમનો નાશ અવશ્ય કરે છે. જેમ અન્ય મતના અનુયાયીઓ પણ કહે છે : “ઉપદ્રવરહિત પરમાર્થ સ્વભાવવાળા સત્યનો અનાદિ વિપર્યયો (મિથ્યા જ્ઞાનો)થી બાધ થતો નથી. કારણ કે બુદ્ધિ એમાં (તત્ત્વમાં) સ્વભાવથી પક્ષપાતવાળી છે.” Page #162 -------------------------------------------------------------------------- ________________ પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૫૧ ભલે. સમાધિ પ્રજ્ઞાથી વ્યુત્થાન સંસ્કારોનો નિરોધ ભલે થતો. પરંતુ સમાધિથી ઉત્પન્ન થયેલો દૃઢ સંસ્કાર સમાધિ પ્રજ્ઞાનો અવિકલ (ફેરફાર વગરનો) હેતુ તો એમનો એમ જ રહે છે, તેથી ચિત્તનું સાધિકારપણું અક્ષુણ્ણ રહે છે, એમ “કથમસૌ...” વગેરેથી પ્રશ્ન ઉઠાવે છે. “ન તે પ્રજ્ઞાકૃતાઃ સંસ્કારા...” વગેરેથી એનો જવાબ આપે છે કે ચિત્તનાં બે કામ છે : શબ્દ વગેરેનો ઉપભોગ અને વિવેકખ્યાતિ. ક્લેશ અને કર્માશયવાળું ચિત્ત (પુરુષના) શબ્દ વગેરેના ઉપભોગ માટે પ્રવર્તે છે. અને સમાધિપ્રજ્ઞાથી ઉત્પન્ન થયેલા સંસ્કારોથી બધા ક્લેશ, કર્માશયોને જડમૂળથી ઉખાડી નાખનાર ચિત્તનો અધિકાર લગભગ પૂરો થયો હોવાથી, વિવેકખ્યાતિ ઉત્પન્ન કરવાનું એક જ કામ બાકી રહે છે. તેથી સમાધિ સંસ્કારો ચિત્તના ભોગાધિકારના હેતુ નથી, પણ એના વિરોધી છે. તેથી ભોગલક્ષણવાળા ચિત્તના પોતાના કાર્યથી એને નિવૃત્ત કરે છે, કે અસમર્થ બનાવે છે. કારણ કે ખ્યાતિ પર્યંત ચિત્તનું કામ છે. ત્યાં સુધી (પુરુષના) ભોગ માટે ચિત્ત કામ કરે છે, જ્યાં સુધી વિવેકખ્યાતિ અનુભવતું નથી. વિવેકખ્યાતિ ઉત્પન્ન થયા પછી, ક્લેશનિવૃત્તિ થતાં ભોગાધિકાર નથી, એવો અર્થ છે. ૫૦ ૧૨૮ ] િવાસ્ય મવતિ ? વળી બીજું શું આ યોગીને થાય છે ?तस्यापि निरोधे सर्वनिरोधान्निर्बीजः समाधिः ॥ ५१ ॥ એનો (સમાધિપ્રજ્ઞા જન્ય સંસ્કારનો) પણ નિરોધ થતાં, સર્વ નિરોધ થવાથી નિર્બીજ સમાધિ થાય છે. ૫૧ भाष्य स न केवलं समाधिप्रज्ञाविरोधी, प्रज्ञाकृतानां संस्काराणामपि प्रतिबन्धी भवति । कस्मात् ? निरोधजः संस्कारः समाधिजान्संस्कारान्बाधत કૃતિ । निरोधस्थितिकालक्रमानुभवेन निरोधचित्तकृतसंस्कारास्तित्वमनुमेयम् । व्युत्थाननिरोधसमाधिप्रभवैः सह कैवल्यभागीयैः संस्कारैश्चित्तं स्वस्यां प्रकृताववस्थितायां प्रविलीयते, तस्मात्ते संस्काराश्चित्तस्याधिकार. विरोधिनो न स्थितिहेतवो, यस्मादवसिताधिकारं सह कैवल्यभागीयैः संस्कारैश्चित्तं विनिवर्तते, तस्मिन्निवृत्ते पुरुषः स्वरूपमात्रप्रतिष्ठोऽतः शुद्धः Page #163 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૫૧] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૧૨૯ केवलो मुक्त इत्युच्यत इति ॥ ५१ ॥ એ (નિર્બીજ સમાધિ) કેવળ સમાધિપ્રજ્ઞાનો વિરોધી નથી, સમાધિપ્રજ્ઞાજન્ય સંસ્કારોનો પણ પ્રતિબંધક છે. કેમ ? કારણ કે નિરોધજન્ય સંસ્કાર સમાધિજન્ય સંસ્કારોનો નાશ કરે છે. નિરોધસ્થિતિના કાળક્રમના અનુભવથી, નિરુદ્ધ ચિત્તવડે પેદા થયેલા સંસ્કારોના અસ્તિત્વનું અનુમાન કરવું જોઈએ. વ્યુત્થાનના નિરોધથી થયેલા સમાધિથી ઉત્પન્ન થયેલા, કૈવલ્ય તરફ દોરી જતા સંસ્કારો સાથે ચિત્ત પોતાની મૂળભૂત સ્થિર (નિત્ય) પ્રકૃતિમાં લીન થાય છે. તેથી એ સંસ્કારો ચિત્તના અધિકારના વિરોધી છે, એની સ્થિતિના હેતુ નથી. આ કારણે અધિકાર સમાપ્ત થતાં, કૈવલ્ય તરફ લઈ જતા સંસ્કારો સાથે ચિત્ત નિવૃત્ત થાય છે. એ નિવૃત્ત થતાં, પુરુષ ફક્ત સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે, તેથી શુદ્ધ, કેવળ અને મુક્ત કહેવાય છે. ૫૧ इति श्रीपातञ्जले योगशास्त्रे सांख्यप्रवचने श्रीमद् व्यासभाष्ये प्रथमः समाधिपादः ॥ १ ॥ આમ શ્રી પાતંજલયોગશાસ્ત્રમાં સાંખ્ય પ્રવચન નામના શ્રીવ્યાસભાષ્યમાં પહેલો સમાધિપાદ સમાપ્ત થયો. ૧ तत्त्व वैशारदी तदत्र भोगाधिकारप्रशान्तिः प्रयोजनं प्रज्ञासंस्काराणामित्युक्तम् । पृच्छति - किं चेति । किं चास्य भवति प्रज्ञासंस्कारवच्चित्तं प्रज्ञाप्रवाहजनकतया तथैव साधिकारमित्यधिकारापनुत्तयेऽन्यदपि किंचिदपेक्षणीयमस्तीत्यर्थः । सूत्रेणोत्तरमाह - तस्यापि निरोधे सर्वनिरोधान्निर्बीज: समाधिः । परेण वैराग्येण ज्ञानप्रसादमात्रलक्षणेन संस्कारोपजननद्वारा तस्यापि प्रज्ञाकृतस्य संस्कारस्य निरोधो, न केवलं प्रज्ञाया इत्यपिशब्दार्थः । सर्वस्योत्पद्यमानस्य संस्कारप्रज्ञाप्रवाहस्य निरोधात्कारणाभावेन कार्यानुत्पादात्सोऽयं निर्बीजः समाधिः । व्याचष्टे - स निर्बीजः समाधिः समाधिप्रज्ञाविरोधिनः परस्माद्वैराग्यादुपजायमानः स्वकारणद्वारेण न केवलं समाधिप्रज्ञाविरोधी प्रज्ञाकृतानामप्यसौ संस्काराणां परिपन्थी भवति । ननु वैराग्यजं विज्ञानं सद्विज्ञानं प्रज्ञामात्रं बाधताम् । संस्कारं त्वविज्ञानरूपं कथं बाधते । द्रष्टा ह जाग्रतोऽपि स्वप्नद्रष्टार्थे स्मृतिरित्याशयवान्पृच्छति - कस्मादिति । उत्तरं निरोधज इति । Page #164 -------------------------------------------------------------------------- ________________ १30 ] પતંજલિનાં યોગસૂત્રો [पा. १ सू. ५१ निरुध्यतेऽनेन प्रज्ञेति निरोधः परं वैराग्यम् । ततो जातो निरोधजः संस्कारः । संस्कारादेव दीर्घकालनैरन्तर्यसत्कारासेवितपरवैराग्यजन्मनः प्रज्ञासंस्कारबाधो न तु विज्ञानादित्यर्थः । स्यादेतत्-निरोधजसंस्कारसद्भावे किं प्रमाणम् । स हि प्रत्यक्षेण वानुभूयेत, स्मृत्या वा कार्येणानुमीयेत । न च सर्वंवृत्तिनिरोधे प्रत्यक्षमस्ति योगिनः । नापि स्मृतिः । तस्य वृत्तिमात्रनिरोधतया स्मृतिजनकत्वासंभवादित्यत आह- निरोधेति । निरोधस्थितिश्चित्तस्य निरुद्धावस्थेत्यर्थः । तस्याः कालक्रमो मुहूर्तार्धयामयामाहोरात्रादिस्तदनुभवेन । एतदुक्तं भवति- वैराग्याभ्यासप्रकर्षानुरोधी निरोधप्रकर्षो मुहूर्तार्धयामादिव्यापितयानुभूयते योगिना । न च परवैराग्यक्षणाः क्रमनियततया परस्परमसंभवन्तस्तत्तत्कालव्यापितया सातिशयं निरोधं कर्तुमीशत इति तत्तद्वैराग्यक्षणप्रचयजन्य: स्थायी संस्कारप्रचय एषितव्य इति भावः । ननूच्छिद्यन्तां प्रज्ञासंस्काराः । निरोधसंस्कारास्तु कुतः समुच्यिन्ते । अनुच्छेदे वा साधिकारत्वमेवेत्यत आह- व्युत्थानेति । व्युत्थानं च तस्य निरोधसमाधिश्च संप्रज्ञातस्तत्प्रभवाः संस्काराः कैवल्यभागीया निरोधजाः संस्कारा इत्यर्थः । व्युत्थानप्रज्ञासंस्काराश्चित्ते प्रलीना इति भवति चित्तं व्युत्थानप्रज्ञासंस्कारवत् । निरोधसंस्कारस्तु प्रत्युदित एवास्ते चित्ते । निरोधसंस्कारे सत्यपि चित्तमनधिकारवत् । पुरुषार्थजनकं हिचित्तं साधिकारं शब्दाद्युपभोगविवेकख्याती च तथा पुरुषार्थी । संस्कारशेषतायां तु न बुद्धेः प्रतिसंवेदी पुरुष इति नासौ पुरुषार्थः । विदेहप्रकृतिलयानां न निरोधभागितया साधिकारं चित्तम् अपि तु क्लेशवासिततयेत्याशयवानाह यस्मादिति । शेष सुगमम् ॥५१॥ અહીં સમાધિપ્રજ્ઞાના સંસ્કારોનું પ્રયોજન ચિત્તના ભોગાધિકારની શાન્તિ (अंत) छे, खेम धुं : "डिं यास्य भवतिथी प्रश्न पूछे छे } (समाधि) प्रज्ञाना સંસ્કારોવાળું ચિત્ત પ્રજ્ઞાપ્રવાહ ઉત્પન્ન કરનારું હોવાથી, પહેલાંની જેમ સાધિકાર છે માટે એ અધિકારની નિવૃત્તિ માટે બીજું પણ કાંઈ અપેક્ષિત છે ? એવો પ્રશ્નનો અર્થ છે. “તસ્યાપિ નિરોધે”... વગેરે સૂત્રથી કહે છે કે એના પણ નિરોધથી સર્વ નિરોધ થતાં નિર્બીજ સમાધિ થાય છે. જ્ઞાનપ્રસાદમાત્ર લક્ષણવાળા પર વૈરાગ્યથી, વૈરાગ્ય સંસ્કારની ઉત્પત્તિ વડે, (સમાધિ) પ્રજ્ઞાએ કરેલા સંસ્કારોનો પણ નિરોધ, ફક્ત પ્રજ્ઞાનો નિરોધ નહીં, એવો “અપિ” શબ્દનો અર્થ છે. ઉત્પન્ન થતા બધા સંસ્કાર-પ્રજ્ઞા પ્રવાહનો નિરોધ કરવાથી, કારણના અભાવમાં કાર્યની ઉત્પત્તિ ન થતાં નિર્બીજ સમાધિ થાય છે. ‘‘સ ન કેવલમ્” વગેરેથી ભાષ્યકાર સૂત્રની વ્યાખ્યા કરતાં કહે છે કે એ Page #165 -------------------------------------------------------------------------- ________________ પા. ૧ સૂ. ૫૧] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૧૩૧ નિર્બીજ સમાધિ, સમાધિ પ્રજ્ઞાના વિરોધી પર વૈરાગ્યથી ઉત્પન્ન થઈને, પોતે કારણ બનીને, ફક્ત સમાધિ પ્રજ્ઞાનો નહીં, પણ એ પ્રજ્ઞાએ કરેલા સંસ્કારોનો પણ વિરોધી છે. પણ વૈરાગ્યજન્ય વિજ્ઞાન ફક્ત વિજ્ઞાનરૂપ પ્રજ્ઞાનો જ બાધ ભલે કરે, અવિજ્ઞાનરૂપ સંસ્કારનો એ બાધ કેવી રીતે કરી શકે ? જાગેલા માણસમાં પણ સ્વપ્રમાં જોયેલા પદાર્થની સ્મૃતિ (સંસ્કાર) જોવા મળે છે, એવા આશયથી “કસ્માત્?” શાથી ? એવો પ્રશ્ન પૂછે છે. “નિરોધજઃ સંસ્કારઃ' વગેરેથી જવાબ આપે છે કે નિરોધજન્ય સંસ્કાર સમાધિજન્ય સંસ્કારોનો નાશ કરે છે. જેનાથી પ્રજ્ઞાનો નિરોધ થાય, એવી વ્યુત્પત્તિથી નિરોધ એટલે પરવૈરાગ્ય સમજવાનો છે. એનાથી જન્મેલો સંસ્કાર “નિરોધજ” કહેવાય. એવા લાંબા સમય સુધી, નિરંતર, અને સત્કારપૂર્વક સેવેલા પરવૈરાગ્યથી જન્મેલા સંસ્કારથી જ (સમાધિ) પ્રજ્ઞાના સંસ્કારનો નાશ થાય છે, માત્ર વિજ્ઞાનથી નહીં. ભલે. પણ “નિરોધજ” સંસ્કારના અસ્તિત્વમાં શું પ્રમાણ છે ? કાં તો એ પ્રત્યક્ષથી અનુભવાય અથવા કાર્યરૂપ સ્મૃતિથી એનું અનુમાન થાય. યોગીને સર્વવૃત્તિ નિરોધનું પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી, અને સ્મૃતિ પણ નથી, કારણ કે વૃત્તિમાત્રનો (બધી જ વૃત્તિઓનો) નિરોધ થયો હોવાથી એ સ્મૃતિને જન્મ આપે એ સંભવિત નથી. એના જવાબમાં “નિરોધ સ્થિતિકાલક્રમાનુભવેન...” વગેરેથી કહે છે કે . નિરોધસ્થિતિ કે ચિત્તની નિરુદ્ધાવસ્થાના કાલક્રમ-મુહૂર્ત, અર્ધયામ, અહોરાત્ર (દિવસ અને રાત) વગેરેના અનુભવથી નિરુદ્ધ ચિત્તે કરેલા સંસ્કારોનું અનુમાન કરવું જોઈએ. કહેવાનો ભાવ એ છે કે વૈરાગ્યાભ્યાસના પ્રકર્ષ પ્રમાણે નિરોધનો પ્રકર્ષ મુહૂર્ત, અર્ધયામ વગેરે સમયમાં વિસ્તરેલો યોગીવડે અનુભવાય છે. પરવૈરાગ્યની ક્ષણો નિશ્ચિત ક્રમમાં પ્રગટ થઈને પરસ્પર સંબંધિત થઈ શકતી ન હોવાથી, તે તે સમયમાં ઉપસ્થિત રહીને નિરોધને વધુ ગાઢ બનાવવા માટે સમર્થ થતી નથી. તેથી વૈરાગ્યની તે તે ક્ષણોના પ્રચય (સમૂહ)થી ઉત્પન્ન થતા સ્થાયી સંસ્કારોનો સમૂહ એકઠો કરવાની ઇચ્છા રાખવી જોઈએ, એવો ભાવ છે. પ્રજ્ઞાસંસ્કારોનો ઉચ્છેદ (નાશ) ભલે થાય, પણ નિરોધ સંસ્કારોનો નાશ શા માટે થવો જોઈએ ? અને એમનો ઉચ્છેદ ન થાય તો ચિત્ત સાધિકાર જ ગણાય. આ શંકાના નિરાકરણ માટે “વ્યુત્થાનનિરોધસમાધિપ્રભવૈ...' વગેરેથી કહે છે કે વ્યુત્થાન અને એના નિરોધથી થતો સમાધિ-સંપ્રજ્ઞાતસમાધિ- એનાથી ઉત્પન્ન થયેલા કૈવલ્ય તરફ લઈ જતા સંસ્કારો સાથે ચિત્ત પોતાના કારણરૂપ નિત્ય પ્રકૃતિમાં વિલીન થાય છે. આમ વ્યુત્થાનના અને સમાધિ પ્રજ્ઞાના સંસ્કારો ચિત્તમાં લીન Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૫૧ થાય છે. એ ચિત્ત એ બેના સંસ્કારોવાળું છે. અને નિરોધ સંસ્કાર તો તાજો (હમણાં) જ ઉત્પન્ન થયો. આવા નિરોધસંસ્કારો હોવા છતાં પણ ચિત્ત સાધિકાર નથી. પુરુષાર્થજનક ચિત્ત સાધિકાર કહેવાય છે, અને શબ્દ વગેરેનો ભોગ તેમજ વિવેકખ્યાતિ પુરુષાર્થો છે. પરંતુ ફક્ત સંસ્કાર શેષ હોય ત્યારે એમનો આશ્રય બુદ્ધિ પ્રતિસંવેદી પુરુષ હોતો નથી, એટલે એવો શેષ રહેલો સંસ્કાર પુરુષ માટે હોતો નથી. (તેથી નિરોધ સંસ્કાર શેષ રહે તો પણ પુરુષ સ્વરૂપ પ્રતિષ્ઠ, કેવલ અને મુક્ત કહેવાય છે.) વિદેહ અને પ્રકૃતિલય યોગીઓનું ચિત્ત નિરોધ ભાગીપણાને લીધે સાધિકાર નથી હોતું, પણ ક્લેશવાસનાઓથી વાસિતપણાને લીધે સાધિકાર હોય છે, એવું “યસ્માત્' વગેરેથી કહ્યું. (તેથી નિરોધભાગી યોગીઓ મુક્ત થાય છે પણ વિદેહ અને પ્રકૃતિલયો મુક્ત થતા નથી.) બાકીનું સુગમ છે. ૫૧ યોગનું લક્ષ્ય અને એના સ્વરૂપની સમજણ, અને એના અનુષ્ઠાન માટે વૃત્તિનું લક્ષણ તેમજ યોગના ઉપાયો અને ભેદો આ પાદમાં વર્ણવ્યા છે. इति वाचस्पति मिश्रविरचितायां पातञ्जलयोगसूत्रभाष्य व्याख्यायां तत्त्ववैशारद्यां प्रथमः समाधिपादः ॥ १ ॥ આમ વાચસ્પતિ મિશ્રે રચેલી પાતંજલ યોગસૂત્ર ભાષ્યની તત્ત્વ વૈશારદી નામની વ્યાખ્યાનો પહેલો સમાધિપાદ સમાપ્ત થયો. ૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ બીજા સાધનપાદ उद्दिष्टः समाहितचित्तस्य योग: । कथं व्युत्थितचित्तोऽपि योगयुक्तः દ્રિત્યેતરખ્યતે- સમાહિતચિત્તવાળા માટે યોગ કહ્યો. વ્યસ્થિત ચિત્તવાળો પણ કેવી રીતે યોગયુક્ત થાય, એ માટે આનો આરંભ કરવામાં આવે છે – तपःस्वाध्यायेश्वरप्रणिधानानि क्रियायोगः ॥१॥ તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન ક્રિયા(કર્મ) યોગ છે. ૧ भाष्य नातपस्विनो योगः सिध्यति । अनादिकर्मक्लेशवासना चित्रा प्रत्युपस्थितविषयजाला चाशुद्धिर्नान्तरेण तपः संभेदमापद्यत इति तपस उपादानम् । तच्च चित्तप्रसादनमबाधमानमनेनासेव्यमिति मन्यते । स्वाध्यायः प्रणवादिपवित्राणां जपो मोक्षशास्त्राध्ययनं वा । ईश्वरप्रणिधानं सर्वक्रियाणां परमगुरावर्पणं तत्फलसंन्यासो वा ॥१॥ તપસ્વી ન હોય એવા મનુષ્યને યોગ સિદ્ધ થતો નથી. અનાદિકાળથી ચાલ્યા આવતા ક્લેશો અને કર્મવાસનાઓથી વિચિત્ર જણાતી, અને નિરંતર હાજર રહેતી વિષયજાળવાળી અશુદ્ધિ, તપના સંબંધ વિના તૂટતી નથી. તેથી તપનો સ્વીકાર કરવો જોઈએ. અને એ (તપ) ચિત્તની પ્રસન્નતાનો નાશ ન કરે એવી રીતે આ યોગીએ સેવવું જોઈએ, એમ પૂર્વાચાર્યો માને છે. સ્વાધ્યાય એટલે પ્રણવ વગેરે પવિત્ર મંત્રોનો જપ અથવા મોક્ષશાસ્ત્રનું અધ્યયન. ઈશ્વરપ્રણિધાન એટલે બધાં કર્મોનું પરમગુરુ ઈશ્વરને સમર્પણ અથવા એમના ફળનો ત્યાગ. ૧ तत्त्व वैशारदी ननु प्रथमपादेनैव सोपायः सावान्तरप्रभेदः सफलो योग उक्तस्तत्किमपरमवशिष्यते यदर्थं द्वितीयः पादः प्रारभ्येतेत्यत आह- उद्दिष्ट इति । अभ्यासवैराग्ये हि योगोपायौ प्रथमे पाद उक्तौ । न च तौ व्युत्थितचित्तस्य द्रागित्येव संभवत इति Page #168 -------------------------------------------------------------------------- ________________ १३४] પતંજલિનાં યોગસૂત્રો [५. २ सू. १ द्वितीयपादोपदेश्यानुपायानपेक्षते सत्त्वशुद्ध्यर्थम् । ततो हि विशुद्धसत्त्वः कृतरक्षासंविधानोऽभ्यासवैराग्ये प्रत्यहं भावयति । समाहितत्वमविक्षिप्तत्वम् । कथं व्युत्थानचित्तोऽप्युपदेक्ष्यमाणैरुपायैर्युक्तः सन् योगी स्यादित्यर्थः । तत्र वक्ष्यमाणेषु नियमेष्वाकृष्य प्राथमिकं प्रत्युपयुक्ततरतया प्रथमतः क्रियायोगमुपदिशति सूत्रकारः- तपःस्वाध्यायेत्यादि । क्रियैव योगः क्रियायोगो योगसाधनत्वात् । अत एव विष्णुपुराणे खाण्डिक्यकेशिध्वजसंवादे "योगयुक्प्रथमं योगी युञ्जमानोऽभिधीयते ।" (६।७।३३) इत्युपक्रम्य तप:स्वाध्यायादयो दर्शिताः । व्यतिरेकमुखेन तपस उपायत्वमाह नातपस्विन इति । तपसोऽवान्तरव्यापारमुपायतोपयोगिनं दर्शयति- अनादीति । अनादिभ्यां कर्मक्लेशवासनाभ्यां चित्रात एव प्रत्युपस्थितमुपनतं विषयजालं यस्यां सा तथोक्ता । अशुद्धी रजस्तम:समुद्रेको नान्तरेण तप: संभेदमापद्यते । सान्द्रस्य नितान्तविरलता संभेदः । ननूपादीयमानमपि तपो धातुवैषम्यहेतुतया योगप्रतिपक्ष इति कथं तदुपाय इत्यत आह-तच्चेति । तावन्मात्रमेव तपश्चरणीयं न यावता धातुवैषम्यमापद्यतेत्यर्थः । प्रणवादयः पुरुषसूक्तरुद्रमण्डलब्राह्मणादयो वैदिकाः, पौराणिकाश्च ब्रह्मपारायणादयः । परमगुरुर्भगवानीश्वरस्तस्मिन् । यत्रेदमुक्तम् - "कामतोऽकामतो वापि यत्करोमि शुभाशुभम् । तत्सर्वं त्वपि संन्यस्तं त्वत्प्रयुक्तः करोम्यहम् ॥" इति । तत्फलसंन्यासो वा । फलानभिसंधानेन कार्यकरणम् । यत्रेदमुक्तम् - "कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । माकर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥ (भ.गी. २।४७) इति ॥१॥ પહેલા પાદમાં જ ઉપાયો સાથે, અવાજોર (ગૌણ) ભેદો સાથે, અને ફળ સાથે યોગ કહ્યો. તો બીજું શું બાકી રહે છે, જેને માટે બીજો પાદ આરંભવો પડે छ ? भेना ४Mwi "उद्दिष्ट:..." वगेरेथी 53 छ । प्रथम ५६मां योगना ઉપાય તરીકે અભ્યાસ અને વૈરાગ્ય કહ્યા અને એ વ્યસ્થિતચિત્ત (નિરર્થક વિવિધ વિચારો નિરંતર ઊડ્યા કરે એવી ચિત્તસ્થિતિવાળા) મનુષ્યને એકદમ અમલમાં મૂકવા સંભવિત ન બને. તેથી એવા માણસો સત્ત્વ (અંતઃકરણ)ની શુદ્ધિ માટે બીજા પાદમાં ઉપદેશ કરવામાં આવનાર ઉપાયોની અપેક્ષા રાખે છે. પછી વિશુદ્ધસત્વ બની, તેઓ પોતાની (પતનની સંભાવનાઓથી) રક્ષાનું વિધાન કરીને દરરોજ અભ્યાસ અને વૈરાગ્યનું અનુષ્ઠાન કરે છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૨] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૧૩૫ સમાહિતપણું એટલે વિક્ષિપ્તપણાનો અભાવ. વ્યસ્થિતચિત્તવાળો પણ કેવી રીતે ઉપદેશવામાં આવનાર ઉપાયોથી જોડાઈને યોગી બને, એ હેતુથી આ બીજો પાદ આરંભાય છે, એવો અર્થ છે. કહેવાનાર નિયમોમાંથી ચૂંટી કાઢીને તરત ઉપયોગી બને એવા પ્રાથમિક ઉપાય તરીકે સૌ પ્રથમ સૂત્રકાર ક્રિયાયોગ ઉપદેશે છે, “તપઃ સ્વાધ્યાય...” વગેરે સૂત્રથી. યોગસાધન હોવાથી ક્રિયા જ યોગ છે, તેથી એને ક્રિયાયોગ કહે છે. આ કારણે વિષ્ણુપુરાણમાં ખાંડિકય અને કેશિધ્વજના સંવાદમાં કહ્યું છે :- “પહેલીવાર યોગાભ્યાસમાં જોડાનારો યોગી મુંજમાન કહેવાય છે.” એમ આરંભ કરીને તપ, સ્વાધ્યાય વગેરે દર્શાવ્યા છે. નકારાત્મક રીતે તપનું ઉપાયપણું “નાતપસ્વિનઃ...” વગેરેથી કહે છે. “અનાદિ કર્મક્લેશવાસનાચિત્રા...' વગેરેથી ઉપાય તરીકે ઉપયોગી તપનું અવાન્તર (ગૌણ) કાર્ય દર્શાવે છે. અનાદિ કર્મો અને ક્લેશવાસનાઓથી વિચિત્ર અને તેથી વિષયજાળને નિરંતર હાજર રાખે એવી અશુદ્ધિ છે. રજ-તમના ઊભરારૂપ અશુદ્ધિ તપ વિના તૂટતી નથી. ઘન પદાર્થના અવયવોને તદ્દન છૂટા પાડવા એ સંભેદ છે. તપનું અનુષ્ઠાન કરવામાં આવે તો પણ એ ધાતુઓમાં વિષમતા ઉત્પન્ન થવાનો હેતુ હોવાથી યોગનો વિરોધી છે. તેથી એ એનો ઉપાય કેવી રીતે કહેવાય ? એના જવાબમાં “તચ્ચ ચિત્તપ્રસાદનમબાધમાનમ્' વગેરેથી કહે છે કે એટલી માત્રામાં જ તપશ્ચર્યા કરવી જેથી ધાતુવૈષમ્ય ન થાય. પ્રણવ વગેરેથી પુરુષસૂક્ત, રુદ્રપાઠ, મંડલબ્રાહ્મણ વગેરે વૈદિક અને બ્રહ્મપારાયણ વગેરે પૌરાણિક સ્તોત્રો સમજવાં. પરમગુરુ ભગવાન મહેશ્વર છે, એને બધાં કર્મ અર્પવાં. આ વિષે કહ્યું છે :- “ઇચ્છાથી કે અનિચ્છાથી જે કાંઈ શુભ કે અશુભ કર્મ કરું છું, એ બધું આપને સમર્પિત કર્યું. આપની પ્રેરણાથી હું કર્મ કરું છું.” અથવા એના ફળનો સંન્યાસ (ત્યાગ) કે ફળનું અનુસંધાન કર્યા વિના કાર્ય કરવું. આ વિષે કહ્યું છે :- “તારો અધિકાર કર્મ કરવા પૂરતો જ છે, ફળમાં ક્યારે પણ નહીં. ફળના હેતુ માટે કર્મ કરનાર ન બન, અને કર્મ ન કરવામાં પણ આસક્ત ન થા.” (ભ.ગી. ૨.૪૭) स हि क्रियायोगः એ ક્રિયાયોગ समाधिभावनार्थः क्लेशतनूकरणार्थश्च ॥२॥ સમાધિભાવના માટે અને ક્લેશો ક્ષીણ કરવા માટે છે. ૨ - Page #170 -------------------------------------------------------------------------- ________________ १६] પતંજલિનાં યોગસૂત્રો [पा. २ सू. २ भाष्य स ह्यासेव्यमानः समाधि भावयति क्लेशांश्च प्रतनू करोति । प्रतनूकृतान्क्लेशान्प्रसंख्यानाग्निना दग्धबीजकल्पानप्रसवधर्मिणः करिष्यतीति, तेषां तनूकरणात्पुनः क्लेशैरपरामृष्टा सत्त्वपुरुषान्यतामात्रख्यातिः सूक्ष्मा प्रज्ञा समाप्ताधिकारा प्रतिप्रसवाय कल्पिष्यत इति ॥२॥ એ (કર્મયોગ) સેવવાથી સમાધિ સિદ્ધ થાય છે, અને ક્લેશો ઓછા થાય છે. ઓછા થયેલા ફ્લેશો પ્રસંખ્યાન (ધ્યાન)ના અગ્નિથી બાળેલા અને અંકુરિત ન થઈ શકે એવા બીજ જેવા થશે, અને એમના ઓછા થવાથી ફરીવાર ક્લેશોથી અસંસ્કૃષ્ટ બનેલી, સત્ત્વ અને પુરુષની ભિન્નતામાત્રના જ્ઞાનવાળી સૂક્ષ્મ પ્રજ્ઞા, પોતાનો અધિકાર (કર્તવ્ય) સમાપ્ત થતાં, પોતાના કારણમાં લીન બનવા સમર્થ થશે. ૨ तत्त्व वैशारदी तस्य प्रयोजनाभिधानाय सूत्रमवतारयति- स हीति । सूत्रं - समाधिभावनार्थ: क्लेशतनूकरणार्थश्च । ननु क्रियायोग एव चेत्क्लेशान्प्रतनूकरोति कृतं तर्हि प्रसंख्यानेनेत्यत आह- प्रतनूकृतानीति । क्रियायोगस्य प्रतनूकरणमात्रे व्यापारो न तु वध्यत्वे क्लेशानाम् । प्रसंख्यानस्य तु तद्वन्ध्यत्वे । दग्धबीजकल्पानिति वन्ध्यत्वेन दग्धकलमबीजसारूप्यमुक्तम् । स्यादेतत्- प्रसंख्यानमेव चेत्क्लेशानप्रसवर्मिणः करिष्यति, कृतमेषां प्रतनूकरणेनेत्यत आह- तेषामिति । क्लेशानामतानवे हि बलवद्विरोधिग्रस्ता सत्त्वपुरुषान्यताख्यातिरुदेतुमेव नोत्सहते प्रागेव तद्वन्ध्यभावं कर्तुम् । प्रविरलीकृतेषु तु क्लेशेषु दुर्बलेषु तद्विरोधिन्यपि वैराग्याभ्यासाभ्यामुपजायते । उपजाता च तैरपरामृष्टानभिभूता नैव यावत्परामृश्यत इति । सत्त्वपुरुषान्यतामात्रख्यातिः सूक्ष्मा प्रज्ञा । अतीन्द्रियतया सूक्ष्मोऽस्या विषय इति सूक्ष्मा प्रज्ञा प्रतिप्रसवाय प्रविलयाय कल्पिष्यते । कुतः ? यतः समाप्ताधिकारा समाप्तोऽधिकारः कार्यारम्भणं गुणानां यथा हेतुभूतया सा तथोक्तेति ॥२॥ भेना (भयोगना) प्रयोनने वा माटे "सर" वगैरेची सूत्र २४ ६३ छे. “समाधिमानार्थः..." वगेरे सूत्र छ. d यायो ४ प्रदेश क्षी કરતો હોય, તો પ્રસંખ્યાનની શી જરૂર છે ? એના જવાબમાં “પ્રતનૂકુતા” વગેરેથી કહે છે કે ક્રિયાયોગનું કામ ક્લેશો ઓછા કરવા પૂરતું જ છે, એમને વંધ્ય બનાવવાનું નથી. પ્રસંખ્યાન તો એમને વંધ્ય બનાવે છે. બાળેલા બીજ જેવા એટલે Page #171 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૩૭ અંકુર ઉત્પન્ન ન કરી શકે એવા બળેલા બીજના સમાન રૂપ કહ્યું. ભલે. પ્રસંખ્યાન જ લેશોને અપ્રસવધર્મી ( અંકુર ઉત્પન્ન ન કરી શકે એવા) બનાવે, તો એમને ઓછા કરવાની શી જરૂર છે? એના જવાબમાં “તેષાં તનૂકરણાત્...” વગેરેથી કહે છે કે ક્લેશો જો ઓછા કરવામાં ન આવે તો બળવાન વિરોધીથી ઘેરાયેલી સત્ત્વ-પુરુષ-અન્યતા ખ્યાતિ પહેલાં તો ઉત્પન્ન થવા પણ શક્તિમાન બનતી નથી, તો એમને વંધ્ય કેવી રીતે બનાવે. પરંતુ ક્લેશો અત્યંત ક્ષીણ અને દુર્બળ બનતાં એમની વિરોધી છતાં, અભ્યાસ અને વૈરાગ્યથી એ (વિવેક ખ્યાતિ) ઉત્પન્ન થાય છે. અને ઉત્પન્ન થયા પછી એ એમનાથી (ક્લેશોથી) દબાઈ જતી નથી કે સ્પર્શતી નથી. અતીન્દ્રિય હોવાથી સત્ત્વપુરુષની ભિન્નતાની ખ્યાતિ સૂક્ષ્મ પ્રજ્ઞારૂપ છે. એ પ્રજ્ઞાનો વિષય સૂક્ષ્મ છે, તેથી એ સૂક્ષ્મ પ્રજ્ઞા વિલીન બનવા સમર્થ થશે. કેમ? કારણ કે ગુણોનો પોતાના કાર્યને આરંભ કરવારૂપ અધિકાર એનાથી સમાપ્ત થવાથી એ વિલીન થાય છે. ૨ અથ છે વત્તેશ: ચિન્તો વેતિ ? - ક્લેશો ક્યા અને કેટલા છે?अविद्याऽस्मितारागद्वेषाभिनिवेशाः पञ्च क्लेशाः ॥३॥ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ પાંચ ક્લેશો છે. भाष्य क्लेशा इति पञ्च विपर्यया इत्यर्थः । ते स्यन्दमाना गुणाधिकारं दृढयन्ति, परिणाममवस्थापयन्ति, कार्यकारणस्रोत उन्नमयन्ति, परस्परानुग्रहतन्त्रीभूत्वा कर्मविपाकं चाभिनिर्हरन्तीति ॥३॥ પાંચ વિપર્યયો (મિથ્યા જ્ઞાનો) ક્લેશો છે. તેઓ પ્રવાહિત (કાર્યરત) થઈને ગુણોના અધિકારને દઢ બનાવે છે, એમનાં પરિણામો ઉત્પન્ન થાય એની વ્યવસ્થા કરે છે, કાર્યકારણના પ્રવાહને ઉઠાવ આપે છે, અને પરસ્પર સહયોગને તંત્ર બનાવી કર્મવિપાક પ્રગટાવે છે. ૩ तत्त्व वैशारदी Page #172 -------------------------------------------------------------------------- ________________ પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૪ । पृच्छति—अथेति । अविद्येति सूत्रेण परिहारः । अविद्यास्मितारागद्वे- षाभिनिवेशा: पञ्च क्लेशाः । व्याचष्टे - पञ्च विपर्यया इति । अविद्या तावद्विपर्यय एव । अस्मितादयोऽप्यविद्योपादानास्तदविनाभाववर्तिन इति विपर्ययाः । ततश्चाविद्यासमुच्छेदे तेषामपि समुच्छेदो युक्त इति भावः । तेषामुच्छेत्तव्यताहेतुं संसारकारणत्वमाह- ते इति । स्यन्दमानाः समुदाचरन्तो गुणानामधिकारं दृढ्यन्ति बलवन्तं कुर्वन्त्यत एव परिणाममवस्थापयन्ति अव्यक्तमहदहंकारपरम्परया हि कार्यकारणस्रोत उन्नमय -- त्युद्भावयन्ति । यदर्थं सर्वमेतत्कुर्वन्ति तद्दर्शयति- परस्परेति । कर्मणां विपाको जात्यायुर्भोगलक्षणः पुरुषार्थस्तममी क्लेशा अभिनिर्हरन्ति निष्पादयन्ति । किं प्रत्येकं નિષ્કાન્તિ, નેત્યાદ-પરસ્પરાનુપ્રòતિ। મંમિ: જ્ઞેશા: વક્તેશૈધ ર્માળીતિ "રૂા ૧૩૮] “અથ..” વગેરેથી પૂછે છે, અને “અવિઘાડસ્મિતા” વગેરે સૂત્રથી જવાબ આપે છે કે અવિઘા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ પાંચ ક્લેશો છે. “પંચ વિપર્યયા...' વગેરેથી સમજાવે છે. અવિદ્યા વિપર્યય જ છે. અસ્મિતા વગેરે પણ અવિદ્યાના ઉપાદાન(મૂળ કારણ)થી ઉત્પન્ન થયેલા હોવાથી, એના વિના ટકી શકે એવા ન હોવાથી વિપર્યયો છે. તેથી અવિદ્યાનો નાશ થતાં એમનો પણ ઉચ્છેદ થાય એ યોગ્ય છે, એવો ભાવ છે. “તે સન્દમાનાઃ” વગેરેથી એમનો શા માટે નાશ કરવો જોઈએ, એના હેતુ તરીકે એમનું સંસારનું કારણપણું કહે છે. સ્કન્દમાન એટલે કાર્યશીલ બનીને ગુણોના અધિકારને દૃઢ કે બળવાન બનાવે છે, અને તેથી પરિણામ ઉત્પન્ન કરે છે. અવ્યક્ત, મહત્, અહંકાર વગેરેની પરંપરાથી કાર્યકારણના પ્રવાહનો ઉદ્ભવ કરે છે. જેને માટે આવું બધું કરે છે, એ દર્શાવે છે. જન્મ, આયુષ્ય, અને ભોગ પુરુષ માટે છે, એમને આ ક્લેશો ઉત્પન્ન કરે છે. શું પ્રત્યેક સ્વતંત્રપણે ઉત્પન્ન કરે છે ? જવાબમાં ના કહે છે. પરસ્પર સહયોગથી એટલે કર્મોથી ક્લેશો અને ક્લેશોથી કર્મો ઉત્પન્ન થાય છે. ૩ अविद्या क्षेत्रमुत्तरेषां प्रसुप्ततनुविच्छिन्नोदाराणाम् ॥४॥ સૂતેલા, ક્ષીણ થયેલા, છેદાયેલા અને ઉદાર એવા પછીના (અસ્મિતા વગેરે)નું ક્ષેત્ર અવિદ્યા છે. ૪ भाष्य अत्राविद्या क्षेत्रं प्रसवभूमिरुत्तरेषामस्मितादीनां चतुर्विधविकल्पानां प्रसुप्त तनुविच्छिन्नोदाराणाम् । तत्र का प्रसुप्तिः ? चेतसि शक्तिमात्रप्रतिष्ठानां Page #173 -------------------------------------------------------------------------- ________________ પા. ર સૂ. ૪] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [ ૧૩૯ बीजभावोपगमः, तस्य प्रबोध आलम्बने संमुखीभावः । प्रसंख्यानवतो दग्धक्लेशबीजस्य संमुखीभूतेऽप्यालम्बने नासौ पुनरस्ति, दग्धबीजस्य कुतः प्ररोह इति, अतः क्षीणक्लेशः कुशलश्चरमदेह इत्युच्यते । तत्रैव सा दग्धबीजभावा पञ्चमी क्लेशावस्था नान्यत्रेति । सतां क्लेशानां तदा बीजसामर्थ्य दग्धमिति विषयस्य संमुखीभावेऽपि सति न भवत्येषां प्रबोध इति उक्ता प्रसुप्तिः, दग्धबीजानामप्ररोहश्च । । तनुत्वमुच्यते - प्रतिपक्षभावनोपहता: क्लेशास्तनवो भवन्ति । तथा विच्छिद्य विच्छिद्य तेन तेनात्मना पुनः पुनः समुदाचरन्तीति विच्छिन्नाः । कथम् ? रागकाले क्रोधस्यादर्शनात्, न हि रागकाले क्रोधः समुदाचरति । रागश्च क्वचिदृश्यमानो न विषयान्तरे नास्ति । नैकस्यां स्त्रियां चैत्रो रक्त इत्यन्यासु स्त्रीषु विरक्तः, किं तु तत्र रागो लब्धवृत्तिरन्यत्र तु भविष्यवृत्तिरिति । स हि तदा प्रसुप्ततनुविच्छिन्नो भवति । विषये यो लब्धवृत्तिः स उदारः । सर्व एवैते क्लेशविषयत्वं नातिक्रामन्ति । कस्तर्हि विच्छिन्नः प्रसुप्तस्तनुरुदारो वा क्लेश इति । उच्यते-सत्यमेवैतत् । किं तु विशिष्टानामेवैतेषां विच्छिन्नादित्वम् । यथैव प्रतिपक्षभावनातो निवृत्तस्तथैव स्वव्यञ्जकाञ्जनेनाभिव्यक्त इति । सर्व एवामी क्लेशा अविद्याभेदाः । कस्मात् ? सर्वेष्वविद्यैवाभिप्लवते । यदविद्यया वस्त्वाकार्यते तदेवानुशेरते क्लेशा विपर्यासप्रत्ययकाल उपलभ्यन्ते, क्षीयमाणां चाविद्यामनुक्षीयन्त इति ॥४॥ પ્રસુત, ક્ષીણ, છેદાયેલા અને ઉદાર (કાર્યક્ષમ) એવા પછીના અમિતા વગેરે ચાર પ્રકારના વિકલ્પોનું ક્ષેત્ર એટલે જન્મભૂમિ અવિદ્યા છે. આમાં પ્રસુપ્તિ કઈ ? ચિત્તમાં શક્તિમાત્ર રૂપે રહેલા કે બીજભાવને પ્રાપ્ત થયેલા પ્રસુપ્ત કહેવાય છે. એમનો પ્રબોધ એટલે આલંબન મળતાં સંમુખ પ્રગટ થવું. જે યોગીના ચિત્તમાં પ્રસંખ્યાન (વિવેકખ્યાતિ)ના બળે ક્લેશો બળેલા બીજ જેવા થયા હોય, એની સંમુખ આલંબન (વિષય) ઉપસ્થિત થાય, તો પણ એમનો પ્રબોધ થતો નથી. બળેલું બીજ ક્યાંથી ઊગે ? તેથી એવો યોગી ક્ષણ ક્લેશ, કુશળ, અને ચરમદેહ (છેલ્લા શરીરવાળો) કહેવાય Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૪ છે. આવા યોગીમાં જ લેશોની પાંચમી દગ્ધબીજ અવસ્થા હોય છે, બીજામાં નહીં. ત્યારે ક્લેશો હોય છે, પણ એમની બીજશક્તિ બળી ગઈ હોવાથી વિષય સંમુખ ઉપસ્થિત થાય, તો પણ એમનો પ્રબોધ થતો નથી, માટે એમની પ્રસુતિ કરી અને બળેલા બીજનું અંકુરણ ન થાય એમ પણ કહ્યું. ક્ષીણ ક્લેશોવિષે કહે છે : વિરોધી ભાવનાથી હણાયેલા લેશો ક્ષીણ (ઓછા) થાય છે. અને છેદાઈ છેદાઈને ફરી પાછા એજ રૂપે પ્રગટ થઈને પોતાને અનુરૂપ આચરણ કરે છે, એ વિચ્છિન્ન છે. કેવી રીતે? રાગ વખતે ક્રોધ દેખાતો નથી. રાગ પ્રવર્તતો હોય એ સમયે ક્રોધ પોતાનું કામ કરતો નથી. અને રાગ કોઈ એક વિષયમાં દેખાતો હોય, ત્યારે બીજા વિષયમાં નથી એમ નથી. પરંતુ રાગની વૃત્તિને પ્રવર્તવાનો ત્યાં અવકાશ છે, અને અન્યત્ર ભવિષ્યમાં પ્રવૃત્ત થઈ શકે. એ વખતે એ રાગ પ્રસુપ્ત, ઓછો અને વિચ્છિન્ન થાય છે. વિષયમાં જેને અવકાશ મળ્યો હોય એ ઉદાર છે. આ બધા ક્લેશના સ્વરૂપનું અતિક્રમણ કરતા નથી. (જો આ બધા જ એક ક્લેશરૂપ હોય તો) એને સૂતેલો, ક્ષીણ થયેલો, વિચ્છિન્ન અને ઉદાર એવાં જુદાં નામ આપવાનો શો અર્થ છે ? વાત સાચી છે. પરંતુ એમની પોતપોતાની ખાસિયતોને કારણે એમને વિચ્છિન્ન વગેરે કહેવાય છે. જેમ વિરોધી ભાવના કેળવવાથી ક્લેશ નિવૃત્ત થાય છે, એમ એને અભિવ્યક્ત કરનાર કારણ વડે એ પ્રગટ થાય છે આ બધા ક્લેશ અવિદ્યાના ભેદો છે. કેમ ? કારણ કે એ બધામાં અવિદ્યા જ (આંતર-પ્રવાહ તરીકે) વહે છે. અવિદ્યાવડે જે વસ્તુ પર જે ક્લેશનો આકાર આરોપ્યો હોય એ આકારનો જ ક્લેશ દેખાય છે, અને વિપર્યાસ (મિથ્યા) જ્ઞાનના સમયે ઉપલબ્ધ થાય છે, અને અવિદ્યા ક્ષીણ થતાં નષ્ટ થાય છે. ૪ तत्त्व वैशारदी हेयानां क्लेशानामविद्यामूलत्वं दर्शयति- अविद्या क्षेत्रमुत्तरेषां प्रसुप्ततनुविच्छिनोदाराणाम् । तत्र का प्रसुप्तिरिति । स्वोचितामर्थक्रियामकुर्वतां क्लेशानां सद्भावे न प्रमाणमस्तीत्यप्यभिप्रायः पृच्छतः । उत्तरमाह-चेतसीति । मा नामार्थक्रियां कार्युः क्लेशा विदेहप्रकृतिलयानाम्, बीजभावं प्राप्तास्तु ते शक्तिमात्रेण सन्ति क्षीर Page #175 -------------------------------------------------------------------------- ________________ પા. ર સૂ. ૪] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૪૧ इव दधि । न हि विवेकख्यातेरन्यदस्ति कारणं तद्वन्ध्यतायाम् । अतो विदेहप्रकृतिलया विवेकख्यातिविरहिणः प्रसुप्तक्लेशा न यावत्तदवधिकालं प्राप्नुवन्ति । तत्प्राप्तौ तु पुनरावृत्ताः सन्तः क्लेशास्तेषु तेषु विषयेषु संमुखीभवन्ति । शक्तिमात्रेण प्रतिष्ठा येषां ते तथोक्ताः । तदनेनोत्पत्तिशक्तिरुक्ता । बीजभावोपगम इति च कार्यशक्तिरिति । ननु विवेकख्यातिमतोऽपि क्लेशा: कस्मान प्रसुप्ता इत्यत आह- प्रसंख्यानवत इति । चरमदेहः, न तस्य देहान्तरमुत्पत्स्यते यदपेक्षयास्य देहः पूर्व इत्यर्थः । नान्यत्र । विदेहादिष्वित्यर्थः । ननु सतो नात्यन्तविनाश इति किमिति तदीययोगद्धिबलेन विषयसंमुखीभावे न क्लेशाः प्रबुध्यन्त इत्यत आह-सतामिति । सन्तु क्लेशा, दग्धस्त्वेषां प्रसंख्यानाग्निना बीजभाव इत्यर्थः । क्लेशप्रतिपक्षः क्रियायोगस्तस्य भावनमनुष्ठानं तेनोपहतास्तनवः । अथ वा सम्यग्ज्ञानमविद्यायाः प्रतिपक्षो भेददर्शनमस्मिताया माध्यस्थ्यं रागद्वेषयोरनुबन्धबुद्धिनिवृत्तिरभिनिवेशस्येति । विच्छित्तिमाह-तथेति । क्लेशानामन्यतमेन समुदाचरताभिभवाद्वात्यन्तं विषयसेवया वा विच्छिद्य विच्छिद्य तेन तेनात्मना समुदाचरन्त्याविर्भवन्ति वाजीकरणाधुपयोगेन वाभिभावकदौर्बल्येन वेति । वीप्सया विच्छेदसमुदाचारयोः पौन:पुन्यं दर्शयता यथोक्तात्प्रसुप्ताद्भेद उक्तः । रागेण वा समुदाचरता विजातीयः कोधोऽभिभूयते सजातीयेन वा विषयान्तरवर्तिना रागेणैव विषयान्तरवर्ती रागोऽभिभूयत इत्याह-रागेति । भविष्यवृत्तेस्त्रयो गतिर्यथायोगं वेदितव्येत्याह- स हीति । भविष्यवृत्तिक्लेशमात्रपरामर्शि सर्वनाम न चैत्ररागपरामशि, तस्य विच्छिनत्वादेवेति । उदारमाह- विषय इति । ननूदार एव पुरुषान्क्लिश्नातीति भवतु क्लेशः । अन्ये त्वक्लिश्नतः कथं क्लेशा इत्यत आह-सर्व एवैत इति । क्लेशविषयत्वं क्लेशपदवाच्यत्वं नातिकामन्त्युदारतामापद्यमानाः । अत एव तेऽपि हेया इति भावः । क्लेशत्वेनैकतां मन्यमानश्चोदयति- कस्तीति । क्लेशत्वेन समानत्वेऽपि यथोक्तावस्थाभेदाद्विशेष इति परिहरति-उच्यते सत्यमिति । स्यादेतत् - अविद्यातो भवन्तु क्लेशाः, तथाप्यविद्यानिवृत्तौ कस्मानिवर्तन्ते ? न खलु पटः कुविन्दनिवृत्तौ निवर्तत इत्यत आह- सर्व एवेति । भेदा इव भेदाः । तदविनिर्भागवर्तिन इति यावत् । पृच्छति-कस्मादिति । उत्तरमाहसर्वेष्विति । तदेव स्फुटयति-यदिति । आकार्यते समारोप्यते । शेषं सुगमम् । प्रसुप्तास्तत्त्वलीनानां तन्ववस्थाश्च योगिनाम् । विच्छिनोदाररूपाश्च क्लेशाः विषयसङ्गिनाम् ॥ इति संग्रहः ॥४॥ Page #176 -------------------------------------------------------------------------- ________________ પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૪ “અવિઘા ક્ષેત્રમુત્તરેષામ્” વગેરે સૂત્રથી ત્યાગ કરવા યોગ્ય ક્લેશોનું મૂળ અવિદ્યા છે, એમ દર્શાવે છે. એમની પ્રસુપ્તિ શું છે ? પૂછનારનો અભિપ્રાય એવો છે કે પોતાને યોગ્ય કાર્ય ન કરતા ક્લેશોના અસ્તિત્વમાં પ્રમાણ નથી. “ચેતસિ શક્તિમાત્ર પ્રતિષ્ઠિતાનામ્...' વગેરેથી ઉત્તર કહે છે કે ભલે વિદેહ અને પ્રકૃતિલય યોગીઓના ક્લેશો કાર્ય ન કરતા હોય, પરંતુ બીજભાવને પ્રાપ્ત થયેલા એ દૂધમાં દહીંની જેમ શક્તિમાત્ર રૂપે હયાત છે. વિવેકખ્યાતિ વિનાના વિદેહ અને પ્રકૃતિલયો, પોતાના અવધિકાળ પર્યંત પ્રસુપ્તક્લેશવાળા રહે છે. એનો (અધિનો) અંત આવતાં ફરીથી પ્રગટ થઈને એ ક્લેશો તે તે વિષયોમાં સંમુખ બનીને ઉપસ્થિત થાય છે. શક્તિમાત્ર રૂપે પ્રતિષ્ઠિત હોય છે, એમ કહીને એમની ઉત્પત્તિશક્તિ દર્શાવી. બીજ ભાવની પ્રાપ્તિ એટલે કાર્યશક્તિ. ૧૪૨] વિવેકખ્યાતિવાળા યોગીમાં પણ ક્લેશો પ્રસુપ્ત છે, એમ શાથી ન કહેવાય ? એના જવાબમાં “પ્રસંખ્યાનવતઃ...' વગેરેથી કહે છે કે પ્રસંખ્યાન યુક્ત યોગીના ક્લેશો બળેલા બીજ જેવા થયા હોવાથી આલંબન (વિષય) સંમુખ હોય તો પણ પ્રગટ થતા નથી. આવો યોગી “ચરમદેહ” છે, એને બીજો દેહ ઉત્પન્ન નહીં થાય, જેની અપેક્ષાએ વર્તમાન દેહને પૂર્વ કહી શકાય. આ દગ્ધબીજ અવસ્થા પ્રસંખ્યાનવાળા યોગીમાં જ હોય છે, અન્યત્ર નહીં, એટલે વિદેહ વગેરેમાં નહીં, એવો અર્થ છે. પણ સત્-હયાત-વસ્તુનો અત્યંત વિનાશ નથી, તો એના (યોગના) બળે (એ નષ્ટ ન થયા હોવાથી) વિષય સંમુખ આવે તો પણ ક્લેશો કેમ પ્રગટતા નથી ? એના જવાબમાં “સતાં ક્લેશાનાં તદા બીજસામર્થ્ય દર્...” વગેરેથી કહે છે કે ભલે ક્લેશોનું અસ્તિત્વ હોય, પણ એમનો બીજભાવ પ્રસંખ્યાન (વિવેકખ્યાતિ) વડે બાળી નાખવામાં આવ્યો છે, એવો અર્થ છે. ક્રિયાયોગ ક્લેશોનો વિરોધી છે. એની ભાવના એટલે અનુષ્ઠાન. એનાથી હણાયેલા ક્લેશો ઓછા થાય છે. અથવા સમ્યજ્ઞાન અવિદ્યાનું વિરોધી છે, (સત્ત્વ અને પુરુષના) ભેદનું દર્શન અસ્મિતાનું, માધ્યસ્થ્ય (તટસ્થપણું) રાગદ્વેષનું અને (દેહ) સંબંધ બુદ્ધિની નિવૃત્તિ અભિનિવેશની વિરોધી છે. “તથા...” વગેરેથી વિચ્છિત્તિવિષે કહે છે. ક્લેશોમાંના કાર્યરત એવા એકથી દબાયેલો બીજો વિચ્છિન્ન કહેવાય. અથવા વાજીકરણ વગેરેના ઉપયોગના કારણે અથવા એને દબાવતા બીજા ક્લેશની દુર્બળતાથી અત્યંત વિષયસેવનથી છેદાઈ છેદાઈને ફરી પાછો એના એ સ્વરૂપે પ્રગટ થઈ કાર્ય કરે છે. વીપ્સા (બે વાર વિચ્છિઘ વિચ્છિઘ એમ કહેવા)થી વિચ્છેદ અને કાર્યશીલતા વારંવાર આવ્યા જ કરે છે એમ દર્શાવીને અગાઉ કહેલા Page #177 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૫] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી [ ૧૪૩ પ્રસુપ્તથી ભેદ કહ્યો. “રાગ કાલે ક્રોધસ્યાદર્શનાત્” વગેરેથી કહે છે કે રાગ જ્યારે કાર્યશીલ હોય ત્યારે એનાથી ભિન્ન જાતિનો ક્રોધ દબાય છે, અથવા સજાતીય બીજા વિષયમાં પ્રવર્તતા રાગથી અન્યવિષયક રાગ દબાય છે. “સ હિ તદા પ્રસુપ્તતનુંવિચ્છિન્નો ભવતિ'થી ભવિષ્યમાં ઉત્પન્ન થનારા ક્લેશની પ્રસુપ્ત, તનુ અને વિચ્છિન્ન એમ ત્રણ પ્રકારની ગતિ યથાયોગ્યસ્થિતિ મુજબ જાણવી જોઈએ એમ કહે છે. “સઃ” એ સર્વનામ ભવિષ્યમાં થનારા ક્લેશમાત્રનો નિર્દેશ કરે છે, ચૈત્રના રાગનો નહીં, કારણ કે એ વિચ્છિન્ન છે. “વિષયે યો લવૃત્તિઃ’ વગેરેથી ઉદાર વિષે કહે છે કે એ વિષયમાં લબ્ધવૃત્તિ છે. પણ ઉદાર ક્લેશ જ પુરુષોને દુઃખ આપે છે, તેથી એ ભલે ક્લેશ કહેવાય. બીજા તો દુ:ખ આપતા નથી, તો એમને ક્લેશ કેવી રીતે કહેવાય ? એના જવાબમાં “સર્વ એવૈતે..” વગેરેથી કહે છે કે તેઓ ક્લેશવિષયતા, ક્લેશ શબ્દથી પ્રગટતા અર્થનું અતિક્રમણ કરતા નથી, કારણ કે ક્રમશઃ તેઓ ઉદાર અવસ્થાને પ્રાપ્ત કરવાના છે. તેથી એ પણ ત્યાગ કરવા યોગ્ય છે, એવો ભાવ છે. “કસ્તર્હિ...'' વગેરેથી ક્લેશ તરીકે એકપણું માનીને પૂછે છે કે વિચ્છિન્ન, પ્રસુપ્ત વગેરે જુદાં નામ કેમ છે? “ઉચ્યતે સત્યમેવૈત' વગેરેથી જવાબ આપે છે કે ક્લેશપણાની દૃષ્ટિએ સમાન હોવા છતાં, હમણાં કહેલી અવસ્થાઓના ભેદથી વિશેષ છે. ભલે. અવિદ્યાથી ક્લેશો ભલે ઉત્પન્ન થતા, પણ અવિઘા નિવૃત્ત થતાં તેઓ શાથી નિવૃત્ત થાય છે ? વણકર નિવૃત્ત થતાં વસ્ર નિવૃત્ત થતું નથી. એના જવાબમાં “સર્વ એવામી' વગેરેથી કહે છે કે એ બધા અવિદ્યાના ભેદો છે. ભેદો જેવા જણાય છે માટે ભેદ કહેવાય છે. એટલે કે અવિઘાથી જુદા રહી શકતા નથી, એમ જાણવું જોઈએ. પૂછે છે “કસ્માત્” - કેમ ? “સર્વેષ્વવિધૈવાભિપ્લવતે ...” વગેરેથી જવાબ આપે છે કે એ બધામાં અવિઘા જ આંતરપ્રવાહ તરીકે વહે છે. “યદવિદ્યયા વસ્ત્વાકાર્યતે...' વગેરેથી એને સ્પષ્ટ કરે છે કે વસ્તુપર અવિઘા જે રૂપનો આરોપ કરે છે એ રૂપમાં મિથ્યાજ્ઞાન દરમ્યાન તેઓ દેખાય છે, અને અવિઘા ક્ષીણ થતાં નાશ પામે છે. “આકાર્યતે” એટલે આરોપ કરાય છે. બાકીનું સુગમ છે. સંક્ષેપમાં “તત્ત્વોમાં લીન થયેલાઓમાં ક્લેશો પ્રસુપ્ત હોય છે. યોગીઓમાં ક્ષીણ થયેલા હોય છે. અને વિષયોમાં આસક્ત પુરુષોમાં વિચ્છિન્ન અને ઉદાર રૂપવાળા હોય છે.” ૪ તત્રાવિદ્યા સ્વરૂપમુતે- એમાંથી અવિઘાનું સ્વરૂપ કહેવામાં આવે છે Page #178 -------------------------------------------------------------------------- ________________ १४४] પતંજલિનાં યોગસૂત્રો [पा. २ सू. ५ अनित्याशुचिदुःखानात्मसु नित्यशुचिसुखात्मख्यातिरविद्या ॥५॥ अनित्य, अपवित्र, दु:ख खने अनात्मामां नित्य, पवित्र, सुख અને આત્મબુદ્ધિ અવિદ્યા છે. ५ भाष्य अनित्ये कार्ये नित्यख्यातिः तद्यथा- ध्रुवा पृथिवी, ध्रुवा सचन्द्रतारका द्यौः, अमृता दिवौकस इति । तथाऽशुचौ परमबीभत्से काये शुचिख्यातिः, उक्तं च स्थानाद्बीजादुपष्टम्भान्निःस्यन्दान्निधनादपि । कायमाधेयशौचत्वात्पण्डिता ह्यशुचिं विदुः ॥ इत्यशुचौ शुचिख्यातिर्दृश्यते । नवेव शशाङ्कलेखा कमनीयेयं कन्या मध्वमृतावयवनिर्मितेव चन्द्रं भित्त्वा निःसृतेव ज्ञायते, नीलोत्पलपत्रायताक्षी हावगर्भाभ्यां लोचनाभ्यां जीवलोकमाश्वासयन्तीवेति कस्य केनाभिसंबन्धो, भवति चैवमशुचौ शुचिविपर्यासप्रत्यय इति । एतेनापुण्ये पुण्यप्रत्यय - स्तथैवानर्थे चार्थप्रत्ययो व्याख्यातः । तथा दुःखे सुखख्यातिं वक्ष्यति परिणामतापसंस्कारदुःखैगुणवृत्तिविरोधाच्च दुःखमेव सर्वं विवेकिनः (२।१५) इति । तत्र सुखख्यातिरविद्या । तथानात्मन्यात्मख्यातिर्बाह्योपकरणेषु चेतनाचेतनेषु भोगाधिष्ठाने वा शरीरे, पुरुषोपकरणे वा मनस्यनात्मन्यात्ख्यातिरति । तथैतदत्रोक्तम्-व्यक्तमव्यक्तं वा सत्त्वमात्मत्वेनाभिप्रतीत्य तस्य संपदमनुनन्दत्यात्मसंपदं मन्वानस्तस्य व्यापदमनुशोचत्यात्मव्यापदं मन्यमानः स सर्वोऽप्रतिबुद्ध इति । एषा चतुष्पदा भवत्यविद्यामूलमस्य क्लेशसंतानस्य कर्माशयस्य च सविपाकस्येति । तस्याश्चामित्रागोष्पदवद्वस्तुसतत्त्वं विज्ञेयम् । यथा नामित्रो मित्राभावो न मित्रमात्रं किं तु तद्विरुद्धः सपत्नः । तथाऽगोष्पदं न गोष्पदाभावो न गोष्पदमात्रं किंतु देश एव ताभ्यामन्यद्वस्त्वन्तरम् । एवमविद्या न प्रमाणं न प्रमाणाभावः किं तु विद्याविपरीतं ज्ञानान्तरमविद्येति ॥५॥ Page #179 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૪૫ અનિત્ય કાર્યમાં નિત્યબુદ્ધિ, દાખલા તરીકે પૃથ્વી ધ્રુવ (નિત્ય) છે. ચંદ્ર, તારાઓવાળો ઘુલોક ધ્રુવ છે, ઘુલોકમાં રહેનારા દિવો) અમર છે. અને અપવિત્ર, અત્યંત બીભત્સ શરીરમાં પવિત્રબુદ્ધિએ કહ્યું છે - “સ્થાનથી, બીજથી, પોષણથી, પરસેવો વગેરે વહેવાથી, અને મૃત્યુથી તેમજ (કૃત્રિમ સાધનોથી) પવિત્રતા લાવવી પડતી હોવાથી પંડિતો શરીરને અપવિત્ર કહે છે.” આમ અશુચિમાં શુચિબુદ્ધિ દેખાય છે. આ કન્યા નવી ચંદ્રલેખા જેવી કમનીય છે. જાણે કે મધ અને અમૃત જેવા અવયવોથી બનાવાઈ હોય, ચંદ્રને ભેદીને નીકળી હોય એવી જણાય છે. નીલકમળના પાન જેવાં વિશાળ નેત્રોવાળી છે, હાવભાવવાળાં નેત્રોવડે જાણે કે જીવલોકને આશ્વાસન આપતી હોય એવી છે. આમ કોનો કોની સાથે સંબંધ દર્શાવાય છે ? આ રીતે અશુચિમાં વિપરીત એવી શુચિબુદ્ધિ કરવામાં આવે છે. આનાથી પાપમાં પુણ્યબુદ્ધિ અને અનર્થમાં અર્થબુદ્ધિપણ સમજાવાઈ. અને આગળ “પરિણામ, તાપ, સંસ્કારનાં દુ:ખોથી તેમજ ગુણવૃત્તિવિરોધથી વિવેકી માટે બધું દુઃખ રૂપ છે”, ૨.૧૫ એ સૂત્રમાં દુ:ખમાં સુખબુદ્ધિ કહેશે. એ (દુઃખ)માં સુખબુદ્ધિ અવિદ્યા છે. તથા અનાત્મામાં આત્મબુદ્ધિ એટલે અનાત્મા એવાં બહારનાં ચેતન અને જડ સાધનોમાં અથવા ભોગાધિષ્ઠાન શરીરમાં અને પુરુષના (અંદરના) કરણરૂપ મનમાં આત્મબુદ્ધિ. આ વિષે આવું કહેવામાં આવ્યું છે : - “વ્યક્ત કે અવ્યક્ત સત્ત્વોને આત્મા માનીને, અન્યની સંપત્તિને આત્માની સંપત્તિ માની આનંદિત થાય, અને એમની વિપત્તિને આત્માની વિપત્તિ માનીને શોક કરે, એ બધા અપ્રતિબુદ્ધ (અજ્ઞાની) છે.” આ ચાર સ્થાનોમાં રહેલી અવિદ્યા, આ ક્લેશપરંપરાનું અને સુખદુઃખરૂપે પાકતા કર્ભાશયનું મૂળ છે. એનું અમિત્ર અને અગોષ્પદની જેમ ભાવાત્મક અસ્તિત્વ જાણવું જોઈએ. દાખલા તરીકે, અમિત્ર એટલે મિત્રનો અભાવ કે મિત્રમાત્ર નહીં, પણ એથી વિરુદ્ધ શત્રુ છે. અને અગોષ્પદ એટલે ગાયના પગનો અભાવ કે ગોષ્પદમાત્ર નહીં, પણ એમનાથી ભિન્ન બીજી વસ્તુ (ગાયોવિનાનો) દેશ છે. એમ અવિદ્યા પ્રમાણ નથી, પ્રમાણનો અભાવ નથી, પણ વિદ્યાથી વિપરીત બીજું જ્ઞાન છે. ૫ तत्त्व वैशारदी अनित्याशुचिदुःखानात्मसु नित्यशुचिसुखात्मख्यातिरविद्या । अनित्यत्वोपयोगि विशेषणम्-कार्य इति । केचित्किल भूतानि नित्यत्वेनाभिमन्यमानास्तद्रूपमभीप्सव Page #180 -------------------------------------------------------------------------- ________________ १४६ ] પતંજલિનાં યોગસૂત્રો I स्तान्येवोपासते एवं धूमादिमार्गानुपासते चन्द्रसूर्यतारकाद्युलोकान्नित्यानभिमन्यमानास्तत्प्राप्तये । एवं दिवौकसो देवानमृतानिभिमन्यमानास्तद्भावाय सोमं पिबन्ति । आम्नायते हि अपाम सोमममृता अभूम (ऋग् ८|४८१३) इति । सेयमनित्येषु नित्यख्यातिरविद्या । तथाशुचौ परमबीभत्से काये । अर्धोक्त एव कायबीभत्सतायां वैयासिकीं गाथां पठति- स्थानादिति । मातुरदरं मूत्राद्युपहतं स्थानम् । पित्रोर्लोहितरेतसी बीजम् । अशितपीताहाररसादिभावः उपष्टम्भ:, तेन शरीरं धार्यते निःस्यन्दः प्रस्वेदः । निधनं च श्रोत्रियशरीरमप्यपवित्रयति, तत्स्पर्शे स्नानविधानात् । ननु यदि शरीरमशुचि कृतं तर्हि मृज्जलादिक्षालनेनेत्यत आह- आधेयशौचत्वादिति । स्वभावेनाशुचेरपि शरीरस्य शौचमाधेयं सुगन्धितेव कामिनीनामङ्गरागादिति । अर्धोक्तं पूरयति- इत्यशुचाविति । इत्युक्तेभ्यो हेतुभ्योऽशुचौ शरीर इति । शुचिख्यातिमाह - नवेति । हाव: शृङ्गारजा लीला । कस्य स्त्रीकायस्य परमबीभत्सस्य केन मन्दतमसादृश्येन शशाङ्कलेखादिना संबन्ध: । एतेनाशुचौ स्त्रीकाये शुचिख्यातिप्रदर्शनेन । अपुण्ये हिंसादौ संसारमोचकादीनां पुण्यप्रत्ययः । एवमर्जनरक्षणादिदुःखबहुलतयानर्थे धनादावर्थप्रत्ययो व्याख्यातः । सर्वेषां जुगुप्सितत्वेनाशुचित्वात् । तथा दुःख इति । सुगमम् । तथानात्मनीति । सुगमम् । तथैतदत्रोक्तं पञ्चशिखेन । व्यक्तं चेतनं पुत्रदारपश्चादि । अव्यक्तमचेतनं शय्यासनाशनादि । स सर्वोऽप्रतिबुद्धो मूढः । I - [पा. २ सू. ५ चत्वारि पदानि स्थानान्यस्या इति चतुष्पदा । नन्वन्यापि दिङ्मोहालातचक्रादिविषयानन्तपदाऽविद्या । तत्किमुच्यते चतुष्पदेत्यत आह- मूलमस्येति । सन्तु नामान्या अप्यविद्याः संसारबीजं तु चतुष्पदैवेति । नन्वविद्येति नञ्समासः पूर्वपदार्थप्रधानो वा स्याद्यथाऽमक्षिकमिति । उत्तरपदार्थप्रधानो वा यथाऽराजपुरुष इति । अन्यपदार्थप्रधानो वा यथाऽमक्षिको देश इति । तत्र पूर्वपदार्थप्रधानत्वे विद्याया: प्रसज्यप्रतिषेधो गम्येत । न चास्यां क्लेशादिकारणत्वम्, उत्तरपदार्थप्रधानत्वे विद्यैव कस्यचिदभावेन विशिष्टा गम्येत । सा च क्लेशादिपरिपन्थिनी न तु तद्बीजम् । न हि प्रधानोपघाती प्रधानगुणो युक्तः । तदनुपघाताय गुणे त्वन्याय्यकल्पना । तस्माद्विद्यास्वरूपानुपघाताय नञोऽन्यथाकरणमध्याहारो वा निषेध्यस्येति । अन्यपदार्थप्रधानत्वे त्वविद्यमानविद्या बुद्धिर्वक्तव्या । न चासौ विद्याया अभावमात्रेण क्लेशादिबीजम् । विवेकख्यातिपूर्वकनिरोधसंपन्नाया अपि तथात्वप्रसङ्गात् । तस्मात्सर्वथैवाविद्याया न क्लेशादिमूलतेत्यत आह- तस्याश्चेति । वस्तुनो भावो वस्तुसतत्त्वं वस्तुत्वमिति यावत् । तदनेन न प्रसज्यप्रतिषेधः, नापि विद्यैवाविद्या । न तदभावविशिष्टा बुद्धिः । अपि तु विद्याविरुद्धं विपर्ययज्ञानम Page #181 -------------------------------------------------------------------------- ________________ પા. ર સૂ. ૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૪૭ विद्येत्युक्तम्। लोकाधीनावधारणो हि शब्दार्थयोः संबन्धः । लोके चोत्तरपदार्थप्रधानस्यापि नब उत्तरपदाभिधेयोपमर्दकस्य तल्लक्षिततद्विरुद्धपरतया तत्र तत्रोपलब्धेरिहापि तविरुद्धे वृत्तिरिति भावः । दृष्टान्तं विभजते- यथा नामित्र इति । न मित्राभावो नापि मित्रमात्रमित्यस्यानन्तरं वस्त्वन्तरं, किंतु तद्विरुद्धः सपत्न इति वक्तव्यम् । तथाऽगोष्पदमिति न गोष्पदाभावो न गोष्पदमानं किं तु देश एव विपुलो गोष्पदविरुद्धस्ताभ्यामभावगोष्पदाभ्यामन्यद्वस्त्वन्तरम् । दार्टान्तिके योजयति-एवमिति ॥५।। અનિત્ય, અશુચિ, દુઃખ અને અનાત્મામાં નિત્ય, શુચિ, સુખ અને આત્મખ્યાતિ અવિદ્યા છે. “કાર્ય” એ અનિત્યપણાનું ઉપયોગી વિશેષણ છે. કેટલાક લોકો ભૂતોને (પૃથ્વી વગેરે પાંચ મહાભૂતોને) નિત્ય માનીને એમના રૂપને પ્રાપ્ત કરવાની ઇચ્છાથી એમને જ ઉપાસે છે. એમ ચંદ્ર, સૂર્ય, તારા, ઘુલોકને નિત્ય માનીને એમની પ્રાપ્તિ માટે ધૂમાદિ માર્ગોને ઉપાસે છે. એમ ઘુલોકવાસી દેવોને અમર માનીને એમના રૂપની પ્રાપ્તિ માટે સોમરસ પીએ છે. “અમે સોમ પીધો અને અમર બન્યા” (ઋગ્વદ, ૮.૪૮.૩) એવો આમ્નાય છે. આવી અનિત્યોમાં નિત્યબુદ્ધિ, અવિદ્યા છે. “તથા અશુચૌ પરમબીભત્સ કાય” એમ અડધેથી જ કાયાની બીભત્સતા દર્શાવતાં, વ્યાસની ગાથાનો ઉલ્લેખ કરે છે - “સ્થાન એટલે માનું મૂત્રવગેરેથી ખરડાયેલું પેટ. માતાપિતાનાં લોહી અને વીર્ય બીજ છે. ખાધેલા, પીધેલા આહારનો રસ વગેરે ભાવે પરિણામ ઉપખંભ છે. એનાથી શરીર ધારણ કરાય છે. નિષ્પદ એટલે પરસેવો. અને મૃત્યુ શ્રોત્રિયના શરીરને પણ અપવિત્ર બનાવે છે. એને સ્પર્શીને સ્નાન કરવું જોઈએ એવું વિધાન છે. - જો શરીર અશુચિ હોય તો માટી, પાણી વગેરેથી ધોવાની શી જરૂર ? એના જવાબમાં “આધેય શૌચત્વાત”થી કહે છે કે સ્વભાવે અપવિત્ર એવા શરીરનું શૌચ(પવિત્રતા) કરવું જોઈએ, જેમ સ્ત્રીઓના શરીરને અંગરાગથી સુગંધિત બનાવવામાં આવે છે. અડધી વાત “ઇત્યશુચૌ...” વગેરેથી પૂરી કરે છે. આમ કહ્યાં એવાં કારણોથી અશુચિ શરીરમાં શુચિ બુદ્ધિ સમજવી જોઈએ. શુચિખ્યાતિવિષે કહે છે, “નવેવ શશાંકલેખા..” વગેરેથી - હાવ એટલે શૃંગારથી થતી લીલા. “ક” એટલે પરમ બીભત્સ સ્ત્રી શરીરનો, “કેન” એટલે તદન ઓછી સમાનતાવાળાં ચંદ્રલેખા વગેરે સાથે સંબંધ. “એતેન” એટલે સ્ત્રી શરીરમાં શુચિખ્યાતિ દર્શાવીને, અપુણ્ય હિંસા વગેરેમાં (યજ્ઞપશુને) સંસારથી મુક્ત કરાય છે, વગેરે રૂપ પુણ્યબુદ્ધિ દર્શાવી. એ રીતે કમાવું, રક્ષણ કરવું વગેરે ઘણાં દુઃખોવાળા અનર્થ રૂપ ધન વગેરેમાં અર્થબુદ્ધિ સમજાવાઈ ગઈ. આ બધાં જુગુપ્સા (ધૃણા) પ્રેરક હોવાથી અશુચિ કહ્યાં છે. “તથા દુઃખે સુખખ્યાતિ” વગેરે સુગમ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૫ છે. “તથા અનાત્મનિ આત્મખ્યાતિ...” વગેરે સુગમ છે. “તર્થતદત્રોક્ત”થી પંચશિખાચાર્યે કહેલું વચન ટાંકે છે - “વ્યક્ત એટલે સ્ત્રીપુત્રપશુ વગેરે ચેતન અને અવ્યક્ત એટલે શયા, આસન વગેરે અચેતન.” એ બધા અપ્રતિબુદ્ધ, મૂઢ છે. ચાર પદ એટલે સ્થાનો છે, માટે અવિદ્યા ચતુષ્પદા કહેવાય છે. પણ બીજાં પણ દિશાભ્રમ, અલાતચક્ર (ગતિપૂર્વક મશાલ ફેરવવાથી ચક્રાકાર દેખાતો પ્રકાશ) વગેરે વિષયોવાળી અનંત સ્થાનોવાળી અવિદ્યા છે. તો ચાર પદવાળી કેમ કહી ? એના જવાબમાં “મૂલમસ્ય ક્લેશસંતાનસ્ય”... વગેરેથી કહે છે કે ભલે બીજી પણ ઘણી અવિઘાઓ (બ્રમો) હશે. પણ સંસારનું બીજ તો આ ચતુષ્પદા અવિદ્યા જ છે. અવિદ્યા શબ્દમાં (ન-વિદ્યા=અ-વિદ્યા) એવો નમ્ સમાસ અમલિકની જેમ પૂર્વપદાર્થપ્રધાન, અથવા ઉત્તરપદાર્થપ્રધાન અરાજપુરુષની જેમ હોઈ શકે. અથવા અન્યપદાર્થપ્રધાન અમલિકો દેશઃ એમ પણ હોઈ શકે. અહીં જો પૂર્વપદાર્થપ્રધાન માનીએ તો વિદ્યાનો અભાવ એમ પ્રસક્તનો પ્રતિષેધ થાય. પણ એ ક્લેશ વગેરેનું કારણ નથી. ઉત્તરપદાર્થપ્રધાન માનીએ તો વિદ્યા જ કોઈ અભાવ (ખામી)થી વિશિષ્ટ એવો અર્થ થાય. અને એ ક્લેશ વગેરેની વિરોધી છે, એમનું બીજ નથી. પ્રધાન વસ્તુને હણે એવો પ્રધાનનો ગુણ હોય છે, એમ માનવું અયોગ્ય છે. એવો હણનાર ગુણ નહીં હણે એવી કલ્પના તર્કવિરુદ્ધ છે. તેથી વિદ્યાના સ્વરૂપનો નાશ ન થાય એ માટે નગ રૂપ નિષેધનો બીજો અર્થ કરવો કે અધ્યાહારથી મેળવવો એ પણ અયોગ્ય છે, કારણ કે એ રીતે પણ નિષેધ્ય (વિદ્યા)નો નિષેધ થતો રોકી શકાય નહીં. અન્યપદાર્થપ્રધાન સમાસ માનીએ તો વિદ્યા વિનાની બુદ્ધિ કે ખામીવાળી બુદ્ધિ એવો અર્થ થાય. અને વિદ્યાના અભાવવાળી બુદ્ધિ લેશોનું બીજ બની શકે નહીં. કારણ કે વિવેકખ્યાતિપૂર્વક, નિરોધસંપન્ન બુદ્ધિને પણ ક્લેશોનું બીજ માનવી પડે. આમ દરેક રીતે વિચારતાં અવિદ્યા ક્લેશાદિનું મૂળ સિદ્ધ થતી નથી. આ આશંકાના નિરાકરણ માટે “તસ્યાશામિત્ર..” વગેરેથી કહે છે કે અવિદ્યા વસ્તુસતત્ત્વ છે. વસ્તુનો ભાવ વસ્તુસતત્ત્વ કે વસ્તુત્વ કહેવાય છે. તેથી અહીં પ્રસજય પ્રતિષેધ નથી, વિદ્યા જ અવિદ્યા નથી, કે એના અભાવવાળી બુદ્ધિ પણ નથી. પરંતુ વિદ્યાવિરુદ્ધ વિપર્યય(મિથ્યા)જ્ઞાન અવિદ્યા છે, એમ કહ્યું. લોકોના નિર્ણયને આધીન શબ્દ અને અર્થનો સંબંધ હોય છે. લોકમાં ઉત્તરપદાર્થપ્રધાન નગુનો પણ ઉત્તરપદથી કહેવાતા અર્થના ઉપમર્દનપૂર્વક એનાથી લક્ષિત એના વિરોધીપરકનો અર્થ સ્વીકારાય છે, એમ અહીં પણ અવિદ્યા શબ્દથી વિદ્યાના Page #183 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૬] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી [ ૧૪૯ વિરોધી મિથ્યાજ્ઞાનનો અર્થ સ્વીકારવો જોઈએ, એવો ભાવ છે. “યથા નામિત્રઃ મિત્રાભાવઃ” વગેરેથી કહે છે કે અમિત્ર શબ્દથી મિત્રનો અભાવ કે મિત્રમાત્ર અર્થ થતો નથી પણ બીજી વસ્તુ એટલે કે મિત્રનો વિરોધી શત્રુ એવો અર્થ થાય છે. તેમજ અગોષ્પદમ્ નો અર્થ ગાયના પગનો અભાવ કે ગોષ્પદમાત્ર અર્થ થતો નથી, પણ ગોદથી વિરુદ્ધ મોટો પ્રદેશ એમ ગોષ્પદના અભાવ અને ગોષ્પદથી બીજી જ વસ્તુ સ્વીકારાય છે, એમ “એવમ્” વગેરેથી બીજી જ વસ્તુ સ્વીકારાય છે, એમ “એવમ્” વગેરેથી દૃષ્ટાન્તથી પ્રતિપાઘ વિષયમાં ઘટાવે છે કે અવિઘા શબ્દથી વિદ્યાનો અભાવ કે વિદ્યામાત્ર નહીં પણ વિદ્યાથી વિપરીત બીજું (મિથ્યા) જ્ઞાન સમજવું જોઈએ. ૫ दृग्दर्शनशक्त्योरेकात्मतेवास्मिता ॥६॥ દશક્તિ અને દર્શનશક્તિ જાણે કે એકરૂપ હોય એમ ભાસે એ અસ્મિતા છે. ૬ भाष्य पुरुषो दृक्शक्तिर्बुद्धिर्दर्शनशक्तिरित्येतयोरेकस्वरूपापत्तिरिवास्मिता क्लेश उच्यते । भोक्तृभोग्यशक्त्योरत्यन्तविभक्तयोरत्यन्तासंकीर्णयोरविभागप्राप्ताविव सत्यां भोगः कल्पते, स्वरूपप्रतिलम्भे तु तयोः कैवल्यमेव भवति कुतो भोग इति । तथा चोक्तम् - बुद्धितः परं पुरुषमाकारशीलविद्यादिभिर्विभक्तमपश्यन्कुर्यात्तत्रात्मबुद्धि मोहेनेति ॥६॥ પુરુષ દક્તિ છે અને બુદ્ધિ દર્શનશક્તિ છે. એ બેની જાણે કે એકસ્વરૂપતા જણાય એ અસ્મિતા ક્લેશ કહેવાય છે. ભોકતૃશક્તિ અને ભોગ્યશક્તિ અત્યંત ભિન્ન છે, અને પરસ્પરથી તદ્દન અસંકીર્ણ (જુદી) છે. છતાં જાણે કે એ બે એક હોય એમ જણાય, ત્યારે ભોગ શક્ય બને છે. સ્વરૂપ લાભ થયા પછી તો એ બંનેનું કૈવલ્ય જ થાય છે, પછી ભોગ ક્યાંથી થાય ? આ વિષે કહ્યું છે : - “આકાર, શીલ, વિદ્યા વગેરે વડે બુદ્ધિથી ૫૨ રહેલો પુરુષ એનાથી જુદો છે, એને ન જોતાં મોહને કારણે એમાં આત્મબુદ્ધિ કરે છે.”૬ तत्त्व वैशारदी Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૬ अविद्यामुक्त्वा तस्याः कार्यमस्मितां रागादिवरिष्ठामाह-दृग्दर्शन-शक्त्योरेकात्मतेवास्मिता । दृक्चदर्शनं च ते एव शक्ती तयोरात्मानात्मनोरनात्मन्यात्मज्ञानलक्षणाविद्यापादिता यैकात्मतेव न तु परमार्थत एकात्मता साऽस्मिता । दृग्दर्शनयोरिति वक्तव्ये तयोर्भोक्तृभोग्ययोर्योग्यतालक्षणं संबन्धं दर्शयितुं शक्तिग्रहणम् । सूत्रं विवृणोतिपुरुष इति । नन्वनयोरभेदप्रतीतेरभेद एवं कस्मान्न भवति कुतश्चैकत्वं क्लिश्नति पुरुषमित्यत आह- भोक्तभोग्येति । भोक्तृशक्तिः पुरुषो भोग्यशक्तिर्बुद्धिस्तयोरत्यन्तविभक्तयोः । कुतोऽत्यन्तविभक्तत्वमित्यत आह-अत्यन्तासंकीर्णयोः । अपरिणामित्वादिधर्मकः पुरुषः परणामित्वादिमिका बुद्धिरित्यसंकीर्णता । तदनेन प्रतीयमानोऽप्यभेदो न पारमार्थिक इत्युक्तम् । अविभागेति क्लेशत्वमुक्तम् । अन्वयं दर्शयित्वा व्यतिरेकमाह-स्वरूपेति । प्रतिलम्भो विवेकख्यातिः । परस्याप्येतत्संमतमित्याह तथाचोक्तं पञ्चशिखेन बुद्धित इति । आकारः स्वरूपं सदा विशुद्धिः । शीलमौदासीन्यम्। विद्या चैतन्यम् । बुद्धिरविशुद्धानुदासीना जडा चेति तत्रात्मबुद्धिरविद्या । मोहः पूर्वाविद्याजनित: संस्कारस्तमो वाऽविद्यायास्तामसत्वादिति ।।६।। - અવિદ્યાવિષે કહ્યા પછી, એના કાર્યરૂપ અને રાગવગેરેમાં સૌથી વધુ મહત્ત્વની અસ્મિતાને “દગ્દર્શન..” વગેરે સૂત્રથી કહે છે. દફ અને દર્શન એ બે શક્તિઓ છે. એ આત્મા અને અનાત્મામાંથી અનાત્મામાં આત્મબુદ્ધિના લક્ષણવાળી, અવિદ્યાએ ઉત્પન્ન કરેલી જે એકરૂપતા-ખરેખર જે એકરૂપતા નથી- એ અસ્મિતા છે. ફક્ત દૂફ અને દર્શન કહેવાને બદલે, એ બેમાં ભોક્તા અને ભોગ્ય બનવાની યોગ્યતારૂપ સંબંધને દર્શાવવા માટે શક્તિ શબ્દનું ગ્રહણ કર્યું છે. “પુરુષો દફશક્તિઃ ...” વગેરેથી સૂત્રનું વિવરણ કરે છે. આ બેમાં અભેદની પ્રતીતિ થવાના કારણે અભેદ જ કેમ નથી અને એ બેનું એ કત્વ પુરુષને કેમ દુઃખ આપે છે ? એના જવાબમાં ભોકભોગ્યશજ્યોરત્યન્તવિભક્તયો ...” વગેરેથી કહે છે કે ભોક્તશક્તિ પુરુષ અને ભોગ્યશક્તિ બુદ્ધિ એ બે અત્યંત ભિન્ન છે. શાથી અત્યંત ભિન્ન છે? એના જવાબમાં “અત્યંતાસંકીર્ણયો ..” વગેરેથી કહે છે કે અપરિણામીપણું વગેરે ધર્મોવાળો પુરુષ અને પરિણામીપણું વગેરે ધર્મોવાળી બુદ્ધિ, એમ એ બે અત્યંત અસંકીર્ણ (મિશ્રણ ન થઈ શકે એવાં) છે. આનાથી પ્રતીત થતો હોવા છતાં અભેદ સાચો નથી. “અવિભાગમાંથી ક્લેશપણું કહ્યું. “સ્વરૂપ પ્રતિભંભે તુ” વગેરેથી અન્વય દર્શાવીને વ્યતિરેક કહે છે. પ્રતિસંભ એટલે વિવેકખ્યાતિ. બીજા આચાર્યો પણ આ વિષયમાં સંમત છે, એમ દર્શાવવા “તથા ચોક્તમ્” વગેરેથી પંચશિખાચાર્યનું “બુદ્ધિતઃ પર પુરુષમ્..” વગેરે વચન ટાંકે છે. આકાર એટલે Page #185 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ ] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૫૧ સ્વરૂપ કે સદા વિશુદ્ધિ, શીલ એટલે ઉદાસીનતા. વિદ્યા એટલે ચૈતન્ય. બુદ્ધિ અવિશુદ્ધ, અનુદાસીન અને જડ છે. એમાં આત્મબુદ્ધિ થવી અવિદ્યા છે. મોહ એટલે પહેલાંની અવિઘાથી ઉત્પન્ન થયેલો સંસ્કાર અથવા અંધકાર, કારણ કે અવિદ્યા તમોગુણાત્મક છે. ૬ सुखानुशयी रागः ॥७॥ સુખ સાથે રહેનાર રાગ છે. ૭ भाष्य सुखाभिज्ञस्य सुखानुस्मृतिपूर्वः सुखे तत्साधने वा यो गर्धस्तृष्णा लोभः स राग इति ।।७।। સુખને જાણનારનો, સુખનું સ્મરણ કરીને સુખ માટે કે એના સાધન માટે ગઈ, તૃષ્ણા કે લોભ રાગ છે. ૭ तत्त्व वैशारदी विवेकदर्शने रागादीनां विनिवृत्तेरविद्यापादितास्मिता रागादीनां निदानमित्यस्मितानन्तरं रागादीलक्षयति-सुखानुशयी राग: । सुखानभिज्ञस्य स्मृतेरभावात्सुखाभिज्ञस्येत्युक्तम् । स्मर्यमाणे सुखे राग: सुखानुस्मृतिपूर्वकः । अनुभूयमाने तु सुखे नानुस्मृतिमपेक्षते । तत्साधने तु स्मर्यमाणे दृश्यमाने वा सुखानुस्मृतिपूर्व एव रागः । दृश्यमानमपि हि सुखसाधनं तज्जातीयस्य सुखहेतुतां स्मृत्वा तज्जातीयतया वास्य सुखहेतुत्वमनुमायेच्छति । अनुशयिपदार्थमाह - य इति ॥७॥ વિવેકદર્શન થતાં રાગ વગેરે નિવૃત્ત થાય છે. તેથી અવિઘાએ ઉત્પન્ન કરેલી અસ્મિતા રાગ વગેરેનું નિદાન (કારણ) છે, માટે અમિતા પછી રાગ વગેરેનાં લક્ષણ કહે છે : “સુખાનુશીરાગ” સુખ સાથે રહેનાર રાગ છે. સુખને ન જાણનાર એનું સ્મરણ ન કરી શકે તેથી “સુખાભિજ્ઞસ્ય” એમ કહ્યું. સુખનું સ્મરણ થતાં એની સ્મૃતિપૂર્વક રાગ ઉત્પન્ન થાય છે. સુખ અનુભવાતું હોય ત્યારે મૃતિની અપેક્ષા નથી. એના સાધનનું સ્મરણ કે દર્શન થતાં સુખની સ્મૃતિપૂર્વક જ એમાં રાગ થાય છે. સુખનું સાધન દેખાતું હોય ત્યારે પણ એની જાતિનાં સુખનાં સાધનોનું સુખનાં કારણો તરીકે સ્મરણ કરીને કે અનુમાન કરીને પછી એમની ઇચ્છા કરે છે. “યો ગઈ તૃષ્ણા લોભ:” વગેરેથી અનુશથી શબ્દનો અર્થ કહે છે. ૭ Page #186 -------------------------------------------------------------------------- ________________ १५२ ] પતંજલિનાં યોગસૂત્રો दुःखानुशयी द्वेषः ॥८ ॥ દુઃખ સાથે રહેનાર દ્વેષ છે. ८ भाष्य [पा. २ सू. ८ दुःखाभिज्ञस्य दुःखानुस्मृतिपूर्वो दुःखे तत्साधने वा यः प्रतिघो मन्युर्जिघांसा क्रोधः स द्वेष इति ॥८॥ દુઃખ અનુભવી ચૂકેલો, દુઃખનું સ્મરણ કરી દુઃખમાં કે એના સાધનમાં જે પ્રતિઘાત, મન્યુ કે મારી નાખવાની ઇચ્છા કરે એને ક્રોધ કે દ્વેષ કહે છે. ૮ तत्त्ववैशारदी दुःखानुशयी द्वेषः । दुःखाभिज्ञस्येति पूर्ववद्व्याख्येयम् । अनुशयिपदार्थमाहयः प्रतिघ इति । प्रतिहन्तीति प्रतिघः । एतदेव पर्यायैर्विवृणोति- मन्युरिति ॥८॥ દુઃખ સાથે વસનાર દ્વેષ છે. દુઃખને જાણનાર વગેરે પહેલાંની જેમ વ્યાખ્યા કરવી. ‘યઃ પ્રતિઘઃ”થી અનુશયી શબ્દનો અર્થ કહે છે. પ્રતિહિંસાની ભાવના પ્રતિધ છે. મન્યુ વગેરેથી એનું જ વિવરણ કરે છે. ૮ स्वरसवाही विदुषोऽपि तथा रूढोऽभिनिवेश: ॥ ९ ॥ સ્વભાવથી વાસનારૂપે વહેતો અને વિદ્વાનમાં પણ સમાનરીતે રૂઢ થયેલો જીવનપ્રત્યેનો પ્રેમ અભિનિવેશ છે. ૯ भाष्य सर्वस्य प्राणिन इयमात्माशीर्नित्या भवति मा न भूवं भूयासमिति । न चाननुभूतमरणधर्मकस्यैषा भवत्यात्माशीः । एतया च पूर्वजन्मानुभव: प्रतीयते । स चायमभिनिवेशः क्लेशः स्वरसवाही, कृमेरपि जातमात्रस्य प्रत्यक्षानुमानागमैरसंभावितो मरणत्रास उच्छेददृष्ट्यात्मकः पूर्वजन्मानुभूतं मरणदुःखमनुमापयति । यथा चायमत्यन्तमूढेषु दृश्यते क्लेशस्तथा विदुषोऽपि विज्ञातपूर्वापरान्तस्य रूढः । कस्मात् ? समाना हि तयोः कुशलाकुशलयोर्मरणदुःखानुभवादियं वासनेति ॥९॥ Page #187 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૯] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૧૫૩ બધાં પ્રાણીઓમાં પોતાના વિષે એવી નિત્ય ઇચ્છા (પ્રાર્થના) હોય છે કે હું ન હોઉં એમ નહીં, હું હંમેશ રહું અને જેમણે મરણધર્મ ન અનુભવ્યો હોય એવાં પ્રાણીઓમાં પોતાના વિષે આવી ઇચ્છા હોઈ શકે નહીં. આ ઈચ્છાથી પૂર્વજન્મનો અનુભવ જણાય છે. આ અભિનિવેશ નામનો ક્લેશ સ્વાભાવિક વાસના પ્રવાહરૂપ હોવાથી તરત જન્મેલા કીડામાં પણ જોવામાં આવે છે. એ પ્રત્યક્ષ, અનુમાન કે આગમથી જાણ્યો હોય એ સંભવિત નથી. “મારો ઉચ્છેદ (અંત) થઈ જશે.” એવી દષ્ટિરૂપ આ મરણનો ત્રાસ પૂર્વજન્મમાં અનુભવેલા મરણ દુઃખનું અનુમાન કરાવે છે. આ ક્લેશ જેમ અત્યંત મૂઢ પ્રાણીઓમાં દેખાય છે, એમ જીવનના પહેલા અને છેલ્લા છેડાને જાણનાર વિદ્વાનમાં પણ રૂઢ થયેલો છે. કેમ ? કારણ કે કુશળ અને અકુશળ બંનેમાં મરણદુઃખના અનુભવથી જન્મેલી વાસના એકસરખી રીતે રહેલી છે. ૯ तत्त्व वैशारदी स्वरसवाही विदुषोऽपि तथा रूढोऽभिनिवेशः । अभिनिवेशपदार्थं व्याचष्टेसर्वस्य प्राणिन इति । इयमात्माशीरात्मनि प्रार्थना मा न भूवं माऽभावी भूवं, भूयासं जीव्यासमिति । न चाननुभूतमरणधर्मकस्य, अननुभूतो मरणधर्मो येन जन्तुना न तस्यैषा भवत्यात्माशीरभिनिवेशो मरणभयम् । प्रसङ्गतो जन्मान्तरं प्रत्याचक्षाणं नास्तिकं निराकरोति-एतया चेति । प्रत्युदितस्य शरीरस्य ध्रियमाणत्वात्पूर्वजन्मानुभवः प्रतीयते । निकायविशिष्टाभिरपूर्वाभिदेहेन्द्रियबुद्धिवेदनाभिरभिसंबन्धो जन्म तस्यानुभवः प्राप्तिः सा प्रतीयते । कथमित्यत आह- स चायमभिनिवेशः । अर्थोक्तावेवास्य क्लेशत्वमाहक्लेश इति । अयमहितकर्मादिना जन्तून् क्लिश्नाति दुःखाकरोतीति क्लेशः । वक्तुमुपक्रान्तं परिसमापयति- स्वरसवाहीति । स्वभावेन वासनारूपेण वहनशीलो न पुनरागन्तुकः । कृमेरपि जातमात्रस्य दुःखबहुलस्य निकृष्टतमचैतन्यस्य । अनागन्तुकत्वे हेतुमाह- प्रत्यक्ष इति । प्रत्यक्षानुमानागमैः प्रत्युदिते जन्मन्य-संभावितोऽसंपादितो मरणत्रास उच्छेदयष्टात्मकः पूर्वजन्मानुभूतं मरणदुःखमनुमापयति । अयमभिसंधिःजातमात्र एव हि बालको मारकवस्तुदर्शनाद्वेपमानः कम्पविशेषा-दनुमितमरणप्रत्यासत्तिस्ततो बिभ्यदुपलभ्यते । दुःखाहुःखहेतोश्च भयं दृष्टम् । न चास्मिञ्जन्मन्यनेन मरणमनुभूतमनुमितं Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૯ श्रुतं वा, प्रागेवास्य दुःखत्वं तद्धेतुत्वं वावगम्यते। तस्मात्तस्य तथाभूतस्य स्मृतिः परिशिष्यते । न चेयं संस्कारादृते । न चायं संस्कारोऽनुभवं विना । न चास्मिञ्जन्मन्यनुभव इति प्राग्भवीय: परिशिष्यत इत्यासीत्पूर्वजन्मसंबन्ध इति । तथापदं यथापदमाकाङ्क्षत इत्यर्थप्राप्ते यथापदे सति यादृशो वाक्यार्थो भवति तादृशं दर्शयति-यथा चायमिति । अत्यन्तमूढेषु मन्दतमचैतन्येषु । विद्वत्तां दर्शयति-विज्ञातपूर्वापरान्तस्य । अन्तः कोटिः । पुरुषस्य हि पूर्वा कोटिः संसार उत्तरा च कैवल्यम् । सैव विज्ञाता श्रुतानुमानाभ्यां येन स तथोक्तः । सोऽयं मरणत्रास आ कृमेरा च विदुषो रूढः प्रसिद्ध इति । नन्वविदुषो भवतु मरणत्रासो विदुषस्तु न संभवति विद्ययोन्मूलितत्वात् । अनुन्मूलने वा मरणत्रासस्य स्यादत्यन्तसत्त्वमित्याशयवान्पृच्छति-कस्मादिति । उत्तरमाह-समाना हीति । न संप्रज्ञातवान्विद्वानपि तु श्रुतानुमितविवेक इति भावः ॥९॥ સ્વાભાવિક વાસનાપ્રવાહ રૂપે વહેતો, વિદ્યામાં સમાનપણે રૂઢ થયેલો જીવન-પ્રેમ અભિનિવેશ છે. “સર્વસ્ય પ્રાણિનઃ...” વગેરેથી અભિનિવેશ શબ્દનો અર્થ સમજાવે છે. આ આત્માશી એટલે પોતાના વિષે પ્રાર્થના કે ન હોઉં એવું નહીં એટલે હું અભાવને પ્રાપ્ત ન થાઉં, રહું એટલે જીવતો રહું, એ બધાં પ્રાણીઓમાં દેખાય છે. જે જજુએ મરણધર્મ અનુભવ્યો ન હોય, એને આ પોતાના વિષેની ઇચ્છા, અભિનિવેશ કે મરણભય હોઈ શકે નહીં. પ્રાસંગિક હોવાથી જન્માતરમાં ન માનનારા નાસ્તિકમતનું નિરાકરણ કરે છે, “એતયા ચ” વગેરેથી. નવું ઉત્પન્ન થયેલું શરીર સૌને પ્રિય હોય છે, તેથી પૂર્વજન્મનો અનુભવ સૂચિત થાય છે. અપૂર્વ શરીર, ઈન્દ્રિયો, બુદ્ધિ અને સંવેદનાઓના સંઘાતરૂપ જીવન સાથે સંબંધ થાય એ જન્મ છે. એનો અનુભવ એટલે પ્રાપ્તિ સૂચિત થાય છે. “સ ચાયમભિનિવેશઃ...” વગેરેથી આમ શાથી થાય છે, એનો જવાબ આપે છે. એ આ અભિનિવેશ એમ અર્થેથી એનું ક્લેશપણું કહે છે. એ અહિત કરીને જીવોને દુ:ખ આપે છે, માટે ક્લેશ કહેવાય છે. “સ્વરસવાહી..” વગેરેથી શરૂ કરેલી વાત પૂરી કરે છે. સ્વભાવથી વાસનારૂપે વહનશીલ છે, આગન્તુક નથી. તરત જન્મેલા કૃમિનું જીવન ઘણાં દુઃખોવાળું અને નિમ્નતમ ચેતનાવાળું છે, છતાં એ મૃત્યુથી ડરે છે. “પ્રત્યક્ષાનુમાનાગમૈરસંભાવિતઃ...” વગેરેથી આગન્તુક ન હોવાનું કારણ દર્શાવે છે. તરત જન્મેલામાં પ્રત્યક્ષ, અનુમાન કે આગમથી મરણભય જાણવો સંભવિત નથી, માટે સંપાદિત કરેલો નથી. એ મરણનો ત્રાસ “મારો ઉચ્છેદ થશે” એવી દૃષ્ટિરૂપ છે, અને પૂર્વજન્મમાં અનુભવેલા મરણદુઃખનું અનુમાન કરાવે છે. ભાવ એ છે કે તરત જન્મેલું બાળક મારી Page #189 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૧૦] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૧૫૫ નાખનાર વસ્તુ જોઈને ધ્રૂજી ઊઠે છે. એ કંપથી મરણ નજીક છે, એવું અનુમાન કરીને, એનાથી ડરે છે, એવું જોવા મળે છે. દુઃખથી કે દુઃખના હેતુથી ભય થતો જોવા મળે છે. એણે આ જન્મમાં મરણ અનુભવ્યું નથી, એનું અનુમાન કર્યું નથી કે સાંભળ્યું નથી. તેથી આ પહેલાં એનું દુઃખપણું કે દુઃખનો હેતુ હોવાપણું એણે અનુભવ્યું છે, એમ જણાય છે. તેથી એની આવી સ્થિતિની સમજૂતી માટે ફક્ત સ્મૃતિ બાકી રહે છે. એ સ્મૃતિ સંસ્કાર વિના સંભવે નહીં, અને સંસ્કાર અનુભવવિના સંભવે નહીં અને આ જન્મમાં અનુભવ થયો નથી, માટે એ પૂર્વજન્મનો છે, એમ પૂર્વજન્મનો સંબંધ સૂચવાય છે. યથા ચાય મત્યન્તમૂઢેષુ દશ્યતે...” વગેરે વાક્યમાં તથા શબ્દ યથાની આકાંક્ષા રાખે છે. માટે અર્થના બળે પ્રાપ્ત થતા યથા શબ્દનો પ્રયોગ કરીને જેવો વાક્યર્થ થાય, એ જણાવે છે. અત્યંત મૂઢ એટલે મંદતમ ચેતનાવાળા. “વિજ્ઞાત પૂર્વાપરાન્તસ્યથી વિદ્વત્તા દર્શાવે છે. અંત એટલે કોટી છેડો). પુરુષની પૂર્વ કોટી સંસાર છે અને છેલ્લી કોટી કૈવલ્ય છે. એ બે જેણે શ્રુત અને અનુમાનજ્ઞાનથી જાણ્યાં હોય એ વિદ્વાનું છે. આ મરણત્રાસ કીડાથી માંડીને વિદ્વાન્ સુધી રૂઢ એટલે પ્રસિદ્ધ છે. - અવિદ્વાનુને મરણત્રાસ ભલે થતો, પણ વિદ્વાનમાં તો એ વિદ્યાથી નષ્ટ થયો હોવાથી સંભવે નહીં. મરણત્રાસ નષ્ટ ન થયો હોય, તો એમાં શુદ્ધસત્ત્વનો ઉદય થયો નથી, એમ કહેવાય. આવા આશયથી “કસ્માત્ ?” એમ પ્રશ્ન પૂછે છે. અને “સમાના હિ તયો . વાસનાઓથી જવાબ આપે છે કે અહીં વિદ્વાથી શ્રુત અને અનુમાન જ્ઞાનવાળો પંડિત સમજવાનો છે, સંપ્રજ્ઞાત સમાધિવાળો મુખ્ય વિદ્વાનું નહીં, એવો ભાવ છે. ૯ ते प्रतिप्रसवहेयाः सूक्ष्माः ॥१०॥ એ સૂક્ષ્મ ફ્લેશો (ચિત્તના) પ્રલય વડે ત્યજવા યોગ્ય છે. ૧૦ भाष्य ते पञ्च क्लेशा दग्धबीजकल्पा योगिनश्चरिताधिकारे चेतसि प्रलीने सह तेनैवास्तं गच्छन्ति ॥१०॥ એ બળેલા બીજ જેવા પાંચ ક્લેશો, પોતાનો અધિકાર પૂરો થયે યોગીનું ચિત્ત લય પામે એની સાથે જ વિલીન (નષ્ટ) થઈ જાય છે. ૧૦ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૧૧ तत्त्व वैशारदी तदेवं क्लेशा लक्षिताः । तेषां च हेयानां प्रसुप्ततनुविच्छिन्नोदाररूपतया चतस्रोऽवस्था दर्शिताः । कस्मात्पुनः पञ्चमी क्लेशावस्था दग्धबीजभावतया सूक्ष्मा न सूत्रकारेण कथितेत्यत आह- ते प्रतिप्रसवहेयाः सूक्ष्माः । यत्किल पुरुषप्रयत्नगोचरस्तदुपदिश्यते । न च सूक्ष्मावस्थाहानं प्रयत्नगोचरः । किं सु प्रतिप्रसवेन कार्यस्य चित्तस्यास्मितालक्षणकारणभावापत्त्या हातव्येति । व्याचष्टे त इति । सुगमम् ॥१०॥ આમ ક્લેશોનાં લક્ષણ કહ્યાં. તજવા યોગ્ય એ લેશોની પ્રસુH, તનુ, વિચ્છિન્ન અને ઉદાર એમ ચાર અવસ્થાઓ કહી. તો કયા કારણસર સૂત્રકારે એમની બળેલા બીજ જેવી સૂક્ષ્મ પાંચમી અવસ્થા ન કહી ? એના જવાબમાં “તે પ્રતિપ્રસવહેયાઃ સૂક્ષ્મા:સૂત્રથી કહે છે કે જે કાર્ય પુરુષના પ્રયત્નથી સિદ્ધ થાય એવું હોય, એનો ઉપદેશ કરાય. સૂક્ષ્મ અવસ્થાનો વિનાશ પ્રયત્નસાધ્ય નથી. પરંતુ કાર્યરૂપ ચિત્ત ઊલટા ક્રમથી અસ્મિતારૂપ કારણભાવને પ્રાપ્ત થાય, એ રીતે તજવા યોગ્ય છે. “તે પંચ ક્લેશાઃ..” વગેરેથી સૂત્રની વ્યાખ્યા કરે છે, જે સુગમ છે. ૧૦ ચિતાનાં તુ વીનમાવોપ તાના- ચિત્તમાં રહેલા અને બીજભાવને પ્રાપ્ત થયેલા લેશોની ध्यानहेयास्तवृत्तयः ॥११॥ એમની વૃત્તિઓ ધ્યાનથી તજવા યોગ્ય છે. ૧૧ भाष्य क्लेशानां या वृत्तयः स्थूलास्तां क्रियायोगेन तनूकृताः सत्यः प्रसंख्यानेन ध्यानेन हातव्या यावत्सूक्ष्मीकृता यावद्दग्धबीजकल्पा इति । यथा वस्त्राणां स्थूलो मलः पूर्वं निर्धूयते पश्चात्सूक्ष्मो यत्नेनोपायेन वापनीयते तथा स्वल्पप्रतिपक्षाः स्थूला वृत्तयः क्लेशानां, सूक्ष्मास्तु મહાપ્રતિપક્ષ કૃતિ . ક્લેશોની જે (ઉદારરૂપ) સ્કૂલ વૃત્તિઓ છે. જેમને ક્રિયાયોગથી ક્ષીણ (સૂક્ષ્મ) કરી છે, એમને પ્રસંખ્યાનરૂપ ધ્યાનથી રોકવી જોઈએ, જયાં સુધી સૂક્ષ્મ અને બળેલા બીજ જેવી ન બને. જેમ વસ્ત્રોનો સ્થૂલ મેલ ખંખેરીને દૂર કર્યા પછી સૂક્ષ્મ મેલ પ્રયત્નપૂર્વકના ઉપાયથી નષ્ટ કરાય છે, Page #191 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૧૧] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૫૭ એમ ક્લેશોની સ્કૂલ વૃત્તિઓ હળવા વિરોધી પ્રયત્નથી અને સૂક્ષ્મ વૃત્તિઓ મોટા, યુક્તિપૂર્વકના વિરોધી પ્રયત્નથી દૂર થાય એવી હોય છે. ૧૧ तत्त्व वैशारदी अथ क्रियायोगतनूकृतानां क्लेशानां किंविषयात्पुरुषप्रयत्नाद्धानमित्यत आहस्थितानां तु बीजभावोपगतानामिति । अनेन वन्ध्येभ्यो व्यवच्छिनत्ति । सूत्रं पठतिध्यानहेयास्तवृत्तयः । व्याचष्टे-क्लेशानामिति । क्रियायोगतनूकृता अपि हि प्रतिप्रसवहेतुभावेन कार्यतः स्वरूपतश्च शक्या उच्छेत्तुमिति स्थूला उक्ताः । पुरुषप्रयत्नस्य प्रसंख्यानागोचरस्यावधिमाह-यावदिति । सूक्ष्मीकृता इति विवृणोति- दग्धेति । अत्रैव दृष्टान्तमाह- यथा वस्त्राणामिति । यत्नेन क्षालनादिना । उपायेन क्षारसंयोगादिना । स्थूलसूक्ष्मतामात्रतया दृष्टान्तदाान्तिकयोः साम्यं न पुनः प्रयत्नापनेयतया, प्रतिप्रसवहेयेषु तदसंभवात् । स्वल्पः प्रतिपक्ष उच्छेदहेतुर्यासां तास्तथोक्ताः । महान्प्रतिपक्ष उच्छेदहेतुर्यासां तास्तथोक्ताः । प्रतिप्रसवस्य चाधस्तात् क्लेशोच्छेदसाधकं स्यात् प्रसंख्यानमित्यवरतया स्वल्पत्वमुक्तम् ॥११॥ ક્રિયાયોગથી ક્ષીણ બનાવેલા ક્લેશો પુરુષના કેવા પ્રયત્નથી દૂર થાય ? એના જવાબમાં “સ્થિતાનાં તુ બીજભાવોપગતાના”થી કહે છે કે ચિત્તમાં બીજ ભાવે રહેલા ક્લેશો ધ્યાનથી દૂર થાય છે. બીજભાવ પ્રાપ્ત થયેલા એમ કહીને વંધ્યથી ભેદ કહ્યો. “ધ્યાનbયાસ્પદ્ વૃત્તયા” એ સૂત્ર રજૂ કરે છે. “ક્લેશાનાં વા વૃત્તયા...” વગેરે ભાષ્યથી એની વ્યાખ્યા કરે છે. કર્મયોગથી ક્ષીણ બનાવ્યા છે, છતાં કાર્યથી અને સ્વરૂપથી પ્રતિપ્રસવ (કારણમાં લયની) પ્રક્રિયાથી કારણભાવની પ્રાપ્તિ વડે ઉચ્છેદવા યોગ્ય છે, માટે સ્થૂલ કહ્યા. “યાવસૂક્ષ્મીકૃતા...” વગેરેથી પુરુષના ધ્યાનના પ્રયત્નનો અવધિ (મર્યાદા) દર્શાવે છે. સૂક્ષ્મીકૃતાનું વિવરણ દગ્ધબીજ કલ્પા શબ્દથી કરે છે. આ વિષે દેખાત્ત આપે છે, “યથા વસ્ત્રાણા...” વગેરેથી. યત્નથી એટલે ધોવાથી અને ઉપાયથી એટલે ક્ષાર વગેરેના પ્રયોગથી. દષ્ટાન્ત અને એનાથી સમજાવવાની વાતમાં સ્થૂલતા અને સૂક્ષ્મતા માત્રમાં જ સમાનતા છે, પ્રયત્નથી દૂર કરવાની વાતમાં સમાનતા નથી. કારણ કે પ્રતિપ્રસવા (કારણમાં લય)ની પ્રક્રિયા વડે ત્યજવા યોગ્યમાં એનો પ્રયત્નનો) સંભવ નથી. અલ્પ વિરોધી પ્રયત્નથી નષ્ટ થાય એવા ક્લેશોને સ્વલ્પપ્રતિપક્ષ અને વધારે વિરોધી પ્રયત્નથી નષ્ટ કરી શકાય એવા ક્લેશોને મહાપ્રતિપક્ષ કહે છે. પ્રતિપ્રસવ ક્લેશનાશક છે, એમ આગળ કહેવાશે. એની તુલનામાં પ્રસંખ્યાન (ધ્યાન)નું અલ્પપણું કહે છે, કારણ કે એ એનાથી ઊતરતી કક્ષાનું છે. ૧૧ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૧૨ क्लेशमूलः कर्माशयो दृष्टादृष्टजन्मवेदनीयः ॥१२॥ ક્લેશમૂલક કર્ભાશય દષ્ટ અને અદેખ જન્મોમાં અનુભવવા યોગ્ય છે. ૧૨ भाष्य तत्र पुण्यापुण्यकर्माशयः लोभमोहक्रोधप्रभवः । स दृष्टजन्मवेदनीयश्चादृष्टजन्मवेदनीयश्च । तत्र तीव्रसंवेगेन मत्रतपःसमाधिभिनिर्वर्तित ईश्वरदेवतामहर्षिमहानुभावानामाराधनाद्वा यः परिनिष्पन्न: स सद्यः परिपच्यते पुण्यकर्माशय इति । यथा तीव्रक्लेशेन भीतव्याधितकृपणेषु विश्वासोपगतेषु वा महानुभावेषु वा तपस्विषु कृतः पुनः पुनरपकारः स चापि पापकर्माशयः सद्य एव परिपच्यते । यथा नन्दीश्वरः कुमारो मनुष्यपरिणामं हित्वा देवत्वेन परिणतः । तथा नहुषोऽपि देवानामिन्द्रः स्वकं परिणामं हित्वा तिर्यक्त्वेन परिणत इति । तत्र नारकाणां नास्ति दृष्टजन्मवेदनीयः कर्माशयः । क्षीणक्लेशानामपि नास्त्यदृष्टजन्मवेदनीयः कर्माशय इति ॥१२॥ પુણ્ય અને અપુણ્ય (પાપ) રૂ૫ કર્માશય લોભ, મોહ અને ક્રોધથી ઉત્પન્ન થાય છે. એનાં ફળ દષ્ટ (આ) કે અદષ્ટ (આવતા) જન્મમાં અનુભવવાં પડે છે. એમાં જે પુણ્યકર્માશય તીવ્ર વૈરાગ્યપૂર્વક કરેલા મંત્રજપ, તપ, સમાધિથી તેમજ ઈશ્વર, દેવતા, મહર્ષિ, મહાનુભાવોની આરાધનાથી ઉત્પન્ન થયેલો હોય એ તરત પરિપક્વ બનીને ફળ આપે છે. એ રીતે, તીવ્ર ક્લેશપૂર્વક ભયભીત, રોગી, ગરીબ અને વિશ્વાસે રહેલાં પ્રાણીઓ પર અથવા મહાનું પ્રભાવવાળા તપસ્વીઓ પર વારંવાર કરેલો અપકાર એવો કર્ભાશય બનાવે છે, જે જલ્દી ફળ આપે છે. દાખલા તરીકે, કમર નન્દીશ્વર મનુષ્ય પરિણામ ત્યજીને દેવપણામાં પરિણમ્યા. અને નહુષ દેવોનો રાજા ઇન્દ્ર બનીને, એ પરિણામને ત્યાગીને પશુયોનિમાં પરિણમ્યો. નારકીય જીવોનો કર્તાશય દષ્ટજન્મવેદનીય નથી હોતો, અને ક્ષીણક્લેશ મહાત્માઓનો કર્ભાશય અદૃષ્ટજન્મવેદનીય નથી હોતો. ૧૨ Page #193 -------------------------------------------------------------------------- ________________ પા. ર સૂ. ૧૨ ] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૧૫૯ तत्त्व वैशारदी स्यादेतत्-जात्यायुर्भोगहेतवः पुरुषं क्लिनन्त: क्लेशाः । कर्माशयश्च तथा, न त्वविद्यादयः । तत्कथमविद्यादयः क्लेशा इत्यत आह-क्लेशमूलः कर्माशयो दृष्टादृष्टजन्मवेदनीय: । क्लेशा मूलं यस्योत्पादे च कार्यकरणे च स तथोक्तः । एतदुक्तं भवति-अविद्यादिमूलो हि कर्माशयो जात्यायु गहेतुरित्यविद्यादयोऽपि तद्धेतवोऽत: क्लेशा इति । व्याचष्टे-तत्रेति । आशेरते सांसारिका: पुरुषा अस्मिन्नित्याशयः । कर्मणामाशयो धर्माधर्मों । कामात्काम्यकर्मप्रवृत्तौ स्वर्गादिहेतुर्धर्मो भवति । एवं लोभात्परद्रव्यापहारादावधर्मः । मोहादधर्मे हिंसादौ धर्मबुद्धेः प्रवर्तमानस्याधर्म एव । न त्वस्ति मोहजो धर्मः । अस्ति क्रोधजो धर्मः । तद्यथा ध्रुवस्य जनकापमानजन्मनः कोधात्तज्जिगीषयाहितत्वेन कर्माशयेन पुण्येनान्तरिक्ष-लोकवासिनामुपरि स्थानम् । अधर्मस्तु क्रोधजो ब्रह्मवधादिजन्मा प्रसिद्ध एव भूतानाम्। तस्य द्वैविध्यमाह-स दृष्टजन्मेति । दृष्टजन्मवेदनीयमाह-तीव्रसंवेगेनेति । यथासंख्यं दृष्टान्तावाह-यथा नन्दीश्वर इति । तत्र नारकाणामिति । येन कर्माशयेन कुम्भीपाकादयो नरकभेदाः प्राप्यन्ते तत्कारिणो नारकाः । तेषां नास्ति दृष्टजन्मवेदनीयः कर्माशयः । न हि मनुष्यशरीरेण तत्परिणामभेदेन वा सा तादृशी वत्सरसहस्रादिनिरन्तरोपभोग्या वेदना संभवतीति । शेषं सुगमम् ॥१२॥ ભલે. જન્મ આયુષ્ય અને ભોગ પુરુષને દુઃખ આપતા હોવાથી ક્લેશ કહેવાય. કર્ભાશય એમનું કારણ હોવાથી ક્લેશ કહેવાય. પણ અવિદ્યા વગેરે એવા નથી, તો પછી એમને ક્લેશ કેવી રીતે કહેવાય ? એના જવાબમાં “ક્લેશમૂલ કર્ભાશયો દષ્ટાદષ્ટ જન્મવેદનીયા” એ સૂત્ર રજૂ કરે છે. એમની ઉત્પત્તિ અને કાર્ય કરવાની યોગ્યતામાં ક્લેશો મૂળ તરીકે રહેલા હોય છે. કહેવાનો આશય એ છે કે અવિઘામૂલક કર્ભાશય જન્મ, આયુષ્ય અને ભોગનો હેતુ હોવાથી અવિદ્યા વગેરે પણ ક્લેશો કહેવાય છે. “તત્ર તીવ્રસંવેગેન મંત્ર તપ સમાધિભિઃ.” વગેરેથી આ વિષય સમજાવે છે. સાંસારિક પુરુષો એમાં સૂતેલા રહે છે, માટે એ આશય કહેવાય છે. ધર્મ અને અધર્મ કર્ભાશય છે. ઇચ્છાપૂર્વક કામ કર્મો કરવાથી સ્વર્ગાદિનો હેતુ ધર્મ ઉત્પન્ન થાય છે. લોભથી બીજાનું ધન છીનવી લેવા વગેરેથી અધર્મ ઉત્પન્ન થાય છે. મોહથી હિંસા વગેરે અધર્મમાં ધર્મબુદ્ધિથી પ્રવર્તતો મનુષ્ય પણ અધર્મ જ કરે છે. ધર્મ કદીપણ મોહથી ઉત્પન્ન થતો નથી. પણ ક્રોધથી ધર્મ ઉત્પન્ન થઈ શકે છે. દાખલા તરીકે, પિતાના અપમાનને કારણે ઉત્પન્ન થયેલા ક્રોધથી ધ્રુવે પિતાનું સ્થાન મેળવવા માટે જે કર્ભાશય ઉત્પન્ન કર્યો, એનાથી એણે અંતરિક્ષ લોકમાં Page #194 -------------------------------------------------------------------------- ________________ १६०] પતંજલિનાં યોગસૂત્રો [41. २ सू. १३ વસનારાઓ કરતાં ઊંચું સ્થાન મેળવ્યું. અધર્મ પણ ક્રોધથી કરેલી બ્રહ્મહત્યા वगेरेथा उत्पन्न थाय छ, मेवात मोडमा प्रसिद्ध ४ छे. “स १४न्मवेहनीय..." १३थी भेना मे 1 5 छ. “तसंवेगेन..." वगैरेची दृष्ट ४न्मवेहनीय विषे . “यथानन्हीश्वर:"... वगैरेथी मश: बेष्टान्त मापे छ.४ કર્ભાશયથી કુંભીપાક વગેરે નરકો પ્રાપ્ત થાય છે, એવાં કર્મ કરનાર નારકીય કહેવાય છે. એમનો કર્ભાશય દષ્ટજન્મવેદનીય હોતો નથી. કારણ કે મનુષ્ય શરીરથી અથવા એના પરિણામભેદથી હજારો વર્ષ સુધી સતત ભોગવી શકાય એવી વેદના સંભવતી નથી. બાકીનું સુગમ છે. ૧૨ सति मूले तद्विपाको जात्यायु गाः ॥१३॥ (ક્લેશરૂપ) મૂળ હોય તો જન્મ, આયુષ્ય અને ભોગરૂપ એનો (मनो) विषा: थाय छ. १३ भाष्य सत्सु क्लेशेषु कर्माशयो विपाकारम्भी भवति नोच्छिनक्लेशमूलः । यथा तुषावनद्धाः शालितण्डुला अदग्धबीजभावाः प्ररोहसमर्था भवन्ति नापनीततुषा दग्धबीजभावा वा, तथा क्लेशावनद्धः कर्माशयो विपाकप्ररोही भवति, नापनीतक्लेशो न प्रसंख्यानदग्धक्लेशबीजभावो वेति । स च विपणकस्त्रिविधो जातिरायुर्भोग इति । तत्रेदं विचार्यते-किमेकं कमैकस्य जन्मनः कारणमथैकं कर्मानेकं जन्माक्षिपतीति । द्वितीया विचारणा-किमनेकं कर्मानेकं जन्म निर्वर्तयत्यथानकं कमैकं जन्म निर्वर्तयतीति । न तावदेकं कमैकस्य जन्मनः कारणम् । कस्मात् ? अनादिकालप्रचितस्यासंख्येयस्यावशिष्टकर्मणः सांप्रतिकस्य च फलक्रमानियमादनाश्वासो लोकस्य प्रसक्तः, स चानिष्ट इति । न चैकं कर्मानेकस्य जन्मनः कारणम् । कस्मात् ? अनेकेषु कर्मस्वेकैकमेव कर्मानेकस्य जन्मनः कारणमित्यवशिष्टस्य विपाककालाभावः प्रसक्तः, स चाप्यनिष्ट इति । न चानेकं कर्मानेकस्य जन्मनः कारणम् । कस्मात् ? तदनेकं जन्म युगपन्न संभवतीति, क्रमेणैव वाच्यम्, तथा च पूर्वदोषानुषङ्गः । Page #195 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૧૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૧૬૧ तस्माज्जन्मप्रायणान्तरे कृतः पुण्यापुण्यकर्माशयप्रचयो विचित्रः प्रधानोपसर्जनभावेनावस्थितः प्रायणाभिव्यक्त एकप्रघट्टकेन मिलित्वा मरणं प्रसाध्य संमूछित एकमेव जन्म करोति । तच्च जन्म तेनैव कर्मणा लब्धायुष्कं भवति । तस्मिन्नायुषि तेनैव कर्मणा भोगः संपद्यत इति । असौ कर्माशयो जन्मायुर्भोगहेतुत्वात्रिविपाकोऽभिधीयत इति । अत एकभविकः कर्माशय उक्त इति । दष्टजन्मवेदनीयस्त्वेकविपाकारम्भी भोगहेतुत्वाद्, द्विविपाकारम्भी वा भोगायुर्हेतुत्वान्नन्दीश्वरवन्नहुषवद्वेति । क्लेशकर्मविपाकानुभवनिर्वर्तिताभिस्तु वासनाभिरनादिकालसंमूर्छितमिदं चित्तं विचित्रीकृतमिव सर्वतो मत्स्यजालं ग्रन्थिभिरिवाततमित्येता अनेकभवपूर्विका वासनाः । यस्त्वयं कर्माशय एष एवैकभविक उक्त इति । ये संस्काराः स्मृतिहेतवस्ता वासनास्ताश्चानादिकालीना इति । यस्त्वसावेकभविकः कर्माशयः स नियतविपाकश्चानियतविपाकश्च । तत्र दृष्टजन्मवेदनीयस्य नियतविपाकस्यैवायं नियमो न त्वदृष्टजन्मवेदनीयस्यानियतविपाकस्य । कस्मात् ? यो ह्यदृष्टजन्मवेदनीयोऽनियतविपाकस्तस्य त्रयी गतिः - कृतस्याविपक्वस्य विनाशः, प्रधानकर्मण्यावापगमनं वा, नियतविपाकप्रधानकर्मणाभिभूतस्य वा चिरमवस्थानमिति । तत्र कृतस्याविपक्वस्य नाशो यथा शुक्लकर्मोदयादिहैव नाशः कृष्णस्य । यत्रेदमुक्तम्- "द्वे वे ह वै कर्मणी वेदितव्ये पापकस्यैको राशिः पुण्यकृतोऽपहन्ति । तदिच्छस्व कर्माणि सुकृतानि कर्तुमिहैव ते कर्म कवयो वेदयन्ते ।" प्रधानकर्मण्यावापगमनम् । यत्रेदमुक्तं- "स्यात्स्वल्पः संकरः सपरिहारः सप्रत्यवमर्षः, कुशलस्य नापकर्षायालम्, कस्मात् ? कुशलं हि मे बह्वन्यदस्ति यत्रायमावापं गतः स्वर्गेऽप्यपकर्षमल्पं करिष्यति" इति । नियतविपाकप्रधानकर्मणाभिभूतस्य वा चिरमवस्थानम् । कथमिति ? अदृष्टजन्मवेदनीयस्य नियतविपाकस्यैव कर्मणः समानं मरणमभिव्यक्तिकारणमुक्तम्, न त्वदृष्टजन्मवेदनीयस्यानियतविपाकस्य । Page #196 -------------------------------------------------------------------------- ________________ પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૧૩ यत्त्वदृष्टजन्मवेदनीयं कर्मानियतविपाकं तन्नश्येदावापं वा गच्छेदभिभूतं वा चिरमप्युपासीत, यावत्समानं कर्माभिव्यञ्जकं निमित्तमस्य न विपाकाभिमुखं करोतीति । तद्विपाकस्यैव देशकालनिमित्तानवधारणादियं कर्मगतिर्विचित्रा दुर्विज्ञाना चेति । न चोत्सर्गस्यापवादान्निवृत्तिरित्येकभविकः માંશયો-સ્નુજ્ઞાયત કૃતિ પ્રા ૧૬૨] ક્લેશો હોય તો કર્માશય ફળ આપવાનો આરંભ કરે છે, ક્લેશરૂપ મૂળ ઉખાડી નાખ્યું હોય તો નહીં. જેમ છોતરાંવાળી ડાંગર જો બળેલા બીજ ભાવવાળી ન હોય તો ઊગવા સમર્થ બને છે, છોતરાં દૂર કર્યા પછી અથવા બીજભાવ બાળ્યા પછી નહીં. એમ ફ્લેશોથી વીંટળાયેલો કર્માશય પક્વ બનીને ફળ આપે છે, ક્લેશો દૂર કર્યા પછી અથવા પ્રસંખ્યાનથી બીજભાવ બાળ્યા પછી નહીં. એ વિપાક જન્મ, આયુ અને ભોગ એમ ત્રણ પ્રકારનો હોય છે. આ વિષયમાં એવું વિચારવામાં આવે છે કે એક કર્મ એક જન્મનું કારણ હોય છે કે અનેક જન્મોનું ? બીજી વિચારણા એવી છે કે અનેક કર્મો અનેક જન્મોનાં હેતુ હોય છે કે એક જન્મનાં ? એક કર્મ એક જન્મનું કારણ ન હોઈ શકે, કારણ કે અનાદિકાળથી સંચિત અસંખ્ય બાકી રહેલાં કર્મોનું અને વર્તમાન જન્મમાં કરવામાં આવતાં (ક્રિયમાણ) કર્મોનું ફળ મળવામાં ક્રમનો નિયમ ન હોવાથી લોકો વિશ્વાસ નહીં કરે, અને એ અનિષ્ટ છે. અને એક કર્મ જ અનેક જન્મોનું કારણ નથી. કેમ ? ઘણાં કર્મોમાંથી એક એક કર્મ જ અનેક જન્મોનું કારણ બને, તેથી બાકી રહેલાં કર્મોના વિપાક માટે સમય રહે નહીં, એ પણ અનિષ્ટ છે. અને અનેક કર્મો અનેક જન્મોનું કારણ નથી. કેમ ? અનેક જન્મો એકીસાથે સંભવે નહીં, માટે ક્રમથી થાય એમ કહેવું પડે, અને આ રીતે પણ અગાઉ જણાવેલા દોષનો પ્રસંગ આવે. માટે જન્મ અને મરણ વચ્ચેના ગાળામાં કરેલો પુણ્ય અને અપુણ્ય કર્મોના આશયનો સંચય વિચિત્ર છે. એ મુખ્ય અને ગૌણભાવથી રહેલો છે. એ મૃત્યુવખતે પ્રગટ થઈ, એક સાંકળરૂપે મળીને, મરણ લાવીને એક જ જન્મ કરે છે. એ જન્મ એ જ કર્મથી આયુષ્ય નક્કી કરે છે, અને એ આયુષ્યમાં એ જ કર્મથી ભોગ પણ નક્કી થાય છે. આ કર્માશય જન્મ, Page #197 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૧૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૬૩ આયુ અને ભોગનો હેતુ હોવાથી “ત્રિવિપાક” (ત્રણ ફળઉત્પન્ન કરનાર) કહેવાય છે. તેથી કર્ભાશય “એક ભવિક” (એક જન્મ આપનાર) કહેવાય છે. દૃષ્ટજન્મવેદનીય (વર્તમાન જન્મમાં ફળ આપનાર) કર્ભાશય ભોગ હેતુરૂપ હોય તો, એક વિપાકનો આરંભ કરનાર, અથવા ભોગ અને આયુના હેતુરૂપ હોય તો બે વિપાકોનો આરંભ કરનાર, એટલે નંદીશ્વર અને નહુષની જેમ દ્રિવિપાક અને એકવિપાકનો આરંભકરનાર બને છે. અનાદિકાળથી ચાલ્યા આવતા ક્લેશ અને કર્મવિપાકના અનુભવોથી ઉત્પન્ન થયેલી અસંખ્ય વાસનાઓથી ભરેલું ચિત્ત વિચિત્ર રંગોવાળા કઢંગા ચિત્ર જેવું કે ઘણી ગાંઠોવાળી માછલાં પકડવાની જાળ જેવું જણાય છે, તેથી વાસનાઓ અનેક જન્મોમાં ઉત્પન્ન થયેલી માનવી જોઈએ. પરંતુ આ જે. કર્ભાશય છે એને એકભવિક કહ્યો છે, જે સંસ્કારો સ્મૃતિનું કારણ છે, એ વાસનાઓ કહેવાય છે, અને અનાદિ કાળથી એકઠી થયેલી છે. એક ભવિક કર્ભાશય નિયતવિપાક (નિશ્ચિતપણે ફળ આપનાર) અને અનિયતવિપાક એમ બે પ્રકારનો છે. એમાં દષ્ટ જન્મવેદનીય (વર્તમાન જન્મમાં અનુભવવાનો) અને નિયતવિપાક કર્ભાશયને જ આ નિયમ લાગુ પડે છે, અદષ્ટ જન્મવેદનીય અને અનિયત વિપાકને નહીં. કેમ? કારણ કે અદષ્ટજન્મવેદનીય અનિયતવિપાક કર્ભાશયની ત્રણ ગતિઓ છે. એક, કરેલા કર્મનો ફળ આપ્યા વિના વિનાશ. બે, મુખ્ય કર્મમાં ભળી જવું અને ત્રણ, નિયતવિપાકવાળા મુખ્ય કર્મથી લાંબા સમય સુધી દબાયેલા રહેવું. એમાં કરેલા કર્મનો ફળ આપ્યા વિના (પાક્યા વિના) વિનાશ એટલે અહીં જ શુક્લ કર્મથી કૃષ્ણ કર્મનો વિનાશ. આ વિષે કહ્યું છે :- “પાપીનાં બે બે કર્મો (કૃષ્ણ અને શુક્લકૃષ્ણ)ના સંચયને એક (તપ, સ્વાધ્યાય વગેરે) પુણ્યકર્મોથી થયેલો સંચય નષ્ટ કરે છે. તેથી કવિઓ (જ્ઞાની યોગીઓ) કહે છે કે અહીં જ સારાં કર્મ કરવાનો આગ્રહ રાખો.” પ્રધાન કર્મમાં ભળી જનારા કર્મોવિષે કહ્યું છે : “જે થોડું સહેલાઈથી (પ્રાયશ્ચિત વગેરેથી) ટાળી શકાય એવું અને સહન કરી શકાય એવા દુઃખરૂપ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૧૩ ફળવાળું મારું જે પાપમિશ્રિત કર્મ છે, એ મારા મોટા, મુખ્ય પુણ્યકર્મનો અપકર્ષ કરવા સમર્થ નથી. કારણ કે મારાં પુણ્ય કર્મનો સંચય એવડો મોટો છે કે એની સાથે ભળી જઈને મને સ્વર્ગમાં પણ થોડું દુઃખ આપશે.” - નિયતવિપાકવાળા મુખ્ય કર્મથી દબાયેલા રહીને લાંબા સમય સુધી રહેનારા કર્મોની શી વ્યવસ્થા છે? જે કર્મો નિયતવિપાકવાળાં હોય અને જેમનું ફળ અદષ્ટ (ભવિષ્ય) જન્મવેદનીય હોય, એ જ્યારે એકીસાથે ફળ આપવા પ્રવૃત્ત થાય ત્યારે એમની અભિવ્યક્તિના પરિણામે મરણ થાય છે. એમ કહ્યું છે પણ અદષ્ટ જન્મવેદનીય, અનિયતવિપાક કર્મથી મરણ થતું નથી. જે અદેખ જન્મવેદનીય અને અનિયતવિપાક કર્મ છે, એ અગાઉ કહ્યું એમ, નષ્ટ થાય, મુખ્ય સાથે ભળી જાય અથવા મુખ્ય કર્મથી દબાઈને લાંબા સમય સુધી ઉપાસના (તક મળે ફળ આપવાનો વિચાર) કરતું પડ્યું રહે. અથવા બળવાન કર્મ પાસે (ઉપ) બેસી રહે (આસીત), જ્યાં સુધી એની જાતિનું એને અભિવ્યક્ત કરે એવું, નિમિત્ત ભૂત કર્મ અને વિપાક માટે અભિમુખ ન કરે. વિપાક માટે સ્થળ, કાળ અને અભિવ્યક્તિના નિમિત્તનો નિશ્ચય ન હોવાથી, કર્મની ગતિ વિચિત્ર અને દુર્વિજ્ઞેય (મુશ્કેલીથી જાણી શકાય એવી) હોય છે. નિયમ અપવાદને કારણે બદલાતો નથી કે નિવૃત્ત થતો નથી, માટે કર્ભાશય એકભવિક છે, એમ બધા આ શાસ્ત્રના આચાર્યો સ્વીકારે છે. ૧૩ तत्त्व वैशारदी स्यादेतत्-अविद्यामूलत्वे कर्माशयस्य विद्योत्पादे सत्यविद्याविनाशान्मा नाम कर्माशयान्तरं चैषीत्, प्राचां तु कर्माशयानामनादिभवपरम्परासंचितानामसंख्यातानामनियतविपाककालानां भोगेन क्षपयितुमशक्यत्वादशक्योच्छेदः संसारः स्यादित्यत आह- सति मूले तद्विपाको जात्यायुर्भोगाः इति । एतदुक्तं भवतिसुखदुःखफलो हि कर्माशयस्तादर्थ्येन तन्त्रान्तरीकतया जन्मायुषी अपि प्रसूते । सुखदुःखे च रागद्वेषानुषक्ते तदविनिर्भागवर्तिनी तदभावे न भवतः । न चास्ति संभवो न च तत्र यस्तुष्यति वोद्विजते वा तच्च तस्य सुखं वा दुःखं वेति । तदियमात्मभूमिः क्लेशसलिलावसिक्ता कर्मफलप्रसवक्षेत्रमित्यस्ति क्लेशानां फलोपजननेऽपि कर्माशयसहकारितेति, क्लेशसमुच्छेदे सहकारिवैकल्यात्सनप्यनन्तोऽप्यनियतविपाककालोऽपि प्रसंख्यानदग्धबीजभावो न फलाय कल्पत इति । उक्तमर्थं भाष्यमेव द्योतयति Page #199 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૧૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૬૫ सत्स्विति । अत्रैव दृष्टान्तमाह- यथा तुषेति । सतुषा अपि दग्घबीजभावा: स्वेदादिभिः । दान्तिके योजयति-तथेति । ननु न क्लेशा: शक्या अपनेतुम् । न हि सतामपनय इत्यत आह- न प्रसंख्यानदग्धक्लेशबीजभाव इति । विपाकस्य चैविध्यमाह- स चेति । विपच्यते साध्यते कर्मभिरिति विपाकः । कमैकत्वं ध्रुवं कृत्वा जन्मैकत्वानेकत्वगोचरा प्रथमा विचारणा । द्वितीया तु कर्मानेकत्वं ध्रुवं कृत्वा जन्मैकत्वानेकत्वगोचरा । तदेवं चत्वारो विकल्पाः । तत्र प्रथम विकल्पमपाकरोति- न तावदेकं कमैकस्य जन्मन: कारणम् इति । पृच्छति-कस्मादिति । उत्तरमाह-अनादिकाल एकैकजन्मप्रचितस्यात एवासंख्येयस्यैकैकजन्मक्षपितादेकैकस्मात्कर्मणोऽवशिष्टस्य कर्मणः, सांप्रतिकस्य च फलकमानियमादनाश्वासो लोकस्य प्रसक्तः, स चानिष्ट इति । एतदुक्तं भवति-कर्मक्षयस्य विरलत्वात्तदुत्पत्तिबाहुल्याच्चान्योऽन्यसंपीडिता: कर्माशया निरन्तरोत्पत्तयो निरुच्छ्वासा: स्वविपाकं प्रतीति न फलक्रमः शक्योऽवधारयितुं प्रेक्षावतेत्यनाश्वास: पुण्यानुष्ठानं प्रति प्रसक्त इति । द्वितीयं विकल्पं निराकरोति- न चैकं कर्मानेकस्य जन्मन: कारणम् । पृच्छतिकस्मादिति । उत्तरमाह-अनेकेष्विति । अनेकस्मिञ्जन्मन्याहितमेकैकमेव कर्मानेकस्य जन्मलक्षणस्य विपाकस्य निमित्तमित्यवशिष्टस्य विपाककालाभाव: प्रसक्तः स चाप्यनिष्टः । कर्मवैफल्येन तदननुष्ठानप्रसङ्गात् । यदैकजन्मसमुच्छेद्ये कर्मण्येकस्मिन्फलक्रमानियमादनाश्वासस्तदा कैव कथा बहुजन्मसमुच्छेद्ये कर्मण्येकस्मिन्। तत्र हवसराभावाद्विपाककालाभाव एव सांप्रतिकस्येति भावः । तृतीयं विकल्पं निराकरोतिन चाने कनिकस्य जन्मनः कारणम् । तत्र हेतुमाह- तदिति । तदनेकं जन्म युगपत्र संभवत्ययोगिन इति क्रमेण वाच्यम् । यदि हि कर्मसहस्रं युगपज्जन्मसहस्रं प्रसुवीत तत एव कर्मसहस्रप्रक्षयादवशिष्टस्य विपाककाल: फलकमनियमश्च स्याताम् । न त्वस्ति जन्मनां योगपद्यम् । एवमेव प्रथमपक्ष एवोक्तं दूषणमित्यर्थः । तदेवं पक्षत्रये निराकृते पारिशेष्यादने कमैकस्य जन्मन: कारणमिति पक्षो व्यवतिष्ठत इत्याह- तस्माज्जन्मेति । जन्म च प्रायणं च जन्मप्रायणे । तयोरन्तरं मध्यम् । तस्मिन्विचित्रसुखदुःखफलोपहारेण विचित्रः । यदत्यन्तमुद्भूतमनन्तरमेव फलं दास्यति तत्प्रधानम् । यत्तु किञ्चिद्विलम्बेन तदुपसर्जनम् । प्रायणं मरणम् । तेनाभिव्यक्तः स्वकार्यारम्भणाभिमुखमुपनीत एकप्रघट्टकेन युगपत्संमूच्छितो जन्मादिलक्षणे कार्ये कर्तव्य एकलोलीभावमापन एकमेव जन्म करोति, नानेकम् । तच्च जन्म मनुष्यादिभावस्तेनैव कर्मणा लब्धायुष्कं कालभेदानियतजीवितं भवति । तस्मित्रायुषि तेनैव कर्मणा भोगः सुखदुःखसाक्षात्कारः स्वसंबन्धितया संपद्यत इति । तस्मादसौ कर्माशयो Page #200 -------------------------------------------------------------------------- ________________ १६६] પતંજલિનાં યોગસૂત્રો [५. २ सू. १३ जात्यायुर्भोगहेतुत्वात्रिविपाकोऽभिधीयते । औत्सगिकमुपसंहरति- अत एकभविकः कर्माशय उक्त इति । एको भव एकभवः । पूर्वकाल (अष्टाध्यायी २।११४६) इत्यादिना समासः । एकभवोऽस्यास्तीति मत्वर्थीयष्ठन् । क्वचित्पाठ ऐकभविक इति । तत्रैकभवशब्दाद्भवार्थे ठक्प्रत्ययः । एकजन्मावच्छिन्नमस्य भवनमित्यर्थः । ___ तदेवमौत्सर्गिकस्यैकभविकस्य त्रिविपाकत्वमुक्त्वा दृष्टजन्मवेदनीयस्यैहिकस्य कर्मणस्त्रिविपाकत्वं व्यवच्छिनत्ति-दृष्टेति । नन्दीश्वरस्य खल्वष्टवर्षावच्छिन्नायुषो मनुष्यजन्मनस्तीव्रसंवेगाधिमात्रोपायजन्मा पुण्यभेद आयुर्भोगहेतुत्वाद् द्विविपाकः । नहुषस्य तु पाणिप्रहारविरोधिनागस्त्यस्येन्द्रपदप्राप्तिहेतुनैवकर्मणायुषो विहितत्वादपुण्यभेदो भोगमावहेतुः । ननु यथैकभविकः कर्माशयस्तथा किं क्लेशवासना भोगानुकूलाश्च कर्मविपाकानुभववासनाः । तथा च मनुष्यस्तिर्यग्योनिमापनो न तज्जातीयोचितं भुञ्जीतेत्यत आह- क्लेशेति । संमूछितमेकलोलीभावमापन्नम् । धर्माधर्माभ्यां व्यवच्छेत्तुं वासनायाः स्वरूपमाह - ये संस्कारा इति । __औत्सर्गिकमेकभविकत्वं क्वचिदपवदितुं भूमिकामारचयति- यस्त्वसाविति । तुशब्देन वासनातो व्यवच्छिनत्ति । दृष्टजन्मवेदनीयस्य नियतविपाकस्यैवायमेकभविकत्वनियमो न त्वदृष्टजन्मवेदनीयस्य । किंभूतस्यानियतविपाकस्येति । हेतुं पृच्छतिकस्मादिति । हेतुमाह-यो हीति । एकां तावद्गतिमाह-कृतस्येति । द्वितीयामाहप्रधानेति । तृतीयामाह-नियतेति । तत्र प्रथमां विभजते-तत्र कृतस्येति । संन्यासिकर्मभ्योऽशुक्लाकृष्णेभ्योऽन्यानि त्रीण्येव कर्माणि कृष्णकृष्णशुक्लशुक्लानि । तदिह तपःस्वाध्यायादिसाध्यः शुक्ल: कर्माशय उदित एवादत्तफलस्य कृष्णस्य नाशकोऽविशेषाच्च शबलस्यापि कृष्णभागयोगादिति मन्तव्यम् । अत्रैव भगवानाम्नायमुदाहरति-यत्रेदमिति । द्वे द्वे ह वै कर्मणी कृष्णकृष्णशुक्ले अपहन्तीति संबन्धः । वीप्सया भूयिष्ठता सूचिता । कस्येत्यत आह-पापकस्येति पापकस्य पुंस इत्यर्थः । कोऽसावपहन्तीत्यत आह एको राशिः पुण्यकृतः इति । समूहस्य समूहिसाध्यत्वात् । तदनेन शुक्ल: कर्माशयस्तृतीय उक्तः । एतदुक्तं भवति- ईदृशो नामायं परपीडादिरहितसाधनसाध्यः शुक्लः कर्माशयो यदेकोऽपि सन्कृष्णाकृष्णशुक्लांश्चात्यन्तविरोधिनः कर्माशयान्भूयसोऽप्यपहन्ति । तत्तस्मादिच्छस्वेति छान्दसत्वादात्मनेपदम् । शेषं सुगमम् । अत्र च शुक्लकर्मोदयस्यैव स कोऽपि महिमा यत इतरेषामभावो न तु स्वाध्यायादिजन्मनो दुःखात् । न हि दुःखमात्रविरोध्यधर्मोऽपि तु स्वकार्यदुःखविरोधी। न च स्वाध्यायादिजन्यं दुःखं Page #201 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૧૩] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ १६७ तस्य कार्यम्, तत्कार्यत्वे स्वाध्यायादिविधानानर्थक्यात्तद्बलादेव तदुत्पत्तेः । अनुत्पत्तौ वा कुम्भीपाकाद्यपि विधीयेत । अविधाने च तदनुत्पत्तेरिति सर्वं चतुरस्रम् । द्वितीयां गतिं विभजते-प्रधाने कर्मणि ज्योतिष्टोमादिके तदङ्गस्य पशुहिंसादेरावापगमनम् । द्वे खलु हिंसादेः कार्ये - प्रधानाङ्गत्वेन विधानात्तदुपकारः, "न हिंस्यात्सर्वा भूतानि" (तलु० शान्ति० २७८।५ ) इति हिंसायाः प्रतिषिद्धत्वादनर्थश्च । तत्र प्रधानाङ्गत्वेनानुष्ठानादप्रधानतैवेत्यतो न द्रागित्येव प्रधाननिरपेक्षा सती स्वफलमनर्थं प्रसोतुमर्हति किं त्वारब्धविपाके प्रधाने साहायकमाचरन्ती व्यवतिष्ठते । प्रधानसाहायकमाचरन्त्याश्च स्वकार्ये बीजमात्रतयावस्थानं प्रधाने कर्मण्यावापगमनम् । यत्रेदमुक्तं पञ्चशिखेन- "स्वल्पः संकरो ज्योतिष्टोमादिजन्मनः प्रधानापूर्वस्य पशुहिंसादिजन्मनानर्थहेतुनाऽपूर्वेण सपरिहारः । शक्यो हि कियता प्रायश्चित्तेन परिहर्तुम् । अथ प्रमादतः प्रायश्चित्तमपि नाचरितं प्रधानकर्म विपाकसमये च विपच्येत तथापि यावन्तमसावनर्थं प्रसूते तावान्सप्रत्यवमर्षः । मृष्यन्ते हि पुण्यसंभारोपनीतसुखसुधामहाहूदावगाहिनः कुशलाः पापमात्रोपपादितां दुःखवह्निकणिकाम् । अत: कुशलस्य सुमहतः पुण्यस्य नापकर्षाय प्रक्षयाय पर्याप्तः । पृच्छति कस्मादिति । उत्तरं - कुशलमिति । कुशलं हि मे पुण्यवतो बह्वन्यदस्ति । प्रधानकर्म विपाकतया व्यवस्थितं दीक्षणीयादिदक्षिणान्तम् । यत्रायं संकरः स्वल्पः स्वर्गेऽप्यस्य फले संकीर्णपुण्यलब्धजन्मन: स्वर्गात्सर्वथा दुःखेनापरामृष्टादपकर्षमल्पमल्पदुःखसंभेद करिष्यतीति । तृतीयां गतिं विभजते-नियतेति । बलीयस्त्वेनेह प्राधान्यमभिमतं न त्वङ्गितया । बलीयस्त्वं च नियतविपाकत्वेनान्यदानवकाशत्वात् । अनियतविपाकस्य तु दुर्बलत्वमन्यदा सावकाशत्वात् । चिरमवस्थानं बीजभावमात्रेण । न पुन: प्रधानोपकारितया, तस्य स्वतन्त्रत्वात् । ननु प्रायणे नैकदैव कर्माशयोऽभिव्यज्यत इत्युक्तम् । इदानीं च चिरावस्थानमुच्यते । तत्कथं परं पूर्वेण न विरुध्यत इत्याशयवान्पृच्छति-कथमिति । उत्तरम् - अदृष्ट इति । जात्यभिप्रायमेकवचनम् । तदितरस्य गतिमुक्तामवधारयति - यत्त्वदृष्टेति । शेषं सुगमम् ॥१३॥ भले. उर्भाशय अविद्याभूस छे. विद्या (ज्ञान) उत्पन्न थतां अविद्या नष्ट થાય. મૂળ નષ્ટ થવાથી ભલે નવાં કર્મોનો સંચય ન થાય. પણ અનાદિ જન્મ પરંપરામાં સંચિત થયેલાં અને જેમના વિપાકનો કાળ નિશ્ચિત નથી એવાં અસંખ્ય પ્રાચીન કર્માશયોનો ભોગથી નાશ થવો સંભવિત ન હોવાથી, સંસારનો ઉચ્છેદ થવો શક્ય નથી. આ શંકાના સમાધાન માટે “સતિ મૂલે...” વગેરે સૂત્રથી કહે છે કે મૂળ હોય તો જ જન્મ, આયુ અને ભોગરૂપ એમનો (કર્મોનો) વિપાક થાય. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૧૩ કહેવાનો આશય એ છે કે કર્ભાશય સુખ-દુઃખ રૂ૫ ફળ આપનારો હોવાથી એને માટે જરૂરી એવાં જન્મ અને આયુષ્યને પણ ઉત્પન્ન કરે છે. સુખ અને દુઃખ, રાગ અને દ્વેષ સાથે સંકળાયેલાં અને એમના ભાગરૂપ હોવાથી, એમના અભાવમાં ઉત્પન્ન થતાં નથી. મનુષ્ય વસ્તુઓ જોઈને સંતુષ્ટ કે ઉદ્વગ્ન થતો હોય, તો એને એનાથી સુખ કે દુઃખ ન થાય એ શક્ય નથી. આત્મભૂમિ ક્લેશરૂપ પાણીથી સીંચાય તો જ કર્મફળની જન્મભૂમિ બને છે. આમ લેશો ફળ ઉત્પન્ન કરવાના કાર્યમાં કર્ભાશયના સહયોગી છે. ક્લેશો નષ્ટ થતાં સહકારીના અભાવે અનંત અને વિપાકકાળ અનિશ્ચિત હોય એવો કર્મોનો સંચય પ્રસંખ્યાનથી બળેલા બીજ જેવો બનાવાયો હોવાથી ફળ ઉત્પન્ન કરવા માટે સમર્થ બનતો નથી. “સત્સ ક્લેશેષ કર્ભાશયો વિપાકારંભી ભવતિ...” વગેરેથી ભાગ્યે જ આ અર્થ પ્રગટ કરે છે. “તુષાવનદ્ધાઃ શાલિતંડલાઃ”... વગેરેથી આ વિષે દૃષ્ટાન્ત રજૂ કરે છે. છોડાંવાળો હોય તો પણ ડાંગર વેદ (તાપ) વગેરેથી નષ્ટ થયેલા બીજ ભાવવાળી હોય તો અંકુરિત થતી નથી. “તથા ક્લેશાવનદ્ધઃ કર્ભાશયઃ” વગેરેથી દષ્ટાન્તને એનાથી સમજાવવા ઇચ્છલી બાબતમાં યોજે છે. પરંતુ ક્લશો નષ્ટ થાય એ શક્ય નથી. સર્વસ્તુ નષ્ટ થતી નથી. આ શંકાના નિવારણ માટે “ન પ્રસંખ્યાનદગ્ધફ્લેશબીભાવઃ...” વગેરેથી કહે છે કે ધ્યાનથી લેશોનો બીજભાવ બળી જાય તો કર્ભાશય ફળ આપવા સમર્થ થતો નથી. “ સ ચ વિપાકત્રિવિધ..” વગેરેથી વિપાક ત્રણ પ્રકારનો છે, એમ કહે છે. કર્મો વડે “વિપચ્યતે” પકવવામાં કે સિદ્ધ કરવામાં આવે છે માટે વિપાક (ફળ) કહેવાય છે. એક કર્મને ધ્રુવ માનીને, એ એક કે અનેક જન્મોનું કારણ બને છે, એ પહેલી વિચારણા. બીજી વિચારણા, અનેક કર્મોને ધ્રુવ માનીને, તેઓ એક કે અનેક જન્મોનું કારણ બને છે, એની ચર્ચા છે. આમ ચાર વિકલ્પો છે. એમાંથી પહેલા વિકલ્પનો “ન તાવડેક કર્મસ્ય જન્મનઃ કારણમ્” એક કર્મ એક જન્મનું કારણ નથી, એમ કહીને અસ્વીકાર કરે છે. પૂછે છે, કેમ ? “અનાદિકાલપ્રચિતસ્ય...” વગેરેથી ઉત્તર આપે છે કે અનાદિકાળથી એક પછી એક એમ ઘણા જન્મોમાં એકઠાં કરેલાં, અને તેથી અસંખ્ય એવા એક પછી એક થયેલા જન્મોમાં ભોગવેલા એક એક કર્મથી બાકી રહેલાં કર્મોનું ફળ અને વર્તમાન જીવનમાં થતાં કર્મોનું ફળ મળવામાં ક્રમનો કોઈ નિયમ ન હોવાથી લોકો આવા કર્મફળના કાયદામાં વિશ્વાસ કરશે નહીં અને એ અનિષ્ટ છે. કહેવાનો આશય એ છે કે કર્મોની ઉત્પત્તિ ઘણી ઝડપી છે અને એમનો ક્ષય ઓછો કે ધીમો છે, Page #203 -------------------------------------------------------------------------- ________________ પા. ર સૂ. ૧૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૧૬૯ તેથી એકબીજા સાથે અથડામણમાં આવતા કર્ભાશયો નિરંતર ઉત્પન્ન થવાના સ્વભાવવાળા અને ફળ આપવામાં અનિશ્ચિત હોવાથી બુદ્ધિમાન લોકો માટે ફળનો ક્રમ નક્કી કરવો અશક્ય છે. આ કારણે વિશ્વાસ ન રહેવાથી લોકો પુણ્યકર્મનું અનુષ્ઠાન કરવામાં શિથિલ બનશે. બીજા વિકલ્પનું નિરાકરણ કરે છે : એક કર્મ અનેક જન્મોનું કારણ નથી. પૂછે છે, કેમ ? “અનેકષ...” વગેરેથી ઉત્તર આપે છે. અનેક જન્મોમાં એકઠાં કરેલાં કર્મોમાંથી એક એક કર્મ અનેક જન્મરૂપ ફળનું કારણ હોય તો બાકી રહેલાંનો વિપાકકાળ નહીં રહે, અને એ પણ અનિષ્ટ છે. કર્મો નિષ્ફળ છે એમ માની લોકો એમનું અનુષ્ઠાન નહીં કરે. જો એક જન્મમાં એક કર્મનું ફળ ભોગવાય, એવા ફળના કમનિયમમાં લોકોને વિશ્વાસ ન હોય, તો એક કર્મનું ફળ ઘણા જન્મોમાં ભોગવાય, એમાં વિશ્વાસની વાત જ શી કરવી? આ વિકલ્પમાં વર્તમાન જીવનમાં થતાં ક્રિયમાણ કર્મોને તકના અભાવમાં વિપાકનો સમય મળશે નહીં, એવો ભાવ છે. ત્રીજા વિકલ્પનું “ન ચાનેક કર્મોનેકસ્ય જન્મનઃ કારણ” અનેક કર્મો અનેક જન્મોનું કારણ નથી, એમ કહીને નિરાકરણ કરે છે. “તદનેક જન્મ યુગપન્ન સંભવતિ..” વગેરેથી એનો હેતુ દર્શાવે છે. એ અનેક જન્મો જે યોગી નથી એવા સામાન્ય માણસો માટે એકી સાથે થઈ શકે નહીં, તેથી ક્રમશઃ થાય છે એમ કહેવું પડશે. જો હજાર કર્મો એકી સાથે હજાર જન્મો ઉત્પન્ન કરે, તો એનાથી હજાર કર્મોનો ક્ષય થતાં, બાકીનાં કર્મો માટે વિપાકનો સમય અને ફળના ક્રમનો નિયમ રહેશે. પણ જન્મો એકી સાથે થતા નથી. આમ પહેલા વિકલ્પમાં બતાવેલો દોષ આ વિકલ્પમાં પણ રહેશે, એવો અર્થ છે. “તસ્માન્જન્મપ્રાયણાન્તરે કૃતા” વગેરેથી કહે છે કે આમ ત્રણ વિકલ્પો અસ્વીકાર્ય હોવાથી, બાકી રહેલા અનેક કર્મો એક જન્મનું કારણ છે એ – વિકલ્પ સાચો છે એમ સિદ્ધ થાય છે. જન્મ અને મૃત્યુ વચ્ચેના સમય દરમ્યાન વિચિત્ર પ્રકારનાં સુખદુ:ખોની ભેટ આપતો હોવાથી વિચિત્ર, પ્રધાન એટલે ઉત્પન્ન થઈને તરત ફળ આપનાર અને વિલંબથી ફળ આપનાર ગૌણ એવી વ્યવસ્થાથી, કર્ભાશય મરણ વખતે પ્રગટ થઈને, એટલે પોતાના કાર્યનો આરંભ કરવા અભિમુખ બનીને, એકી સાથે એક સાંકળની જેમ પોતાનું જન્મ વગેરે આપવાનું કાર્ય કરીને એક જ જન્મ ઉત્પન્ન કરે છે, અનેક નહીં. આવો જન્મ એટલે મનુષ્યપણું વગેરે. અને એનું આયુષ્ય પણ એ જ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૧૩ કર્મથી નક્કી થાય છે, જેનો કાળ ભિન્નભિન્ન અવધિવાળો હોય છે. એ આયુષ્ય (જીવન)માં એ જ કર્મ સુખદુઃખ અનુભવરૂપ ભોગ, અગાઉ જણાવેલા બે (જન્મ અને આયુષ્ય) સાથે સંકલિત રૂપે નિશ્ચિત કરે છે. આમ આ કર્ભાશય જન્મ, આયુષ્ય અને ભોગ એ ત્રણેનો હેતુ હોવાથી “ત્રિવિપાક” કહેવાય છે. “અતઃ એક ભવિકઃ કર્ભાશયઃ ઉક્તઃ'થી કર્મના સ્વીકૃત નિયમ વિષેની ચર્ચા પૂરી કરતાં કહે છે કે કર્ભાશય એક- ભવિક (એક જન્મનું કારણ) છે. એક ભવ જેને છે એ એ કભવિક કહેવાય. “એક ભવ” શબ્દને પાણિનિના સૂરો “પૂવકીલ” (અષ્ટાધ્યાયી, ૨.૧.