Page #1
--------------------------------------------------------------------------
________________
ॐ अहम् नमः
D
ઉચ્ચ પ્રકાશના પંથે,
ચિરન્તનાચાય વિરચૂિત પંચત્ર જ
મૂલ તથા યાકિની મહત્તરાસનું આચાર્યવશે* શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત-વૃત્તિનું વિવેચન
– વિવેચન કર્તા – સિદ્ધાન્ત મહેદધિ સ્વ આચાર્યદેવ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી
મહારાજના શિષ્યરત્ન પ્રભાવક પ્રવચનકાર પંન્યાસશ્રી ભાનવિજ્યજી મહારાજ
-– પ્રકાશક ––
દિ વ્ય દ શ ન કા ર્યા લ ચ કાળુશીની પળ................... અમદાવાદ-૧
Page #2
--------------------------------------------------------------------------
________________
સહાયક:
પ્રકાશકદિવ્યદર્શન કાર્યાલય કાળુશીની પિળ, કાળુપુર,
અમદાવાદ–૧. * * * કિંમત રૂપિયા જ
Rs 6 - 0 ,
રા ૨૦૦] શ્રી આણસુર તપગચ્છ સંધ જ્ઞાનખાતું
સાણંદ
પ્રાપ્તિસ્થાન :૧ ચતુરદાસ ચીમનલાલ કાળુશીની પોળ, કાળુપુર,
અમદાવાદ, ૨ જેઠાલાલ ચુનીલાલ ઘીવાલા
૩૫૫, કાલબાદેવી-મુંબઈ. ૩ દિવ્ય દર્શન શાસ્ત્ર સંગ્રહ C/o પ કુબાઈ જ્ઞાનમ દિર
બેડાવાલીવાસ, શિવગંજ (રાજસ્થાન)
પ્રથમ આવૃત્તિ વિ સં. ૨૦૦૮
નકલ ૨૦૦૦ દ્વિતીય આવૃત્તિ વિ સં ૨૦૨૨
નકલ ૧૧૦૦ તૃતીય આવૃત્તિ વિ સ. ૨૦૨૭
નકલ ૨૨૦૦
મુદ્રક – પેજ ૧ થી ૩૦૪ યુનિવર્સલ પ્રિન્ટિગ કેસ પેજ ૩૫ થી પર૦ શકિત પ્રિન્ટરી
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
વિ સ ૨૦૦૬ના મુંબઈ લાલબાગ ચાતુર્માસ અવસરે મુનિશ્રી ભાનુવિજયજી ( હાલ પૂ પંન્યાસથી )મહારાજે સાધુ તથા શ્રાવકોને આપેલ શ્રી પંચસૂત્રની વાચનાના પ્રસગને પામી શ્રુતશ્રમણોપાસક શ્રી બચુભાઈ ચીમનલાલ ઝવેરીએ કરી લીધેલ નેધના હિસાબે પ ચસૂત્રના આ વિવેચન ગ્રંથનું નિર્માણ થયું પ્રથમ આવૃત્તિ વિ સ. ૨૦૦૮માં શ્રી દાનસૂરીશ્વરજી જૈન ગ્રંથમાળા સુરત, અને દ્વિતીય આવૃત્તિ વિ સ ૨૦૨૨ મા શ્રી વર્ધમાન જૈન તવ પ્રચારક વિદ્યાલય શિવગ જ તરફથી - બહાર પડેલ હવે તૃતીય આવૃત્તિ પ્રકાશિત કરતા અમને આનંદ થાય છે
વર્તમાનકાલીન ભય કર ચિતાઓ અને સ કલિષ્ટ કર્મબ ધની ધીખતી અગ્નિને ઠારવા સાથે અનેક પ્રકારના દુઃખે ગુલામી અને અવનતિથી છૂટી મહાસુખ, સ્વતંત્રતા અને ઉન્નતિ પામવા જરૂરી તદ્દન સરળ સાધનાથી ભાડી ઉત્કૃષ્ટ સાધના દર્શાવનાર આ પુસ્તક કેવુ વિશ્વરન છે, એ 2 થના સહૃદય અભ્યાસથી સમજાશે નવનવા આધ્યાત્મિક વિકાસ અને આતર સુખશાતિના અર્થીએ 2 થના પદેપદનું પુન પુન. પરિશીલન કરવું જરૂરી છે
કેટ-ક વર્ષો પહેલા પ્રેક ઉપાથેયે પચસૂત્ર પર કરેલ અંગ્રેજી ટિપ્પણ અને અનુવાદ શ્રી ટીકાકાર મહર્ષિને કે અન્યાય કર્યો છે, અને પોતે કેટલી બધી ભૂલે કરી છે, તેના ઉપર આ સાથેના ગ્રંથપરિચયમાં સારે પ્રકાશ પાડ્યો છે
આવા ઉત્તમ સાહિત્યના પ્રકાશનમા નિમિત્તભૂત થનાર પૂ. પંન્યાસજી ભાનુવિજયજી મહારાજનો તેમજ સહાયભૂત થનાર પૂ. મુનિરાજ શ્રી પાસેનવિજયજી મહારાજનો અને ગ્રન્થપ્રકાશનમા આર્થિક ટેકે આપનારનો આભાર માનીએ છીએ ભાગશર વદ ૩, ૨૦૨૭ ) કાળુશીની પળ,
શાહ ચતુરદાસ ચીમનલાલ અમદાવાદ-૧,
ત ત્રી, દિવ્યદર્શન સાહિત્ય સમિતિ,
Page #4
--------------------------------------------------------------------------
________________
આ ગ્રન્થની બીજી આવૃત્તિમાંથી
તીર્થોદ્ધારક પ્રભાવક સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજી મ. ના પ્રશિષ્યત્વ ત્યાગી તપસ્વી પૂ. પંન્યાસજી સહારાજ શ્રી મંગળવિજયજી ગણિવર્ય નું પંચસૂત્ર સંબંધી વક્તવ્ય
શ્રી વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વર પ્રભુના શાસનમાં પ્રવેશ કરવા આ ૫ ચસૂત્રનેા પ્રકાશ મુમુક્ષુ માટે અતિ જરૂરને છે. જે સાચું શાશ્વતમુખ મેાક્ષમાં છે, એની પાયાથી ટાચ સુધીની મા સાધના એ જ આ પચત્રતા પરમાર્થ છે જે મેાહને ક્ષય કરીને જ મેક્ષની પ્રાપ્તિ થાય છે, તે મેાહને ક્ષય કરવાને સહજ સરલ માર્ગ અતિનિપુણભાવે આ ગ્રન્થમા ભરપૂર વિશદતાથી વર્ણવ્યેા છે વાની તથાભવ્યના ભિન્નભિન્ન હાય છે એટલે તુચ્છ બુદ્ધિવાલાને સુખની ઈચ્છાએ અર્થ-કામ-પુરુપાર્શ્વમાં લગની તીવ્ર હેાય છે. આશ્ચર્ય છે કે તે સુખ ક્રિપાકળ જેવુ દુ:ખદાયી, પરાધીન, નિરાધાર છતાં એ વાને ષ્ટિ હોય છે! ત્યારે ઉત્તમ મુમુક્ષુ આત્માને સાચુ અને શાશ્વતુ સહજ સુખ વહાલું હોવાથી ધર્મ અને મેક્ષ-પુરુષાર્થમા એ લાગેલા હાય છે. ચારે પુરુષામાં પ્રધાન ધર્મપુરુષાર્થ છે, કેમકે એ સર્વને સિદ્ધ કરનાર છે. તે જ્યારે અ, કામ અને મેક્ષ ધ પુરુષાથી જ મળ્યા છે અને મળશે, તે પછી દરેકે ધર્મ પુરુષાર્થ સાધવા જ હિતાવહ છે. શુદ્ધ ધર્મ માટે શ્રી
Page #5
--------------------------------------------------------------------------
________________
સર્વજ્ઞનાં શાસ્ત્રોની પૂરેપૂરી જરૂર છે એમા મધ્યસ્થ અને બુદ્ધિકુશળ મુમુક્ષુ માટે સર્વજ્ઞ-વચનાનુસારી આ પચત્ર મહાશાસ્ત્ર કે જે મદશકિતવાળા દુષમકાળના જીવોને ટૂંકમાં સર્વત્તકથિત ધમનો સાર જાણવા એક નિખાણ સમું છે, તેની અતિનિપુણ સૂત્રરચના તો ભૂખ્યાને ઘેબર જેવી સ્વાદષ્ટિ છે પ્રામાણિક શાસ્ત્રોમાં આ પચસત્ર પ્રધાનપદે રહી માનવભવમાં મોક્ષ પ્રાપ્ત કરાવી આપનાર સાધનાનું બોલતું શાસ્ત્ર વર્તે છે
અનાદિ ભવસમુદ્રમાં અજ્ઞાનદશાવશ દુખના જ ઉપાય જ્યા ! દુખમય દશા ભોગવી ! દુઃખની પર પરા જ વહી ચાલી ! અવ્યવહારનિગોદમાં એવો અન તાન ત કાળ નારકીથી અને તગુણ દુખમય જન્મમરણાદિ અનુભવતાં, પછી ત્યાથી છૂટીને વ્યવહાર નિગોદ આદિમાં એ જ મહા મોહના ઉદયને લઈને અનંત પુદગલપરાવર્ત વિતાવ્યા ! જેમા કૃષ્ણપક્ષીય અમાસ જેવા મનુષ્યભવ પણ પામ્યા અને હારી ગયા હવે આજે જે સર્વજ્ઞ–શાસનની પ્રાપ્તિ થઈ છે તો એથી આસન્નભવી બનીને પ સુત્રના મહા પ્રકાશથી પશુ જીવનને પાર કરી આ ઉત્તમભવને અજવાળાને પરમેશ્વરના શાસન–રાજવાડામા પ્રથમ બતાવેલ માર્ગનું આરાધન કરીએ, તો પાપનો ક્ષય કરી સહજાનદી ગુણોના બીજનુ ભાજન બનાય ત્યા સમ્યગદર્શનના શુક્લપક્ષીય પૂનમ- ચાદની જેવા પ્રકાશમાં પુણ્યાનુબંધી પુણ્યોદય વધારતા જવાય, અને મોહનો ક્ષય થતાં અ તે મોક્ષની પૂર્ણિમા–ચક પ્રકાશી ઊઠે એ સામર્થ્ય આ સૂત્રમાં છે
સંસારી જીવમા મોટો ભાગ બાળ -અજ્ઞાન હોય છે પરંતુ જે મધ્યમ કેટિના મધ્યસ્થ સત્યગષક જેવો છે, તેમાં ય અતિ અ૫– સ ખાક જીવો ગભીર સ્યાદ્વાદસમુદ્રમા ઊતરે છે એમને પ્રારભે ભલે નાની પણ શુક્લપક્ષીય બીજચ કરેખાનો પ્રકાશઉદય થતા એ આ પચસૂત્રના સહારે પૂનમપ્રકાશરૂપે ઝળહળી બાહ્યાભામાંથી ઠેઠ પરમાત્મદશાએ પહોચાડે છે
Page #6
--------------------------------------------------------------------------
________________
મૂળ પંચસૂત્ર રાજાની જેમ પંડિતોને આનંદ સાથે રક્ષણ આપે છે આ શ્રી હરિભસૂરિ જેવા મહાપ્રા એ “વૃત્તિ રચનાથી વ્યક્ત કર્યું એના પરની વિવેચના “ઉચ્ચપ્રકાશના પંથે મધ્યમ કેટિના જીવોને મંત્રની જેમ સમાધિ-હેતુ બને છે, અને એમાનાં બાળ-ભોગ્ય દછતો અજ્ઞાનને પણ નાની બનાવે એવા સૌભાગ્યવતી સ્ત્રીની શિખામણ જેવા છે
દિવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, વગેરે અનુગમાં સમર્થ આચાર્યોએ અનેક શારે રચા; તેમાં જેમ બતાવાર્થાધિગમ” મહાશાસ્ત્ર અતિગ ભીરરૂપે પ્રખ્યાત છે, એમ આ પ ચસૂત્ર પણ તેની તુલના કરે એવુ છે, એ વસ્તુ સમર્થ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીની વૃત્તિ કહે છે. “પ્રસાર vg રવજ્ઞાનશા- અર્થાત્ સમગ્ર આહંત શાસ્ત્રોનો સાર આ પચસૂત્ર છે, કેમકે એમા સમ્યગ જ્ઞાનક્રિયાનો ખજાનો સંક્ષેપમાં ભર્યો છે “ગીતા” જેવા શાસ્ત્ર ગભીર છતા ગીતાનો એ ઉપદેશ શા માટે યોજાયો અને એનું પરિણામ શું આવ્યું એ જોતાં વિષયાસક્તિ અને કપાયની વૃદ્ધિ થવાનું દેખાય છે, કે જે સ સારવર્ધક છે, ત્યારે આ પચત્રમાં કેવળ પાપક્ષય અને અસ ફિલષ્ટ્ર અને ગુણધાયક પુણ્યવૃદ્ધિ દ્વારા મોલ પમાડવાનો જ હેતુ છે, અજ્ઞાન–અવિરતિનો નાશ કરી ભવરેગ મટાડવાની રાસાયણિક ચિકિત્સા છે આ સૂત્રમાં હેતુ-હેતુમભાવ અવ્યાબાધ વહ્યું જાય છે પૂર્વ પૂર્વના સૂત્રવચનને ભાવ આત્મસાત બનતાં એ જીવનનો સુધારો કરતો કરતો ઉત્તરોત્તર સૂત્રપ તિઓના વિષયને અવકાશ આપતો જાય છે એમ આ સુત્ર ક્રમબદ્ધ વ્યવસ્થિત જીવનશુદ્ધિ-આત્મશુદ્ધિને સાકાર કર્યો જાય છે એના પાલનમાં સાધક જે જરાક પણ ભૂલ કરે તે રોગમા મિથ્યાભાવે સેવાયેલ કુપની જેમ અનર્થકારી બને છે એ સમજવા આ સુત્ર સુ દર સાધન છે ,
માટે, ઉત્તમ આત્માએ આ પંચત્ર કઠસ્થ કરવા લાયક છે, વાર વાર સ્વાધ્યાય કરવા યોગ્ય છે દુકાળમા દ્વાદશાગીનોમોટે ભાગ વિચ્છેદ પામે થકે અવશિષ્ટ આગમ-શા પણ પરમ આલ બને છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
એમા આ સૂત્રની આરાધના પણ સમ્યગ્ મેાક્ષસાધકપે પરમ આધાર છે તવા ભામા, ‘વિ તુ ત્તિનયંત્રના? ચશ્માનિર્વાTM" પરમતિ ’એક પણ જિનવચનસાગરતુ વચન આરાધ્યે મેક્ષગામી બનાવે છે, એ માપતુષમુનિ, ચિલાતીપુત્ર જેવા આરાધકામાં દેખાય છે ત્યારે ૧૪ પૂર્વી જેવા પણ જો પ્રમાદાવે વિરાધક થયા, તે નીચગતિમાં રીબાવાનુ ભુવનભાનુળી ચરિત્રમા જોવા મળે છે માટે સુન્ન આત્માએ વિરાધના ટાળી સમ્યક્ શ્રદ્દાપૂર્વક આ સૂત્ર અને સૂત્રેાક્ત માની આરાધના અવશ્ય કરીને મેક્ષસાધક ચા, જેથી વન ધન્ય કૃતાર્થ બને, એવી મારી મગળકામના છે.
પચસૂત્રને સક્ષિપ્ત પશ્ચિય
સૂરુના પાસે ય નામેા યથા ભાવભર્યાં છે અનાદિ મહામિથ્યાત્ત્વપાપના પ્રતિષ્ઠાત—સ પૂર્ણધાત કરી, મુનિધમ સાધવા યેાગ્ય ભાવશ્રાવક બની સાધુધની તૈયારી કરીને વિધિપૂર્વક શાસનપ્રભાવના સાથે ચારિત્ર અગીકાર કરે છે, ને ગુરુના શરણે જ્ઞાન મેળવી સમ્યક્ ચારિત્ર આરાધી કેવળજ્ઞાની થઈ દુ.ખમય કર્મ વિટંબણાને સપૂર્ણ પાર કરી જવા દ્વારા અન ત સુખમય સિદ્ધ દશા ભાગવે છે. એ પાચ સૂત્રેાના સક્ષિમ ભાવાના કેટલાક મુદ્દા જાણવાથી આ સત્રની આરાધના માટે આત્મા ઉત્સાહિત અને સમર્થ બનશે એટલે એ ભુવા જરૂરી હાઈ અહી આલેખાય છે (૧) પ્રથમસૂત્રમાં પાપપ્રતિઘાત-ગુણબીજાધાન માટે શ્ર્વને મુમુક્ષુ અનાવવા વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વર ભગવ ત આદિની ૐળખાણ કરાવી સાચી દેવગુરૂધ-શુદ્ધિ કરી દેખાડી છે. અસનના શાસનમા પણ સરાગી—સગ્રન્થ દેવગુરુને પ્રાણસમ વહાલા તેા કરે છે, પરતુ એ સ સાંરહેતુ હોઈ મિથ્યારૂપે છે તેથી આ સૂત્ર પ્રથમ તે મેક્ષદાતા પશ્મેશ્વરની સાચી પિછાણ બતાવે છે, અને અરિહંતાધિ ચાર શરણાથી સનાથ વન કરી, અનાદિપાપાનાં પ્રતિક્રમણ નિદા
1
Page #8
--------------------------------------------------------------------------
________________
ગઈથી પાપક્ષય કરવા દ્વારા આનંદકારી સુકૃતાવનમા જોડે છે આ એવી અત્યુત્તમ પ્રક્રિયા છે કે જેથી ઘોર પાપી આત્મા પણ આની આરાધના દ્વારા ટૂંકા કાળમાં અન ત જન્મ-મરણાદિ સર્વ દુઃખોને પાર કરી સહજાનંદી બનવા ભાગ્યશાળી બને છે વી છીનું ઝેર મંત્ર ડખમાં લાવી ઉછેદીને સુખ–શાન્તિ કરે તેમ આ સૂત્રની આરાધના જીવને અનાદિ આધિ-વ્યાધિ-ઉપાધિનુ ઝેર ઉતારી સમાધિમાં મજીઠરગી કરે છે એવા પુણિયે શ્રાવક, સ પ્રતિ રાજા, વગેરે અનંત પુણ્યવત આત્માઓ આ દુપમ કાળમાં પણ દેખાયા છે અને દેખાયા કરશે આ સૂત્ર ઉપસ હારમાં એવી લેસ્યા પેદા કરે છે કે જીવો સુખી અને સુખી થાઓ
છે (૨) બીજા સૂત્રમાં સાધુધર્મની પરિભાવના છે તથાભવ્યત્વઆદિના યોગે ઉત્તમ કુળાદિ ધર્મ સામગ્રી મળતાં ધર્મને અચિંત્ય પ્રભાવ માની શ્રદ્ધાવાળા દેશવિરતિ જે ચારિત્રસાધક ભાવનાથી ભાવિત બની જાય એ ભાવનાભર્યું સૂત્ર છે એથી સુદષ્ટિ સાથે દયા-સત્યનીતિ–સદાચાર–સ તોષાદિ અનેક ગુણોથી સ્વભાવની સુંદરતા થાય છે, અને તે ઉપરની સાધનાઓથી અલંકૃત બનતાં, પછી એ સુસ સ્કારિતા ભવાતરમાં ઉદય આવતા પરોપકારી જીવન સાથે મોક્ષસાધક બનાવે છે જયાં પૂર્વે દુર્ભાગી નિર્નામિકા જેવા આત્મા પછી સોભાગી શ્રેયાંસકુમાર બને છે, એવા આત્મિક ગુણો વધારવાનું મૂળ જિનાજ્ઞાને જાણી ચોળમછઠ રગે સાધુધર્મનું બહુમાન કરે છે, અને મોહનું ઝેર ઉતારી કર્મકપાયની વ્યાધિના પધરૂપે દેવગુરુની આજ્ઞાને આરાધીને દુઃખમય ભ અટકાવી સ્વર્ગાદિસુખને એગ્ય બનતો મોક્ષ-પ્રવાસી આત્મા કલ્પવૃક્ષ જેવો પ્રભાવવ તો બને છે અધમ મિત્રોથી અલગ થઈ ધર્મમિત્રોને દાસ બને છે, અને બહુમાન સાથે અધને લાકડીએ દોરનારના કે ગરીબને ધનાઢયના શરણરૂપે ગ્રહી અનેકગુણોના પિપક સાચા સાધર્મિ– કબધું તરીકે વાસ્તવ સુખનું સાધન સમજી આજ્ઞાવશ આરાધક થાય છે એમ અનર્થદંડથી તદ્દન અલગ થઈ, પ્રાણુતે પણ પરપીડા ત્યજી દીનતાદિ દે દૂર કરીને મન-વચન-કાયાને પાવન કરતો ચાલે છે,
Page #9
--------------------------------------------------------------------------
________________
૯
અને ધન–કુટુંબાદિ સંસારસાધનાને પણ પુણ્યનિદાન કરે છે મમતાને ભવતુ ભ ધન માની સમભાવ સાધીને તરણતારણભાવે ધર્મભાવના કરે છે આવા ગંભીર મુમુક્ષભાવામા રમતા વિરાધનાથી ભય રાખી મનુષ્યભવની સફલતા સાધુધમાં સમજે છે તેમાં 'જિનેશ્વરપ્રભુના પ્રભાવે મારૂ કલ્યાણ હા' એવી ભાવનામાં મેાહનુ મૂળ ઉખેડવા ગુરુનું શરણ લે છે અને ગુરુને જ મેાક્ષસાધનાના પરમ આધાર માની સ સાર વિક્ત એવા એ નિર્ભમભાવે રહી પરને સતાપ્યા વિના અને શુભ– લેશ્યાયુકત રહી સવિરતિ-જીવનની તક શેાધે છે
← (૩) ત્રીજા સૂત્ર પ્રવ્રજ્યા ગ્રહણવિધિ’માં :-મુખ્યપણે તે સાધના ચાળમા રગે પૂર્વકત પરિભાવનાથી એવુ જીવન ન્મ્યા હાય છે કે પેાતાની તૈયારી સાથે માતાપિતા પણ ચારિત્રાર્થે તૈયાર થઈ જાય છે કદાચ તેમ ન બન્યુ તે। ભવરાગ-ભવખ ધનનુ એસડ ચારિત્રવિધિથી ગ્રહણ કરવા ઉપાય ચાર્જ છે પૂજ્યાને-પરિવારને સતાપ ન થાય, તથા શાસનપ્રભાવના અને કલ્યાણનિધાન બને, તેમજ જીવન ઉભય લાક–સફળ થાય, એ માટે પેાતાના કુટુંબ આગળ દીક્ષાની સમજુતી કરે છે. એમાં ભય કર્ ભવભ્રમણનુ ભાન કરાવી ચારિત્રધર્મ થી જ કલ્યાણ સમજાવી ઋષભદેવ પ્રભુના પરિવાર તથા જ બૂકુમારના પરિવારની જેમ સ્વ પરિવારને સાથે દીક્ષા લેવા સમજાવે છે. ભવસમુદ્રના તાકાતથી પાર ઊતરી મેાક્ષના અક્ષય સુખના સ્થાને પહેાચવા તત્ત્વને પરમા સમજાવી પ્રાર્થના કરે છે વળી એથી જો કુટુબી ન જ સમજે, તે જાતે સ્વપ્ન જેવા સ સારસુખના મેાહ અને ભવ–ખ ધનના હેતુથી બચવા સ્નાત્મરક્ષાર્થે એમની અનુમતિ મેળવે એમ સ્વય નિરાશ સભાવે . વીતરાગમાર્ગ સાધવાનું લક્ષ રાખી એમની આજીવિકા આદિ સમ્યગ્ ઉપાય સાધે, ને દયાળુભાવને ધર્મને આધાર માની એમને સ તેપ પમાડી રજા મેળવે પરંતુ એવા પરમા ઉપાય સાધવા છતા ય જો એમની સમતિ ન જ મળે, તે। હૃદયથી માયારહિત સરળ રહી, બહારથી એવા કાઈક દુઃસ્વપ્નથી પેાતાને માટી આફત આવવાનુ
Page #10
--------------------------------------------------------------------------
________________
દેખાડી પોતાની મુઝવણ બતાવવાની માયા કરીને પણ એમની રજા મેળવવાનું કરે એમાં ય સફળતા ન મળે તો જ ગલમાં મરતાને જીવાડવા ઔપધ લેવા જવારૂપે કુશળતાથી ગુપ્તપણે નીકળી જઈ દીક્ષા સાધે એમ ભવતારક ભાવ ભૂલે નહિ તવસમજુ પુરુષ પરમાર્થ કાર્યમાં ધીર-વીર–ગ ભીર બની સર્વદૃષ્ટિએ સર્વનું શ્રેય ઈચ્છતા અહી પોતાના માટે ચારિત્ર-આજીવિકાના અર્થે અને કુટુંબ માટે સમ્યગ્દર્શનાદિ ઓસડ લાવવા અર્થે ભાવદયાળુ બન્યો રહી એમને છોડીને ચારિત્ર લેવા જાય છે ત્યાં ચારિત્રની સમ્યગ્ર આરાધના કરાવે એવા સુગુરુનો
ગ સાધે, અને વીતરાગપ્રભુની શ્રદ્ધા બહુમાન સાથે પૂજાભકિત કરવાપૂર્વક, મુનિઓને માન સાથે સરકાર કરી, યથાશક્તિ ગરીબ—અનાથાદિને સ તોષી, વૈભવ પ્રમાણે સમયાનુસાર શાસનપ્રભાવના કરી, સારા મુઠુ તે ચારિત્ર સ્વીકાર કરે, લૌકિક માર્ગમાંથી નીકળી લો કેત્તર ધર્મમાં પ્રવેશે, સ સારવાસનાથી મુક્ત થઈ સહજાન દી મુમુક્ષુ બને
@ (૪) ચોથાસૂત્ર-પ્રવજ્યા-પરિપાલનમાં –વિધિની મુખ્યત રાખી સુવિધિભાવથી સાધુક્રિયા સાધે, સમજે કે ઉપાયથી જ ઉપેય સિદ્ધ થાય માટી કે સેતુ, શત્રુ કે મિત્ર, વગેરે રાગપના સાધનોમા સમભાવ રાખે એકાત આગ્રહથી મુકત કઈ પ્રશમભાવમાં રહી, ગુરુકુળવાસ સેવીને સમ્યજ્ઞાન મેળવે ગુરુ-વિનય બહુમાન ભરપૂર સાચવી ગુણરાગી થઈને જીવનનો એક આધાર માને મોક્ષ માટે ચારિત્રની આરાધના પ્રધાન માની વિરાધના- ઉન્માદ આદિ ઘેર પાપથી બચે લકસ ફ્લેશ આદિ પાપોથી દુર્લભબોધિ વગેરે મહા અનર્થ દેખે સિહની જેમ ચારિત્ર લીધા પછી સિંહની જેમ પાળવાને ઉદ્યમ રાખે ચારિત્રનું રક્ષણ માતાની જેમ ૫ સમિતિ ૩ ગુપ્તિએ આઠ પ્રવચનમાતાથી જ સમજી એમાં પૂર સાવધાન રહે મેહના અંધારામાં જ્ઞાનદીવાનો પ્રકાશ અને દરિયાના તોફાનમા ચારિત્રબેટનું શરણ તાવિક ભાવે સાધે, રોગની ભય કર વેદનામા વૈદ્યનાં પધંથી રોગ–મુક્તિની જેમ ગુરુદત્ત ચારિત્રના આધિનુ સેવન કરતા, સાથે ગુરુને ઉપકાર બહુ માને, તપ-સંયમના કષ્ટને
Page #11
--------------------------------------------------------------------------
________________
ચિકિત્સા પ્રાગવત સમજી દુખમાં મહાસુખ માને ગુરુબહુમાન ઉવેખવામાં વિરાધભાવ સમજી એમાં બીજી સાધના કુટાના ઉપવાસ જેવી નિદાપાત્ર અને અનર્થકારી સમજે માટે ગુરુગ ઉત્તમ રીતે સાધી એના દ્વારા પરમગુરુ પરમાત્માનો સ યોગ સાધવા સમર્થ બને એમ ભાવસાધુપણાની આરાધના કરી કેવળજ્ઞાનાદિ સર્વલબ્ધિઓ સિદ્ધ કરી સ સારથી મુક્ત થઈ સર્વ દુઃખનો અ ત કરે આત્મા પરમાત્મદશામાં આવે અને મોક્ષના અવ્યાબાધ અન ત આન દમાં શાશ્વત સ્થિરતા કરે
ઈ. (૫) પાંચમાં સૂત્ર “પ્રવ્રજ્યા–ફળમાં ફળ–મોક્ષને અનુભવ સ સારી જીવને અગમ્ય હોવા છતા કઈક પરિચય કરાવવા કહે છે કે – સ પૂર્ણ સિદ્ધ બનેલ પરમાત્મા પરમબ્રહ્મ ભગળનું ઘર છે, અને તે ગુણોએ ભરપૂર અન ત જ્ઞાન-દર્શનમાં ઝીલે છે, અવ્યાબાધ સહજાનદી શુદ્ધ અરૂપી ભાવને પામેલા એ સર્વ અસાયોગિક અવસ્થાને પ્રાપ્ત છે. વાળ રહિત તદન રવ પૂર્ણિમાના ચ ની શીતલ ચાદનીની જેમ પુદગલાદિના સાગથી સર્વથી શન્ય એમની સ્વરૂપ–રમણતાની સ્વચ્છ
જ્યોતિ ઝળહળે છે સ સારના સાંયોગિક સુખનો ભૂખ્ય વિષયવિયોગમાં અન ત દુ ખ ભોગવે છે, અને જીવન–શક્તિનો નાશ કરી પડતી દશામાં મેહ–અજ્ઞાનના ઉદયવશ રાગાધ ભાવે દુખોના પાત્રને સુખ માની એમા સદા આસકત રહે છે, અને એના ફળમા નીચ ગતિના પલ્લે પડી અન ત દુખમા પરાધીનભાવે રીબાય છે, વૈરીના વિશ્વાસે એમ અફળને કળરૂપ માને છે ત્યારે તત્ત્વવેત્તા અનુભવથી દર્શન-જ્ઞાન- ચારિત્રમા નિરુપાધિ એકાત સુખમા મગ્ન રહે છે સિદ્ધસુખને કેવળજ્ઞાનીઓ પ્રત્યક્ષ જુએ છે ત્યારે અસર્વજ્ઞ તત્વજ્ઞાનીઓ શાસ્ત્રશ્રદ્ધા અને અનુભવથી એને જાણે છે એનો સ્વાદ અગમ્ય છે એ સમજાવવા દાત આ, કે યૌવનવયમા આવેલ સ્ત્રીને અનુભવાતા પતિના સત્યાગનુ સુખ એ જ જાણે, પણ બાલકુમારિકા ન સમજે ભય કર રેગીને નીરોગીના ભેજનાસ્વાદ ન સમજાય એમ છદ્મસ્થને સિદ્ધનું અને તે અસાયેગિક સુખ ન સમજાય જિનવાન બ્રહ્મસુખને રવસ વેદ્ય કહે છે સર્વ શત્રુના ક્ષયમાં, સર્વરોગના અભાવમાં
Page #12
--------------------------------------------------------------------------
________________
સર્વ ઋદ્ધિની પ્રાપ્તિમા, અને સર્વ મનોરથ સિદ્ધ થવામા જેવું સુખ; તેથી અનંતગણુ સુખ સર્વ ભાવશત્રુરાગાદિક્ષય સર્વ કર્મનાશ અને સર્વજ્ઞાનાદિ સહજ ગુણની સિદ્ધિમાં અનુભવાય ત્યાં હવે ઇચ્છામાત્રને અંત આવી ગયો હોઈ કઈ દુઃખનો સ્પર્શ સર નથી આવુ નાવિક ભાવનું લોકેત્તર અતિ સુખ આશા પાર કરી ગયેલ સર્વને જ સમજાય એ સુખ વ્યકિતગત નવું પ્રગટી શાવકાળ રહેનારું છે; પરંતુ સર્વ સિદ્ધોની અપેક્ષાએ ગ ગાપ્રવાહની જેમ એ અનાદિ અનંત છે મિથ્યાદર્શને વાળા મોક્ષ પામેલાને પણ પાછા અવતારી પરમેશ્વર માને છે પરંતુ તે વાઝણીના પુત્ર જેવુ અસત્ છે
અનેક હેતુ–દછાતથી ભરેલ આ પચસૂત્ર સર્વ શાસ્ત્રોમાં સર્વોપરિ છે એ અનાદિ અજ્ઞાનીઓને પણ આવા વિકટ સમયમા પણ સુલભ બધિ કરવા અર્થે આ સૂત્ર આગમોનું દહન કરી અતિનિપુણ ભાવે રચેલ છે તે ભવભી, આસન્નસિદ્ધિક એવા ઉત્તમ પાત્રને જ દેવાય એવી એ તે ભલામણ કરે છે રેગીને ભારે ભોજન અને કાચા ઘડામાં પાણીના દષ્ટાતે અપાત્રને ન દેવામાં એની દયાળુતા દેખાડી છે. સાચી દયા તે જ કે જે સામાને વધુ અનર્થ ન કરે અપાત્રને આવું શાસ્ત્ર જાણવા પર એના ગભીર ભાવો પ્રત્યે હાંસી અવગણનાદિ થાય એ એને મહા અનર્થ સર્જે છે પરમ ગ ભીર તત્વભર્યા શાસ્ત્રની શ્રદ્ધા પાત્ર ઉત્તમ જીવને જ થાય માટે અનુ આરાધભાવે મનન કરી જીવન પાવન કરવા ત્રણે લોકના નાથ તીર્થ કરભગવ તેના બહુમાનમાં સિદ્ધ સાધક બનો એ જ ભાવદયા સફળ છે
હવે અહી કિચિત્ ગુણાનુવાદ કરીએ ગ્રંથપ્રકાશનમાં ઉપકાર કરનારાઓને ધન્યવાદ :
આ પંચત્ર ઉપર પૂર્વે અનેક વિદ્વાનોએ ગુર્જર અનુવાદ કરેલ છે. પરંતુ તેનું વિશદ વિવેચન તે
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૩
તલી ગંભીર ભાભરી પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીની સંક્ષિપ્ત સંસ્કૃત વૃત્તિને સ્પષ્ટ કરવામાં કુશળ સહજસિદ્ધ લેખકે પંન્યાસ ભાનુવિજયજી ગણિવરે ઉચ્ચ પ્રકાશના પંથે” નામના વિવેચનથી કર્યું છે. તે જોતાં મને નિર્ણય થશે કે વર્તમાન જડવાદના અનાર્ય સંસ્કારી જમાનામાં મુગ્ધ થયેલ ભવી આમાને શ્રી જિનેશ્વર ભગવંતના અમૃત–વચનોનો આસ્વાદ સચેટ રીતે પમાડનારું આ કલ્યાણહેતુ લખાણ છે, અને મેં તેથી ઘણું આમાઓને માનપૂર્વક વાંચવાને પ્રેરણા કરેલ. પરંતુ થોડા જ વખતમાં આ ગ્રન્થ અલભ્ય થ, અને જિજ્ઞાસુઓને આની જરૂર પડી; તેથી આ પ્રન્થની બીજી આવૃત્તિ માટે પંન્યાસજીને મારી પ્રેરણા થઈ. જો કે તેમને અનેક સાહિત્ય-સર્જન, વ્યાખ્યાન, મુનિસમૂહ-સંભાળ વગેરેને લીધે સમય-સંકોચ હતા, છતાં જીની ભાવદયા જાણે એમણે આ વિવેચનગ્રથમાં બાળજીવોને ઉપકારક સંવેગ-વૈરાગભય દષ્ટાન્તા દાખલ કરવા સાથે પૂર્વ આવૃત્તિના ભાવોને વિશેષ
સ્પષ્ટ સુગમ કરનાર સુધારાવધારા કરી આપવા સંમત થયા, ને લખાણું તૈયાર થવા સાથે મુદ્રણનું કાર્ય શરૂ થયું. એ ઘણું આનદની વાત છે કે આ ગ્રંથ વાચકવર્ગને અમૃતના આસ્વાદ સાથે મુમુક્ષુ બનાવે એ છે એમાં શાસનદેવોને સહાયક થવા અભ્યર્થના છે.
વી
સ ૨૪૯ર શ્રા વદ ૮ ,
Page #14
--------------------------------------------------------------------------
________________
h
H
દ્વિતીય આવૃત્તિ પ્રસંગે વિવેચનકારે આલેખેલ ગ્રન્થ—પરિચય
પરમ પુણ્યનિધિ શ્રી વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ વહાવેી નિર્મૂળ ભારતી ભાગીરથીના અખડ સ્રોતથી આર્યદેશ આજે પણ ગૌરવવંતા છે અતરની તૃષ્ણાના તાપને, વિષયાસક્તિ-જવરના દાહને, અને કર્મલેપના મળને મિટાવી, ભવભ્રમણના થાક ઉતારી, મેાક્ષપ તના અને ત ગુણાના પાકને આત્મક્ષેત્રે પકવનારી એ ભાગીરીથી હારીને જાણે લૌકિક ભાગીરથી સમુદ્રમાં આપધાત અર્થે ન પડતી હોય 1
આ વીતરાગની વાણીને ચિરસ્થાયી રૂપમા ગુ થી લેનાર અનેકાનેક જૈનશાસ્ત્રરત્ના છે શ્રી પંચસૂત્ર એ પૈકીનું એક ભવ્ય શાસ્ત્ર છે કને પલ્લે પડેલા ભવ્ય વે! સસાર અટવીમા રઝળતા રઝળતા મા મુશીબતે માનવ જીવનમાં આવ્યા પછી, એ જીવે કર્મને સર્વનાશ નીપજાવી, માનવતા અને દિવ્યતાને ય વટાવી પરમાત્મતામાં મ્હાલતા કેવી રીતે બને, એ માટેની ક્રમિક સાધનાનું વર્ણન - ચસૂત્રમાં કરવામા આવ્યું છે. અહિં સૂત્ર એટલે એકેક પ્રકરણ, એકેક અધિકાર, એ ગભર અને વિશાલ અનુ સક્ષેપમા સૂચન કરે છે એ માટે સૂત્ર કહેવાય છે આ શાસ્ત્રના રચયતાનુ નામ તથા ઇતિહાસ મળ્યા નથી પરંતુ શાસ્ત્રની ભાષા આગમસૂત્ર જેવી ગદ્ય પ્રૌઢ અને ભાવવાહી હેઈ ને મે કાર્ય બહુ પ્રાચીન અને પૂર્વનુ જ્ઞાન ધરાવતા મહર્ષિની કૃતિ હોય એમ સભવે છે એ શાસ્ત્ર મૌલિક વાતા કહેતુ હેાઈ શ્રી તત્ત્વા મહારશાસ્ત્રની પૂર્વે એ રચાયુ હોય એ બનવા જોગ છે અલાખુનુ દૃષ્ટાંત વગેરે એમાથી તત્ત્વાકારે લીધા . સ ભવે છે
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૫
શ્રી પચસૂત્ર ઉપર ટૂંકું વિવેચન લખનાર મહર્ષિને કે નથી ઓળખાતું ? ચિતોડના રાણાના સમર્થ વિદ્વાન પુરોહિત બ્રાહ્મણપણામાથી જૈન સાધુદીક્ષા પામી, જૈનશાસનના મહાપ્રભાવક જૈનાચાર્યપદે પહોંચી જનાર, ૧૪૪૪ અજોડ શાસ્ત્રોના પ્રણેતા, ભગવત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ આ ૫ ચસૂત્ર ઉપર વિવેચન લખે, એ ગ્રંથની મહાન ઉપગિતા અને ગભીરતા સૂચવે છે આ વિવેચનને આધારે જ ગુજરાતી ભાષામાં અહીં વિવેચન કરવામાં આવ્યું છે
ગ્રથનુ નામ ટીકાકારના અનુસારે પચસૂત્રક, અને ઉપાર શ્રી યશોવિજયજી મહારાજની ધર્મપરીક્ષાના હિસાબે પચસૂત્રી એવુ નામ મળે છે, છતાં ચાલુ વ્યવહાર પચત્ર એવું નામ રાખ્યું છે
આ પચસૂત્રમાં વિવિધ અર્થિઓને ગ્રાહ્ય મહાન નિધાન પડેલા છે આમ નિર્મલ શ્રદ્ધાબેલ અને ઉચ્ચ આધ્યાત્મિક તત્ત્વચિંતન કેળવવાની પ્રેરણું અને પ્રકારે છે, મેહ અજ્ઞાનના અધત્વ મિટાવવા દિવ્ય આ જન છે, દુર્યાન અને ચિતાની દાહક જ્વાળાઓ શમાવનાર શીતલ શુભ ધ્યાનના સિંચન છે માનસિક ઉદ્વેગ અને વિદ્વતાની નાગચૂડમાથી છોડાવનાર મત્રો છે દીનતા લુકતાદિ દૂષણે કે દિલના દર્દો દૂર કરવાના સચોટ ઔષધ છે, ઉચ્ચ યશસ્વી જીવન જીવવાની ચાવીઓ છે. આપત્તિમાં આશ્વાસન સાથે સાત્વિક સહિષ્ણુતા કેળવવાના બોધપાઠ છે ટૂંકમા પંચસૂત્ર એટલે મહાગુલામી અને મહાત્રાસના મેરુ નીચે અ તારાભામાં દબાઈ રહેલ ભવ્ય સમૃદ્ધિ-વૈભવને પૂર્ણ પ્રકાશિત કરવાનું અને માર્ગદર્શન એ દ્વારા સૂત્રકારે આપણા પર અને તે ઉપકાર કર્યો છે. સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રના ખપીને, ત્યાગ તપ અને વિરાગ-વિરતિના અર્થિને, ઉચ્ચ ભાવના–ધ્યાન અને આત્મરમણતાના અભિલાવીને આ શાસ્ત્ર વિના ચાલી શકે એમ નથી તેથી આ ગ્રથના પદે પદનું વારંવાર અધ્યયન, મનન, નિદિધ્યાસન કરવુ જોઈએ
અહિં નીચે મૂળ ચની અતિ ટૂંકી રૂપરેખા દેરી છે પરંતુ
Page #16
--------------------------------------------------------------------------
________________
ગ્રંથનું મહત્ત્વ તે વિવેચનમા ખૂબ ઊંડા વિચારો પૂર્વક યાજેલા ૫- ષ્ટીકરણોને પુનઃપુનઃ મથવાથી સમજાશે.
ગ્રન્થવસ્તુ–પંચસત્રના ૫ પ્રકરણમાં પાપપ્રતિઘાત પૂર્વક ગુણબીજધાન, સાધુધર્મ–પરિભાવના, પ્રવજ્યા-ગ્રહણ વિધિ, પ્રવજ્યાં પાલન અને પ્રવજ્યાકળ મોક્ષ એ મુખ્ય વિષય છે
પંચત્ર અને વિવેચનને ટૂંક સાર વિવેચન-ગ્રંથના પ્રારંભે આત્માની વિકૃત અંધકારમય દશાના કારણ તરીકે “અહં–મમ’ના સાચા સ્થાનનું વિસ્મરણ બતાવી “ઉચ્ચ પ્રકાશના ૫થે નામની સાર્થકતા બતાવી, “પાપ પ્રતિઘાત–ગુણબીજાધાન,” સાધુધર્મની પરિભાવના” વગેરે પાંચ સૂત્રનામોનો પરિચય આપે. પછી પચસુત્ર “સત” યાને સત્ય ને સુદર કેવી રીતે તે દર્શાવતાં કૃષ્ણ અને ઋષભદેવના દષ્ટાતથી જિનવચનની અનન્ય વિશિષ્ટતા બતાવી, એમાં પ્રભુનો ૯૮ પુત્રોને ઉપદેશ કહ્યો પછી પાચ સૂત્રોના પ્રેમનું પ્રયોજન, સૂત્રનામનો ભાવાર્થ, દ્વાદશાગસાર જ્ઞાન–ક્રિયા, ને નિબજ-સબીજ ક્રિયા, (૫ ૨૨)નું સ્વરૂપ કહ્યું
આ પછી તો ટૂંકમા પતિત–ઉસ્થિત અવસ્થા બહુ સ્પષ્ટ કરી તેમાં પચમૂત્રનો માર્ગ ભવાભિનંદીને ન જવાનું કહી એના સુકતાદિ ૮ દુર્ગણો કથાઓ સાથે વિસ્તારથી વિચાર્ગો (૫ ૨૫) ૧ પર્વત-નારદની કથા સાથે આમા ક્રુડની વિચારણ, ર લેભરતિની ભયાનકતા-કપિલ કેવળી–મમ્મણ શેઠનાળિયેરીજીવન દષ્ટાંત (પૃ ૩૨), ભવ્યાધિનું કુપથ્ય લાભભ, ૩. દીનતા શું શું કરાવે, (પૃ ૩૯), કડરીક–પુંડરીક, ૪ માત્સર્યની દુર્દશા સિહગુફાવાસી મુનિ (પૃ ૪૫); ૫ ભયની અવદશા, તિજોરીમાં શેઠ. ૬ શઠતા પર ચકકાન્તના નોકરની કથા, ૭ અજ્ઞતા – મૃઢતા કેવી ? (પૃ ૧૬ ) મૂઢ ૫ ડિત, ૮ નિષ્ફળાર ભનું રહસ્ય, ભવાભિમા દેવસહજતા વગેરે કહ્યું (પૃ ૬૪થી કે અવ્યવહાર વ્યવહારરાશિ–
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૭ કૃષ્ણપક્ષચરમાવર્તભવ્યત્વને પાસપોર્ટ, સહજમhહાસ, યોગની પહેલી ૪ દૃષ્ટિ, ૫ ગબીજ, યથાપ્રવૃત્તકરણ, ગ્રંથિભેદ, અંગારમક-કથા (V ૭૦), ધર્મસાધનાનો દુર્લભ પુરુષાર્થ કાળ, સમ્યગ્દર્શન, સાનુબ ધ ક્ષપશમ, એના ઉપાય, નદમણિયાર (૫ ૭૪), અને આરાધક ભાવનું શ્રેષ્ઠ કર્તવ્ય બતાવી ભૂમિકા પૂર્ણ કરી છે
સૂત્ર-૧ “પાપપ્રતિઘાત-ગુણબી જાધાન આમાં (પૃ ૭૭) ભગળ-નમસ્કારમાં અરિહતના ૪ વિશેષણોની સાર્થકતા, ૪ અતિશય, અને એમા “વીતરાગ–વિશેષણના પ્રસ ગમા દેવ કરતાં રાગ કેમ પ્રબળ, એના પર ૩૫ હેતુઓ, (૫ ૮૧) તથા એ બે કરતા ય મોહ કેમ વધુ ખતરનાક એના કારણો, પૃ ૮૭) અને પ્રશસ્તઅપ્રશસ્ત રાગ-દેપનું સ્વરૂપ બતાવ્યું સુરેન્દ્રપૂજાનું રહસ્ય પૃ ૧), સર્વજ્ઞ કેમ કે અરિહ ત શું શું પ્રકાશે ? જિનવચનના શ્રવણ કેવા થાય ? માનવકાળતુ મૂલ્યાંકન, ઈત્યાદિ બતાવ્યુ
પછી (૫ ૯૮) વિષયપ્રાર ભ કરતા કહ્યું –જીવ–સ સાર-કર્મસાગ અનાદિ, દુઃખરૂપ-દુ ખફલક-દુખાનુબ ધી સ સારને ઉચ્છેદક શુદ્ધધર્મ, એના પ્રાપક પાપકર્મનાશ તથાભવ્યવાદિલભ્ય, એનાં વિપાક સાધન, ૧ ચતુશરણુ–સ્વીકાર ૨, દુકૃતગહ અને ૩ સુકૃતાનુમોદન વિવેચનમાં, ને
આત્મસિદ્ધિ, સ સાર અનાદિ, કાર્યકારણના નિયમથી અનાદિ દુ ખરૂપ, વિષયખણજ-જન્મ–જરાદિરૂપ હોવાથી, દુ ખલક, અવશ્યવેદ્ય કમર્જનથી, દુઃખાનુબંધી કર્મબીજોથી ભવોચ્છેદક ઉપાય ઔચિત્ય–સાતત્ય–સત્કારવિધિથી સાધ્ય (પૃ ૧૦૨), તથાભવ્યત્વ શું ? ત્રણ ઉપાય કેમ સાધન ? વગેરે બતાવ્યું
“શરણ સ્વીકાર તે તે વિશેષણોની શ્રદ્ધાથી સાચો બતાવી સુલ– સાને શરણસ્વીકાર, એની ચાવી, (૧) અરિહ તેના વિશેષણ (પૃ ૧૧૬) -પરમ ત્રિલેકનાથ, અનુપમ પુણ્યસમૂહ, આદિ, શ્રીપાળને શરણ,
Page #18
--------------------------------------------------------------------------
________________
(૪) ધર્મમાં જ
કારનારાકા
મારપાળને
(૨) સિદ્ધના વિશેષણ (પૃ ૧૨૧) જરા–મરણમુક્ત, અઈમુત્તા, .. નિરુપમસુખ, કરકડુ, શ્રેષ્ઠ તવ, (૩) સાધુનાં વિશેષણ (પૃ ૧૨૫) પ્રશાંત ગભરાશય, સુદત્તમુનિ, સાવધવિરત, મંત્રીની હવેલી,...પરે૫– કારરક્ત કેશી–પ્રદેશી, પદ્મઉપમા, ભાવવિશોધન, (૪) ધર્મનાં વિશેષણ (૫ ૧૩૨) ત્રિલેકપૂજિત, મોહાંધકારનાશક, રાગદેવ-વિષમંત્ર૩ કર્તવ્ય, સકલકલ્યાણહેતુ, કુમારપાળને બે ચોગમાયાદર્શન . આદિ બતાવ્યું
દુષ્કૃતગહમાં (પૃ ૧૩૭) અનેકવિધ દુષ્કૃત્ય તથા એનાં સેવનપ્રકારે કહીં દઢપ્રહારીને તુ મરે તો ય તારા પાપ કયાં મરે ? –મુનિને ઉપદેશ, “મિચ્છામિદુક્કડના અક્ષરાર્થમાં આત્મવિકાસકર સુદર ૫ ગર્ભિતભાવ - પતિરસ્કાર-સ્વાભદુગ છ– મૃદુતા– નમ્રતા–પબીજભૂત-કુત્તિનાશ વર્ણવી, ગહ, અકરણનિયમ, દેવગુરુની શિક્ષા–સાગબહુમાનની પ્રાર્થના, પ્રાર્થનાનું મહત્વ, ચિતારાની પુત્રી તથા સેવાઆજ્ઞા–સ્વીકાર–પાલનની પ્રાર્થને કહી
સુતા સેવનમાં - અરિહતના સુકૃતો, (પૃ ૧૫૩) અનુદનને પરમાર્થ, સિદ્ધનુ અનમેદનીય, આચાર્ય–ઉપાધ્યાય—મુનિઓનાં સુકૃત, મોહનો અધિકાર ઊઠી ગયા બાદ અધ્યાત્મગ શ્રાવકના મોક્ષમાર્ગ , ઈતરના માર્ગસાધન વેગો, આ સુકૃતો અનુમોદવાનું કહે છે (પૃ ૧૫૭), આ અનુમોદના યથાર્થ થઈ આચરણમાં પરિણમે માટે ઉન્નતિકારક અગો વિધિપાલન શુદ્ધભાવ-સક્રિયા-નિપપાલનમા જરૂરી જિનાજ્ઞાપેક્ષા– નિર્મળહદય પ્રબળ પુરુષાર્થ-સર્વ વર્ણવ્યાં અનમેદનનાં મૂળમાં પ્રાર્થના - વિપયા શી રીતે, અરિહ તાદિ પર વિશિષ્ટ સર્ભાવ, જિનનો ધ્રુવતારાની જેમ આલંબન-ઉપકાર ને અચિ ત્ય શકિત, પ્રાર્થકનો મૂઢતાનો ઈકરાર (પૃ ૧૬૪), આ સૂત્રપઠનાદિનુ ફળ અશુક્સાનુબ ધહાસ, કટકબદ્ધ વિપનું દષ્ણાત, શુભાનુબંધઅર્જન નિયાણાનું લક્ષણ (પૃ ૧૭૧) બ્રહ્મદત્ત -અગ્નિશર્માના દષ્ટાંતથી વર્ણવી પાપપ્રતિઘાત-ગુણબીજાધાનને વર્ણવતુ ૧લું સત્ર પૂર્ણ કર્યું ત્યાં અંતે નમસ્કાર્યને નમી સર્વે સુખી થવાની મૈત્રી ભાવના કરી
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૯
સૂત્ર-૨ ‘સાધુધમ ની ાિવના
(પૃ ૧૭૩) આમાં સાધુધર્મની પરિભાના અર્થાત્ ભૂમિકારૂપ આત્મપરિણતિ ધડવા–વિકસાવવા માટે અહિંસાદિના અણુવ્રતાના સ્વીકાર તથા પાલન માટે ચિંતવન,
૭ (૧) અહિંસાદિ ધર્માંગુણેાનુ સ્વરૂપ અને રસહજસૌદર્ય હરિબળ—હેલાશેઠે—સુદન–વ કચૂળ આદિના દૃષ્ટાંતથી ખતાવી, ગુણાની ઉપલેાકાનુગામિતા તે રાજા ગુણુસેન, જપાપકારકારિતા ને કુમારપાળ, અકબર, નીલુ~ધન જય ચંડપ્રદ્યોત-પુત્રવધુ, પપરમાર્થ કારિતા ને મેલરથ, શ્રીકાન્ત ચેર, રાજુશેઠ, મણકાન્ત દૃષ્ટાંતા વર્ણવ્યાં, પછી છે . પૃ ૧૮૧ (૨) ધર્મ ગુણાની દૃષ્કરતા અને વંકચૂળ તથા ભંગમાં દારુણતા–મહામેાહજનકતા—દુલભતા ને કડરીક વિવેચ્યા છુપૃ (૩) અહિંસાદિ અણુવ્રતા સહિત ૧૨ વ્રતને સ્વીકાર કહી,
૧૮૪
પૃ ૧૮૭ (૪) એનુ પાલન અને એ માટે તારક જિનવચનનુ સદા ગ્રહણ, ભાવન તથા પારતંત્ર્ય તાવ્યુ`. ભાવનમાં આશ્રવથી બચી સવરનાં લક્ષ માટે ૩ દૃષ્ટાંત કહ્યાં પછી પૃ ૧૯૧ (૫) જિનાજ્ઞા એ મેવિનિવારક પરમમંત્ર છે, સર્વજ્ઞ જ દૃષ્ટા છે, વળી એ દ્વેષઠારક જળ હેવામા હરિસદ્રનુ દૃષ્ટાંત, એ ચિકિત્સાશાસ્ત્ર હાવામાં ઈંદ્રનાગ, સ યતી, તથા એ કલ્પવૃક્ષ હાવાનું બતાવ્યુ, (પૃ ૧૯૪) વ્રત ઉપરાંત આજ્ઞાગ્રહાદિ ફ્રેમ ? એનું રહસ્ય, ૧૦૦ મણ સાકરનું સત્ત્વ લાખેા મણ રેતીથી મિશ્રિતની જેમ અનંત સુખ કરજથી મિશ્રિત હાવુ એને જીવની ઊધાઈ વર્ણવી
દવે (૬) અકલ્યાણમિત્રના ત્યાગ કરવાનુ કહેતાં ( પૃ, ૧૯૭ ) ન દમણિયાર, મરીચિ અને કપિલ, કયવન્તા, જંબૂના કાકા જિનદાસનો દૃષ્ટાંત કહી, માનવભવે જ ગુણુ–મૂલ્યાકન દુગુણ અરુચિ સુલભ વર્ણવી,
(૭) લેાકવિરુદ્ધ ત્યાગ ફરમાવતા ( પૃ. ૨૦૨ ) લેાકસ કલેશત્યાગની સુંદર ભાવના બતાવી સંસારવના અધાપે, તે લેાકવિરુદ્ધ-સેવનની ભયંકરતા દર્શાવી. (૮) કલ્યાણમિત્રના સંપર્ક (પૃ. ૨૧૦ ) જરૂરી
Page #20
--------------------------------------------------------------------------
________________
કહ્યો. મદનરેખાની કલ્યાણમિત્રતા કહી, જેમ અંધ–રોગી-નિર્ધનભયભીત ક્રમશઃ દેરનાર-વૈદ-શ્રીમત-રક્ષકને સેવે, એમ કલ્યાણમિત્રને સેવવાનું વિસ્તારથી સ્પષ્ટ કર્યું. એમાં (પૃ ૨૧૪) ગોવિંદવિપ્રપની ને પતિ આદિ, સુધર્મા ને જંબુ, આચાર્ય ને ગુણસેન તથા જિનદાસ ને કંબલશંબલ બળદના દષ્ટાંત કહ્યાં સુખમા મહાબળ ને વિવિધ સ્ત્રીઓ સામે કલ્યાણમિત્ર સુબુદ્ધિ, ને દુઃખમાં નાગકેતુને પૂર્વભવે થાકમિ ઊંચે ચડાવ્યા, એ વર્ણવી કલ્યાણમિત્રના આદર-આનાકાંક્ષિતા ને
સ્વીકાર કહી આજ્ઞાવિરાધનાત્યાગ ને આજ્ઞાપાલન જરૂરી કવાં - ૭ (૮) ધર્મ ગુણગ્ય આચાર કિયા (૫ ર૧૦) બનાવતાં વૈદ્યવાનરનું દાન કહ્યું કે ત્રિવિધ અશુદ્ધ વ્યાપારનો ત્યાગ કહેતાં વિસ્તારથી (i) માનસિક અશુદ્ધિઓ દા ત મહાઆર ભ-લેકનિન્ય-કુલેશ–ખુનસ-પરપીડાદિનુ ચિંતન, દીનતા, અતિ વગાડના દષ્ટાંતથી, અભિનિવેશ વગેરે ત્યજવા કહ્યું એમ જિનાગમતમાં સતચિંતન કરે; ખોટા અભખરા ને અનર્થદડના વિચારો નહિ, દાનાદિમુકૃતો પાછળ મન બગાડે નહિ, મત્રી આદિનુ ચિ તન, ૧ર ભાવના સચ્ચરિત્રનું સ્મરણ પાપભય વગેરે રાખે, એ કહ્યું () વાચિક અશુદ્ધિઓ (પૃ રર૭) દા ત અસત્યભાષણમા દે; નણદ ને બે ભાઈ, ઉત્સત્રભાષણમા ભવો સુધી જૈનધર્મથી દેશનિકાલ, કર્કશવચન, ચાડચુગલી, પઅસંબદ્ધપ્રલાપ વગેરે ત્યજવાનું કહી, હિત-મિતભાષા, માનવજીભને સરસ્વતી માતા તરીકે પિતા પરમેશ્વરને જ ગ વ્યાજબી, માતાપુત્રને કાંડા છેદ-ળી વગેરે વર્ણવ્યુ () કાયિક અશુદ્ધિઓ (૫ ૨૩૨) દ તે હિંસા–ચેરી–પરસ્ત્રીદર્શન-અનર્થદંડનો ત્યાગ સ્પષ્ટ કરતાં માકણુમાર -કેન્ટ્રાકટર-૨૫સેન-લક્ષ્મણભારદેવના દૃષ્ટાંત કહ્યા, ૪ પ્રકારે અનર્થદડ વિવેચ્યા, જીવરક્ષાદિ સુકૃત ગણાવ્યા
૯ (૧૦) લાચિત દાન-ભેર પરિવાર (૫ ૨૨૫) સ્પષ્ટતાથી સમજાવ્યા છે (૧૧) પરિવારનો અસંતાપક વર્ણવી, મમત્વત્યાગ પર લલિતાંગ–સ્વયંપ્રભા, યશોધરામાતા-પુત્ર ને મરુદેવવાના દાત બતાવ્યા,
Page #21
--------------------------------------------------------------------------
________________
મમતા એ કેમ સમાનતાની શત્રુ એ વિસ્તારી આદ્રકુમારને વર્ણવ્યા.
(૧૨) સ્વાભનિરીક્ષણ (૫ ૨૪૪) વારંવાર કેમ કરવું એ કહી આ ગર્ષિનું દષ્ટાંત અને સારભૂત મૂડીનુ ચિતન કહ્યું, ધનધાન્યાદિ બડિશામિપરૂપ વર્ણવ્યાં (૧૩) વ્યવહાર–શુદ્ધિએ ભાવમંગળની સિદ્ધિ, અર્જુન માળી-સુદર્શનનું દષ્ટાંત કહ્યું
(૧૪) ધર્મજાગરિકા (૫ ૨૫૨) વિસ્તારથી વર્ણવતાં, કાળ પર ચિંતનમાં માનવકાળની ઓળખમા આવર્ત ઘટાડવા અન્યત્ર અલભ્યની સાધનાને કાળ, હેય-ઉપાદેયવિવેકને કાળ, જિનાદિ-પરાક્રમ-ચિતન, શાસન-તત્ત્વ–આરાધના પર મનને વાસનામહ-કુવૃત્તિનાશનો કાળ, ૧૦ સ જ્ઞાનાશને કાળ, સંયમ-સમાધિ-વિરાગ–ઉપશમ–ગુપ્તિનો કાળ, રસઋદ્ધિ-શતાત્યાગ કાળ, કપાય–સંજ્ઞા-દુર્ગાન-વિકથાની ચેકડીઓના અને કાળ, સર્વવિરતિકાળ વગેરે બતાવ્યા (૧૫)વિષયાસારતા-મૃત્યુ પરંપરા પર ચિંતન (પૃ ૨૬૩) બતાવતા નેમ–રાજુલ, ધનાજીનો ટાણે, દષ્ટાંતમાં કહ્યા મૃત્યુની ભયજનકતા-સવભાવકારિતા-અણધાર્યું આગમન અનિવાર્યતા, અને પરપરા બતાવતાં જનક–મંત્રીનુ દષ્ટાંત કહ્યું (૧૬) ધર્મ ઔષધ પર ચિંતન (૫ ૨૬૮) બતાવતા બાળધર્મગુપનું દષ્ટાંત કહ્યુ (૧૭) ધર્મ અને તેના પ્રકાશક-પાલક-પ્રરૂપક-પ્રવર્તકને નમસ્કાર કર્યો
(૧૮) ધર્મ પ્રણિધાનમાં (પૃ ૨૭૧) સાધુધર્મની તીવ્ર આશંસા, કરવાનું કહી નિર્મમ અ-પરસ તાપક, ને ભાવશુદ્ધિનો વર્ધક બનવાનું કહી બીજુ સૂત્ર પૂર્ણ કર્યું
સૂત્ર-૩. પ્રવજ્યા ગ્રહણવિધિ (પૃ ૨૭૫) આમાં હવે પરિભાવના કરી તૈયાર થયેલ કેવી વિધિ કરી પ્રત્રજ્યાગ્રહણ કરે તે બતાવે છે. (૧) પરપીડા કર્યા વિના સ્વીકારને પ્રયત્ન કરે એમાં ઈષ્ટહર્ષઅનિષ્ટગ–કપાયવશતા સામે એનુ મહાસત્ત્વ, તરવાનુસારિતા અને સમ્યક્ત્વ-વ્રતાદિથી ભર્યું ભર્યું જીવન જોઈ માતા
Page #22
--------------------------------------------------------------------------
________________
२२
પિતા સહેજે પ્રતિબુદ્ધ બન્યા હેય; નહિતર (૨) માતાપિતાને આમ પ્રતિબંધ - ૫ ૨૭૮) “સમુદાય સુકૃતથી ભાવી અવિયાગ, અંગારમદકાચાર્ય ને ૫૦૦ શિષ્ય, (૩) વૃક્ષે પંખીમેળા જે ગ : મનુયાયુ સમુદ્રપતિત રનવત, (૪)માનવજીવન સમુદ્ર જહાજ (પૃ. ૨૮૧) શુદ્ધધર્મે નિન્ય, દિપૂરક સંવર, જ્ઞાનસુકાની–તપપવન, અન્યભવો કેવા ? *(૫) ક્ષણ દુર્લભઃ સિદ્ધિ કેવી ? ત્યાં કેવું સુખ? હનુમાનજી, (૬) સસાર કેવો ? ચંચળ, વિવળતાભર્યો, દુખાન્ત, હતું–નતું કરનાર, વગેરે સમજાવી (૭) અનુગ્રહ-યાચના કરી એમને તથા અને પ્રતિબંધ (પૃ. ૨૯૧)
(૮) માબાપ પ્રતિબંધન પામે તો એમની યથાશક્તિ નિર્વાહ ચિંતા કરી અનુજ્ઞા મેળવે (પૃ. ૨૯૭) અહીં પ્રસંગવશ શું માબાપ ધર્માદાનું ખાય, ધન દેવામાં પાપ નહિ ?' એ પ્રશ્ન પર સેવા-કૃતજ્ઞતા-કરુણા બતાવી, કૃષ્ણ ઢેરે કહ્યો (૯) અનુજ્ઞા ન મળે નિર્માય રહી સ્વકથનાદિ માયાપ્રવેગ કરી અનુજ્ઞા મેળવે. પરિણામદષ્ટિએ આ અસત્ય નહિ એમે ય ન માનતાં અસ્થાનગ્લાનના ઔષધાર્થ ત્યાગની જેમ માબાપને છેડી જઈ ચારિત્ર લે (૧૦) આ દૃષ્ટાંતનું સ્પષ્ટીકરણને પ્રસ્તુતમાં એની ઘટના (પૃ. ૨૯૯) કરતાં સંસારવનમાં કમ રોગ, જીવન કાળસહ, સમ્યવાદિધર્મ-ઔષધ વિના અનેક મરણ, ઔષધ સપાટનાર્થે ચારિત્રગમમ વગેરે વર્ણવ્યું; ને સૂત્રકારે એ પણ કહ્યું કે માતાપિતાનો આ ત્યાગ એ અત્યાગ છે, ઉલટું અત્યાગ યાને વળગીને બેસી રહે એ ત્યાગ છે આના પર, દીક્ષા જેવી પવિત્ર વસ્તુમાં તરછોડવું શોભે ' એનો સચેટ ખુલાસો કર્યો મરદેવા–હેમચંદ્રસૂરિ–વ્રજસ્વામીનાં દષ્ટાંત કહ્યાં (૨૧) દુષ્પતિકાર્ય માતાપિતાને ધમપધ–રાંપાદન વીર પ્રભુના દર્શતથી વર્ણવ્યું (પૃ ૩૦૮)
(૧૨) દીક્ષા સ્વીકારની ક્રિયાના અંગે (૫ ૩૧)માં સુગુરુશરણ-વીતરાગપૂજા–રમુનિભક્તિ-કૃપણદિદાન– મુંડનાદિ આવશ્યક
Page #23
--------------------------------------------------------------------------
________________
કરણ-સત નિમિત્તશુકન–શ્વાસક્ષેપવાસિતત-મહાપ્રમોદશુદ્ધિ કરતો પ્રવજ્યાં સ્વીકારે એમ કહ્યું ગુરુની આવશ્યકતાના ૪ હેતુ, દેવ-ગુરુની પૂજાતિ તથા દીનની કરુણાના હેતુ ને મુંડનાદિ દરેકના કારણું બતાવ્યાં મામા સિહવત ગ્રહણ સિહવત પાલનને કારણે કહ્યું પછી પ્રત્રજ્યાને મર્મ કહ્યો એ તે °(૧૩) જિનાજ્ઞા અવિરાધ્ય બતાવી ૩જુ સૂત્ર
સૂવ-૪-પ્રવજ્યા-પરિપાલન” ( ૫ ૩૭) ૧(૧) વિધિફળ સકિયા ભાવશુદ્ધિ-સત્ત્વઅભ્રાન્તિ : ઈષ્ટસિદ્ધિ બતાવતા નિર્દોષ ચારિત્રક્રિયાની પ્રેરણા, યોગાવાચક ક્રિયા-વચક, ભાવશુદ્ધિના બાધક તત્વ, ચિત્તમાલિત્યના પ્રકાર, મહાસત્તવના અભાવે અનિષ્ટ ને શુદ્ધિ-સર્વના ઉપાયો કહ્યા પછી (પૃ ૩૨૨) અ–વિપર્યાસ અબ્રાન્તતા ટાળવાના ઉપાયો કહી ભ્રાન્તિનાં રૂપકો વિસ્તારથી વિચાર્યા ગૌતમબુદ્ધ–અરણિક આકુમાર–મેઘકુમારના દષ્ટાંત દીધાં (પૃ ૩૨૯થી) બ્રાન્તિમા ઉપાય પ્રવૃત્તિ નહિ, ઉપાયાભાસ ફળજનક નહિ, પ્રાથમિક દશામાં અવિધિયુક્ત શિક્ષા ગ્રહણદિ એ વ્યવહારથી ઉપાય, નિશ્ચયથી નહિ, વીતરાગતાનો નિશ્ચયથી ઉપાય અસંગાનુષ્ઠાન; પ્રીતિભક્તિ વચનાનુષ્ઠાન વ્યવહારનયથી જરૂરી, નિશ્ચયની સૂક્ષ્મ દૃષ્ટિ, અવિધિક્રિયાનું મહત્વ રને સાવધાની, અતિમને જ કારણ માનતાં મહત્વના ૩ પ્રશ્ન-સમાધાનમા વ્યવહારની ઉપયોગિતા, કાર્ય ન સાધે છતા કારણ, અને કળજનક શુદ્ધિ પણ ઉપાયથી સાધ્ય, એ વર્ણવી . ભદેવના દષ્ટાતે ઉપાયથી સિદ્ધિ કહી
(૨) સમભવ-ગ્રહત્યાગ-શિક્ષા ગ્રહણ ૫ ૩૩૫ બતાવતાં ગુણ કે દેશમાં અનેક કક્ષાઓ; આદર્શ-ઉદ્દેશ ઊગે તો જ પ્રબળ વિલાસ;
સમભાવ અર્થે વિચારણા, સન પૂર્વે શું ? વાસ્વામી ને રુકિમણી, તથા ખ ધમુનિના દષ્ટાંત વગેરે કહ્યુ “નિઅત્તગહદુખમા આગ્રહ-અગ્રહ –ગ્રહનો ત્યાગ વિસ્તારથી વિચારતાં કદાગ્રહથી પુણ્યોદય પિોષાય,
Page #24
--------------------------------------------------------------------------
________________
સનસન્માર્ગ નહિ; જડસગવડ કરતાં ક્રિયા કિંમતી; સગવડમાલ પુણ્યનાણું પ્રમાણે, કર્મગુલામને આગ્રહ-અભિમાન શા ? કક્ષાના આગ્રહમા તનાચ કે આગ્રહવૃદ્ધિ, મિથ્યા કલ્પનાને આગ્રહ ખોટો: જમાલિ, અદ-અવિવેકથી (પૃ ૩૪૦) દિવિધ દુખ યુવરાજર્ષિ, ઉત્તરાધ્યનપાઠી મુનિ. ગ્રહ-પરિગ્રહ-પૂર્વગ્રહ-વ્યુહથી આવ્યયે દુ:ખ, રત્નાકચુરિ; પૂર્વગ્રહ આર્યરબિનસૂરિપિતા, વ્યગ્રહ, સિદ્ધર્ષિદષ્ટાંત કહી પ્રશમસુખયુક્ત બનવા કહ્યું, જેમા નમિરાજર્ષિ લીધા
(૩) ગચ્છવાસ-મુકપ્રતિબદ્ધતા-વિનય-સદ્દભૂતદનમાં (૫ ૩૪૫) ગવાસના લાભ, તે વિના ૮ નુકસાનો; આપાઢાભૂતિ, ગુરપ્રતિબદના લક્ષણ. ગુવિમુખને ૭ નુકસાન, ગુસવિનયમા ગૌતમસ્વામી, અવિનયના ૪ નુકશાન; “તાર્થદર્શીમા ભૂતાર્થ =() “ગુરુકુળવાસ જ ન, (i) તત્ત્વ-સન્મ-સન--અકાલ્પનિક અતુચ્છ વાતવસ્તુ પર જ મુનિદષ્ટિ અનન્યભૂત ભિયાદનમાન્યતાઓ–આહારવિયાદિ જડવિજ્ઞાન સ્વાર્થ સાધના–પાપથાન-દક્ષિશ વગેરેને અવગણું તત્ત્વબત પાત્મશુદિ-નાનાદિપર્યાદ્રિ-શુભધ્યાનયં–નવૃદ્ધિનુ જ લક્ષ, અનકના અનર્થ વૈવ-વાલી -બ્રહ્મદીપતાપની દષ્ટિ વિચારી પછી કરાય * શુમ્રપાદિ-તત્ત્વઆગ્રહ -મંત્રવત્ સૂત્રાશ્ચયનાદિમાં ( ૩) બુદ્ધિના ૮ ગુણના ભાવ, તાભિનિવેશની જરૂરિઆત; એ વિના ૫ અર્થ આન દદિ શ્રાવક, મુત્રતમુનિ આદિને મંત્રવત્ સત્રા
ન થી રવ ભનુ કે તે (!બદલલ બની (કેમકે જ્ઞાન તો પ્રવર્તક તપી , નડિનર પ નુકશાન, ૫ પ્રકારના લય;) અને (ii) = કામરિન છે (૫) સમ્યગુનિયાગમાં(પૃ ક૫૮) શિનિ સુત્રાની એક પ્રાધિ, સદ, અધિકાર, વિનિયોગને સ્પષ્ટ કર્યા.
*() અનારાધના-આરાધનાયુક્તને માર્ગદરનામાં ( ૩૬૦) બિનાની વિનાને છે. અનારાધક, એ ફળને અધિકારી, કપ ક - મકમ એમ ત્રિવિધ; માર્ગદેશનાથી કમ બને - અ , ત્યારે બાગાલેને એ ત્રણે નહિ, પણ
Page #25
--------------------------------------------------------------------------
________________
નિશ્ચિત આરાધનામાર ભ, ભલે તીવ્ર શ્રદ્ધાવીયોગાભાવે વિરાધના હાય, પણ જેમ કાંટાળા પણ સન્માર્ગગામીને ઇષ્ટ સ્થાન સન્મુખ જ પ્રયાણ છે વિરાધક માર્ગનુસારી ૩ કક્ષાના, ક્રમશઃ એમને માર્ગ દેશનાથી માર્ગને અનાગ્રહ-પક્ષપાતયુક્ત સ્વીકાર-અમલ થશે, વગેરે વર્ણવ્યું :
(૭) “સાપાય-નિરપાય સાધક: બાળરક્ષક પ્રવચનમાતા માં (૫ ૩૬૬) સબીજ માર્ગગામીને મોક્ષપ્રયાણ અખડ, નિરુપક્રમકસોપક્રમક માર્ગગામી,, ૮ પ્રવચનમાતા, ૫ સમિતિ ૩ ગુપ્તિનું સ્વરૂપ, અને મુનિને દેવપરીક્ષા, કિમબોધક મુનિ, ઢ ઢણ, વલ્કલચીરી, પધર્મચિ, કુમારપાળ, મેતારજ, ગજસુકુમાલનાં દષ્ટાંત, છઘ– કેવળીના બાળપુખ્ત ચારિત્ર વગેરે વર્ણવ્યું
૮) આશ્વાસ–પ્રકાશ દ્વીપ-દીપમાં (પૃ ૩૭૩) ચારિત્ર દ્વીપ અને જ્ઞાન દીવ, ઉદાયનરાજા, સિદ્ધસેન, દ્વીપ તરતા-ડૂબતા, દીપ સ્થિરઅસ્થિર, લાયોપથમિક એ અતિથર, ક્ષાયિક એ સ્થિર, દ્વીપ ને ચારિત્રદ્વીપ શું કરે ? ભવસાગરમાં ઊી એનીચે થવાનું, ઝવેરાત ખેરવિખેર, રાગહેપ મગર, અમૃતાહાર–નાશ, દીપ ને જ્ઞાનદીપનો પ્રભાવ, ક્ષાયિકમાં જવા નવ્ય જીવનના ૮ ઉપાય,– હેયત્યાગ–ઉપાદેયાદર સ્વભાવગત કરવા, દેવસૂગ, ઇઅહિસાદિની ભાવનાઓ, સાધનામા બાહ્ય સામગ્રીને બદલે અંતરમાંથી પ્રેરણું, બાધક સામે દઢતા, પૂર્વપુરુપનાં પરાક્રમોનું સ્મરણ, ઉત્કૃષ્ટ આદર્શ–પ્રાપ્તિનું લક્ષ, વૈરાગ્યમૂલ્યાંકન-દઢતા, ‘વિરાગઉપશમના મનોરથ, વગેરે વર્ણવ્યું
(૯) અસંભ્રમ-અનુસૂતા-અસંસતારાધનામાં (પૃ ૩૮૬) અસ બ્રાન્ત—અનુસુક= ફળભ્રાન્તિ–ઉત્સુકતા રહિત, (ધનકુટુબાદિથી) નિવૃત્તિમાં ભ્રમરહિત, અને સપ્રવૃત્તિમાં અધીરાઈ વિનાને, આ તર્મુખ પ્રવૃત્તિમાં અબ્રાન્ત–વિશ્વસ્તદિલ, ને આહાર-વસતિ–પાત્રાદિમાં અનુત્સુક, અસ સો=અસપતન (અન્યયોગથી અબાધ્ય) આરાધના; અન્યગથી સંસક્ત–મિશ્રિતમ ખેદાદિ ૮ દેષ, વગેરે કહ્યું (૧૦) ઉત્તરોત્તર ગ
Page #26
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિ વિરોધનમાં (પૃ ૩૮૯) સાધના આત્મ-વિકાસ વૃદ્ધિકર સાધે; વિષયકષાયવશતા ઘટતી આવે, ભાવશુદ્ધિમાં વૃદ્ધિ, સયમ–તપચિકિત્સામાં અપીડિત, પ્રશમસુખ, પરીસહાદિમા અવ્યથા વર્ણવી ( ) શરીરોગચિકિત્સાનું દષ્ટાંત (પૃ ૩૯૩) વૈદ્યવચનથી દર્દનાન, દર્દધૃણ, ઔષધપ્રગ, સ્વેચ્છાચારનિરોધ, નિસ્સાર પથ્ય, આરોગ્યદર્શને ભાવવૃદ્ધિ, નસવેધક્ષાર-પ્રયોગે અવ્યાકુળ, શુભલેગ્ય, વૈદ્ય–બહુમાન; એમ ૧૧-ગ) કર્મરોગ-ચિકિત્સામાં (પૃ ૩૯૬) સુગુરુ-વચનથી જન્માદિપીડાનું જ્ઞાન ને ઘણા, ચારિત્રક્રિયા, પ્રમાદનિધ, અસાર શુદ્ધ આહાર, ઈષ્ટવિયોગાદિરૂ૫ વેદનાહાસ–ચારિત્રાગ્ય દર્શને શુભભાવવૃદ્ધિ, તન્મમત્વથી પરિસહાદિમાં તત્ત્વસ વેદન શુભાશય-વિકાસ, ધર્મોપયોગથી પ્રશાત તે લેયામાં પ્રગતિ વર્ણવી આમાં કોળિયાનું જાળુ, ૪ ગતિનાં દુઃખ, કર્મોગનાશક આવ–સ વાદિની મોટી યાદી, કર્મગ કાઢનારી ઊંચી હોસ્પિટલ સંયમજીવન, વગેરે બતાવી તૃષાતુર બાળમુનિનું દૃષ્ટાંત કહ્યું
(૧૨) ગુબહુમાનથી જ પરમગુરુસંગ. અબહુમાનથી સંસારમાં (પૃ ૪૦૪)-ગુરુની અસ ગ નિઃસ્વાર્થ અને નિર્મોહ ભક્તિ, ગુરુને માને તે જ મને માને છે એવી જિનાજ્ઞા, અબહુમાનવાળું ચારિત્ર કુલટાના ઉપવાસ જેવુ, વિષાવત સ સારવર્ધક ગુરુબહુમાન કલ્યાણધામ, (પૃ.૪૦ ૮) વધતુ ગુરુમમત્વ દીર્ઘવી, પરમગુરુ-જિનયોગકારી, શુદયરૂપ ભવચિકિત્સક, શાલિભદ્રને પૂર્વભવનુ ગુરુમમવ ફળ્યું, એની સર્વસુદરતા, પ્રશમનાં ૩ કારણે,–ગુણનુકૃળ આત્મ-પરિણામ, પ્રગટ ગુણમાં વિશિષ્ટ ભાલ્લાસ, શાસ્ત્રબોધે વિવેકપ્રજ્ઞા, દા ત તીર્થદર્શન–ગુરુશ્રવણે આ ત્રણ; ભાષ0ષ મુનિ, ૧૨ માસમાં ક્રમશઃ તેજોલેશ્યાવૃદ્ધિ, તે વ્યંતરલેશ્યાથી માડી અનુત્તરદેવલેશ્યાને લીધે, અનાદિ કૃષ્ણ મટી શુક્લ બનવાના ૫ ઉપાય,– (પૃ ૧૪) અહિંસાદિવ્રત અખંડ, અમાત્સર્ય કૃતજ્ઞતા, ઇશાસ્ત્રાદિ સમ્પ્રવૃત્તિ, પહિતાનુબધી પ્રયત્ન; હિતાનુબંધના ૫ માર્ગ, નિરાશંસ–નિરતિચારપાલન-વૈરાગ્યમત્રીઆદિ– જિનવચન પુરસ્કરણ, વગેરે દર્શાવ્યું
Page #27
--------------------------------------------------------------------------
________________
ર૭
૧૧) “લોકસંજ્ઞાત્યાગ-પ્રતિતગમનમાં (પૃ ૧૬) કમનુબંધવિચ્છેદ, સુફલવિરોધી ગુણેથી કૃષ્ણદશા, ભવાભિન દીની ક્રિયા પર પ્રીતિ ત્યજી લેકહેરી–વિજય તથા પ્રતિનિગમન યાને ઈન્દ્રિયમનને અનુકૂળ ભૌતિક ઉન્નતિ ને ૧૮ પાપસ્થાનક ન સેવવામાં હોંશહોશિયારી-ઉદ્યમ, ને લૌકિકભિન્ન લોકેત્તર યોગતતાથી ચગી પણ કહ્યું . (૧૪) “ચારિત્રફળ: ચરમભવસંધાનમાં (૫ ૪૧૯) ક્ષગમનભાવનું સધાન કરી આપે તેવા અસ કિલષ્ટ ભોગપુણ્ય; ભેગક્રિયાનું સાચું સ્વરૂપ સ્વાત્મસં ફલેશ–પરપરિતાપરાહિત્ય, ધર્મફળ ભોગ એ સાધ્ય નહિ. પણ અનિવાર્ય છે...વગેરે વર્ણવ્યું
(૧૫) “સમ્યગૂજ્ઞાન-ક્રિયા: પ્રવર્તક ભાવમાં (પૃ કર૨) એનું સ્વરૂપ, વિશુદ્ધભાવથી શુભાનુબ ધ, એ માટે અનુચિતત્યાગ; જ્ઞાનદશાની ભૂમિકા કડક, એનો પ્રવર્તક છે ભાવ; વસ્તુ સમજની પરિણતિ એ પાડિત્ય, સાધનાના સમ્યગ ઉપાય, અશુભય છતાં વિન કેમ નહિ ?
(૧૬) “સ&િયાનું ફળ અને વિશેષતાઓમાં ( ૪૨૭) પ્રગતિનાં રૂપક –સુભનયોગ, નિષ્કલ ક્સાધના; અને ક્રિયા–સદાસુક્રિયામલિનઆશય, એ ત્રણથી મેલ અસાધ્ય, ઉત્તરોત્તર શુભ ગધારા અખડ, પરાર્થ–સાધના પરાર્ય–સત્યાર્થ ? કે સસ્વાર્થ ? અન્યમાં બીજબીજાદિ સ્થાપન; પાર્થ સાનુબ ધ બે રીતે (૫ ૪૩ર) પરાર્થ સાધકની વિશેષતાઓ, – કર્તવીર્યાદિ, અમોઘશુભપ્રવૃત્તિ, કસમ ત– ભતા, સમ્મણિધાનાદિજનન, પમોહતિમિર–રાગરોગ-પાનલવારણ, દસ વેગસાધકતા છે : ૭ “વધતો સંવેગ - ચરમભવમાં વધતો કેવી રીતે ૨ સિદ્ધ-બુદ્ધ-મુક્ત- પરિનિવૃત બે રીતે, . વગેરે વર્ણવ્યુ
સૂત્ર-૫. પ્રત્રજયાફળસૂત્ર (૪૮) મેક્ષિસ્વરૂપમાં, પરમાત્મભાવ પામેલાની વિશેષતાઓ, વિશ્વદર્શન એ ક્રિયા નહિ, સસારની ૯ દુર્દશા. 69 ૨) 'અસાંયોગિક સ્થિતિનું મહત્ત્વ અને રહસ્યમાં (પૃ.૪૪૩) સ યોગ
રાધના કરવાના
અને
Page #28
--------------------------------------------------------------------------
________________
સુખમા ટેવાયેલ કેમ એ ન સમજે? સિદ્ધને આકાશસંગ કેમ નહિ ?
એક સત એ અન્યસત કે અસત ન થાય, સાપેક્ષદશામાં નિરાત નહિ, સિમુખ અનુપમ, ૧૨) “સિદ્ધ સુખનું દષ્ટાંત-વિભાષા-અચિ ત્યતા.. (પૃ ૪૫૦) ૪) ભાવશત્રભાવગ–પરમઅર્થ અનિચ્છચ્છમાં અન મુખ કેમ ? કર્મગ, અનિચ્છાની ઈચ્છા કેમ મહત્ત્વની ? કે ૫) તથાભવ્યત્વ વિચિત્ર શાથી? (૫ ૪૫૬), ) “અનેકાંતવાદથી જ ત વ્યવસ્થ” (પૃ ૪૫૭), એકાન્તવાદ મિથ્યાવાદ, “ભવ્ય-કેણ ?” મોલ કે જીવ ? (અબદ્ધને મુક્તિ નહિમાં (પૃ ૪૬૦) સાંખ્યમત “અનાદિ અબદ્ધ છવ મુક્ત થાય’નું ખડન, અરૂપી જીવને બંધ કેમ ? જાતને મલિન જ કરવાની મૂર્ખતાનો ધંધો, અનાદિ બધપ્રવાહ , ૮). અનાદિ કર્મવેગને નાશ ક્યાંથી પામે? (૫ ૪૬૪) સુવર્ણ માટીનું દાત’
દિક્ષા યાને પ્રકૃતિદર્શનની ઈચ્છા પછી બંધપ્રવાહ ચાલુ’ની ને “અબદ્ધ અને બદ્ધમુક્તમાં ભેદને લીધે કરી બંધ નહિ”ની સાંખ્યમાન્યતાનું ખડન (૫ ૪૬૫), સર્વથા અજ્ઞાતની દિક્ષા નહિ, “અહેતુક દિદક્ષા શાશ્વત’ની આપત્તિ, દિલા ભવ્યત્વ તુલ્ય નથી ૯) બંધ-મેક્ષ એ પરિણામવિશેષ છે. (૫ ૪૭૧), પર્યાયનયથી વિચારણ, બૌદ્ધમત “અત્યત ક્ષણો છેદ મોક્ષનું ખડન, “સત્ જે અસત થાય, તે અસત્ ઉત્પન્ન થાયની આપત્તિ (પૃ ૪૭૪), નિરાધારતા–અનન્વયની આપત્તિ (પૃ ક૭૭), નિગ અપ્રામાણિક
૧. સિદ્ધનું સુખ, સ્થાન, ગતિ . મેક્ષ અગે દાર્શનિક સાંખ્યવિદાતી બી–પાશ્ચાત્ય-અવતાવાદીની માન્યતાઓની સમીક્ષા (પૃ ૪૮૨) સિદ્ધોનું સુખ અવિનશ્વર, રથાન સિદ્ધશિલા, ત્યા ગમન સહજ પુનર્પતન નહિ ૭ ૧૧) ભવ્યોનો કદી ઉઠેર નહિ (પૃ ૮૬) એમાં દલીલ અને શાસ્ત્રપ્રમાણુ ભવ્ય જાતિભવ્ય–અભવ્ય (૫ ૪૮૯) (૧૨)
વ્યવહાર એ તત્ત્વનું અંગ (પૃ ૪૯૨), એનાં ૩ કારણ, દાખલા (૧૩) જિનાજ્ઞા સમંતભા (પૃ ૪૯૬, ત્રિપરીક્ષાશુદ્ધ-માર્ગાભિમુખ-માર્ગપતિત
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૯
—પરિણતિજ્ઞાન (૫૫૦૦), આજ્ઞાપ્રિયતા—ઔચિત્ય, સ વેગ ૬(૧૪) અપાત્રને જિનાજ્ઞા ન દેવામા કરુણા (પૃ ૧૦૩),-તારક જિનાજ્ઞા યા– ગ્યને કેમ વધુ નુકશાનકારક ?—આજ્ઞાનુ પરિણમન–અતિમ નમસ્કાર અને અભિલાષા ——આ રીતે આ ગ્રંથવિવેચનના ટૂંક ખ્યાલ અપાયે।.. કહેતા ખેદ થાય છે, કે આવા ચમત્કારી અને કલ્પનાતીત વિદ્વત્તાથી સ પન્ન ભહર્ષિને વિવેચનમા કલ્પિત ભૂલ બતાવવાનું, તથા વધુ ઠીક અર્થ બતાવવા એમના કેટલાક અને અઠીક ઠરાવવાનુ અને પેાતાના અનુવાદ પ્રયાસમાં ઢગલા ધ ક્ષતિ કરવાનુ એક આધુનિક પ્રેફેસર ઉપાધ્યેએ (રાજારામ કાલેજ, કોલ્હાપુર) સાહસ કર્યુ છે પ્રસંગવશાત્ એમના અગ્રેજી ટિપ્પણ–અનુવાદને જોતા આ એમને ગંભીર અન્યાય ખ્યાલમાં આવ્યા છે તેથી એના પર અહી ટૂંકી સમીક્ષા કર્વામાં આવે છે
2.
'
(૧) અહં શબ્દ એ જેમ સ ક્રૃત અર્હ ' શબ્દનુ-તદ્ભવ રૂપ છે તેમ સ♦ અહ શબ્દનુ તત્સમરૂપ છે ટીકાકારે શ્રી અરિહંત પ્રભુની એક વધુ વિશેષતા શિષ્યને બતાવવા માટે આ તત્સમ ’શબ્દ લીધા છે અહીં પ્રેફેસર ‘ તદ્ભવ 'ને આગ્રહ રાખી, તત્સમને, ભૂલ કહેવાનુ અજ્ઞાન સાહસ કરી, ઉલટું પેાની જ તત્સમની અજ્ઞાનતા સૂચવે છે
r
'
( ૨ ) · તખ્સ પુણુ વાગ સાહાણિ' અહી ‘વિવાગ' શબ્દની રૂએ ‘તસ્સ’ શબ્દને ટીકાએ કરેલ અ અયેાગ્ય માની ‘પાપકર્માંની' એ અ કરવા જતા Àાએ ભૂલી ગયા કે જૈનદર્શનમા ભવપરિણતિને પરિપાક કાળનેા પરિપાક, ભવ્યત્વને પરિપાક વગેરે ઉલ્લેખેા ખૂબ આવે છે, અને વિપાક એ પરિપાક છે ભવ્યત્વ એ મેાક્ષબીજ હોવાથી એને વિપાક થવા આવશ્યક છે તેથી તસના અર્થ · ભવ્યત્વને ’ એવા થાય છે ખીજી, પાપકર્મને! વિપાક તે પાપકર્મના સ્થિતિકાળ પાકવા ઉપર નિર્ છે. વળી, પાપકર્મ અનેક છે તેથી તે લેવા હાત તેા - તરસ ’ એવુ એકવચન રૂપ નહિ મુત પ્રે॰ પોતે જ પહેલાં · પાવકમ્ભ વિગમાએ ' ને અર્થો કરતાં પાપકમાં એવુ બહુવચનરૂપ લીધું છે. તે પછી
*
'
:
Page #30
--------------------------------------------------------------------------
________________
૩૦.
તેના સર્વનામ તરીકે “તાર એવું એકવચન રૂપ કેમ લેવાય ?
(૩) જૈન ધર્મમાં અતિપ્રસિદ્ધ “મિચ્છામિ સુઘઉં નો અર્થ મિક્યા છે સુઝત'-મારૂ દુષ્કૃત્ય મિથ્યા થાઓ” એવો આવે છે, તે ઉચિત છે કેમકે એથી “દુષ્કૃત્ય પર મારે કેઈ પણ રુચિભાવ ન રહે એ દુષ્ટભાવને હુ દુશ છું છું, એને વોસિરાવું છું. એ સુચવવું છેઆ માટે જે આવશ્યકતાઓ છે, તેનું નિર્યુક્તિકાર પ્રત્યેક અક્ષર લઈ પ્રતિ– પાદન કરે છે, કે “રમ” મૃદુતા માટે છે, “છો? છાદન માટે છે, વગેરે પ્રો. આ તાવિક ગભીર ભાવો ઉવેખી, ઉપલકથી “માં કુછ સુંs” લેવા ગયા છે, જેને જૈન પ્રણાલિકાને પણ ટેકે નથી વળી એને અર્થ તો માત્ર એટલે જ થાય કે “હુ વર્તમાનમાં દુષ્કૃત્ય ઈચ્છતો નથી, નહિ કે “મારૂ પૂર્વનુ દુષ્કય પશ્ચાત્તાપ–પ્રાયશ્ચિતથી મિથ્યા થાઓ” વળી “ઈચ્છામિ સુક્કડ ” ની સામે એને મૂકતા, એ ભૂલી ગયા કે સુકૃત તે નવા ઈચ્છવાના છે, તેથી એની હરોળમાં “દુષ્કૃત નવા નથી ઈચ્છતો” એવો અર્થ થાત, પણ તેથી ભૂતકાળના દુષ્કૃત્યેનું શું ? અહીં તે અતીતના અનુબંધ તોડવાના છે
(૪) યુનિવર્સિટિને માન્ય પ્રોફેસર પ્રાકૃત િશબ્દને સ0 અનુશારિત અને અનુાિદિ વચ્ચેના ગેટાળાનું પરિણામ કહેતા એ સમજવુ ચૂક્યા કે અનુશાષ્ટિનું પ્રાકૃત ૫ તો જુષ્ટિ થાય
(૫) વાવ વિરે ને નવો અર્થ લગાવતા પ્રો. એ સમજવુ ભૂલ્યા કે પાપના અનુબ ધ દુમન જેવા નહિ પણ ઝેર જેવા છે કેમકે દુમનને વદરાવ કહેવા કરતા હુવા કે એવુ. કાઈક કહેત ઘgઢે ન કહેતાં, qને કહેત. ફલનો અર્થ તો બીજા દર્શનમતે પણ કાર્ય, પરિણામ એ થાય, પણ લાભ નહિ બીજુ, દુશ્મન જેવા અશુભના અનુબ ધને બીજે ક્યાંય લઈ જવાનું નથી કે જેથી “” કહેવાની જરૂર રહે ખરી રીતે જાનીનો અર્થ દૂર કરવું એ થાય, જે ઝેરને બરાબર લાગુ થાય. તેમજ, પુ ત્ર એ પણ ઝેરને જ સંગત થાય, કેમકે મંત્રાદિથી ઝેર ઉતારી નાખ્યા પછી ફરી
Page #31
--------------------------------------------------------------------------
________________
એ ઝેરરૂપ થતું નથી, “શત્રુને બેડીથી બાંધી, પછી એ ફરી શત્રુરૂપ થત નથી, એવું શત્રુ તો એકલા આ સાક્ષર પ્રોફેસર કહી શકે ! બાકી ઝેરમાં તેવું કહી શકાય . (૬)સત્ર બીજાના ટીપ્પણમાં –ટીકાકારે લીધેલા ધૂને બદલે રઘુર શબ્દને પ્રોફેસરે “તદ્દન જુદા અર્થવાળો છે,” એમ અદ્ધર આક્ષેપ કર્યો. વસ્તુતઃ એ બીજે ય આવે છે. વળી, રીલનું ઐકય પણ ગણાય છે
(૭) તિગિચ્છા સત્ય નો નો અર્થ ચિકિત્સાશાસ્ત્ર એટલે વાઢકાપનું શસ્ત્ર કરી વિદ્વત્તાનું પ્રદર્શન કરવામાં છે એટલું જોવું ચૂક્યા કે આ વિશે પણ આજ્ઞાનું છે આજ્ઞા એટલે જિનઆગમ. એને શસ્ત્ર નહિ, પણ શાસ્ત્ર કહેવું ઉચિત છે, જેમાં કર્મવ્યાધિની ચિકિત્સા ઉપદેશી છે
(૮) ગુજળrvરની આગળ “સન ઉમેરવાનું સૂચવતાં છે એ , ન સમજ્યા કે લેકવિરુદ્ધને જે તજે છે તે વર્તમાનમાં અનુકંપાવાળો બનીને નહિ, હિતુ અહિંસાદિ વ્રતો લીધા હોઈને અનુક પાવાળો પૂર્વેથી જ બની ચૂક્યો છે તેથી” “સ' તો વર્તમાનકાળ સૂચવે છે, તો પછી જે વર્તમાનમાં અનુકંપાવાળા બનતો હોય તો વ્રત લીધેલા ભૂતકાળમાં અનુકપા ક્યા રહી? માટે છે. તે ને અધ્યાહાર ખોટો છે
(૯) “નાનિરમાં ના અને ઉત્તર એમ પદચ્છેદ સમજી છે ભૂલ કાઢતા પહેલા સમજવુ ઘટે કે આ સમર્થ શાસ્ત્રપિતા તો સ ધિ કરીને લખે છે, તેથી ત+નિહ્વ=નિર એ જ ભાવ છે નહિતર નિષેધ માટે કઈ સ્થાને “ના” પદ ન લખનાર ગ્રંથકાર અહિ કેમ લખે ?
(૧૦) સૂત્ર ત્રીજાના ટિપ્પણમાં– safહત્તમાં “ઉપધિ એટલે કે માયા લેવી છે, ત્યા “ઉપાધિ” એટલે કે સાંસારિક આસકિત એ છે ને નો અર્થ એગ્ય નથી કેમકે એમ કેઈ મુમુક્ષુ સાસારિક આસક્તિવાળા બને, તેથી કાંઈ મોહાંધ માબાપ રજા આપે, એ ન બને એ તે નિમિત્તોતિષ કથન વગેરે કાઈ ઊભુ કરે, અને તેથી પેલા રજા આપે તો આપે, એવો સ ભવ છે વળી અહિં કaif શબ્દ પણ નથી, કિત વ શબ્દ છે
Page #32
--------------------------------------------------------------------------
________________
કર
(૧૧) “અva ના'માં “નાયને અર્થ ન્યાય એ ખોટો અર્થ છે કર્યો છે કેમકે “અજાગલસ્તનન્યાય, અર્ધજરતીય ન્યાય વગેરે પ્રસિદ્ધ ન્યાયામાં ભગવાન ઈહ' એ ન્યાય નથી આવતો તેથી ‘ના’નો અર્થ જ્ઞાત=દષ્ટાંત એ જ બરાબર છે. એવો અર્થ લઈને તો આખુ જ્ઞાતાધ્યયન છે, “નાય છે તે “દાંતનાં અધ્યયન અર્થ માં છે, પણ નહિ કે “ન્યાનું અધ્યયન એ અર્થમાં
(૧૨) “ રાજિમ કે કાલને અર્થ મૃત્યુ લે છે તે ખોટો છે કેમકે અહી એ સુચવવું છે કે “માતાપિતા હજી કાળને સહે એવા છે અર્થાત આવે એવા છે, એવું વ્યવહારથી લાગે છે તે દરમિયાન જે ઔષધ લાવીને આપુ, તો એ બચી જવા સંભવ છે.” હવે “મૃત્યુ સહિત છે, એવો અર્થ કરવાથી તો ઊલટુ એમ થાય, કે દવા લાવું તો ય મરી જવાના છે, માટે એમને છોડીને ઐષધ લેવા જવામાં ય શી વિશેષતા રહી ? ઔષધ લેવા જાય પણ એ હજી કાળ કાઢે તેમ ન હોય તો શું કામનું ? તેથી “કોલસહાણિ કહ્યું ઐધિ લાવી બચાવવાની ધગશવાળાને એ વિચારવાનું ક્યાથી હોય કે માબાપ અંતે તો મરવાના છે ? બીજુ ‘સહને અર્થ “સહિત કર્યો તે ય ખોટે એ અર્થ માટે તો aman એવુ પદ રાખ્યું હોત, નહિ કે ૪ત્તજિ નિશાળને સંસ્કૃત વિદ્યાથી પણ આટલું તો જાણતો હોય છે, ત્યારે ફલાસીકલ લિટરેચરના આ વિદ્વાને કેમ વિચાર ન કર્યો ? ઉપરાંત એમણે “વચારો પદ પણ ઊધુ લગાડી એમ અર્થ કર્યો કે “મરણ તો વ્યવહારથી છે, પણ નિશ્ચયથી નહિ” એનો સારો ભાવ એ છે કે વ્યવહારથી (સ્થિતિ જોતાં લાગે છે કે એ કાલસહ છે, અર્થાત કેટલાક કાળ કાઢે તેમ લાગે છે. કેમકે ટીકામાં લખ્યું છે કે “થrીવનમા -નિશ્ચતતુ ” વ્યવહારથી જીવવું સંભવે છે, પણ નિશ્ચયથી ન કહી શકાય કે એટલું આયુષ્ય છે જ કાલપદને આયુષ્યકાળને બદલે મરણ એવો ઊંધો અર્થ પ્રો, લીધે, તેથી પછી કેટલા ય બીજા ખોટા અર્થની કલ્પનામાં ઊતરવું પડયું અહિં તથા જીવનસ ભવાતને અર્થ “મરણ સભવે છે, પણ
Page #33
--------------------------------------------------------------------------
________________
નિશ્ચયથી મરણ નથી સંભવતુ, એવો અર્થ તો પ્રોવ કરી શકે ! ન્યાયવાર્તિકમાં “વિચારસહત્વ” શબ્દ આવે છેઆયુર્વેદ શાસ્ત્રમાં વનસ્પતિ માટે “કાલસહ” “અકાલસહ” કહે છે
(૧૩) શુલપાક્ષિકની વિચારણામા ચકલાની કલ્પના પણ અસ્થાને છે કેમકે શુલપાક્ષિકમાં શુક્લપક્ષ એટલે શુક્લમત અર્થાત ક્રિયાવાદ (અસ્તિત્વવાદ) લેવાનો છે. એટલે કે આત્મા-કર્મ-મોક્ષ વગેરેના અસ્તિત્વને યથાસ્થિત. માને તે ક્રિયાવાદી, સુફલપાલિક ગણાય અને એ ન માને તે નાસ્તિત્વવાદી, વૈનયિકવાદી વગેરે અક્રિયાવાદી, તે કૃષ્ણપાક્ષિક ગણાય આ જૈન આગમની માન્યતા છે (જુઓ શ્રી યશ વિ. કૃત ધર્મપરીક્ષા , આમા કમસર તેજ વધવા ઘટવા રૂપ ચના શુક્લપક્ષ કૃષ્ણપક્ષ જેવી કલ્પના સ ગત નથી નહિતર કૃષ્ણ સદા વધારે પ્લાન થતો જાય !
(૧૪) “વિભાપા મા નું નવું અવતરણ દ્વિભાષા એ અસ ગત છે “જ્ઞાને ભલે પ્રાકૃતમા “વા આદેશ થાય, પણ “દ્ધિને તો “સુ”જ આદેશ થાય છે જેમ કે વિનુ દુવિહ થાય, પણ વિવિહં નહિ દિગુણનું “વિગુણ નહિ પણ દુગુણ થાય. દીપનું “વીવ’ નહિ, પણ દીવ’ થાય છે તેમ અહિ પણ મિir લેવું હોત તો દુભાવા કહે, નહિ કે વિભાસા વિભાસાને અર્થ તો વિભાપા જ થાય
(૧૫) “સુપઉતાવસ્મય'ના અર્થમા પ્ર સામાયિકાદિ છ અવશ્યક લે છે, તે ખોટું છે કેમકે સામાયિકાદિનો સારો અભ્યાસ તો પ્રત્રજ્યા લીધા પછી કરશે કે અહિ તો આવશ્યક તરીકે લોકેત્તર પ્રવજ્યા-ધર્મ સ્વીકારવા માટે સારી રીતે જેલ સાધુનું ધારણ વગેરે જે અવખ્ય કર્તવ્ય, તે લેવાના છે. બીજુ એ, કે એ માટે તો “સુઅભ્યથ” જેવું કાઈક કહેત અહિ સુપઉત્ત' કહ્યું છે, તે છે કેમ ભૂલે છે ?
Page #34
--------------------------------------------------------------------------
________________
૩૪ (૧૬) સુત્ર ચોથામાં “ઉપાય એ ઉપેય (કાર્યને સાધક જ હેય છે, નહિતર અતિપ્રસ ગ આવે એની સમજુતીના ટીપણમાં જે If Anything else can fruitully function for them...4017 લખ્યું, એટલે કે, આ ઉપાયને બદલે બીજા કેઈથી કાર્ય નીપજે, તો આવા કાર્યકારણભાવને નિયમ ભાગે” વગેરે લખ્યું, તે સૂત્રકારના આશય સાથે તદન અસંગત છે ગ્રંથકારને બીજાથી જે કાર્ય સીઝે,' એવું નથી કહેવું, પણ એમ કહેવું છે કે “આ ઉપાયથી પણ કાર્ય ન સીઝવા છતા જો એ કારણ તરીકે ગણાય, તે પછી જે ત્રાહિત બીજાઓથી પ્રસ્તુત કાર્ય નથી સીઝતા, એ પણ પ્રસ્તુત પ્રત્યે કારણ તરીકે ગણાવાને પ્રસ ગ કેમ ન ઊભો થાય ? આનું નામ અતિપ્રસંગ” આના બદલે છે જેને ઉપાય તરીકે ન કહી શhય એ પણ જે કાર્ય સાધે, તો ગમે તે અન્ય પણ કેમ કાર્ય ન સાધે ? અતિપ્રસગ છે એવું અસ ગત જે કહે છે, તે “અપ્રસ ગ-અનિપ્રસ ગ (અવ્યાપ્તિ-અતિવ્યાપ્તિ)નું અજ્ઞાન સૂચવે છે એથી જ લાગે છે કે ટીકાની વ્યવહાર-વિચ્છેદ અને નિશ્ચયમત વગેરે કેટલીક તાત્વિક વાત ન સમજવાથી એમણે ઠીક જ ચચી નથી
(૧૭) “નિઅત્તગહદુઓંમાં છે વધારે ઠીક અર્થ તરીકે ગૃહદુઃખથી , એટલે સ સાર-દુખથી નિવૃત્ત એવો કરવા જતા એ ભૂલ્યા કે પ્રાકૃતમાં ગૃહનુ હ કે ગિહ' થાય અહિં તે ગહ' શબ્દ છે તેમા જે “ગ” સ યુક્ત છે, તે સયુક્ત અક્ષર “ગ્રીને સૂચવે છે તેથી ટીકાકાર મહર્ષિએ કરેલું નિવૃત્તાગ્રહ-દુઃખ ( નિવૃત્તાત્રફુલ, નિવૃત્ત+
૩૬ 8 ) એવુ જ અવતરણ સાચુ છે
(૧૮) આયત” શબ્દ “મોક્ષ” અર્થમાં ચાલુ સાહિત્યમાં નથી વાપરેલે, એમ કહી પ્રો શું કહેવા માગે છે? જેનોમાં “આયત શબ્દ મોક્ષ અર્થમાં સારી રીતે વપરાયેલો છે, ને તે વ્યુત્પત્તિસિદ્ધ છે.
