Book Title: Parv Tithi Prakash
Author(s): Jambuvijay Gani
Publisher: Shah Khubchand Panachand
Catalog link: https://jainqq.org/explore/022246/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो त्थु णं समणस्स भगवओं महावीरस्स શ્રી પર્વ તિથિ પ્રકારી શ્રી સંવરણોને વિશિષ્ટ વિવેચનાત્મક ન થા .. C ૬. શ્રી વિજયજી ગણી Page #2 -------------------------------------------------------------------------- ________________ नमोत्थुणं आयरियवराणं सिरिविजयदानसूरीणं સત્યનું () કિરણ મહા મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિત પણ શ્રી તત્ત્વતરંગિણુને વિશિષ્ટવિવેચનાત્મક અનુવાદ પર્વ તિથિ પ્રકાશ કર્તા–ઉપાધ્યાયજી શ્રી જંબૂવિજય પ્રકાશક—શાહ ખુબચંદ પાનાચંદ, માનદ મંત્રી, શ્રી મુક્તાબાઈ જ્ઞાનમંદિર, મુ. ડભેઈ (ગુજરાત) min શ્રી શારદા મુદ્રણાલયમાં પંડિત ભગવાનદાસ હરખચંદે છાપી જૈન સોસાયટી નં. ૧૫-અમદાવાદ. વિક્રમ સં૧૯૯૩. વીર સં. ૨૪૬૩. પ્રથમવૃત્તિ. કીંમત. રૂ. ૦-૧૨-૦ ઈ. સ. ૧૯૩૭ નકલ ૧૦૦૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ અ તિથિની હાનિ વૃદ્ધિ વિષે શાસ્ત્રમાં મ્હેલા સત્ય રસ્તે દેારનાર તે શાસન દિવાકર પરમ પવિત્ર મહાત્મા પરમ પૂજ્ય ગુરૂદેવ સ્વ. આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરને, આપના ઉપકૃત પ્રશિષ્ય જઅવિજય, Page #4 -------------------------------------------------------------------------- ________________ शासन-प्रभावक, प्रवचन पारंगत आचार्य श्रीमद् विजयदानसूरीश्वरजी महाराज जन्म • विक्रम सं १९२४ दीक्षा - विक्रम सं. १९४६ झींझुवाडा गोघा गणि-पंन्यासपद . १९६२ आचार्यपद . १९८१ छाणी खंभात JMAR PRINTERY, AHMEDABAD Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના જૈન શાસ્ત્રની પ્રણાલિ મુજબ તિથિની આરાધના કયે દિવસે કરવી જોઈએ ? એ વિષય આપણે જેટલે ધારીએ છીએ તેટલે ગુંચવાડા ભરેલ નથી પરંતુ ઘણે સ્પષ્ટ છે. મહેપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિકૃત પણ શ્રી “તત્ત્વતરંગિણું” એ વિષય ઉપર મૌલિક પ્રકાશ પાડનાર એક અત્યુત્તમ ગ્રન્થ છે. મહું તેને આ પુસ્તકમાં વિવેચનાત્મક અનુવાદ કરે છે, જે એક વખત પણ વાંચી જવાથી આબાલવૃદ્ધજનેને તિથિવિષયક જૈન શાસ્ત્ર મર્યાદાનું સચોટ જ્ઞાન કરાવશે એવી મહને ખાત્રી છે. - જ્યારે પંચાગના હિસાબે આરાધવાની પ્રબલ તિથિ ઉદયમાં હોવા છતાં તેના કરતાં તેની આગળ આવતી નિર્બલ તિથિની ક્ષય વૃદ્ધિના કારણે ઉદયતિથિને ફેરફાર માનનારા ઓએ સમાજમાં અનિચ્છનીય ઉહાપોહ કરવા માંડે ત્યારે સમાજના અર્થિ આત્માઓનું હિત બગડે નહિ એ હેતુથી આ પુસ્તક લખવાને વિચાર ઉદ્દભવે. પ્રથમ મહે આખાયે મૂલ પુસ્તકને અભ્યાસક દ્રષ્ટિએ સંપૂર્ણ વિચાર કરી લીધું. હુને જણાયું કે એ પુસ્તક હાલમાં ડહોળાતી જન સમાજને બહુ ઉપકારક થઈ શકે તેવું છે. પરંતુ તે સંસ્કૃત ભાષામાં હોવાથી જોઈએ તે લાભ લેકે ઉઠાવી શકતા નથી અને ચર્ચામાં એજ પુસ્તકનું Page #7 -------------------------------------------------------------------------- ________________ નામ વધારેને વધારે આગળ ધરાતું હતું. આ સંગમાં જે એ આખું પુસ્તક જ સારી છણાવટ પૂર્વક સરલ ગુજરાતિ ભાષામાં જનતા આગળ ધરવામાં આવે, તે તે લેકેના તમામ વર્ગની એક અગત્યતાને બંધ બેસતુ અને હૃદયેચ્છાને અનુકુલ પડતુંજ થઈ પડે એમાં જરાયે શક નથી. આ કારણથીજ ગત ચાતુર્માસમાં મુંબઈ લાલબાગમાં હે પ્રસ્તુત અનુવાદ રચવાની પ્રવૃત્તિ ઉપાઠી હતી અને ગુરૂકૃપાથી ત્યાંની સ્થિરતા દરમ્યાન લગભગ બે માસ જેવા ટુક વખતમાંજ તે સારી રીતે પાર પડી. તિથિ આરાધનાની ધર્મભાવનાવાળા મહાનુભાવ અને ચર્ચાત્મક તિથિ વિષયક તત્વ જિજ્ઞાસુ સજજને આ ગ્રન્થને ઉઘાડે અને શંકા સમાધાન મેળવી પિતાના હૃદયને તૃપ્ત કરે તેઓને બીજે ક્યાંય શેધવા જવું પડે નહિ કિંવા સંદેહમાં મુંઝાયા કરવું ન પડે– તે પ્રતિને આ એક આદર્શ અનુવાદ થાય એ હેતુથી તેને લગતા ચર્ચાતા તેમજ બીનચર્ચાતા લગભગ સમગ્ર શાસ્ત્ર પ્રમાણેને અને યુક્તિઓને આ પુસ્તકમાં સંગ્રહ કરીને વિષય બની શકે તેટલે વિશદ કરવામાં આવ્યા છે. ' એ કહેવાની ભાગ્યેજ જરૂર છે કે જેઓ આ પ્રમાંથી અડધી વાતને ઉપાડી લઈ જનતાને એમ સમજાવવા માગે છે કે-“પુનમના ક્ષયે તેરસને ક્ષય થઈ શકે છે, તથા પૂર્વ આદિ પ્રષને અર્થ ક્ષય હોય તે પૂર્વને ક્ષય કરે અને વૃદ્ધિ હોય તે પૂર્વની વૃદ્ધિ કરવી,' એમ કહીને હાલની કહેવાતી રૂઢિને તથા પિતાની નવિન મતિ કલ્પનાને સાચી ઠરાવવા માગે છે, તેઓના મતને મૂળ શાસ્ત્રકારેજ Page #8 -------------------------------------------------------------------------- ________________ પિતાનાં “તત્ર ચતુર્ત દૂથો (તુરીપૂમાણ્યો ) વિદ્યમાનવૈન તસ્યા (પૂ .) ૩થારાધનં નાત”—પુનમના ક્ષયે ચૌદશને દિવસે ચૌદશ અને પુનમ બન્ને વિદ્યમાન હેવાથી ચૌદશની સાથે પુનમની પણ આરાધના થઈ જ જાય છે – ઈત્યાદિ વચને દ્વારા સદંતર પેટે જાહેર કરેલ છે. આ માટે ગાથા ૪–૨–૧૭ ખાસ વિચારવા જેવી છે. આ ગ્રન્થની ગાથા પની શરૂઆતના જે મુદ્રિત પાઠ ઉપરથી આજે પુનમે પૌષધની અવશ્ય કર્તવ્યતા જણાવી કોને ક્ષીણ પૂર્ણિમા પણ જુદી કરવી જોઈએ એવા ભ્રમમાં પાડવાને પ્રયાસ થાય છે તે પાઠ અશુદ્ધ છે. એટલું જ નહિ પરંતુ તે પાઠથી પૌષધની અવશ્ય કર્તવ્યતા શાસ્ત્રકારે ચતુષ્પવિની કહેલી છે, અને પુનમ આદિ એ પૌષધની અવશ્ય કર્તવ્યતા ફરમાવેલી નથી તે ગાથા ૫ તથા ૩૪ અને ૩૫ પણ જેવાથી, સમજી શકાશે. એક દિવસમાં બે કાર્યો થઈ શકવાની માફક બે ભેગી તિથિનું અનુષ્ઠાન પણ થઈ શકે છે, એવું ગ્રંથકાર પિતાના શ્રીમુખે જાહેર કરે છે. તે ગાથા ૧૮ની ટીકાના “gવે ક્ષીતીથવા લાયમ તિવાન” અક્ષર જેવાથી માલુમ પડશે. એ ઉપરથી બે ભેગી તિથિનું ખંડન થઈ શક્યું નથી, અને તેની આરાધના વિષે વિપે ઉઠી શકતા નથી એ પણ સમજી શકાશે. પરંપરા કઈ સાચી મનાય અને કેવી પરંપરા તજી દઈને કેવી પરંપરા અનુસરવી જોઈએ તે ગાથા-૧૫ ના વિવેચન ઉપરાંત ગાથા ૪૫-૪૬-૪૭ માં બ્રન્થકાર મહાત્માએ કાર થતા જ કામ કરવાની Page #9 -------------------------------------------------------------------------- ________________ સારી રીતે સમજાવ્યુ છે. શ્રી જિનવચનથી વિરૂદ્ધ જાણવા છતાં જેએ પર પરાના નામને વળગી પડી પેાતાની માન્યતા ચલાવવા મથે છે તેઓનું સ્વરૂપ કેવુ હાય છે તે શાસ્ત્રકારે ગાથા ૩૬થી ૪૪માં અચ્છી રીતે પ્રકાશ્યુ' છે. એકદર પહેલેથી છેલ્લે સુધી આખા ગ્રન્થ ઘણેાજ મનનીય અને મેધક છે. એમાં તમેાને જૈનશાસ્ત્રોના મતે તિથિની હાનિ વૃદ્ધિ માની શકાય છે તે, પચાસ અને સિત્તેર દિવસેા, ચાથ પાંચમની કેવી અનન્તર પૂર્વ જોઈએ તે, ચામાસી અને સંવત્સરીના છઠ્ઠું અર્જુમા, તેર બેસણાના અને પ્રકાશમાં આવતા તેવા જ બીજા પાનાંની અપ્રામાણિકતા, ઉત્સર્ગ તથા અપવાદનું ખલાખલ, ભગવાને કર્યું તેમ કરવાના નિષેધ અને આજ્ઞાની પ્રધાનતા આદિ લગભગ સઘળા વિષયેાના સત્તાવાર ખુલાસાઓ જાણવા મળશે. ખુદ ગ્રન્થકારે આ ગ્રન્થ તિથિની હાનિવૃદ્ધિમાં શંકાશીલ થતા મનુષ્યાની શંકા દૂર કરવા માટે છે' ઇત્યાદિ સ્વરૂપ છેલ્લી ગાથાઓમાં સ્પષ્ટ કર્યું છે, તે ૫૯-૬૦-૬૧-૬૨ ગાથાઓ જોવાથી માલુમ પડશે. આ અનુવાદ લખતી વખતે મ્હે' છાપેલી પ્રત ઉપરાંત છાણી તથા ખંભાત ભંડારની ત્રણ હસ્તલિખીત પ્રતા સાથે રાખી હતી. તે સાથે મેળવતાં છાપેલી પ્રતમાં કેટલીક અશુદ્ધિઓ, ત્રુટિઓ અને પાઠાંતરા રહી ગયેલા માલુમ પડયા હતા. તેની યથા સ્થાને સામાન્ય નોંધ લીધેલી છે. આમાં મૂળ અને ટીકાના આખા અનુવાદ કર્યાં છે. પર’તુ મૂળ ગાથાની માર્ક ટીકાના પાઠ આ પુસ્તકમાં આપ્યા નથી તેનું કારણુ Page #10 -------------------------------------------------------------------------- ________________ તે છપાઈ ગયેલ હોઈ પુસ્તકનું કદ ન વધે તે છે જેમને તે જોવાની ઈચ્છા હોય તેમને છાપેલી પ્રતમાંથી તે તે સ્થળે જોઈ લેવા સારૂ અત્રે ભલામણજ કરવી રહી. દરેક સ્થલના પ્રમાણપાઠ તે કુટનેટમાં આપેલા જ છે. આવશ્યક્તાનુસાર છે પણ કરેલી છે કુટનેટમાં જે પાઠે આગળ કેવળ પૃષાંકજ કૌંસમાં બતાવેલા છે, તે પાઠ મૂળ છાપેલી પ્રતના પાના પ્રમાણે છે. બીજા પાઠમાં ગ્રંથનાં નામ સાથે જ પૃષ્ઠ આદિ કૌસમાં લખેલા છે. • આ અનુવાદ ટીકાની શૈલીથી વાંચકોને સારી રીતે સમજાવી શકે અને રસ ઉપજાવે તેવી વિવેચક દ્રષ્ટિએ કરવામાં આવ્યું છે તેથી આ અનુવાદને મહું વિવેચનાત્મક અનુવાદ તરીકે કથન કરેલ છે. અને વિષય મુખ્યત્વે પર્વ તિથિની આરાધના માટે પ્રકાશ પાડનાર હોવાથી અનુવાદનું નામ પર્વતિથિ પ્રકાશ” રાખ્યું છે. ટીકાને અક્ષરાનુવાદ તથા વિવેચન પૃથક્ સમજી શકાય તે હેતુથી ટાઈપ નાના મેટા રાખવાની કાળજી મુકેએ રાખેલી છે, તે પુસ્તકના વાંચન ઉપરથી યદ્યપિ સમજી શકાશે તથાપિ એ કહેવું અસાંપ્રત નથી કે વિવેચનનું વણાટ મૂળના તારેતાર કરેલું હેવાથી આખી વસ્તુ એક, અખંડ, અને અભિન્ન છે. એ ખરું છે કે આ ગ્રન્થના મૂલ ક્ત ઉપાધ્યાયજી શ્રી ધર્મસાગરજી ગણિએ કેટલીક બાબતમાં શાસ્ત્રવિરૂદ્ધ પ્રરૂપણા કરી હતી. તેથી તેઓ કેટલીક વખત ગચ્છ બહાર મૂકાયા હતા. અને તેમને તે બદલ “મિચ્છામિ દુકકર્ડ' પણ અનેકવાર દેવું પડયું હતું. તથાપિતેઓના આ ગ્રન્થમાં જે Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રરૂપણ કરવામાં આવી છે તે શાસ્ત્રાનુસારી છે. અને ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી વિજયદાનસૂરિ મહારાજે સંમતી આપેલી છે. આ બાબત મૂલ ગ્રન્થના છેલ્લા ભાગ ઉપર મૂલ ગ્રન્થકારનો ઉલ્લેખ જેવાથી સ્પષ્ટતયા માલુમ પડશે. શ્રી ધર્મસાગરજીએ જે વિષયમાં ભિન્ન પ્રરૂપણું નથી કરી તે વિષયમાં પણ તેમને તપગચ્છ મહેલના સ્તંભ સમાન માનનાર તેમના અનુયાયી આજે ભિન્ન પ્રરૂપણું કરે છે એ વર્તમાન જમાનાની એક નવાઈ છે. આ અનુવાદ રચવાને આશય તે એ છે કે શાસ્ત્રવિરૂદ્ધ કેઈપણ વસ્તુ તરફ દરવાઈ જતા પહેલાં તેઓ અને બીજાઓ પણ શાસ્ત્ર રહસ્ય કે જે ઉ. શ્રી ધર્મસાગરજી જેવાને પણ માન્ય હતું તે બરાબર સમજી લે. આ પુસ્તકમાં એકંદર ૧૨૨ ટિપણે છે. અને ૨૦૭ વિષય છે. મૂળ ગ્રન્થનાં પ્રમાણે ઉપરાંત બીજી અનેક પ્રમાણે લેવામાં આવ્યાં છે તે દરેકની સૂચિ આ સાથે આપવામાં આવેલી છે. જે વાંચવાથી વાંચકો વિશેષ માહિત થશે. પૂર્વ મહાપુરૂષના અભિપ્રાયને યથાસ્થિત સ્પષ્ટ કરવા સિવાય અમેએ આ પુસ્તકમાં નવિન કાંઈકરેલું નથી, તિથિ આરાધન એ એક શાસને વિષય છે. એમાં આપણી મતિ કલ્પના ચાલી શકે નહિ. અને તેથી જ આ પુસ્તકમાં શાસ્ત્રના પ્રમાણ પૂર્વક શાસ્ત્રકારોએ જે કહેલું હોય તેજ કહેવામાં આવ્યું છે. જે કહેવામાં એક શાસ્ત્રવચનાનુરાગી મધ્યસ્થ અનુવાદક તરીકેની મહેં માત્ર ફરજ જ બજાવેલી છે. ગુણીજને તે એને જે ગુણ આપશે તે એ મહાપુરૂષને જ લેખે જશે. Page #12 -------------------------------------------------------------------------- ________________ પરતુ જેએ પાતાના સ્વભાવ પ્રમાણે પ્રમાણુ રહિત યદ્રા તદ્દા દોષ જ આપનારા હશે તે તે મહાપુરૂષોને દોષ આપવાનું સાહસ કરીને પેાતાના જ તે દોષો પ્રગટ કરનારા થશે એ સ્વયં સમજી શકાય તેવુ છે. કોઇ પણ જિજ્ઞાસુ મહાનુભાવને આ પુસ્તક્ના વાંચનથી . તત્વના નિશ્ચય થશે તેા તેટલા કારણથી હું મ્હારા શ્રમ સફળ થયા ગણીશ. વીરશાસન સામાહિકના સ’પાદકે આ અનુવાદ ક્રમશઃ પેાતાના પત્રમાં સંપૂર્ણ પ્રગટ કરેલા છે. વાંચકાને તે સિવશેષ આદર પાત્ર અને લાભપ્રદ થયા છે. આજે પુસ્તક રૂપે રજી કરાય છે. ન્યાયી સમાજ એને ઘટતા ન્યાય આપીને ઇચ્છિત લાભ ઉઠાવવાનું નહિ ચૂકે એ વિશ્વાસ સાથે હું આ પ્રાસ્તાવિક નિવેદન સમાપ્ત કરૂં છું. લેખક. આ કિંમતી પુસ્તક છપાવવામાં સહાય કરવાનું સુકૃત ઉપાર્જન કરનારા પુણ્યશાલીઓનાં નામેા રૂા. ૧૦૦-૦-૦ શેઠ નાથાભાઈ માતીલાલ નાવસવાલા. રૂા. ૧૦૦-૦-૦ શેઠ છીતાભાઈ ચુનીલાલ કુક્ડીઆ ભાટપેારવાળા. રૂા. ૧૦૦-૦-૦ શેઠ ચુનીલાલ પીતાંબરદાસ. હા. તેમના પુત્ર માજીભાઈ વડજવાલા. રૂા. ૧૦૦-૦-૦ એક સદ્ગૃહસ્થ તરફથી. Page #13 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થમાં મૂલાકારે લીધેલાં પ્રમાણેની સૂચી. ગ્રંથ પૃષ્ઠ પૃ. ૨૦૭ ૦ - ૩ ૨૧૧ , ૨૧૬ ૨૧૭ ૨૧૧ ગ્રન્ય પુષ્ઠ | ગ્રન્થ | શ્રી નંદીસૂત્ર પૃ. ૨ | શ્રી સમવાયાંગ મહાનિશીથ , વિધિપ્રપા , વ્યવહાર ચૂર્ણિ , આવશ્યક ૪ છ છવાભિગમ કે, પાક્ષિક , પૃ. ૪–૨૦૩ નંદી ચૂર્ણિ , નિશીથ ભાષ્ય , -૨૦૬ જ આવશ્યક , ઉમાસ્વાતિ પ્રઘોષ પૃ. ૨૧ કે સૂયગડાંગ નિર્યુક્તિ યદુન્ , ૨૩ , રૂદ્રપલિય સમાચારી , ૨૮ » વ્યવહાર ભાષ્ય , પૌષધવિધિ પૃ. ૨૮-૨૨૩ , આવશ્યક ટીકા » પ્રમાણનયતત્ત્વ લોકાલંકાર , તત્ત્વાર્થ | પૃ. ૩૦ » વિશેષાવશ્યક વૃત્તિ , લલિતવિસ્તરા , સ્થાનાંગ વૃત્તિ , સૂત્રકૃતાંગ - ૧૦૯, , સ્યાદ્વાદમંજરી છે શત્રુજ્ય માહાસ્ય કલ્પ વૃત્તિ यद्वा » ૧૯૦ , ભગવતી ટીકા , રત્નકેશ ક ૧૯૯ , દશવૈકાલિક વૃત્તિ , અનુગાર , બહકલ્પ ચૂર્ણિ , ૨૦૦૨ • પ્રતિષ્ઠા ક૯૫ , નિશીથ ચૂર્ણિ , ૨૦૦૭- | , વીરચરિત્ર ૨૧૦-૨૩૪ ] , તિલકાચાર્ય ટીકા ૨૨૪ - 2 ૨૩૫ ૨૩૬ Yર જ ૨૪૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થમાં અનુવાદકે લીધેલાં પ્રમાણેની સૂચી. ગ્રખ્ય પૃષ્ઠ છે કે ૧૮ શ્રી શ્રાદ્ધવિધિ પૃ. ૫-૬-૭-૮-૧૨-૧૩-૨૧ - ધર્મસંગ્રહ છે જ છે -૧ર-૧૩-૨૧ વિચારામૃતસાર સંગ્રહ છે ? » આરંભ સિદ્ધિ • ૧૧–૧૭–૨૦ છે સૂર્ય પ્રાપ્તિ સેનપ્રશ્ન ક ૧૪-૭૩–૧૧૫–૧૧૬ , કલ્પસુબોધિકા ૧૯-૧૧૯ , ઉત્તરાધ્યયન પાઈટીકા , ૪૧ » સત્રકૃતાંગ ટીકા. , ૫૧ હીરપ્રશ્ન પૃ. ૫૪-૬૯-૭૪-૭૫-૭૬-૮૩-૧૧૭–૧૪૩ કલ્પ કિરણવલી ૫. ૬૩ છે ઉપદેશ પદ ક૭–૧૨૯ , અધ્યાત્મકલ્પદ્રુમ બૃહત્ક૯૫ બૃહભાષ્ય નિશીથચૂર્ણિ ક ૧૧૩-૧૩૬-૧૫ર-૧૭૦ ષોડશક ૧૩૦ નિશીથ ભાષ્ય ક ૧૩૬–૧૬૮-૨૧૮ તિથિ વિચાર ક ૧૪-૧૪–૧૪૮ , કલ્પદીપિકા ૧૫૫ છે શાન સાર ક ૧૭૬ , ગર્વિશિકા સંમતિ ક ૧૭૭ w ૮૦ Page #15 -------------------------------------------------------------------------- ________________ સૂલ મુદ્રિત પ્રતમાં રહી ગયેલા પાઠાન્તરે, અશુદ્ધિઓ આદિ ટિપ્પણની સૂચી. ••••••••• ટિપણાંક પૃષ્ઠક [ ટિપ્પણુક પૃષ્ઠક • ૧૮૮ » ૭૯ ૮૮ . અ ૨૦૫ બ , २०८ , ૨૦૯ ૯૪ છે ૧૦૦ ૧૦૬ ૦ ૧૦૮ ૧૦૯ ૮ ૧૧૧ ૦ ૧૧૨ ૮ ૧૧ ૩ . ૧૧ e ૦ | ૧૧૪ ૦ ૧૧૫ - 1 ૧૧ ૬ છે ૨૪૧ Page #16 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. — – વિષય. પૃષ્ઠ. | વિષય. પૃષ્ઠ, ગાથા ૧ લી. ૧ થી ૩ ૧૧ શું ઉદયતિથિનું પ્રમાણ ૧ મંગલાચરણ તથા ક્ષયવૃદ્ધિ હોય ત્યારે : વિષયકથન. ૧ | તિરસ્કરણીય છે? ૧૫ ગાથા ૨ જી. ૧૨ સયવૃદ્ધિ પ્રસંગે ૨ પર્વતિથિઓ અપવાદ વિધિ. ૧૬ ૩ પર્વિઆદિ પર્વતિથિઓ ૫ ૧૩ તિથિની ક્ષયવૃદ્ધિ ૪ પર્વતિથિની આરાધ એટલે? નીયતાનું કારણ ૬ ૧૪ જૈનમત પ્રમાણે પણ ૫ સંવત્સરિ આદિની પર્વતિથિની થતી પ્રધાનતા. ૬ કલ્યાણક તિથિઓ પણ ૧૫ બીજાદિને ક્ષય કિવા પર્વતિથિરૂપ છે. ૮ બીજાદિની વૃદ્ધિ ગાથા ૩ જી. બોલાય કે નહિ? ૧૯ ૭ ત૫ ઉપરાંત જિનવંદનતથા ૧૬ પંચાંગની માન્યતા. ૧૯ સાધુવંદનની પણ અવશ્ય ૧૭ ભીંતીયાં પંચાંગાથી કર્તવ્યતા ૯ ભ્રમમાં ન પડે. ૨૦ ગાથા ૪ થી ૧૦-૨૫ ૧૮ ૫. પા. ઉમાસ્વાતિ ૮ તિથિવારની સમજ ૧૦ મહારાજનું વચન પણ ૯ ઉદયતિથિ આરાધ શું સાબીત કરે છે? ૨૧ વાને નિયમ ૧૨ ૧૯ ચૌદશને ક્ષય હોય ૧૦ ઉદયતિથિ તેડે તે ત્યારે શું પુનમે પકિખ આજ્ઞાભંગ આદિ. ૧૩ | થાય છે? ક્ષયવૃદ્ધિ. ૨૨ Page #17 -------------------------------------------------------------------------- ________________ વિષય. ૨૦ તેરસ છતાં ચૌદશ કહેવાય તેના ખુલાસા. ૨૧ વિરાધના પરિહાર ૨૨ વાદીના સ્વીકાર. ગાથા ૫ મી ૨૩ વાદીની વિશેષ ,, ૨૪ ૨૫ ૨૫-૯૭ શકાઓનું નિરાકરણુ. ૨૫ ૨૪ ક્ષીણુ તિથિ રહિત તિથિ સ્વીકારવામાં આપત્તિઓ. ૨૫ પૂર્ણિમાના ક્ષયે તમે શું કરશેા ?” ૨૬ પુનમના ક્ષય પૃષ્ઠ. ૨૯ ચૌદશમાંજ સમાઇ જાય છે. ૨૯ ૨૭ ચતુર્દશીના ક્ષયે ત્રયાદશીજ લેવી સત્ય છે. ૨૮ સાથે આવેલી પ. ३० તિથિઓ અંગે ખુલાસા.૩૧ ૨૯ જુદા તપ કરાય છતાં તિથિ જુદી ન કરાય. ૩૨ ૩૦ કાઇ વાદી પુનમના ક્ષયે ૩૨ સિંહાન્તિ એનું ખંડન કરે છે.શું બધી અખંડ રહી પર્વિ તેરસના ક્ષય અને પાંચમના ક્ષયે ત્રીજના ક્ષય સ્થાપન કરે છે. ૩૪ ૩૧ ખીજા વાદીના ઉત્તર. ૩૫ ૧૪ વિષય. શકે ? ૩૩ પૂર્વતર તિથિઓના ક્ષયવાદીઓનું પરવાદિ સાથે સમાનપણું. ૩૪ પૂતર તિથિ ક્ષય વાદીની દલીÀાનું નિરસન. ૩૫ મેધક પ્રશ્નોત્તરી. ૩૬ અ‰નમલનું દૃષ્ટાંત. ૩૭ ભીંતીયાં પંચાંગાની ભ્રમાત્પાદકતા. ૩૮ પૂતિથિની ક્ષયવૃદ્ધિ લખવાના આશય. ૩૯ પ્રમાણુ અપ્રમાણ શું માનવું ? ૪૦ પુનમના ક્ષયે તેરસ ન થાય તેની ચર્ચા. ૪૧ તિથિભાગ સંપૂર્ણ થતા જોઇએ. જર પુનમના ક્ષયે તેરસ કરવામાં વાંધા. ૪૩ ક્ષયે પૂર્ણાંજ અને વૃદ્ધૌ ઉત્તરા જ'નુ સ્પષ્ટીકરણુ. ૪૪ પૂર્વીને ખલે પૂર્વ તરાથી આવતી અવ્યવસ્થા. પૃષ્ઠ. ૩૬ ३७ * * * ૪૨ ૪૪ ૪૫ ૪. ४७ ૪૮ ૪૮ ૪૯ Page #18 -------------------------------------------------------------------------- ________________ વિષય. પૃષ્ઠ. | વિષય. પૃ8. ૪૫ આગ્રહીનું શરણ ૫૭ પર્વોની તિથિ સાથે કુયુક્તિઓ. નિયમિતતા. ૬૫ ૪૬ એક દિવસે એક જ ૫૮ પંદર, પચાસ, અને તિથિના અનુષ્ઠાનની સીત્તેર દિવસને મેળ ગેરસમજ. ૫૧ કોને મળે છે? ૬૫ ૪૭ આપત્તિને તેડ ૫૩ ૫૯ પંદર, પચાસ અને ૪૮ હીરપ્રશ્નને પાઠ પણ સીત્તેર દિવસે તિથિ પુનમના ક્ષયે તેરસને એથી જ ગણવા અને પાંચમના ક્ષયે બાબત. ત્રીજને ક્ષય કરવાનું કહેતા નથી. ૫૪ ૬૦ અસમર્થ દલીલોની ૪૯ પ્રશ્ન-પુનમના ક્ષયે અનિચ્છનીયતા. છઠ્ઠને અંગેને. ૫૫ ૬૧ પંચમીને તપ પણ ૫૦ ગુંચવણ છેજ કયાં ? ૫૭ ચતુર્થીમાં. ૭૨ ૫૧ ડુબતા માણસને તરણું ૬૨ અનુષ્ઠાનની માફક તપ પકડવા જેવું. ૫૭ પણ ભેગો આવી જવા પર પુનમના ક્ષયે તેરસ બાબત. માનવામાં કઈ ૬૩ સેનપ્રશ્ન અને શાસ્ત્રાધાર નથી. ૫૮ હીરપ્રક્ષના પાઠે. ૭૩ ૫૩ પાંચમના ક્ષયે ત્રીજના ક્ષયની અસત્યતા. ૬૦ ૬૪ વધુ વિચારણ. ૭૫ ૬૫ આખી પાંચમને તપ ૫૪ પંચમી સ્વીકાર પ્રસંગના પાકને પણ ચતુર્થીમાં ગણાય ઘટરફેટ. છે કે નહિ? ૭૫ ૫૫ પાંચમનો ક્ષય ચોથમાં ૬૬ શ્રદ્ધા પણ વિધિને કેમ સમાવાય છે? દર અનુકુલ જોઈએ. ૭૭ ૬ એક બીજા વિદ્વાનની ૬૭ રૂપીઆમાં આને . દલીલ. . ૪. | સમાઈ જાય છે. ૭૮ ૭૩ ७७ Page #19 -------------------------------------------------------------------------- ________________ વિષય. ૬૮ કાડી ખાતર ક્રોડ ગુમાવનાર કમનસીબ. ૯ ૮૦ }૯ થા ઉપનય. ૭૦ સચિત્ત ત્યાગ અને શીલપાલન. ૭૧ ત્રણ પિક્ષ્મએ આખી ઓછી થઈ ગઇ તેનું શું? ૭૨ નિયમ શા છે ? ૭૩ સચિત્ત ત્યાગાદિ નિયમથી મુંઝાવાની નથી. ૭૮ નિરાધાર અને ૩૪. અનાવશ્યક્તા. ૮૪ ૭૪ પરપરાના સવાલ, e} ૭૫ પરંપરા કેવી માનવી ? ૮૭ ૭૬ પાકલ પરપરા અને તેર બેસણા ૭૭ હાલની પ્રવૃત્તિ અને પરપરાને કાંઇ મેળ ઉપસ’હાર. ૮૧ ગાથા ૬ ડી ૮૨ ૮૩ ८८ અપ્રામાણિક પ્રવૃત્તિ પાષવામાં પ્રાયશ્ચિત્ત. ૯૧ ૭૯ નિઃશુક પરિણામ, ૯૩ ૮૦ ગાથા પાંચમીના ૯૦ ૯૫ ૯૩–૯૯ વિષય. ૮૧ તિથિયુક્ત તિથિ લેવા માટે યુક્તિઓ. ૨૭ ગાથા.૭મી ૯૯–૧૦૦ ૮૨ વિશેષ સમન. ૯૯ ગાથા ૮ મી ૧૦૦-૧૦૧ ૮૩ શકાનું સમાધાન. ૧૦૦ ૧૦૧–૧૦૨ ૧૦૧ ૧૦૨ ૧૦૨ ૧૦૨-૧૦૪ ગાથા ૯ મી ૮૪ સ્પષ્ટીકરણુ. ગાથા ૧૦ મી ૮૫ કાલની કારસુતા, ગાથા ૧૧ મી ૮૬ કારણુ સ્વરૂપના વિચાર. ગાથા ૧૨ મી ૮૭ ન્યાય યાજના. ગાથા ૧૩ મી · પૃષ્ઠ. ૧૦૨ ૧૦૪-૧૦૬, ૧૦૪ ૧૦૬ ૧૦૬ ૧૦૬-૧૦૮ ૮૮ અથવા. ગાથા ૧૪ મી ૮૯ ચૌદશની પખિ ગાથા ૧૭ મી ૧૦૬ સનાતન છે. ૯૦ ચાથ ચૌદશ કરે નહિ. ૧૦૭ ગાથા ૧૫–૧૬ મી. ૧૦૮–૧૧૦ ૯૧ આગમની સાક્ષી ૯૨ અમૃતાંજન. ૧૦૮ ૧૧૦ ૧૧૧-૧૮૪ Page #20 -------------------------------------------------------------------------- ________________ વિષય. ૧૧૧ ૯૩ વૃદ્ધિ હોય ત્યારે શું કરવું ? ૯૪ ઉત્તર તિથિની સિદ્ધિ.૧૧૨ ૯૫ શ્રીમ’તની દીકરી. ૧૧૩ ૯૬ ન્યાયની ભાષામાં. ૧૧૪ ૯૭ સમાપ્તિસૂચક ઉદ્દયની પ્રમાણતા. ૧૧૪ ૯૮ છઠ્ઠના પ્રશ્ન. ૧૧૭ ૯૯ ચૌદશનું કલ્પવાંચન ૧૧૮ ૧૦૦ અમાસ આદિના ક્ષયે ચૌદશે કલ્પવાંચન.૧૨૦ ૧૦૧ અમાસ-એકમનું પૃષ્ઠ. ત્યારે. ૧૦૫ તેરસની વૃદ્ધિ કરવી અનિષ્ટ છે. ૩૫૧ર. ૧૦૨ તેરસના ક્ષય કરવાથી આધ. ૧૨૧ ૧૦૩ એકમ આદિના ક્ષયે. ૧૨૨ ૧૦૪ અમાસની વૃદ્ધિ હાય ૧૦૬ લેને ગઇ પુત. ૧૦૭ ભ્રમ શાથી ? ૧૦૮ વ્યાજ અને મૂડી. ૧૦૯ ફેરફાર કેવા થવા ૧૨૦ -૧૨૩ જોઇએ? ૧૧૦ કાઇની આંખા ઉધાડી હાય તા આપણે ફાડી ૧૨૩ ૧૨૫ ૧૨૬ ૧૨૬ ૧૨૭ ૧૭ વિષય. પૃષ્ઠ. નાખવી જોઇએ નહિ.૧૨૭ ૧૧૧ મિથ્યાત્વના ભય ખાટા છે. ૧૨૮ ૧૧૨ ઔષિકી શું કહે છે? ૧૩૦ ૧૧૩ કાર્યાં શબ્દની ચર્ચા. ૧૩૧ ૧૧૪ ‘પૂર્વ-પૂર્વાંતરની ક્ષય વૃદ્ધિ’ ઘરની ખાસી ધાલેલી. ૧૧૫ આરાધના નથી ઉડાવાતી કે નથી એવડાતી. ૧૧૬ ઉત્સર્ગ કરતાં અપવાદ કયારે અલવાન ? ૧૧૭ ઉત્સના સ્થાને ઉત્સગ અને અપવાદના સ્થાનેજ અપવાદ. ૧૧૮ ઘેાડું માનવું અને થોડું નહિં માનવું તે. ૧૧૯ અવ્યવસ્થા સામે પગલાં. ૧૨૦ મેળ વિનાની રૂઢી. ૧૨૩ પુનમ અમાસની ૧૩૨ વૃદ્ધિનું ખીજાં શાસ્ત્ર પ્રમાણ. ૧૩૩ ૧૩૪ ૧૩૬ ૧૩૮ ૧૩૯ ૧૨૧ ખામીએથી ભરેલી. ૧૪૦ ૧૨૨ વિરૂદ્ધ પક્ષાનું ખંડન. ૧૪૧ ૧૩૭ ૧૪૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮ [તત્ત્વતર થાય છે ત્યારે ક્ષયવૃદ્ધિ થાય છે. તેની સમજુતી માટે તે જ ઠેકાણે આપેલુ' ચિત્ર ફરીથી ધ્યાનમાં લઇ લેવુ. જૈનમત પ્રમાણે પણ પર્વતિથિની થતી ક્ષયવૃદ્ધિ કેટલાક એમ કહે છે કે-જૈનમતમાં પતિથિની ક્ષયવૃદ્ધિ થતી નથી.’ કિન્તુ તેમનું આ કહેવુ... ખરાખર નથી, કારણ કે, જૈનશાસ્ત્રોમાં દરેક તિથિની ક્ષયવૃદ્ધિ થતી હોવાનું કહેલુ' છે. આ વાતના જરા આપણે વિચાર કરીએ પરિપૂર્ણ ત્રીસ અહેારાત્ર પ્રમાણ એક કર્મમાસ કહેવાય છે. એગણત્રીસ અહારાત્રી ઉપર એક આખા દિવસના ખત્રીસ ખાસડીઆ ભાગ પ્રમાણ (૨૯૨) ચંદ્રમાસ ગણાય છે. અને ૩૦ા દિવસના એક સૂર્યમાસ થાય છે. `માસ સાથે ચદ્રમાસ વિચારતાં પ્રતિવર્ષે છ ક્ષયતિથિએ આવે છે. અને ક માસ સાથે સૂ`માસ વિચારતાં છ વૃદ્ધિતિથિઓ આવે છે. એ પ્રમાણે ક્રમસર થતાં પાંચ વર્ષ પ્રમાણુ એક યુગમાં એકમથી પુનમ સુધીની તમામ તિથિને યવૃદ્ધિના રાગમાંથી પસાર થવું પડે છે. આજ કારણથી શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ સુત્રામાં સ્પષ્ટ અક્ષર છે કે એક વર્ષમાં છ ઋતુઓ છે, તેમાં છ ક્ષય રાત્રીએ છે અને છ અધિક રાત્રીઓ છે. ૨૩-“તત્વ વસ્તુ મે છ પદૂ i ......તત્વ લહુ મે છે એમર્ત્તા ૐ તું......તત્ત્વ હતુ મે છે અતિત્તા ö ૐ... "छच्चेव य अहरत्ता आइच्चाओ हवंति माणाई । छच्चेव ओमरत्ता चंदाहि हवंति माणाहिं ॥ (इति सूर्य पशप्ति मु. पृ. २०२ सूत्र ७५, एवं श्रीउत्तराध्ययन आदि) "" Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ નથી. ૨૦૮ ૧૯ . વિષય. પૃષ્ઠ. | વિષય. ૧૫૭ માસી ક્ષય હોય ૧૭૦ નિરૂપયોગીતા, ત્યારે પણ? ૧૮૮ 191 અપ્રામાણિકતા. ૨૦૪ ૧૫૮ વાદીની શંકાનો ઉત્તર.૧૯૦ ગાથા ૨૭ મી ૨૦૫ ૧૫૯ આજ્ઞા અને આચરણ૧૯૧ ૧૭૨ વાદીને અતિપ્રસંગ ૨૦૫ ૧૬ક્ષીણ થવું એટલે ? ૧૯૨ ગાથા ૨૮-૨૯ ૨૦૫-૨૧૧ ૧૬૧ કુલમંડન સમા ૧૭૩ અધિક માસની ચારીની કહેવાતી ત્યાજતા. ગાથા વિષે. ૧૯ક. ૧૭૪ વિધિપ્રપા પ્રમાણ ૧૬ર “તિથિ હાનિ વૃદ્ધિ વિચાર” ને ૧૭૫ અપવાદ સંવત્સરી વિચાર, ૧૯૫ માટે નથી. ૨૧૦ ૧૬૩ સંપાદકનું ડહાપણુ! ૧૯૭ ગાથા ૩૦ મી ૨૧૧-૨૧૨ ૧૬૪ તિથિનું કાર્ય તે જ્યાં ૧૭૬ પંચક હાનિ હોય ત્યાંજ કરે ૧૯૮ સાભિગ્રહિક ૨૧૧ ગાથા ૨૨ મી ૧૯૯-૨૦૦ ગાથા ૩૧ મી ૨૧૨-૨૧૯ ૧૬૫ માસવૃદ્ધિ. ૧૯૯ ૧૭૭ શ્રી કાલિકસૂરિની ગાથા ૨૩ મી ૨૦૦-ર૦૧ આજ્ઞા જિનાજ્ઞા ૧૬૬ લૌકિકમાં અધિક કેમ ? ૨૧૨ માસની અપ્રમાણતા. ૨૦૦ ૧૭૮ વિધવાળી આચરણા ગાથા ૨૪-૨૫ ૨૦૧ અપ્રામાણિક. ૨૧૭ ૧૬૭ કેત્તરમાં અધિક ૧૭૮ શ્રી તીર્થંકર મહામાસની અપ્રમાણતા. ૨૦૧ રાજની આજ્ઞા ગાથા ૨૬ મી ૨૦૧-૨૦૫ અનુકરણીય છે નહિ ૧૬૮ અપવાદ ગ્રન્થ. ૨૦૧ કે ક્રિયા. ૧૬ અતિપ્રસંગનું ૧૮૦ ઉત્સાહપ્રેરકતા. ૨૧૮ નિવારણ. ૨૦૨ ૧૮૧ અભિનિવેશ મુકે, ૨૧૯ ૨૧૭ Page #23 -------------------------------------------------------------------------- ________________ વિષય. પૃષ્ઠ. ગાયા ૩૩ મી ૨૨૯-૨૨૦ ૧૮૨ નિયમ અને ભજના, ૨૧૯ ગાથા ૩૪ મી ૨૨૦–૨૨૩ ૧૮૩ ભજનાની સ્પષ્ટતા. ૨૨૦ ગાથા ૩૫ મી ૨૨૩–૨૨૪ ૧૮૪ તત્ત્વાર્થની સાક્ષી ૨૨૩ ગાથા ૩૬ મી ૧૮૫ આગમ વિરૂદ્ધ જાણવા છતાં ! ગાથા ૩૭ મી ૨૨૪-૨૨૫ ૧૮૬ નિહ છે।ડનારાઓનું સ્વરૂપ ગાથા ૩૮ મી ૧૮૭ એ મનેાદશાનુ હલકટપણું.,, ૨૨૫-૨૬ ગાથા ૩૯ મી ૨૨૬ ૧૮૮ અથવા. ગાથા ૪૦ મી ૧૮૯ ક્રમ ? ગાથા ૪૧ મી ૧૯૦ તે કે'વા છે ? ગાથા ૪૨ મી ૧૯૧ વિશેષ. ગાથા ૪૩ મી ૨૨૪ પ ૧૯૨ અમારા ગુચ્છ' ! ગાથા ૪૪ મી 99 ,, ૨૨૬ ,,-૨૨૭ ૨૨૭ 33. ૨૨૭–૨૮ ,, ૨૨૮ 33 ૨૨૯ ,, ૧૯૩ ગ્રન્થકારની ટીકા ગાથા ૪૫ મી ૨૨૯-૩૦ ૧૯૪ કયી સમાચારી પ્રમાણ २० વિષય. પૃષ્ઠ. ૨૨૯-૩૦ મનાય, ગાથા ૪૬ મી ૨૩૦-૩૮ ૧૯૫ વિશિષ્ટ લક્ષણ. ૨૩૦-૩૧ ૧૯૬ થાડા પણ વિરેાધવાળી સમાચારી અપ્રામાણિક ૨:૧-૩૪ ૧૯૭ ગભેદ છતાં પ્રામાણિક સમાચારી હાય તે વિધા નહિ. ૨૩૪-૩૬ ૧૯૮ તપગચ્છ સમા ચારી. ૨૩૬-૩૭ ૧૯૯ શાસ્ત્રકર્તાની મનાઈ. ૨૩૭-૩૮ ૨૩૮-૪૦ ગાથા ૪૭ ભી ૨૦૦ વ્યતિરેક. ૨૩૮-૩૯ ૨૦૧ શાસ્ત્રકારના ટેકા, ૨૩૯-૪૦ ગાથા ૪૮-૫૬સુધી. ૨૪૦-૪૪ ૨૦૨ સિંદ્ધાંત વિદ્ધતાનું ચિહ્ન. ,, ૨૪૪-૪૫ ગાથા ૫૭-૫ ૨૦૩ મધ્યસ્થ અને ગીતાની જ. . ગાથા ૫૯-૬સુધી. ૨૪૫-૪૮ ૨૦૪ ગ્રન્થચૂલિકા અને ઉપસ હાર ૨૦૫ ગ્રન્થકારના સમાપ્તિ લેખ. ૨૦૬ અનુવાદકના સમાપ્તિ લેખ. ૨૪૫-૪૭ ૨૪૭–૪૮ ૨૪૮ Page #24 -------------------------------------------------------------------------- ________________ FE ae j>even&>] શ્રી તત્વતરંગિણી - A તિથિ પ્રકાશ નામક વિશિષ્ટ વિવેચનાત્મક અનુવાદ श्रीवीतरागाय નમઃ अनुयोगभृतान्नत्वा, भव्यानां हितकाम्यया । तरङ्गिणिपदार्थेषु, प्रकाशस्तन्यते मया ॥ ગાથા ૧ લી : મૂલપ્રથનુ મંગલાચરણ તથા વિષયકથન શ્રી તત્ત્વતર’ગિણી શાસ્ત્રના ર્યાં મહામહેાપાધ્યાય શ્રી ધર્મ સાગરજીગણી ગ્રંથની શરૂઆત કરતા પહેલાં પ્રસ્તુત ગ્રંથની સમાપ્તિ માટે વિઘ્નના વિનાશ કરનારી અભીષ્ટ દેવતાની સ્તુતિ કરે છેनमिऊण वद्धमाणं तित्थयरं तस्स तित्थमवि सारम् । वुच्छामि तिहिविआरं तत्ततरंगिण जहासुतं ॥१॥ ( પતિથિ પ્રકાશ )—શ્રી વ માનસ્વામી, જે વમાન જૈનશાસનના ચરમ તી કર મહારાજ છે, તેમને અને તેમના પ્રધાન તીને પણ નમસ્કાર કરીને તિથિઓના આરાધ્યપણે જેમાં વિચાર Page #25 -------------------------------------------------------------------------- ________________ [તત્ત્વત કરેલ છે તે શ્રી તત્વતરંગિણ નામનું પ્રકરણ શ્રી જિનેશ્વર ભગવાનના આગમને અનુસરી હું કહું છું. આથી શ્રી ગ્રંથકાર મહારાજે અહીં શ્રી જિનાજ્ઞા પ્રત્યે પિતાની આધીનતા બતાવી છે, જે બતાવીને તેઓ એમ સૂચવવા માગે છે કે (૧) પ્રત્યેક ભવભીરૂ આત્માઓનું પ્રથમ કર્તવ્ય શ્રી જિનાજ્ઞાને આધીન રહેવાનું છે. (૨) શ્રી જિનાજ્ઞાને આધીન રહેનારે તારક શ્રી તીર્થકર મહારાજ અને તેમના પવિત્ર તીર્થને ઉપકાર ભૂલ જોઈએ નહિ. (૩) જે વિચાર સૂત્રાનુસારી હોય તેજ ગ્રહણ કરવા ગ્ય છે, તે શિવાયને બીજે ગ્રહણ કરવા યોગ્ય નથી. () આ તત્વતરંગિણ ગ્રંથમાં આરાધવા લાયક તિથિએને વિચાર કરવામાં આવશે, તે પણ સૂત્રને અનુસરીને જ કરવામાં આવશે. કેઇ એમ કહેશે કે- સર્વ અમંગળ દૂર કરવા માટે શ્રી તીર્થકર મહારાજને નમસ્કાર કરે એગ્ય છે, પરંતુ તેમના તીર્થને નમસ્કાર કરવાની જરૂર નથી.” એના ઉત્તરમાં સમજવાનું છે કે તીર્થ તો શ્રી તીર્થકર મહારાજને પણ માન્ય છે. તે તારકે પણ તેને નમસ્કાર કરે છે. શ્રી નંદીસૂત્રમાં નગર–ર–ચક્ર–પદ્મ” આદિ અનેક ઉપમાઓથી એની સ્તવના કરેલી છે. १ "गुणभवणगहण सुररयणभरिय दंसणविसुद्धरत्थागा। संघनगर ! भदं ते अक्खंडचारित्तपागारा" ॥इत्यादि (नन्दीસૂર૦ જાન્ટ છે શું પૃ. ૨). Page #26 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧-૨ જી] જે તારે અથવા જેના વડે તરાય તે તીર્થ કહેવાય છે. એને કરેલ નમસ્કાર પણ અમંગલ માત્રને દૂર કરે છે. તીર્થ એટલે શ્રી પ્રથમ ગણધર અથવા ચતુર્વિધ શ્રી સંઘ છે. તેની તારકતા અને નમસ્કાર્યતા પણ તેમાં રહેલી આજ્ઞાપ્રધાનતાને જ આભારી છે. ૧. ગાથા ૨ જીઃ પર્વતિથિઓ કઈ તિથિ કઈ વિધિથી આરાધવી જોઈએ, તે દર્શા. વવા માટે હવે કહે છે– अट्ठमिचउद्दसीसुं पच्छित्तं जइ अन कुणइ चउत्थं। चउमासीए छटुं तह अट्ठम वासपव्वंमि ॥२॥ (પ્ર)–અષ્ટમી, ચતુર્દશી અને “=' કારથી જ્ઞાનપંચમી તિથિને ઉપવાસ જે ન કરવામાં આવે, તથા ચતુર્માસીને છઠ્ઠ અને વાર્ષિક સંવત્સરી પર્વને અઠ્ઠમ એટલે ત્રણ ઉપવાસ જે ન કરવામાં આવે તો તેને ‘ પ્રાયશ્ચિત્ત-દંડ આવે. આના આધારમાં શ્રી મહાનિશીથ સૂત્રમાં પણ ફરમાવ્યું છે કે-“શૈક્તિ-પરાક્રમ હોવા છતાં પણ જે અષ્ટમી-ચતુર્દશી-જ્ઞાનપંચમીસંવત્સરી અને ચાતુર્માસિક પર્વનો ઉપવાસઅક્રમ તથા છઠ્ઠ ન કરે તો દંડ આવે ” શ્રી વ્યવહાર સૂત્ર પીઠિકાની ચુર્ણિમાં પણ કહ્યું છે કે- આઠમે २ " उक्तं च-"संते बले वीरियपुरिसयारपरकमे अट्टमी चउद्दसी नाणपंचमी पजोसवणा चाउमासीए चउत्थमट्ठमछट्ट न करेइ पच्छित्तं"-इति महानिशीथ” (मूल मुद्रित प्रति पृ. २) ३ “तथा च-" अट्ठमीए चउत्थं, पक्खिए चउत्थं, चउमासीए छटुं, संवच्छरिए अमं न करोति पच्छित्तम्। Page #27 -------------------------------------------------------------------------- ________________ [ તત્ત્વતર ઉપવાસ, પુખ્ખીએ ઉપવાસ, ચામાસીને છઠ્ઠુ અને સંવત્સરીના અઠ્ઠમ ન કરે તેા તેને પ્રાયશ્ચિત લાગે અને તે પદિવસેામાં જે શ્રી જિનમંદિરા તથા અન્ય વસતિમાં રહેલા સાધુ મહારાજને ન વાંદે તેને પણ પ્રાયશ્ચિત્ત આવે.’’ ઉપર પએિ ઉપવાસ ' કહેવાથી પાક્ષિકપ ચતુર્દશીનું અમાવાસ્યાનું નથી એ સિદ્ધ પંચદશીએ ઉપવાસ નહિ છે પરંતુ પંચદશી ’–પૂર્ણિમા તથા થાય છે, કારણ કે—પ્રાયશ્ચિત્ત પ્રથામાં કર્યાનું પ્રાયશ્ચિત્ત કાંય કશું નથી, જ્યારે પષ્મિએ નહિ કર્યાંનુ પ્રાયશ્ચિત્ત કહેલું છે. અને પખ્ખિ પ` તરીકે દામઠામ ચતુર્દશીનું ગ્રહણ કરેલું છે, પણ પંચદશીનું ગ્રહણ કર્યું નથી. જેમકે શ્રી આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે – અષ્ટમી—ચતુર્દશીએ અરિહંત ભગવાનેાને અને સાધુઓને વાંદવા જોઇએ.’ વળી પાક્ષિક ચૂર્ણિમાં કહ્યું છે કે-‘ આઠમચઉદશે ઉપવાસ કરવા જોઈ એ.’ ' " શ્રી જિનવંદન, સાધ્વંદન તથા ઉપવાસકર આદિ શ્રી દૈનિશીચભાષ્ય ચૂર્ણિ આદિના વચન પ્રમાણે પાક્ષિકપની કરણી છે, અને " " च - शब्देन पपसु वसहीए ठिया ते न વૃનિ,” ( રૃ. ૨) નોંધ-આ પાઠમાં મૂલમાં જ્યાં “ અબાપ સહીત્ ’” અક્ષરેશ છે ત્યાં છાપેલી પ્રતમાં અળાપ વિદીપ ” પાઠ આપેલેા છે, તે સંશાધનમાં અશુદ્ધિ રહેલી જણાય છે, કે જે અનિષ્ટ પ્રસંગ અથ ભેદ અથવા તા સ`શય પેદા કરનારી છે. चेव चेइआई साहुणो वा जे अण्णाए वंदंति पच्छित्तं " - इति श्री व्यवहारपीठ ,, ४ " तथा " अट्टमीचउद्दसीसु अरहंता साहुणो अ वंदेઅલ્વા ’’–સાવયવૃíિ ” ( રૃ. ૨) ५ “ अट्टमोचउद्दसीसु उववासकरणं " - इति पाक्षिकचूर्णौ (૪. ૨ ६" अट्टम उत्थं संवच्छरचाउमासिपक्खियए । पोसહિંમતને મનિષ વિત્તિયં અસદૂ નિહાળે અ” (પૃ. ૨) Page #28 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨ જી] તે કરણી ચતુર્દશીએ કરવાનું ઉપર વિધાન છે, એથી ચતુર્દશીની તિથિજ સનાતન પખિપર્વ તરીકે છે, એમાં જરાયે સંશય નથી. આ કારણથી આજ પ્રકરણમાં આગળ “સેવં યાદ મૂ' ઈત્યાદિ ગાથા ૧૪ મી કહેવામાં આવશે, જેમાં “પાક્ષિકપર્વ ચતુદશીનું જ છે, પરંતુ પંચદશીનું તો કયારેય હતું નહિ, છે નહિ અને થશે પણ નહિ”—એવું પ્રતિપાદન કરેલું છે. આ ગાથાથી ચેપ્યું સમજાય છે કે (૧) અનાદિઅનંત દુઃખમય સંસારથી આત્માની મુક્તિ સાધવી એજ પ્રત્યેક જૈનનું દયેય હોવું જોઈએ. (૨) આ દયેયવાળાએ પ્રભુશાસનની નિયમ મુજબ આરાધના કરવી જોઈએ. (૩) આ આરાધના નિત્ય કરવી અશક્ય હોય તે પર્વદિવસોએ અવશ્ય કરવી જોઈએ. (૪) શ્રી જિનાજ્ઞા પ્રમાણે કરવાનું ન કરે અને ન કરવાનું કરે છે તે પ્રાયશ્ચિત્તને લાયક બને. અહીં ચાતુર્માસિક તથા સાંવત્સરિકપ શિવાય દરેક માસમાં શુકલ અને કૃષ્ણ પક્ષની બે આઠમ તથા બે ચૌદશ મળી ચાર પર્વો આવે છે. તેની સાથે દરેક માસની શુકલ પંચમી મેળવતાં પાંચ પર્વો થાય છે. શ્રી જૈનદર્શનની આ ચતુષ્પવી કિંવા પંચપર્વ કહેવાય છે. આ ઉપરાંત જપવી, દશપવ, તથા દ્વાદશાવ પણ જૈનશામાં કહેલી છે. સ્પર્વ આદિ પર્વતિથિઓ શ્રી “શ્રાદ્ધવિધિ તથા ધર્મસંગ્રહ આદિ શાસ્ત્રોમાં ७ “ अट्ठमि चउद्दसि पुण्णिमा य तहामावसा हवइ पव्वं । Page #29 -------------------------------------------------------------------------- ________________ ૐ [ તત્ત્વતર દરેક માસની સુદ અને વદની બન્ને આઠમે, બન્ને ચૌદશા, પૂ`િમા તેમજ અમાવાસ્યા—એમ છ પવે આખા મહિનામાં અને ત્રણ ષ એક પખવાડીઆમાં જણાવ્યાં છે. શ્રી વિચારામૃત સંગ્રહમાં આ ષટ્લી વિષે શ્રી ભગવતીજી સૂત્રનું પ્રમાણ પણ ઉદ્ધૃત કરવામાં આવ્યુ છે, જેમાં ચતુદશી-અષ્ટમી-અમાવાસ્યા અને પૂર્ણિમાને ષટપવી તરીકે ઓળખાવી છે. 'બીજ-પાંચમ-આઠમ-એકાદશી અને ચતુશીરૂપ દરેક પક્ષની પાંચ-પાંચ તિથિએ મળી દશ પ પણ શ્રી જૈનશાસનમાં મનાય છે. તેમાં પૂર્ણિમા અને અમાવાસ્યા ઉમેરીએ ત્યારે તે દ્વાદશપવી" પણ ગણાય છે. તિથિની આરાધનીયતાનું કારણ, h આ પવી એમાં બીજ એ પ્રકારના-સાધુ તથા શ્રાવક -થમ આરાધવા માટે છે, પાંચમ પાંચ પ્રકારના જ્ઞાનની मासंमि पव्वछकं तिन्नि अ पव्वाई पक्खमि ॥ " ( श्री धर्मસંપ્રઢ ઉષ્કૃત, મુદ્રિત પત્ર ૨૮। શ્રી શ્રાવિધિ પત્ર ૬૨) चाउदसमुदिट्ठपुन्निमासीसु पडिपुण्णं पोसह सम्मं अणुपालेमाणा " - भगवत्यां श० २” ( इति विचारामृत संग्रह मुद्रितपत्र २० ) 66 ९ " बीआ पंचमि अट्टमि एगारसि चउद्दसी पण तिहीओ । आओ सुअतिहीओ गोअम गणहारिणा भणिआ " ॥ ( श्री શ્રાદ્ધવિધિ આવિ મુદ્રિત પત્ર ૧૨) १० " बीआ दुविहे धम्मे पंचमि नाणेसु अट्टकम्मे अ । જ્ઞાતિ બંગાળ ચકી ચટ્યુવાળ | ” ( કૃતિશ્રી શ્રાદવિધિ મુદ્રિત પત્ર પર/?) Page #30 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨ જી] આરાધના માટે છે, આઠમ આઠ પ્રકારના કર્મને ક્ષય કરવા માટે છે, અગિયારસ અગિયાર અંગે સાધવા માટે છે અને ચતુર્દશી ચૌદપૂર્વોની આરાધના માટે છે. આ રીતે આપણે ત્યાં પવી એ સહેતુક છે, અને તેથી જ તે સવિશેષ આરાધ્ય છે. ' ''આગમમાં પણ પતિથિઓ આરાધવા માટે ખાસે. ભાર મુકવામાં આવ્યું છે, કેમકે તે દિવસોમાં પ્રાય: કરીને જીવને પરભવના આયુષ્યને બંધ પડે છે. જે તે ધર્માનુઠાનમાં લીન હોય તે શુભગતિનું આયુષ્ય ઉપાર્જન કરી શકે છે, અને એથી જ બીજ પ્રમુખ તિથિએ કરેલું ધર્માનુપઠાન ઘણું ફલદાયી છે. આ પ્રમાણે પણ શ્રી શ્રાદ્ધવિધિ આદિશામાં સ્પષ્ટ જણાવેલું છે. પર્વને આવો મહિમા હોવાથી એ દિવસેમાં પૌષધ-તપ-બ્રહ્મચર્ય–આરંભત્યાગ આદિ ધર્મકૃત્ય ધમાંથિ મનુષ્યોએ વિશેષ કરીને કરવાં જોઈએ. તેમાં પણ આશ્વિન ચિત્રની અષ્ટાલિક પ્રમુખ તિથિઓમાં વધારે ધર્મના ઉદ્યમવાળા બનવું જોઈએ. ११ “ आगमेऽपि पर्वतिथिपालनस्य शुभायुबन्धहेतुत्वा. दिना महाफलत्वं प्रतिपादितं, यतः-" भयवं! बीयपमुहासु पंचसु तिहिसु विहिरं धम्माणुठ्ठाणं किं फलं होइ ? गोयमा ! बहुफलं होइ, जम्हा एआसु तिहीसु जीवो परभवाउअं समजिणइ, तम्हा तवोवहाणाइ धम्माणुट्ठाणं कायव्वं, जम्हा सुहाउअं समजिणइ"। इति (श्री धर्मसंग्रह मुद्रित पत्र २३९, શાશ્ર્વવિધ રોગોzવારા પત્ર ૨૫૩/૨). १२ “पब्वेसु पोसहाई बंभ-अणारंभ-तवविसेसाई । માણોત્તત્તમકૃત્રિપમુદ્દે યુ વિલેજે . ૨૨.” (શ્રાવિધિ તૃતીયારા, પત્ર ૨) Page #31 -------------------------------------------------------------------------- ________________ [ વતર સંવત્સરિ આદિની પ્રધાનતા. અત્રે “પ્રમુખ' શબ્દથી બીજી પણ ત્રણ માસીની અને એક સંવત્સરી પર્વની અઠ્ઠાઇઓ આરાધવાનું સૂચન કરેલું છે. આ તમામમાં શ્રી વાર્ષિક પર્વ સર્વોત્તમ છે. શ્રી ચાતુર્માસિક અને પાક્ષિક પર્વો પણ મટાં પર્વો છે. તે શ્રી શાસ્ત્રકારોએ શ્રી સંવત્સરિ–ચાતુર્માસી–આદિ પર્વોમાં આળસ છેઠીને પિતાના સઘળા આદરથી જિનપૂજા-તપ-બ્રહ્મચર્ય આદિ ધર્મકિયામાં લાગી જવું” એ ઉપદેશ આપીને સ્પષ્ટ કહ્યું છે. કલ્યાણકતિથિએ પણ પર્વતિથિરૂપ છે. ઉપર મુજબ આપણે પર્વતિથિઓને વિચાર કર્યો એ ઉપરથી “શ્રી અરિહન્ત ભગવાનની કલ્યાણકતિથિઓ પર્વરૂપે નહિ ગણાતી હાય” એવી કોઈને રખે શંકા થાય, કેમકે શ્રી શ્રાદ્ધવિધિ આદિ ગ્રન્થમાં કલ્યાણકતિથિએ પણ પર્વતિથિરૂપે આરાધ્ય છે એમ જણાવેલું છે. મૂલ ગાથામાં ગ્રન્થકારે અષ્ટમી, ચતુદશી આદિ પર્વોની નેંધ લીધી છે. તે મજકુર દિવસમાં કરવા માટે જણાવેલ ઉપવાસાદિ કરણ જે ન કરે તેને પ્રાયશ્ચિત જણાવવા માટે १३ “संवच्छरचाउम्मासिएमु अट्ठाहिआसु अतिहीसु । સવારે સ્ટાફ નિપાવરફૂગાવગુણુ ” (તિ શ્રી ચાविधि उद्धृत-मुद्रित पत्र १५२) __ १४ अर्हतां जन्मादिपञ्चकल्याणकदिना अपि पर्वतिथित्वेन વિચા”—(શ્રી શાવિધિ-મુતિ પત્ર રર ) Page #32 -------------------------------------------------------------------------- ________________ - ૧ ૧ ૧ ૧ ૧ ૧ - - - - - - - - - - - - - - - ગાથા ૨-૩] છે. એથી ઉપરોક્ત શેષ પર્વતિથિઓની ઉપેક્ષા થતી નથી. ભવ્યાત્માઓનું એ કર્તવ્ય છે કે-એ પર્વતિથિઓને પણ આરાધવા માટે જરૂરી લક્ષ આપવું || ૨ || ગાથા ૩ છેઃ તપ ઉપરાંત જિનચંદન તથા સાધુવંદનની પણ અવશ્ય કર્તવ્યતા. ઉપલી ગાથામાં જણાવેલ પ્રાયશ્ચિત્તની હકીકતને વિશેષ પુષ્ટ બનાવવા માટે તેમજ વિશેષ કર્તવ્યતા જણાવવા માટે પ્રથકાર નીચલી ગાથા ફરમાવે છે – जिणहरजिणबिंबाइं सव्वाइं साहुणो य सव्वे वि। नो वंदइ पच्छित्तं पुव्वुद्दिढेसु पव्वेसु ॥३॥ (પ્ર.)-પૂર્વોકત ગાથામાં જણાવેલ અષ્ટમી-ચતુર્દશી-ચાતુમસી અને સંવત્સરી દિવસે સર્વ જીન મંદિરમાં શ્રી જિન પ્રતિમાને અને સર્વ સાધુઓને પણ જે ન વાંદે તે પ્રાયશ્ચિત આવે. ૧૫-શ્રી ઋષભદેવ કેસરીમલજીની પેઢી તરફથી પ્રકાશિત થયેલ આ ગ્રંથની પ્રતમાં પ્રસ્તુત ગાથાનું અવતરણ પણ નથી અને “વિપત્તિ જાથા નિવ” શિવાય વધુ કશી ટીકા પણ નથી. લાગે છે કે એના શ્રીમાન સંશોધકે બીજી પ્રતે મેળવવાની તસ્દી લીધી નહિ હોય. અથવા પ્રતોમાં જે પાઠ છે તેના ઉપર તેમની નજર પડી નહિ હોય. અમારી પાસે સ્વર્ગસ્થ પરમ ગુરૂદેવ આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજીએ કરાવેલી તેમજ સ્વયં શોધેલી પ્રેસકોપી અને છાણ તથા ખંભાત આદિ ભંડારની અન્યાન્ય પ્રત મૌજુદ છે. તેમાં આ ગાથાના અવતરણને પાઠ નીચે પ્રમાણે છે – Page #33 -------------------------------------------------------------------------- ________________ [ તત્ત્વતર કરવામાં ન આવે ઉપર તે તે પતિથિના જો તપ તે પ્રાયશ્ચિતનું પ્રતિપાદન કર્યું. આ ગાથામાં તે દિવસેાએ શ્રી જિનમદિરાદિને જો વાંઢવામાં ન આવે તે તેનુ પણ પ્રાયશ્ચિત આવે' એ આ ગાથાનું રહસ્ય છે. શ્રી જિનમ ંદિર તથા જિનપ્રતિમા મૂલ સૂત્ર સિદ્ધાંતમાં પણ પ્રસિદ્ધ છે. એને અંગે દેવદ્રવ્ય પણ દૈવનેજ લગતા ખાતા સિવાય બીજા કાર્યાંમાં ન વપરાય' એ પણ એટલુંજ પ્રસિદ્ધ ડાય એ શંકા વિનાની વાત છે. એના વિસ્તાર અન્ય શાસ્ત્રોથી જાણી લેવા જિજ્ઞાસુ ભવ્યાત્માએ માટે યાગ્ય છે. ||૩|| ગાથા ૪ થી : તિથિવારની સમજ 6 ૧૦ ત્યારે " ઉપર મુજબ પતિથિએ જ્યારે આરાધ્ય છે, કયે દિવસે તે તિથિઓનુ` કા` બજાવવુ જોઇએ' તેના નિયમ પણ શાસ્ત્રકાર મહારાજે બતાવવા જોઈએ. તે નિયમ મુજબ આરાધના કરવાથી જ પતિથિના આરાધક બની શકાય છે એ નિર્વિવાદ વાત છે. એક માસમાં એ પક્ષ આવે છે. અને એક પક્ષમાં પંદર તિથિએ આવે છે. તે પ્રતિપદા અથવા એકમ, મીજ આદિના નામે ઓળખાય છે. તિથિ સાથે વાર પણ આવે છે. તે સામ, મગળ, બુધ આદિ " अथाष्टम्यादिषु तपोव्यतिरिक्तं यद्विधेयं तत्सूत्रत વાદ”—અને ગાથાની ટીકાના પાઠ નીચે પ્રમાણે છેઃ-~~ યાણ્યા-‘ઝિનનૃદેવુ’-દૂચૈત્યેવુ ‘જ્ઞિવિવાનિ ? – जिनप्रतिमाः तानि सर्वाणि साधूंश्च सर्व्वानपि नो वन्दते प्रायश्चित्तं ' पूर्वोद्दिष्टेषु' - अनन्तरित गाथायां दर्शितेषु 'पर्वसु ' - अष्टम्यादिषु इति गाथार्थः ॥ ३॥ “ આના અનુવાદ ઉપર આપેલા છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪ થી ] સાત છે, અને ક્રમસર આવ્યા કરે છે, આરભસિદ્ધિના હિસાબે વારને આરંભ મેષાદિક છ રાશિમાં સૂર્યદયની પછી અને તુલાર્દિક છ રાશિમાં સુ†દયની પહેલાં થતા જણાવ્યા છે. વાર તેા પ્રાયઃ સાઠ ઘઢીને રહે છે, પણ તિથિ તે પ્રમાણે નિયમિત રહેતી નથી. શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ શાસ્ત્રામાં તિથિપ્રમાણ એક અહેારાત્રીના ખાસઠ ભાગ પાડી તેમાંથી એક ભાગ ન્યુન એટલે એકસઠ ભાગ જેટલુ હેલ છે. ચંદ્રમાસની અપેક્ષાએ આટલુ' પ્રમાણ હાવા છતાં કર્મીમાસ અને સૂમાસની અપેક્ષાએ ફેરફાર પણ છે. ૧૭ ૧૧ ચાલુ પંચાંગાના હિસામે તિથિ વધારેમાં વધારે લગભગ પાંસઠ ઘડી સુધીની હાય છે અને ઓછામાં ઓછી ચેાપન ઘડી સુધીની પણ હોય છે. આ કારણથી તિથિના પ્રારંભ સૂર્યદય સાથે નિયમિત થતા નથી અને ખીજા સૂર્યોદય સુધી તેની હયાતિ રહે એવું પણ નિયમિત નથી, એટલે ધારા કે-આજે શુક્રવાર છે અને તિથિ આઠમ છે, આ આઠમ શુ શુક્રવારની સાથેજ પેદા થઈ છે ? ના, તેના જન્મ તે આગળના વારમાં એટલે ગુરૂવારમાં થઈ ગએલા હાય છે. એનું સ્થૂલ ચિત્ર આપણે જો લક્ષમાં લઈએ તે તે આપણને એકબીજામાં ભરાએલા કાડાવાળી સાંકળના જેવુ' દેખાશે. १६- " वारादिरुदयादूर्ध्वं पलैर्मेषादिगे रवौ । तुलादिगे त्वधस्त्रिंशत्तद्युमानान्तार्धजैः” ॥ ( આર્માધિ ો. ૧) १७- " अहोरात्रस्य द्वाषष्टिभागप्रविभक्तस्य ये एकषष्टिभागास्तावत्प्रमाणातिथिरिति ” ( सूर्यप्रज्ञप्ति मुद्रित पू. १४९ ) Page #35 -------------------------------------------------------------------------- ________________ [તત્ત્વતરે મિ વા\ \ ધ ગુરૂ શુ ૮. આઠમ નામ દશમ અગીયારસ બારતેરસ ચૌદશ પૂર્ણિમા પૂર્ણિમા ગુરૂ શુક્ર શનિ રવિ સઈ (ક) મંગળ બુ () ક શનિ જ્યારે આમ છે ત્યારે આઠમની આરાધના કરનારે જ્યારે કરવી ? શાસ્ત્રને જે કાંઈ નિયમ ન હોય તે શુક્રવારે આઠમ હોવા છતાં, તે ગુરૂવારમાં પેદા થએલી હેવાથી ગુરૂવારે કાં ન કરવી ? ઉદયતિથિ આરાધવાને નિયમ. પણ આ શ્રી સર્વજ્ઞ પરમાત્માનું શાસન છે. તેમાં વિચાર કરવા ગ્ય બાબતેને વિચાર કરવામાં ન આવે હોય એવું કદી બનતું જ નથી. તિથિ પ્રકરણમાં ઉપર મુજબ હકીકત હોવાથી આરાધનીય તિથિઓનું કાર્ય કયે દિવસે કરવું તે વિષે શાસ્ત્ર પ્રાચીન નિયમે બહુ સરસ દર્શાવ્યા છે. અને તેથી જ આપણને કશી મુંઝવણ રહી શકે તેમ નથી. તે નિયમ એ છે કે – "પ્રાતઃકાળમાં પચ્ચખાણ વખતે જે તિથિ હોય તે તિથિ પ્રમાણ કરાય છે. લોકમાં પણ સૂર્યોદયના અનુસારેજ દિવસ-તિથિને વ્યવહાર થાય છે.” તિથિ આરાધવાની ૧૮-આ આકૃતિ વાર અને તેમાં લાગુ પડતી તિથિઓ સૂચક સમજવી. જેની નીચે “સ' અને “શું' મૂકેલા છે તે ક્ષય અને વૃદ્ધિ સમજવા માટે છે. १९-“तिथिश्च प्रातः प्रत्याख्यानवेलायां या स्यात् सा प्रमाणं, सूर्योदयानुसारेणैव लोकेऽपि दिवसादिव्यवहारात्"। (શાવિધિ, મુ. છ વર, તથા ધર્મશ). Page #36 -------------------------------------------------------------------------- ________________ * * * ગાથા ૪ થી ] ૧૩ ક્રિયામાં પચ્ચખાણ મૂખ્ય ક્રિયા છે. તે સૂર્યોદય વખતે કરાય છે તે સૂર્યોદય વખતની તિથિ પ્રમાણ કરાય તે સ્વાભાવિક છે. શ્રી શ્રાદ્ધવિધ્યાદિ શાસ્ત્રોમાં કહ્યું પણ છે કે – ઉદયતિથિ તેડે તે આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિધિના દેવા લાગે. ચાતુર્માસિક, વાર્ષિક, પાક્ષિક, પંચમી, અષ્ટમી પમાં તે તિથિઓ પ્રમાણ જાણવી, કે જેમાં સૂર્યોદય થએલો હોય, પરંતુ અન્ય નહિ. પૂજા, પચ્ચખાણ, પ્રતિકમણ તથા નિયમગ્રહણ તે તિથિમાં કરવાં કે જેમાં સૂર્યોદય થયે હેય. ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ છે. તેનાથી ભિન્ન કરવામાં આવે તે શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાને ભંગ, એકે ખોટું કર્યું તેને જોઈને બીજા પણ ખોટું કરે તે જાતની અનવસ્થા, મિથ્યાત્વ અને સંયમ તથા આત્માને હાનિરૂપ વિરાધના જેવા ભયંકર દેષો લાગે.” શ્રી સેનપ્રશ્નમાં આ હકીકતને નીચેના પ્રશ્નોત્તરથી વધારે ટેકે મળે છે – ર૦-“ વારિબત્તેિ વવગપંજમણુ નાશ્વ ताओ तिहिओ जासिं उदेइ सुरो न अण्णाओ ॥१॥ " पूआ पच्चक्खाणं पडिक्कमणं तहय नियमगहणं च । जिए उदेइ सुरो तीइ तिहिए उ कायव्धं ॥२॥ "उदयंमि जा तिहि सा पमाणमिअरीइ कीरमाणीए । ___ आणाभंगणवत्था मिच्छत्त विराहणं पावे" ॥३॥ इति (શ્રી પ્રદ્ધવિધિ . p. ૨૨-તથા ધસંગ્રહ) Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૪ [ તત્ત્વતનું૰ ૨૩, ઉદયમાં જે તિથિ હાય તે પ્રમાણ કરવી જોઇએ, બીજી પ્રમાણ કરતાં આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના લાગે, એવી વૃદ્ધ સંપ્રદાયથી ઉતરી આવેલી ગાથાને અને ક્ષય હાય ત્યારે પૂતિથિ કરવો' ઈત્યાદિ શ્રી ઉમાસ્વાતિ મહારાજના શ્લેાકને જેએ સ્વીકારતા નથી તેઓને તેના અર્થ માનવા પડે એવી કાઈ બીજી યુક્તિ છે કે નહિ ?” આવેા પ્રશ્ન છે. એના ઉત્તર એ છે કે-ઉદયમાં જે તિથિ હાય તે પ્રમાણુ ગણવી” ઈત્યાદિ, અને ક્ષયમાં પૂર્વ તિથિ કરવી'' ઇત્યાદિ બન્નેને પ્રમાણ રાખવામાં શ્રી શ્રાદ્ધવિધિ અને અવિચ્છિન્ન સુવિહિત પરપરા આધાર રૂપે માલુમ પડે છે, તથા “ સૂર્યોદય વખતે જે તિથિ થાડી પણ હાય તે સ'પૂર્ણ' તરીકે માનવી જોઇએ પણ વધારે ઘડીપ્રમાણુ હાય છતાં ઉદયમાં ન હોય તે તે નહિ માનવી” એવુ‘ પારાસરમૃત્યાદિ ઈતર ગ્રંથામાં પણ કહેલું છે. २१ - "उदयंमि जा तिहि सा, प्रमाणमिअरीइ कोरमाणीए । आणाभङ्गऽणवत्था मिच्छत्त विराहणं पावे" ॥१॥ इति वृद्धसमुदायगाथां 'क्षये पूर्व्वा तिथिः कार्या' इत्याद्युमास्वातिवा चकप्रणीतश्लोकं चानभ्युपगच्छतः प्रसह्य तदर्थप्रामाण्याङ्गीकरणे किञ्चिद् युक्त्यन्तरमप्यस्ति न वेति ? प्रश्नः, अत्रोत्तरम् - ‘સમિ ના તિી સા’ ‘ક્ષયે પૂર્વા તિથિ જાય તો प्रामाण्यविषये श्राद्धविधिः सुविहिताऽविच्छिन्नपरम्परा च प्रमाणमिति ज्ञातमस्ति । तथा "आदित्योदय वेलायां या स्तो कापि तिथिर्भवेत् । सा सम्पूर्णेति मन्तव्यो प्रभूता नोदयं વિના" "" કૃતિ પારાનૃાવાવષ્ણુમતીત્તિ 1′૦૨ા ( શ્રી તૈનપ્રક્ષ પ્રથમોજ઼ાલ રૃ. ૨૪) · Page #38 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪ થી ] શું ઉદયતિથિનું પ્રમાણ ક્ષય વૃદ્ધિ હોય ત્યારે તિરસ્કરણીય છે? કેટલાક એમ કહે છે કે-“આ ઉદયતિથિ માનવાને નિયમ તિથિની ક્ષયવૃદ્ધિ હોય ત્યારે સ્વીકારવાને નથી.” પરંતુ તેમનું આ માનવું ભૂલભરેલું છે. કેઈ માણસ એમ કહી દે કે- સાધુ મહારાજને કોઈ પણ ત્રસ–રથાવર જીવની હિંસા નહિ કરવાને નિયમ છે, પરંતુ જ્યારે તેણે નદી ઉતરવાની હોય ત્યારે એ નિયમ માનવાને નથી', એને અર્થ એ થાય કે-“નદી ઉતરતાં સાધુએ જીવદયા પાળવાની જરૂર નથી. આ કથન જેમ અનર્થકર છે તેમ ઉપલું કથન - પણ અનર્થકર છે. ઉદયતિથિ પ્રમાણ માનવાને નિયમ ઉત્સગિક છે. ઉત્સગને અપવાદના પ્રસંગે હોય છે તેમ આ નિયમને પણ અપવાદ હોઈ શકે છે. અપવાદ તેનું નામ છે કે જે ઉત્સર્ગના હેતુને બાધ કરે નહિ કિતુ તે સિદ્ધ કરવાના અસાધારણ માર્ગો જ આપે. આ અપવાદ હોય તેજ તે ઉત્સર્ગના અભાવે બળવાન થઈને કાર્યસાધક થઈ શકે છે. ત્યારે હવે “ક્ષય વૃદ્ધિના પ્રસંગે ઉદયતિથિને નિયમ નહિ સ્વીકારે એવું કહેનારે સુધારીને એમ કહેવું જોઈએ કેતિથિની ક્ષય વૃદ્ધિ હોય ત્યારે ઉદયતિથિના નિયમને ધ્યાનમાં રાખી ઘડાએ અપવાદ-વિધિ ફક્ત તેનાજ પુરતો સ્વીકાર જોઇએ. અર્થાત જે તિથિની ક્ષયવૃદ્ધિ હોય તેને જ અંગે અપવાદ લાગુ પડે, પણ જે પર્વતિથિ ઉદયમાંજ હેય તેને આ અપવાદની કશી અસર થતી નથી. દાખલા તરીકે આઠમને ક્ષય હોય તે સાતમે આઠમ કરાય, વૃદ્ધિ હોય તે પહેલી આઠમ જતી કરીને બીજી આઠમ કરાય. પણ આઠમ Page #39 -------------------------------------------------------------------------- ________________ [તત્ત્વતરં ઉદયમાં હોય અને આગળ કલ્યાણક તિથિ નેમને ક્ષય કિંવા વૃદ્ધિ આવી હોય તે તે કારણથી કાંઈ સાતમે આઠમ અને આઠમે નેમ, અથવા પહેલી નેમને દિવસે આઠમ કરીને ઉદયતિથિ આઠમને વિનાશ કરી શકાય નહિ. વૃદ્ધિ પ્રસંગે અપવાદ-વિધિ. હવે એજ અપવાદ-વિધિ બતાવવા માટે ક્ષયતૃદ્ધિ પ્રસંગે કઈ તિથિ આરાધનામાં લેવી તે શાસ્ત્રકાર નીચલી ગાથામાં જણાવે છે – तिहिवाए पुव्वतिहीअहिआए उत्तरा य गहिअव्वा। हीणं पिपक्खियं पुण न पमाणं पुणिमादिवसे ॥४॥ (પ્ર. –જ્યારે આરાધવાની તિથિ પડી હોય ત્યારે તેની આરાધના માટે તેનાથી પૂર્વનીજ ઉદયતિથિ ગ્રહણ કરવી. અને અધિક હોય ત્યારે તેની પછીનજ ઉદયતિથિ ગ્રહણ કરવી; જેમકે આઠમનો ક્ષય હોય તો સાતમ જે ઉદયતિથિ છે તે ગ્રહણ કરીને આઠમ આરાધવી. જે આઠમ વધેલી હોય તે બીજી આઠમે આઠમ આરાધવી. દરેક તિથિએ જે સરખા પ્રમાણની અને સૂર્યોદયમાં નિયમિત રહેવાનાજ સ્વભાવવાળી હેત તે તિથિઓની ક્ષયવૃદ્ધિ જેવું કાંઈ બનત નહિ. પરંતુ તેમ નથી તે આપણે ઉપર જોઈ ગયા છીએ. જ્યારે તિથિની હાનિ વૃદ્ધિ ન હોય ત્યારે તે સૂર્યોદયમાં આવેલી તિથિને પ્રમાણ માની કાર્ય કરાય છે પણ હાનિવૃદ્ધિ હોય ત્યારે આ ગાથામાં દર્શાવેલા અપવાદ નિયમને આશ્રય કરાય છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪ થી ] તિથિની ક્ષય વૃદ્ધિ એટલે? તિથિની હાનિ કિવા ક્ષય હો એટલે સૂર્યોદયમાં તે તિથિનું બીલકુલ નહિ આવી શકવું તે છે. તિથિની વૃદ્ધિ ક્વિા અધિકતા હેવી એટલે તે તિથિનું એકને બદલે બે સૂર્યોદયમાં આવવું તે છે. ક્ષયવૃદ્ધિનું લક્ષણ બતાવતાં શ્રી આરંભસિદ્ધિમાં જણાવ્યું છે કે“એકજ વારમાં ત્રણ તિથિઓ આવે તે વચલી તિથિ ક્ષયસંશિક છે અને એકજ તિથિ ત્રણ વારને પશે તે તે વૃદ્ધિસંસિક છે.” દાખલા તરીકે ધારો કે આજે શનિવાર છે, સૂર્યોદય વખતે એકમ તિથિ બે ઘડી માત્ર રહી છે. બે ઘડી પછી બીજ તિથિ ચાલુ થઈ તે છપ્પન ઘડી સુધી રહી. આ પછી ત્રીજ શરૂ થઈ. આ મુજબ એક વારને ત્રણ તિથિ સ્પર્શ. આમાં વચલી તિથિને ક્ષય મનાય છે. એજ મુજબ એમ માને કે આજે શનિવાર છે. સૂર્યોદય વખતે એકમ તિથિ અઠ્ઠાવન ઘડી છે. અઠ્ઠાવન ઘડી પછી બીજ તિથિ શરૂ થઈ તે રવિવારને દિવસે આખો દિવસ એટલે સાઠ ઘડી રહી છે, અને સોમવારને દિવસે પણ એજ તિથિ સૂર્યોદય વખતે હજી બે ઘડી બાકી રહી છે. આ પ્રમાણે એકજ તિથિ શનિરવિ-સોમ એમ ત્રણ વારને સ્પશી છે. આથી એ તિથિ વૃદ્ધિ પામી ગણાય છે. પાછળ ત્રીજી ગાથાની ટીકામાં બતાવ્યું છે તે પ્રમાણે તિથિનું ઘડપ્રમાણ જ્યારે એ વસ્તુ २२-"त्रीन् वारान् स्पृशति स्याज्या त्रिदिनस्पर्शिनी तिथिः। वारे तिथित्रयस्पर्शिन्यवमं मध्यमा च या" ॥५॥ (इति आरम्भसिद्धि प्रथम विमर्श) Page #41 -------------------------------------------------------------------------- ________________ [તત્વતરૂં થાય છે ત્યારે ક્ષયવૃદ્ધિ થાય છે. તેની રામજુતી માટે તે જ ઠેકાણે આપેલું ચિત્ર ફરીથી ધ્યાનમાં લઈ લેવું. નમત પ્રમાણે પણ પર્વતિથિની થતી ક્ષયવૃદ્ધિ. કેટલાક એમ કહે છે કે-જૈનમતમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થતી નથી. કિન્તુ તેમનું આ કહેવું બરાબર નથી, કારણ કે, જૈનશાસ્ત્રોમાં દરેક તિથિની ક્ષયવૃદ્ધિ થતી હોવાનું કહેલું છે. આ વાતને જરા આપણે વિચાર કરીએ. પરિપૂર્ણ ત્રીસ અહોરાત્ર પ્રમાણુ એક કર્મમાસ કહેવાય છે. ઓગણત્રીસ અહેરાત્રી ઉપર એક આખા દિવસના બત્રીસ બાસઠીઆ ભાગ પ્રમાણ (૨) ચંદ્રમાસ ગણાય છે. અને ૩૦ દિવસને એક સૂર્યમાસ થાય છે. કર્મમાસ સાથે ચંદ્રમાસ વિચારતાં પ્રતિવર્ષે છ ક્ષયતિથિઓ આવે છે. અને કર્મમાસ સાથે સૂર્યમાસ વિચારતાં છ વૃદ્ધિતિથિઓ આવે છે. એ પ્રમાણે ક્રમસર થતાં પાંચ વર્ષ પ્રમાણ એક યુગમાં એકમથી પુનમ સુધીની તમામ તિથિઓને ક્ષયવૃદ્ધિના રેગમાંથી પસાર થવું પડે છે. આજ કારણથી શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ સૂત્રમાં સ્પષ્ટ અક્ષરે છે કે એક વર્ષમાં છ ઋતુઓ છે, તેમાં છ ક્ષય રાત્રીઓ છે અને છ અધિક રાત્રીઓ છે. ૨૩–“તી વસ્તુ જે છે હૂ પંસં......તસ્થ ક્ષે છ મરત્તા ઉંટ નં......તથ ટુ મે ૪ ગતિના પં. સં... "छच्चेव य अहरत्ता आइच्चाओ हवंति माणाई । छच्चेव સત્તા ચંદિ દવંતિ માળાર્દિ ” (इति सूर्यपज्ञप्ति मु. पृ. २०२ सूत्र ७५, एवं श्रीउत्तराध्ययन आदि) Page #42 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * * * * * ૦ ૧ .૧૧૧૧૧૧૧૧૧૧૧૧ ^^^^^^^^. ગાથા ૪ થી 3 ચંદ્રમાસથી છ ક્ષીણતિથિઓ આવે છે અને સૂર્યાસથી છ વૃદ્ધતિથિઓ આવે છે.” બીજાદિને ક્ષય કિવા બીજાદિની વૃદ્ધિ બોલાય કે નહિ? આ ઉપરથી જૈન પંચાગે કે જે ઘણા કાળથી અવિ. હેર થયેલાં છે તેમાં પણ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ આવતી હતી તે સિદ્ધ થાય છે. જ્યારે બીજપ્રમુખ તિથિઓની ક્ષયવૃદ્ધિ આવવી અનિવાર્ય જ છે ત્યારે “આજે બીજ આદિને ક્ષય છે અથવા બીજ આદિ બે છે એવું આપણાથી શા માટે ન બોલી શકાય ? બોલી શકાય જ. જે વસ્તુ જેવી હોય તેને તેવી કહેવી તે તે સમ્યદ્રષ્ટિને ખાસ ધર્મ છે. પંચગેમાં પણ જે તિથિની વૃદ્ધિ આવી હોય તે જ તિથિને ક્ષય અથવા વૃદ્ધિ લખાય છે. પંચાંગની માન્યતા. પંચાંગ એ તિથિવાર જવાનું મુખ્ય સાધન છે. જેમાં તિથિ, વાર, નક્ષત્ર, ગ તથા કરણ આદિ મેળવેલાં હોય તે પંચાગ કહેવાય છે. જૈન પંચાગે ઘણા કાળથી વિચ્છેદ પામેલાં છે તેથી જ લૌકીક પંચાંગને અનુસરવાને શાસ્ત્રમાં ઉલ્લેખ મળે છે. તેમાં પણ ઘણા તિષિઓને સ્કૂલ ૨૪- “તપિ સૈદિgવાનુણા...ષિના તુ સાપુના હજુ ન જ્ઞા”િ અર્થાત- તે જૈન ટીપણું હાલમાં સમ્ય પ્રકારે જાણવામાં આવતું નથી. જુઓ શ્રીeyવધિ. ૬. ૨૭રૂ . ધા. પ્રકાશિત આવૃત્તિ. એ પ્રમાણે વારિરાત્રિમાં પણ પાઠ છે. ૨૫ જૂઓ આગળ આજ પ્રન્થની ગાથા ૪૬ ની કીકામાં. Page #43 -------------------------------------------------------------------------- ________________ [તત્ત્વતરં AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA કે * * * ગણિતવાળે પ્રાચીન મત સંમત હોવાથી તિથિઆરાધન માટે સ્થલ ગણત્રીવાળું જોધપુરી પંચાંગ માનવાને હાલ સંપ્રદાય ચાલે છે. શ્રી આરંભસિદ્ધિની ટીકામાં “સ્થલ પ્રમાણ ઘણું જતિષ જાણનારાઓને સંમત છે, માટે અમે પણ તેને આદર કર્યો છે,” એ પાઠ હોવાથી સ્થલ ગણિત પ્રત્યે આદર સ્પષ્ટ થાય છે. આથી આજે સુક્ષ્મ ગણિતના ધોરણે રચાએલા પંચાંગને જૈન પંચાંગના નામે માન્ય કરાવવાના જે કઈ તરફથી પ્રયાસ થાય છે તે પ્રામાણિક માની શકાય તેવા નથી. ભીંતીયાં પંચાગથી કઈ વખત ભ્રમમાં ન પડે. છેડા વખતથી માત્ર તિથિ, વાર અને પંચકાદિ દર્શાવનારાં ભીંતીયાં પંચાંગ કાઢવામાં આવે છે. તે લેકેને પર્વતિથિઓ વગેરે સુગમતાથી માલુમ પડે તે હેતુથી જાય છે. યદ્યપિ તેમાં પર્વતિથિને ક્ષય હોય તે તે તિથિને ક્ષય નહિ લખતાં પૂર્વતિથિને ક્ષય લખી દેવાય છે, અને પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે તેને બેવડી નહિ લખતાં પૂર્વતિથિને ૨૬-“(ચંરા-૨૬-સ્ટા-કરૂ-વિહા-ક) ૨૫૨ वर्षेऽयनांशपरिमाणं सूक्ष्मेक्षिकयाऽऽयाति,परं प्रत्यब्दमेकैव कला किश्चिदधिका वर्धते इति स्थूलमानमेव बहुज्योतिर्विदां सम्मतं, ततोऽस्माभिरपि तदेवात्रादृतं, तथा च १५१२ वर्षे १५ अंशाः ३४ कलाश्चायान्ति" (શ્રી રામસિદ્ધિ, વિમલ, નાથા ૭ ટat) નેધ–આમાં ટીકાકાર મહારાજે પોતાના સમયના અયનાંશ પ્રમાણે પ્રથમ સૂક્ષ્મ ગણિતથી કાઢેલા છે, પણ વિદ્વાનોને સ્થૂલ ગણિતથી આવતું પ્રમાણ સંમત હોવાથી તે છેડી દીધા છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪ થી ] ૨૧ એવડી લખાય છે, તથાપિ તે શાસ્ત્રીય ધારણ નિહ હાવાથી તેના જ ઉપર કેવળ આધાર કે આગ્રહ રાખવા ખાટા છે. શાસ્રીય વસ્તુ ઉપર બતાવી તે મુજબ છે. અને હજી પણ આગળ ખતાવાશે તેના ઉપર ધ્યાન રાખી કાર્ય કરવું હિતાવહુ છે, ભીતીયાં પંચાંગાની ભ્રમેાત્પાદકતા શી રીતે છે, તે અમાએ આગળ ગાથા ૫ ની ટીકામાં મેધક પ્રશ્નાત્તરી’ માં બતાવ્યું છે. " પૂ. પા. ઉમાસ્વાતિ મહારાજનું વચન પણ શું સાબીત કરેછે? ઉપર મુજબ પતિથિઓની પણ ક્ષયવૃદ્ધિ હોવાથી મૂલ ગાથાના પૂર્વાર્ધમાં ‘તિથિ પડી હોય તે પૂર્વની જ તિથિ ગ્રહણ કરવી અને વધી હાય ! ‘ ઉત્તર ' ની એટલે ખીજાજ સૂર્યોદયની તિથિ ગ્રહણ કરવી’–એવી વિધિ ફરમાવવામાં આવી છે. કહ્યું પણ છે કે ક્ષયમાં પૂતિથિ ગ્રહણ કરવી અને વૃદ્ધિમાં ઉત્તરતિથિ ગ્રહણ કરવી. શ્રી વીરપ્રભુનું નિર્વાણ કલ્યાણક લેાને અનુસારે જાણવું. અર્થાત્–ાક કરે તે દિવાળી.’’ લગભગ સત્તરસે વર્ષથી ચાલ્યા આવતા પૂર્વધર મહારાજ શ્રી ઉમાસ્વાતિજીના આ પ્રઘાષ છે. એનાથી પણ એ સાબીત થાય છે કે (૧) જૈન મત પ્રમાણે પણ પતિથિને ક્ષયે આવે છે અને વૃદ્ધિ ચે આવે છે. ૨૭-૩માĪાતિવચઃપ્રઘોષશ્ર્ચય સૂયતે ક્ષયે પૂર્વા તિથિઃ कार्या, वृद्धी कार्या तथोत्तरा । श्रीवीरज्ञाननिर्वाणं कार्य મેનુનૈદ ’’॥ (શ્રીશ્રાદ્ધવિધિ-મુ-પૃ. ૨, એ પ્રમાણે ધર્મસંપ્રદ્દામિાંપણ) "यदुक्तं- 'क्षये पूर्वा तिथिर्ब्राह्या वृद्धौ ग्राह्या तथोत्तरा । श्रीमद्वीरस्य निर्वाणं ज्ञेयं लोकानुसारतः ॥ १ ॥ " (पृ. ३) Page #45 -------------------------------------------------------------------------- ________________ ર [ તવતરે (૨) પર્વતિથિને ક્ષય હોય ત્યારે તેની પૂર્વની જ ઉદયતિથિ લેવી કે જે દિવસમાં ક્ષીણતિથિ સંપૂર્ણ ભોગવાય છે. (૩) થર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે બીજા દિવસની જ ઉદયતિથિ લેવી કે જે દિવસે પ્રસ્તુત તિથિ સમાપ્ત થાય છે, () જે તિથિની ક્ષયવૃદ્ધિ આવી હોય તેને જ અંગે આ નિયમ લાગુ પડે, પણ જે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન હોય તેને આ નિયમ લાગુ કરાય જ નહિ. (૫) કલ્યાણક તિથિએ પણ પર્વતિથિએના જેટલી મહત્વવાળી છે. ચાદશને ક્ષય હોય ત્યારે શું પુનમે પાકિબ થાય છે? આ નિયમને કબુલ રાખવા છતાં પણ જે કઈ એમ માને છે કે-“અષ્ટગ્યાદિ તિથિને ક્ષય હોય ત્યારે તે સમસ્યાદિ પૂર્વ તિથિ લેવી પણ ચૌદશનો ક્ષય હોય ત્યારે પૂનમ લેવી” તેની મને ભ્રાંતિ દૂર કરવા માટે ઉત્તરાર્ધ દ્વારા શાસ્ત્રકાર કહે છે કે- હીન” એટલે ક્ષીણ થએલું પણ “પાક્ષિક એટલે ચૌદશપર્વ પૂર્ણિમામાં કરવું પ્રમાણભૂત નથી, કારણ કે–પૂર્ણિમાના દિવસે ચતુર્દશીના ભેગની બંધ સરખી પણ નથી, કિંતુ તેરસના દિવસે જ કરવું પ્રમાણભૂત છે. આ વિષેની દ્રષ્ટાંતવાળી યુક્તિઓ આગળ આજ ગ્રંથમાં કહીંશું તેરસ છતાં ચાદશ કહેવાય તેને ખુલાસે વાદી અહીં ગ્રંથકાર સામે શંકા ઉઠાવે છે કે-ઔદાયિક તિથિને સ્વીકાર અને અન્ય તિથિને તિરસ્કાર કરવામાં તત્પર આપણે બને છીએ, તે તેરસને ચૌદશ રૂપે સ્વીકાર કરે શી રીતે યોગ્ય છે ?' Page #46 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪ થી] ૨૩ ગ્રંથકાર અને સમાધાન આપે છે કે-“ તારું કહેવું ઠીક છે. પરંતુ પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં તેરસને “ચૌદશ” એવું નામ આપેલું હોવાથી ત્યાં “તેરસ” એવા નામને પણ અસંભવ છે ” કહ્યું છે કે ૨ સંવછરી, માસી, ૫ખી અને આધીનાદિ આષ્ટાહિક તિથિઓમાં જેમાં સૂર્યોદય થયો હોય તે તિથિઓને પ્રમાણ કહી છે. २८-"संवच्छर चाउमासे पक्खे अट्टाहिआसु य तिहिसु । ता उ पमाणं भणिया जाओ सूरो उदयमेइ ॥१॥ अह जइ कहवि न लभंति ताओ सूरूग्गमेणं जुत्ताओ। ता अवरविद्ध अवरा वि हुज्ज न हु पुव तविद्धा ॥२॥ નેંધ -તત્ત્વતરંગિણી ટીકામાં આ બે પ્રાચીન ગાથાઓની સાક્ષી આપી છે. આ બે ગાથાઓ પછી મુક્તિ પ્રતમાં પાછો જે પાઠ નથી તે અમારી પાસેની હસ્તલિખિત પ્રતમાંથી અહીં ઉતારીએ છીએઃ __“ अत्र प्रथमगाथायाः सुगमत्वेन द्वितीयगाथार्थो यथाअथ यदि कथमपि 'ता:'-पूर्वोक्ताः सूर्योद्गमेनयुक्ताः'-अवाप्त सूर्योदया इति यावत् , न लभ्यन्ते 'ता'-तर्हि 'अवविद्ध'त्ति अपरविद्धा क्षीणतिथिभिर्विद्धा-अर्थात्प्राचीनास्तिथयः 'अपरा अपि'-क्षीणतिथिसंज्ञिका अपि, प्राकृतत्वाबद्भर्थे एकवचनं, દુન્ન” ત્તિ-ગુદા તિવમાઠું ‘ર દુત્તિ-દુ વાર્થ च्यवहितः संबध्यते, तद्विद्धाः सत्यो न पूर्वा एव-पूर्वातिथिनाम्न्य एव भवेयुः किन्तु उत्तरसंक्षिका अपीति भावः।" આમાં ગ્રંથકાર મહારાજે “અહીં પ્રથમ માથા સુગમ હોવાથી બીજી ગાથાનો અર્થ આ પ્રમાણે લખીએ છીએ.” એમ જણાવીને બીજી ગાથાની સંપૂર્ણ ટીકા લખી છે, જેનો ભાવાર્થ અમે ઉપર આપેલો છે. સુજ્ઞ વાંચકોને લાગશે કે–પ્રસ્તુત ગ્રંથમાં શ્રીમાન સંશોધકે આવા પાઠો અથવા પાઠાન્તરે કેમ છોડી દીધા હશે ?' પર તુ તેમાં અમારો ઈલાજ નથી. ફુલ્લક ફેરફાર છોડી દેવા છતાં Page #47 -------------------------------------------------------------------------- ________________ [ વત ૨૦ હવે જે કદાપિ તે તિથિઓ સૂર્યોદયથી યુકત ન મળે તે ક્ષીણતિથિ યુક્ત પૂર્વની તિથિ ક્ષીણતિથિની સંશાવાળ પણ બને છે. ક્ષીણતિથિ યુક્ત પર્વની તિથિ પૂર્વતિથિના નામવાળી જ રહે એમ નહિ પણ તેને ઉત્તર એટલે ક્ષીણતિથિની સંજ્ઞા પણ અપાય છે.” મતલબ એ છે કે સૂર્યોદયવાળી તિથિ ન મળે ત્યારે તે તિથિ જેમાં સમાયેલી છે તે પૂર્વતિથિ લેવી. વિરોધને પરિહાર. પહેલાં તેરસને તેરસ એવા નામને પણ અસંભવ જણાવી ચૌદશજ કહેવાય ” એ પ્રમાણે કહ્યું. અને અહીં તમે “ક્ષીણતિથિની સંજ્ઞાવાળી પણ કહેવાય'-એ પ્રમાણે કહેવા માગે છે, તે આ પરસ્પર વિરોધ કેમ ન ગણાય ? આને જવાબ એ છે કે-“અમે પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં કહેલું હેવાથી વિરેાધ આવતો નથી અથવા “મૂખ્ય અને ગૌણના ભેદથી તેરસ હોવા છતાં મૂખ્યપણે ચૌદશ જ કહેવાય એવો અમારે અભિપ્રાય હેવાથી કશે જ વિરોધ નથી. શાસ્ત્રકાર આથી સિદ્ધ કરે છે કે ક્ષયને બદલે પૂર્વતિથિને ક્ષય કરવાનું નથી, પણ અષ્ટમ્યાદિને ક્ષય હોય ત્યારે ઉદયતિથિ સહભ્યાદિ હોય છતાં તેને મૂખ્ય ભેદે સહભ્યાદિ નહિ બેલતાં ક્ષય પામેલી અષ્ટમ્યાદિ રૂપે બોલાય છે, કારણ કે-સાતમ કરતાં આઠમ પ્રધાન છે. તમારે જે, શાસ્ત્રના સત્ય અર્થને માનવે જ હોય તે આ પાઠને ખાસ પાઠે કિંવા પાઠાન્તરનાં સ્થલ હજી આગળ પણ અમારે બતાવવાં પડશે. તે એટલા જ માટે કે-ગ્રંથકાર મહારાજને ન્યાય આપવાની અમારી ફરજ અદા થાય. Page #48 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫ મી ] ૨૫ પૂર્વતિથિના ક્ષયની સાબીતીમાં કાઇ પણ રીતે ખે'ચી જવાય તેમ નથી, કેમકે-‘વિ' શબ્દથી શાસ્ત્રકારે તા - પૂતિથિ પૂર્વતિથિ સંજ્ઞક પણ રહે અને ક્ષીણતિથિ સંજ્ઞક પણ થાય’ એમ બે વાતા કહી છે, તે ટીકાકાર મહારાજે મૂખ્ય ગૌણુના ન્યાય બતાવીને સંગત કરેલી છે, જો પૂર્વતિના ક્ષયજ કરવાનું શાસ્ત્ર માન્યુ હોત ત‘પૂર્વતિથિ પૂર્વતિથિ પણ હેવાય અને ક્ષીણતિથિના નામે પણ કહેવાય' એમ એ વાત કરત નહિ. વાદીના સ્વીકાર. આ વસ્તુ તે પણ અંગીકાર કરેલી છે. જો તેમ ન હોય તા આમના ક્ષયે સાતમના દિવસે ‘ અમે આજે આઠમને પૌષધ આદિ કરેલા છે' એમ તારાથી કેવી રીતે કહી શકાશે? તું આઠમનું કા સાતમને દિવસે કરે છે, એટલે ‘આમ ક્ષય પામેલી હાવાથી તેનુ કાર્ય પણું ક્ષય પામી ગયું ' એવું તારાથી હરગીજ કહી શકાશે નહિ. મુંઝાઇને જો તું એમ કહેવા માગે કે– લોકવ્યવહારના ભંગના પ્રસંગ ન આવે તે માટે ક્ષીણાષ્ટમીનું કાર્ય સાતમે કરીએ તેમાં કાંઈ દોષ નથી.' તો અમારૂં તમને એજ કહેવું છે કે બહુ સારૂં. એજ ભય રાખીને ક્ષીણુ ચતુર્દશીનુ કા પણ તમે તેરસે જ કરેા, લેાકભીતિ તેા તમારે માટે બન્ને ઠેકાણે સરખી છે.’ અર્થાત્ આઠમના ક્ષયે જેમ તમે સાતમ ગ્રહણ કરી છો તેમ ચૌદશના ક્ષયે તેરસ જ ગ્રહણ કરવી તમારે માટે ચેાગ્ય છે, કિંતુ પુનમમાં તેનું કૃત્ય કરવું ખીલકુલ ઘટમાન નથી || ૪ || ગાથા ૫ મી : વાદીની વિશેષ શંકાનું નિરાકરણ. હવે ચૌદશના ક્ષયે પુનમનેા વાદી કે જેને એવી શુકા છે કે– • ચતુષ્પવિ અંતર્ગત આરારૂપે તરતજ આવીને ઉભી રહેતી Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૬ [ તત્ત્વતર૰ પૂર્ણિમામાં પખ્ખિનું' કૃત્ય કરવું યોગ્ય છે, નવમીમાં એવી પરિસ્થિતિ નહિ હાવાથી તુટેલી આઠમનું કાર્યાં. સાતમાં જ કરાય છે.’ આ શંકાને દૂર કરવા માટે પાંચમી ગાથા કરમાવે છેઃनाराहणभं तिए पक्खियकज्जं च पूण्णिमा दिवसे । हीणट्टमि कल्लाणगनवमीए जेण न पमाणं ॥ ५॥ (૫૦)-જો કે આગમામાં ત્રણ ચામાસી સંબધી પુનમે। અને અમાવાસ્યાએ પુણ્યતિથિ રૂપે મહા કલ્યાણુકપણે આરાધ્ય કહેલી પ્રસિદ્ધ છે. “તા પણ શ્રાવકાના કેવલ પૌષધવ્રતને આશ્રયીનેજ તે સામાન્યપણે ગ્રહણ કરેલી કયાંય જોવામાં આવતી નથી. એ કારણથી અહીં તેજ અપેક્ષા રાખીને યુકિતએ બતાવાય છે. તે આ પ્રમાણેપૂર્ણિમા આરાધ્ય છે એ ભ્રાન્તિથી પણ ચૌદશનું કૃત્ય પૂર્ણિમાને દિને કરવું વ્યાજબી નથી,’ 6 આ વાતને ગાથાના ઉત્તરાર્ધમાં દુષ્ટાંત આપી મજબુત કરે છે. • જેમ ક્ષીણુ અષ્ટમીનુ` કા` કલ્યાણક તરીકે આરાધ્ય હોવા છતાં નોમના દિવસે કરવું પ્રમાણભૂત નથી તેમ.' પરગચ્છિને પણ આ વસ્તુ માન્ય છે. એમ નહિ કહેવુ જોઇએ ક્રે—‘ નવમી કલ્યાણુક તિથિ હાવા છતાં ચતુર્વિં રૂપે આરાધ્ય નથી માટે નોમની સાથે પૂર્ણિમાને ૨૯-મુદ્રિત પ્રતમાં આ ઠેકાણે तथापि क्वापि श्रावकाणां વનું ઔષધવ્રતમેવાશ્રિત્ય સામાન્યન ગુદીતાદર્યન્ત” એવા પાઠ આપેલા છે. એમાં “ન” રહી ગયેલા જણાય છે, કારણ કે– લિખિત પ્રતમાં “તથાપિ ન વિશ્રાવજાળાં હેવનું ઔષધવ્રતમેવાધિત્વ સામાન્યેન અનિતા ચન્ત” એવા પાઠ છે. અહીં એ પાઠ અમાને સુસંગત જણાયાથી અનુવાદ પણ તેને અવલખી કર્યાં છે. " 66 Page #50 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫ો] ૨૭ * સરખી કાં બતાવા છે? કારણ કે-અમે તમને જ પૂછીએ છીએ કે પૂર્ણિમા ચૌદશ કરતાં અધિક છે કે તેરશ કરતાં અધિક છે ?’ ચૌદશ તેા સનાતન કાળથી પખ્ખિની તિથિ છે . અને ભગવાન કાલકસૂરીથી તે ચામાસીની તિથિ પણ છે. તેનાથી પુનમ અધિક આરાધ્ય છે એમ તેા તમારાથી એલી શકાશે નહિ. ત્યારે ‘ તેરસથી અધિક છે' એમ તમારે કહેવુ પડશે, તે એજ પ્રમાણે નોમ પણુ સાતમ કરતાં કલ્યાણુક તરીકે અધિક આરાધ્ય છે. આથી પુનમ અને નામમાં સરખા પ્રસંગ આવી પડે એ દેખીતું જ છે. આરાધ્ય રૂપે તે પુનમ અને બીજી કલ્યાણકતિથિએમાં પણુ સમાનણું છે તે સ્વયં વિચારી નેવુ જોઇએ. વળી અમે પૂછીએ છીએ કે તુટેલી આઠમવાળી સાતમ ચતુર્વિમાં ગણાય કે નહિ ?” જો ગણી શકાય તેા તુટેલી ચૌદશવાળી તેરસ પણ ચતુર્વિ અન્તર્ગત કેમ ન ગણાય ? જે એમ કહેા કે–‘ન ગણાય,' તેા તમનેજ અનિષ્ટ પ્રસંગ છે, કેમક્રે-પર્વ તિથિ શિવાયની તિથિમાં તમે પૌષધ સ્વીકારતા નથી, છતાં તમારે માટે તે! તે દિવસે સ્વીકારેલા ગણાશે! ક્ષીણ તિથિ રહિત તિથિ સ્વીકારવામાં આપત્તિ. વળી ચતુષ્પવિ પણ આરાધ્ય છતાંયે બધી એકસરખી છે તેવું નથી તેા પછી ચૌદશના ક્ષયે પુનમ જ પાક્ષિક પર્વ તરીકે શા માટે અંગીકાર કરવી જોઇએ ? પાક્ષિક પર્વની અપેક્ષાએ જેવી ત્રયેાદશી છે તેવી પૂર્ણિમા છે, આ પ્રમાણે જો ન માનીએ તા પાક્ષિક કૃત્યની વ્યવસ્થા નહિ રહે. જે તમે ચૌદશના ક્ષયે તેરસને બદલે પુનમ જ સ્વીકારવાના મતવાળા છે તેા ‘પર્યુષણાની ચેાથના ક્ષયે પાંચમના સ્વીકાર કરીને તમારે વ્યાકુળ થવું પડશે’ તે પણ તમારે જાણવું જોઇએ કારણ કે–તમારી દ્રષ્ટિ ચૌદશથી આગળ આવતી પૂર્ણિમામાં પતિથિ રૂપે ચાંટેલી છે, તે તેજ પ્રમાણે Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૮ [તવતરં૦ ચોથની આગળ આવતી પાંચમ પણ પર્વતિથિ રૂપે જ છે. એટલે ચોથના ક્ષયે સંવત્સરી પણ તમારે પાંચમે જ બજાવવા વ્યાકુલ થવું પડશે. છતાં ત્યાં તે તમે અમારી માફક ફ પૂર્વાના નિયમ મુજબ ત્રીજ જ અંગીકાર કરે છો, પરંતુ પાંચમે ચુથ નથી કરતા. તેજ પ્રમાણે ચૌદશના ક્ષયે તમે તેરસે ચૌદશનું કૃત્ય કરે, પણ પૂર્ણિમાએ કરવા તત્પર ન થાઓ. ખરેખર, ચૌદશ વિના ચૌદશનું કૃત્ય પૂર્ણિમામાં કરવું તદ્દન અયુક્ત જ છે. શ્રી પરમાનંદે “રૂદ્ર પશ્ચિય સામાચારી” નામના ગ્રંથમાં અને જિનવલભસૂરિએ પૌષધવિધિમાં લખ્યું છે કે જ જે તે દિવસે ચૌદશ હોય તો પ—િ અથવા ચેમાસી પડિકમવી, જે ન હોય તે દેવસિક અથવા સંવત્સરી (જે દિવસ - ૩૦-આ સ્થળે મુકિત પ્રતમાં “જિં ચ વિર્ય पञ्चदश्यां न युक्तमेव, चतुर्दशी (अह चउदसी तो पक्खिअं) पडिक्कमिय साहुविस्सामणं कुणइत्ति भवदाप्तोक्तेः". આટલે જ પાઠ છાપેલે છે, જ્યારે અમારી પાસેની પ્રતમાં નીચે પ્રમાણેને પૂરે પાઠ છે___ "किं च पाक्षिककृत्यं पञ्चदश्यामयुक्तमेव, चतुर्दशीमन्तरेण तत्कृत्यस्यायुक्तत्वात्, यदुक्तमभयदेवसूरिमुखात्परमा. नन्दनाम्ना 'रुद्रपल्लियसामाचार्या' पौषधाधिकारे जिनवल्लभसूरिणा 'पौषधविधि' प्रकरणे *"जइ तंमि दिणे चउदसी तो पक्खियं चाउम्मासि वा, अह न तो देवसियं संवत्सरिअं घा पडिक्कमिअ साहु विस्सामणं कुणइत्ति।" સુજ્ઞ વાંચકે આ બન્ને પાઠનું અંતર સ્વયં માપી લેશે. . Page #52 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫ મી] હાય તે પ્રમાણે) પડિમવું. પ્રતિક્રમણ કરીને સાધુની વિશ્રામણાસેવાભિત કરવી.’’ ૨૯ આમાં ચાખ્યુ` પ્રતિપાદન કર્યું છે કે (૧) પષ્મિના દિવસે જ ખ્ખુિ કરાય અને (૨) સંવત્સરીના દિવસે જ સંવત્સરી કરાય. કિન્તુ (૩) પખ્ખિ અથવા સંવત્સરીની તિથિ જ ન હાય અને તે દિવસે તમે પખ્ખુિ કે સાંવત્સરી કરવા માગે। તે તે કદી કરી શકાય નહિ. પૂર્ણિમાના ક્ષયે તમે શું કરશે! ? ભેા મિત્ર! ચતુર્દશી અને પૂર્ણિમા બન્ને આરાધ્ય તરીકે તમને સમ્મત છે. જો તમારા મત પ્રમાણે ચૌદશના ક્ષયે પુનમ કરવામાં આવે તા પુનમની જ આરાધના થઈ, ચૌદશની આરાધના ઉપર તેા પાણી જ મૂકાઇ જશે. જો તમે એમ કહેવા માગા કે—ચૌદશના ક્ષય થયેલા હેાવાથી તેની આરાધના પણ નષ્ટ થઇ ગયેલી છે તે અમે તમને મિત્રભાવે પૂછીએ છીએ કે–‘ ભાઇ ! આઠમે તમને શુ ખાનગીમાં કાંઇ આપેલુ છે કે જેથી નષ્ટ થઈ ગએલી આઠમને તમે ફેરવીને માનો છે અને ચૌદશે તમારા શે। અપરાધ કર્યાં છે કે તેનુ નામ પણ સહન થતું નથી ?? જો તમે અમને એમ પૂછે કે:• પૂર્ણિમાના ક્ષયે તમે શું કરશેા?' તે અમે કહીએ છીએ કેપુનમના ક્ષય. ચાદશમાં જ સમાઈ જાય છે. - તમારી વિચારચતુરાઈ તા સરસ છે! કેમકે તમે જાણા છે —પુનમના ક્ષય થયેલા છે એટલે ચૌદશને દિવસે ચૌદશ અને પૂર્ણિમા બન્ને તિથિ પૂરી થાય છે, તેથી ચૌદશ ભેગી આરાધના થઈ જાય છે. આ જાણવા છતાં તમે નાહક ચૌદશમાં પુનમનુ આરાપણુ કરીને તમે આરાધા છે.' પુનમની પણ પૂછે છે'. એમ પણ Page #53 -------------------------------------------------------------------------- ________________ હo. [તત્ત્વતરે તમારે અમોને નહિ કહેવું, કારણ કે-પુનમને ક્ષય થએલો હેવાથી ચૌદશમાં તેની વાસ્તવિક સ્થિતિ છે જ. તે હોવાની યુક્તિ અમે કહી ગયા છીએ, અને હજી આગળ જ્યાં ક્ષણ અને વૃદ્ધિ તિથિનું સાધારણ લક્ષણ જણાવીશું ત્યાં કહીશું, પણ તમે તો તુટેલી ચૌદશને પુનમમાં તમારી બુદ્ધિકલ્પનાથી આરોપીને આરાધે છે કેમકે–પુનમમાં ચૌદશના ભોગની ગંધ સરખી નથી. છતાં તમે તે તે હોય તેમ સ્વીકારીને ચાલે છે. તે તમારું શું થશે ? તમારું આ આરોપજ્ઞાન તો સર્વથા મિથ્યાજ્ઞાન રૂપ છે. વાદી શ્રી દેવસૂરિજીએ શ્રી પ્રમાણુનયતત્ત્વકાલંકારમાં ફરમાવ્યું છે કે- જે વસ્તુ જેમાં ન હોય તેમાં તે વસ્તુનું જ્ઞાન કરવું એ આરોપ છે, જેમ છીપમાં રૂપું ન હોવા છતાં કેઈ રૂપું માની લે તેમ.” જુઠ્ઠો વસ્તુનું નામ આરોપ છે. ધ્યાન રાખજો કે અહીં શાસ્ત્રકારે પુનમના ક્ષયે તેરસ કે ચૌદશને ક્ષય કરવાનું નથી કહ્યું, પણ ચૌદશને દિવસે જ ચૌદશપુનમ બેનું આરાધન ફરમાવ્યું છે. પુનમને દિવસે ચૌદશ નહિ હોવાથી પુનમે ચૌદશ માનનારને મિથ્યા આપની આપત્તિ આપી છે. ચતુર્દશીના ક્ષયે ત્રદશી જ લેવી સત્ય છે. વળી પુનમને દિવસે કરાતા પાક્ષિક અનુષ્ઠાનને તમે પુનમનું અનુષ્ઠાન કહેશો કે ચતુર્દશીનું અનુષ્ઠાન કહેશો? જે પુનમનું અનુષ્ઠાન કહેશે તે પાક્ષિક અનુષ્ઠાનને લોપ થશે અને જે ચૌદશનું કહેશે તે એક મૃષાવાદ થશે, કેમકે–પુનમને ચૌદશ કહેવી એ સ્પષ્ટ મૃષિાભાષણ જ છે. ૩૧-“ચડુક્ત પ્રમાનિયતારવારે શ્રીદેવીવાર્ય पादैः- अतस्मिस्तद्ध्यवसायः समारोपो, यथा शुक्तिकायामिदं ખતમ ફુતિ (g. ૯) Page #54 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫ મી ] ૩ અમે જ્યાં પુનમના ક્ષયે ચૌદશમાં પુનમ સ્વીકારીએ છીએ ત્યાં અમને આ આપત્તિ નથી, કારણ કે- ચૌદશને દિવસે ચૌદશ-પુનમ બને સમાપ્ત થાય છે. આ વિષે વધુ આગળ કહેવાશે. તમે જે એમ પૂછતા હોય કે શું ચૌદશના ક્ષયે તેરસમાં ચૌદશનું જ્ઞાન મિથ્યા નહિ કહેવાય ?” તે અમે કહીએ છીએ કે-“ના, નહિ કહેવાય.' જમીન ઉપર ઘડો અને વસ્ત્ર બને પડયાં હોય, તે જોઈને જેને એવું જ્ઞાન થાય કે-અહિં ઘડ અને વસ્ત્ર છે તે શું ખોટું કહેવાશે ? સેના–રત્નમય કંડલમાં કોઈને સોના-રનનું જ્ઞાન થાય તે શું ખોટું છે? તો પછી રવિવારાદિ દિવસે જ્યાં બન્ને તિથિઓ તેરશ–ચૌદશ સમાપ્ત થતી હોવાથી વિદ્યમાન છે, ત્યાં તેનું જ્ઞાન મિથ્યા આરોપ શી રીતે કહેવાય? આજ કારણથી આ પ્રકરણમાં “રંguળત્તિ ૪ –ગાથા ૧૭મીમાં “રવિવારાદિ જે દિવસે જે તિથિ સમાપ્ત થતી હોય તે દિવસ તે તિથિ રૂપે સ્વીકાર” ઈત્યાદિ વિષય કહેવામાં આવશે, તો તેમાં પણ તમારી મતિ મુંઝાઈ જવી જોઈએ નહિ. આથી સિદ્ધ થાય છે કે-જે દિવસે બે તિથિ સમાપ્ત થતી હોય, તે દિવસે પંચાંગમાં એકમ–બીજાદિ ભેગાં લખવામાં કઈ પણ પ્રકારને બાધ નથી. લૌકિક અપેક્ષાએ તે દિવસે સૂર્યોદયવાળી તિથિ ગણાશે. અને શાસ્ત્રની અપેક્ષાએ આરાધનીય તીથિ ગણાશે. આજે અમુક તિથિઓ ભેગી છે”—એવું તે સામાન્ય જનસમાજમાં પણ બોલાય જ છે. સાથે આવેલી પર્વતિથિએ અંગે ખુલાસે. બે-ત્રણ કલ્યાણકતિથિઓ સાથે આવેલી હોય અને માન કે–તેમાં ઉત્તરતિથિને ક્ષય આવેલે હેય, ત્યારે પણ શું તમે પુનમના Page #55 -------------------------------------------------------------------------- ________________ [ તત્ત્વતરં૦ ક્ષયની માફક તેના ક્ષયને પાછળની કલ્યાણકતિથિમાં સમાવી દેશે ?” આ પ્રશ્નને ઉત્તર આપતાં શાસ્ત્રકાર જણાવે છે કે -બેશક છે. એમાં પૂછવાનું જ શું છે? પુનમના ક્ષયે પુનમ ચૌદશામાં હતી કે નહિ ? તેજ પ્રમાણે ધરે કે-બે કલ્યાણક તિથિઓ સાથે છે તેમાં બીજી તિથિને ક્ષય થએલે છે, એટલે શું તે તિથિ જ નથી? ના, તિથિ તે છે પણ તે પાછલી તિથિમાં આવી ગઈ છે. તે પછી બસ. એક જ દિવસે બને તિથિઓ હોવાથી અમારે બન્ને તિથિઓનું આરાધન થઈ જાય છે, એમાં તમે અમને આપત્તિ શી આપ છો? આવા પ્રસંગે ય અમને તો આપત્તિ નથી પણ તમારે મહા પંચાત છે ! કેમકે-સાથે આવેલી બે-ત્રણ કલ્યાણક તિથિઓમાં બીજીને ક્ષય હેય કે પહેલીને ક્ષય હેય, તોયે તમારે તે આકાશ સામે જ જેવું પડશે. પાછળની તિથિ લેવા જશે તે તમારાથી ચૌદશના ક્ષયે પુનમે પકિખ નહિ કરાય અને આગળની લેવા જશે તે આઠમના ક્ષયે સાતમ નહિ કરાય. આમ બને બાજુથી તમારે બંધાવાનું છે. જુદે તપ કરાય છતાં તિથિ જુદી ન કરાય. પણ સાથે આવેલી કલ્યાણકતિથિઓમાં આગલી ક્ષીણતિથિને જ્યારે તમે પાછળની તિથિમાં સમાવો છે, ત્યારે તેને તપ કેમ બીજા દિવસે અથવા આગળ ઉપર આવતી તેજ કલ્યાણક તિથિએ જુદો કરી અપાય છે?”—આ પ્રશ્નને ઉત્તર એ છે કે-કલ્યાણકતિથિને આરાધક પ્રાયઃ કરીને તપશ્ચર્યા વિશેષ કરવાના નિયમવાળો હોય છે. તે બે પ્રકારના હોય છે. (૧) એક તે આંતર રહિત તેનો તપ કરી આપનાર અને (૨) બીજો અતિરે તપ પૂરે કરી આપનાર. પહેલો માણસ એક જ દિવસમાં બે કલ્યાણકતિથિઓ હોવાથી, તે બંનેને આરાધક થવા છતાં બીજે દિવસ લઈને તેનો તપ પૂરે Page #56 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫ મી ] ૩૩ કરી આપનારા થાય છે. જેવી રીતે પૂર્ણિમાને ક્ષય હોય ત્યારે ચોમાસીના છઠ્ઠું તપના નિયમવાળા ચૌદશની સાથે તેરસે જ અથવા તા એકમે જ ઉપવાસ કરીને છઠ્ઠનેા નિયમ પૂરા કરે છે તેવી રીતે. બીજો આદમી કે જે કલ્યાણતિથિના સાંતર તપ કરવાના નિયમવાળેા છે, તે આગળ ઉપર આવતી તેજ કલ્યાણકતિથિએ તે તપ કરી આપીને પોતાના નિયમ સફલ કરે છે. આમાં કાંઈ પણ વિરાધ આવે તેવું નથી, તમારે તે। અહીં પણ યુક્તિ નહિ હાવાથી માથું જ અજાળવાનુ છે, માટે ફોકટ શકાએ ન રાખેા, આ તમામ ઉપરથી સિદ્ધાંતીનુ' હેવુ. આ પ્રમાણે ફલિત થાય છેઃ— (૧) ચતુર્દશીનેા ક્ષય હાય ત્યારે તેરસે જ ચતુર્દશીનુ કાર્ય કરાય. ૩૨-અહીં આગળ મુદ્રિત પ્રતમાં– “યથા પૂનિમાપાસે पाक्षिकचातुर्मासिकषष्ठतपोऽभिग्रहीति, द्वितीयस्तु भविष्यत्वतत्कल्याणकतिथियुक्त दिनमादायैवेति नात्र शङ्कावकाश इति, युक्तिरिक्तत्वात् न च खसूचित्वमेव शङ्काज्वरनाशौषधीति । " પાઠ છે, ( છુ. ૬) આ પાઠ તુટક, અશુદ્ધ અને અસંગત પણ જાય છે. અમારી પાસેની લેખિત પ્રતમાં નીચે પ્રમાણે ચોક્ખા પાઠ છે. ' " यथा पूर्णिमापाते चातुर्मासिकषष्ठतपोऽभिग्रही अपरदिनमादायैव तपःपूरकः, द्वितीयस्तु भविष्यद्वर्षतत्कल्याणकतिथियुक्तं दिनमादायैवेति न किंचिदनुपपन्नम् अत्र तव तावद्युक्तिरिक्तत्वात्खसूचित्वमेव शङ्काज्वरनाशौषधीति । " " આ પાઠ અમને સળંગ, શુદ્ધ અને સંગત જણાય છે, તેથી એ જ પાને અનુસરીને અમેએ વિવેચન કર્યું છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ [તત્ત્વતરું (૨) પૂર્ણિમાના દિવસે તે ચતુર્દશીનું કાર્ય ન જ કરાય. (૩) પૂર્ણિમાને ક્ષય હોય ત્યારે તેની આરાધના ચૌદશ ભેગી આવી જાય, કિન્તુ તેરશને ક્ષય કરાય નહિ. (૪) આવા સંગમાં ક્ષીણ તિથિને તપ જુદો કરી અપાય, પણ તેના અનુષ્ઠાન માટે તિથિ જુદી કરી શકાય નહિ. (૫) ચૌદશ, પુનમ આદિ જે દિવસે ભેગાં સમાપ્ત થતાં હેય તે બેની આરાધના માનવામાં એકકે અનુષ્ઠાનના લેપની આપત્તિ આવતી નથી, પરંતુ જ્યાં એકની સમાપ્તિ હોય અને બીજાની ન હોય ત્યાં તેની આરાધના માનવાથી તે આપત્તિ આવે છે. કેઈક વાદી પુનમના ક્ષયે તેરસને ક્ષય અને પાંચમના ક્ષયે ત્રીજો ક્ષય સ્થાપન કરે છે. હવે અહીં કેઈક એમ કહે છે કેઃ–પુનમે પકિખ માનનારને તમે આપત્તિઓ આપીને ચૌદશના ક્ષયે પુનમે પખિ કરવાને નિષેધ કર્યો તે બરાબર છે. “ક્ષ પૂરને નિયમ જ એમની વિરૂદ્ધ જાય છે. પુનમ પિતે ઉદયતિથિ છે. તેમાં ચૌદશને તે લેશ માત્ર સંભવ નથી. તે ન હોય છતાં માનવી એ તે દિવસને રાત્રી માનવા બરાબર છે. પણ પુનમને ક્ષય હોય ત્યારે તેરસને ક્ષય કરી તેરસને દિવસે ચૌદશ અને ચૌદશને દિવસે પુનમ કરવી જોઈએ. આમ કરવામાં આવે તે જ મહિનામાં આવતી બાર પર્વતિથિઓ Page #58 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫ મી ] ૩૫ અખંડ રહી શકે. આપણે ત્યાં પતિથિને ક્ષય થઇ શકે નહિ માટે તે આખી રાખવી જોઈએ, સંવત્ ૧૮૬૯ નો સાલમાં સુરત મુકામે તેર બેસણાં થયાં હતાં તેમણે પણ ઠરાવ્યુ` છે કે- પુનમના ક્ષય આવે ત્યારે તેરસના ક્ષય કરવા.' આ પ્રમાણેની પ્રવૃત્તિ હાલ પણ ચાલે છે.’ ખીજા વાદીના ઉત્તર. ભાદરવા પુનમના ક્ષયે તેરસના ક્ષય માનવા ઉપરાંત શુદ પાંચમના ક્ષયે ભાદરવા શુદ ત્રીજના ક્ષય માનનાર ખીજ વાદી ઉપલા વાદીને ઉત્તર આપે છે અને પેાતાના પક્ષનું સ્થાપન કરે છે:— ΟΥ આપણે ત્યાં પતિથિઓના ક્ષય થઇ શકે નહિ–આ તમારૂ ધારવું. ખાટુ' છે. શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ, યાતિષકર ડક આદિ શાસ્ત્રા જેમણે જોયાં છે, તેમનાથી તે એમ નહિ જ કહી શકાય કે આપણે ત્યાં પતિથિએને ક્ષય થઈ શકે નહિ.' પણ પતિથિએ આરાધવાની હાવાથી તેને બદલે પૂર્વની તિથિઓની ક્ષયવૃદ્ધિ ભીતીયાં પંચાંગામાં લખાય છે. એ જ ન્યાયે પુનમના ક્ષય હાય ત્યારે પૂર્વતિથિના ક્ષય કરવા જોઈએ, કિન્તુ પૂર્વની ચતુર્દશી પતિથિ હાવાથી તેના ક્ષય કરાય નહિ, એટલે તેરસના ક્ષય કશય છે. તમે જે સંવત્ ૧૮૬૯ ના નિયમની વાત લખા છે તે તા અશાસ્રીય હાવા સાથે અસદ્ધ અને અનિયત છે. તેથી તેના ઉપર વજન રાખવું ચાગ્ય નથી. આપણે ત્યાં ભાદરવા શુદ ૫ ના ક્ષયે ત્રીજનો ક્ષય બીજા કોઈ પણ આચાર્યાં ' Page #59 -------------------------------------------------------------------------- ________________ [તત્ત્વતરું માનતા નથી. પણ મારે એ મત છે કે-“જ્યારે પુનમના ક્ષયે તેરસને ક્ષય કરીએ છીએ ત્યારે પાંચમના ક્ષયે ત્રીજને ક્ષય પણ કરે જોઈએ.” સિદ્ધાન્તી બેનું ખંડન કરે છે શું બધી પવિઓ અખંડ રહી શકે? જૈનમત પ્રમાણે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થાય છે, એટલે તે મનાય પણ ખરી અને બેલાય પણ ખરી. આ હકીક્ત પાછળ ગાથા ૪ ની ટીકામાં સવિસ્તર પ્રતિપાદન કરેલી છે, તે તમે બન્ને કેમ ભૂલી જાઓ છે? પહેલા વાદીએ “બારે તિથિઓને અખંડિત રાખવાની જે વાત જણાવી છે તે તેમની કલ્પના માત્ર છે. માસમાં બાર પર્વતિથિઓ ઉપરાંત કલ્યાણકતિથિઓ પણ પતિથિ તરીકે આવે છે. કલ્યાણતિથિઓ એ બીજાદિ પર્વતિથિઓની માફક પર્વ તિથિઓ જ છે, તે પાછળ ગાથા “ર” ની ટકામાં તેમજ શ્રી ઉમાસ્વાતિ મહારાજના પ્રૉષમાં (જુઓ ગાથા ૪ ની ટીકા) સાફ સાફ સાબીત કરેલું છે. જે બાર તિથિઓ અખંડ રાખવી હોય, તે આ તિથિઓએ શે અપરાધ કર્યો કે–તેને અખંડ રાખવાનું કહેતા નથી ? જે તે સઘળીને તમારા મત પ્રમાણે “અખંડ” રાખવા જશે, તે તિથિઆરાધનની વ્યવસ્થા ઉપર તમારે પાણી જ મૂકવું પડશે. “જે પૂર્વાને નિયમ ક્ષીણ પર્વતિથિને પૂર્વતિથિમાં આરાધવાનું જણાવે છે, પરંતુ તેને બદલે પૂર્વતિથિને ક્ષય કરી નાખવાનું જણાવતું નથી. જે પૂર્વની અપર્વતિથિ હોય, તે તે અપર્વતિથિને બદલે તે દિવસમાં સંપૂર્ણ થતી એક્લી Page #60 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫ મી ] vvvvvvv..vv Awwww પર્વતિથિનું જ આરાધન કરવું. જે તે પર્વતિથિ હોય તે ઉદયમાં રહેલી પર્વતિથિને ખસેડવાની જરૂર નથી, પણ તે દિવસે બનને તિથિઓ સમાપ્ત થતી હોવાથી તે બનને તિથિઓનું આરાધન એક જ દિવસે કરવું. આ વાત આજ ગાથાની ટીકામાં પુનમપકિખવાદીના “પુનમના ક્ષયે તમે શું કરશો?” તેમજ “ બને કલ્યાણકતિથિઓ સાથે આવે ત્યારે આગલી તિથિના ક્ષયે શું એમજ કરશે ?' આ પ્રશ્નોના ઉત્તરમાં પૂર્વ પર્વતિથિને દિવસે તે પણ હેવાથી તે બન્નેનું એક જ દિવસે આરાધના થશે—એ જવાબ આપીને સિદ્ધ કર્યું છે, તે જરા ફરીથી યાદ કરે. “જુદે જુદે દિવસે જ તે સૌની આરાધના થવી જોઈએ એવું તે કયાંય ઠરાવ્યું નથી. પ્રત્યુત તેને તપ જૂદો કરી અપાય, તથાપિ આરાધન તે પૂર્વતિથિની ભેગી જ ગણાય એમ ઠરાવેલું છે. તે તે વાદીની માફક તમે પણ વ્યાસેહમાં શા માટે પડે છે? પૂર્વતર તિથિઓના ક્ષયવાદીઓનું પરવાદિ સાથે સમાનપણું. તમે પિતે કહ્યું છે કે-““થે પૂર્વી ને નિયમ પુનમે પકિખ માનનાર વાદીની વિરૂદ્ધ જાય છે. પુનમ પિતે ઉદયતિથિ છે, તેમાં ચૌદશને તે લેશ માત્ર સંભવ નથી. તે ન હોય છતાં માનવી એ દિવસને રાત્રી માનવા બરાબર છે.” તે પુનમના ક્ષયે તેરસને ક્ષય કરવામાં પણ શું “ પૂર્વ ને નિયમ તમારી વિરૂદ્ધ જાતે નથી ? તેરસ એ પુનમની પૂર્વતિથિ નથી, પણ પુનમ પહેલાં જે ચૌદશ આવી છે Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૮ [ તવેતર તેનાથી પણ પૂર્વે રહેલી એટલે પૂર્વતર તિથિ છે. કાયદેસર તેને ક્ષય તમારાથી થઈ શકે નહિ. વળી તમે તેરસને ક્ષય કરીને તે દિવસે ચૌદશની પકિખ કરશે કે પુનમ આરાધશે? પુનમ તે તમે આરાધતા નથી, કારણ કે- પુનમ તે તમે ચૌદશને દિવસે કરે છે. ત્યારે પુનમના ક્ષયને બદલે તેરસને ક્ષય માનવે એ કેટલે બધે કઢંગે છે, એ તમે વિચારી જાઓ. તેરસને ક્ષય કરીને તે દિવસે તમે કરે છે ચૌદશ. ભલા ! ચૌદશને ક્ષય હેયા વિના તેરસને દિવસે ચૌદશ કરવાને તમને શું અધિકાર છે? ચૌદશ પિતે તે બીજે દિવસે ઉદયમાં આવે છે. તેરસને દિવસે એની સમાપ્તિ થતી જ નથી. અને તેથી શાસ્ત્રની નીતિ પ્રમાણે તે દિવસે ચૌદશ નથી, છતાં તમે તેને ચૌદશ કહીને આરાધો, તે શું તે પણ રાત્રીને દિવસ કહેવા બરાબર નથી? તેરસે ચૌદશ નહિ હોવા છતાં તમે તે દિવસે જે ચૌદશ કરવી યોગ્ય માને છે, તે પરવાદી ચૌદશના ક્ષયે પુનમે પકિખ કરે તેને તમે “સૂત્રવિરૂદ્ધ છે' એવું શા માટે કહે છે? ‘ક્ષ પૂર્વા' ને નિયમ જે તેની વિરૂદ્ધ છે તે તમારી વિરૂદ્ધ પણ છે, તથા તિથિને અસદ્ભાવ જે તેને માટે છે તે તમારે માટે પણ છે, માટે જેવું તેનું કહેવું સૂત્રવિરૂદ્ધ છે તેવું જ તમારું કહેવું પણ સૂત્રવિરૂદ્ધ છે. આવા બે જોડાજોડ પર્વતિથિઓના પ્રસંગે એક જ દિવસે એ તિથિએ વિદ્યમાન હવાથી શું તુટતું કે ખુટતું નથી. જ્યારે શાસકાર એકમાં જ બે તિથિઓને સમાવેશ કરીને જાદો દિવસ લેવાની ના પાડે છે, ત્યારે પુનમે તેરસ Page #62 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫ મી ] ૩૯ , અને પાંચમે ત્રીજના નવા કદાગ્રહ તમે ભલા થઈ શા માટે સેવા છે ? પહેલા વાદિની તેર બેસણાંની વાતને તે બીજા વાદિએ · અશાસ્ત્રીય હાવા સાથે અસંબદ્ધ અને અનિયત ’ જણાવી વજન નહિ રાખવા લાયક હેલી છે. પણ પાંચમના ક્ષયે ત્રીજના ક્ષય કરવાની રસિકતા બતાવતાં તેમણે કહ્યું છે કે- પુનમના ક્ષય હાય ત્યારે પૂર્વતિથિના ક્ષય કરવા જોઇએ, કિન્તુ પૂર્વની ચતુર્દશી પતિથિ હાવાથી તેના ક્ષય કરાય નહિ એટલે તેરસના ક્ષય કરાય છે,' તે પણ અસત્ય છે. જો તમે આ માનશે તે પરવાદિને શાસ્ત્રકારે જેવી આપત્તિ આપી હતી તેવી તમને પણ આવશે, એટલે કેજ્યાં ક્લ્યાણકતિથિ નામને ક્ષય આવ્યા . હાય, ત્યાં કલ્યા કતિથિ પતિથિ હાવાથી તેના ક્ષય તમારાથી માની શકાશે નહિ. તેનાથી પૂર્વતિથિ આઝમ છે, તે પતિથિ હાવાથી તેને ક્ષય કરી શકાશે નહિ. એટલે તમારે સાતમના ક્ષય કરી સાતમે આઠમ અને આઠમે નામ કરવી પડશે, તેવું તમે કરતા નથી, એ બતાવી આપે છે કે–ક્ષય કરી નાખવાની ખાબતમાં તમે ખાસી ભીંત ભૂલ્યા છે. આ ઉપરથી તમે ઉભયને સમજાશે કે-પુનમના ક્ષયે તેરસના ક્ષય કરવા તથા તે જ પ્રમાણે ભાદરવા શુદ પાંચમના ક્ષયે ત્રીજને ક્ષય કરવા.' એ શાસ્ત્રનીતિથી તદૃન વિરૂદ્ધ છે. એમ કરવાથી પિકખ અને સવત્સરી જેવી ઉદયમાં રહેલી મહાન પર્વતિથિના વિનાશ કરાય છે, કે જે આજ્ઞાભંગ તથા મિથ્યાત્વ આદિ દોષો પ્રમાણે ‘ પુનઃમ અથવા પાંચમની વૃદ્ધિએ કરવામાં ચાકા રહેલા છે. આજ તેરસ અથવા Page #63 -------------------------------------------------------------------------- ________________ તિરૂતરત્ર mivuuwwwwvouuuwwwvv ત્રીજની વૃદ્ધિ નજ કરી શકાય. તે બાબત અમે આગળ વૃદ્ધિ હોય ત્યારે કયી તિથિ આરાધવી?” (ગા. ૧૭ મી) એ કહેવાના પ્રસંગે કહીશું. પૂતર તિથિ ક્ષયવાદીની દલીલનું નિરસન. વાદી આ વિષે વિશેષ દલીલ કરવા ઈચ્છે છે. તે અને તેના જવાબે પ્રશ્નોત્તરી રૂપે સમજવા સુગમ પડશે, એમ ધારીને અમે નીચે પ્રશ્નોત્તરી રૂપે તે રજુ કરીએ છીએ. તે ધ્યાન પૂર્વક વાંચે. આ પ્રશ્નોત્તરીમાં પ્રશ્નસ્થાને પૂર્વ પક્ષકાર બેલે છે એમ સમજવું અને ઉત્તરસ્થાને ઉત્તરપક્ષકાર એટલે સિદ્ધાંતી બોલે છે એમ સમજવું. બેધક પ્રશ્નોત્તરી. (પ્રશ્ન-પતિથિઓ આરાધવા લાયક છે માટે તેની ક્ષયવૃદ્ધિ માનવી જોઈએ નહિ. | (ઉત્તર)–ભાઈ! તમે જ કહ્યું છે કે-“શ્રી સૂર્ય પ્રાપ્તિ તિષકરંડક આદિ શાસ્ત્ર જેમણે જેયાં છે તેમનાથી એમ નહિ કહી શકાય કે- આપણે ત્યાં પર્વતિથિએને ક્ષય અથવા વૃદ્ધિ થઈ શકે નહિ!” પર્વતિથિઓને ક્ષય અને તેની વૃદ્ધિ જ્યારે થઈ શકે છે ત્યારે તે માનવી જોઈએ નહિ-એમ બેલવું એ તે બાપ મારે કુંવારા કહેવા બરાબર છે. (પ્રશ્ન)–પણ તે બેલાય નહિ. (ઉત્તર)–એ એક ભ્રમ છે. માની શકાય તે પછી બોલાય કેમ નહિ? આજે બીજાદિને ક્ષય છે, કિવા Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ગાથા ૫ મો] ખીજાદિની વૃદ્ધિ છે એમા ખેલાતું ન હાય, તેા ‘ક્ષયે પૂર્વા’ ના નિયમ કેાને માટે છે? જેવુ હશે તેવુ જે તમે પણ નહિ લેા, તે। શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાદિમાં આવતા *અટ્ટનમલ્લના દ્રષ્ટાંતમાં જેમ હરિફ મલ્લ ગવને લીધે 33 अट्टमल्लनो संबंध ૩૩-ઉજ્જિયની નગરીમાં જિતશત્રુ રાજાના એક અટ્ટન નામે મલ્લ હતા. સધળા રાજ્યોમાં તે કાઇથી છતાતા ન હતા. એક સેાપાર્ક નગર કે જે સમુદ્રકિનારે હતું, ત્યાં તે દર વર્ષે જ ́ને મલ્લયુદ્ધમાં ત્યાંના મલ્લને જીતીને ઇનામ લાવતા હતા. આથી ત્યાંના રાજાએ એક બીજો માત્યિક નામના મલ યુદ્ધને માટે રાખ્યા. તેણે અનમલ્લને હરાવ્યા. અટ્ટનમલ્સે એને બદલે વાળવા ભરૂચ જીલ્લાના ધરણી નામના ગામમાંથી એક ખેડુતને રાખી મલ્લયુદ્ધમાં નિપુણ બનાવ્યા. તે ફૂલહી મલ્લની સંજ્ઞાથી ઓળખાયા. સાપારક નગરમાં યુદ્ધના દિવસે અટ્ટનમલ આ ફલહીને લઇ ગયા. માસ્મિકની સામે લહીને યુદ્ધમાં ઉતાર્યાં. પહેલે દિવસે એમાંથી કાઈ હાર્યાં નહિ. પાતપાતાની છાવણીમાં ગયા. અટ્ટને લહીને પૂછ્યું–હે પુત્ર ! તને જે દુ:ખતું હાય તે કહે. ' તેણે જ્યાં દુ:ખતું હતું તે કહ્યું, અને અટ્ટને તેની માવજત કરી ખીજે દિવસે તે જેવા હતા તેવા તૈયાર થઇને આવ્યા. આ તરફ્ સેાપારકના રાજાએ માત્યિક પાસે પણ તેલ ચેાળનારા મેાકલ્યા. તેણે અભિમાનથી પોતાને વાગેલું કયું નહિ અને ઉલટુ કહ્યુ કે હું તેના બાપથી પણ હીતા નથી.' ખીજે દીવસે યુદ્ધ શરૂ થયું. થાકેલા માત્મિક પગ પહેાળા કરીને ઉભા રહ્યો, અટ્ટનના પ્રસારાથી કલહીએ તેને પગની એડીમાંથી પકડીને નીચે પટકયા. લહીએ યથાસ્થિત હકીકત કહી તેા તે, જીત્યા. માસ્ત્યિકે અભિમાન કરીને જુઠ્ઠી બડાશ મારી તે તેણે માર ખાધે, અહીં કહેવાના સાર એ છે કે–સિદ્ધાંતના વિષયમાં જેએ સત્ય ખેલતા નથી . Page #65 -------------------------------------------------------------------------- ________________ [ તવંતરે સાચું નહિ બલવાથી ઘાત પામ્યું તેમ તમે પણ ભાવપ્રા ની હાનિ પામશે. રેગી પણ વૈદ્યને જેવું હોય તેવું કહે તે ચિકિત્સાથી ફાયદે પામે. માટે ક્ષયવૃદ્ધિ હોય તે પ્રમાણે બલવામાં કાંઈ પાપ લાગતું નથી. (પ્રશ્ર)-ત્યારે ભીંતીયાં પંચાંગમાં તે તેની ક્ષયવૃદ્ધિ ન લખતાં પૂર્વતિથિની ક્ષયવૃદ્ધિ લખવામાં આવે છે? (ઉત્તર)–મહાનુભાવ! તમે પંડિત થઈને અજ્ઞાન મનુની માફક ભીંતીયાં પંચાંગોને આધાર લેવા કયાં ગયા? ભીંતીયાં પંચાંગથી કઈ વખત ભ્રમમાં ન પડે, એ વસ્તુ અમે ગા. ૪ ની ટીકામાં સારી રીતે સ્પષ્ટ કરી ગયા છીએ. એ કાંઈ શાસ્ત્રની માફક હરવખત આધાર રૂપ નથી. લેકની સમજ માટે તેમાં પૂર્વ તિથિની જ સીધી ક્ષયવૃદ્ધિ આપી દીધી હોય, તે ઉપરથી એ સિદ્ધાંત ઠરત નથી કે ક્ષીણ અથવા વૃદ્ધિતિથિને બદલે પૂર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરી દેવી” જે એમ જ માનવામાં આવે તે જે પૂર્વના નિયમને અને “ ડમ ના વિ”િ એટલે ઔદયિક તિથિના નિયમને પણ વિરોધ આવીને ઉભું રહે અનિવાર્ય છે. ભીંતીય પંચાંગેની ભ્રમોત્પાદકતા, (પ્રશ્ન –એ વિરોધ શી રીતે આવે છે? (ઉત્તર)–ધારે કે-માગશર વદ ૧૧ ને ક્ષય છે. તેની પૂર્વે માગશર વદ ૧૦ પ્રભુ શ્રી પાર્શ્વનાથ જન્મકલ્યાણક છે. અને અભિમાન રાખી અસત્ય બેલે છે તેઓ માસ્મિક મલ્લની માફક ભાવપ્રાણની ભયંકર હાનિ પામી સંસારમાં રૂલે છે. (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન ૪, પાઈ ટીકા મુ. પૃ. ૧૯૨ ઉપરથી) Page #66 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫મી ] ૪૩ તમે અગીયારસને બદલે દશમના ક્ષય કરી નાખવાના. દેશમનું ક્લ્યાણક આરાધનાર તમને પૂછવા આવે કે–સાહેબ મારે દશમ કયારે કરવી ?” તમે તુરત જ દશમના ક્ષય માનીને ‘ક્ષયે પૂર્વા’ ના અમલ કરી દેવાના. પછી કહી દેવાના કેજા, નામ દશમ ભેગાં છે, તે દિવસે કલ્યાણક આરાધજે.' આ બીનગુન્હેગારને સજા કરવા જેવુ' થયું. ક્ષય તા અગીયારસના હવે, દશમનેા તા છે નહિ, છતાં કાયદાની કલમ તમે તેને લગાડી દીધી. શું આ પૂધર મહાપુરૂષના વચનની આશાતના નહિ ? તેઓ જેના ક્ષય હાય તેને જ કલમ લાગુ પાડવાનું ફરમાવે છે. તમે બીજે કયાં ગયા ? આનુ ંજ નામ વિરોધ. (પ્રશ્ન)-તમે તે આ બહુ સરસ સમજાયું. વૃદ્ધિમાં પણ સમજાવેા. શે વિરોધ આવે છે? (ઉત્તર)–એજ પ્રમાણે એમ માનો કે માગશર વદ ૧૧ ની વૃદ્ધિ થયેલી છે. ભીતીયાં પંચાંગમાં એ અગીયારસને બદલે એ દશમ લખવામાં આવશે. દેખીતુ' છે કે- વૃદ્ધો હાર્યા તથોત્તરા’–‘વૃદ્ધિમાં ઉત્તરતિથિ કરવી,' એ નિયમાનુસાર બીજી દશમે જન્મકલ્યાણક કરાશે. હવે વિચારે કે-આ કેવા ભયકર ગોટાળા થયા. વૃદ્રા-કુત્તા ફક્ત અગીયારસનાજ કેસને લાગુ પાડવાની હતી, તે દશમ કે જેની વૃદ્ધિ નથી તેને પણ લાગુ પડી ગઈ. પહેલી અગીયારસ કે જે આરાધના અને શુભ કાર્યો માટે વર્જ્ય છે, તે ખીજી દશમના નામે આરાધ્ય થઈ ગઈ, દશમ કે જે વાસ્તવિક ઉદયતિથિ હતી, તે જન્મક્લ્યાણક તરીકેની આરાધના માટે હક્કદાર છતાં પહેલી Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૪ [તત્ત્વતર " દશમના નામે નકામી થઈ ગઈ. મિ જ્ઞાતિન્દુિ-ઔદાયિક તિથિ હાય તેને નહિ છેડવાના નિયમના આ પ્રમાણે ખુલ્લા વિરાધ થયા. (પ્રશ્ન)—ભી'તીયાં પંચાંગામાં આવા ગેટાળા થાય છે? આ તા જગલાને બદલે ભગલે પરણી આવે તેના જેવું થયું એને પ્રામાણિક માનવાં જોઇએ નહિ એમજ થયું ને ત્યારે ? (ઉત્તર) મહાનુભાવ ! બસ હવે ભીતીયાં પચાંગા બધાં માનવાં જ નહિ.’એવું કહેવાને પણુ ઉતાવળા મા થાઓ. જે તિથિની ક્ષયવૃદ્ધિ હોય, તેને બદલે પૂર્વની તિથિની ક્ષયવૃદ્ધિ લખવામાં કાંઈક સારા આશય રહેલા હશે, એટલેા એ ભીતીયાં પંચાંગાની પ્રથાને તમારે જરા ન્યાય પણ આપવેા જોઇએ. પૂર્વતિથિની ક્ષયવૃદ્ધિ લખવાના આશય. (પ્રશ્ન)–એમ ? પૂર્વતિથિની ક્ષયવૃદ્ધિ લખવામાં શુ સારે। આશય હશે ? (ઉત્તર)-જો પર્વતિથિના ક્ષય જણાવે તા અજ્ઞાન લેાક એમ સમજે કે આજે તા તિથિ છે નહિ, ત્યારે ધાવા કરવામાં શું વાંધે? આવું સમજીને તિથિને દિવસે જે આરંભે ન સેવાતા હાય તે પણુ સેવવા માંડે. વળી પતિથિ એ જણાવે તા નિવિવેકી લેાક પહેલી તિથિએ આરંભ સેવતા સેવતા એવા નિહંસ પણ ખની જાય કે-પહેલી તિથિએ કરાય છે ને, તેા ખીજી તિથિએ કેમ ન કરાય !' યાવત Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ગાથા ૫ મી] તેઓ તિથિને દિવસે પણ છેવા કરવાદિકના આર બેધડક કરવા મંડી પડે. (પ્રશ્ન)–આ તે તમે આમ વાઘ અને આમ નદી બતાવી કરવું શું ? પ્રમાણુ-અપ્રમાણ શું માનવું ? (ઉત્તર)-કરવું એજ કે-ભીતીયાં પંચાંગમાં જ્યાં શાસ્ત્રીય વસ્તુને બાધ આવતો હોય ત્યાં તેના ઉપર જ આધાર રાખીને આંધળા થવું નહિ. એ એક આશયપૂર્વકની પ્રથા છે, એટલું સમજીને મૂળ શાસ્ત્રીય વસ્તુને અન્યાય કરે નહિ. સાથે આવેલી એક કરતાં વધુ કલ્યાણકાદિ પર્વતિથિઓના ક્ષયવૃદ્ધિ પ્રસંગે, તે ક્ષયવૃદ્ધિઓને જેમની તેમ રાખવા જેટલે સુધારે તે એ ભીંતીયાં પંચાંગોની પ્રથા માગે જ છે. હાલના ભીંતીયાં પંચાગેએ તે વ્યાજને લાભ કરવા જતાં મુડીને સદંતર નાશ કરવા માંડે છે. વ્યાજના લેભમાં મૂળ મુડી ન ચાલી જાય તે દરેક શાસ્ત્રાનુસારીએ જોવાની ફરજ છે. તેથી જ તેવા કેઈ પણ અસલી સુધારાપૂર્વક નીકળેલાં ભીતીયાં પંચાંગે, જો તેમાં આરાધવાની તિથિએ ઉલટસુલટ થયેલી નહિ હશે, તે તેને પ્રામાણિક માનવામાં હરક્ત નથી. મુખ્ય વસ્તુ આપણે ત્યાં ભગવદુભાષિત શાસ્ત્રસિદ્ધાંત છે. તેને વિરોધ કરતા મોટા મોટા સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથ હોય તે તે આપણે માટે અપ્રામાણિક છે, અને તેને અનુસારી હોય તે ગુજરાતી ભાષાની એક કડી પણ આપણે માટે પ્રામાણિક છે. કેઈની મરજી એમ થાય કે મારા મતને એક ગુજરાતી ચોપડીમાંથી ટેકે મળે છે તે Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૬ [ તત્ત્વતર તેને હું આધાર તરીકે વળગી પડું', અને મૂળ ગ્રંથામાંથી ટેકા નથી મળતા તે તેને હું ન માનુ-ભંડારી રાખું,’–એ આ શાસનમાં ચાલી શકે તેવું નથી. પુનમના ક્ષયે તેરસ ન થાય તેની ચર્ચા. (પ્રશ્ન)-એટલે હવે શુ' તમે એમ કહેવા માગેા છે કે– પુનમના ક્ષયે તેરસના ક્ષય ન કરાય ?’ (ઉત્તર)–અલબત્ત, એમ જ ! (પ્રશ્ન)-પુનમના ક્ષયે ચૌદશના ક્ષય કરશે ? (ઉત્તર)–પાછા ભૂલ્યા. ઉપર આપણે આટલી બધી ચર્ચા કરી તે જાણવા અને સમજવા છતાં, ક્ષયને બદલે ક્ષય' કરવાનું પૂછે છે તે આશ્ચર્યજનક છે! અમે ચૌદશના શુ ક્ષય નહિ કરીએ. (પ્રશ્ન)-ત્યારે પુનમના ક્ષયે આપ શુ' કરશેા ? (ઉત્તર)–પરગચ્છીને કહ્યું હતું તે જ. (પ્રશ્ન)–તે શું કહ્યું હતું ? (ઉત્તર)–ચૌદશને દિવસે ક્ષીણુ પુર્ણિમા પણ વિદ્યમાન હાવાથી એકજ દિવસે એ તિથિનું આરાધન થઇ જાય છે.’ (પ્રશ્ન)–‘ક્ષયે પૂર્વ” ના નિયમ પ્રમાણે ક્ષીણ તિથિએ ગ્રહણ કરેલી પૂર્વતિથિને દિવસે એકલી ક્ષીણતિથિનું જ આરાધન થવું જોઇએને ? (ઉત્તર) એટલે તમે એમ કહેવા માગો છે કે-ચૌદશે પુનમ કરવી ?’ Page #70 -------------------------------------------------------------------------- ________________ ગાથા. ૫ મી ] (પ્રશ્ન)-હા. (ઉત્તર)–અને ચૌદશ ? (પ્રશ્ન)-ચૌદશ તેરસે કરવી. (ઉત્તર)-ચૌદશના ક્ષય વિના ? (પ્રશ્ન)-એમ્ ! (ઉત્તર)–તા ઔદાયિક આઠમને તમે સાતમે કેમ કરતા નથી? ૪૭ (પ્રશ્ન)–અહીં પુનમના ક્ષય છે માટે તેરસ લેવાનુ' હું જણાવું છું. (ઉત્તર)–તે પુનમની વતી કે ચૌદશની વતી? (પ્રશ્ન)–પુનમની વતી. (ઉત્તર)–તેરસને દિવસે પુનમના ભાગ છે? તિથિભાગ સંપૂર્ણ થતા જોઇએ. (પ્રશ્ન)-ના, પણ તેરસે ચૌદશના અને ચૌદશે પુનમના ભાગ છે ને? (ઉત્તર)–આહા ! ત્યારે તે લેકવ્યવહારને અને ઔયિક તિથિના નિયમને તમે તિલાંજલી આપી દો. (પ્રશ્ન)-કેમ ? (ઉત્તર)–એકમમાં મીજના ભાગ આવશે, ચેાથમાં પાંચમના ભાગ આવશે, સાતમમાં આઠમના ભાગ આવશે, એટલે બધે તમારાથી આજે એકમ આદિ છે એમ કહેવાશે નહિ અને ખીજાદિ ઉદ્દયતિથિને ખીજાતિ દિવસે સ્વીકારી શકાશે નહિ. Page #71 -------------------------------------------------------------------------- ________________ wwwwwwww ૪૮ [તવતરે (પ્રશ્ન)-ત્યારે ભેગ કે જોઈએ ? (ઉત્તર)–ભગ એ જોઈએ કે જેની સમાપ્તિ એ જ દિવસે થતી હોય, પુનમના ક્ષયે તેરસ કરવામાં વાંધા. (પ્રશ્ન)-ખેર, તે પણ પુનમના ક્ષયે તેરસ કરવામાં શું વધે છે? (ઉત્તર)- પૂર્વા કરાય કે પૂર્વતરા-પૂર્વની પણ પૂર્વ તિથિ કરાય ? (પ્રશ્ન)–“ક્ષયે પૂર્વાજ કરવી” એવું એ નિયમમાં અવધારણ કયાં છે ? (ઉત્તર)– સર્વે વર્ષ સાવધાનમ્' સઘળાં વાક્ય અવધારણ સહિત હોય છે, એ શાસ્ત્રનીતિની તમને ખબર નથી ? (પ્રશ્ન)–ખબર તે છે, પણ અહીં અવધારણુ શી રીતે ઘટાવશે? ક્ષયે પૂર્વે જ અને વૃદ્ધે ઉત્તરા નું સ્પષ્ટીકરણ (ઉત્તર)–જૂઓ આ રીતે. ક્ષય એનું નામ છે કે-સૂર્યોદયમાં આવેલી પૂર્વતિથિના દિવસે પિતે સંપૂર્ણ ભગવાઈ જવું અને જુદા સૂર્યોદયમાં નહિ આવવું. વૃદ્ધિ તેનું નામ છે કે એકને બદલે જુદા જુદા બે સૂર્યોદયમાં આવવું. (જૂઓ ગાથા જ” ની ટીકામાં) “ક્ષીણતિથિ પૂર્વતિથિને દિવસે સંપૂર્ણ થાય છે માટે પૂર્વતિથિજ લેવી, અને વૃદ્ધિતિથિ બીજા દિવસના સૂર્યોદયમાં આવી ખતમ થાય છે માટે ઉત્તરતિથિજ લેવી Page #72 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫ મી ] એવું શાસ્ત્રકાર મહારાજનું અવધારણ નિર્વિવાદ ઘટી જાય છે કેમકે-જ્યાં તિથિ હોય ત્યાં જ તેનું આરાધન થઈ શકે. તિથિ વિના તિથિનું આરાધન ન જ થઈ શકે એ દેખીતું છે. આથી જ આ શાસ્ત્રમાં તિથિની હાનિવૃદ્ધિ તથા ઉદય અંગે સમાપ્તિવાળું સાધારણ લક્ષણ ( જાઓ ગાથા ૧૭) કહેવાનું છે. પરવાદિને સંમેહ નહિ કરવાનું આ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. અત્રે તમને પણ તે નહિ કરવાનું કહેવું અગ્ય નથી. (પ્રશ્ન)-તમારી વાત તે સાચી છે, પૂર્વારા તે ન જ થાય. (ઉત્તર)-તમને બરાબર જગ્યું? (પ્રશ્ન)-હા, એમ ન માનીયે તે ઘણી અવ્યવસ્થા આવી જાય છે. (ઉત્તર)–શી શી? પૂર્વાને બદલે પૂર્વતરાથી આવતી અવ્યવસ્થા (પ્રશ્ન)-જૂઓ, પુનમક્ષ ચૌદશતિથિ માનીને તેમાં પુનમ ન કરતાં તેરસે જઈએ, તે એવી અવસ્થા આવી જાય છે કે ન પૂછો વાત. (૧) પહેલી તે એ અનવસ્થા આવે છે કે–પુનમને ચૌદશમાં માની, ચૌદશને તેરસમાં માની, અને એ રીતે જે પુનમના ક્ષયે તેરસ કરાય તે પાછળ ચાલ્યા જ જાઓ. તેરસ બારસમાં છે, બારસ અગીયારસમાં છે, અગીયારસ દશમમાં છે. પુનમના ક્ષયને કયાં ઉભે રાખશે? કયાંય પત્તો નહિ લાગે. તિથિના સંપૂર્ણ ભોગ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૦ [તત્વતરે વિના જે પૂર્વતર તિથિ લઈ શકાય તે તેની પણ પૂર્વતર તિથિ શા માટે ન લેવો? તે લે તે તેની પૂવતર તિથિ શા માટે ન લેવી? એમ અનવસ્થાને કરડે જબરજસ્ત ફરી વળશે, કારણ કે-ન્યાય સરખે છે. (૨) બીજું પૂર્વની તિથિને પર્વતિથિ માનીને જે અમે આગળ દેહીએ, તે વૈશાખ શુ. ૧૫ ના ક્ષયે અમારે છેક વૈશાખ સુદ ૬ સુધી દેડવું પડશે. કારણ? કારણ એ જ કે-વૈશાખ શુ. ૭ કલ્યાણકતિથિ છે. ૮ કલ્યાણક તથા પતિથિ છે. ૯-૧૦ કલ્યાણકતિથિઓ છે. ૧૧ પર્વતિથિ છે. ૧૨-૧૩ કલ્યાણકતિથિ છે. ૧૪ પર્વતિથિ છે. કલ્યાણકતિથિઓ પણ બધી પર્વતિથિઓ છે. હવે પુનમના ક્ષયે ૧૪ પર્વતિથિ હોવાથી, તેને છેડીને જે તેરસને ક્ષય કરીએ તે ૧૩ ને પણ નહિ કરાય. તે પણ પર્વતિથિ છે. બારસને કરવા ધારીએ તે તે પણ નહિ કરાય. યાવત્ સાતમ સુધી એકે તિથિને ક્ષય કરાશે નહિ, છેક છઠે આવીને દમ ખેંચ પડશે. આ કાંઈ ઓછી અવ્યવસ્થા થતી નથી, ઘણી થાય છે, સપ્તમ્યાદિ બધી ઉદયતિથિઓને ભુક્કો થઈ જાય છે. પ્રભુ શ્રી વીરના શાસનમાં આવું થાય તે ધર્મ તથા લેક ઉભય વિરૂદ્ધ છે. સાફ બુદ્ધિથી વિચારતાં મને આ પ્રમાણે જણાયા વિના રહેતું નથી. આમહીનું શરણ કુયુક્તિઓ (ઉત્તર)-ધન્ય છે તમને. જે અમારે કહેવાનું તે જ તમે બરાબર કહી દીધું. પણ તમે તે એમ કહે છે ને કે ક્ષય પ્રસંગે બે પર્વે બે દિવસ હઠાય તે પછી ત્રણ Page #74 -------------------------------------------------------------------------- ________________ ~~ * નિ ~~-~-~~-~~~-~~~~~ કરાશીનું ગાથા પ મી ]. પર્વે ત્રણ દિવસનો થાય તે અસભવિત તથા જે તે ઉત્થાપક, આગ્રહી, અને નૈશ્વિન રૂદન (પ્રશ્ન)-હા, તેવું મેં કહ્યું હતું ખરું. પરંતુ તે બધું હવે શાસ્ત્રમાં જે કહ્યું છે કે- આગ્રહી માણસ પોતાની બુદ્ધિ જ્યાં બેઠી હોય ત્યાં યુક્તિને દોરી જાય છે.” તેના જેવું મને લાગે છે, એટલે મારું તે કથન ઉલટું મને જ લાગુ પડે છે. મારું હવે એ પૂછવું છે કે-“આ બધું ખરું, પણ તમે પરગચ્છીને પુનમને દિવસે ચૌદશ કરવા સામે પ્રશ્ન પૂછે છે કે-“પુનમને દિવસે કરાતા પાક્ષિક અનુષ્ઠાનને તમે પુનમનું અનુષ્ઠાન કહેશે કે ચતુર્દશીનું અનુષ્ઠાન કહેશે ?” આ પ્રશ્ન જ શું નથી સૂચવતે કે-આપને એક દિવસે એકજ અનુષ્ઠાન કરવું ઈષ્ટ છે?” એક દિવસે એકજ તિથિના અનુષ્ઠાનની ગેરસમજ. (ઉત્તર)-ભે મિત્ર! પુણિમામાં ચૌદશની ગંધ સરખીયે નથી, વાસ્તે પરગચ્છી સામે આપત્તિ આપવા માટે અમે એ પ્રશ્ન પૂછે છે. તે અડધી વાત ઉપાડીને તમે જે આશય તારે છે તેથી અજ્ઞાન લોકોને મુંઝવણ થાય એ ૩૪-“મારા વત નિપતિ શુ તત્ર મતા निविष्ठा। पक्षपातरहितस्य तु युक्तिर्यत्र तत्र मतिरेति निवेशम्"॥ ભાવાર્થ–પક્ષપાત રહિત માણસની બુદ્ધિ જ્યાં યુતિ હોય ત્યાં જાય છે, જ્યારે આગ્રહી માણસ પોતાની બુદ્ધિ જ્યાં બેઠી હોય ત્યાં યુક્તિને દોરી જાય છે. (શ્રી રૂપાણા ૨ ૩રા રૂ જાથા , જાઢવા ફૂટી, . . ૪૭) એક Page #75 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA પર [ તત્વતરં સ્વાભાવિક છે, પણ તમારા જેવા વિદ્વાને તેમ કરવું જોઈએ નહિ. સદર પ્રશ્ન–વાક્યના ઉત્તરમાં પરગચ્છીને એવી આપત્તિ આપવામાં આવી છે કે-જે તમે પુનમનું અનુષ્ઠાન કહેશે તે પાક્ષિક અનુષ્ઠાનને લોપ થશે, અને જે ચૌદશનું અનુષ્ઠાન કહેશે તે ચેક મૃષાવાદ થશે.' (જૂઓ પાછળ પ્રસ્તુત ગાથાની ટીકા.) આમાં “એક દિવસે એક જ અનુષ્ઠાન કરાય.” તે ઇસારે સરખો પણ ક્યાં કર્યો છે? “ પુનમમાં જે ચૌદશ પૂરી થતી હતી અને પુનમની જ પકિન હેઈ ચૌદશનું અનુષ્ઠાન એમાં સમાતું હેત તે, પરગચ્છીને પુનમે ચૌદશ કરવામાં કશી આપત્તિ ન આવત,-એટલે એ પ્રશ્ન અને ઉત્તરવાયને વનિ છે. એ પ્રશ્નવાકયથી એક દિવસે એક જ અનુષ્ઠાન કરાય”—એવું તમે જે સમજ્યા છે તે તમારૂં સમજવું શાસ્ત્રના સદથને અનર્થ કરનારું છે. એ પ્રશ્નવાય અને તેનાથી આપવામાં આવેલી આપત્તિ એ બન્નેનું ખરું તત્વ એ છે કે – તિથિભોગ જેમાં સંપૂર્ણ થતું ન હોય તે દિવસે તે તિથિનું અનુષ્ઠાન કરાય જ નહિ. એક દિવસે જે એક તિથિગ પૂરે થતું હોય તે તે એકનું અનુષ્ઠાન કરાય, જે બે તિથિના ભેગ પૂરા થતા હોય તે તે બને તિથિનું અનુષ્ઠાન કરી શકાય છે. તેમાં જે તિથિનું અનુષ્ઠાન પ્રબલ હેય તેને મુખ્ય પદ આપી બીજાને તેમાં સમાવેશ કરાય છે. આ જ વાતને શાસ્ત્રકારે “અનુષ્ઠાન ભેગું સમાવે છે ત્યારે તેને તપ કેમ જુદે કરી અપાય છે?'—એ મતલબની પરવાદીની શંકાનું નિરાકરણ કરતાં તપ જુદે કરી આપવાનું Page #76 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫ મી] પર suuwwwwwvouuwwwwwwwwwwww wwwww કારણ સમજાવીને ખૂબ મજબૂત બનાવી છે. (જૂઓ પાછળ જુદે તપ કરાય છતાં તિથિ જુદી ન કરાય –એ વિષે પ્રસ્તુત ગાથાની ટીકામાં.) આપત્તિને તોડ. (પ્રશ્ન)-આ રીતે જ્યારે તમે ચૌદશને દિવસે પુનમનું અનુષ્ઠાન ભેગું સમાવશે, ત્યારે પરવાદિને જે પ્રસંગ આપે તે તમને નહિ આવી પડે? એટલે કે-જે ચૌદશનું કહે તે પુનમના અનુષ્ઠાનને લેપ થયો અને જે પુનમનું કહેશે તે મૃષાવાદ લાગ્યો? (ઉત્તર)–એ પ્રસંગ અમને બીલકુલ નહિ આવે, કેમકે–ચૌદશનું અનુષ્ઠાન પાક્ષિક હેવાથી પુનમનું દેવસિક અનુષ્ઠાન તે ભેગું આવી જ જાય છે. અને ચૌદશને દિવસે પૂર્ણિમાને ભેગ સંપૂર્ણ વિદ્યમાન હેવાથી “ચૌદશ ભેગી પૂર્ણિમા પણ થઈ” એવું કહેવામાં અમને મૃષાવાદ પણ લાગતું નથી. (પ્રશ્ન)-એ દિવસને તમે કયા નામે ઓળખાવશે ? (ઉત્તર)-ચૌદશના નામે. (પ્રશ્ન-ચૌદશના ક્ષયે તેરસમાં તમે તેરસ નામને અસંભવ દેખાડે હતે. અહીં પુનમના ક્ષયે તમે પુનમનું નામ ઉડાવી ચૌદશ” કેમ જણાવે છે? . (ઉત્તર)-ત્યાં અમે કહ્યું છે કે “ક્ષીણ તિથિયુક્ત પૂર્વ તિથિ ક્ષીણતિથિના નામવાળી પણ થાય છે, અર્થાત તે દિવસને Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૪ [તતરં બને તિથિના નામ લાગુ પડે છે, પણ વ્યવહાર ગૌણુ-મુખ્ય ન્યાયને અનુસરી કરાય છે.” (જૂઓ ગા. ૪ ની ટીકા) પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં ચૌદશની મુખ્યતા હોવાથી તેના ક્ષયે કરાતી તેરશને ચૌદશનું નામ અપાય છે. જ્યારે પૂર્ણિમા એટલી મુખ્ય નહિ હોવાથી, તેને ક્ષય ચૌદશમાં અંગીકાર કર્યા છતાં, તે દિવસને પૂર્ણિમાથી નહિ કહેતાં ચૌદશથી જ કહેવામાં આવે છે. શ્રીહરિપ્રશ્નને પાઠ પણ પુનમના ક્ષયે તેરશને અને પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરવાનું કહેતો નથી. (પ્રશ્નો-વારૂ, જ્યારે પુનમ ચૌદશમાં જ કરવી કબુલ છે, ત્યારે શ્રી હરિપ્રશ્નમાં “એકજ સાથેના પાંચમ અને પુનમના ક્ષયના પ્રશ્નમાં પાંચમક્ષયે તેનું તપ પહેલી તિથિમાં કરવાનું જણાવી, પુનમના ક્ષયે તેનું તપ પૂર્વતિથિમાં કર વાનું ન જણાવતાં, “થોશીવતુર્વ એમ કહી તેરસ કેમ લે છે અને તેરસ ભૂલે તે, નહિ કે ચૌદશે ભૂલે તે, પડે ક્ષીણ પુનમનું તપ કરવાનું કેમ કહે છે? શું એ પ્રશ્રનેત્તર એમ નથી કહેતે કે- પુનમનો ક્ષયે તેનું કાર્ય તેરસે કરવું ? (ઉત્તર)–શ્રી હરિપ્રશ્નમાં એ પ્રશ્ન છે કે-પાંચમ ૩૫–“પ્રશ્ન- તિથિરિતા મવતિ તવા તત્તા कस्यां तिथौ ? पूर्णिमायां च त्रुटितायां कुत्रेति ॥५॥" ___ उत्तरम्-अत्र पञ्चमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते । पूर्णिमायां च त्रुटितायां प्रयोदशीचतुर्दश्योः क्रियते, त्रयोदश्यां तु विस्मृतौ प्रतिपद्यपीति ॥५॥" (શ્રી દીપ મુ. p. ૭૮-૭૧) Page #78 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫ મી] પN તિથિ તુટી હોય તે તેને તપ કઈ તિથિમાં કર? અને પૂર્ણિમા તુટી હોય તે શામાં ?” અને આચાર્ય મહારાજે ઉત્તર આપે છે કે-“પાંચમતિથિને ક્ષય હોય ત્યારે તેને તપ પૂર્વતિથિમાં કરાય છે, પૂર્ણિમા તુટી હોય ત્યારે તેરસચૌદશમાં કરે, તેરસે ભૂલી જવાય તે પડેવે પણ-અર્થાત્ ચૌદશ-પડવે કર.” આ પ્રશ્નોત્તર પુનમના ક્ષયે તેનું કાર્ય તેરસે કરવાનું જરાયે કહેતા નથી. પુનમે તેરસ કરવાની દષ્ટિવાળા આ પાઠને તેની સાબીતીમાં ખેંચી જાય, એ તેમનું શાસ્ત્ર–અજ્ઞાન નહિ તે પેટે દષ્ટિરાગ છે, એમ જરૂર કહેવું પડે. તકરાર ખાતર જે કદાચ આપણે માની લઈએ કે-“પુનમને તપ તેરસે કરવાને કહ્યો છે માટે પુનમના ક્ષયે તેરસને ક્ષય કર જોઈએ,' તે શું એ જ પાઠમાં તેરસ ભૂલાય તે તેને તપ પડવે પણ કરવાનું નથી કહ્યું? તપને જ જે કાર્યરૂપે ગણી લઈ પુનમના ક્ષયે તેરસ કરવી તમને ઘટિત જણાતી હોય, તે એજ ન્યાયે પાઠના અક્ષરે પ્રમાણે પુનમન ક્ષયે પડ કરો, એ પણ તમારે માટે ઘટિત જ જણાશે? પછી બિચારી તેરસે છે ગુનો કર્યો કે–પુનમના ક્ષયે તેને ઉડાવો છે અને પડવાને ક્ષય કરવાનું નામ લેતા નથી? પ્રશ્ન-પુનમના ક્ષયે છઠને અંગેને, આ તે ચૌદશ-પુનમના છઠને અંગે પ્રશ્ન છે. પુનમનું અનુષ્ઠાન ચૌદશમાં સમાઈ જવા છતાં એક દિવસના ઉપવા Page #79 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વતરે સમાં કોઈ બે ઉપવાસ કદાપિ આવી શક્તા નથી. ચતુર્દશી, ઉદયતિથિ હેવાથી, તેને તપ તે તે દિવસે કરે એ નિયત છે, ક્ષયે પૂર્વા જ કવી એ પણ નિયત છે, પુનમ તુટી છે એ પણ નિશ્ચિત છે, વળી બે ઉપવાસ સાથે કરવા તેનું નામ છઠ ગણાય છે, એ પણ એટલું નિયત છે. ત્યારે શા એવી વ્યવસ્થા કરી કે-તેરસ-ચૌદશે છઠ કરે, જે તેરસ ભૂલે તે પડે , એટલે કે–ચૌદશ પડેવે કરે? જે આ પ્રસંગ છઠ માટેને ન હેત, તે શાસ્ત્રકાર મહારાજ એકલી પુનમને તપ ક્યારે કરે એ પ્રશ્ન છે તેને ઉત્તર “તેરસ ચૌદશે કરે' એમ આપીને દ્વિવચનથી બેને નિર્દેશ સાથે કરત નહિ, અને તેરસ ભૂલે પડે જણાવત નહિ. પડ ગ્રહણ કરીને શા એ પણ બતાવ્યું કે-પુનમને ક્ષય છે અને તે ચૌદશમાં જ આવી ગયેલ છે. માટે ચૌદશ પછી પડવે જ આવે છે. જે તેરસે ચૌદશ અને ચૌદશે પુનમ કરીને પુનમને આખી જ રાખવાનું શાસ્ત્રકારને ઈષ્ટ હેત, તે ચૌદશ-પુનમ બે સાથે આવતી હોવાથી તેને જ છઠ થઈ શક્ત. તેરસ કે પડ ચૌદશની સાથે લેવાનું શું કામ હતું? અથવા તેરસે ચૌદશ કરવાનું કહી ચૌદશ-પુનમને છઠ કરવાનું કહેત, પણ તેરસ ભૂલે તે પડે ગ્રહણ કરત જ નહિ. પાંચમના પ્રશ્ન અંગે તે આવી-છઠને તપ કરવા જેવી–આવશ્યક પરિસ્થિતિ છે નહિ. તેનું અનુષ્ઠાન ક્ષયે પૂર્વાના નિયમ પ્રમાણે ચેાથે કરવાનું છે, તે ભેગે તપ પણ તે દિવસે થઈ શકે છે, એટણે પાંચમ ત્રુટી હોય ત્યારે તેને તપ પૂર્વતિથિએ કરવાનું કહ્યું છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫ મી] પ૭ ગુચવણ છે જ ક્યાં? આમાં ગુંચવણ જેવું કાંઈ છે જ નહિ. તપ તે તે તિથિએ સેવવા લાયક અનુષ્ઠાનને એક ભાગ છે. તેની વ્યવસ્થા કારણસર જુદી કરવામાં આવે તેટલા ઉપરથી તિથિના સમગ્ર અનુષ્ઠાન માટે જુદી દિવસ લેવાનું ઠરતું નથી. એટલા જ માટે આ ગ્રન્થમાં સાથે આવેલી કલ્યાણકાદિ પર્વતિથિઓના ક્ષય પ્રસંગે “અનુષ્ઠાન ભેગું થવા છતાં તપ જુદે કેમ કરી અપાય છે ?' આ પ્રશ્નના ઉત્તરમાં પર ગાછીને કારણ આપવામાં આવ્યું છે કે-તે તપ કરનારા કેટલાક નિરંતર કરી આપવાના નિયમવાળા હોય, કેટલાક આંતરે કરી આપવાના નિયમવાળા હોય, ઈત્યાદિ (જૂઓ પાછળ પ્રસ્તુત ગાથાની ટકા.) આવાં કેટલાંક અનિવાર્ય કારણોથી ક્ષીણતિથિને તપ જુદે તે પડે તથાપિ તેનું અનુષ્ઠાન તે પૂર્વતિથિમાં ભેગું આવી જ જાય છે. તેને બદલે “પૂર્વ તિથિને ક્ષય કરવો પડે અને તે ન થઈ શકે એટલે તેનાથી પૂર્વની, વળી તે ન થઈ શકે તે તેનાથી પણ પૂર્વની–એમ પૂર્વ પૂર્વતર તિથિને ક્ષય કરે, એ શાસ્ત્રસિદ્ધાંતથી સર્વથા બરખિલાફ બાબત છે. જો ભદ્ર ! પરગચ્છીની માફક તમે પણ “તપને નામથી સંમેહ ન પામે. બુદ્ધિ નિર્મળ કરીને આ બધા તત્વને તમે વિચાર કરે. ડુબતા માણસને તરણું પકડવા જેવું એક બીજી વાત. ઉપરોક્ત શ્રી હરિપ્રશ્નમાં પાંચમના ક્ષયે તેને તપ તે પૂર્વતિથિમાં જ કરવાને કહ્યો છે. હવે Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૮ [તવતરે vuur એ પાઠથી જે તમે “પુનમના ક્ષયે તેને તપ તેરસે અથવા પડવાએ કરવાને કહ્યો છે, માટે પુનમના ક્ષયે તેરસને ક્ષય કરે જોઈએ એ દા કરે, તે તમારા જ ન્યાયે ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજને ક્ષય તમારાથી નહિ કરાય. કેમકે–તેમાં ક્ષીણ પાંચમને તપ પૂર્વતિથિમાં કરવાને કહ્યો છે, પણ ત્રીજ કે છઠને દિવસે કરવાને કહ્યો નથી. જે આ પાઠ તમારા કહેવા મુજબ પુનમની તેરસ કરવાનું કહેતે હોય, તે પણ તે પાંચમની ત્રીજ કરવાનું તે કહેતે નથી જ. છતાં તમે તે તે કરવાના એક નવા આગ્રહને પણ જન્મ આપે છે. આ રીતે તમારું શસ્ત્ર તમારા જ ગળે આવે છે. પુનમના ક્ષયે તેરસ કરવાની પુષ્ટિમાં આ પાઠ ઉપર આધાર રાખે, એ ડુબતા માણસે તરણું પકડવા બરાબર છે. શાસ્ત્રાધાર જે બરાબર મળી આવતા હોય તે તે ધરવા ડહાપણ ભરેલું છે, નહિ તે મૌન રહેવું વધારે સારું છે. લેકમાં “શાસ્ત્રને પાઠ આપે છે. એટલું માત્ર કહેવડાવવા ખાતર મનગઢત અર્થે કલ્પીને ગમે તેવા શાસ્ત્રના પાઠે આપી દેવા, એ એક જાતને રેગચાળે છે. કેઈ પણ ડાહ્યો મનુષ્ય એવા ચાળામાં ફસીને જ્ઞાની સમાજમાં દયાપાત્ર બનવાનું, ન્યાયી સમાજમાં હાંસીપાત્ર થવાનું અને ધમસમાજમાં અવિશ્વાસપાત્ર ઠરવાનું કદાપિ પસંદ ન જ કરે. પુનમના ક્ષયે તેરસ માનવામાં કે શાસ્ત્રાધાર નથી. (પ્રશ્ન)-તમે શ્રી હરિપ્રશ્નના પાઠનું રહસ્ય ખરૂં સમજાવ્યું. એ જાણ્યા પછી તે પાઠના નામે પથરાતે અંધાર Page #82 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫મી ] ૫૯ પછેડા સર્વથા ચીરાઇ જાય છે. શાસ્ત્રનાં પાનાં ઉકેલી જવાં એ જુદી વાત છે, અને શાસ્ત્રનું રહસ્ય પામવું એ જુદી વાત છે. શાસ્ત્રનું રહસ્ય પામ્યા વિનાના વિદ્વાન્ ભણ્યા કણબી કુટુંબ એળે'ની કહેવતને ખરી પાડનારો નિવડે છે તેમાં જરાયે સશય નથી. પુનઃમના ક્ષયે તેરસ કરવાની ખામતમાં એક તે આજ શાસ્ત્રમાં પગચ્છીને તમેાએ આપેલ આપત્તિનું પ્રશ્ન-વાકય મેં આધાર તરીકે ઉપાડયું હતું. તેનાથી તેા ઉલટુ' એ સાબીત થયું કે—તિથિભાગ જેમાં સ'પૂર્ણ થતા ન હોય તે દિવસે તે તિથિનું અનુષ્ઠાન કરાય જ નહિ,' એટલે પુનમના ક્ષયે તેરસના ક્ષય કરવા ગેરવ્યાજબી છે. બીજી શ્રા હીરપ્રશ્નના પાઠ ઉપર મે મદાર રાખી હતી. ઉપરના ખુલાસાથી તે પણ અણસમજભરેલી હાવાની મને પ્રતીતિ થાય છે, એ સિવાય ત્રીજો શાસ્ત્રાધાર તેા કાઇ કહેવા પુરતા ચે બાકી રહેલા મને જણાતા નથી. ખરી રીતે પુનમના ક્ષયે તેરસ કરવામાં એકે શાસ્ત્રને આધાર નથી. (ઉત્તર)-કેમ ? આ શાસ્ત્રમાં પુનમના ક્ષયે તમે શુ કરશે! ?” એવા પરવાદીએ પૂછેલા પ્રશ્નના પાઠ ‘પુનમના ક્ષયે તેરસ' કરવાના મતની સાખીતી માટે કહેવાતા હતા ને ? (પ્રશ્ન)-છતાં કહિઁ કી ઈંટ કહી કા રોડા' ગોઠવવા માક સ્વમતલબ સાધવા સારૂ શાસ્ત્રપાઠના નામે વિપરીત પ્રસંગ આપનારાં અધુરાં વાકયા ઉપાડી લેવાની પાલ લાં વખત નભતી નથી. એ પ્રશ્નના ઉત્તર-વાકયને છેડી દઈને ३९- " नन्वेवं पौर्णमासीक्षये भवतामपि का गतिरिति " (F. ;) Page #83 -------------------------------------------------------------------------- ________________ ^ ^^^^^^^^^^^ ^^^ [તવતરંટ એટલા વાક્યથી શ્રી તત્વતરંગિણું પુનમના ક્ષયે તેરસ કરવાનું કહે છે, એ ભાસ પેદા કરી લેકને ભરમાવવાને એ પ્રયત્ન હતું. પણ પાછળના પ્રશ્નોત્તરમાં એ પ્રયત્નના કુરચા ઉઠી ગયા છે. પાંચમના ક્ષયે ત્રીજ કરવાના વિષયમાં પણ આ શાસના એક એવા જ પાઠને દુરૂપયેાગ થયે હતે. પાંચમના ક્ષયે ત્રીજના ક્ષયની અસત્યતા, (ઉત્તર)-તે વળી શું ? (પ્રશ્ન)-જુઓ, ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજને ક્ષય માનવાની આધુનિક ગરબડ ઉભી કરી છે તેમાં મુખ્ય દલીલ એ છે કે-“પુનમના ક્ષયે તેરસને ક્ષય માને તે પાંચમના ક્ષયે ત્રીજને ક્ષય કેમ ન માને ? (ઉત્તર)–સાચું કહે અંદરખાને શું લાગે છે? (પ્રશ્ન)–લાગે છે તે એમજ કે-“પુનમના ક્ષયે તેરસને ક્ષય કરે છેટો છે' (ઉત્તર)–ત્યારે? (પ્રશ્ન)–ત્યારે શું? તેરસને ક્ષય કરાય છે તે બધા સુધારે નહિ, તે પાંચમના ક્ષયે ત્રીજને ક્ષય પણ માને જોઈએ. (ઉત્તર)ને સુધારવાની સર્વ ભેગી તમારી પણ ફરજ નહિ? (પ્રશ્ન –ખરી. (ઉત્તર)-તે પછી એક ફિલ્લી છે, તે ન મટતી હોય તે સાથે બીજી પેદા કરવી એમ?' એવું શા માટે કરવું જોઈએ? Page #84 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫ મી ] (પ્રશ્ન)-(મનથી) થાય છે તે એમ જ. (પ્રગટ) તથાપિ આ શાસ્ત્રમાં કહ્યું છે ને પયુંષણાની એથના ક્ષયે પાંચમને સ્વીકાર કરીને તમારે વ્યાકુળ થવું પડશે.” પંચમી સ્વીકાર પ્રસંગ ના પાઠને ઘટસ્ફોટ. (ઉત્તર)–અરે વિવેકી ! શાસ્ત્રપાઠેને આટલે બધે દુરૂપગ થાય એ તે બહુ ભયંકર વાત છે. પરગચ્છી ચૌદશના ક્ષયે પુનમે પકિખ કરવાનું માને છે, તેને આ પાઠમાં તે શાસે આપત્તિ આપી છે કે-પર્યુષણાની એથના ક્ષયે પાંચમને સ્વીકાર કરીને તમારે વ્યાકુલ થવું પડશે. અર્થાત ત્યાં તમે જેમ પાંચમ સ્વીકારતા નથી તેમ અહીં પણ પુનમ ન સ્વીકારે, અને એથના ક્ષયે જેમ ત્રીજને દિવસે તેનું કૃત્ય કરે છે તેમ ચૌદશના ક્ષયે તેરસને દિવસે જ તેનું કૃત્ય કરે' (જાઓ પાછળ આજ ગાથાની ટીકામાં) આમાં ચોથના ક્ષયે ત્રીજને દિવસે ચોથા આરાધવાને મુદ્દો સમાયેલું છે, નહિ કે “પાંચમના ક્ષયે ત્રીજને ક્ષય કરી ત્રીજે ચેથ અને ચેાથે પાંચમ કરવાને !” (પ્રશ્ન માટે તે હું ઉપર કહી ગયે કે-“પુનમના ક્ષયે તેરસને ક્ષય કરવાની માન્યતા સોએ સો ટકા શાસ્ત્રના મૂલાધાર વિનાની છે. અને એના જ પાયા ઉપર રચાયેલી પાંચમના ક્ષયે ત્રીજને ક્ષય કરવાની માન્યતા સુતરાં નિરાધાર છે, એટલું હવે ચક્કસ થઈ જાય છે. હારું હવે એ પૂછવું ____३७-" पर्युषणाचतुर्थ्याः क्षये पञ्चमीस्वीकारप्रसङ्गेन त्वं ચાલુ વિડિ ” (પૃ. ૯) Page #85 -------------------------------------------------------------------------- ________________ કર [તત્ત્વતર છે કે—પુનમના ક્ષય હાય ત્યારે તે પૂર્વે ચૌદશ પતિથિ હાવાથી, તેને મુખ્ય રાખીને ચૌદશ-પુનમની આરાધના એક જ દિવસે ભેગી થતી હાવાના સિદ્ધાંત તમાએ જણાવ્યા પણ પાંચમ ત્રુટી હાય ત્યારે તેના તપ પૂર્વની તિથિમાં કરવા ’–એવા પાછળ જણાવેલા શ્રી હીરપ્રશ્નના પાઠ પ્રમાણે ભાદરવા શુદ પાંચમના તપ જો ચેાથે કરવાને ઠરે, તે પછી ચેાથને શું ત્રીજે દરવી ઠરતી નથી?” પાંચમા ક્ષય ચેાથમાં કેમ સમાવાય છે ? (ઉત્તર) હજી તમે ભૂલા છે. એ પાઠમાં ‘ક્ષીણપંચ મીના તપ પૂર્વતિથિમાં કરવા' એટલું કહ્યું છે. સ્વાભાવિક છે કે–સવ પ્રસંગે ચેાથ તિથિ રૂપ નથી. અને ચેાથમાં પચમી તે આખી વિદ્યમાન છે જ, આથી ચેાથને દિવસે પાંચમીની પ્રધાનતા માનીને તપ કરી શકવામાં હરકત નથી, પણ ભાદરવા શુદ ૪ તા મહાન પંથિ છે. (પ્રશ્ન)-ભાદરવા શુદ પાંચમ પતિથિ નથી ? 6 (ઉત્તર)-આવા તર્કાથી ચર્ચા આડી જતી રહે છે. શાસ્ત્રના પાછળ જણાવેલા પંચમી પ્રસંગ’વાળા પાડે પ્રથમ તમે પાંચમના ક્ષયે ત્રીજના ક્ષય કરી શકાય' એ મતની પુષ્ટિ માટે સૂચવ્યેા હતેા. પછી એ પાઠને તમે પડખું ફેરવીને · પાંચમ પણ પતિથિ છે’ એ મતની પુષ્ટિ માટે ધર્યાં. એકની એક વાતમાં પરસ્પર વિધ આવે તેવી જૂદી જૂદી સેકડા વાતા કરવી, એ વાઢી કિંવા શાસ્ત્રજ્ઞાતાનું લક્ષણ ગણાય નßિ, પાંચમ પતિથિ છે. ભાદરવા શુદ્ઘ પાંચમની Page #86 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫ મો] સંવત્સરી પલટાવા છતાં તેનું પર્વતિથિપણું પલટાયું નથી !' આ વાતમાં કણ ના પાડે છે? મુદ્દાની વાત એ છે કેસંવત્સરી ભાદરવા સુદ ૪ ની તિથિએ નિયત થવાથી પંચમી કરતાં પણ એથે હેટી પર્વતિથિ છે. તેની આગળ પાંચમ તે મરેલી માતા તુલ્ય છે, એવું આ શાસ્ત્રકારે શ્રી કલ્પ કિરણાવલીમાં પણ કહ્યું છે. (પ્રશ્ન)-તેથી શું? (ઉત્તર)-તેથી એજ કે-જેમ પુનમનો ક્ષય ચૌદશને દિવસે માની લેવામાં આવે છે, તેમ પંચમીને ક્ષય ચોથમાં સમાવી દેવાય છે. સામાન્ય કલ્યાણતિથિઓના પ્રસંગમાં પણ જ્યારે આગલી ક્ષીણતિથિની આરાધના પૂર્વ-કલ્યાણકતિથિની આરાધના ભેગી આવી જતી હોવાને સિદ્ધાંત શાસ્ત્રમાં સાબીત કર્યો છે, (જૂઓ પાછળ) ત્યારે સંવત્સરીની ચોથ આગળ આવેલી પાંચમના ક્ષયને એથમાં જ અંગીકાર કરી લેવું પડે એમાં સંદેહને સ્થાન જ નથી. સાથે આવેલી એક કરતાં વધુ પર્વતિથિઓમાં જ્યારે આગલી તિથિને ક્ષય આવ્યો હોય, ત્યારે આમજ કરવું પડે તેને ખૂલાસે અમે પાછળ ખૂબ ખૂબ કરી ગયા છીએ. (જુઓ પાછળ “સાથે આવેલી પર્વતિથિઓ અંગે ખૂલાસ.') મતલબ એ છે કે-પાંચમને ક્ષય હોવા છતાં ચોથને દિવસે તે સંપૂર્ણ વિદ્યમાન છે. એ કારણથી એક જ દિવસે ૩૮-“રિત્યજ્ઞ ર્થનાદતન વૃતમાતૃui vશ્ચમન” -તીર્થે નહિ આદરવાથી મરેલી માતા તુલ્ય પાંચમને તું છોડી દે. (શ્રી રાuિrrછી છુ૨૬) Page #87 -------------------------------------------------------------------------- ________________ [ તવતરે વિ પાછળ શ્રી અકારે બતા દિવસે જ ચેથ–પાંચમ બનેની આરાધના થાય છે. એથ સંવત્સરીની હેવાથી પાંચમને લીધે તેને ગૌણ પણ કરાય નહિ, તેમજ તે ઉદયમાં પણ હોવાથી તેને ત્રીજને દિવસે ખસેડાય પણ નહિ. પાછળ શ્રી રૂદ્રપલ્લીય સામાચારી” અને “પૌષધવિધિ પ્રકરણ” ના પાઠથી શાસ્ત્રકારે બતાવ્યું છે કે–પરિખના દિવસે જ પખિ કરાય અને સંવછરીના દિવસે જ સંવ છરી કરાય.” (જૂઓ પાછળ) ત્રીજને દિવસે ચેથ તે છે જ નહિ, ચેથ બીજે દિવસે છે, કેમકે-બીજે જ દિવસે તે ઉદયમાં આવી સંપૂર્ણ થાય છે. લેકમાં પણ ઉદયતિથિના હિસાબે “આજે અમુક તિથિ છે એવો વ્યવહાર થાય છે. તે પછી ત્રીજને દિવસે ચેથ વિનાજ થનું સંવત્સરી પ્રતિક્રમણ વિગેરે કૃત્ય શી રીતે બનાવી શકાય ? એક બીજા વિદ્વાનની દલીલ. અહીં વચમાં વળી એક બીજા વિદ્વાન દલીલ (પ્રશ્ન)-પણ આપણે તિથિઓને આગ્રહ શા માટે રાખવું જોઈએ? આપણે સિદ્ધાંત જે જોઈએ કે પંદર દિવસે પબ્નિ થાય અને આષાઢ માસથી પચાસ દિવસે સંવચ્છરી થાય.” તે જળવાય છે કે નહિ ? (ઉત્તર)-તમે એક તરફ કહે છે કે-અતિથિવાદને આગ્રહ શા માટે રાખવું જોઈએ અને બીજી તરફ કહે છે કેસિદ્ધાંત પંદર અને પચાસ દિવસને જોઈએ ? તિથિ પકડાયા વિના તમે આ દિવસે શી રીતે પૂરા કરી શકશે? Page #88 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫ મી ] પની તિથિ સાથે નિયમિતતા, સંવછરી, ચોમાસી, પમ્નિ આદિ પ તિથિને અંગે છે, નહિ કે વારને અંગે. જે પર્વ જે તિથિનું હોય તે પર્વ તે તિથિનું જ મનાય, તેવું શું તમે પણ નથી માનતા? એ માન્યા વિના તમારે પણ ચાલે તેવું નથી. પછી તમે “આગ્રહ’ કહી દે તેને કોઈ અર્થ રહેતું જ નથી. હવે પંદર દિવસે પખિ અને પચાસ દિવસે સંવચ્છરી ક્યાં મળી રહે છે તે જુઓ. પંદર, પચાસ અને સીત્તેર દિવસનો મેળ કોને મળે છે? તમે પુનમને બદલે તેરસને ક્ષય કરી તેરસે ચૌદશ માનશે અને પાંચમને બદલે ત્રીજને ક્ષય કરી ત્રીજે ચોથની સંવત્સરી માનશે, તો તમારે ચૌદ અને ઓગણપચાસ દિવસે થયા, પણ પંદર અને પચાસ દિવસો થઈ શક્યા નહિ. કારણ કે-તેરસે ચૌદશ અને ત્રીજે ચેથ પૂરી થઈ નથી. ચૌદશ અને ચોથ તે બીજે દિવસે ઉદયમાં આવીને પૂરી થવાની છે, તે પહેલાં તમે તેરસે ચૌદશ અને ત્રીજે ચેાથનું કામ પતાવી દીધું છે. તેરસ કિંવા ત્રીજને દિવસે તમે કહે કેઆજે ચૌદશ કિંવા થિ છે, તે તે ઉપરના જ ઉત્તરમાં બતાવ્યા પ્રમાણે શાસ્ત્ર અને લોક ઉભય વિરૂદ્ધ છે. કેઈ આદમી કથીરને કંચન કહી નાખે તેથી કથીર કંચન થતું નથી. જેમ કંચનને અપલાપ કરે મિથ્યા છે, તેમ ઔદયિક ચૌદશ અને ચેાથને યે અપલાપ કરે મિથ્યા છે. આથી તમારા મતે તે તેરસ અને ત્રીજા સુધીની જ તિથિએ ગણાશે. એક Page #89 -------------------------------------------------------------------------- ________________ [તત્વતરં નાના બચ્ચાને પૂછે, તે તે પણ કહી આપશે કે- પાછલી ચૌદશનું પડિકકમણું કર્યા પછી પુનમથી તેરસ સુધીના દિવસે ગણતાં ચૌદ જ દિવસે થાય છે. અને અષાઢ સુદ પુનમથી ભાદરવા સુદ ત્રીજ સુધીની તિથિઓ ગણતાં એગણપચાસ દિવસે જ થાય છે. આ રીતે તેરસ અથવા ત્રીજને ક્ષય માનવામાં તમારે તિથિ ઉપરાંત પંદર-પચાસ દિવસના સિદ્ધાંતને પણ બાધ આવે છે. વળી સ વછરી પડિક્કમણું કર્યા પછી સીત્તેર દિવસે જ કાર્તિકી ચોમાસી પડિક્કમણું કરવું જોઈએ. ત્રીજને ક્ષય કરવાના મતથી આ સિદ્ધાંતને પણ ધરાર ભંગ થાય છે, કેમકે–તમે ત્રીજે ઓગણપચાસ દિવસ પૂરાતાં સંવછરી પડિક્કમણું કર્યું. તે પછી કાર્તિકી માસી પડિકામણું કર્યાના દિવસે થથીજ ગણાશે, કેમકેઉદયમાં તે બરાબર બેઠી છે, તેને ઉલ્લંઘી શકાશે નહિ. ચેથથી કાર્તક સુદ ચૌદશ સુધીના તિથિદિવસે ગણે, કેતેર જ થશે, પરંતુ સીત્તેર તે નહિ જ થાય. બાપનું વચન નહિ માનનારે હઠીલે છેકરે જેમ ઘરને અને બહારને બે તરફને માર ખાય છે, તેમ શાસ્ત્રકારનું સદ્ધચન નહિ માનવાથી તમારે તે બેય તરફથી લુંટાવાનું થયું. અમે તે ઉદયતિથિ જે ચોથ છે તેને અંગીકાર કરતા રહેવાથી, તિથિઓ ગણતાં પચાસ અને સીત્તેર દિવસે અમારે બરાબર મળી જ રહે છે. વાસ્તે “પાંચમના ક્ષયે ત્રીજને ક્ષય કરી ત્રીજે ચેથ અને ચેાથે પાંચમ” પણ અંગીકાર કરી શકાય નહિ જ. પુનઃ એજ મહાશય કહે છે કે આ દિવસે શું વારના હિસાબે ન ગણાય? હું તે એમ માનું છું કે-તે વારના Page #90 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫ મી ] હિસાબે ગણવા જોઈએ અને તેથી જ પાંચમની ક્ષયવૃદ્ધિએ ચેાથને આઘીપાછી કરી, જે પચાસ દિવસ પૂરા થતા હાય તા સિદ્ધાંતના પાલન માટે તે આઘી પાછી કરવામાં મને ખાધ જણાતા નથી. ખાકી એમ ને એમ પચાસ દિવસે પૂરા ન થતા હાય તા ૪૯ દિવસેાએ પણ સંવચ્છરી પદ્મિમણુ કરવું પડે તેમાં કાંઈ હરકત નથી.’ આ એમની હાસ્યાસ્પદ વાત સાંભળીને મૂળવાદીથી રહેવાયુ નહિ. તેએ પાતાનુ' અસલ પ્રશ્નસ્થાન સભાળી લઇને ઉપલી વાતનું સાચેસાચું નિરસન કરી નાખે છે. તે આપણે એમના પ્રશ્નમાંજ વાંચીએ:—— પંદર-પચાસ-સીત્તેર દિવસે તિથિઓથી જ ગણવા મામત. ૬૭ - ચાર' કરવાને બદલે ‘ ચાર ૬ એ’ છે. આ જાતનુ સિદ્ધાંત પાલન તે 66 (પ્રશ્ન)–અરે મિત્ર ! નવા નિશાળીએ જેમ એ દુ કરે તેવી આ વાત થાય ૩૧ ગુરૂને પગના સ્પર્શ કયાંકથી સાંભળ્યું થાય છે.' તેને કાઇક જતાં જેવામાં બૌદ્ધ સાધુ પાસે ૩૯-'કાઈ એક ભીલ્લ હતા. તેણે - તપસ્વીઓને પગથી અડવું મહા અનથ કારી વખતે મારનાં પીછાંનું કામ પડયું. બીજે શેાધવા એને ન મળ્યાં, તેવામાં તેના જાણવામાં આવ્યું કે– તે હાય છે.' તેણે તેમની પાસે માગ્યાં પરંતુ એકે પીધું મળ્યું નહિ ત્યારે તેણે દૂરથી તીર છેાડીને તેમને મારી નાખ્યા અને પીછાં લઈ લીધાં. તે સાધુઓને પગથી અડવાનું તેણે આ રીતે વર્જ્ય.” આ કથાસ 'ધ શ્રી ઉપદેશપદ ગાથા ૬ ૭૭ ની ટીકા રૃ. ૩૧૪ માંથી ઉતાર્યો છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૮ [ તત્ત્વતર’૦ ન કરાય ” એવું જાણુના એક ભીલ્લે, ગુરૂએ મારપીછાં ન આપ્યાં ત્યારે તીરકામઠાથી મારીને લીધાં પણ પગના સ્પર્શ ન કર્યાં તેના જેવુ' છે. એની દૃષ્ટિએ જેમ ગુરૂને મારવામાં વાંધા ન હતા પણ પગ લગાડવામાં વાંધા હતા, તેમ તમારી દૃષ્ટિએ પચાસ દિવસ પૂરા કવા માટે મૂળ તિથિ આઘીપાછી થઈ મરી જાય તેને વાંધા નથી . જણાતા, કિન્તુ તિથિના હિસાબે મૂળતિથિને દિવસે જ પચાસ દિવસ પૂરા થતા હોવા છતાં તે અંગીકાર કરવામાં વાંધા જણાય છે! વળી તમે જે એમ જણાવા છે કે- પચાસ દિવસ પૂરા ન થતા હૈાય ત્યાં એગણપચાસ દિવસે પણ સંવત્સરી પડિક્કમણું કરવું પડે તેમાં કાંઈ હરકત નથી,' તે ઉપરથી તમે તિથિ અને સિદ્ધાંત બન્ને વાદમાંથી ખાતલ જાએ છે. માટે ઉપર સિદ્ધાંતીએ જે ક્યું છે તે સત્ય જ છે. પંદર, પચાસ કે સીત્તેર દિવસેા પાથ્વી તિથિથી તે છેલ્લી તિથિના દિવસ સુધી તિથિઓ ગણીને જ સપૂર્ણ કરવાના છે, પણુ در અન્યત્ર તે આ પ્રમાણે પણ આવે છે. “એક બૌદ્ધ રાજા હતા. તેણે સાંભળ્યું હતું કે-ગુરૂના શરીરે પગ ન લગાડાય.’એક દિવસ એની નગરીમાં એના આચાર્ય પધાર્યાં. રાણી સહિત દન કરવા ગયા. રાણીએ આચાયૅના માથે મારપીછાંની સુંદર છત્રી જોઇ. મકાને આવીને તે પીછાં લાવવા માટે રાજાને કહ્યું. રાજાએ સમજાવી પણ હઠ ન છેાડી. રાજાએ સિપાહીઓને માકલ્યા. સૂચના આપી કે−પ્રથમ વિનતિ કરો, ન આપે તેા દૂરથી મારીને લાવજો; પણ પગ લગાડશા નહિ, શાસ્ત્રમાં મનાઈ છે.' સિપાઈઓએ તે પ્રમાણે કર્યું. આચાર્યે ન આપ્યાં ત્યારે કેટેથી તીર વડે તેને મારી નાખ્યા,” ભાવ અન્નના એક જ છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫ મો ] ૬૯ વાર ગણવાના નથી જ. તમને શકા થશે કે- જો તિથિએ ગણીશું તેા જેટલી ક્ષયતિથિએ આવી હશે તેટલી આપણે આદ કરવી પડશે અને વૃદ્ધિતિથિઓ આવી હશે તેટલી એ વખત ગણવી પડશે. એમ કરવાથી દિવસેામાં વધઘટ થયા વિના રહેશે જ નહિ.' આશકાના સમાધાનમાં સમજવું જોઇએ કે–તિથિના ક્ષય એટલે ટુંકી થવું તે છે, વૃદ્ધિ એટલે લાંબી થવું તે છે. કાંઈ ક્ષય થવાથી તિથિ ઉડી ગઈ નથી અને વૃદ્ધિ થવાથી નવી વધી ગઈ નથી. આ કારણથી ક્ષીણ તિથિને ગણવામાંથી નાબુદ કરવાની નથી અને વૃદ્ધિતિથિને બે વખત ગણવાની નથી, કિન્તુ એક એક તિથિ તરીકે તેની પણ સંખ્યા ગણવાની છે. એટલે દિવસે પૂરેપૂરા મળી રહેવામાં લેશ માત્ર ગુડુંચવાડા નહિ રહે. શ્રી હીરપ્રશ્નને નીચલા પ્રશ્નોત્તર જોવાથી પણ આપણને આ બાબતને ખૂલાસે થઈ જ જાય છે. ૪૦ તેમાં એવા પ્રશ્ન પૂછ્યા છે કે અષાઢ શુદ ચૌદશ ગ્રીષ્મચામાસીના છેલ્લા દિવસ ગણાય છે એવા સિદ્ધાંત છે, ४०-" प्रश्नः - आषाढसितचतुर्दशी ग्रीष्मचतुर्मासकावसर इति हि सिद्धान्तः, तथैवाग्रे पर्युषणाया दिनानां पञ्चाशत्व्यवस्थितेः । तथापि कल्पकिरणावल्यां आषाढसितचतुर्दश्या आरभ्य भाद्रपदचतुर्थी यावदित्युक्तमस्ति तत् कथं घटते ? दिनानामेकपञ्चाशतत्वप्राप्तेः ||३|| उत्तरम् - कल्पकिरणावल्यामाषाढ सितचतुर्दश्या आरभ्य भाद्रपदसितचतुर्थी यावदित्यत्र आषाढसितचतुर्दश्या अवधित्वेनोपादानात् सा मध्ये न गण्यतेऽतः पूर्णिमातो दिनगणना, તેષાં ચરાવેતિ રોષ્યમ્ ॥૩॥ (શ્રી દ્વીચ્છન્ન રૃ. ૨૬) Page #93 -------------------------------------------------------------------------- ________________ હ [ તત્ત્વતર 6 તેથીજ પર્યુષણાના પચાસ દિવસેાની વ્યવસ્થા તેની આગળથી ગણાય છે. તે પણ કલ્પકિરણાવલીમાં • આષાઢ શુદ ચૌદસથી આરંભીને ભાદરવા શુદ ચેાથ સુધી કહી છે. તે ૫૧ દિવસે થઈ જતા હેાવાથી શી રીતે ઘટે ? એને ઉત્તર આપ્યા છે કે— ,, કકિરણાવલીમાં આષાઢ ૧૪ થી આરંભીને યાવદ્ ભાદરવા શુદ ૪ જે જણાવી છે, તે ચૌદશનુ અવધિરૂપે ગ્રહણ કરેલ હેાવાથી તે અંદર ગણાતી નથી. એટલે પુનમથી દિવસ ગણવાના છે. તે પચાસ જ થાય છે.” "" આ પ્રશ્ન તથા ઉત્તર બન્નેમાં તિથિગ્રહણ કરીને જ ૫૧ તથા ૫૦ દિવસની ગણના જણાવી છે, પણ વાર ગ્રહણ કરીને જણાવી નથી. જે વારથી જ દિવસ ગણવાના હેત, તે ચૌદશ-પૂર્ણિમા તિથિ જણાવવાને બદલે તેના વાર જ જણાવત. આવા વિષયમાં વિદ્વત્સમાજ આપણને ફરીથી ભણવા એસવાનું કહે તેવું કથન કરવુ' જોઇએ નહિ, અસમર્થ દલીલેાની અનિચ્છનીયતા. પાંચમના ક્ષયે ત્રીજે ચેાથ કરવાની પુષ્ટિમાં એક એવી દલીલ પણ કરાતી હતી કે ગણેશ ચેાથ પણ તે દિવસે છે માટે સંવત્સરીની ચેાથ તે દિવસે જ થાય.' પણ પાંચમની વૃદ્ધિમાં પડેલી પાંચમે ચેાથ કરતી વખતે માલુમ પડયું કે- ગણેશ ચાથ તે તે દિવસે હતી નહિ પણ મૂળ ચેાથને દિવસે જ હતી.' સિદ્ધાંતી સાથે ચર્ચા કરવામાં હવે શું એવી દલીલ થાય ? ન જ થાય, પણ એકે એની નકલ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ગાથા ૫મ ] કરીને કહી નાખ્યુ. કે- સ`વત્સરીને દિવસે જે વાર હાય તેજ વારે નવુ વર્ષ એસે,' એવા એક લૌકિક કેાયડા છે ! હવે આ દલીલના વિચાર કરીયે તે તે પણ માથે જ પડે તેવા છે, કારણ કે—એવી પણ સવત્સરીએ આવે છે કે જ્યારે પાંચમની ક્ષય કે વૃદ્ધિ જેવું કાંઈ હાય નહિ અને ચાથના વારે આગળનું નવું વર્ષ એસતું પણ ન હેાય. ત્યાં આ કાયડાનું !પણે શું કરવું? સિદ્ધાંતની બાબતમાં આવી અસમ દલીલે થાય તે અનિચ્છનીય છે. એક મહાનુભાવે વળી જ્યારે બીજી કેાઈ દલીલ ન મળી ત્યારે ઝઘડા કરાવા છે' એવા આક્ષેપ કર્યાં હતા. આ કાંઈ દલીલ છે? આપણે સાચા હાઇએ તા સાચા ઠરી શકીએ. પણ જો સાચા ન હાઇએ તો કેઇને માત્ર ઝઘડા કરાવનારના ઈલ્કાબ આપી દઇને આપણે સાચા ઠરી શક્તા નથી, સત્યના વાદન અને પાલનને લીધે જ આપણે જો કોઇને ઝઘડા કરાવનાર તરીકે માની શકતા હાઈએ, તેા ખુદ ભગવાન મહાવીરથી માંડીને ક્યા મહાપુરૂષને આપણે તેવા નહિ માનવા પડે ? આપણા વિચારા સાથે મળતા નથી ’– એ કારણથી જો કેાઈને આપણે તેવા ન હેાવા છતાં તેવા કહેવા સારૂ લલચાતા હૈાઇએ, તે આપણે ઉચ્છેદક ષ્ટિને જ અભિનંદવી રહી, કે જે આજે ધર્મ અને ધર્મગુરૂઓ ઝઘડા જ કરાવનાર છે’–એવું જણાવી તેના સતા નાશ ઈચ્છે છે. ‘ આપણી સાથે બીજા ગતાનુગતિકતા નથી કરતા ’ માટે આપણે જો કેાઇના ઉપર તેવા આક્ષેપ કરતા હાઇએ, તા આપણે પણ ઈતર લેાકા સાથે ગતાનુગતિક નહિ થતા 6 Page #95 -------------------------------------------------------------------------- ________________ [ તત્ત્વતર કર હાવાથી ઝઘડા કરાવનાર જ ગણાઈશું. આથી મારા સુજ્ઞ મિત્રાને મારી એટલી જ વિનંતિ છે કે-જો કાઈ પણ દલીલ કરી તે તે ચાગ્ય અને સમજભરેલી કરશે, નહિ તે ચુપચાપ સિદ્ધાંતના રહસ્યને સાંભળી સત્ય અંગીકાર કરા, નાહક આકળા કે ઉતાવળા ન થાઓ. હવે સિદ્ધાંતી આપણને ‘પાંચમના તપ માટે શું સમજાવે છે' તે સાંભળે. પંચમીના 'તપ પણ ચતુર્થાંમાં. (ઉત્તર)–શ્રી હીરપ્રશ્નના પાઠમાં પંચમીના ક્ષયે પાંચમના તપ પૂર્વતિથિમાં કરવાના કહ્યો છે. અહીં પૂર્વતિથિ ભાદરવા શુદ ચેાથ સ’વત્સરીની તિથિ છે. તે તિથિમાં પચી તિથિ વિદ્યમાન છતાં પચીને પ્રધાન પદ આપી શકાશે નહિ. આથી એને તપ પંચમીના નામે નહિ થતાં ચેાથના નામે થશે. (પ્રશ્ન)–આની મતલબ તે એ થઈ કે- પંચમીને તપ સ’વચ્છરીમાં આવી ગયા. જૂદો કરવાના રહ્યો નહિ.' (ઉત્તર)–એમાં શું વાંધા છે ? (પ્રશ્ન) ક્ષીણ-પતિથિનું અનુષ્ઠાન પૂર્વ-પર્વતિથિના અનુષ્ઠાન ભેગું સમાઈ જાય, છતાં તેના તપ બૂઢ્ઢો કરાય એમ તમે કહ્યું છે ને ? (ઉત્તર)–એ કહેલું તમે ક્રીથી વિચારો. એ સ્થનમાં સર્વ ઠેકાણે તપ દાજ કરી આપવા જોઇએ' એવું પ્રતિપાદન કર્યુ" નથી. (પ્રશ્ન)–ત્યારે ? Page #96 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫ મી] ૭૩ (ઉત્તર)–જ્યાં તપ પૂરો કરી આપવાની અનિવાર્ય આવશ્યકતા હોય, ત્યાં તે તિથિનું અનુષ્ઠાન પૂર્વતિથિમાં ગણી લઈને તપ દો કરી આપ જોઈએ એવું પ્રતિપાદન છે. પરંતુ જ્યાં તેવી આવશ્યક્તા ન હોય, ત્યાં તે તિથિને તપ અને અનુષ્ઠાન સર્વ કાંઈ પૂર્વ-પર્વતિથિ ભેગું આવી જ જાય છે. ક્ષય હોય ત્યારે પૂર્વતિથિ જ કરવી, એ એક અટલ અને અબાધિત સિદ્ધાંત છે. અનુષ્ઠાન માફક તપ પણ ભેગે આવી જવા બાબત. (પ્રશ્ન)-પંચમીને તપ શું જતો રહે ? (ઉત્તર)-એમ ગભરાઓ છે શું કરવા ? જાતે રહેતા કઈ નથી, પૂર્વના તપમાં એને તપ આવી જાય છે. એવા તે કેટલાયે ત... શું તમે પણ ભેગા નથી કરી લેતા ? ધારે કેચૌદશ તિથિ છે. તે દિવસે રહણ પણ છે અથવા રહણતિથિને ક્ષય પૂર્વ-પર્વતિથિમાં આવેલું છે, ત્યાં શું તમે બન્નેને તપ જૂદે કરે છે ? ના, નથી જ કરતા. તમે આટલી બધી મુંઝવણ શું કામ કરે છે ? શ્રી સેનપ્રશ્નમાં ખે ખુલાસે છે કે – શ્રી સેનપ્રશ્ન હીરપ્રશ્નના પાઠે. ૮૮૧રહિણીને ઉપવાસ અને પંચમ્યાદિને ઉપવાસ, કારણ હોય તે જે તિથિમાં તે મળી જતી હોય તેમાં ___४१-"रोहिण्युपवासः पञ्चम्याद्युपवासश्च कारणे सति मिलन्त्यां तिथौ क्रियते न वा इति प्रश्नः,-अत्रोत्तरम्-कारणे सति मिलन्त्यां तिथौ क्रियते कार्यते चेति प्रवृत्तिदृश्यते, कारणं Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૪ [તવતરે કરાય કે નહિ ? આ પ્રશ્ન છે. તેને ઉત્તર એ છે કે-કારણે હેય તે મળતી હોય તે મળતી તિથિમાં તે કરાય અને કરાવાય એવી પ્રવૃત્તિ દેખાય છે. કારણ વિના તે ઉદયતિથિએ જ કરાય” આ પાઠથી એ સ્પષ્ટ સમજી જવાય તેવું છે કે-પંચખ્યાદિ તિથિને ક્ષય પણ આવે, તેવા કારણે તેને તપ પણ પૂર્વતિથિમાં ગણું લેવાય. તે પૂર્વતિથિ જે તેના કરતાં મેટી હેય તે પંચમીને ઉભી રાખવા સારૂ તેને ખસેડાય પણ નહિ હવે તમે પૂછેલા પંચમીને તપ શું જતો રહે ?'– એ પ્રશ્નને સ્થાન જ ક્યાં રહે છે ? તેમજ પંચમીના ક્ષયે ભાદરવા સુદ ચોથ કિંવા ત્રીજને ક્ષય કરવાની જરૂરત પણ કયાં રહે છે? વળી ઉપધાનતપમાં ઉચ્ચરેલી જ્ઞાનપંચમ્યાદિ તિથિ આવી હોય તે તેને તપ પણ ઉપધાન તપમાં સરે છે એટલું જ નહિ પણ કલ્યાણક–તપ સુદ્ધાં ઉપધાનના તપ ભેગો આવી જાય છે, જૂદા કરે પડતું નથી. એ માટે શ્રી હીરપ્રશ્નમાં પણ ખુલાસો કર્યો છે કે ૨ઉપધાન વહેનારને તપના દિવસે કલ્યાણકતિથિ विना तूदयप्राप्तायामेवेति बोध्यम् ॥ ४७७॥ (सेनप्रश्न, श्रीजो કહાણ, g. ૧૮) * ૪ર-“પ્રશ્ન-ઉપધાનવામને તરિ ચરિ રહ્યાतिथिरायाति तदा तेनैवोपवासेन सरति उताऽन्योऽधिकः कृतो विलोक्यते ? ॥१२॥ उत्तरम् -अत्र उपधानतपोदिनान्तः कल्या. णकतिथ्यागमने नियन्त्रिततपस्तया तेनैवोपवासेन. सरतीति રા” (શ્રી શ્રી પ્રશ્ન, પૃ. ૭૨) Page #98 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫મી] ૭૫ આવી હાય, તે તેજ ઉપવાસથી સરે કે અધિક કરવા જોઈએ ? આ પ્રશ્નના ઉત્તરમાં ફરમાવે છે કે-ઉપધાનતપના દિવસે કલ્યાણકતિથિ આવે તે નિયંત્રિત તપ હાવાથી તેજ ઉપવાસે સરે છે.” આ રીતે એવા પણ કેટલાક તપ હાય છે, કે ચાક્કસ સયેાગેામાં ચાલુ ભેગા આવીજ જાય છે. વધુ વિચારણા, હજી તમને વિશેષ સમજાય તે માટે આગળ વિચા રીએ. જ્યારે પાંચમની સંવત્સરી હતી, ત્યારે શું જ્ઞાનતપ જૂદો કરી અપાતા હતા ? નહિજ, સંવત્સરીના તપમાં એ તપ આવીજ જતા હતા, એજ પ્રમાણે પાંચમના ક્ષય પ્રસંગે તેના તપ પૂર્વના સંવત્સરીતપમાં સમાઈ જાય, એમાં નવાઈ પામવા જેવુ શુ છે? અરે, પાંચમના ક્ષયની વાત આપણે છેડી દઈએ. જ્યાં ચેાથ પછી પાંચમ ઉદયમાં છે ત્યાંની વાત વિચારીએ. શાસ્ત્ર શું કહે છે? આખી પાંચમના તપ પણ ચતુર્થાંમાં ગણાય છે કે નહિ ? (પ્રશ્ન)–ત્યાં તે મને ખબર છે. શ્રી હીરપ્રશ્નમાં એવા ૪૩ પ્રશ્ન છે કે− પર્યુષણાના ઉપવાસ પાંચમમાં ગણાય કે નહિ ? ” એના ઉત્તર આપ્યા છે કેજો છડે કરવાની ૪૩-‘પ્રશ્ન:-વધુઃળોપવાલઃ પશ્ચીમધ્યે જળ્યો ન વાગા उत्तरम् - पर्युषणोपवासः षष्ठकरणसामर्थ्याभावे पञ्चमीमध्ये ગળતે નાન્યથતિ ા” (શ્રી દ્વીપ્રશ્ન, રૃ. ૨૦) Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૬ [તવતરં૦ શક્તિ ન હોય તે પાંચમમાં ગણાય, નહિ તે ન ગણાય.” ત્યાં બીજો એક પ્રશ્નોત્તર એ પણ છે કે જેણે શુક્લ પંચમી ઉચ્ચરેલી હોય તે જે પર્યુષણને અમ બીજથી કરે, તે શું તેણે પાંચમનું એકાસણું અવશ્ય કરવું જોઈએ કે જેવી ઈચ્છા !” આ પ્રશ્નના જવાબમાં ફરમાવ્યું છે કે“મુખ્યવૃત્તિથી તેણે ત્રીજથી અડ્રમ કરવું જોઈએ. જે કદાચ તેણે બીજથી અમ કર્યો હોય તે પાંચમનું એકાસણું કરવા માટે ખાસ આગ્રહ નથી, અર્થાત્ જેવી તેની ઈચ્છા, કરે તે સારું.” આ બન્ને પ્રત્રનેત્તરને વિચાર કરી જતાં સ્પષ્ટ માલુમ પડે છે કે-“પાંચમ જુદી હોય તે પણ તેને તપ પર્યુષણના તપની અંદર આવી શકે છે. શાસ્ત્રકાર પાંચમને તપ જૂજ કરી આપ જોઈએ એવું જણાવતા નથી. અઠ્ઠમ જે ત્રીજથી લીધે હેય તે પાંચમે તપશ્ચર્યા પૂરી થતાં પર્યુષણને અડ્ડમ પણ થયે અને ભેગે પાંચમને ઉપવાસ પણ થઈ ગયે. જે કદાચ બીજથી અઠ્ઠમ ઉપાડે. હેય તે પાંચમે એકાસણું પણ કરવું હોય તે કરે, નહિ તે ફરજ નથી. પણ જેણે બીજા કે ત્રીજથી અઠ્ઠમ કર્યો ન હોય અને એકલે થે ઉપવાસ કર્યો હોય, તેણે જે છઠ ४४-"प्रश्नः-येन शुक्लपञ्चमी उच्चरिता भवति स यदि पर्युषणायां द्वितीयातोऽष्टमं करोति तदैकान्तेन पञ्चम्यामेकाशनकं करोति उत यथारुच्येति? ॥१४॥ उत्तरम्-येन शुक्लपश्चमी उच्चरिता भवति तेन मुख्यवृत्त्या तृतीयातोऽष्टमः कार्यः। अथ कदाचिद् द्वितीयातः करोति तदा पञ्चम्यामेकाशनकरणप्रतिबन्धो नास्ति, करोति तदा भव्यमिति Iકા” (શ્રી દીપક, પૃ. ૭૩) Page #100 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫ મી] ૭૭ -~ ~ ~ અતિ પથ પચમીનો પર કાર મહારાજ કરવાની શક્તિ હોય તે બીજે દિવસે એટલે પાંચમે ઉપવાસ કર જોઈએ; કરવાની શક્તિ ન હોય તે જૂદા કરવાની ફરજ નથી. શાસ્ત્રકાર મહારાજે આથી નિ:સંદેહ બતાવી આપ્યું કે-ઉદયાત પંચમીને તપ પયુંષણાના તપ ભેગે કારણ પ્રસંગે વળી શકે છે. તેને તપ જૂદે કરી આપજ જોઈએ એવું કાંઈ નથી. ” (ઉત્તર)–બસ. ત્યારે હવે ઉપર શ્રી એનપ્રશ્નને પાઠ આપે છે અને આ પાઠથી સમજી જાઓ. સ્વતંત્ર પંચમીને તપ પણ જે ઉપરોક્ત રીતે સંવત્સરીના તપ ભેગે આવી શકે છે, તે ક્ષણપંચમીને તપ તેની પૂર્વતિથિના તપમાં અર્થા-સંવત્સરીના ઉપવાસમાં શાસ્ત્રકાર મહારાજાને સમાવી જ દેવું પડે, એ તદ્દન નિર્વિવાદ વાત છે. શ્રદ્ધા પણ વિધિને અનુકુળ જોઇએ. (પ્રશ્ન)-પણ કેઈકની શ્રદ્ધા એવીજ હેય કે-“મારે પાંચમ જૂદી જ કરવી છે તે ? (ઉત્તર)-એવી શ્રદ્ધા અતિશ્રદ્ધા કહેવાય. વાસ્તવિક તે શ્રદ્ધા જ ન ગણાય. વિધિને માન આપવું એનું નામ શ્રદ્ધા છે. શાસ્ત્રકારે જ્યારે ક્ષણપંચમીને તપ પૂર્વતિથિમાં સમા છે, ત્યારે તે જુદે લેવાની હઠ શ્રદ્ધાળુ હોય તે તે ન જ રાખે, પાંચમના ક્ષયે ત્રીજને ક્ષય કરીને પણ શું તમે પાંચમને તપ જુદે જ કરવાનું કહે છે? (પ્રશ્ન)-ના, એમ નથી કહેતા. Page #101 -------------------------------------------------------------------------- ________________ [ તત્ત્વતર’૦ (ઉત્તર)–તા પછી પાંચમના ક્ષય ચાથમાં રહી જાય અને ઔદિયક ચાથનુ સંવત્સરી પ` આજ્ઞા મુજબ આરાધાય તેમાં તમને શું હરકત નડે છે? ७८ (પ્રશ્ન)-ત્યારે શું પાંચમના ક્ષયે ત્રીજા ક્ષય ન જ કરી શકાય ? રૂપીઆમાં આના સમાઈ જાય છે. (ઉત્તર)–બેશક, ઉપરોક્ત પાઠાના આધારે ન જ કરી શકાય. ત્રીજના તા ક્ષય ન થાય, પરંતુ ક્ષય કરવાના કલ્પિત રવૈયા પ્રમાણે સવત્સરીની ચેાથનેયે ક્ષય ન થાય, કિન્તુ ક્ષયે પૂર્વાંના શાસ્ત્રોક્ત નિયમ પ્રમાણે ચેાથની આરાધનામાં જ પાંચમની આરાધના સમાઈ જાય અને એકજ દિવસે ચેાથપાંચમ એ તિથિની આરાધના ગણાય. એ નિયમ છે -મોટામાં નાનુ સમાઇ જાય. રૂપીઆમાં આના જેમ આવી જાય છે, તેમ ક્ષીણુપૂર્ણિમા અથવા ક્ષીણ ભાદરવા શુદી પંચમી તપૂર્વની ચતુર્દશીમાં તેમજ ભાદરવા શુદી ચેાથમાં આવી જ જાય છે. (પ્રશ્ન)-રૂપીઆ રહે અને આના પણ રહે તેવુ શુ ન અને? (ઉત્તર)–એવું બનતું હાય તે। અમે જરૂર રાજી થાત. અમને કોઇ આગ્રહ નથી. અમારે તા તારક શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞા કયાં રહે છે એટલું જ જોવાનુ છે. જ્યાં એ આજ્ઞા રહેતી હૈાય ત્યાં મધું રહ્યું. જ્યાં એ ન રહેતી હાય ત્યાં મધુ' ગયું. આપણે જો એ આજ્ઞા જ માનવાની ન Page #102 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫ મી ] હોય તે આ સંયમ વિગેરે ધર્માનુષ્ઠાન સઘળાં નિરર્થક છે. એટલું જ નહિ પણ આત્મવિડંબના રૂપ છે. અમને દિલગીરી એટલી જ થાય છે કે તમે પાંચમના ક્ષચે ત્રીજને ક્ષય માને એથી તમારા હાથમાં નથી રૂપીયે રહેતે કે નથી આનો રહે. વિચારશે તે તમને આમાં એક કાકિણી ખાતર આખી મુડી ગુમાવનાર ભીખારી જેવી દશા થતી માલુમ પડશે. (પ્રશ્ન)-એ ભીખારી કોણ, અને તે મુડી તેમજ કાકિણી ઉભયથી ભ્રષ્ટ શી રીતે થયે? કડી ખાતર કોડ ગુમાવનાર કમનસીબ. (ઉત્તર)-“એક ગરીબ ભીખારી હતે. કેઈક ગામમાં તેણે મજુરી કરતાં એક હજાર રૂપિયા એકઠા કર્યા, પિતાને ઘેર આવવા માટે એક સાથે સાથે તે નીકળ્યો. એક રૂપીયાની એંશી કાકિણીઓ ખરીદીને તેમાંથી તે હંમેશાં પિતાને ગુજારે કરતે હતે. એક વખતે રસ્તામાં કઈ ઠેકાણે તે એક કાકિણ ભૂલી ગયે. સાથે સાથે આગળ ચાલતાં તે ગરીબડાને કાકિશું યાદ આવી. લેવા જવા માટે તે પાછા વળવા લાગે. તેણે કઈક એકાન્ત જગ્યાએ બધા રૂપીયા ગુપ્ત મૂકી દીધા. સાથે છેડીને કાકિણી લેવા ગયે. ભાઈની હાલત શું થઈ તે હવે જૂઓ. જ્યાં આગળ તેની કાકિણી પડી ગઈ હતી તે તે વગડાના કેઈ ચેરે ઉઠાવી લીધી હતી. ગરીબડાએ ત્યાં જઈ ફાંફાં માર્યા. કાકિણી કયાંથી મળે? નિરાશ થઈને પાછો ફર્યો. રૂપીયા મૂક્યા હતા ત્યાં લેવા ગયે. એના કમનસીબે તે મૂકતી વખતે જ કેઈએ જોઈ લીધા હતા. જ્યારે તે Page #103 -------------------------------------------------------------------------- ________________ [તત્ત્વતરે mm કાકિણું લેવા ગયા ત્યારે તે ચાઉ થઈ ગયા હતા. ભીખારીની મુડી પણ ગઈ. સાથે તે જાતે રહ્યો હતે. એક કાકિણી ખાતર ભીખારીની આ ભયંકર હાલત થઈ. ન રહી કાકિણ, ન રહી મુડી અને જંગલમાં જીવનના સ દેહ વચ્ચે રઝળી પડ. કથા ઉપનય ભાગ્યવાન ! આ કથાસંબંધ નાનકડે છે પણ બેધક ઘણે છે. તમે પાંચમ રાખવા માટે ત્રીજને દિવસે ચોથ કલ્પિત કરીને સંવત્સરી કરતા હોવાથી, અસલ ચોથરૂપી મુડીમાંથી ભ્રષ્ટ થાઓ છે; અને એથને દિવસે મુખ્ય ચોથ કરવી જોઈએ તેને બદલે તમે પાંચમ કરે છે, એથી વાસ્ત. વિક રીતે પાંચમથી પણ ભ્રષ્ટ થાઓ છે, “ઔદયિક ચૌદશની માફક ઔદયિક ચોથ માન્ય રાખીને, તેમાં ક્ષીણ પંચમીને અંતર્ભાવ કરી લે” –એવી શાસ્ત્રની આજ્ઞા છે. પુનમના ક્ષયે તેરસના ક્ષયની માફક પાંચમના ક્ષયે ત્રીજને કિવા ચોથને ક્ષય માનનારા આ આજ્ઞા પ્રમાણે વર્તતા નથી, તેથી તેઓ આજ્ઞારૂપી સાર્થથી પણ ભ્રષ્ટ થાય છે. ચોરવ્હાપદાદિના ભયવાળા જંગલ સમાન આ ભયંકર સંસાર છે. ભીખારી તુલ્ય આજ્ઞા છેડનારે જીવ છે. આ ઉપનય અમે હિતબુદ્ધિથી જણાવ્યું છે. આજ્ઞા આધી મૂકવાથી વિચાર કરો કે–એ ગરીબ ભીખારીના જેવી ભયંકર દશા થાય છે કે નથી થતી ? ભવભીરૂ આત્માઓનું કર્તવ્ય છે કે પરમાત્માની આજ્ઞાના ચીલે ૪૫–આ કથાસંબંધ શ્રી અધ્યાત્મકલ્પકુમ, મુ. પૃ. ૬૧, ગાથા ૧૩૭ની ટીકામાંથી લીધો છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - ગાથા ૫ મી] ચાલીને પિતાના આત્માને ભૂલેની પરંપરામાં પડતે બચાવી લે જઈએ.” સચિત્ત-ત્યાગ અને શીલપાલન. (પ્રશ્ન)-શાસ્ત્રાધારે જે આપણે પુનમના ક્ષયે તેરસ ન કરીએ અને પાંચમના ક્ષયે ત્રીજ ન કરીએ, તે જે મુંઝવણ છે તે એ છે કે–તે દિવસના સચિત્ત-ત્યાગ તથા શીલપાલન આદિ નિયમ જેણે લીધા હોય તેનું શું થાય? બ્રહ્મચર્યનું પાલન તથા સચિત્ત-ત્યાગ એક દિવસ એ છે થાય તે શું ઈષ્ટ છે? વળી દિનપ્રતિબદ્ધ પૌષધાદિ કિયાનું પણ શું થશે? એક દિવસમાં બે પૌષધ તે નહિ ઉચ્ચરાયને? | (ઉત્તર)- મહાનુભાવ! તમારા જેવા ચકેર માણસ આવી મુંઝવણ ખડી કરે છે, તેથી બહુ ખેદ થાય છે. સચિત્ત -ત્યાગ તેમજ શીલપાલન પણ ભગવાનની આજ્ઞાથી કે આજ્ઞા વિના ? (પ્રશ્ન)-આજ્ઞાથી. (ઉત્તર)–જે આજ્ઞાથી એ બધું કરવાનું છે, તે પછી આજ્ઞા મટી કે એ મોટાં? (પ્રશ્ન)-આજ્ઞા ટી. (ઉત્તર)–જ્યારે આજ્ઞા જ મોટી છે ત્યારે હવે પ્રશ્ન રહેતા જ નથી; ક્ષીણુ-પર્વતિથિને પૂર્વની પર્વતિથિમાં સમાવી દેવાની શાસ્ત્રની આજ્ઞા છે. એ આજ્ઞાજ જ્યારે ક્ષીણુ-પર્વ તિથિના સચિત્ત-ત્યાગ તથા શીલપાલન આદિને પૂર્વ–પર્વ તિથિના સચિત્ત-ત્યાગ તથા શીલપાલન આદિ નિયમમાં Page #105 -------------------------------------------------------------------------- ________________ [તત્ત્વત૨૦ અંતર્ભૂત કરી લે છે, ત્યારે આપણે એ બાબતની શકા ઉઠાવવી એ શેઠ કરતાં ગુમાસ્તા ડાહ્યા'ની કહેવત મુજખ વધારે ડહાપણ બતાવવા જેવુ છે. તમને જો દિવસ જ આછે થઈ જવાની ીકર થતી હાય તા તમારે તે ીકર કરવાનું કાંઈ કારણ નથી, કેમકે જ્યાં ક્ષીણ-પતિથિના તપ જૂદો કરી આપવાના હશે, ત્યાં આરાધક આત્મા તે દિવસે સચિત્ત-ત્યાગ અને શીલપાલનના ઉપયેગ અવશ્ય રાખશે. ૮૨ હવે તમે પૌષધને માટે જે તર્ક કરે છે તે પણ સારા નથી, કેમકે-પૌષધને માટે જેવુ ચતુષ્પીનું નિયત પણું છે તેવુ પુનમ આદિત્તું નથી, તે આ ગ્રંથમાં જ ચાલુ ગાથા પાંચની ટીકાના પ્રારંભમાંજ શાસ્ત્રકારે કહી દીધેલુ છે, અને આગળ પણ આ ગ્રન્થમાં ‘ચતુષ્પવીએ પૌષધનું નિયતપણું છે અને શેષ તિથિએ અનિયતપણું છે’– એ ગાથા ૩૪માં કહેવાશે. એથી સમજાશે કે—પુનમ આદિના તપની માફક પૌષધને પણ દિનપ્રતિબદ્ધપણ નથી. એટલે છઠ્ઠું આદિના પ્રસંગમાં જેમ ચૌદશની સાથે તેરસ યા પડવે ગ્રહણ કરીને છઠ્ઠું કરી અપાય છે, તેજ પ્રમાણે પૌષધમાં પણ એક જ દિવસે એ પૌષધે ઉચરવાની જરૂર નિહ પડે, પણ તેરસ-ચૌદશે અથવા ચૌદશ-પડવે એ પૌષધા પણ કરી શકાશે. એક દિવસે એ પૌષધેા તે ઉચ્ચરાતા નથી, એ તા જૈનધર્મ જાણનારા એક નાના બાળકને પણ ખખર છે. ત્રણ ૫ષ્મી આખી ઓછી થઈ ગઇ તેનું શુ ? આજ્ઞાથી જ જે અનુષ્ઠાન એવુ થતુ હોય તે વધારે કરવાના વ્યામાહ રાખવા ખાટા છે. દાખલા તરીકે ભગવાન શ્રી Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૩ ગાથા ૫ મી ] કાલિકસૂરિજીએ જ્યારે પંચમીની સંવત્સરીનું ચતુથી એ પરિવર્તન કર્યું, ત્યારે આષાઢી, કાર્તિકી અને ફાલ્ગુની-ખેમ ત્રણ ચામાસી પર્વે જે પુનમનાં હતાં તે ચૌદશે . પરાવતન કર્યાં. આથી ત્રણ ચૌદશની પખ્ખીએ ચામાસીમાં પેસી ગઇ. તે પેસી જવાથી ત્રણ પત્ખિનાં પડિક્કમણાં ઓછાં થયાં કે નહિ ? એ આછાં થયેલાં પડિમણાંને કાઇ વૃદાં કરવા ઈચ્છે, તે શું તે શાસ્ત્રાનુકૂલ ગણાશે ? જેમ અહીં ૮ પડિમાં એાછાં થઇ ગયાં તેનું શું થાય ? ’–એવા પ્રશ્નને સ્થાન રહેતું નથી, તેમ સચિત્ત-ત્યાગ અને શીલપાલન તથા પૌષધના પ્રશ્ન પણ રહી શકતા નથી. નિયમ શા છે? શાસ્ત્રમાં દેવવિસ-રાઇ-ખિ-ચામાસી 'વચ્છરી ડિમણાંના નિયમ છે, પણ ખાર મહિનાની પખ્ખિ, ચામાસી અને સવત્સરી મેળવી કુળ ૨૫ કે અઠ્ઠાવીસ પડિક્કમાં કરવાના નિયમ નથી. જૂએ શ્રી હીરપ્રશ્નમાં 6688 જ્યારે પૂર્ણિમાની ચામાસી હતી ત્યારે પડિકમાં ૨૫ કે ૨૮ હતાં !' આ પ્રશ્નના ઉત્તરમાં ફરમાવ્યું છે કે४६ - " प्रश्नः - यदा चतुर्मासिकं पूर्णिमायामभूत्तदा प्रतिक्रमणानि पञ्चविंशतिराविंशतिर्वा बभूवुः ? ॥