૪૯)થી મત્વર્ગીય ઠફ થતાં એકભવિક શબ્દ બને છે. ક્યાંક “ઐકભવિક” પાઠ છે. ત્યાં એક ભવ શબ્દને હોવું એવા અર્થમાં ઠફ પ્રત્યય થાય છે. એક જન્મથી મર્યાદિત હોવાપણું એવો એનો અર્થ થાય. દષ્ટજન્મવેદનીયત્વે કવિપાકારંભી...” વગેરેથી સિદ્ધાન્ત તરીકે સ્વીકારેલા એકભાવિકનું ત્રિવિપાકપણું કહીને, દષ્ટજન્મવેદનીય, ઐહિક કર્મના ત્રિવિપાકપણાને (એની વિશેષતાને કારણે)જુદું પાડીને કહે છે. જેમનું આયુષ્ય આઠ જ વર્ષનું હતું, એવા નન્દીશ્વર મનુષ્ય તરીકે જન્મ્યા હતા. તીવ્ર વૈરાગ્યપૂર્વક શ્રેષ્ઠ ઉપાયોના અનુષ્ઠાનથી ઉત્પન્ન થયેલા વિશેષ પ્રકારના પુણ્યથી (વધારાનું) લાંબું આયુષ્ય અને (દિવ્ય) ભોગ એમને પ્રાપ્ત થયા હતા, તેથી એમનો કર્ભાશય દ્વિવિપાક કહેવાય. નહુષને પોતાના કર્મથી ઈન્દ્રપદની પ્રાપ્તિવાળું આયુષ્ય મળ્યું હતું, પણ અગમ્ય મુનિને લાત મારવાના પાપકર્મથી તિર્યફ તરીકે દુઃખભોગ પ્રાપ્ત થયો હતો, એ એનું વિશેષ પ્રકારનું પાપ ફક્ત ભોગનું કારણ હતું. જેમ કર્ભાશય એકભવિક હોય છે, એમ કર્મફળથી ઉત્પન્ન થતી, ભોગને અનુકુળ ક્લેશ વાસનાઓ પણ એકભવિક છે ? જો વાસનાઓ પણ એકભવિક હોય તો મનુષ્ય તિર્યયોનિને પ્રાપ્ત કર્યા પછી, પશુજાતિને યોગ્ય ભોગ અનુભવી શકે નહીં. (કારણ કે એવા ભોગને અનુકૂળ વાસના છે જ નહીં). આ શંકાના સમાધાન માટે “ક્લેશકર્મવિપાકનુભવ..” વગેરેથી કહે છે કે અનાદિકાળથી ક્લેશો અને કર્મફળના અનુભવોથી પેદા થયેલી વાસનાઓથી રંગાયેલું ચિત્ત વિવિધરંગી ચિત્ર જેવું કે ઘણી ગાંઠોવાળી માછલાં પકડવાની જાળ જેવું છે. માટે વાસનાઓ ઘણા જન્મોમાં ઉત્પન્ન થયેલી માનવી જોઈએ. સંમૂછિત એટલે ભેગાં મળીને એક શક્તિરૂપ બનેલું ચિત્ત. ધર્માધર્મરૂપ કર્ભાશયથી ભેદ દર્શાવવા “યે સંસ્કારાઃ સ્મૃતિeતવઃ તાઃ વાસના, તાશ્ચાનાદિકાલીના માંથી કહે છે કે જે સંસ્કારો સ્મૃતિના હેતુ છે, એ જ વાસનાઓ છે. અને એ વાસનાઓ અનાદિકાલીન છે. ઉત્સર્ગ (સિદ્ધાન્ત) તરીકે સ્વીકારેલા એકભવિકવાદમાં અપવાદ બતાવતા Page #205 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૧૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૧૭૧ “યસ્વસૌ એકભવિકા કર્માશય:...” વગેરેથી ભૂમિકા રચે છે. “તું” શબ્દ વાસનાઓથી (કર્ભાશયનો) ભેદ દર્શાવે છે. દષ્ટજન્મવેદનીય અને નિયતવિપાકને જ એકભવિકપણાનો નિયમ લાગુ પડે છે, અષ્ટજન્મવેદનીયને નહીં. “કસ્માત”થી એનું કારણ પૂછે છે. “યો હિ અદષ્ટજન્મવેદનીય...” વગેરેથી કારણ કહે છે. “કૃતસ્ય..” વગેરેથી (ત્રણમાંથી) પહેલી ગતિ કહે છે. “પ્રધાનકર્મણિ..” વગેરેથી બીજી ગતિ અને “નિયતવિપાક.” વગેરેથી ત્રીજી ગતિ કહે છે. “તત્ર કૃતસ્ય...” વગેરેથી પહેલી ગતિની ચર્ચા કરે છે. સંન્યાસીનાં અશુક્લ, અકૃષ્ણ કર્મો સિવાય, બધાં કર્મ કૃષ્ણ(પાપ) શુક્લ (પુણ્ય) અને કૃષ્ણશુક્લ (મિશ્રિત) છે. અહીં (આ જન્મમાં) તપ, સ્વાધ્યાય વગેરેથી ઉત્પન્ન થતો શુક્લ કર્ભાશય કૃષ્ણ કર્મનો, એ ફળ આપે એ પહેલાં, નાશ કરે છે. અને કૃષ્ણ સાથે સમાનતા હોવાથી મિશ્ર કર્મનો પણ નાશ કરે છે, એમ માનવું જોઈએ. અહીં ભગવાન ભાષ્યકાર “યત્રેદમ” વગેરેથી વેદવાક્ય ઉદ્ધત કરે છે. બે બે એટલે કૃષ્ણ અને મિશ્ર કર્મોને શુક્લ કર્મ નષ્ટ કરે છે, એમ સંબંધ છે. વીસા (બે વખત કહેવા)થી મોટું પ્રમાણ સૂચવ્યું છે. કોના એ પ્રશ્નના જવાબમાં “પાપકર્યા” એટલે પાપી પુરુષનાં એવો અર્થ છે. કોણ નષ્ટ કરે છે ? એના જવાબમાં પુણ્યોથી કરેલો એક સંચય એમ કહે છે. સમૂહ એના અવયવોથી સિદ્ધ થાય છે. આનાથી ત્રીજો શુક્લ કર્ભાશય કહ્યો. કહેવાનો આશય એ છે કે બીજાને પીડા ન થાય એવાં સાધનોથી સિદ્ધ કરેલા શુક્લ કર્ભાશયનો એવો મહિમા છે કે એ એકલો અત્યંત વિરોધી એવાં કૃષ્ણ અને કૃષ્ણશુક્લ કર્મોનો નાશ કરે છે. માટે સારાં કર્મ કરવાની ઈચ્છા કરો. “ઇચ્છસ્વ”માં આત્મપદ છાંદસ્ છે. બાકીનું સુગમ છે. અહીં શુક્લ કર્મના ઉદયનો જ એવો અપૂર્વ મહિમા છે, જેનાથી બીજાં કર્મોનો અભાવ થાય છે. સ્વાધ્યાય, તપ સહિષ્ણુતા) વગેરે સાથે જોડયેલું દુઃખ કૃષ્ણકર્મો (પાપો)નો નાશ કરતું નથી. દુઃખ દુઃખ તરીકે જ પાપકર્મરૂપ અધર્મનું વિરોધી નથી, પણ અધર્મથી જ ઉત્પન્ન થયેલા દુઃખનું વિરોધી છે. સ્વાધ્યાય વગેરે સાથે જોડાયેલું દુઃખ અધર્મથી જન્યું નથી, પણ યોગી સાધકે એને બધાં દુઃખોના નાશના સાધન તરીકે સ્વેચ્છાથી સ્વીકાર્યું છે. જો સ્વાધ્યાય સહભાવી દુઃખ અધર્મથી જન્મેલું હોત તો સ્વાધ્યાય વગેરેનો ઉપદેશ વ્યર્થ ગણાય. કારણ કે એ દષ્ટિએ તો ઉપદેશેલા સ્વાધ્યાય વગેરેથી અધર્મનું ફળ દુઃખ ઉત્પન્ન થાય છે, એમ માનવું પડે. અને આ રીતે વિચારવામાં આવે તો તીવ્ર સંવેગપૂર્વક કરવામાં આવતા તપ, સ્વાધ્યાય વગેરે સાથે જોડાયેલા (શાસે ઉપદેશેલા અને યોગીએ સ્વયં સ્વીકારેલા) દુઃખ અને કુંભીપાક વગેરે નરકોમાં અનુભવાતા દુઃખમાંઆ નરક દુઃખ ફક્ત શાસે ઉપદેશેલું નથી એ સિવાય- શો તફાવત ગણાય? પણ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૧૩ શાસ્ત્ર કુંભીપાક વગેરેનું વિધાન કરતું નથી, તેથી ફલિત થાય છે કે સ્વાધ્યાયાદિજન્ય દુઃખ અધર્મથી ઉત્પન્ન થતું નથી અને કૃષ્ણ કર્મનો નાશ કરતું નથી. આમ બધું બધી રીતે બરોબર છે. બીજી ગતિ કહે છે. મુખ્ય જ્યોતિરોમ વગેરે કર્મમાં, એના અંગભૂત પશુહિંસા વગેરેનું ભળી જવું. હિંસા વગેરેનાં બે પરિણામ (ફળ) છે. પ્રધાનકર્મના અંગ તરીકે એના વિધાનથી, એને ઉપકારક છે, અને “ન હિસ્યાત્સર્વા ભૂતાનિ” એ શ્રુતિવાક્યથી નિષિદ્ધ કર્મ હોવાથી અનર્થકારક છે. પ્રધાન કર્મના અંગ તરીકે અનુષ્ઠાન કર્યું હોવાથી એ અપ્રધાન (ગૌણ) છે, તેથી તરત પ્રધાનથી સ્વતંત્રપણે પોતાનું અનર્થ રૂપ ઉત્પન્ન કરવા સમર્થ નથી. પરંતુ જયારે પ્રધાન કર્મ ફળ આપવાનો આરંભ કરે ત્યારે એને સહાયક બનીને રહે છે. પ્રધાનની સહાયતા કરતી વખતે પોતાના કાર્યમાં બીજમાત્ર રૂપે રહેવું, એને પ્રધાન સાથે ભળવું કહે છે. આ વિષે પંચશિખાચાર્યે કહ્યું છે : “જયોતિષ્ઠોમ વગેરે પ્રધાન કર્મથી ઉત્પન્ન થયેલા અપૂર્વનો, પશુહિંસા વગેરેથી ઉત્પન્ન થયેલા અનર્થના હેતુરૂપ અપૂર્વ સાથે થતો સંકર (મિશ્રણ) સપરિહાર છે. થોડા પ્રાયશ્ચિત્તથી એનો પરિહાર કરવો શક્ય છે. કદાચ પ્રમાદથી પ્રાયશ્ચિત ન કર્યું હોય, તો પણ મુખ્ય કર્મના વિપાક સમયે એનો પણ વિપાક થશે, છતાં પણ જેટલો અનર્થ એ ઉત્પન્ન કરશે એ સહન કરી શકાય એવો હશે. પુણ્ય સંભારને કારણે પ્રાપ્ત થયેલા અમૃત જેવા સુખના સરોવરમાં અવગાહન કરતા કુશળ પુરુષો, થોડા પાપથી ઉત્પન્ન થયેલી દુઃખ રૂપી અગ્નિની કણિકાને સહન કરી લે છે. માટે કુશળ પુરુષના મોટા પુણ્યના ક્ષય માટે એ પર્યાપ્ત નથી. પૂછે છે : “કસ્માતુ” કેમ? “કુશલ હિ મે બદ્ધતિ...” વગેરેથી ઉત્તર આપે છે કે પુણ્યશાળી એવા મારું પુણ્ય ઘણું છે. પ્રધાન કર્મની દીક્ષાથી માંડીને દક્ષિણા દાન સુધીનું એ કર્મ ફળ આપવા ઉપસ્થિત થયું છે. એ ફળરૂપ સ્વર્ગમાં પણ જ્યારે હું અત્યંત દુઃખરહિત સુખ ભોગવીશ, એમાં પેલું અલ્પ (અપુણ્યફળ) થોડા દુઃખનું મિશ્રણ કરશે. “નિયતવિપાક” વગેરેથી ત્રીજી ગતિ વિષે કહે છે. નિયતવિપાક પ્રધાન કર્મથી દબાઈને લાંબા સમય સુધી રહેવું એ ત્રીજી ગતિ છે. પ્રધાનપણું બળવાન હોવાના કારણે છે, અંગી તરીકે નહીં. નિયતવિપાકપણાને કારણે બીજા સમયે અવકાશ ન હોવાથી એને બળવાન કહેવામાં આવે છે. અનિયતવિપાક કર્મ બીજા સમયે અવકાશવાળું હોવાથી દુર્બળ છે. લાંબા સમય સુધી રહેવું એટલે બીજ- ભાવમાત્ર રૂપે રહેવું, પ્રધાન કર્મના ઉપકારક તરીકે નહીં, કારણ કે એ સ્વતંત્ર છે. અગાઉ કહ્યું છે કે મરણ વખતે કર્ભાશય એકી સાથે અભિવ્યક્ત થાય Page #207 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૧૪] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ १७3 છે. હવે લાંબા સમય સુધી રહેવાનું કહેવામાં આવે છે. તે અગાઉના કથનથી जानो विरोध नथी ? सेवा खाशयथी पूछे छे : "प्रथम् ?" देवी रीते ?" અદૃષ્ટજન્મવેદનીયસ્ય' વગેરેથી જવાબ આપે છે. એકવચન જાતિના અભિપ્રાયથી પ્રયોજ્યું છે. “યત્ત્વદષ્ટજન્મવેદનીયમ્” વગેરેથી એનાથી ભિન્ન કર્મની અગાઉ કહેલી ગતિનો નિશ્ચય કરે છે. બાકીનું સુગમ છે. ૧૩ ते ह्लादपरितापफलाः पुण्यापुण्यहेतुत्वात् ॥१४॥ એ (જન્મ, આયુ અને ભોગ) પુણ્ય અને પાપરૂપ હેતુથી ઉત્પન્ન થયેલાં હોવાથી, સુખ खने संताप (दुःख) ३५ इज खापनारा छे. १४ भाष्य ते जन्मायुर्भोगाः पुण्यहेतुकाः सुखफला, अपुण्यहेतुका दुःखफला इति । यथा चेदं दुःखं प्रतिकूलात्मकमेवं विषयसुखकालेऽपि दुःखमस्त्येव प्रतिकूलात्मकं योगिनः ॥१४॥ એ જન્મ, આયુષ્ય અને ભોગ પુણ્યના હેતુથી ઉત્પન્ન થયાં હોય, તો સુખરૂપ ફળ આપે છે. પાપ હેતુવાળાં હોય તો દુઃખરૂપ ફળ આપે છે. દુઃખ પ્રતિકૂળ હોય છે, એમ યોગીને વિષયસુખના સમયે પણ દુઃખ જ હોય छे. १४ तत्त्व वैशारदी उक्तं क्लेशमूलत्वं कर्मणाम् । कर्ममूलत्वं च विपाकानाम् । अथ विपाका: कस्य मूलं येनामी त्यक्तव्या इत्यत आह- ते ह्लादपरितापफलाः पुण्यापुण्यहेतुत्वाद् इति । सूत्रं व्याचष्टे - ते जन्मायुर्भोगा इति । यद्यपि जन्मायुषोरेव ह्लादपरितापपूर्वभावितया तत्फलत्वं न तु भोगस्य ह्लादपरितापोदयान्तरभाविनस्तदनुभवात्मनस्तथाप्यनुभाव्यतया भोग्यतया भोगकर्मतामात्रेण भोगफलत्वमिति मन्तव्यम् । नन्वपुण्यहेतुका जात्यायुर्भोगाः परितापफला भवन्तु हेयाः प्रतिकूलवेदनीयत्वात् । कस्मात्पुनः पुण्यहेतवस्त्यज्यन्ते सुखफला अनुकूलवेदनीयत्वात् । न चैषां प्रत्यात्मवेदनीयानुकूलता शक्या सहस्त्रेणाप्यनुमानागमैरपाकर्तुम् । न च दषरितापौ परस्पराविनाभूतौ यतो ह्लाद उपादीयमाने परितापोऽप्यवर्जनीयतयाऽपतेत् । तयोर्भिन्नहेतुकत्वाद्भिन्नरूपत्वाच्चेत्यत आहयथा चेदमिति ॥ १४॥ Page #208 -------------------------------------------------------------------------- ________________ પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૧૫ કર્મો ફ્લેશમૂલક અને વિપાક કર્મમૂલક છે, એમ કહ્યું. હવે વિપાકો કોનું મૂળ છે, જેથી એમનો ત્યાગ કરવો જોઈએ ? એના જવાબમાં “તે હ્લાદપરિતાપફલાઃ પુણ્યાપુણ્યકેતુત્વા” સૂત્રથી કહે છે કે એ (જન્મ, આયુ અને ભોગરૂપ) વિપાકો પુણ્ય અને પાપરૂપ હેતુથી ઉત્પન્ન થતા હોવાથી સુખ અને દુઃખરૂપ ફળ આપે છે. (માટે એ ત્યાજ્ય છે.) “તે જન્માયુર્ભાગાઃ” વગેરેથી ભાષ્યકાર સૂત્રની વ્યાખ્યા કરે છે. ૧૭૪ ] જન્મ અને આયુ સુખદુઃખ પહેલાં આવતાં હોવાથી એ બેનું ફળ સુખદુઃખ છે, એમ કહેવું યોગ્ય છે, એ (સુખદુઃખ) ભોગનું ફળ છે એમ કહેવું બરોબર નથી. કારણ કે સુખદુઃખ અનુભવ ભોગ છે, અને એ સુખદુઃખ પછી ઉત્પન્ન થાય છે. (પછીથી ઉત્પન્ન થનાર કારણ ન કહેવાય). છતાં પણ સુખદુઃખ અનુભવરૂપ ભોગનો એ બંને વિષય હોવાથી, ભોગનું ફળ સુખદુઃખ છે, એવું કહેવામાં આવ્યું છે, એમ માનવું જોઈએ. પરંતુ પુણ્યના કારણે મળતું સુખરૂપ ફળ તો અનુકૂળ વેદનીય છે, એનો ત્યાગ શા માટે કરવો જોઈએ ? પ્રત્યેક આત્મા સુખને અનુકૂળ સંવેદનરૂપે અનુભવે છે, તેથી હજાર અનુમાનો અને આગમો વડે એ અનુભવને નકારી શકાય નહીં. અને સુખ તથા દુઃખ સહભાવી નથી, જેથી એક વિના બીજું ટકી શકે નહીં. તેથી સુખનો સ્વીકાર કરતાં દુઃખને પણ સ્વીકારવું જ પડે એવું નથી. એ બંનેનો હેતુ જુદો હોવાથી એમનું સ્વરૂપ પણ ભિન્ન છે. આવી આશંકાના નિવારણ માટે “યથા ચેદ દુઃખં પ્રતિફલાત્મકમેવં વિષયસુખકાલેપિ દુઃખમસ્તિ...” વગેરેથી કહે છે કે યોગીને દુઃખની જેમ વિષયસુખ સમયે એ સુખ પણ દુ:ખ રૂપ જ જણાય છે. ૧૪ થં તદ્રુપપદ્યતે – એવું શી રીતે બની શકેपरिणामतापसंस्कारदुःखैर्गुणवृत्तिविरोधाच्च दुःखमेव સર્વ વિવેનિઃ ॥ પરિણામ દુઃખ, તાપ દુઃખ, સંસ્કાર દુઃખ અને ગુણોની વૃત્તિઓમાં વિરોધ હોવાથી વિવેકી પુરુષ માટે બધું દુઃખ જ છે. ૧૫ भाष्य सर्वस्यायं रागानुविद्धश्चेतनाचेतनसाधनाधीनः सुखानुभव इति तत्रास्ति रागजः कर्माशयः । तथा च द्वेष्टि दुःखसाधनानि मुह्यति चेति Page #209 -------------------------------------------------------------------------- ________________ પા. ર સૂ. ૧૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૭૫ द्वेषमोहकृतोऽप्यस्ति कर्माशयः, तथा चोक्तम् । (भाष्य २१४ द्र०) । नानुपहत्य भूतान्युपभोगः संभवतीति हिंसाकृतोऽप्यस्ति शारीरः कर्माशय इति । विषयसुखं चाविद्येत्युक्तम् । या भोगेष्विन्द्रियाणां तृप्तेरुपशान्तिस्तत्सुखम् । या लौल्यादनुपशान्तिस्तदुःखम् । न चेन्द्रियाणां भोगाभ्यासेन वैतृष्ण्यं कर्तुं शक्यम् । कस्मात् ? यतो भोगाभ्यासमनुविवर्धन्ते रागाः कौशलानि चेन्द्रियाणामिति । तस्मादनुपायः सुखस्य भोगाभ्यास इति । स खल्वयं वृश्चिकविषभीत इवाशीविषेण दष्टो यः सुखार्थी विषयानुवासितो महति दुःखपङ्के निमग्न इति । एषा परिणामदुःखता नाम प्रतिकूला सुखावस्थायामपि योगिनमेव क्लिश्नाति । अथ का तापदुःखता ? सर्वस्य द्वेषानुविद्धश्चेतनाचेतनसाधनाधीनस्तापानुभव इति, तत्रास्ति द्वेपजः कर्माशयः । सुखसाधनानि च प्रार्थयमानः कायेन वाचा मनसा च परिस्पन्दते, ततः परमनुगृह्णात्युपहन्ति चेति परानुग्रहपीडाभ्यां धर्माधर्मावुपचिनोति । स कर्माशयो लोभान्मोहाच्च भवतीत्येषा तापदुःखतोच्यते । का पुनः संस्कारदुःखता ? सुखानुभवात्सुखसंस्काराशयो दुःखानुभवादपि दुःखसंस्काराशय इति । एवं कर्मभ्यो विपाकेऽनुभूयमाने सुखे दुःखे वा पुनः कर्माशयप्रचय इति । ___ एवमिदमनादि दुःखस्रोतो विप्रसृतं योगिनमेव प्रतिकूलात्मकत्वादुद्वेजयति । कस्मात् ? अक्षिपात्रकल्पो हि विद्वानिति । यथोर्णातन्तुरक्षिपात्रे न्यस्तः स्पर्शेन दुःखयति नान्येषु गात्रावयवेषु । एवमेतानि दुःखान्यक्षिपात्रकल्पं योगिनमेव क्लिश्नन्ति नेतरं प्रतिपत्तारम् । इतरं तु स्वकर्मोपहृतं दुःखमुपात्तमुपात्तं त्यजन्तं, त्यक्तं त्यक्तमुपाददानमनादिवासनाविचित्रया चित्तवृत्त्या समन्ततोऽनुविद्धमिवाविद्यया हातव्य एवाहंकारममकारानुपातिनं जातं जातं बाह्याध्यात्मिकोभयनिमित्तास्त्रिपणिस्तापा अनुप्लवन्ते । तदेवमनादिना दुःखस्रोतसा व्यूह्यमानमात्मानं भूतग्रामं च दृष्ट्वा योगी सर्वदुःखक्षयकारणं सम्यग्दर्शनं शरणं प्रपद्यत इति । Page #210 -------------------------------------------------------------------------- ________________ १७६] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૧૫ गुणवृत्तिविरोधाश्च दुःखमेव सर्वं विवेकिनः । प्रख्याप्रवृत्तिस्थितिरूपा बुद्धिगुणाः परस्परानुग्रहतन्त्रीभूत्वा शान्तं धोरं मूढं वा प्रत्ययं त्रिगुणमेवारभन्ते । चलं च गुणवृत्तमिति क्षिप्रपरिणामि चित्तमुक्तम् । रूपातिशया वृत्त्यतिशयाश्च परस्परेण विरुध्यन्ते सामान्यानि त्वतिशयैः सह प्रवर्तन्ते । एवमेते गुणा इतरेतराश्रयेणोपार्जितसुखदुःखमोहप्रत्ययाः सर्वे सर्वरूपा भवन्तीति, गुणप्रधानभावकृतस्त्वेषां विशेष इति । तस्माद दुःखमेव सर्वं विवेकिन इति । तदस्य महतो दुःखसमुदायस्य प्रभवबीजमविद्या । तस्याश्च सम्यग्दर्शनमभावहेतुः । यथा चिकित्साशास्त्रं चतुर्म्यहम्-रोगो रोगहेतुरारोग्यं भैषज्यमिति, एवमिदमपि शास्त्रं चतुर्दूहमेव । तद्यथा- संसारः संसारहेतुर्मोक्षो मोक्षोपाय इति । तत्र दुःखबहुलः संसारो हेयः । प्रधानपुरुषयोः संयोगो हेयहेतुः । संयोगस्यात्यन्तिकी निवृत्तिर्हानम् । हानोपायः सम्यग्दर्शनम्। तत्र हातुः स्वरूपमुपादेयं वा हेयं वा न भवितुमर्हति । हाने तस्योच्छेदवादप्रसङ्गः, उपादाने च हेतुवादः । उभयप्रत्याख्याने च शाश्वतवाद इत्येतत्सम्यग्दर्शनम् ॥१५॥ બધાં પ્રાણીઓને ચેતન અને અચેતન સાધનોને આધીન સુખનો અનુભવ રાગયુક્ત હોય છે. માટે એનાથી રાગજન્ય કર્ભાશય ઉત્પન્ન થાય છે અને દુઃખસાધનોનો દ્વેષ કરે છે, તેમજ મોહ પામે છે, તેથી ષમોહજન્ય કર્ભાશય પણ છે. કહ્યું છે કે પ્રાણીઓની હિંસા કર્યા વિના ઉપભોગ સંભવતો નથી. તેથી શરીરસંબંધી હિંસાજન્ય કર્ભાશય છે અને વિષયસુખ અવિદ્યા छे, मेम स युं छे. ઇન્દ્રિયોની ભોગવડે તૃપ્તિથી થતી શાન્તિ સુખ છે. લાલચને કારણે અશાન્તિ રહે છે, એ દુઃખ છે. ભોગના અભ્યાસથી ઇન્દ્રિયોની વિસ્તૃષ્ણા (તૃષ્ણાની શાન્તિ) કરવી શક્ય નથી. કેમ ? કારણ કે ભોગાભ્યાસ પછી રાગ વધે છે, અને ઇન્દ્રિયોની કુશળતા વધે છે. માટે ભોગનો અભ્યાસ સુખનો ઉપાય નથી. સુખ માટે વિષયોની વાસનાથી રંગાઈને મોટા દુઃખરૂપી કિચડમાં ફસાયો, એ વીંછીના ઝેરથી ડરીને જાણે કે ઝેરી સાપના દેશનો Page #211 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૧૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૭૭ ભોગ બન્યો. વિષયસુખનું આવું પ્રતિકૂળ પરિણામ, પરિણામદુઃખ કહેવાય છે. સુખની અવસ્થામાં પણ એ ફક્ત યોગીને જ દુઃખ આપે છે. તાપદુઃખ શું છે? બધાં પ્રાણીઓને દ્વેષયુક્ત, ચેતન અને અચેતન સાધનોને આધીન સંતાપનો અનુભવ હોય છે. આમ ષથી કર્ભાશય ઉત્પન્ન થાય છે. સુખનાં સાધનોની ઈચ્છા રાખનાર શરીર, મન અને વાણીથી કાર્ય કરે છે. એ દરમ્યાન બીજાનો ઉપકાર અથવા અપકાર (હાનિ) કરે છે. આમ બીજાપર અનુગ્રહ કે પીડા કરવાથી ધર્મ અને અધર્મનો સંચય કરે છે. આ રીતે લોભથી અને મોહથી જે કર્ભાશય ઉત્પન્ન થાય છે, એને તાપદુઃખ કહેવાય છે. સંસ્કારદુઃખ શું છે? સુખના અનુભવથી સુખના સંસ્કારોનો અને દુઃખના અનુભવથી દુઃખના સંસ્કારોનો આશય (સમૂહ) ઉત્પન્ન થાય છે. કર્મના ફળરૂપ સુખ કે દુ:ખના અનુભવથી ફરીથી કર્મોનો સંચય કે આશય ઉત્પન્ન થાય છે. આમ અનાદિકાળથી શરૂ થયેલો આ દુ:ખોનો પ્રવાહ પ્રતિકૂળ લાગવાથી ફક્ત યોગીને જ ઉદ્ધગ કરે છે. કારણ કે એ જ્ઞાની આંખરૂપ પાત્ર જેવો છે. જેમ ઊનનો તાંતણો આંખમાં સ્પર્શથી દુઃખ ઉત્પન્ન કરે છે, શરીરના બીજા અવયવોને સ્પર્શથી પીડા પેદા કરતો નથી. આમ આ દુ:ખો આંખની કીકી જેવા યોગીને ક્લેશ આપે છે, બીજા અનુભવનારાઓને નહીં. પોતાનાં કર્મોથી ઉત્પન્ન થયેલાં દુઃખોને આવે આવે એમ ત્યજતા અને ત્યજી ત્યજીને ફરીથી ગ્રહણ કરતા, અને અવિદ્યાથી ચોમેર ઘેરાયેલા હોય એમ અનાદિ વાસનાઓથી વિચિત્ર ચિત્તવૃત્તિઓવાળા ત્યજવા યોગ્ય અહંકાર અને મમત્વનું જ અનુસરણ કરતા બીજાઓની પાછળ પાછળ તો નિરંતર બાહ્ય અને આધ્યાત્મિક એમ બંને પ્રકારનાં નિમિત્તોથી ઉત્પન્ન થતા, ત્રણ પર્વ(પરિણામ, તાપ અને સંસ્કારરૂપ સાંધા)વાળા સંતાપો સતત વહી આવે છે. આમ અનાદિ દુખપ્રવાહમાં વહી રહેલા પોતાના આત્માને, તેમજ બધાં પ્રાણીઓને જોઈને યોગી બધા દુઃખોના ક્ષયના કારણ એવા સમ્યક્ દર્શનના શરણમાં જાય છે. ગુણોની વૃત્તિઓમાં પરસ્પર વિરોધ હોવાથી, વિવેકી પુરુષ માટે Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૧૫ બધું દુઃખરૂપ જ છે. પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિરૂપ બુદ્ધિના ગુણો, પરસ્પર સહયોગને પોતાનું (વ્યવસ્થા) તંત્ર બનાવી, શાન્ત, ઘોર અને મૂઢ એવા ત્રણ ગુણોરૂપ અનુભવોનો આરંભ કરે છે. અને ગુણચક્ર સતત ગતિશીલ હોવાથી ચિત્ત જલ્દી પરિણામ પામતું બદલાતું) રહે છે, એમ કહ્યું છે. એમના સ્વરૂપની અને પ્રવર્તવાની તીવ્રતા સાથે તેઓ પરસ્પરનો વિરોધ કરે છે. સામાન્ય (ઓછા બળવાળા) અત્યંત શક્તિશાળી ગુણો સાથે પ્રવર્તે છે. આ ગુણો પરસ્પર એકબીજાનો આશ્રય લઈ સુખ, દુઃખ અને મોહરૂપ અનુભવો ઉત્પન્ન કરનારા, અને બધા બધાના રૂપવાળા હોય છે. એમની વિશેષતા એકની મુખ્યતા અને બીજાની ગૌણતા દ્વારા પ્રગટ થાય છે. માટે બધું વિવેકીની દૃષ્ટિએ દુઃખરૂપ જ છે. આ મોટા દુઃખ સમુદાયની ઉત્પત્તિનું કારણરૂપ બીજ અવિદ્યા છે. સમ્યફ દર્શન એ (અવિદ્યા)ના નાશનો હેતુ છે. જેમ રોગ, રોગનું કારણ, આરોગ્ય અને ઔષધિવિજ્ઞાનરૂપ ચાર બૂહો (વિભાગો)વાળું ચિકિત્સાશાસ્ત્ર છે, એમ આ યોગશાસ્ત્ર પણ ચતુર્વ્યૂહ છે. સંસાર, સંસારનો હેતુ, મોક્ષ અને મોક્ષનો ઉપાય એ ચાર બૃહો છે. ઘણાં દુઃખોવાળો સંસાર હેય (ત્યાજય) છે. પ્રધાન અને પુરુષનો સંયોગ હેય(સંસાર)નો હેતુ છે. એમના સંયોગની નિવૃત્તિ હાન (ત્યાગ) છે. અને સમ્યફ દર્શન હાનનો ઉપાય છે. ત્યાગનાર (આત્મા)નું સ્વરૂપ સ્વીકારવા કે ત્યાગવા યોગ્ય હોઈ શકે નહીં. એનો વિનાશ માનવાથી ઉચ્છેદ(શૂન્ય)વાદનો પ્રસંગ આવે, અને એનો સ્વીકાર કરવામાં આવે, તો હેતુવાદ(એનો પણ કોઈ હેતુ હોવો જોઈએ, એવા વાદ)નો પ્રસંગ આવે. અને આ બંને વાદોનો અસ્વીકાર (ખંડન) કરવામાં આવે, તો શાશ્વતવાદ બાકી રહે, એ સમ્યફ દર્શન છે. ૧૫ तत्त्व वैशारदी यद्यपि न पृथा जनैः प्रतिकूलात्मतया विषयसुखकाले संवेद्यते दुःखं तथापि तत् संवेद्यते योगिभिरिति प्रश्नपूर्वकं तदुपपादनाय सूत्रमवतारयति-कथं तदुपपद्यत इति । परिणामेत्यादि सूत्रम् । परिणामश्च तापश्च संस्कारश्चैतान्येव दुःखानि तैरिति । परिणामदुःखतया विषयसुखस्य दुःखतामाह-सर्वस्यायमिति । न खलु सुखं रागानुवेधमन्तरेण संभवति । न ह्यस्ति संभवो न तत्र तुष्यति तच्च तस्य सुखमिति । Page #213 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૧૫] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ १७८ रागस्य च प्रवृत्तिहेतुत्वात्प्रवृत्तेश्च पुण्यापुण्योपचयकारित्वात्तत्रास्ति रागजः कर्माशयोऽसतोऽनुपजननात् । तथा च सुखं भुञ्जानस्तत्र सक्तोऽपि विच्छिन्नावस्थेन द्वेषेण द्वेष्टि दुःखसाधनानि । तानि परिहर्तुमशक्तो मुह्यति चेति द्वेषमोहकृतोऽप्यस्ति कर्माशयः । द्वेषवन्मोहस्यापि विपर्ययापरनाम्नः कर्माशयहेतुत्वमविरुद्धम् । ननु कथं रक्तो द्वेष्टि मुह्यति वा । रागसमये द्वेषमोहयोरदर्शनादित्यत आह- तथा चोक्तमिति विच्छिन्नावस्थान्क्लेशानुपपादयद्भिरस्माभिः (२।४) । तदनेन वाङ्मनसप्रवृत्तिजन्मनी पुण्यापुण्ये दर्शिते । रागादिजन्मनः कर्तव्यमिदमिति मानसस्य संकल्पस्य साभिलाषत्वेन वाचनिकत्व - म्याप्यविशेषात् । यथाहु: "साभिलाषश्च संकल्पो वाच्यार्थान्नातिरिच्यते ।" इति । शारीरमपि कर्माशयं दर्शयति- नानुपहत्येति । अत एव धर्मशास्त्रकाराः "पञ्च सूना गृहस्थस्य" (मनु. ३।६८) इत्याहु: । स्यादेतत् - न प्रत्यात्मवेदनीयस्य विषयसुखस्य प्रत्याख्यानमुचितं योगिनामनुभवविरोधादित्यत आह- विषयसुखं चाविद्येत्युक्तमिति । चतुर्विधविपर्यासलक्षणामविद्यां दर्शयद्भिरिति । नापातमात्रमाद्रियन्ते वृद्धाः । अस्ति खल्वापाततो मधुविषसंपृक्तान्नोपभोगेऽपि सुखानुभवः प्रत्यात्मवेदनीयः किंत्वायत्यामसुखम् । इयं च दर्शिता भगवतैव “विषयेन्द्रियसंयोगाद्यत्तदग्रेऽमृतोपमम् । परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् ॥" (गी. १८/३८) इति । चोदयति- या भोगेष्विति । न वयं विषयह्लादं सुखमातिष्ठामहे, किंत्वतृप्यतां पुंसाम् तत्तद्विषयप्रार्थनापरिक्लिष्टचेतसां तृष्णैव महदुःखम् । न चेयमुपभोगमन्तरेण शाम्यति । न चास्याः प्रशमो रागाद्यनुविद्ध इति नास्य परिणामदुःखतेति भावः । तृप्तेस्तृष्णाक्षयाद्धेतोरिन्द्रियाणामुपशान्तिरप्रवर्तनं विषयेष्वित्यर्थः । एतदेव व्यतिरेकमुखेन स्पष्टयति- या लौल्यादिति । परिहरति- न चेन्द्रियाणामिति । हेतावनोः प्रयोगः । सत्यं तृष्णाक्षयः सुखमनवद्यम् । तस्य तु न भोगाभ्यासो हेतुरपि तु तृष्णाया एव तद्विरोधिन्याः । यथाहुः " न जातु कामः कामानामुपभोगेन शाम्यति । हविषा कृष्णवर्त्मेव भूय एवाभिवर्धते ॥" महाभा० आदि. ८५/१२ ) इति । शेषमतिरोहितम् । तापदुःखतां पृच्छति- अथ केति । उत्तरम् - सर्वस्येति । सर्वजनप्रसिद्धत्वेन तत्स्वरूपप्रपञ्चमकृत्वा तापदुःखतापि परिणामदुःखतासमतया प्रपञ्चितेति । संस्कारदुःखतां पृच्छति- केति । उत्तरम् - सुखेति । सुखानुभवो हि Page #214 -------------------------------------------------------------------------- ________________ १८०] પતંજલિનાં યોગસૂત્રો [५.२ सू. १५ संस्कारमाधत्ते । स च सुखस्मरणं तच्च रागं स च मनःकायवचनचेष्टां सा च पुण्यापुण्ये ततो विपाकानुभवस्ततो वासनेत्येवमनादितेति । अत्र च सुखदुःखसंस्कारातिशयात्तत्स्मरणं तस्माच्च रागद्वेषौ ताभ्यां कर्माणि कर्मभ्यो विपाक इति योजना । तदेवं दुःखस्रोतः प्रसृतं योगिनमेव क्लिश्नाति नेतरं पृथग्जनमित्याह - एवमिदमनादीति । इतरं तु त्रिपर्वाणस्तापा अनुप्लवन्त इति संबन्धः । आधि भौतिकाधिदैविकयोस्तापयोर्बाह्यत्वेनैकत्वं विवक्षितम् । चित्ते वृत्तिरस्या इत्यविद्या चित्तवृत्तिस्तया हातव्य एव बुद्धीन्द्रियशरीरादौ दारापत्यादौ चाहंकारममकारानुपातिनमिति । तदत्र न सम्यग्दर्शनादन्यत्परित्राणमस्तीत्याह-तदेवमिति । तदेवमौपाधिकं विषयसुखस्य परिणामतः संस्कारतापसंयोगाच्च दुःखत्वमभिधाय स्वाभाविकमादर्शयति-गुणवृत्तिविरोधाच्चेति । व्याचष्टे-प्रख्येति । प्रख्याप्रवृत्तिस्थितिरूपा बुद्धिरूपेण परिणता गुणाः सत्त्वरजस्तमांसि परस्परानुग्रहन्त्राः शान्तं सुखात्मकं घोरं दुःखात्मकं मूढं विषादात्मकमेव प्रत्ययं सुखोपभोगरूपमपि त्रिगुणमारभन्ते । न च सोऽपि तादृशप्रत्यरूपोऽस्य परिणामः स्थिर इत्याह- चलं च गुणवृत्तिमिति क्षिप्रपरिणामि चित्तमुक्तं इति । नन्वेकः प्रत्ययः कथं परस्परविरुद्धशान्तघोरमूढत्वान्येकदा प्रतिपद्यत इत्यत आह-रूपातिशया वृत्त्यतिशयाश्च परस्परेण विरुध्यन्त इति । रुपाण्यष्टौ, भावा धर्मादयो वृत्तयः सुखाद्याः । तदिह धर्मेण विपच्यमानेनाधर्मस्तादृशो विरुध्यते । एवं ज्ञानवैराग्यैश्वर्यैः सुखादिभिश्च तादृशान्येव तद्विपरीतानि विरुध्यन्ते । सामान्यानि त्वसमुदाचरद्रूपाण्यतिशयैः समुदाचरद्भिः सहा विरोधात्प्रवर्तन्त इति । ननु गृह्णीम एतत्, तथापि विषयसुखस्य कुतः स्वाभाविकी दुःखतेत्यत आह-एतमेत इति । उपादानाभेदादुपादानात्मकत्वाच्चोपादेयस्याप्यभेद इत्यर्थः । तत्किमिदानीमात्यन्तिकमेव तादात्म्यम् । तथा च बुद्धिव्यपदेशभेदौ न कल्पेते इत्यत आह-गुणप्रधानेति । सामान्यात्मना गुणभावोऽतिशयात्मना च प्राधान्यम् । तस्मादुपाधित: स्वभावतश्च दुःखमेव सर्वं विवेकिन इति । दुःखं च हेयं प्रज्ञावताम् । न च तन्निदानहानमन्तरेण तद्धेयं भवितुमर्हति । न चापरिज्ञातं निदानं शक्यं हातुमिति मूलनिदानमस्य दर्शयति-तदस्येति । दुःखसमुदायस्य प्रभव उत्पत्तिर्यतस्तद्वीजमित्यर्थः । तदुच्छेदहेतुं दर्शयति-तस्याश्चेति । इदानीमस्य शास्त्रस्य सर्वानुग्रहार्थं प्रवृत्तस्य तद्विधेनैव शास्त्रेण सादृश्यं दर्शयतियथेति । चत्वारो व्यूहाः संक्षिप्तावयवरचना यस्य तत्तथोक्तम् । ननु दुःखं हेयमुक्त्वा संसारं हेयमभिदधतः कुतो न विरोध इत्यत आह-तत्र दुःखबहुल इति । यत्कृत्वाऽविद्या संसारं करोति तदस्या अवान्तरव्यापारं संसारहेतुमाह-प्रधानपुरुषयोरिति । Page #215 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૧૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૧૮૧ मोक्षस्वरूपमाह-संयोगस्येति । मोक्षोपायमाह-हानोपाय इति । केचित्पश्यन्ति, हातुः स्वरूपोच्छेद एव मोक्षः । यथाहुः “પ્રવીપચ્ચેવ નિર્વાનું વિમોક્ષતસ્ય તાયિન: " __इति । अन्ये तु सवासनक्लेशसमुच्छेदाद्विशुद्धविज्ञानोत्पाद एव मोक्ष इत्याचक्षते । तान्प्रत्याह- तत्रेति । तत्र हानं तावदूषयति- हाने तस्येति । न हि प्रेक्षावान्कश्चिदात्मोच्छेदाय यतते । ननु दृश्यन्ते तीव्रगदोन्मूलितसकलसुखा दुःखमयीमिव मूर्तिमुद्दहन्तः स्वोच्छेदाय यतमानाः । सत्यम् । केचिदेव ते । न त्वेवं संसारिणो विविधविचित्रदेवाद्यानन्दभोगभागिनः । तेऽपि च मोक्षमाणा दश्यन्ते । तस्मादपुरुषार्थप्रसक्तेर्न हातुः स्वरूपोच्छेदो मोक्षोऽभ्युपेयः । अस्तु तर्हि हातुः स्वरूपमुपादेयमित्यत आह-उपादाने च हेतुवाद इति । उपादाने हि कार्यत्वेनानित्यत्वे सति मोक्षत्वादेव च्यवेत । अमृतत्वं हि मोक्षः । नापि विशुद्धो विज्ञानसंतानो भवत्यमृतः । संतानिभ्यो व्यतिरिक्तस्य संतानस्य वस्तुसतोऽभवात् । संतानिनां चानित्यत्वात् । तस्मात्तथा यतितव्यं यथा शाश्वतवादो भवति । तथा च पुरुषार्थतापवर्गस्येत्याह- उभयप्रत्याख्यान इति । तस्मात्स्वरूपावस्थानमेवात्मनो मोक्ष इत्येतदेव सम्यग्दर्शनम् ॥१५॥ જો કે સામાન્ય માણસો વિષયસુખ અનુભવના સમયે પ્રતિકૂળતારૂપ દુઃખ અનુભવતા નથી, પણ યોગીઓ અનુભવે છે. તેથી એવું શી રીતે બની શકે? “કર્થ તદુપપઘતે ?” એમ પ્રશ્નપૂર્વક એના ઉત્તરનું પ્રતિપાદન કરવા માટે “પરિણામતાપ..” વગેરે સૂત્ર રજૂ કરે છે. પરિણામ, તાપ અને સંસ્કારો દુઃખો છે. એમને લીધે યોગી માટે બધું દુઃખરૂપ છે. “સર્વસ્યાયમૂ” વગેરેથી પરિણામે દુઃખરૂપ હોવાથી વિષયસુખ દુઃખ છે, એમ કહે છે. રાગના સંબંધ વિના સુખ સંભવતું નથી. એવો સંભવ નથી કે અમુક વિષય પુરુષને સુખપ્રદ છે પણ એનો એમાં રાગ ન હોય. (નિયમ એવો છે કે સુખ આપનાર વસ્તુમાં પુરુષને રાગ અવશ્ય હોય છે). અને રાગ (રાજસ હોવાથી) પ્રવૃત્તિનો હેતુ છે. તેમજ પ્રવૃત્તિ પુણ્ય અને પાપનો સંચય કરનારી હોવાથી એના વડે રાગજન્ય કર્ભાશય ઉત્પન્ન થાય છે, અસતની ઉત્પત્તિ ન હોવાના કારણે. અને સુખ ભોગવતો માણસ એમાં આસક્ત હોવાના કારણે વિચ્છિન્ન અવસ્થામાં રહેલા કેષથી દુઃખનાં સાધનોનો વૈષ કરે છે. એમને દૂર કરવાની શક્તિ ન હોવાથી મોહ પામે છે. આમ વૈષ અને મોહથી ઉત્પન્ન થતો કર્ભાશય પણ સંચિત થાય છે. વિપર્યય જેનું બીજું નામ છે એવા મોહનું પણ દ્વેષની જેમ કર્ભાશયનું કારણ પણું અવિરુદ્ધ છે. રાગ વખતે દ્વેષ અને મોહ દેખાતા નથી, તેથી રાગવાળો માણસ દ્વેષ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૧૫ અને મોહને કેવી રીતે અનુભવી શકે ? એના જવાબમાં “તથા ચોક્તમ્.." વગેરેથી કહે છે કે વિચ્છિન્ન અવસ્થામાં રહેલા ક્લેશો ઉદાર કે કાર્યકારી ક્લેશો સાથે અપ્રગટરૂપે રહે છે, એમ અન્યત્ર કહેવાયું છે. આનાથી વાણી અને મનની પ્રવૃત્તિથી પણ પુણ્ય અને પાપ ઉત્પન્ન થાય છે, એમ દર્શાવ્યું. રાગ વગેરેથી ઉત્પન્ન થયેલા માનસિક સંકલ્પો કે દોષો અભિલાષાયુક્ત હોય છે અને વાણીથી થતા દોષો જેવા હોય છે. જેમકે કહ્યું છે :- “અભિલાષાયુક્ત સંકલ્પ, વાણીથી કહેવાતા અર્થથી ભિન્ન નથી.” “નાનુપય...” વગેરેથી શારીરિક કર્ભાશય વિષે કહે છે કે પ્રાણીઓની હિંસા કર્યા વગર ભોગ સંભવતો નથી. તેથી ધર્મશાસ્ત્રકારોએ “ગૃહસ્થને પાંચ પ્રકારની હિંસા લાગે છે.” (મનુસ્મૃતિ, ૩.૬૮) એમ કહ્યું છે. ભલે. પણ પ્રત્યેક પ્રાણી અનુભવે છે, એ વિષય-સુખને યોગીઓના અનુભવથી નકારવું યોગ્ય નથી. એના જવાબમાં કહે છે કે વિષયસુખ અવિદ્યા છે. આ વાત ચાર પ્રકારના વિપર્યાસ લક્ષણોવાળી અવિદ્યાના પ્રતિપાદન વખતે કહેવામાં આવી હતી. વૃદ્ધો (જ્ઞાનીઓ) દેખાવનો આદર કરતા નથી. મધ અને ઝેરવાળા અન્નના ઉપભોગમાં દરેકને સુખનો અનુભવ થતો દેખાય છે, પણ ભવિષ્યમાં એના પરિણામે દુઃખ ઉત્પન્ન થાય છે. ભગવાને જ આ વાત કહી છે : “વિષય-ઇન્દ્રિયના સંયોગથી જે પહેલાં અમૃત જેવું, પણ પરિણામે વિષ જેવું છે, એ સુખ રાજસિક છે.” (ગીતા. ૧૮.૩૮) યા ભોગેષ ઈન્દ્રિયાણાં મેરુપશાન્તિસ્તત સુખમ” વગેરેથી કહે છે કે અમે વિષયજન્ય મઝાને સુખ માનતા નથી. તૃપ્ત ન થતા, તે તે વિષયની ઇચ્છાથી દુઃખી ચિત્તવાળા લોકોની તૃષ્ણા જ મહાનું દુઃખ છે. આ તૃષ્ણા ઉપભોગ વગર શાન્ત થતી નથી. આ શાન્તિ પણ રાગ વગેરેને વધારનારી છે, માટે વિષયભોગની પરિણામદુઃખતા નિવારી શકાય એમ નથી. તૃપ્તિથી જે (ક્ષણિક) તૃષ્ણાશાન્તિ થાય છે, અને ઇન્દ્રિયો ઉપશમ અનુભવે છે, એ એમની કાર્યશક્તિ ક્ષીણ થઈ જવાથી અનુભવાય છે, કારણ કે ત્યારે ઇન્દ્રિયો વિષયોમાં પ્રવૃત્ત થઈ શકે એમ નથી. “યા લૌભાદનુપશાન્તિસ્તદુઃખમ્”થી આ જ વાતને વ્યતિરેકથી (નકારાત્મક રીતે) કહે છે, કે ભોગ પછી થતી શાન્તિ દરમ્યાન લાલચ શાન્ત થતી નથી એ દુઃખ છે. “નચેન્દ્રિયાણ ભોગાભ્યાસન વૈતૃણ્ય કર્યું શક્યમ્.” વગેરેથી પરિહાર કરતાં કહે છે કે ભોગાભ્યાસથી ઇન્દ્રિયોને તૃષ્ણા રહિત બનાવવી અશક્ય છે. “અ” પ્રત્યય હેતુના અર્થમાં પ્રયોજ્યો છે. સાચી વાત છે કે તૃષ્ણાલય ઉત્તમ સુખ છે. પરંતુ એનો હેતુ ભોગાભ્યાસ નથી, પણ એની વિરોધી તૃષ્ણાનો હેતુ Page #217 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૧૫] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૮૩ છે. જેમ કહ્યું છે : “વિષયોના ભોગથી તૃષ્ણા શાન્ત થતી નથી, પણ હવિષ્યથી અગ્નિની જેમ ફરીથી વધે છે.” (મહાભારત, આદિપર્વ, ૮૫.૧૨) બાકીનું સ્પષ્ટ છે. “અથ કા ?” થી તાપદુ:ખવિષે પૂછે છે “સર્વસ્ય...” વગેરેથી જવાબ આપે છે. બધા લોકોમાં પ્રસિદ્ધ હોવાથી એના સ્વરૂપનું વિગતવાર વર્ણન આપ્યા વિના એ પણ પરિણામદુઃખ સમાન છે, એમ એની ચર્ચા પરિણામદુઃખની ચર્ચા જેવી કરી છે. કા પુનઃ”થી સંસ્કારદુ:ખ વિષે પ્રશ્ન પૂછે છે. “સુખાનભવાત્સસ્કારાશય ...” વગેરેથી કહે છે કે સુખનો અનુભવ સંસ્કાર ઉત્પન્ન કરે છે. એનાથી સુખનું સ્મરણ, એનાથી રાગ, એનાથી મન, વચન, શરીરની ચેષ્ટા, એનાથી પુણ્ય અને પાપ અને એનાથી એમના વિપાક (ફળ)નો અનુભવ એનાથી ફરીથી વાસના, એમ અનાદિપણું જાણવું જોઈએ. અહીં સુખદુઃખના ઊંડા સંસ્કારોથી એમનું સ્મરણ, એનાથી રાગદ્વેષ, એમનાથી કર્મ અને કર્મથી વિપાક એવી યોજના સમજવી “એવમિદમનાદિ' વગેરેથી કહે છે કે આમ અનાદિ કાળથી વહેતો દુ:ખપ્રવાહ યોગીને જ કષ્ટ આપે છે, બીજા સામાન્ય માણસને નહીં. બીજાને તો ત્રણ પર્વોવાળાં દુઃખો પાછળ પાછળ વહી આવે છે, એમ સંબંધ જોડવો જોઈએ. આધિભૌતિક અને આધિદૈવિક તાપો બાહ્ય હોવાથી એમનું એકપણું ભાષ્યકાર કહેવા ઇચ્છે છે. ચિત્તમાં રહેતી હોવાથી અવિધા ચિત્તવૃત્તિ છે. એનાથી, અવશ્ય ત્યજવાયોગ્ય, બુદ્ધિ, ઇન્દ્રિય, શરીર વગેરેમાં અહંકાર, અને સ્ત્રીપુત્ર વગેરેમાં મમકાર ઉત્પન્ન થાય છે. એનું અનુસરણ કરનારા સામાન્ય લોકોની પાછળ પાછળ દુઃખો વહી આવે છે. માટે આ વિષયમાં સમ્યફ દર્શન સિવાય રક્ષણ કરનાર બીજું કોઈ નથી, એમ “તદેવમ્ અનાદિના દુઃખ સ્રોતસા ભૂધમાન...” વગેરેથી કહે છે. આમ વિષયસુખનું પરિણામથી અને સંસ્કાર તેમજ તાપના સંયોગથી ઔપાધિક દુઃખપણું કહીને, “ગુણવૃત્તિવિરોધાચ્ચ...” વગેરેથી સ્વાભાવિક દુ:ખ વિષે કહે છે. “પ્રખ્યાપ્રવૃત્તિસ્થિતિરૂપા બુદ્ધિ ગુણાઃ” વગેરેથી એ વિષયની સ્પષ્ટતા કરે છે. પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિરૂપ બુદ્ધિરૂપે પરિણમેલા સત્ત્વ, રજ, અને તમ ગુણો પરસ્પર સહયોગથી સુખરૂપ શાન્ત, દુઃખરૂપ ઘોર અને વિષાદરૂપ મૂઢ એવા, સુખભોગરૂપ છતાં ત્રિગુણાત્મક અનુભવોનો આરંભ કરે છે. એમનું આવું અનુભવરૂપ પરિણામ પણ સ્થિર નથી. તેથી ગુણવૃત્ત સતત ગતિશીલ છે તેથી જલ્દી પરિણમતું Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૧૫ (બદલાતું) ચિત્ત છે એમ કહ્યું છે. પરંતુ એક અનુભવ પરસ્પર વિરુદ્ધ એવા શાન્ત, ઘોર અને મૂઢપણાને એકી સાથે શી રીતે પ્રાપ્ત થાય છે ? એના જવાબમાં “રૂપતિશયા વૃજ્યતિશયાશ્ચ પરસ્પણ વિધ્યત્તે..” વગેરેથી કહે છે કે સ્વરૂપથી અને વૃત્તિથી બળવાન્ ગુણો પરસ્પર વિરોધી છે, પણ અલ્પશક્તિવાળા બળવાન સાથે પ્રવર્તે છે. રૂપો આઠ છે, ધર્મ વગેરે ભાવો છે અને સુખ વગેરે વૃત્તિઓ છે. બળવાન ધર્મ જ્યારે ફળ આપવા અભિમુખ થાય ત્યારે બળવાનું અધર્મ સાથે વિરોધ કરે છે. તેમજ જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય અને સુખ વગેરે સાથે એમનાથી વિપરીત ગુણો વિરોધ કરે છે. સામાન્ય શક્તિવાળા કાર્યકારી બળવાન ગુણો સાથે વિરોધ કર્યા વિના રહે છે. અમે આ વાત સ્વીકારીએ છીએ. પરંતુ વિષયસુખનું સ્વાભાવિક દુ:ખપણું શી રીતે કહેવાય ? એના જવાબમાં “એવમેતે ગુણા” વગેરેથી કહે છે કે આ ગુણો પરસ્પર એક બીજાના આશ્રયે સુખ, દુઃખ, મોહરૂપ અનુભવો ઉત્પન્ન કરતા હોવાથી બધા ગુણો બધા સુખદુઃખ, મોહ) રૂપ છે. ઉપાદાન (ગુણ)ના અભેદને કારણે અને ઉપાદાનરૂપ હોવાના કારણે ઉપાદેય (સુખાદિ અનુભવો)નો પણ અભેદ છે, એવો અર્થ છે. ગુણો જો અત્યંત અભિન્ન હોય તો એ જુદા છે એવું જ્ઞાન અને જુદાં નામ શી રીતે શક્ય બને ? એના જવાબમાં “ગુણપ્રધાનભાવકૃતવેષાં વિશેષ:”થી કહે છે કે મુખ્ય અને ગૌણ ભાવને કારણે એમનું જુદાપણું અને વિશેષતાઓ જાણી શકાય છે. માટે ઉપાધિની દષ્ટિએ અને સ્વાભાવિક રીતે વિવેકી માટે બધું (ગુણમય જગત) દુઃખ જ છે. બુદ્ધિશાળી લોકોએ દુઃખ ત્યજવું જોઈએ. એના કારણનો નાશ થયા સિવાય દુઃખ નાશ પામે નહીં, તેમજ જાણ્યા વિનાના કારણનો નાશ કરી શકાય નહીં, તેથી તદસ્ય મહતો દુઃખસમુદાયસ્ય પ્રભવબીજમવિદ્યા...” વગેરેથી એનું મૂળ કારણ દર્શાવે છે. જેનાથી આ દુઃખસમૂહ ઉત્પન્ન થાય છે એ એનું બીજ છે. “તસ્યાશ સમ્યગ્દર્શનમભાવહેતુ થી એના નાશનું કારણ દર્શાવે છે. “યથા ચિકિત્સાશાસ્ત્ર ચતુર્વ્યૂહમ્” વગેરેથી હવે આ બધાના કલ્યાણ માટે લખાયેલા શાસ્ત્રની એના જેવા બીજા શાસ્ત્ર સાથે સમાનતા બતાવે છે. ચાર બૃહો કે સંક્ષિપ્ત અવયવરચના હોય એને ચતુર્વ્યૂહ કહે છે. પરંતુ પહેલાં દુ:ખને ત્યાજ્ય કહ્યું અને હવે સંસારને ત્યાજય કહેવામાં આવે છે. આમાં વિરોધ નથી ? એના જવાબમાં “તત્ર દુઃખબહુલઃ સંસારો હેયઃ”- સંસાર ઘણાં દુઃખોવાળો હોવાથી હેય છે, એમ કહે છે. “પ્રધાનપુરુષયો સંયોગઃ” વગેરેથી અવિદ્યા જે અવાન્તર (ગૌણ) વ્યાપાર કરીને Page #219 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૧૬] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૮૫ સંસાર રચે છે, એ હેતુને કહે છે. “સંયોગસ્ય આત્યંતિકી નિવૃત્તિઃ” વગેરેથી (પ્રધાન અને પુરુષના) સંયોગની નિવૃત્તિરૂપ મોક્ષના સ્વરૂપને કહે છે. “હાનોપાયઃ સમ્યગ્દર્શનમ્’થી મોક્ષનો ઉપાય (સમ્યક્ દર્શન) કહે છે. કેટલાક લોકો (બૌદ્ધો) દુઃખ ત્યાગનારના સ્વરૂપના વિનાશને જ મોક્ષ કહે છે. જેમ તેઓએ કહ્યું છે : “દીવો ઓલવાય એમ શુદ્ધ થયા પછી તારું નિર્વાણ થાય એ તારો વિમોક્ષ છે.” બીજાઓ વાસનાઓ સાથે ક્લેશના નાશથી વિશુદ્ધ વિજ્ઞાન ઉત્પન્ન થાય એને જ મોક્ષ કહે છે. “તત્ર...” વગેરેથી એમને જવાબ આપે છે. “હાને તસ્ય...” વગેરેથી સૌ પહેલાં ત્યાગનારના સ્વરૂપવિનાશમાં દોષ બતાવે છે. કોઈ પણ બુદ્ધિમાન્ માણસ પોતાના વિનાશ માટે પ્રયત્ન કરે નહીં. પણ ખરાબ રોગથી જેઓનું બધું સુખ નાશ પામ્યું છે, અને કેવળ દુઃખરૂપ શરીરને જ ધારણ કરે છે, તેઓ પોતાના નાશ માટે પ્રયત્ન કરતા જોવામાં આવે છે. વાત સાચી છે. પણ એવા લોકો ઘણા ઓછા હોય છે. વિવિધ પ્રકારના ઉત્તમ દેવો વગેરેના આનંદનો ઉપભોગ કરનારા સંસારીઓ એવા હોતા નથી. છતાં તેઓ મોક્ષ ઇચ્છતા અને પામતા જોવામાં આવે છે. માટે પુરુષાર્થ રૂપ ન હોવાથી ત્યાગનારના સ્વરૂપનો વિનાશ મોક્ષ છે, એ મત સ્વીકારવા યોગ્ય નથી. તો પછી ત્યાગનારનું સ્વરૂપ સ્વીકાર્ય છે એમ માનવું જોઈએ. એના જવાબમાં “ઉપાદાને ચ હેતુવાદઃ” થી કહે છે કે ત્યાગનાર આત્મા ઉપાદેય (સ્વીકાર્ય) છે, એમ માનીએ તો એ આત્મા કોઈ બીજા કારણથી ઉત્પન્ન થયો છે, એવા હેતુવાદનો પ્રસંગ થશે અને આત્મા કાર્યરૂપ હોય તો અનિત્ય છે એમ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થશે, અને તો પછી મોક્ષપણું જ સિદ્ધ નહીં થાય. કારણ કે અમૃતત્વ મોક્ષ છે. વિશુદ્ધ વિજ્ઞાનનો પ્રવાહ પણ અમૃત નથી. સંતાનીઓ(અવયવો)થી ભિન્ન સસ્તુરૂપ સંતાનનો અભાવ છે, અને સંતાનીઓ અનિત્ય છે. આ .કારણે એવો પ્રયત્ન કરવો જોઈએ જેથી શાશ્વતવાદ (આત્મા નિત્ય છે એવો વાદ) સિદ્ધ થાય. “ઉભયપ્રત્યાખ્યાને ચ'... વગેરેથી કહે છે કે એ બંને મતોનું ખંડન કરવાથી મોક્ષની પુરુષાર્થતા સિદ્ધ થાય છે. તેથી આત્માનું સ્વરૂપમાં અવસ્થાન જ મોક્ષ છે, એમ પ્રતિપાદન કરતું આ યોગદર્શન જ સમ્યક્ દર્શન છે. ૧૫ हेयं दुःखमनागतम् ॥१६॥ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૧૭ ન આવેલું (ભવિષ્યનું) દુઃખ હેય (નાશ કરવા યોગ્ય) છે. ૧૬ માણે दुःखमतीतमुपभोगेनातिवाहितं न हेयपक्षे वर्तते । वर्तमानं च स्वक्षणे भोगारूढमिति न तत्क्षणान्तरे हेयतामापद्यते । तस्माद्यदेवानागतं दुःखं तदेवाक्षिपात्रकल्पं योगिनं क्लिश्नाति, नेतरं प्रतिपत्तारम् । तदेव દેતાપદ્યતે ઉદ્દા ભૂતકાળનું દુઃખ ભોગથી નષ્ટ કરી દીધું છે, માટે એ હેયકક્ષામાં નથી. વર્તમાન દુઃખ આ ક્ષણે ભોગમાં આરૂઢ થયેલું છે, (ભોગથી નષ્ટ થવાનું છે), તેથી બીજી ક્ષણે હેયપક્ષમાં આવતું નથી માટે જે દુ:ખ આવ્યું નથી, એ આંખની કીકી જેવા (કોમળ ચિત્તવાળા) યોગીને ચિંતિત બનાવે છે. બીજા અનુભવનારને નહીં. એજ હેયપક્ષમાં આવે છે. ૧૬ तत्त्व वैशारदी तदेतच्छास्त्रं चतुर्वृहमित्यभिधीयते- हेयं दुःखमनागतम् । अनागतमित्यतीतवर्तमाने व्यवच्छिन्ने । तत्रोपपत्तिमाह-दुःखमतीतमिति । ननु वर्तमानमुपभुज्यमानं न भोगेनातिवाहितमिति कस्मान हेयमित्यत आह वर्तमानं चेति । सुगमम् ॥१६॥ આ શાસ્ત્ર ચતુર્વ્યૂહ છે, એમ કહેવામાં આવે છે. (એમાંનો પહેલો ભૂત) ન આવેલું દુઃખ હેય છે. “અનાગત” ન આવેલું એમ કહ્યું, તેથી ભૂતકાળના અને વર્તમાન દુઃખનો છેદ ઊડી ગયો. એનું કારણ “દુઃખમતીતમ્” વગેરે થી આપે છે. વર્તમાન સમયમાં ભોગવાઈ રહેલું દુઃખ ભોગવીને નષ્ટ કર્યું નથી, તો એને હેય કેમ ન ગણવું જોઈએ ? એના જવાબમાં “વર્તમાન ચ..” વગેરેથી કહે છે કે વર્તમાન દુ:ખ ભોગમાં આરૂઢ થયેલું છે, અને ભોગથી નષ્ટ થવાનું જ છે, માટે બીજી ક્ષણે હેય પક્ષમાં આવે નહીં. ભાષ્ય સરળ છે. ૧૬ તાવ ફેમિત્યુતે તર્યવ ા૨ાં પ્રતિનિશ્યિતે– માટે જેને હેય કહેવામાં આવે છે, એ દુઃખ)ના જ કારણનો નિર્દેશ કરવામાં આવે છે - द्रष्टदृश्ययोः संयोगो हेयहेतुः ॥१७॥ દ્રષ્ટા અને દશ્યનો સંયોગ હેયનું કારણ છે. ૧૭ Page #221 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૧૭] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી [ १८७ भाष्य द्रष्टा बुद्धेः प्रतिसंवेदी पुरुषः । दृश्या बुद्धिसत्त्वोपारूढाः सर्वे धर्माः । तदेतद् दृश्यमयस्कान्तमणिकल्पं संनिधिमात्रोपकारि दृश्यत्वेन स्वं भवति पुरुषस्य दृशिरूपस्य स्वामिनः । अनुभवकर्मविषयतामापन्नमन्यस्वरूपेण प्रतिलब्धात्मकं स्वतन्त्रमपि परार्थत्वात् परतन्त्रम् । तयोर्दृग्दर्शनशक्त्योरनादिरर्थकृतः संयोगो हेयहेतुर्दुःखस्य कारणमित्यर्थः । तथा चोक्तम् - तत्संयोगहेतुविवर्जनात्स्यादयमात्यन्तिको दुःखप्रतीकारः । कस्मात् ? दुःखहेतोः परिहार्यस्थ प्रतीकारदर्शनात् । तद्यथा- पादतलस्य भेद्यता, कण्टकस्य भेत्तृत्वं, परिहारः कण्टकस्य पादानधिष्ठानं पादत्राणव्यवहितेन वाधिष्ठानम् । एतत्त्रयं यो वेद लोके स तत्र प्रतीकारमारभमाणो भेदजं दुःखं नाप्नोति । कस्मात् ? त्रित्वोपलब्धिसामर्थ्यादिति । अत्रापि तापकस्य रजसः सत्त्वमेव तप्यम् । कस्मात् ? तपिक्रियायाः कर्मस्थत्वात् । सत्त्वे कर्मणि तपिक्रिया नापरिणामिनि निष्क्रिये क्षेत्रज्ञे । दर्शितविषयत्वात्सत्त्वे तु तप्यमाने तदाकारानुरोधी पुरुषोऽनुतप्यत इति दृश्यते ॥ १७ ॥ દ્રષ્ટા બુદ્ધિનો પ્રતિસંવેદી (બુદ્ધિમાં પ્રતિબિંબિત થઈ સંવેદન અનુભવનાર) પુરુષ છે. બુદ્ધિસત્ત્વમાં આરૂઢ થયેલા બધા ધર્મો દશ્ય છે. આ દશ્ય લોહચુંબક જેવું નજીકપણામાત્રથી દૃશ્યતરીકે (ઉપકાર કરતું) द्रष्टा पुरुष३५ स्वामी (मासिङ ) नुं स्व (भासिडीनुं ) जने छे. पुरुषना અનુભવરૂપ કર્મનો વિષય બનેલું દૃશ્ય (સ્વરૂપે જડ હોવા છતાં) અન્ય (ચેતન પુરુષના પોતાની અંદર પડેલા પ્રતિબિંબને લીધે ચેતન બન્યું હોય એવા) રૂપથી પોતાની સત્તા પ્રાપ્ત કરતું, સ્વતંત્ર હોવા છતાં, પુરુષ (ના लोग-भोक्ष) माटे प्रवर्ते छे, तेथी परतंत्र हेवाय छे. या जेनो -हशक्ति अने दर्शनशक्तिनो- संयोग, पुरुषना (लोग-मोक्ष३५) अर्थ माटे थयेलो जने जनाहि छे. खे ( संयोग) हेयहेतु खेटले छुः मनुं आरए छे. जने जा विषे ऽधुं छे :- मे छु:महेतु३प संयोगनुं वर्णन (नाश) ४२वाथी आत्यंतिહંમેશ માટે દુઃખનો પ્રતીકાર થાય છે. કેવી રીતે ? દૂર કરી શકાય એવા દુઃખના કારણને દૂર કરવાથી વ્યવહારમાં દુઃખનો નાશ થતો જોવામાં આવે Page #222 -------------------------------------------------------------------------- ________________ १८८] પતંજલિનાં યોગસૂત્રો [पा. २ सू. १७ છે માટે. દાખલા તરીકે, પગનું તળિયું ભેદાય એવું છે; કાંટો ભેદે એવો છે; અને કાંટા પર પગ ન મૂકવો અથવા પગરખાં પહેરીને મૂકવો, આ ત્રણ વાતોને જાણનારો માણસ, એ પ્રતિકારનો આરંભ કરે તો ભેદનથી ઉત્પન્ન થતા દુઃખને પ્રાપ્ત કરતો નથી. કેમ ? કારણ કે એ ત્રણ (ભેદ્ય, ભેદક અને પરિહાર)ના જ્ઞાનમાં (અને જ્ઞાનપૂર્વક પરિહારના આરંભમાં) એવું સામર્થ્ય छे. अहीं ताप (हु: आपनार) रभेगुए। वडे सत्त्व तथ्य (दुःख અનુભવનાર) છે. કેમ ? કારણ કે દુઃખ અનુભવવાની ક્રિયા કર્મમાં રહે છે. માટે કર્મરૂપ સત્ત્વમાં તાપ ક્રિયા રહે છે, અપરિણામી નિષ્ક્રિય, ક્ષેત્રજ્ઞ (आत्मा) मां नहीं. पुरुष समक्ष विषयो दृर्शाववामां (निवेदन रवामां ) આવે છે, તેથી સત્ત્વગુણ જ્યારે દુઃખ અનુભવે ત્યારે (પ્રતિબિંબિત બની) એના આકારવાળો બનેલો પુરુષ અનુતાપ અનુભવતો હોય એમ દેખાય छे. १७ तत्त्ववैशारदी I यमुक्तम् । तस्य निदानमुच्यते - दष्टृदृश्ययोः संयोगो हेयहेतुः । द्रष्टुः स्वरूपमाह-द्रष्टेति । चितिच्छायापत्तिरेव बुद्धेर्बुद्धिप्रतिसंवेदित्वमुदासीनस्यापि पुंसः । नन्वेतावतापि बुद्धिरेवानेन दृश्येत, न दृश्येरञ्छब्दादयोऽत्यन्तव्यवहिता इत्यत आहदृश्या बुद्धिसत्त्वेति । इन्द्रियप्रणालिकया बुद्धौ शब्दाद्याकारेण परिणतायां दृश्यायां भवन्ति शब्दादयोऽपि धर्मा दृश्या इत्यर्थः । ननु तदाकारापत्त्या बुद्धिः शब्दाद्याकारा भवतु । पुंसस्तु बुद्धिसंबन्धेऽभ्युपगम्यमाने परिणामित्वम् । असंबन्धे वा कथं तेषां बुद्धिसत्त्वोपारूढानामपि शब्दादीनां दृश्यत्वम् ? न हि दृशिनाऽसंस्पृष्टं दृश्यं दृष्टमित्यत आह- तदेतदृश्यमिति । प्रपञ्चितमिदमस्माभिः प्रथमपाद एव यथा चित्यासंपृक्तमपि बुद्धिसत्त्वमत्यन्तस्वच्छतया चितिबिम्बोद्ग्राहितया समापन्नचैतन्यमिव शब्दाद्यनुभवतीति । अत एव च शब्दाद्याकारपरिणतबुद्धिसत्त्वोपनीतानसुखादीन्भुञ्जान: स्वामी भवति द्रष्टा, तादृशं चास्य बुद्धिसत्त्वं स्वं भवति । तदेतद्बुद्धिसत्त्वं शब्दाद्याकारवद्दृश्यमयस्कान्तमणिकल्पं पुरुषस्य स्वं भवति दृशिरूपस्य स्वामिनः । कस्मात् अनुभवकर्मविषयतामापन्नं यतः । अनुभवो भोग: पुरुषस्य कर्म क्रिया तद्विषयतां भुज्यमानतामापन्नं यस्मादतः स्वं भवति । ननु स्वयंप्रकाशं बुद्धिसत्त्वं कथमनुभवविषय इत्यत आह-अन्यस्वरूपेणेति । यदि हि चैतन्यरूपं वस्तुतो बुद्धिसत्त्वं स्याद्भवेत्स्वयंप्रकाशम् । किं तु स्वं चैतन्यादन्यज्जडरूपं तेन प्रतिलब्धात्मकं तस्मात्तदनुभवविषयः । ननु यस्य हि यत्र किञ्चिदायतते तत्तदधीनम् । न च Page #223 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૧૭] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૮૯ -- बुद्धिसत्त्वस्य पुरुषमुदासीनं प्रति किञ्चिदायतत इति कथं तत्तन्त्रम् । तथा च न तस्य कर्मेत्यत आह- स्वतन्त्रमपि परार्थत्वात्पुरुषार्थत्वात्परतन्त्रं पुरुषतन्त्रम् । नन्वयं दृग्दर्शनशक्त्योः संबन्धः स्वाभाविको वा स्यान्नैमित्तिको वा । स्वाभाविकत्वे संबन्धिनोनित्यत्वादशक्योच्छेदः संबन्धः । तथा च संसारनित्यत्वम् । नैमित्तिकत्वे तु क्लेशकर्मतद्वासनानामन्तःकरणवृत्तितया सत्यन्तःकरणे भावादन्तःकरणस्य च तन्निमित्तत्त्वे परस्पराश्रयप्रसङ्गादनादित्वस्य च सर्गादावसंभवादनुत्पाद एव संसारस्य स्यात् । यथोक्तम् - "पुमानकर्ता येषां तु तेषामपि गुणैः क्रिया । कथमादौ भवेत्तत्र कर्म तावन्न विद्यते । मिथ्याज्ञानं न तत्रास्ति रागद्वेषादयोऽपि वा । मनोवृत्तिर्हि सर्वेषां न चोत्पन्नं मनस्तदा ॥" इति शङ्कामपनयति-तयोईग्दर्शनक्त्योरनादिरर्थकृतः संयोगो हेयहेतुः । सत्यम् । न स्वाभाविक: संबन्धो, नैमित्तिकस्तु । न चैवमादिमान् । अनादिनिमित्तप्रभवतया तस्याप्यनादित्वात् । क्लेशकर्मतद्वासनासंतानश्चायमनादिः प्रतिसर्गावस्थायां च सहान्त:करणेन प्रधानसाम्यमुपगतोऽपि सर्गादौ पुनस्तादृगेव प्रादुर्भवति, वर्षापाय इवोद्भिज्जभेदो मृद्भावमुपगतोऽपि पुनर्वर्षासु पूर्वरूप इत्यसकृदावेदितं प्राक् (१।१९)। भाविततया संयोगस्याविद्या कारणम्, स्थितिहेतुतया पुरुषार्थः कारणम् । तद्वशेन तस्य स्थितेः । तदिदमुक्तमर्थकृत इति । तथा चोक्तमिति । पञ्चशिखेन तत्संयोगो बुद्धिसंयोगः स एव हेतुर्दुःखस्य । तस्य विवर्जनात्स्यादयमात्यन्तिको दुःखप्रतीकारः । अर्थात्त-दपरिवर्जने दुःखमित्युक्तं भवति । तत्रैवात्यन्तप्रसिद्ध निदर्शनमाह-तद्यथेति । पादत्राणमुपानत् । स्यादेतत्-गुणसंयोगस्तापहेतुरित्युच्यमाने गुणानां तापकत्वमभ्युपेयम् । न च तपिक्रियाया अस्त्यादेरिव कर्तृस्थो भावो येन तप्यमन्यन्नापेक्षेत । न चास्यातप्यतया पुरुषः कर्म । तस्यापरिणामितया कियाजनितफलशालित्वायोगात् । तस्मात्त-पेस्तप्यव्याप्तस्य तन्निवृत्तौ निवृत्तिमवगच्छामो ज्वलनविरहेणेव धूमाभावमित्यत आह- अत्रापि तापकस्येति । गुणानामेव तप्यतापकभावः । तत्र मृदुत्वात्पादतलवत्सत्त्वं तप्यम्। रजस्तु तीव्रतया तापकमिति भावः । पृच्छति-कस्मादिति । सत्त्वमेव तप्यं न तु पुरुषः । उत्तरम्तपिक्रियाया इति । तत्किमिदानी पुरुषो न तप्यते । तथा चाचेतनस्यास्तु सत्त्वस्य तापः किं नश्छिनमित्यत आह-दर्शितविषयत्वात्सत्त्वे तु तप्यमाने तदाकारानुरोधी पुरुषोऽप्यनुतप्यत इति । दशितविषयत्वमनुतापहेतुः । तच्च प्राग् (१।४ टीका) व्याख्यातम् ॥१७॥ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૧૭ ડેય (દુઃખ) કહ્યું, હવે એનું નિદાન (કારણ) કહેવામાં આવે છે. “દ્રષ્ટ્રદશ્યો સંયોગો હે હેતુ” દ્રષ્ટા અને દશ્યનો સંયોગ દુઃખનું કારણ છે. “દ્રષ્ટા બુદ્ધ પ્રતિસંવેદી પુરુષ'થી દ્રષ્ટાનું સ્વરૂપ કહે છે. બુદ્ધિમાં ચિતિની છાયા પડે, એ ઉદાસીન પુરુષનું પ્રતિસંવેદીપણું છે. જો એમ હોય તો પુરુષને ફક્ત બુદ્ધિ દેખાવી જોઈએ, ઘણે દૂર (બહાર) રહેલા શબ્દ વગેરે વિષયો નહીં. એના સમાધાન માટે “દશ્ય બુદ્ધિસત્ત્વોપારૂઢાઃ સર્વે ધર્મા "થી કહે છે કે ઇન્દ્રિયોની પ્રણાલિકાથી દશ્ય એવી બુદ્ધિ જયારે શબ્દ વગેરે આકારોમાં પરિણમે, ત્યારે એના શબ્દ વગેરે ધર્મો પણ દશ્ય બને છે. પરંતુ બુદ્ધિ ભલે શબ્દો વગેરેના આકારવાળી બને, પુરુષનો બુદ્ધિ સાથે સંબંધ માનવામાં આવે તો એ પરિણામી બને અને સંબંધ ન થાય તો બુદ્ધિસત્ત્વમાં આરૂઢ થયેલા હોવા છતાં શબ્દ વગેરે દશ્ય કેવી રીતે બને ? દ્રષ્ટાસાથે અસંબંધિત દશ્ય જોવામાં આવતું નથી. આ શંકાના સમાધાન માટે “તદેત દશ્યમયસ્કાજોમણિકલ્પમ્” વગેરેથી કહે છે કે પ્રથમ પાદમાં સમજાવ્યા પ્રમાણે ચિતિ સાથે અસંબદ્ધ હોવા છતાં બુદ્ધિસત્ત્વ અત્યંત સ્વચ્છ હોવાના કારણે ચિતિના બિંબનું પોતાની અંદર ગ્રહણ કરવાથી, જાણે કે સ્વયં ચેતન બનીને શબ્દ વગેરે અનુભવે છે. અને આ કારણે શબ્દ વગેરે આકારોમાં પરિણમેલી બુદ્ધિ વડે નિવેદન કરાતા સુખ વગેરેને ભોગવતો દ્રષ્ટા સ્વામી અને અગાઉ જણાવ્યું એવું બુદ્ધિસત્ત્વ સ્વ (એનું પોતાનું) બને છે. આવું લોહચુંબક જેવું, શબ્દ વગેરે આકારવાળું બુદ્ધિ- સત્ત્વ દશિરૂપ પુરુષ સ્વામીનું સ્વ (માલિકીનું) બને છે. કેમ ? કારણ કે એ એના અનુભવરૂપ કર્મનો વિષય બન્યું છે. અનુભવરૂપ ભોગ પુરુષનું કર્મ છે, એ ક્રિયાનું વિષય બનેલું એટલે ભોગવવામાં આવી રહેલું હોવાથી એનું સ્વ બને છે. “અન્યસ્વરૂપેણ” વગેરેથી સ્વયંપ્રકાશ બુદ્ધિસત્ત્વ અનુભવનો વિષય કેવી રીતે બને ? એ પ્રશ્નના જવાબમાં કહે છે કે જો બુદ્ધિસત્ત્વ ખરેખર ચેતન હોત તો એ સ્વયંપ્રકાશ કહેવાત. પરંતુ, એ ચૈતન્યથી અન્ય-જડ સ્વરૂપનું છે, અને ચેતન આત્માની છાયાથી ચેતન જેવું બને છે, માટે એ એના અનુભવનો વિષય બને છે. પરંતુ જે કોઈના માટે પ્રયત્ન કરે એ એને આધીન છે, એમ કહેવાય. પણ ઉદાસીન પુરુષ માટે બુદ્ધિસત્ત્વ કોઈ પ્રયત્ન કરતું નથી, તો એ એના આધીન છે એમ શી રીતે કહેવાય ? અને આધીન ન હોય તો એનું કર્મ પણ નથી. આ શંકાના સમાધાન માટે “સ્વતંત્રમપિ પરાર્થતાપુરુષાર્થતાત્પરતંત્રમુ”થી કહે છે કે બુદ્ધિસત્ત્વ સ્વતંત્ર હોવા છતાં, પુરુષના અર્થે (ભોગમોક્ષ માટે) પ્રવૃત્ત થતું Page #225 -------------------------------------------------------------------------- ________________ પ. ૨ સૂ. ૧૭] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૧૯૧ હોવાથી પરતંત્ર કહેવાય છે. આ દફ અને દર્શનનો સંબંધ સ્વાભાવિક છે કે નૈમિત્તિક (કોઈ કારણસર થયેલો) છે? સ્વાભાવિક હોય તો જે બેનો સંબંધ થાય છે એ નિત્ય હોવાથી એ સંબંધનો નાશ થશે નહીં, અને સંસાર નિત્ય બનશે. (મોક્ષ થશે નહીં), નૈમિત્તિક હોય તો ક્લેશો અને કર્મવાસનાઓ અંતઃકરણમાં રહેતાં હોવાથી અંતઃકરણ હોય તો તેઓ હોય અને અંતઃકરણ પણ તેઓ હોય તો જ હોઈ શકે, એમ પરસ્પરાશ્રયના દોષનો પ્રસંગ થશે. અને સૃષ્ટિની શરૂઆતમાં અનાદિપણાનો સંભવ ન હોવાથી સંસારની ઉત્પત્તિ જ થશે નહીં. જેમ કહ્યું છે :- “જેમના મતમાં પુરુષ કર્તા નથી. એમના મત પ્રમાણે સૃષ્ટિના આરંભમાં કર્મ ન હોવાથી ગુણોવડે પણ ક્રિયા કેવી રીતે થશે? એ વખતે મિથ્યા જ્ઞાન, રાગદ્વેષ વગેરે કે મન ન હોવાથી મનોવૃત્તિ પણ ક્યાંથી હોય ?” આ શંકાનું સમાધાન “તયોદ્કર્શન શકત્યોરનાદિરર્થકૃતઃ સંયોગઃ હે હેતુ દુખસ્ય કારણ”થી કરે છે. વાત સાચી છે. એ સંબંધ સ્વાભાવિક નથી. પણ નૈમિત્તિક છે, અને છતાં આદિવાળો નથી. અનાદિ કારણથી ઉત્પન્ન થયેલો હોવાથી, એ પણ અનાદિ છે. ક્લેશ કર્મવાસનાનો પ્રવાહ પણ અનાદિ છે. પ્રલય વખતે અંતઃકરણ સાથે પ્રધાન (પ્રકૃતિ) સાથે સામ્યવસ્થાને પ્રાપ્ત થવા છતાં, સૃષ્ટિના આરંભ વખતે ફરીથી એવા જ સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે, જેમ વિવિધ પ્રકારનાં ઘાસ વગેરે વર્ષાઋતુ પૂરી થતાં માટી બની ગયેલાં હોવા છતાં ફરીથી વરસાદ થતાં પાછાં એ જ રૂપે ઉત્પન્ન થાય છે. આ વાત અગાઉ (૧.૧૯) વારંવાર કહેવામાં આવી છે. પૂર્વભાવી હોવાના કારણે અવિદ્યા આ સંયોગનું કારણ છે, અને પુરુષાર્થ એને ચાલુ રાખવાનું કારણ છે, કારણ કે એને લીધે જ એની સ્થિતિ છે. તેથી અર્થ માટે – પુરુષના અર્થે–એમ કહ્યું. “તથા ચોક્તમ્” વગેરેથી પંચશિખાચાર્યના વચનનો ઉલ્લેખ કરે છે :એનો સંયોગ એટલે પુરુષ અને બુદ્ધિનો સંયોગ જ દુ:ખનો હેતુ છે. એના નાશથી હંમેશને માટે દુઃખનો નાશ થાય છે.” અર્થાત્ એનો નાશ ન કરવામાં આવે તો દુ:ખ ચાલુ રહે છે, એવો ભાવ છે. આ વિષયમાં અત્યંત પ્રસિદ્ધ દાખલો આપે છે, “તદ્યથા” વગેરેથી પાદત્રાણ એટલે પગરખાં. ભલે. ગુણસંયોગ દુઃખનો હેતુ છે એમ કહો, તો ગુણો તાપક-દુઃખ આપનાર છે, એમ સ્વીકારવું જોઈએ. “તપતિ” સંતાપ આપે છે, એ ક્રિયાપદ “અસ્તિ” છે વગેરેની જેમ કર્તામાં જ ભાવવાળું નથી, જેથી જેને સંતાપ થાય છે એવા બીજાની અપેક્ષા ન રાખે. અને તપ્ય-દુઃખ અનુભવનાર - તરીકે પુરુષ એનું કર્મ નથી. પુરુષ અપરિણામી હોવાથી, એ ક્રિયાથી ઉત્પન્ન થયેલા ફળવાળો Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૧૮ બની શકે નહીં. તેથી દુઃખ, દુઃખ ભોગવનાર સાથે (વ્યાપ્ત) જોડાયેલું હોવાથી એની નિવૃત્તિ થતાં દુઃખની પણ નિવૃત્તિ માનવી પડશે, જેમાં અગ્નિ વિના ધુમાડો ન હોઈ શકે. આ શંકાના નિવારણ માટે “અત્રાપિ તાપકશ્ય રજસઃ સત્ત્વમેવ તપ્તમ્” વગેરેથી કહે છે કે તપ્યતાપકભાવ ગુણોમાં જ પ્રવર્તે છે. સત્ત્વગુણ પગના તળિયા જેવો કોમળ હોવાથી તપ્ય છે, અને રજોગુણ તીવ્ર હોવાના કારણે તાપક છે, એવો ભાવ છે. “કસ્માતું?” કેમ ? એ રીતે પ્રશ્ન પૂછે છે. સત્ત્વગુણ તપ્ય (દુઃખ અનુભવનાર) છે, પુરુષ (આત્મા) નહીં. “તપિક્રિયા'' વગેરેથી જવાબ આપે છે. | (ચેતન) પુરુષ દુ:ખી ન થતો હોય અને અચેતન સત્ત્વ દુઃખી થતું હોય, એમાં અમારું કશું બગડતું નથી. એવી શંકાના નિવારણ માટે “દર્શિતવિષયવાત્સલ્વેતુ તપ્યમાને તદાકારાનુરોધી પુરુષોનુતખતે "થી કહે છે કે સત્ત્વમાં સંતાપ થતાં, એના આકારવાળા બનેલા પુરુષ સમક્ષ વિષયોનું નિવેદન કરવામાં આવતું હોવાથી પુરુષ અનુ-પછી તÀતે - દુઃખી થાય છે. વિષયો દર્શાવાય છે. એ અનુતાપનો હેતુ છે. આ વાત પહેલાં (૧.૪) કહેવાઈ છે. ૧૭ દૃશ્યસ્વરૂપમુખ્યતે – દશ્યનું સ્વરૂપ કહેવામાં આવે છે - प्रकाशक्रियास्थितिशीलं भूतेन्द्रयात्मकं भोगापवर्गार्थं दृश्यम् ॥१८॥ દશ્ય પ્રકાશ, ક્રિયા અને સ્થિતિશીલ, (મહા)ભૂતો અને ઇન્દ્રિયરૂપ, તેમજ (પુરુષના) ભોગ અને મોક્ષ માટે છે. ૧૮ બાણ प्रकाशशीलं सत्त्वम् । क्रियाशीलं रजः । स्थितिशीलं तम इति । एते गुणाः परस्परोपरक्तप्रविभागाः परिणामिनः संयोगविभागधर्माण इतरेतरोपाश्रयेणोपार्जितमूर्तयः परस्पराङ्गाङ्गित्वेऽप्यसंभित्रशक्तिप्रविभागास्तुल्यजातीयातुल्यजातीयशक्तिभेदानुपातिनः प्रधानवेलायामुपदर्शितसंनिधाना गुणत्वेऽपि च व्यापारमात्रेण प्रधानान्तर्णीतानुमितास्तिताः पुरुषार्थकर्तव्यतया प्रयुक्तसामर्थ्याः संनिधिमात्रोपकारिणोऽयस्कान्तमणिकल्पाः प्रत्ययमन्तरेणैकतमस्य वृत्तिमनुवर्तमानाः प्रधानशब्दवाच्या भवन्ति । एतदृश्यमित्युच्यते । Page #227 -------------------------------------------------------------------------- ________________ પા. ર સે. ૧૮] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૯૩ तदेतद्भूतेन्द्रियात्मकं भूतभावेन पृथिव्यादिना सूक्ष्मस्थूलेन परिणमते । तथेन्द्रियभावेन श्रोत्रादिना सूक्ष्मस्थूलेन परिणमत इति । तत्तु नाप्रयोजनमपि तु प्रयोजनमुररीकृत्य प्रवर्तत इति भोगापवर्गार्थं हि तदृश्यं पुरुषस्येति । तत्रेष्टानिष्टगुणस्वरूपावधारणमविभागापनं भोगो, भोक्तुः स्वरूपावधारणमपवर्ग इति । द्वयोरतिरिक्तमन्यदर्शनं नास्ति । तथा चोक्तम्अयं तु खलु त्रिषु गुणेषु कर्तृष्वकर्तरि च पुरुषे तुल्यातुल्यजातीये चतुर्थे तक्रियासाक्षिण्युपनीयमानान्सर्वभावानुपपन्नाननुपश्यन् नदर्शनमन्यच्छङ्कत इति। तावेतौ भोगापवर्गों बुद्धिकृतौ बुद्धावेव वर्तमानो कथं पुरुषे व्यपदिश्यते इति । यथा च जयः पराजयो वा योद्धषु वर्तमानः स्वामिनि व्यपदिश्यते, स हि तत्फलस्य भोक्तेति । एवं बन्धमोक्षौ बुद्धावेव वर्तमानौ पुरुषे व्यपदिश्यते स हि तत्फलस्य भोक्तेति । बुद्धेरेव पुरुषार्थापरिसमाप्तिर्बन्धस्तदर्थावसायो मोक्ष इति । एतेन ग्रहणधारणोहापोहतत्त्वज्ञानाभिनिवेशा बुद्धौ वर्तमानाः पुरुषेऽध्यारोपितसद्भावाः, स हि तत्फलस्य भोक्तेति ॥१८॥ સત્ત્વગુણ પ્રકાશશીલ છે. રજોગુણ ક્રિયાશીલ છે. અને તમોગુણ સ્થિતિશીલ છે. આ ગુણો જુદા જુદા છે, છતાં પરસ્પર એકબીજાના ભાગોને પોતાના રંગથી રંગે છે. પરિણામી (સતત બદલાતા રહે) છે. સંયોગ અને વિભાગ એમનો ધર્મ (સ્વભાવ) છે. એક બીજાના આશ્રયે (પૃથ્વી વગેરે) મૂર્તિરૂપે પ્રગટ થાય છે. પરસ્પર અંગાંગીભાવ (મુખ્ય-ગૌણ ભાવ)થી કાર્ય કરતા હોવા છતાં, એમની પોતપોતાની શક્તિઓમાં મિશ્રણ થતું નથી. સમાન જાતિ અને અસમાન જાતિના શક્તિભેદોનું અનુસરણ કરે છે. એક ગુણ પ્રધાન (મુખ્ય) તરીકે પ્રવર્તતો હોય ત્યારે એની હાજરી પ્રગટ હોવાથી સ્પષ્ટ જણાય છે, પણ ગૌણ તરીકે પોતાનો વ્યાપાર (કાર્યો કરતો હોય, ત્યારે મુખ્ય સાથે ભળી ગયેલો હોવાથી એના અસ્તિત્ત્વનું અનુમાન થઈ શકે છે. પુરુષનો અર્થ (હેતુ) સિદ્ધ કરવો એ જ એમનું કર્તવ્ય હોવાથી, પોતાનું બધું સામર્થ્ય એ માટે જ પ્રયોજે છે. લોહચુંબકની જેમ નજીકપણા માત્રથી પુરુષનો ઉપૌર કરનારા છે. પોતાના પ્રત્યય (અભિવ્યક્તિના આગ્રહ) Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૧૮ વિના પોતાના સમૂહમાંથી એકની વૃત્તિનું અનુવર્તન કરતા હોવાથી, જે કોઈ ગુણ પ્રબળ હોય એને પ્રધાન (મુખ્ય) એવું નામ આપવામાં આવે છે. આને દશ્ય કહેવાય છે. આ દશ્ય મહાભૂત અને ઇન્દ્રિયસ્વરૂપ હોવાથી, પૃથ્વી વગેરે સૂક્ષ્મ અને સ્થૂલ ભૂતોરૂપે પરિણમે છે, અને સૂક્ષ્મ તેમજ સ્થૂલ શ્રોત્ર (કાન) વગેરે ઇન્દ્રિયોરૂપે પરિણમે છે. દશ્યરૂપ પ્રકૃતિની પ્રવૃત્તિ પ્રયોજન વગરની નથી. પણ પુરુષના ભોગ અને મોક્ષરૂપ પ્રયોજનનો સ્વીકાર કરીને પ્રવર્તે છે. એમાં પુરુષ પોતાને બુદ્ધિસાથે એકરૂપ માનીને ઇષ્ટ (સુખ) અને અનિષ્ટ (દુઃખ) એ ગુણોનાં સ્વરૂપ હોવા છતાં પોતાની અંદર માની લે એ ભોગ છે. અને ભોક્તા (આત્મા)ના સ્વરૂપનો નિશ્ચય મોક્ષ છે. આ બે પુરુષના ભોગ-મોક્ષ)થી જુદું, બીજું કોઈ દર્શન (જ્ઞાન) નથી. આ વિષે કહ્યું પણ છે - “મનુષ્ય ત્રણ ગુણોને કર્તા અને એમનાથી અસમાન છતાં સમાન જણાતા (ત્રણ ગુણોની અપેક્ષાએ) ચોથા પુરુષ (આત્મા)ને અકર્તા અને એમની ક્રિયાઓના સાક્ષી તરીકે જાણે, તેમજ એ સાક્ષી પુરુષ માટે બુદ્ધિ વડે નિવેદન કરાતા બધા યોગ્ય ભાવોને જાણે, તો આનાથી ઊંચા કોઈ બીજા જ્ઞાનની શંકા કરતો નથી.” બુદ્ધિએ કરેલા અને બુદ્ધિમાં જ રહેતા આ બે ભોગ અને મોક્ષને પુરુષમાં રહેલા શાથી કહેવામાં આવે છે? જેમ જય અને પરાજય યોદ્ધાઓમાં રહેલા હોવા છતાં સ્વામી (રાજા)માં રહેલા કહેવામાં આવે છે, કારણ કે એ એમના ફળને ભોગવનાર છે, એમ બંધ અને મોક્ષ બુદ્ધિમાં જ રહેલા હોવા છતાં, એના ફળના ભોક્તા પુરુષમાં રહેલા કહેવાય છે. પુરુષાર્થની સમાપ્તિ (સિદ્ધિ) મોક્ષ છે. આનાથી ગ્રહણ, ધારણ, ઊહ, અપોહ, તત્ત્વજ્ઞાન, અને અભિનિવેશ બુદ્ધિમાં રહેલા છે, છતાં પણ એમના અસ્તિત્વનું આરોપણ પુરુષમાં કરવામાં આવે છે, કારણ કે એ એમના ફળનો ભોક્તા છે. ૧૮ तत्त्व वैशारदी प्रकाशक्रियास्थितिशीलं भूतेन्द्रियात्मकं भोगापवर्गार्थं दृश्यम् । व्याचष्टे Page #229 -------------------------------------------------------------------------- ________________ પ. ર સૂ. ૧૮] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૧૫ प्रकाशेति । सत्त्वस्य हि भागः प्रकाशस्तामसेन भागेन दैन्येन वा राजसेन वा दुःखेनानुरज्यते । एवं राजसादिष्वपि द्रष्टव्यम् । तदिदमुक्तम्- परस्परोपरक्तप्रविभागा इति । पुरुषेण सह संयोगविभागधर्माणः । यथाम्नायते "अजामेकां लोहितशुक्लकृष्णां बह्वीः प्रजाः सृजमानां सरूपाः । अजो होको जुषमाणोऽनुशेते जहात्येनां भुक्तभोगामजोऽन्यः ॥" (श्वे. उप. ४।५) इति । इतरेतरोपाश्रयेणोपार्जिता मूर्तिः पृथिव्यादिरूपा यैस्ते तथोक्ता: । स्यादेतत्- सत्त्वेन शान्तप्रत्यये जनयितव्ये रजस्तमसोरपि सत्त्वाङ्गत्वेन तत्र हेतुभावादस्ति सामर्थ्यमिति यदापि च रजस्तमसोरङ्गित्वं तदापि शान्त एव प्रत्यय उदीयेत न घोरो मूढो वा सत्त्वप्राधान्य इवेत्यत आह- परस्पराङ्गाङ्गित्वेऽप्यसभित्रशक्तिप्रविभागाः । भवतु शान्ते प्रत्यये जनयितव्ये रजस्तमसोरङ्गभावः । असंकीर्णेन च समुदाचरता रूपेण शान्तघोरमूढरूपाणि कार्याणि दृश्यन्त इति सिद्धं शक्तीनामसंभेद इति । स्यादेतत्असंभेदश्चेच्छक्तीनां न संभूयकारित्वं गुणानाम् । न जातु भिन्नशक्तीनां संभूयकारित्वं दृष्टम् । न हि तन्तुमृत्पिण्डवीरणादीनि घटादीन्संभूय कुर्वन्ति इत्यत आहतुल्यजातीयातुल्यजातीयशक्तिभेदानुपातिनः । यद्यपि तुल्यजातीय उपादान-शक्तिर्नान्यत्र, सहकारिशक्तिस्त्वतुल्यजातीये । घटे तु जनयितव्ये न वीरणानामस्ति सहकारिशक्तिरपीति न तैस्तन्तूनां संभूयकारितेति भावः । तुल्यजातीयातुल्यजातीयेषु शक्येषु ये शक्तिभेदास्ताननुपतितुं शीलं येषां ते तथोक्ताः । प्रधानवेलायामिति । दिव्यशरीरे जनयितव्ये सत्त्वं गुणः प्रधानम् । अङ्गे रजस्तमसी । एवं मनुष्यशरीरे जनयितव्ये रजः प्रधानमने सत्त्वतमसी । एवं तिर्यक्शरीरे जनयितव्ये तमः प्रधानमङ्गे सत्त्वरजसी । तेनैते गुणाः प्रधानत्ववेलायामुपदर्शितसंनिधानाः कार्योपजननं प्रत्युद्भूतवृत्त्य इत्यर्थ :। प्रधानशब्दश्च भावप्रधानः । यथा "व्येकयोद्विवचनैकवचने" (अष्टाध्यायी १।४।२२) इत्यत्र द्वित्वैकत्वयोरिति । अन्यथा दयेकेष्विति स्यात् । ननु तदा प्रधानमुद्भूततया शक्यमस्तीति वक्तुम् । अनुद्भूतानां तु तदङ्गानां सद्भावे किं प्रमाणमित्यत आहगुणत्वेऽपि चेति । यद्यपि नोद्भूतास्तथापि गुणानामविवेकित्वात्संभूयकारित्वाच्च व्यापारमात्रेण सहकारितया प्रधानेऽन्तर्णीतं सदनुमितमस्तित्वं येषां ते तथोक्ताः । ननु सन्तु गुणाः संभूयकारिणः समर्थाः, कस्मात् तत् पुनः कुर्वन्ति । न हि समर्थमित्येव कार्य जनयति । मा भूदस्य कार्योपजननं प्रति विराम इत्यत आह-पुरुषार्थकर्तव्यतयेति । ततो निर्वर्तितनिखिलपुरुषार्थानां गुणानामुपरमः कार्यानारम्भणमित्युक्तं भवति । ननु पुरुषस्यानुपकुर्वतः कथं पुरुषार्थेन प्रयुज्यत इत्यत आह-संनिधिमात्रेति । ननु Page #230 -------------------------------------------------------------------------- ________________ પતંજલિનાં યોગસૂત્રો [पा. २ सू. १८ धर्माधर्मलक्षणमेव निमित्तं प्रयोजकं गुणानाम्, तत्किमुच्यते पुरुषार्थप्रयुक्ता इत्यत आहप्रत्ययमन्तरेणेति । एकतमस्य सत्त्वस्य रजसस्तमसो वा प्रधानस्य स्वकार्ये प्रवृत्तस्य वृत्तिमितरे प्रत्ययं निमित्तं धर्मादिकं विनैवानुवर्तमानाः । यथा च वक्ष्यति"निमित्तमप्रयोजकं प्रकृतीनां वरणभेदस्तु ततः क्षेत्रिकवत् " (४३) इति । एते गुणाः प्रधानशब्दवाच्या भवन्तीति संबन्धः । प्रधीयत आधीयते (विधीयते - पाठा० ) विश्व कार्यमेभिरिति व्युत्पत्त्यैतद् दृश्यमुच्यते । १८६ ] तदेवं गुणानां शीलमभिधाय तस्य कार्यमाह - तदेतदिति । सत्कार्यवादसिद्धौ यद्यदात्मकं तत्तेन रूपेण परिणमत इति भूतेन्द्रियात्मकत्वं दीपयति- भूतभावेनेत्यादिना । भोगापवर्गार्थमिति सूत्रावयवमवतारयति - तत्तु नाप्रयोजनमपि तु प्रयोजनमुररीकृत्य प्रवर्तते । भोगं विवृणोति - तत्रेति । सुख-दुःखे हि त्रिगुणाया बुद्धेः स्वरूपे । तस्यास्तथात्वेन परिणामात् । तथापि गुणगततयावधारणे न भोग इत्यत आहअविभागापन्नमिति । एतच्चासकृद्विवेचितम् । अपवर्गं विवृणोति - भोक्तुरिति । अपवृज्यतेऽनेनेत्यपवर्गः । प्रयोजनान्तरस्याभावमाह-द्वयोरिति । तथा चोक्तं पञ्चशिखेनअयं खल्वति । ननु वस्तुतो भोगापवर्गौ बुद्धिकृतौ बुद्धिवर्तिनौ च । कथं तदाकारणे तदनधिकरणे च पुरुषे व्यपदिश्येते इत्यत आह- तावेताविति । भोक्तृत्वं च पुरुषस्योपपादितम् (१।४ टीका), अग्रे च ( ३।३५) वक्ष्यते । परमार्थवस्तुबुद्धेरेव पुरुषार्थापरिसमाप्तिर्बन्ध इति । एतेन भोगापवर्गयोः पुरुषसंबन्धित्वकथनमार्गेण ग्रहणादयोऽपि पुरुषसंबन्धिनो वेदितव्याः । तत्र स्वरूपमात्रेणार्थज्ञानं ग्रहणम् । तत्र स्मृतिर्धारणम् । तद्गतानां विशेषणामूहनमूहः । समारोपितानां च युक्त्यापनयोऽपोहः । ताभ्यामेवोहापोहाभ्यां तदवधारणं तत्त्वज्ञानम् । तत्त्वावधारणपूर्वं हानोपादानज्ञानमभिनिवेशः ||१८|| પ્રકાશ, ક્રિયા અને સ્થિતિશીલ, ભૂત અને ઇન્દ્રિયરૂપ દૃશ્ય પુરુષના ભોગ અને અપવર્ગ માટે છે. “પ્રકાશશીલ” વગેરેથી ભાષ્યકાર સૂત્ર સમજાવે છે. સત્ત્વનો ભાગ પ્રકાશ છે. એ તમોગુણના ભાગ દૈન્ય વડે અથવા ૨જોગુણના ભાગ દુ:ખ વડે રંગાય છે. એવું રાજસ, તામસ વિષે પણ સમજવું. તેથી પરસ્પર રંગાયેલા વિભાગવાળા એમ કહ્યું. પુરુષ સાથે સંયોગ અને વિયોગરૂપ ધર્મવાળા છે. શ્રુતિમાં કહ્યું છે “खेड लाल, सह अने अजा रंगनी अभ (अभ्न्या प्रद्धति) छे से पोताना જેવાં રૂપોવાળી ઘણી પ્રજાઓ સરજે છે. એક અજ (અજન્મા પુરુષ) એનું સેવન કરતો એની સાથે રહે છે. અને બીજો અજ એને ભોગવીને ત્યજે છે.' Page #231 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૧૮] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૯૭ (શ્વેતાશ્વતરોપનિષદ્દ, ૪.૫). એક બીજાના આશ્રયે પૃથ્વી વગેરે મૂર્તિ (સાકાર પદાર્થો) ને પ્રગટ કરે છે. ભલે. પણ સત્ત્વથી શાન્તિનો અનુભવ ઉત્પન્ન કરવાનો હોય તો એના અંગ તરીકે રજસ, તમસ પણ હેતુ તરીકે ઉપસ્થિત રહેવાનું સામર્થ્ય ધરાવે છે. તેથી જ્યારે રજસ, તમસ મુખ્ય બને ત્યારે પણ, સત્ત્વની પ્રધાનતાની જેમ, શાન્ત પ્રત્યય જ ઉત્પન્ન થવો જોઈએ, ઘોર કે મૂઢ નહીં. એ શંકાના સમાધાન માટે “પરસ્પરાગાંગિ–પ્યસંભિત્રશક્તિપ્રવિભાગા...” વગેરેથી કહે છે કે શાન્ત પ્રત્યય ઉત્પન્ન કરવામાં સત્ત્વ સાથે રજન્સ, તમસ નો પણ અંગભાવ (ગૌણરૂપે હાજરી) ભલે હોય. છતાં પણ એમની શક્તિઓ મિશ્રિત થતી નથી. કાર્યના અમિશ્રણથી કારણના અમિશ્રણનું અનુમાન થાય છે. અસંકીર્ણ (અમિશ્રિત) રૂપથી ગુણો પોતપોતાનું કાર્ય કરીને શાન્ત, ઘોર અને મૂઢ રૂપોવાળાં પરિણામો નિપજાવે છે, એવું જોવામાં આવે છે, તેથી સિદ્ધ થાય છે કે શક્તિઓ અમિશ્રિત (સ્વતંત્ર) રહે છે. ભલે, જો શક્તિઓ સ્વતંત્ર હોય તો, ગુણો સાથે મળીને કામ કરતા નથી. ભિન્ન શક્તિવાળાઓ સાથે મળીને કાર્ય કરતા જોવામાં આવતા નથી. તાંતણા, માટીનો પિંડ અને ઘાસ વગેરે સાથે મળીને ઘડા વગેરેને ઉત્પન્ન કરતા નથી. આ શંકાના સમાધાનમાં “તુલ્યજાતીયા તુલ્યજાતીય શક્તિભેદાનુપાતિનથી કહે છે કે ઉપાદાનશક્તિ સમાનજાતિવાળા સિવાય બીજે જોવા મળતી નથી, પણ સહકારી તરીકે કાર્ય કરવાની શક્તિ અસમાનજાતિવાળાઓમાં પણ જોવા મળે છે. ઘડો ઉત્પન્ન કરવામાં ઘાસ (શણ) સહકારી તરીકે કાર્ય ન કરી શકે, તેથી એ તંતુઓ સાથે સહકારી ન બને એવું નથી. સમાનજાતિવાળા અને અસમાનજાતિવાળા ગુણોમાં જે ભિન્ન ભિન્ન શક્તિઓ છે એ ગૌણ-મુખ્યભાવે સાથે મળીને કાર્ય કરી શકે છે. “પ્રધાનવેલાયા” વગેરેથી આ ગૌણમુખ્યભાવ સમજાવે છે. દાખલા તરીકે દેવશરીર ઉત્પન્ન કરવામાં સત્ત્વગુણ પ્રધાન (મુખ્ય) છે. રજોગુણ અને તમોગુણ એના અંગ (ગૌણ) છે. એમ મનુષ્ય શરીર ઉત્પન્ન કરવામાં રજોગુણ પ્રધાન અને સત્ત્વ અને તમ ગૌણ છે. એ રીતે પશુ શરીર ઉત્પન્ન કરવામાં તમોગુણ મુખ્ય અને સત્ત્વ, રજ ગૌણ હોય છે. તેથી આ ગુણો મુખ્યપણાના સમયે પોતપોતાની હયાતિ પ્રગટ કરતા હોય છે, એટલે કે કાર્ય ઉત્પન્ન કરવામાં એમની વૃત્તિ અભિવ્યક્ત થતી હોય છે. અહીં વપરાયેલો પ્રધાન શબ્દ ભાવપ્રધાન છે. જેમ “થેંક્યોર્તિવચનૈકવચને” પાણિનિ સૂત્ર (અષ્ટાધ્યાયી, ૧.૪. ૨૨) દ્વિત્વ અને એકત્વ એવાં Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ] પતંજલિનાં યોગસૂત્રો રૂપો સિદ્ધ કરે છે. અન્યથા “ચેકેષુ” એવું રૂપ થાત. અભિવ્યક્ત થયેલો હોવાથી મુખ્યગુણ તો “છે” એમ કહી શકાય, પરંતુ અભિવ્યક્ત ન થયેલાં એનાં અંગોના અસ્તિત્વમાં શું પ્રમાણ છે ? એના જવાબમાં “ગુણત્વેપિ ચ...” વગેરેથી કહે છે કે યદ્યપિ અભિવ્યક્ત થયેલા ન હોય એવા ગુણો સ્વયં એકબીજાનો વિવેક કરી શકતા નથી. છતાં સાથે મળીને કાર્ય કરતા હોવાથી મુખ્ય ગુણમાં સહકારી તરીકે ગૌણ ગુણોના અસ્તિત્ત્વનું અનુમાન કરી શકાય છે. [પા. ૨ સૂ. ૧૮ ગુણો સાથે મળીને પરિણામ ઉત્પન્ન કરવામાં ભલે સમર્થ હોય, પણ તેઓ એવું શા માટે કરે છે ? સમર્થ હોવા માત્રથી કોઈ કાર્ય ઉત્પન્ન કરતું નથી. અને જો કરે તો એનો પૂર્ણ વિરામ કદી થાય નહીં. આ શંકાના સમાધાન માટે “પુરુષાર્થકર્તવ્યતયા...” વગેરેથી કહે છે કે પુરુષ માટે ભોગ-મોક્ષ અર્થે પોતાના સામર્થ્યનો પ્રયોગ કરે છે. તેથી પુરુષનાં બધાં પ્રયોજન સિદ્ધ કર્યા પછી ગુણો ઉપરામ પામે છે કે કાર્યનો આરંભ કરતા નથી, એમ કહેવાનો ભાવ છે. પુરુષને કોઈ ઉપકારની જરૂર નથી, તો ગુણો એનો શો ઉપકાર કરી શકે ? આના જવાબમાં “સંનિધિમાત્રોપકારિણઃ'... વગેરેથી કહે છે કે તેઓ લોહચુંબકની જેમ નજીકપણા માત્રથી પુરુષનો ઉપકાર કરે છે. પણ ગુણોના પ્રયોજક તો ધર્મ અને અધર્મ જ માનવામાં આવે છે, તો પછી તેઓનો પ્રયોજક પુરુષાર્થ છે એમ શી રીતે કહેવાય ? એના જવાબમાં પ્રત્યયમન્તરેણ' વગેરેથી કહે છે કે સત્ત્વ, રજ અને તમ એ ત્રણમાંથી એક મુખ્ય બનીને પોતાના કાર્યમાં પ્રવૃત્ત થાય, ત્યારે ધર્મ વગેરેના નિમિત્ત વગર જ એની વૃત્તિને બીજા ગુણો અનુસરે છે. જેમ આગળ કહેવામાં આવશે : “પ્રકૃતિ માટે (ધર્માધર્મ) નિમિત્ત પ્રયોજક નથી. ધર્માધર્મ ફક્ત, ખેડૂત પાણીના પ્રવાહની આડે આવતાં આવરણ ભેદે છે, એમ ગુણપ્રવાહ આડે આવતાં રોકાણોને તોડે છે ” (૪.૩) આવા ગુણો “પ્રધાન” નામથી ઓળખાય છે. “પ્રધીયતે આધીયતે વિશ્વ કાર્યમ્ એભિઃ...” વિશ્વરૂપી કાર્ય જેમનાથી નિષ્પન્ન થાય છે- એવી વ્યુત્પત્તિથી પ્રધાન શબ્દથી આ દશ્ય જગત્ કહેવાય છે. ,, આમ ગુણોનું શીલ (સ્વભાવ) કહીને, એમનું કાર્ય “તદેત ્ભૂતેન્દ્રિયાત્મકમ્....” વગેરેથી કહે છે. સત્કાર્યવાદનો સ્વીકાર કરવામાં આવતો હોવાથી જે વસ્તુ જે રૂપે (કારણમાં વિદ્યમાન) હોય તે એ રૂપે જ પરિણમે છે, એમ ગુણો ભૂત-ઇન્દ્રિયાત્મક છે, એ વાત “ભૂતભાવેન....”થી સ્પષ્ટ કરે છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૧૯] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૯૯ (સ્વરૂપ અને કાર્ય કહ્યા પછી) “ભોગાપવર્ષાર્થ”એ સૂત્રના અંશથી એનું પ્રયોજન કહે છે. એ પ્રયોજન વિના નહીં, પણ પ્રયોજનનો સ્વીકાર કરીને પ્રવર્તે છે. “તત્રેષ્ટાનિષ્ટ...” વગેરેથી ભોગનું વિવરણ કરે છે. સુખ અને દુઃખ ત્રણ ગુણોવાળી બુદ્ધિનાં રૂપો છે. કારણ કે એ બે રૂપે બુદ્ધિ પરિણમે છે. “અવિભાગાપન્નમ્..” વગેરેથી તેઓ ગુણોમાં રહેલાં છે એવો નિશ્ચય ન થવો એ પુરુષનો ભોગ છે. આ વાતની વિવેચના વારંવાર થઈ ગઈ છે. “ભોક્તઃ સ્વરૂપાવધારણમ્ અપવર્ગ” થી મોક્ષનું સ્વરૂપ દર્શાવે છે. જેના વડે દુ:ખોનું વર્જન (નાશ) થાય એ અપવર્ગ છે. “યોઃ અતિરિક્તમ્...” વગેરેથી અન્ય પ્રયોજનનો અભાવ કહે છે. પંચશિખાચાર્યે કહ્યું છે “અયં તુ ખલુ..” વગેરે. ખરેખર ભોગ અને મોક્ષ બુદ્ધિએ કરેલા અને બુદ્ધિમાં રહેનારા છે, તો અકારણ અને જે બુદ્ધિનું અધિકરણ (આશ્રય) નથી, એવા પુરુષમાં રહેલા કેમ કહેવાય છે? એના જવાબમાં “તાવેત ભોગાપવર્ગો બુદ્ધિકૃતી.” વગેરેથી કહે છે કે પુરુષ ભોક્તા છે માટે. અગાઉ ૧.૪માં પુરુષનું ભોક્તાપણું નિરૂપ્યું છે અને આગળ પણ કહેવાશે. ખરેખર તો પુરુષાર્થ સમાપ્ત (સંપાદિત) ન કરવો એ બુદ્ધિનો જ બંધ છે. આનાથી ભોગ-મોક્ષ પુરુષથી સંબંધિત કયા અર્થમાં છે એ બતાવીને, ગ્રહણ વગેરે પણ એ જ રીતે પુરુષ સાથે સંબંધિત છે, એમ જાણવું જોઈએ. સ્વરૂપમાત્રથી પદાર્થનું જ્ઞાન ગ્રહણ છે. એને સ્મૃતિમાં રાખવું ધારણ છે. એમાં રહેલી વિશેષતાઓનો વિચાર ઊહ છે. આરોપિત ગુણો યુક્તિથી દૂર કરવા એ અપોહ છે. ઊહાપોહથી પદાર્થનું નિશ્ચિત જ્ઞાન મેળવવું એ તત્ત્વજ્ઞાન છે. અને તત્ત્વના નિશ્ચયપૂર્વક ત્યાજ્ય અને સ્વીકાર્યનું વિવેકજ્ઞાન અભિનિવેશ છે. ૧૮ દ્રશ્યનાં તુ ગુણનાં સ્વરૂપને વધારાથમિમાર- દશ્ય ગુણોના સ્વરૂપના ભેદોનો નિર્ણય કરવા માટે આ સૂત્ર)નો આરંભ કરવામાં આવે છે विशेषाविशेषलिङ्गमात्रालिङ्गानि गुणपर्वाणि ॥१९॥ વિશેષ, અવિશેષલિંગમાત્ર અને અલિંગ ગુણોનાં પર્વો (સાંધા કે. વિકાસના તબક્કા) છે. ૧૯ भाष्य तत्राकाशवाय्वग्न्युदकभूमयो भूतानि शब्दस्पर्शरूपरसगन्धतन्मात्राणामविशेषाणां विशेषाः । तथा श्रोत्रत्वक्वक्षुजिह्वाघाणानि Page #234 -------------------------------------------------------------------------- ________________ २००] પતંજલિનાં યોગસૂત્રો [पा. २ सू. १८ बुद्धीन्द्रियाणि । वाक्पाणिपादपायूपस्थानि कर्मेन्द्रियाणि । एकादशं मनः सर्वार्थम्, इत्येतान्यस्मितालक्षणस्याविशेषस्य विशेषाः । गुणानामेष षोडशको विशेषपरिणामः । षडविशेषाः । तद्यथा- शब्दतन्मानं स्पर्शतन्मात्रं रूपतन्मानं रसतन्मात्रं गन्धतन्मात्रं चेत्येकद्वित्रिचतुष्पञ्चलक्षणाः शब्दादयः पञ्चाविशेषाः, षष्ठश्चाविशेषोऽस्मितामात्र इति । एते सत्तामात्रस्यात्मनो महतः षडविशेषपरिणामाः । यत्तत्परमविशेषेभ्यो लिङ्गमानं महत्तत्त्वं तस्मिन्नेते सत्तामात्रे महत्यात्मन्यवस्थाय विवृद्धिकाष्ठामनुभवन्ति, प्रतिसंसृज्यमानाश्च तस्मिन्नेव सत्तामात्रे महत्यात्मन्यवस्थाय यत्तन्निसत्तासत्तं निःसदसन्निरसदव्यक्तमलिङ्गं प्रधानं तत्प्रतियन्ति । एष तेषां लिङ्गमात्रः परिणामो निःसत्तासत्तं चालिङ्गपरिणाम इति । अलिङ्गावस्थायां न पुरुषार्थों हेतुः । नालिङ्गावस्थायामादौ पुरुषार्थता कारणं भवतीति न तस्याः पुरुषार्थता कारणं भवतीति । नासौ पुरुषार्थकृतेति नित्याख्यायते । त्रयाणां त्ववस्थाविशेषाणामादौ पुरुषार्थता कारणं भवति । स चार्थो हेतुर्निमित्तं कारणं भवतीत्यनित्याख्यायते । गुणास्तु सर्वधर्मानुपातिनो न प्रत्यस्तमयन्ते नोपजायन्ते । व्यक्तिभिरेवातीतानागतव्ययागमवतीभिर्गुणान्वयिनीभिरुपजननापायधर्मका इव प्रत्यवभासन्ते । यथा देवदत्तो दरिद्राति । कस्मात् ? यतोऽस्य म्रियन्ते गाव इति । गवामेव मरणात्तस्य दरिद्रता न स्वरूपहानादिति समः समाधिः । लिङ्गमात्रमलिङ्गस्य प्रत्यासन्नं तत्र तत्संसृष्टं विविच्यते, क्रमानतिवृत्तेः । तथा षडविशेषा लिङ्गमात्रे संसृष्टा विविच्यन्ते, परिणामक्रमनियमात् । तथा तेष्वविशेषेषु भूतेन्द्रियाणि संसृष्टानि विविच्यन्ते, तथा चोक्तं पुरस्तात् । न विशेषेभ्यः परं तत्त्वान्तरमस्तीति विशेषाणां नास्ति तत्त्वान्तरपरिणामः । तेषां तु धर्मलक्षणावस्थापरिणामा व्याख्यायिष्यन्ते ॥१९॥ माश, वायु, मन, ४॥ मने पृथ्वी से भूतो, विशेष એવી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ તન્માત્રાઓના વિશેષો છે. અને श्रोत्र, त्वया, यक्ष, al, मने प्राए। शानेन्द्रियो छ. ll, Lथ, ५, પાયુ અને ઉપસ્થ કર્મેન્દ્રિયો છે. સર્વાર્થ એવું મન અગિયારમું છે. આ બધા Page #235 -------------------------------------------------------------------------- ________________ પા ૨ સૂ. ૧૯] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૦૧ અસ્મિતાલક્ષણવાળા અવિશેષના વિશેષ છે. આ સોળ ગુણોનાં વિશેષ પરિણામો છે. છ અવિશેષો નીચે મુજબ છે : જેમકે એક, બે, ત્રણ, ચાર અને પાંચ લક્ષણોવાળી શબ્દ તન્માત્રા, સ્પર્શતક્નાત્રા, રૂપતન્માત્રા, રસતન્માત્રા અને ગંધતન્માત્રાથી ઉત્પન્ન થયેલા શબ્દ વગેરે પાંચ અવિશેષો છે, અને અમિતામાત્ર છઠ્ઠો અવિશેષ છે. આ બધા સત્તામાત્રરૂપ મહાન આત્મા (મહત્તત્ત્વ)નાં છ અવિશેષ પરિણામ છે. જે અવશેષોથી પર લિંગમાત્ર મહત્તત્ત્વ છે, એ સત્તામાત્ર મહાન્ આત્મામાં આ છ વિશેષો રહીને, પોતાના વિકાસની પરાકાષ્ઠા અનુભવે છે, અને પાછા ઊલટા ક્રમથી એ જ સત્તામાત્ર મહાન્ આત્મામાં રહી, જે સત્તા અને અસત્તારૂપ ધર્મોવિનાનું, સત્ અને અસત્ (કાર્ય અને કારણ) વિનાનું, છતાં અસત્ (આકાશકુસુમ જેવું) નથી, એવું અવ્યક્ત, અલિંગ પ્રધાન (ગુણસામ્યવસ્થારૂપ પ્રકૃતિ) છે, એમાં લીન થાય છે. આ એમનું લિંગમાત્ર પરિણામ છે, અને સત્તા તેમજ અસત્તારૂપ ધર્મોથી રહિત અલિંગ પરિણામ છે. અલિંગ અવસ્થામાં પુરુષાર્થ કારણ નથી. પ્રકૃતિની પહેલી અલિંગ અવસ્થામાં પુરુષનો કોઈ હેતુ પાર પાડવાની શક્યતા નથી, તેથી એમાં પુરુષાર્થતા કારણરૂપ બનતી નથી. અને એ પુરુષાર્થને કારણે થયેલી ન હોવાથી નિત્ય કહેવાય છે. અને ત્રણ અવસ્થાઓ (લિંગ, અવિશેષ અને વિશેષ)ની ઉત્પત્તિમાં પુરુષાર્થતા કારણ રૂપ હોય છે. એ અર્થ (પુરુષાર્થ) હતુ કે કારણ હોવાથી તેઓ અનિત્ય કહેવાય છે. ગુણો બધા ધર્મોમાં અનુગત (રહેતા) હોવાથી અસ્ત કે ઉદય પામતા નથી. ગુણોથી ઉત્પન્ન થતી વ્યક્તિઓ (પદાર્થો) અતીત અને અનાગત રૂપવાળી, ઉત્પત્તિ અને નાશ ધર્મવાળી છે. તેથી ગુણો પણ જાણે ઉત્પન્ન અને નાશ થતા હોય એવા જણાય છે. દાખલા તરીકે દેવદત્ત ગરીબ છે. કેમ ? કારણ કે એની ગાયો મરી જાય છે. ગાયોના મરણથી એની ગરીબાઈ છે, સ્વરૂપનાશથી નહીં, એવું આ બેનું સમાધાન એકસરખું છે. અલિંગ (પ્રકૃતિ)ની નજીક રહેલું, અને એમાં ભળેલું લિંગ (સૃષ્ટિ વખતે) એનાથી વિભક્ત થાય છે, કારણ કે સર્જન પ્રક્રિયામાં ક્રમનું અતિક્રમણ Page #236 -------------------------------------------------------------------------- ________________ २०२ ] પતંજલિનાં યોગસૂત્રો [पा. २ सू. १८ થતું નથી. એ રીતે લિંગમાત્ર સાથે મળીને રહેલા છ અવિશેષો એનાથી છૂટા પડે છે. ક્રમપ્રમાણે પરિણામ થવાના નિયમને લીધે આમ બને છે અને એ અવિશેષોમાં એકરૂપ બનીને રહેલાં ભૂતો અને ઇન્દ્રિયો એમનાથી વિભક્ત થાય છે. વિશેષોથી આગળ કોઈ બીજું તત્ત્વ નથી, એમ અગાઉ કહ્યું છે, તેથી વિશેષો બીજા તત્ત્વરૂપે પરિણમતા નથી. એમનાં ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ પરિણામો આગળ કહેવાશે. ૧૯ तत्त्व वैशारदी दृश्यानां गुणानां स्वरूपभेदावधारणार्थमिदमारभ्यते- विशेषाविशेषलिङ्गमात्रालिङ्गानि गुणपर्वाणि । येषामविशेषाणां शान्तघोरमूढलक्षणविशेषरहितानां ये विशेषा विकारा एव न तु तत्त्वान्तरप्रकृतयस्तेषां तानाह - तत्राकाशेति । उत्पादक्रमानुरूप एवोपन्यासक्रमः । अस्मितालक्षणस्याविशेषस्य सत्त्वप्रधानस्य बुद्धीन्द्रियाणि विशेषा: । राजसस्य कर्मेन्द्रियाणि । मनस्तूभयात्मकमुभयप्रधानस्येति मन्तव्यम् । अत्र च पञ्च तन्मात्राणि बुद्धिकारणकान्यविशेषत्वादस्मितावदिति । विकारहेतुत्वं चाविशेषत्वं तन्मात्रेषु चास्मितायां चाविशिष्टम् । संकलय्य विशेषान्परिगणयति - गुणानामेष इति । 1 अविशेषानपि गणयति षडिति । संकलय्योदाहरति-तद्यथेति । विशिष्टं ह्यपरं परेणेति गन्ध आत्मना पञ्चलक्षणो, रस आत्मना चतुर्लक्षणो रूपमात्मना त्रिलक्षणं, स्पर्श आत्मना द्विलक्षणः, शब्दः शब्दलक्षण एवेति । कस्य पुनरमी षडविशेषाः कार्यमित्यत आह- एते सत्तामात्रस्यात्मन इति । पुरुषार्थक्रियाक्षमं सत् । तस्य भावः सत्ता । तन्मात्र तन्महत्तत्त्वम् । यावती काचित्पुरुषार्थक्रिया शब्दादिभोगलक्षणा सत्त्वपुरुषान्यताख्यातिलक्षणा वास्ति सा सर्वा महति बुद्धौ समाप्यत इत्यर्थः । आत्मन इति स्वरूपोपदर्शनेन तुच्छत्वं निषेधति । प्रकृतेरयमाद्य: परिणामो वास्तवो न तु तद्विवर्त इति यावत् । यत्तत्परं विप्रकृष्टकालमविशेषेभ्यस्तदपेक्षया संनिकृष्टकालेभ्यो लिङ्गमात्रं महत्तत्त्वं तस्मिन्नेते षडविशेषा: सत्तामात्रे महत्यात्मन्यवस्थाय सत्कार्यसिद्धेर्विवृद्धिकाष्ठयमनुभवन्ति प्राप्नुवन्ति । ये पुनरविशेषाणां विशेषपरिणामास्तेषां च धर्मलक्षणावस्थाः परिणामा इति, सेयमेषां विवृद्धिक़ाष्ट्य परिणामकाष्ठेति । तदेवमुत्पत्तिक्रममभिधाय प्रलयक्रममाह-प्रतिसंसृज्यमानाः प्रलीयमानाः स्वात्मनि लीनविशेषा अविशेषास्तस्मिन्नेव सत्तामात्रे महत्यात्मन्यवस्थाय विलीय सहैव महता तेऽविशेषा अव्यक्तमन्यत्र लयं न गच्छतीत्यलिङ्गं प्रतियन्ति । तस्यैव विशेषणं निःसत्तासत्तम् इति । सत्ता पुरुषार्थक्रियाक्षमत्वम् । असत्ता तुच्छता । निष्क्रान्तं सत्ताया असत्तायाश्च यत्तत्तथोक्तम् । एतदुक्तं भवति सत्त्वरजस्तमसां साम्यावस्था न क्वचित्पुरुषार्थ उपयुज्यत इति न सती । नापि गगनकमलिनीव तुच्छस्वभावा । तेन Page #237 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૧૯] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૨૦૩ नासत्यपीति । स्यादेतत्-अव्यक्तावस्थायामप्यस्ति महदादि तदात्मना । न हि सतो विनाशो, विनाशे वा न पुनरुत्पादो, न ह्यसत उत्पाद इति महदादिसद्भावात्पुरुषार्थक्रिया प्रवर्तेत । तत्कथं निःसत्त्वमव्यक्तमित्यत आह- निःसदसदिति । निष्कान्तं कारणं सतः कार्यात् । यद्यपि कारणावस्थायां सदेव शक्त्यात्मना कार्यं तथापि स्वोचितार्थक्रियामकुर्वद असदित्युक्तम् । न चैतत्कारणं शशविषाणायमानकार्यमित्याह-निरसदिति । निष्क्रान्तमसतस्तुच्छरूपात्कार्यात् । तथा हि सति व्योमारविन्दमिवास्मान कार्यमुत्पद्यतेति भावः । प्रतिसर्गमुक्तमुपसंहरति-एष तेषामिति । एष इत्यनन्तरोक्तात्पूर्वस्य परामर्शः । लिङ्गमात्राद्यवस्थाः पुरुषार्थं कृतत्वादनित्या, अलिङ्गावस्था तु पुरुषार्थेना कृतत्वानित्येत्यत्र हेतुमाह-अलिङ्गावस्थायामिति । कस्मात्पुनर्न पुरुषार्थो हेतुरित्यत आहनालिङ्गावस्थायामिति । भवतिना विषयेण विषयिज्ञानमुपलक्षयति । एतदुक्तं भवतिएवं हि पुरुषार्थता कारणमलिङ्गावस्थायां ज्ञायेत । यद्यलिङ्गावस्था शब्दाधुपभोगं वा सत्त्वपुरुषान्यताख्याति वा पुरुषार्थं निवर्तयेत्तनिवर्तने हि न साम्यावस्था स्यात् । तस्मात्पुरुषार्थकारणत्वमस्यां न ज्ञायत इति नास्याः पुरुषार्थताहेतुः । उपसंहरति-नासाविति । इतिस्तस्मादर्थे । अनित्यामवस्थामाह-त्रयाणां लिङ्गमावाविशेषविशेषाणामित्यर्थः । पर्वस्वरूपं दर्शयित्वा गुणस्वरूपमाह-गुणास्त्विति । निदर्शनमाह-यथा देवदत्त इति । यत्रात्यन्तभिन्नानां गवामुपचयापचयौ देवदत्तोपचयापचयहेतू तत्र कैव कथा गुणेभ्यो भिन्नाभिन्नानां व्यक्तीनामुपजनापाययोरित्यर्थः । ननु सर्गक्रमः किमनियतो नेत्याह-लिङ्गमात्रमिति । न खलु न्यग्रोधधाना अह्नायैव न्यग्रोधशाखिनं सान्द्रशाद्वलदलजटिलशाखाकाण्डनिपीतमार्तण्डचण्डातपमण्डलमारभन्ते किं तु क्षितिसलिलतेजःसंपर्कात्परम्परोपजायमानाङ्करपत्रकाण्डनालादिक्रमेण । एवमिहापि युक्त्यागमसिद्धः क्रम आस्थेय इति । कथं भूतेन्द्रियाण्यविशेषसंसृष्टानीत्यत आह-तथा चोक्तं पुरस्तादिति इदमेव सूत्रं प्रथमं व्याचक्षाणैः । अथ विशेषाणां कस्मान्न तत्त्वान्तरपरिणाम उक्त इत्यत आह- न विशेषेभ्य इति । तत्किमिदानीमपरिणामिन एव विशेषाः, तथा च नित्याः प्रसज्येरनित्यत आह - तेषां त्विति ॥१९॥ દશ્ય ગુણોના સ્વરૂપભેદો દર્શાવવા આ સૂત્રનો આરંભ થાય છે. વિશેષ, અવિશેષ, લિંગમાત્ર અને અલિંગ ગુણોનાં પર્વો (વિકાસના તબક્કાઓ) છે. અવિશેષ એટલે જે શાન્ત, ઘોર અને મૂઢ એવાં વિશેષ લક્ષણોથી રહિત છે, એમનાં પરિણામરૂપ વિશેષો છે. એમની પ્રકૃતિ (કારણ) કોઈ બીજું તત્ત્વ નથી. “તત્રાકાશવાયુ:” વગેરેથી એ વિશેષો કહે છે. ઉત્પત્તિના ક્રમ પ્રમાણે એમનો ઉલ્લેખ કરવામાં આવે છે. સત્ત્વપ્રધાન અસ્મિતા (અહંકાર) લક્ષણ અવિશેષથી જ્ઞાનેન્દ્રિયો ઉત્પન્ન થાય છે. રાજસ (અહંકાર)થી કર્મેન્દ્રિયો પેદા થાય છે. મન બંને Page #238 -------------------------------------------------------------------------- ________________ પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સ. ૧૯ (જ્ઞાન-કર્મ-ઇન્દ્રિય) રૂપ છે, માટે એ સાત્ત્વિક અને રાજસ બંને રૂપ અહંકારનું પરિણામ છે. પાંચ તન્માત્રાઓ, અસ્મિતાની જેમ અવિશેષ હોવાથી બુદ્ધિરૂપ કારણમાંથી ઉત્પન્ન થાય છે. તન્માત્રાઓમાં અને અસ્મિતામાં વિકારોના હેતુ હોવારૂપ સમાન અવિશેષતા છે. “ગુણાનામેષ ષોડશકઃ...” વગેરેથી સંકલન (ગણતરી) કરીને વિશેષો સોળ છે, એમ કહે છે. “ષડવિશેષા...” વગેરેથી અવિશેષો ગણે છે. “તઘથા...” વગેરેથી સાંકળીને ઉદાહરણ આપે છે. પછીથી આવતું એની પહેલાંના ધર્મવાળું હોવાથી ગંધ પોતે પાંચ લક્ષણવાળો, રસ (જળ) ચાર લક્ષણવાળું, રૂપ ત્રણ લક્ષણવાળું, સ્પર્શ બે લક્ષણવાળો અને શબ્દ ફક્ત (એક) શબ્દલક્ષણવાળો છે. “એતે સત્તામાત્રસ્યાત્મનઃ મહતઃ... વગેરેથી આ છ અવિશેષો કોનું કાર્ય(પરિણામ) છે, એનો જવાબ આપે છે. પુરુષને અર્થે ક્રિયા કરવાની શક્તિવાળાને સત્ કહે છે. એના ભાવને સત્તા કહે છે. મહત્તત્વ સત્તામાત્ર છે. પુરુષ માટે શબ્દ વગેરે ભોગ અને સત્ત્વ તેમજ પુરુષની ભિન્નતાના જ્ઞાનરૂપ મોક્ષરૂપ જે જે ક્રિયા છે, એ બધી મહત્તત્ત્વ રૂપ બુદ્ધિમાં સમાપ્ત થાય છે. (મહત્ માટે) આત્મા શબ્દ વાપરીને એ સ્વરૂપે તુચ્છ નથી એમ દર્શાવે છે. એટલે કે પ્રકૃતિનું આ પહેલું પરિણામ વાસ્તવિક છે, એનો વિવર્ત નથી, એવો અર્થ છે. અવિશેષોથી જે કાળની અપેક્ષાએ દૂર છે, એના કરતાં જે કાળની દૃષ્ટિએ નજીક છે, એવા લિંગમાત્ર મહત્તત્ત્વમાં આ છ અવિશેષો (પ્રલયકાળમાં) રહીને, ઉત્પત્તિ વખતે સત્કાર્યવાદ સિદ્ધ કરતા હોય એમ પોતાની વૃદ્ધિ(વિકાસ)ની પરાકાષ્ઠા અનુભવે -પ્રાપ્ત કરે- છે. જે અવિશેષોનાં વિશેષ પરિણામ છે, એમનાં પરિણામો ધર્મ, લક્ષણ અને અવસ્થા છે. એ એમના વિકાસની કાષ્ઠા કે પરિણામની કાષ્ઠા (છેવટનો તબક્કો) છે. ૨૦૪ ] ,, આમ ઉત્પત્તિક્રમ કહીને પ્રલયક્રમ “પ્રતિસંસૃજ્યમાનાઃ” વગેરેથી કહે છે. ઊલટા ક્રમથી પોતપોતાના કારણમાં લય પામતા, પોતાની અંદર વિશેષોને લીન કરીને, અવિશેષો એ સત્તામાત્ર મહાન્ આત્મા (મહત્તત્ત્વ)માં રહીને, એ અવિશેષો મહત્તત્વ સાથે અવ્યક્ત અને બીજા કશામાં લીન ન થતું હોવાથી જેને અલિંગ કહે છે એ પ્રકૃતિ તરફ જાય છે. એનું વિશેષણ “નિઃસત્તાસત્તમ્” છે. સત્તા એટલે પુરુષાર્થ ક્રિયાની ક્ષમતા. અસત્તા એટલે તુચ્છતા. જે સત્તા અને અસત્તા બંનેમાંથી નીકળી ગયું છે એને નિઃસત્તાસત્તમ્ કહે છે. કહેવાનો આશય એ છે કે સત્ત્વ, રજ, તમની સામ્યાવસ્થા ક્યારે પણ પુરુષાર્થ માટે ઉપયોગી નથી માટે સત્ નથી. તેમજ આકાશપુષ્પની જેમ તુચ્છ પણ નથી, તેથી અસત્ પણ નથી. ભલે. પણ અવ્યક્તાવસ્થામાં પણ મહત્ વગેરે અવ્યક્તરૂપે છે. કારણ કે સદ્ધસ્તુનો વિનાશ નથી અને વિનષ્ટ થાય તો ફરીથી ઉત્પન્ન ન થઈ શકે, કેમકે Page #239 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૧૯] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૦૫ અસત્ ઉત્પન્ન થતું નથી. તેથી મહત્ વગેરેનું અસ્તિત્વ છે, માટે પુરુષાર્થ ક્રિયા પ્રવર્તવી જોઈએ. તો પછી અવ્યક્તને નિઃસત્ત્વ કેવી રીતે કહેવાય? એના જવાબમાં “નિસદસત” વગેરેથી કહે છે કે સતરૂપ કાર્યથી કારણ વેગળું છે. જો કે કારણાવસ્થામાં કાર્ય શક્તિરૂપે સત-હયાત- છે, છતાં પણ પોતાને યોગ્ય એવી ક્રિયા ન કરતું હોવાથી અસત્ કહેવાય છે. “નિરસત”થી કહે છે કે એ સસલાના શીંગડાની જેમ સાવ અસતું પણ નથી. તુચ્છ કે અભાવગ્રસ્ત કાર્યથી પણ નિષ્ઠાન્ત (વેગળું) છે. જો એવું હોય તો એમાંથી આકાશકુસુમની જેમ કોઈ કાર્ય ઉત્પન્ન થાત નહીં. “એષ તેષામ્...” વગેરેથી પ્રતિસર્ગના વિષયનો ઉપસંહાર કરે છે. “એષ:” શબ્દથી અગાઉ કહેલાનો પરામર્શ (નિર્દેશ) કરે છે. લિંગ માત્ર વગેરે અવસ્થાઓ પુરુષાર્થ માટે ઉત્પન્ન થયેલી છે તેથી અનિત્ય છે. અલિંગાવસ્થા તો પુરુષાર્થરૂપ હેતુથી ન થયેલી હોવાથી નિત્ય છે, એમ “અલિંગાવસ્થાયામ્..” વગેરેથી કહે છે. “ભવતિ” ક્રિયાપદનો પ્રયોગ કરી વિષય વડે વિષયીના જ્ઞાનને દર્શાવે છે. કહેવાનો આશય એ છે કે અલિંગાવસ્થામાં પુરુષાર્થ હેતુ છે એ ત્યારે કહેવાતા કે એ અવસ્થામાં પણ પુરુષનો શબ્દ વગેરેનો ઉપભોગ અને સત્ત્વ તેમજ પુરુષની ભિન્નતાના જ્ઞાનરૂપી મોક્ષ સિદ્ધ થઈ શકે એમ હોત. પણ એ હેતુઓ જો સિદ્ધ કરે તો એ સામ્યવસ્થા રહે નહીં. તેથી એમાં પુરુષાર્થની કારણતા જણાતી ન હોવાથી એની ઉત્પત્તિમાં પુરુષાર્થતા કારણ નથી. “નાસૌ પુરુષાર્થકૃતતિ નિયાખ્યાયતે” એ પુરુષાર્થકૃત ન હોવાથી નિત્ય કહેવાય છે, એમ કહીને ઉપસંહાર કરે છે. “ઇતિ” શબ્દ “તસ્માતુ”- એ કારણે -ના અર્થમાં પ્રયોજયો છે. “ત્રયાણાં...” વગેરેથી લિંગમાત્ર, અવિશેષ અને વિશેષ એ ત્રણની અનિત્યતા કહે છે. પર્વસ્વરૂપ (વિકાસ સ્તરવાળું રૂ૫) દર્શાવીને “ગુણાતુ”વગેરેથી ગુણોનું (પોતાનું) સ્વરૂપ કહે છે. “યથા દેવદત્તઃ” વગેરેથી દાખલો આપે છે. જ્યારે અત્યંત ભિન્ન એવી ગાયોની વૃદ્ધિ અને ક્ષયથી દેવદત્તની વૃદ્ધિ અને ક્ષય કહેવામાં આવતાં હોય, તો ગુણોથી ભિન્ન તેમજ અભિન્ન એવી વ્યક્તિઓ (વ્યક્તિગત પૃથ્વી વગેરે પદાર્થો)ની ઉત્પત્તિ અને એમના ક્ષય વિષે તો કહેવું જ શું ? “લિંગમાત્રમ્...” વગેરેથી કહે છે કે સૃષ્ટિનો ક્રમ અનિશ્ચિત નથી. વડનાં બીજ તરત જ ચીકણાં પાનવાળી શાખાયુક્ત અને પ્રચંડ સૂર્યનાં કિરણોને રોકે એવું વડનું વૃક્ષ ઉત્પન્ન કરતાં નથી. પરંતુ પૃથ્વી, પાણી અને તેના સંપર્કથી પરમ્પરાએ ઉત્પન્ન થતા અંકુર, પાન, ડાળ, વગેરેના ક્રમથી ઝાડ મોટું થાય છે, એમ અહીં પણ યુક્તિ અને આગને કહેલો ક્રમ સ્વીકારવો જોઈએ. ભૂતો અને ઇન્દ્રિયો અવિશેષ સાથે ભળેલાં કેવી રીતે ઉત્પન્ન થાય છે? એના જવાબમાં “તથા ચોક્ત પુરસ્વાત” થી કહે છે કે આ વાત આ સૂત્રની અગાઉ વ્યાખ્યા કરી, ત્યાં Page #240 -------------------------------------------------------------------------- ________________ २०६ ] પતંજલિનાં યોગસૂત્રો [पा. २ सू. २० કહેવામાં આવી છે. વિશેષોનું બીજા તત્ત્વોમાં પરિણામ કેમ ન કહ્યું ? એના જવાબમાં “ન વિશેષેભ્યઃ પરં તત્ત્વાન્તરમસ્તિ'... વગેરેથી કહે છે કે વિશેષોથી આગળ કોઈ પરિણામ નથી, માટે એ કહ્યું નથી. વિશેષો અપરિણામી છે ? જો खेभ होय तो नित्य गाय सेना ४वाजमां "तेषां तु...” वगरेथी उहे छे } એમનાં ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ પરિણામો થાય છે. ૧૯ व्याख्यातं दृश्यम् । अथ द्रष्टुः स्वरूपावधारणार्थमिदमारभ्यते - दृश्य समभव्यं. હવે દ્રષ્ટાના સ્વરૂપનો નિશ્ચય કરવા માટે આ સૂત્ર આરંભાય છે द्रष्टा दृशिमात्रः शुद्धोऽपि प्रत्ययानुपश्यः ॥२०॥ द्रष्टा हेशिमात्र (हेड्शतिमात्र) भने शुद्ध होवा छतां (जुद्धिना ) प्रत्ययो ( ज्ञानो ) ने (पोतानाम) तुखे छे. २० भाष्य दृशिमात्र इति दृक्शक्तिरेव विशेषणापरामृष्टेत्यर्थः । स पुरुषो बुद्धेः प्रतिसंवेदी । स बुद्धेर्न सरूपो नात्यन्तं विरूप इति । न तावत्सरूपः । कस्मात् ? ज्ञाताज्ञातविषयत्वात्परिणामिनी हि बुद्धिः, तस्याश्च विषयो गवादिर्घटादिर्वा ज्ञातश्चाज्ञातश्चेति परिणामित्वं दर्शयति । I सदा ज्ञातविषयत्वं तु पुरुषस्यापरिणामित्वं परिदीपयति । कस्मात् ? न हि बुद्धिश्च नाम पुरुषविषयश्च स्याद् गृहीता ऽगृहीता चेति सिद्धं पुरुषस्य सदा ज्ञातविषयत्वं ततश्चापरिणामित्वमिति । किं च परार्था बुद्धिः संहत्य कारित्वात्, स्वार्थः पुरुष इति । तथा सर्वार्थाध्यवसायकत्वात्त्रिगुणा बुद्धिस्त्रिगुणत्वादचेतनेति । गुणानां तूपद्रष्टा पुरुष इति । अतो न सरूपः । अस्तु तर्हि विरूप इति । नात्यन्तं विरूपः । कस्मात् ? शुद्धोऽप्यसौ प्रत्ययानुपश्यः यतः प्रत्ययं बौद्धमनुपश्यति । तमनुपश्यन्नतदात्मापि तदात्मक इव प्रत्यवभासते । तथा चोक्तम् - अपरिणामिनी हि भोक्तृशक्तिरप्रतिसंक्रमा च परिणामिन्यर्थे प्रतिसंक्रान्तेव तद्वृत्तिमनुपतति, तस्याश्च प्राप्तचैतन्योपग्रहरूपाया बुद्धिवृत्तेरनुकारमात्रतया बुद्धिवृत्त्यविशिष्टा हि ज्ञानवृत्तिरित्याख्यायते ॥२०॥ Page #241 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૨૦] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૦૭ દશિમાત્ર એટલે ફક્ત દશક્તિરૂપ જે કોઈ પણ વિશેષણોથી સંબંધિત નથી. આ પુરુષ બુદ્ધિનો પ્રતિસંવેદી છે. એ બુદ્ધિ જેવા રૂપવાળો નથી અને એનાથી અત્યંત જુદા રૂપવાળો પણ નથી. કેમ સમાનરૂપવાળો નથી? વિષયને જાણતી અને ન જાણતી એવી બુદ્ધિ પરિણામી છે. ગાય, ઘડો વગેરે એના વિષયોને એ જાણે છે, તેમજ નથી પણ જાણતી. એ એનું પરિણામીપણું દર્શાવે છે. જ્યારે પુરુષ હંમેશાં પોતાના વિષયને જાણે છે, એ એનું અપરિણામીપણું સ્પષ્ટ કરે છે. કેવી રીતે ? પુરુષનો વિષય બુદ્ધિ છે, એ પુરુષ વડે અગ્રહીત હોય એવો સંભવ નથી. તેથી પુરુષનું સદા જ્ઞાતવિષયપણું સિદ્ધ થાય છે, અને એ કારણે એનું અપરિણામીપણું પણ સિદ્ધ થાય છે. વળી બુદ્ધિ બીજાઓ સાથે મળીને કાર્ય કરતી હોવાથી બીજા માટે છે, જયારે પુરુષ ફક્ત પોતાના માટે છે. તેમજ બધા પદાર્થોનો નિશ્ચય કરનારી હોવાથી બુદ્ધિ ત્રણ ગુણોવાળી છે, અને તેથી અચેતન છે. પુરુષ તો ગુણોનો સાક્ષી છે. માટે બુદ્ધિ જેવા રૂપવાળો નથી. તો પછી ભિન્ન રૂપવાળો હોવો જોઈએ. અત્યંત જુદા રૂપવાળો પણ નથી. કેમ ? એ શુદ્ધ હોવા છતાં પ્રત્યયને જોનાર છે. કારણ કે બુદ્ધિના પ્રત્યયને પોતાની અંદર જુએ છે. એને જોવાથી એના (બુદ્ધિના) જેવા રૂપવાળો ન હોવા છતાં એની સાથે એકરૂપ હોય એવો જણાય છે. આ વિષે કહ્યું છે : ભોક્નશક્તિ અપરિણામી છે, વિષયોમાં સંચરણ કરતી નથી, છતાં પરિણામી પદાર્થમાં (બુદ્ધિમાં) પ્રતિબિંબિત થઈ હોય એવી બનીને એની (બુદ્ધિની) વૃત્તિનું અનુસરણ કરે છે.” આ કારણે બુદ્ધિ ચેતન બની હોય એવું જણાય છે. આવી બુદ્ધિનું અનુકરણ કરવા માત્રથી બુદ્ધિ વૃત્તિથી જુદી ન હોય એવી (પુરુષની) જ્ઞાનવૃત્તિ કહેવામાં આવે છે. ૨૦ तत्त्व वैशारदी व्याख्यातं दृश्यम् । द्रष्टुः स्वरूपावधारणार्थमिदमारभ्यते - द्रष्टा दृशिमात्र: शुद्धोऽपि प्रत्ययानुपश्यः । व्याचष्टे- दृशिमात्र इति । विशेषणानि धर्मास्तैरपरामृष्टा । तदनेन मात्रग्रहणस्य तात्पर्य दर्शितम् । स्यादेतत्-यदि सर्वविशेषणरहिता दृक्शक्तिर्न तर्हि शब्दादयो दृश्येरन् । न हि दृशिनाऽसंस्पृष्टं दृश्यं भवतीत्यत आह- स पुरुष इति । बुद्धिदर्पणे पुरुषप्रतिबिम्बसंक्रान्तिरेव बुद्धिप्रतिसंवेदित्वं पुंसः । तथा च दृशिच्छायापत्रया Page #242 -------------------------------------------------------------------------- ________________ २०८ ] પતંજલિનાં યોગસૂત્રો [पा. २ सू. २० बुद्ध्या संसृष्टा: शब्दादयो भवन्ति दृश्या इत्यर्थः । स्यादेतत्-पारमार्थिकमेव बुद्धिचैतन्ययोः कस्मादैक्यं नोपेयते, किमनया तच्छायापत्त्येत्यत आह- स बुद्धेर्न सरूप इति । तदाऽसरूपस्य तच्छायापत्तिरपि दुर्घटेत्यत आह- नात्यन्तं विरूप इति । तत्र सारूप्यं निषेधति- न तावदिति । हेतुं पृच्छति - कस्मादिति । सहेतुकं वैरूप्ये हेतुमाहज्ञातेति । परिणामिनी बुद्धिर्यस्मात्तस्माद्विरूपा । यदा खल्वियं शब्दाद्याकारा भवति तदा ज्ञातोऽस्याः शब्दादिलक्षणो भवति विषयः । तदनाकारत्वे त्वज्ञातः । तथा च कदाचिदेव तदाकारतां दधती परिणामिनीति । प्रयोगश्च भवति - बुद्धिः परिणामिनी ज्ञाताज्ञातविषयत्वाच्छ्रोत्रादिदिति । तद्वैधर्म्यं पुरुषस्य तद्विपरीताद्धेतोः सिध्यतीत्याह-सदेति । स्यादेतत्- सदा ज्ञातविषयश्चेत्पुरुषो न तर्हि केवली स्यादित्याशयवान्पृच्छति - कस्मादिति । उत्तरम् -न हि बुद्धिश्च नामेति । बुद्ध्यग्रहणयोरस्ति सह संभवो निरोधावस्थायामत उक्तं विरोधसूचनाय पुरुषविषयश्चेति । तेनाद्यश्चकारो बुद्धिं विषयत्वेन समुच्चिनोति । परिशिष्टौ तु विरोधद्योतकौ चकाराविति । प्रयोगस्तु पुरुषोऽपरिणामी सदा संप्रज्ञातव्युत्थानावस्थयोर्ज्ञातविषयत्वात् । यस्तु परिणामी नासौ सदा ज्ञातविषयो भवति यथा श्रोत्रादिरिति व्यतिरेकी हेतुः । अपरमपि वैधर्म्यमाह- किं च परार्थेति । बुद्धिः खलु क्लेशकर्मवासनादिभिविषयेन्द्रियादिभिश्च संहत्य पुरुषार्थमभिनिर्वर्तयन्ती परार्था । प्रयोगश्च परार्था बुद्धिः संहत्यकारित्वाच्छ्यनासनाभ्यङ्गवदिति । पुरुषस्तु न तथेत्याह - स्वार्थः पुरुष इति । सर्वं पुरुषाय कल्पते । पुरुषस्तु न कस्मैचिदित्यर्थः । वैधर्म्यान्तरमाह तथा सर्वात । सर्वानर्थाञ्छान्तघोरमूढांस्तदाकारपरिणता बुद्धिरध्यवस्यति, सत्त्वरजस्तमसां चैते परिणामा इति सिद्धा त्रिगुणा बुद्धिरिति । न चैवं पुरुष इत्याह- गुणानां तूपद्रष्टा पुरुष इति । तत्प्रतिबिम्बितः पश्यति न तु तदाकारपरिणत इत्यर्थः । उपसंहरति- अत इति । अस्तु तर्हि विरूप इति । नात्यन्तं विरूपः कस्माद्यतः शुद्धोऽपि प्रत्ययानुपश्यः । यथा चैतत्तथोक्तं "वृत्तिसारूप्यमितरत्र " ( १।४ ) इत्यत्र । तथा चोक्तं पश्चशिखेन-अपरिणामिनी हि भोक्तृशक्तिरात्मा । अत एव बुद्धावप्रतिसंक्रमा च परिणामिनि बुद्धिरूपेऽर्थे संक्रान्तेव तद्वृत्तिं बुद्धिवृत्तिमनुपतति । नन्वसंक्रान्ता कथं संक्रान्तेव कथं वा वृत्तिं विनानुपततीत्यत आह-तस्याश्चेति । प्राप्तश्चैतन्योपग्रह उपरागो येन रूपेण तत्तथा प्राप्तचैतन्योपग्रहं रूपं यस्याः सा तथोक्ता । एतदुक्तं भवति - यथा निर्मले जलेऽसंकान्तोऽपि चन्द्रमा: संक्रान्तप्रतिबिम्बतया संक्रान्त इव, एवमत्राप्यसङ्क्रान्ताऽपि सङ्क्रान्तप्रतिबिम्बा चितिशक्तिः सङ्क्रान्तेव, तेन बुद्ध्यात्मत्वमापन्ना बुद्धिवृत्तिमनुपततीति । तदनेनानुपश्य इति व्याख्यातं तामनुकारेण पश्यतीत्यनुपश्य इति ॥२०॥ Page #243 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૨૦] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૦૯ દશ્ય સમજાવ્યું. દ્રષ્ટાના સ્વરૂપનો નિર્ણય કરવા માટે આ સૂત્રનો આરંભ કરવામાં આવે છે. દ્રષ્ટા દશિ માત્ર છે, છતાં પ્રત્યયને (અનુ) બુદ્ધિ પછી જુએ છે. “દશિમાત્ર” વગેરેથી ભાષ્યકાર સૂત્ર સમજાવે છે. વિશેષણો એટલે ધર્મો. એમનાથી “અપરામૃણા” એટલે અસંબંધિત. આનાથી “માત્ર” શબ્દના ગ્રહણનું તાત્પર્ય દર્શાવ્યું ભલે. જો દશક્તિ બધાં વિશેષણો વિનાની હોય, તો શબ્દ વગેરે વિષયો દેખાય નહીં. દશિથી અસંબંધિત દેશ્ય હોતું નથી. આ શંકાના સમાધાન માટે કહે છે: “સઃ પુરુષો બુદ્ધઃ પ્રતિસંવેદી”. બુદ્ધિરૂપ દર્પણમાં પુરુષના પ્રતિબિંબનું સંક્રમણ પુરુષનું બુદ્ધિપ્રતિસંવેદીપણું છે. આ રીતે શિની છાયાવાળી બુદ્ધિથી સંબંધિત શબ્દ વગેરે વિષયો દશ્ય બને છે. ભલે. બુદ્ધિ અને ચૈતન્યની એકતા સાચી છે એમ શા માટે સ્વીકારવામાં આવતું નથી. એની છાયા બુદ્ધિમાં પડે છે એમ માનવાની શી જરૂર છે ? એના જવાબમાં કહે છે કે “સ બુદ્ધઃ ન સરૂપઃ” એ પુરુષ બુદ્ધિ જેવા રૂપવાળો નથી. તો જુદા રૂપવાળાની છાયા પણ પડી શકે નહીં. એના જવાબમાં “નાત્યન્ત વિરૂપ:”થી કહે છે કે એ એનાથી અત્યંત ભિન્નરૂપવાળો પણ નથી. “ન તાવત”થી સમાનરૂપનો નિષેધ કરે છે. “કસ્માત?” કેમ? એવા પ્રશ્નથી એનું કારણ પૂછે છે. ““જ્ઞાતાજ્ઞાતવિષયતાત્પરિણામિની બુદ્ધિથી જુદું રૂપ હોવાનું કારણ જણાવતાં કહે છે કે પરિણામી હોવાના કારણે બુદ્ધિ પુરુષથી જુદા રૂપવાળી છે. જ્યારે બુદ્ધિ શબ્દ વગેરે આકારની બને છે ત્યારે શબ્દ વગેરે લક્ષણવાળો વિષય એને જ્ઞાત હોય છે. જ્યારે એવો એનો આકાર હોતો નથી, ત્યારે અજ્ઞાત હોય છે. અને ક્યારેક જ એમના આકારવાળી બનતી હોવાથી બુદ્ધિ પરિણામી છે. “જ્ઞાત અને અજ્ઞાતવિષયવાળી હોવાથી, શ્રોત્ર વગેરેની જેમ બુદ્ધિ પરિણામી છે.” એવો પ્રયોગ પણ થાય. સદા જ્ઞાતવિષયત્વે તુ પુરુષસ્ય..” વગેરેથી વિપરીત કારણને લીધે પુરુષ બુદ્ધિથી વિપરીત ધર્મવાળો છે એવું સિદ્ધ થાય છે, એમ કહે છે. ભલે. પણ પુરુષ સદા જ્ઞાતવિષય હોય, તો એ કેવલી ન ગણાય, એવા આશયથી “કસ્મા”-કેમ ? એવો પ્રશ્ન પૂછી, એના જવાબમાં “ન હિ બુદ્ધિ નામ પુરુષવિષયશ્ચ...” વગેરેથી કહે છે કે બુદ્ધિ પુરુષનો વિષય હોય અને અગૃહીત પણ હોય એવો સંભવ નથી. નિરોધ અવસ્થામાં બુદ્ધિ અને અગ્રહણનો સહભાવ સંભવે છે, માટે “પુરુષવિષયશ્ચ” એમ કહીને વિરોધ સૂચવ્યો. પહેલા “ચ”કારથી બુદ્ધિને વિષય તરીકે ગૃહીત થયેલી દર્શાવે છે, અને બાકીના બે ““ચકારોથી વિરોધ સૂચિત કરે છે. પ્રયોગ આવો થશે : “પુરુષ સંપ્રજ્ઞાત અને વ્યુત્થાન અવસ્થાઓમાં Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૨૧ જ્ઞાતવિષય હોવાથી અપરિણામી છે. જે શ્રોત્ર વગેરેની જેમ પરિણામી હોય એ સદા જ્ઞાતવિષય હોઈ શકે નહીં.” અહીં હેતુ વ્યતિરેકી (નકારાત્મક) છે. કિ ચ પરાર્થી બુદ્ધિ: સંહત્યકારિત્વાતુ” વગેરેથી બીજું વૈધર્મે (જુદાપણું) બતાવે છે. બુદ્ધિ ક્લેશ અને ક્લેશવાસના તેમજ વિષયો અને ઇન્દ્રિયો સાથે મળીને પુરુષના અર્થનું સંપાદન કરે છે, માટે પરાર્થી છે. પ્રયોગ આવો થશે. “શયા, આસન અને અત્યંગની જેમ બીજાઓ સાથે મળીને કાર્ય કરતી હોવાથી બુદ્ધિ પરાર્થ (બીજા માટે) છે.” પુરુષ એવો નથી એમ “સ્વાર્થ પુરુષ:”થી કહે છે. બધું પુરુષ માટે હોય છે. પુરુષ કોઈ માટે હોતો નથી. “તથા સર્વાર્થોધ્યવસાયકવાત ત્રિગુણા બુદ્ધિ” વગેરેથી બીજું વૈધર્મ બતાવે છે. બધા શાન્ત, ઘોર અને મૂઢ પદાર્થોનો, એમના આકારે પરિણમીને બુદ્ધિ નિર્ણય કરે છે. એ બધા સત્ત્વ, રજા અને તેમનાં પરિણામો છે, માટે બુદ્ધિ ત્રિગુણાત્મક છે, એમ સિદ્ધ થયું. “ગુણાનાં તૂપદ્રષ્ટા પુરુષ:” પુરુષ તો ગુણોનો સાક્ષી છે- એમ કહીને પુરુષ એવો નથી એમ કહે છે. બુદ્ધિમાં પ્રતિબંબિત થઈને પુરુષ જુએ છે, એના આકારમાં પરિણમીને નહીં. “અતઃ” વગેરેથી ઉપસંહાર કરે છે. તો પછી વિરૂપ (ભિન્ન રૂપવાળો) હોવો જોઈએ. પણ પુરુષ બુદ્ધિથી અત્યંત વિરૂપ નથી. કારણ કે શુદ્ધ હોવા છતાં બુદ્ધિના પ્રત્યયને અનુ-પછીથીજુએ છે. આ વાત અગાઉ “વૃત્તિસારૂપ્યમિતન્ન”, ૧.૪માં કહી છે. અને પંચશિખાચાર્યે પણ કહ્યું છે : “અપરિણામી ભોસ્તૃશક્તિ (પુરુષ) બુદ્ધિમાં સંક્રાન્ત ન થયેલી હોવા છતાં પરિણામી બુદ્ધિરૂપ પદાર્થમાં જાણે સંક્રાન્ત થઈ હોય, એમ એની બુદ્ધિની) વૃત્તિનું અનુસરણ કરે છે.” પણ અસંક્રાન્ત છતાં સંક્રાન્ત કેવી રીતે થાય છે અને વૃત્તિ વિના અનુસરણ કેવી રીતે કરે છે ? “તસ્યાશ્ચ..” વગેરેથી જવાબ આપે છે કે ચૈતન્યના રંગે રંગાયેલી જાણે ચેતન જેવી હોય એવી બને છે. કહેવાનો આશય એ છે કે જેમાં નિર્મળ જળમાં ચંદ્ર સંક્રાન્તિ ન થયેલો હોવા છતાં જાણે સંક્રાન્ત થયો હોય એમ જણાય છે, એ રીતે અહીં પણ ચિતિશક્તિ અસંક્રાન્ત હોવા છતાં, સંક્રાન્ત થયેલા પ્રતિબિંબવાળી, જાણે સંક્રાન્ત થઈ હોય એમ જણાય છે. તેથી એ (ચિતિશક્તિ) બુદ્ધિના આકારસાથે એકરૂપ થઈને બુદ્ધિવૃત્તિનું અનુસરણ કરે છે. આનાથી “અનુપડ્યુ:” શબ્દની વ્યાખ્યા કરવામાં આવી. એને બુદ્ધિને) અનુસરીને જોતી હોવાથી “અનુપશ્ય” કહેવાય છે. ૨૦ तदर्थ एव दृश्यस्यात्मा ॥२१॥ એ (પુરુષ)ને માટે જ દશ્યનું સ્વરૂપ છે. ૨૧ Page #245 -------------------------------------------------------------------------- ________________ પ. ૨ સૂ. ૨૧] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [ ૨૧૧ भाष्य दृशिरूपस्य पुरुषस्य कर्मरूपतामापन्नं दृश्यमिति तदर्थ एव दृश्यस्यात्मा स्वरूपं भवतीत्यर्थः । तत्स्वरूपं तु पररूपेण प्रतिलब्धात्मकं भोगापवर्गार्थतायां कृतायां पुरुषेण न दृश्यत इति । स्वरूपहानादस्य नाशः प्राप्तः, न तु विनश्यति ॥२१॥ દશિરૂપ પુરુષનું કર્મ (ભોગ્ય) હોવાથી દશ્યનું સ્વરૂપ એને માટે જ છે, એવો અર્થ છે. એનું સ્વરૂપ અન્ય માટે અસ્તિત્વ ધરાવતું હોવાથી પુરુષના ભોગ અને મોક્ષનું સંપાદન કર્યા પછી, પુરુષ વડે જોવાતું નથી. આમ સ્વરૂપની હાનિ થવાથી એનો નાશ થવાનો પ્રસંગ આવ્યો, પણ નષ્ટ થતું નથી. ૨૧ तत्त्व वैशारदी द्रष्टदृश्ययोः स्वरूपमुक्त्वा स्वस्वामिलक्षणसम्बन्धाङ्गं दृश्यस्य द्रष्ट्रर्थत्वमाह-तदर्थ एव दृश्यस्यात्मेति । व्याचष्टे-दृशिरूपस्य पुरुषस्य भोक्तुः कर्मरूपतां भोग्यतामापन्नं दृश्यमिति, तस्मात्तदर्थ एव द्रष्ट्रर्थ एव दृश्यस्यात्मा भवति न तु दृश्यार्थः । ननु नात्मात्मार्थं इत्यत आह-स्वरूपं भवतीति । एतदुक्तं भवतिसुखदुःखात्मकं दृश्यं भोग्यम् । सुखदुःखे चानुकूलयितृप्रतिकूलयितृणी तत्त्वेन तदर्थे एव व्यवतिष्ठते । विषया अपि हि शब्दादयस्तादात्म्यादेव चानुकूलयितारः प्रतिकूलयितारश्च । न चात्मैवैषामनुकूलनीयः प्रतिकूलनीयश्च, स्वात्मनि वृत्तिविरोधात् । अतः पारिशेष्याच्चितिशक्तिरेवानुकूलनीया प्रतिकूलनीया च । तस्मात्तदर्थमेव दृश्यं न तु दृश्यार्थम् । अतश्च तदर्थ एव दृश्यस्यात्मा न दृश्यार्थः; यत्स्वरूपमस्य यावत्पुरुषार्थमनुवर्तते, निर्वतिते च पुरुषार्थे निवर्तते इत्याह - स्वरूपमिति । स्वरूपं तु दृश्यस्य जडं पररूपेणात्मरूपेण चैतन्येन प्रतिलब्धात्मकमनुभूतस्वरूपं भोगापवर्गार्थतायां कृतायां पुरुषेण न दृश्यते । भोगः सुखाद्याकारः शब्दाद्यनुभवः । अपवर्ग: सत्त्वपुरुषान्यतानुभवः । तच्चैतदुभयमप्यजानतो जडाया बुद्धेः पुरुषच्छायापत्त्येति पुरुषस्यैव। तथा च पुरुषभोगापवर्गयोः कृतयोर्दृश्यस्य भोगापवर्गार्थता समाप्यत इति भोगापवर्गार्थतायां कृतायामित्युक्तम् । अत्रान्तरे चोदयति-स्वरूपहानादिति । परिहरति न तु विनश्यतीति ॥२१॥ द्रा भने ४श्यनु स्व३५ टीने, वे "त६र्थ भेष..." वगैरे सूत्रथा में બેના સ્વ-સ્વામીભાવ લક્ષણવાળા સંબંધના અંગ તરીકે દશ્યની દ્રષ્ટા માટે જ ध्याति छ, सेम डे छ. "शि३५स्य पुरुषस्य..." वगेरेथा सूत्र समवे छे. દશિરૂપ ભોક્તા પુરુષનું કર્મ બનીને ભોગ્યપણાને પ્રાપ્ત થયેલું દશ્ય એને - પુરુષને Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૨૨ - માટે જ હોવાથી એનું સ્વરૂપ એને માટે છે, પોતાને માટે નહીં, એમ કહે છે. (સૂત્રમાં “આત્મા” શબ્દ પ્રયોજયો છે, તેથી પ્રશ્ન થાય છે કે, આત્મા, આત્મા માટે કેવી રીતે હોઈ શકે ? જવાબમાં “સ્વરૂપે ભવતિ”એમ કહે છે, એનો આશય એ છે કે સુખદુ:ખરૂપ દશ્ય ભોગ્ય છે. અને સુખદુઃખ અનુકૂળ કે પ્રતિકૂળ સંવેદના ઉત્પન્ન કરનાર હોવાથી, તાત્વિક રીતે એ પુરુષ માટે અસ્તિત્વ ધરાવે છે. શબ્દ વગેરે વિષયો તાદાભ્યથી અનુકૂળતા કે પ્રતિકૂળતા ઉત્પન્ન કરે છે. તેઓ પોતાની અંદર વૃત્તિના વિરોધને કારણે પોતાને માટે અનુકૂળતા કે પ્રતિકૂળતા ઉત્પન્ન કરતા નથી. તેથી પરિશેષ (એક જ રસ્તો બાકી રહેવા)થી તેઓ ચિતિશક્તિને અનુકૂળ કે પ્રતિકૂળ સંવેદના પહોંચાડે છે, એમ કહેવું જોઈએ. તેથી ચિતશક્તિ માટે દશ્ય છે, પોતાના માટે નહીં. આ કારણે દશ્યનો આત્મા પુરુષ માટે છે, દશ્ય માટે નહીં. પુરુષના પ્રયોજનનું અનુસરણ કરે એ જ એનું સ્વરૂપ છે, માટે પુરુષાર્થ પૂરો થતાં પોતે નિવૃત્ત થાય છે. દશ્ય પોતે જડ છે. પોતાનાથી અન્ય પુરુષના ચૈતન્યથી લબ્ધાત્મક કે સ્વરૂપને પ્રાપ્ત થાય છે. તેથી પુરુષના ભોગ-મોક્ષરૂપ પ્રયોજન પૂરું કર્યા પછી એ પુરુષ વડે જોવાતું નથી. ભોગ એટલે સુખ વગેરે લક્ષણવાળા શબ્દ વગેરે વિષયોનો અનુભવ અને મોક્ષ એટલે સત્ત્વ અને પુરુષની ભિન્નતાનો અનુભવ. આ બંને (ભોગ-મોક્ષ)ને જડ હોવાથી ન જાણતી બુદ્ધિ, પુરુષની છાયાને કારણે જાણે છે. તેથી એ પુરુષની માલિકીની છે. અને એના મોક્ષરૂપ પ્રયોજનને પૂરું કર્યા પછી, દશ્યની ભોગ-મોક્ષ માટેની ક્ષમતા સમાપ્ત થાય છે. આ કારણે ભોગમોક્ષરૂપ પ્રયોજન સિદ્ધ થયા પછી પુરુષ એને જોતો નથી, એમ કહ્યું. તો પછી દશ્યની સ્વરૂપહાનિ થશે, એવી શંકાનો “ન તુ વિનશ્યતિ” – નષ્ટ થતું નથી- એમ કહીને પરિહાર કરે છે. ૨૧ માત્ ? કેમ (નષ્ટ થતું નથી) ? कृतार्थं प्रति नष्टमप्यनष्टं तदन्यसाधारणत्वात् ॥२२॥ કૃતાર્થ (મુક્ત) પુરુષ માટે નષ્ટ થયું હોવા છતાં, એનાથી અન્ય (બદ્ધ) પુરુષોને સમાનપણે દેખાતું હોવાથી. ૨૨ __भाष्य कृतार्थमेकं पुरुषं प्रति दृश्यं नष्टमपि नाशं प्राप्तमप्यनष्टं तदन्यपुरुषसाधारणत्वात् । कुशलं पुरुषं प्रति नाशं प्राप्तमप्यकुशलान्पुरुषान्प्रति न कृतार्थमिति तेषां दृशेः कर्मविषयतामापन्नं लभत एव पररूपेणात्मरूपमिति । अतश्च दृग्दर्शनशक्त्योर्नित्यत्वादनादिः संयोगो व्याख्यात इति । तथा Page #247 -------------------------------------------------------------------------- ________________ પ. ર સૂ. ૨૨] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૧૩ चोक्तम्-धर्मिणामनादिसंयोगाद्धर्ममात्राणामप्यनादिः संयोग इति ॥२२॥ કૃતકૃત્ય એક પુરુષ પ્રત્યે દશ્ય નષ્ટ થયું હોવા છતાં, એનાથી અન્ય પુરુષો પ્રત્યે સાધારણતયા દેખાતું હોવાથી નષ્ટ થતું નથી. કુશળ (મુક્ત) પુરુષ પ્રતિ નષ્ટ થયું હોવા છતાં અકુશળ (બદ્ધ) પુરુષો પ્રતિ કૃતાર્થ ન થયું હોવાથી, એમની દશિ(દર્શનશક્તિ)ની કર્મ વિષયતાને પ્રાપ્ત થઈને, અન્યરૂપથી, પોતાના અસ્તિત્વને જાળવી રાખતું હોવાથી, નષ્ટ નથી થયું એમ કહેવાય છે. તેથી અગાઉ સમજાવ્યા પ્રમાણે, દશક્તિ અને દર્શનશક્તિ નિત્ય હોવાથી એમનો સંયોગ અનાદિ છે. વળી એમ પણ કહ્યું છે કે ધર્મીઓનો સંયોગ અનાદિ હોવાથી ધર્મમાત્રનો સંયોગ પણ અનાદિ છે. ૨૨ तत्त्व वैशारदी नन्वत्यन्तानुपलभ्यं कथं न विनश्यतीत्याशयवान्पृच्छति-कस्मादिति । सूत्रेणोत्तरमाह-कृतार्थं प्रति नष्टमप्यनष्टं तदन्यसाधारणत्वात् । कृतोऽर्थो यस्य पुरुषस्य स तथा । तं प्रति नष्टमप्यनष्टं तदृश्यम् । कुतः ? सर्वान् पुरुषान्कुशलानकुशलान्प्रति साधारणत्वात् । व्याचष्टे - कृतार्थमेकमिति । नाशोऽदर्शनम् । अनष्टं तु दृश्यम्, अन्यपुरुषसाधारणत्वात् । तस्मादृश्यात्परस्यात्मनश्चैतन्यं रूपं तेन, तदिह श्रुतिस्मृतीतिहासपुराणप्रसिद्धमव्यक्तमनवयवमेकमनाश्रयं व्यापि नित्यं विश्वकार्यशक्तिमत् । यद्यपि कुशलेन तं प्रति कृतकार्य न दृश्यते तथाप्यकुशलेन दृश्यमानं न नास्ति । न हि रूपमन्धेन न दृश्यत इति चक्षुष्मतापि दृश्यमानमभावप्राप्तं भवति । न च प्रधानवदेक एव पुरुषः, तत्रानात्वस्य जन्ममरणसुखदुःखोपभोगमुक्तिसंसारव्यवस्थया सिद्धेः । एकत्वश्रुतीनां च प्रमाणान्तरविरोधात्कथञ्चिद्देशकालविभागाभावेन भक्त्याप्युपपत्तेः । प्रकृत्येकत्वपुरुषनानात्वयोश्च श्रुत्यैव साक्षात्प्रतिपादनात् । अजामेकां लोहितशुक्लकृष्णां बह्वीः प्रजाः सृजमानां सरूपाः । अजो ह्येको जुषमाणोऽनुशेते जहात्येनां भुक्तभोगामजोऽन्यः ॥ (श्वे० उप० ४।५) _इति श्रुतिः । अस्या एव श्रुतेश्चानेन सूत्रेणार्थोऽनूदित इति । यतो दृश्यं नष्टमप्यनष्टं पुरुपान्तरं प्रत्यस्ति, अतो दृग्दर्शनशक्तयोनित्यत्वादनादिः संयोगो व्याख्यातः । अत्रैवागमिनामनुमतिमाह-तथा चोक्तमिति । धर्मिणां गुणानामात्मभिरनादिसंयोगाद्धर्ममात्राणां महदादीनामप्यनादिः संयोग इति । एकैकस्य महदादेः संयोगोऽनादिरप्यनित्य एव यद्यपि तथापि सर्वेषां महदादीनां नित्यः, पुरुषान्तराणां साधारणत्वाद्, अत उक्तं धर्ममात्राणामिति । मात्रग्रहणेन व्याप्ति गमयति । अत एतद्भवति-यद्यप्येकस्य महतः Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૨૩ संयोगोऽतीतामापन्नस्तथापि महदन्तरस्य पुरुषाणां संयोगो नातीत इति नित्य उक्तः IIરરા. સદંતર દેખાતું બંધ થયેલું દશ્ય નષ્ટ કેમ થતું નથી ? એવા આશયથી “કસ્માત ?” - કેમ ? – એવો પ્રશ્ન પૂછે છે. “કૃતાર્થ પ્રતિ...” વગેરે સૂત્રથી એનો જવાબ આપે છે. જે પુરુષનો અર્થ પૂરો થયો હોય એ કૃતાર્થ કહેવાય. એને માટે નષ્ટ થયું હોવા છતાં દશ્ય નષ્ટ થતું નથી. કેમ ? બધા કુશળ અને અકુશળ પુરુષો પ્રત્યે સર્વસાધારણ રીતે દેખાતું હોવાના કારણે. (મુક્ત પુરુષો પણ પ્રારબ્ધ ક્ષય થતાં સુધી દશ્ય જુએ છે, પણ પોતાના આત્માથી ભિન્ન તરીકે ન જોતા હોવાથી, એનું દેખાવું ન દેખાવું બંને સમાન છે.) “કૃતાર્થમેકમ્...” વગેરેથી ભાષ્યકાર સૂત્રની વ્યાખ્યા કરે છે. નાશ એટલે અદર્શન. દશ્ય અદર્શનપણાને પ્રાપ્ત થતું નથી, કારણ કે અન્ય પુરુષો પ્રત્યે એ સાધારણ (દશ્યો છે. આ દશ્યથી પર આત્માનું સ્વરૂપ ચૈતન્ય છે. એ ચૈતન્યથી (દશ્યને પોતાના સ્વરૂપનો લાભ થાય છે). એ દશ્ય શ્રુતિ, સ્મૃતિ, પુરાણ અને ઇતિહાસમાં અવ્યક્ત, નિરવયવ, એક, આશ્રયરહિત, વ્યાપક, નિત્ય અને વિશ્વરૂપ કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિથી યુક્ત તરીકે પ્રસિદ્ધ છે. જો કે કુશળને એ કૃતકાર્ય થયેલું હોવાથી દેખાતું નથી, છતાં અકુશળને દેખાતું હોવાથી નથી એમ નથી. અંધ માણસ રૂપ જોતો નથી, છતાં આંખોવાળા મનુષ્યો જુએ છે, તેથી એનો અભાવ થતો નથી. વળી પ્રધાનની જેમ પુરુષ એક જ નથી. જન્મ, મરણ, સુખ-દુઃખ કે ભોગ અને મોક્ષરૂપ સંસાર વ્યવસ્થિત રીતે ચાલ્યા કરે છે, એથી પુરુષોનું બહુત્વ સિદ્ધ થાય છે. પુરુષ એક છે એમ કહેતી શ્રુતિઓ, અન્ય પ્રમાણોથી વિરુદ્ધ હોવાથી, દેશકાળવિભાગના અભાવને કારણે કે ભક્તિની અતિશયતાના કારણે વગેરે કોઈ યુક્તિથી સમજાવવી જોઈએ. પ્રકૃતિ એક અને પુરુષો અનેક છે, એ હકીકત સાક્ષાત્ શ્રુતિ જ પ્રતિપાદિત કરે છે : - “લાલ, સફેદ અને કાળી એક અજા (અજન્મા પ્રકૃતિ) પોતાના જેવા રૂપોવાળી ઘણી પ્રજા ઉત્પન્ન કરે છે. એક અજ (અજન્મા પુરૂષ) એનું સેવન કરતાં એને અનુસરે છે. અને બીજો અજ ભોગવીને એને ત્યજે છે. (જે. ઉ. ૪.૫) પ્રસ્તુત સૂત્ર આ શ્રુતિનો અર્થ પોતાની રીતે રજૂ કરે છે. દશ્ય નષ્ટ થવા છતાં, અન્ય પુરુષો પ્રતિ અનષ્ટ છે, તેથી દફ અને દર્શનશક્તિઓ નિત્ય છે અને એમનો સંબંધ અનાદિ છે, એમ સમજવું જોઈએ. “તથા ચોક્તમ્” વગેરેથી આ વિષે આગમના અનુયાયીઓની સહમતિ દર્શાવે છે. આત્માઓ સાથે ધર્મી ગુણોનો સંયોગ અનાદિ છે, તેથી મહત્તત્ત્વ વગેરે ધર્મોનો સંયોગ પણ અનાદિ છે એમ માનવું જોઈએ, કેમકે એ ધર્મો અન્ય Page #249 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૨૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૨૧૫ (शण) पुरुषो प्रत्ये सापा२९ छ. “भात्र" श६ प्रयोछने व्या शव छ. તેથી એવું સિદ્ધ થયું કે એક મહિનો એક પુરુષ સાથેનો સંયોગ અતીતપણાને પ્રાપ્ત થયો, છતાં અન્ય મહત્વનો બીજા પુરુષ સાથેનો સંબંધ અતીત બન્યો નથી, તેથી એને નિત્ય કહ્યો છે. ૨૨ संयोगस्वरूपाभिधित्सयेदं सूत्रं प्रववृते- संयोगर्नु स्व३५ टेवा माटे मा સૂત્ર પ્રવૃત્ત થયું છેस्वस्वामिशक्त्योः स्वरूपोपलब्धिहेतुः संयोगः ॥२३॥ સ્વ (દશ્ય) અને સ્વામી (દ્રા) બંનેના પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો હેતુ સંયોગ છે. ૨૩ भाष्य पुरुषः स्वामी दृश्येन स्वेन दर्शनार्थं संयुक्तः । तस्मात्संयोगाद् दृश्यस्योपलब्धिर्या स भोगः, या तु द्रष्टः स्वरूपोपलब्धिः सोऽपवर्गः । दर्शनकार्यावसानः संयोग इति दर्शनं वियोगस्य कारणमुक्तम् । दर्शनमदर्शनस्य प्रतिद्वन्द्वीत्यदर्शनं संयोगनिमित्तमुक्तम् । नात्र दर्शनं मोक्षकारणम्, अदर्शनाभावादेव बन्धाभावः स मोक्ष इति । दर्शनस्य भावे बन्धकारणस्यादर्शनस्य नाश इत्यतो दर्शनज्ञानं कैवल्यकारणमुक्तम् । १ - किं चेदमदर्शनं नाम ? किं गुणानामधिकारः ? २ - आहोस्विद् दृशिरूपस्य स्वामिनो दर्शितविषयस्य प्रधानचित्तस्यानुत्पादः स्वस्मिन्दृश्ये विद्यमाने दर्शनाभावः ? ३ - किमर्थवत्ता गुणानाम् ? ४ - अथाविद्या स्वचितेन सह निरुद्धा स्वचित्तस्योत्पत्तिबीजम् ? ५ - किं स्थितिसंस्कारक्षये गतिसंस्काराभिव्यक्तिः ? यत्रेदमुक्तंप्रधानं स्थित्यैव वर्तमानं विकाराकरणादप्रधानं स्यात् तथा गत्यैव वर्तमानं विकारनित्यत्वादप्रधानं स्यात् । उभयथा चास्य प्रवृत्तिः प्रधानव्यवहारं लभते, नान्यथा । कारणान्तरेष्वपि कल्पितेष्वेष समानश्चर्चः । ६ - दर्शनशक्तिरेवादर्शनमित्येके;, प्रधानस्यात्मख्यापनार्था Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૨૩ प्रवृत्तिरिति श्रुतेः । सर्वबोध्यबोधसमर्थः प्राक्प्रकृतेः पुरुषो न पश्यति, सर्वकार्यकरणसमर्थं दृश्यं तदा न दृश्यत इति । ७ - उभयस्याप्यदर्शनं धर्म इत्येके । तत्रेदं दृश्यस्य स्वात्मभूतमपि पुरुषप्रत्ययापेक्षं दर्शनं दृश्यधर्मत्वेन भवति, तथा पुरुषस्यानात्मभूतमपि दृश्यप्रत्ययापेक्षं पुरुषधर्मत्वेनेव दर्शनमवभासते । ८ - दर्शनज्ञानमेवादर्शनमिति केचिदभिदधति । इत्येते शास्त्रगता विकल्पाः । तत्र विकल्पबहुत्वमेतत्सर्वपुरुषाणां गुणानां संयोगे साधारणવિષયમ્ પારણા સ્વામી પુરુષ સ્વ-દશ્ય-સાથે દર્શન માટે જોડાય છે. એ સંયોગ (જોડાણ)થી દશ્યની ઉપલબ્ધિ ભોગ છે. અને દ્રષ્ટાના સ્વરૂપની ઉપલબ્ધિ મોક્ષ છે. આમ દર્શનરૂપ કાર્ય પૂરું થાય ત્યાં સુધી આ સંયોગ ટકે છે, માટે દર્શનને વિયોગનું કારણ કહ્યું છે. દર્શન અદર્શનનું વિરોધી છે, માટે અદર્શનને સંયોગનું કારણ કહ્યું છે. અહીં દર્શન મોક્ષનું કારણ નથી. અદર્શનના (અજ્ઞાનના) અભાવથી બંધનનો અભાવ થાય છે, એ મોક્ષ છે. દર્શન (જ્ઞાન) અસ્તિત્વમાં આવે ત્યારે બંધનનું કારણ અદર્શન નષ્ટ થાય છે, માટે દર્શનરૂપ જ્ઞાનને કૈવલ્યનું કારણ કહ્યું છે. આ અદર્શન શું છે? ૧. શું એ ગુણોનો અધિકાર (કાર્યો છે? ૨. અથવા જેનાથી વિષયો દર્શાવવામાં આવે છે, એ દશિરૂપ સ્વામીના પ્રધાનરૂપ ચિત્તની અનુત્પત્તિ ? એટલે સ્વ-એવું ચિત્ત કે દેશ્ય વિદ્યમાન હોય છતાં દર્શન (ક વૃત્તિ)નો અભાવ ? ૩. અથવા ગુણોની અર્થવત્તા કે એમનું પ્રયોજનવાળા હોવું ? ૪. અથવા પોતાના ચિત્તની ઉત્પત્તિના બીજરૂપ, પોતાના ચિત્તસાથે નિરુદ્ધ થયેલી અવિદ્યા? ૫. અથવા, સ્થિતિ સંસ્કારોનો ક્ષય થતાં ગતિ સંસ્કારોની અભિવ્યક્તિ? આ વિષે કહ્યું છે : “પ્રધાન જો ફક્ત (પ્રલયની જેમ) સ્થિતિશીલ રહે, તો પરિણામો ન નિપજાવવાથી અપ્રધાન રહે, અને જો સતત ગતિશીલ જ રહે, તો પરિણામો નિત્ય ઉત્પન્ન થવાથી પણ પ્રધાન ન રહે. તેથી એની બંને પ્રકારની વૃત્તિ પ્રધાનના યોગ્ય વ્યવહારનું સંપાદન કરી શકે, બીજી કોઈ રીતે નહીં. બીજા મતોમાં કલ્પલાં કારણો માટે પણ આ બાબત (વિચાર) સમાન છે. ૬. કેટલાક દર્શનશક્તિને Page #251 -------------------------------------------------------------------------- ________________ L. ૨ સૂ. ૨૩] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ २१७ ૪ અદર્શન માને છે. કારણ કે શ્રુતિમાં પ્રધાનની પ્રવૃત્તિ પોતાના ખ્યાપન řાટે છે, એમ કહ્યું છે. બધા જ્ઞેય પદાર્થોને જાણવાની શક્તિવાળો પુરુષ પ્રધાનની) પ્રવૃત્તિ પહેલાં એમને જોતો નથી. તેમજ બધાં કાર્ય કરવામાં સમર્થ દશ્ય-પ્રધાન, પ્રવૃત્તિ પહેલાં દેખાતું નથી. ૭. કેટલાક અદર્શન બંને (દ્રષ્ટા-દશ્ય)નો ધર્મ છે, એમ માને છે. દશ્યનું આત્મભૂત દર્શન પણ પુરુષના જ્ઞાનની અપેક્ષા રાખે છે, અને દૃશ્યનો ધર્મ બને છે. અને પુરુષનું આત્મભૂત નથી, છતાં દર્શન દશ્યના જ્ઞાનની અપેક્ષા રાખે છે, અને પુરુષનો ધર્મ હોય એવું જણાય છે. ૮. કેટલાક દર્શન જ્ઞાનને જ અદર્શન કહે છે. આ બધા વિકલ્પો શાસ્ત્રમાં રજૂ થયા છે. આ અનેક વિકલ્પો બધા પુરુષો સાથે ગુણોના સંયોગનું કારણ છે. ૨૩ तत्त्ववैशारदी तदेवं तादर्थ्ये संयोगकारण उक्ते प्रासङ्गिके प्रधाननित्यत्वे संयोगसामान्यनित्यत्वे हेतौ चोक्ते संयोगस्य यत्स्वरूपमसाधारणो विशेष इति यावत्तदभिधित्सयेदं सूत्रं प्रववृते - स्वस्वामिशक्त्योः सरूपोपलब्धिहेतुः संयोग इति । यतो दृश्यं तदर्थमतस्तज्जनितमुपकारं भजमानः पुरुषस्तस्य स्वामी भवति । भवति च तद् दृश्यमस्य स्वम् । स चानयोः संयोगः शक्तिमात्रेण व्यवस्थितस्तत्स्वरूपोपलब्धिहेतुः । तदेतद्भाष्यमवद्योतयति-पुरुषः इति । पुरुषः स्वामी योग्यतामात्रेण दृश्येन स्वेन योग्यतयैव दर्शनार्थं संयुक्तः । शेषं सुगमम् । स्यादेतत्-द्रष्टुः स्वरूपोपलब्धिरपवृज्यतेऽनेनेत्यपवर्ग उक्तः । न च मोक्ष: साधनवान् । तथा सत्ययं मोक्षत्वादेव च्यवेतेत्यत आह- दर्शनकार्यावसान इति । दर्शनकार्यावसानो बुद्धिविशेषेण सह पुरुषविशेषस्य संयोग इति दर्शनं वियोगकारणमुक्तम् । कथं पुनर्दर्शनकार्यावसानत्वं संयोगस्येत्यत आह-दर्शनमिति । ततः किमित्यत आह- अदर्शनमिति । अदर्शनमविद्या संयोगनिमित्तमित्युक्तम् । उक्तमर्थं स्पष्टयति- नात्रेति । ननु दर्शनमदर्शनं विरोधि विनिवर्तयतु, बन्धस्य कुतो निवृत्तिरित्यत आह- दर्शनस्येति । बुद्ध्यादिविविक्तस्यात्मनः स्वरूपावस्थानं मोक्ष उक्तो, न तस्य साधनं दर्शनमपि त्वदर्शननिवृत्तिरित्यर्थः । असाधारणं संयोगहेतुमदर्शनविशेषं ग्रहीतुमदर्शनमात्रं विकल्पयति-किं चेदमिति । पर्युदासं गृहीत्वाह-किं गुणानामधिकार इति । अधिकारः कार्यारम्भणसामर्थ्यम् । ततो हि संयोग: संसारहेतुरुपजायते । प्रसज्यप्रतिषेधं गृहीत्वा द्वितीयं विकल्पमाह - आहोस्विदिति । दर्शितो विषय: Page #252 -------------------------------------------------------------------------- ________________ २१८] પતંજલિનાં યોગસૂત્રો [पा. २ सू. २३ शब्दादिः सत्त्वपुरुषान्यता च येन चित्तेन तस्य तद्विषयस्यानुत्पादः । एतदेव स्फोरयतिस्वस्मिन्दृश्ये शब्दादौ सत्त्वपुरुषान्यतायां चेति । तावदेव प्रधानं विचेष्टते न यावद् द्विविधं दर्शनमभिनिर्वर्तयति । निष्पादितोभयदर्शनं तु विनिवर्तत इति । पर्युदास एव तृतीयं विकल्पमाह - किमर्थवत्ता गुणानाम् इति । सत्कार्यवादसिद्धौ हि भाविनावपि भोगापवर्गार्थावव्यपदेश्यतया स्त इत्यर्थः । पर्युदास एव चतुर्थं विकल्पमाह - अथाविद्येति । प्रतिसर्गकाले स्वचित्तेन सह निरुद्धा प्रधानसाम्यमागता वासनारूपेण स्वचित्तोत्पत्तिबीजम् । तेन दर्शनादन्याऽविद्यावासनैवादर्शनमुक्ता । पयुदास एव पञ्चमं विकल्पमाह-किं स्थितिसंस्कारस्य प्रधानवर्तिनः साम्यपरिणामपरम्परावाहिनः क्षये, गतिर्महदादिविकारारम्भस्तद्धेतुः संस्कारः प्रधानस्य गतिसंस्कारस्तस्याभिव्यक्ति: कार्योन्मुखत्वम् । तदुभयसंस्कारसद्भावे मतान्तरानुमतिमाहयत्रेदमुक्तमैकान्तिकत्वं व्यासेधद्भिः, प्रधीयते जन्यते विकारजातमनेनेति प्रधानम् । तच्चेत्स्थित्यैव वर्तेत न कदाचिद्गत्या ततो विकाराकरणात्र प्रधीयते तेन किञ्चिदित्यप्रधानं स्यात् । अथ गत्यैव वर्तेत न कदाचिदपि स्थित्या, तत्राह - तथा गत्यैवेति । क्वचित्पाठः 'स्थित्यै गत्यै' इति । तादर्थ्ये चतुर्थी, एवकारश्च द्रष्टव्यः । स्थित्यै चेन्न वर्तेत न चिद्विकारो विनश्येत् । तथा च भावस्य सतो विनाशिनो नोत्पत्तिरपीति विकारत्वादेव च्यवेत । एवं च न प्रधीयतेऽत्र किञ्चिदित्यप्रधानं स्यात् । तदुभयथा स्थित्या गत्या चास्य प्रवृत्तिः प्रधानव्यवहारं लभते नान्यथैकान्ताभ्युपगमे । न केवलं प्रधाने, कारणान्तरेष्वपि परब्रह्मतन्मायापरमाण्वादिषु कल्पितेषु समानश्चर्चे विचार: । तान्यपि हि स्थित्यैव वर्तमानानि विकाराकरणादकारणानि स्युः, गत्यैव वर्तमानानि विकारनित्यत्वादकारणानि स्युरिति च । पर्युदास एव षष्ठं विकल्पमाह - दर्शनशक्तिरेवेति । यथा प्रजापतिव्रते नेक्षेतोद्यन्तमादित्यमित्यनीक्षणप्रत्यासन्नः संकल्पो गृह्यत एवमिहापि दर्शननिषेधे तत्प्रत्यासन्ना तन्मूला शक्तिरुच्यते । सा च दर्शनं भोगादिलक्षणं प्रसोतुं द्रष्टारं दृश्येन योजयतीति । अत्रैव श्रुतिमाह-प्रधानस्येति । स्यादेतत्- आत्मख्यापनार्थं प्रधानं प्रवर्तत इति श्रुतिराह, न त्वात्मदर्शनशक्तिः प्रवर्तत इत्यत आह- सर्वबोध्यबोधसमर्थ इति । प्राक्प्रवृत्तेः प्रधानस्य नात्मख्यापनमात्रं प्रवृत्तौ प्रयोजकम्, असामर्थ्ये तदयोगात् । तस्मात्सामर्थ्यं प्रवृत्तेः प्रयोजकमिति श्रुत्यार्थादुक्तमित्यर्थः । दर्शनशक्तिः प्रधानाश्रयेत्यङ्गीकृत्य षष्ठः कल्पः । इमामेवोभयाश्रयामास्थाय सप्तमं विकल्पमाह-उभयस्य पुरुषस्य च दृश्यस्य Page #253 -------------------------------------------------------------------------- ________________ ૫. ૨ સૂ. ૨૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૨૧૯ चादर्शनं दर्शनशक्तिर्धर्म इत्येके । स्यादेतत्- मृष्यामहे दृश्यस्येति, तस्य सर्वशक्त्याप्रयत्वात्, न द्रष्टुरिति पुनर्मुष्यामः । न हि तदाधारा ज्ञानशक्तिः, तत्र ज्ञानस्यासमवायात् । अन्यथा परिणामापत्तिरित्यत आह-तत्रेदमिति । भवतु दृश्यात्मकं, तथापि तस्य जडत्वेन नद्गतशक्तिकार्य दर्शनमपि जडमिति न शक्यं तद्धर्मत्वेन विज्ञातुम्, जडस्य स्वयमप्रकाशत्वात् । अतो दृशेरात्मनः प्रत्ययं चैतन्यच्छायापत्तिमपेक्ष्य दर्शनं तद्धर्मत्वेन भवति विज्ञायते, विषयेण विषयिण उपलक्षणात् । नन्वेतावतापि दृश्यधर्मत्वमस्य ज्ञानस्य भवति, न तु पुरुषधर्मत्वमपीत्यत आह- तथा पुरुषस्येति । सत्यं पुरुषस्यानात्मभूतमेव तथापि दृश्यबुद्धिसत्त्वस्य य: प्रत्ययश्चैतन्यच्छायापत्तिस्तमपेक्ष्यपुरुषधर्मत्वेनेव, न तु पुरुषधर्मत्वेन । एतदुक्तं भवति- चैतन्यबिम्बोद्ग्राहितया बुद्धिचैतन्ययोरभेदाद बुद्धिधर्माश्चैतन्यधर्मा इव चकासतीति । अष्टमं विकल्पमाह-दर्शनज्ञानमेव शब्दादीनामदर्शनं न तु सत्त्वपुरुषान्यताया इति केचित् । यथा चक्षू रूपे प्रमाणमपि रसादावप्रमाणमुच्यते । एतदुक्तं भवतिसुखाद्याकारशब्दादिज्ञानानि स्वसिद्ध्यनुगुणतया द्रष्टदृश्यसंयोगमाक्षिपन्तीति । तदेवं विकल्प्य चतुर्थं विकल्पं स्वीकर्तुमितरेषां विकल्पानां सांख्यशास्त्रगतानां सर्वपुरुषसाधारण्येन भोगवैचित्र्याभावप्रसङ्गेन दूषयति- इत्येते शास्त्रगता इति ॥२३॥ આમ પુરુષાર્થને સંયોગનું કારણ કહી, પ્રાસંગિક પ્રધાનની નિત્યતા અને બધા પુરુષો સાથે સામાન્ય સંયોગની નિત્યતાનો હેતુ કહી, સંયોગના સ્વરૂપને કે એની અસાધારણ વિશેષતા કહેવા માટે “સ્વસ્વામિશજ્યો:”... વગેરે સૂત્ર પ્રવૃત્ત થાય છે. દશ્ય પુરુષ માટે છે, તેથી એણે કરેલા ઉપકારનો ભોગ કરનાર પુરુષ એનો સ્વામી કહેવાય છે, અને દશ્ય એનું સ્વ (પોતાનું) કહેવાય છે. આ એમનો સંયોગ શક્તિ માત્ર રૂપે રહે છે અને એમના સ્વરૂપની ઉપલબ્ધિનો હેતુ બને છે. “પુરુષ: સ્વામી...” વગેરેથી ભાગ્યકાર આ વાત સ્પષ્ટ રીતે સમજાવે છે. પુરુષ-સ્વામી-યોગ્યતામાત્રથી સ્વ (પોતાના) દશ્ય સાથે યોગ્યતાને કારણે જ દર્શન માટે જોડાય છે. બાકીનું સુગમ છે. ભલે. દ્રષ્ટાના સ્વરૂપની ઉપલબ્ધિને અપવર્ગ કહી કારણ કે એનાથી દશ્યનું વર્જન (ત્યાગ) થાય છે. મોક્ષનું કોઈ સાધન નથી. એવું હોય તો એનું મોક્ષપણું ન રહે, તેથી “દર્શનકાર્યાવસાનઃ સંયોગ:” એમ કહ્યું. દર્શનરૂપ કાર્ય સિદ્ધ થાય, ત્યાં સુધી જ બુદ્ધિ વિશેષ સાથે પુરુષ વિશેષનો સંયોગ રહે છે. તેથી દર્શનને વિયોગનું કારણ કહ્યું. દર્શન રૂપ કાર્ય સિદ્ધ થાય ત્યાં સુધી જ સંયોગ રહે છે, એમ શાથી ? એના જવાબમાં “દર્શનમ્” વગેરેથી કહ્યું કે દર્શન (જ્ઞાન) અદર્શનનું (અવિવેકરૂપ અજ્ઞાનનું) વિરોધી છે. એથી શું ? એના જવાબમાં Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ.૨૩ “અદર્શનમ્...” વગેરેથી કહે છે કે અવિવેકરૂપ અદર્શન કે અજ્ઞાન (દ્રાદશ્યના) સંયોગનું નિમિત્ત છે. કહેલા અર્થને “નાત્ર દર્શન મોક્ષ કારણ” વગેરેથી વધારે સ્પષ્ટ કરતાં કહે છે કે અહીં (સાંખ્યયોગશાસ્ત્રમાં) દર્શનને સાક્ષાત્ મોક્ષનું કારણ કહ્યું નથી. પરંતુ વિવેક જ્ઞાનથી અજ્ઞાનરૂપ અવિવેકનો નાશ થતાં બંધનનો નાશ થાય છે, એને જ મોક્ષ કહ્યો છે. | દર્શન અદર્શનનું વિરોધી હોવાથી ભલે એને નિવૃત્ત કરે, પણ એ બંધનની નિવૃત્તિ શી રીતે કરી શકે ? એના જવાબમાં “દર્શનસ્ય ભાવે બંધકારણસ્યાદર્શનસ્ય નાશ” વગેરેથી કહે છે કે બુદ્ધિ વગેરેથી ભિન્ન આત્માનું સ્વરૂપાવસ્થાન મોક્ષ છે. એનું સાધન દર્શન નહીં પણ અદર્શનની નિવૃત્તિ છે. “કિં ચદમ્ અદર્શનમ્ નામ ? વગેરેથી સંયોગના અસાધારણ કારણરૂપ અદર્શનની વિશેષતા જાણવા માટે એ શું છે, એ વિષે જુદા જુદા વિકલ્પો વિચારે છે. પર્યદાસ (લાગુ ન પડે એને બાદ કરવાની રીત) દ્વારા “કિં ગુણાનાધિકાર?” થી કહે છે કે શું અદર્શન (અવિદ્યા) ગુણોનો અધિકાર કે કાર્યનો આરંભ કરવાનું સામર્થ્ય છે ? કારણ કે એનાથી (દ્રષ્ટા-દશ્યનો) સંયોગ સંસારનો હેતુ બને છે. પ્રસજયપ્રતિષેધ (પ્રસક્તનો નિષેધ કરવાની રીત)નો આશ્રય કરી “આહોસ્વિત” વગેરેથી બીજો વિકલ્પ વિચારે છે. જે ચિત્ત શબ્દ વગેરે વિષયો અને સત્ત્વ તેમજ પુરુષની ભિન્નતાના જ્ઞાનને દર્શાવે છે, એ પોતાના વિષયને ઉત્પન્ન ન કરે એ અદર્શન છે? “સ્વમિન્ દયે” વગેરેથી આ વાતને વધુ સ્પષ્ટ કરતાં કહે છે કે સ્વ એવા દશ્ય - શબ્દાદિ વિષય અને સત્ત્વ-પુરુષના ભેદની વિદ્યમાનતામાં દર્શનનો અભાવ અદર્શન છે ? કારણ કે પ્રધાન ત્યાં સુધી જ કાર્યશીલ રહે છે, જ્યાં સુધી આ બે પ્રકારના દર્શનને સિદ્ધ કરતું નથી. એ બે દર્શનો સિદ્ધ કર્યા પછી એ નિવૃત્ત થાય છે. પર્યદાસની રીતે ત્રીજો વિકલ્પ કહે છે, શું ગુણોની અર્થવત્તા અદર્શન છે? સાંખ્યયોગશાસ્ત્ર સત્કાર્યવાદ સ્વીકારે છે. તેથી ભાવી એવા ભોગ અને મોક્ષ પણ અવ્યપદેશ્યરૂપે અસ્તિત્વ ધરાવે છે, એવો અર્થ છે. પર્યદાસ વડે ચોથો વિકલ્પ કહે છે, “અથાવિદ્યા..” વગેરેથી. પ્રલય વખતે પોતાના ચિત્તસાથે નિરુદ્ધ થયેલી કે પ્રધાન સાથે સામ્ય પ્રાપ્ત થયેલી વાસના પોતાના ચિત્તની ઉત્પત્તિનું બીજ છે. દર્શનથી ભિન્ન અવિદ્યાની વાસના જ અદર્શન છે, એમ કેટલાક કહે છે. પર્યદાસરીતે પાંચમો વિકલ્પ કહે છે. પ્રધાનમાં રહેલ અને સામ્યરૂપ Page #255 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૨૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૨૨૧ પરિણામની પરંપરાને ધારણ કરતો સ્થિતિનો સંસ્કાર ક્ષીણ થતાં, એનો મત વગેરે પરિણામોના આરંભનો હેતુરૂપ ગતિસંસ્કાર અભિવ્યક્ત કે કાર્યોનુખ બને એ અદર્શન છે ? “યત્રેદમુક્તમ્” વગેરેથી આ બંને સંસ્કારોના અસ્તિત્વવિષે એકાન્તમતનો નિષેધ કરનારા કેટલાક લોકોનો મત રજૂ કરે છે. સ્થિતિ અને ગતિ બંને આવશ્યક છે. “પ્રીયતે” એટલે ઉત્પન્ન કરવામાં આવે છે મહતું વગેરે વિકારો જેનાથી એને “પ્રધાન” કહેવામાં આવે છે. જો એ સ્થિતિરૂપ જ રહે, ક્યારેપણ ગતિશીલ ન બને, તો પરિણામો ઉત્પન્ન થાય નહીં અને કશું જ ઉત્પન્ન કરવામાં ન આવતું હોવાથી એ પ્રધાન ન રહે. તેમજ એ ગતિશીલ જ રહે અને ક્યારેપણ સ્થિતિશીલ ન થાય, તો સદા ગતિશીલ રહેવાથી નિત્યપરિણામી બનીને પ્રધાન ન રહે. ક્યાંક “સ્થિત્યે ગર્ચે” એવો પાઠ છે. ત્યાં તાદર્થ્યમાં ચોથી વિભક્તિ જાણવી. એની સાથે “એવ” કાર જોડવો જોઈએ. સ્થિતિશીલ ન બને તો વિકારો ક્યારે પણ નાશ ન પામે. અને એવું બને તો વિનાશસ્વભાવવાળા ભાવો (પદાર્થો)ની ઉત્પત્તિ જ ન થાય, એટલે એમનું વિકારીપણું નષ્ટ થાય. એ સ્થિતિમાં “ન પ્રધયતે અત્ર”અહીં કાંઈ પણ ઉત્પન્ન થતું નથી, એમ “અપ્રધાન” થાય. સ્થિતિ અને ગતિ બંનેથી એની પ્રવૃત્તિ થાય, તો જ એ પ્રધાન તરીકેનો પોતાનો વ્યવહાર ચલાવી શકે, બીજી રીતે નહીં, એટલે કે એકાન્તવાદ સ્વીકારવાથી નહીં. આ બાબત ફક્ત પ્રધાન માટે જ સાચી નથી. બીજાં પરબ્રહ્મ, એની માયા (શક્તિ) અથવા પરમાણુઓ જેવાં કલ્પિત કારણો વિષે પણ આ ચર્ચા (વિચાર) સમાન છે. તેઓ પણ ફક્ત સ્થિતિશીલ હોય, તો પરિણામો ઉત્પન્ન ન કરવાથી કારણ ન બને. તેમજ ફક્ત ગતિશીલ રહે, તો પણ પરિણામો નિત્ય બનવાથી કારણ ન બને. “દર્શનશક્તિદેવ” વગેરેથી પર્યદાસની રીતે છઠ્ઠો વિકલ્પ કહે છે. દર્શન શક્તિ જ અદર્શન છે. દાખલા તરીકે, પ્રજાપતિ વ્રતમાં “ઊગતા સૂર્યને ન જુએ” એ વાક્યથી જોવાની ક્રિયાની નજીક રહેલો સંકલ્પ ગ્રહણ કરવામાં આવે છે, એમ અહીં પણ દર્શનના નિષેધથી, એની નજીક રહેલી, એની મૂળરૂપ શક્તિ ગ્રહણ કરવામાં આવે છે. એ શક્તિ ભોગરૂપ દર્શનનું નિવેદન કરવા માટે દ્રષ્ટાને દશ્ય સાથે જોડે છે. આ વિષે “પ્રધાનસ્યાત્મખ્યાપનાર્થાપ્રવૃત્તિઃ” એ શ્રુતિવાક્ય રજૂ કરે છે. ભલે. પ્રધાન પોતાના ખ્યાપન માટે પ્રવૃત્તિ કરે છે, એમ કૃતિ કહે છે, આત્મદર્શનશક્તિ પ્રવૃત્ત થાય છે, એમ નથી કહેતી. આ શંકાના સમાધાન માટે “સર્વબોધ્યબોધસમર્થ” વગેરેથી કહે છે કે પ્રધાન ફક્ત પોતાના ખ્યાપન માટે Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૨ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૨૩ પ્રવૃત્ત થતું નથી. પણ પ્રધાનની પ્રવૃત્તિ પહેલાં બધા બોધ્ય પદાર્થોના બોધ માં સમર્થ પુરુષ પણ જોતો નથી અને એના પરિણામે બધાં કાર્ય કરવા માટે સમર પ્રધાનરૂપ દશ્ય પણ દેખાતું નથી. પ્રધાનમાં પ્રવૃત્તિનું સામર્થ્ય ન હોત, તો આવે પરિસ્થિતિ થાત. એટલે દ્રષ્ટા અને દશ્ય બંનેની શક્તિઓ અજ્ઞાત રહેત. તેથ એનું પ્રિધાનનું) સામર્થ્ય પ્રવૃત્તિનું પ્રયોજક છે, એમ શ્રુતિ સૂચવે છે, એવો આ છે. આ છઠ્ઠો વિકલ્પ દર્શનશક્તિ પ્રધાનના આશ્રયે રહે છે, એમ સ્વીકારી નિશ્ચિત થયો છે. “ઉભયસ્થાપ્યદર્શન ધર્મઃ” વગેરેથી અદર્શન બંનેના આશ્રયે રહે છે, આ પક્ષ સ્વીકારીને સાતમો વિકલ્પ કહે છે. બંને એટલે પુરુષ (દ્રષ્ટા)ની અને દશ્ય (પ્રધાન)ની દર્શનશક્તિ અદર્શન (અજ્ઞાન) રૂપ ધર્મ છે, એમ કેટલાક લોકો કહે છે. ભલે. દશ્ય બધી શક્તિઓનો આશ્રય હોવાથી, અમે એના વિષે આ વાત સ્વીકારીએ છીએ. દ્રષ્ટા વિષે સ્વીકારતા નથી. કારણ કે એના આશ્રયે એની સાથે સમવાય સંબંધથી જ્ઞાનશક્તિ રહેતી નથી. જો રહે તો દ્રષ્ટા પરિણામી બને. આ વાત “તત્રેદમ વગેરેથી કહે છે. જ્ઞાન ભલે દશ્યાત્મક-દશ્યના આશ્રય રહેનાર-હોય, છતાં દશ્ય જડ હોવાથી, એની શક્તિનું કાર્ય દર્શન પણ જડ છે. તેથી એને (જ્ઞાનને) એના (દશ્યના) ધર્મ તરીકે જાણી શકાય નહીં. જડ સ્વયંપ્રકાશ ન હોઈ શકે. દ્રષ્ટા-આત્મા-ના ચૈતન્યની છાયા એમાં પડે છે, તેથી દર્શન એનો ધર્મ બને છે, અને એ રીતે જણાય પણ છે કારણ કે હંમેશા વિષયથી વિષયી લક્ષિત થતો હોય છે. પરંતુ આનાથી જ્ઞાન દશ્યનો ધર્મ છે એમ સિદ્ધ થયું, પુરુષનો પણ એ ધર્મ છે એમ નહીં. આ શંકાના સમાધાન માટે “તથા પુરુષસ્થાનાત્મભૂતમપિ” વગેરેથી કહે છે કે વાત સાચી છે. જ્ઞાન પુરુષનો ધર્મ નથી. છતાં દશ્ય-બુદ્ધિસત્ત્વ-માં ચૈતન્યની છાયા પડે છે, એ કારણે એ પુરુષનો ધર્મ કહેવાય છે, સાક્ષાત પુરુષનો ધર્મ નહીં. આશય એ છે કે ચૈતન્યના બિંબને પોતાની અંદર ધારણ કરતી હોવાથી બુદ્ધિ અને ચૈતન્ય અભિન્ન જણાય છે, અને તેથી બુદ્ધિના ધર્મો ચૈતન્યના ધર્મો હોય એવું જણાય છે. “દર્શનજ્ઞાનમેવ...” વગેરેથી આઠમો વિકલ્પ કહે છે. શબ્દ વગેરે (વિષયો)નું જ્ઞાન જ અદર્શન છે, સત્ત્વ અને પુરુષની ભિન્નતાનું અદર્શન નહીં, એમ કેટલાક કહે છે. દાખલા તરીકે, આંખ રૂપમાં પ્રમાણ છે, રસ વગેરેમાં અપ્રમાણ છે. આશય એ છે કે સુખ વગેરેના આકારવાળું શબ્દાદિનું જ્ઞાન, પોતાની સિદ્ધિના ગુણથી દ્રષ્ટા અને દૃશ્યના સંયોગને સૂચવે છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૨૪] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૨૩ ઇયેતે શાસ્ત્રગતા વિકલ્પા” વગેરેથી ચોથા વિકલ્પને સ્વીકારવા માટે સાંખ્યશાસ્ત્રમાં વર્ણવેલા બીજા બધા વિકલ્પો બધા પુરુષો માટે સમાન હોવાથી, ભોગોની ભિન્નતાની સમજૂતી ન આપી શકતા હોવાથી, દોષવાળા ગણીને ત્યજે छ. २३ __ यस्तु प्रत्यक्चेतनस्य स्वबुद्धिसंयोगः- प्रत्य (wit२) यैतन्यनो पोतानी બુદ્ધિ સાથે જે સંયોગ છે तस्य हेतुरविद्या ॥२४॥ એનો હેતુ અવિદ્યા છે. ૨૪ भाष्य विपर्ययज्ञानवासनेत्यर्थः । विपर्ययज्ञानवासनावासिता च न कार्यनिष्ठां पुरुषख्याति बुद्धिः प्राप्नोति, साधिकारा पुनरावर्तते । सा तु पुरुषख्यातिपर्यवसाना कार्यनिष्ठां प्राप्नोति, चरिताधिकारा निवृत्तादर्शना बन्धकारणाभावान्न पुनरावर्तते ।। अत्र कश्चित्षण्डकोपाख्यानेनोद्धाटयति- मुग्धया भार्ययाभिधीयते षण्डकः । आर्यपुत्र, अपत्यवती मे भगिनी किमर्थं नाहमिति । स तामाहमृतस्तेऽहमपत्यमुत्पादयिष्यामीति । तथेदं विद्यमानं ज्ञानं चित्तनिवृत्ति न करोति, विनष्टं करिष्यतीति का प्रत्यशा । तत्राचार्यदेशीयो वक्ति-नन बुद्धिनिवृत्तिरेव मोक्षः, अदर्शनकारणाभावाद् बुद्धिनिवृत्तिः । तच्चादर्शनं बन्धकारणं दर्शनानिवर्तते । तत्र चित्तनिवृत्तिरेव मोक्षः । किमर्थमस्थान एवास्य मतिविभ्रमः ॥२४॥ અવિદ્યાનો અર્થ વિપર્યય જ્ઞાન (મિથ્યાજ્ઞાન)ની વાસના છે. વિપર્યયજ્ઞાનની વાસનાથી વાસિત (રંગાયેલી) બુદ્ધિ પુરુષખ્યાતિરૂપ પોતાના કર્તવ્યને પૂરું કરતી નથી, અને સાધિકાર હોવાથી પાછી ફરે છે. પુરુષખ્યાતિ ઉત્પન્ન થાય ત્યાં સુધી એનો અંત થતો નથી. પરંતુ પોતાનું કાર્ય સમાપ્ત થતાં એ ચરિતાધિકાર (કૃતકૃત્ય) બનીને નિવૃત્ત થયેલા અજ્ઞાનવાળી, બંધના કારણના અભાવને લીધે ફરીથી પાછી ફરતી નથી. Page #258 -------------------------------------------------------------------------- ________________ २२४] પતંજલિનાં યોગસૂત્રો [५५ २ २. २ અહીં કોઈ નાસ્તિક નપુંસકનો દાખલો આપીને આ કેવલ્ય સિદ્ધાન્તપર આક્ષેપ કરે છે ભોળી પત્ની નપુંસક પતિને કહે છે. "आर्यपुत्र, भारी पडेन पुत्रवती छ. ई म नथी ?" मेरी पत्नीने ३६. : "भ[ पछी ई तारा पुत्रने उत्पन्न हरीश" मेम मा विद्यमान श. ચિત્તની નિવૃત્તિ કરતું નથી. નષ્ટ થઈને કરશે એની શી આશા ? આ વિષે આચાર્ય હોવાનો ડોળ કરનાર કહે છે : “બુદ્ધિની નિવૃત્તિ મોક્ષ છે. અદર્શનના કારણના અભાવથી બુદ્ધિ નિવૃત્ત થાય છે. બંધનું ७॥२९॥ महशन शनथी नष्ट थाय छे.” (पोतानो मत 53 छ :) “यित्त નિવૃત્તિ જ મોક્ષ છે.” શા માટે આને (શંકા કરનારને) અસ્થાને મતિભ્રમ થવો જોઈએ ? ૨૪ तत्त्व वैशारदी चतुर्थं विकल्पं निर्धारयितुं सूत्रमवतारयति-यस्तु प्रत्यक्चेतनस्य स्वबुद्धिसंयोग इति । प्रतीपमञ्चति प्राप्नोतीति प्रत्यगसाधारणस्तु संयोग एकैकस्य पुरुषस्यैकैकया बुद्ध्या वैचित्र्यहेतुः । सूत्रं पठति-तस्येति । नन्वविद्या विपर्ययज्ञानम्, तस्य भोगापवर्गायोरिव स्वबुद्धिसंयोगो हेतुः । असंयुक्तायां बुद्धौ तदनुत्पत्तेः तत्कथमविद्या संयोगभेदस्य हेतुरित्यत आह- विपर्ययज्ञानवासनेति । सर्गान्तरीयाया अविद्यायाः स्वचित्तेन सह निरुद्धाया अपि प्रधानेऽस्ति वासना । तद्वासनावासितं च प्रधानं तत्पुरुषसंयोगिनी तादृशीमेव बुद्धिं सृजति । एवं पूर्वपूर्वसर्गेष्वित्यनादित्वाददोषः । अत एव प्रतिसर्गावस्थायां न पुरुषो मुच्यत इत्याह-विपर्ययज्ञानेति । यदा पुरुषख्यातिः कार्यनिष्ठां प्राप्ता तदा विपर्ययज्ञानवासनाया बन्धकारणस्याभावान पुनरावर्तत इत्याहसा त्विति । ___ अत्र कश्चिन्नास्तिकः कैवल्यं षण्डकोपाख्यानेनोपहसति । षण्डकोपाख्यानमाहमुग्धयेति । किमर्थमित्यर्थशब्दो निमित्तमुपलक्षयति, प्रयोजनस्यापि निमित्तत्वात् । षण्डकोपाख्यानेन साम्यमापादयति-तथेदं विद्यमानं गुणपुरुषान्यताख्यातिज्ञानं चित्तनिवृत्ति न करोति, परवैराग्येण ज्ञानप्रसादमात्रेण ससंस्कारं निरुद्धं विनष्टं करिष्यतीति का प्रत्याशा। यस्मिन्सत्येव यद्भवति तत्तस्य कार्य, न तु यस्मिन्नसतीति भावः । अत्रैकदेशिमतेन परिहारमाह-अत्रेति । ईषदपरिसमाप्त आचार्य आचार्यदेशीयः । आचार्यस्तु वायुप्रोक्ते कृतलक्षण: आचिनोति च शास्त्रार्थमाचारे स्थापयत्यपि । Page #259 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૨૪] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૨૫ स्वयमाचरते यस्मादाचार्यस्तेन चोच्यते ॥ (वायु० ५९।३०) इति । भोगविवेकख्यातिरूपपरिणतबुद्धिनिवृत्तिरेव मोक्षः, न तु बुद्धिस्वरूपनिवृत्तिः, सा च धर्ममेघान्तविवेकख्यातिप्रतिष्ठाया अनन्तरमेव भवति सत्यपि बुद्धिस्वरूपमात्रावस्थान इत्यर्थः । एतदेव स्फोरयति-अदर्शनस्य बन्धकारणस्याभावाद बुद्धिनिवृत्तिः । तच्चादर्शनं बन्धकारणं दर्शनानिवर्तते । दर्शननिवृत्तिस्तु परवैराग्यसाध्या, सत्यपि बुद्धिस्वरूपावस्थाने मोक्ष इति भाव । एकदेशिमतमुपन्यस्य स्वमतमाह-तत्र चित्तनिवृत्तिरेव मोक्षः । ननूक्तं दर्शने निवृत्तेऽचिराच्चित्तत्स्वरूपनिवृत्तिर्भवतीति कथं दर्शनकार्येत्यत आह-किमर्थमस्थाने मतिविभ्रम इति । अयमभिसन्धिः-यदि दर्शनस्य साक्षाच्चित्तनिवृत्तो कारणभावमङ्गीकुर्वीमहि तत एवभुपालभ्येमहि, किं तु विवेकदर्शनं प्रकर्षकाष्ठां प्राप्तं निरोधसमाधिभावनाप्रकर्षक्रमेण चित्तनिवृत्तिमत्पुरुषस्वरूपावस्थानोपयोगीत्यातिष्ठामहे, तत्कथमुपालभ्येमहीति ॥२४॥ યસ્ત પ્રત્યચેતનસ્ય...” વગેરેથી ચોથા વિકલ્પને સત્ય તરીકે સ્વીકારવા સૂત્ર રજૂ કરે છે. પ્રત્યકુ ચેતન એટલે બાહ્યથી વિપરીત આંતરિક ચેતનનો (બધા પુરુષો માટે સમાન ન હોવાથી) અસાધારણ એવો પ્રત્યેક પુરુષનો પોતપોતાની બુદ્ધિ સાથે સંયોગ વિચિત્ર (વિભિન્ન) ભોગાનુભવનો હેતુ છે. “તસ્ય હતુરવિદ્યા”એ સૂત્ર છે. અવિદ્યા એટલે વિપર્યયજ્ઞાન. ભોગ-મોક્ષની જેમ એનો હેતુ સ્વબુદ્ધિસંયોગ છે. કારણ કે આ સંયોગવિના બુદ્ધિમાં વિપર્યયજ્ઞાનરૂપ અવિદ્યા ઉત્પન્ન થઈ શકે નહીં. તેથી આવો સંયોગ અવિદ્યાનો હેતુ જણાય છે. તો અવિદ્યા સંયોગનો હેતુ કેવી રીતે કહેવાય ? આ શંકાના જવાબમાં “વિપર્યયજ્ઞાનવાસના” (અવિદ્યા ઇત્યર્થ.)- વિપર્યયજ્ઞાનની વાસના અવિદ્યા છે. એમ કહે છે. પહેલાંના સર્ગની અવિદ્યા પોતાના ચિત્ત સાથે પ્રલયવખતે નિરુદ્ધ થયેલી હતી, છતાં એની વાસના પ્રધાનમાં વિદ્યમાન હતી. એ વાસનાથી વાસિત પ્રધાન, તે તે પુરુષના સંયોગમાં રહેતી, પહેલાં જેવી બુદ્ધિ સર્જે છે. આવું પૂર્વપૂર્વના સર્ગોમાં બનતું આવ્યું હોવાથી, આ ક્રમ અનાદિ છે. તેથી ઉક્ત દોષ પેદા થતો નથી. “વિપર્યયજ્ઞાનવાસનાવાસિતા...” વગેરેથી કહે છે કે આ કારણે પુરુષ મુક્ત થતો નથી. “સા તુ પુરુષખ્યાતિ પર્યવસાના...” વગેરેથી કહે છે કે પુરુષખ્યાતિરૂપ પોતાનું કાર્ય પૂરું કર્યા પછી, મિથ્યાજ્ઞાનની વાસનારૂપ બંધનના કારણના અભાવે બુદ્ધિ પાછી ફરતી નથી. આ તબક્કે કોઈ નાસ્તિક નપુંસકના આખ્યાનથી કૈવલ્યની હાંસી ઉડાવે છે. “મુગ્ધયા...” વગેરેથી આખ્યાન રજૂ કરે છે. “મિર્થ”માં પ્રયોજેલો Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૨૫ અર્થશબ્દ નિમિત્તને લક્ષિત કરાવે છે. પ્રયોજન પણ નિમિત્ત છે. “તભેદ વિદ્યમાનમ્...” વગેરેથી નપુંસકના આખ્યાન સાથે સમાનતા દર્શાવે છે. આ વિદ્યમાન ગુણ અને પુરુષની ભિન્નતાનું જ્ઞાન જો ચિત્તનિવૃત્તિ ન કરતું હોય, તે જ્ઞાનપ્રસાદમાત્રરૂપ પરવૈરાગ્ય સંસ્કારો સાથે નિરુદ્ધ થયેલા ચિત્તનો નાશ કરશે. એવી આશા શી રીતે રખાય ? જેની હયાતિમાં જે થાય એ એનું કાર્ય કહેવાય, એના અભાવમાં નહીં. “અત્ર.” વગેરેથી “આચાર્યદેશીય” એટલે અધૂરા જ્ઞાનવાળા આચાર્યના મતથી શંકાનો પરિહાર કરે છે. વાયુપુરાણમાં આચાર્યનું લક્ષણ કહ્યું છે - “શાસ્ત્રના અર્થોનો સંચય કરે, એમને આચારમાં સ્થાપે, અને પોતે એમનું આચરણ કરે, એને આચાર્ય કહે છે.” (વાયુ પુરાણ, ૫૯. ૩૦) ભોગ અને વિવેકખ્યાતિના પરિણામે પરિપક્વ થયેલી બુદ્ધિની પોતાના કાર્યમાંથી નિવૃત્તિ મોક્ષ છે, બુદ્ધિની સ્વરૂપઃ નિવૃત્તિ નહીં. ધર્મમેઘ સુધીની વિવેકખ્યાતિમાં બુદ્ધિ પ્રતિષ્ઠિત થાય, ત્યાર પછી એની નિવૃત્તિ થાય છે. બુદ્ધિ સ્વરૂપમાત્રથી રહે ત્યારે આવી નિવૃત્તિ થયેલી કહેવાય છે. અને વધુ સ્પષ્ટ કરતાં કહે છે કે બંધનના કારણરૂપ અદર્શનના અભાવથી બુદ્ધિ નિવૃત્ત થાય છે. બંધનનું કારણ અદર્શન દર્શનથી નિવૃત્ત થાય છે. અને દર્શનની નિવૃત્તિ પરવૈરાગ્યથી સિદ્ધ થાય છે. સ્વરૂપમાત્રરૂપે બુદ્ધિ રહે ત્યારે પણ મોક્ષ થાય છે, એવો ભાવ છે. એકદેશી આચાર્યનો મત કહી, પોતાનો મત પ્રસ્તુત કરે છે : “ચિત્ત નિવૃત્તિ જ મોક્ષ છે.” પણ તમે હમણાં જ કહ્યું કે દર્શન નિવૃત્ત થતાં, તરત ચિત્તસ્વરૂપનિવૃત્તિ થાય છે, તો પછી આ નિવૃત્તિ દર્શનનું કાર્ય કેવી રીતે કહેવાય? આના જવાબમાં “મિર્થસ્થાને મત વિભ્રમ” કારણ વિના બુદ્ધિમાં ભ્રમ શા માટે? – વગેરેથી કહે છે એનું તાત્પર્ય એ છે કે જો અમે દર્શન સાક્ષાત ચિત્તનિવૃત્તિનું કારણ છે, એમ કહેતા હોઈએ, તો નાસ્તિકના ઠપકાને પાત્ર ઠરીએ, પણ અમે તો કહીએ છીએ કે વિવેકદર્શન નિરોધસમાધિની ભાવનાના પ્રકર્ષથી, છેલ્લી કાષ્ઠા (કક્ષા) સુધી પહોંચીને, ચિત્ત નિવૃત્તિપૂર્વક, પુરુષના સ્વરૂપમાં અવસ્થાનને સિદ્ધ કરે છે. માટે અમે કેવી રીતે ઠપકાપાત્ર ઠરીએ ? (ભાવ એ છે કે સાક્ષાત હેતુ વિદ્યમાન રહીને જ કાર્ય ઉત્પન્ન કરી શકે, પણ જે પરંપરયા હેતુ છે, એ વિદ્યમાન ન રહીને પણ કાર્ય ઉત્પન્ન કરે છે.) ૨૪ हेयं दुःखमुक्तम् । हेयकारणं च संयोगाख्यं सनिमित्तमुक्तम् । अतः परं हानं વરુચ- હેય દુઃખ કહ્યું. હેયકારણ સંયોગને નિમિત્ત સાથે કહ્યો. હવે પછી હાન કહેવાશે तदभावात्संयोगाभावो हानं तदृशेः कैवल्यम् ॥२५॥ Page #261 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૨૬] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી [ ૨૨૭ એના (અજ્ઞાનના) અભાવથી (બુદ્ધિ-પુરુષના) સંયોગનો અભાવ હાન છે. એ દશિનું કૈવલ્ય છે. ૨૫ भाष्य तस्यादर्शनस्याभावाद् बुद्धिपुरुषसंयोगाभाव आत्यन्तिको बन्धनोપરમ કૃત્યર્થ:। પતર્ જ્ઞાનમ્ । તો: વૈવલ્યું, પુરુષસ્થામિશ્રીમાવ: પુનરसंयोग गुणैरित्यर्थः । दुःखकारणनिवृत्तौ दुःखोपरमो हानम् तदा स्वरूपપ્રતિષ્ઠઃ પુરુષ પુત્યુત્તમ્ ॥ એ અદર્શનના અભાવથી બુદ્ધિ અને પુરુષના સંયોગનો અભાવ બંધનનો આત્યંતિક નાશ છે, એને હાન કહે છે. એ દશિનું કૈવલ્ય કે પુરુષનો ગુણોસાથે ફરીથી અસંયોગ-અમિશ્રભાવ છે. દુઃખનું કારણ નિવૃત્ત થતાં દુઃખનો નાશ હાન છે. ત્યારે પુરુષ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે, એમ કહ્યું. ૨૫ तत्त्व वैशारदी तदेवं व्यूहद्वयममुक्त्वा तृतीयव्यूहाभिधानाय सूत्रमवतारयति - हेयं दुःखमुक्तमिति । तदभावात्संयोगाभावो हानं तद्दृशेः कैवल्यमिति । सूत्रं व्याचष्टे - तस्येति । अस्ति हि महाप्रलयेऽपि संयोगाभावोऽत उक्तमात्यन्तिक इति । दुःखोपरमो हानमिति पुरुषार्थता दर्शिता । शेषमतिरोहितम् ॥ २५॥ આમ બે વ્યૂહો કહીને, “હેયં દુઃખમુક્તમ્” વગેરેથી ત્રીજો વ્યૂહ કહેવા માટે “તદભાવાત્” વગેરે સૂત્ર રજૂ કરે છે. “તસ્યાદર્શનસ્યાભાવાત્” વગેરેથી સૂત્રની વ્યાખ્યા કરે છે. મહાપ્રલયવખતે પણ સંયોગનો અભાવ હોય છે, તેથી “આત્યંતિક” એમ કહ્યું. દુઃખનો નાશ હાન છે, એનાથી પુરુષાર્થતા કહી. બાકીનું સ્પષ્ટ છે. ૨૫ अथ हानस्य कः प्राप्त्युपायः હાનની પ્રાપ્તિનો શો ઉપાય છે ?विवेकख्यातिरविप्लवा हानोपायः ॥ २६ ॥ ઉપદ્રવવિનાની વિવેકખ્યાતિ હાનનો ઉપાય છે. ૨૬ भाष्य Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૨૭ सत्त्वपुरुषान्यताप्रत्ययो विवेकख्यातिः, सा त्वनिवृत्तमिथ्याज्ञाना प्लवते । यदा मिथ्याज्ञानं दग्धबीजभावं वन्ध्यप्रसवं संपद्यते तदा विधूतक्लेशरजसः सत्त्वस्य परे वैशारद्ये परस्यां वशीकारसंज्ञायां वर्तमानस्य विवेकप्रत्ययप्रवाहो निर्मलो भवति । सा विवेकख्यातिरविप्लवा हानस्योपायः । ततो मिथ्याज्ञानस्य दग्धबीजभावोपगमः पुनश्चाप्रसव इत्येष मोक्षस्य मार्गो हानस्योपाय इति ॥२६॥ સત્ત્વ અને પુરુષની ભિન્નતાનું જ્ઞાન વિવેકખ્યાતિ છે. એ મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ વિના ટકતી નથી. જયારે મિથ્યાજ્ઞાન બળેલા બીજ જેવું કે વાંઝિયું થાય, ત્યારે રજોગુણરૂપ ક્લેશ નષ્ટ થતાં, સત્ત્વ (ચિત્ત) પરમ વૈશારઘમાં કે વશીકાર નામના પરવૈરાગ્યમાં સ્થિર રહે છે, અને વિવેકજ્ઞાનનો પ્રવાહ નિર્મળ (અને સતત વહેતો) થાય છે. ઉપદ્રવરહિત નિર્મળ વિવેકખ્યાતિ પાનનો ઉપાય છે. ત્યારે મિથ્યાજ્ઞાન બળેલા બીજ જેવું થાય છે. અને ફરીથી અંકુરિત થતું નથી. એ હાનનો ઉપાય કે મોક્ષનો માર્ગ છે. ૨૬ तत्त्व वैशारदी __ हानोपायलक्षणं चतुर्थं व्यूहमाख्यातुं सूत्रमवतारयति- अथेति । विवेकख्यातिरविप्लवा हानोपायः । आगमानुमानाभ्यामपि विवेकख्यातिरस्ति । न चासौ व्युत्थानं तत्संस्कारं वा निवर्तयति, तद्वतऽपि तदनुवृत्तेरिति तन्निवृत्त्यर्थमविप्लवेति । विप्लवो मिथ्याज्ञानं तद्रहिता । एतदुक्तं भवति- श्रुतमयेन ज्ञानेन विवेकं गृहीत्वा युक्तिमयेन च व्यवस्थाप्य दीर्घकालनैरन्तर्यसत्कारासेविताया भावनायाः प्रकर्षपर्यन्तं समधिगता साक्षात्कारवती विवेकख्यातिनिवर्तितसवासनमिथ्याज्ञाना निविप्लवा हानोपाय इति । શેષ માર્ગે સુમમ્ રદ્દા અથ... ” વગેરેથી હાનના ઉપાયરૂપ ચોથો બૃહ સમજાવવા “વિવેકખ્યાતિરવિપ્લવા” વગેરે સૂત્ર રજૂ કરે છે. આગમ અને અનુમાનથી પણ વિવેકખ્યાતિ ઉત્પન્ન થાય છે, પણ એ વ્યુત્થાન અને એના સંસ્કારોને નિવૃત્ત કરતી નથી. વેદ અને તર્કમાં પારંગત વિદ્વાનોમાં પણ એમની અનુવૃત્તિ જોવા મળે છે. માટે એને નિવૃત્ત કરવા “અવિપ્લવા”- ઉપદ્રવવિનાની - એમ કહ્યું. વિપ્લવ એટલે મિથ્યાજ્ઞાન, એનાથી રહિત. આશય એ છે કે વેદમય જ્ઞાનથી Page #263 -------------------------------------------------------------------------- ________________ પા. ર સૂ. ૨૭] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [ ૨૨૯ વિવેકના સ્વરૂપને સમજીને, યુક્તિમય જ્ઞાનથી એને વ્યવસ્થિત બનાવીને, લાંબા સમય સુધી, નિરંતર, ઉત્સાહપૂર્વક ભાવના (આત્મનિષ્ઠા) સેવવામાં આવે તો એ પ્રકર્ષ સુધી પહોંચી સાક્ષાત્કારરૂપ બને ત્યારે એને વિવેકખ્યાતિ કહેવામાં આવે છે. એ વાસનાઓ સાથે મિથ્યાજ્ઞાનને નિવૃત્ત કરે, ત્યારે વિપ્લવરહિત બને છે. એ હાનનો ઉપાય છે. બાકી સરળ છે. ૨૬ तस्य सप्तधा प्रान्तभूमिः प्रज्ञा ॥२७॥ એની (વિવેકખ્યાતિપ્રાપ્ત યોગીની) પ્રજ્ઞા સાત પ્રકારના પ્રકૃષ્ટ અંતવાળી હોય છે. ૨૭ भाष्य तस्येति प्रत्युदितख्यातेः प्रत्याम्नायः । सप्तधेत्यशुद्ध्यावरणमलापगमाच्चित्तस्य प्रत्ययान्तरानुत्पादे सति सप्तप्रकारैव प्रज्ञा विवेकिनो भवति । तद्यथा १. परिज्ञातं हेयं नास्य पुनः परिज्ञेयमस्ति । २. क्षीणा हेयहेतवो न पुनरेतेषां क्षेतव्यमस्ति । ३. साक्षात्कृतं निरोधसमाधिना हानम् । ४. भावितो विवेकख्यातिरूपो हानोपाय इति । एषा चतुष्टयी कार्या विमुक्तिः प्रज्ञायाः । चित्तविमुक्तिस्तु त्रयी । ५. चरिताधिकारा बुद्धिः । गुणा गिरिशिखरकूटच्युता इव ग्रावाणो निरवस्थानाः स्वकारणे प्रलयाभिमुखाः सह तेनास्तं गच्छन्ति । न चैषां प्रविलीनानां पुनरस्त्युत्पादः, प्रयोजनाभावादिति । ७. एतस्यामवस्थायां गुणसंबन्धातीतः स्वरूपमात्रज्योतिरमल: केवली पुरुष इति । एतां सप्तविधां प्रान्तभूमिप्रज्ञामनुपश्यन्पुरुषः कुशल इत्याख्यायते । प्रतिप्रसवेऽपि चित्तस्य मुक्तः कुशल इत्येव भवति, गुणातीतत्वादिति ॥२७॥ તેની એટલે ઉદયપામેલી ખ્યાતિવાળા યોગીની (પ્રજ્ઞા) એવો અર્થ છે. અશુદ્ધિ અને આવરણરૂપ મળોના નાશથી યોગીના ચિત્તમાં અન્યવૃત્તિઓ ઉત્પન્ન થતી નથી. ત્યારે એની પ્રજ્ઞા સાત પ્રકારની હોય છે. જેમકે, ૧. હેય જાણ્યું. હવે ફરીથી કાંઈ જાણવાનું બાકી નથી. ૨. હેયના હેતુઓ ક્ષીણ Page #264 -------------------------------------------------------------------------- ________________ २३०] પતંજલિનાં યોગસૂત્રો [41. २ सू. २७ થયા. હવે કાંઈ ક્ષીણ કરવાનું શેષ નથી. ૩. નિરોધસમાધિથી હાનનો સાક્ષાત્કાર કર્યો. ૪. વિવેકખ્યાતિરૂપ હાનોપાય સિદ્ધ થયો. પ્રજ્ઞાની આ ચાર પ્રકારની કાર્યાવિમુક્તિ છે. ચિત્તવિમુક્તિ ત્રણ પ્રકારની છે. ૫. બુદ્ધિનો અધિકાર સફળતાપૂર્વક પૂરો થયો. ૬. પર્વતના શિખર પરથી નીચે પડતા પત્થરોની જેમ, અસ્થિર બનેલા ગુણો પોતાના કારણમાં લીન થવા માટે मिभुप बनाने, ते (51२९५)ना साथे मस्त च्या छे. नष्ट थयेला , પ્રયોજનના અભાવે, ફરીથી ઉત્પન્ન થતા નથી. ૭. આ અવસ્થામાં ગુણોના સંબંધથી પર, સ્વરૂપમાત્ર જ્યોતિવાળો નિર્મળ પુરુષ કેવલી બને છે. આ સાત સ્તરોવાળી પ્રજ્ઞાની પ્રકૃષ્ટ અંતવાળી ભૂમિઓને જોતો પુરુષ કુશળ કહેવાય છે. ગુણાતીત થયેલો હોવાથી, ચિત્તના પ્રલય વખતે પણ કુશળ પુરુષ મુક્ત જ રહે છે. ૨૭ तत्त्व वैशारदी विवेकख्यातिनिष्ठायाः स्वरूपमाह सूत्रेण-तस्य सप्तधा प्रान्तभूमिःप्रज्ञेत्यनेन । व्याचष्टे-तस्येति प्रत्युदितख्यातेर्वर्तमानख्यातेर्योगिनः प्रत्याम्नाय: परामर्श । अशुद्धिरेवावरणं चित्तसत्त्वस्य, तदेव मलं तस्यापगमाच्चित्तस्य प्रत्ययान्तरानुत्पादे तामसराजसव्युत्थानप्रत्ययानुत्पादे निर्विप्लवविवेकख्यातिनिष्ठामापन्नस्य सप्तप्रकारैव प्रज्ञा विवेकिनो भवति । विषयभेदात्प्रज्ञाभेदः । प्रकृष्टोऽन्तो यासां भूमीनामवस्थानां तास्तथोक्ताः । यतः परं नास्ति स प्रकर्षः । प्रान्ता भूमयो यस्यां प्रज्ञाया विवेकख्यातेः सा तथोक्ता। ता एव सप्तप्रकाराः प्रज्ञाभूमीरुदाहरति-तद्यथेति । तत्र पुरुषप्रयत्ननिष्पाद्यासु चतसृषु भूमिषु प्रथमामुदाहरति-परिज्ञातं हेयमिति । यावत्किल प्राधानिकं तत्सर्वं परिणामतापसंस्कारैर्गुणवृत्तिविरोधाद् दुःखमेवेति हेयम् । तत्परिज्ञातम् । प्रान्ततां दर्शयतिनास्य पुन: किंचिदपरिज्ञातं-परिज्ञेयमस्ति । द्वितीयामाह-क्षीणा इति । प्रान्ततामाहन पुनरिति । ततीयामाह-साक्षात्कृतमिति । प्रत्यक्षेण निश्चितं मया संप्रज्ञातावस्थायामेव निरोधसमाधिसाध्यं हानम् । न पुनरस्मात् परं निश्चेतव्यमस्तीति शेषः । चतुर्थीमाहभावितो निष्पादितो विवेकख्यातिरूपो हानोपायः, नास्याः परं भावनीयमस्तीति शेषः । एषा चतुष्टयी कार्या विमुक्तिः समाप्तिः । कार्यतया प्रयत्नव्याप्यता दर्शिता । क्वचित्पाठः कार्यविमुक्तिरिति, कार्यान्तरेण विमुक्तिः प्रज्ञाया इत्यर्थः । प्रयत्ननिष्पाद्यानुनिष्पादनीयामप्रयत्नसाध्यां चित्तविमुक्तिमाह-चित्तविमुक्तिस्तु त्रयीति । प्रथमामाहचरिताधिकाराः बुद्धिः । कृतभोगापवर्गकार्येत्यर्थः । द्वितीयामाह-गुणा इति । प्रान्ततामाह Page #265 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૨૮] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૩૧ न चैषामिति । तृतीयामाह-एतस्यामवस्थायामिति । एतस्यामवस्थायां जीवन्नेव पुरुषः कुशलो मुक्त इत्युच्यते, चरमदेहत्वादित्याह-एतामिति । अनौपचारिकं मुक्तमाह प्रतिप्रसव इति प्रधानलयेऽपि चित्तस्य मुक्तः कुशल इत्येव भवति गुणातीतत्वादिति ॥२७॥ તસ્ય સપ્તધા...” વગેરે સૂત્રથી વિવેકખ્યાતિ નિષ્ઠાનું સ્વરૂપ કહે છે. ભાષ્યકાર “તસ્યતિ...” વગેરેથી સૂત્ર સમજાવે છે. પ્રત્યુદિતખ્યાતિ-ઉત્પન્ન થયેલી ખ્યાતિવાળા યોગીનો પ્રત્યાખ્ખાય એટલે નિર્દેશ કરે છે. અશુદ્ધિ ચિત્તસત્ત્વનું આવરણ છે. એ જ મળ છે. એ દૂર થાય ત્યારે ચિત્તમાં બીજા વિચારો ઉત્પન્ન થતા નથી. એટલે કે રાજસ-તામસ-વૃત્તિઓ વિવિધરૂપે ઊઠતી નથી. એવી વિપ્લવ-ઉપદ્રવરહિત વિવેકખ્યાતિપ્રાપ્ત યોગીની પ્રજ્ઞા સાત પ્રકારની હોય છે. વિષયભેદથી પ્રજ્ઞાભેદ જણાય છે. એ ભૂમિઓ કે અવસ્થાઓનો અંત ઉત્કૃષ્ટ હોય છે. તેથી એ પ્રાન્તભૂમિ કહેવાય છે. જેનાથી આગળ કાંઈ શ્રેષ્ઠ નથી એને પ્રકર્ષ કહે છે. જે વિવેકખ્યાતિરૂપ પ્રજ્ઞાની પ્રકૃષ્ટ અંતવાળી ભૂમિઓ હોય એને પ્રાન્તભૂમિપ્રજ્ઞા કહે છે. “તઘથી..વગેરેથી એ સાત પ્રકારની પ્રજ્ઞા ભૂમિઓનું વર્ણન કરે છે. “પરિજ્ઞાત હેયમ્..” વગેરેથી પુરુષના પ્રયત્નથી સિદ્ધ થતી ચાર ભૂમિઓ પૈકી પહેલીનું વર્ણન કરે છે. જે જે પ્રાધાનિક છે એ બધું પરિણામ, તાપ અને સંસ્કાર દુઃખોથી તેમજ ગુણોની વૃત્તિઓમાં વિરોધ હોવાથી દુઃખરૂપ છે, માટે હેય છે, એ જાણ્યું. એની પ્રાન્તતા દર્શાવે છે કે હવે એને ન જાણેલું, જાણવા યોગ્ય કાંઈ નથી. “ક્ષીણા:” વગેરેથી બીજી ભૂમિ કહે છે. “ન પુનઃ” વગેરેથી એની પ્રાન્તતા કહે છે. “સાક્ષાત્કૃતમ્” વગેરેથી ત્રીજી ભૂમિ કહે છે. સંપ્રજ્ઞાત સમાધિમાં પ્રત્યક્ષ જોઈને મેં નિશ્ચય કર્યો કે નિરોધસમાધિથી હાન દુઃખનાશ) સિદ્ધ થઈ શકે છે. હવે પછી એનાથી શ્રેષ્ઠ કોઈ નિશ્ચય કરવાનો બાકી રહેતો નથી, એટલું ઉમેરવાનું છે. ચોથી ભૂમિ કહે છે. વિવેકખ્યાતિરૂપ હાનનો ઉપાય ભાવિત એટલે સિદ્ધ કર્યો. એનાથી શ્રેષ્ઠ બીજું કાંઈ સિદ્ધ કરવાનું બાકી રહેતું નથી. આમ ચાર પ્રકારની કાર્યા (પુરુષપ્રયત્નસાધ્ય) વિમુક્તિ કહી. કાર્યતા એટલે પ્રયત્ન-વ્યાપ્યતા એમ દર્શાવ્યું. કોઈ ગ્રંથમાં “કાર્યવિમુક્તિ” એવો પાઠ છે. એનો અર્થ અન્ય કાર્યથી પ્રજ્ઞાની વિમુક્તિ એવો થાય. ચિત્તવિમુક્તિસ્તુ ત્રયી” વગેરેથી પ્રયત્નસાધ્ય મુક્તિ પછી સિદ્ધ થતી અપ્રયત્નસાધ્ય ચિત્તવિમુક્તિ કહે છે. “ચરિતાધિકારા બુદ્ધિથી પહેલી વિમુક્તિ કહે છે. જેણે ભોગ-મોક્ષરૂપ કર્તવ્ય પૂરું કર્યું છે, એવી બુદ્ધિ એવો અર્થ છે. “ગુણાઃ...” વગેરેથી બીજી વિમુક્તિ કહે છે. “ન ચેષામ્” વગેરેથી એની પ્રાન્તતા Page #266 -------------------------------------------------------------------------- ________________ २३२] પતંજલિનાં યોગસૂત્રો [.२ .२८ 53 छ. “भेतस्यां अवस्थायाम..." वगेरेथी त्रीण 5 छे. सा अवस्थामा पुरुष वन्मुस्त दुशण उवाय छे. "भेताम्..." पो३था मेनो छदो है छ म हे . "प्रतिप्रसवपि..." वगैरेथी मनौपया२६ (वि) भुत विधे કહે છે કે પ્રધાનમાં ચિત્તનો લય થાય ત્યારે પણ પુરુષ ગુણાતીત થયેલો હોવાથી મુક્ત કે કુશળ જ રહે છે. ૨૭ सिद्धा भवति विवेकख्यातिर्हानोपाय इति । न च सिद्धिरन्तरेण साधनमित्येतदारभ्यते- हनन। ७५३५३५ विवेऽध्याति सिद्ध ४२वी ५3 छे. मने सिद्धि સાધન વિના પ્રાપ્ત થતી નથી. તેથી આ સૂત્ર આરંભાય છેयोगाङ्गानुष्ठानादशुद्धिक्षये ज्ञानदीप्तिराविवेकख्यातेः ॥२८॥ યોગનાં અંગોના અનુષ્ઠાનથી અશુદ્ધિનો ક્ષય થતાં વિવેકખ્યાતિપર્યત (સમ્યક) જ્ઞાનની તેજોમય અભિવ્યક્તિ થાય છે. ૨૮ भाष्य योगाङ्गान्यष्टावभिधायिष्यमाणानि । तेषामनुष्ठानात्पञ्चपर्वणो विपर्ययस्याशुद्धिरूपस्य क्षयो नाशः । तत्क्षये सम्यग्ज्ञानस्याभिव्यक्तिः । यथा यथा च साधनान्यनुष्ठीयन्ते तथा तथा तनुत्वमशुद्धिरापद्यते । यथा यथा च क्षीयते तथा तथा क्षयक्रमानुरोधिनी ज्ञानस्यापि दीप्तिर्विवर्धते । सा खल्वेषा विवृद्धिः प्रकर्षमनुभवत्या विवेकख्यातेः आ गुणपुरुषस्वरूपविज्ञानादित्यर्थः । योगाङ्गानुष्ठानमशुद्धेवियोगकारणम् यथा परशुश्छेद्यस्य । विवेकख्यातेस्तु प्राप्तिकारणं यथा धर्मः सुखस्य, नान्यथा कारणम् । कति चैतानि कारणानि शास्त्रे भवन्ति ? नवैवेत्याह । तद्यथाउत्पत्तिस्थित्यभिव्यक्तिविकारप्रत्ययाप्तयः ।। वियोगान्यत्वधृतयः कारणं नवधा स्मृतम् ॥ इति । तत्रोत्पत्तिकारणं-मनो भवति विज्ञानस्य । स्थितिकारणं-मनसः पुरुषार्थता, शरीरस्येवाहार इति । अभिव्यक्तिकारणं-यथा रूपस्यालोकस्तथा रूपज्ञानम् । विकारकारणं-मनसो विषयान्तरम्, Page #267 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૨૮] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૨૩૩ यथाग्निः पाक्यस्य । प्रत्ययकारणं- धमज्ञानमग्निज्ञानस्य । प्राप्तिकारणंयोगाङ्गानुष्ठानं विवेकख्यातेः । वियोगकारणं-तदेवाशुद्धेः । अन्यत्वकारणंयथा सुवर्णस्य सुवर्णकारः । एकमेकस्य स्त्रीप्रत्ययस्याविद्या मूढत्वे, द्वेषो दुःखत्वे, रागः सुखत्वे, तत्त्वज्ञानं माध्यस्थ्ये । धृतिकारणं शरीरमिन्द्रियाणाम्, तानि च तस्य । महाभूतानि शरीराणाम्, तानि च परस्परं सर्वेषाम् । तैर्यग्यौनमानुषदैवतानि च परस्परार्थत्वादिति । एवं नव कारणानि । तानि च यथासंभवं पदार्थान्तरेष्वपि योज्यानि । योगाङ्गानुष्ठानं तु द्विधैव कारणत्वं लभत इति ॥२८॥ યોગનાં આઠ અંગો આગળ કહેવામાં આવશે. એમના અનુષ્ઠાનથી અશુદ્ધિરૂપ, પાંચ પર્વવાળી વિપર્યય બુદ્ધિનો ક્ષય થાય છે. એનો નાશ થતાં, સમ્યફ જ્ઞાનની અભિવ્યક્તિ થાય છે. જેમ જેમ સાધનોનું અનુષ્ઠાન કરવામાં આવે, તેમ તેમ અશુદ્ધિ ઓછી થતી જાય છે. અને જેમ જેમ અશુદ્ધિ ઓછી થાય, તેમ તેમ ક્ષયના ક્રમના અનુરોધથી જ્ઞાનની દીપ્તિ વધતી જાય છે. આ વૃદ્ધિ પ્રકર્ષને પ્રાપ્ત થઈને વિવેકખ્યાતિ સુધી પહોંચે છે, એટલે કે ગુણો અને પુરુષના સ્વરૂપના વિજ્ઞાન સુધી પહોંચે છે. જેમ કુહાડી લાકડાનું એમ યોગાંગોનું અનુષ્ઠાન અશુદ્ધિ કાપવાનું કારણ છે. જેમ ધર્મ સુખનું, એમ એ (યોગાંગાનુષ્ઠાન) વિવેકખ્યાતિનું કારણ છે. બીજી કોઈ રીતે એ કારણ બનતું નથી. શાસ્ત્રમાં કેટલા પ્રકારનાં કારણો કહ્યાં છે? ફક્ત નવ એમ કહે છે. જેમકે ઉત્પત્તિ, સ્થિતિ, અભિવ્યક્તિ, વિકાર, પ્રત્યય, પ્રાપ્તિ, વિયોગ, અન્યત્વ અને ધૃતિ એમ નવ પ્રકારનાં કારણો હોય છે. મન વિજ્ઞાનનું ઉત્પત્તિકારણ છે. આહાર જેમ શરીરનું સ્થિતિકારણ છે, એમ પુરુષાર્થ મેળવી આપવો એ મનનું સ્થિતિકારણ છે. પ્રકાશ રૂપને આલોક્તિ કરવામાં અને જાણવામાં અભિવ્યક્તિ કારણ છે. અગ્નિ જેમ અન્નનું વિકારકારણ છે, એમ વિષયાન્તર થવું એ મનનું વિકારકારણ છે. ધુમાડાનું જ્ઞાન અગ્નિનું પ્રત્યય કારણ છે. યોગનાં અંગોનું અનુષ્ઠાન વિવેકખ્યાતિનું પ્રતિકારણ છે. એ જ અશુદ્ધિનું વિયોગકારણ પણ છે. સોની સોનાનું અન્યત્વકારણ છે, એમ એક જ સ્ત્રી જ્ઞાન અવિદ્યાથી મૂઢતાનું, દ્વેષથી દુ:ખનું, રાગથી સુખનું. Page #268 -------------------------------------------------------------------------- ________________ २३४] પતંજલિનાં યોગસૂત્રો [पा. २ सू. २८ અને તત્ત્વજ્ઞાનથી મધ્યસ્થતા વગેરેનું અન્યત્વકારણ છે. શરીર ઇન્દ્રિયોનું કૃતિકારણ અને ઇન્દ્રિયો શરીરનું ધૃતિકારણ છે. પાંચ મહાભૂતો શરીરોનું અને એ પાંચ પરસ્પર એકબીજાનાં કૃતિકારણ છે. કારણ કે પશુઓ, મનુષ્યો અને દેવો પરસ્પર માટે છે. આમ નવ પ્રકારનાં કારણો છે. એમને યથાસંભવ અન્યપદાર્થોમાં પણ યોજવાં જોઈએ. યોગાંગોનું અનુષ્ઠાન પ્રાપ્તિકારણ અને વિયોગકારણ બંને છે. ૨૮ तत्त्ववैशारदी तदेवं चतुरो व्यूहानुक्त्वा तन्मध्यपतितस्य हानोपायस्य विवेकख्यातेर्गोदोहनादिवत्प्रागसिद्धेरसिद्धस्य चोपायत्वाभावात्सिद्ध्युपायान्वक्तुमारभत इत्याह- सिद्धेति । तत्राभिधास्यमानानां साधनानां येन प्रकारेण विवेकख्यात्युपायत्वं तद्दर्शयति सूत्रेण - योगाङ्गानुष्ठानादशुद्धिक्षये ज्ञानदीप्तिराविवेकख्यातेः । योगाङ्गानि हि यथायोगं दृष्टादृष्टद्वारेणाशुद्धि क्षिण्वन्ति । पञ्चपर्वणो विपर्ययस्येत्युपलक्षणं पुण्यापुण्ययोरपि जात्यायुर्भोगहेतुत्वेनाशुद्धिरूपत्वादिति । शेषं सुगमम् । नानाविधस्य कारणभावस्य दर्शनाद्योगाङ्गानुष्ठानस्य कीदृशं कारणत्वमित्यत आह- योगाङ्गानुष्ठानमिति । अशुद्ध्या वियोजयति बुद्धिसत्त्वमित्यशुद्धेर्वियोगकारणम् । दष्टान्तमाह-यथा परशुरिति । परशुश्छेद्यं वृक्षं मूलेन वियोजयति । अशुद्ध्या वियोजयद् बुद्धिसत्त्वं विवेकख्यातिं प्रापयति । यथा धर्मः सुखम् । तथा योगांगानुष्ठानं विवेकख्यातेः प्राप्तिकारणं नान्येन प्रकारेणेत्याहविवेकख्यातेस्त्विति । नान्यथेति प्रतिषेधश्रवणात्पृच्छति - कति चैतानीति । उत्तरम् - नवैवेति । तानि दर्शयति कारिकया तद्यथा उत्पत्तीति । - अत्रोदाहरणान्याह तत्रोत्पत्तिकारणमिति । मनो हि विज्ञानमव्यपदेश्यावस्थातोऽपनीय वर्तमानावस्थामापादयदुत्पत्तिकारणं विज्ञानस्य । स्थितिकारणं मनसः पुरुषार्थता । अस्मिताया उत्पन्नं मनस्तावदवतिष्ठते न यावद्द्विविधं पुरुषार्थमभिनिर्वर्तयति । अथ निर्वर्तितपुरुषार्थद्वयं स्थितेरपैति, तस्मात्स्वकारणादुत्पन्नस्य मनसोऽनागतपुरुषार्थता स्थितिकारणम् । दृष्टान्तमाह- शरीरस्येवेति । प्रत्यक्षज्ञाननिमित्तमिन्द्रियद्वारा वा स्वतो वा विषयस्य संस्क्रियाभिव्यक्तिस्तस्यां कारणं यथा रूपस्यालोकः । विकारकारणं मनसो विषयान्तरम् । यथा हि मृकण्डोः समाहितमनसो वल्लकीविपञ्चयमानपञ्चमस्वरश्रवणसमनन्तरमुन्मीलिताक्षस्य स्वरूपलावण्ययौवनसंपन्नामप्सरसं प्रम्लोचामीक्षमाणस्य समाधिमपहाय तस्यां सक्तं मनो बभूवेति । अत्रैव निदर्शनमाहयथाग्निः पाक्यस्य तण्डुलादेः कठिनावयवसंनिवेशस्य प्रशिथिलावयवसंयोगलक्षणस्य विकारस्य कारणम् । सत एव विषयस्य प्रत्ययकारणं धूमज्ञानमग्निज्ञानस्येति । ज्ञायत Page #269 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૨૮] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી [ २३५ इति ज्ञानम् | अग्निश्चासौ ज्ञानं चेत्यग्निज्ञानं तस्य । एतदुक्तं भवति - वर्तमानस्यैवाग्नेर्ज्ञेयस्य प्रत्ययकारणतया कारणमिति । प्रप्तिकारणम् - औत्सर्गिकी निरपेक्षाणां कारणानां कार्यक्रिया प्राप्तिः । तस्याः कुतश्चिदपवादोऽप्राप्तिः । यथा निम्नोपसर्पणस्वभावानामपां प्रतिबन्धः सेतुना, तथेहापि बुद्धिसत्त्वस्य सुखप्रकाशशीलस्य स्वाभाविकी सुखविवेकख्यातिजनकता प्राप्तिः । सा कुतश्चिदधर्मात्तमसो वा प्रतिबन्धान्न भवति । धर्माद्योगाङ्गानुष्ठानाद्वा तदपनये तदप्रतिबद्धवृत्ति स्वभावत एव तज्जनकतया तदाप्नोति । यथा वक्ष्यति निमित्तमप्रयोजकं प्रकृतीनां वरणभेदस्तु ततः क्षेत्रिकवत् (४।३) इति । तदेवं विवेकख्यातिलक्षणकार्यापेक्षया प्राप्तिकारणमुक्तम् । अवान्तरकार्यापेक्षया तु तदेव वियोगकारणमित्याह - वियोगकारणमिति । अन्यत्वकारणमाह- अन्यत्वकारणं यथा सुवर्णकारः सुवर्णस्येति । कटककुण्डलकेयूरादिभ्यो भिन्नाभिन्नस्य भेदविवक्षया कटकादिभिन्नस्याभेदविवक्षया कटकाद्यभिन्नस्य सुवर्णस्य कुण्डलादन्यत्वम् । तथा च कटककारी सुवर्णकारः कुण्डलादभिन्नात्सुवर्णादन्यत्कुर्वन्नन्यत्वकारणम् । अग्निरपि पाक्यस्यान्यत्वकारणं यद्यपि, तथापि धर्मिणो धर्मयोः पुलाकत्वतण्डुलत्वयोर्भेदाविवक्षया धर्मयोरुपजनापायेऽपि धर्म्यनुवर्तत इति न तस्यान्यत्वं शक्यं वक्तुमिति विकारमात्रकारणत्वमुक्तमिति न संकरः । न च संस्थानभेदो धर्मिणोऽन्यत्वकारणमिति व्याख्येयम्, सुवर्णकार इत्यस्यासंगतेः । बाह्यमन्यत्वकारणमुपन्यस्याध्यात्मिकमुदाहरति- एवमेकस्येति । अविद्या कमनीयेयं कन्यकेत्यादिज्ञानम् । सम्मोहयोगात्स एव स्त्रीप्रत्ययो मूढो विषष्णो भवति चैत्रस्य, मैत्रस्य पुण्यवतो बत कलत्ररत्नमेतन्न तु मम भाग्यहीनस्येति । एवं सपत्नीजनस्य तस्यां द्वेषः स्त्रीप्रत्ययस्य दुःखत्वे । एवं मैत्रस्य तस्या भर्त रागस्तस्यैव स्त्रीप्रत्ययस्य सुखत्वे । तत्त्वज्ञानं त्वङ्मांसमेदोऽस्थिमज्जासमूहः स्त्रीकायः स्थानबीजादिभिरशुचिरिति विवेकिनां माध्यस्थ्ये वैराग्ये कारणमिति । धृतिकारणं शरीरमिन्द्रियाणां विधारकम् । इन्द्रियाणि च शरीरस्य । सामान्या कारणवृत्तिर्हि प्राणाद्या वायवः पञ्च । तदभावे शरीरपातात् । एवं मांसादिकायाङ्गानामपि परस्परं विधार्यविधारकत्वम् । एवं महाभूतानि पृथिव्यादीनि मनुष्यवरुणसूर्यगन्धवहशशिलोकनिवासिनां शरीराणाम् । तानि च परस्परम् । पृथिव्यां हि गन्धरसरूपस्पर्शशब्दगुणायां पञ्च महाभूतानि परस्परं विधार्यविधारकभावेनावस्थितान्यप्सु चत्वारि तेजसि त्रीणि द्वे च मातरिश्वनीति । तैर्यग्योनमानुषदैवतादीनि च विधार्यविधारकभावेनावस्थितानि । नन्वाधाराधेयभावरहितानां कुतस्तत्त्वमित्यत आह- परस्परार्थत्वादिति । मनुष्यशरीरं हि पशुपक्षिमृगसरीसृपस्थावरशरीरोपयोगेन ध्रियते । एवं व्याघ्रादिशरीरमपि मनुष्यपशुमृगादिशरीरोपयोगेन । एवं पशुमृगादिशरीरमपि Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ]. પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૨૮ स्थावराद्युपयोगेन । एवं दैवशरीरमपि मनुष्योपहतच्छागमृगकपिञ्जलमांसाज्यपुरोडाशसहकारशाखा प्रस्तरादिभिरिज्यमानं तदुपयोगेन । एवं देवतापि वरदानवृष्ट्यादिभिर्मनुष्यादीनि धारयतीत्यस्ति परस्परार्थत्वमित्यर्थः । शेषं सुगमम् ॥२८॥ ચાર બૂહો કહીને, એમાંથી એક હાનના ઉપાયરૂપ વિવેકખ્યાતિના સ્વરૂપને-ગાય દોહવાની જેમ (ગાયના આંચળમાં દૂધ છે, પણ દોહ્યાવિના ઉપયોગમાં ન લેવાય તેમ) અસિદ્ધ માનીને, તેમજ અસિદ્ધ વસ્તુ ઉપાય ન બની શકે, તેથી સિદ્ધિના ઉપાયોને “સિદ્ધા ભવતિ વગેરેથી કહેવાનો આરંભ કરે છે. કહેવામાં આવનાર સાધનો જે રીતે વિવેકખ્યાતિના ઉપાય બને છે, એ રીત “યોગાંગાનુષ્ઠાના” વગેરે સૂત્રથી દર્શાવે છે. યોગનાં અંગો દષ્ટ અને અદૃષ્ટ રીતે અશુદ્ધિનો ક્ષય કરે છે. વિપર્યયજ્ઞાન રૂપ અવિદ્યા પાંચ પર્વ (સાંધા)વાળી છે. એમાં પુણ્ય અને પાપનો પણ સમાવેશ થાય છે, કારણ કે તેઓ જન્મ, આયુષ્ય, અને ભોગના કારણ તરીકે અશુદ્ધિરૂપ છે. બાકીનું સરળ છે. યોગાંગાનુષ્ઠાનમ્” વગેરેથી અનેક પ્રકારનાં કારણોમાંથી યોગનાં અંગોનું અનુષ્ઠાન કયા પ્રકારનું કારણ છે, એ કહે છે. બુદ્ધિસત્ત્વનો અશુદ્ધિથી વિયોગ કરાવે છે. તેથી વિયોગકારણ છે. “યથા પરશુ...”થી દાખલો આપે છે. કુહાડી કાપી શકાય એવા ઝાડનો મૂળથી વિયોગ કરે છે. અશુદ્ધિનો વિયોગ કરવા સાથે, ધર્મ સુખ તરફ દોરે એમ, એ બુદ્ધિસત્ત્વને વિવેકખ્યાતિ તરફ દોરે છે. “વિવેકખાતેતુ” વગેરેથી કહે છે કે યોગનાં અંગોનું અનુષ્ઠાન વિવેકખ્યાતિનું પ્રાતિકારણ છે, અન્ય પ્રકારનું નહીં. આવો નિષેધ સાંભળીને, કારણો કેટલા પ્રકારનાં છે, એમ પૂછે છે. નવ જ છે, એવો ઉત્તર આપે છે. “તઘથા, ઉત્પત્તિસ્થિતિ” વગેરેથી કારિકાવડે કારણના પ્રકારો કહે છે. પછી એમનાં ઉદાહરણો આપે છે. સૌ પહેલાં ઉત્પત્તિકારણ કહે છે. મન વિજ્ઞાન (બુદ્ધિ)ને અવ્યપદેશ્ય (ભવિષ્યની) અવસ્થામાંથી ખસેડીને વર્તમાન અવસ્થામાં લાવે છે, તેથી એનું ઉત્પત્તિકારણ કહેવાય છે. પુરુષાર્થતા મનનું સ્થિતિકારણ છે. અસ્મિતામાંથી ઉત્પન્ન થઈને મન ત્યાં સુધી રહે છે, જ્યાં સુધી ભોગ-મોક્ષરૂપ બે પુરુષાર્થો સિદ્ધ કરતું નથી. એ બે પુરુષાર્થો સિદ્ધ કર્યા પછી સ્થિતિ છોડી દે છે. આમ પોતાના કારણમાંથી ઉત્પન્ન થયેલા મનનું પુરુષાર્થ સિદ્ધ ન થવો એ સ્થિતિકારણ છે. “શરીરસ્યવ...” વગેરેથી દાખલો આપે છે. પ્રકાશથી રૂપની જેમ, ઇન્દ્રિયથી કે સ્વતઃ વિષય પ્રત્યક્ષ થતાં, એનું જ્ઞાન થાય એ અભિવ્યક્તિકારણ છે. વિષયાન્તર થવું મનનું વિકાર કારણ છે. સમાધિનિષ્ઠ મૃકંડુએ વીણાનો પંચમસ્વર સાંભળ્યો, અને આંખો ખોલી રૂપલાવણ્યયુક્ત પ્રશ્લોચા નામની અપ્સરા જોઈ. Page #271 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ.૨૯] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૨૩૭ તેથી એની સમાધિ છૂટી ગઈ અને એનું મન એમાં આસક્ત થયું. આ માટે રાંધવા યોગ્ય ચોખા વગેરે માટે અગ્નિનો દાખલો આપે છે. અગ્નિ ચોખાના કઠણ અવયવોને શિથિલ બનાવવાનું વિકારકારણ છે. હયાત વિષયના જ્ઞાનનું કારણ પ્રત્યયકારણ છે. અગ્નિ જણાય એને અગ્નિજ્ઞાન કહે છે. આશય એ છે કે હયાત એવા જ્ઞેય અગ્નિનું પ્રત્યયકારણ ધુમાડામાં છે. પ્રાપ્તિકારણ કહે છે. કારણ સ્વાભાવિક રીતે નિરપેક્ષપણે કાર્ય બને એ પ્રાપ્તિ છે. કોઈવાર, કારણસર એમ ન બને એવા અપવાદોમાં અપ્રાપ્તિ છે. જેમ નીચે વહેવાના સ્વભાવવાળા પાણીને, બંધ બાંધીને રોકવામાં આવે છે. એમ અહીં પણ સુખ અને પ્રકાશ સ્વભાવના બુદ્ધિસત્ત્વની સુખ અને વિવેકખ્યાતિ ઉત્પન્ન કરવી એ સ્વાભાવિક પ્રાપ્તિ છે. પણ કોઈવાર અધર્મથી અથવા તમોગુણના પ્રતિબંધથી એમ બનતું નથી. ધર્મથી કે યોગનાં અંગોના અનુષ્ઠાનથી એ પ્રતિબંધ દૂર કરવામાં આવતાં, પોતાની સાહજિક પ્રવૃત્તિ આડે આવતાં વિઘ્નો દૂર થતાં, એમને (સુખ અને વિવેકને) ઉત્પન્ન કરે એ એની પ્રાપ્તિ કહેવાય. આ વાત આગળ કહેવામાં આવશે :- “પ્રકૃતિઓમાં નિમિત્ત અપ્રયોજક છે. પ્રતિબંધ તૂટતાં પ્રકૃતિ, ખેડૂતની જેમ, સહજભાવે પોતાનું કાર્ય કરે છે,” (યોગસૂત્ર, ૪.૩) વિવેકખ્યાતિરૂપ કાર્યની અપેક્ષાએ (યોગને) પ્રાપ્તિકારણ કહ્યું. અવાન્તર (ગૌણ) કાર્યની અપેક્ષાએ “વિયોગકારણમ્” વગેરેથી એ જ (યોગ) અશુદ્ધિનું વિયોગકારણ પણ બને છે, એમ કહ્યું. “અન્યત્વકારણમ્' વગેરેથી અન્યત્વકારણ વર્ણવે છે. કંગન, કુંડલ, અને કેયૂર (બાજુબંધ) વગેરે આભૂષણોથી સોનું ભિન્ન અને અભિન્ન છે. ભેદ અને અભેદ કહેવાની ઇચ્છા મુજબ થાય છે. આમ સોનું કુંડળથી અન્ય છે. સોની કુંડળથી અભિન્ન સોના વડે અન્ય આકાર (કંગન) બનાવે છે. તેથી સોની સોનાનું અન્યત્વકારણ છે. અગ્નિ રાંધવામાં આવતા પદાર્થોમાં અન્યત્વનું કારણ છે, છતાં અગાઉ એને વિકારકારણ કહ્યું, કારણ કે ત્યાં રાંધેલા અને કાચા ચોખાનો ભેદ એક ધર્મીના ધર્મો તરીકે કહેવાની ઇચ્છા નથી. એ બંને ધર્મો ઉત્પન્ન અને નષ્ટ થાય છે, છતાં ધર્મી એક જ રહે છે. તેથી એનું અન્યત્વ કહી શકાતું નથી. આ કારણે અગ્નિને વિકારકારણ કહ્યું. આમ બંને દાખલાઓ જુદા છે. વળી ધર્મીમાં થતો આકારભેદ અન્યત્વકારણ નથી. નહીં તો સોનીનું ગ્રહણ અસંગત થશે. બહારના પદાર્થોમાં અન્યત્વકારણ કહીને, “એવમેકસ્ય સ્રીપ્રત્યયસ્ય’ વગેરેથી આધ્યાત્મિક અન્યત્વકારણ કહે છે. આ કન્યા કમનીય છે, વગેરે જ્ઞાન અવિઘા છે. સંમોહને લીધે ચૈત્રમાં એ સ્ત્રીજ્ઞાન મૂઢતા કે વિષાદનું કારણ છે. એ વિચારે છે કે પુણ્યવાન મૈત્રની એ રત્નજેવી પત્ની છે, ભાગ્યહીન એવા મારી Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૨૯ નહીં. સપત્ની માટે એ સ્ત્રી જ્ઞાન કેષનું કારણ છે. એના પતિ મૈત્ર માટે, એ રાગવાળો હોવાથી, સુખનું કારણ છે. સ્ત્રીશરીર ચામડી, માંસ, હાડકાં અને મજ્જાનો સમૂહ છે, તેમજ સ્થાન, બીજ વગેરેને કારણે અપવિત્ર છે. એવા તત્ત્વજ્ઞાનવાળા વિવેકી પુરુષ માટે એ જ સ્ત્રી જ્ઞાન મધ્યસ્થતા (વૈરાગ્ય)નું કારણ છે. - શરીર ઇન્દ્રિયોને ધારણ કરતું હોવાથી એનું કૃતિકારણ છે. ઇન્દ્રિયો શરીરનું ધૃતિકારણ છે. પ્રાણ વગેરે પાંચ વાયુઓ કરણોમાં સમાનપણે રહી શરીરને ધારણ કરે છે. એ ન હોય તો શરીર નષ્ટ થાય છે. માંસ વગેરે શરીરનાં દ્રવ્યો પરસ્પર વિધાર્ય-વિધારક ભાવે રહે છે, પૃથ્વી વગેરે પાંચ મહાભૂતો, મનુષ્યો તેમજ વરુણ, સૂર્ય, વાયુ, ચંદ્ર વગેરે લોકોમાં વસતા શરીરધારીઓનું કૃતિકારણ છે. એ પાંચ મહાભૂતો પરસ્પરનું ધૃતિકારણ છે. ગંધ, રૂપ, રસ, સ્પર્શ, અને શબ્દ ગુણવાળી પૃથ્વીમાં મહાભૂતો પરસ્પર વિધાર્ય-વિધારક ભાવે રહે છે. જળમાં ચાર, તેજમાં ત્રણ, વાયુમાં બે ભૂતો વિધાર્યવિધારકભાવે રહે છે. પશુઓ, મનુષ્યો અને દેવો વગેરે વિધાર્ય-વિધારક ભાવે રહે છે. આ બધામાં આધાર-આય-ભાવ નથી, તો વિધાર્યવિધારક કેવી રીતે કહી શકાય ? એના જવાબમાં “પરસ્પરાર્થત્યાત” - એક બીજા માટે છે. એમ કહે છે. મનુષ્ય શરીર પશુ, પક્ષી, મૃગ, સર્પ અને સ્થાવરોનાં શરીરોથી ધારણ કરાય છે. એમ વાઘ વગેરે શરીરો મનુષ્ય, પશુ, મૃગ વગેરેના શરીરોના ઉપયોગથી ધારણ કરાય છે. પશુ, મૃગ વગેરે શરીરો સ્થાવર (પાસ) વગેરેના ઉપયોગથી અને દેવશરીર મનુષ્યોએ યજ્ઞમાં નૈવેદ્ય તરીકે અપેલાં બકરી, મૃગ, કપિંજલ વગેરેના માંસ, ઘી, પુરોડાશ, આંબાની ડાળની સમિધાઓ વગેરેથી ધારણ કરાય છે. દેવો પણ વરદાન, વર્ષા વગેરે વડે મનુષ્ય વગેરેને ધારણ કરે છે. આ રીતે એ બધાં એકબીજાને ઉપયોગી છે, એવો અર્થ છે. બાકીનું સરળ છે. ૨૮ તત્ર થોડા વધાર્યન્ત- યોગનાં અંગોનો નિર્ણય કરવામાં આવે છેयमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यान समाधयोऽष्टावङ्गानि ॥२९॥ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ (યોગનાં) આઠ અંગો છે. ૨૯ भाष्य यथाक्रममेषामनुष्ठानं स्वरूपं च वक्ष्यामः ॥२९॥ Page #273 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૩૦] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી [ २३८ ક્રમ પ્રમાણે એમનું સ્વરૂપ અને અનુષ્ઠાન કહેવામાં આવશે. ૨૯ तत्त्ववैशारदी संप्रति न्यूनाधिकसंख्याव्यवच्छेदार्थं योगाङ्गान्यवधारयति-तत्र योगाङ्गान्यवधार्यन्त इति । यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टावङ्गानि । अभ्यासवैराग्य श्रद्धावीर्यादयोऽपि यथायोगमेतेष्वेव स्वरूपतो नान्तरीयकतयान्तर्भावयितव्याः ||२९|| “तत्र योगांगानि.." वगेरेथी खोछी वधारे संख्या नथी, खेम हर्शाववा माटे योगनां अंगोनुं निर्धारण ४रे छे. "यमनियम..." वगेरे सूत्र छे. અભ્યાસ, વૈરાગ્ય, શ્રદ્ધા, ઉત્સાહ વગેરેનો પણ યથાયોગ્ય રીતે આ આઠમાં સ્વરૂપથી અંતર્ભાવ થાય છે, એમ જાણવું જોઈએ. ૨૯ तत्र- मां : (से पैडी) अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहा यमाः ॥३०॥ अहिंसा, सत्य, अस्तेय, ब्रह्मयर्य अने अपरिग्रह यमो छे. ३० भाष्य तत्राहिंसा सर्वथा सर्वदा सर्वभूतानामनभिद्रोह:, उत्तरे च यमनियमास्तन्मूलास्तत्सिद्धिपरतयैव तत्प्रतिपादनाय प्रतिपाद्यन्ते, तदवदातरूपकरणायैवोपादीयन्ते । तथा चोक्तम्- स खल्वयं ब्राह्मणो यथा यथा व्रतानि बहूनि समादित्सते तथा तथा प्रमादकृतेभ्यो हिंसानिदानेभ्यो निवर्तमानस्तामेवावदातरूपामहिंसा करोति । सत्यं यथार्थे वाङ्मनसे । यथा दृष्टं यथानुमितं यथा श्रुतं तथा वाङ्मनश्चेति । परत्रं स्वबोधसंक्रान्तये वागुक्ता सा यदि न वञ्चिता भ्रान्ता वा प्रतिपत्तिवन्ध्या वा भवेदिति । एषा सर्वभूतोपकारार्थं प्रवृत्ता न भूतोपघाताय । यदि चैवमप्यभिधीयमाना भूतोपघातपरैव स्यान्न सत्यं भवेत्पापमेव भवेत् । तेन पुण्याभासेन पुण्यप्रतिरूपकेण कष्टं तमः प्राप्नुयात् । तस्मात्परीक्ष्य सर्वभूतहितं सत्यं ब्रूयात् । स्तेयमशास्त्रपूर्वकं द्रव्याणां परत: स्वीकरणम्, तत्प्रतिषेधः Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૩૦ पुनरस्पृहारूपमस्तेयमिति । ब्रह्मचर्यं गुप्तेन्द्रियस्योपस्थस्य संयमः । विषयाणामर्जनरक्षणक्षयसङ्गहिंसादोषदर्शनादस्वीकरणमपरिग्रह इत्येते यमाः ॥३०॥ અહિંસા એટલે સર્વદા, સર્વ રીતે, સર્વ પ્રાણીઓનો અદ્રોહ. ત્યાર પછીના યમનિયમ અહિંસામૂલક છે. એની સિદ્ધિ માટે અને એના પ્રતિપાદન માટે એમનું નિરૂપણ કરવામાં આવે છે. અહિંસાના સ્વરૂપને વધુ શુદ્ધ બનાવવા માટે જ એમનો સ્વીકાર કરવામાં આવે છે. આ વિષે કહ્યું છે : “ખરેખર, બ્રાહ્મણ જેમ જેમ ઘણાં વ્રતો ધારણ કરે છે, તેમ તેમ પ્રમાદથી થતી હિંસાનાં કારણોથી નિવૃત્ત થઈને અહિંસાને વિશુદ્ધ સ્વરૂપની બનાવે છે.” - સત્ય એટલે યથાર્થ વાણી અને મન જેવું જોયું, વિચાર્યું, સાંભળ્યું હોય, એને અનુરૂપ મન અને વાણી રહે એ સત્ય છે. અન્યમાં પોતાના બોધને સંક્રાન્ત કરવા માટે વાણી પ્રયોજાય છે. તેથી એ છલવાળી, ભ્રાન્ત કે જ્ઞાન ઉત્પન્ન ન કરે એવી ન હોય, એનું ધ્યાન રાખીને બોલવું જોઈએ. કારણ કે વાણી બધાં પ્રાણીઓનો ઉપકાર કરવા માટે પ્રયોજાય છે, એમને હણવા માટે નહીં. આ રીતે પ્રયોજાતી વાણી પણ પ્રાણીઓનું અહિત કરનારી હોય, તો એ સત્ય નહીં પાપ જ છે. પુણ્ય જેવા જણાતા એ પુણ્યાભાસથી કષ્ટદાયક અંધકાર જ પ્રાપ્ત થાય છે. માટે પરીક્ષા કરીને, બધાં પ્રાણી માટે હિતકર હોય એવું જ સત્ય બોલવું જોઈએ. સ્તય (ચોરી) એટલે અશાસ્ત્રીય રીતે બીજા પાસેથી વસ્તુઓનો સ્વીકાર. એનાથી બચવા માટે વસ્તુઓની સ્પૃહા ન હોવી અસ્તેય છે. બ્રહ્મચર્ય એટલે ગુપ્ત, ઉપસ્થ ઇન્દ્રિયનો સંયમ. વિષયોની (વસ્તુઓની) પ્રાપ્તિ, રક્ષણ, ક્ષય, આસક્તિ, હિંસા વગેરે દોષો વિચારીને, એમનો અસ્વીકાર કરવો અપરિગ્રહ છે. આ બધા યમો છે. ૩૦ तत्त्व वैशारदी यमनियमाद्यङ्गान्युद्दिश्य यमनिर्देशकं सूत्रमवतारयति-तत्रेति । अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहा यमाः । योगाङ्गमहिंसामाह-सर्वथेति । ईदृशीमहिंसां स्तौति - उत्तरे चेति । तन्मूला इति । अहिंसामपरिपाल्य कृता अप्यकृतकल्पा निष्फलत्वा Page #275 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૩૦] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૪૧ दित्यर्थः । तत्सिद्धिपरतयैवानुष्ठानम् । अहिंसा चेन्मूलमुत्तरेषां कथं तेऽहिंसासिद्धिपरा इत्यत आह-तत्प्रतिपादनायेति । सिद्धिर्ज्ञानोत्पत्तिरित्यर्थः । स्यादेतत्-अहिंसाज्ञानार्था यद्युत्तरे कृतं तैरन्यत एव तदवगमादित्यत आह-तदवदातेति । यद्युत्तरे नानुष्ठीयेरनहिंसा मलिना स्यादसत्यादिभिरित्यर्थः । अत्रैवागमिकानां संमतिमाह-तथा चेति । सुगमम् । सत्यलक्षणमाह-यथार्थे वाङ्मनसे इति । यथाशब्दं साकाङक्षं पूरयति यथा दृष्टमिति । प्रतिसबन्धिनं तथाशब्दं प्रतिक्षिपति-तथा वाङ्मनश्च विवक्षायां कर्तव्यायामिति। अन्यथा तु न सत्यम् । एतत्सोपपत्तिकमाह-परत्र पुरुषे स्वबोधसंक्रान्तये स्वबोधसदृशबोधजननाय वागुक्तोच्चारता । अतः सा यदि न वञ्चिता वञ्चिका यथा द्रोणाचार्येण स्वतनयाश्वत्थाममरणमा 'युष्मन्सत्यधनाश्वत्थामा हत' इति पृष्टस्य युधिष्टिरस्य प्रतिवचनं हस्तिनमभिसंधाय 'सत्यं हतोऽश्वत्थामेति' । तदिदमुक्तस्योत्तरं न युधिष्ठिरस्य स्वबोधं संक्रामयति । स्वबोधो ह्यस्य हस्तिहननविषय इन्द्रियजन्मा । न चासौ संक्रान्तः किं त्वन्य एव तस्य तनयवधबोधो जात इति । भ्रान्ता वा भ्रान्तिजा । भ्रान्तिश्च विवक्षासमये वा ज्ञेयार्थावधारणसमये वा । प्रतिपत्त्या वन्ध्या प्रतिपत्तिवन्ध्या । यथार्यान्प्रति म्लेच्छभाषा प्रतिपत्तिवन्ध्या, निष्प्रयोजना वा स्यादिति यथानपेक्षिताभिधाना वाक् । तत्र हि परत्र स्वबोधस्य संक्रान्तिरप्यसंक्रान्तिरेव निष्प्रयोजनत्वादिति । एवंलक्षणमपि सत्यं परापकारफलं सत्याभासं न तु सत्यमित्याह-एषेति । तद्यथा सत्यतपसस्तस्करैः सार्थगमनं पृष्टस्य सार्थगमनाभिधानमिति । अभिधीयमानोच्चार्यमाणा। शेषं सुगमम् । अभावस्य भावाधीननिरूपणतया स्तेयलक्षणमाह-स्तेयमशास्त्रपूर्वकमिति । विशेषेण सामान्य लक्ष्यत इत्यर्थः । मानसव्यापारपूर्वकत्वाद्वाचनिककायिकव्यापारयोः प्राधान्यान्मनोव्यापार उक्तोऽस्पृहारूपमिति । ब्रह्मचर्यस्वरूपमाह-गुप्तेति । संयतोपस्थोऽपि हि स्त्रीप्रेक्षणतदालापकन्दर्पायतनतदङ्गस्पर्शनसक्तो न ब्रह्मचर्यवानिति । तनिरासायोक्तं गुप्तेन्द्रियस्येति । इन्द्रियान्तराण्यपि तत्र लोलुपानि रक्षणीयानीति । अपरिग्रहस्वरूपमाहविषयाणामिति । तत्र सङ्गदोष उक्तो 'भोगाभ्यासमनुविवर्धन्ते रागाः कौशलानि चेन्द्रियाणामिति (२।१५ भाष्य), हिंसालक्षणश्च दोषो “नानुपहत्य भूतान्युपभोगः संभवती"ति (२।१५ भाष्य) । अशास्त्रीयाणामयनोपनतानामपि विषयाणां निन्दितप्रतिग्रहादिरूपार्जनदोषदर्शनाच्छास्त्रीयाणामप्युपाजितानां च रक्षणादिदोषदर्शनादस्वीकरणमपरिग्रहः ॥३०॥ યમ, નિયમ વગેરે યોગનાં અંગોને ઉદ્દેશીને, યમનો નિર્દેશ કરતાં "महिसासत्य" वगैरे सूत्र प्रस्तुत ४३ छे. “सर्वथा.." वगैरेची योगनी अंगभूत Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૩૦ અહિંસા વર્ણવે છે. “ઉત્તરે ચ” વગેરેથી અહિંસાની પ્રશંસા કરે છે. “તન્યૂલા..”થી કહે છે કે અહિંસા વ્રત પાળ્યા વિના બીજાં વ્રતો પાળ્યાં હોય, તો પણ ન પાળ્યા બરાબર છે, કારણ કે એ બધાં નિષ્ફળ થાય છે. એની સિદ્ધિ માટે અન્ય વ્રતોનું અનુષ્ઠાન થવું જોઈએ. અહિંસામૂલક એના પછીનાં બધાં વ્રતો હોય તો, અહિંસાને સિદ્ધ કરનારાં કેવી રીતે કહેવાય ? એના જવાબમાં “તતિપાદનાય” એમ કહે છે- બીજાં વ્રતો અહિંસાને શુદ્ધ અને પુષ્ટ કરવા માટે આચરવામાં આવે છે. સિદ્ધિ એટલે જ્ઞાનની ઉત્પત્તિ. ભલે. પણ અહિંસાના જ્ઞાન માટે જ પછીનાં વ્રતો હોય, તો એના જ્ઞાનથી એ બધાંનું જ્ઞાન થશે, પછી એ બધાંનું જ્ઞાન મેળળવાની શી જરૂર ? એના જવાબમાં “તદનદાતરૂપકરણાય” વગેરેથી કહે છે કે બીજાં વ્રતો પાળવામાં ન આવે તો અસત્ય વગેરેથી અહિંસા મલિન બને. એની શુદ્ધિ માટે એમનું આચરણ કરવું જોઈએ. “તથા ચ..” વગેરેથી આગમના અનુયાયીઓની આ વિષે સંમતિ દર્શાવે છે, એ સુગમ છે. “યથાર્થે વાનસેથી સત્યનું લક્ષણ કહે છે. “યથા” શબ્દ એનાથી સંબંધિત “તથા”ને સૂચિત કરે છે. કહેવાની ઇચ્છા હોય, ત્યારે વાણી અને મન જોયેલી કે સાંભળેલી વાત સાથે અનુરૂપ હોવાં જોઈએ. આ બાબત યુક્તિથી સમજાવતાં કહે છે કે અન્યમાં પોતાના જેવા બોધને સંક્રાન્ત કરવા માટે વાણી પ્રયોજાય છે, માટે એ છલયુક્ત ન હોવી જોઈએ. દાખલા તરીકે દ્રોણાચાર્યે પોતાના પુત્ર અશ્વત્થામાના મરણ વિષેઃ “હે આયુષ્માન્ સત્યધન (યુધિષ્ઠિર), શું અશ્વત્થામા હણાયો ?” એમ પૂછ્યું, ત્યારે યુધિષ્ઠિરે હાથીને મનમાં રાખીને જવાબ આપ્યો : “સાચી વાત છે. અશ્વત્થામા હણાયો છે.” આ જવાબ યુધિષ્ઠિરના બોધને સંક્રાન્ત કરતો નથી. હાથીના મરણનું જ્ઞાન અને ઇન્દ્રિયથી થયું હતું. એ જ્ઞાન સંક્રાન્ત ન થયું, પણ એનાથી ભિન્ન એમના પુત્રના વધનું જ્ઞાન સંક્રાન્ત થયું. ભ્રાન્ત એટલે ભ્રાન્તિથી જન્મેલું જ્ઞાન. ભ્રાન્તિ શેય પદાર્થના નિશ્ચય વખતે થાય, અથવા એને કહેતી વખતે થાય. પ્રતિપત્તિવંધ્યા એટલે જ્ઞાન ઉત્પન્ન ન કરે એવી. દાખલા તરીકે, આર્યો પ્રત્યે પ્લેચ્છભાષા પ્રતિપત્તિવંધ્યા કહેવાય. પ્રયોજન વગરની એટલે ન પૂછેલી વાત કહેતી વાણી. એમાં બીજાને પોતાના બોધનું જ્ઞાન થાય, તો પણ ન થયા બરાબર છે. કારણ કે એ પ્રયોજન વિનાની છે. “એષા સર્વભૂતોપકારાર્થ પ્રવૃત્તા...” વગેરેથી કહે છે કે આવા લક્ષણવાળું સત્ય પણ અન્યને હાનિ કરે એવા ફળવાળું હોય, તો સત્યનો આભાસ છે, સત્ય નથી. દાખલા તરીકે ચોરોએ સત્યતપસ્ (સાચું બોલવાનું વ્રત લેનાર) મુનિને વ્યાપારીઓના સાર્થવાહ વિષે પૂછ્યું, ત્યારે એમણે સાચી વાત કહી, એ સત્યાભાસ કહેવાય. Page #277 -------------------------------------------------------------------------- ________________ પ. ૨ સૂ.૩૧] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૨૪૩ કહેવાતી એટલે ઉચ્ચારાતી. બાકીનું સરળ છે. સ્તયમ્ અશાસ્ત્રપૂર્વકમ્” વગેરેથી અભાવનું નિરૂપણ ભાવને આધીન હોવાથી (અસ્તેય સમજાવવા માટે પહેલાં) તેયનું લક્ષણ કહે છે. વિશેષથી સામાન્ય લક્ષિત થાય છે, એવો અર્થ છે. “અસ્પૃહારૂપમ્”થી શરીર અને વાણીનો વ્યાપાર મનોવ્યાપાર પર આશ્રિત હોવાથી, મુખ્યત્વે અસ્પૃહારૂપ મનનો વ્યાપાર કહ્યો. ગુણેન્દ્રિય” વગેરેથી બ્રહ્મચર્યનું લક્ષણ કહે છે. ઉપસ્થ ઇન્દ્રિય સંયમમાં રાખી હોય, પણ સ્ત્રીને જોવી, એની સાથે વાત કરવી, કામસ્થાન વગેરે અંગોને સ્પર્શ કરવો વગેરેમાં આસક્ત પુરુષ બ્રહ્મચર્યવાળો નથી. એ બધાનો સંયમ પણ કરવો જોઈએ, એમ સૂચવવા માટે “ગુપ્ત” શબ્દ પ્રયોજ્યો. ગુપ્ત રીતે કાર્ય કરતી બધી ઇન્દ્રિયોનો સંયમ બ્રહ્મચર્ય છે, એમ કહ્યું. એ રીતે લોલુપ એવી બધી ઇન્દ્રિયોનું પણ રક્ષણ કરવું જોઈએ, એ “ગુપ્ત” શબ્દનો ભાવ છે. વિષયાણામર્જનરક્ષણ” વગેરેથી અપરિગ્રહનું સ્વરૂપ કહે છે. અગાઉ ૨.૧૫માં સંગદોષ વર્ણવતાં કહ્યું હતું કે ભોગાભ્યાસથી રાગ અને ઇન્દ્રિયોની કુશળતા વધે છે, અને પ્રાણીઓની હિંસા કર્યા વિના ઉપભોગ સંભવતો નથી. એમાં હિંસારૂપી દોષ પણ દર્શાવ્યો હતો. અશાસ્ત્રીય અને યત્ન વિના મળી આવેલા વિષયોનો પરિગ્રહ નિંદનીય છે, એમ અર્જનનો દોષ જોઈને, શાસ્ત્રીય રીતે મેળવેલા વિષયોમાં એમના રક્ષણ વગેરે માટે થતા દોષો જોઈને, એમનો પણ અસ્વીકાર કરવો એને અપરિગ્રહ કહે છે. ૩૦ તે તુ- એ બધા પણजातिदेशकालसमयानवच्छिन्नाः सार्वभौमा महाव्रतम् ॥३१॥ જાતિ, દેશ, કાળ, અને પરિસ્થિતિની મર્યાદા વિના સાર્વભોમ (બધા દેશકાળમાં અને સ્થિતિઓમાં પાળવાના હોઈ) મહાવ્રત છે. ૩૧ भाष्य तत्राहिंसा जात्यवच्छिन्ना-मत्स्यवधकस्य मत्स्येष्वेव नान्यत्र हिंसा। सैव देशावच्छिन्ना-न तीर्थे हनिष्यामीति । सैव कालावच्छिन्ना-न चतुर्दश्यां न पुण्येऽहनि हनिष्यामीति । सैव त्रिभिरुपरतस्य समयावच्छिन्नादेव ब्राह्मणार्थे नान्यथा हनिष्यामीति । यथा च क्षत्रियाणां युद्ध एव हिंसा नान्यत्रेति । एभिर्जातिदेशकालसमयैरनवच्छिन्ना अहिंसादयः सर्वथैव Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૩૨ परिपालनीयाः । सर्वभूमिषु सर्वविषयेषु सर्वथैवाविदितव्यभिचाराः सार्वभौमा महाव्रत-मित्युच्यन्ते ॥३१॥ જાતિથી મર્યાદિત અહિંસા એટલે માછીમારની માછલાં પૂરતી હિંસા, બીજે નહીં. દેશથી મર્યાદિત એટલે તીર્થસ્થાનમાં હિંસા ન કરવી. કાળથી મર્યાદિત એટલે ચૌદશ કે બીજા પવિત્ર દિવસોએ હિંસા ન કરવી એવો નિશ્ચય. એ ત્રણે હિંસાઓ ત્યાગનારની સમય કે પરિસ્થિતિની મર્યાદિત અહિંસા એટલે દેવો કે બ્રાહ્મણો સિવાય બીજા કોઈ માટે હિંસા કરીશ નહીં એવો નિશ્ચય. ક્ષત્રિયોની અહિંસા એટલે યુદ્ધમાં જ મર્યાદિત હિંસા, અન્યત્ર નહીં. આ રીતે જાતિ, દેશ, કાળ અને સમયથી મર્યાદિત નહીં એવાં અહિંસા વગેરે વ્રતો સર્વથા, સર્વદા પાળવાં જોઈએ. બધા દેશો અને વિષયોમાં કોઈપણ પ્રકારના અપવાદ વિના આ વ્રતો પાળવાનાં હોઈ સાર્વભૌમ મહાવ્રતો કહેવાય છે. ૩૧ तत्त्व वैशारदी सामान्यत उक्ताः । यादृशाः पुनर्योगिनामुपादेयास्तादृशान्वक्तुं सूत्रमवतारयतिते त्विति । जातिदेशकालसमयानवच्छित्राः सार्वभौमा महाव्रतम् । सर्वासु जात्यादिलक्षणासु भूमिषु विदिताः सार्वभौमाः । अहिंसादय इति । अन्यत्राप्यवच्छेद ऊहनीयः । सुगम માધ્યમ્ IIQશા (અહિંસા વગેરે વ્રતો) સામાન્ય પણે કહ્યાં. યોગીઓ માટે ઉપાદેય (સ્વીકાય) ના સ્વરૂપને કહેવા માટે “તે તુથી “જાતિદેશકાલ” વગેરે સૂત્ર પ્રસ્તુત કરે છે. જાતિ વગેરે લક્ષણોવાળી બધી ભૂમિઓમાં પાળવાનાં હોવાથી સાર્વભૌમ અહિંસા વગેરે વ્રતો યોગીએ પાળવાં, એમ કહ્યું. આનાથી બીજા સત્ય, અસ્તેય વગેરે વ્રતોમાં પણ મર્યાદાનું અનુમાન કરવું જોઈએ. ભાષ્ય સરળ છે. ૩૧ शौचसन्तोषतपःस्वाध्यायेश्वरप्रणिधानानि नियमाः ॥३२॥ પવિત્રતા, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન નિયમો છે. भाष्य तत्र शौचं मृज्जलादिजनितं मेध्याभ्यवहरणादि च बाह्यम् । आभ्यन्तरं चित्तमलानामाक्षालनम् । संतोषः संनिहितसाधनादधिक Page #279 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૩૨] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૨૪૫ स्यानुपादित्सा । तपो द्वन्द्वसहनम् । द्वन्द्वश्च जिघत्सापिपासे शीतोष्णे स्थानासने काष्ठमौनाकारमौने च । व्रतानि चैषां यथायोगं कृच्छ्रचान्दायणसान्तपनादीनि । स्वाध्यायो मोक्षशास्त्राणामध्ययनं प्रणवजपो वा । ईश्वरप्रणिधानं तस्मिन् परमगुरौ सर्वकर्मार्पणम् । शय्यासनस्थोऽथ पथि व्रजन्वा स्वस्थः परिक्षीणवितर्कजालः । संसारबीजक्षयमीक्षमाणः स्यान्नित्यमुक्तोऽमृतभोगभागी ॥ यत्रेदमुक्तं-ततः प्रत्यक्चेतनाधिगमोऽप्यन्तरायाभावश्च (१।२९ ) इति ॥३२॥ શૌચ એટલે માટી, પાણીથી થયેલી શુદ્ધિ અને પવિત્ર આહાર વગેરે. આ બાહ્ય છે. ચિત્તના મળો દૂર કરવા એ આંતરિક શૌચ છે. સંતોષ એટલે પોતાની પાસે હોય, એથી અધિક સાધનો મેળવવાની અનિચ્છા. તપ એટલે द्वन्द्वो सहेवां लूज-तरस, ठंडी- गरमी, आठवुं-जेस, जनेाष्ठमौनઆકારમૌન દ્વન્દ્વો છે. વ્રતો એટલે આવશ્યકતા મુજબ કૃÇચાંદ્રાયણ, સાંતપન વગેરે કરવાં. સ્વાધ્યાય એટલે મોક્ષશાસ્ત્રનું અધ્યયન અથવા પ્રણવનો જપ. ઈશ્વર પ્રણિધાન એટલે એ પરમગુરુને બધાં કર્મોનું સમર્પણ. આ વિષયમાં ગાથા છે :- “શય્યામાં કે આસનપર બેઠેલો, માર્ગમાં ચાલતો સાધક સ્વસ્થ, વિતર્કજાળથી મુક્ત થયેલો અને સંસારના બીજ (રૂપ વાસનાઓ)ના ક્ષયની રાહ જોતો, અમૃતભોગમાં ભાગીદાર અને નિત્યમુક્ત કહેવાય છે.” વળી ऽधुं छे : “ज्ञानाथी (ईश्वरप्रशिधानथी) प्रत्यडू (आंतर) चैतन्य३५ आत्मानी પ્રાપ્તિ અને અંતરાયોનો અભાવ થાય છે.’ (૧.૨૯) ૩૨ तत्त्व वैशारदी शौचादिनियमानाचष्टे - शौचसन्तोषतपःस्वाध्यायेश्वरप्रणिधानानि नियमाः । व्याचष्टे - शौचमिति । आदिशब्देन गोमयादयो गृह्यन्ते । गोमूत्रयावकादि मेध्यम् । तस्याभ्यवहरणादि । आदिशब्दाद् ग्रासपरिमाणसंख्यानियमादयो ग्राह्याः । मेध्याभ्यवहरणादिजनितमिति वक्तव्ये मेध्याभ्यवहरणादि चेत्युक्तं कार्ये कारणोपचारात् । चित्तमला मदमानासूयादयः । तदपनयो मनः शौचम् । प्राणयात्रामात्रहेतोरभ्यधिकस्यानुपादित्सा सन्तोष: । प्रागेव स्वीकरणपरित्यागादिति विशेषः । काष्ठमौनमिङ्गितेनापि स्वाभिप्रायाप्रकाशनम् । अवचनमात्रमाकारमौनम् । परिक्षीणवितर्कजाल इति । वितर्को वक्ष्यमाणः Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૩૨ संशयविपर्ययौ चेति । एतावता शुद्धोऽभिसंधिरुक्तः । एते च यमनियमा विष्णुपुराण ૩ : ब्रह्मचर्यमहिंसां च सत्यास्तेयापरिग्रहान् । सेवेत योगी निष्कामो योग्यतां स्वमनोनयन् ॥३६॥ स्वाध्यायशौचसंतोषतपांसि नियतात्मवान् । कुर्वीत ब्रह्मणि तथा परस्मिन्प्रवणं मनः ॥३७॥ एते यमाः सनियमाः पञ्च पञ्च प्रकीर्तिताः । विशिष्टफलदाः काम्या निष्कामाणां विमुक्तिदाः ॥३८॥ (દ્દાનરૂદ્દ-૩૮) રૂતિ IQરા શૌચસંતોષ” વગેરે સૂત્રથી પવિત્રતા વગેરે નિયમો કહે છે “તત્ર શૌચમ્” વગેરેથી ભાષ્યકાર સૂત્ર સમજાવે છે. આદિ શબ્દથી ગોમય વગેરે સમજવાનાં છે. ગોમૂત્ર, યવાગૂ (જવની રાબ) વગેરે મેધ્ય, (પવિત્ર) આહાર છે. “એનું ભોજન વગેરેમાં પ્રયોજેલો વગેરે શબ્દ કોળિયાનું માપ, સંખ્યા, નિયમ વગેરે સૂચવે છે. “પવિત્ર આહાર વગેરેથી થતી પવિત્રતા” એમ કહેવાને બદલે, ફક્ત “પવિત્ર આહાર વગેરે” કહ્યું એમાં કારણમાં કાર્યનો ઉપચાર (વ્યવહાર) છે. મદ, માન, અસૂયા વગેરે ચિત્તના મળ છે. એમને દૂર કરવા એ મનની પવિત્રતા છે. પ્રાણયાત્રામાત્ર (ફક્ત જીવન ટકી રહે એટલાં જ) સાધનોથી વધારે મેળવવાની ઈચ્છાનો અભાવ સંતોષ છે. વસ્તુઓનો સ્વીકાર કે ત્યાગ કરતાં પહેલાં આવો સંતોષ હોવો જોઈએ, એ એની વિશેષતા છે. કાષ્ઠમૌન એટલે ઈશારાથી પણ પોતાનો અભિપ્રાય પ્રગટ ન કરવો. અને કાંઈ બોલવું નહીં એ આકારમૌન છે. “પરિક્ષીણવિતર્કજાલા” વિતર્ક એટલે આગળ કહેવાશે એ સંશય, વિપર્યય વગેરે. આનાથી શુદ્ધ મનઃસ્થિતિ કહી. આ યમનિયમો વિષ્ણુપુરાણમાં આ પ્રમાણે કહ્યા છે : “બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહનું યોગીએ નિષ્કામભાવે સેવન કરવું, જેથી એનું મન પાત્રતા કેળવે. સ્વાધ્યાય, શૌચ, સંતોષ અને તપ સંયત આત્માવાળા યોગીએ સેવવાં જોઈએ. અને મનને સતત પરબ્રહ્મમાં જોડવાનો અભ્યાસ કરવો જોઈએ. આ પાંચ પાંચ યમનિયમ કહ્યા. એ કામનાવાળાને વિશિષ્ટ ફળ આપનારા અને નિષ્કામ યોગીને મોક્ષ આપનારા છે. (વિષ્ણુપુરાણ ૬, ૭, ૩૬-૩૮) ૩૨. તેષાં યમનિયમનામૂ- આ યમ નિયમોનો Page #281 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૩૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૨૪૭ वितर्कबाधने प्रतिपक्षभावनम् ॥३३॥ વિતર્કથી બાધ થાય, તો વિરોધી ભાવના કરવી. ૩૩ भाष्य यदास्य ब्राह्मणस्य हिंसादयो वितर्का जायेरन्हनिष्याम्यहमपकारिणमनृतमपि वक्ष्यामि, द्रव्यमप्यस्य स्वीकरिष्यामि, दारेषु चास्य व्यवायी भविष्यामि, परिग्रहेषु चास्य स्वामी भविष्यामीति । एवमुन्मार्गप्रवणवितर्कज्वरेणातिदीप्तेन बाध्यमानस्तत्प्रतिपक्षान्भावयेत्'घोरेषु संसाराङ्गारेषु पच्यमानेन मया शरणमुपागतः सर्वभूताभयप्रदानेन योगधर्मः । स खल्वहं त्यक्त्वा वितर्कान्पुनस्तानाददानस्तुल्यः श्ववृत्तेने 'ति भावयेत् । यथा श्वा वान्तावलेही तथा त्यक्तस्य पुनराददान इत्येवमादि सूत्रान्तरेष्वपि योज्यम् ॥३३॥ જ્યારે બ્રાહ્મણને હિંસા વગેરેના વિચારો આવે : “મારી હાનિ કરનારને મારી નાખીશ. જૂઠું પણ બોલીશ, એનું ધન લઈ લઈશ, એની પત્ની સાથે વ્યભિચાર કરીશ, એની વસ્તુઓનો માલિક બનીશ”. આમ અવળે માર્ગે દોરનારા વિચારોરૂપ તીવ્ર જવરથી પીડાતો હોય, ત્યારે એમના વિરોધી વિચારોની ભાવના કરે. “સંસારના ભયંકર અંગારાઓમાં શેકાઈ રહેલા મેં બધાં પ્રાણીઓને અભયદાનપૂર્વક યોગધર્મનું શરણ સ્વીકાર્યું છે. એનો ત્યાગ કરીને હવે જો હું આવા વિચારોનો ફરીથી સ્વીકાર કરું, તો હું કૂતરા જેવો ગણાઉં.” જેમ કૂતરો પોતે ઊલટી કરેલું ચાટે, એમ ત્યાગેલાનો ફરીથી સ્વીકાર કરનાર ગણાય છે. આવું બીજાં સૂત્રોમાં પણ યોજવું. ૩૩ तत्त्व वैशारदी _ 'श्रेयांसि बहुविघ्नानि' इत्येषामपवादसंभवे तत्प्रतीकारोपदेशपरं सूत्रमवतारयति-एतेषां यमनियमानामिति । सूत्रं-वितर्कबाधने प्रतिपक्षभावनम् । भाष्ये नास्ति તિરોહિતમિવ વિન રૂરૂા. સારા કામમાં ઘણાં વિઘ્નો હોય છે, એમ યોગમાર્ગમાં પણ અપવાદોની શક્યતા છે. તેથી એમનો પ્રતિકાર શી રીતે કરવો, એનો ઉપદેશ કરતું સૂત્ર “એતેષાં યમનિયમાનામ્” કહીને “વિતર્કબાલને પ્રતિપક્ષ ભાવનમ્” પ્રસ્તુત કરે Page #282 -------------------------------------------------------------------------- ________________ २४८ ] छे. भाष्य स्पष्ट छे. 33 પતંજલિનાં યોગસૂત્રો ★ [ पा. २ सू. ३४ वितर्का हिंसादयः कृतकारितानुमोदिता लोभक्रोधमोहपूर्वका मृदुमध्याधिमात्रा दुःखाज्ञानानन्तफलाइति प्रतिपक्षभावनम् ॥३४॥ "हिंसा वगेरे वितर्डी (संडस्यो भने डार्यो) रेसा, उरावेसा, અનુમોદન કરેલા, લોભ, ક્રોધ, મોહપૂર્વક, મૃદુ, મધ્યમ કે તીવ્ર ભાવે સેવેલા અનંત દુઃખ અને अज्ञान३५ इज खापनारा छे, " खेभ प्रतिपक्ष (विरोधी) ભાવના કરવી. ૩૪ भाष्य तत्र हिंसा तावत्-कृता कारितानुमोदितेति त्रिधा । एकैका पुनस्त्रिधा लोभेन मांसचर्मार्थेन, क्रोधेनापकृतमनेनेति, मोहेन धर्मो मे भविष्यतीति लोभक्रोधमोहाः । पुनस्त्रिविधा मृदुमध्याधिमात्रा इति । एवं सप्तविंशतिर्भेदा भवन्ति हिंसायाः । मृदुमध्याधिमात्राः पुनस्त्रिविधा: मृदुमृदुर्मध्यमृदुस्तीव्रमृदुरिति । तथा मृदुमध्यो मध्यमध्यस्तीव्रमध्य इति । तथा मृदुतीव्रो मध्यतीव्रोऽधिमात्रतीव्र इति । एवमेकाशीतिभेदा हिंसा भवति । सा पुनर्नियमविकल्पसमुच्चयभेदादसंख्येया प्राणभृद्भेदस्यापरिसंख्येयत्वादिति । एमनृतादिष्यपि योज्यम् । ते खल्वमी वितर्का दुःखाज्ञानानन्तफला इति प्रतिपक्षभावनम्, दुःखमज्ञानं चानन्तं फलं येषामिति प्रतिपक्षभावनम् । तथा च हिंसकस्तावत्प्रथमं वध्यस्य वीर्यमाक्षिपति, ततश्च शस्त्रादिनिपातेन दुःखयति, ततो जीवितादपि मोचयति । ततो वीर्याक्षेपादस्य चेतनाचेतनमुपकरणं क्षीणवीर्यं भवति, दुःखोत्पादान्नरकतिर्यक्प्रेतादिषु दुःखमनुभवति, जीवितव्यपरोपणात्प्रतिक्षणं च जीवितात्यये वर्तमानो मरणमिच्छन्नपि दुःखविपाकस्य नियतविपाकवेदनीयत्वात्कथञ्चिदेवोच्छ्वसिति । यदि च कथञ्चित्पुण्यावापगता हिंसा भवेत्तत्र सुखप्राप्तौ भवेदल्पायुरिति । एवमनृतादिष्वपि योज्यं यथासंभवम् । एवं वितर्काणां Page #283 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૩૪] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૪૯ चामुमेवानुगतं विपाकमनिष्टं भावयन् न वितर्केषु मनः प्रणिदधीत ॥३४॥ હિંસા પોતે કરેલી, બીજા પાસે કરાવેલી અને અનુમોદિત કરેલી, એમ ત્રણ પ્રકારની છે. એમાંથી પ્રત્યેક ફરીથી, માંસ કે ચામડીના લોભથી, આણે મારું નુકસાન કર્યું છે, એમ ક્રોધથી, અને (યજ્ઞમાં હિંસા કરીશ તો) મને ધર્મનો લાભ થશે, એમ મોહથી કરેલી એમ ત્રણ પ્રકારની છે. વળી, લોભ, ક્રોધ અને મોહ (મૂદુ, મધ્યમ અને તીવ્ર) એમ ત્રણ પ્રકારના છે. આમ હિંસાના સત્તાવીસ ભેદો છે. મૃદુ, મધ્યમ અને તીવ્ર પણ ત્રણ ત્રણ પ્રકારના છે - મૃદુમૃદુ, મધ્યમમૃદુ, અને તીવ્રમૂદુ. તેમજ મૃદુમધ્યમ, મધ્યમમધ્યમ, અને તીવ્રમધ્યમ. તેમજ મૃદુતીવ્ર, મધ્યમતીવ્ર અને તીવ્રતીવ્ર. આમ હિંસાના એક્યાશી ભેદો છે. એ પણ પ્રાણધારી જીવો અસંખ્ય હોવાથી, નિયમ, વિકલ્પ અને સમુચ્ચયના ભેદોથી અસંખ્ય ભેદોવાળી છે. (માછલાંની જ હિંસા કરીશ એ નિયમ, માછલાં અથવા કરચલામાંથી એક ને જ મારીશ એ વિકલ્પ અને બધાં પ્રાણીઓને મારીશ એ સમુચ્ચય છે). આમ અસત્ય વગેરે વિષે પણ યોજવું. આ બધા વિતર્કો અનંત દુઃખ અને અજ્ઞાન ફળવાળા છે, એમ વિચારવું, એ પ્રતિપક્ષ ભાવના છે. દુ:ખ અને અજ્ઞાનનો કદી અંત ન આવે એવા ફળવાળાં આ પાપો છે, એ પ્રતિપક્ષ (વિરોધી) વિચાર છે. હિંસા કરનાર વધ્ય પ્રાણીના બળને દબાવી દે છે, પછી શસ્ત્રવગેરેનો પ્રયોગ કરી એને દુઃખી કરે છે, પછી એનો જીવનથી વિયોગ કરે છે. આ પાપકર્મના ફળરૂપે વધ્ય પ્રાણીના બળને દબાવી દીધું હોવાથી, હિંસા કરનારનાં ચેતન અને અચેતન ઉપકરણો શક્તિહીન થાય છે. એને દુઃખ આપ્યું હતું, તેથી નરકમાં, પશુ કે પ્રેતયોનિમાં દુઃખ અનુભવે છે. અને એના જીવનનો વિયોગ કર્યો હતો, તેથી જીવનનો અંત થાય, એવી પીડા ભોગવતો હોવા છતાં, અને મરણની ઇચ્છા કરતો હોવા છતાં, કર્મવિપાક રૂપ દુઃખ નિશ્ચિત્તરૂપે ફળનો અનુભવ કરાવનાર હોવાથી, ગમે તેમ શ્વાસ લે છે. ( મરી શકતો નથી). જો હિંસા પુણ્યકર્મ સાથે ભળેલી હોય, તો સુખ પ્રાપ્ત થાય ખરું, પણ એ અલ્પજીવી હોય છે. આમ અસત્ય વગેરેના વિષયમાં પણ યથા-સંભવ યોજના સમજવી જોઈએ. વિતર્કોનું Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૩૪ આવું, પાછળ પાછળ વહી આવતું ફળ હોય છે, એવું વિચારીને વિતર્કોમાં મનનું પ્રણિધાન ન કરવું. ૩૪ तत्त्ववैशारदी तत्र वितर्काणां स्वरूपप्रकारकारणधर्मफलभेदान्प्रतिपक्षभावनाविषयान्प्रतिपक्षभावनास्वरूपाभिधित्सया सूत्रेणाह - वितर्का हिंसादयः कृतकारितानुमोदिता लोभक्रोधमोहपूर्वका मृदुमध्याधिमात्रा दुःखाज्ञानानन्तफला इति प्रतिपक्षभावनम् । व्याचष्टेतत्र हिंसेति । प्राणभृत्भेदस्यापरिसंख्येयत्वान्नियमविकल्पसमुच्चयाः संभविनो हिंसादिषु । तत्राधर्मतस्तमःसमुद्रेके सति चतुर्विधविपर्ययलक्षणस्याज्ञानस्याप्युदय इत्यज्ञानफलत्वमप्येतेषामिति । दुःखाज्ञानन्तफलत्वमेव हि प्रतिपक्षभावनं तद्वशादेभ्यो निवृत्तेरिति तदेव प्रतिपक्षभावनं स्फोरयति- वध्यस्य । पश्वादेर्वीर्यं प्रयत्नं कायव्यापारहेतुं प्रथममाक्षिपति यूपनियोजनेन । तेन हि पशोरप्रागल्भ्यं भवति । शेषमतिस्फुटम् ||३४|| “વિતર્કો હિંસાદયઃ” વગેરે સૂત્રથી વિતર્કોના પ્રતિપક્ષો (સદ્ વિચારો)ની ભાવનાના વિષયો અને સ્વરૂપને કહેવા માટે વિતર્કોના પ્રકારો, કારણો, ધર્મો અને ફળોના ભેદો દર્શાવે છે. “તત્ર હિંસા તાવત્...” વગેરેથી ભાષ્યકાર સૂત્ર સમજાવે છે. પ્રાણધારી જીવોના ભેદો અસંખ્ય હોવાથી, હિંસા વગેરે પાપોમાં નિયમ, વિકલ્પ અને સમુચ્ચયનો સંભવ છે. અધર્મ તમોગુણને વધુ ગાઢ બનાવે છે, પછી એમાંથી ચાર પ્રકારના વિપર્યયજ્ઞાનરૂપ અવિદ્યાનો ઉદય થાય છે. આમ હિંસા વગેરે પાપકર્મોનું ફળ અજ્ઞાન પણ છે. પાપ દુઃખ અને અજ્ઞાનરૂપ અનંત ફળ આપનાર છે, એમ વિચારવું એ જ પ્રતિપક્ષ ભાવના (દુષ્ટ વિચારોના વિરોધી સદ્વિચારમાં મનને સ્થિર કરવાનો અભ્યાસ) છે. કારણ કે એનાથી મનુષ્ય પાપકર્મથી નિવૃત્ત થાય છે. “વધ્યા” વગેરેથી એને વધુ સ્પષ્ટ કરે છે. પશુ વગેરેનું બળ એટલે એના શરીરનો બંધનમાંથી છૂટવાનો પ્રયત્ન. એને સૌ પહેલાં ચૂપ (યજ્ઞના સ્તંભ) સાથે બાંધીને દબાવી દેવામાં આવે છે. આનાથી પશુની બધી હોશિયારી નષ્ટ થાય છે. બાકીનું અત્યંત સ્પષ્ટ છે. ૩૪ प्रतिपक्षभावनाहेतोर्हेया वितर्का यदास्य स्युरप्रसवधर्माणस्तदा तत्कृतमैश्वर्यं યોશિન: સિદ્ધિસૂનાં મવતિ । તદ્યા- પ્રતિપક્ષભાવનાના અભ્યાસથી ત્યજવાયોગ્ય વિતર્કો અપ્રસવધર્મવાળા (ફળ ઉત્પન્ન કરવાની શક્તિ વિનાના) બને છે. ત્યારે Page #285 -------------------------------------------------------------------------- ________________ પા. ર સૂ. ૩૬ ] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [ ૨૫૧ એનાથી ઉત્પન્ન થયેલું ઐશ્વર્ય યોગીની સિદ્ધિ સૂચવે છે. દાખલા તરીકે – अहिंसाप्रतिष्ठायां तत्सन्निधौ वैरत्यागः ॥३५॥ અહિંસા પ્રતિષ્ઠિત (સિદ્ધ) થતાં એ (યોગી)ની પાસે પ્રાણીઓ વૈર ત્યાગે છે. ૩૫ भाष्य सर्वप्राणिनां भवति ॥३५॥ બધાં પ્રાણીઓ વૈર ત્યાગે છે. ૩૫ तत्त्व वैशारदी उक्ता यमनियमाः । तदपवादकानां च वितर्काणां प्रतिपक्षभावनातो हानिरुक्ता । संप्रत्यप्रत्यूहं यमनियमाभ्यासात् तत्तत्सिद्धिपरिज्ञानसूचकानि चिह्नान्युपन्यस्यति यत्परिज्ञानाद्योगी तत्र तत्र कृतकृत्यः कर्तव्येषु प्रवर्तत इत्याह- यदेति । अहिंसाप्रतिष्ठायां तत्संनिधौ वैरत्यागः । शाश्वतिकविरोधा अप्यश्वमहिषमूषकमार्जाराहिनकुलादयोऽपि भगवतः प्रतिष्ठिताहिंसस्य संनिधानात्तच्चित्तानुकारिणो वैरं परित्यजन्तीति ॥३५॥ યમનિયમો કહ્યા. એમાં વિન કરનારા વિતર્કોનો પ્રતિપક્ષ ભાવનાથી નાશ કહ્યો. “યદાસ્ય...” વગેરેથી હવે નિર્વિબે યમનિયમોના અનુષ્ઠાનથી તે તે સિદ્ધિના જ્ઞાનને સૂચવતાં ચિન્હો વર્ણવે છે. આના પૂરા જ્ઞાનથી યોગી સર્વત્ર સફળ થઈને પોતાના કર્તવ્યમાં જોડાય છે. | નિત્ય વિરોધી અશ્વ-મહિષ, બિલાડી-ઉંદર, સાપ-નોળિયો વગેરે પણ અહિંસામાં પ્રતિષ્ઠિત થયેલા ભગવાનના સાન્નિધ્યમાં, એના (યોગીના) ચિત્તનું અનુસરણ કરીને વૈર ત્યજે છે. ૩૫ सत्यप्रतिष्ठायां क्रियाफलाश्रयत्वम् ॥३६॥ સત્ય પ્રતિષ્ઠિત થતાં, ક્રિયાનું ફળ આપનાર બને છે. ૩૬ भाष्य धार्मिको भूया इति भवति धार्मिकः । स्वर्ग प्राप्नुहीति स्वर्ग प्राप्नोति । अमोघास्य वाग्भवति ॥३६॥ ધાર્મિક બન (એમ યોગી કહે) તો ધાર્મિક બને છે. સ્વર્ગ મેળવ, Page #286 -------------------------------------------------------------------------- ________________ २५२] પતંજલિનાં યોગસૂત્રો [५. २ सू. ३८ એટલે સ્વર્ગમાં જાય છે. આની (યોગીની) વાણી અમોઘ (સદા સફળ) થાય છે. ૩૬ तत्त्व वैशारदी सत्यप्रतिष्ठायां कियाफलाश्रयत्वम् । क्रियासाध्यौ धर्माधर्मों क्रिया ! तत्फलं च स्वर्गनरकादि । ते एवाश्रयतीत्याश्रयः । तस्य भावस्तत्त्वम् । तदस्य भगवतो वाचा भवतीति । क्रियाश्रयत्वमाह-धार्मिक इति । फलाश्रयत्वमाह- स्वर्गमिति । अमोघाऽप्रतिहता ॥३६।। ધર્મ અને અધર્મ ક્રિયાથી સિદ્ધ થાય છે, માટે ક્રિયા કહેવાય છે. એમનું ફળ સ્વર્ગ, નરક વગેરે છે. એ જેને આધારે રહે એ આશ્રય કહેવાય. એનો ભાવ આશ્રયત્વ છે. એ આ ભગવાનની વાણીથી થાય છે. “ધાર્મિકો ભૂયા:” વગેરેથી उियाश्रयत्व हे छे. "स्वर्ग प्रालि..." वगैरेथी इलाश्रयत्व : छ. सभोघ એટલે અપ્રતિકત. ૩૬ अस्तेयप्रतिष्ठायां सर्वरत्नोपस्थानम् ॥३७॥ અસ્તેયની પ્રતિષ્ઠા થતાં બધાં રત્નો આવી મળે છે. ૩૭ भाष्य सर्वदिक्स्थान्यस्योपतिष्ठन्ते रत्नानि ॥३७॥ બધી દિશાઓ અને સ્થાનોમાંથી રત્નો એને મળે છે. ૩૭ तत्त्व वैशारदी अत्येयप्रतिष्ठायां सर्वरत्नोपस्थानम् । सुबोधम् ॥३७॥ અસ્તેય સિદ્ધ થતાં બધાં રત્નો મળે છે. સરળ છે. ૩૭ ब्रह्मचर्यप्रतिष्ठायां वीर्यलाभः ॥३८॥ બ્રહ્મચર્ય સિદ્ધ થતાં દિવ્યશક્તિ પ્રાપ્ત થાય છે. ૩૮ भाष्य यस्य लाभादप्रतिघान्गुणानुत्कर्षयति, सिद्धश्च विनेयेषु ज्ञानमाधातुं समर्थो भवतीति ॥३८॥ Page #287 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૩૯] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૫૩ શક્તિ પ્રાપ્ત થતાં, ક્યાંય નિષ્ફળ ન થાય એવા ગુણોનો ઉત્કર્ષ સાધે છે, અને સ્વયં સિદ્ધ બની શિષ્યોમાં જ્ઞાન સંક્રાન્ત કરવા માટે સમર્થ બને છે. ૩૮ तत्त्व वैशारदी ब्रह्मचर्यप्रतिष्ठायां वीर्यलाभः । वीर्यं सामर्थ्य यस्य लाभादप्रतिघातप्रतीघातानगुणानणिमादीनुत्कर्षयत्युपचिनोति । सिद्धश्च तारादिभिरष्टाभिः सिद्धिभिरूहाद्यपरनामभिरुपेतो विनेयेषु शिष्येषु ज्ञानं योगतदङ्गविषयमाघातुं समर्थो भवतीति ॥३८॥ વીર્ય એટલે સામર્થ્ય; જેની પ્રાપ્તિથી અણિમા વગેરે ક્યાંય ન રોકાતા ગુણો-સિદ્ધિઓ-મેળવે છે. સિદ્ધ બનીને ઊહ વગેરે નામોવાળી, તારા વગેરે આઠ સિદ્ધિઓ મેળવીને શિષ્યોમાં યોગ અને એનાં અંગો વિષેનું જ્ઞાન સંક્રાન્ત કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે. ૩૮ अपरिग्रहस्थैर्ये जन्मकथन्तासंबोधः ॥३९॥ અપરિગ્રહ સ્થિર થતાં જન્મ શા કારણે થાય છે એનો સ્પષ્ટ બોધ થાય છે. ૩૯ भाष्य अस्य भवति । कोऽहमासं, कथमहमासं, किंस्विदिदं, कथंस्विदिदं, के वा भविष्यामः, कथं वा भविष्याम इत्येवमस्य पूर्वान्तपरान्तमध्येप्वात्मभावजिज्ञासा स्वरूपेणोपावर्तते । एता यमस्थैर्ये सिद्धयः ॥३९॥ અપરિગ્રહ સ્થિર થાય ત્યારે આને (યોગીને) હું કોણ હતો ? કેવી સ્થિતિમાં હતો? આ (શરીર) શું છે? કેવી રીતે એ થયું? (ભવિષ્યમાં) શું થઈશ? કેવી રીતે થઈશ? એ બધું આત્માના પૂર્વના (પહેલાંના) અને છેવટના અંતનું અને મધ્યનું જ્ઞાન મેળવવાની ઇચ્છા થાય છે, અને એ બધું સ્વરૂપતઃ એની સમક્ષ પ્રગટ થાય છે. આ યમોની સ્થિરતા થતાં મળતી સિદ્ધિઓ છે. ૩૯ तत्त्व वैशारदी अपरिग्रहस्थैर्ये जन्मकथन्तासंबोधः । निकायाविशिष्टैदेहेन्द्रियादिभिः संबन्धो Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૪૦ जन्म । तस्य कथन्ता किंप्रकारता । तस्यां संबोध: साक्षात्कारः । सप्रकारातीन्द्रियशान्तोदिताव्यपदेश्यजन्मपरिज्ञानमिति यावत् । अतीतं जिज्ञासते-कोऽहमासमिति । तस्यैव प्रकारभेदमुत्पादे स्थितौ च जिज्ञासते-कथमहमासमिति । वर्तमानस्य जन्मनः स्वरूपं जिज्ञासते-किंस्विदिति । शरीरं भौतिकं किं भूतानां समूहमा माहास्वित्तेभ्योऽन्यदिति । अत्रापि कथंस्विदित्यनुषञ्जनीयम् । क्वचित्तु पठ्यत एव । अनागतं जिज्ञासते-के वा भविष्याम इति । अत्रापि कथंस्विदित्यनुषङ्गः । एवमस्येति । पूर्वान्तोऽतीतः कालः परान्तो भविष्यन्मध्यो वर्तमानस्तेष्वात्मनो भावः शरीरादिसम्बन्धस्तस्मिञ् जिज्ञासा ततश्च ज्ञानम् । यो हि यदिच्छति स तत्करोतीति न्यायात् ॥३९॥ દેહ, ઇન્દ્રિયો વગેરેના સંઘાત સાથે સંબંધ થવો જન્મ છે. એની કર્થતા એટલે એ શી રીતે બન્યું ? એનો સંબોધ એટલે સાક્ષાત્કાર. અતીન્દ્રિય એવા ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના જન્મોનું, એમના પ્રકારો સાથે, જ્ઞાન થાય છે. “કોહમાસમુ ?” થી અતીતની જિજ્ઞાસાને લીધે પૂછે છે. “કથામણમાસ?"થી એના ઉત્પત્તિ અને સ્થિતિના પ્રકારોની જિજ્ઞાસા કરે છે. “કિંસ્વિત ?” થી વર્તમાન જન્મના સ્વરૂપને જાણવા ઇચ્છે છે. ભૌતિક શરીર ભૂતોનો સમૂહમાત્ર છે કે એનાથી ભિન્ન છે ? અહીં પણ “કથમ્ ?” કેવી રીતે - જોડવું જોઈએ. કોઈક ગ્રંથોમાં એનો પાઠ મળે પણ છે. “કે વા ભવિષ્કામ?"થી અનામતવિષે જાણવા માગે છે. અહીં પણ “કથં સ્વિત” જોડવું જોઈએ. આમ યોગીને પૂર્વનો અંત એટલે ભૂતકાળ, પર અંત એટલે ભવિષ્યકાળ અને મધ્ય એટલે વર્તમાનકાળ, એ બધા કાળોમાં પોતાનો ભાવ એટલે શરીર વગેરે સાથે સંબંધ, એ વિષે જિજ્ઞાસા અને પછી જ્ઞાન થાય છે. યોગી જે જે ઇચ્છે, એ અવશ્ય મેળવે એવો નિયમ છે. ૩૯ નિયમેષ વશ્યામ - નિયમોની સિદ્ધિઓ કહેવાશે - शौचात्स्वाङ्गजुगुप्सा परैरसंसर्गः ॥४०॥ શૌચથી પોતાના શરીર પ્રત્યે ધૃણા અને બીજાં શરીરોનો અસંસર્ગ થાય છે. ૪૦ भाष्य __स्वाङ्गे जुगुप्सायां शौचमारभमाणः कायावद्यदर्शी कायानभिष्वङ्गी यतिर्भवति । किं च परैरसंसर्गः कायस्वभावावलोकी स्वमपि कायं Page #289 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૪૧] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૨૫૫ जिहासुर्मुज्जलादिभिराक्षालयनपि कायशुद्धिमपश्यन्कथं परकायैरत्यन्तमेवाप्रयतैः संसृज्येत ॥४०॥ પોતાના શરીર પ્રત્યે ધૃણા થતાં એને પવિત્ર કરવાનો યત્ન આરંભે છે. છતાં શરીર સ્વભાવે જ અપવિત્ર છે એમ જાણી, એમાં આસક્તિ વિનાનો પતિ બને છે. વળી બીજાઓ સાથે અસંસર્ગ થાય છે. શરીરના સ્વભાવનું તટસ્થપણે અવલોકન કરતો યોગી, પોતાના શરીરને ત્યજવા ઇચ્છે છે, કારણ કે માટી-પાણી વગેરેથી એને ધોવા છતાં એની શુદ્ધિ જોતો નથી, તો પછી અસંયમી એવા બીજાઓના શરીરનો સંસર્ગ કેવી રીતે કરે? ૪૦ तत्त्व वैशारदी शौचात्स्वाङ्गजुगुप्सा परैरसंसर्गः । अनेन बाह्यशौचसिद्धिसूचकं कथितम् Il૪૦|| શૌચથી પોતાના અંગ તરફ જુગુપ્સા અને બીજાઓ સાથે અસંસર્ગ થાય છે. આનાથી બાહ્ય શૌચથી થતી સિદ્ધિ સૂચવી. ૪૦ કિં વ- વળીसत्त्वशुद्धिसौमनस्यैकाग्रयेन्द्रियजयात्मदर्शनयोग्यत्वानि च ॥४१॥ અન્તઃકરણની શુદ્ધિ, મનની સૌમ્યતા, એકાગ્રતા, ઇન્દ્રિયજય અને આત્મદર્શનની યોગ્યતા પ્રાપ્ત થાય છે. ૪૧ भाष्य भवन्तीति वाक्यशेषः । शुचेः सत्त्वशुद्धिस्ततः सौमनस्यं तत एकाग्र्यं तत इन्द्रियजयस्ततश्चात्मदर्शनयोग्यत्वं बुद्धिसत्त्वस्य भवतीत्येतच्छौचस्थैर्यादधिगम्यत इति ॥४१॥ સૂત્રમાં “થાય છે” એ વાક્યાંશ જોડવો જોઈએ. શૌચથી સત્ત્વશુદ્ધિ, એનાથી મનની પ્રસન્નતા, એનાથી એકાગ્રતા, એનાથી ઇન્દ્રિયજય અને એનાથી બુદ્ધિસત્ત્વમાં આત્મદર્શનની યોગ્યતા મેળવાય છે. આટલું શૌચની સ્થિરતાથી પ્રાપ્ત થાય છે. ૪૧ Page #290 -------------------------------------------------------------------------- ________________ २५६] પતંજલિનાં યોગસૂત્રો [५. २ सू. ४२ तत्त्व वैशारदी आन्तरशौचसिद्धिसूचकमाह-किं चेति । सत्त्वशुद्धिसौमनस्यैकाग्र्येन्द्रियजयात्मदर्शनयोग्यत्वानि च । चित्तमलानामाक्षालने चित्तसत्त्वममलं प्रादुर्भवति, वैमल्यात्सौमनस्यं स्वच्छता, स्वच्छं तदेकाग्रं, ततो मनस्तन्त्राणामिन्द्रियाणां तज्जयाज्जयस्तत आत्मदर्शनयोग्यत्वं बुद्धिसत्त्वस्य भवतीति ॥