(૧૯) “અનિચાગને અર્થ “દુરપયોગ કર્યો તે યોગ્ય નથી હજી દુન્નિયોગને એ અર્થ થાત અહિ તો અધિકાર અર્થે યોગ્ય છે
Page #35
--------------------------------------------------------------------------
________________
-૩૫
(૨૦) “અWહેઉભા તો પ્રે. ખૂબ જ ચૂક્યા કેમકે ખરી રીતે આ વિરાધના- અનારાધનાનું પ્રકરણ એ સમજી શક્યા નથી. આ પ્રકરણની સમજ રહસ્ય સાથે આ વિવેચનગ્રથમા વિસ્તારથી આપવામાં આવી છે એ પરથી સમજાશે કે સૂત્રકાર બે વિભાગ કરે છે, એક માર્ગોલ્લ ઘી અને બીજો માર્ગગામી એમાં માર્ગગામીને પણ ખલના (વિરાધના) ન જ સંભવે એમ નહિ, સ ભાવે ખરી કેમકે એ છઘસ્થ છે પણ એની ખલના અનર્થ હેતુ નહિ પણ “અ હેતુ” ઈષ્ટનો હેતુ હોય છે, કેમકે એણે ભાગ તાશ્ક ચેકસ પ્રયાણ આર બ્યુ છે. હવે અહિ પ્રો. “અર્થહેતુ મા અર્થનો અર્થ “શબ્દની સમજ' એવો કરે છે, એ કેટલુ બધુ બેહદ છેકેમકે માર્ગોલ ઘીને પણ એવો સ્ત્રાર્થ એ પ્રયોજન તરીકે તો હોય છે વળી પ્રો. મૂવ સૂત્રમાનુ “ન એસા મગામિણ વિરાહણા અસ્થમુહા” એ અશને ઉપરના ફકરામા લીધે અને પછી જુદા ફકરામાં “અWહેઉ લીધું, એ કેવું અજ્ઞાનતાભર્યું ? વસ્તુત : કહેવુ તો એ છે કે માર્ગગામીની વિરાધના તો (ઉન્માગ જેવી) અનર્થ મુખી નથી બનતી પણ અર્થ (ઈષ્ટ મોક્ષ)ને હેતુ બને છે. પ્રો. ને આ નહિ સમજાવાનુ કારણ એ છે કે અહિ “પાળે pH ધિrig” ઉદેશ્ય છે અને
ર સઘણુ” એ એક વિધેય પદ છે, તથા “જસ્થs? એ બીજુ વિધેય પદ છે એ ઉદેશ્ય–વિધેય સમજાયા નથી. તેથી ટિપ્પણમાં “gar વિરારા માથી “વિરાધના” એવું ખોટુ નિષેધ પદ પણ ખેચે છે
(ર૧) વળી ભગદેસણાએ અણુભિનિવેસો ને પણ પ્રેબેટ લગાવે છે અનભિનિવેશનો પ્રોહ સમજે છે તે “સ સાર પ્રત્યે અનાસક્તિ” એ અર્થ નથી, પર તુ “ઉપદેશેલા માર્ગ પ્રત્યે અનાગ્રહ” એવો અર્થ થાય છે આ ન સમજવાથી અહિ વાક્ય તોડી, પ્રતિપત્તિ અને ક્રિયારંભને જુદા પાડી ત્યાં પણ અસંગત અર્થ કર્યો છે. એ ખ્યાલ ભૂલી ગયા કે પૂર્વે માર્ગદર્શક સૂત્ર સાંભળી જેમ ઉન્માગને તે પ્રત્યે થતા દુઃખ, અવજ્ઞા અને અસ્વીકાર કહ્યા છે, તેમ અહિયા અપાય (કિલષ્ટ કમ )વાળા માર્ગગામીને અનાગ્રહ, સ્વીકાર કે ક્રિયાપ્રારંભ કહેવા છે ત્યારે
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૬
અપાયરહિત માર્ગગામીને તો સૂત્રે કહ્યા મુજબનું પૂર્ણ વર્તન હો— એમ કહેવું છે. આ ત્રણ વિભાગના અજ્ઞાનને લીધે અપાયનો અર્થ નિશ્ચય લેવાની પણ ભૂલ પ્રોડ કર્યા વિના રહ્યા નથી. જેથી તો બીજા અને ત્રીજા વિભાગમાં તદ્દન અસંગતિ થાય ટૂંકમાં આ પ્રકરણને પણ પ્રેo સમજી શક્યા નથી છતાં પૂર્ણ સમજેલા ટીકાકાર મહર્ષિ કરતાં વધુ વિદ્વતા દેખાડવાનો હાસ્યાસ્પદ પ્રયાસ કર્યો છે,
(૨૨) પરિજ્ઞાનો અર્થ ફક્ત “જાણ માટે સિદ્ધાતનું જ્ઞાન” એ પ્રોહ કર્યો તે ખરે છે કેમકે એવું ભાન તો અભવ્યને પણ હોય છે, પરંતુ તેને પરિઝા નથી માની જ્ઞપરિજ્ઞા એટલે સિદ્ધાંતનું શ્રદ્ધાયુક્ત જ્ઞાન એટલે કે પાલનના ધ્યેય માટેનું જ્ઞાન તે સમ્યગ્દષ્ટિ ભવ"ને જ હેય છે પરિજ્ઞાનો આ અર્થ શ્રી આચારાંગ વગેરે સુત્રો અને એની વૃત્તિઓમાં સ્પષ્ટ છે
(૨૩) અસ્થિર–સ્થિર બે જાતના દ્વીપ-દીપના પ્રસગમાં ટીકામાં મઘા ના વિશે સત્યgiાન્ જે લખ્યું તેનો અર્થ સ્પષ્ટ છે કે “દીપ-દીપ બનેમા જે પહેલો અસ્થિર પ્રકાર તે અક્ષેપણ અર્થાત વિલંબ વિના (તરત જ ) ઈષ્ટ મોક્ષની સિદ્ધિ માટે નથી બનતો, કેમકે વિનાશી છે” અહિં છે. “ઉમત્રાદ્યોનાક્ષેપણ” એમ વચમાં અવગ્રહ કલ્પીને “અનાક્ષેપણ” પદ લગાવી અર્થની વિમાસણમા અને ભ્રમમાં પડ્યા !
(૨૪) બાર-પ્રપન્ન પદમા, “પદ ધાતુ ગતિ અર્થમાં હોવાથી અને પરવડાuિત્રપુરે હૈ વ્યા. મુન્નના અનુસારે પ્રત્યય કર્તામાં આવવાથી, કર્તરિભૂતકૃદંત છે પણ છે. આના અજ્ઞાનથી કર્મણિ ભૂતકૃદંત સમજી પ્રપનનું પ્રપન્નવાન કરવા શીખવે છે !!
(૨૫) “તત્તwg' ભા તતતવને સ્થાને તત્પત્વની ભલામણ કરવા જતા ભૂલ્યા, અને વિરુદ્ધ હેતુ ઊભો કર્યો કેમકે આ પદ તો પૂર્વે બતાવેલ બીજી અપૂર્ણ ક્રિયાઓની અસ પૂર્ણતામા હેતુદર્શક છે. જ્યારે તત્પનુ ખડન એ તો ઉલટું અસ પૂર્ણતાને વિરુદ્ધ પડે ત્યારે
Page #37
--------------------------------------------------------------------------
________________
-
૩૭
ટીકાકારે લખ્યા મુજબ “તતતત્ત્વનું એટલે કે ભોગક્રિયાના શુદ્ધ આન દદાયી રવરૂપનું જે સ ફલેશાદિજન્ય ખડન,’ એ ક્રિયાની અસ પૂર્ણતામાં હેતુ બની શકે આ ન સમજવાથી પ્રોફેસરે મૂળ ગ્રંથમાં પણ હેતુદર્શક આ પદને પૂર્વથી છુટું પાડી નવા ફકરામાં મૂકવાની ભૂલ કરી છે તેમજ પૂર્વોક્ત અસ પૂર્ણતાના હેતુને ય તદ્દન વીસરી જવાની ભૂલ કરી ! - (૨૬) “સાખ્યદર્શનના પ્રકૃતિ–પુરુષ મતને જૈનદર્શનના કર્મ
આભા મત સાથે નિકટ મેળ છે,” એવું લખનાર પ્રો. એ ભૂલે છે કે બે વચ્ચે મહાન અતર છે સાળ્યો પુરુષને કુટસ્થનિત્ય, અબદ્ધ, અમુક્ત, અજ્ઞાન, અસુખી માને છે જેનો આત્માને પરિણામી, બદ્ધમુક્ત, અન તજ્ઞાની, અનંત સુખી માને છે. સાખો પ્રકૃતિને જગતનું ઉપાદાન કહે છે “પ્રકૃતિનો પરિણામ એ જ પચભૂત, અને ઇન્દ્રિયો વગેરે જગત,” એમ એ કહે છે ત્યારે જેને જગતની વિવિધ રચનાઓમાં કર્મને માત્ર નિમિત્ત કારણ માને છે, બાકી જગતનું કલેવર તો જુદા જુદા દ્રવ્યોનું બનેલું કહે છે સાપે જડ પ્રકૃતિના પરિણામમાં જ્ઞાન, ઈચ્છા, વગેરે ધર્મો માને છે ત્યારે જેને જડ કર્મના આવા ધર્મો નથી માનતા, સાંખે સદા શુદ્ધ મુક્ત પુરુષનેય મેક્ષ પુરુષાર્થ જરૂરી માને છે જેને બદ્ધ આત્માને જ એ જરૂરી, મુક્તને નહિ એમ કહે છે કે મહાન તફાવત !
(૨૭) દિક્ષાના પ્રસ ગના સૂત્રોને પ્રો. ગૂઢ અને ગુચવણભર્યા માની એને સ્પષ્ટ ન સમજી શકે, એ તો ઠીક, પણ ટીકાકાર મહર્ષિનેય પોતાની સમજણ માટે સહાય ન કરી શકવાનુ, અર્થાત ન સમજી શકવાનું કહે, એ અજ્ઞાન બચુ બાપને અજ્ઞાન કહે, એના જેવું છે. ટીકાકારે કેવી સરસ સ્પષ્ટતા કરી છે, એ આગળ વિવેચન – થના પૃષ્ઠમાં જુઓ
(૨૮) = apજીડગુવાર નો અર્થ સ્પષ્ટ છે સ સાર સત છે એનો સર્વથા ઉચ્છેદ જે થઈ શકે, તો તદ્દન અસત્ સ સારની ઉત્પત્તિ ય ન થઈ શકે એવુ નહિ, અર્થાત થઈ શકે. જે સને સર્વથા વિનાશ
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૮
થઈ શકે, તે અસતની ઉત્પત્તિ ય કેમ ન થાય ? આ અર્થ છો ન સમજી શક્યા, તેથી એમણે “7 ફુદન ૩iાર એમ બે પદચ્છેદ કર્યો અને “સંસારના વિનાશથી મોક્ષ ઉત્પન્ન નહિ થઈ શકે એવો અર્થ કર્યો એ પ્રો નો કેટલો કરુણ અબોધ !
(૨૯) “ “ર અ વાર . રૂરિ ને એમ લગાડવા ધારૂ છુ ” એવુ કહેતા પ્રોની ખ્યાલ બાર એ લાગે છે, કે ઠેઠ “ર જાના વિદિ'થી માંડીને પ્રશ્નોત્તરી જ શરૂ થાય છે. જુઓ આ વિવેચન ગ્રંથ. ત્યાં માત્ર અહી જ “તિ ? શું કામનું?
(૩૦) પ્રો. “નિરાધાન્વય કૃતો નિયોગેન ઈત્યાદિ ખાસ સ્પષ્ટ કરવા યોગ્ય સ્થળો ન સમજી શકવાથી ચર્ચવુ છેડી દે છે. એ એમને માટે ભાભર્યું બન્યું છે એવું જે સર્વત્ર કર્યું હોત તો વધુ શેભાભર્યું સ્થાન
(૩૧) “રાચા:ત્ર જ્ઞાત અહી ભવ્યની અનંત સ ખ્યા સમજાવવા ત્રણે કાળના આઠમે અને તે પહેલા સમયે અવિભાજ્ય સૂમકાળીને દછાત તરીકે લીધા છે. પ્રો. આ જિનાગમ–પ્રસિદ્ધ વાન પણ ન સમજ્યા. તેથી ટીકા કરતા સારો અર્થ બનાવવા “સમયાન ” પદ કલ્પી, “ માત્રથકી” એવો અર્થ કરવા ગયા છે. તેથી તે જ્ઞાન એટલે દાન તે કર્યું, એ કહેવું રહી ગયું. એ ન સમજ્યા જ્ઞાનમ્ એટલે જાણેલુ છે એ અર્થ પણ સંગત નથી કેમકે સમયાની પૂર્વે “શુતિ” પદ નથી
(૩ર) અભવ્ય કરતાં મેક્ષ કદી ન જવાવાળા ભવ્યમા શો તફાવત ? એના સમાધાન માટે 2 મા ગાઠાળુ કાપડ અને પડી રહેલું શુદ વેગ કાષ્ઠ એને દન તરીકે લીયા છે પણ છે. એ ન સમજવાથી સમાધાન તરીકે ત્યા લખે છે કે ઘર ચગ્ય કાષ્ઠ પ્રતિમા બન્યા વિનાના રહે છે!
(૩૩) અ તે જિનાજ્ઞા કેને આપવો ના પ્રસગના છે. જે કહે છે કે અયોગ્યને દીક્ષા ન આપવામાં અનુ દિન છે તે કથન તદન અધુરુ છે કેમકે અહિં તો દીલ જ નહિ પર તુ કંઈ પણ જિનાજ્ઞા અયોગ્યને ન આપવાનું ફરમાન છે
Page #39
--------------------------------------------------------------------------
________________
'
૩૯
(૩૪) ખીજી સખ્યાબંધ ભૂલે આ પ્રે ન્તર્યા કરે છે તેને સહજ નમુને જુએ :
(ક) સૂત્ર પહેલામા જ ચાર તાત્ત્વિક ભૂલા છે:-ળાકમલ નાન મા અનાદિ એવેા સયાગ લેવાના છે, ત્યારે પ્રે॰ અનાદિ કર્મ કહે છે તે ખાતુ છે જૈનમતે કોઇ ક અનાદિના છે જ નહિ. પણ આત્મામા કર્મીના સબ્ધ એટલે કર્મવાળાપણુ અનાદિનુ છે
2
(ખ) ‘ટુ બ્રાજીવ થી'ના અર્થ દુ.ખ તરફ દોરે છે લખ્યા એ ખાટા છે, કેમકે એ અર્થતા ખીજા દુ:લજમા આવી જાય છે તેથી ત્રીજી વાત કઈ ! સાચે। અ‘દુ ખની પર પરા (Series) ચલાવે છે એવે છે. કેમકે ‘અનુબં ધ બ્ ધી પછી બધ,' સ સાર એકવાર દુ.ખાત્પાદક પછી પણ દુ:ખાત્પાદક છે
પેાતાના અંગ્રેજી ભાષા
(ગ) ‘તરસ વિવાનન્નાદાનિ’મા વિપાક તથાભવ્યાદિને કહ્યો છે, પશુ પ્રેા ‘પાપકર્મોના' વિપાક લે છે, તે ખાયુ છે કેમકે પાપક એની સ્થિતિ પૂર્ણ થતા સ્વત. પાકે છે વળી અહિ બતાવેલ ચતુઃશરણગમનાદિ સાધને એને પકવી શકે નહિ તથા તન્ન એ એવ મા છે (૨) ‘સંશિહેર' એટલે સફ્લેશ એ જિનાગમ પ્રસિદ્ધ શબ્દ છે,
એને અ કષાયની તીવ્રતા થાય છે પ્રે॰ તેને દુખ એવા છે, તે ખાય છે કેમકે માત્ર દુ ખમા જ નહિ, સુખમા ય જે ગુસ્સા, અભિમાન, માયા, તૃષ્ણા વગેરેની તીવ્રતા સ ભવે છે, સલેશ છે
4
つ
અ કરે
ઘણીવાર
તે પણ
અનુત્તર
(ડ) ખીજા કકરામાં અનુત્તરવુંથણુંમાર્થી સર્વ શ્રેષ્ઠ એવા, પુણ્ય સભાર એટલે પુણ્યના પ્રાગ્માર, જે નામકર્માદિ, તે લેવાનુ છે તે શ્રી અરિહત પ્રભુની જ ખાસ છે તે ન સમજી પ્રે॰ સામાન્યથી સર્વશ્રેષ્ઠ પુણ્યાના સમૂહ લે આમા પુણ્યને અ ગુણ કર્યા તે પણ ખોટા છે
અન ત
(ચ) ત્રીજા ફકરામા કેવળજ્ઞાનના અર્થ સર્વ વિષયનું જ્ઞાન જ્ઞાન’એવા થાય છે એની જગ્યાએ પ્રે॰ ખામી વિનાનુ જ્ઞાન એવા
એટલે
તીર્થા કર
વિશેષતા
છે. વળી
Page #40
--------------------------------------------------------------------------
________________
૪૦
અર્થ લખે છે, તે અર્થ સમજ વિનાનો છે
(છ) બીજું કૃતકૃત્યમાં કૃત્યનો અર્થ છેફરજો કરે છે, પણ તે ખોટું છે. કેમકે કરજે પુરી કરેલી હોય છતા પોતાની અપૂર્ણ સ્થિતિને પૂર્ણ કરવાનું કામ જયાં સુધી ઊભું રહે છે, ત્યાં સુધી મોક્ષ નથી. માટે કૃત્યનો અર્થ દરેક કાર્ય એવો લેવાનો છે કૃતકૃત્ય એટલે હવે જેને કાઈ જ કરવાનું રહેતું નથી તે
(ા ચોથા ફકરામા સાધુને પરોપકાર–નિરત કહ્યા એનો અર્થ છે બીજાને મદદ કરનારા એવું કહે છે, તેને બદલે શ્રેષ્ઠ ઉપકાર કરનારા (Benevolent) કહેવા જઈ એ સાધુઓ ગૃહસ્થને તો મદદ કરનાર નહિ, પણ ઉપકાર કરનારા કહેવાય છે
આ તે સામાન્ય ભૂલનું દિગ્દર્શન છે, પણ ના આ ભાષાંતરમાં આગળ ઉપર તો ઘણી અસહ્ય અનેક ગભીર ભૂલે છે, જેને અહી સ માર્જવાનો અવકાશ નથી પણ તે ભૂલે આ વિવેચન-પ્ર થ પરથી સમજી શકાશે વિદ્વત શરણ્ય શ્રી હરિભસૂરીશ્વરજી મહારાજના લેખમાં ભૂલો કાઢવા જતા, કે એમના કરતાં સારે અર્થ બતાવવા જતાં પ્રોફેસરે પોતે કરેલી સખ્યાબ ધ ભૂલનું અને ભાપાતરમા કરેલ અનેકાનેક તાત્વિક ખામીઓનુ મુખ્ય કારણ તે એમને ગુરૂગમને અભાવ લાગે છે આ ૫ ચસૂત્રકમાં બતાવેલ અવશ્ય કર્તવ્ય ગુરુની નિશ્રા વિના કેવળ ભાષાજ્ઞાનથી કે ઈધર-ઉધરના પાના-પ્રસ્તાવનાઓ ઉથલાવી જવાથી ગભીર જિનાગમોના સાચા અર્થ સમજાઈ જાય; એ માનવુ મિથ્યા છે, અયુક્ત છે. ગીતાર્થ ગુરુઓના માર્ગદર્શન વિના વાચા કે કલમ ઉપાડવાનું પરિણામ કેટલુ કટુ આવે છે, તે ઉપર બતાવ્યું છે જે કેલેજના વિદ્યાથઓ વાસ્તવ ત્રિદાન સાધુઓના સંસર્ગમાં નથી આવતા, તે આવા પ્રોફેસરના લેખથી કેવી વિદ્યા પામે એ પણ સમજાય એવું છે એવી વિદ્યા પર બી એ, એમ-એ; પી એચ ડી ના વૈભવી બિરુદ આપતાં પહેલા અને એવા પુસ્તકને પાઠય પુસ્તક બનાવવા પૂર્વે યુનિવર્સિટિએ
Page #41
--------------------------------------------------------------------------
________________
૪૧
પૂરતી તપાસ કન્વી ઘટે કોલેજીયનેાએ પણ આ ઉપરથી સદ્વિદ્યા
માટે ખૂબ સાÄ રહેવુ ટે પ્રાતે, મેલના આદર્શવાલા આ માત્રને સ્વાધ્યાય માટે, તથા ભવ્યત્વના પરિપાક માટે આ શ્રી ૫ચસૂત્રશાસ્ત્ર અતિ આવશ્યક છે, આને રાજ સ્વાધ્યાય કરવા જોઈ એ જેથી સાચેા મેાક્ષાધિકાર પ્રાપ્ત થાય આના નિરુપણા ઘણા મૌલિક અને વ્યાપક છે જેમ દ્રવ્યાનુયાગમાં તત્વાર્થાધિગમ, તેમ ચણુકરાયાગમા આગમા પછી પાંચસૂત્ર મૂલ આધારસ્થ ભ તરીકે લાગે છે. પચસૂત્રને આધાર આગમા છે વિધિવાદને આ સક્ષિપ્તસગ્રહ ગ્રન્થ નિદિધ્યાસન માટે પણ પરમ ઉપકારક છે આને વિવેચન ગ્રન્થ પણ ઘણા પદાર્થાને અપશબ્દમા સગ્રહે છે તેથી ખૂબ સ્થિરતાપૂર્વક પ્રત્યેક શબ્દ, પ્રત્યેક વાકય અને પ્રત્યેક પ્રકરણુ પુનઃ પુનઃ મનનીય છે
છાપેલે ગ્રથ જોતા પ્રેસદોષ! થઈ ગયા દેખાય છે તેમાના મુખ્યનુ શુદ્ધિપત્રક મૂક્યુ છે, તે પરથી શેાધી પછી ગ્રંથ વાચવા ભલામણ છે મુક્તિદ્વાર, લી કૃપાક્ષીરાધિ ગુરુદેવ દશા મેરવાડ સેાસાયટી સિદ્ધાંતમહાદધિ પૂ. આચાર્ય દેવેશ વિજયપ્રેમસૂરીશ્વરજીના વિનયાણુ ભાનુવિજય
અમદાવાદ.
આસા સુદ ૩
વિસ ૨૦૨૨
સમા ત્
Page #42
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ પ્રકાશના પંથે –વિષયાનુક્રમ
વિષય પાનું ! વિષય પાનું. આત્મવિકૃતિ–અધિકાર–પ્રકાશ ૧ | Sઅંગારમર્દક ધર્મમાં પાચ સત્રની ઓળખ ૪
મલિનાશય ૭૦ સ-સત્ય-સુદર શ્રીકૃષ્ણ
સમ્યત્વ–આરાધકમાવા ૭૧ ભગવાન શ્રી આદિનાથ ૭ સાનુબ ધ ક્ષયોપશમ–ઉપાય ૭ર સૂત્રક્રમ સહેતુક : બીજધાન ૧૧ નદમણિયાર-પ્રિયમિત્રચકી ૭૪ પરિભાવના-જીવને સહજ શું ? ૧૬
સૂત્ર—૧ પ્રવચનસાર શુ ? જ્ઞાન-ક્રિયા ૨૦
વીતરાગનમન-ભાવમહત્ત્વ નિર્જી જસબીજક્રિયા ૨૨ :
૪ વિશેષણોની સાર્થકતા ૭૯ ભવાભિનંદીના ૮ દુર્ગુણ રાગ એ હેપથી પ્રબળ ૩૫ સુતા–પર્વન-નારદ ૨૫
હેતુએ ૮૧ ભરતિ–મમ્મણ બાલચ ૩૨ મેહની વિશેષ ભયાનકતા ૮૭ દીનતા-કંડરીક
અરિહ ત શું શું પ્રકાશે ? ૯૩ માત્સર્ય-સિહગુફાવાસી
સર્વ વચન શ્રવણની રીત ૯૪ Sભય-તિજોરીમાં શેઠ મર્યા શઠતા ચકાતને નોકર
અનાદિ છવ-ભવ-કર્મ યોગ ૯૮ અજ્ઞના-મૂઢ પડિત
૫૬. સ સારનું સ્વરૂપ દુઃખરૂપ ૧૦૦ નિષ્ફળાર સ ગતના
ઉપાસનાના અગઔચિત્યઅવ્યવહારરાશિ-વ્યવહારરાશિ- સાતત્ય–વિધિસત્કાર ૧૦૩ કૃપલ–ગરમાવન–ભવ્યત્વ
તથાભવ્યત્વ—વિપાક-સાધન ૧૦૭ પાસપોર્ટ ૬૪ ૪ શરણ સ્વીકાર–સુલસા ૧૧૦ સહજમલહાસલક્ષણ
અરિહંત પરમત્રિક૪ ચોગદષ્ટિ ૬૭
નાથ આદિ ૧૧૭ યથાપ્રવૃત્તકરણ–ગ્ર વિભેદ
સિદ્ધ કહીનજરામરણઆદિ ૧૨૧ ૫ ચગબીજ ૬૯ | સાધુ પ્રશાત ગ ભીરાશય આદિ ૧
૪૧૭
Page #43
--------------------------------------------------------------------------
________________
પાનું
અઈમુત્તામુનિ !
૧૪૩
૪૩ વિષય
પાનું | વિષય કેશી ગણધ-પ્રદેશી ૧૨૮ | કુમારપાળ-અકબર ધર્મ સુરાસુમનુજ-પૂજિત
નીલુ–ધન જય ૧૭૭ આદિ ૧૩ર | પરમાર્થ કારિતા–રાજુશેઠ ધર્મ સકલ કલ્યાણ હેતુ
વિજય-મણિકાત ૧૭૯ કુમારપાળ-દેવબોધિ
(૨) ધર્મગુણોની દુષ્કરતાદિહેમચ દસૂરિ ૧૩૫
વ કળ ૧૮૧ દુષ્કૃતગ-દઢપ્રહારી ૧૩૮ (૩) વિધિ-ભાવસહિત દપ્રહારી ! જીવનમોત થાય,
સ્વીકાર ૧૮૫ પાપમાન ક્યા છે? ૧૪૦ . (૪) તપાલન–આગ - મિચ્છામિ દુક્કડમા પર
ગ્રહણાદિ ૧૮૭ વિકાસમાર્ગ–
આગમથી ભાવિત એટલે ૧૮૯
(૫) જિનાજ્ઞા માત્ર-જળશાસ્ત્ર ૧૯૦ હિતશિક્ષાદિન પ્રણિધાન ૧૪૭ ! હરિભદકેપ ઈન્ડના પ્રાર્થનાબળ-ચિતારાની પુત્રી ૧૪૯
તાપસ–સ યતિ ૧૯૨ સુકૃત આસેવન
વ્રત ઉપરાત શાસ્ત્રશ્રવણ કેમ ? ૧૯૪ અહંદહિના સુકૃતો ૧૫૩ જીવની ઉધાઈ ઉન્નતિના ૫ સાધના-અ ૧૫ (૬) અકલ્યાણમિત્ર-ત્યાગ ૧૯૭ 6 પ્રાર્થના-પારસ : નાગકેતુ ૧ર 6*ન દમણિયા—મરીચિ– ભગવસ્ત્રાર્થના
૧૬૪
યવને-જિનદાસ પ્રથમ સત્ર પાઠનુ કળ ૧૬૭ ! (૭) કવિરુદ્ધ-ત્યાગ ૨ ૦૨ આશ સા નિયાણું નથી - | ધડામ પાશેરી સરકાવી ૨૦૫
ત્રિપુઠ બ્રહ્મદત૧૭૧ લોકસ કલેશ ટાળવા ૨૦૭ સૂત્ર-૨ સાધુધર્મની પરિભાવના (૮) કલ્યાણમિત્ર–ગ (૧) ધર્મગુણોની સહજ
મદનરેખા ૨૧૦ સુદરતાદિ ૧૭૩ સેવન, અ ધ આદિ ૪ દાતે ૨૧૩ હરિબળ-હેલાશેઠ સુદર્શન ૧૭૫ ગાવિદપત્ની–ગુણસેનધર્મની અનુગામિતા
કબલ શ બલ–મહાબળ પરોપકારિતા ૧૭૬ !
નાગકેતુ ૨૧૪
-
-
૧૯૬
-
૧૯૯
Page #44
--------------------------------------------------------------------------
________________
૪૪
પાનું
વિષય પાનું ! વિષય (૮) ધર્મગુણ-યોગ્ય
સૂત્ર-૩ પ્રવ્રજ્યાગ્રહણવિધિ આચાર વેદ્ય ૧૯ ! (1) પરપીડા વિના પ્રયત્ન ર૫ (૯) અશુદ્વવ્યાપાર–ત્યાગ ૨૧ } (૨-૬) માતાપિતાને પ્રતિમાનસિક અશુદ્ધિઓ
બોધ જીવન સુકૃતથી સંકળવજુબાહુ ર૨૨ સમુદાયકૃત કર્મ–૫ ખીમેળે – વાચિક અશુદ્ધિનણદ
સમુદરત્ન-ધર્મ જહાજમાના પુત્ર રર૭ દુર્ગતિભવો કેવા ? તણ– કાયિક અશુદ્ધિઓ
દુર્લભ-સિદ્ધિ કેવી ર સ સાર કેન્ટ્રાકટર ૨૩૨
કેવો ? ર૭૬ (૧૦) લાભાચિત ધનમેગાદિ ૨૩૫
(૭) અનુગ્રહયાચના-ઉચિનકરણર૦૧ (૧૧) પરિવારને અન્ય ના૫ ૨૩૮
(૮)અપ્રતિબોધે નિહ-ચિ તા ૨૯૨ ભમવ–બ વહેતુ લલિતાંગદેવ
(૯) અનુજ્ઞા ન મળે માયા ૨૯૬ સુરેદત્ત-આકુમાર ૨૪૦
(૧૦) “અસ્થાન ગ્લાન ઔપધાર્થે (૧૧) આત્મનિરીક્ષણ
ત્યાગ દષ્ટાંત ર૯૯ દિવિધમૂડ—અ ગર્ષિ
(૧૧) એમ માબાપને ધન આદિ બડિશામિષ ૨૪૭
ત્યજીને દીલા ૩૦૧ (૧૩) ભાવમ ગળ સિદ્ધ
ત્યાગ એ અત્યાગ કેમ? ૩૦૪ આચાર ૨૪૯ ભરુદેવા-હેમચંદ્ર-વજીસ્વામી ૩૦૭ (૧૪) ધર્મ અગરિકા ૨૫૨ (૧૨) દુષ્પનિકાર્ય માતાપિતા ૩૦૮ આ કે કેવો કાળ ૨ ૨૫૩
(૧૩) દીક્ષા ગ્રહ ગુના અને ૩૧૦ (૧૫) વિષય ને મૃત્યુ પર ચિતન ૨૬૩ ગુરુની આવશ્યક્તાના ૮ હેતુ ૩૧૨ Sજનકરાજા વિદેહી ૨૬૭ પ્રત્રજ્યા એટલે
૩૧૪ (૧૬) ધર્મપધ પર ચિતન ૨૬૮ ! (૧૪) જિનાજ્ઞા અવિરાધ્ય ૩૧૫ (૧૭) ધર્મ–તત્રકાશકોદિને
સૂત્ર-૪ પ્રવ્રજ્યપરિપાલન
નમન ૨૭૦ (૧ વિધિકળ સક્રિયા આદિ ૩૧૭ (૧૮) ધર્મપ્રણિધાનાદિ ૨૭૧ ! ચગાવચક-ક્રિયાવંચક ૩૧૮
૨૪૪
Page #45
--------------------------------------------------------------------------
________________
વિષય
ભાવવિશુદ્ધિના બાધક
ચિત્તમાલિન્યના પ્રકાર મહાસત્ત્વ અભ્રાન્તતા વિપર્યાસના અનેક પ્રકાર
મેઘકુમાર
નિશ્ચય-વ્યવહારથી ગુના દેવમા કક્ષાભેદ
(૨) સમભાવગ્રસ્ત્યાગ
વજ્રરવામી-ખ ધકમુનિ
યાનું
૩૨૦
૩૨૧
૩૨૧
૨૨૩
૩૨૬
અગ્રહ–આગ્રહગ્રહત્યાગ
ૐજમાલિ–ચવરાજપિ
૩૨૦
શિક્ષાગ્રહણુ ૩૩૫
૩૩૬
૩૩૭
૪૧
ઉત્તરાધ્યયનમુનિ ૩૪૦ ૩ ગ્રહ-પરિગ્રહ--પૂર્વગ્રહ
યુદ્ધહ ૩૪૩ ૩૪૩
પ્રશમસુખ
(૩) ગચ્છવાસ–ગુરુપ્રતિબદ્ધ ૩૪૫ ભૂતા દર્શી—તત્ત્વ—મતત્ત્વ વૈશ્રવ -વાલી
૩૪૯
૩૫૧
(૪) શુષાદિ—તત્ત્વાગ્રહમત્રવત અધ્યયન
બુદ્ધિના ૮ ગુચ્ તત્ત્વાભિનિવેશ જરૂરી મુન્ના વ્યયન-અદ્દલક્ષ્ય (૫) સમ્યગ્ નિયેાગ (૬) અનારાધનાયુક્તઆરાધનાયુક્તને માર્ગદેશના ૩૬૦
પર
૩૫૩
૩૫૪
૩૫૬
૩૫૮
વિષય વિરાધા છતાં દેશનાની
પાનુ
સારી અસર ૩૬૪
(૭) સાપાય—નિરાય સાધક ૩૬૬ બાળચારિત્ર-પ્રવચનમાતા ૩૬૮ સમિતિગુપ્તિના દાત :– Øદેડકી રક્ષક મુનિ ઢ ઢ!— વલ્કલચારી-ધન રુચિ-કુમાર મેતારજ-ગજસુકુમાળ
૩૬૯
(૮) આશ્વાસદીપ–પ્રકાશદીપ ૩૭૩ ચારિત્રદ્રીપ-જ્ઞાનદીપ શું કરે? ૩૭૬ (૯) નવ્યજીવનના ૯ ઉપાય ૩૮૦ ક્ષાયિકમા જવા શુ કરે ? ૩૮૪ (૧૦)અસ ભ્રમ-અનુત્સુક ૩ રીતે ૩૮૬
અસ સક્ત અસપત્ન આરાધના ૩૮૭
(૧૧) ઉત્તરાત્તર યાગસિદ્ધિ
વિશેાધત ૩૮૯
(૧૨) શરીરોગ ચિકિત્સા
દૃષ્ટાંત ૩૯૩
(૧૨) ક રાગ--ચિકિત્સા
ચારિત્રારાગ્ય વૃદ્ધિ ૩૯૬ તૃષાપરિસહી બાળમુનિ ૪૦૨ (૧૩) ગુરુબહુમાનથી. પર્મ
ગુરુ~સ યેાગ ૪૦૪
અસ ગભક્તિ
૪૦૬
અબહુમાનીક્રિયા કુલટા-ઉપવાસ ઝ
2
૪૦૮
ગુરુભક્ષુમાન ૪ કલ્યા યુધામ (૧૪) પ્રજ્ઞા-ભાવ–પરિણામ
૪૧૦
Page #46
--------------------------------------------------------------------------
________________
વિષય
ચારિત્રીની ૧૨ માસમા વધતી
પાનુ
તેજલેયા ૪૧૨ ૪૧
અનાદિકૃષ્ણ મટી ગુલ થવા (૧૫) લાસના ત્યાગ— પ્રતિસ્રોતગમન ૪૧૬
(૧૬) ચાસ્ત્રિકા ચભવ
સાન ૪૧૯
(૧૭) સમ્યજ્ઞાન–ક્રિયા
પ્રવર્તક ભાવ ૪૨૨ સસાધનાના વિદ્યાભાવ કેમ ? ૪૨૫
૪૨૭ ૪૨૯
(૧૮) સકિયાનુ ફળ દ્વિવિધ પા પાર્થ સાધકની વિશેષતા સમ તભદ્ર—પ્રબિંધાનાદિ હેતુ ૪૩૩ (૧૯) વધતા સ વેગ--ચરમભવ ૪૩૫
૪૩૨
સૂત્ર-૫ પ્રજા ફળ (૧) મેતસ્વરૂપ મેાક્ષે પદ્યાતા જ્ઞાને સક્રિય
સ સારની ૯ વિક અણુા (૨) અસાયેાગિક સ્થિતિનુ
૪૩૯
કેમ નહિ ? ૪૪૦ ૪૪૧
વહસ્ય ૪૪૩ આકાશ-સિદ્ધને સયેાગ નહિ ૪૪૬ (૩) સિદ્ધસુખનુ દૃષ્ટાન ૪૫૦ (૪) ભાવશત્રુ આદિ
૪૫૨
સિદ્ધસુખ અન ત શાથી ?
કાગ
અનિચ્છાની ઇચ્છાનું મહત્ત્વ ૪૫૩ ભાવશત્રુક્ષય આદિશો જ
શ્રેષ્ઠ સુખ ૪૫૪
૪૬
વિષય
પાનુ
(૫) તથાભવ્યત્વ વિચિત્ર કેમ ૪૫૬
(૬) અનેકાનવાદથી ૮
તત્ત્વમ્યવસ્થા
૫૮
અળદની મુક્તિ નહિ ૪૦
૪૬૧
૪૨
(૭)
અ પીને ધ મ્ ? અનાદિ બ્ ધ–પ્રવાહ
(૮) અનાદિ કર્મયોગ
નાસ કેમ ?
૪૬૪
દિક્ષા'ના યાંમત અસત્ ૪૬૫
(૯) –મોક્ષ એ પરિણામ વિશે
ઔડને નિરાધારના અનન્વયાપત્તિ
૪૦૧
૪૭
૪ ૧૮
૪૮૩
નિયેાગથી સ્વભાવ મેાક્ષ અગે દાનિકમતેા (૧૦ સિદ્ધાનુ મુખ-સ્થાન-ગતિ ૪૮૪ (૧૧) ભવ્યાના કદી ઉચ્છેદ નહિ ૪૮૭ ભવ્યજાતિભવ્ય-અભવ્ય
૪૮૯
(૧૨) વ્યવહાર એ તત્ત્વાગ ૪૯૨ (૧૩) નાના સમતભ ४८७ અપુન ધક, માર્ગાભિમુખ,
માર્ગપતિત ૪૯૯
૫૦૦
પરિણતિજ્ઞાન આજ્ઞાપ્રિયતા-ઔચિત્ય સવેગ ૫૦૧
(૧૪) જિનાજ્ઞા અપાત્રને
ન દેવામા કરુણા પંચત્ર મૂળ
૫૦૩ ૫૦૭
Page #47
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપત્રક
૨
.
191 11711 I
પૃષ્ટ પેર–પંક્તિ અશુદ્ધ શુદ્ધ | પૃષ્ઠ પેરા-પંક્તિ અશુદ્ધ શુદ્ધ
૩–૨ વરાગ્ય વૈરાગ્ય ૧૧૭ ૧-૬ શરણે શરણ ૩૨ ૧-૧ બ બીજે ૧૧૯ ૧-૮ આકર્ષવા આવા ૧-૭ મહત્ત્વ મહત્તા
૧૨૩ અ તે ૩ ચેતન્ય ચૈતન્ય ૨–૯ ગ્રંયક કૈવેયક ૧૪૦ ૧–૧ ૪૩ ૩–૭ બુ બુટ્ટ
૧૨૮ ૧–૧૮ વીત્સાહના ૪૪ ૧–૧૩ બાદ ભવાન્તરમાં
વીત્સાહ, એના બાદ ભવાતરમાં ૧૩૦ ૩–૫ પછી પૈકી ૫૫ ૨-૩ પિભાએ પેલાએ ૧૩૨ ૧–૨ શ્વાસ્યા રહ્યા ૫૬ ૧-૧૨ કૃપમાં કૃપસમા
૧૩૮ ૧- કુદમ ગુમ ૩–૧૦ ખડધુ થેટી
૧૪૪ ૬-૯ થઈ શકે ૫૭
શકે અડધુ મોટી
૧૪૫ ૩-૬ કૃત્ય દુષ્કૃત્ય
१४७ ૬૫ ૧–૯
1-1 ગણ ગુણા
ऐसा पसा
૧૪૮ ૧-૨ ર૩ પુત્ર ૬૯ ૨ ૪ વગેરે વગેરે દ્વારા
૨–૩ મન મને ચિત્તથ્થિરતા એ
૧૫૦ ૪–૧ પુત્રીનું પુત્રીનું ૩–૧ ચિતન - ચિતન
૧૫ર – સુ કરીને સુ દરીને પૂજનાદિ
१७२ १-१ त्त यास्त –૪ હવે હૈયે
a ત્તિ ૮૬ ૩-૬ દ્વિ “દિપુ” ૧૭૬ ૧-૧ પરિક્ષા પરીક્ષા ૯૫ ૨–૬ જન જિનત ૧–૧૧ પરિમાણથી ૯૭ ૨–૧ ત્રલોક્ય ત્રૈલોક્ય
પરિગ્રહ પરિમાણથી ૧૦૯ ૨-૮ જઈએ જોઈએ ! ૧૭૯ ૩–૧૩ વેષે વેશે
IIIIIIIIIIIII
Page #48
--------------------------------------------------------------------------
________________
15
४८ પૃષ્ઠ પરા-પંક્તિ અશુદ્ધ શુદ્ધ | પૃષ્ઠ પર-પંતિ અશુદ્ધ ગુ ૧૮૨ ૩–૧૫/૧૬ હાય..હો ! ૨૦૭ ૨-૪ બેધિ જે બોધિને આવ્ય . આવ્યો
૩–૯ કીટશે લે ફીટશે. ભલે ૧૮૪ ૧-૧૮ સુભતા સુલભતા
૧
ગ ન રંગ ૧૮૪ ૩–૧
૨– જ્ઞાચાર નાનાચા २ विहमण विरसण
ર–ર આવે દષ્ટાન આવે थुलन अदना थूलग- ૨૨૪ આ તે અનઇમાં અનિષ્ટમાં
सदत्ता ૨૨૬ ૧-૨૩ અભાવને અભાવે
मेहुत्त मेहुण ૨૨૭ ૧-૩ ૦ચત્રિ ૦ચરિત્રનુ ૧૮૫૨–૧ સ્થૂલ સ્કૂલ
ચિતન ૨-૯ કરવાની કરવાનો
૨–૧૩ આભ આળ ૧૦ દાનન, દાન ન ૨૩૦ ૧-૮ ચાડ ચાડી ૧૩ રવિણમ પરિમાણ
૩-૯ કરે, ન કરે, ને પરિમાણુ ,
૧-જ ગગ ગર્વ ૧૫ ભગ૫૦ ભોગો ૫૦ ૧૮૬ ૧–૧૦ શ્રેપક લપક
૨૬૦ ૩-૪ આગલી પ્રતિ આગળ ૧૮૭ ૧–૧ ભાન ભાવન
વળી ૧૯૦ ૨–૧ સારસ
૨-૨૦ એ પશ્ચિક ૧૯૨ ૩–૭ મરી મટી
અપરિગ્ર ૧૯૩ ૧–૯ પિડયાને પિડ યાને ર૭૧ ૫-૮ લઘુ છે લઘુ છુ
૧-૫ faો હિસ્સો ર૭ર ૧-૩ નિમિત્તિ. થયાનું ૧૯૮ અ તે ૨ . મિત્ર . મિત્ર
નિમિત્ત થવાનું ૨૦૦ ૨–૧૧ થી દોષોથી ૨૮૦ ૨–૨ સમુદ્ર સમુદ ૨૦૧ ૨-૮ દે ! દામા ૨૮૭ ૨–૧ર આશાતિ અશાંતિ ૨૦૪ ૨-૧૨ અનાદાર અનાદર ર૯૩ ૩–૧ ૧૦ #Hપ૦ ૨૦૬ ૫–૧ :
ર૯૩ ૪–૨ પારકા Tag |
संपाडिज्जा
૨૩ ૨.
જિ.
૨૫૫
Page #49
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ પેરા-પંક્તિ અશુદ્ધ શુદ્ધ | પૃષ્ઠ પર પંક્તિ - અશુદ્ધ શુદ્ધ ર૯૮ ૧–૧ પશુ પણ માસ્તર ૩૬૬ ૩–૧, ૨ મા. મારુ ૨૯૯ ૩૨ તours ago
૩ ઇ... વિ જ ૩૬૮ ૨-૫ બરા બરાબર ઘા...વિત્ર
૩-૪ ગોપન-ગોપન સતમાં __ ५ सठविथ संठविअ
સ્થાપન, અસતથી ३०४ २-५ पदाण पहाण ૩૬૯ ૧-૭ એણના એષણાના ૩૦૭ ૧૬ ની દેશના સાભળી
૧૬ ૧૦ ના દર્શને ભાવનામાં ચડી ૩૭૧ ૨-૬ સમર્મ સમર્થ ૩૧૦ ૧=૬ એટછે એટલે ૩૭૨ ૧૯ કેળવી કેવળિ૩ર૩ ૨-૨ અતીન્દ્રિ
૧૦ આ ભાવ-)) આ
ભાવઅતીન્દ્રિ !
૩૮૦ ૪-૧૧ શાસ્ત્રાવન ૧૩ તો એને તે એને ૩૨૭ ૨–૯ , કાયમ કાયર,
શાસ્ત્રવચન ३२८ २-२ तर तस्स
૧૫ કહેશ, કહેશે” ૩૩૫ ૫–૧૨ દેશમાં કે. દામા
૬-૧ નિષિદ્ધને કાષ્ટા.. કાષ્ઠા
નિષિદ્ધને, ૩૪૩ ૧-૧ પિતમુનિ પિતામુનિ
૩૮૨ ૩-ર કર્યા કર્યા કરે ૧–૩ ચર્ચામાં ચર્યામાં ૩૮૪ ૨-૪ સામગ્રીથી સામગ્રીને ૩૪૫ ૬-૪ ગરમા ગચ્છમાં ૩૮૫ ૧–૧૩ સોનેરી સોનેરી ૩૫૦ ૩–૭ અવવ અનવ ૩૫ર ૨–૧ ભૂતાર્ય ભૂતાર્થ
૨–૭ યોગ યોગ અને ૯૫૩ ૩-૪ કાર ૩૮૮ ૧-૩ મિતુ કિતુ અન્ય
होऽपाहोऽ ૩૯૪ ૨-૭ ઘટ૮૬ વરૂ ૩૫૮ ૩–૨ વાર સાસ ૩૯૪ ૧-૭ દેવપૂજાદિ વૈદ્યપૂજાદિ ३६३ २-१ मग्गमिणो ૩૯૬ ૩–૫ ઘમ ઘર मग्गागामिणो
विसेपओ विसेसओ
.
અવસર
Page #50
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ પેરા-પક્તિ અશુદ્ધ શુદ્ધ | પૃષ્ઠ પેરા-પંક્તિ અશુદ્ધ શુદ્ધ ૩૯૮ ૧-૭ પિષ પિષવા ૪૨૦ ર-ર અભય અભવ ૯,૧૨ જાળ જાળું કરર ર-૧,૪ વિદત્ત...%િાવ
વિશે...
નિવ ૪૨ ૨- આ પણ આ પાણી ! ૪૨૮ ૧૩ મણી ..રહીત મણિ. . ૪૦૪ ૩-૪ ૪૦ (૨) ૪૦ (૨)
રહિત ૫ -૧ तजणु तयणु ૪૩૦ ૩-૪ ભવદુઃખ- ભાવદુઃખ૪૦૮ ૨–૧ બહુલાન બહુમાન
૭ બાકી છે, છે બાકી પ્રાતબધ પ્રતિબંધ ૪૩૧ ૩-૪ સમ્યકત્વ સમ્યક્ત્વ - ૬ ગુરુ-એ- ગુરુ- ૪૩૪ ૧–૪ પ્રતિબદ્ધ પ્રતિબુદ્ધ ૪૦૯ ૨–૧૧ બહુમાનને બહુમાને
| મન શમન અને પ-૩ હો, ..છી કહે,...પછી ૪૩૫ ૩-૦ (૧૭) (૧૦) જ એઅહંદુ એ અદ્દ ,, ૫-૭ ઉપસ્થ કુરજી
૪૪૧ ૧-૧૭ અદલે બદલે કર્મ પીડિત ૪૧૦ ૩-૦ પ્રજ્ઞા-ભાવ (૧૪) પ્રજ્ઞા
૪૪૩ ૪-૨ अफल अफलं
ભાવ ૪૧૧ ૨-૫ સાદી સાથે ! ૪૪૬ ૨-૨ વિતરે ૮૧૨ ૧-૧૧ ભાવ- –ભાવ
मिण भिण्ण ૨–૧૦ સાધર્મ સૌધર્મ
૩ -૩ નયી નથી ૪૧૫ ૨-૧૪ માટે ભાવી હિત- ૪૪૮ ૨-૨ યાગ યોગ
પર પરાના બીજરૂપ ૪૪૯ ૪-૪ આમ આમાં છે, હિતાનુબ ધના કારણ ૪૫૪ ૧–૧૫ નિષ્કામની નિષ્કામતાની
છે માટે ૪૫૫ ૧–૧૪ વધારીને વેશ ધરીને ૪૧૬ ૪-૪ કર્મ વિપાકને કર્મ ૪૬૩ ૪–૨ કર્મબધ કર્મબંધવસ્તુ
વિપાકને
૪૬૪ ૬-૭ પૂર્વ ૪૧૭ ૨-૧૧ (શિયારી, હોશિયારી
, ૩–૫ મેરે णमेघ ૪૧૯ ૨-૩ ૦ માવા ૦ માવો ! ૪૬૫ ૧-૮ છે છે તે
मे
પૂર્વની
Page #51
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ પરા-યક્તિ અશુદ્ધ શુદ્ધ
૫ -ને -દર્શોને દિક્ષા
,,
૪૬૭ ૩૩
જ્યારે
૪૬૯ ૩-૩
યેાગન
૪૭૦ ૩ ૭,૧૨ છે...કાળના જ છે...
કાળથી
૪૧ ૪-૩ મામા મામવા ૪૭૨ ૧-૪ પરિવર્તન
૪૫૬ ૪-૧
૫-૧
27
૪૭૮ ૧-૧૬
૪૮૧ ૬-૧૦
૪૮૨ ૪-૭
૪૯૬ અ તે
૪૯૭ ।
ત્યારે
ચેગ
૪૭૩ ૧-૧૮ અલગ ૧૦
૪૯૮ ૨-૧ ૪૮ અ તે
૫૦૦૧ ૫
અવસ્થા
પરિવર્તન
•
અલગ
ય
ऽनन्नय
ચર્મગુણ ચરમક્ષણ
એ લા
એકલા
પા
નિશ્ચયના
૦ યુન ॰ યુક્ત
૦ વ્યાપી
• વ્યાપી
સિદ્ધ્યાય
નિશ્ચયની
૦ વàાન્તિ...
૦ Ààાશિ .
પામી
પાળી
આદિ અપુન ધ
કાદિમાં આદિ’
હૃદયયા હેયમાં
પૃષ્ઠ પેરા-પક્તિ અશુદ્ધ શુદ્ધ
તું અને તું
૫૦૧ ૪-૯
૫૦૩ ૧-૧ સર્પારા તપ્પ
૫૦૭ ૨-૨
દુકખરૂ વે દુકડ
૩-૧
૫૧૦ ૭-૧
૦માલ એજ્જા
દુખર્વે
દુ
૦માલાએજા
નિમે
ક િચિ
નિમ્મેસે
કહિચિ
૫૨૦ ૮
૫૧૧ ૭-૨
૫૧૩ ૧-૧
૫૧૪ ૫–૨ તદુવગરણ તદુપગરણ
૫૧૪ ૧
જજામાણે જમાણે પિકએ ૰ પિપ્પુએ
°
૩-૧૦
૭ સહૅવિઅ (૨) સ ડૅવિઅ (૨)
૪–૧ અચ્ચ નિએ અચ્ચ તિઅ
૨
૫૧૭ ૪-૩
૫ ૪
વઝ
૧૪
વિડિએ ડિએ
.
અસ કિ
આ ઈષ્ણે અપણે અસકિ ૫૧૮ ૪-૨ ૦ સુંઢાળા ૦૩ટાળા મેદાને મેદાનો
૫-૩
d
♦
O
ऽन्नय० ऽनन्तय०
૧૫
जोगया जाग्गया ग्गदानिरु गगदारूनि
૧૬
२१ तयणुमाह० तयणुमाह०
Page #52
--------------------------------------------------------------------------
________________
3
Page #53
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ પ્રકાશના પંથે
' યાને
શ્રી પંચસૂત્ર–વિવેચન આત્માની વિકૃત દશા :
આત્મા અનાદિ અનંતકાળથી આ વિરાટ વિશ્વમાં અવિરતપણે પરિભ્રમણ કરી રહ્યો છે. આ પરિભ્રમણ પણ કેવું દુઃખદ! એનું પોતાનું વિશુદ્ધ અનંત જ્ઞાન–વીર્ય–સુખાદિમય, સહજ સ્વરૂપ દબાઈ જઈ વિકૃત બનેલા એને અજ્ઞાન-દુર્બળદુખિત વિટંબણામય ચોરાશી લાખ યૂનિઓમાં પુનરપિ જનનું પુનરપિ મરણું કરવા સ્વરૂપ ! કે જેમાં રેગ–શોકદારિદ્રય, ઈષ્ટવિગ–અનિષ્ટસંગ, માન-અપમાન-તિરસ્કાર, ભય ચિંતા–સંતાપ આદિ પીડાઓને પાર નથી ! અહ-મમના સાચાં સ્થાન ભૂલ્યા –
આત્માની આ વિકૃતિ અને પરિભ્રમણ શા કારણે ? કર્મના જબરદસ્ત બંધનોની જકડામણના કારણે. કર્મ બંધાવામાં કારણભૂત પિતાની અજ્ઞાન તિમિરમય વિપર્યાસ દશા છે, અવળી મતિ છે. આત્મા પિતે “અહં” “મનાં સાચા સ્થાનને ભૂલ્યા છે. આત્માને બદલે માટીની કાયાને
Page #54
--------------------------------------------------------------------------
________________
અહં”—હું માની બેઠે છે! જ્ઞાનાદિ આત્મસંપત્તિને બદલે કાયાનાં સુખ-સગવડ અને તત્સંબંધી જડ–ચેતનને “મમ— મારા” કલ્પી બેઠે છે! આ “અહું “મમના અયોગ્ય સ્થાનને લીધે જ જડ પ્રત્યે અનાસક્ત રહેવાને બદલે આસક્તિભર્યો રહ્યો છે. પછી જડની આસક્તિમાં જડહિત સાધવા અથે જડની ધંધમાર પ્રવૃત્તિ અવિરતપણે કર્યો જાય એમાં શી નવાઈ? આશ્ચર્ય તો એ છે કે એથી કપરાં દુસહ દુઃખદ ફળમાં અનંતાનંત કાળથી વિડંબાવાં છતાં એ અંધકાર–ચેષ્ટાથી હજી થાક્યો નથી ! અરે ! તવાંધકારને લીધે હજી એમાં કશું અજુગતું એને લાગતું નથી ! પછી એ અહં–મમનાં સ્થાપન શાને રદ કરે? વિટંબણામય કર્મબંધનથી શે મૂકાય?
તને અંધકાર :
આહાહા ! કેવી દુઃખદ દુર્દશા ! અનંત પ્રકાશ અને અનંત સામર્થ્યને ધણું આત્મા નિજની અનંત શુદ્ધ સમૃદ્ધિ પુનર્વસ્તગત થવાની આડે ઉભેલા અસત્ “અહં–મમ” યાને અજ્ઞાન અને મોહ જેવા કારમા શત્રુને જ અંધકારવશ જ્યાં કલ્યાણમિત્ર માની છેડવા તૈયાર ન હાય, ઉલટું જન્મોજન્મ એને જ આદરવાનું અને તેથી એના ફળસ્વરૂપે ઊંડા અંધકારમય પ્રદેશમાં વિહરવાનું ચાલુ રાખે, ત્યાં ઉચ્ચ પ્રકાશમય અનંતાનંત સ્વરૂપને ક્યાંથી પામે ? અનાદિથી ચાલી રહેલી અવળી ચાલે ચાલવાનું સર્વથા બંધ કરાય તે જ અનંત સુખના ધામભૂત આત્માની મુક્તિનું પરમપદ પ્રાપ્ય છે. તો જ અનાદિથી ઘોર તિમિરાદિત જન્મમરણની ગુફા પાર કરીને
Page #55
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ પ્રકાશના અજર અમર અખૂટ આનંદમય સ્વસ્થાને શાશ્વત સ્થિતિ કરી શકાય એમ છે. માર્ગ અંધકારને લેઅને અવધિ (અમર્યાદિત) સતત નિર્ભેળ સુખની આશા રાખવી એ હળાહળ ઝેર ખાઈ જીવવાની આશા રાખવા જેવું છે. અનાદિના વિષમ વિષમય મેહ–અજ્ઞાનના રાહે ચાલવામાં દુખ, દુર્દશા, પરાધીનતા અને વિટંબનાભર્યા સંસારમાં દીર્ઘ ભ્રમણ સિવાય બીજું કાંઈ જોવા ન મળે. એવી આત્માની વિકૃત અવસ્થાનો અંત તો જ આવે કે આત્મા ઉચ્ચપ્રકાશના પંથે વળી જાય. ગ્રંથનું નામ “ઉચ પ્રકાશના પંથે શાથી? –
ઉચ્ચ પ્રકાશનો પંથ મહાજ્ઞાની ચિરંતન આચાર્ય મહારાજે શ્રી પંચમૂત્ર નામના આ શાસ્ત્રમાં અદ્દભુત લેટિને બતાવ્યું છે. એના અનુસારે જે પિતાના જીવનને ઘડે છે, જીવન એના આદેશના માર્ગે જીવે છે, તે ઉચ્ચ પ્રકાશના પંથે ચાલી રહ્યો છે એમ કહી શકાય. એટલા માટે આ ભાવાર્થ-ગ્રંથનું નામ “ઉચ્ચ પ્રકાશના પંથે” રાખવામાં આવ્યું છે. પંચસૂત્રના પદપદના અર્થનું શ્રવણ ચિંતન અને આત્મપરિણમન કરતાં કરતાં એવું આતર સંવેદન થાય છે કે જાણે કેત્તર રાજમાર્ગો આત્મા કૂચ કરી રહ્યો હોય. પંચત્ર અજ્ઞાનના પંથેથી પાછા વાળીને પ્રકાશના પંથે વિચરવાનું સચોટ દિગ્દર્શન કરાવી આંતરચક્ષુ ખોલવા પ્રિોત્સાહન આપે છે.
' એટલે પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કે સ્વાધ્યાય કરતાં કરતાં આત્મામાં નવનવી સંવેગ વૈરાગ્યની પરિણતિ, આંતરદષ્ટિને
Page #56
--------------------------------------------------------------------------
________________
વિકાસ અને કર્તવ્ય–અમલને વિશ્વાસ અધિકાધિક જાગતે જાય છે ને? એ ખાસ તપાસવું ઘટે.
આ પંચસૂત્રની ભાષા આગમ જેવી અતિમધુર, પ્રૌઢ અને ભાવવાહી હાઈ એની રચના કેાઈ પ્રાચીન પૂર્વધર મહર્ષિએ કરી હોય એમ સમજાય છે, એમાં રહેલા વિશિષ્ટ કેટિના ભાવે જોઈને ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા મહાન શાસ્ત્રકાર આચાર્ય વર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહરાજે આ ગ્રંથ ઉપર શબ્દસંક્ષિપ્ત અને અર્થગંભીર વ્યાખ્યા લખેલી છે. એમના પણ વચને સૂત્રવચન જેવા હોઈને એનાં ય રહા ગંભીરપણે ઉકેલવા રહે છે. પ્રસ્તુત વિવેચનનો પ્રયત્ન એ માગે એક અલ્પ પ્રયાસ છે.
પંચસૂત્ર શું ?: પાંચ સૂત્રનો વિષય :
આ શાસ્ત્રનું નામ શ્રી પંચસૂત્ર એટલા માટે છે કે, આમાં મુખ્ય પાંચ અધિકારને લગતા પાંચ સૂત્રને સમૂહ છે. અધિકારનાં નામ આ પ્રમાણે છે –
(૧) પાપ–પ્રતિઘાત અને ગુણબીજાધાન (૨) સાધુધર્મ–પરિભાવના (૩) પ્રવજ્યા-ગ્રહણ–વિધિ (૪) પ્રજ્યા–પરિપાલન (૫) પ્રત્રજ્યા–ફળ. (૧) પાપ-પ્રતિઘાત અને ગુણબીજ-આધાન – *
પાંચમા સૂત્રમાં પ્રવજ્યા એટલે કે દીક્ષાના ફળ તરીકે અનંત અવ્યાબાધ સુખાદિમય આત્માની સિદ્ધિ અવસ્થા,
Page #57
--------------------------------------------------------------------------
________________
મુક્તઢશા વર્ણવી છે. ત્યાં મેાક્ષદશા પ્રગટ કરવામાં સર્વપ્રથમ કારણ તરીકે પહેલા સૂત્રમાં પાપ-પ્રતિઘાત અને ગુણમીજાધાન કરવાની પ્રક્રિયા મતાવી છે. અહીં પાપપ્રતિઘાતમાં પાપ' એટલે અશુભ અનુખ ધના આશ્રવ
ગમન, અથવા અશુભ અનુબંધવાળા કર્મના આશ્રવ. અનુખ ધ એટલે તેવા તેવા પાપની પરપરા ચલાવે તેવી ખીજ-શક્તિ. એવી અશુભ પરંપરા ચાલે એવાં કર્યાંનું આત્મામાં આગમન એ પાપ કહેવાય, તેને પ્રતિઘાત એટલે વિચ્છેદ. એ એવેા કે જેથી એ અનુખ ધ નષ્ટ થયેથી એ પાપને આત્મા પરથી અધિકાર જ ઊઠી જાય અર્થાત્ એ પાપેામાં આવતા તીવ્ર મિથ્યાત્વ, ભવરુચિ, અસદ્ અભિનિવેશ, કાચાવેશ, વગેરે પાપેા તરફ આત્મા પ્રેરાય જ નહિ, અને તેથી આત્મા પર ગુણીજને અધિકાર સ્થાપિત થાય,
‘ગુણુખીજ' એટલે ગુણાનુ ખીજ. ગુણેા' એટલે ભાવથી પ્રાણાતિપાત—વિરમણ (હિંસાત્યાગ) વગેરે; કે જે શ્રાવકપણાના અંશે અને સાધુપણાના સ ́પૂર્ણતઃ ગુણ છે એનું ‘ખીજ’ એટલે એવા મુલાયમ વિપાકવાળા કર્મનું ‘આધાન’=સ્થાપન, કે જેથી તીવ્ર રાગ-દ્વેષ-આવેશના સ’કલેશ અટકી જઈ ને ગુણની પરપરા ચાલે, આનું નામ ગુણખીજાધાન. તેને પરમ આધાર ભૂત પહેલા સૂત્રમાં મતાવેલ ચતુઃ શરણુ-સ્વીકાર વગેરે ઉપાયે છે. એ એવા સચાટ છે કે એનાથી આ પાપ–પ્રતિઘાત અને ગુણુખીજસ્થાપન થવા દ્વારા પછીના સૂત્રેાના વિવિધ પદાર્થ આત્મામાં ઊભા થવાની ભૂમિકા સર્જાય છે.
(૨) સાધુધની પરિભાવના :-સાધુ-ધમ એટલે
Page #58
--------------------------------------------------------------------------
________________
પંચમહાવ્રત અને કષાયાપશમરૂપ ક્ષમાદિ ૧૦ પ્રકારના ચારિત્રધર્મ,—એની પરિભાવના એટલે એની પૂર્વભૂમિકા તૈયાર કરવા માટે કરાતા એના તીવ્ર ઝંખનાભર્યા અણુવ્રતા વગેરેને અભ્યાસ. જૈન શાસ્ત્રોમાં ભાવના શબ્દને અથ (૧) ચિંતવન, ઝંખના, અને (૨) અભ્યાસ, યાને વારવારના પ્રયત્ન થાય છે. તેથી અહી પરિભાવના એ ચિંતવન કે ઝ ંખના શુષ્ક નહિ કિન્તુ દિલને ભાવિત કરે એવી ચાક્કસ પ્રયત્નવાળી અને આત્માના ચારિત્રના વીલ્લાસને જાગૃત્ કરવા તરફ પ્રેરે એવી લેવાની છે. એ માટે ખીજા સૂત્રમાં શ્રાવકના પાંચ અણુવ્રત ઉપરાંત ખીજી અનેકાનેક અદ્ભુત અને અતિ આવશ્યક સાધનાએ મતાવી છે.
S
:
(૩) પ્રયા–ગ્રહણ-વિધિ : – એટલે કે મુમુક્ષુએ દીક્ષા યાને સંસારત્યાગ કઈ રીતે કરવા તેનુ' વિધાન. આ સૂત્રમાં પણુ ગંભીર સુંદર પ્રક્રિયા બતાવવામાં આવી છે. (૪) પ્રત્રયા–પરિપાલન – આમાં સાધુ-ધર્માંના ચારિત્રગુણથી આત્મા અધિકાધિક ભાવિત ને વાસિત ચાવત્ એ ચંદનમાં સુગંધની જેમ આત્મામાં એકગુણ એકરસ કેસ અને એ માટેના ચેાસ પ્રકારના અત્યંત આવશ્યક ઉપાયાનું વર્ણન છે, કે જે ઉપાયે। સાથે ચારિત્રધર્માંની ચર્ચાનું પાલન કરવાનું છે.
(૫) પ્રત્રજ્યા ફળ તરીકે ચારિત્ર પરાકાષ્ઠાએ પહોંચીને સકમના ક્ષય પૂર્વક ઊભુ થતુ મેાક્ષફળ ગ્રાહ્ય છે. આ સૂત્રમાં મેક્ષ અંગેનુ અદ્ભુત પ્રતિપાદન કરેલું છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
ટીકાકારને મંગળ બ્લોક : નમસ્કાર -
શ્રી પંચસૂત્ર ઉપર વ્યાખ્યાકાર વ્યાખ્યા કરતાં મંગળમાં આ શ્લોક લખે છે કે –
प्रणम्य परमात्मानं महावीर जिनोत्तमम् ।
सत् पञ्चसूत्रक व्याख्या समासेन विधीयते ॥ અર્થાત્ જિનેશ્વર ભગવાન પરમાત્મા શ્રી મહાવીરદેવને નમસ્કાર કરીને સત એવા પંચસૂત્રની વ્યાખ્યા સંક્ષેપથી કરવામાં આવે છે. પરમાત્માને નમસ્કાર રૂપી મંગળ એ ઈષ્ટ શુભકાર્યની આડે ઊભેલા વિન્નેને યાને અંતરાય કર્મને નાશ કરે છે, માટે શુભ કાર્યના પ્રારંભે તે જરૂરી છે. ભગવ–નમસ્કાર સુવર્ણ સિદ્ધિ કે અન્ય મહામંત્ર કરતા પણ મહા કિંમતી છે. માટે તો કહે છે કે ને કે ___ इक्का वि नमुक्कारो. तारेइ नर' व नारि वा।
મહાવીર પ્રભુને કરેલે એક પણ નમસ્કાર પુરુષને યા સ્ત્રીને ભવપાર કરી દે છે. નમસ્કારનું આટલું ઉત્કૃષ્ટ કેટિનું અચિંત્ય સામર્થ્ય જોઈ કણ સુજ્ઞ એમાં પ્રમાદ કરે ? અલબત, એ નમસ્કારનું મૂલ્ય, નમસ્કાર સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા– સ્વીકારરૂપ બની જવાથી, ઘણું વધી જાય છે. જિનની આજ્ઞાને સ્વીકાર ચાને આત્મસાકરણ જેટલું ઊંચું, તેટલું ફળ ઊંચું. આમ જે નમસ્કારથી મોક્ષ સુધીનું ફળ મળે છે, તો બીજી સગતિ અને અચિત્ય સિદ્ધિઓ પ્રાપ્ત થાય તેમજ ભયંકર આપત્તિઓ ટળે એમાં નવાઈ શી ?
વચન સતું-સત્ય સુંદર - પંચસૂત્રક એટલે પાંચ સૂત્રોનું બનેલું “પંચસૂત્ર” નામનું શાસ્ત્ર. અહીં “સત્
Page #60
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્રક' કહીને આ શાસ્ત્રને “સત્ ” : એવું વિશેષણ લગાવ્યું. શાસ્ત્ર સત્ એટલે સત્ય અને સુંદર. એ શાસ્ત્ર સત્ય એટલા માટે છે કે એની બતાવેલી પ્રક્રિયા જે બરાબર રીતે આરાધવામાં આવે તો તે નિશ્ચિતપણે નિર્વિવાદ તદુક્ત અનંત સુખમય મોક્ષને પમાડે છે. વળી શાસ્ત્ર સુંદર એટલા માટે કે એ મેક્ષ માટેની જે પ્રક્રિયા બતાવે છે તે મને રમ છે, સુશક્ય છે, અને સ્વહિત–સાધક સાથે પરહિત-સાધક છે. પરને લેશ માત્ર પણ પીડાકારક નથી. સ્વાત્માનું અહિત હોય કે બીજાને પીડાકારક હોય તે તે અસુંદર પ્રકિયા ગણાય. પંચસૂત્રે બતાવેલી ક્ષ–પ્રક્રિયા એવી નથી. વિચારક પુરુષે આવી સત્ય અને સુંદર હિત–સાધના જ પસંદ કરે છે, અને તેને આદર કરે છે.
સર્વજ્ઞ–અસર્વજ્ઞ-વચનના બે દાખલા –
એમ તો ઘણું ય મોક્ષની વાત તો કરે છે. પરંતુ તે નથી તો હતી સર્વથા સત્ય, કે નથી એની સાધનાપ્રક્રિયા એકાંત સુંદર. અહીં સર્વજ્ઞવચન અને ઈતર વચનના બે દાખલા લઈ એ.
શ્રીકૃષ્ણ–વચન :
મેક્ષ અને તેના ઉપાયની વાત કરનાર ઈતર શાસ્ત્રમાં એવું સાંભળવા મળે છે કે અર્જુન કૌટુમ્બિક ઝઘડાને લીધે લડવા તૈયાર થયે; છતાં યુદ્ધ-ભૂમિપર “જુગારમાં ગુમાવેલું રાજ્ય પાછું લેવા જતાં, યુદ્ધ કરીને કુટુંમ્બિઓ, વિદ્યાગુરૂ તથા અન્ય ગુણિયલ પુરૂષોને સંહાર કરે પડે છે; તો એ યુદ્ધ કરવા કરતાં શીખ
Page #61
--------------------------------------------------------------------------
________________
માગવી સારી, એવી ભાવના કરી! પછી વિજયથી લભ્ય રાજ્ય-સંપત્તિ પર એમ વિરક્ત થઈને શસ્ત્રો હેઠાં મૂકી દીધા! હવે તેને શ્રીકૃષ્ણ તરફથી લડાઈ માટે એમ ઉત્તેજિત કરવામાં આવે છે કે “આ વિરાગ નથી પણ તારી કાયરતા છે! આત્મા અજર અમર છે, “એને હું મારું છું” એ ભ્રમ યાને અભિમાન તું શા માટે રાખે છે?...” ઈત્યાદિ. તેથી એ ઉત્તેજિત થઈ ભયંકર લડાઈ લડે છે. આ વચ્ચે ખૂનખાર જંગ જામે છે. તેમાં કેઈ મહાન પુરુષને નાશ, ભયંકર ઠેષ, અને દુર્ગાન તથા વિષયતૃષ્ણાનાં પિષણ વિગેરે પરિણામ નીપજે છે! શું આવા વચને સત્ય અને સુંદર ? પાયામાં માંડણી અને અન્તિમ પરિણામ જ આ પ્રકારનું હોય એવાં વચનોને સત્ય અને સુંદર શી રીતે કહી શકાય? એને મોક્ષશાસ્ત્ર કેમ કહી શકાય? કષાયથી ભૂલા પડેલા જીવોને તથા સંગવશ એવાઓને પક્ષ કરનાર સજજનોને મારી નાખવામાં મૈત્રી અને કરુણાભાવ ક્યાં રહ્યો છે તે તે વિનાની મોક્ષ–સાધનાની પ્રક્રિયા સત્ય સ્થાને યથાર્થ કેમ ગણાય? અને એ વિતરાગતા તથા મેલને કેવી રીતે નિપજાવી શકે?
શ્રી ઋષભદેવ–વચન :
ત્યારે પંચસૂત્રમાં દર્શાવેલ પ્રયોગ–વિધિનાં ચમત્કાર જોઈએ. ભગવાન ઋષભદેવના અઠ્ઠાણુ પુત્રો, જેમને ભગવાને પિતાની સંસારી અવસ્થામાં અલગ અલગ રાજ્ય આપેલ હતા, તેમના પર મોટાભાઈ ભરતે, ચક્રવતપણું સંપૂર્ણ કરવા માટે પિતાની આજ્ઞામાં આવી જવા, નહિતર લડાઈ
Page #62
--------------------------------------------------------------------------
________________
માટે તૈયાર થવા આદેશ કર્યો. અઠ્ઠાણુ ગુસ્સે થઈ ગયા અને લડી લેવાનું ધારીને પ્રભુ પાસે ભારતની અન્યાયી માગણી પર ફરિયાદ કરવા અને પોતાને ન્યાયી પક્ષવાળા તરીકે લેખાવવા ગયા. તે વખતે આ વીતરાગ સર્વજ્ઞ જગદયાળુ પરમાત્માએ એમને કે અદ્દભુત બોધ આપે ! એ કહે–
“મહાનુભાવ! તમે ભૂલા કયાં પડ્યા ? ભરતને દુશ્મન સમજે છે ? દુશ્મન તો તમારા અંતરમાં બેઠેલા વિષય-તૃષ્ણ અને અભિમાન આદિ કષા છે. વિરાટ પૃથ્વી પર એક નાનકડા જમીનના ટૂકડાની રાજ્ય–સંપત્તિ પર તમને રાગ અને “અમે એના વ્યાજબી હકદાર” એવું મમત્વ અભિમાન જે ન હેત, તે ભરતને દુશ્મન શું કામ દેખત? ભરત એ ઝુંટવીને તમારો પરલોક બગાડે જ એવો નિયમ નથી. જ્યારે આ તૃષ્ણા અર્હત્વ આદિ આંતર શત્રુઓ તે પરલોક નિશ્ચિત બગાડે છે માટે હે નરવીરો! બહારના કહેવાતા દુશ્મન જેવા કરતાં અંદરના ભયંકર દુશ્મન જુઓ. કષાયથી આપણો આત્મા અનંત કાળથી સળગી રહ્યો છે. એવા કષાની ભયંકર આગ બુઝ. રાજ્ય-લક્ષ્મી અને માન-પાનના પલે પડી અનંતા આત્મધનને કાં ગુમાવો ? આ મહા મૂલ્યવાન અને અતિ દુર્લભ માનવભવ વિષય-ઘેલછામાં તથા કષાયના આવેશમાં બરબાદ કરી નાખી, જાતને અને બીજાને અનંત ભવસાગરમાં ડૂબાડવા માટે નથી, પરંતુ આતર શત્રુઓ અને જુના કર્મના બંધન તોડીને અનાદિ અનંત કાળથી ચાલી આવેલી ભવપરંપરાને કાયમી અંત લાવવા માટે છે! અનંત
Page #63
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન-સુખાદિમય શાશ્વત મુક્તિનાં નિજનાં સામ્રાજ્ય લેવા માટે છે...” ઈત્યાદિ.
આ સમજુતીનું સુખદ પરિણામ એ આવ્યું કે જ્યારે પૂર્વોક્ત પ્રસંગમાં પહેલાં જાતે વિરક્ત બનેલે એ પાછળના ઉપદેશથી કષાય અને ભયંકર હિંસામગ્ન બન્યો ને ખૂનખાર લડાઈની લેહીની નદીઓ વહી! ત્યારે અહીં જાતે કષાયથી ધમધમતા આવેલા, પણ હવે ઉપદેશથી શાંત અને વિરક્ત બની સંસારત્યાગી સંયમી સાધુ બન્યા ! વળી એ સાંભળીને ભરત દોડતો આવ્યા, અને પશ્ચાત્તાપ કરતા ક્ષમા માગે છે, ને રાજ્ય સ્વતંત્રપણે સુખે ભેગવવા વિનંતિ કરે છે ! પરંતુ આ તો સાચું સમજીને ખરા ત્યાગી બનેલા છે; તેમને સંસાર સાથે શી નિસ્બત? એ તો પિતાના ત્યાગ–માર્ગમાં જ દૃઢ રહી આગળ વધતાં વધતાં ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચી જાય છે! પત્યું. લેહીનું એક ટીપું પણ રેડાયુ નહિ! દુશ્મનાવટ વરાળની જેમ ઊડી ગઈ! મિત્રી અને અને કરુણાના પૂર વહ્યા ! જેમા આગળ જઈ અંતે ભરત પણ કેવળજ્ઞાની બન્યા! સર્વજ્ઞવચનથી આવું સુખદ પરિણામ નીપજ્યુ! એ સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવાનનો એક્ષપ્રક્રિયાનો ઉપદેશ આ “પંચસૂત્ર” –શાસ્ત્રમાં સંગૃહીત કરાયેલ છે, માટે એ સત્ય અને સુંદર છે.
પાંચ સૂત્રને કેમ સહેતુક - હવે પ્રશ્ન છે કે પાંચ સૂત્રને ઉપન્યાસ આમ કેમ ? ઉપન્યાસ એટલે સમી૫ ન્યાસ, અર્થાત્ અમુક ક્રમવાળી રચનાની રજુઆત. તે અહીં સૂત્રોને આ ક્રમ કેમ મૂક્યો? ઉત્તર એ છે કે આ પાંચ સૂત્રોમાં
Page #64
--------------------------------------------------------------------------
________________
કહેલા પદાર્થ વસ્તુગત્યા એવી જ રીતે એટલે કે એ જ ક્રમથી , પ્રગટ થાય છે. તે આ રીતે કે પાપને પ્રતિઘાત કર્યા વિના ગુણબી જાધાન થતું નથી, અને..ગુણબીજાધાન થયા વિના વસ્તુતઃ ધર્મગુણ ઉપરના શ્રદ્ધાપરિણામને અંકુર ફુટતો નથી; અને તે ન થાય તો સાધુધર્મની પરિભાવના અશક્ય છે. ત્યારે સાધુધર્મની પરિભાવના ન કરેલાને દીક્ષા લેવાની વિધિ આદરવાને હક નથી. આમ દીક્ષા ન લીધી, તો તેના પાલનને પ્રયત્ન ક્યાં રહ્યો? દીક્ષાનું પાલન ન કરે તેને દીક્ષાનું ફળ મેક્ષ કયાંથી મળે? મળે જ નહિ.
આ ક્રમ જાળવવાને બદલે જે કોઈ માણસ પાછલા સૂત્રની વસ્તુ દા. ત. સાધુ-ધર્મની પરિભાવના અગર પ્રવ્રજ્યા વગેરે પહેલી જ ઉપાડે અને પૂર્વનાં પગથિયાં ન રચે, તો એ યથેચ્છ તફડંચી કહેવાય. એમાં કાંઈ વાસ્તવિક ગુણ નહિ, આત્માની ઉત્ક્રાંતિ નહિ. તેથી મોક્ષ સિદ્ધ ન થાય. માટે અહીં કહ્યું કે પાંચસૂત્રના ક્રમે જ વસ્તુ પ્રાપ્ત થાય.
આ પાપપ્રતિઘાત કરીને ધર્મગુણનાં બીજનું આધાન કરવાનું છે. અહીં ગુણ તરીકે પ્રાણાતિપાતવિરતિ આદિ છે. અર્થાત્ જીવહિંસા, અસત્ય વગેરે દેષ-દુષ્ક ઉપર સહેજ અરુચિ, અપક્ષપાત, દ્વેષ, વગેરે થઈને હવે એને પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ થાય તે ગુણ. એમાં પણ સ્વર્ગીય સુખ વગેરેની આશંસાથી જ આ હિંસાદિત્યાગ આદરાય, એની કશી કિંમત નહિ. એ કાંઈ ગુણરૂપ નથી. એમાં તો ભૌતિક સુખ-સિદ્ધિ
Page #65
--------------------------------------------------------------------------
________________
૧૩
ઓની જ અંધ તૃષ્ણ મુખ્ય રહે છે. એના બદલે, “એ હિંસાદિ દુષ્ક ભવવર્ધક છે, મોક્ષને અટકાવનાર છે, આત્માની એક અધમ સિંઘ દશા છે, એમ સમજી એને ત્યાગ થાય, ગુણની જ શુદ્ધ ચાહના સેવે, એ અહિંસાદિ ગુણેને આદર થાય, ત્યારે ધર્મગુણ પ્રગટયો કહેવાય.
બીજા સૂત્રમાં એ હિંસાત્યાગાદિ ગુણોના સ્વીકારની વાત છે. એના બીજનું આધાન વાવેતર કરવાનો ઉપાય અહીં પહેલા સૂત્રમાં બતાવવામાં આવ્યો છે.
- બીજાધાન એટલે શું ?
કેઈપણ ધર્મ કે ગુણ એનું બીજ સ્થપાયા પછી ક્રમશઃ એ બીજમાંથી અંકુર, નાળ, પત્ર વગેરે ઉત્પન્ન થઈને એના ફળરૂપે તે તે ધર્મ કે ગુણ પ્રાપ્ત થાય છે. શ્રી લલિત વિસ્તરામાં આનું વર્ણન કરતાં કહ્યું છે કે ધર્મગુણની પ્રશંસા એ એનું બીજ છે. અર્થાત્ તે તે ધર્મ—ગુણ કોઈનામાં જોઈને યા ઉપદેશમાં સાંભળીને મનમાં એનું આકર્ષણ ઊભું થાય, અને ઉગાર સરી પડે કે “અહો! કેવો સરસ ધર્મ–ગુણકેવા સરસ હિંસા–ત્યાગ, અહિંસા, સત્ય! ....” વગેરે. એ ધર્મગુણની પ્રશંસા થઈ કહેવાય. આગળ પંર ધર્મગુણરૂપી ફળ પ્રાપ્ત. થવામાં આ બીજ છે. પછી એના પર એ ધર્મ–ગુણની ચિંતા અર્થાત અભિલાષા, ઝંખને થાય કે “મને આ ક્યારે મલે ? મલે તો કેવું સરસ !” એવી ધર્મગુણની હાર્દિક અભિલાષા એ અંકુર તરીકે છે. પછી એ કેમ પ્રાપ્ત થાય, એ માટેનું
-
Page #66
--------------------------------------------------------------------------
________________
૧૪
શાસ્ત્ર–શ્રવણ કરાય, એની પ્રાપ્તિ માટે ઉપાય જાય, ઈત્યાદિ કરતાં કરતાં જીવનમાં એ ધર્મગુણનો સ્વીકાર યાને ધર્મગુણ. પ્રાપ્ત થાય, એ બીજનું ફળ આવ્યું કહેવાય.
આ ગુણબીજ ખરેખર પાપપ્રતિઘાત કર્યા પછી જ પ્રાપ્ત થાય છે. એમાં જેવી રીતે પાપપ્રતિઘાતમાં અશુભ અનુબંધના આશ્રવ અટકાવવામાં આવે છે, તેવી રીતે શુભ અનુબંધવાળા કમ ઊભા થાય છે. આમ તો પ્રતિસમય કર્મોને બંધ ચાલુ જ છે. પરંતુ તીવ્ર મિથ્યાત્વ કષાયાવેશ વગેરે શાંત પડી ગયા હોવાથી એના સ્થાને ચિત્તમાં શુભ ભાવ પ્રગટ થાય છે; અને એથી શુભ અનુબંધ એટલે કે શુભ કર્મની પરંપરા ચાલે એવી સ્થિતિ ઊભી થાય છે. એને પુણ્યાનુબંધી કર્મ કહી શકાય. એના વિપાક વખતે આત્મામાં એવા તાત્ર મિથ્યાત્વ, કષાયાવેશ વગેરે નહિ હોવાથી ધર્મગુણની રુચિ ઊભી થાય છે.
સારાંશ - ગુણબીજાધાન કરવાની લાલસા હોય તે એ પ્રાણાતિપાત-વિરમણ આદિ ગુણનું પહેલાં તો આકર્ષણ એવું ઊભું કરવું જોઈએ કે જીવનમાં ધર્મગુણ એજ ઉપાદેય લાગે, એજ કર્તવ્ય અને હિતરૂપ લાગે, એજ પ્રાપ્ત કરવા ચિગ્ય લાગે, અને હિંસા અસત્ય વગેરે અકર્તવ્ય સમજાય. એમાંથી ધર્મગુણની એ શ્રદ્ધા ઊભી થાય છે કે એ ધર્મગુણેની પ્રાપ્તિથી જ જીવન ધન્ય લાગે, એ ધર્મગુણે જ સારભૂત લાગે. આ શ્રદ્ધારૂપ બીજ એ સમ્યકત્વ છે. એમાં મોક્ષની રુચિ છે, તત્ત્વને આગ્રહ છે, પરિણતિજ્ઞાન છે. આ
Page #67
--------------------------------------------------------------------------
________________
૧૫
બધું ક્યારે આવે ? પાપનો પ્રતિઘાત થયા પછી જ. ભવચિનું પાપ જાય તે જ મોક્ષરૂચિ વગેરે પ્રગટે. અતત્ત્વ-મિથ્યાત્વની રૂચિનું પાપ જાય, તો જ તત્ત્વની રુચિ જાગે. સંસારરસિકતાનું પાપ જાય, તો જ એક્ષ-રસિકતા આવે. વિષય–પ્રતિભાસ જ્ઞાન અર્થાત્ વિષયોને સુખભર્યા અને ઈન્દ્રિયોને સુખસાધન તરીકે દેખવું, એ પ્રતિભાસ જ્ઞાન જાય, તો જ તત્ત્વ-પરિણતિને ગુણ આવે. પરિણતિ એટલે વિષ એના સાચા સ્વરૂપે ઓળખાય, હળાહળ વિષસમા સમજાય, ભવવૃદ્ધિ કરનારા તરીકે હૃદયમાં અંકિત થાય. એવું જ હિંસા અસત્યાદિ પાપ માટે લાગે. આ થવાથી મિથ્યાત્વપાપને પ્રતિઘાત થઈને સમ્યગદર્શનરૂપી ગુણબીજની પ્રાપ્તિ થાય.
આ સૂત્રોને પદાર્થ ઉપરથી સમજ સહેલું છે, પરંતુ ગંભીર છે. અર્થાત્ હદયમાં એની સ્પેશના કરવાનું કાર્ય ઊંડે. વિચાર માગે છે.
એના સાચા ર તરીકે
છે. આ થવાની પ્રાપ્તિ
પાપ-પ્રતિઘાતથી અશુભાનુબંધને આશ્રવ અટકી જવાથી તથા ગુણબીજાધાન દ્વારા શુભાનુબંધનો આશ્રવ ઊભું થવાથી હવે હૃદયમાં હિંસાદિ દુષ્કાના ભાવ જાગવાની પા૫સામગ્રી અટકી જઈને ગુણના ભાવ જાગવાની સામગ્રી ઊભી થાય છે. એવી શુભ વૃત્તિ-પ્રવૃત્તિને અનુકૂળ સામગ્રી બાહ્યથી માનવદેહ, આર્યક્ષેત્ર, પાંચ ઇન્દ્રિય તથા સ્વસ્થ મન, આરોગ્ય, અરિહંત દેવાધિદેવ, નિગ્રંથ ગુરુ, સર્વજ્ઞ વચન ઈત્યાદિ, તથા અત્યંતરથી શુભભાવ સમ્યગૂ વીલ્લાસ વગેરે ઊભા
FuT:
Page #68
--------------------------------------------------------------------------
________________
થાય છે. ઠેઠ મોક્ષ પામવા સુધી આવી સામગ્રી મળ્યા કરવાની. અશુભ અનુબંધના પ્રતિઘાત અને શુભાનુબંધના આધાનથી આ બની આવે છે. એ પુણ્યાનુબંધી પુણ્યને પ્રભાવ છે. એમાં મુખ્ય તે વિશુદ્ધ અધ્યવસાય યાને હૃદયને વિશુદ્ધભાવ કે જેમાં મોક્ષ ને ધર્મગુણની તીવ્ર તમન્ના વગેરે છે એ ગુણબીજ છે.
જ્યારે ગુણબીરાધાનથી હિંસા–વિરમણ આદિ ગુણે તરફ રુચિ સાથે આકર્ષણ ઊભું થયું એટલે આ ગુણે ભૂલથી સ્વીકારવા માટે પ્રયત્ન થાય છે. “સ્થલથી” એટલે ગૃહસ્થ ઘરવાસમાં રહેતાં પાળી શકે તેવા મોટા મોટા રૂપમાં હિંસા-વિરમણ, અસત્ય-વિરમણ, વગેરે. એમાં દા. ત. ૧.
નિરપરાધી હાલતા ચાલતા જીવને જાણી જોઈને હું મારીશ, નહિ” ૨. “કન્યા, ઢેર, ભૂમિ વગેરે અંગે જૂઠું બોલીશ નહિ...” ૫. પરિગ્રહ અમુક પ્રમાણથી વધુ રાખીશ નહિ...” વગેરે. એને અણુવ્રત કહે છે. સંસારત્યાગી સાધુને મહાવ્રત હોય છે કે જેમાં પૃથ્વીકાય, અષ્કાય, વગેરે નાના જીવની પણ હિંસા વન્ય છે, એમ સૂક્ષ્મ પણ અસત્યનું ભાષણ નહિ... રાતી પાઈનેય પરિગ્રહ નહિ, ઈત્યાદિ. એ સ્થિતિનું દિલ ઊભું કરવા માટે અહીં અણુવ્રત, અને એનાં પિષક બાબતોનો આદર, તથા બાધક બાબતોનો ત્યાગ, આ બધાને અભ્યાસ કરવાનો હોય છે. આ અભ્યાસ મહાવ્રત અને ક્ષમાદિ દશ પ્રકારના સાધુધર્મે પહોંચવા માટે છે... તેથી એને સાધુધર્મની ભાવનાવાળે અભ્યાસ ચાને પરિભાવના કહે છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
૧૭
પરિભાવના એટલે ભાવના, ઝંખના, તત્પરતા સાથે ચોકકસ રૂપના વ્રત–આચારાદિના પાલનને વારંવાર અભ્યાસ. સાધુધર્મ યાને સર્વવિરતિમય ક્ષમાદિ દશ પ્રકારને ચારિત્રધર્મ બહુ ઊંચો ધર્મ છે. સર્વ બાહ્ય માયા અને અત્યંતર મમતાદિ છેડીને એ કરવાનો છે, અને તે પણ મનવચન-કાયા અને ઇન્દ્રિયની સર્વ અશુભ પ્રવૃત્તિઓ છોડીને મહાવ્રતો અને એની તકેદારીઓના અણીશુદ્ધ પાલન સાથે કરવાનું છે. એ માટે આત્મામાં તે વીલ્લાસ જગાડવા માટે પહેલાં અણુવ્રતોને શુદ્ધ અભ્યાસ કરે જોઈએ. તે પણ એ અહિંસા-સત્ય વગેરેની સહજ સુદરતા વગેરે હૃદયમાં અંકિત કરી દઈ તથા એ અકલ્યાણ મિત્રોનો સર્વથા ત્યાગ કરીને કલ્યાણમિત્રોનો ખાસ સંસર્ગ રાખી, ધર્મ–ાગરિકા આદિ સાથે કરવાનું છે. સાધુધર્મ આત્મામાં ઉતારવા માટે આત્માને બહુ ચગ્ય બનાવવો જોઈએ.
જીવન સ્વભાવમાં શું લાગે છે ? –પરિસ્થિતિ એ છે કે આત્માએ અનંતાનંતકાળ એનાથી અવળી ચર્યા ખૂબ રસપૂર્વક આદરી છે, તેથી સાધુધર્મને સ્વપને પણ ખ્યાલ આવ્યો નથી. સાધુધર્મની કોઈ વાત કરે તો “એજ ખરેખર આત્માને સ્વભાવ છે” એવું ક્યાં ભાસે છે? સાધુધર્મમાં મુખય તપ અને સંયમ આવે છે, શ્રાવક-ધર્મમા દાન અને શીલ આવે છે હવે જીવને પૂછીએ કે તારો સ્વભાવ તપન કે ખાવાને ? પૈસા દેવાને કે લેવાનો? દિલમાં સંયમની વૃત્તિ જાગે કે વિષય–કષાયની? સંયમી એટલે તે ગમે તેવા રળિયામણ વિષયે આંખ સામે આવે પણ મનને વિષયમાં ન ભળવા દે. આ સ્વભાવ હજી સ્વને પણ નથી અનુભળે. જાણે જીવના–સ્વભાવમાં
Page #70
--------------------------------------------------------------------------
________________
૧૮
વિષયરસની એતપ્રેતત્તા થઈ ગઈ છે ! આહાર સ્હેજે યાદ આવે છે, તપ નહિ ! પરિગ્રહમાં સ્હેજે આખાદી ભાસે, નિપરિગ્રહતામાં નહિ ! ઇંદ્રિયાના વિષયાના ભાગવટા નિય લાગે, ત્યાગ નહિ ! જીવને અતૃષ્ણા સાથે નહિ પણ તૃષ્ણા અને તાલાવેલી સાથે એકરૂપતા જાણે સ્વભાવમાં કાં ન હેાય ? સાધુધમમાં આવા ઉલટા ભાસ ન નભે, એવા ઉલટા ભાસ ટાળવા આત્મામાં કેઈ પ્રકારની યેાગ્ય તૈયારી કરવી જ પડે. તે કર્યા વિના સાધુધર્મની સ્પર્શના ન થાય પ્રતિપક્ષી જે ન ચીજો આત્મામાં પેસી ગઈ છે તે કાયમ ન રહેવી જોઈ એ. ર્યાં ફવવી જોઈ એ ઃ
આત્મસ્વભાવથી વિરુદ્ધ ચર્ચા અનંતકાળ આદરી છે, એ સહજ જેવી મની આત્મામાં પેસી ગઈ છે, તેને આછી કરવી જોઈ એ. ઓછી હિ કરાય તે જીવન હાલમેહાલ થશે. તેને એછી કરી ઉચ્ચ સયમ અને તપેામય જીવન માટે ભૂમિકા તયાર કરવાની. એ કેમ અને તેાજ, કે જો જડને ભૂલાય અને ચેતનને જ યાદ રખાય. અ–કામ વિસરાય અને ધમ-મેાક્ષ જ સ્મરાય, વિષ્ય-કષાયનું નામ મુકાય અને ત્યાગવૈરાગ્ય અને ક્ષમાદિમય જીવન અનાવાય. પણુ અસાસ ! કે જે ચીજો ભૂલવાની છે તેનું વારવાર સ્મરણ સ્હેજે યાદ કરવાનું તે યાદ આવતુ નથી ! અને હાય તેા ભૂલતા વાર નથી લગતી !
થઈ જાય છે, અને જે કદાચિત યાદ આવ્યુ
રત્નચિંતામણિ જેવા માનવભવમાં યાદ કરવા લાયક છુ` ? અહિંસા, સયમ અને તપ; ત્યાગ, વરાગ્ય અને ઉપશમ; પરિણતિ, વિરતિ અને અપ્રમાદ, દર્શન જ્ઞાન અને
Page #71
--------------------------------------------------------------------------
________________
૧૯ ચારિત્ર. વગર ખ્યાલે પણ સહેજે સહેજે યાદ આવે, આજ મગજમાં રમ્યા કરે, ભૂલ્યું ભૂલાય નહિ, એ સ્થિતિ ઊભી કરવી જોઈએ. એ માટે ભૂમિકારૂપે છેવટે આંશિક તપ, આંશિક સંયમ આંશિક અહિંસા, એમ એ અંશે પણ સ્વભાવમાં આવી જવા જોઈએ. એ પિતાની ચીજ લાગે અને તેના પ્રતિપક્ષી હિંસાદિ પાપસ્થાનકે, આહારાદિ સંજ્ઞાઓ, સંસારના કંચન કુટુંબ વગેરે હૃદયથી પારકા લાગે, ઠરૂપ લાગે, નુકસાનકારી ભાસે. સ્વભાવમાં પસી ગયેલી અનાદિની અવળી ચર્યા સહજ ભાવે ઊછળી શકે નહિ તેવું થવું જોઈએ. ઊઠે તે બળાત્કારે ઊઠતી હોય એવી સ્થિતિ કરવી જોઈએ. સંયમ લીધો હશે ત્યાં ભૂખ બી લાગશે. પણ હવે મનમાં આહાર અને રસનાની સંજ્ઞા એટલી ઉત્કટ નહિ ઊઠે તપ અને સંયમ મનને ધ્યાન તરફ લઈ જશે, આહાર સંજ્ઞા તરફ નહિ ઘસડતા સ્વરૂપ–રમણતા તરફ ઘસડશે.
સાધુધર્મની પરિભાવના ન થાય ત્યાં સુધી સાધુધર્મ લે કારગત ન થાય. તેથી સાધુધર્મ લેતાં પહેલાં લેવાની જે પ્રાથમિક વિધિ, તેના અધિકારની તજવીજ થવી જોઈએ. વિધિપૂર્વક સાધુધર્મ લીધે નહિ હોય તો સાધુધર્મ પાળવા માટે શું પ્રયત્ન કરશે ? જેને સાધુધર્મ લેવાનો છે તેના પિતાના આગળ પાછળના નિકટના સંબધીજ સહેજે સહેજે એની સાથે બૂઝી જાય. ન બૂઝે તો ઉપાથી પ્રતિબોધે તેમેય ન બૂઝે તો યથાશક્તિ એમની આજીવિકાની ચિંતા કરી રજા માગે. રજા ન મળે તો અટવી કાન–ઔષધ ન્યાયે ઘરને ત્યાગ કરે. આ વિધિ પછી પાલન માટે પ્રયાસ થવો ઘટે. આત્મા અને પર્યાયની કેરી વાત કર્યું કાર્ય નહિ સરે, પણ તે પ્રમાણે પ્રવૃત્તિ જોઈએ. સાધુપણાને સલરાઈટ (એકાન્ત હક) ફક્ત
Page #72
--------------------------------------------------------------------------
________________
મનુષ્યને છે. અસંખ્ય તિર્યચે સમકિતિ અને વ્રતધારી દેશવિરતિ અત્યારે મોજુદ છે, પણ સર્વવિરતિ નથી. નરકમાં સમકિતી અને દેવભવમાં પણ સમકિતી છે, પણ વિરતિધર નથી. મનુષ્યભવમાં જ સાધુપણું–સર્વવિરતિ સ્વીકારી શકાય છે; તો તે લીધા અને પાળ્યા વિના મિથ્યા-સપા૫ પ્રવૃત્તિ કેમ અટકે? ને સંસ્કારો કેમ ઘસાય ? સાધુધર્મની પાલન સિવાય અંતિમ ફળ મોક્ષની પ્રાપ્તિ શી રીતે થશે? પહેલા સાધુધર્મનું પાલન અને પછી પાલનનું ફળ મોક્ષ. કેમ આજ પ્રમાણે છે. આ કુમે જ આ પદાર્થ આત્મામાં પ્રગટ થાય છે.
દ્વાદશાંગી પ્રવચનને આ સાર છે. દ્વાદશાંગીમાં અગણિત પદાર્થો કહ્યા છે. શ્રતનો એ મહાસાગર છે ને એ બધાને સાર આ પંચસૂત્રમાં છે. જેણે પંચસૂત્ર ભણને આત્મામાં પરિણમાવ્યું તેણે દ્વાદશાંગીનું નવનીત પરિણમવ્યું. કેમકે દ્વાદશાગી ભણીને આત્મામાં જે ઉતારવાનું છે તે પંચસૂત્રમાંથી સારભૂત તસ્વરૂપે મળે છે. આખી દ્વાદશાગી જુઓ, બે વાત નજરે તરે છે, એક જ્ઞાન અને બીજી કિયા. કોઈ પણ વાત જુઓ, કાં જ્ઞાનની હશે અથવા ક્રિયાની હશે, તે પરસ્પરના સહકારવાળી, અર્થાત્ જ્ઞાન સહિત ક્રિયાની અગર કિયા સહિત જ્ઞાનની. એકલા જ્ઞાનની અથવા એકલી ક્રિયાની વાત નથી. જ્ઞાન વિના કિયા આંધળી છે, ક્રિયા વિનાનું જ્ઞાન ભૂલું પાંગળું છે. જ્ઞાન અને ક્રિયા બંને જોઈએ :
દ્વાદશાંગીના પહેલાં અંગ આચારાંગમાં મુખ્યપણે આચારની-કિયાની વાત છે, પણ પડૂજીવનિકાય અને એના ઘાતક શસના જ્ઞાન સાથે. બારમા અંગ દષ્ટિવાદમાં દ્રવ્યાનુગ
Page #73
--------------------------------------------------------------------------
________________
- ૨૧ છે. એ જ્ઞાન શુદ્ધ કિયાની સાથે આત્મસ્વરૂપની નજીક લઈ જાય છે. પદ્રવ્યની વિચારણા યાને જ્ઞાન જડની વાસના ભૂલાવે, અને સાધુપણાના આચારનું પાલન શુદ્ધ ચેતનાનો પક્ષ મજબૂત કરે છે. સમ્યક્ કિયા આત્માની પ્રવૃત્તિના ચકડેળને મિથ્યા ઘુમરડી લેતું અટકાવી સમ્યગ દિશાએ સવળું ફેરવે છે, આ જીવના અનાદિના “લાવ લાવ” ના સંસ્કારને અટકાવી સઘળા સંસ્કાર લે લેના ઊભા કરે છે; “આવ, આવની વાત મુકાવી “જા, જાની વાત કરાવે છે. ભેળું કરવાના સંસ્કાર જતા કરાવી, છેડવાના સંસ્કાર સિંચે છે. આ બધું સમ્યક્ ક્રિયા કરી શકે ક્રિયા અને જ્ઞાનની વાત જ દ્વાદશાંગીમાં, અહીં પણ તેજ વાત, તેથી દ્વાદશાંગીને આ સાર. એકલા જ્ઞાનવાળાને તે વાત કાંઈ અને કિયા કાંઈ. તે ચાલે નહિ, શોભે નહિ, સફળ થાય નહિ જ્ઞાનની વાત સાથે તેની અનુકૂળ કિયા જોઈએ જ્ઞાન સાથે સમ્યક ક્રિયાના ખૂબ જોરથી જ્યારે કુસંસ્કાર નષ્ટ થઈ જાય, મેહ સદંતર નાબૂદ થઈ જાય, ત્યારે અનંત જ્ઞાન પ્રગટ થાય. પછી શેલેશી કિયા દ્વારા મોક્ષ થાય, એટલે આત્માનું શુદ્ધ જ્ઞાનસુખાદિ સ્વરૂપ પૂર્ણપણે પ્રગટ થયુ, હવે ક્રિયાની જરૂર નહિ. પાપ પ્રતિઘાત ગુણબીજ વિના બધું એળે :
પહેલાં પાપને પ્રતિઘાત કર્યા વિના ધર્મગુણ બીજનું આપણ થતું નથી એ બંને વિના બધે પ્રયાસ અફળ જશે, અને સંસારની રખડપટ્ટી ચાલુ રહેશે. પરિમિત સંસારને બદલે અપરિમિત સંસાર રહેશે. અનાદિ એવા આ સંસારમાં પાપને નાશ કર્યા વિના અને ધર્મગુણબીજનું આરોપણ કર્યા વિના જ અનેકવાર આ જીવે કડક સાધુપણું પાળ્યું; પણ પરિણામે
Page #74
--------------------------------------------------------------------------
________________
૨૨
મુક્તિ જે થવી જોઇએ, તે થઈ નથી એ જોઈ શકીએ છીએ. શાથી એમ અન્ય ? ક્રમ વિના વાસ્તવિક પદાર્થની પ્રાપ્તિ થતી નથી. કૅમિક પ્રયાસ વિના સાધુધમ ગમે તે રીતે લીધેા હાય તા તે ગુણુકારક નથી થતા; કેમકે એ ચારિત્ર ગુણરૂપ નથી પણ ગુણાભાસ છે. નિી જ ક્રિયા –
ચારિત્રનું નજીકનું ફળ શું ? મુખ્ય ફળ આત્માની શુદ્ધિ, અને ગૌણુ ફળ સુદેવપણુ, સુમનુષ્યપણું, પુણ્યાનુખ ધી પુણ્યાઈવાળુ' ઊંચ ગેાત્રીય દેવ-મનુષ્યત્વ. આ ન લાવે એ ચારિત્રક્રિયા ગુણાભાસ છે, નિખી જ ક્રિયા છે. ખીજ આ, પાપપ્રતિઘાતપૂર્વ ક ગુણખીજ, પૂર્વ કહ્યું તે, અશુભાનુખ'ધ તેાડી શુભાનુખ'ધ ઊભા કરાય તે. શાસ્ત્રમાં લખ્યું છે દેવપણું અનંતવાર મળ્યું, પણ એ પુણ્યાનુ ધી નથી અન્યુ. દેવપણુ ચારિત્રના ગુણ વિના અજ્ઞાન કષ્ટથી પણ મળે. ગમે તે રીતે ચારિત્ર લે, અને અનતીવાર નવમા વેયક સ્વર્ગ સુધી ઉત્પન્ન થાય. એ ત્રૈવેયક દ્રવ્યચારિત્ર વિના વા ન જ મળે. માધુક્રિયા વિના ત્રૈવેયકમાં ન જવાય. જીવે અન તીવાર ઊંચી સાધુક્રિયા પાળી, પણ પછીય સંસારભ્રમણ રહ્યું, મુક્તિ ન મળી. એ ખતાવે છે કે વિધિપૂર્વક, ક્રમપૂર્ણાંક સાધુક્રિયા લીધી નહિ. પાપપ્રતિઘાત જ ન કર્યાં, ચારિત્રક્રિયાની ત'ચી કરી. આત્મામા કાંઈ મહત્ત્વના પલટા કરવા જોઈએ, એ વાત જ ન જાણી. સહન કરેલું કષ્ટ એળે ગયુ. દેવલાક મળ્યા તેથી તે આત્માના અનાદિ જયાનંદના સ્વભાવ ગાઢ અન્યા, પણ તેમાં ઉલટ પરિવર્તન ન થયુ. સાધુ બન્યું, કષ્ટ સહ્યું, છતાં સ્થિતિ કઇંગાળ ! કેમકે સવિરતિ લીધી ખરી, મહાવ્રતની પ્રતિજ્ઞાએ કરી ખરી, પણ જીવ ખાવાપીવામાં
Page #75
--------------------------------------------------------------------------
________________
૨૩ સુખશીલતામાં, માનપાનમાં, કષામાં, મસ્તાન બ! સંજ્ઞાઓ એણે જીતી નહિ, પણ સંજ્ઞાઓથી એ જતા !
મોક્ષ-સાધનામાં બીજ સમ્યક્ત્વઃ સબીજ ક્રિયાથી જ મોક્ષ :
દા.ત, પ્રેફેસરે વિદ્યાર્થીને ૨૫ વર્ષ ભણાવ્યો. મહાન ગ્રંથનું દેહન આપીઆપી વિદ્યાર્થીને ભણાવ્યા. પણ છવીસમા વર્ષે પરીક્ષા લીધી ત્યારે સામાન્ય ગણિતના હિસાબમાં ચૂક્યો એ કેવું કરૂણ અંજામ! તેવી જ રીતે સાધુધર્મ લીધે પણ તેના ફળમાં સંસાર મળે એ કરુણ અંજામ થે. હિંસાની ઘેલછા, અસંયમની અહર્નિશ કુટેવ, ખાવાપીવાની લાલસા, વિષયની લંપટતા, કષાય અને પ્રમાદની પરવશતા–એ આત્માને દયાદ્ર કેટિમાં મૂકે છે. સાધુક્રિયા કરી પણ ફળ ન મળે તો સમજવું કે વિધિ અને ક્રમમાં ખામી છે. ક્રમથી વિધિપૂર્વકના માર્ગ તરફ માત્ર સમ્યક્ દષ્ટિ પણ થાય, તો પણ તેની ભવસ્થિતિ અર્ધ પુગલ પરાવર્તની અંદર જ. તે વિના ભાવિમાં પારવિનાને સંસાર છે! માટે સમ્યક્ત્વ વિનાની કોઈપણ કાર અથવા સમ્યક્ત્વ વિનાનું ચારિત્ર આગામી સંસાર–સ્થિતિકાળની કોઈ ગેરેન્ટી (પ્રમાણપત્ર) નથી આપતું. કેમકે એ ક્રિયા નિબ જ છે, વધ્યા છે. બી નહિ હોય તો ફળ થવાની આશા જ નથી. દરેક કિયા અને ચારિત્રમાં બીજ માટે તત્ત્વશ્રદ્ધા અને મોક્ષરુચિ હોવી જ જોઈએ. બીજવિનાની ક્રિયા નિબીજ ગણાય, સબીજ કિયાથી જ ફળની પ્રાપ્તિ થાય. સબીજ ક્રિયા આવ્યા પછી દીર્ઘ સંસાર ન હોય. આત્માના પ્રદેશ પ્રદેશે (અણુએ અણુએ) તત્ત્વની શ્રદ્ધા અને મોક્ષરૂચિ હાચ તે કોઈપણ ક્રિયા તેને સંસારમાં
Page #76
--------------------------------------------------------------------------
________________
૨૪ રખડાવનારી ન થાય. એટલા માટે આ શાસ્ત્રના પદાર્થો પરમાર્થથી એજ ક્રમે આવિર્ભૂત પ્રિગટ થાય છે, એમ કહ્યું. ભવાભિનંદી અગ્ય :
अयं चातिगम्भीरो न भवाभिनन्दिभिः क्षौद्रायुपघाता-प्रतिपत्तमपि शक्यते ।
આ પંચસૂત્રમાં કહેલા ભાવ અતિગૂઢ અને ગંભીર છે; માટે જ પહેલાં પાપને સંપૂર્ણ સમૂળગે નાશ કરી ધર્મગુણ– બીજનું આધાન કરવાનું કહે છે. ભવાભિનંદી (સંસાર-રસિયો) જીવ પિતાની ક્ષુદ્રતા, લેભરતિ વગેરે દૂષણને લીધે આ પવિત્ર પદાર્થો મેળવવા માટે યત્ન નથી કરતો. અરે ! આ પદાર્થોને સમજવા પણ શક્તિમાન નથી, અને પદાર્થને સમજવાની દરકાર સરખીય એને નથી. એની કિમત જ ન હોય પછી એની ગરજ કે દરકાર શેની જાગે ? એટલે ગુણબીજ જ નથી તો ફળ ક્યાં? બીજ વિનાની ગમે તેટલી કષ્ટમય ક્રિયા પણ કરવામાં આવે તેથી ફળ ન જ બેસે. એ તો ભવાભિનંદીપણાના પાયા પર ઊભેલા અને એને પિષનાર સુદ્રતા આદિ આઠ દુર્ગુણોથી આત્માનો જે પ્રાથમિક શુદ્ધ ભાવ હણાઈ ગયે છે, તેને તે દુર્ગુણે ટાળી શુદ્ધ કરવામાં આવે, અને શ્રદ્ધાપૂર્વક શ્રાવકના અણુવ્રત, ગુણવ્રત, અને શિક્ષાવ્રત સ્વીકારી એને ખૂબ ખૂબ અભ્યાસ થાય, સાથે જરૂરી બીજા ગુણે અને સાવધાનીઓમાં સતત પ્રયત્ન રહે, ત્યારે સાધુધર્મને ચગ્ય તથા ઉત્સુકતાવાળું મન ઊભું થાય છે. આ બધે અભ્યાસ અને પ્રયત્ન એ પરિભાવના છે
Page #77
--------------------------------------------------------------------------
________________
ભવાભિનંદીના ૮ દુર્ગુણ
અહીં ભવાભિન દીના આઠે દુણે! સમજી લેવાની જરૂર છે. જેથી જીવનમાંથી હુંમેશ માટે એને દૂર કરી દેવાય, અને સખીજ ધર્મક્રિયાને ધમ આચારને અવકાશ મળી શકે. આઠ દુર્ગુણા આ પ્રમાણે છે~~~
क्षुद्री लाभातिना मत्सरी भयवान् शठ | अज्ञो भवाभिनंदी स्याद् निष्फलारंभसंगत: ॥
(૧) ક્ષુદ્રતા, (ર) લાભરત, (૩) દીનતા (૪) માત્સ, (પ) ભય, (૬) શઢતા, (૭) અજ્ઞતા, અને (૮) નિષ્કુલાર`ભ પ્રયત્ન. આના ટ્રકે વિચાર આ મુજમ છે
(૧) ક્ષુદ્રતાઃ—હૃદય ક્ષુદ્ર એટલે તુચ્છ, છીંછરૂ, ઉત્તાન, ઉછાળું, હલકટ, વગેરે હાય. એમાં વસ્તુને ઊંડાણથી જોવાની વાત નહી. માત્ર પેાતાના અધમ સ્વાર્થ જ પ્રિય હાવાથી એ સ્વાર્થ સિદ્ધ કરવાની તાલાવેલીમા કાઈ પણ વસ્તુ કે પ્રસંગને દીર્ઘદષ્ટિથી કે નિપુણુદૃષ્ટિથી જોવાની વાત જ ન હેાય. આ સ્થિતિમાં તાત્ત્વિક શ્રદ્ધા આવે જ કથાંથી ? તત્ત્વ ગળે ઊતરે નહિ, સમજાય નહિ, તેા પછી ટકવાની વાત શી ? તત્ત્વાની વાત ગળે ઊતરે અને ટકે તે જ સતત વિચાર તાત્ત્વિક કેાટિના રહી શકે. એ માટે તુચ્છ સ્વાર્થની અંધતા ટાળી વસ્તુ કે પ્રસંગને સાચા રૂપમાં જોઈ તપાસવી, અને એ માટે સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરવા એમ કરવાથી અનુચિત વન, દુષ્કૃત્ય કે દિલના દુષ્ટ ભાવથી ખેંચી જવાય, આના માટે ધર્મરત્ન પ્રકરણ' ગ્રંથમાના પ્રસગ જોવા જેવા છે.