१५॥ उत्तरम् - अत्र वर्षमध्ये प्रतिक्रमणानि पञ्चविंशतिरष्टाविं शतिर्वेति क्वापि ज्ञातं नास्ति, शास्त्रमध्ये तु दैवसिकरात्रिकपाक्षिकचातुर्मासिकसांवत्सरिकलक्षणानि पञ्च प्रतिक्रमणानि સન્તીતિ” શી (શ્રી દીપ્રશ્ન, રૃ. ૭૩) Page #107 -------------------------------------------------------------------------- ________________ [તત્ત્વતરં એક વર્ષમાં ૨૫ અથવા ૨૮ જ પડિકામણું હોય તેવું કયાંય જાણ્યું નથી. શાસ્ત્રમાં તે દિવસિ–રાઈ-પખિચોમાસી અને સંવત્સરી રૂપ પાંચ પડિકકમણાં કહેલાં છે.” અર્થાત જે બાર મહિનાની વીશ પખિ, ત્રણ ચામાસી અને એક સંવત્સરી મળી જૂદાં જુદાં ૨૮ પડિકકમણાં કર વાને નિયમ હોત, તે માસી ચૌદશના થતાં ત્રણ પખિ પડિકકમણાં કેમ ઓછાં થયાં તે સવાલ ઉભો થાત અથવા ૨૫ જ પડિકામણને નિયમ હોત તો ચોમાસી જ્યારે પુનમની હતી ત્યારે “૨૮ પડિકકમણાં કેમ થતાં હતાં એ સવાલને સ્થાન મળત. પણ તે તે નિયમ છે જ નહિ. નિયમ એ છે કે દેવસીને જ દેવસિ, રાઈના ટાઈમે રાઈ, પમ્બિને દિવસે પરિખ, ચોમાસીને દિવસે માસી અને સંવછરીના દિવસે સંવછરી પડિકકમણું કરવું. ત્રણ પરિખ ઓછી થવા છતાં આ નિયમને બાધ આવતે જ નથી. એ જ પ્રમાણે સચિત્ત-ત્યાગ, શીલપાલન આદિ તે તે તિથિના નિયમે, તે તે તિથિઓ જે દિવસે હોય તે દિવસે પાળવા એટલે નિયમ છે. પરંતુ જે દિવસે તે તિથિ ન હોય અથવા નકામી થયેલી હોય, તે દિવસોમાં પણ પાળવાજ એ નિયમ નથી. આ ઉપરથી વિવેકી મનુષ્ય સમજી શકશે કે–તમેએ ઉઠાવેલા તકે તકે નથી પણ કુતર્કો છે, અને એથી કંઈ પણ આડે માર્ગે ન દેરાય એ ઈચ્છવાગ્ય છે. સચિત્ત-ત્યાગાદિ નિયમથી મુંઝાવાની અનાવશ્યક્તા. (પ્રશ્ન)-આ વાત બરાબર છે. જો આવું ન માનીએ તે માટે વધે આ ધારે કે-એક માણસે ૨૪ ભગવાનના Page #108 -------------------------------------------------------------------------- ________________ ગાથા. ૫ મી ] ૮૫ કલ્યાણકદિવસોએ શીલ પાળવાના નિયમ લીધા છે, તે ઉપરાંત મહિનાની ખાર તિથિએ પાળવાના પણ નિયમ લીધેા છે, અને એજ પ્રમાણે ધારો કે—પૌષધના પણ નિયમ લીધેલે હાય હવે ચાવીસે ભગવાનનાં એકસે ને વીસ કલ્યાણુકે થાય અને માર માસની તિથિએ ૧૪૪ થાય. તેના દિવસેાની દ્રષ્ટિએ વિચારીએ, તે એક વર્ષમાં ૧૨૦ અને ૧૪૪ મળી ૨૬૪ દિવસનું શીલપાલન વિગેરે તેણે કરવું જોઇએ. પરંતુ એ સુવિદિત છે કે-૧૪૪ દિવસોએ તિથિએ અને ૧૨૦ સ્વતંત્ર દિવસોએ કલ્યાણક જૂદાં જૂદાં આવતાંજ નથી. ક્યાંક બે-ત્રણ કલ્યાણક ભેગાં આવી જાય છે, તેા ક્યાંક ખીજાદિ પતિથિએ ભેગાં આવી જાય છે. આ સ્થિતિમાં તે સુશ્રાવર્ક ૧૨૦ અને ૧૪૪ દિવસ સ્વતંત્ર પૂરા શી રીતે કરી શકશે ? જ્યારે નહિ કરી શકે ત્યારે શું તેના નિયમેાના ભંગ થશે ? નહિ જ. જ્યારે આમ ખામત છે, ત્યારે એ સિદ્ધાંત સ્વીકારવા જ રહ્યો કે એક દિવસમાં એક કરતાં વધુ પતિથિ આવે અથવા કલ્યાણુકા આવે અથવા બન્ને આવે, તે તે તમામનું નિયમપાલન તે દિવસમાં ભેગુ થઈ જાય છે.’ (ઉત્તર)–ખીનું પણ આપણે વિચારીએ, માનાકે• એક મહાનુભાવે. એક પખવાડિઉ' અથવા એક મહિના અથવા એક વર્ષ સુધી શીલ પાળવા વિગેરેના નિયમ લીધે છે. પખવાડિઆ વિગેરેમાં તિથિના ક્ષયને લીધે પૂરા પંદર આદિ દિવસા નથી થતા, એ આપણુને સુપ્રસિદ્ધ જ છે, ૧૫, ૩૦ કે ૩૬૦ દિવસા કરતાં ઓછા દિવસેાનુ' શીલપાલન વિગેરે Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૬ [ તત્ત્વતર૰ એ મહાનુભાવને થયુ. ત્યાં હવે આપણે શું કરવુ? એટલા દિવસે આછા થાય, તે ન થાય એ માટે આપણે શું આખા પક્ષ, મહિના કે વર્ષ ફેરવી નાખવા ? પણ આકાશમાં થતું સૂર્યાદિ ગ્રહેાનું પરિભ્રમણ આપણા કબજામાં નહિ હેવાથી, આપણે ફેરવવા ધારીએ તેા પણ ફેરવી શકાય તેમ નથી. એટલે હવે ‘ક્ષીતિથિના સચિત્ત-ત્યાગ, શીલપાલન આદિ નિયમાનુ' શુ થશે ? ' એ દલીલમાં વજુદ કશુ રહેતુંજ નથી. ઉપર સિદ્ધ કર્યા પ્રમાણે પૂર્વ પતિથિના નિયમ ભેગા એ નિયમ કાંતે આવી જશે અથવા ક્ષીતિથિના તપ જે દિવસે જાદા કરવાને હશે તે દિવસે એ નિયમે સેવી લેવાશે, પણ એથી તિથિ જૂદી પાડવાની એક તલ માત્ર જરૂર પડશે નહિ અને સચિત્ત-ત્યાગ તથા શીલપાલન આદિ નિયમમાં પણ કશી ખેાટ જશે નહિ. પરપરાના સવાલ. (પ્રશ્ન)-ખરેખર, એક પણ એવા શાસ્ત્રાધાર નથી, કે જેથી પુનમના ક્ષયે તેરસના ક્ષય કરવા સાબીત કરી શકાય. એક પણ એવી યુક્તિ નથી, કે જેથી તે વ્યાજબી ઠરાવી શકાય. પણ તે કરવાની હાલમાં પરંપરા ચાલે છે, તે આપણે માન્ય રાખવી જોઇએ ને? ન રાખીએ તે પરપરાના લેાપ કર્યાનું પાપ ન લાગે ? જેમ પુનમના ક્ષયે તેરસના ક્ષય રવાની પ્રવૃત્તિ ચાલે છે, તેમ ભાદરવા શુદ પાંચમના ક્ષયે ભાદરવા શુદ ત્રીજના ક્ષય પણ થવા દે. પુનમક્ષયે તેરસ કરીને ઔચિક ચૌદશની વિરાધના ચલાવાય છે ને, ? તે જ Page #110 -------------------------------------------------------------------------- ________________ ગાથા પ મ ] પ્રમાણે ઔદયિક ચોથની વિરાધના ચલાવી લેવાશે. એથી શું કામ ડરે છે ? પરંપરા કેવી માનવી? (ઉત્તર)-જે વસ્તુ શાસ્ત્રાધારથી દૂષિત છે, તે વસ્તુની પરંપરા એ વાસ્તવિક પરંપરા જ નથી. અશઠ ગીતાર્થ પુરૂ થી આચરાયેલી, સ્વઅજ્ઞાનાદિ દોષથી જેમાં સિદ્ધાંતને લેશ પણ વિરોધ આવતે ન હોય, તેવી શાસ્ત્રાધારવાળી પરંપરા તીર્થંકર મહારાજની આજ્ઞાવત્ માન્ય કરવા ગ્ય છે. જેમ પંચમીની ચોથ વિગેરે. કેટલીક પરંપરા એવી પણ હોય છે કે-જે કાળે કરીને કારણિક ઠરાવી હોય, છતાં તેમાં શાસ્ત્રને બાધ ન હોય. તેવી પરંપરા કારણ દૂર થતાં દૂર થઈ જાય છે. એમાં પરંપરાને કશો ભંગ થતો નથી. જેમ હાલમાં કપડાં પીળાંને બદલે ધોળાં રખાય છે તેમ. કેટલીક એવી હોય છે કે-જે શાસ્ત્રાધારથી દૂષિત હવા ઉપરાંત કાળે કરીને નવા દેને જન્મ આપવામાં કારણભૂત થનારી હોય છે. તેવી મૂળ વસ્તુને જ હાનિ પહોંચાડનારી પરપરાએ તે રોગની માફક જ્યારે જાગે ત્યારે તુરતજ કાઢવા ગ્ય હોય છે. જેમકે-હાલમાં ચાલતી પુનમના ક્ષયે તેરસને ક્ષય કરવાની પ્રથા. આ પ્રથા સ્વયં દૂષિત છે અને પાંચમના ક્ષયે ત્રીજને ક્ષય કરવા રૂપ નવા દેને જન્મ આપવામાં કારણભૂત બને છે. એવી પરંપરાઓને લેપ કરવામાં પાપ નથી. પણ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૮ [ તત્ત્વતરું॰ એના ઉપર ઈરાદાપૂર્વક જીવવામાં પાપ છે, અને એના આધારે નવી ખાટી પ્રવૃત્તિ પાડવામાં તેા વળી એથી યે વિશેષ મહા પાપ છે. જિનવચનથી વિરૂદ્ધ જાણવા છતાં પ્રવૃત્તિના નામે નહિ છેડનારા મહાભાગાને આજ શાસ્ત્રની ગાથા ૩૬ આદિમાં (૬Ë નાળવયનેધિ...ચાવિ) શાસ્ત્રના કર્તા પેાતે જ શિખામણ આપવાના છે. અહીં અમે તેનું વધુ વિવેચન કરતા નથી. ગમે તેવી પરંપરાએ માનવી જ’-એવે જો આપણા મુદ્રાલેખ હાત, તેા આપણા આચાર્યાં ચૈત્યવાસ અને શ્રીપૂજની પરપરાને કદી તજી શકયા ન હેાત. અને તે જ પ્રમાણે તેઓ ઇતર ગચ્છની પરંપરાઓને પણ માન્ય કર્યા વિના રહી શકયા હૈ ન હોત, પાકળ પરપરા. વળી આ કહેવાતી પર’પરા શું પરાપૂની છે ? ખીલ્યુલ નહિ. જગદ્ગુરૂ શ્રી વિજયહીરસૂરિ મહારાજના સમય સુધી તા તે નહેાતી જ, એટલું આ તેમજ શ્રી હીરપ્રક્ષાદિ શાસ્ત્રોના ઉલ્લેખા ઉપરથી સાફ કંચન જેવું તરી આવે છે. પરગચ્છીની માફ્ક જો કેાઈ એકદેશીય પણ શેષપતિથિના ક્ષયમાં પૂર્વા અને પુનમના ક્ષયમાં પૂર્વતરા તિથિ ગ્રહણ કરીને વિચિત્ર પ્રકારના અજરતી' ન્યાય અંગીકાર કરતા હાત, તે। આ શાસ્ત્રકાર કે જેએ કાઈ પણ પુનમના ક્ષયે તેરસના ક્ષય કરવાની ઘસીને ના પાડે છે અને ચૌદશમાં જ પુનઃમ કરતા હાવાના ઉલ્લેખ કરે છે, તેઓ તેમની ખબર લીધા વિના રહેત જ નહિ. ત્યારે આ પ્રવૃત્તિ જન્મી કયાંથી ? Page #112 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫મી] ૮૯ " સંવત્ ૧૮૬૯ થી જન્મી’-એમ જો તમારૂ કહેવું હાય, તે સંવત્ ૧૮૬૯ માં સુરત મુકામે જેઠ વદ્ય ૧૩ શનિવારને રાજ તેર બેસણાએ કરેલા લેખમાં તે એવા અક્ષરા છે કે 66 ३६ पलनी उदयात् तिथि मांनवी. जे त्रण चोमासीनी पूनम क्षय होय तो वारस तेरस एकठां करवां. बीजा मासनी पूनमनो क्षय होवे तो पडवानो क्षय करवो. ए लिखितथी फरे ते पंचनो धर्मनो गुनेगार जे न फरे ते एम करे. उपलुं लख्यं सही साख पंचगोतार्थनी छे. सही श्री सुरतबंदर मध्ये संवत १८६९ वर्षे ज्येष्ठ वद १३ वार शनौ तपगच्छना तेर बेसणा समस्त लिखितं । पं-उत्तमविजय सुमतासत्क । पं- रंगविजय अमृतसत्क" (हस्तलिखितपत्रमांथी. ) · આમાં ત્રણ વાત નક્કી કરી છે. (૧) ઓછામાં ઓછી ૩૬ પળ પણ જે તિથિ ઉદયમાં હાય તેને પ્રમાણ માનવી. (૨) ત્રણ ચામાસી એટલે અષાડ, કાંક અને ફાગણુ માસની પૂર્ણિમાને ક્ષય આવે ત્યારે ખારસ-તેરસ ભેગાં કરવાં. (૩) પણ આ સિવાય બીજા માસની પૂર્ણિમાના ક્ષય આવે ત્યારે પડવાના ક્ષય કરવેા. આ શિવાય અમાવાસ્યા અને શેષતિથિઓના ક્ષયને અંગે તેમજ તમામ તિથિઓની વૃદ્ધિને અંગે આ તેર બેસણાએ કશે ફેરફાર કર્યાં નથી. Page #113 -------------------------------------------------------------------------- ________________ [તત્વતરે હાલની પ્રવૃત્તિ અને પરંપરાને કાંઈ મેળ નથી. હવે આપણે વિચારીએ કે-શું વર્તમાનકાળમાં ચાલતી પ્રવૃત્તિ આ લેખને બંધબેસતી છે ? કહેવું પડશે કે-નથી જ, કારણ કે હાલમાં . (૧) એકલી ચોમાસી પુનમના જ નહિ પરંતુ સર્વ પુન મના યે તેરસને ક્ષય કરાય છે, જે ઉપલા લેખથી વિરૂદ્ધ છે. (૨) બીજા માસની પુનમના ક્ષયે જે પડવાને ક્ષય કરે જોઈએ, તે હાલમાં કરાતું જ નથી. એ પણ ઉપરોક્ત લેખથી વિરૂદ્ધ છે. (3) અમાવાસ્યાને ક્ષયે પણ તેરસને ક્ષય કરાય છે, તે પણ એ લેખથી વિરૂદ્ધ છે, (૪) પુનમ અથવા અમાસની વૃદ્ધિ હોય ત્યારે બે તેરસ કરીને ૩૬ પળ કરતાં પણ વધુ ટાઈમ સુધી ઉદયમાં રહેલી ચૌદશને વિરાધાય છે, એ પણ વિરૂદ્ધ છે. (૫) ભાદરવા સુદ પાંચમની ક્ષય કે વૃદ્ધિએ ભાદરવા સુદ ૩ કે ચોથને ક્ષય તેમજ ભાદરવા સુદ ૩ ની અથવા ભાદરવા સુદ ૪ ની વૃદ્ધિ કરવાનું આ લેખમાં કહ્યું નથી, છતાં તેમ પણ કેટલાકે કરવા માંડયું છે. તેઓ એ પ્રમાણે કરીને ઉદયાત્ સંવત્સરી ચેાથની સરીયામ કતલ કરી નાખે છે, તે પણ આ લેખથી વિરૂદ્ધ છે. આટલી બધી રીતે હાલની પ્રવૃત્તિ એ તેર બેસણાના લેખ સાથે પણ મળતી નથી. ત્યારે હાલની પ્રવૃત્તિને Page #114 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫ મો] એ તેર બેસણુના લેખને સિક્કો મારવો, એ કેટલી ઘઠી ટકી શકે તે છે? જો એ લેખ ત્રણ પુનમના ક્ષયે તેરસને ક્ષય અને બાકીની પુનમના ક્ષયે પડવાને ક્ષય કરવાનું કહેતા હોવાથી શાસ્ત્રવિરોધી છે, તે હાલમાં સઘળી પુનમ અને અમાસના ક્ષયે કરાતે તેરસને ક્ષય તથા તેની વૃદ્ધિએ કરાતી તેરસની વૃદ્ધિ તેમજ ભાદરવા શુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ કરાતે ભાદરવા સુદ ૩ ને ક્ષય અને ભાદરવા સુદ ૩ અથવા ચોથની કરાતી વૃદ્ધિ પણ એટલી જ શાસ્ત્રવિરોધી છે, એમાં કેનાથી ના પાડી શકાય તેમ છે? નિરાધાર અને અપ્રમાણિક પ્રવૃત્તિ પિષવામાં પ્રાયશ્ચિત્ત સંવત ૧૮૬૯ ને નિયમ શાસ્ત્રવિરૂદ્ધ હોવા સાથે અસંબદ્ધ અને અનિયત છે–એમ તે તમારે પણ કહેવું પડ્યું છે. તેના ઉપર તેર બેસણાની સહીઓ પણ નથી. તેમાં જે પ્રમાણે મૂકવામાં આવ્યાં છે તે શાસ્ત્રથી વિરૂદ્ધ છે. તેણે જે ઠરાવ કર્યો છે તે શાસ્ત્રસિદ્ધ ચાલતી પરંપરાને ઉચ્છેદક છે. આવાં કારણોથી “એ લેખ અપ્રમાણિક છે -તે કબુલ રાખ્યા વિના કેઈને છૂટકે જ નથી. જેમ એ અપ્રમાણિક હેવાથી માનવા નથી તેમ પુનમક્ષ તેરસક્ષય કરવાની હાલની પ્રવૃત્તિ પણ શાસ્ત્ર અને શાસ્ત્રસિદ્ધ-પરંપરા સાથે મળતી નહિ હોવાથી અપ્રામાણિક જ છે, તેથી તે પણ માનવાગ્ય નથી. છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણે એમ કરતા આવ્યા Page #115 -------------------------------------------------------------------------- ________________ હર [ તત્ત્વતર’૦ છીએ માટે એ પરપરા કહેવાય, પછી ભલે એમાં કાઈ શાસ્ત્રના આધાર મળતા ન હોય, કે પર પરાના પ્રામાણિક ઉત્પાદકના યે આધાર મળતા ન હાય' એમ કહેવુ, એ તે કેવળ અજ્ઞાની તેમજ દુરાગ્રહીને જ શેલે. સંવત્ ૧૮૬૯ ના લેખ એટલું તેા બતાવી આપે છે કે-ત્યાં સુધી પુનમ વા અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરાતી નહેાતી જ. એ લેખથી સ્થાપિત થતી પ્રવૃત્તિ અને હાલમાં ચાલતી પ્રવૃત્તિ વચ્ચે જમીન આસમાનનું અંતર છે,તે આપણે ઉપર બતાવી ગયા છીએ. આ સચાગામાં હાલની પ્રવૃત્તિ કયાંથી કુટી નીકળી છે તે શેાધી કાઢવુ' તમારે માટે પણ ગુંચવણભરેલું છે. હાલની પ્રવૃત્તિમાં નથી શાસ્ત્રના આધાર કે નથી શુદ્ધ પરપરાના આધાર. એવી મ્હોં માથા વિનાની શાસ્ત્રવિરોધી પ્રવૃત્તિને પરંપરાના નામે પાષવા તૈયાર થવું એ કાઈ પણ શાસ્ત્રાનુસારી ભદ્રાત્માને છાજે તેવું નથી. શાસ્ત્રાનુસારી વિદ્વાન્ થઈને તે સુધારવાને બદલે, જ્યારે તમે એમ પૂછે છે કે-હાલની પરંપરા ચાલે છે તે આપણે માન્ય રાખવી જોઈએ ને ? ન રાખીએ તે પર પરાના લેપ કર્યાંનું પાપ ન લાગે ?' ત્યારે અમેને શ્રી ગૃહપ બૃહદ્ભાષ્યમાં ४७ - णिग्गंथ (लिंगत्थ) मातियाणं, सेसाणं छण्ह णिज्जतू मूलं । गुरु माह तुज्झ गुरुगा, वततू दोसा इमेसु बहू ॥ (बृ० क० बृ० भा०, ९ उद्देशो ) ભાવાર્થ-શિષ્ય આચાર્યને પ્રશ્ન કરે છે કે-ગ્લાનને માટે લિંગધારી અદિ છ માંના કોઈ પણ વૈદ્યને ઉપાશ્રયે ખેાલાવવાથી અધિકરણ તથા કાયવધાદિ અનેક દોષા થશે, વૈદ્યની પાસે લઈ જાએ.' આવા ધ્રુષીને માટે બીમાર સાધુનેજ આચાય કહે છે કે– Page #116 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫ મી] અભાવિત પ્રશ્ન પૂછવા માટે શિષ્યને આચાર્ય દંડ ક્રમાવ્યા છે” તે યાદ આવ્યા વિના રહેતું નથી. શાસ્ત્રની નીતિ મુજખ જે પ્રવૃત્તિ સેવવામાં પાપ છે, તે પ્રવૃત્તિને પરંપરાના નામે સેવવી અને છેઠીએ તે પાપ ન લાગે ? '–એમ ઉલટુ પૂવુ, એ પ્રશ્નથી જ પાપ લાગે છે અને આચાયાં તે દડ ફરમાવે છે; કારણ કે-આવા પ્રશ્નો ઉંધા રૂપના હાવાથી જનતાની સત્બુદ્ધિને સાચા માર્ગથી દૂર રાખી મિથ્યા માર્ગમાં મસ્ત મનાવનાર છે. ૯૩ નિ:શુક પરિણામ. આગળ વધીને તમાએ-જેમ પુનમના ક્ષયે તેરસના ક્ષય કરવાની પ્રવૃત્તિ ચાલે છે તેમ ભાદરવા શુદ્ઘ પાંચમના ક્ષયે ત્રીજના ક્ષય પણ થવા દે, પુનમના ક્ષયે તેરસ કરીને ઔદયિક ચૌદશની વિરાધના ચલાવાય છે ને? તેજ પ્રમાણે ઔદયિક ચાથની વિરાધના ચલાવી લેવાશે! એથી શું કામ ડરો છે ?' એમ પૂછ્યું છે. આ પ્રશ્નો તે હૃદયની પૂરેપૂરી નિઃશુષ્કતા બતાવનારા છે. ભવના ભયવાળા અને શાસ્ત્રની ‘આવું ખેલવાથી તેને ચતુરૂ પ્રાયશ્ચિત મળે છે, કારણ કે-ગ્લાનને ત્યાં લઈ જવાથી જે શાસ્ત્રોક્ત દોષા થાય તેને તું વિચાર કરતા નથી અને તારા કલ્પિત દાષા તું આગળ ધરે છે. વૈદ્યને ત્યાં ખીમાર સાધુને લઈ જવાથી ધણા દાષા છે, તે તું આ પ્રમાણે સાંભળ.’ શ્રી નિશીથભાષ્ય–ચૂર્ણિમાં પણુ આવા ઉલ્લેખો મળી આવે છે. આથી એ પૂરવાર થાય છે કે—પોતાના કલ્પિત દેષો ખડા કરીને મૂળ વસ્તુ સામે કહો કે વાસ્તવિક દોષો સામે આંખમીંચામણાં કરવાં તે અભાવિતપણું છે, અને તેવું અભાવિતપણું ખાસ દંડપાત્ર છે.' Page #117 -------------------------------------------------------------------------- ________________ [ તવતરં શ્રદ્ધાના લેશવાળે તે એક વિરાધના જાણ્યા પછી તેના આલં. બને બીજી વિરાધના કરવાને કદી પણ તૈયાર ન થઈ શકે. એક નાનું બચ્યું હોય, તેણે નકારસાનું પચ્ચખ્ખાણ કર્યું હોય, ભૂલથી ઢામાં કાંઈ નાખી દીધું હોય, તમે જાણો છે કે-એવું નાનું બાળક પણ “મેંઢામાં નાયું તે છે ને ત્યારે ફરી નાખી , એમાં શું હરકત છે?' એવી દલીલ કરીને પચ્ચખાણને પગ નીચે કચડવા જેટલું નિષ્ફર બની શકતું નથી. વળી ભૂલથી એકાદ પચ્ચખાણને ભંગ થયે હોય અથવા એકાદ વ્રતમાં અતિચાર સેવા હેય, એ ઉપરથી ધર્મની બુદ્ધિવાળો કોઈ પણ જૈન એકને તે ભંગ થયે છે ત્યારે બીજાને થશે તેમાં શું હરકત છે ?” અથવા આ એકમાં અતિચાર કયાં નથી સેવા? બીજા વતેમાં પણ સેવીશું તે શું બગડી જવાનું છે ?” આવી અધાર્મિક દલીલ કરીને પચ્ચખાણ કે વ્રતને ભાગવાના અથવા મલિન કરવાના કનિષ્ઠ મનોરથ સેવી શકો નથી. જેઓ એ દશા ઉપર જાય છે તેમને શાસ્ત્રકારે ભારેમાં ભારે તપના છેદના અને છેવટ મૂલ વિગેરે પ્રાયશ્ચિતના અધિકારી ઠરાવ્યા છે. પુનમના ક્ષયે તેરસ કરવામાં ઔદયિક ચૌદશ ક્યાં પળાય છે? માટે ભાદરવા સુદ ચોથ કે જે ઉદયમાં હોય તેને પણ ન પાળવી”—આ એક સાધારણ જૈન પણ ન સેવી શકે એવી બદતર ભાવના છે. ભવ્યાત્માઓ એવી ભાવના આવે તેનાથી પણ જ્યાં ડરે, ત્યાં “શું કામ કરે છે?' એમ પૂછીને તમે તેને અમલ કરવાની હિમાયત કરે છે, એ ભારે નવાઈ ઉપજાવે તેવું છે. ચૌદશની વિરાધના થાય છે, તે તે તમે પણ કબૂલ કરે છે. તમારે એમ કહેવું જોઈએ કે શ્રી સંઘે Page #118 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫ મી ] ૯૫ હવે પુનમના ક્ષયે તેરસને ક્ષય કરવાની પ્રથા બંધ કરી દેવી જોઈએ, જેથી ચૌદશની ૫ખી ચૌદશને દિવસે જ આરાધાય.” આવું કહેવાને બદલે તમે ઉદયમાં રહેલી ભાદરવા સુદ ૪નું યે ખંડન કરવા તૈયાર થાઓ છો, તે શ્રીસંઘ જરાયે માની શકે તેમ નથી. ગાથા પાંચમીને ઉપસંહાર ચોથી ગાથામાં શાસ્ત્રકાર મહારાજે “તિથિ પડી હોય ત્યારે તેની પૂર્વની જ તિથિ ગ્રહણ કરવી અને વધી હોય ત્યારે તેના બીજે દિવસે આવતી બીજી જ તિથિ અંગીકાર કરવી –એ ક્ષયવૃદ્ધિ અંગે નિરપવાદ નિયમ દર્શાવ્યું છે. અને એ નિયમથી ચૌદશના ક્ષયે તેરસને બદલે પુનમે પખી કરનાર વાદીના મતને નિષેધ કર્યો છે. આ ગાથામાં એજ વાતને પ્રમાણે આપીને ખૂબ પુષ્ટ કરી છે, જેમાં આપણે જોઈ ગયા છીએ કે(૧) ચૌદશને ક્ષય થયેલ હોય ત્યારે આગળ પૂર્ણિમા પર્વતિથિ છે, માટે તે દિવસે પખી કરવાનું જે કંઈ કહે છે તે ખોટું છે. (૨) પુનમને ક્ષય હોય ત્યારે તેને તપ કદાચિત જુદે દિવસે કરવાનું હોય, ત્યારે પણ ક્ષથે પૂર્વાના નિયમ અનુસાર તેની આરાધના તે ચૌદશને દિવસે ચૌદશ ભેગી જ આવી જાય છે. પરંતુ “ચૌદશને ક્ષય કરે અથવા ચૌદશ પર્વતિથિ હેવાથી તેનાથી એ પૂર્વે રહેલી તેરસને ક્ષય કરે, અને તેમ કરીને ઉદયમાં રહેલી Page #119 -------------------------------------------------------------------------- ________________ [તત્ત્વતરે ચૌદશને વિરાધવી તે શાસ્ત્રવિરૂદ્ધ છે. એમ કરવાથી આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના દે લાગે છે. (3) એજ પ્રમાણે ભાદરવા સુદ ૫ ના ક્ષયે ભાદરવા સુદ ત્રીજને ક્ષય કરવાનું જે કઈ કહે છે તે પણ શાસ્ત્ર વિરૂદ્ધ છે. (૪) આરાધનીય પર્વતિથિ ઉદયમાં હોય તેને કદી તર છેડાય નહિ. (૫) સાથે આવેલી પર્વતિથિઓમાં જે આગલી તિથિને ક્ષય હોય, તે એક જ દિવસે બે તિથિઓનું આરાધન કરાય છે. તેમાં જે મૂખ્ય પર્વ હોય તેની પ્રધાનતામાં બીજુ અન્તર્ભાવ થાય છે. (૬) અન્તભૂત થયેલી ક્ષીણતિથિને તપ જૂદો કરવાની આવક્તા હોય તે જૂદ કરી શકાય છે, પરંતુ તેને બદલે પૂર્વ કે પૂર્વતર કેઈ પણ તિથિને ક્ષય કરી શકાતું નથી. (૭) ચૌદશને ક્ષય હોય ત્યારે તેરસે ચૌદશતિથિનું પાલન કરાય છે. તે સિવાય તેરસે ચૌદશ કરવી શાસ્ત્રવિરૂદ્ધ છે. (૮) એજ પ્રમાણે સંવત્સરીની ભાદરવા સુદ ૪ ને જ્યારે ક્ષય હેય, ત્યારે જ ભાદરવા સુદ ત્રીજને દિવસે ચેથનું આરાધન કરી શકાય છે. તે સિવાય ત્રીજે એથ કરવી, એ શ્રી જિનેશ્વર મહારાજના માર્ગની ઘેર આશાતના કરનારું કૃત્ય છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૬ ઠી ] (૯) જે દિવસે જે તિથિનું કાર્ય તમે કરવા ચાહે, તે દિવસે તે તિથિને ભગવટે જે સંપૂર્ણ થતું હોય તે જ તમારાથી તે દિવસે તે તિથિ માનીને આરાધી શકાય. જે દિવસે ચોથ કે ચૌદશ હેય નહિ, તે દિવસે સંવત્સરી કે પમ્બિ કરી શકાય જ નહિ (૧૦) હાલમાં પુનમના ક્ષયે ચાલતી તેરસના ક્ષયની પ્રવૃત્તિ અને ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજને ક્ષય કરવાનું જે કઈ કહે છે, તે તદ્દન અસત્ય છે. તેમાં નથી એકકે શાસ્ત્રનું પ્રમાણ કે નથી કઈ મૂલ પ્રામાણિક પુરૂષ પરંપરાનું પ્રમાણ. (૧૧) ક્ષીણ અથવા વૃદ્ધતિથિને બદલે ભીંતીયાં પંચાંગમાં પૂર્વતિથિની ક્ષય અને વૃદ્ધિ લખી દેવાની રીત પણ એટલીજ ભૂલભરેલી છે. આ પ્રમાણે પાંચમી ગાથાને અર્થે થયે. પા ગાથા ૬ ઠ્ઠી તિથિયુક્ત તિથિ લેવા માટે યુક્તિઓ ઉપલી ગાથામાં ગ્રંથકાર મહારાજે તિથિ રહિત તિથિ લેવાના દોષને દૂર કરવા માટે વાદીને ખૂબ દવા આપી છે. તે દવા નીકળી ન જાય અને સર્વને ગુણ કરે તે સારૂ, હવે નીચલી ગાથામાં તિથિયુક્ત તિથિ” લેવાના ઉપદેશ રૂ૫ રસાયણની સિદ્ધિ યુક્તિ દ્વારા કરે છે– जह अन्नसंगिरयणं,रयणत्थी गिण्हइ य न कणगाई। न य पुण तंबाईणं, हेउविसेसं विणा मुलं ॥६॥ Page #121 -------------------------------------------------------------------------- ________________ [ તત્ત્વતર (પ્ર૦)–રત્નના અર્થિ પુરૂષ જો છુટું રત્ન ન મળે તેા અન્ય વસ્તુ સાથે રહેલા રત્નને ગ્રહણ કરે છે, પણ રત્નશૂન્ય સુવર્ણાદિ વસ્તુઓને ગ્રહણ કરતા નથી. ૯૮ એકલું રત્ન નષ્ટ ન થઈ જાય, તે હેતુથી કાઇએ તે રત્નને તાંબામાં મઢી દીધેલું હોય અથવા કપડામાં બાંધી લીધેલું હાય, તેવું રત્ન ‘ અન્યસગિ' રત્ન કહેવાય છે. રત્ન મેળવવાના જેને અભિલાષ હાય, તે આદમી જો છુટુ રત્ન ન મળે તેા આવી વસ્તુ ગ્રહણ કરીને પેાતાની ઈચ્છા પાર પાડી શકે છે. કારણ કે–તામ્રાદિમાં તે લપેટાયેલું હાવા છતાં, તે રત્ને પેાતાના સ્વરૂપના પરિત્યાગ કર્યો નથી, તેથી તે પેાતાનું કાર્યં કરવા માટે સમ જ છે. પણ જેમાં રત્ન ન હાય તેવી સુવર્ણાદિ પ્રિય ધાતુને પણ તે ગ્રહણ કરતા નથી, કેમકે–તેનાથી રત્નનું કાર્ય થઈ શકતું નથી. એવી જ રીતે જો ચાકખી પતિથિ ન મળે, તે તે જેમાં રહેલી છે તે પૂર્વની પતિથિ ગ્રહણ કરી શકાય; કિન્તુ તે જેમાં ન હોય તેવી પર્વ કે અપવતિથિ ગ્રહણ કરી શકાતી નથી જ. કારણવિશેષ વિના ‘તેસ વિગેરે છે' એવી શંકા પણ નહિ કરવી. એ બતાવવા સારૂ ગાથાના ઉત્તરામાં કરમાવે છે કે " * હેતુવિશેષ વિના તામ્રાદિનું મૂલ્ય કાઈ આપતું લેતું નથી. અલ્પ મૂલ્યનું હાવાથી રત્નના મૂલ્યમાં તેના અન્તર્ભાવ થઇ જાય છે. તાલ આદિ વિશેષ હેતુ પ્રસ ંગે તે પણ જુદું ગણાય છે. એ રીતે ક્ષીતિથિ યુક્તતિથિ કારણવિશેષે ઉપયેાગી થવા છતાં, અલવાન કારૢ છેાડીને તે પેાતાના કાર્ય માટે જ ઉપયાગી થતી હાય તેમ બનતુ નથી.' Page #122 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૬ ઠી] આ વચનથી શાસ્ત્રકાર મહારાજે એ સાફ બતાવી આપ્યું કે ક્ષીણતિથિયુક્ત તિથિ જતી રહેતી નથી, પરંતુ જો ક્ષીણતિથિ બલવાન હોય તે પિતે તેમાં સમાઈ જાય છે, અને જે પિતે જ બલવાન હોય તે ક્ષીણતિથિને પિતામાં સમાવી દે છે. ક્ષયને બદલે જે એ તિથિને ક્ષય જ થઈ જતે હોત તે બલવત્તાએ કરીને તે પિતાના કાર્ય માટે જરા યે સમર્થ થઈ શક્ત નહિ. ક્ષયને બદલે ક્ષય માનનારાઓને મત કપિલ કલ્પિત છે, અને તેથી તેઓ આલેચના આદિના જે વિકલ્પ ઉઠાવે છે તે તદ્દન અસિદ્ધ છે. અપરીક્ષક અથવા ચોરાદિ મનુષ્યોના હાથમાં રહેલી રત્નસંયુક્ત તામ્રાદિ વસ્તુઓ કેવળ તામ્રાદિની કિંમતે મળી જાય છે, પણ બીજાના હાથમાં રહેલી મળતી નથી. શ્રી લલિતવિસ્તરાટિપ્પનકમાં કહ્યું છે કે-જે દેશમાં પરીક્ષક હોતા નથી, તે દેશમાં સમુદ્રમાં ઉત્પન્ન થયેલાં રત્નોની કાંઈ કિંમત અંકાતી નથી. ભરવાડની પલ્લીમાં ગોવાળીયાઓ ચંદ્રકાન્ત જેવા મણીનું મૂલ્ય ફક્ત ત્રણ કેડી જ કહે છે.” મતલબ એ છે કે-જે અપર્વતિથિ પર્વતિથિ યુક્ત હોય તે તેને કેવળ અપર્વતિથિની નજરે જેવી એ અયોગ્ય છે. દા. ગાથા ૭ મીઃ વિશેષ સમર્થન પૂર્વે કહેલી યુક્તિના સામાન્ય ન્યાયને અનુસરતી બીજી ગાથા કહે છે४८-"नार्यन्ति रत्नानि समुद्रजानि, परीक्षका यत्रन सन्ति देशे। आभीरघोषे किल चन्द्रकान्तं, त्रिभिर्वराटैःप्रवदन्ति गोपाः॥" (પૃ. ૭) Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ^^^^^^^^^^^ ^^^^ ^^^ ^ [તત્ત્વતઃ जोजस्सऽट्ठी सोतं, अविणासयसंजुअंपि गिण्हेइ। न य पुण तओऽवि अन्नं, तकज्जपसाहणाभावा ॥७॥ (પ્ર)–જે પુરૂષ જેને અર્થેિ હોય તે પુરૂષ જેવી રીતે તે વસ્તુને ગ્રહણ કરે છે, તેવી રીતે વિનાશ નહિ કરનારી બીજી વસ્તુ સાથે તે સંયુક્ત હોય તો તેને પણ ગ્રહણ કરે છે, પણ એ શિવાયની અન્ય વસ્તુને ગ્રહણ કરતું નથી; કેમકે-તે સ્વ-ઈચ્છિત રત્નાદિનું કાર્ય કરવા માટે સમર્થ નથી. અહીં “વિનાશ નહિ કરનારી બીજી વસ્તુ જે કહી છે, તેનું અવિનાશકપણું એટલે ઇચ્છિત વસ્તુના સ્વરૂપને નહિ રેકનારું અથવા ઇચ્છિત વસ્તુથી સાધવા લાયક કાર્યને જે ન અટકાવે તે જાણવું. તેથી ભરણાદિ અવસરે કઈ મનુષ્ય ઝેરવાળે દુધને કટોરે પી લે અને બીજો ન પીવે તેની સાથે વિરોધ આવતું નથી. IIળા ગાથા ૮ મી : શંકાનું સમાધાન ઘીને અર્થિ દુધ વિગેરે ગ્રહણ કરે છે, માટે તત્સંયુક્ત વસ્તુ જ ગ્રહણ કરે છે એ નિયમ નથી ” એ શંકા દૂર કરવા માટે જણાવે છે– जं दुद्धाइग्गहणे,घयाभिलासेण तत्थ न हुदोसो। तद्दारेण तयट्ठी, अहवा कज्जोवयारेण ॥८॥ ૨૯-અહીં મુદ્રિત પ્રતમાં “સોર્થિક સાધનામાવાવ-ત્ત જાપતિમવિતિ” એવો પાઠ છે, જ્યારે બીજી લિખિત પ્રતમાં “તાર્યપ્રસાધનામાવાવ-તત્તર્યાલામથ્થતિ” એ પાઠ છે. (પૃ. ૭) Page #124 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૮૯મી] ૧૦૧ (પ્ર૦)—ઘીની ઈચ્છાથી જે દુધ પૈસા આદિનુ પણ ગ્રહણ કરાય છે, તેથી ઉપરેાક્ત નિયમના ભંગના દોષ આવતા નથી. કારણુ કે—ઘીની ઇચ્છા દ્વારા તે દુધ વિગેરે ગ્રહણ કરે છે, તેથી દુધ વિગેરે લેવામાં પણ તે ઘીનેા જ અર્થિ કહેવાશે. કોઇ એને પૂછે કે આ દુધ અથવા પૈસા શા માટે લીધા ?” એ તુરત કહેશે કે-ઘી માટે.’ ઘીની ઇચ્છા હેાવાથી એ પુરૂષ તેવીજ વસ્તુ ગ્રહણ કરે છે કે જેનાથી પેાતાની ઇચ્છા સિદ્ધ થાય. અથવા વ્યવહારથી કારણમાં કાના ઉપચાર કરાય છે. દુધ, પૈસા વગેરે ઘીનુ કારણ છે. તેનું ગ્રહણ તે કરે છે, છતાં ઉપચારથી ઘીનું જ ગ્રહણ કરે છે એમ કહેવામાં જરાયે બાધ નથી. ॥૮॥ ગાથા ૯ મી : સ્પષ્ટીકરણ. ઉપાક્ત ગાથામાં જે દ્વાર અને ઉપચાર આવ્યા તેનું દૃષ્ટાન્ત આપીને સ્પષ્ટીકરણ કરે છે– जह सिद्धट्ठी दिक्खं, गिण्हतो तह य पत्थओ दारुं । नयतं कारणभावं, मोत्तणं संभवइ उभयं ||९|| ( ૫૦ )—જેવી રીતે મેાક્ષની ઈચ્છા દ્વારા દીક્ષાને ગ્રહણુ કરતા મેાક્ષાર્થિ દીક્ષાર્થિ પણુ કહેવાય છે, કેમકે કાર્યની ઇચ્છાવાળા કારણુ સેવવાની ઈચ્છાવાળા પણ હોય જ. તેવીજ રીતે ઘીની ઇચ્છા દ્વારા ગ્રહણ કરાતા દુધ વિગેરેમાં પણ તેનું અસ્થિપણુ જાણવું. આ ‘દ્વારથી' અર્થિપણુ* સમજાવ્યું, ઉપચારથી અયપણું. આ પ્રમાણે છે— જેવી રીતે પાલીના અર્થિ લાકડુ ગ્રહણ કરે છે, તે લાકડુ પાલી બનાવવાનું સાધન છે, ઉપચારથી લેાકા એ લાકડાવાળા માણુસને પાલીવાળા પણ કહે છે; એ રીતે દુધ વિગેરે ઘીનાં સાધના છે, તેને ગ્રહણ કરતા પુરૂષ દીને ગ્રહણ કરે છે એમ કહી શકાય છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ [તવતરં૦. આ બન્ને વસ્તુને અભાવ ક્યાં હોય છે તે ગાથાના ઉત્તરાર્ધમાં જણાવે છે– “દ્વાર” તેમજ “ઉપચાર' જ્યાં કાર્યકારણુ-ભાવ હેય ત્યાં જ ઘટી શકે છે. જે પદાર્થોમાં પરસ્પર કાર્યકારણ-ભાવ ન હોય, એટલે એક કાર્ય અને બીજું તેનું કારણ બની શકતું ન હોય, તેમાં કોઇનું કાર” કે “ઉપચાર ” લાગી શકતા નથી , ગાથા ૧૦ મીઃ કાલની કારણતા. - હવે “કાલ એ કાર્ય માત્ર પ્રત્યે કારણ હોવાથી પૂનમના દિવસે પણ ચૌદશના કાર્યને ઉપચાર કેમ ન થાય એવી શંકા દૂર કરે છે– जइ बि हु जिणसमयम्मि अ, कालो सव्वस्स कारणं भणिओ। तह वि अ चउद्दसीए, नो जुज्जइ पुन्निमा हेउ ॥१०॥ (પ્રવે-જે કે શ્રી જિનેશ્વર મહારાજના શાસનમાં એ નિશ્ચિત છે કે-“સ્વભાવ” અદિ ચાર કારણે સાથે કાલ પણ સઘળાં કાર્યોનું કારણ છે, તે પણ ચૌદશના ક્ષયે પુર્ણિમા તેના કાર્યમાં કારણ બની શકતી નથી, કેમકે કારણ–સ્વરૂપને તેનામાં અભાવ છે. એવી જ રીતે પુનમ અથવા પાંચમના ક્ષયે તેરસ અથવા ત્રીજ પણ કારણભૂત થઈ શકતાં નથી. I૧ના ગાથા ૧૧ મીઃ કાર-સ્વરૂપને વિચાર, કારણુતાનું સ્વરૂપ કેમ નથી તેજ દેખાડે છે– Page #126 -------------------------------------------------------------------------- ________________ - ગાથા ૧૧ મી] ૧૦૩ कजस्स पुव्वभावी, नियमेणं कारणंजओभणियं । तल्लक्खणरहिया वि य, भणाहि कह पुण्णिमा हेऊ । (પ્ર.)-કાર્યથી આંતરા રહિત અવશ્ય પૂર્વ હોવું, એ કારણસ્વરૂપ કહેલું છે. જે કારણથી કાર્યનું કારણ અવશ્ય પહેલાં હેય છે, તે કારણથી પૂર્ણિમા, કે જે ચૌદશથી પહેલાં નથી પણ પછી થાય છે, તે ચૌદશનું કારણ શી રીતે થઈ શકે? તે તમે જ અમોને કહે. તેજ પ્રમાણે કારણ–સ્વરૂપના અભાવવાળી તેરસ અને ત્રીજ અનુક્રમે પૂનમ અને પાંચમનું કારણ પણ શી રીતે બની શકે? કારણ કે તેઓ પૂર્વવતિ છે છતાં આંતરા રહિત નથી, વચમાં ચૌદશ અને થનું અંતર પડે છે. જે કાર્ય નાશ પામી જાય અને કારણ પછી થાય એ તમારો અભિપ્રાય હેય, તે તમારી એક પૂનમની કારણતા ખાતર આખી જગત -વ્યવસ્થાને ભંગ થઈ જશે પુત્રાના પેદા થયા પછી પિતાને પેદા થવું પડશે. વળી કાર્ય હાલ પિદા થાય અને તેની પૂર્વે ગમે ત્યારે પેદા થયેલું કારણ ગણાયએ જે તમારે અભિપ્રાય હેય, તે તમારી તેરસ અને ત્રીજની ખાતર પણ જગતવ્યવસ્થાને રૂખસદ આપવી પડશે. ગર્ભાધાન કર્યા વિના પણ મરી ગયેલા પિતાએથી પુત્રોને પેદા થવું પડશે. પુત્રને જે પિદા કરે તે એને પિતા એમ તમારાથી નહિ કહેવાય. તમારા મતે તેની પૂર્વેના બધા એના પિતા કહેવાશે. છેક એક અને જનકપણુએ બાપ ઘણું થશે. તેના કબજાની જે Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ [ તત્ત્વતર તકરાર પડે તેા કાને સાંપવા, એના નિય કાયદાથી થઈ શકશે નહિ. એજ પ્રમાણે સ્ત્રી એક અને તેના પતિ ઘણા ગણવા પડશે. ઘડામાં જેમ કુભાર કારણ છે, તેમ કુંભારના આપને પણ તમારે કારણ કહેવું પડશે, જેમ માટી કારણ છે તેમ માટી લાવનાર ગધેડાને પણ કારણ કહેવુ પડશે, જે અચે ન્યાયશાસ્ત્રથી વિરૂદ્ધ છે. માટે કારણુ પાતાના કાર્યથી આંતરા રહિત પૂર્વે આવેલું હાવુ. જોઈ એ તેવું પૂનમ અને તેરશ તેમજ ત્રીજમાં નથી, એટલે કારણયુક્તિમાં પણ તે દાખલ થઈ શક્તાં નથી. ૫૧૧૫ ગાથા ૧૨ મી: ન્યાય યાજના, આ પ્રમાણે સામાન્ય ન્યાયનું સમર્થન કરીને હવે તે પ્રસ્તુતમાં યેાજે છે— एवं हीणच उद्दसि, तेरसजुत्ता न दोसमावहइ । સરપંચો વિયા, હોબાળોર્ નદ્દ પુનો ॥૨॥ (પ્ર॰)–ઉપલી યુક્તિથી ચતુર્દશી પ્રત્યે તેરસ કારણુ થઈ શકે છે, તેથી ચૌદશના ક્ષયે તેરસમાં મળેલી ચૌદશ ગ્રહણ કરવી એમાં ખીલકુલ દોષ નથી. દ્રષ્ટાન્તથી આ વાતનું સમર્થન કર્યું છે, તથાપિ “ એ વાર બાંધેલું સારૂં આંધેલુ થાય છે' એ ન્યાયે ફરીથી દ્રષ્ટાન્તા બતાવવા સારૂ ઉત્તરામાં કહે છે “ જે રીતે શરણે ગયેલા રાજા પણ લેાકેાને પૂજ્ય થાય છે.” ૫૦-“વિધ સુદ્ધ મતિ"-કૃત્તિ ન્યાયઃ (પૃ. ૧) Page #128 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૨ મી] ૧૦૫ સભા મેાટા માણસાને પણ આપત્તિએ તે આવે છે. કેવળ સ્થાનમાં જ શાભતા રાજા પૂજ્ય છે એમ નહિ, પરંતુ કાઈક વખતે એ રાજા જ્યારે આપત્તિમાં સી ગયેલેા હાય ત્યારે તેનું શરણુ ધર અથવા કિલ્લા વિગેરે હોય છે. એવા સ્થાને પણ રહેલા રાજા લેાકેાને સેવવા યેાગ્ય છે. તે સ્થાન પણ પ્રયત્ન પૂર્વક રક્ષણ કરવા યાગ્ય અને છે, પરંતુ રાજાવાળા તે સ્થાનના મૂળમાંથી નાશ કરીને, જ્યાં રાજા નથી રહ્યો તેવા પ્રધાનના ઘરમાં કે અરણ્યમાં અથવા ખીજે ગમે ત્યાં, પાતાની મતિકલ્પનાથી રાજાનુ` આરેાપણુ કરીને આરાધના કરવી કદાપી યેાગ્ય નથી. આ લેસિË દૃષ્ટાન્તાને 'ઉપનય એવા છે કે— રાજાના સ્થાને ચતુર્દશી છે. ક્ષય આપત્તિને સ્થાને છે. તેસ શરણભૂત થયેલ કિલ્લા અથવા ધરના સ્થાને શાખે છે. ચતુર્દશી રૂપ રાજા જે દિવસને આશ્રી ો હાય, તે જ દિવસ તે તિથિ તરીકે પ્રમાણુ રાખવા જોઇએ.' એ જ ન્યાયે ભાદરવા શુદ ચેાથના ક્ષય હાય તે ત્રીજમાં રહેલી ચાથ પુજવા ચાગ્ય છે. પણ પૂનમ અથવા પાંચમના ક્ષયે તેરસ અથવા ત્રીજના ક્ષય કરી, તે દિવસે ચૌદશ અને ચેાથના ક્ષય વિના તેની આરાધના કરવી તેમજ ચૌદશના ક્ષયે પૂનમે પખી કરવી, એ સભાસ્થાનમાંથી રાજાને ઉઠાડી ૫૧-મુદ્રિત પ્રતમાં “ટોપ્રસિદ્ધો રાખ્ત સૂચવેશનેય પુછ્યા ગમ્યોતિ ” એવા પાડે છે. (ઘુ. ૨) લિખિત પ્રતમાં તે પાઠે આવા પણ છે— " लोकसिद्धो दृष्टान्तः । दान्तिकयोजना त्वेत्रं - चतुर्दशी राजा यस्मिन् दिने वर्त्तते स एव दिवसस्तत्तिथित्वेन प्रमाणमित्यादि बुद्धया कार्येति । " Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ [ તવતરંટ મૂકવા અને રાજા વિનાના અરણ્યાદિ સ્થાનને વળગવા બરાબર છે. ૧૨ ગાથા ૧૩ મી અથવા. ફરીથી પણ એ જ દષ્ટાન્ત બીજા પ્રકારે ઘટાડે છે – अहवा जत्थ वि राया, चिट्ठइऽमच्चाइसंजुओ ससुहं। तत्थेव रायपरिसा, ठियत्ति वुच्चइन अन्नत्थ॥१३॥ (પ્ર)–અથવા પ્રધાનાદિ પરિવાર યુક્ત રાજા સુખપૂર્વક જ્યાં રહ્યો હોય, ત્યાં જ રાજપર્ષદા રહેલી છે એમ લોકથી કહે વાય છે. જ્યાં રામ ત્યાં અયોધ્યા એવી લોકોક્તિ પણ છે. પરંતુ બીજા સ્થાને કે જ્યાં રાજા ન હોય તેવા પ્રધાદિના ઘરે પણ અહીં રાજસભા છે–એમ કદી કહેવાતું નથી. જેના ગાથા ૧૪મી: ચદશની પકખી સનાતન છે. કઈકને એવી ભ્રાનિ થાય કે-પહેલાં પૂર્ણિમાને દિવસે પાક્ષિક કૃત્ય કરાતું હતું, કાલિકાચાર્યના આદેશથી ચૌદશે થવા માંડ્યું છે. માટે તેના ક્ષયે પૂનમે જ તેનું કાર્ય કરવું યુક્તિ યુક્ત છે. તે દૂર કરવા માટે આ ગાથા કહે છેनेवं कयाइ भूयं, भवइ भविस्सं च पुणिमादिवसे। पक्खिअकिच्चं आणाजुत्ताणं मोहमुत्ताणं ॥१४॥ પર-મુદ્રિત પ્રતમાં “લોજિતિ , ૧ પુના-” પાઠ છે. લિખિત પ્રતમાં “રોિિત્ત વ્ય, ચંદ્ર રામાસ્તાપતિ રિપિ, પુન-એ પ્રમાણે પાઠાંતર છે (g. ૨૦) Page #130 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૩-૧૪ મી] ૧૦૭ v vvvvvvvvvvvvvvvvvvvvvv vy* (પ્ર.)-અભિનિવેશિક મિથ્યાત્વ મેહરૂપી ગ્રહથી રહિત જેઓ તીર્થંકર મહારાજની આજ્ઞાયુક્ત છે, તેઓને માટે પાક્ષિક કૃત્ય પૂનમને દિવસે કદી હતું નહિ, છે નહિ અને થશે પણ નહિ. અહીં આજ્ઞા તીર્થકર ભગવાનની જ ગ્રહણ કરવી, નહિ તે પ્રથમ સૂત્રવિરૂદ્ધ પ્રવૃત્તિ કરનારના શિષ્યો પણ તેની આજ્ઞામાં રહેલા હોય છે. આ ગાળામાં મૂલકારે ત્રણે કાલનો નિષેધ બતાવ્યું છે, તેથી એમ શંકા નહિ કરવી કે આ ત્રણે કાલનું નિષેધવચન તે પિતાના ઘરમાં જ કહેલું સુંદર છે, વિદ્વાનેને હૃદયંગમ નહિ થઈ શકે. કારણ કે–ઉપવાસ, ચિત્યપરિપાટી સાધુવન્દન આદિ પાક્ષિક કૃત્યો ચૌદશે જ કરવાનાં કહ્યાં છે, તે આ ચન્થની બીજી ગાથાની ટીકામાં બીજા ગ્રન્થની સંમતિ વિગેરેથી પણ અમે બતાવી ગયા છીએ. અને આ પછીની ગાથામાં પણ અમે તે સમજાવવાના છીએ. માટે અમોએ કહેલું ત્રિકાળનિષેધ વચન સર્વતઃ સુંદર છે, એથી જ તે વિદ્વાને અવશ્ય રૂચે તેવું છે. ચાથ-દશ ફરે નહિ. એ જ પ્રમાણે સંવત્સરી પણ પૂર્વે જ્યારે ભાદરવા સુદ પાંચમની હતી ત્યારે જેમ છઠની કદી થતી નહોતી, તેમ યુગપ્રધાન શ્રી કાલિકસૂરિજીના આદેશથી અત્યારે જે પ૩-મુદ્રિત પ્રતમાં “રાયુનાં, આશશુત ચાર તીર્થદાિિત” એવો પાઠ છે. (પૃ. ૨૦) લિખિત પ્રતમાં "आज्ञायुक्तानां, आज्ञा चात्र तीर्थकृतामेव ग्राह्या, अन्यथा प्रथमोत्सूत्रप्रवर्तकातिरिक्तास्तद्विनेयास्तदाबावर्तिन एव भवનિત” એ પ્રમાણે પાઠાંતર છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ~~~~ ~ ~~ ~ ~ ~~ ~~~~ ~~ ૧૦૮ [ તવતરું ભાદરવા સુદ ૪ ની છે તે હવે પાંચમની પણ કદી બને નહિ. આ ઉપરથી શાસ્ત્રકાર મહારાજ એ પણ બતાવી દે છે કે-ચૌદશને જ્યારે ક્ષય હોય ત્યારે તેરસને દિવસે ચૌદશ સંપૂર્ણ હોવાથી પાકિખ થાય, પરંતુ તે શિવાય તેરસને દિવસે પણ ચૌદશની પખિ કેઈ કાળે થઈ શકે નહિ. અને ભાદરવા સુદ ચોથને જ્યારે ક્ષય હોય ત્યારે ત્રીજને દિવસે ચેથ સંપૂર્ણ હોવાથી સંવત્સરી કરાય, પરંતુ તે શિવાય ત્રીજને દિવસે પણ ચોથની સંવત્સરી કદાપિ કરી શકાય નહિ જ ૧૪ ગાથા ૧૫-૧૬ મી. આગમની સાક્ષી. ઉપર કહેલા ત્રણે કાળના નિષેધની સાબીતીમાં વિધિ તથા નિષેધ બતાવનારા હેતુગર્ભિત બીજા ગ્રન્થની સાક્ષીવાળી બે ગાથાઓ ફરમાવે છે – जेणं चउद्दसीए, तवचेइअसाहुवंदणाऽकरणे । पच्छित्तं जिणकहिय, महानिसीहाइगंथेसु ॥१५॥ न हुतह पन्नरसीए, पक्खियकज्जं जिणेण उवइट्ठ। किं तु पुणोबीअंगे,चउमासितिपुण्णिमा गहिया। (બ)-જે કારણથી શ્રી મહાનિશીથાદિ આગમમાં ચૌદશને દિવસે જ તપ, મંદિરમાં જિનવન્દન, અન્ય વસતિઓમાં રહેલા સાધુઓનું વંદન ન કરે તે શ્રી જિનેશ્વર મહારાજે પ્રાયશ્ચિત્ત કહ્યું છે, તેવી રીતે પૂનમને દિવસે પાક્ષિક કાર્ય કરવાને ભગવાને ઉપદેશ Page #132 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૬૫-૧૬ મી ] ૧૦૯ કર્યાં નથી, નહિ તે। એ દિવસે જો તપ વિગેરે ન કરે, તે તેનું પણ પ્રાયશ્ચિત્ત ફરમાવત. વળી તે અન્ને દિવસે જો તપ વિગેરેને નિયમ હાત તેા ચૌમાસીની માકૅ છઠ તપનું જ વિધાન કરેલું હાત, પશુ તેવું કાંઇ કરેલું નથી. આગમ-યુક્તિથી વિધિ-નિષેધદ્વારા ચૌદશેજ સિદ્ધ થતા પાક્ષિક કૃત્યને પૂનમને દિવસે સિદ્ધ કરવા મથવું તે તેા સેાગનથી મનાવવા જેવુ છે. આ વિષે સૂત્રની વધુ સંમતિ દેખાડવા માટે બીજી ગાથાનુ ઉત્તરા કહે છે— " • પુનમને દિવસે પાક્ષિક કૃત્ય કરવાનું કહ્યું નથી, કિન્તુ ‘સુયગડાંગ નામના બીજા અ'ગમાં ચેામાસી તરીકે ત્રણજ પૂર્ણિમા આરાધ્ય રૂપે ગ્રહણ કરેલી છે. તે “સૂત્ર તેની વૃત્તિ સાથે નીચે ફ્રુટનેટમાં મૂક્યું છે. તેમાં કહ્યું છે કે— “ લેપ નામના ગાથાપતિ શ્રાવક ચૌદશ-આર્હમ-અમાવાસ્યા– ચામાસાની ત્રણ પૂર્ણિમાએ આદિ ધમ દિવસેામાં અતિશયે કરીને આહાર-શરીર-બ્રહ્મચર્ય તથા વ્યાપાર વજન રૂપ સપૂર્ણ પૌષધ વ્રતને સેવતા સપૂર્ણ શ્રાવકધર્મનું અનુપાલન કરતા હતા.’ ૫૪-૩ મૈં હેવે ગાઢાડ઼ે સમોવાલણ...ચામુ हिपुण्णमासीसु पडिपुण्णं पोसहं सम्मं अणुपालेमाणे... विहरह त्ति" - पतत्सूत्रदेशस्य वृत्तिर्यथा - ' चतुर्दश्यष्टम्यादिषु तिथिषु, उद्दिष्टासु महाकल्याणकसंबंधितया पुण्यतिथित्वेन प्रख्यातासु, तथा पौर्णमासीषु च तिसृष्वपि चतुर्मासिकतिथिष्वित्यर्थः, एवम्भूतेषु धर्म दिवसेषु सुष्ठु अतिशयेन प्रतिपूर्णो यः पौषधो व्रताभिग्रहविशेषस्तं प्रतिपूर्ण आहारशरीरब्रह्मचर्या व्यापाररूपं पौषधमनुपालयन् सम्पूर्णश्रावकधर्ममनुचरति ।" इति सूत्रकृताङ्गद्वितीयश्रुतस्कन्धे लेपश्रावकवर्णके, (पृ. ११ ) Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ [તત્વતરે આમાં ચૌદશ જુદી ગ્રહણ કરી છે અને ત્રણ પૂર્ણિમાએ ચોમાસીની ગ્રહણ કરી છે. વિચાર કરે કે–જે પૂનમે પકિખ થતી હત, તે શાસ્ત્રકારે ત્રણ ચોમાસી પુનમનું જ ગ્રહણ શા માટે કર્યું? શ્રી શત્રુંજય માહામ્યના ત્રીજા સર્ગમાં પણ કહ્યું છે કે – રાજા આદિત્યયશા આઠમ-ચૌદશને પૌષધ-પચ્ચખાણાદિથી વિશેષ પ્રકારે જીંદગી સુધી આરાધતા હતા. આઠમ-ચૌદશે તપ કરવાના નિયમમાંથી મેટા દેવતાઓ પણ તેમને ચલાયમાન કરી શક્તા ન હતા.” ઇત્યાદિ. અમૃતાંજન. આમાં પણ પૌષધાદિ સેવન ચૌદશ પર્વનું જણાવ્યું છે. જે ભગવાન આદિદેવે પૂનમની પખિ ફરમાવી હેત, તે તે સમયે ભગવાન આદિદેવના પૌત્ર અને ભરત મહારાજાના પુત્ર શ્રી આદિત્યયશા પુનમે પૌષધ કરત, અને શ્રી શત્રુંજય માહામ્યમાં પણ તેને જ ઉલ્લેખ કરત. તેથી ચૌદશે જ પખિનું કરવું આગમથી અવિરૂદ્ધ છે. શાસ્ત્રોમાં જ્યાં “પાક્ષિક’ શબ્દ આવે છે ત્યાં “ચૌદશ” શબ્દ નથી ५५-"तथा चोक्तं श्रीशत्रुञ्जयमाहात्म्ये तृतीयसर्गाष्टमनवमशतयोः "यावजीवं विशेषेण, सोऽष्टमी च चतुर्दशीम् । प्रत्याख्यानपौषधादितपसाऽऽराधयत्यलम् ॥८६५॥ स चाष्टमीचतुर्दश्योः, पर्वणस्तपसः क्वचित् । चाल्यते निश्चयानैष, कृतयत्नैः सुरैरपि ॥८६॥ ત્યાર (પૃ. ૨૨) પદ-મુતિ પ્રતમાં “તતશ્ચતુર્વયાં ક્ષ મામાવિरोधात् दृश्यते, न तु पञ्चदश्यामित्येतद्वचनं तवान्तरलोचनमेवास्तीति किमिति माक्सुहृद्वचसा नालङ्करोग्यान्तरलोचन Page #134 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૩ મો ] ૧૧૧ આવતે અને જ્યાં “ચૌદશ' શબ્દ આવે છે ત્યાં પાક્ષિક શબ્દ આવતું નથી, એ ઉપરથી એ બન્ને શબ્દો પરસ્પર એકજ અર્થ કહેનારા છે. જેમ પાક્ષિક-કૃત્ય અપાક્ષિક દિવસોએ કરાય નહિ, તેમ સંવત્સરી કૃત્ય પણ તેની આગળ-પાછળ બીન સંવત્સરી દિવસેએ ન જ કરી શકાય, તે સ્વયં સમજી શકાય તેવું છે. ગ્રન્થકાર મહારાજ વાદીને કહે છે – “આ સઘળાને વિચાર કરવો એજ તમારે માટે આંતરચક્ષુ ઉઘાડનાર અમૃત-અંજન છે, ચર્ચાને વિશેષ વિસ્તાર કરવો નિષ્પયોજન સમજી અમો નથી કરતા. ૧૫-૧૬ ગાથા ૧૭ મી: વૃદ્ધિ હોય ત્યારે શું કરવું? હવે વૃદ્ધિમાં કઈ તિથિ આરાધવી તે કહે છે– संपुण्ण त्ति अकाउं, वुड्डीए घिप्पई न पुवतिही। जंजा जम्मि हु दिवसे, समप्पई सापमाणं ति॥१७॥ (પ્ર)-કેઈક વાદી એમ માને છે કે “જ્યારે તિથિની વૃદ્ધિ હોય ત્યારે પહેલે દિવસે આખો દિવસ એ તિથિ ભગવાતી હોવાથી તેનું કાર્ય તેજ દિવસે કરવું પરંતુ બીજે અને ત્યતિપતિ એ પ્રમાણે પાઠ છે. (g, ૨૨) લિખિત પ્રતમાં-“રત્યેવં ચત્ર પરિતત્ર ચતુર્દશીશો નાસ્તિ ચત્ર च चतुर्दशीशब्दस्तत्र पाक्षिकशब्दो नास्त्यतश्चतुर्दशीशब्दपाक्षिकशब्दयोरन्योन्यपर्यायतेति पर्यालोचनमान्तरलोचनस्यामृताञ्जનમિત” એ પ્રમાણે પાઠાંતર છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ * * * * * ૧૧૨ [તવતરે દિવસે કે જ્યારે તિથિને ભોગ બહુ અલ્પ બાકી રહેલે હેય ત્યારે કરવું જોઈએ નહિ. વાદીની પૂનમે પકિખ કરવાની માન્યતા જેમ બેટી હતી, તેમ આ માન્યતા પણ ખોટી છે. તે માટે ગ્રન્થકાર મહારાજ પૂર્વાર્ધમાં ફરમાવે છે કે “વૃદ્ધિમાં આજે તિથિ સંપૂર્ણ છે એવી ભ્રાતિ સેવીને પૂર્વ તિથિ ગ્રહણ કરવી જોઈએ નહિ, પરંતુ ઉત્તરતિથિ એટલે બીજે દિવસે જ્યાં એ સમાપ્ત થાય છે તે જ ગ્રહણ કરવી જોઈએ.” ઉત્તર તિથિની સિદ્ધિ. કારણ કે-તિથિનું વધવું એટલે શું? બેવડું સ્વરૂપ પામવું' એમ તમારું કહેવું છે? કે “અધિક સૂર્યોદયને પામવું” એમ તમારું કહેવું છે? કે “બે સૂર્યોદયને પામવું એમ તમારું કહેવું છે? કે બીજા સૂર્યોદયને પામી તેનું સમાપ્ત થવું એમ કહેવું છે ? આ ચારમાંથી જે તમે પહેલે ઉત્તર આપશે તે તેમ હોવું અસંભવિત છે, કેમકે- બેવડું સ્વરૂપ પામવું એટલે બે દિવસની જે ૧૨૦ ઘડી થાય તેટલી ઘડીપ્રમાણુ તે તિથિનું થવું તે છે. આટલી મોટી તિથિ કેઈ કાળે બની શકતી જ નથી. તિથિનું ઘડીપ્રમાણ વધી–વધીને લગભગ ૬૫ ઘડી સુધી વધે છે, એથી વધારે જ્યોતિ ષના હિસાબે પણ વધી શકતું નથી, આથી તમે જે બાકીના ત્રણ ઉત્તરો કહેશે, તે તે ત્રણેને ભાવ એ છે કે- બીજી તિથિઓ કરતાં આ તિથિનું એકાદિ ઘડી અધિક હેવું.” મતલબ-તિથિની વૃદ્ધિ એટલે બીજું કાંઈ નહિ પણ બાકીની તિથિઓ કરતાં તેનું ઘડપ્રમાણ અધિકહેવું છે. તે એટલું અધિક હેય કે–બીજે દિવસે પણ સૂર્યોદયમાં ડોકીયું કર્યા વિના તેનાથી રહી Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ *, *, * - - - * * * * * * * * * * * * *~ ~*~ ~*~ ~ ~ ~ ~ *^ ^^^' ગાથા ૧૭ મી] શકાય નહિ.” અને એથી જ તે તિથિ બે દિવસ કહેવાય છે. જ્યારે આમ છે, ત્યારે “પહેલે દિવસે તેને પ્રમાણ માનવી કે બીજે દિવસે?” તેને વિચાર કરે. શ્રીમંતની દીકરી. પ્રમાણ નકકી કરવાને ગજ જે બીજી તિથિઓને લાગુ પડે છે તે જ એને લગાડવાને છે. એને માટે કાંઈ ન ગજ આપણે લેવા જવું પડે તેમ નથી. બીજી તિથિઓમાં તમે જે દિવસે જે તિથિ ઉદયમાં આવેલી હોય તેને તે દિવસે પ્રમાણ ગણે છે. શું તે દિવસે તે તિથિની સમાપ્તિ થયેલી નથી હોતી ? હોય છે જ. ત્યારે તમે એ ઉદય અંગીકાર કરીને બેસી જતા નથી પણ સમાપ્તિ સહિત ઉદય અંગીકાર કરે છે. બસ, આજ તમારે તિથિપ્રમાણ માનવાને ગજ છે. વૃદ્ધિમાં પણ તમે એનાથી માપ. ઝટ પૉા લાગશે. પહેલે દિવસે ઉદય છે, આખો દિવસ તિથિગ છે, પણ સમાપ્તિ નથી. એ દિવસે એ તિથિ શું કામની ? કન્યા રૂડી છે, રૂપાળી છે, શ્રીમંતની દીકરી છે, પણ પગ મૂકે ત્યાં આગ લગાડે તેવી છે, એવી અમંગલિક કન્યાને લઈને તમે શું કરવાના માટે એ છેડી દઈને આપણને બીજા દિવસ ઉપર ગયા વિના છૂટકે જ નથી. ત્યાં ઉદય છે અને સમાપ્તિ પણ છે. યદ્યપિ પહેલા દિવસ કરતાં બીજે દિવસે તિથિગ એછે છે, તથાપિ ઉદય સમાપ્તિવાળો હેવાથી તમારે ગજ અહીં બરાબર લાગુ પડી ગયે. એટલે એજ તિથિ પ્રમાણ ગણશે. કન્યા રૂડી હોય, રૂપાળી હોય અને પગે પગે નિધાનવાળી મંગલિક પણ હોય, Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ [તત્ત્વતરે તે પછી “એ શ્રીમંત માબાપની દીકરીનથી”—એ કારણથી કેઈ બુદ્ધિમાન એને અનાદર કરી શકશે નહિ. તિથિભોગ વધારે હવે એ શ્રીમંતના ઠઠારા જેવું છે, જ્યારે તે અલ્પ છતાં સમાપ્તિવાળે હવે એ તેની અસલ મંગલિક્તા સ્વરૂપ છે. ન્યાયની ભાષામાં. આ પ્રમાણે આપણે ન્યાયની ભાષામાં સમજાવવું હોય, તે ઉપર આપણે જે વિચાર કરી ગયા તે અનુસાર તેનું સિદ્ધ-સ્વરૂપ આ પ્રમાણે સમજાવી શકાય જે સૂર્યોદયને પામીને જે તિથિ સમાપ્ત થતી હોય, તે તિથિને માટે તેજ સૂર્યોદય પ્રમાણભૂત થાય છે પણ બીજો નહિ. બીજી તિથિઓમાં પણ એજ પ્રમાણે હોય છે. તેથી જ બે સૂર્યોદયને પામેલી તિથિને જે ઉદય સમાપ્તિસૂચક હોય તેજ પ્રમાણભૂત છે, કેમકે–તે ઇચ્છિત વસ્તુની સમાપ્તિ સૂચવે છે. બીજી તિથિઓને ઉદય સમાપ્તિસૂચક હોવાથી જેમ પ્રમાણ મનાય છે, તેમ વૃદ્ધિમાં પણ જે ઉદય સમાપ્તિસૂચક હોય તે પ્રમાણુ મનાય છે. આકાશનું ફૂલ જેમ પ્રમાણભૂત વસ્તુ નથી, તેમ જે ઉદય સમાપ્તિસૂચક ન હોય તે પણ પ્રમાણભૂત નથી.” સમાપ્તિસૂચક ઉદયની કમાણતા. શ્રી શાસ્ત્રકાર મહારાજા ખૂલ્લા અક્ષરેમાં તે ઉદયને પ્રમાણભૂત ઠરાવે છે, કે જે સમાપ્તિ સહિત હોય. આપણે બીજા શાનાં પ્રમાણ જે તપાસીએ, તે તેમાંથી પણ આપણને એ મળી આવે છે કે જે ઉદય તેજ દિવસે સમાન સિસૂચક ન હોય તે પ્રમાણભૂત નથી. જેમકે-શ્રી સેનપ્રશ્નના Page #138 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મી ] ૧૧૫ ત્રીજા ઉલ્લાસમાં એ પ્રશ્ન છે કે-અષ્ટમ્યાદિ તિથિની વૃદ્ધિ હોય ત્યારે બીજે દિવસે તિથિનું આરાધન કરાય છે. પણ તે દિવસે પચ્ચખાણ વખતે તિથિ હી હોય છે, પછી તે નવમ્યાદિ લાગુ પડી જાય છે. પહેલે દિવસે જે કરવામાં આવે તે પચ્ચખાણ વખતે અને આખો દિવસ પણ તિથિ એજ રહે છે. માટે પહેલે દિવસે કરાય તે ઠીક.” આચાર્ય મહારાજ એને ઉત્તર આપે છે કે-“ ક્ષયમાં પૂર્વ તિથિ કરવી જોઈએ, વૃદ્ધિમાં ઉત્તરતિથિ કરવી જોઈએ— એવા શ્રી ઉમાસ્વાતિ મહારાજના વચન પ્રમાણે વૃદ્ધિ હોય, ત્યારે શેડી પણ આગલી એટલે બીજીજ તિથિ પ્રમાણભૂત છે.” આ પાઠમાં શાસ્ત્રકાર મહારાજે આપણને સ્પષ્ટ કરી આપ્યું છે કે-(૧) તિથિની વૃદ્ધિ પણ થાય છે. (૨) તે પહેલી અને બીજી તરીકે ઓળખાય છે. (૩) પચ્ચખાણ વખતે ઉદયમાં હોય તે તિથિ પ્રમાણ લેવાય છે. (૪) એમાં ५७-अष्टम्यादितिथिवृद्धौ अग्रेतन्या आराधनं क्रियते। यतस्तद्दिने प्रत्याख्यानवेलायां घटिका द्वि घटिका वा भवति, तावत्या एवाराधनं भवति, तदुपरि नवम्यादीनां भवनात् सम्पूर्णायास्तु विराधनं जातं, पूर्वदिने भवनात् । अथ यदि प्रत्याख्यानवेलायां विलोक्यते तदा तु पूर्वदिने द्वितयमप्यस्ति, प्रत्याख्यानवेलायां समग्रदिनेऽपीति सुष्ठु आराधनं भवतीति प्रश्नोऽत्रोत्तरम्-'क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथो. त्तरा' इति उमास्वातिवाचकवचनप्रामाण्याद् वृद्धौ सत्यां स्व. ल्पाऽप्यनेतना तिथिः प्रमाणमिति ॥१८५॥ (श्री सेनप्रश्न, त्रीजो ૩ઢાર, પૃ. ૬૭) Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ [તત્ત્વતર॰ ઉદય જે સમાપ્તિસૂચક હોય તે પ્રમાણ મનાય છે. (૫) વૃદ્ધિ પ્રસગે પહેલે દિવસે તિથિ આખા દિવસ ઉદયમાં હાવા છતાં તે ઉદય પ્રમાણભૂત નથી, કારણ કે-તે દિવસે તેની સમાપ્તિ થતી નથી. (૬) ખીજે દિવસે તે તિથિના ઉદય પ્રમાણભૂત છે, કેમકે–તે દિવસે તેની સમાપ્તિ થાય છે. અહીં જો તિથિને ખાલી ઉદય જ લેવા શાસ્ત્રકાર મહારાજને ઇષ્ટ હોત, તા પહેલે દિવસે આખા દિવસ તિથિઉદયમાં છે તેને જ આરાધવાનું જણાવત. પણ પ્રશ્નોત્તરમાં તે આરાધવાનો નિષેધ કરીને બીજા દિવસના ઉદયને લેવાનું જે ફરમાવ્યું છે, તે ઉપરાક્ત હકીકતને ખૂબ મજબુત કરે છે. આથી જ વૃદ્ધિતિથિમાં ઔયિકી' તિથિ તરીકે બીજી જ તિથિનું ગ્રહણ શાસ્ત્રકાર મહારાજે જૂઓ શ્રી સેનપ્રશ્નના ત્રીજા ઉલ્લાસમાંત્યારે શ્રી હીરસૂરિમહારાજના નિર્વાણુ-પૌષધ વિગેરે પહેલી અગીયારસે કરવા કે બીજી અગીયારસે કરવા ? એ પ્રશ્ન છે. એના ઉત્તર-ઔયિકી' અર્થાત્ ખીજી અગીયારસે કરવા” એમ કહ્યું છે. આથી બીજી એક વાત એ પણ નિઃસંદેહ થઈ જાય છે કે– (૧) તિથિ ડબલ હેાય ત્યારે તેમાંની પહેલી ‘ફલ્ગુ’રહે છે. (ર) બીજી તિથિ આરાધનામાં લેવાય છે. uc ઠામઠામ કરેલું છે. અગીયારસ એ હાય, ५८- " एकादशीवृद्धौ श्रीहीरविजयसूरीणां निर्वाणमहि. मपौषधोपवासादिकृत्यं पूर्वस्यामपरस्यां वा किं विधेयमितिप्रश्नोऽत्रोत्तरम् - औदयिक्येकादश्यां श्रीहीरविजयसूरिनिर्वाणપૌષધાતિવિધેયમિતિ ” ॥ ૨૬૨ ॥ (શ્રી સેનપ્રશ્ન, શ્રીના ૩૯TH, T. ૮૭) Page #140 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મી ] ૧૧૭ આમ કરવાથી વૃદ્ધિતિથિને બદલે તેની પૂર્વની અવૃદ્ધ તિથિને વૃદ્ધિના કલ્પિત સંસ્કાર કરવાની જરૂર પડતી નથી, અને આરાધના બેવડાઈ જવાના ખાટા ભય પણ રહેતા નથી. જો વૃદ્ધ તિથિને બદલે અવૃદ્ધ તિથિની વૃદ્ધિ થતી હાત તા પહેલી કે બીજીના પ્રશ્ન જ ઉઠી શકત નહિ. અહીં કેાઈક વાદી શકા કરે છે (પ્રશ્ન)-આપણે ત્યાં પવતિથિની વૃદ્ધિ થતી નથી. (ઉત્તર)-તમારૂં તે ધારવું ખાટુ છે. શ્રી સૂર્યપ્રજ્ઞત્યાદિ શાસ્ત્રાના આધારે પતિથિઓના ક્ષયની માફક વૃદ્ધિ પણ થાય છે જ. તે વસ્તુ અમે પાછળ વિસ્તારથી (ચાથી ગાથાની ટીકામાં) સિદ્ધ કરી ગયા છીએ. (પ્રશ્ન)–તપગચ્છની સમાચારી એવી છે ને કે વૃદ્ધિ થતી હાય તા પણ મનાય નહિ ?” (ઉત્તર)–ના, એવુ' કાંઈ નથી. જો એવી જ સમાચારી હોત, તા ઉપર કહેલા શ્રી સેનપ્રશ્નના પાઠામાં અષ્ટભ્યાદિ તિથિવૃદ્ધિના ઉલ્લેખ આવત નહિ. વળી શ્રી હીરપ્રશ્નમાં તિથિવૃદ્ધિ આદિ અંગે છઠ્ઠના જે પ્રશ્ન થયા છે તે પણ થાત નહિ. શ્રી નગષિ ગણીએ જગદ્ગુરૂ શ્રી વિજયહીરસૂરિ મહારાજને પ્રશ્ન કર્યાં છે કે છઠ્ઠના પ્રશ્ન. 6649 જ્યારે ચૌદશે પ વહેંચાય અથવા અમાવાસ્યાદિ ૫૯–“ પ્રશ્ન:-ચા ચતુર્થાં જો વાચ્યતે, અમાવાસ્યા दिवृद्धौ वा अमावास्यायां प्रतिपदि वा कल्पो वाच्यते तदा Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ [ તવતરે તિથિની વૃદ્ધિમાં અમાવાસ્યાએ અથવા પ્રતિપદાએ કલ્પ વંચાય, ત્યારે છઠ્ઠને તપ કયે દિવસે કરે ?' આચાર્યદેવે ઉત્તર આપે છે કે જ્યારે ચૌદશે કે અમાવાસ્યાદિએ કલ્પ વંચાય ત્યારે છટ્ઠને તપ અમુક દિવસે જ કરે, એવું દિવસનું નિયતપણું નથી. ઠીક પડે તેમ કરે. એમાં આગ્રહશે? અર્થાત મુખ્ય તિથિ ખાધાવામાં ન આવે તેમ કરવું” અહીં વિચાર કરે કે-શ્રી તપગચ્છની સમાચાર પ્રમાણે જે તિથિની ક્ષય-વૃદ્ધિ મનાતી ન હતી તે પ્રક્ષકારને પર્ય પણ અઠ્ઠાઈની ચૌદશે અને અમાસ આદિની વૃદ્ધિમાં અમાસ આદિએ કલ્પવાંચન થતાં છઠ્ઠને પ્રશ્ન કરે પડત જ નહિ. કારણ કે-ચૌદશે કલ્પવાંચનને પ્રસંગ કયારે આવે ? (પ્રશ્ન)–કઈક કહે છે કે-ચૌદશની વૃદ્ધિ હોય ત્યારે ચૌદશે કલ્પવાચનને પ્રસંગ આવે. તેણે એમ ઘટાવ્યું છે કે–ચૌદશ બે હેય અને તેથી પ્રથમ તેરસે અઠ્ઠાઈધર થઈ, પહેલી ચૌદશની જગે પર મનાયેલી બીજી તેરસે પારણું થાય ત્યારે ચતુર્દશી-કલ્પવાંચન થાય.' ચાદશનું કલ્પવાંચન. (ઉત્તર)–એનું આ કહેવું તદ્દન અજ્ઞાનતા ભરેલું છે. એ કહે છે તે રીતે ચૌદશની વૃદ્ધિ હોય, ત્યારે તે ચૌદશે કલ્પषष्ठतपः क्व विधेयम् ? ॥७॥ उत्तरम्-'यदा चतुर्दश्यां कल्पो वाच्यते' इत्यत्र षष्ठतपोविधाने दिननैयत्यं नास्तीति यथारुचि તરીયતામિતિ વગાદ” lણા (શ્રી રાક્ષ, g. ૪) Page #142 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મો] ૧૧૭ વાંચન ી પણ આવી શકે નહિ. તેના જ કહેવા પ્રમાણે તમે જૂઓ- પહેલી તેરસે અડ્રાઈધર બેસે, બીજી તેરસ કે જે પહેલી ચૌદશની જગા પર મનાયેલી છે તે દિવસે પારણુ થાય. તે પછી ચૌદશ કે જે વાસ્તવિક ચૌદશ છે, તે તે પર્યુષણા અઠ્ઠાઈના ત્રીજા દિવસ તરીકે આવે છે. તે દિવસે કલ્પવાંચન થાય જ શી રીતે ? કલ્પવાંચન તા તે દિવસે થઈ શકે છે, કે જે દિવસથી ગણતાં પાંચમે દિવસે સંવત્સરી આવે, પાંચ દિવસ પહેલાં શ્રી કલ્પવાંચન .કરવું કદી કલ્પી શકતુ નથી. શ્રી કલ્પસૂત્રસુઐધિકામાં ફરમાવ્યું છે કે- ૬°પાંચ દિવસા અને નવ વ્યાખ્યાનાએ કરીને કલ્પસૂત્ર વાંચવામાં આવે છે.” શ્રીનિશીથરુણિ અને આવશ્યકાદિ શાસ્રોમાં પણ પાંચ દિવસોએ કરીને જ કલ્પસૂત્ર વાંચવાના વિવિધ ફરમાવ્યે છે. બીજી ચૌદશ કે જે અઠ્ઠાઈના ત્રીજો દિવસ છે, ત્યાંથી સવ સરી તે। છઠ્ઠું દિવસે રહી. એ દિવસે પાંચન ન જ થઈ શકે અને થતું પણ નથી. પાંચન અઠ્ઠાઈના ચેાથે દિવસે જ થઈ શકે અને થાય છે. એટલે તેણે જેમ ખતાવ્યુ છે તેમ ચૌદશની વૃદ્ધિ હેાય ત્યારે તા ચૌદશે ક૫ર્વાચન કદી આવી શકે જ નહિ. (પ્રશ્ન) ત્યારે ? १०-" पञ्चभिर्दिवसैर्नवभिः क्षणैः श्री कल्पसूत्रं वाचयन्ति । (શ્રી જલ્પસૂત્રનુંવોધિા, પૃ. ?) ११- “ आणागयं पंचरत्तं कढिज्जह" (श्री निशीथचूर्णि दशमो उद्देश) Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ [ તત્ત્વતર અમાસઆદિના ક્ષયે ચાદરો કલ્પવાંચન (ઉત્તર)-જ્યારે ચૌદશ પછી અમાસથી લઈને ચેાથ સુધીમાં કોઈ પણ તિથિના ક્ષય આવેલા હાય ત્યારે ચૌદશે કલ્પવાંચનના પ્રસ`ગ આવે, તે આ રીતે-અગીયારસે અઠ્ઠા ઈધર, ખારસે પારણું, તેરસ ત્રીજા દિવસ, ચૌદશ ચેાથે દિવસ, એટલે તે દિવસે કલ્પર. એ પછી કાંતા અમાસને ક્ષય હાય તા એકમ આદિથી ચાર દિવસે સંવત્સરી આવશે. એકમ આદિના ક્ષય હશે તે। અમાસથી ચાર દિવસે સવ ત્સરી આવશે. આવુ હાવાથી શ્રીહોરપ્રશ્નના પાઠમાં પ્રશ્નકારે એકલી ચૌદશનું કથન કરેલું છે. અમાસ આદિને અંગે જેમ વૃદ્ધિ લીધી છે તેમ ચૌદશને અગે લીધી નથી. (પ્રશ્ન)-અમાવાસ્યા આદિની વૃદ્ધિએ અમાવાસ્યા તથા પ્રતિપદાએ કલ્પવાંચન શી રીતે આવે ? અમાસ-એકમનું કપર (ઉત્તર)–જો અમાસની વૃદ્ધિ હાય તા તેરસે અટ્ઠાઈધર, ચૌદશે ખીજો દિવસ, પહેલી અમાસે ત્રીજો દિવસ, બીજી અમાસે ચેાથા દિવસ એટલે ૫ર, અને પ્રતિપદાદિ ચાર દિવસોએ જન્માદિ થાય. જો પ્રતિપાદિથી ચેાથ સુધીમાં વૃદ્ધિ હાય તે તેરસે અઠ્ઠાઈધર બેસે, ચૌદશ બીજે દિવસ, અમાસ ત્રીજો દિવસ, અને એકમની વૃદ્ધિએ પહેલી એકમે તથા બીજ, ત્રીજ કે ચેાથની વૃદ્ધિ હાય, તે શુદ્ધ એમે કલ્પધર આવે. શેષ દિવસોએ જન્માદ્ઘિ થાય. Page #144 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મી ] ૧૨૧ (પ્રશ્ન) પણ અમાસની ક્ષય-વૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ માની લઈએ, તે પણ તે દિવસે ક૫ધર આવી શકશે ને ? | (ઉત્તર)જો તમે તેરસની ક્ષય-વૃદ્ધિ માની લે, તે કલ્પધરના છઠને અંગે પ્રશ્ન ઉપસ્થિત થઈ શકતું નથી. (પ્રશ્નો-કેમ તેરસને ક્ષય કરવાથી બાધ. (ઉત્તર)–કારણ કે–અમાસના ક્ષયે તમે તેરસને ક્ષય કરી લેશે, એટલે ચૌદશે કલ્પધર આવી શકશે નહિ. અગીયારસે અઠ્ઠાઈને પહેલે દિવસ, બારસ બીજે દિવસ, તેરસને તમે ક્ષય કર્યો છે એટલે ચૌદશે ત્રીજો દિવસ થયે અને અમાસને ક્ષય છતાં તમે આખી રાખી છે, તેથી અમાસે જ ક૫ધર આવ્યું. (પ્રશ્ન)-આ પ્રમાણે ભલે ચૌદશે કહપધર ન આવે તેથી શું વાંધો? (ઉત્તર)-વધે એ જ કે-છઠ્ઠને પ્રશ્ન જે થયે છે તે, ચૌદશ-અમાસ ખાધાવાર આવી જાય અથવા અમાસ ઉઠી જાય ત્યારે છઠ્ઠ શી રીતે લે, છઠ્ઠમાં અમાસ લેવી આવશ્યક છે કે નહિ” એ શંકાને લીધે થયે છે. તમે તે તિથિને ઉભી રાખી, બદલે બીજી તિથિનું કાસળ કાઢયું, ચૌદશ-અમાસ બેને સાથે લાવ્યા. હવે છઠ્ઠના પ્રશ્નને અવકાશ જ ક્યાં છે? સાધારણ પ્રસંગે ચૌદશ-અમાસને છઠ્ઠ જેમ થાય છે તેમ અહીં પણ થઈ શકશે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ [ તવતરંટ vvvvvvvvvvvvvv vvvvvvvvvvછે , ૧/ ૧ (પ્રશ્ન)-આ ઉપરથી તે એમ જણાય છે કે-“અમાસના ક્ષયે તેરસને ક્ષય કરવો એ આપણી સમાચારી નથી. અમાસને ક્ષય ચૌદશમાં અન્તભૂત થયેલ છે. ચૌદશે કલ્પધર છે. તે હવે જેની સમજ એવી જ છે કે-કલ્પધરને છઠ્ઠ ચૌદશ–અમાસે થાય અને અમાસ તે ક્ષય હોવાથી ચૌદશમાં આવી ગઈ છે, ત્યારે છઠ્ઠ શી રીતે કરે?” તેને માટે ખલાસે પૂછ પડ્યો છે. અને આચાર્ય મહારાજશ્રીએ ખૂલાસે કર્યો છે કે-“કલ્પધરના છડું માટે દિવસનું નિયતપણું નથી, ઠીક પડે તેમ કરી લે.” એકમ આદિન ક્ષયે. (ઉત્તર)–આ તમે બરાબર સમજ્યા છે. એમ જ છે. હવે માને કે અમાસ શિવાય ચેાથ સુધીમાં બીજી કઈ તિથિને ક્ષય હોય, ત્યારે પણ ઉપર પ્રમાણે અગીયારસથી પર્યુષણ શરૂ થઈ ચૌદશે જ કલ્પધર આવે અને અમાસે જન્મદિવસ આવે. અહીં ચૌદશ સાથે અમાસ આવી ખરી, પણ ખાધાવામાં આવી. આથી પણ ખૂલાસો પૂછવાની જરૂર પડી કે છઠ્ઠનું શું કરવું?' આચાર્યશ્રીએ ફરમાવ્યું કે–“દિવસનું કાંઈ નિયતપણું નથી.” જે કઈ એમ કહે છે કે–પડવાદિના ક્ષયે પણ પડવે જવાથી અમાવાસ્યાનું કલ્પધર થાય, પણ તેમાં પાક્ષિક અને અમાવાસ્યાદિને છડું થવાથી ક્ષયની અપેક્ષાએ ચતુર્દશીના ક૯૫માં છઠને પ્રશ્ન નથી” એ તદ્દન અયુક્ત અને સમજ વિનાનું છે. આપણે ઉપર જોઈ ગયા છીએ તેમ પડવાદિના ક્ષયે પર્યુષણ અગીયારસથી બેસે છે અને તેથી ચૌદશે જ કલ્પવાંચન આવે Page #146 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મી ] ૧૨૩ છે અને અમાસ ખાધાવારમાં જવાથી છઠ્ઠને અંગે પ્રશ્ન થઈ જ શકે છે. અમાસની વૃદ્ધિ હૈાય ત્યારે. (પ્રશ્ન)- વસ્તુ તેા ખરાખર સમજાઈ. અમાવાસ્યાદિની વૃદ્ધિમાં શી રીતે છે ? (ઉત્તર)પર્યુષણાઅઠ્ઠાઈમાં જો અમાસની વૃદ્ધિ આવે તેા પાછળ બતાવી ગયા પ્રમાણે તેરસે યુ ષણા બેસે, ચૌદશે ખાધાવાર આવે, પહેલી અમાસ વચમાં ખાલી રહે અને ખીજી અમાસે ૫ધર આવે. અહી છઠ્ઠની શંકા થવાનું કારણ એ છે કે-જો પધરના છઠ્ઠું એ અમાસને દિવસે કરવામાં આવે, તે તેરસ પછી ચૌદશ જે ક્ખિ આવે છે તેનુ શું થાય ? પહેલે દિવસે ઉપવાસ કરીને ચૌદશ જેવા પાક્ષિક ને દિવસે ખાય એ તેા ઠીક ન ગણાય. તે દિવસે પણ ઉપવાસ કરીને પાછો જો પધરને છઠ્ઠું એ અમાસે કરવાના હાય, તે સીવા ચારજ ઉપવાસ કરવાના આવી પડ્યા. આ માટે ખૂલાસો પૂછવા પડયા. આચાયવે ક્ માવ્યું કે- દિવસનું કાઈ નિયતપણું નથી.' અર્થાત્ તેરસચૌદશના પહેલા ફૂ કરી લે અને પછી મીજી અમાસે એકલા ક૫ધરના ઉપવાસ કરે, તે તે પણ વ્યાજબી છે. ૮ કલ્પધર સાથે જ છઠ્ઠું કરવા ' એવા આગ્રહ નથી. તેરસની વૃદ્ધિ કરવી અનિષ્ટ છે. (પ્રશ્ન)-પણ અમાસને બદલે તેરસની વૃદ્ધિ કરીએ તે ? Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ [ તત્ત્વતર’૰ (ઉત્તર)–હવે જો અમાસને બદલે તેરસની વૃદ્ધિ કરી નાખા તા એ અમાસેાને બદલે એ તેરસેા થઇ ગઇ, અમાસ એક બની ગઈ. છઠ્ઠને માટે પ્રશ્ન કે ઉત્તરની કશી જરૂર રહેતી જ નથી, કેમકે-પહેલી તેરસે પન્નુસણ એસાઠી દેવાય, બીજી તેરસે પારણાં કરાય અને ચૌદશ-અમાસ એ સાથેજ આવી જતા હૈાવાથી સીધા છઠ્ઠુ કરી દેવાય એમાં ગુંચવણુ જેવું હતું જ કયાં ? પણ ખડી દિલગીરીની વાત છે કે છઠ્ઠના ઉપલા પ્રશ્ચાત્તરથી એ વાત ખૂલ્લી પડી જાય છે કે• અમાસની ક્ષય-વૃદ્ધિએ તેરસની ક્ષય-વૃદ્ધિ કરવી એ શ્રી તપગચ્છ–સમાચારીથી વિરૂદ્ધ છે. શ્રી હીરસૂરિજી વિગેરે સુવિહિત આચાર્યાંની અવિચ્છિન્ન પરપરા તેમ કરતી ન હતી. તે તિથિની ક્ષય-વૃદ્ધિને માન્ય રાખતી જ હતી.’ (પ્રશ્ન)-એકમ આદિની વૃદ્ધિથી છઠ્ઠના પ્રશ્ન શાથી ઉભા થયા? (ઉત્તર) તે પણ એટલા જ માટે ઉભા થયા છે કેજ્યારે એકમ આદિની વૃદ્ધિ હૈાય ત્યારે પણુ પર્યુષણ તેરસે એસે, ચૌદશ ખાધાવાર આવે છે, અમાસ પછી એકમે કલ્પધર આવે છે. હવે જો કલ્પરનો છઠ્ઠું અમાસ-એકમના જ લેવાના હાય, તે દેખીતું છે કે–વચમાં ચૌદશ પાક્ષિકે પારણુ કરવું પડતુ હાવાથી વિરાધાય છે, અમાસ કરતાં પણ પાક્ષિક પર્વ માટુ' છે. આ કારણથી પ્રશ્ન ઉઠયા. આચાર્ય મહારાજશ્રીએ જણાવેલા ‘દિવસનું નિયતપણું નથી' એ ખૂલાસા અહીં પણ અધમેસતા થઇ ગયા. અને તદનુસાર તેરસચૌદસે છઠ્ઠું કરીને એકમને દિવસે પધરના એકલેા ઉપવાસ કરવામાં કાંઈ પણ ખાધક નથી, એ નિશ્ચિત થઇ ગયું. Page #148 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મી ] ૧૨૫ , , , , , , , , , , .. લેને ગઈ પુત, (પ્રશ્ન)-મને એમ લાગે છે કે-“અમાવાસ્યાદિ વૃદ્ધિએ અમાવાસ્યાને દિવસે જે કલ્પવાંચનનું કહ્યું છે તેમાં અમાવાસ્યાને “ઔદયિક અથવા બીજી' એવું વિશેષણ આપ્યું નથી, એ કારણથી તિથિની વૃદ્ધિ મનાતી નહિ હોય?’ (ઉત્તર)-તમારા કહેવા પ્રમાણે વિશેષણ નથી આપ્યું, એટલા જ કારણથી જે “તિથિની વૃદ્ધિ મનાતી નથી એમ ઠરાવી દેવાય, તે પછી “એકમ વિગેરેની વૃદ્ધિ પણ મનાય નહિ એમ તમારે ઠરાવવું પડશે. કારણ કે-“આદિ શબ્દથી એકમાદિની વૃદ્ધિમાં એકમને દિવસે કલ્પવાંચન આવે એમ કહ્યું છે. તેમાં પણ એકમને “અનૌદયિકો કે પહેલી એવું વિશેષણ આપ્યું નથી. જ્યારે વૃદ્ધિ નહિ મનાય ત્યારે ક્ષય પણ નહિ મનાય. એટલે તમારી કલ્પના પ્રમાણે તે એમ થયું કે–પર્વતિથિ કે સાદી તિથિ કેઈની પણ ક્ષયવૃદ્ધિ માની શકાશે નહિ! આ તે એના જેવું થયું કે પુત્ર લેવા ગઈ, પણ હશિયાર એવી કે આખે પતિ જ ગુમાવી આવી!” (પ્રશ્ન)-વાત પણ સાચી છે. આ બધું જે યથાસ્થિત વિચારવામાં આવે તે કુકલ્પનાઓનું સામ્રાજ્ય કદી પણ ચાલી શકે તેવું નથી. શાસ્ત્રોના આધારે શ્રી તપગચ્છની સમાચારી તે ઉપર પ્રમાણે પર્વતિથિની પણ ક્ષય કે વૃદ્ધિ કબૂલ રાખે છે, એટલું જ નહિ પણ તેને બદલે પૂર્વતિથિને ક્ષય કે વૃદ્ધિ કરી નાખવાને જે હાલ સંસ્કાર કહેવાય છે તેને મનસ્વી કરાવે છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ [ તવતરં૦ • ભ્રમ શાથી? (ઉત્તર)-તે પછી શું બાકી રહે છે? (પ્રશ્ન)-હાલમાં એમ કેમ મનાઈ ગયું છે કે તિથિની ક્ષય-વૃદ્ધિ મનાય નહિ? (ઉત્તર)–એનું કારણ ભીંતીયાં પંચાગેથી છેલ્લાં થોડાં વર્ષોમાં જે ભ્રમ પિસી ગયે છે તે છે. અમે આ વાતને પાછળ સારી પેઠે સમજાવી ગયા છીએ. (જૂઓ ગાથા ૫ ની ટીકા.) અજ્ઞાન મનુષ્યો તે એના ભેગા થઈ પડે એમાં આશ્ચર્ય નથી, પણ જેઓ એક શાસ્ત્રરૂપી ચક્ષુવાળ છે, શાસ્ત્રજ્ઞાતા છે અને અજ્ઞાન જનતાના ઉદ્ધારકે છે, તેઓમાંના પણ કેટલાક જ્યારે તે આંખ મીંચી દઈને જાણે-અજાયે ભ્રમના ભેગ પિતે થઈ પડે છે અને પિતાના વિશ્વાસે રહેલી જનતાને પણ પાડે છે ત્યારે તેના જેવું શોચનીય બીજું એકે નથી. (પ્રશ્ન-જે તિથિની ક્ષય-વૃદ્ધિ હોય, તેને બદલે ભીંતીયાં પંચાંગમાં પૂર્વતિથિની ક્ષય-વૃદ્ધિ લખાય છે, તેને આશય તે તમેએ સારે બતાવ્યું છે ને? (ઉત્તર) પણ તેનાથી વ્યાજને લાભ લેવા જતાં મૂઠી ગુમાવી નખાય છે, એ પણ અમે કહ્યું છે ને? વ્યાજ અને મૂડી. (પ્રશ્ન-વ્યાજ શું અને મૂઠી શું ? (ઉત્તર)-કલ્પના પ્રમાણે એકાદ દિવસ છેવા કરવાના આરંભે વધારે બચે તે વ્યાજ સમાન છે, અને શ્રી તીર્થકર Page #150 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મી ] ૧૨૭ મહારાજની આજ્ઞા મુજબ તિથિ જે દિવસે સંપૂર્ણ થતી હાય તેજ દિવસે તેનું આરાધન કરવુ” તે મૂડી સમાન છે. ભીતીયાં પંચાંગેાની પ્રથા મુજબ વ્યાજના લાભ કરવા જતાં, મૂડીના કેવી રીતે નાશ થાય છે તે અમે પાછળ બતાવી ગયા છીએ. (જૂએ પાછળ ) ફેરફાર કેવા થવા જોઇએ ? (પ્રશ્ન)—ભીતીયાં પંચાંગની. આ પ્રથા તે હાનિકર્તા છે. (ઉત્તર)માટે જ તેમાં હવે ફેરફાર થવા જોઈએ. ક્ષય કે વૃદ્ધિ જે તિથિની હાય તે તેજ પ્રમાણે જણાવીને તેનું જે દિવસે આરાધન કરવાનું હેાય તે દિવસ પ્રત્યે લેાકેાનું ધ્યાન ખેંચાય તેમ કરવુ જોઇએ. (પ્રશ્ન)–પણ આપણા ગચ્છમાં તિથિની ક્ષય-વૃદ્ધિ જો મનાવા માંડે, તે આપણે ઈતર ગચ્છની સમાચારી અંગીકાર કરી એમ નહિ કહેવાય ? કાઈની આંખા ઉઘાડી હાય તા આપણે ફાડી નાખવી જોઇએ નહિ. (ઉત્તર)–ના, એમ શાથી કહેવાય ? (પ્રશ્ન)–તેઓ ક્ષય–વૃદ્ધિ માને છે અને આપણે પણ માનીએ એથી ? (ઉત્તર)-છતાં તેઓ જે તિથિની ક્ષય-વૃદ્ધિ હાય તે જ તિથિની માને છે કે બીજી કાઈની ? (પ્રશ્ન)–માને છે તેા તે જ તિથિની. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ [ તવતરું (ઉત્તર)-ત્યારે એમ થયું કે-સામે આંખ ઉઘાડીને ચાલે છે અને આપણે પણ આંખ ઉઘાડીને ચાલીએ તે તેનામાં અને આપણામાં ફરક રહે નહિ, એટલે આપણે આપણી આંખે ફેડી નાખવી ?” (પ્રશ્ન)-ના, ના, એમ નહિ, પણ ફરક તે રહે જોઈએ ને? (ઉત્તર)-ફરક રહેવું જોઈએ એને અર્થ એ નથી કે સત્યને જેટલે અંશ તેમણે સ્વીકારેલ હોય તેની આપણે આપણામાંથી બાદબાકી કરી નાખવી અને અસત્યનું એક થીગડું મારવું ? એ તે નાક કાપીને અપશુકન કરવા બરાબર છે. (પ્રશ્ન)-મિથ્યાત્વ ન લાગે ? મિથ્યાત્વને ભય ખેટે છે. ઉત્તર)-વાહ! આવું તમને કેને ભણાવ્યું? મિથ્યાત્વ તે ઉલટું તેઓએ સત્ય માન્યું છે માટે આપણે જ હું માનવું, પછી ભલે તે સાચું ન હોય એવી વૃત્તિથી લાગે છે. આવી વૃત્તિને શાસ્ત્રકાર મહષિઓ દ્રષ્ટિસમેહ અને તેથી પણ આગળ વધીને અપ્રશસ્ત શ્રેષ વૃત્તિ' ના નામે ઓળખાવે છે. પરતીર્થિઓ પ્રત્યે પણ આવી વૃત્તિઓ રાખવાને શાસ્ત્રકારે સાફ નિષેધ કરે છે. તેમનામાં જેટલું સારું કે સત્ય હોય છે તે તેમના ઘરનું નથી પણ શ્રી જિનેશ્વર મહારાજના ઘરનું છે. તે પરતીથિ આદિએ કહેલું છે? માટે જ એના ઉપર સુગ રાખવી, એ શ્રી જિનેશ્વર મહા Page #152 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મી] ૧૨૯ રાજના શાસન ઉપર સુગ રાખવા સમાન છે. જૂઓ શ્રી ઉપદેશપદમાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ફરમાવ્યું જે અર્થથી અભિન્ન છે અને અન્તર્થપણાએ શબ્દથી પણ અભિન્ન છે, તે માત્ર પરતીથિ આદિએ કહ્યું છે એટલા કારણથી તેના ઉપર દ્વેષ રાખવે તે બૌદ્ધાદિ ઈતર ધર્મીઓ માટે તે ઈર્ષારૂપ છે, પણ શ્રી જિનમતમાં રહેલા સાધુ-શ્રાવકો માટે ય વિશેષે કરીને મૂઢતા રૂપ છે. દર્શનેના તત્ત્વ-પ્રતિપાદનનું મૂળ શ્રી જિનેશ્વર ભગવાનની દ્વાદશાંગી છે. તે ખરેખર રત્નાકર સમાન છે. ઈતર મતેમાં પણ જેટલું સુંદર હોય તેટલું તેને ફાળે જવા લાયક છે. તેની અવજ્ઞા કરવી તે ખુદ ભગવાન ત્રિલોકનાથની અવજ્ઞા કરવા બરાબર છે, કે જે સકળ દુઃખનું મૂળ કારણ છે અને જેનાથી કાંઈ પણ કલ્યાણસિદ્ધિ થતી નથી. ” શ્રી ષોડશકમાં પણ તે જ સૂરિપુરંદરે કહ્યું છે કે-१२ "जं अत्थओ अभिण्णं, अण्णत्था सहओ वि तह चेव। तम्मि पओसो मोहो, विसेसओ जिणमयठियाणं ॥६९३॥ सव्वप्पवायमूलं, दुवालसंगं जओ समक्खायं । रयणायरतुल्लं खलु, तो सव्वं सुंदरं तम्मि ॥६९४॥ વૃત્તિઢેરા-“પરમ પ્રાથમિળ્યો મોદી-મૂઢभावलक्षणो वर्तते बौद्धादिसामान्यधार्मिकजनस्यापि विशेषतो जिनमतस्थितानां साधु-श्रावकाणाम् । तस्मात् सर्वमपरिशेषं सुन्दरं यत् किञ्चित् प्रवादान्तरेषु समुपलभ्यते तत् तत्र सम. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦. [ તવતરંટ દ્રષ્ટિસંહ નામને અધમ દેષ તે છે કે જેને લીધે આદમી આગમના વિષષમાં તત્વ સરખું હોય ત્યાં પણ ફક્ત નામ જુદાં જુદાં છે તેટલા કારણથી વિપરીત દ્રષ્ટિ વાળ બને છે.” ભગવદુભાષિત સત્યને આપણે અનુસરવું તેમાં બીજા અનુસરે છે માટે આપણને મિથ્યાત્વ લાગે, એ ભય રાખ નકામો છે.' દિપિકીર શું કહે છે? (પ્રશ્ન-એ વાત ખરી છે. આપણે ઋષભાદિ ગ્રેવીસ તીર્થકર માનીએ છીએ અને તેઓ પણ માને છે, તેથી તેમની સાથે આપણે સમાચારી કાંઈ એક થઈ જતી નથી કિંવા આપણને મિથ્યાત્વ પણ લાગતું નથી. અને તેઓ માને છે માટે આપણે ન માનવા જોઈએ અથવા તેઓ માને છે માટે ભગવાન જ ખોટા છે,” એવું પણ આપણાથી બેલી શકાય નહિ. અસ્તુ. હવે તમોએ પાછળ શ્રી સેનપ્રશ્નના જે પાઠ આપ્યા છે તેમાં વૃદ્ધિ પ્રસંગે ઔદયિક તિથિનું ગ્રહણ કરવા वतारणीयम्...तेषामवक्षाकरणे सकलदुःखमूलभूताया भगवदवज्ञायाः प्रसङ्गाद न काचित् कल्याणसिद्धिरिति” ॥६९३-६९४॥" (૩પર૧૬, ૬, ૨૨૮) १३-"गुणतस्तुल्ये तन्वे, संज्ञाभेदागमान्यथादृष्टिः। भवति यतोऽसावधमो, दोषः खलु द्रष्टिसम्मोहः" ॥११॥ (તિ શ્રી રવિ વોયું, પૃ. ૨૨) Page #154 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મી] ૧૩૧ લખેલું છે. તેથી જ શું એ નથી સાબીત થતું કે-“આરાધવાની તિથિને સીધી ઔદયિક લાવવા માટે પૂર્વતિથિને ડબલ બનાવી દેવી ? (ઉત્તર)-તિથિને સમાપ્તિસૂચક ઉદય જ પ્રમાણભૂત હોવાથી ઔદયિક તિથિનું ગ્રહણ કરીને શાસ્ત્રકારે વૃદ્ધિમાં બીજી તિથિને પ્રમાણભૂત ઠરાવી છે અને પહેલી તિથિને ફલ્સ' કહે કે અપ્રમાણભૂત ઠરાવી છે. એટલું જ એ પાડેથી સાબીત થાય છે. અમે આ બાબત પાછળ જણાવી પણ ગયા છીએ. “ઔદયિકી તિથિ લાવવા માટે વૃદ્ધિમાં પૂર્વતિથિને ડબલ બનાવી દેવી એવું એનાથી લેશ પણ સાબીત થતું નથી, કારણ કે-શાસ્ત્રમાં તેમ કરવાને જરાયે ઉલ્લેખ જણાતું નથી. જા શબ્દની ચર્ચા (પ્રશ્ન)-શ્રી ઉમાસ્વાતિ મહારાજના વચનમાં “રા' શબ્દ પડે છે, તે એમ બતાવી આપે છે કે ક્ષય હોય તે પૂર્વ ક્ષય કરે જોઈએ અને વૃદ્ધિ હોય ત્યારે પૂર્વની વૃદ્ધિ કરવી જોઈએ!” | (ઉત્તર)–આ તમારું માનવું તદ્દન ભૂલભરેલું છે. ‘મા’ શબ્દ તે તિથિનું વિશેષણ છે અને તે “ક્ષયમાં પૂર્વતિથિએ અને વૃદ્ધિમાં ઉત્તરતિથિએ તિથિની આરાધના કરવાનું જણાવે છે, પણ પૂર્વતિથિને ક્ષય કે વૃદ્ધિ કરવાનું જણાવતે નથી.” શ્રીઉમાસ્વાતિ મહારાજના એ વચનનું તમે ઉત્તરાર્ધ તપાસો. તે વિચારવાથી પણ તમારી શંકા જતી Page #155 -------------------------------------------------------------------------- ________________ લકર [ તવતર૦ રહેશે. તેમાં લખ્યું છે કે શ્રી વીરનાથનો વાર્થ હોજ સુવિ ” વીર ભગવાનનું નિર્વાણુકલ્યાણક લેકેને અનુસારે કરવું” આ વાકયમાં પણ કાર્ય શબ્દ પડે છે. તે નિર્વાણનું વિશેષણ છે. તે જેમ નિર્વાણકલ્યાણકની ફક્ત આરાધને સૂચવવા માટે વપરાય છે તેમ “ પૂર્વ તિથિ જા વૃદ્ધ ના તત્તરા” એ બે વાક્યમાં પડેલે જ શબ્દ પણ તે તે દિવસે ફક્ત તે તે તિથિની આરાધના સૂચવવા માટે જ વપરાય છે. ઘણી વખતે લેકે ચૌદશે પણ દિવાળી કરે છે. ઉપલા વચનના આધારે આપણે ચૌદશને ખસેડીને તે દિવસે કાંઈ અમાસ કરતા નથી. એ જ પ્રમાણે ક્ષય વૃદ્ધિના પ્રસંગે ઉપલા વચનથી પૂર્વતિથિને ક્ષય કે વૃદ્ધિ કરી નાખવી તે આપને માટે મુનાસીબ નથી. આ ખૂલાસો ગાથા ૫ ની ટીકામાં પણ અમે કરી ગયા છીએ. પૂર્વ-પૂર્વતરની ક્ષય વૃદ્ધિ ઘરની બેસી ઘાલેલી છે. જે પર્વતિથિની ક્ષયવૃદ્ધિને બદલે પૂર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ જ કરવાની હતી, તે શ્રી ઉમાસ્વાતિ મહારાજ “ક્ષ પૂર્વા' ઈત્યાદિ ન લખત; પણ એમ લખત કેસ પૂર્વેક્ષાઃવાર્થ વૃદ્ધી કાર્યો જ દૂર્વા –ક્ષયાય ત્યારે પૂર્વ ક્ષય કરે અને વૃદ્ધિ હોય ત્યારે પૂર્વની વૃદ્ધિ કરવી? પણ એ લેખ કેઈ પણ શાસ્ત્રમાં કર્યો નથી, એટલું જરા શાન્ત બુદ્ધિથી વિચારે. વળી એ પણ વિચારે કે-એમાં જે પૂર્વની ક્ષય વૃદ્ધિ કરવાનું કથન હોય તે પૂર્વા” શબ્દ તે એક ક્ષયમાં પડે છે, વૃદ્ધિમાં તે “ઉત્તરા” શબ્દ પડે છે. ક્ષયમાં પૂર્વતિથિને ક્ષય કરે' એ જે તમે અર્થ કરે Page #156 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મી] ૧૩૩ -૧ ,,, , - ૧૦૧ -1 તે તમારા મત પ્રમાણે “વૃદ્ધિમાં ઉત્તરતિથિની વૃદ્ધિ કરવી એ અર્થ કરવો જોઈએ. એટલે પુનમ વધી હોય ત્યારે તમારે એકમ બે બનાવવી જોઈએ. આ તમને કબૂલ થાય તેવું છે? નહિ જ. ત્યારે એ સ્પષ્ટ છે કે-તમે અર્થ કરે છો તે બેટે છે. એક બાજુ તમે “ પૂર્વના પાઠને અર્થ પૂર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરી નાખવાને કહે છે, બીજી બાજુ પંચમી તથા પૂનમ આદિના પ્રસંગે પૂર્વતરતિથિની ક્ષયવૃદ્ધિ પણ કરી નાખવા તૈયાર થાઓ છે એ તે તમારા માનેલા અર્થ પ્રમાણે પણ અસત્ય જ છે. ત્યારે અમ જ કહે કે–તમારે ખુશીમાં આવે તે કરવું છે, શાસ્ત્રના ખરા નિયમની કશી દરકાર રાખવી નથી. પૂર્વ અને પૂર્વતરની ક્ષયવૃદ્ધિ કરવાને લેખ મૂળમાં નહિ હોવા છતાં તેમ કરવું તે પિતાના ઘરનું બેસી ઘાલેલું છે. શાસ્ત્રના ઘરનું નથી. આરાધના નથી ઉડાવાતી કે નથી બેવડાતી (પ્રશ્ન)-પૂર્વતિથિની આરાધના ઉડાવાય નહિ કે બેવડાય નહિ તે શું ખોટું છે ? | (ઉત્તર – ક્ષયમાં પૂર્વતિંથિએ આરાધના લેવાય છે. વૃદ્ધિમાં ઉત્તરતિથિએ આરાધના લેવાય છે. શાસ્ત્રકારની આ નીતિ એટલી બધી ચકખી છે કે-એમાં પર્વતિથિનું આરાધન નથી તે ઉડી જતું કે નથી બેવડાતું. જે એક જ તિથિનું બે દિવસ આરાધન કરવા જણાવ્યું હોત તે તમારે તક વ્યાજબી હતે; પણ તે એટલે વિચાર કર્યા વિના થયેલ હોવાથી ગેરવ્યાજબી છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ [તત્વતરં (પ્રશ્ન)-છતાં યે પૂર્વતિથિને જ ક્ષય અને વૃદ્ધિને સંસ્કાર કરીશું, તોયે આરાધનાની તિથિ તે તમારે–અમારે સરખી રહેશે ને? | (ઉત્તર)–ના. જ્યાં જોડાજોડ તિથિઓને પ્રસંગ નહિ હોય ત્યાં તે તમારે અને અમારે સરખું આવશે, પણ એક કરતાં વધારે પર્વતિથિઓ જ્યાં સાથે આવી હશે ત્યાં તમે પૂર્વીતિથિની ક્ષયવૃદ્ધિ કરવાથી ફસી જવાના અને અમે નહિ કરવાથી બચી જવાના. (પ્રશ્ન)-તે શી રીતે વાર? | (ઉતર-અમે ગાથા ૫ ની ટીકાના પ્રશ્રનેત્તરમાં આ વસ્તુ દાખલાપૂર્વક બરાબર બતાવી ગયા છીએ. (જુઓ પાછળ) પૂર્વતિથિની ક્ષય અને વૃદ્ધિ કરી નાખવાથી ક્ષય કે વૃદ્ધિ વિનાની ઉદયમાં રહેલી પર્વતિથિને વિનાશ થઈ જાય છે અને અપર્વદિવસે પર્વનું આરાધન કરાય છે, કે જે કરવું કઈ પણ આજ્ઞાપ્રેમી સાજનને માટે ઈચ્છવા ગ્ય નથી.. ઉત્સર્ગ કરતાં અપવાદ ક્યારે બળવાન? (પ્રશ્ન)-ઉદયતિથિ પ્રમાણ માનવાને નિયમ ઔત્સર્ગિક છે. ક્ષય અને વૃદ્ધિ માટે નિયમ આપવાદિક છે. ઉત્સર્ગ કરતાં અપવાદ બળવાન છે. તે આ નિયમથી શું એમ ન સમજાય કે-ક્ષયવૃદ્ધિના પ્રસંગે પૂર્વતિથિની ક્ષયવૃદ્ધિ લેતાં ઉદયતિથિ ચાલી જાય તેની હરકત નથી ? (ઉત્તર)-તમે જે આ રીતે સમજાવવા માગે છે, તે કતથી છેટા રૂપીયાને ખરે સમજાવવા જેવું છે. તમારા વાત કરાય છે. આ Page #158 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મી ] ૧૩૫ ધારવા પ્રમાણે જો ઉત્સગ કરતાં અપવાદને ખળવાન માની ઉત્સર્ગના ‘ઉત્સર્ગ” એટલે ત્યાગ કરી દેવામાં ડહાપણ મનાય, તે જૈનદર્શનની આખી થીયરી જ ઉડી જશે. જૈનધર્મીમાં એવુ' ફરમાન છે કે—સાધુ બીમાર હાય ત્યારે સચેાયવશાત્ આધાકિમ આહાર પણ કલ્પે. 'આ અપવાદ-નિયમ છે. ઉત્સગ-નિયમ એ છે કે- મુનિને એવા આહાર ન ખપે.' અહીં ઉત્સર્ગ કરતાં અપવાદ મળવાન ક્યારે થાય ? જ્યારે ઉત્સ`પાલનનું સ્થાન રહ્યું ન હેાય ત્યારે જ' એટલું ખાસ યાદ રાખી મૂકે. જ્યાં સુધી ઉત્સનિયમને અવકાશ હાય ત્યાં સુધી તે તેને અનાદર થઈ શકે જ નહિ. ખીમારને માટેના અપવાદ તંદુરસ્તના ગળામાં નખાય તે અનર્થ જ થાય કે ખીજું કાંઈ ? તેજ પ્રમાણે ક્ષયવૃદ્ધિ માટેના અપવાદ જે તિથિની ક્ષયવૃદ્ધિ હોય તેને માટે બળવાન થાય, પણ જે તિથિ ઉદયમાં હાય, જેની સમાપ્તિ પણ તે જ દિવસે થતી હાય, તે તિથિને માટે તે તેને નિખલ બનીને આઘા જ ઉભા રહેવું પડે છે; કેમકે-ત્યાં ઉત્સનિયમ ખુદ હાજર થઇને પેાતાના અમલ બજાવે છે. રાજાની ગેરહાજરીમાં રાજાની વતી રાજાના અમલદારોના અમલ ચાલે, પણ જ્યારે તે પેાતાના સ્થાને હાજર થઈ જાય ત્યારે અમલદારાના અમલ તેના ખુદના અમલને હટાવી શકતેા નથી. ઉત્સ કરતાં અપવાદ બળવાન છે' એવા વ્યાકરણના સાધારણ સૂત્રને માટે ન્યાય આવે છે, તેને તમે જૈન સિદ્ધાંતના ઉત્સગ–અપવાદ સાથે ગુ'ચવી નાખેા છે તેથી તમારી બુદ્ધિ મા` ચૂકી જાય છે. સમજી મનુષ્યાએ લૌકિક અાને લેાકેા ત્તર સાથે ગુંચવી નાખવા જોઇએ નહિ. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ [ તવંતરે ઉત્સગને સ્થાને ઉત્સર્ગ અને અપવાદના સ્થાને જ અપવાદ, તમે કબૂલ કરી ગયા છે કે-ઉદયતિથિ માનવી એ ઉત્સર્ગનિયમ છે અને ક્ષયમાં પૂર્વતિથિ કરવી તથા વૃદ્ધિમાં ઉત્તરતિથિ કરવી એ અપવાદનિયમ છે. તમે અપવાદને ન્હાને ઉત્સર્ગને ભંગ થવા દેવાની હિમાયત કરે છે. પરંતુ અમે ઉપર જણાવી ગયા છીએ તેમ શાસ્ત્રને પણ એ નિયમ છે કે “ઉત્સર્ગના ઠેકાણે ઉત્સર્ગજ અને અપવાદના ઠેકાણે જ અપવાદ સેવાય.” શ્રી નિશીથભાષ્ય વશમાં ઉદેશાની ગાથા ૩૧ ની ચૂર્ણિમાં કહ્યું છે *અહીં પહેલે ઉત્સર્ગ અને પછી અપવાદ કહ્યો છે, તે પરસ્પર વ્યાહત છે, એટલે એમની સેવા પિતપોતાના સ્થાને કરવી.” માટે ઉત્સર્ગને સ્થાને અપવાદ અને અપવાદને સ્થાને ઉત્સર્ગ સેવનારા પરમાત્માની આજ્ઞાના વિરાધક થાય છે. તે બતાવવા માટે એજ ભાષ્યની ૩૯૨ મી ગાથામાં ફરમાવ્યું છે કે-“ઉત્સર્ગને ઠેકાણે અપવાદ અને અપવાદને ઠેકાણે ઉત્સર્ગ १४-"एत्थ पुव्वो उस्सग्गो, अवरो अववादो, एते परोप्पर वाहता-एतेसिं सट्टाणे सेवणा कर्तव्येत्यर्थः । (. મા૨૦ ૩, રૂ૨૨ જાથા ઃિ ) १५-"उसग्गे अववायं आयरमाणो विराहओ होइ । अववाए पुण पत्ते उसग्गनिवे(से)स(व)ओ भइओ” ॥३९२॥ (નિ. મા. ૨૦ દેરા) ગચાળા -“ ટ્યા . મય જ? ૩ -કો धितिसंघयणसंपण्णो सो अववादठाणे पत्ते वि उसग्गं करेइ सो विराहणं पावति, एस भयणागतो आयकरणकप्पो । (નિ ગૂ.) Page #160 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મી ] ૧૩૭ . * * * * * * * * * * * * * * * * * * * * આચરનારે વિરાધક થાય છે.” માટે જે તિથિની ક્ષયવૃદ્ધિ હોય તે જ તિથિની આરાધના પૂર્વ તથા ઉત્તરતિથિને દિવસે કરી શકાય, પણ જે ઉદયમાં હોય તેની આરાધના તે તે જ દિવસે કરવી જોઈએ. થેરું માનવું અને થડ નહિ માનવું તે (પ્રશ્ન)-આપે દર્શાવેલા શાસ્ત્રનિયમથી એ નકકી થયું કે-ક્ષયવૃદ્ધિ માટે ઘડાએલા અપવાદનિયમથી ઉદયમાં રહેલી પૂર્વ-પતિથિને છેકે લગાડી શકાય નહિ. પાછળ ગાથા ૫ ની ટીકામાં કહ્યા પ્રમાણે ક્ષીણ–પર્વતિથિની પૂર્વે જે મૂખ્ય તિથિ હોય, તે તેમાં ક્ષીણ તિથિ ગૌણપણે સમાવી દઈને આરાધના કરાય, તેમ ન હોય તે તેને જ મૂખ્ય માનીને આરાધના કરાય. વૃદ્ધિ હોય ત્યારે તે માત્ર પહેલી તિથિને અપર્વ તરીકે રાખીને બીજી તિથિને પર્વ તરીકે આરાધવાની છે. બીજું કાંઈ કરવાનું નથી. પૂર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ કરી નાખવી, એ શાસ્ત્ર તેમજ સામાચારીથી પ્રતિકૂળ છે. તે હવે બીજી તિથિઓને માટે અમે એમ માનીશું, પણ પૂનમ અમાસ અને ભાદરવા સુદ પની વૃદ્ધિ માટે જૂદું માનીએ તે કેમ? | (ઉત્તર -શાસ્ત્રની આજ્ઞા મરજી પડે તેટલી માનવી ભાવાર્થ-જે શરીરશક્તિ અને પ્રતિબળ યુક્ત એવો પુરૂષ પણ જે અપવાદસ્થાન પામીને ઉત્સર્ગ આચરે, તે તે વિરાધના કરનારે થાય છે. અર્થાત ઉત્સર્ગને ઠેકાણે ઉત્સર્ગ અને અપવાદને ઠેકાણે અપવાદ જ સેવ, એવી શ્રી તીર્થંકર મહારાજની આજ્ઞા છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu. [તત્વતરે અને બાકીની ન માનવી, એ શ્રદ્ધાળુનું લક્ષણ નથી, એ અર્ધ જરતી” ન્યાય આચરવાની તમારે શી જરૂર છે? (પ્રશ્ન-જરુર બીજી કોઈ નથી, પણ હાલમાં પૂનમ-અમાસની વૃદ્ધિ હોય ત્યારે તેરસની વૃદ્ધિ કરાય છે તેથી. | (ઉત્તર)-તમે તે પૂર્વતિથિની વૃદ્ધિ કરવાનું કહે છે અને આ તે તેના કરતાં પણ પૂર્વે આવેલી તિથિની વૃદ્ધિ થાય છે. પૂર્વની કરતાં કરતાં પૂર્વતરની કરવા કયાં પહોંચી ગયા ? અવ્યવસ્થા સામે પગલાં. ( પ્રશ્ન)-પૂનમ પહેલાં ચૌદશ પર્વતિથિ છે તેની વૃદ્ધિ ન થાય એમ માનીને | (ઉત્તર)-ધારે કે-ચૌદશ પહેલાં તેરસ કલ્યાણતિથિ છે. તમારી માન્યતા પ્રમાણે તેની પણ વૃદ્ધિ થઈ શકશે નહિ. શું કરશે ? (પ્રશ્ન)-બારસની વૃદ્ધિ કરીશું. (ઉત્તર)-બારશ પણ કલ્યાણકપર્વ હશે તે! (પ્રશ્ન)–અગીયારસ પર્વતિથિ હોવાથી તેની નહિ કરતાં દશમની વૃદ્ધિ કરીશું ! (ઉત્તર -એમ કયાં જઈને અટકશે? (પ્રશ્ન)-પર્વતિથિ નહિ આવે ત્યાં ! (ઉત્તર)-આવી સાહસિકતા શું કરવા કરે છે? પૂનમના ક્ષયે તેરસને ક્ષય કરવાથી જેવી અનવસ્થા તમે પાછળ Page #162 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મી ] ૧૩૯ કબૂલ કરી ગયા છે (જૂઓ પાછળ.), તેવી અવસ્થા અહીં પણ આવે છે. વળી પૂનમ પહેલાં આવેલી ચૌદશની વૃદ્ધિ નહિ હોવા છતાં તમે તેરસની વૃદ્ધિ માને તે પછી બારસનીચે માનવી પડશે, બારસની માને તે પછી અગીયારસની પણ માનવી પડશે યાવતુ બધી તિથિઓ ઉપર તમારે ચક્કર જ માર્યા કરવું પડશે. “અમુક એક તિથિની વૃદ્ધિ માનીશું એમ તમારાથી કહિ શકાશે નહિ. આ દોષ આવે છે, તે પણ તમે પાછળ ગાથા ૫ ની ટીકામાં કબૂલ કરી ગયા છે. પર્વતિથિની વૃદ્ધિ પણ શાત્રે માન્ય રાખી છે તે શાસ્ત્રના પાઠ સહિત પાછળ સાબીત કરેલું તમે કબૂલ રાખ્યું છે. આટલું બધું છતાં તમે સમજુ થઈને અવળાં પગલાં શા માટે ભરે છે ? મેળ વિનાની રૂઢી. (પ્રશ્ન)-હાલ એવી રૂહી ચાલે છે તેથી. (ઉત્તર)એ રૂઢી કયારથી અને કયા પ્રામાણિક પુરૂષથી ચાલી છે, તે તમે સત્તાવાર જણાવી શકે છો ? (પ્રશ્ન-ના. એ તે કાંઈ જણાવી શકાય તેવું નથી. જે તેર બેસણાથી એ રૂઢી સ્થાપિત થઈ, એમ કહીએ તે તે તદન અસત્ય છે. પાછળ ગાથા ૫ ની ટીકામાં એ લેખને ઉતારે જોતાં એ સાબીત થઈ ગયું છે કે-“તેર બેસણાએ તે ફક્ત પૂનમના ક્ષયને માટે એક ધારણ રચ્યું હતું, તે ધરણને પણ તેમાં આપેલા શાસ્ત્રના આધાર સાથે કાંઈ મેળ મળતા નથી, જેથી તે લેખ આ અપ્રામાણિક ઠરે છે. અને વૃદ્ધિને માટે તે એમાં ઈસારે સરખે નથી.' એ તેર બેસણું Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ [ તત્ત્વતર૰ સંવત્ ૧૮૬૯ માં થયાં, ત્યાં સુધી હાલની પ્રથા નહિ જ ચાલતી હૈાય એમ નક્કી થાય છે. તે પછી ગમે ત્યારે ચાલુ પ્રથા ઘુસી ગઈ હાય એ બનવાજોગ છે. પણ કેનાથી ઘુસી તે કહેવાનું અમારી પાસે કાંઇ પણ સાધન નથી. (ઉત્તર)-વાર્. હાલની રૂઢી કેવા પ્રકારની છે તેનુ જરા પૃથક્કરણ કરશે. ? (પ્રશ્ન-હા. હાલની રૂઢી તે પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિ હાય ત્યારે પૂર્વાંતર તિથિ એટલે તેરસની ક્ષયવૃદ્ધિ કરે છે અને તે શિવાયની બીજ, પાંચમ વિગેરેતિથિની ક્ષયવૃદ્ધિ હાય ત્યારે પૂર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરે છે. કલ્યાણકતિથિની ક્ષયવૃદ્ધિ હાય તેને તે કાઇ પૂછતુ પણ નથી, તે તેા જેમ હાય તેમ ચાલે છે. (ઉત્તર)-હવે તમે આ રૂઢિની જરા સ`ગતિ વિચારો, ચારે તરફ આપત્તિ જ છે કે ખીજું કાંઈ ? આ રૂઢીના મળે. ખામીઆથી ભરેલી. જો તમે એમ કહેા કે- પતિથિની ક્ષયવૃદ્ધિ મનાય નહિ' તા હાલની રૂઢીમાં કલ્યાણુકતિથિઓની ક્ષયવૃદ્ધિ કેમ મનાય છે? તેને ફેરવા. જો તમે એમ કહા કે—પતિથિની ક્ષયવૃદ્ધિ હાય ત્યારે તેને બદલે પતિથિની ક્ષયવૃદ્ધિ કરી નાખવી,' તે હાલની રૂઢી પુનમ–અમાસની ક્ષયવૃદ્ધિએ ચૌદશની નહિ કરતાં તેરસની ક્ષયવૃદ્ધિ કેમ કરે છે ? તેને સુધારા, Page #164 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મી] ૧૪૧ - જો તમે એમ કહે કે-“પર્વતિથિની પહેલાં પણ જો પર્વતિથિ હોય તે તેની પહેલાંની તિથિની ક્ષય અથવા વૃદ્ધિ કરવી, તે હાલની રૂઢી અગીયારસની ક્ષયવૃદ્ધિએ કલ્યાણકતિથિ દશમને ક્ષય અથવા વૃદ્ધિ કેમ કરે છે? અને તેની પહેલાંની ક્ષયવૃદ્ધિ કેમ કરતી નથી. એ પણ તમારે સુધારવું પડશે. આ બધું કરશે તે હાલ છે તેના કરતાં પણ અવ્યવસ્થા વધી પડશે જયાં બેલે ત્યાં વિરોધ આપનારી આ રૂઢીમાં કાંઈ એક—બે ખામી છે? ઢગલાબંધ છે. શાસ્ત્રના કાંઈ પણ આધાર વિનાની જેટલી પ્રવૃત્તિઓ હોય તે તમામને ફેજ આવે જ કરૂણ આવે છે. એક સાંધવા જાઓ ત્યાં તેર તુટે. રૂઢીને જો તમારે વ્યવસ્થિત કરવી હોય તે તેમાં તમે ઉપર સૂચવેલા સુધારા કરે. તે જે અશક્ય હોય તે એવી અવ્યવસ્થિત રૂઢીને તજી દઈ શાસ્ત્રના વ્યવસ્થિત ધોરણસર ચાલવામાં એકમત થાઓ. નાહક એને પરંપરાનું નામ આપીને શુદ્ધ પરંપરાની કિસ્મત ન ઘટાડે. આ રૂઢીની નજરે વિચારીએ તે પણ તમારાથી ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ કરી શકાશે નહિ, કેમકે-પુનમ-અમાસ શિવાય પાંચમને માટે રૂઢી છે જ નહિ. (પ્રશ્ન)-હાલની રૂઢી એટલી બધી કઢંગી છે, કે તેને માટે તમે જે કહ્યું તે સર્વ સાચું જ છે. વિરૂદ્ધ પક્ષનું ખંડન. અને સંવત્સરી વિષેના વિરૂદ્ધ મતભેદમાં જે કોઈએ પાડ્યા હોય તે મૂખ્યતયા આ રૂઢીએ પાડ્યા છે. શાસ્ત્રના Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ [ તત્ત્વતરે આધારે કરતાં એ રૂઢી ઉપર અમારું બળ વધારે છે, એટલું તે અમારે નિખાલસ હૃદયે કબૂલ કરવું પડશે. એ રૂઢીના જેરે જ્યારે ભાદરવા સુદ ૫ ની ક્ષયવૃદ્ધિ આવે, ત્યારે અમારામાંથી એક જણ એમ કહે છે કે-“ભાદરવા સુદ ત્રીજની ક્ષયવૃદ્ધિ કરવી જોઈએ. બીજા એમ કહે છે કે ભાદરવા સુદ ચોથની ક્ષયવૃદ્ધિ કરવી જોઈએ. અમારી પકડેલી મૂળ વસ્તુ જ બેટી હેવાથી આ બન્ને વિરૂદ્ધ પક્ષો પરસ્પરજ ખંડિત થઈ જાય છે. ત્રીજની ક્ષયવૃદ્ધિ કરવાવાળે ચિથની ક્ષયવૃદ્ધિ કરનારને કહે છે કે-પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થાય નહિ માટે ચોથની તમે કરે છે તે બેટી છે. જે ચોથની કરે તે ચૌદશની કેમ નથી કરતા?' આ દેષ આવવાથી એને પક્ષ ઉડી જાય છે. બદલામાં ચાથની ક્ષયવૃદ્ધિ કરવાવાળા ત્રીજની ક્ષયવૃદ્ધિ કરનારને કહે છે કે“ક્ષયવૃદ્ધિ હોય ત્યારે પૂર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવી જોઈએ પણ પૂર્વતર તિથિની નહિ. પૂનમ-અમાસ તેરસની થાય છે તેવું બીજી તિથિઓમાં કરવાની રૂઢી નથી, એટલા માટે પાંચમે ત્રીજ તમે કરે છે તે ખોટી છે. જે એથને પર્વતિથિ માનીને તમે ત્રીજની કરતા હે, તે ચિત્ર શુદ પુનમની ક્ષયવૃદ્ધિએ તેરસ, કે જે ભગવાન વીરનું કલ્યાણક છે તેની ક્ષયવૃદ્ધિ કેમ કરે છે? તે પણ પર્વતિથિ હોવાથી તેને બદલે બારસની ક્ષયવૃદ્ધિ કેમ કરતા નથી ?” આથી ત્રીજને પક્ષ પણ ખંડિત થઈ જાય છે. સિદ્ધાંતી આ બંનેને એકસરખી આપત્તિ જણાવતાં કહે છે કે-જ્યારે કલ્યાણકતિથિ તેમની ક્ષયવૃદ્ધિ હશે, ત્યારે તમારા મત પ્રમાણે એકને સાતમની ક્ષયવૃદ્ધિ માનવી પડશે અને બીજાને Page #166 -------------------------------------------------------------------------- ________________ * ગાથા ૧૭ મી]. ૧૪૩ આઠમની માનવી પડશે. ત્રીજા અને ચોથની ક્ષયવૃદ્ધિ કહેનારા અમે સાતમ અને આઠમની ક્ષયવૃદ્ધિ નથી કરતા,એથી પૂરવાર થાય છે કે અમારા બન્ને વિરૂદ્ધ પક્ષે ખેટા જ છે. પુનમ-અમાસ વૃદ્ધિનું બીજું શાસ્ત્ર પ્રમાણ. (ઉત્તર)–તેરસ, ત્રીજ અને ચોથની ક્ષયવદ્ધિ કરવાની સાબીતીમાં તમેએ મૂખ્યતયા રૂઢીનું જ શરણું પકડેલું હોવા છતાં, કેટલાક શાસ્ત્રના પાઠો આપવાની પણ ચેષ્ટા કરી છે તે પાઠે બીજા કોઈ નથી પણ શ્રી હરિપ્રશ્નના અને સેનપ્રશ્નના છે, એ પાઠ તે હાલની પ્રચલિત રૂઢી અને તેના બળે સરજાયેલી તમારી માન્યતા એ બનેને કેટલે ઘેર વિરોધ કરે છે. તે અમે પાછળ બતાવી ગયા છીએ. તમારા સંતે ષની ખાતર ખુદ પુનમ-અમાસ માટે પણ એક વધુ શાસ્ત્રાધાર અમે તમને બતાવીએ છીએ. તેનાથી તમને સ્પષ્ટ સમજાઈ જશે કે-પૂનમ-અમાસની વૃદ્ધિ હોય ત્યારે પણ તેરસ કે ચૌદશ શાની યે વૃદ્ધિ કરવી બીનજરૂરી છે. શ્રીહીરપ્રશ્નમાં એમ પૂછવામાં આવ્યું છે કે “પુનમ-અમાસની વૃદ્ધિ હોય ત્યારે પહેલાં તે બીજી તિથિ આરાધ્ય ગણાતી હતી. પણ કઈક એમ કહે છે ૬૬-“પ્ર-દૂમિUSમાવીચો પૂર્વમૌશિતિથિराराध्यत्वेन व्यवह्रियमाणाऽऽसीत् । केनचिदुक्तं श्री तातपादाः पूर्वतनीमाराध्यत्वेन प्रसादयन्ति तत् किमिति ?"॥५॥ " उत्तरम्-पूर्णिमामावास्ययोवृद्धौ औदयिक्येव तिथिराન વિશે વા” (શ્રી દો પ્રશ્ન p. ૩૯) Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ [તવતરું કે-“આપ પહેલી તિથિને આરાધ્ય જણાવો છે તે તે કેમ?' આ પ્રશ્નને શ્રી હીરસૂરિ મહારાજા ઉત્તર આપે છે કે“પુનમ-અમાસની વૃદ્ધિમાં બીજી તિથિજ આરાધ્ય તરીકે જાણવી. ” ક્ષય હોય ત્યારે તેની આરાધના ચૌદશ ભેગી ગણી લેવા બાબતને ખુલાસો આજ શાસ્ત્રના કથન ઉપરાંત ઉપરક્ત શાસ્ત્રને પાઠ આપીને પણ અમે પાછળ કહી ગયા છીએ. હવે વૃદ્ધિ હોય ત્યારે પૂર્વ કે પૂર્વતર તિથિની વૃદ્ધિ નહિ કરતાં, તેજ તિથિને પહેલે દિવસ ફલ્ગ માનીને બીજે દિવસ આરાધવા બાબત જેમ આ શાસ્ત્ર આગ્રહ કરે છે, તેમ પાછળ આપેલા બીજા પાઠ સાથે ઉપરોક્ત શ્રી હીર. પ્રશ્નને પાઠ પણ એજ આગ્રહ કરે છે. અધ:પતન. આ પાઠમાં ખાસ કરીને પૂનમ-અમાસ અંગે ખુલાસો કર્યો છે. પુનમ–અમાસ જેવી તિથિઓની જે વૃદ્ધિ થતી ન હત, એટલે કે તે જે પહેલી-બીજી તિથિ તરીકે રખાતી ન હોત, તે પહેલાં બીજી આરાધાતી હતી, પણ કઈક કહે છે કે-આપ પહેલી આરાધવાનું કહે છે”-આ પ્રશ્નકારને નિર્દેશ કરે પડ્યો ન હોત. અને તેની વૃદ્ધિને બદલે તેરસ કે ચૌદશની વૃદ્ધિ કરવી આવશ્યક હોત, તે આચાર્ય મહારાજ ઉત્તરમાં “બીજીજ તિથિ આરાધ્ય તરીકે છે એમ જણાવત નહિ. અહીં મૂળમાં પડેલા “ઔદયિક' શબ્દના અર્થની તકરાર તમારાથી થઈ શકે તેવી નથી, કારણ કેઔદયિક' શબ્દ સમાપ્તિસૂચક ઉદયને જણાવનારે પારિભાષિક Page #168 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મી ]. ૧૫ + હ ,, ૧ ૧ '* * * * * * * * * * * શબ્દ છે. અને વૃદ્ધિ-પ્રસંગમાં તેને અર્થ “બીજી તિથિ થાય તે તમે પણ માનેલું છે. શાસ્ત્રના આવા સીધા અને સ્પષ્ટ પાઠોને પણ જે ન માને અને તેનાથી ઉલટી વિપરીત અર્થસિદ્ધિ કરે, તેને તે સાક્ષાત્ કેવળી ભગવાન પણ શી રીતે સમજાવી શકે તે અમે કહી શકતા નથી. આ પાઠ ઉપરથી હાલની રૂઢી કે જે પુનમ-અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ પણ કરે છે, તે એક કરતાં વધારે વખત શાસ્ત્રવિરૂદ્ધપુર વાર ઠરે છે. એવી રૂઢીને કિવા પ્રવૃત્તિને વળગવું એ સારી જમીન ઉપરથી નીચે પડી જવા સમાન છે. જ્યારે પુનમ-અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવી શાસવિરૂદ્ધ છે ત્યારે ભાદરવા શુદ પાંચમની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ કરવી તે સુતરાં વિરૂદ્ધ છે, એ કહેવાની આવશ્યક્તા વધારે રહેતી જ નથી. પહેલી-બીજીની વ્યવસ્થા. (પ્રશ્ન)-બે પુનમ અથવા અમાસ હોવા વિશે આ પાઠ તે જબરજસ્ત પ્રકાશ પાડે છે. ત્યારે શું એ જ સિદ્ધાંત છે કે–પુનમ-અમાસ બે હોય તે બે માનવી? (ઉત્તર)–હા, એવો જ છે. કેઈ પણ પર્વતિથિની વૃદ્ધિ થયેલી હોય ત્યારે તે પણ એમજ મનાય. (પ્રશ્ન)-પણ એક-બે ભંડારમાં પૂનમના ક્ષયે તેરસે ચૌદશ કરવા બાબત પાનાં હોવાને અમારી પાસે આધાર આવે છે. શું તેના ઉપર આધાર ન રખાય ? તિથિવિચારને આધાર. (ઉત્તર)-એ પાનાં તેર બેસણાના પાનને અનુવાદ છે Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ [ તત્ત્વતર૰ અને તે અપ્રામાણિક છે તે તમેા પાતે જાણેાજ છે. અમે પાછળ કહી ગયા છીન્મે કે-એના ઉપર જો આધાર રાખીને તમારે કામ કરવુ' હાય તા ચામાસી પૂનમના ક્ષયે જ તમારાથી તેરસે ચૌદશ કરી શકાશે. તે સિવાયની પૂનમના ક્ષયે તમારે પડવાના દિવસે ચૌદશ માનવી પડશે અને પૂન મની વૃદ્ધિએ તેમજ અમાસની તા ક્ષય અને વૃદ્ધિ બન્નેમાં તમારાથી કાંઈ પણ ફેરફાર થઈ શકશે નહિ. વૃદ્ધિને માટે તે એ પાનામાં પણ એમ નથી લખ્યું કે- પુનમ-અમાસની વૃદ્ધિ હાય ત્યારે તેરસની વૃદ્ધિ કરીને પહેલી પુનમે અથવા પહેલી અમાસે ચૌદશ કરવી ?” વળી ભાદરવા શુદ પાંચમની ક્ષયવૃદ્ધિ હાય ત્યારે ત્રીજ અથવા ચેાથની ક્ષયવૃદ્ધિ કરવાનું પણ એ પાનામાં લખ્યું નથી. છતાં તમે પષ્મિ અને સંવત્સરી પણ આજે શા આધારે ફેરવી રહ્યા છે એ જરા શાંતિથી સમજાવશે ? જો તમારે એવાં પાનાં જ માનવાં હાય ! અમે તમને ખભાત આદિ શહેરના ભંડારામાં મળી આવતાં ‘તિથિવિચાર’ નાં પાનાંના હવાલે આપીએ છીએ. તેમાં શાસ્રસિદ્ધાંતને મળતા આવતા શુદ્ધ સમાચારીદર્શક ઉલ્લેખ છે. તેને જ તમે માની લેા, જેથી અયેાગ્ય ભૂલ થતી ખચી જાય, તેમાં ચાક્ષુ લખ્યુ છે કે પૂર્ણિમાના ક્ષયે પૂણિ . " ६७ - "... प्रतिपद्यपि पूर्णिमायास्तपः पूर्यते परं वैयाकरणपाशैः उदयगतायां त्रयोदश्यां चतुर्दशीयते तदसत् कुतः ? औदयिक्येव चतुर्दशी आराध्यते,... यतो विपुले घृतपूरे सति बकुशाः केन भुज्यन्ते ? पूर्णिमाक्षये त्रयोदश्यां चतुर्दशी न कर्तव्या इति तात्पर्यम् । " (તિથિવિવા-પત્ર રૂ) Page #170 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મી ] ૧૪૭ માના તપ એકમે પણ પૂર્ણ કરાય છે. પણ કેટલાક અધમ વૈયાકરણી ઉદયમાં રહેલી તેરસને ચૌદશ કરે છે તે કારણ કે-ચૌદશ ઉદયમાં રહેલી છે, તેનુ જ આરાધન કરવુ જોઇએ. મેટાં ઘેખર મળતાં હેાય ત્યાં કુશકા કાણુ ખાય ? પૂર્ણિમાના ક્ષયે તેરસે ચૌદશ નહિ કરવી એ તાત્પય છે.’ 9 આવા સાક્ અક્ષર વાંચ્યા પછી પુનમ-અમાસના ક્ષયે તેરસના ક્ષય માનવા' એ તદ્દન ખાટુ જ છે, એમાં કાઈથી પણ ના પાડી શકાય તેમ નથી. આ સાથે ભાદરવા શુદ પાંચમના ક્ષયે ત્રીજને દ્વિવસે ચેાથની સંવત્સરી કરવાના મત પણ એટલેા જ ખાટા છે. ' તે પણ સૌને નિશ્ચિત થઈ જશે, એ જ પાનામાં આ માટે ઉલ્લેખ કર્યા છે કે— " જ્યારે ભાદરવા શુદ ચેાથના ક્ષય થયા હાય ત્યારે તેના તપ ત્રીજે પૂરાય છે અને પાંચમને ક્ષય થયા હાય નોંધ—આ પાઠ ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે -તેરસે ચૌદશ કરવાના મત શ્રી તપાગચ્છના નથી, પણ કેટલાક વાયડા થઈ ગયેલા ન્યાયશૂન્ય વૈયાકરણા કે જેઓ શાસ્ત્રપાઠના અર્થ આજના તેવાઓની માફક ઉધા કરતા હશે તેમના મત હશે. આ ખંડન કરેલા મત શ્રી તપગચ્છમાં કેમ ધુસી ગયા હશે તે એક સમશ્યા છે. છતાં સાચી વસ્તુ સમજી લઈને શ્રી તપગચ્છ હવે તેનાથી પોતાના હાથ ઉઠાવી લે એ જ તેને માટે શેશભાસ્પદ છે. ६८ - " यदा च भाद्रपदसितचतुर्थी क्षीयते तदा तत्तपः पूर्वस्यां तृतीयालक्षणायां पूर्यते, यदा पञ्चमी क्षीयते तदा तत्तपः पूर्वस्यां तिथौ पूर्यते । " ( શ્રી િવિષ-પત્ર ૨) Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ [ તત્ત્વતર૰ ત્યારે તેને તપ ચાથમાં પૂરાય છે.” એટલે કે-ઉદયમાં રહેલી ચાના ફેરફાર કર્યાં વિના ચેાથને દિવસે ચાથ અને પાંચમ બન્નેના તપ કરાય છે. આ તા ક્ષય હાય ત્યારે કેમ કરવું તેની વાત થઈ. વૃદ્ધિમાં તે કશી ગુચવણ જેવુ' છે જ નહિ, કેમકે-વૃદ્ધિ હોય ત્યારે તે તિથિ એવઠી થાય છે. તેમાં પહેલી તિથિ તજી ને બીજી તિથિ માન્ય રાખવાની છે. એ એટલી અધી સીધી વાત છે કે-તેર બેસણાંવાળા પાનાંએ એને સ્પર્શ કરીને અભડાવવી ચેાગ્ય ધારી નથી. શ્રી તિથિવિચારના પાનાંમાં એને માટે પણ ખુલાસા કર્યાં છે કે− તિથિની વૃદ્ધિ હાય ત્યારે બીજી જ તિથિ કરવી. જેમકે-બીજ તિથિની વૃદ્ધિ હાય ત્યારે બીજી બીજ કરવી, આઠમની વૃદ્ધિ હાય ત્યારે બીજી આઠમ પ્રમાણુ કરવી. જેમ મહિનાની વૃદ્ધિ હાય ત્યારે બીજો મહિના પ્રમાણભૂત થાય છે, તેમ તિથિવૃદ્ધિમાં પણ ખીજી તિથિ પ્રમાણપ્રાપ્ત થાય છે.” દ આ બતાવી આપે છે કે-તિથિ વૃદ્ધિ પામી હાય ત્યારે તેને બદલે પૂર્વ કે પૂર્વતર તિથિની વૃદ્ધિ માનવાની નથી, પરંતુ માસવૃદ્ધિની માફક વૃદ્ધતિથિને પણ પહેલી તથા બીજી ગણીને બીજી તિથિએ તેનું આરાધન કરવાનું છે. ६९ - " तिथीनां प्रवृद्धौ उत्तरा एव कार्या, यथा द्वितीयायां वृद्धौ सत्यामपरा द्वितीया कार्या, अष्टमी वृद्धौ द्वितीया अष्टमी प्रमाणा, यथा च मासवृद्धौ द्वितीयो मासः प्रमाण तद्वद् द्वितीया तिथिः प्रमाणप्राप्ता भवति । ” (શ્રીતિથિવિષા-પત્ર ૨) Page #172 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મી ] ૧૪૯ • - - - - - , વૃદ્ધિ પ્રસંગે છઠ્ઠ આદિ (પ્રશ્ન)-તમારું કહેવું સત્ય છે. પણ પુનમ-અમાસ આદિ બે રહેશે તે ચૌદશ-પુનમને છઠ્ઠ શી રીતે થશે? (ઉત્તર-એમ કેમ પૂછવું પડયું? (પ્રશ્ન) છઠ્ઠમાં ચૌદશ અને પુનમ રહેવી આવશ્યક છે ને? (ઉત્તર)-પુનમને ક્ષય હોય છે ત્યારે શાસ્ત્રકારે શું કહ્યું છે? (પ્રશ્ન)-ત્યારે તે તેરસ-ચૌદશ, અથવા તેરસ ભૂલે તે ચૌદશ-પડવે કરવા જણાવ્યું છે.' (ઉત્તર)-આમાં પુનમ સાથે રહી છે? (પ્રશ્ન)-ના. (ઉત્તર)-ત્યારે સમજે કે–પુનમની જ્યારે ક્ષયવૃદ્ધિ હોય ત્યારે છઠ્ઠમાં ચૌદેશ સાથે તે રહેવી જ જોઈએ એવું આવ. શ્યક નથી. ક્ષયવૃદ્ધિ ન હોય ત્યારે ચૌદશ-પુનમને છડું થાય, ક્ષય હોય ત્યારે તેરસ-ચૌદશ અથવા ચૌદશ-પડવે થાય અને વૃદ્ધિ હોય ત્યારે માસી ચૌદશની હોવાથી તેરસચૌદશને છઠ્ઠ કરી પહેલી પુનમે પારણું થાય. બીજી પૂનમે પૂનમને ઉપવાસ આદિ કરવું હોય તે થાય. જ્યારે પૂનમની માસી હતી ત્યારે ચૌદશે પફિખને ઉપવાસ થાય, પહેલી પૂનમે પારણું થાય અને બીજી પૂનમ તથા એકમને છઠ્ઠ થાય. એમાં શંકા જેવું કાંઈ પણ નથી. Page #173 -------------------------------------------------------------------------- ________________ [ તત્ત્વતર૰ (પ્રશ્ન)–પુનમની ચેામાસી હતી, ત્યારે પુનમના ક્ષયે ચામાસી પડિકકમણુ તથા છઠ્ઠુ શી રીતે થતા ? શાસ્ત્ર તેરસના ક્ષય કરવાની તે ના પાડે છે ? ૧૫૦ (ઉત્તર)-તમારૂ કહેવું ખરાબર છે. ગાથા પાંચની પ્રશ્નો. ત્તરીમાં બતાવેલા શાસ્ત્રપાઠા પ્રમાણે વિચારવાથી સમજી શકાશે કે-વર્ષમાં ૨૮ પડિકમણાના કાંઈ નિયમ નથી અને ચૌદેશની પિખ કરતાં પુનમની ચેામાસી મેાટી છે, તેથી ક્ષીણુપુર્ણિમાને ચૌદશને દિવસે મુખ્ય માની શકાશે અને પુનમની ક્રિયામાં ચૌદશની ક્રિયા સમાવી દેવાશે, છઠ્ઠું તે પ્રશ્નોત્તરમાં જણાવ્યા પ્રમાણે તેરસ અથવા એકમ સાથે થઈ શકે છે. એથી તે વખતે પણ તેરસના ક્ષય કરાતા ન હતા પણ ચૌદશ-પુનમ ભેગાં કરાતાં હતાં એ સિદ્ધ થાય છે. (પ્રશ્ન)-આ વ્યવસ્થા પ્રમાણે તે પુનમ આદિની વૃદ્ધિમાં પણ શાસ્ત્રની વિધિ સરસ જળવાય છે. એ પ્રમાણે નહિ વવાથી અવિધિ શી થાય છે તે બતાવશે ? વિધિ-દિગદર્શન. (ઉત્તર)-ધારી કે સેામવારે તેરસ છે, મ'ગળવારે ચૌદશ છે, બુધવારે પહેલી પુનમ અથવા અમાસ છે, ગુરૂવારે ખીજી પુનમ અથવા અમાસ છે. આ પુનમ-અમાસની વૃદ્ધિને બદલે તમે તેરસની વૃદ્ધિ કરી એટલે સેામવારે પહેલી તેરસ થઈ, મ'ગળવારે બીંછ તેરસ થઈ, બુધવારે ચૌદશ થઇ અને ગુરૂવારે પુનમ અથવા અમાસ થઇ. આરાધવાની પુનમ અથવા અમાસ તા ગુરૂવારેજ રહી પણ ચૌદશ મ`ગળવારે હતી તે Page #174 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મી ] ૧૫૧ ખસીને બુધવારે થઈ, કે જે દિવસે વાસ્તવિક રીતે પહેલી પુનમ અથવા અમાસ જ છે. અને તેરસ જો કલ્યાણક તિથિ હાય તે તે સમવારને બદલે મગળવારે થઈ, કે જે દિવસે તેરસ નથી પણ ચૌદશ છે. આ રીતે પુનમ-અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવાથી, ચૌદશને દિવસે ચૌદશની આરાધના જે કરવી જોઇએ, તે ચૌદશને દિવસે નહિ થતાં પહેલી પુનમ અથવા અમાસને દિવસે થાય છે, તેરસ કલ્યાણક જે તેરસને દિવસે થવું જોઇએ તેની વૃદ્ધિ મનાયાથી તે તેરસને બદલે વાસ્તવિક ચૌદશને દિવસે થશે. એમ કરવાથી પહેલી અવિવિધ એ થાય છે કે-ઉદયતિથિ પ્રમાણ માનવાની જે આજ્ઞા છે તેના ભંગ થાય છે. બીજી અવિધિ એ થાય છે કે-પુનમ અમાસે કઈ પણ કાળે પિલ્મ થઇ નથી, થતી નથી અને થશે નહિ,’ એ ત્રિકાલાબાધિત શાસ્રવચનને ઠોકરે ચઢાવાય છે. ત્રીજી અવિધિ એ થાય છે કે-ચૌદશની ખ઼િ પુનમને દિવસે પણ માનનારા ઇતર ગચ્છીની જે માન્યતાનું મૂલશાસ્ત્ર કારે આ શાસ્ત્રમાં ખડન કર્યુ છે, તે માન્યતામાં તમારે પ્રવેશ થઈ જાય છે.’ વળી વધારામાં એક, અવિધિ તેરસનુ કલ્યાણક તેરસને બદલે તમારે ચૌદશે કરવુ પડશે' તે છે. (પ્રશ્ન)–ત્યારે તા ભાદરવા શુદ પાંચમની વૃદ્ધિએ ત્રીજ અથવા ચેાથની વૃદ્ધિ કરવાથી પણ એવી જ વિધિરૂપી ડાકણા ગળે વળગતી હશે ખરી ? સવત્સરી પલટાવાથી વિશેષ દાષા. (ઉત્તર)-બેશક, વળગે જ છે, એમાં તમારૂં-અમારૂં કાંઇ ચાલે તેમ નથી. તમે ત્રીજની વૃદ્ધિ કરા તાપણુ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર [ તવંતરંટ તમારે સંવત્સરીની ચેથ પહેલી પાંચમને દિવસે આવશે, બે ચોથ કરે તે પણ સંવત્સરીની ચેાથ પહેલી પાંચમે જ આવશે. સંવત્સરીનું કાર્ય સંવત્સરીને દિવસે જ કરવું જોઈએ, છતાં તમે પહેલી પાંચમે કરીને એક તે ઉદયતિથિની વિરાધના કરે છે, બીજું અપર્વમાં પર્વ આરાધો છે, ત્રીજું શ્રી નિશીથચણિ આદિમાં જે કહ્યું છે કે ““સંવત્સરીની તિથિ લંઘવી કલ્પે નહિ તેનું ઉલ્લંઘન કરે છે, અને ચેથું પહેલી પાંચમે પાંચમની સંવત્સરી માનનારા ઈતર ગચ્છીની શાત્રે નહિ સ્વીકારેલી માન્યતાને સ્વીકાર કરવા જેવા અનિષ્ટ પ્રસંગમાં તમે આવી પડે છે. આમ ત્રણને બદલે ચાર દેષાપત્તિઓ આવે છે. લાભાલાભ, વિશેષ લાભાલાભ વિચારીએ, તે ઉદયતિથિ ચેાથે સંવત્સરી માનનાર અમારા મતે બારસે પર્યુષણ અઠ્ઠાઈ બેસશે, અમાસે કલ્પધર આવી ચૌદશ-અમાસને છઠ થશે, બીજ, ત્રીજ, ચોથને અઠ્ઠમ થશે, પહેલી પાંચમે પારણું થઈ બીજી પાંચમે જ્ઞાનને તપ પણ થશે. તમારે તે બધું ચુંથાઈ જશે, કેમકે–તમારા મતે તેરસે પર્યુષણ બેસવાથી ચૌદશ અથવા અમાસ ખાધાવામાં આવશે, એકમે કલ્પધર થવાથી બીજ ખાધાવારમાં જશે, ત્રીજ, ચેાથ અને પહેલી પાંચમને અઠ્ઠમ થવાથી બીજી પાંચમને જ્ઞાનતપ પણ ખાધાવારમાં ચવાઈ જશે. - ૭૦-“શ વતિ તિવમવું” (નિશીથ રામ છે. એ પ્રમાણે ઉપયુવધિ-ડિવી -પિરામાં પણ) Page #176 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ ૨ ] ૧૫૩ (પ્રશ્ન) પાછળ જણાવેલા શ્રી હીરપ્રશ્નના પાઠે પ્રમાણે કલ્પેધરના છઠ્ઠની અને સવત્સરી પછીની પ'ચમીના તપની નિયમિતતા નથી એટલે નહિ ચાલે ? (ઉત્તર)-વાહ ! તે પાડોમાં જણાવેલા કારણપ્રસગે ચાલી શકે, પણ પચીની વૃદ્ધિ હાય ત્યારે તે તેવા એકે કારણુપ્રસ`ગ નથી છતાં શી રીતે ચાલી શકે ? ક્ષયની તકરારમાં તમે નિયમિતતા નહેાતી તેને આગળ લાવતા હતા, વૃદ્ધિમાં જયારે તે છે ત્યારે તેને અભરાઇએ ચઢાવા છે ! ફાવે ત્યારે એક અને ન ફાવે ત્યારે ખોજી જ ! પ્રામાણિક પદાના સભ્ય જેને રહેવુ... હાય તેને આ ન શોભે. સસ્કાર! (પ્રશ્ન)-પણ પહેલી પાંચમને દિવસે ચાથના સંસ્કાર કરીશું, પછી તે તે પાંચમ નહિ કહેવાય ને ? (ઉત્તર)–સસ્કાર વિધિ મુજબના કે મનફાવતા ? (પ્રશ્ન)-વિધિ મુજબના જ. મનફાવતા સંસ્કારથી કાઈ વસ્તુ માન્ય થઈ શક્તી નથી. (ઉત્તર)–જો વિધિ મુજબના જ સંસ્કાર માનવા હાય તે પહેલી પાંચમને ચેાથના સંસ્કાર તમારાથી કદાપિ નહિ કરી શકાય. અને એ જ રીતે પહેલી પુનમને ચૌદશના સંસ્કાર પણ નહિ કરી શકાય. યે પૂર્વાવાળા નિયમની વિધિથી જો તમે સ'સ્કાર કરવાનું કહેતા હા, તે તે નિયમથી અને તેને અનુસરતા શાસ્ત્રના બીજા પાડોથી એ સિદ્ધ થઈ ચુક્યુ છે કે-‘ક્ષયવૃદ્ધિના પ્રસંગે ક્ષીતિથિ પૂમાં સમાપ્ત થાય છે Page #177 -------------------------------------------------------------------------- ________________ r t , , , ૧૫૪ [તત્વતરે માટે પૂર્વતિથિએ તેની આરાધના કરવી, અને વૃદ્ધિતિથિ બીજે દિવસે સમાપ્ત થાય છે માટે એની આરાધના બીજે દિવસે કરવી. જે દિવસે જે તિથિની સમાપ્તિ થતી ન હોય તે દિવસે તે તિથિ કરાય જ નહિ.” તે હવે તમે બીજી કઈ વિધિથી એ સંસ્કાર કરી શકે છે? " (પ્રશ્ન)-બીજી તે કઈ વિધિ નથી. (ઉત્તર)-તે તમારા સંસ્કાર મનસ્વી જ કરે છે. જે દિવસે જે તિથિ ન હોય તે દિવસે તેને સંસ્કાર કરે, એ તે એક સામાન્ય બુદ્ધિમાં પણ ન ઉતરે તેવી બીના છે. એવા સંસ્કારથી જે વસ્તુ ફરી જતી હોય અને આપણું ધાયુ થતું હોય, તે ચૌદશના ક્ષયે પુનમને દિવસે પકિન કરવાનું કહેનારા પણ એમ જ કહેશે કે-“અમે પુનમને દિવસે ચૌદશને સંસ્કાર કરીશું ? પાંચમ અથવા પુનમ-અમાસે એથ અથવા ચૌદશ માનવામાં તમારા કલ્પિત સંસ્કારના બળે જે તમને મૃષાવાદ ન લાગે, તે પછી તેને મૃષાવાદીપણાને દેષ શી રીતે આપી શકશે? માટે તમારી આ વાતમાં પણ કાંઈ જ માલ નથી. અનધિકૃત સંસ્કાર. અહીં તમે પાંચમ અને પૂનમ-અમાસની વૃદ્ધિએ પહેલી પાંચમ અને પહેલી પૂનમ-અમાસને ચેાથ અને ચૌદશને જે સંસ્કાર કરવાનું કહે છે, તે અધિકાર વિનાને હઈ હેળીના રાજા જેવું છે. એ જ વસ્તુ તમારે ક્ષયના પ્રસંગમાં પણ સમજી રાખવી જોઈએ. એટલે કે પાંચમ Page #178 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મો] ૧૫૫ અને પૂનમ-અમાસના ક્ષયે ત્રીજ અને તેરસને તમે ચેાથ અને ચૌદશના સંસ્કાર કરશે તે પણ અનધિકૃત જ છે.” અધિકૃત સંસ્કાર. (પ્રશ્ન)-ત્યારે વિધિપૂર્વકના અધિકૃત સત્કાર કર્યા ? (ઉત્તર)-વિધિપૂર્વકના અધિકૃત સંસ્કાર એ જ છે કે-જ્યારે ચેાથના ક્ષય હાય ત્યારે ત્રીજને ચેાથના અને ચૌદશના ક્ષય હોય ત્યારે તેરસને ચૌદશના સ ́સ્કાર આપવા. જ્યારે એ ચેાથ હાય ત્યારે બીજી ચેાથને સંવત્સરીના સસ્કાર આપવા, જ્યારે ચૌદશ એ હોય ત્યારે બીજી ચૌદશને પાક્ષિક અને ચાતુર્માસીક હાય તે। ચાતુર્માસીક સંસ્કાર આપવા, એ જ અધિકૃત સસ્કાર છે. (પ્રશ્ન)-પણ સોંવત્સરીની ચેાથ પાંચમથી એક જ દિવસ પહેલાં આવવી જોઇએ એ તે ખરૂ ને? (ઉત્તર)–એટલે શું કહેવા માગેા છે ? L अणागय चउत्थी ' (પ્રશ્ન)–વાત એમ છે કે-શ્રી કાલિકસૂરિ મહારાજે પ્રતિષ્ઠાનપુરના શાલિવાહન રાજાની વિનતિથી પાંચમને બદલે ચેાથે સંવત્સરી પ્રવર્તાવી. શ્રી નિશીથણું દશમા ઉદ્દેશમાં લખ્યું છે કે ઉજ્જૈનીથી વિહાર કરીને શ્રી કાલકસૂરી મહારાજ ૪૮૭૧ ७१ - " विहरता पतिट्ठाणं नगरंतेण पट्ठिता, पतिट्ठाणसमसंघरस य अज्जकालगेहिं संदिठ्ठे - 'जावऽहं आगच्छामि ताव Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ [ તત્ત્વતર પ્રતિષ્ઠાનપુર નગરમાં જવા નીકળ્યા. તેમણે શ્રી સઘને કહેવડાવ્યું કે-મારા આવતા સુધી પષણા કરશે નહિ. ગુરૂ ત્યાં આવ્યા. ત્યાં શાલિવાહન નામના શ્રાવક રાજા હતા. તેમણે અને સંઘે ગુરૂના સત્કાર કર્યાં. ગુરૂએ આવીને પાંચમે પર્યુષણા કરવાનું જણાવ્યું. તે શ્રમણ સંધે સ્વીકાર્યું. રાજાએ વિનંતિ કરી કે તે દિવસે મારે લેાક યાત્રાનુ કારણ છે, સાધુએની અને ચૈત્યની મારાથી ઉપાસના થઇ શકશે નહિ. માટે છઠ કરે તે સારૂં.' ગુરૂએ જણાવ્યુ કે—લંઘવી તે પે નહિ.' ત્યારે રાજાએ કહ્યું કે-તે અનાગત ચેાથે રાખો.’ આચાર્ય મહારાજે કહ્યું કે ભલે એમ થાઓ,' એમ કહી ચેાથે પર્યુષણા કરી. આ પ્રમાણે યુગપ્ર ધાને કારણે ચાથ પ્રવર્તાવી છે અને તે સકળ સંધે માન્ય રાખી છે.” શ્રી બૃહદ્ વિચારાદિ શાસ્ત્રામાં પણ આને મળતા तुम्भेहिं णी पज्जोसवियव्वं । तत्थ य सालवाहणो राया । सो य सावो । सो य कालगज्जं इंतं सोऊण णिग्गओ अभिमुहो समगसंघो य | महाविभूई पविट्ठो कालगज्जो । पविट्ठेहि य भणियं - 'भद्दवयसुद्धपंचमीए पज्जोसविज्जइ । समण संघेण पडवण्णं । ताहे रण्णा भणियं तद्दिवसं मम लोगाणुवत्तीय दो अणुजायव्वो होहि त्ति साहू चेइए न पज्जुवासिस्सं तो छट्टीए पज्जोसवणा किज्जउ ।' आयरिएहिं भणियं - 'ण वट्टति अतिकामेउं ।' ताहे रण्णा भणियं - 'ता अणागयच उत्थीए પન્નોવિજ્ઞતિ ।’ આયરિતૢિ માળિય-વ મવડ’તાહે ૨૩थीप पज्जोसवियं । एवं जुगप्पहाणेहिं कारणे चउत्थी पवत्तिआ । सा चेव अणुमता सव्वसाहूणं ।' इति श्री निशीथचूर्णि दशमोदेशके ।” (मुद्रित कल्पदीपिका नवम व्याख्यान ) " Page #180 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મી ] ૧૫૭ ઉલ્લેખ છે. એ બધામાં “અનાગત’ શબ્દ પડે છે, તે બતાવી આપે છે કે-પાંચમથી “અનન્તર પૂર્વે જ ચોથ જોઈએ. જો પાંચમની વૃદ્ધિમાં સંવત્સરીની ચોથ ન પલટાવીએ તે તે એકને બદલે બે દિવસ પહેલાં ચાલી જાય છે. તેમ થવાથી તે પાંચમની પૂર્વે અનન્તર રહેતી નથી પણ વચમાં પહેલી પાંચમનું અંતર પડી જાય છે. | (ઉત્તર)–તમેએ આપેલા પાઠમાં “ ચ” શબ્દ પડે છે, પણ “અનંતર” શબ્દ પડયે નથી. (પ્રશ્ન-બાપથ' શબ્દને અર્થ જ અમે અનંતર કરીએ છીએ. તેમ કહેવું શાસ્ત્રકારને જો ઈષ્ટ ન હતી તે રાજાએ જે છઠને દિવસે પર્યુષણું કરવાની વિનંતી કરી તેને પણ મત વિશેષણ આપત. અજયની સાર્થકતા. (ઉત્તર)-તમારી વાત ખરી છે. તમે આ અર્થ ઘટા છે તેથી જ તમને મુંઝવણ થઈ છે, પણ બરાબર વિચારે એટલે તે નીકળી જશે. “ ત' શબ્દનો અર્થ તમે જે દ્રષ્ટિએ અનંતર પૂર્વે કહેવા માગે છે તેવું નથી, પણ પાંચમ પહેલાં નહિ આવેલી “વફથી” એટલે એથે એ અર્થ છે. છઠને તે વિશેષણ નથી આપ્યું તેનું કારણ એ છે કે-તે તિથિ કાંઈ પાંચમ પહેલાં આવનારી તિથિ નથી પણ પાંચમ પછી જ આવનારી છે. જે તે પાંચમ પહેલાં આવનારી હતી તે પાંચમ પહેલાં હજી નહિ આવેલી ” જણાવવા માટે તેને પણ સાથ વિશેષણ જરૂર આપત. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ [ તત્ત્વતર૰ આ દ્રષ્ટિએ તમે અર્થ વિચાર. તમારો ભ્રમ પણ ભાગી જશે અને ‘ અનન્તર પૂર્વ' કહેવાની તમને જરૂર નહિ પડે. (6 अणागय ” શબ્દના કોષમાં અ રૃએ અભિધાન રાજેન્દ્ર ભા. ૧, પૃ.૩૦૭ માં કળાગત (૬) ના અર્થ- ત્રિ. ન આપતોનાપતઃ । વર્તમાનરૂં અપ્રાપ્તે વિત્તિ, સ્થા. રૂ. ટા ૪ ૩.” છે. શબ્દચિંતામ ણિમાં “ અનાગત (ન આપત⟩-ત્રિ. તઃ તા.સં. ૧-નહિ આવેલ, ર–ભાવિ.” પાઇયસમ્હણ્વ કાષમાં “ અજય-નું (અજ્ઞાાત) ૧–ભવિષ્યકાળ ” એ પ્રમાણે આપ્યા છે. આ ઉપરથી સમજી શકાશે કે-અણુાગયના અનન્તર અર્થ થઇ શકે નહિ. તમારી વાતના વધુ વિચાર આ દીવા જેવી વાત ઉપર જ કે હવે વધુ ચર્ચા કરવાની આવશ્યક્તા નથી, છતાં તમારી કલ્પના પ્રમાણે તમે જે તર્યાં દોડાવા છે તે કેટલા ગેરસમજભરેલા છે તે જણાવવા માટેજ તમારી વાત ઉપર વધુ વિચાર કરીએ છીએ. ચેાથ અને પાંચમની વચ્ચે જો મીજી કાઇ ત્રીજ કે છઠ વિગેરે ઘુસી ગઈ હાત તા તમારી શકા હજી ચે વ્યાજબી ગણુાત્ત. પણ તમને ખબર છે કે-ચેાથ અને પછી એ પાંચમા આવી છે, તેમાં ચેાથ-પાંચમ વચ્ચે બીજી કાઈ તિથિ ઘુસી ગઈ નથી. તમા જો એ બ્હીકે ઉદયતિથિ ચાથ વિરાધતા હૈ। તે અમારી તમને ભલામણ છે કે-તમારી એ Page #182 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૬૭ મી] વ્હીક ખાટી છે, ટ્રાકટ વિરાધા નહિ. આપણે સ'વત્સરીની ચેાથ જે પાંચમ પહેલાં જોઇએ છે તે પાંચમ પહેલાંજ છે. તમે કહેશેા કે–વચમાં એક પાંચમ આવી ગઇ ને ?' પણુ અમે તમને પૂછીએ છીએ કે પહેલી પાંચમ અને મીજી પાંચમ એટલે શુ ? કહેવુ જ પડશે કે-પાંચમ' સાર્ડ ઘડી કરતાં પણ વધી ગઈ તેથી બે દિવસ સૂર્યદયમાં આવી પણ તિથિ તે એક જ છે. આપણે સમાપ્તિવાળા ઉદય પ્રમાણ માનીએ છીએ તેથી પાંચમનું અનુષ્ઠાન કરવા માટે બીજી પાંચમને અંગીકાર કરીએ છીએ. એથી પહેલી પાંચમ પાંચમને બદલે મૌજીજ કેાઈ તિથિ છે એવુ' તેા આપણે નથી જ કહેતા. તેા હવે ચાથ અને મીજી પાંચમ વચ્ચે પહેલી પાંચમ આવી ગઈ તેની આટલી બધી ખાટી મુઝવણ શુ કામ ઉભી કરી છે. ? ૧૫૯ અનન્તર પૂર્વના ખૂલાસે તમને એક દાખલા આપું. ભગવાનના નિર્વાણુની રાત્રિના સવારેજ શ્રી ગૌતમસ્વામિને કેવલજ્ઞાનથયું, નિર્વાણુ અમાસે અને કેવળજ્ઞાન એકમે. નિર્વાણુથી અમાસે દિવાળી થઈ અને એકમે બેસતું વર્ષ થયુ. આ બેની વચ્ચે અંતર ન જોઇએ એ તા નક્કી છે ને ? પણ વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહા રાજના વચનથી લેાક કરે તે દિવાળીએ જ્યારે નિર્વાણયાછુક કરવાનુ' આપણે માટે નિશ્ચિત થયું', ત્યારે દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે શું આંતરૂં નથી પડતું ? પડે જ છે. ઘણી વખત લેાકેા ચૌદશે દિવાળી કરે છે ત્યારે આપણે પશુ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ [તત્ત્વતર કરીએ છીએ. આ ચૌદશ અને બેસતા વર્ષની એકમ વચ્ચે ખાસું એક અમાસનું આંતરું પડી ગયું. ત્યાં તમે વચમાં આંતરું ન જોઈએ” એ દલીલ કરીને અમાસે દિવાળી કેમ કરતા નથી? અથવા ચૌદશે દિવાળી કરી તે અમાસે બેસતું વર્ષ કેમ બેસાડતા નથી ? દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે અમાસ જેવું એક વિજાતીય અંતર તમે ચલાવી લે છે, તેમાં તમને કશી હરક્ત લાગતી નથી; અને ચોથપાંચમ વચ્ચે જ્યાં વિજાતીય આંતરૂ તલ માત્ર નથી ત્યાં તમે પહેલી પાંચમના આંતરાને સહન કરી શકતા નથીતમને તે હરકત કરે છે, એથી અમને અજાયબી થાય છે. જેમ ત્યાં શ્રી ઉમાસ્વાતિ મહારાજના વચન પ્રમાણે દિવાળી કરતાં વચમાં અમાસ ખાલી રહે તે બાધક નથી, તેમ અહીં પણ “વૃદ્ધ...૩ત્તરા” એ શ્રી ઉમાસ્વાતિ મહારાજના વચન પ્રમાણે પાંચમની વૃદ્ધિએ બીજી પાંચમને દિવસે પાંચમનું કાર્ય કરતાં, સંવત્સરીની ચોથ અને બીજી પાંચમ વચ્ચે એક પહેલી પાંચમ ખાલી રહે તેની કશીજ હરકત નથી. શાસ્ત્રમાં પાંચમ પહેલાં ચેાથ જોઈએ એમ કહ્યું છે, પરંતુ તમે જે દિવસે પાંચમ પર્વતિથિ કરે તે દિવસથી અનન્તર પૂર્વે જોઈએ” એમ કહ્યું નથી. જો એમ ન હેત તે આ શાસ્ત્રમાં અને અન્યત્ર પણ ભાદરવા સુદ પાંચમના ક્ષયને એથમાં સમાવી દેવાનું શાસ્ત્રકાર ન જણાવત. ત્યાં તે પાંચમ પર્વતિથિ જૂદી રહેતી જ નથી. ત્યાં તમે ચોથને અનન્તર પૂર્વે શી રીતે લાવી શકશે? માટે તમે જે અનન્તર પૂર્વે ક છે તે બેઠું છે. તત્ત્વ એટલુંજ છે કે Page #184 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૯ મી ] ૧૬૧ ચોથ પાંચમ પહેલાં આવવી જોઈએ, અર્થાત એથની સમાપ્તિ થાય કે તુરત પાંચમનાં ઘડી–પળ શરૂ થઈ જવાં જોઈએ. એની વચમાં આંતરું જોઈએ નહિ. આ જાતનું તમે જો અનન્તર પૂર્વે કહેવા માગતા હોય તે તે શાસ્ત્રાનુકૂળ છે. ચોથને આવું અનન્તરપૂર્વપણું જેવું આખી પાંચમના વખતે હોય છે, તેવું પાંચમના ક્ષય અને વૃદ્ધિ પ્રસંગે પણ હોય છે જ. પાંચમને ક્ષય થયો એટલે તે ટુકી થવાથી બીજે દિવસે ઉદયમાં નથી આવી એટલું જ થયું છે, કિન્તુ ચોથની સમાપ્તિ પછી તરત તેને ભેગ તે શરૂ થઈજ ગયેલે છે. એ જ પ્રમાણે પાંચમની વૃદ્ધિ થઈ એટલે તે વધી જવાથી બે દિવસ સૂર્યોદયમાં આવી એટલું થયું, પણ તેને ચે ભેગ તે ચોથની સમાપ્તિ પછી ચાલુ થઈ જ ગયો છે. વિવક્ષાની કસોટી. હવે તમે જે “અનન્તર પૂવે” અર્થ કર્યો છે તે અર્થ એક રીતે બરાબર છે, છતાં તમેએ કપેલી વિવક્ષા બરાબર નથી. એ જ વસ્તુને હજુ ન્યાયની કસેટી ઉપર ચઢાવીને તમને દેખાડી આપીએ છીએ. “અનન્તર પૂર્વે” એટલે તમે એજ કહેવા માગે છે કે-એક વસ્તુ બીજી વસ્તુની પહેલાં એવી રીતે હેવી જોઈએ કે વચમાં અંતર ન હેય. આમાં તમે “અનન્તર' એટલે શું કહેવા માગે છે? એક “અ” નામની વસ્તુના પહેલા અવયવ અને બીજી “બ” નામની વસ્તુના પહેલા અવયવ વચ્ચે કાંઈ પણ અંતર ન હોવું તે? કે “અ” ના છેલ્લા અવયવ અને Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ [ તવતરે બ” ના છેલ્લા અવયવ વચ્ચે અંતર ન હોવું તે? કે એ ના પહેલા અવયવ અને “બ” ના છેલ્લા અવયવ વચ્ચે અંતર ન હોવું તે? કે “અ” ના છેલ્લા અને “બ” ના પહેલા અવયવ વચ્ચે અંતર ન હોવું તે? અનંતર નું સ્વરૂપ કહેવા માટે આ ચાર વિકલ્પ ઉઠી શકે છે. તેમાંથી તમે કયો વિકલ્પ સ્વીકારશે? પહેલા ત્રણ વિકલ્પ પ્રમાણે જે તમે અનન્તર કહેવા માગશે તે તમારી વિવફા ન્યાયની કસોટીમાં બેટી ઠરે છે, કેમકે–તેવું અનંતર તમે કઈમાં પણ ઘટાવી શકશે નહિ, કારણ કે-પિતાના જ બાકીના અવયનું વચમાં અંતર પડશે. એ દ્રષ્ટિએ તમે પાંચમને દિવસે ચૂથ પલટાવશે અથવા ત્રીજને દિવસે ચોથે પલટાવશે, તે પણ પાંચમથી ચોથ અનન્તર પૂર્વે થઈ શકશે નહિ. એથના પહેલા અવયવ અને પાંચમના પહેલા અવયવ વચ્ચે થના બીજાથી છેલ્લા સુધીના ઘણા અવયવે પડ્યા છે. એથના છેલ્લા અવયવ અને પાંચમના છેલ્લા અવયવ વચ્ચે પાંચમના પહેલાથી ઉપાંત્ય સુધીના ઘણા અવય પડ્યા છે, અને ચોથના પહેલા અવયવથી પાંચમના છેલ્લા અવયવ સુધીમાં પણ એથ તથા પાંચમ બન્નેના બાકી રહેલા ઘણા અવયવનું અંતર પડેલું છે. ત્યારે છેવટ તમારે ચોથે વિકલ્પ જ સ્વીકારવું પડશે. એટલે કે એથના છેલ્લા અવયવ અને પાંચમના પહેલા અવયવ વચ્ચે કાંઈ પણ અંતર હોવું જોઈએ નહિ. તે હવે તમારાથી પહેલી પાંચમનું વચમાં આંતરું રહી જાય તે પણ તે કારણથી ચોથ પાંચમની અનંતર પૂર્વે નથી એમ નહિ કહી શકાય, કારણ Page #186 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મી] ૧૬૩ કે-ચેાથના છેલ્લા અવયવ અને પાંચમના પહેલા અવયવ વચ્ચે કશું જ અંતર નથી. વસ્તુ આટલી બધી સ્પષ્ટ હાવા છતાં પાંચમની ક્ષયવૃદ્ધિએ ચેાથ પલટાવવાના જો આગ્રહ સેવાય તે તે ઘણા જ અનિષ્ટ અને અહિતકર છે, એવુ કોઈ પણ સહૃદયને લાગ્યા વિના નહિ રહે. અઠ્ઠમ કેમ કરવા ? (પ્રશ્ન )-તમાએ લખાણુથી વસ્તુ ખૂબ સમજાવી. એ ઉપરથી સિદ્ધ થઈ જાય છે કે–અનતરપૂર્વ પશુ ચેાથ અને પાંચમની આરાધના વચ્ચે લેવાનું નથી, પણ ચેાથ-પાંચમ તિથિ વચ્ચે લેવાનુ છે, પાંચમની આરાધના તે જો તે આખી હાય તા ચેાથ પછી બીજે દિવસે થાય, ક્ષય હાય તા ચોથમાં મળી જાય, વૃદ્ધિ હાય તે વચમાં પહેલી પાંચમ ખાલી રહીને બીજી પાંચમે થાય. આવી શાસ્ત્ર અને યુક્તિસિદ્ધ વાતમાં શંકા કરવી તે સૂર્યની હયાતીમાં શંકા કરવા ખરાખર છે. હવે હું એ પૂછવા માગું છું કે-શ્રી હીરપ્રશ્નમાં ભૂખ્યવૃત્તિએ જે ત્રીજ-ચેાથ- પાંચમના અટ્રૅમ કરવા લખ્યું છે, તે તમે પહેલી પાંચમને વચમાં ખાલી રાખશે તેા શી રીતે થશે? (ઉત્તર )- ભાગ્યવાન ! આવી નિર્માલ્ય શકાએ શું કામ કરે છે ? તે જે હ્યું છે તે તે આખી પાંચમ હાય તેને માટે ક્યું છે. તમે જો એ પાને સ` પ્રસંગ માટે પકડશે। તે તમને બકરૂં કાઢતાં ઊંટ પેસાડવા જેવું થશે. એ જ શ્રી હીરપ્રશ્નમાં ક્ષીણુપ’ચમીના તપ પૂર્વતિથિમાં Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ [તત્ત્વતર૰ ગ્રહણ કરવા જણાવ્યું છે. ત્યાં તમે ત્રીજ–ચેાથ–પાંચમના અરૂમને શી રીતે ઘટાવશે ? ત્યારે સમજો કે એ પાઠની મતલખ તે એ છે કે-(૧) જ્યારે પાંચમ આખી હાય ત્યારે મૂખ્યવૃત્તિએ ત્રીજ-ચેાથ-પાંચમને ઝૂમ કરીને પાંચમને જ્ઞાનતપ અર્જુમ ભેગા લઇ લેવે! અને કદાપી ખીજ-ત્રીજચેાથના અઠ્ઠમ કરો તે પાંચમનુ એકાસણું થાય તેા કરવું, નહિ તેા ફરજ નથી. (૨) પાંચમને ક્ષય હોય ત્યારે તા ખીજ–ત્રીજ–ચોથને અઠ્ઠમ કરીને પાંચમને તપ ભેગેા જ સમાવી દેવા. (૩) પણ પાંચમની જ્યારે વૃદ્ધિ હૈાય ત્યારે ખીજ–ત્રીજ–ચેાથના અઠ્ઠમ કરવા. પહેલી પાંચમનું પારણું થઇ, બીજી પાંચમે જ્ઞાનપંચમીના તપ જૂદો કરવા. પચાસ-સીત્તેર દિવસ. (પ્રશ્ન )–સિદ્ધાંત તે પચાસ-સીત્તેર દિવસે મેળવવાના છે. ઉદયતિથિ સ્વીકારતાં તેના શું ભંગ થતે નથી ? ( ઉતર )–તમે જો દિવસેાની વાત કરીને એને સિદ્ધાંત વાદ અને બીજાને તિથિવાદનું નામ આપી જૂદા પાડવા માગતા હોય તે તે તદ્ન ગલત છે. આ વાત અમે પાછળ ગાથા ૫ ની ટીકામાં પણ જણાવી ગયા છીએ. એમ કહેા કે-સ’વચ્છરીના દિવસે પાછલી ચામાસીથી પચાસ દિવસ થવા જોઇએ. અને તે દિવસથી આગલી ચામાસી સુધી સીત્તેર દિવસે થવા જોઇએ. આ દિવસે તિથિભુંગને હિસાબે ગણવાના છે પણ વાર પ્રમાણે ગણવાના નથી, તે પણ અમે પાછળ સમજાવી ગયા છીએ. હવે પાંચમના ક્ષયે ત્રીજે Page #188 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૯ મી ] ૧૬૫ સાંવત્સરી માનવામાં જેમ તમારે પચાસને બદલે આગણુપચાસ દિવસે થતા હતા અને આગળ સીત્તેરને બદલે ઈકૈાતેર દિવસે થતા હતા તથા સંવત્સરીની તિથિ ઉડી જતી હતી, તેમ પાંચમની વૃદ્ધિએ પહેલી પાંચમે સંવત્સરો કરવામાં પણ તમારે પચાસને બદલે એકાવન દિવસે થશે અને આગળ સીત્તેરને બદલે અગણાતેર દિવસે થશે; કેમકેચેાથની તિથિ જે પચાસમા દિવસ આવતી હતી, તેને લંઘીને તમે પાંચમતિથિ લીધી, તે એકાવનમા દિવસ છે. અહીં એક દિવસ વધવાથી આગળ એક દિવસ એછે થશે. પાંચમ તા ગણાઈ ગઈ છે, એટલે છથી ગણતાં કાર્તિક ચામા સીના દિવસ અગણેતેરમે આવ્યા, અને ચાથની તિથિ તે અહીં પણ ચૂકયા. અમે તે ખરાખર તિથિ અંગીકાર કરતા હેાવાથી, જેમ પાંચમના ક્ષયમાં પણ પચાસ અને સીત્તેર દિવસે મળી રહ્યા હતા તેમ અહી પણ પચાસ અને સીત્તેર દિવસેા ખરાબર મળી રહે છે. અને અમારે પાંચમની વૃદ્ધિની અસર ત્રીજ કે ચેાથ ઉપર નહિ પડતી હાવાથી તિથિ પણ ખરાખર સચવાઇ રહે છે. આથી ઉદય તિથિ સ્વીકારતાં અમારે ભંગ થતા નથી, પણ નહિ સ્વીકારતાં તમારે થાય છે. મૃષાવાદ તો. (પ્રશ્ન)–પાંચમની વૃદ્ધિએ ચેાથની વૃદ્ધિ સ્વીકારવાથી દોષો તે ઘણા આવે છે ! (ઉત્તર)–ઢાષા ઘણા આવે છે માટે જ તે નહિ સ્વી Page #189 -------------------------------------------------------------------------- ________________ vvvvv, [તત્ત્વતરે કારવી જોઈએ. વિશેષ પાંચમ પર્વતિથિ છે એની વૃદ્ધિ તમને ખટકે છે ને? (પ્રશ્ન)-હા. (ઉત્તર)–અને તેથી જ તમે તેને બદલે ચોથની વૃદ્ધિ કહેવા માગે છે ને? (પ્રશ્ન)-હા, એમજ છે, (ઉત્તર)–ત્યારે શું ચોથ એ પણ પર્વતિથિ નથી ? (પ્રશ્ન)- છે, અને તે પણ પાંચમ કરતાં મેટી પર્વ. તિથિ છે. (ઉત્તર)-અને તેની વૃદ્ધિ કરીને તમે સંવત્સરી-કૃત્ય તે બીજી ચોથે જ કરવાના અને પહેલી ચોથને તે ફલ્યુ જ માનવાનાને? (પ્રશ્ન)-હા, એમ જ માનવાના. (ઉત્તર)–અરે મહાનુભાવ! ચોથ જેવી પર્વતિથિની વૃદ્ધિ નહિ હોવા છતાં તમે આટલું બધું કરે છે, ત્યારે તેના કરતાં પાંચમની વૃદ્ધિ જે છે તેને જ પહેલી-બીજી રાખે ને? નાહક સત્યવાદ છેઠીને મિથ્યાવાદ શું કામ કરે? ચોથની વૃદ્ધિ હોય નહિ છતાં કહેવી અને પહેલી-બીજી કરવી એ કેવળ મૃષાવાદ જ છે. રૂઢી અને યુકિતથી વિરૂદ્ધ - (પ્રશ્ન)-તે પછી પાંચમની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ માનનાર માટે પણ એ જ હાલત છે. તેને તમે વિશેષ શું કહેવા માગે છે? Page #190 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૭ મી ] ૧૬૭ (ઉત્તર)-તેને પણ એ જ કહેવાનું કે- પાછળ બતાવ્યા પ્રમાણે તમારી માન્યતામાં ઘણા જ દોષો આવે છે. પાંમમને બદલે ત્રીજની વૃદ્ધિ નહિ હાવા છતાં તે અંગીકાર કરવી તેમાં પણ ભયંકર મૃષાવાદ છે, માટે તે તજી દઇને શાસ્ત્રાનુસારિ સત્ય માન્યતા કરે.' તમે પાંચમ પતિથિ છે તેથી તેની વૃદ્ધિ હેાવા છતાં માનવાનું ના કહેા છે અને તેને બદલે તેની પૂર્વે ચેાથ પ્રબલ પવતિથિ હાવાથી તેની વૃદ્ધિ ન થઇ શકે એવા મત ધરાવી ત્રીજની વૃદ્ધિ કરે છે, તે રૂઢિથી કે યુક્તિથી ? જો રૂઢિથી કહેશે તેા હાલની રૂઢિ પાંચમની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ કરવાની તે નથી જ, વધારે નહિ તે ત્રણ-ચાર પેઢીથી પણ જે આખી સમાજમાં એકમતે ચાલતું હોય, તે તેને આપણે ખરી કે ખેાટી પણ રૂઢિનું નામ આપી શકીએ. ભાદરવા શુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ કરવાનું તમારા શિવાય પૂર્વેના કોઈ પણ પેઢીથી ચાલતું આવ્યું નથી અને તમારૂં કરેલું પણ આખા ગચ્છમાં કદી એકમત થયું નથી. પછી તેને રૂઢી કે પરંપરા તરીકે પણ શી રીતે ઓળખાવાય ? આખા ગચ્છમાંથી અત્યારે તમે જે કરી લે તેને રૂઢી કે પર’પરાનું નામ આપે, તે દ્રશ્ય અને ભાવથી જે દેખતા મનુષ્ય હશે તે તે કાઇ નહિ જ માને. ત્યારે જો યુક્તિથી તેમ કરવાનુ તમે કહેતા હાય કેપૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ થાય છે, માટે ભાદરવા શુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ થવી જોઈએ.’ તે તમારી એ યુક્તિ પ્રમાણે પાછળ બતાવ્યુ Page #191 -------------------------------------------------------------------------- ________________ ^^^ ^^^^^^^ ^^^^^^ ૧૬૮ [ તત્વતરં છે તેમ બીજી પણ જોડાજોડ આવતી અનેક પર્વતિથિઓમાં તમારે પૂર્વતર-પૂર્વતરની જ ક્ષયવૃદ્ધિ માનવી પડશે, જે માનવાથી તમને પાછળ આપેલા અવ્યવસ્થાજનક બે ભયંકર અનવસ્થા દેશે આવશે. એક દાખલા તરીકે વિચાર કરવાથી જણાશે કે–પાછળ જણાવ્યા મુજબ જ્યારે વૈશાખ સુદ પૂનમની ક્ષયવૃદ્ધિ હશે, ત્યારે તમારે વૈશાખ સુદ ૬ ને ક્ષય અને વૃદ્ધિ બનાવી બધી ઉદયતિથિઓને ફેરવવી પડશે, અને તે તદ્દન શાસ્ત્રવિરૂદ્ધ છે, માટે રૂઢી તથા યુક્તિથી વિરૂદ્ધ ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ કરી ચુથ પલટાવવી, તે પણ સત્યવાદને છેઠી મિથ્યાવાદને ભજવા બરાબર છે. માસવૃદ્ધિ માફક તિથિવૃદ્ધિ પણ પચાવો. ભાગ્યવાન ! માસી કે જે ફાગણ, આષાઢ અને કાર્તિક માસમાં થાય છે, સંવત્સરી કે જે ભાદરવા માસમાં થાય છે, એવાં માસપ્રતિબદ્ધ કાર્યોમાં જ્યારે માસવૃદ્ધિ થયેલી હોય, ત્યારે શાસ્ત્રની રીત પ્રમાણે આખા પ્રથમ માસને તમે નપુસક માનીને બીજા માસમાં તે તે કાર્યો કરે છે. ત્યાં તમે તે માસને બદલે પૂર્વ કે પૂર્વતર મહિનાની વૃદ્ધિ માનતા નથી. આખા માસની વૃદ્ધિ જ્યારે તમને પચી શકે છે, ત્યારે એક તિથિની વૃદ્ધિ પચાવવી તમને કેમ આટલી બધી અઘરી લાગે છે? તે અમે સમજી શકતા નથી. શાસ્ત્રકારના નિયમ પ્રમાણે આ માસ જેમ અભિવર્ધિત રહે છે અને બીજે માસ ઉપગમાં આવે છે, તેમ Page #192 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મો] ૧૬૯ વધેલી પતિથિમાં પણ પહેલી અભિવર્ધિત તરીકે ગણાશે અને બીજી ઉપગમાં લેવાશે. ઉદયતિથિઓને વિરાધવાનું મહા પાપ વહેરવાની તમે પુણ્યશાલીઓને કાંઈ જરૂર નથી. અભિવતિ માસ સંબંધી ચર્ચા આ ગ્રન્થમાં આગળ ગાથા ૨૨ માં આવશે, તેમાં તેને લગતી શંકાઓનાં સમાધાન કરાશે જ, માટે અહીં વિશેષ કહેતા નથી. પાંચમ અને પૂનમ-અમાસ પર્વવિથિઓ હોવા છતાં ચોથ-વૈદશ તેના કરતાં પણ મોટી છે, એમાં તે તમે પણ ના પાડતા નથી. શાસ્ત્રવિધિ કે જેને આદર કરવાથી પાછળ જણાવ્યા મુજબ બનેનું માન જળવાય છે, તેને તમે તમારી મતિકલ્પનાથી અનાદર કરીને જ્યારે એકલી પંચમી આદિનું માન જાળવવાની ધુનમાં ચોથ-ચૌદશના અપમાનની દરકાર કરતા નથી, ત્યારે શ્રી નિશીથભાષ્ય-ચર્ણિમાં પિતાની મતિકલ્પનાથી આજ્ઞાને અનાદર કરવાથી, ભયંકર શીક્ષા પામેલા ગ્રામ્ય કેને એક કરૂણ પ્રસંગ જે વર્ણવેલ છે તે અમને અહીં યાદ આવ્યા વિના રહેતું નથી તે પ્રસંગ એ છે કે – આજ્ઞાના અનાદર ઉપર ગ્રામલેકનું દ્રષ્ટાંત. “ચંદ્રગુપ્ત રાજા થયા પછી “એ મારપષક છે એવું જે ક્ષત્રિય જાણતા હતા, તેઓ તેમની આજ્ઞાને પરાભવ ७२-" भत्तमदाणमडते आणट्ठवणं पि छेत्तु वंसवती गविसण पत्त दरिसिते पुरिसवति सबालडहणं च" ॥ (नि મા૩. –૪) Page #193 -------------------------------------------------------------------------- ________________ १७० [तरवत२० કરતા હતા. ચાણકયને ચિંતા થઈ કે–“આજ્ઞા વિના રાજા કે ? તે આજ્ઞાતીણ શી રીતે થાય ? કાર્પેટિકપણામાં ફરતાં ચાણકયને એક ગામમાંથી ભેજન મળ્યું ન હતું. તે ગામમાં આંબા અને વાંસ ઘણા હતા. તેના ઉપર શ્રેષથી ચાણયે આજ્ઞાસ્થાપન માટે તે ગામ ઉપર એ લેખ મેક કે- આંબા કાપીને વાંસની વાડ જલ્દી કરે.” તે ગામડીયાઓએ “બરાબર લખ્યું નથી' એમ માનીને વાંસ કાપી નાખ્યા ને આંબાઓને વાડ કરી. ચાણક્ય તપાસ કરાવી કે-“શું કર્યું છે ?' ત્યાં આવ્યો. ગામલેકેને ઠપકે આપે કે-આ વાંસે તે ઘેરા વિગેરેમાં કામ લાગત. તમે એને કેમ કાપી નાખ્યા? ” લેખ બતાવ્યું. “તમને કહ્યું चूर्णिः-"चंदगुत्तो मोरपोसगोत्ति जे अभिजाणंति खत्तिया ते तस्स आणं परिभवति । चाणकस्स चिंता-आणाहीणो केरिसो राया ? कहं आणातिक्खो होज्जत्ति । तस्स य चाणकस्स कप्पडियत्ते अडंतस्स गम्मि गामे भत्तं न लद्धं, तत्थ य गामे बहू अंव वंसा य, तरी ये गामस्स पडिणिविटेणं आणाठवणणिमित्तं लेहियं पेसियं इमेरिसं-'आम्रान् छित्वा वंशानां वृत्तिः शीघ्र कार्येति,' ते हि य गामेयगेहिं दुल्लिहियं ति काउं वंसा छेत्तुं अंवाण वती कता। गवेसाविया चाणक्केण 'किं कति, आगतो, उवालद्धा-' एते वंसा रोधगाविसु उवउज्जति कीस भे छिण्णं ?' दंसियं लेहचोरियं । 'अण्णं संदिटुं अण्णं चेव करेहि' त्ति डंडपत्ता, ततो तस्स गामस्स सबालवुड्ढेहिं पुरिसेहिं अधोसिरेहिं वत्ति काउं सो गामो सवोदड्डो। अण्णे भणंति सबालवुड्डा तीए वतीए छोढुं दड्ढा ॥” (नि. चू. उ. १६, गा. ४५) Page #194 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મી ] ૧૭૧ બીજું અને કયું બીજું માટે દંડપાત્ર છે. તે પછી તેમણે એ ગામના બાલવૃદ્ધ સઘળાં પુરૂષને નીચા મસ્તકે લટકાવી વાડ બનાવીને આખું ગામ બાળી નાખ્યું. બીજા એમ કહે છે કે- એ વાડમાં જ બાલવૃદ્ધ સર્વને પૂરી બાળી નાખ્યા.” સ્વમતિકલ્પનાથી લૌકિક આજ્ઞાના અનાદરનું જ્યારે આટલું બધું ભયંકર પરિણામ આવે છે ત્યારે કેત્તર આજ્ઞાભંગનું કેવું ભયંકર પરિણામ આવે તે તમે સ્વયં વિચારે. આજ્ઞા સૌથી મહાન વસ્તુ છે. તે કોઈ પણ ભેગે જળવાવી જ જોઈએ એવો શ્રી શાસ્ત્રકાર મહારાજને આગ્રહ છે. પાંચમ કે પૂનમ તથા અમાસ આદિની ખાતર ચેથ કે ચૌદશ આદિ ઉડાવવી તે જે મામલેકએ પિતાની બુદ્ધિથી આંબા ખાતર વાંસડા કાપી નાખ્યા હતા તેના જેટલું ભૂલ ભરેલું છે. શાસ્ત્રકારની આજ્ઞા જ જ્યારે ઉદયમાં રહેલી ચોથ ચૌદશને અબાધિત રાખવાની છે, ત્યારે “આંબા નહિ અને વાંસ કાપવા જોઈએ એવું ડહાપ વાપરવું તે અયોગ્ય અને અનિષ્ટ જ છે. આથી પણ એ પૂરવાર થાય છે કેપંચાંગમાં તિથિની ક્ષય કે વૃદ્ધિ થયેલી હોય, તેને બદલે બીજી તિથિની ક્ષય કે વૃદ્ધિ આપણાથી બીસ્કુલ કરી શકાય નહિ. માયાવી દલિલેથી બચો. (પ્રશ્ન)-સંવછરી પર્વની આરાધનાને આદર્શ તે એ છે ને કે ક્ષમાપના કરી આત્માની શુદ્ધિ કરવી?” બસ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ [ તત્ત્વતરે جی ميه ميه به بی بی هو عمل به مرة ة પર્વતિથિએના આવા ઉત્તમ આદર્શને આપણે અપનાવ. એક દિવસ પહેલાં થાય કે પછી થાય તેની માથાફેડ શું કામ કરે છે ? એથી મેક્ષ નજીક કે દૂર તે જતું નથી ને ? | (ઉત્તર )-મહાનુભાવ! આદર્શને નામે હાલના જમાનામાં આવી દલીલ થાય છે, પણ ફક્ત તે ધર્મની આચરણા સામે થાય છે લેકવ્યવહારમાં થતી નથી. ત્યાં જે એવી દલીલ કરતા હોય તે ખબર પડે કે તે કેટલી માયાવી છે? કોર્ટે કેસની તારીખ મુકરર કરી હોય, ત્યાં ઉપર આપી તેવી દલીલ કરનારે કઈ પણ વકીલ કે સેલીસીટર જન્મે નથી. તારીખને તે આદર્શ એ છે કે કેસનું સ્વરૂપ કૌટને સમજાવવું, બસ તેજ અપનાવ, કોર્ટમાં એક દિવસ પહેલાં કે પછી હાજર થવાની માથાફોડ શું કામ કરવી? એથી કર્ટ તરફેણમાં કે વિરૂદ્ધમાં ક્યાં જતી રહેવાની છે ? ” આવી દલીલ કરીને તમે શું કોર્ટની તારીખને તિરસ્કાર કરી શકે તેમ છે? નહિ જ. ખેડુત જેવા સાધારણ મનુષ્ય પણ એવી દલીલ કરવાની મૂર્ખાઈ નથી કરતા કે “આપણે તે બી વાવવાનું કામ છેને? એક દિવસ વહેલું કે મોડું થશે તેમાં શું બગડી જવાનું છે? પાક તે જે થવાને હશે તે થશે, કાંઈ પહેલું વાવવાથી વધારે અને પછી વાવવાથી ઓછો થઈ જવાને નથી.” પિતાને ધર્મિષ્ઠ અને તત્વજ્ઞાની માનનારા ધર્મ સેવવામાં જ્યારે આવી દલીલે કરે છે, ત્યારે તેઓ લેકેને છેતરવા માટે ફક્ત આડંબર બતાવનારા છે એમ માન્યા વિના છૂટકે થતો નથી. Page #196 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મી] ૧૭૩ આધુનિક છેતરપીંડીના નમુના આધુનિક જમાનામાં ધર્મની શ્રદ્ધા તથા આચરણને શિથિલ બનાવવા માટે આવા તે તરેહવાર તરિકકાઓ અજમાવાય છે. એક કહે છે કે “આપણે શ્રી મહાવીર ભગવાનના અહિંસા-સિદ્ધાંતને માનીએ છીએ, પણ રાત્રી ભોજન તથા કંદમૂળને જે નિષેધ કરાય છે તે બરાબર નથી. એમ કરવાથી શરીરનું આરોગ્ય જળવાય નહિ અને તે વિના દેશનું કે ધર્મનું આપણાથી રક્ષણ થઈ શકે નહિ.” બીજે કહે છે કે-“સત્યને સિદ્ધાંત સરસ છે, પણ તે “હિતાહિતના વિચાર પૂર્વક શાસ્ત્રવચનને આધીન રહીને જ બલવું જોઈએ” એમ નહિ, પણ આપણને ઠીક લાગે તે સ્વતંત્રતાથી કહેવું જોઈએ. પંક્તિગુલામીમાંથી આપણે આપણે ઉદ્ધાર કરે જોઈએ. ત્રીજે કહે છે કે “સંયમ આપણે જરૂર માનીએ છીએ, ત્યાગ વિના આપણી સિદ્ધિ નથી, પરંતુ આપણી લક્ષ્મી અને વસ્તીને હાસ થઈ જાય તેમ નહિ કરવું જોઈએ, સાધુઓએ સંસાર-અસારતાના વૈરાત્પાદક ઉપદેશે નહિ આપવા જોઈએ. સંસારને ત્યાગ કરવા કરતાં સંસારમાં રહી સેવા બજાવવી એ મહાન ધર્મ છે. વિધવા યુવતિઓ સાથે ઘર માંડીને તેમનાં વૈધવ્ય-દુઃખને હરવાં જોઈએ.” ચોથે કહે છે કે-“શા આપણને માન્ય છે, પણ જમાનો આપણે જો જોઈએ. મતમતાંતરોએ દુનિયાને હેરાન કરી નાખી છે, આપણે તે લેક જેમાં રાજી રહે તે કરવું.' પાંચમે કહે છે કે તપશ્ચર્યા આત્મસિદ્ધિનું પરમ સાધન છે. પણ ભૂખ્યા રહેવું એનું નામ તપશ્ચર્યા નથી. મનને શક્તિમાં આપણે તો લા સિદ્ધિનું પરમ શક્તિમાં Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ [તત્ત્વતરં રાખવું જોઈએ. ભાવ થઈ જાય તે વખતે ખાઈ લેવામાં હરક્ત નથી, મનને દુર્બાન થાય તે ઉલટું વધારે પાપ બંધાય.” છઠ્ઠો કહે છે કે “ક્રિયાકાંડને અમે ઈન્કાર કરતા નથી, પણ ભાવ વિના ક્રિયા કરવી નકામી છે. નિરસ ક્રિયાઓ કરવાથી શું ફાયદે? હૃદયના ભાવ છે તે બધું છે. મંદિર, મૂતિ વિગેરે નાહકની ધમાલે છે.” દલીલના નામે હાલના જમાનામાં કરાતી છેતરપીંડીએના આ થડા નમુના છે. છુપી નાસ્તિકતા. જો તમે વિચાર કરશે તે તમને માલુમ પડશે કેઆ કહેનારાઓએ અહિંસા, સત્ય, સંયમ, શાસ્ત્ર, તપ, કિયા માનવાની જે વાત કરી છે તે દંભ માત્ર છે. અહિંસા વિગેરેને માનનારે, તે માનવાનું કહીને તેનું પાલન કરવાની રીતેને કદી વિરોધ કરી શકે નહિ અને તેનું ખંડન કરનારી રીતની હિમાયત કરી શકે નહિ. ઉપરની દલીલોમાં એજ કારવાઈ કરવામાં આવી છે. અહિંસાદિની જો શ્રદ્ધા હતી તે તેવું થાત નહિ. શાસ્ત્રકારે આવા વિચારોને ગુપ્ત નાસ્તિતા રૂપે ઓળખાવે છે. આવા માણસોને ધર્મનું વાસ્તવિક જ્ઞાન કશું હોતું નથી. વિષયની પૂરી માહિતી વિના બોલવું એ સમાજને ભયંકર દ્રોહ કરવા જેવું છે. જેટલું તમને જ્ઞાન હોય તેટલું તમે વિચારીને બેલે તે બુદ્ધિમાન મનુષ્યને તેની કિસ્મત થશે. આપણે જાણીએ છીએ કે કાયદાની વાતમાં બેલનારાઓને તેની પંક્તિઓની ગુલામી સ્વીકારવી Page #198 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મી] જ પડે છે. સ્વતંત્રતા લઈને કોઈની બદનક્ષી થાય તેવું બોલી શકાતું નથી. કાયદાએ મનાઈ કરી હોય તેવાં ખાન, પાન, વેપાર-રોજગાર કે મજશેખ મહાલી શકાતા નથી. કેઈના પૈસા કે સ્ત્રી ઉપર ત્રાપ મારી શકાતી નથી. પૈસા કે ભેજનના ભાવ કરી લીધાથી ત્રીજોરીમાં પૈસા અને પેટમાં ભજન પડી જતું નથી.” એટલે ઉપરની દલીલે કેવળ અધા. મિક છે એ ચેકખું સમજાય તેવું છે. એનું વધુ વિવેચન કરવાનું આ સ્થાન નહિ હોવાથી અમે છેડી દઈએ છીએ. કાર્ય માત્રમાં દ્રવ્યાદિકની માફક કાળ પણ કારણ છે. બી પણ એના સમયે વવાયેલું ફળે. વૃક્ષાદિ પણ પિતાના સમયે ફળે. તેથી પૂર્વપુરૂએ નિયત કર્યા મુજબ જે પર્વતિથિનું કાર્ય જે દિવસે કરવાનું હોય તે તે દિવસે જ કરવું જોઈએ. એમાં “એક દિવસ આવું થાય તે શું અને પાછું થાય તે કે શું? એ મતલબની તમેએ જણાવેલી દલીલ કરવી નકામી છે. બહુમતવાદ! (પ્રશ્ન)-છતાં બહુ લેક કરે તે પ્રમાણે આપણે કરવું જોઈએ ને? | (ઉત્તર)–બહુ લેક કરે તે કરવું એ જૈનમત નથી. જૈનમત તે એ છે કે-સુવિહિત શાસ્ત્ર જે કહે તે કરવું. જે લેક કહે તેમ કરવાનું હોય, તે પછી સમ્યગધર્મને છોડીને આપણે મિથ્યામતિઓના માર્ગને જ અંગીકાર કરે રહ્યો. વચે શ્રી જ્ઞાનસારમાં ઉપધ્યાયજી શ્રી યશોવિજય Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ [તત્ત્વતરં. ગણિ ફરમાવે છે કે “જે લેકના આધારે ઘણાઓ કરે તે જ આપણે કરવા ગ્ય હોય, તે મિથ્યાદષ્ટિઓને ધર્મ કદી પણ તજવા ગ્ય નહિ ગણાય.” શ્રી ગિવિંશિકામાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજા પણ ફરમાવે છે કે-જલેક જ અમારે પ્રમાણ છે” એવી શાસ્ત્રનિરપેક્ષ બુદ્ધિ તજી દઈને અને ચોગ્ય સિદ્ધાન્તના સદ્દભાવને ધારણ કરીને ડાહ્યા મનુષ્ય ધર્મક્રિયામાં અતિ નિપૂણ બુદ્ધિપૂર્વક સમ્યગપ્રવર્તન કરવું જોઈએ.” આથી પૂરવાર થાય છે કે શ્રી જૈનદર્શનમાં બહુમતવાદને એવું સ્થાન આપવામાં નથી જ આવ્યું, કે જેથી આજ્ઞાસિદ્ધ ધર્મવાદને એક તલ માત્રે નકારી શકાય. તત્વજ્ઞા અને ભવભીરૂ આત્માએ. એ તે શાસ્ત્રસિદ્ધ આજ્ઞાને વિચાર પૂર્વક અનુસરવા તૈયાર રહેવું જોઈએ. પછી તે બહમાં હોય કે અલ્પમાં હોય. કેરા બહુમતવાદથી ભૂલા પડવું જોઈએ નહિ. શાસ્ત્ર ઉચાં ન મૂકાય. (પ્રશ્નો-શાસ્ત્રમાં ક્યાં એક વાત આવે છે ? અક્ષર એના એ હોય, પણ તેને અર્થ તમે એક કરતા હે તે 3- लोकमालम्ब्य कर्त्तव्यं कृतं बहुभिरेव चेत् । तदा मिथ्यादृशां धर्मो न त्याज्यः स्यात् कदाचन ॥” (श्री ज्ञानસાર રરૂ-૪) ७४-" मुत्तूण लोगसन्नं उडवण य साहुसमयसब्भावं । सम्मं पयट्टियव्वं बुहेण मइनिउणबुद्धीए ॥” (श्री योगविंशिका गाथा १६, पृ. ७७) Page #200 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મી ] ખીજા એથી વિરૂદ્ધ પણ કરતા હાય, ત્યાં શું થાય ? (ઉત્તર)-જૂએ ભાઈ! કાયદાશાસ્ત્રામાં યા વૈદકશાસ્ત્રામાં પણ કાંઈ એક વાત આવતી નથી. અનેક વાતે ભિન્ન ભિન્ન પણ આવે છે. છતાં સાંગેાપાંગ રહસ્યને જાણનારા વિચક્ષણ પુરૂષને તેથી કશે। ગુચવાડે થત્તા નથી. એજ રીતે શાસ્ત્રને જો યથાસ્થિત વિચારવામાં આવે તે કશી જ ગુ'ચવણ ઉભી રહેવા પામશે નહિ, લૌકિક શાસ્ત્રામાં હજી ચે વિરેધ નડશે, પણ આ તે। શ્રી સજ્ઞ મહારાજનાં શાસ્ત્રા છે, તેમાં તેવા પ્રકારના કિલષ્ટ વિરેાધે કદી દેખાશે નહિ. જેમ જગમાં કાયદાની પેાથીએ કે આરાગ્યની પાથીએ બાંધીને ઊંચી મૂકવી પાલવે નહિ, તેમ ધર્મીમાં શાસ્ત્રાને પણ ઉંચાં મૂકવાં કદાપિ પાલવે તેમ નથી. અના ઉકેલ તમે જે અર્થની તકરાર જણાવે છે, તે થવાનું કારણ તા એ છે કે–સૂત્રકારના સૂત્રને પકડનારા સઘળા જો એ સૂત્રકારે કથન કરેલા અને પડે તેા તકરાર ન થાય, સુત્ર એમનું અને અ` પેાતાના કરનારાઓથી નવી નવી તકરારો જન્મે છે. એવાઓને શ્રી સિદ્ધસેનસૂરિ મહારાજ સંમતિતમાં ઠીક જ શિખામણ આપે છે. શ્રો સ`મતિતના ત્રીજા ખંડમાં તેઓશ્રી ફરમાવે છે કે ́સૂત્ર અનેક અર્થાને મળવાનું સ્થાન છે, બીજા સૂત્રની ૧૭૭ ७५-" सुत्तं अत्थनिमेणं न सुत्तमेत्तेणं अत्थपडिवत्ती । अत्थगई उण णयवायगहनलीणा व दुरभिगम्मा ॥ ६४ ॥ तम्हा Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ [ તત્ત્વતરં૦ અપેક્ષા રાખ્યા વિના જે અર્થવ્યવસ્થા કરે, તે તેમાં પ્રમાણદષ્ટિએ બાધ આવવાથી તે સૂત્રને ઉન્મત્તના વાક્યની માફક અસૂત્રપણાની આપત્તિ આવે છે. એટલા જ માટે નિયુંકત્યાદિની અપેક્ષા વિના એક સૂત્ર માત્રથી પૂર્વાપર અવિરૂદ્ધ અર્થનું જ્ઞાન થઈ શકતું નથી. અર્થની ગતિ નયવાદ રૂપી ગહન વનમાં લીન થયેલી છે, અને દુઃખે કરીને સમજાય તેવી છે. તેથી જ સૂત્ર ભણેલાએ પણ અર્થસંપાદન કરવા પ્રયત્ન કરે જોઈએ. શાસ્ત્રના અર્થને સમ્યગ પ્રકારે શીખ્યા વિના પણ તેની પ્રરૂપણાદિક કાર્યોમાં જેને હાથ ધીઠ બની ગયે છે, તેવા આચાર્યો ખરેખર મહા અજ્ઞાની-શ્રી તીર્થકર મહારાજના શાસનની વિડંબના કરે છે.” આથી સમજી શકાશે કે સૂત્રના ખાલી અક્ષરે ધરીને તેના અર્થને પિતાની ઈચ્છા મુજબ મરડયા કરનારા અને પૂર્વાપર સંગત અર્થને ખ્યાલ નહિ કરનાર શ્રી જિનાજ્ઞાની વિડંબના કરે છે. જે શાસ્ત્રને પૂર્વાપર સંગત અર્થ વિચારાય, તે શાસ્ત્રના નામે થતી તકરારને અંત આજે આવી જાય. સૂત્ર એ ઝહાજ સમાન છે અને અર્થ સઢ સમાન છે. જે તમારે એ ઝહાજને સહીસલામત ઉપયોગ કરે હેય તે એના સઢને પણ સાથે સમાલે. અર્થ એ સૂત્રનું अहिगयसुत्तेण अत्थसंपायणम्मि जइयव्वं । आयरिय धीरहत्था ઇંદ્ધિ મા વિનિત / દૂર છે (સંમતિત રૂ-ve, g. ૭૪૧, ના-૪૬) Page #202 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મી] ૧૭૯ નિયામક છે. તેના વિના સૂત્રની ગતિ તે ગમે ત્યાં થઈ જાય. માટે સૂત્રકારના સૂત્રને જેમ ન છેડવું, તેમ શ્રી નિયું કત્યાદિની અપેક્ષાએ તેમના વિવક્ષિત અને પશુ આપણે છેડવા જોઈએ નહિ. શું કરવું ? હવે આ પરિસ્થિતિમાં શાસ્ત્રના કેાઈ જુદા જુદા અર્થા ભાખતા હાય તેથી તમે ભકે નહિ. બજારમાં એકની એક વસ્તુના અનેક ભાવ ખેલાય છે અને વ્હેપારીઓ પણ પેાતાની વસ્તુને ખૂબ ઠસાવવા માગે છે. ત્યાં નથી તમે ગભરાતા કે નથી ખજારને વાસરાવી દેતા પણ ચાર ઠેકાણે ફરીને તપાસ કરે છે, અનુભવીની સલાહ લે છે અને પછી સા કરે છે. તેમાં ચે છેતરાયા એમ માલુમ પડે તામીજી વાર સાવચેત થાઓ છે. તેમ અહીં કરો. તમારા મા સાફ છે. શા માટે બુદ્ધિના ઉપયાગ કરતા નથી? શા માટે કાઇની ખોટી શરમમાં લેપાએ છે? શા માટે તત્ત્વગ્રાહી થતા નથી ? ફલાણા તે। ભૂલે જ નહિ એવા બદ્ધાગ્રહી શું કામ થાએ છે ? ‘સાચું તે મારૂં” એ પ્રસિદ્ધ ન્યાયને જ વળગી રહેા ને ? આ બધું કરવાને બદલે જો તમે શાસ્ત્રનું સત્ય સમજવાના અખાડા કરો અને તેની આરાધના કરવામાં ઉદાસીન થઈ જાએ તા નુક્શાન કાને ? ગમે તેવા પ્રસંગેામાં પણ જો એ સત્ય જળહળતું રહેતુ હાય તે તેથી આનંદ માનેા અને ઉઠાવાય તેટલે તેના લાભ ઉઠાવા. ભગવાનના માર્ગોમાં સત્ય વસ્તુના દ્વેષ કરવા કાઇને માટે પણ હિતાવહ નથી જ. Page #203 -------------------------------------------------------------------------- ________________ / / - ૧૮૦ [તત્વતરે નક્કી થયેલી બાબતે ત્યારે આ બધું જોતાં નક્કી થઈ જાય છે કે – (૧) તિથિની વૃદ્ધિ-હાનિમાં અમે જે પૂર્વ અને પૂર્વતર તિથિની વૃદ્ધિ–હાનિ કરવાનું કહીએ છીએ, તે શાસ્ત્ર અને સમાચારોથી વિરૂદ્ધ છે. અને તેથી જ ભાદરવા શુદ પાંચમની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ કરવી તે ખોટું છે, એથની વૃદ્ધિ કરવી તે પણ ખેઠું છે, તેમજ પૂનમ-અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ માનવી તે પણ ખોટું જ છે. (૨) બેવડાયેલી તિથિમાં પહેલે દિવસે એ તિથિ આખો દિવસ ભગવાય છે એવું ધારીને, ઈતર ગચ્છિાઓ એજ દિવસે તિથિનું આરાધન જે માને છે તેને આપણે અપ્રામાણિક માનીએ છીએ, કેમકે-શાસ્ત્રદષ્ટિએ ઈષ્ટ નહિ હેવાથી શાસ્ત્રકારે તેનું ખંડન કર્યું છે. તે જ પ્રમાણે પૂનમ અથવા પંચમ્યાદિની વૃદ્ધિ વિગેરેમાં પર્વતિથિની વૃદ્ધિ-હાની થાય નહિ એમ ધારીને, તેનાથી પૂર્વે આવેલી તિથિની તથા તેનાથી પણ પૂર્વે આવેલી તિથિની વૃદ્ધિહાનિ કરી ઉદયતિથિઓને વિરાધી નાખવી એ પણ અપ્રામાણિકજ છે, કેમકે પાછળ જોઈ ગયા તેમ શાસ્ત્રદ્રષ્ટિએ તે અનિષ્ટ હેવાથી શાસ્ત્રકારે તેનું ખંડન કર્યું છે. (૩) સૂત્રના અર્થો સૂત્રકારે જે ક્ય હોય તે તે જ પ્રમાણે કરવા જોઈએ. આડીઅવળી દલીલ કરીને શાસ્ત્રોક્ત સત્ય તરફ અણગમો ધરે જોઈએ નહિ. Page #204 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મી] ૧૮૧ (૪) બહુ કરે કે થાડા કરે, પણ નિર્દોષ પ્રમાણાથી જે વસ્તુ સાચી હેાય તેને જ આપણે સાચી માનીને શાસ્ત્રીય વિધિથી અનુસરવા કટિખદ્ધ રહેવું જોઈએ.” (પ્રશ્ન)–વૃદ્ધિ-હાનિ પ્રસ ંગે ક્ષયે પૂર્વાદિ' વાળે નિયમ ઘણેાજ સ્પષ્ટ છે, છતાં હવે ખાલજીવા પણ તિથિનિયમાં ગુંચાય નહિ તેવા કોઈ સાધારણ નિયમ જો શાસ્ત્રકારે *માન્યા હાય તે તેજ કહેા, કે જેથી બધી ભાંજગડ મટે. (ઉત્તર)-બહુ સારૂં. ઉત્ક્રય તેમજ ક્ષીણ-વૃદ્ધિ તિથિને માટે પાછળ જે નિયમેા પ્રાચીન શાસ્ત્રકારોએ દર્શાવ્યા છે, તેને જ લક્ષ્યમાં રાખીને ખાલજીવેાના ઉપકાર માટે આજ શાસ્ત્રમાં શાસ્ત્રકાર મહારાજે એક સાધારણ નિયમ મધ્યે છે તેજ અમે તમને જણાવીએ છીએ. ગાથાના પૂર્વાર્ધમાં પરગચ્છિને વૃદ્ધિ પ્રસંગે પ્રથમ તિથિ લેવાના નિષેધ જણાવીને, તેના ઉત્તરાર્ધમાં ગ્રન્થકાર જે લક્ષણ ફરમાવે છે તે આ પ્રમાણે છે— " પંચમ્યાદિ જે તિથિ રવિવારાદિ જે દિવસે સમાપ્ત થતી હોય તે જ રવિવારાદિ દિવસ તે પચમ્યાદિ તિથિરૂપે પ્રમાણભૂત છે.’ ક્ષયે પૂર્વાં' અને વૃદ્ધૌ ઉત્તરા' શું એ કદાચ તમને ન સમજાય, તે આ નિયમમાં શાસ્ત્રકારે સીધું અને સ્પષ્ટ લક્ષણ માંધી આપ્યું” કે જે તિથિ તમારે જોઇતી હોય તે તિથિની સમાપ્તિ કયે દિવસે થાય છે, એટલું તમે તપાસી લેા. જે દિવસે તે સમાપ્તિ થતી હાય તે દિવસે તમારે તે તિથિ કરવી. પછી ભલે તેને ક્ષય હાય કે વૃદ્ધિ હાય કોઇને Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ [તવતરે બદલે કોઈને ક્ષય કે વૃદ્ધિ આદિ કરવાની કાંઈ ગડમથલ કરશે નહિ. એટલાજ માટે પૂર્વ તિચિહ્યા–એ લોક જે શ્રી ઉમાસ્વાતિ મહારાજનો કરેલો છે એ વૃદ્ધ સંપ્રદાય છે તે બરાબર છે, કેમકે-ચૌદશ-પૂનમ આદિ જ્યાં બે પર્વતિથિઓ સાથે આવી હોય અને તેમાં પૂનમ વિગેરેને ક્ષય હોય, ત્યારે એક જ દિવસમાં ચૌદશ-પૂનમ બન્ને તિથિઓ સંપૂર્ણ થાય છે, તેથી બે ય તિથિઓનું તે દિવસે આરાધન કરાય છે. આને મળતી વાત “તિહાપ પુaતિદી” ગાથા ૪ ની વ્યાખ્યામાં અમે કહી દીધી છે. અહીં પણ શાસ્ત્રકાર મહારાજે ચૌદશ-પૂનમ ભેગાં થવાનું જણાવ્યું છે. જેઓ આ ગ્રન્થકારની અડધી વાત ઉપાડીને પૂર્વતિથિને ક્ષય કરી નાખવાનું અને ભેગી તિથિ કરાય તે ખોટી હોવાનું માને છે, તેઓએ આ શાસ્ત્રને જરા ફરીથી બરાબર અભ્યાસ કરવાની જરૂર છે, કેમકે આ શાસ્ત્રકારે પૂર્વતિથિને ક્ષય કરવાનું ઠરાવ્યું નથી, પરંતુ તિથિ ભેગી કરીને મૂખ્ય–ગૌણના ન્યાયે આરાધવાનું ઠરાવ્યું છે. તે અહીં ફરીથી પણ સાબીત કરેલું છે. એજ પ્રમાણે બે પુનમ આદિ હોય, ત્યારે તેની સમાપ્તિ બીજે દિવસે થતી હોવાથી તે દિવસે પુનમાદિ આરાધાય છે. ચૌદશ અને પૂનમ વચ્ચે પહેલી પુનમને ૭૬-મુકિત પ્રતમાં “બત પd “ક્ષો પૂર્વ વિદ્યા ” સ્મિા વિશે” એ વચમાં ત્રુટક જણાતો પાઠ છાપેલે છે, જ્યારે લિખિત પ્રતમાં આ ઠેકાણે “મત ga “થે પૂર્વ તિથિ कार्या' इति श्लोकः श्री उमास्वातिवाचककृत इति वृद्धवादः રસ ચાર્તામિ વિવસે” એ પૂરે પાઠ છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મી] ૧૮૩ એક દિવસ ખાલી રહે છે. એ બને દિવસે પહેલી તથા બીજી પુનમ તરીકે ઓળખાય છે. સંવત્સરીની ચોથ કે ચૌદશ આદિ તિથિને જે ક્ષય ન હોય કે વૃદ્ધિ પણ ન હોય, ત્યારે તે ઉદયતિથિ ગણાય છે. તે દિવસે તે જ તિથિ કહેવાય છે, તેની સમાપ્તિ પણ તેજ દિવસે થાય છે, એટલે તે જ દિવસે તે તિથિ આરાધવાની છે. આ ઉપરથી તમને સમજાશે કે-પાછળ અમો આ ગાથા જેવાની પરગચ્છીને અને તમને પણ જે ભલામણ કરી ગયા હતા તે વ્યાજબી હતી. તેઓ ચૌદશના ક્ષયે પુનમે ચૌદશ કરવાનું કહેતા હતા તે આ નિયમ મુજબ થઈ શકે નહિ, કારણ કે–પુનમે ચૌદશની ગંધ માત્ર નથી. તમે પુનમ-અમાસના ક્ષયે તેરસે ચૌદશ તેમજ ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજે ચોથ મનાવતા હતા તે પણ થઈ શકે નહિ. કારણ કે-તેરસે અને ત્રીજે ચૌદશ તથા ચોથને સામાન્ય ભેગ હોવા છતાં સમાપ્તિસૂચક ભેગ નથી, કેમકેબીજે દિવસે તે તિથિએ ઉદયમાં આવે છે. જે સમાપ્ત થઈ ગઈ હતી તે બીજે દિવસે ઉદયમાં આવતા નહિ. આજ કારણથી વૃદ્ધિમાં પહેલે દિવસે આ દિવસ તિથિને ભોગ માનીને તે આરાધવાનું પરવાદી જે માને છે તે અસત્ય છે, કેમકે–તે દિવસે તે તિથિ સંપૂર્ણ થતી નથી. અને પુનમ, અમાસ તથા પાંચમની વૃદ્ધિએ પહેલી પુનમ, અમાસ તથા પાંચમે ચૌદશ અને ચોથા આરાધવાનું તમે જે માને છે તે પણ અસત્ય છે, કેમકે–તે દિવસે તે તિથિઓની ગંધ પણ નથી. આને જ મળતી વાત ગાથા ૪ ની ટીકામાં પણ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ [તત્ત્વતરું અમે કહી ગયા છીએ. તમે સ્વયં વિચારે. શાસ્ત્રને આ સમ્યવાદ છે અને તેને અનુસરવું એજ શ્રી તપગચ્છની સમાચારી છે. પૂર્વ અને પૂર્વતર તિથિઓની ક્ષય-કૃદ્ધિ માનવી, ઉદય-સમાપ્તિવાળી તિથિઓને વિરાધવી, અને સમાપ્તિ રહિત તિથિને પ્રમાણે માનવી” એ મિથ્યાવાદ છે. તેને અનુસરવું તે શ્રી તપગચ્છની સમાચારી નથી પણ તેથી ભિન્ન અને અપ્રામાણિક વસ્તુ છે. એ પ્રમાણે ગાથાને અર્થ પુરે થયે ૧છા ગાથા ૧૮ મી લેકવ્યવહાર. ઉપલી ગાથામાં જે દિવસે તિથિ સમાપ્ત થતી હોય તે દિવસે તે તિથિ પ્રમાણ કરવાનું કહ્યું. આથી “તિથિની સમાપ્તિ પ્રમાણભૂત છે, પણ સમાપ્તિ વિનાને એકલો ઉદય અથવા સાદો ભેગ કે મિથ્યા આરોપ પ્રમાણભૂત નથી' એમ બતાવ્યું. એજ વિષય ઉપર લૌકિક દ્રષ્ટાંત જણાવવા માટે નીચેની ગાથા ફરમાવે છે– लोए वि अजं कजं, गंथप्पमुहं पि दीसए सव्वं । तं चेव जम्मि दिवसे, पुण्णं खलु होइ सपमाणं॥१८॥ (પ્ર.)-લોકમાં જે ગ્રન્થ પ્રમુખ કાર્યો દેખાય છે, તે સર્વે જે દિવસે સમાપ્ત કરવામાં આવ્યાં હોય તે જ દિવસ તે ગ્રન્થાદિ કાર્ય કર્યા તરીકે પ્રમાણ માનવામાં આવે છે. જેમકે અમુક સાલમાં, ૭૭–અહીં મુદ્રિતમાં “વાદદાત્તનિવાં નથી” એવો પાઠ આપેલો છે. લિખિતમાં “વિવાદોમદ” એ પ્રમાણે પાઠાન્તર છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૮ મો] ૧૮૫ અમુક માસમાં, અમુક દિવસે આ ગ્રન્થ કર્યાં અથવા લખ્યા.' જો કે તે દિવસે એક શ્લોક માત્ર કર્યાં હોય અથવા લખ્યા હોય તા પણ તેજ દિવસ પ્રમાણભૂત ઠરાવાય છે, કિન્તુ પૂર્વે આખા દિવસ શ્લોકા બનાવ્યા હાય છતાં તે દિવસ કહેવામાં આવતા નથી, તેમજ પુસ્તકના છેડે લખવામાં પણ આવતા નથી. આ બતાવી આપે છે કે–લેાકવ્યવહાર પણ સમાપ્તિ–લક્ષણ દિવસને માનવાના છે; માટેજ વૃદ્ધિતિથિમાં સમાપ્તિ ખીજે દિવસે રહેલી હાવાથી તે માનવામાં આવે છે, એવીજ રીતે ક્ષીણતિથિમાં પણ સમાપ્તિ પૂર્વતિથિને દિવસે થયેલી હાવાથી તે તિથિ તે દિવસે માનવામાં આવે છે. એક જ દિવસમાં એ તિથિની સમાપ્તિ હેાવાથી એય માની શકાય છે. જેમ લેાકમાં એક દિવસે એ કા` પૂરાં કર્યાં હાય, તે એમ કહેવાય છે કે- આજે મે એ કામ કર્યાં.’ એટલે એમાંથી એક કામને માટે જો દિવસ જણાવવા હાય તા પણ તેજ જણાવાય અને બન્ને માટે જો દિવસ જણાવવા હાય તા પણ તેજ જણાવાય. આવાં લેાકપ્રસિદ્ધ દ્રષ્ટાંતા તમે સ્વયં ×વિચારો. જો તમે અસમાપ્તિને દિવસે પણ તિથિ મનાવવા માટે સ્વ-મતિકલ્પનાથી તિથિના અવયવેશમાં ન્યૂનાધિકપણાની કલ્પનાએ કરશે, તા તમારે આજન્મપર્યંત વ્યાકુલ થવું પડશે-પાછલી ગાથાએમાં આપેલી અનેક દુસ્તર આપત્તિઓના ભાગ થવું પડશે. આ ગાથામાં આપેલા દ્રષ્ટાંતને જો વિચાર કરવામાં આવશે, તે એ તિથિ ભેગી જણાવનારાં પંચાંગા જ ખરાં શાસ્ત્રીય છે એ પુરેપુરૂં નિશ્ચિત થશે. અને ભેગી તિથિની આરાધના વિષે ખોટા સવાલા ઉઠાવવાની દુર્ભુદ્ધિ નહિ જ થશે. ૫૧૮૫ * "एवं क्षीणतिथावपि कार्यद्वयमद्य कृतवानहमित्यादयो द्रष्टान्ताः स्वयमूह्यः " (पृ. १३) Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ [ તવંતરે ગાથા ૧૯ મી મૃષાભાષણની સમજુતી. તિથિની વૃદ્ધિ હોય ત્યારે કેટલાક “પહેલે દિવસે તિથિપૂર્ણ છે પણ બીજે દિવસે નથી” એમ કહેવાને ઉતાવળા થાય છે, પણ તે તેમનું મૃષાભાષણ છે તે સમજાવવા માટે કહે છે – तं पुण असच्चवयणं, __जं भण्णइ अज पुण्णतिहिदिवसो। "जं णं पुरो वि दुगतिगघडिया, वटंति तीसे य ॥