४१॥ કિ ચ” વગેરેથી આંતરિક પવિત્રતાથી મળતી સિદ્ધિ સૂચવે છે. ચિત્તના મળો ધોવાતાં, ચિત્તત્ત્વ શુદ્ધ થાય છે. શુદ્ધિથી પ્રસન્નતા. પ્રસન્ન મન એકાગ્ર રહે છે. પછી મનના તાબામાં રહેલી ઇન્દ્રિયો જિતાય છે. મનના સંયમનું આ ફળ છે. પછી બુદ્ધિસત્ત્વ આત્મસાક્ષાત્કારની યોગ્યતાવાળું બને છે. ૪૧ सन्तोषादनुत्तमः सुखलाभः ॥४२॥ સંતોષથી સર્વોત્તમ સુખનો લાભ થાય છે. ૪૨ भाष्य तथा चोक्तम्यच्च कामसुखं लोके यच्च दिव्यं महत्सुखम् । तृष्णाक्षयसुखस्यैते नार्हतः षोडशी कलाम् ॥ इति ॥४२॥ (शान्ति० १७४।४६; १७७५१) આ વિષે કહ્યું છે : “લોકમાં જે કામસુખ છે, અને સ્વર્ગમાં જે મહાનું સુખ છે. એ તૃષ્ણાના ક્ષયથી થતા સુખની સોળમી કળા જેટલું પણ नथी.” (महाभारत, शांतिपर्व, १७४. ४६, १७७.५१) ४२ तत्त्व वैशारदी संतोषादनुत्तमः सुखलाभः । न विद्यतेऽस्मादुत्तम इत्यनुत्तमः । यथा चोक्तं ययातिना पूरौ यौवनमर्पयता या दुस्त्यजा दुर्मतिभिर्या न जीर्यति जीर्यताम् । तां तृष्णां संत्यजन्प्राज्ञ: सुखेनैवाभिपूर्यते ॥ (विष्णुपु. ४।१०।१२)इति । तदेतदर्शयति-यच्च कामसुखं लोक इत्यादिना ॥४२॥ જેનાથી વધારે ઉત્તમ નથી એ અનુત્તમ કહેવાય. યયાતિએ પોતાના પુત્ર પૂરને યૌવન પાછું આપતાં કહ્યું હતું : “જે દુર્બુદ્ધિવાળા લોકોથી કષ્ટથી Page #291 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૪૪] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૫૭ ત્યજાય એવી છે, અને જે વૃદ્ધ થતા લોકોમાં પણ જીર્ણ થતી નથી, એ તૃષ્ણાને ત્યજીને પ્રાજ્ઞ મનુષ્ય સુખથી ભરાઈ જાય છે.” (વિષ્ણુપુરાણ, ૪.૧૦.૧૨). આ હકીકત “યચ્ચ કામસુખ લોકે...” વગેરેથી કહે છે. ૪૨ कायेन्द्रियसिद्धिरशुद्धिक्षयात्तपसः ॥४३॥ તપથી અશુદ્ધિનો ક્ષય થતાં શરીર અને ઇન્દ્રિયોની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૪૩ भाष्य निविय॑मानमेव तपो हिनस्त्यशुद्धयावरणमलम् । तदावरणमलापगमात्कायसिद्धिरणिमाद्या । तथेन्द्रियसिद्धिर्दूराच्छ्रवणदर्शनाद्येति ॥४३॥ તપશ્ચર્યા કરવાથી અશુદ્ધિનો નાશ થતાં આવરણરૂપ મળો નાશ પામે છે. આવરણ મળો દૂર થતાં અણિમા વગેરે શરીરની અને દૂરશ્રવણ, દૂરદર્શન વગેરે ઈન્દ્રિયોની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ૪૩ तत्त्व वैशारदी तपःसिद्धिसूचकमाह-कायेन्द्रियसिद्धिरशुद्धिक्षयात्तपसः । अशुद्धिलक्षणमावरणं तामसमधर्मादि । अणिमाद्या महिमा लधिमा प्राप्तिश्च । सुगमम् ॥४३॥ “કાયેન્દ્રિયસિદ્ધિઃ” વગેરે સૂત્રથી તપની સિદ્ધિ સૂચવે છે. અધર્મ વગેરે તામસ ગુણો અશુદ્ધિરૂપ આવરણ છે. અણિમા વગેરે એટલે મહિમા, લધિમાં અને પ્રાપ્તિ. સરળ છે. ૪૩ स्वाध्यायादिष्टदेवतासंप्रयोगः ॥४४॥ સ્વાધ્યાયથી ઈષ્ટ દેવતાનો સાક્ષાત્કાર થાય છે. ૪૪ भाष्य देवा ऋषयः सिद्धाश्च स्वाध्यायशीलस्य दर्शनं गच्छन्ति कार्ये વાચ વાર્તા રૂતિ ૪૪ દેવો, મહર્ષિઓ, અને સિદ્ધપુરુષો સ્વાધ્યાયશીલને દર્શન આપે છે, અને એના કાર્યમાં મદદ કરે છે. ૪૪ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૪૫ तत्त्व वैशारदी स्वाध्यायसिद्धिसूचकमाह-स्वाध्यायादिष्टदेवतासंप्रयोगः । सुगमम् ॥४४॥ “સ્વાધ્યાયાત..” વગેરે સૂત્રથી તપની સિદ્ધિ સૂચવે છે. સરળ છે. ૪૪ समाधिसिद्धिरीश्वरप्रणिधानात् ॥४५॥ ઈશ્વરપ્રણિધાનથી સમાધિ સિદ્ધ થાય છે. ૪૫ भाष्य ईश्वरार्पितसर्वभावस्य समाधिसिद्धिर्यया सर्वमीप्सितमवितथं जानाति देशान्तरे देहान्तरे कालान्तरे च । ततोऽस्य प्रज्ञा यथाभूतं પ્રજ્ઞાનાતીતિ ઝધા પોતાનું સર્વસ્વ ઈશ્વરને અર્પણ કરવાથી સમાધિ સિદ્ધ થાય છે, જેનાથી જાણવા ઇચ્છેલું બધું યથાર્થ રીતે જાણી શકાય છે, ભલે એ બધું અન્ય દેશમાં, દેહમાં કે કાળમાં હોય. ત્યારે એની પ્રજ્ઞા પદાર્થો ખરેખર છે એવા જાણે છે. ૪૫ तत्त्व वैशारदी समाधिसिद्धिरीश्वरप्रणिधानात् । न च वाच्यमीश्वरप्रणिधानादेव चेत्संप्रज्ञातस्य समाधेरङ्गिनः सिद्धिः कृतं सप्तभिरङ्गैरिति । ईश्वरप्रणिधानसिद्धौ दृष्टादृष्टावान्तरव्यापारेण तेषामुपयोगात् । संप्रज्ञातसिद्धौ च संयोगपृथक्त्वेन दघ्न इव क्रत्वर्थता पुरुषार्थता च। न चेवमनन्तरङ्गता धारणाध्यानसमाधीनां संप्रज्ञातसिद्धौ । संप्रज्ञातसमानगोचरतयाङ्गान्तरेभ्योऽतदोचरेभ्योऽस्यान्तरङ्गत्वप्रतीतेः । ईश्वरप्रणिधानमपि हीश्वरगोचरं न संप्रज्ञेयगोचरमिति बहिरङ्गमिति सर्वमवदातम् । प्रजानातीति प्रज्ञापदव्युत्पत्तिर्दर्शिता ॥४५॥ - ઈશ્વપ્રણિધાનથી અંગી (મુખ્ય) સંપ્રજ્ઞાત સમાધિથી થતી બધી સિદ્ધિઓ મળતી હોય તો યોગનાં સાત અંગોનું અનુષ્ઠાન શા માટે કરવું? એમ ન વિચારવું જોઈએ. કારણ કે દેખાય અને ન દેખાય એવા અવાજોર (ગૌણ) વ્યાપારવડે દહીં જેમ માણસ માટે અને યજ્ઞ માટે ઉપયોગી બને એમ એ બધાં ઈશ્વરપ્રણિધાનમાં ઉપયોગી છે. આનાથી સંપ્રજ્ઞાત સમાધિમાં ધારણા, ધ્યાન અને સમાધિની અંતરંગતા નષ્ટ થતી નથી. સંપ્રજ્ઞાત આ દાખલામાં બીજાં અંગોની જેમ (ઈશ્વરપ્રણિધાનમાં) કારણરૂપ બને છે. એની અંતરંગતા, બીજાં અંગો જે એની Page #293 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૪૬] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી [ ૨૫૯ તરફ પ્રત્યક્ષ રીતે ઢળેલાં નથી, એમની અપેક્ષાએ, જણાય છે. ઈશ્વરપ્રણિધાનમાં ઈશ્વર જ સીધો વિષય છે, સંપ્રજ્ઞાત સમાધિનો નહીં. (સૂત્રકાર ૨.૧માં ઈશ્વર પ્રણિધાનને ક્રિયાયોગનું અને ૨.૩૨માં નિયમોમાંનું એક બહિરંગ સાધન કહે છે. અને ૧.૨૩, ૨.૪૫માં સમાધિનું અંતરંગ સાધન કહે છે. સાધકને આ વિષે ગૂંચવણ ન થાય એ માટે વાચસ્પતિ મિશ્ર સ્પષ્ટતા કરે છે કે ઈશ્વર પ્રણિધાન સીધે સીધું નહીં, પણ યોગનાં સાત અંગોનું સફળ અનુષ્ઠાન કર્યા પછી જ સિદ્ધ થાય છે. પ્રારંભમાં એ સાધન છે, પણ અંતમાં સાધ્ય જણાય છે. ભગવાન શ્રી ૨મણ મહર્ષિ કહેતા કે બિનશરતી શરણાગતિ પછી, ઈશ્વરથી ભિન્ન, ભોગ કે મોક્ષ ઇચ્છતો વૈયક્તિક જીવ રહેવો ન જોઈએ.) આમ આ (ઈશ્વર પ્રણિધાન) બહિરંગ સાધન છે, એમ બધું સ્પષ્ટ છે. “પ્રજાનાતિ” પ્રજ્ઞા શબ્દની વ્યુત્પત્તિ દર્શાવે છે. ૪૫ ૐત્તા: સદ્દસિદ્ધિમિર્યમનિયમાઃ । આસનાવીનિ વક્ષ્યામ: ।। તત્ર- સિદ્ધિઓ સાથે યમ, નિયમ કહ્યા. હવે આસન વગેરે કહીશું. એમાં स्थिरसुखमासनम् ॥४६॥ સ્થિરતા અને સુખ ઉત્પન્ન કરે એ આસન છે. ૪૬ भाष्य तद्यथा पद्मासनं वीरासनं भद्रासनं स्वस्तिकं दण्डासनं सोपांश्रयं पर्यङ्कं क्रौञ्चनिषदनं हस्तिनिषदनमुष्ट्रनिषदनं समसंस्थानं स्थिरसुखं यथासुखं ચેત્યેવમાવીનિ ।।૪દ્દા પદ્માસન, વીરાસન, ભદ્રાસન, સ્વસ્તિક, દંડાસન, સોપાશ્રય, પર્યંકાસન, ક્રૌંચનિષદન, હસ્તિનિષદન, ઉષ્ટ્રનિષદન, સમસંસ્થાન, સ્થિરસુખ, યથાસુખ વગેરે. ૪૬ तत्त्ववैशारदी उत्तरसूत्रमवतारयति-उक्ताः सह सिद्धिद्भिर्यमनियमाः । आसनादीनि वक्ष्याम इति । तत्र स्थिरसुखमासनम् । स्थिरं निश्चलं यत्सुखं सुखावहं तदासनमित्ति सूत्रार्थः । आस्यतेऽत्र आस्ते वानेनेत्यासनम् । तस्य प्रभेदानाह - तद्यथेति । पद्मासनं प्रसिद्धम् । स्थितस्यैकतरः पादो भून्यस्त एकतरश्चाकुञ्चितजानोरुपरि न्यस्त इत्येतद्वीरासनम् । पादतले वृषणसमीपे संपुटीकृत्य तस्योपरि' पाणिकच्छपिकां कुर्यात्तद्भद्रासनम् । सव्यमाकुञ्चितं चरणं दक्षिणजङ्घोर्वन्तरे निक्षिपेत्, दक्षिणं चाकुञ्चितं चरणं वामजङ्घोर्वन्तरे निक्षिपेत्, एतत्स्वस्तिकम् । उपविश्य श्लिष्टाङ्गुलिकौ श्लिष्टगुल्फौ भूमिश्लिष्टजङ्घोरुपादौ प्रसार्य Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૪૭ दण्डासनमभ्यसेत् । योगपट्टकयोगात्सोपाश्रयम् । जानुप्रसारितबाहोः शयनं पर्यङ्कः । कौञ्चनिषदनादानि क्रौञ्चादीनां निषण्णानां संस्थानदर्शनात्प्रत्येतव्यानि । पाणिपादाग्राभ्यां द्वयोराकुञ्चितयोरन्योन्यसंपीडनं समसंस्थानम् । येन संस्थानेनावस्थितस्य स्थैर्य सुखं च सिध्यति तदासनं स्थिरसुखम् । तदेतत्तत्र भगवतः सूत्रकारस्य संमतम् । तस्य विवरणं यथासुखं चेति ॥४६॥ “ઉક્તાઃ સહ સિદ્ધિભિર્યમનિયમા” વગેરેથી આગળનું સૂત્ર પ્રસ્તુત કરે છે. “તત્ર - સ્થિરસુખમાસનમ્” સૂત્ર છે. સ્થિર એટલે નિશ્ચલ અને સુખ ઉત્પન્ન કરે એ આસન છે, એવો સૂત્રનો અર્થ છે. આસન શબ્દની વ્યુત્પત્તિ “આસ્મતે અત્ર” અથવા “આતે અનેન” જેની ઉપર કે જેના વડે બેસાય એ આસન છે. તદ્યથા”થી એના ભેદો કહે છે. પદ્માસન પ્રસિદ્ધ છે. એક પગ ભૂમિપર મૂકી, બીજા વાળેલા ઢીંચણપર બેસવું એ વીરાસન છે. વાળેલો ડાબો પગ જમણી જાંઘ અને સાથળ વચ્ચે રહે અને વાળેલો જમણો પગ ડાબી જાંઘ અને સાથળ વચ્ચે રહે એ સ્વસ્તિકાસન છે. બેસીને બંને પગની આંગળીઓ અને પાનીઓ સામસામે અડકેલી રાખી, જાંઘ અને સાથળ જમીનને અડકેલાં રાખી દંડાસનનો અભ્યાસ કરવો. યોગપટ્ટક નામના લાકડાના સાધનના આશ્રયે બેસવું સોપાશ્રય આસન છે. ઢીંચણોપર હાથ ફેલાવીને સૂવું પર્યકાસન છે. ક્રૌંચ (સારસ), હાથી, ઊંટ બેઠેલાં હોય, એમના શરીરની સ્થિતિ જોઈને, તે તે આસનો જાણવાં જોઈએ. પાની અને પગના અગ્રભાગોને, બંને પગવાળીને, દબાવવા સમસંસ્થાન છે. જે રીતે બેસવાથી સુખ થાય અને સ્થિરતા સધાય એ સ્થિરસુખ છે, એવો ભગવાન સૂત્રકાર પતંજલિનો મત છે. “યથાસુખમએનું વિવરણ છે. ૪૬ प्रयत्नशैथिल्यानन्तसमापत्तिभ्याम् ॥४७॥ પ્રયત્નની શિથિલતા અને અનંતમાં ચિત્તની સમાપત્તિથી આસન સિદ્ધ થાય છે. ૪૭ भाष्य भवतीति वाक्यशेषः । प्रयत्नोपरमात्सिध्यत्यासनं येन नाङ्गमेजयो भवति । अनन्ते वा समापनं चित्तमासनं निवर्तयतीति ॥४७॥ ભવતિ” થાય છે- એ વાક્યાંશ જોડવો જોઈએ. પ્રયત્ન શાન્ત થતાં આસન સિદ્ધ થાય છે, જેનાથી શરીરમાં કંપન થતું નથી. અથવા અનંતમાં સમાપન્ન થયેલું ચિત્ત આસન સિદ્ધ કરે છે. ૪૭ Page #295 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૪૮] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૨૬૧ तत्त्व वैशारदी आसनस्वरूपमुक्त्वा तत्साधनमाह-प्रयत्नशैथिल्यानन्तसमापत्तिभ्याम् । सांसिद्धिको हि प्रयत्नः शरीरसाधको न योगाङ्गस्योपदेष्टव्यासनस्य कारणम् । तस्य तत्कारणत्व उपदेशवैयर्थ्यात्स्वरसत एव तत्सिद्धः । तस्मादुपदेष्टव्यस्यासनस्यायमसाधको विरोधी च स्वाभाविकः प्रयत्नः । तस्य च यादृच्छिकासनहेतुतयासननियमोपहन्तृत्वात् । तस्मादुपदिष्टनियमासनमभ्यस्यता स्वाभाविकप्रयत्नशैथिल्यात्मा प्रयत्न आस्थेयो नान्यथोपदिष्टमासनं सिध्यतीति स्वाभाविकप्रयत्नशैथिल्यमासनसिद्धिहेतुः । अनन्ते वा नागनायके स्थिरतरफणासहस्रविधृतविश्वंभरामण्डले समापनं चित्तमासनं निवर्तयतीति ॥४७॥ પ્રયત્નશૈથિલ્ય” વગેરેથી, જેનું સ્વરૂપ અગાઉ કહ્યું, એ આસનનું સાધન કહે છે. શરીરને ધારણ કરવા માટે સ્વાભાવિક રીતે જે પ્રયત્ન કરવો પડે છે, એ ઉપદેશ કરવામાં આવતા આસનનું કારણ નથી. કારણ કે એ સ્વભાવસિદ્ધ હોય, તો એને એના કારણ તરીકે ઉપદેશવું વ્યર્થ બને. તેથી સ્વાભાવિક પ્રયત્ન ઉપદેશાતા આસનનો વિરોધી અને અસાધક છે. મન ફાવે એમ બેસવામાં હેતુરૂપ હોવાથી, એ આસનના નિયમનો નાશ કરનાર છે. તેથી જેના નિયમો ઉપદેશવામાં આવે છે, એ આસનોનો અભ્યાસ કરવા ઇચ્છતા સાધકે સ્વાભાવિક પ્રયત્નને શિથિલ કરવાનો યત્ન કરવો જોઈએ, બીજી રીતે યોગાસન સિદ્ધ થતું નથી. આમ સ્વાભાવિક પ્રયત્નની શિથિલતા આસન સિદ્ધિનો હેતુ છે. અથવા અત્યંત સ્થિર હજાર ફેણોપર પૃથ્વીમંડળને ધારણ કરનાર નાગરાજ અનંતમાં એકાગ્ર થયેલું ચિત્ત આસન સિદ્ધ કરે છે. ૪૭ ततो द्वन्द्वानभिघातः ॥४८॥ એનાથી દ્વન્ડો પીડા કરતાં નથી. ૪૮ शीतोष्णादिभिर्द्वन्द्वैरासनजयान्नाभिभूयते ॥४८॥ ઠંડી, ગરમી વગેરે દ્વન્દોથી આસન જીતનાર યોગી પીડિત થતો નથી.૪૮ तत्त्व वैशारदी आसनविजयसूचकमाह-ततो द्वाद्वानभिघातः । निगदव्याख्यातं भाष्यम् । आसनमप्युक्तं विष्णुपुराणे एवं भद्रासनादीनां समास्थाय गुणैर्युतम् (६।७।३९) इति ॥४८॥ આસનવિજયના સૂચકને કહે છે, કે એનાથી દુઃો પીડા કરતાં નથી. ભાષ્ય સ્પષ્ટ છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૨ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૪૯ વિષ્ણુપુરાણ ૬.૭.૩૯માં પણ “ભદ્રાસન વગેરેના ગુણોવાળા આસનનો આશ્રય કરીને યોગાભ્યાસ કરવો જોઈએ.” એવો ઉલ્લેખ છે. ૪૮ तस्मिन्सति श्वासप्रश्वासयोर्गतिविच्छेदः प्राणायामः ॥४९॥ આસન સિદ્ધ થયા પછી શ્વાસોચ્છવાસની ગતિનો વિચ્છેદ પ્રાણાયામ છે. ૪૯ भाष्य - सत्यासनजये बाह्यस्य वायोराचमनं श्वासः । कौष्ठ्यस्य वायोनिःसारणं प्रश्वासः । तयोर्गतिविच्छेद उभयाभावः प्राणायामः ॥४९॥ આસન જીત્યા પછી બહારના વાયુના આચમનરૂપ શ્વાસ અને કોઠાના વાયુના બહાર નીકળવારૂપ પ્રશ્વાસની ગતિનો વિચ્છેદ- બંનેનો અભાવ થવો- પ્રાણાયામ છે. तत्त्व वैशारदी आसनानन्तरं तत्पूर्वकतां प्राणायामस्य दर्शयंस्तल्लक्षणमाह-तस्मिन्सति श्वासप्रश्वासयोर्गतिविच्छेदः प्राणायामः । रेचकपूरककुम्भकेष्वस्ति श्वासप्रश्वासयोर्गतिविच्छेदः इति प्राणायामसामान्यलक्षणमेतदिति । तथा हि- यत्र बाह्यो वायुराचम्यान्तर्धार्यते पूरके तत्रास्ति श्वासप्रश्वासयोर्गतिविच्छेदः । यत्रापि कोष्ठ्यो वायुविरेच्य बहिर्धार्यते रेचके तत्रास्ति श्वासप्रश्वासयोर्गतिविच्छेदः । एवं कुम्भकेऽपीति । तदेतद्भाष्येणोच्यते- सत्यासनजय રૂતિ II૪૨ તસ્મિનું સતિ” વગેરે સૂત્રથી આસન પછી, એટલે પ્રાણાયામ પહેલાં આસનજય થવો જરૂરી છે, એમ દર્શાવતાં એનું લક્ષણ કહે છે. રેચક, પૂરક અને કુંભકમાં શ્વાસોચ્છવાસની ગતિ અટકે છે, એ પ્રાણાયામનું સામાન્ય લક્ષણ છે. પૂરક વખતે બહારના વાયુને અંદર લઈ, ધારણ કરવો પડે છે, તેથી એમાં એની ગતિ અટકે છે, તેમજ રેચક વખતે કોઠાના વાયુને બહાર કાઢીને રોકવો પડે છે, એમાં પણ એની ગતિ અટકે છે. કુંભકમાં પણ એમ જ બને છે. “સત્યાસન ” વગેરે ભાષ્યથી ભાષ્યકાર આ વાત સ્પષ્ટ કરે છે. ૪૯ Page #297 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૫૦] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [ ર૬૩ તુ – એ પણ – बाह्याभ्यन्तरस्तम्भवृत्तिर्देशकालसंख्याभिः પિ વીર્યસૂક્ષ્મ: પ૦ બાહ્યવૃત્તિ, આભ્યત્તરવૃત્તિ અને સ્તંભવૃત્તિ (એમ ત્રણ પ્રકારનો પ્રાણાયામ) દેશ, કાળ અને સંખ્યાથી પરીક્ષિત થતો, લાંબો અને સૂક્ષ્મ બને છે. ૫૦ भाष्य यत्र प्रश्वासपूर्वको गत्यभावः स बाह्यः । यत्र श्वासपूर्वको गत्यभावः स आभ्यन्तरः । तृतीयः स्तम्भवृत्तिर्यत्रोभयाभावः सकृत्प्रयत्नाद्भवति । यथा तप्ते न्यस्तमुपले जलं सर्वतः संकोचमापद्यते तथा द्वयोर्युगपद्गत्यभाव इति । त्रयोऽप्येते देशेन परिदृष्टा इयानस्य विषयो देश इति । कालेन परिदृष्टाः क्षणानामियत्तावधारणेनावच्छिन्ना इत्यर्थः । संख्याभिः परिदृष्टा एतावद्भिः श्वासप्रश्वासैः प्रथम उद्धातस्तद्वन्निगृहीतस्यै-तावद्भिद्वितीय उद्धात एवं तृतीयः एवं मृदुरेवं मध्य एवं तीव्र इति संख्यापरिदृष्टः । स खल्वयमेवमभ्यस्तो વોઈસૂક્ષ્ય: પગા ઉચ્છવાસપૂર્વક (સ્વાભાવિક) ગતિનો અભાવ બાહ્ય, શ્વાસપૂર્વક ગતિનો અભાવ આત્યંતર અને એક પ્રયત્નથી બંનેનો અભાવ ત્રીજો ખંભવૃત્તિ પ્રાણાયામ છે. જેમ તપી ગયેલા પત્થર પર પાણીનું ટીપું પડતાં, બધી તરફથી સંકુચિત થાય છે, એમ બંનેની ગતિનો એકીસાથે અભાવ થાય છે. એ ત્રણ દેશથી પરીક્ષિત થઈ શકે છે કે આટલા પ્રદેશ સુધી પહોંચે છે. કાળથી પણ આટલી ક્ષણો સુધી રોકાયો એવી મર્યાદા નક્કી કરીને પરીક્ષિત થઈ શકે છે, તેમજ અમુક સંખ્યાથી શ્વાસોચ્છવાસનો પહેલો ઉઘાત, એને જીત્યા પછી નિશ્ચિત સંખ્યાનો બીજો ઉદ્દાત અને એ મુજબ ત્રીજો ઉદ્દાત પણ જાણવો. વધારે કે ઓછી સંખ્યાને કારણે મૃદુ, મધ્ય અને તીવ્ર એવા એના ભેદો થાય છે. આ રીતે નિયમિત અભ્યાસ કરતાં ક્રમશઃ લાંબો અને સૂક્ષ્મ બને છે. ૫૦ तत्त्व वैशारदी प्राणायामविशेषत्रयलक्षणपरं सूत्रमवतारयति-स त्विति । बाह्याभ्यन्तरस्तम्भवृत्तिर्देशकालसंख्याभिः परिदृष्टो दीर्घसूक्ष्मः । वृत्तिशब्दः प्रत्येकं संबध्यते । रेचकमाहयत्र प्रश्वासेति । पूरकमाह-यत्र श्वासेति । कुम्भकमाह-तृतीय इति । तदेव स्फुटयति Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૫૦ यत्रो भयोः श्वासप्रश्वासयोः सकृदेव विधारकात्प्रयत्नादभावो भवति न पुनः पूर्ववदापूरणप्रयनौघविधारकप्रयत्नो नापि रेचकप्रयत्नौघविधारकप्रयत्नोऽपेक्ष्यते । किं तु यथा तप्त उपले निहितं जलं परिशुष्यत्सर्वतः संकोचमापद्यत एवमयमपि मारुतो वहनशीलो बलवद्विधारकप्रयत्ननिरुद्धक्रियः शरीर एव सूक्ष्मीभूतोऽवतिष्ठते न तु पूरयति येन पूरकः । न तु रेचयति येन रेचक इति । इयानस्य देशो विषयः प्रादेश-वितस्तिहस्तादिपरिमितो, निवातप्रदेश ईषीकातूलादिक्रियानुमितो बाह्यः । एवमान्तरो-ऽप्यापादतलमामस्तकं पिपीलिकास्पर्शसदृशेनानुमितः स्पर्शेन । निमेषक्रियावच्छिन्नस्य कालस्य चतुर्थो भागः क्षणः । तेषामियत्तावधारणेनावच्छिनः । स्वजानुमण्डलं पाणिना त्रि:परामृश्यच्छोटिकावच्छिनः कालो मात्रा । ताभिः षटत्रिंशन्मात्राभिः परिमितः प्रथम उद्घातो मृदुः । स एव द्विगुणीकृतो द्वितीयो मध्यः । स एव त्रिगुणीकृतस्तृतीयस्तीव्रः । तमिमं संख्यापरिदृष्टं प्राणायाममाहसंख्याभिरिति । स्वस्थस्य हि पुंसः श्वासप्रश्वासक्रियावच्छिनेन कालेन यथोक्तच्छोटिकाकाल: समानः प्रथमोद्घातकर्मतां नीत उद्घातो विजितो वशीकृतो निगृहीतः । क्षणानामियत्ताकालो विवक्षितः, श्वासप्रश्वासप्रचयोपपन्ना तु संख्येति कथंचिद्भेदः । स स्वल्वयं प्रत्यहमभ्यस्तो दिवसपक्षमासादिक्रमेण देशकालप्रचय व्यापितया दीर्घः । परमनैपुण्यसमधिगमनीयतया च सूक्ष्मो न तु मन्दतया ॥५०॥ સ ત”થી ત્રણ વિશેષ પ્રકારના પ્રાણાયામોનાં લક્ષણ કહેવા માટે “બાહ્યાભ્યન્તરવૃત્તિ..” વગેરે સૂત્ર પ્રસ્તુત કરે છે. વૃત્તિ શબ્દ બાહ્ય વગેરે બધા શબ્દો સાથે જોડાય છે. “યત્ર પ્રશ્વાસ” વગેરેથી રેચક કહે છે. “યત્ર શ્વાસ..” વગેરેથી પૂરક કહે છે. “તૃતીયઃ સ્તન્મવૃત્તિ” વગેરેથી કુંભક કહે છે. એને જ સ્પષ્ટ કરતાં કહે છે કે જેમાં શ્વાસ અને પ્રશ્વાસ બંનેનો એક જ પ્રયત્નથી અભાવ થાય, પહેલાંની જેમ પૂરવાનો અને ધારણ કરવાનો તેમજ બહાર કાઢીને ધારણ કરવાનો પ્રયત્ન અપેક્ષિત ન હોય, પણ તપી ગયેલા પત્થર પર પડેલા પાણીની જેમ બધી તરફથી સંકુચિત થઈને સ્થિર થાય એને ખંભવૃત્તિ કહે છે. આ સ્તંભવૃત્તિમાં વહન (ગતિ)શીલ પવન બળવાન પ્રયત્નથી ધારણ થઈને શરીરમાં સૂક્ષ્મ બનીને સ્થિર રહે છે. અંદર પૂરવામાં આવતો ન હોવાથી એ પૂરક નથી, અને બહાર કાઢવામાં આવતો ન હોવાથી રેચક નથી. દેશથી પરીક્ષિત પ્રાણાયામમાં આટલો એનો પ્રદેશ છે, એટલે આંગળ, વેત કે હાથ જેટલા પ્રદેશ સુધી પહોંચે છે, એવી એની પરીક્ષા, પવન વિનાના સ્થાનમાં બેસીને રૂ, ઈષિકા વગેરેની ક્રિયા(ચલન)થી અનુમાન વડે જાણવામાં આવે છે. આ બાહ્ય છે. એ રીતે અંદર પણ પગથી માથાસુધી કીઓના સ્પર્શ જેવા અનુભવથી અનુમાન વડે જાણી શકાય છે. નિમેષ કે આંખ મીંચવાની ક્રિયામાં Page #299 -------------------------------------------------------------------------- ________________ પ. ૨ સૂ. ૫૧] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૬૫ લાગતા સમયનો ચોથો ભોગ પણ છે. કેટલી ક્ષણો વાયુ રોકાયો એના નિર્ણય વડે કાળથી પરીક્ષિત પ્રાણાયામ થાય છે. પોતાના ઢીંચણને હાથથી ત્રણવાર સ્પર્શીને ચપટી વગાડવા જેટલો સમય માત્રા કહેવાય છે. એવી છત્રીસ માત્રાઓથી માપેલો પહેલો મૂદુ ઉદ્ઘાત, એનાથી બેગણો બીજો મધ્ય ઉદ્દાત અને ત્રણ ગણો ત્રીજો તીવ્ર ઉદ્દાત કહેવાય છે. “સંખ્યાભિઃ” વગેરેથી સંખ્યાથી માપેલા પ્રાણાયામને વર્ણવે છે. સ્વસ્થ મનુષ્યને શ્વાસ-પ્રશ્વાસમાં જેટલો સમય લાગે, એ અગાઉ કહ્યા પ્રમાણે ચપટી વગાડવામાં લાગતા સમય જેટલો હોય છે. પહેલો ઉદ્દાત સફળતાપૂર્વક પૂરો કરીને, એને જીતીને કે વશમાં કરીને પ્રાણાયામ થાય એ નિગૃહીત છે. ક્ષણો વડે આટલો સમય વાયુ રોકાયો અને સંખ્યા વડે કેટલીવાર શ્વાસપ્રશ્વાસ લીધા એની ગણતરી થાય છે, એમ એ બેમાં થોડો ફેર છે. આ રીતે દરરોજ અભ્યાસ કરતાં દિવસ, પખવાડિયું મહિનો વગેરે ક્રમથી દેશ અને કાળની દૃષ્ટિએ વધારે વ્યાપક બનીને દીર્ઘ કે લાંબો બને છે. અત્યંત નિપુણતાથી એની ગતિ જાણી શકાય એવી હોવાથી એને સૂક્ષ્મ પણ કહે છે, મંદતાના કારણે નહીં. ૫૦ बाह्याभ्यन्तरविषयाक्षेपी चतुर्थः ॥५१॥ બાહ્ય અને આભ્યન્તર વિષયવિનાનો ચોથો (કુંભક) છે. ૫૧ માણ देशकालसंख्याभिर्बाह्यविषयपरिदृष्ट आक्षिप्तः । तथाभ्यन्तरविषयपरिदृष्ट आक्षिप्तः । उभयथा दीर्घसूक्ष्मः । तत्पूर्वको भूमिजयात्क्रमेणोभयोर्गत्यभावश्चतुर्थः प्राणायामः । तृतीयस्तु विषयानालोचितो गत्यभावः सकृदारब्ध एव, देशकालसंख्याभिः परिदृष्टो दीर्घसूक्ष्मः । चतुर्थस्तु श्वासप्रश्वासयोर्विषयावधारणात्क्रमेण भूमिजयादुभयाक्षेपपूर्वको गत्यभावश्चतुर्थः प्राणायाम इत्ययं विशेषः ॥५१॥ દેશ, કાળ અને સંખ્યા વડે બહારના પ્રદેશવાળા રેચકને જીત્યા પછી, એના વિના, તેમજ આત્યંતર પ્રદેશવાળા પૂરકને પણ એ રીતે જીત્યા પછી, એના વિના થતો પ્રાણાયામ કુંભક છે. બંને રીતે એ લાંબો અને સૂક્ષ્મ બને છે. એના અભ્યાસથી ક્રમે ક્રમે ભૂમિકાઓના જયથી, એ બંનેની ગતિના અભાવવાળો ચોથો કુંભક પ્રાણાયામ છે. ત્રીજા પ્રાણાયામમાં વિષયનો વિચાર કર્યા વિના એક જ પ્રયત્નથી દેશ, કાળ અને સંખ્યાથી પરીક્ષિત થઈને લાંબો Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. પર સૂક્ષ્મ બને છે. જ્યારે ચોથામાં શ્વાસ-પ્રશ્વાસના પ્રદેશનો નિશ્ચય કરીને ક્રમે ક્રમે ભૂમિજયથી બંને (પૂરક રેચક) વિનાનો ગતિનો અભાવ થાય છે, એ એની વિશેષતા છે. ૫૧ तत्त्व वैशारदी एवं त्रयो विशेषा लक्षिताः । चतुर्थं लक्षयति-बाह्याभ्यन्तरविषयाक्षेपी चतुर्थः । व्याचष्टे-देशकालसंख्याभिरिति । आक्षिप्तोऽभ्यासवशीकृताद्रूपादवरोपितः । सोऽपि दीर्घसूक्ष्मः । एवं ततपूर्वको बाह्याभ्यन्तरविषयप्राणायामो देशकालसंख्यादर्शनपूर्वकः । न चासौ चतुर्थस्तृतीय इव सकृत्प्रयत्नादह्नायजायते । किं त्वभ्यस्यमानस्तां तामवस्थामापनस्तत्तदवस्थाविजयानुक्रमेण भवतीत्याह-भूमिजयादिति । ननूभयोर्गत्यभावः स्तम्भवृत्तावप्यस्तीति कोऽस्मादस्य विशेष इत्यत आह-तृतीय इति । अनालोचनपूर्वः सकृत्प्रयत्ननिर्वतितस्तृतीयः । चतुर्थस्त्वालोचनपूर्वो बहुप्रयत्ननिर्वर्तनीय इति विशेषः । तयोः पूरकरेचकयोविषयोऽनालोचितोऽयं तु देशकालसंख्याभिरालोचित इत्यर्थः ॥५१॥ આમ ત્રણ પ્રાણાયામ કહ્યા. હવે “બાહ્યાભ્યતર...” વગેરેથી ચોથો વર્ણવે છે. “દેશકાલસંખ્યાભિઃ” વગેરેથી ભાષ્યકાર સૂત્ર સમજાવે છે. આલિપ્ત એટલે અભ્યાસથી વશ કરેલા સ્વરૂપવાળો કે પ્રયત્નની અપેક્ષા વિનાનો. એ પણ લાંબો અને સૂક્ષ્મ હોય છે. “તપૂર્વક” એટલે બહાર અને અંદરના પ્રદેશવાળા, અને દેશકાળ સંખ્યાને લક્ષમાં રાખીને થતા પ્રાણાયામપૂર્વક. આ ચોથો પ્રાણાયામ ત્રીજાની જેમ એકવારના પ્રયત્નથી ઝપાટાબંધ થતો નથી. પરંતુ અભ્યાસ કરતાં કરતાં, તે તે અવસ્થાઓ પ્રાપ્ત કરી, એમનો વિજય કરી, ક્રમે ક્રમે થાય છે, એમ “ભૂમિજયાત” વગેરેથી કહે છે. સ્તંભવૃત્તિમાં બંને (રેચક પૂરક)નો અભાવ થાય છે, પછી એ બેમાં (ત્રીજા અને ચોથામાં) વિશેષતા શું છે? “તૃતીયસ્તુ” વગેરેથી જવાબ આપતાં કહે છે કે ત્રીજો પ્રાણાયામ આલોચના વિના, એક જ વખતના પ્રયત્નથી થાય છે. અને ચોથો (દેશકાળની) આલોચનાપૂર્વક, ઘણા પ્રયત્ન પછી સિદ્ધ થાય છે. એ એની વિશેષતા છે. પૂરક, રેચકના પ્રદેશના વિચાર વિનાનો ત્રીજો અને દેશ, કાળ, સંખ્યાથી આલોચિત ચોથો છે, એવો અર્થ છે. ૫૧ ततः क्षीयते प्रकाशावरणम् ॥५२॥ એનાથી (પ્રાણાયામથી) પ્રકાશ (જ્ઞાન)નું આવરણ ક્ષીણ થાય છે. પર भाष्य प्राणायामानभ्यस्यतोऽस्य योगिनः क्षीयते विवेकज्ञानावरणीयं कर्म । Page #301 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૫૨] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી [ २६७ यत्तदाचक्षते-महामोहमयेनेन्द्रजालेन प्रकाशशीलं सत्त्वमावृत्य तदेवाकार्ये नियुङ्क्त इति । तदस्य प्रकाशावरणं कर्म संसारनिबन्धनं प्राणायामाभ्यासाद् दुर्बलं भवति प्रतिक्षणं च क्षीयते । तथा चोक्तम्- तपो न परं प्राणायामात्ततो विशुद्धिर्मलानां दीप्तिश्च ज्ञानस्येति ॥५२॥ પ્રાણાયામોનો અભ્યાસ કરનાર યોગીનું વિવેકજ્ઞાનને આવરણ કરતું કર્મ ક્ષીણ થાય છે. આ વિષે કહ્યું છે :- “મહામોહમય ઇન્દ્રજાળથી પ્રકાશશીલ સત્ત્વનું આવરણ કરીને, એને અકાર્યમાં જોડે છે’” આવું એનું પ્રકાશને આવરણ કરતું કર્મ, જે એના સંસારબંધનનું કારણ છે, એ પ્રાણાયામના અભ્યાસથી નબળું બને છે અને પ્રતિક્ષણ ક્ષીણ થતું જાય છે. વળી કહ્યું છે ઃ- “પ્રાણાયામથી શ્રેષ્ઠ કોઈ તપ નથી. એનાથી મળોની વિશુદ્ધિ અને જ્ઞાનની દીપ્તિ થાય છે. પર तत्त्व वैशारदी प्राणायामस्यावान्तरप्रयोजनमाह - ततः क्षीयते प्रकाशावरणम् । आव्रियतेऽनेन बुद्धिसत्त्वप्रकाश इत्यावरणं क्लेशः पाप्मा च । व्याचष्टे - प्राणायामानिति । ज्ञायतेऽनेनेति ज्ञानं बुद्धिसत्त्वप्रकाशः । विवेकस्य ज्ञानं विवेकज्ञानम् । विवेकज्ञानमावृणोतीति विवेकज्ञानावरणीयम् । भव्यगेयप्रवचनीयादीनां (अष्टाध्यायी ३।४।६८) कर्तरिनिपातनस्य प्रदर्शनार्थत्वात्कोपनीयरञ्जनीयवदत्रापि कर्तरि कृत्यप्रत्ययः । कर्मशब्देन तज्जन्यमपुण्यं तत्कारणं च क्लेशं लक्षयति । अत्रैवागमिनामनुमतिमाह - यत्तदाचक्षत इति । महामोहो राग: । तदविनिर्भागवर्तिन्यविद्यापि तद्ग्रहणेन गृह्यते । अकार्यमधर्मः । ननु प्राणायाम एव चेत्पाप्मानं क्षिणोति कृतं तर्हि तपसेत्यत आह-दुर्बलं भवतीति । न तु सर्वथा क्षीयते । अतस्तत्प्रक्षयाय तपोऽपेक्ष्यत इति । अत्राप्यागमिनामनुमतिमाह तथा चोक्तमिति । मनुरप्याहप्राणायामैर्दहेद्दोषान् (६।७२ ) इति । प्राणायामस्य योगाङ्गता विष्णुपुराण उक्ता प्राणाख्यमनिलं वश्यमभ्यासात्कुरुते तु यः । प्राणायामः स विज्ञेयः सबीजोऽबीज एव च ॥ परस्परेणाभिभवं प्राणापानौ यदानिलौ । कुरुतस्तद्विधानेन तृतीयं संयमात्तयोः ||६/७ ४० - ४१) इति ॥५२॥ “ततः क्षीयते प्राशावरसम्” सूत्रथी प्राणायामनुं गौए। प्रयोशन 5हे छे. બુદ્ધિસત્ત્વના પ્રકાશને ઢાંકે એને આવરણ, ક્લેશ કે પાપ કહે છે . “प्राणायामानभ्यस्यतः..." वगेरेथी भाष्यार सूत्रनी व्याप्या रे छे. नाथी વસ્તુ જણાય એને જ્ઞાન કે બુદ્ધિસત્ત્વનો પ્રકાશ કહે છે. વિવેકનું જ્ઞાન આવૃત કરે खेने विवेऽज्ञानवरशीय (दुर्भ) उहे छे. "लव्यगेयप्रवयनीय..." ( अष्टाध्यायी. Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮] પતંજલિના યોગસૂત્રો [પા. ૨ સૂ. ૫૩ ૩.૪.૬૮) સૂત્ર પ્રમાણે કર્તામાં નિપાત થતો દર્શાવાય છે, તેથી કોપનીય, રજનીયની જેમ અહીં પણ કર્તામાં કૃત્ય પ્રત્યય થયો છે. - કર્મ શબ્દથી કર્મથી ઉત્પન્ન થતાં પાપ અને એના કારણરૂપ લેશો લક્ષિત કરે છે. “પત્તદાચક્ષતે..” વગેરેથી આગમાનુયાયીઓની સંમતિ દર્શાવે છે. મહામોહ એટલે રાગ. એમાં અવિભક્તપણે રહેલી અવિદ્યાનું પણ એનાથી ગ્રહણ થાય છે. અકાર્ય એટલે અધર્મ. પણ પ્રાણાયામથી જ પાપો ક્ષીણ થતાં હોય તો તપ શા કામનું? એના જવાબમાં “દુર્બલ ભવતિ” નબળું બને છે – પૂરેપૂરું નષ્ટ થતું નથી, એમ કહે છે. તેથી એના લય માટે તપ અપેક્ષિત છે. “તથા ચોક્ત”થી આ વિષે પણ આગમાનુયાયીઓની સંમતિ દર્શાવે છે. મનુએ પણ કહ્યું છે - “પ્રાણાયામોથી દોષોને બાળી નાખે” (મનુસ્મૃતિ, ૬.૭૨). વિષ્ણુપુરાણ (૬.૭.૪૦-૪૧)માં પ્રાણાયામને યોગનું અંગ કહ્યું છે :“જે પ્રક્રિયા વાયુને અભ્યાસથી વશમાં કરે છે, એને પ્રાણાયામ જાણવો. એ સબીજા અને નિર્બેજ હોય છે. જ્યારે પ્રાણ અને અપાન એ બે વાયુઓ એક બીજાને દબાવીને જે રીતે જીતે, એ બે પ્રકારો, અને એ બંને જેમાં જીતી લેવાય એ ત્રીજો પ્રકાર છે.” પર - અને धारणासु च योग्यता मनसः ॥५३॥ ધારણાઓમાં મનની યોગ્યતા કેળવાય છે. પ૩ માણ प्राणायामाभ्यासादेव । प्रच्छर्दनविधारणाभ्यां वा प्राणस्य (१३४) પ્રતિ વયના પર પ્રાણાયામના અભ્યાસથી જ (ધારણા સધાય છે). કારણ કે સૂત્ર ૧.૩૪માં “પ્રાણના રેચન અને વિધારણથી (મન સ્થિર થાય છે, એમ કહ્યું છે. પ૩ तत्व वैशारदी किं च - धारणासु च योग्यता मनसः । प्राणायामो हि मनः स्थिरीकुर्वन्धारणासु योग्यं करोति ॥५३॥ પ્રાણાયામ મનને સ્થિર બનાવીને ધારણા માટે યોગ્ય બનાવે છે. પ૩ Page #303 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૫૪] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૨૬૯ अथ कः प्रत्याहार: ? प्रत्याहार शुंछ ? स्वविषयासंप्रयोगे चित्तस्य स्वरूपानुकार इवेन्द्रियाणां प्रत्याहारः ॥५४॥ પોતાના વિષયો સાથે સંયોગ ન થતાં, ચિત્તના સ્વરૂપનું જાણે કે અનુકરણ કરે, એ ઇન્દ્રિયોનો પ્રત્યાહાર છે. ૫૪ भाष्य स्वविषयसंप्रयोगाभावे चित्तस्वरूपानुकार इवेति चित्तनिरोधे चित्तवनिरुद्धानीन्द्रियाणि नेतरेन्द्रियजयवदुपायान्तरमपेक्षन्ते । यथा मधुकरराजं मक्षिका उत्पतन्तमनूत्पतन्ति निविशमानमनुनिवेशन्ते तथेन्द्रियाणि चित्तनिरोधे निरुद्धानीत्येष प्रत्याहारः ॥५४॥ પોતાના વિષયો સાથે સંયોગના અભાવે, ચિત્તના સ્વરૂપનું જાણે કે અનુકરણ થાય, એટલે કે ચિત્ત-નિરોધ થતાં, ચિત્તની જેમ ઇન્દ્રિયોનો પણ નિરોધ થાય અને એમના જય માટે બીજા ઉપાયની અપેક્ષા ન રહે એ પ્રત્યાહાર છે. જેમ મધમાખીઓ પોતાના રાજાના ઊડવા સાથે ઊડી જાય અને એના બેસવા સાથે બેસે, એમ ઈન્દ્રિયો ચિત્તનિરોધથી નિરુદ્ધ થઈ જાય છે, એ પ્રત્યાહાર છે. ૫૪ तत्त्व वैशारदी तदेवं यमादिभिः संस्कृतः संयमाय प्रत्याहारमारभते । तस्य लक्षणसूत्रमवतारयितुं पृच्छति-अथेति । स्वविषयासंप्रयोगे चित्तस्वरूपानुकार इवेन्द्रियाणां प्रत्याहारः। चित्तमपि हि मोहनीयरञ्जनीयकोपनीयैः शब्दादिभिर्विषयैर्न संप्रयुज्यते, तदसंप्रयोगाच्चक्षुरादीन्यपि न संप्रयुज्यन्त इति सोऽयमिन्द्रियाणां चित्तस्वरूपानुकारः। यत्पुनस्तत्त्वं चित्तमभिनिविशते न तदिन्द्रियाणां बाह्यविषयविषयाणामनुकारोऽपि । अत उक्तमनुकार इवेति । स्वविषयासंप्रयोगस्य साधारणस्य धर्मस्य चित्तानुकारनिमित्तत्वं सप्तम्या दर्शयतिस्वेति । अनुकारं विवृणोति-चित्तनिरोध इति । द्वयोनिरोधहेतुश्च प्रयत्नस्तुल्य इति सादृश्यम्। अत्रैव दृष्टान्तमाह-यथा मधुकरराजमिति । दार्टान्तिके योजयति- तथेति । अत्रापि विष्णुपुराणवाक्यम् शब्दादिष्वनुषक्तानि निगृह्याक्षाणि योगवित् । कुर्याच्चित्तानुकारीणि प्रत्याहारपरायणः ।। (६७४३) तस्य प्रयोजनं तत्रैव दर्शितम् Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૫૫ वश्यता परमा तेन जायते निश्चलात्मनाम् । યાળામવર્તને યોની યોગસાધ: II (દા૭૪૪) તિ II૪ll આમ યમ વગેરેથી સંસ્કાર પામેલો યોગી સંયમની સિદ્ધિ માટે પ્રત્યાહાર આરંભે છે. એના લક્ષણને વર્ણવતું સૂત્ર રજૂ કરવા માટે “અથ કઃ પ્રત્યાહારઃ ?” એમ પ્રશ્ન પૂછે છે. “સ્વવિષયાસંપ્રયોગે...” વગેરે સૂત્ર છે. ચિત્ત મોહ, રાગ અને ક્રોધ ઉત્પન્ન કરે એવા શબ્દ વગેરે વિષયો સાથે જોડાતું નથી. એના એ અસંયોગથી આંખ વગેરે ઇન્દ્રિયો પણ એમની સાથે ન જોડાય, એ ઇન્દ્રિયોનો ચિત્તના સ્વરૂપ સાથે અનુકાર (અનુકરણ) છે. પરંતુ જે તત્ત્વમાં ચિત્ત પ્રવેશે છે, એમાં, બાહ્ય વિષયોમાં જ પ્રવર્તતી ઇન્દ્રિયો, ચિત્તનું અનુકરણ કરીને પ્રવેશી શકતી નથી. તેથી “ઇવ” જાણે કે અનુકરણ કરે છે એમ કહ્યું. “સ્વવિષય” વગેરેથી પોતાના વિષય સાથે અસંયોગરૂપ સાધારણ ધર્મનું, ચિત્તનું અનુકરણ નિમિત્ત છે, એમ સમી વિભક્તિના પ્રયોગથી દર્શાવ્યું. “ચિત્તનિરોધ...” વગેરેથી અનુકરણનું વિવરણ આપે છે. બંનેના નિરોધના હેતુરૂપ પ્રયત્ન એકસરખો છે, એ સમાનતા છે. “યથા મધુકરરાજસ્...” વગેરેથી દષ્ટાન્ત આપે છે. “તથા...” વગેરેથી સમજાવવા ઇચ્છેલા વિષયમાં યોજે છે. આ વિષે વિષ્ણુપુરાણનું વચન છે - “યોગના સ્વરૂપને જાણનાર શબ્દ વગેરે વિષયોમાં આસક્ત બનેલી ઇન્દ્રિયોનો નિગ્રહ કરી, ચિત્તનું અનુકરણ કરતી બનાવવાનો પ્રત્યાહારનો અભ્યાસ સતત કરે.” (વિષ્ણુપુરાણ ૬.૭.૪૩). એનું પ્રયોજન પણ ત્યાં દર્શાવ્યું છે :- “એનાથી ઇન્દ્રિયો પૂર્ણપણે વશ થાય છે. ઇન્દ્રિયો વશમાં ન હોય, એવો યોગી યોગસાધક નથી.” (વિષ્ણુપુરાણ, ૬.૭.૪૪). ૫૪ ततः परमा वश्यतेन्द्रियाणाम् ॥५५॥ એનાથી ઇન્દ્રિયો પૂર્ણપણે વશ થાય છે. ૫૫ भाष्य शब्दादिष्वव्यसनमिन्द्रियजय इति केचित् । सक्तिर्व्यसनं व्यस्यत्येनं श्रेयस इति । अविरुद्धा प्रतिपत्तिया॑य्या । शब्दादिसंप्रयोगः स्वेच्छयेत्यन्ये । रागद्वेषाभावे सुखदुःखशून्यं शब्दादिज्ञानमिन्द्रियजय इति केचित् । चित्तैकाग्रयादप्रतिपत्तिरेवेति जैगीषव्यः । ततश्च परमा त्वियं वश्यता यच्चित्तनिरोधे निरुद्धानीन्द्रियाणि नेतरेन्द्रियजयवत्प्रयत्नकृतमुपायान्तरमपेक्षन्ते योगिन इति ॥५५॥ Page #305 -------------------------------------------------------------------------- ________________ પા. ૨ સૂ. ૫૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૨૭૧ શબ્દ વગેરેનું વ્યસન ન હોવું ઇન્દ્રિયજય છે, એમ કેટલાક લોકો કહે છે. સક્તિ એટલે વ્યસન, કારણ કે એ મનુષ્યને શ્રેયથી “વ્યસ્થતિ” દૂર લઈ જાય છે. માટે (શ્રુતિ વગેરેથી) અવિરુદ્ધ અને ન્યાયસંગત શબ્દાદિ સેવવા मे, मेम 324155छे. - સ્વેચ્છાથી શબ્દ વગેરે વિષયો સેવવાની શક્તિ (ઇન્દ્રિયજય) છે, એમ બીજા કેટલાક કહે છે. રાગદ્વેષ અને સુખદુઃખવિના શબ્દ વગેરેનું જ્ઞાન થાય એ ઇન્દ્રિયજય છે એમ કેટલાક લોકો કહે છે. જૈગિષત્ર ઋષિના મત પ્રમાણે ચિત્ત એકાગ્ર બનતાં ઇન્દ્રિયોની અપ્રવૃત્તિ ઈન્દ્રિયજય છે. આનાથી પૂર્ણ વશ્યતા થાય છે. કારણ કે ચિત્તના નિરોધથી ઇન્દ્રિયો પણ નિરુદ્ધ થાય છે, અને ઇન્દ્રિયજય માટે પ્રયત્નપૂર્વક બીજા ઉપાયોની અપેક્ષા યોગીઓને રહેતી નથી. ૫૫ इति श्रीपातञ्जले सांख्यप्रवचने योगशास्त्रे श्रीमद्वयासभाष्ये द्वितीयः साधनपादः ॥२॥ આમ શ્રી પતંજલિના યોગશાસ્ત્ર પર શ્રીમદ્ વ્યાસ રચિત સાંખ્ય પ્રવચન ભાષ્યમાં બીજો સાધનપાદ સમાપ્ત થયો. ૨ तत्त्व वैशारदी अस्यानुवादकं सूत्रम्- ततः परमा वश्यतेन्द्रियाणाम् । ननु सन्ति किमन्या अपरमा इन्द्रियाणां वश्यता या अपेक्ष्य परमेयमुच्यते । अद्धा ता दर्शयति- शब्दादिष्विति । एतदेव विवृणोति-सक्ती रागो व्यसनम् । कया व्युपत्त्या ? व्यस्यति क्षिपति निरस्यत्येनं श्रेयस इति । तदभावोऽव्यसनं वश्यता । अपरामपि वश्यतामाह-अविरुद्धेति । श्रुत्याद्यविरुद्धशब्दादिसेवनं तद्विरुद्धेष्वप्रवृत्तिः । सैव न्याय्या, न्यायादनपेता यतः अपरामपि वश्यतामाह-शब्दादिसंप्रयोग इति । शब्दादिष्विन्द्रियाणां संप्रयोगः स्वेच्छया भोग्येषु स खल्वयं स्वतन्त्रो न भोग्यतन्त्र इत्यर्थः । अपरामपि वश्यतामाह-रागद्वेषाभावे सुखदुःखशून्यं माध्यस्थ्येन शब्दादिज्ञानमित्येके । सूत्रकाराभिमतां वश्यतां परमर्षिसमतामाहचित्तस्यैकाग्यात्सहेन्द्रियैरप्रवृत्तिरेव शब्दादिष्विति जैगीषव्यः । अस्याः परमतामाह-परमा त्विति । तुशब्दो वश्यतान्तरे भ्यो विशिनष्टि । वश्यतान्तराणि हि विषयाशीविषसंप्रयोगशालितया क्लेशविषसंपर्कशङ्कां नापनामन्ति । न हि विषविद्यावित्प्रकृष्टोऽपि वशीकृतभुजंगमो भुजंगममङ्के निधाय स्वपिति विश्रब्धः । इयं तु वश्यता विदूरीकृतनिखिलविषयव्यतिषङ्गा निराशङ्कतया परमेत्युच्यते । नेतरेन्द्रियजयवदिति । यथा यतमानसंज्ञायामेकेन्द्रिजयेऽपीन्द्रियान्तरजयाय प्रयत्नान्तरम-पेक्ष्यन्ते, न चैवं चित्तनिरोधे बाह्येन्द्रियनिरोधाय प्रयत्नान्तरापेक्षेत्यर्थः ॥५५॥ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૫૫ “તતઃ પરમા વશ્યતા ઇન્દ્રિયાણામ્” સૂત્ર અગાઉ કહેલી વાતનો અનુવાદ કરે છે. શું બીજી ઇન્દ્રિયોની અપરમા વશ્યતા પણ છે, જેની અપેક્ષાએ આને “પરમા વશ્યતા” કહેવામાં આવે છે? હા. “શબ્દાદિષ” વગેરેથી એમને કહે છે. “સક્તિ” કે રાગ એટલે વ્યસન વગેરેથી એનું વિવરણ કરે છે. કેવી વ્યુત્પત્તિથી? “વ્યસ્થતિ, લિપતિ નિરતિ એનું શ્રેયસઃ ઇતિ” યોગીને શ્રેયથી દૂર ફેંકે છે, માટે એને “સક્તિ” કહે છે. એનો અભાવ અવ્યસન છે, એ જ વશ્યતા છે. અવિરુદ્ધ પ્રતિપત્તિ” વગેરેથી બીજી વશ્યતા કહે છે. વેદથી અવિરુદ્ધ શબ્દ વગેરેનું સેવન એટલે વેદવિરુદ્ધ પ્રવૃત્તિનો અભાવ. એ ન્યાયસંગત છે, કારણ કે યુક્તિવિરુદ્ધ નથી. “શબ્દાદિસંપ્રયોગઃ સ્વેચ્છયા” વગેરેથી અન્ય વશ્યતા કહે છે. શબ્દ વગેરે સાથે સ્વેચ્છાપૂર્વક ઇન્દ્રિયોનો સંયોગ. આનાથી માણસ ભોગ્ય વિષે સ્વતંત્ર રહે છે, એના વશમાં થતો નથી, એવો અર્થ છે. વળી બીજી વશ્યતા કહે છે :રાગદ્વેષવગરનું સુખદુઃખ રહિત, તટસ્થ એવું શબ્દાદિનું જ્ઞાન, એમ કેટલાક કહે છે. - પરમ ઋષિ જૈગિષથને સંમત અને સૂત્રકારને પણ અભિમત એવી વશ્યતા કહે છે - ચિત્તની એકાગ્રતાને લીધે ઇન્દ્રિયો સાથે ચિત્તની શબ્દાદિમાં અપ્રવૃત્તિ પરમા વશ્યતા છે. “પરમાણુ” વગેરેથી એની ઉત્કૃષ્ટતા દર્શાવે છે. “તું” શબ્દથી બીજી વશ્યતાઓ કરતાં આની વિશેષતા બતાવે છે. બીજી વશ્યતાઓ વિષયરૂપ સર્પના વિષ સાથે સંયોગવાળી હોવાથી વિષજન્ય ક્લેશ સાથે સંપર્કની શંકા દૂર કરતી નથી. વિષવિદ્યાનો ઉત્કૃષ્ટ વિશેષજ્ઞ પણ, સર્પને વશમાં કરીને, ખોળામાં રાખીને વિશ્વાસપૂર્વક સૂઈ જતો નથી. આ છેલ્લી વશ્યતા બધા પ્રકારના વિષના સંપર્ક વગરની અને નિઃશંક બનાવનાર હોવાથી “પરમા” કહેવાય છે. જેમ યતમાન વૈરાગ્યમાં એક ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કર્યા પછી, બીજી ઈન્દ્રિયોના વિજય માટે, પ્રયત્નની અપેક્ષા રહે છે, એવી અપેક્ષા ચિત્ત નિરોધ થતાં બહાર ભટકતી બધી ઇન્દ્રિયોના નિરોધ માટે અન્ય પ્રયત્નની અપેક્ષા રહેતી નથી, એવો અર્થ છે. પપ क्रियायोगं जगौ क्लेशान्विपाकाकर्मणामिह । तदुःखत्वं तथा व्यूहान्यादे योगस्य पञ्चकम् ।।इति ॥ “ક્રિયાયોગ, ક્લેશો, કર્મવિપાક, એનાં દુ:ખો અને યોગના ભૂહો એમ પાંચ બાબતો આ પાદમાં કહી इति श्री वाचस्पतिमिश्रविरचितायां पातञ्जलयोगसूत्रभाष्यव्याख्यायां तत्त्व वैशारद्यां द्वितीयः साधनपादः ॥२॥ આમ પાતંજલયોગસૂત્રભાષ્ય પર શ્રી વાચસ્પતિ મિશ્રવિરચિત તત્ત્વ વૈશારદીમાં બીજો સાધનપાદ સમાપ્ત થયો. ૨ Page #307 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો વિભૂતિપાદ उक्तानि पञ्च बहिरङ्गाणि साधनानि । धारणा वक्तव्या । पांय पारंग સાધનો કહ્યાં. ધારણા કહેવી જોઈએ देशबन्धश्चित्तस्य धारणा ॥१॥ એક સ્થાનમાં ચિત્તની સ્થિરતા ધારણા છે. ૧ भाष्य नाभिचक्रे, हृदयपुण्डरीके, मूर्जि ज्योतिषि, नासिकाग्रे, जिह्वान इत्येवमादिषु देशेषु बाह्ये वा विषये चित्तस्य वृत्तिमात्रेण बन्ध इति धारणा ॥१॥ नामिय, ६६यमण, भूपानी योनि, नासिनो भयमा, જીભનો અગ્રભાગ વગેરે સ્થાનોમાં અથવા બહારના કોઈ પદાર્થપર ચિત્તને વૃત્તિમાત્રથી સ્થિર કરવું ધારણા છે. ૧ तत्त्व वैशारदी __ प्रथमद्वितीयपादाभ्यां समाधिस्तत्साधनं चोक्तम् । तृतीयपादे तत्प्रवृत्त्यनुगुणाः श्रद्धोत्पादहेतवो विभूतयो वक्तव्याः । ताश्च संयमसाध्याः । संयमश्च धारणाध्यानसमाधिसमुदाय इति विभूतिसाधनतया, पञ्चभ्यश्च योगाङ्गेभ्यो बहिरंगेभ्योऽस्याङ्गत्रयस्यान्तरङ्गतया विशेषज्ञापनार्थमत्र त्रयस्योपन्यासः । तत्रापि च धारणाध्यानसमाधीनां कार्यकारणभावेन नियतपौर्वापर्यत्वात्तदनुरोधेनोपन्यासक्रम इति प्रथम धारणा लक्षणीयेत्याह-उक्तानीति । देशबन्धश्चित्तस्य धारणा । बन्धः संबन्धः । आध्यात्मिकदेशमाह-नाभिचक्र इति । आदिशब्देन ताल्वादयो ग्राह्याः । बाह्यदेशमाहबाह्य इति । बाह्ये च न स्वरूपेण चित्तस्य संबन्धः संभवतीत्युक्तं वृत्तिमात्रेण ज्ञानमात्रेणेत्यर्थः । अत्रापि पुराणम् प्राणायामेन पवनं प्रत्याहारेण चेन्द्रियम् । वशीकृत्य ततः कुर्याच्चित्तस्थानं शुभाश्रये ॥ (विष्णु पु. ६७।४५) शुभाश्रया बाह्या हिरण्यगर्भवासवप्रजापतिप्रभृतयः । इदं च तत्रोक्तम् Page #308 -------------------------------------------------------------------------- ________________ २७४] પતંજલિનાં યોગસૂત્રો [.. 3 सू. १ मूर्त भगवतो रूपं सर्वोपाश्रयनिस्पृहम् । एषा वै धारणा ज्ञेया यच्चित्तं तत्र धार्यते ॥७७|| तच्च मूर्तं हरे रूपं यद्विचिन्त्यं नराधिप । तच्छ्रयतामनाधारा धारणा नोपपद्यते ॥७८॥ प्रसन्नवदनं चारुपद्मपत्रनिभेक्षणम् । सुकपोलं सुविस्तीर्णललाटफलकोज्ज्वलम् ॥७९॥ समकर्णान्तविन्यस्तचारुकुण्डलभूषणम् । कम्बुग्रीवं सुविस्तीर्णश्रीवत्साङ्कितवक्षसम् ॥८०॥ वलीविभङ्गिना मग्ननाभिना चोदरेण च । प्रलम्बाष्टभुजं विष्णुमथ वापि चतुर्भुजम् ॥८१।। समस्थितोरुजवं च स्वस्तिकाघिकराम्बुजम् । चिन्तयेद्ब्रह्मभूतं तं पीतनिर्मलवाससम् ॥८२॥ किरीटचारुकेयूरकटकादिविभूषितम् । शार्ङ्गचक्रगदाखड्गशङ्खाक्षवलयान्वितम् ॥८३॥ चिन्तयेत्तन्मयो योगी समाधायात्ममानसम् । तावद्यावद् दृढीभूता तत्रैव नृप धारणा ॥८॥ एतदातिष्ठतोऽन्यद्वा स्वेच्छया कर्म कुर्वतः । नापयाति यदा चित्तं सिद्धां मन्येत तां तदा ॥८५॥ __ (विष्णु पु. ६७७७-८५) इति ॥१॥ પહેલા અને બીજા પાદમાં સમાધિ અને એનાં સાધનો કહ્યાં. આ ત્રીજા પાદમાં યોગના અભ્યાસને અનુરૂપ શ્રદ્ધા ઉત્પન્ન થાય, એ માટે વિભૂતિઓ કહેવી જોઈએ. વિભૂતિઓ સંયમથી સિદ્ધ થાય છે. ધારણા, ધ્યાન અને સમાધિના સમુદાયને સંયમ કહે છે. વિભૂતિનું સાધન હોવાના કારણે, પાંચ બહિરંગ યોગાંગોની અપેક્ષાએ આ ત્રણ અંતરંગ છે, એવી એમની વિશેષતા પણ દર્શાવવા અહીં એમની રજૂઆત કરવામાં આવે છે. ધારણા, ધ્યાન અને સમાધિમાં કાર્યકારણભાવ અને નિશ્ચિત પૂર્વાપર ક્રમ હોવાના કારણે, એ ક્રમ પ્રમાણે રજૂઆતનો ક્રમ પણ થાય, માટે “ઉક્તાનિ બહિરંગાણિ.” વગેરેથી સૌ પ્રથમ ધારણાનું લક્ષણ કહે છે. ધારણા એટલે ચિત્તનો સ્થાન સાથે બંધ એટલે સંબંધ. “નાભિચકે” વગેરેથી આધ્યાત્મિક સ્થાનો કહે છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૨] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૭૫ આદિ શબ્દથી તાળવું વગેરે ગ્રહણ કરવા જોઈએ. “બાહ્ય...” વગેરેથી બહારનાં સ્થાન કહે છે. બહારના પદાર્થોમાં ચિત્તનો સ્વરૂપથી સંબંધ સંભવિત ન હોવાથી વૃત્તિમાત્ર કે જ્ઞાનમાત્રથી ચિત્ત સ્થિર કરવું, એવો અર્થ છે. આ વિષે પુરાણ કહે છે “પ્રાણાયામથી પવનને, પ્રત્યાહારથી ઇન્દ્રિયોને વશમાં કરી, ચિત્તને શુભ આશ્રયમાં સ્થિર કરવું.” (વિ.પુ. ૬.૭.૪૫). હિરણ્યગર્ભ, ઈન્દ્ર, પ્રજાપતિ વગેરે બાહ્ય શુભાશ્રયો છે. આ વિષે પણ પુરાણ વચન છે - “બીજા બધા આશ્રયોની સ્પૃહા રાખ્યા વિના ચિત્તને ભગવાનના સાકાર સ્વરૂપમાં ધારણાથી સ્થિર કરવું. હે નરાધિપ, શ્રી હરિના ચિંતન કરવા યોગ્ય સ્વરૂપને સાંભળો. કારણ કે આધારવિના ધારણા શક્ય નથી. પ્રસન્ન મુખવાળા, સુંદર કમળપત્ર જેવાં નેત્રવાળા, સુચારુ ગાલવાળા, વિસ્તૃત લલાટને કારણે ઉજ્વળ જણાતા, સમાન આકારના કાનોમાં ઉત્તમ કુંડળોવાળા, શંખ જેવી ગ્રીવાવાળા, વિશાળ શ્રીવત્સલાંછિત વક્ષસ્થળવાળા, નિમ્નનાભિ અને વલિયુક્ત ઉદરવાળા, લાંબા આઠ અથવા ચાર હાથવાળા, એકસરખી સાથળ અને જાંઘવાળા, ચરણો પર કમળ જેવા હાથ રાખીને સ્વસ્તિકાસનમાં બેઠેલા, શુદ્ધ પીળા વસ્ત્રવાળા, કિરીટ, કેયૂર, કંગન વગેરે અલંકારોથી વિભૂષિત, તેમજ હાથોમાં શાર્ગ, ચક્ર, ગદા, ખગ, શંખ અને અક્ષમાળા ધારણ કરતા, બ્રહ્મસ્વરૂપ ભગવાન વિષ્ણુનું, પોતાના મનને સમાહિત અને તન્મય બનાવીને, યોગીએ ત્યાં સુધી ચિંતન કરવું જોઈએ, જ્યાં સુધી એમાં ધારણા દઢ ન થાય. આમ ધ્યાન કરતાં અથવા સ્વેચ્છાથી બીજું કાર્ય કરતાં પણ યોગીનું ચિત્ત બીજે ન જાય, ત્યારે ધારણા સ્થિર થઈ છે, એમ જાણવું જોઈએ. (વિ.પુ.૬.૭.૭૭-૮૫) ૧. तत्र प्रत्ययैकतानता ध्यानम् ॥२॥ એમાં વૃત્તિની એકાગ્રતા ધ્યાન છે. ર भाष्य तस्मिन्देशे ध्येयालम्बनस्य प्रत्ययस्यैकतानता सदृशः प्रवाहः प्रत्ययान्तरेणापरामृष्टो ध्यानम् ॥२॥ ધ્યેયના અવલંબનરૂપ એ સ્થાનમાં વૃત્તિની એકતાનતા, એટલે અન્ય વૃત્તિઓના સંબંધ વિના, એકસરખો પ્રવાહ, ધ્યાન છે. ૨ Page #310 -------------------------------------------------------------------------- ________________ २७६] પતંજલિનાં યોગસૂત્રો [५. उसू. 3 तत्त्व वैशारदी धारणासाध्यं ध्यानं लक्षयति-तत्र प्रत्ययैकतानता ध्यानम् । एकतानतैकाग्रता । सुगमं भाष्यम् । अत्रापि पुराणम् तद्रपप्रत्ययैकाग्रयसंततिश्चान्यनिःस्पृहा । तद्ध्यानं प्रथमैरङ्गैः षड्भिनिष्पाद्यते नृप । (विष्णु पु. ६।७८६) इति ।।२।। “તત્ર પ્રત્યર્યકતાનતા ધ્યાનથી ધારણા વડે સિદ્ધ થતા ધ્યાનનું લક્ષણ 58 छ. मेतानता भेट मे di. भविषे ५९ पु२।९। वयन छ :- “3 21%8, એ સ્વરૂપ તરફ, બીજી બાબતોની સ્પૃહા વિના, વૃત્તિઓનો એકસરખો પ્રવાહ ધ્યાન છે. એને પહેલાં છ અંગોથી સિદ્ધ કરવામાં આવે છે. ૨ तदेवार्थमात्रनिर्भासं स्वरूपशून्यमिव समाधिः ॥३॥ એ ધ્યાન જ માત્ર ધ્યેય પદાર્થને પ્રકાશિત કરે, અને ધ્યાનરૂપ પોતાના સ્વરૂપથી જાણે કે શૂન્ય બને એ સમાધિ છે. ૩ भाष्य ध्यानमेव ध्येयाकारनिर्भासं प्रत्ययात्मकेन स्वरूपेण शून्यमिव यदा भवति ध्येयस्वभावावेशात्तदा समाधिरित्युच्यते ॥३॥ ધ્યાન જ જયારે બેય આકારને પ્રગટ કરે અને ધ્યેયના સ્વભાવના આવેશને લીધે, પોતાના સ્વરૂપથી જાણે કે શૂન્ય બને, ત્યારે એને સમાધિ 5 छ. 3 तत्त्व वैशारदी ध्यानसाध्यं समाधि लक्षयति-तदेवार्थमात्रनिर्भासं स्वरूपशून्यमिव समाधिः । व्याचष्टे-ध्यानमेवेति । ध्येयाकारनिर्भासमिति ध्येयाकारस्यैव निर्भासो न ध्यानाकारस्येति । अत एवाह-शून्यमिति । ननु शून्यं चेत्कथं ध्येयं प्रकाशेतेत्यत आह-इवेति । अत्रैव हेतुमाह-ध्येयस्वभावावेशादिति । अत्रापि पुराणम् तस्यैव कल्पनाहीनं स्वरूपग्रहणं हि यत् । मनसा ध्याननिष्पाद्यं समाधिः सोऽभिधीयते ॥ विष्णु पु. ६।७।९०) इति । ध्येयाद्ध्यानस्य भेदः कल्पना, तद्धीनमित्यर्थः । अष्टाङ्गयोगमुक्त्वा Page #311 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૪] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૨૭૭ खाण्डिक्याय केशिध्वज उपसंजहार क्षेत्रज्ञः करणी ज्ञानं करणं तदचेतनम् । निष्पाद्य मुक्तिकार्यं वै कृतकृत्यं निवर्तते ॥ विष्णु पु. ६७।९२) इति ॥३॥ “તદેવાર્થમાત્રનિર્માસ..” વગેરે સૂત્રથી ધ્યાનથી સિદ્ધ થતી સમાધિનું લક્ષણ કહે છે. “ધ્યાનમેવ...” વગેરેથી ભાગકાર સૂત્ર સમજાવે છે. ધેયકારનિર્માસમ્”... વગેરેથી કહે છે કે ફક્ત ધ્યેયનો આકાર જ પ્રકાશિત કરે, ધ્યાનનો આકાર નહીં. તેથી “શૂન્યમિવ”, જાણે કે શૂન્ય હોય એવો–એમ કહે છે. જો શૂન્ય હોય તો પ્રકાશિત કેવી રીતે કરે ? એ માટે “ઈવ”નો પ્રયોગ કરે છે. એનો હેતુ જણાવતાં કહે છે કે બેયના સ્વભાવના આવેશને લીધે આવું બને છે. આ વિષયમાં પણ પુરાણ છે : “કલ્પના વિના એના જ સ્વરૂપનું ગ્રહણ, જે મન વડે ધ્યાનથી સિદ્ધ થાય છે, એ સમાધિ કહેવાય છે.” (વિ.પુ. ૬.૭.૯૦). બેયથી ધ્યાનનો ભેદ કલ્પના છે, એ વિનાનું, એવો અર્થ છે. કેશિધ્વજ ખાંડિક્યને અષ્ટાંગયોગનો ઉપદેશ કરીને, એના ઉપસંહારમાં કહ્યું : “ક્ષેત્રજ્ઞ કરણી (સાધનનો પ્રયોગ કરનાર) છે. જ્ઞાન કરણ છે, જે અચેતન છે, અને મુક્તિરૂપ કાર્યને ઉત્પન્ન કરીને, કૃતકૃત્ય બનતાં નિવૃત્ત થાય છે.” (વિ.પુ. ૬.૭.૯૨). ૩. त्रयमेकत्र संयमः ॥४॥ એ ત્રણ એક વિષયમાં થાય એ સંયમ છે. ૪ भाष्य तदेतद्धारणाध्यानसमाधित्रयमेकत्र संयमः । एकविषयाणि त्रीणि साधनानि संयम इत्युच्यते । तदस्य त्रयस्य तान्त्रिकी परिभाषा संयम इति III એ ત્રણ એટલે ધારણા, ધ્યાન અને સમાધિ એક વિષય પર સધાય એ સંયમ છે. એકવિષયક ત્રણ સાધનોને સંયમ કહે છે. એ ત્રણની તાંત્રિક પરિભાષા સંયમ છે. ૪ तत्त्व वैशारदी धारणा ध्यानं समाधिरित्येतत्त्रयस्य तत्र तत्र नियुज्यमानस्य प्रातिस्विकसंज्ञोच्चारणे गौरवं स्यादिति लाघवार्थं परिभाषासूत्रमवतारयति-त्रयमेकत्र संयम इति । Page #312 -------------------------------------------------------------------------- ________________ પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૫ व्याचष्टे-एकविषयाणीति । वाचकत्वशङ्कामपनयति - तदस्येति । तन्त्र्यते व्युत्पाद्यते योगो येन शास्त्रेण तत्तन्त्रम् । तद्भवा तान्त्रिकी । संयमप्रदेशाः परिणामत्रयसंयमात् (રૂ।૧૬) ત્યેવમાવ્ય: ॥૪॥ ૨૭૮ ] " ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણનો (એકી સાથે) તે તે જગાએ પ્રયોગ કરવો હોય, ત્યારે એમને પોતપોતાના નામથી ઉચ્ચારવામાં ગૌરવ થાય. તેથી લાઘવ માટે “ત્રયમેકત્ર સંયમઃ” એવું પરિભાષા સૂત્ર પ્રસ્તુત કરે છે. “એકવિષયાણિ...” વગેરેથી સૂત્ર સમજાવે છે. “તદસ્ય...’’ વગેરેથી સંયમ શબ્દની વાચકત્વ શંકા દૂર કરે છે (કે એ વાચક નહીં, પારિભાષિક સંજ્ઞા છે). “તંત્ર્યતે વ્યુત્પાદ્યતે યોગઃ” જેનાથી યોગનું નિરૂપણ કરવામાં આવે છે, એ શાસ્ત્ર તંત્ર કહેવાય. એને માટે બનાવેલી ‘તાંત્રિકી” કહેવાય. આગળ “પરિણામત્રયસંયમાત્, ૩.૧૬માં કહેવાનારા સંયમના પ્રદેશો કે વિષયો છે. ૪ तज्जयात्प्रज्ञालोकः ॥५॥ એના (સંયમના) જયથી પ્રજ્ઞાનો પ્રકાશ થાય છે. ૫ भाष्य तस्य संयमस्य जयात्समाधिप्रज्ञाया भवत्यालोको, यथा यथा संयमः स्थिरपदो भवति तथा तथा समाधिप्रज्ञा विशारदीभवति ॥ ५ ॥ એ સંયમના જયથી સમાધિ-પ્રજ્ઞાનો પ્રકાશ થાય છે. જેમ જેમ સંયમ સ્થિર થાય છે, એમ એમ સમાધિપ્રજ્ઞા વધુને વધુ સ્પષ્ટ થાય છે. ૫ तत्त्व वैशारदी संयमविजयस्याभ्याससाधनस्य फलमाह - तज्जयात्प्रज्ञालोकः । प्रत्ययान्तरानभिभूतस्य निर्मलप्रवाहेऽवस्थानमालोकः प्रज्ञायाः । सुगमं भाष्यम् ॥५॥ “તયાપ્રજ્ઞાલોકઃ” સૂત્રથી સંયમવિજયરૂપ સાધનના અભ્યાસનું ફળ કહે છે. બીજી વૃત્તિઓ વડે દબાયા વિના નિર્મળ પ્રવાહરૂપ સ્થિતિ પ્રજ્ઞાનો પ્રકાશ છે. ભાષ્ય સરળ છે. પ Page #313 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૬] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૨૭૯ तस्य भूमिषु विनियोगः ॥६॥ એનો (સંયમનો) (સવિતર્ક વગેરે) ભૂમિઓમાં વિનિયોગ કરવામાં आवे छे. भाष्य तस्य संयमस्य जितभूमेर्यानन्तरा भूमिस्तत्र विनियोगः । न हजिताधरभूमिरनन्तरभूमिं विलय प्रान्तभूमिषु संयमं लभते । तदभावाच्च कुतस्तस्य प्रज्ञालोकः ! ईश्वरप्रसादाज्जितोत्तरभूमिकस्य च नधरभूमिषु परचित्तज्ञानादिषु संयमो युक्तः । कस्मात् ? तदर्थस्यान्यत एवावगतत्वात् । भूमेरस्या इयमनन्तरा भूमिरित्यत्र योग एवोपाध्यायः । क्थम् ? एवं ह्युक्तम् - योगेन योगो ज्ञातव्यो योगो योगात्प्रवर्तते ।। योऽप्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् ॥ इति ॥६॥ એ સંયમનો જીતેલી ભૂમિઓથી આગળની ભૂમિમાં વિનિયોગ કરવો જોઈએ. શરૂઆતની ભૂમિઓ જીત્યા વિના, આગળની ભૂમિ મોળંગીને, અંતિમ ભૂમિઓમાં સંયમ કરી શકાતો નથી. અને એ વિના એને પ્રજ્ઞા-પ્રકાશ ક્યાંથી મળે ? ઈશ્વરના અનુગ્રહથી આગળની ભૂમિ છતી હોય એવા યોગીએ બીજાના ચિત્તનું જ્ઞાન વગેરે નીચેની ભૂમિમાં સંયમ કરવો યોગ્ય નથી. કેમ? કારણ કે એ જ્ઞાન બીજી રીતે મળી ગયું છે. આ ભૂમિ પછી આ ભૂમિ આવે છે, એ વિષે યોગ જ શિક્ષક છે. કેવી रीते ? १२९ मे छे :- "योग योग वो मे, योगथी ધોગ વધે છે. જે પ્રમાદરહિત બની યોગ સેવે છે, એ લાંબા સમય સુધી योगमा सानह प्रात छे." ६ तत्त्व वैशारदी क्व पुनर्विनियुक्तस्य संयमस्य फलमेतदित्यत आह- तस्य भूमिषु विनियोगः । भूमि विशेषयति भाष्यकारः-तस्येति । जिताया भूमेर्यानन्तरा भूमिरवस्थाऽजिता तत्र विनियोगः । स्थूलविषये सवितर्के समाधौ वशीकृते संयमेन संयमस्याविजिते निर्वितर्के विनियोगः । तस्मिन्नपि वशीकृते सविचारे विनियोगः । एवं निर्विचारे विनियोग Page #314 -------------------------------------------------------------------------- ________________ २८०] પતંજલિનાં યોગસૂત્રો [.. उसू. ६ इत्यर्थः । अत एव स्थूलविषय समापत्तिसिद्धौ सत्यां पुराणे तत्तदायुधभूषणापनयेन सूक्ष्मविषयः समाधिरवतारित: ततः शङ्खगदाचक्रशादिरहितं बुधः । चिन्तयेद्भगवद्रूपं प्रशान्तं साक्षसूत्रकम् ॥८६।। यदा च धारणा तस्मित्रवस्थानवती ततः । किरीटकेयूरमुखैर्भूषणै रहितं स्मरेत् ।।८७॥ तदेकावयवं देवं सोऽहं चेति पुनर्बुधः । कुर्यात्ततो ह्यहमिति प्रणिधानपरो भवेत् ॥८८॥ (विष्णु पु. ६७८६-८८ कस्मात्पुनरधरां भूमिं विजित्योत्तरां विजयते विपर्ययः कस्मान भवतीत्या आह-न ह्यजिताधरभूमिरिति । न हि शिलाहूदागङ्गां प्रति प्रस्थितोऽप्राप्य मेघव गङ्गां प्राप्नोति । ईश्वरप्रसादाज्जितोत्तरभूमिकस्य चेति । कस्मात् ? तदर्थस्योत्तरभूमिविजयस्य प्रत्यासनस्यान्यत एवेश्वरप्राणिधानादेवावगतत्वात् । निष्पादितक्रिये कर्मण्यविशेषाधायिनः साधनस्यासाधनन्यायातिपातादिति । स्यादेतत्-आगमतः सामान्यतोऽवगतानामप्यवान्तरभूमिभेदानां कुतः पौर्वापर्यावगतिरित्यत आह- भूमेरस्या इति । जितः पूर्वो योग उत्तरस्य योगस्य ज्ञानप्रवृत्त्यधिगमहेतुः । अवस्थैवावस्थावानित्यभिप्रेत्यैतद् द्रष्टव्यम् ॥६॥ ક્યાં પ્રયોજેલા સંયમનું આ ફળ છે? એના જવાબમાં એનો ભૂમિઓમાં विनियो। ४२वी, मेम । छे. “तस्य..." वगै३थी माध्य।२ भूमिनी विशेषता દર્શાવે છે. જીતેલી ભૂમિ પછી આવતી, ન જીતેલી ભૂમિ કે અવસ્થામાં વિનિયોગ કરવો જોઈએ. સ્થૂલ વિષયવાળા સવિતર્ક સમાધિને સંયમથી વશ કરી, સંયમથી ન જિતાયેલા નિર્વિતર્ક સમાધિમાં વિનિયોગ કરવો. એને પણ વશ કરીને પછી સવિચારમાં વિનિયોગ કરવો, આમ નિર્વિચારમાં પણ કરવો. આ કારણે સ્થૂલવિષયક સમાપત્તિ સિદ્ધ થતાં પુરાણમાં તે આયુધ અને ભૂષણને દૂર કરીને સૂક્ષ્મ વિષયમાં सभापत्ति साधवानो ७५हेश ४२वामां मावे छ :- "५छी मावाननु शं५, गहा, ચક્ર, શાર્ગ વગેરે વિનાનું શાન્ત અને ફક્ત અક્ષમાળાવાળું સ્વરૂપ ચિંતવવું. જ્યારે એમાં ધારણ સ્થિર થાય, ત્યાર પછી કિરીટ, કેયૂર વગેરે અલંકારો વિનાનું સ્વરૂપ थितवे. ५छी मे मे सवयव वने "मेहुं धुं" मेम, भने पछी ३७ "ईहुं" ३५ प्रणिधाननी सल्यास ३." (वि.पु. ६.७.८६-८८) પહેલાંની ભૂમિ જીતીને, પછીની ભૂમિ જીતે એમ શા માટે કહ્યું? એથી Page #315 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૭] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૮૧ ઊલટું કેમ ન થાય ? એના જવાબમાં “ન હ્યુજિતાધરભૂમિ...” વગેરેથી કહે છે કે શિલાહૂદથી ગંગા જવા માટે નીકળેલો માણસ મેઘવન ગયા વિના ગંગા પહોંચતો નથી. ઈશ્વરના અનુગ્રહથી આગળની ભૂમિ જિતાય, તો પહેલાંની ભૂમિ માટે સંયમ કરવો યોગ્ય નથી, એમ શાથી કહ્યું? કારણ કે આગળની ભૂમિ બીજી રીતે કે ઈશ્વરકૃપાથી જિતાઈ છે. સાધ્ય મેળવી લીધા પછી, એમાં બીજી કોઈ વિશેષતા ન ઉમેરનાર સાધન અપનાવવું, સાધનાના ન્યાયની દૃષ્ટિએ નિરર્થક છે. ભલે. પણ આગમથી સામાન્યપણે ક્રમિક, ભિન્ન ભૂમિઓ વિષે જાણ્યા પછી, એક પછી એક ભૂમિઓ જીતવી જોઈએ એવું શાથી ? “ભૂમેરસ્યા:” વગેરેથી આ પ્રશ્નનો જવાબ આપે છે. જીતેલી યોગભૂમિ આગળની ભૂમિના જ્ઞાન માટે, પ્રવૃત્તિ માટે અને પ્રાપ્તિ માટે હેતુ છે. અવસ્થા અને અવસ્થાયુક્ત યોગીમાં ભેદ નથી, એવા અભિપ્રાયથી આમ કહેવામાં આવ્યું છે. એમ સમજવું જોઈએ. ૬ त्रयमन्तरङ्गं पूर्वेभ्यः ॥७॥ આ ત્રણ, પૂર્વનાં સાધનો કરતાં અંતરંગ છે. ૭ માણ तदेतद्धारणाध्यानसमाधित्रयमन्तरङ्गं संप्रज्ञातस्य समाधेः पूर्वेभ्यो यमादिभ्यः पञ्चभ्यः साधनेभ्य इति ॥७॥ ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણ સાધનો, પહેલાંના યમ વગેરે પાંચ સાધનો કરતાં, સંપ્રજ્ઞાત સમાધિ માટે અંતરંગ છે. ૭ तत्त्व वैशारदी कस्मात्पुनर्योगाङ्गत्वाविशेषेऽपि संयमस्य तत्र तत्र विनियोगो नेतरेषां पञ्चानामित्यत आह-त्रयमन्तरङ्गं पूर्वेभ्यः । तदिदं साधनत्रयं साध्यसमानविषयत्वेनान्तरङ्गम् । न त्वेवं यमादयः, तस्मात्ते बहिरङ्गा इत्यर्थः ॥७॥ યોગનાં અંગ તરીકે બધાં સાધન સમાન હોવા છતાં, સંયમનો જ જે તે ભૂમિમાં વિનિયોગ કરવો, અને અન્ય પાંચ અંગોનો નહીં, એનું શું કારણ? આના જવાબમાં “ત્રયમન્તરંગ પૂર્વેભ્યા” એમ કહે છે. આ ત્રણ સાધનો સાધ્ય સાથે સમાન વિષયવાળાં હોવાથી અંતરંગ છે. યમ વગેરે એવાં નથી. તેથી એ બહિરંગ છે, એવો અર્થ છે. ૭ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૮ तदपि बहिरङ्गं निर्बीजस्य ॥८॥ એ (સંયમ) પણ નિર્બેજ સમાધિનું બહિરંગ છે. ૮ भाष्य तदप्यन्तरङ्गं साधनत्रयं निर्बीजस्य योगस्य बहिरङ्गं भवति । कस्मात् ? तदभावे भावादिति ॥८॥ એ ત્રણ અંતરંગ સાધનો પણ નિર્બીજ યોગનું બહિરંગ છે. કેમ ? કારણ કે એમના અભાવમાં એ ઉત્પન્ન થાય છે. ૮ तत्त्व वैशारदी साधनत्रयस्य संप्रज्ञात एवान्तरङ्गत्वं न त्वसंप्रज्ञाते । तस्य निर्बीजतया तैः सह समानविषयत्वाभावात्तेषु चिरनिरुद्धेषु संप्रज्ञातपरमकाष्ठापरनामज्ञानप्रसादरूपपरवैराग्यानन्तरमुत्पादाच्चेत्याह- तदपि बहिरङ्ग निर्बीजस्य । समानविषयत्वमन्तरङ्गत्वप्रयोजकमिह न तु तदनन्तरभावस्तस्य बहिरङ्गेश्वरप्रणिधानवर्तितया सव्यभिचारत्वादिति स्थिते सव्यभिचारमप्यन्तरङ्गलक्षणं तदनन्तरभावित्वमस्य नास्ति । तस्मादूरापेतान्तरङ्गता संयमस्यासंप्रज्ञाते इति दर्शयितुं तदभावे भावादित्युक्तम् ॥८॥ ત્રણ સાધનો સંપ્રજ્ઞાતનાં જ અંતરંગ છે, અસંપ્રજ્ઞાતનાં નહીં. કારણ કે અસંમજ્ઞાત નિર્બેજ હોવાથી, એમની સાથે સમાનવિષયવાળો નથી. માટે લાંબા સમય સુધી એ ત્રણ નિદ્ધ રહે અને સંપ્રજ્ઞાત સમાધિ પરાકાષ્ઠા સ્વરૂપ જ્ઞાનપ્રસાદ કે પરવૈરાગ્યને પ્રાપ્ત કરે, ત્યાર પછી જ એ ઉત્પન્ન થાય છે. આ વાત “તદપિ બહિરંગ નિર્બીજત્ય” સૂત્રથી કહી છે. સામાનવિષયવાળા હોવું એ અંતરંગપણાનો હેતુ છે. અહીં તો એમના પછી થાય એવો કારણને લાગુ પડતો ક્રમ-નિયમ પણ નથી. સંયમ પણ ઈશ્વરપ્રણિધાન રૂપ બહિરંગમાં સમાવિષ્ટ થતો હોવાથી, એ બંને એકસરખા છે. આમ મિશ્રિત એવું અંતરંગનું લક્ષણ એટલે કે એના પછી નિર્બીજ સમાધિ થાય એવું લક્ષણ-પણ આમાં નથી. તેથી નિર્બીજ સમાધિ માટે સંયમ ઘણે દૂર હોવાથી એ એનું અંતરંગ સાધન બની શકે એમ નથી, એવું દર્શાવવા એના અભાવમાં એ ઉત્પન્ન થાય છે, એમ કહ્યું. ૮ Page #317 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૯] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૨૮૩ - ___ अथ निरोधचित्तक्षणेषु चलं गुणवृत्तमिति कीदृशस्तदा चित्तपरिणाम:- गुएराय: ગતિશીલ છે. તો નિરુદ્ધ ચિત્તની ક્ષણોમાં ચિત્તનું કેવું પરિણામ થાય છે? व्युत्थाननिरोधसंस्कारयोरभिभवप्रादुर्भावौ निरोधक्षणचित्तान्वयो निरोधपरिणामः ॥९॥ વ્યુત્થાન સંસ્કારોનો અભિભવ અને નિરોધ સંસ્કારોનો પ્રાદુર્ભાવ, અને નિરોધની ક્ષણોમાં ચિત્તનો અન્વય (સંબંધ) નિરોધ પરિણામ છે. ૯ भाष्य व्युत्थानसंस्काराश्चित्तधर्मा न ते प्रत्ययात्मका इति प्रत्ययनिरोधे न निरुद्धाः । निरोधसंस्कारा अपि चित्तधर्माः । तयोरभिभवप्रादुर्भावौ । व्युत्थानसंस्कारा हीयन्ते, निरोधसंस्कारा आधीयन्ते । निरोधक्षणं चित्तमन्वेति । तदेकस्य चित्तस्य प्रतिक्षणमिदं संस्कारान्यथात्वं निरोधपरिणामः । तदा संस्कारशेषं चित्तमिति निरोधसमाधौ (१११८) व्याख्यातम् ॥९॥ વ્યુત્થાન સંસ્કારો ચિત્તના ધર્મો છે. એ પ્રત્યયાત્મક વૃત્તિ રૂપ) નથી. તેથી વૃત્તિઓનો નિરોધ થવા છતાં, એમનો નિરોધ થતો નથી. નિરોધ સંસ્કારો પણ ચિત્તના ધર્મો છે. એ બેનો અભિભાવ (દબાવું) અને પ્રાદુર્ભાવ (ઉત્પન્ન થવું) નિરોધક્ષણોમાં થાય છે. એટલે કે વ્યુત્થાન સંસ્કારોનો હાસ અને નિરોધ સંસ્કારોનું આધાન (વૃદ્ધિ) થાય છે. નિરોધક્ષણો દરમ્યાન ચિત્ત અનુગત રહે છે. એક ચિત્તમાં આમ પ્રતિક્ષણ સંસ્કારોનું જુદાપણું નિરોધ પરિણામ છે. ત્યારે ચિત્ત સંસ્કારશેષ હોય છે, એમ નિરોધસમાધિની ચર્ચા વખતે ૧.૧૮ સ્પષ્ટ કર્યું છે. ૯ तत्त्व वैशारदी परिणामत्रयसंयमाद् (३।१६) इत्यत्रोपयोक्ष्यमाणपरिणामत्रयं प्रतिपिपादयिषुनिर्बीजप्रसङ्गेन पृच्छति-अथेति । व्युत्थानसंप्रज्ञातयोश्चित्तस्य स्फुटतरपरिणामभेदप्रचयानुभवान्न प्रश्नावतारः । निरोधे तु नानुभूयते परिणामः, न चाननुभूयमानो नास्ति, चित्तस्य त्रिगुणतया चलत्वेन गुणानां क्षणमप्यपरिणामस्यासंभवादित्यर्थः । प्रश्नोत्तरं सूत्रम्-व्युत्थाननिरोधसंस्कारयोरभिभवप्रादुर्भावौ निरोधक्षणचित्तान्वयो निरोधपरिणामः । असंप्रज्ञातं समाधिमपेक्ष्य संप्रज्ञातो व्युत्थानम् । निरुध्यतेऽनेनेति Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૯ निरोधो ज्ञानप्रसादः परं वैराग्यम् । तयोर्युत्थाननिरोधसंस्कारयोरभिभवप्रादुर्भावौ । तत्र व्युत्थानसंस्कारस्याभिभवो निरोधसंस्कारस्याविर्भावश्चित्तस्य धर्मिणो निरोधक्षणस्य निरोधावसरस्य द्वयोरवस्थयोरन्वयः । न हि चित्तं धर्मि संप्रज्ञातावस्थायामसंप्रज्ञातावस्थायां च संस्काराभिभवप्रादुर्भावयोः स्वरूपेण भिद्यत इति । ननु यथोत्तरे क्लेशा अविद्यामूला अविद्यानिवृत्तौ निवर्तन्त इति न तनिवृत्तौ पृथक्प्रयत्नान्तरमास्थीयते। एवं व्युत्थानप्रत्ययमूलाः संस्कारा व्युत्थाननिवृत्तावेव निवर्तन्त इति तनिवृत्तौ न निरोधसंस्कारोऽपेक्षितव्य इत्यत आह-व्युत्थानसंस्कारा इति । न कारणमादनिवृत्ति: कार्यनिवृत्तिहेतुः । मा भूत्कुविन्दनिवृत्तावपि पटस्य निवृत्तिः । अपि तु यत्कारणात्मकं यत्कार्यं तत्कारणनिवृत्तौ तत्कार्यनिवृत्तिः । उत्तरे च क्लेशा अविद्यात्मान इत्युक्तम् । अतस्तनिवृत्तौ तेषां निवृत्तिरुपपन्ना । न त्वेवं प्रत्ययात्मानः संस्काराः, चिरनिरुद्ध प्रत्यये संप्रति स्मरणदर्शनात् । तस्मात्प्रत्ययनिवृत्तावपि तनिवृत्तौ निरोधसंस्कारप्रचय एवोपासनीय इत्यर्थः । सुगममन्यत् ॥९॥ પરિણામત્રયસંયમાત્..” ૩.૧૬ વગેરે આગામી સૂત્રોમાં ઉપયોગમાં આવનારાં ત્રણ પરિણામોનું પ્રતિપાદન કરવાની ઇચ્છાથી અથ...” વગેરેથી પ્રશ્ન કરે છે (કે નિરોધક્ષણોમાં ચિત્તપરિણામ કેવું હોય છે ?), વ્યુત્થાન અને સંપ્રજ્ઞાત સમાધિ દરમ્યાન ચિત્તમાં થતાં પરિણામ સ્પષ્ટપણે અનુભવાય છે, તેથી ત્યાં આવો પ્રશ્ન થતો નથી. પણ નિરોધસમાધિ દરમ્યાન ચિત્ત-પરિણામ અનુભવાતું નથી. અનુભવાતું નથી માટે નથી એમ નથી. કારણ કે ચિત્ત ત્રિગુણાત્મક હોવાથી ચંચળ છે, તેથી ગુણો ક્ષણ માટે પણ અપરિણામી રહી શકતા નથી, એવો અર્થ છે. પ્રશ્નના ઉત્તરરૂપ “બ્રુત્થાનનિરોધસંસ્કારયો....” વગેરે સૂત્ર છે. અસંપ્રજ્ઞાત સમાધિની અપેક્ષાએ સંપ્રજ્ઞાત વ્યુત્થાન છે. “નિરુધ્ધત અનેન” એવા વિગ્રહથી નિરોધ જ્ઞાનપ્રસાદ એટલે પરવૈરાગ્ય છે. એ બે વ્યુત્થાન અને નિરોધના સંસ્કારોનો અભિભવ અને પ્રાદુર્ભાવ એટલે વ્યુત્થાન સંસ્કારોનો હ્રાસ અને નિરોધ સંસ્કારોનો આવિર્ભાવ. આ બે ધર્મોવાળા ધર્મી ચિત્તનો નિરોધની ક્ષણો દરમ્યાન અન્વય (સંબંધ) રહે છે. ધર્મી ચિત્ત સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત અવસ્થામાં-જ્યારે સંસ્કારોનો અભિભવ અને પ્રાદુર્ભાવ થાય છે ત્યારે-સ્વરૂપથી ભિન્ન બનતું નથી. પણ અવિદ્યા પછીના અસ્મિતા વગેરે ક્લેશો અવિઘામૂલક હોવાથી, અવિદ્યા નિવૃત્ત થતાં, નિવૃત્ત થાય છે, અને એમની નિવૃત્તિ માટે બીજા પ્રયત્નનો આશ્રય કરવો પડતો નથી, એમ વ્યુત્થાન પ્રત્યયમૂલક સંસ્કારો વ્યુત્થાન નિવૃત્ત થતાં જ નિવૃત્ત થવા જોઈએ, એમની નિવૃત્તિ માટે નિરોધ સંસ્કારની અપેક્ષા ન હોવી જોઈએ. આ શંકાના સમાધાન માટે “વ્યથાન સંસ્કારઃ...” વગેરેથી કહે છે Page #319 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૧૦] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૨૮૫ કે કારણ માત્રની નિવૃત્તિ કાર્યની નિવૃત્તિનો હેતુ નથી. વણકર નિવૃત્ત થતાં વસ્ત્ર નિવૃત્ત થતું નથી. પરંતુ જે ઉપાદાન કારણથી કાર્ય ઉત્પન્ન થાય છે, એની નિવૃત્તિ થતાં કાર્ય નિવૃત્ત થાય છે. અવિદ્યા પછીના અસ્મિતા વગેરે ક્લેશોનું ઉપાદાન અવિદ્યા છે એમ અગાઉ સ્પષ્ટ કહ્યું છે. તેથી એની નિવૃત્તિથી એમની નિવૃત્તિ યોગ્ય છે. પરંતુ સંસ્કારોનું ઉપાદાન વૃત્તિઓ નથી. કારણ કે વૃત્તિ લાંબા સમય સુધી નિરુદ્ધ રહે છતાં પાછી એ વર્તમાનમાં સ્મૃતિરૂપે જોવા મળે છે. માટે વૃત્તિઓ નિરુદ્ધ થાય, તો પણ નિરોધ સંસ્કારોનો પ્રચય (સંચય) અભ્યાસ વડે અવશ્ય વધારવો જોઈએ, એવો અર્થ છે. બાકીનું સુગમ છે. ૯ तस्य प्रशान्तवाहिता संस्कारात् ॥१०॥ એની (ચિત્તની) પ્રશાન્તવાહિતા (નિરોધ) સંસ્કારથી થાય છે. ૧૦ भाष्य निरोधसंस्काराद् निरोधसंस्काराभ्यासपाटवापेक्षा प्रशान्तवाहिता चिसस्य भवति । तत्संस्कारमान्द्ये व्युत्थानधर्मिणा संस्कारेण निरोधधर्मः संस्कारोऽभिभूयत इति ॥१०॥ - નિરોધસંસ્કારથી એટલે કે નિરોધસંસ્કાર માટે થતા અભ્યાસની પટુતા (પક્વતા)થી ચિત્તની પ્રશાન્તવાહિતા સિદ્ધ થાય છે. એ સંસ્કારો જો મંદ હોય, તો વ્યુત્થાન ધર્મવાળા સંસ્કારથી નિરોધ ધર્મ દબાઈ જાય છે.૧૦ तत्त्व वैशारदी सर्वथा व्युत्थानसंस्काराभिभवे तु बलवता निरोधसंस्कारेण चित्तस्य कीदृशः परिणाम इत्यत आह-तस्य प्रशान्तवाहिता संस्कारात् । व्युत्थानसंस्कारमलरहितनिरोधसंस्कारपरम्परामात्रवाहिता प्रशान्तवाहिता । कस्मात्पुनः संस्कारपाटवमपेक्षते न तु संस्कारमात्रमित्यत आह-तत्संस्कारमान्द्य इति । तदिति निरोधं परामृशति । ये तु नाभिभूयत इति पठन्ति ते तदा व्युत्थानं परामृशन्ति ॥१०॥ બળવાન નિરોધ સંસ્કારોથી વ્યુત્થાનના સંસ્કારો પૂરેપૂરા દબાઈ જાય, ત્યારે ચિત્તનું કેવું પરિણામ થાય છે ? એના જવાબમાં “તસ્ય પ્રશાન્તવાહિતા સંસ્કારાત્” એમ કહે છે. વ્યુત્થાન સંસ્કારોના મળ વિનાના, ફક્ત નિરોધના સંસ્કારોની પરંપરા વહે, એને ચિત્તની પ્રશાન્તવાહિતા કહે છે. આ માટે નિરોધ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૧૧ સંસ્કારોની પક્વતા શા માટે અપેક્ષિત છે ? ફક્ત નિરોધસંસ્કારથી કામ ન ચાલે ? એના જવાબમાં “તસંસ્કારમાંથે...” વગેરેથી કહે છે કે નિરોધ સંસ્કારો મંદ પડે તો વ્યુત્થાનના સંસ્કારો એમને દબાવી દે છે. “ત”થી નિરોધનો નિર્દેશ કરે છે. જે લોકો “નાભિભૂયતે' એવો પાઠ સ્વીકારે છે, એ તત્થી વ્યુત્થાનનો નિર્દેશ સમજે છે.૧૦ सर्वार्थतैकाग्रतयोः क्षयोदयौ चित्तस्य समाधिपरिणामः ॥ ११ ॥ ચિત્તની વ્યગ્રતા અને એકાગ્રતાનો ક્ષય અને ઉદય સમાધિપરિણામ છે. ૧૧ भाष्य सर्वार्थता चित्तधर्मः । एकाग्रतापि चित्तधर्मः । सर्वार्थतायाः क्षयस्तिरोभाव इत्यर्थः । एकाग्रताया उदय आविर्भाव इत्यर्थः । तयोर्धर्मित्वेनानुगतं चित्तम् । तदिदं चित्तमपायोपजनयोः स्वात्मभूतयोधर्मयोरनुगतं समाधीयते स चित्तस्य समाधिपरिणामः ॥ ११ ॥ સર્વાર્થતા ચિત્તનો ધર્મ છે. એકાગ્રતા પણ ચિત્તનો ધર્મ છે. સર્વાર્થતાનો ક્ષય એટલે તિરોભાવ એવો અર્થ છે. એકાગ્રતાનો ઉદય એટલે આવિર્ભાવ એવો અર્થ છે. એ બંને ધર્મોના ધર્મી તરીકે ચિત્ત અનુગત રહે છે. પોતાના સ્વરૂપભૂત ક્ષય અને ઉદયરૂપ ધર્મોમાં અનુગત ચિત્ત સમાહિત બને, એ એનું સમાધિપરિણામ છે. ૧૧ तत्त्व वैशारदी संप्रज्ञातसमाधिपरिणामावस्थां चित्तस्य दर्शयति- सर्वार्थतैकाग्रतयोः क्षयोदयौ चित्तस्य समाधिपरिणामः । विक्षिप्तता सर्वार्थता । सन्न विनश्यतीति क्षयस्तिरोभावः । नासदुत्पद्यत इत्युदय आविर्भावः । आत्मभूतयोः सर्वार्थतैकाग्रतयोर्धर्मयोर्यावपायोपजनौ सर्वार्थताया अपाय एकाग्रताया उपजनस्तयोरनुगतं चित्तं समाधीयते पूर्वापरीभूतसाध्यमानसमाधिविशेषणं भवतीति ॥ ११ ॥ “સર્વાર્થતા...” વગેરેથી ચિત્તની સંપ્રજ્ઞાતસમાધિ પરિણામની અવસ્થા દર્શાવે છે. સર્વાર્થતા એટલે વિક્ષિપ્તતા. સત્નો નાશ ન હોવાથી ક્ષય એટલે તિરોભાવ. અસત્ની ઉત્પત્તિ ન હોવાથી ઉદય એટલે આવિર્ભાવ સમજવો જોઈએ. પોતાના Page #321 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૧૨] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [ ૨૮૭ આત્મભૂત સર્વાર્થતા અને એકાગ્રતારૂપ ધર્મોનો ક્ષય અને ઉદય- એટલે કે સર્વાર્થતાનો ક્ષય અને એકાગ્રતાનો ઉદય- એ બંનેમાં અનુગત ચિત્ત સમાહિત બને છે. આ રીતે પૂર્વાપરના ક્રમથી સિદ્ધ કરવામાં આવતા સમાધિરૂપ વિશેષવાળું ચિત્ત બને છે. ૧૧ ततः पुनः शान्तोदितौ तुल्यप्रत्ययौ चित्तस्यै काग्रतापरिणामः ॥१२॥ તેનાથી વારંવાર શાન્ત અને ઉદિત પ્રત્યયો એકસરખા બને એ ચિત્તનું એકાગ્રતાપરિણામ છે. ૧૨. भाष्य समाहितचित्तस्य पूर्वप्रत्ययः शान्त उत्तरस्तत्सदृश उदितः । समाधिचित्तमुभयोरनुगतं पुनस्तथैवासमाधिभेषादिति । स खल्वयं धर्मिणश्चित्तस्यैकाग्रतापरिणामः ॥१२॥ સમાહિત ચિત્તની પહેલી વૃત્તિ શાન્ત હોય છે. પછીની પણ એના જેવી ઉદય પામે છે. સમાહિત ચિત્ત એ બંનેમાં અનુગત રહે છે. સમાધિ છૂટે નહીં, ત્યાં સુધી ચિત્ત આ રીતે એકાગ્ર રહે છે. એ ધર્મી ચિત્તનું એકાગ્રતાપરિણામ છે. ૧૨ तत्त्व वैशारदी ततः पुनः शान्तोदितौ तुल्यप्रत्ययौ चित्तस्यैकाग्रतापरिणामः । ततः पुनः समाधेः पूर्वापरीभूताया अवस्थायाः निष्पत्तौ सत्यां शान्तोदितावतीतवर्तमानौ, तुल्यौ च तौ प्रत्ययौ चेति तुल्यप्रत्ययौ । एकाग्रतायां तु द्वयोः सादृश्यम् । समाहितचित्तस्येति समाधिनिष्पत्तिर्दर्शिता, तथैवैकाग्रमेव । अवधिमाह-आ समाधिभ्रेषाद् _शादिति ॥१२॥ “તતઃ પુનઃ” એટલે ત્યારે પછી-સમાધિની પ્રથમ અને પછીની અવસ્થાઓની ઉત્પત્તિ થતાં-શાન્ત એટલે અતીત અને ઉદિત એટલે વર્તમાન બંને પ્રત્યયો એકસરખા હોય છે, એમ કહીને એકાગ્રતામાં એ બંને સમાન હોય છે, એમ જણાવ્યું. સમાહિત ચિત્તવાળા યોગીને સમાધિપ્રાપ્તિ દર્શાવી. એનું ચિત્ત એકાગ્ર જ રહે છે. એનો અવધિ દર્શાવતાં કહ્યું કે સમાધિ છૂટે નહીં ત્યાં સુધી. ૧૨ Page #322 -------------------------------------------------------------------------- ________________ २८८] પતંજલિનાં યોગસૂત્રો [५. ३ २. १३ एतेन भूतेन्द्रियेषु धर्मलक्षणावस्थापरिणामा व्याख्याताः ॥१३॥ આનાથી ભૂતો અને ઇન્દ્રિયોમાં ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ પરિણામો કહ્યાં. ૧૩. भाष्य एतेन पूर्वोक्तेन चित्तपरिणामेन धर्मलक्षणावस्थारूपेण भूतेन्द्रियेषु धर्मपरिणामो लक्षणपरिणामोऽवस्थापरिणामश्चोक्तो वेदितव्यः । तत्र व्युत्थाननिरोधयोधर्मयोरभिभवप्रादुर्भावौ धर्मिणि धर्मपरिणामः । लक्षणपरिणामश्चनिरोधस्त्रिलक्षणस्त्रिभिरध्वभिर्युक्तः । स खल्वनागतलक्षणमध्वानं प्रथमं हित्वा धर्मत्वमनतिक्रान्तो वर्तमानलक्षणं प्रतिपन्नो यत्रास्य स्वरूपेणाभिव्यक्तिः । एषोऽस्य द्वितीयोऽध्वा । न चातीतानागताभ्यां लक्षणाभ्यां वियुक्तः । तथा व्युत्थानं विलक्षणं त्रिभिरध्वभिर्युक्तं वर्तमानं लक्षणं हित्वा धर्मत्वमनतिक्रान्तमतीतलक्षणं प्रतिपन्नम् । एषोऽस्य तृतीयोऽध्वा । न चानागतवर्तमानाभ्यां लक्षणाभ्यां वियुक्तम् । एवं पुनर्युत्थानमुपसंपद्यमानमनागतं लक्षणं हित्वा धर्मत्वमनतिक्रान्तं वर्तमानं लक्षणं प्रतिपन्नम् । यत्रास्य स्वरूपाभिव्यक्तौ सत्यां व्यापारः । एषोऽस्य द्वितीयोऽध्वा । न चातीतानागताभ्यां लक्षणाभ्यां वियुक्तमिति । एवं पुनर्निरोधं एवं पुनर्युत्थानमिति । ___ तथावस्थापरिणामः । तत्र निरोधक्षणेषु निरोधसंस्कारा बलवन्तो भवन्ति दुर्बला व्युत्थानसंस्कारा इति । एष धर्माणामवस्थापरिणामः । तत्र धर्मिणो धर्मः परिणामो धर्माणां लक्षणैः परिणामो लक्षणानामप्यवस्थाभिः परिणाम इति । एवं धर्मलक्षणावस्थापरिणामैः शून्यं न क्षणमपि गुणवृत्तमवतिष्ठते । चलं च गुणवृत्तम् । गुणस्वाभाव्यं तु प्रवृत्तिकारणमुक्तं गुणानामिति । (भा० द्र० २।१८, १५) एतेन भूतेन्द्रियेषु धर्मधर्मिभेदात्रिविधः परिणामो वेदितव्यः । परमार्थतस्त्वेक एव परिणामः । धर्मिस्वरूपमात्रो हि धर्मो धर्मिविक्रियैवैषा धर्मद्वारा प्रपञ्च्यत इति । तत्र धर्मस्य धर्मिणि Page #323 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૧૩] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [ ૨૮૯ वर्तमानस्यैवाध्वस्वतीतानागतवर्तमानेषु भावान्यथात्वं भवति, न तु द्रव्यान्यथात्वम् । यथा सुवर्णभाजनस्य भित्त्वान्यथा क्रियमाणस्य भावान्यथात्वं भवति न सुवर्णान्यथात्वमिति । अपर आह-धर्मानभ्यधिको धर्मी पूर्वतत्त्वानतिक्रमात् । पूर्वापरावस्था भेदमनुपतितः कौटस्थ्येनैव परिवर्तेत यद्यन्वयी स्यादिति । ___ अयमदोषः । कस्मात् ? एकान्तानभ्युपगमात् । तदेतत्रैलोक्यं व्यक्तेरपैति । कस्मात् ? नित्यत्वप्रतिषेधात् । अपेतमप्यस्ति । विनाशप्रतिषेधात् । संसर्गाच्चास्य सौक्ष्यं सौक्ष्याच्चानुपलब्धिरिति । लक्षणपरिणामो धर्मोऽध्वसु वर्तमानोऽतीतोऽतीतलक्षणयुक्तोऽनागतवर्तमानाभ्यां लक्षणाभ्यामवियुक्तः । तथानागतोऽनागतलक्षणयुक्तो वर्तमानातीताभ्यां लक्षणाभ्यामवियुक्तः । तथा वर्तमानो वर्तमानलक्षणयुक्तोऽतीतानागताभ्यां लक्षणाभ्यामवियुक्त इति । यथा पुरुष एकस्यां स्त्रियां रक्तो न शेषासु विरक्तो भवतीति । अत्र लक्षणपरिणामे सर्वस्य सर्वलक्षणयोगादध्वसंकरः प्राप्नोतीति परैर्दोषश्चोद्यत इति । तस्य परिहारः- धर्माणां धर्मत्वमप्रसाध्यम् । सति च धर्मत्वे लक्षणभेदोऽपि वाच्यो, न वर्तमानसमय एवास्य धर्मत्वम् । एवं हि न चित्तं रागधर्मकं स्यात्क्रोधकाले रागस्यासमुदाचारादिति । किञ्च, त्रयाणां लक्षणानां युगपदेकस्यां व्यक्तौ नास्ति संभवः । क्रमेण तु स्वव्यञ्जकाञ्जनस्य भावो भवेदिति । उक्तं च-रूपातिशया वृत्त्यतिशयाश्च परस्परेण विरुध्यन्ते, सामान्यानि त्वतिशयैः सह प्रवर्तन्ते । तस्मादसंकरः । यथा रागस्यैव क्वचित्समुदाचार इति न तदानीमन्यत्राभावः, किं तु केवलं सामान्येन समन्वागत इत्यस्ति तदा तत्र तस्य भावः तथा लक्षणस्येति । न धर्मी त्र्यध्वा । धर्मास्तु त्र्यध्वानः । ते लक्षिता अलक्षिताश्च तां तामवस्थां प्राप्नुवन्तोऽन्यत्वेन प्रतिनिर्दिश्यन्तेऽवस्थान्तरतो नाद्रव्यान्तरतः । यथैका रेखा शतस्थाने शतं दशस्थाने दशैका चैकस्थाने, यथा चैकत्वेऽपि स्त्री माता चोच्यते दुहिता च स्वसा चेति । Page #324 -------------------------------------------------------------------------- ________________ પતંજલિનાં યોગસૂત્રો [पा. सू. 13 अवस्थापरिणामे कौटस्थ्यप्रसङ्गदोषः कैश्चिदुक्तः । कथम् ? अध्वनो व्यापारेण व्यवहितत्वात् । यदा धर्मः स्वव्यापारं न करोति तदानागतो, यदा करोति तदा वर्तमानो, यदा कृत्वा निवृत्तस्तदातीत इत्येवं धर्मधर्मिणोर्लक्षणानामवस्थानां च कौटस्थ्यं प्राप्नोतीति परैर्दोष उच्यते । २८० ] नासौ दोष: । कस्मात् ? गुणिनित्यत्वेऽपि गुणानां विमर्दवैचित्र्यात् । यथा संस्थानमादिमद्धर्ममात्रं शब्दादीनां विनाश्यविनाशिनामेवं लिङ्गमादिमद् धर्ममात्रं सत्त्वादीनां गुणानां विनाश्यविनाशिनाम्, तस्मिन्विकारसंज्ञेति । तत्रेदमुदाहरणं मृद्धर्मी पिण्डाकाराद्धर्माद्धर्मान्तरमुपसंपद्यमानो धर्मतः परिणमते घटाकार इति । घटाकारोऽनागतं लक्षणं हित्वा वर्तमानलक्षणं प्रतिपद्यत इति लक्षणतः परिणमते । घटो नवपुराणतां प्रतिक्षणमनुभवन्नवस्थापरिणामं प्रतिपद्यत इति । धर्मिणोऽपि धर्मान्तरमवस्था, धर्मस्यापि लक्षणान्तरमवस्थेत्येक एव द्रव्यपरिणामो भेदेनोपदर्शित इति । एवं पदार्थान्तरेष्वपि योज्यमिति । त एते धर्मलक्षणावस्थापरिणामा धर्मिस्वरूपमनतिक्रान्ता इत्येक एव परिणामः सर्वानमून्विशेषानभिप्लवते । अथ कोऽयं परिणामः ? अवस्थितस्य द्रव्यस्य पूर्वधर्मनिवृत्तौ धर्मान्तरोत्पत्तिः परिणामः ॥ १३॥ जगाउ (सूत्र ८, १०, ११मां ) वित्तनां धर्म, सक्षए। जने અવસ્થારૂપ પરિણામો કહ્યાં, એનાથી ભૂતો અને ઇન્દ્રિયોનાં ધર્મપરિણામ, લક્ષણપરિણામ અને અવસ્થાપરિણામ કહેવાઈ ગયેલાં જાણવાં. ધર્મી ચિત્તમાં વ્યુત્થાન અને નિરોધ એ બે ધર્મોનો અભિભવ અને પ્રાદુર્ભાવ ધર્મપરિણામ છે. નિરોધ ધર્મ ત્રણ અધ્વો(કાળો)થી યુક્ત થાય કે ત્રણ લક્ષણોવાળો બને એ લક્ષણપરિણામ છે. એ અનાગત (ભવિષ્યકાળ) લક્ષણરૂપ પહેલા અધ્વને છોડીને, પોતાનું ધર્મપણું ત્યાગ્યા વિના, પોતાના સ્વરૂપે અભિવ્યક્ત થાય, એ એનો વર્તમાનલક્ષણ બીજો અર્ધી (માર્ગ) છે. વર્તમાનમાં પણ એ અતીત અને અનાગતનાં લક્ષણો વિનાનો હોતો નથી. અને ત્રણ લક્ષણોવાળું વ્યુત્થાન, ત્રણ અધ્વોથી યુક્ત હોય છે. એ વર્તમાન લક્ષણ છોડીને, પોતાનું ધર્મપણું ત્યાગ્યા વિના, અતીત (ભૂતકાળરૂપ) લક્ષણને પ્રાપ્ત થાય, એ ચિત્તનો ત્રીજો અધ્વ (માર્ગ) છે. ત્યારે પણ એ અનાગત Page #325 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૧૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [ ૨૯૧ અને વર્તમાનરૂપ લક્ષણો વિનાનું હોતું નથી. એ રીતે જ્યારે વ્યુત્થાન પ્રગટ થતું હોય, ત્યારે અનાગત લક્ષણ છોડીને, ધર્મપણું ત્યાગ્યા વિના, વર્તમાન લક્ષણ પ્રાપ્ત કરીને પોતાના સ્વરૂપે પ્રગટ થઈ પોતાનું કાર્ય કરે છે. એ એનો બીજો અધ્વ છે, જેમાં એ અતીત અને અનાગત લક્ષણો વિનાનું હોતું નથી. આમ વારંવારને નિરોધ અને વ્યુત્થાન થયા કરે છે. અને હવે અવસ્થા પરિણામ કહેવામાં આવે છે. નિરોધની ક્ષણોમાં નિરોધના સંસ્કાર બળવાન બને અને વ્યુત્થાનના સંસ્કારો નબળા બને, એ આ ધર્મોનું અવસ્થા પરિણામ છે. આમ ધર્મી ધર્ણોરૂપે પરિણમે છે, ધર્મો લક્ષણોરૂપે પરિણમે છે અને લક્ષણો અવસ્થારૂપે પરિણમે છે. આ રીતના ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ પરિણામો વિના ગુણવૃત્ત (ગુણોનું ચક્ર) એક ક્ષણ માટે પણ સ્થિર રહેતું નથી. અને ગુણવૃત્ત ચલ (સતત ગતિશીલ) છે (એ આ શાસ્ત્રનો મૂળભૂત સિદ્ધાન્ત છે). ગુણોનું પ્રવૃત્તિકારણ એમનો સ્વભાવ જ છે. (જુઓ, ૨.૧૫, ૧૮). આનાથી ભૂતો અને ઇન્દ્રિયોમાં ધર્મી અને ધર્મના ભેદોમાં ત્રણ પ્રકારનું પરિણામ જાણવું જોઈએ. હકીકતમાં પરિણામ એક છે. કારણ કે ધર્મો ધર્મીનું સ્વરૂપમાત્ર છે. માટે ધર્મીનાં પરિણામો ધર્મો દ્વારા ચર્ચવામાં આવે છે. ધર્મીમાં રહેતા ધર્મો ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળોમાં ભાવરૂપ ફેરફાર પામે છે, દ્રવ્ય (ધર્મી)માં કોઈ ફેરફાર થતો નથી. દાખલા તરીકે સોનાના પાત્રને ભાંગીને બીજા આકારોમાં ઢાળવામાં આવે, તો ભાવો (આકારો)માં ફેરફાર થાય છે, સોનામાં કોઈ ફેરફાર થતો નથી. બીજો (એકાન્તમતાગ્રહી બૌદ્ધ) કહે છે કે ધર્મોથી અધિક (ભિન્ન) કોઈ ધર્મી નથી, કારણ કે એ ધર્મોના તત્ત્વનું અતિક્રમણ કરતો નથી. ધર્મોમાં અનુગત કોઈ ધર્મી હોય તો પૂર્વાપર અવસ્થાઓના ભેદોમાં અપરિવર્તનશીલ જ રહે. આના જવાબમાં કહે છે કે આ દોષ નથી. કેમ? કારણ કે અમે એકાન્ત મત સ્વીકારતા નથી. આ ત્રૈલોક્ય વ્યક્તિ (આકાર)થી રહિત બને છે. (વર્તમાન વ્યક્ત દશામાંથી અવ્યક્ત અવસ્થામાં લય પામે છે). કેમ? કારણ કે એમાં નિત્યપણાનો નિષેધ કરવામાં આવે છે. વ્યક્તિથી Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૧૩ રહિત બન્યા પછી પણ એ હોય છે, કારણ કે વિનાશનો પણ નિષેધ કરવામાં આવે છે. (હોય તો દેખાતું કેમ નથી ?) સંસર્ગથી સૂક્ષ્મતા અને સૂક્ષ્મતાને લીધે અનુપલબ્ધિ થાય છે. (તેથી દેખાતું નથી. વ્યક્ત કૈલોક્ય પોતાનાં કારણોના સંસર્ગમાં આવતાં સૂક્ષ્મતા પ્રાપ્ત કરે છે, તેથી દેખાતું નથી). ધર્મનું લક્ષણ પરિણામ એટલે એને ત્રણે અવ્વો (કાળો)માં અસ્તિત્વ હોવું. અતીતલક્ષણ યુક્ત ભૂતકાળનો ધર્મ વર્તમાન અને ભવિષ્યનાં લક્ષણો વિનાનો હોતો નથી. એમ, ભવિષ્ય લક્ષણયુક્ત અનાગત ધર્મ, વર્તમાન અને અતીતનાં લક્ષણો વિનાનો હોતો નથી. એ રીતે વર્તમાન લક્ષણયુક્ત વર્તમાનધર્મ ભૂતકાળ અને ભવિષ્યકાળનાં લક્ષણો વિનાનો હોતો નથી. કોઈ પુરુષ એક સ્ત્રીમાં આસક્ત હોય, ત્યારે પણ અન્ય સ્ત્રીઓમાં વિરક્ત હોતો નથી. વિરુદ્ધ મતવાદીઓ એવો વાંધો ઉઠાવે છે કે બધા ધર્મોનો બધાં લક્ષણો સાથે સંયોગ થતો હોવાથી અધ્વ-સંકર (કાળ મિશ્રણ) રૂપ દોષ થશે. એનો પરિહાર આ પ્રમાણે છે :- ધર્મોનું અસ્તિત્વ સિદ્ધ કરવું પડતું નથી, એ સ્વતઃ સિદ્ધ છે. અને ધર્મો છે, તો એમનાં લક્ષણોનો ભેદ સ્વીકારવો જરૂરી છે. કારણ કે વર્તમાન સમયમાં જ ધર્મમાં ધર્મપણું હોવું જોઈએ એવો નિયમ નથી. એમ હોય તો ચિત્તમાં ક્રોધ હોય ત્યારે રાગ પ્રગટ થઈને પોતાનું કાર્ય કરતો નથી, માટે ચિત્તમાં રાગધર્મ છે જ નહીં, એમ ન કહી શકાય. વળી, ત્રણે લક્ષણોનું એક વ્યક્તિ (પદાર્થ)માં એક સમયે અસ્તિત્વ સંભવતું નથી. પરંતુ ક્રમશ: એમને વ્યક્ત કરનાર કારણોને લીધે તેઓ વ્યક્ત (પ્રગટ) થાય છે. આ વિષે કહ્યું છે - “(રાગ વૈરાગ્ય વગેરે) રૂપોનો અતિશય, અને સુખદુઃખ વગેરે) વૃત્તિઓનો અતિશય પરસ્પર વિરુદ્ધ હોય છે, પરંતુ સામાન્ય તો અતિશય સાથે રહી શકે છે. તેથી મિશ્રણ થતું નથી. દાખલા તરીકે એક પદાર્થ તરફ રાગ પ્રગટ થયેલો હોય, એ વખતે બીજી વસ્તુઓ તરફ એનો અભાવ હોતો નથી. એથી ઊલટું, સામાન્યપણે એ બધા પદાર્થો તરફ રહેલો હોય છે. તેથી એ વખતે એની Page #327 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૧૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૨૯૩ હયાતિ છે, એમ સ્વીકારવું જોઈએ. આ વાત લક્ષણ વિષે પણ સાચી છે. ધર્મી ત્રણ અધ્વવાળો નથી. ધ ત્રણ અધ્વવાળા છે. તેઓ તે તે અવસ્થા પ્રાપ્ત કરીને લક્ષિત કે અલક્ષિત રૂપે રહેતા હોવાથી અન્ય અવસ્થાને કારણે અન્ય હોય એમ જણાય છે, અન્ય દ્રવ્ય તરીકે નહીં. જેમ એક જ રેખા સોના સ્થાનમાં (બે મીંડાં સાથે) સો, દસના સ્થાનમાં (એક મીંડા સાથે) દસ અને એકના સ્થાનમાં (મીંડા વિના) એક કહેવાય છે; અને એક જ સ્ત્રી માતા, દીકરી અને બહેન કહેવાય છે. કેટલાક લોકો અવસ્થા પરિણામને લીધે ધર્મી અને ધર્મોમાં કૂટસ્થનિત્યતારૂપ દોષ આવશે એમ કહે છે. કેવી રીતે ? ફક્ત કાળના વ્યાપારનું વ્યવધાન હોવાથી. ધર્મ જ્યારે પોતાનું કાર્ય ન કરે ત્યારે અનાગત, જ્યારે કરે ત્યારે વર્તમાન અને કરીને નિવૃત્ત થાય ત્યારે અતીત કહેવાય છે. આમ ધર્મીનાં ધર્મ, લક્ષણ અને અવસ્થાઓ નિત્ય છે, એવો દોષ વિરોધીઓ બતાવે છે. પરંતુ એવો દોષ નથી. કેમ? કારણ કે ગુણી નિત્ય હોવા છતાં, ગુણો એકબીજા સાથે વિમર્દ (સંઘર્ષ) કરે છે, તેથી વિભિન્ન પરિણામો ઉત્પન્ન થાય છે. જેમ અવિનાશી શબ્દ વગેરેની તન્માત્રાઓ એકઠી થઈને પૃથ્વી વગેરે આકારો રચે છે એ ધર્મમાત્ર અને આદિવાળા હોવાથી અનિત્ય છે. એમ સત્ત્વ વગેરે અવિનાશી ગુણો ભેગા મળીને લિંગ (મહત્તત્વ) વગેરે રચે છે, એ ધર્મમાત્ર અને આદિવાળા હોવાથી અનિત્ય છે. આ કારણે એમને વિકૃત કહેવામાં આવે છે. (આશય એ છે કે ચૈતન્ય જેમ કૂટસ્થનિત્ય છે, એમ ગુણોનાં પરિણામો કૂટસ્થનિત્ય નથી, પણ પ્રવાહનિત્ય છે.) આ બાબત ઉદાહરણ આપીને આ રીતે સમજાવી શકાય :- માટી ધર્મી છે. એ પિંડ આકારના ધર્મને ત્યજીને, બીજા ધર્મરૂપે પરિણમી ઘડાનો આકાર ધારણ કરે છે. ઘડાનો આકાર અનાગત લક્ષણને ત્યજીને વર્તમાન લક્ષણવાળો બને છે કે લક્ષણરૂપ પરિણામ પામે છે. આમ ઘડો પ્રતિક્ષણ નવો મટી, જૂનાપણાને પ્રાપ્ત થતો, અવસ્થા પરિણામ પ્રાપ્ત કરે છે. ધર્મી ધર્માતર પામે એ અવસ્થા છે, અને ધર્મ લક્ષણાન્તર પામે એ પણ અવસ્થા છે. આમ એક જ દ્રવ્યપરિણામને ભેદોથી દર્શાવાય છે. બીજા પદાર્થોમાં પણ આવી યોજના સમજવી જોઈએ. આવાં ધર્મ,લક્ષણ અને અવસ્થારૂપ Page #328 -------------------------------------------------------------------------- ________________ २८४] પતંજલિનાં યોગસૂત્રો [41. 3 सू. १३ પરિણામો ધર્મીના સ્વરૂપનું અતિક્રમણ કરતાં નથી. તેથી એક પરિણામ આ બધી વિશેષતાઓને આવરી લે છે. પરિણામ શું છે? સ્થિર દ્રવ્યમાં પહેલાંના ધર્મની નિવૃત્તિ થતાં બીજા ધર્મની ઉત્પત્તિ થાય એ પરિણામ છે. ૧૩ तत्त्व वैशारदी प्रासङ्गिकं च वक्ष्यमाणौपयिकं च भूतेन्द्रियपरिणामं विभजते-एतेन भूतेन्द्रियेषु धर्मलक्षणावस्थापरिणामा व्याख्याताः । व्याचष्टे-एतेनेति । ननु चित्तपरिणतिमात्रमुक्तं न तु तत्प्रकारा धर्मलक्षणावस्थापरिणामाः, तत्कथं तेषामतिदेश इत्यत आह-तत्र व्युत्थाननिरोधयोरिति । धर्मलक्षणावस्थाशब्दाः परं नोच्चारिता, न तु धर्मलक्षणावस्थापरिणामा नोक्ता इति संक्षेपार्थः । तथा हि व्युत्थाननिरोधसंस्कारयोरित्यत्रैव सूत्रे धर्मपरिणाम उक्तः । इमं च धर्मपरिणामं दर्शयता तेनैव धर्माधिकरणो लक्षणपरिणामोऽपि सूचित एवेत्याह- लक्षणपरिणाम इति । लक्ष्यतेऽनेनेति लक्षणं कालभेदः । तेन हि लक्षितं वस्तु वस्त्वन्तरेभ्यः कालान्तरयुक्तेभ्यो व्यवच्छिद्यत इति । निरोधस्त्रिलक्षणः । अस्यैव व्याख्यानं त्रिभिरध्वभिर्युक्तः । अध्वशब्दः कालवचनः । स खल्वनागतलक्षणमध्वानं प्रथमं हित्वा । तत्किमध्ववद्धर्मत्वमप्यतिपतति, नेत्याह-धर्मत्वमनतिक्रान्तो वर्तमानलक्षणं प्रतिपन्नः इति । य एव निरोधोऽनागत आसीत्स एव संप्रति वर्तमानो न तु निरोधोऽनिरोध इत्यर्थः । वर्तमानतास्वरूपव्याख्यानम्-यत्रास्य स्वरूपेण स्वोचितार्थक्रियाकरणस्वरूपेणाभिव्यक्तिः समुदाचारः । एषोऽस्य प्रथममनागतमध्वानमपेक्ष्य द्वितीयोऽध्वा । स्यादेतत्- अनागतमध्वानं हित्वा चेद्वर्तमानतामापनस्तां च हित्वातीततामापत्स्यते, हन्त भोरध्वनामुत्पादविनाशौ स्याताम् । न चेष्यते । न ह्यसत उत्पादो नापि सतो विनाश इति । अत आह- न चातीतानागताभ्यां सामान्यात्मनावस्थिताभ्यां वियुक्त इति । ___ अनागतस्य निरोधस्य वर्तमानतालक्षणं दर्शयित्वा वर्तमानव्युत्थानस्यातीततां तृतीयमध्वानमाह-तथा व्युत्थानमिति । तत्कि निरोध एवानागतो न व्युत्थानं, नेत्याहएवं पुनर्युत्थानमिति । व्युत्थानजात्यपेक्षया पुनर्भावो न व्यक्त्यपेक्षया । न ह्यतीतं पुनर्भवतीति । स्वरूपाभिव्यक्तिरर्थक्रियाक्षमस्याविर्भावः । स चैवं लक्षणपरिणाम उक्तस्तज्जातीयेषु पौन:पुन्येन वर्तत इत्यत आह-एवं पुनरिति । धर्मपरिणामसूचितमेवावस्थापरिणाममाह- तथेति । धर्माणां वर्तमानाध्वनां बलवत्त्वाबलवत्त्वे अवस्था । तस्याः प्रतिक्षणं तारतम्यं परिणामः । उपसंहरति-एष Page #329 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૧૩] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી [ २८५ इति । परिणामभेदानां संबन्धिभेदान्निर्धारयति - तत्रानुभवानुसाराद्धर्मिण इति । तत्किमेष परिणामो गुणानां कादाचित्कः, नेत्याह - एवमिति । कस्मात्पुनरयं परिणाम: सदातन इत्यत आह-चलं चेति । चो हेत्वर्थः । वृत्तं प्रचारः । एतदेव कुत इत्यत आहगुणस्वाभाव्यमिति । उक्तमत्रैव पुरस्तात् । सोऽयं त्रिविधोऽपि चित्तपरिणामो भूतेन्द्रियेषु सूत्रकारेण निर्दिष्ट इत्याह- एतेनेति । एष धर्मपरिणामभेदो धर्मधर्मिणोर्भेदमालक्ष्य । तत्र भूतानां पृथिव्यादीनां धर्मिणां गवादिर्घटादिर्वा धर्मपरिणामः । धर्माणां चातीतानागतवर्तमानरूपता लक्षणपरिणामः । वर्तमानलक्षणापन्नस्य गवादेर्वाल्यकौमारयौवनवार्धकमवस्थापरिणामः । घटादीनामपि नवपुरातनतावस्थापरिणामः । एवमिन्द्रियाणामपि धर्मिणां तत्तन्नीलाद्यालोचनं धर्मपरिणामो धर्मस्य वर्तमानतादिलक्षणपरिणामो वर्तमानलक्षणस्य रत्नाद्यालोचनस्य स्फुटत्वास्फुटत्वादिरवस्थापरिणामः । सोऽयमेवंविधो भूतेन्द्रियपरिणामो धर्मिणो धर्मलक्षणावस्थानां भेदमाश्रित्य वेदितव्यः । अभेदमाश्रित्याह-परमार्थतस्त्विति । तुशब्दो भेदपक्षाद्विशिनष्टि । पारमार्थिकत्वमस्य ज्ञाप्यते, न त्वन्यस्य परिणामत्वं निषिध्यते । कस्मात् - धर्मिस्वरूपमात्रो हीति । ननु यदि धर्मविक्रियैव धर्मः, कथमसंकरप्रत्ययो लोके परिणामेष्वित्यत आह- धर्मद्वारेति । धर्मशब्देन धर्मलक्षणावस्थाः परिगृह्यन्ते । तद्द्वारेण धर्मिण एव विक्रियेत्येका चासंकीर्णा च । तद्द्वाराणामभेदेऽपि धर्मिणः परस्परासंकरात् । ननु धर्मिणो धर्माणामभिन्नत्वे धर्मिणोऽध्वनां च भेदे धर्मिणोऽनन्यत्वेन धर्मेणापीह धर्मिवद्भवितव्यमित्यत आह-तत्र धर्मस्येति । भावः संस्थानभेदः । सुवर्णादेर्यथा भाजनस्य रुचकस्वस्तिकव्यपदेशभेदो भवति तन्मात्रमन्यथा भवति, न तु द्रव्यं सुवर्णमसुवर्णतामुपैति, अत्यन्तभेदाभावादिति वक्ष्यमाणोभिसंधिः । एकान्तवादिनं बौद्धमुत्थापयति- अपर आहेति । धर्मा एव हि रुचकादयस्तथोत्पन्नाः परमार्थसन्तो न पुनः सुवर्णं नाम किञ्चिदेकमनेकेष्वनुगतं द्रव्यमिति । यदि पुनर्निवर्तमानेष्वपि धर्मेषु द्रव्यमनुगतं भवेत्ततो न चितिशक्तिवत्परिणमेत । अपि तु कौटस्थ्येनैव विपरिवर्तेत । परिणामात्मकं रूपं परिहाय रूपान्तरेण कौटस्थ्येन परिवर्तनं परिवृत्ति: । यथा चितिशक्तिरन्यथान्यथाभावं भजमानेष्वपि गुणेषु स्वरूपादप्रच्युता कूटस्थनित्यैवं सुवर्णाद्यपि स्यात् । न चेष्यते, तस्मान्न द्रव्यमतिरिक्तं धर्मेभ्य इति । परिहरति-अयमदोष इति । कस्मात् । एकान्तानभ्युपगमात् । यदि चितिशक्तेरिव द्रव्यस्यैकान्तिकीं नित्यतामभ्युपगच्छेम तत एवमुपालभ्येमहि । न Page #330 -------------------------------------------------------------------------- ________________ २८६ ] પતંજલિનાં યોગસૂત્રો [पासू. 13 त्वैकान्तिक नित्यतामातिष्ठामहे । किं तु तदेतत्त्रैलोक्यं न तु द्रव्यमात्रं व्यक्तेरर्थक्रियाकारिणो रूपादपैति । कस्मात् ? नित्यत्वप्रतिषेधात्प्रमाणेन । यदि घटो व्यक्तेनपियात्कपालशर्कराचूर्णादिष्ववस्थास्वपि व्यक्तो घट इति पूर्ववदुपलब्ध्यर्थक्रिये कुर्यात् । तस्मादनित्यं त्रैलोक्यम् । अस्तु तर्ह्यनित्यमेवोपलब्ध्यर्थक्रियारहितत्वेन गगनारविन्दवदतितुच्छत्वादित्यत आह- अपेतमप्यस्ति । नात्यन्ततुच्छता येनैकान्ततोऽनित्यं स्यादित्यर्थः । कस्मात् ? विनाशप्रतिषेधात्प्रमाणेन । तथा हि- यत्तुच्छं न तत्कदाचिदप्युपलब्ध्यर्थक्रिये करोति यथा गगनारविन्दम् । करोति चैतत्रैलोक्यं कदाचिदप्युपलब्ध्यर्थक्रिये इति । तथोत्पत्तिमद्द्रव्यत्वधर्मलक्षणावस्थायोगित्वादयोऽप्यत्यन्ततुच्छागगननलिननरविषाणादिव्यावृत्ताः सत्त्वहेतव उदाहार्याः । तथा च नात्यन्तनित्यो येन चितिशक्तिवत्कूटस्थनित्यः स्यात् । किं तु कथञ्चिन्नित्यः । तथा च परिणामीति सिद्धम् । एतेन मृत्पिण्डाद्यवस्थासु कार्याणां घटादीनामनागतानां सत्त्वं वेदितव्यम् । स्यादेतत्- अपेतमपि चेदस्ति कस्मात्पूर्ववनोपलभ्यत इत्यत आहसंसर्गात्स्वकारणलयात्सौक्ष्म्यं दर्शनानर्हत्वं ततश्चानुपलब्धिरिति । तदेवं धर्मपरिणामं समर्थ्य लक्षणपरिणाममपि लक्षणानां परस्परानुगमनेन समर्थयते - लक्षणपरिणाम इति । एकैकं लक्षणं लक्षणान्तराभ्यां समनुगतमित्यर्थः । नन्वेकलक्षणयोगे लक्षणान्तरे नानुभूयेते । तत्कथं तद्योग इत्यत आह-यथा पुरुष इति । न ह्यनुभवाभाव: प्रमाणसिद्धमपलपति । तदुत्पाद एव तत्र तत्सद्भावे प्रमाणम् । असत उत्पादासंभवान्नरविषाणवदिति । परोक्तं दोषमुत्थापयति-अत्र लक्षणपरिणाम इति । यदा धर्मो वर्तमानस्तदैव यद्यतीतोऽनागतश्च तदा त्रयोऽप्यध्वानः संकीर्येरन् । अनुक्रमेण चाध्वनां भावेऽसदुत्पादप्रसङ्ग इति भाव: । परिहरति तस्य परिहार इति । वर्तमानतैव हि धर्माणामनुभवसिद्धा, ततः प्राक्पश्चात्कालसंबन्धमवगमयति । न खल्वसदुत्पद्यते, न च सद्विनश्यति । तदिदमाह एवं हि न चित्तमिति । कोघोत्तरकालं हि चित्तं रागधर्मकमनुभूयते । यदा च रागः क्रोधसमयेऽनागतत्वेन नासीत्कथमसावुत्पद्येत ? अनुत्पत्रश्च कथमनुभूयेतेति ? I भवत्वेवं तथापि कुतोऽध्वनामसंकर इति पृच्छति - किञ्चेति । किं कारणमसंकरे । च: पुनरर्थे । उत्तरमाह - त्रयाणां लक्षणानां युगपत्रास्ति संभव: । कस्मिन् ? एकस्यां चित्तवृत्तौ । क्रमेण तु लक्षणानामेकतमस्य स्वव्यञ्जकाञ्जनस्य भावो भवेत्संभवेत् । लक्ष्याधीननिरूपणतया लक्षणानां लक्ष्याकारेण तद्वत्ता । अत्रैव पञ्चशिखाचार्यसंमतिमाहउक्तं चेति । एतच्च प्रागेव व्याख्यातम् । उपसंहरति- तस्मादिति । आविर्भावतिरो Page #331 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૧૩] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ २८७ भावरूपविरुद्धधर्मसंसर्गादसंकरोऽध्वनामिति । दृष्टान्तमाह-यथा रागस्येति । पूर्वं क्रोधस्य रागसंबन्धावगमो दर्शित इति । इदानीं तु विषयान्तरवर्तिनो रागस्य विषयान्तरवर्तिना रागान्तरेण संबन्धावगम इति । दान्तिकमाह तथा लक्षणस्येतीति । ननु सत्यप्यनेकान्ताभ्युपगमे भेदोऽस्तीति धर्मलक्षणावस्थान्यत्वे तदभिन्नस्य धर्मिणोऽप्यन्यत्वप्रसङ्गः । स एव च नेष्यते । तदनुगमानुभवविरोधादित्यत आहन धर्मी त्र्यध्वा इति । यतस्तदभिन्ना धर्मास्त्रयध्वानः । धर्माणामध्वत्रययोगमेव स्फोरयति तइति । लक्षिता अभिव्यक्ता वर्तमाना इति यावत् । अलक्षिता अनभिव्यक्ता अनागता अतीताश्चेति यावत् । तत्र लक्षितां तां तामवस्थां बलवत्त्वदुर्बलत्वादिकां प्राप्नुवन्तोऽन्यत्वेन प्रतिनिर्दिश्यन्तेऽवस्थान्तरतो न द्रव्यान्तरतः । अवस्थाशब्देन धर्मलक्षणावस्था उ॒च्यन्ते । एतदुक्तं भवति - अनुभव एव हि धर्मिणो धर्मादीनां भेदाभेदौ व्यवस्थापयति । न ह्यैकान्तिकेऽभेदे धर्मादीनां धर्मिणो धर्मिरूपवद्धर्मादित्वम् । नाप्यैकान्तिके भेदे गवाश्ववद्धर्मादित्वम् । स चानुभवोऽनैकान्तिकत्वमवस्थापयन्नपि धर्मादिषूपजनापायधर्मकेष्वपि धर्मिणमेकमनुगमयन्धर्मांश्च परस्परतो व्यावर्तयन्प्रत्यात्ममनुभूयत इति तदनुसारिणो वयं न तमवितर्त्य स्वेच्छया धर्मानुभवान् व्यवस्थापयितुमीश्मह इति । अत्रैव लौकिकं दष्टान्तमाह-यथैका रेखेति । यथा तदेव रेखास्वरूपं तत्तत्स्थानापेक्षया शतादित्वेन व्यपदिश्यत एवं तदेव धर्मिरूपं तत्तद्धर्मलक्षणावस्थाभेदेनान्यत्वेन प्रतिनिर्दिश्यत इत्यर्थः । दान्तिकार्थं दृष्टान्तान्तरमाह-यथा चैकत्वेऽपीति । अत्रान्तरे परोक्तं दोषमुत्थापयति-अवस्थेति । अवस्थापरिणामे धर्मलक्षणावस्थापरिणामे कौटस्थ्यदोषप्रसङ्ग उक्तो धर्मिधर्मलक्षणावस्थानाम् । पृच्छति कथमिति । उत्तरम् - अध्वनो व्यापारेणेति । दध्नः किल योऽनागतोऽध्वा तस्य व्यापारः क्षीरस्य वर्तमानत्वं तेन व्यवहितत्वाद्धेतोः । यदा धर्मो दधिलक्षणः स्वव्यापारं दाधिकाद्यारम्भं क्षीरे सन्नपि न करोति तदानागतः । यदा करोति तदा वर्तमानः । यदा कृत्वा निवृत्तः सन्नेव स्वव्यापाराद्दाधिकाद्यारम्भात्तदातीत इति । एवं त्रैकाल्येऽपि सत्त्वाद्धर्मधर्मिणोर्लक्षणानामवस्थानां च कौटस्थ्यं प्राप्नोति । सर्वदा सत्ता हि नित्यत्वम् । चतुर्णामपि च सर्वदा सत्त्वेऽसत्त्वे वा नोत्पादः । तावन्मात्रं च लक्षणं कूटस्थनित्यतायाः । न हि चितिशक्तेरपि कूटस्थनित्यायाः कश्चिदन्यो विशेष इति भावः । परिहरति-नासौ दोष: ? कस्मात् । गुणिनित्यत्वेऽपि गुणानां विमर्दोऽन्योन्याभिभाव्याभिभावकत्वं, तस्य वैचित्र्यात् । एवदुक्तं भवति यद्यपि सर्वदा सत्त्वं चतुर्णामपि गुणिगुणानां तथापि गुणविमर्दवैचित्र्येण तदात्मभूततद्विकाराविर्भाव Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ૧૩ तिरोभावभेदेन परिणामशालितया न कौटस्थ्यम् । चितिशक्तेस्तु न स्वात्मभूत विकाराविर्भावतिरोभाव इति कौटस्थ्यम् । यथाहुः नित्यं तमाहुविद्वांसो यत्स्वभावो न नश्यति । इति । विमर्दवैचित्र्यमेव विकारवैचित्र्ये हेतुं प्रकृतौ विकृतौ च दर्शयतियथा संस्थानं पृथिव्यादिपरिणामलक्षणमादिमद्धर्ममात्रं विनाशि तिरोभावि शब्दादीनां शब्दस्पर्शरूपरसगन्धतन्मात्राणां स्वकार्यमपेक्ष्याविनाशिनामतिरोभाविनाम् । प्रकृती दर्शयति-एवं लिङ्गमिति । तस्मिन्विकारसंज्ञा न त्वेवं विकारवती चितिशक्तिरिति માવ: | तदेवं परीक्षकसिद्धां विकृति च प्रकृति चोदाहृत्य विकृतावेव लोकसिद्धायां गुणविमर्दवैचित्र्यं धर्मलक्षणावस्थापरिणामवैचित्र्यहेतुमुदाहरति-तत्रेदमुदाहरणमिति । न चायं नियमो लक्षणानामेवावस्थापरिणाम इति । सर्वेषामेव धर्मलक्षणावस्थाभेदानामवस्थाशब्दवाच्यत्वादेक एवावस्थापरिणामः सर्वसाधारण इत्याह-धर्मिणोऽपीति । व्यापकं परिणामलक्षणमाह-अवस्थितस्य द्रव्यस्येति । धर्मशब्द आश्रितत्वेन धर्मलक्षणावस्थावाचकः ॥१३॥ પ્રાસંગિક હોવાથી અને આગળ કહેવાનારા વિષયમાં ઉપયોગી હોવાથી, સૂત્રકાર “એતેન ભૂતેજિયેષ” વગેરે સૂત્રથી ભૂતો અને ઇન્દ્રિયોનાં પરિણામો વિભાગ પાડીને કહે છે. ભાષ્યકાર “એતેને પૂર્વોક્તન” વગેરે ભાષ્યથી સૂત્રની વ્યાખ્યા કરે છે. પ્રશ્ન થાય છે કે ફક્ત ચિત્તનાં પરિણામો કહ્યાં છે, એનાં ધર્મ, લક્ષણ અને અવસ્થાઓ નહીં, તો એ ત્રણનો ભૂતો અને ઇન્દ્રિયોમાં અતિદેશ (પ્રયોગ) કેવી રીતે કરાય? એના જવાબમાં “તત્ર વ્યુત્થાન નિરોધયો...” વગેરેથી કહે છે કે ધર્મ, લક્ષણ અને અવસ્થા એવા શબ્દો પ્રયોજ્યા નથી, પણ એ ત્રણ કહ્યા નથી એવું નથી, એવો સૂત્રનો સંક્ષેપમાં અર્થ થાય છે. વ્યુત્થાન અને નિરોધના સંસ્કારો વિષે ચર્ચા કરતા અગાઉના ૩.૯ સૂત્રમાં ધર્મપરિણામ કહ્યું છે. એ ધર્મપરિણામ દર્શાવતાં એના આશ્રયે રહેતા લક્ષણપરિણામની સૂચના પણ કરી છે, તેથી “લક્ષણપરિણામશ્ચ” એમ કહે છે. જેનાથી લક્ષિત થાય એને લક્ષણ કે કાળભેદ કહે છે. એનાથી લક્ષિત થતી વસ્તુ બીજા સમયોમાં રહેલી અન્ય વસ્તુઓથી ભિન્ન જણાય છે. નિરોધ ત્રણ લક્ષણોવાળો છે, એમ “ત્રિભિરધ્વભિર્યુક્ત” કહીને સમજાવ્યું છે. અધ્વ શબ્દનો અર્થ કાળ થાય છે. વસ્તુ પહેલાં અનાગત (ભવિષ્ય) લક્ષણવાળા Page #333 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૧૩] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૨૯૯ અધ્વને ત્યજીને, વર્તમાનલક્ષણવાળા અને પ્રાપ્ત થાય છે. શું અધ્વની જેમ ધર્મપણાને પણ ત્યજે છે ? જવાબમાં ના કહે છે. ધર્મપણાને ત્યજ્યા વિના વર્તમાનલક્ષણ અધ્વને પ્રાપ્ત થાય છે. જે નિરોધ અનાગત હતો, એ નિરોધપણાને છોડ્યા વગર હાલમાં વર્તમાનમાં પ્રગટ થયો. વર્તમાનમાં એનું સ્વરૂપ કેવું છે, એ વાત “યત્રાસ્ય સ્વરૂપેણ...” વગેરેથી કહે છે કે પોતાના સ્વરૂપમાં પ્રગટ થાય છે. પોતાને યોગ્ય ક્રિયા કરવામાં સમર્થ સ્વરૂપે અભિવ્યક્ત થઈ, આચરણ કરે છે. પહેલા અનાગતની અપેક્ષાએ, આ એનો બીજો અર્ધી છે. ભલે. અનાગત અધ્યને છોડીને વર્તમાનમાં પ્રગટ થયો, અને એને પણ છોડીને અતીત અધ્વને પ્રાપ્ત થશે, તો અધ્વો ઉત્પન્ન અને વિનષ્ટ થાય છે એમ સિદ્ધ થશે. અને એ ઇષ્ટ નથી. કારણ કે અસત્ ઉત્પન્ન થતું નથી અને સત્ વિનષ્ટ થતું નથી. એના જવાબમાં “ન ચાતીતાનાગતાભ્યાં...” વગેરેથી કહે છે કે સામાન્યપણે વર્તમાન, સાથે રહેતા અતીત અને અનાગતથી વિયુક્ત થતો નથી. “તથા વ્યુત્થાનમ્...” વગેરેથી ભવિષ્યમાં રહેલા નિરોધનું વર્તમાનલક્ષણ દર્શાવીને, વર્તમાનમાં પ્રવર્તતા વ્યુત્થાનની ભૂતકાલીનતા રૂપ ત્રીજો અધ્વ કહે છે. તો શું નિરોધ જ ભવિષ્યમાં રહે છે, વ્યુત્થાન નહીં ? જવાબમાં ના કહે છે. વ્યુત્થાન પણ ભવિષ્યમાંથી ફરીવાર વર્તમાનમાં આવે છે. વ્યુત્થાન ફરીવાર થાય છે એમ એની જાતિની અપેક્ષાએ કહ્યું છે, વ્યક્તિની અપેક્ષાએ નહીં. કારણ કે ગયેલી અવસ્થા પાછી ફરતી નથી. સ્વરૂપથી વર્તમાનમાં પ્રગટ થાય છે, એનો અર્થ એ કે પ્રયોજન સિદ્ધ કરે એવી ક્રિયા કરવા માટે સમર્થ રૂપે અભિવ્યક્ત થાય છે. આવું લક્ષણપરિણામ, પોતાની જાતિના ભાવોરૂપે વારંવાર પ્રગટ થાય છે. તેથી “એવં પુનઃ...” એમ કહ્યું. “તથા અવસ્થાપરિણામઃ...” વગેરેથી ધર્મપરિણામ વડે સૂચવાતા અવસ્થાપરિણામ વિષે કહે છે. વર્તમાન અધ્વવાળા ધર્મોનું બળવાનપણું કે નબળાપણું એમની અવસ્થા છે. એ બળ પ્રતિક્ષણ વધે કે ઘટે એ એનું અવસ્થાપરિણામ છે. ‘એષઃ” વગેરેથી ઉપસંહાર કરતાં કહે છે કે આ ધર્મોનું અવસ્થાપરિણામ છે. “તંત્ર ધર્મિણઃ’’ વગેરેથી અનુભવ પ્રમાણે પરિણામ ભેદો સાથે સંબંધિત અન્ય ભેદો નક્કી કરે છે. શું ગુણોનું આવું પરિણામ કોઈક વાર જ થાય છે ? જવાબમાં “એવં...’’ વગેરેથી ના કહે છે. આવું પરિણામ શા કારણે હંમેશ થયા કરે છે ? એના જવાબમાં “ચલં ચ ગુણવૃત્તમ્...'' થી કહે છે કે ગુણોનું ચક્ર સતત ગતિશીલ રહે છે. “ચ” હેતુના અર્થમાં પ્રયોજ્યો છે. વૃત્ત એટલે પ્રચાર. આવું (ગતિશીલ) કેમ છે ? એના Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૧૩ જવાબમાં “ગુણસ્વભાવ્ય”થી કહે છે કે એવો ગુણોનો સ્વભાવ જ છે. આ વાત અગાઉ પણ કહેવાઈ છે. “એતેન ભૂતેન્દ્રિયેષુ” વગેરેથી કહે છે કે આવો ત્રણ પ્રકારનો ચિત્તનો પરિણામભેદ સૂત્રકારે નિર્દેશ્યો છે. ધર્મી અને ધર્મોના ભેદને લક્ષમાં રાખીને ધર્મોનું આવું જુદું જુદું પરિણામ કહ્યું છે. પૃથ્વી વગેરે ભૂતો ધર્મી છે. ગાય, ઘડો વગેરે એમનું ધર્મપરિણામ છે. ધર્મોનું ભૂત, વર્તમાન, ભવિષ્યરૂપ લક્ષણ પરિણામ છે. વર્તમાનલક્ષણ પ્રાપ્ત થયેલાં ગાય વગેરેની બાલ્ય, કૌમાર, યૌવન, વાર્ધક્ય અવસ્થા પરિણામો છે. ઘડા વગેરે (અચેતન પદાર્થો)નું પણ નવો, જૂનો વગેરે અવસ્થા પરિણામ છે. આ રીતે ઇન્દ્રિયોનું તે તે નીલ-પીત વગેરે રૂપ જોવું ધર્મપરિણામ, ધર્મનું વર્તમાનપણું વગેરે લક્ષણપરિણામ અને વર્તમાનલક્ષણવાળા રત્ન વગેરેનું સ્પષ્ટપણું કે અસ્પષ્ટપણે અવસ્થાપરિણામ છે. આવું ભૂતો અને ઇન્દ્રિયોનું પરિણામ, ધર્મીના ધર્મ, લક્ષણ અને અવસ્થાઓના ભેદને નજરમાં રાખીને વર્ણવ્યું છે. “પરમાર્થતતુ એક એવ પરિણામ:..” વગેરેથી અભેદ દષ્ટિનો આશ્રય કરીને કહે છે કે હકીકતમાં પરિણામ એક જ છે. “તુ” શબ્દથી ભેદના પક્ષ કરતાં વિશેષતા દર્શાવે છે. આ વિષે પરમાર્થ (સાચી સ્થિતિ) જણાવવામાં આવે છે, બીજાં અવાજ્જર (ગૌણ) પરિણામોનો નિષેધ કરવામાં આવતો નથી. કેવી રીતે ? કારણ કે “ધર્મિસ્વરૂપમાત્રો હિ ધર્મો ધર્મિવિક્રિયેવ.” - ધર્મ ધર્મીસ્વરૂપમાત્ર છે, ધર્મીનો ફક્ત વિકાર છે. પણ જો ધર્મીનો વિકારમાત્ર ધર્મ હોય તો લોકોને પરિણામોમાં સંકર (મિશ્રણ) કેમ જણાતો નથી ? જવાબમાં “ધર્મદ્વારા પ્રપંચ્યતે”- ધર્મો વડે (ધર્મીનું) વર્ણન કરવામાં આવે છે, એમ કહે છે. ધર્મથી ધર્મ, લક્ષણ અને અવસ્થાનું ગ્રહણ થાય છે. એ બધાં દ્વારા ધર્મીના એક અને અમિશ્રિત પરિણામનું વિવરણ કરવામાં આવે છે... એ દ્વારો અભિન્ન હોય છે પણ ધર્મીઓ પરસ્પરથી ભિન્ન રહે છે. (ધર્મો ધર્મીના આશ્રયે જ રહે છે, માટે અભિન્ન ધર્મો વડે એક ધર્મીનું વર્ણન થતું હોય છે). ધર્મો ધર્મીથી જુદા ન હોય અને ધર્મીના અધ્વો જુદા હોય તો ધર્મીથી અભિન્ન ધર્મો પણ ધર્મી જેવા જ હોવા જોઈએ. એ શંકાના સમાધાન માટે કહે છે કે ધર્મીમાં ત્રણ કાળોમાં રહેલા ધર્મોના આકારમાં ફેરફાર થાય છે, દ્રવ્યમાં નહીં. ભાવ એટલે સંસ્થાન (આકાર). જેમ સોનાના વાસણમાંથી બનાવેલા ચક, સ્વસ્તિક વગેરે અલંકારોના ભિન્ન આકારોને કારણે નામમાં ભેદ થાય છે. ફક્ત આટલો ફેરફાર થાય છે. સુવર્ણરૂપ દ્રવ્ય અસુવર્ણ બનતું નથી. વળી એ બેમાં અત્યંત ભેદ નથી, એ વાત આગળ કહેવાશે. Page #335 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૧૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૦૧ “અપર આહ” વગેરેથી એકાન્તવાદી બૌદ્ધનો મત પ્રસ્તુત કરે છે. ચક વગેરે ધર્મો જ ઉત્પન્ન થતા હોવાથી હયાતિ ધરાવે છે, સુવર્ણ નામનું અનેક રૂપોમાં અનુગત એક દ્રવ્ય નહીં. નિવૃત્ત થતા ધર્મોમાં દ્રવ્ય અનુગત રહે તો ચિતિશક્તિની જેમ પરિણામ પામે નહીં, પણ નિત્ય રહે. પરિણામી રૂપનો ત્યાગ કરીને, નિત્ય રૂપમાં પરિવર્તન પરિવૃત્તિ કહેવાય છે. જુદા જુદા રૂપોમાં પરિણમતા ગુણોમાં ચિતિશક્તિ પોતાના સ્વરૂપથી મૃત થયા વિના ફૂટસ્થનિત્યરૂપે રહે છે, એમ સુવર્ણ વગેરે દ્રવ્યો પણ નિત્ય રહે છે એમ કહેવું પડે. પણ એ ઈષ્ટ નથી. તેમ ધર્મોથી ભિન્ન દ્રવ્ય નથી. “અયં અદોષ” વગેરેથી આ તર્કનો પરિહાર કરે છે. આ દોષ નથી. કેમ? કારણ કે અમે એકાન્તવાદ સ્વીકારતા નથી. જો અમે ચિતિશક્તિની જેમ દ્રવ્યની એકાન્તિક નિત્યતા સ્વીકારતા હોઈએ, તો આમ ઠપકાપાત્ર ઠરીએ. પણ અમે દ્રવ્યની એકાન્તિક નિત્યતા સ્વીકારતા નથી. ફક્ત દ્રવ્ય નહીં, પણ આખું રૈલોક્ય અર્થક્રિયા કરતા વ્યક્ત રૂપ વિનાનું બને છે. કેમ ? કારણ કે એની નિત્યતાનો પ્રમાણો વડે નિષેધ કરવામાં આવે છે, જો ઘડો વર્તમાન વ્યક્ત અવસ્થારહિત ન થતો હોત, તો ઠીકરાં, ટુકડા અને ચૂર્ણ વગેરે અવસ્થાઓમાં પણ વ્યક્ત ઘડાની જેમ, પહેલાંની માફક ઉપલબ્ધ થઈ અર્થક્રિયા કરતો હોત. તેથી રૈલોક્ય અનિત્ય છે. ભલે. અનિત્ય હોય તો આકાશકમળની જેમ અતિ તુચ્છ હોવાથી ગૈલોક્ય ઉપલબ્ધિ અને અર્થક્રિયા વગરનું હોવું જોઈએ. આના જવાબમાં “અખેતમપ્યસ્તિ..” વગેરેથી કહે છે કે વર્તમાન વ્યક્ત અવસ્થા વિનાનું હોવા છતાં, અસ્તિત્વ ધરાવે છે. એટલે કે અત્યંત તુચ્છ પણ નથી, માટે એકાન્તિકપણે અનિત્ય નથી. કેમ ? કારણ કે “વિનાશપ્રતિષેધાત્રમાણેન...", પ્રમાણથી એના વિનાશનો નિષેધ કરવામાં આવે છે. જે તુચ્છ હોય એ ક્યારે પણ ઉપલબ્ધ થઈ, અર્થક્રિયા કરી શકે નહીં. દાખલા તરીકે આકાશકમળ. આ ત્રૈલોક્ય તો ક્યારેક ઉપલબ્ધ થઈ, અર્થક્રિયા કરે છે. ઉત્પન્ન થવું, દ્રવ્યરૂપ હોવું, ધર્મ, લક્ષણ અને અવસ્થાઓ સાથે સંયોગ થવો વગેરે હકીકતો, એ અત્યંત તુચ્છ આકાશકમળ કે મનુષ્યના શીંગડાની જેવું નથી, પણ એનાથી ભિન્ન અને અસ્તિત્વવાળું છે એમ દર્શાવે છે. વળી અત્યંત નિત્ય પણ નથી જેથી ચિતિશક્તિની જેમ ફૂટસ્થ હોય. પરંતુ કોઈ અગમ્ય રીતે નિત્ય હોવા છતાં પરિણામી છે, એમ સિદ્ધ થયું. આ કારણે માટીની પિંડ વગેરે અવસ્થાઓમાં ઘડા વગેરેનું અનાગત રૂપે અસ્તિત્વ હોય છે, એમ સ્વીકારવું જોઈએ. ભલે. વ્યક્તસ્થિતિવિનાનું પણ જો હોય, તો પહેલાંની જેમ ઉપલબ્ધ કેમ થતું નથી ? એના જવાબમાં કહે છે કે સંસર્ગ-પોતાના કારણમાં લય થવા-ના કારણે Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ] પતંજલિનાં યોગસૂત્રો સૂક્ષ્મ કે ન જોઈ શકાય એવું બને છે, તેથી ઉપલબ્ધ થતું નથી. આમ ધર્મપરિણામ સિદ્ધ કરી ‘લક્ષણપરિણામ'' વગેરેથી લક્ષણો પરસ્પરનું અનુગમન (અનુસરણ) કરે છે એ તર્કથી લક્ષણપરિણામ સિદ્ધ કરે છે. એક એક લક્ષણ (કાળ) બીજાં લક્ષણોથી અનુગત (સંબંધિત) રહે છે, એવો અર્થ છે. પણ એક લક્ષણ પ્રગટ થાય, ત્યારે બીજાં લક્ષણોનો અનુભવ થતો નથી. તો એમનો યોગ હોય છે એમ શી રીતે કહેવાય ? આના જવાબમાં “યથા પુરુષઃ..’ વગેરેથી કહે છે કે અનુભવ ન થવાના કારણે પ્રમાણથી સિદ્ધ થયેલા પદાર્થનું અસ્તિત્વ નથી એવું ન કહેવાય. બીજા સમયે એ પ્રગટ થાય છે, એ જ એના અસ્તિત્વનું પ્રમાણ છે. કારણ કે અસત્,મનુષ્યના શીંગડાની જેમ, ઉત્પન્ન થઈ શકે નહીં. [પા. ૩ સૂ. ૧૩ “અત્ર લક્ષણપરિણામે..” વગેરેથી અન્ય મતના અનુયાયીઓએ કહેલો દોષ જણાવે છે કે જ્યારે ધર્મ વર્તમાન હોય ત્યારે ભૂત અને ભવિષ્ય પણ હયાત હોય તો ત્રણ કાળોનું મિશ્રણ થશે. અનુક્રમે કાળો ઉત્પન્ન થતા હોય તો અસત્ની ઉત્પત્તિનો પ્રસંગ આવશે. “તસ્ય પરિહાર:' વગેરેથી આનો જવાબ આપે છે કે ધર્મોનું વર્તમાનપણું જ અનુભવસિદ્ધ હોય છે, અને એનાથી પહેલાંના અને પછીના કાળ સાથેનો એમનો સંબંધ જણાય છે. આમ અસત્ ઉત્પન્ન થતું નથી અને સત્ નષ્ટ પણ થતું નથી. “એવં હિ ન ચિત્ત” વગેરેથી આ વાત કહે છે. ક્રોધ પછીના સમયમાં ચિત્ત રાગવાળું અનુભવાય છે. રાગ વખતે ક્રોધ અનાગત હોવાથી ન હોત તો ઉત્પન્ન કેવી રીતે થાય. અને ઉત્પન્ન ન થાય તો અનુભવાય શી રીતે ? ભલે. છતાં અધ્વો મિશ્રિત થતા નથી, એનું શું કારણ છે, એમ “કિં ચ”... વગેરેથી પૂછે છે. ઉત્તર આપતાં “ત્રયાણાં લક્ષણાનાં..” વગેરેથી કહે છે કે એક ચિત્તમાં ત્રણ લક્ષણો એકી સાથે ઉત્પન્ન થાય એ શક્ય નથી. પણ ક્રમથી એ લક્ષણોમાંથી એક પોતાને વ્યક્ત કરનાર કારણને લીધે પ્રગટ થાય એ સંભવિત છે. લક્ષણો કે કાળોનું નિરૂપણ લક્ષ્ય (પદાર્થ)ને આધીન હોવાથી, લક્ષ્યના આકારથી એ અમુક કાળનો છે એ નક્કી થાય છે. ‘ઉક્ત ચ” વગેરેથી આ વિષે પંચશિખાચાર્યની સંમતિ દર્શાવે છે. આ ચર્ચા અગાઉ થઈ ગઈ છે. “તસ્માત્ અસંકરઃ”થી ઉપસંહાર કરતાં કહે છે કે આવિર્ભાવ, તિરોભાવરૂપ વિરુદ્ધ ધર્મો સાથે સંબંધ થવાના કારણે કાંળોનું મિશ્રણ થતું નથી. “યથા રાગસ્ય..” વગેરેથી ઉદાહરણ આપે છે. અગાઉ રાગ સાથે ક્રોધના સંબંધનું જ્ઞાન દર્શાવ્યું છે. અહીં એક વિષયમાં રહેલા રાગનો અન્ય વિષય તરફના બીજા રાગ સાથે સંબંધ બતાવે છે. “તથા લક્ષણસ્ય” વગેરેથી ઉદાહરણથી સમજાવવા ઇચ્છેલા વિષયમાં એનો ઉપયોગ કરી સમજાવે છે. અનેકાન્ત મત સ્વીકાર્યા છતાં, ભેદ હોવાથી અને ધર્મ, લક્ષણ અને . Page #337 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૧૩] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૩૦૩ અવસ્થાઓમાં થતા ફેરફારથી, ધર્મોથી અભિન્ન ધર્મમાં પણ અન્યત્વનો પ્રસંગ થશે, જે ઇષ્ટ નથી. કારણ કે વિભિન્ન અવસ્થાઓમાં એક વસ્તુ અનુગત રહેલી છે, એ હકીકત સાથે વિરોધ થશે. તેથી “ન ધર્મી વ્યÜા..” વગેરેથી કહે છે કે ધર્મી ત્રણ અધ્વવાળો નથી, પણ એનાથી અભિન્ન એવા ધર્મો ત્રણ અધ્વવાળા છે. “તે લક્ષિતાઃ’ વગેરેથી ધર્મોનો ત્રણ અધ્વો (કાળો) સાથેનો સંબંધ સ્પષ્ટ કરે છે. લક્ષિત એટલે પ્રગટ થયેલા કે વર્તમાન અને અલક્ષિત એટલે પ્રગટ ન થયેલા કે અનાગત અને અતીત ધર્મો. લક્ષિત થતા વર્તમાન ધર્મો પણ પ્રબળ કે દુર્બળ વગેરે અવસ્થાઓના કારણે થતા ફેરફારોથી અન્ય હોય એવા જણાય છે, દ્રવ્ય (ધર્મી)ના ફેરફારને લીધે નહીં. અવસ્થા શબ્દથી ધર્મ, લક્ષણ અને અવસ્થા એ ત્રણેનો નિર્દેશ કરવામાં આવે છે. કહેવાનો આશય એ છે કે અનુભવથી જ ધર્મી અને ધર્મોનો ભેદ કે અભેદ નિશ્ચિત થાય છે. ધર્મી અને ધર્મમાં અત્યંત અભેદ હોય તો, ધર્મો ધર્મીના રૂપવાળા હોવાથી ધર્મો બની શકે નહીં અને અત્યંત ભેદ હોય તો પણ ગાય અને ઘોડાની જેમ ધર્મો ધર્મીની વિશેષતા બની શકે નહીં. અનુભવ અનેકાન્ત મતને સાચો સિદ્ધ કરે છે, અને ઉત્પન્ન થઈ નષ્ટ થતા ધર્મોના આશ્રયરૂપે રહેલા ધર્મોનું જ્ઞાન કરાવે છે, તેમજ ધર્મો પરસ્પર એક બીજાનો છેદ ઉડાડતા પ્રત્યેક પદાર્થમાં રહેલા છે એમ દર્શાવે છે. અમે એ અનુભવને અનુસરીએ છીએ, અને એનું ઉલ્લંઘન કરી, સ્વેચ્છાથી ધર્મોના અનુભવને નિશ્ચિત કરવા ઇચ્છતા નથી. “યથૈકા રેખા..” વગેરેથી આ વિષયમાં લૌકિક દૃષ્ટાન્ત આપે છે જેમ. એક રેખાનું રૂપ તે તે સ્થાનને લીધે સો વગેરે કહેવાય છે, એમ એક ધર્મીનું રૂપ, તે તે ધર્મ, લક્ષણ અને અવસ્થાભેદને લીધે અન્ય જણાય છે, એવો અર્થ છે. યથા શૈકÒપિ” વગેરેથી વિષયને વધુ સ્પષ્ટ-દૃઢ-કરવા એક સ્ત્રી માતા, બહેન વગેરે કહેવાય છે, એવું બીજું દૃષ્ટાન્ત આપે છે. “અવસ્થાપરિણામ' વગેરેથી અન્ય મત પ્રમાણે વાંધો ઉઠાવે છે. અવસ્થાપરિણામ એટલે ધર્મ, લક્ષણ અને અવસ્થાનાં પરિણામો. એમનાથી ધર્મી, ધર્મ, લક્ષણ અને અવસ્થાઓ નિત્ય છે એમ માનવાનો પ્રસંગ થશે, એમ તેઓ કહે છે. પૂછે છે ઃ કેવી રીતે ? “અધ્વનો વ્યાપારેણ’” વગેરેથી જવાબ આપે છે. દહીંનો અનાગત અધ્યનો વ્યાપાર દૂધમાં વિદ્યમાન છે. ફક્ત એટલું વ્યવધાન છે, એ કારણે દહીંના લક્ષણવાળો ધર્મ દૂધમાં છે, પણ પોતાના કાર્યનો આરંભ કરતો નથી, ત્યારે એ અનાગત કહેવાય છે, જ્યારે કરે ત્યારે વર્તમાન, અને પોતાના દહીં બનાવવાના કાર્યનો આરંભ કરીને નિવૃત્ત થાય, ત્યારે અતીત કહેવાય છે. આમ ત્રણે કાળમાં વિદ્યમાન હોવાથી ધર્મ અને ધર્મીનાં લક્ષણોની અને અવસ્થાઓની નિત્યતા સિદ્ધ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૧૩ થાય છે. હંમેશાં હોવું નિત્યતા છે. ધર્મી, ધર્મ, લક્ષણ અને અવસ્થા ચારેય હંમેશ રહેતાં હોવાથી ઉત્પન્ન થતાં નથી. ન હોય તો પણ ઉત્પન્ન થાય નહીં. ફૂટસ્થનિત્યતાનું આ લક્ષણ છે. ચિતિશક્તિની કૂટસ્થ નિત્યતામાં પણ આનાથી વધુ કોઈ વિશેષતા નથી, એમ કહેવાનો ભાવ છે. “નાસૌ દોષ” વગેરેથી આ આશંકાનું નિવારણ કરે છે કે આ દોષ નથી. કેવી રીતે ? ગુણી (પ્રકૃતિ) નિત્ય છે, છતાં ગુણોના વિમર્દ (સંઘર્ષ)ને લીધે-બળવાન ગુણ નબળાને દબાવી દે એને લીધે પરિણામોમાં વિચિત્રતા (વિભિન્નતા) થાય છે. આશય એ છે કે ગુણી અને ત્રણ ગુણો ચારેયનું સર્વદા અસ્તિત્વ છે. છતાં ગુણોના વિમર્દની વિચિત્રતાથી-ગુણોના સ્વરૂપભૂત વિકારો આવિર્ભાવ, તિરોભાવ પામતા હોવાથી-પરિણામી છે, કૂટસ્થનિત્ય નથી. ચિતિશક્તિમાં આમ વિકારોનો આવિર્ભાવ-તિરોભાવ થતો નથી, તેથી એ કૂસ્થનિત્ય છે. જેનો સ્વભાવ નષ્ટ ન થાય અને વિદ્વાનો નિત્ય કહે છે. “યથા સંસ્થાનમ્” વગેરેથી પ્રકૃતિ અને એના વિકારોમાં વિમર્દ-વૈચિત્ર્ય વિકારોની વિચિત્રતાનો હેતુ છે, એમ કહે છે. પોતાનાં કાર્યોની અપેક્ષાએ અવિનાશી એવી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધની તન્માત્રાઓનું પૃથ્વી વગેરે સંસ્થાઓના રૂપે થતું પરિણામ આદિવાળું, ધર્મમાત્ર અને નશ્વર છે. આ રીતે લિંગ (મહત્તત્વ) પણ નશ્વર છે. આવાં નશ્વર તત્ત્વો વિકારના નામે ઓળખાય છે. ચિતિશક્તિ આવા વિકારવાળી નથી, એવો ભાવ છે. તત્રેદમુદાહરણમુ” વગેરેથી પરીક્ષકોના તર્કથી સિદ્ધ પ્રકૃતિ અને વિકૃતિ વર્ણવ્યા પછી, લોકસિદ્ધ વિકૃતિમાં જ ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ પરિણામોના ભેદને કારણે જણાતા ગુણોના વિમઈ-વૈરિવ્યને દર્શાવવા માટીના પિંડમાંથી ઘડાનો આકાર પરિણમે છે એ ઉદાહરણ આપે છે. લક્ષણોનું જ અવસ્થા પરિણામ થાય એવો નિયમ નથી. કારણ કે બધા ધર્મ, લક્ષણ અને અવસ્થાના ભેદો માટે અવસ્થા શબ્દ પ્રયોજ્યો છે, તેથી એક અવસ્થા પરિણામ સર્વ માટે સાધારણ છે. એમ “ધર્મિણોપિ” વગેરેથી કહે છે. “અવસ્થિતસ્ય દ્રવ્યસ્ય”... વગેરેથી વ્યાપક (બધે લાગુ પડે એવું) પરિણામનું લક્ષણ કહે છે : “સ્થિર રહેતા દ્રવ્યમાં પહેલાંના ધર્મની નિવૃત્તિ થતાં, બીજા નવા ધર્મની ઉત્પત્તિ થાય, એ પરિણામ છે. ધર્મ લક્ષણ અને અવસ્થાનો આશ્રય હોવાથી, ધર્મ-શબ્દ એ ત્રણેનો વાચક છે. ૧૩ Page #339 -------------------------------------------------------------------------- ________________ પ. ૩ સૂ. ૧૪] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૩૦૫ तत्र- मां शान्तोदिताव्यपदेश्यधर्मानुपाती धर्मी ॥१४॥ ભૂત, વર્તમાન અને ભવિષ્યકાલીન ધર્મોમાં અનુગત રહેનાર ધર્મી छ. १४ __भाष्य योग्यतावच्छिन्ना धर्मिणः शक्तिरेव धर्मः । स च फलप्रसवभेदानुमितसद्भाव एकस्यान्योऽन्यश्च परिदृष्टः । तत्र वर्तमानः स्वव्यापारमनुभवन्धर्मो धर्मान्तरेभ्यः शान्तेभ्यश्चाव्यपदेश्येभ्यश्च भिद्यते । यदा तु सामान्येन समन्वागतो भवति तदा धर्मिस्वरूपमात्रत्वात्कोऽसौ केन भिद्येत । तत्र ये खलु धर्मिणो धर्माः शान्ता उदिता अव्यपदेश्याश्चेति, तत्र शान्ता ये कृत्वा व्यापारानुपरताः । सव्यापारा उदिताः, ते चानागतस्य लक्षणस्य समनन्तराः । वर्तमानस्यानन्तरा अतीताः । किमर्थमतीतस्यानन्तरा न भवन्ति वर्तमानाः ? पूर्वपश्चिमताया अभावात् । यथानागतवर्तमानयोः पूर्वपश्चिमता, नैवमतीतस्य । तस्मानातीतस्यास्ति समनन्तरः । तदनागत एव समनन्तरो भवति वर्तमानस्येति । ___अथाव्यपदेश्याः के ? सर्वं सर्वात्मकमिति । यत्रोक्तम्- जलभूम्योः पारिणामिकं रसादिवैश्वरूप्यं स्थावरेषु दृष्टम्, तथा स्थावराणां जङ्गमेषु जङ्गमानां स्थावरेष्वित्येवं जात्यनुच्छेदेन सर्वं सर्वात्मकमिति । देशकालाकारनिमित्तापबन्धान्न खलु समानकालमात्मनामभिव्यक्तिरिति । य एतेष्वभिव्यक्तानभिव्यक्तेषु धर्मेष्वनुपाती सामान्यविशेषात्मा सोऽन्वयी धर्मी । यस्य तु धर्ममात्रमेवेदं निरन्वयं तस्य भोगाभावः। कस्मात् ? अन्येन विज्ञानेन कृतस्य कर्मणोऽन्यत्कथं भोक्तृत्वेनाधिक्रियेत । तत्स्मृत्यभावश्च, नान्यदृष्टस्य स्मरणमन्यस्यास्तीति । वस्तुप्रत्यभिज्ञानाच्च स्थितोऽन्वयी धर्मी यो धर्मान्यथात्वमभ्यपगतः प्रत्यभिज्ञायते । तस्मानेदं धर्ममात्रं निरन्वयमिति ॥१४॥ ધર્મીની યોગ્યતારૂપ શક્તિ ધર્મ છે. એનું અસ્તિત્ત્વ ફળની ઉત્પત્તિના ભેદથી સૂચવાય છે, અને એક ધર્મીમાં જુદા જુદા રૂપે રહેલો જણાય છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સ. ૧૪ એમાં વર્તમાન ધર્મ પોતાના કાર્યનો અનુભવ કરે છે, અને બીજા શાન્ત (ભૂતકાલીન) તેમજ અવ્યપદેશ્ય (ભવિષ્યકાલીન) ધર્મોથી જુદો છે. જ્યારે એ પોતાના સામાન્ય ધર્મથી અન્વિત હોય, ત્યારે ફક્ત ધર્મી સ્વરૂપ હોવાથી કોનાથી ભિન્ન કહેવાય ? ધર્મીના શાન્ત, ઉદિત અને અવ્યપદેશ્ય ધર્મો કહ્યા. એમાં પોતાનું કાર્ય કરીને અસ્ત થયા હોય એ શાન્ત, કાર્ય કરી રહ્યા હોય એ ઉદિત (અને હવે પછી આવવાના છે એ અવ્યપદેશ્ય કે અનાગત) કહેવાય છે. ઉદિત કે વર્તમાન ધર્મ અનાગત પછી આવે છે અને અતીત વર્તમાન પછી આવે છે. વર્તમાન અતીત પછી કેમ ન આવી શકે ? કારણ કે એ બેમાં પૂર્વાપરસંબંધી નથી. જેમ ભવિષ્ય અને વર્તમાનમાં પૂર્વાપરતા છે એવી ભૂતકાળ સાથે નથી. તેથી ભૂતકાળ પછી આવનાર કોઈ કાળ નથી. માટે વર્તમાન જ ભવિષ્ય પછી આવતો સમય છે. અવ્યપદેશ્ય (ભવિષ્યના) ધર્મો કયા છે ? બધું બધારૂપ છે. આ વિષે કહ્યું છે : “પૃથ્વી અને પાણીના પરિણામરૂપે ઉત્પન્ન થતા રસો વગેરેની વિવિધતા સ્થાવરોમાં જોવામાં આવે છે. સ્થાવરોના રસોની વિવિધતા જંગમોમાં, અને જંગમોની સ્થાવરોમાં જોવા મળે છે. આમ જાતિભેદથી સર્વવસ્તુઓ સર્વરૂપ છે.” દેશ, કાળ આકાર અને નિમિત્તની મર્યાદાઓના કારણે બધું કાર્ય એક સમયે ઉત્પન્ન થતું નથી. આ પ્રગટ અને અપ્રગટ ધર્મોમાં સામાન્ય અને વિશેષરૂપે અનુગત બનીને રહેનારને ધર્મી કહે છે. જેના મતમાં બધું અન્વય વિનાનું અને ધર્મમાત્ર રૂપ છે, એમાં ભોગનો અભાવ થશે. કેમ ? કારણ કે એક વિજ્ઞાને કરેલા કર્મના ભોક્તા તરીકેનો અધિકાર બીજા વિજ્ઞાનને મળી શકે નહીં. એમાં સ્મૃતિનો પણ અભાવ થાય. એકે જોયેલી વસ્તુનું સ્મરણ બીજો કરતો નથી. પણ વસ્તુનું સ્મરણ થાય છે, માટે એક સ્થિર, અનુગત ધર્મી છે, જેનું સ્મરણ ધર્મોના ફેરફારોને અનુભવનાર તરીકે થાય છે. માટે આ બધું અનુગત ધર્મી વિનાનું, ધર્મમાત્ર નથી. ૧૪ Page #341 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૧૪] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ३०७ तत्त्व वैशारदी यस्यैष त्रिविधः परिणामस्तं धर्मिणं सूत्रेण लक्षयति-तत्र-शान्तोदिताव्यपदेश्यधर्मानुपाती धर्मी । धर्मोऽस्यास्तीति धर्मीति नाविज्ञाते धर्मे स शक्यो ज्ञातुमिति धर्मं दशयति-योग्यतेति । धर्मिणो द्रव्यस्य मृदादेः शक्तिरेव चूर्णपिण्डघटाद्युत्पत्तिशक्तिरेव धर्मः । तेषां तत्राव्यक्तेन भाव इति यावत् । नन्वेवमव्यक्ततया सन्तस्ते ततः प्रादुर्भवन्तु । उदकाहरणादयस्तु तैः स्वकारणादनासादिता कुतः प्राप्ता इत्यत उक्तम् - योग्यतावच्छिन्नेति । यासौ घटादीनामुत्पत्तिशक्तिः सोदकाहरणादियोग्यतावच्छिन्ना । तेनोदकाहरणादयोऽपि घटादिभिः स्वकारणादेव प्राप्ता इति । नाकस्मिका इति भावः । अथवा के धर्मिण इत्यत्रोत्तरं- योग्यतावच्छिन्ना धर्मिण इति । को धर्म इत्यत्रोत्तरं शक्तिरेव धर्मः । तेषां योग्यतैव धर्म इत्यर्थः । अतस्तद्वान्धर्मीति सिद्धं भवति । तत्सद्भावे प्रमाणमाह-स च फलप्रसवभेदानुमित एकस्य धर्मिणोऽन्यश्चान्यश्च चूर्णपिण्डघटादिरूप इत्यर्थः । कार्यभेददर्शनाच्च भिन्न इति यावत् । परिदृष्ट उपलब्धः । तत्रानुभवारोहिणो वर्तमानस्य मृत्पिडस्य शान्ताव्यपदेश्याभ्यां मृच्चूर्णमृद्घटाभ्यां भेदमाह - तत्र वर्तमान इति । यदि न भिद्येत पिंण्डवच्चूर्णंघटयोरपि तद्वदेव स्वव्यापारव्याप्तिप्रसङ्ग इति भावः । अव्यक्तस्य तु पिण्डस्य नोक्तं भेदसाधनं संभवतीत्याह-यदा त्विति । कौऽसौ केन भेदसाधनेन भिद्येति । I तदेवं धर्माणां भेदसाधनमभिधाय तं भेदं विभजते-तत्र ये खिल्विति । उदिता इति वर्तमाना इत्यर्थः । अध्वनां पौर्वापर्यं निगमयति - ते चेति । चोदयतिकिमर्थमिति । किंनिमित्तमतीतस्यानन्तरा न भवन्ति वर्तमानाः । हेतुमाह सिद्धान्तीपूर्वपश्चिमताया अभावात् । विषयेण विषयिणीमनुपलब्धि सूचयति । अनुपलम्भमेवोपलम्भवैधर्म्येण दर्शयति- यथानागतवर्तमानयोरिति । उपसंहरति-तदिति । तत्तस्मादनागत एव समनन्तरः पूर्वत्वेन भवति वर्तमानस्य नातीतः । अतीतस्य वर्तमानः पूर्वत्वेन समनन्तरो नाव्यपदेश्यः । तस्मादध्वनां यविष्ठोऽतीत इति सिद्धम् । स्यादेतत्-अनुभूयमानानुभूततयोदितातीतौ शक्यावुन्नेतुम् । अव्यपदेश्यास्तु पुनर्धर्मा अव्यपदेश्यतयैव शक्या नोन्नेतुमित्याशयवान्पृच्छति - अथाव्यपदेश्या: के केषु समीक्षामहे । अत्रोत्तरमाह - सर्वं सर्वात्मकमिति । यत्रोक्तमिति । तदेवोपपादयतिजलभूम्योरिति । जलस्य हि रसरूपस्पर्शशब्दवतो भूमेश्च गन्धरसरूपस्पर्शशब्दवत्याः पारिणामिकं वनस्पतिलतागुल्मादिषु मूलफलप्रसवपल्लवादिगतरसादिवैश्वरूप्यं दृष्टम् । सोऽयमनेवमात्मकाय भूमेरनीदृशस्य वा जलस्य न परिणामो भवितुमर्हति । उपपादितं हि नासदुत्पद्यत इति । ( ३।१३ व्याख्या) तथा स्थावराणां पारिणामिकं जङ्गमेषु Page #342 -------------------------------------------------------------------------- ________________ उ०८] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૧૪ मनुष्यपशुमृगादिषु रसादिवैचित्र्यं दृष्टम् । उपभुञ्जाना हि ते फलादीनि रूपादिभेदसम्पदमासादयन्ति । एवं जङ्गमानां पारिणामिकं स्थावरेषु दृष्टम् । रुधिरावसेकात्किल दाडिमीफलानि तालफलमात्राणि भवन्ति । उपसंहरति-एवमिति । एवं सर्वं जलभूम्यादि सर्वं रसाद्यात्मकम् । तत्र हेतुमाह-जात्यनुच्छेदेन जलत्वभूमित्वादिजातेः सर्वत्र प्रत्यभिज्ञायमानत्वेनानुच्छेदात् । ननु सर्व चेत्सर्वात्मकं हन्त भोः सर्वस्य सर्वदा सर्वत्र सर्वथा संनिधानात्समानकालीना भावानां व्यक्तिः प्रसज्येत । न खलु सन्निहिताविकलकारणं कार्यं विलम्बितुमर्हतीत्यत आह-देशकालेति । यद्यपि कारणं सर्वं सर्वात्मकं तथापि यो यस्य कार्यस्य देशो यथा कुङ्कमस्य काश्मीरः, तेषां सत्त्वेऽपि पाञ्चालादिषु न समुदाचार इति न कुङ्कमस्य पाञ्चालादिष्वभिव्यक्तिः । एवं निदाघे न प्रावृषः समुदाचार इति न तदा शालीनाम् । एवं न मृगी मनुष्यं प्रसूते न तस्यां मनुष्याकारसमुदाचार इति । एवं नापुण्यवान्सुखरूपं भुङ्क्ते न तस्मिन्पुण्यनिमित्तस्य समुदाचार इति । तस्माद्देश-कालाकारनिमित्तानामपबन्धादपगमान्न समानकालमात्मनां भावनामभिव्यक्तिरिति । तदेवं धर्माविभज्य तेषु धर्मिणोनुगमं दर्शयति-य एतेष्विति । सामान्यं धर्मिरूपम् । विशेषो धर्मः । तदात्मोभयात्मक इत्यर्थः । तदेवमनुभवसिद्धमनुगतं धर्मिणं दर्शयित्वा तमनिच्छतो वैनाशिकस्य क्षणिकं विज्ञानमात्रं चित्तमिच्छतोऽनिष्टप्रसङ्गमुक्तं स्मारयति-यस्य त्विति । वस्तुप्रत्यभिज्ञानाच्चेति । न हि देवदत्तेन दृष्टं यज्ञदत्त: प्रत्यभिजानाति । तस्याद्य एवानुभविता स एव प्रत्यभिज्ञातेति ॥१४॥ ___“तत्र शन्तोहित..." वगैरे सूत्रथी त्रिवि५ परि॥म थाय छे थे ધર્મીનું લક્ષણ કહે છે. ધર્મ એટલે ધર્મોવાળો. તેથી ધર્મો જાણ્યાવિના ધર્મ જાણી शाय नहीं, भाटे “योग्यतारिखना पर्भिः शस्ति:" वगैरेथी या शव छे. માટી વગેરે ધર્મી દ્રવ્યોની ચૂર્ણ પિંડ (ગોળો), ઘડો વગેરે ઉત્પન્ન કરવાની (યોગ્યતારૂપ) શક્તિ ધર્મ છે. એ બધાં એમાં અવ્યક્તરૂપે રહે છે. તેઓ અવ્યક્તરૂપે એમાં રહેલાં હોવાથી ભલે એમાંથી વ્યક્ત થાય. પણ પાણી લાવવા વગેરેના ગુણો એમણે કારણ પાસેથી મેળવ્યા નથી, તો એ ક્યાંથી ઉત્પન્ન થયા ? જવાબમાં “યોગ્યતાવચ્છિન્ના..” વગેરેથી કહે છે કે ઘડો વગેરે ઉત્પન્ન કરવાની શક્તિ પાણી લાવવાની યોગ્યતાવાળી છે. તેથી ઘડા વગેરે પાણી લાવવા વગેરેને પણ પોતાના કારણમાંથી મેળવે છે. એ આકસ્મિક નથી એવો ભાવ છે. ધર્મી કોણ છે ? યોગ્યતાવાળો ધર્મ છે. ધર્મ શું છે? શક્તિ ધર્મ છે. યોગ્યતા ધર્મીનો ધર્મ છે. આમ યોગ્યતાવાળો ધર્મી હોય છે, એમ સિદ્ધ થયું. “સ ચ Page #343 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૧૪] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૦૯ ફલપ્રસવ-ભેદાનુમિતભાવ:” વગેરેથી કહે છે કે એના અસ્તિત્વનું અનુમાન ચૂર્ણ, પિંડ, ઘડો વગેરે રૂપવાળાં વિભિન્ન ફળોને ઉત્પન્ન થતાં જોઈને કરી શકાય છે. શક્તિના અસ્તિત્વમાં આ પ્રમાણ છે. કાર્યમાં ભેદ દેખાય છે માટે એ (શક્તિ) પણ ભિન્ન ભિન્ન છે. “તત્ર વર્તમાનઃ” વગેરેથી વર્તમાન કાળમાં અનુભવાતા માટીના પિંડનો શાન્ત અને અવ્યપદેશ્ય એવા માટીના ચૂર્ણ અને ઘડાથી ભેદ દર્શાવે છે. જો આવો ભેદ ન હોત, તો પિડની જેમ ચૂર્ણ અને ઘડામાં પણ પોતાના વ્યાપારનો અતિપ્રસંગ થાત. “યદા તુ સામાન્યન સમન્વાગતો ભવતિ..” વગેરેથી અવ્યક્ત એવા (એટલે કે આકારવગરના) પિંડમાં અગાઉ કહ્યું એવું ભેદનું સાધન સંભવિત નથી, એમ કહે છે. કોણ ક્યા ભેદસાધન વડે ભિન્ન જણાય ? આમ ધર્મોનું ભેદસાધન કહીને એ ભેદોને વિભાગ પ્રમાણે ગોઠવે છે. ઉદિત એટલે વર્તમાન. “તે ચ” વગેરેથી કાળોની પૂર્વાપરતા જણાવે છે. “મિર્થ” વગેરેથી પૂછે છે કે અતીત પછી વર્તમાન કેમ ન આવે ? “પૂર્વપશ્ચિમનાયા અભાવાત”થી સિદ્ધાન્તી એનો હેતુ જણાવે છે કે એ બેમાં પૂર્વાપરસંબંધ નથી. વિષયથી વિષયીની અનુપલબ્ધિ સૂચવે છે. “યથાવાગતવર્તમાનયોઃ” થી ઉપલબ્ધિના વૈધર્મથી અનુપલબ્ધિ દર્શાવે છે. (ભવિષ્ય અને વર્તમાનમાં પૂર્વાપર સંબંધ ઉપલબ્ધ છે, એ અતીત અને વર્તમાનના વિષયમાં ઉપલબ્ધ નથી, એમ વૈધર્મ દર્શાવે છે). “તદનાગત” વગેરેથી ઉપસંહાર કરે છે. માટે અનાગત જ વર્તમાનની પૂર્વે હોય છે, અતીત નહીં. ભૂતકાળની પૂર્વે વર્તમાન જ હોય છે, ભવિષ્ય નહીં. આ કારણે ત્રણે કાળોમાં ભૂતકાળ સૌથી નાનો (ઓછા મહત્ત્વનો) છે, એમ સિદ્ધ થયું. ભલે. અનુભવાતો વર્તમાન અને અનુભવાઈ ગયેલો ભૂતકાળ જાણી શકાય એવા છે. પણ ભવિષ્યના ધર્મો અવ્યપદેશ (ન કહી શકાય એવા) હોવાથી જાણી શકાય એવા નથી, એવા આશયથી “અથ અવ્યપદેશ્યા કે ?”થી પૂછે છે કે ક્યા પદાર્થોમાં ભવિષ્યના ધર્મોની પરીક્ષા કરી શકાય ? જવાબમાં “સર્વ સર્વરૂપ છે” એમ કહે છે. “યત્રોક્તમ્”- આ વિષયમાં કહ્યું છે, એમ જણાવીને “જલભૂમ્યો.” વગેરેથી સ્પષ્ટ કરે છે. રસ, રૂ૫, સ્પર્શ અને ગંધવાળા પાણીના અને ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દવાળી પૃથ્વીના સંયોગના પરિણામે વનસ્પતિ, લતા, ગુલ્મ વગેરેનાં મૂળ, ફળ પાન વગેરેમાં રસોની વિવિધતા જોવા મળે છે. એ રૂપાદિ વગરનાં પૃથ્વી અને પાણીનાં પરિણામ ન હોઈ શકે. અગાઉ ૩.૧૩માં જણાવ્યું છે કે અસત્ ઉત્પન્ન થતું નથી. એ રીતે સ્થાવરોના પરિણામોથી મનુષ્ય, પશુ, મૃગ વગેરેમાં રસ વગેરેની વિભિન્નતા જોવા મળે છે. તેઓ ફળ વગેરે ખાઈને પ વગેરે ભેદોની વિવિધતા પ્રાપ્ત કરે છે. આ રીતે જંગમોનાં પરિણામો સ્થાવરોમાં વિવિધતા Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૧૫ ઉત્પન્ન કરે છે. લોહી સીંચવાથી દાડમનાં ફળ તાડનાફળ જેવડાં થાય છે. “એવમ્..” વગેરેથી ઉપસંહાર કરે છે. આમ બધું પૃથ્વી, પાણી વગેરે બધા રસોરૂપે પરિણમે છે. એનો હેતુ “જાત્યનુચ્છેદન” વગેરેથી કહે છે. જલત્વ, ભૂમિત્વની જાતિ એમનાં બધાં પરિણામોમાં અનુગત છે એવું જાણી શકાય છે. જો સર્વ સર્વરૂપ હોય તો બધાની બધા સમયે, બધી જગાએ, અને બધી રીતે ધ્યાતિ હોવાથી એક સમયે બધા પદાર્થો અભિવ્યક્ત થવા જોઈએ, કારણ કે દોષરહિત કારણ હાજર હોય, તો કાર્ય ઉત્પન્ન થવામાં વિલંબ ન થવો જોઈએ. આના જવાબમાં “દેશકાલાકાર.” વગેરેથી કહે છે કે બધાં કારણો બધારૂપ છે, છતાં જે પદાર્થનો જે દેશ હોય ત્યાં જ એ ઉત્પન્ન થાય. દાખલા તરીકે કેસરનો દેશ કાશ્મીર છે. પાંચાલ વગેરે પ્રદેશોમાં પણ કારણો હાજર છે, છતાં ત્યાં એ કાર્ય ઉત્પન્ન કરી શકતાં નથી, માટે ત્યાં કેસર ઉત્પન્ન થતું નથી. ડાંગર ઉનાળામાં ઉત્પન્ન થાય નહીં, કેમકે એ કાળે એનાં કારણો કાર્યરત બની શકતાં નથી. એમ મૃગી મનુષ્યને જન્મ આપતી નથી. કારણ કે મૃગીમાં મનુષ્યનો આકાર ઉત્પન્ન થઈ શકે નહીં. પુણ્ય વિનાનો માણસ સુખ ભોગવી શકતો નથી, કારણ કે એના વિષયમાં પુણ્યનું નિમિત્ત કાર્યકારી બનતું નથી. આમ દેશ, કાળ, આકાર અને નિમિત્તોની મર્યાદાના કારણે એક સમયે પદાર્થો પ્રગટ થતા નથી. “ય એતેષ” વગેરેથી ધર્મોનું વિભાજન કરી, તેઓમાં ધર્મી અનુગત છે, એમ કહે છે. ધર્મી સામાન્યરૂપ છે. ધર્મો વિશેષરૂપ છે. તદાત્મક એટલે બંનેરૂપ. “યસ્ય તુ” વગેરેથી અનુભવસિદ્ધ અનુગત ધર્મી સિદ્ધ કરીને, એના અસ્તિત્વને નકારતા વૈનાશિકના-ચિત્ત ક્ષણિક વિજ્ઞાન માત્ર છે, એવા-મતમાં અગાઉ દર્શાવેલું અનિષ્ટ યાદ કરાવતાં કહે છે કે વસ્તુની સ્મૃતિ રહે છે, માટે સ્થિર, અનુગત ધર્મી અવશ્ય સ્વીકારવો જોઈએ. દેવદત્ત જે જોયું હોય એનું સ્મરણ યજ્ઞદત્ત કરતો નથી. દેવદત્ત એનો અનુભવ અને એનું સ્મરણ કરનાર છે. ૧૪ क्रमान्यत्वं परिणामान्यत्वे हेतुः ॥१५॥ પરિણામનો ભેદ ક્રમના ભેદને કારણે છે. ૧૫ Page #345 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૧૫] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૩૧૧ भाष्य एकस्य धर्मिण एक एव परिणाम इति प्रसक्ते क्रमान्यत्वं परिणामान्यत्वे हेतुर्भवतीति । तद्यथा चूर्णमृत्पिण्डमृद्घटमृत्कपालमृत्कणमृदिति च क्रमः । यो यस्य धर्मस्य समनन्तरो धर्मः स तस्य क्रमः । पिण्डः प्रच्यवते घट उपजायत इति धर्मपरिणामक्रमः । लक्षणपरिणामक्रमो घटस्यानागतभावाद्वर्तमानभावक्रमः । तथा पिण्डस्य वर्तमानभावादतीतभावक्रमः । नातीतस्यास्ति क्रमः । कस्मात् ? पूर्वपरतायां सत्यां समनन्तरत्वम्, सा तु नास्त्यतीतस्य । तस्माद् द्वयोरेव लक्षणयोः क्रमः । तथावस्थापरिणामक्रमोऽपि घटस्याभिनवस्य प्रान्ते पुराणता दृश्यते । सा च क्षणपरम्परानुपातिना क्रमेणाभिव्यज्यमाना परां व्यक्तिमापद्यत इति । धर्मलक्षणाभ्यां च विशिष्टोऽयं तृतीयः परिणाम इति । - त एते क्रमा धर्मधर्मिभेदे सति प्रतिलब्धस्वरूपाः । धर्मोऽपि धर्मी भवत्यन्यधर्मस्वरूपापेक्षयेति । यदा तु परमार्थतो धर्मिण्यभेदोपचारस्तद्वारेण स एवाभिधीयते धर्मस्तदायमेकत्वेनैव क्रमः प्रत्यवभासते । चित्तस्य द्वये धर्माः परिदृष्टाश्चापरिदृष्टाश्च । तत्र प्रत्ययात्मकाः परिदृष्टाः । वस्तुमात्रात्मका अपरिदृष्टाः । ते च सप्तैव भवन्त्यनुमानेन प्रापितवस्तुमात्रसद्भावा: निरोधधर्मसंस्काराः परिणामोऽथ जीवनम् । चेष्टा शक्तिश्च चित्तस्य धर्मा दर्शनवर्जिताः ॥ इति ॥ १५ ॥ એક ધર્મીનું એક પરિણામ થવું જોઈએ એવા પ્રસંગને ટાળતાં કહેવું જરૂરી બને છે કે ક્રમનો ભેદ પરિણામોની વિવિધતાનું કારણ છે. જેમકે यूएर्श, पिंड, घडो, उपास (हीरो), हुए। भने माटी से हम छे. भेना पछी જે ધર્મ પ્રગટે એ એનો ક્રમ છે. પિંડ મટીને ઘડો બને છે, એ ધર્મ પરિણામ ક્રમ છે. ઘડો ભવિષ્યમાંથી વર્તમાનમાં આવે અને પિંડ વર્તમાનમાંથી ભૂતકાળમાં જાય એ લક્ષણપરિણામક્રમ છે. ભૂતકાળમાં ક્રમ નથી. કેમ ? કારણ કે પૂર્વાપરતા હોય તો જ એક પછી બીજો ધર્મ પ્રગટે, પણ અતીતમાં એ નથી. તેથી ક્રમ બે કાળોમાં જ હોય છે. ઘડો શરૂમાં નવો અને અંતમાં Page #346 -------------------------------------------------------------------------- ________________ उ१२] પતંજલિનાં યોગસૂત્રો [પા ૩ સ ૧૫ જૂનો જણાય એ અવસ્થા પરિણામક્રમ છે. પ્રાચીનતા પણ ક્ષણોની પરંપરાને અનુસરતા ક્રમને લીધે પ્રગટ થાય છે, અને અંતમાં એ પૂર્ણપણે પ્રગટ થાય છે. ધર્મ અને લક્ષણ કરતાં વિશેષ એવું આ ત્રીજું પરિણામ છે. આ ક્રમ ધર્મ અને ધર્મના ભેદને કારણે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અન્ય ધર્મના સ્વરૂપની અપેક્ષાએ પહેલો ધર્મ પણ ધર્મી બને છે. પરંતુ જ્યારે ધર્મી એના સાચા સ્વરૂપે કે ધર્મથી અભિન્ન સ્વરૂપે વર્ણવવામાં આવે, ત્યારે ધર્મો જ ધર્મરૂપ હોય એમ જણાય છે અને ક્રમપરંપરા પણ એક હોય એમ જણાય છે. ચિત્તના ધર્મો બે પ્રકારના છે : પરિદષ્ટ અને અપરિદષ્ટ. જે વિચારૂપે દેખાય એ પરિદષ્ટ અને વસ્તુમાત્રરૂપ અપરિદષ્ટ છે. એ ફક્ત વસ્તુ તરીકે અસ્તિત્વ ધરાવે છે, એવું અનુમાનથી જાણી શકાય છે, અને ३७ सात छ : “निरोध, धर्म, सं२, परिणाम, वन, येष्टा भने શક્તિ એ ચિત્તના ન દેખી શકાય એવા ધર્મો છે”. ૧૫ तत्त्व वैशारदी क्रमान्यत्वं परिणामान्यत्वे हेतुः । किमेकस्य धर्मिण एक एव धर्मलक्षणावस्थालक्षणः परिणाम उत बहवो धर्मलक्षणावस्थालक्षणा: परिणामाः ? तत्र किं प्राप्तम् ? एकत्वाद्धर्मिण एक एव परिणामः । न होकरूपात्कारणात्कार्यभेदो भवितुमर्हति तस्याकस्मिकत्वप्रसङ्गादित्येवं प्राप्त उच्यते-क्रमान्यत्वात्परिणामान्यत्वम् । एकस्या मृदचूर्णपिण्डघटकपालकणाकारा परिणतिपरम्परा क्रमवती लौकिकपरीक्षकैरध्यक्ष समीक्ष्यते । अन्यच्चेदं चूर्णापिण्डयोरानन्तर्यमन्यच्च पिण्डघटयोरन्यच्च घटकपालयोरन्यच्च कपालकणयोः । एकत्र परस्यान्यत्र पूर्वत्वात् । सोऽयं क्रमभेद: परिणाम एकस्मिन्नवकल्पमानः परिणामभेदमापादयति । एकोऽपि च मृद्धर्मी क्रमोपनिपतिततत्तत्सहकारिसमवधानक्रमेण क्रमवी परिणामपरम्परामुद्वहन्नैनामाकस्मिकयतीति भावः । धर्मपरिणामान्यत्ववलक्षणपरिणामान्यत्वेऽवस्थापरिणामान्यत्वे च समानं क्रमान्यत्वं हेतुरिति । तदेतद्भाष्येणावद्योत्यते- एकस्य धर्मिण इति । कमकमवतोरभेदमास्थाय स तस्य क्रम इत्युक्तम् । तथावस्थापरिणामक्रम इति । तथा हि-कोनाशेन कोष्ठगारे प्रयत्नसंरक्षिता अपि हि व्रीहयो हायनैरतिबहुभिः पाणिस्पर्शमात्रविशोर्यमाणावयवसंस्थानाः परमाणुभावमनुभवन्तो दृश्यन्ते । न चायममिनवानामकस्मादेव प्रादुर्भवितुमर्हति । तस्मात्क्षणपरम्पराक्रमेण सूक्ष्म-सूक्ष्मतरसूक्ष्म Page #347 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૧૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૧૩ तमबृहबृहत्तरबृहत्तमादिक्रमेण प्रान्तेषु विशिष्टोऽयं लक्ष्यत इति । तदिदं क्रमान्यत्वं धर्मधर्मिभेदपक्ष एवेत्याह- त एत इति । आ विकारेभ्य आ चालिङ्गादापेक्षिको धर्मर्मिभावो मृदादेरपि तन्मात्रापेक्षया धर्मत्वादित्याहधर्मोऽपीति । यदा परमार्थधर्मिण्यलिङ्गेऽभेदोपचारप्रयोगस्तद्वारेण सामानाधिकरण्यद्वारेण धर्येव धर्म इति यावत् । तदैक एव परिणामो धर्मिपरिणाम एवेत्यर्थः । धर्मलक्षणावस्थानां धर्मिस्वरूपाभिनिवेशात् । तदनेन धर्मिणो दूरोत्सारितं कूटस्थनित्यत्वमित्युक्तप्रायम् । धर्मपरिणामं प्रतिपादयन्प्रसङ्गेन चित्तधर्माणां प्रकारभेदमाह-चित्तस्येति । परिदृष्टाः प्रत्यक्षाः । अपरिदृष्टाः परोक्षाः । तत्र प्रत्ययात्मकाः प्रमाणादयः । रागादयस्तु वस्तुमात्रा इत्यप्रकाशरूपतामाह । स्यादेतत्-अपरिदृष्टाश्चेन सन्त्येवेत्यत आह-अनुमानेन प्रापितो वस्तुमात्रेण सद्भावो येषां ते तथोक्ताः । पश्चान्मानसाधादागमोऽप्यनुमानम् । सप्तापरिदृष्टान्कारिकया संगृह्णाति- निरोधेति । निरोधो वृत्तीनामसंप्रज्ञातावस्था चित्तस्यागमतः संस्कारशेषभावोऽनुमानतश्च समधिगम्यते । धर्मग्रहणेन पुण्यापुण्ये उपलक्षयति । क्वचित्कर्मेति पाठः । तत्रापि तज्जनिते पुण्यापुण्ये एव गृह्यते । ते चागमतः सुखदुःखोपभोगदर्शनाद्वानुमानतो गम्यते । संस्कारस्तु स्मृतेरनुमीयते । एवं त्रिगुणत्वाच्चित्तस्य चलं च गुणवृत्तमिति (द्र० २।१५ टीका) प्रतिक्षणं परिणामोऽनुमीयते । एवं जीवनं प्राणधारणं प्रयत्नभेदोऽसंविदितश्चित्तस्य धर्मः श्वासप्रश्वासाभ्यामनुमीयते । एवं चेतसश्चेष्टा क्रिया यथा यथा तैस्तैरिन्द्रियैः शरीरप्रदेशैर्वा संप्रयुज्यते, सापि तत्संयोगादेवानुमीयते । एवं शक्तिरप्युद्भूतानां कार्याणां सूक्ष्मावस्था चेतसो धर्मः स्थूलकार्यानुभवादेवानुमीयत इति ॥१५॥ ધર્મીનું ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ એક પરિણામ થાય છે, કે અનેક પરિણામો થાય છે ? આ વિષયમાં શો નિર્ણય છે? ધર્મી એક છે, માટે એક પરિણામ થાય. એક કારણ ઘણાં કાર્યો ઉપજાવી શકે નહીં. કારણ કે એ બધાં આકસ્મિક છે, એવી શંકા થશે. આવો પ્રસંગે ઉપસ્થિત થતાં કહે છે : ક્રમના ભેદથી પરિણામોમાં ભેદ થાય છે. એક માટીનાં ચૂર્ણ, પિંડ, ઘડો, ઠીકરાં, કણના આકારવાળી પરિણામોની પરંપરા લોકપરીક્ષકો વડે પ્રત્યક્ષ જોવાય છે. ચૂર્ણ પહેલાં અને પિંડ પછી થાય એ જુદો ક્રમ છે. એમ પિંડ અને ઘડો, ઘડો અને ઠીકરાં, ઠીકરાં અને કણો પહેલાં અને પછી થાય એ ક્રમો પણ જુદા જુદા છે. એક ક્રમમાં પછી આવનાર, બીજા ક્રમમાં પહેલાં આવે છે. એક જણાતા પરિણામમાં, આવો ક્રમનો ભેદ અનેક પરિણામો ઉત્પન્ન કરે છે. માટી રૂપ એક ધર્મી નિશ્ચિત ક્રમમાં પ્રગટ Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૧૫ થતાં પરિણામોની પરંપરામાં ઉપસ્થિત રહે છે. એ બધા ક્રમોમાં અનુગત હોવાથી, પ્રગટ થતાં ઘણાં પરિણામ આકસ્મિક નથી એમ નિશ્ચિતપણે જાણી શકાય છે, એમ કહેવાનો ભાવ છે. ધર્મ પરિણામના જુદાપણાની જેમ, લક્ષણપરિણામ અને અવસ્થાપરિણામના જુદાપણામાં ક્રમનું જુદાપણું સમાનપણે કારણ છે. ભાષ્યકાર આ વાતને “એકસ્ય ધર્મિણઃ” વગેરેથી સ્પષ્ટ કરે છે. ક્રમ અને ક્રમિકનો અભેદ માનીને વસ્તુનો ક્રમ કહેવાય છે. અવસ્થા પરિણામોનો પણ આવો ક્રમ છે. દાખલા તરીકે, કોઠારમાં પ્રયત્નપૂર્વક સુરક્ષિત રાખેલી ડાંગર પણ, ઘણાં વર્ષો પછી હાથ અડકાડતાં જ ચૂર્ણ થતા અવયવોવાળી અને પરમાણુરૂપતાને પ્રાપ્ત થતી દેખાય છે. નવી વસ્તુઓમાં આવું પરિણામ અકસ્માત ઉત્પન્ન થતું નથી. માટે ક્ષણોની પરંપરાના ક્રમથી વસ્તુ સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ અથવા મોટી, એથી મોટી અને સૌથી મોટી, એમ આખરે વિશેષ પરિણામ જોવામાં આવે છે. ત એતે..” વગેરેથી કહે છે કે આવો ક્રમનો ભેદ ધર્મી અને ધર્મ ભિન્ન છે એમ માનીને સમજાવ્યો. અલિંગ (પ્રકૃતિ)થી વિકારો સુધી આ ધર્મ-ધર્માભાવ સાપેક્ષ છે. “ધર્મોપિ ધર્મી ભવતિ...” વગેરેથી કહે છે કે ધર્મ પણ ધર્મી બને છે. માટી વગેરે ધર્મીઓ પણ તન્માત્રાની અપેક્ષાએ ધર્મો ગણાય છે. જ્યારે સાચા, મૂળ ધર્મારૂપ અલિંગ(પ્રકૃતિ)ને એના ધર્મો સાથે અભિન્ન માનીને વિચારવાનું હોય, એ સ્થિતિમાં એ મૂળ ધર્મી બધા ધર્મો માટે સમાન હોવાથી, ધર્મી સ્વયં ધર્મરૂપ જણાય છે, અને ફક્ત એક ધર્મીપરિણામ જણાય છે. કારણ કે ત્યારે ધર્મ, લક્ષણ અને અવસ્થા એ બધાં ધર્મીના રૂપમાં અભિન્નપણે પ્રવેશીને રહેલાં હોય છે. આનાથી ધર્મી કૂટસ્થનિત્ય નથી એ હકીકત પણ આડકતરી રીતે કહેવામાં આવી. ધર્મપરિણામોનું પ્રતિપાદન કરતાં પ્રસંગવશાત “ચિત્તસ્ય ધયે ધર્મા” વગેરેથી ચિત્તધર્મના પ્રકારભેદો કહે છે. પરિદષ્ટ એટલે પ્રત્યક્ષ. અપરિદષ્ટ એટલે પરોક્ષ. એમાં પ્રમાણ વગેરે વૃત્તિઓ દેખી શકાય એવી હોવાથી પ્રત્યક્ષ અને રાગવગેરે વસ્તુમાત્રરૂપ અને ન દેખાય એવા હોવાથી અપરિદષ્ટ કે અપ્રકાશિતરૂપવાળા છે. ભલે. ન દેખાય એવા છે, માટે છે જ નહીં. એના જવાબમાં “અનુમાન પ્રાપિતવસ્તુમાત્રસદ્ભાવાઃ...” વગેરેથી કહે છે કે વસ્તુમાત્રરૂપે અસ્તિત્વ ધરાવતા હોવાથી અનુમાનથી હયાતિ જાણી શકાય છે. પછીથી થતા જ્ઞાનની દૃષ્ટિએ સમાન હોવાથી આગમ પણ અનુમાન છે. “નિરોધધર્મસંસ્કારા:...વગેરે કારિકાથી સાત અપરિદૃષ્ટ ચિત્તધર્મો કહે છે. નિરોધ એટલે વૃત્તિઓનો નિરોધ કે ચિત્તની અસંપ્રજ્ઞાત અવસ્થા, જેમાં ચિત્ત સંસ્કારશેષ રહે છે, એ આગમ અને અનુમાનથી જાણી શકાય છે. ધર્મ શબ્દથી પુણ્ય અને અપુણ્ય લલિત થાય છે. કેટલાક ગ્રંથોમાં “કર્મ” એવો Page #349 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૧૬] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૧૫ પાઠ છે. એનાથી પણ કર્મથી ઉત્પન્ન થયેલ પુણ્ય-પાપનું જ ગ્રહણ થાય છે. એ પણ આગમથી કે સુખદુઃખના ભોગથી થતા અનુમાન વડે જાણી શકાય છે. સંસ્કારનું અનુમાન સ્મૃતિથી કરી શકાય છે. આમ ચિત્ત ત્રિગુણાત્મક હોવાથી અને ગુણવૃત્ત ચલ હોવાથી, એનાં પ્રતિક્ષણ થતાં પરિણામો અનુમાનથી જાણી શકાય છે. એમ જીવન કે પ્રાણધારણ ચિત્તનો ન દેખાય એવો પ્રયત્ન કે ધર્મ છે, જેનું અનુમાન શ્વાસ-પ્રશ્વાસથી કરી શકાય છે. એ રીતે ચિત્તની ચેષ્ટા કે ક્રિયા, જેમ જેમ ઇન્દ્રિયો કે શરીરના ભાગો સાથે જોડાય છે, તેમ તેમ, એમના સંયોગથી અનુમાન વડે જાણી શકાય છે. એ રીતે પ્રગટ થતાં કાર્યોની સૂક્ષ્મ અવસ્થારૂપ શક્તિ પણ ચિત્તનો ધર્મ છે. સ્થૂલ કાર્ય વડે એનું અનુમાન કરી શકાય છે. ૧૫ अतो योगिन उपात्तसर्वसाधनस्य बुभुत्सितार्थप्रतिपत्तये संयमस्य विषय ૩ક્ષિપ્યતે-તેથી બધાં સાધનોવાળા યોગીને જાણવા ઇચ્છેલા પદાર્થોના જ્ઞાનની પ્રાપ્તિ માટે સંયમનો વિષય પ્રસ્તુત કરવામાં આવે છે परिणामत्रयसंयमादतीतानागतज्ञानम् ॥१६॥ ત્રણ પરિણામો પર સંયમ કરવાથી અતીત અને અનાગતનું જ્ઞાન થાય છે. ૧૬ भाष्य धर्मलक्षणावस्थापरिणामेषु संयमाद्योगिनां भवत्यतीतानागतज्ञानम् । धारणाध्यानसमाधित्रयमेकत्र संयम उक्तः (३।४) । तेन परिणामत्रयं साक्षाक्रियमाणमतीतानागतज्ञानं तेषु संपादयति ॥१६॥ ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ ત્રણ પરિણામો પર સંયમ કરવાથી યોગીઓને ભૂતકાળ અને ભવિષ્યકાળનું જ્ઞાન થાય છે. અગાઉ ૩.૪માં કહ્યું છે કે ધારણા, ધ્યાન અને સમાધિ એક સ્થાનમાં થાય એને સંયમ કહે છે. આ સંયમવડે ત્રણ પરિણામોનો સાક્ષાત્કાર થતાં, યોગીઓ અતીત અને અનાગતનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. ૧૬ तत्त्व वैशारदी अतः परम् आपादपरिसमाप्तेः संयमविषयस्तद्वशीकारसूचनी विभूतिश्च वक्तव्या। तत्रोक्तप्रकारं परिणामत्रयमेव तावत्प्रथममुपात्तसकलयोगाङ्गस्य योगिनः Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૧૭ संयमविषयतयोपक्षिपति-परिणामत्रयसंयमादतीतानागतज्ञानम् । ननु यत्र संयमस्तत्रैव साक्षात्करणम्। तत्कथं परिणामत्रयसंयमोऽतीतानागते साक्षात्कारयेदित्यत आह-तेन परिणामत्रयं साक्षात्क्रियमाणं तेषु परिणामेष्वनुगते ये अतीतानागते तद्विषयं ज्ञानं संपादयति । परिणामत्रयसाक्षात्करणमेव तदन्तर्भूतातीतानागतसाक्षात्करणात्मकमिति न विषयभेदः संयमसाक्षात्कारयोरित्यर्थः ॥१६॥ અહીંથી શરૂ કરીને પાદ સમાપ્ત થતાં સુધી સંયમના વિષયો અને એના વશીકારને સૂચવતી વિભૂતિઓ (સિદ્ધિઓ) કહેવાય છે. એમાં સૌ પહેલાં અગાઉ જણાવેલાં ભેદોવાળાં ત્રણ પરિણામોને, બધાં યોગાંગોનું અનુષ્ઠાન કરીને સિદ્ધ બનેલા યોગીના સંયમના વિષય તરીકે “પરિણામત્રય” વગેરે સૂત્રથી પ્રસ્તુત કરે છે. જેના પર સંયમ કરવામાં આવે, એનો સાક્ષાત્કાર થાય, તો ત્રણ પરિણામો પર સંયમ કરવાથી અતીત અને અનાગતનો સાક્ષાત્કાર કેવી રીતે થાય? જવાબમાં “તેના પરિણામ ત્રયમ્..” વગેરેથી કહે છે કે સંયમવડે ત્રણ પરિણામોનો સાક્ષાત્કાર થતાં, એ પરિણામોમાં અનુગત અતીત અને અનાગત વિષયક જ્ઞાન પ્રાપ્ત થાય છે. ત્રણ પરિણામોનો સાક્ષાત્કાર, એમની અંદર રહેલા અતીત અને અનાગતના સાક્ષાત્કારરૂપ હોવાથી, સંયમ અને સાક્ષાત્કારના વિષયમાં ભેદ નથી. ૧૬ शब्दार्थप्रत्ययानामितरेतराध्यासात्संकरस्तत्प्र विभागसंयमात्सर्वभूतरुतज्ञानम् ॥१७॥ શબ્દ, અર્થ અને જ્ઞાનના પરસ્પર અધ્યાસથી એ ત્રણનું) મિશ્રણ થાય છે. એના વિભાગોમાં સંયમ કરવાથી બધાં પ્રાણીઓના અવાજોનું જ્ઞાન થાય છે. ૧૭ भाष्य तत्र वाग्वर्णेष्वेवार्थवती । श्रोत्रं च ध्वनिपरिणाममात्रविषयम् । पदं पुनर्नादानुसंहारबुद्धिनिर्ग्राह्यमिति । वर्णा एकसमयासंभवित्वात्परस्परनिरनुग्रहात्मानः, ते पदमसंस्पृश्यानुपस्थाप्याविर्भूतास्तिरोभूताश्चेति प्रत्येकमपदस्वरूपा उच्यन्ते । वर्णः पुनरेकैकः पदात्मा सर्वाभिधानशक्तिप्रचितः सहकारिवर्णान्तरप्रतियोगित्वाद्वैश्वरूंप्यमिवापन्नः पूर्वश्चोत्तरेणोत्तरश्च पूर्वेण विशेषे Page #351 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ.૧૭] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૧૭ ऽवस्थापित इत्येवं बहवो वर्णाः क्रमानुरोधिनोऽर्थसंकेतेनावच्छिन्ना इयन्त एते सर्वाभिधानशक्तिपरिवृता गकारौकारविसर्जनीयाः सास्त्रादिमन्तमर्थं द्योतयन्तीति । तदेतेषामर्थसंकेतेनावच्छिन्नानामुपसंहृतध्वनिक्रमाणां य एको बद्धिनिर्भासस्तत्पदं वाचकं वाच्यस्य संकेत्यते । तदेकं पदमेकबुद्धिविषयमेकप्रयत्नाक्षिप्तमभागमक्रममवर्ण बौद्धमन्त्यवर्णप्रत्ययव्यापारोपस्थापितं परत्र प्रतिपिपादयिषया वगैरेवाभिधीयमानैः श्रूयमाणैश्च श्रोतृभिरनादिवाग्व्यवहारवासनानुविद्धया लोकबुद्ध्या सिद्धवत्संप्रतिपत्त्या प्रतीयते । तस्य संकेतबुद्धितः प्रविभागः । एतावतामेवंजातीयकोऽनुसंहार एकस्वार्थस्य वाचक इति । संकेतस्तु पदपदार्थयोरितरेतराध्यासरूपः स्मृत्यात्मको, योऽयं शब्दः सोऽयमर्थो योऽयमर्थः सोऽयं शब्द इत्येवमितरेतराध्यासरूपः संकेतो भवतीति । एवमेते शब्दार्थप्रत्यया इतरेतराध्यासात्संकीर्णा गौरिति शब्दो गौरित्यर्थो गौरिति ज्ञानम् । य एषां प्रविभागज्ञः स सर्ववित् । सर्वपदेषु चास्ति वाक्यशक्तिः, वृक्ष इत्युक्तेऽस्तीति गम्यते । न सत्तां पदार्थो व्यभिचरतीति । तथा न ह्यसाधना क्रियास्तीति । तथा च पचतीत्युक्ते सर्वकारकाणामाक्षेपः । नियमार्थोऽनुवादः कर्तकरणकर्मणां चैत्राग्नितण्डुलानामिति । दृष्टं च वाक्यार्थे पदरचनं श्रोत्रियश्छन्दोऽधीते (द्र० अष्टाध्यायी ५२८४), जीवति प्राणान्धारयति (घा.पा.१।३७५) । तत्र वाक्ये पदपदार्थाभिव्यक्तिस्ततः पदं प्रविभज्य व्याकरणीयं क्रियावाचकं वा कारकवाचकं वा । अन्यथा भवत्यश्वोऽजापय इत्येवमादिषु नामाख्यातसारूप्यादनितिं कथं क्रियायां कारके वा व्याक्रियेतेति । तेषां शब्दार्थप्रत्ययानां प्रविभागः । तद्यथा श्वेतते प्रासाद इति क्रियार्थः, श्वेतः प्रासाद इति कारकार्थः शब्दः । क्रियाकारकात्मा तदर्थः प्रत्ययश्च । कस्मात् ? सोऽयमित्यभिसंबन्धादेकाकार एव प्रत्ययः संकेत इति । Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૧૭ यस्तु श्वेतोऽर्थः स शब्दप्रत्यययोरालम्बनीभूतः । स हि स्वाभिरवस्थाभिर्विक्रियमाणो न शब्दसहगतो न बुद्धिसहगतः । एवं शब्द एवं प्रत्ययो नेतरेतरसहगत इत्यन्यथा शब्दोऽन्यथार्थोऽन्यथा प्रत्यय इति विभागः । एवं तत्प्रविभागसंयमाद्योगिनः सर्वभूतरुतज्ञानं संपद्यत इति આશા અક્ષરોમાં વાણીનો અર્થ રહે છે. કાન ફક્ત ધ્વનિના પરિણામને વિષય બનાવે છે. ધ્વનિઓના ક્રમને એકી સાથે સંગઠિત કરનારી બુદ્ધિ પદ (શબ્દ)ને ગ્રહણ કરે છે. અક્ષરો એકી સાથે ઉચ્ચારી શકાતા નથી, તેથી પરસ્પર મદદરૂપ બનતા નથી. તેઓ શબ્દને સ્પર્યા વિના અને અર્થને પ્રગટ કર્યા વિના ફક્ત આવિર્ભાવ અને તિરોભાવ પામે છે, તેથી પ્રત્યેક અક્ષર શબ્દસ્વરૂપ નથી એમ કહેવાય છે. છતાં દરેક અક્ષર શબ્દનો આત્મા અને બધા અર્થો કહેવાની શક્તિથી યુક્ત છે. સહકારી બીજા અક્ષરો સાથે મળીને, જાણે કે સર્વ અર્થે કહી શકે એવી શક્તિવાળો બને છે. પ્રથમ અક્ષર બીજા સાથે અને બીજો પ્રથમ સાથે, એમ વિશેષ પ્રકારના ક્રમમાં ગોઠવાઈને, અનેક અક્ષરો, અર્થને પ્રગટ કરનારા સંકેતથી યુક્ત બનીને વિશેષ અર્થ પ્રગટ કરે છે. આમ તેઓ બધા અર્થો કહેવાની શક્તિવાળા છે, છતાં ગકાર, ઔકાર અને વિસર્ગ રૂપે “ગૌ:સ્વરૂપવાળા બનીને ગળામાં લટકતી ચામડી વગેરે વાળા અર્થને પ્રગટ કરે છે. આમ અર્થના સંકેતથી યુક્ત અને વિશેષ ક્રમમાં ઉચ્ચારાતા ધ્વનિઓ એક એકમ બનીને, બુદ્ધિમાં એક અર્થ પ્રગટ કરે છે, એને વાચક શબ્દ કહેવામાં આવે છે, જે વિશેષ વાચ્ય અર્થને કહેવાનો સંકેત ધરાવે છે. આ રીતે એક શબ્દ એક બુદ્ધિનો વિષય છે, એક (માનસિક) પ્રયત્ન (પ્રક્રિયા)થી ઉત્પન્ન થાય છે, એમાં વિભાગો કે અક્ષરોનો ક્રમ નથી, અને છેલ્લા ઉચ્ચારેલા અક્ષરના વ્યાપારથી બુદ્ધિમાં એક વિચાર ઉત્પન્ન કરે છે. કહેનાર પોતાના વિચારને અન્યમાં સંક્રાન્ત કરવા ઈચ્છે, ત્યારે એ વર્ણરૂપ શબ્દ વડે પોતાના ભાવને વ્યક્ત કરે છે, અને અન્ય વ્યક્તિ એને સાંભળે છે. આમ કહેનાર Page #353 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ.૧૭] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૧૯ અને સાંભળનાર લોકો અનાદિકાળથી ચાલ્યા આવતા વાણીના વ્યવહારની વાસનાથી વાસિત બુદ્ધિવાળા હોઈ જાણે કે એ પરમાર્થ સત્ય હોય એમ માને છે. સંકેત-બુદ્ધિથી શબ્દોના વિભાગ કરવામાં આવે છે. આટલી સંખ્યામાં, આવા પ્રકારનો અક્ષરોનો મેળ એક અર્થ કહે છે, એવું સંકેતનું સ્વરૂપ હોય છે. આ સંકેત શબ્દ અને શબ્દાર્થના પરસ્પર અધ્યાસના સ્વરૂપનો અને સ્મૃતિરૂપ હોય છે. જે આ શબ્દ છે, એ જ અર્થ છે, અને જે આ અર્થ છે, એ જ શબ્દ છે, એમ પરસ્પરના અધ્યાસરૂપવાળો સંકેત હોય છે. આમ શબ્દ, અર્થ અને જ્ઞાનના પરસ્પર અધ્યાસને કારણે, ગૌ એટલે શબ્દ, ગૌ એટલે અર્થ અને ગૌ એટલે જ્ઞાન, એમ ત્રણે મિશ્રિત થાય છે. એ ત્રણના વિભાગને જે યથાર્થપણે જાણે છે એ સર્વજ્ઞ છે. બધા શબ્દોમાં પૂરા વાક્યને વ્યક્ત કરવાની શક્તિ છે. “વૃક્ષ” એમ બોલતાં “છે” સૂચવાય છે, કારણ કે પદાર્થ અસ્તિત્વવિનાનો હોઈ શકે નહીં. એ રીતે ક્રિયા સાધનવિનાની હોતી નથી. તેથી “પચતિ” (રાંધે છે) એમ કહેતાં, રાંધવાનાં બધાં સાધનો સૂચવાય છે. ચૈત્રરૂપ કર્તા, અગ્નિરૂપ કરણ અને ચોખારૂપ કર્મનું કથન અર્થની સ્પષ્ટતા માટે કરવામાં આવે છે. વાક્યાર્થ પ્રગટ કરવા માટે શબ્દરચના કરવામાં આવે છે. દાખલા તરીકે “શ્રોત્રિય:' એટલે વેદપાઠ કરનાર બ્રાહ્મણ અને “જીવતિ” એટલે પ્રાણ ધારણ કરનાર મનુષ્ય. અગાઉ જણાવ્યા પ્રમાણે શબ્દ વાક્યર્થ પ્રગટ કરતો હોવાથી, એને છૂટો પાડીને વ્યાકરણની દૃષ્ટિએ એ કારકવાચક છે કે ક્રિયાવાચક, એનું વિશ્લેષણ કરવું જરૂરી બને છે. નહીં તો “ભવતિ”, “અશ્વ:” “અજાપય?” વગેરેમાં કયો શબ્દ કારકવાચક અને ક્રિયાવાચક છે, એનો નિર્ણય, નામ અને આખ્યાત (સંજ્ઞા અને ક્રિયાપદ)નાં રૂપોમાં દેખીતી સમાનતા હોવાના કારણે, થઈ શકતો નથી. એ શબ્દ, અર્થ અને જ્ઞાનનો વિભાગ (યોગીએ જાણવો જોઈએ). જેમકે “શ્વેતતે પ્રાસાદ:” (મહેલ સફેદ જણાય છે) પ્રયોગમાં શ્વેત શબ્દ ક્રિયાવાચક છે. અને “શ્વેતઃ પ્રાસાદ” (સફેદ મહેલ) પ્રયોગમાં શ્વેત શબ્દ સંજ્ઞા(કારક)વાચક છે. આમ શ્વેત શબ્દ સ્વરૂપે ક્રિયા અને કારક બને અર્થોનો Page #354 -------------------------------------------------------------------------- ________________ ३२० ] પતંજલિનાં યોગસૂત્રો [पा. सू. १७ વાચક છે, અને જ્ઞાનને પણ વ્યક્ત કરે છે. કેવી રીતે ? એ આ જ છે, એવા સંબંધને કારણે સંકેત અને જ્ઞાન એકાકાર જણાય છે. આમ જે શ્વેત પદાર્થ છે, એ શબ્દનું અને જ્ઞાનનું આલંબન છે. પદાર્થ પોતાની અવસ્થાઓમાં ફેરફાર પામે છે, તેથી શબ્દ કે જ્ઞાન સાથે રહેતો નથી. આવો શબ્દ અને આવું જ્ઞાન સાથે રહેતાં નથી. આ કારણે શબ્દ જુદો છે, અર્થ જુદો છે, અને જ્ઞાન જુદું છે, એમ સમજવું એ એમનો વિભાગ છે. એમના આવા વિભાગપર સંયમ કરવાથી બધાં પ્રાણીઓના અવાજનું જ્ઞાન થાય છે. (जवाभेथी तेजो शुं उहे छे, जे समभय छे.) १७ तत्त्व वैशारदी अयमपरः संयमस्य विषय उपक्षिप्यते - शब्दार्थप्रत्ययानामितरेतराध्यासात्संकरस्तत्प्रविभागसंयमात्सर्वभूतरुतज्ञानम् । अत्र वाचकं शब्दमाचिख्यासुः प्रथमं तावद्वाग्व्यापारविषयमाह - तत्रेति । वाग्वागिन्द्रयं वर्णव्यञ्जकमष्टस्थानम् । यथाहअष्टौ स्थानानि वर्णानामुरः कण्ठः शिरस्तथा । जिह्वामूलं च दन्ताश्च नासिकोष्ठौ च तालु च ॥ (पाणिनीय शिक्षा १३) इति । सा वाग्वर्णेष्वेव यथालोकप्रतीतिसिद्धेष्वर्थवती न वाचक इत्यर्थः । श्रोत्र व्यापारविषयं निरूपयति- श्रोत्रं पुनर्ध्वनेरुदानस्य वागिन्द्रियाभिघातिनो यः परिणतिभेदो वर्णात्मा तेनाकारेण परिणततन्मात्रविषयं न तु वाचकविषयमित्यर्थः । यथा लोकप्रतीतिसिद्धेभ्यो वर्णेभ्यो वाचकं भिनत्ति पदं पुनर्वाचकं नादानुसंहारबुद्धिनिर्ग्राह्यं यथाप्रतीतिसिद्धान्नादान्वर्णान्प्रत्येकं गृहीत्वानुपश्चाद्या संहरत्येकत्वमापादयति गौरित्येतदेकं पदमिति तया पदं गृह्यते । यद्यपि प्राच्योऽपि बुद्धयो वर्णाकारं पदमेव प्रत्येकं गोचरयन्ति, तथापि न विशदं प्रथते । चरमे विज्ञाने तदतिविशदमिति नादानुसंहार-बुद्धिनिर्ग्राह्यमुक्तम् । यस्तु वैजात्यादेकपदानुभवमविज्ञाय वर्णानेव वाचकानातिष्ठते तं प्रत्याहवर्णा इति । ते खल्वमी वर्णाः प्रत्येकं वाच्यविषयां धियमादधीरन्नागदन्तका इव शिक्यावलम्बनं, संहता वा ग्रावाण इव पिठरधारणम् । न तावत्प्रथमः कल्पः । एकस्मादर्थप्रतीतेरनुत्पत्तेः । उत्पत्तौ वा द्वितीयादीनामनुच्चारणप्रसङ्गः । निष्पादितकिये कर्मणि विशेषानाधायिनः साधनस्य साधनन्यायातिपातात् । तस्माद् द्वितीयः परिशिष्यते । संभवति हि ग्राव्णां संहतानां पिठरधारणमेकसमयभावित्वात् । वर्णानां तु यौगपद्यासंभवः। अतः परस्परमनुग्राह्यानुग्राहकत्वायोगात्संभूयापि नार्थघियमादधते । Page #355 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ.૧૭] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૨૧ ते पदरूपमेकमसंस्पृशन्तस्तादात्म्येनात एवानुपस्थापयन्त आविर्भूतास्तिरोभूता अयःशलाकाकल्पाः प्रत्येकमपदस्वरूपा उच्यन्ते । यदि पुनः पदमेकं तादात्म्येन स्पृशेयुर्वर्णास्ततो नोक्तदोषप्रसङ्ग इत्याहवर्णः पुनरेकैकः पदात्मा सर्वाभिधानशक्तिप्रचितः सर्वाभिरभिधानशक्तिभिर्निचितः । गोगणगौरनगेत्यादिषु हि गकारो गोत्वाद्यर्थाभिधायिषु दृष्ट इति तत्तदभिधानशक्तिः । एवं सोमशोचिरित्यादिष्वीश्वराद्यर्थाभिधायिषु पदेष्वोवर्णो दृष्ट इति सोऽपि तत्तदभिधानशक्तिः । एवं सर्वत्रोहनीयम् । च चैकैको वर्णो गकारादिः सहकारि यद्वर्णान्तरमोकारादि तदेव प्रतियोगि प्रतिसम्बन्धि यस्य स तथोक्तः । तस्य भावस्तत्त्वं तस्माद्वैश्वरूप्यं नानात्वमिवापन्नो न तु नानात्वमापनः । तस्य तत्त्वादेव पूर्वो वर्णो गकार उत्तरेणौकारेण गणादिपदेभ्यो व्यावोत्तरश्चौकारो गकारेण शोचिरादिपदेभ्यो व्यावर्त्य विशेषे गोत्ववाचके गोपदस्फोटेऽवस्थापितोऽनुसंहारबुद्धौ । अयमभिसंधिःअर्थप्रत्ययो हि वर्णेनियतक्रमतया परस्परमसंभवद्भिरशक्यः कर्तुम् । न च संस्कारद्वारेणाग्नेयादीनामिव परमापूर्वे वा स्वर्गे वा जनयितव्येऽनियतकमाणामपि साहित्यमर्थबुद्ध्युपजनने वर्णानामिति सांप्रतम्; विकल्पासहत्वात् । स खल्वयं वर्णानुभवजन्यः संस्कारः स्मृतिप्रसवहेतुरन्यो वाग्नेयादिजन्य इवापूर्वाभिधानः; न तावदनन्तरः । कल्पनागौरवापत्तेः । स एव तावददृष्टपूर्वः कल्पनीयः । तस्य च क्रमवद्भिर्वर्णानुभवैरेकस्य जन्यत्वं न संभवतीति तज्जातीयानेकावान्तरसंस्कारकल्पनेति गौरवम् । न चैष ज्ञापकहेत्वङ्गमज्ञातस्तदङ्गतामनुभवतीति । न खलु संबन्धोऽर्थप्रत्यायनाङ्गमज्ञातोऽङ्गतामुपैति । स्मृतिफलप्रसवानुमितस्तु संस्कारः स्वकारणानुभवविषयनियतो न विषयान्तरे प्रत्ययमाधातुमुत्सहते; अन्यथा यत्किञ्चिदेवैकैकमनुभूय सर्वः सर्वं जानीयादिति । न च प्रत्येकवर्णानुभवजनितसंस्कारपिण्डलब्धजन्मस्मृतिदर्पणसमारोहिणो वर्णाः समधिगतसहभावा वाचका इति सांप्रतम् । क्रमाक्रमविपरीतक्रमानुभूतानां तत्राविशेषेणार्थधीजननप्रसङ्गात् । न चैतत्स्मरणज्ञानं पूर्वानुभववतिनी परापरतां गोचरयितुमर्हति । तस्माद्वर्णेभ्योऽसंभवत्रर्थप्रत्यय एकपदानुभवमेव स्वनिमित्तमुपकल्पयति । न चैष पदेऽपि प्रसङ्गः । तद्धि प्रत्येकमेव प्रयत्नभेदभिन्ना ध्वनयो व्यञ्जयन्तः परस्परविसदृशतत्तत्पदव्यञ्जकध्वनिभिस्तुल्यस्थानकरणनिष्पन्नाः सदृशा सन्तोऽन्योन्यविसदृशैः पदैः पदमेकं सदृशमापादयन्तः प्रतियोगिभेदेन तत्तत्सादृश्यानां भेदात्तदुपधानादेकमप्यनवयवमपि सावयवमिवानेकात्मकमिवावभासयन्ति । यथा नियतवर्णपरिमाणसंस्थानं मुखमेकमपि मणिकृपाणदर्पणादयो विभिन्नवर्णपरिमाणसंस्थानमनेकमादर्शयन्ति न परमार्थतः । सादृश्योपधानभेदकल्पिता भागा एव निर्भागस्य पदस्य वर्णाः । तेन तद्बुद्धिर्वर्णात्मना पदभेदे स्फोटमभेदमेव निर्भागमेव सभेदमिव Page #356 -------------------------------------------------------------------------- ________________ उ२२] પતંજલિનાં યોગસૂત્રો [41. 3 सू. १७ सभागमिवालम्बते । अतो गोपदस्फोटभेदस्यैकस्य गकारभागो गौरादिपदस्फोटसादृश्येन न निर्धारयति, स्वभागिणमित्योकारेण विशिष्टो निर्धारयति । एवमोकारोऽपि भागः शोचिरादिपदसदृशतया न शक्तो निर्धारयितुं स्वभागिनं गोपदस्फोटमिति गकारेण विशिष्टो निर्धारयति । असहभाविनामपि च संस्कारद्वारेणास्ति सहभाव इति विशेषणविशेष्यभावोपपत्तिः । न च भिन्नविषयत्वं संस्कारयोर्भागद्वयविषययोरनुभवयोस्तजन्मनोश्च संस्कारयोरेकपदविषयत्वात् । केवलभागानुभवेन पदमव्यक्तमनुभूयते । अनुसंहारधिया तु भागानुभवयोनिसंस्कारलब्धजन्मना व्यक्तमिति विशेषः । अव्यक्तानुभवाश्च प्राञ्चः संस्काराधानक्रमेण व्यक्तमनुभवमादधाना दृष्टा यथा दूराद्वनस्पती हस्तिप्रत्यया अव्यक्ता व्यक्तवनस्पतिप्रत्ययहेतवः । न चेयं विधा वर्णानामर्थप्रत्यायने संभविनी । न खलु वर्णाः प्रत्येकमव्यक्तमर्थप्रत्ययमादधत्यन्ते व्यक्तमिति शक्यं वक्तुम् । प्रत्यक्षज्ञान एव नियमाव्यक्ताव्यक्तत्वस्य । वर्णाधेयस्त्वर्थप्रत्ययो न प्रत्यक्षः । तदेष वर्णेभ्यो जायमानः स्फुट एव जायेत न वा जायेत न त्वस्फुटः । स्फोटस्य तु ध्वनिव्यङ्ग्यस्य प्रत्यक्षस्य सतः स्फुटास्फुटत्वे कल्प्येते इत्यसमानम् । एवं प्रत्येकवर्णानुभवजनितसंस्कारसहितश्रोत्रलब्धजन्मन्यनुसंहारबुद्धौ संहता वर्णा एकपदस्फोटभावमापन्नाः प्रयत्नावशेषव्यङ्ग्यतया प्रयत्नविशेषस्य च नियतकमापेक्षतया क्रमस्यान्यत्वे तदभिव्यञ्जकप्रयत्नविशेषाभावेन तदभिव्यक्त्यभावप्रसङ्गात्क्रमानुरोधिनोऽर्थसंकेतेनावच्छिन्नाः, संकेतावच्छेदमेव लौकिकं सभागपदविषयं दर्शयन्ति, इयन्तो द्वित्रास्त्रिचतुराः पञ्चषा वा एते सर्वाभिधानशक्तिपरिवृता गकारौकारविसर्जनीयाः सास्नादिमन्तमर्थमवद्योतयन्तीति । तत्किमिदानी संकेतानुसारेण वर्णानामेव वाचकत्वम् । तथा च न पदं नाम किञ्चिदेकमित्यत आह-तदेतेषामिति । ध्वनिनिमित्तः क्रमो ध्वनिक्रमः । उपसंहृतो ध्वनिक्रमो येषु ते तथोक्ताः । बुद्ध्या निर्भास्यते प्रकाश्यते इति बुद्धिनिर्भासः । संकेतावच्छिन्नाः स्थूलदर्शिलोकाशयानुरोधेन गकारौकारविसर्जनीया इत्युक्तम् । गकारादीनामपि तद्भागतया तादात्म्येन वाचकत्वात् । प्रतीत्यनुसारतस्त्वेकमेव पदं वाचकमित्यर्थः । एतदेव स्पष्टयति-तदेकं पदं लोकबुद्ध्या प्रतीयत इति सम्बन्धः । कस्मादेकमित्यत आह-एकबुद्धिविषयम् । गौरित्येकं पदमित्येकाकाराया बुद्धेविषयो यतस्तस्मादेकम् । तस्य व्यञ्जकमाह-एकप्रयत्नाक्षिप्तमिति । रस इतिपदव्यञ्जकात्प्रयत्नाद्विलक्षणः सर इतिपदव्यञ्जकः प्रयत्नः । स चोपक्रमतः सर इति पदव्यक्तिलक्षणफलावच्छिनः पूर्वापरीभूत एकः तदाक्षिप्तं भागानां सादृश्योपधानभेदकल्पितानां परमार्थसतामभावादभागम् । अत एव पूर्वापरीभूतभागाभावादक्रमम् । ननु वर्णाः पूर्वापरीभूतास्ते चास्य भागा इति कथमक्रममभागं चेत्यत आह-अवर्णमिति । Page #357 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૧૭] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [ ૩૨૩ न ह्यस्य वर्णाः भागाः, किं तु सादृश्योपधानभेदात्पदमेव तेन तेनाकारेणापरमार्थसता प्रथते । न हि मणिकृपाणदर्पणादिवर्तीनि मुखानि मुखस्य परमार्थसतोऽवयवा इति । बौद्धमनुसंहारबुद्धौ विदितमन्त्यवर्णप्रत्ययस्य व्यापारः संस्कारः पूर्ववर्णानुभवजनितसंस्कारसहितः । तेनोपस्थापितं विषयीकृतम् । वर्णानुभवतत्संस्काराणां च पदविषयत्वमुपपादितमधस्तात् । स्यादेतत्-अभागमक्रममवर्णं चेत्पदतत्त्वं कस्मादेवंविधं कदाचिन प्रथते न हि लाक्षारसावसेकोपधानापादितारुणभावः स्फटिकमणिस्तदपगमे स्वच्छधवलो नानुभूयते । तस्मात्पारमार्थिका एव वर्णा इत्यत आह-परत्रेति । प्रतिपिपादयिषया वगैरेवाभिधीयमानैरुच्चार्यमाणैः श्रूयमाणैश्च श्रोतृभिरनादिर्योऽयं वाग्व्यवहारो विभक्तवर्णपदनिबन्धनस्तज्जनिता वासना साप्यनादिरेव । तदनुविद्धया तद्वासितया लोकबुद्ध्या विभक्तवर्णरचितपदावगाहिन्या सिद्धवत्परमार्थवत्संप्रतिपत्त्या संवादेन वृद्धानां पदं प्रतीयते । एतदुक्तं भवति - अस्ति कश्चिदुपाधिर्य उपधेयेन संयुज्यते वियुज्यते च । यथा लाक्षादिः । तत्र तद्वियोगे स्फटिकः स्वाभाविकेन स्वच्छधवलेन रूपेण प्रकाशत इति युज्यते । पदप्रत्ययस्य तु प्रयत्नभेदोपनीतध्वनिभेदादन्यतोऽनुत्पादात्तस्य च तदा सादृश्यदोषदूषिततया वर्णात्मनैव प्रत्ययजनकत्वमिति कुतो निरुपाधिनः पदस्य प्रथा । यथाहुः ध्वनयः सदृशात्मानो विपर्यासस्य हेतवः । उपलम्भकमेतेषां विपर्यासस्य कारणम् ॥ उपायत्वाच्च नियतः पददर्शितदर्शिनाम् । ज्ञानस्यैव च बाधेयं लोके ध्रुवमुपप्लव: ॥ इति । यतः पदात्मा विभक्तवर्णरूषितः प्रकाशतेतः स्थूलदर्शी लोको वर्णानेव पदमभिमन्यमानस्तानेव प्रकारभेदभाजोऽर्थभेदे संकेतयतीत्याह-तस्येति । तस्य पदस्याजानत एकस्यापि संकेतबुद्धितः स्थूलदशिलोकहिताय वर्णात्मना विभागः । विभागमाह-एतावतां न न्यूनानामधिकानां वा, एवंजातीयको नैरन्तर्यक्रमविशेषोऽनुसंहार एकबुद्ध्युपग्रह एतस्यार्थस्य गोत्वादेर्वाचक इति । ननु यद्येतस्यार्थस्यायं शब्दो वाचक इति संकेतो, हन्त भोः शब्दार्थयोर्नेतरेतराध्यासस्तीत्यत आह- संकेतस्त्विति । स्मृतावात्मा स्वरूपं यस्य स तथोक्तः । न हि कृत इत्येव संकेतोऽर्थमवधारयत्यपि तु स्मर्यमाणः । एतदुक्तं भवति- अभिन्नाकार एव संकेते कथञ्चिद्भेदं परिकल्प्य षष्ठी प्रयुक्तेति । य एषां प्रविभागज़: स तत्र संयमे भवति सर्ववित्सर्वभूतरुतज्ञ इति । तदेवं कल्पितवर्णभागमेकमनवयवं पदं व्युत्पाद्य कल्पितपदविभागं वाक्यमेकमनवयवं व्युत्पादयितुमाह - सर्वपदेषु चास्ति वाक्यशक्तिरिति । Page #358 -------------------------------------------------------------------------- ________________ उ२४] પતંજલિનાં યોગસૂત્રો [पा. उ सू. १७ अयमभिसंधिः-परप्रत्यायनाय शब्दः प्रयुज्यते । तत्र तदेव च परं प्रति प्रतिपादयितव्यं यत्तैः प्रतिपित्सितम् । तदेव तैः प्रतिपित्सितं यदुपादानादिगोचरः । न च पदार्थमात्रं तद्गोचरः किं तु वाक्यार्थ इति वाक्यार्थपरा एव सर्वे शब्दाः । तेन स एव तेषामर्थः। अतो यत्रापि केवलस्य पदस्य प्रयोगस्तत्रापि पदान्तरेण सहकीकृत्य ततोऽर्थो गम्यते, न तु केवलात् । कस्मात् ? तन्मात्रस्यासमर्थ्यात् । तथा च वाक्यमेव तत्र तत्र वाचकं न तु पदानि । तद्भागतया तु तेषामप्यस्ति वाक्यार्थवाचकशक्तिः पदार्थ इव पदभागतया वर्णानाम् । तेन यथा वर्ण एकैकः सर्वपदार्थाभिधानशक्तिप्रचित एवं पदमप्येकैकं सर्ववाक्यार्थाभिधानशक्तिप्रचितम् । तदिदमुक्तम्-सर्वपदेषु चास्ति वाक्यशक्तिः । वृक्ष इत्युक्तेऽस्तीति गम्यते । आध्याहृतास्तिपदसहितं वृक्ष इति पदं वाक्यार्थे वर्तत इति तद्भागत्वावृक्षपदं तत्र वर्तत इत्यर्थः । कस्मात्पुनरस्तीति गम्यत इत्यत आह - न सत्तां पदार्थो व्यभिचरतीति। लोक एव हि पदानामर्थावधारणोपायः । स च केवलं पदार्थमस्त्यर्थेनाभिसमस्य सर्वत्र वाक्यार्थीकरोति । सोऽयमव्यभिचारः सत्तया पदार्थस्य । अत एव शब्दवृत्तिविदां व्यवहारोऽयं यत्रान्यत्क्रियापदं नास्ति तत्रास्तिर्भवन्तीपरः प्रयोक्तव्य इति । क्रियाभेदाव्यभिचारि प्रातिपदिकमुक्त्वा क्रियाभेदं कारकाव्यभिचारिणं दर्शयति-तथा च पचतीत्युक्त इति । पचतीत्युक्ते हि कारकमात्रस्य तदन्वययोग्यस्यावगमादन्यव्यावृत्तिपरस्तद्भेदानामनुवादः । तदेवं भेद एव वाक्यार्थ इति । तथानपेक्षमपि पदं वाक्यार्थे वर्तमानं दृश्यत इति सुतरामस्ति वाक्यशक्तिः पदानामित्याहदृष्टं चेति । न चैतावतापि श्रोत्रियादिपदस्य स्वतन्त्रस्यैवंविधार्थप्रत्यायनं न यावदस्त्यादिभिरभिसमासोऽस्य भवति । तथा चास्यापि वाक्यावयवत्वात्कल्पितत्वमेवेति भावः । स्यादेतत्-पदानामेव चेद्वाक्यशक्तिः कृतं तर्हि वाक्येन । तेभ्य एव तदर्थावसायादित्यत आह - तत्र वाक्य इति । उक्तमेतन केवलात्पदात्पदार्थः प्रतिपित्सितः प्रतीयते न यावदेतत्पदान्तरेणाभिसमस्यत इति । तथा वाक्यात्पदान्यपोद्धृत्य कल्पितानि वाक्यार्थाच्चापोदधृत्य तदेकदेशं कारकं क्रियां वा तत्पदं प्रकृत्यादिविभागकल्पनया व्याकरणीयमन्वाख्येयम् । किमर्थं पुनरेतावता क्लेशेनान्वाख्यायत इत्यत आह-अन्यथेति । घटो भवति, भवति भिक्षां देहि, भवति तिष्ठतीति नामाख्यातयोश्च साम्यात् । एवमश्वस्त्वमश्वो यातीति । एवमजापयः पिब, अजापयः शत्रूनिति । नामाख्यात-सारूप्यादनितिं नामत्वेनाख्यातत्वेन वान्वाख्यानाभावे निष्कृष्याज्ञातं कथं क्रियायां कारके वा व्याक्रियेत । तस्माद्वाक्यात्पदान्यपोद्धृत्य व्याख्यातव्यानि । न त्वन्वाख्यानादेव परमार्थिको विभागः पदानामिति । तदेवं शब्दरूपं व्युत्पाद्य शब्दार्थप्रत्ययानां संकेतापादितसंकराणाम Page #359 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૧૭] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [ ૩૨૫ संकरमख्यातुमुपक्रमते-तेषां शब्दार्थप्रत्ययानां प्रविभागः । तद्यथा श्वेतते प्रासाद इति क्रियार्थः शब्दः । स्फुटतरो ह्यत्र पूर्वापरीभूतायाः क्रियायाः साध्यरूपायाः सिद्धरूपः क्रियार्थः श्वेतत इति भिन्नः शब्दः । यत्रापि शब्दार्थयोः सिद्धरूपत्वं तत्राप्यर्थादस्तिशब्दस्य भेद इत्याह – श्वेतः प्रासाद इति कारकार्थः शब्द इति । अभिहितत्वाच्च कारकविभक्तेरभावः । अर्थं विभजते-क्रियाकारकात्मा तदर्थ इति । तयोः शब्दयोरर्थः क्रियात्मा कारकात्मा च । प्रत्ययं विभजते-प्रत्ययश्चेति । च शब्देन तदर्थ इत्येतत्पदमत्रानुकृष्यते । तदत्रान्यपदार्थप्रधानं संबाध्यते । स एव क्रियाकारकात्मार्थो यस्य स तथोक्तः । नन्वभेदेन प्रतीतेः शब्दार्थप्रत्ययानां संकरात्कुतः प्रविभाग इत्याशयवान्पृच्छति-कस्मादिति । उत्तरमाह-सोऽयमित्यभिसंबन्धादिति । संकेतोपाधिरेवैकाकारप्रत्ययो न तु तात्त्विक इत्यर्थः । संकेतस्य निमित्तता दर्शिता संकेत इति सप्तम्या । परमार्थमाह-यस्तु श्वेतोऽर्थ इति । अवस्था नवपुराणत्वादयः । सहगतः संकीर्णः । एवं च प्रविभागसंयमाद्योगिनः सर्वेषां भूतानां पशुमृगसरीसृपवयः प्रभृतीनां यानि रुतानि तत्राप्यव्यक्तं पदं तदर्थस्तत्प्रत्ययश्चेति । तदिह मनुष्यवचनावाच्यप्रत्ययेषु कृतः संयमः समानजातीयतया तेष्वपि कृत एवेति तेषां रुतं तदर्थभेद तत्प्रत्ययं च योगी जानातीति सिद्धम् ॥१७॥ શબ્દાર્થ પ્રત્યયાના” વગેરે સૂત્રથી સંયમનો નવો વિષય પ્રસ્તુત કરે છે. “તત્ર વાગ્યર્મેષ..” વગેરેથી વાચક શબ્દનું લક્ષણ કહેવાની ઇચ્છાથી પહેલાં વાણી-વ્યવહાર વિષે કહે છે. વર્ષો વ્યક્ત કરતી વાગિન્દ્રિય આઠ સ્થાનોમાં રહે छ : “छाती, 6, मस्त, मूण, ६id, नासि1, 6, तालु मे सक्षरोनi मभिव्यक्तिस्थानो छे." (पालिनीयशिक्षा, १3). पी लोप्रसिद्ध पर्योwi અર્થવાળી છે, વાચક શબ્દમાં નહીં, એવો અર્થ છે. કાનના વ્યાપારનો વિષય કહે છે. ઉદાનવાયુ વાગિન્દ્રિયનાં સ્થાનોમાં આઘાત કરે, એના પરિણામે ઉચ્ચારાતા-ઉત્પન્ન થતા-વર્ણોના આત્મા જેવા ધ્વનિના આકારે પરિણમતી તન્માત્રા જેનો વિષય છે, એ શ્રોત્રેન્દ્રિય છે. એ વાચકને પોતાનો વિષય બનાવતી નથી. “પદે પુનઃ” વગેરેથી લોકપ્રસિદ્ધ વર્ષોથી વાચકશબ્દનો ભેદ દર્શાવે છે. કાનથી ગ્રહણ કરેલા પ્રત્યેક ધ્વનિને ગ્રહણ કર્યા પછી એમાં એકત્વ લાવીને ગૌઃ એવો એક શબ્દ બુદ્ધિ ગ્રહણ કરે છે. જોકે શરૂઆતની બુદ્ધિઓ પણ વર્ણના આકારવાળા પ્રત્યેક પદને વિષય બનાવે છે, છતાં એમાં સ્પષ્ટતા હોતી નથી. છેલ્લા વર્ણના જ્ઞાનથી શબ્દ અત્યંત સ્પષ્ટપણે ગ્રહણ કરાય છે, તેથી ધ્વનિઓના સંગઠિત સ્વરૂપને ગ્રહીત કરતી બુદ્ધિ વડે શબ્દ ગ્રહણ કરવા યોગ્ય છે, એમ કહ્યું. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૧૭ વર્ણા એકસમયાસંભવિત્વાત્..” વગેરેથી જે લોકો (વર્ણો) ભિન્ન જાતિના હોવાના કારણે, એક પદનો અનુભવ જાણતા નથી, અને તેથી વર્ણોને જ વાચક તરીકે સ્વીકારે છે, એમના પ્રત્યે કહે છે કે વર્ષો વાચક નથી. આ બધા વર્ષો ખીંટી પર લટકાવેલા છીંકાની જેમ અથવા પત્થરો ભેગા મળીને મંચરૂપ બનીને બાજઠને ધારણ કરે એમ વાચ્ય વસ્તુ વિષયક બુદ્ધિને ધારણ કરે છે? પહેલો વિકલ્પ સ્વીકારી શકાય એવો નથી, કારણ કે એક વર્ષથી અર્થની પ્રતીતિ થઈ શકે નહીં. કદાચ થાય તો બીજા વર્ષોના ઉચ્ચારણની આવશ્યકતા રહે નહીં. કાર્યસિદ્ધ થયા પછી એમાં વિશેષતા ન ઉમેરનાર સાધન બિનજરૂરી બને છે. માટે બીજો વિકલ્પ બાકી રહે છે. એકઠા થયેલા પત્થરો એકી વખતે સાથે રહી શકતા હોવાથી બાજઠ ધારણ કરી શકે, પણ વર્ણો એકી સાથે રહી શકતા નથી. તેથી પરસ્પર સહકાર કરી શકે એવા ન હોવાથી, ભેગા મળીને પણ અર્થબુદ્ધિ ધારણ કરી શકે નહીં. તાદાભ્યથી એક શબ્દરૂપને સ્પર્શતા ન હોવાથી શબ્દરૂપને ઉપસ્થિત કરી શકતા નથી, અને આવિર્ભાવ, તિરોભાવ પામતા, લોઢાના જુદા જુદા સળિયા જેવા પ્રત્યેક શબ્દરૂપ બનતા નથી. પરંતુ, જો વર્ણો તાદાસ્યભાવથી એક પદને સ્પર્શતા હોય તો આવો દોષ આવે નહીં, એમ “વર્ણ પુનઃ એકેકઃ પદાત્મા” વગેરેથી કહે છે. એકેએક અક્ષર શબ્દનો આત્મારૂપ બનીને, બધા અર્થો કહેવાની શક્તિવાળો ગાય, ગણ, ગૌર, નગ વગેરે શબ્દોમાં ગકાર તે તે અર્થ કહે છે. માટે એવી અભિધાન શક્તિવાળો છે. તેમજ સોમ, શોચિ વગેરે ઈશ્વર વગેરે અર્થવાળા શબ્દોમાં રહેલો ઓકાર પણ તે તે પદાર્થ કહેવાની શક્તિ ધરાવે છે. આમ બધે સમજવું જોઈએ. ગકાર વગેરે પ્રત્યેક અક્ષર બીજા સહકારી ઔકાર વગેરે સાથે મળીને વૈશ્વરૂણ કે વિવિધરૂપોવાળો જાણે કે બનતો હોય એમ જણાય છે, ખરેખર નાનાત્વને પ્રાપ્ત થતો નથી. પૂર્વ વર્ણ ગકાર પોતાના તાત્ત્વિક રૂપે, પછીના ઔકાર સાથે મળીને “ગણ” વગેરેથી ભિન્ન, તેમજ પછીના ઔકાર અને પહેલાંના ગકાર સાથે મળીને “શોચિ” વગેરેથી ભિન્ન બનીને, ગાયપણાને કહેતા ગૌઃ શબ્દરૂપ ફોટ, (વર્ગોનું સંગઠન કરતી) બુદ્ધિમાં ફુટ-સ્પષ્ટ-અર્થ પ્રગટ કરનાર તરીકે પ્રતિષ્ઠિત થાય છે. આશય એ છે કે નિશ્ચિત ક્રમમાં રહેલા વર્ષો એકી સાથે એક સમયે અસ્તિત્વમાં આવી શકતા ન હોવાથી, પદાર્થનું જ્ઞાન કરાવી શકે નહીં. વળી, અગ્નિ (યજ્ઞ) કાર્ય વડે ઉત્પન્ન થતા સંસ્કારોરૂપ અપૂર્વ જેમ સ્વર્ગરૂપ ફળ ઉત્પન્ન કરવા માટે એકઠું થાય, એમ નિયત ક્રમમાં ન રહેલા વર્ષો પણ પદાર્થરૂપ બુદ્ધિને Page #361 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૧૭] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૩૨૭ ઉત્પન્ન કરવા માટે સમર્થ બનતા નથી. કારણ કે આ વિષયમાં વિકલ્પ અસ્વીકાર્ય છે. વર્ણના અનુભવથી પેદા થતો, સ્મૃતિ ઉત્પન્ન કરનારો સંસ્કાર, તરત જ ઉત્પન્ન થાય છે, અને અગ્નિહોત્ર વગેરેથી પેદા થયેલો અપૂર્વ નામનો સંસ્કાર તરત ઉત્પન્ન ન થતો હોવાથી- એ બે જુદા છે. આમાં કલ્પનાગૌરવ દોષ આવે છે. પહેલાં ન જોયેલાની (સંસ્કારની) કલ્પના કરવી પડે. ક્રમવાળા ઘણા વર્ષોના અનુભવથી એક (સંસ્કાર)ની ઉત્પત્તિ અસંભવિત હોવાથી, એની જાતિના અનેક અવાજોર (ગૌણ) સંસ્કારો કલ્પવા પડે એ ગૌરવ છે. એ અજ્ઞાત રહીને જ્ઞાપક હેતુના અંગપણાને પ્રાપ્ત થાય નહીં. સ્મૃતિરૂપ ફળ ઉત્પન્ન થવાથી, અનુમાનવડે જાણેલો સંસ્કાર, પોતાના કારણરૂપ અનુભવના વિષય પૂરતો મર્યાદિત હોવાથી, અન્ય વિષયનું જ્ઞાન ઉત્પન્ન કરવા માટે સમર્થ બને નહીં. જો બને તો બધા મનુષ્યો ઘણા સંસ્કારોમાંના એકને અનુભવીને બધું જાણી શકે. વળી, પ્રત્યેક વર્ણના અનુભવથી ઉત્પન્ન થયેલ સંસ્કારોના પિંડથી ઉત્પન્ન થયેલ સ્મૃતિરૂપ દર્પણમાં આરોહણ કરીને, સહભાવ પ્રાપ્ત કરીને વર્ષો વાચક બનશે, એમ માનવું અયોગ્ય છે. કારણ કે એનાથી ક્રમથી, ક્રમવિના અને વિપરીત ક્રમથી, એમ કોઈ વિશેષતા વિના (સંસ્કારો) અર્થબુદ્ધિ ઉત્પન્ન કરે છે એવો પ્રસંગે ઉપસ્થિત થશે. વળી આવું સ્મૃતિજ્ઞાન પૂર્વના અનુભવમાં પૂર્વાપરતા જણાવવા સમર્થ નથી. તેથી વર્ષોથી પદાર્થજ્ઞાન થવું અસંભવ હોવાથી, પોતાના નિમિત્ત તરીકે એક એક શબ્દનો અનુભવ જ એને ઉત્પન્ન કરી શકે એ એક માર્ગ ખુલ્લો રહે છે. શબ્દના વિષયમાં વર્ષો જેવા દોષનો પ્રસંગ નથી. કારણ કે વિભિન્ન પ્રયત્નોના ભેદથી ઉત્પન્ન થતા ધ્વનિઓ શબ્દને પ્રગટ કરે છે. પરસ્પર અસમાન અને સમાન સ્થાન અને કરણથી ઉત્પન્ન થતા ધ્વનિઓ જાણે કે સમાન હોય એ રીતે તે તે શબ્દને વ્યક્ત કરતા, પ્રતિયોગી ભેદથી, તે તે સમાનતાઓના ભેદથી, એક, અવયવવિનાના છતાં અવયવોવાળા જણાતા, અનેક ધ્વનિરૂપ શબ્દને પ્રકાશિત કરે છે. જેમ નિશ્ચિત રંગ, માપ અને આકારના એક મુખને પણ મણિ, તલવાર, અને દર્પણમાં પડતાં પ્રતિબિમ્બો જુદા રંગનું, જુદા માપનું, અને જુદા - આકારનું હોય એમ દર્શાવે છે. સમાન ઉપાધિભેદથી કલ્પિત ભાગો જ ભાગવગરના શબ્દમાં વર્ણોરૂપે જણાય છે. તેથી વર્ણોની દૃષ્ટિએ શબ્દમાં ભેદ જણાતો હોવા છતાં, એના વિષેની બુદ્ધિ, ભેદવગરના અને ભાગવગરના પદ સ્ફોટને, ભેજવાળો અને વિભાગોવાળો હોય એમ દર્શાવે છે. તેથી “ગૌઃ” શબ્દ સ્ફોટના ભાગરૂપે ગકાર, “ગૌર” વગેરે પદસ્ફોટની સમાનતાવાળો બનતો નથી, પણ પોતાના સહકારી ઓકારથી વિશિષ્ટ જ નિશ્ચિત થાય છે. એ રીતે ઓકાર પણ “શોચિ” શબ્દના ભાગરૂપે ઓકારની સમાનતાવાળો હોવા છતાં, એના ભાગરૂપે નિશ્ચિત થતો નથી, પણ ગકારથી વિશિષ્ટ એવા ગોપદસ્ફોટના ભાગરૂપે નિશ્ચિત થાય છે. સહભાવી Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૧૭ ન હોય એવાઓનો પણ સહભાવ સંસ્કારવડે થતો હોવાથી વિશેષણ-વિશેષભાવ પણ યોગ્ય સિદ્ધ થાય છે. બે ભાગના વિષયવાળા સંસ્કારોભિન્ન વિષયવાળા બનતા નથી, કારણ કે અનુભવો અને એનાથી ઉત્પન્ન થયેલા સંસ્કારો એક શબ્દને વિષય કરે છે. ફક્ત ભાગોના અનુભવથી શબ્દ અવ્યક્ત હોય એવો જણાય છે. પણ ભાગોના અનુભવ થી ઉત્પન્ન થયેલા સંસ્કારોના સંગઠિત સ્વરૂપને બુદ્ધિ એકરૂપે ગ્રહણ કરે ત્યારે શબ્દ વ્યક્તરૂપવાળો બને છે, એટલી વિશેષતા છે. પહેલાંના અવ્યક્ત અનુભવો ક્રમશઃ સંસ્કારો ઉત્પન્ન કરીને વ્યક્ત અનુભવ પ્રગટ કરતા જોવામાં આવે છે, જેમ દૂરથી હાથી જેવું દેખાતું અવ્યક્ત ઝાડ, એ અવ્યક્ત સંસ્કારને કારણે જ પાછળથી વૃક્ષના જ્ઞાનને ઉત્પન્ન કરે છે. આવી પ્રક્રિયા વર્ષો પદાર્થજ્ઞાન કરાવે એમાં સંભવિત નથી. વર્ષો પ્રત્યેકરૂપે અવ્યક્ત પદાર્થજ્ઞાન ઉત્પન્ન કરીને, છેવટે એને વ્યક્ત જ્ઞાન બનાવે છે એમ કહી શકાય નહીં. વ્યક્તપણું અને અવ્યક્તપણું પ્રત્યક્ષ જ્ઞાનમાં જ થાય એવો નિયમ છે. વર્ષોથી ઉત્પન્ન થતું પદાર્થજ્ઞાન પ્રત્યક્ષ નથી. તેથી વર્ષોથી પદાર્થ જ્ઞાન થાય તો સ્પષ્ટ જ થાય અથવા ન થાય, અસ્પષ્ટ ન થાય. ધ્વનિથી વ્યક્ત થતો પદસ્ફોટ તો પ્રત્યક્ષ છે, તેથી એમાં સ્પષ્ટતા અને અસ્પષ્ટતા કલ્પી શકાય છે, એમ એ બે અસમાન છે. આમ પ્રત્યેક વર્ણના અનુભવથી ઉત્પન્ન થયેલ સંસ્કાર સાથે, સાંભળવાના કારણે ઉત્પન્ન થયેલી સંગઠિત બુદ્ધિમાં એકઠા થયેલા વર્ણો એક પદસ્ફોટ સ્વરૂપને પ્રાપ્ત થઈને પદાર્થજ્ઞાન પ્રગટ કરે છે. આ સ્કોટ વિશેષ પ્રકારના પ્રયત્નથી વ્યક્ત થાય છે. અને વિશેષ પ્રયત્ન નિશ્ચિત ક્રમની અપેક્ષા રાખે છે. તેથી ક્રમ બદલાઈ જાય તો એને વ્યક્ત કરનાર વિશેષ પ્રયત્નનો અભાવ થાય, અને તેથી અભિવ્યક્તિનો અભાવ થાય, આવો પ્રસંગે ઉપસ્થિત થાય. માટે વર્ષો નિશ્ચિત ક્રમના અનુરોધથી અને અર્થસંકેતશક્તિયુક્ત બનીને, સંકેત પ્રમાણે જ લૌકિક વિભાગોવાળા પદસ્ફોટને પ્રગટ કરે છે. આટલી સંખ્યાવાળા વર્ગો એટલે કે બે, ત્રણ, ચાર, પાંચ વર્ણો, સર્વ પદાર્થોને કહેવાની શક્તિથી સંપન્ન એવા ગકાર, ઔકાર અને વિસર્ગ, ગળામાં લટકતી ચામડી, આંચળ વગેરે વાળા પ્રાણીરૂપ અર્થને પ્રગટ કરે છે. તો સંકેત અનુસાર વર્ણો જ વાચક છે. શબ્દ નામનો કોઈ એક વાચક નથી ? આના જવાબમાં “તદેતેષામ્..” વગેરેથી કહે છે કે ધ્વનિક્રમનો જેમાં ઉપસંહાર થાય છે, એવી બુદ્ધિમાં પ્રગટ થતો એકરૂપ જણાતો શબ્દ વાચક છે. ધ્વનિનિમિત્તથી થતો ક્રમ ધ્વનિક્રમ છે. એ ધ્વનિક્રમનો જેમાં ઉપસંહાર થાય છે, એવી બુદ્ધિ વડે પ્રકાશિત થતા સંકેત શક્તિવાળા, પૂલદર્શી લોકો સમજી શકે એ માટે, ગકાર, ઔકાર અને વિસર્ગ ગાય એવા અર્થને પ્રગટ કરે છે. કારણ કે Page #363 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૧૭] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૨૯ ગકાર વગેરે પણ શબ્દના ભાગ તરીકે, તાદાભ્યને લીધે વાચક બને છે. પરંતુ પ્રતીતિ અનુસાર એક શબ્દ જ વાચક છે. “તદેકે પદમ્” વગેરેથી આજ વાત સ્પષ્ટ કરતાં કહે છે કે લોકબુદ્ધિ અનુસાર એક પદ વાચક જણાય છે. એક કેમ ? “એકબુદ્ધિવિષયમ્” ગાય એવો એક શબ્દ એક આકારવાળી બુદ્ધિનો વિષય બને છે, માટે એક છે. “એક પ્રયત્નાક્ષિપ્તમ્”થી એનો ભંજક કહે છે. “રસ” પદના વ્યંજક પ્રયત્નથી જુદો “સર” પદનો વ્યંજક પ્રયત્ન હોય છે. એ પ્રયત્ન શરૂઆતથી સર” એવા એકમવાળા પદને પ્રગટ કરવાના ફળરૂપ પૂર્વાપર મળીને એક છે. એનાથી આક્ષિપ્ત સમાન ઉપાધિ ભેદથી કલ્પિત, હકીકતમાં અસ્તિત્વ ન ધરાવતા ભાગોને કારણે પદ ભાગવિનાનું છે. અને પૂર્વાપર ભાગોના અભાવે, ક્રમ વિનાનું છે. પણ વર્ણો એના પૂર્વાપર ભાગો છે, તો પદ ક્રમ અને ભાગ વિનાનું કેવી રીતે કહેવાય? જવાબમાં “અવર્ણ” વગેરેથી કહે છે કે વર્ષો શબ્દના ભાગ નથી, પણ સાદેશ્યની ઉપાધિના ભેદથી તે તે સાચી રીતે હાજર રહેતા આકારોથી પદ જ પ્રગટ થાય છે. મણિ, કૃપાણ અને દર્પણમાં જણાતાં મુખો, સાચી હયાતિવાળા મુખના અવયવો બનતા નથી. વર્ણોને એકાકારે સંગઠિત કરતી બુદ્ધિમાં પૂર્વના વર્ષોના અનુભવથી ઉત્પન્ન થયેલા સંસ્કારો સાથે અન્તિમ વર્ણના જ્ઞાનના વ્યાપારથી થયેલો સંસ્કાર પદને ઉપસ્થિત કરે છે. વર્ષોનો અનુભવ અને એના સંસ્કારો પદવિષયક છે, એ વાત આગળ સ્પષ્ટ કરી છે. ભલે. પણ પદ ભાગ, ક્રમ અને વર્ણ વિનાનું હોય, તો ક્યારે પણ એવું જણાતું કેમ નથી ? સ્ફટિક લાખના રસની ઉપાધિથી લાલ જણાય, પણ એને દૂર કરતાં એ પહેલાંના જેવો સ્વચ્છ ન જણાય એમ બનતું નથી. માટે વર્ણો સાચી રીતે હયાત છે. આના જવાબમાં “પરત્ર...” વગેરેથી કહે છે કે બીજાને જ્ઞાન આપવા માટે ઉચ્ચારાતી અને સાંભળનારાઓ વડે સંભળાતી વાણીનો અનાદિકાળથી ચાલ્યો આવતો વ્યવહાર વિભક્ત એવા વર્ષો અને શબ્દોના આશ્રયે થાય છે, અને એનાથી ઉત્પન્ન થયેલી વાસના પણ અનાદિ છે. એ વાસનાથી વાસિત લોકબુદ્ધિ વડે વડીલોના સંવાદોથી વિભક્ત વર્ણો વડે રચાયેલા શબ્દોવાળી વાણી જાણે કે પરમાર્થ સત્યની જેમ સિદ્ધ હોય એવી જણાય છે, આશય એ છે કે લાખ વગેરેની જેમ ઉપાધિ ઉપહિતપદાર્થ સાથે જોડાય છે, અને છૂટો પડે છે. એના વિયોગથી સ્ફટિક મણિ પોતાના સ્વાભાવિક સ્વચ્છ, સફેદ રૂપમાં પ્રકાશે એ યોગ્ય છે. પણ શબ્દજ્ઞાન તો પ્રયત્ન ભેદથી થયેલા ધ્વનિભેદથી અન્ય રીતે ઉત્પન્ન થાય એવું નથી, તેથી સાદશ્યના દોષથી દૂષિત વર્ણોરૂપે જ શાબ્દજ્ઞાન ઉત્પન્ન થતું હોવાથી, ઉપાધિ વગરના શબ્દની હયાતિ કેવી રીતે સંભવે ? કહ્યું છે : Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૧૭ એકસરખા સ્વરૂપવાળા ધ્વનિઓ વિપર્યાસ (વિપરીત સમજ) ના હતું. છે. એમને સત્ય તરીકે સ્વીકારવા એ વિપર્યાસનું કારણ છે. શબ્દસ્વરૂપના તત્ત્વને જાણનારા કહે છે કે શબ્દ પોતાની ઉત્પત્તિના ઉપાય (કારણ) રૂપ ધ્વનિઓ સાથે સંકળાયેલો છે. જ્ઞાનના માર્ગમાં આ બાધા (વિપ્ન) છે, જે લોકમાં ઉપદ્રવ કરનારી છે.” ' શબ્દનો આત્મા (શબ્દસ્ફોટતત્ત્વ) જુદા જુદા વર્ષોથી રંગાઈને પ્રગટ થાય છે. તેથી સ્થૂલદર્શી લોકો વર્ણોને શબ્દ માને છે, અને એમના જુદા જુદા પ્રકારો (સંયોજનો)ને વિભિન્ન અર્થો પ્રગટ કરનાર તરીકે સંકતેવાળા બનાવે છે, એવું “તસ્ય સંકેતબુદ્ધિતઃ પ્રવિભાગઃ” થી કહે છે. પદતત્ત્વને ન જાણતા ચૂલદર્શી લોકોના હિત માટે, એક પદનું વર્ણોરૂપે વિભાજન કરે છે. “એતાવતામ્” વગેરેથી વિભાગસ્વરૂપ વિષે કહે છે કે આટલા, આનાથી વધારે કે ઓછા નહીં, વર્ણોનો નિરંતર વિશેષ પ્રકારનો ક્રમ એકબુદ્ધિવડે ગ્રહણ કરાય છે, અને ગાય વગેરે અર્થોને કહે છે. જો આ અર્થનો આ શબ્દ વાચક છે, એમ નિશ્ચિત સંકેત હોય, તો શબ્દ અને અર્થનો પરસ્પર અધ્યાસ નથી. આના જવાબમાં “સંકેતસ્તુ” વગેરેથી કહે છે કે સંકેત મૃતિરૂપ છે. સંકેત નિશ્ચિત કરવામાત્રથી અર્થ પ્રગટ કરતો નથી, પણ સ્મરણ કર્યા પછી અર્થ કહે છે. આશય એ છે કે અભિન્ન આકારવાળા સંકેતમાં, ગમે તેમ, ભેદ કલ્પીને છઠ્ઠી વિભક્તિ પ્રયોજી છે. જે યોગી એમના વિભાગને જાણીને એમાં સંયમ કરે છે, એ સર્વજ્ઞ-સર્વ પ્રાણીઓના અવાજને પરખનારબને છે. આમ એક અને નિરવયવ છતાં વર્ષોના કલ્પિતભેદવાળા શબ્દની ચર્ચા કરીને, એક અને નિરવયવ છતાં કલ્પિત પદવિભાગવાળા વાક્ય (સ્ફોટ) વિષે “સર્વપદેષુ ચાસ્તિ વાક્યશક્તિ” વગેરેથી ચર્ચા કરે છે. આશય એ છે કે બીજાને જ્ઞાન આપવા માટે શબ્દ પ્રયોજાય છે. અને બીજા જે જાણવા માગે એનું જ પ્રતિપાદન કરાય છે. તેઓ એ જ જાણવા માગે કે જેનું ઉપાદાન વગેરેથી જ્ઞાન થઈ શકે. એકલા શબ્દથી આ કાર્ય થઈ ન શકે, પણ વાક્યથી થઈ શકે છે, માટે બધા શબ્દો વાક્યર્થપરક છે. તેથી વાક્યર્થ જ શબ્દાર્થ છે. આ કારણે જ્યાં ફક્ત એક શબ્દનો પ્રયોગ થતો હોય, ત્યાં પણ બીજા શબ્દોના સહકારથી એકીભાવ સિદ્ધ થયા પછી અર્થનું જ્ઞાન થાય છે, એક શબ્દમાત્રથી નહીં. કેમ? કારણ કે શબ્દનું એવું સામર્થ્ય નથી. વાક્ય બધે વાચક હોય છે, શબ્દો નહીં. પણ જેમ વર્ગો શબ્દના ભાગ તરીકે વાચક ગણાય છે, એમ વાક્યના ભાગ તરીકે શબ્દોમાં પણ વાક્યર્થ Page #365 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૧૭] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૩૩૧ કહેવાની શક્તિ હોય છે. તેથી એક એક વર્ણ જેમ બધા શબ્દો કહેવાની શક્તિવાળો હોય છે. એમ એક એક શબ્દ પણ બધાં વાક્યોના અર્થને કહેવાની શક્તિથી ખચિત હોય છે. “સર્વપદેષુ ચાસ્તિ વાક્યશક્તિ”થી આ જ વાત કહી છે. “વૃક્ષ” એમ કહેતાં “છે” એમ સૂચવાય છે. અધ્યાહારથી પ્રાપ્ત “અસ્તિ” - છે- શબ્દ સાથે “વૃક્ષ” શબ્દ વાક્યર્થમાં પ્રવર્તે છે કે વાક્યના ભાગ તરીકે આવે છે. “છે”નું સૂચન શાથી થાય છે? એના જવાબમાં “ને સત્તા પદાર્થો વ્યભિચરતિ”થી કહે છે કે પદાર્થ સત્તા વગરનો હોઈ શકે નહીં. લોક (વ્યવહાર) જ શબ્દોના અર્થ નક્કી કરવાનો ઉપાય છે. એ એકલા શબ્દના અર્થને છે એવા અર્થ સાથે સમાસ કરીને (જોડીને) એને વાક્યર્થ બનાવી દે છે. વસ્તુ અને સત્તાનો આ “સહભાવ” છે. તેથી શબ્દતત્ત્વવિશેષજ્ઞોનો આવો વ્યવહાર છે કે જ્યાં અન્ય ક્રિયાપદ ન હોય ત્યાં “અસ્તિ”, “ભવન્તિ” વગેરે સત્તાવાચક ક્રિયાપદ પ્રયોજવું. પ્રત્યેક શબ્દ ક્રિયા સહભાવી છે, એમ કહીને, પ્રત્યેક ક્રિયા કારક સહભાવી છે, એમ “તથા ચ પચતીયુક્ત...” વગેરેથી કહે છે. “પચતિ”- રાંધે છે- કહેવાથી એની સાથે અન્વય થઈ શકે એવાં બધાં કારકોનું સૂચન થાય છે, તેથી બિનજરૂરી કારકો બાદ કરવા માટે બીજા શબ્દો પ્રયોજી વાક્ય બનાવવામાં આવે છે. આમ ભેદ જ વાક્યર્થ છે. બિનજરૂરી પદ પણ વાક્યર્થમાં રહેલું જોવા મળે છે. તેથી “દષ્ટ ચ વાક્યર્થે પદરચનમ્” વગેરેથી કહે છે કે શબ્દોમાં અવશ્ય વાક્યશક્તિ રહેલી છે. આમ છતાં, શ્રોત્રિય વગેરે શબ્દ સ્વતંત્રપણે અર્થજ્ઞાન કરાવતા નથી, જ્યાં સુધી “અસ્તિ” વગેરે પદો સાથે એમનો સમાસ ન થાય. એ પણ વાક્યનો અવયવ હોવાથી કલ્પિત છે, એવો ભાવ છે. ભલે. પણ શબ્દોમાં જ વાક્યશક્તિ હોય, તો વાક્યની શી જરૂર છે? કારણ કે શબ્દથી જ વાક્યર્થજ્ઞાન થઈ શકે. એના જવાબમાં “તત્ર વાક્ય પદપદાર્થોભિવ્યક્તિઃ” વગેરેથી કહે છે કે અગાઉ જણાવ્યું એમ બીજા સાથે જોડાયાવિના એકલા શબ્દથી જાણવા ઇચ્છેલા પદાર્થનું જ્ઞાન થતું નથી. માટે વાક્યમાંથી કલ્પિત પદોને છૂટાં પાડીને, વાક્યના એકદેશ જેવો શબ્દ કારકવાચક કે ક્રિયાવાચક છે, એ એના પ્રકૃતિ-પ્રત્યયનો વિભાગ કરીને વ્યાકરણની રીતે સમજવું જોઈએ. શા માટે આટલું કષ્ટ ઉઠાવીને એ રીતે સમજવું જોઈએ ? એના જવાબમાં “અન્યથા ભવતિ અશ્વઃ અજાપય” વગેરેથી કહે છે કે “ઘટઃ ભવતિ” ભવતિ ભિક્ષા દેહિ”, “ભવતિ તિષ્ઠતિ” વગેરેમાં નામ અને આખ્યાત (સંજ્ઞા અને ક્રિયાપદ)માં સમાનતા હોવાથી અર્થમાં ગૂંચવણ થશે. એ રીતે “વં અશ્વ:” (તે શ્વાસ લીધો) અને “અશ્વઃ યાતિ” (ઘોડો જાય છે) તેમજ “અજાપયઃ પિબ” Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૧૭ (બકરીનું દૂધ પી), અને “અજાપયઃ શગૂન” (શત્રુઓને જીત) વગેરેમાં નામ અને આખ્યાતનાં રૂપોમાં સામ્ય હોવાથી, વ્યાકરણની રીતે અન્વાખ્યાન ન કર્યું હોય તો નામ-સંજ્ઞા છે કે આખ્યાત-ક્રિયાપદ છે એ સમજી ન શકવાથી વાક્યમાં એનો કારક તરીકે કે ક્રિયાપદ તરીકે ઉપયોગ કેવી રીતે કરી શકાય? માટે વાક્યમાંથી પદ છૂટાં પાડીને વ્યાખ્યા કરવી જોઈએ. વ્યાખ્યા માટે છૂટાં પાડવામાત્રથી પદોનો વિભાગ સાચો બની જતો નથી. આમ શબ્દસ્વરૂપની ચર્ચા કરીને, સંકેતને લીધે મિશ્રિત બનેલા શબ્દ, વસ્તુ અને જ્ઞાનને અમિશ્રિત ભાવે સમજાવવા માટે “તેષાં શબ્દાર્થપ્રત્યયાનાં પ્રવિભાગ:” વગેરેથી કહે છે કે “શ્વેતતે પ્રાસાદ:”માં શ્વેતતે ક્રિયાપદ છે. અહીં પૂર્વાપર એવી ક્રિયા જે સાધ્વરૂપ છે, એને માટે સિદ્ધરૂપ “શ્વેતતે” એ ભિન્ન ક્રિયાપદ છે. જ્યાં શબ્દ અને અર્થ સિદ્ધરૂપ હોય, ત્યાં પણ શબ્દનો ભેદ હોય છે. માટે “શ્વેતઃ પ્રાસાદઃ ઇતિ કારકાર્થ :” વગેરેથી કહે છે કે “સફેદ મહેલ”માં એ શબ્દ કારક માટે વપરાયો છે. અભિહિત હોવાથી કાર,વિભક્તિનો અભાવ છે. અર્થનો વિભાગ કરતાં કહે છે કે એનો અર્થ ક્રિયાકારકરૂપ છે. એ બે શબ્દ અને અર્થનો આત્મા ક્રિયાત્મા અને કારમાત્મા છે. “પ્રત્યયશ્ચ”થી પ્રત્યય (જ્ઞાન)નું વિભાજન કરે છે. “ચ” શબ્દથી “તદર્થ” પદ આગળથી આકર્ષવામાં આવે છે. તેથી અન્યપદાર્થપ્રધાનતા બાધિત થાય છે. એ જ ક્રિયા અને કારકનો આત્મા અર્થ છે જેનો એવો પદાર્થ, એવી સ્પષ્ટતા થાય છે. શબ્દ, વસ્તુ અને જ્ઞાનના મિશ્રણથી એ ત્રણે અભિન્ન જણાય છે, તો એમનો વિભાગ કેવી રીતે થઈ શકે ? એવી આશંકાથી “કસ્માત” એમ પ્રશ્ન પૂછે છે. જવાબમાં “સોયમિત્યભિસંબંધાત” વગેરેથી કહે છે કે સંકેતના સંબંધથી તે આ જ છે એવું એકાકાર જ્ઞાન થાય છે. સંકેતરૂપ ઉપાધિ જ એકાકાર જ્ઞાન છે, એ તાત્ત્વિક નથી. સંકેત શબ્દમાં સાતમીના પ્રયોગથી એનું નિમિત્તપણું દર્શાવ્યું. યસ્ત શ્વેતાર્થ....વગેરેથી પરમાર્થ-તાત્ત્વિક-વાત કહે છે. નવીન, પ્રાચીન વગેરે અવસ્થાઓ છે. શબ્દ અને જ્ઞાનના આલંબનરૂપે રહેલો શ્વેત પદાર્થ પોતાની નવી-જૂની અવસ્થાઓમાં વિકાર પામે છે, અને એ શબ્દસાથે કે જ્ઞાન સાથે રહેતો નથી, એટલે કે મિશ્રિત થતો નથી. આવા એ ત્રણેના વિભાગમાં સંયમ કરવાથી યોગીને પશુ, મૃગ, સાપ વગેરે બધાં પ્રાણીઓના અવાજો- એમાં પણ અસ્પષ્ટ શબ્દ, અર્થ અને જ્ઞાન હોય છે- એ બધાનું જ્ઞાન થાય છે. મનુષ્યોનાં વચન, વાચ્ય અને જ્ઞાનમાં કરેલો સંયમ, સમાનજાતિવાળાં પ્રાણીઓનાં વચન, વાચ્ય, જ્ઞાનમાં પણ કર્યો ગણાય, તેથી એના અર્થભેદ અને જ્ઞાનભેદને યોગી જાણી શકે છે, એમ સિદ્ધ થયું. ૧૭ Page #367 -------------------------------------------------------------------------- ________________ पा. 3 सू. १८] व्यासथित माध्य भने वायस्पति मिश्ररयित तraवैशाह [333 संस्कारसाक्षात्करणात्पूर्वजातिज्ञानम् ॥१८॥ સંસ્કારોનો સાક્ષાત્કાર કરવાથી પૂર્વજન્મનું જ્ઞાન થાય છે. ૧૮ भाष्य द्वये खल्वमी संस्काराः स्मृतिक्लेशहेतवो वासनारूपा, विपाकहेतवो धर्माधर्मरूपाः । ते पूर्वभवाभिसंस्कृताः परिणामचेष्टानिरोधशक्तिजीवनधर्मवदपरिदृष्टाश्चित्तधर्माः । तेषु संयमः संस्कारसाक्षातक्रियायै समर्थः । न च देशकालनिमित्तानुभवैविना तेषामस्ति साक्षात्करणं, तदित्थं संस्कारसाक्षात्करणात्पूर्वजातिज्ञानमुत्पद्यते योगिनः । परत्राप्येवमेव संस्कारसाक्षात्करणात्परजातिसंवेदनम् । अत्रेदमाख्यानं श्रूयते-भगवतो जैगीषव्यस्य संस्कारसाक्षात्करणाद्दशसु महासर्गेषु जन्मपरिणामक्रममनुपश्यतो विवेकजं ज्ञानं प्रादुरभवत् । अथ भगवानावट्यस्तनुधरस्तमुवाच-दशसु महासर्गेषु भव्यत्वादनभिभूतबुद्धिसत्त्वेन त्वया नरकतिर्यग्गर्भसंभवं दुःखं संपश्यता देवमनुष्येषु पुनःपुनरुत्पद्यमानेन सुखदुःखयोः किमधिकमुपलब्धमिति ? भगवन्तमावट्यं जैगीषव्य उवाच-दशसु महासर्गेषु भव्यत्वादनभिभूतबुद्धिसत्त्वेन मया नरकतिर्यग्भवं दुःखं संपश्यता देवमनुष्येषु पुनःपुनरुत्पद्यमानेन यत्किञ्चिदनुभूतं तत्सर्वं दुःखमेव प्रत्यवैमि । भगवानावट्य उवाच-यदिदमायुष्मतः प्रधानवशित्वमनुत्तमं च सन्तोषसुखं किमिदमपि दुःखपक्षे निक्षिप्तमिति ? भगवाजैगीषव्य उवाच-विषयसुखापेक्षयैवेदमनुत्तमं सन्तोषसुखमुक्तम्, कैवल्यसुखापेक्षया दुःखमेव । बुद्धिसत्त्वस्यायं धर्मस्त्रिगुणाः, त्रिगुणश्च प्रत्ययो हेयपक्षे न्यस्त इति । दुःखस्वरूपस्तृष्णातन्तुः, तृष्णादुःखसंतापापगमात्तु प्रसन्नमबाधं सर्वानुकूलं सुखमिदमुक्तमिति ॥१८॥ સંસ્કારો બે પ્રકારના છે : સ્મૃતિ અને ક્લેશના હેતુરૂપ તેમજ કર્મ વિપાકના હેતુ ધર્માધર્મરૂપ. તેઓ પૂર્વજન્મમાં પોતાના કારણોથી ઉત્પન્ન થયેલા અને પરિણામ, ચેષ્ટા, નિરોધ, શક્તિ અને જીવનની જેમ અપરિદષ્ટ ચિત્તધર્મો છે. એમાં સંયમ સંસ્કારોનો સાક્ષાત્કાર કરાવવામાં સમર્થ છે. અને Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૧૮ દેશ, કાળ તેમજ નિમિત્તના અનુભવ (જ્ઞાન) વિના એમનો સાક્ષાત્કાર થાય નહીં. તેથી યોગીને દેશ, કાળ વગેરે સાથે સંસ્કારોના સાક્ષાત્કારથી પૂર્વજન્મનું જ્ઞાન થાય છે. અન્યના સંસ્કારો પર સંયમ ક૨વાથી એના પૂર્વજન્મનું જ્ઞાન પણ થાય છે. આ વિષયમાં એક આખ્યાન સાંભળવામાં આવે છે. ભગવાન્ લૈંગિષવ્ય ઋષિને સંસ્કારસાક્ષાત્કારથી દસ મહાસર્ગોમાં જન્મોના પરિણામક્રમને જોતાં વિવેકજન્ય જ્ઞાન ઉત્પન્ન થયું. એક (યોગથી દિવ્ય) શરીરધારી ભગવાન આવચ્ચે એમને પૂછ્યું : “દસ મહાસર્ગોમાં ભવ્યપણાને કારણે અજ્ઞાનથી ન ઘેરાયેલા બુદ્ધિસત્ત્વથી આપે નરક અને પશુશરીરોથી ઉત્પન્ન થયેલાં દુ:ખ જોયાં છે, અને દેવ, મનુષ્ય રૂપોમાં વારંવાર ઉત્પન્ન થયા હોવાથી સુખ પણ જોયાં છે. તો સુખદુઃખ એ બેમાંથી વધારે કયું પ્રાપ્ત થયું ?” ભગવાન આવટ્યને જૈગિષળ્યે કહ્યું “દસ મહાસર્ગોમાં હાજર રહેવાના કારણે અને અજ્ઞાનથી ન ઘેરાયેલા બુદ્ધિસત્ત્વને લીધે મેં નરક અને તિર્યક્ યોનિઓનાં દુ:ખ જોયાં છે, અને દેવો તેમજ મનુષ્યોમાં વારંવાર ઉત્પન્ન થઈને જે કાંઈ અનુભવ્યું છે, એ બધું દુઃખ જ છે, એમ માનું છું.” ભગવાન આવડ્યે ફરીથી પૂછ્યું : “આપનું હાલનું પ્રકૃતિને વશમાં રાખવાનું સામર્થ્ય અને સર્વોત્તમ સંતોષ સુખ છે, એને પણ આપ દુઃખના પક્ષમાં ગણો છો ?'’ ભગવાન જૈગિષવ્યે જવાબ આપ્યો : “વિષયસુખોની તુલનામાં જ આ સંતોષ-સુખને અનુત્તમ કહ્યું છે. પણ કૈવલ્યસુખની અપેક્ષાએ એ દુઃખ જ છે. બુદ્ધિસત્ત્વનો આ ધર્મ ત્રિગુણાત્મક છે, અને ત્રિગુણાત્મક અનુભવો હેય (ત્યાજ્ય) પક્ષમાં રહેલા છે. તૃષ્ણાતંતુ દુઃખરૂપ છે. તૃષ્ણાજન્ય દુઃખો અને સંતાપો દૂર થતાં પ્રાપ્ત થતું પ્રસન્ન, નિબંધ, સૌને અનુકૂળ કૈવલ્ય સુખ કહ્યું છે. ૧૮ तत्त्ववैशारदी संस्कारसाक्षात्करणात्पूर्वजातिज्ञानम् । ज्ञानजा हि संस्काराः स्मृतेर्हेतवः । अविद्यादिसंस्कारा अविद्यादीनां क्लेशानां हेतव: । विपाको जात्यायुर्भोगरूपः । तस्य हेतवो धर्माधर्मरूपाः । पूर्वेषु भवेष्यभिसंस्कृता निष्पादिताः स्वकारणैर्यथासंस्कृतं व्यञ्जनं कृतमिति गम्यते । परिणामचेष्टानिरोधशक्तिजीवनान्येव धर्माश्चित्तस्य, तद्वदपरिदृष्टाश्चित्तधर्माः । तेषु श्रुतेष्वनुमितेषु सपरिकरेषु संयमः संस्काराणां द्वयेषां Page #369 -------------------------------------------------------------------------- ________________ પ. ૩ સૂ. ૧૮] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૩૩૫ साक्षात्क्रियायै समर्थः । अस्तु तत्र संयमात्तत्साक्षात्कारः, पूर्वजातिसाक्षात्कारस्तु कुत इत्यत आह- न च देशेति । निमित्तं पूर्वशरीरमिन्द्रियादि च । सानुबन्धसंस्कारसाक्षात्कार एव नान्तरीयकतया जात्यादिसाक्षात्कारमाक्षिपतीत्यर्थः । स्वसंस्कारसंयमं परकीयेष्वतिदिशति परत्राप्येवमिति । अत्र श्रद्धोत्पादेहेतुमनुभवत आवट्यस्य जैगीषव्येण संवादमुपन्यस्यति अत्रेदमाख्यानं श्रूयत इति । महाकल्पो महासर्गः । तनुधर इति निर्माणकायसंपदुक्ता । भव्यः शोभनो विगलितरजस्तमोमल इत्यर्थः । प्रधानवशित्वमैश्वर्यम् । तेन हि प्रधानं विक्षोभ्य यस्मै यादृशी कायेन्द्रियसंपदं दित्सति तस्मै तादृशी दत्ते । स्वकीयानि च कायेन्द्रियसहस्राणि निर्मायान्तरिक्षे दिवि भुवि च यथेच्छं विहरतीति । संतोषो हि तृष्णाक्षयो बुद्धिसत्त्वस्य प्रशान्तता धर्मः ॥१८॥ જ્ઞાનથી ઉત્પન્ન થયેલા સંસ્કારો સ્મૃતિના હેતુ છે. અવિદ્યા વગેરેના સંસ્કારો અવિદ્યાદિ ક્લેશોના હેતુ છે. વિપાક એટલે, જન્મ, આયુષ્ય અને ભોગ. ધર્માધર્મ એના હેતુ છે. પૂર્વજન્મમાં ઉત્પન્ન થયેલા એટલે પોતાનાં કારણોથી સંસ્કારોને અનુરૂપ પ્રગટ થયા હશે એમ જાણી શકાય છે. પરિણામ, ચેષ્ટા, નિરોધ, શક્તિ અને જીવનની જેમ એ પણ ચિત્તના ન દેખાય એવા ધર્મો છે. સાંભળેલા, અનુમાનથી જાણેલા, અને પોતાનાં કારણોવાળા સંસ્કારોમાં કરેલો સંયમ, આ બંને પ્રકારના સંસ્કારોનો સાક્ષાત્કાર કરાવવા માટે સમર્થ છે. ભલે. એમાં સંયમ કરવાથી એનો સાક્ષાત્કાર તો થઈ શકે, પણ પૂર્વ જન્મનો સાક્ષાત્કાર કેવી રીતે થઈ શકે ? જવાબમાં “ન ચ દેશકાલ” વગેરેથી કહે છે કે પહેલાંનું શરીર અને ઇન્દ્રિયો નિમિત્ત છે. સંબંધિત નિમિત્તો સાથે સંસ્કારોનો સાક્ષાત્કાર, કશા વ્યવધાનવિના જન્મ વગેરેના સાક્ષાત્કારને સૂચવે છે. “પરત્રાÀવમેવ..” વગેરેથી સંસ્કારો પર સંયમને અન્યમાં તબદીલ કરે છે. અત્રેદમાખ્યાન શૂયતે” વગેરેથી આ વિષે શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે સ્વાનુભવથી જણનાર જૈગિષત્ર સાથે આવઢ મુનિનો સંવાદ રજૂ કરે છે. મહાસર્ગ એટલે મહાકલ્પ. તનુજરથી યોગવડે નિર્માણકાય ઉત્પન્ન કરવાનું ઐશ્વર્ય કહ્યું. ભવ્ય એટલે શુભ, રજન્સ, તમન્ વિનાનું બુદ્ધિસત્વ એવો અર્થ છે. પ્રધાનવશિત્વ ઐશ્વર્ય છે. એનાથી પ્રકૃતિમાં ક્ષોભ ઉત્પન્ન કરી, જેને જે પ્રકારની શરીરેન્દ્રિય સંપત્તિ આપવા ઇચ્છે, એને આપી શકે છે. પોતે હજારો શરીરો, ઈન્દ્રિયોનું નિર્માણ કરીને, ઘુલોકમાં અને પૃથ્વી પર યથેચ્છ વિહરી શકે છે. સંતોષ એટલે તૃષ્ણાલયથી ઉત્પન્ન થતો બુદ્ધિસત્ત્વનો શાંતિરૂપ ધર્મ. ૧૮ Page #370 -------------------------------------------------------------------------- ________________ 336] પતંજલિનાં યોગસૂત્રો [41. 3 सू. २० प्रत्ययस्य परचित्तज्ञानम् ॥१९॥ પ્રત્યય (જ્ઞાન) પર સંયમ કરવાથી અન્યના ચિત્તનું જ્ઞાન થાય છે. ૧૯ भाष्य प्रत्यये संयमात्प्रत्ययस्य साक्षात्करणात्ततः परचित्तज्ञानम् ॥१९॥ પ્રત્યયપરના સંયમથી પ્રત્યાયનો સાક્ષાત્કાર થતાં, એનાથી બીજાના ચિત્તનું જ્ઞાન થાય છે. ૧૯ तत्त्व वैशारदी प्रत्ययस्य परचित्तज्ञानम् । परप्रत्ययस्य चित्तमात्रस्य साक्षात्करणादिति ॥१९॥ અન્યના પ્રત્યય કે ચિત્તમાત્રના સાક્ષાત્કારથી એનું જ્ઞાન થાય છે. ૧૯ न च तत्सालम्बनं तस्याविषयीभूतत्वात् ॥२०॥ એ જ્ઞાન સાલંબન નથી, કારણ કે એ એનો વિષય નથી. ૨૦ भाष्य रक्तं प्रत्ययं जानात्यमुष्मिन्नालम्बने रक्तमिति न जानाति । परप्रत्ययस्य यदालम्बनं तद्योगिचित्तेन नालम्बनीकृतम् । परप्रत्ययमानं तु योगिचित्तस्यालम्बनीभूतमिति ॥२०॥ અન્યનો પ્રત્યય રાગવાળો છે એમ જાણે છે, અમુક આલંબનમાં રાગવાળો છે, એમ જાણતો નથી. અન્યના પ્રત્યયનું જે આલંબન છે, એ યોગીના ચિત્તનું આલંબન નથી. અન્યનો પ્રત્યયમાત્ર યોગીના ચિત્તનું साजन बने छे. २० तत्त्व वैशारदी यथा संस्कारसाक्षात्कारस्तदनुबन्धपूर्वजन्मसाक्षात्कारमाक्षिपत्येवं परचित्तसाक्षात्कारोऽपि तदालम्बनसाक्षात्कारमाक्षिपेदिति प्राप्त आह- न च तत्सालम्बनं तस्याविषयीभूतत्वात् । सानुबन्धसंस्कारविषयोऽसौ संयमः । अयं तु परचित्तमात्रविषय इत्यभिप्रायः ॥२०॥ Page #371 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૨૧] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ 339 સંસ્કારના સાક્ષાત્કારથી એનાથી સંબંધિત પૂર્વજન્મનો સાક્ષાત્કાર પણ થાય છે, એમ બીજાના ચિત્તના સાક્ષાત્કારથી એના આલંબનનો સાક્ષાત્કાર થતો હશે, એવી આશંકાથી કહે છે : પરચિતજ્ઞાન આલંબન સાથે થતું નથી, કારણ } એ એનો વિષય નથી. સંયમ સંબંધિત બાબતોના સંસ્કારને વિષય બનાવે છે. આ તો ફક્ત પરચિત્ત વિષયક છે, એવો અભિપ્રાય છે. ૨૦ ★ कायरूपसंयमात्तद्ग्राह्यशक्तिस्तम्भे चक्षुःप्रकाशासंप्रयोगेऽन्तर्धानम् ॥२१॥ શરીરના રૂપપર સંયમ કરવાથી, રૂપની ગ્રાહ્યશક્તિ રોકાતાં, આંખ અને પ્રકાશનો સંયોગ ન થતાં અન્તર્ધાન સિદ્ધ થાય છે. ૨૧ भाष्य कायस्य रूपे संयमाद् रूपस्य या ग्राह्याशक्तिस्तां प्रतिष्टभ्नाति । ग्राह्यशक्ति स्तम्भे सति चक्षुः प्रकाशासंप्रयोगेऽन्तर्धानमुत्पद्यते योगिनः । एतेन शब्दाद्यन्तर्धानमुक्तं वेदितव्यम् ॥२१॥ શરીરના રૂપમાં સંયમ કરવાથી રૂપની ગ્રાહ્યશક્તિ રોકાય છે. ગ્રાહ્ય શક્તિ રોકાતાં, આંખ અને પ્રકાશના સંયોગનો અભાવ થતાં યોગી અન્તર્ધાન (અદૃશ્ય) થાય છે. આનાથી શબ્દનું અંતર્ધાન પણ કહેવાઈ ગયેલું જાણવું જોઈએ. ૨૧ तत्ववैशारदी कायरूपसंयमात्तद्ग्राह्यशक्तिस्तम्भे चक्षुः प्रकाशासंप्रयोगेऽन्तर्धानम् । पञ्चात्मकः कायः । स च रूपवत्तया चाक्षुषो भवति । रूपेण हि कायश्च तद्रूपं च चक्षुर्ग्रहणकर्मशक्तिमनुभवति । तत्र यदा रूपे संयमविशेषो योगिना क्रियते तदा रूपस्य ग्राह्यशक्ती रूपवत्कायप्रत्यक्षताहेतुः स्तम्भ्यते । तस्माद् ग्राह्यशक्तिस्तम्भे सत्यन्तर्धानं योगिनः । ततः परकीयचक्षुर्जनितेन प्रकाशेन ज्ञानेनासंप्रयोगः चक्षुर्ज्ञानाविषयत्वं योगिनः कायस्येति यावत् । तस्मिन्कर्तव्येऽन्तर्धानं कारणमित्यर्थः । एतेनेति । कायशब्दस्पर्शरसगन्धसंयमात्तद्ग्राह्यशक्तिस्तम्भे श्रोत्रत्वग्रसनघ्राणप्रकाशासंप्रयोगे तदन्तर्धानमिति सूत्रमूहनीयम् ॥२१॥ શરીર પંચાત્મક છે, અને રૂપવાળું હોવાથી ચક્ષુનો વિષય છે. રૂપને Page #372 -------------------------------------------------------------------------- ________________ પતંજલિનાં યોગસૂત્રો [पासू २२ કારણે ચક્ષુ શરીર અને એના રૂપને ગ્રહણ કરવાની શક્તિ અનુભવે છે. એ રૂપમાં યોગી જ્યારે સંયમ કરે છે, ત્યારે રૂપવાળા શરીરને પ્રત્યક્ષ થવામાં હેતુભૂત રૂપની ગ્રાહ્યશક્તિ રોકાય છે. એ રોકાતાં યોગી અદૃશ્ય બને છે. અન્યની આંખમાંથી ઉત્પન્ન થયેલા પ્રકાશરૂપ જ્ઞાનથી સંયોગ થતો નથી. તેથી યોગીનું શરીર ચાક્ષુષ જ્ઞાનનો અવિષય બને છે. એમ થવામાં અંતર્ધાન કારણરૂપ છે. “એતેન” વગેરેથી શરીરની જેમ, શબ્દ, સ્પર્શ, રસ અને ગંધ પર સંયમ કરવાથી, એમની ગ્રાહ્યશક્તિ રોકાતાં, કાન, ત્વચા, જિા અને નાકના પ્રકાશરૂપ જ્ઞાનનો સંયોગ ન થતાં, એ પણ અન્તર્ધાન થાય છે, એવું પણ સૂત્રથી સૂચિત થયું એમ જીણવું. ૨૧ 332] सोपक्रमं निरुपक्रमं च कर्म तत्संयमादपरान्तज्ञानमरिष्टेभ्यो वा ॥२२॥ સોપક્રમ અને નિરુપક્રમ કર્મ પર સંયમ કરવાથી કે અરિષ્ટોથી अपरान्त (मृत्युअण) नुं ज्ञान थाय छे. २२ भाष्य आयुर्विपाकं कर्म द्विविधम्-सोपक्रमं निरुपक्रमं च । तत्र यथार्द्र वस्त्रं वितानितं लघीयसा कालेन शुच्येत्तथा सोपक्रमम् । यथा च तदेव संपिण्डितं चिरेण संशुष्येदेवं निरुपक्रमम् । यथा वाग्निः शुष्के कक्षे मुक्त वातेन समन्ततो युक्तः क्षेपीयसा कालेन दहेत्तथा सोपक्रमम् । यथा वा स एवाग्निस्तृणराशौ क्रमशोऽवयवेषु न्यस्तश्चिरेण दहेत्तथा निरुपक्रमम् । तदैकभविकमायुष्करं कर्म द्विविधम्-सोपक्रमं निरुपक्रमं च । तत्संयमादपरान्तस्य प्रायणस्य ज्ञानम् । 1 अरिष्टेभ्यो वेति । त्रिविधमरिष्टमाध्यात्मिकमाधिभौतिकमाधिदैविकं च । तत्राध्यात्मिकं घोषं स्वदेहे पिहितकर्णो न शृणोति, ज्योतिर्वा नेत्रेऽवष्टब्धे न पश्यति । तथाधिभौतिकं यमपुरुषान्पश्यति पितॄनतीतानकस्मात्पश्यति । तथाधिदैविकं स्वर्गमकस्मात्सिद्धान्वा पश्यति, विपरीतं वा सर्वमिति । अनेन वा जानात्यपरान्तमुपस्थितमिति ॥२२॥ આયુષ્યરૂપ ફળ આપતું કર્મ સોપક્રમ અને નિરૂપક્રમ એમ બે પ્રકારનું છે. સોપક્રમ કર્મ ફેલાયેલા ભીના વસ જેવું છે, જે થોડા વખતમાં Page #373 -------------------------------------------------------------------------- ________________ ૫ા. ૩ સૂ. ૨૨] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૩૩૯ સુકાય છે. અને નિરુપક્રમ કર્મ એ જ સંકેલેલા ભીના વસ્ત્ર જેવું છે, જેને સુકાતાં વાર લાગે છે. અથવા સૂકા ઘાસની ગંજીમાં મૂકેલો, ચોતરફ પવન સાથે જોડાયેલો અગ્નિ જલ્દી બાળે, અને એ જ અગ્નિ ઘાસની છૂટી છવાઈ સળીઓમાં મૂકેલો હોય તો ઘણા વખત પછી બાળે એવું સોપક્રમ અને નિરુપક્રમ કર્મ છે. એવું એક ભવિક આયુષ્ય નક્કી કરતું કર્મ સોપક્રમ અને નિરુપક્રમ એમ બે પ્રકારનું છે. એમાં સંયમ કરવાથી અપર અન્ત કે પ્રયાણ (મૃત્યુકાળ)નું જ્ઞાન થાય છે. અથવા અરિષ્ટોથી એવું જ્ઞાન થાય છે. અરિષ્ટ ત્રણ પ્રકારનું છે. આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. એમાં કાનબંધ કરીને પોતાના શરીરમાં ઘોષ ન સાંભળે, અથવા આંખો બંધ કરીને જ્યોતિ ન જુએ, એ આધ્યાત્મિક અરિષ્ટ છે. યમદૂતોને જુએ અથવા અતીત પિતૃઓને અકસ્માત્ જુએ, એ આધિભૌતિક અરિષ્ટ છે. અથવા અકસ્માત્ સ્વર્ગ કે સિદ્ધ પુરુષોને જુએ કે બધું ઊલટું જુએ, એ આધિદૈવિક અરિષ્ટ છે. આ રીતે પોતાના અપર અન્તકાળ(મૃત્યુ)ને આવેલો જાણે છે. ૨૨ तत्त्व वैशारदी सोपक्रमं निरुपक्रमं च कर्म तत्संयमादपरान्तज्ञानमरिष्टेभ्यो वा । आयुर्विपाकं च कर्म द्विविधं सोपक्रमं निरुपक्रमं च । यत्खल्वैकभविकं कर्म जात्यायुर्भोगहेतुस्तदायुर्विपाकम् । तच्च किञ्चित्कालानपेक्षमेव भोगदानाय प्रस्थितं दत्तबहुभोगमल्पावशिष्टफलं प्रवृत्तव्यापारं केवलं तत्फलस्य सहसा भोक्तुमेकेन शरीरेणाशक्यत्वाद् विलम्बते तदिदं सोपक्रमम् । उपक्रमो व्यापारस्तत्सहितमित्यर्थः । तदेव तु दत्तस्तोकफलं तत्कालमपेक्ष्य फलदानाय व्याप्रियमाणं कादाचित्कमन्दव्यापारं निरुपक्रमम् । एतदेव निदर्शनाभ्यां विशदयति तत्र यथेति । अत्रैवातिवैशद्याय निदर्शनान्तरं दर्शयति- यथा वाग्निरिति । परान्तं महाप्रलयमपेक्ष्यापरान्तो मरणम् । तस्मिन्कर्मणि धर्माधर्मयोः संयमादपरान्तज्ञानम् । ततश्च योगी सोपक्रममात्मनः कर्म विज्ञाय बहून्कायान्निर्माय सहसा फलं भुक्त्वा स्वेच्छया म्रियते । - प्रासङ्गिकमाह-अरिष्टेभ्यो वा । अरिवत्त्रासयन्तीत्यरिष्टानि त्रिविधानि मरणचिह्नानि । विपरीतं वा सर्वं माहेन्द्रजालादिव्यतिरेकेण ग्रामनगरादि स्वर्गमभिमन्यते, मनुष्यलोकमेव देवलोकमिति ॥ २२ ॥ આયુષ્યરૂપ ફળ આપનારું કર્મ સોપક્રમ અને નિરૂપક્રમ એમ બે પ્રકારનું Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૨૩ છે. જે એકભવિક કર્મ જન્મ, આયુષ્ય અને ભોગનો હેતુ છે, એને આયુષ્યફળવાળું કહે છે. કાળની અપેક્ષા વગર ફળ આપવા માંડ્યું હોય, ઘણો ભોગ આપી દીધો હોય અને શેષ ફળ અલ્પ હોય, એટલે કે જેણે પોતાનો વ્યાપાર શરૂ કરી દીધો હોય, અને ફળ એક શરીરથી જલ્દી ભોગવવું શક્ય ન હોવાથી વિલંબિત થતું હોય, એ કર્મ સોપક્રમ છે. ઉપક્રમ એટલે વ્યાપાર (કાર્ય), એની સાથે રહેલું એવો અર્થ છે. અને જેણે અલ્પ ફળ આપ્યું હોય, તેમજ લાંબા સમયની અપેક્ષાએ ફળ આપવા માટે પ્રવૃત્ત થયું હોય, એટલે કે ક્યારેક ક્યારેક અને મંદ વ્યાપારવાળું હોય એ કર્મ નિરુપક્રમ છે. આ વાત “તત્ર યથા” વગેરેથી ભીનું વસ્ત્ર જલ્દી કે ધીમે સુકાય, અને વધુ સ્પષ્ટતા માટે “યથા વાગ્નિ...” વગેરેથી અગ્નિ ઘાસને જલ્દી કે ધીમે બાળે, એ બે દાખલાઓ આપીને સમજાવે છે. પરાન્ત એટલે પ્રલય. એની અપેક્ષાએ મૃત્યુ અપરાન્તકાળ છે. એને જાણવા માટે યોગી ધમાધર્મમાં સંયમ કરે છે. યોગી પોતાનાં સોપક્રમ કર્મ જાણીને, ઘણાં શરીરોનું નિર્માણ કરીને, એકી સાથે ફળ ભોગવીને, સ્વેચ્છાથી મરે છે. પ્રસંગવશાત્ “અરિષ્ટભ્યો વા..” વગેરેથી અરિષ્ટો-મરણચિન્હો વિષે કહે છે. અરિ-શત્રુ-ની જેમ ત્રાસ આપનાર હોવાથી અરિષ્ટ કહેવાય છે. એ અરિષ્ટ ત્રણ પ્રકારનાં છે. બધું વિપરીત જુએ એટલે જાદુની અસરથી ગામ-નગર વગેરેને સ્વર્ગ માને, કે મનુષ્ય લોકને દેવલોક માને. ૨૨ मैत्र्यादिषु बलानि ॥२३॥ મૈત્રી વગેરેમાં સંયમ કરીને યોગી મૈત્રી વગેરેનું બળ મેળવે છે. ૨૩ भाष्य मैत्री-करुणा मुदितेति तिस्रो भावनाः । तत्र भूतेषु सुखितेषु मैत्री भावयित्वा मैत्रीबलं लभते । दुःखितेषु करुणां भावयित्वा करुणाबलं लभते । पुण्यशीलेषु मुदितां भावयित्वा मुदिताबलं लभते । भावनातः समाधिर्यः स संयमः, ततो बलान्यवन्ध्यवीर्याणि जायन्ते । पापशीलेषूपेक्षा न तु भावना । ततश्च तस्यां नास्ति समाधिरित्यतो न बलमुपेक्षातः, तत्र संयमाभावादिति ॥२३॥ Page #375 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૨૩] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી [ ૩૪૧ મૈત્રી, કરુણા અને મુદિતા એ ત્રણ ભાવનાઓ છે. સુખી પ્રાણીઓ પ્રત્યે મિત્રતાની ભાવના કેળવીને મૈત્રીબળ મેળવે છે. દુ:ખી જીવો પ્રત્યે કરુણાની ભાવના કેળવીને કરુણાબળ મેળવે છે. પુણ્યશીલોને જોઈને આનંદિત થવાથી આનંદનું બળ મળે છે. ભાવનાના બળે સમાધિ થાય એ સંયમ છે. એનાથી એ બળો સફળ થાય છે. પાપીઓ પ્રત્યેની ઉપેક્ષા ભાવના નથી. તેથી એમાં સમાધિ થતો ન હોવાથી ઉપેક્ષાનું બળ ઉત્પન્ન થતું નથી, કારણ કે એમાં સંયમ થઈ શકતો નથી. ૨૩ तत्त्ववैशारदी मैत्र्यादिषु बलानि । मैत्र्यादिषु संयमान्मैत्र्यादिबलान्यस्य भवन्ति । तत्र मैत्रीभावनातौ बलं येन जीवलोकं सुखाकरोति । ततः सर्वहितो भवति । एवं करुणाबलात्प्राणिनो दुःखाद् दुःखहेतोर्वा समुद्धरति । एवं मुदिताबलाज्जीवलोकस्य माध्यस्थ्यमाधत्ते । वक्ष्यमाणौपयिकं भावनाकारणत्वं समाधेराह - भावनातः समाधिर्यः स संयमः । यद्यपि धारणाध्यानसमाधित्रयमेव संयमो न समाधिमात्रं तथापि समाध्यनन्तरं कार्योत्पादात्समाधेः प्राधान्यात्तत्र संयम उपचरितः । क्वचिद्भावना समाधिरिति पाठः । तत्र भावनासमाधी समूहस्य संयमस्यावयवौ हेतू भवतः । वीर्यं प्रयत्नः । तेन मैत्र्यादिबलवतः पुंसः सुखितादिषु परेषां कर्तव्येषु प्रयत्नोऽबन्ध्यो भवतीति । उपेक्षौदासीन्यम् । न तत्र भावना नापि सुखितादिवद्भाव्यं किञ्चिदस्तीति ॥२३॥ મૈત્રી વગેરેમાં સંયમ કરવાથી યોગીને મૈત્રી વગેરેનાં બળ પ્રાપ્ત થાય છે. મૈત્રી ભાવનાથી મળેલા બળથી જીવલોકને સુખ આપે છે. એનાથી સૌનું હિત કરનાર બને છે. એ રીતે કરુણા બળ વડે પ્રાણીઓનો દુઃખોથી કે દુઃખના હેતુઓથી ઉદ્ધાર કરે છે. મુદિતા બળથી જીવલોકમાં મધ્યસ્થતા કરે છે. આગળ કહેવામાં આવનાર વિષયમાં ઉપયોગી હોવાથી ભાવનાથી સમાધિ પણ થાય છે, એમ કહે છે. ભાવનાર્થી થતા સમાધિને સંયમ કહે છે. જો કે ફક્ત સમાધિને નહીં પણ ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણને સંયમ કહે છે, છતાં સમાધિ પછી કાર્યરૂપ ફળ ઉત્પન્ન થાય છે, માટે સમાધિ મુખ્ય હોવાથી, ગૌણ દૃષ્ટિએ સમાધિને સંયમ કહે છે. કોઈ ગ્રંથમાં “ભાવના સમાધિઃ” એવો પાઠ છે. એનો અર્થ ભાવના અને સમાધિ રૂપ સમૂહભૂત સંયમના અવયવો હેતુ બને છે, એવો છે. વીર્ય એટલે પ્રયત્ન. મૈત્રી વગેરેના બળવાળા પુરુષનો અન્યને સુખીશાન્ત બનાવવાનો પ્રયત્ન સફળ થાય છે. ઉપેક્ષા એટલે ઉદાસીનતા. એની ભાવના Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૪ર ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૨૫ કરી શકાતી નથી, અને બીજાને સુખી કરવા જેવું કાંઈ કરવાનું હોતું નથી. ૨૩ बलेषु हस्तिबलादीनि ॥२४॥ (હાથી વગેરેના) બળોમાં સંયમ કરવાથી એમનાં બળ પ્રાપ્ત થાય છે. ૨૪ भाष्य हस्तिबले संयमाद् हस्तिबलो भवति । वैनतेयबले संयमाद्वैनतेयबलो भवति । वायुबले संयमाद्वायुबलो भवतीत्येवमादि ॥२४॥ હાથીના બળ પર સંયમ કરવાથી હાથી જેવો બળવાન થાય છે. વૈનતેય (ગડ)ના બળ પર સંયમ કરવાથી ગરૂડ જેવા બળવાળો બને છે. વાયુના બળમાં સંયમ કરવાથી વાયુ જેવા બળવાળો થાય છે, વગેરે જાણવું. ૨૪ तत्त्व वैशारदी बलेपु हस्तिबलादीनि । यस्य बले संयमस्तस्य बलं लभत इति ॥२४॥ જેના બળમાં સંયમ કરે, એના જેવો બળવાન થાય છે. ૨૪ प्रवृत्त्यालोकन्यासात्सूक्ष्मव्यवहितविप्रकृष्टज्ञानम् ॥२५॥ (જ્યોતિષ્મતી) પ્રવૃત્તિના પ્રકાશનો ન્યાસ (પ્રયોગો કરવાથી સૂક્ષ્મ, વ્યવધાનવાળા, અને દૂર રહેલા પદાર્થોનું જ્ઞાન થાય છે. ૨૫ भाष्य __ ज्योतिष्मती प्रवृत्तिरुक्ता मनसः (१।३६) । तस्या य आलोकस्तं योगी सूक्ष्मे वा व्यवहिते वा विप्रकष्टे वार्थे विन्यस्य तमर्थमधिगच्छति રો અગાઉ ૧.૩૬માં ચિત્તની જયોતિષ્મતી પ્રવૃત્તિ કહી છે. એના પ્રકાશનો ઉપયોગ કરીને યોગી સૂક્ષ્મ, આડશવાળા, અને દૂર રહેલા પદાર્થોનું જ્ઞાન મેળવે છે. ૨૫ Page #377 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૨૬] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [ ૩૪૩ ૪ तत्त्व वैशारदी प्रवृत्त्यालोकन्यासात्सूक्ष्मव्यवहितविप्रकृष्टज्ञानम् । सूक्ष्मे व्यवहिते विप्रकृष्टे वार्थे संयमनं विन्यस्य तमधिगच्छति ॥२५॥ - સૂક્ષ્મ, અવરોધવાળા, અને દૂરના પદાર્થો પર સંયમનો ન્યાસ કરી, એમનું જ્ઞાન મેળવે છે. ૨૫ भुवनज्ञानं सूर्ये संयमात् ॥२६॥ સૂર્યમાં સંયમ કરવાથી ભુવન (વિશ્વ)નું જ્ઞાન થાય છે. ૨૬ भाष्य तत्प्रस्तारः सप्तलोकाः । तत्रावीचेः प्रभृति मेरुपृष्ठं यावदित्येवंभूर्लोकः । मेरुपृष्ठादारभ्य ध्रुवाद् ग्रहनक्षत्रताराविचित्रोऽन्तरिक्षलोकः । ततः परः स्वर्लोकः पञ्चविधो, माहेन्द्रस्तृतीयो लोकः । चतुर्थः प्राजापत्यो महर्लोकः । त्रिविधो ब्राह्मः । तद्यथा- जनलोकस्तपोलोकः सत्यलोक इति। ब्राह्यस्त्रिभूमिको लोकः प्राजापत्यस्ततो महान् । माहेन्द्रश्च स्वरित्युक्तो दिवि तारा भुवि प्रजाः ॥ इति संग्रहश्लोकः । तत्रावीचेरुपर्युपरि निविष्टाः षण्महानरकभूमयो घनसलिलानलानिलाकाशतमःप्रतिष्ठा महाकालाम्बरीषरौरवमहारौरवकालसूत्रान्धतामिस्त्राः। यत्र स्वकर्मोपार्जितदुःखवेदनाः प्राणिनः कष्टमायुर्दीर्घकालमाक्षिप्य जायन्ते । ततो महातलरसातलातलसुतल-वितलतलातलपातालाख्यानि सप्त पातालानि । भूमिरियमष्टमी सप्तद्वीपा वसुमती, यस्याः सुमेरुर्मध्ये पर्वतराजः काञ्चनः । तस्य राजतवैदूर्यस्फटिकहेममणिमयानि शृङ्गाणि । तत्र वैदूर्यप्रभानुरागान्नीलोत्पलपत्रश्यामो नभसो दक्षिणो भागः । श्वेतः पूर्वः । स्वच्छः पश्चिमः । कुरण्डकाभ उत्तरः। दक्षिणपार्वे चास्य जम्बूः । यतोऽयं जम्बद्वीपः । तस्य सूर्यप्रचाराद्रात्रिन्दिवं लग्नमिव विवर्तते । तस्य Page #378 -------------------------------------------------------------------------- ________________ उ४४] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૨૬ नीलश्वेतशृङ्गवन्त उदीचीनास्त्रयः पर्वता द्विसाहस्रायामाः । तदन्तरेषु त्रीणि वर्षाणि नवनवयोजनसहस्राणि रमणकं हिरण्मयमुत्तराः कुरव इति । निषधहेमकूटहिमशैला दक्षिणतो द्विसहस्त्रायामाः । तदन्तरेषु त्रीणि वर्षाणि नवनवयोजनसहस्राणि हरिवर्षं किंपुरुषं भारतमिति । सुमेरोः प्राचीना भद्राश्वाः माल्यवत्सीमानः । प्रतीचीनाः केतुमालाः गन्धमादनसीमानः । मध्ये वर्षमिलावृतम् । तदेतद्योजनशतसहस्रं सुमेरोदिशि दिशि तदर्थेन व्यूढम् । स खल्वयं शतसहस्रायामो जम्बूद्वीपस्ततो द्विगुणेन लवणोदधिना वलयाकृतिना वेष्टितः । ततश्च द्विगुणा द्विगुणाः शाककुशक्रौञ्चशाल्मलगोमेधपुष्करद्वीपाः समुद्राश्च सर्षपराशिकल्पा सविचित्रशैलावतंसा इक्षुरससुरासर्पिर्दधिमण्डक्षीरस्वादूदकाः सप्तसमुद्रपरिवेष्टिता वलयाकृतयो लोकालोकपर्वतपरिवाराः पञ्चाशद्योजनकोटिपरिसंख्याताः । तदेतत्सर्वं सुप्रतिष्ठितसंस्थानमण्डमध्ये व्यूढम् । अण्डं च प्रधानस्याणुरवयवो यथाकाशे खद्योत इति । तत्र पाताले जलधौ पर्वतेष्वेतेषु देवनिकाया असुरगन्धर्वकिंनरकिंपुरुषयक्षराक्षसभूतप्रेतपिशाचापस्मारकाप्सरोब्रह्मराक्षसकूष्माण्डविनायकाः प्रतिवसन्ति । सर्वेषु द्वीपेषु पुण्यात्मानो देवमनुष्याः । सुमेरुस्त्रिदशानामुद्यानभूमिः । तत्र मिश्रवनं नन्दनं चैत्ररथं सुमानसमित्युद्यानानि, सुधर्मा देवसभा, सुदर्शनं पुरम्, वैजयन्तः प्रासादः । ग्रहनक्षत्रतारकास्तु ध्रुवे निबद्धा वायुविक्षेपनियमेनोपलक्षितप्रचाराः सुमेरोरुपर्युपरि संनिविष्टा दिवि विपरिवर्तन्ते । माहेन्द्रनिवासिनः षड् देवनिकायाः- त्रिदशा अग्निष्वात्ता याम्यास्तुषिता अपरिनिर्मितवशवर्तिनः परिनिर्मितवशवर्तिनश्चेति । ते सर्वे संकल्पसिद्धा अणिमाद्यैश्वर्योपपन्नाः कल्पायुषो वृन्दारकाः कामभोगिन औपपादिकदेहा उत्तमानुकूलाभिरप्सरोभिः कृतपरिवाराः । महति लोके प्राजापत्ये पञ्चविधो देवनिकायः - कुमुदा ऋभवः प्रतर्दना अञ्जनाभाः प्रचिताभा इति । एते महाभूतवशिनो ध्यानाहाराः कल्पसहस्त्रायुषः । Page #379 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૨૬] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ३४५ प्रथमे ब्रह्मणो जनलोके चतुर्विधो देवनिकायो ब्रह्मपुरोहिता ब्रह्मकायिका ब्रह्ममहाकायिका अजरामरा इति । एते भूतेन्द्रियवशिनो द्विगुणद्विगुणोत्तरायुषः । द्वितीये तपसि लोके त्रिविधो देवनिकायः महाभास्वराः सत्यमहाभास्वरा इति । ते भूतेन्द्रियप्रकृतिवशिनो द्विगुणद्विगुणोत्तरायुषः सर्वे ध्यानाहाराः ऊर्ध्वरेतस ऊर्ध्वमप्रतिहतज्ञाना अधरभूमिष्वनावृतज्ञानविषयाः । आभास्वरा तृतीये ब्रह्मणः सत्यलोके चत्वारो देवनिकाया:-अच्युताः शुद्धनिवासाः सत्याभाः संज्ञासंज्ञिनश्चेति । ते चाकृतभवनन्यासाः स्वप्रतिष्ठा उपर्युपरि स्थिताः प्रधानवशिनो यावत्सर्गायुषः । तत्राच्युताः सवितर्कध्यानसुखाः, शुद्धनिवासाः सविचारध्यानसुखाः, सत्याभा आनन्दमात्रध्यानसुखाः, संज्ञासज्ञिनश्चास्मितामात्रध्यानसुखाः । तेऽपि त्रैलोक्यमध्ये प्रतितिष्ठन्ति । त एते सप्त लोकाः सर्व एव ब्रह्मलोकाः । विदेहप्रकृतिलयास्तु मोक्षपदे वर्तन्त इति न लोकमध्ये न्यस्ता इति । एतद्योगिना साक्षात्करणीयं सूर्यद्वारे संयमं कृत्वा ततोऽन्यत्रापि । एवं तावदभ्यसेद्यावदिदं सर्वं दृष्टमिति ॥ २६ ॥ એનો (ભુવનનો) વિસ્તાર સાત લોક સુધી છે. એમાં અવીચિથી શરૂ કરીને મેરુ પૃષ્ઠ સુધી ભૂર્લોક છે. મેરુ પૃષ્ઠથી ધ્રુવ સુધી ગ્રહ, નક્ષત્ર, તારા વગેરેથી વિચિત્ર જણાતો અન્તરિક્ષલોક છે. ત્યાર પછી ત્રીજો સ્વર્લોક છે. એ પાંચ પ્રકારનો છે અને મહેન્દ્રલોક કહેવાય છે. ચોથો મહર્લોક प्राभयत्य उहेवाय छे. जाना पछी त्रिविध ब्रह्मसोङ छे. ठेभडे (पांयमो ४नसोड, (छठ्ठो) तपोलोङ अने (सातमो) सत्यलोड - ए ब्रह्मसोड छे. जा विषे गाथा छे : “ब्राह्म त्रिभूमिङ छे. खेनी पछी (नीचे) महान् પ્રજાપતિલોક છે. પછી માહેન્દ્રસ્વર્લોક છે. પછી ઘુલોકમાં તારા અને પૃથ્વીમાં પ્રજા છે.” લોકોને વર્ણવતો આ ટૂંકો શ્લોક છે. Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૨૬ એમાં અવચિથી ઉપર મહાકાલ, અંબરીષ, રૌરવ, મહારૌરવ, કાલસૂત્ર અને અંધતામિશ્ન એ છ મહાનરકભૂમિઓ છે, જેમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ અને અંધકારની અતિશયતા છે, અને જેમાં પોતાનાં કર્મોથી ઉપાર્જિત દુ:ખો અનુભવનાર પ્રાણીઓ કષ્ટપૂર્વક લાંબા સમય સુધી રહેવા માટે જન્મે છે. ત્યાર પછી મહાતલ, રસાતલ, અતલ, વિતલ, સુતલ, તલાતલ, અને પાતાલ નામનાં સાત પાતાળ છે. આઠમી આ સાત દ્વિીપવાળી પૃથ્વી કે વસુમતી છે, જેના મધ્યમાં સોનાનો પર્વતરાજ સુમેરુ આવેલો છે. એનાં શિખરો ચાંદી, વૈદૂર્ય, સ્ફટિક, સુવર્ણ, અને મણિમય છે. એના દક્ષિણ તરફના આકાશનો ભાગ વૈદૂર્યની પ્રજાના રંગથી નીલ કમળના પાન જેવો શ્યામ છે. પૂર્વભાગ સફેદ છે, પશ્ચિમ સ્વચ્છ છે, અને કરંડક (કદી ન મુરઝાતું દિવ્યપુષ્પોની પ્રભા જેવો પીળો ઉત્તર ભાગ છે. એની દક્ષિણે જાંબુનું વૃક્ષ છે, તેથી એને જંબુદ્વીપ કહે છે. એની ચોતરફ સૂર્ય ફરતો હોવાથી નિરંતર રાત્રિ-દિવસ થયા કરે છે. એની ઉત્તરે બે હજાર યોજન વિસ્તારવાળા નીલ અને શ્વેત શિખરોવાળા ત્રણ પર્વતો છે. એમની વચ્ચેના અંતરમાં નવ હજાર યોજન વિસ્તારવાળાં રમણક, હિરમય અને ઉત્તરકુરુ નામનાં ત્રણ વર્ષો (દશો) છે. દક્ષિણે બે હજાર યોજન વિસ્તારવાળા, નિષધ હેમકૂટ અને હિમશૈલ પર્વતો છે. એમની વચ્ચેના અંતરમાં નવ હજાર યોજન વિસ્તારવાળાં હરિવર્ષ, કિંગુરુષવર્ષ, અને ભારતવર્ષ એ ત્રણ વર્ષો છે. સુમેરુની પૂર્વે માલ્યવાનું પર્વતની સરહદવાળો ભદ્રાવ્યપ્રદેશ છે. પશ્ચિમે ગંધમાદન પર્વતની સીમાવાળો કેતુમાલ પ્રદેશ છે. મધ્યમાં ઈલાવૃત વર્ષ છે. આ બધા પ્રદેશો સુમેરુ સાથે ચારે દિશાઓમાં એક લાખ યોજના સુધી વિસ્તરેલા છે, જેનો અર્ધો ભાગ બૂઢ (સુમેરુથી ઘેરાયેલો) છે. એક લાખ યોજન વિસ્તારવાળો આ જંબુદ્વીપ છે. એ એનાથી બમણા ખારા પાણીના વલયાકાર સમુદ્રથી ઘેરાયેલો છે. એનાથી બે બે ગણા શાક, કુશ, ક્રૌંચ, શાલ્મલ, ગોમેધ અને પુષ્કર દ્વીપો અને સરસવના ઢગલા જેવા વિચિત્ર શિખરોવાળા, પર્વતોથી યુક્ત છે. એ દ્વીપો સાત સમુદ્રોથી ઘેરાયેલા છે, જેમાં શેરડીનો રસ, સુરા, ઘી, દહીંનું મંડ, દૂધ અને મીઠું પાણી ભરેલું છે. એ બધા વલયાકાર છે. તેઓ લોકાલોક પર્વતના પરિવાર Page #381 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૨૬] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૩૪૭ જેવા છે, અને બધા મળીને પચાસ કરોડ યોજન વિસ્તારમાં ફેલાયેલા છે. આ બધું અંડના મધ્યમાં વ્યવસ્થિત રીતે પ્રતિષ્ઠિત સંસ્થાન (આકાર)વાળું ગોઠવાઈને રહેલું છે. અને અંડ પ્રધાનનો અણુ જેવડો ભાગ-અવયવ- છે, જાણે આકાશમાં આગિયો. પાતાળમાં, સમુદ્રમાં, પર્વતો પર દેવ, અસુર, ગંધર્વ, કિંનર, કિંપુરુષ, યક્ષ, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ, અપસ્માર, અપ્સરા, બ્રહ્મરાક્ષસ, કૂષ્માંડ, અને વિનાયકના ગણો વસે છે. બધા દ્વીપોમાં દેવો અને મનુષ્યો પુણ્યાત્મા ગણાય છે. સુમેરુ દેવોની ઉદ્યાનભૂમિ છે. ત્યાં મિશ્રવન, નંદન, ચૈત્રરથ અને સમાનસ, એ ચાર વનો કે ઉદ્યાનો છે. સુધર્મા દેવસભા છે. સુદર્શન નગર છે. અને વૈજયન્ત રાજમહેલ છે. ગ્રહો, નક્ષત્રો, તારાઓ ધ્રુવ સાથે સંકળાયેલા હોય એમ, એની ચોતરફ નિયમપૂર્વક ફરતા વાયુને લીધે ફરતા રહે છે. એ બધા સુમેરુથી ઉપરના ભાગમાં સંનિવિષ્ટ રહીને ઘુલોકમાં વિચરણ કરે છે. માહેન્દ્રલોકમાં ત્રિદશ, અગ્નિાત્ત, યામ્ય, તુષિત, અપરનિર્મિતવશવર્તી અને પરનિર્મિતવશવર્તી એમ છ દેવસમૂહો છે. તેઓ સંકલ્પસિદ્ધ, અણિમા વગેરે ઐશ્વર્યવાળા, કલ્પ પર્યંત જીવનારા, વૃન્દારક કહેવાય છે. તેઓ ઇચ્છાનુસાર ભોગ કરનારા, ઔપપાદિક (માતાપિતાના સંયોગ વિનાના) દેહવાળા, ઉત્તમ, અનુકૂળ અપ્સરાઓ સાથે પરિવાર રચીને રહેનારા છે. પ્રાજાપત્ય મહાનૢ લોકમાં કુમુદ, પ્રભુ, પ્રતર્દન, અંજનાભ, અને પ્રચિતાભ એમ પાંચ દેવજાતિઓ વસે છે. તેઓ મહાભૂતોને વશમાં રાખનારા, ધ્યાનાહાર, હજાર કલ્પોના આયુષ્યવાળા છે. જન નામના પહેલા બ્રહ્મલોકમાં બ્રહ્મપુરોહિત, બ્રહ્મકાયિક, બ્રહ્મમહાકાયિક અને અજરામર એમ ચાર દેવજાતિઓ વસે છે. તેઓ ભૂતો અને ઇન્દ્રિયોને વશમાં રાખનારા, ઉત્તરોત્તર બેગણા આયુષ્યવાળા છે. તપ નામના બીજા બ્રહ્મલોકમાં આભાસ્વર, મહાભાસ્વર અને સત્ય મહાભાસ્વર એમ ત્રણ દેવજાતિઓ વસે છે. તેઓ ભૂતો, ઇન્દ્રિયો અને પ્રકૃતિને વશમાં રાખનારા, ઉત્તરોત્તર બેગણા આયુષ્યવાળા, ધ્યાનનો જ આહાર કરનારા, Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૨૬ ઊર્ધ્વરતા, એમનું જ્ઞાન ઉપરના લોકોમાં અવરોધ વગરનું અને નીચેના લોકોમાં અનાવૃત (પ્રગટ) હોય છે. સત્ય નામના ત્રીજા બ્રહ્મલોકમાં અશ્રુત, શુદ્ધનિવાસ, સત્યાભ અને સંજ્ઞા-સંજ્ઞી એમ ચાર દેવજાતિઓ વસે છે. તેઓ નિવાસ માટે ભવનવિનાના, સ્વપ્રતિષ્ઠ કે દેહાશ્રયે જીવનારા, એક બીજાથી ઉપરના સ્તરોમાં નિવાસ કરનારા, પ્રધાનને વશમાં રાખનારા, અને સર્ગ પર્યત જીવનારા છે. અય્યતો સવિતર્ક ધ્યાનથી સુખી રહે છે. શુદ્ધનિવાસ સવિચાર ધ્યાનથી, સત્યાભ આનંદમાત્ર ધ્યાનથી અને સંજ્ઞા-સંજ્ઞી દેવો અસ્મિતામાત્ર ધ્યાનથી સુખી રહે છે. તેઓ પણ રૈલોક્યમાં પ્રતિષ્ઠિત છે. આ બધા જ સાત લોક બ્રહ્મલોક છે. વિદેહ અને પ્રકૃતિલયો મોક્ષપદમાં પ્રતિષ્ઠિત હોવાથી એમને લોકમાં વસતા વર્ણવ્યા નથી. યોગીએ સૂર્યદ્વાર (સુષષ્ણા)માં સંયમ કરીને આવા ભુવનજ્ઞાનને સાક્ષાત્કાર દ્વારા મેળળવું જોઈએ. આ જ્ઞાન બીજાં સ્થાનોમાં સંયમ કરીને પણ મેળવી શકાય છે. આ બધું સાક્ષાત્ જોવાય નહીં, ત્યાં સુધી અભ્યાસ ચાલુ રાખવો જોઈએ.૨૬ तत्त्व वैशारदी भुवनज्ञानं सूर्ये संयमात् । आ ध्रुवादितो मेरुपृष्ठात् । तदेवमनेन संग्रहश्लोकान्तेन संक्षेपतः सप्त लोकानुपन्यस्य विस्तरेणाहतत्रावीचेरिति । घनशब्देन पृथिव्युच्यते । भूमिः स्थानमित्यर्थः । एते महानरका अनेकोपनरकपरिवारा बोद्धव्याः । एतानेव नामान्तरेणोपसंहरति- महाकालेति । तस्य सूर्यप्रचाराद् रात्रिन्दिवं लग्नमिव विवर्तते । यमेवास्य भागं सूर्यस्त्यजति तत्र रात्रिः । यमेव भागमलंकरोति तत्र दिनमिति । सकलजम्बूद्वीपपरिमाणमाहतदेतद्योजनशतसहस्रम् । किभूतं योजनानां शतसहस्रमित्याह-सुमेरोदिशि दिशि तदर्धेन पञ्चाशद्योजनसहस्रेण व्यूढं संक्षिप्तम् । यतोऽस्य मध्यस्थः सुमेरुः समुद्राश्च सर्षपराशिकल्पा इति द्विगुणा द्विगुणा इति संबन्धः । यथा सर्षपराशिर्न व्रीहिराशिरिवोच्छितो नापि भूमिसमस्तथा समुद्रा अपीत्यर्थः । विचित्रैः शैलैरवतंसैरिव सह वर्तन्त इति सविचित्रशैलावतंसा द्वीपाः । तदेतत्सर्वं सद्वीपविपिननगनगरनीरधिमालावलयं लोकालोकपरिवृतं विश्वम्भरामण्डलं ब्रह्माण्डमध्ये व्यूढं संक्षिप्तं, सुप्रतिष्ठितं संस्थानं संनिवेशो यस्य तत्तथोक्तम् । ये यत्र प्रतिवसन्ति तत्र तान्दर्शयति- तत्र पाताल इति । Page #383 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૨૬] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી सुमेरोः संनिवेशमाह- सुमेरुरिति । तदेवं भूर्लोकं सप्रकारमुक्त्वा सप्रकारमेवान्तरिक्षलोकमाह-ग्रहेति । विक्षेपो व्यापारः । [ ३४८ स्वर्लोकमादर्शयति- माहेन्द्रनिवासिन इति । देवनिकाया देवजातयः । षण्णामपि देवनिकायानां रूपोत्कर्षमाह - सर्वे संकल्पसिद्धा इति । संकल्पमात्रादेवैषां विषया उपनमन्ति । वृन्दारकाः पूज्याः । कामभोगिनो मैथुनप्रियाः । औपपादिकदेहाः पित्रो: संयोगमन्तरेणाकस्मादेव दिव्यं शरीरमेषां धर्मविशेषातिसंस्कृतेभ्योऽणुभ्यो भूतेभ्यो भवतीति । महर्लोकमाह-महतीति । महाभूतवशिनः । यद्यदेतेभ्यो रोचते तत्तदेव महाभूतानि प्रयच्छन्ति । तदिच्छातश्च महाभूतानि तेन तेन संस्थानेनावतिष्ठन्ते । ध्यानाहारा ध्यानमात्रतृप्ताः पुष्टा भवन्ति । जनलोकमाह-प्रथम इत्युक्तक्रमेण । भूतेन्द्रियवशिन इति । भूतानि पृथिव्यादीनीन्द्रियाणि श्रोत्रादीनि यथा नियोक्तुमिच्छन्ति तथैव नियुज्यन्ते । उक्तक्रमापेक्षया द्वितीयं ब्रह्मणस्तपोलोकमाह - द्वितीय इति । भूतेन्द्रियप्रकृतिवशिन इति । प्रकृतिः पञ्च तन्मात्राणि तद्वशिनः । तदिच्छातो हि तन्मात्राण्येव कायाकारेण परिणमन्त इत्यागमिनः । द्विगुणेति । आभास्वरेभ्यो द्विगुणायुषो महाभास्वराः । तेभ्योऽपि द्विगुणायुषः सत्यमहाभास्वरा इत्यर्थः । उर्ध्वमित्यूर्ध्वं सत्यलोकेऽप्रतिहतज्ञाना अवीचेस्तु प्रभृत्या तपोलोकं सूक्ष्मव्यवहितादि सर्वं विजानन्तीत्यर्थः । तृतीयं ब्रह्मणः सत्यलोकमाह - तृतीय इति । अकृतो भवनस्य गृहस्य न्यासो यैस्ते तथोक्ताः । आधाराभावादेव स्वप्रतिष्ठाः । स्वेषु शरीरेषु प्रतिष्ठा येषां ते तथोक्ताः। प्रधानवशिनः । तदिच्छातः सत्त्वरजस्तमांसि प्रवर्तन्ते यावत्सर्गायुषः । यथा च श्रूयते ब्रह्मणा सह ते सर्वे संप्राप्ते प्रतिसंचरे । परस्यान्ते कृतात्मानः प्रविशन्ति परं पदम् ॥ (कूर्मपु० १।१२।२७३; तुल० वायु १०११८५ ) इति । तदेवं चतुर्णां देवनिकायानां साधारणधर्मानुक्त्वा नामविशेषग्रहणेन धर्मविशेषानाह-तत्रेति । अच्युता नाम देवा: स्थूलविषयध्यानसुखाः । तेन ते तृप्यन्ति । शुद्धनिवासा नाम देवाः सूक्ष्मविषयध्यानसुखाः । तेन ते तृप्यन्ति । सत्याभा नाम देवा इन्द्रियविषयध्यानसुखाः । तेन ते तृप्यन्ति । संज्ञासंज्ञिनो नाम देवा अस्मिता Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૨૬ मात्रध्यानसुखाः । तेन ते तृप्यन्ति । त एते सर्वे संप्रज्ञातसमाधिमुपासते । अथासंप्रज्ञातसमाधिनिष्ठा विदेहप्रकृतिलयाः कस्मात्र लोकमध्ये न्यस्तन्त इत्यत आह- विदेहप्रकृतिलयास्त्विति । बुद्धिवृत्तिमन्तो हि दर्शितविषया लोकयात्रां वहन्तो लोकेषु वर्तन्ते। न चैवं विदेहप्रकृतिलयाः सत्यपि साधिकारत्व इत्यर्थः । तदेतदासत्यलोकमा चावीचेर्योगिना साक्षात्करणीयं सूर्यद्वारे सुषुम्नायां नाड्याम् । न चैतावतापि तत्साक्षात्कारो भवतीत्यत आह- एवं तावदन्यत्रापि सुषुम्नाया अन्यत्रापि योगोपाध्यायोपदिष्टेषु यावदिदं सर्वं जगद् दृष्टमिति । बुद्धिसत्त्वं हि स्वभावत एव विश्वप्रकाशनसमर्थं तमोमलावृतं यत्रैव रजसोद्धाट्यते तदेव प्रकाशयति । सूर्यद्वारसंयमोद्धाष्टितं तु भुवनं प्रकाशयति । न चैवमन्यत्रापि प्रसङ्गः । तत्संयमस्य तावन्मात्रोद्धाटनसामर्थ्यादिति सर्वमवदातम् I/રદ્દા સૂર્યમાં સંયમ કરવાથી યુવથી મેરુ પૃષ્ઠ સુધીના ભુવનનું જ્ઞાન થાય છે. સંગ્રહશ્લોકથી ટૂંકમાં સાત લોક કહી, “તત્રાવીએ.” વગેરેથી એમને વિસ્તારપૂર્વક કહે છે. ઘન એટલે પૃથ્વી. ભૂમિ એટલે સ્થાન. નરકો અનેક ઉપનરકોના પરિવારવાળાં જાણવાં. “મહાકાલ” વગેરેથી એમનાં બીજાં નામોનો નિર્દેશ કરે છે. સૂર્યની ગતિથી સતત રાત-દિવસ થયા કરે છે. જે ભાગને સૂર્ય ત્યજે ત્યાં રાત્રિ, અને અલંકૃત (પ્રકાશિત) કરે ત્યાં દિવસ હોય છે. “તદેતોજનશતસહસ્રમુ”થી જંબુદ્વીપનું પૂરું માપ જણાવે છે. કેવા એક લાખ યોજનવાળું ? એના જવાબમાં “સુમેરોર્દિશિદિશિ” વગેરેથી કહે છે કે એના અર્ધા-પચાસહકાર યોજન-થી બૂઢ કે સંક્ષિપ્ત છે. એના મધ્યમાં સુમેરુ હોવાથી, બે બે ગણા વિસ્તારવાળા સમુદ્રો સરસવના ઢગલા જેવા જણાય છે, એમ વાક્યનો સંબંધ છે. સરસવનો ઢગલો ડાંગરના ઢગલા જેવો ઊંચો અને પૃથ્વીની સમાંતર પણ હોતો નથી. એવા એ સમુદ્રો છે, એવો અર્થ છે. વિચિત્ર પર્વતોરૂપી શિરોભૂષણવાળા દ્વીપો છે. આવું દ્વિીપ, વન, પર્વત, નગર, સમુદ્ર વગેરેની માળાથી વલયવાળું, લોકાલોક પર્વતને વીંટળાયેલું વિશ્વભરામંડલ બ્રહ્માંડમાં ભૂઢ-સંક્ષિપ્ત-મર્યાદિત- છે, અને વ્યવસ્થિત સંનિવેશવાળું છે. જે પ્રજાઓ જ્યાં વસે છે ત્યાં એમને “તત્ર પાતાલે” વગેરેથી દર્શાવે છે. “સુમેરો.” વગેરેથી સુમેરુનો સંનિવેશ વર્ણવે છે. આમ વિવિધ પ્રદેશોવાળા ભૂર્લોક વિષે કહીને “ગ્રહનક્ષત્ર વગેરેથી અંતરિક્ષ લોક વર્ણવે છે. વિક્ષેપ એટલે વ્યાપાર. “માહેન્દ્રનિવાસિનઃ” વગેરેથી સ્વર્લોક વર્ણવે છે. દેવનિકાયો એટલે દેવજાતિઓ. છ દેવજાતિઓના રૂપનો ઉત્કર્ષ “સર્વે સંકલ્પસિદ્ધા...” વગેરેથી કહે છે. ફક્ત સંકલ્પથી વિષયો ઉપસ્થિત થાય છે. વૃન્દારક એટલે પૂજ્ય. કામભોગી એટલે Page #385 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૨૬] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૫૧ મૈથુનપ્રિય. “ઔપપાદિક દેહા" એટલે માતાપિતાના સંયોગવગર અકસ્માત દિવ્ય શરીર ધારણ કરનારા. એમનું શરીર વિશેષ પ્રકારના ગુણોથી સંસ્કૃત અણુઓવાળા ભૂતોથી બને છે. “મહતિ વગેરેથી મહલોક વર્ણવે છે. મહાભૂતવશી એટલે એમને જે કાંઈ પસંદ હોય એ મહાભૂતો આપે એવા. એમની ઇચ્છા પ્રમાણે મહાભૂતો તે તે આકારવાળાં બનીને રહે છે. ધ્યાનાહાર એટલે ફક્ત ધ્યાનથી તૃપ્ત અને પુષ્ટ બનનારા. પ્રથમ વગેરે ક્રમથી જનલોક વર્ણવે છે. ભૂતેન્દ્રિયવશી એટલે પૃથ્વી વગેરે ભૂતો અને શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોને ઈચ્છા પ્રમાણે યોજનારા. “દ્વિતીય” વગેરેથી બીજા ક્રમે આવતા બ્રહ્માના તપોલોકને વર્ણવે છે. તેઓ ભૂતેન્દ્રિયપ્રકૃતિવશી છે. પ્રકૃતિ એટલે પાંચ તન્માત્રાઓને વશમાં રાખનારા. એમની ઇચ્છા મુજબ તન્માત્રાઓ શરીરાકારે પરિણમે છે, એમ આગમ જાણનારા કહે છે. બમણા એટલે આભાસ્વર દેવોથી બે ગણા આયુષ્યવાળા મહાભાસ્વર દેવો છે, અને એમનાથી બેગણા આયુષ્યવાળા સત્યમહાભાસ્વર દેવો છે, એવો અર્થ છે. ઊર્ધ્વ એટલે સત્યલોકવિષે અવરોધ વગરના જ્ઞાનવાળા અને અવચિથી તપલોક સુધી સૂક્ષ્મ કે વ્યવધાનવાળા બધા પદાર્થોને પ્રગટ રીતે જોનારા, એવો અર્થ છે. “તૃતીય...” વગેરેથી બ્રહ્માના ત્રીજા સત્યલોકને વર્ણવે છે. ભવનવિનાના એટલે નિવાસ માટે ઘરની વ્યવસ્થા વગરના. તેથી તેઓ “અકૃતભવનન્યાસાઃ” કહેવાય છે. આધારવિના સ્વપ્રતિષ્ઠ, પોતાના દેહમાં જ નિવાસ કરનારા. પ્રધાનવશી એટલે સ્વેચ્છાથી સત્ત્વ, રજ અને તમને પ્રવૃત્ત કે નિવૃત્ત કરનારા. સર્ગપર્યત આયુષ્યવાળા. આ વિષે શ્રુતિમાં કહ્યું છે : “એ બધા કૃતાત્માઓ પર અત્ત એટલે પ્રલયકાળ આવતાં બ્રહ્મા સાથે પરમપદમાં પ્રવેશે છે.” (કૂર્મ પુરાણ, ૧.૧૨.૨૦૩, વાયુપુરાણ, ૧૦૧.૮૫). ચાર દેવજાતિઓના સાધારણ ધર્મો કહીને, “તત્રાગ્ટતાઃ” વગેરેથી નામવિશેષ વડે વિશેષ ધર્મો કહે છે. અશ્રુત નામના દેવો સ્થૂલ વિષયક ધ્યાનથી સુખી-તૃપ્ત થાય છે. શુદ્ધ નિવાસ દેવો સૂક્ષ્મ વિષયક ધ્યાનથી સુખી અને તૃપ્ત થાય છે. સત્યાભ દેવો ઈન્દ્રિયો વિષે ધ્યાન કરીને સુખી-તૃપ્ત થાય છે. સંજ્ઞાસંજ્ઞી દેવો ફક્ત અમિતા વિષેના ધ્યાનથી સુખી-તૃપ્ત થાય છે. આ બધા સંપ્રજ્ઞાત સમાધિમાં નિષ્ઠાવાળા છે અસંપ્રજ્ઞાત સમાધિનિષ્ઠ વિદેહ અને પ્રકૃતિલયોને લોકમળે કેમ મૂક્યા નથી ? એના જવાબમાં “વિદેહપ્રકૃતિલયાડુ” વગેરેથી કહે છે કે બુદ્ધિવૃત્તિવાળા યોગીઓ પુરુષને વિષયો દર્શાવીને લોયાત્રા વહન કરતા વિભિન્ન લોકોમાં વસે છે. સાધિકાર ચિત્તવાળા હોવા છતાં વિદેહ અને પ્રકૃતિલયો એવા નથી. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૨૮ આ સત્યલોકથી અવીચિ સુધીના સંપૂર્ણ ભુવનનો યોગીએ સૂર્યદ્વાર રૂપ સુષુણ્ણા નાડીમાં સંયમ કરીને સાક્ષાત્કાર કરવો જોઈએ. “અન્યત્રાપિ” વગેરેથી કહે છે કે સુષુમ્યા સિવાય બીજાં સ્થાનોમાં પણ યોગાચાર્યોના ઉપદેશ પ્રમાણે સંયમ કરવાથી ભુવનજ્ઞાન થાય છે. આવો સંયમ ત્યાં સુધી કરવો જોઈએ, જયાં સુધી આ સંપૂર્ણ વિશ્વ સાક્ષાત્ જોઈ ન લેવાય, બુદ્ધિસત્ત્વ સ્વભાવે વિશ્વને પ્રકાશિત કરવા માટે સમર્થ છે. તમોગુણના મળથી આવૃત થવાથી, જેટલો ભાગ રજોગુણથી ઉઘાડાય, એટલાને જ એ પ્રકાશિત કરે છે. સૂર્યદ્વારમાં કરવામાં આવતા સંયમથી એ પૂરેપૂરા વિશ્વને પ્રકાશિત કરે છે. આવો પ્રસંગ બીજા પ્રકારના સંયમોમાં થશે એમ માનવું નહીં. કારણ કે એ મર્યાદિત પદાર્થોને જ પ્રગટ કરવા સમર્થ હોય છે. આમ બધું સ્પષ્ટ છે. ૨૬ चन्द्रे ताराव्यूहज्ञानम् ॥२७॥ ચંદ્ર પર સંયમ કરવાથી તારાઓના બૂહનું જ્ઞાન થાય છે. ૨૭ भाष्य चन्द्रे संयमं कृत्वा ताराणां व्यूह विजानीयात् ॥२७॥ ચંદ્રમાં સંયમ કરી, તારાઓના ભૂહને જાણે. ૨૭ ध्रुवे तद्गतिज्ञानम् ॥२८॥ ધ્રુવમાં સંયમ કરવાથી તારાઓની ગતિનું જ્ઞાન થાય છે. ૨૮ માધ્ય ततो ध्रुवे संयमं कृत्वा ताराणां गतिं विजानीयात् । ऊर्ध्वविमानेषु कृतसंयमस्तानि विजानीयात् ॥२८॥ ત્યાર પછી ધ્રુવ પર સંયમ કરી તારાઓની ગતિ જાણે, ઊર્ધ્વવિમાનઘુલોકમાં સૂર્ય વગેરેના વિમાનરૂપ રથમાં સંયમ કરીને, એમને પણ જાણે. ૨૮ Page #387 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૩૧] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૩૫૩ नाभिचक्रे कायव्यूहज्ञानम् ॥२९॥ નાભિચક્રમાં સંયમ કરવાથી શરીરમૂહનું જ્ઞાન થાય છે. ૨૯ भाष्य नाभिचक्रे संयमं कृत्वा कायव्यूहं विजानीयात् । वातपित्तश्लेष्याणस्त्रयो दोषाः । धातवः सप्त त्वग्लोहितमांसस्त्रायवस्थिमज्जाशुक्राणि, पूर्वं पूर्वमेषां बाह्यमित्येव विन्यासः ॥२९॥ - નાભિચક્ર પર સંયમ કરીને કાયમૂહને જાણે. વાત, પિત્ત અને ई, होषी छ. त्वया, टी, मांस, स्नायु, 135i, म%8% अने शुई એ સાત ધાતુઓ છે. એમાં પૂર્વપૂર્વનું બહાર છે. આવો એમનો વિન્યાસ छ. २८ कण्ठकूपे क्षुत्पिपासानिवृत्तिः ॥३०॥ કંઠછિદ્રમાં સંયમ કરવાથી ભૂખ-તરસ નિવૃત્ત થાય છે. ૩૦ भाष्य जिह्वाया अधस्तात्तन्तुः । ततोऽधस्तात्कण्ठः । ततोऽधस्तात्कूपः । तत्र संयमाक्षुत्पिपासे न बाधेते ॥३०॥ જીભની નીચે તંતુ છે. એની નીચે કંઠ છે. એની નીચે કૂપ (છિદ્ર) छ. मेम संयम ४२वाथी भूपतरसनो त्रास थती नथी. 30 कूर्मनाड्यां स्थैर्यम् ॥३१॥ કૂર્મનાડીમાં સંયમ કરવાથી ચિત્ત સ્થિર થાય છે. ૩૧ कूपादध उरसि कूर्माकारा नाडी । तस्यां कृतसंयमः स्थिरपदं लभते । यथा सो गोधा चेति ॥३१॥ કિંઠ છિદ્રની નીચે છાતીમાં કાચબાના આકારની નાડી છે. એમાં Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૩૩ સંયમ કરવાથી સ્થિરતા થાય છે. જેમ સાપ, ઘો એક જગાએ ચોંટી જાય છે. ૩૧ तत्त्व वैशारदी चन्द्रे ताराव्यूहज्ञानम् । ध्रुवे तद्गतिज्ञानम् । नाभिचक्रे कायव्यूहज्ञानम् । कण्ठकूपे क्षुत्पिपासानिवृत्तिः । कूर्मनाड्यां स्थैर्यम् । तत्र तत्र जिज्ञासायां योगिनस्तत्र तत्र संयमः । एवं क्षुत्पिपासानिवृत्तिहेतुः संयमः स्थैर्यहेतुश्च सूत्रपदैरुपदिष्टो भाष्येण ૨ નિર્વિવ્યાપન વ્યાસક્યોતિ કૃતિ વ્યસ્થિતિ: | ર૭ | ૨૮ રર . રૂ. | 39 II યોગીએ ઇચ્છા પ્રમાણે સંયમ કરવો. ભૂખ-તરસની નિવૃત્તિ અને સ્થિરતા માટેના સંયમો સૂત્રના શબ્દો વડે ઉપદેશાયા છે અને સ્પષ્ટ ભાષ્ય વડે સમજાવાયા છે. માટે ફરીથી વ્યાખ્યા કરી નથી. ૩૧ मूर्धज्योतिषि सिद्धदर्शनम् ॥३२॥ મસ્તકમાં રહેલા પ્રકાશમાં સંયમ કરવાથી સિદ્ધોનું દર્શન થાય છે. ૩૨ भाष्य शिरःकपालेऽन्तश्छिद्रं प्रभास्वरं ज्योतिः, तत्र संयमं कृत्वा सिद्धानां द्यावापृथिव्योरन्तरालचारिणां दर्शनम् ॥३२॥ માથાના કપાળના ભાગની અંદર રહેલા અવકાશમાં ચમકતો પ્રકાશ છે. એમાં સંયમ કરવાથી ઘુલોક અને પૃથ્વી વચ્ચે વિચરતા સિદ્ધોનું દર્શન પ્રાપ્ત થાય છે. ૩ર. तत्त्व वैशारदी मूर्धज्योतिषि सिद्धर्शनम् । मूर्धशब्देन सुषुम्ना नाडी लक्ष्यते तत्र संयम इति IIII મૂર્ધ શબ્દથી સુષષ્ણા નાડી લલિત થાય છે. ત્યાં સંયમ કરવો. ૩૨ પ્રતિમાતા સર્વમ્ રૂરૂા સ્વયંસ્કૂર્તિ જ્ઞાનથી યોગી બધું જાણે છે. ૩૩ Page #389 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૩૪] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્તવૈશારદી [૩૫૫ भाष्य प्रातिभं नाम तारकम, तद्विवेकजस्य ज्ञानस्य पूर्वरूपम्, यथोदये प्रभा भास्करस्य । तेन वा सर्वमेव जानाति योगी प्रातिभस्य ज्ञानस्योत्पत्ताविति ॥३३॥ પ્રતિભ એટલે તારક. સૂર્યના ઉદય પહેલાંની પ્રભા જેવું, એ વિવેકજ્ઞાનનું પૂર્વરૂપ છે. આવા પ્રતિભ વિવેકજ્ઞાનને લીધે યોગી બધું જ से छे. 33 ___ तत्त्व वैशारदी प्रातिभावा सर्वम् । प्रतिभोहः । तद्भवं प्रातिभम् । प्रसंख्यानहेतुसंयमवतो हि तत्प्रकर्षे प्रसंख्यानोदयपूर्वलिङ्गं यदूहजं तेन सर्व विजानाति योगी । तच्च प्रसंख्यानसंनिधापनेन संसारात्तारयतीति तारकम् ॥३३॥ પ્રતિભા એટલે ઊહ. એનાથી ઉત્પન્ન થયેલું જ્ઞાન પ્રાતિજ કહેવાય છે. પ્રસંખ્યાનના હેતુરૂપ સંયમવાળો યોગી એના પ્રકર્ષથી વિવેકજ્ઞાનના પૂર્વચિહ્ન જેવા, ઊહજન્ય જ્ઞાનથી બધું જાણે છે. આવું પ્રસંખ્યાન (ધ્યાન) મોક્ષની નજીક લઈ જનારું હોવાથી સંસારથી તારે છે, માટે તારક કહેવાય છે. ૩૩ हृदये चित्तसंवित् ॥३४॥ હૃદયમાં સંયમ કરવાથી ચિત્તનું જ્ઞાન થાય છે. ૩૪ भाष्य यदिदमस्मिन्बह्मपुरे दहरं. पुण्डरीकं वेश्म तत्र विज्ञानं तस्मिन्संयमाच्चित्तसंवित् ॥३४॥ આ બ્રહ્મપુર (શરીર)માં જે સૂક્ષ્મ પુંડરીક (હૃદયકમળ) રૂપ સ્થાન છે. એમાં વિજ્ઞાન (ચિત્ત) વસે છે. એમાં સંયમ કરવાથી ચિત્તનું જ્ઞાન થાય छ. ३४ तत्त्व वैशारदी हृदये चित्तसंवित् । हृदयपदं व्याचष्टे-यदिदमस्मिन्ब्रह्मपुरे । बृहत्त्वादात्मा ब्रह्म । तस्य पुरं निलयः । तद्धि तत्र विजानातिस्वमिति । दहरं गतं तदेव Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૩૫ पुण्डरीकमधोमुखं वेश्म मनस: । चित्तसंवेदनत्वे हेतुमाह-तत्र विज्ञानमिति । तत्र संयमाच्चित्तं विजानाति स्ववृत्तिविशिष्टम् ॥३४॥ હૃદય શબ્દ “દિદમસ્ટ્રિબ્રહ્મપુરે..” વગેરેથી સમજાવે છે. આત્મા બૃહત (મહા) હોવાથી બ્રહ્મ કહેવાય છે. એનું પુર એટલે રહેઠાણ. ત્યાં એ પોતાને “આ હું છું એમ જાણે છે. દહર એટલે ગર્ત (ખીણ), એ જ અધોમુખ કમળ મનનું નિવાસસ્થાન છે. “તત્ર વિજ્ઞાનમ્..” થી ચિત્તના જ્ઞાનનો હેતુ કહે છે. એમાં સંયમ કરવાથી વૃત્તિવિશિષ્ટ ચિત્તને જાણે છે. ૩૪ सत्त्वपुरुषयोरत्यन्तासंकीर्णयोः प्रत्ययाविशेषो भोगः परार्थत्वात् स्वार्थसंयमात्पुरुषज्ञानम् ॥३५॥ અત્યંત ભિન્ન બુદ્ધિસત્ત્વ અને પુરુષના વિશેષ જ્ઞાનનો અભાવ ભોગ છે. કારણ કે સત્ત્વ બીજા માટે છે. સ્વાર્થમાં સંયમ કરવાથી પુરુષનું જ્ઞાન થાય છે. भाष्य बुद्धिसत्त्वं प्रख्याशीलं समानसत्त्वोपनिबन्धने रजस्तमसी वशीकृत्य सत्त्वपुरुषान्यताप्रत्ययेन परिणतम् । तस्माच्च सत्त्वात्परिणामिनोऽत्यन्तविधर्मा शुद्धोऽन्यश्चितिमात्ररूपः पुरुषः । तयोरत्यन्तासंकीर्णयोः प्रत्ययाविशेषो भोगः पुरुषस्य, दर्शितविषयत्वात् । स भोगप्रत्ययः सत्त्वस्य परार्थत्वाद् दृश्यः । यस्तु तस्माद्विशिष्टश्चितिमात्ररूपोऽन्यः पौरुषेयः प्रत्ययस्तत्र संयमात्पुरुषविषया प्रज्ञा जायते । न च पुरुषप्रत्ययेन बुद्धिसत्त्वात्मना पुरुषो दृश्यते, पुरुष एव तं प्रत्ययं स्वात्मावलम्बनं पश्यति । तथा ह्युक्तम्વિજ્ઞાતારપરે વેર વિનાનયાત્ (પૃ. રાજા૨૪; 8ાકાર) તિ શરૂબા બુદ્ધિસત્ત્વ પ્રકાશશીલ છે. તેથી એ સત્ત્વગુણ સાથે સમાનપણે સંબંધમાં આવતા રજોગુણ અને તમોગુણને વશ કરીને, સત્ત્વ અને પુરુષની ભિન્નતાના જ્ઞાનરૂપે પરિણમે છે. આવા પરિણામી સત્વથી જુદો અને અત્યંત વિરુદ્ધ ગુણધર્મવાળો પુરુષ શુદ્ધ ચૈતન્યમાત્ર સ્વરૂપ છે. એ બે તદ્દન ભિન્ન તત્ત્વોનું વિશેષ (સ્પષ્ટ) જ્ઞાન ન હોવું પુરુષનો ભોગ છે. કારણ કે બુદ્ધિ Page #391 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૩૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૫૭ એની સમક્ષ વિષયોનું નિવેદન કરે છે. સત્ત્વનો આવો ભોગપ્રત્યય બીજા માટે હોવાથી દશ્ય છે. એનાથી તદ્દન જુદા, ચિતિમાત્ર સ્વરૂપના પુરુષ વિષયક પ્રત્યયમાં સંયમ કરવાથી પુરુષવિષયકપ્રજ્ઞા ઉત્પન્ન થાય છે. આવા પુરુષ વિષયક પ્રત્યય (જ્ઞાન)થી બુદ્ધિસત્ત્વરૂપ (બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલો) પુરુષ દેખાતો નથી, પણ સ્વયં પુરુષ પોતાના અવલંબનરૂપ પ્રત્યયને જુએ छ. मा विषे ह्यु छ : “विताने ओनाव: वो ?" (पृ. ७५. २.४.१४; ४.५.१५). 34 तत्त्व वौशारदी सत्त्वपुरुषयोरत्यन्तासंकीर्णयोः प्रत्ययाविशेषो भोगः परार्थत्वात् स्वार्थसंयमात्पुरुषज्ञानम् । यत्र प्रकाशरूपस्यातिस्वच्छस्य नितान्ताभिभूतरजस्तमस्तया विवेकख्यातिरूपेण परिणतस्य बुद्धिसत्त्वस्यात्यन्तिकश्चैतन्यादसंकरस्तत्र कैव कथा रजस्तमसोर्जडस्वभावयोरित्याशयवान्सूत्रकारः सत्त्वपुरुषयोरित्युवाच । इममेवाभिप्रायं गृहीत्वा भाष्यकारोऽप्याह-बुद्धिसत्त्वं प्रख्याशीलमिति । न केवलं प्रख्याशीलमात्रम्, अपि तु विवेकख्यातिरूपेण परिणतम् । अतो नितान्तशुद्धप्रकाशतयात्यन्तसारूप्यं चैतन्येनेति संकर इत्यत आह-समानेति । सत्त्वेनोपनिबन्धनमविनाभाव: संबन्धः समानं सत्त्वोपनिबन्धनं ययो रजस्तमसोस्ते तथोक्ते । वशीकारोऽभिभवः । असंकरमाहतस्माच्चेति । चकारोऽप्यर्थः । केवलं रजस्तमोभ्यामित्यर्थः । परिणामिन इति वैधर्म्यमपरिणामिनः पुरुषादुक्तम् । प्रत्ययाविशेषः शान्तघोरमूढरूपाया बुद्धेश्चैतन्यबिम्बोद्ग्राहेण चैतन्यस्य शान्ताद्याकाराध्यारोपश्चन्द्रमस इव स्वच्छसलिलप्रतिबिम्बितस्य तत्कम्पात्कम्पनारोपः । भोगहेतुमाह- दर्शितविषयत्वादिति असकृद्धयाख्यातम् (१।२; १।४; २०१७; २।२३) । ननु बुद्धिसत्त्वमस्तु पुरुषभिन्नम्, भोगस्तु पुंसः कुतो भिद्यत इत्यत आह-स भोगप्रत्ययो भोगरूपः प्रत्ययः सत्त्वस्यातः परार्थत्वाद् दृश्यो भोग्यः । सत्त्वं हि परार्थम्, संहतत्वात् । तद्धर्मश्च भोग इति सोऽपि परार्थः । यस्मै च परस्मा असौ तस्य भोक्तुर्भोग्यः । अथवानुकूलप्रतिकूलवेदनीयस्तु सुखदुःखानुभवो भोगः । न चायमात्मानमेवानुकूलयति प्रतिकूलयति वा, स्वात्मनि वृत्तिविरोधात् । अतोऽनुकूलनीयप्रतिकूलनीयार्थो भोगः । स भोक्तात्मा तस्य दृश्यो भोग्य इति । यस्तु तस्मात्परार्थाद्विशिष्ट इति । परार्थादिति पञ्चम्यन्यपदाध्याहारेण व्याख्याता। स्यादत्तेत्- पुरुषविषया चेत्प्रज्ञा हन्त भोः पुरुषः प्रज्ञायाः प्रज्ञेय इति प्रज्ञान्तरमेव तत्र तत्रेत्यनवस्थापात इत्यत आह- न च पुरुषप्रत्येयेनेति । अयमभिसन्धिः Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૩૫ चित्या जडः प्रकाश्यते । न जडेन चितिः । पुरुषप्रत्ययस्त्वचिदात्मा कथं चिदात्मानं प्रकाशयेत् । चिदात्मात्वपराधीनप्रकाशो जडं प्रकाशयतीति युक्तम् । बुद्धिसत्त्वात्मनेत्यचिद्रूपतादात्म्येन जडत्वमाह । बुद्धिसत्त्वगतपुरुषप्रतिबिम्बालम्बनात्पुरुषालम्बनं, न तु पुरुषप्रकाशनात्पुरुषालम्बनम् । बुद्धिसत्त्वमेव तु तेन प्रत्ययेन संक्रान्तपुरुषप्रतिबिम्बं पुरुषच्छायापन्नं चैतन्यमालम्बत इति पुरुषार्थः । अत्रैव श्रुतिमुदाहरति तथा ह्युक्तमीश्वरेण विज्ञातारमिति । न केनचिदित्यर्थः ||३५|| જ્યાં પ્રકાશરૂપ, અત્યંત સ્વચ્છ અને રજોગુણ, તમોગુણને સદંતર દબાવી દઈ, વિવેકખ્યાતિરૂપે પરિણમેલા બુદ્ધિસત્ત્વથી પણ પુરુષ તદ્દન ભિન્ન છે, ત્યાં જડ સ્વભાવના રજસ્, તમની તો વાત જ શી ? એવા આશયથી સૂત્રકાર “સત્ત્વપુરુષયોઃ” એમ સત્ત્વનો ઉલ્લેખ કરે છે. સૂત્રકારના આવા અભિપ્રાયને ધ્યાનમાં લઈ ભાષ્યકાર પણ ‘બુદ્ધિસત્ત્વ પ્રખ્યાશીલમ્'એમ સૂત્રની વ્યાખ્યાનો પ્રારંભ કરે છે. ફક્ત પ્રકાશશીલ નહીં પણ વિવેકખ્યાતિ રૂપે પરિણત સત્ત્વ, નિતાન્ત પ્રકાશરૂપ હોવાથી ચૈતન્ય જેવા સ્વરૂપનું છે, માટે એ બેમાં મિશ્રણ થવું સંભવિત છે. એના નિરાકરણ માટે “સમાન સત્ત્વોપનિબંધને” વગેરેથી કહે છે કે રજસ્, તમમ્ સત્ત્વ સાથે અવિનાભાવ સંબંધ (એકબીજા વિના ટકી ન શકે એવો સંબંધ) થી જોડાયેલા છે, છતાં એ બંનેને વશ કરીને સત્ત્વ ફક્ત સત્ત્વપુરુષ ભિન્નતાના જ્ઞાનરૂપે પરિણમે છે “તસ્માચ્ચ” વગેરેથી સત્ત્વ-પુરુષના મિશ્રણનો અભાવ કહે છે. “ચ” શબ્દ અપિ (પણ)ના અર્થમાં પ્રયોજ્યો છે. કેવળ સત્ત્વથી નહીં, રજસ્, તમસ્થી પણ અસંકર છે, એવો અર્થ છે. “પરિણામી’થી અપરિણામી પુરુષથી સત્ત્વ વિરુદ્ધ ધર્મવાળું છે, એમ જણાવ્યું. વિશેષ પ્રત્યયનો અભાવ એટલે શાંત, ઘોર અને મૂઢ રૂપે પરિણમતી બુદ્ધિ ચૈતન્યનું પ્રતિબિંબ પોતાની અંદર ગ્રહણ કરે છે; આ કારણે સ્વચ્છ પાણીમાં પ્રતિબિંબિત ચંદ્રમાં જેમ પાણીના કંપનનો આરોપ થાય, એમ ચૈતન્યમાં શાંત વગેરે આકારોનો આરોપ થતો હોવાથી એ બેના સ્પષ્ટ જ્ઞાનનો વિવેક થતો નથી, એવો અર્થ છે. || ‘દર્શિતવિષયત્વા” બુદ્ધિ પુરુષ સમક્ષ વિષયો દર્શાવે છે, વગેરેથી ભોગનો હેતુ કહે છે. આ વાત અગાઉ વારંવાર ૧.૨, ૧.૪, ૨.૧૭, ૨.૨૩ કહેવામાં આવી છે. ભલે. બુદ્ધિસત્ત્વ પુરુષથી ભિન્ન છે, પણ ભોગ પુરુષથી ભિન્ન કેવી રીતે હોઈ શકે ? એના જવાબમાં “સ ભોગપ્રત્યયઃ સત્ત્વસ્ય..’વગેરેથી કહે છે કે એ ભોગરૂપ પ્રત્યય કે અનુભવ સત્ત્વનો છે, તેથી બીજા માટે છે, અને એ કારણે એ દૃશ્ય કે ભોગ્ય છે. સંહત (અન્ય સાથે મળીને કાર્ય કરતું) હોવાથી સત્ત્વ બીજા માટે છે, ભોગ એનો ધર્મ છે, માટે એ પણ બીજાને અર્થે છે. જે પુરુષ માટે છે, એ Page #393 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૩૬ ] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૫૯ ભોક્તાનું ભાગ્ય છે અથવા અનુકૂળ અને પ્રતિકૂળ વેદનાવાળાં સુખ-દુ:ખનો અનુભવ ભોગ છે. એ અનુભવ પોતાના માટે અનુકૂળ કે પ્રતિકૂળ ન હોઈ શકે. કારણ કે બે વિરોધી વૃત્તિઓ પોતાના વિષે ન હોઈ શકે, એટલે કે પોતે જ પોતાને અનુભવે (કર્તા-કર્મ એક હોય) એવું બને નહીં. તેથી અનુકૂળતા અને પ્રતિકૂળતા વસ્તુમાં હોય છે, અને પુરુષ એનો ભોક્તા છે, જેને માટે એ દશ્ય ક ભોગ્ય છે. એવા પરાર્થ (ભોગ્ય)થી વિશિષ્ટ (ભિન્ન) પુરુષમાં સંયમ કરવાથી પુરુષનું જ્ઞાન થાય છે. “પરાર્થાત” એમ પાંચમી વિભક્તિ પ્રયોજીને વ્યાખ્યા કરી છે. ભલે. પણ પુરુષવિષયક પ્રજ્ઞા ઉત્પન્ન થતી હોય, તો પુરુષ પ્રજ્ઞા વડે શેય (જાણવાયોગ્ય) થયો. એ પ્રજ્ઞાને જાણવા બીજી પ્રજ્ઞા જોઈએ, એમ અનવસ્થા દોષ થાય છે. એના જવાબમાં “ન ચ પુરુષપ્રત્યયેન બુદ્ધિસજ્વાત્મના પુરુષો દશ્યતે” વગેરેથી કહે છે કે ચિતિવડે જડ પ્રકાશિત થાય છે, જડ વડે ચિતિ નહીં. પુરુષવિષેનો પ્રત્યય તો જડ છે, એ ચિદાત્માને કેવી રીતે પ્રકાશિત કરે ? ચિદાત્મા સ્વતંત્ર પ્રકાશવાળો છે, અને જડને પ્રકાશિત કરે છે, એમ સમજવું યોગ્ય છે. “બુદ્ધિસજ્વાત્મના”થી જડ સાથેના તાદાત્મથી જડપણું કહ્યું છે. બુદ્ધિસત્ત્વમાં રહેલા પુરુષના પ્રતિબિંબના આલંબનથી બુદ્ધિવડે પુરુષનું આલંબન કહ્યું, પુરુષને પ્રકાશિત કરવાના કારણે પુરુષનું આલંબન કહ્યું નથી. બુદ્ધિસત્ત્વ એ પ્રત્યયના કારણે પુરુષના સંક્રાન્ત થયેલા પ્રતિબિંબવાળું બનીને કે પુરુષના ચૈતન્યની છાયા ગ્રહણ કરીને ચૈતન્યનું આલંબન કરે છે, માટે એ પુરુષાર્થ (પુરુષ માટે) છે. આ વિષયમાં શ્રુતિ ટાંકે છે. ઈશ્વરે પણ કહ્યું છે : “વિજ્ઞાતાને કોના વડે જાણવો?” અર્થાત કોઈનાથી પણ નહીં. ૩૫ ततः प्रातिभश्रावणवेदनादर्शास्वादवार्ता जायन्ते ॥३६॥ એનાથી (પુરુષમાં કરેલા સંયમથી) પ્રાતિજ, શ્રાવણ, વેદન, આદર્શ, આસ્વાદ અને વાર્તા ઉત્પન્ન થાય છે. ૩૬ भाष्य प्रातिभात्सूक्ष्मव्यवहितविप्रकृष्टातीतानागतज्ञानम् । श्रावणाद्दिव्यशब्द श्रवणम् । वेदनादिव्यस्पर्शाधिगमः । आदर्शाद्दिव्यरूपसंवित् । आस्वादादिव्यरससंवित् । वार्तातो दिव्यगन्धविज्ञानमित्येतानि नित्यं जायन्ते ॥३६॥ પ્રતિભાના બળે સૂક્ષ્મ, વ્યવહિત, વિપ્રકૃષ્ટ, અતીત અને અનાગત Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૩૭ પદાર્થોનું જ્ઞાન થાય છે. શ્રાવણથી દિવ્ય શબ્દ સંભળાય છે. વેદનથી દિવ્ય સ્પર્શનો અનુભવ થાય છે. આદર્શથી દિવ્ય રૂપનું જ્ઞાન થાય છે. આસ્વાદથી દિવ્ય રસનું જ્ઞાન થાય છે. વાર્તાથી દિવ્ય ગંધનું જ્ઞાન થાય છે. આ બધાં જ્ઞાન નિત્ય ઉત્પન્ન થાય છે. ૩૬ तत्त्व वैशारदी स च स्वार्थसंयमो न यावत्प्रधानं स्वकार्यं पुरुषज्ञानमभिनिवर्तयति तावत्तस्य पुरस्ताद्या विभूतीराधत्ते ताः सर्वा दर्शयति-ततः प्रातिभश्रावणवेदनादर्शास्वादवार्ता जायन्ते । तदनेन योगजधर्मानुगृहीतानां मनः श्रोत्रत्वक्चक्षुर्जिह्वाघ्राणानां यथासंख्यं प्रातिभज्ञानदिव्यशब्दाद्यपरोक्षहेतुभावा उक्ताः । श्रोत्रादीनां पञ्चानां दिव्यशब्दाधुपलम्भकानां तान्त्रिक्यः संज्ञा: श्रावणाद्याः । सुगमं भाष्यम् ॥३६॥ સ્વાર્થસંયમ જ્યાં સુધી પોતાના મુખ્ય કર્તવ્યરૂપ પુરુષજ્ઞાનને ઉત્પન્ન કરતો નથી, ત્યાં સુધી એ પહેલાં જે જે વિભૂતિઓ લાવે છે, એ બધી “તતઃ પ્રાતિભશ્રાવણ..” વગેરે સૂત્રથી દર્શાવે છે. યોગ વડે ઉત્પન્ન થતા ધર્મથી અનુગૃહીત ચિત્તમાં શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, જિલ્લા અને નાસિકા વડે ક્રમશઃ દિવ્ય શબ્દ વગેરેનું અપરોક્ષ જ્ઞાન થાય છે, એમાં હેતુભૂત પ્રાતિજ જ્ઞાન વિષે સૂત્ર માહિતી આપે છે. દિવ્ય શબ્દ વગેરેનું જ્ઞાન મેળવનાર શ્રોત્ર વગેરે પાંચનાં તાંત્રિક નામ શ્રાવણ વગેરે છે. ભાષ્ય સરળ છે. ૩૬ ते समाधावुपसर्गा व्युत्थाने सिद्धयः ॥३७॥ એ સમાધિમાં વિઘ્નો અને વ્યુત્થાનમાં સિદ્ધિઓ છે. ૩૭ ते प्रातिभादयः समाहितचित्तस्योत्पद्यमाना उपसर्गाः, तद्दर्शनप्रत्यनीकत्वात् । व्युत्थितचित्तस्योत्पद्यमानाः सिद्धयः ॥३७॥ એ પ્રાતિભ વગેરે સમાહિતચિત્તવાળા યોગી માટે ઉત્પન્ન થતાં વિનો છે. કારણ કે એ પુરુષદર્શનનાં વિરોધી છે. વ્યસ્થિત ચિત્તવાળા યોગી માટે ઉત્પન્ન થતી સિદ્ધિઓ છે. ૩૭ तत्त्व वैशारदी कदाचिदात्मविषयसंयमे प्रवृत्तस्तत्प्रभावादमूरर्थान्तरसिद्धीरधिगम्य कृतार्थमन्यः Page #395 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૩૮] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૩૬૧ संयमाद्विरमेदत आह-ते समाधावुपसर्गा व्युत्थाने सिद्धयः । व्युत्थितचित्तो हि ताः सिद्धीरभिमन्यते, जन्मदुर्गत इव द्रविणकणिकामपि द्रविणसंभारम् । योगिना तु समाहितचित्तेनोपनताभ्योऽपि ताभ्यो विरन्तव्यम् । अभिसंहिततापत्रयात्यन्तिकोपशमरूपपरमपुरुषार्थः स खल्वयं कथं तत्प्रत्यनीकासु सिद्धिषु रज्येतेति सूत्रभाष्ययोरर्थः ॥३७॥ આત્મવિષયક સંયમમાં પ્રવૃત્ત થયેલો યોગી, એના પ્રભાવથી આવી બીજી બાબતોની સિદ્ધિ મેળવીને હું કૃતાર્થ થયો, એમ માની વિરમે નહીં, એ માટે “તે સમાધાવુપસર્ગા” વગેરે સૂત્રથી કહે છે કે જન્મથી દરિદ્ર પુરુષ ધનની કણિકાઓ મેળવીને ખજાનો મળ્યો હોય એમ માને, એમ વ્યસ્થિતચિત્તવાળો યોગી એમને સિદ્ધિઓ ગણે છે. સમાહિત ચિત્તવાળા યોગીએ આવી સિદ્ધિઓ મળે તો પણ ન સ્વીકારવી જોઈએ. ત્રણ તાપોથી ઘેરાયેલો, એમની આત્યંતિક શાન્તિરૂપ પરમ પુરુષાર્થ માટે પ્રવૃત્ત થયેલો યોગી, એની વિરોધી આવી સિદ્ધિઓમાં કેવી રીતે રાગવાળો બને, એવો સૂત્રભાષ્યનો અર્થ છે. ૩૭ बन्धकारणशैथिल्यात्प्रचारसंवेदनाच्च चित्तस्य परशरीरावेशः ॥३८॥ બંધનું કારણ શિથિલ થતાં, અને ચિત્તના પ્રચારના જ્ઞાનથી બીજાના શરીરમાં પ્રવેશ થઈ શકે છે. ૩૮ भाष्य लोलीभूतस्य मनसोऽप्रतिष्ठस्य शरीरे कर्माशयवशाद् बन्धःप्रतिष्ठेत्यर्थः । तस्य कर्मणो बन्धकारणस्य शैथिल्यं समाधिबलाद्भवति । प्रचारसंवेदनं च चित्तम्य समाधिजमेव, कर्मबन्धक्षयात्स्वचित्तस्य प्रचारसंवेदनाच्च योगी चित्तं स्वशरीरानिष्कृष्य शरीरान्तरेषु निक्षिपति । निक्षिप्तं चित्तं चेन्द्रियाण्यानुपतन्ति । यथा मधुकरराजानं मक्षिका उत्पतन्तमनूत्पतन्ति निविशमानमनुनिविशन्ते, तथेन्द्रियाणि परशरीरावेशे चित्तमनुविधीयन्त इति ॥३८॥ લોલકની જેમ સદા અસ્થિર અને ભટકતું મન કર્ભાશયના કારણે શરીર સાથે બંધાય એને બંધ કે પ્રતિષ્ઠા કહે છે. બંધકારણરૂપ કર્મની શિથિલતા Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૩૯ સમાધિના બળે થાય છે. ચિત્તના પ્રચારનું જ્ઞાન પણ સમાધિથી ઉત્પન્ન થાય છે. કર્મબંધનો ક્ષય થતાં અને ચિત્તના પ્રચારનું જ્ઞાન થતાં, યોગી પોતાના શરીરમાંથી ચિત્તને બહાર કાઢીને અન્ય શરીરોમાં દાખલ કરે છે. ચિત્તની પાછળ ઇન્દ્રિયો પણ દાખલ થાય છે, જેમ મધમાખીઓનો રાજા ઊડે કે બેસે એની પાછળ મધમાખીઓ ઊડે કે બેસે એમ અન્ય શરીરમાં પ્રવેશ કરતા ચિત્તની પાછળ ઇન્દ્રિયો પણ પ્રવેશ કરે છે. ૩૮ तत्त्व वैशारदी तदेवं ज्ञानरूपमैश्वर्यं पुरुषदर्शनान्तं संयमफलमुक्त्वा क्रियारूपमैश्वर्यं संयममफलमाह-बन्धकारणशैथिल्यात्प्रचारसंवेदनाच्च चित्तस्य परशरीरावेशः । समाधिबलादिति । बन्धकारणविषयसंयमबलात् । प्राधान्यात्समाधिग्रहणम् । प्रचरत्यनेनास्मिन्वेति प्रचारः । चित्तस्य गमागमाध्वानो नाड्यः । तस्मिन्प्रचारे संयमात्तद्वेदनम् । तस्माच्च बन्धकारणशैथिल्यान तेन प्रतिबध्यते । अप्रतिबद्धमप्युन्मार्गेण गच्छन्न स्वशरीरादप्रत्यूहं निष्क्रामति । न च परशरीरमाविशति । तस्मात्तत्प्रचारोऽपि ज्ञातव्यः । इन्द्रियाणि च चित्तानुसारीणि परशरीरे यथाधिष्ठानं निविशन्त इति ||३८|| પુરુષદર્શન પહેલાંનું જ્ઞાનરૂપ સંયમફળ કે ઐશ્વર્ય કહીને, “બંધકારણ શૈથિલ્યા” વગેરે સૂત્રથી ક્રિયારૂપ સંયમફળ કે ઐશ્વર્ય વર્ણવે છે. સંયમમાં સમાધિ મુખ્ય હોવાથી બંધકારણરૂપ કર્મની શિથિલતા સમાધિથી થાય છે, એમ સમાધિ શબ્દ પ્રયોજ્યો છે. જેના વડે કે જેની અંદર ગતિ થાય એને પ્રચાર કહે છે. નાડીઓ ચિત્તના પ્રચાર (જવા-આવવા)ના માર્ગો છે. એમાં સંયમ કરવાથી એનું જ્ઞાન થાય છે. એનાથી બંધનના કારણમાં શિથિલતા થતાં બંધનનો અભાવ થાય છે. ચિત્ત બંધાયેલું ન હોય, છતાં અવળા માર્ગે ગતિ કરે તો પોતાના શરીરમાંથી નિર્વિઘ્ને નીકળીને અન્ય શરીરમાં પ્રવેશી શકતું નથી. માટે એનો પ્રચારમાર્ગ જાણવો જરૂરી છે. ચિત્તને નિત્ય અનુસરતી ઇન્દ્રિયો પણ અન્ય શરીરમાં યોગ્ય સ્થાનોમાં પ્રવેશે છે. ૩૮ उदानजयाज्जलपङ्ककण्टकादिष्वसङ्ग उत्क्रान्तिश्च ॥३९॥ ઉદાનવાયુના જયથી પાણી, કીચડ અને કાંટા વગેરે સાથે સંપર્ક થતો નથી અને ઉત્ક્રાન્તિ થાય છે. ૩૯ Page #397 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૩૯] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ उ उ भाष्य समस्तेन्द्रियवृत्तिः प्राणादिलक्षणा जीवनम् । तस्य क्रिया पञ्चतयीप्राणो मुखनासिकागतिराहृदयवृत्तिः । समं नयनात्समान आनाभिवृत्तिः । अपनयनादपान आपादतलवृत्ति: । उन्नयनादुदान आशिरोवृत्तिः । व्यापी व्यान इति । एषां प्रधानः प्राणः । उदानजयाज्जलपङ्ककण्टकादिष्वसङ्ग उत्क्रान्तिश्च प्रायणकाले भवति, तां वशित्वेन प्रतिपद्यते ॥ ३९ ॥ પ્રાણ વગેરેથી લક્ષિત થતી, બધી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ જીવન છે. એ પાંચ રીતે કાર્ય કરે છે. પ્રાણ મુખ અને નાસિકાથી હૃદય સુધી ગતિશીલ રહે છે. સમાનપણે રસાદિ બધે પહોંચાડતો સમાન નાભિ સુધી ગતિ કરે છે. અપનયન-દૂર કરનાર હોવાથી અપાન પગનાં તળિયાં સુધી ગતિ કરે છે. ઉપરની તરફ ઉદાન મસ્તક સુધી ગતિ કરે છે. વ્યાન બધે વ્યાપીને રહે છે. આ બધામાં પ્રાણ મુખ્ય છે. ઉદાનજયથી યોગી પાણી, કાદવ, કાંટા વગેરેથી અસ્પૃષ્ટ રહે છે, અને મરણવખતે ઉત્ક્રાન્તિ-સ્વેચ્છાથી ગતિ કરે છે. ૩૯ तत्त्व वैशारदी उदानजयाज्जलपङ्ककण्टकादिष्वसङ्ग उत्क्रान्तिश्च । समस्तेन्द्रियवृत्तिर्जीवनम् । प्राणादिलक्षणा प्राणादयो लक्षणं यस्याः सा तथोक्ता । द्वयीन्द्रियाणां वृत्तिर्बाह्याभ्यन्तरी च । बाह्या रूपाद्यालोचनलक्षणा । आभ्यन्तरी तु जीवनम् । स हि प्रयत्नभेदः शरीरोपगृहीतमारुतक्रियाभेदहेतुः । सर्वकरणसाधारणः । यथाहु: सामान्यकरणवृत्तिः प्राणाद्या वायवः वञ्च । (सां. का. २९) इति । तैरस्य लक्षणीयत्वात्तस्य प्रयत्नस्य क्रिया कार्यं पञ्चतयी । प्राण आ नासिकाग्रादा च हृदयादवस्थितः । अशितपीताहारपरिणतिभेदं रसं तत्र तत्र स्थाने सममनुरूपं नयन्समानः । आ हृदयादा च नाभेरस्यावस्थानम् । मूत्रपुरीषगर्भादीनामपनयनहेतुरपानः । आ नाभेरा च पादतलादस्य वृत्ति: । उन्नयनादूर्ध्वं नयनाद्रसादीनामुदानः । आ नासिकाग्रादा च शिरसो वृत्तिरस्य । व्यापी व्यानः । एषामुक्तानां प्रधानं प्राणः । तदुत्क्रमे सर्वोत्क्रमश्रुतेः 'प्राणमुत्क्रामन्तमनु सर्वे प्राणा उत्क्रामन्ति" (बृहदा. ४।४।२) इति तदेवं प्राणादीनां क्रियास्थानभेदेन भेदं प्रतिपाद्य सूत्रार्थमवधारयति - उदानजयादिति । उदा कृतसंयमस्तज्जयाज्जलादिभिर्न प्रतिहन्यते । उत्क्रान्तिश्चार्चिरादिमार्गेण भवति प्रायणकाले । तस्मात्तामुत्क्रान्ति वशित्वेन प्रतिपद्यते । प्राणादिसंयमात्तद्विजये विभूतय एता: क्रियास्थानविजयादिभेदात्प्रतिपत्तव्याः ॥ ३९ ॥ I Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪] પતંજલિનાં યોગસૂત્ર [પા. ૩ સૂ. ૪૦ પ્રાણ વગેરેથી લક્ષિત થતી બધી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ જીવન છે. ઇન્દ્રિયોની બાહ્ય અને આંતર એમ બે પ્રકારની વૃત્તિ છે. રૂપ વગેરેની આલોચના બહારની અને જીવન અંદરની વૃત્તિ છે. એ પ્રયત્નભેદ શરીરવર્તી વાયુની ક્રિયાના ભેદનો હેતુ છે. એ બધાં કરણોમાં સમાન છે. કહ્યું છે - “પ્રાણ વગેરે પાંચ વાયુઓ બધાં કરણોમાં સમાનપણે રહે છે.” (સાંખ્ય કારિકા, ૨૯). એમનાથી લક્ષિત થતું હોવાથી એ પ્રયત્નનું કાર્ય પાંચ પ્રકારનું છે. પ્રાણ નાસિકાના અગ્રભાગથી હૃદય સુધી રહેલાં છે. ખાધેલા, પીધેલા આહારના પરિણામ રૂપ રસોને તે તે સ્થાનમાં સમાન કે અનુરૂપ પણ લઈ જતો હોવાથી સમાન કહેવાતો વાયુ હૃદયથી નાભિસુધી રહે છે. મળ, મૂત્ર, ગર્ભ વગેરેને દૂર હડસેલવામાં હેતુભૂત અપાન વાયુ નાભિથી પગનાં તળિયાં સુધી પ્રવર્તે છે. રસાદિને ઊપર લઈ જનાર ઉદાનવાયુ નાસિકાના અગ્રભાગથી મસ્તક સુધી ગતિશીલ રહે છે. વ્યાન બધે વ્યાપક છે. આ બધામાં પ્રાણ મુખ્ય છે. કારણ કે એના ઉત્ક્રમણથી બધાના ઉત્ક્રમણની શ્રુતિ છે. “પ્રાણનું ઉત્ક્રમણ થતાં, બધા પ્રાણો એની પાછળ ઉત્ક્રમણ કરે છે.” (બૃહ. ઉપ. ૪૪.૨) આમ સ્થાન અને કાર્યના ભેદથી પ્રાણ વગેરેના ભેદને રજૂ કરી, “ઉદાનજયાત” વગેરે સૂત્રના અર્થનો નિશ્ચય કરે છે. ઉદાનમાં સંયમ કરીને એને જીતવાથી જળ વગેરેથી પ્રતિઘાત પામતો નથી, અને મૃત્યુ વખતે અર્ચિરાદિમાર્ગે ઉત્ક્રાન્તિ થાય છે. ઉત્ક્રાન્તિને પોતાના વશમાં કરે છે. પ્રાણ વગેરે પર સંયમ વડે, એમનો જય થતાં, એમના સ્થાન અને કાર્યના વિજયોને પણ જાણી લેવા જોઈએ.૩૯ समानजयाज्ज्व लनम् ॥४०॥ સમાનવાયુના જયથી અગ્નિની જેમ પ્રદીપ્ત બને છે. ૪૦ માર્ગ जितसमानस्तेजस उपध्मानं कृत्वा ज्वलति ॥४०॥ સમાનને જીતનાર યોગી તેજને ઉત્તેજિત કરી પ્રદીપ્ત થાય છે. ૪૦ तत्त्व वैशारदी समानजयाज्ज्वलनम् । तेजसः शरीरस्योपध्मानमुत्तेजनम् ॥४०॥ શરીરસ્થિત તેજને ઉત્તેજિત કરવું ઉપખાન કહેવાય છે. ૪૦ Page #399 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૪૧ ] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૬૫ श्रोत्राकाशयोः संबन्धसंयमादिव्यं श्रोत्रम् ॥४१॥ શ્રોત્ર અને આકાશના સંબંધ પર સંયમ કરવાથી દિવ્ય શ્રોત્ર પ્રાપ્ત થાય છે.૪૧ भाष्य सर्वश्रोत्राणामाकाशं प्रतिष्ठा सर्वशब्दानां च । यथोक्तम्तल्यदेशश्रवणानामेकदेशश्रुतित्वं सर्वेषां भवतीति । तच्चैतदाकाशस्य लिङ्गम अनावरणं चोक्तम् । तथाऽमूर्तस्यानावरणदर्शनाद्विभुत्वमपि प्रख्यातमाकाशस्य । शब्दग्रहणानुमितं श्रोत्रम्, बधिराबधिरयोरेकः शब्दं गृह्णात्यपरो न गृह्णातीति, तस्माच्छ्ोत्रमेव शब्दविषयम् । श्रोत्राकाशयोः संबन्धे कृतसंयमस्य योगिनो दिव्यं श्रोत्रं प्रवर्तते ॥४१॥ બધાં શ્રોત્ર અને શબ્દો આકાશમાં પ્રતિષ્ઠિત છે. કહ્યું છે કે સમાન સ્થાનવાળાં બધાં શ્રવણોનું એકદેશમૃતિપણું છે. એ આકાશના અસ્તિત્વને જણાવતું ચિહ્ન છે. આવરણનો અભાવ પણ આકાશનું લક્ષણ કહેવામાં આવ્યું છે. અને અમૂર્ત તથા આવરણ વગરનું હોવાથી આકાશ વિભુ (व्या५5) छे, मे प्रसिद्ध छे. २०६ना थी श्रोत्रनु अनुमान थाय छे. બહેરો માણસ શબ્દ ગ્રહણ કરતો નથી, પણ જે બહેરો નથી એ શબ્દ ગ્રહણ કરે છે. તેથી શબ્દ શ્રોત્રનો વિષય છે, એમ સિદ્ધ થાય છે. શ્રોત્ર અને આકાશના સંબંધ પર સંયમ કરનાર યોગીને દિવ્ય શ્રોત્રની પ્રાપ્તિ થાય છે.૪૧ तत्त्व वैशारदी स्वार्थसंयमादन्वाचयशिष्टं श्रावणद्युक्तम् । संप्रति श्रावणाद्यर्थादेव संयमाच्छावणादि भवतीत्याह-श्रोत्राकाशयोः संबन्धसंयमाद्दिव्यं श्रोत्रम् । संयमविषयं श्रोत्राकाशयोः संबन्धमाधाराधेयभावमाह-सर्वश्रोत्राणामाहङ्कारिकाणामप्याकाशं कर्णशष्कुलीविवरं प्रतिष्ठा तदायतनं श्रोत्रम्, तदुपकारापकाराभ्यां श्रोत्रस्योपकारापकारदर्शनात् । शब्दानां च श्रोत्रसहकारिणां पार्थिवादिशब्दग्रहणे कर्तव्ये कर्णशष्कुलीसुषिरवति श्रोत्रं स्वाश्रयनभोगतासाधारणशब्दमपेक्षते । गन्धादिगुणसहकारिभिर्घाणादिभिर्बाह्यपृथिव्यादिवर्तिगन्धाद्यालोचनं कार्यं दृष्टम् । आहङ्कारिकमपि घ्राणरसनत्वक्चक्षुःश्रोत्रं भूताधिष्ठानमेव, भूतोपकारापकाराभ्यां घ्राणादीनामुपकारापकारदर्शनादित्युक्तम् । तच्चेदं Page #400 -------------------------------------------------------------------------- ________________ उEE] પતંજલિનાં યોગસૂત્રો [41. 3 सू. ४१ श्रोत्रमाहङ्कारिकमयःप्रतिममयस्कान्तमणिकल्पेन वक्तृवक्त्रसमुत्पन्नेन वक्त्रस्थेन शब्देनाकृष्टं स्ववृत्तिपरम्परया वक्तृवक्त्रमागतं शब्दमालोचयति । तथा च दिग्देशवर्तिशब्दप्रतीतिः प्राणभृन्मात्रस्य नासति बाधकेऽप्रमाणीकृता भविष्यतीति । तथा च पञ्चशिखस्य वाक्यम्-तुल्यदेशश्रवणानामेकदेशश्रुतित्वं सर्वेषां भवतीति । तुल्यदशानि श्रवणानि श्रोत्राणि येषां चैत्रादीनां ते तथोक्ताः । सर्वेषां श्रवणान्याकाशवर्तीनीत्यर्थः । तच्च श्रोत्राधिष्ठानमाकाशं शब्दगुणतन्मात्रादुत्पन्नं शब्दगुणकं येन शब्देन सहकारिणा पार्थिवादीशब्दान्गृह्मति । तस्मात्सर्वेषामेकजातीया श्रुतिः शब्द इत्यर्थः । तदनेन श्रोत्राधिष्ठानत्वमाकाशस्य शब्दगुणत्वं च दर्शितमिति । तच्चैकदेशश्रुतित्वमाकाशस्य लिङ्गम् । सा ह्येकजातीया शब्दव्यञ्जिका श्रुतिर्यदाश्रया तदेवाकाशशब्दवाच्यम् । न हीदृशीं श्रुतिमन्तरेण शब्दव्यक्तिः । न चेदृशी श्रुतिः पृथिव्यादिगुणः । तस्य स्वात्मनि व्यङ्ग्यव्यञ्जकत्वानुपपत्तेरिति । अनावरणं चाकाशलिङ्गम् । यद्याकाशं नाभविष्यदन्योन्यसंपिण्डितानि मूर्तानि न सूचीभिरप्यभेत्स्यन्त । ततश्च सर्वैरेव सर्वमावृतं स्यात् । न च मूर्तद्रव्याभावमात्रादेवानावरणम् । अस्याभावस्य भावाश्रितत्वेन तदभावेऽभावात् । न च चितिशक्तिस्तदाश्रया भवितुमर्हति । अपरिणामितयावच्छेदकत्वाभावात् । दिक्कालादयः पृथिव्यादिद्रव्यव्यतिरिक्ताः सन्ति । तस्मात्तादृशः शब्दतन्मात्रस्य परिणतिभेदो नभस एवेति सर्वमवदातम् । अनावरणे चाकाशलिङ्गे सिद्धे यत्र यत्रानावरणं तत्र तत्र सर्वत्राकाशमिति सर्वगतत्वमप्याकाशस्य सिद्धमित्याह-तथाऽमूर्तस्येति । श्रोत्रसद्भावे प्रमाणमाहशब्दग्रहणेति । क्रिया हि करणसाध्या दृष्टा । यथा छिद्रादिस्यिादिसाध्या । तदिह शब्दग्रहणक्रिययापि करणसाध्यया भवितव्यम् । यच्च करणं तच्च श्रोत्रमिति । अथास्याश्चक्षुरादय एव कस्मात्करणं न भवन्तीत्यत आह-बधिराबधिरयोरिति । अन्वयव्यतिरेकाभ्यामवधारणम् । उपलक्षणं चैतत् । त्वग्वातयोश्चक्षुस्तेजसो रसनोदकयो सिकापृथिव्योः संबन्धसंयमाद्दिव्यत्वगाद्यप्यूहनीयम् ॥४१॥ સ્વાર્થ (પુરુષવિષે) સંયમથી શ્રાવણ વગેરે અવાન્તર ફળરૂપે સિદ્ધ થાય છે, એમ અગાઉ કહ્યું. હવે શ્રાવણ વગેરે માટે સંયમ કરવાથી શ્રાવણાદિ સિદ્ધ થાય छ म "श्रोत्राशयो:" वगैरे सूत्राथी छ. "सर्वश्रोत्रामाशं प्रति...." વગેરેથી ભાગ્યકાર સંયમના વિષયરૂપ શ્રોત્ર અને આકાશના આધાર-આયભાવને કહે છે. અહંકારથી ઉત્પન્ન થતાં બધાં શ્રોત્રોની કાનના છિદ્રરૂપ આકાશ પ્રતિષ્ઠા છે, અને શ્રોત્રનું આયતન (રહેઠાણ) છે. કારણ કે એના ઉપકાર કે અપકારથી શ્રોત્રનો ઉપકાર કે અપકાર થતો દેખાય છે. શ્રોત્રના સહકારી પૃથ્વી વગેરેના શબ્દોને ગ્રહણ કરવાના હોય, ત્યારે કાનના છિદ્રમાં રહેલી શ્રોત્ર-ઇન્દ્રિય, પોતાના આશ્રય આકાશમાં Page #401 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૪૧] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૬૭ રહેલા અસાધારણ શબ્દની અપેક્ષા રાખે છે. ગંધ વગેરે ગુણો સાથે સહકાર કરતી ઘાણ વગેરે ઇન્દ્રિયો વડે બહાર પૃથ્વી વગેરેમાં રહેલા ગંધ વગેરેનું આલોચન કાર્ય થતું જોવામાં આવે છે. અહંકારથી ઉત્પન્ન થયેલી પ્રાણ, રસના, ત્વચા, ચક્ષુ અને શ્રોત્ર ઇન્દ્રિયો ભૂતોના આશ્રયે રહે છે. કારણ કે ભૂતોના ઉપકાર કે અપકારથી ઘાણ વગેરેનો ઉપકાર કે અપકાર થતો જોવામાં આવે છે. અહંકારથી પેદા થયેલી શ્રોત્ર ઇન્દ્રિય લોખંડની સળી) જેવી છે. એ લોહચુંબક જેવા બોલનારના મુખથી ઉત્પન્ન થતા અને મુખમાં રહેતા શબ્દથી ખેંચાઈને, પોતાની વૃત્તિ-પરંપરાથી બોલનારના મુખ સુધી આવીને, શબ્દનું ગ્રહણ કરે છે. દિશાઓના વિવિધ પ્રદેશોમાં રહેતો શબ્દ, બાધક વિઘ્ન ન હોય તો બધાં પ્રાણીઓ માટે સભાનપણે પ્રામાણિક ગણાય છે. પંચશિખાચાર્ય કહે છેઃ “સમાન દેશમાં શ્રવણવાળા લોકોનું શ્રવણકેન્દ્ર એકદેશ(આકાશ)માં છે.” ચૈત્ર વગેરે મનુષ્યોની શ્રવણેન્દ્રિય સમાન દેશવાળી છે. બધાની શ્રવણેન્દ્રિય આકાશમાં રહેલી છે. અને શ્રોત્રનું અધિષ્ઠાનરૂપ આકાશ શબ્દ ગુણવાળી તન્માત્રાથી ઉત્પન્ન થયું છે, તેથી શબ્દગુણવાળું છે. એ સહકારી શબ્દથી પૃથ્વી વગેરેના શબ્દોનું ગ્રહણ કરે છે. માટે બધાંની શ્રુતિ (ક શબ્દ) એક જાતિની છે. આનાથી આકાશ શ્રોત્રનું આશ્રય અને શબ્દગુણવાળું છે, એમ સ્પષ્ટ થયું. આ એકદેશશ્રુતિપણું આકાશનું ચિન્હ છે. એક જાતિની, શબ્દને વ્યક્ત કરતી શ્રુતિ જેના આશ્રયે રહે છે એ આકાશશબ્દથી ઓળખાય છે. આવી કૃતિ વગર શબ્દ પ્રગટ થાય નહીં. વળી આ શ્રુતિ પૃથ્વી વગેરેનો ગુણ નથી. કારણ કે એ પોતાનામાં વ્યંગ્ય-વ્યંજક ભાવ ધરાવે છે, એમ માનવું યોગ્ય નથી. આવરણનો અભાવ આકાશનું ચિહ્ન છે. આકાશ ન હોય તો ભૂતો પરસ્પર પિંડની જેમ એકીભૂત બનીને સોય વડે પણ ભેદી ન શકાય એવાં બની જાય. બધું બધા વડે આવૃત થાત. મૂર્ત દ્રવ્યનો અભાવમાત્ર આવરણનો અભાવ (આકાશ) નથી. અભાવ ભાવના આશ્રયે રહે છે. માટે ભાવના અભાવમાં અભાવનો પણ અભાવ થાય. વળી ચિતિશક્તિ અનાવરણનો આશ્રય બની શકે નહીં, કારણ કે એ અપરિણામી હોવાથી કોઈનો આશ્રય બને નહીં. કાળ વગેરે પૃથ્વી વગેરે દ્રવ્યોથી અતિરિક્ત (ભિન્ન) નથી માટે એવો પરિણામ ભેદ આકાશનો જ છે, એમ સિદ્ધ થયું. બાકીનું બધું સ્પષ્ટ છે. તથા અમૂર્તસ્ય..” વગેરેથી કહે છે કે અનાવરણ આકાશનું ચિન્હ સિદ્ધ થતાં, જ્યાં જ્યાં આવરણ નથી ત્યાં બધે જ આકાશ છે, એમ આકાશનું સર્વવ્યાપકત્વ પણ સિદ્ધ થયું. “શબ્દપ્રહણાનુમિત શ્રોત્રમ્” વગેરેથી શ્રોત્રના અસ્તિત્વમાં પ્રમાણ રજૂ કરે છે. ક્રિયા કરણ (સાધન)થી સિદ્ધ થતી જોવામાં આવે છે. જેમ વાંસલા વગેરેથી છિદ્ર વગેરે સિદ્ધ થાય છે. એમ શબ્દગ્રહણ રૂપ ક્રિયા પણ કરણ સાધ્ય Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૪૨ હોવી જોઈએ. એ કરણ શ્રોત્ર છે. ચક્ષુ વગેરે એના કરણ કેમ ન બની શકે ? એના જવાબમાં “બધિરાબધિરયો વગેરેથી કહે છે કે બહેરો માણસ શબ્દ ગ્રહણ કરતો નથી અને બહેરો ન હોય એવો માણસ ગ્રહણ કરે છે, એમ અન્વયવ્યતિરેક (સહભાવ અને અસહભાવના નિયમ)થી શબ્દગ્રહણનું કરણ શ્રોત્ર સિદ્ધ થાય છે. આ ઉપલક્ષણ છે. ત્વચા અને વાયુ, ચહ્યું અને તેજ, જિલ્લા અને રસ, નાસિકા અને પૃથ્વીના સંબંધ પર સંયમ કરવાથી દિવ્ય ત્વચા વગેરેની પ્રાપ્તિ પણ જાણવી જોઈએ. ૪૧ कायाकाशयोः संबन्धसंयमाल्लघुतूलसमापत्तेश्चा શાનનમ્ Iઝરા શરીર અને આકાશના સંબંધ પર સંયમ કરવાથી અથવા હળવા રૂ (જેવા પદાર્થો)ની સમાપત્તિથી આકાશગમન થાય છે. ૪૨ भाष्य यत्र कायस्तत्राकाशं तस्यावकाशदानात् कायस्य, तेन संबन्धः प्राप्तिः । तत्र कृतसंयमो जित्वा तत्संबन्धं लघुषु वा तूलादिष्वापरमाणुभ्यः समापत्तिं लब्ध्वा जितसंबन्धो लघुर्भवति । लघुत्वाच्च जले पादाभ्यां विहरति, ततस्तूर्णनाभितन्तुमात्रे विहत्य रश्मिषु विहरति । ततो यथेष्टमाकाशगतिरस्य भवतीति ॥४२॥ જ્યાં શરીર છે ત્યાં આકાશ છે, કારણ કે એ શરીરને અવકાશ પ્રદાન કરે છે. એ બેના સંબંધને પ્રાપ્તિ કહે છે. એમાં સંયમ કરીને એ સંબંધને જીતવાથી અથવા રૂથી માંડીને પરમાણુ સુધીના હળવા પદાર્થો પર સંયમ વડે સમાપતિથી સંબંધને જીતીને યોગી હળવો બને છે. હળવો બનવાના કારણે પાણી પર પગવડે ચાલે છે, પછી કરોળિયાના સૂક્ષ્મ તંતુમાત્રમાં વિહાર કરીને સૂર્યકિરણોમાં વિહાર કરે છે. પછી સ્વેચ્છાથી આકાશમાં ગતિ કરે છે. ૪૨ तत्त्व वैशारदी कायाकाशयोः संबन्धसंयमाल्लघुतूलसमापत्तेश्चाकाशगमनम् । कायाकाशसंबन्धसंयमाद्वा लघुनि वा तूलादौ कृतसंयमात्समापत्तिं चेतसस्तत्स्थतदञ्जनतां लब्ध्वेति । Page #403 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૪૩] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૬૯ सिद्धिक्रममाह-जल इति ॥४२॥ શરીર અને આકાશના સંબંધ પર કે હળવા રૂ જેવા પદાર્થો પર સંયમ વડે ચિત્તની સમાપત્તિ- એમાં રહીને એના ગુણો ગ્રહણ કરવાથી આકાશમાં ગતિ સિદ્ધ थाय छे. "०४ पाय विति..." ३था सिद्धिम 53 छ. ४२ बहिरकल्पिता वृत्तिर्महाविदेहा ततः प्रकाशावरणक्षयः ॥४३॥ (શરીરની) બહાર અકલ્પિત વૃત્તિ મહાવિદેહા કહેવાય છે. એનાથી પ્રકાશના આવરણનો ક્ષય થાય છે. ૪૩ भाष्य शरीरादहिर्मनसो वृत्तिलाभो विदेहा नाम धारणा । सा यदि शरीरप्रतिष्ठस्य मनसो बहिर्वृत्तिमात्रेण भवति सा कल्पितेत्युच्यते । या तु शरीरनिरपेक्षा बहिर्भूतस्यैव मनसो बहिर्वृत्तिः सा खल्वकल्पिता । तत्र कल्पितया साधयन्त्यकल्पितां महाविदेहामिति, यया परशरीराण्याविशन्ति योगिनः । ततश्च धारणातः प्रकाशात्मनो बुद्धिसत्त्वस्य यदावरणं क्लेशकर्मविपाकत्रयं-रजस्तमोमूलं तस्य च क्षयो भवति ॥४३॥ શરીરથી બહાર મનની વૃત્તિ સ્થિર થાય એને વિદેહ ધારણા કહે છે. જો શરીરમાં પ્રતિષ્ઠિત મન વૃત્તિમાત્રથી બહાર સ્થિર થાય તો એ કલ્પિત કહેવાય છે. પરંતુ શરીરની અપેક્ષાવિના બહાર નીકળી ગયેલા મનની વૃત્તિ બહાર સ્થિર થાય એ અકલ્પિત છે. કલ્પિત વડે અકલ્પિત કે મહાવિદેહા સિદ્ધ કરવામાં આવે છે, જેને લીધે યોગીઓ બીજાના શરીરમાં પ્રવેશ કરે છે. પછી ધારણાથી રક્સ, તમસ ના કારણે થયેલું બુદ્ધિસત્ત્વનું ક્લેશ, કર્મ અને વિપાક એ ત્રણરૂપ આવરણ નષ્ટ થાય છે. ૪૩ तत्त्व वैशारदी अपरमपि परशरीरावेशहेतुं संयम क्लेशकर्मविपाकक्षयहेतुमाह-बहिरकल्पिता वृत्तिर्महाविदेहा ततः प्रकाशावरणक्षयः । विदेहामाह-शरीरादिति । अकल्पिताया महाविदेहाया य उपायस्तत्प्रदर्शनाय कल्पितां विदेहामाह-सा यदीति । वृत्तिमात्रं कल्पनाज्ञानमात्रं तेन । महाविदेहामाह-या त्विति । उपायोपेयते कल्पिताकल्पितयोराह Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦] પતંજલિનાં યોગસૂત્રો [[પા. ૩ સૂ. ૪૪ तत्रेति । किं परशरीरावेशमात्रमितो नेत्याह-ततश्चेति । ततो धारणातो महाविदेहाया मनःप्रवृत्तेः सिद्धेः । क्लेशश्च कर्म च ताभ्यां विपाकत्रयं जात्यायु गाः । तदेतद्रजस्तमोमूलं विगलितरजस्तमसः सत्त्वमात्राद्विवेकख्यातिमात्रसमुत्पादात् । तदेतद्विपाकत्रयं रजस्तमोमूलतया तदात्मकं सद् बुद्धिसत्त्वमावृणोति । तत्क्षयाच्च निरावरणं योगिचत्तं यथेच्छं विहरति विजानाति चेति ॥४३।। બહિરકલ્પિતા” વગેરે સૂત્રથી બીજાના શરીરમાં પ્રવેશના હેતુરૂપ અને ક્લેશકર્મવિપાકના ક્ષયના હેતુરૂપ સંયમવિષે કહે છે. “શરીરાદ્ બહિ:” વગેરેથી વિદેહી વર્ણવે છે. “સા યદિ.વગેરેથી અકલ્પિત મહાવિદેહાના ઉપાયને દર્શાવવા માટે કલ્પિત વિદેહા કહે છે. “યા તુ” વગેરેથી મહાવિદેહા કહે છે “તત્ર કલ્પિતયા” વગેરેથી કલ્પિતા ઉપાય અને અકલ્પિતા ઉપેય છે, એમ કહે છે. “તત” વગેરેથી ફક્ત પરશરીર પ્રવેશ નહીં, અન્ય સિદ્ધિ પણ મળે છે, એમ કહે છે. પછી ધારણાથી મનની મહાવિદેહ પ્રવૃત્તિ સિદ્ધ થાય છે. ક્લેશ અને કર્મ એ બંનેથી જન્મ, આયુષ્ય અને ભોગ એમ ત્રણ વિપાકો થાય છે. એનું મૂળ રજસ, તમસ છે. જેના રજન્સ, તમસ ઓગળી ગયા હોય એ સત્ત્વમાત્રથી વિવેકખ્યાતિ પ્રાપ્તિ કરે છે. આ ત્રણ વિપાકો રજસ્, તમમ્ રૂપ મૂળવાળા છે, તેથી પોતાની સાથે જોડાયેલા સત્ત્વમાંથી પરિણમેલી બુદ્ધિનું આવરણ કરે છે. એમના ક્ષયથી આવરણ વિનાનું યોગીનું ચિત્તસત્ત્વ યથેચ્છ વિહાર કરે છે અને (બધા પદાર્થોને) જાણે છે. ૪૩ स्थूलस्वरूपसूक्ष्मान्वयार्थवत्त्वसंयमाद्भूतजयः ॥४४॥ (આકાશ વગેરે પાંચ ભૂતોની) સ્થૂલ, સ્વરૂપ, સૂક્ષ્મ, અન્વય, અને અર્થવત્ત અવસ્થાઓ પર સંયમ કરવાથી ભૂતજય થાય છે. ૪૪ _ भाष्य तत्र पार्थिवाद्याः शब्दादयो विशेषाः सहकारादिभिर्धर्मः स्थूलशब्देन परिभाषिताः । एतद्भूतानां प्रथमं रूपम् । द्वितीयं रूपं स्वसामान्यं मूर्तिर्भूमिः स्नेहो जलं वह्निरुष्णता वायुः प्रणामी सर्वतोगतिराकाश इत्येतत्स्वरूपशब्देनोच्यते । अस्य सामान्यस्य शब्दादयो विशेषाः । तथा चोक्तम्- एकजातिसमन्वितानामेषां धर्ममात्रव्यावृत्तिरिति । Page #405 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૪૪] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૭૧ सामान्यविशेषसमुदायोऽत्र द्रव्यम् । द्विष्ठो हि समूहः । प्रत्यस्तमितभेदावयवानुगतः-शरीरं वृक्षो यूथं वनमिति । शब्देनोपात्तभेदावयवानुगतः समूहः-उभये देवमनुष्याः, समूहस्य देवा एको भागो मनुष्या द्वितीयो भागः । ताभ्यामेवाभिधीयते समूहः । स च भेदाभेदविवक्षितः । आम्राणां वनं ब्राह्मणानां सङ्घः, आम्रवणं ब्राह्मणसङ्घ इति ।। स पुनर्द्विविधो युतसिद्धावववोऽयुतसिद्धावयवश्च । युतसिद्धावयवः समूहो वनं सङ्घ इति । अयुतसिद्धावयवः सातः-शरीरं वृक्षः परमाणुरिति । अयुतसिद्धावयवभेदानुगत: समूहो द्रव्यमिति पतञ्जलिः । एतत्स्वरूपमित्युक्तम् । __ अथ किमेषां सूक्ष्मरूपम् ? तन्मानं भूतकारणम् । तस्यैकोऽवयवः परमाणुः सामान्यविशेषात्माऽयुतसिद्धावयवभेदानुगतः समुदाय इत्येवं सर्वतन्मात्राण्येतत्तृतीयम् । अथ भूतानां चतुर्थं रूपं ख्यातिक्रियास्थितिशीला गुणाः कार्यस्वभावानुपातिनोऽन्वयशब्देनोक्ताः ।। अथैषां पञ्चमं रूपमर्थवत्त्वम्, भोगापवर्गार्थता गुणेष्वन्वयिनी, गुणास्तन्मात्रभूतभौतिकेष्विति सर्वमर्थवत् । तेष्विदानीभूतेषु पञ्चसु पञ्चरूपेषु संयमात्तस्य तस्य रूपस्य स्वरूपदर्शनं जयश्च प्रादुर्भवति । तत्र पञ्च भूतस्वरूपाणि जित्वा भूतजयी भवति । तज्जयाद्वत्सानुसारिण्य इव गावोऽस्य सङ्कल्पानुविधायिन्यो भूतप्रकृतयो भवन्ति ॥४४॥ પૃથ્વી વગેરેના શબ્દ વગેરે વિશેષ આકાર વગેરે ધર્મો સાથે “સ્કૂલ” એવા પારિભાષિક નામથી ઓળખવામાં આવે છે. ભૂતોનું આ પહેલું રૂપ છે. એમનું બીજું રૂપ પ્રત્યેકને સામાન્ય એવું પૃથ્વીનું મૂર્તિ (આકાર), જળનું સ્નેહ, અગ્નિની ઉષ્ણતા, વાયુની વહનશીલતા અને આકાશની વ્યાપકતા “સ્વરૂપ” એવી પારિભાષિક સંજ્ઞાથી ઓળખાય છે. આ સામાન્યોના શબ્દ वगेरे विशेषो छ. मा विषेधुंछ : “मे (सामान्य) तिना साधा પોતપોતાના ધર્મોથી ભિન્ન જણાય છે.” Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૪૪ આ શાસ્ત્રમાં સામાન્ય અને વિશેષના સમુદાયને દ્રવ્ય કહેવામાં આવે છે. કારણ કે સમૂહ બેથી બને છે. એ ભિન્ન છતાં અસ્ત પામેલા અવયવોમાં અનુગત હોવાથી એક જણાય છે. દાખલા તરીકે શરીર, વૃક્ષ, યૂથ (ઝુંડ) અને વન. “ઉભયે દેવમનુષ્યાઃ” એ સમૂહ પદમાં શબ્દથી કહેલા ભેજવાળા અવયવોમાં અનુગત સમુદાયમાં એક ભાગ દેવો અને બીજો ભાગ મનુષ્યો છે. એ બે મળીને સમૂહ બને છે. એ બોલનારની ઇચ્છા પ્રમાણે ભેદ કે અભેદથી કહેવાય છેઃ આમ્રવૃક્ષોનું વન, બ્રાહ્મણોનો સંઘ અને આમ્રવન, બ્રાહ્મણસંઘ. સમૂહ બે પ્રકારનો છે : યુતસિદ્ધાવયવ અને અયુતસિદ્ધાવયવ. વન, સંઘ વગેરે યુતસિદ્ધાવયવ (છૂટા અવયવોવાળો) અને શરીર, વૃક્ષ, પરમાણુ વગેરે અયુતસિદ્ધાવયવ (સંયુક્ત અવયવોવાળો) છે. અયુતસિદ્ધાવયવોના ભેદોમાં અનુગત સમૂહ દ્રવ્ય છે, એવો પતંજલિ ઋષિનો મત છે. એને સ્વરૂપ કહે છે. એમનું સૂક્ષ્મ રૂપ શું છે? ભૂતોના કારણરૂપ તન્માત્ર (એમનું સૂક્ષ્મ રૂપ છે). પરમાણુ એ તન્માત્રનો એક અવયવ છે. એ સામાન્ય તથા વિશેષરૂપ છે, અને અયુતસિદ્ધ અવયવોના ભેદોમાં અનુગત સમુદાય છે. બધાં ભૂતો તન્માત્રરૂપ છે, એ એમનું ત્રીજું “સૂક્ષ્મ” રૂપ છે. પ્રકાશ, ક્રિયા અને સ્થિતિશીલતા રૂપ ગુણો ભૂતોનું ચોથું “અન્વય” રૂપ છે. ગુણો કાર્યના સ્વભાવ અનુસાર પ્રવર્તે છે, તેથી અન્વય શબ્દથી ઓળખવામાં આવે છે. અર્થવત્ત્વ એમનું પાંચમું રૂપ છે. ગુણો (પુરુષના) ભોગ અને મોક્ષ અર્થે છે, માટે તેઓમાં અર્થવત્તા અનુગત છે. આમ ગુણો, તન્માત્રો, ભૂતો અને ભૌતિક પદાર્થોમાં અર્થવત્તા અનુગત હોવાથી બધું અર્થવત છે. પાંચ રૂપોવાળા પાંચ મહાભૂતોમાં સંયમ કરવાથી તે તે રૂપના સ્વરૂપનું દર્શન અને જય પ્રાપ્ત થાય છે. પાંચ ભૂતસ્વરૂપોને જીતીને યોગી ભૂતજયી બને છે. એમનો જય કરવાથી ગાયો વાછરડાંને અનુસરે એમ ભૂતપ્રકૃતિઓ યોગીના સંકલ્પને અનુસરે છે. ૪૪ तत्त्व वैशारदी स्थूलस्वरूपसूक्ष्मान्वयार्थवत्त्वसंयमाद्भूतजयः । स्थूलं च स्वरूपं च सूक्ष्म Page #407 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૪૪] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ 393 चान्वयश्चार्थवत्त्वं चेति स्थूलस्वरूपसूक्ष्मान्वयार्थवत्त्वानि । तेषु संयमात्तज्जयः । स्थूलमाह-तत्रेति । पार्थिवा: पाथसीयास्तैजसा वायवीया आकाशीया: शब्दस्पर्शरूपरसगन्धा यथासंभवं विशेषाः षड्जगान्धारादयः शीतोष्णादयो नीलपीतादय: १ कषायमधुरादयः सुरभ्यादयः । एते हि नामरूपप्रयोजनैः परस्परतो भिद्यन्त इति विशेषाः । एतेषां पञ्च पृथिव्याम् । गन्धवर्जं चत्वारोऽप्सु । गन्धरसवर्जं त्रयस्तेजसि । गन्धरसरूपवर्जं द्वौ नभस्वति । शब्द एवाकाशे । त एत ईदृशा विशेषा: सहाकारादिभिर्धर्मैः स्थूलशब्देन परिभाषिताः शास्त्रे । तत्र पार्थिवास्तावद्धर्माः आकारो गौरवं रौक्ष्यं वरणं स्थैर्यमेव च । वृत्तिर्भेदः क्षमा कार्यं काठिन्यं सर्वभोग्यता ॥ अपां धर्माः स्नेहः सौक्ष्म्यं प्रभा शौक्ल्यं मार्दवं गौरवं च यत् । शैत्यं रक्षा पवित्रत्वं संधानं चोदका गुणाः ॥ उर्ध्वभाक्याचकं दग्धृ पावकं लघु भास्वरम् । प्रध्वंस्योजस्वि वै तेजः पूर्वाभ्यां भिन्नलक्षणम् ॥ तिर्यग्यानं पवित्रत्वमाक्षेपो नोदनं बलम् । चलमच्छायता रौक्ष्यं वायोर्धर्माः पृथग्विधाः ॥ तैजसा धर्माः - वायवीया धर्माः आकाशीया धर्मा:- सर्वतोगतिरव्यूहोऽविष्टम्भश्चेति ते त्रयः । आकाशधर्मा व्याख्याताः पूर्वधर्मविलक्षणाः ॥ इति । त एत आकारप्रभृतयो धर्मास्तै सहेति । आकारश्च सामान्यविशेषो गोत्वादिः । द्वितीयं रूपमाह-द्वितीयं रूपं स्वसामान्यम् । मूर्तिः सांसिद्धिकं काठिन्यम् । स्नेहो जलं मज्जापुष्टिबलाधानहेतुः । वह्निरुष्णतौदर्ये सौर्ये भौमे च सर्वत्रैव तेजसि समवेतोष्णतेति । सर्वं चैतद्धर्मधर्मिणोरभेदविवक्षयाभिधानम् । वायुः प्रणामी वहनशीलः । तदाह चलनेन तृणादीनां शरीरस्याटनेन च । सर्वगं वायुसामान्यं नामित्वमनुमीयते ॥ सर्वतोगतिराकाशः, सर्वत्र शब्दोपलब्धिदर्शनात् । श्रोत्राश्रयाकाशगुणेन हि शब्देन पार्थिवादिशब्दोपलब्धिरित्युपपादितमधस्तात् ( ३।४१ टीका ) । एतत्स्वरूपशब्देनोक्तम् । अस्यैव मूर्त्यादिसामान्यस्य शब्दादयः षड्जादय उष्णत्वादयः शुक्लत्वादयः कषायत्वादयः सुरभित्वादयो मूर्त्यादीनां सामान्यानां भेदाः । सामान्यान्यपि मूर्त्यादीनि I Page #408 -------------------------------------------------------------------------- ________________ 39४] પતંજલિનાં યોગસૂત્રો [५. 3 सू. ४४ जम्बीरपनसामलकफलादीनि रसादिभेदात्परस्परं व्यावर्तन्ते । तेनैतेषामेते रसादयो विशेषाः । तथा चोक्तम्-एकजातिसमन्वितानां प्रत्येकं पृथिव्यादीनामेकैकया जात्या मूर्तिस्नेहादिना समन्वितानामेषा षड्जादिधर्ममात्रव्यावृत्तिरिति । तदेवं सामान्यं मूर्त्याद्युक्तं विशेषाश्च शब्दादय उक्ताः । ये चाहुः सामान्यविशेषाश्रयो द्रव्यमिति तान्प्रत्याह-सामान्यविशेषसमुदायोऽत्र दर्शने द्रव्यम् । येऽपि तदाश्रयो द्रव्यमास्थिषत तैरपि तत्समुदायोऽनुभूयमानो नाप तव्यः । न च तदपहवे तयोराधारो द्रव्यमिति भवति । तस्मात्तदेवास्तु द्रव्यम् । न तु ताभ्यां तत्समुदायाच्च तदाधारमपरं द्रव्यमुपलभामहे । ग्रावभ्यो ग्रावसमुदायादिव च तदाधारमपरं पृथग्विधं शिखरम् । समूहो द्रव्यमित्युक्तम् । तत्र समूहमानं द्रव्यमिति भ्रमापनुत्तये समूहविशेषो द्रव्यमिति निर्धारयितुं समूहप्रकारानाह-द्विष्ठो हीति । यस्मादेवं तस्मान समूहमानं द्रव्यमित्यर्थः । द्वाभ्यां प्रकाराभ्यां तिष्ठतीति द्विष्ठः । एकं प्रकारमाहप्रत्यस्तमितेति । प्रत्यस्तमितो भेदो येषामवयवानां ते तथोक्ताः । प्रत्यस्तमितभेदा अवयवा यस्य स तथोक्तः । एतदुक्तं भवति-शरीरवृक्षयूथवनशब्देभ्यः समूहः प्रतीयमानोऽप्रतीतावयवभेदस्तद्वाचकशब्दप्रयोगात्समूह एकोऽवगम्यत इति । युतायुतसिद्धावयवत्वेन चेतनाचेतनत्वेन चोदाहरणचतुष्टयम् । युतायुतसिद्धावयवत्वं चाग्रे वक्ष्यते। द्वितीयं प्रकारमाह-शब्देनोपात्तभेदावयवानुगतः समूह उभये देवमनुष्या इति । देवमनुष्य इति हि शब्देनोभयशब्दवाच्यस्य समूहस्य भागौ भिन्नावुपात्तौ । ननूभयशब्दात्तदवयवभेदो न प्रतीयते । तत्कथमुपात्तभेदावयवानुगम इत्यत आह-ताभ्यां भागाभ्यामेव समूहोऽभिधीयते । उभयशब्देन भागद्वयवाचिशब्दसहितेन समूहो वाच्यः । वाक्यस्य वाक्यार्थवाचकत्वादिति भावः । पुनद्वैविध्यमाह-स चेति । भेदेन चाभेदेन च विवक्षितः । भेदविवक्षितमाहआम्राणां वनं ब्राह्मणानां सङ्घ इति । भेद एव षष्ठीश्रुतेः । यथा गर्गाणां गौरिति । अभेदविवक्षितमाह-आम्रवणं ब्राह्मणसङ्घ इति । आम्राश्च ते वनं चेति समूहसमूहिनोरभेदं विवक्षित्वा सामानाधिकरण्यमित्यर्थः । विधान्तरमाह-स पुनविविधः । युतसिद्धावयवः समूहः । युतसिद्धाः पृथक्सिद्धाः सान्तराला अवयवा यस्य स तथोक्तः, यूथं वनमिति । सान्तराला हि तदवयवा वृक्षाश्चा गावश्च । अयुतसिद्धावयवश्च समूहो वृक्षो गौः परमाणुः रिति । निरन्तरा हि तदवयवाः सामान्यविशेषा वा सास्नादयो वेति । तदेतेषु समूहेषु द्रव्यभूत समूहं निर्धारयति-अयुतसिद्धेति । तदेवं प्रासङ्गिकं द्रव्यं व्युत्पाद्य प्रकृतमुपसंहरतिएतत्स्वरूपमित्युक्तमिति । Page #409 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૪૪] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૩૭૫ તૃતીયં રૂપ વિવક્ષુઃ પૃઘ્ધતિ-અર્થતિ । ઉત્તરમાહ-તન્માત્રમિતિ । યથૈकोऽवयवः। परिमाणभेदः परमाणुः, सामान्यं मूर्तिः शब्दादयो विशेषास्तदात्मा, अयुतसिद्धा निरन्तरा येऽवयवाः सामान्यविशेषास्तद्भेदेष्वनुगतः समुदायः । यथा च परमाणुः सूक्ष्मं रूपमेवं सर्वतन्मात्राणि सूक्ष्मं रूपमिति । उपसंहरति- एतदिति । अथ भूतानां चतुर्थ रूपं ख्यातिक्रियास्थितिशीला गुणाः कार्यस्वभावमनुपतितुमनुगन्तुं शीलं येषां ते तथोक्ताः । अत एवान्वयशब्देनोक्ताः । अथैषां पञ्चमं रूपमर्थवत्त्वं विवृणोति - भोगेति । नन्वेवमपि सन्तु गुणा अर्थवन्तः । तत्कार्याणां तु कुतोऽर्थवत्त्वमित्यत आह- गुणा इति । भौतिका गोघटादयः । तदेवं संयमविषयमुक्त्वा संयमं तत्फलं चाह - तेष्विति । भूतप्रकृतयो भूतस्वभावाः ||૪|| સ્થૂલ, સ્વરૂપ, સૂક્ષ્મ, અન્વય અને અર્થવત્ત્વ (એ પાંચ ભૂતોનાં રૂપ છે). એમાં સંયમ કરવાથી એમનો જય સિદ્ધ થાય છે. “તત્ર પાર્થિવાઘાઃ” વગેરેથી સ્થૂલવિષે કહે છે. પાર્થિવ, જલીય, તૈજસ, વાયવીય અને આકાશીય શબ્દ, સ્પર્શ, રૂપ રસ અને ગંધના યથાક્રમ વિશેષો ષડ્જ, ગાંધાર (સા, રે, ગ, મ) વગેરે શીતઉષ્ણ વગેરે, નીલ-પીત વગેરે, કષાય-મધુર વગેરે, તથા સુરભિ (સુગંધ:દુર્ગંધ) વગેરે છે. તેઓ નામ, રૂપ અને પ્રયોજનોથી પરસ્પર ભિન્ન હોવાથી વિશેષ કહેવાય છે. આમાંના પાંચ ધર્મો પૃથ્વીમાં, ગંધસિવાયના ચાર જળમાં, ગંધરસસિવાયના ત્રણ તેજમાં, ગંધ રસ રૂપ સિવાયના બે વાયુમાં અને ફક્ત એક શબ્દ આકાશમાં રહે છે. આ વિશેષો આકાર વગેરે ધર્મો સાથે શાસ્ત્રમાં ‘સ્થૂલ” શબ્દથી પરિભાષિત થાય છે. પૃથ્વીના ધર્મો નીચે પ્રમાણે છે : : “આકાર, ગુરુતા, રુક્ષતા, વરણ (જગા રોકવી) સ્થિરતા, વૃત્તિ, ભિન્નતા, ક્ષમા (આશ્રય) કૃશતા, કઠિનતા અને સર્વભોગ્યતા.” “સ્નેહ (ચીકાશ) સૂક્ષ્મતા, સ્વચ્છતા, શુક્લતા, મૃદુતા, ગુરુતા, શીતતા, રક્ષા (સાચવણી), પવિત્રતા અને સંધાન (રૂઝાવવાનો ગુણ) એ જળના ધર્મો છે.” “ઊર્ધ્વગતિ, પકવવું, પ્રકાશવું, બાળવું, પવિત્ર કરવું, લઘુતા, તેજસ્વિતા, નાશ કરવો એ તેજના ગુણો છે, જે અગાઉ જણાવેલા બે ગુણસમૂહોથી જુદા છે.” “ચોતરફ ફેલાવું, પવિત્રતા, ફેંકવું, ગતિ આપવી, શક્તિ, ગતિશીલતા, Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૪૪ છાયારહિતતા, રુક્ષતા, એ વાયુના વિવિધ ધર્મો છે.” સર્વતરફ ગતિશીલતા, ઘન રૂપે એકત્ર ન થવું અને અવરોધરહિતતા એ ત્રણ પહેલાંના ધર્મોથી જુદા આકાશના ધર્મો છે.” આકાર વગેરે ધર્મો સાથે ભૂતો સ્થૂલ કહેવાય છે. ગાય વગેરે આકારો સામાન્ય તથા વિશેષ છે. “દ્વિતીય રૂ૫ સ્વસામાન્યમવગેરેથી ભૂતોનું બીજું રૂપ કહે છે. મૂર્તિ એટલે સ્વાભાવિક કઠિનતા. જળ સ્નેહ, મજ્જા, પુષ્ટિ અને બળ આપવામાં હેતુભૂત છે. અગ્નિની ગરમી જઠરાગ્નિમાં, સૂર્યમાં, પૃથ્વી પરના અગ્નિમાં અને તેમાં સર્વત્ર સમવાય સંબંધથી રહેલી છે. આ બધું ધર્મ અને ધર્મીના અભેદની અપેક્ષાએ કહ્યું છે. વાયુ પ્રણામી કે વહનશીલ છે. એ આ વિષે કહ્યું છે: ઘાસ વગેરેના ચલનથી અને શરીરની ગતિશીલતાથી સર્વત્ર રહેલા વાયુનું નામિત્વ (વહનશીલતા) સૂચવાય છે” આકાશ સર્વત્ર ગતિવાળું છે. કારણ કે શબ્દ બધે જ પ્રાપ્ત થાય છે. કાનના આશ્રયે રહેલા આકાશના ગુણરૂપ શબ્દ વડે પૃથ્વી વગેરેના શબ્દો ઉપલબ્ધ થાય છે, એમ અગાઉ (૩.૪૧) કહ્યું છે. આ “સ્વરૂપ” શબ્દથી ઓળખાય છે. ભૂતોના આ મૂર્તિ વગેરે સામાન્યોના જજ વગેરે, ગરમી વગેરે, શુક્લત્વ વગેરે, કષાય વગેરે, સુગંધ વગેરે ભેદો છે. મૂર્તિ વગેરે સામાન્યો પણ, લીંબુ, ફણસ, આમળાં, વગેરે ફળોના તેમજ રસોના ભેદથી પરસ્પર ભિન્ન જણાય છે. તેથી એ સામાન્યોના રસ વગેરે વિશેષો છે. આ વિષે કહ્યું છેઃ “એક જાતિના એટલે પૃથ્વી, જળ વગેરે પ્રત્યેક જાતિના મૂર્તિ, સ્નેહ વગેરેથી યુક્ત એવા એમના જજ વગેરે ધર્મો ભિન્ન હોય છે. આમ મૂર્તિ વગેરે સામાન્ય અને શબ્દ વગેરે વિશેષો કહ્યા. જેઓ દ્રવ્ય સામાન્ય અને વિશેષનો આશ્રય છે એમ કહે છે, એમના પ્રત્યે “સામાન્ય વિશેષ સમુદાયોત્ર દર્શને દ્રવ્યથી કહે છે કે આ શાસ્ત્રમાં સામાન્ય અને વિશેષના સમુદાયને (એમના આશ્રયને નહીં) દ્રવ્ય કહેવામાં આવે છે. જેઓ દ્રવ્યને એમના આશ્રય તરીકે સ્વીકારે છે, એમણે પણ એમના સમુદાયનો અનુભવ સ્વીકારવો જોઈએ. ન સ્વીકારવાથી કે છુપાવવાથી દ્રવ્ય એમનો આશ્રય બની જતું નથી. તેથી સમુદાય જ દ્રવ્ય છે. એ બેથી કે એમના સમુદાયથી ભિન્ન એમના આધારરૂપ પૃથક દ્રવ્યની ઉપલબ્ધિ થતી નથી. પત્થરો અને પત્થરોના સમુદાયથી ભિન્ન એમના આશ્રયરૂપ પૃથફ શિખર હોતું નથી. સમૂહ દ્રવ્ય છે, એમ કહ્યું. સમૂહ માત્ર દ્રવ્ય છે એવા ભ્રમને દૂર કરવા અને વિશેષ પ્રકારનો સમૂહ દ્રવ્ય છે એમ નક્કી કરવા સમૂહના પ્રકારો વર્ણવે છે, “દ્વિષ્ઠો હિ સમૂહ” વગેરેથી. આમ હોવાથી સમૂહમાત્ર દ્રવ્ય નથી. બે પ્રકારે રહે Page #411 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૪૪] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૭૭ એ દ્વિઇ છે. પહેલો પ્રકાર, “પ્રત્યસ્તમિતભેદાવવાનુગતા” વગેરેથી વર્ણવતાં કહે છે કે જેના અવયવોનો ભેદ ન જણાતો હોય એવો સમૂહ. કહેવાનો આશય એ છે કે શરીર, વૃક્ષ, જૂથ અને વન શબ્દોથી જણાતો સમૂહ એવો છે, જેમાં અવયવવાચક શબ્દોનો પ્રયોગ ન કર્યો હોવાથી અવયવો પ્રતીત થતા નથી, પણ એક સમૂહ પ્રતીત થાય છે. યુતસિદ્ધ અને અયુતસિદ્ધ તેમજ ચેતન અને અચેતન અવયવોવાળા હોવાથી સમૂહનાં ચાર ઉદાહરણો આપે છે. યુતાયુતસિદ્ધ અવયવવિષે આગળ કહેવામાં આવશે. “શબ્દનોપાત્તભેદાવવાનુગતા” વગેરેથી બીજો પ્રકાર કહે છે. શબ્દથી ભિન્ન અવયવો કહ્યા હોય એનો દાખલો “ઉભો દેવમનુષ્યા” છે. દેવ અને મનુષ્ય શબ્દથી સમૂહના ભાગો ભિન્ન રીતે કહ્યા છે. પણ એ શબ્દોથી અવયવોનો ભેદ કહેવાયો નથી, તો ભેદ કહ્યા એમ શી રીતે કહેવાય ? એના જવાબમાં કહે છે કે બે ભાગોથી જ સમૂહ કહેવાયો છે. બંને એટલે બે ભાગના વાચક શબ્દો સાથે સમૂહ કહેવાયો છે. વાક્ય એના અર્થનું વાચક હોય છે, એવો ભાવ છે. સ ચ ભેદભેદવિવક્ષિત”થી બીજા બે પ્રકારો કહે છે. ભેદથી અને અભેદથી કહેવાની ઇચ્છા પ્રમાણે, એમ બે પ્રકાર છે. આંબાનું વન અને બ્રાહ્મણોનો સંઘ એ ભેદ કહેવાની ઇચ્છાના દાખલા છે. ભેદમાં છઠ્ઠી વિભક્તિ પ્રયોજાય છે, જેમ ગર્ગોની ગાય. આમ્રવન અને બ્રાહ્મણ સંઘ અભેદ કહેવાની ઇચ્છાના દાખલા છે. આંબાઓ અને વન એમ સમૂહી અને સમૂહનો અભેદ કહેવાની ઈચ્છા હોય ત્યારે સમાનાધિકરણ પ્રયોગ થાય છે. સ પુનર્વિવિધા” વગેરેથી બીજો પ્રકાર કહે છે. યુતસિદ્ધ અવયવ એટલે પૃથફ, વચ્ચે અંતરવાળા અવયવોનો સમૂહ દાખલા તરીકે જૂથ, વન. એમાં ગાયો અને વૃક્ષોરૂપ અવયવો અંતરવાળા છે. અયુતસિદ્ધ અવયવોવાળો સમૂહ વૃક્ષ, ગાય, પરમાણું છે. સામાન્ય-વિશેષ અને ગળાની ચામડી વગેરે અવયવો અંતર વિનાના છે. આ બધાઓ માંથી જે દ્રવ્યભૂત સમૂહ છે, એનો નિર્ણય “અયુતસિદ્ધાવયવમેદાનુગતઃ સમૂહ દ્રવ્યમ્” થી કરે છે. પ્રસંગવશાત્ દ્રવ્યનું વર્ણન કરીને મૂળ વાતનો ઉપસંહાર “એતસ્વરૂપમિત્સુક્તમ્” થી કરે છે. “અથ” વગેરેથી ચોથા રૂપને કહેવાની ઇચ્છાથી પ્રશ્ન પૂછે છે. તન્માત્રમએમ જવાબ આપે છે. જેનો (તન્માત્રનો) એક અવયવ કે માપ પરમાણુ છે, મૂર્તિ સામાન્ય છે, શબ્દો વગેરે વિશેષો છે, એવા રૂપવાળો અને અયુતસિદ્ધ કે અંતર વિનાના ભિન્ન સામાન્ય વિશેષરૂપ અવયવોમાં અનુગત સમુદાય તન્માત્ર છે. પરમાણુ સૂક્ષ્મરૂપ છે એમ બધા તત્પાત્રો સૂક્ષ્મરૂપ છે. “એતત્ Page #412 -------------------------------------------------------------------------- ________________ उ७८] પતંજલિનાં યોગસૂત્રો [41. उ२.४५ તૃતીય”થી ઉપસંહાર કરે છે. ભૂતોનું ચોથું રૂપ પ્રકાશ, ક્રિયા અને સ્થિતિશીલ ગુણો છે. એ ગુણો કાર્યના સ્વભાવમાં અનુગત રહેનારા છે, માટે અન્વય શબ્દથી કહ્યા છે. “ભોગાપવર્ષાર્થતા” વગેરેથી ભૂતોનું પાંચમું અર્થવસ્વ રૂપ કહે છે. ગુણો ભલે અર્થવાળા હોય, પણ એમનાં કાર્યોમાં અર્થવત્ત્વ કેવી રીતે હોઈ શકે ? જવાબમાં “ગુણાસ્તનાત્ર” વગેરેથી કહે છે કે ગુણો સન્માત્રમાં, ભૂતોમાં અને ભૌતિક પદાર્થોમાં અનુગત છે, માટે બધું (જગત) અર્થવત્ છે. ગાય, ઘડો વગેરે ભૌતિક છે. “તેષુ” વગેરેથી સંયમનો વિષય કહીને, સંયમના ફળ વિષે કહે છે. ભૂતપ્રકૃતિ એટલે ભૂતસ્વભાવના. ૪૪ ततोऽणिमादिप्रादुर्भाव: कायसंपत्तद्धर्मानभिघातश्च ॥४५॥ એનાથી (ભૂતજયથી) અણિમા વગેરે સિદ્ધિઓ ઉત્પન્ન થાય છે, શરીરસંપત્તિ અને એમના (ભૂતોના) ધર્મો આઘાત કરતા નથી. ૪૫ भाष्य तत्राणिमा भवत्यणुः लघिमा लघुर्भवति । महिमा महान्भवति । प्राप्तिरङ्गल्यग्रेणापि स्पृशति चन्द्रमसम् । प्राकाम्यमिच्छानभिघातः, भूमावुन्मज्जति निमज्जति यथोदके । वशित्वं भूतभौतिकेषु वशी भवत्यवश्यश्चान्येषाम् । ईशितृत्वं तेषां प्रभवाप्ययव्यूहानामीष्टे । यत्र कामावसायित्वं सत्यसङ्कल्पता यथा सङ्कल्पस्तथा भूतप्रकृतीनामवस्थानम् । न च शक्तोऽपि पदार्थविपर्यासं करोति । कस्मात् ? अन्यस्य यत्रकामावसायिनः पूर्वसिद्धस्य तथाभूतेषु सङ्कल्पादिति । एतान्यष्टावैश्वर्याणि । कायसंपद्वक्ष्यमाणा । तद्धर्मानभिघातश्च, पृथ्वी मूर्त्या न निरुणद्धि योगिनः शरीरादिक्रियाम्, शिलामप्यनुविशतीति, नापः स्निग्धाः क्लेदयन्ति, नाग्निरुष्णो दहति, न वायुः प्रणामी वहति । अनावरणात्मकेऽप्याकाशे भवत्यावृतकायः, सिद्धानामप्यदृश्यो भवति ॥४५॥ मामाथी म ४५ो थाय छे. सबिमाथी लघु-उद-थाय छे. મહિમાથી મહા-મોટો- થાય છે. પ્રાપ્તિથી આંગળી વડે ચંદ્રને સ્પર્શે છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ પ. ૩ સૂ. ૪૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૭૯ પ્રાકામ્યથી ઈચ્છાનો વિઘાત થતો નથી. પાણીની જેમ પૃથ્વીમાં ડૂબકી મારીને બહાર આવે છે. વશિત્વથી ભૂત-ભૌતિકો વશ કરે છે, પોતે એમને વશ થતો નથી. ઈશિત્વથી એમને ઉત્પન્ન અને વિનષ્ટ કરી શકે છે. એનાથી કામાવસાયિત્વ કે સત્યસંકલ્પતા સિદ્ધ થાય છે. ભૂતપ્રકૃતિઓ એના સંકલ્પ મુજબ પ્રવર્તે છે અને સમર્થ હોવા છતાં પદાર્થ-વિપર્યાસ (ફેરફાર) કરતો નથી. કેમ? કારણ કે પૂર્વસિદ્ધ બીજા યત્રકામાવસાયી (ઈશ્વર)નો ભૂતવિષે એવો સંકલ્પ છે. આ આઠ ઐશ્વર્યો છે. કાયસંપત આગળ કહેવાશે. ભૂતોના ધર્મો આઘાત કરતા નથી, એટલે પૃથ્વી પોતાની મૂર્તિ (ઘનતા)થી એના શરીર વગેરેની ક્રિયાને રોકતી નથી. પત્થરમાં પણ પ્રવેશ કરે છે. સ્નિગ્ધ જળ એને ભીંજવતાં નથી. ગરમ અગ્નિ એને બાળતો નથી. વહનશીલ વાયુ એને ખસેડતો નથી. અનાવરણ સ્વભાવના આકાશમાં પણ પોતાના શરીરને છુપાવે છે, અને સિદ્ધો વડે પણ અદશ્ય બને છે. ૪૫ तत्त्व वैशारदी संकल्पानुविधाने भूतानां किं योगिनः सिध्यतीत्यत आह-ततोऽणिमादिप्रादुर्भाव: कायसंपत्तद्धर्मानभिघातश्च । स्थूलसंयमजयाच्चतस्रः सिद्धयो भवन्तीत्याहतत्राणिमा महानपि भवत्यणुः । लघिमा महानपि लघुर्भूत्वेषीकतुल इवाकाशे विहरति । महिमाल्पोऽपि ग्रामनगगगनपरिमाणो भवति । प्राप्तिः सर्वे भावाः संनिहिता भवन्ति योगिनः, तद्यथा भूमिष्ठ एवाङ्गल्यग्रेण स्पृशति चन्द्रमसम् । स्वरूपसंयमविजयात्सिद्धिमाह-प्राकाम्यमिच्छानभिघातः । नास्य रूपं भूतस्वरूपैर्मूर्त्यादिभिरभिहन्यते । भूमावुन्मज्जति निमज्जति च यथोदके । सूक्ष्मविषयसंयमजयात्सिद्धिमाह-वशित्वम् इति । भूतानि पृथिव्यादीनि भौतिकानि गोघटादीनि । तेषु वशी स्वतन्त्रो भवति । तेषां त्ववश्यस्तत्कारणतन्मात्रपृथिव्यादिपरमाणुवशीकारात्तत्कार्यवशीकारः । तेन यानि यथावस्थापयति तानि तथावतिष्ठन्त इत्यर्थः । अन्वयविषयसंयमजयात्सिद्धिमाहईशितृत्वम् इति । तेषां भूतभौतिकानां विजितमूलप्रकृतिः सन् यः प्रभव उत्पादो यश्चाप्ययो विनाशो यश्च व्यूहो यथावदवस्थापनं तेषामीष्टे । अर्थवत्त्वसंयमात्सिद्धिमाहयत्र कामावसायित्वं सत्यसङ्कल्पता । विजितगुणार्थवत्त्वो हि योगी यद्यदर्थतया सङ्कल्पयति तत्तस्मै प्रयोजनाय कल्पते । विषमप्यमृतकार्ये सङ्कल्प्य भोजयञ्जीवयतीति । स्यादेतत्-यथा शक्तिविपर्यासं करोत्येवं पदार्थविपर्यासमपि कस्मान्न करोति ? तथा Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૪૫ च चन्द्रमसमादित्यं कुर्यात्कुहूं च सिनीवालीमित्यत आह- न च शक्तोऽपीति । न खल्वेते यत्रकामावसायिनस्तत्रभवतः परमेश्वरस्याज्ञामतिक्रमितुमुत्सहन्ते । शक्तयस्तु पदार्थानां जातिदेशकालावस्थाभेदेनानियतस्वभावा इति युज्यते तासु तदिच्छानुविधानमिति। एतान्यष्टावैश्वर्याणि । तद्धर्मानभिघात इति । अणिमादिप्रादुर्भाव इत्यनेनैव तद्धर्मानभिघातसिद्धौ पुनरुपादानं कायसिद्धिवदेतत्सूत्रोपबद्धसकलविषयसंयमफलवत्त्वज्ञापनाय । सुगममन्यत् III ભૂતોમાં સંયમ કરવાથી યોગીને માટે ભૂતો સંકલ્પાનુવિધાયી બનતાં કેવી સિદ્ધિ મળે છે? “તતોણિમાદિ વગેરે સૂત્રથી જવાબ આપે છે, ભૂતોના શૂલરૂપમાં સંયમ કરવાથી ચાર સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. મોટો હોવા છતાં અણુ જેવડો બને એ અણિમા છે. લઘિમાથી મોટો છતાં હળવો બનીને હલકા ઘાસ કે રૂની જેમ આકાશમાં વિહરે છે. મહિમાથી નાનો હોવા છતાં ગામ, પર્વત કે આકાશ જેવડો બને છે. પ્રાપ્તિથી બધા પદાર્થો યોગીની નજીક આવી જાય છે, અને પૃથ્વી પર રહીને આંગળીના અગ્રભાગ (ટરવા)થી ચંદ્રને સ્પર્શે છે. ભૂતોના સ્વરૂપનો સંયમ વડે વિજય કરવાથી મળતી સિદ્ધિઓ કહે છે. પ્રાકામ્ય એટલે ઇચ્છાના વિઘાતનો અભાવ. એનું રૂપ ભૂતોના મૂર્તિ વગેરે રૂપોથી આઘાત અનુભવતું નથી. પાણીની જેમ જમીનમાં ડૂબીને બહાર આવે છે. ભૂતોના સૂક્ષ્મનો સંયમ વડે જય કરીને મળતી સિદ્ધિઓ કહે છે. વશિત્વથી પૃથ્વી વગેરે ભૂતો અને ગાય, ઘડો વગેરે ભૌતિકોવિષે વશી કે સ્વતંત્ર બને છે, એમના વશમાં આવતો નથી. ભૂતોના કારણરૂપ તન્માત્રો - પૃથ્વી વગેરેના પરમાણુઓ-ને સંયમવડે વશ કરીને, એમનાં કાર્યોને પણ વશ કરે છે. એમને જેમ સ્થાપે એમ જ રહે છે, એવો અર્થ છે. ભૂતોના અન્વયને સંયમ વડે વશ કરવાથી મળતી સિદ્ધિઓ કહે છે. ઈશિત્વ એટલે મૂળ પ્રકૃતિના વિજયથી ભૌતિકોના ઉત્પત્તિ-વિનાશ અને ભૂહ (સંસ્થાન) પર અધિકાર મેળવે છે. અર્થવન્દ્ર પર સંયમ વડે મળતી સિદ્ધિ કહે છે. પત્રકામાવસાયિત્વ એટલે સત્યસંકલ્પત્વ. ગુણોની અર્થવત્તા જીતીને યોગી જે ભૂતને જેના અર્થે સંકલ્પથી યોજ, એ તે તે પ્રયોજન સિદ્ધ કરે છે. સંકલ્પથી વિષને અમૃત તરીકે યોજીને જિવાડે છે. ભલે પણ શક્તિ વિપર્યાસ (ફેરફાર)ની જેમ પદાર્થ વિપર્યાસ કેમ કરતો નથી ? એમ કરીને એ ચંદ્રને સૂર્ય તેમજ કુ ને સિનીવાલી અમાવાસ્યાના બે ભેદો) બનાવી શકે. એના જવાબમાં “શોપિ.” વગેરેથી કહે છે કે યત્ર કાયાવસાયી યોગીઓ સમર્થ હોવા છતાં આદિયોગી પરમેશ્વરની આજ્ઞા ઉથાપવાનું Page #415 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૪૭] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૩૮૧ સાહસ કરતા નથી. પદાર્થોની શક્તિઓ તો જાતિ, દેશ, કાળ, અવસ્થાના ભેદોથી અનિશ્ચિત સ્વભાવની હોય છે. એમને યોગી પોતાના સંકલ્પમુજબ ચલાવે એ યોગ્ય છે. (પદાર્થ વિપર્યાસ યોગ્ય નથી). આ આઠ ઐશ્વર્યો છે. અણિમા વગેરેની પ્રાપ્તિથી ભૂતોના ધર્મો વડે અનભિઘાત સિદ્ધ છે, છતાં ફરીથી “તર્માનભિઘાત” કહેવાનો આશય એ છે કે કાયસિદ્ધિની જેમ આ સૂત્રમાં કહેલા બધા વિષયોમાં કરેલો સંયમ અવશ્ય સફળ થાય છે, એમ સમજવું જોઈએ. બીજું સુગમ છે. ૪૫ रूपलावण्यबलवज्रसंहननत्वानि कायसंपत् ॥४६॥ રૂપ, લાવણ્ય, બળ, વજ જેવી દઢતા કાયસંપત છે. ૪૬ માણે दर्शनीयः कान्तिमानतिशयबलो वज्रसंहननश्चेति ॥४६॥ યોગી દર્શનીય રૂપવાળો, કાન્તિમાનું, અત્યંત બળવાનું અને વજ જેવા દઢ શરીરવાળો બને છે. ૪૬ તત્ત્વ વૈશાલી कायसंपदमाह-रूपलावण्यबलवज्रसंहननत्वानि कायसंपत् । वज्रस्येव संहननमवयवव्यूहो दृढो निबिडो यस्य स तथोक्तः ॥४६।। “રૂપલાવણ્ય” વગેરે સૂત્રથી કાયસંપત કહે છે. વજસંહનન એટલે દઢ, નિબિડ અવયવસંસ્થાનવાળો બને છે. ૪૬ ग्रहणस्वरूपास्मितान्वयार्थवत्त्वसंयमादिन्द्रियजयः ॥४७॥ ગ્રહણ, સ્વરૂપ, અસ્મિતા, અન્વય અને અર્થવન્દ્ર પર સંયમથી યોગી ઇન્દ્રિયજય સિદ્ધ કરે છે. ૪૭. भाष्य सामान्यविशेषात्मा शब्दादिर्गाह्यः । तेष्विन्द्रियाणां वृत्तिर्ग्रहणम् । न च तत्सामान्यमात्रग्रहणाकारम् । कथमनालोचितः स विषयविशेष इन्द्रियेण मनसा वानुव्यवसीयेतेति । स्वरूपं पुनः प्रकाशात्मनो बुद्धिसत्त्वस्य सामान्य विशेषयोरयुतसिद्धावयवभेदानुगतः समूहो द्रव्यमिन्द्रियम् । तेषां तृतीयं रूपमस्मितालक्षणोऽहंकारः । तस्य सामान्यस्येन्द्रियाणि विशेषाः । चतुर्थं Page #416 -------------------------------------------------------------------------- ________________ ३८२] પતંજલિનાં યોગસૂત્રો [५. 3 सू. ४७ रूपं व्यवसायात्मकाः प्रकाशक्रियास्थितिशीला गुणा येषामिन्द्रियाणि साहंकाराणि परिणामः । पञ्चमं रूपं गुणेषु यदनुगतं पुरुषार्थवत्त्वमिति । पञ्चस्वेतेष्विन्द्रियरूपेषु यथाक्रमं संयमस्तत्र तत्र जयं कृत्वा पञ्चरूपजयाइन्द्रियजयः प्रादुर्भवति योगिनः ॥४७॥ સામાન્ય, વિશેષરૂપવાળા શબ્દાદિ ગ્રાહ્ય છે. એમાં ઇન્દ્રિયોની વૃત્તિ ગ્રહણ છે. આ ફક્ત સામાન્યના ગ્રહણના આકારનું નથી. વિષયની વિશેષતા જાણ્યા વિના મનથી કે ઇન્દ્રિયથી અનુવ્યવસાય (પછીથી વિષયની પ્રાપ્તિનો નિર્ણય કે પ્રયત્ન) કેવી રીતે થાય ? સ્વરૂપ એટલે પ્રકાશસ્વરૂપ બુદ્ધિસત્ત્વના સામાન્ય-વિશેષરૂપ અયુતસિદ્ધ અવયવોના ભેદમાં અનુગત સમૂહરૂપ દ્રવ્ય ઇન્દ્રિય છે. એમનું ત્રીજું રૂપ અમિતાલક્ષણ અહંકાર છે. એ સામાન્ય છે. ઇન્દ્રિયો એના વિશેષ છે. (અન્વય નામનું) ચોથું રૂપ વ્યવસાયાત્મક પ્રકાશ, ક્રિયા અને સ્થિતિશીલ ગુણો છે. અહંકાર સાથે ઇન્દ્રિયો એમનું પરિણામ છે. પાંચમું પુરુષાર્થવસ્વ રૂપ ગુણોમાં રહેલું છે. આ પાંચ ઇન્દ્રિયરૂપોમાં સંયમ કરવાથી તે તે સ્તરે જય પ્રાપ્ત થાય છે. અને પાંચે રૂપોના જયથી યોગી ઇન્દ્રિયજય સિદ્ધ કરે છે. ૪૭ तत्त्व वैशारदी जितभूतस्य योगिन इन्द्रियजयोपायमाह-ग्रहणस्वरूपास्मितान्वयार्थवत्त्वसंयमादिन्द्रियजयः । ग्रहणं च स्वरूपं चास्मिता चान्वयश्चार्थवत्त्वं च तेषु संयमस्तस्मादित्यर्थः । गृहीतिर्ग्रहणम्, तच्च ग्राह्याधीननिरूपणमिति ग्राह्यं दर्शयतिसामान्यविशेषात्मेति । ग्राह्यमुक्त्वा ग्रहणमाह-तेष्विति । वृत्तिरालोचनं विषयाकारा परिणतिरिति यावत् । ये त्वाहुः-सामान्यमात्रगोचरेन्द्रियवृत्तिरिति तान्प्रत्याह-न चेति । गृह्यत इति ग्रहणम् । न सामान्यमात्रगोचरं ग्रहणम् । बाह्येन्द्रियतन्त्रं हि मनो बाह्ये प्रवर्तते, अन्यथान्धबधिराद्यभावप्रसङ्गात् । तदिह यदि न विशेषविषयमिन्द्रियं तेनासावनालोचितो विशेष इति कथं मनसानुव्यवसीयेत ·। तस्मात्सामान्यविशेषविषयमिन्द्रियालोचनमिति तदेतद्ग्रहणमिन्द्रियाणां प्रथमं रूपम् । द्वितीयं रूपमाहस्वरूपं पुनरिति । अहङ्कारो हि सत्त्वभागेनात्मीयेनेन्द्रियाण्यजीजनत् । अतो यत्तत्र करणत्वं सामान्यं यच्च नियतरूपादिविषयत्वं विशेषस्तदुभयमपि प्रकाशात्मकमित्यर्थः । तेषां तृतीयं रूपमिति । अहङ्कारो हीन्द्रियाणां कारणमिति यत्रेन्द्रियाणि तत्र तेन भवितव्यमिति सर्वेन्द्रियसाधारण्यात्सामान्यमिन्द्रियाणामित्यर्थः । चतुर्थं रूपमिति । Page #417 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૪૮] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૩૮૩ गुणानां हि द्वैरूप्यं व्यवसेयात्मकत्वं व्यवसायात्मकत्वं च । तत्र व्यवसेयात्मकतां ग्राह्यतामास्थाय पञ्च तन्मात्राणि भूतभौतिकानि निर्मिमीते व्यवसायात्मकत्वं तु ग्रहणरूपमास्थाय साहङ्काराणीन्द्रियाणीत्यर्थः । शेषं सुगमम् ॥४७॥ ભૂતજય પછી યોગી માટે ઇન્દ્રિયજયનો ઉપાય “ગ્રહણ સ્વરૂપ..’’ વગેરેથી કહે છે. ગ્રહણનું નિરૂપણ ગ્રાહ્યને આધીન છે. તેથી “સામાન્ય વિશેષાત્મા’ વગેરેથી ગ્રાહ્ય વર્ણવે છે. ગ્રાહ્ય કહીને “તેષુ ઇન્દ્રિયાણાં વૃત્તિઃ” વગેરેથી ગ્રહણ કહે છે. વૃત્તિ એટલે આલોચન કે વિષયાકારે પરિણામ. ઇન્દ્રિયો ફક્ત સામાન્યોમાં પ્રવર્તે છે, એમ કહેનાર લોકો પ્રત્યે “ન ચ” વગેરેથી કહે છે કે ગ્રહણ થાય એને ગ્રહણ કહે છે. એ ગ્રહણ ફક્ત સામાન્યગોચર નથી. બહારતરફ વલણવાળી ઇન્દ્રિયોને આધીન રહીને મન બહાર પ્રવર્તે છે. નહીં તો કોઈ માણસ આંધળો-બહેરો હોઈ શકે નહીં. તેથી ઇન્દ્રિયો જો વિશેષને પોતાનો વિષય ન બનાવે તો વિશેષતાનો વિચાર કર્યા વિના મન કેવી રીતે અનુવ્યવસાય કરે ? માટે ઇન્દ્રિયનું આલોચન સામાન્ય અને વિશેષ બંનેને વિષય બનાવે છે. આ ગ્રહણ ઇન્દ્રિયોનું પહેલું રૂપ છે. “સ્વરૂપં પુનઃ” વગેરેથી બીજું રૂપ કહે છે. અહંકાર પોતાના સત્ત્વભાગથી ઇન્દ્રિયો ઉત્પન્ન કરે છે. તેથી એનું સામાન્ય કરણપણું અને નિયતરૂપ વગેરેને વિષય બનાવવા રૂપ વિશેષપણું -એ બંને પ્રકાશાત્મક છે, એવો અર્થ છે. અસ્મિતાલક્ષણ અહંકાર એમનું ત્રીજું રૂપ છે. અહંકાર ઇન્દ્રિયોનું કારણ છે. જ્યાં ઇન્દ્રિયો હોય ત્યાં અહંકાર પણ હોય. આમ બધી ઇન્દ્રિયો માટે સમાન હોવાથી એ એમનું સામાન્ય રૂપ છે. ગુણો એમનું ચોથું રૂપ છે. ગુણો વ્યવસાય (ગ્રહણ) રૂપ અને વ્યવસેય (ગ્રાહ્ય) રૂપ છે. વ્યવસેયરૂપે ગ્રાહ્યતાનો સ્વીકાર કરી, પાંચ તન્માત્રો, ભૂતો અને ભૌતિકોનું નિર્માણ કરે છે, અને વ્યવસાયરૂપે ગ્રહણરૂપ સ્વીકારીને અહંકાર સાથે ઇન્દ્રિયો ઉત્પન્ન કરે છે. બાકીનું સુગમ છે. ૪૫ ततो मनोजवित्वं विकरणभावः प्रधानजयश्च ॥४८॥ એનાથી (ઇન્દ્રિયજયથી) મન જેવો વેગ, વિકરણભાવ અને પ્રધાનજય સિદ્ધ થાય છે. ૪૮ भाष्य कायस्यानुत्तमो गतिलाभो मनोजवित्वम् । विदेहानामिन्द्रियाणामभिप्रेतदेशकालविषयापेक्षो वृत्तिलाभो विकरणभावः । सर्वप्रकृति Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૪૮ विकारवशित्वं प्रधानजय इति । एतास्तिस्त्रः सिद्धयो मधुप्रतीका उच्यन्ते । एताश्च करणपञ्चकस्वरूपजयादधिगम्यन्ते ॥४८॥ શરીરને અનુત્તમ (જેનાથી વધુ સારી ન હોય એવી) ગતિનો લાભ થાય, એને મનોજવિત્વ કહેવાય છે. ઇન્દ્રિયો દેહવગર ઇચ્છિત દેશ, કાળ અને વિષયોમાં વૃત્તિ લાભ કરે એને વિકરણ ભાવ કહે છે. પ્રકૃતિના બધા વિકારો વશ થાય એ પ્રધાનજય છે. આ ત્રણ સિદ્ધિઓ “મધુપ્રતીકા” કહેવાય છે, અને પાંચ કરણોના સ્વરૂપજયથી પ્રાપ્ત થાય છે. ૪૮ તત્ત્વ વૈશારી पञ्चरूपेन्द्रियजयात्सिद्धीराह-ततो मनोजवित्वं विकरणभाव: प्रधानजयश्च । विदेहानामिन्द्रियाणां करणभावो विकरणभावः । देशः काश्मीरादिः । कालोऽतीतादिः । विषयः सूक्ष्मादिः । सान्वयेन्द्रियजयात्सर्वप्रकृतिविकारवशित्वं प्रधानजयः । ता एता: सिद्धयो मधुप्रतीका इत्युच्यन्ते योगशास्त्रनिष्णातैः । स्यादेतत्-इन्द्रियजयादिन्द्रियाणि सविषयाणि वश्यानि भवन्तु । प्रधानादीनां तत्कारणानां किमायातमित्यत आहएताश्चेति । करणानामिन्द्रियाणां पञ्च रूपाणि ग्रहणादीनि तेषां जयात् । एतदुक्तं भवति नेन्द्रियमात्रजयस्यैताः सिद्धयोऽपि तु पञ्चरूपस्य । तदन्तर्गतं च प्रधानादीति ॥४८॥ તતો મનોજવિત્વમ્...” વગેરે સૂત્રથી પાંચ રૂપોવાળી ઇન્દ્રિયોનો જય કરવાથી થતી સિદ્ધિઓ કહે છે. દેશ કાશ્મીર વગેરે, કાળ, અતીત વગેરે, વિષય સૂક્ષ્મ વગેરે. અન્વય સાથે ઈન્દ્રિયોના જયથી પ્રકૃતિના બધા વિકારો વશ થાય, એ પ્રધાનજય છે. યોગશાસ્ત્રના વિશેષજ્ઞો આ સિદ્ધિઓને મધુપ્રતીક કહે છે. ભલે. પણ ઇન્દ્રિયજયથી વિષયો સાથે ઇન્દ્રિયો વશ થાય, પરંતુ એમના કારણરૂપ પ્રધાન વગેરે કેવી રીતે વશ થાય? જવાબમાં “એતા....” વગેરેથી કહે છે કે કરણરૂપ ઇન્દ્રિયોનાં પાંચ ગ્રહણ વગેરે રૂપોના જયથી પ્રધાનજયરૂપ સિદ્ધિ પ્રાપ્ત થાય છે, આશય એ છે કે ફક્ત ઈન્દ્રિયજયથી નહીં, પણ એમનાં પાંચ રૂપોજેમાં પ્રધાન વગેરેનો સમાવેશ થાય છે-ના જયથી આ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૪૮ Page #419 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ.૪૯ ] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી सत्त्वपुरुषान्यताख्यातिमात्रस्य सर्वभावाधिष्ठातृत्वं सर्वज्ञातृत्वं च ॥४९॥ [ ३८५ સત્ત્વ અને પુરુષની ભિન્નતાના જ્ઞાનમાત્રવાળું ચિત્ત સર્વ ભાવોનું અધિષ્ઠાતા અને સર્વજ્ઞ બને છે. ૪૯ भाष्य निर्धूतरजस्तमोमलस्य बुद्धिसत्त्वस्य परे वैशारद्ये परस्यां वशीकारसंज्ञायां वर्तमानस्य सत्त्वपुरुषान्यताख्यातिमात्ररूपप्रतिष्ठस्य सर्वभावाधिष्ठातृत्वम् । सर्वात्मानो गुणा व्यवसायव्यवसेयात्मकाः स्वामिनं क्षेत्रज्ञं प्रत्यशेषदृश्यात्मत्वेनोपस्थिता इत्यर्थः । सर्वज्ञातृत्वं सर्वात्मनां गुणानां शान्तोदिताव्यपदेश्यधर्मत्वेन व्यवस्थितानामक्रमोपारूढं विवेकजं ज्ञानमित्यर्थ इति । एषा विशोका नाम सिद्धिर्यां प्राप्य योगी सर्वज्ञः क्षीणक्लेशबन्धनो वशी विहरति ॥ ४९॥ જ્યારે રજસ્, તમના મળવિનાનું બુદ્ધિસત્ત્વ, પર વૈરાગ્ય નામના પરમ વૈશાઘ (શ્રેષ્ઠ જ્ઞાન)માં પ્રવર્તે અને સત્ત્વ તેમજ પુરુષની અન્યતાના જ્ઞાનમાત્રમાં પ્રતિષ્ઠિત થાય, ત્યારે એ સર્વ ભાવો (અસ્તિત્વ ધરાવતા पछार्थी)नुं अधिष्ठाता जने छे. व्यवसाय ( ग्रहा) जने व्यवसेय ( ग्राह्य) ३पे गुणो सर्व (विश्व) ३५ छे. तेजो स्वामी क्षेत्रज्ञ (द्रष्टा ) प्रत्ये संपूर्ण દશ્યરૂપે ઉપસ્થિત થાય છે, એવો અર્થ છે. સર્વજ્ઞાતૃત્વ (સર્વજ્ઞપણું) એટલે શાન્ત, ઉદિત, અને અવ્યપદેશ્ય (ત્રણે કાળના) ધર્મો રૂપે રહેલા ગુણોનું ક્રમ વગરનું (એકી સાથે થતું) વિવેકજન્મ જ્ઞાન એવો અર્થ છે. આ વિશોકા નામની સિદ્ધિ છે, જેને પ્રાપ્ત કરીને યોગી સર્વજ્ઞ, નષ્ટ થયેલ ક્લેશ બંધનવાળો અને વશી બનીને વિહરે છે. ૪૯ तत्त्व वैशारदी त एते ज्ञानक्रियारूपैश्वर्यहेतवः संयमाः साक्षात्पारम्पर्येण च स्वसिद्धयुपसंहारसंपादितश्रद्धाद्वारेण यदर्थास्तस्याः सत्त्वपुरुषान्यताख्यातेरवान्तरविभूतीर्दर्शयतिसत्त्वपुरुषान्यताख्यातिमात्रस्य सर्वभावाधिष्ठातृत्वं सर्वज्ञातृत्वं च । निर्धूतरजस्तमोमलतया वैशारद्यम् । ततः परा वशीकारसंज्ञा । रजस्तमोभ्यामुपप्लुतं हि चित्तसत्त्वमवश्यमासीत्, Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૫૦ तदुपशमे तु तद्वश्यं योगिनो वशिनः । तस्मिन्वश्ये योगिनः सत्त्वपुरुषान्यताख्यातिमात्ररूपप्रतिष्ठस्य सर्वभावाधिष्ठातृत्वम् । एतदेव विवृणोति सर्वात्मान इति । व्यवसायव्यवसेयात्मानो जडप्रकाशरूपा इत्यर्थः । तदनेन क्रियैश्वर्यमुक्तम् । ज्ञानैश्वर्यमाहसर्वज्ञातृत्वमिति । अस्या अपि द्विविधायाः सिद्धेवैराग्याय योगिजनप्रसिद्धां संज्ञामाहएषा विशोकेति । क्लेशाश्च बन्धनानि च कर्माणि । तानि क्षीणानि यस्य स तथा II૪૬II “સત્પુરુષાન્યતાખ્યાતિ” વગેરે સૂત્ર જ્ઞાન અને ક્રિયા રૂપ ઐશ્વર્યના કારણભૂત સંયમો - સાક્ષાત્ કે પરંપરાથી પોતે ઉત્પન્ન કરેલી સિદ્ધિઓના ઉપસંહાર (પરિણામ) રૂપે મેળવેલી શ્રદ્ધા વડે – જે ઉચ્ચતમ સિદ્ધિના સાધનરૂપ છે, એ સત્વ એ પુરુષની ભિન્નતાના જ્ઞાનથી ઉત્પન્ન થતી અવાજોર (ગૌણ) સિદ્ધિઓ દર્શાવે છે. વૈશારદ (જ્ઞાનનિષ્ઠા) રજસ, તમસના નાશથી થાય છે. એનાથી પરવશીકાર નામનો પરવૈરાગ્ય ઉત્પન્ન થાય છે. રજોગુણ અને તમોગુણના ઉપદ્રવોથી ઘેરાયેલું ચિત્ત યોગીના વશમાં ન હતું, એ ઉપદ્રવો શાન્ત થતાં એને વશ થાય છે. માટે આવો યોગી વશી કહેવાય છે. ચિત્ત વશ થતાં યોગી સત્વ અને પુરુષની અન્યતાના જ્ઞાનમાત્રમાં પ્રતિષ્ઠિત થાય છે. અને સર્વ ભાવોનો અધિષ્ઠાતા બને છે. સર્વાત્માન” વગેરેથી આ બાબતનું સ્પષ્ટ વિવરણ કરે છે. આ ક્રિયારૂપ ઐશ્વર્ય કહ્યું. “સર્વજ્ઞાતૃત્વમ્” વગેરેથી જ્ઞાનરૂપ ઐશ્વર્ય કહે છે. આ બે પ્રકારની સિદ્ધિમાં પણ વૈરાગ્ય થાય એ હેતુથી યોગીઓમાં પ્રસિદ્ધ સંજ્ઞા વિશોકા કહે છે. કલેશો અને કર્મો બંધનો છે. જે યોગીનાં બંધનો ક્ષીણ થયાં છે, એવો વશી યોગી સુખપૂર્વક વિહરે છે. ૪૯ तद्वैराग्यादपि दोषबीजक्षये कैवल्यम् ॥५०॥ એ (વિવેકખ્યાતિ) માં પણ વૈરાગ્ય થવાથી દોષના બીજ (અવિદ્યા)નો નાશ થતાં કૈવલ્ય (મોક્ષ) પ્રાપ્ત થાય છે. ૫૦ भाष्य यदास्यैवं भवति क्लेशकर्मक्षये सत्त्वस्यायं विवेकप्रत्ययो धर्मः, सत्त्वं च हेयपक्षे न्यस्तं पुरुषश्चापरिणामी शुद्धोऽन्यः सत्त्वादिति । एवमस्य ततो विरज्यमानस्य यानि क्लेशबीजानि दग्धशालिबीजकल्पान्य Page #421 -------------------------------------------------------------------------- ________________ પ. ૩ સૂ. ૫૦] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્તવૈશારદી [૩૮૭ प्रसवसमर्थानि तानि सह मनसा प्रत्यस्तं गच्छन्ति । तेषु प्रलीनेषु पुरुषः पुनरिदं तापत्रयं न भुङ्क्ते । तदेतेषां गुणानां मनसि कर्मक्लेशविपाकस्वरूपेणाभिव्यक्तानां चरितार्थानामप्रतिप्रसवे पुरुषस्यात्यन्तिको गुणवियोगः कैवल्यम् । तदा स्वरूपप्रतिष्ठा चितिशक्तिरेव पुरुष इति ॥५०॥ જયારે યોગીને એમ સમજાય છે કે ક્લેશકર્મોનો નાશ થતાં બુદ્ધિસત્ત્વમાં ઉત્પન્ન થયેલો આ વિવેક સત્ત્વનો ધર્મ છે, અને સત્ત્વ ગુણ હોવાથી) હેય પક્ષમાં છે, અને આ પુરુષ અપરિણામી, શુદ્ધ અને સત્ત્વથી ભિન્ન છે, ત્યારે એ એનાથી પણ વિરક્ત થાય છે. અને (અવિદ્યા) વગેરે યોગીનાં જે ક્લેશબીજો છે, એ બળેલા ડાંગરના બીજ જેવાં, અંકુરિત થવામાં અસમર્થ બને છે, અને એ બધાંનો ચિત્ત સાથે અસ્ત થાય છે. એમનો અસ્ત કે પ્રલય થતાં પુરુષ (આત્મા) ફરીથી ત્રણ પ્રકારના તાપ ભોગવતો નથી. ચિત્તમાં ક્લેશ અને કર્મવિપાકરૂપે પ્રગટ થયા હતા, એ ગુણો ચરિતાર્થ (કૃતકૃત્ય) બનીને ફરીથી વિકારોરૂપે અંકુરિત થતા નથી, ત્યારે પુરુષનો આત્યંતિક (હંમેશ માટે) ગુણવિયોગ થાય છે, એ કૈવલ્ય છે. ત્યારે સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થયેલી ચિતિશક્તિ જ પુરુષ (આત્મા) છે. (એટલે એ સ્થિતિમાં ચૈતન્યસ્વરૂપ આત્મા સ્વરૂપપ્રતિષ્ઠ કહેવાય છે). ૫૦ तत्त्व वैशारदी संयमान्तराणां पुरुषार्थाभासफलत्वाद्विवेकख्यातिसंयमस्य पुरुषार्थतां दर्शयितुं विवेकख्यातेः परवैराग्योपजननद्वारेण कैवल्यं फलमाह-तद्वैराग्यादपि दोषबीजक्षये कैवल्यम् । यदास्य योगिनः क्लेशकर्मक्षयः एवं ज्ञानं भवति । किंभूतमित्याहसत्त्वस्यायं विवेकप्रत्ययो धर्मः । शेषं तत्र तत्र व्याख्यातत्वात् सुगमम् ॥५०॥ “તદ્ વૈરાગ્યાદિપિ” વગેરે સૂત્ર બીજ સંયમો ફક્ત પુરુષાર્થભાસ ફળવાળા છે, અને સાચો પુરુષાર્થ વિવેકખ્યાતિરૂપ સંયમથી સિદ્ધ થાય છે, એમ દર્શાવી વિવેકખ્યાતિ, પર વૈરાગ્ય ઉત્પન્ન કરીને, કેવલ્યરૂપ ફળ આપે છે, એમ કહે છે. યોગીનાં ક્લેશકર્મ નાશ પામે, ત્યારે આવું જ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવું જ્ઞાન થાય છે? એના જવાબમાં “સત્વસ્યાય વિવેકપ્રત્યયો ધર્મથી કહે છે કે આ વિવેકશાન સત્ત્વનો ધર્મ છે, અને પુરુષ એનાથી અન્ય છે એવું જ્ઞાન થાય છે. બાકીનું તે તે જગાએ સમજાવ્યું છે, માટે સરળ છે. ૫૦ Page #422 -------------------------------------------------------------------------- ________________ उ८८] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૫૧ स्थान्युपनिमन्त्रणे सङ्गस्मयाकरणं पुनरनिष्टप्रसङ्गात् ॥५१॥ સ્થાનવાળા (ઇન્દ્રાદિ) નિમંત્રે તો પણ સંગ કે અભિમાન ન કરવાં, કારણ કે એનાથી ફરીથી અનિષ્ટનો પ્રસંગ થાય છે. ૫૧ भाष्य चत्वारः खल्वमी योगिनः प्रथमकल्पिको मधुभूमिकः प्रज्ञाज्योतिरतिक्रान्तभावनीयश्चेति । तयाभ्यासी प्रवृत्तमात्रज्योतिः प्रथमः । ऋतम्भरप्रज्ञो द्वितीयः । भूतेन्द्रियजयी तृतीयः सर्वेषु भावितेषु भावनीयेषु कृतरक्षाबन्धः कृतकर्तव्यसाधनादिमान् । चतुर्थो यस्त्वतिक्रान्तभावनीयः, तस्य चित्तप्रतिसर्ग ‘एकोऽर्थः, सप्तविधास्य प्रान्तभूमिप्रज्ञा । तत्र मधुमती भूमिं साक्षात्कुर्वतो ब्राह्मणस्य स्थानिनो देवाः सत्त्वविशुद्धिमनुपश्यन्तः स्थानैरुपनिमन्त्रयन्ते-भो इहास्यतामिह रम्यतां कमनीयोऽयं भोगः कमनीयेयं कन्या रसायनमिदं जरामृत्यू बाधते वैहायसमिदं यानममी कल्पद्माः पुण्या मन्दाकिनी सिद्धा महर्षय उत्तमा अनुकूला अप्सरसो दिव्ये श्रोत्रचक्षुषी वज्रोपमः कायः स्वगुणैः सर्वमिदमुपार्जितमायुष्मता प्रतिपद्यतामिदमक्षयमजरममरस्थानं देवानां प्रियमिति । एवमभिधीयमानः सङ्गदोषान्भावयेद्-घोरेषु संसाराङ्गारेषु पच्यमानेन मया जननमरणान्धकारे विपरिवर्तमानेन कथञ्चिदासादितः क्लेशतिमिरविनाशी योगप्रदीपः । तस्य चैते तृष्णायोनयो विषयवायवः प्रतिपक्षाः । स खल्वहं लब्धालोकः कथमनया विषयमृगतृष्णया वञ्चितस्तस्यैव पुनः प्रदीप्तस्य संसाराग्नेरात्मानमिन्धनीकुर्यामिति । स्वस्ति वः स्वप्नोपमेभ्यः कृपणजनप्रार्थनीयेभ्यो विषयेभ्य इत्येवं निश्चितमतिः समाधि भावयेत् । सङ्गमकृत्वा स्मयमपि न कुर्यादेवमहं देवानामपि प्रार्थनीय इति । स्मयादयं सुस्थितंमन्यतया मृत्युना केशेषु गृहीतमिवात्मानं न भावयिष्यति । तथा चास्य च्छिद्रान्तरप्रेक्षी नित्यं यत्नोपचर्य प्रमादो लब्धविवरः क्लेशानुत्तम्भवष्यति । ततः पुनरनिष्टप्रसङ्गः । एवमस्य सङ्गस्मयावकुर्वतो भावितोऽर्थो दृढी भविष्यति । भावनीयश्चार्थोऽभिमुखीभविष्यति ॥५१॥ Page #423 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૫૧] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૩૮૯ પ્રથમકલ્પિક, મધુભૂમિક, પ્રજ્ઞાજ્યોતિ અને અતિક્રાન્તભાવનીય એ ચાર પ્રકારના યોગીઓ છે. અભ્યાસ શરૂ કરતાં, જયોતિની પ્રવૃત્તિ ફક્ત શરૂ થઈ છે, એવો પહેલો પ્રથમકલ્પિક છે. ઋતંભરા પ્રજ્ઞાવાળો બીજો છે. ભૂતો અને ઇન્દ્રિયોને જીતનાર ત્રીજો છે, જેણે બધા ભાવિત અને ભાવનીયોમાં રક્ષાબંધની વ્યવસ્થા કરી છે, અને જે કર્તવ્યનાં સાધનોથી યુક્ત છે. ચોથા અતિક્રાન્ત ભાવનીય યોગી માટે ફક્ત ચિત્તવિલયરૂપ એક જ કર્તવ્ય બાકી છે; એની પ્રજ્ઞા સાત પ્રાન્તભૂમિઓવાળી છે. મધુમતી ભૂમિને સાક્ષાત્કારથી પ્રાપ્ત કરનાર બ્રાહ્મણ પાસે સ્થાનવાળા દેવો, એ સત્ત્વ વિશુદ્ધિ કરશે એમ જોતાં, સ્થાનોમાં રહેવા માટે નિમંત્રણ (પ્રાર્થના) કરતાં કહે છે:” હે મહાત્મા, અહીં બેસો, અહીં રમો. આ ભોગ ઇચ્છવા યોગ્ય છે. આ કન્યા કમનીય છે. આ રસાયણ ઘડપણ અને મૃત્યુનો નાશ કરે છે. આ વિમાન આકાશગામી છે. આ કલ્પવૃક્ષો (ઇચ્છા પ્રમાણે ફળ આપે) છે. આ પુસ્યા મંદાકિની છે. આ સિદ્ધ મહર્ષિઓ છે. આ ઉત્તમ, અનુકૂળ અપ્સરાઓ છે. દિવ્ય શ્રોત્ર અને નેત્ર પ્રાપ્ત કરો. વજ જેવું દઢ શરીર પ્રાપ્ત કરો. આ બધું આપ આયુષ્યમાને આપના ગુણોથી મેળવ્યું છે. આ સ્થાન અક્ષય, અજર, અમર અને દેવોને પ્રિય છે.” જ્યારે આવું કહેવામાં આવે ત્યારે સંગથી થતા દોષોની ભાવના કરે : ““સંસારના ભયંકર અંગારાઓમાં શેકાતાં અને જન્મમરણના અંધકારમાં ભટકતાં, મેં કોઈ રીતે (પૂર્વપુણ્યથી) આ ક્લેશાંધકારનો નાશ કરનાર યોગપ્રદીપ પ્રાપ્ત કર્યો છે. તૃષ્ણાથી જન્મેલા વિષયવાયુઓ આ પ્રદીપના પ્રતિપક્ષી છે. તો જેને પ્રકાશ પ્રાપ્ત થયો છે એવો હું કેવી રીતે આ વિષયમૃગતૃષ્ણાથી છેતરાઈને, વળી પાછો એ જ પ્રજ્વલિત અગ્નિ માટે પોતાને ઇંધન બનાવું? સ્વપ્ન જેવા અને કુપણ લોકો વડે ઇચ્છનીય વિષયોનું કલ્યાણ થાઓ.” એમ બુદ્ધિથી નિશ્ચય કરીને સમાધિની ભાવના ચાલુ રાખે. સંગ ન કરવો એટલું જ નહી, પણ દેવો મારી પ્રાર્થના કરે છે એમ અભિમાન પણ ન કરવું. જો અભિમાન ઉત્પન્ન થાય તો પોતાને ગન્તવ્ય પ્રાપ્ત થઈ ગયું છે એમ માનીને, મૃત્યુવડે કેશોમાં પકડાયેલો હોય એમ પોતાને માનશે નહી. અને એમ થતાં છિદ્ર ખોળતો અને સતત કરવા યોગ્ય પ્રયત્નમાં વિઘ્નરૂપ પ્રમાદ, બહાનું Page #424 -------------------------------------------------------------------------- ________________ उ८०] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૫૧ મળતાં, ક્લેશો વધારી મૂકશે. એનાથી ફરીથી અનિષ્ટનો પ્રસંગ થશે. પણ સંગ અને સ્મય ન કરનાર યોગી ધ્યેયભાવનામાં દૃઢ બનશે અને એની ઉદાત્ત ભાવનાનો વિષય અભિમુખ બનશે. ૫૧ तत्त्व वैशारदी संप्रति कैवल्यसाधने प्रवृत्तस्य योगिनः प्रत्यूहसंभवे तन्निराकरणकारणमुपदिशति-स्थान्युपनिमन्त्रणे सङ्गस्मायाकरणं पुनरनिष्टप्रसङ्गात् । स्थानानि येषां सन्ति ते स्थानिनो महेन्द्रादयः । तैरुपनिमन्त्रणं तस्मिन्सङ्गश्च स्मयश्च न कर्तव्यः, पुनरनिष्टप्रसङ्गात्। तत्र यं देवाः स्थानैरुपमन्त्रयन्ते तं योगिनमेकं निर्धारयितुं यावन्तो योगिनः संभवन्ति तावत एवाह-चत्वार इति । तत्र प्रथमकल्पिकस्य स्वरूपमाहतत्राभ्यासीति । प्रवृत्तमात्रं न पुनर्वशीकृतं ज्योतिर्ज्ञानं परचित्तादिविषयं यस्य स तथा। द्वितीयमाह-ऋतम्भरप्रज्ञ इति । यत्रेदमुक्तम्- "ऋतम्भरा तत्र प्रज्ञा" (१।