<
f
Page #78
--------------------------------------------------------------------------
________________
૨૬
પત નારદનું દષ્ટાંતઃ—
શ્રોત્રીમતી નામની એક નગરીમાં એક પાપભીરૂક્ષીરકર્દમ નામે બ્રાહ્મણ રહેતેા. એ વેદશાસ્ત્રના જાણકાર હાઈ એની પાસે એને પુત્ર પંત, મહારથી આવેલ નારદ, અને રાજપુત્રવસુ શાસ્ત્રાભ્યાસ કરતા હતા. ત્યાં એકવાર આવેલા મહાજ્ઞાની એ મુનિએમાં એક મુનિ ધીરેથી મીા મુનિને કહે છે કે આ ત્રણમાથી એ અધેાગામી અને એક ઊધ્વગામી છે. ઉપાધ્યાય એ સાંભળી ગયેા. મનને થયું કે વીતરાગના માને અનુસરનારા આ મહાભાગ અસત્ય મેલે નહિ. ત્યારે એમાં રાજપુત્ર પ્રાયઃ અધેાગામી સભવે છે. બાકી એમાં કાણુ એક અધેાગામી, એ તપાસવું જોઈએ. કેમકે અધેાગામી હૈાય તે કેઈ પાપ કર્મો કરે. એવાના ગુરુ અનવામાં માટે દોષ છે. કહ્યું છે:--
'भर्त्तु भार्याकृतं पापं शिष्यपापं गुरोर्भवेत् । रात्रि राष्ट्रकृतं पापं, राजपापं पुरोहिते || અર્થાત્ પતિના માથે પત્નીના, ગુરુના માથે રાન્તના માથે પ્રજાના, અને પુરેાહિતના માથે રાજાના પાપાના ભાર ચઢે છે. ' એમ વિચારી પરીક્ષા માટે રાતે લાખના રસને ભરેલે ૧-૧ કૂકડા નારદ અને
પવ તને
આપી કહ્યું કે મેં આને માત્રથી મૂતિ કરેલા છે તમે એને
· જ્યાં કાઈ ન દેખે ત્યા મારીને લાવે.’
k
શિષ્યના
દુષ્કૃત
અધારી
નાદ ગુરુનુ' વચન અલંઘનીય છે એમ માનતા તે લઈને ઉપડયો. જંગલમાં જુએ છે તા તારામંડળ શ્વેતું લાગે છે. ચક્ષ`દિરમાં યક્ષ નેતા લાગ્યા. શુન્ય ઘરમાં પણ લાગ્યું. કે ‘ અહીં હું પાતે તે। જેઉં જ છું. કદાચ આખ મીંચી દઉ. તેાય
Page #79
--------------------------------------------------------------------------
________________
પાંચ લોકપાલ અને દિવ્યજ્ઞાનીઓ આ જુએ જ છે. માટે ગુરુના વચનનો ભાવ એ છે કે આને વગર માચે લઈ આવ. ” એમ કરી પાછા લાવી ગુરુને સેંપી દીધે, અને ખુલાસો કર્યો. આ પર્વત તો મુદ્રમતિવશ જંગલમાં કઈ માણસ ન દેખે ત્યાં મારીને લાવ્યું.
ગુરુએ નારદને આવકાર્યો, અને પર્વતને ઠપકાર્યો કે ત્યાં તું, લોકપાલ, દેવતાઓ, વગેરે તો દેખતા જ હતા, તો કેમ મારી લાગે ? ” હવે ઉપાધ્યાયને મનમાં મુંઝવણ થઈ કે “અરે ! આવા નરકગામી શિષ્યને પકવી હું પાપથી કેવી રીતે છૂટીશ ? ” સવારે ઉદ્યાનમાં મુનિ પાસે જઈ પૂછે છે,
“ભગવંત ! કુટુંબનો માણસ દુષ્કૃતમાં પ્રવર્તે તો માલિક અધર્મ વડે બંધાય કે નહિ? ”
સાધુ કહે છે “સળગતો ઘાસને પૂળે હાથમાં લેનારો દાઝે કે નહિ ? બસ, એમ ઘરમાલિક પણ બંધાય.”
બ્રાહ્મણ પૂછે છે “તો પછી એ પાપથી મૂકાય કેવી રીતે ? ”
- સાધુ કહે, “ જેમ બળતો પૂળો મૂકી દે અને પછી ન દાઝે એની જેમ.”
એ સાંભળીને થીરકાદ બે મુનિ પાસે ચારિત્ર લીધું, અને સદ્ગતિનો ભાગી થયે પાછળથી પર્વતે છાત્રોને “અજીર્યષ્ટવ્યું એવા વેદવાક્યને “બકરાથી યજ્ઞ કરે એવો અર્થ બતાવતા ત્યાં આવેલ નારદે સાભળ્યું ને કહ્યું કે “ગુરુજીએ તો અજ એટલે બકરો નહિ પણ ન ઊગે એવું જુનું ધાન્ય ડાંગર વગેરે કહ્યું
Page #80
--------------------------------------------------------------------------
________________
૨૮
છે. પરંતુ ક્ષુદ્રતાવશ પર્વતે એ કબુલ્યું નહિ, તેમ ખાનગીમાં એની માતાના કહેવા છતાંય ન માન્યું, અને એ અર્થમાં વસુરાજાની સાક્ષી લેવાનું નક્કી કર્યું. માતાએ પણ પુત્રહવશ વસુને ખાનગીમાં પહેલેથી પર્વતને પક્ષ કરવા ભેળ. વસુએ જૂઠી સાક્ષી આપતાં ભવનદેવતાએ એને તરત નીચે પટક્યો, એ મરીને નરકમાં ગયે ! પર્વતને લોકમાં ફિટકાર થવાથી ત્યાંથી ભાગ્યે, અને બહાર ઘોર હિંસાને માર્ગ પ્રવર્તાવી અંતે અધોગતિમાં પટકા ! શુદ્રના વિચાર
એક શુદ્ધતા કેવું તત્ત્વ ભૂલાવે છે ! સત્યને ઓલંઘાવે છે. અને ભયંકર હિંસાદિમાં રક્ત બનાવે છે ! ત્યાં પછી મોક્ષની દષ્ટિ જ ક્યાંથી જાગે ? માત્ર ભવને જ આનંદ હોય છે. માટે આ ક્ષુદ્રતા ટાળી ઉદાર દિલે વિચારવું જોઈએ કે, “ક્ષુદ્રતાથી તે અનંતા ભ ભમ્ય ! હવે મોક્ષ ક્યારે નિકટ કરીશું ?” કર્મને શરમ નથી. કર્મ તો મુદ્ર દિલના અતિ દારુણ પરિણામ દેખાડે છે. માટે ક્ષુદ્રતાવશ ભવવર્ધક વિષયોગ અને સ્વાર્થના તુચ્છ બહુમાન ન કરાય. ” જે માનપાનાદિ તુચ્છ સ્વાર્થ તથા ધનમાલ આદિ તુચ્છ વસ્તુના લોભ બહુ સતાવે છે, એની ન્યૂનતામાં બહુ બળાપ થાય છે, તો એ તુચ્છના બહુમાનથી હુદય મુદ્ર જ રહ્યા કરશે ! દા. ત. ઊંઘ બહુ વહાલી કરી, ત્યાં અડધી રાતે કેઈએ બારણું ઠેકી બૂમ મારી, તે જાગી જતાં શુદ્ર મનને થશે કે “ આ કોણ હરામી આ ?” પછી ભલે કદાચ પેલાને અંદર લેતાં, એ કઈ સારી વાત કરવા ઉપર, દિલ લલચાઈ જશે ખરી રીતે ક્ષુદ્રતાને બદલે ઉદાર મન
Page #81
--------------------------------------------------------------------------
________________
રાખી એજ વિચારાય કે “કેણુ ભાગ્યશાળી કયા સંકટને લીધે અત્યારે આવ્યા હશે ?” તેથી દિલ દયાસહાનુભૂતિભર્યું રહે, અને આત્મા ઉદયના માર્ગે પ્રયાણ કરતો રહે. માત્ર મનને ઝક ફેરવવાને છે. શુદ્રના તુછ વસ્તુના બહુમાન :
મુદ્રતા કેવળ સાંસારિક સ્વાર્થના પાયા પર ફોલીક્લી રહે છે. તુચ્છ ભેગના બહુમાનથી ક્ષુદ્રતા સતત જેવી બની જાય છે તેથી તુચ્છ વસ્તુનો ભારે લેભ, એની ન્યૂનતામાં ભારે , બળાપ, એ મળવા પર તુચ્છ હરખને પાર નહિ, દિવસનો મોટે ભાગે એની વાતો, એના વિચારો, અને એવી હલકી પ્રવૃત્તિઓ, આ બધું સહજ બને છે. આમા પછી ઊંચી વિચારસરણ, માનસિક ઊંચા ધોરણ, ઉદાર વૃત્તિઓ, ઉદાર વ્યવહાર એ બધું ક્યાંથી આવી શકે ? “મારે હજી મુક્તિનું કેટલું અંતર ? હું ભાવવૃદ્ધિ કરી રહ્યો છું કે ભવસંકેચ ? ” એને સ્વને વિચાર આવતો નથી. ક્ષુદ્રતા ટળી મન વિશાળ બને, ઉદાર બને, તો તુચ્છભ, તુચ્છભેગ, તુચ્છમાન, તુચ્છવિષયો વગેરેને મહત્વ જ ન અપાય. બનવા જોગ છે કે એનો ત્યાગ ન કરી શકતો હોય પરંતુ ત્યારે દિલ એમાં ઓતપ્રોત પણ ન થાય. ઉલટું એવી મુદ્ર-તુચ્છની રમત ઠરૂપ લાગે, ગ્લાની કરાવે, એના એવા આધળિયા નહિ કે જેથી જ પ્રત્યે દયા ગુમાવે, સહાનુભૂતિ ભૂલે, પરોપકાર વીસરે. એ બધું તો ક્ષુદ્રતાના ખેલ છે. મુદ્ર નિષ્ફર બને છે, નિર્દય થાય છે. બીજાની ભૂલ, અગર પિતાને થતું લેશ પણ નુકશાન સાંખી શકતો નથી. એને વિચાર નથી કે,
Page #82
--------------------------------------------------------------------------
________________
૩૦
ઉદારની વિચારણું –
સામો જીવ પણ મારી માફક એક સંસારી જીવ છે, કર્મથી કચરાચેલે છે. એની તો બિચારાની દયા જ ખાવી રહી, એના પર ગુસ્સે શું કરો ? ગુસ્સે થાય તે આખા જગતને પડનારી એ કર્મસત્તા અને મોહના અંધાયા પર થાઓ. બાકી એ જીવને તો સદ્દબુદ્ધિ મળે. એ બિચારો ભૂલ, કષાય અને દુષ્કૃત્યથી બચ; બિચારે દુર્ગતિના દુઃખમા ન ફસાઓ. એનું ભલું થાઓ” આવી કરુણા–મિત્રભાવ રાખવો જોઈએ. નિર્દયતા અને ઢષ રાખવાથી ધર્મની સગાઈ નહિ થાય.” જ્યાં આ વિચાર જ નહિ ત્યાં એ સુદ્રતાવશ ધર્મ આવે જ કયાંથી? વ તવાતમાં “હું ” પદ આવે, હું જ કાક છું. બીજા કુછ નહિ”—એ ગર્વ રહે. યેનકેન પ્રકારે મને મનગમતું મળવું એઈએ. હું સારો લાગું ..” એવી તુચ્છતામાં બડાઈ હાકવી, જુઠાં બલવા, નિંદા કરવી, વગેરે દુર્ગણે ઘર જ ઘાલી બેઠા હોય. એમ તુચ્છ સ્વાર્થમા બીજાનું વટાઈ જાય એની ચિંતા નહિ. ધન આદિના લેભે બીજાને કચરવામાં સંકેચ નહિ! માયા–પિલિસી હૃદયમાં રમતી, અને વર્તનમા વણાયેલી ! આત્મહિતકર દાન–શીલ–તપ વગેરેની સાધના કડવી લાગે. આ બધા ક્ષુદ્રતાનાં પરિણામે છે વળી જરૂર પડયે પિતાને દાનની ટીપમાં લખાવવું પડશે એ ભયથી “આ ટીપ ને આ કામની જરૂર જ શી છે?” એમ કરીને આખું જ ઉડાવવાની વાત! તેમાં બીજાઓના દાન પણ ઊડી જાય એટલી હદની ચેષ્ટા મુદ્ર હૃદયમાંથી ઊઠે છે. દિલ જે મુદ્ર ન હોય, ઉદાર હોય, તે તો આત્મહિતકારી અને જગતહિતકારી દાનાદિધર્મ પ્રત્યે ચાહના
ma
Page #83
--------------------------------------------------------------------------
________________
૩૨.
ઊભી થાય. એના વિના જીવન અસાર કૂચા લાગે. હૃદયમાં ધર્મની ભાવના એવી ઊછળ્યા કરે કે ધર્મના બાધક પ્રલોભને તુચ્છ ગણે. ભય રહે કે આ દુન્યવી પ્રભથી રખે ધર્મભાવના તૂટે !
ધર્મભાવના શું શીખવે છે ? :
ધર્મ–ભાવના તો શીખવે છે કે “નાશવંત અને આત્મહિતઘાતક જડ પદાર્થની બહુ કિંમત શી આંકવી ? રસદાર ભજન કે હીરામાણેક આદિ તો જીવને પાગલ બનાવી નચાવનારા છે, દુર્ગતિના કુવામાં ઉતારનારા છે એના શા
અભખાર રાખવા? દિલની અભિલાષા તો એક માત્ર અનાસંગ • પદની રખાય, પણ પુદ્ગલના સંગની નહિ. હીરામાણેક, સેવામિઠાઈ, બંગલા-વાહન વગેરે બધું તે એકેન્દ્રિય જીવોનાં કલેવર છે. એવા તુચ્છ કલેવર માટે મુદ્ર શું બનવું ? એની ઉજાણી શી માનવી? મડદા પર ઉજાણી ગીધડા કરે, –મુદ્રતાને લીધે આવા વિચારનું સ્વપ્ન પણ નથી આવતું તત્ત્વની મશ્કરી કરવાનું સુઝે છે! નિબુદ્ધિ પિતાની જાતને મહાબુદ્ધિમાન માની મહાજ્ઞાનીઓને સમજણ વિનાના માને છે અગર ડું શાસ્ત્રજ્ઞાન પણ હોય તો ય ક્ષુદ્રતાવશ પિતાને પ્રાજ્ઞતાને ભ્રમ અને અભિમાન ભારે ! ટૂંકમાં કહીએ તો આ ખતરનાક ક્ષુદ્રવૃત્તિના પાયા પર અનેકાનેક દેષ દુર્ગુણો અને દુષ્કૃત્યે એટલા રસપૂર્વક સેવાય છે કે ત્યાં ગુણબીજ લાવે એવા વિષયવિરાગ, કષાય-અરુચિ, ક્ષમાદિગુણેની પ્રશંસા, ભવને ભય, મોક્ષની રુચિ વગેરેના ફાંફા હોય છે. માટે દિલ ઉદાર, ઉમદા, વિશાળ જરૂરી.
* હાય ૧ :કમાં કહેજા અને
અવિરા
Page #84
--------------------------------------------------------------------------
________________
ભવાભિનંદીને બ જે દુગુણ ભરતિઃ (લાભરતિ) – જીવનમાંથી સદંતર લોભ જ ઘણે મુશ્કેલ, બહુ ઊંચી કક્ષાની વાત ! પરંતુ ભવાભિનંદી જીવને લેભની ભારે ગૃદ્ધિ હોય છે, પક્ષપાત હોય છે. એ તો સિકકો મારે છે કે “લોભ તો રાખવો જ . જોઈએ. આપણે તે સાધુ થેડા જ છીએ ? સંસારી છીએ. લોભ ન હોય, ધંધે ન કરીએ, પછી સંસાર કેમ ચાલે ? એવું જીવન તો મુફલિસ ગણાય! માણસને મહત્વકાક્ષા તો હોવી જ જોઈએ” આમ લેમ નીડરપણે સેવ્યે જાય, એ માત્ર લેભ નહિ, કિન્તુ લોભરતિ છે. એથી એ અલ્પ લેભી અને અ૯૫ ધન ધાન્ય આદિમાં સંતોષી જીવને તે મૂઢ, અજ્ઞાન, એદી રંકડા સમજે છે. ત્યાગની વાત આવે ત્યારે કહેશે કે “બહુ ઝીણું શાસ્ત્ર ! ચોથા આપાની વાત ! આજના કાળે તો વળી લેભ ને લાભ વિના ચાલે?” એવી લાભરતિવશ ધનમાલ, માનસન્માન, મેવા પકવાન, વગેરેનો લાભ થવા પર એટલે બધે એમાં આસક્ત બને છે, એને એવું સર્વસ્વ માને છે, પ્રાણથી અધિક સમજે છે, કે રાતદિવસ એની જ ચિંતા, એના જ વિચાર, અને એની જ ગડમથલ કર્યા કરે છે. ત્યાં પછી એ ક્ષણિક, ચંચળ અને મર્યા પછી જીવની સાથે નહિ જ જનારી વસ્તુના લાભ કડવા માનવાની વાત કયાં ? કપિલ કેવળી :
પગલિક લેભ, એની પછી થતો લાભ, એના પર વધતો લોભ અને વધુ મેળવવાની દોડધામ, વળી પૂર્વની પુણ્યાઈ–વશ થતા લાભ, એમ લોભલાભની પરંપરા ચાલે છે. એ વિષચક છે. કપિલ બ્રાહ્મણને રાજા બે માસા સેનું ભેટ આપશે એ આશા
Page #85
--------------------------------------------------------------------------
________________
હતી. પણ જ્યારે રાજા કહે છે “માગ શું જોઈએ છે?” ત્યારે કપિલને એટલે લાભ નક્કી થઈ જવા પર વધુ લેભ જા કે રાજા મારી ઈચ્છા મુજબ માગવા કહે છે તો પછી ચાર માસા માગું' પણ પાછું મનમાં થયું કે “એટલું તો રાજા આપશે પણ એટલેથી શું ?” એમ લાભ ઉપર લેભ વધે. વળી પાછા રાજાએ આપવાને આંકડે માંડ્યો નથી એટલે અધિકાધિક લાભ કલ્પી એના પર “૮–૧૫-૨૫.માગું” એમ લેભ વધતાં ઠેઠ કોડના આંકડે કામ પહોંચ્યું ! ત્યાં પોતે હવે ચેંકી ઊઠે છે, કે “અરે! આ શું? આમ તે લોભને થોભ નહિ “છા ૬ સીસમાં વધતા ! ” અહે ! આ મૂઢ જીવની કેવી અનંતાનંત કાળથી ગેઝારી લેભની લત કે હજી આવા ઊચ્ચ માનવભવે પણ છૂટતી નથી! એ આવા બુદ્ધિ–સમજ-વિવેકના ભવે નહિ છૂટે તો ક્યાં છૂટશે ? લાભ તો અનંતીવાર અનુપમ અનુપમ થઈ ગયા, છતાં લેભ શમ્યો નથી એ હકીકત છે. લાભથી લાભ ન શકે; એ તે તદ્દન નિસ્પૃહતાથી જ શમે. માટે મારે હવે લોભ કરાવનારા ઘરવાસ માત્રથી સયું” એમ કરી કપિલ મુનિ , બન્યા. છ માસમાં આંતરિક સૂક્ષ્માતિસૂક્ષ્મ પણ લોભના કુરચા ઉડાવી કેવળજ્ઞાની બન્યા !
પરંતુ ભવાભિનંદ જીવ લાભ–ભના વિષચક્રમાં ફસેલો એ બન્નેને અતિ જરૂરી લખે છે. કદાચ ભગવાનની ભક્તિ કરે, ગુરુને ઉપદેશ સાંભળે, આંખમાં આંસુ ય લાવે, ગળગેળાપણું દેખાડે, છતાં અંતરમાં લોભ-લાભની ગાંઠ સજજડ શખે છે. ધર્મ–સાધનાને પૌગલિક લાભ–લેંભના ઢાંચામાં ઢાળે છે! એને
Page #86
--------------------------------------------------------------------------
________________
૩૪
એને એટલો બધે પક્ષપાત રહે છે કે ત્યાં સર્વથા ધન અને ઈન્દ્રિય-વિષચેના ત્યાગની વાત મગજમાં બેસતી જ નથી ! એને સમજાતું જ નથી કે
“લોભ સર્વ પાપનું મૂળ છે ! સર્વ ગુણનો નાશક છે! જીવને આ સંસારમાં અપાર પીડા પમાડનાર છે! અનંતાકાળથી કર્મના ચીંથરેહાલ ગુલામ તરીકે ભટકાવનાર છે! જીવને નિજના સુક્તિના અનંત આનંદથી તો દૂર શું, પરંતુ અહિં પણ તૃપ્તિ અને અપરિગ્રહ તથા સર્વત્યાગના અપૂર્વ સુખથી દૂર ને દૂર રાખનારે છે. આવી સમજના અભાવે માત્ર જડ જગતની જ એક રટના અને આનંદ હોય છે એને જ ઉપાદેય સાની એ લોભ ન કરનારને ગમાર લેખે છે. તે પરિણામ કેવું? સુભૂમ ચક્રવતી રાજ્ય-લાભની વૃદ્ધિમાં, ચકી બ્રહ્મદત્ત અને ત્રિપૃષ્ઠ વાસુદેવ ઇન્દ્રિયવિષયના લોભ-લાભની આસક્તિમાં, મમ્મણશેઠ ધનના લેભની રતિમાં..વગેરે કઈ પામર મરી મરી સાતમી નરકમાં પટકાઈ ગયા ! મમ્મણને પ્રસંગ બતાવે છે કે વાતમાં કંઈ માલ નહિ અને લાભ-લેભની ચીકણ રાતિ હદયમાં કેવીક જામી પડી ! ને કેવી રીતે એ ફાલીલી સાતમી નરકમાં એને ઉતારનારી બની ! ટૂંકે પ્રસંગ આ પ્રમાણે છે – અણનું દષ્ટાંત :
મમ્મણ શેઠ પૂર્વ જન્મમાં એક વણિક હતો. એકવાર ઘરે સાધુ આવ્યા. ઘરમાં બીજું કાંઈ દેખ્યું નહિ, પણ કેઈ ને ત્યાંથી આવેલો સિંહ-કેસરિયે લાડુ છે, તે સાધુને વહેરાવી ખૂબ ખુશી ખુશી થઈ ગયો. સાધુના ગયા બાદ પણ માને છે કે “ધન્ય દિવસ કે મુનિને સુંદર દાન દેવાનો લાભ મળે !”
Page #87
--------------------------------------------------------------------------
________________
૩૫
<
એટલામાં પાડેાશી આવી પૂછે છે કે કેમ ? પેલેા લાડુ ખાધેા
કે? આ કહે અરે ? એના તે
સુંદર લાભ મળ્યે! ! ? પેલેા કહે તેા ઘણા ય લેવાય. આ તે
'
:
7
2
'
અરે, શું મારા ભાઈ ! લાભ એક ચીજ હતી. લાવે ને એ શેમાં મૂકયો ’તે ? ” મમ્મણે ભાજન આપ્યુ. એમાંથી કણિયા ચાટેલા જેઈ મમ્મણુને કહે, ‘ ચાખે। આ,’ મમ્મછુ ચાખીને ચકિત થઈ ગયા · વાહ, આ તે કોઈ અવ્વલ ચીજ છે! અરે હું ભૂલ્યા. રહેા હમણાં જ જઈ લાડવા પાછે લઈ આવું; ગયા. ગામ ગામ બહાર નીકળતા મહારાજને ખૂમ મારી ‘મહારાજ ઊભા રહેશે, ’ મહારાજ કહે ‘ ભાઈ ખપ નથી. આ કહે · અરે પણ મારે ખપ છે. મહારાજ સમજ્યા કઈક ખાવા-નિયમ લેવેા હશે, તે ઊભા રહ્યા. મમ્મણ કહે ‘બાપજી જરાક ભાઈસામ । માફ કરજો તમે ઘેર આવ્યા તે સારું કર્યું. ક્રી પણ પધારો, જોગ હશે તે હું ખીજા મહુ લાડવા વહેારાવીશ. પણ હમણાં તેા ભાઇસાખ, મને પેલા મારા લાડવા આપેા. ” સાધુ કહે એ ભલા માણુસ । દાન કર્યો પછી પાછું મ`ગાય ?’· મહારાજ ! એ હું સમજું છું, ન મગાય. પણ જરાક મને એની તૃષ્ણા જાગી છે તે દ્યો ભાઈસાબ મારા લાડવા,’ સાધુ સમજાવે છે ‘ અરે મહાનુભાવ! એ તા હવે ચારિત્રના માલ થઈ ગયા, તે સાધુને દેવાય, ? ગૃહસ્થને નહિ · · એ માપજી ગમે તે હાય, પણ મને એને ૩ માહ લાગી ગયેા છે. એટલે તમારે પગે પડું, દ્યો. મને તમે મારે। લાડવા. ’ભલાભાઈ ! આ તે અમે ગુરુજીની ચિઠ્ઠીના ૐ ચાકર, તે ભિક્ષા લઈ જઈ એ. બાકી આ માલ તે ગુરુજીના છે એટલે અમારે તેા ગુરુજીનેજ આપવાનું, ' મમ્ણુ કહે કે
|
|
I'
Page #88
--------------------------------------------------------------------------
________________
૩૬
'
'
1
'
‘ ભાઈસાખ ! હું ગુરુજી પાસે કયાં આવુ ? મે' તે તમને આપેલા છે. માટે મહેરમાની કરીને દઈ દ્યો. મારા લાડવે. મમણુને લાડવાને એવા તે લેાલ લાગ્યું છે કે સાધુએ એ લેાલના ભયંકર પરિણામ અને દાનના અઢળક લાભ સમજાવ્યા છતા ન માન્યું ત્યારે સાધુ નીચે મેસી એને વાતમાં રાખી કપડાંની અંદર હાથ ઘાલી લાડવા નીચે ધૂળ-ભેગા ચેાળી નાખ્યા, ઊભા થઈ કહે છે કે હવે તમે જાએ દીધેલા દાનની અહુ અનુમેાદના કરો. પુણ્યલાભ ઘણા વધી જશે ' પેલે કહે ના મહારાજ! મને લાડવા ઘો’‘તેા જુએ, આ ધૂળમાં ભળેલા છે, તમે જાણા, ' મમ્મણ લેાભની વૃદ્ધિમાં શેક કરતા કરતા પા! ગયે; દાનથી જખરદસ્ત પુણ્ય ઊભું કરેલું, તેમાંથી ઘણું માળી નાખ્યુ. વધારામાં બાકીના પુણ્યામૃતમાં મેાહના ઝેરી કણિયારૂપી પાપાનુબંધ નાખ્યા પરિણામે ખીજા ભવમાં મસ્મણુ શેઠ થયા. રત્ન જડેલા સેાનાના મળદિયા જેટલુ અઢળક ધન મેળવવા છતા પેલા પાપાનુખ ધથી અત્યંત મમતા રહી! એને ધન ભેગુ' કરતા માલ મફત કે સસ્તા યા વધુ ન મળવા વગેરેને ભારે શાક થતા, મેળવવાની લેાભરત રહેતી, અને માત્ર તેલને ચેાળા ખાવાની ભારે કૃપણુતા રહી. ઇત્યાદિ તામસ ભાવથી મરીને સાતમી નરકે ગયેા.
એવા અનતા પામરા મરીને સાતમી નરકે ગયા. દાટેલા નિધાન ત્યાને ત્યાં પડી રહ્યા, અને લેાભ-લાભતિવશ જીવાને અનેક ભવામાં ભ્રમણુ, કપામણ, છૂંદામણુ ચાવત્ એકેન્દ્રિયકાયમાં અસ`ખ્ય કે અનંતકાળની કેદ મળી.
Page #89
--------------------------------------------------------------------------
________________
૩૭ સમરાદિત્ય ત્રિીજાભવના અધિકારમાં અવાંતર કથામાં બાલચંદ્ર પિતાનો ભાઈ ગુણચંદ્ર ભાગ ન લઈ જાય અને સાત લાખ સોનૈયા પિતાને પચે, એ માટે ભાઈને મારી પર્વતના ભાગમાં દાટેલ એ ધન પર ચોકી કરતે હતો. પણ મહાકાય સાપથી મર્યો ! કેટલાય ભ બાદ ગુણચંદ્ર ત્યાં બાજુના નગરમાં વણિકપુત્ર થઈ તે પર્વત પર પધારેલા તીર્થંકર ભગવાનને વંદન કરવા ગયેલ. ત્યાં પ્રભુને પૂછે છે, “ભગવંત! આ શું આશ્ચર્ય કે પર્વત પર ઊગેલ એક નારિયેળીના વૃક્ષનું મૂળ નીચે ઠેઠ તળેટીએ હતું? શું ત્યાં નિધાન છે? અને તે કેણે દાટયું?” ભગવાન કહે છે, “હા, ત્યા નિધાન છે અને તે, તે તથા નારિયેળીના જીવે પૂર્વના એક ભવમાં બે ભાઈ બનીને પર્વતના નીચેના ભાગમાં દાટેલ, પણ ભાઈએ તને ધનલેભથી માર્યો. પછીથી વચલા એક ભવમાં એણે તિક્ષ્મણરથી ધન જાણી ત્યાથી ઉઠાવી તળેટીએ દાઢ્યું. આમ લાભરતિવશ જીવ એકેન્દ્રિયપણામાં ગયો. હવે એને શે ઉદ્ધાર ? ભવાભિનંદિતા એટલે કે સંસારનો રસ આવા લેભ-લાભરતિ આદિ દુર્ગણે પર પિવાય છે. ભવવ્યાધિનું પથ્ય લાભ-લેસ–રતિ સામે વિચારણ
અતિ લોભ ને લાભરતિ તે દીર્ઘ ભવ્યાધિને લાવનાર ભયંકર કુપચ્ચ છે. જડ પદાર્થના લાભમા લેભને વિજય થાય છે. એવા લાભ-લાભના સત્કાર ન હોય, એમાં ખૂમારી ન શોભે. વિચારવું જોઈએ કે “અહો મારા જીવનું કેવું અજ્ઞાન ! કે પરાધીન લાભ પર શાબાશી ? આત્માને કાળો મેશ કરનાર લેભમાં ઉજમાળતા લાભ તે પૂર્વના પુણ્યની અનુકૂળતા હોય તો
Page #90
--------------------------------------------------------------------------
________________
૩૮
વગર ધારણાએ, અને નહિ જેવી મહેનતે, અઢળક થઈ જાય છે. અનુકૂળતા ન હોય તો ગમે તેટલી ઝંખના, દેડધામ અને હોશિયારી છતાં ખુશામત કરીને પણ લાભ નથી થતો. કદાચ પાદિયે લેવાના દેવા ય થાય છે. આવા કર્મને આધીન પરના લાભની પેઠે શું પડવું? આત્મામાં પાપ ગંજ ખડકે એવા તુચ્છ માન-માલનો લેભશે કર ? લેભ તે સુકૃત, સદાચારે અને સદ્ગણોનો જ કરાય, જેથી સુસંસ્કારો વધે. સત્તા-સંપત્તિ –સન્માન–વિષયસુખોના લાભથી તો જુનાજુના અને ભવવર્ધક જાલિમ કુસંસ્કારો દઢ થાય છે ! જેને ભૂંસવાની તક પછીના ભમાં ક્યાં મળવાની? એ તો એને નિર્મૂળ કરવાની અનુપમ તક આ માનવભવમાં છે. તેને કેમ ગુમાવી દેવાય?” આ વિચાર નથી. ઇચ્છાઓના ધાડેધાડા હૃદયમાં ઘુસે છે. ચિંતાને હુતાશન સળગે છે; કારમા પાપ કરવામાં આંચકે નથી આવતો, ભાઈ ભાઈના કે પિતાપુત્ર જેવાના પવિત્ર સંબંધે ગંદા બનાવાય છે; મહાન ઝઘડા ખડા થાય છે. હિંસા જૂઠ, અનીતિ, ગુસ્સે, પ્રપંચ વગેરે અનેક દુર્ગુણો આત્મારા જીવંત થાય છે ! આવા અનેક અનર્થોને લાવનાર લેસમાં ખુમારી અને મરાતા કરવી એ કેટલી બેવકુફી છે ! આવી જંજાળમાં જીવન પાણીના રેલાની જેમ ચાલ્યું એકાએક પૂર્ણ થઈ જાય છે ત્યારે એ એ લાભ અને લાભ ભવાંતરે જીવને કયાંય શરણ કે બચાવ નથી આપવાના એ નિશ્ચિત છે. માટે વિચારીએ કે–જવા લાભ લાભથી જરા પાછે વળ. એ થઈ જાય ત્યાં એની કવિતા ન ગા એને કર્તવ્ય ન માન. સમજ કે એ આત્મગુણના ચાર છે, ત્યાજ્ય છે. એને સેવવામાં પુરુષાર્થિપણું નહિ પણ કાયરતા
Page #91
--------------------------------------------------------------------------
________________
૩૯
છે. દુન્યવી મહત્વાકાંક્ષા પર કર્તવ્યને, ગુણનો, હોશિયારીને, " કે નિષ્પાપતાને સિક્કો મારવો એ ભવાભિનંદીનું બીજુ લક્ષણ.
ત્રીજો | દીનતા એ, કે વાતવાતમાં ઓછું આવે, બધું સુંદર અને સર્વાગ સંપૂર્ણ જોઈએ, જરાએ ઓછું ન ચાલે, સારું મળ્યું તે પણ ટેવ રોદણાં રોવાની ! હંમેશનો અસંતોષ! ગમેતેટલું મળે, ગમે તેટલું સચવાય, તો પણ ઓછું પડે. કાંઈ નથી મળ્યું એમ લાગ્યા કરે ! એમ તો જગતની કઈ વાતમાં ખામી અને અધુરાશ નથી રહેવાની? કેઈનય બધી ખામી કદીય નથી ટળી. ત્યાં ખોટી ઝંખના શી કરવી ? પરંતુ ભવાભિનંદીને મળેલાના સંતેષને બદલે ન મળ્યાનો ખટકે થાય છે, મળેલામાં સત્તર ખામીઓ દેખે, શેક કરે અને સુરે છે! ખામી ટાળવા અને મનમાન્યું મેળવવા અધમ ગુલામીઓ અને ચાપલુસી કરે છે ! સદાને માગણિયે તે કૂતરાની જેમ દીન બની ચાટુ કરીને માગ–માગ કરવામાં એને શરમ નહિ પોતાના ઉત્તમ કુળ, ધર્મ, ગુરુ આદિનું કાંઈ જ ભાન નહિ. જાત ભૂલે, કુળ ભૂલે, સ્વમાન ચૂકે, પાપમાં ડૂબે ને પાશવી સંજ્ઞામા પરવશ બને છે
સંસાર પિતે સર્વાગે દુઃખમય છે, સર્વાગે સુખમય નથી. સર્વાગે સુખ તો પિતાના આત્માના શુદ્ધ સ્વરૂપમાં છે, અને આછું સુખ એવા આત્મસ્વરૂપની રમણતામાં છે. તે સિવાય તો જડ પદાર્થોના સંયોગોમાં સુખાભાસ છે, સુખના પડછાયા છે; તે પણ મહાદુઃખની ફેજ લાવનારા ! ત્યાં સુખની આશા શી ? જે આશા છેટી છે, તે ઈષ્ટ જડ–સંગ ઓછો ય મેળવ્યા પછી
Page #92
--------------------------------------------------------------------------
________________
મનને ઓછું શું લગાડવું? સંસાર સર્વ અંગે તો નહિ પણ એક અંગે ય સંપૂર્ણ દેનાર નથી, છતાં સંસાર–રસિકનો સ્વભાવ જ દીનતા કરવાનો ! વારેવારે મનને ઓછું જ આવ્યા કરે ! સંસારનો રસ જીવને મૂઢ બનાવે છે. એ પદુગલનું ય સ્વરૂપ સમજતો નથી, તેમજ આત્માનું ય સ્વરૂપ સમજતો નથી! એ આત્માનું અવિનાશી, અપરાધીન, એકાત સુખસ્વરૂપ સમજતો નથી. એ આત્માનું અવિનાશી, અપરાધીન, એકાંત સુખસ્વરૂપ જડ પુગલના સ્વરૂપમાં શોધે છે એને ભાન નથી કે “પુગલ તે નાશવંત છે, પરાધીન છે, અને પુદ્ગલના આશીને એ દુઃખ દેવાના સ્વભાવવાળા છે, ત્યાં તે સુખ જડે? અમૃતની શોધ સર્પના મુખમાં કરાય ? સાચા સુખી થવું હોય તો સંસારને વિશ્વાસી ન બન. સંસાર એટલે જ ઓછપ ! ત્યાં પૂર્ણતા ન હાય; તેથી થોડામાં તૃપ્તિ કર. “મારે શી ખામી છે?” એમ મન રાખી જરાય દીન ન બન, ડું મળ્યું ઝાઝું માન, તે જ હજુ કાંઈ સુખની આશા રહે, આ તો જ બને કે જે જીવ અર્થ કામને સર્વસ્વ ન માને, ને ઇન્દ્રિયોના વિષયમાં લુબ્ધ ન બને. નહિતર એકાદવાર મહાસંયમ પણ પાળ્યું હોય છતાં જે વિષયગૃદ્ધિ જાગી, તે પછી જીવ એ દીન અને કંગાળ બને છે કે પૂર્વકમાઈ જાણે બધી ડૂલ! કંડરીકની દીનતા
બહુ ઊંચે ચઢેલાને પણ જે દીનતા આવી જાય તો કે પટકે છે એ પુંડરીક-કંડરીકની કથામાં જોવા મળે છે. પુંડરીક રાજા છે, નાનો ભાઈ કંડરીક ચુવરાજ છે. એકદા નગરમાં મહામુનિ પધાર્યા. એમની દેશના સાભળી બંને વૈરાગ્યવાસિત બન્યા.
Page #93
--------------------------------------------------------------------------
________________
૪૨
'
પુંડરીક કંડરીકને કહે છે ‘ ભાઈ! તું આ રાજ્ય સંભાળ, હું ચારિત્ર લઈશ. 'કંડરીક કહે - મેાટા ભાઈ! ચારિત્ર તે મારે જ લેવું છે. તમે તેા રાજ્ય સભાળતા પણ વૈરાગ્ય ટકાવી શકશે, અને પછી ય ચારિત્ર લઈ શકશેા, ત્યારે હું તેા જો રાજ્યમાં પડયો તે પછી વૈરાગ્યને મહા જોખમ. પછી કાંઈ આ જિંદગીમાં ચારિત્રના પુરુષા થાય નહિ. માટે મને તેા હમણાં જ લેવા દે. ’
પુંડરીકને લાગ્યુ કે એ ઠીક કહે છે, તેથી રજા આપી. કંડરીકે સિહના જેવા પરાક્રમથી ચારિત્ર લીધુ' અને એ રીતે પાળવા માંડયું. એક હજાર વર્ષ સુંદર તપસ્યાએ પણ કરી!
*
ગુરુએ
સ્વીકાર્યુ સ્વીકાર્યું.
હવે દૈવયેાગે કઇડરીકમુનિ માંદા પડયા ! ગુરુ સાથે કુદરતી એ પુડરીકના નગરમાં આવ્યા છે ગુરુને રાજા વિનંતિ કરે છે કે ‘ ભાઇની ચિકિત્સા અહીં જ કરાવે! અને જે કાંઈ અનુપાનાદિ જોઈ એ તેના લાભ મને આપે. મારે રસેાડું માટુ' છે, એટલે બધું નિર્દોષ મળશે ’ગુરુએ કડરીકમુનિ ઔષધ પ્રત્યેાગથી સાજા તેા થઈ ગયા, પણ દરદની દીનતા પર હવે રાજવી માલમશાલાના ચટકા લાગવાથી વધુ દીન અન્યા ! તે હવે વિહાર માટે તૈયાર નથી થતા. ગુરુએ સમજાવ્યા છતા ખાવાની દાઢમા એવા નિસત્ત્વ રાફડા મનવાળા થઈ ગયા કે ગુરુ પરિવાર સાથે વિહાર કરી જવા છતાં પાતે ત્યાં જ રહ્યા ! રાજા પુંડરીકે જોયુ, મામલે બગડયો છે, તેથી કડડરીક પાસે આવી મધુર શબ્દોમાં કહે છે, મહારાજ ! આપે તે કામ સાધ્યુ, અને અમે કીચડમાં પડ્યા છીએ. છતાં અમને
:
:
Page #94
--------------------------------------------------------------------------
________________
વૈયાવચ્ચને સુંદર લાભ આપે, એ અહોભાગ્ય અમારા! ફરીથી પણ પાછા ગુરુ મહારાજને લઈને પધાર, લાભ આપજો !”
વિહાર અને સાધુતાની સામાન્ય ગોચરીના કાયર અને દીનહીન બનેલા કંડરીકમુનિને જવાની ઈચછા નહોતી, પણ હવે મોટાભાઈ રાજા ગર્ભિત સૂચન કરે છે કે “સિધાવો અહીંથી,” એટલે શરમના માર્યા ત્યાંથી વિહાર તો કરે પડ્યો; પરંતુ મન મીઠા નિગ્ધ રસનું લાલચુ અને તેથી દીન કંગાલ બનેલું, તે છેડા વખતમાં એકલા પાછા આવ્યા નગરના ઉદ્યાને ! માળીના ખબર આપવાથી રાજા ગભરાઈને ઝટપટ આવ્યો. દેદાર જોતાં સમજી ગયે “છતાં સ્થિરીકરણ ઉપખંહણાપૂર્વક કરવું”—એવા શાણપણથી મુનિને ત્રણ પ્રદક્ષિણ દઈ વંદના કરી કહે છે
ભાગ્યવંતા છે, દીર્ઘકાળના સંયમી ! બ્રહ્મચારી ! મહાતપસ્વી! કેવા પરાક્રમી કે રાજશાહી વિષચેના બંધન ફગાવી દઈએહના કુરચા ઉડાવી રહ્યા છે ! હવે ગુરુમહારાજ પાસે જ જશે ને?” કંડરીક મુનિ બેલતા નથી.
રાજાએ જોયું કે તલમાં તેલ નથી; તેથી પૂછે છે “શું ગલીચ ભોગ જોઈએ છે ? કંડરીક નિર્લજજ અને દીન થઈ આખ માથું નમાવી હા સૂચવે છે. એ જ વખતે પુંડરીક રાજા એને પિતાનો વેશ આપી એન વેશ પિતે લઈ ભાવથી સાધુ બની ગુરુને ભેગા થવા ચાલી જાય છે. બે ઉપવાસ બાદ ત્રીજે દિવસે ગુરુને ભેટી ચારિત્રક્રિયા કરીને શુષ્કર્શીત–સંતપ્રાંત આહારથી પારણું કરે છે. એ ન પચવાથી એ જ રાતે પીડા ઊભી થવા છતાં ચા ઊછળતા ભાલ્લાસમાં કાળ કરી અનુત્તર વિમાને જન્મે છે! કંડરીક દીન રાંકડાની જેમ ખાનપાન પર
Page #95
--------------------------------------------------------------------------
________________
४३
તૂટી પડે છે, રાતના અજીર્ણથી મરતાં ભયંકર રૌદ્રધ્યાનને લીધે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે ! દીનતાએ કેટલું મેટું અંતર પાડ્યું ? પેલા ૧૪મા રાજલોકના છેડે, આ ૭મી પાતાલે!
અહીં જોવાનું એ છે કે દીનતાથી માણસનું સત્ત્વ નષ્ટ થઈ જતાં હાથમાં આવેલ પણ ધર્મ જતો રહે છે. પછી તૃપ્તિ ધરપત ધરવાનું કયાં? અર્થ-કામની સતેજ અભિલાષા “થોડામાં ઘણું લાગે ”—એવી તૃપ્તિ નથી આવવા દેતી. મૂઢ જીવ અર્થકામને સર્વસ્વ માને છે. એમાં પછી મન સદાનું દીન-દુખિયારું રાખ્યા કરે છે. એને ખબર નથી કે “અર્થની પાછળ દોડધામ એટલે તે આપણા માથાના પાછળ રહેલા પડછાયાને પકડવાને નિષ્ફળ પ્રયત્ન! જેમ જેમ પાછળ ભાગીએ તેમ તેમ એ આઘે ભાગે. એને બદલે જે આગળ દોડાય, તો પડછા પૂંઠે લાગશે. તેમ અર્થથી પણ મોઢું ફેરવવાની જરૂર છે. મેટું ફેરવાશે તો અર્થ પછવાડે દેડશે.
તીર્થકર ભગવંતે અર્થ-કામથી મેટું ફેરવ્યું, તે ચાલતી વખતે પગ તળે સુર્વણના સુદર મુલાયમ કમળ હાજર થયા ! પણ આપણે તો અર્થને માથા પર ચઢાવીને નાચવું છે ! આત્માના ચૈતન્યને પુદ્ગલની જડ વાસનાઓની નીચે કચડાઈ જવા દેવું છે. ભાન નથી કે આ રત્નચિંતામણિ જે માનવભવ તે જડવાસનાઓને કચડી ચૈતન્યને ખૂબ ખૂબ વિકસાવવા માટે છે. અર્થ કામની બહુ કિંમત કરવાથી ચૈતન્ય બુ બનતું જાય છે. અર્થ તે નામથી અર્થ છે પણ પરિણામે ભય કર અનર્થ નીપજાવે છે. અર્થની તૃષ્ણાભરી વિચારણા જ ખરાબ, તેમા ગમે તેટલું મળે તો ય ઓછું પડે. વાતવાતમાં ઘમંડ, ઈર્ષા, શેક,
Page #96
--------------------------------------------------------------------------
________________
અરતિથી ક્ષણેક્ષણે મનને કાળું કરવાનું. ! જરા ગયું તે “કેમ ગયુ” થાય. કેવી મૂર્ખતા! જેને સ્વભાવ જવાનું જ છે તેને મારું કરી બેસવું છે ! અને જે પ્રાપ્ત કરીએ તો પછી એ જય જ નહિ એવા આત્માના ઉત્તમ ગુણોને પ્રગટ કરવાથી દૂર રહેવું છે! શુદ્રતા જીવને વિક–શૂન્ય રાખે છે. લેભરતિ અને લાભારતિ આત્માને કંગાળ અને પામર બનાવી દે છે–દીનતા નિત્ય દુઃખી રાખે છે. એ ટાળવા શ્રી વીતરાગ પ્રભુ પાસે ત્રણ પ્રાર્થના, ૧–આ જીવન અક્ષય સાથે કર્મક્ષય, ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ માનસિક દુઃખનો ક્ષય, અર્થાત્ મનને ઓછું ન લાગે, મન, મસ્ત રહે, તૃપ્ત રહે, એની સાથે નિર્જરા યાને ૧૨ પ્રકારે તપની આરાધના. ૨. અંત સમયે સમાધિ, અને ૩. ભવાંતરે બધિલાભ. પહેલું આખી જીંદગી દરમ્યાન, બીજુ મરણ સમયે, ને ત્રીજું મરણ બાદ. ભવાન્તરમાં ત્રણેથી પાપ ટળે, આત્મા ઉજવલ બને ટૂંકમાં, અહીં સુખશાંતિ જોઈતી હોય, પરલોકમાં સુખ ઊભું રાખવું હોય, અને પરિણામે શાશ્વત સુખ પ્રગટ કરવું હોય તે દીનતા છોડવી જોઈએ.
ચેાથે હુગુણ માત્સર્ય એટલે ઈષ્ય, કેષ, ખાર, વેરઝેર, મોઢું કટાણું થાય, અસહિષ્ણુતા, તિરસ્કાર, બીજાનું સારું ન જોઈ શકે. (સૌથી ઉચ્ચ કક્ષા વીતરાગની, તેની નીચે અપ્રમત્ત સરાગ સંયમી, તેની નીચે કમસર પ્રમત્ત, સર્વવિરતિધર દેશવિરતિધર, સમ્યક્ત્વી અને મોક્ષરુચિવાળા મિથ્યાત્વી, ત્યાં સુધીની જવની દશા ગુણની છે. તેની નીચે ભવાભિનંદીની સ્થિતિ એ ગુણ વિનાની દોષભરી દશા છે.) આ છેલ્લા પાટલાની સ્થિતિ મજબુત રાખનાર ઈર્ષ્યા છે, માત્સર્ય છે. એ કેઈનું,
Page #97
--------------------------------------------------------------------------
________________
૪૫
પણ સારું જોઈ ન શકે. તેને જોઈને બળાપ કરે, ખાર આવે હલકો પાડે, તેની સીધી સારી વાત પણ તોડી પાડે, “ મને લાખ મળ્યા પણ એને સવાલાખ કેમ ? કાં મારા વધે, કાં એના જાય !” આવી અધમ વૃતિ કરાવે, ત્યાં આનંદ માનવાનું ખમીર જ ક્યાંથી હોય ? પોતાનાથી વધારે ધનિક, વધારે આબરૂવાળા, અધિક જ્ઞાની, અધિક તપસ્વી ઈત્યાદિ અધિકને જોઈને અંદર બળે, અસહિષ્ણુ બની વિકલપ ઘડે, સામાને ફજેત કરે. “હું ઊંચે, બીજા નીચા ” આ અપલક્ષણ કષાયને તેજ રાખે; વિષયરુચિ દઢ કરે, પાછા એને ઉપાદેય માને. આ ઈર્ષ્યા ભવવિરાગ અને સમ્યક્ત્વને કરે રાખે છે, તત્ત્વ સાંભળવા-સમજવા ને સ્પર્શવા નથી દેતી.
ઈષ્યવશ માણસ એટલો બધે સત્વહીન બની જાય છે કે આમ બીજી રીતે બીજા પરાક્રમ પણ કર્યા હોય, છતાં ઈર્ષ્યા– વશ અવસરે ઉપકારી પૂજ્યને પણ અવગણે છે !
સિંહગુફાવાસી સુનિ શ્રી આર્યસંભૂતિવિજય જેવા શ્રત કેવળી આચાર્ય ભગવાનની આજ્ઞા લઈને સિહની ગુફા આગળ ઉપવાસ અને ધ્યાનમાં ચોમાસું પસાર કરી આવેલા. “ ગુફામાંથી ભૂખ્યો સિહ બહાર નીકળે તો એ ચીભડાની જેમ બટક બટક બચકા ભરીને મને ખાઈ જશે,' એ ભય શું ન લાગે? પરંતુ આ પરાક્રમી મુનિ લેશ પણ ગભરાયા વિના ત્યાં મહિનાઓ સુધી ધ્યાન–સાધનામાં રહ્યા. ચોમાસું ઊઠથે પાછા આવતાં ગુરુએ એમને ‘દુષ્કરકારક તરીકે ધન્યવાદ આપે. પણ ત્યાં સ્કૂલભદ્રજી કેશાવેશ્યાને ત્યાં ચોમાસું કરીને આવેલા, એમને “દુષ્કરદુષ્કરકારક તરીકે આવકાર્યા ! સિહના રેજના ભયંકર ભયને
Page #98
--------------------------------------------------------------------------
________________
જીતી આવેલા સુનિ અહીં ઈર્ષ્યાને જીતી ન શક્યા. એમને લાગ્યું કે વેશ્યાને ત્યાં ચોમાસું કરવામાં દુષ્કર-દુષ્કર કારકતા શી ? બીજે ચોમાસે ગુરૂની ના છતાં ઉપકેશાને ત્યાં ચોમાસું કરવા ઉપડા ! ત્યાં એ કાળની રાજામહારાજાઓમાં પ્રસિદ્ધ સૌદર્યવાળી વેશ્યાને વગર શણગારે પણ જોતાં મુનિ ઢીલાઢચ ! એમના પર કામવાસના ચઢી બેઠી ! વેક્યા આગળ ભેગની પ્રાર્થના કરે છે. વેશ્યા કશાની બેન છે, એટલે સમજી ગઈ કે “આમ તો સ્કૂલભદ્રજીને ઈર્ષ્યાથી આ ચાળે કરવા આવ્યા હશે, પણ આમના શા ગજા? હવે એ કેવળ શિખામણથી માગે નહિ આવે. એમને તો જરા ચમત્કાર દેખાડવો જોઈએ.” એમ વિચારી કહે છે કે “મહારાજ! અમે તે વેશ્યા, નાણાં વિના અમારો માલ ન મળે. પિલા દીન બની કહે છે, “પણ હું પૈસા ક્યાંથી લાવું? વેશ્યા કહે “જાઓ, નેપાળ દેશના રાજા નવા સંતને રત્નકાંબલ ભેટ આપે છે તે લઈ આવો.” મુનિ ઉપડયા નેપાળ! લઈને પાછા વળતાં જંગલમાં ચોર લૂંટવા આવ્યા. એમને દીનતાથી પગે પડી પિતાની સ્થિતિ દયામણું ભાષામાં કહી, દયા માગે છે. ઈર્ષ્યાએ ક્યાં પહોંચાડ્યો ? શુદ્ર યાચના, વિષય
ભરતિ, દીનતા ઈત્યાદિ કેટે વળગ્યા. ચોરોએ દયાથી છેડ્યા. રત્નકાંબલ લાવીને વેશ્યાને દેતાં કહે છે ” લે હવે તો નાણું પહોંચ્યું ને? વેશ્યાએ સવા લાખ રૂપિયાની કાંબલ લઈ સીધી ખાળમાં જ નાખી ? મુનિ ગભરાઈ જઈ કહે છે, અરે ! અરે ! આ તું શું કરે ? કેટલી ત્રાસ મુશ્કેલીથી આ હું લાવ્યો છું ! તે તને ખબર છે ?” બસ, લાગ જોઈ વેશ્યા આંખ ચડાવી કહે છે, “અરે ત્યારે તમને ભાન છે કે ગુરુએ આખા જગતની
Page #99
--------------------------------------------------------------------------
________________
૪૭
સંપત્તિ કરતાં કેટલી બધી ઊંચી કિંમતના દર્શન–જ્ઞાન–ચારિત્ર રત્ન તમને આપ્યા ? અને તમેય કેટલાય જન્મના ત્રાસ પછી અહીં એ પામી શક્યા ? હવે એને આ મારા મળમૂત્રાદિ ભરેલી દેહ ખાળમાં નાખતા શરમ નથી આવતી ?” મુનિ તરત બોધ પામી એને ઉપકાર માનીને ગુરુ પાસે જઈ ક્ષમા માગે છે.
થડી પણ ઈર્ષાવશ પીઠ અને મહાપીઠ જેવા અનુત્તર સ્વર્ગગામી મહામુનિઓને પછી બ્રાહી સુંદરી તરીકે સ્ત્રીપણે અવતરવું પડયું ! માટે ઈષ્ય ભૂંડી તે ભવસ્થિતિ પકવનાર એક મહાન આવશ્યક સાધન પરસુકૃતાનુમોદન–ગુણાનુરાગ એનો નાશ કરે છે; મેટી વિદ્વત્તાને પણ અવસરે આવરી દે છે અસહુ આવેશ –અભિનિવેશમાં ફસાવી જીવને એટલો બધો એ નીચે પટકે છે કે પછી જીવ કેઈને માનવા તૈયાર નહિ, શાસ્ત્રની પણ કંઈ અસર લે નહિ. એ ભવાભિનંદિતાને સારી રીતે પુષ્ટ રાખે છે.
પાંચ દગુણ ભય –દીનતામાં પિતાને ન મળ્યાનું દુખ છે; મત્સરમાં બીજાને મળ્યાનું દુઃખ છે, ને ભયમાં પિતાને મળેલું ખેવાય તો ? એ ચિંતાનું દુ ખ છે, ત્રણેય દુઃખ ભૂડા. એમા ભય વિલક્ષણ ! દુર્ગાનનું પ્રબળ કારણ ભય ભયથી ભવ નીપજે, ભયથી ભાવ વધે. “હાય, હાય, ચાલ્યું જશે ? નાશ પામશે ? દુખી થઈશ તો ?”—એ જ હાયવોય, વિધ્યક્ષાયની ઉપર અત્યંત અનહદ આસક્તિ, જરાપણ ઉણપ ન આવે, આપત્તિ ન આવે તેવી સતત ઈચ્છા ! કેમ જાણે, “ સર્વ સંપત્તિનો ઈજારદાર પોતે ! લેશ પણ આપત્તિને યોગ્ય નહિ! ” કર્મના સંજોગો વિચિત્ર છે. વારંવાર ભય રાખવા છતાં ક્યારે કર્મ ઠગી જાય, કષ્ટ ઊભા કરે, સુખ નષ્ટ કરે, તેનો નિયમ નહિ. તો પછી ભય
Page #100
--------------------------------------------------------------------------
________________
રાખવાથી શું વન્યુ ? જવાનું તો જાય છે જ. પણ વધારે ભય કરી કરીને મમતા વધારી ચિંતામાં બન્યા, આત્મચિંતા કરી નહિ, પરમાર્થ સૂઝ નહિ, પિતાની માલિકીના માનસને જડ પદાર્થોનું ગુલામ બનાવ્યું, અને પોતે એ બંનેના ગુલામ બન્યાં!
ભયભીતને તો ખાય તો પણ ભય; ખરચ્ચે ભય; ખુટી જવાનો ભય; લુંટાઈ જવાને ભય, કોઈ માગી જશે તો ? એ ભય, સરકાર કાયદા કરશે તે ? એ ભય, માન જવાને ભય, સત્તા જવાને ભય, નહિ સચવાય, પિતાના તાબામાં નહિ રહે, કહ્યું નહિ માને, તેને ભય ! કેવા ભયના ઘા ? ભયની ઘોર પરંપરા ! ભય અજંપે ચંચળતા કરાવે, સ્થિરતા ન રહેવા દે. ભયમા ને ભયમાં સુખે ખાય નહિ, ખાવા દે નહિ, પરમાર્થ જાતે કરે નહિ, બીજાને કરવા દે નહિ; સુખે નિદ્રા નહિ, સબુદ્ધિ નહિ, ગુણની ને ધર્મની કદર નહિ. ભય તામસ ભાવમાં રમાડે, ધર્મગુરુઓથી ડરાવે, ઉપદેશ-શ્રવણથી આ રાખે, અમૂલ્ય ધર્મ-સાધનાથી વંચિત રાખે, કેમ? એક ભય
ગુરુ પાસે જાઉં ને દાનનું કહે તો? તપનું કહે છે? માટે જવું જ નહિ,”
સજનતાના સંગથી દૂર રાખનાર ભયભીત કલપના છે. એ જીવનને હાથે કરી અકારૂં બનાવે. પિતાના હાથે પિતાના ઉજજવલ જીવનને એ મલિન કરે, ડરપોક બને, અસત્ય કલ્પનાઓ કરે, પશુથી કરાતી સંજ્ઞામાં જ જીવન પુરૂં ! કેમકે એને તે સંસાર એજ કર્તવ્ય. સંસાર જોઈએ એને ભય વિના કેમ ચાલે ? જ્યાં તૃષ્ણા છે, ત્યાં ભય છે, તૃષ્ણાથી ભય વધે છે; સંસાર વધે છે. ઘેરથી બહાર નીકળી તીજોરી બંધ કરી કે
Page #101
--------------------------------------------------------------------------
________________
૪૯
નહિ તેની યાદ નથી રહી. સાંજ સુધી ઘેર પાછા જવાય તેમ નથી, ખસ આખા દિવસની આધિ, આખા દિવસ ભય, નજર સામે એક જ લક્ષ્ય, કયારે સાંજ પડે ને ઘેર જઉં ને તપાસુ કે અધુ' ખરાખર છે કે નહિ ! વાત વાતે ભય. ભયનું કારણ ન હેાય છતાં પણ ભય લાગે કે · હાય, હાય ! બધુ જતુ રહેશે તે ?” ભયને લીધે કેઈક અસત્યાની, પ્રપંચેાની, હિંસાની, કષાયાની ચેાજના મનમાં ઘડે. જરૂર પડશે એ આચરવા ય ન પડે, છતા ભય એ પાપેાને વિચારમાં લાવ્યા વિના ન રહે. એ વિચારમા રૌદ્રધ્યાન પણ સંભવે. એમા આયુષ્ય ખંધાય તેા મરીને જાય નરકે ! ત્યાંથી દુર્ગંČતિમાં ભટકે ! કેમકે પાપના અનુખ ધ લઈ ને અહીથી ગયા છે. ભયવાળાને અસમાધિના પાર નહિ. સાચવવાની તાલાવેલી ખૂબ; રાતના સૂતી વખતે દરવાજા તેા બંધ કરવા નથી રહ્યો ને ? બધું ખરાખર પેક કર્યું છે ને ?’ રાતના જરાપણું અવાજ થતાં એમ થશે કે એ ચારને અવાજ તા નથી ? કાઇએ તિોરી ખાલી ? જ્યાં આસક્તિ વધારે, ત્યાં ભયને પાર નહિ. ભયમાં ધર્મક્રિયા ચૂકાય તે પરવા નથી. પરમાત્માની પૂજા ભક્તિ સેવા નથી થતી ત્યાં ભય દેખાતા નથી માટે તેના ભય નથી. સાધના અટકી તા કઈ વાંધા નહિ; કાલે કરશું. શું ઊતાવળ છે ? વખત કથા વહી ગયા છે?? ધર્મ આખા ખાવાય તે ભય નહિ ! · સંસારની સામગ્રીમા ટાંચ ન પડવી જોઈએ ? આ લત ! ભવાભિનંદીને સમાધિના સ્વાદ નથી, સમાધિનું ભાન પણ નથી. સમાધિની કિંમત નથી; એટલે દુન્યવી ભયેામાં સમાધિ ગુમાવી રહ્યો છે! અસમાધિને એને ભય કે
'
.
<
’
ܕ
Page #102
--------------------------------------------------------------------------
________________
પ૮
દુઃખ નથી. ભવાભિનંદીને ભય ઘણા, આત્માને લેશ ચાવીર કલાક, તિજોરીમાં શેઠ :
એક શેઠની પાસે પૈસા બહુ હતા પણ બિચારાને એવો ભય રહ્યા કરે કે એને આ છોકરા જાણે કે આપણી પાસે પૈસા બહુ છે તો ખર્ચ કરવા લાગે; ને એમ તિજોરી ખાલી થઈ જાય. માટે કેઈને ખબર પડવા ન દેતા એ બારણું બંધ કરી ઓરડાની અંદર તિજોરી ખાલીને રૂપિયાની થેલીઓ બહાર કાઢી ગણતા. પછી ખૂબ ધન નજર સામે જોઈ ખુશ થાય કે “અહો! કેટલું બધું ધન છે !” પાછે રાતદિવસ ભય રહ્યા કરે ને રાતમાંય ઊઠીને આજુબાજુ જોઈ આવે કે કોઈ અહીં આવતું તો નથી ને ? જરાક ખડખડાટ થાય કે ઝબકીને જાગે ! પહેલી તપાસ કરે કે
કેડે ચાવી છે ને? તિજોરીનું ભારણું બરાબર બંધ છે ને ?” * કેવી ભય સંજ્ઞા કે એને ભગવાનનું નામ પણ ન સાંભરે, તો
સુકૃત કરવાની તે વાતેય કયાં? ભચની વૃત્તિને લીધે ધર્મની લેશ્યા ઊઠવા જ ન પાએ. કદી સુનિ પાસે જાય નહિ,- “ખે પૈસા ખર્ચાવે કે આવા દે તો ? ” એ ભય.
એકવાર રૂપિયા ગણવા બેઠેલા, એટલામાં બહારને કાઈ અવાજ સાભળે. બારણું સામે જુએ છે તો સાંકળ દેવી જ ભૂલી ગયેલા ! એ જોઈ વિચારે છે કે “વળી સાંકળ દેવા જાઉં એને અવાજ બહારનાને સંભળાવાથી વહેમ પડે તો? અથવા તે એટલામાં અંદર આવી જાય તો ?” તેથી ઝટપટ નાણુંકોથળી તીજોરીમાં નાખી પોતે પણ અંદર પેસી ગો અને સાચવીને તિજોરીનું બારણું બંધ કર્યું. ભયની લેશ્યામાં એ જોવું ભૂલી
Page #103
--------------------------------------------------------------------------
________________
પ૧
ગયા કે જે આને કળ બેસી જશે તો અંદરથી પછી શી રીતે ઉઘાડીશ? કેમકે હેન્ડલ તે બહાર હોય. અને ખરેખર અહીં બન્યું પણ એમ જ ! બારણું અધું ખુલ્લું બંધ થવાને બદલે પૂરું બંધ થઈ ગયું ! કળ બેસી ગઈ થોડીવાર પછી ખોલવા જાય તો ખૂલે નહિ. અકળાયા, ગુંગળાય, હવે તે અવાજ કરવા છતાં બહાર કેણ સાંભળે ? તે એમાં ને એમાં અંતે મરી ગયા !
પાછળથી છેક બહાર શોધાશોધ કરે કે બાપા કયાં ગયા ? આખા ઘરમાં જઈ વન્યા, બહાર કાકા, મામા, ફઈ વગેરેને ત્યા અને ગામ બહાર પણ જોઈ આવ્યા, સન્યા નહિ,
એટલે માન્યું કે “જંગલમાં ગયા હશે અને ત્યાં શિકારી પશુએ મારી નાખ્યા હશે.” બસ, ડેસાનું સરણકાર્ય કર્યું. પછી ૧૩મે દિ ઘરનું સંભાળવા જતાં તિજોરી બંધ દેખી, ચાવી જડી નહિ, લુહારને બેલા. લુહારે તે પહેલું હેન્ડલ જ તપાસ્ય-ખટ . .બારણું ખૂલતાં ગંધાઈ ઉઠેલું બિહામણું મડદું જોયું ! બહાર લેકમાં ખબર પડી ગઈ ને ગામમાં કહેતી ચાલી કે, “શેઠ તિજોરીમાં મરી ગયા ? આમ બેટા ભયના દેષ પર ડોસાના બેહાલ થયા ! જિંદગી ચિત્તમા તીવ્ર રાગદ્વેષના સંકલેશ કરી કરીને પૂરી કરી | પરિણામ શું ? દુ:ખદ અધમ દુર્ગતિઓમાં તીવ્ર રાદિના સંકલેશ અને દુષ્ટ પાપભર્યા જીવનની પરંપરા ચાલવાની ! - જડ ખાતરના આ ભારે રાગ, તૃષ્ણા, મમતા, મદમાયા, કામક્રોધ વગેરેની સતામણી એ ચિત્તની સંક્ષિણ દિશા છે.
ભય ચિત્તના સંકિલષ્ટ પરિણામને અતિ સંકિલષ્ટ કરાવે છે. ભયસંજ્ઞા કાયા, કુટુંબ, ધન, દોલત વૈભવ ઘરબાર,
Page #104
--------------------------------------------------------------------------
________________
પર માનમર્ત, આબરૂ–સત્તા વગેરે પૂરસ્તી છે? કે “ધર્મધન નહિ મળે તે ? ધર્મ મળેલો લૂંટાઈ જશે તે ?” એ પણ ભય છે? “કાયાના મેહમાં તપ ગુમાવીશ તો? રસનાના કેસમાં ત્યાગ કરવાનું ચૂકીશ તે ? દાનમાં વિદન આવશે તે ? ધર્મ નથી સાધતો અને આયુષ્ય પૂર્ણ થશે અગર રોગ આવશે તે?' આ ભય નથી. અનાદિની ભયસંજ્ઞા સામાયિક, પ્રતિક્રમણ પ્રભુભક્તિ, દાન–શીલ–તપ–ભાવ, ક્ષમાદિ ગુણે, વ્રત-પચ્ચખાણ, કર્મક્ષય વગેરે ન સધાય ત્યાં ભય નહિઊલટું “એ બધું સાધવા જાઉં, અને કાયા ઓગળી જાય, ધન ઓછું થઈ જાય, ટાઈમ બગડે, વેપારમાં વાધ આવે, વ્યવહાર ઘવાય તો શું થાય ?.....” એ ભય ખરે. અહે, જીવની કેવી દુર્દશા ! અરે ! કદાચ ધર્માનુષ્ઠાન કરશે તે પણ બીજા-ત્રીજા ભયથી ચિત્ત સ્થિર નહિ રાખી શકે. ભય તે કેવા? તુચ્છ બાબતોના ! એ સારી પ્રવૃત્તિને ડહોળી નાખે છે. ભય ભારે પંધેલો છે !
સાધુ પણ સાધવાની જાગૃતિ ન રાખે તે ભય એમને ય છેડતો નથી; કેમકે ઈન્દ્રિયે ડાકુ છે. મન ચોર છે. નાગણ જેવી કુવાસનાના ચેકબંધ હુમલા છે. વિષને દુશ્મન–શેરો છે. વિષયની છાયાને, આગમનને, એનાં સંપર્કને ભય થવો જોઈએ. જેટલો ભય મોહની સામગ્રી લૂંટાઈ જવામાં થાય છે, તેટલે આત્મહિતની પ્રવૃત્તિ કે વિચારણા લૂંટાઈ જાય તેમાં નથી! કેવી કારમી દશા? મુક્તિનું પહેલું પગથિયુ મોક્ષરુચિવાળી અવસ્થા છે. જ્યાં સુધી દુન્યવી ભથી ભવાભિનંદિતા જીવતી રહે ત્યાં સુધી તે આવે નહિ.
છઠો ગુણ શકતા– એમાં વાતે વાતે માયા રાખે;
Page #105
--------------------------------------------------------------------------
________________
પર
લુચ્ચાઈ પ્રપંચ, દગો, ફટકે, વિશ્વાસઘાત કરે. સ્વભાવથી કપટ કરનારે; કેળવેલી ગુંડાગીરી આદરનારો. નિષ્ણજન નાની વાતમાં; નકામી બાબતમાં પણ માયા ! સીધી વાત કરે નહિ, સરળતા નહિ. કાંઈ લેવાદેવા નથી; છતાં સ્વભાવથી જ દગો ! ભૂતકાળનો અનંતવાર અભ્યાસ કારમી માયાનો. માયા જ આવડે. એના લેહીના પરમાણુ જ એવા કે એકલી માયા જ કરે. તેના ચગે કર્મ પણ એવા બાંધે. આ બધા અનંતકાળના અવળા વળ સીધા સવળા કરે નહિ, અવળા વીંટડ્યા તેવા સવળા ઉકેલે નહિ, ઊંધાઈ મૂકી સીધી દિશા પકડે નહિ એ બધું ભવાભિનંદીપણામાં સુલભ છે. એનાથી બચવું હોય તો અંતરમાં કદાચ માયાને વિચાર જાગે, પણ એમા પુરુષાર્થ ન જ ભેળવાય, અર્થાત્ માયાને અમલી ન બનાવાય, પણ તેને ગુંગળાવાય, જેથી એ કારગત ન થાય તે હજી બચાય. છળ પ્રપંચ દગા ફટકા કયે રાખવા છે, જગતના લાભ કે જગતની વડાઈ લેવા માટે વાતવાતમાં વકતા વાપરવી છે, માયા આચરવી છે, ત્યાં મોક્ષની તમન્ના ક્યાં ઊભી રહે ? | માયાનું પાપ જગતમાં બહુ સહેલું, એમાં ઉઘાડા પડીએ છીએ એવું ન દેખાય. પાછું હોશિયારમાં ખપાય, અને માયાથી લાભ થતે દેખાય. આ કાળજુની એની કુટેવને ટાળવા દિલને શુદ્ધ બનાવવું પડે. કદાચિત્ માયા કરવા મન ઊઠે, પણ હૃદય ના પાડે. “ધ્રુવ આત્માના ગુણ અદ્ભવ જડ ખાતર મારે ગુમાવવા નથી,” એમ હૃદય પોકારે, પછી મન કદાચ માયા કરાવી જાય પણ તે કેવી ? મળી. ભવાભિનંદીને તો છૂટથી પ્રપંચ, માયા, કપટ જોઈએ, જોરદાર જોઈએ, એમ અફસ નહિ. મામુલી
Page #106
--------------------------------------------------------------------------
________________
૫૪
તુચ્છ વાત હાય પણ માયા ન છોડે. તુચ્છ માન, આબરૂ, અ૯૫ વખાણ, તૃણ જેટલી શાબાશી મેળવવા માટે ય માયા કરતાં સંકેચ ન થાય. ભવાભિનંદીતાને મહાન દુર્ગુણ માયા. જેને સંસાર બહુ ગમે તે માણસ માયા કે જે સંસારની માતા છે, તેને કેમ ન સાચવે છે ખૂબી જુઓ, લેભની રતિને ભવાભિનંદિનું અપલક્ષણ કહ્યું, પણ લેભને નહિ ! જ્યારે શઠતાની રતિને દુર્ગુણ કહેવાની જરૂર ન પડી. પણ શઠતાને જ દુર્ગુણ કો. એ સૂચવે છે કે ખાલી લેમ તેવા સંસારરસિક નહિ બનાવે, જેવી શઠતા સંસારરસિક બનાવશે. શઠતા યાને માયા ખતરનાક છે.
માયા માણસને કેવો પકડમાં પકડી રાખીને એની પાસે રાત-દિવસ અંતે પોતાને જ ખતરનાક ઊંધા વેતરણની ચિંતા કરાવે છે! ત્યારે એની સામે સરળ જીવ અંતે કેવી સુન્દર ઉન્નતિ પામે એવા પવિત્ર વિચારમાં રહે છે ! એને અદ્ભુત ખ્યાલ સમરાદિત્ય ચરિત્રના અવાર કથાપ્રસંગોમાંથી મળે છે.
ચન્દ્રકાન્ત નામે એક શ્રેષ્ઠિ પુત્ર બહારગામ ગયેલ છે. એવામા એના ગામ પર ધાડ પડી છે. ચન્દ્રકાન્ત આવીને જુએ છે તો ઘરમાથી કંઈક માલ ચોરાચે છે અને પોતાની પત્ની ચંદ્રકાતાને પત્તો નથી. ગામના એક બુઝર્ગ પાસેથી જાણવા મળે છે કે આ લૂટારાઓ અવરનવર માણસને ઉપાડી જાય છે, જેથી પછી એના સગાવહાલા ઘણું ધન આપીને એને છોડાવી લાવે.
- ચંદ્રકાનતે એ પરથી ધનની થેલી લઈ પિતાના નોકરને સાથે લીધું. એને ભાતાયેલી પકડાવી. ચાલતાં-ચાલતાં રસ્તામાં નોકરની બુદ્ધિ બગડેલી તે કઈ પ્રપંચથી ધનથેલી ચાઉં કરી
Page #107
--------------------------------------------------------------------------
________________
૫૫
ભાગવા વારે છે. પણ કરે શુ? એ થેલી શેઠના હાથમાં છે. એમાં જોગાજોગ એવું બન્યુ કે એક સ્થાને ખન્ને જણ ભાતુ ખાવા બેઠા, પણ ઊઠતી વખતે સહજ ભાવે ચંદ્રકાન્તના હાથમાં ભાતાથેલી પકડાઈ; પેલાએ ધનની થેલી પકડી. હવે નાકર મનમાં ખુશી થતા શેઠ ટળે એની તક શોધે છે. એમા દૂરથી એક કૂવા દેખતાં ગળગળા થઈ શેઠને કહે કે મને બહુ તરસ લાગી છે.’
ભલે! શેઠ કૂવા દેખતાં પાણી માટે ગયે નાકર ચૂપકીથી પાછળ જાય છે. ત્યા ચંદ્રકાન્ત વા વળી કૂવામા જેવા પાણી જોવા જાય છે કે તરત પેશાએ એને હડસેલેા મેન્ચે, તેથી એ પડયો અંદર ! ત્યા અંદરથી નમે અરિહંતાણુ' અવાજ આવ્યેા. અવાજ પેાતાની પત્નીના પારખીને ખેાલી ઊઠે છે, અહા તું અહી' ક્યાથી ?' પેલી કહે ‘મને લૂ’ટારા લઈ ચાલ્યા, રાત પડવાથી બધાંને અહી પાસે મુકામ હતા. મને થયું કે કદાચ એમને ત્યા મારા શીલપર આક્રમણ આવે એના કરતાં અહીથી જ રસ્તા કરવા સાદેશ, એટલે બધાને ત્યા સુતા મૂકી આ કુવામાં પડતુ મૂછ્યું પરંતુ તમે અહી' કૂવામાં શી રીતે ? ’ ચન્દ્રકાન્ત કહે છે‘હું તને ધનથી છેડાવી લાવવા આપણા તાકર સાથે નીકળેલેા. વચમાં ખાવા બેઠા ત્યાં કુદરતી ધનની થેલી નાકરના હાથમા રહી! એને બિચારાને એને લેાભ લાગ્યા હશે, તેથી આ કૂવામા પાણી જોવા હુ' જેવા વાકા વળ્યા કે તરત પેલાએ પાછળથી મને હડસેલ્સે ’ પત્ની કહે, અરે, કેવા દુષ્ટ નેકર !’ આ કહે છે ‘ ભલી ” ખાઈ, એતે ઉપકારી કહેવાય કે અહી” આપણા મેનેા ભેટા કરી આપ્યા નહી તે હું ચારાની પલ્લીમાં
Page #108
--------------------------------------------------------------------------
________________
જવા છતાં તને ક્યાંથી પામી શકત! સરળ માણસ દરેક પ્રસંગમાંથી સારી જ તારવણી કરે બન્ને જણ કૂવામાં નિરાધાર રહ્યા પાણીની બાજુના એક ટેકરા જેવા ભાગ પર બેઠા બેઠા કોઈ પ્રવાસી કૂવા પર આવવાની રાહ જુએ છે. એમાં દિવસે વીત્યા. છતાં ચન્દ્રકાન્ત કહે છે “જે પુણ્ય કેવું અદ્ભુત કામ કરે છે કે ધન જતાં તે મળી અને અહીં મારા હાથમાં રહેલ ભાડાથેલી આપણ બનેને જીવન ટકાવી રાખવા કામ લાગી છે! ખાવા તો ભાતું કામ આવે, હીરા માણેક નહિ !' ચન્દ્રકાનતાને પતિના આવા આવા તાત્ત્વિક બોલ પર શ્રદ્ધા વધી જાય છે. હવે ભાતું ખૂટવા આવ્યું અને જણ ચિંતા કરે છે કે “અરે! અમારે આવા ઉત્તમ ભવમાં શું ચારિત્ર પામ્યા વિના એમ જ મરવાનું ? ક્યારે આ ભવક્ષેપમાં કૂવાની કેદમાંથી છૂટવાનું ? સદ્દભાગ્યે એટલામાં એક સાર્થવાહ તે પ્રદેશમાં આવી લાગે છે. એના માણસે કૂવાપર પાણું લેવા આવતા ચન્દ્રકાન્ત બોલે છે, અરે? અમને બહાર કાઢે.” પિલાએ જઈને શેઠને વાત કરતાં શેઠે માંચાથી એમને બહાર કાઢવા કહ્યું. એ બંને એમ બહાર નીકળી સાર્થવાહને ભજનસત્કાર પામી ગામ તરફ પાછા વળે છે. રસ્તામાં એક બાજુ મડદું અને પિતાની જ ઘનશેલી જુએ છે ! ચન્દ્રકાન્ત તરત કલ્પના કરી કે કઈ શિકારી પશુથી મરાયેલ નોકરનું બિચારાનું આ મડદું લાગે છે. એથી વૈરાગ્ય વધુ દૃઢ કરી, જઈ તે બન્નેએ ચારિત્રમાર્ગ અપનાવ્યું સરળતાનાં મીઠાં ફળ; માયા કૂડી અને ભૂંડી !
(૭) સાતમે દુર્ગુણ અજ્ઞાનતા -અજ્ઞાનતા યાને અજ્ઞાનના બે ભેદ,-(૧) મૂર્ખતા, અને (ર) મૂઢતા. મૂર્ખતા છે એટલે
Page #109
--------------------------------------------------------------------------
________________
પ૭
ગતાગમ નથી. એક જ વાત છે “લૂંટે, ભેગું કરે, ઉડાએ, એ માટે બધું કરી છૂટે.” ભલે પછી મૂર્ખને લોક નિંદે હસે, કે એ પીડાય સંસારમા, યા દુર્ગતિઓમાં ભારે ત્રાસથી દંડાવું પડે. તેની ખબર નથી, ચિંતા નથી, પરવા નથી, આ મૂર્ખતા. બીજી છે. મૂઢતા. પંડિત હય, શાસ્ત્રો ભણેલે હોય કે પ્રોફેસર હોય, બીજાને ભણાવે ખરો, પણ તેની પંડિતાઈ મૂઢતાના ઘરની, જે જ્ઞાન છે પણ વિવેક નથી, ભયે છે પણ હદય પરિણત નથી બન્યુ શાસ્ત્રથી જે આત્મા કેળવાયા નથી તો એકલી બુદ્ધિ કેળવાય તેથી શું? ભણતરમાં એ મુંઝાયો કે તેની બધી પ્રવૃત્તિ જડ પાછળની ! પિતાના આત્માનું જ ભાન નથી ! વિચાર-બેલી–આચરણ બધું જડ પાછળનું ! આત્માના હિતની વાતના વિચાર–વાણી–વતન નથી. નરી મૂઢતા ! પરમાર્થની ખબર નથી.
મૂઢ પંડિત
ઉત્તર પ્રદેશના એક ગામમાં એક પંડિત ઘરે છોકરાઓને વિદ્યાભ્યાસ કરાવતો. એમાં એક યુવાન વિદ્યાર્થી પંડિતની યુવાન પત્નીની સેવા કરતાં કરતાં એ બંને પ્રેમમાં પડ્યા ! પણ પંડિતપત્ની પરના મૂઢ રાગમાં એની સાથેની આ વિદ્યાર્થીની મર્યાદા બહારની છૂટને શુદ્ધ સેવા માનતો અલબત્ પંડિતના દેખતાં કાંઈ વિલાસ થઈ શકતો નહોતો, તેથી જ બંનેએ ભાગી જવાનું નકકી કર્યું. એમાં એકવાર પંડિતને બહારગામ જવાનું થયું ત્યારે મૂઢતામાં એ આ વિદ્યાથીને જ પત્નીની સંભાળ રાખવાનું
પતો ગયે. હવે તો બંનેને ફાવતું થયું. એક મડદું લાવી ઘરમાં મેંદુ વગેરે ખડધું પડધું સળગાવી ઘરમાં થેટી આગ લાગ્યા
Page #110
--------------------------------------------------------------------------
________________
જેવું કરી, એલવીને બંનેય બહારગામ ચાલ્યા ગયા. પંડિત આવ્યા. જુએ છે, ઘર સળગેલું છે મડદું પડયું છે, એટલે રોવા બેઠે કે “હાય! હું બહાર ગયે તે પત્ની બિચારી બળી ગઈ!” હવે એના હાડકા ગંગાજીમાં પધરાવવા લઈ ચાલ્યા. ગંગાના કાઠે પિલા બે અચાનક આને હાડકાનાં પિટક સાથે રોતો-કકળતો અને માથું કુટતો જુએ છે ! એ જોઈને બંનેને દયા આવી ગઈ ભારે પશ્ચાત્તાપ સાથે એની પાસે આવી કહે છે, “માફ કરજે, અમે કુબુદ્ધિથી તમને દગો દીધો. બનાવટી મડદું બાળી ભાગી આવ્યા. ક્ષમા કરો. ” પંડિત કહે, “તમે કોણ છે ? હું તમને ઓળખતા નથી. જાઓ અહીંથી સ્ત્રી કહે છે, “અરે ! મને ય ભૂલી ગયા ? હું તો તમારી ઘરવાળી.” મૂઢ બનેલો પંડિત માનવા તૈયાર નથી એ તો કહે છે, “જા રે જા બાઈ! ગળે કાં પડે? મારી પત્ની તો બળી ગઈ આ રહ્યા એનાં હાડકાં. તું વળી કોણ? કાશીમા તારા જેવા ઠગારા બહુ ફરે. જ અહીંથી ” પંડિતે ધરાર ન સ્વીકારી. પાડિયે કયા બચાવ્યો ? રાગની મૂઢતામાં ભાનભૂલો બન્ય, શેક કરી કરીને રખડી !
મૂર્ખતાના યેગે જ્ઞાન જ નથી, મૂઢતાના ગે રહસ્યનું ભાન નથી. ઉચ્ચ આદર્શ નથી પશુતાથી શી વાસ્તવિક વિશેષતા માનવમાં હોય તે સમજતો નથી. સનાતન સ્વાત્માને ભૂલી ક્ષણિક સુખ દેખાડનારા વિષમા રાતોમાતો રહે છે. તત્ત્વની રુચિ તે શુ પણ કોઈ તત્ત્વની વાતો પણ યુક્તિપૂર્વક બીજાને સંભળાવે અને બીજાને તે રુચે, તેય આને ખટકે છે. સ્વજીવનમા રાતદિ” અતત્વનું પિષણવર્ધન કરે જાય છે સંસારની ચિંતા સિવાય બીજું સમજવા માગતો નથી. ઈત્યાદિ સ્થિતિ
Page #111
--------------------------------------------------------------------------
________________
૫૯
મૂઢતા અને મૂર્ખતાની છે. આ અન્નતા એ ભય, શતા, ક્ષુદ્રતા, લેાભરતિ, માત્સ, વગેરે દુર્ગાણેાને પેાષી રહે છે. જીવ ભવાભિની છે, એટલે આ અપલક્ષણા છે, અને આ દોષના ગે સંસારને રસ એટલે કે ભવાભિન'દિતા મજબુત મને છે. કેક મેાહના પાત્રા અને સ્વાર્થીમાં ઉપયેાગી વ્યક્તિએ પ્રત્યે યુદ્ધહ સાથે એવા પ્રેમમાં મૂઢ હાય કે તેના સત્તર દોષને ગણે નહિ. કઈ સમજાવે તા માનવા તૈયાર થાય નહિ ત્યારે કેટલાક કદાગ્રહીએ એવા કે પકડેલું ખાટુ છતાં મૂકવા તૈયાર નહિ. વળી કેટલાક સારાસારમા ને કાર્યાંકા માં અજ્ઞાન એવા કે જ્ઞાનીની નિશ્રા (આશરે) પણ ન લે ! મૂઢતા ભયંકર! આમ પેાતાને સમજદાર ગણું, પણ પાછા બીજા મૂઢ અનેલાની પાછળ પેાતે મૂઢ અને ઉદ્યોગપતિએ મૂઢ, તેની પાછળ દુનિયા મૂઢ. શું કરવું તે સૂઝતું નથી બધા કરે છે માટે કરવુ ! આધળી દોટ ! જાણે રહી ગયા. ‘ મૂઢતા એટલે પ્રળ સાહથી ઘેરાઈ જવું ચેતન છતાં જડ નચાવે તેમ નાચવા તૈયાર, પણ જ્ઞાની વિવેકી સંતેાની શિખામણે સારી ચાલે ચાલવામાં તૈયાર નહિ વિચારપૂર્ણાંક કામ કરતા હેાવાનું માને પણ તેના કામ બધા અવિચારી !’ એક બાપને સૂતુ દીકરા, ખાપે કહ્યું, ‘તારે ચંચળ ને અધીરા ન બનવુ, સ્થિર થવુ કાર્ય કરતા પહેલાં વિચારવું. પછી કાર્યો કરતા ડગવુ નહિ તેના મકાનની આગળ એક પાડા રાજ આવી બેસે છેકરા વિચારે છે કે ‘ આના શિગડા વચ્ચે મારું માથુ આવે કે નહિ?' છ મહિના સુધી આ વિચાર કર્યાં. પછી નક્કી કર્યુ` કે જરૂર એ શિંગડા વચ્ચે મારૂ માથુ' આવી જાય કે નહિ એના પ્રયાગ કરવેા. એક દિવસ વખત જોઈ પાડા
t
,
Page #112
--------------------------------------------------------------------------
________________
બેઠે હતો, ત્યારે માથું બરાબર શિંગડા વચ્ચે ઘાલ્યું. પાડે ભડક્યો, ને નાઠે. પણ બાપાએ ટેક જાળવવા કહેલું, માટે માથું કાઢયું નહિ.
મૂઢ જીવની ખાસીયત કે તેના કાર્ય અવિચારી, બુદ્ધિ સ્કૂલ, તીવ્ર મેહની દૃષ્ટિ. તે ટૂંકી હોય અને પરિણામે એ લોકમાં બેઆબરૂ અને ભારે પશ્ચાત્તાપ પામે. લેક પાછળથી હાંસી કરે. ભ પણ ગયે નહિ. મૂઢ જીવ લાડી, વાડી, અને ગાડી પાછળ ગાંડે. આ જ જીવનનું સર્વસ્વ માને. પરમાર્થ કરવા બુદ્ધિ નથી, ગમ નથી. સ્વાર્થ માં આંધળો, સ્વાર્થને પોષવા કંઈક ઊંધાચત્તાં કરે. આ લક્ષણે મૂઢતાના છે. અહો ! જડમાયાને આ જીવની પરવા કે ચિંતા નથી ! પણ જીવ ઘેલે એની જ ચિંતામાં રક્ત છે! જડ માયા જીવનું નિકંદન કાઢે છે, ત્યારે જીવ જડ માયાને આબાદ કરવા–રાખવામાં જીવન અપે છે. જડ માયા જીવને મૃત્યુબાદ એક તસુ કે ક્ષણ પણ આગળ અનુસરવા તૈયાર નથી, પણ જીવ જડ માયાને જિંદગીભર વળગ્યો રહે છે. આ બધું મૂઢતાને આભારી છે. ભલે એટલે બુદ્ધિશાળી ન હોય, પિતે પ્રજ્ઞ ન હોય, જેન ન હોય, સમકિત ન હોય, પણ માત્ર મૂઢ ન હોય તોય વિચાર કરી શકે. વિવેકપૂર્વક કામ કરે, બીજાને લાભ થતો હોય તો થવા દે, પિતે થોડું નુકસાન પણ વેઠે. ચાર શાણું કંઈ કહે તેને વિચાર કરે. વારે વારે નુકસાન થતાં હોય, ઠગાતો હોય તો ચેતે. ચિંતવે છે કે આચરે તે કાંઈક જડની બહાર નીકળીને, જડમાંથી ઊંચે આવીને. આવું કંઈ ન આવે તે ભવાભિનંદિતા શે જાય?
આઠ દુર્ગુણ નિષ્ફળારંભસંગતતા–મૂર્ખ પાસે વિચારજ નથી, અને મૂઢ ઊંધાજ વિચાર કરે છે, તેથી બનેનાં કાર્ય
Page #113
--------------------------------------------------------------------------
________________
મૂર્ખતા અને મૂઢતાના પરિણામે નિષ્ફળ નીવડે તેમાં નવાઈ નહિ. કદાચ શરૂઆતમાં સફળતા દેખાય તે ય પરિણામે અવશ્ય નિષ્ફળ. અથવા “નિષ્ફળ' એટલે નિસાર, ભવાભિનંદી જીવ નિસાર
પ્રવૃત્તિને આચરનારો હોય છે. કહે કે એને નિષ્ફળ બને એવા | કાર્યો સહેજે કરવા મળે. જેના ઉદ્યમમાં બહુધા નિષ્ફળતા અને નિસ્સારતા હોય, તે જીવ ભવાભિનંદી છે. એકવારના નિષ્ફળ કાર્યના યોગે પાછા વળવાનું તે એને બાજુએ રહ્યું, ઉલટું એવા કાર્યોને એને દ્વિગુણે આગ્રહ વધે એ વધુ ને વધુ નિષ્ફળતા મેળવતો જાય, પણ સફળતાની ચાવી ન પામી શકે. એને લક્ષમી મળી હોય, તે ય સફળ નથી, કેમકે એને એથી આનંદ કે શાતિ મળતી નથી; હૈયામા હોળી સળગે છે; પાછળ નુકસાન અને પશ્ચાત્તાપનો પાર નથી. કાર્યમાં ભલીવાર નથી એના નિષ્ફળ પ્રયત્નો એનામા દેશે વધુ ખીલવે છે. નિસાર ઉદ્યમ જડતા વધારે છે.
ભવાભિનંદિતાના દેશોની સહજતા –ભવાભિનંદિતાના આ બધા દૂષણ ટાળવા માટે ખાસ કાળજી રાખવાની છે; પ્રતિક્ષણ જાગ્રતુ રહેવાનું છે. કારણ કે, દુર્ગુણોનો અભ્યાસ અનંત કાળને છે. એથી જીવનમાં દૂષણ સહજ જેવા થઈ ગયા છે, અને ગુણ જાણે તદ્દન અપરિચિત. મુદ્રતા સહેજે આવે, ઉદારતા સુશીબતથી લાવવી પડે. લેભ સહેજે થાય, સંતોષ રાખવું મુશ્કેલ ઘડી ઘડીમા દીનતા આવતાં વાર ન લાગે, અને ધીરજ અને નફરત રાખતાં નેવનાં પાણી મોભે ચડાવવા પડે–ઈર્ષ્યા બહુ સહેલી, કેઈનું પણ સારું જેઈ ઉગ ઝટ થાય, પણ પ્રેમ બળાત્કારે લાવવું પડે. મન ઉદ્વેગ કરાવે પણ દિલ જો પ્રેમ કરાવે, તેય
Page #114
--------------------------------------------------------------------------
________________
વિચારાય “કે આપણે નારાજ શા માટે થવું ? મનને ઉગથી પાછું વાળી પ્રેમમાં જોડવું જોઈએ.” પણ આ શુભ વિચાર પરાણે લાવવો પડે છે. ભયભીત થવું સહેલું છે, નિર્ભય થવું મુશ્કેલ છે. ભય એટલે જલ્દીથી આવે એટલી નિર્ભયતા જલદી આવતી નથી શઠતાના વિચારો જીવને બહુ સુલભ. સ્વાર્થ સાધવા, પિતાની જ અનુકુળતા જેવી, આ વૃત્તિઓ જીવની સાથે જાણે સહેજ ઘડાઈ ગઈ છે. એ વૃત્તિઓને સિદ્ધ કરવા ઉદ્યમ કરે પડતો નથી. બીજાની સેવા લેવાના, બીજાના ભોગે સુખ લેવાના વિચાર પહેલા આવે, પણ પરમાર્થ માટે જતને ભેગ આપવાની વૃત્તિ છેલ્લે ય આવવી મુશ્કેલ આપણું હોશિયારીથી જ અનુકુળતા મળે છે, એવી માન્યતા ઘડાઈ ગઈ છે, માટે આ વૃત્તિ સુલભ થઈ પડી છે ખબર નથી કે પુણ્ય વિના ફાફા. એક જરાક આપત્તિ આવી પડી કે જીવ દુષ્ટ વૃત્તિઓનો આશ્રય સહેજે લે છે, પણ જે સાવધાન બને, તો આપત્તિ તો આવી અધમ વૃત્તિઓને દબાવવા ખરેખરી ઉપગી થાય એમ હોય છે. આપત્તિ તો ગુણશ્રેણીની પરીક્ષામા જલદી પાસ થવાની પરીક્ષા છે. આપત્તિ જ ખરો કસોટીનો કાળ છે. આમ તો આવી અધમ વૃત્તિઓ ઝટ જાગે નહિ; પણ આપત્તિ કાળે જાગે, તે વખતે એને શુભ વૃત્તિઓથી કરાડી શકાય. સૂર્ખતા અને મૂઢતા કે જે ગળથુથીમાં એકમેક થઈ ગઈ છે, તેને ટાળી આત્મામાં જ્ઞાન અને વિવેકની નવી ભાત પાડવાની છે. સ્વેચ્છાથી, મૂર્ખતાથી ને મૂઢતાથી કરેલા કાર્યમાં નિષ્ફળતા અને નિસ્સારતા લગભગ રજની વસ્તુ થઈ પડી છે. જ્યારે સફળતા હંમેશની, અને નિષ્ફળતા કેક દિવસની. સારવાળી પ્રવૃત્તિ ઘણી, અને અસાર
Page #115
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ બહુ ઓછી; તે બનવું જોઈએ. પણ એ મુશ્કેલ છે, કેમકે દે જાણે સ્વભાવ થઈ પડ્યા છે, અને ગુણ અપરિચિત, કે અળખામણુ જેવા રહ્યા છે.
પંચસૂત્રમાં કહેલી વાતો સ્વીકારવા માટે આત્મામાંથી ભવાભિનંદીપણાના આ અપલક્ષણે-દુર્ગણે ચાલ્યા જવા જોઈએ. કેમકે ભવાભિનંદિની અંદર ક્ષુદ્રતા વગેરેનું જોર જ્યા સુધી હયાત છે, ત્યાં સુધી તેને તત્ત્વ પર દ્વેષ છે, તત્ત્વની રુચિ થતી નથી, સાચી તત્તવની એને સમજણ જ નહિ પડે. જ્યારે પંચસૂત્ર તે લાયકને જ સમજાય અને લાયકને જ અપાય. એ ગંભીર રસાયણ છે એ પચાવવા દેષ વિનાની અને જોરદાર હાજરી જોઈએ. હાજરીમા દે ખદબદતા હોય તો રસાયણ ફૂટી નીકળે. સર્વ જીને આ વસ્તુની પ્રાપ્તિ ન થાય. વાયડી વાતોથી આ ન મળે. ભવાભિનંદીના દુર્ગુણે ટાળવા જ જોઈએ, મન મારવું પડે, કાયા ઘસવી પડે, તુચ્છ લાભ જતા કરવા પડે, સ્વછંદતા મૂકવી પડે, અનંત જ્ઞાનીને સમર્પિત બનવું પડે. એ બધું આજ સુધી નથી કર્યું, માટેજ ભવાભિનંદી જીવ સંસારમાં રખડે છે.
મોક્ષ એ પાપપ્રતિઘાત વગેરેના ક્રમથી મળે. સાધનની ભૂમિકા તે પ્રમાણે જ રચાવી જોઈએ, અને સાધનાની ઈમારત તેજ કેમે પૂરી થવી જોઈએ પાપ પ્રતિઘાત માટે (૧) ભવાભિનદીના દુર્ગુણોનો નાશ કરવો જોઈએ, (૨) પંચસૂત્રમાં બતાવેલ સાધનાના કેમ ઉપર દેઢ શ્રદ્ધા જોઈએ. (૩) તે કેમ મુજબ પુરુષાર્થ કર જોઈએ. તે ધર્મ પુરુષાર્થ પણ (૧) સતત (૨) વિધિપૂર્વક અને (૩) હૃદયના બહુમાન સાથે, ચગ્ય કાળે અને (૪) જીવનમાં ઔચિત્ય જાળવીને થવો જોઈએ. આમ કરવાથી
Page #116
--------------------------------------------------------------------------
________________
૬૬
ભટકવાનું થયા કરે છે. હવે એ વ્યવહાર રાશિના જીવ ગણાય. એમાં અન ́ત જન્મમરણાદિ દુઃખે। અનુભવવા પડે છે ! પ્રાપ્ત જીવનની માજી હારે તેા નીચેની ચેનિમાં જાય, અને જીતે તે ઊંચે ચઢે છે. આ હાર-જીતમાં કારેક મનુષ્યજન્મ પણ મળી જાય છે. એવું અનંતીવાર મને છે, છતાં જીવનની માજી હારવાના પ્રતાપે પાછું ચેારાશી લાખને ચક્કરે ચઢવાનુ થાય છે. એમાં સૂક્ષ્મ નિગેદમાં જાય, છતાં હવે એ વ્યવહુારરાશિને જ જીવ ગણાય.
કૃષ્ણ પક્ષ ચર્માવરૂ જીવનની માજી હારવાનું શાથી ? જીવ કેવળ ભવાભિનંદી, માત્ર પુદ્ગલ રસિયા, એકલી વિષયતૃષ્ણા, સ્વાર્થ અને અહત્વના આવેશમાં જ લયલીન રહે છે. એ સ્થિતિમાં જીવ કૃષ્ણપક્ષીય જ ખન્યા રહે છે, અર્થાત્ એવા તામસ ભાવમાં રાચતા રહે છે કે કદાચ સ્વર્ગાદિ-સુખની અભિલાષાએ ચારિત્ર લઈ કઠેર ક્રિયા પણ આદરે છે, છતાં આત્મસ્વસ્થતાના ઝાંખા શુકૂલપક્ષ પણ એને બિચારાને સાંપડતા નથી, એ તે જ્યારે હવે મેાક્ષ પામવાને એક જ પુદૂગલ ધરાવત કાળ બાકી હેાય એવા કાળમાં જીવ આવી જાય, પછી જ પ્રાપ્ત થાય છે. આને ચરમાવતાં કાળ પણ કહે છે. ચરમાવત કાળમાં આવવાનુ` જીવની પેાતાની કાઈ હેાશિયારી કે પુરુષાથી નથી થતું, કિન્તુ પેાતાના અનાદિસિદ્ધ ભવ્યત્વ—સ્વભાવ તથા અનાદિથી અહી સુધીના તેટલે કાળ પસાર થવા, આ એ
તત્ત્વાના પ્રભાવે થાય છે. ભવ્યત્વ મામા માટેના પાસપેટ :
ભવ્યત્વ એટલે મેક્ષ પામવાની ચેાગ્યતા, જેમ નદીની રેતી ઘડા ખનવા માટે અયેાગ્ય છે, કુંભારના ઘરે પડેલી માટી ઘડા
Page #117
--------------------------------------------------------------------------
________________
૭
-
-
૨. બનવા માટે ચગ્ય છે, અને દૂર જંગલમાં પડેલી માટી ચોગ્ય
છતાં એને સામગ્રી ન મળવાથી એને ઘડો બનવાને નથી; એવી રીતે જગતમાં કેટલાક જીવો મોક્ષ પામવાને સર્વકાળ માટે તદ્દન અયોગ્ય છે તે અભવ્ય છે, બીજ અનાદિ-નિગોદમાંથી બહાર નીકળી મોક્ષ પામવાની દિશામાં છે એ ચગ્ય છે, તે ભવ્ય કહેવાય; જ્યારે ગ્યતા છતાં જે જીવો અનાદિનીગોદમાંથી નીકળવાના જ નથી, તે જાતિભવ્ય કહેવાય છે. આનો અર્થ તો એ કે ભવ્યને પિતાના કોઈ પુરુષાર્થ વિના જ અનાદિસિદ્ધ ભવ્યત્વ–સ્વભાવ યાને મોક્ષે જવાના પાસપોર્ટની મફત બક્ષીસ મળેલ છે ! માત્ર એને પકવવાની જ અર્થાત મોક્ષમાર્ગની સ્ટીમરમાં બેસવાની જરૂર છે. જે મફતમાં મળેલ આ પાસપોર્ટનું મૂલ્ય ન સમજાય, ને એને પકવવા પ્રયત્ન ન કરાય, તો એ કેટલી બધી કરુણ દશા કહેવાય ?
સહજમલ હાસનાં ૩ લક્ષણ
ચરમાવર્ત મા આવવા છતાં નિયમ નથી કે તરતજ ઘદિષ્ટિમાંથી બહાર નીકળે હા, એ નિયમ ખરે કે ઓઘદષ્ટિમાથી બહાર નીકળી યોગદષ્ટિમાં આવવાનું બને તો તે ચરમાવત યાને છેલ્લા પુદ્ગલપરાવર્તકાળમાં જ બને. કોઈને તરત જ બને, કોઈને કાળ પસાર થયા પછી પણ બને પરંતુ સહજ-મળના નોંધપાત્ર હાસથી આ વસ્તુ બને છે અનાદિના તીવ્ર રાગદ્વેષને આત્મા પર જામ થયેલે મળ એ સહજ મળ છે ચરમાવર્તમાં એને નોંધપાત્ર હાસ પ્રાપ્ત થાય છે. ત્યાં દુખી જીવે પર દયા, ગુણવાન પર દ્વેષને અભાવ, અને ઔચિત્ય,-એ ત્રણ લક્ષણ પ્રગટ થાય છે. આમાં ગર્ભિત રીતે આત્મા તરફ દૃષ્ટિ ઊભી થઈ હોય છે,
Page #118
--------------------------------------------------------------------------
________________
અવશ્ય સબીજ–ક્રિયાની પ્રાપ્તિ અને અવંધ્ય પાલન પ્રગટશે. જે પાલનના ફળરૂપે ચેડા જ કાળમાં ક્રમશઃ મુક્તિ અવશ્યભાવી બનશે, અર્થાત્ સિદ્ધ થશે.
પંચસૂત્ર જે વસ્તુનું નિરૂપણ કરે છે, તે સત્ય અને સુંદર છે, તેથી પરિણામે આત્માને અજ્ઞાન અને મેહની અંધારી અટવીમાથી અળગો કરી, ઉચ્ચ પરમાત્મ-પ્રકાશના પંથે ચઢાવી અનંત જોતિ જગાવનારું છે “પંગસૂત્રમાં કહ્યા મૂજબને ક્રમ તો દુર્લભ છે,’ એમ કહી અટકવાનું નથી, પણ મનમાં ખૂબ ઉત્સુક બનવાનું છે. જેથી આવી અતિ સુંદર દુર્લભ વાતો આ જીવનમા પમાઈ જાય, અને જીવન ધન્ય બને. મનુષ્ય ભવ અને મળેલ સામગ્રીને સફળ કરવામાં ગમારી ન ચાલે, આવડત જોઈએ; દિવાનાપણું ન નભે, સાવધાની–હોશિયારી જોઈએ. ભાવનિદ્રા નકામી, જાગૃતિ જરૂરી; વાતોથી કાંઈ ન વળે, ગુણોને ખપ કરવો પડે. જીવનમાં આ કરેલું કર્યું ગણાશે, એથી જ જન્મ–જરા–મરણાદિની જંજાળ વેઠવાનું અટકશે.
ટીકાકાર મહર્ષિ આ બધા ઉત્તમ પદાર્થોને કહેનાર શ્રી પંચસૂત્ર મહાશાસ્ત્ર ઉપર વ્યાખ્યા કરે છે તે ભગવાન મહાવીર દેવને નમસ્કાર કરીને કરે છે, સબીજ કિયાની પ્રાપ્તિ માટે ભવાભિનંદીપણાના દે ટાળવાનું ગર્ભિત સૂચન કરે છે.