१९॥ (પ્ર.)-તિથિવૃદ્ધિમાં પ્રથમ દિવસે જે એમ કહેવું કે- આજે પૂર્ણ તિથિ છે” તે અસત્ય વચન છે, કારણ કે-બીજે દિવસે પણ તે તિથિની બે-ત્રણ ઘડીઓ પહોંચે છે. બે ઘડીઓ તેજ તિથિની શી રીતે ?” એમ જે પૂછતા હો તો અમે પાછળ જ ગાથા ૧૭ માં “તિથિનું અધિકપણું એટલે શું ? એક જ તિથિનું બે સૂર્યોદયને લાગવું તે? ” ઇત્યાદિ કથન કરી ગયા છીએ. તે શું તમારા ચિત્તમાં નથી આવ્યું ? આવ્યું છે તે ફરીથી પૂછો છો કેમ? “સ્પષ્ટ કરવા ૭૮-મુકિત પ્રતમાં “” પાઠ છાપેલો છે, પણ ટીકામાં “i શબ્દનો અર્થ વાક્યાલંકાર કર્યો છે તેથી એ પાઠ અશુદ્ધ થયો છે. લિખિત પ્રતમાં “ ' પાઠ છે, તે બરાબર છે, કેમકે–ટીકા સાથે તે સંગત થાય છે. તેથીજ અમે ” ને બદલે “it પાઠ રાખ્યો છે, શ્રીમાન સંશોધકે મૂલ અને ટીકા મેળવવાની જે તદી લીધી હોત, તે સંભવ છે કે- ' પાઠ છપાવતા પહેલાં તેઓ કદાચ વિચાર કરત. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ ગાથા ૧૯ મી] માટે’–એમ જો કહેતા હૈ। તે અમે એજ ગાથાના અર્થપ્રકાશનમાં સ્પષ્ટીકરણ પણ કર્યું છે, તથાપિ જરા ફરીથી કહીએ છીએ તે સાંભળેા. જે વખતે પહેલે દિવસે પહેલી તિથિ સાહ ઘડી પ્રમાણ હોય છે અને તે પછી બીજે દિવસે તેની તે જ ખીજી તિથિ એકાદિ અધિક ઘડી હોય છે, તે વખતે સાઠે ઘડી પ્રમાણુ વારલક્ષણ એક દિવસ તે પહેલી તિથિમાં પસાર થયેા, પણ બાકી રહેલી એકાદિ ઘડી ખીજે દિવસે ભેગવાય છે; એને વૃદ્ધિ કહેવામાં આવે છે. મૂળ તિથિથી કાષ્ઠ જુદી વસ્તુ વધતી નથી, કેમકે-તે વધેલા અંશ તે જ તિથિના બાકી રહેલા ભાગ છે. તે વિના આજે તિથિ પૂરી થઈ એમ શી રીતે કહી શકાય ? અસંખ્યાત પ્રદેશવાળા આ જીવાત્મામાંથી થોડા પ્રદેશે! આપણે આપણી કલ્પનાથી ખસેડી દઇએ, તેા શું તે વિના બાકીના પ્રદેશવાળા આત્મા વસંજ્ઞા પામી શકશે ? નહિ જ. આપણે લઈ લીધેલા પ્રદેશાને જો મેળવી દઈએ તે તે જીવસ જ્ઞા ખચિત મેળવી શકે છે. એ પ્રમાણે અહીં પણ વિચારા. કાંઈ શકા જેવું રહેશે નહિ પુનમ અને પાંચમના ક્ષયે તમે તેરસ અને ત્રીજે ચૌદશ અને ચેાથ મનાવે! તે પણ અસત્ય વચન છે. કેમકે તે દિવસે એ તિથિએ પૂર્ણ થઇ નથી. તેની ખાકી રહેલી ઘડીએ બીજે દિવસે ઉદયમાં આવે છે. તે વિના આજે ચૌદશ કે ચેાથ થઈ’ એમ તમારાથી કેમ જ કહી શકાય ? અલ્પ ગણાય કે ન ગણાય. ? તમે કદાચ એમ કહેશેા કે-‘અલ્પ હોવાથી અમે તેની વિવક્ષા કરતા નથી.’ તે તમારૂં આ કથન પણ અયેાગ્ય છે. કેમકે—એવી વિવક્ષા રાખવાથી સૂર્યોદય વખતે જ્યાં એકાદિ ઘડી તિથિ છે, ત્યાં આજે અમુક તિથિ છે,' એમ તમારાથી ખેલી શકાશે નહિ. આથી Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ [ તવતરે સર્વ લોકસિદ્ધ વ્યવહારને વિલેપ થશે અને બહુજ ગોટાળો થઈ જશે, જેનો ભાસ અમે પાછળ ગા. ૫ ની ટીકા વિગેરેમાં પણ કરાવી ગયા છીએ. ત્યારે “અલ્પ હોય તેની વિવક્ષા નહિ એ ન્યાય ક્યાં લગાડવાને ?" એમ જો તમે પૂછતા હે, તે અમે કહીએ છીએ કે-બલાબોલ જોઈને એ ન્યાય પ્રવર્તે છે. શેલડીના રસથી ભરેલા આખા ઘડામાં બે-ત્રણ પાણીનાં ટીપાં પડ્યાં હોય તો અલ્પ હોવાથી ગણાતાં નથી, કેમકે–તે નિર્બલ છે. પણ હલાહલ ઝેરના બે-ત્રણ બિંદુ પડયાં હોય તે અલ્પ હોવા છતાં તે ગણાય છે, કારણ કે તે બલવાન પ્રાણહર છે. આવાં અનેક દૃષ્ટાંત બુદ્ધિથી વિચારી શકાય તેવાં છે. માટે તિથિની પૂર્ણતા વિના તિથિને માનવી તે મૃષાભાષણ તથા મૃષા આચરણ છે. ll૧લા ગાથા-ર૦ મી માસી-ક્ષય હોય ત્યારે પણ ગુરૂકુલ સેવ્યા વિનાનો કેઈક બ્રાન્ત પુરૂષ એમ કહે છે કેમાસી-ચૌદશનો જ્યારે ક્ષય હોય ત્યારે શાસ્ત્ર પુનમ કહેલી હોવાથી તે મેટી છે પણ બીજી નથી, માટે તે દિવસે ચૌદશ કરવી!” તેની બ્રાતિ દૂર કરવા માટે બે ગાથાઓ કહે છે – चउमासपक्खिरं पुण, कयाइ जइ पडइ तत्थ पुव्वुव्व । सुत्तत्तं ति अ काउं, न पुण्णिमासी वि घेत्तव्वा ॥२०॥ ૭૯-મુદ્રિત પ્રતમાં “નૈનાવ યુ” પાઠ છે. લિખિતમાં ભાવ ચાચણી” એવો પાઠાન્તર છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ મી ] ૧૮૯ जं णं आणायरणा भंगो अणवत्थमाइणो दोसा। जेसि जुगप्पहाणा, सिरिकालिगसूरिणोऽभिमया॥ (પ્ર.)-જે કદાપિ ચૌમાસી-ચૌદશનો ક્ષય હોય, ત્યારે પણ પૂર્વે કહ્યું છે તે પ્રમાણે તેસે જ તેનું કૃત્ય કરવું, પણ સૂત્રમાં પુનમ ચોમાસ-પર્વ તરીકે કહી છે તેવી ભ્રાતિ સેવીને પૂર્ણિમા ગ્રહણ કરવી નહિ. એનું કારણ જણાવતા બીજી ગાથામાં કહે છે-“કારણ કે શ્રી કાલિકસૂરિ મહારાજા યુગપ્રધાન તરીકે જેઓને અભિમત છે, તે આજ્ઞાતત્પર આત્માઓને માટે તો પૂર્ણિમાએ ક્ષીણચૌદશનું કૃત્ય સ્વીકારવાથી આજ્ઞા અને આચરણે બન્નેનો ભંગ થાય છે તથા અનવસ્થા અને પ્રામાણિક પર્ષદામાંથી પિતાનો બહિષ્કાર આદિ અનેક દોષ આવે છે, આથી શાસ્ત્રકારે પુનઃ એજ સિદ્ધ કર્યું કે-હરકેઈ પર્વતિથિને ક્ષય આવી શકે છે, એ જ રીતે વૃદ્ધિ પણ આવી શકે છે. ક્ષય આવ્યો હોય ત્યારે પૂર્વતિથિ જ ગ્રહણ કરાય, પણું જેમાં એ તિથિ ન હોય તે તે ગ્રહણ કરાય જ નહિ. એજ પ્રમાણે વૃદ્ધિમાં ઉત્તરતિથિ જ ગ્રહણ કરાય, પરંતુ બદલે બીજી કઈ તિથિની વૃદ્ધિ કરીને ઔદયિક તિથિને ભંગ કરી શકાય નહિ. સૂત્રમાં પુનમે માસી અને પાંચમે સંવત્સરી કહેલી હોવા છતાં, સૂત્રાનુસારી આચરણથી ચૌદશે ચેમાસી અને એથે સંવત્સરી નિયત થઈ ત્યારથી પુનમ અને પાંચમ ચૌદશ અને ચેથ કરતાં મોટી તિથિ નથી પણ નાની જ છે. અને એથી જ એને પણ જ્યારે ક્ષય હોય ત્યારે તેને ચૌદશ અને ચોથા ભેગો સમાવવામાં આવે છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ [ તત્ત્વતર ઉપર શ્રી કાલિકાચાર્ય મહારાજને માનનારા માટે દોષ જણાવ્યા. શું બીજાને નહિ ? બીજાને પણ દોષા તા થાય છૅ જ. પરંતુ કાળામાં જેમ ડાધ ગણાય નહિ, તેમ તેએ પાતાના આત્માથી જ દુષિત હેાવાને લીધે તે ગણાતા નથી. વાદીની શકાના ઉત્તર ૧૯૦ વાદી શંકા કરે છે –‘ કાલિકરિ મહારાજના વચનથી ચૌદશે અને આગમના વચનથી પુનમે પણ ચેામ.સી કરવી ચાગ્ય છે, તેરસે તે એકક રીતે યાગ્ય નથી, છતાં ચૌદશના ક્ષયે તેરસે તમે ચેામાસી કરશે, તે આજ્ઞા અને આચરણા બન્નેના આધ તમને આવશે પણ અમાને નહિ આવે’ ૮૦ સિદ્ધાંતી સમાધાન આપે છે કે અહા ! પાછળ આટલું બધું સમજાવ્યું ત્યારે કાન મ્હેરા કર્યાં હતા ? કે જેથી હજી પણ તમે તેરસને તેરસ કહેા છેા ? અથવા તો “ મૂર્ખ જનને કહેવું તે જંગલમાં રૂદન કર્યાં ખરાખર છે, મૃતશરીરની સેવા કર્યાં બરાબર છે, શ્વાનપુને નમાવવા બરાબર છે, મ્હેરાને કાનમાં મંત્ર સ ંભળાવવા બરાબર છે, પત્થરમાં કમલ ઉગાડવા સમાન છે, ખારી જમીનમાં ધણું વરસવા સમાન છે, તેમજ આંધળાના મુખના શ્રૃંગાર કરવા સમાન છે.” કવિએ કરેલું એ કાવ્ય ખરાબર જણાય છે. નહિ તેા પૂર્વ ગાથા ૪ માં અદ્દે નર્તૢ વિ...' ગાથાના વ્યાખ્યાનમાં “ એક દિવસે એ તિથિ સમાપ્ત થઇ હોય, ત્યારે મૂખ્ય-ગૌણુના નિયમ પ્રમાણે તે દિવસે મૂખ્ય તિથિના વ્યવહાર કરાય છે ” એ ખૂલાસો કરી ગયા છતાં યાદ ન રાખેા તે બનવા યેાગ્ય નથી. 66 . ८० - यद्वा - "अरण्यरुदनं कृतं शवशरीरमुद्वर्तितं श्वपुच्छमवनामितं बधिरकर्णजापः कृतः । स्थले कमलरोपणं सुचिरमूषरे वर्षणं तदन्धमुखमण्डनं यदबुधजने भाषणम् " ॥ (पृ.१५) Page #214 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૧ મી] ૧૯૧ ૧૧ ૪ ૧૧ - ૧ , , , , , , , - - - - - - - - * * * * * * * એજ પ્રમાણે જેઓ આજે એમ કહે છે કે–આગમથી પહેલાં તે પાંચમે સંવત્સરી હતી ને? તે પાંચમની વૃદ્ધિએ ત્રીજ–ચેથની વૃદ્ધિ કરતાં કદાચ પહેલી પાંચમના દિવસે સંવત્સરી થઈ જાય તે શું હરત છે?” તેઓને પણ ઉપર કહ્યા પ્રમાણે આજ્ઞા અને આચરણ બન્નેના ભંગને દેષ લાગે છે. શી રીતે એ બન્નેનું વિરાધકપણું આવે તે ગ્રન્થકાર આગળ જ બતાવે છે– જો તમે કદાચ એમ કહે કે-“ક્ષણિતિથિ હોય ત્યારે પૂર્વની ગ્રહણ કરવી” એ નિયમ તમે જે બતાવ્યો છે તેને અમે એ જ પ્રમાણે માનીશું, પણ ચોમાસ-ચૌદશને ક્ષય હોય ત્યારે ફક્ત આગળની પુનમ-તિથિ લઈશું તે શું હરત છે? આજ્ઞા અને આચરણા. એના જવાબમાં અમે એમ કહીએ છીએ કે– તો તમે સર્વકાળ પુનમની ચેમાસી કેમ કરતા નથી ? શ્રી કાલિકસૂરિ મહારાજના વચનથી નહિ કરતા હોવાનું જે તમે કહો તે અમે તમને પુછીએ છીએ કે શ્રી કાલિકસૂરિજીનું વચન અને ભગવાનનું વચન બને તુલ્ય છે કે જૂનાાધક છે.” જે તુલ્ય જ હોય તે આગમમાં છે, માટે હમેશાં પુનમે જ માસી કરે. શ્રી કાલિકસૂરિજીના વચન પ્રમાણે ક્ષય ન હોય ત્યારે વળી ચૌદશે કરવાની તમારે કાંઈ જરૂર નથી. જે ભગવસ્ત્રવચનથી શ્રી કાલિકસૂરિજીના વચનને ન્યૂત કહે તે પણ તમને એજ દેષ આવશે. હવે જે અધિક કહે તે અધિકપણું તમે “પ્રવચન અનુસારે કહે છે કે તમારો મતિકલ્પનાનુસારે કહે છે ?” જે તમારી મતિકલ્પનાનુસાર જ કહેતા હોય તે તેની કશી કિંમત જ નથી. જે પ્રવચનને અનુસારે કહેતા હોય તો તે ઔત્સર્ગિક વચનની અપેક્ષાએ આપવાદિ વચન હોવાથી અમારું Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ [ તવતર૦, જ કહેવું સિદ્ધ થયું “ઉત્સર્ગ કરતાં અપવાદ બળવાન છે ”-એ ન્યાય અહીં આગળ લાગુ પડી શકે છે, કારણ કે-શ્રી કાલિકરિ મહારાજની આચરણાથી સિદ્ધ થયેલી ચોથની સંવત્સરી અને ચૌદશની ચોમાસીને, જે પાછી પાંચમ તથા પુનમે કરવામાં આવે તે ભૂલ સૂત્રનો જ વિરોધ આવે છે. માટે જ તેમના વચન પ્રમાણે નહિ વર્તવાથી આજ્ઞા અને આચરણ બનેની વિરાધનાનો દેશ તમને આવે છે. ક્ષીણ થવું એટલે? વળી અમે તમને બીજું પુછીએ છીએ કે– તિથિનું ક્ષીણ થવું એટલે શું? પિતાનું સ્વરૂપ જ નહિ પામવું તે, કે સ્વરૂપ પામ્યા છતાં સૂર્યોદયમાં નહિ આવવું તે, કે સૂર્યોદયને પામ્યા વિના સમાપ્ત થવું તે, કે પૂર્વસૂર્યોદયને નહિ પામીને ઉત્તરસૂર્યોદયને પણ નહિ પામવું તે ?” જો તમે પ્રથમ વિકલ્પ પ્રમાણે ઉત્તર આપશે કે તિથિનું ક્ષીણ થવું એટલે પિતાનું સ્વરૂપ જ નહિ પામવું તે, તો અસંભવ હોવાથી તમારે ઉત્તર અયોગ્ય છે. ગગનકુલની માફક સ્વ-સ્વરૂપને નહિ પામેલી તિથિ કઈ દિવસ ગણનામાં આવી શકતી જ નથી. ક્ષીણતિથિ પણ ગણાય છે તે ખરી જ. તેથી તે સ્વ-સ્વરૂપ પામેલી છે પણ ન પામી હોય તેવું નથી. હવે શબ્દથી જુદા જુદા છતાં અર્થથી એકસરખા એવા બાકીના ત્રણ વિકલ્પ સ્વીકારીને, જે તમે ઉત્તર આપે તો તે પ્રમાણે ક્ષીણતિથિનું સત્ત્વ તો સિદ્ધ થઈ જ ચુકયું. હવે પ્રશ્ન એ રહે છે કે તેની સ્થિતિ પૂર્વ તિથિમાં છે કે ઉત્તરતિથિમાં ?” જે પૂર્વતિથિમાં માને, તો તમને માન્ય એવી તે તિથિને છોડીને ક્ષીણતિથિ પ્રસંગે ઉત્તરતિથિને લેવા શું કામ વ્યવસાય કરે છે ? જગતમાં અંધપુરૂષ પણ પિતાની ઈષ્ટ વસ્તુ છોડી દઈને તેની બુદ્ધિથી બીજી વસ્તુને ગ્રહણ કરવા માટે ઘેલે થતું નથી. જો તમે એમ કહો કે-“ક્ષીણતિથિનું સત્ત્વ ઉત્ત Page #216 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૧ મી ] ૧૯૩ " રતિથિમાં છે,' તેા તમારૂં આ કહેવું તદ્દન અસંભવિત છે તે તમે પણ જાણેા છે. નહિ તેા ટીપણુ જૂએ, અથવા તેના જાણકારને પુછેા પછી પેાતાની શુદ્ધબુદ્ધિથી વિચારીને હવે પુનમને દિવસે ચામાસી નહિ માનવી ' એવું અમારૂં યુક્તિયુક્ત વચન તમારે સ્વીકારવું. નહિ તે ઉપર બતાવ્યા પ્રમાણે પ્રવચન અને આચરણા બન્નેના ભૃંગની આપત્તિ તમને આવશે. તમારા જે મિત્રા આજે પુનમ આદિની ક્ષયવૃદ્ધિએ તેરસ આદિની ક્ષયવૃદ્ધિ માનીને ચૌદશ ચાથ વરાધે છે, તેમને પણ ગ્રન્થકારશ્રીનું ઉપલુ કથન બરાબર બંધ બેસે છે. તેઓશ્રીની સલાહ સ્વીકારીને તેઓ પણ વિરાધનાના દોષમાંથી બચી જાય એવી અમારી આંતરિક અભિલાષા છે. સમાચારોની કહેવાતી ગાથા વિષે. . આ ઠેકાણે શ્રી કુલમંડનસૂરિજીની સમાચારીના નામે એક ગાથા હાલમાં જે આગળ કરાય છે, તેને પણ વિચાર કરી લેવા અસ્થાને નથી. તે ગાથા નીચે કુટનેટમાં આપી છે. એ હેવા માગે છે કે “આષાઢ, કાર્તિક અને ફાગણ ત્રણ ચામાસી પુનમના ક્ષય હાય, ત્યારે તેરસના ક્ષય કરવા એવું શ્રી વીતરાગ ભગવાને કહ્યું છે.' હવે આ ગાથા મૂળ પ્રતમાંથી મળી આવી ડેાય તેવું હજી સુધી અમે જોઈ શકયા નથી. પાછળ દર્શાવેલ તેર બેસણાના ८१-" असाढकत्तीफगुणमासाण जा य पुन्निमा हुति । तास क्षयं तेरसी इय भणियं वियरागेहिं ॥ १॥" ( तेर बेसનાનું પાનું.) Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ [ તત્ત્વતર પાનામાં આ ગાથા ઉપરાકત સમાચારીના નામે ટાંકવામાં આવી છે. ગાથા વાંચતાં જ આપણને દેખાઈ આવે તેમ છે કે–તે કેટલી બધી અશુદ્ધ છે. એવાં પાનાં કેટલેક ઠેકાણે હાથ આવે છે, પણ એક મુનિરાજે તે “તે જાલી દસ્તાવેજ છે” એમ સ્પષ્ટ જાહેર કર્યું છે. પાછળ આપણે જોઈ ગયા છીએ તેમ બીજા એક આગેવાન વાદીને પણ “તે શાસ્ત્રવિરૂદ્ધ ાવા સાથે અસંબદ્ધ અને અનિયત છે' એથી માની શકાય તેવું નથી, એમ જણાવવુ પડયું છે, છતાં આપણે એ ગાથાથી વસ્તુના વિચાર કરીએ તે જાણાશે કે-તે કેવલ શાસ્ત્રવિરૂદ્ધજ છે. શ્રી કુલમ’ડનસૂરિજી જેવા શ્રી તપગચ્છના એક પ્રામાણિક આચાય આવી ગાથાને લેખ ક્દી કરેજ નહિ’–એવુ તેએશ્રીના બનાવેલે। શ્રી દ્ધ વિચારામૃત સંગ્રહ” નામના ગ્રન્થ જોનાર સૌ કાઇને લાગ્યા વિના રહેશે નહિ. એ ગ્રન્થમાં તેઓશ્રીએ ચૌદશે જ ચામાસીનું સમર્થન કર્યુ છે, અને આ ગ્રન્થકાર કે જેઓ ઉ. શ્રી ધસાગર ગણિજી છે, તે આ ગ્રન્થમાં મૂખ્યતયા તેમનુ' આલખન રાખીને ચાલ્યા છે એવુ' મુદ્રિત ગ્રન્થના પ્રસ્તાવકે પ્રસિદ્ધપણ કર્યુ છે. તેઓ પણ ચૌદશે જ ચામાસીનું સમન કરે છે અને પૂનમે કરનારાએનું ખંડન કરે છે તે આપણે ઉપર જ જોઈ આવ્યા છીએ. ક્ષીતિથિ એટલે શું ? એમ પૂછીને, આ ટીકામાં ગ્રન્થકારશ્રીએ જે વિકલ્પા ઉઠાવ્યા છે તેનુ હાર્દ જ એ છે કે–ચામાસી ચૌદશને પણ ક્ષય થયા હોય ત્યારે તે ચૌદશ જેમાં હાય તે દિવસે ચામાસી થાય, પણ જ્યાં ચૌદશ હોય નહિ ત્યાં તેનું કાર્યં કદાપિ થઈ શકે નહિ. આ મૂળ વસ્તુના Page #218 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૧ મો]. ૧૫ આધારે ક્ષીણચતુર્દશીએ પૂનમે ચોમાસી માનનારને પણ આપત્તિઓ આપવામાં આવી છે. જે અહીં પૂનમ અને પાંચમના યે તેરસે અને ત્રીજે ચૌદશ અને ચોથ કરવી સમાચારીની દ્રષ્ટિએ શાસ્ત્રકારને ઈષ્ટ હોત, તે શાસકાર આ ખંડન કદી કરી શકત નહિ, કેમકે -ચૌદશ જેવી પૂનમને દિવસે નથી તેવી તેરસને દિવસે પણ નથી જ, કારણ કેચૌદશની સમાપ્તિ બીજે દિવસે થાય છે અને સમાપ્તિ વિના તે દિવસે તે તિથિ છે એવું માની શકાય જ નહિ, એ સિદ્ધાંત પાછળ ગાથા ૧૭ માં સાબીત કર્યો છે. આ બતાવી આપે છે કે–પાછલ ગાથા પાંચમાં જેમ કહ્યું હતું તેમ ત્રણ માસી-પૂનમેને ક્ષય આવે, ત્યારે પણ તેને ક્ષય ચૌદશમાંજ માન્ય રખાય છે અને રખાતો હતો. તેથી સમાચારીને નામે કહેવાતી ઉપલી ગાથા સાવ બનાવટી સાબીત થાય છે. એ ગાથામાં તે જ્યારે ત્રણ માસીપૂનમના ક્ષયને અંગે હકીકત છે, ત્યારે આજકાલ તે બધી પૂનમ, બધી અમાસ અને હવે વધારામાં ભાદરવા સુદ પાંચમને ક્ષય હોય ત્યારે અને વૃદ્ધિ હોય ત્યારે પણ પૂર્વ તેમજ પૂર્વતર તિથિની ક્ષયવૃદ્ધિ માનીને, ચૌદશ તથા ચોથ જે દિવસે ન હોય તે દિવસે કરવાનું કહેવાય છે. તે તેના કરતાં પણ વધુ બેટું–બનાવટી છે, એ સુજ્ઞ વાચકો સ્વયં વિચારી શકે તેમ છે. તિથિહાનિ વૃદ્ધિ વિચારને વિચાર! આ જ પ્રમાણે પુનમની વૃદ્ધિ હોય ત્યારે તેરસની વૃદ્ધિ કરવા માટે શ્રી વિજયદેવસૂરગચ્છના મતપત્રક તરીકે Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ [તત્વતરું જે “તિથિ હાની વૃદ્ધિ વિચાર” નામના પિમ્ફલેટને આધાર અપાય છે તે પણ અસત્ય છે. કેમકે એ પાનાને કર્તા કોણ છે કિંવા તે કયા ગચ્છને છે તેમજ તે દેવસૂર ગચ્છવાળાએનું મત પત્રક હેય તે તેમાં કશે જ ઉલ્લેખ નથી. જ્યારે આજના કેટલાકે શ્રી હીર પ્રશ્નના પુનમ ક્ષયના પાઠ ઉપરથી તેરસને ક્ષય સાબિત કરવા મથે છે. ત્યારે આ પાનામાં એક પાઠ ઉપરથી પુનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ જણાવવામાં આવી છે. આ પાનાને મત પત્રક તરીકે છપાવી હરખાઈ જનારાઓને અમે જણાવીશું કે જે એના આધાર પ્રમાણે તમારે વૃદ્ધિ માનવી હોય તે તમારાથી ક્ષય માની શકાશે નહિ, અને ક્ષય માન હેય તે વૃદ્ધિ માની શકાશે નહિ, કેમકે એકજ પાઠ ક્ષયમાં પ્રમાણ માનેલે વૃદ્ધિમાં કામ નહિ લાગે અને વૃદ્ધિમાં માનેલે ક્ષયમાં કામ નહિ લાગે. વાસ્તવિક રીતે પુનમની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષય વૃદ્ધિમાં કોઈ પણ શાસ્ત્ર પ્રમાણ છેજ નહિ, એથી આ બંને વાતે ખોટી જ છે. એ નેંધવા જેવું છે કે એ પાનામાં એટલું તે ચેકનું જ લખ્યું છે કે “પ્રથમ પૂર્ણિમાં ત્યરા દ્વિતીયાં પૂfમાં મ–ભાવાર્થ-જે પુનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવી તને ઠીક ન લાગે તે પહેલી પુનમ છેડીને બીજી પુનમ સ્વીકાર, પરંતુ એકમની વૃદ્ધિ ન કર.” આથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે પુનમની વૃદ્ધિએ એકમની વૃદ્ધિ માનનારનું આ ખંડન છે. પરંતુ બે પુનમે માનીને પહેલી છેડી દેનાર અને બીજી સ્વીકારનારનું આ ખંડન નથી. તેમ કરવા માટે તે Page #220 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૧ મી] ઉલટી ભલામણુ જ કરવામાં આવી છે, કેમકે તેરસની વૃદ્ધિ માનવા કરતાં બે પુનમે રાખવી એ જ શાસ્ત્ર સિદ્ધ વસ્તુ છે શા માટે તેરસની વૃદ્ધિ માનનારાઓની આખે આ નથી દેખાયું ? કહેવું જ પડશે કે બેટે મતાગ્રહ. આ સિવાય એ પાનામાં ઉદય તિથિ ન માનનારને આજ્ઞાભંગ આદિ દોષે પણ બતાવવામાં આવેલા જ છે. સંપાદકનું ડહાપણુ. આજના મતાગ્રહીઓ પોતાના દુરાગ્રહને પિષવા માટે પારકા માં પણ ક્યાં સુધીની ઘાલમેલ કરે છે, તેને એક સારા જે નમુને આ પાનાના સંપાદકે પૂરે પાડો છે. એ પાનામાં લખ્યું છે કે–“તિથીનાં વૃદ્ધિવ ન મસિ” ભાવાર્થ-જૈન ટિપણામાં પર્વ તિથિની વૃદ્ધિ થતી નથી સંપાદકે એમાંથી “પર્વ' શબ્દને ઉડાવી મોટા કાટખુણામાં [ 1 નાખી દીધા છે કેમકે સંપાદકને મત કોઈ પણ તિથિની વૃદ્ધિ ન થાય એવે છે! છે આમાં કંઈ સત્યની પરવા? કિંવા છે આમાં જરાયે શાસ્ત્રને પ્રેમ? મતભેદ હોય છતાં ડાહ્યા મનુષ્યનું એ કર્તવ્ય નથી કે તેમણે પિતાને કદાગ્રહ છે માટે સત્યને ઢાંકી દેવું, પણ સરળતાથી સત્ય જણાય તે સ્વીકારવા માટે હમેશાં ઉદાર મનવાળા બનવું જોઈએ. જૈનશાસ્ત્રના નિયમ પ્રમાણે તે સૂર્ય માસની અપે. ક્ષાએ જ્યાં તિથિ માત્રની વૃદ્ધિ થઈ જ શકે છે ત્યાં તિથિની કે પર્વ તિથિની વૃદ્ધિ થાય નહિ' એમ કહેવું એ સત્યથી વેગળું જ છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ , , , , , , , , , , * ૧૯૮ [ તવતરું એ પાનામાં “ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ હોય ત્યારે ત્રીજની વૃદ્ધિ કરવી એવું કયાંય લખ્યું નથી છતાં એના ભાષાંતરમાં સંપાદકે પાછળથી એ પણ લખી દેવાનું સાહસ કર્યું છે કે–“ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિએ ભાદરવા સુદ ત્રીજની વૃદ્ધિ કરવી!” આ કેવળ તે ઉતાવળા સંપાદકની શાસ્ત્રનિરપેક્ષ મતિ કલ્પનાનું એક ઘરતમ પરિણામ છે, આ ઉપરથી સુજ્ઞ વાચકે સમજી શકશે કે સ્વાર્થિ મતાગ્રહીઓ પિતાના દુરાગ્રહને ટકાવવા માટે સાહિત્યને પણ કેટલું વિકૃત કરે છે, એવી વસ્તુઓ ઉપર વજન આપતા પહેલાં કેઈપણ સત્ય પ્રેમીનું દીલ જે આંચકો ખાય છે તેમાં લેશ માત્ર નવાઈ પામવા જેવું નથી. તિથિનું કાર્ય તે જ્યાં હોય ત્યાંજ કરે શ્રી જિનવલ્લભે પૌષધવિધિ પ્રકરણમાં પફિખચોમાસી વિગેરે તેના દિવસે જ થવાં જોઈએ એમ કહ્યું છે તે શ્રી શાસ્ત્રકાર પાછળ ગાથા પાંચમીમાં જણાવી ગયા છે. એ વસ્તુ સિદ્ધાંત સાથે મળતી હોવાથી વાદીને પુનઃ તેવી જ ભલામણ કરતા કહે છે કે ચૌદશ વિના માસી-પડિકમણું ન કરવું એ વચન પૌષધવિધિ પ્રકરણમાં પણ સ્પષ્ટ કહેલું છે. માટે જે તિથિનું તમારે કાર્ય કરવું હોય તે તિથિની સમાપ્તિ જે દિવસમાં હોય તે દિવસે જ કરે, પણ તિથિ વિના બીજે દિવસે ન કરે. શ્રી કાલિકાચાર્ય મહારાજનું યુગપ્રધાનપણું શ્રી ચૂર્ણિકારાદિ શાસ્ત્રકારોએ સ્પષ્ટ કહેલું જ છે, તે અમે આગળ દેખાડીશું પણ ખરા. ઈતિ ગાથાર્થ છે ૨૦-૨૧ છે Page #222 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૨ મી ] ગાથા ૨૨ મી માસવૃદ્ધિ - હવે વૃદ્ધિના પ્રસંગે કરીને આવેલ માસવૃદ્ધિમાં પણ શું કરવું? તે જ કહે છેमासस्स वि वुड्डीए, मासो पमाण नो भणिओ। लोउत्तरम्मि लोइयपहम्मि न पह नपुंस ति॥२२॥ (પ્ર.)-જૈનશાસ્ત્રને અનુસાર પોષ તથા અષાઢ માસની અને લૌકિક શાસ્ત્રને અનુસારે ચિત્રાદિ કોઈ પણ માસની વૃદ્ધિ થઈ હોવ, ત્યારે લૌકિકલકત્તર માર્ગમાં પણ પ્રથમ માસ પ્રમાણભૂત ગણાતા નથી, કારણ કે-તે “નપુંસક હોવાથી અસમર્થ છે. રત્નશ નામના જ્યોતિષ શાસ્ત્રમાં કહ્યું છે કે –“પંડિતપુરૂષોએ યાત્રા, વિવાહ, અલંકાર આદિ બીજાં પણ શુભ કાર્યો નપુંસક માસમાં નહિ કરવાં.” લૌકિક શાસ્ત્રોમાં દિવાળી–અક્ષયતૃતીયાદિ પ્રસંગે પ્રથમ માસને નકામે ગણીને બીજા માસમાં જ તે કાર્યો કરાય છે. લોકોત્તરમાં ચોમાસી, સંવત્સરી, પિરિષીપ્રમાણ, અયનપ્રમાણ, શ્રી જિનેશ્વર મહારાજના જન્મકલ્યાણકાદિ, વૃદ્ધ વાસના નવ વિભાગે ક્ષેત્રકલ્પનાદિ કાર્યોમાં અધિક માસ નથી ગણાતો, કારણ કે-તે કાલચૂલા ગણાય છે. શ્રી નિશીથ તથા શ્રી દશવૈકાલિકવૃત્તિમાં કહ્યું છે કે- વ્યાદિ ८२-" यात्राविवाहमण्डनमन्यान्यपि शोभनानि कार्याणि । परिहर्त्तव्यानि बुधैः, सर्वाणि नपुंसके मासे ॥'(पृ.१७) ૮૩–“તથા નિરીએ વૈશાસ્ટિવૃત્ત ૪-“ચૂંટાવાતુંविध्यं द्रव्यादिभेदात् , तत्र द्रव्यचूला ताम्रचूडचूलादिः, क्षेत्रचूला मेरोश्चत्वारिंशद्योजनप्रमाणा चूलिका, कालचूला युगतृतीयपञ्चमयोर्वर्षयोरधिकमासः, भावचला तु दशवैकालिकस्य રિદિયમુ” (પૃ. ૨૭) Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦. [ તવતરે ભેદથી ચૂલાઓ ચાર પ્રકારની છે. કુકડાના માથે રહેલી ચૂલા વિગેરે દ્રવ્યચૂલા કહેવાય છે. મેરૂપર્વતની ચાલીશ એજન-પ્રમાણ ચૂલા ક્ષેત્રચુલા કહેવાય છે. એક યુગમાં ત્રીજા-પાંચમા વર્ષમાં જે અધિક માસ આવે તે કાલચૂલા ગણાય, અને શ્રી દશવૈકાલિકની બે ચૂલાઓ ભાવચૂલા કહેવાય.” આ ચૂલાઓનું પ્રમાણ ચૂલાવાળા પદાર્થથી કાંઈ જુદું ગણવામાં આવતું નથી. જેમ લાખ જેજન પ્રમાણ મેરૂ પર્વતના પ્રમાણથી તેની ચૂલાનું પ્રમાણ જુદું કહેવામાં આવતું નથી તેમ. આ ઉપરથી નિશ્ચિત થાય છે કે-માસની વૃદ્ધિ પણ શ્રી જૈનશાસ્ત્રકારોને માન્ય છે. તેમાં પ્રથમ માસ અધિક તરીકે ગણાઈ નિરૂપયેગી રહે છે. બીજે માસ પ્રમાણભૂત ગણાય છે. તે જ પ્રમાણે કઈ પણ પર્વતિથિની વૃદ્ધિ થઈ શકે છે. તેમાં પહેલી તિથિ ખાલી રહે છે. એને જ ફિલ્થ કહેવાય છે, બીજી તિથિ પ્રમાણભૂત થાય છે. તે જ દિવસે તે પર્વનું આરાધન કરાય છે. આ નિયમ પ્રમાણે માસવૃદ્ધિ માનનારાઓએ તિથિવૃદ્ધિ પણ માનવી જોઈએ અને તેને બદલે પૂર્વ તેમ જ પૂર્વતર તિથિની વૃદ્ધિ નહિ જ કરવી જોઈએ. મારા ગાથા ૨૩ મી : લૈકિકમાં અધિક માસની અપ્રમાણતા. પૂર્વે કહેલી વસ્તુને સૂત્રમાં જ દેખાડવાની ઈચ્છા રાખતા શાસ્ત્રકાર પ્રથમ લૌકિક ઉદાહરણને સચવનારી ગાથા કહે છેलोए पमाणचिंताकरणे दीवुच्छवम्मि भूदोहे। चिंतिज्जइ नोअहिओ अक्खयतइयाइपव्वेसु॥२३॥ Page #224 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૪-૨૫ મી] ૨૦૧ (પ્ર)-લામાં “એક દિવાલી આદિથી બીજી દિવાલી આદિ કેટલા દિવસે થાય છે એવા પ્રકારનું પ્રમાણ વિચારતી વખતે દિવાળી ભૂમિદહ, અક્ષયતૃતીયાદિ પર્વોમાં અધિક માસ ગ્રહણ કરવામાં આવતો નથી. ર૩ ગાથા ૨૪-૨૫ મી લોકેત્તરમાં અધિક માસની અપ્રમાણતા. હવે લોકોત્તર ઉદાહરણને સૂચવનારી બે ગાથાઓ ફરમાવે છેलोकोत्तर अट्ठाहियकल्लाणग चाउमासवासेसु । आसाढे दुपयाई, दाहिणअयणाइमासेसु ॥२४॥ वुड्डावासठियाणं, नवखित्तविभागकरणमाईसु । विहलो अहिओ मासो, गिहिणायं चेव मोत्तूणं॥२५ (પ્ર.)-શ્રી જિનપ્રવચનમાં પર્યુષણાદિ પર્વ સંબંધી અઠ્ઠાઈઓ, જિનજન્માદિ કલ્યાણ, ચોમાસીઆ, સંવત્સરી પર્વ, પિરિષી આદિ પ્રમાણ માટે જણાવેલ આષાઢાદિ માસમાં છાયા, તેનું પ્રમાણ, દક્ષિણાયન, તેનું પ્રમાણ, ઉત્તરાયન, તેનું પ્રમાણ, તેમજ વૃદ્ધવાસ રહેલ સાધુને ક્ષેત્રના જે નવ વિભાગો કરવા તે, ઈત્યાદિ સર્વમાં અધિક માસ નિષ્ફળ ગણ્યો છે. આ સંબંધી યુક્તિ અમે આગળ જણાવીશું. આ પ્રમાણે ઉત્સર્ગનું નિરૂપણ કરીને હવે અપવાદનું નિરૂપણ કરતાં જણાવે છે કે- સાધુ ચોમાસું રહ્યાનું ગૃહસ્થને જણાવે તે વિધિમાં અધિક માસ ગણાય પણ છે. અર્થાત તેને છોડીને બાકી ઉપર ગણવેલાં કાર્યાદિકમાં તે નથી ગણતો માર૪-૨૫ ગાથા ૨૬ મીઃ અપવાદ ગ્રન્થ. ઉપર ૨૫ મી ગાથાના છેલ્લા ભાગમાં જે અપવાદ કહ્યો તેને પ્રમાણ ઠરાવનાર ગ્રન્થ જણાવવા માટે નીચેની ગાથા કહે છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ [ તવતરે - પ્રમાણે થી એક મહિના જ માસ ગ જ અતરની तइयम्मि अ उद्देसे, जं भणिअं वुड्डकप्पचुण्णीए। दसमम्मि य उद्देसे, निसीहचुण्णीइ तह भणियं॥२६॥ (પ્ર)-બ૯૫ િત્રીજા ઉદ્દેશામાં કહ્યું છે કે “જ્યારે અધિક માસ પડ્યો હોય ત્યારે વીસ રાત્રી-દિવસ સુધી ગૃહસ્થને ન જણાવે. કેમ ? અહીં અધિક માસ ગણી લેવાય છે. તે વીસની સાથે મેળવતાં એક મહિને અને વીસ દિવસ કહેવાય છે.” એજ પ્રમાણે શ્રી નિશીથચૂર્ણિ દશમા ઉદ્દેશામાં પણ કહ્યું છે કે અભિવર્ધિત વર્ષમાં એક મહિને ગ્રીષ્મઋતુમાં ગયો છે, તે કારણથી બાકી વીસ દિવસ સુધી અનભિગ્રહિત કરે.” આ પ્રમાણે બને શાસ્ત્રકારોએ અવિકાસને ફક્ત ઉપરોક્ત વિધિમાં પ્રમાણ ગણાવ્યો છે. તે શિવાય બીજા કોઈ પણ કાર્યમાં તેને ખાસ પ્રમાણભૂત ગણાવ્યું હોય તેમ જણાતું નથી. અતિપ્રસંગનું નિવારણ. આથી તમારે “આ પ્રમાણે જે અધિક માસ અપ્રમાણ હોય, તે પછી તે માસમાં આવતા દેવસિક અને પાક્ષિક અનુદાન માટે પણ તે અનુપયોગી જ ગણશે” એ અતિપ્રસંગ નહિ ઉપજાવવો; કારણ કે–પોતાની કલમર્યાદામાં પડેલાં નિયત અનુષ્ઠાને માટે તે ८४-"जइ अहिमासओ पडिओ तो वीसईरायं गिहिनायं न कज्जई, किं कारणं ? इत्थ अहिमासओ चेव मासो गणिज्जति, सो वीसाए समं सवीसतिराओ मासो भण्णति चेव।" શિલ્પ શૂ. . રૂ” (પૃ. ૨૨) ८५-" जम्हा अभिवडिअवरिसे गिम्हे चेव सो मासो अतिक्कतो तम्हा वीस दिणा अणभिग्गहियं कीरइ । निशीथ જૂ. ૩. ૨૦” (પૃ. ૨૨) Page #226 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૬ મી ] ૨૦૩ નિરૂપયેગી થઈ શકતો નથી. લોકમાં પણ વિવાહાદિ કાર્યો માટે નિરૂપયોગી થતો અધિક માસ “હંમેશનાં ભજનાદિ કાર્યો માટે પણ નિરૂપયેગી બને છે એવું કોઈનાથી પણ કહી શકાશે નહિ. નપુંસક પણ તેવા પ્રકારની સંતતિ ઉત્પન્ન કરવાને અસમર્થ છે, તેથી સર્વત્ર અસમર્થ છે' એમ કદાપિ કહી શકાશે નહિ. તે તમે પોતે જ વિચારો. એજ પ્રમાણે તિથિવૃદ્ધિમાં પણ પહેલી તિથિ માટે સમજી લેવું. નિરૂપયોગીતા. વળી જૈનટીપણાનુસારે પણ આવતા અધિક માસને જૈનશાસ્ત્રમાં શું સર્વત્ર ઉપયોગી ગણ્યો છે ? જે સર્વત્ર કહેશો તે માસી–ખામણમાં જે ચાર માસ' વગેરે બોલાય છે અને સંવત્સરીખામણાંમાં જે બાર માસ' વગેરે બેલાય છે, તેને બદલે પાંચ માસ” અને “તેર માસ” વગેરે બોલવું જોઈએ. એમ થતાં ઘણેજ ગોટાળો થશે, કારણ કે-પાંચ વર્ષના એક યુગમાં પહેલા અને ચોથા વર્ષમાં શુદ્ધ અગીયાર મહિના આવે છે, બીજા અને પાંચમા વર્ષમાં તેર માસ થાય છે અને ફક્ત ત્રીજા વર્ષમાં શુદ્ધ બાર મહિના આવે છે. એટલે શ્રી પાક્ષિકચૂર્ણિમાં કહેલો બાર મહિના, ચોવીશ પખવાડીઆ” આદિ ખામણાને પાઠ બધા સંવસરી પ માટે સત્ય નહિ થાય, પણ એકને માટે જ થશે. તમે એમ કહેશો કે–સર્વત્ર ઉપયોગી નથી પણ પર્યુષણ પર્વ અંગે ઉપયોગી છે, તો તે પણ અયુક્ત છે, કારણ કે-શાસ્ત્રમાં તેવા અક્ષર નથી. અભિવર્ધિત વર્ષમાં વીસ દિવસ આદિ શ્રી નિશી ८६- 'बारह मास चउवीस पक्ख' इत्यादिकः क्षामणा છાપ પાક્ષિક-ગુર” (પૃ. ૨૨). ८७-" अभिवडियंमि वीस-त्ति निशीथभाष्योक्तत्वात्' (પૃ. ૨૨) Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ [ તત્ત્વતર થભાષ્યમાં જે કહ્યું છે તે શાસ્ત્રના અક્ષરે છે જ—એમ જે તમે કહેશે, તે તમારે જાણવું જોઈએ કે તે વિષય પર્યુષણ માટે નથી પણ ચોમાસું રહ્યાનું ગૃહસ્થને જણાવવા માટે છે. તે આ સૂત્રમાં પણ બતાવ્યું છે અને હજી બતાવશે. વિશેપ વિસ્તાર જાણવાની ઈચ્છાવાળાએ શ્રી કુલમંડનસૂરિ પ્રણીત વિચારામૃતસંગ્રહ જે. અધિક માસ જે અનુપયોગી જ છે તે વિવાદ કરવાનું કાંઈ કામ નથી અપ્રામાણિક્તા. અહીં ધ્યાન રાખવાનું છે કે શાસ્ત્રકારે પાંચ વર્ષના યુગમાં અગીયાર મહિનાના અને તેર મહિનામાં પણ વર્ષ આવતાં હોવાનું જણાવ્યું છે. એક વર્ષના સચિત્ત ત્યાગ અને શીલાદિના નિયમવાળાને શું આથી કાંઈ બાધ આવશે કે? કહેવું જ પડશે કે વર્ષને નિયમ પાલનારને વર્ષ ઓછું વત્ત થાય તેથી નિયમમાં કઈ ત્રુટિ આવતી નથી. એવી જ રીતે બાર તિથિ આદિના નિયમવાળાને પણ તિથિની ક્ષય વૃદ્ધિ થવાથી નિયમમાં કશી જ અનિયમીતતા કે શંકા ઉઠવા જેવું થતું નથી. જેમ સચિત્ત ત્યાગાદિના નિયમને માટે વર્ષ ઉથલાવાતું નથી તેમ અહિં તિથિ પણ ઉથલાવી શકાતી નથી આથી એ નિશ્ચિત છે કે ભેગી તિથિના આરાધનથી ભડકીને જેઓ “સંચિત્તત્યાગાદિ નિયમ શું એક દિવસ ઓ છે પળાશે? ઈત્યાદિ બીક બતાવે છે તે બેટી છે. આ વિષયમાં શ્રી ગ્રન્થકાર મહારાજે જેમ શ્રી કુલમંડનસૂરિકૃત વિચારામૃત સંગ્રહની ભલામણ કરી છે, તેમ પાછળ જણાવેલી તેમના નામે ચઢેલી તેરસને ક્ષય કરવાની ગાથા જે વાસ્તવિક હેત, તે તેને અંગે પણ તે પ્રકરણમાં Page #228 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૭–૨૮ મી ] ૨૦૫ જણાવત. છતાં તેને ઇસારા કર્યાં નથી અને ઉલ્ટુ એ મતનું ખંડન કર્યુ છે. તે ખતાવી આપે છે કે-એ ગાથા અપ્રામાણિક છે ॥૨૬॥ ગાથા ર૭ મીઃ વાદીને અતિપ્રસગ, ઉપરેાક્ત કથનને બે અસ્વીકાર કરે તે અતિપ્રસંગ આવશે. તે નીચેની ગાથાથી જણાવે છે— अण्णह सावणमासे, पज्जोसवण ति पव्त्र करणिज्जं । नयतं कस्स वि इट्ठ, उवइडं जेण भद्दवए ॥२७॥ (પ્ર॰)–સંવત્સરી પર્વ અંગે પણ જો અધિક માસની પ્રમાણતા હાય, તેા અભિવર્ધિત વર્ષમાં શ્રાવણ માસમાંજ સવત્સરી કરવાની આપત્તિ આવશે. આ આપત્તિને જો કોઇ ઇષ્ટાપત્તિ માને, તે તેને દેષ આપવા માટે ઉત્તરાર્ધમાં કરમાવે છે કે– સંવત્સરી પર્વ શ્રાવણ માસમાં ક્રાને પણ અભીષ્ટ નથી, કારણ કે—શ્રી જિનેશ્વર ભગવાને સવત્સરી પર્વ ભાદરવા માસમાં ભાદરવા શુદ પાંચમે અને શ્રી કાલિકસૂરિ મહારાજના આદેશથી ચેાથે ઉપદેશ્યુ` છે. ારા ગાથા ૨૮-૨૯ મી: અધિક માસની ત્યાજ્યતા. કોઇક ભ્રાન્તમતિને શ્રી નિશીથભાષ્યાનુસારે ‘ શ્રાવણ માસમાં પણુ સંવત્સરી કરવી યુક્ત છે' એવી ભ્રાન્તિ થાય, તે દૂર કરવા માટે એ ગાથાઓ ફરમાવે છે— जं अभिवड्ढिअवासे, निसीहभासे य वीसइदिणेहिं । તું સવં નિળિાયામિમિપ્લાયઓ નેયં ॥૨૮॥ ૮૮-મુદ્રિતમાં ‘સજ્જ’ પાઠ છે તે ખોટા છે. ખરા પાઠ ‘સભ્ય' છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ [ તત્ત્વતરું न य तं संवच्छरिए, पव्वम्मि य तस्स चुण्णिवण्णहिं अन्नह सवीसह त्ति कप्पपाढो विलुप्पेज्जा ॥२९॥ (પ્ર)શ્રી નિશીથભામાં અભિવર્ધિત વર્ષ વીસ દિવસોએ કરીને ગૃહસ્થને જણાવવું એમ કહ્યું છે, તે સર્વ ગૃહસ્થોને ચોમાસું રહ્યાનું જણાવવા માટેનું છે. પણ એ ઉપરથી તે દિવસે સંવત્સરી પર્વ કરવાનું સમજી લઈને શ્રાવણ માસમાં પણ સંવત્સરી થઈ શકે એવી ભ્રાતિમાં ન પડે, કારણ કે-તે ચોમાસું રહેવા રૂપ પર્યપણું અંગેનો અધિકાર છે. ચોમાસામાં એક રથાને સ્થિર રહેવું એને પણ પર્યુંપણ કહેવામાં આવે છે. તે જુદી ચીજ છે અને સંવત્સરી પર્વ એ પણ જુદી ચીજ છે. ભાષ્યમાં સંવત્સરી પર્વ માટે જ કહ્યું હશે એવી શંકા થાય, તેનું નિવારણ કરવા માટે ગાથા ર૯ માં કહે છે કે – તેની ચૂણિના અક્ષરે જોતાં માલુમ પડે છે કે તે સંવત્સરી પર્વ માટે કહ્યું નથી. કેમકે-સંવત્સરી પર્વમાં જે સર્વ ચૈત્યનાં દર્શન કરવાનાં છે, સર્વ સાધુઓને વંદન કરવાનું છે, આલોચના કરવાની છે, અઠ્ઠમ તપ કરવાનું છે અને સંવત્સરી પ્રતિક્રમણ કરવાનું છે, એ પાંચમાંનું એક પણ કાર્ય ચોમાસી રહેવા રૂપ પર્યપણાના અધિકારમાં ફરમાવેલું નથી. ભાષ્યની મૂળ ગાથાઓ અને તેની ચૂણિનો પાઠ જુઓ નીચે પટનટમાં. ८६-"इत्थ उ अभिग्गहिअं, वीसइरायं सवीसइमासं। तेणं परमभिग्गहियं गिहिणायं कत्तिओ जाव ॥ असिवाइकारणेहिं, अहवा वासं न सुटू आरद्धं । अभिवढियम्मि वीसा, इयरम्मि सवीसइमासो॥" Page #230 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૮મી] ૨૦૭ કહેવાનું તત્ત્વ એ છે કે–શ્રાવણ માસમાં અઠ્ઠમ તપ આદિ ક્રિયા યુકત સંવત્સરી રૂપ પર્યુષણ પર્વ કરવાનું નથી.” “કરવામાં આવે તો શું દોષ લાગે ?' તે ગાથાના ઉત્તરાર્ધ દ્વારા જણાવે છે. જે શ્રાવણ માસમાં સંવત્સરી કરે તો “સવીરાજી મારે” પચાસ દિવસે ઇત્યાદિ શ્રી ક૯પસૂત્રના પાઠનો ભંગ થશે. જે એમ કહો કે-“શ્રાવણ-ભાદરવાની જ્યારે વૃદ્ધિ થઈ હોય, ત્યારે બીજા શ્રાવણ અથવા પહેલા ભાદરવામાં કરાતી સંવત્સરી પચાસ દિવસે જ થાય છે. પછી એ પાઠન ભંગ શી રીતે થશે?” તો અમે કહીએ છીએ કે-ઉપર બતાવ્યા પ્રમાણે ચોમાસુ રહ્યાનું ગૃહસ્થને જણાવવાના અધિકાર સિવાય બીજે અધિક માસની પ્રમાણતા ગણાતી નથી. જે તમે અહીં અધિક માસ ગણવાનો જ આગ્રહ કરશે, તો તમારે સંવત્સરી પછી સો દિવસે ચોમાસી પરિકકમણું થતું હોવાથી, શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુના ૫૦ દિવસ વ્યતીત થતાં અને સીત્તેર બાકી રહેતાં પયુંષણ કરે છે,” એવું શ્રી સમવાયાંગ સૂત્રનું જે વચન છે તેનો ભંગ થશે. એમ નહિ કહેવું કે-પર્યુષણાની પહેલાં જે અધિક માસ હોય છે તે પ્રમાણ છે, પણ તે પછીને જે હોય છે તે પ્રમાણ નથી.” કેમકે–શાસ્ત્રમાં તેવું કહ્યું નથી. વળી चूर्णिः- "इत्थ त्ति आसाढपुण्णिमाए सावणबहुलपंचमीए वा 'पज्जोसविए'त्ति अप्पणो अणभिग्गहियं, अहवा जदि गिहत्था पुच्छंति-'अज्जो ! तुम्भे इत्थ वरिसाकालं ठिया ? अह न ठिया ? एवं पुच्छिएहिं 'अणभिग्गहियं' ति संदि. ग्धं वक्तव्यं 'इहान्यत्र' वा” इत्यादि । निशीथचू० उ० १०" (પૃ. ૨૨) ८०-"समणे भगवं महावीरे वासाणं सविसईराइए मासे वइक्कंते सत्तरि राइंदिपहिं सेसेहिं वासावासं पज्जोसवेति' ત્તિ ચતુર્થવ વિભુતા (. ર૨) Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ [તત્ત્વતરું વર્તમાન પર્યુષણાની અપેક્ષા એ પછી આવેલ અધિક માસ પણ આગામી પયુંષણાની અપેક્ષાએ પૂર્વમાં જ આવે છે, માટે તે પણ તમારે પ્રમાણ માનવો પડશે ! વિધિપ્રપા પ્રમાણ નથી, જે તમે વિધિપ્રયાના ૧૧ કાઠથી અધિક માસને પ્રમાણ માનવાનું જણાવતા હે તે તે, અને તેમાં રહેલાં બીજાં વચનો પણ આગમબાધિત આદિ કારણથી સર્વને અપ્રમાણ છે. જે એમ પૂછે કે એના અનુયાયીઓને તો એ પ્રમાણ છે ને?” તે કહેવું પડશે કેતેઓ એજ ગ્રન્થમાં પાક્ષિકાદિ પર્વતિથિ જ્યારે પડી હોય ત્યારે પૂર્વતિથિ જ લેવી પણ પછીની તિથિ નહી લેવી, કારણ કે તેમાં તેના ભોગની ગંધ સરખી પણ નથી,' એવું જે કહ્યું છે તે માનતા નથી. તેથી તેઓને મતે પણ એ ગ્રન્થના કર્તા અપ્રામાણિક ઠરે છે. તેમ હોવાથી તેમની ઈતર કૃતિઓ ભેગી આ કૃતિ પણ અપ્રામાણિક જ છે. માટે જ “એ ગ્રન્થકાર અપ્રામાણિક છે ” એવો દાખલે આ ગ્રન્થમાં આગળ જણાવવામાં આવશે. ८१-"न च 'संवच्छरियं पुण आषाढचउमासयाओ नियमा पण्णासइमे दिणे कायव्वं, न इक्कपंचासइमे, जया वि लोइयटिप्पणयाणुसारेण दो सावणा दो भद्दवया भवंति तया वि पण्णासइमे दिणे, न उण कालचूडा विवख्खाए असीइमे, 'सवीसइराए मासे वइकंते पज्जोसवेति' त्ति वयणाउ त्ति खारતર્યા વિધિ પાયામ” (પૃ. ૨૨) ૯ર-“ય ઘનિવારૂપતિથી કફ તથા પુતિહી चेव तब्भुत्तिबहुला पच्चक्खाणपूयाईसु घिप्पइ, न उत्तरा तब्भोगगंधस्स वि अभावाउ' त्ति वचनानङ्गीकारेण तत् कर्तुનાત્વીકાર..” (પૃ. ૨૨) ૯૩-મુકિતમાં આટલું છે, પણ લિખિતમાં સંધપટ્ટક વૃત્તિના Page #232 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૯ મી] ૨૦૯ ભાદરવા માસને છોડીને વાર્ષિક આલોચનાદિ વિશેષ કાર્યોવાળું શ્રી પર્યુષણ પર્વ શ્રાવણ માસમાં પણ કરવાનું કઈ પણ આગમમાં કહ્યું નથી. ગ્રન્થ વધી ન જાય તે માટે અમે એ વિષે વધારે કહેતા નથી. જે એમ કહેવામાં આવે કે “પર્યુષણ બે પ્રકારની છે. એક ગૃહસ્થજ્ઞાત અને બીજી ગૃહસ્થ અજ્ઞાત. અજ્ઞાત તે છે કે જેમાં વર્ષઋતુને યોગ્ય પાટ-પાટલા વિગેરેને યત્ન કરાય છે. જ્ઞાત તે છે કે જેમાં વાર્ષિક આલોચનાદિ કરાય છે, ઇત્યાદિ.” તે પણ બરાબર નથી, કેમકે–તે કર્તવ્યોનું કથન તે કેવળ ભાદરવા સુદ પાંચમ અને શ્રી કાલિકસૂરિ મહારાજના આદેશથી ચોથને જ આશ્રીને કરેલું છે, પરંતુ માત્ર માસી અવસ્થાન જણાવવા રૂપ જ્ઞાતપર્યુષણાને અંગે કરેલું નથી. જો એમ ન માનવામાં આવે તો સંવત્સરી પછી જે સીત્તેર દિવસે માસી પડિકમણું કરવાને નિયમ છે તેમાં બાધ આવશે. જે એમ કહેવું કે- સીત્તેર દિવસો તો જઘન્યથી કહેલા છે, નહિ તે અધિક થાય તે પણ વાંધો નથી.” તે તે ઉન્મત્તવચન સરખું છે, કેમકે-ચોમાસું રહેવાની અપેક્ષાએ શાસ્ત્રમાં જઘન્યાદિ વિચાર કરે છે, પણ તે વાત ચેમાસીપડિઝમણ માટે નથી. નહિ તે કાર્તિક-માસી પડિકમણને માસનિયમ પણ નહિ રહી શકે. શ્રી સ્થાનાંગાદિ સૂત્રોમાં જઘન્યથી સીત્તેર દિવસ, મધ્યમથી ચાર મહિના ઉત્કૃષ્ટથી છ મહિના એક સ્થાને રહેવાને કાળ જણાવ્યા કર્તાને પણ અપ્રામાણિક જણાવનારે પાઠ વિશેષ છે. તે આ રહ્યો“પર્વ દ્રવૃત્તિ વ્યવસતિઃ ” ४४-" कार्तिक चतुर्मासकप्रतिक्रमणस्य मासादिनियमाમવિકરા:” એ પાઠ લિખિત પ્રતમાં અધિક છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ [ તવતર છે, પણ સો દિવસને કાળ ક્યાંય કહેલો જે નથી કે સાંભળે નથી. તમને તે કયાંથી વળગી ગયો? અપવાદ સંવત્સરી માટે નથી. એમ નહિ કહેવું કે- આષાઢ પુનમે પર્યુષણા કરવી એ ઉત્સર્ગ છે, બાકી અપવાદથી પચાસ દિવસે પર્યુષણ કરે અને કલ્પ વાંચે.” એ શ્રી નિશીથસૂત્રના વચનથી શ્રી કલ્પસૂત્રને પાઠ પણ અપવાદિક છે. તે સંવત્સરી માટે પણ ઘટમાન કેમ ન ગણાય? અમે ઉપર બતાવી ગયા છીએ તેમ એ અપવાદ કેવળ સ્વાભિગ્રહીત ચોમાસી માટેનો જ છે. શ્રી કાલિકસૂરિ મહારાજના વચનથી એ વિધિ હાલ વિકેદ પામી છે. એ વિધિ પાંચ દિવસના ક્રમથ યોજાયેલી હતી. શ્રી સંવત્સરીલક્ષણ પર્યુષણ પર્વ માટે જે તેને માનવામાં આવે, તે પંચકોનું અનિયતપણું હોવાથી તેનું યે અનિય ८५-" आसाढपुण्णिमाए पजोसविंति एस उस्सग्गो, सेस. कालं पज्जोसवंताणं सव्वो अववाओ, अववादे सवीसहराए મારે પોતિ તિ” ત્તિા (g. ૨૩) ૯૬-“લિખિત પ્રતમાં આ ઠેકાણે એવો પાઠ છે કે-“તડ્યાनियतपञ्चकपर्युषणाकल्पकर्षणं सम्प्रति सङ्घादेशाद् व्युच्छिन्नम्" એટલે કે તે અનિયત પંચક પર્યુષણાકલ્પ વાંચવાને વિધિ હાલમાં સંઘના આદેશથી વિચ્છેદ થયો છે.” “ચતુ થોદ્રાવ 'वीसहिं दिणेहिं कप्पो, पंचगहाणीइ कप्पठवणा य । नवसयतेणउएहिं, वुच्छिन्ना संघआणाए॥' ૯૭-“મુદ્રિતમાં “તુ પર્યુષTrufમriors તદુ अन्यथा पर्युषणापर्वणोऽनयत्येऽष्टाह्निकाया अप्यनयत्यं स्यात्" એ પાઠ છે, લિખિતમાં “ર્ષિ વનિતાપુ વિક્ષિતપણું પપISવાળswાનામૌર્યે ચત” એવો પાઠાંતર છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૦ મી] ૨૧૧ તપણું થઈ જાય. તેમ થવાથી તેની અઠ્ઠાઇનું પણ અનિયમિતપણું જ થઈ જાય. તેમ થાય તે પછી દેવતાઓ શાશ્વત સંવત્સરી પર્વને અઠ્ઠાઈ ઉત્સવ ક્યાં કરે? અને શ્રી જીવાભિગમમાં કહ્યું છે કે-૮ ચોમાસી તથા શ્રી પર્યુષણ અઠ્ઠાઈઓમાં ઘણા ભવનપતિ, વાનવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવતાઓ મહા મહિમા કરે છે.” માટે સંવત્સરી પર્વમાં અધિક માસને પ્રમાણ માનવો તે શાસ્ત્રવિરૂદ્ધ છે. અધિક વિસ્તાર જેવાની ઈચ્છાવાળા મહાશયોએ શ્રી વિચારામૃત સંગ્રહ આદિમાંથી જોઈ લે તેરા ગાથા ૩૦ મી પંચકહાનિ સાભિગ્રહિક. “પાંચ પાંચ દિવસની હાનિના ક્રમે પહેલાં પર્યુષણા કરાતી હતી. તો કલ્પસૂત્રના અપવાદિક પાઠ સાથે શી રીતે વિરોધ આવે?” ' એ શંકા દૂર કરવા માટે પૂર્વે કહેલી વાત મૂળ ગાથામાં ફરમાવે છે– जं पुण पज्जोसवणं, पंचगहाणिं करिंसु मुणिवसहा । तं पिय साभिग्गहियं, अण्णह अट्टाहियाऽणियमो॥ (પ્ર.)-ઉત્તમ મુનિઓ જે પાંચ પાંચ દિવસની હાનિથી અનિયત પર્યુષણ કરતા હતા, તે પણ સ્વાભિગ્રહીત અવસ્થાન રૂપ સમજવું પણ બીજું નહિ. નહિ તે સંવત્સરી રૂપ પર્યુષણ અઠ્ઠાઈનું અનિયમિતપણું થઈ જાય. આનો ભાવાર્થ ઉપલી ગાથામાં કહી દીધું છે. અહીં ગાથામાં જે ભૂતકાળની પ્રક્રિયા બતાવી છે, તેથી શાસ્ત્રકાર સૂચવે છે કે-“આધુનિક કાળના સાધુઓ માટે પાંચ-પાંચ ४८-" तत्थ णं बहवे भवणवइवाणमंतरजोइसियवेमाणिया तिहिं चउमासिएहिं पज्जुसवणाए वा अठ्ठाहियाओ महामहिમાગો તિ” ત્તિ ગવામિનામવચનો(g. ર૪) Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ [તત્ત્વતરં દિવસની હાનિના ક્રમે પયુંષણાકલ્પ કરો યોગ્ય નથી, કેમકે તે ક્રમ વિચ્છેદ પામ્યો છે.” ૩૦ ગાથા ૩૧ મી : ચોથ-દશે સંવત્સરી-માસી કરવી તે જિનાજ્ઞા છે. પાછળ ગાથા ૧૭ માં “ માસી ત્રણ પૂર્ણિમા” ઇત્યાદિ શ્રી સૂયગડાંગ સૂત્રનું જે વચન કહ્યું હતું, તે સિંહાવલોકન ન્યાયથી યાદ કરીને “ચૌદશે ચોમાસી કરવી તે જિનાજ્ઞા છે કે નહિ” એવી શકા દૂર કરવા માટે કહે છે – तंपिअतित्थयराणं, आणा तहजीअपालणंच भवे। पज्जोसवण चउत्थी, पक्खियदिवसे चउम्मासं ॥३१॥ (પ્ર.)-ચોથને દિવસે જે પર્યુષણા યાને સંવત્સરી કૃત્ય કરવું અને પાક્ષિક યાને ચૌદશને દિવસે માસી પર્વ કરવું, તે શ્રી તીર્થ કર મહારાજની આજ્ઞા તથા છતવ્યવહાર યાને આચરણ ઉભયનું પાલન છે. આથી પણ સમજાશે કે ચિદશ વિના તેરસ અને પૂનમને દિવસે પકિખ યા ચેમાસી કરવી, તેમજ ચેથ વિના ત્રીજ અને પાંચમને દિવસે પર્યુષણ-સંવત્સરી કરવી એ આજ્ઞા અને આચરણ ઉભયની ઘોર વિરાધનાકારક જ છે II II. ગાથા ૩ર મીઃ શ્રી કાલિકસૂરિની આજ્ઞા જિનાજ્ઞા કેમ? શ્રી કાલિકસૂરિ મહારાજના વચનથી ચોથ-ચૌદશે સંવત્સરી૯૯-૨૩મતિપુણિમા”િ ત્તિ (પૃ. ૨૪) - ૧૦૦-આ સ્થળે મુદ્રિત અને લિખિતમાં અવતરણ સહિત આખી ગાથા અને ટીકા પાઠને પાઠાંતર છે. મુકિત અને લિખિત Page #236 -------------------------------------------------------------------------- ________________ ગાથા કર મી ] ૨૧૩ ચેામાસી કરવી, તે જિનાજ્ઞા સમાન હાવાના શા હેતુ છે? તે જણાવવા માટે કહે છે -- અન્ને પાડા વાંચકાની જાણ માટે નીચે ઉતારીએ છીએ. મુદ્રિત પાઠ આ પ્રમાણે છે– 6. read न्थान्तरसम्मतिज्ञापकगाथामाह जं वायणंतरं पुण, इच्चाइ अ कप्प सुत्तमाईसु | वित्तीय वि फुडो, तस्सऽत्थो वण्णिओ णिउणो ॥ ३२ ॥ ( व्याख्या ) - यत् - यस्मात् 'वायणंतरे पुण' इत्यादि कल्पसूत्रादिषु प्रोक्तमिति गम्यं, मकारोऽलाक्षणिकः पुनस्तस्यार्थः तट्टीकायां वर्णितः कथितः, तथा चोक्तार्थसंवादकग्रन्थान्तरसंस्थितमेव पाठमाह - "वायणंतरे पुण अयं नवसयतेणउप संवच्छरे काले गच्छ इति दीसह " त्ति कल्पसूत्रगतम्, अस्य चेयं वृत्तिः - त्रिनवतियुतनवशतपक्षे त्वियता कालेन पञ्चम्याश्चतुर्थ्यां पर्युषणापर्व प्रववृते " इत्यादि, तत्रैव "सालाहणेण रण्णा, संघापसेण कारिओ भयवं । पज्जोसवणच उत्थी, चाउम्मासं चउदसीए ॥१॥ चउमासगपडिकमणं पक्खियदिवसम्मि चउविहो संघो । नवसयतेणउएहि, आयरणं तं पमाणं ति ॥ २ ॥ इत्यादि तीर्थोद्वारादिषु भणितमित्यादिसम्मत्या संवादो दर्शितः, चशब्दाद् निशीथचूर्ण्यादिष्वपि ज्ञेयम् । यत् तु कालिकाचार्य प्रवर्तितत्वाच्चतुर्थ्यादि न प्रमाणं तदयुक्तम्, यतस्तथाविधाचार्याणामाज्ञा न जिनाज्ञापृथग्भूता, किन्तु जिना - शैव, यदुक्तम्- ' आण त्ति पंचविहायारायरणसीलस्स गुरुणो हिओवरसवणं आणा, तमण्णहा आयरंतेण गणिपिडगं विराहियं भवति " ति नन्दीचूर्णी, चतुर्थ्याचा प्रमाणीकरणे दशविधसामाचारी समाराधिता न स्यात्, "कप्पाकप्पे परिनिट्ठि. यस ठाणेसु पंचसु ठियस्स । संजमतवद्दगस्स उ अविगप्पेणं • Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ [ તત્ત્વતર’૦ जं णं कालगसूरी, जुगपवरो वण्णिओ अ चुण्णीसु । तस्साणा जिणआणा, भिण्णा णो दंसिया समए ॥ (પ્ર॰)–જે કારણથી શ્રી નિશીથચૂર્ણિ આદિ શાસ્ત્રામાં શ્રી ચૂર્ણિકારાદિ શાસ્ત્રકાર મહારાજે શ્રી કાલિકસૂરિજીને શ્રી સુધર્માદિ तहक्कारो ॥ १ ॥” आवश्यके, तथा आयरियपरंपराएं आगयं जो उ छेयबुद्धीए । कोवेइ छेयवाई जमालिनासं स नासिहिति ॥ १ ॥ " सू० निर्युक्तौ । 'न चैवमस्माकमप्याचार्य परम्प " " या विद्यमानत्वात् कथं साऽन्यथा क्रियते इति वाच्यं प्रवचनाविरोधेनैवाचार्य परम्पराया उपादेयत्वात् यदुक्तं व्यवहारभाष्ये - " जं जीअं सावज्जं न तेण जोपण होइ ववहारो । जं जीअमसावज्जं तेण उ जीएण ववहारो ॥ १ ॥ त्ति, अन्यथा पार्श्वस्थादिकल्पितसामाचार्यपि प्रमाणतामास्कन्देत । यात्र सामाचारी प्रमाणं साऽग्रे दर्शयिष्यते । न च तीर्थकृद्भिरेवं न कृतमित्यस्माभिरप्येवं न क्रियते इति वाच्यं तेषामाशाया एव प्रमाणत्वात् न तु तत्कृत्यस्य, अन्यथा रजोहरणमुखवस्त्रिका - प्रतिक्रमणप्रतिलेखनादिक्रियाणां विलोपापत्तेः ग्रन्थादावन्याज्ञाया एव प्राधान्यमुक्तं न तु कृत्यस्येति कालिकसूरिवचो हि जिना - शैव, पञ्चविधाचाराचरणशीलत्वेन निशीथचूर्णिकारादिभिर्युगप्रधानत्वादिगुणविशेषितत्वाच्च तदनङ्गीकरणे च जिनाशाभक इत्यभिनिवेषं मुक्त्वा सम्यग् विचार्यमिति गाथार्थः ||३२||” લિખિત પ્રતના પાઠાંતર આ પ્રમાણે છે— "अथैवमपि कुत इति हेतुगर्भितां गाथामाहजं णं कालगसूरी, जुगपवरो वण्णिओ अ चुण्णीसु । तस्साणा जिणआणा, भिण्णा णो दंसिया समए ॥ ३२ ॥ व्याख्या- 'यद्' यस्मात् कारणात्, 'णं' अलङ्कारे, काल 66 Page #238 -------------------------------------------------------------------------- ________________ था ३२ भी] ૨૧૫ સ્વામિની માફક યુગપ્રધાન તરીકે ઓળખાવ્યા છે, તે કારણથી શ્રી જૈનપ્રવચનમાં તેમની આજ્ઞાને શ્રી જિનાજ્ઞાથી જુદી ગણું નથી, कसूरिः' श्रीकालकाचार्यः, 'युगप्रवरः' सुधर्मादिवद् युगप्रधानः, 'चूर्णिषु' निशीथचूादिषु, 'वर्णितः' कथितः, कैश्शूर्णिकारादिभिरिति गम्यम् , तस्याज्ञा जिनाज्ञा, 'भिण्णा" तीर्थकदाज्ञातः पृथग्भूता, 'न दर्शिता ' न कथिता, 'समये' जैनप्रवचने, किन्तु जिनाझैव । यदुक्तम्-"आण त्ति पंचविहायरणसीलस्स गुरुणो हि उवएसवयणं आणा, तमण्णहा आयरंतेग गणिपि. डगं विराहियं भवति" त्ति नन्दीचूर्णौ । चतुर्थ्याश्चाप्रमाणीकरणे न दशविधसामाचार्याराधकः स्यात् , यतः ‘कप्पाकप्पे परिनिट्टियस्स ठाणेसु पंचसु ठियस्स । संजमतवद्दगस्स य अविगप्पेणं तहकारो ॥१॥" श्री आव०; तथा तदनाराधने विराधकोऽपि स्यात् , यतः "आयरियपरंपरपण आगयं जो उ छेयबुद्धीए । कोघेइ छेयवाई जमालिनासं स नासिहिति" ॥१॥ सूय० नि० । न चैवमस्माकमप्याचार्यपरम्पराया विद्यमानत्वात् सा कथमन्यथा क्रियते इति वाच्यं, प्रवचनाविरोधेनैवाचार्यपरम्पराया उपादेयत्वात् , यदुक्तं "जं जीअं सावजं न तेण जीएण होइ ववहारो। जं जीअमसावज्जं तेण जीएण ववहारो ॥१॥ त्ति व्यवहारभाष्ये, अन्यथा मासकल्पस्त्रीपूजाधुच्छेदकप्रकल्पितापि सामाचारी प्रमाणतामास्कन्देत । या च सामाचारी प्रमाणा साऽग्रे दर्शयिष्यते । न च तीर्थकृद्भिः पञ्चम्यादिदिवसेष्वेव पर्युषणादि कृतमस्माभिरपि तथैव क्रियमाणे को दोष इति वाच्यं, तेषामाज्ञाया एव अन्येषां विधेयतया प्रामाण्यात् न तु तत्कृत्यस्यापि, अन्यथा रजोहरणमुखवत्रिकाद्युपकरणप्रतिक्रमणप्रतिलेखनादिक्रियाणां विलोपापत्तेः, तीर्थकृतां तदसम्भवात् , तस्मादाज्ञाया एव विधेयतया प्रामाण्यं, तदेवाभ्युप Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ [ તવંતરે પણ જિનાજ્ઞા જ કહેલી છે. શ્રી નંદિચૂર્ણિમાં કહ્યું છે કે- ત્તિ, પંચવિધ આચારમાં રમતા ગુરૂનું ઉપદેશવચન પણ આજ્ઞા છે. તેને નહિ આદરનારા શ્રી દ્વાદશાંગીની વિરાધના કરનારા છે.” શ્રી કાલકસૂરિ મહારાજે કહેલી ચોથને પ્રમાણ નહિ કરવાથી દશવિધ સમાચારીના આરાધક થવાતું નથી. કેમકે–ત્રી આવશ્યક સૂત્રમાં ફરમાવ્યું છે કે-“કલ્પાક૯પમાં પરિનિકિતાદિ ગુણવાન આચાર્યના વચનની વિના વિકલ્પ તહત્તિ કરવી જોઈએ.” તહત્તિ કરવી એ દશવિધ સમાચારીનું એક અંગ છે. તેની આરાધના નહિ કરવાથી વિરાધક પણ થવાય છે. કારણ કે-શ્રી સૂયગડાંગ નિર્યુક્તિમાં કહ્યું છે કે- સુવિહિત-આચાર્યપરંપરાથી આવેલી વિધિને જે પિતાની સ્વછંદ બુદ્ધિથી વિરાધે છે, તે સ્વચ્છેદવાદી જમાલી માફક નાશ પામે છે.” એમ નહિ કહેવું કે “અમારા આચાર્યની પરંપરા પણ गन्तव्यं, न पुनस्ततकृत्यमपि, कालकसरिवचोऽपि जिनाव, पञ्चविधाचारचरणशीलत्वेन निशीथचूर्णिकारादिभिर्युगप्रधानत्वादि गुणविशेषितत्वात् तत्प्रवर्तितस्य तीर्थाभिमतत्वाच्च, तदकरणे च जिनाज्ञाभङ्ग इत्यभिनिवेश मुक्त्वा सम्यगू विचा. ચિંમિતિ જાથાર્થ રૂરા” ૧૦૧–“આ ત્તિ વંવારા રહીટસ મુળ हि उवएसवयण आणा, तमण्णहा आयरंतेण गणिपिडगं विराહિય મવતિ ત્તિ” (પૃ. ર૯). ૧૦૨-“g frદ્દયન ટાપુ ઉવહુ દિચત્ત संजमतवद्दगस्स य अविगप्पेणं तहक्कारो ति आवश्यके" (પૃ. ૨૬) ૧૦૩-“માચિપરંપરા જાયં કો ૩ એચયુદ્ધીષા कोवेइ छेअवाई, जमालिनासं स नासिहिति ॥ ત્તિ જૂથ નિર્યુ” (પૃ. ૨૪) Page #240 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૨ મી] ૨૧૭ વિદ્યમાન હોવાથી તેને અમે કેમ વિરાધીએ ?” કારણ કે-શ્રી જિનાગમ સાથે જેનો વિરોધ ન હોય તેવી જ આચાર્યપરંપરા આદરણીય છે. શ્રી વ્યવહારભાષ્યમાં કહ્યું છે કે- જે આચરણ વિધવાળી સાવદ્ય હોય તેનાથી વ્યવહાર થતો નથી, જે અસાવદ્ય હોય તેનાથી જ વ્યવહાર કરાય છે.” વિરોધવાળી આચરણ અપ્રામાણિક. જે એમ માનવામાં ન આવે, તે માસિકલ્પ, સ્ત્રીઓને પૂજા ઇત્યાદિ શાસ્ત્રવિહિત બાબતોને ઉચ્છેદ કરનારે કહેલી સમાચારીને પણ પ્રમાણ માનવાને પ્રસંગ આવી પડે. આથી જ હાલમાં પુનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ માનવાની જે આગમવિધી આચરણ કહેવામાં આવે છે, તે સાવદ્ય છે–પાપવાની છે. અને તેના આલંબને ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ, જે ત્રીજ અથવા ચોથની ક્ષયવૃદ્ધિ કરવાનું કેટલાક તરફથી કહેવામાં આવે છે તે પણ એટલું જ સાવદ્ય છે, માટે તે સર્વથા ત્યાજ્ય છે. જે સમાચારી પ્રમાણ માનવાની હોય છે તે આગળની ગાથામાં દેખાડીશું. શ્રી તીર્થકર મહારાજની આજ્ઞા અનુકરણીય છે, નહિ કે કિયા. એમ નહિ કહેવું કે– શ્રી તીર્થંકર મહારાજે પંચમ્યાદિ દિવસે પર્યુષણકૃત્ય કર્યું છે, માટે અમે પણ તેજ પ્રમાણે કરીએ એમાં ૧૦૪ ની રાવ , ને તેમાં લીપ હોદ રવાના जं जीअमसावज्जं, तेण उ जीएण ववहारो ॥ ત્તિ ટચમાગે” (પૃ. ૨૪) Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ | [ તવતરે શું દેષ છે?' કેમકે-શ્રી તીર્થંકર મહારાજ શિવાય બીજાઓને માટે તે તેમની આજ્ઞા જ વિધેય છે પણ તેમનું કૃત્ય વિધેય નથી નહિ તે ભગવાન રજોહરણ નહતા રાખતા, મુહપત્તિ નહતા રાખતા, પ્રતિકમણ કે પડિલેહણ આદિ ક્રિયા નહોતા કરતા, એટલે તમારે પણ રજોહરણ આદિ છોડી દેવું પડશે. માટે તેમની આજ્ઞાને જ પ્રમાણ રૂપે રવીકારવી જોઈએ, પણ તેમના કૃત્યને પણ પ્રમાણ માનીને તેમણે કર્યું તેમ કરવાની ઘેલછા નહિ કરવી જોઈએ. ઉત્સાહપ્રેરકતા. શ્રી આચારાંગાદિ શાસ્ત્રમાં જ્યાં “ભગવાને અમુક કર્યું તે તમારે પણ કરવું જોઈએ ઈત્યાદિ મતલબનાં વા આવે છે તે આરાધક આત્માઓને ઉત્સાહ જગાડવા માટે કહેલાં છે; પણ “અનુકરણ કરવું તે ધર્મ છે એમ બતાવવા માટે નથી કહ્યાં : કારણ કે સિદ્ધાંત તે “માઘ ધામો” “ભગવાનની આજ્ઞા વડે જ ધર્મ છે, એ જ સર્વ શાસ્ત્રોમાં સ્વીકારાયેલું છે. એટલા જ માટે નિશીથ કે જે શ્રી આચારાંગનું જ એક “પ્રકલ્પ” નામનું અધ્યયન છે, તેમાં આજ્ઞાભંગનું પ્રાયશ્ચિત્ત વધારે જણાવવામાં ૧૦૫-“વદે દુતો, વંદુ આપ હતો ! आणाए चिय चरणं, तभंगे किं न भग्गं तु ॥ (નિરીથમાણ ૨ ૩રા, ના. ૪૪) ભાવાર્થ-“અપરાધમાં લઘુપ્રાયશ્ચિત્ત આપે છે અને આજ્ઞાની વિરાધનામાં ગુરુપ્રાયશ્ચિત્ત આપે છે, તેનું કારણ શું ?—એવો શિષ્યને ગુરુ પ્રત્યે પ્રશ્ન છે. આચાર્ય મહારાજ ઉત્તર આપે છે કે ચારિત્ર આજ્ઞા વડેજ છે. આજ્ઞાને ભંગ થતાં શાને ભંગ થત નથી ? અર્થાત બધાનો થાય છે.” Page #242 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૩ મી ]. ૨૧૯ આવ્યું છે. શિષ્ય તેનું કારણ પૂછ્યું ત્યારે “આજ્ઞાથી જ ચારિત્ર વિગેરે સર્વ વ્યવસ્થા હેવાનું બતાવીને શાસ્ત્રકાર ભગવાને આજ્ઞાનું મહત્ત્વ સ્થાપ્યું છે. એથી “ભગવાને કર્યું તેમ કરવું” એમ જે કઈ કહે છે, તેને મત દિગમ્બરના મતની માફક ખૂટે છે એ કહેવાની આવશ્યકતા નથી. અભિનિવેશ મૂકે. આજ્ઞા એજ પ્રમાણ છે, માટે ગ્રન્થકાર મહારાજ ફરમાવે છે કે- શ્રી કાલકસૂરિ મહારાજ પંચવિધ આચારની આચરણામાં રક્ત હેવાથી અને શ્રી નિશીથચૂર્ણિકારાદિ શાસ્ત્રકારોએ તેમણે યુગપ્રધાનાદિ મહાન ગુણોવાળા જણાવેલા હોવાથી અને તેમની પ્રવૃત્તિ આખા શાસનને માન્ય થયેલ હોવાથી, તેમની આજ્ઞા એ શ્રી જિનેશ્વર ભગવાનની જ આજ્ઞા બરોબર છે. તે પ્રમાણે નહિ વર્તવાથી શ્રી જિનાજ્ઞા તોડક્યાનો જ દોષ લાગે છે અભિનિવેશ છોડીને સમ્યગ વિચારે.’ અભિનિવેશ એ એ દુષ્ટ દોષ છે કે તે જાણીને ઉંધી પ્રવૃત્તિ કરાવે છે. જ્યારે દુષ્કર્મને ઉદય જાગે છે, ત્યારે ભલભલા એ દેષને આધીન થઈ જઈને પોતાનું ભાન ભૂલી જાય છે. આ કારણથી અભિનિવેશ તજીને સમ્યગ વિચાર કરવાની શાસ્ત્રકારે તેવાઓને કરેલી ભલામણ વ્યાજબી છે. ૩૨ ગાથા ૩૩ મી : નિયમ અને ભજન ! હવે ચાલુ તિથિવિચારને ઉપસંહાર કરે છે. एवं तिहितवणियमो, कहिओ णियमेण वीअरागेण। सेसतिहाँसु अभयणा, जिणवयणविऊहि णायव्वा Page #243 -------------------------------------------------------------------------- ________________ [ તત્ત્વતર (પ્ર॰ )–આ પ્રકારે પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક આદિ તિથિઓના ઉપવાસાદિ આરાધ્ય–તપની અને ઉપલક્ષણથી ખીજા પણ તે તે તિથિના નિયત અનુષ્ઠાનની મર્યાદા, તે તે દિવસે અવશ્ય કરવા માટે શ્રી વીતરાગ પરમાત્માએ ફરમાવ્યું છે. એમાં ભજના નથી. પણ બાકીતી તિથિઓમાં ભજના એટલે નિયમને અભાવ છે, કેમકેન કરવામાં આવે તેા પ્રાયશ્ચિત્ત નથી, એ પ્રમાણે શ્રી જિતવચન જાણનારાઓએ જાણવું. ૨૨૦ ૧૦ આથી કરીને જેએ પ્રતિક્રમણના દ્રષ્ટાંતથી ‘શેષ તિથિમાં પૌષધ આદિ અનુષ્ઠાન ન થાય ’ એવા નિષેધ કરે છે તેમનું ખંડન કર્યું જાણવું. કેમકે—પ્રતિક્રમણ તા પ્રાયશ્ચિત્ત રૂપ ક્રિયા હોવાથી છ મહિનાના તપની માફક અધિક સંભવતું નથી, પણ પૌષધ તા સવર રૂપ હોવાથી તેનુ અધિકપણું દોષને માટે નથી કિંતુ ગુને માટે જ છે. અર્થાત્ શેષ તિથિઓમાં ૫ક્ષ આદિ પ્રતિક્રમણ ક્રિયા ભલે ન કરાય, પણ પૌષધ આદિ તે કરી શકાય તેમાં કશા જ વાંધો નથી કા ગાથા ૩૪ સી: ભજનાની સ્પષ્ટતા. Ο હવે એ ભજનાને જ સ્પષ્ટ કરે છે— अण्णह करणपमाए, पच्छित्तपरूवणा कया होइ। पडिसिद्धकरणओ पुण, तं चैव हविज्ज महसद्दं ॥ ३३ ૧૦૬-મુદ્રિત પ્રતમાં આ સ્થળે તેન ર્રાિથિિત્તतिथिषु पौषधाद्यनुष्ठानं न विधेयमिति वैकल्यं व्युदस्तम् એવા પાડે છે. ( રૃ. ર૬) લિખિતમાં “તેન પ્રતિક્રમળરપ્રાન્તન पर्वतिथिव्यतिरिक्तासु तिथिषु पौषधाद्यनुष्ठानं न विधेयमिति वैकल्यं व्युदस्तम्, यतः प्रतिक्रमणस्य प्रायश्चित्तरूपत्वात् पाण्मासिकतपोवन्नाधिकं सम्भवति, पौषधस्य संवररूपत्वाद् નાધિક્ષ્ય હોય વસ્તુ ઝુળયેવૃત્તિ” એવા પાાંતર છે. ,, Page #244 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૪ મી] ૨૦૧ (પ્ર૦)—શૈષતિથિઓમાં કરવાના ો નિયમ હોત, તે તે કરવામાં પ્રમાદ સેવતાં શાસ્ત્ર તેનું પ્રાયશ્ચિત્ત જણાવ્યું હોત. ‘શેષ તિથિઓમાં પૌષધાદિ નહિ કરવા' એવા જો નિષેધ કર્યો હાત, તે તે દિવસે પૌષધાદિ કરનાર માટે એકલું પાયશ્ચિત્ત નહિ પણ તેની સાથે ‘મહા' શબ્દ જોડીને મહા પ્રાયશ્ચિત્ત જણાવેલું હોત. કેમકે-નહિ કરવામાં એકલા પ્રમાદ કારણભૂત હાય છે, જ્યારે નિષેધ કર્યાં હતાં અધિક ક્રિયા કરવામાં તેા શેષ સમુદાયની હિલના કરવાને અને શ્રી તીર્થંકર મહારાજના વચનને લેપ કરવાના અભિપ્રાય રહેલા છે. તે મહા આશાતનાનું કારણ છે. શ્રી જિનેશ્વર મહારાજના વચનની શ્રદ્દા નહિ કરનારે જ અધિક ક્રિયા કરવાની પ્રવૃત્તિ કરી શકે. કોઈ પણ થાકેલા મનુષ્ય એવા નથી હાતા કે–સારા માણસે બતાવેલા ટુ કા રસ્તાની પોતાને શ્રદ્ધા હૈાવા છતાં વક્રમાર્ગે જવા તૈયાર થાય, શાસ્ત્ર જ્યારે ક્ષીણુ—પતિથિને પૂર્વપ્રમલ પતિથિમાં સમાવી દેવાનું કહે છે અને વૃદ્ધિ હોય ત્યારે પહેલી તિથિને અપવ ગણવાનુ કહે છે, ત્યારે તેને બદલે બધી પતિથિઆને અખંડ રાખવાના આગ્રહ સેવવેક અને પૂર્વ તથા પૂતરની ક્ષયવૃદ્ધિ કરી નાખીને મૂળ ઉદય તેમજ સમાપ્તિમાં રહેલી ચાથ, ચૌદશ આદિ પર્વતિથિઓને વિરાધવી, તે ઉપર પ્રમાણે નિષેધવાળી અધિક ક્રિયા કરવા સમાન છે, એ ચાખ્ખું સમજી શકાય તેવું છે. શ્રી હારિભદ્રીય આવશ્યક ટીકામાં જે કહ્યું છે કે—પૌષધાપવાસ અને અતિથિસ`વિભાગ પ્રતિનિયત દિવસે કરવાનાં છે, પ્રતિ ૧૦૭–“નૌષધોપવાલાતિથિëવિમાનો તુ પ્રતિનિયતવિ सानुष्ठेयौ न प्रतिदिवसाचरणीयाविति” (पृ. २७) Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ [ તત્ત્વતરે દિવસ આચરવાનાં નથી.” તે તિથિએ પૌષધાદિને નિષેધ વાચક નથી, પણ ચતુષ્પવિ દિવસ તે નિયમે કરીને લેવાનું જણાવે છે અને બાકી અનિયમે કરીને લેવાનું જણાવે છે. અને તે અનુદાન પણ દીક્ષાદિકની માફક કાયમનું નથી, એ જણાવવા માટે “પ્રતિદિવસ આચરણીય નથી' એમ કહેલું છે. શાસ્ત્રકારે એ કથનથી કાલનિયમ દર્શાવ્યો છે. “પ્રતિદિવસે તે કરવા ગ્ય નથી' એવો એને અર્થ નથી, પણ એને અર્થ એ છે કે આજે કરેલો પૌષધ અથવા અતિથિસંવિભાગ બીજે દિવસે ચાલતો નથી. બીજે દિવસે કરો હોય તે ફરીથી પચ્ચખાણ-ઉચ્ચાર આદિ કરવા જોઈએ.' તમોએ પણ પર્વતિથિ શિવાયની બીજી તિથિઓમાં પૌષધ સ્વીકારેલો છે. ક્ષીણઆઠમને પૌષધ સાતમ કે જે અપર્વતિથિ છે, તે દિવસે કરનારા તમે શેષતિથિએ પૌષધાદિ સ્વીકારને અપલાપ કરી શકે તેમ નથી. હાલમાં જેઓ આ શાસ્ત્રકારના પાછળ આવી ગયેલા તેરસને તેરસ કહેવી નહિ એવા આપક્ષિક અક્ષર ઉપરથી, શાસ્ત્રકારે જણાવેલી અપેક્ષા પડતી મુકીને, ક્ષીણતિથિના બદલામાં પૂર્વતિથિને ક્ષય જ કરે એવું જણાવવાને ઉતાવળા થાય છે, તેઓને શાસ્ત્રકાર મહારાજના ઉપલા વચનથી સમજાશે કે–એ માનવું તદ્દન ખોટું છે. કારણ કે-જે પૂર્વતિથિને ક્ષયજ કરાતે હોત તો આઠમને બદલે સાતમને ક્ષય થયેલે હેવાથી, શાસ્ત્રકાર અહીં અપર્વતિથિ રૂપ સાતમે પૌષધ સ્વીકારની આપત્તિ વાદીને શી રીતે આપી શકત? શાસ્ત્રનાં પૂર્વાપર વાકયે મેળવીને તેની અપેક્ષા ઉડાવ્યા વિના સદ્દબુદ્ધિથી જે તેઓ શાસ્ત્રના નામે બેલવા તૈયાર થતા હોય, તે તેમને ખેટા પડવું ન પડે અને સત્ય વસ્તુને વિરોધ કરવાનું પાપ પણ વહારવું ન પડે. Page #246 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫ મો] ૨૨૩ * * * * વળી પૌષધાદિ કાર્યોમાં જે ચતુષ્પવુિં જ લેવાની હેય, તે અતિથિસંવિભાગ પણ અષ્ટમ્યાદિ તિથિને દિવસે જ કરવો પડશે. નોમ આદિ તિથિને દિવસે નહિ કરી શકાય. તમે જે એમ કહેશો કે-“અતિથિસંવિભાગ નોમ આદિ તિથિને દિવસે જ સંભવે, માટે નોમ આદિ જ લેવી. તો અષ્ટમ્યાદિ દિવસે તમારાથી નહિ થઈ શકે. તમે એને ઈજાપત્તિ પણ કહી શકે તેમ નથી, કેમકે–તમારા સિદ્ધાંતથી વિરુદ્ધ છે. પૌષધ-વિધિ પ્રકરણમાં “અષ્ટમ્યાદિ દિવસે પૌષધ જેણે કરેલો હોય, તે યથાશક્તિ અતિયિસંવિભાગ આપીને રાગદ્વેષ વિના ભેજન કરે એમ કહ્યું છે. આ ઉપરથી એ નિશ્ચિત થાય છે. કે–શેષતિથિને દિવસે પૌષધાદિ કરવાનો નિષેધ નથી. ૩૪ ગાથા ૩૫ મી ઃ તત્ત્વાર્થની સાક્ષી. ભલે નિષેધ ન હોય, છતાં એકમ આદિ શેષતિથિએ પૌષધ કરવો' એવી વિધિ પણ કહેલી નથી ” એ શંકા દૂર કરવા માટે કહે છે – ૧૦૮-“અપ્રસ્થાપુિ ઊંધી પથરાજ્યતિથિવિમા दत्वाऽरक्तोऽद्विष्टो भुङ्क्ते इत्यर्थस्य पौषधविधिप्रकरणे प्राकृ. તમારા પ્રતિ–ાત(પૃ. ૨૨) નોંધ-આ ગાથાની ટીકાને પણ લગભગ આખો પાઠાંતર છે, પણ લંબાણુના ભયથી અમે તે રજુ કર્યો નથી. ભાવાર્થ ઉપર મુજબ છે. ૧૦૯–આ ગાથાના અવતરણ અને ટીકા-પાઠને પણ મોટે પાઠાંતર છે, તે પણ લંબાણના ભયથી અમે રજુ કરી શકતા નથી. બને પાઠોનો મુદ્દો ઉપર અનુવાદમાં જે જણાવ્યો છે તે છે. મુદ્રિત પાઠ જોતાં તેમાં તો અશુદ્ધિ પણ રહી હોય તેમ જણાય છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ [ તત્ત્વત नत्थित्थं पडिसेहो, कहियं तत्तत्थभासमाईसु। पडिवाइसुंअनियमाभावेण करिज आणत्ति॥३५॥ (પ્ર)–ઉપર પ્રમાણે શેષતિથિમાં પૌષધ આદિ કરવાનો નિષેધ નથી, એટલું જ નહિ પણ શ્રી તત્ત્વાર્થસૂત્ર, ભાષ્ય અને ટીકમાં "પ્રતિપદાદિ તિથિઓમાં વિકલ્પ કરીને કરો' એ ઉલ્લેખ દ્વારા વિધાન પણ કરેલું છે. “ગ્રન્થમાં કહેલું છે અને નિષેધ કર્યો નથી માટે તે શ્રી તીર્થકર ભગવાનની આજ્ઞા છે. આ ઉપરથી માલુમ પડશે કે-દિવસે પૌષધાદિ કરવાનો નિયમ નથી–એટલું જ નહિ પણ કરે છે તે કરવાને વિધિ પણ છે. નિયમ ચતુષ્પવિ માટે જ છે. અને તેથી પુનમે પૌષધની અવશ્ય કર્તવ્યતા શાસ્ત્રકારે માની નથી, આથી પુનમના ક્ષયને ચૌદશમાં સમાવી દેવાના સિદ્ધાંતને તલમાત્ર બાધ આવતું નથી રૂપા ગાથા ૩૬ મી. આગમવિરૂદ્ધ જાણવા છતાં इत्थं जिणवयणहिं, विरुद्धमवि जाणिऊण दुचरियं । नो परिचयंति पावा, तोर्स सरूवं इमं होइ ॥३६॥ (પ્ર)-આ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવાનના વચનથી વિરૂદ્ધ છે એવું જાણવા છતાં, જે પાપીઓ પોતાનું દુથરિત્ર છોડતા નથી તેમનું સ્વરૂપ આ પ્રમાણે છે. ગ્રન્થકાર મહારાજ આથી એમ કહેવા ઈચ્છે છે કેસમાપ્તિવાળી ઉદયતિથિ પ્રમાણ માનવી જોઈએ. તેને ક્ષય ૧૧-તિપાટ્રિનિયર ક્ષાર્થ” (g. ૨૨) Page #248 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૭–૩૮ મી] ૨૨૫ હોય તો ત૫ જુદા કરી શકાવા છતાં, આરાધન તે જે તિથિને દિવસે એના ભાગની સમાપ્તિ થતી હોય તે દિવસે જ માન્ય કરવું જોઈએ. વૃદ્ધિ થઈ હોય ત્યારે, તેના ભાગની સમાપ્તિ બીજે દિવસે થતી હોવાથી બીજે દિવસે આરાધવી જોઈએ. પણ જેની ક્ષય અને વૃદ્ધિ હોય, તેને બદલે પૂર્વ તિથિની કિંવા તેનાથી પણ પૂર્વે આવેલી તિથિની ક્ષયવૃદ્ધિ કરીને, જે દિવસે તિથિને ભેગ સમાપ્ત થતું ન હોય અથવા મુદ્દલે ન હોય, તે દિવસે તેનું કાર્ય કરવું, ઉદય તિથિને ભંગ કરે, પુનમે પબિ માનવી, ઈત્યાદિ સઘળું શ્રી જિનેશ્વર ભગવાનના વચનથી વિપરીત છે. તે જાણવા છતાં તેને ત્યાગ નહિ કરે એ ભયાનક પાપદશા છે. તેનું સ્વરૂપ નીચેની ગાથાઓમાં જણાવાય છે. ૩૬ ગાથા ૩૭ મી: નહિ છોડનારાઓનું સ્વરૂપ जातेसिं अम्हाणं,आयरियाणं गई वि परलोए। सा अम्हाण वि हुज्जा, अहियाधम्मा ममाउ जओ॥ (પ્ર)-“આ લોકમાં તો શું પણ પરલોકમાં યે અમારા તે આચાર્યોની જે ગતિ થાય તે અમારી પણ થાઓ, કારણ કે ધર્મ હેતુઓ કરીને તેઓ અમારાથી અધિક છે-પૂજ્ય છે. આવી તેઓની મનેદશા હોય છે. ૩ળા. ગાથા ૩૮ મી : એ મનોદશાનું હલકટપણું, ते अप्पाणं रयणं, मुणंति कुप्पत्थरा विहीणयरं। उस्सुत्तभासगाओ, जं अत्तंहीणमवि बिंति ॥३८॥ Page #249 -------------------------------------------------------------------------- ________________ રર૬ ૧ ૧૧. “ ^ ૧ - હ hhe, [તત્વતરે (૦)-માર્ગનુસારિપણને વિચાર કર્યા વિના જેઓ આ પૂજ્ય છે, આ માટે છે, આ જ્ઞાની છે, આ ધુરંધર છે, ઈત્યાદિ માનીને ઉપરોક્ત મનેદશામાં ઘસડાય છે તેનું કુત્સિતપણે જણાવવા માટે કહે છે કે એવા મનુષ્યો રતનસમાન એવા પણ પોતાના આત્માને સ્વભાવથી જ અથવા ખરાબની સોબતના દોષથી ખરાબ-પથરા કરતાં પણ હલકે માનનારા છે કેમકે-તેઓ પોતાની જાતને ઉપલા વિચારે દ્વારા ઉત્સત્રભાષિઓ કરતાં કનિષ્ટ હેવાનું જાહેર કરે છે. ગ્રન્થકાર આથી એમ સ્પષ્ટ કહેવા ઈચ્છે છે કે–‘શાસ્ત્રદષ્ટિએ અયોગ્ય થાય એમ જાણ્યા પછી, તમારા વડાઓના નામે તમે તેને પકડી રાખે એ સડેલી મદશાનું પ્રતિબિંબ માત્ર છે. એને ત્યાગ કરે એ જ તમારે માટે હિતાવહ છે.” ૩૮ ગાથા ૩૯ મી : અથવા બીજા પ્રકારે કરીને પણ કદાગ્રહસેવીઓને આશય જણાવે છેअहवाऽवलंबिऊणं, समायारिं ति बिंति केइ जणा। आगमविरुद्धमवि जइ,दोसो नत्थित्ति अम्हाणं॥३९। | (પ્ર)–અથવા કેટલાક અવિવેકીએ પોતાની ગ૭સમાચારીને ટેકો લઈને એમ કહે છે કે-જે કદાપિ આગમવિરૂદ્ધ પણ હોય તથાપિ તેમાં અમારે કાંઈ દેષ નથી.' કલા ગાથા ૪૦ મીઃ કેમ? “અમારે દોષ નથી ” એવું કહેનારાઓ શા માટે એ પ્રમાણે કહે છે ? તેને હેતુ જણાવે છે Page #250 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA ગાથા ૪૦-૪૧ મી] ૨૨૭ गच्छायारो एसो, पण्णत्तो पुव्वसूरिणा जेण । जाणतेण जणाणं, सुहमसुहं होइ तस्सेव ॥४०॥ (પ્ર.)-જે કારણે સમ્યમ્ ગુરૂના વચનથી નહિ સ્પર્શયેલા કાનવાળા લોકોની આગળ અમારા પૂર્વાચાર્યે આ આગમવિરૂદ્ધ પણ ગચ્છાચાર જાણી જોઈને પ્રકાશ્યો છે, તેથી શુભ-અશુભ જે થવું હેય તે તેનું થાય, પણ અમારા જેવા બીજા મુગ્ધ મનુષ્યોને કાંઈ લાગતું-વળગતું નથી.' પ્રન્થકાર કહે છે કે અમારા જેવા અજ્ઞાનીને કાંઈ દેષ નથી, દેષ તે જ્ઞાનીને છે”—એવા મત ઉપર મુસ્તાક બનીને આવાએ ધીઠપણું સેવે છે. ૫૪ના ગાથા ૪૧ મીઃ તે કેવા છે? આવા વિચારવાળાઓને દોષ જણાવે છે – ते खल्लु जलंतगेहे अप्पाहूति कुणंति अहवा वि । अच्छी निमीलिऊणं खिवंति कंठे विसहरंति॥४१॥ (પ્ર.)-ઉપલી ગાથામાં જણાવેલા વિચારવાળા મનુષ્ય ખરેખર બળતા ઘરમાં “આ અમારું ઘર છે એવી બુદ્ધિથી પિતાની જાતને હોમ કરનારા છે અથવા આંખ મીંચીને પિતાના કંઠે સર્પ પહેરનારા છે. ૪૧ ગાથા ૪૨ મીઃ વિશેષ. અમારે દોષ નથી –એમ કહેનારાઓની હાંસીપાત્રતા દેખાડે છે Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ [ તવંતરે मन्निज्जइ सो णिउणो, घोसिज्जइ जेण णिउणमति इत्थं । पाइस्सइ विसमम्हे, मरणं तस्सेव नो अम्हं॥४२॥ ()-તેને નિપુણ માનવો જોઈએ, કે જે નિપુણ બુદ્ધિવાળો ઉંચા સ્વરે લેકને એમ જણાવે છે કે-અમને ઝેર પાશે તેનું જ મરણ થશે પણ અમારું નહિ થાય.” બીજો એ કેણુ સુજ્ઞ પુરૂષ હોય કે જે આવું કહી શકે. - ઉપરોક્ત વિચાર ધરાવનારાઓ આ કેટિના માણસે છે, એમ ગ્રન્થકાર મહાશયનું કહેવું છે જરા ગાથા ૪૩ મો: “અમારે ગચ્છ !' તેઓના હદયમાં બીજે પણ વિચાર શો રમતો હોય છે તે દેખાડે છે– अम्हे गणआलंबणभूआ अम्हाण एस गच्छो वि । मोहंधयारअंधा, एवं मुणिऊण चिटुंति ॥४३॥ (પ્ર)–તેઓ એમ વિચારે છે કે-અમે ગચ્છના આલંબનભૂત છીએ અને આ અમારો ગચ્છ પણ છે.” બસ આવું માનીને તેઓ મેહરૂપી અંધકારમાં અંધ થઈને રહેનારા છે. શ્રી ગ્રન્થકાર મહારાજ આથી એમ સૂચવે છે કેપિતાની મેટાઈ કે પિતાને સમુદાય કિંવા અનુયાયીઓનું જેર છે, એમ માનીને પણ આગમથી વિપરીત પ્રરૂપણા અને પ્રવૃત્તિ કરવાને કદાગ્રહ રાખનારા મેહાંધકારમાં આથી રહેલા છે. આ૪૩ Page #252 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૪ મી ] ૨૨૯ ગાથા ૪૪ મી : ગ્રન્થકારની ટીકા. ઉપલો વિચાર સેવનારાઓ કેવા છે તે પણ જણાવે છે– ते पलिं पालंता, चोराणं रायलच्छिहरगाणं । अप्पाणं च कयत्थं, मुणंति मोहेण गयसण्णा॥४४॥ (પ્ર.)-પૂર્વે કહેલા આશયવાળાઓ, રાજ્યલક્ષ્મીને હરનારા ચોરોની પલ્લીને પાળતા થકા મોહથી વિચારશન્ય બનીને પોતાના આત્માને કૃતાર્થ માને છે. રાજાથી પિતાને મરણ આદિ નુકશાન થશે તે તેઓ જોતા નથી. અહીં રાજાના સ્થાને શ્રી તીર્થકર ભગવાન છે. શાએ કહેલા અર્થો લક્ષ્મીને ઠેકાણે છે, અને તેનું હરણ કરનારા ઉસૂત્રભાષિઓ છે, ઈત્યાદિ ઉપનય વાચકોએ સ્વયં જેડી લેવો. શ્રી જિનમાર્ગથી વિરૂદ્ધ કદાગ્રહ પિષનારાઓની દશા આટલા કડક શબ્દમાં શાસ્ત્રકારને એટલા જ માટે વર્ણવવી પડી છે કે–તે વિચારીને તેઓ પિતાના અને પરના ભલાને માટે હજી પણ જાગ્યા ત્યાંથી સવાર ગણે. તેઓની સ્વયં આ દશા હેવા છતાં જ્યારે તેઓ બીજા સાચાઓ ઉપર આક્ષેપ કરવા નીકળે છે, ત્યારે તે તેમની આ વિપરીત દશા અતિશય અધમ જ બની જાય છે એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. ૫૪૪ ગાથા ૫ મી: કચી સમાચાર પ્રમાણ મનાય? ગચ્છભેદથી કેટલીક સમાચારીઓ ભિન્ન પણ હોય છે. તે તમામનું અપ્રામાણિકપણું ન થઈ જાય તે આશયથી “કયી સમાચારી Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ [તવતરં૦ પ્રમાણુ મનાય અને કયી અપ્રમાણ મનાય, તેને વિવેક કરી શકાય એ માટે તેનું સ્વરૂપ બતાવે છે – सामायारी विपुणो, पमाणमिह होइ तन्निसामेह । असढेण समाइण्णा, अण्णेसिं अणुमया होइ॥४५॥ (પ્ર)-શ્રી જિનશાસનમાં સમાચારી પણ કયી પ્રમાણે માની શકાય છે તે સાંભળો-જે સમાચારી રાગદ્વેષ રહિત અશઠ પુરૂષ વડે આચરણ કરાઈ હોય અને તે કાલના બીજા બહુશ્રુત આચાર્યોએ તેને સત્ય રૂપે સ્વીકારેલી હેય, તેજ સમાચારી પ્રમાણભૂત મનાય છે.” શાસ્ત્રકાર આથી નિશ્ચિત કરે છે કે જે સમાચારીનું આવું સ્વરૂપ ન હોય તે સમાચારી અપ્રામાણિક છે. પછી તે ગમે તે કરતા હોય અથવા ગમે તે વખતની હોય.૪પા ગાથા ૪૬ મી : વિશિષ્ટ લક્ષણ. ઉપલી ગાથામાં સમાચારીનું સ્વરૂપ કહેવાથી લક્ષણ પણ આવી જ જાય છે, તથાપિ સ્પષ્ટતા માટે શાસ્ત્રકાર તેનું લક્ષણ तल्लक्खणं तु आयरियपरंपरएण आगया संती। सिद्धंतदोसलेसं, दंसेइ न अत्तदोसेणं ॥४६॥ (પ્ર)-આચાર્ય પરંપરાથી આવેલી હોય અને સ્વદોષે કરીને સિદ્ધાંતની સાથે જેનો લેશ માત્ર બાધ આવતો ન હય, એવું જે સમાચારીનું હોવું તે તેની પ્રામાણિકતાનું લક્ષણ છે. આમાં “સ્વદેષે કરીને સિદ્ધાંતથી દુષિત હોવી ન જોઈએ - એ કહેવાનું કારણ એ છે કે-સમાચારી સિદ્ધાંતની દ્રષ્ટિએ પરિપૂર્ણ Page #254 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૬ મી ] શુદ્ધ હાવી જોઇએ. ‘જે સમાચારી આધુનિક કાલવર્તિ સ્વરૂપ સિદ્ધાંતના અનુસારે સ્વમતિકલ્પિત હોય તે પ્રામાણિક નથી’–એ બતાવવા માટે આચાર્યપરંપરાથી આવેલી હાવી જોએ' એમ કહ્યું છે. હાલમાં પુનઃમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની કહેવાતી સમાચારી પણ એવી જ હેાવાથી, શાસ્રકારે આપેલા વિશેષણથી તેના નિરાસ થઈ જાય છે. ૨૩૧ નિહ્નવાની પર પરાથો આવેલી ... સાચારી સિદ્ધાંતમાં દોષ દેખાડનારી છે-તે અપ્રામાણિક છે. એ જણાવવા માટે ‘ સિદ્ધાંતમાં જેનાથી દેાષ દેખાડાતા ન હેાય અર્થાત્ સિદ્ધાંતની સાથે જેના લેશ માત્ર ખાધ આવતા ન હોય’–એ વિશેષણ આપ્યું છે. એ વિશેષણમાં જે ‘ લેશ માત્ર પણ ખાધ ન જોઇએ' એમ કહ્યું છે, તેનું કારણ એ છે કે–સિદ્ધાંતની સાથે જેના માટા વિરાધ આવતા હોય તે જ કેવળ અનિષ્ટ છે એમ નહિ, પણ યત્કિંચિત્ વિરેાધ આવતા હોય તે પણુ અપ્રામાણિક છે'. થોડા પણ વિરાધવાળી સમાચારી અપ્રામાણિક એટલા જ માટે જે કાઈ એમ કહેતા હાય કે— અમારી સમાચારીને આગમ સાથે મેાટા વિરોધ નથી, ફક્ત બે-ચાર વાર્તામાં છે. તે અલ્પ હાવાથી દોષરૂપ નથી.” તેને નિરાસ કર્યાં એમ જાણવું. 'ગધ માત્રથી મૃત્યુ આપનારૂં હલાહલ 997 ઝેર ગળામાં અને પેટમાં ૧૧૧–મુદ્રિત પ્રતમાં આ ઠેકાણે “ પ્રાળા ” છાપેલુ છે તે અશુદ્ધ છે. ખરા પાઠ “ પ્રાળવેશ” છે. ( પૃ. ૩૨ ) ૧૧૨-મુદ્રિત પ્રતમાં છે. પ્રત્યન્તરમાં “ જો આ ઠેકાણે “ વર્તાવવદેશ' છાપેલું તેવો ” છે. (પૃ. ૩૨ ) ,, Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ [तत्वत२० જાય ત્યારે તે અવશ્ય મૃત્યુ આપે જ એમાં શંકા નથી. આગમમાં રહેલા એક પણ વચનનો અપલાપ કરનારાનું વચન માત્ર સાંભળવાથી અથવા પાસે ઉભા રહેવાથી યે અનન્તા જન્મમરણ જીવને થાય છે, તે પછી તેણે આચરેલી સમાચારી સેવવાથી થાય એમાં તે પૂછવું જ શું ? શ્રી મહાનિશીથ સત્રમાં કહ્યું છે કે- જે સાધુ અથવા સાધ્વી, શ્રાવક અથવા શ્રાવિકા પરપાખંડી તથા નિવની પ્રશંસા આદિ કરે, તે સુમતિની માફક પરમધામિની યોનિમાં उत्पन्न याय छे." त्यादि. નિહવપણું થોડું પણ વચન ઉત્થાપવાથી સંભવે છે, કેમકે શ્રી વિશેષાવશ્યકવૃત્તિમાં કહ્યું છે કે “સૂત્રમાં કહેલા એક પદ કે અક્ષરને ११३-" यत उक्तं श्रीमहानिशीथे- से भिक्खू वा भिक्खूणी वा सावओ वा साविया वा परपासंडिणं पसंसं करेजा, जे आ वि णं णिण्हवगाणं अणुकूलं भालिज्जा, जे यावि णं णिण्हवगाणं गंथसत्थं पयवखरं था परूविज्जा तस्संतिए कायकिलेसाईए तवे वा संजो या नाणे वा विज्ञाणे पा सुए वा पंडिच्चे वा अविमुहर ( अविसुद्ध-इति पाउनन्तरम् ) परिसा. मझगए सिलाहिज्जा से विपुण परमाहम्मिएतु उववजिज्जेति" (पृ. ३३) “जहा सुमति" ( इति प्रत्यन्तरे )। नांव-( )ौसभा भुसा पाह। मुदिता नयी. ૧૧૪-મુકિત પ્રતમાં આ સંબંધી બહુજ ટુંબો પાઠ છે. જેમકે" न चैतेन परपासंडीपदेनान्यतीथिकानन्याध्ययनमाथि निषि. द्धम् , परपाखण्डिकानां हि प्रशंसायां एक निषिद्धत्वात् , अन्यतीर्थिकग्रन्थाध्ययनस्य तु 'ससमयपरलमयविऊ' इत्यनुयोगद्वार वृत्यनुसारेणानुज्ञातत्वाच्च, स्याद्वादमार्श तु तस्य साक्षाक्तत्वादिति, अत एव निल्लवान्यतार्थियोयोऽन्तरमवसातव्यमिति ॥” (पृ. ३३) याने 'ससे सिमित नलीये भुने। Page #256 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૬ મી ] ૨૩૩ નહિ માનનારા અને શેષને માનનારા હોય, તેા પણ તે જમાલીની માફક મિથ્યાદષ્ટિ છે.’' શ્રી સ્થાનાંગવૃત્તિમાં તેવાને પ્રવચનમાä પણ કહેલા છે. ત્યાં કહ્યું છે કે– શ્રી જિનેશ્વર મહારાજે કહેલી સમુદ્ધાતાદિ વસ્તુની ઉલટી પ્રરૂપણા કરનારા પ્રવચનથી ખાદ્ય છે.” નિહ્નવનું આ પ્રમાણે સ્વરૂપ બતાવીને શાસ્ત્રકાર ‘પરપાઅ’ડી તથા નિહ્નવ વચ્ચે શું ફરક છે?' એ શંકાનુ સમાધાન કરે છે કેપરપાષડી કે જે અન્યતિર્થિક કહેવાય છે તેની ફક્ત પ્રશંસાને નિષેધ કરેલા છે, તેના ગ્રન્થાદિ ભણવાના નિષેધ કર્યાં નથી; કારણ કે-“સ્વસમય પરસમયને જાણનારા ક’ઇત્યાદિ શબ્દો દ્વારા શ્રી અનુયાગદાર આદિ શાસ્ત્રામાં તથા શ્રી સ્યાદ્વાદમજરીમાં સાક્ષાત્ ભણઆખા, સીા અને સ્પષ્ટ પાઠાંતર છે, જેને અનુવાદ અમે ઉપર આપ્યા છે— ,, निह्नवत्वं चाल्पापलापित्वेऽपि सम्भवति, यदुक्तम् - " पयमक्खरं पि इक्कें, जो न रोयइ सुतनिद्दिनं । सेसं रोअन्तो वि अ मिच्छदिट्ठी जमालि व्व " ॥ श्रीविशेषावश्यकवृत्तौ । तथा स प्रवचनवाद्योऽपि भण्यते, यदुक्तम्- " समुद्घातादि जिनाभिहितं वस्त्वन्यथाप्ररूपयन् प्रवचनबाह्यो भवतीति श्रीस्थानाङ्गवृत्तौ । नतु परपाषण्डकनिहवयोः किमन्तरमिति चेद्, उच्यते-अन्यतीर्थिकस्य प्रशंसाया एव निषिद्धत्वात् न तु तदीयग्रन्थाध्ययनादेरपि ससमयपरसमयविऊत्ति प्रवच नवचनात् स्याद्वादमञ्जर्या च तदीयग्रन्थाध्ययनस्य साक्षादः नुज्ञातत्वात्, अन्यथा सम्प्रति लौकिक टिप्पणानुसारेण दीक्षाप्रतिष्ठादिलग्नानां प्रवृत्तिरेव न स्यात्, निह्नवस्य त्वंशतोऽपि सम्बन्धस्य निषिद्धत्वात् महदन्तरमवसातव्यम् ॥ " નોંધ-આ પાઠમાં લૌકિક ટિપ્પણાનુસારે દીક્ષા પ્રતિષ્ઠાદિ લગ્ન લેવાની પ્રવૃત્તિ જણાવીને જૈન વિષ્ણુાના વિચ્છેદ સુચવેલા છે. " 6 ܕܝ "" Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ [ તવતરે, વાદિકનું કહેલું છે. જે એમ ન હેત તો અત્યારે લૌકિક ટિપ્પણનુસારે દીક્ષા-પ્રતિષ્ઠાદિનાં લગ્નો-મુર્તે નક્કી કરવાની પ્રવૃત્તિ ચાલતી જ ન હોત. નિહવ સંબંધી વિચાર કરીએ તે, તેને તે અંશ માત્ર સંબંધ રાખવાનો પણ નિષેધ કર્યો છે. માટે પરપાવંડી અને નિતવ વચ્ચે મોટું અંતર સમજવું. ગચ્છભેદ છતાં પ્રામાણિક રામાચારી હોય તો વાંધો નથી આથી જે સમાચારીમાં ઉપર કહ્યા મુજબનું લક્ષણ આવતું હેય, તે બીજા ગચ્છની હોય, તે પણ “અપ્રામાણિક છે એવી શંકા કરવી નહિ. એવે સ્થળે ગચ્છભેદ પ્રતિક્રમણ સામાયિક આદિ નિયત વિધિઓથી કરેલે નથી હોતો, પણ પોતપોતાના ગચ્છમાં દ્રવ્યાદિ અપેક્ષાએ કરાતા જુદા જુદા તપ વિગેરેથી કરેલા હોય છે. શ્રી નિશીથચૂર્ણિ ઉદ્દેશ ૧૧ માં કહ્યું છે કે- જે દિવસે ઉપસ્થા. ૧૧પ-આ સ્થાને મુકિત પ્રતમાં “gવધસ્ટક્ષતાનાં છાત્તાણામાચારાનામપિ નાપ્રમાણમાંરાની” એ પાઠ. છે. લિખિતમાં એને પાઠાંતર આ પ્રમાણે છે. “તથા વોलक्षणायाः सामाचार्या गच्छान्तरीयाया अपि नाप्रामाण्यमा. शङ्कनीयं यतस्तत्र भेदो न प्रतिक्रमणसामायिकादिनियतविधिः कृतो भवति किन्तु निजनिजगच्छे द्रव्याद्यपेक्षया तपानभृति તો મત ” ૧૧૬-“યત કરમૂ-જ્ઞદિવલંડવાનિત તે વિહં સિ चि निव्वीयं (प्रत्यन्तरे केसिंचि अभत्तट्ठो भवति, केसि चि आयंबिलं" इत्यधिकम् ) केसिं चि न किंचि वि, जस्स वा जं आयरियपरंपरागयं छट्ठमादियं कराविजति, मंडलिसम्भोगट्ठा सत्त आयंबिले कराविज्जति निव्वीए वा, जस्स वा जं परंपरा” રૂતિ નિરીથ. ૩. ૨૨” (. રૂરૂ) નોંધ-( ) કૌસમાં મુકેલા પાઠે અમે મુક્યા છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૬ મી]. ૨૩૫ પના કરવામાં આવે તે દિવસે કેટલાક ઉપવાસ કરાવે છે, કેટલાક આયંબીલ કરાવે છે, કેટલાક નિવિ અને કેટલાક કાંઈ પણ કરાવતા નથી. જે આચાર્યની પરંપરામાં જે છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપ ચાલ્યો આવતો હોય તે કરાવાય છે, મંડલીસંગ માટે કેટલાક સાત આયંબીલ કરાવે છે, કેટલાક નિવિ કરાવે છે, જેની પરંપરામાં જે કરાવાતું હોય તે ઠીક જાણવું.” ઉપર કહેલું લક્ષણ કાલ્પનિક છે એમ પણ નહિ કહેવું, કારણ કે-શાસ્ત્રમાં કહ્યું છે કે- “અશઠગીતાર્થ મહાપુરૂષોએ જે કાંઈ દ્રવ્યાદિ કારણોને આશ્રીને અસાવધ પ્રવૃત્તિ આચરી હોય અને બીજાઓએ તેનું નિવારણ નહિ કરતાં બહુ માનેલી હોય, તે આચરણ ગણાય છે.” શ્રી કલ્પવૃત્તિમાં એને અર્થ જણાવતાં કહ્યું છે કે શ્રી કાલિકાચાર્યની માફક રાગદ્વેષ રહિત પ્રમાણુ0 પુરૂષે કરેલી ભાદરવા શુદી ચોથની પર્યુષણા માફક જે કાંઈ દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિમાં મજબુત કારણે મૂલ–ઉત્તર ગુણની આરાધનાને બાધ નહિ કરનારું અને તત્કાલવર્તિ તેવા જ અન્ય ગીતાર્થો વડે નિવારેલું ન હોય, એટલું જ ૧૧૭—“ વહુ -અરે રમાડુvi, ૬ થરૂ છે असावज्जं । न निवारियमण्णेहि य, बहुमणुमयमेयमाइण्णं ॥ (g૦ રૂરૂ) ૧૧૮-અન- નાહિતેન વર્જિાવાવિવમાનस्थेन सता समाचीर्ण-आचरितं यद् भाद्रपदशुद्धचतुर्थीपर्युष. णावत् यत् कुत्रचित् द्रव्यक्षेत्रकालादौ कारणे-पुष्टालम्बनेऽसावा प्रकृत्या मूलोत्तरगुणाराधनाया अबाधकं न च-नैव निवारितमन्यैस्तथाविधैरेव तत्कालवर्तिभिर्गीतार्थैः, अपि तु बहु यथा भवति एवमनुमतम् , एतदाचीर्णमुच्यते ।" कल्पवृत्तौ उ. રૂ, રવાણ ૩, ૪ત્ર શરૂ (g. ૩) Page #259 -------------------------------------------------------------------------- ________________ ર૩૬ [ તવતરે નહિ પણ બહુમાન્ય રાખેલું, એવું જે આદરેલું હોય તે આચાર્યું કહેવાય છે.” શ્રી ભગવતીજીમાં કક્ષામહનીય કર્મને વેદનારા શ્રમણ નિર્ચન્થ હોય છે ? ઈત્યાદિ પાઠમાં રહેલા “વથitખું” એ પદની ટીકામાં કહેવામાં આવ્યું છે કે “કાલની અપેક્ષાએ જે ઘણા આગમને જાણકાર હોય તે પ્રવચનિક કહેવાય છે. એવા પ્રાવચનિકેમાં “એક આમ કરે છે અને બીજા વળી આમ કરે છે, તે એનું તત્ત્વ શું સમજવું ? આ શંકાનું સમાધાન એ છે કે-“ચારિત્રહનીય કર્મના ક્ષયોપશમ વિશેષથી અને ઉત્સર્ગ–અપવાદાદિના ભાવિતપણાથી આગમધરામાં પણ વિચિત્ર પ્રવૃત્તિઓ હેઈ શકે છે. તે બધીજ પ્રમાણ હોય એવું નથી, કારણ કે-તે જ પ્રવૃત્તિ પ્રમાણભૂત છે કે જે આગમથી વિરૂદ્ધ ન હોય.” તપગચ્છ સમાચાર સમાચારી વિષે તપગચ્છની શી માન્યતા છે તે આ ઉપરથી વાંચકોને સ્પષ્ટ સમજાશે. પ્રામાણિક પુરૂષથી જે પ્રવૃત્તિ શરૂ કરાયેલી હોય, આગમ સાથે જેને લેશ માત્ર બાધ આવતે ન હોય, સર્વ ગીતાર્થોને બહુમત થયેલી હોય, તે ૧૧૯-“તથા ૪ મહત્ય “ મને ! સમા વિ णिग्गंथा कंखामोहणिज्ज कम्मं वेदेति' इत्याद्यालापकस्थित'पाक्यणंतरेहि' ति सूत्रलेशस्य वृत्तिर्यथा-'प्रबचनमधीते वेत्ति वा प्रावचनः, कालापेक्षया वह्वागमः पुरुषः, तत्र एकः प्रावच. निक एवं कुरुते अन्यस्त्वेवमिति, किमत्र तत्त्वमिति, समा. धिश्चेह चारित्रमोहनीयक्षयोपशमविशेषेणोत्सर्गापवादादिभोवि. तत्येन च प्रावचनिकानां विचित्रा प्रवृत्तिरिति नासौ सर्वथा प्रमाणमागमाऽविरुद्धप्रवृत्तेरेव प्रमाणत्वात्" (पृ. ३३) Page #260 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૬ મી] ૨૩૭ પ્રવૃત્તિ આચરણા રૂપે માન્ય કરવા લાયક ઠરે છે. હાલમાં પુનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની ચાલતી પ્રવૃત્તિ ક્યા પ્રામાણિક પુરૂષથી શરૂ થઈ છે તેનાજ પત્તો નથી. આગમ સાથે તેના અત્યંત ખાધ આવે છે, અને તેના આધારે એક એર નિવન કરવામાં આવતી ભાદરવા શુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજની અથવા ચેાથની ક્ષયવૃદ્ધિ ખીજા આચાયનિ સંમત પણ નથી. આ પરિસ્થિતિમાં એવી પ્રવૃત્તિને તપગચ્છની સમાચારી કે પરંપરાનું નામ ઠાકી એસાડવુ, તે શુદ્ધ સમાચારી પ્રત્યે અનાદર સૂચવનારૂં છે, એટલુંજ નહિ પરંતુ તેને લકિત કરનારૂં છે. શાસકર્તાની મનાઇ. તપગચ્છ સમાચારીના, કહા કે શુદ્ધ પરંપરાના જેએ ભક્ત છે, તેમને આ શાસ્ત્રના પરમાર્થના વિચાર કર્યાં પછી એ માન્યા વિના છૂટકો જ નથી કે પુનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ હાલમાં કરાતી તેરસની ક્ષયવૃદ્ધિ ખાટી જ છે, તે ઉપરાંત શેષ -પ તિથિની ક્ષયવૃદ્ધિ એ પૂર્વતિથિની ક્ષયવૃદ્ધિ માની લેવાની ચાલતી પ્રથા પણ ખેાટી જ છે, અને એ ઉપરથી ભાદરવા શુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ભાદરવા શુદ ત્રીજ અથવા ચેાથની ક્ષયવૃદ્ધિ કરવા માટે સેવાતા આગ્રહ પણ તદ્ન અાગ્ય જ છે.' એટલે પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ કરવામાં આવતી તેરસની ક્ષયવૃદ્ધિ આદિની પ્રથા હવે મૂલમાંથી જ ફેરવવા જેવી છે અને શાસ્ત્રાક્ત શુદ્ધ સમાચારી અથવા પ્રાચીન પર Page #261 -------------------------------------------------------------------------- ________________ ર૩૮ [તત્વતર પરાને પુનરૂદ્ધાર કરવા જેવું છે, એમાં કેઈન પણ બે મત ચાલી શકે તેવા નથી. પિતાની વર્તમાન પ્રવૃત્તિ શાસ્ત્રથી વિરૂદ્ધ હોય છતાં, જેઓ શાસ્ત્રને વિરોધ માને નહિ, તે બેટી હોવા છતાં ખરી તરીકે મનાવવા મથે અને શાસ્ત્રની સાચી પ્રવૃત્તિને કેમેય કરી આદર કરે નહિ, એ ભયંકર જાતની વિરાધકદશા છે, ગ્રન્થકાર મહારાજે આ ગાથાની ટીકામાં તેવાઓની પાસે ઉભા રહેવામાં પણ પાપ જણાવ્યું છે, તેમનું વચન સાંભળવામાં અને તેઓ કહે તેમ કરવામાં તે શાસ્ત્રકારના મતે મહા પાપ રહેલું હોય એમાં નવાઈજ નથી. વગર વિચારે તેવું કઈ પણ કરવાની આ શાસ્ત્રકાર દરેક ભવ્યાત્માએને સાફ મનાઈ કરે છે. નીચેની ગાથા જેવાથી એ વસ્તુ સ્પષ્ટ દેખાઈ આવે તેમ છે. કદા ગાથા ૪૭ મી: વ્યતિરેક, ઉપલી ગાથામાં શુદ્ધ સમાચારીનું લક્ષણ સમજાવવામાં આવ્યું. હવે આ ગાથામાં “એથી વિપરીત હોય તે બીસ્કુલ માનવા ગ્ય નથી—એ દ્રષ્ટાંતથી સ્પષ્ટ સિદ્ધ કરી આપે છે – इहरा पसत्थनामा, विपंडिआणं पमाणमिह न जाओ। विसमिस्सपायसं वा, તિવિહં તિવિળ વજ્ઞિજ્ઞr nકા Page #262 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૭ મો] ૨૩ | (પ્ર)–ઉપરોક્ત ગાથામાં કથન કરેલું લક્ષણ જે સમાચારીમાં ન હોય, તે ગમે તેટલાં સુંદર નામવાળી હોય તો પણ અંગીકાર કરવા જેવી નથી, કેમકે- જૈનપ્રવચનમાં પંડિતપુરૂષોએ તેવી સમાચારીને પ્રમાણ માની નથી. ત્યારે તેવી સમાચાર માટે શું કરવું? એને ખૂલાસો કરવા માથાના ઉત્તરાર્ધથી શાસ્ત્રકાર ફરમાવે છે કે-ઝેરથી મિશ્રિત દુધની માફક તેને ત્રિવિધ ત્રિવિધે એટલે મન, વચન અને કાયાથી તજી દેવી. એવી સમાચારી કરવી નહિ, કરાવવી નહિ અને કરાતી હોય તેને વખાણવી નહિ. . શાસ્ત્રકારના ટેકે. ઉપર આપણે જે વસ્તુ કહી ગયા તે જ હકીકતને શાસ્ત્રકાર મહારાજે આ ગાથામાં પુષ્ટ કરી છે. શાસ્ત્રના ટેકા વિનાની પ્રવૃત્તિને “સમાચારી ” અને તે પણ “તપગચ્છની સમાચાર” કહેવામાં આજે ભયંકર ભૂલ કરાય છે, તે આ ઉપરથી ચેખું માલુમ પડે તેવું છે. તેવી પ્રવૃત્તિ ગમે તેવા સુંદર નામે ચલાવાતી હોય તે પણ, વિષમિશ્રિત દુધની માફક તેને તુરત જ ત્રિવિધ ત્રિવિધ તજી દેવાનું આ શાસ્ત્રકાર ફરમાન કરે છે. આ ગ્રન્થકારને તપગચ્છ રૂપી મહેલના સ્તંભ સમાન લખીને જેઓ તેમના તરફ સવિશેષ ભક્તિ રાખનારા છે, તેઓ જે પિતાની ભક્તિમાં સાચા હોય તે તેમની ફરજ છે કે તેમણે આ ફરમાનને શાસ્ત્રવિરૂદ્ધ પ્રવૃત્તિ પિષવામાં અગ્રેસર બનીને ઉલ્લંઘવું જોઈએ નહિ. શાસ્ત્રને વિરોધ હોવા છતાં જે આજે ઉદય-તિથિ વિરાધવાને અને તિથિ ન હોય તે દિવસે તિથિ આરાધવાને મત પ્રવૃત્તિ કે કહેવાતી પરંપરા” ના નામે પિષી શકાય Page #263 -------------------------------------------------------------------------- ________________ ^^^ ^ ^^^^ ^^^^^છે. ૨૪૦ [ તવંતરં તે પછી અપ્રામાણિક સમાચારીને તમે વિરોધ કરે તેને કશે જ અર્થ રહેતો નથી. તેમને મત પણ પ્રવૃત્તિ કિંવા તેમની ચાલી આવતી પરંપરાના નામે પ્રામાણિક ઠરી જશે, અને એજ દલીલ પ્રમાણે મિથ્યાદ્રષ્ટિએની પ્રવૃત્તિને પણ તમારે સત્ય માની લેવી પડશે. તેઓની સમાચારી અંગીકાર કરી લેવાની આપત્તિમાંથી તમે શી રીતે બચી શકશો? આ ગ્રન્થકારે તમારી સામે સુંદર પ્રકાશ ધર્યો છે. તિથિવિષયક પ્રાચીન શાસ્ત્રાનુસારી અવિચ્છિન્ન પરંપરા મુજબ આજે આપણે શું કરવું ઘટે, તે સંબંધી હવે આપણને જરાયે ગુંચવાડે રહી શકે તેવું નથી. અમે સપ્રેમ ઈચ્છીએ છીએ કે સુજ્ઞ વાચકે એને સદુપયોગ કરે. આ સ્થળે ગ્રન્થકારે પિતાની ટીકામાં ગચ્છાન્તરીની ચર્ચા કરી છે અને તેની ઉત્પત્તિની તવારીખે પણ જણાવી છે. તે સઘળું અત્રે ઉતારવા કરતાં જેઓને તેની જિજ્ઞાસા હોય તેઓને તે મૂલ ગ્રન્થમાંથી જ જોઈ લેવા માટે ભલામણ કરવી બસ થઈ પડશે. આ ગાથાના ટીકાપાઠમાં પણ ખાસ પાઠાંતર છે, કિન્તુ તેટલે વિસ્તાર કરવાની અહીં જરૂર નહિ હોવાથી અમે આપતા નથી. કે ૪૭ ગાથા ૪૮ થી પદ સુધી સિદ્ધાંતવિરૂદ્ધતાનું ચિન્હ. હવે સિદ્ધાંત વિરૂદ્ધ સમાચારીનું મૂલમાં જ જ્ઞાન કરાવવા માટે નવ ગાથાઓ સાથે ફરમાવે છે – जह सिद्धंतविरुद्धं, करिजमाणं पि जेण चिंधेण। जाणिज्जइ तं चिंधे, सुयाणुसारेण वुच्छामि ॥४८॥ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ आया ४८-५९ भी] अणुओगसुत्तवित्तीचुण्णिप्पमुहेसु पुत्तिरयहरणं । सड्डाणं सड्ढीणं, जिणकहियं बिंति णो कहियं ॥४९॥ केई पुण मइमूढा, सड्ढाणं दिति साहु उवएसं। पोसहमतिहिसुदाणं, पव्वेसुंचेव चरियव्वं ॥५०॥ गंयंतरेहि गंथं. संवाएउं विचेअणा जे उ। पवयणदेसं गहिउं, विवरीयं ते परूवेति ॥५१॥ जिणपडिमाण पइट्ठा, पइट्ठकप्पम्मि साहुसंदिट्ठा। वीरचरिए कया वि य, चुण्णेणं कविलकेवलिणा॥ सत्तुंजयमाहप्पे, दिट्ठा सिरिणाभसूरिसामिकया। तह सूरिपरंपरएण आगया लोयविक्खाया॥५३।। तं दतॄण विरुद्धा, पुट्ठा मोहेण बिंति साहूणं। नो जुत्तं किंतु पुणो, गिहत्थकिच्चं मुणेयव्वं ॥५४॥ तेसिं ठवणायरियट्ठवणं पिन सुज्झए य अन्नं पि । सूरियपयाइठवणा, किंतह य कीरए तेहिं ?॥५५॥ एवं वियाणिऊणं, सुरीहि जिणंदपडिमसुपइट्ठा। कारिजइ सुहहेऊ,जिणवयणविऊहि सड्डेहि।।५६॥ १२०-भुद्रित प्रतभा "विरुद्धा" ५४ छापेशी थे, परंतु व्याच्यानुसारे ते "विरुट्टा" सुधार। नये. Page #265 -------------------------------------------------------------------------- ________________ [તવતર (પ્ર૦)–જો કાઇ પણ સિદ્ધાંત વિરૂદ્ધ કરતું હાય, તેા તે જે ચિહ્નથી માલુમ પડે તે ચિહ્ન હું શાસ્ત્રને અનુસારે કહું છું.૫૪૮ ૨૪૨ શ્રાવક અને શ્રાવકિએને ચરવળેા અને મુહત્ત રાખવાનુ શ્રી અનુયોગદ્રાર સૂત્ર-વૃત્તિ-ચૂર્ણિ પ્રમુખ ગ્રન્થામાં શાસ્ત્રકારોએ સ્પષ્ટ ફરમાવ્યું છે. આ જિનકથિત હેવા છતાં સિદ્ધાંત વિરૂદ્ધ કરનારાઓ કહે છે કે—જિનેશ્વર મહારાજે તે કહ્યું નથી' ।।૪૯ના કેટલાક મતિમંદ આત્માએ શ્રાવકોને એમ ઉપદેશ આપે છે કે- પૌષધ તથા અતિથિદાન પતિથિએ જ કરવા' !પના આવા માણસા પોતાની માનેલી વાતને ખીજા ગ્રન્થાથી સંમત બનાવવા માટે વિચારશૂન્ય બને છે અને પર્યાયભાવ લઇને બૌદ્ધ દિકા જેમ વિપરીત પ્રરૂપણા કરે છે, તેમ તેઓ પણ શાસ્ત્રના ગમે તે એક દેશને પકડીને વિપરીત પ્રરૂપણા કરે છે. ગ્રન્થકારના શબ્દોમાં આ જ વસ્તુને સાક્ષાત્કાર આજે આપણને પૂનમ–અમાસની ક્ષયવૃદ્ધિએ ચાલતી તેરસની ક્ષયવૃદ્ધિ સુધારવાને બદલે, તેના આલખને ભાદરવા શુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ભાદરવા શુદ ત્રીજ આદિની ક્ષયવૃદ્ધિ કરવાનુ કહેનારા કરાવી રહ્યા છે, એ પણ સિદ્ધાંતવિરૂદ્ધતાનું એક ચિહ્ન છે. પા શ્રી પ્રતિષ્ટાકલ્પમાં સાધુને જિનપ્રતિમાની પ્રતિષ્ઠા (અંજનશલાકા) કરવાની આજ્ઞા આપી છે, પરંતુ ગૃહસ્થાએ પણ કરવી’ એમ કહ્યું નથી. શ્રી વીરચરિત્રમાં શ્રી કપિલકેવલીએ સુગંધચૂર્ણથી પ્રતિષ્ઠા કરી હાવાના ઉલ્લેખ પણ છે, શ્રી શત્રુંજય માહાત્મ્ય કે જેના કર્તા શ્રી ધનેશ્વરસૂરિ મહારાજ ચારસા સીત્તેરની સાલમાં થયા હતા, તે પ્રાચીન ગ્રન્થમાં પણ અષ્ટાપદ પર્વત ઉપર ભરતાદિ શ્રાવકો સાથે શ્રી નાભસૂરિસ્વામિએ પ્રતિષ્ઠા કર્યાંના ઉલ્લેખ છે. અને જે પ્રમાણે Page #266 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૬ મી ] ૨૪૩ શાસ્ત્રમાં કહ્યું છે તે જ પ્રમાણે આચાર્યપરંપરાથી પણ એ લોકપ્રસિદ્ધ છે કે-શ્રી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા સાધુથી કરી શકાય છે. પર–પવા આ જોઈને કોપાયમાન થયેલા અને મોહથી પુષ્ટ થયેલા કેટલાક એમ કહે છે કે- સાધુને તે યોગ્ય નથી પણ એ ગૃહસ્થનું કર્તવ્ય છે .પ૪ તેવાઓને તે સ્થાપનાચાર્યની પ્રતિષ્ઠા કરવી પણ કલ્પી શકશે નહિ. બીજું તેઓ આચાર્યપદાદિની પ્રતિષ્ઠા પણ કેમ કરે છે શાપપા આ પ્રમાણે શ્રી જિનવચનને જાણનારા શ્રાવકેએ આચાર્યો પાસે સુખની હેતુભૂત જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવવી જોઈએ. એવી શંકા નહિ કરવી કે શ્રી મહાનિશીથ આદિ શાસ્ત્રોમાં સાધુઓને દ્રવ્યપૂજાનો નિષેધ કર્યો છે, તે સાધુને પ્રતિષ્ઠા કરાવવી શી રીતે યોગ્ય ગણાય ?” કેમકે–પ્રતિષ્ઠા કાંઈ દ્રવ્યપૂજા રૂપ નથી, પણ પ્રતિષ્ઠિત પ્રતિમાની પૂજાના અભિપ્રાયથી પુષ્પાદિકથી જે પૂજા કરવામાં આવે તે ક્રિયાનું નામ દ્રવ્યપૂજા છે. ભાવપૂજાનો સંભવ પણ પ્રતિષ્ઠા પછી થાય છે, માટે એ કરવી ઉચિત જ છે. નહિ તે કપિલ આદિ મુનિવરેથી પ્રતિષ્ઠા કેમ જ થાત ? ભલે એ સાધુથી કરી શકાય પણ શ્રાવક કઈ જિનપ્રતિમાનું પ્રતિષ્ઠાન કરે” એ વચનથી શ્રાવકને પણ કરવી યોગ્ય છે તે ખરીને ?' આવું જો તમે કહેતા હે, તો તમારે સમજી લેવું જોઈએ કે-પ્રતિષ્ઠા પન” શબ્દમાં પ્રેરક પ્રત્યય હોવાથી પ્રતિષ્ઠા કરાવે એ એને અર્થ છે, પણ પ્રતિષ્ઠા કરે એવો અર્થ નથી. જે એમ કહેવામાં આવે છે કે શ્રી તિલકાચાર્યની ટીકામાં શ્રી ભરત મહારાજે વાર્ધકીરત્ન પાસે જિનમંદિર કરાવ્યું અને તેમાં સોનારત્નની ચોવીસે ભગવાનની શાસ્ત્રોક્ત વર્ણ તથા પ્રમાણવાળી પ્રતિમાઓની પિતે પ્રતિષ્ઠા કરી. એ વચનથી શ્રાવકને પણ પ્રતિષ્ઠા કરવી યોગ્ય ( ૧૨૧-“સાવો દ નિરિમા રિત્તિ वचनात् (पृ० ४९) Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ [તત્ત્વતરું દેખાય છે તે કહેવું તદ્દન અયોગ્ય છે, કારણ કે–મૂલ શબ્દ “ત. fછતવાન પડેલો છે. મોટી ટીકાના આધારે તેનો અર્થ સ્થાપી યાવત બનાવી” એવો થાય છે. અર્થાત મંદિર કરાવીને તેની અંદર પ્રતિમાઓ પણ ભરત મહારાજે જ પધરાવી પણ બીજા કોઈએ નહિ. માટે આ વિચાર કરીને તમારે પ્રતિષ્ઠાનું દ્રવ્યપૂજાપણું નહિ માનવું, તથા ગૃહસ્થોએ પ્રતિષ્ઠાકૃત્ય (અંજનશલાકા ) નહિ કરવું પણ સુવિહિત અચાર્યાદિ સાધુઓ પાસે કરાવવું પદ પિતાના દોષનું નિરાકરણ કરવા માટે ગ્રન્થકાર નીચેની બે ગાથા કહે છે, ગાથા ૫૭-૫૮ : મધ્યસ્થ અને ગીતાથની ફરજ, इह सिद्धंतविरुद्धं, जं किंचि वि हुज्ज तं पिनाऊणं । मज्झत्थो गीयत्थो, जो अन सोहेइ ते दोसो।।५७।। जो पुण आगमसंगयमवि, मुणिऊणं पि मच्छरंधमणो। नो मन्नइ सो वज्जो, ____ मन्नह सो तिहुयणे पुज्जो॥५८॥ (પ્ર.)-આ શ્રી તત્ત્વતરંગિણ શાસ્ત્રમાં સિદ્ધાંત વિરૂદ્ધ જે કાંઈ હોય તે જાણીને પણ, જે રાગદ્વેષ વિનાના ગીતાર્થ પુરૂષ નહિ શુદ્ધ કરે તે દેષ તેમને જ ગણાશે, પણ અમારો નહિ. , ભાવાર્થ એ છે કે-આ ગ્રન્થ મધ્યસ્થ જાણકાર આત્મા એ જ મારા ઉપર અનુકંપા લાવીને શેધ, પણ જે તે બેલનારા દુરાગ્રહીઓએ નહિ શેધ. આપણા આ પ્રકરણને જેઓ સિદ્ધાન્તાનુસારી છે એમ જાણીને પણ અમારે એનું કાંઈ પ્રયોજન નથી—એવા માત્સર્યથી અંધ મનવાળા Page #268 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫૯-૬૨ મી ] ૨૫ Wanna બનીને નહિ માને, તેઓ સિદ્ધાન્તને જણનારાઓ માટે સર્વથા ત્યાજ્ય છે. જેઓ માનશે તેઓ સિદ્ધાંતવદીઓને પૂજ્ય છે, એટલું જ નહિ પણ ત્રણે ભુવનને પૂજ્ય છે. શાસ્ત્રકાર આથી અનુરોધ કરે છે કે (૧) મધ્યસ્થ ગીતાર્થ પુરૂષોની એ ફરજ છે કે–સત્યાસત્યને નિર્ણય જણાવીને તેઓએ સિદ્ધાન્તવિરોધ અટકાવવો જોઈએ, પણ ઉદાસીનતા દાખવીને કે બીજી નુકતેચીની કરીને સિદ્ધાન્તવિરોધ ફેલાવા દેવે જોઈએ નહિ; કેમકે તેમ કરવાથી શાસન જે ડે’ળાય તેને દેષ તેમના માથે રહે છે. | (૨) આ શાસ્ત્રમાં તિથિ આદિની જે ચર્ચા કરી છે તે સિદ્ધાન્તાનુસારી છે અને તેથી તે સર્વને માનવા યોગ્ય છે. (૩) શાસ્ત્રાનુસારીપણાને દાવે રાખવા છતાં જેઓ અહંકારથી આ ગ્રન્થમાં કહેલા સત્ય પદાર્થોને ન માને અને ઉલટા અવળા રૂપમાં ગ્રહણ કરે, તેઓને અભિનિવિષ્ટ સમજી શાસ્ત્રાનુસારી ભવભીરૂ આત્માઓએ ત્રિવિધ ત્રિવિધ વસરાવી દેવા-તજી દેવા, પણ “પર્વતિથિને દિવસે જ પર્વતિથિ આરાધવી” ઈત્યાદિ જે સિદ્ધાંત છે તેની વિરાધના કરવી નહિ. ૫૮મા ગાથા ૫૦ થી ૬ર ગ્રન્થચૂલિકા અને ઉપસંહાર. હવે ગ્રન્થના ઉપસંહાર રૂપ ચૂલિકા કહે છે – एवं तवगणगयणे,दिणयरसिरिविजयदानसुरिपया लहिऊण णाणलेसं, रइया गंभीर निग्घोसा ॥५९॥ वाइपडिवाइकूला, पवयणदहनिग्गयाऽऽणुपुवीए॥ पुवुत्तरपयवुड्डा, अणुमाणोगाढगूढदहा ॥६०॥ Page #269 -------------------------------------------------------------------------- ________________ ( પ્ર યકાની વિક્રમ સંવત. ૨૪૬ [ તવંતરે तिहिआराहणसंकातपतविआणेगभविअपीइकरी । गाहासंगइवलणा, बुहजणमइतुंबितरणिज्जा ॥६१॥ बाणरयणीसरसभूमिअविकमवच्छरम्मि महुमासे । जिणजणियधम्मसायररइतत्ततरंगिणी जयउ॥६२ I | રુતિ તરવતળિસૂત્રમ્ | (પ્ર.)-આ પ્રમ ણે શ્રી તપગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન આચાર્ય શ્રી વિજયદાનસૂરિ મહારાજની સેવાથી કાંઈક જ્ઞાન મેળવીને ઉપાધ્યાય શ્રી ધર્મસાગરમણિએ વિક્રમ સંવત ૧૬૧૫ ના ચૈત્ર માસમાં રચેલી આ શ્રી તત્ત્વતરંગિણી જયવંતી વર્તો. તત્વ એટલે આરાધ્ય રૂપે તિથિએ અને તરંગ એટલે તે તિથિઓના સ્વરૂપ રૂપી કલ્લે એ કલ્લોલો જેમાં હોય તેનું નામ તત્વતરંગિણું છે. લોકોમાં તરંગિણી એટલે નદી કહેવાય છે. એ નદીની ઉપમા આ ગ્રંથના નામ સાથે જોડેલી હેવાથી આ ગ્રન્થ અને નદી વચ્ચેની સામ્યતા મૂળ ગાથામાં આપેલા વિશેષણે સાથે અહીં ઘટાવે છે – જેવી રીતે નદી પાણીના આશ્લેટોથી ઉત્પન્ન થતાં શબ્દોવાળી હોય છે, તેવી રીતે આ તત્ત્વતરંગિણું શ્રેતાઓને પ્રીતિ ઉપજાવનાર ઉદાર શબ્દએ કરીને વ્યાપ્ત છે. જેવી રીતે લૌકિક નદી તીરવાળી હોય છે, તેવી રીતે આ નદી વાદી અને પ્રતિવાદીરૂપ બે કાંઠાવાળી છે. જેવી રીતે એ નદી કહમાંથી નીકળી હોય છે તેવી રીતે આ નદી પણ જૈન સિદ્ધાંત રૂપી કહમાંથી નીકળેલી છે. જેવી રીતે તે નદી ક્રમે કરીને બીજી બીજી નદીઓનાં પાણી મળવાથી વૃદ્ધિવાળી થતી જાય છે, તેવી રીતે આ તત્ત્વનદી પણ પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષનાં વાકયથી ક્રમસર વૃદ્ધિ પામેલી છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૬૨ મી ] ૨૪૭ જેવી રીતે એ નદી કેટલીક જગ્યા ઉપર વહેતા પાણીથી ઢંકાયેલા ગૂઢ કહવાળી હોય છે, તેવી રીતે આ નદી પણ કેટલેક સ્થાને કેવળ હેતુ માત્ર કરીને વ્યંજિત કરેલા અનુમાન રૂપી ગૂઢ કહવાળી છે. જેવી રીતે લોકપ્રસિદ્ધ નદી સૂર્યાદિના તાપથી તપેલા મનુષ્યોને પ્રીતિ કરનારી છે, તેવી રીતે આ તત્ત્વતરંગિણી નદી “તિથિની જ્યારે હાનિવૃદ્ધિ હોય ત્યારે કઈ તિથિ ગ્રહણ કરવી અને કઈ તિથિ છોડી દેવી-એવા પ્રકારની શંકા રૂપી તાપથી તપેલા ભવ્યાત્માઓને તેમની શંકાને નાશ કરનારી હોવાથી પ્રીતિ ઉપજાવનારી છે. જેવી રીતે પેલી નદી આમતેમ વાંકી થઇને પાછી સરલ વહેવાના સ્વભાવવાળી હોય છે, તેવી રીતે આ નદીમાં પણ ગાથાઓની સંગતિ રૂપ વક્ર થઈને સરલ ભાર્ગાનુયાયીપણું રહેલું છે. જેવી રેતે એ નદી તુંબ આદિથી તરવા જેવી હોય છે. તેવી રીતે આ નદી પણ જેમણે ગુરૂકુલ સેવ્યું છે તેવા પંડિતપુરૂષોની શાસ્ત્રાવગાહિની બુદ્ધિ રૂપ તુંબીથી તરવા યોગ્ય છે, પણ ગુરૂકુલવાસ નહિ સેવનારા મૂર્ખ મનુષ્યની બુદ્ધિ રૂ૫ શલાથી કરી શકાય તેવી નથી. તેમજ જે પ્રમાણે ઉપનામમાં કહેલી નદી સમુગામી હેવાથી “સમુદ્રરતિકા' કહેવાય છે, તે જ પ્રમાણે આ તત્ત્વતરંગિણી રૂ૫ ઉપમેય નદી પણ શ્રી જિનેશ્વર ભગવાનથી ઉત્પન્ન થયેલ દાનાદિ ધર્મરૂપ સમુદ્રમાં રતિ પામનારી છે . ૫૯-૬૦–૬૧૬૨ છે __ १२२इति सुविहिताग्रणि-श्रीमत्तपोगणनभोनभोमणि-श्रीविजयदानसूरीश्वरशिष्योपाध्याय-श्रीधर्मसागरगणि-विरचितस्वोपज्ञतत्त्वतरङ्गिणीवृत्तिः समाप्ता ૧૨–ગ્રન્થની સમાપ્તિ પછી મુદ્રિત પ્રતમાં આ લેખ નથી, પણ જુની હસ્તલિખિત પ્રતમાં એ અક્ષરશઃ લખેલો છે. આ લેખમાં એમ લખ્યું છે કે-“સુવિહિત નાયક શ્રી તપગચ્છ રૂપી આકાશમાં સૂર્યસમાન આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી ધર્મસાગર ગણિએ રચેલી અને શ્રી વિજયદાનસૂરી Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ [ તત્ત્વતર॰ 1 पज्याचार शोधिता च श्रीविजयदानसूरीश्वराणामाज्ञामवाप्य श्रीविजय दानसूरीश्वरसमीपस्थितैः सुराणागच्छीयोपाध्याय - श्री - नयशेखर मिश्रैः । वृत्तेः ग्रन्थाग्रं श्लोक ९१०, सूत्रस्य ग्रं० ७८, ससूत्रवृत्तेः ग्रं० ९८८ प्रत्यक्षरगणनयेति । शुभं भवतु ॥ इत्येवमनुवादिता विशिष्टविवेचनात्मकतया सवृत्तिरियं श्रीतत्त्वतरङ्गिणी चार्य सकलागमरहस्यवेदि - श्री विजयदानसूरीशप प्रभावक सिद्धान्तमहोदधि શ્રી-વિજ્ઞયપ્રેમમૂરિ—શિબ્દોપાધ્યાય-શ્રી-નવૃવિજ્ઞયળિના સ્વયંदिभिर्मुम्बापुरी - लालबाग- जैनोपाश्रयस्थितेन विक्रमार्क - त्रिनवत्यधिकैकोनविंशतिशतवर्षे मार्गशीर्षमासे जिज्ञासुजनानां हृदयानि तृप्तिं नयतु ॥ श्रीमद्गुरुप्रसादान्निबन्धोऽयं रचितो मया । प्रमादो यो भवेत् कश्चित्तदुर्मिथ्याकरोम्यहम् ॥१॥ શ્વરજીની આજ્ઞાથી તેમની પાસે રહેલા સરાણાગચ્છના ઉપાધ્યાય શ્રી નયશેખરમિમંત્ર શેાધેલી સ્વાપન શ્રી તત્ત્વતરગિણી-ટીકા સમાપ્ત થઇ. પ્રત્યેક અક્ષર ગણતાં ટીકાના ક્ષેાક ૯૧૦ છે, મૂલ ગાથાના શ્લાક ૭૮ છે અને ગાથા તથા ટીકા બન્નેના મળીને ૯૮૮ છે. શુભ થાઓ.’’ નોંધ—આ લેખ ઉપરથો સમજાય છે કે–આ ગ્રન્થમાં લખેલી તિથિ આદિ વિષેની વસ્તુ શાસ્ત્રાનુસારી હાવાથી ગચ્છાધિપતિએ માન્ય રાખેલી છે. જો એમ ન હોત તા તેઓશ્રી પેાતે આજ્ઞા આપીને પેાતાની પાસે રહેલા ઇતરગચ્છીય ઉપાધ્યાય પાસે શેાધાવત નહિ. વળી આ ગ્રન્થની વસ્તુ ઇતરગચ્છીએ શેાધેલી છે, તે ઉપરથી એ પણ નક્કી થાય છે કે-મધ્યસ્થ દ્રષ્ટિએ જોતાં તે વાંધાભરેલી નથી.’ આ કારણથી એ ભારપૂર્વક કહેવાનું સાંપ્રત જ છે કે-‘તિથિચર્ચાથી ઘેરાયેલા વમાન સમયમાં આ ગ્રન્થ મૌલિક પ્રકાશ પાડનારો હોઈ સર્વ જનાને ઉપકારક થવા યેાગ્ય છે.’ 0000 00000 શ્રી પતિથિ પ્રકાશ સમાપ્ત. 200C 4050500E [ 300 Jab Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુકતાબાઈ સાઇન. સાગરના ઉષા ચાય. હોમ ઈ