४८) इति । स हि भूतेन्द्रियाणि जिगीषुः । तृतीयमाह-भूतेन्द्रियजयीति । तेन हि स्थूलादिसंयमेन ग्रहणादिसंयमेन च भूतेन्द्रियाणि जितानि । तमेवाह-सर्वेषु भावितेषु । निष्पादितेषु भूतेन्द्रियजयात्परचित्तादिज्ञानादिषु कृतरक्षाबन्धो यतस्तेभ्यो न च्यवते भावनीयेषु निष्पादनीयेषु विशोकादिषु परवैराग्यपर्यन्तेषु कर्तव्यसाधनवान् । पुरुषप्रयत्नस्य साधनविषयस्यैव साध्यनिष्पादकत्वात् । चतुर्थमाह-चतुर्थ इति । तस्य हि भगवतो जीवन्मुक्तस्य चरमदेहस्य चित्तप्रतिसर्ग एकोऽर्थः । तदेतेषु योगिषूपनिमन्त्रणविषयं योगिनमवधारयति-तत्र मधुमतीमिति । प्रथमकल्पिके तावन्महेन्द्रादीनां तत्प्राप्तिशङ्कव नास्ति । तृतीयोऽपि तैर्नोपनिमन्त्रणीयः; भूतेन्द्रियवशित्वेनैव तत्प्राप्तेः । चतुर्थेऽपि परवैराग्यसंपत्तेरासङ्गशङ्का दूरोत्सारितैवेति पारिशेष्याद् द्वितीय एव ऋतम्भरप्रज्ञस्तदुपनिमन्त्रणविषय इति । वैहायसमाकाशगामि । अक्षयमविनाशि । अजरं सदाभिनवम् । स्मयकरणे दोषमाह-स्मयादयमिति । स्मयात्सुस्थितंमन्यो नानित्यतां भावयिष्यति । न तस्यां प्रणिधास्यतीत्यर्थः । सुगममन्यत् ॥५१॥ “સ્થાનુપનિમંત્રણે..” વગેરે સૂત્રથી કૈવલ્યના સાધનમાં પ્રવૃત્ત થયેલા યોગીને વિનોની સંભાવના હોવાથી, એમના નિરાકરણ માટે ઉપદેશ કરે છે. સ્થાની એટલે સ્થાનવાળા મહેન્દ્ર વગેરે. એમની પ્રાર્થનાથી સંગ કે અભિમાન ન કરવાં, કારણ કે એનાથી ફરીવાર અનિષ્ટનો પ્રસંગ થાય છે. જેને દેવો સ્થાન વગેરેની લાલચ આપે છે, એ યોગીને નિશ્ચિત કરવા માટે “ચતાર ખલ્વમી યોગિતા”.. વગેરેથી યોગીઓના બધા સંભવિત પ્રકારો વર્ણવે છે. એમાં પહેલા Page #425 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૫૨] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૯૧ પ્રથમકલ્પિકનું લક્ષણ “તત્રાભ્યાસી” વગેરેથી કહે છે. માત્ર શરૂઆત કરી છે, પણ પરચિત્ત વગેરેના જ્ઞાનરૂપ જ્યોતિને વશ કર્યો નથી, એવો યોગી પ્રથમકલ્પિક કહેવાય છે.”ઋતંભરપ્રજ્ઞઃ” વગેરેથી બીજાવિષે કહે છે, જેને માટે “ઋતંભરા તત્ર પ્રજ્ઞા” ૧.૪૮. એમ કહ્યું છે. એ ભૂતો અને ઇન્દ્રિયોનો જય કરવા માગે છે. ભૂતેન્દ્રિયજયી” વગેરેથી ત્રીજા વિષે કહે છે. એણે સ્થૂલ તેમજ ગ્રહણ વગેરે પર સંયમ કરીને ભૂતો અને ઇન્દ્રિયો જીત્યાં છે. “સર્વેષ ભાવિતેષ..” વગેરેથી એના વિષે આગળ કહે છે કે એણે ભૂતો અને ઇન્દ્રિયોનો જય કર્યો હોવાથી અને પરિચિત્ત વગેરેનું જ્ઞાન મેળવ્યું હોવાથી પોતાનું રક્ષાબંધન કર્યું છે. એ કારણે એ અત થતો નથી. વળી ભાવના વડે વિશીકા વગેરે ભૂમિઓ મેળવવાનો અને પરવૈરાગ્ય સુધીનાં કર્તવ્યો માટેનાં જરૂરી સાધનો એણે મેળવ્યાં છે. પુરુષના સાધન વિષયક પ્રયત્નથી જ સાધ્ય સિદ્ધ થાય છે. “ચતુર્થ” વગેરે થી ચોથાવિષે કહે છે. એ જીવન્મુક્ત, ચરમ (છેલ્લા) દેહવાળા ભગવાનને ચિત્તવિલય એ એક કર્તવ્ય બાકી છે. “તત્ર મધુમતી વગેરેથી બધા પ્રકારના યોગીઓમાં જેને નિમંત્રણ આપવામાં આવે છે, એ યોગીને નક્કી કરે છે. પ્રથમકલ્પિકમાં મહેન્દ્રાદિ દેવોને એ(વિવેકપ્રાપ્તિ)ની શંકા જ નથી. ત્રીજાએ ભૂતો અને ઇન્દ્રિયો વશ કરીને એની પ્રાપ્તિ કરી છે, તેથી એને નિમંત્રણ કરવામાં આવતું નથી. ચોથાએ પરવૈરાગ્યવડે આસક્તિની સંભાવના પાછળ છોડી છે. માટે બાકી રહેલો ઋતંભરા પ્રજ્ઞાવાળો યોગી એમના ઉપનિમંત્રણનો વિષય છે. વૈહાયસ એટલે આકાશમાં ગતિ કરે એવું. અક્ષય એટલે અવિનાશી. અર એટલે હંમેશ નવું રહે એવું. “ સ્માદય સુસ્થિતમન્યતયા” વગેરેથી અભિમાનનો દોષ કહે છે. અભિમાનથી પોતાને સુસ્થિત માનીને અનિત્યતાની ભાવના નહીં કરે, એમાં ચિત્તનું પ્રણિધાન નહીં કરે. શેષ સુગમ છે. ૫૧ क्षणतत्क्रमयोः संयमाद्विवेकजं ज्ञानम् ॥५२॥ ક્ષણ અને એમના ક્રમ પર સંયમ કરવાથી વિવેકજન્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે. પર भाष्य यथापकर्षपर्यन्तं द्रव्यं परमाणुरेवं परमाकर्षपर्यन्तः कालः क्षणः । यावता वा समयेन चलितः परमाणुः पूर्वदेशं जह्यादुत्तरदेशमुपसंपद्येत स कालः क्षणः, तत्प्रवाहाविच्छेदस्तु क्रमः । क्षणतत्क्रमयोर्नास्ति वस्तुसमाहार इति बुद्धिसमाहारो मुहूर्ताहोरात्रादयः । स खल्वयं कालो वस्तुशून्यो Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૫ર बुद्धिनिर्माणः शब्दज्ञानानुपातो लौकिकानां व्युत्थितदर्शनानां वस्तुस्वरूप इवावभासते । क्षणस्तु वस्तुपतितः क्रमावलम्बी । क्रमश्च क्षणानन्तर्यात्मा । तं कालविदः काल इत्याचक्षते योगिनः । न च द्वौ क्षणौ सह भवतः । क्रमश्च न द्वयोः सहभुवोः असंभवात्, पूर्वस्मादुत्तरस्य भाविनो यदानन्तर्य क्षणस्य स क्रमः । तस्माद्वर्तमान एवैकः क्षणो न पूर्वोत्तरक्षणाः सन्तीति । तस्मानास्ति तत्समाहारः । ये तु भूतभाविन क्षणास्ते परिणामान्विता व्याख्येयाः। तेनैकेन क्षणेन कृत्स्नो लोकः परिणाममनुभवति । तत्क्षणोपारूढाः खल्वमी सर्वे धर्माः । तयोः क्षणतत्क्रमयोः संयमात्तयोः साक्षात्करणम् । ततश्च विवेकजं ज्ञानं प्रादुर्भवति ॥५२॥ દ્રવ્યનો અંતિમ ભાગ પરમાણુ છે, એમ કાળનો અંતિમ ભાગ ક્ષણ છે. પરમાણુ ગતિશીલ બનીને જેટલા સમયમાં પૂર્વદશ છોડી ઉત્તરદેશમાં જાય, એ સમય ક્ષણ છે. એનો અવિચ્છિન્ન પ્રવાહક્રમ છે. ક્ષણો અને એમનો ક્રમ વાસ્તવિક દૃષ્ટિએ એકીસાથે રહેતા નથી. તેથી મુહૂર્ત, રાત દિવસ વગેરે બુદ્ધિસમાહાર (માનસિક ખ્યાલ) છે. આ કાળ ખરેખર વસ્તુશૂન્ય છે, અને બુદ્ધિનિર્મિત છે, શબ્દજ્ઞાનને અનુસરીને થતો વિકલ્પમાત્ર છે, છતાં, વ્યસ્થિતચિત્તવાળા લૌકિક પુરુષોને એ જાણે કે વાસ્તવિક હોય એવો ભાસે છે. પરંતુ ક્ષણ તો વાસ્તવિક છે અને ક્રમનું અવલંબન છે. એક પછી એક આવતી ક્ષણો ક્રમનો આત્મા (સ્વરૂપ) છે. એને કાળવિદ્ યોગીઓ કાળ કહે છે. બે ક્ષણો સાથે રહેતી નથી. એકી સાથે થનારાઓમાં ક્રમ હોતો નથી, કારણકે એ અસંભવિત છે. પહેલી ક્ષણ ગયા પછી આવનાર ક્ષણનું જે આનન્તર્ણ (પછી આવવાપણું) છે, એ ક્ષણનો ક્રમ છે. તેથી વર્તમાન જ એક ક્ષણ છે, પહેલાંની કે પછીની ક્ષણો નથી. તેથી એમનો સમાહાર (એકઠાપણું) નથી. ભૂતકાલીન અને ભાવી ક્ષણોને પદાર્થના વર્તમાન ક્ષણમાં થતા પરિણામ સાથે અનુગત તરીકે સમજવી સમજાવવી જોઈએ. તેથી એક ક્ષણમાં જ સંપૂર્ણ લોક પરિણામ અનુભવે છે. બધા ધર્મો ક્ષણ પર આરૂઢ થયેલા છે. ક્ષણ અને એના ક્રમ પર સંયમ કરીને એ બેનો સાક્ષાત્કાર કરવો Page #427 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૫૨] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૯૩ જોઈએ. એનાથી વિવેકજન્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે. પર तत्त्व वैशारदी उक्ता क्वचित्क्वचित्संयमात्सर्वज्ञता । सा च न निःशेषज्ञता । अपि तु प्रकारमात्रविवक्षया, यथा सर्वैर्व्यञ्जनैर्भुक्तमिति । अत्र हि यावन्तो व्यञ्जनप्रकारास्तै(क्तमिति गम्यते न तु निःशेषैरिति । अस्ति च निःशेषवचनः सर्वशब्दो यथोपनीतमन्नं सर्वमशितं प्राशकेनेति । तत्र हि निःशेषमिति गम्यते । तदिह निःशेषज्ञतालक्षणस्य विवेकजज्ञानस्य साधनं संयममाह-क्षणतत्कमयोः संयमाद्विवेकजं ज्ञानम् । क्षणपदार्थ निदर्शनपूर्वकमाह-यथेति । लोष्टस्य हि प्रविभज्यमानस्य यस्मिनवयवेऽल्पत्वतारतम्यं व्यवतिष्ठते सोपकर्षपर्यन्तः परमाणुर्यथा तथापकर्षपर्यन्तः कालः क्षणः । पूर्वापरभागविकलकालकलेति यावत् । तमेव क्षणं प्रकारान्तरेण दर्शयति-यावता वेति । परमाणुमात्रं देशमतिकामेदित्यर्थः । क्रमपदार्थमाह-तत्प्रवाहेति । तत्पदेन क्षण: परामृश्यते। न चेदृशः क्रमो वास्तवः । किं तु काल्पनिकः । तस्य समाहाररूपस्यायुगपदुपस्थितेषु वास्तवत्वेन विचारासहत्वादित्याह-क्षणतत्क्रमयोरिति । अयुगपद्भाविक्षणधर्मत्वात्क्रमस्य क्षणसमाहारस्यावास्तवत्वात्क्षणतत्क्रमयोरप्यवास्तवत्वं समाहारस्य । नैसर्गिकवैतण्डिकबुद्ध्यितिशयरहिता लौकिकाः प्रतिक्षण एव व्युत्थितदर्शना भ्रान्ता ये कालमीदृशं वास्तवमभिमन्यन्त इति । तत्किं क्षणोऽप्यवास्तवो नेत्याह-क्षणस्तु वस्तुपतितो वास्तव इत्यर्थः । क्रमस्यावलम्बनमवलम्बः, सोऽस्यास्तीति, क्रमेणावलम्ब्यते वैकल्पिकेनेत्यर्थः । क्रमस्य क्षणावलम्बनत्वे हेतुमाह-क्रमश्चेति । क्रमस्यावास्तवत्वे हेतुमाह- न चेति । चो हेत्वर्थे । यस्तु वैजात्यात्सहभावमुपेयात्तं प्रत्याह-क्रमश्च न द्वयोरिति । कस्मादसंभव इत्यत आह-पूर्वस्मादिति । उपसंहरति-तस्मादिति । तत्किमिदानी शशविषाणायमाना एव पूर्वोत्तरक्षणा नेत्याह-ये त्विति । अन्विताः साम्येन समन्वागता इत्यर्थः । उपसंहरति-तेनेति । वर्तमानस्यैवार्थक्रियासु स्वोचितासु सामर्थ्यादिति ॥५२।। સંયમથી સર્વજ્ઞતા ઉત્પન્ન થાય છે, એમ ક્યાંક ક્યાંક કહ્યું છે. પણ એ નિઃશેષજ્ઞતા નથી, ફક્ત પ્રકારની વિવલાએ એવું કહેવામાં આવે છે, જેમ બધાં વ્યંજનો ખાધાં, એટલે પીરસેલાં બધાં વ્યંજનો (ચટણી, શાક વગેરે)નો આસ્વાદ લીધો, એવો અર્થ થાય છે, જરાપણ બાકી રાખ્યા વિના, એવો અર્થ થતો નથી. સર્વ શબ્દ નિઃ-શેષતાનો વાચક પણ છે, જેમ જમનાર વ્યક્તિએ પીરસેલું બધું ખાધું. ત્યાં બધું એટલે નિઃશેષ એવો અર્થ જણાય છે. “ક્ષણતત્ક્રમયો: સંયમાત્” સૂત્રથી નિઃશેષતા લક્ષણવાળા વિવેકજન્ય Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૫ર જ્ઞાનના સાધનરૂપ સંયમને કહે છે. “યથા” વગેરેથી દાખલો આપીને ક્ષણ શબ્દનો અર્થ કહે છે. જેમ ઢેખાળાના વિભાગો કરતાં કરતાં, જે અવયવમાં અલ્પતાનો છેડો આવે, એ અંતિમ ભાગને પરમાણુ કહે છે, એમ કાળના અંતિમ ભાગને ફણ કહે છે. પહેલાં અને પછી એવા ભાગવિનાની કાળની કળા ક્ષણ છે. “યાવતા વા”.. વગેરેથી ક્ષણને બીજી રીતે વર્ણવે છે. પરમાણુ જેવડા દેશનું અતિક્રમણ જેટલા સમયમાં થાય એ એક ક્ષણ છે. “તવાહ...” વગેરેથી ક્રમ શબ્દનો અર્થ કહે છે. “ત” શબ્દથી ક્ષણનો ઉલ્લેખ કરે છે. આવો ક્રમ વાસ્તવિક નથી. પણ કાલ્પનિક છે. “ક્ષણતત્કમયો.વગેરેથી કહે છે કે જુદી જુદી ક્ષણોમાં જણાતો સમાહાર (સંઘાત) વાસ્તવિક છે, એ વાત વિચાર કરતાં ટકી શકે એવી નથી. ક્રમ એકીસાથે ઉત્પન્ન ન થતી ક્ષણોના ધર્મવાળો હોવાથી, ક્ષણોનો સંઘાત અવાસ્તવિક છે. આ કારણે ક્ષણ અને એના ક્રમનો સહભાવ પણ અવાસ્તવિક છે. પંડિતો જેવી બુદ્ધિની નૈસર્ગિક સૂક્ષ્મતા વિનાના, પ્રતિક્ષણ વ્યસ્થિત દર્શનવાળા અને બ્રાન્ત લોકો આવા કાળને વાસ્તવિક માને છે. તો શું ક્ષણ પણ અવાસ્તવિક છે ? જવાબમાં ના કહે છે. ક્ષણ તો વસ્તુપતિત કે વાસ્તવિક છે. આ વાસ્તવિક ક્ષણને અવલંબતો ક્રમ કાલ્પનિક છે, એવો અર્થ છે. “ક્રમશ્ચ ન કયોઃ સહભુવોઃ અસંભવાત” વગેરેથી ક્રમ ક્ષણનું અવલંબન શાથી કરે છે, એ હેતુ જણાવે છે. “ન ચ...” વગેરેથી ક્રમની અવાસ્તવિકતાનો હેતુ કહે છે. અહીં “ચ” હેતુના અર્થમાં પ્રયોજયો છે. જે ભિન્ન જાતિની હોવાથી સહભાવ માને છે, એના પ્રત્યે “ક્રમશ્ચ ન દયો ..” વગેરેથી કહે છે કે બે ક્ષણોનો સહભાવ અસંભવિત હોવાથી એમનો ક્રમ બનતો નથી. અસંભવ કેમ છે? એના જવાબમાં “પૂર્વમા...” વગેરેથી કહે છે કે અસ્તિત્વ ધરાવતી પહેલી ક્ષણ સાથે પછીની ક્ષણ જોડાય એ ક્રમ કહેવાય. (એવો ક્રમ અહીં અસંભવ છે). “તસ્મા” વગેરેથી ઉપસંહાર કરે છે. (વર્તમાન ક્ષણ જ સત્ય છે). તો પહેલાંની અને પછીની ક્ષણો સસલાના શીંગડા જેવી છે? જવાબમાં “યે તુ..” વગેરેથી ના કહે છે. (વસ્તુના વર્તમાન ક્ષણના પરિણામ સાથે ભૂત અને ભાવી ક્ષણો અનુગત છે). અન્વિત-અનુગત-એટલે સમાનપણે સર્વ અવયવોમાં રહેલી, એવો અર્થ છે. “તેન...” વગેરેથી ઉપસંહાર કરે છે કે એક વર્તમાન ક્ષણમાં સંપૂર્ણ લોક પરિણામ અનુભવે છે. વર્તમાન ક્ષણ જ પદાર્થોમાં પોતાને યોગ્ય પ્રયોજનવાળી ક્રિયા કરવામાં સમર્થ છે. પર Page #429 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૫૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૩૯૫ तस्य विषयविशेष उपक्षिप्यते- मे (न)नो पास विषय २४ ६३ छजातिलक्षणदेशैरन्यतानवच्छेदात्तुल्ययोस्ततः प्रतिपत्तिः ॥५३॥ જાતિ, લક્ષણ અને દેશથી જેમનો ભેદ ન જાણી શકાય, એવા એકસરખા બે પદાર્થોનું જ્ઞાન આનાથી (વિવેકજન્ય જ્ઞાનથી) થાય છે. પ૩ भाष्य तुल्ययोर्देशलक्षणसारूप्ये जातिभेदोऽन्यताया हेतुर्गौरियं वडवेयमिति । तुल्यदेशजातीयत्वे लक्षणमन्यत्वकरं कालाक्षी गौः स्वस्तिमती गौरिति । द्वयोरामलकयोर्जातिलक्षणासारूप्याद्देशभेदोऽन्यत्वकर इदं पूर्वमिदमुत्तरमिति । यदा तु पूर्वमामलकमन्यव्यग्रस्य ज्ञातुरुत्तरदेश उपावय॑ते तदा तुल्यदेशत्वे पूर्वमेतदुत्तरमेतदिति प्रविभागानुपपत्तिः । असंदिग्धेन च तत्त्वज्ञानेन भवितव्यमित्यत इदमुक्तं ततः प्रतिपत्तिविवेकजज्ञानादिति । कथम् ? पूर्वामलकसहक्षणो देश उत्तरामलकसहक्षणाद्देशाद्भिन्नः । ते चामलके स्वदेशक्षणानुभवभिन्ने । अन्यदेशक्षणानुभवस्तु तयोरन्यत्वे हेतुरिति । एतेन दृष्टान्तेन परमाणोस्तुल्यजातिलक्षणदेशस्य पूर्वपरमाणुदेशसहक्षणसाक्षात्करणादुत्तरस्य परमाणोस्तद्देशानुपपत्तावुत्तरस्य तद्देशानुभवो भिन्नः सहक्षणभेदात्तयोरीश्वरस्य योगिनोन्यत्वप्रत्ययो भवतीति । अपरे तु वर्णयन्ति-येन्त्या विशेषास्तेऽन्यताप्रत्ययं कुर्वन्तीति । तत्रापि देशलक्षणभेदो मूर्तिव्यवधिजातिभेदश्चान्यत्वे हेतुः । क्षणभेदस्तु योगिबुद्धिगम्य एवेति । अत उक्तं-मूर्तिव्यवधिजातिभेदाभावान्नास्तिमूलपृथक्त्वमिति वार्षगण्यः ॥५३॥ એકસરખા લક્ષણ અને સ્થાનવાળી બે વસ્તુઓનો ભેદ જાતિના ભેદથી જાણી શકાય છે કે આ ગાય છે અને આ ઘોડી છે. સમાન દેશ અને સમાન જાતિની બે વસ્તુઓમાં લક્ષણ વડે ભેદનું જ્ઞાન થાય છે કે આ ગાય કાલાક્ષી (કાળી આંખવાળી) અત્રે આ સ્વસ્તિમતી (કપાળમાં અર્ધચંદ્રના ચિહ્નવાળી) છે. બે સમાન જાતિ અને લક્ષણનાં આમળાંનો ભેદ સ્થાનના ભેદથી જણાય છે કે આ પૂર્વમાં અને આ ઉત્તરમાં રહેલું આમળું છે. પણ જ્યારે જાણનારનું ધ્યાન બીજી તરફ હોય ત્યારે પૂર્વના આમળાને ઉત્તરમાં Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૫૩ મૂકવામાં આવે તો, બંને આમળાંનો દેશ એકસરખો થવાથી આ પૂર્વનું અને આ ઉત્તરનું આમળું છે, એવો ભેદ જાણી શકાતો નથી, અને તત્ત્વજ્ઞાન તો અસંદિગ્ધ (સંશય વગરનું) હોવું જોઈએ. તેથી કહ્યું કે આ વિવેકજન્ય જ્ઞાનથી એવું નિઃસંદેહ જ્ઞાન થાય છે. કેવી રીતે ? પૂર્વના આમળાની સાથેની ક્ષણવાળો દેશ, ઉત્તરના આમળા સાથેની ક્ષણવાળા દેશ કરતાં જુદો છે. એ બે આમળાં પોતાના દેશ અને ક્ષણના અનુભવથી જુદાં છે. તેથી જુદા જુદા દેશ અને ક્ષણના અનુભવો એ બેના ભેદનો હેતુ છે. આ દૃષ્ટાન્તથી સમાન જાતિ, લક્ષણ અને દેશના પૂર્વ પરમાણુના દેશ સાથે રહેલી ક્ષણના સાક્ષાત્કારથી, ઉત્તરના પરમાણુમાં પણ એ જ દેશ હોય એ વાત યુક્તિયુક્ત નથી, તેથી ઉત્તરના પરમાણુનો પોતાના દેશનો અનુભવ ભિન્ન છે. કારણ કે એની સાથે રહેલી ક્ષણ ભિન્ન છે. આના લીધે ઈશ્વર અને યોગીને એ બેના ભેદનું જ્ઞાન થાય છે, એમ માનવું જોઈએ. બીજા લોકો કહે છે કે અન્તિમ વિશેષો ભેદજ્ઞાન ઉત્પન્ન કરે છે. પરંતુ ત્યાં પણ દેશ અને લક્ષણનો ભેદ, તેમજ મૂર્તિ, વ્યવધાન (અંતર) અને જાતિનો ભેદ અન્યત્વ જ્ઞાનનો હેતુ છે. ક્ષણનો ભેદ તો યોગીની બુદ્ધિથી જ જાણી શકાય એવો છે. વાર્ષગણ્ય ઋષિએ કહ્યું છે : “મૂર્તિ, અંતર, અને જાતિના ભેદના અભાવને કારણે મૂળમાં પૃથક્પણું (ભેદ) નથી.” ૫૩ तत्त्व वैशारदी यद्यप्येतद्विवेकजं ज्ञानं निःशेषभावविषयमित्यग्रे वक्ष्यते, तथाप्यतिसूक्ष्मत्वात्प्रथमं तस्य विषयविशेष उपक्षिप्यते-जातिलक्षणदेशैरन्यतानवच्छेदात्तुल्ययोस्ततः प्रतिपत्तिः । लौकिकानां जातिभेदोऽन्यताया ज्ञापकहेतुः । तुल्या जातिर्गोत्वम् । तुल्यश्च देश: पूर्वादिः । कालाक्षीस्वस्तिमत्योर्लक्षणभेदः परमिति । द्वयोरामलकयोस्तुल्यामलकत्वजातिः । वर्तुलत्वादि लक्षणं तुल्यम् । देशभेदः परमिति । यदा तु योगिज्ञानं जिज्ञासुना केनचित्पूर्वामलकमन्यव्यग्रस्य योगिनो ज्ञातुरुत्तरदेश उपावर्त्यते, उत्तरदेशमामलकं ततोऽपसार्य पिधाय वा तदा तुल्यदेशत्वे पूर्वमेतदुत्तरमेतदिति प्रविभागानुपपत्तिः प्राज्ञस्य लौकिकस्य त्रिप्रमाणानिपुणस्य । असन्दिग्धेन च तत्त्वज्ञानेन भवितव्यम् । विवेकजज्ञानवतो योगिनः संदिग्धत्वानुपपत्तेः । अत उक्तं सूत्रकृता - तत: प्रतिपत्तिः । तत इति व्याचष्टे - विवेकजज्ञानादिति । Page #431 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૫૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૯૭ ___ क्षणतत्क्रमसंयमाज्जातं ज्ञानं कथमामलकं तुल्यजातिलक्षणदेशादामलकान्तराद्विवेचयतीति पृच्छति-कथमिति । उत्तरमाह-पूर्वामलकसहक्षणो देशः पूर्वामलकेनैकक्षणो देशः । तेन सह निरन्तरपरिणाम इति यावत् । उत्तरामलकसहक्षणाद्देशादुत्तरामलकनिरन्तरपरिणामाद्भिन्नः । भवतु देशयोर्भेदः किमायातमामलकभेदस्येत्यत आह- ते चामलके स्वदेशक्षणानुभवभिन्ने । स्वदेशसहितो यः क्षणस्तस्यामलकस्य कालकला स्वदेशेन सहौत्तराधर्यरूपपरिणामलक्षिता सा स्वदेशक्षणः । तस्यानुभवः प्राप्तिर्वा ज्ञानं वा । तेन भिन्ने आमलके । ययोरामलकयोः पूर्वोत्तराभ्यां देशाभ्यामौत्तराधर्यपरिणामक्षण आसीत्तयोर्देशान्तरौत्तराधर्यपरिणामक्षणविशिष्टत्वमनुभवन्संयमी ते भिन्ने एव प्रत्येति । संप्रति तदेशपरिणामेऽपि पूर्व भिन्नदेशपरिणामाद्विशिष्टस्य चैतद्देशपरिणामलक्षणस्य संयमतः साक्षात्करणात् । तदिदमुक्तम्-अन्यदेशक्षणानुभवस्तु तयोरन्यत्वे हेतुरिति । अनेनैव निदर्शनेन लौकिकपरीक्षकसंवादादिना परमाणोरपीदृशस्य भेदो योगीश्वरबुद्धिगम्यः श्रद्धेय इत्याहएतेनेति । __ अपरे तु वर्णयन्ति । वर्णनमुदाहरति-य इति । वैशेषिका हि नित्यद्रव्यवृत्तयोऽन्त्या विशेषा इत्याहुः । तथा हि-योगिनो मुक्तांस्तुल्यजातिदेशकालान्व्यवधिरहितान्परस्परतो भेदेन प्रत्येकं तत्त्वेन च प्रतिपद्यन्ते । तस्मादस्ति कश्चिदन्त्यो विशेष इति । तथा च स एव नित्यानां परमाण्वादीनां द्रव्याणां भेदक इति । तदेतद्दूषयति-तत्रापीति । जातिदेशलक्षणान्युदाहृतानि । मूर्तिः संस्थानम् । यथैकं विशुद्धावयवसंस्थानोपपन्नमपसार्य तस्मिन्नेव देशेऽन्यव्यग्रस्य द्रष्टः कुत्सितावयवसंनिवेश उपावर्त्यते तदा तस्य संस्थानभेदेन भेदप्रत्ययः । शरीरं वा मूर्तिः । तत्संबन्धेनात्मनां संसारिणां मुक्तात्मनां वा भूतचरेण यादृशतादृशेन भेद इति सर्वत्र भेदप्रत्ययस्यान्यथासिद्धेर्नान्त्यविशेषकल्पना । व्यवधिर्भेदकारणम् । यथा कुशपुष्करद्वीपयोर्देशस्वरूपयोरिति । यतो जातिदेशादिभेदा लोकबुद्धिगम्या अत उक्तम्- क्षणभेदस्तु योगिबुद्धिगम्य एवेति । एवकारः क्षणभेदमवधारयति न योगिबुद्धिगम्यत्वम् । तेन भूतचरेण देहसंबन्धेन मुक्तात्मनामपि भेदो योगिबुद्धिगम्य उन्नेय इति । यस्य तूक्ता भेदहेतवो न सन्ति तस्य प्रधानस्य भेदो नास्तीत्याचार्यो मेने । यस्मादूचे "कृतार्थं प्रतिनष्टमप्यनष्टं तदन्यसाधारणत्वात्" (२।२२) इति । तदाह-मूर्तिव्यवधीति । उक्तभेदहेतूपलक्षणमेतत् । जगन्मूलस्य प्रधानस्य पृथक्त्वं भेदो नास्तीत्यर्थः ॥५३॥ જો કે વિવેકજન્ય જ્ઞાન નિઃશેષ ભાવવિષયક છે, એ વાત આગળ કહેવાશે, છતાં એ અત્યંત સૂક્ષ્મ હોવાથી, પહેલાં એ જ્ઞાનનો ખાસ વિષય “જાતિલક્ષણ...” Page #432 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮] પતંજલિનાં યોગસૂત્રો (પા. ૩ સૂ. ૫૩ વગેરે સૂત્રથી રજૂ કરે છે. લૌકિકો માટે જાતિનો ભેદ ભિન્નતા જાણવાનો હેતુ છે. જ્યારે ગાય વગેરે જાતિ સમાન હોય અને પૂર્વ વગેરે દેશ સમાન હોય, ત્યારે કાલાક્ષી કે સ્વસ્તિમતી એવાં લક્ષણો આ ગાય. બીજી છે, એ જાણવાનો વધારાનો હેતુ બને છે. બે આમળાં જાતિ અને ગોળાકાર લક્ષણથી એકસરખા થાય, ત્યા દેશભેદ એમના ભેદજ્ઞાનનો હેતુ બને છે. પણ જ્યારે યોગીના જ્ઞાનની પરીક્ષા કરવાની ઇચ્છાવાળો કોઈ યોગીનું ધ્યાન બીજે જતાં જાણનાર યોગીની પૂર્વ તરફના આમળાને, ઉત્તર તરફના આમળાને ખસેડીને કે ઢાંકી દઈને, એની જગાએ મૂકે તો બંને આમળાં એકસરખા દેશવાળાં હોવાથી આ પૂર્વ તરફનું અને આ ઉત્તરતરફનું છે, એવો ભેદ ત્રણ પ્રમાણોના વિશેષજ્ઞ લૌકિક પંડિતો પણ જાણી શકતા નથી. સાચું જ્ઞાન નિઃસંદેહ હોવું જોઈએ. વિવેકજન્ય જ્ઞાનયુક્ત યોગીના જ્ઞાનમાં સંદિગ્ધપણું યોગ્ય નથી. તેથી સૂત્રકારે “તતઃ પ્રતિપત્તિ:” એમ કહ્યું. તતઃ એટલે વિવેકજન્ય જ્ઞાનથી (યોગી) એવો ભેદ જાણે છે. ક્ષણ અને એના ક્રમ પર સંયમ કરવાથી ઉત્પન્ન થયેલું જ્ઞાન કેવી રીતે સમાને જાતિ, લક્ષણ, અને દેશવાળાં બે આમળાંનો ભેદ જાણી શકે ? એવો પ્રશ્ન “કથમ્..વગેરેથી પૂછે છે. જવાબમાં “પૂર્વામિલકસહક્ષણોદેશઃ...” વગેરે કહે છે. પૂર્વના આમળાના દેશની સહભાવી ક્ષણ એટલે એ ક્ષણથી અંતરવિનાનું પરિણામ ઉત્તરના આમળાના દેશની સહભાવી ક્ષણ અને ઉત્તરના આમળાના અંતર વિનાના પરિણામથી ભિન્ન છે. ભલે દેશભેદ હોય, પણ આમળાંના ભેદનું શું ? એના જવાબમાં “તે આમલકે સ્વદેશક્ષણાનુભવભિને...” વગેરેથી કહે છે કે પોતાના દેશની સહભાવી ક્ષણ, પોતાના દેશ સાથે પહેલાંના અને પછીના રૂપવાળા પરિણામથી લક્ષિત થાય છે, એને સ્વદેશક્ષણ કહે છે. એનો અનુભવ એટલે જ્ઞાન. એ જ્ઞાનથી આમળાં ભિન્ન છે, એવું જ્ઞાન યોગીને થાય છે. જે બે આમળાંમાં પૂર્વ અને ઉત્તર દેશથી પૂર્વોત્તર રૂપ પરિણામ હતું- એ ભિન્ન દેશવાળું પૂર્વોત્તર પરિણામક્ષણ વિશિષ્ટપણું અનુભવીને (સંયમી) યોગી એમની ભિન્નતા જાણે છે. હાલમાં આ દેશ પરિણામ હોવા છતાં, પહેલાંના ભિન્ન દેશ પરિણામથી વિશિષ્ટ આ દેશપરિણામ ક્ષણપર સંયમ કરીને યોગી ભેદનો સાક્ષાત્કાર કરે છે. તેથી ભાષ્યકારે “અન્ય દેશ અને ક્ષણનો અનુભવ એમના ભેદ જ્ઞાનનો હેતુ છે” એમ કહ્યું. “એતેન...” વગેરેથી લૌકિક પરીક્ષકોના સંવાદ રૂપ આ દાખલાથી પરમાણુઓનો પણ આવો ભેદ યોગી અને ઈશ્વરની બુદ્ધિથી જાણી શકાય એવો હોવાથી વિશ્વસનીય હોય છે, એમ કહે છે. થે અન્યા વિશેષા...” વગેરેથી બીજાઓનું કથન પ્રસ્તુત કરે છે. વૈશેષિકો નિત્યદ્રવ્યમાં રહેતા અંતિમ વિશેષોની વાત કરે છે. યોગીઓ સમાન જાતિ, દેશ Page #433 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૫૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૯૯ અને કાળવાળા તેમજ અંતર વિનાના મુક્ત પુરુષોને પરસ્પર ભિન્ન તરીકે અને પ્રત્યેકને તાત્ત્વિક રીતે જાણે છે. માટે કોઈ અન્તિમ વિશેષ હોવો જોઈએ. એ જ વિશેષ નિત્ય એવાં પરમાણુ વગેરે દ્રવ્યોનો ભેદ દર્શાવે છે. “તત્રાપિ” વગેરેથી આ મતમાં દોષ દર્શાવે છે. જાતિ, દેશ અને લક્ષણો અગાઉ કહ્યાં છે. મૂર્તિ એટલે સંસ્થાન (આકાર). એક સારા અવયવ સંસ્થાનવાળાને ખસેડીને, એની જગાએ, જોનારનું ધ્યાન બીજી તરફ હોય ત્યારે, બીજા ખરાબ અવયવસંસ્થાનવાળાને મૂકવામાં આવે, તો એના ભિન્ન આકારને લીધે આ બીજો છે, એમ જાણી શકાય છે. અથવા મૂર્તિ એટલે શરીર. એના સંબંધથી સંસારી કે મુક્ત આત્માઓનો ભેદ ભૂતોના જેવા તેવા ભેદ વડે જાણી શકાય છે. આમ સર્વત્ર ભેદનું જ્ઞાન બીજી રીતે સિદ્ધ થતું હોવાથી અન્તિમ વિશેષની કલ્પના જરૂરી નથી. વળી અંતર ભેદનું કારણ છે, જેમ દેશરૂપ કુશ અને પુષ્કર દ્વીપોનો ભેદ. જાતિ અને દેશના ભેદો લોકબુદ્ધિથી જાણી શકાય એવા છે. માટે “ક્ષણભેદ તો યોગીની બુદ્ધિવડે જ જાણી શકાય એવો છે,” એમ કહ્યું. “એવ” કાર ક્ષણભેદપર ભાર મૂકે છે, યોગિબુદ્ધિગમ્યત્વ પર નહીં. માટે ભૂતોમાં વિચરતા દેહના સંબંધથી મુક્તાત્માઓનો પણ ભેદ યોગિબુદ્ધિથી જાણી શકાય એવો છે, એવું અનુમાન કરવું જોઈએ. જેના મતમાં અહીં કહેલા ભેદહતુઓ નથી, એને માટે પ્રધાનનો ભેદ નથી, એમ આચાર્ય (પતંજલિ) માને છે. કારણ કે એમણે “કૃતાર્થ પ્રત્યે નષ્ટ થયેલું પ્રધાન ખરેખર નષ્ટ થતું નથી કારણ કે બીજઓ સમાનપણે એને જુએ છે” ૨.૨૨ એવું સૂત્ર રચ્યું છે. “મૂર્તિવ્યવધિ...” વગેરેથી આ વાત કહી છે. કહેલા ભેદોનું એ ઉપલક્ષણ છે. (જગત ભેદોવાળું છે, એમ મૂર્તિ, અંતર વગેરે હેતુઓથી જણાય છે). પણ જગતના મૂળરૂપ પ્રધાનમાં ભેદો નથી, એવો અર્થ છે. પ૩ तारकं सर्वविषयं सर्वथाविषयमक्रमं चेति विवेकजं ज्ञानम् ॥५४॥ વિવેકજન્ય જ્ઞાન તારનારું, બધી રીતે, બધા પદાર્થોને વિષય કરનારું અને કમવિનાનું (એકી સાથે ઉત્પન્ન થતું) જ્ઞાન છે. ૫૪ भाष्य तारकमिति स्वप्रतिभोत्थमनौपदेशिकमित्यर्थः । सर्वविषयत्वानास्यकिञ्चिदविषयीभूतमित्यर्थः । सर्वथाविषयमतीतानागतप्रत्युत्पन्नं सर्व पर्यायैः सर्वथा जानातीत्यर्थः । अक्रममित्येकक्षणोपारूढं सर्वं सर्वथा Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૫૪ गृह्णातीत्यर्थः । एतद्विवेकजं ज्ञानं परिपूर्णम् । अस्यैवांशो योगप्रदीपो, मधुमतीं भूमिमुपादाय यावदस्य परिसमाप्तिरिति ॥५४॥ તારક એટલે પોતાની પ્રતિભાથી ઉત્પન્ન થયેલું, બીજાએ ઉપદેશેલું નહીં. સર્વવિષયક હોવાથી કોઈ પણ પદાર્થ એનો અવિષય નથી. સર્વવિષય એટલે ભૂત, ભવિષ્ય અને વર્તમાનના બધા પદાર્થોને એમના અવાન્તર પર્યાયો સાથે જાણનારું એવો અર્થ છે. અક્રમ એટલે એક ક્ષણપર આરૂઢ થયેલું અને બધાને બધી રીતે જાણતું એવો અર્થ છે. આ વિવેકજન્ય જ્ઞાન પરિપૂર્ણ છે. મધુમતી ભૂમિથી પ્રારંભ કરીને આ વિવેકજન્ય જ્ઞાનની પરિસમાપ્તિ સુધીનાં બધાં યોગપ્રદીપરૂપ જ્ઞાનો, આનો જ અંશ છે. ૫૪ तत्त्व वैशारदी तदेवं विषयैकदेशं विवेकजज्ञानस्य दर्शयित्वा विवेकजं ज्ञानं लक्षयतितारकं सर्वविषयं सर्वथाविषयमक्रमं चेति विवेकजं ज्ञानम् । विवेकजं ज्ञानमिति लक्ष्यनिर्देशः । शेषं लक्षणम् । संसारसागरात्तारयतीति तारकम् । पूर्वस्मात्प्रातिभाद्विशेषयति-सर्वथाविषयमिति । पर्याया अवान्तरविशेषाः । अत एव विवेकजं ज्ञानं परिपूर्णम् । नास्य क्वचित्किञ्चित्कथञ्चित्कदाचिदगोचर इत्यर्थः । आस्तां तावज्ज्ञानान्तरम् । संप्रज्ञातोऽपि तावदस्यांशः । तस्मादतः परं किं परिपूर्णमित्याह - अस्यैवांशो योगप्रदीपः संप्रज्ञातः । किमुपक्रमः किमवसानश्चासावित्याह- मधुमतीमिति । ऋतम्भरा प्रज्ञैव मधु, मोदकारणत्वात् । यथोक्तं प्रज्ञाप्रासादमारुह्येति ( द्र० १।४७ भाष्य ) । तद्वती मधुमती । तामुपादाय यावदस्य परिसमाप्तिः सप्तधा प्रान्तभूमिः प्रज्ञा । अत एव विवेकजं ज्ञानं तारकं भवति । तदंशस्य योगप्रदीपस्य तारकत्वादिति ॥५४॥ વિવેકજન્ય જ્ઞાનના એકદેશરૂપ વિષયોને કહીને, “તારકં સર્વ વિષયમ્...' વગેરે સૂત્રથી સ્વયં વિવેકજન્ય જ્ઞાનનું લક્ષણ કહે છે. “વિવેકજન્યજ્ઞાન”થી લક્ષ્યનો અને બાકીના શબ્દોથી લક્ષણનો નિર્દેશ કરે છે. તારક એટલે સંસારસાગરથી તારનારું “સર્વથા વિષયમ્...’થી અગાઉ કહેલા પ્રાતિભજ્ઞાનથી આની વિશેષતા દર્શાવે છે. પર્યાયો એટલે અવાન્તર વિશેષો. માટે વિવેકજન્ય જ્ઞાન પૂર્ણ છે. આના માટે ક્યાંય પણ, ક્યારે પણ, કાંઈ પણ અગોચર નથી. બીજાં શાનો તો શું, સંપ્રજ્ઞાત પણ આનો અંશમાત્ર છે. “અÅવાંશો યોગપ્રદીપઃ...” વગેરેથી કહે છે કે આનાથી વધુ પૂર્ણ જ્ઞાન કયું હોઈ શકે ? આનો પ્રારંભ અને અંત ક્યાં છે ? એના જવાબમાં “મધુમતીં ભૂમિમુપાદાય...” વગેરેથી કહે છે કે મધુમતી ભૂમિથી શરૂ થતાં આ વિવેકજન્ય જ્ઞાનો આના જ અંશો છે. ઋતંભરા પ્રજ્ઞા આનંદ આપનાર હોવાથી મધુ Page #435 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સૂ. ૫૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૦૧ છે. અગાઉ “પ્રજ્ઞાપ્રાસાદમાહ્ય...” વગેરેથી આ વિષે કહ્યું છે. મધુવાળી છે માટે મધુમતી કહેવાય છે. તેનાથી પ્રારંભ કરીને આની પરિસમાપ્તિ સુધી સાત પ્રાન્તભૂમિઓવાળી પ્રજ્ઞા છે. માટે વિવેકજન્ય જ્ઞાન તારક છે. કારણ કે એનો અંશ યોગપ્રદીપ પણ તારક છે. ૫૪ વિવેનાનWWવિવેગનણ વા- વિવેકજન્ય જ્ઞાન પ્રાપ્ત થયું હોય અથવા ન થયું હોય એવા બંને પ્રકારના યોગીઓને सत्त्वपुरुषोः शुद्धिसाम्ये कैवल्यमिति ॥५५॥ સત્ત્વ અને પુરુષની સમાન શુદ્ધિ થાય ત્યારે કૈવલ્ય પ્રાપ્ત થાય છે. ૫૫ भाष्य यदा नि तरजस्तमोमलं बुद्धिसत्त्वं पुरुषस्यान्यताप्रतीतिमात्राधिकार दग्धक्लेशबीजं भवति तदा पुरुषस्य शुद्धिसारूप्यमिवापन्नं भवति, तदा पुरुषस्योपचरितभोगाभावः शुद्धिः । एतस्यामवस्थायां कैवल्यं भवतीश्वरस्यानीश्वरस्य वा विवेकजज्ञानभागिन इतरस्य वा । न हि दग्धक्लेशबीजस्य ज्ञाने पुनरपेक्षा काचिदस्ति । सत्त्वशुद्धिद्वारेणैतत्समाधिजमैश्वर्यं ज्ञानं चोपक्रान्तम् । परमार्थतस्तु ज्ञानाददर्शनं निवर्तते । तस्मिन्निवृत्ते न सन्त्युत्तरे क्लेशाः । क्लेशाभावात्कर्मविपाकाभावः । चरिताधिकाराश्चैतस्यामवस्थायां गुणा न पुरुषस्य दृश्यत्वेन पुनरुपतिष्ठन्ते । तत्पुरुषस्य कैवल्यम्, तदा पुरुषः स्वरूपमात्रज्योतिरमलः केवली भवति ॥५५॥ રજોગુણ અને તમોગુણના મળો વિનાનું બુદ્ધિસત્વ પુરુષની ભિન્નતાના જ્ઞાનમાત્ર અધિકારવાળું, બળેલા ક્લેશબીજોવાળું બને છે, ત્યારે પુરુષ જેવી શુદ્ધિવાળા રૂપવાળું બને છે, અને ત્યારે ઔપચારિક (બુદ્ધિવડે નિવેદન કરાયેલા) ભોગોનો અભાવ પુરુષની શુદ્ધિ છે. આ અવસ્થામાં ઈશ્વર કે અનીશ્વર (યોગેશ્વર્યસંપન્ન કે એના વિનાના) વિવેકજન્ય જ્ઞાનવાળા કે એના વિનાના યોગીને કૈવલ્ય પ્રાપ્ત થાય છે. જેનાં ક્લેશ બીજો બળી ગયાં છે, અને જ્ઞાન માટે બીજા કશાની અપેક્ષા નથી. સત્ત્વશુદ્ધિ દ્વારા આવું સમાધિજન્ય ઐશ્વર્ય અને જ્ઞાન મળવું શરૂ થાય છે. હકીકતમાં, જ્ઞાન ઉત્પન્ન થતાં અજ્ઞાન (અવિઘા) નિવૃત્ત થાય છે. એ નિવૃત્ત થતાં, એની પછીના ક્લેશ રહેતા નથી. ક્લેશોના અભાવથી કર્મવિપાકનો અભાવ થાય છે. આ અવસ્થામાં ચરિતાધિકાર (કૃતકૃત્ય) ગુણો પુરુષ (દ્રષ્ટા) માટે દશ્ય તરીકે ફરીથી Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૫૫ ઉપસ્થિત થતા નથી. એ પુરુષનું કૈવલ્ય છે, ત્યારે પુરુષ સ્વરૂપમાત્રજ્યોતિ, નિર્મળ અને કેવલી બને છે. પ૫ इति श्रीपातञ्जले योगशास्त्रे सांख्यप्रवचने व्यासभाष्ये વિભૂતિપાતૃતીય: રૂા. આમ શ્રી પાંતજલ યોગશાસ્ત્રના સાંખ્યપ્રવચન નામના વ્યાસભાષ્યમાં ત્રીજો વિભૂતિપાદ સમાપ્ત થયો. ૩ तत्त्व वैशारदी तदेवं परम्परया कैवल्यस्य हेतून्सविभूतीन्संयमानुक्त्वा सत्त्वपुरुषान्यताज्ञानं साक्षात्कैवल्यसाधनमित्यत्र सूत्रमवतारयति-प्राप्तेति । विवेकजं ज्ञानं भवतु मा वा भूत् । सत्त्वपुरुषान्यताख्यातिस्तु कैवल्यप्रयोजिकेत्यर्थः । सत्त्वपुरुषयोः शुद्धिसाम्ये कैवल्यमिति । इतिः सूत्रसमाप्तौ । ईश्वरस्य पूर्वोक्तैः संयमैनिक्रियाशक्तिमतोऽनीश्वरस्य वा समनन्तरोक्तेन संयमेन विवेकजज्ञानभागिन इतरस्य वानुत्पन्नज्ञानस्य न विभूतिषु काचिदपेक्षास्तीत्याह - न हीति । ननु यद्यनपेक्षिता विभूतयः कैवल्ये, व्यर्थस्तर्हि तासामुपदेश इत्यत आह-सत्त्वशुद्धिद्वारेणेति । इत्थम्भूतलक्षणे तृतीया । नात्यन्तमहेतवः कैवल्ये विभूतय किं तु न साक्षादित्यर्थः । ज्ञानं विवेकमुपक्रान्तम् । यच्च पारम्पर्येण कारणं तदौपचारिकं न तु मुख्यम् । परमार्थतस्तु ख्यातिरेव मुख्यमित्यर्थः । ज्ञानादिति प्रसंख्यानादित्यर्थः ॥५५॥ પરંપરાથી કૈવલ્યના હેતુરૂપ વિભૂતિઓ (સિદ્ધિઓ) સાથેના સંયમો કહી, સત્વ અને પુરુષની ભિન્નતાનું જ્ઞાન સાક્ષાત્ કૈવલ્યનું સાધન છે, એમ કહેવા માટે સૂત્રને પ્રસ્તુત કરવા “પ્રાપ્તવિવેકજજ્ઞાનસ્ય” વગેરેથી કહે છે કે યોગીને વિવેકજન્ય જ્ઞાન પ્રાપ્ત થયું હોય કે ન થયું હોય, સત્ત્વ અને પુરુષની અન્યતાનું જ્ઞાન કૈવલ્યરૂપ પ્રયોજન સિદ્ધ કરનારું છે, એવો અર્થ છે. ઈતિશબ્દ સૂત્ર (પાદ)ની સમાપ્તિ સૂચવે છે. ઈશ્વર એટલે અગાઉ કહેલા સંયમોવડે મેળવેલી જ્ઞાન-ક્રિયા શક્તિયુક્ત યોગીને, અથવા એવી શક્તિવિનાના, પણ સાથે સાથે કહેલા સંયમવડે મેળવેલા વિવેકજન્યજ્ઞાનયુક્ત બીજા યોગીને અથવા એવા જ્ઞાન વિનાના યોગીને આ અવસ્થામાં કૈવલ્ય પ્રાપ્ત થાય છે. “ન હિ” વગેરેથી જ્ઞાન ઉત્પન્ન ન થયું હોય એવા યોગીને પણ કેવલ્ય પ્રાપ્ત થાય છે, એ માટે વિભૂતિઓની અપેક્ષા નથી, એમ કહે છે. પણ વિભૂતિઓ જરૂરી ન હોય તો એમનો ઉપદેશ વ્યર્થ છે, એવી આશંકાના નિરાકરણ માટે “સત્ત્વશુદ્ધિ કારેણ...” વગેરેથી કહે છે કે સત્ત્વશુદ્ધિદ્વારા Page #437 -------------------------------------------------------------------------- ________________ પા. ૩ સ. ૫૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૦૩ સમાધિજન્ય ઐશ્વર્ય અને જ્ઞાનની શરૂઆત થાય છે. “અત્યંભૂતલક્ષણે." સૂત્રથી તૃતીયા થઈ છે. કૈવલ્ય માટે વિભૂતિ અત્યંત અકારણ નથી, અને એનું સાક્ષાત્ કારણ પણ નથી. એમનાથી વિવેકજન્યજ્ઞાન શરૂ થાય છે. જે પરંપરાથી કારણ બને એ ઔપચારિક (ગૌણ) છે, મુખ્ય નથી. ખરેખર, ખ્યાતિ (જ્ઞાન) જ મુખ્ય કારણ છે. જ્ઞાનથી એટલે પ્રસંખ્યાન (ધ્યાન) થી એવો અર્થ છે. ૫૫ अत्रान्तरझण्यानि परिणामाः प्रपञ्चिताः । संयमातिसंयोगस्तासु ज्ञानं विवेकजम् । इति श्रीवाचस्पतिमिश्रविरचितायां पातञ्जलभाष्यव्याख्यायां तत्त्ववैशारद्यां विभूतिपादस्तृतीयः ॥३॥ “આ પાદમાં યોગનાં અંતરંગ અંગો અને પરિણામો વિષે, તેમજ સંયમોથી વિભૂતિઓની પ્રાપ્તિ અને વિવેકજન્ય જ્ઞાનની ચર્ચા કરી. આમ શ્રી વાચસ્પતિ મિશ્ર રચેલી તત્ત્વ વંશારદી નામની પાતંજલભાપ્ય વ્યાખ્યામાં ત્રીજો વિભૂતિપાદ સમાપ્ત થયો. ૩ Page #438 -------------------------------------------------------------------------- ________________ ચોથો દૈવલ્યપાઇ जन्मौषधिमन्त्रतपःसमाधिजाः सिद्धयः ॥१॥ જન્મ, ઔષધિ, મંત્ર, તપ અને સમાધિથી સિદ્ધિઓ ઉત્પન થાય छे. १. भाष्य देहान्तरिता जन्मना सिद्धिः । ओषधिभिरसुरभवनेषु रसायनेनेत्येवमादि । मन्त्रैराकाशगमनाणिमादिलाभः । तपसा संकल्पसिद्धिः कामरूपी यत्र तत्र कामग इत्येवमादि । समाधिजाः सिद्धयो व्याख्याताः ॥१॥ જન્મથી મળતી સિદ્ધિ દેહાન્તર (બીજો દેહ) પ્રાપ્ત થવા માત્રથી મળે છે. ઔષધિથી થતી સિદ્ધિ અસુરોના ભવનોમાં રસાયણનું સેવન કરવા વગેરેથી મળે છે. મંત્રોથી આકાશગમન, અણિમા વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તપથી સંકલ્પ સિદ્ધિ મળતાં, સ્વેચ્છાથી ગમે ત્યાં જઈ શકે છે, તેમજ અન્ય સિદ્ધિઓ પણ મળે છે. સમાધિથી થતી સિદ્ધિઓ અગાઉ કહી छ. १ तत्त्ववैशारदी तदेवं प्रथमद्वितीयतृतीयपादैः समाधितत्साधनतद्विभूतयः प्राधान्येन व्युत्पादिताः। इतरत्तु प्रासङ्गिकमौपोद्घातिकं चोक्तम् । इहेदानीं तद्धेतुकं कैवल्यं व्युत्पादनीयम् । न चैतत्कैवल्यभागीयं चित्तं परलोकं च परलोकिनं विज्ञानातिरिकं चित्तकरणकसुखाद्यात्मकशब्दाधुपभोक्तारमात्मानं च प्रसंख्यानपरमकाष्ठां च विना व्युत्पाद्य शक्यं वक्तुमिति तदेतत्सर्वमत्र पादे व्युत्पादनीयमितरच्च प्रसङ्गादुपोद्घाताद्वा । तत्र प्रथमं सिद्धचित्तेषु कैवल्यभागीयं चित्तं निर्धारयितुकामः पञ्चतयीं सिद्धिमाहजन्मौषधिमन्त्रतपःसमाधिजाः सिद्धयः । व्याचष्टे-देहान्तरितेति । स्वर्गोंपभोगभागीयात्कर्मणो मनुष्यजातीयाचरितात्कुतश्चिन्निमित्ताल्लब्धपरिपाकात्क्वचिद्देवनिकाये जातमात्रस्यैव दिव्यदेहान्तरिता सिद्धिरणिमाद्या भवतीति । ओषधिसिद्धिमाहअसुरभवनेष्विति । मनुष्यो हि कुतश्चिन्निमित्तादसुरभवनमुपसंप्राप्तः कमनीयाभिरसुरकन्याभिरुपनीतं रसायनमुपयुज्याजरामरत्वमन्याश्च सिद्धीरासादयति । इहैव वा Page #439 -------------------------------------------------------------------------- ________________ પ. ૪ સૂ. ૧] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૦૫ रसायनोपयोगेन यथा माण्डव्यो मुनी रसोपयोगाद्विन्ध्यवासीति । मन्त्रसिद्धिमाहकामरूपीति । यदेव कामयतेऽणिमादि तदेकपदेऽस्य भवतीति । यत्र कामयते श्रोतुं वा मन्तुं वा तत्र तदेव शृणोति मनुते वेति । आदिशब्दाद्दर्शनादयः संगृहीता इति । समाधिजाः सिद्धयो व्याख्याता अधस्तने पादे ॥१॥ પહેલા, બીજા અને ત્રીજા પાદમાં સમાધિ, એનાં સાધન અને સાધનોના અનુષ્ઠાનથી પ્રાપ્ત થતી વિભૂતિઓ મુખ્યત્વે વર્ણવી. પ્રાસંગિક અને ઔપોદ્ધાતિક (મુખ્ય વિષય પહેલાં પ્રસ્તાવના રૂપે કહેવા યોગ્ય) બાબતો પણ કહી. હવે એ બધાં જેને માટે છે, એ કૈવલ્યનું સ્વરૂપ કહેવું જોઈએ, અને એ કૈવલ્યતરફ વલણવાળા ચિત્ત, પરલોક, પરલોકમાં જનાર, ચિત્તરૂપ સાધનથી સુખદુઃખ પેદા કરનાર શબ્દ વગેરે વિષયોનો ભોક્તા, વિજ્ઞાનથી ભિન્ન આત્મા અને ધ્યાનની પરાકાષ્ઠા વગેરે બાબતો વર્ણવ્યા વિના કહી શકાય નહીં; તેથી એ બધા અને બીજા પ્રાસંગિક તેમજ ઔપોદ્ધાતિક વિષયોનું વર્ણન આ પાદમાં કરવામાં આવશે. પહેલાં અનેક પ્રકારનાં સિદ્ધચિત્તોમાંથી ક્યું ચિત્ત કૈવલ્યભાગી છે, એનો નિશ્ચય કરવા માટે “જન્મૌષધિ” વગેરે સૂત્રથી પાંચ પ્રકારની સિદ્ધિઓ કહે છે. મનુષ્યજાતિમાં દિવને યોગ્ય) સ્વર્ગના ઉપભોગો આપે એવાં અને ફળ આપવા માટે પક્વ બનેલાં, ઉત્તમ કર્મરૂપ નિમિત્તોથી દેવજાતિમાં જન્મ થતાં જ દિવ્ય દેહાન્તરની પ્રાપ્તિથી અણિમા વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, એમ “દેહાન્તરિતા જન્મના સિદ્ધિઃ”થી કહે છે. “અસુર ભવનેષ...” વગેરેથી ઓષધિથી મળતી સિદ્ધિ કહે છે. મનુષ્ય કોઈ કર્મનિમિત્તથી અસુર ભવનમાં જાય, તો ત્યાં સુંદર અસુર કન્યાઓ વડે લાવવામાં આવેલા રસાયણનો ઉપયોગ કરીને અજરત્વ, અમરત્વ અને એવી બીજી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. અથવા આ લોકમાં જ વિધ્યાવાસી માંડવ્ય મુનિની જેમ રસાયણના ઉપયોગથી એવી સિદ્ધિઓ મેળવે છે. “મત્ર” વગેરેથી મંત્રસિદ્ધિ કહે છે. “તપસા..” વગેરેથી તપ સિદ્ધિ કહે છે. “કામરૂપી...” વગેરેથી તપથી થતી સંકલ્પસિદ્ધિ કહે છે. અણિમા વગેરે જે સિદ્ધિ ઇચ્છે, એ તરત પ્રાપ્ત થાય છે. જે કાંઈ સાંભળવા કે વિચારવા ઇચ્છે, એ ત્યાં જ સાંભળે કે વિચારે છે. આદિ શબ્દોથી બીજી પણ દર્શન વગેરે સિદ્ધિઓ જાણવી. ગયા વિભૂતિપાદમાં સમાધિથી ઉત્પન્ન થતી સિદ્ધિઓ કહી છે. ૧ તત્ર ક્રિયાળામચનાતિપરિતાનામ્ – બીજી જાતિમાં પરિણત દેહ અને ઇન્દ્રિયોનું Page #440 -------------------------------------------------------------------------- ________________ ४०६ ] छे. २. પતંજલિનાં યોગસૂત્રો जात्यन्तरपरिणामः प्रकृत्यापूरात् ॥२॥ બીજી જાતિમાં પરિવર્તનરૂપ પરિણામ પ્રકૃતિના આપૂરણથી થાય भाष्य [ ५. ४ सू. २ पूर्वपरिणामापाय उत्तरपरिणामोपजनस्तेषामपूर्वावयवानुप्रवेशाद्भवति । कायेन्द्रियप्रकृतयश्च स्वं स्वं विकारमनुगृह्णन्त्यापूरेण धर्मादिनिमित्तमपेक्षमाणा इति ॥२॥ પહેલાંના પરિણામનો નાશ અને પછીના પરિણામની ઉત્પત્તિ खेमना (हेहेन्द्रियोना) अपूर्व (नवा) अवयवोना प्रवेशथी थाय छे. शरीर અને ઇન્દ્રિયોની પ્રકૃતિઓ, પોતપોતાના પરિણામનો, ધર્મ વગેરેની અપેક્ષાથી, આપૂરણવડે અનુગ્રહ કરે છે. ૨ तत्त्ववैशारदी I अथ चतसृषु सिद्धिष्वौषधादिसाधनासु तेषामेव कायेन्द्रियाणां जात्यन्तरपरिणतिरिष्यते । सा पुनर्नतावदुपादानमात्रात् । न हि तावन्मात्रमुपादानं न्यूनाधिकदिव्यादिव्यभावेऽस्य भवति । नो खल्वविलक्षणं कारणं कार्यवैलक्षण्यायालम् । मास्याकस्मिकत्वं भूदित्याशङ्क्य पूरयित्वा सूत्रं पठति तत्र कायेन्द्रियाणामन्यजातिपरिणतानांजात्यन्तरपरिणामः प्रकृत्यापूरात् । मनुष्यजातिपरिणतानां कायेन्द्रियाणां यो देवतिर्यग्जातिपरिणाम: स खलु प्रकृत्यापूरात् । कायस्य हि प्रकृतिः पृथिव्यादीनि भूतानि । इन्द्रियाणां च प्रकृतिरस्मिता । तदवयवानुप्रवेश आपूरस्तस्माद्भवति । तदिदमाह-पूर्वपरिणामेति । ननु यद्यापूरेणानुग्रहः कस्मात्पुनरसौ न सदातन इत्यत आह-धर्मादीति । तदनेन तस्यैव शरीरस्य बाल्यकौमारयौवनवार्धकादीनि च न्यग्रोधधानाया न्यग्रोधतरुभावश्च वह्निकणिकायास्तृणराशिनिवेशिताया वा प्रोद्धवज्वालासहस्रसमालिङ्गितगगनमण्डलत्वं च व्याख्यातम् ॥२॥ ઔષધિ વગેરે સાધનોથી થતી ચાર સિદ્ધિઓમાં એ જ શરીર અને ઇન્દ્રિયોનું બીજી જાતિમાં પરિણામ થાય છે. એ પરિણામ ફક્ત ઉપાદાનથી થતું નથી. ઉપાદાનમાત્ર દિવ્ય કે અદિવ્ય ભાવમાં ઓછા-વધારેપણું લાવી શકતું નથી. વિલક્ષણતાવિનાનું કારણ કાર્યમાં વિલક્ષણતા લાવવા સમર્થ બનતું નથી. આવો ફેરફાર આકસ્મિક છે, એવી આશંકા નિવારવા માટે ખૂટતા શબ્દો ઉમેરીને “જાત્ય Page #441 -------------------------------------------------------------------------- ________________ ५. ४ सू. 3] व्यासयित भाष्य भने पायस्पति मिश्रथित तत्पवैशाही [४०७ તર પરિણામ...” વગેરે સૂત્ર પ્રસ્તુત કરે છે. મનુષ્યજાતિ રૂપે પરિણામ પામેલાં શરીર અને ઇન્દ્રિયોનું દેવ કે પશુ જાતિમાં પ્રકૃતિના આપૂરણથી પરિણામ થાય છે. પૃથ્વી વગેરે ભૂતો શરીરની પ્રકૃતિ છે, અને અસ્મિતા ઇન્દ્રિયોની પ્રકૃતિ છે. એમનાથી (ભૂતો અને અસ્મિતાથી) એમના (દેહ-ઇન્દ્રિયોના) અવયવોનો આપૂર-અનુપ્રવેશ थाय छे. मापात “पूर्व परिमापाये..." वगेरेथी 5 छे. આપૂરણરૂપ અનુગ્રહ નિત્ય કેમ થતો નથી? જવાબમાં “ધર્માદિનિમિત્તમपेक्षमाए।..."-आपू२९॥ धर्भवगेरेना अपेक्षामे थाय छ - सेम डे . मानाथी એ જ શરીરમાં બાલ્ય, કૌમાર, યૌવન, વાર્ધક્ય વગેરે પરિણામ થાય છે, વડના બીજનું વટવૃક્ષમાં પરિણામ થાય છે, અને ઘાસની ગંજીમાં પડેલા તણખાનું આકાશને અડકતી હજારો જવાળાઓમાં પરિણામ થાય છે, એ હકીકત સમજાવી. ૨ निमित्तमप्रयोजकं प्रकृतीनां वरणभेदस्तु ततः क्षेत्रिकवत् ॥३॥ (ધર્મ વગેરે) નિમિત્ત પ્રકૃતિઓનું પ્રયોજક નથી, પણ ખેડૂતની જેમ अनाथी १२५ (प्रतिबंधनिवृत्ति) थाय छे. 3 भाष्य न हि धर्मादि निमित्तं तत्प्रयोजकं प्रकृतीनां भवति । न कार्येण कारणं प्रवर्तत इति । कथं तर्हि, वरणभेदस्तु ततः क्षेत्रिकवत् । यथा क्षेत्रिकः केदारादपां पूर्णात्केदारान्तरं पिप्लावयिषुः समं निम्नं निम्नतरं वा नाप पाणिनापकर्षत्यावरणं त्वासां भिनत्ति, तस्मिन्भिन्ने स्वयमेवापः केदारान्तरमाप्लावयन्ति, तथा धर्मः प्रकृतीनामावरणमधर्म भिनत्ति, तस्मिन्भिन्ने स्वयमेव प्रकृतयः स्वं स्वं विकारमाप्लावयन्ति । यथा वा स एव क्षेत्रिकस्तस्मिन्नेव केदारे न प्रभवत्यौदकान्भौमान्वारसान्धान्यमूलान्यनुप्रवेशयितुम् । किंः तर्हि मुद्गगवेधुकश्यामाकादीस्ततोऽपकर्षति । अपकृष्टेषु तेषु स्वयमेव रसा धान्यमूलान्यनुप्रविशन्ति, तथा धर्मो निवृत्तिमात्रे कारणमधर्मस्य शुद्धयशुद्धयोरत्यन्तविरोधात् । न तु प्रकृतिप्रवृत्तौ धर्मो हेतुर्भवतीति । अत्र नन्दीश्वरादय उदाहार्याः । विपर्ययेणाप्यधर्मो धर्मं बाधते। ततश्चाशुद्धिपरिणाम इति । तत्रापि नहुषाजगरादय उदाहार्याः ॥३॥ ધર્મ વગેરે નિમિત્ત પ્રકૃત્તિઓનું પ્રયોજક નથી. કાર્ય કારણનું પ્રવર્તક Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૪ સૂ. ૩ બને નહીં. તો થાય છે શું? એનાથી (નિમિત્તથી) ખેડૂતની જેમ વરણભેદ થાય છે. ખેડૂત એક ક્યારામાં રહેલા પાણીને બીજા ક્યારામાં લઈ જવા માટે, હાથ વડે નીચેની તરફ ખેંચતો નથી, ફક્ત પાણીને રોકતા માટીના આવરણને તોડે છે. આ તૂટતાં પાણી પોતાની મેળે બીજા ક્યારામાં જાય છે, એમ ધર્મ પ્રવૃતિઓના અધર્મરૂપ આવરણને ભેદે છે. એ ભેદાતાં, પ્રકૃતિઓ પોતપોતાનાં પરિણામો આપમેળે ઉત્પન્ન કરે છે. અથવા એ જ ખેડૂત એ જ ક્યારામાં ઊગેલા ધાન્યના છોડના મૂળમાં પૃથ્વીના કે જળના રસોને પ્રવેશ કરાવતો નથી. તો શું કરે છે ? ફક્ત બીજી જાતનાં મગ, ગવેધુ, સામા વગેરેને ક્યારામાંથી ઉખાડી નાખે છે. એ ઊખડી ગયા પછી રસો આપમેળે ધાન્યના મૂળમાં પ્રવેશે છે. એમ ધર્મ અધર્મની નિવૃત્તિનું કારણ છે. કારણકે શુદ્ધિ અને અશુદ્ધિ તદ્દન વિરોધી છે. ધર્મ પ્રકૃતિની પ્રવૃત્તિનો હેત નથી. આ વિષે નન્દીશ્વર વગેરેનાં ઉદાહરણો સમજવાં જોઈએ. એથી ઊલટું, અધર્મ ધર્મનો બાધ કરે છે, તેથી અશુદ્ધિપરિણામ થાય છે. આ વિષયમાં નહુષ અજગર બન્યો એના જેવાં દષ્ટાન્તો સમજવાં જોઈએ. ૩ तत्त्ववैशारदी प्रकृत्यापूरादित्युक्तम् । तत्रेदं संदिह्यते-किमापूरः प्रकृतीनां स्वाभाविको धर्मादिनिमित्तो वेति ? किं प्राप्तम् ? सतीष्वपि प्रकृतिषु कदाचिदापूराद्धर्मादिनिमित्तश्रवणाच्च तन्निमित्त एवेति प्राप्तम् । एवं प्राप्त आह-निमित्तमप्रयोजकं प्रकृतीनां वरणभेदस्तु ततः क्षेत्रिकवत् । सत्यं धर्मादयो निमित्तं न तु प्रयोजकाः । तेषामपि प्रकृतिकार्यत्वात् । न च कार्यं कारणं प्रयोजयति । तस्य तदधीनोत्पत्तितया कारणपरतन्त्रत्वात् । स्वतन्त्रस्य च प्रयोजकत्वात् । न खलु कुलालमन्तरेण मृद्दण्डचक्रसलिलादय उत्पित्सितेनोत्पन्नेन वा घटेन प्रयुज्यन्ते । किं तु स्वतन्त्रेण कुलालेन । न च पुरुषार्थोऽपि प्रवर्तकः । किं तु तदुद्देशेनेश्वरः । उद्देशतामात्रेण पुरुषार्थः प्रवर्तक इत्युच्यते । उत्पित्सोस्त्वस्य पुरुषार्थस्याव्यक्तस्य स्थितिकारणत्वं युक्तम् । न चैतावता धर्मादीनामनिमित्तता । प्रतिबन्धापनयनमात्रेण क्षेत्रिकवदुपपत्तेः । ईश्वरस्यापि धर्माधिष्ठानार्थं प्रतिबन्धापनय एव व्यापारो वेदितव्यः । तदेतन्निगदव्याख्यातेन મળેળોમ રૂા. બીજી જાતિમાં પરિણામ પ્રકૃતિના આપૂરણથી થાય છે. એમ કહ્યું. આ વિષે સંદેહ થાય છે કે પ્રકૃતિઓનું આપૂરણ સ્વાભાવિક છે કે ધર્મ વગેરેના નિમિત્તથી Page #443 -------------------------------------------------------------------------- ________________ પ. ૪ સૂ. ૪] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૦૯ થાય છે? આનો શો જવાબ છે? પ્રવૃતિઓમાં આપૂરણ કોઈ વાર જ થાય છે અને ધર્મ વગેરે નિમિત્ત શ્રુતિમાં કહ્યાં છે. તેથી નિમિત્તથી આપૂરણ થાય છે એમ ઠર્યું આ વાતનો નિષેધ કરતાં કહે છે કે નિમિત્ત પ્રકૃતિઓનું પ્રયોજક નથી. ફક્ત ખેડૂતની જેમ આનાથી વરણભેદ-પ્રતિબંધનાશ-થાય છે. ધર્મ વગેરે નિમિત્ત છે એ વાત સાચી છે, પણ પ્રયોજક નથી, કારણકે એ (ધર્માદિનિમિત્તો) પ્રકૃતિનું કાર્ય છે, અને કાર્ય કદાપિ કારણને પ્રયોજે નહીં. કાર્યની ઉત્પત્તિ કારણાધીન છે, માટે એ કારણથી પરતંત્ર છે. સ્વતંત્રતા જ પ્રયોજક બની શકે. કુંભાર વગર માટી, દંડ, ચક્ર અને પાણી વગેરે ઉત્પન્ન થઈ રહેલા કે ઉત્પન્ન થયેલા ઘડાવડે પ્રયોજાય નહીં. ફક્ત સ્વતંત્ર કુંભાર જ એમને પ્રયોજી શકે. વળી પુરુષાર્થ પણ પ્રવર્તક નથી. પરંતુ એના ઉદ્દેશથી ઈશ્વર પ્રવર્તક છે. ઉદેશપણામાત્રથી પુરુષાર્થને પ્રવર્તક કહેવામાં આવે છે. ઉત્પન્ન થઈ રહેલા પુરુષાર્થને અવ્યક્તની સ્થિતિનું કારણ માનવું યોગ્ય છે. પણ તેથી ધર્મ વગેરે નિમિત્ત મટી જતાં નથી. ફક્ત પ્રતિબંધ દૂર કરવા માટે ખેડૂતની જેમ એમની ઉપયોગિતા છે. ઈશ્વર પણ ધર્મના અધિષ્ઠાન (સ્થાપન) માટે પ્રતિબંધ દૂર કરવાનું કાર્ય કરે છે, એમ સમજવું જોઈએ. આ વિષે ભાષ્ય સ્પષ્ટ છે. ૩ यदा तु योगी बहून्कायानिमिमीते तदा किमेकमनस्कास्ते भवन्त्यथानेकमनस्का તિ- યોગી ઘણાં શરીરોનું નિર્માણ કરે ત્યારે એ બધાં એક મનવાળાં કે અનેક મનવાળાં હોય છે? निर्माणचित्तान्यस्मितामात्रात् ॥४॥ ફક્ત અસ્મિતાથી યોગી બીજાં ચિત્તોનું નિર્માણ કરે છે. ૪ भाष्य अस्मितामात्रं चित्तकारणमुपादाय निर्माणचित्तानि करोति । ततः सचित्तानि भवन्तीति ॥४॥ ચિત્તના કારણરૂપ અસ્મિતામાત્ર ઉપાદાનમાંથી યોગી અન્ય ચિત્તોનું નિર્માણ કરે છે. તેથી ચિત્તવાળાં શરીરો હોય છે. ૪ तत्त्ववैशारदी प्रकृत्यापूरेण सिद्धीः समर्थ्य सिद्धिविनिर्मितनानाकायवर्तिचित्तैकत्व-नानात्वे Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૪ સૂ. ૫ विचारयति - यदा त्विति । तत्र नानामनस्त्वे कायानां प्रतिचित्तमभिप्रायभेदादेकाभिप्रायानुरोधश्च परस्परप्रतिसंधानं च न स्यातां पुरुषान्तरवत् । तस्मादेकमेव चित्तं प्रदीपवद्विसारितया बहूनपि निर्माणकायान्व्याप्नोतीति प्राप्त आह-निर्माणचित्तान्यस्मितामात्रात् । यद्यावज्जीवच्छरीरं तत्सर्वमेकैकासाधारणचित्तान्वितं दृष्टम् । तद्यथा चैत्रमैत्रादिशरीरम् । तथा च निर्माणकाया इति सिद्धं तेषामपि प्रातिस्विकं मन इत्यभिप्रायेणाह-अस्मितामात्रमिति ॥४॥ પ્રકૃતિના આપૂરણથી સિદ્ધિઓનું સમર્થન કરીને, સિદ્ધિથી વિનિર્મિત અનેક શરીરોમાં ચિત્ત એક હોય છે કે અનેક એ વિષે “યદા તુ...” વગેરેથી વિચારે છે. ઘણાં શરીરોમાં ઘણાં મન હોય તો અન્ય પુરુષની જેમ બધાં મનમાં અભિપ્રાયો જુદા જુદા હોય, તેથી એક અભિપ્રાયનો અનુરોધ અને પરસ્પર અનુસંધાન સિદ્ધ થાય નહીં. માટે એક જ ચિત્ત પ્રદીપની જેમ પ્રકાશરૂપે વિસ્તરીને ઘણાં નિર્માણ શરીરોમાં વ્યાપીને રહે છે. એવો પ્રસંગ પ્રાપ્ત થતાં સૂત્રથી કહે છે કે અસ્મિતામાત્રથી નિર્માણ ચિત્તો પ્રગટ થાય છે. જેટલાં જીવતાં શરીરો છે, એ બધાં પ્રત્યેક, અસાધારણ (ભિન્ન) ચિત્તથી યુક્ત જોવામાં આવે છે, જેમ ચૈત્ર, ચૈત્ર વગેરેનાં શરીર. નિર્માણ શરીરો પણ એવાં જ હોય છે, તેથી એ દરેકને પોતપોતાનું ચિત્ત હોય છે, એમ “અસ્મિતામાત્રમ્...” વગેરે ભાષ્યથી કહે છે. ૪ प्रवृत्तिभेदे प्रयोजकं चित्तमेकमनेकेषाम् ॥५॥ અનેક ચિત્તોના પ્રવૃત્તિભેદમાં એક ચિત્ત પ્રયોજક (પ્રેરક) છે. પ भाष्य बहूनां चित्तानां कथमेकचित्ताभिप्रायपुरःसरा प्रवृत्तिरिति सर्वचित्तानां प्रयोजकं चित्तमेकं निर्मिमीते, ततः प्रवृत्तिभेदः ॥ ५ ॥ એક ચિત્તના અભિપ્રાય પ્રમાણે ઘણાં ચિત્તોની પ્રવૃત્તિ કેવી રીતે થાય છે ? બધાં ચિત્તોને પ્રેરનારું એક ચિત્ત બનાવે છે, તેથી પ્રવૃત્તિ ભેદ શક્ય બને છે. ૫ तत्त्ववैशारदी यदुक्तमनेकचित्तत्वे एकाभिप्रायानुरोधश्च प्रतिसंधानं च न स्यातामिति तत्रोत्तरं सूत्रम् प्रवृत्तिभेदे प्रयोजकं चित्तमेकमनेकेषाम् । अभविष्यदेषदोषो यदि च चित्तमेकं Page #445 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ. ૫] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી [૪૧૧ नानाकायवर्ति मनोनायकं न निरमास्यत, तन्निर्माणे त्वदोषः । न चैकं गृहीत्वा कृतं, प्रातिस्विकैर्मनोभिः कृतं वा नायकनिर्माणेन । निजस्यैव मनसो नायकत्वादिति वाच्यम् । प्रमाणसिद्धस्य नियोगपर्यनुयोगानुपपत्तेरिति । अत्र पुराणं भवति एकस्तु प्रभुशक्त्या वै बहुधा भवतीश्वरः । भूत्वा यस्मात्तु बहुधा भवत्येकः पुनस्तु सः ॥ तस्माच्च मनसो भेदा जायन्ते चैत एव हि । (વાયુપુ. ૬૬/૬૪૨-૨૪૪) । एकधा स द्विधा चैव त्रिधा च बहुधा पुनः योगीश्वरः शरीराणि करोति विकरोति च । प्राप्नुयाद्विषयान्कैश्चित्कैश्चिदुग्रं तपश्चरेत् ॥ संहरेच्च पुनस्तानि सूर्यो रश्मिगणानिव । ( वायुपु० ६६ / १५२ ) રૂતિ । તવેતેનામિપ્રાયેળા-વહૂનાં વિજ્ઞાનામિતિ ॥ "" અનેક ચિત્તો હોય તો એક અભિપ્રાયનો અનુરોધ અને પરસ્પર અનુસંધાન નહીં થાય એમ કહ્યું. એના જવાબમાં પ્રસ્તુત સૂત્ર “ પ્રવૃત્તિભેદે...” વગેરેથી કહે છે કે યોગી અનેક ચિત્તોની પ્રવૃત્તિને પ્રેરનારું એક નિયામક ચિત્ત બનાવે છે. આવેા દોષ ત્યારે જ થાય જ્યારે ભિન્ન શરીરોમાં રહેલાં ચિત્તોનું એક નાયકચિત્ત બનાવાય નહીં. એનું નિર્માણ થાય તો દોષ આવે નહીં. અનેક પ્રતિશરીર ભિન્ન ચિત્તો માટે એક નાયકચિત્ત બનાવવાની શી જરૂર છે ? યોગીનું પોતાનું જ ચિત્ત નાયકચિત્તનું કાર્ય કરશે, એમ કહેવું ન જોઈએ. કારણ કે જે વાત પ્રમાણસિદ્ધ છે, એમાં નવા તર્કો અને નવા પ્રશ્નો ઊભા ન કરવા જોઈએ. આ વિષે પુરાણ (પ્રમાણ) છે : “એક ઈશ્વર (ઐશ્વર્યસંપન્ન યોગી) પોતાની પ્રભુશક્તિથી અનેક બને છે, અનેક બન્યા પછી પાછો એક બને છે. તેથી આવાં ભિન્ન મન ઉત્પન્ન થાય છે.” (વાયુપુરાણ, ૬૬, ૧૪૩-૧૪૪) “યોગીશ્વર એક રૂપ, બે રૂપ, ત્રણ રૂપ, અનેક રૂપ વાળો બને છે. અનેક શરીરો ઉત્પન્ન કરે છે અને નષ્ટ કરે છે. કેટલાંક શરીરોથી વિષયો પ્રાપ્ત કરે છે, કેટલાંકથી ઉગ્ર તપ કરે છે, અને સૂર્ય પોતાનાં કિરણો સમેટી લે, એમ એ બધાંને સમેટી લે છે.’(વાયુપુરાણ, ૬૬,૧૫૨) આવા અભિપ્રાયથી “બહુનાં ચિત્તાનાં...” વગેરે કહે છે. ૫ Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ] પતંજલિના યોગસૂત્રો [પા. ૪ સૂ. ૬ तत्र ध्यानजमनाशयम् ॥६॥ એ બધામાં ધ્યાનજન્ય ચિત્ત આશય વિનાનું છે. ૬ भाष्य पञ्चविधं निर्माणचित्तं जन्मौषधिमन्त्रतपःसमाधिजाः सिद्धय इति । तत्र यदेव ध्यानजं चित्तं तदेवानाशयम् । तस्यैव नास्त्याशयो रागादिप्रवृत्तिः । नातः पुण्यपापाभिसंबन्धः क्षीणक्लेशत्वाद्योगिन इति । इतरेषां तु विद्यते શયઃ દા જન્મ, ઔષધિ, મંત્ર, તપ અને સમાધિથી સિદ્ધિઓ ઉત્પન્ન થાય છે, એમ કહ્યું, તેથી નિર્માણચિત્ત પાંચ પ્રકારનું છે. એમાં ધ્યાન (સમાધિ) જન્ય ચિત્ત જ આશય વિનાનું છે. એમાં રાગ વગેરેની પ્રવૃત્તિરૂપ આશય નથી તેથી એનો પુણ્ય, પાપસાથે સંબંધ નથી. કારણકે યોગીન કલેશો ક્ષીણ થયા છે. બીજાં ચિત્તોમાં કર્ભાશય છે. ૬ तत्त्ववैशारदी तदेवमुदितेषु पञ्चसु सिद्धचित्तेष्वपवर्गभागीयं चित्तं निर्धारयति-तत्र ध्यानजमनाशयम् । आशेरत इत्याशयाः कर्मवासना: क्लेशवासनाश्च । त एते न विद्यन्ते यस्मिस्तदनाशयं चित्तमपवर्गभागीयं भवतीत्यर्थः । यतो रागादिनिबन्धना प्रवृत्तिस्त्यितो नास्ति पुण्यपापाभिसंबन्धः । कस्मात्पुना रागादिजनिता प्रवृत्तिर्नास्तीत्यत आहक्षीणक्लेशत्वादिति । ध्यानजस्यानाशयस्य मनोऽन्तरेभ्यो विशेषं दर्शयितुमितरेषामाशयवत्तामाह-इतरेषां त्विति ॥६॥ તત્ર ધ્યાનજમ્..” વગેરે સૂત્રથી અગાઉ કહેલાં પાંચ સિદ્ધ ચિત્તોમાં મોક્ષભાગી ચિત્તનો નિશ્ચય કરે છે. કર્મવાસનાઓ અને ક્લેશવાસનાઓ જેમાં રહે એ આશય છે. જે ચિત્તમાં આશય નથી એને અનાશય કહે છે. એ ચિત્ત મોક્ષભાગી છે. એમાં રાગ વગેરેથી ઉત્પન્ન થતી પ્રવૃત્તિ નથી, તેથી પુણ્ય-પાપસાથે સંબંધ નથી. શાથી રાગાદિજન્ય પ્રવૃત્તિ નથી? જવાબમાં ક્લેશો ક્ષીણ થયા હોવાથી એમ કહે છે. “ઇતરેષામ્.." વગેરેથી બીજાં આશયવાળાં ચિત્તોથી ધ્યાનજન્ય અનાશયચિત્તની વિશેષતા કહે છે. ૬ Page #447 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ. ૭] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૪૧૩ यत :- १२५॥3 कर्माशुक्लाकृष्णं योगिनस्त्रिविधमितरेषाम् ॥७॥ યોગીનું કર્મ શુક્લ કે કૃષ્ણ હોતું નથી. બીજાઓનું ત્રણ પ્રકારનું (शुस, !, मिश्र) डोय छे. ७ भाष्य चतुष्पदा खल्वियं कर्मजातिः । कृष्णा शुक्लकृष्णा शुक्लाऽशुक्लाकृष्णा चेति । तत्र कृष्णा दुरात्मनाम् । शुक्लकृष्णा बहिः साधनसाध्या, तत्र परपीडानुग्रहद्वारेणैव कर्माशयप्रचयः । शुक्ला तपःस्वाध्यायध्यानवताम् । सा हि केवले मनस्यायतत्वादहिः साधनानधीना न परान्पीडयित्वा भवति । अशुक्लाकृष्णा संन्यासिनां क्षीणक्लेशानां चरमदेहानामिति । तत्राशुक्लं योगिन एव फलसंन्यासात्, अकृष्णं चानुपादनात् । इतरेषां तु भूतानां पूर्वमेव त्रिविधमिति ॥७॥ આ કર્મજાતિ ચાર સ્થાનોવાળી છે. કૃષ્ણ, શુક્લકૃષ્ણ, શુક્લ અને અશુક્લાકૃષ્ણ. દુરાત્માઓનું કર્મ કૃષ્ણ છે. શુક્લકૃષ્ણ કર્મ બાહ્ય સાધનોથી અને બીજાઓને પીડા કે સુખ પહોંચાડીને જ સિદ્ધ થાય છે, અને એમનાથી કર્ભાશય વધે છે. તપ, સ્વાધ્યાય, ધ્યાન વગેરેનું અનુષ્ઠાન કરનારનું કર્મ શુક્લ હોય છે. આ કર્મજાતિ ફક્ત મનથી થાય એવી, અને બાહ્ય સાધનોને આધીન ન હોવાથી, અન્યને પીડા પહોંચાડ્યા વિના થાય છે. અશુક્લાકૃષ્ણ કર્યજાતિ ક્ષીણક્લેશ, ચરમદેહવાળા સંન્યાસીઓની છે. યોગી ફળત્યાગ કરે છે તેથી અશુક્લ અને નવાં કર્મ ઉત્પન્ન થવા દેતો નથી, તેથી અકૃષ્ણકર્મવાળો કહેવાય છે. બાકીનાં પ્રાણીઓનાં કર્મ અગાઉ કહ્યાં એવાં ત્રણ પ્રકારનાં डोय छे. ७ तत्त्ववैशारदी तत्रैव च हेतुपरं सूत्रमवतारयति-यत इति । कर्माशुक्लाकृष्णं योगिनस्त्रिविधमितरेषाम् । पदं स्थानम् । चतुर्षु समवेता चतुष्पदा । यद्यावदहिःसाधनसाध्यं तत्र सर्वत्रास्ति कस्यचित्पीडा । न हि व्रीह्यादिसाधनेऽपि कर्मणि परपीडा नास्ति । अवघातादिसमये पिपीलिकादिवधसंभवात् । अन्ततो बीजादिवधेन स्तम्बादि Page #448 -------------------------------------------------------------------------- ________________ પતંજલિનાં યોગસૂત્રો [ પા. ૪ સૂ. ૮ भेदोत्पत्तिप्रतिबन्धात् । अनुग्रहश्च दक्षिणादिना ब्राह्मणादेरिति । शुक्ला तपःस्वाध्यायध्यानवतामसंन्यासिनाम् । शुक्लत्वमुपपादयति-सा हीति । अशुक्लाकृष्णा संन्यासिनाम् । संन्यासिनो दर्शयति- क्षीणेति । कर्मसंन्यासिनो हि न क्वचिद्बहिःसाधनसाध्ये कर्मणि प्रवृत्ता इति न चैषामस्ति कृष्णः कर्माशयः । योगानुष्ठानसाध्यस्य कर्माशयफलस्येश्वरे समर्पणान्न शुक्लः कर्माशयः । निरत्ययफलो हि शुक्ल उच्यते । यस्य फलमेव नास्ति कुतस्तस्य निरत्ययफलत्वमित्यर्थः । तदेवं चतुष्टयीं कर्मजातिमुक्त्वा कतमा कस्येत्यवधारयति शुक्लमिति ॥७॥ ૪૧૪ ] “યત:” કારણકે એમ કહીને કર્મભેદના હેતુપરક સૂત્ર “કર્માશુક્લાકૃષ્ણમ્...'' વગેરે પ્રસ્તુત કરે છે. પદ એટલે સ્થાન. ચાર સ્થાનવાળી હોવાથી કર્મજાતિ ચતુષ્પદા કહેવાય છે. જે કર્મો બાહ્ય સાધનોથી સાધ્ય હોય એ બધામાં કોઈને પીડા પહોંચતી જ હોય છે. ડાંગર વગેરે સાધનોવાળાં (યજ્ઞ) કર્મોમાં અન્યને પીડા થાય છે. ખાંડવા વગેરે કાર્યોમાં કીડીઓ વગેરેની હિંસા થાય છે. અંતતઃ બીજ વગેરેના નાશથી અંકુર વગેરે ભેદો ઉત્પન્ન થાય એવો પ્રતિબંધ છે. બ્રાહ્મણ વગેરેને દક્ષિણા વગેરે આપવાથી અનુગ્રહ પણ થાય છે. સંન્યાસ ન લીધો હોય એવા લોકો તપ, સ્વાધ્યાય, ધ્યાન વગેરે કરે એનાથી શુક્લ કર્મ ઉત્પન્ન થાય છે.’’સા હિ...’ વગેરેથી એમનું શુક્લપણું દર્શાવે છે. અશુક્લ-અકૃષ્ણ-કર્મજાતિ સંન્યાસીઓની છે. “ક્ષીણક્લેશાનામ્...” વગેરેથી સંન્યાસીઓ વિષે કહે છે. કર્મસંન્યાસીઓ બહારના સાધનથી સાધ્ય કર્મમાં પ્રવૃત્ત થતા નથી. તેથી એમનો કર્માશય કૃષ્ણ નથી. જેનું ફળ ખરાબ ન હોય એ કર્મ શુક્લ છે. જેનું ફળ જ ન હોય એવું કર્મ ખરાબ ફળ આપનાર કેવી રીતે હોઈ શકે ? આમ ચાર પ્રકારની કર્મજાતિ વર્ણવીને “તત્રાશુક્લમ્...” વગેરેથી કઈ જાતિ કોની છે એનો નિર્ણય કરે છે. ૭ ततस्तद्विपाकानुगुणानामेवाभिव्यक्तिर्वासनानाम् ॥८॥ એમનાથી (ત્રણ પ્રકારનાં કર્મોથી) એમના વિપાકને અનુરૂપ વાસનાઓ જ અભિવ્યક્ત થાય છે. ८ भाष्य तत इति त्रिविधात्कर्मणः । तद्विपाकानुगुणानामेवेति । यज्जातीयस्य कर्मणो यो विपाकस्तस्यानुगुणा या वासनाः कर्मविपाकमनुशेरते Page #449 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ. ૮] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૪૧૫ तासामेवाभिव्यक्तिः । न हि दैवं कर्म विपच्यमानं नारकतिर्यङ्मनुष्यवासनाभिव्यक्तिनिमित्तं संभवति । किं तु दैवानुगुणा एवास्य वासना व्यज्यन्ते । नारकतिर्यमनुष्येषु चैवं समानश्चर्चः ॥८॥ એમનાથી એટલે ત્રિવિધ કર્મોથી, એમના વિપાક પ્રમાણે એટલે જે જાતિમાં કર્મોનો વિપાક થતો હોય એમને અનુરૂપ જ, તે તે કર્મના ફળને પ્રગટ કરે એવી વાસનાઓનો આવિર્ભાવ થાય છે. દેવની અવસ્થા પ્રગટ કરનારું કર્મ ફલોન્મુખ બને ત્યારે નરક, પશુ કે મનુષ્ય અવસ્થા પ્રગટ કરે એવી વાસનાઓની અભિવ્યક્તિનું કારણ બનતું નથી, પણ દેવોને યોગ્ય વાસનાઓના આવિર્ભાવનું કારણ બને છે. નરક, પશુ અને મનુષ્ય અવસ્થાઓ વિષે પણ આ નિયમ લાગુ પડે છે. ૮ तत्त्ववैशारदी कर्माशयं विविच्य क्लेशाशयगतिमाह- ततस्तद्विपाकानुगुणानामेवाभिव्यक्तिर्वासनानाम् । यज्जातीयस्य पुण्यजातीयस्यापुण्यजातीयस्य वा कर्मणो यो विपाको, दिव्यो वा नारको वा जात्यायुर्भोगस्तस्य विपाकस्यानुगुणाः । ता एवाहया वासनाः कर्मविपाकमनुशेरतेऽनुकुर्वन्ति । दिव्यभोगजनिता हि दिव्यकर्मविपाकानुगुणा वासनाः । न हि मनुष्यभोगवासनाभिव्यक्तौ दिव्य कर्मफलोपभोगसंभवः । तस्मात्स्वविपाकानुगुणा एव वासनाः कर्माभिव्यञ्जनीया इति भाष्यार्थः ॥८॥ કર્માશયનું વિવેચન કરીને, હવે “તતઃ તદ્વિપાકાનુગુણાનામ્..” વગેરે સૂત્રથી ક્લેશાશયની ગતિનું વિવરણ કરે છે. પુષ્યજાતિનાં કે પાપજાતિનાં કર્મોનો દિવ્ય કે નારકીય વિપાક એટલે જન્મ, આયુષ્ય અને ભોગરૂપ ફળને અનુરૂપ વાસનાઓ આવિર્ભત થાય છે. જે વાસનાઓ કર્મફળને અનુરૂપ છે, વગેરેથી એ જ વાત કહે છે કે દિવ્યભોગથી ઉત્પન્ન થયેલી વાસનાઓ, દિવ્ય કર્મને અનુરૂપ હોય છે. જો મનુષ્યોચિત ભોગવાસના ઉત્પન્ન થાય, તો દિવ્ય કર્મફળભોગ સંભવે નહીં. તેથી પોતાના વિપાકને અનુરૂપ વાસનાઓ જ કર્મોથી અભિવ્યક્ત થાય છે, એવો ભાષ્યનો અર્થ છે. ૮ Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૪ સૂ. ૯ जातिदेशकालव्यवहितानामप्यानन्तर्यं स्मृति संस्कारयोरेकरूपत्वात् ॥९॥ સ્કૃતિ અને સંસ્કાર એક (સમાન) રૂપવાળાં હોવાથી જાતિ, દેશ અને કાળથી વ્યવહિત વાસનાઓનું પણ આનન્તર્ય (તરત કે પછી પ્રગટ થવાનું વલણ) હોય છે. ૯ भाष्य वृषदंशविपाकोदयः स्वव्यञ्जकाञ्जनाभिव्यक्तः, स यदि जातिशतेन वा दूरदेशतया वा कल्पशतेन वा व्यवहितः पुनश्च स्वव्यञ्जकाञ्जन एवोदियाद् द्रागित्येवं पूर्वानुभूतवृषदंशविपाकाभिसंस्कृता वासना उपादाय व्यज्येत । कस्मात् ? यतो व्यवहितानामप्यासां सदृशं कर्माभिव्यञ्जकं निमित्तीभूतमित्यानन्तर्यमेव । कुतश्च ? स्मृतिसंस्कारयोरेकरूपत्वात् । यथानुभवास्तथा संस्काराः । ते च कर्मवासनानुरूपाः । यथा च वासनास्तथा स्मृतिरिति जातिदेशकालव्यवहितेभ्यः संस्कारेभ्यः स्मृतिः । स्मृतेश्च पुनः संस्कारा इत्येवमेते स्मृतिसंस्काराः कर्माशयवृत्तिलाभवशाद्वयज्यन्ते । अतश्च व्यवहितानामपि निमित्तनैमित्तिकभावानुच्छेदादानन्तर्यमेव सिद्धमिति ॥९॥ પોતાને વ્યક્ત કરનાર કારણોથી પ્રગટ થયેલો, બિલાડીની અવસ્થા ઉત્પન્ન કરે એવાં કર્મફળોનો ઉદય, સો જન્મો, દૂરદેશ, કે સો કલ્પોના વ્યવધાનવાળો હોય, તો પણ ફરીથી પોતાને પ્રગટ કરનાર કારણોથી અગાઉના જન્મમાં અનુભવેલા બિલાડીના અનુભવોરૂપ કર્મવિપાકના સંસ્કારની વાસનાઓને સાથે લઈને પ્રગટ થાય છે. કેમ? કારણકે ભલે એ સંસ્કારો વ્યવધાનવાળા હોય, છતાં એમને અનુરૂપ ફળ પ્રગટ કરે એવું કર્મ એમને વ્યક્ત કરવામાં નિમિત્ત બને છે, માટે આનન્તર્ય (અવ્યવધાન) જ છે. બીજું શું કારણ છે? સ્મૃતિ અને સંસ્કાર સમાન રૂપવાળાં છે. અનુભવ પ્રમાણે સંસ્કાર હોય છે. એ સંસ્કાર કર્મવાસનાને અનુરૂપ હોય છે. અને જેવી વાસના હોય એવી સ્મૃતિ હોય છે. માટે જન્મ, દેશ, કાળના વ્યવધાનવાળા સંસ્કારોથી પણ સ્મૃતિ ઉત્પન્ન થાય છે. અને સ્મૃતિથી પાછા સંસ્કારો ઉત્પન્ન થાય છે. આમ સ્મૃતિ અને સંસ્કાર કર્ભાશયને પ્રવર્તવાનો Page #451 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ. ૯] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૧૭ અવકાશ મળતાં પ્રગટ થાય છે. માટે વ્યવધાન હોવા છતાં નિમિત્ત-નૈમિત્તિક ભાવ (કાર્ય-કારણભાવ)નો ઉચ્છેદ ન થતો હોવાથી આનન્તર્ય જ સિદ્ધ થાય છે. (વર્તમાન મનુષ્ય જન્મ પછી કર્મવશાત્ બિલાડીનો જન્મ મળે તો અગાઉ ઘણા કલ્પો પહેલાંના બિલાડી તરીકેના સંસ્કારો પ્રગટ થાય છે.) ૯ तत्त्ववैशारदी - eturn स्यादेतत्-मनुष्यस्य प्रायेणानन्तरमधिगतमार्जारभावस्यानन्तरतया मनुष्यवासनाया एवाभिव्यक्त्या भवितव्यम् । न खल्वस्ति संभवो यदनन्तरदिवसानुभूतं न स्मर्यते व्यवहितदिवसानुभूतं च स्मर्यत इत्यत आह- जातिदेशकालव्यवहितानामप्यानन्तर्य स्मृतिसंस्कारयोरेकरूपत्वात् । भवतु वृषदंशवासनाया जात्यादिव्यवधिः, तथापि तस्याः फलत आनन्तर्यम् । वृषदंशाविपाकेन कर्मणा तस्या एव स्वविपाकानुगुणाया अभिव्यक्ती तत्स्मरणसमुत्पादादित्याह-वृषदंशविपाकोदय इति । उदेत्यस्मादित्युदयः कर्माशयः । पुनश्च स्वव्यञ्जकाञ्जन एवोदियात्, अभिव्यज्येत विपाकारम्भाभिमुखः क्रियतेत्यर्थः । अभिसंस्कारक्रिया उपादाय गृहीत्वा व्यज्येत । यदि व्यज्येत स्वविपाकानुगुणा एव वासना गृहीत्वा व्यज्येतेत्यर्थः । आनन्तर्यमेव फलतः कारणद्वारकमुपपाद्य कार्यद्वारमुपपादयति-कुतश्च स्मृतीति । एकरूपतया सादृश्यम् । तदेवाह- यथेति । नन्वनुभवसरूपाश्चेत्संस्कारास्तथा सत्यनुभवा विशरारव इत्येतेऽपि विशरारवः कथं चिरभाविनेऽनुभवाय कल्पेरन्नित्यत आह- ते च कर्मवासनानुरूपा इति । यथाऽपूर्वं १ स्थायि क्षणिककर्मनिमित्तमप्येवं क्षणिकानुभवनिमित्तोऽपि संस्कारः स्थायी । किंचिद्भेदाधिष्ठानं च सारूप्यम् । अन्यथाऽभेदे तत्त्वेन सादृश्यानुपपत्तेरित्यर्थः । सुगममन्यत् ॥९॥ ભલે. પણ મનુષ્ય મૃત્યુ પછી બિલાડી તરીકે જન્મે, તો તરત પહેલાંની મનુષ્યવાસના જ વ્યક્ત થવી જોઈએ. ગઈકાલે અનુભવ્યું હોય એ યાદ ન આવે અને ઘણા દિવસો પહેલાં અનુભવેલું યાદ આવે એ સંભવિત નથી. આ શંકાના સમાધાન માટે સૂત્રકાર “જાતિદેશકાલ..” વગેરે સૂત્રથી કહે છે કે જન્મ, દેશ અને કાળનું વ્યવધાન હોય તો પણ સંસ્કારોનું આનન્તર્ય (અવ્યવધાન) હોય છે, કારણકે મૃતિ અને સંસ્કાર સમાન રૂપવાળાં છે. બિલાડીની વાસના જન્મ વગેરેના વ્યવધાનવાળી છે, છતાં ફળની દૃષ્ટિએ આનન્તર્ય છે. બિલાડીની અવસ્થા પ્રગટ કરે એવું કર્મ, પોતાના ફળને અનુરૂપ વાસનાનું સ્મરણ ઉત્પન્ન કરે છે, એ વાત “વૃષદંશવિપાક” વગેરેથી કહે છે. ઉદય એટલે કર્ભાશય, કારણ કે એમાંથી સ્મૃતિનો ઉદય થાય છે. એ ફરીથી પોતાને વ્યક્ત કરનાર કારણવડે પ્રગટ થાય છે અને ફળ Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૪ સૂ. ૧૦ ' આપવાનો આરંભ કરે છે, એવો અર્થ છે. સંસ્કારસાથે જ પ્રગટ થાય છે. જો પ્રગટ થાય, તો પોતાના વિપાકને અનુરૂપ વાસના સાથે જ પ્રગટ થાય એવો અર્થ છે. ફળરૂપ કારણથી આનન્તર્યનું સ્વરૂપ કહીને “કુતશ્ર્વ, સ્મૃતિસંસ્કારયોરેકરૂપત્વાત્``થી કાર્યદ્વારા પણ આનન્તર્ય થાય છે, એ હકીકત જણાવે છે. સ્મૃતિ અને સંસ્કાર એકરૂપ હોવાથી સમાન છે. “યથા...'' વગેરેથી આ જ વાત કહે છે. સંસ્કારો જો અનુભવરૂપ હોય, તો અનુભવો જેમ ક્ષણમાં નષ્ટ થવાના સ્વભાવવાળા છે. એમ સંસ્કારો પણ તરત જ નષ્ટ થવા જોઈએ. તો પછી એ ઘણા લાંબા સમય પછી અનુભવ ઉત્પન્ન કરવા માટે સમર્થ કેવી રીતે બની શકે ? આના જવાબમાં તે ય કર્મવાસનાનુરૂપા ...' વગેરેથી કહે છે કે ક્ષણિક કર્મથી ઉત્પન્ન થયેલું “અપૂર્વ” સ્થાયી હોય છે, એમ ક્ષણિક અનુભવના નિમિત્તથી ઉત્પન્ન થયેલા સંસ્કાર પણ સ્થાયી હોય છે. સમાનરૂપતા થોડા ભેદના આશ્રયે રહે છે. જો અભેદ હોય તો સાદશ્ય થાય નહીં. બીજું સરળ છે. ૯ છે. ૧૦ तासामनादित्वं चाशिषो नित्यत्वात् ॥१०॥ વાસનાઓ અનાદિ છે. કારણ કે (જીવતા રહેવાની) ઇચ્છા નિત્ય भाष्य तासां वासनानामाशिषोनित्यत्वादनादित्वम् । येयमात्माशीर्मा न भूवं भूयासमिति सर्वस्य दृश्यते सा न स्वाभाविकी । कस्मात् ? जातमात्रस्य जन्तोरननुभूतमरणधर्मकस्य द्वेषदुःखानुस्मृतिनिमित्तो मरणत्रासः कथं भवेत् ? न च स्वाभाविकं वस्तु निमित्तमुपादत्ते । तस्मादनादिवासनानुविद्धमिदं चित्तं निमित्तवशात्काश्चिदेव वासनाः प्रतिलभ्य पुरुषस्य भोगायोपावर्तत इति । घटप्रासादप्रदीपकल्पं संकोचविकासि चित्तं शरीरपरिमाणाकारमात्रमित्यपरे प्रतिपन्नाः । तथा चान्तराभावः संसारश्च युक्त इति । वृत्तिरेवास्य विभुनश्चित्तस्य संकोचविकासिनीत्याचार्यः । तच्च धर्मादिनिमित्तापेक्षम् । निमित्तं च द्विविधम्- बाह्यमाध्यात्मिकं च । शरीरादिसाधनापेक्षं बाह्यं स्तुतिदानाभिवादनादि । चित्तमात्राधीनं Page #453 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ. ૧૦] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૪૧૯ श्रद्धाद्याध्यात्मिकम् । तथा चोक्तम्- ये चैते मैत्र्यादयो ध्यायिनां विहारास्ते बाह्यसाधननिरनुग्रहात्मानः प्रकृष्टं धर्ममभिनिवर्तयन्ति । तयोर्मानसं बलीयः । कथम् ? ज्ञानवैराग्ये केनातिशय्येते ? दण्डकारण्यं च चित्तबलव्यतिरेकेण कः शारीरेण कर्मणा शून्यं कर्तुमुत्सहेत ? समुद्रमगस्त्यवद्वा पिबेत्?॥१०॥ આશિષો (જીવવાની પ્રાર્થના) નિત્ય હોવાથી, એની વાસનાઓ પણ અનાદિ છે. પોતાના વિષે બધાં પ્રાણીઓની જે આ આશી:- પ્રાર્થનાછે કે હું ન હોઉં એમ નહીં, પણ હંમેશાં હોઉં, એ સ્વાભાવિક નથી (પણ સકારણ છે). કેમ ? પ્રાણી જન્મતાં જ, મરણધર્મના અનુભવવિના, દુઃખ તરફના વૈષની સ્મૃતિપૂર્વક મરણત્રાસ અનુભવે છે, એ શી રીતે બને ? સ્વાભાવિક બાબત નિમિત્તની અપેક્ષા રાખતી નથી. માટે અનાદિ વાસનાઓથી વીંધાયેલું ચિત્ત, નિમિત્તવશાત કેટલીક વાસનાઓનો સ્વીકાર કરીને, પુરુષના ભોગ માટે પ્રવર્તે છે. કેટલાક લોકો ઘડામાં કે મહેલમાં રહેલા પ્રદીપ જેવું સંકોચવિકાસશીલ ચિત્ત છે, અને એ શરીરના માપ કે આકાર માત્રવાળું છે, એમ માને છે. આ રીતે દેહાન્તરપ્રાપ્તિ વચ્ચેના સમયમાં એની સ્થિતિ અને સંસાર સમજાવી શકાય છે, એમ કહે છે. પરંતુ આચાર્ય સર્વવ્યાપક ચિત્તની વૃત્તિ જ સંકોચ-વિકાસશીલ છે. એમ કહે છે, એ ધર્મ વગેરે નિમિત્તની અપેક્ષાએ થાય છે. નિમિત્તો બે પ્રકારનાં છે. બાહ્ય અને આધ્યાત્મિક. શરીર વગેરે સાધનોની અપેક્ષાથી થતું સ્તુતિ, દાન, પ્રણામ વગેરે બાહ્ય છે. અને શ્રદ્ધા વગેરે ફક્ત ચિત્તને આધીન હોય એ આધ્યાત્મિક છે. આ વિષે કહ્યું છે :- ““બાહ્ય સાધનની અપેક્ષા વિનાના ધ્યાનયોગીઓના મૈત્રી વગેરે વિહારો ઉત્તમ પ્રકારના ધર્મને ઉત્પન્ન કરે છે.” એ બેમાં માનસિક વધુ બળવાન છે. કેવી રીતે ? જ્ઞાન અને વૈરાગ્યથી ચડિયાતું શું છે? મનોબળ વગર કોણ શારીરિક બળવડે દંડકારણ્યને શૂન્ય બનાવી શકે? અથવા અગત્યની જેમ સમુદ્ર પી શકે? ૧૦ तत्त्ववैशारदी स्यादेतत्-व्यजेरन्पूर्वपूर्वतरजन्माभिसंस्कृता वासनाः । यदि पूर्वपूर्वतरजन्मसद्भावे प्रमाणं स्यात् । तदेव तु नास्ति । न च जातमात्रस्य जन्तोहर्षशोकदर्शनमात्रं Page #454 -------------------------------------------------------------------------- ________________ ४२०] પતંજલિનાં યોગસૂત્રો [. ४ . १० प्रमाणं भवितुमर्हति । पद्यादिसंकोचविकासवत्स्वाभाविकत्वेन तदुपपत्तेरित्यत आहतासामनादित्वं चाशिपो नित्यत्वात् । तासां वासनानामनादित्वं च न केवलमानन्तर्यमिति चार्थः । आशिषो नित्यत्वात् । आत्माशिषो वासनानामनादित्वे नित्यत्वाव्यभिचारादिति। ननु स्वाभाविकत्वेनाप्युपपत्तेरसिद्धमाशिषो नित्यत्वमित्यत आह-येयमिति । नास्तिकः पृच्छति-कस्मात् । उत्तरम्-जातमात्रस्य जन्तोरिति । अत एवैतस्मिञ्जन्मन्यननुभूतमरणधर्मकस्य मरणमेव धर्मः सोऽननुभूतो येन स तथोक्तस्तस्य मातुरङ्कात्प्रस्खलतः कम्पमानस्य माङ्गल्यचक्रादिलाच्छितं तदुरःसूत्रमतिगाढं पाणिग्राहमवलम्बमानस्य बालकस्य कम्पभेदानुमिता द्वेषानुषक्ते दुःखे या स्मृतिस्तन्निमित्तो मरणत्रासः कथं भवेदिति । ननूक्तं स्वभावादित्यत आह- न च स्वाभाविकं वस्तु निमित्तमुपादत्ते गृह्मति स्वोत्पत्तौ । एतदुक्तं भवति-बालकस्येदृशो दृश्यमानः कम्पो भयनिबन्धन ईदृशकम्पत्वादस्मदादिकम्पवत् । बालकस्य भयं द्वेषदुःखस्मृतिनिमित्तं भयत्वादस्मदादिभयवत् । आगामिप्रत्यवायोत्प्रेक्षालक्षणं च भयं न दुःखस्मृतिमात्राद्भवति, अपि तु यतो बिभेति तस्य प्रत्यवायहेतुभावमनुमाय संप्रत्यपि प्रत्यवायं भयं च विदध्यादिति । तस्माद्यज्जातीयादनुभूतचराद् द्वेषानुषक्तं दुःखमुपपादितं तस्य स्मरणात् तज्जातीयस्यानुभूयमानस्य तदुःखहेतुत्वमनुमाय ततो बिभेति । न च बालकेनास्मिञ्जन्मनि स्खलनस्यान्यत्र दुःखहेतुत्वमवगतम् । न च तादृशं दुःखमुपलब्धम् । तस्मात्प्राग्भवीयोऽनुभवः परिशिष्यते । तच्चैतदेवं प्रयोगमारोहति- जातमात्रस्य बालस्य स्मृतिः पूर्वानुभवनिबन्धना स्मृतित्वादस्मदादिस्मृतिवदिति । न च पद्मसंकोचविकासावपि स्वाभाविकौ । न हि स्वाभाविकं कारणान्तरमपेक्षते । वढेरौष्ण्यं प्रत्यपि कारणान्तरापेक्षाप्रसङ्गात् । तस्मादागन्तुकमरुणकरसंपर्कमात्रमेव कमलिनीविकासकारणम् । संकोचकारणं च संस्कारः स्थितिस्थापक इति । एवं स्मिताद्यनुमितहर्षादयोऽपि प्राचि भवे हेतवो वेदितव्याः । तदास्तां तावत् । प्रकृतमुपसंहरति- तस्मादिति । निमित्तं लब्धविपाककालं कर्म । प्रतिलम्भोऽभिव्यक्तिः । ___ प्रसङ्गतश्चित्तपरिमाणविप्रतिपत्तिं निराचिकीर्षुर्विप्रतिपत्तिमाह-घटप्रासादेति । देहप्रदेशवर्तिकार्यदर्शनाद्देहादहिः सद्भावे चित्तस्य न प्रमाणमस्ति । न चैतदणुपरिमाणम् । दीर्घशष्कुलीभक्षणादावपर्यायेण ज्ञानपञ्चकानुत्पादप्रसङ्गात् । न चाननुभूयमानक्रमकल्पनायां प्रमाणमस्ति । न चैकमणु मनो नानादेशैरिन्द्रियैरपर्यायेण संबन्धमर्हति । तत्पारिशेष्यात्कायपरिमाणं चित्तं घटप्रासादवर्तिप्रदीपवत् । संकोचविकासौ पुत्तिकाहस्तिदेहयोरस्योत्पत्स्येते । शरीरपरिमाणमेवाकारः परिमाणं यस्येत्यरे प्रतिपन्नाः । नन्वेवं कथमस्य क्षेत्रबीजसंयोगः । न खल्वेतदनाश्रयं मृतशरीरान्मातृपितृदेहवर्तिनी लोहितरेतसी प्राप्नोति, परतन्त्रत्वात् । न हि स्थाण्वादिष्वगच्छत्सु तच्छाया गच्छति । Page #455 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ. ૧૦] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૨૧ न चागच्छति पटे तदाश्रयं चित्रं गच्छति । तथा च न संसारः स्यादित्यत आहतथा चान्तराभावः संसारश्च युक्त इति । तथा च शरीरपरिमाणत्वे देहान्तरप्राप्तये पूर्वदेहत्यागो देहान्तरप्राप्तिश्चान्तरास्यातिवाहिकशरीरसंयोगाद् भवतः । तेन खल्वयं देहान्तरे सञ्चरेत् ॥ तथा च पुराणम् अङ्गष्ठमात्रं पुरुषं निश्चकर्ष यमो बलात् । (महाभा० वन० ३।२९७।१७) सोऽयमन्तराभावः । अत एव संसारश्च युक्त इति । तदेतदमृष्यमाणः स्वमतमाह-वृत्तिरेवास्य विभुनश्चित्तस्य सङ्कोचविकासिनीत्याचार्यः स्वयंभूः प्रतिपेदे । इदमत्राकूतम्-यद्यनाश्रयं चित्तं न देहान्तरसञ्चारि कथमेतदातिवाहिकमाश्रयते । तत्रापि देहान्तरकल्पनायामनवस्था । न चास्य देहान्निष्कर्ष आतिवाहिकस्य सम्भवति । निष्कृष्टस्य चेतसस्तत्सम्बन्धात् । अस्तु तहि सूक्ष्मशरीरमेवा सर्गादा च प्रलयान्नियतं चित्तानामधिष्ठानं षाटकौशिकशरीरमध्यवर्ति । तेन हि चित्तमासत्यलोकादा चावीचेस्तत्र तत्र शरीरे सञ्चरति । निष्कर्षश्चास्योपपन्नः षाट्कौशिकात्कायात् । तत्र हि तदन्तराभावस्तस्य नियतत्वात् । न चास्यापि सद्भावे प्रमाणमस्ति । न खल्वेतदध्यक्षगोचरः । न च संसारोऽस्यानुमानम्, आचार्यमतेनाप्युपपत्तेः। आगमस्तु पुरुषस्य निष्कर्षमाह । न च चित्तं वा सूक्ष्मशरीरं वा पुरुषः, किं तु चितिशक्तिरप्रतिसंक्रमा । न चास्या निष्कर्षः संभवतीत्यौपचारिको व्याख्येयः । तथा च चित्तेश्चित्तस्य च तत्र तत्र वृत्त्यभाव एक निष्कर्षार्थः । यच्च स्मृतीतिहासपुराणेषु मरणानन्तरं प्रेतशरीरप्राप्तिस्तद्विमोकश्च सपिण्डीकरणादिभिरित्युक्तं तदनुजानीमः । आतिवाहिकत्वं तस्य न मृष्यामहे । न चात्रास्ति कश्चिदागमः । लब्धशरीर एव च यमपुरुषैरपि पाशबद्धो नीयते । न त्वातिवाहिकशरीरः । तस्मादाहङ्कारिकत्वाच्चेतसोऽहङ्कारस्य च गगनमण्डलवत्रैलोक्यव्यापित्वाद्विभुत्वं मनसः । एवं चेदस्य वृत्तिरपि विभ्वीतिसर्वज्ञतापत्तिरित्यत उक्तं वृत्तिरेवास्येति । स्यादेतत्-चित्तमात्राधीनाया वृत्तेः सङ्कोचविकासौ कुतः कादाचित्कावित्यत आह- तच्च चित्तं धर्मादिनिमित्तापेक्षम् । वृत्तौ निमित्तं विभजते-निमित्तं चेति । आदिग्रहणेनेन्द्रियधनादयो गृह्यन्ते । श्रद्धादीति । अत्रापि वीर्यस्मृत्यादयो गृह्यन्ते । आन्तरत्वे संमतिमाचार्याणामाहतथा चोक्तम् । विहारो व्यापारः । प्रकृष्टं शुक्लम् । तयोर्बाह्याभ्यन्तरयोमध्ये । ज्ञानवैराग्ये तज्जनिती धर्मों केन बाह्यसाध्येन धर्मेणातिशय्येते अभिभूयेते । ज्ञानवैराग्यजावेव धर्मों तमभिभवतः, बीजभावादपनयत इत्यर्थः । अत्रैव सुप्रसिद्धमुदाहरणमाह-दण्डकारण्यमिति ॥१०॥ Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૪ સૂ. ૧૦ ભલે. પૂર્વ અને પૂર્વતર (પહેલાંના અને એની પણ પહેલાંના) જન્મોના સંસ્કારોથી ઉત્પન્ન થયેલી વાસનાઓ વ્યક્ત થાય, જો પૂર્વ અને પૂર્વતર જન્મોના અસ્તિત્વમાં કોઈ પ્રમાણ હોય. પણ એ જ તો નથી. તરત જન્મેલા બાળકમાં હર્ષશોક જણાય એ જ પ્રમાણ ગણાય નહીં. એ કમળના સંકોચ-વિકાસની જેમ સ્વાભાવિક છે, એ રીતે સમજાવી શકાય છે. આ શંકાના નિરાકરણ માટે “તાસામનાદિવં ચાશિષો નિત્યવાત” સૂત્રથી કહે છે કે વાસનાઓનું આનન્તર્ય જ નહીં, અનાદિપણું પણ સિદ્ધ કરી શકાય છે, એમ “ચ”નો પ્રયોગ કરીને કહે છે. આશિષો નિત્ય છે. પોતાના વિશેની આશિષો કે વાસનામૂલક ઇચ્છાઓ અનાદિ અને નિત્ય છે. કારણ કે એમાં કોઈ ફેરફાર થતો નથી. આશિષો સ્વાભાવિક છે, એમ સમજાવી શકાય એવી હોવાથી એમનું નિત્યત્વ અસિદ્ધ છે. એના જવાબમાં “યા ઈયમ્...” વગેરેથી કહે છે કે પોતાના વિષે જે આ હું હોઉં, એવી ઇચ્છા સ્વાભાવિક નથી. નાસ્તિક પૂછે છે : કેમ ? એના જવાબમાં “જાતમાત્રસ્ય જન્તો” વગેરેથી કહે છે કે આ જન્મમાં જેણે મરણધર્મ અનુભવ્યો નથી, એવું તરત જન્મેલું બાળક માતાના ખોળામાંથી પડી જતાં ધ્રૂજે છે, અને એના ગળામાં પહેરેલા મંગળસૂત્રને પોતાના હાથથી પકડી રાખે છે. એનાથી દુ:ખ પ્રત્યેના દ્વેષ સાથે જોડાયેલી સ્મૃતિથી ઉત્પન્ન થતો મરણભય જણાય છે, એ કેવી રીતે ઉત્પન્ન થયો ? સ્વભાવિક રીતે આમ બને નહીં. કારણ કે સ્વાભાવિક ધર્મ. ઉત્પન્ન થવા માટે નિમિત્તની અપેક્ષા રાખતો નથી. આશય એ છે કે આપણામાં જેમ એવું ભયજન્ય કંપન હોય છે, એવો બાળકમાં જણાતો કંપ પણ ભયને લીધે છે. બાળકને થતો ભય, દુઃખ તરફ ષની સ્મૃતિથી ઉત્પન્ન થાય છે, જેમ આપણને ભય થાય છે. વળી, આગામી કષ્ટના અનુમાનરૂપ લક્ષણવાળો ભય ફક્ત દુઃખના સ્મરણથી થતો નથી, પણ જેનાથી ડરે છે, એ દુઃખનો હેતુ છે, એવું અનુમાન કરીને, હમણાં પણ એવું દુઃખ ઉત્પન્ન કરશે, એમ સમજીને કરે છે. તેથી જે પ્રકારનું દુઃખ આવી પડ્યું હતું, એનું સ્મરણ કરીને, એ પ્રકારના વર્તમાન અનુભવને પણ, એ દુઃખનો હેતુ છે, એવું અનુમાન કરીને, એનાથી ડરે છે. અને બાળક પડી જવા સિવાય, આ જન્મમાં બીજા પ્રકારના દુઃખના હેતુને જાણતું નથી, કે એવું દુઃખ એણે અનુભવ્યું નથી. માટે પૂર્વજન્મનો અનુભવ જ બાકી રહે છે. આ અનુમાનનો પ્રયોગ આ રીતે કરી શકાય :- “તરત જન્મેલા બાળકની મૃતિ પૂર્વ અનુભવને લીધે છે, સ્મૃતિ હોવાના કારણે, આપણી સ્મૃતિની જેમ.” કમળનો સંકોચ - વિકાસ પણ સ્વાભાવિક નથી. સ્વાભાવિક બાબત અન્ય કારણની અપેક્ષા રાખતી નથી. નહીં તો, અગ્નિની ઉષ્ણતા માટે પણ અન્ય કારણની અપેક્ષાનો પ્રસંગ થાય. માટે કમળના વિકાસનું આગંતુક કારણ અરુણના કિરણનો સંપર્ક છે. Page #457 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ. ૧૦] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૨૩ અને સંસ્કાર સ્થિતિસ્થાપકતારૂપ સંકોચનું કારણ છે. આ રીતે બાળકના સ્મિત વગેરે માટે પણ પૂર્વજન્મના હર્ષ વગેરે હેતુઓ જાણવા જોઈએ. આ ચર્ચા અહીં સમાપ્ત કરીએ. “તસ્માતુ” વગેરેથી વિષયનો ઉપસંહાર કરે છે. નિમિત્ત એટલે ફળ આપવા માટે તૈયાર થયેલું-પાકી ગયેલું - કર્મ અને પ્રતિબંભ એટલે અભિવ્યક્તિ. પ્રસંગવશાત ચિત્તના પરિમાણ (માપ) વિષે વિરોધી વિચારોનું નિરાકરણ કરવા માટે “ઘટપ્રાસાદપ્રદીપકલ્પમ્...” વગેરેથી વિરુદ્ધ મત પ્રસ્તુત કરે છે. દેહના પ્રદેશની મર્યાદામાં કાર્ય કરતું જણાવાથી, શરીરની બહાર ચિત્તના અસ્તિત્વમાં કોઈ પ્રમાણ નથી. અને એ અણુ જેવડું પણ નથી. કારણ કે જો એમ હોય તો મોટી જલેબી ખાતાં એકી સાથે પાંચ પ્રકારનાં જ્ઞાન ઉત્પન્ન થઈ શકે નહીં. વળી ન અનુભવાતા ક્રમની કલ્પનામાં કોઈ પ્રમાણ નથી. અણુ જેવડું એક મન જુદાં જુદાં સ્થાનોમાં રહેલી ઇન્દ્રિયો સાથે સંબંધમાં આવી શકે નહીં. તેથી બાકી રહેલા વિકલ્પ મુજબ ચિત્ત ઘડા કે મહેલમાં રહેલા પ્રદીપ જેવું શરીરના પરિમાણનું માનવું જોઈએ. આ રીતે હાથી અને માખીના શરીરમાં ચિત્તનો સંકોચ-વિકાસ યુક્તિસંગત બનશે માટે શરીરના પરિમાણ જેવડા આકાર કે માપનું ચિત્ત છે, એમ કેટલાક માને છે. જો એમ હોય તો એનો ક્ષેત્ર અને બીજા સાથે સંયોગ કેવી રીતે થાય છે? મૃત શરીરમાંથી નીકળીને, આશ્રયવિના માતાપિતાના દેહમાં રહેલા લોહી-રેસને પ્રાપ્ત કરી શકે નહીં. કારણ કે એ પરતંત્ર છે. સ્તંભ વગેરે ગતિશીલ ન હોય તો એમની છાયા ગતિશીલ હોઈ શકે નહીં, અને વસ્ત્ર ગતિશીલ ન હોય તો એના આશ્રયે રહેલું ચિત્ર ચાલતું નથી. વળી સંસાર પણ સિદ્ધ ન થાય, તેથી કહે છે, “તથા ચાન્તરાભાવઃ સંસારશ્ર યુક્ત” એટલે કે શરીરના માપનું ચિત્ત હોય તો પૂર્વદહનો ત્યાગ અને અન્ય દેહની પ્રાપ્તિ પણ આતિવાહિક શરીરના સંયોગથી સિદ્ધ થશે. એના આશ્રયે એ બીજા દેહમાં જશે. પુરાણમાં કહ્યું છે : અંગૂઠા જેવડા પુરુષને યમે બળપૂર્વક ખેઓ.” (મહાભારત, વનપર્વ, ૩. ૨૯૭.૧૭) આ વચગાળાની (ચિત્તની) સ્થિતિ છે. માટે સંસાર પણ સિદ્ધ થશે. આ મત અસ્વીકાર્ય લાગવાથી પોતાનો મત “વૃત્તિદેવાય વિભુનશ્ચિત્તસ્ય સંકોચવિકાસિનીત્યાચાર્ય'થી કહે છે કે સ્વયંભૂ - હિરણ્યગર્ભ - આ શાસ્ત્રના આદિ આચાર્ય ચિત્ત સર્વવ્યાપક છે અને એની વૃત્તિ જ સંકોચવિકાસશીલ છે, એમ માને છે. રહસ્ય એ છે કે જો ચિત્ત આશ્રયવિના બીજા દેહમાં જતું નથી, તો એ (સ્થૂલ દેહ ત્યાગીને) આતિવાહિક દેહમાં કેવી રીતે જાય છે ? એ સમયગાળામાં પણ અન્ય દેહની લ્પના કરવામાં આવે તો અનવસ્થા થાય (અંતહીન કલ્પનાનો દોષ Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૪ સૂ. ૧૦ થાય). સ્થૂલ શરીરમાંથી આતિવાહિક શરીરનું ખેંચાવું સંભવતું નથી. કારણ કે એની સાથે ચિત્તનો સંબંધ છે. તો પછી સર્ગથી પ્રલય સુધી નિયત અને ચિત્તના આશ્રયરૂપ, છ કોશોવાળા પૂલ શરીરમાં રહેતું સૂક્ષ્મ શરીર માનવું જોઈએ. એના આશ્રયે ચિત્ત સત્યલોકથી અવીચિ સુધી તે તે સ્થૂલ શરીરોમાં સંચરણ કરશે. છ કોશોવાળા ભૌતિક શરીરમાંથી એને ખેંચીને બહાર લાવવાની વાત પણ યુક્તિસંગત બનશે, અને સ્કૂલ શરીર છોડ્યા પછી અન્તરાભાવ - વચગાળામાં હયાતિ - નિયત સૂક્ષ્મશરીરથી સિદ્ધ થશે. પરંતુ આવા સૂક્ષ્મ શરીરના અસ્તિત્વમાં કોઈ પ્રમાણ નથી. એ ઇન્દ્રિયગોચર નથી. સંચરણના હેતુથી એનું અનુમાન પણ ન થઈ શકે. કારણ કે આચાર્યના મત મુજબ સંચરણ સમજાવી શકાય છે. આગમ પુરુષને બહાર ખેંચવાની વાત કહે છે, ચિત્ત કે સૂક્ષ્મ શરીરને નહીં. અને ચિત્ત કે સૂક્ષ્મ શરીર પુરુષ નથી, પણ (વિષયોમાં) ગતિવિનાની ચિતિશક્તિ પુરુષ છે. એનું બહાર ખેંચાવું સંભવિત નથી, માટે એ વાત ઔપચારિક માનવી જોઈએ. ચિત્તની કે ચિતિશક્તિની વૃત્તિનો તે તે ગાળામાં અભાવ ખેંચવાના અર્થમાં સમજી શકાય છે. વળી સ્મૃતિ, ઇતિહાસ અને પુરાણોમાં મરણ પછી પ્રેતશરીરની પ્રાપ્તિ અને સપિંડીકરણ વગેરેથી એની મુક્તિ કહી છે, એનો અમે સ્વીકાર કરીએ છીએ. પણ એનું આતિવાહિકત્વ સ્વીકારતા નથી. આ વિષે પણ શ્રુતિ પ્રમાણ નથી. યમપુરુષો વડે શરીરવાળાને જ પાશથી બાંધીને લઈ જવામાં આવે છે, આતિવાહિક શરીરવાળાને નહીં. ચિત્ત અહંકારથી પેદા થાય છે. અને અહંકાર આકાશની જેમ રૈલોક્યવ્યાપી હોવાથી ચિત્ત સર્વવ્યાપક છે. વળી એની વૃત્તિ પણ વિભુ હોય તો સર્વજ્ઞતાનો પ્રસંગ આવે, તેથી કહ્યું કે એની પ્રગટ થતી વૃત્તિ જ સંકોચવિકાસશીલ છે. ભલે, પણ ચિત્તને આધીન એની વૃત્તિનો સંકોચવિકાસ હોય તો એ ક્યારેક જ થાય એવું શાથી? જવાબમાં “તચ્ચ ધર્માદિનિમિત્તાપેક્ષમ”થી કહે છે કે ધર્માદિની અપેક્ષાએ ચિત્ત સંકુચિત કે વિકસિત થાય છે. “નિમિત્ત ચ દ્વિવિધમ”થી વૃત્તિના સંકોચવિકાસના નિમિત્તને બે પ્રકારનું કહે છે. એમાં બાહ્યનિમિત્ત શરીર વગેરે સાધનોની અપેક્ષા રાખે છે. વગેરે શબ્દથી ઇન્દ્રિય, ધન વગેરે સાધનોનું ગ્રહણ સમજવું જોઈએ. આધ્યાત્મિક નિમિત્તોમાં શ્રદ્ધા વગેરે કહ્યાં. ત્યાં પણ “આદિ શબ્દથી ઉત્સાહ, સ્મૃતિ (સતત જાગરૂકતા) વગેરેનું ગ્રહણ સમજવું જોઈએ. “તથા ચોક્તમ્”થી આન્સર સાધનો વિષે આચાર્યોની સંમતિ દર્શાવે છે. વિહાર એટલે વ્યાપાર (વ્યવહાર). પ્રકૃષ્ટ એટલે શુકલ (શુદ્ધ) “તયો:” એટલે બાહ્ય અને આભ્યન્તર એ બેમાંથી. જ્ઞાન વૈરાગ્યથી એટલે એમનાથી ઉત્પન્ન થયેલો ધર્મ ક્યા Page #459 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સુ. ૧૧] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૨૫ બાહ્ય સાધન-સાધ્ય ધર્મથી ઓછો ગણાય ? જ્ઞાનવૈરાગ્યજન્ય ધર્મો જ એમના કરતાં વધુ બળવાન છે. તેથી એમના બીજભાવને દૂર કરે છે. “દંડકારણ્યમ્' વગેરેથી આ વિષયમાં સુપ્રસિદ્ધ દષ્ટાન્ત પ્રસ્તુત કરે છે. ૧૦ हेतुफलाश्रयालम्बनैः संगृहीतत्वादेषामभावे तदभावः ॥११॥ હેતુ, ફળ, આશ્રય અને આલંબન વડે (વાસનાઓનો) સંગ્રહ થતો હોવાથી, એમના (હેતુ વગેરેના) અભાવથી એમનો અભાવ થાય છે. ૧૧. भाष्य हेतुर्धर्मात्सुखमधर्मादुःखं सुखाद्रागो दुःखाद्वेषस्ततश्च प्रयत्नस्तेन मनसा वाचा कायेन वा परिस्पन्दमानः परमनुगृह्णात्युपहन्ति वा । ततः पुनर्धर्माधर्मों सुखदुःखे रागद्वेषाविति प्रवृत्तमिदं षडरं संसारचक्रम् । अस्य च प्रतिक्षणमावर्तमानस्याविद्या नेत्री मूलं सर्वक्लेशानामित्येष हेतुः । फलं तु यमाश्रित्य यस्य प्रत्युत्पन्नता धर्मादेः, नापूर्वोपजनः । मनस्तु साधिकारमाश्रयो वासनानाम् । न ह्ववसिताधिकारे मनसि निराश्रया वासनाः स्थातुमुत्सहन्ते । यदभिमुखीभूतं वस्तु यां वासनां व्यनक्ति तस्यास्तदालम्बनम् । एवं हेतुफलाश्रयालम्बनरेतैः संगृहीताः सर्वा वासनाः । एषाभावे तत्संश्रयाणामपि वासनानामभावः ॥११॥ હેતુ એટલે ધર્મથી સુખ, અધર્મથી દુઃખ, સુખથી રાગ, દુઃખથી દ્વેષ, પછી પ્રયત્ન વખતે મન, વચન અને શરીરથી કર્મો કરતાં પુરુષ બીજાનું હિત કે અહિત કરે છે. એનાથી ફરીવાર ધર્મ, અધર્મ, સુખ, દુઃખ, રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. આમ આ છ અરાઓવાળું સંસારચક્ર પ્રવર્તે છે. પ્રતિક્ષણ ફરતા આ ચક્રની નેત્રી (નાયિકા) અને મૂળ અવિદ્યા બધા કલેશોનું કારણ હોવાથી “હેતુ” કહેવાય છે. જેને અનુલક્ષીને ધર્મ વગેરે આચરાય એ “ફળ” છે. એમાં કોઈ નવીન વસ્તુ ઉત્પન્ન થતી નથી. (જ અનાગત હતું એની વર્તમાનતા થાય છે.) સાધિકાર મન વાસનાઓનો “આશ્રય” છે. ચરિતાધિકાર (કૃતકૃત્ય) મનમાં આશ્રયવિના વાસનાઓ રહી શકતી નથી. સન્મુખ ઉપસ્થિત થતી વસ્તુ વાસનાને પ્રગટ કરે એ એનું આલંબન” છે. આમ, બધી વાસનાઓ હેતુ, ફળ, આશ્રય અને આલંબનને Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૪ સૂ. ૧૧ કારણે સંગ્રહાય છે. એમના અભાવમાં, એમના આશ્રયે રહેલી વાસનાઓનો પણ અભાવ થાય છે. ૧૧ तत्त्ववैशारदी अथैताश्चित्तवृत्तयो वासनाश्चानादयश्चेत्कथमासामुच्छेदः । न खलु चितिशक्तिरनादिरुच्छिद्यत इत्यत आह-हेतुफलाश्रयालम्बनैः संगृहीतत्वादेषामभावे तदभावः । अनादेरपि समुच्छेदो दृष्टः । तद्यथाऽनागतत्वस्येति सव्यभिचारत्वादसाधनम्। चितिशक्तिस्तु विनाशकारणाभावान्न विनश्यति, न त्वनादित्वात् । उक्तं च वासनानामनादीनामपि समुच्छेदे कारणं सूत्रेणेति । अनुग्रहोपघातावपि धर्माधर्मादिनिमित्तमुपलक्षयतः । तेन सुरापानादयोऽपि संगृहीता भवन्ति । नेत्री नायिका । अत्रैव हेतुमाह-मूलमिति । प्रत्युत्पन्नता वर्तमानता न तु धर्मस्वरूपोत्पादः । अत्रैव हेतुमाह-न हीति । यदभिमुखीभूतं वस्तु कामिनीसंपर्कादि । व्यापकाभावे व्याप्यस्याभाव રૂતિ મૂત્રાર્થ: શા હવે આ ચિત્તવૃત્તિઓ અને વાસનાઓ અનાદિ હોય તો એમનો નાશ શી રીતે થાય ? અનાદિ ચિતિશક્તિનો નાશ થતો નથી. આના જવાબમાં “હેતુલ વગેરે સૂત્રથી કહે છે કે હેતુ, ફળ, આશ્રય અને આલંબનથી સંગ્રહીત-સંચિત- થતી વાસનાઓ, એમના અભાવથી નાશ પામે છે. અનાદિનો પણ નાશ જોવામાં આવે છે. દાખલા તરીકે અનાગતપણું (અનાદિ છતાં સાન્ત છે). આમ અનાદિપણું સવ્યભિચાર (નિયમપૂર્વક શાશ્વતતાનો હેતુ ન હોવાથી) છે, તેથી એ અવિનાશીપણાને સિદ્ધ ન કરી શકે. ચિતિશક્તિ વિનાશના કારણના અભાવને લીધે શાશ્વત છે, અનાદિપણાને લીધે નહીં. અને અનાદિ વાસનાઓના નાશનું કારણ સૂત્રમાં દર્શાવ્યું છે. અન્યનો અનુગ્રહ અને ઉપઘાત પણ ધર્મ અને અધર્મનો હેતુ દર્શાવે છે. આનાથી મદ્યપાન વગેરેનું ગ્રહણ થયેલું જાણવું જોઈએ. નેત્રી એટલે નાયિકા કે પ્રેરક. “મૂલ” (અવિઘા બધાનું મૂળ છે) કહીને પ્રેરકપણાનો હેતુ બતાવ્યો છે. પ્રત્યુત્પન્નતા એટલે વર્તમાનતા, ધર્મના સ્વરૂપની નવીન ઉત્પત્તિ નહીં. “ન હિ” વગેરેથી એનો હેતુ કહે છે. “યદભિમુખીભૂતમ્” જે સમક્ષ ઉપસ્થિત થાય - એટલે કામિની સંપર્ક વગેરે. વ્યાપક ન હોય તો વ્યાપ્ય પણ ન હોઈ શકે, એવો સૂત્રનો અર્થ છે. ૧૧ नास्त्यसतः संभवः, न चास्ति सतो विनाशः इति द्रव्यत्वेन संभवन्त्यः कथं નિર્વતિષ્યન્ત વાસના રૂતિ – અસત્ ઉત્પન્ન થતું નથી, અને સનો વિનાશ થતો Page #461 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ. ૧૨] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૪૨૭ નથી. તો દ્રવ્ય તરીકે ઉત્પન્ન થતી વાસનાઓ નષ્ટ કેવી રીતે થાય છે ? अतीतानागतं स्वरूपतोऽस्त्यध्वभेदाद्धर्माणाम् ॥१२॥ અતીત અને અનાગત સ્વરૂપથી છે. કારણ કે ધર્મોનો ત્રણ भयो(ो)भा मे होय छे. १२ भाष्य भविष्यद्वयक्तिकमनागतम्, अनुभूतव्यक्तिकमतीतम् । स्वव्यापारोपारूढं वर्तमानम् । त्रयं चैतद्वस्तु ज्ञानस्य ज्ञेयम् । यदि चैतत् स्वरूपतो नाभविष्यन्नेदं निर्विषयं ज्ञानमुदपत्स्यत, तस्मादतीतानागतं स्वरूपतोऽस्तीति । किञ्च भोगभागीयस्य वापवर्गभागीयस्य वा कर्मणः फलमुत्पित्सु यदि निरुपाख्यमिति तदुद्देशेन तेन निमित्तेन कुशलानुष्ठानं न युज्यते । सतश्च फलस्य निमित्तं वर्तमानीकरणे समर्थं नापूर्वोपजनेन । सिद्धं निमित्तं नैमित्तिकस्य विशेषानुग्रहं कुरुते, नापूर्वमुत्पादयतीति । धर्मी चानेकधर्मस्वभावः । तस्य चाध्वभेदेन धर्माः प्रत्यवस्थिताः। न च यथा वर्तमानं व्यक्तिविशेषापन्नं द्रव्यतोऽस्त्येवमतीतमनागतं च । कथं तर्हि ? स्वेनैव व्यङ्गयेन स्वरूपेणानागतमस्ति, स्वेन चानुभूतव्यक्तिकेन स्वरूपेणातीतमिति, वर्तमानस्यैवाध्वनः स्वरूपव्यक्तिरिति, न सा भवत्यतीतानागतयोरध्वनोः । एकस्य चाध्वनः समये द्वावध्वानौ धर्मिसमन्वागतौ भवत एवेति, नाभूत्वा भावस्त्रयाणामध्वनामिति ॥१२॥ અનાગતની અભિવ્યક્તિ ભવિષ્યમાં થાય છે. જેની અભિવ્યક્તિ અનુભવાઈ ગઈ છે, એ અતીત છે. અને જે પોતાના વ્યાપારમાં આરૂઢ થઈને પ્રગટ થયું છે, એ વર્તમાન છે. આ ત્રણ વસ્તુઓ જ્ઞાનવડે શેય બને છે. જો એ સ્વરૂપથી ન હોત તો આવું જ્ઞાન નિર્વિષય બનવાથી ઉત્પન્ન ન થઈ શક્ત. માટે અતીત અને અનાગત સ્વરૂપથી છે. વળી ભોગભાગી કે મોક્ષભાગી કર્મનું ફળ ઉત્પન્ન થવાનું જ છે. એમ જો કર્તાવડે નિરૂપણ કરાય એવું ન હોય તો, એને ઉદેશીને, એના નિમિત્તથી શાણા પુરુષો કર્મનું અનુષ્ઠાન કરે છે, એ અયોગ્ય ઠરે. નિમિત્ત અપ્રગટ પણ અસ્તિત્વ ધરાવતા ફળને વર્તમાન બનાવવામાં સમર્થ છે, અસત્ નું સર્જન કરવામાં નહીં. Page #462 -------------------------------------------------------------------------- ________________ ४२८] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૪ સૂ. ૧૨ પૂર્ણપણે કાર્યશીલ નિમિત્ત પોતાનાથી ઉત્પન્ન થનાર ફળપર વિશેષ અનુગ્રહ ४३ छ, भने नवेसर पे ४२तुं नथी. ધર્મી સ્વભાવથી અનેક ધર્મોવાળો છે. એના ધર્મો અધ્વ(કાળ) ભેદથી વ્યવસ્થિત રહેલા છે. અતીત અને અનામત વર્તમાનની જેમ દ્રવ્યતરીકે વિશેષ પ્રકારની અભિવ્યક્તિરૂપે પ્રગટેલા હોતા નથી. તો કેવા છે? પોતાના વ્યંગ્ય (પ્રગટ થનારા) સ્વરૂપ સાથે અનાગત રહે છે. પોતાના અનુભૂત થઈ ચૂકેલા વ્યક્ત સ્વરૂપસાથે અતીત રહે છે. વર્તમાનમાં જ એનું (કાર્યકારી) સ્વરૂપે પ્રગટ હોય છે. એવું અતીત અને અનાગત કાળમાં હોતું નથી. અને એક અધ્વના સમય દરમ્યાન બીજા બે અવ્વો ધર્મીમાં અનુગત હોય છે જ, તેથી આ ત્રણે અષ્પો અભાવથી ભાવરૂપ બનતા નથી. ૧૨ तत्त्ववैशारदी उत्तरं सूत्रमवतारयितुं शङ्कते-नास्तीति । असत इति तु संपातायातं निदर्शनाय वा । अतीतानागतं स्वरूपोऽस्त्यध्वभेदाद्धर्माणाम् । नासतामुत्पादो न सतां विनाशः । किं तु सतामेव धर्माणामध्वभेदपरिणाम एवोदयव्ययाविति सूत्रार्थः । अनुभूता प्राप्ता येन व्यक्तिस्तत् तथा । संप्रति व्यक्तिर्नास्तीति यावत् । इतश्च त्रैकाल्येऽपि धर्मः सन्नित्याह-यदि चेति । न सज् ज्ञानविषयः संभवतीति निरुपाख्यत्वात् । विषयावभासं हि विज्ञानं नासति विषये भवति । त्रैकाल्यविषयं च विज्ञानं योगिनामस्मदादीनां च विज्ञानमसति विषये नोत्पन्नं स्यात् । उत्पद्यते च । तस्मादतीतानागते सामान्यरूपेण समनुगते स्त इति । एवमनुभवतो ज्ञानं विषयसत्त्वे हेतुरुक्तम् । उद्देश्यत्वादप्यनागतस्य विषयत्वेन सत्त्वमेवेत्याह-किं च भोगभागीयस्येति । कुशलो निपुणः । अनुष्ठेयेऽपि च यद्यन्निमित्तं तत्सर्वं नैमित्तिके सत्येव विशेषमाधत्ते । यथा काण्डलाववेदाध्यायादयः । न खल्वेते काण्डलावादयोऽसन्तमुत्पादयन्ति । सत एव तु तत्प्राप्तिविकारौ कुर्वन्ति । एवं कुलालादयोऽपि सत एव घटस्य वर्तमानीभावहेतव इत्याह-सतश्चेति । यदि तु वर्तमानत्वाभावादतीतानागतयोरसत्त्वं हन्त भो वर्तमानस्याप्यभावोऽतीतानागतत्वाभावात् । अध्वधर्म्यविशिष्टतया तु सत्त्वं त्रयाणामप्यविशिष्टमित्यभिप्रायेणाह-धर्मी चेति । प्रत्येकमवस्थानं प्रत्यवस्थितिरिति । द्रव्यत इति । द्रव्ये धर्मिणि । सार्वविभक्तिकस्तसिः । यद्यतीतानागतावतीतानागतत्वेन स्तस्तर्हि वर्तमानसमये तत्त्वाभावान्न स्यातामित्यत आह- एकस्य चेति । प्रकृतमुपसंहरति-इति नाभूत्वा भाव इति ॥१२॥ Page #463 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ ૧૨] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૨૯ “નાસ્તિ અસતઃ સંભવઃ...” વગેરેથી આગળના સૂત્રને પ્રસ્તુત કરવા માટે શંકા ઉઠાવે છે. “અસત્ ઉત્પન્ન થાય નહીં" એ વિધાન અગાઉના સૂત્રના ક્રમમાં આવેલું અથવા દાખલારૂપ ગણવું જોઈએ. “અતીતાનાગતમ્” વગેરે સૂત્રથી કહે છે કે અસત્ની ઉત્પત્તિ અને સત્નો વિનાશ થતો નથી. પરંતુ અસ્તિત્વ ધરાવતા ધર્મો અધ્વભેદથી પરિણમીને ઉત્પન્ન અને નષ્ટ થાય છે, એવો સૂત્રનો અર્થ છે. અનુભૂત એટલે ભૂતકાળમાં વ્યક્તપણું અનુભવ્યું હતું એવા ધર્મો. એટલે કે વર્તમાનમાં જેમની અભિવ્યક્તિ નથી એવા. “યદિ ચૈતસ્વરૂપતોના ભવિષ્યત્...” વગેરેથી કહે છે કે ધર્મો ત્રણે કાળમાં હોય છે. અસનું નિરૂપણ અશક્ય હોવાથી જ્ઞાનનો વિષય બને નહીં. જ્ઞાન વિષયને પ્રકાશિત કરે છે, વિષય ન હોય તો એ હોતું નથી. વિષય ન હોત તો યોગીઓને ત્રણે કાળનું જ્ઞાન અને આપણા જેવાઓને સાધારણ જ્ઞાન થાત નહીં. પણ એ ઉત્પન્ન થાય છે, તેથી અતીત અને અનાગત સામાન્ય રૂપથી અનુગત છે. આમ અનુભવનારનું જ્ઞાન વિષયના અસ્તિત્વનો હેતુ કહ્યો. “કિં ચ ભોગભાગીયસ્ય'... વગેરેથી કહે છે કે ઉદ્દેશ્યરૂપ અનાગતનું પણ વિષયતરીકે અસ્તિત્વ છે જ. કુશળ એટલે નિપુણ. અનુષ્ઠાનની સિદ્ધિમાં જે નિમિત્તો છે, એ નૈમિત્તિક (નિમિત્તસાધ્યફળ) હોય, તો જ એમાં વિશેષતા ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે ખેડૂત અને વૈદાધ્યયન કરનાર વિદ્યાર્થી, ખેડૂત વગેરે અસત્ન ઉત્પન્ન કરતા નથી, પણ સસ્તુને જ પ્રાપ્ત કરીને એમાં વિકાર (પરિણામ) ઉત્પન્ન કરે છે. “સતÆ...” વગેરેથી કહે છે કે કુંભાર વગેરે અસ્તિત્વ ધરાવતા ઘડાના વર્તમાન ભાવના હેતુ છે. જો અતીત અને અનાગત વર્તમાનમાં નથી માટે છે જ નહીં એમ કહીએ તો અતીત અને અનાગતના અભાવથી વર્તમાનનો પણ અભાવ છે, એમ કહેવું પડશે. “ધર્મી ચ” વગેરેથી કહે છે કે અલ્વોની વિશેષતાઓ વિનાનો ધર્મ ત્રણે કાળમાં સમાન રૂપે હયાત હોય છે. પ્રત્યવસ્થિતિ એટલે પ્રત્યેકની અવસ્થિતિ. “દ્રવ્યતઃ”માં દ્રવ્ય ધર્મવાચક છે. બધી વિભક્તિઓ સૂચવવા “તસિ” વપરાય છે. જો અતીત અને અનાગત ફક્ત ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં હોય તો વર્તમાનમાં એમની સત્તા (અસ્તિત્વ)નો અભાવ થશે. માટે “એકસ્ય ચાલ્વનઃ સમયે...' વગેરેથી કહે છે કે એક અર્ધીના સમયગાળામાં બીજા બે અધ્વો ધર્મીમાં અનુગત હોય છે જ. “નાભૂત્વા ભાવઃ ત્રયાણામનામ્''થી ઉપસંહાર કરતાં કહે છે કે અભાવમાંથી ભાવ ઉત્પન્ન થતો નથી. ૧૨ Page #464 -------------------------------------------------------------------------- ________________ ४३०] પતંજલિનાં યોગસૂત્રો [पा. ४ सू. १३ ते व्यक्तसूक्ष्मा गुणात्मानः ॥१३॥ એ ત્રણે કાળમાં રહેતા ધર્મો વ્યક્ત અને સૂમરૂપમાં રહે છે, અને ગુણો એમનું મૂળ સ્વરૂપ છે. ૧૩ भाष्य ते खल्वमी त्र्यध्वानो धर्मा वर्तमाना व्यक्तात्मानोऽतीतानागताः सूक्ष्मात्मानः षडविशेषरूपाः । सर्वमिदं गुणानां संनिवेशविशेषमात्रमिति परमार्थतो गुणात्मानः । तथा च शास्त्रानुशासनम् गुणानां परमं रूपं न दृष्टिपथमृच्छति । यत्तु दृष्टिपथं प्राप्तं तन्मायेव सुतुच्छकम् ॥ इति ॥ १३॥ આ ત્રણ કાળવાળા ધર્મો વર્તમાનમાં વ્યક્તરૂપવાળા અને અતીત તેમજ અનાગતમાં સૂક્ષ્મરૂપવાળા હોય છે, તથા છ અવિશેષ રૂપ હોય છે. આ બધું (જગત) ગુણોનો વિશેષ સંનિવેશમાત્ર છે, તેથી હકીકતમાં બધું ગુણાત્મક છે. આ વિષે શાસ્ત્ર ઉપદેશ છેઃ “सोनू ५२म (भूग) ३५ दृष्टिगोय२ यतुं नथी. वामां मावे છે, એ માયાની જેમ અત્યંત તુચ્છ છે.”૧૩ तत्त्ववैशारदी स्यादेतत्-अयं तु नानाप्रकारो धर्मिधर्मावस्थापरिणामरूपो विश्वभेदप्रपञ्चो न प्रधानादेकस्माद्भवितुमर्हति । न ह्यविलक्षणात्कारणात्कार्यभेदसंभव इत्यत आह- ते व्यक्तसूक्ष्मा गुणात्मानः । ते त्र्यध्वानो धर्मा व्यक्ताश्च सूक्ष्माश्च गुणात्मानो न त्रैगुण्यातिरिक्तमेषामस्ति कारणम् । वैचित्र्यं तु तदाहितानादिक्लेशवासनानुगताद्वैचित्र्यात् । यथोक्तं वायुपुराणे वैश्वरूप्यात्प्रधानस्य परिणामोऽयमद्भुतः ॥ (५३/१२०) इति । व्यक्तानां पृथिव्यादीनामेकादशेन्द्रियाणां च वर्तमानानामतीतानागतत्वं षडविशेषा यथायोगं भवन्ति । संप्रति विश्वस्य नित्यानित्यरूपे विभजन्नित्यरूपमाहसर्वमिदमिति दृश्यमानम् । संनिवेशः संस्थानभेदवान्परिणाम इत्यर्थः । अत्रैव षष्टितन्त्रशास्त्रस्यानुशिष्टिः । मायेव न तु माया । सुतुच्छकं विनाशि । यथा हि मायाह्नायैवान्यथा भवत्येवं विकारा अप्याविर्भावतिरोभावधर्माणः प्रतिक्षणमन्यथा । Page #465 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ. ૧૪] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૪૩૧ प्रकृतिनित्यतया मायाविमिणी परमार्थेति ॥१३।। ભલે. પણ આ વિવિધ પ્રકારના ધર્મી, ધર્મ અને અવસ્થા પરિણામ રૂપવાળો વિશ્વરૂપ પ્રપંચ એક પ્રધાનથી ઉત્પન્ન થઈ શકે નહીં. એક કારણથી કાર્યભેદ સંભવે નહીં. તેથી “તે વ્યક્તસૂક્ષ્મ ગુણાત્માનઃ” સૂત્રથી કહે છે કે આ બધા ત્રણ અધ્વવાળા ધર્મો વ્યક્ત, સૂક્ષ્મ તેમજ ગુણોરૂપ છે. ત્રણ ગુણોથી જુદું એમનું કોઈ કારણ નથી. એમનાથી ઉત્પન્ન થયેલી અનાદિ ક્વેશવાસનાઓમાં રહેલી વિચિત્રતાને લીધે જગતમાં વૈચિત્ર્ય જણાય છે. વાયુપુરાણમાં કહ્યું છે: પ્રધાન વિશ્વરૂપ હોવાથી આવું અદ્ભુત પરિણામ ઉત્પન્ન થાય છે.” (વાયુ પુરાણ, ૫૩, ૧૨૦). વ્યક્ત પૃથ્વી વગેરે ભૂતોનું અને અગિયાર ઇન્દ્રિયોનું વર્તમાન, ભૂત અને ભવિષ્યપણું તેમજ છ અવિશેષો યથાયોગ (સ્થળ કાળની યોગ્યતા મુજબ) થાય છે. આ વિષે ષષ્ટિતંત્ર શાસ્ત્ર ઉપદેશ છેઃ "ગુણોનું પરમરૂપ દષ્ટિગોચર બનતું નથી.” વગેરે, માયા જેવું એટલે ફક્ત માયા નહીં. સુતુચ્છ એટલે નશ્વર. જેમ માયા જોતજોતામાં બીજારૂપવાળી દેખાય છે, એમ વિકારો પણ આવિર્ભાવ, તિરોભાવ ધર્મવાળા હોઈ પ્રતિક્ષણ રૂપ બદલે છે. પ્રકૃતિ નિત્ય હોવાથી માયા કરતાં વિરુદ્ધ ધર્મવાળી અને સત્ય છે. ૧૩ યલા તુ સર્વે , થ: શબ્દ: પિિજમિતિ- જ્યારે બધું ત્રણ ગુણરૂપ છે, તો એક પરિણામ શબ્દરૂપ અને બીજું ઇન્દ્રિયરૂપ શાથી થાય છે परिणामैकत्वाद्वस्तुतत्त्वम् ॥१४॥ પરિણામની એકતાને લીધે વસ્તુતત્ત્વમાં એકતા થાય છે. ૧૪ भाष्य प्रख्याक्रियास्थितिशीलानां गुणानां ग्रहणात्मकानां करणभावेनैकः परिणामः श्रोत्रमिन्द्रियम् । ग्राह्यात्मकानां शब्दतन्मात्रभावेनैकः परिणामः शब्दो विषय इति । शब्दादीनां मूर्तिसमानजातीयानामेकः परिणामः पृथियीपरमाणुस्तन्मात्रावयवः । तेषां चैकः परिणामः पृथिवी गौवृक्षः पर्वत इत्येवमादिः । भूतान्तरेष्वपि स्नेहौष्ण्यप्रणामित्वावकाशदानान्युपादाय सामान्यमेकविकारारम्भः समाधेयः Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૪ સૂ. ૧૪ नास्त्यर्थो विज्ञानविसहचरः, अस्ति तु ज्ञानमर्थविसहचरं स्वप्नादौ कल्पितमित्यनया दिशा ये वस्तुस्वरूपमपहनुवते, ज्ञानपरिकल्पनामात्रं वस्तु स्वनविषयोपमं न परमार्थतोऽस्तीति य आहुस्ते तथेति प्रत्युपस्थितमिदं स्वमाहात्म्येन वस्तु कथमप्रमाणात्मकेन विकल्पज्ञानबलेन वस्तुस्वरूपमुत्सृज्य तदेवापलपन्तः श्रद्धेयवचनाः स्युः ॥१४॥ પ્રકાશ, ક્રિયા અને સ્થિતિશીલ ગુણો જ્યારે એક ગ્રહણાત્મક કરણભાવે પરિણમે ત્યારે શ્રોત્ર ઇન્દ્રિય ઉત્પન્ન થાય છે, અને ગ્રાહ્યરૂપ તન્માત્રભાવે એક પરિણામ પામે ત્યારે વિષયરૂપ શબ્દ ઉત્પન્ન થાય છે. મૂર્તિ સાથે સમાનજાતિની શબ્દ વગેરેની તન્માત્રાઓનું પૃથ્વીના પરમાણુરૂપે એક પરિણામ થાય છે. એ પરમાણું તન્માત્રાનો અવયવ છે. અને એમનું એક પરિણામ ગાય, વૃક્ષ, પર્વત વગેરરૂપે થાય છે. આ રીતે જળ વગેરે ભૂતોના સ્નેહ, ઉષ્ણતા, વહનશીલતા, અને અવકાશપ્રદાન કરવો વગેરે ગુણોનો સ્વીકાર કરીને સમાન એવું એક પરિણામ થાય છે, એમ સમજવું જોઈએ. કોઈપણ પદાર્થ જ્ઞાન સાથે અસહભાવી નથી. (પદાર્થ અને એના જ્ઞાનનો નિત્ય સહભાવ છે.) પરંતુ જ્ઞાન પદાર્થ વગર પણ સ્વપ્ન વગેરેમાં કલ્પિતરૂપવાળું જોવામાં આવે છે. આના આધારે કેટલાક લોકો પદાર્થને જ્ઞાનની પરિકલ્પનામાત્ર ગણીને, એના સ્વરૂપને નકારે છે, અને પદાર્થો સ્વપ્નમાં જોયેલા વિષયો જેવા છે, હકીકતમાં અસ્તિત્વ ધરાવતા નથી, એમ કહે છે. પરંતુ વસ્તુસત્તારૂપ જગત પોતાના સામર્થ્યથી અસ્તિત્વ ધરાવે છે. તેઓ કાલ્પનિક અને અપ્રમાણિક જ્ઞાનનો દાખલો આપીને વસ્તુસત્તાને નકારીને એનો અપલાપ કરે છે; એમના કથનમાં શ્રદ્ધા કેવી રીતે રખાય? ૧૪ तत्त्ववैशारदी भवतु वैगुण्यस्येत्थं परिणामवैचित्र्यम् । एकस्तु परिणामः पृथिवीति वा तोयमिति वा कुतः नानात्मन एकत्वविरोधादित्याशङ्क्य सूत्रमवतारयति-यदा तु सर्वे गुणा इति । परिणामैकत्वाद्वस्तुतत्त्वम् । बहूनामप्येकः परिणामो दृष्टः । तद्यथा गवाश्वमहिषमातङ्गानां रुमानिक्षिप्तानामेको लवणत्वजातीयलक्षणः परिणामो वर्तितैलानलानां च प्रदीप. इति । एवं बहुत्वेऽपि गुणानां परिणामैकत्वम् । Page #467 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ. ૧૪] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ४33 ततस्तन्मात्र भूत भौतिकानां प्रत्येकं तत्त्वमेकत्वम् । ग्रहणात्मकानां सत्त्वप्रधानतया प्रकाशात्मनामहंकारावान्तरकार्याणां करणभावेनैकः परिणामः श्रोत्रमिन्द्रियम् । तेषामेव गुणानां तमः प्रधानतया जडत्वेन ग्राह्यात्मकानां शब्दतन्मात्रभावेनैकः परिणामः शब्दो विषयः । शब्द इति शब्दतन्मात्रम् । विषय इति जडत्वमाह, न तु तन्मात्रस्य श्रोत्रविषयत्वसंभव इति । शेष सुगमम् । अथ विज्ञानवादिनं वैनाशिकमुत्थापयति- नास्त्यर्थो विज्ञानविसहचर इति । यदि हि भूतभौतिकानि विज्ञानमात्राद्भिन्नानि भवेयुस्ततस्तदुत्पत्तिकारणमीदृशं प्रधानं कल्प्येत, न तु तानि विज्ञानातिरिक्तानि सन्ति परमार्थतः । तत्कथं प्रधानकल्पनम् ? कथं च गृहणानामिन्द्रियाणामहंकारविकाराणां कल्पनेति ? तथा हि-जडस्यार्थस्य स्वयमप्रकाशत्वान्नास्त्यर्थो विज्ञानविसहचरः । साहचर्यं संबंध: । तदभाव विसहचरत्वम् । विरभावार्थ: । विज्ञानासंबन्धो नास्तीति व्यवहारयोग्य इत्यर्थः । अस्ति तु ज्ञानमर्थविसहचरम् । तस्य स्वयंप्रकाशत्वेन स्वगोचरास्तिताव्यवहारे कर्तव्ये जडमर्थं प्रत्यपेक्षाभावात् । तदनेन वेद्यत्वसहोपलम्भनियमौ सूचितौ विज्ञानवादिना । तौ चैवं प्रयोगमारोहत: - तद्वेद्यते येन वेदनेन तत्ततो न भिद्यते । यथा ज्ञानस्यात्मा । वैद्यन्ते च भूतभौतिकानीति विरुद्धव्याप्तोपलब्धिर्निषेध्यभेदविरुद्धेन व्याप्तं वेद्यत्वं दृश्यमानं स्वव्यापकमभेदमुपस्थापयत्तद्विरुद्धं भेदं प्रतिक्षिपतीति । तथा यद्येन नियतसहोपलम्भं तत्ततो न भिद्यते । यथैकस्माच्चन्द्राद् द्वितीयश्चन्द्रः । नियतसहोपलम्बश्चार्थो ज्ञानेनेति व्यापकविरुद्धोपलब्धिः । निषेध्यभेदव्यापकानियमविरुद्धो नियमो ऽनियमं निवर्तयंस्तद्व्याप्तं भेदं प्रतिक्षिपतीति । स्यादेतत्- अर्थश्चेन्न भिन्नो ज्ञानात्कथं भिन्नवत्प्रतिभासत इत्यत आह- कल्पितमिति । यथाहुर्वैनाशिकाः सहोपलम्भनियमादभेदो नीलतद्धियोः । भेदश्च भ्रान्तिविज्ञानैर्दृश्येतेन्दाविवाये ॥ - इति । कल्पितत्वं विशदयति-ज्ञानपरिकल्पनेति । निराकरोति-त इति । ते कथं श्रद्धेयवचनाः स्युरिति संबन्धः । प्रतिज्ञानमुपस्थितं प्रत्युपस्थितम् । कथम्तथेति । यथा यथावभासत इदंकारास्पदत्वेन तथा तथा स्वयमुपस्थितं न तु कल्पनोपकल्पितं विज्ञानविषयतापन्नम् । स्वमाहात्म्येनेति विज्ञानकारणत्वमर्थस्य दर्शयति । यस्मादर्थेन स्वकीयया ग्राह्यशक्त्या विज्ञानमजनि तस्मादर्थस्य ग्राहकम् । तदेवं भूतं वस्तु कथमप्रमाणात्मकेन विकल्पविज्ञानबलेन विकल्पस्याप्रामाणिकत्वात्तद्बलस्यापि तदात्मनोऽप्रमाणात्मकत्वम् । तेन वस्तुस्वरूपमुत्सृज्योपप्लुतं कृत्वा । उपगृह्येति क्वाचित्कः पाठः । तत्रापि स एवार्थः । तदेवापलपन्तः Page #468 -------------------------------------------------------------------------- ________________ ४३४] પતંજલિનાં યોગસૂત્રો [५. ४ सू. १४ श्रद्धातव्यवचनाः स्युरिति । इदमत्राकूतम्-सहोपलम्भनियमश्च वेद्यत्वं च हेतू सन्दिग्धव्यतिरेकतयाऽनैकान्तिकौ । तथा हि- ज्ञानाकारस्य भूतभौतिकादेर्यदेतद्बाह्यत्वं स्थूलत्वं च भासेते न ते ज्ञाने संभवतः । तथा हि- नानादेशव्यापिता स्थौल्यं विच्छिन्नदेशता च बाह्यत्वम् । न चैकविज्ञानस्य नानादेशव्यापिता विच्छिन्नदेशता चोपपद्यते । तद्देशत्वातद्देशत्वलक्षणविरुद्धधर्मसंसर्गस्यैकत्रासंभवात् । संभवे वा त्रैलोक्यस्यैकत्वप्रसङ्गात् । अत एवास्तु विज्ञानभेद इति चेत् ? हन्त भोः, परमसूक्ष्मगोचराणां प्रत्ययानां परस्परवार्तानभिज्ञानां स्वगोचरमात्रजागरूकाणां कुतस्त्योऽयं स्थूलावभासः । न च विकल्पगोचरोऽभिलापः । संसर्गाभावाद्विशदप्रतिभासत्वाच्च । न च स्थूलमालोचितं यतस्तदुपाधिकस्य विशदता भवेत्तत्पृष्ठभाविनः । न चाविकल्पवद्विकल्पोऽपि स्वाकारमात्रगोचरः, तस्य चास्थूलत्वान्न स्थूलगोचरो भवितुर्महति । तस्माद्बाह्ये च प्रत्यये स्थूलस्य बाह्यस्य चासंभवादलीकमेतदास्थातव्यम् । न चालीकं विज्ञानादभिन्नम् । विज्ञानस्य तद्वत्तुच्छत्वप्रसङ्गात् । तथा च वेद्यत्वस्याभेदव्याप्यत्वाभावात्कुतो भेदप्रतिपक्षत्वम् । सहोपलम्भनियमश्च सदसतोरिव विज्ञानस्थौल्ययोः सतोरपि स्वभावाद्वा कुतश्चित्प्रतिबन्धाद्वोपपत्स्यते, तस्मादनैकान्तिकत्वादेतौ हेत्वाभासौ विकल्पमात्रमेव बाह्याभावे प्रसुवाते । न च प्रत्यक्षमाहात्म्यं विकल्पमात्रेणापोद्यते । तस्मात्साधूक्तं कथमप्रमाणात्मकेन विकल्पज्ञानबलेनेति । एतेन प्रत्ययत्वमपि स्वप्नादिप्रत्ययदृष्टान्तेन निरालम्बनत्वसाधनमपास्तम्। प्रमेयविकल्पस्त्ववयविव्यवस्थापनेन प्रयुक्तः । विस्तरस्तु न्यायकणिकायामनुसरणीय इति तदिह कृतं विस्तरेणेति ॥१४॥ ભલે ત્રણ ગુણોનું આવું પરિણામવૈચિત્ર્ય હોય. પરંતુ પૃથ્વી અથવા જળ એમ એક પરિણામ શાથી થાય છે? વૈવિધ્ય અને એકત્વ વિરુદ્ધ છે, એવી આશંકાથી “યદા ત” વગેરેથી ભૂમિકા બાંધીને “પરિણામૈત્વાદ્ વસ્તુ તત્ત્વમ્” સૂત્ર પ્રસ્તુત કરે છે. અનેક કારણોનું એક પરિણામ જોવા મળે છે. દાખલા તરીકે ગાય, ઘોડો, પાડો, હાથી વગેરેને એકીસાથે ક્ષારવાળા ખાડામાં નાખવામાં આવે તો, શારજાતિનું એક પરિણામ થાય છે. દિવેટ, તેલ અને અગ્નિનું એક પ્રદીપરૂપ પરિણામ થાય છે. એ રીતે અનેક ગુણોનું એક પરિણામ થાય છે. તેથી તન્માત્રા, ભૂતો અને ભૌતિક પદાર્થોનું તત્ત્વ એક છે. ગુણોનું ગ્રહણ રૂપથી પ્રકાશાત્મક સત્ત્વગુણની પ્રધાનતાને કારણે, અહંકારનાં અવાન્તર કાર્યોનું કરણભાવે શ્રોત્ર ઇન્દ્રિયરૂપ એક પરિણામ થાય છે. એ જ ગુણોનું તમોગુણની પ્રધાનતાના કારણે જડપણારૂપ ગ્રાહ્યભાવે શબ્દ તન્માત્રા રૂપ, એકવિષયરૂપ શબ્દભાવે પરિણામ થાય છે. શબ્દ એટલે શબ્દ તન્માત્રા. વિષય શબ્દથી જડપણું દર્શાવ્યું. તન્માત્રા (અત્યંત સૂક્ષ્મ Page #469 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ. ૧૪] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૩૫ હોવાથી) શ્રોત્રનો વિષય બની શકે નહીં. બાકીનું સુગમ છે. હવે વિજ્ઞાનવાદી બૌદ્ધનો મત પ્રસ્તુત કરે છે, “નાસ્યર્થો વિજ્ઞાનવિસહચર” વગેરેથી, જો ભૂતો અને ભૌતિક પદાર્થો વિજ્ઞાન માત્રથી ભિન્ન હોય તો એમની ઉત્પત્તિનું કારણ પ્રધાન પણ એવું જ્ઞાનરહિત (જડ) કલ્પવું જોઈએ. હકીકતમાં તેઓ વિજ્ઞાનથી અતિરિક્ત (ભિન્ન) નથી. તો પ્રધાનની કલ્પના શા માટે કરવી જોઈએ? અને શા માટે ગ્રહણરૂપ ઇન્દ્રિયો અહંકારના પરિણામે ઉત્પન્ન થાય છે એવી કલ્પના કરવી જોઈએ ? એટલે કે જડ પદાર્થ સ્વયંપ્રકાશ નથી, માટે પદાર્થ વિજ્ઞાન સાથે અસહભાવી નથી. સાહચર્ય સંબંધ છે. એનો અભાવ એટલે વિસહચરત્વ. અહીં “વિ” અભાવના અર્થમાં પ્રયોજયો છે. વિજ્ઞાન સાથે અસંબદ્ધ નથી, માટે એ વ્યવહારયોગ્ય બને છે. પરંતુ જ્ઞાન પદાર્થથી વિસહચર, અસહભાવી છે. જ્ઞાન સ્વયંપ્રકાશ છે. માટે પોતાના અસ્તિત્વના વ્યવહાર માટે જડ પદાર્થની અપેક્ષા રાખતું નથી. આનાથી વેદ્યત્વ-જ્ઞેયપણું-અને સતોપલંભ નિયમ (સાથે જ ઉપલબ્ધિ થાય એવો નિયમ) વિજ્ઞાનવાદીએ સૂચવ્યાં. આ વિષે નીચે મુજબના બે અનુમાન પ્રયોગો થાય : “જે વસ્તુ જે જ્ઞાનવડે જણાય એ એનાથી ભિન્ન નથી, જેમ જ્ઞાનનો આત્મા. ભૂતો અને ભૌતિક પદાર્થો જાણવામાં આવે છે, તેથી તેઓ જ્ઞાનથી વ્યાપ્ત છે અને જ્ઞાન વ્યાપક છે. તેથી વિરુદ્ધ એવા વ્યાપ્તની ઉપલબ્ધિ થાય છે. એ નિષેધ કરવા યોગ્ય ભેદથી વિરુદ્ધ વડે વ્યાપ્ત વેદ્યત્વ જણાય છે, એ પોતાના વ્યાપક એવા અભેદને ઉપસ્થિત કરીને એનાથી વિરુદ્ધ એવા ભેદનો તિરસ્કાર કરે છે.” અને “જે વસ્તુ જેની સાથે નિયતપણે ઉપલબ્ધ થાય એ એનાથી ભિન્ન હોતી નથી. જેમ એક ચંદ્રથી બીજો ચંદ્ર (ભિન્ન હોતો નથી). પદાર્થ નિયમિત રીતે જ્ઞાન સાથે ઉપલબ્ધ થાય છે, માટે વ્યાપકથી વિરુદ્ધ ઉપલબ્ધિ છે. નિષેધ કરવા યોગ્ય ભેદ, વ્યાપકના નિયમથી વિરુદ્ધ છે. આ નિયમ અનિયમિતને નિવૃત્ત કરી, એનાથી વ્યાપ્ત ભેદને નિવૃત્ત કરે છે.” ભલે, પણ પદાર્થ જ્ઞાનથી ભિન્ન ન હોય તો ભિન્ન હોય એમ શાથી દેખાય છે? જવાબમાં “કલ્પિતમ્” વગેરેથી કહે છે કે કલ્પનાને કારણે એવો ભેદ જણાય છે. બૌદ્ધો કહે છે : નીલ અને નીલબુદ્ધિ સાથે ઉપલબ્ધ થતાં હોવાથી એ બેનો સતોપલભ નિયમ છે, તેથી એ બેમાં અભેદ છે. પણ ભ્રાન્તિ જ્ઞાનથી એક ચંદ્ર બે દેખાય એમ આ બે માં ભેદ જણાય છે.” જ્ઞાનપરિકલ્પના” વગેરેથી કલ્પિતપણાને વધારે સ્પષ્ટ કરે છે. “તે...” Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૪ સૂ. ૧૪ વગેરેથી એમના મતનું નિરાકરણ કરે છે. તેઓ કેવી રીતે શ્રદ્ધેય વાત કહેનારા માની શકાય, એમ વાક્યનો સંબંધ છે. પ્રત્યુપસ્થિત એટલે પ્રત્યેક જ્ઞાન સમયે ઉપસ્થિત કેવી રીતે? જેમ જેમ ઈદ રૂપે-આ છે એવા રૂપે-ઉપસ્થિત થાય છે, તેમ તેમ ભાસિત થાય છે. માત્ર કલ્પનાથી માની લીધેલું કે વિજ્ઞાનવિષયમાત્રરૂપ નથી. “સ્વમાહાત્મ” શબ્દથી પદાર્થને વિજ્ઞાનના કારણ તરીકે દર્શાવે છે.પદાર્થ પોતાની ગ્રાહ્યશક્તિથી જ્ઞાન ઉત્પન્ન કરે છે, તેથી જ્ઞાન પદાર્થનું ગ્રાહક છે. આવો પદાર્થ કાલ્પનિક જ્ઞાનના બળે કેવી રીતે નકારી શકાય ? વિકલ્પ અપ્રમાણિક છે, તેથી તેનું બળ પણ અપ્રમાણિક છે. આવા વિકલ્પથી વસ્તુના સ્વરૂપનો ત્યાગ કરીને, એનો અપલાપ કરનારા, એને નકારનારા, કેવી રીતે શ્રદ્ધેય વચનવાળા કહેવાય? “ઉપગૃહ્ય” એવો પાઠ કેટલાક ગ્રંથોમાં મળે છે, એનો પણ એ જ અર્થ છે. રહસ્ય એ છે કે સતોપલંભ અને વેધત્વ એ બે હેતુઓ સંદેહસાથે સંબંધિત હોવાથી અનૈકાન્તિક છે (નિશ્ચયાત્મક નથી). ભૂત, ભૌતિક વગેરેના જ્ઞાનના આકારમાં બહાર હોવાપણું અને ધૂલતા જણાય છે. એ જ્ઞાનમાં સંભવિત નથી. જુદાં સ્થાનોમાં રહેવું, સ્થૂલતા, સ્થાનનો વિચ્છેદ બહાર હોવાનાં લક્ષણો છે. એકરૂપ જ્ઞાનમાં આવું ભિન્ન સ્થાનોમાં રહેવાપણું અને સ્થાનનો વિચ્છેદ હોઈ શકે નહીં. આ દેશમાં હોવું અને આ દેશમાં ન હોવું – એવા લક્ષણવાળા વિરુદ્ધ ધર્મો એક જગાએ રહી શકે નહીં. જો રહે તો રૈલોક્યનું એકપણું થાય . તેથી તેઓ વિજ્ઞાનમાં ભેદ સ્વીકારવા તૈયાર થાય, તો અત્યંત સૂક્ષ્મ જ્ઞાનો, જે પરસ્પરની વાત જાણતાં નથી અને પોતાને જણાતા ભાવમાત્ર પ્રત્યે જાગરૂક છે, એમાં સ્થૂલતાનો ભાસ ક્યાંથી થશે ? પદાર્થ ફક્ત વિકલ્પગોચર છે એમ કહી ન શકાય, કારણ કે એમ હોય તો સંસર્ગનો અભાવ થાય, પણ પદાર્થો તો સ્પષ્ટ ભાસે છે, (અને સંસર્ગ પણ થાય છે). સ્થૂલ વસ્તુ આલોચિત બનતી નથી, કારણ કે એની ઉપાધિવાળો વિચાર (વસ્તુઆકારનો વિચાર) એની પાછળ વસ્તુ જો કાલ્પનિક રૂપમાં ઉપસ્થિત હોય, તો સ્પષ્ટપણે જણાય નહીં. વળી વિકલ્પ જેવી છે એવી અને એના સ્થાનમાં રહેલી વસ્તુને વિષય બનાવતો નથી, જે રીતે વિકલ્પ દોષ વિનાનું જ્ઞાન એને વિષય બનાવે છે. કલ્પના સ્વયં સ્થૂલ નથી. માટે એ સ્કૂલના ક્ષેત્રમાં પોતાનું કાર્ય કરે એ અયોગ છે. બહાર જોવાતા વિચારમાં સ્થૂલતા અને બાહ્યતા ન હોવાથી, વસ્તુ વિચારમાત્ર છે એ વાત અલીક (અસત્ય) છે એમ સમજવું જોઈએ. અલીક વિજ્ઞાનથી અભિન્ન નથી. નહીં તો અલીકની જેમ વિજ્ઞાન પણ તુચ્છ છે, એમ માનવાનો પ્રસંગ આવશે. વેદ્યત્વ અભેદવ્યાપ્ય નથી (એની પોતાની કોઈ ઓળખ નથી) તો પછી એ ભેદનું વિરોધી કેવી રીતે હોય? (વસ્તુ અને એના જ્ઞાનમાં ભેદ નથી એવું વેદ્યત્વ જણાવી ન શકે). સ્વતંત્રપણે Page #471 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ. ૧૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૩૭ અસ્તિત્વ ધરાવતાં વિજ્ઞાન અને સ્થૂલ પદાર્થના સહોપલંભનો નિયમ સત્ અને અસના સહોપલંભની જેમ સ્વભાવથી કે કોઈ પ્રતિબંધના કારણે છે, એ રીતે સમજાવી શકાય માટે વિજ્ઞાનવાદીએ રજૂ કરેલા બે હેતુઓ અનેકાન્ત (અનિર્ણાત) હોવાથી સાચા નથી, પણ હેતુનો આભાસપાત્ર છે, જે બાહ્યવસ્તુનું અસ્તિત્વ નથી, એવા કાલ્પનિક ખ્યાલને ઉત્પન્ન કરે છે. ફક્ત વિકલ્પના બળે પ્રત્યક્ષનું માહાત્મા નકારી શકાય નહીં. તેથી ભાગ્યકારે બરોબર કહ્યું છે કે તેઓ અપ્રામાણિક વિકલ્પના બળે કેવી રીતે બાહ્ય જગતના અસ્તિત્વને નકારી શકે ? આનાથી સ્વપ્નજ્ઞાનના દાત્તથી, વસ્તુના આલંબનવગર પણ જ્ઞાન ઉત્પન્ન થાય છે, એ વિધાન ખોટું ઠરે છે. શેય વસ્તુ કલ્પનાથી સર્જી શકાય છે, એ વિચારનું આશ્રયના અસ્તિત્વની સ્થાપના દ્વારા ખંડન કર્યું છે. આ વિષયનો વિસ્તાર “ન્યાયકણિકા”માં જોવો. અહીં એ ચર્યો નથી. ૧૪ - પુતચૈતચાધ્યમ્ ? - વળી શાથી આ વાત ન્યાયસંગત નથી ? - वस्तुसाम्ये चित्तभेदात्तयोविभक्तः पन्थाः ॥१५॥ વસ્તુ સમાન હોય છતાં એ વિષે ચિત્તોનો ભેદ હોવાથી, એ બેનો (વસ્તુ અને ચિત્તનો) માર્ગ ભિન્ન છે. ૧૫. भाष्य बहु चित्तालम्बनीभूतमेकं वस्तु साधारणम् । तत्खलु नैकचित्तपरिकल्पितं नाप्यनेकचित्तपरिकल्पितम् किं तु स्वप्रतिष्ठम् । कथम् ? वस्तुसाम्ये चित्तभेदात् । धर्मापेक्षं चित्तस्य वस्तुसाम्येऽपि सुखज्ञानं भवत्यधर्मापेक्षं तत एव दुःखज्ञानमविद्यापेक्षं तत एव मूढज्ञानं सम्यग्दर्शनापेक्षं तत एव माध्यस्थ्यज्ञानमिति । कस्य तच्चित्तेन परिकल्पितम् ? न चान्यचित्तपरिकल्पितेनार्थेनान्यस्य चित्तोपरागो युक्तः । तस्माद्वस्तुज्ञानयोाह्यग्रहणभेदभिन्नयोविभक्तः पन्थाः । नानयोः संकरगन्थोऽप्यस्तीति । सांख्यपक्षे पुनर्वस्तु त्रिगुणं चलं च गुणवृत्तमिति धर्मादिनिमित्तापेक्षं चित्तैरभिसंबध्यते । निमित्तानुरूपस्य च प्रत्ययस्योत्पद्यमानस्य तेन तेनात्मना હેતુર્મતિ શકો ઘણા ચિત્તોનું આલંબન બનેલી એક સાધારણ વસ્તુ એક ચિત્તવડે Page #472 -------------------------------------------------------------------------- ________________ ४३८] પતંજલિનાં યોગસૂત્રો [५. ४ सू. १५ કે અનેક ચિત્તોવડે કલ્પિત નથી, પણ સ્વપ્રતિષ્ઠ છે. વસ્તુ સમાન હોય, છતાં ચિત્તોના ભેદને લીધે એક ચિત્તને ધર્મની અપેક્ષાએ સુખનું જ્ઞાન થાય છે, બીજા ચિત્તને અધર્મની અપેક્ષાએ એ જ વસ્તુમાં દુઃખનું જ્ઞાન થાય છે, અને અવિદ્યાની અપેક્ષાએ એ જ વસ્તુમાં અન્ય ચિત્તને મૂઢતાનું જ્ઞાન થાય છે, તેમજ સમ્યક્ દર્શનની અપેક્ષાએ એ જ પદાર્થમાં વિવેકવાળા ચિત્તને તટસ્થતાનું જ્ઞાન થાય છે. એ વસ્તુ કોના ચિત્તે લ્પી છે? વળી એક ચિત્તે કલ્પેલી વસ્તુથી બીજા ચિત્તનો ઉપરાગ યોગ્ય નથી. તેથી ભિન્ન એવી ગ્રાહ્ય વસ્તુ અને એના ગ્રહણરૂપ જ્ઞાનના માર્ગો જુદા છે. આ બેમાં સંકર (મિશ્રણ)ની ગંધ પણ નથી. સાંખ્યદર્શનના સિદ્ધાન્ત પ્રમાણે વસ્તુ ત્રિગુણાત્મક છે, અને ગુણવૃત્ત સતત ગતિશીલ છે, તેથી ધર્મ વગેરે નિમિત્તોની અપેક્ષાએ વસ્તુ ચિત્ત સાથે સંબંધિત થાય છે, અને નિમિત્તોને અનુરૂપ ઉત્પન્ન થતા જ્ઞાનનો તે તે રૂપે હેતુ બને છે. ૧૫ तत्त्ववैशारदी तदेवमुत्सूत्रं भाष्यकृद्विज्ञानातिरिक्तस्थापने युक्तिमुक्त्वा सौत्री युक्तिमवतारयतिकुतश्चैतदिति । वस्तुसाम्ये चित्तभेदात्तयोविभक्तः पन्थाः । यन्नानात्वे यस्यैकत्वं तत्ततोऽत्यन्तं भिद्यते । यथा चैत्रस्य ज्ञानमेकं भिन्नेभ्यो देवदत्तविष्णुमित्रमैत्रप्रत्ययेभ्यो भिद्यते । ज्ञाननानात्वेऽपि चार्थो न भिद्यत इति भवति विज्ञानेभ्योऽन्यः । अभेदश्चार्थस्य ज्ञानभेदेऽपि प्रमातॄणां परस्परप्रतिसंधानादवसीयते । अस्ति हि रक्तद्विष्टविमूढमध्यस्थानामेकस्यां योषिति प्रतीयमानायां प्रतिसंधानं या त्वया दृश्यते सैव मयापीति । तस्माद्वस्तुसाम्ये चित्तभेदाज्ज्ञानभेदात्तयोरर्थज्ञानयोविभक्तः पन्थाः स्वरूपभेदोपायः । सुखज्ञानं कान्तायां कान्तस्य, सपत्नीनां दुःखज्ञानम् । चैत्रस्य तु तामविन्दतो मूढज्ञानं विषादः । स्यादेतत्-य एकस्य चित्तेन परिकल्पितः कामिनीलक्षणोऽर्थस्तेनैवान्येषामपि चित्तमुपरज्यत इति साधारणमुपपद्यत आह- न चान्येति । तथा सत्येकस्मिन्नीलज्ञानवति सर्व एव नीलज्ञानवन्तः स्युरिति । ___ नन्वर्थवादिनामप्येकोऽर्थः कथं सुखादिभेदभिन्नविज्ञानहेतुः । न ह्यविलक्षणात्कारणात्कार्यभेदो युक्त इत्यत आह-सांख्यपक्ष इति । एकस्यैव बाह्यस्य वस्तुनस्वैगुण्यपरिणामस्य त्रैरूप्यमुपपन्नम् । एवमपि सर्वेषामविशेषेण सुखदुःखमोहात्मकं विज्ञानं स्यादित्यत आह-धर्मादिनिमित्तापेक्षमिति । रजःसहितं सत्त्वं धर्मापेक्षं सुखज्ञानं जनयति । सत्त्वमेव तु विगलितरजस्कं विद्यापेक्षं माध्यस्थ्यज्ञानमिति । ते च धर्मादयो Page #473 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ. ૧૫] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી [ ૪૩૯ न सर्वे सर्वत्र पुरुषे सन्ति, किं तु कश्चित्क्वचिदित्युपपन्ना व्यवस्थेति ||१५|| ભાષ્યકાર સૂત્રકારથી સ્વતંત્રપણે વિજ્ઞાન અને વસ્તુના ભેદની સ્થાપના કરનાર યુક્તિ દર્શાવીને, હવે સૂત્રકારે કહેલી યુક્તિ “કુતશ્વ” વગેરેથી રજૂ કરે છે. જેની વિવિધતામાં જે વસ્તુનું એકત્વ હોય, એ એનાથી તદ્દન ભિન્ન હોય છે. જેમ ચૈત્રનું એક જ્ઞાન દેવદત્ત, વિષ્ણુમિત્ર અને મૈત્રના વિભિન્ન જ્ઞાનોથી જુદું છે. જ્ઞાનોના અનેકપણામાં પણ વસ્તુ એક હોઈ શકે છે. તેથી એ વસ્તુ જ્ઞાનોથી જુદી છે. પ્રમાતાઓના જ્ઞાનોમાં ભેદ હોવા છતાં વસ્તુની એકતાનો નિર્ણય પરસ્પર વિચારવિમર્શથી થઈ શકે છે. એક જ દેખાતી સ્ત્રી વિષે રાગ, દ્વેષ, મોહ અને તટસ્થતા અનુભવતા વિભિન્ન મનુષ્યો વિચારવિનિમય કરીને એવો નિર્ણય કરી શકે છે કે જેને મેં જોઈ હતી એ જ સ્ત્રી તમે પણ જોઈ હતી. તેથી વસ્તુ સમાન હોય, છતાં ચિત્તભેદથી જ્ઞાનમાં ભેદ થાય છે. તેથી જ્ઞાન અને વસ્તુ એ બેના માર્ગો જુદા છે, જેનાથી એમના સ્વરૂપનો ભેદ જાણી શકાય છે. કાન્તામાં કાન્તને સુખનું જ્ઞાન, સપત્નીઓને દુઃખનું જ્ઞાન, અને ચૈત્રને એ મળી નહીં તેથી મોહ કે વિષાદનું જ્ઞાન થાય છે. “ન ચાન્યચિત્તપરિકલ્પિત...' વગેરેથી કહે છે કે એકના ચિત્તે કલ્પેલી કામિનીરૂપ વસ્તુથી બીજાઓનું પણ ચિત્ત રંગાય એવું સાધારણપણે બનતું નથી. જો એમ થાય તો એકને નીલજ્ઞાન થતાં બધાને નીલજ્ઞાન થાય. "" બાહ્ય પદાર્થના અસ્તિત્વને માનનારના મતમાં એક જ વસ્તુ સુખ વગે૨ે જુદાં જુદાં જ્ઞાનોનું કારણ કેવી રીતે બને છે ? એક અવિલક્ષણ કારણથી કાર્યભેદ યોગ્ય નથી. એના જવાબમાં “સાંખ્યપક્ષે...” વગેરેથી કહે છે કે ત્રણ ગુણોના પરિણામ રૂપ એક બાહ્ય વસ્તુ ત્રણ રૂપોવાળી જણાય, એ યોગ્ય છે. આ રીતે બધાને જ સુખ, દુઃખ અને મોહાત્મક જ્ઞાન થશે, તેથી “ધર્માદિનિમિત્તાપેક્ષમ્ ” વગેરેથી કહે છે કે રજોગુણ અને સત્ત્વગુણ ધર્મની અપેક્ષાએ સુખ ઉત્પન્ન કરે છે. અને રજોગુણવિનાનું કેવળ શુદ્ધ સત્ત્વ વિઘાની અપેક્ષાએ મધ્યસ્થતાનું જ્ઞાન ઉત્પન્ન કરે છે. ધર્મ વગેરે નિમિત્તો બધા પુરુષોમાં સમાન હોતાં નથી. પરંતુ ક્યાંક કોઈ એક પુરુષમાં હોય છે, માટે આવી વ્યવસ્થા યોગ્ય છે. ૧૫ केचिदाहुः ज्ञानसहभूरेवार्थो भोग्यत्वात्सुखादिवदिति । त एतया द्वारा સાધારળત્યું વાધમાના: પૂર્વોત્તરક્ષળેવુ વસ્તુરૂપમેવાપહનુતે- કેટલાક લોકો કહે છે કે વસ્તુ જ્ઞાનસાથે ઉત્પન્ન થાય છે, કારણ કે એ સુખ વગેરેની જેમ ભોગ્ય છે, તેઓ Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૪ સૂ. ૧૬ આ વિચારથી અનેક ચિત્તોમાટે એક સાધારણ વસ્તુ છે એનો બાધ કરે છે, અને પહેલાંની અને પછીની ક્ષણોમાં રહેતી વસ્તુના સ્વરૂપને છુપાવે છે - न चैकचित्ततन्त्रं वस्तु तदप्रमाणकं तदा किं स्यात् ॥१६॥ બાહ્ય વસ્તુ એકચિત્તતંત્ર નથી. કારણ કે જ્યારે એ જ્ઞાનરૂપ પ્રમાણનો વિષય ન હોય, ત્યારે એનું શું થાય ? ૧૬. भाष्य एकचित्ततन्त्रं चेद्वस्तु स्यात्तदा चित्ते व्यग्रे निरुद्धे वा स्वरूपमेव तेनापरामृष्टमन्यस्याविषयीभूतमप्रमाणकमगृहीतमस्वभावकं केनचित्तदानीं किं तत्स्यात् ? संबध्यमानं च पुनश्चित्तेन कुत उत्पद्येत ? ये चास्यानुपस्थिताभागास्ते चास्य न स्युरेवं नास्ति पृष्ठमित्युदरमपि न गृह्येत । तस्मात्स्वतन्त्रोऽर्थः सर्वपुरुषसाधारणः, स्वतन्त्राणि च चित्तानि प्रतिपुरुषं प्रवर्तन्ते । तयोः संबन्धादुपलब्धिः पुरुषस्य भोग इति ॥१६॥ વસ્તુની સત્તા જો એક ચિત્તને આધીન હોય, તો એ ચિત્ત વ્યગ્ર કે નિરુદ્ધ હોય ત્યારે વસ્તુ સ્વરૂપ એનાવડે જોવાતું-વિચારાતું નથી, અને બીજા ચિત્તનો વિષય ન હોય, ત્યારે પ્રમાણના અભાવમાં એનો સ્વભાવ (પોતાનું અસ્તિત્વ) અગ્રહીત બને, ત્યારે એ વસ્તુનું શું થાય છે ? અને ફરીથી એ વસ્તુ ચિત્તથી સંબંધિત થાય, ત્યારે ક્યાંથી ઉત્પન્ન થાય છે ? વસ્તુના દૃષ્ટિસમક્ષ ઉપસ્થિત ન થતા ભાગો પણ ચિત્તમાટે અસ્તિત્વ ધરાવતા ન હોવાથી, એની સાથે જોડાયેલા દેખાતા ભાગો પણ નથી, એટલે પીઠ નથી માટે પેટ પણ નથી એવો ઘાટ થશે. તેથી બધા પુરુષો માટે સાધારણ સ્વતંત્ર પદાર્થ છે, અને પ્રત્યેક પુરુષમાં સ્વતંત્ર ચિત્ત પ્રવર્તે છે. એ બેના સંબંધથી વસ્તુની ઉપલબ્ધિ પુરુષનો ભોગ છે. ૧૬ तत्त्ववैशारदी अत्र केचिदाहुः प्रावादुका ज्ञानसहभूरेवार्थो भोग्यत्वात्सुखादिवदिति । एतदुक्तं भवति-भवत्यर्थो ज्ञानाद्व्यतिरिक्तस्तथाप्यसौ जडत्वान्न ज्ञानमन्तरेण शक्यः प्रतिपत्तुम् । ज्ञानेन तु भासनीयः । तथा च ज्ञानसमय एवास्ति नान्यदा प्रमाणाभावादिति । तदेतदुत्सूत्रं तावद् दूषयति भाष्यकार :- त एतया द्वारेति । वस्तु खलु सर्वचित्तसाधारणमनेकक्षणपरम्परोह्यमानं परिणामात्मकमनुभूयते लौकिकपरीक्षकैः । तच्चेद्विज्ञानेन सह Page #475 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ. ૧૬] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૪૧ भवेनूनमेवंविधमेवं चेदिदमंशस्योपरि कोऽयमनुरोधो येन सोऽपि नापस्येतेत्यर्थः । मा वा भूदिदमंशस्यापह्नवो ज्ञानसहभूरेवास्त्वर्थः । तत्राप्याह-न चैकचित्ततन्त्रं वस्तु तदप्रमाणकं तदा किं स्यात् । यद्धि घटग्राहि चित्तं तद्यदा पटद्रव्यव्यग्रतया न घटे वर्तते, यद्वा विवेकविषयमासीत्तदैव च निरोधं समापद्यते तदा घटज्ञानस्य वा विवेकज्ञानस्य वाऽभावाद्विवेको वा घटो वा ज्ञानभेदमात्रजीवनस्तन्नाशान्नष्ट एव स्यादित्याह-एकचित्तेति । किं तत्स्यान्न स्यादित्यर्थः । सम्बध्यमानं च चित्तेन तद्वस्तु विवेको वा घटो वा कुत उत्पद्येत । नियतकारणान्वयव्यतिरेकानुविधायिभावानि हि कार्याणि न स्वकारणमतिवर्त्य कारणान्तराद्भवितुमीशते । मा भूदकारणत्वे तेषां कादाचित्कत्वव्याघातः । न च तज्ज्ञानकारणत्वमेव तत्कारणत्वमिति युक्तम् । आशामोदकस्योपार्जितमोदकस्य चोपयुज्यमानस्य रसवीर्यविपाकादिसाम्यप्रसङ्गात् । तस्मात्साधूक्तं संबध्यमानं च पुनश्चित्तेनेति । अपि च यो योऽर्वाग्भागः स सर्वो मध्यपरभागव्याप्तः । ज्ञानाधीने सद्भावे त्वस्यानुभूयमानत्वान्मध्यपरभागौ न स्त इति व्यापकाभावादग्भागोऽपि न स्यादित्यर्थाभावात्कुतो ज्ञानसहभूरर्थ इत्याह- ये चास्येति । अनुपस्थिता अज्ञाताः । उपसंहरति- तस्मादिति । सुगमं शेषम् ॥१६॥ આ વિષે કેટલાક પ્રતિપક્ષીઓ કહે છે કે પદાર્થ જ્ઞાન સાથે જ ઉત્પન્ન થાય છે, કારણ કે એ સુખ વગેરેની જેમ ભોગ્ય છે. એમનો કહેવાનો આશય એ છે કે ભલે પદાર્થ જ્ઞાનથી ભિન્ન હોય, છતાં એ જડ હોવાથી જ્ઞાન વિના જાણી શકાય નહીં. જ્ઞાનવડે એ પ્રકાશિત થાય છે. તેથી જ્ઞાનસમયે જ એ છે, બીજા સમયે નહીં, કારણ કે એ સમય દરમ્યાન એના અસ્તિત્વમાં કોઈ પ્રમાણ નથી. “તે એતયા દ્વારા...” વગેરેથી ભાગ્યકાર સૂત્રકારે ન કહેલી વાતથી આ પક્ષનો દોષ દર્શાવે છે. વસ્તુ બધાં ચિત્તોમાટે સમાન, અને અનેક ક્ષણોની પરંપરાના પ્રવાહમાં વહેતી, લૌકિક પરીક્ષકોવડે જોવામાં આવે છે. વસ્તુ જ્ઞાન સમયે જ ઉત્પન્ન થાય છે, એવું નિશ્ચિતપણે માનીએ, તો એનો જે ઈદ-આ-અંશ છે, એમાં એવો ક્યો અનુરોધ - પ્રભાવ-છે, જેથી એ લુપ્ત થતો નથી ? ભલે ઈદ અંશ પ્રગટ રહે અને પદાર્થ જ્ઞાન સાથે જ ઉત્પન્ન થાય છે એમ માની લઈએ, તો પણ “ન ચેકચિત્તતંત્ર વસ્તુ...” વગેરે સૂત્રથી કહે છે કે ઘડાને ગ્રહણ કરતું ચિત્ત વરૂપ દ્રવ્યમાં વ્યગ્ર થતાં ઘડાનું ગ્રહણ ન કરે અથવા વિવેક વિષયવાળું બને અને નિરુદ્ધ થઈ જાય, ત્યારે ઘટજ્ઞાન અને વિવેકજ્ઞાનના અભાવમાં ઘડો કે વિવેક જ્ઞાનમાત્ર રૂપ હોવાથી એના નાશથી નષ્ટ જ થાય. આ વાત “એક ચિત્તતંત્ર ચેતુ” વગેરે ભાષ્યથી કહે છે. “કિ તત્સાત?” એટલે ન સ્યાત-ન Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૪ સૂ. ૧૭ રહે. એવો અર્થ છે. વળી પાછી એ વસ્તુ અથવા વિવેક ચિત્તથી સંબંધિત થાય ત્યારે ક્યાંથી ઉત્પન્ન થાય છે ? નિશ્ચિત કારણોથી પેદા થતાં કાર્યો અન્વય (સહભાવ) અને વ્યતિરેક (સહ-અભાવ)ના નિયમનો પોતાના કારણોને ઓળંગીને, ભંગ કરીને, અન્ય કારણથી ઉત્પન્ન થતાં નથી. કારણ ન હોય તો કાર્ય ક્યારે પણ અસ્તિત્વમાં આવે નહીં. પદાર્થના પોતાના જ્ઞાનના કારણપણાને પદાર્થનું કારણ પણું માનવું યોગ્ય નથી. નહીં તો, આશાથી કલ્પેલા લાડુ અને શ્રમથી બનાવેલા લાડુનો ઉપયોગ સમાનપણે રસ, બળ અને વિપાકને ઉત્પન્ન કરે છે એવો પ્રસંગે ઉપસ્થિત થશે. તેથી ભાષ્યકારે બરોબર કહ્યું કે વસ્તુ ફરીથી ચિત્ત સાથે સંબંધિત થાય, ત્યારે ક્યાંથી ઉત્પન્ન થાય છે ? વળી ઘડાનો સંમુખ દેખાતો ભાગ, એના ન દેખાતા મધ્ય અને પાછલા ભાગથી વ્યાપ્ત છે. એની હયાતિ જ્ઞાનને આધીન હોય તો અનુભવાતા સંમુખવાળા ભાગથી ભિન્ન મધ્ય અને પાછળના ભાગ નથી, તેથી વ્યાપકના અભાવમાં વ્યાપ્યનો અભાવ થતાં જ્ઞાનનો સહભાવી પદાર્થ ક્યાં છે ? આ વાત “યે ચાસ્યાનુપસ્થિતા ભાગા !” વગેરેથી કહે છે. અનુપસ્થિત એટલે અજ્ઞાત. “તમાસ્વતંત્રોથઃ” વગેરેથી ઉપસંહાર કરે છે. ૧૬ तदुपरागापेक्षित्वाच्चित्तस्य वस्तु ज्ञाताज्ञातम् ॥१७॥ એ વસ્તુથી રંગાવાની અપેક્ષાવાળું ચિત્ત વસ્તુને જાણે છે અથવા જાણતું નથી. ૧૭ भाष्य अयस्कान्तमणिकल्पा विषया अयःसधर्मकं चित्तमभिसंबध्योपरञ्जयन्ति, येन च विषयेणोपरक्तं चित्तं स विषयो ज्ञातस्ततोऽन्यः पुनरज्ञातः । वस्तुनो ज्ञाताज्ञातस्वरूपत्वात्परिणामि चित्तम् ॥१७॥ ' લોહચુંબક જેવા વિષયો લોખંડ (ની સળીઓ) જેવા ચિત્તને પોતાની સાથે સંબંધિત કરીને, પોતાના રંગે રંગે છે. જે વિષયવડે ચિત્ત રંગાયું હોય એને એ જાણે છે, અને અન્ય વિષયોને જાણતું નથી. વસ્તુને જાણનાર અને ન જાણનાર સ્વરૂપવાળું ચિત્ત પરિણામી છે. ૧૭ तत्त्ववैशारदी स्यादेतत्-अर्थश्चेत्स्वतन्त्रः, स च जडस्वभाव इति न कदाचित्प्रकाशेत । Page #477 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ. ૧૭] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી [૪૪૩ प्रकाशने वा जडत्वमप्यस्यापगतिमिति भावोऽप्यपगच्छेत् । न जातु स्वभावमपहाय भावो वर्तितुमर्हति । न चेन्द्रियाद्याधेयो जडस्वभावस्यार्थस्य धर्मः प्रकाश इति साम्प्रतम् । अर्थधर्मत्वे नीलत्वादिवत्सर्वपुरुषसाधारण इत्येकः शास्त्रार्थज्ञः इति सर्व एव विद्वांसः प्रसज्येरन्न जाल्मः कश्चिदस्ति । न चातीतानागतयोर्धर्मः प्रत्युत्पन्नो युक्तः । तस्मात्स्वतन्त्रोऽर्थ उपलम्भविषय इति मनोरथमात्रमेतदित्यत आहतदुपरागापेक्षित्वाच्चित्तस्य वस्तु ज्ञाताज्ञातम् । जडस्वभावोऽप्यर्थ इन्द्रियप्रणालिकया चित्तमुपरञ्जयति । तदेवंभूतं चित्तदर्पणमुपसंक्रान्तप्रतिबिम्बा चितिशक्तिश्चित्तमर्थोपरक्तं चेतयमानार्थमनुभवति, न त्वर्थे किञ्चित्प्राकट्यदिकमाधत्ते । नाप्यसंबद्धा चित्तेन तत्प्रतिबिम्बसंक्रान्तेरुक्तत्वादिति । यद्यपि च सर्वगतत्वाच्चित्तस्य चेन्द्रियस्य चाहङ्कारिकस्य विषयेणास्ति संबन्धस्तथापि यत्र शरीरे वृत्तिमच्चित्तं तेन सह न संबन्धो विषयाणामित्ययस्कान्तमणिकल्पा इत्युक्तम् । अयः सधर्मकं चित्तमिति । इन्द्रियप्रणालिकयाभिसंबन्ध्योपरञ्जयन्ति । अत एव चित्तं परिणामीत्याह- वस्तुन इति |||| ભલે, પણ પદાર્થ સ્વતંત્ર હોય, તો એ સ્વભાવે જડ હોવાના કારણે, ક્યારે પણ પ્રકાશિત થાય નહીં. જો થાય તો એનું જડપણું જાય, અને એનું અસ્તિત્વ પણ જાય, કારણ કે સ્વભાવવિના વસ્તુનો ભાવ હોઈ શકે નહીં. જડ સ્વભાવના પદાર્થમાં ઇન્દ્રિયો વગેરે વડે પ્રકાશધર્મનું આધાન (સ્થાપન) થાય છે, એમ માનવું યોગ્ય નથી. પ્રકાશ જો પદાર્થનો ધર્મ હોય, તો નીલપણા વગેરેની જેમ, બધા પુરુષો માટે સમાન હોય, અને એક પુરુષ શાસ્ત્રના અર્થને જાણે એટલે બધા પુરુષો એવા જાણકાર વિદ્વાન છે, એવો પ્રસંગ થશે. તો કોઈ અજ્ઞાની રહેશે નહીં. વળી અતીત અને અનાગતનો ધર્મ વર્તમાનમાં પ્રગટ થાય એ પણ યોગ્ય નથી. તેથી પદાર્થ સ્વતંત્ર છે, અને ઉપલબ્ધિનો વિષય છે, એમ માનવું મનોરથમાત્ર છે. આ શંકાના નિવારણ માટે સૂત્રકાર “તદુપરાગાપેક્ષિત્વાચિત્તસ્ય' વગેરે સૂત્રથી કહે છે કે ચિત્ત વસ્તુના રંગે રંગાવાની અપેક્ષાએ એને જાણે છે, કે જાણતું નથી. જડ સ્વભાવનો પદાર્થ ઇન્દ્રિયની પ્રણાલીથી ચિત્તને રંગે છે. આવા ચિત્તદર્પણમાં પ્રતિબિંબિત થયેલી ચિતિશક્તિ, પદાર્થના રંગે રંગાયેલા ચિત્તને પદાર્થ વિષે સભાન બનેલું હોય, એમ અનુભવે છે, પદાર્થમાં પ્રાગટ્ય (પ્રકાશ) જેવું કાંઈ ઉમેરતી નથી. ચિતિશક્તિ ચિત્તથી અસંબદ્ધ નથી. કારણકે અગાઉ જણાવ્યું એમ ચિત્તમાં એનું પ્રતિબિંબ પડે છે. ચિત્ત સર્વવ્યાપક હોવાથી અને ઇન્દ્રિયો અહંકારનું પરિણામ હોવાથી, પદાર્થો સાથે સંબંધમાં આવી ન શકે, છતાં શરીરમાં પ્રવર્તમાન ચિત્ત મર્યાદિત બનેલું હોવાથી, પદાર્થના સંબંધમાં આવે છે, તેથી વિષયોને લોહચુંબક Page #478 -------------------------------------------------------------------------- ________________ ४४४] પતંજલિનાં યોગસૂત્રો [पा. ४ सू. १८ જેવા કહ્યા છે, અને ચિત્તને લોખંડ જેવા ધર્મવાળું કહ્યું છે. ઇન્દ્રિયપ્રણાલીથી વિષયો ચિત્તના સંબંધમાં આવીને એને પોતાના રંગથી રંગે છે. તેથી “વસ્તુનઃ જ્ઞાતાજ્ઞાતસ્વરૂપવા.” વગેરેથી કહે છે કે ચિત્ત વસ્તુને જાણતું અથવા ન જાણતું હોવાથી પરિણામી છે. ૧૭ यस्य तु तदेव चित्तं विषयस्तस्य- में वित्त ०४ नो विषय छे, मे पुरुषने तो - सदा ज्ञाताश्चित्तवृत्तयस्तत्प्रभोः पुरुषस्यापरिणामित्वात् ॥१८॥ ચિત્તના સ્વામી પુરુષને એની વૃત્તિઓ સદા જ્ઞાત હોય છે. કારણ કે પુરુષ અપરિણામી છે. ૧૮ भाष्य यदि चित्तवत्प्रभुरपि पुरुषः परिणमेत ततस्तद्विषयाश्चित्तवृत्तयः शब्दादिविषयवज्ज्ञाताज्ञाताः स्युः । सदाज्ञातत्वं तु मनसस्तत्प्रभोः पुरुषस्यापरिणामित्वमनुमापयति ॥१८॥ ચિત્તની જેમ એનો સ્વામી પુરુષ પણ પરિણામી હોય, તો એની વિષયભૂત વૃત્તિઓ, શબ્દ વગેરે વિષયોની જેમ જ્ઞાત અથવા અજ્ઞાત હોય. પરંતુ ચિત્તના સ્વામીને એની વૃત્તિઓ હંમેશાં જ્ઞાત હોય છે. તેથી પુરુષના અપરિણામીપણાનું અનુમાન થાય છે. ૧૮ तत्त्ववैशारदी ___ तदेवं चित्तव्यतिरेकिणमर्थमवस्थाप्य तेभ्यः परिणतिधर्मकेभ्यो व्यतिरिक्तमात्मानमादर्शयितुं तद्वैधर्म्यमपरिणामित्वमस्य वक्तुं पूरयित्वा सूत्रं पठति-यस्य तु तदेव चित्तं विषयस्तस्य-सदा ज्ञाताश्चित्तवृत्तयस्तत्प्रभोः पुरुषस्यापरिणामित्वात् । क्षिप्तमूढविक्षिप्तैकाग्रतावस्थितं चित्तमा निरोधात्सर्वदा पुरुषेणानुभूयते वृत्तिमत् । तत्कस्य हेतोः ? यतः पुरुषोऽपरिणामी । परिणामित्वे चित्तवत् पुरुषोऽपि ज्ञाताज्ञातविषयो भवेत् । ज्ञातविषय एव त्वयम् । तस्मादपरिणामी । ततश्च परिणामिभ्योऽतिरिच्यत इति । तदेतदाह-यदि चित्तवदिति । सदा ज्ञातत्वं तु मनसः सवृत्तिकस्य तस्य यः प्रभुः स्वामी भोक्तेति यावत् तस्य प्रभोः पुरुषस्यापरिणामित्वमनुमापयति । तथा चापरिणामिनस्तस्य पुरुषस्य परिणामिनश्चित्ताद्भेद इति Page #479 -------------------------------------------------------------------------- ________________ પ. ૪ સૂ. ૧૯] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૪૫ भावः ॥१८॥ આમ પદાર્થ ચિત્તથી ભિન્ન છે, એમ પ્રસ્થાપિત કરીને પરિણામધર્મવાળાં ચિત્તોથી આત્મા ભિન્ન છે એમ દર્શાવવા, અને ચિત્તથી વિપરીત એનું અપરિણામીપણું સિદ્ધ કરવા “યસ્ય તુ” વગેરે ખૂટતા શબ્દો જોડીને “સદા જ્ઞાતાશ્ચિત્તવૃત્તયા” વગેરે સૂત્ર પ્રસ્તુત કરે છે. ચિત્ત નિરુદ્ધ બને ત્યાં સુધી હંમેશાં વૃત્તિયુક્ત - ક્ષિપ્ત, વિક્ષિપ્ત અને એકાગ્ર-ચિત્તને પુરુષ અનુભવે છે. શાથી? કારણ કે પુરુષ અપરિણામી છે. જો પરિણામી હોય તો ચિત્તની જેમ પુરુષ પણ ક્યારેક પોતાના વિષયભૂત ચિત્તને જાણે અને ક્યારેક ન જાણે. પરંતુ એ હંમેશાં જ્ઞાતવિષય જ છે, તેથી અપરિણામી છે, અને પરિણામી ચિત્તથી ભિન્ન છે. આ વાત “દિ ચિત્તવત્...” વગેરેથી કહે છે. ચિત્તનો સ્વામી ભોક્તા છે. એ વૃત્તિયુક્ત મનને હંમેશાં જાણે છે. આનાથી પુરુષના અપરિણામીપણાનું અનુમાન થાય છે. આમ અપરિણામી પુરુષ પરિણામી ચિત્તથી ભિન્ન છે, એવો ભાવ છે. ૧૮ વિશઠ્ઠા વિમેવ સ્વામી વિષયના મવિષ્યનિવ7- એવી આશંકા થાય કે ચિત્ત જ અગ્નિની જેમ સ્વયંપ્રકાશ અને વિષયોને પ્રકાશિત કરનારું બનશે - न तत्स्वाभासं दृश्यत्वात् ॥१९॥ એ (ચિત્ત) સ્વપ્રકાશ નથી. કારણ કે એ દશ્ય છે. ૧૯ भाष्य यथेतराणीन्द्रियाणि शब्दादयश्च दृश्यत्वान्न स्वाभासानि तथा मनोऽपि प्रत्येतव्यम् । न चाग्निरत्र दृष्टान्तः । न ह्यग्निरात्मस्वरूपमप्रकाशं प्रकाशयति । प्रकाशश्चायं प्रकाश्यप्रकाशकसंयोगे दृष्टः । न च स्वरूपमात्रेऽस्ति संयोगः । किञ्च स्वाभासं चित्तमित्यग्राह्यमेव कस्यचिदिति शब्दार्थः । तद्यथास्वात्मप्रतिष्ठमाकाशं न परप्रतिष्ठमित्यर्थः । स्वबुद्धिप्रचारप्रतिसंवेदनात्सत्त्वानां प्रवृत्तिर्दृश्यते-क्रुद्धोऽहं भीतोऽहममुत्र मे रागोऽमुत्र मे क्रोध इति । एतत्स्वबुद्धेरग्रहणे न युक्तमिति ॥१९॥ જેમ બીજી ઇન્દ્રિયો અને શબ્દ વગેરે વિષયો દશ્ય હોવાના કારણે Page #480 -------------------------------------------------------------------------- ________________ ४४६] પતંજલિનાં યોગસૂત્રો [. ४ सू. १८ સ્વપ્રકાશ નથી, એમ મન પણ સ્વપ્રકાશ નથી, એમ સમજવું જોઈએ. આ વિષયમાં અગ્નિ દૃષ્ટાન્ત નથી. અગ્નિ પોતાના અપ્રકાશિત સ્વરૂપને પ્રકાશિત કરતો (જાણતો) નથી. આવો પ્રકાશ પણ પ્રકાશ્ય અને પ્રકાશકના સંયોગ સમયે દેખાય છે. સ્વરૂપ માત્રમાં સંયોગ ન હોઈ શકે. વળી ચિત્ત સ્વપ્રકાશ છે એ શબ્દોનો અર્થ એ કોઈનાથી પણ અગ્રાહ્ય (અજ્ઞેય) છે, એવો થાય. જેમ આકાશ સ્વપ્રતિષ્ઠ છે, એટલે પરપ્રતિષ્ઠ નથી એવો અર્થ થાય છે. પોતાની બુદ્ધિના પ્રચારના પ્રતિસંવેદનથી પ્રાણીઓની પ્રવૃત્તિ જોવામાં આવે છે. “હું કુદ્ધ છું, હું ભયભીત છું, અમુક પદાર્થમાં મારો રાગ છે, અમુકમાં ક્રોધ છે,” વગેરે. આવું પુરુષ પોતાની બુદ્ધિને ન જાણતો હોય તો બને નહીં. ૧૯ तत्त्ववैशारदी अत्र वैनाशिकमुत्थापयति-स्यादाशङ्केति । अयमर्थः - स्यादेतदेवं यदि चित्तमात्मनो विषय: स्यात् । अपि तु स्वप्रकाशमेतद्विषयाभासं पूर्वचित्तं प्रतीत्य समुत्पन्नम् । तत्कुतः पुरुषस्य सदाज्ञातविषयत्वम् ? कुतस्तरां वाऽपरिणामितया परिणामिनश्चित्ताद्धेद इति ? न तत्स्वाभासं दृश्यत्वात् । भवेदेतदेवं यदि स्वसंवेदनं चित्तं स्यात् । न त्वेतदस्ति । तद्धि परिणामितया नीलादिवदनुभवव्याप्यम् । यच्चानुभवव्याप्यं न तत्स्वाभासं भवितुमर्हति । स्वात्मनिवृत्तिविरोधात् । न हि तदेव क्रिया च कर्म च कारकं च । न हि पाकः पच्यते, छिदा वा छिद्यते । पुरुषस्त्वपरिणामी नानुभवकर्मेति नास्मिन्स्वयंप्रकाशता न युज्यते । अपराधीनप्रकाशतो ह्यस्य स्वयम्प्रकाशता, नानुभवकर्मतः । तस्माद् दृश्यत्वाद्दर्शनकर्म चित्तं न स्वाभासम् । आत्मप्रकाशप्रतिबिम्बतयैव चित्तस्य तवृत्तिविषयाः प्रकाशन्त इति भावः । ननु दृश्योऽग्निः स्वयंप्रकाशश्च । न हि यथा घटादयोऽग्निना व्यज्यन्त एवमग्निरग्न्यन्तरेणेत्यत आह- न चाग्निरत्रेति । कस्मात् ? न हीति । मा नामाग्निरग्न्यन्तरात्प्राकाशिष्ट विज्ञानात्तु प्रकाशत इति न स्वयं प्रकाशत इति न व्यभिचार इत्यर्थः । प्रकाशश्चायमिति । अयमिति पुरुषस्वभावात्प्रकाशाद्वयवच्छिनत्ति । क्रियारूप: प्रकाश इति यावत् । एतदुक्तं भवति- या या क्रिया सा सा सर्वा कर्तृकरणकर्मसम्बन्धेन दृष्टा । यथा पाको दृष्टश्चैत्राग्नितण्डुलसम्बन्धेन । तथा प्रकाशोऽपि कियेति तयापि तथा भवितव्यम् । सम्बन्धश्च भेदाश्रयो नाभेदे सम्भवतीत्यर्थः । किं च स्वाभासं चित्तमित्यग्राह्यमेव कस्यचिदिति शब्दार्थः । स्यादेतत्-मा भूद् ग्राह्यं चित्तम् । न हि Page #481 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ. ૧૯] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૪૭ ग्रहणास्याकारणस्याव्यापकस्य च निवृत्तौ चित्तनिवृत्तिरित्यत आह-स्वबुद्धीति । बुद्धिश्चित्तम्, प्रचारा व्यापाराः, सत्त्वाः प्राणिनः चित्तस्य वृत्तिभेदाः क्रोधलोभादयः स्वाश्रयेण चित्तेन स्वविषयेण च सह प्रत्यात्ममनुभूयमानाश्चित्तस्याग्राह्यतां विघटयन्तीत्यर्थः । स्वबुद्धिप्रचारप्रतिसंवेदनमेव विशदयति-कुद्धोऽहमिति ॥१९।। “સ્યાદાશંકા” વગેરેથી વૈનાશિક (બૌદ્ધ) મત પ્રસ્તુત કરે છે. એનો અર્થ એ છે કે એવું બને (પુરુષ ચિત્તથી જુદો હોય) જો ચિત્ત આત્માનો વિષય હોય. પણ ચિત્ત સ્વપ્રકાશ છે અને વિષયને પ્રકાશિત કરે છે, અને પૂર્વચિત્તને પ્રતીત્ય (પ્રતીતિનો વિષય બનાવીને, એના આધારે) - જાણીને ઉત્પન્ન થાય છે. તો પુરુષનું સદા જ્ઞાતવિષયપણું કેવી રીતે સિદ્ધ થાય? તેમજ અપરિણામીપણાથી પરિણામી ચિત્તથી એનો ભેદ કેવી રીતે સિદ્ધ થાય ? જવાબમાં “ન તસ્વાભાસમ્..” વગેરેથી કહે છે કે ચિત્ત પ્રકાશ નથી, કારણ કે એ દશ્ય છે. ચિત્ત સ્વસંવેદ્ય હોય તો એવું બને, પણ ચિત્ત એવું નથી. એ પરિણામી હોવાથી નીલ વગેરેની જેમ અનુભવવ્યાપ્ય છે. અને જે અનુભવગમ્ય હોય એ સ્વપ્રકાશ ન હોઈ શકે. કેમકે એનાથી પોતાની અંદર વૃત્તિવિરોધનો દોષ આવે. એ જ ક્રિયા, કર્મ અને કારક ન હોઈ શકે. પાક રંધાતો નથી અને છેદ છેડાતો નથી. પુરુષ અપરિણામી હોવાથી અનુભવનું કર્મ નથી, તેથી એમાં સ્વપ્રકાશતા અયોગ્ય નથી. પોતાનો પ્રકાશ એને સ્વાધીન છે, માટે એ સ્વપ્રકાશ છે, અનુભવના કર્મ તરીકે નહીં. પણ ચિત્ત દશ્ય-દર્શનનું કર્મહોવાથી સ્વપ્રકાશ નથી. આત્માના પ્રકાશનું પ્રતિબિંબ ગ્રહણ કરીને ચિત્તની વૃત્તિઓ અને વિષયો પ્રકાશિત બને છે, એવો ભાવ છે. પણ અગ્નિ દશ્ય છે અને સ્વપ્રકાશ પણ છે. જેમ ઘડો વગેરે અગ્નિવડે પ્રગટ થાય છે એમ અગ્નિ બીજા અગ્નિવડે વ્યક્ત થતો નથી. આના જવાબમાં “ન અગ્નિરત્ર દાન્ત” વગેરેથી કહે છે કે ભલે અગ્નિ બીજા અગ્નિવડે પ્રકાશિત થતો ન હોય, જ્ઞાનથી તો એ પ્રકાશિત થાય છે, તેથી એ સ્વપ્રકાશ નથી, એ વાતમાં કોઈ ફેરફારને અવકાશ નથી, એવો અર્થ છે. “પ્રકાશશ્ચાય” વગેરેથી કહે છે કે આ પ્રકાશ પ્રકાશ્ય-પ્રકાશકના સંયોગથી દેખાય છે. “અયમ્” આ-શબ્દ પ્રયોજીને પુરુષના સ્વભાવરૂપ પ્રકાશથી એને જુદો પાડે છે. એટલે કે આ પ્રકાશ ક્રિયારૂપ છે. આશય એ છે કે જે ક્રિયા હોય એ કર્તા, કરણ અને કર્મના સંબંધથી થતી જોવામાં આવે છે. દાખલા તરીકે, ચૈત્ર અગ્નિ અને ચોખાના સંબંધથી પાકરૂપ ક્રિયા થતી જોવામાં આવે છે. પ્રકાશ પણ ક્રિયા છે, તેથી એ પણ એવો સંબંધજન્ય હોવો જોઈએ. સંબંધ ભિન્ન વસ્તુઓનો થાય. અભેદમાં સંબંધ સંભવતો નથી. Page #482 -------------------------------------------------------------------------- ________________ પતંજલિનાં યોગસૂત્રો [पा. ४. २० વળી ચિત્ત સ્વપ્રકાશ છે એનો અર્થ એ થાય કે એ બીજા કોઈવડે ગ્રાહ્ય બનતું નથી. ભલે ચિત્ત ગ્રાહ્ય ન હોય. અકારણ અને અવ્યાપક એવા ગ્રહણની નિવૃત્તિ થતાં ચિત્તની નિવૃત્તિ થાય નહીં. એના જવાબમાં “સ્વબુદ્ધિ પ્રચાર સંવેદનાત્” વગેરેથી કહે છે કે બુદ્ધિ કે ચિત્તનો પ્રચાર કે વ્યાપાર બધાં પ્રાણીઓ જાણે છે. ક્રોધ, લોભ વગેરે ચિત્તના વૃત્તિભેદો પોતાના આશ્રય એવા ચિત્ત અને એના વિષયોસાથે પ્રત્યેક આત્મા વડે અનુભવાતા હોવાથી ચિત્ત અગ્રાહ્ય છે, એ વાતને વિઘટિત (ખંડિત)કરે છે “હું ગુસ્સે થયો છું”, વગેરે દાખલાઓ વડે પોતાની બુદ્ધિના પ્રચાર-વ્યાપારનું સંવેદન વધુ સ્પષ્ટ કરે છે. ૧૯ ४४८] एकसमये चोभयानवधारणम् ॥२०॥ એક સમયે (સ્વ અને પર) બંનેનું જ્ઞાન થાય નહીં. ૨૦ भाष्य न चैकस्मिन्क्षणे स्वपररूपावधारणं युक्तम् । क्षणिकवादिनो यद्भवनं सैव क्रिया तदेव च कारकमित्यभ्युपगमः ॥२०॥ એક ક્ષણમાં પોતાનું અને બીજાનું નિશ્ચયાત્મક જ્ઞાન યોગ્ય નથી. ક્ષણિકવાદી બૌદ્ધના મતમાં હોવું જ ક્રિયા અને કારક છે, એવો અભિગમ छे. ૨૦ तत्त्ववैशारदी एकसमये चोभयानवधारणम् । स्वाभासं विषयाभासं चित्तमिति ब्रुवाणो न तावद्येनैव व्यापारेणात्मानमवधारयति तेनैव विषयमपीति वक्तुमर्हति । न ह्यविलक्षणो व्यापारः कार्यभेदाय पर्याप्तः । तस्माद्व्यापारभेदोऽङ्गीकर्तव्यः । न च वैनाशिकानामुत्पत्तिभेदातिरिक्तोऽस्ति व्यापारः । न चैकस्या एवोत्पत्तेरविलक्षणायाः कार्यवैलक्षण्यसम्भवः, तस्याकस्मिकत्वप्रसङ्गात् । न चैकस्योत्पत्तिद्वयसम्भवः । तस्मादर्थस्य च ज्ञानरूपस्य चावधारणं नैकस्मिन्समय इति । तदेतद्भाष्येणोच्यते न चैकस्मिन्क्षण इति । तथा चोक्तं वैनाशिकै: भूतिर्येषां क्रिया सैव कारकं सैव चोच्यते । इति । तस्माद् दश्यत्वमेतच्चित्तस्य सदातनं स्वाभासत्वमपनयद् द्रष्टारं च द्रष्टुरपरिणामित्वं च दर्शयतीति सिद्धम् ॥२०॥ Page #483 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ. ૨૧] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૪૯ ચિત્ત પોતાને અને વિષયને પ્રકાશિત કરે છે, એમ કહેનાર બૌદ્ધ ચિત્ત જે વ્યાપારથી પોતાનું નિર્ધારણ કરે છે, એ જ વ્યાપારથી વિષયનું પણ નિર્ધારણ કરે છે, એમ કહી શકે નહીં. એક અવિલક્ષણ વ્યાપાર ભિન્ન કાર્યો કરવા માટે પર્યાપ્ત નથી. માટે વ્યાપારભેદ સ્વીકારવો જોઈએ. વૈનાશિકોના મત પ્રમાણે ઉત્પત્તિથી જુદો કોઈ વ્યાપાર નથી. અને એક, અવિલક્ષણ, ઉત્પત્તિ બે કાર્યો કરી શકે નહીં. જો કરે તો આકસ્મિકતાનો પ્રસંગ આવશે. એકમાંથી બે ઉત્પત્તિઓ સંભવે નહીં. તેથી પદાર્થોનું અને એમના જ્ઞાનનું અવધારણ એક સમયમાં થાય નહીં. આ વાત “ન ચેકસ્મિન્સશે.” વગેરે ભાષ્યથી કહેવામાં આવી છે. વૈનાશિકોએ કહ્યું છે : ભૂતિ (ભવન-હોવું) એ જ ક્રિયા છે અને કારણ પણ છે.” તેથી ચિત્તનું આવું સદાતન (સનાતન) દશ્યપણું એના સ્વપ્રકાશપણાને દૂર કરી એના દ્રષ્ટાને અને એ દ્રષ્ટાના અપરિણામીપણાને દર્શાવે છે, એમ સિદ્ધ થયું. ૨૦ ન્મિતિ:, વનિરુદ્ધ વિત્ત વિત્તાન્તરે સમનન્તરેખ પૃદંત તિ- એવો અભિપ્રાય હોઈ શકે કે પોતાની સત્તામાં નિરુદ્ધ થયેલું ચિત્ત, પછી તરત ઉત્પન્ન થતા બીજા ચિત્તથી પ્રતીત થાય છે - चित्तान्तरदृश्ये बुद्धिबुद्धेरतिप्रसङ्गः स्मृतिसंकरश्च ॥२१॥ એક ચિત્ત બીજા વડે જોવાતું હોય તો બુદ્ધિ બુદ્ધિને જુએ છે, એને જોવા માટે અન્ય બુદ્ધિ જોઈએ એમ અતિપ્રસંગ દોષ અને સ્મૃતિમિશ્રણ દોષ થશે. ૨૧ भाष्य अथ चित्तं चेच्चित्तान्तरेण गृह्येत बुद्धिबुद्धिः केन गृह्यते, साप्यन्यया साप्यन्ययेत्यतिप्रसङ्गः । स्मृतिसंकरश्च, यावन्तो बुद्धिबुद्धीनामनुभावास्तावत्यः स्मृतयः प्राप्नुवन्ति । तत्संकराच्चैकस्मृत्यनवधारणं च स्यादिति । एवं बुद्धिप्रतिसंवेदिनं पुरुषमपलपद्भिवैनाशिकैः सर्वमेवाकुलीकृतम् । ते तु भोक्तृस्वरूपं यत्र वचन कल्पयन्तो न न्यायेन संगच्छन्ते । केचित्तु सत्त्वमात्रमपि परिकल्प्यास्ति स सत्त्वो य एतान्पञ्च स्कन्धान्निक्षिप्यान्यांश्च प्रतिसंदधातीत्युक्त्वा तत एव पुनस्त्रस्यन्ति । तथा स्कन्धानां महानिर्वेदाय विरागायानुत्पादाय प्रशान्तये गुरोरन्तिके ब्रह्मचर्य Page #484 -------------------------------------------------------------------------- ________________ પતંજલિનાં યોગસૂત્રો [પા. ૪ સૂ. ૨૧ चरिष्यामीत्युक्त्वा सत्त्वस्य पुनः सत्त्वमेवापनुवते । सांख्ययोगादयस्तु प्रवादाः स्वशब्देन पुरुषमेव स्वामिनं चित्तस्य भोक्तारमुपयन्तीति ॥२१॥ હવે એક ચિત્ત બીજા ચિત્ત વડે જોવાય, તો બુદ્ધિને જોનાર બુદ્ધિનું ગ્રહણ કોણ કરશે ? અને જેટલા બુદ્ધિને જોનારી બુદ્ધિના અનુભવો હશે એટલી સ્મૃતિઓ થશે. એ સ્મૃતિઓનું મિશ્રણ થતાં એક સ્મૃતિનો નિર્ણય નહીં થાય. આમ બુદ્ધિના પ્રતિસંવેદી પુરુષને નકારનારા બૌદ્ધોએ બધું અવ્યવસ્થિત કર્યું છે. તેઓ કોઈ પણ જગાએ ભોક્તા - આત્માનું સ્વરૂપ કલ્પીને ન્યાયને અનુસરતા નથી. કેટલાક સત્ત્વમાત્રને કલ્પીને, એ સત્ત્વ આ અશુદ્ધ પાંચ સ્કંધોને ત્યાગીને, બીજા શુદ્ધ પાંચ સ્કંધો સ્વીકારે છે, એમ કહીને, એનાથી પણ ત્રાસ પામે છે, (એને પણ સિદ્ધ કરી શકતા નથી.) અને સ્કંધોના મહાનિર્વાણ માટે, વૈરાગ્ય માટે, એ ફરીવાર ઉત્પન્ન ન થાય એ માટે, પ્રશાન્તિ માટે, ગુરુ પાસે જઈને બ્રહ્મચર્ય પાળીશ એમ કહીને સત્ત્વનું સત્ત્વપણું જ છુપાવે છે. સાંખ્યયોગ વગેરે સિદ્ધાન્તો સ્વશબ્દથી ચિત્તના સ્વામી પુરુષને ભોક્તા તરીકે સ્વીકારે છે. ૨૧ तत्त्ववैशारदी ૪૫૦ ] पुनर्वैनाशिकमुत्थापयति-स्यान्मतिः मा भूद् दृश्यत्वेन स्वसंवेदनम् । एवमप्यात्मा न सिध्यति । स्वसंतानवर्तिना चरमचित्तक्षणेन स्वरसनिरुद्धस्वजनकचित्तक्षणग्रहणादित्यर्थः । समं च तज्ज्ञानत्वेन, अनन्तरं चाव्यवहितत्वेन, समनन्तरं तेन । चित्तान्तरदृश्ये बुद्धिबुद्धेरतिप्रसंगः स्मृतिसंकरश्च । बुद्धिरिति चित्तमित्यर्थः । नागृहीता चरमा बुद्धिः पूर्वबुद्धिग्रहणसमर्था । न हि बुद्ध्याऽसंबद्धा पूर्वबुद्धिर्बुद्धा भवितुमर्हति । न ह्यगृहीतदण्डो दण्डिनमवगन्तुमर्हति । तस्मादनवस्थेति । विज्ञानवेदनासंज्ञारूपसंस्काराः स्कन्धाः । सांख्ययोगादयः प्रवादाः । सांख्याश्च योगाश्च त एवादयो येषां वैशेषिकादिप्रवादानां ते सांख्ययोगादयः प्रवादा: । सुगममन्यत् ॥२१॥ “સ્યાન્મતિ...” વગેરેથી ફરીવાર વૈનાશિક મત રજૂ કરે છે. દશ્ય હોવાથી ભલે ચિત્તનું સ્વસંવેદન ન હોય. એમ પણ આત્મા સિદ્ધ થતો નથી. પોતાના પ્રવાહમાં વહી આવતા અંતિમ ચિત્તક્ષણ વડે સ્વસત્તામાં નિરુદ્ધ થયેલા, પોતાને પેદા કરનાર ચિત્તનું ગ્રહણ થશે, એવો અર્થ છે. સમ્ એટલે સમાન અને અનંતર એટલે વ્યવધાન રહિત તરત ઉત્પન્ન થતા ચિત્તને સમનન્તર કહે છે. બુદ્ધિ એટલે Page #485 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ. ૨૨] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૫૧ ચિત્ત. અગ્રહીત ચરમ (છેલ્લી) બુદ્ધિ પૂર્વબુદ્ધિના પ્રહણ માટે સમર્થ નથી. બુદ્ધિથી અસંબદ્ધ પૂર્વ બુદ્ધિ જાણી શકાય નહીં. જેણે દંડ ગ્રહણ ન કર્યો હોય એ દંડીને જાણી શકે નહીં. તેથી અનવસ્થા દોષ થાય. વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, રૂપ અને સંસ્કાર પાંચ સ્કંધો છે. સાંખ્ય-યોગ આદિ છે જેમના એવા વૈશેષિક વગેરે સિદ્ધાન્તો સાંખ્યયોગાદિ કહેવાય. બાકીનું સુગમ છે. ૨૧ થન્ ? - કેવી રીતે - चितेरप्रतिसंक्रमायास्तदाकारापत्तौ स्वबुद्धिसंवेदनम् ॥२२॥ વિષયોમાં સંચરણ ન કરતી ચિતિ, પોતાની બુદ્ધિને, એના આકારવાળી બનીને, જાણે છે. ૨૨. માથે __ अपरिणामिनी हि भोक्तृशक्तिरप्रतिसंक्रमा च, परिणामिन्यर्थे प्रतिसंक्रान्तेव तवृत्तिमनुपतति, तस्याश्च प्राप्तचैतन्योपग्रहस्वरूपाया बुद्धिवृत्तेरनुकारमात्रतया बुद्धिवृत्त्यविशिष्टा हि ज्ञानवृत्तिराख्यायते । तथा चोक्तम् न पातालं न च विवरं गिरीणां नैवान्थकारं कुक्षयो नोदधीनाम् । गुहा यस्यां निहितं ब्रह्म शाश्वतं बुद्धिवृत्तिमविशिष्टां कवयो वेदयन्ते ॥ इति ॥२२॥ ભોક્નશક્તિ અપરિણામ અને વિષયોમાં સંચરણ ન કરનારી છે. એ પરિણામી પદાર્થ (બુદ્ધિ)માં જાણે કે પ્રતિબિંબત થઈને, એની વૃત્તિને અનુસરે છે. પ્રાપ્ત કર્યું છે ચૈતન્ય જેવું સ્વરૂપ જેણે, એવી બુદ્ધિવૃત્તિને અનુસરનાર ચૈતન્યને જ્ઞાનવૃત્તિ કહે છે. આ વિષે કહ્યું છે : પાતાળ, પર્વતોની ગુફાઓ, અંધકાર, અને સમુદ્રનું પેટાળ એ ગુહા નથી, જેમાં શાશ્વત બ્રહ્મ વસે છે. ચિતિની છાયાથી યુક્ત હોવાથી ચિતિ જેવી જણાતી બુદ્ધિવૃત્તિરૂપ ગુફામાં બ્રહ્મ વસે છે, એવું કવિઓ જણાવે છે.” ૨૨ Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૪ સૂ. ૨૨ तत्त्ववैशारदी स्यादेतत्-यदि चित्तं न स्वाभासं नापि चित्तान्तरवेद्यमात्मनापि कथं भोक्ष्यते चित्तम् । न खल्वात्मनः स्वयंप्रकाशस्याप्यस्ति काचित्क्रिया । न च तामन्तरेण कर्ता न चासंबद्धश्चित्तेन कर्मणा तस्य भोक्तातिप्रसङ्गादित्याशयवानपृच्छति-कथमिति । सूत्रेणोत्तरमाह-चितेरप्रतिसंक्रमायास्तदाकारापत्तौ स्वबुद्धिसंवेदनम् । यत्तदवोचद 'वृत्तिसारूप्यमितरत्र' (१।४) इति तदितः समुत्थितम् । चितेः स्वबुद्धिसंवेदनं बुद्धस्तदाकारापत्तौ चितिप्रतिबिम्बाधारतया तद्रूपतापत्तौ सत्याम् । यथा हि चन्द्रमसः क्रियामन्तरेणापि संक्रान्तचन्द्रप्रतिबिम्बममलं जलमचलं चलमिव चन्द्रमसमवभासयत्येवं विनापि चितिव्यापारमुपसंक्रान्तचितिप्रतिबिम्बं चित्तं स्वगतया क्रियया क्रियावतीमसंगतामपि संगतां चितिशक्तिमवभासयभोग्यभावमासादयद्भोक्तृभावमापादयति તસ્ય તિ સૂત્રાર્થ ! માધ્યમથેતર્થમસત્ર તત્ર (રાદ્, રાર૦) વ્યાધ્યાતિ ન व्याख्यातमत्र । बुद्धिवृत्त्यविशिष्टत्वे ज्ञानवृत्तेरागममुदाहरति-तथा चोक्तम्-न पातालमिति । शाश्वतस्य शिवस्य ब्रह्मणो विशुद्धस्वभावस्य चितिच्छायापन्नां मनोवृत्तिमेव चितिच्छायापन्नत्वाच्चितेरप्यविशिष्टां गुहां वेदयन्ते । तस्यामेव गुहायां तद् गुह्यं ब्रह्म तदपनये तु स्वयंप्रकाशमनावरणमनुपसर्ग प्रद्योतते चरमदेहस्य भगवत इति ॥२२॥ ભલે. પણ ચિત્ત સ્વપ્રકાશ નથી અને બીજા ચિત્તવડે જાણી શકાય એવું પણ નથી, તો આત્મા પણ ચિત્તનો ભોક્તા કેવી રીતે થશે? સ્વયંપ્રકાશ આત્મામાં ક્રિયા નથી. ક્રિયા વગર કર્મરૂપ ચિત્ત સાથે ભોક્તા સંબંધમાં આવી શકે નહીં. આવે તો અતિપ્રસંગ થાય, એવા આશયથી “કથમ્ ?” કેવી રીતે ? - એમ પૂછે છે. “ચિતરપ્રતિસંક્રમાયા...” વગેરે સૂત્રથી જવાબ આવે છે કે વિષયોમાં સંચરણ ન કરતી ચિતિ પ્રતિબિંબિત બનીને, બુદ્ધિના આકારવાળી બનીને પોતાની બુદ્ધિને જાણે છે. “વૃત્તિસારૂપ્યમિતરત્ર” ૧.૪ સૂત્રમાં જે કહ્યું એ અહીંથી નિષ્પન્ન થયું છે. ચિતિ બુદ્ધિવૃત્તિના આકારવાળી બનીને પોતાની બુદ્ધિને જાણે છે. અર્થાત્ ચિતિના પ્રતિબિંબના આધાર તરીકે બુદ્ધિ ચેતનના આકારવાળી બને છે. કોઈ ક્રિયા કર્યા વગર અચલ ચંદ્ર, પોતાના પ્રતિબિંબને કારણે જળમાં ચંચળ હોય એમ જણાય છે. એમ ચિતિના વ્યાપારવગર એના પ્રતિબિંબને ઝીલતું ચિત્ત, પોતાની અંદર જણાતી નિષ્ક્રિય અને અસંગ ચિતિને ક્રિયાયુક્ત અને સંગવાળી હોય એમ દર્શાવે છે, અને આ રીતે ભોગ્યભાવને પ્રાપ્ત થઈને, ચિતિમાં ભોજ્વભાવ પણ ઉત્પન્ન કરે છે, એવો સૂત્રનો અર્થ છે. આ બાબત વારંવાર તે તે જગાએ (૨.૬, ૨.૨૦) ચર્ચા છે. તેથી અહીં એનો વિસ્તાર કર્યો નથી. આ કારણે બુદ્ધિવૃત્તિ સાથે જ્ઞાનવૃત્તિ અભિન્ન હોય એમ જણાય છે. આ વિષે “તથા ચોક્તમ્”થી આગમનું ઉદ્ધરણ Page #487 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ.૨૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૪૫૩ પ્રસ્તુત કરે છે - “શાશ્વત શિવરૂપ, વિશુદ્ધ સ્વભાવના બ્રહ્મની કે ચિતિશક્તિની છાયાવાળી મનોવૃત્તિને ચિતિથી અભિન્ન ગુહા તરીકે જ્ઞાનીઓ જાણે છે. એમાં બ્રહ્મ વસે છે. એ ગુફા દૂર થતાં સ્વયં-પ્રકાશ, અનાવરણ, અનુપસર્ગ (ઉપદ્રવરહિત) બ્રહ્મ છેલ્લા કેહવાળા ભગવદ્રૂપ મહાત્મામાં પ્રગટ થાય છે. ૨૨ अतश्चैतदभ्युपगम्यते- तेथी भावात स्वी5२।५ छ - द्रष्टदृश्योपरक्तं चित्तं सर्वार्थम् ॥२३॥ દ્રષ્ટા અને દેશ્યથી રંગાયેલું ચિત્ત બધા પદાર્થરૂપ છે. ૨૩ भाष्य मनो हि मंतव्येनार्थेनोपरक्तम् । तत्स्वयं च विषयत्वाद्विषयिणा पुरुषेणात्मीयया वृत्त्याभिसंबद्धम् । तदेतच्चितमेव द्रष्टदृश्योपरक्तं विषयविषयिनिर्भासं चेतनाचेतनस्वरूपापन्नं विषयात्मकमप्यविषयात्मकमिवाचेतनं चेतनमिव स्फटिकमणिकल्पं सर्वार्थमित्युच्यते । तदनेन चित्तसारूप्येण भ्रान्ताः केचित्तदेव चेतनमित्याहुः । अपरे चित्तमात्रमेवेदं सर्व नास्ति खल्वयं गवादिर्घटादिश्च सकारणो लोक इति । अनुकम्पनीयास्ते । कस्मात् ? अस्ति हि तेषां भ्रान्तिबीजं सर्वरूपाकारनिर्भासं चित्तमिति । समाधिप्रज्ञायां प्रज्ञेयोऽर्थः प्रतिबिम्बीभूतस्तस्यालम्बनीभूतत्वादन्यः । स चेदर्थश्चित्तमात्रं स्यात्कथं प्रज्ञयैव प्रज्ञारूपमवधार्येत । तस्मात्प्रतिबिम्बीभूतोर्थः प्रज्ञायां येनावधार्यते स पुरुष इति । एवं ग्रहीतृग्रहणग्राह्यस्वरूपचित्तभेदात्त्रयमप्येतज्जातितः प्रविभजन्ते ते सम्यग्दर्शिनस्तैरधिगतः पुरुष इति ॥२३॥ મન મંતવ્ય પદાર્થના રંગે રંગાય છે, અને પોતે આત્માનો વિષય છે તેથી વિષયી પુરુષ સાથે પોતાની વૃત્તિથી સંબંધિત છે. આવું દ્રષ્ટા અને દશ્યથી રચાયેલું, વિષય અને વિષયી બંનેને પ્રગટ કરતું, ચેતન અને અચેતન સ્વરૂપવાળું, વિષયરૂપ છતાં અવિષયરૂપ, અચેતન છતાં ચેતન જેવું જણાતું, સ્ફટિકમણિ જેવું ચિત્ત સર્વાર્થ (બધા પદાર્થોને પ્રગટ કરે એવું) Page #488 -------------------------------------------------------------------------- ________________ ४५४] પતંજલિનાં યોગસૂત્રો [५. ४ सू.२३ डेवाय छे. ચિત્તના આવા સારૂપ્યથી ભ્રાન્ત બનેલા કેટલાક લોકો ચિત્તને જ येतन माने छे. वणी 3215900 मा (४) यित्तमात्र छे. २॥य, ઘડો વગેરે સકારણ લોક છે જ નહીં એમ કહે છે. તેઓ દયનીય છે. કેમ? કારણ કે એમની ભ્રાન્તિનું બીજ, બધા આકારોને પ્રકાશિત કરતું ચિત્ત છે. સમાધિપ્રજ્ઞામાં ય પદાર્થ પ્રતિબિંબિત થઈને એના આલંબનરૂપ બનેલો હોવાથી અન્ય છે. એ પદાર્થ જો ચિત્તમાત્ર હોય તો પ્રજ્ઞાવડે જ પ્રજ્ઞાના સ્વરૂપનો નિશ્ચય કેવી રીતે થાય? તેથી પ્રજ્ઞામાં પ્રતિબિંબિત બનેલા પદાર્થને नाव: निश्चय थाय छे, में पुरुष (मात्म) छ. माम Aslal, Us અને ગ્રાહ્ય રૂપવાળા ચિત્તના ભેદોના આધારે એ ત્રણેને પોતાની જાતિ પ્રમાણે જુદા પાડીને જેઓ જાણે છે, એ પુરુષો સમ્યમ્ દર્શનવાળા છે, અને એમણે પુરુષને જાણ્યો છે. ૨૩ तत्त्ववैशारदी तदेवं दृश्यत्वेन चित्तस्य परिणामिनस्तदतिरिक्तः पुमानपरिणतिधर्मोपपादितः । संप्रति लोकप्रत्यक्षमप्यत्र प्रमाणयति- अतश्चैतदिति । अवश्यं चैतदित्यर्थः । द्रष्टदृश्योपरक्तं चित्तं सर्वार्थम् । यथा हि नीलाद्यनुरक्तं चित्तं नीलाद्यर्थं प्रत्यक्षेणैवावस्थापयत्येवं द्रष्टच्छायापत्त्या तदनुरक्तं चित्तं द्रष्टारमपि प्रत्यक्षेणावस्थापयति । अस्ति हि व्याकारं ज्ञानं नीलमहं संवेद्यीति । तस्माज्ज्ञेयवत्तज्ज्ञातापि प्रत्यक्षसिद्धोऽपि न विविच्यावस्थापितो यथा जले चन्द्रमसो बिम्बम् । न त्वेतावता तदप्रत्यक्षम् । न चास्य जलगतत्वे तदप्रमाणमिति चन्द्ररूपेऽप्यप्रमाणं भवितुमर्हति । तस्माच्चित्तप्रतिबिम्बतया चैतन्यगोचरापि चित्तवृत्तिर्न चैतन्यगोचरेति । तदिदं सर्वार्थत्वं चित्तस्येति । तदेतदाह-मनो हीति । न केवलं तदाकारापत्त्या मन्तव्येनार्थेनोपरक्तं मनोऽपि तु स्वयं चेति । चकारो भिन्नक्रमः पुरुषेणेत्यस्यानन्तरं द्रष्टव्यः । तच्छायापत्तिः पुरुषस्य वृत्तिः । इयं च चैतन्यच्छायापत्तिश्चित्तस्य वैनाशिकैरभ्युपेतव्या । कथमन्यथा चित्ते चैतन्यमेत आरोपयाम्बभूवुरित्याह-तदनेनेति । केचिद्वैनाशिका बाह्यार्थवादिनः । अपरे विज्ञानमात्रवादिनः । ननु यदि चित्तमेव द्रष्ट्राकारं दृश्याकारं चानुभूयते हन्त चित्तादभिन्नावेवास्तां दष्ट्रदृश्यौ । यथाहुः Page #489 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ.૨૩] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૪૫૫ अभिन्नोऽपि हि बुद्धयात्मा विपर्यासितदर्शनैः । ग्राह्यग्राहकसंवित्तिभेदवानिव लक्ष्यते । इति । तत्कथमेतेऽनुकम्पनीया इत्यत आह- समाधिप्रज्ञायामिति । ते खलूक्ताभिरुपपत्तिभिश्चित्तातिरिक्तं पुरुषमभ्युपगम्याप्यष्टाङ्गयोगोपदेशेन समाधिप्रज्ञायामात्मगोचरायामवतार्य बोधयितव्याः । तद्यथा-समाधिप्रज्ञायां प्रज्ञेयोऽर्थ आत्मा प्रतिबिम्बभूतोऽन्यः । कस्मात् ? तस्यात्मन आलम्बनीभूतत्वात् । अथ चित्तादभिन्नमेव कस्मान्नालम्बनं भवतीति । यदि युक्तिबोधितोऽपि वैजात्याद्वदेत्तत्र हेतुमाह- स चेदात्मरूपोऽर्थश्चित्तमात्रं स्यान्न तु ततो व्यतिरिक्तस्ततः कथं प्रज्ञयैव प्रज्ञारूपमवधार्येत, स्वात्मनि वृत्तिविरोधात् । उपसंहरति-तस्मादिति । समीचीनोपदेशेनानुकम्पिता મવન્તીત્યાદ-મિતિ 1 નાતિત: | સ્વમાવત ફત્યર્થ: ॥૨॥ આમ, દશ્ય તરીકે પરિણામી ચિત્તથી ભિન્ન અપરિણામી પુરુષનું પ્રતિપાદન કર્યું. “અતૠચૈતદભુપગમ્યતે''થી લોકપ્રત્યક્ષને પણ આ વિષયમાં પ્રમાણ તરીકે રજૂ કરે છે. આ વાત અવશ્ય આવી છે, એવો અર્થ છે. દ્રષ્ટા અને દૃશ્યથી રંગાયેલું ચિત્ત સર્વાર્થ છે. જેમ નીલ વગેરે (રૂપો)થી રંગાયેલું ચિત્ત નીલ વગેરે પદાર્થોને પ્રત્યક્ષ ઉપસ્થિત કરે છે, એમ દ્રષ્ટાની છાયાવાળું ચિત્ત ચેતનના રંગે રંગાયેલું હોવાથી દ્રષ્ટાને પણ પ્રત્યક્ષ ઉપસ્થિત કરે છે. કારણ કે હું નીલને જાણું છું, એમ બે આકારોવાળું જ્ઞાન સૌને થાય છે. આમ જ્ઞાતા પણ શેયની જેમ સાક્ષાત્ સિદ્ધ હોવા છતાં, જળમાં પડેલા ચંદ્રના (પ્રતિબિંબથી ભિન્ન આકાશ સ્થિત મુખ્ય) બિંબની જેમ પુરુષને વિવેકથી જાણ્યો નથી. પણ તેથી એ અપ્રત્યક્ષ નથી. ચંદ્ર જળમાં રહેલો છે, એ વાત અપ્રમાણિક છે, તેથી મુખ્ય બિંબ રૂપ ચંદ્ર પણ અપ્રમાણિક છે એવું બની શકે નહીં. રૂપમાં અને તેથી ચિત્તમાં પ્રતિબિંબિત થયેલું હોવાથી ચૈતન્ય ચિત્તવૃત્તિગોચર હોવા છતાં, પોતાના મુખ્ય ભિન્ન બિમ્બ રૂપમાં વૃત્તિગોચર નથી. આ રીતે ચિત્ત સર્વાર્થ છે. “મનો હિ મંતવ્યેનાર્થેનોપરક્તમ્'થી ભાષ્યકાર આ વાત કહે છે. મન ફક્ત મંતવ્ય પદાર્થના આકારવાળું બનીને, એનાથી જ રગાયેલું નથી, પણ ચૈતન્યથી પણ રંગાયેલું છે. “ચકાર' ભિન્નક્રમ હોવાથી “પુરુષેણ” શબ્દ પછી મૂકવો જોઈએ. ચૈતન્યની છાયા વૈનાશિકોએ સ્વીકારવી જોઈએ. એમ ન હોય તો તેઓ ચિત્તમાં ચૈતન્યનું આરોપણ કેવી રીતે કરશે ? ‘‘તદનેન ચિત્તસારૂપ્પણ ભ્રાન્તા .....” વગેરેથી આ વાત કહે છે. કેટલાક વૈનાશિકો બાહ્યાર્થવાદી બૌદ્ધો કહે છે કે ચિત્ત પોતે દ્રષ્ટા અને દૃશ્યના આકારનું અનુભવાય છે, માટે એ બંને ચિત્તથી અભિન્ન છે. તેઓ કહે છે : Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૪ સૂ. ૨૪ “બુદ્ધિનો આત્મા બુદ્ધિથી અભિન્ન હોવા છતાં, વિપર્યાસ દર્શન - અસમ્યફ દર્શન - ને કારણે ગ્રાહ્ય અને ગ્રાહકના જ્ઞાનરૂપ ભેજવાળો જણાય છે. એમના પર શી રીતે અનુકંપા કરવી જોઈએ? એ વિષે “સમાધિપ્રજ્ઞાયાં પ્રજ્ઞેય: અર્થ...” વગેરેથી કહે છે કે એમને યુક્તિપૂર્વક ચિત્તથી ભિન્ન પુરુષનો સ્વીકાર કરાવી, અષ્ટાંગ યોગનો ઉપદેશ કરી, આત્મગોચર સમાધિપ્રજ્ઞાનો સાક્ષાત્કાર કરાવીને બોધ આપવો જોઈએ. દાખલા તરીકે, સમાધિપ્રજ્ઞામાં શેય તત્ત્વ આત્માનું પ્રતિબિંબ છે. મુખ્ય આત્મા એનાથી ભિન્ન છે. કારણકે એ પ્રતિબિંબિત આત્માનો આશ્રય છે. આમ બોધ આપ્યા પછી પણ જો તેઓ પૂછે કે ચિત્તનું આલંબન ચિત્તથી અભિન્ન કેમ નથી ? તો એમને એનો હેતુ બતાવવો જોઈએ. જો આત્મારૂપ તત્ત્વ ચિત્તમાત્ર હોય, અને ચિત્તથી ભિન્ન ન હોય, તો પ્રજ્ઞાવડે જ પ્રજ્ઞાના સ્વરૂપનો નિશ્ચય કેવી રીતે થઈ શકે ? કારણ કે પોતે પોતાની અંદર પ્રવૃત્ત થાય એ વાત વિરુદ્ધ છે. “તસ્માત” વગેરેથી ચર્ચાનો ઉપસંહાર કરે છે કે પ્રજ્ઞામાં પ્રતિબિંબિત ચૈિતન્યનો જે નિશ્ચય કરે છે, એ આત્મા છે. “એવમ્...” વગેરેથી કહે છે કે આમ તત્ત્વનું સ્વરૂપ અને એના જ્ઞાનનો માર્ગ દર્શાવીને એમના પર અનુકંપા કરવી જોઈએ. જાતિત : એટલે સ્વભાવતઃ એવો અર્થ છે. ૨૩ તશૈતન્ ?- વળી કયા કારણથી ચિત્ત પુરુષથી ભિન્ન છે.?तदसंख्येयवासनाभिश्चित्रमपि परार्थं संहत्यकारित्वात् ॥२४॥ એ (ચિત્ત) અસંખ્ય વાસનાઓથી વિચિત્ર હોવા છતાં ઘણાની સહાયથી કાર્ય કરતું હોવાથી અન્ય(પુરૂષ)ને માટે છે. ૨૪ માથે तदेतच्चित्तमसंख्येयाभिर्वासनाभिरेव चित्रीकृतमपि परार्थ परस्य भोगापवर्गार्थं न स्वार्थं संहत्यकारित्वाद् गृहवत् । संहत्यकारिणा चित्तेन न स्वार्थेन भवितव्यम् । न सुखचित्तं सुखार्थं, न ज्ञानं ज्ञानार्थम् । उभयमप्येतत्परार्थम् । यश्च भोगेनापवर्गेण चार्थेनार्थवान्पुरुषः स एव परः । न परः सामान्यमात्रम् । यत्तु किञ्चित्परं सामान्यमानं स्वरूपेणोदाहरेद Page #491 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ.૨૪] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ४५७ वैनाशिकस्तत्सर्वं संहत्यकारित्वात्परार्थमेव स्यात् । यस्त्वसौ परो विशेष: स न संहत्यकारी पुरुष इति ॥२४॥ આ ચિત્ત અસંખ્ય વાસનાઓને લીધે વિચિત્ર હોવા છતાં અન્યના ભોગ અને મોક્ષ માટે છે, પોતાના માટે નથી, કારણ કે એ ઘરની જેમ બીજી વસ્તુઓનો સાથ લઈને કાર્ય કરે છે. સંયુક્ત બનીને કાર્ય કરતું ચિત્ત પોતાના માટે અસ્તિત્વ ધરાવી શકે નહીં. સુખચિત્ત (ચિત્તનું સુખ) સુખ માટે નથી અને જ્ઞાન જ્ઞાન માટે નથી. એ બંને બીજા માટે છે. જે ભોગવડે અને જ્ઞાનરૂપમોક્ષ વડે અર્થવાળો છે, એ પુરુષ પર આત્મા છે. પર એટલે માત્ર સામાન્ય નહીં. વૈનાશિક જે જે સામાન્ય વસ્તુને ૫૨ તરીકે સ્વરૂપથી રજૂ કરે, એ બધું અન્ય સાથે મળીને કાર્ય કરતું હોવાથી ૫૨ને અર્થે છે. આવો જે પર વિશેષ પુરુષ છે એ સાથે મળીને કાર્ય ન કરતો હોવાથી પર આત્મા છે. ૨૪ तत्त्ववैशारदी चित्तातिरिक्तात्मसद्भावे हेत्वन्तरमवतारयति - कुतश्चेति । तदसंख्येयवासनाभिश्चित्रमपि परार्थं संहत्यकारित्वात् । यद्यप्यसंख्येयाः कर्मवासनाः क्लेशवासनाश्च चित्तमेवाधिशेरते न तु पुरुषम् । तथा च वासनाधीना विपाकाश्चित्ताश्रयतया चित्तस्य भोक्तृतामावहन्ति, भोक्तुरर्थे च भोग्यमिति सर्वं चित्तार्थं प्राप्तम्, तथापि तच्चित्तमसंख्येयवासनाविचित्रमपि परार्थम् । कस्मात् ? संहत्यकारित्वादिति सूत्रार्थ: । व्याचष्टे - तदेतदिति । स्यादेतत्-चित्तं संहत्यापि करिष्यति, स्वार्थं च भविष्यति, कः खलु विरोध इति यदि कश्चिद् ब्रूयात्तं प्रत्याह - संहत्यकारिणेति । सुखचित्तमिति भोगमुपलक्षयति । तेन दुःखचित्तमपि द्रष्टव्यम् । ज्ञानमित्यपवर्ग उक्तः । एतदुक्तं भवति-सुखदुःखे चित्ते प्रतिकूलानुकूलात्मके नात्मनि संभवतः, स्वात्मनि वृत्तिविरोधात् । न चान्योऽपि संहत्यकारी साक्षात्परम्परया वा सुखदुःखे विदधानस्ताभ्यामनुकूलनीयः प्रतिकूलनीयो वा । तस्माद्य: साक्षात्परम्परया वा न सुखदुःखयोर्व्याप्रियते स एवाभ्यामनुकूलनीयः प्रतिकूलनीयो वा । स च नित्योदासीन: पुरुष एवमपवृज्यते येन ज्ञानेन तस्यापि ज्ञेयतन्त्रत्वात्स्वात्मनि च वृत्तिविरोधान्नज्ञानार्थत्वम् । न बाह्यविषयादस्मादपवर्गसंभवोऽस्ति, विदेहप्रकृतिलयानामपवर्गासंभवात् । तस्मात्तज्ज्ञानमपि पुरुषार्थमेव, न तत्स्वार्थं नापि परमात्रार्थम् । संहतपरार्थत्वे चानवस्थाप्रसङ्गादसंहतपरार्थसिद्धिरिति ॥ २४|| Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૪ સૂ.૨૪ કુત”થી ચિત્તથી ભિન્ન આત્માના અસ્તિત્વમાં બીજો હેતુ રજૂ કરે છે. અસંખ્ય વાસનાઓથી વિચિત્ર જણાતું ચિત્ત અન્ય સાથે મળીને કાર્ય કરતું હોવાથી અન્યને અર્થે છે. જો કે અસંખ્ય કર્મવાસનાઓ અને ક્લેશવાસનાઓ ચિત્તમાં રહે છે, પુરુષમાં નહીં. વાસનાને આધીન કર્મવિપાકો પણ ચિત્તના આશ્રયે રહેતા હોવાથી ભોક્તાપણું પણ ચિત્તમાં રહે છે. બધા ભોગ્ય પદાર્થો ભોક્તામાટે હોય છે. તેથી બધું ચિત્ત માટે છે એવો પ્રસંગ પ્રાપ્ત થયો. છતાં અસંખ્ય વાસનાઓને લીધે વિચિત્ર જણાતું ચિત્ત બીજા માટે છે. કેમ? કારણ કે ચિત્ત સંયુક્ત રીતે કાર્ય કરે છે, એવો સૂત્રનો અર્થ છે. ભાગકાર “તદેતચ્ચિત્તમ્”. વગેરેથી આ વાત સમજાવે છે. ભલે. પણ ચિત્ત સંયુક્ત રીતે કાર્ય કરશે અને પોતાને માટે કરશે તો એમાં વિરોધ ક્યાં છે? એમ જો કોઈ કહે તો એના પ્રત્યે “સંહત્યકારિણા”. વગેરેથી કહે છે કે સંઘાતરૂપે કાર્ય કરનાર પોતાના અર્થે ન હોઈ શકે. સુખચિત્તથી ભોગ લક્ષિત કરે છે, એનાથી દુઃખચિત્ત પણ ગ્રહણ કરવું જોઈએ. જ્ઞાનશબ્દથી મોક્ષ કહ્યો. આશય એ છે કે અનુકૂળ અને પ્રતિકૂળરૂપવાળાં સુખદુઃખ ચિત્તમાં ઉત્પન્ન થાય છે, માટે ચિત્તના પોતાના માટે ન હોઈ શકે. કારણ કે પોતાનામાં વૃત્તિવિરોધનો દોષ આવે છે. વળી બીજો કોઈ સંયુક્તપણે કાર્ય કરનાર સાક્ષાત્ કે પરંપરાથી સુખદુખ ઉત્પન્ન કરતો હોય તો એનાવડે સ્વયં અનુકૂલનીય કે પ્રતિકૂલનીય ન હોઈ શકે. તેથી જે સાક્ષાત્ કે પરંપરાથી સુખદુઃખમાં સંડોવાતો નથી, એ જ એ બે વડે અનુકૂળ કે પ્રતિકૂળ સંવેદન અનુભવી શકે. એ નિત્ય, ઉદાસીન પુરુષ આવા જ્ઞાનથી મોક્ષભાગી બને છે, અને એ પર આત્મા છે. કારણ કે આવું જ્ઞાન પણ જોયતંત્ર હોવાથી અને પોતાની અંદર વૃત્તિવિરોધ થવાથી, જ્ઞાન પોતાના માટે નથી. જ્ઞાન બહારના વિષયવાળું હોવાથી, એના મોક્ષનો સંભવ નથી. વિદેહ અને પ્રકૃતિલયોનો મોક્ષ આ કારણે સંભવતો નથી. તેથી જ્ઞાન પણ પુરુષ માટે છે, સ્વાર્થ માટે નથી. તેમજ પરમાત્ર (મન) માટે પણ નથી. અર્થાતુ સંયુક્તપણે કાર્ય કરતું મન પોતાના જેવા બીજા સંયુક્તપણે કાર્ય કરનાર માટે પણ નથી. જો એવું હોય તો અનવસ્થાદોષ આવે આમ સંયુક્તપણે કાર્ય ન કરનારા અન્ય પરનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. ૨૪ Page #493 -------------------------------------------------------------------------- ________________ . ૪ સૂ.૨૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૪૫૯ विशेषदर्शिन आत्मभावभावनाविनिवृत्तिः ॥२५॥ ચિત્તથી આત્મા વિશેષ છે એવું દર્શન કરનાર યોગીની આત્મભાવભાવના નિવૃત્ત થાય છે. ૨૫ માણ यथा प्रावृषि तृणाङ्करस्योद्भेदेन तद्वीजसत्तानुमीयते, तथा मोक्षमार्गश्रवणेन यस्य रोमहर्षाश्रुपातौ दृश्येते, तत्राप्यस्ति विशेषदर्शनबीजमपवर्गभागीयं कर्माभिर्निर्वर्तितमित्यनुमीयते । तस्यात्मभावभावना स्वाभाविकी प्रवर्तते, यस्याभावादिदमुक्तं स्वभावं मुक्त्वा दोषाद्येषां पूर्वपक्षे रुचिर्भवत्यरुचिश्च निर्णये भवति । तत्रात्मभावभावना-कोऽहमासं, कथमहमासं, किंस्विदिदं, कथंस्विदिदं, के भविष्यामः, कथं वा भविष्याम इति । सा तु विशेषदर्शिनो निवर्तते । कुतः ? चित्तस्यैवैष विचित्रः परिणामः, पुरुषस्त्वसत्यामविद्यायां शुद्धश्चित्तधर्मेंरपरामृष्ट इति । ततोऽस्यात्मभावभावना कुशलस्य विनिवर्तत इति ॥२५॥ જેમ ચોમાસામાં ઘાસના અંકુરો ફૂટે એનાથી એમના બીજના અસ્તિત્વનું અનુમાન થાય છે, એમ મોક્ષમાર્ગના શ્રવણથી જે પુરુષમાં રોમાંચ અને હર્ષનાં આંસુ ઉત્પન્ન થાય, એમાં પોતાનાં ઉત્તમ કર્મોવડે પ્રાપ્ત કરેલું, ચિત્ત અને આત્માની ભિન્નતા રૂપ વિશેષ દર્શનનું બીજ અસ્તિત્વ ધરાવે છે, એવું અનુમાન થાય છે. એવા પુરુષમાં પોતાના અસ્તિત્વવિષેની જિજ્ઞાસા સ્વાભાવિક રીતે વિદ્યમાન હોય છે. એ જિજ્ઞાસા જેમાં ન હોય એ પોતાના અસ્તિત્વવિષેની જિજ્ઞાસાનો ત્યાગ કરીને, દોષોને કારણે, પૂર્વપક્ષ જેવી દલીલો કરવામાં રસ કે રૂચિ ધરાવે છે, અને જ્ઞાની મહાત્માઓના નિર્ણયોમાં અરુચિ દાખવે છે. આત્મભાવભાવના એટલે પોતાના અસ્તિત્વવિષે જાણવાની તીવ્ર ઇચ્છા, જેમ કે હું કોણ હતો ? કેવી રીતે હતો? આ જગ) શું છે? એ કેવી રીતે થયું? ભવિષ્યમાં હું કેવો હોઈશ? અને કેવી રીતે હોઈશ? વગેરે. ચિત્તથી આત્મા વિશેષ (ભિન્ન) છે, એવું દર્શન કરનાર પુરુષની આવી જિજ્ઞાસા નિવૃત્ત થાય છે. કેમ? કારણ કે એ સમજી જાય છે કે આ Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૪ સૂ.૨પ - ધનનું જ વિલન પીરામ મ તે વિષયના અભાવમાં દર બધું ચિત્તનું જ વિચિત્ર પરિણામ છે. પુરુષ તો અવિદ્યાના અભાવમાં શુદ્ધ અને ચિત્તના ધર્મોથી અસંસ્કૃષ્ટ છે. આવા કુશળ પુરુષની આત્મભાવભાવના નિવૃત્ત થાય છે. ૨૫ तत्त्ववैशारदी तदेवं कैवल्यमूलबीजं युक्तिमयमात्मदर्शनमुक्त्वा तदुपदेशाधिकृतं पुरुषमनधिकृतपुरुषान्तराद्वयावृत्तमाह-विशेषदर्शिन आत्मभावभावनाविनिवृत्तिः । यस्यात्मभावे भावनास्ति तस्याष्टाङ्गयोगोपदेशाननुतिष्ठतो युञ्जानस्य तत्परिपाकाच्चित्तसत्त्वपुरुषयोर्विशेषदर्शनादात्मभावभावना निवर्तते । यस्यात्मभावभावनैव नास्ति नास्तिकस्य, तस्योपदेशानधिकृतस्यापरिनिश्चितात्मतत्परलोकभावस्य नोपदेशो न विशेषदर्शनं नात्मभावभावनानिवृत्तिरिति सूत्रार्थः । नन्वात्मभावभावनायाश्चित्तवर्तिन्याः कुतोऽवगम इत्यत आह-यथा प्रावृषीति । प्राग्भवीयं तत्त्वदर्शनबीजमपवर्गभागीयं यत्कर्माष्टाङ्गयोगानुष्ठानं तदेकदेशानुष्ठानं वा तदभिनिर्वतितमस्तीत्यनुमीयते । तस्य चात्मभावभावनावश्यमेव स्वाभाविकी वस्त्वभ्यासं विनापि प्रवर्तते । अनधिकारिणमागमिनां वचनेन दर्शयति-यस्याभावादिदमिति । पूर्वपक्षो-नास्ति कर्मफलं परलोकिनोऽभावात्परलोकाभाव इति । तत्र रुचिः । अरुचिश्च निर्णये पञ्चविंशतितत्त्वविषये । आत्मभावभावना प्राग्व्याख्याता (२।३९ टीका द्र०) । विशेषदर्शिनः परामर्शमाह-चित्तस्यैवेति । अस्य विशेषदर्शनकुशलस्यात्मभावभावना विनिवर्तत इति ॥२५॥ આમ, કેવલ્યના મૂળ બીજ જેવા આત્મદર્શનવિષે યુક્તિપૂર્વક રજૂઆત કરીને, આ વિષયના ઉપદેશ માટે અનધિકારીથી જુદો પાડીને “વિશેષ દર્શિન...” વગેરે સૂત્રથી એના અધિકારી પુરુષવિષે કહે છે. જેને પોતાના અસ્તિત્વ વિષે જાણવાની તીવ્ર ઇચ્છા છે, અને અષ્ટાંગ યોગનાં સાધનોનું અનુષ્ઠાન કરે છે, તેમજ નિયમિત યોગાભ્યાસ (ધ્યાનાભ્યાસ) કરે છે, એને અભ્યાસના પરિપાકથી સત્ત્વથી આત્મા વિશેષ છે, એવું દર્શન થાય છે. અને એ કારણે એની આત્મભાવભાવના નિવૃત્ત થાય છે. પરંતુ જે નાસ્તિકમાં આત્મભાવ વિષે જાણવાની ઇચ્છા જ નથી, એ ઉપદેશનો અધિકારી નથી. એમાં આત્મા તેમજ પરલોક વિષે કશો નિશ્ચય હોતો નથી. માટે એને ઉપદેશ કરવામાં આવતો નથી. અને એને વિશેષદર્શન કે આત્મભાવભાવનાની નિવૃત્તિ થતી નથી, એવો સૂત્રનો અર્થ છે. | ચિત્તમાં રહેલી અદશ્ય આત્મભાવભાવના અમુક પુરુષમાં છે, એ શી રીતે જણાય? જવાબમાં “યથા પ્રાવૃષિ...” વગેરેથી કહે છે કે પૂર્વ જન્મોમાં કરેલા અષ્ટાંગ યોગના અનુષ્ઠાનથી અથવા એના એક અંશના અનુષ્ઠાનથી તત્ત્વદર્શનના Page #495 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ.૨૬ ] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વર્વશારદી [૪૬૧ બીજના અસ્તિત્વનું અનુમાન થાય છે. એવા મનુષ્યમાં તત્ત્વનો અભ્યાસ કર્યા વિના પણ સ્વાભાવિક રીતે આત્મભાવની જિજ્ઞાસા અવશ્ય ઉત્પન્ન થાય છે. આગમના વચન મુજબ અનધિકારી વિષે “યસ્વાભાવાદિદમુક્તમ્ " વગેરેથી કહે છે કે પૂર્વપક્ષ એટલે કર્મફળ જેવું કાંઈ નથી, પરલોક જતો આત્મા પણ નથી. પરલોક પણ નથી, વગેરે દલીલો કરવામાં રસ દાખવનાર અને યોગીઓએ પચીસતત્ત્વો વિષે કહેલા નિર્ણયમાં અરુચિ દર્શાવનાર માણસ અનધિકારી છે. આત્મભાવભાવના અગાઉ ૨.૩૯ ના ભાગ્યમાં સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવી છે. “ચિત્તચૈવેષ” વગેરેથી વિશેષ દર્શન યુક્ત કુશળ પુરુષ વિષે કહે છે કે એની આત્મભાવભાવના નિવૃત્ત થાય છે. ૨૫ तदा विवेकनिम्नं कैवल्यप्राग्भारं चित्तम् ॥२६॥ ત્યારે ચિત્ત વિવેક તરફ નમેલું અને કૈવલ્ય તરફ વહેતું હોય છે. भाष्य तदानी यदस्य चित्तं विषयप्राग्भारमज्ञाननिम्नमासीत्, तदस्यान्यथा भवति कैवल्यप्राग्भारं विवेक ज्ञाननिम्नमिति ॥२६॥ ત્યારે એનું ચિત્ત જે પહેલાં વિષયો તરફ દોડતું અને અજ્ઞાન તરફ નમેલું હતું, એનાથી વિપરીત વિવેકજ્ઞાન તરફ નમેલું અને કૈવલ્યતરફ વહેતું થાય છે. ૨૬ तत्त्ववैशारदी अथ विशेषदर्शिनः कीदृशं चित्तमित्यत आह-तदा विवेकनिम्नं कैवल्यप्राग्भारं નિત્તમ્ I નિવ્યાધ્યાતમ્ રદ્દા વિશેષદર્શન યુક્ત ચિત્ત કેવું હોય છે, એ વિષે “ તદા વિવેક નિમ્ન”..” વગેરે સૂત્રથી કહે છે. ભાણ સરળ છે. ૨૬ Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૪ સૂ. ૨૭ છવુ પ્રત્યયાળિ સંસ્કૃષ્ણ: શરણા વિવેક તરફ વહેતા ચિત્તમાં વચ્ચે વચ્ચે પૂર્વ સંસ્કારોને લીધે બીજી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. ર૭. " भाष्य प्रत्ययविवेकनिम्नस्य सत्त्वपुरुषान्यताख्यातिमात्रप्रवाहिणश्चित्तस्य तच्छिद्रेषु प्रत्ययान्तराण्यस्मीति वा ममेति वा जानामीति वा न जानामीति વા I ત. ? ક્ષમા વીનેગ: પૂર્વસંખ્ય તિ રછા | વિવેકાન તરફ નમેલા અને સત્ત્વ તેમજ પુરુષની ભિન્નતાના જ્ઞાનમાત્ર તરફ વહેતા ચિત્તમાં વચ્ચે વચ્ચે હું છું, આ મારું છે. હું જાણું છું કે નથી જાણતો, એવા પ્રત્યયો (વિચારો) ઊઠે છે, કેમ ? ક્ષીણ થતા બીજવાળા પૂર્વસંસ્કારોને લીધે આમ થાય છે. ૨૭ तत्त्ववैशारदी स्यादेतत्-विशेषदर्शनं चेद्विवेकनिष्ठं न जातु चित्तं व्युत्थितं स्यात् । दृश्यते चास्य भिक्षामटतो व्युत्थितमित्यत आह-तच्छिद्रेषु प्रत्ययान्तराणि संस्कारेभ्यः । प्रत्ययेति । प्रतीयते येन स प्रत्ययश्चित्तसत्त्वम् । तस्माद्विवेकश्चितेः । तेन निम्नस्य । जानामीति साक्षान्मोक्षो विविच्य दर्शितः । न जानामीति मोहः । तन्मूलावहङ्कारममकारावहमस्मीति वा ममेति वा दर्शितौ । क्षीयमाणानि च तानि बीजानि चेति समास: । पूर्वसंस्कारेभ्यो व्युत्थानसंस्कारेभ्यः ॥२७॥ ભલે. વિશેષદર્શન જો વિવેકનિષ્ઠ હોય, તો ચિત્તનું વ્યુત્થાન ન થાય. પણ ભિક્ષા માગતી વખતે યોગીનું ચિત્ત વ્યથિત થયેલું જણાય છે. તેથી “તછિદ્રષ..” વગેરે સૂત્રથી એની સમજૂતી આપતાં કહે છે કે વચ્ચે વચ્ચે બીજા પ્રત્યયો સંસ્કારોને લીધે ઉત્પન્ન થાય છે. પ્રત્યય એટલે પ્રતીત થતું ચિત્તસત્ત્વ. ચિતિ એનાથી ભિન્ન છે, એમ સમજવું જોઈએ. એને વિવેક કહે છે. એવા વિવેક તરફ નમેલું. “જાણું છું “ શબ્દોથી વિવેકથી થયેલા સાક્ષાત્ મોક્ષને દર્શાવ્યો. “નથી જાણતો” એ મોહ છે. એ મોહરૂપ મૂળમાંથી અહંકાર, મમકાર, હું છું. આ મારું છે વગેરે વિચારો ઉત્પન્ન થાય છે. ક્ષીણ થતાં બીજો, એમ કર્મધારય સમાસ છે. પૂર્વ સંસ્કારો એટલે વ્યુત્થાનસંસ્કારો. ૨૭ Page #497 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ. ૨૮] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી [ ४६उ हानमेषां क्लेशवदुक्तम् ॥२८॥ કલેશોની જેમ એમનો નાશ કહ્યો છે. ૨૮ भाष्य यथा क्लेशा दग्धबीजभावान प्ररोहसमर्था भवन्ति, तथा ज्ञानाग्निना दग्धबीजभावः पूर्वसंस्कारो न प्रत्ययप्रसूर्भवति । ज्ञानसंस्कारास्तु चित्ताधिकारसमाप्तिमनुशेरत इति न चिन्त्यन्ते ॥२८॥ ક્લેશો બળેલા બીજ જેવા બનતાં અંકુરિત થતા નથી, એમ જ્ઞાનાગ્નિથી બળેલા બીજ જેવા પૂર્વ સંસ્કારો નવા વિચારો ઉત્પન્ન કરી શકતા નથી. જ્ઞાનના સંસ્કારો ચિત્તના અધિકારની સમાપ્તિ ન થાય ત્યાં સુધી રહે છે. તેથી એમની ચર્ચા કરવામાં આવતી નથી. ૨૮ तत्त्ववैशारदी स्यादेतत्-सत्यपि विवेकविज्ञाने व्युत्थानसंस्कारा यदि प्रत्ययान्तराणि प्रसुवते कस्तर्हि हानहेतुरेतेषां यतः प्रत्ययान्तराणि न पुनः प्रसुवीरन्नित्यत आह- हानमेषां क्लेशवदुक्तम् । अपरिपिक्वविवेकज्ञानस्याक्षीयमाणा व्युत्थानसंस्काराः प्रत्ययान्तरं प्रसुवते न तु परिपक्वविवेकज्ञानस्य क्षीणाः प्रत्ययान्तराणि प्रसोतुमर्हन्ति । यथा विवेकच्छिद्रसमुत्पन्ना अपि क्लेशा न संस्कारान्तरं प्रसुवते । तत्कस्य हेतो: ? तदेते क्लेशा विवेकज्ञानवह्निदग्धबीजभावा इति ( द्र० २।१० ) । एवं व्युत्थानसंस्कारा अपीति । अथ व्युत्थानसंस्कारा विवेकज्ञानसंस्कारैर्निरोद्धव्याः । विवेकसंस्काराश्च निरोधसंस्कारैः । निरोधसंस्काराणां त्वबाह्यविषयत्वं दर्शितम् । ( ३।१५ भाष्य ) । निरोधोपायः प्रायश्चिन्तनीय इत्यत आह- ज्ञानसंस्कारास्त्विति । परवैराग्यसंस्कारा इत्यर्थः ॥२८॥ ભલે. વિવેકજ્ઞાન હોય છતાં વ્યુત્થાન સંસ્કારો વિચારો ઉત્પન્ન કરે તો એમનો નાશ શી રીતે કરવો, જેથી ફરીવાર ઉત્પન્ન ન થાય ? જવાબમાં “હાનમેષાં..” સૂત્રથી કહે છે કે વિવેકજ્ઞાન પરિપકવ ન થયું હોય, તો વ્યુત્થાન સંસ્કારો ક્ષીણ થયેલા હોતા નથી, તેથી તેઓ બીજા પ્રત્યયો ઉત્પન્ન કરે છે. પરંતુ પરિપક્વ વિવેકજ્ઞાન યુક્ત યોગીમાં એ ક્ષીણ થયેલા હોવાથી બીજા પ્રત્યયા ઉત્પન્ન કરી શકતા નથી. કેમ ? કારણ કે એ ક્લેશો વિવેકજ્ઞાનના અગ્નિથી બળેલા બીજ જેવા બને છે. (જુઓ, ૨.૧૦). એ જ રીતે વ્યુત્થાન સંસ્કારોનો પણ નાશ કરવો Page #498 -------------------------------------------------------------------------- ________________ ४६४] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૪ સૂ. ૨૯ જોઈએ. અર્થાત વ્યુત્થાન સંસ્કારોનો વિવેકજ્ઞાનના સંસ્કારોવડે નિરોધ કરવો જોઈએ. અને વિવેકજ્ઞાનના સંસ્કારો નિરોધ સંસ્કાર પ્રચયથી નષ્ટ કરવા જોઈએ. નિરોધ સંસ્કારોનો બાહ્ય વિષયો સાથે સંબંધ થતો નથી, એ વાત અગાઉ ૩.૧૫ના ભાષ્યમાં સ્પષ્ટ કરી છે. નિરોધનો ઉપાય વિચારીને પ્રયોજવો જોઈએ. તેથી "शानसंरास्तु..." वगैरेथी 58 छ शान सं0 3 ५२वैशयन संस्रो ચિત્તના વિલય સાથે લીન થાય છે. ૨૮ प्रसंख्यानेऽप्यकुसीदस्य सर्वथा विवेकख्यातेधर्ममेघः समाधिः ॥२९॥ પ્રસંખ્યાન (જ્ઞાન)માં પણ વિરક્ત યોગીને કેવળ વિવેકખ્યાતિથી ધર્મમેઘ સમાધિ થાય છે. ૨૯ सद - २०ी भाष्य न ।। = वि२त -31nोधन यदायं ब्राह्मणः प्रसंख्यानेऽप्यकुसीदस्ततोऽपि न किञ्चित्प्रार्थयते । तत्रापि विरक्तस्य सर्वथा विवेकख्यातिरेव भवतीति संस्कारबीजक्षयान्नास्य प्रत्ययान्तराण्युत्पद्यन्ते । तदास्य धर्ममेघो नाम समाधिर्भवति ॥२९॥ જ્યારે આ બ્રાહ્મણ પ્રસંખ્યાનમાં પણ વિરક્ત રહી. એનાથી પણ કાંઈ પ્રાપ્ત કરવા ઇચ્છતો નથી, ત્યારે એને સર્વ રીતે કેવળ વિવેકખ્યાતિ જ થાય છે, તેથી એનાં બધાં સંસ્કારબીજો નષ્ટ થતાં, અન્ય વિચારો ઉત્પન્ન થતા નથી. ત્યારે એને ધર્મમેઘ નામનો સમાધિ થાય છે. ૨૯ तत्त्ववैशारदी तदेवं सूत्रकारो व्युत्थाननिरोधोपायं प्रसंख्यानमुक्त्वा प्रसंख्याननिरोधोपायमाहप्रसंख्यानेऽप्यकुसीदस्य सर्वथा विवेकख्यातेधर्ममेघ: समाधिः । ततः प्रसंख्यानान्न किञ्चित्सर्वभावाधिष्ठातृत्वादि प्रार्थयते । प्रत्युत तत्रापि क्लिश्नाति परिणामित्वदोषदर्शनेन विरक्त: सर्वथा विवेकख्यातिरेव भवति । एतदेव विवृणोति-तत्रापीति । यदा व्युत्थानप्रत्यया भवेयुस्तदा नायं ब्राह्मणः सर्वथा विवेकख्यातिः । यतस्तस्य न प्रत्ययान्तराणि भवन्ति ततः सर्वथा विवेकख्यातिरिति । तदास्य धर्ममेघः समाधिर्भवति । एतदुक्तं भवति- प्रसंख्याने विरक्तस्तन्निरोधमिच्छन्धर्ममेघ समाधिमुपासीत । तदुपासने च सर्वथा विवेकख्यातिर्भवति । तथा च तं निरोद्धं पारयतीति ॥२९॥ Page #499 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ. ૩૦] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી [૪૬૫ આમ સૂત્રકાર પ્રસંખ્યાનને વ્યુત્થાનના નિરોધના ઉપાય તરીકે દર્શાવી, પ્રસંખ્યાનના પણ નિરોધનો ઉપાય “પ્રસંખ્યાનેડપ્યકુસીદસ્ય..' વગેરે સૂત્રથી કહે છે. એનાથી એટલે પ્રસંખ્યાનથી બધા પદાર્થોના અધિષ્ઠાતાપણા વગેરેને પણ ઇચ્છતો નથી. એમાં પણ ક્લેશ અનુભવે છે. કારણ કે એમાં પણ પરિણામીપણાનો દોષ જુએ છે. તેથી એમાં પણ વિરક્ત થતાં સર્વ રીતે કેવળ વિવેકજ્ઞાન જ થાય છે. “તત્રાપિ..” વગેરેથી કહે છે કે જ્યારે વ્યુત્થાન પ્રત્યયો થતા હોય ત્યારે આ બ્રાહ્મણ સર્વથા વિવેકખ્યાતિવાળો હોતો નથી. પરંતુ જ્યારે એમાં અન્ય પ્રત્યયો ઉત્પન્ન થાય જ નહીં. ત્યારે એ સર્વથા વિવેકખ્યાતિવાળો બને છે, અને ત્યારે એને ધર્મમેઘસમાધિ થાય છે. આશય એ છે કે પ્રસંખ્યાનમાં પણ વિરક્ત બનીને, એનો નિરોધ કરવા ઇચ્છતા યોગીએ ધર્મમેઘસમાધિ માટે અભ્યાસ ચાલુ રાખવો જાઈએ. એવી ઉપાસનાથી યોગી સર્વથા વિવેકખ્યાતિવાળો બને છે અને બધા સંસ્કારોનો નિરોધ કરવા સમર્થ બને છે. ૨૯ તત: વક્તેશÉનિવૃત્તિ: રૂા એનાથી યોગીના બધા ક્લેશો અને કર્મો નિવૃત્ત થાય છે. ૩૦ भाष्य तल्लाभादविद्यादयः क्लेशाः समूलकाषं कषिता भवन्ति । कुशलाकुशलाश्च कर्माशयाः समूलघातं हता भवन्ति । क्लेशकर्मनिवृत्तौ जीवन्नेव विद्वान्विमुक्तो भवति । कस्मात् ? यस्माद्विपर्ययो भवस्य कारणम् । न हि क्षीणविपर्ययः कश्चित्केनचित्क्वचिज्जातो दृश्यत इति ॥ ३० ॥ એના (ધર્મમેઘસમાધિના) લાભથી યોગીના અવિદ્યા વગેરે કલેશો જડમૂળથી નષ્ટ થાય છે, તેમજ કુશળ અકુશળ (પુણ્યપાપ) કર્માશયો પણ મૂળ સાથે ઊખડી જાય છે. ક્લેશો અને કર્મો નિવૃત્તિ થતાં વિદ્વાન્ યોગી જીવતાં જ મુક્ત થાય છે. કેમ ? કારણ કે વિપર્યય (મિથ્યા) જ્ઞાન જન્મનું (સંસારનું) કારણ છે. વિપર્યયો ક્ષીણ થયા હોય એવો કોઈ પણ, ક્યાંય પણ, કોઈ વડે જન્મ્યો હોય એવું, જોવામાં આવ્યું નથી. ૩૦ तत्त्ववैशारदी तस्य च प्रयोजनमाह - ततः क्लेशकर्मनिवृत्तिः । कस्मात्पुनर्जीवन्नेव Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૪ સૂ. ૩૧ विद्वान्विमुक्तो भवति । उत्तरं-यस्मादिति-क्लेशकर्मवासनेद्धः किल कर्माशयो जात्यादिनिदानम् । न चासति निदाने निदानी भवितुमर्हति । यथाहात्र भगवानक्षपाद:वीतरागजन्मादर्शनात् (न्यायसू० ३।१।२५) इति ॥३०॥ તત ફ્લેશકર્મ નિવૃત્તિઓથી ધર્મમેઘસમાધિનું પ્રયોજન કહે છે. વિદ્વાનું (જ્ઞાની) શાથી જીવતાં જ મુક્ત થાય છે? જવાબમાં “યસ્માત્ વિપર્યયો ભવસ્ય કારણ”. વગેરેથી કહે છે કે ક્લેશ કર્મવાસનાથી વૃદ્ધિ પામેલો કર્ભાશય જન્મ વગેરેનું કારણ છે. કારણવગર કાર્ય થાય નહીં. આ વિષે ભગવાન્ અક્ષપાદે કહ્યું છે :”વીતરાગનો જન્મ જોવામાં આવતો નથી,”(ન્યાયસૂત્ર, ૩.૧.૨૫) ૩૦ तदा सर्वावरणमलापेतस्य ज्ञानस्यानन्त्याज्ज्ञेयमल्पम् ॥३१॥ ત્યારે બધાં આવરણો અને મળો વિનાના ચિત્તસત્ત્વનું જ્ઞાન અનંત હોવાથી ષેય અલ્પ જણાય છે. ૩૧ भाष्य सर्वैः क्लेशकर्मावरणैर्विमुक्तस्य ज्ञानस्यानन्त्यं भवति । आवरकेण तमसाभिभूतमावृतमनन्तं ज्ञानसत्त्वं वचिदेव रजसा प्रवर्तितमुद्घाटितं ग्रहणसमर्थं भवति । तत्र यदा सर्वैरावरणमलैरपगतं भवति तदा भवत्यस्यानन्त्यम् । ज्ञानस्यानन्त्याज्ज्ञेयमल्पं संपद्यते; यथा-आकाशे खद्योतः । यत्रेदमुक्तम् अन्धो मणिमविध्यत्तमनङ्गलिरावयत् । अग्रीवस्तं प्रत्यमुञ्चत्तमजिह्वोऽभ्यपूजयत् ॥ इति ॥३१॥ (17૦ તૈ૦ મા શારાપ) બધા ક્લેશ કર્મરૂપ આવરણોથી મુક્ત જ્ઞાન અનંત છે. આવરણ કરનાર તમસથી અભિભૂત આવૃત અનંત જ્ઞાનસત્ત્વ કોઈ જગાએ રજસથી પ્રવર્તિત, ઉદ્ઘાટિત થતાં ગ્રહણ સમર્થ બને છે. બધા આવરણમલો વિનાનું બનતાં એનું અનંતપણું પ્રગટ થાય છે. જ્ઞાનની અનંતતા થતાં, જોય, આકાશમાં આગિયાની જેમ, અલ્પ બને છે. આ વિષે કહ્યું છે. - આંધળાએ મણિ વીંધ્યો. આંગળી વિનાનાએ એમાં દોરો પરોવ્યો, Page #501 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ. ૩૧ ] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૪૬૭ ડોક વિનાનાએ એના ગળામાં પહેર્યો, અને જીભવિનાનાએ એનાં વખાણ કર્યા;” (તુલ તૈ.આ.૧.૧૧.૫) (અર્થાત્ આ બધાની જેમ ક્ષીણક્લેશ યોગીનો જન્મ અસંભવ છે). (અથવા આત્મનિષ્ઠ યોગી ઇન્દ્રિયોવિના સર્વકર્મસમર્થ બને છે). ૩૧ तत्त्ववैशारदी अथैवं धर्ममेघे सति कीदृशं चित्तमित्यत आह-तदा सर्वावरणमलापेतस्य ज्ञानस्यानन्त्याज्ज्ञेयमल्पम् । आवियते चित्तसत्त्वमेभिरित्यावरणानि मला: क्लेशकर्माणि । सर्वे च त आवरणमलाश्चेति सर्वावरणमलाः । तेभ्योऽपेतस्य चित्तसत्त्वस्य ज्ञानस्य ज्ञायतेऽनेनेत्यनया व्युत्पत्त्या, आनन्त्यादपरिमेयत्वाज्ज्ञेयमल्पम् । यथा हि शरदि घनपटलमुक्तस्य चण्डाचिषः परितः प्रद्योतमानस्य प्रकाशानन्त्यात्प्रकाश्या घटादयोऽल्पाः प्रकाशन्त एवमपगतरजस्तमसश्चित्तसत्त्वस्य प्रकाशानन्त्यादल्पं प्रकाश्यमिति । तदेतदाहसर्वैरिति । एतदेव व्यतिरेकमुखेन स्फोरयति-आवरकेण तमसाभिभूतमिति । क्रियाशीलेन रजसा प्रवर्तितमत एवोद्घाटितम् । प्रदेशादपनीतं तम इत्यर्थः । अत एव सर्वान्धर्माज्ञेयान्मेहति वर्षति प्रकाशनेनेति धर्ममेघ इत्युच्यते । नन्वयमस्तु धर्ममेघः समाधि: सवासनक्लेशकर्माशयप्रशमहेतुः । अथ सत्यप्यस्मिन्कस्मान्न जायते पुनर्जन्तुरित्यत आह- यत्रेदमुक्तमहेतुः । कारणसमुच्छेदादपि चेत्कार्यं क्रियते हन्त भो मणिवेधादयोऽन्धादिभ्यो भवेयुः प्रत्यक्षाः । तथा चानुपपन्नार्थतायामाभाणको लौकिक उपपन्नार्थः स्याद्अविध्यदन्धो मणिमिति । आवयद् ग्रथितवान् । प्रत्यमुञ्चत्पिनद्धवान् । अभ्यपूजयत्स्तुतवानिति ॥३१॥ તદા સર્વાવરણમલાપતસ્ય..” વગેરે સૂત્રથી ધર્મમેઘસમાધિ થતાં યોગીના ચિત્તની અવસ્થા વર્ણવે છે. ચિત્તસત્ત્વનું આવરણ કરતા ક્લેશ, કર્મના મળો આવરણ છે. ચિત્તસત્ત્વ બધા આવરણ મળો વિનાનું બને, ત્યારે એનું જ્ઞાન અનંત - અપરિમેય હોવાથી ય અલ્પ બને છે. શરદ ઋતુના મેઘવિનાના આકાશમાં ચોતરફ પ્રકાશતા સૂર્યના તેજની અનંતતાને કારણે, એનાથી પ્રકાશિત થતી ઘડા વગેરે વસ્તુઓ અલ્પ ભારે, એમ રજસ્, તમસ વગરના ચિત્તસત્ત્વના જ્ઞાનરૂપ પ્રકાશની અનંતતાને લીધે, પ્રકાશ્ય-શેય અલ્પ જણાય છે. આ વાત સર્વે: ફ્લેશકર્યાવરëર્વિમુક્તસ્ય જ્ઞાનસ્ય” વગેરેથી કહે છે. “આવરકેણ તમસા”. વગેરેથી એ જ વાતને વ્યતિરેકની રીતે સ્પષ્ટ કરે છે. તમસુ વડે આવૃત સત્ત્વ, ક્રિયાશીલ રજસ વડે પ્રવૃત્ત કે ઉદઘાટિત કરવામાં આવે, અર્થાત એટલા પ્રદેશથી તમસનું આવરણ દૂર કરવામાં આવે, ત્યારે તે તે પદાર્થોને ચિત્તસત્ત્વ જાણે છે. તેથી બધા ધર્મો કે શેયોનું મેહન-વર્ષણ કરનાર Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૪ સૂ. ૩૨ અવસ્થાને ધર્મમેઘસમાધિ કહે છે. આ ધર્મમેઘસમાધિ ભલે બધી વાસનાઓ સાથે લેશો અને કર્મોને શાન્ત કરવાનો હેતુ હોય, પણ એ હોય, તો ફરીથી પ્રાણીનો જન્મ કેમ ન થાય ? જવાબમાં “યત્રેદમુક્તમ્” વગેરેથી કહે છે કે કારણના વિનાશ પછી પણ કાર્ય રહેતું હોય, તો આંધળા વગેરે વડે મણિવેધ વગેરે કાર્યો લોકોને પ્રત્યક્ષ થવાં જોઈએ, અને અસંભવ વાતોને વર્ણવતું આભાણક (લોકોક્તિ) લોકમાં સાચું કરવું જોઈએ. આંધળાએ મણિ વીંધ્યો, આંગળી વિનાનાએ દોરો પરોવ્યો, ગ્રીવા વિનાનાએ પહેર્યો અને જીભવિનાનાએ વખાણ્યો. ૩૧ ततः कृतार्थानां परिणामक्रमसमाप्तिर्गुणानाम् ॥३२॥ એનાથી (ધર્મમેઘસમાધિથી) યોગીના કૃતકૃત્ય બનેલા ગુણોનો પરિણામક્રમ સમાપ્ત થાય છે. ૩૨ भाष्य तस्य धर्ममेघस्योदयात्कृतार्थानां गुणानां परिणामक्रमः परिसमाप्यते । न हि कृतभोगापवर्गाः परिसमाप्तक्रमाः क्षणमप्यवस्थाતુમુદ પુરા ધર્મમેઘસમાધિના ઉદયથી યોગીના કૃતાર્થ બનેલા ગુણોનો પરિણામક્રમ સમાપ્ત થાય છે. જેમણે પુરુષ માટે ભોગ અને મોક્ષ સિદ્ધ કર્યા છે, એવા સમાપ્ત થયેલા ક્રમવાળા ગુણો ક્ષણ માટે પણ ટકી શકતા નથી.૩૨ तत्त्ववैशारदी ननु धर्ममेघस्य पराकाष्ठा ज्ञानप्रसादमात्रं परं वैराग्यं समूलघातमपहन्तु व्युत्थानसमाधिसंस्कारान्सक्लेशकर्माशयान् । गुणास्तु स्वत एव विकारकरणशीला: कस्मात्तादृशमपि पुरुषं प्रति देहेन्द्रियादि नारभन्त इत्यत आह- ततः कृतार्थानां परिणामक्रमसमाप्तिर्गुणानाम् । शीलमिदं गुणानां यदमी यं प्रति कृतार्थास्तं प्रति न પ્રવર્તત કૃતિ માd: IIQરા ધર્મમેઘની પરાકાષ્ઠારૂપ, જ્ઞાનપ્રસાદમાત્ર, પરવૈરાગ્ય વ્યુત્થાન અને સમાધિના સંસ્કારોને, તેમજ ક્લેશકર્મના આશયોને ભલે જડમૂળથી ઉખાડી નાખે. પરંતુ ગુણો તો સ્વતઃ પરિણામી છે. તો તેઓ એ યોગીમાટે પણ દેહ, ઈન્દ્રિયો Page #503 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ. ૩૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવંશારદી [૪૬૯ વગેરેનો આરંભ કેમ ન કરે ? જવાબમાં “તત કૃતાર્થનામ્ " વગેરેથી કહે છે. કે કૃતાર્થ બનેલા ગુણોનો પરિણામક્રમ સમાપ્ત થાય છે. ગુણાનો એવો સ્વભાવ છે કે તેઓ જે પુરુષ પ્રત્યે કૃતાર્થ થયા હોય એના પ્રત્યે ફરીથી પ્રવર્તતા નથી, એવો ભાવ છે. ૩૨ अथ कोऽयं क्रमो नामेति ? मा | छ. ? क्षणप्रतियोगी परिणामापरान्तनिर्माह्यः क्रमः ॥३३॥ ક્ષણોથી સંબંધિત, પરિણામના છેડાથી ગ્રહણ થતો ક્રમ છે. ૩૩ भाष्य क्षणानन्तर्यात्मा परिणामस्यापरान्तेनावसानेन गृह्यते क्रमः । न ह्यननुभूतक्रमक्षणा नवस्य पुराणता वस्त्रस्यान्ते भवति । नित्येषु च क्रमो द्वयी चेयं नित्यता-कूटस्थनित्यता परिणामिनित्यता च । तत्र कूटस्थनित्यता पुरुषस्य । परिणामिनित्यता गुणानाम् । यस्मिन्परिणम्यमाने तत्त्वं न विहन्यते तन्नित्यम् । उभयस्य च तत्त्वानभिघातान्नित्यत्वम् । तत्र गुणधर्मेषु बुद्धयादिषु परिणामापरान्तनिह्यः क्रमो लब्धपर्यवसानो, नित्येषु धर्मिषु गुणेष्वलब्धपर्यवसानः । कूटस्थनित्येषु स्वरूपमात्रप्रतिष्ठेषु मुक्तपुरुषेषु स्वरूपास्तिता क्रमेणैवानुभूयत इति तत्राप्यलब्धपर्यवसानः शब्दपृष्ठेनास्तिक्रियामुपादाय कल्पित इति । ___अथास्य संसारस्य स्थित्या गत्या च गुणेषु वर्तमानस्यास्ति क्रमसमाप्तिर्न वेति ? अवचनीयमेतत् । कथम् ? अस्ति प्रश्न एकान्तवचनीयः सर्वो जातो मरिष्यति इति ? ॐ भो इति । ___ अथ सर्वो मृत्वा जनिष्यत इति ? विभज्य वचनीयमेतत् । प्रत्युदितख्यातिः क्षीणतृष्णः कुशलो न जनिष्यत इतरस्तु जनिष्यते । तथा मनुष्यजातिः श्रेयसी न वा श्रेयसीत्येवं परिपष्टे विभज्य वचनीयः प्रश्नः पशूनधिकृत्य श्रेयसी देवानृषी श्वाधिकृत्य नेति । अयं त्ववचनीय: प्रश्न:संसारोऽयमन्तवानथानन्त इति । कुशलस्याम्ति मंसारक्रमपग्मिमाप्तिनेतरस्येत्यन्यतरावधारणेऽदोषः । तस्माद्वयाकरणीय एवायं प्रश्न इति ॥३३॥ Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦] પતંજલિનાં પોગસૂત્રો [પા. ૪ સૂ. ૩૩ ક્ષણોની સતત ધારારૂપ ક્રમ પરિણામના છેવટના છેડાથી ગ્રહીત થાય છે. નવું વસ્ત્ર ક્ષણોના ક્રમને અનુભવ્યા વિના છેવટે જૂનું થતું નથી. નિત્ય પદાર્થોમાં ક્રમ જોવા મળે છે. નિત્યતા બે પ્રકારની છે. કૂટનિત્યતા અને પરિણામીનિત્યતા. પુરુષની કૂટનિત્યતા છે અને ગુણોની પરિણામી નિત્યતા છે. પરિણામ થયા છતાં જેનું તત્ત્વ નષ્ટ ન થાય એ નિત્ય છે. ગુણોના ધર્મરૂપ બુદ્ધિવગેરેમાં પરિણામના અપર છેડાથી ક્રમનું ગ્રહણ થાય છે, એ ક્રમ અવસાન(અંત)વાળો છે અને નિત્ય એવા ધર્મ ગુણોમાં એ ક્રમનો અંત નથી. કૂટસ્થનિત્ય, સ્વરૂપમાત્રપ્રતિષ્ઠ મુક્ત પુરુષોના સ્વરૂપનું અસ્તિત્વ ક્રમથી જ અનુભવાય છે. એ ક્રમ પણ અલબ્ધ પર્યવસાન (અનંત) છે. ફક્ત “અસ્તિ” ક્રિયાપદના પ્રયોગથી ઉત્પન્ન થયેલો જણાતો હોવાથી (એ ક્રમ) કલ્પિત છે. હવે પ્રશ્ન એ છે કે સ્થિતિ અને ગતિથી ગુણોમાં વર્તમાન આ સંસારના ક્રમનો અંત છે કે નહીં ? આ વાત અવચનીય (હા કે નામાં નિશ્ચિતપણે ન કહેવાય એવી) છે. કેમ ? કારણ કે કેટલાક પ્રશ્નો એકાન્ત વચનીય (નિશ્ચિત ઉત્તરવાળા) હોય છે. દાખલા તરીકે :- ““જન્મેલા બધા મરશે કે નહીં ?” એનો જવાબ છે. “હા”. બીજો પ્રશ્ન છે :- “બધા મરનારા જન્મશે કે નહીં ?” આનો જવાબ વિભાગપૂર્વક જ આપી શકાય એવો છેઃ ““જે કુશળ પુરુષમાં વિવેકખ્યાતિનો ઉદય થયો છે, અને જેની તૃષ્ણાનો ક્ષય થયો છે, એ નહીં જન્મ, બીજા બધા જન્મશે”. વળી “મનુષ્યજાતિ (જન્મ) શ્રેષ્ઠ છે કે નહીં?” આનો જવાબ પણ વિભાગપૂર્વક આપવો પડે એવો છે. “પશુઓની અપેક્ષાએ મનુષ્યજાતિ શ્રેષ્ઠ છે, પણ દેવો અને ઋષિઓની અપેક્ષાએ શ્રેષ્ઠ નથી.” વળી, “સંસાર અંતવાળો છે કે અનંત ?” આ પ્રશ્ન પણ અવચનીય છે – “કુશળ પુરુષ માટે સંસારના ક્રમની સમાપ્તિ છે, બીજા માટે નથી.” આમ બંને જવાબો આપવામાં કોઈ દોષ નથી. તેથી આવા પ્રશ્નોનું વ્યાકરણ (વિવેચન કરીને જવાબનું નિદાન) કરવું જોઈએ. ૩૩ तत्त्ववैशारदी अत्रान्तरे परिणामक्रमं पृच्छति-अथ कोऽयमिति । क्षणप्रतियोगी Page #505 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ. ૩૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૪૭૧ परिणामापरान्तनिर्ग्राह्यः क्रमः । परिणामक्रम: क्षणप्रतियोगी, क्षणः प्रतिसंबन्धी यस्य स तथोक्तः, क्षणप्रचयाश्रय इत्यर्थः । न जातु क्रमः क्रमवन्तमन्तरेण शक्यो निरूपयितुम् । न चैकस्यैव क्षणस्य क्रमः । तस्मात्क्षणप्रचयाश्रयः परिशिष्यते । तदिदमाहक्षणानन्तर्यात्मेति । परिणामक्रमे प्रमाणमाह- परिणामस्येति । नवस्य हि वस्त्रस्य प्रयत्नसंरक्षितस्यापि चिरेण पुराणता दृश्यते । सोऽयं परिणामस्यापरान्तः पर्यवसानम् । तेन हि परिणामस्य क्रमः । ततः प्रागपि पुराणतायाः सूक्ष्मतमसूक्ष्मतरसूक्ष्मस्थूलस्थूलतरस्थूलतमत्वादीनां पौर्वापर्यमनुमीयते । एतदेव व्यतिरेकमुखेन दर्शयति-न हीति । अननुभूतोऽप्राप्तः क्रमक्षणो यया सा तथोक्ता । नन्वेष क्रम: प्रधानस्य न संभवति, तस्य नित्यत्वादित्यत आह-नित्येषु चेति । बहुवचनेन सर्वनित्यव्यापितां क्रमस्य प्रतिजानीते । तत्र नित्यानां प्रकारभेदं दर्शयित्वा नित्यव्यापितां क्रमस्योपपादयति-द्वयोति । ननु कूटस्थं स्वभावादप्रच्युतमस्तु नित्यम्, परिणामि सदैव स्वरूपाच्च्यवमानं कथं नित्यमित्यत आह-यस्मिन्निति । धर्मलक्षणावस्थानामुदयव्ययधर्मत्वम्, धर्मिणस्तु तत्त्वादविघात एवेति । अथ किं परिणामापरान्तनिर्ग्राह्यता सर्वक्रमस्य, नेत्याह-तत्र गुणधर्मेषु बुद्ध्यादिष्विति । यतो लब्धपर्यवसानो धर्माणां विनाशात् । प्रधानस्य तु परिणामक्रमो न लब्धपर्यवसान: । ननु प्रधानस्य धर्मरूपेण परिणामादस्तु परिणामक्रमः, पुरुषस्य त्वपरिणामिनः कुतः परिणामक्रम इत्यत आह-कूटस्थेति । तत्र बद्धानां चित्ताव्यतिरेकाभिमानात्तत्परिणामेन परिणामाध्यासः । मुक्तानां चास्तिक्रियामुपादायावास्तवोऽपि परिणामो मोहकल्पितः, शब्दस्य पुरःसरतया तत्पृष्ठो विकल्पोऽस्तिक्रियामुपादत्त इति । गुणेष्वलब्धपर्यवसान: परिणामक्रम इत्युक्तम् । तदसहमानः पृच्छति-अथेति । स्थित्येति महाप्रलयावस्थायाम् । गत्येति सृष्टौ । एतदुक्तं भवति- यद्यानन्त्यान्न परिणामसमाप्तिः संसारस्य, हन्त भोः कथं महाप्रलयसमये सर्वेषामात्मनां सहसा समुच्छिद्येत, कथं च सृष्ट्यादौ सहसोत्पद्येत संसारः ? तस्मादेकैकस्यात्मनो मुक्तिक्रमण सर्वेषां विमोक्षादुच्छेदः सर्वेषां संसारस्य क्रमेणेति प्रधानपरिणामक्रमपरिसमाप्तिः । एवं च प्रधानस्याप्यनित्यत्वप्रसङ्गः । न चापूर्वसत्त्वप्रादुर्भाव इष्यते येनानन्त्यं स्यात्, तथा सत्यनादित्वव्याहतेः सकलशास्त्रार्थभङ्गप्रसङ्ग इति भावः । उत्तरमाह-अवचनीयमनुत्तरार्हमेतत् । एकान्तत एव तस्यावचनीयतां दर्शयितुमेकान्तवचनीयं प्रश्नं दर्शयतिअस्ति प्रश्न इति । सर्वो जातो मरिष्यतीति प्रश्नः । उत्तरम्- ॐ भो इति । सत्यं भो इत्यर्थः । Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૪ સૂ. ૩૩ अविभज्य वचनीयमुक्त्वा प्रविभज्य वचनीयं प्रश्नमाह-अथ सर्व इति । विभज्य वचनीयतामाह-विभज्येति । विभज्य वचनीयमेव प्रश्नान्तरं विस्पष्टार्थमाहतथा मनुष्येति । अयं त्ववचनीय एकान्ततः । न हि सामान्येन कुशलाकुशलपुरुषसंसारस्यान्तवत्त्वमनन्तवत्त्वं वा शक्यमेकान्ततो वक्तुम्, यथा प्राणभृन्मात्रस्य श्रेयस्त्वमश्रेयस्त्वं वा नैकान्ततः शक्यमवधारयितुम् । यथा जातमात्रस्य मरणमेकान्तः । विभज्य पुनः शक्यावधारणमित्याह-कुशलस्येति । अयमभिसंधिः क्रमेण मोक्षे सर्वेषां मोक्षात्संसारोच्छेद इत्यनुमानम् । तच्चागमसिद्धमोक्षाश्रयम् । तथा चाभ्युपगतमोक्षप्रतिपादकागमप्रमाणभावः कथं तमेवागमं प्रधानविकारनित्यतायामप्रमाणी कुर्यात् ? तस्मादागमबाधितविषयमेतदनुमानं न प्रमाणम् । श्रूयते हि श्रुतिस्मृतीतिहासपुराणेषु सर्गप्रतिसर्गपरम्पराया अनादित्वमनन्तत्वं चेति । अपि च सर्वेषामेवात्मनां संसारस्य न तावद्युगपदुच्छेदः संभवी । न हि पण्डितरूपाणामप्यनेकजन्मपरम्पराभ्यासपरिश्रमसाध्या विवेकख्यातिप्रतिष्ठा, किं पुनः प्राणभृन्मात्रस्य स्थावरजङ्गमादेरेकदाऽकस्माद्भवितुमर्हति । न च कारणायौगपद्ये कार्येयौगपद्यं युज्यते । क्रमेण तु विवेकख्यातावसंख्येयानां क्रमेण मुक्तौ न संसारोच्छेदो ऽनन्तत्वाज्जन्तूनामसंख्येयत्वादिति सर्वमवदातम् ॥३३॥ અથ કોયમ્ ?” વગેરેથી પરિણામક્રમ વિષે પ્રશ્ન પૂછે છે. જવાબમાં “ક્ષણપ્રતિયોગી.” વગેરે સૂત્રથી કહે છે કે ક્ષણ સાથે સંબંધિત, પરિણામના અંતિમ છેડાથી ગ્રહણ થાય એને ક્રમ કહે છે. ક્રમ ક્ષણોના પ્રચય (સંચય) ના આશ્રયે રહે છે. વળી ક્રમ ક્રમયુક્ત પદાર્થો વિના નિરૂપી શકાતો નથી. અને એક ક્ષણમાં ક્રમ હોઈ શકે નહીં. તેથી બાકી રહેતો એક વિકલ્પ એ છે કે ક્ષણોના સંચયના આશ્રયે ક્રમ રહે છે. “ક્ષણાનત્તર્યાત્મા”- એક પછી એક આવતી ક્ષણો રૂપ-થી આ વાત કહે છે. “પરિણામસ્યાપરાન્તન.” વગેરેથી પરિણામ ક્રમના અસ્તિત્વમાં પ્રમાણ રજૂ કરે છે. પ્રયત્નપૂર્વક સાચવી રાખેલા નવા વસ્ત્રમાં ઘણા સમય પછી જૂનાપણું જણાય છે, એ પરિણામનો છેવટનો છેડો છે. એનાથી પરિણામના ક્રમનો નિશ્ચય થાય છે. એ પહેલાં પણ સૂક્ષ્મતમ, સૂક્ષ્મતર, અને સૂક્ષ્મ, તેમજ પૂલ, સ્થૂલતર અને સ્થૂલતમ વગેરેથી પૂર્વાપરતા (પહેલાં અને પછી એવા ક્રમ) નું અનુમાન થાય છે. આ વાતને “નહિ.વગેરેથી વ્યતિરેકની રીતે કહે છે કે જે વચ્ચે ક્ષણોનો ક્રમ ન અનુભવ્યો હોય, એમાં જૂનાપણું દેખાતું નથી. આવો ક્રમ પ્રધાનમાં સંભવતો નથી, કારણ કે એ નિત્ય છે, એ આશંકાના જવાબમાં “ નિત્યેષુ ચ ક્રમો દ્રષ્ટ:”થી કહે છે કે બધા નિત્ય પદાર્થોમાં ક્રમ જોવા મળે છે. બહુવચનના પ્રયોગથી બધા નિત્યોમાં ક્રમનું વ્યાધિત્વ નિશ્ચયપૂર્વક કહે છે. “કવી ચેયં નિત્યતા” વગેરેથી નિત્ય પદાર્થોના વિભિન્ન પ્રકારો દર્શાવી ક્રમનું બધા Page #507 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ. ૩૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૪૭૩ નિત્યોમાં વ્યાપકપણું કહે છે. જે સ્વભાવથી અપ્રશ્રુત હોય, એવી ફૂટસ્થ વસ્તુ નિત્ય કહેવાય.પણ જે પરિણામી હોઈ સદૈવ સ્વરૂપથી શ્રુત થતું હોય એ નિત્ય કેવી રીતે કહેવાય ? જવાબમાં “મિન્ પરિણમ્યમાને તત્ત્વ ન વિહન્યતે તન્નિત્યમ્...થી કહે છે કે ધર્મો લક્ષણ અને અવસ્થાના ઉદય-વ્યય સ્વભાવના હોય છે, પણ ધર્મી સ્વરૂપથી શ્રુત થતો નથી. શું બધા ક્રમો પરિણામના છેવટના અંતથી ગ્રહણ કરાય એવા હોય છે? જવાબમાં “ના” કહે છે. ગુણોના બુદ્ધિ વગેરે ધર્મોમાં પરિણામક્રમ અંતથી જણાય છે, કારણ કે ધર્મો નશ્વર છે. પણ પ્રધાનનો પરિણામક્રમ અંતવાળો નથી. પ્રધાનના ધર્મોમાં થતા પરિણામને લીધે ભલે એમાં પરિણામ ક્રમ સ્વીકારાય, પણ અપરિણામી પુરુષમાં પરિણામક્રમ કેવી રીતે હોઈ શકે? જવાબમાં “કૂટસ્થનિત્યેષ..” વગેરેથી કહે છે કે મુક્ત પુરુષોના સ્વરૂપવિષે “અસ્તિ”એવું કથન ક્રમના કારણે જ શક્ય બને છે. બદ્ધ પુરુષો, ચિત્તમાં પોતાપણાનું અભિમાન હોવાથી, ચિત્તના પરિણામને અધ્યાસથી પોતાનામાં કલ્પે છે. મુક્ત પુરુષો વિષે તેઓ ““છે.” એ ક્રિયાપદના પ્રયોગથી ઉત્પન્ન થતા વિકલ્પને કારણે, મોહથી કલ્પિત, અવાસ્તવિક પરિણામ માની લેવામાં આવે છે. શબ્દની પાછળ છાયાની જેમ ચાલ્યો આવતો વિકલ્પ “અસ્તિ” ક્રિયાપદ પ્રયોજવાનો હેતુ છે. ગુણોનો પરિણામક્રમ અંતવગરનો છે, એમ કહ્યું એ સહન ન થતાં “અથાસ્ય સંસારસ્ય..” વગેરેથી પૂછે છે કે સ્થિતિમાં અર્થાત મહાપ્રલયમાં, અને ગતિમાં અર્થાત્ સૃષ્ટિમાં સસાર ગુણોમાં વર્તમાન છે, એ સંસારના પરિણામક્રમનો અંત છે કે નહીં? આશય એ છે કે અંત ન હોય તો સંસારરૂપ પરિણામ પણ અનંત હોય, તો પછી મહાપ્રલય વખતે બધા આત્માઓના સંસારનો ઉચ્છેદ કેવી રીતે થાય છે? અને સૃષ્ટિના પ્રારંભમાં અકસ્માત ઉત્પન્ન કેવી રીતે થાય છે ? તેથી એક એક આત્મા ક્રમશઃ મુક્ત થતાં, બધા મુક્ત થાય ત્યારપછી, બધાના સંસારનો અંત થતાં, ક્રમશઃ પ્રધાનના પરિણામક્રમની સમાપ્તિ થાય છે, એમ કહેવું જોઈએ. અને એમ કહેશો તો પ્રધાન અનિત્ય છે, એવો પ્રસંગ થશે. વળી અપૂર્વ સત્ત્વનો પ્રાદુર્ભાવ ઇષ્ટ નથી, જેથી અનંતતા થાય.એમ થતાં અનાદિપણાનો અને બધાં શાસ્ત્રોના અર્થનો ભંગ થવાનો પ્રસંગ આવે. આના નિરાકરણ માટે જવાબમાં “અવચનીયમેતત” વગેરેથી કહે છે આવા પ્રશ્નોના નિશ્ચયાત્મક જવાબ આપી શકાય નહીં. બિસ્કુલ અવચનીયતા દર્શાવવા માટે “અતિ પ્રશ્નઃ...... વગેરેથી એકાન્તિક પ્રશ્ન પૂછે છે : “ બધા જન્મેલા મરશે કે નહીં ?” એનો જવાબ છે, “હા, સાચી વાત છે, બધા મરશે.” નિશ્ચિત જવાબ આપી શકાય એવા પ્રશ્ન Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૪ સૂ. ૩૪ પછી, વિભાગ કરીને જ જવાબ આપી શકાય એવો પ્રશ્ન પૂછે છે “બધા મરનારા જન્મશે કે નહીં ?” “વિજય.” વગેરેથી જવાબ આપે છે કે વિવેકજ્ઞાનવાળો, ક્ષણક્લેશ પુરુષ નહીં જન્મે, પણ બીજા જન્મશે”. વાતને વધુ સ્પષ્ટ કરવા બીજો પ્રશ્ન પૂછે છે : “મનુષ્ય જન્મ શ્રેષ્ઠ છે કે નહીં ?” આનો નિશ્ચિત જવાબ આપી શકાય નહીં. કુશળ પુરુષનો સંસાર અંતવાળો અને અકુશળ પુરુષનો સંસાર અનંત છે, માટે બધા માટે સમાન જવાબ હોઈ શકે નહીં. બધાં પ્રાણીઓ શ્રેયસ્કર કે અશ્રેયસ્કર છે, એમ એકાન્તપણે નિશ્ચિત કરવું શક્ય નથી, જેમ જન્મેલા માત્ર મરવાના છે, એમ નિશ્ચતપણે કહી શકાય છે. “કુશલસ્યાતિ સંસારક્રમપરિસમાપ્તિ.” વગેરેથી વિભાગ કરીને નિશ્ચય કરવો શક્ય છે, એમ કહે છે. ભાવ એ છે કે બધાંનો , ક્રમશઃ મોક્ષ થતાં સંસારનો અંત થશે, એ અનુમાન છે. એ આગમસિદ્ધમોક્ષના આધારે થાય છે. મોક્ષનું પ્રતિપાદન કરતું આગમપ્રમાણ, પોતે પ્રતિપાદિત કરેલા પ્રધાનના પરિણામક્રમની નિત્યતાનો બાધ કેવી રીતે કરી શકે ? આમ આગમવડે બાધિતવિષયવિષેનું આ અનુમાન પ્રામાણિક ગણાય નહીં. શ્રુતિ સ્મૃતિ, ઇતિહાસ, પુરાણોમાં સર્વ પ્રતિસર્ગ પરંપરાનું અનાદિપણું અને અનંતપણું કહ્યું છે. વળી, બધા આત્માઓનો સંસાર એકી સાથે સમાપ્ત થાય એ સંભવિત નથી. પંડિતો માટે પણ અનેક જન્મોની પરંપરામાં કરવામાં આવતા કઠોર શ્રમપૂર્વકના અભ્યાસથી વિવેકખ્યાતિપ્રતિષ્ઠા સિદ્ધ થાય છે, તો સ્થાવર, જંગમ વગેરે પ્રાણીમાત્ર અકસ્માત વિવેકનિષ્ઠ થશે, એમ માની શકાય નહીં. વળી, કારણમાં સહભાવ ન હોય તો કાર્યમાં એ ન હોય એ યોગ્ય છે. ક્રમે ક્રમે વિવેકજ્ઞાન થતાં, અસંખ્ય પ્રાણીઓ, ક્રમશઃ મુક્ત થશે અને એમ સંસારનો અંત થશે એમ પણ માની શકાય નહીં, કારણ કે પ્રાણીઓ અસંખ્ય છે, માટે સંસાર અંતહીન છે. આમ બધું સ્પષ્ટ છે. ૩૩ Twifથwામસમાપ્ત કૈવન્યમુમ્ | તસ્વરૂપમવાયત- ગુણોના અધિકાર ક્રમની સમાપ્તિથી કૈવલ્ય કહ્યું. એના સ્વરૂપનો નિશ્ચય કરવામાં આવે છે - पुरुषार्थशून्यानां गुणानां प्रतिप्रसवः कैवल्यं स्वरूपप्रतिष्ठा वा चितिशक्तिरिति ॥३४॥ પુરુષાર્થ વિનાના ગુણોનો લય કૈવલ્ય છે. અથવા સ્વરૂપમાં પ્રતિષ્ઠિત ચિતિશક્તિ કૈવલ્ય છે. ૩૪ Page #509 -------------------------------------------------------------------------- ________________ પા. ૪ સૂ. ૩૪] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૭૫ भाष्य कृतभोगापवर्गाणां पुरुषार्थशून्यानां यः प्रतिप्रसवः कार्यकारणात्पकानां गुणानां तत्कैवल्यं, स्वरूप्रतिष्ठा पुनर्बुद्धिसत्त्वानभिसम्बन्धात्पुरुषस्य चितिशक्तिरेव केवला, तस्याः सदा तथैवावस्थानं कैवल्यमिति ॥३४॥ પુરુષ માટે ભોગ અને મોક્ષરૂપ કર્તવ્ય પૂરું કર્યા પછી પુરુષાર્થશૂન્ય કાર્યકારણરૂપ ગુણોનો લય કૈવલ્ય છે. અથવા પુરુષનો ફરીથી બુદ્ધિસત્ત્વ સાથે સંબંધ ન થતાં, ચિતિશક્તિ કેવળ એમ જ (પોતાના સ્વરૂપમાં જ) અવસ્થિત રહે એ કૈવલ્ય છે. ૩૪ ___ इति श्रीपातञ्जले योगशास्त्रे सांख्यप्रवचने व्यासभाष्ये कैवल्यपादश्चतुर्थः ॥४॥ આમ શ્રી પતંજલિના યોગસાસ્ત્રમાં સાંખ્યપ્રવચન નામના વ્યાસભાષ્યમાં ચોથો કૈવલ્યયાદ સમાપ્ત થયો. ૪ तत्त्ववैशारदी कैवल्यस्वरूपावधारणपरस्य सूत्रस्यावान्तरसंगतिमाह- गुणाधिकारेति । पुरुषार्थशून्यानां गुणानां प्रतिप्रसव: कैवल्यं स्वरूपप्रतिष्ठा वा चितिशक्तिरिति । कृतकरणीयतया पुरुषार्थशून्यानां य: प्रतिप्रसवः स्वकारणे प्रधाने लयस्तेषां कार्यकारणात्मकानां गुणानां व्युत्थानसमाधिनिरोधसंस्कारा मनसि लीयन्ते, मनोऽस्मितायाम्, अस्मिता लिङ्गे, लिङ्गमलिङ्ग इति । योऽयं गुणानां कार्यकारणात्मकानां प्रतिसर्गस्तत्कैवल्यम्, यं कञ्चित्पुरुषं प्रति प्रधानस्य मोक्षः । स्वरूपप्रतिष्ठा वा पुरुषस्य मोक्ष इत्याह-स्वरूपेति । अस्ति हि महाप्रलयेऽपि स्वरूपप्रतिष्ठा चितिशक्तिः । न चासौ मोक्ष इत्यत आह-पुनरिति । सौत्र इतिशब्दः शास्त्रपरिसमाप्तौ ॥३४|| ગુણાધિકારક્રમ સમાપ્ત.." વગેરેથી કેવલ્યના સ્વરૂપનો નિશ્ચય કરનારા સૂત્રની અવાજો સંગતિ કહે છે. કર્તવ્ય પૂરું કર્યું હોવાથી પુરુષાર્થ વિનાના કાર્યકારણરૂપ ગુણોનો પ્રતિપ્રસવ-પોતાના કારણરૂપ પ્રધાનમાં વિલય-કૈવલ્ય છે. વ્યુત્થાન, નિરોધ, અને સમાધિના સંસ્કારો મનમાં, મન અસ્મિતામાં, અસ્મિતા લિંગ(મહત)માં, લિંગ અલિંગ (પ્રકૃતિ) માં લય પામે છે. કાર્યકારણાત્મક ગુણોનો લય કૈવલ્ય છે, કે જે તે પુરુષ પ્રત્યે પ્રધાનનો મોક્ષ છે. “સ્વરૂપ..” વગેરેથી પુરુષની સ્વરૂપમાં પ્રતિષ્ઠા મોક્ષ છે, એમ કહે છે. મહાપ્રલય વખતે પણ ચિતિશક્તિની સ્વરૂપપ્રતિષ્ઠા હોય છે, છતાં એ મોક્ષ નથી, માટે “પુનર્મુદ્ધિસત્ત્વ” વગેરેથી કહે છે કે ફરીથી પુરુષનો બુદ્ધિસત્ત્વ સાથે સંબંધ થતો નથી. સૂત્રનો ઇતિ Page #510 -------------------------------------------------------------------------- ________________ પતંજલિનાં યોગસૂત્રો [પા. ૪ સૂ. ૩૪ ૪૭૬ ] શબ્દ શાસ્ત્રસમાપ્તિ બોધક છે. ૩૪ मुक्त्यर्हचित्तं परलोकमेयज्ञसिद्धयो धर्मघनः समाधिः । द्वयी च मुक्तिः प्रतिपादितास्मिन्पादे प्रसङ्गादपि चान्यदुक्तम् ॥१॥ “મુક્તિયોગ્ય ચિત્ત, પરલોકની જ્ઞેયતા, જ્ઞાનીની સિદ્ધિઓ અને ધર્મમેઘસમાધિ, તેમજ બે પ્રકારની મુક્તિ અને અન્ય પ્રાસંગિક બાબતો આ પાદમાં કહ્યાં. ૧ निदानं तापानामुदितमथ तापाश्च कथिताः । सहाङ्गैरष्टाभिर्विहितमिह योगद्वयमपि । कृतो मुक्तेरध्वा गुणपुरुषभेदः स्फुटतरो विविक्तं कैवल्यं परिगलिततापा चितिरसौ ॥२॥ તાપોનું કારણ, અને સ્વરૂપ, આઠ અંગોવાળા બે પ્રકારના યોગો કહ્યા. ગુણો અને પુરુષના સ્પષ્ટ ભેદરૂપ મોક્ષમાર્ગ દર્શાવ્યો. કૈવલ્યની વિવિક્તતા અને તાપોવિનાની ચિતિશક્તિની સ્વરૂપાવસ્થિતિ કહી. ૨ इति श्रीवाचस्पतिमिश्रविरचितायां पातञ्जलभाष्यव्याख्यायां तत्त्ववैशारद्यां कैवल्यपादश्चतुर्थः ॥४॥ આમ શ્રી વાચસ્પતિ મિત્રે રચેલી પાતંજલ ભાષ્યની તત્ત્વ વૈશારદી નામની વ્યાખ્યામાં ચોથો કૈવલ્યપાદ સમાપ્ત થયો.૪ समाप्तमिदं पातञ्जलयोगदर्शनं सटीकभाष्ययुतम् ॥ ! ભાષ્ય અને ટીકા યુક્ત પાતંજલયોગદર્શન સમાપ્ત થયું. Page #511 --------------------------------------------------------------------------  Page #512 -------------------------------------------------------------------------- ________________ યોગનું લક્ષ્ય ' “યોગનો હેતુ મનના મૌનની પ્રાપ્તિ છે. અભ્યાસ ફક્ત મનના આ મૂળસ્વભાવરૂપ મૌનના માર્ગનાં વિઘ્નો દૂર થાય એ માટે કરવામાં આવે છે. મનુષ્યનું મન જયારે પ્રાકૃત કે અસંસ્કૃત અવસ્થામાં હોય, ત્યારે એણે પોતાની અંદર અને બહાર સતત પ્રવૃત્તિશીલ રહેતાં પ્રકૃતિનાં પરિબળોનાં કાર્યોની પ્રતિક્રિયા રૂપે કાંઈ ને કાંઈ વારંવાર પરવશપણે કરવું પડે છે. યોગનાં અંગોના અનુષ્ઠાનથી સંસ્કૃત બનેલું મન પ્રકૃતિનાં બાહ્ય પરિબળો અને આંતરિક પ્રબળ વલણોને પૂર્ણપણે આધીન હોતું નથી. ભૌતિક પ્રકૃતિ અને મનુષ્યપ્રકૃતિથી મુક્ત બનવું 'યોગનું લક્ષ્ય છે. યોગનું ઉડ્ડયન મનુષ્યપ્રકૃતિ અને વૈશ્વિક પ્રકૃતિથી •પર અદ્વૈત સત્તા સુધી પહોંચવા માટે છે. મનનાં સુખદ કે દુઃખદ, સતત 'અને નિરર્થક સ્પંદનો એની શાન્ત એકાગ્રતામાં વિક્ષેપ કરે છે. મન સાચો દ્રષ્ટા-જ્ઞાતા-નથી. એ સત્યવિવું અનુમાન કરી શકે, શાસ્ત્રીય 'પ્રમાણો ઉદ્ધત કરી શકે, કલ્પના કરી શકે, સિદ્ધાન્તો સ્થાપી શકે, પણ એનો સીધો સાક્ષાત્કાર ન કરી શકે. સત્યના સાક્ષાત્કાર માટે, જે મન સ્વાભાવિક રીત જદ્રા અને દશ્ય વચ્ચે મધ્યસ્થતા કરવાનો પ્રયત્ન કરે છે, એને શાન્ત-માન-બનાવવું અનિવાર્ય છે. મન જ્યારે પૂરેપૂરું મોન અને સજાગ હોય, ત્યારે દ્રષ્ટા અને દેશ્ય બંને એકીસાથે અની | સમક્ષ હાજર થાય છે. ત્યારે દ્રા હોય છે, જે જોવાનું છે, એ પણ હોય છે, અને દર્શન કૉઈ પણ પ્રકારના ભ્રમવગર થાય છે. આવું સ્પષ્ટ દર્શન 'યોગનું લક્ષ્યછે. જે કેવળદ્રષ્ટા, આત્માનો અધિકાર છે, મનનો નહી." -ભગવાન શ્રી રમણ મહર્ષિ