અવ્યવહાર રાશિ :–ધ્યાન રાખવાનું છે કે એમણે શ્રી ગદષ્ટિસમુચ્ચ નામના શાસ્ત્રમાં આજ વાત કરી છે કે જીવ પહેલી ચગદષ્ટિમાં ત્યારે જ પ્રવેશ પામી શકે છે કે જ્યારે એ
ઘદષ્ટિમાથી બહાર નીકળે છે. ઓઘદષ્ટિ એ અનાદિ અનંતકાળથી ભવાભિનંદીપણાને અર્થાત કેવળ જડ રસિકતાને લીધે
Page #119
--------------------------------------------------------------------------
________________
૬૫
આત્માને સરાસર ખાદ્ય રાખી કેવળ જડના તરફની દૃષ્ટિ છે. અનાદિકાળથી જીવ અનંતાનંત પુદ્ગલપરાવત કાળ સૂક્ષ્મનિગેાદમાં પસાર કરતા રહ્યો છે. નિગેાદ એટલે સાધારણ વનસ્પતિકાય-જીવનું અતિ સૂક્ષ્મ શરીર કે જેમાં-ભૂત ભવિષ્ય કાળના સર્વ મુક્ત આત્માઓની સ ́ખ્યા કરતા પણ અનંતગુણી સંખ્યામાં જીવા હેાય છે. એ જીવાનુ` આયુષ્ય માત્ર અંતમુહૂત; અને કેટલીક વાર તે ક્ષુલ્લક લવ તરીકે એક શ્વાસેાશ્વાસમાં ૧૭ ઉપરાંત ભવ પણ થાય એટલું. તેય મધુ... અત્ય૫ આયુષ્ય સવ - નારકીએથી અનંતગણુા દુખવાળું! આ બધાય અનાકાળ એકલા સૂક્ષ્મ નિગેાદના જ અવતાર. બીજો ખાદર નિગેાદ કે પૃથ્વીકાયાદિના વ્યવહાર જ નહિ. તેથી તેને અવ્યવહાર રાશિના જીવ કહેવાય છે. અનંતા જીવાના દરેકનાં કમ જુદા, અનંત એની ભેગા એક જ શરીરમાં અન તીવાર પુરાઈ અનત દુખ વેઠવાના ! આવી દુઃખદ સ્થિતિના કાળ આપણા જીવે અનંતા પસાર કર્યાં છે, એ જો લક્ષમાં લેવાય તે અહી મળેલ અનુપમ તત્ત્વ દૃષ્ટિના સંચાગનું મહત્વ સમજી એ સચાગનુ' સુંદર ફ્ળ ઉપાવી લેવા સત્પુરુષામાં લાગી જવાય.
વ્યવહાર રાશિ : એવી અનાદિથી ચાલતી એક સરખી સૂક્ષ્મ નિગેાદની પરંપરામાંથી છૂટવાનું, સંસારમાંથી કોઈ એક જીવ મેાક્ષ પામે ત્યારે, જેની ભવિતવ્યતા પાકી હેાય તે જીવને થાય છે. પછી ખાદરનિગેાદ્ય વનસ્પતિકાય દા. ત. કંદમૂળ, લીલ, સેવાળ, ફૂગ વગેરેમાં તેમજ પૃથ્વીકાયાદિ સ્થાવરકાયમાં તેમજ દ્વીન્દ્રિયાદિ ત્રસકાયમાં જીવને ચડવાનું, પડવાનું,
Page #120
--------------------------------------------------------------------------
________________
એમાં સદ્ગુરુઓનો ઉપદેશ વગેરે નિમિત્ત મળતાં આત્માને ભવની જંજાળમાંથી મુક્ત–શુદ્ધ સ્વરૂપ પર દષ્ટિ પડે છે. આ મોક્ષ તરફની દષ્ટિ છે. પહેલી ૪ ચગદષ્ટિ માર્ગનુસારિતા :
અલબત હજી તવની તેવી સમજ નથી એટલે એને તવરુચિ નથી. પરંતુ (૧) પૂર્વનો ચાલી આવતો તત્ત્વને દ્વેષ શાંત થાય છે. (૨) પછી તત્વની જિજ્ઞાસા જાગે છે, અને (૩) પછી તત્ત્વ સાભળવાની ઈચ્છારૂપ શુગૃષા જાગે છે. બાદ (૪) તત્વ–શ્રવણ કરે છે. આ પહેલી ચાર ગદષ્ટિમાં આરોહણરૂપ છે. એથી એને સંસારમાં જન્મ–જરા–મૃત્યુ, રોગ, શોક, ઇષ્ટવિયેગ, અનિષ્ટસંગ, ત્રાસ અપમાન વગેરે સંસારનું દુઃખદ સ્વરૂપ અને એથી સંસારની નિર્ગુણતા-અપકારકતાનો ખ્યાલ આવે છે. તેથી એનાં પ્રત્યે નફરત છૂટે છે. મનને એમ થાય છે કે “ક્યાં સુધી આ વિષાકમાં ભમ્યા કરવાનું? તાત્પર્ય, સંસારના આભાસરૂપ સુખે ઉપરથી આસ્થા બહુમાન ઊઠી જાય છે, એમ એ વૈરાગ્ય યાને ભવનિર્વેદ પામ્ય ગણાય. વળી એને સંસારના કારણભૂત પાપસેવન કરવામાં એવી હેશ નથી રહેતી આ બધી સ્થિતિમાં જીવને અપુનબંધકપણું પ્રાપ્ત થાય છે. અપુનબંધક એટલે દુઃખદ કર્મની ૭૦ સાગરોપમ કડાછેડી સ્થિતિ જેવી ઉત્કૃષ્ટ સ્થિતિ હવે ફરીથી ન બાંધે એવી દશા. એના ચોગે દયા, દાન, ત્યાગ, તપસ્યા, દેવગુરુસેવા, વ્રત-નિયમ વગેરેને અંશે પુરુષાર્થ કરે એ ધર્મપુરુષાર્થ છે,
ધર્મપુરૂષાર્થ જીવના અન્યાય અનીતિ, અનુચિત વ્યય, ઉદ્ભટવેશ, વગેરે દે અટકાવી દઈ માર્ગાનુસારી જીવનના.
Page #121
--------------------------------------------------------------------------
________________
૬૯,
ન્યાયસંપન્નતા, માતા-પિતાની પૂજા, અતિથિસેવા, જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રશીલની ભક્તિ, આંતર–શત્રુનો નિગ્રહ, ઈન્દ્રિયો ઉપર અંકુશ, દયા–પરોપકાર-સૌમ્યતા–ધર્મશ્રવણ ઈત્યાદિ ઇત્યાદિ ગુણભર્યું જીવન ખડું કરે છે.
અહીં ચગની પહેલી ચાર દષ્ટિમાં અનુક્રમે (૧) અહિંસા સત્ય–નીતિ-સદાચાર–પરિગ્રહ પરિમાણ, એ “યમ” અને (૨) તપ-સ્વાધ્યાય-ઇશ્વરધ્યાન-શૌચ–સંતોષ, એ “નિયમ, તથા (૩) પદ્માસન, ગમુદ્રા વગેરે “આસન, અને (૪) બાહ્યભાવનું
ચન (ત્યાગ) તથા આતરભાવનું પૂરક અને કુંભક (પ્રગટીકરણ અને સ્થિરતા) એ “પ્રાણાયામ” સાધવામાં આવે છે.
ચગબીજ–વળી (૧) વીતરાગનું શુભચિંતન અને પ્રણામ, (૨) આચાર્યસેવા, (૩) સહજ ભકૅગ, (૪) અભિગ્રહો, ને (૫) શાસ્ત્ર લખાવવા–વંચાવવાદિ, એ પાંચ ગબીજ સંગૃહીત કરવામાં આવે છે. યથાપ્રવૃત્તકરણુઃ ગ્રંથિભદ:
ઉપર કહેલ આત્મદષ્ટિ અને દુખી પ્રત્યે દયાથી માંડી પ્રાણાયામ વગેરે સુધીના સગુણ ને સમ્પ્રવૃત્તિ એ બધું જીવને જે શુભ ભાવ શુભ વર્ચોલ્લાસથી પ્રાપ્ત થાય છે, એ “યથાપ્રવૃત્તકરણ” કહેવાય છે. એ થવા છતાં પછી રાગદ્વેષની નિબિડ ગાંઠ (પ્રન્થિ) ભેદવા જે અપૂર્વ બળ ઊલસવું જોઈએ, યાને અપૂર્વકરણ કરવું જોઈએ, તે ઝટ પ્રાપ્ત થતું નથી. આ ગ્રંથિભેદ કરનારું અપૂર્વકરણ ઘણું દુર્લભ છે. એ ચરમાવના પાછલા અર્ધ ભાગમાં જ પ્રાપ્ત થાય છે. તેની પૂર્વે અસદ્ રાગનું જોર રહે છે.
Page #122
--------------------------------------------------------------------------
________________
ss
સાંસારિક સુખના ઈરાદે કરેલા ધર્મથી અનર્થ –
મોક્ષ માટેની શુદ્ધ સાધના કેટલી બધી કપરી છે ! કેટલી દુર્લભ છે ! કેટકેટલે વિશ્વાસ માગે છે ! એમાં તો આશંસા એકમાત્ર આત્મહિતની જ રખાય. પણ જીવની મૂઢતા તો એવી હાય છે કે હજીય સાંસારિક સુખ-સન્માનના ઉદેશથી કપરાં કષ્ટ સહવા તૈયાર ને અનહદ ગુલામી કરવા તૈયાર! પરંતુ પોતાના આત્મહિત માટે જ એ કરવામાં એને વાંધા પડે છે! કેવું આશ્ચર્ય ? નાશવંત કાયા અને માયા પાછળ તૂટી મરાય, અવિનાશી આત્મા પાછળ વાતે ય નહિ ! તે એનું પરિણામ પણ કેટલું બધું દુખદ આવે છે ! નરક-તિર્યંચાદિ ગતિઓના જાલીમ દુખભર્યા ભવચકમાં પાછું ભમ્યા કરવાનું ! ભમ્યા કરવાનું !
અંગારર્દક આચાર્ય અભાવી છે. અભવીને આત્મદષ્ટિ જ ન જાગે, “મોક્ષ હોઈ શકે જ નહિ” એવી એની સજજડ માન્યતા, છતાં એ સ્વર્ગાદિની ઈચ્છાથી ઉગ્ર કષ્ટમય ચારિત્ર પાળે, શાસ્ત્ર ભણે, તપ કરે, પણ સરવાળે મીંડું ! દીર્ઘ દુર્ગતિઓમાં દટાઈ જવાનું ! આ આચાર્યે પોતાના બાહ્ય ત્યાગ અને ઉપદેશથી પ્રતિબધી ૫૦૦ શિષ્યો કરેલા. એમને શાસ્ત્રો ય ભણાવે, શાસ્ત્રમાં શ્રદ્ધા ચ કરાવે ! પરંતુ એક દિવસ બહારથી ગીતાર્થ મુનિ પધાર્યા, એમણે આચાર્યની આંતરિક સ્થિતિ પારખી, કેલસી પથરાવેલ જગા પર રાતના આચાર્ય એકલા ચાલતા નિર્દયપણે શું બેલતા હતા, તે ગુપ્તપણે એમના મુનિઓને બતાવ્યું ! પગ નીચેની કેલસીના કચુડ કચુડ અવાજ પર આચાર્ય બોલ્યા “વાહ, મહાવીરના જીવડા ! વાહ, શું તમારું સંગીત સરસ ! લે લે, કરે સંગીત.” એમ કહી એના પર
Page #123
--------------------------------------------------------------------------
________________
નિઘણપણે ચાલતા! એથી બીજે દિવસે ૫૦૦ શિષ્યો ગુરુને અભવ્ય જાણ છેડી ગયા. પછીના ભવમાં એ ૫૦૦ રાજકુમાર થયેલા. એક વાર ક્યાંક પ્રસંગ પર ગયેલા તે રસ્તામાં એક ઊંટ જોયું કે જે અતુલ વેદનાની તીણી ચીસ નાખી રહ્યું હતું ! એની પીઠ પર ભાર, ઉપરાત ગળે પણ ભાર લટકાવેલા ! માલિકના કેટલા સોટા ખાધેલા ! ને શરીર પણ માખીઓ-જીવાતના ચટકાથી પીડાતું હતું ! પાંચસોને પૂર્વના સંબંધથી કુદરતી વિશેષ લાગણી થઈ આવી. વિશિષ્ટ જ્ઞાની ગુરુને પૂછતાં એમણે કહ્યું, “આ પૂર્વ ભવે તમારે ગુરુ અંગારમર્દક આચાર્ય હતો. અભવી હાઈ ચારિત્ર પાળવા છતાં આત્મગુણ-આત્મહિત સાધવાની વાત નહિ, તેથી અહીં મહા પીડા પામી રહ્યો છે, ને સંસારમાં ભટકયા કરશે !” ધર્મસાધનાનો દુર્લભ કાળી :
કેવી દુર્દશા ! એક મન સુધારવાની વાત નહિ, તેથી મેક્ષસાધનામાં કેઈ પગથિયાં રચાય નહિ. માનવભવે આરાધના અતિદુર્લભ પુરુષાર્થ-કાળ મળવા છતાં આ તુચ્છ ઈન્દ્રિયોના તર્પણમાં અને મૂઢ મનના અસદ્ ગ્રહમાં એને વેડફી નાખવાની મહામૂર્ખાઈ છે. આ પુરુષાર્થ –કાળનું એટલું બધું મહત્વ છે કે માતાપિતાની આજ્ઞાનું પાલન એ એક આદરણીય કર્તવ્ય છતાં જે એ ધર્મવિરોધી આજ્ઞા હોય તો એનું પાલન નહિ કરવાનું, પણ ધર્મપુરુષાર્થ જ અબાધિત રાખવાને. કેમકે એ દુર્લભ છે. સમ્યગ્દર્શન :
છેલ્લા અધ પુગલ પરાવર્તમાજ આ પુરુષાર્થ વિકસ્વર બની અપૂર્વકરણરૂપ થઈ રાગદ્વેષની નિબિડ ગાંઠ ભેદે છે, ગ્રથિભેદ
Page #124
--------------------------------------------------------------------------
________________
કરે
કરે છે. ત્યાં ઉત્કટ ભવવૈરાગ્ય સાથે મોક્ષદાયી અને સર્વજ્ઞકથિત તત્વ પર અનન્ય શ્રદ્ધા પ્રગટ થઈ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે એ પ્રથમ-સંવેગ-નિર્વેદ–અનુકંપા-આસ્તિક્ય એ પાંચ લક્ષણથી અલંકૃત હોય છે. બીજા પણ તત્ત્વપરિચય, કુદષ્ટિજનસંસર્ગ ત્યાગ, જિનેશ્વરદેવનાં શાસન અંગે મન-વચન-કાયશુદ્ધિ વગેરે અનેક ગુણેથી એ વિભૂષિત હોય છે. મહાપ્રભાવી આરાધક ભાવ :
સમ્યક્ત્વ પામ્યા પછી પણ ખૂબ સાવધાની જરૂરી છે, જેથી આરાધકભાવ નાશ પામી વિરાધભાવમાં ન પડાય. સમ્યગ્દર્શનના પાયામાં વીતરાગ સર્વજ્ઞ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું બંધન હવે ઘરવાનું હોય છે, તે ઠેઠ વીતરાગ બનવા સુધી અણીશુદ્ધ ધરવું જોઈએ છે. “ધમે આણાએ પડિબદ્ધા ધર્મ શું ? જિનાજ્ઞા ફરમાવે તે જ ધર્મ. માટે ધર્મ આજ્ઞામાં જ સંબંધિત છે. સમ્યક્ત્વ-અવસ્થામાં જિનાજ્ઞાના બધા વિધાન પાળવાનું નથી બનતું, છતાં એને આજ્ઞાનું બંધન આટલું હોય છે કે જિનની આજ્ઞા જ તારણહાર છે, જિનવચને કહ્યું તે જ બરાબર છે, એજ કર્તવ્ય છે, બાકી બધું અનર્થરૂપ છે. તેથી જિનેક્ત આરાધના તરફ અપેક્ષાભાવ હોય છે. એજ આરાધકભાવ. સાનુબંધ પશમ :
આ જિનાજ્ઞાના ઊંચા ઉપાદેયભાવ, કર્તવ્યભાવ હૈયે વસ્યા હોવાથી વિદ્યાસ જાગતાં બધા યા શેડા અંશે આજ્ઞાના વિધિ–નિષેધના પાલનમાં જે જીવ આવે છે, એ અનુક્રમે સાધુ યા શ્રાવક બન્યો કહેવાય.
Page #125
--------------------------------------------------------------------------
________________
૭૩
અહીં સાવધાની બહુ રાખવાની છે; કેમકે જગતના સંગો અને કર્મના ઉદય એવા છે કે આરાધના ભુલાવી નાખે!
એટલે જ જે એવા બાધક સંયોગોથી દૂર રહેવાય, સાવધાન રહેવાય, અને કર્મના ક્ષેપશમ ટકાવી રખાય તો આરાધના અને આરાધકભાવ ચાલુ રહી શકે
જિનાજ્ઞાની આરાધના અને આરાધક ભાવ એ મેહનીય આદિ કર્મના આશિક નાશથી પ્રાપ્ત થાય છે. પરંતુ જે આ ક્ષપશમ સાનુબંધ હોય તો ઉત્તરોત્તર ક્ષોપશમ ચાલુ રહે છે. તેથી આરાધના અને આરાધક ભાવ બંને ટકે છે પણ જે નિરનુબંધ હોય તે ક્ષેપશમ ટકતો નથી, તેથી પાછો કર્મને ઉદય ચાલુ થઈ જાય છે! એથી એ ગુમાવી જીવ વિરાધના અને આગળ વધીને વિરાધકભાવમાં ચડી જાય છે. આને અર્થ એ કે ગુણ ટકાવવો હોય તો ક્ષયે પશમ ટકાવવું જોઈએ, અને એના માટે અનાયતનનાં સેવન આદિથી દૂર રહેવું જોઈએ
અનાયતન” એટલે આયતનથી વિરુદ્ધ, અર્થાત્ ગુણના શેષક સ્થળ કે નિમિત્ત એ અનાયતન દા ત બ્રહ્મચર્ય પાળવું હોય હોય તો વેશ્યાવાડાના રસ્તેથી ગમનાગમન કરવું, સ્ત્રી સંબંધી કથા કરવી, એ અનાયતન એમ સમ્યગ્રદર્શન માટે મિથ્યાદષ્ટિના પરિચય અને એમના ઉપદેશ-શ્રવણ એ અનાયતન છે. દાનની રૂચિ સામે કૃપણોના પરિચય એ અનાયતન; કેમકે એ વાતે એવી કરે છે કે જે સાંભળતાં સાંભળતાં દાનના પરિણામ મંદ પડી જાય. સાનુબંધ પશમના ઉપાયઃ
(૧) અનાયતનના ત્યાગની સાથે, (૨) વારંવાર પિતાની
Page #126
--------------------------------------------------------------------------
________________
૭૪
પરિણતિનું અવલોકન યાને તપાસ પણ કરતા રહેવું જોઈએ કે એ મન કેઈ અશુભ વિચાર અને અશુભ લાગણુઓમાં તે નથી ખેંચાતું ને? સાથે (૩) ગુણની સહજ સુંદરતાનું સચોટ હાર્દિક શકર્ષણ સહેજે રહેવું જોઈએ. એમ (૪) એથી વિપરીત દેની ઘણા પણ જીવતી જાગતી રાખવાની. (૫) ગુણપોષક સ્થાન અને નિમિત્તાનું સેવન પણ ચાલુ રહેવું જોઈએ. એ સત્સંગ અને કલ્યાણમિત્રને વેગ બરાબર રાખવું પડે.
આવી બધી તકેદારીથી કર્મને પશમ સાનુબંધ બને છે, ટકે છે, તેથી આરાધના અને આરાધક ભાવ સલામત રહે છે.
કદાચ સંગ–પરિસ્થિતિ કે અશક્તિવશ આરાધના ચૂકાઈને વિરાધના ઉભી થાય છે એવું દેખાય ત્યાં પણ દિલમાં આરાધક ભાવ તે બરાબર જાગ્રત્ રાખવાનો. - દિલને કમમાં કમ એટલું તો જરૂર લાગે કે “જિનની આજ્ઞા તે અસુક જ વાત ફરમાવે છે. હું કમનસીબ છું કે એ પાળી નથી શકતો. બાકી પાળવું તો એજ પ્રમાણે જોઈએ. જે એ પાળે છે તેને ધન્ય છે, અને મારી જાત માટે ઈચ્છું છું કે એ પ્રમાણે જ પાળનારો બનું ” આમ જિનાજ્ઞા પ્રત્યે સચોટ અપેક્ષાભાવ એ આરાધકભાવ ટકાવે છે. ઉપેક્ષા થાય તો આરાધભાવ જાય. નંદમણિયારને આરાધભાવ નષ્ટ :
આરાધભાવ નાશ પામે તો જીવનું ભારે પતન થાય છે. નંદમણિયાર એ શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનને એક શ્રાવક. પણ કલ્યાણમિત્રરૂપ સદ્ગુરુ અને ધમી શ્રાવકેનો સંગ ચૂક્યો.
Page #127
--------------------------------------------------------------------------
________________
૭૫
મિથ્યાત્વીઓના સંગમાં પડ્યો, તો ધીરેધીરે શ્રાવકપણાના ગુણ અને આચાર ચૂકતો ગયે. એકવાર એને પર્વતિથિએ પૌષધઉપવાસમાં રાતના તૃષા લાગી, મન વિકલ્પમાં ચડ્યું કે “જે પ્રવાસી માણસ અને ઢેર દૂરથી ગરમીમાં ચાલીને આવતા હશે એમને તરસની કેટલી બધી પીડા થતી હશે! ત્યારે મારા પૈસા શું કામના ? બસ, નગર બહાર એક સરસ વાવ બંધાવું. આ વિચારમાં પૌષધની પ્રતિજ્ઞા, શ્રાવકપણુંનાં વ્રત, અસંખ્ય અપકાયજીવો ને એના સંબંધી બીજા અગણિત ત્રસ જીવોની દયા, વગેરે ચૂક્યો ! અને પાછું આ વિચારમાં કાંઈ ખોટું લાગ્યું નહિ, જિનાજ્ઞાને અપેક્ષાભાવ ગયા, આરાધકભાવ નાશ પામ્યા! અને પાછે જે પિતે વાવડી બંધાવી એની અનમેદનામાં પડ્યો ! મરીને એજ વાવડીમાં દેડકા તરીકે ઉત્પન્ન થયે! ત્યાં લોકોને “વાહ નંદમણિયારે કેવી સરસ વાવ બંધાવી !” એ વારંવાર સાંભળતાં એને પૂર્વજન્મનું સ્મરણ થયું અને એને ત્યાં ખ્યાલ આવ્યો કે “મેં આરાધના સાથે આરાધક ભાવ પણ ગુમાવી વિરાધના અને વિરાધભાવ અપનાવ્યું તેથી આ તિર્યય યોનિમાં પટકાયો !” ભારે પશ્ચાતાપ કરે છે. પછી તે મહાવીર પ્રભુ ત્યાં પધાર્યા જાણે પ્રભુ પાસે જતાં ઘોડાના પગ નીચે છુંદા; આરાધક ભાવમાં મરીને દેવ તરીકે ઉત્પન્ન થઈ ત્યાં પ્રભુના સમવસરણમાં આ ! આમ આરાધકભાવે એને તા.
એટલું ભૂલવાનું નથી કે આરાધનાથી આરાધક ભાવ આવે છે, ટકે છે, અને વધે છે. માટે આરાધનાની મનમાં જરાય ઉપેક્ષા નહિ લાવવાની. “એના વિના ચાલે, એ ન હોય તો ચ કાંઈ બહ વાધો નહિ, એ શક્તિ અને ભાવના
Page #128
--------------------------------------------------------------------------
________________
હોય તો કરીએ,’ આવા આવા લેચા નહિ વાળવાના. નહિતર આરાધક ભાવ પણ ચાલ્યા જાય અને વિરાધક ભાવમાં પડી જવાય. ખરેખર જે આરાધક ભાવ હોય તો આરાધના શક્તિસંયોગે મુજબ કર્યા વિના દિલને ચેન જ ન પડે, અને જેમ જેમ આરાધના થતી જાય તેમ આરાધક ભાવ વધતો જાય.
જગદ્ગુરુ મહાવીર પરમાત્મા, એ પૂર્વભવે પ્રિયમિત્ર નામના ચક્રવત થયા, ત્યાં એમણે એક કોડ વરસ ચારિત્રની આરાધના ચકવતપણે મહાલેલા સુંવાળા સુકોમળ શરીરે ચકીપણાના વિભવ વિલાસ ફગાવી દઈને, એવી એવી જોરદાર કરી કે એમાં આરાધક ભાવ સારી રીતે ખૂબ પુષ્ટ થતો ગયો. પછી દેવલોકમાં જઈ આવી પચીસમાં ભવે નંદન રાજાના ભવમાં દીક્ષા લીધી. એક લાખ વરસ ઉગ્ર ચારિત્ર ઉપરાંત લાખેય વરસ માસખમણના પારણે મા ખમણ, એમ ૧૧ લાખ ૮૦ હજાર ઉપર મા ખમણની અત્યંત ઉગ્ર તપસ્યાની અને અરિહંતાદિ વીસ સ્થાનકની આરાધના કરી! અદભુત આરાધકભાવ વધાર્યું કે એમાં તીર્થકર નામકર્મ ઉપામ્યું ! જેથી પછી સ્વર્ગમાં જઈ માનવજન્મ ચારિત્ર અને ઉત્કટ આરાધના સાથે આરાધકભાવ સેવતાં વીતરાગ સર્વજ્ઞ ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી થયા ! એ જગત-દયાળુ પ્રભુને અહીં ટીકાકાર મહર્ષિ પ્રારંભે નમસ્કાર કરે છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર-૧ લું
(પાપપ્રતિઘાત-ગુણબી જાધાન) णमो वीअरागाणं सबण्णूणं देविंदपूडआणं जहटिअवत्थुवाइणं तेलुकगुरु अरहताणं भगवंताणं ।
અર્થ–વીતરાગ સર્વજ્ઞ દેવેન્દ્રોથી પૂજાયેલ, યથાસ્થિત વસ્તુ વાદી ત્રણલોકના ગુરુ અરિહંત ભગવાનને હું નમસ્કાર કરું છું.
વિવેચન :-હવે પંચસૂત્રની શરૂઆત થાય છે, તેમાં “નમો વાયરાગાણું એ પહેલું વાક્ય ઍન્થના મંગળાચરણનું છે શુભ કાર્યના પ્રારંભે મંગળ તો ખાસ કરવું જોઈએ, જેથી વિદન દૂર થાય. શુભ કાર્ય કરતાં જ વિદને નડે છે, માટે જ ત્યાં મંગળ જોઈએ. અશુભ કાર્ય કરતાં વિન નડે તે સારું, જેથી અશુભ કરતાં અટકીએ; પણ અશુભમા તો વિદનો ન આવીને પાપની સગવડ કરી આપે છે! એ વાત અજ્ઞાની સમજતો નથી તેથી અશુભથી શા સારુ પાછો હટે ? મંગળ એ વિદનોનો નાશ કરે તેવું કૌવતવાળું છે. મંગળ ઈષ્ટ દેવતાના સ્મરણથી યા નમસ્કારથી થાય. જગતમાં દેવાધિદેવ અરિહંત વીતરાગ પરમાત્મા એ સર્વશ્રેષ્ઠ ઈષ્ટદેવ છે, તેમને કરેલો એક નમસ્કાર પણ વિદનેને નાશ કરવા પૂરત છે. ભાવનું મહત્વ : ક્રિયાને ટેકે :
વીતરાગ પરમાત્મા અનંત ગુણોના અને અનંત જ્ઞાનના ધણું છે. એવા એમનું વિશુધ્ધ ધ્યાન, અને ઉચ્ચ કોટિને એમને સંક૯૫ એ ઘણા કર્મની નિર્જરી કરાવવાના સામર્થ્યવાળે છે. પણ એ નમસ્કાર ભાવથી થ જોઈએ. જેટલી ભાવમાં કમીના તેટલી જ ફળમાં કચાશ. ભાવમાં કચાશ રહે તે દેષ આપણે
Page #130
--------------------------------------------------------------------------
________________
૭૮
છે. શુભ અધ્યવસાય (ભાવ) ઉચ્ચ કેટિનાય અશુભ કર્મો તોડે છે, અને શુભ ફળ આપે છે, ત્યારે અશુભ ભાવ અધમ કેટિના ચીકણાં પાપ કર્મ બંધાવે છે. અધ્યવસાયનો મહિમા જુઓ કે
ક્યારેક દેખાવમાં બહુ હિંસા કરનારો એટલે નીચે જતો નથી, તેથી વધારે નીચે હિંસાની ઉગ્ર ભાવનાવાળે જાય છે. તંદુળિયા મચ્છને બહુ જ નાની કાયા, શક્તિ બહુ ઓછી, એથી દેખીતી હિંસા અ૫, છતાં પણ પાપના વિચાર એટલા બધા હલકા કે એ મરીને નરકે જાય. અહીં એમ ન વિચારવું કે “ત્યારે તો હિંસા કરવામાં વાંધો નહિ, ભાવ શુદ્ધ રાખશું.”—આ ખોટી માન્યતા ન ધરવી, કેમકે હિંસાની ક્રિયા પણ હિસાના ભાવને પોષનારી છે; કારણ જીવ એમાં લાભ દેખે છે, એથી હિંસા પર રાગ થાય છે એટલે રાગથી નવી નવી હિસાની ભાવના જાગે છે જ. આ બહુ ભયંકર છે. હિંસા તો હજી ય કઈક જ વખતે થાય, જ્યારે હિંસાની ભાવના સદા જાગ્રતું રહે છે. કિયા કરતાં પણ ક્રિયાની ભાવના, લેડ્યા, પરિણામ, અધ્યવસાય વધારે સબળ વિકસેલા અને દીર્ધાયુષ્ક, દીર્ઘકાળ રહેનારા હોય છે. એમાં જે શુભ ક્રિયાના સારા અભ્યાસથી શુભ ભાવ વધારે સબળ હોય, તો તે અશુભ કિયા વખતે પણ અશુભ ભાવને સારી રીતે દબાવે છે દા. ત. ક્રિયા તો ખાવાની થતી હોય પણ જે ગુરુના વિરાગ્ય–નીતરતા ઉપદેશની શ્રવણકિયા બાદ એના સ્મરણથી આહારની સંજ્ઞા ઉપર જુગુપ્સા થાય “રસને અને આહારને હું ક્યારે ત્યાગ કરીશ!” એવી ઝંખના વારંવાર રહેતી હોય, તે તે ઝંખના આત્માને બચાવનાર થાય છે. કમમાં કમ હૃદયના ભાવ તે આહાર–સંજ્ઞાને કાપવાના જોઈએ, પિષવાના ન હોવા જોઇએ.
Page #131
--------------------------------------------------------------------------
________________
અરિહંત ભગવાનને નમસ્કાર કરી શાસ્ત્રકાર મંગળ કરે છે. તે ભગવંતના ચાર વિશેષણ–૧. વીતરાગ, ૨. સર્વજ્ઞ, ૩. દેવ
પૂજિત, ૪. અને યથાસ્થિત વસ્તુવાદી, એવા ભુવનના ગુરુ. આ ચાર વિશેષણ જગદ્ગુરુ પરમાત્માના ચાર મહાન અતિશય બતાવે છે. પહેલાં ચાર વિશેષણ સમજી લઈ એ. વીતરાગ આદિ ૪ વિશેષણની સાર્થકતા
(૧) વીતરાગ એટલે રાગદ્વેષ વિનાના. અહીં રાગ એટલે આત્માની આસક્તિ-પરિણામ જગાડનારું મોહનીય કર્મ. તે જ પ્રમાણે આત્માને કઈ વસ્તુ પર અપ્રીતિ કરાવનારું કર્મ તે શ્રેષ. તેમજ અજ્ઞાન–મિથ્યાજ્ઞાનના પરિણામ જગાવનારું કર્મ તે મેહ, ટીકામાં “રાગ વેદનીય કર્મ ” એ પદ , તેને અર્થ રાગરૂપે વેદના એટલે ભેગવવા યોગ્ય કર્મ એ સમજ. રાપદિ પદોને અર્થ, રાગ–મેહનીય કર્મની જેમ, આત્મામાં થતા રાગાદિ-પરિણામો લઈ શકાય. આ રાગદ્વેષ–મેહથી અત્યંત રહિત તે વીતરાગ. મોહને જેમણે આત્માની અંદર દબાવી તેને ઉદય સંપૂર્ણ રોક્યો છે, એવા ઉપશાંત–મેહી પણ વીતરાગ હોય છે, જ્યારે અહીં તો સર્વથા ક્ષીણમેહી અને છસ્થ (અજ્ઞાન)ભાવ વિનાના લેવા છે, માટે વીતરાગની સાથે.
(૨) “સર્વજ્ઞ”એ વિશેષણ મૂકયું. “સર્વજ્ઞ એટલે ભૂત,ભવિષ્ય, વર્તમાન–એ સર્વકાળના સર્વ દ્રવ્યને અને એના સર્વ પર્યાયને જાણે તથા જુએ તે. નિમિત્ત-શાસાદિના આધારે ત્રિકાળવેત્તાને પણ વ્યવહારમાં સર્વજ્ઞ કહે છે, પણ તે તો સરાગ છે, તેથી અહીં સર્વજ્ઞની સાથે “વીતરાગ” એ વિશેષણ મૂકયું.
(૩) વીતરાગ-સર્વજ્ઞ તો સામાન્ય કેવળજ્ઞાની પણ હોય છે,
Page #132
--------------------------------------------------------------------------
________________
C
તે અહીં નથી લેવા, પણ શ્રીજનેશ્વરદેવે લેવા છે; તેથી દેવેન્દ્રોથી પણ પૂજાયેલા' એ ત્રીજુ વિશેષણ કહ્યુ'. પરમાત્માની જગત પર હયાતી ઇંદ્રોને ય ભક્તિથી ગળગળા કરી પ્રભુના ચરણસેવક મનાવે છે.
પ્રશ્ન-દેવેન્દ્ર-પૂજિત એવું ત્રીજુ વિશેષણ કહે અને પહેલા એ ન કહે તે કેમ ?
ઉત્તર-દેવેન્દ્રથી પૂજ્ય ગણુધર ભગવડત પણ હાય છે, તે તે વીતરાગ–સજ્ઞ નથી, એટલે તે અહી લેવા નથી; માટેજ પૂના એ વિશેષણુ મૂકયાં.
(૪) આમ ત્રણે વિશેષણે અલ'કૃત પરમાત્મા ધર્મ-તી સ્થાપ્યા પછી જ, અર્થાત્ મેાક્ષમા અને તત્ત્વા ઉપદેશ્યા પછી જ મેાઢે જનારા હેાય છે એ સૂચવવા ‘યથાસ્થિતવસ્તુવાદી' એ ચેાથું વિશેષ કહ્યું ચૌદપૂર્વી` શ્રુતકેવલી ભગવાન પણ યથાસ્થિત વસ્તુવાદી હાય છે. પરંતુ તે ન લેતાં, પૂના ત્રણ વિશેષણે જોડી અહી શ્રી જિનેશ્વર દેવે જ લીધા. મૂળમાં ‘અરુહંતાણુ ' એ પદ છે તેના અથ,− જેમનામાં હવે કખ ધનાં કારણ નથી તેથી જેમનામા કઅ ક્રુર ઊગતા નથી તે,’ એવા કરવા.
.1
૪ વિશેષણમાં ૪ મહા અતિશય –શ્રી તીથ 'કર પ્રભુના ચાર મહા અતિશયેા છે. (૧) અપાયાપગમ અતિશય. અપાય એટલે દેષા તેના અપગમ યાને નાશવાળા એટલે કે સવ રાગદ્વેષાદિ દોષથી રહિત મનેલા, માટે વીતરાગ. વળી અપાય એટલે ઉપદ્રવ પણ કહેવાય. પ્રભુ અપાયાપગમવાળા છે અર્થાત્ તીર્થંકર નામકર્મના ઉદ્મયથી વિહારનાં સવાસે ચેાજનમાં મારીમરકી વગેરે ઉપદ્રવને નિવારનારા છે. (૨) ‘સČજ્ઞ’ વિશેષણથી જ્ઞાનાતિશય સૂચવ્યા. (૩) દેવેન્દ્રપૂજિતથી પૂજાતિશય મતાન્યે.
Page #133
--------------------------------------------------------------------------
________________
(૪) યથાસ્થિતવસ્તુવાદી કહી પાંત્રીસ અતિશય યુક્ત વાણીને વચનાતિશય નિદે. ચાર મહા અતિશયના પણ પ્રભુ ત્રણ લોકના ગુરુ છે. “પત્તિ તિ : હિતનો ઉપદેશ આપનાર તે સાચા ગુરુ તે શુદ્ધ અને સત્ય ધર્મના ઉપદેશક, સંસારત્યાગી અને વિરાગી નિગ્રંથ મુનિઓ સિવાય બીજા ન હોય. એમાં શ્રી અહંત પરમાત્મા
એ શ્રેષ્ઠ ગુરુ છે, આદ્ય ગુરુ છે. વીતરાગ શબ્દથી પ્રભુ વીતષ, વીતોહ પણ છે એ સમજી લેવાનું છે; કેમકે રાગ બધા દોમા રાજા છે; એ જતાં બીજા છેષ વગેરે દેશ નષ્ટ જ છે.
રાગ એ ટૅપ કરતાં પ્રબળ દેશ છે. તે આ રીતે–
(૧) રાગને નાશ દશમા ગુણસ્થાનકને અંતે થાય, દ્વેષ નાશ નવમાં ગુણસ્થાનકે થાય. આ સૂચવે છે કે જ્યારે દ્વેષ નાશ કરે એવી આત્મવિશુદ્ધિ કરતાં અધિક આત્મવિશુદ્ધિ થાય અર્થાત્ ચિત્તના અધ્યવસાયની અધિક વિશુદ્ધિ થાય ત્યારે જ રાગનો નાશ થાય. (૨) શ્રેષનું મૂળ રાગ. ક્યાક રાગ છે, માટે ઠેષ છે. રાગ એ દ્વેષને બાપ છે. (૩) દ્વેષ કાઢ સહેલે, કેમકે દ્વેષમા કાળે કાળે ઘસારો પડે છે, પણ રાગમાં વૃદ્ધિ થતી જાય છે. (૪) રાગનું આયુષ્ય દેષ કરતા ઘણું મેટું (૫) દ્વેષ ભૂલો સહેલે, પણ રાગ ભૂલ કઠણ. હદ કરતાં વધારે જોજન કર્યું ઝટ ભજન ઉપર હેપ થાય; પણ જરા વાર થઈ ભૂખ લાગી એટલે છેષ ભૂલાઈ રાગ થતાં વાર નહિ. દ્વેષ થાય તોય રાગ જલદીથી ન ભૂલાય, અંદર બેઠે હાય (૬) દ્વેષ કર્કશ લાગે, રાગ મીઠો લાગે. મીઠે શું કામનગમે? રાગનો રંગ લાલચળક, દ્વેષને રંગ કાળા. રાગ પાછળ હર્ષ, ને દ્વેષ પાછળ ખેદ, એવા અનુભવો સિદ્ધ છે. એમાં હર્ષ સહેજે
Page #134
--------------------------------------------------------------------------
________________
ગમે; (૭) દ્વેષ કરે પડે છે; જ્યારે રાગ સહેજે થઈ જાય છે. (૮) હજીયે સમજુ માણસને કદાચ ષ ગમતું નથી, અગ્ય લાગે છે, પણ રાગ અગ્ય ક્યારેય લાગતું નથી. કેમકે (૯) દ્વેષથી પરિણામે નુકસાન સમજાય છે; રાગથી નુકશાન થાય છે તે સમજાતું નથી. હજીય દ્વેષ ભયંકર લાગે, રાગ ભયંકર લાગતો નથી. રાગમાં ખરાબી જણાતી નથી. (૧૦) “ઢેષ ન કરીશ” એમ હજીય જગત કહે; “શગ ન કરીશ—એમ જગત નથી કહેતું, એ તો વીતરાગનું શાસન કહે છે. (૧૧) છેષ દુર્ગાન કરાવે છે એમ હજીય લાગે, પણ રાગ તેથી વધારે દુર્થાન કરાવે છે એમ લાગતું નથી. (૧૨) દ્વેષ જાણકારીમાં પેસે છે, રાગ બીન–જાણકારીમાં પેસે છે. શ્રેષગુસ્સે થતાં માલુમ પડે છે, માટે તો એ ઢાંકવા મેઢાને, આંખને દેખાવ પ્રયત્નથી ફેરવી નાખવો પડે છે. પણ રાગ પિસતો દુશ્મન તરીકે, કે દુર્ગણ તરીકે માલુમ જ પડતો નથી, સહેજે ખુશીનો દેખાવ થાય છે. (૧૩) ષ હિંસા સુધી પહોંચે ખરો, પરંતુ તે પૂર્વે જીવ જે પરિણામ વિચારશે તો કદાચ પસ્તાશે અને હિંસાથી અટકશે. રાગ તો ઠેઠ આત્માની ભાવ–હિંસા સુધી પહોંચશે, અને અટકવાની વાત નહિ. (૧૪) રાગ કરનારને અને રાગના પાત્રને બંનેને ભાવથી સ્વાભાહિંસા થાય છતાં ખબર પડતી નથી, અને રાગની અંધતામાં પડશે પણ નહિ. (૧૫) રાગમાં બંને ભાન વિના ફસાય છે, કેઈ પશ્ચાત્તાપ નહિ; દ્વેષની પાછળ બંનેને ભાન અને પસ્તાવાને અવકાશ રહે છે. (૧૬) દ્વેષનું પાત્ર આપણા પ્રત્યે દ્વેષી તરીકે રહે તે ગમતું નથી, પણ રાગનું પાત્ર આપણુ પ્રત્યે અખંડ રાગી રહે એવું જોઈએ છે. અર્થાત્ રાગીપણું છૂટતુંય નથી, અને બીજાનું પણ રાગપણે છૂટે તે ગમતું નથી.
Page #135
--------------------------------------------------------------------------
________________
(૧૭) દ્વેષ ભસીને કાટનારે ફરે છે, જ્યારે રાગ પગ ચાટીને ફૂંકી ફંકીને બચકું જોરથી ભરનારે છે. પહેલાં ખબર જ ના પડે. સંયોગના વિગે રાગની ખબર પડે, ને ત્યારે રાગ ઊછળે છે. (૧૮) જીવ રાગના પાત્ર માટે કઈ પાપ અને ઘસાવાનું કરી છૂટે છે છેષ પિોષવા તે ઘસારો ન ય વેઠે. (૧૯) ક્રષ દુર્ગુણ છે એ હજી ખબર હશે, પણ રાગ એ આત્માને સ્વભાવ નથી, કિંતુ દુર્ગુણ છે એ ખબર નથી. (૨૦) દ્વેષ દીર્ઘકાળ રહે તે કેટલીક વાર ગમતું નથી પણ રાગ લા રહે તે ગમે છે. પણ (૨૧) એક જ વસ્તુ પર રાગ કાયમ ટકતે નથી; કારણ કે એ સ્વભાવ નથી. વળી રાગને વફાદાર રહી શક્તા નથી તે જ્યારે રાગને વફાદાર રહી શકાતું નથી, ત્યારે રાગ ધરે શા માટે? એનું કારણ જણાતું નથી, અને રાગ કર્યા વિના રહી શકાતું નથી. છેડવો પડશે એ ચોક્કસ છે. (૨૨) શ્રેષ ચેતાવી દે છે, જ્યારે રાગ ઊંઘાડી દે છે. (૨૩) રાગ સર્વથા ભયંકર ! તે ગયે એટલે તો બધી ભયંકરતા ગઈ. ક્રોધ, માન, માયા, લોભ, બધાય રાગની સેવામાં, અને રાગને મજબુત કરનારા. (૨૪) રાગને લીધે મિથ્યા મતિ ટકે, અને મિથ્યા મતિથી રાગ પિષાય. રાગની વસ્તુ પ્રાપ્ત કરવા, સાચવવા, ભોગવવા, કંધ, માન, માયા, અને લેભ છૂટથી કરાય છે. રાગના પાત્ર પર કાં કામવાસના, કા નેહ, કા દષ્ટિરાગ રહેવાને; રાગની વસ્તુ અંગે હાસ્ય અને આનંદ (રતિ), ઉદ્વેગ (અરતિ) અને શેક, રાગની વસ્તુ અંગે ભય ..એમ રાગ પાછળ તેફાન ઘણુ ! દ્રષ પાછળ એટલા ન પણ હોય. (૨૫) આઠ કર્મની જડ મેહનીય; અને મેહનીચની જડ રાગ. મેહનીયની બધી પ્રકૃતિનાં મૂળમાં રાગ.
Page #136
--------------------------------------------------------------------------
________________
8
તીવ્ર કેટિને રાગ એટલે કે અનંતાનુબંધી રાગ ન જાય ત્યાં સુધી મિથ્યાત્વ ન જાય. (૨૬) રાગને પક્ષપાત ભારે હોય છે. પક્ષપાતવાળે રાગ એ તીવ્ર રાગ છે. જે કષાય હિતકારી લાગે, કર્તવ્ય લાગે, “કેમ ન કરીએ ? એમાં શું થઈ ગયું ? એમ ભાસે, અંતરના ઉંડાણમાં પણ એ ખૂચે તો નહિ, કિન્તુ રુએ, એ તીવ્ર કષાય અનંતાનુબંધી કષાય છે એ હોય ત્યાં સુધી સંસારનો રસ અને અતત્ત્વનો દુરાગ્રહ હૃદયમાંથી ખસે નહિ. એ તો કહે છે, “પત્ની ઉપર, પુત્ર ઉપર રાગ કરીએ તો શું વાંધો ? ત્યાં રાગ ન કરીએ તો શું ત્યા ઝઘડીયે ?” પણ તેના જવાબમાં એમ પૂછીએ કે દુનિયામાં હિંસા, જૂઠ, ચેરી કેના માટે થાય છે? એ જ પત્ની પુત્ર માટે ને ? એની સાથે લડે નહિ. પણ અંધ રાગ ઓછો કરો તે જીવનમાં દુર્ગણે અને દુષ્કાના ગુના ઓછા થાય. હિંસા, જૂઠ, ચોરી દુનિયા ઉપરથી ઓછા થાય તે સારું? કે વધે તે સારું ? જગત શેનાથી સુખી? (૨૭) હિંસા, જૂઠ, ચેરીમાં સહાયક તરીકે દ્વેષ કરતાં રાગ વધારે. ચોરી કરાવી કોણે? રાગે કે દેશે? દુનિયામાં કોઈને દુઃખી જેવા છતા તેનું દુઃખ ઓછું કરવા શા માટે યત્ન નથી ? ધનના અને કુટુંબના રાગને અંગે જ. (૨૮) પરમાર્થ ચૂકાવે છે કેણુ? રાગ જ ને ? એ જ રાગને લીધે પછી ગરીબ પર દ્વેષ થાય, કહે “તગડે થઈને માગે છે? મજુરી કરવી નથી”...ઇત્યાદિ (૨૯) અનીતિ કરી પચીસપચાસ મળતા હોય તો તેને અંગે મેળવાય? રાગના અંગે કે દેશના અંગે જે દુનિયામાં તોફાન મૂળ રાગના જ છે. રાગ મેળે પડે, તે પાપ ઓછા થઈ જાય. (૩૦) દુનિયા કદાચ શ્રેષમાં ડાહી હશે, પણ રાગમાં તો પાગલ જ છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
૮૫
(૩૧) જીવનના મહાન દેને પિષક રાગ છે. (૩૨) વિવેકી પાસે પણ અવિવેકનાં કૃત્ય રાગ કરાવે છે. (૩૩) બળિયા ય જીવ રાગ પાસે માયકાંગલો. (૩૪) દુખની હોળી સળગાવનાર રાગ છે,માટે દુન્યવી ફરજોનું માપ રાગાંધ થઈને ન કાઢવું. આશ્રિતનું પોષણ વગેરે કરવામાં રાગાંધ ન થવું. રાગ ઓછો થશે તે ગેરવ્યાજબી જરૂરિયાત આપોઆપ ઓછી થશે. રાગ છે ત્યાં સુધી જ હિંસાદિના પાપ છે
રાગ બે જાતના છે; ૧ પ્રશસ્ત, ૨ અપ્રશસ્ત,
પ્રશસ્ત રાગ બંધનકર્તા નથી, બંધનથી છોડાવનાર છે. પ્રશસ્ત રાગ એ ઔષધની જેમ અપ્રશસ્ત રાગથી છોડાવે છે. પ્રશસ્ત રાગ એટલે દેવ-ગુરુ-ધર્મ પર રાગ, સમ્યકુશાસ્ત્ર, તીર્થ, પર્વ, ધર્મક્ષેત્ર, આત્મગુણ વગેરે પર રાગ, તેથી પાપને બંધ થતો નથી. ખાટી આશંસા યાને દુન્યવી રાગ પાપનો બંધ કરાવે પ્રશસ્ત રાગ તો અપ્રશસ્ત રાગને નબળા પાડે છે. પ્રશસ્તમા ધર્મ–લેશ્યા છે ધર્મની લેશ્યા ધર્મને અનુરાગ સહેજે કરાવે. ધર્મરાગ એટલે ધર્મની લેફ્સાવાળો રાગ. એ પાપને કાપી આત્માનો વિકાસ સધાવે છે. અપ્રશસ્ત રાગ એટલે પાપની લેશ્યાવાળો રાગ. એ પ્રશસ્તને દેખાવ કરે તેથી પ્રશસ્ત ન થાય. જાતને ગુંડે હોય, પણ શાહુકારના કપડાં પહેરી લે, તેથી શાહુકારમા ન ખપે. ગુંડાગીરીની દિશા ફેરવે, ધ ફેરવે, વૃત્તિ પલટે, તો લેકે વિશ્વાસ કરે. દીકરા ઉપર, સ્ત્રી ઉપર પ્રશસ્ત રાગ ત્યારે કહેવાય કે જ્યારે નેહરાગ અને કામરાગ જતો કરી શુદ્ધ સાધમને અને મેક્ષ-કુટુંબને જ નીતરતો રાગ આવે. સાધુ ઉપર પણ અપ્રશસ્ત રાગ સારે નહિ “આ સાધુ વાસક્ષેપ સારો નાખે છે, ફાયદો થાય તે, વગેરે.તો એ અશુભ-અપ્રશસ્ત
Page #138
--------------------------------------------------------------------------
________________
રાગ બની જાય. સંસારના લાભની અપેક્ષાએ, હાસ્યાદિ મેહની વૃત્તિના પિષણની દૃષ્ટિએ, રાગ કરે તે અપ્રશસ્ત રાગ. સંસારથી નિસ્તાર પામવા, મુક્ત થવા માટે, અને તેના ઉપાયમાં જોડાવા બદલ જે રાગ કરાય તે પ્રશસ્ત રાગ. એથી ધર્મ–લેશ્યા અને ધર્મને રાગ બંને વધતા જાય. જેટલી શુધ્ધ ધર્મન્લેશ્યાની માત્રા અને વેગ (Degree, Force) ઓછા તેટલું પુણ્ય કાચું બંધાય; ધર્મની લેશ્યા જોરદાર, તો પુણ્ય પણ જોરદાર, અને એથી સામગ્રી પણ ઊંચી જોરદાર મળે.
શાલિભદ્રને લેશ્યા ઊંચી હતી તો દેવતાઈ નવ્વાણું પેટીઓ રેજની મળતી છતાં, ઊંચી ધર્મની લેશ્યાથી ચારિત્ર લીધું અને પાન્યુ! ઊંચી ધર્મ–લેશ્યાવાળે અધુરી સાધનાનો ખપ ન કરે. એને ગયા ભવમાં ખીર વહેરાવ્યા પછી ચ ગુરુમહારાજ ઉપર પ્રશસ્ત રાગને પ્રવાહ એ, કે પિટમાં પછી ફૂલની પીડા થતી હતી તો પણ માતાને ભૂલી, એના ચિત્તમાં એકલા ગુરુની યાદ હતી. પિટમાં શૂળ વખતે માતા હાથ ફેરવતી હશે, સેવા કરતી હશે, પણ તે વખતે માતાને યાદ નહિ કરતાં ધ્યાન એક માત્ર ગુરુમાં અને દાન કરાવવાના ગુરુના ઉપકારમાં—“અહો ! મારા ઉપકારી ગુરુએ કે મને તાર્યો ! ” આ ક્યારે આવ્યું છે માતાએ ફરી ખીર આપી–ખવરાવી તે લક્ષમાં નહિ, પણ ગુરુના પાત્રે ગઈ તે લક્ષમાં! “ કે સુંદર ચેગ ! ખીર! અને દાનમાં ! તેય મહામાને !”. આવી દાનધર્મની અનમેદના હૃદયે ! આ પ્રશસ્ત રાગ; ને તેથી એ ઉચ્ચ વૈભવી સામગ્રીને ધણી બન્યો ! પણ એ સામગ્રી પાપાનુબંધી નથી, એટલે મેહમાં અંધ નથી કરતી. તેથી જ જ્યારે “માથે એક મેહગ્રસ્ત માનવ રાજા પિતાની
Page #139
--------------------------------------------------------------------------
________________
८७
જેમજ એ હાથ એ પગવાળા છતાં ધણી છે' એવી ખખર પડી કે રાજ નવી આવતી રત્નાદિએ છલકાતી દેવતાઈ નવ્વાણું પેટી ચ કથીરની લાગી, ને અપ્સરા જેવી ૩૨ નારીએ પણ નરકની દીવડી લાગી. ખામીવાળી આ પુણ્યાઈ ન જોઈએ,’....ઋદ્ધિને છેાડી, સ્ત્રીઓને છેડી, વહાલી માતાને છેડી, વીતરાગ પ્રભુ મહાવીર ભગવાનના ચરણ પકડચાં, ચારિત્ર લીધું, અને તર્યો. પ્રશસ્ત રાગ તારે, અપ્રશસ્ત રાગ મારે.
(૩૫) રાગ કરતાં દૂષ ખરામ લાગે છે; પણ વસ્તુતઃ દ્વેષ કરતા રાગ ભયંકર છે. રાગ આત્મામાં વસ્તુ પ્રત્યે આકષ ણુને ભાવ પેદા કરે છે, આત્માને ખૂંચે છે; જ્યારે, દ્વેષ આત્માને વસ્તુથી દૂર ખસેડે છે.
"
આમ અનેક દૃષ્ટિથી રાગ એ દ્વેષ કર્યાં ખૂબજ મહીએ અને મહાન અન કારી છે, તેમજ એમાં મીજા દૂષણા મલાત પાષાય છે, માટે રાગ કાચો એટલે બીજા દાષા તે ગયા જ. એટલે અહીં · વીતરાગ’ એવું વિશેષણ કહ્યું . રંગે તે રાગ, આત્મા જેનાથી રંગાય છે તે રાગ આત્માને વસ્તુ પ્રત્યેના આકષ ણુના રંગથી ર ંગે છે માટે તે રાગ. દ્વેષ, દ્વિ ’ ધાતુ-અપસંદ પડવું, ઠીક લાગવું, અણગમા કરવા’એના પરથી મન્યા વીતરાગ એટલે જેને ઈષ્ટ તરફ આકષ ણુ નથી, અને એજ વીતદ્વેષ છે, તેથી અનિષ્ટ પ્રત્યે અપ્રીતિ-અનાદરના ભાવ મુદ્દલ નથી. અર્થાત્ જેને ઈષ્ટ અને અનિષ્ટ ઉપરથી આદર અને અણગમા ચાલ્યા ગયેા છે તે વીતરાગ
મેાહની વિશેષ ભયાનકતાઃ–એજ વીતરાગ વીતમાહ છે, એટલે મેાહ વિનાના છે. મેાહ એટલે અજ્ઞાન, મિથ્યાજ્ઞાન, વિપર્યાસ, મૂઢતા, મિથ્યાત્વ, દુરાગ્રહ, અસત્ બુદગ્રહ વગેરે. રાગ, દ્વેષ બે મહાન ડાકુ આત્માને કબજે કરી આત્માના અસલી પેાતાના
Page #140
--------------------------------------------------------------------------
________________
સ્થાન(મેક્ષ)થી એને પરાડ્રમુખ રાખે છે. આ બે ડાકુ સાથે મેહ વળી ગજબનો લુંટારો છે. રાગ ભસ્યા વિના ફેંકી ચાટીને બચકું ભરે છે, દ્વેષ ભસીને બટકું ભરે છે,
જ્યારે મેહ અંધારામાં રાખીને કરડે છે. રાગદ્વેષમાં આ કુતરે છે એમ માલુમ પડે, મેહમાં તે કૂતરો છે એમ ખબર જ ના પડે એહ કૂતરાને બકરું દેખાડે, સાપને દોરડું માની હાથમાં પકડાવે. “દુનિયામાં જે કાંઈ કિંમતી છે તો તે જડ છે, શબ્દાદિ વિષયે, ધન, કુટુંબ, કાયા, ઘર દુકાન વગેરે જ મહત્ત્વનાં છે, તે જ શ્રેષ્ઠ છે, તે જ સર્વસ્વ છે, તે જ હિતકારી છે”—એવું એવું મેહ એને મનાવે છે. એને મન કિંમત જડની. એની આગળ આત્મા કઈ વસ્તુજ નહિ. એ જડથી જ જીવી જડથી જ મરે; આ બધા ચાળા મેહના છે “આત્માને માટે દેહ છે, એ વસ્તુ ભૂલી, “દેહ છે તેજ વસ્તુ છે, માટે એની જ કાળજી કરવી,” એમ માને, એમ વતે. “આત્મા માટે દેહને બદલે “દેહને ખાતર જ આત્મા સમજે.
જેટલો મોહ જીત મેં છે, મેહથી જીતાવું તેટલું જ સહેલું છે. મેહ ન હોત, ને એકલા રાગદ્વેષ હોત તો એ કરડી ખાનારા કૂતરાને ઓળખત. તે કુતરા ઉપર વિશ્વાસ ન રાખત. મેહ કૂતરાને બકરે દેખાડે છે, તેથી બચકું બીજાએ ભર્યું હશે એમ નિશ્ચિતપણે બળાત્કારે મનાવે છે. બકરું કરડે ? કૂતરાને બકરું દેખાડવું તે મેહનું કામ. એમ મોહ પ્રતિકૂળતાને અનુકૂળતારૂપે દેખાડે છે, અને અહિતને હિત તથા હિતને અહિતરૂપે સચોટ મનાવે છે. એ જગતના ભયંકર ત્રાસ, આયાસ અને વેદનાદાયી પણ આનંદદાયી મનાવે; જેમ, કેઈ દારૂ પીધેલાને તમાચો મારે તોય એ હસે છે. ગંધાતી ગટરને સુખને
Page #141
--------------------------------------------------------------------------
________________
૯
સાગર મનાવનાર દારૂ છે! તે પ્રમાણે ગંધાતી ગટર જેવી કાયાને ઉપરના મઢેલા માત્ર ચામડાના રૂપરંગથી ખૂબસુરત મનાવનાર મેહ છે. વાહ ! મેાહુ તારી માયા ! માહ આત્માને ભયંકર નુકશાન તા કરે જ છે, પણ નુકશાનને પાછે લાભમાં ખતવાવે છે. માહને કાબુમા લે તે જ રાગ કાબુમા આવે. જીવ મેહુ છે ત્યાં સુધી જ આનંદથી રાગ કરે છે, અને રાગને હિતકારી માને છે. આત્મામાથી મેાહ એટલે મિથ્યા મતિ ખસી ગયા પછી તે રાગને દુશ્મન દેખશે. રાગ કરતાં કાળજુ કપાશે. મેાહ ભાન રહેવા દે નહિ; દેષના જ ખચાવ કરાવે. કેઈ આપણી ચીજ માગીને લે તે ખમાય, ભૂલમાં લે તે ય ખમાય, પણ ઉપાડી જાય, આંચકી લે, ખૂંચવી લે, અને પાછા પેાતાને એના હકદાર માને તે નથી ખમાતું., ગુંડાગીરી લાગે છે ચારી કરે અને પાછે શાહુકારીને ફાકા ? આ તેા હદ થઈ’ એમ થાય છે. ખસ, મેાહુ આ કેપિટનાનુડા લૂટારા છે, છતાં એને એવા માનવાને બદલે પરમિત્ર માનીએ છીએ એજ આપણી ગમારી છે
માહ ન હેાય તે રાગદ્વેષના દૂષણની ઓળખાણુ હાય, દૂષણ તરીકે હજી માનવાનું મને, પણ મેહ દૂષણ ને દૂષણ તરીકે નહિ માનવા દેતાં, ગુણુની મહેાર-છાપ મારી આપે છે. દોષ પર ગુણનું લેખલ લગાડવુ' તે મહાભયંકર દળેલા મીઠાના ડખા પર ખાંડનું લેખલ મારી પછી તે દૂધમા નંખાય તે દૂધ બગડી જાય. દોષના ડખા ઉપર ગુણનું લેખલ મારવાથી તેના તેના સૌંપર્કમાં આવતી ગુણકારી વસ્તુ દોષરૂપ થઈ જાય છે. દા. ત. એક માણસ અભિમાની છે, પણ પાતે દોષિત છતા જાતને ગુણવાન માને છે. ‘હું સમજું છું, હું કાંઈ મૂખ નથી, ભેાઠ નથી.' વગેરે અભિમાનથી દોષ ઉપર ગુણનુ લેખલ લગાડે;
'
Page #142
--------------------------------------------------------------------------
________________
૯૦
સમજવા 2
હાય પ્રમાદી અવસ્થા, તથા ધર્મ પ્રત્યે અને આત્મહિત પ્રત્યે બેપરવાહી, ને પાછા તે ઉપર લેખલ મારે સાવધાનીનું, આત્મજાગૃતિનું ! ગુરુ ઘણુ કહે, પણ અભિમાન એને સત્ય વસ્તુ ન દે. હાય અલ્પ જ્ઞાન, અને પેાતાને જ્ઞાનના મહાસાગર માને ! આવાને આત્મદોષના સ્પષ્ટીકરણની, પેાતાની અધમ દશાના ખ્યાલની, કે ત્યાગવૈરાગ્યની વાત પણ ન સ્પર્શે. કેમકે મેાહના ઘરનુ હુંપદ છે આ જાગૃતિ નથી. આ તેા ઘેાર નિદ્રા છે, અહુ ભાવના ખેાટે ખ્યાલ છે. તેને ‘અનંતજ્ઞાની આગળ હું કાઈ વિસાતમા નથી' એ સમજવા નથી દેતા. હાય કૃપણતા દોષ, પણ કરકસર ગુણ માને, હાય ખરાખ ગુસ્સેા, પણ માને પ્રશસ્ત દ્વેષ ! હું તેા હિતનું કહું' છુ, હિત માટે કરૂં છું? એમ માને આ ઘમંડ છે. કુમતિ ઘમંડ એછે। થાય તે ગુણુ સમજે, ને અવગુણુ કાઢવા કેાશિષ થાય, તથા ગુણકારી વસ્તુના સપર્કથી ગુણનું ગ્રહણ કરાય.
6
'
અહંભાવ ને કુમતિ જાય તે। આત્માનું સ્વરૂપ સમજાય, ગુણદોષને વિવેક થાય, દોષ ઉપર ગુણુનું લેખલ ન લગાવાય; સમજે કે · પુણ્ય જાગ્રત હશે તે દેષ પણ ગુણમા ખપશે ખરા, પણ દેષ તે દેષ જ. ગુણ તરીકે દોષનું સેવન મહાલય કર પરિણામ લાવશે.’એમ એ અહંભાવ છેાડી સર્વાંસનું ઉપશમવિરાગકારી શાસન સેવે તેા જ દોષની પિછાણ અને નિકાલ થાય. બહાર પ્રત્યેના ઉઘાડા ડાળાથી તા બહારની આળપંપાળ વધશે, અને દે। કાઈ ગુણ નહિ થાય. જીવને કહેા કે ‘મચાવ તરીકે આગળ ધરેલા અને પેાધેલા દેખે નહિ તજે તા ભારે થઈ પડશે. સમજ જીવ! સમજ, વીતરાગનું શાસન છેડી, મેાહના જોરે કરાતી જગતની શાખાશીની ઘેલછા પાછળ, મનકલ્પિત ખેાટા
Page #143
--------------------------------------------------------------------------
________________
સુખ પાછળ, સગવડ સાહ્યબીના ખોટા કદાગ્રહ પાછળ, તારા હાથે તારા આત્માને ગુણથી દૂર–અલગ કરી રહ્યો છે, અને આત્માને દેષમાં ડુબાડી રહ્યો છે. માટે મોહનો ત્યાગ કર. એ માટે નિર્મોહી પરમાત્માની અહર્નિશ નિરંતર ઉપાસના કર.”
(૨) સર્વજ્ઞ –પ્રભુના પહેલા વિશેષણ વીતરાગની વાત થઈ. પરમાત્માનું બીજુ વિશેષણ સર્વજ્ઞ. એમાં જ્ઞાનાતિશય સૂચવ્યું. સર્વજ્ઞ એટલે અનંત કેવળજ્ઞાનવાળા. સર્વજ્ઞ, એટલે વિશ્વના સમસ્ત જીવ પુદ્ગલ વગેરે અનંતાનંત દ્રવ્યના અનંત ભૂત ભવિષ્ય અને વર્તમાન કાલના, પ્રત્યેક દ્રવ્ય ઉપર બનેલા, બનતા, બનનારા સર્વ અનંતાનંત ભાવો પર્યાયે (અવસ્થાઓ)ને હાથમાં રહેલા આમળાની માફક દરેક સમયે પ્રત્યક્ષ જેનારા અને જાણનારાત્રિકાળના પરમાણુ પરમાણુના પર્યાયે અને સર્વ જીવ ઉપરના ભાવ અનંતાનંત સંખ્યામાં છે, તે બધું પ્રત્યક્ષ જુએ. આ કેવળજ્ઞાનને પ્રકાશ જબરદસ્ત ! એમા અનંતાનંત કાળની કોઈ વસ્તુ કે ઘટના છૂપી નહિ પ્રત્યક્ષ શુદ્ધ જ્ઞાનનો સ્વભાવ જ સેય વસ્તુને જણાવવાનો. કેટલું જાણે એ મર્યાદા ન બંધાય; કેમકે મર્યાદા બાંધવામાં નિયમ છે કે આટલી જ વસ્તુ જાણે? પ્રકાશસ્વભાવ એ કે જેનું નામ ય, તેને જાણે. પછી ભલે તે અનંત કાળ પૂર્વના છે કે પછીના; અને અનંતાનંત સંખ્યામાં હે; રૂપી હો યા અરૂપી, બધાં જ 3ય ત્યાં જણાય, કેવળજ્ઞાન વર્તમાનભૂત-ભવિષ્ય સર્વકાળના સમસ્ત ય પ્રત્યક્ષ જુએ, કેઈ પ્રસંગ કે કોઈ સ્થિતિ છૂપી નહિ.
(૩) ઈદ્રોથી પૂજય કેમ? અરિહંત પરમાત્માનું ત્રીજુ વિશેષણ “દેવેન્દ્ર-પૂજિત”. એમાં પૂજાતિશય સૂચવ્યું. અસંખ્ય દેવતાઓના સ્વામી ઈન્દ્રો પણ જેની પૂજા ભક્તિ કરે. શું જોઈને
Page #144
--------------------------------------------------------------------------
________________
આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, અને મોક્ષ એ ય–હેય–ઉપાદેય ત. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ ચાર નિક્ષેપે ચાર ભેદે વસ્તુમાત્ર વહેચાયેલી છે. વસ્તુ પ્રમાણ અને નયજ્ઞાનથી ય છે. “સ્વાદસ્તિ” વગેરે સપ્તભંગીના સ્વાવાદથી વસ્તુનો પ્રત્યેક ધર્મ પ્રતિપાદ્ય છે. વસ્તુમાત્ર અનંત ધર્માત્મક છે. આ બધું યથાર્થ અને સ્પષ્ટ કહેનારા. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન-પર્યાયજ્ઞાન કરતાય સર્વજ્ઞનું જ્ઞાન અનંતગણું શ્રેષ્ઠ. એમાં એમણે જેયું કે જીવ જડમાં મુંઝા, ફસાયે અને અટક્યો છે, તેથી જ ભવમાં ભમે છે, અને દુઃખમાં સબડે છે જડના આકર્ષણ તૂટે જ મુક્તિનો સાધક બને. એ માટે પ્રભુએ જડ કાયાની દયા ન ખાધી તેથી કાયાની નહિ પણ આત્માની મરામત શીખવી. એ કહે છે કે આ માનવભવ હાથમાં છે, ત્યાં સુધીમાં જીવે પર જે અનંતા કર્મના જાળાં બાંધ્યાં છે, તે તોડી નાખવાને અપૂર્વ અવસર છે. માટે એ તોડી નાખવાના છે, પણ વધારવાના નથી.
સર્વજ્ઞનું વચન હૃદયે ફરસવું જોઈએ. સર્વજ્ઞના વચનની શ્રદ્ધા આત્માના પ્રદેશ પ્રદેશે વ્યાત થઈ જવી જોઈએ. એનાથી
આ ભાવિત થવા જોઈએ. એ માટે ખેટાને બચાવ નહિ કરવાના. જીવને બચાવ કરવાની આદત અનાદિની છે. બચાવ એ દંભ છે. અચાવ એ મેહની શિખવણી છે. હવે તો જ્ઞાનીની શિખવણી જોઈએ. જ્ઞાનીના વચન હૃદયે આરપાર ઊતરી જવા જોઈએ. એમના વિરાગના ઉપદેશ-બાણથી રાગ-હૃદય વીંધાઈ જવું જોઈએ. માત્ર સાંભળતી વખતે ગળગળા થવાય એટલે જ અસ Lી નનાં વચન ઉપર અવિચળ શ્રદ્ધાથી એ ઉપદેશ હવે
માં એ રમતો થઈ જાય, કે એ ઘેર, બજારમાં કે
આ
Page #145
--------------------------------------------------------------------------
________________
૯૫
મિત્રામાં, સુખમાં કેદુઃખમાં આત્માની હાજરી લે, એને જાગ્રત રાખે. બચાવ કાઇના ચાલ્યા નથી. જિનશાસનમાં તે જરાક અરુચિ કે અણગમે એ પણ દ્વેષ છે. દુનિયામાં આપણને અનિષ્ટ લાગતા વિષયા, અનિષ્ટ જીવેા, અને અનિષ્ટ સચેાગેા પ્રત્યે ખેદ દ્વેષ જેટલેા વખત રહે, તેટલેા વખત એ આત્માને કાળેા અનાવે છે. અહા ! શા સારુ આત્મા પરમાં પડતા હશે ? પરની જ જાળ કરતા હશે ? એને પેાતાનું સંભાળવાનું, પેાતાની ખરાબી મિટાવવાનું કયાં એછું છે ? પણ પ્રભુવચનની શ્રદ્ધાની કમીના છે;નહિતર એક સમય માત્ર પણ પરિચ'તા કરવાની જરૂર નથી. પર તે આપણા ભાગ્ય મુજબ જ વર્તશે. દુનિયામાં રહ્યા ત્યાં અતિ આવ શ્યક દેખાવ રાખવા પડતા હૈાય તેાય, જેમ સર્પની દાઢમાથી ઝેર કાઢી નાખ્યુ, પછી ફાડા નુકશાન કરનારા નહિ; તેમ આપણા દેખાવના ફુંફાડા પાછળ રાગદ્વેષના ઝેર ન રહેવા જોઈ એ કષાય–ઝેરનેા સમૂળગા નાશ થવા જોઈ એ. નાના સરખા પણુ કષાય કરવા પડે એ કુસ’સ્કારને પાષવાનું થાય છે, એને તાજા કરવાનું થાય છે, એ હરગીઝ ન ભૂલાવું જોઈએ. ત્યારે મનુષ્ય જીવન મળ્યુ એટલે ધેા શુ રાગદ્વેષ અને વેરઝેરના કરવે ? જ્યાં સુધી જીવનમાં આવી અધમ કાર્યવાહી જોરદાર છે ત્યાં સુધી જગનાથનુંદન દોહ્યલુ છે. સમ્યગ્દર્શનની સુદર સામગ્રીવાળા આ મેઘેરા માનવભવમા દશ નની આડે નડતી ઘાતીકર્મીની દિવાલ મજબૂત ન કરાય, પણ તેને તેાડી નાખવી નેઇએ તેને ખેાખરી કર્યા વિના જનેાક્ત તત્ત્વનું સાચું દન નહિ થાય, દનાભાસ થશે. મારે સેવક જગનાથના બનવું છે, કિંતુ વિષયકષાય કે રાગ ષના નહિ. માટે જિનની વાણીના અનુસારે જ
'
Page #146
--------------------------------------------------------------------------
________________
પૂજા કરતા હશે? પૂજા બે પ્રકારે થાય.—(૧) લાલચ, સ્વાર્થ, પરાધીનતા અગર બીકથી, એ અધમ પૂજા. અને (૨) ઉપકારી માનીને યા ગુણના બહુમાનથી, અને ગુણ મેળવવા માટે પૂજા, આ ઉત્તમ પૂજા. નિર્મળ અવધિજ્ઞાનના માલિક અને પૂર્વ ભવની સુંદર આરાધનાવાળા ઈદ્રો પરાધીનતાથી અગર લાલચથી નમતા નથી. જેને અસંય કાળ સુધી પૌગલિક સુખનો પાર નથી, તેવા ઈદ્રો અરિહંતની પૂજા કરે છે, તે (૧) અરિહંત પરમાત્માના અનંતાનંત ઉપકાર અને ગુણનાં બહુમાનથી, તથા (૨) તેમના જેવા ગુણના સ્વામી બનવા માટે. જ્યારે ઈદ્રો આ રીતે પૂજા કરે ત્યારે આપણે કેવી રીતે ને કઈ આશાથી પૂજવા? ઈન્દ્રો પરમાત્માની પૂજા ભૌતિક અપેક્ષા વિના અને ઋદ્ધિની આશા વિના કરે છે, માનવભવ પામી પ્રભુના જેવા શુદ્ધ ભાવે અને તેમના જેવું વિશુદ્ધ ચારિત્ર મેળવવા પૂજા કરે છે, પણ ઈન્દ્રાસન કાયમ ટકાવવા નહિ, ફરી ઈન્દ્રની ઋદ્ધિ મેળવવા નહિ. જે માનવભવ ઈન્દ્રને વર્તમાનમાં નથી, તેને માટે ઈન્દ્ર તલસે છે! અને આપણે? આપણને મનુષ્ય–ભવ મળે છે, તેથી કેવી ઉત્તમોત્તમ સાધના થઈ શકે તેની આપણને પરવા નથી, કે ભાન નથી! મનુષ્ય ભવ ફક્ત (1) તુચ્છ વિષને કેળવવામાં, (n) કંગાળ કષાયને પાર ચડાવવામાં અને (iii) સ્વર્ગના રસ-દ્ધિ-શાતા કરતાં રદ્દી એવા રસ, ઋદ્ધિ અને શાતાની જાળમાં ગુ થાઈ જવામાં પસાર કરીએ છીએ !!! ખૂબી જુએ, ઈન્દ્ર જે મનુષ્યભવ માટે ઝંખે છે, પ્રભુને પૂજક બને છે, છતાં ઈન્દ્રની પૂજા અધૂરી છે. કારણ કે વીતરાગ પરમાત્માની સર્વવિરતિ–ચારિત્રની આજ્ઞાને અમલ કરી શકતા નથી. ભગવાનની શ્રેષ્ઠ પૂ ભગવંતની આજ્ઞા સર્વાશે અમલમાં મૂકવી છે. તે સર્વવિરતિ ચારિત્રના પાલનથી થાય.
Page #147
--------------------------------------------------------------------------
________________
પ્ર–ભગવંતની આજ્ઞાને અમલમાં ગણધર મહારાજ શ્રેષ્ઠ મૂકી શકે છે, તો પંચસૂત્રકારે પ્રભુને ગણધરપૂજિત કેમ ન કહ્યા? દેવેન્દ્રપૂજિત શા માટે કહ્યા ?
ઉ–દેવતાઈ અતિશય સુખ–સન્માનાદિમાં મહાલતા ઈન્દ્રો અરિહંતની ભક્તિ કરે એ એક અનેરી વિશેષતા છે. જે ક્ષેત્રે અરિહંત ભગવંતો વિચરે છે, તે જ ક્ષેત્રે ગણધર ભગવંતા વિચરે છે એટલે કે ત્યાના રહેલા ત્યા જ પૂજા અરિહંત ભગવંત વિચરે છે તે જ ક્ષેત્રે કરે છે. તે કરતાં બહુ જ દૂરથી, પરજાતિ, પરક્ષેત્રી, એવા દેવોના પણ સ્વામી મનુષ્ય ક્ષેત્રની દુર્ગધ અવગણને પણ અહીં પ્રભુને પૂજવા આવે તે વિશેષતા ગણાય. વળી જગતના બાળ છ દિવ્ય ઋદ્ધિમંત અને વૈભવશાળી એવા પણ દેથી થતી પૂજા જઈને વધારે આકર્ષાય છે દેવોથી કરાતી સમવસરણાદિ પૂજા બહુ જ ઊંચી ! અને એ અસંખ્ય એજનથી દે નીચે આવી કરે છે, તેથી બાળ જીવોને આકર્ષણ થાય છે.
અરિહંત શું શું પ્રકાશે છે ? – ચોથું વિશેષણ “યથાસ્થિતવસ્તુવાદી એમાં “વચનાતિશય સૂચવ્યો. કેવળજ્ઞાન મેળવ્યું, સર્વજ્ઞ બન્યા, કૃતકૃત્ય થયા, પિતાનું પ્રયોજન સિદ્ધ થયું. એટલે હવે મૂંગા મૂંગા મુક્તિમાં ગયા એમ નહિ; પણ જે તત્ત્વ પિતાને પ્રગટ થયું, પિતાને પ્રત્યક્ષ થયું, તેને માર્ગ જગત સમક્ષ મૂક્યો,-જગતને મુક્તિમાર્ગને ઉપદેશ આપે, અને ગ્યને તાર્યા. પિતે અક્ષય રત્નત્રયીનું ભાતું બાંધ્યું અને વિશ્વમાં તેની પ્રભાવના કરી. એ વસ્તુતત્ત્વને યથાસ્થિત રૂપમાં (જેવાં છે તે રૂપે) કહેનારા છે. વસ્તુમાત્ર ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્યવાળી છે, તે વસ્તુને તે રીતે ઓળખાવનારા છે. જીવ, અજીવ,
Page #148
--------------------------------------------------------------------------
________________
મારી વિચારસરણી હેવી જોઈએ.” આ જે નિર્ધાર રખાય, પરમાત્મા યથાસ્થિત વસ્તુવાદી છે તો તે રીતે જે એ સ્વીકારાય, તે મેહની પ્રબળતા ન રહે. પછી કદાચ મેહનું દેણું ભરવું પડે, પણ તે છૂટવા માટે, વળગવા નહિ મેહને આધીન ન બને, પણ મેહ ઉપર પાકે તિરસ્કાર રાખે. આંતર શત્રુ જે ક્રોધ તે કદાચ માંહી ઉદયમાં આવે, પણ બહારથી આંખ પણ લાલ થવા ન દે. કષાયના ઉદય વખતે જાગ્રત્ રહે. કષાયના ઉદયને આત્મવીર્યની સહાય ન દે. મોહના પગ એ ભાંગે, પણ મોહ એના પગ ન ભાગે.
ચાર વિશેષણવાળા પરમાત્મા ત્રણ ભુવનના ગુરુ, ત્રણે લોકના જીવને હિતકારી, એક માત્ર શરણ, એ જ પિતા, માતા ભ્રાતા અને ત્રાતા છે. અરિહંતને “અહંત પણ કહેવાય છે, અ–હંત એટલે જેમનામાં નાનો સરખો પણ કર્મને ફણગ ફેટે નહિ, કર્મને અંકુરો ઊભો થાય નહિ તે. તેમ અરિહંતને “અરહંત' પણ કહેવાય છે; અ-રહંત એટલે જેના કેવળજ્ઞાન આગળ બધું પ્રગટ છે કાઈજ રહસ્ય અજ્ઞાત છુપું નથી તે.
પ્રશ્ન-જે વીતરાગ સર્વજ્ઞ છે, તે યથાર્થ વસ્તુ કહેનારા તો છે જ, તો જુદું વિશેષણ કહેવાની શી જરૂર?
ઉત્તર–અમારે જરૂર નથી, પણ જેઓ અસત્ વસ્તુ સ્વીકારે છે તેના નિષેધ માટે આ વિશેષણ છે. તેઓની આ અસત્ માન્યતા છે કે “વસ્તુ વાણને વિષય જ નથી, શબ્દ અને અર્થને સંબંધ જ લાગી શકતો નથી, તેથી વસ્તુને યથાર્થ કહેનારા કેઈ હાઈ શકે જ નહિ પણ જે વસ્તુ અને શબ્દને સંબંધ જ ન હોત તો અમુક સંકેતેલા શબ્દથી અમુક જ વસ્તુ કેમ જણાય?
Page #149
--------------------------------------------------------------------------
________________
ક૭
પૂર્વધર મહર્ષિઓ પણ યથાસ્થિત વસ્તુવાદી છે તે અહીં નથી લેવા, માટે વીતરાગ વગેરે વિશેષણ મૂક્યા. પૂછે કે “ભલે ને એ પણ સાથે સાથે સ્તવાય તો વાંધો છે ? પૂને સ્તવવાનું તે સારું જ છે પરંતુ એમાં વિવેક એ છે કે સર્વત્ર ગુણોની પરાકાષ્ઠા જેમનામાં હોય તે મુખ્યપણે સ્તવવા ગ્ય હોય છે. વળી ઉત્કૃષ્ટ ગુણની સ્તુતિ કરી, એટલે એ ગુણોની અતર્ગત સમાન અવાનર ગુણોની સ્તુતિ તો આવી જ ગઈ, –માત્ર એ ન્યાય બતાવવા અલગ રીતે બીજા મહષિ ન લીધા, પણ નહિ કે ખાસ એમને બાદ રાખવા માટે જ ન લીધા, અહીં એ પણ સમજવાનું છે, અહીં ટીકાકાર અપાયાપરામ અતિશય રાગદ્વેષ–મેહના અત્યંત ક્ષયને કહે છે, એ “વીયરાગાણું વિશેષણના રહસ્ય તરીકે છે. બાકી તો પ્રભુના વિહાર-ક્ષેત્રના સવાસો જોજનમાં મારી મરકી વગેરે ઉપદ્રવના રહિતપણાને પણ “અપાયાપરામ કહે છે. આ ચાર અતિશય સાથે અવશ્ય રહેવાવાળા –દેહની દિવ્યાતિદિવ્ય સુંદરતા, શ્વાસની સુગન્ધિતા, વગેરે બીજા પણ ઘણું અતિશય સમજી લેવા. તેથી અહીં “ચોત્રીસ અતિશય યુક્ત પરમાત્માને નમસ્કાર હે” એવું કથન થયુ.
ત્રય-ગુરુ” એ વિશેષણ સર્વ વિશેષણના અર્થને ઉપસંહાર કરે છે એમાં (૧) ત્રણે લોકના વાસી જીવોને (પાતાલ– વાસી દેવને પણ) તત્ત્વભૂત પદાર્થો કહેનાર છે માટે, (૨) ત્રણ લોકના જ કરતા અધિક ગુણ, પ્રભાવ અને ઉપકારવાળા છે માટે, અથવા (૩) ત્રણ લેકને પૂજ્ય છે માટે એ ત્રણ લોકના ગુરુ છે. તેમને નમસ્કાર હો “ભગવંત” શબ્દમાં ભગ શબ્દથી સમગ્ર એશ્વર્ય વગેરે ગુણસંપત્તિ લેવી.
Page #150
--------------------------------------------------------------------------
________________
૯૮
सूत्र :- जे एवमाकुखंति - इह खलु अणाई जीवे, अणाई जीवस्स જમ્મસનો—નિત્તિ, પુલહવે, તુ છે,
भवे, अणाई दुकखाणुव घे ।
अअस्स णं च्छित्ती सुद्धधम्माओ । सुद्धधम्मसंपत्ति पावकस्मविगमाओ ।
पावकम्मविगमो तहाभव्वत्ताइभाओ । तस्स पुण विवागसाहનાળિ−૧, ૨૩સામળ, ૨ ટુકરા, રૂ, સુકાન સેવળ | अओ कायन्वमिण होउकामेण सया सुप्पणिणं भुज्जो भुज्जो संकिलेसे, तिकालमसंकिलेसे ।
અથ :–જે ( અરિહંત પ્રભુ) આ પ્રમાથે કહે છે,—આ જગતમાં જીવ અનાદિ છે, જીવના સંસાર (પશુ) અનાદિ છે, (એ સ'સાર) અનાદિ કમ સચેાગથી ખનેલે છે, (ને તે) દુઃખરૂપ, દુઃખલક, દુ:ખાનુખ ધી છે.
એના ઉચ્છેદ શુદ્ધ ધર્માંથી થાય; શુદ્ધ ધર્માંપ્રાપ્તિ પાપના નાશથી થાય, પાપકમના નાશ તથાભવ્યત્વાદિ ભાવથી થાય. ( તથાભવ્યાદિ )ના પરિપાકનાં સાધના, ૧. ચાર શરણાંને સ્વીકાર, ૨. દુષ્કૃતગાઁ, ૩. સુકૃતાનુ સેવન (અનુમેાદન). એટલા માટે મુક્ત થવાની ઇચ્છાવાળાએ હંમેશા સફ્લેશ વખતે વારંવાર, અને સલેશ ન હોય ત્યારે ત્રિકાળ સમ્યક્ પ્રણિધાન સાથે આ સાધન આચરવાં જોઈ એ.
જીવનું સ્વરૂપ:-જે પરમાત્મા એમ ભાખે છેકે (૧)લેાકમાં જીવ અનાદિ કાળના છે. (૨) જીવને સસાર અનાદિ કાળનેા છે. (૩) સંસાર એ અનાદિ કાળથી ચાલ્યા આવતા કસચેાગથી બનેલેા છે. માટે (૪) સંસાર દુઃખ રૂપ છે, (૫) પરિણામે ફળરૂપે પણ દુઃખ આપનારા છે,
Page #151
--------------------------------------------------------------------------
________________
અને (૬) તેય દુઃખ એકવાર નહિ, પણ દુઃખની પરંપરાને ભવભવ સરજનારે છે.
પરમાત્માએ કહેલું જ ગ્રંથકાર કહે છે તે “અનુવાદ કરે છે” એમ કહેવાય. મહાપુરુષોના ઉપદેશને અનુવાદ એ પણ કલ્યાણરૂપ હેવાથી શુભ કાર્ય છે, તેથી તેના પ્રારંભે વિનપિશાચની શાતિ માટે પૂર્વના “નમો વાયરાગાણું' સૂત્રથી ઈષ્ટદેવને નમસ્કાર જે કર્યો તે મંગળ માટે છે.
મુક્તિની સાધનાના પ્રથમ પગથિયા તરીકે બતાવેલ છે પાપ–પ્રતિઘાત પાપનાશ, તેના ઉપાય અહીં કહેવા છે; તે એટલા જ માટે, કે પાપના ઉછેદથી સંસારને ઉચછેદ થાય. એ સંસાર કોને છે? ક્યારને છે? કેવી રીતે થયેલું છે? અને કેવા સ્વરૂપ અને પરિણામવાળો છે ? એ આ સૂત્રમાં બતાવ્યું છે. આ બધું “ઈહ” એટલે કે લેકમાં છે, અલેક આકાશમાં નહિ.
જીવ” એટલે આત્મા. “અતતિ” યાને ભિન્ન-ભિન્ન જ્ઞાનાદિ પર્યાયે (અવસ્થાઓ)માં સતત રહે તે આત્મા’. એ આત્મદ્રવ્ય અનાદિ કાળથી છે, સનાતન છે; પણ નહિ કે નવું જ ઉત્પન્ન થાય છે. શરીરથી આત્મા કે ચૈતન્ય તદ્દન નવું ઉત્પન્ન થાય એવું નથી. કેમકે પૂર્વે જે સર્વથા અસત્ હોય, તે કદિયે ઉત્પન્ન થઈ હયાતિમાં આવી શકે જ નહિ. તેમ અહીં પણ પંચભૂતના સમૂહથી આત્મા ન જ ઉત્પન્ન થતા મનાય નહિ જેમ માટીના પિંડામાં અપ્રગટરૂપે ઘડે છે, તો તેના ઉપરની ક્રિયાથી ઘડા પ્રગટ થાય છે. તંતુમાં અપ્રગટરૂપે પણ ઘડે નથી, તેથી તંત-ક્રિયાથી કદિયે ઘડે પ્રગટ થતું નથી. તેવી રીતે પૃથ્વી આદિ ભૂતમાં અપ્રગટરૂપે ચૈતન્ય છે જ નહિ, તેથી નવું જ પ્રગટ ન થાય, આત્મા તેનાથી ઉત્પન્ન થયે એમ ન કહેવાય. આ સિદ્ધાંતને સત્ કાર્યવાદ કહે છે. સ્યાદ્વાદનીશલીએ તો સદસત્કાર્યવાદ છે, અર્થાત્ દા. ત. માટીમાં
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૦૦ ઘડે કથંચિત સત્ છે, એટલે કે સત્ પણ છે, અને અસત્ પણ છે; અણઘડાયા રૂપે સત્ છે, ને ઘડાયેલા ગોળાકાર રૂપે અસત્ છે. જ્યારે તંતુમાં ઘડે સર્વથા અસત્ છે. હવે જે આત્માને પણ સર્વથા અસતુ માનીએ તો એ કદિયે પ્રગટ થાય નહિ માટે આત્મા અનાદિ કાળનો અને જડ ભૂતોથી તદ્દન જુદી જાતનો સિદ્ધ થાય છે. એ આત્મા પિતાના પ્રદેશ ઉપર કર્મના ચગે શરીર રચે છે.
પ્રશ્ન–પંચભૂતોના સમુદાયની વિશિષ્ટ શક્તિથી ચેતના કેમ ઉત્પન્ન ન થાય ?
ઉ૦–ભૂતસમૂહમા આવી કોઈ વિશિષ્ટ શક્તિ છે, એમાં પ્રમાણુ શું ? કેમકે તમે તો અદશ્ય શક્તિ માનો નહિ, અને પ્રત્યક્ષ શક્તિ ભૂતોમાં દેખાતી નથી. ચેતના જે દેખાય છે, તે કયાંથી આવી તેને તે પ્રશ્ન છે. અદશ્ય શક્તિ માને તો મરેલાં શરીરમાં પાંચ ભૂત છે, તે તેમાં કેમ ચેતના નહિ ? માટે કહે કે આત્મા એક સ્વતંત્ર વસ્તુ છે, તે અનાદિ સત છે, શરીર સાથે માત્ર તેને સંબંધ થાય છે એટલું જ; ને તેને જ જન્મવું કહે છે.
સંસારનું સ્વરૂપ –જેમ આ અનાદિકાળને છે, તેમ જીવને ભવ અર્થાત્ સંસાર પણ અનાદિ છે. તે “સંસાર એટલે આત્માની પલટતી રહેતી અશુદ્ધ અવસ્થા. આત્માની મનુષ્યાદિ ગતિ–શરીર વગેરે વિભાવ દશા “કોઈ કાળેય જીવ તદ્દન શુદ્ધ હતો ને ત્યારે સંસાર હતો જ નહિ” એવું નથી. જેમાં પ્રાણુઓ કર્મને પરવશ મનુષ્ય દેવ આદિ રૂપે ધાય છે (ભવતિ), એવા આ સંસારને ભવ કહે છે. તે અનાદિ સંસાર પણ અનાદિકાળથી કર્મ સંગથી ચાલ્યો આવે છે અનાદિની વસ્તુ સંસાર, એ અનાદિના જ કારણે એ હેય નહિતર તે જે પૂર્વે કોઈ વખતેય આત્મા કર્મસંગથી રહિત હોત, તો તે શુદ્ધ હોત; અને એમ શુદ્ધ આત્માને, મુક્તિ પામેલા જીવની જેમ, કદિએ સંસાર શરૂ થવાનું કોઈજ
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૦૧ કારણ નથી, તેથી સંસાર થાય જ શી રીતે? વર્તમાન સંસારનું અને શરીર–ઈદ્રિય–પ્રાણ વગેરેનું કારણ પૂર્વનાં બાંધેલા કર્મ છે, જેવાં જેવાં પૂર્વ કર્મ, તેવું તેવું શરીર વગેરે મળે. માટે શરીરાદિ એની પૂર્વના કર્મને આધીન છે ત્યારે તે કર્મ વળી શરીર વગેરે સંસારના લીધે બંધાએલા છે. તે શરીરાદિ એની પૂર્વના બાંધેલા કર્મથી મળેલા. તે કમ તેથી પૂર્વનાં શરીર દ્વારા, અને તે શરીર પૂર્વના કર્મ દ્વારા... આ રીતે પૂર્વ પૂર્વ કાળનો દેહ અને કર્મને વિચાર કરતાં સંસાર અને કર્મ–સંગને પ્રવાહ અનાદિ સિદ્ધ થાય છે. યુક્તિસિદ્ધ આ અનાદિતા ન માનતાં, ક્યારેક શરૂઆત તો થઈ જ હોય ને ?” આવી મનમાની કલ્પના કરવી તે યુક્તિરહિત છે; કેમકે એમ તે તે સૌથી પહેલી આદ્ય શરૂઆતને કારણ વિનાની માનવી પડશે, અને તે ખોટું છે. જગતમાં કારણ વિના કાર્ય બની શકતું જ નથી. કેઈ એક કર્મસંગ કે સંસાર, વ્યક્તિગત રીતે ઉત્પન્ન થવાવાળા હાઈ, જરૂર પ્રારંભવાળે છે; છતાં, એની પૂર્વે એના કારણ તરીકે બીજો એ સંસાર અને કર્મ–સંગ હતો જ એ અનિવાર્ય છે. એમ પૂર્વે પૂર્વે વિચારતા સંસાર એ પ્રવાહથી અનાદિને સિદ્ધ થાય છે. અર્થાત્ સંસાર થવાની ક્રિયા અનાદિથી ચાલે છે. જેમ કેઈ પણ સમય, ઘડી, વર્ષ વગેરે કાળ ઉત્પન્ન થવાવાળે છે, છતાં આવા કાળને પ્રવાહ અનાદિથી ચાલુ છે તેવું સંસાર માટે સમજવું.
આ સંસાર દુખરૂપ, દુખફલક અને દુખાનુબંધી છે. (૧) દુઃખરૂપ કહ્યું તે સૂચવે છે કે સંસાર દુખવાળે છે એમ નહિ, પરંતુ ખુદ દુખ છે, દુઃખસ્વરૂપ છે. એમાં દેખાતું વિષયસુખ એ ય દુ ખ છે. સુખાભાસ છે; કેમકે, જેમ ખસ, ધાધર, કે ખરજવામાં ઉપડેલી ચળના દુઃખ પર ખણવાથી તે દુઃખને
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૦૨ ક્ષણિક પ્રતિકાર અને ક્ષણિક સુખાભાસ થાય છે, તેમ પૂર્વે ઉત્પન્ન થયેલા તૃષ્ણાની ચળના દુઃખને વિષયસંપર્કથી ક્ષણિક પ્રતિકાર અને ક્ષણિક વિષયસુખ ભાસે છે; સુખાભાસ થાય છે. પરંતુ પછી ચળની જેમ ભયંકર નવી તૃણ ખણજ અને નવાં દુઃખને જગાવનાર બને છે. એટલે, વસ્તુ ત્યા સંસારની કઈ વાત એવી નથી કે જે દુ:ખરૂપ ન હોય અથવા જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક, એ જ મહાન દુઃખ છે અને એ જ સંસાર છે.
(૨) વળી સંસાર દુઃખલક એ રીતે કે સંસાર ભવાન્તરમાં બીજી ગતિમાં જન્મ, જરા, જરા, મૃત્યુ, રોગ, શેક, વગેરે આપે છે, તેથી ફલરૂપે (પરિણામે) પણ સંસાર દુઃખ આપનારો છે. આનું કારણ એ છે કે પૂર્વ કર્મના હિસાબે અવશ્ય–વેદ્ય એવા આ જન્મજીવન–જરા–મૃત્યુ વગેરે એવી રીતે વિતાવાય છે કે એમાંથી ન જન્માદિરૂપ સંસાર પાછો દુખરૂપ ખડે થાય છે. માટે સંસાર ફળમાં પણ દુઃખ આપનારો છે. તે સંસારનું ફળ દુઃખ પણ
(૩) એકવાર આવી પતી જાય એમેય નહિ, પણ અનેક જન્મોનાં દુઃખની પરંપરા સજે છે; અર્થાત ૧. અનેક ભ સુધી વેઠવા પડે એવાં કર્મોને તથા ૨ અનેક ભવમાં જઈને નવાં નવાં અશુભ કર્મ ઊભાં કરે એવા કર્મ–બીજેને, વર્તમાન સંસાર પેદા કરતો હોવાથી જન્મ વગેરે ૯ ની પરંપરાને ચલાવનારે પણ છે, એટલે સંસાર દરખાનુબંધી છે. આ જોતાં,
“અહો ! આપણે જીવ ક્યારય છે? એને ભટકવાનું કેવા અનંત અનંત કાળ વહી ગયા છતાં ચાલુ છે! અને કેવાં ઘોર દુખે અનંત કાળથી એ વેઠી રહ્યો છે! છતા હજી આવા કારમા સંસારથી અરે! પાગલ એ થાક્યો નથી ? થાક્યો હોય કંટાન્ય હેય, તે સંસારનો અંત લાવવા કેમ કટીબદ્ધ ન થાય ? અનંત કાળના લેખામાં અતિ અલપ કાળવાળે આ માનવભવ કઈ ગણતરીમાં?
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૦૩ એવા અ૫ કાળમાં જરા કષ્ટ વેઠી સંયમ સાધી લે તો શું બગડે? છતાં મૂઢ નાદાન છવ પૂર્વની જેમ જ અનંતા જન્માદિની પરંપરા ઊભી થાય એવું જ કરવામાં રચ્યા પચ્ચે રહે છે! અને અફસોસ ! તે આ મહામૂલ્યવંતા ઉત્તમ માનવભવે જીવનને વેડફી રહ્યો છે! કેટલી બધી કિંમત ખચીને આ ભવ હાથમાં આવ્યું છે, એનું એને ભાન નથી. તેથી તેને ઉપગ લાખની કિંમતના હીરાથી મહી મમરા ખરીદવાની જેમ તુચ્છ અને આત્મઘાતક વિષયસુઓ ખરીદવામાં કરી રહ્યો છે ! આહાહાહા ! જીવ ! જરા થોભ, વિચાર કે ત્યારે હવે આ સંસાર ક્યારે ટાળવાને?” સંસાર ટાળવાનો ઉપાય શુદ્ધ ધર્મ છે.
સંસારોછેદક ઉપાય સાધવાની રીત -
એઅર્સ છું. આમાં “ણું” શબ્દ વાકય-રચનાની માત્ર શોભા અર્થે છે, એનો કઈ અર્થ નથી. આ સંસારને ઉચછેદ (નાશ) જ્ઞાન-દર્શનચારિત્રરૂપ શુદ્ધ ધર્મથી થાય પણ તે ધર્મ (૧) ઔચિત્ય સાથે, (૨) સતત (નિરંતર), (૩) સત્કાર સહિત, અને (૪) વિધિ પૂર્વક સેવાય છે. એમ ન માનવું કે વ્રતધારી ગૃહસ્ય શ્રાવકથી અને તેથીયે ઉતરતા અવ્રતી ગૃહસ્થથી આવી આરાધના શો થાય ? થાય, અભિગ્રહ (પ્રતિજ્ઞા) ના પાલનથી થાય. અર્થાત્ પિતાની કક્ષાની દર્શન-જ્ઞાન-ચારિત્રની વિવિધ આરાધના પ્રતિજ્ઞા સાથે કરવાથી થાય
અહીં (૧) સર્વત્ર ઔચિત્યનું પાલન જીવનમાં ન હોય તે એકલી શુદ્ધ પણ ધર્મની સાધના આત્માના અનાદિના કુસંસ્કાર મિટાવી દેવા સમર્થ નથી બનતી. અનુચિત આજીવિકા, અગ્ય વર્તાવ આત્માને કઠેર રાખે છે; અને કઠેર આત્મામાં સમ્યગ્દર્શન વગેરે ગુણ પરિણમતા નથી, આત્મા સાથે એકમેક થતા નથી. જેમ ઘડે, કુંડું, કલાડું વગેરે ભિન્ન ભિન્ન આકૃતિના પરિણામ
માન
આવી આ
તારી,
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૦૪ (ઘાટ) કઠણ માટી પર ઉતારી શકાતા નથી, પરંતુ ટીપાઈ. ટીપાઈને કૂણી બનેલી માટી પર જ ઉતારી શકાય છે તેવી રીતે અનુચિત વર્તનથી કઠણ રહેલા આત્મા માટે સમજવું. માટી પર ઘડાની જેમ જ્ઞાન-દર્શન- ચારિત્ર પણ આત્માના પ્રદેશ પ્રદેશ પર ઉતારવાને પરિણામ છે. તે ત્યારે જ ઊતરે છે, જે આત્મા ઔચિત્યના પાલનથી મુલાયમ બને. એ કેમ? ઔચિત્ય જાળવવામાં આત્માને વધુ પડતો લોભ, કોધ અહંભાવ, ક્ષુદ્રતા વગેરે તજવા પડે છે, તેથી આત્મા પિચે પડે છે, મુલાયમ બને છે.
(૨) સાતત્ય–ભૂતકાળમાં અનંત ભવમાં મિથ્યાત્વની, અજ્ઞાનની તથા હિંસાદિ પાપની, અને ઇન્દ્રિયની અવિરતિની સતત ધારાબદ્ધ પાપપ્રવૃત્તિએ આત્મામાં મિથ્યાત્વ-ભાવ, મૂઢ દશા, અજ્ઞાન અને પાપપ્રવૃત્તિ દઢ કર્યા છે. આને મિટાવવા માટે પ્રતિપક્ષી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પ્રવૃત્તિ જીવનમાં સતત આચરાવી જોઈએ શરીરમાં દીર્ઘકાળથી ગાઢપણે વ્યાપી ગયેલ રોગને દૂર કરવા જેમ ઔષધનું સેવન સતત કરવું પડે છે, તેવું જ મિથ્યાત્વાદિ ગાઢ સંસાર–રોગને દૂર કરવા સમ્યગ્દર્શનાદિ સતત આચરવા જોઈએ.
(૩) સાર, --વળી તે ધર્મસેવન સત્કાર સાથે થાય; અર્થાત્ હૃદયના આદર -બહુમાન સાથે થવું જોઈએ. જીવે સંસાર-રોગને વધારનારા મોહને ખૂબ આદર સાથે સેવ્યો છે, માટે જ સંસારમાં અનેક કણ અને ત્રાસ વગેરે અનુભવવા છતાં સંસાર પરને મેહ, જેમ બહુ માનેલા-સત્કારેલા પુત્ર પરથી મેહ ન ખસે તેમ, ખસતો નથી, અને સંસાર ઉપર ઉદ્વેગ થતો નથી. એ તો મોક્ષસાધક સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ધર્મ પણ હૃદયના બહુમાન સાથે જે આચરાય તો જ મોક્ષપ્રીતિ વધે, મોહમાયા ઘટે, અને ફેમે કરીને સંસાર
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૫
રોગ નાબુદ થાય. વાત સાચી છે કે શેઠની નોકરી સતત સેવવા છતાં નોકર બહુઆન ન ધરાવતો હોય તે તેની કિંમત નથી અંકાતી; સારો લાભ નથી મળતું. અથવા પત્નીની પતિ પ્રત્યેની ભલે સતત પણ જે સેવા આદર વિનાની હોય, તો એ પતિને જરાય આવઈ શકતી નથી. તેમ ધર્મને પણ સતત સેવવા છતાં આદર વિના સેવેલા ધર્મને હૃદયમાં આવઈ શકાતો નથી, એને હૃદયમાં પ્રતિપક્ષી મિથ્યાત્વ–કષાય વગેરેનું સ્થાન મટીને સમ્યગ્દર્શનાદિ શુધ્ધ ધર્મ સ્થાન પામી શકતો નથી.
(૪) વિધિ–આ ઉપરાંત ધર્મની શ્રવણાદિ સાધનામા વિધિનુ પાલન જરૂરી છે. આદર પૂર્વક અને સતત પણ સેવા કરનાર પુત્ર જે વિધિસર સેવા ન કરે, તે અવિવેકીપણાને લઈને પિતાને તેટલા પ્રમાણમાં આવી શકતો નથી સેવા વિધિસર જોઈએ. ઔષધ પણ સતત અને બહુશ્રદ્ધાપૂર્વક સેવાવા સાથે તે તે સમય, તે તે અનુપાન, તે તે કુપને ત્યાગ વગેરે વિધિપૂર્વક સેવાવું જોઈએ છે; નહિતર તે રોગને ન કાઢી શકે. મોટા રાજાની સરભરા પણ આદર ઉપરાંત વિધિને ય જરૂર માગે છે. તેવી જ રીતે ભવરેગને કાઢનાર ધર્મ–ઔષધનું સેવન શા કહેલી વિધિ મુજબ જ થવું જોઈએ.
અહીં, 8 ઑચિત્યમાં આજીવિકાનો ચગ્ય વ્યવસાય, ઉચિત લોક વ્યવહારનું પાલન, ઉચિત રહેણી કરણી, ઉચિત ભાષા ભજન, કુટુંબ--વડિલ-મિત્ર–મંડળ વગેરે સાથે ઉચિત વર્તાવ, આમ બધે જ ઔચિત્ય જોઈએ. સાતત્યમાં દર્શન–જ્ઞાન-ચારિત્રની તે તે પ્રવૃત્તિઓ જીવનમાં નિત્યકે કાળકાળે પણ નિયમિતપણે સળંગ ચાલવી જોઈએ, કે જેથી એના સંસ્કારો પર સંસ્કાર દૃઢ થતા થાય. આદરમાં તે તે ધર્મ અને ધમી પર, કિંમતી રત્નના નિધાનની જેમ પ્રીતિ, તેમની વાર્તા પર રાગ, તેમની નિંદાનું
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૦૬
અશ્રવણ, નિંદ્રની દૈયા, સંસારની મીજી કાઈ પણ વસ્તુ કરતાં તે ધમ ની અધિક ફંદર, ધર્મ પામવાની અતિ ઉત્કટ આતુરતા, પામવા માટે વિશિષ્ટ ઉદ્યમ, પામતાં સ’ભ્રમ (અપૂર્વ હર્ષ) અને રેશમાંચને અનુભવ, તથા પામ્યાના એટલેા આન કે પેાતાના જીવનને એથી જ મહા ભાગ્યવત માને, અને તેને કાઈ ખાધ ન આવે તેવી કાળજી રાખે. ૭ વિધિમાં શાસ્ત્ર ખતાવેલ તે તે કાળ, સ્થાન, આસન, મુદ્રા, આલખન, વગેરૈનું પાલન; તથા જ્ઞાન-દન-ચારિત્રના આઠ આઠ પ્રકારના આચારાનુ તેમ જ તપ અને વીયના આચારાનુ' આસેવન; વળી આ ધર્મ વિનાના આત્માએ ઉપર ભાવ દયા; તથા ધર્મ પામેલા પર હૃદયને સહુ પ્રેમ,-ઈત્યાદિ ઈત્યાદિ વસ્તુએ વિધિમાં ગણાવી શકાય.
આ સ્થિતિ ઊભી કરવા, જીવનમાં તે અંગેના અભિગ્રહે (પ્રતિજ્ઞા) લઈને એનું પાલન ખૂબ જ ઉપયેાગી થાય. કેમકે, અભિગ્રહંથી ધર્મ સતતપણે જીવનમાં ટકે છે. શુદ્ધ ધર્મ પૂર્વે કહેલ સમ્યગ્દર્શનાદિરૂપ સમજવે. આવા શુદ્ધ ધર્મની સમ્યકૂ-પ્રાપ્તિ, એટલે કે ભાવથી આત્મામાં તેની સ્પર્શના થવી જોઈ એ. તે પના મિથ્યાત્વ-મેાઢનીય, જ્ઞાનાવરણુ, દર્શનાવરણ, અનંતાનુબંધી કષાયેા વગેરે પાપકમના વિશિષ્ટ નાશથી થાય. વિશિષ્ટ નાશ એટલે કે એવા નાશ કે જેની પછી ફરીથી તે પાપ ઊભું ન થાય, ખંધાય નહિ, એ રીતનું દ્વીકરણ. આવા પાપનાશને કરવા માટે તથાભવ્યત્વ (સ્વભાવ), કાળ, નિયતિ (ભવિતવ્યતા), 'ક' (પુણ્ય-પાપ), તથા પપુરુષાર્થ, એ પાંચ કારણેાને સમવાય (અનુકુલ સયેાગ) જોઈએ. આમાં તથાભવ્યત્વને પરિપાક કરવાથી ખીજા' કારણુ અનુકૂળ મની આવે છે.
તથાભવ્યત્વનું સ્વરૂપ :-‘ભવ્યત્વ’ એટલે સામાન્યથી કાઈપણ ભવ્ય જીવની મેાક્ષ પામવાની ચેાગ્યતા; અને તથા
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૦૭ ભવ્યત્વ એટલે વિશિષ્ટ ભવ્યત્વ; તે તે ભવ્ય જીવની મોક્ષ પામવાની વૈક્તિક ગ્યતા. ભવ્યત્વથી તથાભવ્યત્વને જુદું કહેવાનું કારણ એ છે, કે સામાન્યથી સર્વ ભામાં ભવ્યત્વ સ્વભાવ સરખો હોવા છતાં મુક્તિ એક સરખી રીતિએ થતી. નથી, કિન્તુ જુદા જુદા કાળે, જુદી જુદી સામગ્રી પામીને ભિન્ન ભિન્ન રીતે ધર્મબીજની પ્રાપ્તિ થઈને, બીજની ઉપર અંકુરાદિની ફળ પયતના વિકાસની જેમ, મોક્ષ પર્યરતના વિકાસથી થાય છે. એ બધી વિચિત્રતા વસ્તુના સ્વભાવની (ભવ્યત્વની વિચિત્રતા વિના ન બની શકે. જુદી જુદી વ્યક્તિઓનું આ જુદું જુદું ભવ્યત્વ એ જ તે તે વ્યક્તિનું તથાભવ્યત્વ,
આ તથાભવ્યત્વ એ સાધ્યવ્યાધિ જેવું છે. રોગ અસાધ્ય હોય તે નાઈલાજ. પણ સાધ્ય હોય તો સાધનોથી એ રોગ પકવીને, અંતે આરોગ્ય થયેથી, રાગ અંત પામે છે. તેમાં તથા– ભવ્યત્વ પણ ઉપાણી પાકી શકે છે, અને અંતે ભાવઆરોગ્ય જે મેક્ષ, તે પ્રાપ્ત થતાં તથાભવ્યત્વ અંત પામે છે. આ કથાભવ્યત્વના પરિપાક માટે સાધને બતાવે છે. “તસ્સ પણ...*
તથાભવ્યત્વ પકવવાનાં સાધન :
(૧) તથાભવ્યત્વને વિપાક(પરિપાક) કરવાના સાધન ત્રણ છે. પહેલું સાધન શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ અને સર્વજ્ઞભાષિત ધર્મનું સાચું શરણ સ્વીકારવું તે, રોગમાં વૈદ્યની જેમ, એક માત્ર રક્ષણ સ્વીકારવું, તે. જગતનાં બીજાં શરણ એ ઉપચારથી શરણાં. છે, અર્થાત્ કહેવાતા શરણાં છે, કેમકે તે સ્વીકાર્યા પછી કર્મ. સામે ખરું રક્ષણ મળતું નથી. હંમેશની આપત્તિ ટળતી નથી, એટલે. ફરી ફરી તે શરણાની અપેક્ષા રહે છે, વળી તેમા થાપ ખાવાને સંભવ છે, ને પરિણામે તો અવશ્ય નિરાધાર અને દુખદ સ્થિતિ
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૦૮ છે. જ્યારે આ શરણમાં સાચાં અને સચોટ રક્ષણ છે, એ સર્વ પ્રકારની આપત્તિઓથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે, અને તે પામ્યા પછી કદી ધખાનો સંભવ નથી. તેમજ પછી ભવિષ્યમાં વારે વારે શરણાં લેવાં પડતાં નથી, કેમકે મે કરીને આત્મા તેનાથી જરૂર સંસારરેગથી મુક્ત થઈ જાય છે.
(૨) તથાભવ્યત્વને પકવવાનું બીજું સાધન દુષ્કૃતગર્તાઆ ભવમાં અને પરભવમા કરેલા દુષ્કૃત્યની પશ્ચાતાપપૂર્વક ગુરુ–સાક્ષીએ નિંદા કરવી તે છે. આમા “તે દુષ્કૃત્યે જરાય કર્તવ્ય નથી, અરે ! અધમ એવા મેં એ કર્યા તે છેટું કર્યું છે! તેવી બુદ્ધિ સાથે, “તે મિથ્યા થાઓ” એવી હાર્દિક ભાવના જાગ્રત રહે છે. ગુરુની સાક્ષીએ આ કૃત્યેનું યથાસ્થિત નિવેદન, અને “અહો ! આ મેં બેટે કર્યું? તે સ્વહદયે પશ્ચાતાપપૂર્વક સ્વીકાર એ રૂપી ગહ–આ બે પૂર્વે બંધાયેલ કર્મના અનુબંધને તેડવામાં અપ્રતિત (સચોટ) શક્તિ ધરાવે છે. કર્મના અનુબંધ એટલે કર્મ માં રહેલી પિતાના ઉદય વખતે નવા કર્મબંધની પરંપરા ચલાવવાની શક્તિ; એનો નાશ દુકૃતગર્તા કરે છે.
(૩) ત્રીજું સાધન સુકૃતની આવના. એટલે કે અરિહંતાદિ આત્માઓની ઉત્તમ પ્રવૃત્તિઓ અને ઉત્તમ ગુણેની અનમેદનાનું આસેવન અહીં સુકૃત શબ્દથી અનુમોદન એટલા માટે લીધું કે અનુમોદન જે વિવેકવાળું, એટલે કે દંભ વિનાનું અને વસ્તુની કદર (મૂલ્યાંકન)વાળું હોય, સાથે નિયમિત થતું હિાય, તે આત્મામાં અખંડ શુભ અધ્યવસાયને અવશ્ય સાધી આપે છે. જ્યારે, સારી પ્રવૃત્તિને જાતે કરવામાં કે બીજા પાસે કરાવવામાં નિશ્ચિતપણે તેવા ભાવની સિદ્ધિ થાય જ એવું હંમેશાં નથી બનતું. અનુમોદનામાં તે મન–વચન-કાયા ત્રણેની પ્રસન્નતા
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૦૮ જોઈએ જ; અને તે આત્મામાં મહાન શુભ પરિણતિને જગાડ્યા વિના રહેતી નથી. પુણ્ય કે પાપ ત્રણ રીતે થાય,સ્વયં કરવાથી, અન્ય પાસે કરાવવાથી, કે જાતે અનમેદવાથી. આમાં ઉત્તમ (શુભ) અનુષ્ઠાનોની અનુમોદના એ પણ એક પ્રકારનું સેવન છે, એક પવિત્ર કાર્ય છે. તેથી વિશુદ્ધ ભાવ હૃદયમા જાગે છે.
આ ત્રણે ઉપાયે ઔચિત્ય, સતતપણું, સત્કાર અને વિધિથી સેવાતા ઔષધથી સાધ્ય રોગની જેમ તથાભવ્યત્વનો પરિપાક કરે છે, અને તે પરિપાક થતાં, પાપ કર્મ નાશ પામી શુદ્ધ ધર્મની ભાવથી પ્રાપ્તિ થઈ સંસારનો ઉછેદ થાય છે. જે કારણ થકી આ ત્રણ સાધનોથી અવશ્ય દુઃખમય, દુ ખફલક, અને દુઃખાનુબંધી સંસારના નાશરૂપ પ્રસ્તુત તત્ત્વની સિદ્ધિ થાય છે, એટલાજ માટે મોક્ષાથી ભવ્ય જીવે એ સચોટ ઉપાયોનું સેવન હંમેશા કરવું જોઈએ. તે પણ પ્રશસ્ત પ્રણિધાન, એકાગ્રતા, ભાવવિશુદ્ધિ અને કર્તવ્યના નિશ્ચય સાથે કરવું જોઈએ. અહીં કાળનો વિચાર નથી, કિંતુ જ્યારે જ્યારે એ કરાય ત્યારે ત્યારે સુંદર પ્રણિધાન સાથે કરવું જોઈએ, કેમકે કાર્ય–સિદ્ધિમાં પ્રણિધાન એ સાધનાનું પ્રધાન અંગ છે. કહ્યું છે કે પ્રણિધાનથી કરેલું કર્મ ઉત્કટ વિપાકવાળું માન્ય છે, કેમકે એમાં અવશ્ય અનુબંધ પડે છે, અને એથી આગળ પ્રવૃત્તિ વગેરે સિદ્ધિ સુધી પહોંચાડે છે. છેડશકમાં સાધક માટે પ્રણિધાન-પ્રવૃત્તિ-વિનય– સિદ્ધિ એ કેમ બતાવ્યો છે, તે પ્રણિધાનની અતિ આવશ્યકતા સૂચવે છે. છે શાલિભદ્રના જીવે પૂર્વભવમાં થોડું પણ દાન કર્યું, ને
ગુરુનો સત્કાર કર્યો, તેમાં ને અંતકાળે ય ગુરુનું અને ત્યાગધર્મનું કી જબરું શરણ કર્યું, આ બધું એવા પ્રણિધાનથી કર્યું કે પરભવે છે રેજની અમૂલ્ય નવાણું દેવતાઈ પેટી ઉપરાંત એનોય ત્યાગ અને - પ્રભુનું શરણ મળ્યાં!
.
.
A.
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૧૦
હવે ધ્યાનમાં રાખવું, કે જે તીવ્ર સંકુલેશ એટલે કે તીવ્ર રાગદ્વેષને અનુભવ થઈ આત્માને અતિ હર્ષ_ઉદ્વેગ, રતિ–અરતિ, મદ–તૃષ્ણ વગેરે થતા હોય તો આ ત્રણ ઉપાયનું સેવન વારંવાર કરવું જોઈએ. બાકી સંકુલેશ ન હોય અને સ્વસ્થતાએ કાળ પસાર થતો હોય, ત્યારે પણ રોજ સંધ્યાએ તો આ ત્રણ સાધન અવશ્ય સેવવાં જોઈએ.
આમાં પહેલો ઉપાય “ચાર શરણ કેવી રીતે સ્વીકારવા તે બતાવે છે. અહિં એ ખાસ સમજવાનું છે કે આ જીવે આમ તે ચાર શરણ સ્વીકારવાનો દેખાવ ઘણી વખત કર્યો હશે. કેમકે, શાસ્ત્ર જ્યારે કહે છે કે આ જીવે અનંતીવાર ધાર્મિક દ્રવ્ય-ક્રિયાઓ કરી તો પછી એમાં ચારિત્ર જેવી કષ્ટમય જીવનચર્યાએ પહોચેલા જીવે શું ચાર શરણ સ્વીકારવાની ક્રિયા નહિ કરી હેાય? કરી હશે, છતાં પાપપ્રતિઘાત થએ નહિ. એ સૂચવે છે કે સાચે શરણ–સ્વીકાર જ કર્યો નથી. આપણે સામાન્યથી એમ કહીએ કે “મારે અરિહંતનું શરણ છે, સિદ્ધનું શરણ છે, એટલા માત્રથી ઉપાયભૂત શરણને સાચો સ્વીકાર થતો નથી. ત્યારે એમાં શું કરવાનું બાકી રહે છે કે જેથી આપણે ભાવથી શરણ સ્વીકાર્યા એમ કહી શકાય?
ગ્રંથકાર જે અરિહંત પરમાત્માદિ ચારનું શરણું આપણી પાસે સ્વીકારવાવા ઈચ્છે છે, ત્યાં પતે તે અરિહંતદેવ અને સિદ્ધ ભગવાન વગેરેનાં અમુક અમુક ચોક્કસ વિશેષણે કહે છે, અને આપણે તે તે વિશેષણેની શ્રદ્ધા સાથે શરણું કરવું જોઈએ, એ સૂચિત થાય છે. હવે જે શરણું સ્વીકારવાની અભિલાષાવાળે તે તે વિશેષણની જવલંત શ્રદ્ધા નહિ કરે તો સાચું શરણું નહિ થાય. તે તે વિશેષણે એમનામાં યથાસ્થિત છે એવું શ્રધ્ધાથી ત્યારે
શું કરવાનું શરણને
શરણ
Page #163
--------------------------------------------------------------------------
________________
માન્ય ગણાય કે જે એમનાથી અન્ય કોઈમાં તે વિશેષણે ઘટે એવા નથી, બલકે તેથી વિપરીત સ્થિતિ છે, એવું હૃદયે સચોટ વસી જાય. તાત્પર્ય એ છે કે જેમનું શરણું સ્વીકારીએ છીએ, તેમનામાં મુખ્યપણે તે ગુણે માનવા જોઈએ, અને અન્યમાં તે ગુણે નથી બલકે પાપવર્ધક વિપરીત દે છે, એ પણ હદયના ઉંડાણમાં ઠસેલું હેવું જોઈએ. આમ કરવાથી સાચી રીતિએ તે તે ગુણેથી નિષ્પન્ન શ્રીઅરિહંત દેવ વગેરે જ સાચું શરણું આપનારા લાગશે; અને જીવ પણ એક માત્ર તેમનું જ શરણું સ્વીકારશે. એટલું જ નહિ, પણ આવું શરણ પામવાથી પોતાની જાતને મહા ભાગ્યશાળી સમજશે. પિતે આ શરણારૂપી રત્નનું મહાનિધાન પામ્યો, એનું એને ગૌરવ રહેશે. એની આગળ કોઈ સાંસારિક અનુકૂળતા ઓછી પણ મળી હશે તેને બહુ વિસાતમાં નહિ ગણે, ને તેથી એને ઓછું નહિ લાગે. શરણું પામ્યાથી એને સઘળું મળ્યું એમ લાગશે; સાથે હદયમા ખાતરી થતી જશે કે હવે મારે સંસારમાં દીર્ઘ ભ્રમણ હાય જ નહિ, પણ જલ્દીથી મુક્તિ પ્રાપ્ત થવી જ જોઈએ આ વસ્તુ હૃદયમાં સ્પશી એટલે શું થયું ? કહો કે એણે ભવરૂચિ અને મિથ્યાત્વ જેવા આવ્યો કે જે અશુભ કર્મના અનુબંધ કરાવનારા છે, તેને ત્યજી દીધા. એ આશ્રવ એજ પાપ. એનો નાશ એ પાપપ્રતિઘાત થશે. એટલે ગુણેના બીજનું આધાન થતાં શી વાર? અરિહંતદેવ આદિનાં શરણ સ્વીકાર આત્માને કેટલે મસ્ત રાખી પાપપ્રતિઘાતાદિ કરવામાં અતિ ઉપયોગી બને છે, એ આપણને સુલસા શ્રાવિકાના એક પ્રસંગમાં જોવા મળે છે.
૦ સુલસા શ્રાવિકાને શરણુ–સ્વીકાર – વિશ્વહિતકારી મહાવીર પ્રભુને અંખડ પરિવ્રાજક સુલસાના ગામ જતાં પૂછે છે, પ્રભુ! કાંઈ આજ્ઞા?' ત્યારે પ્રભુ કહે છે! “ત્યાં સુલસાશ્રાવિકાને
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૧૨ ધર્મના ખબર પૂછજો.” આ સાંભળી અંબડના મનમાં આશ્ચર્ય થયું કે “આખા નગરમા પ્રભુને એક બાઈ ચુલસા જ ભક્ત જડી? ત્યારે એને ધર્મરાગ કેવક હશે? મારે એનું પારખું કરવું જોઈએ.”
અંબડે ત્યાં જઈ સુલતાના ઘરે પરિવ્રાજકના જ વેશે પ્રવેશ કર્યો. સુલસાએ વેશ પરથી કેઈ સિચ્ચાદષ્ટિ કુગુરુ સમજી એનો આદર ન કર્યો. અરે! સામું પણ જોયું નહિ. એના મનને નિશ્ચિત હતું કે “મારે અરિહંત અને નિર્ગમુનિનું શરણ છે એ પુરતું જ છે, એ જ તારણહાર છે, સંસારભય નિવારક છે. પછી મારે કુદેવ-કુગુરુની શી આશ કે એમનું સન્માન કરું ? રાગી–ષી દેવ અને આત્યંતર મમતાદિની સ્થિવાળા ગુરુના પોકળ શરણા શા ધરવા ? એથી મારું સમ્યક્ત્વરત્ન મેલું થાય કે જાય.”
અંબડે જોયું છે તો પાકી છતાં વિશેષ પારખું કરું? એ હતો વિદ્યાવાળે તે એણે ક્રમશઃ નગરના એકેક દરવાજા બહાર ઠાઠથી બ્રહ્મા–મહેશ–
વિષ્ણુ અને ૨૫ મા તીર્થંકરનાં રૂપ વિકુવ્ય. દરેક પ્રસંગે આખું નગર જેવા ઉલટયું, લોકમાં ચોમેર
વાહ ! ભગવાન સાક્ષાત્ પધાર્યા! અહો! અહે!” થઈ રહ્યું, હર્ષઘેલી પાડેણે સુલસાને લઈ જવા ઘણુંય નથી પરંતુ વીરમગ્ન સુલસાને એ જોવાનો કેઈજ ઉમળકો જ નહિ, તે એ ન જ ગઈ! એને મન એક અરિહંતનું જ શરણ એટલું દઢ ચોક્કસ છે કે
મારા એક નાથ અરિહંત મહાવીરના આંતર દર્શનમાથી પરવાયું તો બીજા હાલતુ-ફાલતુને જોવા જાઉ ને? ને બીજામાં જોવા જેવું છે પણ શું ? સકલ કલ્યાણનું એક કારણ માત્ર અરિહંત દેવ છે. અનંત જ્ઞાન અનંત સુખભર્યા સર્વ સિદ્ધ એમની ઉપાસનાથી જ થયા છે, એમના જે શાસનને સાધુ મહાત્માએ આરાધે
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૧૩
છે. એમણે ભાખેલેા ધર્મ જ શ્રેષ્ઠ મંગળ છે, મારે તે એ અરિહંત-સિધ્ધ સાધુ-આ ધમ જ શરણુ હા.” ખસ, એમાં કાંઇ અધુરૂં એને લાગતું જ નથી કે જે પૂરવા બીજે મન લઈ જવું પડે. બીજી આતુરતા પણુ કરવામાં એ સમ્યગ્દર્શન સેતુ' થવાનુ દેખે છે, પછી એ જોવા-જાણવાની વાતેય શી?
અબડે આને એકેય દરવાજે જોઈ નહિ, સમજી ગયા કે પ્રભુએ કાઈ કાચી પેાચીને ખખર નથી પૂછાવી. એના મનને થયું કે ‘ખરેખર ! આમાં તે પ્રભુએ મારા સમ્યક્ત્વને વિશેષ નિર્મળ કરવા માટે જ મારા દ્વારા આ સુલસાને ખખર પૂછાવી લાગે છે. અહા! પ્રભુના કેવા મહાન ઉપકાર !’
ખસ, અંબડ હવે શ્રાવકના વેશ સજી કપાળમાં તિલક સાથે સુલસાને આંગણે જઈ ઊભેા. સુલસા શ્રાવકને જોઈ તરત જ સામે ગઇ. પધારો, પધારો ' કરી ઘરમાં લાવી બેસાડે છે. કહે છે- ધન્ય ભાગ્ય! અમારા જેવા રકનું ઘર પાવન કીધું!” પાણી વગેરે ધરે છે. પૂછે છે ‘આપનુ શુભ નામ ? કયા નગરના વાસી ? અહી પધાર્યાં છે તે અમારા સરખી શી આજ્ઞા છે?’ અંખડ કહે ‘હું તમારા પર પ્રભુ શ્રીમહાવીરદેવને સદેશે લાવ્યો છુ'.’ એટલુ' સાંભળતા તે સુલસા રામાંચ અનુભવે છે! ગળગળી થઈ કહે છે 'હું' ! મારા ધર્માંઉપગારી વીર પ્રભુને મને સદેશે। અહાહા ! કા, જલ્દી, કહેા મારા જેવી રાકડીને પ્રભુએ શુ ફરમાગ્યુ છે ?' અંખડ કહે છે કે ‘અહીં આવતા હતા ત્યારે પ્રભુને મે' કામકાજ પૂછ્યું; પ્રભુએ શ્રીમુખે મને કહ્યુ- ત્યાં સુલસાને અમારા બત્તી ધ્રુમ ખબર પૂછો !' બસ, એટલુ' સાભળતાં તેા સુલસા પાણી પાણી થઈ ગઈ! ઝટ ઊભી થઈ ને પ્રભુ જે દિશામાં વિચરતા હતા તે દિશામાં પાતે પ્રભુને મનમા લાવી વારવાર
८
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૧૪
'
પચાંગ પ્રણિપાત વંદના કરે છે, અને મેટલી ઊઠે છે કે · પ્રભુ ! પ્રભુ! આ તે આપની કેટલી બધી દયા કે પાપઘરમાં બેઠેલી મને યાદ કરી ? આપે મારી ખખર પૂછાવી ? શી મારી લાયકાત ? વિષયકષાયના કીચડમાં ખૂંચેલી મારા પર આટલી બધી કરુણા!' ખેલતાં ખેલતાં એની આખે પ્રભુના અનહદ ઉપકારના ઝળઝળિયાં આવી ગયા! રડતી રડતી કહે છે મારા નાથ! તમે ચિર જીવેા. અહા, તમારે મેાટા મેાટા ગણધર મહારાજા ને ઇંદ્ર જેવા સેવક ! કેવા એ સુચેાગ્ય ! અને કયાં પાપ ભરેલ હ· ? પ્રભુ ! હવે તે ઠેઠ સુધી દયા કરો કે જેથી સયમ-તપ-ધ્યાનમાં ચડી જઈ આપના જ એક આધારે ભવપાર કરી જાઉ.'
અખંડ આ જોતાં પાણી પાણી થઈ ગયા ! આંખે આંસુ સાથે કહે છે, ‘ સુલસા ! ધન્ય છે તમારા જીવનને કે આટલી જવલંત શ્રદ્ધા ભગવાન મહાવીર પ્રભુ પર રાખે છે ! અને જગતમાં એ જ સારભૂત માની બીજી કોઈ જ આશંસા આતુરતા તમારા મનમાં ઊઠતી કરતી નથી ! સ`સારમાં બેઠા છે છતાં પ્રભુને તમારૂં આ આત્મસમર્પણુ ખરેખર આશ્ચર્યકારક છે! એને મારા ક્રોડ ઝાડ વદન છે!” ખસ એમ કહીને અખડ પેાતાના સમ્યકૃત્વને નિમ ળ કરતા ત્યાંથી ચાલી નીકળ્યેા.
અરિહંંતનું શરણ આ, કે એજ નાથ તારણહાર લાગે, સકળસુખનું ખીજ લાગે, એ જ સર્વ ભયાથી મુકાવનાર લાગે. એજ દનીય, વન્દ્વનીય અને સેવનીય લાગે. મન કહે કે ૮ જગતમાં અરિહ'તથી વધીને જોવા લાયક કોઈ ચીજ નથી, વંદન કરવા ચેાગ્ય કેાઈ દેવ નથી, સ્તુતિ ગુણગાન અને સેવા કરવા ચેાગ્ય અરિહંતની તાલે કાઈ વિભૂતિ નથી, એમનું શરણુ સ્વીકાર્યાંથી હૈયાને ભારે હુંર્ હાય કે હવે સ ભયેા ગયા 1 હવે તે એમનામાં
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૧૫ ભળી જાઉં, એમના સંપૂર્ણ આદેશમય જીવન કરી દઉં! બસ, હવે તે સંસારથી આમ છૂટી જાઉં!”
શરણ સ્વીકારની ચાવી :–અહીં એક વસ્તુ એ ધ્યાનમાં રહે કે શરણને સ્વીકાર આ રીતે થાય. દા. ત. કઈ જંગલમાં ખૂબ ધન લઈને માણસ ચાલ્યો જતો હોય, એમાં એની પાછળ જે ખૂની લૂંટારાઓ પડે છે ત્યારે એ કેટલા બધા ભયથી દેડતો હોય છે ? હવે તે વખતે જે સામેથી કેઈ શસ્ત્રધારી પાકા રક્ષક મળી જાય તો કેટલા વિશ્વાસ ને કેટલી બધી તીવ્ર આજીજીથી એમનું શરણું માગે ? પેલાઓ કહે કે તું “ફકર ન કરીશ. કોની તાકાત છે કે તેને કાઈ હાની કરી શકે ? એમ જે આશ્વાસન મળે છે તે આનાં મન પર પિલાઓના શરણ–સ્વીકાર કે ગદ્ગદભાવ આવી જાય છે ? ગગદ દિલથી કેવું એમનું શરણું સ્વીકારે છે ? એવી રીતે આપણને લાગવું જોઈએ કે “આ સંસાર અટવીમાં કર્મ અને કષારૂપી લૂંટારાઓથી આપણે પીછો પક ડાયેલા છીએ એમાં અનંત આત્મ–ધનનાશ અને જન્મ-મરણની પરંપરા નક્કી છે. આ સ્થિતિમાં જ્યારે આપણને ચોક્કસ રૂપે બચાવી શકનાર અરિહંતાદિ ચારની જે પ્રાપ્તિ થઈ છે, તો પછી આપણે અવશ્ય એમના શરણે જઈએ, પ્રાર્થના કરીએ, કે હે અરિહંત-સિદ્ધ-સાધુ અને ધર્મ ! મારે કેવળ આપનું જ શરણું છે. બીજે કઈ મારે આધાર નથી, કોઈ જ મારો રક્ષણહાર–તારણહાર નથી, બેલી નથી, નાથ નથી, આપજ મારે ત્રાણ-શરણ–નાથ છે.” હદયમા કર્મ અને કષાયના તીવ્ર ભય સાથે આ શરણું સ્વીકારવામાં આવે, અર્થાત્ “અરિહંતા મે શરણું' એ શરણું બાલતાં જ, (૧) એક બાજુ કર્મ—કષાયની ભયંકર જુલ્મઝડીનો ત્રાસ અનુભવાય, (૨) બીજી બાજુ અરિહંતાદિ ચારનું એમાંથી બચાવવાનું અકાય સામર્થ્ય સમજાય, અને (૩) એ બચાવની આપણે માટે અત્યંત
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૧૬ सूत्र-जावज्जीव मे भगवंतो परम तिलोगनाहा अणुतरपुण्णसंभारा, खीणरागदोसमोहा, अचिंतचि तामणी, भवजलहिपोआ, एगतसरणा, अरहंता सरणं ॥
અર્થ –જીવનભર મારે ભગવાન પરમ ત્રિલોકનાથ, ઉત્કૃષ્ટ પુણ્યસમૂહવાળા, રાગ-દ્વેષ–મોહનો ક્ષય કરી ચુકેલા, અચિંત્યચિંતામણિ, ભવસાગરમાં જહાજ, એકાંત શરણ કરવા ચોગ્ય અરિહંત દેવે શરણ છે. આવશ્યકતાને ખ્યાલ આવે. આમ કર્મ–કષાયનો ભય અને એથી મુક્ત કરનાર અરિહંતાદિ ચાર પ્રત્યે રક્ષણની તીવ્ર શ્રદ્ધા અને ગરજ,-એ ત્રણ ભેગા થઈને સાચે શરણનો ભાવ ઊભું થાય.
શરણ-સ્વીકારને ઉચ્ચ ભાવ લાવવા માટે અહીં એક વસ્તુ સમજવા જેવી છે કે મરણ–શય્યાએ પડેલો માણસ કેટલા બધા ગદ્ગદ અને કકળતા હદયે અરિહંતાદિનું શરણું સ્વીકારે છે? એનું કારણ, પિતાના માનેલા બધાં જ સગાંસ્નેહી અને કાયા સુધીની પિતાની બધી માલમિલ્કત વગેરે કોઈજ પિતાને રક્ષણ. આપી શકતા નથી.”—એ નજરોનજર દેખાય છે. પિતાને હવે તરતમાં પરકમાં જવાનું છે, એ હકીકત મન સામે તરવરી રહી છે વળી જીવનભર આચરેલા પાપે પર દિલ કકળતું છે. આ પરિસ્થિતિમાં દેખાય છે કે પરલેકમા રક્ષણ આપી શકે તો તે માત્ર અરિહંતાદિ ચાર છે બસ, તો પછી આવા અંતકાલે સ્વીકારાતાં શરણની જેમ જ ચાલુ જીવનમાં પણ એ પરિસ્થિતિ મનમાં લાવી, દા. ત., કેને ખબર પછીની જ ઘડીએ હું જીવંત હાઈશ કે કેમ ?' એમ સમજીને, એ જ પ્રમાણે ગદ્ગદભાવ વગેરે સાથે શરણ સ્વીકારવાં જોઈએ.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૧૭
વિવેચનઃ- (૧) હવે અહીં અરિહંત ભગવાનનું શરણ સ્વીકારવામાં આવે છે. “જાવજીવ મે....” એ પાઠમાં અરિહંત પ્રભુના વિશિષ્ટ વિશેષણે છે. તેના તેના દ્વારા તે તે રીતે એમના પ્રત્યે સચોટ શ્રદ્ધા અને અતિશય આદરવાળા બનવાનું છે, એ ભૂલવાનું નથી; તો જ એ શરણ સ્વીકાર્યું સફળ થાય. “જીવનભર અહંત ભગવંતે મારે શરણે હો” આ એક જાતની પ્રતિજ્ઞા જેવું છે. જે માત્ર સામાન્ય ભાવના રૂપ અભિલાષા હોત, તે તો તે તો આગળ ભવાંતર માટે પણ કરી શકત; પરંતુ ચાવજજીવની મર્યાદા ન બાંધત. મર્યાદા બાંધી છે તે ભવાન્તરમાં અજ્ઞાનતાએ કદાચ એનો ભંગ ન થઈ જાય એ હેતુએ; અને ભંગનો ભય પ્રતિજ્ઞામાં હોવાનું ગણાય, પણ અભિલાષામાં નહિ. એટલે શરણ સ્વીકારનારે ધ્યાનમાં એ રાખવાનું કે આ શરણ આ જીવનના અંત સુધી રહે. હવે એમનું શરણ મૂકાય નહિ, અને બીજાનું શરણ સ્વીકારાય નહિ. અહીં “અહંત” એટલે જેમનામાં કર્મનો અંકુર નથી ઊગતે તે. “અરહંત” એટલે રહ-રહસ્ય વિનાના અર્થાત્ જેમને જગતની ત્રણે કાળની કઈ વાત ગુપ્ત નથી તે. “અરિહંત' એટલે અષ્ટ પ્રાતિહાર્યની ઋદ્ધિને જે અહે છે, એગ્ય છે. તે “ભગવંત એટલે ભગ અર્થાત્ પરમ અિશ્ચર્યો–રૂપ–કાન્તિ–ચશ-જ્ઞાન-ધર્મવાળા.
એ “પરમત્રિલેકનાથ છે. દુન્યવી (લૌકિક) નાથ કદાચ આ લોકના કેટલાય ભયમાથી બચાવે; જ્યારે આ ત્રણે લોકના શ્રેષ્ઠ કેત્તર નાથ દુર્ગતિના ભયથી બચાવે છે, ભાવી દીર્ઘ સંસારથી બચાવે છે, જુગજુગની જન્મ-જરા મૃત્યની જટિલ જંજાળમાંથી સંરક્ષે છે. આ વિશેષણની શ્રદ્ધા મનાવે છે કે હું નાથ તે અહંતને જ માનું. હજી જગતમાં કોઈ કરોડની
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ઋદ્ધિ આપી દરિદ્રતાથી બચાવે, ઔષધ આપી મહા રોગથી બચાવે, સહારે આપી નિરાધારતાથી બચાવે, સેવા કરી અગવડથી બચાવે, રક્ષણ આપી ચોર-ડાકુથી બચાવે, પણ તેથી શું બહુ રીઝવાનું ? એથી કાંઈ જરા કે મરણનો ભય ટળે ? ફરી નવાં જન્મ મરણાદિ દુખ ટન્યાં? દુર્ગતિને તાળાં લાગ્યાં? ભવિષ્યના કારમા રેગ, દુ ખદારિદ્ર-દૌર્ભાગ્યાદિ દૂર થયાં? ના, એ કરવાની તાકાત તે મારા અચિંત્ય પ્રભાવી અરહંત દેવાધિદેવમાં જ છે. ક્યાં સમર્થ ત્રિલેકનાથ! અને કયાં આ સ્વંય અનાથ ! કમડના કાણમાથી પાર્શ્વપ્રભુએ બળતા સાપને બહાર કઢાવ્યો, નવકારમંત્ર અપાવ્યા, સાપે પણ પ્રભુનું શરણ લીધું, તે મરીને ધરણંદ્ર થશે ! દુર્ગતિ ટળી. અરિહંત વિના આ કેણ કરત? પાપી સાપ તે ધરણેન્દ્ર થાયી
“અનુત્તર-પુણ્ય-સંભારા' –એ પ્રભુ સર્વ પુણ્યોમાં શ્રેષ્ઠ પુષ્ય જે તીર્થંકરનામકર્મ, તે અને શ્રેષ્ઠ યશ-સૌભાગ્ય-આદેયતાદિના પુણ્યના પ્રાગભારવાળા છે. એના અદ્ભુત ગે,એ માતાના ગર્ભમાં આવે ત્યારથી, ઈદ્રોના અચળ સિંહાસને ધ્રુજી ઊઠે ! જમકાળે પ૬ દિકુમારીએ હલરાવે અને ૬૪ ઇદ્રો દેવે સાથે પ્રભુના જન્માભિષેક ઊજવે ! જન્મથીજ રાગ–મેલ-પરસેવા વિનાની કંચન જેવી કાયા, સુગંધી શ્વાસોશ્વાસ, અદશ્ય આહારદિવિધિ, ગાયના દૂધ જેવું રૂધિર, અને અબિભત્સ માંસ,આ અતિશયવાળા! કેવળજ્ઞાન પછી અપૂર્વ અષ્ટ પ્રાતિહાર્ય, સમવસરણ, ને ચાલતાં પગ નીચે સુવર્ણકમળની ઋદ્ધિવાળા ! તેમજ અનેક દેવેન્દ્રો–નરેદ્રોથી સેવાતા તથા કુલ ચોત્રીસ અને વાણના પાંત્રીશ અતિશયવાળા એ પ્રભુ બને છે! જગતનાં બીજાં પુણ્ય આ પુણ્ય આગળ શી વિસાતમાં? ભરત ચક્રવર્તીને પુત્ર મરીચિ ઋષભદેવ પ્રભુનું દેવતાઈચાંદી–સેના–રત્નમય
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૧૯ સમવસરણની અલૌકિક સમૃદ્ધિનું પુણ્ય ઈ આ વિચારમાં ચલ્યો, તો એને જગતના પુણ્ય પર વૈરાગ્ય થઈ ગયે, અને એણે ત્યાં જ પ્રભુ પાસે દીક્ષા લીધી ! ભવના અંતે એજ મહાવીર પ્રભુ થયા. એવા પ્રભુને હદયથી એકાંત શરણે જવામાં આપણે પણ પ્રભુ બની શકીએ છીએ, એ આ પુણ્યની વિશિષ્ટતા છે. તે બીજા પુણ્યનાં સ્વાગત સન્માન કે ગીતગાન યા ઈછા ય હવે શા સારુ મને ખપે? ઓહ કેવા ઉત્તમ પુણ્યને ધરાવતા દેવાધિદેવની પ્રાપ્તિ મને થઈ ! આ પુણ્ય જોઈ જગતમાં બીજે આકર્ષવા કે ઈચ્છવા જેવું છે જ શું? જીવનમાં મારે તે આ પુચવતા અરિહંત જ નાથ હો,” આ શ્રદ્ધા જોઈએ.
“ક્ષીણરાગદ્વેષ મહા-વળી રાગ, દ્વેષ અને મોહ, અર્થાત ઈષ્ટ પ્રત્યે આસક્તિ, અનિષ્ટ પ્રત્યે અરુચિ અને અજ્ઞાન–મૂઢતા. મિથ્યાજ્ઞાન જેમના અત્યંત ક્ષીણ થઈ ગયા છે, એવા તે પ્રભુનું શરણ છે. મારા પ્રભુ ભક્તો પરના લેશમાત્ર પણ રાગવાળાકે શત્રુ પરના દ્વિષવાળા નહિ. વીર પ્રભુએ મહાભક્ત ગોતમ પર રાગ ન કર્યો. તેજલેશ્યા મૂકનાર ગૌશાળા પર દ્વેષ ન કર્યો, તેમજ એમનું કઈ પણ કથન મૂઢતા-અજ્ઞાનતાભર્યું નહિ; કેમકે એ વીતરાગ સર્વજ્ઞ છે. એવા બીજા કોઈ દેવ નહિ, માનવ નહિ; એ તો એ જ એવા નાથને શરણે જવામાં સમ્યજ્ઞાન વૈરાગ્યાદિની જરૂર પ્રાપ્તિ થાય. એ માટે જ એમનું શરણ કરવાનું હોય એ પ્રભુ વળી કેવા ?
અચિંત્ય-ચિંતામણિ” સ્વરૂપ છે અચિંત્ય કેમ કહ્યું? એટલા માટે કે ચિંતામણિ તો આપણે ધાર્યા મુજબનું જ ફળ આપે અને તે પણ લૌકિક, અર્થાત્ આ લેક પૂરતું જ ફળ; જ્યારે “પરમાત્મા તે ધારણાથી પણ પર (ઉત્કૃષ્ટ) એવા અકથ્ય અનંતસુખમય મોક્ષ પર્વતના ફળને આપનારા છે.” આવા અચિંત્ય
માટે એક સભ્યજ્ઞાન , નહિ એ તો એ
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૨૦ ચિંતામણિ રૂપ પ્રભુને પ્રાપ્ત કર્યા પછી હવે મારે શી ન્યૂનતા છે કે હું દુન્યવી કોઈ આપત્તિના પ્રસંગમાં ઓછું માનું અને દુઃખી થાઉ?
વળી “ભવજલધિ પિતા' –ભગવાન સંસારથી પાર ઉતારનારા હોવાથી ભવસાગરમાં જહાજ સમાન છે. એમના શરણે રહેલે જરૂર ભવસાગરને તરવા મથીશ એવા મારા કેડ છે. ભવ એટલે ચતુર્ગતિરૂપ સંસાર; તેમ વિષય અને કષાય, ને અનાદિની સંજ્ઞાઓ વગેરે પણ ભવ છે. એ બધાથી જીવને એ છેડાવે છે.
એગતસરણા –ભગવાન અરિહંત–દેવો જ એકાંતે શરણ કરવા યોગ્ય છે, કેમકે ભેદભાવ વિના પિતાના અપરાધી કે નિરપરાધી સર્વે આશ્રિતનું હિત કરનારા છે, અને તે પણ આશ્રિતના સર્વ હિતના કરનારા છે. એમના જે સર્વ–કલ્યાણ કરવાને મહાન ઉપકાર બીજે કશું કરી શકે એમ છે? જગતના પૃથ્વીકાય અપૂકાચ આદિ એકેન્દ્રિય જીવ સુધીના જીવનની ઓળખ અને દયા કરવાનું તીર્થકર ભગવાને શિખવાડીને ભવ્ય જીવોને એ જીવોની રક્ષા કરતા કર્યા. એટલું એ ઝીણા જીવોનું પણ હિત કરવાનું બીજા કોણે કર્યું છે? અને જે બીજો કોઈ તે નથી, તે એવા બીજાઓનું શરણું પણ હૃદયમાં કેમ રખાય ? રાખવાની જરૂર શી? માટે,
“અરહંતા સર” અર્થાત્ અશોક વૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ... વગેરે અષ્ટમહાપ્રાતિહાર્યરૂપી પૂજાને લાયક એવા અહંન્દુ ભગવંતો મારે જાવજજીવ શરણ છે, આશ્રય છે; એમને જ મારે આધાર છે. જગતના કહેવાતા, કપિત કે નામના શરણે પર મને શ્રદ્ધા નથી. તેથી તે નામના શરણભૂત શેઠ, મિત્રો, કુટુંબ, ધન, સત્તા વિગેરેમાંનું કેઈ પણ અવસરે મને સહાય
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૨૧ सूत्र-तहा पहीणजरामरणा, अपेअकस्मकलंफा, पचवावाहा, केवलनाणसणा, सिद्धिपुरनिवासी, निरुवमसुहसंगया, सन्यहा कयकिच्चा, सिद्धा सरण । ન કરે તે પણ હું દુઃખી ન થાઉં, ચિંતા ન કરૂં; કેમકે હું જાણું છું કે એ કઈ પણ સાચા શરણ જ નથી. મેં તો એક માત્ર દેવાધિદેવને સાચા અનન્ય શરણ તરીકે ધાર્યા છે, અને ત્યાં સુધી મને કેઈ ભય કે આપત્તિ નથી. પૂર્વના તીવ્ર કર્મના ઉદયે કદાચ પ્રતિકુળતા આવશે તો પણ, નાથના શરણના પ્રતાપે, તે અંત પામવા માટે જ બનશે; અર્થાત્ એમાંથી હવે નવા કર્મને ફણગો નહિ ફૂટે, કર્મની ધારા અટકી જશે, અને દુ:ખને સદાને માટે અભાવ થશે.” ૭ શ્રીપાલ કુમારને કેટલીય આપત્તિ આવતી ગઈ! ધવલશેઠના પંપચે દરિયામાં પટાકાવાનું ય આવ્યું ! તો પણ એને મન તે એક અરિહંતાદિ નવપદનું જ શરણ! જેના પ્રભાવે મગરમચ્છ તરાપાની માફક પીઠ પર લઈ એવા થાણા બંદરે ઉતાર્યા છે જ્યાં રાજકન્યાના પતિ તરીકે શ્રીપાલને લેવા માટે રાજાના માણસો આવી લાગ્યા ! શ્રીપાલ આ શરણના પ્રતાપે નવ ભવની સમૃદ્ધિ જેવા પર મોક્ષની અનંત સમૃધિને વરવાના છે.
અર્થ “તથા જરા-મરણ રહિત, કર્મ–કલંકથી મુક્ત, પીડા નષ્ટ થઈ ગઈ છે જેમને એવા, કેવળજ્ઞાન-દર્શનવાળા, સિધિનગરીના વાસી, અનુપમ સુખસંપન્ન, સર્વથાકૃતકૃત્ય સિધ્ધ ભગવાન મારે શરણ છે.
(૨) સિદ્ધશરણ –હવે શ્રી અર્હત પ્રભુની જેમ શ્રી સિદ્ધ ભગવાનનું શરણ સ્વીકારું છું. તે સિધ્ધ ભગવાન કેવા છે?
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૨૨
પછીણજરામરણા” અર્થાત્ જેમને જન્મ વિગેરે બીજ જ નહિ હાવાથી, જરા (વૃદ્ધાવસ્થા) અને મરણ રૂપી અંકુર પણ એમના અત્યંત ક્ષીણ થઈ ગયા છે, કે જેથી એ જનમમરણ ફરી કરીએ જીવને સ્પર્શી શકે નહિ. એટલે, સદાને માટે અક્ષય સ્થિતિવાળા શ્રી સિધ્ધો બન્યા છે. અહો ! આ કેવી સુંદર અવસ્થા ! આ વિચિત્ર વિશ્વની રંગભૂમિ પર વિદૂષક (ભા)ની જેમ નવનવી ગતિના વેશમાં જન્મવું, પુલના લેવા લેવા. શરીરાદિના ઘાટ બનાવવા, એને પિષવાની કારમી કષ્ટમય મહેનત કરવી, પણ પાછા ઘસાતા જવું અને ઘરડા થઈ યા વહેલાં ય મરવું ! એટલે એ બધું લુપ્ત! ત્યા પૂર્વની બધી મહેનત અને એનું ફળ-સગવડ એળે ! અને એમાં બાંધેલા પાપ માથે ! આ બધી વિટંબણાને કાયમી અંત આવે તે પછી પીડા જ શી ? અરે! સંસારના બીજા ત્રાસ તો પછી, પણ માત્ર વારંવાર પરાધીનપણે જમવું પડે છે એ પણ વિવેકીને શરમાવનારું લાગે છે નાના બાળ રાજકુમાર
અઈમુત્તા જેવા પણ જ્યા મહાવીર પ્રભુ પાસેથી સમજી આવ્યા કે સંસારના પાપથી ફરી ફરી જન્મવા-મરવાનું આવે છે, ચારિત્રથી કર્મ ખપાવી સિદધ બન્યા પછી કદી જન્મ-મરણ નહિ” તો ઘરે આવી માતાને એ સમજાવી પિતે ચારિત્ર લીધું અને મોક્ષ પામ્યા, સિધ્ધ થયા.સિધ્ધ પ્રભુની અક્ષય સ્થિતિનો મીઠે ખ્યાલ જીવને પિતાના જન્મ-મરણાદિ પ્રત્યે ઘણા ઉપજાવે છે, અને મને ક્યારે એવી મનોરમ અક્ષય સ્થિતિ મળે એવો કોડ ઉત્પન્ન કરે છે. એમને જન્મ અટકવાનું કારણ એ છે કે
એ સિધ્ધ ભગવંતે “અવેઅ-કશ્મ–કલંક કર્મકલંકથી રહિત થયેલા છે. તેથી સ્ફટિકવત અત્યંત નિર્મલ થયેલા છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૨૩
શ્રધ્ધાળુને જગતની ઋદ્ધિ સિદ્ધિ આપનારાં કર્મ પણ આત્માના કલંકરૂપ ભાસે છે. કર્મ–કલંકને દૂર કરનારા જીવે જ ખરેખર મહાવીર અને વિક્રમશાળી છે, કેમકે કર્મને અહિસા સંયમ અને તપથી સર્વનાશ કરવાનું કાર્ય જ અત્યંત કપરૂં છે. કર્મ જ્યાં ગયા, કે
પણäવાબાહી સર્વ પીડા, નડતર, વગેરે અત્યંત નાશ પામી ગયુ હોવાથી, શ્રી સિદ્ધ સર્વથા બાધારહિત બનેલા છે. એ સર્વ પ્રકારની ૧ઊંચીનીચી વિષમતા, સ્વરૂપ-હાનિ, વિભાવ વગેરેથી પર છે. અર્થાત્ (૧) એ શરીર, કર્મ આદિથી તદ્દન રહિત હોવાથી એમને યશ-અપયશ, માન–અપમાન, શાતાઅશાતા, ઈષ્ટ–અનિષ્ટ વગેરે વિષમતા નથી, (૨) નિજનું અનંતજ્ઞાન–સુખાદિમય સ્વરૂપ પૂર્ણ ખીલ્યું હોઈ સ્વરૂપ-હાનિ નથી; તેમ જ (૩) રાગ-દ્વેષ–અજ્ઞાન–હાસ્ય–ભય–દીનતા-મદ-માયા–કામ ક્રોધ વગેરે વિભાવ યાને પરાધીન ભાવ નથી. આવા સિદ્ધ પ્રભુને હું શરણે જાઉં છું, એમ સમજીને કે “કમ છે ત્યાં સુધી જ બાધા અને વિષમતા છે નિબંધ સ્થિતિ માટે નિષ્કર્મ સ્થિતિ જોઈએ, તેથી બાધાથી આકુળ વ્યાકુળ થવા કરતાં કર્મથી જ આકુળવ્યાકુળ થઈ કર્મના અંતને યત્ન કરૂં વળી શુદ્ધ સ્વરૂપવાળા બનેલા શ્રી સિદ્ધો ન્યાયાદિ–દર્શનના કહેવા મુજબ અજ્ઞાન નથી, પણ
૭ “કેવલવરનાણુદંસણું ઉત્તમ કેવળ(સંપૂર્ણ જ્ઞાન અને કેવળદર્શનને ધરનારા સર્વજ્ઞ અને સર્વદશી છે. કેમકે જ્ઞાન દર્શન તો આત્માને સ્વભાવ જ છે. તેથી તો એ ચેતન છે. નહિતર એનું ચતન્ય શું? આ જ્ઞાન એટલે યમાત્રને જાણે. ત્રણે કાળના સમસ્ત ભાવ રેય છે, તે તદ્દન આવરણ રહિત બનેલ જ્ઞાન “જગતના સર્વ ભાવે કેમ ન જાણે? જગતના સર્વ
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૨૪ ભાવને તટસ્થપણે (રાગદ્વેષ વિના) જેવા જાણવાની આ કેવી મઝાની રમણતા! મને પણ ક્યારે શુદ્ધ જ્ઞાનદશા મળે!” વળી ‘સિદ્ધિપુર–નિવારસી મિથ્યા મતોએ માન્યાની જેમ આત્મા જગવ્યાપી નહિ, પણ લોકાંતે સિદ્ધ શિલા ઉપર નિવૃત્તિ નગરીના નિવાસી બનેલ છે.
ત્યાં “નિવમ–સુસંગતા” અનુપમ સ્વાધીન સુખથી પરિવરેલા છે. કોઈ વિષય, કઈ કાળ, કોઈ સંગ કે કોઈ પરિસ્થિતિની આ અનંત સુખને અપેક્ષા નથી. એવા અસાંયોગિક, નિત્ય, સહજ, આનંદના ભોક્તા શ્રી સિધ્ધ વિભુ છે. “અહો ! અમારા સાપેક્ષ સુખની, યાને વિષયસાપેક્ષ, સમયસાપેક્ષ, સંયોગસાપેક્ષ અને પરિસ્થિતિ સાપેક્ષ સુખની, તુછતા, ક્ષણિકતા, દુઃખપરિણામિતાદિ કયાં અને કયાં એ નિરપેક્ષ અનંત આનંદની વાત? એ અનંત આનંદ પામવા અમારે અનંત આનંદમય શ્રી સિદ્ધ પ્રભુનું શરણ છે.”૦ કરકંડુ રાજાએ પુષ્ટ બળદને પછી જીર્ણ થયેલ જોઈ એને એ વિચાર આવ્યો કે “અરે! ત્યારે જે અમારી ય આ સ્થિતિ થવાની છે, તે પછી ક્યાં સંસારનાં સુખ કાયમ રહેવાના ? યુવાની, સંપત્તિ અને આરોગ્યને સાપેક્ષ આ સુખમાં શું પડયા રહેવું? કેમકે એ યુવાની વગેરે વિનશ્વર હોઈ તત્સાપિશ સુખ પણ વિનશ્વર 1 સાચાં સુખ તો સિધ્ધ અવસ્થાનાં. એના માટે જ ઉદ્યમ ન કરું?’ એમ કરી સિદધ શરણરૂપે ચારિત્ર લીધુ. પ્રવૃત્તિ માત્રનું પ્રયોજન ઈષ્ટની સિદ્ધિ છે, અને જીવને ઈષ્ટ એકાંત સુખ છે. શ્રી સિદ્ધ પરમાત્માને અનંત સુખ સિદ્ધ છે, એટલે હવે એ “વહા કિચા? સર્વ પ્રકારે કૃતકૃત્ય છે, સિધપ્રયા-જનવાળા બન્યા છે. હવે એમને કઈ પ્રજન બાકી નથી. તેથી કઈ પ્રવૃત્તિ સાધવાની નથી.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૨૫ सूत्र:- तहा पसंतगंभीरासया, सावज्जजोगविरया पंचविहायारजाणगा, परोवयारनिरया, परमाइनिर्दसणा, झाणज्झयणस गया, विसुज्झमाणभावा साइ सरणं ।
અર્થ:- તથા પ્રશાંત અને ગંભીર આશયવાળા, સાવદ્ય ગથી વિરામ પામેલા, પંચાચારના જ્ઞ–પ્રત્યાખ્યાન (ઉભય) પરિસ્સાવાળા, પરોપકારમાં અત્યંત રક્ત, કમળ આદિની ઉપમાવાળા, ધ્યાનઅધ્યયનમાં પરોવાયેલા, વિશુદધ થતા ભાવવાળા સાધુ ભગવંતે મારે શરણ છે.
-
- -
અબ
એવા એ સિદ્ધ ભગવતે શ્રેષ્ઠ મોક્ષતજ્વરૂપ છે, કેમકે (૧) જગતમાં તવ બે,–જડ અને જીવ. જડ કરતાં જીવ ઉત્તમ છે. કારણ કે વિશ્વમાં કેઈ જડ કદી શાશ્વત શુદ્ધ નથી બની શકતું; જ્યારે જીવ તત્ત્વ એવું શાશ્વત શુદ્ધ બની શકે છે, કે જેથી પછી કદીય અશુદ્ધ ન થાય. વળી (૨) જીવ તત્ત્વમાં સિદ્ધ–બુદ્ધ-મુક્ત
જો એ બીજા જીવો કરતા શ્રેષ્ઠ છે, કેમકે તે સર્વથા કર્મ–કલંકથી રહિત છે. વળી (૩) નવ તત્ત્વમાં અંતિમ સાધ્ય મેક્ષ તત્ત્વ છે, એ સધાયુ પછી કશું સાધવાનું નહિ; ને તે મોક્ષ સિધ્ધસ્વરૂપ છે. માટે ય સિધ્ધ પરમ તત્વરૂપ છે એમનાથી ઊંચું કે એમના સમાન બીજું કોઈ તત્ત્વ નથી. એ એવા સંપૂર્ણ કૃતાર્થ છે કે એમને મેક્ષ મળ્યા પછી કાઈ મેળવવાનું બાકી રહેલું નથી. હવે એમને શરીર નથી, ઇદ્રિય નથી, ભૂખ નથી, હાજત નથી, પણ જ કે વેદના નથી, ઈચ્છા નથી, અજ્ઞાન નથી, તેથી શું કરવાનું બાકી રહે? માટે, મારે એ સિદ્ધો જ શરણ છે, એ જ સેવ્ય છે, એ જ ધ્યેય છે. પ્રાપ્ત છે, સ્તુત્ય છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
(૩) સાધુ શરણ-ત્રીજા નંબરમાં સાધુ મહાત્માનું મને શરણ છે. કેવળ સિદ્ધ ભગવતે જ શરણ નહિ, કિંતુ સાધુમહાત્માઓ પણ મારે શરણ છે. તે સાધુ ભગવંતો કેવા છે?
પ્રશાંત અને ગંભીર આશયવાળા છે. ક્ષમાનમ્રતાદિને ધારણ કરનારા હોવાથી એમના ચિત્તને પરિણામ (અવસ્થા) પ્રશાંત છે, પણ ઊછળતો ધમધમતો નથી. એમાંય ક્ષમા પહેલી, માટે જ એ ક્ષમાશ્રમણ કહેવાય છે. તેમજ એમની ચિત્તવૃત્તિ યાને આશય ગંભીર છે, પણ છીછરી અને મુદ્ર નથી. તુચ્છ ગણતરી, તુચ્છ સ્વભાવ, તુચ્છ લાગણી એમને નથી. સાચા સુખનું આ કેવું સુંદર સાધન! પામર પ્રાણુ આવેશને વશ થઈક્રોધમાં ધમધમતો બની પહેલાં તો જાતે જ દુઃખી થાય છે, વળી બીજાનેય દુખી કરે છે, ને પરિણામે પણ દુઃખને નેતરે છે. ક્ષમાશીલ મનુષ્ય, આવેશને રેકી કરેલ ચિત્તવાળે બનેલ, કઈ પણ આતરિક રાગાદિ ક્લેશનો ભંગ નથી પિતે બનતે, અને તેથી નથી બીજાને બનાવતે. એ તો સ્વપરનાં કર્મનાં વિચિત્ર નાટકને નિહાળત આપત્તિમાં પણ સાચી પ્રસન્નતા અનુભવે છે. એથી અવસરે બીજાને પણ ધાર્મિક અને પ્રશાંત બનાવી દે છે! યશોધર ચરિત્રમાં પ્રસંગ છે. સુદત્ત મુનિવર નગર બહાર ધ્યાનમાં ઊભા છે. રાજા શિકારે જવા નીકળેલ મુનિને જોઈ અપશુકન માનીને એમના પર શિકારી કૂતરા છેડે છે પરંતુ કતરા પ્રશાંત મુનિની નજીક પહોંચતાં, એમના તપ-સંયમની પ્રભાથી અંજાઈ જઈ શાંત થઈ ઊભા રહ્યા! રાજા ભ પામે. ત્યાં એક શ્રાવકના કહેવાથી સમયે કે “આ તે મેટા રાજકુમાર હતા અને મહાત્યાગી સાધુ બનેલ છે; એટલે રાજાને ભારે પસ્તાવે થયું કે હું કૂતરાથી ગ?” એ જઈને મુનિની ક્ષમા માગે
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૨૭ છે. પ્રશાંત મુનિ જરા પણ કાધ કે અરૂચિ બતાવ્યા વિના એને પ્રોત્સાહક ધર્મોપદેશ આપી મહાન ધર્માત્મા બનાવે છે. એમ, મુનિ ગંભીર–આશય અર્થાત્ ચિત્તની ગંભીરતાને લીધે અકાર્યોથી બચી જઈ મૃદભાવને ટકાવી રાખે છે, ત્યાં અહંભાવ અને ગર્વના પણ ઊકળાટ ક્યાંથી ઊભા જ થઈ શકે? જગતની કર્મ જનિત આપ–સંપની મહાન વિચિત્ર ઘટનાએ આ સાગ-ગંભીર ચિત્તને ન ડહાળી શકે, વિસ્મય ન પમાડી શકે, તુચ્છ વિચારાદિમા ન તાણ શકે; કિન્તુ ઉલટ એ ઘટનાઓ તે એવા ગંભીર ચિત્તમાં શાંતપણે સમાઈ જઈને તાત્વિક વિચારણાને વેગ આપે છે ને આત્માને વધુ ઓજસ્વી બનાવે છે. તેથી આત્મામાં કષાયની લાગણીઓ–પરિણતિઓ કે વિષયની તુચ્છ વિચારણાઓ –ગણતરીઓ જનમતી નથી
આ સાધુ ભગવંતે વળી “સાવજગ-વિરચા સાવદ્ય ચોગથી વિરામ પામેલા છે, નિવૃત્ત થયેલા છે અવધ એટલે પાપ પાપવાળી મનોવાકાય-પ્રવૃત્તિ તે સાવધ વ્યાપારીએ કરવારૂપ, કરાવવારૂપ, અને કેાઈ કરે તેમા અનુમતિરૂપ,-એમ ત્રણ પ્રકારે હોય. સાવદ્ય વ્યાપાર તે સાસારિક કથા છે; ઘર, કુટુંબ અને આરંભ પરિગ્રહની રામાયણરૂપ છે એનાથી સાધુ ભગવંતે સર્વથા ફારેગ થયેલા છે. એટલે ષટ્કય જીવના સંહારમય કે પરિગ્રહાદિના
હ-મૂઢતામય હિંસાદિ પાપ વ્યાપારો હવે નથી તે એમને સ્વયં કરવાના, કે નથી બીજ પાસે કરાવવાના, એટલું જ નહિ પણ બીજા કરે તેમાં પોતાની ખુશી, ભાગ કે સમ્મતિ સરખી પણ નહિ. આમની પાસેથી આપણા સાવદ્ય કાર્યમાં સંમતિની પણ આશા ન રખાય, તે આપણે એમની પાસે કરાવવાની વાત જ ક્યાં ?
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૨૮
૦ આચાર્ય મહારાજ નગર બહાર પધારેલા છે. કુમારપાળના મંત્રી હવેલીમાં પધરાવી કહે છે “સાહેબ ! આ હમણાં હવેલી બંધાવી. આચાર્ય મહારાજ મૌન રહે છે, એટલે મંત્રી પૂછે છે કેમ કંઈ બોલ્યા નહિ?” ત્યારે સાથેના મુનિ મંત્રીને જગાડવા કહે છે “મહેતા !તમારેપાપના–સાવાના કાર્યમાં સાધુની સંમતિ જોઈએ છે? ન મળે, સંમતિ તો ધર્મકાર્યમાં મળે” તરત મંત્રી સમજી જઈ કહે છે “લ્ય સાહેબ, ત્યારે આજથી આ ધર્મનું સ્થાન, પિષધશાળા !” હવે આચાર્યદેવ કહે છે, “આમાં ધર્મ–સાધનાઓ સારી થશે!” સંમતિ ધર્મ-કાર્યમાં આપી. આમ મન-વચન-કાયા થતી પાપથી સર્વથાનિવૃત્તિને સાધુજીવનના એક અંગ તરીકે ધારણ કરવા સાથે, શુભ પ્રવૃત્તિ રૂપ બીજા અંગને મુનિ પાળનારા હોય છે, શું તે માટે કહ્યુ “પંચવિહાયાર-જાણુગા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચરિત્રચાર, તપાચાર, વીર્યાચાર,–એ પાંચ પ્રકારના પવિત્ર આચારના “સમ્યજ્ઞાતા,” અર્થાત, જ્ઞ–પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાવાળા, એટલે કે જાણનારા અને પાળનારા હોય છે. એમાં એમને ' સભ્યશાસ્ત્રજ્ઞાન, ૨ સમ્યગ્દર્શન 8 પંચમહાવ્રતમય સમ્યક્રચારિત્ર, * બાહ્ય-આભ્યન્તર તપ, અને એ ચારેમાં વીર્ય યાને પ્રબળ વિર્યોત્સાહના પોષક–સમર્થક–વર્ધક વિવિધ આચારે જ પાળવાના હોય છે આવું સુંદર આત્મયકારી અને પરને લેશ પણ પીડા નહિ આપનારું જીવનસ્વયં જીવવા ઉપરાંત,
તે મહષિઓ પરેપારમાં પણ રકત હોય છે; અવસર આવ્યે ભવ્ય જીવોને માત્ર પવિત્ર નિષ્પાપ જીવનનો ઉપદેશ કરી, દેત્યાગ અને ગુણપ્રાપ્તિમાં ઉત્સાહિત કરે છે. યેચ જીને સાધુપણું પળાવી પરનો ઉત્તમ ઉપકાર કરનારા સુનિએ જ છે.
Page #181
--------------------------------------------------------------------------
________________
(૧) એમને ઉપકાર પિતાને અને બીજાને માટે એકાંતિક છે, એટલે કે અપકાર(અહિત)ના લેશ વિનાને કેવળ શુદ્ધ ઉપકાર છે; તથા (૨) તે ઉપકાર આત્યંતિક એટલે કે છેલ્લે છે, અર્થાત જે ઉપકારની પછી હવે બીજા ઉપકારની અપેક્ષા નહિ રહે, કેમકે જીવ આ દેવત્યાગ અને ગુણપાલનના ઉપકારથી અંતે અનંત શાશ્વત સુખ પ્રાપ્ત કરી હંમેશ માટે કૃતકૃત્ય બનશે. એવો એમને ઉપકાર છે. જે નાસ્તિક રાજા પ્રદેશીએ શું કરેલું ? “સાધુ–સંન્યાસી તે લોકોને ધર્મ તપ-દાન–વતાદિ કરાવી દુખી કરે છે,”-એમ માની એમને નગરમાં આવતા બંધ કરેલા. પરંતુ શાણા મંત્રીની ગુપ્ત રોજનાથી કેશી ગણધર ત્યાં ઉદ્યાનમાં પધાર્યા. રાજા એ જાણે એમને વાદથી નિરુત્તર કરી રવાના કરવા માટે ઘોડે ચઢીને ત્યાં ગયે, અને રફથી કહે છે “આ શું ધતીંગ માંડયું છે? શાને ધરમ? શાને આત્મા? આત્મા, ધર્મ, પાપ, વગેરે ખરેખર વસ્તુ હેત તે તમારા હિસાબે મારે પાપી બાપ નરકમાંથી અને મારી ધમી મા સ્વર્ગમાંથી આવી મને સલાહ આપત. પરંતુ એવું કાંઈ બન્યું નથી. એટલે આત્મા, ધર્મ વગેરે કલ્પિત છે. બોલો શું જવાબ છે?” કેશી મહારાજે જરા પણ વિસ્મિત કે મુખ્ય થયા વિના એને આત્મા, ધર્મ, પાપ, સ્વર્ગ, નરક વગેરેની એવી તાત્ત્વિક વિચારણા આપી કે રાજા પગમાં પડી રુદન કરતો ક્ષમા માગે છે, અને ત્યાં જ મહાન આસ્તિક શ્રાવક બને છે. અંતે રાણના ઝેરી પ્રયોગમાં સમાધિથી મરી સૂર્યાભવિમાનને માલિક મહાન જિનભક્ત દેવ થાય છે ! સાધુને રાજા ઉપર કેટલે ભવ્ય ઉપકાર થે કે રાજા હવે ક્રમશઃ મોક્ષ પામી કૃતકૃત્ય બનશે.
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૩૦
વળી તે સાધુ ભગવંતે પઉમાઇનિંદ'સણા' કમળ, શરદઋતુના નિર્મળ પાણી, વગેરેના દૃષ્ટાંત જેવા યાને એવી ઉપમાવાળા છે, જેમ કાઢવમાં ઉત્પત્તિ અને જલમાં વાસ હાવા છતા, કમળ એ બન્નેને સ્પર્શ પણ કર્યા વિના ઊંચે રહે છે, તેમ સાધુ ભગવતા કામથી જન્મેલા અને ભાગથી ઊછરેલા છતાં, કામભેગ અન્નેને પાઁ વિના નિર્વાસનામય ચેાગિજીવન જીવે છે. એવી જ રીતે સ્વરૂપે નિર્મળ, મીઠા અને શાંત એવા શરદ ઋતુના સરાવરની જેમ ઉપશમથી સ્વચ્છ, કરુણાથી મધુર, અને તૃપ્તિ–ગાંભીય થી ભર્યાં–હૃદયવાળા સાધુ ભગવંતા પણ પવિત્ર, દયાળુ, ગંભીર અને શાંત હાય છે. આમને સત્સંગ કેવા આલ્હાદકારી, શીતળ અને અનત ગુણાવહ અને ! એવા મહિષના શરણે જઇને ‘ક્યારે પણ ક્રમળ-દૃષ્ટાંતનું જીવન જીવું!' એવી ભાવના આ શરણમાં છે. તે મુનિમહ તા સંસારની કામèાગની ગલીચ વૃત્તિ--પ્રવૃત્તિમાત્રથી અલગ ખનીને ય પાછા નિષ્ક્રિય અને એદી નથી, પર‘તુ ‘પ્રાણજૂઅયણુ–સ ગયા' યાને ધ્યાન અને અધ્યયનમાં લીન છે.
ધ્યાનસંગત’ એટલે (1) ૪ ધમ ધ્યાન, (૧) જિનાજ્ઞાની અતિનિપુણતાદિ, (ર) રાગદ્વેષાદ્ઘિ આશ્રવેાના અપાય–અન, (૩) જ્ઞાનાવરણીયાદિ કર્મના વિષાક, તથા (૪) લેાસ સ્થાન– સ્થિતિ,–એ વિષય ઉપર ધ્યાન; અથવા શુકલધ્યાન ચાને દ્રવ્ય-પર્યાય પૈકી એક -વિષય પર ધ્યાન યાને એકાગ્ર ચિત્તના અનિરાધ (ફેારવણી)-વાળા છે. અથવા (ii) ૨૫ મહાવ્રત-ભાવના, ૪ મૈત્રી આદિ ભાવના, અને ૧૨ અનિત્યાદિ શુભ ભાવના પૈકી ગમે તે ભાવનાના એક વિષય પર એક પ્રશસ્ત એકાગ્ર વિચારસરણી, કે જ્યાં ખીજા–ત્રીજા વિચારાના વ્યાક્ષેપ (ડહેાળામણુ) નહિ, તે ધ્યાનવાળા છે. અથવા (i1) સમસ્ત ક્રિયામાર્ગમાં એકાગ્ર શુભ
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૩૬ ચિત્તરૂપી ધ્યાનવાળા છે. “અધ્યયન સંગત એટલે જ્ઞાનગ, –સમ્યક્ શાસ્ત્રોની વાચના, પ્રચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા –એ પાંચને આત્મલક્ષી સતત અભ્યાસ, એમાં એ પરોવાયેલા રહે છે. જીવનમાં અધ્યયન અને ધ્યાનની જ મુખ્ય પ્રવૃત્તિ મુક્તિનો આસ્વાદ અહીં કરાવે છે.
• એવા સાધુ પુરુષે વળી “વિસુભૂઝમાણુભાવા”,શાસ્ત્રવિહિત (શા ફરમાવેલા) સમિતિ-ગુતિ-સ્વાધ્યાય.-આવશ્યક વગેરે અનુષ્ઠાનથી આત્માના ભાવને ઉત્તરોત્તર વિશુદ્ધ કરનારા હોય છે. જેમ હિંસા--જૂઠ--જુગાર-નિંદા-પરિગ્રહ-વિષયસેવા આદિ ક્રિયાથી હૈયાના ભાવ ફુર–નિષ્ફર-માયાવી આદિ બને છે, તેમ આ સમિતિ-ગુપ્તિ, શાસ્ત્રવ્યવસાય, પ્રતિક્રમણ-પડિલેહણ આદિ ક્રિયાઓથી ભાવ શુદ્ધ શુદ્ધતર બને એ સહજ છે. અહો ! માનવભવની આ કેવી સુંદર સફળતા ! સાચે જ અનંતકાળથી ચાલી આવતા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, હાસ્ય, શેક, રતિ, અરતિ વગેરે મહા મલિન ભાવાથી અત્યંત ખરડાએલા આત્માનું સંશોધન વિશુદ્ધિકરણ શ્રી જિનાજ્ઞાકથિત પ્રશસ્ત વૃત્તિઓ અને પ્રવૃત્તિઓના ત્રિકરણ ભેગના પાલનરૂપ જલથી થાય. એ જે અહીં નહિ કરવામાં આવે, અર્થાત્ મલિન ભાવને નાશ અને પ્રતિપક્ષી બ્રહ્મચર્ય, ક્ષમા આદિ વિશુદ્ધ ભાવેને આત્મસાત કરવાનું અહી ન કર્યું, તે પછી બીજા કયા ભવમાં કરી શકાશે? ધન્ય છે તે નિર્ગથ ગુરુદેવને, જેમણે એ સંશોધનમાં સારું જીવન અધ્યું છે.
છે એવા એ મુનિઓ “સાધુ છે. સમ્યગુદર્શન-જ્ઞાનચારિત્રતપથી માત્ર મુક્તિને સાધનારા હોવાથી સાધુ કહેવાય છે તે મારે જાવજીવ શરણ હા, આશ્રયભૂત હો. આવા મહાન આત્માઓના શરણે જનારના હૃદયનું વલણ એટલું તો જરૂર બને કે જીવનના
જન્મ .
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૩૨ सूत्र :-तहा सुरासुरमणुअपूइओ, मोहतिमिरंसुमाली, रागदोसविसपरममंतो, हेउ सयलकल्लाणाण, कम्मवणविहावसू, साहगो सिद्धभावस्स, केवलिपण्णतो धम्मो जावजीवं मे भगवं सरणं ।
અર્થ તથા સુર–અસુર–મનુષ્યથી પૂજિત, મેહરૂપી અંધકાર હટાવવા સૂર્યસમાન, રાગ-દ્વેષરૂપી વિષનો નાશક પરમ મંત્ર, સમસ્ત કલ્યાણેનું કારણ, કર્મવનદાહક અગ્નિ, સિદ્ધભાવ(મેક્ષ)ને સાધક, સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલ પ્રભાવક ધર્મ માટે જીવનભર શરણ છે.
આદર્શો, જીવન જીવવાની વસ્તુઓ તથા પદ્ધતિઓ, લાભ-અલાભના લેખાં, ભય-નિર્ભયતાની ગણતરીઓ, વગેરે જગત કરતાં વિલક્ષણ અને આ મહાત્માઓની હોય છે તેને અનુસરનારી જોઈએ.
(૪) હવે શું શરણું બતાવે છે. “તથા” એટલે એકલું સાધુનું શરણ સ્વીકારું છું એમ નહિ પરંતુ કેવલી ભગવંતે પ્રરૂપેલા શુદ્ધ ધર્મનું પણ હું શરણ સ્વીકારું છું. તે ધર્મ કે છે?
સુરાસુરમણુઅ–પુઈઓ,–“સૂર યાને જ્યોતિષ્ક અને વૈમાનિક દેથી, તથા “અસુરે” એટલે ભવનપતિ અને વ્યંતર દેથી, તેમ “મનુષ્ય” અર્થાત્ ગગનગામી વિદ્યાધરોથી પૂજાએલો છે. આ વિશેષણ એ શ્રદ્ધા કરાવે છે કે “જગતની ઋદ્ધિ, સમૃદ્ધિ વગેરેના આપનારા શેઠ, શાહુકાર, કે રાજા કરતાં આ ધર્મ મારે અધિક માન્ય છે; કેમકે, આ ધમ તે દેવને પણ માન્ય અને પૂજ્ય છે. આવા અતિ પૂજ્ય ઉચ્ચતમ ધર્મનું શરણું પામ્યાનું મને ગૌરવ છે. મારું અહોભાગ્ય છે કે મને આવા શુદ્ધ ધર્મને માનવા પૂજવાનું મળ્યું!” વળી મેહતિમિરંસુમાલી આ ધર્મ
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૩૩
મોહરૂપી અંધકારને હટાવવા માટે સૂર્ય સમાન છે. મહએટલે સ–અસત્ના, સાચા-ખોટાના, તારક-મારકના, હિત-અહિતના, સ્વ–પરના, કાર્ય–અકાર્યના ઈત્યાદિના વિવેકને અભાવ, અવિવેક અને એથી આત્માની થતી મૂઢ અવસ્થા. એ મેહ ખરેખર ! વસ્તુનું સાચું દર્શન યાને ઉદાસીન તટસ્થ નિષ્પક્ષપાત દર્શન નથી કરવા દેતું; એટલે કે વસ્તુની રાગદ્વેષથી અકલંકિત એવી સાચી પીછાનને આવરે છે. માટે મેહ એ અંધકારતુલ્ય છે. તે શ્રત, સમ્યકત્વ અને ચારિત્રરૂપ ત્રિપુટીધર્મ આત્મામા સૂર્યવત્ પ્રકાશી એ મેહને દૂર કરે છે. તેથી હવે જગતની વસ્તુઓનું સાચું સ્વરૂપ આત્મામાં ભાસે છે. આ પ્રતાપ ધર્મને છે. “આવા ધર્મનું શરણું તે ઈચ્છાએ કરું છું કે અંશે પણ આવે ધર્મ પ્રાપ્ત થતાં જરૂર અંશે પણ આત્માની મૂઢ દશા નબળી પડે.
વળી આ ધર્મ “રાગદોસવિસપરમમતે રાગદ્વેષરૂપી વિષ(ઝેર)ને દૂર કરવા માટે શ્રેષ્ઠ મંત્ર સમાન છે. જેમ ઝેરથી પ્રાણીનું મૃત્યુ થાય છે, તેમ રાગદ્વેષથી આત્માનું ભાવમૃત્યુ થાય છે; અર્થાત્ ભાવ પ્રાણ જે જ્ઞાનાદિ, તે અટકી પડે છે. સાથે જ એ રાગદ્વેષથી બંધાયેલા તીવ્ર કર્મોને લઈને જીવને ભાવી અજ્ઞાન સંસારમાં ભભવે મૃત્યુ પામવું પડે છે. માટે રાગદ્વેષ એ વિચિત્ર ભયંકર ઝેર છે. ધર્મ એને ઘાત કરે છે, માટે ધર્મ એ ઝેરની સામે મંત્રતુલ્ય છે. આવા ધર્મનું શરણું તે શ્રદ્ધા માગે છે કે જે આત્મામાં ધર્મની સાચી સ્પર્શના કરવી હશે, તે રાગદ્વેષને પૂર્વની જેમ પાળી પિષી શકાશે નહિ, પણ ઓછા કરવા પડશે. અહા ! કે સુંદર આ ધર્મ ! કે એ પ્રાપ્ત થતાં રાગદ્વેષરૂપી ઝેર અને એથી ચડેલી મૂર્છા ઊતરી જાય!” સાથે,
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૩૪ એ પણ ખરું કે ધર્મનું આવું સ્વરૂપ હોવાથી જ ધર્મને શરણે જનારે (૧) ધર્મ સેવતાં કે વિષયાશંસા કે માનાકાંક્ષા ન રાખે, કેમકે એ આશંસા તે રાગ વિષને પિષનારી છે, (૨) વળી જે બીજાઓની ધર્મ પ્રવૃત્તિમાં અંદરખાને ધર્મવૃત્તિને બદલે રાગનાં તાંડવ જુએ તે તેમાં એ ભળે નહિ, એમાં એનું દિલ ઠરે નહિ, તેમજ (૩) સાંસારિક પ્રવૃત્તિમાં રાગદ્વેષના તોફાનમાં પિતે સપડાતું હોય ત્યાં પણ એમ થાય કે “અરે! આ મહામંત્રસમે શુદ્ધ ધર્મ મારી પાસે છતાં હજી રાગદ્વેષના ઝેર આત્મામાં ઘાલી રહ્યો છું ? એ કેવું મારું દુર્ભાગ્ય ! કયારે આ શરણને સ્વીકાર મને શુદ્ધ ધર્મની સ્પર્શના કરાવી રાગદ્વેષથી બચાવી લે !”
વળી આ ધર્મ સર્વજ્ઞ ભગવાનને કહેલે હાઈ, 9 “હે સયલ કલાણુણું, દેવ-મનુષ્યની સારી ગતિ, યશ અને શાતા વગેરે ચાવતું મેક્ષ સુધીના સકલ કલ્યાણનું સચોટ સાધન છે. આ વિશેષણ સૂચવે છે કે અધર્મ એટલે કે હિંસા, જૂઠ, ચોરી, અબ્રા, પરિગ્રહ વિગેરે, તથા ક્રોધાદિ કષાયે, મિથ્યાત્વ, અને કુશાસ્ત્રો ઈત્યાદિ, એ કલ્યાણનાં સાધન નથી. કદાચિત અજ્ઞાનવશ એમાંનાં કેઈનું આલંબન લીધું હોય, તે પણ એને કલ્યાણના ને સુખનાં સાધન (કારણ) તરીકે હરગીજ ન મનાય. કલ્યાણ અને સુખનું સાધન તે ધર્મજ. આ શ્રદ્ધાથી જ ધર્મનું શરણ સફળ થાય. જેમ સાચા વિઘને “હું તમારે શરણે છું” એમ કહેનારા દરદી માને છે કે બીજા બેટા વૈદ્ય તથા તદુક્ત દેષપષક વસ્તુ આરોગ્યના હિતકારક નથી, બલકે હિતનાં ઘાતક છે, (અવરોધક છે,) તેવી રીતે જેમ કેઈ મોટા માણસને શરણે ગયેલે દુઃખી દરિદ્ર સમજે છે કે આમનાથી જ મારી દરિદ્રતા ને બીજા દુખે ટળશે;
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૩૫
વળી લૂંટારાના ત્રાસથી બચાવી શકે એવા રક્ષકેના શરણે જનાર રક્ષણનાં બહુમૂલ્ય આંકે છે; એવી રીતે જેના વડે એમ મનાય કે-“ધર્મ એ સર્વ કલ્યાણનું કારણ છે માટે ધર્મને શરણે જાઉં છું, એને મન ધર્મનાં મૂલ્ય અગણિત હોય. એ સમજે છે કે-ખાવું-પીવું એ ધર્મ નથી, પણ ત્યાગ--તપ એ ધર્મ છે, તેથી કલ્યાણ ત્યાગ-તપમાં છે, ખાવા પીવામાં નહિ. પુણ્યના
પડે ત્યાગ તપ જમે થાય છે, ખાવાપીવાનું નહિ. અનાદિથી ખાવાપીવાની લત રસના ત્યાગ અને તપથી જમટે, પણ ખાવાપીવાથી નહિ. અનેક પ્રકારના રાગદ્વેષના સંકેલશ, વિહ્વળતા, કુવિચાર, અતૃપ્તિ અધીરાઈ વગેરે એ બધા ખાનપાનની પાછળ છે. ત્યાગતપમાં તો એ બધાની શાન્તિ! માનવ જીવનની મહત્તા ત્યાગતપમાં રહેલી છે, ખાવાપીવામાં નહિ. પરક ઊજળો ત્યાગતપથી બનશે; અનેક પાપ ત્યાગતપથી અટકશે; સવિચારણાઓ ત્યાગ-તપથી ખીલશે; નિર્વિકારતા ત્યાગતપથી આવશે; રગડાઝઘડા ત્યાગતપથી અટકાવાશે. આ અને ભાવના અનેક સુખો ત્યાગતપરૂપી ધર્મથી જ થશે પણ રંગરાગ અને ભેગથી નહિ. ધર્મનું શરણું લેતાં જરૂર સચટપણે હૃદયમાં ભાસવું જોઈએ. કે આના સિવાય બીજી કઈ વસ્તુથી મારું કઈ કલ્યાણ નથી, કશું ભલું નથી.”
કુમારપાળ ? જન ધર્મની મહત્તા સકલકલ્યાણહેતતાથી – વીતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવાને જે ધર્મશાસન સ્થાપ્યું છે, એ સકલકલ્યાણને અર્થાત્ ઠેઠ વીતરાગ સર્વજ્ઞતા સુધીના સમસ્ત શુભ ભાવને પ્રગટ કરનારું છે. એવા ધર્મશાસનની રૂએ જ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે રાજા કુમારપાળની શ્રદ્ધા મજબૂત કરી હતી. બન્યું એવું કે એક દેવબોધિનામના રોગીએ રાજાને
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૩૬
રોગમાયાથી મહાદેવ સાથે એના પિતા હાજરાહજૂર બતાવ્યા, ને ત્યાં પિતાએ કહ્યું: “જે કુમારપાળ ! આ શંકર ભગવાનની ભક્તિથી હું સ્વર્ગ પાયે, તો તું પણ આ દેવને જ માનજેપૂજજે.” પછી કુમારપાળે હેમચંદ્રસૂરિજીને પૂછતાં એમણે રાજાને એના પૂર્વજોની પરંપરા ચોવીસ તીર્થકર ભગવાનની પૂજા કરતી બતાવી ! ને એ પૂર્વજોએ રાજાને જેન ધર્મ જ આરાધવા કહ્યું. રાજા વિચારમાં પડ્યો, ત્યાં સૂરિજીએ કહ્યું, “રાજન ! પેલી ય યોગમાયા, ને આ પણ ચોગમાયા ! ખરી રીતે તો જિન ધર્મ જ સકલ કલ્યાણનું, શુભ ભાવોનું, કારણ હોઈ માન્ય છે એ યુક્તિથી સિદ્ધ છે, માટે જ એ શરણ કરવા ગ્ય છે.” રાજા જિન ધર્મમાં સ્થિર શ્રદ્ધાવાળ બન્યું. એણે જેન ધર્મના વ્રત નિયમ, આચાર-અનુષ્ઠાન ને સુકૃત-સગુણોથી જીવનને એવું ગૂંથી લીધું કે સર્વત્ર સ્વ-પરને કલ્યાણભૂત દયા-વૈરાગ્યાદિ શુભ ભાવમાં એ રમતા રહેતા.
વળી ધર્મ છે “કસ્સવણ–વિહાવસૂ- જ્ઞાનાવરણાદિ કર્મરૂપી વનને બાળી નાખવા માટે અગ્નિ સમાન છે. કર્મવનમાં દુઃખનાં ને કલેશનાં ફળ નીપજે છે. સર્વજ્ઞ-કથિત શુદ્ધ ધર્મ ન પામવાને લીધે આત્મામાં એ વન ફૂલ્યું ફાવ્યું છે, અને અનાદિ અનંતકાળથી સંસારી જીવને એનાં દુઃખરૂપી કડવાં ફળે ચખાડ્યા કરે છે. દુઃખ એ કંઈ આત્માને સહજ સ્વભાવ નથી. એ તો કર્મના ઉદયે આવે છે. ત્યારે કર્મ હિસાદિ પાપથી જન્મે છે. સર્વ કહે શુદ્ધ અને સિદ્ધ અહિંસાદિ ધર્મ આ કર્મવનને બાળી ભસ્મીભૂત કરે છે. પછી દુઃખનું નામ-નિશાન પણ નથી રહેતું. પછી તે ફટિકવત્ નિર્મળ આત્મામાં અનંત જ્ઞાન અને અનંત સુખની શાશ્વત જ્યોતિ ઝગમગે છે. અહો ! કે સુંદર ધર્મ ! હું એને
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૩૭
સૂત્ર-સરમુવમો 1 નં ર હુફા જ જતે; वा, सिध्धेसु वा, आयरिअसु वा, उवज्ञासु वा, साहुसु वा, साहुणीसु वा, अन्नेसु वा धम्मठाणेसु माणणिज्जेसु पूअणिज्जेसु,
तहा माइसु वा, पिइसु वा, वंधुसु वा, मित्तेसु वा, उवयारीसु वा, आहेण वा जीवेसु, मन्गट्टिएसु अमग्गट्टिएसु, मग्गसाहणेसु अमग्गसाहणेसु, जं किचि वितहमायरि अणायरिअव्वं अणिच्छिअन्नं पावं पावाणुवंधि,
સાધું તો મારાં કર્મ જરૂર ખપી જ જાય; એથી જ કર્મ ખપે.
વળી આ ધર્મ • “સાહગો સિદ્ભાવસ સિદ્ધપણાને એટલે કે મુક્તિને સાધક છે, સંપાદક છે. ધર્મ વિના સિદ્ધિ નથી. તેમજ ધર્મ હોય તો સિદ્ધિ તરફ અવશ્ય પ્રયાણ હોય. અર્થાત્ જેમ જેમ ધર્મ સાથે, તેમ તેમ એ જીવ વીતરાગ દશા, અસાંગિક આનંદ (નિવૃત્તિનું સુખ), શુદ્ધ
જ્ઞાનદષ્ટિ, વગેરેની નિકટ જઈ રહ્યો છે. આવા ધર્મનું , હું યાજજીવ શરણ સ્વીકારું છું.
અહીં ચારે શરણાનું કાર્ય એક સરખું છે, તેથી એકને બદલે ચારે શરણ કરવામાં પરસ્પરનાં કાર્યોને વિરોધ નથી આવવાનો. વળી અરિહંત વીતરાગ છે, અને વીતરાગતાના ઉપદેશક છે, સિદ્ધિ પ્રભુ પણ વીતરાગ છે, સાધુ એક માત્ર વીતરાગતાના સાધક છે, ધર્મ વીતરાગતાને ઉપાયભૂત છે. એમ ચારેય વીતરાગ. બનવામાં ઉપગી છે. માટે ચાર શરણમા અને વિરોધ નથી.
પાપ-પ્રતિઘાત માટે આ ચતુ શરણગમન કર્યા પછી દુષ્કૃતની ગહ કરવાની કહી છે. તેથી એમ ભાવ થાય કે--
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૩૮
सुहमं वा वायरं वा, मणेण वा, वायाए वा, कारण वा, कयं वा, काराविअं वा, अणुमोइ वा, रागेण वा दोसेण वा मोहेण वा, इत्थ वा जम्मे जम्मतरेसु वा, गरहिअभे, दुक्कडमेझं, उझिअन्बमेअं. विआणिों मए कल्लाणमित्तगुरुभगवंतवयणाओ। एक्मेअंति रोइअं सद्धाए । अरिहंतसिद्धसमक्खं गरहामि अहमिण दु कडमेअं, उझियव्वमेअं। इत्थ मिच्छा मि दुकर्ड, मिच्छा मि दुक्कडं, मिच्छा मि दुकडं.
હું અરિહંતાદિ ચારને શરણે ગયે થકે, તે અરિહંત પ્રભુ આદિ પ્રત્યે મેં સેવેલા દુષ્પકૃત્યની, હું ગહ-નિંદા-દુર્ગા કરું છું. તે આ રીતે આજ સુધીમાં શ્રી તીર્થકરદે, શ્રી સિદ્ધ પરમાત્માઓ, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય સાધુ કે સાધ્વીજી મહારાજાઓ પ્રત્યે, અથવા બીજા માનનીય પૂજનીય ધર્મના સ્થાને ( સાધમિકાદિ, જિનમંદિર-તીર્થાદિ, અને દયા-અહિંસાદિ) પ્રત્યે, તેમજ અનેક જન્મના માતાઓ, પિતાઓ, બધુ, (સગાં), મિત્રો કે ઉપકારી પ્રત્યે, અથવા સામાન્યથી સર્વ જીવો પ્રત્યે, તે મોક્ષમાર્ગ સમ્યગ્દર્શનાદિને વિષે રહેલા અથવા મિથ્યાત્વાદિમાં રહેલા સામાન્યથી કોઈપણ જીવ પ્રત્યે, અથવા મોક્ષમાર્ગરૂપ જ્ઞાનદર્શનચારિત્રના સાધનભૂત (ધર્મશાસ્ત્રાદિ) પ્રત્યે કે મોક્ષ સાધનામાં અનુપયોગી પ્રત્યે અથવા મોક્ષમાર્ગથી વિપરીત સાધનો પ્રત્યે જે કાઈ ખોટું આચર્યું હાય, (એટલે કે જે કાઈ અવિધિ ઉપયોગાદિ કર્યું હોય,–સંક્ષેપમાં) જે કાંઈ ન કરવા ચોગ્ય કે ન ઈચ્છવા જે કોઈ પાપ, ભવિષ્યમાં તેના વિપાકે પણ પાપ બંધાવે તેવું સૂક્ષ્મ કે સ્થૂલ પાપ, મનવચન-કાયાએ જાતે (વચં) કર્યું હોય, અથવા બીજા પાસે કરાવ્યું હોય, કે બીજાનું ઠીક માન્યુ હોય તે પણ દુષ્કૃત, રાગથી,
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૩૯ દ્વેષથી, કે મેહથી (અજ્ઞાનથી), તે આ ભવમાં કે પૂર્વ ભવને વિષે, જે કાંઈ આચર્યું હોય તે બધું મારે ગહિત છે, નિન્દ છે, જુગુપ્સનીય (દુર્ગછનીય) છે; કેમકે તે સમ્યગ્ધર્મથી બહિર્ભત છે. માટે જ તે તજવા ગ્ય છે એવું મેં કલ્યાણમિત્ર (આત્મહિતૈષી) એવા ગુરુભગવંતના વચન થકી જાણ્યું. (અહંતુ ભગવંતના વચનની ગુણ થકી પ્રાપ્તિ થઈ હોય ત્યારે પ્રાયઃ આ કેમ બને તેથી આમ કહ્યું. અહિં ઉપદેશક ગુરુદેવ એકાતે પરના હિતચિંતક છે, પરને કલ્યાણ-સાધનામાં સહાયક–મિત્ર છે, એટલે એમનું વચન તથ્ય અને પથ્ય જ હોય. માટે એમના હિતવચનાનુસારે, ખાટી આચરણ એ દુષ્કૃત છે, ત્યાજ્ય છે એ પ્રમાણે મને બરાબર મનમાં ઠસી ગયુ છે.) સદ્ગુરુને કહેવા મુજબ જ વસ્તુસ્થિતિ છે એવું શ્રદ્ધાથી મને રુચ્યું છે. એટલે અરિહંત અને સિદ્ધ ભગવાનની સમક્ષમાં તે અગ્ય અધમ આચરણેને હું ગહું છું. નિંદુ છું. એના પર મને જુગુપ્સા થાય છે. એ દુષ્કૃત્ય છે, ને મારે ત્યાજ્ય છે. આ પ્રસંગે તે સઘળું મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ, મિથ્યા થાઓ, મિથ્યા થાઓ.
અહીં દુષ્કૃત્યે સમજવા જેવા છે. શ્રી અરિહંત પરમાત્માની કે તેમની મૂર્તિની તથા મંદિરની આશાતના, વિધ, અવિનય, અવર્ણવાદ, કે અનાદર; એમની આજ્ઞાની અવહીલના એમનાં તત્ત્વ સિદ્ધાન્ત કે માર્ગને વિરોધ કે વિરાધના, અશ્રદ્ધા કે અશુદ્ધ પ્રરૂપણ, વગેરે એમના પ્રત્યેનું વિપરીત આચરણ ગણાય. લમણા સાધ્વીને એ વિરાધનાની પાછળ આઠસો કેવાકેડી સાગરેપમના કાળ સંસારમાં ભટકવાનું થયું. શ્રી સિદ્ધ ભગવાન પ્રત્યેનું વિપરીત આચરણ શું? અભવ્યના જેવી માન્યતા,–“સિદ્ધ કોઈ
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૪૦
હાઈ શકે જ નહિ' (ને હાયતા એમનામા ચતન્ય શુ?) અથવા અનંત સુખ વિષે કુશંકા,− ત્યાં ખાવાનું, પીવાનું નહિ, લાડી નહિ, વાડી નહિ, તે સુખ શું?” આવી આવી મિથ્યા માન્યતાઓ અને પ્રરૂપણા તથા શ્રી સિદ્ધ પરમાત્માની મૂર્તિ વગેરેની આશાતનાદ્વિ--આ બધુ એમની પ્રત્યેનુ વિપરીત આચરણ. છે. ‘મુક્તિમાં સુખ શુ?” એમ શકા કરનારને એ ખખર નથી કે ત્યાં કાઈ તૃષ્ણા નથી, તથા ખાવા-પીવાની પીડા નથી, માટે તે ખરૂ સુખ છે, કેઇ કમ નથી, અપેક્ષા નથી,તેથી જ અન ંતુ સ્વાધીન સુખ છે. વળી એ સુખ કાલ્પનિક નથી, વાસ્તવિક છે. કાલ્પનિક તા ઈંદ્રિયાના વિષયનુ સુખ છે. કેમકે એને એજ સુખરૂપ લાગતા વિષય ખીજા માણસને કે ખીજા સમયે પેાતાને જ દુઃખરૂપ લાગે છે; એટલે સંસારમાં સાચું' મુખ્ કાં રહ્યું ? શ્રી આચાર્ય મહારાજથી માંડી ધસ્થાન પ્રત્યે પણ વિપરીત આચરણમાં અનાચરણીય અને અનિચ્છનીય આર્ચરણ તથાપ્રકારે સમજવું. એમા માતાપિતા ચાવત્ કાઇપણ જીવ પ્રત્યે કૃતઘ્નતા, દ્રોહ, ઈર્ષ્યા, પીડા, અપમાન, અનાદર, તિરસ્કાર, વગેરે અનાચરણીય છે. માગ–સાધનની આશાતના, અવગણના, નાશ, અંતરાય વગેરે અનાચરણીય ગણાય. અમા-સાધનના આદર, મહેમાન, મૂલ્યાંકન, પ્રચાર વગેરે અનાચરણીય ગણાય. ટૂંકમાં જે કાંઈ મિથ્યામતિ અજ્ઞાન, અપ્રશસ્ત રાગદ્વેષ, હાસ્ય મશ્કરી, હર્ષોંન્માદ, અસત્ ખેદ્ર કે ક્રોધાદ્ઘિ કષાયવશ જીવ કે જડ પ્રત્યે માલ્યા–ચાલ્યા–વિચાર્યું', તે બધુ... અનાચરણીય--અનિચ્છનીય. ગણાય. આની ગાઁ કરવાની.
• દઢપ્રહારી ચારે બ્રાહ્મણુના ઘરમાં ઘુસતાં આડી ગાય
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૪૧ આવી તે કર ગુસ્સામાં એને બિચારીને તલવારથી ખત્મ કરી ! ઘરમાં બ્રાહ્મણ કાગારોળ કરવા જતી હતી તે ત્યાં જ એને મારી, તેથી સાથે એને ગર્ભ પણ ખત્મ થયે! પાછો એણે બહાર નીકળતાં સામે બ્રાહ્મણ ધર્યો તો એને ઉડા! પણ હવે ક્રોધ મળે પડતાં ભારે પસ્તા સળગ્યો ! આપઘાત કરવા જંગલમાં ભાગે છે. ત્યાં મુનિએ એને ઊભે રાખ્યો, કહે છે “તું તે મરીશ, પણ તારાં ઘોર પાપ શે મરશે ? પાપ ખત્મ કરવાનો આ ઉચ્ચ ભવ જ ગુમાવ્યા તે પછી પાપનાશની બાજી હાથમાંથી ગઈ ! પછી તે પાપના દાણુ વિપાક જ નરકાદિ દીતિઓમાં અસંખ્ય કાળ દવાના ! દઢપ્રહારી ચુક્યો દુષ્કૃતની અતિ તીવ્ર ગહ સાથે મુનિ પાસેથી અરિહંત પ્રભુએ કહેલ દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપનો માર્ગ જાણતાં ચાર શરણ સ્વીકાર કરી એણે પાપનો પ્રતિઘાત કર્યો! શુભદયે ગુણબીજાધાન થતાં એ ચારિત્ર લઈ, “પાપ યાદ આવે તો ઉપવાસ.—એ નિયમ સાથે નગરના દરવાજે ધ્યાનમાં રહે છે. લેકે પાપ યાદકરાવી પ્રહાર–તિરસ્કાર કરતા હતા, પણ ઉપશમધારી મહાત્મા દઢપ્રહારી સ્વદુષ્કૃત-ગહઅને પાપ-પ્રતિઘાતના મજબૂત પાયા ઉપર કલ્યાણ સાધી ગયા.
અહીં સુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામીએ આવશ્યક નિર્યુક્તિમાં “મિચ્છામિ દુક્કડ' પદના અક્ષરને જુદો અર્થ બતાવ્યું છે. તેમાં “મિ” મૃદુમાર્દવપણાના અર્થમાં છે. એ સૂચવે છે કે દુષ્કૃત ગહમાં પશ્ચાત્તાપરૂપે “મિચ્છામિ દુક્કડં” કહેતાં આત્માએ પહેલાં તે હૃદય એકદમ કુણું અને અહંભાવ વિનાનું અતિ નમ્ર બનાવવું જોઈએ. વાત સાચી છે
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૪૨
કે જે હૃદય કઠેર છે અને અહંત ભુલાતું નથી, તે પછી “હું અકાર્ય કરનારે છું, અપરાધી છું, અધમ છું,” એ ભાવ હદયમાં નહિ જાગે.વિચારો કે જીવને એમ તો પૂર્વે અહંભાવ ક્યાં મૂકે પડ્યો નથી? અને એ કેટલે ટકાવી શક્યો છે, કે અહીં ટકશે? આમ તો પરવશતામાં કે દુન્યવી સ્વાર્થપૂર્તિની લાલસામાં અનિચ્છાએ અહંભાવને ઘણય વાર જતો કર્યો છે, તે અહીં આત્મશુદ્ધિ માટે અહંભાવને સ્વેચ્છાએ કાં ન તજ ? જીવે એ સમજવું જોઈએ છે કે “એ તે છે મારો પ્રભાવ કે ઉપકાર જગત પર અમર થઈ ગયો છે કે એ હક સાથે અહંભાવ ભોગવું છું? અને હજુ પણ મારા જીવની અહંભાવ મૂકવાની તૈયારી નથી ? અનંતજ્ઞાનીના વચનથી પૂર્વ દસ્કૃતની સાચી રાહ કરવા માટે હૃદયની જે મૃદુતા જરૂરી છે, તે અર્થે જીવ જ અહંભાવ અહીં નહિ મૂકે, તે શું અંતે ઊભા રહી ગયેલા દુષ્કૃતના ગે કર્મ અહંભાવ મુકાવ્યા વિના રહેશે?
મિચ્છા મિ’ એમાં (૨) છા” નો અર્થ દેનું છાદન છે. દોષે આત્મામાં જે નિરંકુશરૂપે છે, તેને દબાવવા, એટલે કે દોષો ઉપર નિયંત્રણ કરી નામશેષ કરવા, જેથી એ દેશે પ્રત્યે પક્ષપાત ટળે તથા કર્તવ્યપણને અને હિતકારીપણાને ભાવ મટી ઘુણાભાવ-દુર્ગચ્છાભાવ જાગ્રત રહે. “મિચ્છામિમાં (૩) બીજા “મિરને અર્થ મર્યાદામાં રહેલો એવો થાય છે, તાત્પર્ય કે ધર્મક્ષેત્રની મર્યાદામાં રહેલે. આ વસ્તુ સૂચવે છે કે ધર્મ શાસનની સીમાઓની અંદર રહેવાની અપેક્ષા, અને વિધિ તથાપૂર્વાપર સ્થિતિ કેળવવાની આત્માને જે એવી અપેક્ષા ન હોય
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૪૩
તો પણ દુષ્કૃતની સાચી શુદ્ધિ ન થાય. “દુક' માં (૪) દુને અર્થ એ છે કે હું આવા દુષ્કૃત્યને આચરનાર મારા આત્માની દુર્ગછા કરું છું. મને મારી જાત માટે શરમ થાય છે, ઘણા થાય છે કે મેં ક્યાં આવું કાર્ય સેવ્યું ? અને “દુક”માં (૫) “કુક” કહેતા મારાથી કરાયેલા તે પાપને, તથા (૬) “તું” કહેતાં ઉપશમભાવથી લંઘી જાઉં છું. અર્થાત દુકૃત્યના સેવનમાં અને તેની અનુમોદનામાં મૂળ કારણભૂત બનેલા કે પાછળથી ઉપગી થયેલા જે કષાયે, તેને ત્યાગ કરીને ઉપશાંત બનું છું, એટલે કે ક્ષમા, મૃદુતા, નિર્લોભતા, પાપને તિરસ્કાર, વગેરે ભાવે ધારણ કરી તે દુષ્કૃત્યનાં આર્કષણ–પક્ષપાત વગેરે ના સીમાડા ઓળંગી જાઉં છું. આત્મામાંથી એના કુસંસ્કારો ઊખડી જાય એ માટે ખૂબ સાવધાન અને ઉપગવાળો બનું છું.” - સંક્ષેપમાં, આપણાથી થઈ ગયેલાં દુષ્કૃત્યનો સાચો “મિચ્છા મિ દુક્કડં કરે અને તે કરીને દુષ્કૃત્યના સંસ્કાર અને દુષ્કૃત્યથી બંધાયેલા કર્મો આત્મા પરથી ભૂંસી નાખવા હોય તે આટલું જરૂરી છે, –૧. અહંભાવના ત્યાગ સાથે સાચા પશ્ચાત્તાપને ચગ્ય કેમલ અને નમ્ર હૃદય ૨. દો પર તિરસ્કારભાવ, ૩. અતિમાની સ્વછંદ અને નિરંકુશ વૃત્તિ પર કા૫, ૪. આપણું દેષિત આત્મા . પ્રત્યે દગંછા અને ૫. દેાષ સેવનને પોષનારા દુષ્કૃત્યના મૂળમાં રહેલ કષાયની શાંતિ સાથે સમાદિ ધર્મોનું આલંબન જરૂરી છે. ભગવાન અરિહંત દેવથી માંડી સર્વ છે અને સર્વ જડ સાધને પ્રત્યે ગમે તે પ્રકારે જન્મજન્માંતરમાં થયેલા દુષ્કૃત્ય બદલ જે આ પદ્ધતિએ નિંદા, ગહ,
'
...
જ
ક
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૪૪
દુર્ગછા, પશ્ચાતાપ થાય, તે એવા દુષ્કૃત્યને સહેજે કરાવનારું, મૂળભૂત સંસાર અને અતત્ત્વ પ્રત્યે રુચિભાવરૂપી જે પાપ, તેને પ્રતિઘાત કેમ ન થાય?
આત્મ વિકાસમાં ઉપયોગી ૫ ભાવ:–
મિચ્છા મિ દુક્કડં” માં ગર્ભિત આ પાંચ ભાવ આત્મવિકાસ માટે બહુ ઉપગી છે– (૧-૨) દેને તિરસ્કાર, તથા દેષિત સ્વાત્માની દુર્ગછા, (૩–૪) નમ્ર અને કેમળ હૃદય, તથા સ્વછંદ નિરંકુશ વૃત્તિ પર કાપ, તેમજ (૫) દોષ દુષ્કૃત્યના મૂળમાં કામ કરતા કષાયોને ઉપશમ, અતત્ત્વચિને ત્યાગ.
(૧૨) આમાં પહેલા બેથી એ લાભ છે કે દેષ-પાપ ફરી સેવવાને પ્રસંગ આવે તેય એમાં પૂર્વના જેવો રસ નહિ રહે તેમ એ ઓછું ઓછું કરવાની વૃત્તિ રહેશે. એટલે જ જ્યાં સુધી દુષ્કૃત્ય સેવન ચાલુ છે ત્યાં સુધી એની ગહ અને સ્વાત્મદુગંછા રહેવી જ જોઈએ.
પ્ર–પાપે સેવ્યા કરે અને ગહ કર્યા કરે એમાં દંભ યા નઠારતા નહિ થાય ?
ઉ–આ વિચાર કરીને જે વારંવાર દુષ્કૃત્ય–ગોંનું કાર્ય ન કરવામાં આવે તે જીવ કયારેય ઊંચે જ ન આવે; કેમકે સંસારમાં પહેલે તબકકે દેષ-પાપ-દુષ્ક ત્યાગ થઈ શકતા જ નથી. ગૃહસ્થને ઘર-સંસારના આરંભ-પરિગ્રહ-વિષયના પાપ રહે જ છે, સાધુને વીતરાગ થવા પૂર્વે નાના રાગ, દ્વેષ, હાસ્ય, રતિ અરતિ વગેરે નડયા કરતા હોય છે. હવે જે એની ગહ તિરસ્કાર સ્વાત્મગંછા કરતા રહેવાનું ન હોય તે એને અર્થ એ કે દિલ એ પાપ દેમાં દુભાતું નહિ, પણ ખુશમિશાલ રાખવાનું બને છે. પછી એ ક્યારે છૂટી જ થઈ શકે? એ તે
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૪૫
ગહનગંછા ચાલુ હોય તે જ એ દેનાં સેવન મુડદાલ બનતા આવે. એટલે આ ગર્લાદિમાં દંભ કે નઠેરતા નથી. અલબત કેઈ દેખાડ માટે નહિ, કે બીજી ત્રીજી લાલસાથી નહિ, પણ અંતરથી અકર્તવ્ય તરીકે સચોટ લાગીને દો પ્રત્યે ગહ-તિરસ્કાર કે જોઈએ. ભરત ચક્રવતીને આ આંતરિક ગહ ચાલુ હતી. એને પ્રતાપ હતો કે આરીસાભવનમાં એક મળતાં એ રાગાદિ દોષે અને એના પિષક પદાર્થ ઉપર સૂગ, નફરત વધી જતાં પ્રબળ પાપ પ્રતિઘાત થઈ તરત આગળ વધતાં કેવળજ્ઞાન પ્રગટ કર્યું.
(૩૪) “મિચ્છામિ દુક્કડં 'મા બીજી વાત એ આવી કે એથી નમ્રતાકે મળતા થાય, અને સ્વછંદ નિરંકુશ વૃત્તિ પર કાપ મૂકાય. કઠિન માટીમાં ઘડાને ઘાટ ન ઊતરે. એમ કઠણ હદયમા ગુણનો ઘાટ ન ઊતરે, કમળમાં ઘાટ ઊતરે. જાતને અને દોષદુષ્કૃત્યને મહત્ત્વ આપવું એ કઠણાશ છે. માટે જે કઠણાશ ફગાવી દેવાય, અને ગુરુ આગળ દુષ્કૃતની સાચી ગહ થાય, તે એમાં અહં ત્વને ભાવ દબાય. મટે, હું સારો; ગુરુ આગળ મારી હલકાઈ કેમ દેખાડું ?” એ અહંભાવ ઊંચા ગુણસ્થાનકે નથી ચડવા દેતે માટે નમ્રતા પણ જોઈએ સાચી દેષ-ગર્તામાં એ થાય.
(૫) દેષ કે પાપના હોંશે હોંશે સેવનની અનાદિ કુટેવ છે. એ કાઢવા એ તપાસવું જોઈએ કે અંતરની કઈ દુષ્ટ વૃત્તિ ઉપર આ દેષ આ પાપસેવાય છે? દા. ત.ચક્ષુકુશીલતાને સ્પર્શ કુશીલતામાં નિર્ભયતા હોય, અને એને લેભ રહે એ હૃદયની દુષ્ટ વૃત્તિ છે; ને એ મૂળ બીજ ઉપર પરસ્ત્રીનું નિરીક્ષણ કે સ્પર્શનું પાપ કરાય છે. માટે એ પાપને પ્રેરનારા એ બીજને જ ઊખેડી નાખવું જોઈએ. આમ દરેક દરેકકૃષ્કૃત્ય
૧૦
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૪૬ અને પાપના નિકાલ માટે એની મૂળભૂત દુષ્ટ વૃત્તિને ઉખેડી નાખવાની છે. એને નિકાલ કરવાથી ઉપર દુષ્કૃત્યોને ઊગવાનું બંધ થાય છે. દા. ત. ક્રોધકષાયને દુષ્ટભાવ એ અપશબ્દ, કઠેર ભાષા, પ્રહાર વગેરે પાપ કરાવે છે, તે મૂળમાં જે એ ફ્રોધકષાયને જ શાન્ત કરી દેવાય તે અપશબ્દ કઠેર ભાષા વગેરે બેલવા કરવાનું અટકી જાય, એ સહજ છે એમ દુષ્ટ વૃત્તિઓ અને બધા કષાયોને ઉપશમ કરવાથી જ પાપના સીમાડા ઓળંગી જવાય. બાકી મૂળ કાયમ રાખ્યું અને ઉપરથી ડાળપાંખળા કાપી નાખ્યા, તેથી શું વળે ? જેમ રોગની ચિકિત્સામાં એને મૂળભૂત દોષ હટાવાય છે, એમ પાપ–દુષ્કાના નિવારણમાં મૂળ કારણભૂત કુવૃત્તિ શોધી કાઢી એને હટાવવાનો પ્રયત્ન થ જોઈએ, તો જ સંગીન ઉન્નતિ થતી આવે આત્મામાંથી દુષ્ટ ભાવે હટવા પર ઊંચા ગુણસ્થાનકે ચડાય છે. અહીં દેષને તિરસ્કાર અને સ્વાત્માની દુર્ગછા કરવા અંગે,
“અઈસુના સુનિનો સુંદર પ્રસંગ છે કે એમણે બાલચેષ્ટામાં તળાવડામાં પાતરું તરાવ્યું, પરંતુ સ્થવિર મુનિઓએ એમને સાવધાન કર્યા કે તરત એમને થયું કે “અરે ! વહાલા પ્રભુએ તો મને પાપથી ઉગારી ચારિત્ર આપવાને મહાન ઉપકાર કર્યો, અને મેં દુષ્ટ પાછું પાપ હ્યું? કે અધમ હું કેવું આ અસંખ્ય જીની વિરાધનાનું દુષ્ટ પાપ!” ત્યારે આ અઈમુત્તાને હજી કેટલા ભવ?” એમ અવગણતા મુનિઓને પ્રભુએ સાવધાન કર્યા કે “આ તે ચરમ-શરીરી છે. અહીંથી મેક્ષે જશે. એમની કિંમત ઓછી ન ગણે.” ત્યાં હવે મુનિઓ સ્વદેષની ગહગંછા કરે છે. કેવું ધન્ય શાસન !
સ્વચ્છેદ વૃત્તિનો ત્યાગ અને નમ્રતા - કુમારપાળના જીવે પૂર્વભવે કરી. રાજકુમાર છતાં દુષ્ટ વ્યસનોથી એ દેશનિકાલ
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૪૭ (સત્ર-) = મે તેના રિા ફેર છે - निअमो। बहुमयं मम एयं ति इच्छामि अणुसहि अरहताण भगवताण गुरुण कल्लाणमित्ताण ति ॥
અર્થ –આ મારે સમ્યગ્ર ગહ હ. મારે (ફરીથી આ દુષ્કૃત્ય) ન કરવાનો નિયમ છે, અને મને આ બહુ માન્ય છે એટલા માટે હું અરિહંત ભગવાન અને કલ્યાણમિત્ર ગુરુદેવની હિતશિક્ષા ઈચ્છું છું. થયેલ, તેથી જંગલમાંથી એ લૂટારો બનેલે અભિમાન અને સ્વચ્છ દપણામા ઘેર કૃત્ય કરતો હતો, પરંતુ મુનિના સંપર્ક દુકૃત્યગહમા ચડ્યો, નમ્ર બની ગયે, સ્વચ્છતા વિસારી ગુરુભક્ત અને અહંદુભક્ત બની ગયે, તે મરીને એ રાજા કુમારપાળ , પરમાઈત ગુરુભક્ત અને અહંદુભક્ત બને.
વિવેચન :–“મિચ્છા મિ દુક્કડ ના એ આતરિક ભાવો સાથે ગહ કરતા એમ ભાવના ભાવે કે આ પ્રકારે મારી સમ્યક્ એટલે કે વિધિસર અને ભાવથી દુષ્કૃત્ય ગહ હૈ, પણ માત્ર શાબ્દિક નહિ હાર્દિક ગહ એવી હો કે જેથી તે દુષ્કૃત્યની લેશમાત્ર પણ સુંદરતા યા કર્તવ્યતા હવે મને ન ભાસે સાથે જેમ એક વખત રાગદ્વેષની ગાઠ ભેદી કે પછી ફરીથી કર્મની ઉત્કૃષ્ટી કાળ-સ્થિતિ કદી બંધાતી નથી, તેવી રીતે હદયમાં ફરીથી તે ટુકૃતના બંધ હવે ન રહે એ તેના અકરણને નિયમ હા. ટીકામાં “ઈતિ સામર્થ્યમ' એમ લખ્યું છે, તેને અર્થ એ અર્થપત્તિથી ગમ્ય છે' એવો થાય. એટલે કે દુષ્કૃત્યની ગહનું પ્રકરણ છે, માટે અકરણ નિયમ દુષ્કત અંગેને સમજ, એટલે કે “દુષ્કૃત ન કરવાનો ભાવ હો,” એમ અર્થોપત્તિથી સમજાય છે.
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૪૮
સૂત્રો છે જે હિં સંકો, ર જે ઘા સુપ होउ मे ईत्थ वहुमाया, हाउ मे इओ मुकखवी ति॥ ઉપરના બે, એટલે કે (૧) પૂર્વના દુકૃતની ગહ અને (૨) ભવિષ્યના દુષ્કૃતનો અકરણ નિયમ–આ બે, અથવા (૧) ચતુર શરણગમન અને (૨) દુષ્કતગર્તા–આ બે, મન બહુ જ ચે છે. એટલા માટે હું ત્રિલોકનાથ શ્રી અરિહંત ભગવાનનુ અને કલ્યાણમિત્ર ગુરુદેવનું મારા પર નિયમન અને હિતશિક્ષાને ઈચ્છું છું. કેમકે એમની દેરવણું અને હિતશિક્ષા એ, ચાર શરણને સ્વીકારને તથા દુષ્કૃત–ગને ઉપર કહેલો જે વિસ્તાર તેની સાધનામાં બીજભૂત છે. અહીં ગુરુ સાક્ષાત્ ઉપકારી છતાં પહેલાં દેવની અને પછી ગુરુની હિતશિક્ષા કેમ ઈચ્છી? એનું કારણ એ કે તત્ત્વને અંગીકાર કરનાર આત્માઓએ મૂળ ઉપદેશક અને અધિક ગુણ પરમાત્મા તરફ પહેલાં પ્રવર્તવું એ ઉચિત છે. વળી દુકૃતગર્તા ઉપરાંત અનુશાસ્તિ જ કેમ ઈચ્છી? કહે એટલા માટે કે તત્ત્વનુસારી માણસે અધિક ગુણે માટે અને અધિક ગુણી તક ઝૂકતા વલણ માટે પ્રયત્ન કરવો જોઈએ. આ કરાય તો જ તત્ત્વ સ્વીકાર્યું એ સાચું ગણાય. આ એક પ્રણિધિ (કર્તવ્ય નિશ્ચય) છે, કે “હું અરિહંત પ્રભુની અને ગુરુની અનુશાસ્તિ ઇચ્છું છું.'
વળી પ્રણિધાન એ છે કે-હાઉ મે એએહિં....”
અર્થ-વિવેચનઃ “એ ત્રિલોકનાથ શ્રી અરિહંતદેવ અને કલ્યાણમિત્ર સદ્ગુરુઓનો મને ઉચિત સમ્યગ (ભક્તિ બહુમાન સહિતન) નિશ્ચયવાળે સમાગમ હે; શાસક–શિષ્ય-ભાવને સ્વામિસેવક–ભાવના, અને કલ્યાણદાતા–કલ્યાણઅર્થિંભાવને યોગ હા, એમના પ્રત્યે સમર્પિત ભાવવાળે સમાગમ મને પ્રાપ્ત થાઓ,
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૪૯
અહી` ધ્યાનમાં રાખવાનું એ છે કે એમની હિતશિક્ષા અને સમાગમનાં આ બે પ્રણિધાન કેવળ કેરી પ્રાથૅના કરવાનું નથી સૂચવતા, કિંતુ ‘હું આ બેને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ થા”, એવા હૃદયના દૃઢ નિર્ણય કરવાનુ સૂચવે છે. માટે પ્રાથના સાથે એવા નિર્ણય પણ કરવાને
અરિહંતાદિના સમાગમ પણ માત્ર સ્વમળે જ નથી મળવાના, પણ દેવાધિદેવ અને સદ્ગુરુની કૃપાથી થવાના છે. માટે એમની આગળ એની પ્રાપ્તિની ય દ્દિલભરી ઉત્તમ પ્રાથના હે. · પ્રભુ ! તમારા સ’ચૈાગ મને સતત થાય,’ એવું પ્રાથવાનું જીવત હે. અહો ! પરમ પુરુષને કરાતી આવી ઉત્તમ વસ્તુની પ્રાર્થનામાત્ર પણ જગતમાં કેવી અલભ્ય, અણુસાલ અને અનંત ઉપકારર્ક વસ્તુ છે !
"
વળી એના ઉપર મને બહુ જ સદ્દભાવ અને માનહેા, જેથી જીવનમાં હૃદયના અત્યંત ઉલ્લાસ સાથે આ પ્રાર્થના વાર વાર હું કરૂ. આવી રીતે પ્રાર્થના વારવાર કરવાથી મને મેાક્ષનુ' ખીજ પ્રાપ્ત થાઓ,’આ પણ પ્રાથ વાનું છે. પ્રાથના માત્માનેનસ મનાવે છે, જેની આગળ પ્રાના કરાય છે એના તરફ વિશેષ નિકટભાવ અને ઝુકાવટ કરાવે છે, અને શુભ અધ્યવસાયને જગાડી દીર્ઘકાળ સુધી જીવંત રખાવે છે, તથા જીવને સુસાથી સમૃદ્ધ કરે છે! એથી મિથ્યાત્વાદિ કર્મ નાશ પામે છે, અને મેાક્ષખીજ પ્રાપ્ત થાય છે. મેાક્ષખીજ સુવર્ણ ના કળશની જેમ અનુબંધવાળું શુભ કમ્ ’ છે. અનુખ'ધ એટલે શુભની પરપરા. જેમ સેનાને કળશ ભાંગી જવા છતા સેતુ' કાયમ રહે છે, તેવી રીતે પ્રાનાથી પ્રાપ્ત થયેલું શુભ પુણ્યકમ વિપાકે ભલે ભેગવાઈ જવા છતાં, એ ભાનુ'ધી કમ હેાવાથી નવુ' શુભ
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૫૦
ઊભું થઈ જાય છે. અર્થાત્ શુભપર પરા ઊભી રહે છે અહીં સુપ્રા ના અને બહુમાનને દુષ્કૃતગર્હી અંગે લઈ એ તે આ પ્રણિધાન થાય, દેવ-ગુરુના સંચાગેામાં હૃદયની આ ઝંખના થાય. કે ‘હું હૈયાથી પ્રાથુ` છું કે દુષ્કૃતની ગાઁ અને અ-કરણ જીવંત રહેા, એના પર મને બહુમાન-આદર હેા. મારી આ ઉત્કટ પ્રાર્થના
રહ્યા કરી ’
પ્ર૦-વસ્તુ તેા મગાય, પરંતુ પ્રા નાની માગણી શા માટે ?
ઉ-પ્રાર્થના એ બહુ કિંમતી વસ્તુ છે. દિલ માગે છે એટલે કે ઝંખે છે કે નાથ અહિંત પ્રભુ પાસે આ પ્રાના રહ્યા કરે; કેમકે (૧) એ અરિહંતનાથ અચિત્ય પ્રભાવવ તા છે, (૨) પ્રાર્થનાથી ઇષ્ટસિદ્ધિ થાય છે; (૩) ધન આદિની પ્રાથનાથી શું ? દુષ્કૃતગો તથા દેવ-ગુરુસ ચેાગની પ્રાર્થીના એજ ભવ્ય આત્માન્નતિના સચાટ સાધનની પ્રાના છે; અને (૪) એથી આત્મામા મહાન નિરા શ...સભાવ નિસ્પૃહભાવ જાગે છે.
૦શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ટીકામા પ્રસંગ છે એક ચિતારાની પુત્રીનું. બુદ્ધિબળ અને વિવેકશક્તિ દેખી રાજાએ એને પટ્ટરાણી મનાવી. બીજી રાણીએ એના પરની ભારે ઇર્ષ્યાથી રાજાને એની વિરુદ્ધ ભંભેરતાં, એક દિવસ કહે છે કે “ જુએ તમારી પટ્ટરાણી એરડા અંધ કરી અંદર કામણુમણુ કરે છે ’ રાજા ગુપ્ત રીતે બારણાની તરાડમાંથી જુએ છે, તે દેખ્યુ કે પ્રિય રાણી તે ચિતારાની પુત્રી-વખતનાં જૂના કપડાં પહેરીને ગદ્ગદ પ્રા ના કરી રહી છે કે ‘હૈ પ્રભુ ! સદા મારા હૃદયમા વસો. હે જીવ! તું આ તારી પૂસ્થિતિ યાદ રાખી કદી અભિમાન ન કરીશ, તારી શાકય એના પ્રત્યે બહુ પ્રેમ રાખજે, એમનુ' સન્માન કરજે.’ રાજા ચકિત થઈ બીજી રાણીઓને એ બતાવી ઈર્ષ્યા ડાવે છે, અને સિતારાની પુત્રી પર અધિક આદરવાળા ને છે. પ્રાર્થના કેવા ચમત્કાર સજે છે!
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૫૧
સૂત્ર-પત્તજી વસ્તુ અં સેન્દ્િ સિલા, બાળાòિત્તિના, पडिवत्तित्ते सिआ, निरडआरपार सिआ ।
દુષ્કૃતગહ અને દેવ-ગુરુ-સ'ચાગ તથા એની પ્રાથના એ ત્રણ પર બહુમાન પણ ઈચ્છનીય છે; તે એવું કે એની આગળ જગત સૂચા લાગે, જાતડહાપણ વાહિયાત લાગે.
આ ગાઁ, સ યાગ, પ્રાના અને બહુમાન એ મેાક્ષખીજને સાધક સુદૃઢ શુભાનુખ ધ ઊભેા કરી આપે છે તેથી જેમ સેાનાનેા કળશ તૂટી ગયા પછી પણ સેાનું ઊભું રહે છે, એમ અહીં મૃત્યુ થઈ એ ગોઢિ ચારનેા અંત થવા છતા એને સાર–સત્ત્વ-અર્ક ઊભે રહે છે, અને એથી ભવાંતરે શુભ-પર ંપરા ચાલુ રહે છે. ૭ ગુણસેન રાજાને પેાતાના વડે અગ્નિશર્મા તાપસના પારણા અજાણે પણુ ચૂકાવ્યાં તે અનુચિત થયુ લાગ્યું, અને એથી અંતે અગ્નિમય રેતીના ઉપસ'માં એના પ્રત્યે વિશેષ ક્ષમાપના કરે છે, તથા દેવ-ગુરુસહિત જૈન ધર્માંના પ્રાપ્ત સંચાગને અતિ દુલ ભ ગણી એના પર એવારી જાય છે, તેા એથી એવા શુભાનુખ ધ ઊભેા થયેા કે પછીના ભવેામાં એ ઉત્તરાત્તર આગળ વધતાં અંતે એ સમરાદિત્ય કેવળી ભગવાન થયા. આમ પ્રાર્થના, બહુમાન, ગાઁ આદિ એ મેાક્ષ પર્યંત ઉપચાગી થાય એવી શુભ સંસ્કારની અને શુભ કર્મની પરંપરાને અખાડિત રાખે છે. પ્રાથનાથી આવી પરપરાને આપનારૂં શુભ કમ મને પ્રાપ્ત થાઓ.
આ અરિહંતાદિને સંચાગ સેવાથી સફળ છે અર્થાત્ 'ચેાગ મળ્યા પછી અરિહંતની સેવા કરીએ તેા સયેાગ સાથ ક થયા ગણાય. એમની સેવા સતત કરવી એ માનવજીવનની લહાણુ છે. મીજાની સેવાથી જીવે સુખને બદલે દુ:ખ દીઠાં છે. આમની સેવાથી શાશ્વત સુખ લાધે છે. તેથીજ,
1
'
Page #204
--------------------------------------------------------------------------
________________
પર
'
અં-વિવેચનઃ- હું ઈચ્છુ છુ કે તારક દેવાધિદેવ અને સદ્ગુરુએ મને પ્રાપ્ત થયા છે તેા હું એમની સેવા-ઉપાસના કરવાને ચેાગ્ય થાઉ, લાયક થાઉં.' ઉત્તમ પુરુષાની સેવા સારી રીતિએ કરવાનું ચેાગ્ય આત્માએ જ કરી શકે. વળી ચેાગ્ય બનીને કરાતી સેવા સેવ્યની આજ્ઞાના પાત્ર મનાવે છે. માટે “ એમની કલ્યાણકારી આજ્ઞા ઝીલવાને હું પાત્ર મનું.' જિનની આજ્ઞાનુ પાલન । શિવસુ દરીને સકેત છે. એની પ્રતિપત્તિવાળા થા, સ્વીકાર, ભક્તિ, બહુમાન અને સમર્પિતતાવાળા થા; જેથી એમની માજ્ઞાને અતિચાર-રહિતપણે સંપૂર્ણ પાળી આજ્ઞાને પાર પામનારા થા; અર્થાત્ નિરતિચાર આજ્ઞાપાલનની પરાકાષ્ઠાએ હું પહેાંચુ'. એ માટે આ મારી બહુમાનવાળી પ્રાર્થના છે ’
(
♦
સેવા-ભક્તિ વિના આજ્ઞાની લાયકાત ન મળે; અને આજ્ઞા ઝીલવાની સમ્યગ્ આત્મ-દશા વિના આજ્ઞાના સાચા સ્વીકાર અને સમર્પિતપણુ થવું અશકય છે. તેમ સ્વીકાર સમર્પિતપણા વિના સંપૂર્ણ આજ્ઞાને પાળી લેશપણ સ્ખલના કે દ્વેષ ન લગાડી ભવ પાર ઉતારવાનું કાર્યાં અશકય છે. માટે એ ક્રમ મૂકયો કે સેવા-ભક્તિની મને લાયકાત મળે, આના ઝીલવાની ચેાગ્યતા મળેા, મનેઆજ્ઞાનું પાલન મળે, ને હું આજ્ઞાપાલનને, દેષ લગાડચા વિના, અખડ ચલાવી પરકાષ્ઠાની આજ્ઞાનાં પાલન સુધી પહાંચુ'.
અહી' સૂચવ્યુ` કે દેવ-ગુરુ-સચેાગ મળવા પર પહેલ ક વ્ય ‘લાયક મની એમની સેવા કરવાનું છે.' શય્યભવ,ભદ્રબાહુ, હરિભ, વગેરે બ્રાહ્મણેા ચારિત્ર લઈ ને પહેલાં દેવ-ગુરુની સેવામાં લાગી ગયા, તેા જિનાજ્ઞા-જિનવચનને ચેાગ્ય બની એને ઝીલતા પ્રભાવક આચાય થયા. ૦ વરાહમિહિર, કુલવાલક, ખાલચંદ્ર વગેરે એ ભૂલ્યા તે! સ'સારે રુલ્યા. માટે લાયક મની સેવા કરવી.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૫૩
सूत्र - संविग्ग्रो जहासत्तीए सेवेमि सुकडं, अणुमोपमि सव्वेसि अरहंताणं अण्डाणं सव्वेसि सिद्धाणं सिद्धभाव ।
૩. સુકૃત-આસેવન
પ્રાસ'ગિક વસ્તુ સાથે દુષ્કૃતગાંને વણવી. હવે પાપ–પ્રતિઘાત અને ગુણુ-ખીજાધાનને ત્રીજો ઉપાય સુકૃત-આસેવન વધુ વે છે.
·
અર્થ અને વિવેચન – સવિગ્ન અનેલે હું યથાશક્તિ સુકૃતને સેવું છું. સવિગ્ન’ એટલે સંવેગવાળા, એટલે કે મેાક્ષ અને મેાક્ષમાના અથી. સેવુ... ” ઉપરાંત અનુમાદુ છે' શું? સર્વે અરિહંત પરમાત્માનાં ધર્મદેશના વગેરે ઉત્તમ અનુષ્ઠાના, અને સસિદ્ધોની સિદ્ધ દશા આગળ, કરણ-કરાવણુ અને અનુમેાદનને સમાન ફળ આપનારા કહેવાના છે. તે અહી સૂત્રકારે ઉચ્ચ અનુષ્કાનાને અનુમેાદવાના જાણે સ્વય' કરવા સમાન કેવેા મહાન લાભ મતાન્યેા ! ત્રિકાળના અન ત જિનેશ્વર દેવાનાં અનંત દુષ્કર અનુષ્ઠાન આપણે આચરવાનું તે શું ગજું ? પણ એ અનુષ્કાનેાની * અનુમેાદના દ્વારા એ અનુષ્કાનાને કરવા જેટલેા લાભ થાય !
અશ્તિ તનાં અનુષ્ઠાનેા કયા ? મા; શ્રેષ્ઠ અપ્રમત્ત સયમ, ઉગ્રવિહાર, ઘાર તપ, પ્રચ' પરિસહજય, ભયંકર ઉપસર્વાંમાં લેાકેાત્તર સહિષ્ણુતાથી દૃઢ હૃદયે ધ્યાન, ક્રૂર કર્યાંથી નિયપણે । પીડાતા જગતને તારક ધર્મના ઉપદેશ, ભવ્ય જીવેાને ચિતામણિથીય અધિક શ્રુન-સમ્યકત્વ-દેશવિરતિ અને સવિરતિનુ દાન, સયમ-પ્રેરણા...વગેરે વગેરે આવા એક એક અરિહંત પ્રભુનાં કેટલાએ સંસદર અનુષ્ઠાનેા (ક્રિયાએ) ! ધન્ય જીવન
-
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ધન્ય પ્રવૃત્તિ ! એવા અનંત જિનેશ્વર દેવાના અન ત અનુષ્ઠાનાની હું પુલકિત હૃદયે અનુમેદના કરૂ છું. હે ! કેવી એમની લેાકેાર કાર્યવાહી ! અહે। મારા જેવા દીન દુ:ખી જગતના ‘· ભવ્યજીવાને કેવાં અતિ ઉપકારક એ અનંત અરિહ ́ત પ્રભુના અનંત ઉમેાામ સુંદર અનુષ્ઠાને ! અરે એમાંના એકાદ પણ અનુષ્ઠાનને આચરવા હું સમથ નથી, છતા અહે।ભાગ્ય મા કે મને એ ઉત્તમેાામ અનુષ્ઠાન જાણવા-સમજવા મળ્યા એની પ્રમેદ ભાવના મળી! મને એની અનુમેદના કરવાનું મળ્યુ !' ।
હી... સમજવાનુ છે કે ‘કરણ, કરાવણ અને અનુમેદન, સરિખાં ફળ નિપજાયા રે' એ કથનના અનુસારે ધર્મ-સાધનાના એ ત્રણ રસ્તા. એમાં આ ત્રીજા ઉપાય તરીકે ખતાવેલ અનુમેાઢના ૪ વિશેષતાથી યાને(૧) ભાવપૂર્ણ હૃદયે, (૨) આત્માને ગળગળેા કરીને, (૩) સંભ્રમ (અપૂર્વ હર્ષ) અને બહુમાન સહિત, અને (૪) તે અનુષ્ઠાને જીવનમાં ઉતારવાના મનેરથ સાથે જો થાય, તે તેવી અનુમેાદનાથી અનુષ્ઠાન સાક્ષાત્ આચર્યું સરખેા લાભ કેમ ન થાય? અનુમેદન એટલે અનુસારુ મેાદન (આનંદ), અનુષ્ઠાનને અનુસરનાર આનંદ.એટલે કે સ ંયમ તપ તિતિક્ષા ધર્મોપદેશાદિઅનુષ્ઠાનનાપ્રતિપક્ષી (વિરૂદ્ધ) જે તત્ત્વા અસ’યમ, સુખશીલતા, કષાયા, પાપેાપદેશ વગેરે; તેના ઉપરથી ખસીને તેઅનુષ્ઠાનેાઉપર આકર્ષિત અને અભિલાષુકપણે મુગ્ધ થનાર હૃદયના નિર્મળ અને પ્રેરક આનંદ. આપ ણુ એટલે આ કેવાં ઉત્તમ અને આદરણીય !’એવેાભાવ. ૨ અભિલાષિપણુ` એટલે ‘આ મને કયારે મળે ’ એવી કામના હવે બીજા નખરમાં સર્વાં સિદ્ધ ભગવાનનું સિદ્ધપણું, એટલે કે અવ્યાખાધ (અક્ષય નિરુપદ્રવ) સ્થિતિ, અનંત શાશ્ર્વત
.
૧
"THEL!
Page #207
--------------------------------------------------------------------------
________________
૧પપ
सूत्र-सवेसि आयरियाणं आया, सन्वेसि उवज्झायाणं सुत्तप्पयाणं, सब्वेसि साहूणं साहुकिरिअं, સુખ, અરૂપિપણું, સ્ફટિકવત્ નિષ્કલંક શુદ્ધ સ્વરૂપ, અનંત જ્ઞાન-દર્શન, વગેરેને અનુમોદું છું અહો ! અમારી અધમ એવી વારંવાર જન્મવા-મરવાની, રોગ-શેક–પિકની, કામ-ક્રોધલોભની, હિંસાદિ પાપની તથા મહા અજ્ઞાન અને મહા મેહની ઉપદ્રવમય ગલીચ અવસ્થા કયાં? ને સામે આ સિદ્ધ આત્માની કેવી ઉત્તમ અદૂભૂત અગમ અવસ્થા !
અથ–ગવવેચન –વળી ત્રિકાળના સર્વે આચાર્ય ભગવંતોનું જ્ઞાનાચાર, દર્શનાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીર્યાચાર – એ આચારોનું પાલન, ભવ્ય જેને એનું દાન, અને એમા પ્રવર્તન, તથા શાસન-પ્રભાવનાદિ, એ સૌની હું ભૂરિ ભૂરિ અનુમોદના કરૂં છું જગતના પ્રાણીઓના હિંસક અને મેહભર્યા, વિવેકશૂન્ય ને કથીર, કષ્ટદાયી અને અધપાતકારી પા–આચારો કયાં ? ને ક્યા વિવેકી અને ભાવદયાભર્યા, ઉન્નતિકારી, કંચનસમા આ જ્ઞાનાચાર આદિ ઉત્તમ આચારો ! કયાં પાપાચારાનું પાલન અને પ્રચાર? અને ક્યા પવિત્ર આચારનું પાલન અને પ્રચાર ? આચાર્ય કેશી ગણધરે નાસ્તિક પ્રદેશ રાજાને, ને છ થાવાપુત્ર આચાચે સિચ્ચાદષ્ટિ સુદર્શન શ્રેડીને મહા આસ્તિક સમકિતી શ્રાવક કર્યો !
એવી રીતે સર્વ ઉપાધ્યાયજી મહારાજ જે ભાવિક મુમુક્ષુ શિષ્ય વર્ગને ચગ્યતા–અનુસારે જિનાગમના મંત્ર-સરખા મંગળમય સૂત્રોનું સમ્યગ વિધિએ દાન કરે છે, એ સૂત્રદાન અને સૂત્રપરંપરા-રક્ષણને અનુમોદું છું “કેવી એ મહાપુની
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૫૬ સુંદર ભાવાનુકંપ! જેના ગે અનંતકાળમાં એ શિષ્ય-વર્ગને કેઈથી ઉપકાર ન થયેલ હોય તે અતિ મહાન ઉપકાર ! તેમજ સૂત્રની આ રીતે ભૂતકાળથી ચાલી આવતી કલ્યાણ પરંપરા અખંડ રહી ભવિષ્ય માટે ચાલશે !”
તેવી રીતે “સર્વ ત્યાગી સાધુ મહાત્માઓના સમ્યક્ વાધ્યાય, અહિંસા–સંયમ અને તપ, વિનય-ભક્તિ અને વૈયાવચ્ચ, ઉપશમ–શુભધ્યાન અને મિત્રી કરુણા આદિ શુભ ભાવે; તથા મહાવ્રતો અને એની સુંદર ભાવના, ઘોર પરીસહ અને ઉપસર્ગમાંય અડગ ધીરતા, સાથે અન્ય ભવ્ય ને રત્નત્રયીની સાધનામાં સહાય...ઈત્યાદિ સાધુ ભગવંતોના ઉત્તમ અનુષ્ઠાનની હું ભારે અનુમોદના કરું છું. કેવી અલૌકિક જીવનચર્યા! કે નિર્દોષ, સ્વપર–હિતકારી કલ્યાણાનુબંધી, વિશ્વવત્સલ વ્યવહાર! કેવી આત્માની પવિત્ર પ્રવૃતિ! કેવો પ્રબલ પુરુષાર્થ ! અહા ! જે ભાગ્યવાન આત્માઓને આવું સુંદર જીવન પ્રાપ્ત થાય છે, તેમના પુણ્યની અને તેમના આત્માની બલિહારી છે! તેમને કરડે વાર ધન્ય છે! ભવસાગરને તે લગભગ તરી જવા આવ્યા છે.
દિલની એ અનુષ્ઠાનો પર પાકી શ્રદ્ધા, આકર્ષણભાવ, નિધાનપ્રાતિ જે હર્ષ–સંભ્રમ, ઈત્યાદિથી અનુમોદના કર્યું જવાય, જીવનમાં એ જ સાર, એ જ કર્તવ્ય, એ જ શુભાસ્પદ લાગે, તો એમાં સ્વયં પુરુષાર્થને ચગ્ય કર્મક્ષપશમ થત આવે છે ખભદેવ પ્રભુને જીવ પૂર્વે વસેન ચક્રવતી ના ભવમાં પિતા તીર્થકરને પામી એ સુકતાનુમોદના કરતો રહ્યો, તે મોહનીય વીર્યંતરાય વગેરે કર્મોને દબાવતાં દબાવતા એને ક્ષપશમ કરીને એ ચકવતીપણું છોડી મુનિ બન્યા, યાવત્ ઠેઠ
Page #209
--------------------------------------------------------------------------
________________
૧પ૭ સૂત્ર-ત્તિ રાવ યુGિો , વુિં સેવા, सन्वेसिं जीवाणं, होउकामाण कल्लाणासयाण मगसाहणजोगे।
અર્થ - સર્વ શ્રાવકના મોક્ષ-સાધનભૂત ગોની, તથા સર્વ મુમુક્ષ અને કલ્યાણ આશયવાળા દેવે તથા જીવને મોક્ષમાર્ગનાં સાધનભૂત ની (અનુદના કરૂં છું.) ૧૪ પૂર્વધર મહા તપસ્વી અને અનેક લબ્ધિથી સંપન્ન આચાર્ય બની તીર્થકર નામકર્મ ઉપાજીને અનુત્તર વિમાનમાં દેવ થયા. પાકી શ્રદ્ધા, આકર્ષણ, અને સંભ્રમ, એ સાધનાને તેજસ્વી બનાવે છે.
વિવેચન –“સર્વ શ્રાવકેથી કરાતી દેવગુરુઓની વિયાવચ્ચ, હત્વશ્રવણ,ધર્મરાગ, પ્રભુભક્તિ, સાધુસેવા,દાન, વ્રત–નિયમે, તપસ્યા, સામાયિકાદિ, સ્વાધ્યાય વગેરે એ સાક્ષાત્ કે પરંપરાએ મેક્ષના સાધનભૂત છે; એવાં જ્ઞાન, દર્શન, ચારિત્રના વ્યાપારને હું અનુમેટું છું.” મેહનો અધિકાર આત્મા પરથી ઊઠી ગયા પછી આવા અધ્યાત્મગના અનુષ્ઠાન જીવને પ્રાપ્ત થાય છે. એ આત્માના અદૂભુત વિકસિત ગુણેની અવસ્થા સૂચવે છે. આ અવસ્થા દોષભરેલા આ વિશાળ જગતમાં અતિ દુર્લભ અને મહા પવિત્ર હેઈ, જ્યાં કવચિત્ દેખાતી હોય ત્યાં ખૂબજ અનુમોદનીય છે. આટલુજ નહિ પણ “સર્વ દેવ, સર્વ છે જે મુમુક્ષુ છે, મુક્તિની નિકટ છે, એટલે કે જે ચરમ પુદ્ગલ પરાવર્તામાં આવેલા અને વિશુદ્ધ આશયવાળા છે, નિર્મળ ભાવવાળા છે, એમના માર્ગસાધન ચાગોને હું અનુદું છું ' “માર્ગસાધન એટલે મોક્ષના માર્ગભૂત જે સમ્યગૂ દર્શન–જ્ઞાન અને સમ્યક્રચારિત્ર, તેના સાધનભૂત ગો, અર્થાત્ માર્ગાનુસારીની, આદિધામિકની, અપુનર્ણધક જીવની અને ચગની ચાર દૃષ્ટિમાં રહેલા જીવોની
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૫૮
સૂત્રન્હોઇ મે મા અનુમોલળા સમ વિિિક્વલા, સમ सुवासा, सम्मं पडिवत्तिजुआ सम्मं निरइआरा, परमगुणजुत्त अरहंताइ- सामत्थओ ।
મધ્યસ્થભાવે દુરાગ્રહ વિના આચરાતી કુશળ પ્રવૃત્તિઓ; દેવદન–વ્રતસેવન આદિ યાગેાની પૂર્વસેવા; તથા ન્યાયસ પન્નતાદિ માર્ગાનુસારી ગુણે; કે જે સમ્યગદર્શનાદિ મેક્ષ માર્ગને સધાવી આપવામાં અનુકૂળ બને છે તે. મિથ્યાદૃષ્ટિને પણ મિથ્યાત્વ છતાં આ ગુણેાની અપેક્ષાએ પ્રારંભિક પહેલ · ગુણસ્થાનક' કહ્યું છે, અને તે સાન્ય છે, અયુક્ત છે. તેથી પરપરાએ પણ મેાક્ષસાધક આ ગુણ્ણા (કુશળ વ્યાપારા-શુભ પ્રવૃત્તિએ) અનુમેાદનીય છે. અહીં સમજવાનું છે કે માક્ષમાગે પયાગિતાની અને જિનવચનથી અવિરાધની દૃષ્ટિએ માત્ર આ ગુણા જ અનુચેદનીય છે; પણ તેથી મિથ્યાત્વી અનુમેદનીય નથી, એની પ્રશંસા નથી કરવાની. ‘અન્યમા પણ યાક્રિક ગુણુા, જે જનવચન અનુસાર રે; તે ગુણુ તાસ અનુમાદીએ, સમકિતબીજ નિરધાર રે.’
હવે અભિનિવેશ રહિત થઈને, એટલે કે મનમાની કે દુરાગ્રહભરી અતાત્ત્વિક કલ્પનાઓને તજીને પ્રણિધાનની શુદ્ધિ કરવામાં આવે છે. પ્રણિધાન એટલે કર્તવ્યના નિય અને અભિલાષ, તથા વિશુદ્ધ ભાવનાના મૂળવાળી, ચથાશક્તિ ક્રિયાવાળી અને તેમાં સમર્પિત થયેલ મનની એકાગ્રતા. તેની શુદ્ધિ આ રીતેઃ
અથ-વિવેચન :- હૈાઉ મે એસા ...’
શ્રેષ્ઠ લેાકેાત્તર ગુણાથી યુક્ત શ્રી અરિહ ંતદેવ, સિદ્ધભગવાન આદિના સાસ્થ્ય થી, એમના શક્તિપ્રભાવથી ઉપર કહેલી મારી અનુમેાદના, (૧) આગમને અનુસાર સભ્યવિધિવાળી હા એવુ
Page #211
--------------------------------------------------------------------------
________________
વ્યાદિ ગુણ, દિશત અંગે ગત શાસ્ત્ર ચાને
૧૫૯ હું ઈચ્છું છું. વળી (૨) તે અનુમોદના તીવ્ર મિથ્યાત્વકર્મના વિનાશથી સમ્યક્ એટલે શુદ્ધ આશયવાળી છે, અર્થાત પગલિક આશંસા રહિત અને દંભ વિનાની તથા વિશુદ્ધ ભાવનાવાળી છે. વળી (૩) તે સમ્યક્ સ્વીકારવાની છે, એટલે કે તે ક્રિયામાં ઊતરે. તે પણ સારી રીતે પાળવાથી (૪) અતિચાર (ખલના) વિનાની હ. અનમેદનાને પાપપ્રતિઘાત અને ગુણબીજાધાનની સાધક બનાવવા માટે અનુમંદનાનો આ કે સુંદર અને સચોટ પ્રવૃત્તિકમ બતાવ્યો !
ઉન્નતિકારક સાધનાના અંગે –
અનુમોદના શું, કે કઈ પણ સામાયિકાદિ ધર્માનુષ્ઠાન, ક્ષમાદિ ગુણ, યા દાનાદિ સુકૃત શું, એની સાધના કરવા માટેની પ્રવૃત્તિના આ વ્યવસ્થિત અંગ છે –
(૧) શાસ્ત્રોક્ત વિધિનું પાલન, અર્થાત્ શાસ્ત્ર યાને જ્ઞાનીનાં વચન પ્રત્યે જ્વલંત સાપેક્ષભાવ કે, “મારે એ રીતે એ મુજબ જ સાધના કરવાની, શાસ્ત્રવચનની જરાય ઉપેક્ષા કરીને નહિ ?
(૨) વિશુદ્ધ અધ્યવસાય, અર્થાત્ દિલમાં નિર્મળ પવિત્ર ભાવ–ભાવના-વિચારસરણી. તથા
(૩) યથાશક્તિ સમ્યક્ કિયા; એટલે કે જેની સાધના કરવી છે તેના અંગે સારી પ્રવૃત્તિ દા. ત. સમભાવની સાધના માટે વિધિસર સામાયિકના અનુષ્ઠાનમાં જોડાવું, એની પ્રવૃત્તિ કરવી. તેમજ
(૪) એ પ્રવૃત્તિનું નિરતિચાર પાલન, એટલે કે એમાં જરાય દેષ-ખામી ન લાગવા દેવી
આ ચારેયમાં એકેય ઓછું ન ચાલે; કેમકે, (૧) પહેલું તો વિધિને આગ્રહ એ જિનવચન પ્રત્યેને સાપેક્ષભાવ સૂચવે
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૬૦
છે અને સર્વ–પ્રવૃત્તિમાં જ શું, જીવન આખાને માટે જિનાજ્ઞા તે ડગલે ને પગલે આગળ કરવી જ જોઈએ. “મારે જિનાજ્ઞા પહેલી, આ બંધન હોવું જ જોઈએ. “જિનાજ્ઞાથી જ તરાય એ ઝળહળતે હૃદયપોકાર જરૂરી છે. નહિતર સ્વચ્છેદ પ્રવૃત્તિ થવાથી અજ્ઞાન ચેષ્ટા થાય; એથી ભવ પાર ન થવાય. (૨) વળી, એ ભાર દિલ પર રાખવા છતાં, સાથે દિલમાં વિષયલગની, ઈર્ષ્યા, મદ, કઠેરતા, માયા, સ્વાધતા, વગેરે કલુષિત ભાવ ન રખાય. નહિતર એ જિનાજ્ઞાનું બળ ઓછું કરી નાખે છે. એમ માનાકાંક્ષા કે અદાવત, તથા સમૃદ્ધિ કે સત્તા ઈત્યાદિની આકાંક્ષા પણ રખાય નહિ. દેવ, ગુરુ અને ક્રિયા પ્રત્યે હદયભીની ભક્તિ અને બહુમાન જોઈએ આ માટે ચિત્ત–પરિણામ વિશુદ્ધ, નિર્મળ, પ્રશાંત હોવા જ જોઈએ (૩) ત્યારે આ બંને છતાં પ્રમાદ તે ચાલે જ કેમ? ધર્મપ્રવૃત્તિને પાકે પુરુષાર્થ જોઈએ, નહિતર પાપને પુરુષાર્થ ચાલુ રહેવાનો. ત્યા દિલના ભાવ શુષ્ક બની જવાના. ત્યારે અનાદિની આહારાદિની સંજ્ઞાઓ અને કષાયસંજ્ઞાઓના આહારદિની પ્રવૃત્તિથી જામેલા કુસંસ્કાર એથી વિરુદ્ધ તપ, દાન, વગેરે ધર્મપ્રવૃત્તિના પુરુષાર્થથી જ ઘસાતા આવે. ખા-ખા આદિની પ્રવૃત્તિથી તો એ પિોષાતા જ રહે. એમ, (૪) એ ત્રણે હોવા છતા ધર્મપ્રવૃત્તિ જે ખોડખાંપણવાળી હશે, તો આત્માનું સત્તવ હણાશે. જે સર્વ અખંડ, તો શું કામ દોષ લગાડે ? ત્યારે પ્રવૃત્તિ દોષ–અતિચાર વિનાની અને તે જ એથી ઉપરની કક્ષાની પ્રવૃત્તિ આવે, ઉપરનાં ગુણસ્થાનકે ચડે, ને ઠેઠ પરાકાષ્ઠાએ વીતરાગતા સુધી પહોંચી શકે. સત્ત્વ વિના એ. કશું ન બની શકે.
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૬૧
શર
એમને ખરેખર એમ કહેલ ભાવ ઊભા , શાસક સ વિધિ અને ખાવા
ત
ઉન્નતિનાં અજોડ સાધન અને એના કારણ:
તાત્પર્ય, જિનાજ્ઞાને જાગતે ખપ, નિર્મળ હૃદય, પ્રબળ પુરુષાર્થ અને સત્ત્વ, એ ચાર ઉન્નતિનાં સાધન માટે (૧) સમ્યગૂ વિધિનું પાલન, (૨) વિશુદ્ધ અધ્યવસાય, (૩) યથાશક્તિ સમ્યક્રિયા અને (૪) તેને અખંડ નિર્દોષ નિરતિચાર નિહ,આ સાચા પ્રવૃત્તિ-અંગો છે.
(૧) જિનાજ્ઞાના બંધનમાં જીવ જિનેશ્વરદેવનું સાચું શરણ પકડે છે. એમને ખરેખર શરણે ગયા એટલે એમને સાચા તારક, રક્ષક, શાસક માન્યા; એમણે કહેલ તત્વ જ સાચાં; એમણે કહેલ આરાધનામાર્ગ જ સાચો –આ હાર્દિક ભાવ ઊભો
કર્યો, તેથી જિનક્તિ તત્ત્વ, માર્ગ અને વિધિ પ્રત્યે ભારે આદર * રહે જ. અનાદિના મૂળભૂત દેષ અહેત્વ અને આપમતિને દબાવવા
માટે આ અદ્દભુત કામ કરે છે. એટલું ખરું કે “હું જિનાજ્ઞાને જ * પ્રધાન કરું છું” એવું માત્ર કહેવા તરીકે કહેવાનું નહિ, પણ
જીવનમાં જીવી બતાવાય, એ જિનાજ્ઞાબંધન છે. માટે સક્રિય જિનાજ્ઞાબંધન જોઈએ.
(૨) સુદર અધ્યવસાયથી ભર્યું ભર્યું હૃદય, પવિત્ર ભાવવાહી હૃદય, સતત જાળવવામાં આવે, તો મલિન ભાવે અને હલકા વિચારો ઘણું ઘણા ઓછા થઈ જાય; કુસંસ્કારનો હાસ
થતે આવે; સુસંસ્કારનું બળ વધતું જાય. તેથી તો એ સંસ્કારોને છે. સારો જ એકત્રિત થતાં આગળ આગળ અતિ ઉચ્ચકોટિના ? અવ્યવસાયને અવકાશ મળે. ઉતા (૩-૪) પુરુષાર્થ અને સત્ત્વનાં વળી બહુ મૂલ્ય તો તીર્થંકર
ભગવાને કહેલી ધર્મશાસનની સ્થાપના પરથી સમજી શકાય એમ
પા
૧૧
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૬૨ છે. જે કાળ, સ્વભાવ, પૂર્વકર્મ કે ભવિતવ્યતાથી જ આત્માને ઉદ્ધાર થઈ જતો હોય, તો શાસન સ્થાપવાની જરૂર શી? પરંતુ જ મેક્ષમાર્ગની આરાધનામાં પુરુષાર્થ ફેરવે એટલા માટે એ આરાધનાનું શાસન સ્થાપ્યુ. એમાં પંચાચારમાં વળી વીર્યાચાર નામનો જુદો આચાર બતાવ્યો, એય ચારે આચારના પુરુષાર્થમાં વિશેષ સત્ત્વ ફેરવવા માટે, જેથી નિર્દોષ અને સબળ આરાધના થાય.
અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પ્રાર્થના સવિષયા છે, “સદવિષયા છે. સવિષયા એટલે કે આલંબનભૂત પ્રાચ્ચે વ્યક્તિવાળી. એમાં ય આલંબન સત્, અર્થાત્ પ્રાર્થન કેઈ કાલ્પનિક કે અકિંચિત્કર વ્યક્તિ આગળ નથી કરવામાં આવતી કિંતુ વાસ્તવિક અને સમર્થ પ્રભાવશાળી વિશિષ્ટ કાર્યકર વ્યક્તિ આગળ કરવામાં આવે છે, તેથી પ્રાર્થના નિષ્ફળ જવાનો સંભવ નથી. કેમકે પ્રાચ્ય પુરુષની લેકોત્તર ઉત્તમતા એ એમની આગળ પ્રાર્થના કરનારા હૃદયને એવું ભીનું, કુણું, નમ્ર અને ઉદાર બનાવી દે છે, કે તેથી એ હૃદયમાં પ્રાચ્ચેના અનેક ગુણેના આવજન (આકર્ષણ) થાય છે. પ્રાચ્ય પુરુષના આલંબને જ આ બને છે, એ એમનો વિશિષ્ટ પ્રભાવ છે. તેથી એમની આગળ શદ્ધ ભાવે કરાતી પ્રાર્થનાના પણ મૂલ્ય ઓછાં નથી. પ્રાર્થના તા પારસ છે, એ જીવને ગુણસુવર્ણનાં જવલંત તેજ અપે છે, લેતા જેવા ગુણહીન આત્માને તેના જેવા ગુણ-સંપાન બનાવે છે. અનુમોદના માટેની પ્રાર્થના પણ એવી અનુમોદનાની સુંદર બક્ષીસ કરે છે કે જેના ચાગે ક્રમશઃ નિરતિચાર વિશુદ્ધ ચારિત્ર સુધી પહોંચી, જીવ અજર અમર થાય છે. વાહ ! અહિં માનવ ભવમાં કેવી મહામૂલ્યવંતી પ્રાર્થનાના સુલભતા ! વસ્તુની પ્રાર્થના વસ્તુનું ઉત્કટ આકર્ષણ અને અભિ
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૬૩ લાષા સૂચવે છે; તથા આકર્ષણ સાથેની સાચી અભિલાષા એ બીજ છે, એમાંથી ફળ આવે છે. માટે પ્રાર્થનાથી બીજ રોપે.
નાગકેતુને જીવ, પૂર્વ ભવ પટેલ, અઠ્ઠમ કરી શક્યો નહોતો; પરંતુ અઠ્ઠમની પ્રાર્થના, ઉત્કટ આકર્ષણ–અભિલાષા એણે કરેલી; તે પછી સાવકી માતાએ એને ઊંઘમાં ઝુંપડી ભેગો બાળી નાખે છતાં એ શુભ ભાવમાં આધ્યાન અને તિર્યંચગતિને અવતાર ન પામતા પ્રાર્થના–આશંસાના બળે નાગકેત તરીકે મનુષ્ય અવતાર પામ્યા છે ઉપરાંત જન્મતાં પૂર્વ ભવનું સ્મરણ થતા અઠ્ઠમ–આચરણરૂપી ફળ પામ્યો ! અને ક્રમશઃ એજ ભવનાં અંતે મેક્ષ પામ્ય! પ્રાર્થના પારસમણિ !
મુકતની સાચી અનુદના પણ મિથ્યાત્વની મંદતા વિના ન થઈ શકે. મિથ્યાત્વ મંદ કરવા માટે આમામાં શુભ અવસાય અવશ્ય જગાડવા જોઈએ અરિહંતદેવાદિ ઉપર વિશિષ્ટ સદભાવ જાગે, શુભ અધ્યવસાય પ્રન્ટ થાય. આમ અરિહ " સિદ્ધ વકરે તત્ત્વ એવા પ્રભાવ શાળી છે કે એમના પ્રત્ય હૃદયમાં ધારેલે ગદ્દગદ સદૂભાવ શુભ અધ્યવસાય જગાડી મિથ્યાત્વને મંદ બનાવી દે છે! અને હદયમાં સકતની સાચી અનુદના ઉલ્લસિત કરાવે છે ! આ તે ભગવંતોના પ્રભાવથી બન્યું, કૃપાથી બન્યું, એમ કહેવાય. દા. ત. ધ્રુવતારાના આલંબને સમુદ્રમાં નાવિક સાચી દિશામાં નાવ ચલાવી ઈષ્ટ સ્થાને પહોંચે છે, તે ત્યા નાવિક માને છે કે “ભલે નાવ ચલાવવામાં બુદ્ધિ અને મહેનત મારી, તથા ઈષ્ટ સ્થાને પહોંચવામાં ભલે સાધન નૌકા, પરંતુ અંધારી રાત જેવા કાળે વિરાટ સમુદ્રમાં સાટ પ્રવાસ ધ્રુવતારાના પ્રભાવે થાય છે. એ તારાદેવની અમારા પર અનહદ કૃપા !” એમ અહીં ભીષણ ભવસાગરને વિષે ઈન્દ્રિયવિષયદર્શનના અને મિથ્યામત-દર્શનના અંધકારમાં સાચા
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૬૪
सूत्र :- अचितसत्तिजुत्ता हि ते भगवंती, वीअरागा सवण्ण परमकल्लाणा परमकल्ला हेऊ सत्ताणं ॥
અથ ઃ- ખરેખર તે અરિહંત-સિદ્ધ ભગવાન અચિંત્ય પ્રભાવશાળી છે, વીતરાગ સજ્ઞ છે, પરમ કલ્યાણ સ્વરૂપ છે, જીવેાને પરમ કલ્યાણનુ કારણ છે.
મેાક્ષ–રાહે પ્રવાસ થઈ ઈષ્ટ મેાક્ષ સ્થાને પહેાચાય, તે અરિહંત દેવના આલ’અને, એમના પ્રભાવે, એમની કૃપાથી. એ ો ન હેાત, તા જીવની બુદ્ધિ અને મહેનત બધી ય સંસારના રાહે જ વેડફાઈ જાત. અનાદિ ભૂતકાળમાં એ આલખન નથી લેવાયુ' માટે જ જીવ ભવમાં ભમતા રહ્યો છે.
વિવેચન : ખરેખર તે અરિહ તાઢિ ભગવતે (૧) અચિંત્ય શક્તિ–પ્રભાવવાળા છે, વીતરાગ છે, સર્વજ્ઞ છે. અચિત્ય એટલે અગમ, અમેય, અને અનુપમ. અર્થાત્ એ અત્-શક્તિ ન તેા ખરાખર એળખી (સમજી) શકાય, યા ન કશાથી માપી શકાય, કે ન કાઈ સાથે સરખાવી શકાય. (ર) તેમજ એ પ્રભુ પરમ ચાને શ્રેષ્ઠ કલ્યાણુ-સ્વરૂપ છે . આપણે એમનુ દČન કયુ' એટલે જાણે શ્રેષ્ઠ કલ્યાણનું દર્શન કર્યું...! કેમકે પ્રગટ પરમજ્ઞાન અને પરમસુખમય એમના આત્માનું
સ્વરૂપ એ શ્રેષ્ઠ કલ્યાણ છે. એ સ્વરૂપ આત્માથી અભિન્ન છે. એટલે હવે જે પરમાત્મા પાતે જ અનંત કલ્યાણુ–સ્વરૂપ છે, એ પરમાત્માના સાચા દર્શનમાં પરમ કલ્યાણુનું જ દર્શન કર્યુ” ગણાય. આત્મા જાણે સોંસારના ત્રિવિધ તાપથી મુકાયા, અને અનંત કલ્યાણના આંગણે પહેાચ્યા ! આચાર્યાદિ પરમેષ્ઠી પુરુષા પણ જેમને કેવળજ્ઞાન હાય, તે મુખ્યપણે વીતરાગ સજ્ઞ હાય છે, બીજા મહાવિરાગી અને મહુશ્રુત આચાર્યાદિ મહાપુરુષા માળ વેા માટે વીતરાગ સસની માફક પરમ આલેખન
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૬૫ સૂત્રમૂરે gવે, સાફોહવાતિ, ઉમિને માવો, हिआहिआण अभिन्ने सिआ, अहिअनिवित्त सिआ, हिअपवित्तेसिआ, आराहगे सिआ, उचिअपडिवत्तीए सब्वसत्ताण सहिति । इच्छामि सुक्कड, इच्छामि नुक्कड, इच्छामि सुक्कडं । છે, તથા પરમ કલ્યાણ-સ્વરૂપ છે વળી જીવોને તે તે ઉપાયોથી પરમ કલ્યાણ આપવામાં એ આચાર્યાદિ કારણભૂત છે. એ પંચ પરમેષ્ઠીની સાધના અને ઉપાસના કયુ કલ્યાણ નથી અપાવતી ? એમને તારક ઉપદેશ કલ્યાણના અનેક માર્ગો પ્રકાશિત કરે છે. એમનાં દર્શન કલ્યાણના ઉપાયોને જાગ્રતું કરે છે. એમનું જ સ્મરણ, એમનું જ વંદન, એમની જ ભક્તિ, એમના જ ગુણોનું ઉત્કીર્તન, એમનું જ આલંબન, એમનું જ શરણ ઈત્યાદિ, એ જીવોને માટે અચિંત્ય મહાકલ્યાણનાં સચોટ સચોટ સાધનો બને છે. માટે એ અચિંત્ય પ્રભાવવંતા છે. તેથી જ “એ અભય-ચક્ષુ-માર્ગ-શરણ– બેધિ-ધર્મદાતા એ જ જિન-તીર્ણ–બુદ્ધ-મુકત બનાવનારા, વગેરે એવી સ્તુતિ ગણધર મહારાજ જેવા શ્રેષ્ઠ વિદ્વાનો પણ કરે છે. સુલસાએ શું કર્યું હતું? આ જ કે, એણે પ્રભુ શ્રી મહાવીર પરમાત્માનું શરણ જોરદાર પકડેલું,–“મારે તો એ જ આધાર, એ જ જોવા-વિચારવા–ઠરવા લાયક, બ્રહ્માદિ દેવે ય નહિ અને શબ્દાદિ વિષયે ય નહિ” એમાં એણે તીર્થકર નામકર્મનું ઉત્કૃષ્ટ પુણ્ય ઉપાર્યું !
અર્થ અને વિવેચન –હું આવા વિશિષ્ટ ગુણો અને વિશિષ્ટ ઉપકારોવાળા એ અરિહંતાદિ ભગવતેને એ રૂપે હજી હૃદયથી નથી સ્વીકારત, સુકૃતની હૃદયવેધી અભિલાષા નથી કરે, એ હું મૂઢ છું, અબુઝ-અજ્ઞાન છું. કેમકે હું પાપી જીવ
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૬૬ છું. અજ્ઞાન અને મેહના અનેક પ્રકારના પાપાએ મને ખૂબ જ ઘેરી લીધે છે. મારે સંસાર અનાદિ કાળથી ચાલ્યો આવતે હેવાથી, અનાદિ કાળથી અભ્યસ્ત (બહુ સેવેલા) એવા મોહને લીધે મારા આત્માના પ્રદેશ પ્રદેશ, જેમ લસણની ગંધથી વસ્ત્રના તંતુએ તંતુ વાસિત થાય તેમ, રાગ દ્વેષ અને મૂઢતાથી વાસિત છે. તેના ઘેરા નશાથી ઉન્મત્ત બનેલે પ્રભો! તત્ત્વને અનભિજ્ઞ (અજાણું) છું, મારા આત્માના જ વાસ્તવિક હિત અને અહિતના ભાન વિનાને છું. તેથી એવું મારું શું ગજું કે સુકૃતની વાસ્તવિક અનુમોદના હું કરી શકું ? પરંતુ હું અભિલપું છું કે અરિહંત દેવાદિના સાચા શરણ સ્વીકાર દ્વારા એમના પ્રભાવે હું હિતાહિતને જાણકાર બનું અહિતકારી મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ ગની પ્રવૃત્તિથી પાછા હટ, તથા હિતકારી સમ્યગદશનચારિત્ર–માગે પ્રવર્તમાન થાઉં; પ્રવૃત્તિથી હું મોક્ષમાર્ગને, મોક્ષમાર્ગના દાતા દેવાધિદેવ, સદગુરુઓનો, જિનાજ્ઞાને, સુકૃતને ઈત્યાદિને આરાધક થાઉં, તથા જગતના સર્વ જીવ પ્રત્યે ઔચિત્યભરી પ્રવૃત્તિવાળે થાઉં. હું આ રીતે સુકૃતને ઈચ્છે છુ . સુકૃતને ઈચ્છું છું, સુકૃતને ઈચ્છું છું.”
આ ત્રણ વારનું કથન કેમ ? તો કે એ (૧) મન વચન કાયના ત્રિકરણ ચેગે સુકૃત કરવાની ઈચ્છા સૂચવે છે; (૨) ભૂત, વર્તમાન અને ભવિષ્ય—એ ત્રણ કાળના સુકૃતની ઈચ્છાને સૂચવે છે; અને (૩) સુકૃતને એટલે કે અનુમોદનાને પણ કરવા કરાવવા અને અનમેદવા–એ ત્રણ રૂપે ઈછા હોવાનું સૂચવે છે.
આ સુકૃતનું આસેવન ઉત્તમ ક્રિયા છે બીજા જીના સુકૃતની અનુમોદના પણ કેવી મહાફળદાયી છે, તે વિશેષે કરીને રકાર ગૃહસ્થ, સાધુ બલદેવમુનિ અને તિર્યંચ મૃગના કથા
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૬૭
સૂત્ર.વિક સમં પદમાસ ગુમારસ પુષ્પમાળા सिढिलीभवति परिहायति खिजति असुहकम्माणुवधा।
અર્થ આ પ્રમાણે આને સમ્યક્ રીતે ભણનારના, સાંભળી નારના અને એની અનુપ્રેક્ષા કરનારના અશુભ કર્મના અનુબંધ શિથિલ બને છે, હાસ પામતા જાય છે, અને ક્ષીણ થઈ જાય છે. નકમાંથી વિચારવા યોગ્ય છે. રથકાર એ સંયમીની ભક્તિ કરવા દાન દ્વારા સંયમ પળાવી રહ્યો છે, મુનિ એ સંયમ પાળનાર સાધુ છે, અને હરણિયે એ સંયમ તથા દાન સુકૃતની માત્ર અનુમોદના કરે છે એમાં હરણિયે મુનિના સંયમસુકૃતની અને રથકારના દાનસુકૃતની એવી અદ્ભુત અનુમોદના કરે છે કે ત્યાંથી એ પણ પેલા બેની સાથે પાંચમા બ્રહ્મ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અહીં મૃગની સુકૃતાનુમોદના શાથી એવી ઉત્તમ કે એણે સંયમના અને દાનના ફળ જેવું ફળ અપાવ્યું? એટલા જ માટે કે એ અનમેદના સુકૃતના કરવા યા કરાવવાની ચોરીવાળી નહોતી.
વિવેચન –આ સૂત્રને સમ્યગ્ર રીતિએ ભણે તો કેવું અપૂર્વ કળ છે. તે બતાવે છે “સમ્યગુ રીતિએ” એટલે કે હૃદયમાં સંવેગને પ્રકાશ પાથરીને. સંવેગ એટલે પૂર્વે કહેલા (૧) ચાર શરણમાં શ્રી અરિહંતદેવાદિના તે તે વિશેષણની તેવી તેવી હદયસ્પર્શી શ્રદ્ધા અને આદર, (૨) દુષ્કૃત ગહમા સંગ એટલે હૃદયમાથી દુષ્કૃતના શલ્ય કાઢી, પિતાના દુષ્કૃતકારી આત્માની પ્રત્યે સાચો દુગંછાભાવ, “કે અહે! હું આ અધમકારી? મેં કેવું છે, કર્યું !” તેમજ (૩) સુકૃત-આસેવનમાં સંવેગ એટલે ક્રિયા પર્યત આત્માને લઈ જાય તેવી ગુણપ્રમેદવાલી પ્રાર્થના. (૪) સાથે, તે પાળવામા દેવાધિદેવ અને સદગુરુના પરમ સામર્થ્યના પ્રભાવ પર અટલ શ્રદ્ધા એ સંવેગ. વળી (૫) સંવેગ એટલે શરણ વગેરે
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૬૮ સૂત્ર–નિgવ છેવાડસુમે મામલ્વે સુપરિણામે, વિધે विअ विसे, अप्पफले सिआ, सुहावणिजे सिआ, अपुणभावे सिआ। ત્રણ ઉપાયે અનંતકાળે આ ભવમાં પ્રાપ્ત કરવા બદલ પિતાની જાતને મહાધન્ય માનવાને ભાવ, ઈત્યાદિ ઇત્યાદિ સંવેગભાવને મુખ્ય કરીને આ સૂત્ર સ્વયં ભણનારને તથા બીજા પાસેથી સાંભ ળનારને, તેમજ સૂત્રના અર્થનું પાછળથી પણ મરણ દ્વારા ચિંતવન (અનુપ્રેક્ષા) કરનારને (૧) અશુભ કર્મોના પૂર્વે બંધાયેલા રસ અને અનુબંધ મંદ પડે છે, (૨) તે કર્મોની સ્થિતિ અને દળિયાં પણ ઓછાં થાય છે, તથા (૩) વિશિષ્ટ કેટિના શુભ અધ્યવસાયના સુંદર અભ્યાસ દ્વારા તે અશુભ કર્મોના અનુબંધ નિર્મૂળ પણ નાશ પામી જાય છે. અશુભ કર્મના અનુબંધ એટલે આત્મામાં રહેલા પ્રગટ કે છૂપા તીવ્ર ભા(સંકલેશે)ના સંસ્કાર અથવા તે સંકલેશો જગાડનારા ખાસ ચીકણાં કર્મો. આવા અશુભાનુબંધી કર્મથી સંસાર અવિશ્મન વહ્યો આવે છે. પણ મહામંત્રસમ, મહાઔષધિ અને શ્રેષ્ઠ રસાયનસમ, તથા પરમ અમૃત સ્વરૂપ પૂર્વોક્ત સૂત્રનું પઠન, શ્રવણ, મનન અને નિદિધ્યાસને (એકાગ્રધ્યાન) આત્મામાં ઊતર્યાથી જે શુભ ભાવ જાગે છે, તેથી એ અશુભ અનુબંધના ભુક્કા ઊડી જાય છે! પછી આત્મા પર ચાલી આવતા સંસારપ્રવાહને સુકાઈ ગયે જ છૂટકો ને?૭ પ્રદેશ રાજા મહા નાસ્તિક અને કઠેર-કમી છતાં કેશી ગણધર મહારાજના ઉપદેશથી આ શરણુ–સ્વીકારાદિને પ્રાપ્ત કરી એ પરમ અસ્તિકશ્રાવક બ , જિનભક્ત સૂર્યાભદેવ થયે, ક્રમશ મોક્ષે જશે.
અર્થ–વિવેચન -આ રી તે આ પંચસૂત્ર દ્વારા હૃદયમાં ઉલસિત થયેલા શુભ અધ્યવસાયેથી અગુમ નુ બંધરૂપી ઝેર ઉર થાય છે, તેથી અશુભ કર્મનું હવે વિપાકની પર પરા ચાવવાનું
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૬૯
तहा आसगलिज्जति परिपोसिजति निम्मविज्जति सुहकम्माणुबंधा । साणुवन्धं च सुहकम्म पगिहें पगिहभावज्जिअं नियमफलयं सुपउत्ते विअ महागए सुहफले सिआ, सुहपवत्तगे सिआ, परमसुह साहगे सिआ । સામર્થ્ય નાશ પામી જાય છે. જેમ મંત્રના સામર્થ્યથી કટકબદ્ધ (સર્પદ ડસ્યાના ડંખની નજીક સ્થાનમાં દેરી વગેરેથી બંધાયેલ) વિષ બહુ થોડા ફળવાળું થાય, તેમ ચાર શરણ આદિના શુભ ભાવરૂપી મંત્રથી અહીં બાકીનું અશુભ કર્મરૂપી વિષ પણ અલ્પ કુળવિપાકવાળું બને છે તેથી સહેલાઈથી અને સંપૂર્ણપણે એ દૂર કરી શકાય એવું થાય છે, તેમજ તેવું બીજું પણ તેવી ઉત્કૃષ્ટ સ્થિતિવાળું, ફરી ન જન્મે તેવું થઈ જાય છે, અને એમ થવાથી પૂર્વકાળમાં જેમ ભગવ્યુ તેમ હવે ભવિષ્યકાળમાં અશુભ કર્મના મહા કટુ વિપાક જોગવવાના રહેતા નથી. ચાર શરણાદિ ત્રણ ઉપાયે અને પૂર્વોક્ત પ્રાર્થનાઓથી ઊભા થતા શુભ ભાવને. આ જબરદસ્ત લાભ સમજાય, તો એ રોજ ત્રિકાળ સેવાય.
અહીં એ પ્રમાણે નુકશાનું નિવારણ એ ફળ તરીકે કહ્યું. હવે સમ્યગુ ઉપાયોની સિદ્ધિસ્વરૂપ ફળને કહે છે.
અથ–વિવેચન –આ સૂત્ર અને તેના અર્થના પઠન વિગેરેથી શુભ કર્મના અનુબધે આત્મામાં ભરપૂર એકત્રિત થાય છે; વળી શુભ ભાવની વૃદ્ધિથી તે અનુબંધ પુષ્ટ થાય છે, અને પરાકાષ્ઠાએ પહોંચે છે. અહો ! કેવું મહિમાવંતુ આ પંચસૂત્ર ખરેખર, અનુબંધવાળું શુભ કર્મ એમાં રહેલા અત્યંત અનુબંધની અપેક્ષાએ ઉત્કૃષ્ટ (પ્રધાન) કોટિનું હોય છે, તેમજ તીવ્ર “શુભ અધ્યવસાયે એ ઉપાજેલું હાઈનિયમાં ઉત્તમ ફળને આપે છે. જેમકે કેઈ એકતે કલ્યાણકારી એવા ઉત્તમ ઔષધને સારી રીતે વિધિસર
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૭૦
સૂત્ર-અર્પીત્તવપમેળ असुहभावनि रोहेणं सुप्पणिहाणं सम्मं पढिअव्वं, सम्मं अणुपेहिअन् ति ।
सुहभाववीअं ति
नमो नमिअनमिआणं परमगुरुवीरागाणं । नमो सेसनमुक्कारारिहाणं । जयउ सव्वण्णु सासणं । परमसंबोहीए सुहिणो भवन्तु जीवा, सुहिणो भवन्तु जीवा, सुहिणो भवन्तु जीवा ।
પ્રયાગ થયા હૈાય તે તે સુદર ફળ તરીકે આરાગ્ય-તુષ્ટિપુષ્ટિને આપે છે. એમ, શુભ કર્મ અનુખ ધવાળું હાઈ, એ વિપાકે નવા તેજસ્વી શુભમાં પ્રવૃત્તિ કરાવે છે, અને એમ પરપરાએ શુભ ઉત્કૃષ્ટ કાટિનું થતાં એ નિર્વાણુના પરમ સુખનું સાધક અને છે. જેમ અનંત સસ્પેંસાર અનુભાનુખ ધ પર થાય, એમ અનંત મેાક્ષ શુભાનુખ ધની પ્રમળતા પર નીપજે,
આથી જ નિદાનરહિત એટલે કે કાઈપણ જાતના અનાત્મિક યાને જડ સંબંધી રાગ, લેાભ કે મમત્વ રાખ્યા વિના, અર્થાત્ આ લેાક કે પરલેાક સ'ખ'ધી પૌર્નંગલિક આશ'સા, માનાકાંક્ષા, વગેરે દૂર કરીને, તેમ જ અશુભ અનુખ ધેાને રોકીને, શુભ ભાવ –ભાવનાઓને પેદા કરવામા આ સૂત્ર ખીજ સમાન કામ કરે છે, એટલે કે અસાધારણ નિમિત્ત-કારણ અને છે. માટે (૧) સુંદર પ્રણિધાનથી (ચાને વિશુદ્ધ ભાવના, એકાગ્રતા-તન્મયતા અને કન્ય નિશ્ચય સાથે) અને (૨) સમ્યકૢ રીતે એટલે કે ચિત્તને પ્રશાંત કરીને આ સુત્રને ભણવું ગણવું જોઈએ, એના વાંચન તથા વ્યાખ્યાનને ખરાખર અનુસરતું અખંડ શ્રવણ કરવું જોઈ એ, તેમજ સૂત્રના પદાર્થાંનુ ચિંતન મનન કરવું જોઈ એ.
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૭? અર્થ અને વિવેચન :
પ્રશ્ન–અહીં તે તમે નિયાણું કરવાનો નિષેધ કરો છો, તે પૂર્વે “હાઉ મે એસા અણુમોયણા ઈત્યાદિ પાઠથી વિધિપૂર્વક અનુમંદનાનુ નિયાણું કેમ કરાવ્યું?
ઉત્તર–તે નિયાણું નથી. કેમકે નિયાણું રાગ, દ્વેષ કે મોહથી કરાતી આશંસાને કહે છે દુન્યવી કીતિ, ઋદ્ધિ કે ભેગા આદિની લાલસાથી કરાતી અભિલાષા એ નિયાણું છે. એ ફિલઈ કર્મબંધનું કારણ છે, ભવની પરંપરા વધારનારું છે, અને એ સંવેગના અભાવે કરાય છે • ત્રિપૃષ્ઠ વાસુદેવે પૂર્વના વિશ્વભૂતિ રાજકુમાર–સુનિના અવતારે “હું અથાગ બળને ધણું થાઉ,” એવું રાગથી નિયાણું કર્યું છે બ્રહ્મદત્ત ચકી પૂર્વભવે તપ સંયમના પ્રભાવે ચકવર્તીની ભેગ સમૃદ્ધિ પામવાનું નિયાણું કરીને આવેલ; તેથી એ પાપનિયાણાના પ્રતાપે અંતે સાતમી નરકમાં જઈ પટકાયા. છ અગ્નિશર્મા તાપસે માસમણોના પ્રકાડ તપના ફળરૂપે ગુણસેન રાજાને ભવ મારવાનું શ્રેષથી નિયાણું કર્યું, તે પછી એ મારક બનતે બનતો અને નીચી નીચી નરકમા જતો જતો અંતે અનંત સંસારી છે. માટે આવા નિયાણ તદ્દન અકર્તવ્ય છે. કિડુ કતિરાગ, ઋદ્ધિરાગ, ભેગરાગજીવષિ, વગેરે નિયાણાનાં લક્ષણો સુકૃતાનુ મેદનાની પ્રાર્થનામાં ઘટતા નથી. તેથી પેલાથી જુદી જાતની આ માત્ર ગુણની પવિત્ર આશંસાને નિયાણું કેમ કહેવાય ? નહિતર તે મોક્ષની પ્રાર્થના વગેરે પણ નિયાણું બની જાય. તેમ થવાથી, શાસ્ત્રમાં વિરોધ ખડે થાય, જેમકે, આગ્ગબેહિલાભ વગેરે વચને શાસ્ત્રમાં આવે છે ત્યાં “આરોગ્ય એટલે ભાવ-આરોગ્ય મેક્ષ, એના માટે
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૭૨
એધિલાભ મને આપે।’આ પ્રાર્થના કરી. તે વચન જો નિયાાનુ પ્રતિપાદન કરનાર માનીએ, તે નિયાણાંના નિષેધક વચને સાથે વિરોધ પડે. તાત્પર્યું, આવી શુભ કામનાવાળી પ્રાર્થના એ નિયાણું નથી. અસ્તુ, અધિક ચર્ચાથી સયુ
હવે સુત્રની સમાપ્તિ કરતાં ચરમ મગળ કરે છે. દેવેાથી વંદાએલા એવા ઇદ્રો તથા ગણધર મહર્ષિએ પણ જેમને વદે છે એવા પરમગુરુ વીતરાગ પરમાત્માને નમસ્કાર હૈા. આકીના પણુ નમસ્કારને ચેાગ્ય એવા ગુણાધિક આચાર્યાદિ મહારાજાઓને નમસ્કાર હૈ। સર્વજ્ઞ પ્રભુનું શાસન મિથ્યા દનાને હટાવી વિજય પામે, જયવંતુ વર્યાં. પ્રાણીએ વરએધિ-લાભથી, એટલે કે મિથ્યાત્વ દેષ ટાળીને સમ્યગ્દર્શન આદિ શુદ્ધ ધર્મની સ્પનાથી સુખી થાએ, સુખી થાએ, સુખી થાઓ.
આ પ્રમાણે (૧) ‘પાપ પ્રતિઘાતથી’ એટલે કે અશુભ અનુબંધ કરાવનારા આશ્રવભૂત ભાવેાના વિચ્છેદ્યપૂર્વક, (૨) ‘ગુણ્ ખીજનું આધાન' અર્થાત્ ભાવથી પ્રાણાતિપાતાદિવિરમણુરૂપી ગુણુના બીજનું આત્મામાં સ્થાપન, એટલે કે તથાપ્રકારના શુભાનુખ'ધક વિચિત્ર વિપાકવાળા કર્મીનુ આધાન સૂચવ્યું. આને સૂચવનારૂ પાપ–પ્રતિઘાત-ગુણખીન્નધાન સૂત્ર સમાપ્ત થયું.
Page #225
--------------------------------------------------------------------------
________________
સુત્ર ર. સાધુધર્મની પરિભાવના
(૧) ધર્મગુણેનું
સ્વરૂપ-સહજસુંદરતા આદિનું
ચિંતન
सूत्र :-जायाए धम्मगुणपडिवत्तिसद्धाए, भाविज्जा एएसि सरूव, पाइलुदरतं, अणुगामित्त, परोवयास्त, परमत्थहेउ-त ।
અર્થ :--ધર્મગુણપ્રાતિના ભાવ જાગ્યા પછી એ ધર્મગુણોનું સ્વરૂપ ચિતવવું, એની સહજસુંદરતા, (પરલોક-) અનુયાયિતા, પોપકારિતા અને પરમાર્થ કારિતા વિચારવી.
વિવેચન –હવે બીજા સૂત્રની વ્યાખ્યાનો પ્રારંભ થાય છે. બીજા સૂત્રનો પ્રારંભ આ રીતે છે – પહેલાં સૂત્રમાં ધર્મગુણબીજની વાત કરી, ત્યાં એ બીજ તરીકે વિચિત્ર વિપાકવાળું શુભ કર્મ કહ્યું એ બીજને પ્રાપ્ત કર્યા પછી તે બીજરૂપ કર્મ પિોતાની વિચિત્રતાને લઈને અમુક અમુક પ્રકારની કાળ પુરુષાર્થ વગેરે સામગ્રી પામીને પાકે છે, એટલે એના શુભાનુબંધને લીધે ધર્મ ગુણ (પ્રાણાતિપાત વિરમણ યાને હિંસાને ત્યાગ વગેરે વતો)ની સન્મુખતા પ્રાપ્ત થાય છે, અને તેથી આત્માને ધર્મગુણ પ્રાપ્ત કરવાની પરિણતિ જાગે છે. તે થાય ત્યારે શું કરવું તે બતાવે છે.
તથા પ્રકારના મિથ્યાત્વાદિ કર્મનો ઉપશમ થવાથી આત્મામાં ધર્મગુણની પ્રાપ્તિને ભાવ (ઈચ્છા) પ્રગટ થાય પછી
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૭૪
એ ધ ગુણ્ણાનું સ્વરૂપ ચિ'તવવુ કે ધમ ગુણા કેવા કેવા સ્વરૂપ વાળા છે, ને જીવના અનંતકાળના હિંસાદિના સલિ પરિણામને કેવા વિશુદ્ધ બનાવનારા છે! માટે અહા ! એ કેવા સ્વાભાવિક સુંદર છે! વળી ભવાંતરમાં સુસંસ્કારરૂપે કેવા અનુસરણ કરનારા છે! અન્યને પીડાદિ ન કરનારા હૈાવાથી કેવા પાપકારી છે ! અને પરપરાએ મેાક્ષને સાધી આપતા હેાવાથી કેવા પરમ અના હેતુ છે!–એ ભાવથી હૃદયમાં ચિંતવવું.
અહિં સમજવાનું છે કે ઉત્તમ કોટિનુ તથા શીઘ્રમેાક્ષસાધક એવું સાધુપણું પ્રાપ્ત કરવુ. હેાય તે તે માટેની પ્રાથમિક કેળવણી આત્મા ઉપર કરવાની છે, તે તેા શ્રાવકના અણુવ્રતારૂપી ધ ગુણેાથી જ સુસાધ્ય છે. એટલે જે અણુવ્રતાની પ્રાપ્તિ મહાવ્રતાને આકષનારી કહેવામાં આવે છે, તે અણુવ્રતામાં એવુ ચમત્કારી સામર્થ્ય પ્રગટ કેમ થાય એની પ્રાર'ભિક વિધિ અહીં એવી મતાવવામાં આવે છે કે,
(૧) સ્વરૂપ-ચિંતન –પહેલાં તે તે સ્થૂલ અહિંસા, સ્થૂલ સત્ય, વગેરે અણુવ્રતાનું વિસ્તૃત સ્વરૂપ ખૂષ ચિંતવવું; જેમક (૧) અહિ'સા-સત્ય-અચૌય વગેરેની મર્યાદા શી શી ? (૨) એની કરણી કઈ કઈ ? (૩) એમાં પૂર્વની કઈ કઈ વૃત્તિએ-પ્રવૃત્તિએ ટાળવી પડે ? (૪) એ તેા કેમ પાળ્યા ગણાય ? (૫) તેમાં સ`ભવિત કયા કયા અતિચારશ ટાળવા જેઈ એ ? (૬) સાંસારિક જીવનમાં કયા પ્રસ ગેા, કઈ પ્રવૃત્તિએ અને કઈ કટાકટી આ વ્રતાને માધક નીવડે અને તેથી તે માધક પ્રસંગાને વશ ન થતાં વ્રતે કેવી રીતે રક્ષાય -
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૭૫
નિ
નથી. આને
દં
તાં . તે સંસારને
આ બધું વ્રતોનું સ્વરૂપ વિચારવું જોઈએ. એ વિચારતાં આત્માએ નિરુત્સાહ કે કાયર થવાની જરૂર નથી. કેમકે, ધર્મગુણે સિવાય આત્મહિત નથી. આનંદ-કામદેવાદિ શ્રાવકે એ વતસ્વરૂપ વિચારીને ઉત્સાહથી વ્રત લીધાં હતાં, તે સંસારને માત્ર ૩ ભવમાં ટૂંકાવ્યા.
(૨) સહજ સુંદરતા-ચિંતન –વળી વિચારવું કે ધર્મ. ગુણેમા નૈસર્ગિક (સ્વાભાવિક) સુદરતા છે. અર્થાત્ ૦ (i) એ અહિંસા, સત્ય વિગેરે ગુણો, એ સ્વરૂપે સુંદર પવિત્ર ભાવે છે, આત્મા એનાથી શોભે છે, જેને પ્રિય બને છે. જ્યારે હિંસા, જૂઠ ઇત્યાદિની વિચારણા, વાણું કે વર્તાવ ગલીચ છે, અપવિત્ર છે. એ સેવનારો લોકમા હલકાઈ ઈતરાજી-નિદા પામે છે. ભલે કદાચ હિંસા, જૂઠ વિગેરેથી આર્થિક લાભ, પૌગલિક સગવડ, કે માનપાનાદિ એકવાર મળી પણ જતા હોય, તોય એમાં આત્મા સ્વસ્થ નથી, અસ્થિર છે; શાંત નથી, અશાત છે. એ દુર્ગણે મમતા, માયા અને કષાયેની સંલેશભરી મલિન વૃત્તિઓથી કલંકિત છે. આનું જ નામ તે દુર્ગુણોની (ષોની) સહજ અસુંદરતા (ખરાબ પણું). જ્યારે, અહિસા સત્ય વગેરે ગુણોમાં મમતા-કષાયના તેવા સંક્લેશ હોતા નથી; ચિત્ત સ્વસ્થ રહે છે. મુદ્રા સૌમ્ય અને તેજસ્વી દેખાય છે. એ બીજાને વિશ્વસનીય અને સમાગમ કરવા ચોગ્ય લાગે છે. આ સ્વરૂપની દષ્ટિએ સુંદરતા થઈ ° (in) ફળની દ્રષ્ટિએ પણ સુંદરતા છે. કેમકે અહિંસા-સત્ય-નીતિ આદિથી ઉપજેલ દુન્યવી ભોગોમાં આત્મા વિહ્વળ-વ્યાકુળ નહિ, આસક્ત-અસ્વસ્થ નથી બનતે. આ બધું તે ગુણેની સ્વાભાવિક સુંદરતા ગણાય. એને આત્મામાં ખૂબ ભાવિત કરવું. ૦ હરિબળ માછીમારે મુનિના ઉપદેશથી
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૭૬ જાળમાં આવતે પહેલો મચ્છ છેડી દેવાનું કર્યું. દેવપરિક્ષામાં એકવાર નિશાન બાંધીને છેડી દીધેલ પહેલે મચ્છ ફરી ફરી પકડાવા લાગ્યા. છતાં મન મારીને વ્રતમાં મક્કમ રહી એને જ કર્યો, અને સાંજ પડયે ઘરે એમ ને એમ ગ. સ્ત્રીના ઝગડાથી એ ઘર છોડીને પરગામ ચાલી ગયે. પરંતુ પછી તો જીવન પલટાયુ. અહિંસાથી એ સુંદર બની ગયે. એમ, છ પુત્રવધુના વચને અનીતિના ત્યાગથી પેલા શેઠમાં સુંદરતા વિકસી ઊઠી, લોકોને ખૂબ વિશ્વસનીય અને જાતે સ્વસ્થ ચિત્તવાળો બની ગયે. હું પરસ્ત્રીના ત્યાગની સુંદરતાએ સુદર્શન શેઠને માટે શુળીને સિંહાસન બનાવી દીધી, અને 9 વંકચૂલ ચેરને રાજ્યમંત્રી બનાવ્યા.
–પરિમાણથી પુણિ શ્રાવક એવો સુંદર બન્યા કે ભગવાને એના સામાયિકના ગુણ ગાયા, અને રાજા શ્રેણિક એનું ફળ લેવા પુણિયાને ત્યાં પહોંચ્ય! આમ અહિંસાદિની કેવી કેવી સુંદરતા!
(૩) અનુગાસિતા-ચિંતન –વળી આ અહિંસા, સત્ય, વગેરે ગુણે અનુગામી છે, અર્થાત્ પરલોકમાં પણ સુસંસ્કારરૂપે આત્માની સાથે ચાલી આવે છે; એથી ઉપર કહેલ સુંદરતાને યણ સાથે સાથે પરલકાનુગામી બનાવે છે. એથી પરલોકમાં સહેજે એ સુંદરતાને પોષે એવી સદ્ગતિ, ઉચ્ચ કુળ, વગેરે ગુણોના સ્વાભાવિક ભેટ મળે છે. આ સુત્રત શેઠ, સુદર્શન શેઠ વગેરેને એ રીતે ગુણોની ભેટ મળેલી. હિંસા વગેરે પણ પરલકાનુગામી તે છે, છતાં જીવને અતિ સંકૂિલષ્ટ પરિણામવાળા બનાવતા હોવાથી તેમજ મહાદુઃખમાં સબડાવતા હોવાથી એને કચરાના કે ઝેરના વારસાની જેમ પરલોકાનુગામી મૂડી શી રીતે કહેવાય ? ગણતરી તો સારભૂત અને સુખાકારી વસ્તુને વારસામાં લઈ આવ્યાની ગણાય. 9 ગુણુસેન રાજાએ અણુવ્રત લીધાં, પાન્ય,!
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૭૭
તે ઉત્તરોત્તર ભવમાં એ વ્રતોને વાર પ્રાપ્ત અને વિકસિત થતો ગયે.
(૪) પરોપકારિતા-ચિંતન -પરોપકારિતા બે રીતે ચિંતવવી. અહિંસા સત્ય વગેરે ગુણો સાચા પરોપકારી પણ છે. () એક તો અહિંસાદિ ગુણો એ જીવને બીજાને પીડા કરવામાંથી પાછા હટાવનાર અને બીજાને ઉપકાર કરાવનારા બને છે; અને (i) બીજી રીતે પરોપકારી એટલે કે, સ્વાત્યાને “પર” યાને શ્રેષ્ઠ ઉપકાર કરે છે–દુર્ગતિને બંધ કરીને સદ્ગતિના દ્વાર ખેલી આત્માને શાતા, યશ, ઊંચ ગોત્ર વગેરેને ભાગી કરે છે 6 કમારપાળ મહારાજાના અહિંસા વતે અઢાર દેશમાં અ–મારિ ફેલાવી લાખ જીને અભયદાન બક્ષ્ય ! એક વખતના ક્રૂર—ઘાતકી–હિંસક
અકબર બાર્દશાહને આચાર્ય શ્રી વિજયહીરસૂરિજી મહારાજના ઉપદેશથી અહિંસાધર્મ મળે, ને એણે સકલ રાજ્યવ્યાપી જીવદયા, જજિયાવે ત્યાગ, વગેરે મહાન પરોપકાર પ્રવર્તાવ્યો !
ધન જયશેઠ પાસે, નીલુ શેઠે અમુક હીરાના હારની માગ કરી. ધનંજય કહે “હાર તા રૂ. ૨૦) હજારનો છે પણ વેચવાને નથી.” પેલે કહે રૂ. ૫૦) હજાર થાપણ મૂકું છું, તો અમુક વખત માટે આપે. પાછો ન આપી જઉં તો મારી બધી થાપણ જાય. એ રીતે લખાણું લઈને હાર આપે. નીલુ શેઠે પરદેશ જઈ રાજાને બીજુ ઝવેરાત બતાવ્યું. પણ રાણીએ એના ગળામાં આ હાર જોઈ એની માગણી કરી. આ કહે “એ નથી વેચવાનો.” પણ કિંમત તે કહો. “કિંમત રૂ. સવા લાખની છે.” રાજા કહે ના, રૂ. પ૦) હજાર લે અને આપ.” નીલુ શેઠ “ન મળે” કહીને ગયો. પણ રાણીએ ખાનગીમાં રૂ. સવા લાખ અપાવી હાર મેળવ્યું.
૧૨
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૭૮
અધી
રાજાએ એકવાર એ હાર જોતાં જાણ્યુ ને રાણી પર ગુસ્સે થઈ એના ત્યાગ કર્યું. બીજી માજુ નીલુશેઠ સવા લાખથી હરખાતા હરખાતા દેશ તરફ જઈ રહ્યા છે. પણ જંગલમાં પ્રાણ સાથે લૂંટાયા ! મધું સાફ થઈ ગયુ. ઘરે એમના વિયેાગ અને ધનની ત'ગીથી પત્ની કાળા કકળાટ કરે છે. છેકરાએ ચાપડા જોતાં પેલા હારની વિગત લખેલી વાંચી ધનય શેઠ પાસે પહોંચી જઈ કહે છે, ‘અમારા પિતાજીના પત્તા નથી. આપના હારની રકમ કાપી લઈ ખાકીની રકમ આપે.' શેઠ કહે, 'જુએ ભાઈ ! એ હાર તે! મારે આપવાના જ નહેાતા, છતાં તમારા પિતા આગ્રહ કરી આ લખાણ આપીને લઈ ગયા છે કે થાપણ જાય.’ ાકરા કહે, 'શેઠજી! પણ અમારી મા અમારા પિતા ને ધનના નાશના બેવડા દુઃખથી કાળે! કકળાટ કરે છે.' ધન જય શેઠે દયા ને સત્ય-નીતિનેા મમ સમજી પેાતાની હારની ખરીદ કિંમત રૂ. ૧૫) હજાર કાપી લઇ બાકીના રૂ. ૩૫) હજાર દઈ દીધા ! છેકરા અને માતાનું હૃદય ભારે આશ્વાસન પામ્યું. નીલુના અસત્ય–અનીતિએ રાણીને, જાતને અને કુટુંબને અનથ કરાવ્યેા. ધનંજયના સત્ય અને નીતિએ પરના ઉપકાર કર્યો. આજે પણ સત્ય નીતિ જાળવનાર વેપારી ગ્રાહકને નહિ ઠગવાના ઉપકાર કરે છે; તેમજ પેાતાના કુટુંબ અને બીજાઓને ધડા આપી એમને સત્યનીતિમાં જોડવાના મહાન ઉપકાર કરે છે. સત્ય–નીતિમાન રાજાએના પ્રજા પર મહાન પરાકાર સ્પષ્ટ છે.
એમ રાજાએ અને ખીજા ગૃહસ્થા સદાચારથી ખીજાને પાપમાં નહિ પાડવાને ઉપકાર અને જગતમાં જીવાને સદાચાર પાળવા માટે આદેશ અને વાતાવરણ આપવાના મહાન ઉપકાર
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૯ કરી ગયા છે, આજે ય કરી રહ્યા છે. ૦ ચંડપ્રદ્યોતના પુત્ર અવંતીવર્ધને નાનાભાઈ રાષ્ટ્રવર્ધનની પત્ની પર મોહિત થઈ ભાઈનું ખૂન કરાવ્યું. રાણીએ શીલમાં મક્કમ રહી ભાગીને બીજા દેશમાં જઈ ચારિત્ર લીધું. અવંતીવર્ધને ય પસ્તાવો કરી ચારિત્ર લીધું. રાણીના સદાચારે એને ય ઉન્નતિ પમાડવાને મહાપકાર કર્યો.
અલ્પપરિગ્રહના ઉપકાર અંગે તે આજે પ્રગટ દેખાય છે કે ઠેઠ પ્રધાનોથી માંડી નાના અમલદાર અને અન્ય પ્રજાજન અલ્પપરિગ્રહથી સંતોષ ન માનતાં પરિગ્રહના અમાપ લોભમાં કેટલે અનર્થ કરી રહ્યા છે!
(૫) પરમાથકારિતા-ચિંતન –ઉપરાંત, ગુણોને અભ્યાસ - ભવિષ્યમાં એથી પણ ઊંચા અહિંસાદિ ગુણેને આકષી, જીવને મહાપવિત્ર બનાવીને ઠેઠ મુક્તિના અનંત સુખમા મહાલતો કરી દેવા સુધીને “પરમ” યાને ઉત્તમ “અર્થ સિદ્ધ કરી આપે છે. એટલું જ નહિ, કિંતુ અન્યને પણ ગુણાથી આવઈ (આકષી) કલ્યાણ-માર્ગે ચાલતા કરી દે છે, તેમજ પરમાર્થરૂપ કલ્યાણ અને પરમકલ્યાણ સુધી પહોચાડે છે. આવા ઉપકાર અને પરમાર્થને સાધી આપવાનું કશું જ ગજુ હિંસા, જૂઠ વગેરેમાં કે ધન-ધાન્યમાં નથી; અહિંસાદિમાં છે. (૧) મેઘરથ રાજાએ દેવપરીક્ષામાં પારેવાને બચાવવા દયા અપનાવી, તે એવા વિશુદ્ધ દિલથી એ ઠેઠ તીર્થકર—નામકર્મનું પુણ્ય ઉપાજી શાંતિનાથ તીર્થકર થવાના પરમાર્થ સુધી પહોંચ્યા.૭ (૨) શ્રીકાન્ત ચોરે આબરૂ બચાવવા ધર્માત્મા પાસે સત્ય વ્રત સ્વીકાર્યું. પછી રાજાને ત્યાં બીજા વર્ષે ચોરી કરવા જતાં અને ચોરી કરીને આવતાં માર્ગમાં ગજેગે રાજા ભેટયો, પૂછયું; આ કહે “હું ચેર, રાજાને ત્યાં ચોરી કરવા....”, “ચેરી કરી આવ્યો,” એમેં સાચું કહેતાં, રાજાએ એને પાગલ ધારી જવા દીધે. આમ સત્યથી આબરૂ અને પ્રાણ
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૮૦
બચતાં શ્રીકાન્ત વ્રતને મહા પ્રભાવ જાણ ખાનગીમાં રાજાને સમજાવીને સાધુપણું લીધું, ને એ પંચ મહાવ્રતના પરમાર્થ સુધી પહોં! છે (૩) રાજુ શેઠને અનીતિત્યાગનું વ્રત હતું. એકવાર એક ઘરાક માલના પૈસા ચૂકવી ગયા પછી રાજુએ જોયુ કે એ વધુ પૈસા આપી ગયો છે. તેથી વધારાની રકમ લઈ એને પાછી આપવા ગયા. પેલે કહે “મેં તો સદા વખતના બજારભાવ પ્રમાણે બરાબર જ પૈસા ચુકવ્યા છે, તે વધારે શાને?” રાજુ શેઠ કહે મેં તો બે દિવસ પૂર્વ ભાવ ચાલુ ધારી માલ વેચે છે, તે ભાવ ઓછો હતો, તેથી આ વધારાના નાણાં ન્યાયસર મારાથી ન રખાય.” પૈસા આપી ચાલી ગયા. પેલાને શેઠ પર એટલે બધે આદર થયા કે પછી પોતે અને બીજા અનેક જણ શેઠના પાકા શ્રદ્ધાળુ કાયમી ઘરાક બન્યા, કમાઈ ખૂબ વધી. એ કમાઈરાજુ શેઠે નીતિધર્મના ઘરની જેઈ એને ઉલ્લાસથી ધર્મ માર્ગે જોડતા ગયા. આમ અનીતિત્યાગના તે એમનામાં મંદિર–ધર્મશાળા-ચાત્રાસંઘજ્ઞાનભંડાર વગેરે અનેક ધર્મક્ષેત્રોમાં મહાન સુકૃતના પરમાર્થ જગાવી દીધા. ૭ (૪) વિજયશેઠે–વિજયશેઠાણીને બ્રહ્મચર્ચ (૧) કેવલિ–મુખે એમની પ્રશંસા કરાવી, અને (૨) ચારિત્ર સુધીના પરમાથે એમને પહોંચાડ્યા! (૫)મણિકાન્ત શેઠને પરિગ્રહ પરિમાણ ધારેલું. પૂર્ણ થવાથી, વેપારમાથી ધીખતી કમાઈ છતાં, વેપારથી એ છૂટા થઈ ગયા. ભાગીદારે જોયું કે “મૂળ હું તો ગરીબ, પણ શેઠના ટેકાએ આટલે ઊંચે આવ્યા, તેથી કૃતજ્ઞતા અદા કરવા ખાનગીમાં શેઠના છોકરાનું નામ ભાગીદાર તરીકે ચોપડે ચડાવ્યું. અમુક વખત પછી મણિકાન્ત શેઠને ભાગની કમાઈ આપવા જતાં એમણે એ લેવાના પાડી. આણે મણિકાન્તના છેકરાના નામથી ભારે ખર્ચ કરી આચાર્ય
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૮૧
મહારાજને ભવ્ય પ્રવેશોત્સવ ઊજ. એમને અદભુત ધર્મોપદેશ સાંભળી, મણિકાન્ત મૂળ પિતાના વ્રત પર આ બધો ધર્મઉદ્યત જોઈ, ધર્મને અત્યંત મહિમા જાણીને ત્યાગ–તપસ્યાદિ પરમાર્થ સાધનામાં ચડી ગયો. મૂળ પરિગ્રહ પરિમાણ-ત્રતે આ પરમાર્થ ઊભું કર્યો...આમ અહિંસાદિ પાંચે ગુણેને અભ્યાસ સ્વ–પરના પરમ યાને શ્રેષ્ઠ અર્થને સાધી આપે છે, પરમાર્થકારી બને છે. - આ બધું જોતાં અહિંસાદિ વ્રતની સહજ સુંદરતા, પર
કાનુયાયિતા, પરોપકારિતા અને પરમાર્થ હેતુતા જોઈ વિચાર આવે કે, “અહે! જીવને આ દુર્લભ માનવભવે આર્યદેશ-કુળમાં જમીને મહાસુખમય સુંદર ધર્મજીવનની, જગતના ઉપકારની, જીવનની પવિત્રતાની, તથા *ઉત્તરોત્તર ભાવો માટેના સુખદ .
જ છે
એક નિર્મળ સંસ્કારની કેવી કલ્યાણ-કેડી મળી ! મહાપુરૂએ એનું ભાન કરાવીને કે અનંત ઉપકાર કર્યો ! કયારે એ અદ્ભુત ધર્મગુણ ઉત્કૃષ્ટ રીતે મારા આત્માના પ્રદેશ પ્રદેશે હું ઓતપ્રોત કરી દઉ!” આ રીતે ધર્મગુણોની સુંદર ભાવનાથી હૃદય ભાવિત કરે.
(૨) ધર્મગુણ-ત્રતોની દુકરતાદિ सूत्र-तहा दुरणुचरत्तं, भगे दारुणतं-महामोहजणगतं, एवं दुल्लहत्त ति।
અર્થ :–તથા વ્રતનું દુષ્કર પાલન, એના ભંગમાં ભયંકરતા– મહામહકારિતા, એમ દુલભતા (મનમાં ભાવિત કરે)
વિવેચન –વતોની સુંદરતા આદિને ભાવિત તે કર્યા, પરંતુ સાથે સાથે એ ધર્મગુણેને, મહામોહના વિદનકારી ઝંઝાવાતોની વચમાં પણ, સમ્યગ રીતે અણીશુદ્ધ પાળવા છે, તે એ માટે,
(૧) કે પ્રબળ પુરુષાર્થ જરૂરી છે એ વિચારે, તથા પૂર્વે તે અભ્યાસ નહિ હોવાથી પાલન દુષ્કર અને કષ્ટવાળું પણ
Page #234
--------------------------------------------------------------------------
________________
છે, એમ સમજી રાખીને “કઠિનાઈ વેઠીને ય એ પાળવા જોઈશે, એવો નિર્ધાર કરે
ધર્મગુણોએ મામુલી વસ્તુ નથી, પરંતુ મહા જવાબદારીની અપેક્ષાવાળા કિંમતી ગણે છે, એ નહિ ભૂલવાનુ; જુઓ કે, આ જવાબદારી માથે ધરીને વંકચૂળ ધર્મગુણે કેવા પાન્યા !
• વંકચૂળ ચોરે ભયંકર કટેક્ટીના સમયે પણ ચાર નિયમે જવાબદારી સમજી અણીશુદ્ધ પાળ્યા. તે આ રીતે – મુનિઓને ચોમાસું ભરાઈ આવવાથી એની પલ્લીમાં ચાતુર્માસ કરવું પડયું, પણ એની શરતે કે “અહીં રહે ત્યાં સુધી ઉપદેશ આપ નહિ. ચોમાસું પૂર્ણ થયે વિહાર કરતાં મુનિએ વળાવવા આવેલા વંકચૂળને “શરત પૂરી થઈ’ કહી ધર્મને ઉપદેશ આપે, અને વંકચૂળ રે કે નિયમ લીધા,–“(૧) અજાણ્યાં ફળ ન ખાવાં, (૨) કેઈને મારી નાખતાં પહેલાં બે ચાર ડગલાં પાછું હટવું; (૩) રાણી સાથે વ્યભિચાર ન કરો; અને (૪) કાગડાનું માંસ ન ખાવું.” (૧) એક વાર જંગલમાં ભૂખ્યા થયેલા બીજા સાગ્રીતો તો અજાણ્યાં વિષફળ ખાતાં મર્યો, પણ આ ભૂખ્યા છતાં ન ખાતાં બચી ગયે. (૨) બીજી વાર રાતના મેડમ બહારથી આવી “એ” ઘરમાં પત્નીને કોઈ પુરુષ સાથે સૂતેલી જોઈ ને ગુસ્સામાં ખડ્રગ ખેંચી મારવા જતાં નિયમ યાદ આવવાથી
ડે પાછા હટ્ય, એમાં ખડખડાટ થવાથી પુરુષવેશમાં સૂતેલી બેન જાગી કહે છે “આવ મારા વીરા?? એને ખુલાસો કર્યો કે રાતના નાટકિયા તને બેલાવવા આવ્યા, તેથી પુરુષની હાજરી બતાવવા હું જ આ વેશ પહેરી ભાભી સાથે નાટક જેવા ગઈ, ને મેડું થવાથી એમ જ અમે ઊંઘ ભરાયાથી સૂતા” વંકચૂળને નિયમ પર ભારે માન થયુ. (૩) એકવાર વંકચૂળ રાજમહેલમાં
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૭
ચારી અર્થે ચડ્યો. રાણીએ આ સુદર નવયુવાનને જોઈ ભાગની માગણી કરી. વ’કચૂળ ત્રીજા નિયમમાં મક્કમ રહ્યો. રાણીએ ખાટા કાલાહલ કર્યાં. આ પકડાયેા, પણ રાજાએ ખાજુના ખંડમાં અનેના વાર્તાલાપ સાંભળેલા, તેથી રાણીને દેશનિકાલ કરી વંકચૂળને સાત્ત્વિક ને સત્યનિષ્ઠ જાણી મંત્રી મના. (૪) એકવાર વકચૂળને મરણાંત રાગ આન્યા. વૈદ્ય કહે ‘· કાગડાના માંસમાં દવા લે તે અચે.’વકફૂળે એને ઈન્કાર કરી નિયમ પાળ્યે, ધમ અર્થે ઇંહા પ્રાણનેજી છડે, પણ નહિ ધર્મ' એ ટેકમાં મર્ચી, મરીને બારમા અચ્યુત દેવલાકે દેવ થયે !
<
વંકચૂળે આમ નિયમ(ધર્મ ગુણ)ની જવાદારી ખરાખર વહી, તે એ ચડતાં ચડતાં કલ્યાણુના ભાગી થયા. જે વ્રત પાળવાની જવાખદારીનું ઉલાળિયુ કરી વ્રત ભાંગ્યા હૈાત તે કેવી દુર્દશાએ પામત ?
(૨) એથી ધર્મ ગુણા સ્વીકારતાં પહેલાં એ પણ સમજવાનું છે કે પ્રતિજ્ઞાપૂર્વક અહિંસાદિ ગુણે સ્વીકાર્યાં પછી જો તેના ભંગ થાય તે! તે ભંગ ભયંકર નીવડે છે., કેમકે, એમાં જિનેન્દ્ર ભગવંતની આજ્ઞાનું ઉદ્લંઘન થાય છે. જિનાજ્ઞાભંગે મહાપાપ. વળી લીધું” વ્રત પાળવુ' જ જોઈ એ, એના ભંગ કરવાની ધિઠ્ઠાઈ આત્મામાં મહામહ, મૂઢતા અને અજ્ઞાનતાને ઉત્પન્ન કરે છે; એમ એથી લેાકમાં - ધર્મ પણ દૂષિત થાય છે, અર્થાત્ ખીજાએમાં ધમ નિદાય છે. લેાક ધમ પ્રત્યે અરુચિવાળા અને છે. તેમ ભગ કરનારના પેાતાના આત્માને પણ તેની પ્રીતિવાળે રાખવાને બદલે દાષની પ્રીતિવાળા મનાવી દે છે. અતે એ દેષપ્રીતિના કુસસ્કારને લીધે ફરીથી તે ગુણે। ભવાંતરમાં પામવા દુર્લભ અને છે. ગુણે! કયાંથી પામે ? પ્રતિપક્ષી હિંસાદિ દૃ ણેાના રસ,
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૮૪
પક્ષપાત, અને પરિચય આત્મામાં પુષ્ટ થવાથી પરલોકમાં દુર્ગુણોને જ ચગ્ય ભ મળે ને ? ત્યાં તો સહેજે હિંસા અને જૂઠ વગેરે સસ્તા અને મનગમતા ! તેથી અહિંસાદિ ગુણે દુર્લભ! નરક ગતિમાં હૃદયદ્રાવક અતિ ઘેર ત્રાસયાતના વેઠવા છતાં ય ગુણે દુર્લભ! કેમકે, નારક જીવ પરમાધાર્મિકના ઘેર ત્રાસ વેઠવા છતાં પણ પા૫–ઘણું ન કરતાં પાછાં પરસ્પર કાપાકાપી કરે છે. અહીં હવે તે હિંસાથી વિરમાય ને? પણ ના, નથી વિરમાતું. શાથી? એટલાજ માટે કે પૂર્વે વ્રતભંગ કરતાં, દુર્ગણોને હૃદયથી વધાવી લીધા હતા; તેથી હવે અહીં અહિંસાદિ ગુણે કયાંથી સુલભ થાય? છ કંડરીકે મહાવ્રત ભાગ્યા, રાજ્ય લીધું, તો મહામોહમાં પડી મીઠું મીઠું હદ ઉપરાંત ખાધું, એમાં એ અજીર્ણથી મરી સાતમી નરકે ગ! ચૌદ પૂર્વી જેવા મહાત્મા પણ વ્રત ભાંગી મહામોહમાં પડવાથી નિગોદમાં ચાલ્યા જાય છે! તેથી અહીં અહિસાદિ સુલભ બન્યા પછી એને પ્રાણથી અધિક સાચવવા જોઈએ. તેય જીવને એમ સમજાવીને કે “મહાનુભાવ આશીર્વાદ રૂપ અહિંસાને છેડી, શાપરૂપ હિંસાદિને વળગતાં પહેલાં બલાબલને એ વિચાર કરી લેજે કે પરિણામે એથી જે ગુણની દુર્લભતા અને દુર્ગુણની સુવભતા થશે તેને, અને દુઃખમ હલકા હિંસક ભવ થશે એના ભારને ઊઠાવવાનું તારું ગજું છે તને એ પિષાશે? જે નહિ તે અહી મન મક્કમ રાખી ધમે ગુણોને જ ખપ કર.”
(૩) વિધિ અને અત્યંત ભાવ સાથે વ્રત–સ્વીકાર
સૂત્ર-પૂર્વ વારતી વિવિધ કાર્ઘતમારવા પડેવfail: = (૧) વૃત્તાવાવ, (૨) શૂટાચવિમ, (૩) ઘૂસ્ટનનાવા-વિમ, (૪) ઘેટમેદુત્તવિરમi, (૬) थूलगपरिगह-विरमणमिच्चाइ ।
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૮૫
અર્થ અને વિવેચન –આ પ્રમાણે (૧) શક્તિથી જરાય ઓછું નહિ અને અધિકે ય નહિ, અર્થાત્ પિતાના સામર્થ્યને ગેપવ્યા વિના કે ઓળંધ્યા વિના, (૨) શા કહેલી વિધિ મુજબ, ને (૩) અત્યંત ભાવભર્યા હૃદયે પ્રબળ પ્રણિધાનથી ધર્મગુણોને સ્વીકારવા જોઈએ. એમાં સહસાકાર (વગર વિચાચે ઝંપલાવવાનું) ન કરવું. કેમકે એ રાસપણું પરિણામે ભયંકર નિવડે છે.
એ ધર્મગુણો કયા ? ૧. સ્થૂલ પ્રાણાતિપાત-વિરમણ, પ્રાણના અતિપાત (નાશ)થી અંશે વિરમવું તે, “હું નિરપરાધી ત્રસજીવને નિરપેક્ષપણે જાણી જોઈને હણશ નહિ—એ વત. આ અંશે અહિંસાત્રત થયું, સંપૂર્ણ નહિ, કેમકે એમાં સ્થાવર છે અને અપરાધી ત્રસ જીવોની અહિંસાની વાત ન આવી. ૨. સ્થૂલ મૃષાવાદ –જૂઠને અંશે ત્યાગ. સંતાન, નોકર, ઢોર, મિલ્કત વગેરે, પાચ અંગેના મોટા જૂઠ ન બોલવાની પ્રતિજ્ઞા. ૩. સ્થૂલ અદત્તાદાનવિરમણ,–“અદત્ત” એટલે બીજાએ ન આપેલું એવાનું “આદાન” એટલે ગ્રહણએ અદત્તાદાન. એનાથી અંશે વિરામ કરવાની. અર્થાત્ દાણચેરી, ખાટાં તોલમાપ, ભેળસેળ વગેરે પાંચ અદત્તાદાનન,કરવાની પ્રતિજ્ઞા ૪ થુલ મિથુનવિરમણ અંશે મિથુનની વિરતિ. પરસ્ત્રી એટલે સ્વસ્ત્રી સિવાયની સ્ત્રી. એના ભેગને પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ, અને સ્વસ્ત્રીમાં સંતોષ. ૫, થલ પરિગ્રહ–રરિમણ-ધનધાન્યાદિ પરિગ્રહનુ અમુક પરિણામ ન ઓળંઘવાનુ વ્રત,.... વગેરે વ્રતો. અર્થાત્ આ આવ્રતરૂપ સૂા. ગુણો અને દિશા-પરિમાણ, ભેગપભોગ-પરિણામ, તથા અનર્થદંડ -પ્રવૃત્તિ-વિરમણ, એ ત્રણ ગુણવ્રત, તથા સામાયિક દેશાવગાસિક, પિષધ અને અતિથિસંવિભાગના ચાર શિક્ષાત્રતરૂપી ઉત્તરગુણે, એ ધર્મગુણો સમજવા.
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૮૬ પ્રારંભમાં આ ધર્મગુણે કહેવાનું કારણ એ કે આત્મામાં ભાવથી એ જ રીતે પ્રાપ્તિ થાય છે. શામાં કહ્યું છે કે કર્મોની સ્થિતિ કેડીકેડી સાગરોપમની અંદર બને ત્યારે જ સમ્યકત્વ પ્રાપ્ત થાય. એ સ્થિતિમાંથી વળી બેથી નવ પલ્યોપમ જેટલી સ્થિતિ ઓછી થાય ત્યારે ૨ શ્રાવકપણું (અણુવ્રતરૂપ દેશવિરતિ) મળે. એમાંથી વળી સંખ્યાતા સાગરેપમ–પ્રમાણ સ્થિતિને હૂાસ થાય ત્યારે મહાવ્રત (સર્વવિરતિ) રૂ૫ ચારિત્ર પ્રાપ્ત થાય. એમાંથી પણ બીજા સંખ્યાતા સાગરોપમ કપાય ત્યારે ઉપમશ્રેણી આવે. અને તે સ્થિતિમાંથી પણ સંખ્યાતા સાગરેપમ ઘટે તો પશ્રપકશ્રેણી મંડાય, આ બધે સ્થિતિÇાસ થવા માટે આત્મામાં કષાયની વિશેષ વિશેષ મંદતા થવા સાથે, અધ્યવસાય (ભાવ)ની ઉત્તરોત્તર વિશુદ્ધિ થવી જોઈએ. સમકિતી જીવને ચઢવા માટે પહેલી શરૂઆત શ્રાવકપણાથી થાય છે, તેથી અહીં પહેલા ધર્મગુણ તરીકે શ્રાવકનાં અણુવ્રત બતાવ્યા. જે દેવ કે મનુષ્ય ભવમાં સમ્યકત્વ ગુમાવાય નહીં, તે એક જ (મનુષ્ય) ભવમાં બેમાંથી ગમે તે એક શ્રેણી સિવાય ઉપર કહેલું બધું પ્રાપ્ત થઈ શકે છે. .
સૂત્ર– વાસણ પદ્ધિ સના, થાઇSorreો સિંગા, सयाऽऽणाभावगे सिआ, सयाऽऽणापरतंते सिआ।
અર્થ –ધર્મગુણે પ્રાપ્ત કરીને (૧) એના પાલનમાં યત્ન રાખવો જોઈએ. (૨) સદા આજ્ઞાના ગ્રાહક બનવું જોઈએ. (૩) સદા આજ્ઞાને (દિલમાં) ભાવિત કરનારા થવું જોઈએ. (૪) સદા આજ્ઞાને પરતંત્ર બનવું જોઈએ.
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૮૭ (૪) વ્રત પાલન અને આગામ-ગ્રહણ–ભાન–પાતંત્ર્ય
વિવેચન : (૧) આ રીતે ધર્મગુણોને સ્વીકાર કરીને એનું પાલન કરવામાં બરાબર પ્રયત્નશીલ રહેવું જોઈએ. જેમ રત્નકરંડિયે કે મહામંત્રાદિ મળ્યા પછી એનું રક્ષણ ભારે ચીવટ અને તકલીફ વેઠીને પણ કરાય છે, તેમ અનંતકાલે પ્રાપ્ત થયેલા આ અપૂર્વ રત્નકરંડક–તુલ્ય ધર્મગુણેને સાચવવા હવે કહેવાતી વિધિ મુજબ પ્રર્વતવું જોઈએ. અહીં એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે (1) આમાં કદાચ કઠિણાઈને અનુભવ થાય, તે પણ અતિ ટૂંકા એક ભવમાં વેઠેલી એ કઠિણાઈ આગામી અનંતકાળ ઉપર સત્ નિર્મળ ચિતન્યને પ્રકાશ પાથરશે. તેમજ (ii) જ્યારે આપણું પિતાના આત્માનું સાચું ઝવેરાત પણ ધર્મગુણ જ છે, તે પછી “પર” એવી લક્ષમી અને વિષયે મેળવવા વેઠતાં ઘણું ય કણની અપેક્ષાએ અહીં થોડાં પણ કષ્ટ સ્વના ધર્મગુણ માટે ન વેઠીયે? કષ્ટ વેઠીને ૦ સાગરચંદ્ર, કામદેવ, ચંદ્રાવતુંસક વગેરેએ ધર્મગુણ પાળી મહાન કલ્યાણ સાધ્યા.
(૨) ધર્મગુણના પાલનના પ્રયત્નમાં સાથે જરૂરી એ, કે હંમેશા શ્રી જિનાજ્ઞાના ગ્રાહક થવું જોઈએ, એટલે કે શ્રી જિનાગમનું રોજ અધ્યયન અને શ્રવણ કરવું જોઈએ. પ્રશ્ન થાય કે અધ્યયન કર્યા પછી શ્રવણની શી જરૂર ? તે સમજવાનું કે જે વતા-ગુણે સ્વીકાર્યો છે, એની તાવિક શ્રદ્ધા કેળવવા માટે તત્ત્વજ્ઞાન મેળવવું જરૂરી છે. એ માટે શાસ્ત્રોનું અધ્યયન–સ્વાધ્યાય કરવો (ભણવું ગુણવું) તે ધમી જીવનનું એક પ્રધાન અંગ છે. આ કરવા ઉપરાંત પણ, શ્રાવકે ભલે ધર્મગુણે–ત્રતોનાં શાસ્ત્રવિધાન જાણ્યા તો ખરા, પરંતુ શ્રાવકે વિશેષ પ્રેરણા મળે એ માટે ગુરુ પાસે જિનવાણીના ઉપદેશનું, શ્રાવકની સામાચારીનું તથા વૈરાગ્યનું શ્રવણ પણ રેજ કરવું જોઈએ. (૧) જે એ નહિ હોય તો એ
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૮૮
અહિંસાદિના ચુસ્ત પાલનના અને વૈરાગ્યના અધિક, ચડતઃ પિરણામ ખનવા સંભવ બહુ એછે! રહે. પરિણામ ચતા શું, કદાચ મંદ અનતા જવા સંભવ છે. વળી (૨) જે શાસ્ત્રવિધાનાનાં રહસ્ય, યુક્તિ, દૃષ્ટાન્તા વગેરેનું શ્રવણ સતત ચાલુ નહિ, તે એ અહિંસાદિ ગુણાની અધિકાધિક દૃઢ શ્રદ્ધા નહિ અને, (૩) તે સાથે શ્રાવકની સમાચારીનુ અર્થાત્ આચાર-વિચારાતું ચાલુ શ્રવણું નહિ હાય, તે જુગ–જુના કુસસ્કારાથી આત્માને સહજ જેવી મનેલી મિથ્યા પ્રવૃત્તિએ અટકશે નહિ. (૪) ગુરુમુખે શ્રવણુ વિના તત્ત્વદૃષ્ટિ, સારાસાર-વિવેક, શુભાશુભ ધ્યાનની પિછાણુ, વગેરેની ખામી ઊભી રહેવાની. તેથી કેટલાંય વ્યર્થ અશુભ આંધશે. માટે જિનાજ્ઞાના શ્રવણુની અતિ જરૂર છે.
કમ
(૩) આમ આજ્ઞા યાને જિનવચનનાં અધ્યયન અને શ્રવણ જરૂરી હાવા ઉપરાંત આજ્ઞાનું ભાવન પણ અત્યંત જરૂરી છે. ‘ભાવન’ એટલે કે આજ્ઞાનુ' ચિંતન-મનન કરી આત્માને એનાથી ભાવિત કરવા, રગી દેવેા તેથી આજ્ઞાના ભાવક મનાય. સાંસારિક ઉન્નતિના ખપી માણસ ઉન્નતિ–અભ્યુદયને ઉપયેગી એવી વાતે –સમાચાર-સલાહ કાન ઇને સાંભળનારા અને એનુ શિક્ષણ લેનારી હાય છે, એમજ એને સારી રીતે ચિંતક મની અને દિલમાં વણી લેનારા હેાય છે. ખસ, આ રીતે આજ્ઞાને હૃદયમાં એતપ્રેાત કરી લેવી જોઇએ; તે એવી કે તેથી હવે દિલની દષ્ટિ જગતની સૃષ્ટિમાં મળવાને યે જિનની દૃષ્ટિમાં મળતી રહે, એટલે સંસારની પ્રવૃત્તિમાં પણ એનાં હૃદયનુ વલણ તથા વિચારણા આગમથી વિરુદ્ધ ન રહે, ખ આશ્રવ સવરના આગો ખતાવેલા વિવેકથી યુક્ત હેાય. હવે એની એજ વસ્તુ કે પ્રસંગ માહની નહિ કિન્તુ જ્ઞાનની દૃષ્ટિએ વ્હેવાય કે વિચારાય. તેા જ અનેક વ્યથ કખ ધન અને
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૮૯ રકુવાસનાનાં દઢીકરણથી બચી જવાય, સુસંસ્કારોને સંચય થાય, અને સાધુધર્મની પરિભાવના થાય, અર્થાત્ એની નજીક જવાય. આજ્ઞાનું ગ્રહણ અને ભાવન નહિ હોય તો તેથી આશ્રવ શું કે સંવર શું, એનો વિવેક નહિ રહેવાથી જ્યા સંવર યાને પાપથી રક્ષણ સુલભ છે છતાં એજ સ્થાને આશ્રવ અર્થાત્ પાપે પાર્જન કિરશે. જેમકે, (૧) ચૂલેથી ચહાની તપેલી ઉતારી, “હા ઠંડી ન પડી જાય માટે ઢાંકી, એ રસના-ઈનિદ્રયની આસક્તિરૂપ આશ્રવ સેવ્યો. એના બદલે એમાં જીવજંતુ ન પડે એ ઉદેશથીઢાંકી, તો એ હિંસાના રોકાણ રૂપી સંવર થયો. મોહના બદલે જ્ઞાનની દષ્ટિએ જોવાથી અહીં આશ્રવથી બચી સંવરને મહાન લાભ મળે. એમ (૨) જે હીરાને અજ્ઞાન મેહમૂઢ જગત બહુ કિમતી બહુ તેજસ્વી અને સુખકારી સમજતું હોય છે, એ જ હીરાને આ ભાવિત આજ્ઞાવાળો રાગ કરાવનાર, આત્મગુણ ભૂલાવનાર અને દુર્ગતિદુઃખદાતાર મહા આશ્રવનાં સાધન તરીકે જ્ઞાનદષ્ટિથી સમજે છે, દેખે છે આ જાગૃતિ એ સંવર થયા એમ (૩) જગતની દૃષ્ટિમા સારા મઝેના લાગતા પણ મેવામિઠાઈઓને કોળિયે કળિયે ગૂડાના ખંજર—ઘાની જેમ સ્વાત્માને ઘાયલ કરતા લાગે; કેમકે મેવા-મિઠાઈને સામાન્ય ભોજન કરતાં અધિક રાગ કરાવનારા, વધુ કર્મ બંધાવનારા, અને પરમાત્માથી વધુ દૂર રાખનારા તરીકે દેખે છે.
આજ્ઞાનું આવું પરિચિંતન બની ગયા પછી તે એને હવે આજ્ઞાની જ પરતંત્રતા બહુ ગમે. એથી આગમમાં ફરમાવેલા ધાર્મિક અનુષ્ઠાન અને ઔચિત્યના પવિત્ર કર્તવ્યો તરફ એ ખૂબ ખૂબ ખેંચાય. હદયની ચ પરાધીનતાને સાંસારિક પ્રવૃત્તિઓ પ્રત્યેથી ખસેડી આ પવિત્ર આચાશ અને ઉત્તમ પ્રવૃત્તિઓ તરફ કેળવતો જાય. હદયને સતત ઝોક જિનાજ્ઞા તરફ રહ્યા કરે.
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૦૦
(૫) જિનાજ્ઞા એ મંત્ર, જળ, શાસ્ત્ર, કેપવૃક્ષ,
सूत्र-आणा हि मोहविसपरममंतो, जलं रोसाइजलस्स, कम्मवाहितिगिच्छासत्थं, कप्पपायवो सिवफलस्स।
અર્થ –એનું કારણ, આજ્ઞા મેહવિષનાશક પરમ મંત્ર છે, દ્વેષાદિઆગ બુઝવનાર પાણી છે, કમરેગની ચિકિત્સા છે, મેક્ષફળ દેનાર કલ્પવૃક્ષ છે.
વિવેચન :- પ્રવે-જિનની આજ્ઞાનું એટલું બધું માહાભ્ય શું કે એનાં આવાં શ્રવણ, અધ્યયન, ચિંતન અને પરાધીનતા વિના ન ચાલે?
ઉ૦-હૃદયે આ ખૂબ જ ઠસાવવા જેવું છે કે,
(૧) આજ્ઞા એ તો મેહવિષને ઉતારનારે પરમ મંત્ર છે. મેહમાં, રાગમાં, દ્વેષમાં અને હાસ્યાદિ તથા કામદયમાં (૧) વર્તમાન આત્માને વિકૃત અને જુગુપ્સનીય અવસ્થા છે; (૨) આગામી કટુ કર્મવિપાકે અને કુસંસ્કારની દઢતા છે, (૩) સ્વપરના આત્મહિતને સાધવાના મળેલા અમૂલ્ય અવસરની બરબાદી છે; ઉપરાંત (૪) સ્વપરના આત્મહિતનો જોરદાર ઘાત અને ભારે અહિતનું ઉપાર્જન છે. મેહ–સેવામાં આવાં આવાં ભયંકર નુકશાન રહેલાં છે, તે બધું આજ્ઞા (સર્વજ્ઞના આગમ–વચન)થી જાણવા છેડવા મળે છે. માટે આજ્ઞા એ મેહવિષને નાબૂદ કરનાર શ્રેષ્ઠ મંત્ર છે.
સર્વજ્ઞ સિવાય બીજાનું શું ગજું કે એ જાણી શકે કે (૧) મોહની સૂક્ષ્મ અને વિવિધ લાગણીઓ અંતરાત્મામાં કેવી કેવી કામ કરી રહી હોય છે? (૨) એથી કેવા કેવા કર્મ–વિસ્તારના
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૯૧ બંધ–સંક્રમણ–ઉદ્વર્તના–અપવર્તના–નિકાચના વગેરે આત્મામાં પ્રવતી રહેલ છે? (૩)એના ભાવી કેવા કેવા ભયંકર ઉદય આવનાર છે, અને એ કેવું કેવું કાર્ય કરવાના છે? (૪) આજ્ઞા-પાલન કઈ વિધિએ કેવા કેવા ક્ષયોપશમ-કર્મનિર્જરા-પુણ્યબંધ કરાવે છે?.... ઇત્યાદિ.
સર્વજ્ઞની આજ્ઞાથી એનું સચોટ જ્ઞાન થઈ ગયા પછી આત્મામાંથી મેહના ઝેરને હટાવવાનો વિદ્યાસ અને ઉદ્યમ પ્રગટે છે. આજ્ઞાને અજ્ઞાની શું કરી શકવાનો? એને તો મેહની ભયાનક્તા જ નથી સમજાતી. એ તો મહિને જ હિતકારી દેખે છે. એનું પરિણામ? અનંત સંસારના ત્રાસમય ઘોર અંધારામાં ડૂબી મરવાનું ! આજ્ઞાને મહામંત્ર મેહના ઝેર અટકાવી નાબૂદ કરી પ્રકાશમય જીવન, પ્રકાશમય ઉત્થાન, અને પ્રકાશમય પ્રયાણ ઊભું કરે છે ! આજ્ઞાના મંત્ર વિના એ મેહનું ઝેર આત્મામાથી કોણ કાઢે?
ઇન્દ્રભૂતિ વગેરે ૧૧ બ્રાહ્મણ મિથ્યાત્વમેહમાં અટવાતા હતા, પણ એમને જિનેન્દ્ર ભગવાન શ્રી મહાવીરદેવનું મહામંત્રસમું વચન મળ્યું, એને એમણે ઝીલ્યુ, અને એ જિનવચનરૂપી પરમમંત્રથી એમનું મિથ્યાત્વ તથા અવિરિત–મેહનું ઝેર નાબૂદ થઈ જતાં, એ ત્યાંજ ચારિત્ર લઈ પ્રભુના શિષ્ય અને ગણધર બની ગયો. અનંતા ગણધરે એમજ જિનવચનમંત્રે નિર્મોહી બનેલા.
(૨) આજ્ઞા એ જળ –આટલું જ નહિ, આજ્ઞા તો ઠેષ– અરતિ–શક વગેરે અગ્નિને બુઝવનાર પાણી પણ છે. કેમકે, જે હૈયે આજ્ઞા વસી, એ હૃદયમાં હવે ઉપશમ અર્થાત્ કષાયના અભાવનો અને ઉદાસીનતાને મેઘ વરસે છે. ઉદાસીનતા એટલે જડ પરથી ઊઠી ગયેલું ચિત્ત, જડનું શુદ્ધદર્શન. પછી ત્યાં દ્વેષાદિ કેમ ટકી શકે? એવા મેઘ ન વરસતા દેખાય તો આજ્ઞા હદયમાં વસી છે કે કેમ, એની શંકા કહેવાય.
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૯૨ જિનવચન-જળમાં રોષ આદિ ઠારવાની અજબ તાકાત છે. ૩ આચાર્ય શ્રી હરિભ્રદ્રસૂરિજી મહારાજને બૌદ્ધ પર ગુસ્સે ચઢેલ, કેમકે બૌદ્ધએ કરેલા પ્રપંચથી પોતાના બે મુનિ હંસપરમહંસના મોત નીપજેલા. પણ એ ગુસ્સો એમના ગુરુ આ૦ શ્રી જિનભટ્ટસૂરિજીને ધ્યાનમાં આવતાં, એમણે “શ્રમણપણું ઉપશમપ્રધાન હોય છે, “ર્વસંમતી હુ સમUST એ જિનવચન સાથે સમરાદિત્ય અને અગ્નિશર્માના સંયુક્ત ભવેની ગાથા મેકલી. આ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજને એનાથી રોષ ઠરી ગયે.
(૩) આજ્ઞા એ ચિકિત્સાશાસ્ત્ર –એવું જ આજ્ઞા (એટલે કે જિનાગમ) એ કર્મ રોગને કેમ દૂર કરે તેની સાધનાવિધિ બતાવનાર ચિકિત્સાશાસ્ત્ર સમાન છે. એના અનુસરણથી કર્મક્ષય અને મેક્ષ થાય છે.
અહીં એ સમજવાનું છે કે જગતમાં કર્મ જે કઈ જાલિમ વ્યાધિ નથી. કર્મ છે ત્યાંસુધી જન્મ-મરણ, પીડા અને પરાધીનતા, ઈઈ–અનિષ્ટના સંગ–વિગ, શેક અને પિક, ત્રાસ અને તલસાટ, દુઃખ અને દીનતા, અસ્વસ્થતા અને અરતિએ વગેરેથી આત્માએ હેરાન થવું જ રહ્યું. એને દૂર કરવા શ્રી જિનાગમમાં સચોટ ચિકિત્સા–પ્રકારે ચાને અમોઘ ઈલાજે વર્ણવેલા છે. એથી અનેક પ્રકારના કર્મને નાશ થઈ પીડા મરી જાય છે.
જિનવચન ચોક્કસ પ્રકારની સાધનાપ્રક્રિયા બતાવે છે. Gઇન્દ્રનાગ તાપસ બબે ઉપવાસને પારણે બબબે ઉપવાસનું અજ્ઞાન કષ્ટ કરતે હતો. એ તપ અજ્ઞાન કષ્ટરૂપ એટલા માટે હતી કે બીજી બાજુ એનાં પારણાનિમિત્ત ઘર ઘર પટકાયજીના
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૯૩
'
સંહારમય પાકથી ભેાજન તૈયાર થતાં, એમાંથી એ એક જ ઘર પારણું કરતા. એકવાર ભગવાન શ્રી મહાવીરદેવ જ્યાં સમેાસર્યાં છે એ નગરમાં એ આન્યા. એના પારણા સમયે પ્રભુએ ગૌતમસ્વામીને મેાકલ્યા. એમણે પ્રભુનુ વચન એને જઈ ને સભળાવ્યું ‘ઓ રોવિડિયા ! વર્ગાદિનો સં મિક્સ્ડ । . હું અનેક પિડિક ! તને એકપિડિક મળવા ઈચ્છે છે.’ તાપસે પ્રભુ પાસે - । 1 આવી પૂછ્યું કે હું તે એક જ ઘેરથી આહાર લઉં છુ., । અનેક પિ`ડિક શાના?’પ્રભુએ સમજાવ્યું કે ‘ભલે તું તેમ કરતા હા, પણ તારા માટે અનેક સ્થાને પિ ડયા ને ઘર ઘર મે!જન તૈયાર થાય છે, એ તારા નામ પર ડે છે.' જિનચનથી ઇંદ્રનાગને દઈનમેાહ–ચારિત્રયેાહનીય ક-વ્યાધિ દૂર ચા, અને તરત જ એણે ષટ્કાયજીવરક્ષા અને આહારની નિર્દોષ ગવેણામય સાધુમાની દીક્ષા સ્વીકારી લીધી,
.
સંયતિ રાજા કર શિકારી હતા, પણ એકવાર શિકાર અર્થે ગયેલા, અને મુનિ પાસેથી દયામય જિનવસન મળ્યાં; તેથી એના કવ્યાધિની એવી ચિકિત્સા થઈ કે એણે શિકાર છેડયો ! એટલું જ નહિ, કિન્તુ સંસારમા ક–વિટ ખણા દેખી સસારના પણ ત્યાગ કર્યાં! સંયતિ રાજા મુનિ મન્યેા.
આજ્ઞાથી સ કમ નાશ થઈ મેાક્ષ મળે છે, એટલે આજ્ઞા એ તા શિવળનું કલ્પવૃક્ષ છે. સ્વર્ગના કલ્પવૃક્ષેા એની આગળ તુચ્છ છે. કેમકે એ કાંઈ મેાક્ષ ન આપે. જ્યારે જિનાજ્ઞા માહ્યઆજ્ઞાનાં ગ્રહણ-ભાવન-પારતંત્ર્યની જરૂર છે. તપ દ્વારા કર્માંના ચૂરા કરી મેક્ષ આપે છે, માટે
આભ્યન્તર
૧૩
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૯૪
પ્ર૦-અણુવ્રતા લઈ લીધા એટલે જોઈતા ગુણ તે મળી ગયા, પછી આજ્ઞાના ગ્રાહક-ભાવક વગેરે થવાની શી જરૂર છે? ઉ-વ્રતામાત્રથી ખસ નથી. કેમકે દા. ત. ખીજા અણુવ્રતથી એ એ જૂઠ્ઠું· તા ટાળશે, સત્ય પાળશે પણ સાચું એલીને મળેલા લાભમાં મહાલતા અચકાશે નહિ ! અથવા, તેવા કોઈ પ્રસંગમાં દયાને જ ચૂકીને સાચું પકડી રાખશે! પણ જો આજ્ઞા અર્થાત્ જિનવચનનું ગ્રહણ ચિંતન-મનન હશે તેા ધનાં મૂળભૂત તત્ત્વ દયા મૈત્રીભાવ વગેરેને આગળ કરીને જ ચાલશે. એમ, જિનવચનના ચિંતન –મનનના અભાવે જો કે પરિગ્રહના પરિમાણને એલ ઘશે નહિ, પરન્તુ ખાકી રહેલા પરિગ્રહમાં પાતે આન'થી મશગુલ અનવામાં કાચ નહિ રાખે! ત્યારે જીવને કહેા કે 'તારી એ વિરતિ શું કરે, જે પરિગ્રહને મહત્ત્વ આપવાનુ' ઊભું છે ?” ત્રસની હિંસા નહિ કરે, પણ સ્થાવરની હિંસા નિ યતાથી કરશે ! અનીતિ ચારી નહિ કરે, પર’તુ નીતિથી પ્રાપ્ત થતા ઈન્દ્રિયાના વિષયામાં આસક્ત પૂરા બનવાના! નીતિ, સત્ય અને અહિંસાથી મળતી સાંસારિક સગવડ—ઋદ્ધિમાં જો કોઈ આડે આવતા હશે તે તેના ઉપર ગુસ્સે થવાને. દ્વેષ થવાના !’ આવા બધા દોષ ટાળવા માટે આજ્ઞાનાં ગ્રહણ, (સમજ), ભાવન (આત્માને આજ્ઞાથી ભાવિત કરવા તે), વગેરેની અતિ જરૂર છે. તેથી, વિરતિ લેવા ઉપરાંત, સાધક શ્રાવક આગમ બતાવેલા જીવ, કર્મ, વગેરે તત્ત્વાના, સમ્યગ્વિધિ-વિધાનાના, આચાર-વિચારને, ને હૈયે પાદેયને સારા અભ્યાસી મને, હૃદયને એનાથી ભાવિત કરનારા ને એનું પાલન કરનારા અને, અર્થાત્ ભાવક બને, પાલક અને, અને પરતંત્ર અને. આજ્ઞાના ભાવન અને પારતંત્ર્ય માટે દેવગુરુનુ વૈયાવચ્ચ
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૯૫
તથા ભક્તિ અને ઉપાસના, એમ ત તથા આચારોનું શિક્ષણ, પરમાત્મધ્યાન, વ્રત–પચ્ચકખાણ, ઈન્દ્રિયનિગ્રહ, કષાયજય..... ઈત્યાદિ અતિ જરૂરી છે. કેમકે, દા. ત., તેના અભ્યાસથી સાવદ્ય કાર્ય માત્ર એને આત્મહિતનાં ઘાતક અને હેય લાગે છે. તેથી સાવઘથી થતા પૌગલિક લાભમાં હર્ષ–રાગાદિ નહિ કરે, સાથે જ, આજ્ઞાવશ બીજા પવિત્ર આચારોથી કેળવાતો આત્મા દ્વેષની ભઠ્ઠીને ઓલવી નાખશે.વગેરે દોષોથી મુક્ત થઈ અંતે મેક્ષ પામે તે બધું આજ્ઞાના પ્રભાવે જ થાય.
તીર્થકર ભગવાને પણ પૂર્વજીવનમાં જિનવચનરૂપી અમૃતનું સેવન કરતાં આગળ વધે છે, અને અંતે મેક્ષ પામે છે. પાર્શ્વનાથ ભગવાનના જીવે મરુભૂતિના ભવથી માંડી ઉત્તરોત્તર ભવમાં જિનવચનરૂપી કલ્પવૃક્ષની ઉપાસના કર્યે રાખી. અંતે ફળમાં દસમા ભવે એ તીર્થકર થઈ મોક્ષ પામ્યા. જંબૂકુમારે ભવદત્તના ભવથી જિનવચન–કલ્પવૃક્ષની આરાધના કરવા માંડી તે પાંચમે ભવે જંબુસ્વામી બની મોક્ષ પામ્યા.
વળી સે મણ સાકરમાંથી ખૂબ પ્રકિયાએ સત્વ (અક) ખેંચ્યું હોય તે તેની કેટલી મીઠાશ ગજબ ને? તેના એકેક કણમાં પણ કેટલી મધુરતા ? છતાં તે સત્ત્વ લાખ મણ રતીમાં ભળી ગયેથી તેની મધુરતા ક્યાથી દેખાય? હા, તેનું પૃથકકરણ કરવામાં આવે તે અર્ક—સત્ત્વ જુદું પડયેથી મધુરતા જણાય. આત્માની પણ તેવી જ સ્થિતિ છે. આત્માના પ્રદેશ પ્રદેશમાં અનંત આનંદ અને વીતરાગતાની મધુરતા ભરી પડી છે. પરંતુ અનંતા કર્મપ્રદેશે એમાં એકમેક-સેળભેળ થઈ જવાથી તે મધુરતા છપાઈ ગઈ છે. જિનાજ્ઞાની પ્રક્રિયાથી કર્મનું પૃથક્કરણ
Page #248
--------------------------------------------------------------------------
________________
થાય તો એ જરૂર પ્રગટ થાય. જિનાગમની કસ્તૂરીના પુટથી વાસિત કરેલ આત્મામાંથી જુગજની અવળી આદતની બદબ નાશ પામતાં વાર નહિ. એ બદબો ગયા પછી તો શુદ્ધ સ્વરૂપે શાશ્વતકાળ રહેવા રૂપ મોક્ષ થાય એમાં નવાઈ શી? વળી
આરા એ ચિકિત્સા–શા –વળી મિથ્યાત્વ અવિરતિ અને કષાયગ તથા કર્મ-વ્યાધિ દૂર કરવા આગમ
એ ચિકિત્સા–શાસ્ત્ર છે. એમાં કર્મરોગ મિટાવવાના અનેક ચક્કસ ઉપાયે અને વિવિધ વિધાન (પ્રિકિશને) છે. એને સર્વજ્ઞ–વચન જ બતાવી શકે. એની ઉપેક્ષા કર્યેથી શું વળે? આગમે બતાવેલા એ ઉપાયભૂત દયા, દાન, ત્યાગ, તપસ્યા, ઇન્દ્રિયદમન, પ્રભુની ભક્તિ, એ બધું વિરતિના પરિણામ વધારવા માટે છે; જેથી અવિરતિ–મિથ્યાત્વ-કપાયાદિ જગ ઘટત આવે. “એ દાનાદિ બધાની શી જરૂર છે? આપણે તે અણુવ્રત લઈ લીધાં છે, આમ ચા વાળી રાંક જીવ હજી પણ અનાદિકાળની ઊંધી વૃત્તિ–પ્રવૃત્તિને જીવંત રાખી રહ્યો છે !!
જીવની એ કેવી અજ્ઞાનતાભરી આદત છે કે “દેવગુરુને પિતાના તરીકે સારા ન સેવવા, પણ શરીરને પિતાનું ગણી
સા સેવવું! ઘર દુકાન પૂર્ણ સંભાળવા, અને મંદિર ઉપાશ્રયની સામેય ન જેવું ! ધર્મ ખાતર કાંઈ ન કરવું, અને ઘર ખાતર બધું કરી છૂટવું! ધર્મક્ષેત્રમાં ન ઘસાવું, પણ સંસાર-વ્યવહાર માટે બહુ ઘસાવું! પરમાર્થમાં હદયથી રાતી પાઈન ખરચવી, જ્યારે ઘર અને દુકાન પાછળ હાંસથી ધનને ધુમાડો કરો ! જડની વાતામા વગર ક તૈયાર, અને આત્માની વાત–વસ્તુમાં પ્રેરણા છતાં પ્રમાદ! અગર ઉપેક્ષા !” આ બધે અનાદિ કાળનો મોહ
Page #249
--------------------------------------------------------------------------
________________
કુઅભ્યાસ છે. મેહ શીખવે છે કે “ત્યાગ તપ તો શક્તિ અને ભાવના મુજબ કરવાના. વળી વિરતિમાં તે વ્રત પાળવાનું આવે, પણ ત્યાગ તપ નહિ. ત્યાગ તપ કરવા એ તે ઈચ્છાની વાત છે. વળી ધન વગેરે પરિગ્રહનું પરિમાણ જ અલ્પ રાખ્યું છે, ત્યાં દાન ક્યાથી થાય? મેહાને આવા આવા કેઈક ઊંધા ખ્યાલે છે. જ્યાં સુધી આત્માને રાગદ્વેષના ગલબંધથી ગુંગળામણ, ને અજ્ઞાનશ્ચિાત્તાનના ઝેરથી સનેપાત પડે છે, ત્યાં સુધી એ જડને જ સમર્પિત રહેવાને. ત્યાં સુધી ધર્મને અર્પિત થવાનું અને ધનગ સુખગ અને આભગ આપી ધર્મ સેવવાનું એને મુશ્કેલ! પણ જે અમૃતસમી આજ્ઞાને ગ્રાહક ભાવક અને પરતંત્ર બને, તે જરૂર એ ઝેર અને સનેપાત ઊતરી જાય, મેહરગ–કર્મરોગની જિનાજ્ઞાનુસાર ચિકિત્સા થાય, અને એ રોગ નાબૂદ થાય.
(૬) અકલ્યાણમિત્ર–ત્યાગ. - જ્ઞા ધર્માસ્મિત્ત વિંતિકામિgવપવ , अणाइभवसंगए अ अगुणे। उदग्गसहकारित्तं अधम्ममित्ताणं, उभयઢોળત્તિ, સ્કુપ પર જ !
અર્થ –અધર્મમિત્રને સંપર્ક ત્યજવો. વિચારવું કે અહિંસાદિ ગુણે નવા પ્રાપ્ત થયા છે, હિંસાદિ દોષ અનાદિ સંસારના લાગેલા છે, અધર્મમિત્ર એને અત્યંત સહાયક છે, ઉભક માટે નિંદ્ય છે, અને અશુભ વ્યાપારની પરંપરા (ચલાવનારા) છે.
વિવેચન -સાધુજીવનની પવિત્ર અને સુંદર અવસ્થા
Page #250
--------------------------------------------------------------------------
________________
૧૯૮
અકલ્યાણ
પર દુરાચારીના ઘાતક, હિતાયાણમિત્ર
માટેની ગ્યતા કેળવવા છઠ્ઠી વસ્તુ આ છે કે “અકલ્યાણમિત્રોનો સંપર્ક ત્યજવો.” “અકલ્યાણમિત્ર એટલે સામાના આત્માના કલ્યાણના ઘાતક, હિતશત્રુ, દા. ત. જુગારી વ્યસની ચોર દુરાચારી વગેરે મિત્ર બનીને સામાને એ જ જુગાર વગેરેનો રસિયા બનાવી આત્મહિતનો મહા ઘાત કરે છે, માટે
એ અધર્મમિત્ર છે. એમ જે જઠડફાણુ, નિંદા, કુથલી, પાપભાષા, વિશ્વાસઘાત વગેરેમાં પ્રેરે છે, હિંસક ક્રિયાઓમાં તાણે છે, ક્રોધ-મદ-માન-માયા-કપટ–તૃણા–મમતા વગેરે કષાયમાં જે ઘસડી જાય છે, અભક્ષ્યભક્ષણ–અસેવ્યસેવન–અપ્રશસ્યપ્રશંસાદિના જે પ્રેરક બને છે, એ બધા અકલ્યાણમિત્ર છે. ટૂંકમાં પરલેક બગાડે એવા દેષ-દુષ્કૃત્યમાં, જડના રંગરાગમાં અને આહાર-વિષયપરિગ્રહાદિ સંજ્ઞાઓની ગુલામીમાં જે ફસાવનારા છે, પછી તે ચાહે મવાલી મિત્રના રૂપમાં હોય કે વ્યવહારથી સગાસ્નેહી–પાડેલીના યા ઉપદેશક ગુરુના લેબાશમાહોય, અરે! માબાપ, પતિ-પત્ની કે પુત્રના રૂપમાં હોય, પણ જે એ ભયંકર મેહની પરિણતિ જ વધારતા હોય, બાહ્યભાવને નશે જ ખીલવતા હોય, ને સંસાર–રસિકતા જ પિષતા હોય, તો એ અધર્મમિત્રો છે. એક બાજુ જીવ શ્રાવકનાં વ્રત તો લે, પણ બીજી બાજુ અકલ્યાણમિત્રોને સંબંધ ને છેડે તો કઈ દુર્દશા પામે એ વિચારે.
પ્રશ્ન-તે શું એવા અકલ્યાણમિત્રની ગરજ સારતા સગાસ્નેહીને મૂકી દેવા?
ઉત્તર :-ઉત્તમ માર્ગ તો એ છે કે સંસારમાં જે કોઈ અકલ્યાણમિત્ર છે, તે સર્વને સર્વથા ત્યાગ કરવો. પણ તે જે ન બને તો તેવા સગાંસ્નેહીઓને કલ્યાણમિત્ર બનાવવા. “જે ઉચ્ચ
Page #251
--------------------------------------------------------------------------
________________
see
ગુÌા ઉપશમ, સમાધિ, ત્યાગ, વૈરાગ્ય તથા અહિંસા સત્ય વગેરે છે, તેનાં મૂલ્ય અગણ્ય છે; તે ગુણે જ આત્માના સાચા ઉપકારી છે એ જ ભવિષ્યને અન ંતા કાળ ઉજજવળ બનાવનાર છે,' ઇત્યાદિ એમને હૃદયમાં સચેાટ ઢસાવવુ`જોઈ એ. આનંદકામદેવાદિ શ્રાવકાએ મહાવીરપ્રભુ' પાસે સમ્યગ્દન અને વ્રતધર્મ પામી આવ્યા પછી ઘરે પત્નીને એ સમજાવી કલ્યાણમિત્ર બનાવી. તેથી એ પત્નીએ જાતે ધર્માત્મા અની. પતિને ધમ સાધનામાં સારી અનુકૂળ થઈ.
નંદ મણિયાર્-આથી ઉલ્ટુ· જે અક્લ્યાણમિત્રરૂપ સગાં સ્નેહીપરિવારના રંગમાં આપણે તણાયા તે આપણા બેહાલ થાય છે, પામેલે ધમ ઠેકાણે પડી જાય છે. નંદ મણિયાર શ્રી પાર્શ્વ પ્રભુના શાસનના શ્રાવક, પણ પાછળથી મુનિએ . અને ધી` શ્રાવકને સંગ છૂટી અકલ્યાણમિત્ર સ'સારના દલાલેાના સંગમાં તણાયે એ લેાકા તા અ−કામના જ ગુણ ગાય. નંદ શ્રાવક ત્યાં એ જોવુ ભૂલ્યા કે આ મેં મુનિએ પાસેથી અહિંસાદિ ગુણૢા નવા પ્રાપ્ત કર્યો છે, અને આ લેાકેા વાત કરે છે તે આરંભ-પરિગ્રહાર્દિ દાષા તે અનાદિના છે જ. એને આવા ફુસ’ગથી ઉશ્કેરાવાનું' અને દૃઢ થવાનુ થશે! માટે આનાથી આદ્યા રહું!” ના, આ જોયુ નહિ, તેથી ક્લ્યાણમિત્રને સંગ છેડી અકલ્યાણમિત્રાના સંગમાં રહ્યો. ધર્મ અને ગુણેામા શિથિલ થઈ અસ`ખ્ય અકાય જીવ અને ખીન્ત અગણિત ત્રસ જીવેાની હિંસામય વાવડીમા એણે ધર્મ માની વાવડી બંધાવી. એની ખુશીની લેફ્સામા તિય "તિનું આયુષ્ય માંધી મરીને એમાં જ દેડકા તરીકે ઉત્પન્ન થયા !
આ પરથી સમજવાનુ` છે કે આપણે કુટુ'બીએ શુ', કે બીજા શુ', એમને કલ્યાણમિત્ર બનાવા જોઈ એ, જેથી એ બધા
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૦૦
આપણને અહિંસાદિ ધર્મ–ગુણેમાં સહાયક બને.
જાતે પણ વિચારવું કે અહિંસાદિ ગુણો નવા પ્રાપ્ત કરેલા છે. કારણ? એ જે અનાદિકાળથી જીવની સાથે આવ્યા હતા, તે તો તેની ઉપર મમત્વ હેત, એ ગુણે ભૂલાય છે તે ન ભૂલાત. નવા છે માટે એને ખૂબ સાચવવાના, બીજા સંયમનોથી સાચવવાના. જ્યારે હિંસા, લોભ વગેરે દુર્ગુણે અનાદિના છે, કેમ કે અવિરતિ અનાદિની છે, માટે એનાથી બહ સાવધ રહેવા જેવું છે, રખે એ જાગી ન પડે ! આ શ્રેષ્ઠ ભવમાં ગુણોને ખૂબ પિતાના કરવાના છે, ખૂબ યાદ કર્યા કરવાના છે, તેમ દુર્ગણોને ભૂલવાના છે, અળખામણા કરવાના છે. અહીં એ નહિ થાય તે ગુણેને ભુલવા માટે માનવ ભવથી બીજે સારા ભવ મળ અતિ મુશ્કેલ છે. દોષે થી તે દીર્ઘ દુર્ગતિ અને અખંડ સંસાર થશે!
જીવને એ જ સમજાવવા જેવું છે કે “ક્ષણજીવી સંપત્તિ અને વિષયસુખ માટે છે જે સેવાય છે, શું તેનાં પરિણામ રૂપે નીપજનાર દીર્ઘ દુર્ગતિ અને અખંડ સંસાર તને ખપશે ? જે નહિ, તે નક્કી કરી દે, કે દોષની રમત પૂર્વે બહુ કરી, હવે એ ન જોઈએ, હવે તે ગુણાનું જ જીવન જોઈએ. એટલા જ માટે અકલ્યાણમિત્ર સાથે સબંધ ન રાખ. અકલ્યાણમિત્રો તો હિંસાદિ દેના અત્યંત સહાયક છે. એમના સંબંધથી હિંસાદિ પગભર રહે છે એ આ લોક પરલેકની ચિંતાથી રહિત હોય છે. આ ભવ અને ભવાતરમાં વાસ્તવિક હિત, શુભ અને શાન્તિ કઈ અને શામાં છે ? તેને વિચાર જ એ મને નથી. તેથી અહિત, અશુભ અને અશાતિ ઊભી થાય એવી સલાહ, સૂચના, પ્રેરણા, અને યાવત્ બલાત્કાર પણ તે દુર્ગુણેને આચરવા
સુરજ
એ *
*
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૦૧
માટે કરે છે; એ પાપમાં સમતિ આપી એને વધાવી લેનારા હોય છે. દા. ત. આજે પૈસા ઘણા છે તો તે કહેશે કે “બીજી પેઢી લે. બંગલા મોટર વગેરે વસાવો, ધંધે ગમે તે કરે પણ પિસા ભેગા કરો. કસર ન કરતા, સારી રીતે ખાઓ, પીઓ, ભેગો આવી પાપવૃદ્ધિની જ સલાહ આપે છે. કલેશ-કલહ, અહંકાર-દંભપ્રપંચ, વિલાસ-દુરાચાર, અસત્યઅનીતિવગેરેની સલાહ અકલ્યાણમિત્રો આપતા રહે છે, એમાં સહાય પણ કરે છે. કેમકે એમા એમને રસ છે. આવા માણસોને “દાન કરે, ત્યાગ-તપ કરે, અહિંસાદિ વ્રતો લે, સદાચારો પાળે, ધર્મશ્રવણ કરે, દેવ-ગુરુ-સેવા કરે, વડિલ જનોની આમન્યા રાખે, શાસ્ત્ર ભણે, શાસન-પ્રભાવના કરે, સાત ક્ષેત્રની ભક્તિ કરો.” આવી આવી સલાહ–ઉપદેશ આપવાનું ક્યાંથી આવડે? એ તે પિતાના અધમ રસ, પિતાના તુચ્છ સ્વાર્થ અને પિતાના પૌગલિક આદર્શ મુજબ જ બીજાને દોરવાના. એવા અકલ્યાશુમિત્રના સંગમાં ફસાયા કે મર્યા! ધર્મના એ લૂંટારા છે
મહાવીર પ્રભુના જીવ મરીચિને દુરાગ્રહી કપિલ રાજકુમાર અકલ્યાણમિત્રને એગ થા મરીચિએ એને રાજી કરવા સંન્યાસી પરિવ્રાજકપણામાં પણ શુદ્ધ ધર્મ હોવાનું” ઉસૂત્ર ભાષણ કર્યું. આમ મરીચિ નવા પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શન ગુણની દુર્લભતા અને મહત્વ ભૂલ્યા, અનાદિ-સિદ્ધ મિથ્યાત્વને જાગતું કર્યું, અને એથી એમને એક કેડાછેડી સાગરોપમ વર્ષ–પ્રમાણ સંસાર–વૃદ્ધિ થઈ! અકલ્યાણમિત્ર કપિલ વળી શિષ્ય બન્યા પછી પણ આ મિથ્યાત્વ ના એ સહાયક બન્યું હશે કે મરીચિએ એ દેશના પશ્ચાત્તાપ કે પ્રાયશ્ચિત ન કરવાથી એ પછીના ભવોના ભવે
Page #254
--------------------------------------------------------------------------
________________
ર૦૨ સુધી જૈન ધર્મ અને સમ્યગ્દર્શનથી દૂર ફેંકાઈ ગયા! ઉપરાંત અસંખ્ય એકેન્દ્રિયના ભામાં ભમ્યા! અલ્યાણમિત્ર મિથ્યાત્વઆરંભ–પરિગ્રહ–કષાયાદિ દેમાં ઉગ્ર યાને ઉગ્ર સહકારી છે, અત્યંત સહાયક છે, માટે એને ત્યાગ કરવાનું અહીં ખાસ કહ્યું.
કયને ધર્માત્મા છતાં અકલ્યાણ-મિત્રના સંપર્ક ઠેઠ વેશ્યાગામી, માતા-પિતાને વિસરનારો અને સઘળી લક્ષ્મી નાફાતિયા કરનાર બન્યો.
જંબૂકુમારને કાકે જિનદાસ અકલ્યાણમિત્ર જુગારિયાની સંગતે જુગાર આદિ મહાવ્યસનનો લંપટ બજે. ચાવત્ નિર્ધન થવા ઉપરાંત જુગારીઓને દેવાદાર થઈ એમના હાથે ભયંકર કૂટાયે. પછી ભાન આવ્યું કે આ સંગત ખોટી; તેથી હવે ભાઈ ઋષભદત્તના કલ્યાણ સંસગે ધર્મમાર્ગે ચઢી ગયો.
(૭) લેક વિદ્ધને ત્યાગઃ સ્વપર-અબોધિ.
सूत्र-परिहरिज्आ सम्मं लोगविल्ले । करुणापरे जणाणं न खिमाविज धम्मं । संकिलेसो खु एसो, परमवाहिवीअम्, अवाहिफलमप्पणोत्ति।
અર્થ - લોક વિરુદ્ધને સારી રીતે ત્યાગ કરવો. લોકો પર કરુણાતત્પર રહેવું. ધર્મની નિંદા ન કરાવવી. એ ખરેખર સંલેશ છે. ઉત્કૃષ્ટ અધિબીજ છે, અને પિતાના માટે અબાધિ પેદા કરે છે.
વિવેચન – અકલ્યાણમિત્રની જેમ લોકવિરુદ્ધ કાર્ય પણ મહાઅનર્થકારી છે, માટે એને ય ત્યાગ જરૂરી છે. માટે ધર્મગુણેના સ્વરૂપની વિચારણા, ભંગની ભયંકરતા, ગુણોને
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૦૩
સ્વકાર, જિનની આજ્ઞાને અભ્યાસ અને આધીનતા, આજ્ઞા એ મંત્રાદિ, અકલ્યાણમિત્રનો ત્યાગ, સત્ય, અહિંસા વગેરે નવા ગુણોના અને હિંસાદિ અનાદિ દુર્ગણોના સ્વરૂપને પૂરે ખ્યાલ, એ છ ની જેમ આ સાતમું લોકવિરૂદ્ધને ત્યાગ કરવાનું કહ્યું.
એમ આ લોક પરલોકથી વિરુદ્ધ જે કાર્યો તે તજવાએમાં સાત વ્યસન, નિંદા, ચુગલી, ખરકર્મ વગેરે આવે; તેમજ જેથી લેકને અશુભ અધ્યવસાય ચિત્તસંકુલેશ વગેરે થાય તેવું વર્તન પણ આવે. એવાં લોકવિરુદ્ધ કાર્ય ન કરવાં. સાધુધર્મની પરિભાવના કરવાવાળે તો લોકો પર દયાભાવવાળો હોય. તેથી એ પિતાની તેવી પ્રવૃત્તિ નિમિત્ત લોકોને અધર્મ ન થાય, તેને પૂરતો ખ્યાલ રાખવાવાળા હાય.
પ્ર-મેહાંધ માણસ કોઈ ધમી જીને પિષધ કરવા જતા જોઈને, “આ બધા ભગતડાઓએ આમ ને આમ દેશને પાયમાલ કરાવ્યા છે, એમ વિચારે બબડે, ત્યા પિષધ એ લોકવિરુદ્ધ ન ગણાય?
ઉ૦-ના, કેમકે, એ અશુભ અધ્યવસાય ધમી જીવોએ નથી કરાવ્યું, તે તે તેની અંદર પડી રહેલે જ હતો, તે જર પ્રગટ દેખા. પણ પિષધવાળે લઘુનીતિ ગમે ત્યા કરવા બેસે, તેનાથી લોકોને જે ઘણા થાય અને ધર્મધમી ઉપર અભાવ થાય, તે તો આ અનુચિત પ્રવૃત્તિ નિમિત્તે થયું કહેવાય; માટે એને ત્યાગ કરે. એક માણસ નવકારશી કરીને ઘણાં સાધર્મિકને જમાડે તે કેટલાકને ન ચતુ હોય, તો તે પ્રવૃત્તિ લેકવિરુદ્ધ ખરી કે નહિ? ના, તે લોકવિરુદ્ધ નહિ પરંતુ જ્યારે કોઈ માણસ તેની જ પાસે ગરીબી અવસ્થાને અંગે પાંચ રૂપિયાની મદદ
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૦૪
માગે, અને છતી શક્તિએ તે ન આપે તે તે લેાકવિરુદ્ધ કહેવાય. ધર્મકાર્યમાં આમ ઘણા પૈસા ખરચવા છતાં પાંચ રુપિયા માટે આનાકાની કરે, ન આપે, તે એ જાણવામાં આવતાં લેાકેા એની નિદા કરે. જોચે! ધર્મદંભી !” આગળ વધીને લેાક ધમ ને વખારું કે આમને ધમ જ એવા છે,’ અને એમ ધમ પ્રત્યે દ્વેષી પણ થાય. તેથી આવી કૃપણતા કઢારતા એ લેાકવિરુદ્ધ ગણાય.
કેટલીક સામાન્ય પ્રવૃત્તિથી એકાદ માણસને તેની અણુસમજ કે મૂર્ખતાને લીધે મનમાં લાગી જાય તે હજી ઉપેક્ષણીય હાય, પરંતુ જનસમૂહને ન લાગે તે માટે સાવધાન રહેવુ ઘટે. ગુણને ઉપાસક તે! સામાન્ય પ્રવૃત્તિની પણ ઘણી જ કિસત આંકે લેક બિચારા અધમ ન પામે, ધર્મોની નિંદ્રા ચણા કરનારા ન અને, ધ પર તિરસ્કાર ન કરે, અવહેલના ન કરે,—એ દયા ધર્મીને નહિ આવે તે કેને આવશે ? તેને આવવી જોઇએ, અને તેથી જ લેાક અધમમાં પડી ન જાય તેવી તે સાવચેતી રાખે પેાતે ખીજાને ધમ પમાડવે તે દૂર રહ્યો, પણ ખીજાએ પેાતાના જ રહ્યા સહ્યા ધર્મને કે ધર્મ પ્રત્યેના આદર-સદ્ભાવને ગુમાવે, ઉપરાંત અનાદર-તિરસ્કારવાળા અને, એવું કેમજ આચરાય ? એ અનાદાર વગેરે અશુભ ભાવ હાઈ સફ્લેશરૂપ છે, ને એધિ યાને ધર્મ પ્રત્યે અરુચિરૂપ હેાવાથી, એનુ પરિણામ ઉગ્ર અમેધિબીજનું આવે છે. જૈનધર્મની પ્રાપ્તિના વિરેધી ભાવને ઉત્પન્ન અને દૃઢ કરનારું અને છે; કે જે ધર્મોપ્રાપ્તિના કારણભૂત ધર્માંઆદર-આકષ ણુ-પ્રશસાથી, અર્થાત્ એશ્ચિમીજથી એ લેાકને અત્યંત ક્રૂર રાખે છે, અને પેાતાના માટે ય પરભવે અમેધિતુ ફળ નીપજે છે.
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૦૫
લોકવિરુદ્ધ એટલે લોકના દિલમાં ધર્મ પ્રત્યે દુર્ભા કરાવે એવા વાણી વર્તાવ. દા. ત. દાન તિરસ્કારથી દે, ભિખારીને રોટલી આપી પણ ગુસ્સાથી, “લે મો બાળ, સાઢ જેવો થઈને ભીખ માગતાં શરમાતો નથી ?”—એમ કહીને ભિક્ષા આપી. એથી પેલાનું દિલ ઘવાય, મનને થાય કે આ લોકોનો ધર્મ આવો
ધર્મના અંચળા હેઠવી ઠગાઈ કરવી એ લોકવિરૂદ્ધ કાર્ય છે. કેમકે જ્યારે એ ઠગાઈને ઘટસ્ફોટ થાય છે, ત્યારે અનેક લોકો ધર્મ તરફ અભાવવાળા બને છે. એક શ્રાવક બહારગામ ગયે. ત્યા એક શેઠે એને પિતાના ઘરે આવકાર્યો. પેલાએ જોયું કે “આ ભાઈ ધર્મપ્રવૃત્તિ સારી કરે છે, અને એથી લોકો એમની દુકાનેથી ખરીદી સારી કરે છે પરંતુ એક ભાઈ સાધર્મિક વાત્સલ્ય માટે આમને ત્યા ઘી લેવા આવ્યા, એ માં આણે ત્રાજવાના ધડામાં ૫ટથી છાનીમાની પાશેરી સરકાવી દીધી, એ આ મેમાને જોયું. મેમાનને લાગ્યું કે આવી રીતે તે એ કેટલાય સાધર્મિકને ઠગતો હશે, માટે એને ગૂઢ શિખામણ આપવી. એ માટે એણે સાજે સમૂહ–પ્રતિક્રમણમાં જઈ થેયનો આદેશ મા. આદેશ મળે અલબત્ એ સમજતો હતો કે પ્રતિક્રમણ જેવી મહાપવિત્ર કિયામા આવી થેય ન બોલાય, છતાં આ બાલવાથી એ ભાઈને શિખામણ લાગે અને લોકોને ધર્મના ઓઠા હેઠળ ઠગવાનું બંધ કરે તો સારું, એ હેતુથી આ પ્રમાણે થાય બોલે છે –
શ્રાવકને ઘેર શ્રાવક આવ્યા,
, કપટ જાળ દેખાણજી પાંચશેરી સરકાવી ધડામાં,
ધર્મ ઓઠે ન પેખાણીજી..
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૦૬ આટલું બોલતાં તો પેલા શેઠ તરત સમજી ગયે, ગભરાયે, “કેણ જાણે હવે આગળ શું ય બેલશે!” એટલે તરત વચમાં જ કાઉસ્સગ્ન પારી આ પરદેશીને ભેટી પડે છે. બાહ્યથી હરખ દેખાડે છે અને એના કાનમાં કહે છે “ભાઈ સાબ ! માફ કરે, આ બોલશે નહિ, બીજી થાય છે. લોકો સમજી ગયા અને કેટલાયને એના પર અને એના ધર્મસુકૃતો પર અરુચિ થઈ.
પ્રતિજ્ઞાભંગ, વતભંગ પણ લોકોને ધર્મ પર અરુચિ કરાવે છે. મેટા ઊછરંગથી જાહેર સમારોહપૂર્વક ચારિત્ર લીધું હાય, અને કેટલેક વખત પાળીને અનેકને આકર્ષી હોય, પણ પછી જે એ ચારિત્ર છોડી દે અને એ જ લેક વચ્ચે ફરે, તો તેથી અનેકને ધર્મ પ્રત્યે અરુચિ થાય.
આપણી સારી પણ પ્રવૃત્તિ પાછળની એવી બેદરકારી કે જે લોકોને ચિત્તલેશ કરે એ ય કવિરૂદ્ધ કહેવાય. દા. ત., સાધર્મિક વાત્સલ્ય તો જમાડયું, પણ લેકેના આંગણે આગળ કે રસ્તામાં પડેલા એંઠવાડ સાફ ન કરાવ્યા, તે લોકને જમાડનાર પ્રત્યે અને કદાચ આગળ વધીને સાધર્મિક-વાત્સલ્યનાં જમણે ઉપર પણ અરુચિ થાય કે “આ લેકને આ ધર્મ ?” માટે સાવધાની રાખી લેકવિરુદ્ધ કાર્યનો ત્યાગ કર. કારણ આ છે –
લોક વિરુદ્ધની ભયંકરતા सूत्र-न खलु इत्तो परो अणत्यो। अंधत्तमेअं संसारोडवीए, जणगमणिट्ठावायाण, अदालणं सरूवेणं, असुहाणुबंधमच्चत्या
અર્થ :-(આ પ્રમાણે ચિંતવે– “ખરેખર આ લેકવિરૂદ્ધથી - વધીને કોઈ અર્થ નથી. એ સંસાર–અટવીમાં અંધાપો છે, અનિષ્ટ નુકશાનોને પેદા કરે છે, સવરૂપે અતિ ભયંકર છે.
Page #259
--------------------------------------------------------------------------
________________
અત્યંત અશુભ અનુબંધ-(બીજ-શક્તિથી)થી યુક્ત છે.
વિવેચન –લેકવિરુદ્ધ પ્રવૃત્તિ સામા જીવમાં ચિત્ત-સંકુલેશ અને ધર્મ તરફ ગ્લાની-દુર્ભાવ કરતી હોવાથી, એવા એ અનેક જીને ભવાંતર માટે પણ બોધિ યાને ધર્મ પામવાનું બીજ જ દૂર કરી મૂકે છે, તેમ એ પિતાને પણ બધિ જે દુર્લભ બનાવે છે, એ બંનેની ભયંકરતા વિચારીએ તો લાગે કે લોકવિરૂદ્ધ પ્રવૃત્તિ એ મહાઅનર્થરૂપ છે, સંસારરૂપી અરણ્યમાં એક અંધાપે છે.” તેથી એવા ઘેર પાપકાર્યમાં ન ફસી જવાય માટે આ પ્રમાણે ચિંતવવું કે
લોકવિરુદ્ધ-ત્યાગ માટે વિચારણું – - લોકવિરુદ્ધ એ ઉગ્ર અનર્થ –“ખરેખર ! લોકવિરુદ્ધ કાર્યથી વધીને જગતમાં બીજો કોઈ અર્થ નથી. કેમકે એનાથી અનેક લોકોને ધર્મ પ્રત્યે અભાવ-અરુચિ થાય, એથી એ ભવાતરે પણ ધર્મપ્રાપ્તિ ન કરી શકે. “ધર્મપ્રાપ્તિનું બીજ ધર્મ પ્રત્યે આદર છે, આકર્ષણભાવ છે. એ ઊભો હોય તો સદ્ગુરુને સંગ વગેરે નિમિત્ત મળતાં ધર્મનું ઊંચું કલ્યાણુ–સ્વરૂપ જાણીને ધર્મને સ્વીકારવા ઉત્સાહિત થાય પણ મૂળમાં જે એ આકર્ષણ જ ગુમાવી નાખ્યું, ને ઉલટું વિધિભાવ હૃદયસ્થ થયે, તો પછી ધર્મ સંભળાવનાર મળે તો ય વિધિભાવના કુસંસ્કારને લીધે એ ધર્મ સ્વીકાર શાને કરશે ? એટલે આ રીતે લોકવિરુદ્ધ કાર્યના સેવનથી ભવાતરે પણ ધર્મપ્રાપ્તિને અગ્ય બની જવાય! એથી અધર્મમાં જ ખેંચ્યા રહેવાનું થાય! તેથી તો બિચારો ચોરાશી લાખ એનિના ચક્રમાં ઘૂમતો જ રહે! કવિરુદ્ધ-સેવન
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૦૮
સિવાય આવે માટે અન મીજી કઈ વસ્તુ કરે? માટે કહ્યું કે લેાકવિરુદ્ધ-સેવનથી વધીને ખીજે કેાઈ અનથ નથી. બીજી કઈ વસ્તુ આટલું બધું દુષ્ટ પરિણામ ઊભું કરે ? એ તે લેાકવિરુદ્ધ સેવન જ એવી વસ્તુ છે કે જે સેવનારના દિલને એવા એક તીવ્ર સફ્લેશ યાને મેાહભાવ ઊભેા કરે છે કે મારે મારે સ્વા` જોવાના ખીજાને હું કયાં શ્વેત ખેસુ ?” અર્થાત્ પેાતાના નિમિત્તે ખીજાએ ધર્મ પ્રત્યે અભાવવાળા ખને, ભવાંતરે પણ ધર્મ પામવા અસમર્થ મને, ને જહન્નમની ખાડમાં જાય, એની આને કેાઈ પરવા નથી. આવું પરવા વિનાનુ હૃદય એ અત્યંત કઠાર ગણાય, અતિ સ`કિલષ્ટ ગણાય. એ પેાતાની સંકિલષ્ટતા પેાતાને પણ ધર્મથી વંચિત કરે છે, ધર્મ માટે નાલાયક ઠેરવે છે, અને સામાને પણ એધિ ખીજભૂત ધમપ્રશ'સા-ધર્મોકષ ણથી આઘે જ રાખે છે, માટે ખૂબ જાગ્રત રહી લેાકવિરુદ્ધનું સેવન ન જ કરવું.’ સંસાર વનમાં અંધાપા :–આવેા,સ'ફૂલેશ,-મેાહમૂઢતાભ કઠાર ચિત્તપરિણામ, વળી જૈનધર્મની અપ્રાપ્તિ અને જૈનધર્મ પ્રાપ્તિના ખીજભૂત ધમપ્રશંસાદિની ય અપ્રાપ્તિ–એ આ સંસાર અટવીમાંઅનન્ય અંધપણુ છે. મૂળે સંસાર એટલે વનવગડા, સંસાર એટલે ઇષ્ટ મુકામ અને મા`થી ભ્રષ્ટ પ્રદેશ. એમાં વળી લેાકવિરુદ્ધ સેવન એટલે તે અ ધાપા; ધમમાગ જડે જ નહિ. એ અંધાપામાં વાસ્તવિક હિતમા નું દૅન જ નથી થતું. એ તે ચિત્તના કામળ પરિણામ, જૈનધર્માંની પ્રાપ્તિ અને એને તાણી લાવનાર ધર્મપ્રશસા-આકષ ણુ એ ખરેખર ચક્ષુ યાને દર્શન-શક્તિ ગણાય, કે જે વાસ્તવિક હિતમા દર્શન કરાવે. બાકી એ ચક્ષુ વના અધમ અને સંકૂલેશની અધતામાં તે ભવચક્રમા ભ્રમણ અને
*
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૦૯ નરકાદિદુઃખમાં પતન થાય. જીવને આ મહાન અનિષ્ટ અપાય છે, ભયંકર નુકશાન છે. એને ઊભ કરનારૂં લેકવિરૂદ્ધ સેવન છે, સેવન પાછળ કામ કરતો ચિત્તસંલેશ છે.
લોકવિરુદ્ધ સેવનની ભયંકરતા – માટે જ આ લોકવિદ્ધ–સેવન અને ચિત્ત-સંકુલેશ સ્વરૂપે અતિ ભયંકર છે. એ અત્યંત અશુભ અનુબંધરૂપ છે, બીજશક્તિરૂપ છે એમાંથી આગળ ભવમાં એવા કઠોર ચિત્ત પરિણામની પરંપરા ચાલે છે, જે અનેકાનેક પાપ કરાવે છે, અને બીજાના ધર્મનાશની બેપરવાઈ રખાવે છે. વળી પિતાને ધર્મવિમુખતા અને દુઃખની પરંપરા ચાલે એ તો જ. ત્યારે બીજાને ધર્મ પર અભાવ-અરુચિ થાય, દ્વિષ થાય, એ પણ સ્વરૂપે અતિ ભયંકર છે. કેમકે એમાં જીવ પાછો અનાદિની તત્વષ––અતત્ત્વરુચિની રીતરસમમાં પડી જાય છે વળી એ ધર્મષના ચિત્ત-પરિણામ દઢ અને સતેજ હોવાથી અનુબંધરૂપ ચાને બીજશક્તિરૂપ બની આગળ માં ય ચાલુ રહને ધર્મબીજભૂત ધર્મરુચિને જ અટકાવી દે છે. એનું પણ પરિણામ પાપાચરણ અને દુઃખપીડિતતા માં આવીને ઊભું રહે છે. તેમ પતે આ બધી દુઃખદ વસ્તુની ઉપેક્ષા કરે એ પણ અત્યંત અશુભ મનુબંધવાળો સંલેશ બને છે. આમ, લોકવિરુદ્ધસેવન જાલિમ અનર્થ કરે છે. એટલું જ નહિ, એની ઈચ્છા પણ ચિત્તા સંલેશને લઈને થાય છે, માટે એ ભયંકર છે. એટલા માટે કહ્યું કે “સર્વે અર્મસાધકોને આધારભૂત લેક છે. તથી લેકવિરુદ્ધ અને ધર્મ વિરુદ્ધ કાર્ય દૂરથી તજી દેવા જોઈએ.”
Page #262
--------------------------------------------------------------------------
________________
ર૧૦ (૮) કલ્યાણમિત્રને વેગ सूत्र-सेविज्ज धम्ममित्ते विहाणेण! अंधेो विवाणुकट्टए, वाहिए। विव विज्जे, दरिदो विव ईसरे, भीओ विव महानायगे! न इओ सुंदरतरमन्नति बहुमाणजुत्ते सिआ, आणाकखी, आणापढिच्छगे, आणाअविराहगे, आणानिष्फायगेत्ति!
અર્થ -કલ્યાણમિત્રને વિધિપૂર્વક સેવવા; તે, જેમ દેરનારને અંધ સેવે, વૈદ્યને શગી સેવે, શ્રીમંતને દરિદ્ર સેવે, મહાનાયકને ભયભીત સેવે. કલ્યાણ મિત્રના વેગથી વધી બાજુ સુંદર નથી; એટલા માટે એના પર બહુમાનવાળે અને અને એને આજ્ઞાકાંક્ષી, આજ્ઞા સ્વીકારનાર, આજ્ઞાને અ-વિરોધક તથા આજ્ઞાને અમલી કરનાર બને.
વિવેચન –અકલ્યાણમિત્રનો ત્યાગ કરવાની વાત થઈ. પરંતુ હવે કોઈ ચારે સંગ આદર તે જોઈએ ને? તે તેને વિધાનપૂર્વક, અર્થાત, કલ્યાણમિત્રને સેવ તે સારી પ્રતિપત્તિ એટલે સ્વીકાર-સત્કાર સાથે, અથાગ આદર અને આસ્થા સહિત. “અધર્મમિત્રો નહિ, તિ તમે જ મારા કલ્યાણુમાં સાચા સહાયક છે.”—એવી હૃદયની આસ્થા સાથે સ્વીકાર એમને થવું જોઈએ. આ જીવ એ પાગલ છે કે એને દુનિયાની કેઈ અનુકૂલ જડ વસ્તુ આપે, અગર તે કેમ મેળવાય તેની સલાહ પ્રેરણા આપે, તો તેની પાછળ એ મરી ફીટશે. ભલે જરા જેટલો લાભ મળે, તો ચ પિલા પર ખુશ થઈ જશે પણ કહ્યા મિત્રો આપણને ધર્મમાં જોડી આપે, તે તેનું કાંઈ નહિ!!
Page #263
--------------------------------------------------------------------------
________________
૧
ત્યાં તેને કશું જ કિંમતી લાગતું નથી. આ ખાટું છે. આમ ને આમ જ સત્સ`ગ ફળતા નથી, ખરી રીતે સાચી ઉચિત ભક્તિ, વિનય, સત્કાર, પ્રેમ, આસ્થા, પક્ષપાત, બહુમાન વગેરે બધું વિધાન કલ્યાણમિત્ર પ્રત્યે સેવીને એને સંગ રાખવા અતિ જરૂરી છે. કલ્યાણમિત્ર કાનેકહેવા ? જે કાઈ આપણા આત્માનું કલ્યાણુ સાધવામાં સહાયક થાય તે આપણા કલ્યાણમિત્ર. જેમકે મુનિપુંગવા, અને ગુણપ્રેરક ગૃહસ્થા. તેથી ઉલ્ટું. આપણા હિતના આવરાધક કે પ્રતિબં ધક થાય, અગર અહિતના માર્ગે ચઢાવે, તે અકલ્યાણુમિત્ર હિતશત્રુ કહેવાય. કલ્યાણમિત્ર તા હિત માધવામાં સહાયક અને પ્રેરક અને, સાધનામાં આવતી મગ - વડા વિઘ્ન દૂર કરે, ધમ—સાધનાની પ્રશસા કરી પ્રેત્સાહિત કરે, ધર્મસાધનામાં થતી ભૂલ પ્રેમથી સુધારી આપે, અથવા પ્રમાદમાં કષાયમાં કે દોષ-દુષ્કૃત્યમાં પડતા હાઈએ તા એ અટકાવે...ઈત્યાદિ.
કલ્યાણુમિત્ર મદનરેખા :–
યુગમાહુ માટાભાઈ રાજાના હાથે તલવારના ઘાના ભેગ અનરાં તીવ્ર કષાય અને કાળી લેશ્યામાં ચડ્યો હતા, પણ એને કલ્યાણમિત્ર તરીકે પત્ની મદનરેખાના એવા સુંદર ચૈાગ હું કે એણે આને અંતકાળે વિકટ સંચાગમાં કષાયમાંથી મચાવી અદ્ભુત સમાધિ આપી. વાત એમ બનેલી કે મદન— રેખાના અતિ સૌંદય –લાવણ્યથી મેાહત થઈ જે રાજાએ એને ખાનગીમાં પેાતાની પટ્ટરાણી મનવા કહેવરાવ્યુ, પણુ મદનરેખા મહાસતીએ એને કુશીલના ભયંકર ફળનાં કથન સાથે કહેવરાવ્યુ* કે રાતે કાંઈ નધણિયાતી નથી. કામાન્ય રાજાએ એના એવા
-
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૧૨
ઓટે અર્થ કર્યો કે “એના પતિ ચાને પિતાના ભાઈ યુગબાહને ખત્મ કરાય તે એ રાણી તરીકે મળે. તેથી એક સમી સાંજે એણે ઉઘામાં એકાંતમાં એ ભાઈ ભેજાઈ બેઠેલા ત્યાં જઈ વિનયથી નમન કરતા ભાઈ પર તલવારને ઘા ઠેકી દીધો, અને ભાગ્યો. સતી સમજી ગઈ, પણ એ હવે પિતાના શીલ પર અને નાના પુત્ર પર મહા આફત દેખે છે. છતાં એણે અત્યારે પિતાનો રિવાર પડતું મૂકી કલ્યાશુમિત્ર તરીકે પતિના પરાકનો વિચાર કર્યો
મરતા પતિને ક્રોધમાં પડેલો જે કહે છે: “મહાનુભાવ! અ ત્યારે પરલોક જવા ટાણે આ ગુણ? એ કેવા નરકગમના દિ ભવ– ભ્રમણના રવાડે ચડાવી દેશે? માટે શાંત-પ્રશાંત-ઉપશાંત બની જાઓ. વાક તે આપણે પિતાના પૂર્વ કર્મને છે, એ કાઈ દુષ્કૃત્યથી ઉપજેલું, તે અહીં હવે ર વિપાક દેખાડી હ્યું છે. જવાબદાર એને લેખ. ભાઈ તે "નમિત્ત માત્ર છે. અને ક્ષમા આપે; અને હવે તો તમે જવાને અવસર છે માટે અરિહંતાદિ ચાર શરણ અને પર છી–રણનું આલંબન કરે, જે અત્યારે સચોટપણે દુર્ગતિપતન અટકાવ તમને સદગતિમાં લઈ જાય” યુગબાહ ઉપશમ–સમતા-સમાધિ પામ્યું. એમ કરીને મેચમાં દેવલોકે દેવ થયા પછી તે એ દેવે , કલ્યાણમિત્ર બની પોતાના મૃત્યુ બાદ તરત જ જંગલી ભાગેલી જે મદનરેખા કામધ વિદ્યાધર રાજા થ નંદીશ્વરમાં લઈ જવાયેલી. એ ત્યાંથી ઉપાડી અહી લાવીને સારા સારીજીનો ચેગ કરાવી આપે - સતીએ દીક્ષા લીધી
કલ્યાણમિત્રની બલિહારી છે. ગૃહસ્થ કલ્યાણમિત્ર બનેલા પુત્રપુત્રી–માતાપિતા, પતિ–પ ની, સાસુ-વહુ, દેગણું–જઠાણી
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૧૩
નણંદ –ભેજાઈ, મિત્ર-મિત્ર, સ્નેહી, પાડોશી વગેરે, એ અરશ્નપરસ દેવ-ગુરુસેવા, દાનાદિ ધર્મ પવૃત્તિ, ક્ષમા-નમ્રતા–ઉદારતાસહિષ્ણુતાદિ ગુણે, સારા આચાર વિચાર, વગેરે કલ્યાણની પ્રેરણા કરી શકે, પરાન, તીર્થયાત્રા, ઓળી–પધાનાદિ તપ, ધાર્મિક પ્રસંગે વગેરેમાં જોડી શકે. સાધુ કલ્યાણ મિત્ર એ બધાં કલ્યાણને વિશેષ ઉપદેશ-પ્રોત્સાહન આપી શકે; તત્વબોધ, મોક્ષમાર્ગ બંધ, શપ્રાધ્યયન, વગેરે પમાડી શકે. દાન, વ્રત, તપ, જ્ઞાનાર્જન વગેરેમાં નિરુત્સાહ થનારને સ્થિરીકરણ કરી શકે.
૪ દષ્ટાન્ત– આવાં કલ્યાણમિત્રને શાની જેમ સેવવા? એ બતાવતાં અહીં ચાર દષ્ટાંત આપી કહે છે કે– ૧. આંધળો જેમ દેરનારને, ૨. રોગી જેમ વૈદને, ૩. નિર્ધન જેમ તવંગરને અને ૪ ભયભીત જેમ નાયકને સેવે, એની માફક વિધાન યાને રીતિનીતિથી કલ્યાણમિત્રને સેવવાં જગતમાં જીવ ઘણાને ભજે છે, રૂવે છે, પણ તેવા કલ્યાણમિત્ર ગૃહસ્થ અને મુનિને વિશિષ્ટ રતે ભજવા–સેવવાના છે એ વિશિષ્ટ રીત આ દષ્ટાતોમાંથી સમજી શકાય છે, અને આગળ સૂત્રથી સ્પષ્ટ પણ કરે છે.
(૧) વનમાં ભૂલા પડેલા આંધળાને અટવી પસાર કવાની હોય તે પણ ભયાનક, વાઘ-વરુ આદિના વસવાટવાળી અને અનેક જંગલી ઉન્માર્ગ ભરેલી ! ત્યાં એને સાચા માગે દેરી જનાર કઈ હોશિયાર દયાળુ નિઃસ્વાર્થ માણસ મળે તે એની ઉપર ઓવારી જઈને એ આધળે કે નમ્ર, ગરીબ અને સમર્પિત થઈને એને અનુસરે ? એના પર કેટલો વિશ્વાસ મૂકે? કે બરાબર કહ્યા પ્રમાણે, દેય પ્રમાણે, ધીમો કે જલ્દી, કે કે લાધે રસ્તે, વિસામા સાથે કે વિના ચાલે ? બસ, એ પ્રમાણે
Page #266
--------------------------------------------------------------------------
________________
૧૪
ભવાટવીમાં ભૂલા પડી ગયેલા પશુ હવે મહાર નીકળી જવા ઈચ્છનાર અજ્ઞાનમૂઢ જીવે હિતમાર્ગે દોરી જનારા કલ્યાણમિત્રને સેવવાના, મનુસરવાના, કલ્યાણમિત્ર પર એવુ એવારી જવાનુ', એ અથાગ વિશ્વાસ ધરવાના,અને એમના ચિંધેલા માર્ગે કહ્યા ખરાખરચાલવાનું, ચાહ્ય માર્ગ લાંખા કે ટૂંકા, મનમાન્યું કે મનને ન રૂચતે, કષ્ટ એછું કે વધુ, ગમે તે હાય, એમની આગળ નમ્ર ગરીખ અને સમર્પિત રહેવાનું. આ ખધુ વિધાન' યાને રીતિ-નીતિ કહેવાય,
ગાવિદ બ્રાહ્મણની પત્નિીને જતિસ્મરણ જ્ઞાન થવાથી એને પેાતે રુકમી સાધ્વીના ભવથી ચૂકેલી તે હવે પૂર્વજીવનમાં ચક્રવતી મુનિ ખનેલી એનું સંયમ-તપ-જિનશાસન યાદ આવ્યા! પછી ત્યાં પતિ અને ખીજાને સાચા ચારિત્રમાર્ગ આળખાવે છે. એ સાંભળીને બ્રાહ્મણને આ કલ્યાણમિત્ર લાગવાથી એની પર અને એના ચિંધ્યા માર્ગ પર એ એવારી જાય છે, પાકા વિશ્વાસ ધરી નમ્ર–ગરીખ-મર્પિત બનીને, પત્ની દીક્ષા લેતાં પેાતે પણ ચારિત્રમાર્ગને અનુસરે છે
(૨) કોઇ રાગી કેમ ચ રોગ મટતા ન હૈાય, જરા ય ચેન પડતું ન હાય, દુઃખ થી કંટાળી ગયેા ટ્રાય, કેાઈ રસ્તે એ ને સ્ઝ્રતા ન હેાય, જીવન અકારું લાગતુ. હાય, ત્યાં હવે એને કોઈ કિમિયાગર અને ઘણાંના રોગ મટાડનારા વૈદ્ય મળી આવે તા એ એને કેવા સેવે ? ટેટલી શ્રદ્ધા, ખડુમાન અને આતુરતાથી એનું નિદાન તથા ઉપાયવિધિ-સાંભળે? તેમજ એની ચિકિત્સાને અનુસરી ભવરાગ અનેક રાગથ પીડાતાએ પણ એ રીતે ધર્મ મિત્રને અપનાવવા. જ બ્રૂકુમારે સુધર્માસ્વામીને એ રીતે સેવ્યા.
Page #267
--------------------------------------------------------------------------
________________
૧૫
પછી એમાં રા લ ક ૯૯ ક્રાડ સેાનૈયાની સપત્તિ, ૮અપ્સરાસમી ? નવેાઢા અને ઘરવાસ મૂકવા પડે તે મૂકયા. કલ્યાણમિત્ર સુધર્મોગણુધર પાસે જ શિષ્ય અની ગુરુએ કહ્યા ખરાખર ચારિત્રરૂપી ચિકિત્સાપ્રયાગ આદર્યાં. તે અંતે કેવળજ્ઞાન અને માક્ષરૂપી ભાવ-આરાગ્ય પ્રાપ્ત કર્યું.
(૩) એમ, કૈાઇ નિધન, ઘરખાર રાજગાર વિનાના, રાજયથી ઇ'ડાયેલા અને ભૂખે મરતા કુટુંબવાળા બની ગયા હાય, અને જો ફેાઇ રાજમાન્ય મહાન શ્રીમંત મળી જાય, જે એને કહે કે · તું જરાય ચિંતા ન કરીશ, આવી જજે પેઢી પર, તારી અધી આત ગઈ સમજ,' તેા એ એના પગ કેટલા અથાગ બહુમાન અને ભારે પરિશ્રમની તૈયારી સાથે પકડે ? એજ રીતે આત્મસપત્તિએ નિન જીવે કલ્યાણમિત્રને અનુસરવાનું છે. અલખત્ એની નિઃસ્વાથ શુદ્ધ ! લ્યાણમિત્રતા જોઈ એ; પછી તે કેમ ? તે કે પેલા શ્રીમંતની જેમ એ રાત કહે તા રાત, દહાડા હે તે દઢાડા, જે રીતે જે કાઈ જ્યારે જ્યારે કરવાનું કહે, તે રીતે તે તે વતુ ત્યારે ત્યારે ભારે ઉલટથી આદરે, ધાર શ્રમ અને કષ્ટ ઉઠાવે, ભારે લેગ આપે, કશું પ્રતિકૂળ ન ગર્થે. ગુણુસેન રાજાને અહુ માટી "મરે કલ્યાણમિત્ર વિજયસેન માચાય મહારાજ મળ્યા, એમની વાણી સાંભળતાં પેાતાની નિન ધ વિનાની સ્થિતિ સમજાણી, પછી તે એણે એમના એવા ચરણ પકડવા કે જવન ધર્માંથીરાઈ ગયુ ! તે ચૈવુ, કે સહેજ કાઈની સ્મશાન યાત્રા જેતા વૈરાગ્ય વધી જવાથી રાજ્ય પુત્રને સાંપી તત્ જ ઘરમાં ત્યાગી ની એસી ગયા, ને રાતના દુશ્મન અગ્નિશર્મા દેવને અગ્નિ-łખતી નૈતીમાં શેકાઈ મળી જવાને
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૧૬
ઘેાર ઉપસર્ગ અહુ સમતાથી સહ્યા! અને સ્વર્ગે ગયા.
(૪) એમ, કોઈ મહાભયના સ્થાનમાં કે જુલ્મગારના ત્રાસ. આક્રમણ વખતે છઠ્ઠી' ગયા હૈાય અને એને કાઈ સમર્થ આશ્રયદાતા નાયક શરણુ-રક્ષણુ આપવા તૈયાર થાય, એને કહે 'જરાય ગભરા ના, કાણુ તારા વાળ પણ વાકા કરનાર છે ? હું પડખે ઊભા છુ,” તે એ મહાનાયકને કેટલા ઉલ્લાસથી કેવા બહુમાન સાથે અને એને કેવા ૧૨તંત્ર અની સેવે ? મમ્ર એજ રીતે કલ્યાણમિત્રને સેવવાના છે. શ્રાવક 'પતી જિનદાસ અને સાધુદાસીના એ બળદિયાએ એમને એવી રીતે સેવ્યા કે એમની સાથે પતિથિએ ઉપવાસ કરે, ધર્મશાસ્ત્ર સ ભળે....ચાવત્ મરણાન્ત ઘેર કષ્ટમાં એમની નિયમા ઝીલી સમતા-સમાધિ અપનાવી! તે મરીને એ ‘ક ખલ-શ’ખલ’ દેવ થયા, ત્યાં મહાવીર પ્રભુના ઉપસર્ગ નિવારનાર અન્યા!
વિધિસર કલ્યાણમિત્રને સેવવાનું આ ફળ કે જાણે મધને ચક્ષુ મળ્યે ઠેકાણે પડ્યો ! રાગીના રાગ ગયે ! નિનને મન મળ્યું ! ભયભીતને ભય ટળ્યા ! માટે એ અધ, રાગી વગેર સેવે તેમ કલ્યાણમિત્રને સેવવા. ક્ષમજવુ` કે જગતમાં કલ્યાણમિત્ર મળવા ખડુંબહુ મુશ્કેલ છે. જ્યાં ને ત્ય અકલ્યાણમિત્રના જ ચેાગ થાય છે, સુખમાં ય એ અને દુઃખમાં ય એ. સગાં— હી વગેરે શું કરે છે? એ સુખ વખતે, ઋષભદેવના જીવ મહાબળ રાજાને મળેલા વિષયાંધ મંત્રીએની જેમ રંગરાગ ભાગવિલાસ, સત્તાહકુમત વગેરેમાં પ્રેરે છે; ત્યારે દુઃખ વખતે જૂઠ, પ્રપંચ, હિંસા, ગુસ્સા નિમાન વગેરેની સાહુ અ પી ખુવારીમય દુર્ગતિના દીધ
コチ
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૧૭ પંથે ચડાવી દે છે એ તે કલ્યાણમિત્ર સુબુદ્ધિમંત્ર એ એમને ઉંચકયા, એમ નાગકેતુને પૂર્વ સવે દુખમા મહાભાગ્યોદયે કલ્યાણમિત્ર મળે, તે ઊંચે આવ્યા. જે અકલ્યાણમિત્ર મળે હેત તે ઉગ્ર કષાયના રવાડે ચડાવી એને નીચે દુર્ગતિમ પટક્યો હોત.
નાગકેતુને પૂ જીવનમાં ખેડૂત–અવતારે રિમાન માતાને ત્રાસ હાઈ સલાહ માટે કલ્યાણમિત્ર શ્રાવક મળે હતો. શ્રાવકે એ માતા સામે ઝઘડવા કરવાની સલાહ દેનાર અધર્મમિત્ર ન બનાં કલ્યાણમિત્ર બની કહ્યું “આ તે પૂર્વે તપ નથી કર્યો, તેથી પરાભવ પામે છે. માટે તય કર. પહેલાં અઠમ તપનું મંગળ કર ” બેડૂતપુત્રે એ પવિતા પજુસણમાં કરવાનું નક્કી કર્યું. ઝુંપડીમાં એકવાર એ સૂતેલે, મ એ ઝૂંપડી સળગાવી દીધી. પેલે અઠમની ભાવનામાં મરી શ્રીકાંત શેઠને પુત્ર નાગકેતુ
-ન્મ બાદ થોડા જ દિવસમાં એને પૂર્વ જીવનનું સ્મરણ થયુ, ને ત્યા અઠમ ! ધરણેન્દ્ર આવી એને મહિમા કર્યો! અને આ જ ભવમા આગળ જતાં એ પ્રભુની પુષ્પ–પૂજામાં કેવળજ્ઞાન પામ્યા!મ. વૈદ્ય જિનની ઉપશમની દવા આપીને એક કલ્યાણમિત્ર શ્રા કે કર્મ પીડિત અજ્ઞાન ખેડૂતને ક્યાં સુધી પહોંચાડે એવા તપ-ધર્મની સ્લાહ આપી? માટે જ સૂત્રકાર કહે છે,
આ જગતમ કલ્યાણમિત્રને સેવવાથી ધિક સુંદર શું છે? માટે જ (૧) એ કલ્યાણમિત્ર પ્રત્યે એક ઉદાર ધનિકની જેમ ખૂ પ જ બદરમાવવાળા બનવું જોઈએ, (૨) વળી એમના આજ્ઞાકાંક્ષી બનવું, એટલે કે આજ્ઞાના અભિલાષી પનવું. અર્થાત કલ્યાણમિત્રે કઈ બાજ્ઞા નથી ફરમાવી તે વખતે ણ “અહો! તે મને આજ્ઞા ક્યારે કરે!” તેવી આકાક્ષાવાળા બનવું. એક
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૧૮ મહા ઉપકૃત સેવકની જેમ આજ્ઞા ની ઉત્કંઠાવાળા બનવું. (૩) તેવી રીતે જ્યારે આજ્ઞા ફરમાવે ત્યારે તેના સ્વીકારનારા બનવું. જેમ કે ભૂખ્યો ભિખારી કલાકોના કલાકે રખડવા છતાં ખાવાનું કાંઈ ન મળવાથી ભૂખથી પીડાઈ રહેલે હોય, તેવામાં તેને કે અન્ન આપે, ત્યારે તે જેવા અને જેટલા આદરથી તેને ગ્રહણ કરે, તે પ્રમાણે આજ્ઞાને વધાવી લેવી જોઈએ. (૪) સાથે આજ્ઞા ની વિરાધના ન જ થાય, એ તકેદારી રાખ્યી. “તહત્તિ કરીને આજ્ઞા શિરસાવંઘ તો કરી લીધી, પણ પછી એથી વિરુદ્ધ વર્તાવ કરે તે આજ્ઞ-વિરોધી ગણાય. તેમ ન થવું જોઈએ. કલ્યાણમિત્રની આજ્ઞાની વિરાનાથી આત્મામાં દેશની વૃદ્ધિ થાય છે, ગુણે દૂર રહે છે, અને ભવાંતરમાં દુર્ગતિ થાય છે. તેથી ફરી મંગળ આજ્ઞા મળવી મુશ્કેલ બને છે. (૫) વળી, બજ્ઞાનો ઉચિત રીતે અમલ કરવો જોઈએ ઉચિત રીતિએ અમલ એટલે, વેઠ રૂપે નહિ કે અરુચિથી નહિ, કિન્તુ બહુમાનથી અને પિતાની જાતને ધન્ય માનીને, વળી જેવી આજ્ઞા હેય, બરાબર તે રૂપે એને અમલ કરવાને. એમાં કદાચ અગવડભર્યું કે અણગમતું લાગે, છતાં વિચારવું કે એના અમલના મહાન લાભે છે. એથી જુગજના કુસંસ્કારે, ભુંસાઈ સંસ્કારને વાર મળે છે, કુપ્રવૃત્તિઓ અટકી સુપ્રવૃત્તિઓથી જીવન ઝગ મગતું થાય છે! કલ્યાણમિત્ર મુનિ પ્રત્યે આ ખાસ ધ્યાનમાં રહે.
ભવની ભીતર ખાસ સેવવા ગ્ય માટે કલ્યાણમિત્ર જ છે,” એવું નક્કી કર્યું, પછી તો એમની આજ્ઞાને પિતાના શ્વા સોશ્વાસમાં વણે છે. એથી જીવને જ અનાદિન સ્વછંદચારિ તાથી કર્મની મહાપરાધીનતા વેઠવી પડી હતી, તેને બદલે હવે
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૧૯
આજ્ઞાની પરાધીનતા સ્વીકારી, એટલે તો એ કર્મથી પૂર્ણ સ્વતંત્ર થવાના દ્વાર ખુલ્લા કરે છે. હવે કલ્યાણમિત્રની કલ્યાણ આજ્ઞા ઉપર તે એટલો બધો મોહિત થઈ ગયો છે કે જેથી પ્રતિપક્ષી મોહની તાકાત નથી કે તેને પોતાની તરફ જરા પણ આકષી શકે, ભરમાવી શકે, કે પડછાચે સરખે પણ આના પર નાખી શકે. મોહ એને મૂઢ બનાવે એ દિવસે ગયા. ૯) ધર્મગુણગ્ય ગૃહસ્થાચાર-ક્રિયા
सूत्र-पडिवन्नधम्मगुणारिहं च बट्टिजा, गिहिसमुचिएसु गिहिसमाचारेसु, परिसुद्धाणुहाणे, परिसुद्धमणकिरिए, परिसुद्धवयकिरिए, परिसुद्धकायकिरिए।
અર્થ – સ્વીકૃત ધર્મગુને ચગ્ય વર્તન કરવું. (કયાં?) ગૃહસ્થના આચારમાં, શુદ્ધ કિયામાં, શુદ્ધ મનની ક્રિયામાં, શુદ્ધ વચનની ક્રિયામાં, શુદ્ધ કાયાની ક્રિયામાં.
વિવેચન – ધર્મગુણેના સમર્થકકલ્યાણમિત્રની સેવાદિની સાથે, ધર્મગુણોને છાજતું મન, વચન, કાયાનું વર્તન પણ જોઈએ વિશેષ એગ્ય પ્રવૃત્તિ તો પછી, પણ સામાન્યથી ય વર્તન પણ ધમીને શેભે તેવું જોઈએ. ગૃહસ્થને ચગ્ય ભિન્ન ભિન્ન પ્રકારના આચાર-વ્યવહારોને વિષે સામાન્યથી વિશુદ્ધ આચરણવાલા તે બનવું જ જોઈએ. એ માટે શાસ્ત્ર જે આચાર, વિચાર અને વાણીની શુદ્ધાશુદ્ધતા કહી છે, તે સમજી લઈને શાત્રે ફરમાવ્યા મુજબની માનસિક ક્રિયા એટલે કે વિશુદ્ધ વિચારસરણી રાખવી જરૂરી છે. એ વિચારધારા એવી જોઈએ કે જેમા માયાશલ્ય, નિદાનશલ્ય વગેરેનાં મિશ્રણ ન હોય; રસ-ઋદ્ધિ-શીતાગારવને સંચાર ન
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૨૦ હાય, અપ્રશસ્ત કૃષ્ણાદિ વેશ્યાને ઓપ ચઢેલે ન હોય, આર્તરૌદ્ર ધ્યાનાદિના ઉકરડા ન હોય, કે ધાદિ કષાયના રંગ ન છંટાયા ન હોય, ઈત્યાદિ તેવી જ વચન અને કાયાની ક્રિયાવાળા પણ બનવું જ જોઈએ. એટલે કે વાણું અસત્ય, આક્ષેપ, કર્કશતા, અપ્રિયકારિતા, અપરિમિતતા વગેરેથી કલુષિત ન હોય, તેમજ કાયિક આગે પાંગ કે ઈન્દ્રિયની ચેષ્ટા (પ્રવૃત્તિ) એ બિભત્સતા, ક્રૂરતા, ઉદુભટતા, ઉશૃંખલતાદિથી રહિત હોય, અર્થાત્ વિચાર, વાણી તથા વર્તન એ સત્ય, સજજનતા અને શાસ્ત્રીયતાના પાયા પર રચાયેલા હોય; ઉદારતા, ગભીરતા અને પ્રેમથી સુવાસિત હોય; વ્યાપક ઔચિત્ય, જી પર સ્નેહ ભાવદયા, તથા સહિષ્ણુતા અને દીર્ઘ દૃષ્ટિથી ઓતપ્રોત હોય.
એક વૈદ્યનું દષ્ટાંત :
આચાર પ્રદીપ’ નામના જ્ઞાનચારાદિ પંચાચારને વર્ણવતા શાસ્ત્રમાં આવે છે. એક વિદ્ય પિતાના ધંધામાં ઘણે ડૂબેલે અને મૂઢ બનેલે હતે. મુનિના ઉપદેશથી એને ભાન થયુ કે “આમાં દવાઓ બનાવવા વનસ્પતિકાયાદિ જીને કે કચ્ચરઘાણ કર પડે છે. ગ્રાહક તરીકે બિમાર માણસે ચાર દહાડા વધુ આવે માટે એની બિમારી લંબાય,... વગેરે માટે કેવી માયાવાણી અને કર કાળી લેશ્યા આવી જાય છે! પૈસાને મલિન લોભ કે પ્રવતે”.ઈત્યાદિ. એવા પાપોથી ગભરાઈ એણે એ બધા અનુચિત વર્તા–વાણું–વિચાર લગભગ બંધ કરી દીધા, અને શ્રાવકના વ્રત પાળવા માંડ્યા. પણ વખત જતાં પાછા લોભ જાગે અને એ શ્રાવકને અનુચિત પાપની મલિન વિચારણાદિ પ્રવૃત્તિમાં પડ્યો. પરિણામે આર્તધ્યાનની બહુલતાએ
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૨૧
એ રીને વનમાં વાનર તરીકે જન્મ્યા. હા, ગૃહસ્થને અનુચિત વર્તાવ સેવવાની કેવી કટુ ક સજા! એ તે ભવિતવ્યતા સારી કે ત્યાં કાઢ। વાગવાથી અટકી ગયેલા મુનિને શ્વેતાં અને પૂજન્મ યાદ આવ્યે ! એ પૃખ પસ્તાયેા, એણે મુનિનુ વૈદુ કર્યુ'. એમણે એને ઉપકે શ કર્યાં. પછી તે એણે દેશાવકાશિક વ્રત લઈ પ્રસ’ગે પ્રસ'ગે એક નિયત અવકાશમાં રહી ત્યાં પાપક્રિયાએ બધ કરીને ધમ ધ્યાનમાં રહેવાનું કર્યું. એકવાર એમ શિલા પર વ્રતમાં સ્થિર રહેલા એને ભૂખ્યા સિહે ફાડી ખાધેા, પણ શુભ ભાવના જ પકડી રાખ્યાથી મરીને એ સ્વર્ગ માં દેવ થયા. અશુદ્ધ અને શુદ્ધ વર્તાવ–વિચારનાં ફળમાં આટલું માટુ' અંતર છે!
(૧૦) મન-વચન-કાયાના અશુદ્ધ વ્યાપારાના ત્યાગ
सूत्र- वज्जिज्जाणेगोवघायकारगं, गरहणिज्जं, वहुकिलेसं, आयइविराह समारंभं । न चितिज्जा पर पीडं । न भाविज्जा दीणयं । ग गरिछज्जा हरिसं । न सेविज्जा वितहाभिनिवेस । उचिअमणपवत्तगे सिआ ।
ન મર્માસન્નાટાંચણં, મૈં હાં, મેં પૈથુન, નાળિવષ્ય हिमअभागे सिआ ।
एवं न हिंसिज्जा भूआणि । न गिव्हिज्जा अदत्तं । न निरिक्खिज्जा परदारं । न कुज्जा अणत्थदंडं । सुहकायजोगे सिआ ।
અર્થ : અકને પીડાકારી નિન્દ, અહુકલેશવાળા, ને ભવિષ્યને બગાડનારા આરભ-સમારભના વિચાર ત્યજે. પને પીડા આપવાનું ન ચિ'તને દીનના ન વિચારે હુ` ન ઉભરાવે. મિથ્યા થ્યાગ્રહ ન રાખે. ઉચિત મનને પ્રવર્તાવે.
Page #274
--------------------------------------------------------------------------
________________
રરર અસત્ય ન બોલે. કર્કશ નહિ, ચાડી નહિ. અસંગત નહિ લવાનું. હિત અને પરિમિત બોલનાર બને.
એમ જીવોની હિંસા ન કરે. ધણનું ન આપેલું ઉપાડે નહિ. પરસ્ત્રી સામું ન જુએ. અનર્થદંડ ન આચરે. શુભ કાયગવાળે બને.
વિવેચન - પૂર્વ સૂત્રમાં સામાન્ય રૂપે શુદ્ધ વર્તન કહ્યા પછી હવેવિશેષ રૂપે કયા કયા માનસિક, વાચિક, કાચિંક અશુદ્ધ વ્યાપાર ત્યજવા એ બતાવે છે. ધ્યાનમાં રહે કે સાધુધર્મ મહાસંયમ–મહાચારિત્રની પરિભાવના યાને પૂર્વ તૈયારી કરવી છે, તે એમાં માત્ર પાલન અહિંસાદિ આવ્રતોનું પર્યાપ્ત નથી, કિન્તુ મન-વચનકાયાને અશુદ્ધ વ્યાપારથી કલુષિત ન કરવાનું પણ સાચવવું જોઈએ. એ માટે,
૧ માનસિક શુદ્ધિમાં–(i) અનેક જીવને જ્યાં નાશ થતો હોય કે એમને નુકશાન થતું હોય એવા આરંભ–સમારંભ ન વિચારે. તંદુલિયા મરછ આરામથી મેં ફાડી પાડેલા મોટા મસ્યના મેંમાંથી ક્ષેમકુશળ નીકળી જતા માછલાને ખાવાની વિચારમાત્ર કરે છે, એમાં મરીને નરકમાં ચાલ્યા જાય છે ! કેણિક મહાઆરંભમય યુદ્ધના માનસમાં મરીને છઠ્ઠી નરકે ગ ! માટે મગજમાં ઘાલતાં પહેલાં જ જોવાનું કે આ વિષયમાં અનેક જીવોનો નાશ નથી ને? (ii) લેકમાં બહ નિન્ય હાય તેને વિચાર નહિ કરવાને. દા. ત. ચોરી, છિનારી, મદ, વગેરેને. રૂપસેન રાજપુત્રી સુનંદા સાથે એકાંત મિલનાદિના વિચારમાં મરીને સાપ, કાગડો, હંસ, હરણિયે થઈ એના રૂપસ્પર્શના વિચારમાં ક્રૂર રીતે મરાતે ગયે. (ii) જે બહુ
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૨૩
કલેશકારી હય, દા. ત. રગડોઝગડે, ખુનસવાળી શત્રુતા, કલેશભર્યા વેપાર-વહેવાર વગેરે, એને વિચાર ન કરો.અશિર્મા તાપસ ગુણસેન રાજા પ્રત્યેના ધરના વિચારમાં એને ભવોભવ મારી નરકગામી બનતો ગયે. અંતે અનંત સંસાર રખડશે. જે ભવિષ્યમાં બહુ દુઃખ અનર્થકારી હોય, દા. ત. કાન વિંધવાદિ ક્રૂર ખરકર્મ, કર્માદાનના ધંધા, સાત વ્યસન વગેરે, એના વિચાર પણ ન કરવા. અભવી અંગારર્દક આચાર્ય કેલસીને જીવડા સમજી એને કચરવાના વિચારથી મરીને ઊંટ થયે. સાગરચંદ્ર શેઠ માલ–વેપાર વગેરેના રાતદિવસ વિચારમાં મરીને જિતશત્રુ રાજાને ઘડો થયા. સારાંશ, આવા સમારંભના વિચાર ન કરવા. કેમકે એથી ચિત્ત મલિન, તામસી બને છે, શુભ વિચારે માટે અશક્ત બને છે.
(૨) પરને લેશ પણ પીડા કરવાનું ચિંતવવું નહિ. કેમકે પરને પીડા એ પપેપાર્જન દ્વારા પરિણામે પિતાને જ પીડારૂપ બને છે. પરપીડાને વિચાર નરકદાયી રૌદ્રધ્યાનમાં તાણી જાય છે. શ્રાવક તે જીવે પર મૈત્રીભાવ-દયાભાવથી ભરેલો કમળ દિલને હોય, એ બીજાને પીડવાનું શાને ચિંતવે ? પિતાને મારનાર દુશ્મન પર પણ ક્ષમા વરસાવાની હોય. એના પર એને સ્વપને પણ કૂરતા ક્યાંથી કુરે? પૂર્વે માતાને રાજી કરવા લેટના પણ કૂકડાને મારવાના ચિત્ત–પરિણામથી યશોધર રાજપુત્રના પૂર્વ ભયંકર દુખદ તિર્યંચ–અવતારે થયા.
(૩-૪) વળી શ્રાવક, કાઈ ધાર્યું ન થયુ કે અનિષ્ટ થયું તે, મનમાં દીનતા ન ભાવે, મન નીસાસા-ગરીબડાપણું. એશિયાળાપણું વગેરે ન અનુભવે. મનમાં જરા ય ઓછું ન
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૪
લાવે. એ તે સમજે છે કે પર્ વસ્તુના કુરંગમાં આપણા મનના રંગ શા માટે ભગાડવા લલાટના લેખમાં મીનમેખ ફેરફાર થાય નહિ, એ હકીકત છે. તે જેમ દિવસ પછી નિશ્ચિત રાત પડતાં દીનતા નહિ, એમ અહીંય શા સારૂ દીનતા ? વિધિ વાંકા એનું ચલાવે, હું મારુ. પ્રસન્ન-પ્રશાંત-ઉદાસીન ચિત્તધારાનું કામ ચલાવું.’ એમ ઇષ્ટ આવી મળતા કે અનિષ્ટ ટળતાં હરખઘેલા ન થાય. કૈમક એ ઇન્દ્રિયાને અને મનને ગમતું થયેલું. તે આત્માને રાગાધ કરી સ`સાર-જેલમા વધુ જકડી રાખનાર છે, દુગČતિમાં દુઃખ દેનાર છે. જેલમાં જકડી દુઃખ દેનારા જડને મેળવીને રાજી શું થવુ? ત્યારે અનિષ્ટ ટળ્યુ તે એથી કાઈ ભવના ફેરા ન મળ્યા; પછી ખુશી શાની? વજ્રબાહુને બહુ સુંદર રાજકન્યા મળી પણ હરખ-હરખ નહેાતા, તે એને પરણીને લઈ જતાં રસ્તામા પત પર મુનિને દેખી વન કન્વા જવા ઈચ્છે છે. સાળે શ્યામસુંદર મશ્કરી કરે છે કે વગ્ય છે તે સોંસાર ત્યાગવામાં વિલંબ શા માટે? તમને કોઈ ના અંતરાય નથી” વખાહું ત્યાં તરત ચારિત્ર લઈ લે છે! મળદવ પોત્ર સાગરચંદ્રને પાષધમાં શત્રુ અધી આગળીમાં તાખાની ચૂકા ખાસે છે. છતા સાગરચ દ્ર મનમાં દીન ન બનતા સત્ત્વ રાખી શુભ ભાવનામાં રહે છે, ને કાળા કરીને સ્વગૅ જાય છે. તાત્પર્ય, શ્રાવક ઇષ્ટ-અ નષ્ટમાં હર્ષ ખેદ ન હ, પણ સમભાવ રાખે
(૫) એમ, ખેાટા આગ્રહ, જેમાં મરવાળે કાંઈ તત્ત્વ નહિ, સાર પરિણામે મિથ્યા છે કે ફજુલ છે, એના મારુ' જ છે. એમાં ફેરફાર નહિ જ
અભિનિવેશ, પકડ ન સેવે. નહિ માલ નહિ, જે સ્વરૂપે દુરાગ્રહ શા સેવવા ‘આ થાય....હું ખરાખર જ વૉ
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૨૫
–બાલ્યો છું.ફલા સાથે ન જ હું” વગેરે? બેટા નિર્ણય બાંધી લેવામાં યા પિતાની વિશેષતા માની લેવામાં આ બેટી પકડ ઊભી થાય છે કે હું તે ન જ ભૂલું. એવા નિર્ણય દુરાગ્રહો ખોટા છે. માનવજીવન તે ભૂતાવેશ જેવા અતવને વળગાડ કાઢશા માટે છે, ત્યાં એની પકડ શી? નહિતર મેઘે જીવન-કાળ અતિ અલ્પ! અને અત અમાપ! એનાં ચિંતન–દુરાગ્રહમાં જીવન ઝટ પૂરૂં! અને તત્વપકડતત્ત્વચિંતન– તત્ત્વ–સેવનને સોનેરી પુરુષાર્થ કાળ ખત્મ !
માટે મનને અતત્વમાંથી ઉઠાવી જિનાગ કહેલ તાત્વિક વાતવસ્તુમાં જ યંગ્ય રીતે પ્રવર્તાવવું જોઈએ. દા. ત. (a) જેવો સદવર્તાવ કે શાષણ, તેવું મનમાં ચિંતન રાખવું, પણ મનની ઘેલી ગણતરીની પકડનું ચિંતન નહિં. દા. ત. ભાવના કે શક્તિ નહતી છતાં દાન દેવું પડયું, તે પછી મનમાં લેચા ન વાળે કે “આવા ને આવા ભીખણિયા જ મળે છે ! ક્યાં આપણે ફસાયા ? માગતા શરમાતા નથી ? જાણે એમનો બાપ અહી થાપણું મૂકી યે છે?..ટીપવાળા લક્ષ્મી નહિ, લોહી લેવા આવ્યા છે....વગેરે. કાયા–વાથી ઉત્તમ કિયા હેય પણ દુરાગ્રહી મન અધમ ચિંતવે છે. (1) ચગ્ય મન–પ્રવર્તન એટલે કે ન મળી શકવાની કે ન બની શકવાની વાત–વસ્તુના બેટા અભાખરા ન રાખવા. મનનું એમાં અનુચિત પ્રવર્તન છે. વેપારમાં નશીબ વાંકુ દેખાવા છતાં કમાઈના અભાખરામાં છે ખેડતાં માણસ ખુવાર થાય છે. વાંકા સ્નેહીને મનાવવા જવાથી એ વધારે વિફરે છે. (un) અનર્થદંડના વિચારો એ અનુચિત
૧૫
Page #278
--------------------------------------------------------------------------
________________
२२१ મન પ્રવૃત્તિ છે. જાણે છે કે પોતાની કર્મ–મૂડી મુજબ જ થવાનું બનતું હોય છે, માટે ખાટાં આર્તધ્યાન એ કરે નહિ. ત્યાં એ સમજી જ રાખે કે–“કાળ, કર્મ કે ભવિતવ્યતાનાં ચલણમાં મારી દખલ-દરમ્યાનગીરી નકામી છે. મન ફેગટ શા સારું ડહેલું કે “આમ થવું જોઈએ, ને આમ ન જ થવું જોઈએ? આ ઠીક થયું ને આ ઠીક નહિ....” એમ સિનેમાદિ કૌતુક, યુદ્ધ, દુનિયાના રંગઢંગ, વગેરેના વિચાર ન કરે. તેમ, બીજાને પાપ સાધને અધિકારણે આપવાના, જ–શેખ કરવાના, કે પાપાપદેશ પાપસલાહ દેવાના વિચાર નહિ કરવા આમ જાતે પણ અસત્ય, અનીતિ, ચેરી, દુરાચાર, પરિગ્રહાસક્તિ, વગેરેના વિચાર નહિ સેવવાના, એનાથી થતા ધન વગેરેના લાભમાં ખુશીના કે બીજાની સંપત્તિ પર હવાન, યા ઈષ્યના વિચારો નહિ કરવાના. બધા સામે સમજી જ રાખવાનું કે “એ આ જીવને ટકાવવામાં બિનજરૂરી અને નિષ્ફળ પાપ-પ્રવૃત્તિ છે. કિંમતી
આય પરમેષ્ઠિના સ્મરણાદિ વિચારમાં ન જોડતાં આવા યથી પાપ વિચારમાં શા માટે લગાડું? (iv) એમ દાન, પરોપકાર, દેવગુરુભક્તિ વગેરે સુકૃતો કરે પણ મન બગાડીને, ચા કર્યા પછી એના સંતાપ કરી સુકૃત બાળી નાખે, એવા વિચારસરણી–અધ્યવસાય એ અનુચિત મનક્રિયા છે. એથી ઉત્તમ ક્રિયાઓ પ્રત્યે દિલમાં ઊંધા ભાવ જાગે છે, મેહ વધે છે.ધર્મ કરીને મેહને તોડવાનો કે પિષવાનો? ખાસ ખ્યાલમાં રહે કે ઉત્તમ પણ સામગ્રી કે કાર્યવાહી,ઉચિત મનપ્રવૃત્તિના અભાવને કથીરની એની ઊલ્ટી નુકસાનમાં ઊતરે છે! માટે આ સુંદર ભવમાં તો નિર્ધાર જોઈએ કે “ગમે તેમ થાઓ, પણ મનને અસુંદર નહિ બનાવું.’ આ નિર્ધાર પાછળ મનનું
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૨૭ ઉચિત પ્રવર્તન જોઈએ. એ (૧) જીવમાત્ર પ્રત્યે સ્નેહ, (૨) દુખી અને દોષિત પ્રત્યે દયાભાવ, (૩) ગુણનુરાગ, (૪) અનિત્યાદિ ૧૨ ભાવના, (૫) મહાપુરુષોના સચ્ચરિત્ર, (૬)પાપને ભય,(૭) પરલોકને વિચાર, (૮) દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે આંતર પ્રીતિયુક્ત શ્રદ્ધા, (૯) તીર્થ સ્મરણ, (૧૦) ધર્મના મનોરથ, (૧૧) સ્વદુકૃતનિંદા વગેરેમાં જ મન જોડાયેલું રાખવામાં આવે તે બને. અધમ છે આમ જ ઉત્તમ બન્યા છે.
હવે બીજી વસ્તુ શુદ્ધ વાચિક ક્રિયાની. એ માટે (૧) અસત્ય ન બોલવું. પૂર્વે બીજા વ્રતમાં આ કહ્યા છતાં મહત્વનું હોઈ અહીં ત્યાજ્ય વાચિક અશુદ્ધિઓના સંગ્રહમાં આને ફરીથી કહ્યું. જૂઠ બોલવામાં કેટલાં નુકસાન? () જૂઠ બોલવામાં હૃદય માયાવી કરવું પડે છે, અગર (i) વસ્તુની અજ્ઞાનતા સાથે અહં. ભાવ માનાકાંક્ષાદિ પિષાય છે, યા (i) લાયથી કાયર–નિ સત્ત્વ બનાય છે; અથવા (iv) હૈયે ખાટાં રાગદ્વેષ, હાસ્ય વગેરે ઝેરથી વ્યાકુળતા રહે છે. માટે જૂઠ બોલાય છે. પણ એ જૂઠથી દિલમાં શા માટે એ માયાદિ ચિકણ કલુષિતતાઓ દઢ કરવી ? જૂઠ બોલવાથી ફરી જીભ જ ન મળે. ચા મળે તે ત્રાસના કલ્પાંત ભરી ચીસે પાડનારી મળે. વસુભૂતિ જઠ બેલી નરકમાં જઈ પડયો. ધ્યાનમાં રહે, બીજાની ઉપર આભ-આરેપ ચડાવવામાં પણ ફૂરનિષ્ફર જૂઠ પોષાય છે. અને એ વળી દિલમાં મહા અધમતા-નીચતાને પોષે છે. જઠ બોલી બીજાને હલકા પાડવાની મનોવૃત્તિ જાગે એ મુદ્ર હદયને લીધે બને છે; ને એમાં તો ભવાભિનંદીપણું આવવાથી મોક્ષકચિ જ ખત્મ થઈ જાય ! ભયંકર ઠેમ બંધાય! સમરાદિત્યચરિત્રમાં એક પ્રસંગ આવે છે કે,
એક બહેને પિતાના બે ભાઈને એમની પત્ની
Page #280
--------------------------------------------------------------------------
________________
૨ ૨૮
પિતાના પર પ્રેમ–વિશ્વાસ વધુ છે કે એ છે, એનું પારખું કરવા બે ભેજાઈ પર આળ ચઢાવ્યા,-ખાનગીમાં પણ ભાઈ સાંભળે એમ, એકને કહ્યું, “સાડી સાચવજે, બીજીને કહ્યું, “હાથ ચોખા રાખજે.” પહેલે ભાઈ સમયે કે– પત્ની કુશીલ છે, બીજે સમ કે–પત્ની ચોર છે.” તરત જ એને પિયેર કાઢી મુકવા તૈયાર થઈ ગયા. બેન અંદરખાને ખુશી થઈ ગઈ ને ભેજાઈને વહાલી થવા બહારથી ભાઈને ધમકાવે છે, “મૂરખ ! કોણે આવું કહ્યું? મેં તે એમની નાની ઉંમરના હિસાબે ભવિષ્યમાં કયાં ય ન ફસાઈ પડે એ માટે સાવચેતી આપી હતી.” પત્યું. પરંતુ એના કર્મથી બીજા ભવે એ બાઈને લગ્ન બાદ તેડવા આવેલા એના પતિને એની કુશીલતાને ભ્રમ થયે! તે એને લીધા વિના જ જતો રહ્યો ને પછી કદી બોલાવી નહિ. બાઈએ પછી દીક્ષા લીધી. એક વાર બે શ્રીમંત બાઈઓના ઘરે ઉપદેશ આપવા એ જતી હતી, એમાં પેિલી બાઈઓ બહાર ટેલે હીરાનો હાર ચડાવી અંદર સ્નાન કરતી હતી, ને સાધ્વી જઈ બહાર બેઠી. કેદ ભૂતે કૌતુકથી ભીંત પરના મેરના ચિત્ર પ્રવેશ કરી ઊડી હાર ગળી જઈ પાછું ચિત્ર સ્થાપિત કરી દીધુ. સાવીને લય લાગે તે તરત ઉપાશ્રયે ગઈ; પણ એનાં કર્મથી અહી પેલી બેના પતિએ આરોપ ચડાવ્યું કે “સાઠવી સિવાય અહીં કેાઈ આવ્યું નથી, માટે સાદેવીએ જ હાર ચર્ચો. પિતાના પર આળ અને શાસનની ધર્મની નિંદાથી સાવીજીને ક૯યાંતની પાર નથી, પણ પૂર્વકર્મનાં ફળ આગળ શું કરે? અલબત્ અ તે એ તીવ્ર સ્વદુષ્કૃત–ગોં કરતા કેવળજ્ઞાન પામી. પિતાની પૂર્વ ભૂલ દેખાઈ. બીજી બાજુ ત્યાં પેલે હાર પ્રગટ થયો. ખેર, પરંતુ પૂર્વ આરોપે ભાવ ભજ.
ઉસૂત્ર ભાષણમાં વળી મહાજૂઠ અને મિથ્યાત્વ પિોષાય.
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૨૯
છે એથી ભવેાના ભવા જૈન ધર્મનું દન નથી મળતું. મરીચિ, જમાલી વગેરે એથી રખડી પડચા. જૂઠથી ખચાય તે આ બધા ભયંકર અનર્થાથી મચી જવાય.
"
C
’
(ર) સાચું પણ વચન કૅશ ન મેલાય, કેમકે એ સામાના દિલ પર ઘા કરે છે. દા. ત. સાચામાલા પ ફાઈ અ'ધને કહે કે બેસ આંધળા ! તને શી ખખર પડે ? પેાતાની માતાને કહે, એસ. મારા બાપની વહુ! ઓળખુ છુ. તારા પ્રેમને.’ અસત્ય ખેલનારને કહે, ‘તમે જુઠ્ઠા છે. ' તેા આ કશ વચન છે. ખરી રીતે તે અહી' કહેવાય કે ભાઈ તમે આંખે અખમ છે. તેથી પ્રત્યક્ષ ન દેખાય. • મારી મા! આપણા એના અંતરમાં મને દુ:ખ થાય છે.' ‘ભાઈ! તમારું કહેવું મગજમાં બેસતું નથી.' અલબત્ કહેવાની વસ્તુ એની એ, પણ કૅશ રીતે શા માટે કહેવી ? સેાનાની પશુ લગડી ઈનામમાં ય હાથમાં અગ્નિ–ધીખતી ન અપાય, મૃદુ વચન જે આદ્રેય થશે, એવું કશ-કઠાર ઘા જેવું વેણુ નહિ. મહાવીર પ્રભુએ પેાતાના મહાશ્રાવક શતકને કહ્યું, “મહાનુભાવ ! તે ધમમાં તને ઉપદ્રવ કરનારી પત્નીને, અવધિજ્ઞાનથી નર– કગામી જોઈ ભલે સાચું કહ્યું કે તુ' નરકમાં જવાની છે.' પણ શ્રાવકથી એવુ' પરપીડાકારી માટે જ કશ વચન ન ખેલાય.” અસભ્ય, ઉદ્ધૃત, સાંધવચન પણ શ છે. (૩) ચાડીચૂગલી એ પણ અનુચિત સૂચન પ્રયેાગ છે. 'ચાડી' – એવી કાઈની ગુપ્ત વાત, રહસ્ય, દોષ-મામી, એનું ગેઝેટીગ ન કરાય. એમ ‘ ચૂગલી ’ = નિંદા એ ન કરાય. અને ખતરનાક ઢાષ છે. એમાં જાતા અહુ ભાવ, બીજા પર તિરસ્કાર, વધારીને ચ ખેલાવાના સભવ, એ ચાડીચૂગલીથી
=
H
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૩૦
સામાને નીપજનાર ગમે તે નુકસાનની એપરવાઈ, સાંભળનારને સાંભળીને વધતી કષાયની આગ પર રાજીપા,.... ઇત્યાદિ મહા અનર્થી જાગે છે. ૭ વિજચે વર્ષો સુધી ગભીર રહ્યા છતાં એકવાર એ પત્ની આગ્રહથી જમાડતાં હસ્યા, એ હસવાનું રહસ્ય પુત્ર આગળ ખાનગીમાં ખેાલ્યું કે ‘તારી માએ તેા, હુ' એને પહેલી વાર તેડવા ગયેલેા ત્યારે મને કૂવામાં ધકેલી દીધેલા ! આજે એ પ્રેસ દેખાડે છે! તેથી હંસવુ આવ્યું.’ બહાર પત્ની આ ચાડ સાંભળી ગઈ કે તરત એને આઘાત લાગવાથી ત્યાં જ માત નીપજ્યુ
'
૪. અનિમૃદ્ધ = અસંગત ન બોલવું, અસંગત એટલે આડાઅવળી સમ ધ વિનાની વાતચીત, લવારા, ગામગપાટા, કુથલી, તેમજ સ્વ–પરના હિત સાથે કશી જ સંગત નહિ એવી વિકથા (રાજ્યકથા, દેશ-કથા લેાજનકથા અને સ્ત્રીકથા), તથા દર્શનભેદિની ચારિત્રભેદિની વગેરે પાપકથા, એટલે કે જે સાંભળનારની દેવ-ગુરુ-ધશ્રદ્ધા, ધ પ્રેમ, તત્ત્વરુચિ, શુભ ભાવના, વ્રત-નિયમ, ધ ક્રિયા વગેરે ઘવાય. આઘણુ અનુચિત કહેવાય; કેમકે આપણે બીજાને એ શ્રદ્નાદિ પમાડવા—વધારવાની વાત તેા દૂર રહી ઉલ્ટુ એને ટક્કર લગાડવી અને તેથી સામાને પાછે પાપમાં ઠેલવે એ એ આપણામાં ધર્મોની અવગણનાના અને સામામાં ધ તરફ અરુચિના અન`ને સજે છે. ત્યારે વકથા એ ખાદ્યભાવ, આહારાદિસ નાચ્યા અને કષાયાને પુષ્ટ કરે છે. કુથલી-ગામગપાટા એ વળી તદ્ન જડરસ, નિંદારસ અને તત્ત્વ તથા ધમ પ્રત્યે કટાળા વગેરેને પાષે છે.
અશુદ્ધ વાણીના આ અવા પ્રકાશ ત્યજવા એ માટે, હિત-મિતભાષી થવું. હિતભાષા’ એટલે સ્વપરને હિતકર એવા સત્ય વચન, પરના ગુણાનુવાદ, પરમાત્મ સ્તુતિસ્તા, શાસ્ત્ર-સ્વાધ્યાય, તત્ત્વચર્ચા-ધ કથા, મહાપુરુષના ચરિત્રઉપકાર-સુકૃતપ્રશસા, હિતેાપદેશ વગેરે અને સાધમિકની
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૩૨ ઉપખંહણા-સમર્થન–પ્રોત્સાહનકારી વેણ; તથા ગુણ કે ધર્મમાં સીદાતાને સ્થિરીકરણ કરનારી વાણી. આમાં ને આમાં જ રક્ત રહેવાથી સહેજે નિંદા વિકથાદિ અટકે છે. “મિતભાષા એટલે પ્રમાણસર ઉગાર, જોખીને વિચારીને બેલ, ઈશારાથી ન પતે એટલું જ ને તે પણ તદ્દન જરૂરી કથન.આમાં ઘણું મૌન જેવું આવવાથી અસત્ય અજાચે ઘુસી જતું અટકે છે; ને ખી– વિચારીને બોલવાનું હોવાથી પણ કર્કશ, અપ્રિય, અને અસંબદ્ધ ભાષણ તથા જણને અસત્ય બોલવાનું અટકે છે. પ્રમાણરહિત બાલવાનું તે અગજને ખાલી અને નિ.સત્વ કરે છે.
વિચારવું કે ૧. માનવજીભ એ તો માતા સરસ્વતી છે. એને સંબંધ પિતા પરમાત્મા અને એમના આદેશ સાથે જ હા. એ સિવાય બીજો અસત્યાદિમાં એ જીભને જોડવી, એ તે માતાને વેશ્યા બનાવવા જેવું થાય. ૨ બહુ પુણ્ય ખચીને આ માનવભવની જીભ મેળવી છે, એનાથી હિત–ભાષણ કરવાનું ક્યાં ઓછું છે કે એને અહિતમાં જોડવી? ૩. પ્રિય એવું હિત વચન તે દુ ખથી તપેલા વિશ્વજનની પર જળ-વર્ષા છે. ૪. હિત અને પરિમિત વચન એ પિતાના દિલની અંદર મેલી વૃત્તિઓના પિષણ અટકાવી સદુવૃત્તિઓને પગભર રાખે છે. બહાર કાંઈ પણ બોલાય છે તે લગભગ આંતરિક કેઈ ને કોઈ મનવૃત્તિ પર. સારું હિતકારી જ બોલવું છે. તેથી અંદરમાં એલી વૃત્તિને ફાવટ નહિ કે પિષણ નહિ મળે. પરમાત્મહુતિ વગેરે હિતવચનરૂપી તંબેળ ચાવેલા મેઢે અસત્ય, નિંદા, કુથલી વગેરે કેલસા ચાવવાનું કેમ કરાય ? એ ત્યાજ્ય જ લાગશે. અસત્ય-અહિત વચનથી (૧) આ ભવે રાપયશ, વિરોધ, દુર્ભાવ આદિ અનેક વિપત્તિ અને વિશેષ પાપ-પ્રવૃત્તિની તૈયારી રાખવી પડે છે, ત્યારે (૨) પરભવે
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૩૨ કાં જીભ વિનાને એકેન્દ્રિય અવતાર મળે, યા તોતડા-બેબઠા મૂંગાપણું, કે જીભ પર ચાંદા કહેવા જેવી સજા આવી પડે. જુઓ એક દુર્વચનનું ઘેર ફળ –
એક માતા બહાર ગઈ હતી એના ભૂખ્યા પુત્રે ઘેર આવી ખાવાનું શg, ન મળ્યું, માતા ઘરમાં પેસતાં જ એ તાડૂક્યો, “ક્યાં શૂળીએ ચડવા ગઈ હતી? તને ભાન નહોતું કે દીક ભૂખે આવશે? ત્યારે મા પણ ગુસ્સામાં તડૂકી - શું કાંડા કપાઈ ગયા હતા લેતા ? શીકેથી લેતાં શું થયું? અહીં બંનેના દિલ ઘવાયા. પરભવે દીકરો વણિકપુત્ર, ને માતા બીજે ગામ વણિકન્યા થઈ. બંનેની સગાઈ થઈ. એકવાર વણિપુત્ર પરગામ જતાં વચમાં અસુર થવાથી સાસરાના ગામ બહાર મંદિરમાં સૂતે. પિલી કન્યા ઘર પાછળ ફરતી હુતી, ચાર એના હાથ પરના દાગીના લેવા કાંડા કાપીને દાગીના લઈ ભાગ્યા. પાછળ કેટવાળ આવતા જાણી રે મંદિરમાં સૂતેલા વણિપુત્ર પાસે દાગીના સૂકી પાછળ સંતાઈ ગયા. સિપાઈઓ આને બિચારાને પકડી લઈ ગાયા રાજ પાસે! રાજાએ શુળી ભેંકાવી દીધી! બંનેને અહિત વચનની સૂઝ મળી. માટે હિત–મિત વચન જ બોલવું. એથી નિર્મળ યશ, બુદ્ધિ સમતિ–પુણ્યવૃદ્ધિ આદિ મળે. આ વચનશુદ્ધિની વાત થઈ.
- હવે ત્રીજી કાયિક શુદ્ધિા ,(૧–૪) ૧. હિંસા ન કરે, ૨. ચેરીને ન લે, ૩. પરસ્ત્રી સામે જુએ પણ નહિ, ને ૪. અનર્થ દંડ ન સેવે. આ હિંસાદિ ચારેયના ફળ કેવા ભંડા! જુઓ, વિસનગરના એક ભાઈ ભીંતના ખૂણે સળગતી મીણબત્તી ફેરવી માંકડ મારતા હતા. પાડે શીથી માન્યા નહિ. એક વખત ટ સળગાવતાં અગ્નિની ઝાળ એવી ઉઠી કે હાથ ને મે બળી ગયા ! અણુવ્રતીએ તે પાણી પણ ઘીની જેમ જોખીને વાપરવું જોઈએ, જેથી એના ટીપેટીપે જે અસંખ્ય
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૩૩
જ છે એ નિરર્થક ન સરે. શાકભાજી પણ ઉકેલી ન લાવવી, નહિતર અંદરની ઈયળ વગેરે કપાઈ મરે. બધે જ જીવજતના યાને શક્ય જીવરક્ષાનો પ્રયત્ન જોઈએ તે હિંસાની કાયિક અશુદ્ધિ ટળે.
(૨) ચેરી નાની પણ ન કરાય; ગાવલી ન કઢાય, કર ન છૂપાવાય; અરે ! ટપાલ પર ટિકિટ પણ ઓછી ન લગાવાય, કે આવેલી ટપાલની ટિકિટ પર ભૂલમાં છાપ ન લાગી હોય તો એ ટિકિટ ફરીથી ન વપરાય. તે જ હૃદય પવિત્ર રહે. કેન્દ્રીકટમાં માલ હલકે વાપરી પૈસા પૂરા લે છે , શું કુદરત એને બદલે વાળે છે. એક કેન્ટ્રાકટરે પૂલ બાંધી રૂા. બે લાખ માર્યા. ઇન્સપેકટરને લાચ આપી સરકારમાં પૂલ મંજૂર કરાવી લીધો. બન્યું એવું કે જે ગાડીમાં એનું કુટુંબ આવતું હતું એને એ પૂલ સાંગવાથી અકસ્માત નડ્યો, કુટુંબ ખત્મ થયું કેન્ટ્રાકટર પિકે પોક મૂકી રડતા બેઠે. ચેરીથી પરલોકમાં તે ભયંકર સજા છે જ.
(રૂ) પરસ્ત્રી સામે દૃષ્ટિ પણ ન નખાય. આજના સિનેમામાં આને શાહુકારી દુરાચાર ચાલે છે રસ્તે જતી સ્ત્રી સામે જોતાં લજવાશે, પણ ત્યાં સિનેમામાં તાકીને સ્ત્રીના અંગ જોતાં કોઈને ચ લાજ નથી!પરસ્ત્રી સામે આંખ પર અધમણુ સીસા ભાર જોઈએ. નહિતર જોવામાં શું મળે છે? એ ચક્ષુકુશીલતાથી ઉલટું બળતરા ઉન્માદ–કુવિક વધે છે, ચિકણાં પાપકર્મ બંધાયાથી પરભવે અંધાપે ચક્ષુદ, નપુંસકપણું....યાવત્ આંખમાં પરમધાર્મિકના ભાલાની કે ચામણ મળે! ત્યારે પરસ્ત્રીઓ સેવાના ગોઝારા હવસમાં પછી પત્નીનગમે,ગુરૂમુખ પર દિલ ન ઠરે, ન દેવાધિદેવનાં દર્શને હરખ ન ઉઠે એ કેવી દુર્દશા? પરસ્ત્રી લેવાની ય મનાઈ
ઉત્સાહવિ પુસક પરીએ વાદ
Page #286
--------------------------------------------------------------------------
________________
ર૩૪ તે સ્પર્શના ચાળાની વાતે ય શી? રૂપાસેના એ રાજકુમારી સુનંદાને જોવામાં યાને ચક્ષુ-કુશીલતામાં ગબડ્યો. પેલીના એના એ જ એક ભવમાં આના સાત ભવ! ચિલાતીપુત્ર શેઠની દીકરીને સ્પેશકુશીલ બન્યા. તે લૂંટારાપણું, ચેરી, અને એજ કન્યાના ખૂન સુધીના ઘોર પાપ સુધી પહોંચી ગયે! આ બે કુશીલતાથી બચે તે જ ધર્મ દિલમાં ઠરે.
(૪) અનર્થદંડ ન સેવવા. એ જ પ્રકારે,(i) આત-રૌદ્ર દુર્થાન ન કરવું. રાગ અને શેકતું ચિંતન પણ ખતરનાક દુર્થાન છે. લક્ષ્મણજીના રામ ઉપરના રાગનું પારખું કરવા દેવે દેવમાયાથી એમની આગળ અંતઃપુર રેતું-કકળતું લાગ્યું. અહીં લક્ષ્મણજીને રામ પર અથાગ રાગ, તે રોતી સ્ત્રીઓ પાસેથી કારણ તરીકે રામનું મૃત્યુ સાંભળતાં શેકચિંતાના ભારે આઘાતમાં ત્યાં જ તલ્લણ ખરેખર મર્યા અને ચોથી નરકે ગયા! ® () પ્રમાદાચરણ ત્યજવું, દા. તે દૂધ–ઘી–તેલનાં ભાજન, ચૂલા, દવા વગેરે ઊઘાડાં ન મૂકવાં, નહિતર એમાં ઉડતા જીવજંતુ પડીને મરે! એવી રીતે મંત્ર-જડીબુટ્ટી-વશીકરણ, વીર્યોત્તેજક દવાઓ, અભક્ષ્યભક્ષણ, શિકાર, જુગાર, વ્યસન, પાપપ્રશંસા, દુરાગ્રહ, સિનેમા–નાટક-નટ-તમાસા – સરકસ – રમત – ફાંસી –તાબૂત-કુસ્તી-લડાઈ વગેરેનું પ્રેક્ષા કામષ્ટા, હાસીમશ્કરી-કૌતુક-ચમત્કાર પ્રદર્શન, રાજ-દેશ–ભેજન – સ્ત્રીકથા પાપકથા-કુથલી, વાતવાતમાં મદ–અહંવપ્રદર્શન, નદી–સરવર-સ્નાનાદિ મેજશોખ, વાડાપણું....વગેરે વગેરે પ્રમાદાચરણ કહેવાય. એને ત્યાગ શખવે છે (ii) પેપદેશ ને કરો. જે સલાહ-સૂચન–વાતચીત પાછળ મિથ્યાત્વ હિંસા, જૂડ, અનીતિ કે દુરાચાર પોષાય, આરંભ–સમારંભ થાય, યા વિષયવાસના ઉત્તેજિત કે દઢ બને, કે ક્રોધ-લોભાદિ કષાચનું
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૩૫ ઉત્થાન કે વૃદ્ધિ થાય, કલહ-કુસંપાદિ જાગે, પાપની નવી તરકીબ મળે, એવું પ્રેરનારો વચન વ્યવહાર એ પાપોપદેશ છે. એને ત્યાગ કરવો. 8 (iv) રાધિકરણ-પ્રદાન ત્યાગ અધિકરણ એટલે, ૧ કલહ-કંકાસ-ચડાકતરી ન કરવી; અને ૨. પાપસાધનો દા ત. ઘંટી–હળ-હથિયાર, મુશળ-ગરછેકે, ચાકુ-કાતર-દાતરડું, સાબુ-ખાર–એસીડ વગેરેના દેવામાં પહોળા ન થવું; કેમકે એની પાછળ મોટી વહિંસા છે. એમ વિલાસી ચિત્ર—નેવેલ વગેરે ન વસાવવા, કારણ કે એ ખોટે મેહ ઉત્પન્ન કરનારા છે. - આ રીતે હિંસા-ચોરી–પરસ્ત્રદર્શન – અનર્થદંડમાંથી કાયાને અટકાવી શુભ પ્રવૃત્તિમાં જોડવી; ને જિનાગને કહેલી રીતિનીતિના અનુસારે જીવરક્ષા, દાન–શીલ–તપ, દેવભક્તિ, ગુરુસેવા, જિનવાણ-શ્રવણ, શાસ્ત્રાધ્યયન, તીર્થયાત્રા, સામાચિક–પષધ-પ્રતિક્રમણ, પરમેષ્ઠિસ્મરણ વગેરે શુભ અનુષ્ઠાનેમા પ્રવર્તમાન રાખવી.
(૨૧) લાભારિત દાન–ભેગાદિ सूत्र-तहा लाहोचिअदाणे, लाहोचिमभोगे, लाहोचिअपरिवार, लाहोचिअनिहिकरे सिआ।
અર્થ–તથા આવકને અનુસારે દાન કરનાર, આવકને અનુસારે ભેગાભેગ કરનાર, આવકને અનુસારે પરિવાર માટે રાખના, (અને) આવક મુજબ મૂડી સંઘરના બને.
વિવેચન –સાધુધર્મ યાને સર્વ પાપનિવૃત્તિની ભૂમિકા માટે જરૂરી જેમ અહિંસાદિ ગુણો છે, ગુણોની અત્યંત ઉપાદેયઅદ્ધિ છે, જિનાગમનું ગ્રહણ–ચિંતન અને ઉત્કૃષ્ટ મૂલ્યાંકન છે, અકલ્યાણમિત્ર ત્યાગ, લોકવિરૂદ્ધ ત્યાગ કલ્યાણમિત્ર સેવન વગેરે.
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૩૬
છે, એમ પેાતાને થતી ધનકમાઈનું ચાગ્ય નિયેાજન યાને ઉપ ચાગ છે. એ ઉપયાગમાં ચાર વસ્તુ છે, આવકને ચેાગ્ય ૧. દાન, ૨. ભાગ, ૩. કુટુ ખ પરિવાર અને ૪. સંગ્રહે, આમાં ચારિત્રને શુ? આ,
૭ (૧)આમાં આવચેાગ્ય દાન નહિ હાય તે। (1) સર્વ ત્યાગની ભૂમિકા રૂપ આંશિકાગના અભ્યાસ નાહ પડે; (ii) સ અહિંસામાં ગતિ પરહિતકર-વૃત્તિનું સાષ્ઠ પરાકરણ નહિ ખીલે; માત્ર સ્વાર્થ કરણુ જ ચાલ્યા કરશે; (iii) ધર્મ પ્રત્યે કૃતજ્ઞભાવનુ પાલન, અને (iv) પૂજ્યપૂજા તથા દુઃખિતયારૂપી પાયાના ગુણ નદ્ઘિ આવે. પછી એ વિના અતિ મહાન સાધુધમ આત્મામાં શી રીતે ધાન પામવાના ક્રમે આપણને ઘણું દીધું છે, તે ધ પ્રત્યે કૃતજ્ઞ હોય એ જ ધને પૂ વફાદાર રહી ઊંચા સાધમને ય પાળશે–અજવાળશે. એમ દાનમાં એ ચીજ,−૧. લક્તિદાન, ૨. અનુકંપાદાન, આમાં પહેલામાં દાનથી થતી પૂત્ય-પૂજા એ ગુણુપૂજા હાઈ ગુણની સસથ ક અને, ખીજામાં દુઃખીની ઢયા પળાવાથી આત્મામાં ગુણુગ્રાહક કામતા-મુલાયમતા 2ભી થાય. ગુણના ઘાટ કામળ દિલમાં ઊતરે. સારાંશ આવકને ચેાગ્ય દાન કરતા રહેવુ જોઈએ.
(૨) એમ આવકને ચેપગ્ય ભાગ જોઈ એ, નિર્વાહ જોઈએ. (i) ભાગ જ નહિ હોય, તે। કૃપણુતા-ક્ષુદ્રતા-ધનમૂર્છા વગેરે દેશ પાષાઈ, એ દેખેા સાચા સાધુધમ ની ઉત્તમતા નહિ આવવા દે.તેમ, (ii) ઉચિત પ્રમાણુન્નર લેગવ્યય નહિ કાય તે ત્યાં પછી ઉડાઉગીરી, ઉદ્ભરતા, ઇન્દ્રિયગુલામી વગેરે પાષાશે; તેથી સાચી સ॰ત્યાગવૃત્તિ-શમ-દમ વગેરેની ભૂમિકા જ નઢિ સજાય, ઉડાઉ ભાગથી ડદાચ દેવાદાર પણ બનવાના અવસર આવે, માટે ચત ભાગ તે એ.
Page #289
--------------------------------------------------------------------------
________________
ર૩૭ (૩) આવકને યેગ્ય પરિવાર જોઈએ; અર્થાત, કુટુંબ એટલું જ વધારવું જેનું આપણી આવકના પ્રમાણમાં પિષણ થઈ શકે. દા. ત. જેયું કે બે સંતાન થયા, હવે આગળ વધુ સંતાનના પાલન-પોષણની આવકમાં જગા નથી, તે બ્રહ્મચર્ય. પાલનમાં આવી જવું જોઈએ, જેથી જવાબદારી ન વધે. એમ બીજા પરિવારમાં નોકર-ચાકર પણ આવકના પ્રમાણમાં જ રખાય. (i) બીજું એ, કે આવકને ચગ્ય સ્વભેગની જેમ, પરિવારમાં ભય જોઈએ. ખર્ચ કરવામાં જાતમાં પહેળે અને પરિવારમાં કંજૂસ હોય તો પરિવારને સમાધિ નહિ આપી શકે, પરિવારને સદૂભાવ નહિ પામી શકે. એ યા ઉડાઉ રીતે ઉછેરેલ પરિવાર તે દહાડે આને સાધુધર્મ સ્વીકારવામાં સાથે અનુસરનારો કે સંમતિ આપનારે ક્યાંથી થવાનો ? વધારે પડતા પરિવારની જવાબદારીથી કદાચ દેવું પિતાના ચિત્તમાં સંકલેશ, અને આવક ચોગ્ય પરિવાર–ખર્ચના અભાવે પરિવારને ચિત્ત–સંકલેશ રહ્યા કરે. પિતાના એ દોષ ચારિત્રમાં ચ નડે. માટે અહીં લાચિત પરિવારની ત્રીજી જ મૂકી,
૭ (૪) આવકને ચગ્ય બચાવ રાખી બચાવેલ ભંડળને સંગ્રહ પણ જરૂરી છે. એનાં બે કારણ છે (1) ભવિષ્યમાં કોઈ વ્યાધિ, અકસ્માતુ આદિ ઊભા થાય, તે એને અને આજીવિકાને પહોંચી વળાય; નહિતર બચત ભડાળના અભાવે દેવું કરવું પડે, સીદાવું પડે, ચિત્તસંકલેશ થાય, સમાધિ ન રહે, વગેરે અનેક અનર્થ નીપજે. વળી (૧) જે પાસે ભંડળ બચાવેલું ન હોય તો આગળ પર સાધુધ સ્વીકારવા પૂર્વે આશ્રિત કુટુંબના જીવનનિર્વાહ માટે જોગવાઈ નહિ કરી શકે. તે તે વિના તે કુટુંબ સીદાય, અતિ સંકુલેશ ને દુર્યાનમાં પડી જાય, ધર્મ...
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૩૮
પ્રત્યે અભાવવાળું બની મૂળ બધિ અને કદાચ બધિબીજધર્મઆકર્ષણ ગુમાવી નાખે ! અને લોક પણ નિંદા કરે કે “જેવું? આ બિચારાને ભૂખ્યા ટળવળતા મૂકી દીક્ષા લીધી ? શો એમને ધર્મ ?” એમ લેકે પણ સંકુશમાં પડી બાધિબીજ બાળી નાખે માટે લાભ-આવકને ઉચિત નિધિ-ભંડાળ પણ કરે જોઈએ.
પિતાને જે ધન વગેરેનો લાભ થાય તેને ગ્ય રીતે નિજે. એમ મનાય છે, કે આવકના પ્રમાણમાં, અર્થાત્ આઠ ભાગ કરી આઠમા ભાગનું દાન કરે. એવું જ લાભને આઠમે ભાગ પિતાના ઉપગમાં વાપરે. આવકને ચોથો ભાગ કુટુંબ પરિવારનું પોષણ કરવામાં ખરચે, ચોથો ભાગ મૂડીમાં સંગ્રહે; અને ચોથે ભાગ વેપારમાં છે. આ અગર બીજી રીતે આ વકની ઉચિત રીતે વિધિસર સુવ્યવસ્થા કરવી જોઈએ. બીજાઓએ પણ કહ્યું છે કે આવકમાંથી અર્થ" અથવા વધુ પણ ધર્મમાં
જવું જોઈએ અને પછી વધેલાથી બાકીનું ત૭ લૌકિક કાર્ય ચતનાપૂર્વક કર. લાભોચિત દાનાદિથી ધકૃતજ્ઞતા સચવાય, ધર્મદેવું થાય નહિ, દયાપાત્ર કૃપણ દેખાય નહિ, પરિવાર સદાય નહિ કે ઉન્મત્ત ન બને, અને ભાવી આપત્તિ સામે સંરક્ષણ રહે
(૧૨) પરિવારને અસંતાપ: મમત્વ બંધહેતુ
सूत्र-असंतावगे परिवारस्स, गुणकरे जहासत्ति, अणुकंपापरे, निम्ममे भावेण । एवं खु तप्पालणे वि धम्भो, जह अन्नपालणे त्ति ॥
અર્થ_વિવેચન –અહીં પૂર્વે કહેલા ગુણેથી અને સદા ચારથી સમૃદ્ધ બનેલે આત્મા પરિવાર પ્રત્યે કેવો હોય ? (૧) સંતાપ ન કરનારે હોય. એ શી રીતે બને? શુભ પ્રણિધાનથી. અર્થાત) નિરંતર શુભ પવિત્ર ભાવનાઓ, પવિત્ર નિણ અને સુંદર ઈછાઓમાં રમતા હોવાથી, એ સ્વાથી અને પરપીડાકારી
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૩૯
ન હોય, પણ પરાથી હેય.એટલે પિતાની નહિ, પણ સામાની સુખ-સગવડ જુએ. (ii) અકકડ અને ક્રોધી ન હોય, (ii) ટૂંકી દષ્ટિવાળા કે તુચ્છ વિચાર કરનાશ નહિ, પણ દીર્ઘદૃષ્ટિના ઉદર અને ગંભીર વિચારમાં રમનારે હાય. (iv) પરિવારને પીડાકારી નહિ, એટલું જ નહિ પરંતુ ગુણકારી હોય પરિવારને શક્તિ પ્રમાણે સંસારનું માયાવી અને મિથ્યા સ્વરૂપ, સંસારની વિચિત્રતા, સંસારની અનાદિ અનંત સ્થિતિ, અને સંસારને લીધે નીપજતી પ્રમાદી, મોહાંધ અને ગુલામી અવસ્થાઓ, વગેરે સમજાવી તેને ગુણકમાઈ અને ધર્મ માર્ગમાં પ્રેરે. (૫) શક્ય ઉપાય છતાં તે ન સમજી શકે ત્યાં તેની ઉપર (1) દયાળ અને,–“આ બિચારા કેવા કર્મ પીડિત કે એમને બેધ નથી લાગ ! “સર્વે જીવા કમ્યવસ” જગતમાં જ કર્મોની જદી જુદી કર્મ–પ્રકૃતિને પરવશ પડેલા છે, તેથી બિચારા ન સમજે એમ બને. (i) વળી સામ ન્યતઃ પણ પરિવાર તરફથી બદલાની અપેક્ષા ન રાખે, તેથી પરિવાર પ્રત્યે શુદ્ધ કરુણાભાવવાત્સલ્યવાળે બને. (ii) એમને પોતાને ઉપકાર ન મનાવે. તેમ (iv) કેઈ વખતે પણ શ્રેષ કરવાનો પ્રસંગ જ ન લાવે. ઊલટું એમને થયેલા શ્રેષ-અસમાધિ, પિતે ગમ ખાઈને, ખમી ખાઈને શાંત કરવાનું કરે, એથી પોતાની તરફ આકર્ષણ આદર ઓછા ન થાય. આ રીતે વાત્સલ્ય-અનુકંપાથી જળવાએલા આદરના પરિણામે પરિવાર આકર્ષિત રહે. તેથી એને સંસારની અસારતા સમજાવવાની તક મળે. તેમજ આવી પિતાની કમળ લાગણી જોઈને કુટુંબ એ કમળતા સાથે રહેલા વૈરાગ્ય પ્રત્યે આકર્ષાય. (v) વળી પરિવાર પ્રત્યે અનકંપાવાળે છતાં પિતે અંતરથી એમના તરફ મમતા
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૪૦ વિનાને રહે. એ માટે (i) ભવસ્થિતિની યાને સંસારવાસ અને સંસારસ્વરૂપની આલોચના વિચારણા કરે, (ii) સંસારની અનંતવાર પુનર્પનર આવૃત્તિ, અનિત્ય સ્થિતિ, વગેરે વિચારે; ii) માતા-પિતાદિ એક સંબંધ એકેક જીવ સાથે અનેક વાર થયા, અને પિતા તે પુત્ર, કે મિત્ર તે શત્રુ પણ થયા, એવી વિચિત્રતા હોય, ત્યાં કોના પર મમત્વ કરું ? જે હું અહીં મમત્વ રાખીશ તો પાછું અનેક વાર સંસારમાં ભટકવું પડશે! મમત્વ અહીં પણ અનેક ચિતા. –સંતાપ ઉભા કરે છે, જેના પર મમત્વ રાખ્યું એના અંગે કેટલાંય દુર્બાન અને વિકલ્પ ઊભા થાય છે, અને એમાં વિરહ પડો તે શેક પારવાર !'
- લલિતાંગદેવ પોતાની સ્વયંપ્રભા દેવી મરી ત્યારે મમત્વવશ લારે શેકમાં પડયો' પછી પોતે મર્યો ત્યારે સ્વયંપ્રભાદેવી. શાકમાં પડી! અહીં પૂછે કે પૂર્વે દેવી સરી એટલે તો એ પરલેક ગઈ એને હવે દેવમૃત્યુનો શોક શે વિરોધાભાસ છે. પણ ના, વસ્તુ એ બની કે અર્યા પછી એ બ્રાહ્મણ કન્યાને ભવ પામી મુનિના ઉપદેશથી વ્રત અને તપમાં ચડી ત્યાં દેવે જઈ નિયાણું કરાવ્યું તે મરીને પાછી સ્વયંપ્રભાદેવી થઈ. હવે એમાં ક્રમે મરતાં એ મમત્વવશ શેકમાં પડી.
મમત્વ જીવને કે રાંક બનાવે છે ! માટે કુટુંબ પર મમત્વ છેડીને ભાગ–અનુકંપા અને સાધર્મિક વાત્સલ્ય સાથે કુટુંબ–પાલન કરવું. અલબત્ સંસારી કુટુંબ હોય છે, ષટ્યાય જીવના આરંભ સંહારમાં પડેલું છે, એવા પણ કુટુંબનું પાલન કરવું એ માં, આમ તે મેહ અને આરભ પિષણ હોવાથી પાપ છે, પણ ઉપર કહેલી રીતે પાલન કરવામાં આવે તો, બીજ દીનદુઃખીને ઉપકાર કરવાની
Page #293
--------------------------------------------------------------------------
________________
ર૪૧
જેમ, તે પણ ધર્મ ગણાય. જીવવિશેષથી શું ? એટલે કે બીજાને પાળે તાજ ધર્મ, અને કુટુંબને પાળે તેા ધમ નહિ જ, એવું નથી; એમાં પણ ધર્મ અની શકે. કિન્તુ કયારે ? કે જો એ મેાહુસમત્વને દૂર જ રાખી ભાવદયાથી પાલન હેાય. એમ કરતાં, તે કુટુંબ સાથે એસી તેને અસાર સ'સારની ભય'કર સ્થિતિ સમજાવે અને ધમ માં પ્રેરી શકે. આ રીતે અસંતાપિત, ગુણપ્રાપ્ત અને લાગણીભર્યું કુટુંખ આગળ દીક્ષાથીને ચારિત્રમાં બાધ ન કરે. તેમ પેાતે નિમમ રહ્યો ઝટ ટી શકે
सूत्र - सवे जीवा पुढो पुढा । समन्तं वंधकारणं ।
અર્થ :-સર્વે જીવા જુદા જુદા છે. મમત્વ અધર્નું કારણ છે. વિવેચન :-પરિવાર પેાતાનેા છે, તેા એના પર મમત્વ કેમ ન થાય ? એનું કારણ આ વિચાર છે કે જગતના સર્વ જીવા પાતપેાતાના નિરનિરાળા તથાભવ્યત્વ અને કમાંથી જુદા જુદા છે, એમ સિદ્ધ થાય છે. એટલે જેવા ખીજાએ જુદા, તેવા પરિવાર પણ જુદા. એ જીવા આવ્યા છે જુદે જુદે ઠેકાણેથી અને જવાના છે. જુદે જુદે ઠેકાણે. એના પર મમત્વ કર્યાને શે! અ રહે ? યાથી એના પાલનમાં ધમ ખરા; કિંતુ એના પર મમતા એ અધનું કારણ; કેમકે એ મમતા લેાભ-કષાય (સ્વાથ ની ઇચ્છા)રૂપ છે. રાગના એ પ્રકાર છે, એનાથી આત્મા ક``ધનથી ખ ધાય છે, કુસ'સ્કારથી અરૂંધાય છે, સંસારની ગતિએ સાથે અપાય છે. તે એવા દારુણ પરિણામ સર્જનારું મમત્વ શા માટે કરવું ?? “ રાજા સુરેન્દ્રદત્ત ચારિત્રના અભિલાષી છતાં માતા શે!ધરાના મેહ-મમત્વ દાક્ષિણ્યમા તણાઈ લેાટના કૂકડાનેા ઘાતક અને ભક્ષક બન્યા ! તેમજ એણે પત્ની નયનાવલીનું કુશીલ
૧૬
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૪૨
નજરે દેખવા છતાં એના મમત્વમાં એક દિવસ ચારિત્ર-સ્વીકાર લંબાવી એ એના હાથે ભોજન અને તંબેલ લેવા રહ્યો, તો એ દુશીલ પત્નીના હાથે જ ઝેરનું પાન-બીડું પામી ! અને મમત્વથી ગાઢ પાપાનુબંધી પાપકર્મો બંધાઈ એની જ સમક્ષમાં પિતે માતા સાથે અનેક દુઃખદ તિર્યંચના અવતારો પામી છૂંદા, ચવા, છેલા, કપાયે ! મમત્વ બંધકારણમ !
ત્યારે હું અરુદેવા માતા મમતાથી, પુત્ર ઋષભદેવ ચારિત્રમાગે ગયા પછી, શેકમાં ગરકાવ હતા; એ પુત્રના તીર્થકર બનવા પર મળવા માટે ગયા. ત્યાં ચ પુત્રે દૂરથી સંદેશે ને કહાવ્યા પર એ ક્ષણવાર તો શેકમાં પડયા, પણ તરત જ “સર્વે જીવા પુઢે પઢે, મમત્ત બંધકારણ –સમજી સમત્વ છોડી અન્યત્વ ભાવનામાં ચડયા, તો ત્યાં જ કેવળજ્ઞાન અને મેક્ષ પામ્યા! બંધકારણ સમત્વ જાય, તો મેક્ષ થાય.
મમતા એ સમતાની શાત્ર છે. એટલે જ એ સુખની શત્રુ છે. જી હવે તે સમજવું જોઈએ છે કે જે પરિવારને તું હારે હારો કરી રહ્યો છે, જેના નેહમાં ચીટકાઈ રહ્યો છે, જેના વિરહમાં આકુળ વ્યાકુળ થઈ રહ્યો છે, એ પરિવાર તે, જેમ સમુદ્રમાં એકાએક પ્રચંડ મોજું આવ્યું અને તેમાં ઘણાં માછલાંઓ તણાઈ પરસ્પર સંસર્ગમાં આવ્યા તેમ કર્મ–માંથી એકબીજાને ભટકાઈ પડયો છે. પછી જેમ એ માછલાં એકબીજાને પિતાના સંબંધી માનવા લાગે, એકબીજાના પ્રેમી માનવા લાગે, “હું તારે” અને “તું હારે, કહેવા લાગે,
પણ તે બિચારાને ખબર નથી કે ડીવારમાં જ બીજું એક એવું - પ્રચંડ મેજું આવશે, ત્યારે એકબીજાથી ક્યાં ય અને કેટલે યા
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૪૩
.
દૂર ખેંચાઇ ફેકાઈ જશે ! એવા દૂર કે જ્યાં એકમીજાને પત્તો પણ નહિ ખાય ! એમ, સ'સારી સગામાં જ્યાં એકેકને કાળની એક થપ્પડ પડશે ત્યાં સૌને વિયેાગ થતાં કેટલીવાર ? મળેલાં સગાં-સ’મ‘ધીએ તને જતા માં ટ્રાને નેઈ રહેશે અને તું દૂર દૂર અપાર ભવસાગરમાં પરાધીનપણે કયાં ય ફૂંકાઈ જઈશ ! ત્યારે હવે કહે કે બે સગાંને ‘મારા મારા’ કર્યાંના શે। અથ ત્યાં રહેશે ? ચપટી ધૂળના ય લાભ નહિ માટે ડહાપણુ રાખી બુદ્ધિના આ ભવમાં મમતાને ફગાવી દેનારી અને વિશ્વના જીવે સાથે કુટુબીને સમપણે જેનારી બુદ્ધિ કેળ, વિચિત્ર રીતે સચેાગવિયેાગા થયા કરે, ત્યાં કાને કાના સગા કહેવા ? અતિ દીઘ–અનાદિ એવા આ સસારમાં અનંતવાર નવનવાં જન્મ જ્યાં થાય છે, ત્યાં કાઈ એવા જીવ નથી કે જે અનેકવાર આપણે સખશ્રી ખની અસંખ`ધી ન બન્યા હાય. તેથી સ્વજન એ વસ્તુગત્યા ‘સ્વજન’ જ નથી, આપણું માણુસ જ નથી એમ છતાં, સંસારમાં રહ્યા ત્યાં સુધી ઉચિત અને કર્તવ્ય ચૂકવાનું નહિ. પરિવાર પણ એ પ્રમાણે હૃદયમાં ચાક્કસ ભાવે એમ કરવાનું છે. પણ પ્રશ્ન થાય કે ‘એ સ’સારની અસારતા સાભળે જ નહિ તે?” તે જે વાતમાં તેમને રસ હાય તે વાત કાઢી તેમને આષી, પછી યુક્તિપૂર્વક આપણી ‘સ’સાર અસાર'ની વાત, રસ તાડવા વગર જોડી દેવી. તેમ છતાં તે સમજવા સાથે અશક્ત લાગે તે એના કર્મો ગાઢ છે, માહાંધ દશા છે, એ બિચારાને કાંથી આ વાત સમજાય' એમ પેાતે સમજી એમના પ્રત્યે અનુકપા વાળા રહે; પરંતુ જરા ય દ્વેષ-ઉકળાટાદિ ન કરે.
કુટુંબનું પાલન કરવમા ધર્મ કેસ કહ્યો ? એમના આત્માને
Page #296
--------------------------------------------------------------------------
________________
ઉપકાર થઈ રહ્યો છે માટે કહ્યો. એ સંતાપ કરાવતો નથી, ગુણ કરે છે, સંસારની અસારતાથી ભાવિત કરે છે, ધર્મમાં રસ લેતા કરે છે, ગાઢ આર્તધ્યાન-રૌદ્રધ્યાનથી બચાવે છે. એ બધો ઉપકાર છે. તે પછી એમના પર મમત્વ રાખવામાં વધે ખરો? હા, જરૂર છે. તે એટલા માટે, કે જી જુદા જુદા છે, દરેકના કર્મ, એની ભવિતવ્યતા, એનું તથાભવ્યત્વ વગેરે સ્વતંત્ર છે; તેમાં મમત્વ રાખવું એ સિચ્ચા ભાવના હોવાથી બંધનું કારણ છે. સાધુ-ધર્મની પરિભાવના કરવી છે, તે સાધુ બનવા પૂર્વેથી મમત્વ-ત્યાગને અભ્યાસ જોઈએ, નહિતર પછી એ નડી જાય.
આદ્રકુમારે પૂર્વ જીવનમાં ચારિત્ર પાળેલું છતાં એ પૂર્વે પત્નીની મમતાના ત્યાગને અભ્યાસ તેવો નહિ, તેથી ચારિત્રજીવનમાં એ મમત્વ નડી ગયું, તો અહી આ કુમાર તરીકે અનાર્ય દેશમાં જન્મ મળે, રાજકુમાર થયા. પણ અભયકુમારે રત્નમય જિનપ્રતિમા ભેટ એકલી એ જોતાં પૂર્વજન્મ યાદ આવ્ય, વૈરાગ્ય પામી પિતાથી ગુપ્તપણે નીકળી આર્યદેશમાં આવીને ચારિત્ર પણ લીધું. પરંતુ પેલી સમત્વવાળી બાઈ અહીં શ્રેષ્ઠી–કન્યા થયેલી; તેના મમત્વમાં પડી ચારિત્રભ્રષ્ટ થયા ! મમત્વ કેવાં બંધન ઊભાં કર છે ! આમુનિએ એની સાથે સંસાર માંડયો ! અંતે મમત્વ છોડી ફરી ચારિત્ર લઈ ઉત્કટ ત્યાગ–વિરાગ–સંયમ–તપ વગેરેથી અવધિજ્ઞાની બન્યા. માટે કુટુંબ પર મમત્વ નહિ કરવું. (૧૨) સ્વામનિરીક્ષણ : દ્વિવિધ મૂડીનું ચિંતન :
सूत्र-तहा तेलु तेसु समाचारेलु सइसमण्णागए सिआ, 'अमुगेऽह, अमुगकुले, अमुगसिस्से अमुगधम्मट्ठाणट्टिऐ । न में तबिराहणा, न मे तदारंभी, युद्धी ममेअस्स, एअमित्थ सारं, एअ
Page #297
--------------------------------------------------------------------------
________________
રકપ मायभूअ, एअं हिनं, असारमण्णं सन्चं, विसेसो अविहिगहणेणं । एवमाह, तिलोगधंधू परमकारुणिगे सम्मं संवुध्धे भगवं अरिहंते' त्ति।
અર્થ:- તથા તે તે આચારમાં સ્મૃતિ–ઉપગ જાગ્રત રાખે કે “હું અમુક છું, અમુક કુળને છું, અમુકનો શિષ્ય છું, અમુક ધર્મસ્થાનમાં રહેલું છું. મારે એમાં વિરાધના નથી થઈ મારે વિરાધનાનો પ્રારંભ (પણ) નથી. મારે એ (ધર્મ–
સ્થાન)ની વૃદ્ધિ થઈ રહી છે. અહીં એ જ સારભૂત છે. એ જ પિતાની ચીજ છે. એ જ હિતરૂપ છે. બાકી બીજું બધું અસાર છે, અવિધિએ લીધેલ (સંપત્તિ આદિ) વિશેષે અસાર છે,” એમ ત્રિલોકબંધુ, પરમકારુણિક, સમ્યક્ સંબધ પામેલા અરિહંત ભગવાન કહે છે.
વિવેચનઃ કુટુંબને સંતાપ નહિ પરંતુ ગુણ કરનારો, અનુકંપાવાળો અને અંતરથી પિતે નિર્મળ રહી, ગૃહસ્થને ગ્ય જે આચાર સેવે છે, એ આચારોમાં પણ લક્ષ વિના મૂઢપણે ચા ગતાનુગતિકપણે વર્તનારે ન હોય, કિ0 ઉપગવાળે બની વિચારતો રહે કે, “ છું? મારું કુલ કયુ? કે હું કોને શિષ્ય? જ મારા વ્રત ક્યાં ? દેવદત્તાદિ નામે ગૃહસ્થ આર્યમાનવ છું. અમુક ઉત્તમ કુળમા ઉત્પન્ન થયે છું. હું અમૂક આચાર્યનો શિષ્ય છું. એટલે મારા ગુરું અમુક છે. હું અમુક સમકિત, દેશવિરતિ વગેરે ધર્મ સ્થાનમાં રહેલે છું.
મેં જે સમકિત ને આણુવ્રતો લીધા છે એની વિરાધના તો મેં નથી કરી ને? અથવા હેવે વિરાધનાનો આરંભ તે નથી કરૌં ને ? એટલું જ નહિ પણ મારું ધર્મસ્થાન વૃદ્ધિગત થઈ રહ્યું છે ને ? ૧. પાતાનો એક સારો આર્ય માનવભવ પામેલા તરીકેનો ખ્યાલ, ૨. પિતાના ઉત્તમ કુળની ખાનદાનીને ખ્યાલ, ૩. પોતે ઉત્તમ
Page #298
--------------------------------------------------------------------------
________________
ગુરુ માથે ધર્યાની જવાબદારીને ખ્યાલ અને ૪. પિતાને વ્રતનિયમાદિ ધર્મસ્થાનની જવાબદારીને ખ્યાલ માણસને પતન પામવા નહિ દે; બલકે ઊંચે ચડાવશે. “ધર્મ રત્નપ્રકરણ” શાસ્ત્રમાં આ જાત કુળ અને ગુરૂના ખ્યાલ પર એક પ્રસંગ છે.
g બ્રાહ્મણ ઉપાધ્યાય પાસે ભણતા અંષિને તથા રુદ્રકને ગુરુએ જંગલમાંથી લાકડાં લઈ આવવા કહ્યું. અંગષિને સૂકાં લાકડાં જલદી મળ્યાં નહિ, એટલામાં રુદ્રક લહેરથી ફરી પછી લાકડાં લઈ જતી એક ડોશીને મારી નાખી ઝટપટ એને લાકડાં લઈ આવી ગુરૂને કહે છે, “પેલે અંગર્ષિ તે નદીએ રખડતે હતો. ભાઈબંધ હવે એક ડોશી બિચારીને મારી એનાં લાકડાં લઈને આવે છે. ગુરુ ગુસ્સે થયા. એટલામાં અંગષિ આવ્યો; એને ગુરુ ગુસ્સામાં કહે, “નાલાયક ! આ રીતે લાકડાં લાવવાના ? કાળમુખા! જ ચાલી જા અહીંથી. મને તારું મેં ન બતાવીશ.” અહીં અંગર્ષિ ગુસ્સાને ખુલાસો મળવાનું અને પિતાનું નિવેદન કરવાનું મુશ્કેલ જાણે ત્યાંથી નીકળી ગયે. વનમાં જઈ શોકમાં આલેચન કરે છે, “અહ આ શું? ચંદ્રમામાંથી અંગાર–વૃષ્ટિ ? ગુરુ મારા ચંદ્ર જેવા સૌમ્ય છે. એ એમજ ગુસ્સે થાય નહિ. ત્યારે હું ક્યાં ભૂલ્યા ? હું કોણ? આવા ઉત્તમ ગુરુને વિદ્યાર્થી ? ને મેં આવા ગુરુને દુઃખ કરાવ્યું? કે હું અધન્ય!” બસ એ અન્વેષણ–ચિંતનમાં આગળ વધતાં વધતાં ઠેઠ અનાસક્ત ચાગમાં ચડી કેવળજ્ઞાન પામી ગયા! દેવોએ મહિમા કર્યો, ગુરુ સ્તબ્ધ ! અને રુદ્રકને દેવોએ ખુલ્લે પાડો!
શ્રાવકધર્મના વ્રત નિયમ–આચાર પાળતાં આ સ્મરણ વારંવાર રહ્યા કરે કે “હું અમુક, મારું કુળ ખાનદાન, મારા
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૪૭
ગુરુ ઉત્તમ,’એ પછી આ પશુ ધ્યાન રહ્યા કરે કે વ્રતનિયમ-આચારામાં મારે કેાઈ વિરાધના-સ્ખલના તેા નથી થઇ ને ? અગર થવાની શરૂઆત તે નથી ને?’
આત્મામાં વ્રતે પાળવાની જેને દૃઢતા છે, અને જે શ્રેષ્ઠ ભાવનાઓમા રમવા સાથે તેાને ઘણી જ સાવધાનીપૂર્વક પાળવાની કાળજી રાખે છે, તથા સફેદ કપડા ઉપર ડાઘ ન લાગવા દેવાની જેમ વ્રતને દૂષણુ ન લાગે તે પ્રમાણે શાત્રે ફરમાવેલી વિધિથી ચેાગ્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની મર્યાદાએ સાચવીને તેાને જે આચરનારા હાય છે, તે કહી શકે કે મને વિરાધના લાગતી નથી. છતા ય તે ન ભૂલે કે કેાઈ કાળે જે જરા પણ રાગદ્વેષનુ' જોર થતા ધભાવનાની શિથિલતા કે પ્રમાદ આવશે તે આખા ય ધર્મ સ્થાનને! પ્રાસાદ ડગમગશે અને કદાચ નાશ પણ પામશે. માટે જ તે અસદ્ન ચાને પતન કરાવનારા આલ બનથી દૂર રહીને વિરાધનાદિથી બચી ત્રાને પાળે.
.
સાથે આ વિચારે કે− અહે!! જગતમાં સમકિત, વિરતિ વગેરે ધર્મસ્થાન સિવાય શુ સાર છે એ જ પેાતાની ચીજ છે, કેમકે ભવાતરમા મૂડી–સ પત્તિ તરીકે એ જ સાથે આવે છે. એ જ સુદર પરિણામ લાવનારુ હાવાથી જીવને કલ્યાણુરૂપ છે. બાકી ધન-ધાન્ય, સંપત્તિનેા ઢેર, ઇદ્રિચેના વિષયે, વહાલું કુટુંબ, મિત્ર-પરિવાર, માનપાન, સત્તા, સામ્રાજ્ય કે વૈભવ વિલાસે। એ મધું જ અસાર છે, તે ફજુલ છે, દગાખાર છે, અને વિશેષે કરીને અવિધિ-અન્યાયથી મેળવેલું–ભાગવેલું એ પરિણામે વિપાકમાં કારમાં કર્યુ દુ:ખદ ફળને આપનારું છે.
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૪૮
કહ્યું છે કે અર્થ (ધન)ના રાગમાં અંધ બનેલો જીવ પાપને જ આચરીને જે કાંઈ લાભ મેળવે છે, તે બડિશામિષની જેમ તે રાગાન્ધ જીવને વિનાશ કર્યા વિના પરિણમતો નથી, અર્થાત્ વિનાશનો જ પરિણામ લાવે છે.
બડિશામિષ એટલે શું ? બડિશ=માછલી; આમિષર માંસ. જેમ માછીમાર માછલાં પકડવા લેખંડી અણીયારા કાંટાને માંસના ટૂકડાથી ઢાંકી પાણીમાં નાખે છે, ત્યારે એ માંસ અત્યંત સ્વાદિષ્ટ લાગતું હોઈને માછલાં કોઈપણ જાતના વિચાર વગર ઝડપથી તેને મેંમાં આખું ગ્રહણ કરે છે, અને ખાવા લાગે છે ત્યાં જ પેલે કાંટે તાળવાને વીંધી નાખી એમાં ટેલો રહે છે. અજ્ઞાનીને શું ખ્યાલ કે સ્વાદિષ્ટ સુંદર દેખાતા માંસની અંદર રહેલ આંકડે (ક) તારે સ્વાદ પૂરો થતાં પહેલાં અને એ માંસ પચતા પહેલાં જ તને તાળવે વીધી ઘાતકીના હાથમાં પકડાવી તારા પ્રાણને હરી, જીવનને નાશ કરશે? એજ પ્રમાણે અનીતિથી મેળવેલી સંપત્તિ અને ભોગવિલાસે, દેખીતી રીતે તો ક્ષણવાર ઘણા જ સ્વાદિષ્ટ લાગશે, પરંતુ તેની આશાએસ લેતાં પહેલાં જ તેની પાછળનાં પાપોથી બાંધેલા મહા ચીકણું કમો તારા આત્માને ફૂરપણે હણી નાખશે. પવિત્ર, સુંદર, તેજસ્વી ને મહાશક્તિશાળી તારા આત્માને મલિન, બિભત્સ, તે જરહિત અને મહાઅશક્ત બનાવી, હતો ન હતો કરી દેશે!—એ જીવે ભૂલવું જોઈતું નથી. બ્રહ્મદત્ત, ત્રિપૃષ્ઠ, મમ્મણ વગેરેનાં દૃષ્ટાંતમાં એ બરાબર જોવા મળે છે.
આ બધી વસ્તુ કેણુ સમજાવે છે? આત્માને સુંદર અતિસુંદર, અને મહાસુખી બનાવવાનો માર્ગ કાણુ બતલાવે છે
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૪૯
ભગવાન અરિ તદેવ એ સમજાવે છે. કેમકે એ ત્રણ લેાકના અંધુ છે, સાચા સ્નેહી છે, અત્યંત ઉત્કૃષ્ટ તીર્થંકર નામકર્માદિના પુણ્યના પ્રાગ્ભારવાળા છે, પરમ કારુણિક છે. એમની અનાદિ . વિશિષ્ટ ચેાગ્યતા અર્થાત વિશિષ્ટ તથાભવ્યતાના મળે એ પ્રભુ જ તીર્થંકરપણાનું પુણ્ય ઉપાર્જતાં જગતના સમસ્ત પ્રાણીએ પર અપર'પાર એકાંતિક ભાવે કરુણાવાળા અને છે. કારણ કે, એ કરુણા આવવામાં વિશિષ્ટ જજ તથાભવ્યત્ર જોઈ એ; ને તીથ કરના આત્મા જેવું તથાભવ્યત્વ ખીજા પાસે નથી. એથી જ તીથંકરા સર્વશ્રેષ્ઠ સમ્યક્ત્વાદિ એધિ જે વરોધિ, તેને ધરનારા હૈાવાથી, ખરી રીતે તે બીજના ઉપદેશ વગર સ્વય' જ મુઝેલા છે, જડ ચેતનના યથાર્થ સ્વરૂપના નિશ્ચિત મેધવાળા અની મહાવિરાગવંતા છે, એવા જે વિશિષ્ટ આત્મા તીથંકરદેવ, એ એમ ફરમાવે છે.”
(૧૩) ભાવમ′ગળ વિવિધ ધવન
सूत्र :- एवं समालाचिभ, तदविरुद्धेसु समायारेसु सम्भं वट्टिजा, भावमंगल मेअं तन्निष्फत्तीए ।
અર્થ :- એ પ્રમાણે વિચારીને અહિંસાદિ ધર્મસ્થાનાને આધ ન કરે એવા સુંદર આચારામાં ઠીક પ્રવર્તે. એ નિષ્પન્ન યાને સિદ્ધ થવા પર ભાવમંગળ બને છે.
વિવેચન :–એ પ્રમાણે તીથંકર વચનનુ' સચાટ પ્રણિધાન કરવા પૂર્વક વિચારીને અને નિર્વાસને ધર્માંસ્થાના (સમકિત, દેશવિરતિ વગેરે)ને વિરુદ્ધ નહિં, તેમ જિનવચનને ખાધ ન કરે, પણ અવિરુદ્ધ, અનુકુલ હાય, એવા વિવિધ આચારામાં સારી રીતે શાસ્રનિયમાનુસાર પ્રવતવું. આ રીતનું વિધિપૂર્વકનું ધવન સિદ્ધ થતાં ભાવમ‘ગળ બને છ.
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૫૦ પ્ર–ભાવમંગળ તો શુભ અધ્યવસાયને કહેવાય છે, ત્યારે અહીં તે અહિંસા, સત્યાદિ, ઉત્તમ આચાર વગેરેનાં સવિધિ પ્રવર્તનને ભાવમંગળ કહ્યું એ શી રીતે ?
ઉ –સાધુધર્મની પરિભાવનારૂપે જે સવિધિ પ્રવર્તન કરી ઉત્તમ એગ્ય આચાર આચરાય છે, એ નિષ્પન્ન થતાં, સિદ્ધ, થતાં, અશુભ ભાવના કર્મોને રક્ષપશમ (આશિક નાશ) થાય છે અને આત્મા શુભ ભાવ અર્થાત્ શુભ અધ્યવસાયના સુંદર પરિણામવાળે બને છે. આમ શુભ પરિણામરૂપ ભાવમંગળનાં અસાધારણ કારણભૂત છે વિધિપૂર્વકનાં ધર્મપ્રવર્તન; એ પણ. ભાવમંગળ કહી શકાય, દૂધ અને ઘીમાં ઘણું અંતર છે. છતાં દૂધ પર મેળવણ, દહીં, માખણ, તાવણની પ્રક્રિયા થતાં એ જ ઘી બને છે. એવી રીતે વિધિપૂર્વક અને જિનવચનને તથા વ્રતને અબાધક આચારો સાથે વ્રતોનું પાલન થાય એ શુભ ભાવમાં પરિણમે છે, અર્થાત્ ભાવમંગળ બને છે.
ધ્યાનમાં રહે. અહિં વિધિ પર ખાસ ભાર મૂક્યો. કેમકે ત્રતા લે, પાળે, તપ-જપ કરે, પરંતુ પૂર્વે કહેલા આગમ-ગ્રહણ, અધર્મમિત્ર–ત્યાગ, ધર્મમિત્રો પાસના, લોકવિરુદ્ધનો ત્યાગ, શુદ્ધ, મન-વચન-કાયાની ક્રિયા, પરિવારને અસંતાપ અને ગુણકાર્તિા, દયા અને નિર્ભયતા વગેરે વિધિ જે ન સાચવે, તો શુભ અધ્યવસાય પામવા દુર્લભ છે, જેમ, તપ ઘણે જ કરે, પરંતુ તપના પારણે આહારને ઘણું સ્વાદવૃત્તિથી ખાય, તેમાં તન્મય બને, તેમજ ઘણું જ ખાય, તો તેને તપનો ખરો સ્વાદ કયાથી આવી શકે ? તપ કરતી વખતે પેલી ખાવાની અને સ્વાદની વાસનાને યાદ લાવ્યા કરે. ત્યા તપની સુવાસ એ નહિ પામે. કેમકે તપ
*
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૨. સાથે વિધિ ન સાચવી. અથવા જેમ ઘરમાં કંકાસ કરી કોઈ સાથે રગડી, ઝગડીને મંદિરે પૂજા કરવા આવે, દેખાવમાં પૂજા સારી કરે, કૂલ વગેરે. સારા ચઢાવે, પરંતુ ત્યાં ગૃહફલેશના વિચારો આવ્યા કરે, ક્રિયા ભલે ને કાયાથી થતી હોય, પરંતુ મને તો આર્ત રૌદ્ર ધ્યાનમાં જ હોય છે તેથી પૂજાને ઉત્તમ પણ આચાર હૃદયને શી શાનિ અને શો શુભભાવ આપે? તે પ્રમાણે પૂર્વોક્ત આગમગ્રહણ વગેરે જે વિધિ વિનાનું પ્રવર્તતું હોય તો તે શુભભાવ ન જગાવવાથી ભાવમંગળ ન બની શકે. વ્યવહારમાં જેટલી શુદ્ધિ, તેટલા પ્રમાણમાં ધર્મસ્થાને ઊંચા વ્યવહારમાં જેટલા શુદ્ધ ભાવે, શુદ્ધ પરિણતિ, તેટલા જ ધર્મના શુદ્ધ અધ્યવસાયે, તેટલી જ ધર્મની સુંદર આરાધના. વ્યવહારમાં જેટલી અશુદ્ધિ, તેટલી જ અહીં પોકળતા. માટે તે સંસારી જીવે ચારિત્ર સુધીના મહાવ્રતો ય અનંતીવાર લીધા છતાં આજ્ઞા–ભાવન, લેકવિરુદત્યાગ વગેરે વિધિપાલન વિના એ નિષ્ફળ ગયા, ભાવમંગળરૂપ ન થયા ત્યારે, અર્જુન માળીના પ્રતિબંધક સુદર્શન શ્રાવકને શ્રાવકનાં અણુવ્રત પણ આજ્ઞા-ભાવન આદિ વિધિ યાને વ્યવહારશુદ્ધિપૂર્વકના હતા, તે એ ભાવમંગળરૂપ થયાં. ભાવમંગળતા એવી થઈ કે એણે આત્મા પર શુભ અધ્યવસાયનું ઓજસ મહેકાબુ-મઘમઘાવ્યુ ! જેના પ્રભાવે મારવા આવતા અર્જુનમાળીના શરીરમાંથી જક્ષને નિસ્તેજ બની ભાગી જવું પડયું ! એવી રીતે
નાગકેતુ શ્રાવકને પણ વિવિપૂર્વકનાં વ્રત પાલને એવું ભાવમંગળ થયુ કે એના પ્રભાવે રાજા અને આખા નગર પર શિલા વિકુવને વિધ્વંસ કરવાને ઉપદ્રવ કરનાર વ્યંતર પણ અંજાઈ ગયે, અને શિલા સંહરી નાગકેતુના ચરણે આવી નમી પડયો !
Page #304
--------------------------------------------------------------------------
________________
ર૫ર
(૧૪) ધર્મજાગરિકા: કાળ પર ચિંતન
सूत्र : तहा जागरिग्ज धम्मजागरिआए । અથઃ તથા ધર્મજાગૃતિથી જાગ્રત રહેવું.
વિવેચન –સાધુધર્મની પરિભાવના કરનારે સદા ધર્મજાગરિકા કરે. કેવી રીતે કરે? તો કે ભાવનિદ્રાને ત્યાગ કરીને. ભાવનિકા એટલે મેહમય દષ્ટિ, અતત્વના ચિંતન, રાગદ્વેષની રમત, મિથ્યાત્વને મુંઝાર, બાહ્ય ભાવના તાંડવ, પ્રમાદની પરવશતા વગેરે. આને ટાળીને સતત ધર્મજાગરિકા, ધર્મજાગૃતિ, અર્થાત્ જ્ઞાનમય દષ્ટિ, સમભાવને અભ્યાસ, સંવેગ–વૈરાગ્યની વૃદ્ધિ, તત્ત્વની સમ્યગ વિચારણા અંતમુંબભાવ, સત્યરુષાર્થ—તમન્ના વગેરે રાખવી જોઈએ. એ એવી ઉચ્ચ કેટિની હોવી જોઈએ, કે જીવનમાં કઠિન સાધુધર્મ આદરવા માટે જીવને પૂર્ણ ઉલ્લસિત અને ઉત્સાહી કરનારી હોય. રત્નો પમ–માનવ આયુષ્યની બાકી (Balance)માં જે અમૂલ્ય વખત હજી શેષ છે, તેનું (૧) મહામૂલ્ય ઉપજાવવા માટે, (૨) આ વિશિષ્ટ જીવનનું વિશિષ્ટ મહાઉચિત સાધી લેવા માટે, (૩) જડમુખી પ્રવૃત્તિમાંથી સર્વથા છૂટી આત્મમુખી પ્રવૃત્તિમાં લીન થવા માટે, અને (૪) વારંવાર જન્મમૃત્યુની જંજાલને ટાળવા, તથા (૫) કર્મવ્યાધિને મિટાવવા માટે ધર્મ–ઔષધને સંપૂર્ણ રીતે સેવવું જોઈએ. કાળને ઉચિતનું મૂલ્ય સમજવું જોઈએ.
: “ મન કા સિક્સ વિડ્યું ?”
અર્થ:–“મને કે કાળ મળે છે ? આ કાળને ઉચિત (કર્તવ્ય) શું છે?”
વિવેચન – ધર્મ જાગૃતિ આ રાખે કે “આ મને કે અમૂલ્ય
: ",
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૫૩ કાળ–અવસર મળે છે ? અને આ મહા કિંમતી કાળને ઉચિત શું કર્તવ્ય છે? મારી પૂર્વ સ્થિતિમાં અનંતા પુગલ-પરાવર્તના જંગી કાળ અનંતા જન્મ-મરણ કરી અનંત શરીરનાં પરાવર્તન. કરવામાં ગયા ! જ્યારે, આ કાળ તેવાં પરાવર્તન ફરી ન કરવા. પડે એવી સ્થિતિ ઊભી કરવા માટે સમર્થ મળે છે! છતાં આ કાળને હું કે ઉપયોગ કરી રહ્યો છું ! મારે શું અજ્ઞાનમાં, મોહ– વાસનામાં, ને સંસારના વિકટ પંથમાં હજી પણ મારા આત્માને રખડાવવાનો ? ભાન નથી કે એવી કાળના આવર્ત ઓછા થાય છે કે વધે છે ? ” આને વિચાર કરવા પૂછે અંતરાત્માને શું કહે છે? “આ જીવનમાં જે જે વિચાર–વાણી–વર્તનના અભ્યાસ કર્યા, તે શું આ ખાસ માનવ-જીવનના વિશિષ્ટ કાળમાં ઉચિત છે? બીજી ગતિના કાળમાં શું એ નહેાતું બની શકતું ? આ કાળનું મહામૂલ્ય કેટલું બધું? અને એનું અવમૂલ્ય હું કેટલું બધું કરી રહ્યો છું ? અહીં પ્રાસ કેવા સુંદર પ્રકાશના પંથને અવગણ કેટલી ઘોર અંધારી અજ્ઞાનની ખીણમાં ઊતરી રહ્યો છું ?”
વિચારવા જેવું છે કે ઉત્તમ માનવકાળનો કે અધમ ઉપરોગ થઈ રહ્યો છે ? આજના યુગમાં સવારે જાગ્યા ત્યાં મહારાગદ્વેષકારક વિકથાઓથી ભરચક-ભર્યા દૈનિક પિપર જેવા સુઝે છે ! બજારભાવ, સિનેમા, વગેરેના સમાચાર જોઈ મન પર જડ ચાની લાથ ઉપાડવી ગમે છે! આહાર–પરિગ્રહ–સંજ્ઞા સવારથી માંડી કૂદાકૂદ કરે છે ! ઈદ્રિય-વિષાની જ ગડમથલનું તો પૂછવું જ શું ! રેડિયાના પ્રોગ્રામના કે બીજા ત્રીજા આવાને આવા જ આચરણ–વાણી–વિચારેથી દિવસ રાત પૂરા ! આ બધું શું કર્યું? મેહ વધાર્યો કે ઘટાડ્યો ? સંસારભ્રમણ વર્ધક પ્રવૃત્તિ
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૫૪
વધારી કે ઘટાડી? વર્તમાન ઉત્તમ કાળ આ માટે છે ?
- આ તે તે કાળ છે, કે જેમાં પ્રભાતે (૧) આત્માના ત્યાજ્ય અને કર્તવ્યના વિચાર કરી શક્યના સંકલ્પ કરી શકાય, જ્યાં (૨) પરમાત્મા અને મહાપુરુષોના ભવ્ય કલ્યાણ પરાક્રમ અને ભવ્યાતિભવ્ય ઉપકારો નજર સામે તરવરતા રખાય, (૩) શાસનના ત–વિસ્તાર અને આરાધનાના અસંખ્ય પ્રકારના ભવ્ય પ્રકાશ જ્યાં મન પર ઝગમગતા કરાય, એ કરીને જપ (૪) આમા પરથી અનંત કાળના જામ વાસનાઓનાં જાળાં ઉખેડી શકાય, જ્યાં (૫) અનંત કર્મકાષ્ઠને ધર્મ સાધનાના જ્વલંત અગ્નિથી બાળીને સાફ કરી શકાય, જ્યાં (૬) અનાદિ અનંતકાળથી મહામલિન આત્માને વિશુદ્ધ ભાવનાઓથી મધ્યાહૂને ગ્રીષ્મ–સૂર્યવત્ સંપૂર્ણ તેજસ્વી બનાવી શકાય, એવા. આ કાળમાં વાસનાઓના જાળાં વધારવાનું, નવા કઉકરડાના કચરાને મેહના ટેપલાથી ભરીભરીને આત્મામાં ઠાલવવાનું અને મેલા અધમ વિચારો–લાગણીઓથી આત્માને વધુ અંધકારમય કરવાનું કરાય, એ કેટલું બધું કાળને અનુચિત !
આ તો તે કાળ છે, જ્યાં (૭) ચેતનને જડવત્ બનાવનારી જે આહારાદિ ચાર સંજ્ઞા, ક્રોધ–માનાદિ ચાર કષાયસંજ્ઞા, લેકવાહવાહની સંજ્ઞા અને ઘ(ગતાનુગતિકતા)સંજ્ઞા એમ ૧૦ મહાસંજ્ઞાઓ તથા હિંસાદિને નશે આજસુધી આત્માને ચડ્યો હતો, અને એ નશામાં જીવ કર્મથી સંસારના બેહુદા વિચિત્ર નાટકે ના હતો, હિંસા-જૂઠ વગેરે દુષ્કમાં દટાએલે રહેતું હતું, અને એથી જ કર્મ બાધતાં પાછું વાળીને જોયું ન હતું, કે વિચારણા કરવા સરખી ય ફુરસદ રાખી નહોતી, તે દુર ૧૦ સંજ્ઞાઓને દાન, શીલ, તપ, ભાવના,ક્ષમાદિ ચાર,જ્ઞાની પર
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૫૫ દષ્ટિ, અને સંયમ–વિવેકથી નાબૂદ કરી શકાય. સંજ્ઞાના નાશને આથી બીજે ઉચિત કાળ ક મળવાને હતો? કેમકે રાતદિવસ ખા ખા ની વાતે, વિષનો સંસર્ગ, પરિગ્રહની પ્રવૃત્તિ, વારેવારે નિદ્રા આરામી અને ભય, વાતવાતમાં ગર્ગ–ગુસ્સે વગેરે, એ બધું તે મનુષ્ય સિવાયની બીજી ગતિમાં સારી રીતે કરવાનું મળે છે, અને તેનાથી કુસંજ્ઞાઓ પુષ્ટ રહે છે. માત્ર આ માનવ ભવનો જ કાળ એવો ચગ્ય છે, કે એ સંજ્ઞા થી પ્રતિપક્ષી વૃત્તિ-પ્રવૃત્તિઓ અને પ્રતિપક્ષી ભાવનાઓના અમૃતકુપા પી શકાય આહાર–સંજ્ઞા સામે તપ, અને આહાર પર એવી જુગુપ્સા કે “અરૂપી અને અન ત સુખી એવા મારે આ શી લપ? આ શી પુગલની ગુલામી ?” વિષય સંજ્ઞાની સામે વિરક્તભાવ અને વ્રત, પરિગ્રહમંજ્ઞા સામે દાન અને નિસ્પૃહતા, નિદ્રા સામે આત્મજાગૃતિ, ભયની સામે નિર્ભયતા, ક્રોધ સામે ક્ષમા, માન ટાળી લઘુતા-નમ્રતા, માયા મૂકી ન્યાય-નીતિ નિખાલસતા, લેભ છેડી નિરાશંસ–નિમમત્વ ભાવ, હિંસાદિ પાપ છોડી અહિંસા સત્ય આદિ. આ બધાને કેળવવાને સારો વખત છે. કેમકે અહી તપ, શીલ, દાન વગેરે સુદર પ્રવૃત્તિઓ થઈ શકે છે. સંસારને વિપસ દૂર કરવા માટે સંજ્ઞાનો કાટ ઉતારી દેવા જોઈએ. એ માટે ઉદારતા, વિરાગ, ત્યાગ, શુભભાવે વગેરેથી આત્માએ સારી રીતે સ્વસ્થ બનવું જોઈએ, અને વચ્ચે જે કાંઈ આવે તેના પર વિજયી બનવું જોઈએ આ બધું આ કાળ સુશકય છે. “અહો ! કે સુંદર કાળ મને આ મચે છે! કેટલો દુર્લભ ને કિંમતી કાળ હું પામ્યા છું! છતા સંજ્ઞાઓનું જોર તો જુઓ ! જીવનભર “ખાઉ–ખાઉં, આ ખાઉં તે -આઉં એ ધૂન, “આ વિલાસ કરું, આ જોઈ લઉં, આ ભેગવી
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૫૬ લઉં, મારું શરીર કેવું સુંદર લાગે છે, હું કે પુષ્ટ છું,” આ આસક્તિ, અથવા તે, “શરીર સારું નથી રહેતું, મજા માણી શકાતી નથી, ઊંઘ નથી આવતી, પૈસા નથી મળતા,” આ ચિંતાઓ ! માનવ–કાળમાં તે સમજવું સહેલું છે કે પેટને ગમે તેટલું અને ગમે તેવું સારું આપીશ, પરંતુ સવાર પડતાં તે ભૂખ્યું ! તું દેહને ય સુવાડે, અને એ ભૂખ્યું ઊઠે! હવે એને તૃપ્ત કરવા પાછે આખો દિવસ કાઢવાન ! વાહ ! કેવી વેઠ ! દેહની ખાતર આત્મા ? કે આત્મા ખાતર દેહ ? વળી સુંદરમાં સુંદર મિષ્ટાન્ન આપે, એની વિષ્ટા કરે એ! નિર્મળ. ગંગાના પાણીના પિશાબ કરે એ ! આવું સદાનું માંગણિયું, ભૂખણિયું અને ભીખણિયું શરીર એમ તૃપ્ત નહિ થાય, એ તે ત્યાગ–તપથી જ તૃપ્ત થાય.
એવી રીતે ધન ગમે તેટલું કમાય, પણ તેને સંતોષ નથી. જડની ઈછા આકાશ જેવી અનંત છે. પહેલાં હજારની, મળે તો લાખની, તે પણ મળ્યેથી ૨૫–૫૦ લાખની, એમ લાભ. અને પરિગ્રહ સંજ્ઞા વધતી જ ચાલે છે. તેને દેવની પણ ઋદ્ધિ. -સિદ્ધિ આપવામાં આવે, તે ય તૃપ્તિ નહિ. પિતાનાથી ઊંચા સ્વર્ગની ઋદ્ધિ જોઈ બળે છે, ખિન્ન થાય છે. જડ પદાર્થની ઈચ્છાનું એ માહામ્ય છે, કે એ ઈચ્છા પૂરી થતી જ નથી. એ મિટે તે એ પદાર્થોની ઉપેક્ષાથી જ મિટે, “ન જોઈએ, ન જોઈએ ના મંત્રથી શમે. તે ઉપેક્ષાભાવ, એ તૃષ્ણાના ભયંકર પરિણામે હૃદયે વિચાર્યાથી અને પ્રમાણમાં ધનત્યાગ શેખની વસ્તુત્યાગ વગેરેના નિયમથી કેળવી શકાય. પછી તો. આહાર-વિષય-પરિગ્રહ-સંજ્ઞાના ભુક્કો ઉડાડી શકાય. એ માટે. આ ચગ્ય કાળ છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૫૭ દેવને કાળ પણ મેં જે. ઘણું જ ઋદ્ધિ-સિદ્ધિ જોઈ. ત્યાં ખાવાની જરૂર નહતી, પણ પુણ્યાઈ મળી હતી, તેથી ઉત્તમ ખાનપાન ખાવાની જે ઇચ્છા, તેને માત્ર દિવ્ય સુંદર ઓડકારથી શમાવી શકાતી. બીજા પરિશ્રમ વિના માત્ર ઓડકારથી શમી જતી આવી સિદ્ધિ હોવા છતાં ય જે ઈચ્છાઓ પર ઈછાઓ દેડતી જ રહી, તે આહાર-સંજ્ઞા કયાંથી તૂટે? સુવા–બેસવા માટે, હરવા-ફરવા માટે, આમોદ-પ્રમોદ માટે, બાગ-બગીચા, મુલાયમ વ, મખમલના ગાલિચા, અતિ સુંદર પુપ, સુંવાળી રમણુઓ, એક દેવભવમાં કરોડો દેવીઓની પરંપરા, એ જે મળ્યું હતું, તે બધું વિષય રાગને વધારનારું હતું, ત્યા વિષયસંજ્ઞા ક્યાંગી તૂટે? આહાર-સંજ્ઞા, વિષય-સંજ્ઞા તોડવાને ત્યા કાળ જ ક્યાં હતો ? ક્ષેત્ર ક્યાં હતું? જ્યારે અહીં બધું જ અનુકૂળ છે. અહીં તે વિચારવા જેવું છે કે સારું છે કે રાગ વધારનારા સાધને તેવા નથી, દા. ત. દિવ્ય સ્વાદિષ્ટ ખાણા કે મહાવૈભવ નથી, કે જેથી સંજ્ઞાઓ પિષવાથી બહુ સાર નીકળે. જ્યારે સામે, તપ અને ત્યાગ અહીં કરી શકાય એમ છે તેથી જ આ કાળ ઘણે જ ઉત્તમ છે.
આહાર ખાતાં, વિષમ ઈંદિઓને, જોડતાં, પરિગ્રહની મમતા તથા કષા કરતાં એમ થવું જોઈએ કે-“અરે! દુશ્મનને હજુ હું પિષી રહ્યો છું ? દુશ્મન સાથે દસ્તી કરી રહ્યો છું ? દુશ્મનને મારા જ આત્મા પર હલે કરવા આમંત્રી રહ્યો છું ? કયારે અવસર મળે કે એનાથી ભાગી છૂટું.”
કઈ કહેશે કે “આ શરીરને ટકાવી રાખવા સારૂ તે ખાવાની જરૂર છે ને ? પણ એને ખબર નથી કે (૧) જેની જરૂર
૧૭
Page #310
--------------------------------------------------------------------------
________________
૫૮
હોય એ બધું જ ગમાડવા જેવું નથી હોતું. દા. ત. આજની કાયદાની આંટીઘુટીને લીધે હરાજી કરને કાઢી ન શકતો હોય અને એનાથી કામ લેવું પડતું હોય, છતાં એ ગમતું નથી. ઈચ્છા તે એ જ રહે છે કે ક્યારે આ ટળે? એવું બહારની વેઠ અંગે છે. વળી (૨) જે એમ થાય છે કે અમુક અમુક વસ્તુ મારે ખાવી જોઈએ, આટલી વાર ખાવું જોઈએ, એ બધું શરીરના પિષણના નામે સંજ્ઞાને પિષણ અપાય છે. માન્યું કે “દૂધ ખાઉં એટલે શરીર મજબૂત થાય,” અરે! એથી તે સંજ્ઞા મજબૂત થાય છે ! અને આ તે નાનું બકરું કાઢી મોટું ઊંટ પેસાડવા જેવું થયું! માત્ર આ જ જીવનના શરીરની અપુષ્ટતા ટાળવા માટે જ જન્મ ચાલનારી સંજ્ઞાની વૃત્તિને સતેજ કરી પુષ્ટ બનાવી ! નહિતર, આપણે તો એવું કરવું છે કે શરીર ધસાધનાથે ટકાવવું છે ખરું પણ સંજ્ઞાને મારીને, જેમ, વછી પકડ છે, પરંતુ એ રીતે કે ડંખ દે નહિ. તે પ્રમાણે આહારદિની પ્રવૃત્તિને પકડ વામાં આવે તે ભય નહિ.”
વળી વિચારે છે કે અમ કલો? કિ એઅક્સ ઉરિએ ? આ મારે ક કાળ છે? આ કાળને ચગ્ય શું છે? આ તે કાળ છે કે જ્યાં (૮) આત્મસ્વરૂપની આડે આવેલા કર્મના અડદાને ચીરી શકાય; જયાં (૯) હની નદીમાં તણાઈ ભવસમુદ્રમાં ડૂબી જવાને બદલે જ્યાં વીતરાગના શાસનરૂપી નાવમાં બેસી ભવપાર ઉતરી શકાય, એ કાળી છે. પૂર્વે જીવનના મળી હતી તે કાણુ હતી, કેમકે મોક્ષનું લક્ષ્ય નહેતું. આજે એ સૂઝયું છે, તે અખંડ ચારિત્રનાવમાં બેસી કર્મ જળથી બહાર કાં ન નીકળી જાઉં ?
Page #311
--------------------------------------------------------------------------
________________
૫૯
તિર્યંચને કાળ પણ જે હતો. બળદ હિતે, ગાડામાં પચીસ મણ ભાર ભરેલો હતો, મધ્યાહ્ન સમયે ચિત્ર–વિશાખના ધૂમખ તડકા તપી રહ્યા હતા, જમીન અગ્નિવતું ઉsણ હતી, ધીખતા તાપ, તૃષાને પાર રહ્યો નહિ, અતિ પરિશ્રમે ભૂખ પણ જોરદાર, શરીર પરસેવાથી રેબઝેબ, મેંમાંથી ફી છૂટી જતું હતું, ત્યારે ઉપરથી ગાડીવાળો ખંડી આરની પરેણી મારા જીવતા શરીરમાં ઘેચતો હતો, તેથી મને અંતરમાં ભારે ગુસ્સો થતો. કેમ ગુસ્સો? તે કાળ અજ્ઞાનતાને લીધે ગુસ્સાને હતો. “માથે પડયું સમતાથી ભગવ, કર્મ ખપે છે,” એમ ત્યાં કોણ સમજાવે ? અને સમજવા જેટલી બુદ્ધિ ય ક્યાં હતી? જ્યારે આજે માનવ– ભવમાં એ કાળ છે કે જ્યાં (૧૦) સમતા, સમાધિ અને સહિષ્ણુતા લાવી કર્મોની સુંદર નિર્જરા કરી શકાય. પૂર્વને કાળ (૧૧) અસંય મને હતા, આજે સંયમન છે. પૂર્વ કાળ (૧૨) રાગને હતું, આજે વિરાગને છે. પૂર્વન કાળ દ્વેષને હતો, આજે ઉપશમને છે. પૂર્વને કાળ (૧૩) મન-વચન-કાયાની કુપ્રવૃત્તિઓએ દંડાવાને હતો, આ કાળ એ દંડથી બચવા મન-વચન-કાયાની ગુણિને છે.
જીવ! ઘડીભર બેસી વિચાર તે કર કે, “કેવી આ ઉત્તમ કાળની બક્ષીસ તને મળી છે ? માત્ર આ માનવડાળના પ્રતાપે જ કેટકેટલી વિશિષ્ટતાઓને લાસ થી છે ? એ લાભ થવાના હિસાબે આજ સુધી તેં શું કરું? ને હવે શું કરવા ચગ્ય છે? (૧૪) માયા વગેરેનાં શલ્ય ઊખેડવાના કાળમાં શલ્ય ઊખેડી રહ્યો છે કે જૂનાને સાચવી નવા વળી પેદા કરી રહ્યો છે ? મિથ્યાત્વશલ્યને પોષી રહ્યો છે કે ભગાડી રહ્યો છે ? વાઘવરુના ભવમાં શલ્ય અને મિજાસ બહુ રાખ્યા, પણ હવે શા
.
શ
(૧ર) રાગનો
છે. પૂર્વ કાળ
કે
પૂર્વનો કાળ
Page #312
--------------------------------------------------------------------------
________________
સારૂ વાઘવરૂ બનવું? અનાર્યપણાના કાળમાં પાપ નિદાન (પૌગલિક આશંસા) નાં શલ્ય બહુ રાખ્યા, પરંતુ હવે અનાર્ય બનવાની શી જરૂર ? જિન નહોતા મળ્યા ત્યારે કુત્સિત કુમતનાં શલ્ય બહુ સેવ્યાં, પણ હવે એ હોય ?
આ તો તે કાળ છે,કે (૧૫) જેમાં રસ, ઋદ્ધિ અને શાતાની લયલીનતા અને એના ગૌરવના પર્વત પર ચડવાનું હવે સહેલાઈથી મૂકી દેવાય. એ ત્રણની આસક્તિ શિલાજતુ જેવી છે. પર્વત પર શિલા જતુને તર વાંદરે પાણી માનીને પીવા જાય છે, પરંતુ ત્યાં મેં જ ચોંટી જાય છે! તેને કાઢવા હાથ ઘાલે છે, તે હાથ ટે છે! એમ કરતાં આખો ને આખે ચૂંટી જાય છે. પછી તેના ઊખેડવાના ગમે તેટલા ધમપછાડા કે ગમે તેટલા પ્રયત્નો નકામ જાય છે, અને અંતે વધુ તરસ્ય, ભૂખે, અને બંધાએલોઅકડાયેલે મરણ પામે છે. એમ રસ, ઋદ્ધિ અને શાતામાં ચિટકેલા પામર જીવો વધુ તૃણા, વધુ દુષ્કૃત અને વધુ બધનેથી પકડાઈ અનેક જન્મમરણના કાતિલ દુઃખ પામે છે એવું ચિટકવાનું દેવાદિ ભવમાં સુલભ હતું, કેમકે ત્યાં બચવાના સાધન તેવાં નહિ. જ્યારે, બચાવની વિપુલ સાધન-સામગ્રીથી સંપન્ન આ માનવકાળ છે, એને ઉચિત શું ? રસ–દ્વિ–શાતાના શિલાજમાં ન લેવાવું તે જ ને ?
વળી, આ તે કાળ છે કે જ્યાં જીવને આકર્ષતા રસઋદ્ધિ-શાતા એ કૂચા મળ્યા છે. કેમકે એ દેવતાઈથી અતિ હકા ચક્રવર્તિના રસ-ઋદ્ધિ–શાતા આગળે ય હિસાબમાં નથી. ત્યારે એવા દેવલોકના અચિંત્ય રસ–ઋદ્ધિ-શાતા આગલી પ્રતિ કઈ ગણતરીમાં તાત્પર્ય, દેનારંગરાગની સાધન-સમૃદ્ધિ આગળ માનવના રંગરાગની
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૬૧
સાધન-સમૃદ્ધિ સાવ ઊઁચા છે. દા. ત. આજના રાગભર્યાં શરીરમાં શાતાના શાલેખા ? ત્યારે માટી–પાષાણુ અને લેાઢાપિત્તળની સમૃદ્ધિ શી માટી ? તેા આજના તુચ્છ સ્વાદો,-એક દિવસ ખારૂ અને એક દિવસ ખાટુ,−એવા ઢંગધડા વિનાના સ્વાદે કયા હિસાખમાં ?
જેમ એક શ્રીમત માસ ફાઈને ત્યાં મેમાન થઈ પાંચે પકવાન્નના સ્વાદિષ્ટ સુંદર ભેાજન ઉપર જમવા બેઠા હૈાય, તેમાં જાતજાતની મિઠાઇએ! હાય અને તેમાંથી નીકળતી સેડમથી દૂર દૂર સુધી બેઠેલાઓને ય માંમાંથી પાણી છૂટતું હાય, જમવા માટે મીલગીલિયાં થતાં હાય; હવે ત્યાં એની સાથે બેઠેલા પૂના તેવા જ કેાઈ શ્રીમત પણ હાલમાં ૨'ક-દરીદ્ર ખલાને ધેસ પીરસીહાય તેા તે કેવી શાલે? એ રક જીવને કેવી મરી લાગે ? પછી એ ઘેંસમાં શું રાચે ? એમ જીવને કમે
એકવાર પીરસેલી દેવતાની દિવ્ય ઋદ્ધિ, દિવ્ય રસા અને પાંચે ઇન્દ્રિયની તથા શરીરની દિવ્ય શાતા આગળ કમે હવે પીરસેલી માનવની ઋદ્ધિ-રસ-શાતા કેવી ? જો માનવ સમજે તા એને ભારે કલંકરૂપ લાગે કે—જે કર્માંસત્તાએ એકવાર મને એ દિવ્ય ક્ષામગ્રીથી સન્માન્ચે, તે હવે મને અહી એની અપેક્ષાએ ગટરફ્લાસ સામગ્રીથી નવાજે છે? શરીર ગઢકીના ગાડવે ? રસ અનુચિમાંથી જન્મેલા ? અને ઋદ્ધિ દિવ્ય આગળ ઝુ′પડા-ક્લાસ ?
આ તા મારી મશ્કરી થઈ રહી છે. એમાં હું... શું રાચું? અને દેવઋદ્ધિથી પણ મને કાયમી તૃપ્તિ થઈ નથી એ વત માન અતૃપ્તિ કહી રહી છે. તેા શું આ જન્મની તુચ્છ ઋદ્ધિ-રસશાતાથી કાયમી તૃપ્તિ થવાની હતી ? કાયમી તૃપ્તિ તા એની આધીનતા છેડવાથી થાય. એની આધીનતાને ફગાવી દેવા માટે
Page #314
--------------------------------------------------------------------------
________________
જ અહા! મને કેવો સુંદર દેવગુરુધર્મની સામગ્રીવાળે અt કાળ મળે છે!”
વળી વિચારે, “ સર : ? વિમેન્સ વ ?” આ ક કાળ મને મળે છે? એને ચગ્ય કરણીય શું છે? આ તે કાળ છે કે જ્યાં (૧૬) સંસારની ચાર ગતિમાં ચિરકાળ ભ્રમણ કરાવનારી (૧) કષાય—ચેકડી, એની કારણભૂત (૨) આહારાદિ સંજ્ઞાચકડી, તથા એ બે ચેકડીમાંથી જન્મતી (૩) આત-રૌદ્ર પ્રત્યેકની દુર્થાન ચોકડી, અને (૪) દેશ–ભજન–સ્ત્રી–રાજ્ય સંબંધી વિકથા ચેકડી, આ ચાર ભયંકર ચંડાળ ચેકડીઓને અંત લાવી શકાય. બીજી ગતિઓના કાળમાં આનું લેશ પણ ભાન જ ક્યાં હતું? તેમજ એને હટાવવાના સંગ કે સામર્થ્ય પણ ત્યારે ક્યાં હતા અહીં તો ભાન છે, સંગ છે, હટાવવાની શક્તિ છે, ત્યારે હું એ ચેકડીઓને વધારી રહ્યો છું ? કે ઘટાડી? મળવા–ખાવાનું તો પુણ્યના હિસાબે જ છે, તો પછી નાહક ક્રોધાદિ શા માટે કરૂં? એથી તો ઉલટું પાપ જમે થાય છે, જેના વિપાક ભારે! પણ મારે હવે એવા કટુ વિપાક નથી જોઇતા. આમે ય આત્મા કર્મથી અને પાપથી ભારે છે. એમાં ફેગટ વધુ ભાર ભરું તે ભવાંતરે મારો ડૂચ નીકળી જાય ! માટે ૧. કષાય ન કરું, ૨. સંજ્ઞા ન પડ્યું, ૩. દુર્થોન ન લેવું, ૪. વિકથા ન આચરુંકેમકે મારે મોક્ષ જોઈએ છે, ને મોક્ષમાં તો અનાહારનું સુખ છે, આહારતું નહિ, વિષયત્યાગનું સુખ છે, વિષયભેગનું નહિ, એ પરિગ્રહનું સુખ છે, પરિગ્રહનું નહિ મૌનનું સુખ છે, વિકથાનું નહિ; સ્વરૂપસ્થતાનું સુખ છે, દુર્ગાનનું નહિ વિધા તે સત્કથાને ગ્ય મળેલા આ દુર્લભ માનવ–સમયને લૂટે છે! મન બગાડે છે, કષાય વધારે છે. માટે એને પડછાએ ય ન લઉં.
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૬૩
દુર્ધ્યાનને ખદલે શુભ ધ્યાન કરવાનુ` મારે ઘણુ' છે, અને તે કરવું. જ્યારે અહી શકય છે, તેા એજ કરીશ. ’--આ નિશ્ચય પણ અહી શકય છે, ને અમલ પણ અહી શકય છે. તે એવા નિર્ધાર સાથે અમલ કેમ ચૂકું ?
વળી આ તે કાળ છે કે જ્યાં વિષયા પ્રત્યે વિરાગી અની સર્વવિરતિ આદરી શકું, ખીજા કાઈ ભવમાં સર્વવિરતિ પણ જે શકય નથી, તે પછી અપ્રમત્તતા, ક્ષપકશ્રેણી, વીતરાગતા, કેવળજ્ઞાન, શૈલેશી, અને મેાક્ષની તા વાત જ કયાં ? આહે ! આવા અમ્રુતકાળને હું વિષયાની ગુલામીમાં વિષકાળ કરી રહ્યો છું! ભાન નથી કે એ ઝેર પાછા મને જ પીઠવાના છે! માટે હવે તા અહિસા–સ યસ-તપના શ્રેષ્ઠ ધર્મની સાધનાને ચેન્ચ આ અમૃતકાળને એ સાધના દ્વારા સફળ કરી લઉ.
"
કા મમ કાલેા, ક્રિમ્ એએસ ઉચિઅ’ એના પર આવો આવી ધર્મ જાગરિકા કરવી, અને મેનિદ્રાને અટકાવવી. માણુસને ઇન્દ્રિયાના વિષયે મૂંઝવે છે, તથા મૃત્યુનું સ્મરણ નથી અને મૃત્યુનો ભયાનકતાનેા જાગતા ખ્યાલ નથી રહેતા, તેથી મેહનિદ્રા ચડી બેસે છે એ અટકાવવા, આ પણ ધર્મજાગૃતિ રાખે કે,— (૧૫) વિષયા-મૃત્યુ પર ચિંતન
सूत्र- 'असारा
विसया, निअमगामिणां, विरसावसाणा । २ भीसणो मच्चू, सव्वाभावकारी, अविन्नायागमणो, अणिवारणिज्जो, पुणो पुणोऽणुवधी |
અર્થ :- વિયેા અપાર છે, અવમેવ છૂટા પડનારા છે, ને અંતે કટુ ફળ દેનારા છે. મૃત્યુ ભયંકર છે, સર્વાંથી રહિત કરનારૂં છે, અજ્ઞાત આગમનવાળુ છે, અ-નવાય છે, ફ્રી ફ્રી આવનારૂ છે.
Page #316
--------------------------------------------------------------------------
________________
२६४
વિવેચન –વિષયસુખ પર મદાર ન બાંધ. કેમકે એ વિષયો શબ્દ-રૂપ-રસ-ગંધપર્શ (૧) અસાર છે, (૨) નક્કી જનારા–નાશ પામનારા છે, ને (૩) અંતે વિર–કવિ પાક દેનારા છે. વિનશ્વર વિષયમાં શો માલ છે? ગમે તેવા સુંદર સદા, રમણીય રૂપ, રળિયામણા રસ, સુકુમાળ સ્પર્શી, કે સારી સુગંધી મળે, પશુ એ “અસાર છે. કેમકે એ જડ છે. પરિવર્તન પામી કુત્સિત–ખરાબ થનારા છે, અથવા ક્ષણદેણનછ યાને જોતજોતામાં નાશ પામનારા છે. વળી અસાર એટલે કે આત્માને કશે ગુણ તે નહિ કરનાર, ઉપકારક તે નહિ કિન્તુ ઉટા આત્માને વિકૃત, દુઃખી અને પરાધીન કરનાર છે. તેથી જ એ વિષયે આત્માની અનંતી જ્ઞાન-સુખાદિ ત્રદ્ધિ આગળ તુચ્છ છે. વળી એના સંગ કાયમી નહિ જ, એટલે ભગવટે થતાં કે અંતે મૃત્યુ આવતાં વિયોગથી અવશ્ય છૂટા પડવાના છે. એટલું જ નહિ, બલકે વિષયે પરિણામે આત્માને અસીમ કર્મબંધના વિપાકરૂપે ભયંકર દુઃખમાં દબાવનાર છે. શું આ મારે મહાસારભૂત અને અનંતસુખદાયી માનવ–સમય મારી જ આત્મસમૃદ્ધિના ઘાતક, તુચ્છ, વિનાશી અને દુઃખદાયી વિષયે પાછળ વેડફી નાખું
e નેમિકુમારને પરણાવવા માટે રાજીમતીના આંગણે લઈ આવવામાં આવ્યા; પણ એ તે વિરાગી હતા. ત્યારે રાજકુમારી રાજીમતી તો ખરેખર દિલથી પરણવાના કડવાળી હતી. છતાં
જ્યાં નેમિકુમાર તેરણિયેથી પાછા ફરી ગયા એટલે ભ ક્ષણવાર એને આઘાત લાગી ગયે, કિન્તુ પછી તરત જ આ વિચાર્યું કે વિષયસુખ પાછળ મારે મેહ બેટ છે; કેમકે વિષ અસાર, વિનશ્વર અને પરિણામે કહુફળદાયી છે. બાકી નેમિકુમાર પ્રત્યે
દિલથી જાગી હતા. ત્યાર
માં નેમિકુમાર
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૬૫ ચામડાનો પ્રેમ મૂકી સાચે આત્મપ્રેમ તે હું ટકાવી શકું છું અને તે એમની પાસે ચારિત્ર લઈ એમની શિષ્યા બનીને ચરિતાર્થ કરીશ !” ખરેખર એમજ કરીને રાજીમતી એક જ વર્ષમાં મેહનીચ સહિત ઘાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા !
૦ ધનાજી સંસારમાં રહ્યા હતા છતાં લક્ષ્મીને હાથને મેલ અને વિષને વિટંબણાકારક લેખતા; તેથી જ પિતાની કમાયેલી લાખ કોડની લક્ષ્મી પણ મોટાભાઈઓનો અસંતોષ ટાળવા ઘરે બધી જ પડતી મૂકીને ગુપ્તપણે પરદેશ ચાલી નીકળ્યા. તે પછી પણ મહાશ્રીમંતાઈ અને આઠ યૌવનાઓને વિષયસુખ પામ્યા છતાં જ્યારે એક પત્ની સુભદ્રા પોતાનો ભાઈ શાલિભદ્ર વિરાગી બની ૧–૧ પત્ની જ ત્યજે છે એના પર રુએ છે, ધારે ધનાજી કહે છે, “એ કાયર, નહિતર વેરાગ્ય થવા પછી ધીરે ધીરે શું છોડવું?” સુભદ્રા કહે છે, “બોલવું સહેલું છે, કરવું કઠીન” ત્યાં જ ધનાજી ઊભા થઈ ગયા, ને વિષયે વગેરે ત્યજી ચારિત્ર લેવા નીકળ્યા, કેમકે વિષયોને વિટંબણાકારક તે સમજતા જ હતા, એમાં આ નિમિત્ત મન્યુ.
વળી કાળના ભરોસે બેસી ન રહેતાં પહેલા સમજી લેવાની જરૂર છે કે (૧) મૃત્યુ અવશ્યભાવી છે, ભયંકર છે, ભયને કરનારૂં છે. એ અચિંત્ય એવા અગણિત ભચાને ઊભા કરે છે. માટે જ જેને મૃત્યુ નથી એને કોઈ ભય નથી. (૨) વળી મૃત્યુ સર્વ વસ્તુને અભાવ કરનારું છે, એટલે કે આત્માને સર્વ વસ્તુથી રહિત કરનારું છે. મર્યા પછી અહીંના માલ, મિલકત, બંગલા, બગીચા, કદંબ, યાવત્ પિતાનું માનેલ શરીર ઈન્દ્રિયો આદિ પણ કોઈ જ પિતાનું નહિ. વળી (૩) મૃત્યુ અgધાયું આવે છે. તે કઈ દિવસે આપણે ફુરસદે કે જાણ કરીને આવતું નથી, કહે, “રે
Page #318
--------------------------------------------------------------------------
________________
આત્મન ! અહીં તારી ગમે તેટલી હોશિયારી હશે, તારું ગમે. તેટલું માન હશે, તારા એક શબ્દ પાછળ હજાર લાખ માણસ પ્રાણ આપવા સુધી ય તૈિયાર થતા હશે, પણ જ્યારે મૃત્યુ આવશે ત્યારે એ મૃત્યુને રોકવા એમાંનું કાંઈ જ કામ નહિ આવે. ચકવતિ, ઈન્દ્ર કે અનંતબળી પરમાત્માની પણ કોઈ તાકાત મૃત્યુને રોકવા સમર્થ નથી. મૃત્યુ તારી અત્યંત કાકલુદીભરી પણ વિનંતિ નહિ સાંભળે, તારા માનની કે તારી ઋદ્ધિ-સિદ્ધિની મૃત્યુને કઈ જ પરવા નથી. તે તે તને આ દેહરૂપી ભૂમિ પરથી ટેકાની જેમ ડેકરે ઉડાવશે. કેમકે (૪) એ અનિવારણીય છે. – રોકાય નહિ એવું છે. મૃત્યુ આવે ત્યારે તે તેને જે કહીશ કે
ભાઈ ! જરા થોભી જા ભી; મેં જિંદગીમાં ધન-ધાન્યાદિ કમાવવા તે બહુ બહુ કર્યું તેથી તે પુણ્ય વટાવાઈ ગયું), પણ, મેં દાન-પુણ્ય કર્યું નથી, અને અધર્મો બહુ જ કર્યો છે. કુટું બની જંજાળમાં, ધનની લોલુપતમાં, વિષયોના મોહમાં હું બહુ લટાયે; આ બધાથી તો આત્મામાં માત્ર પાયના ગંજ ખડકાયા; હવે તું ફક્ત જરા થોભી જા; તે હું દાન દઈ દઉં, ધર્મ કરી લઉં,” આવું કહીશ ત્યારે મૃત્યુ જાણે ખડખડાટ હશે! તે તને ભયંકર લાગશે, તું ભલે થરથર કંપીશ, તો ય તે તારી મૂર્ખતા ઉપર અને તારી પામરતા ઉપર જાણે વધુ હસીને તને કયાંય અંધારામાં ઉપડી જશે !” (૫) મગૃ પુણે પુણેપણુબંધી” આવું મૃત્યુ પાછું એક જ વખત આવતું નથી, પણ ફરી ફરી તેની આવૃત્તિ થાય છે. એનું કારણ એ છે કે મૃત્યુ થતાં ભલે આ જીવનથી. મર્યો તે ખરા, પરંતુ કર્મ નથી મર્યા, અને કર્મ ઊભાં છે તેથી જન્મ થવાને જ, જ્યાં જન્મ થયે કે મૃત્યુ નક્કી થયું જ. રાગઠેષ અને મન-વચન-કાયાની પ્રવૃત્તિ છે, ત્યાં સુધી કર્મ અને
જે ઘર બહ એ જ છે
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૬૭ જન્મ છે; અને જન્મ છે, તે અવશ્ય મૃત્યુ છે. બહુધા એ પણ પંડિત-મરણ નહિ કિ તુ બાળ-મરણ હોવાથી ચારે ગતિમાં અનેક નિઓમાં, વારંવાર મૃત્યુ લાવે છે. એથી મુમુક્ષુ ક્ષાત્રવટના પ્રણિધાન કરે કે “આ તે કાળ છે કે જ્યાં હું રાગદ્વેષના કૂિલઈ બંધનને કાચા તાંતણાની માફક તોડી નાખીશ. શું કામ છે મારે ખેટા રાગ-દ્વેષમાં તણાઈને? એથી મારા આત્મામાં કશે જ ગુણ નથી થતો. માટે મારે તે હવે આ ફેગટિયા રાગદ્વેષને નિકાલ જ કરી નાખવાને. એ કરીને હું મૃત્યુ ઉપર વિજય મેળવીશ.” તેથી જ “આપણે તે ભાઈ! ઢીલા, સુંવાળા, સુકુમાર, આવા વખતમાં આપણાથી શું થઈ શકે ? ” એવા વેવલા શબ્દોને કાઢી નાખી, પ્રતિક્ષણ મૃત્યુને નજર સામે રાખી પ્રબલ શુભ ભાવનાનું જેમ વિકસાવવાનું, અને હૃદયમાં રહેલા અજ્ઞાનના અંધકાર અને મેહના નશાને ફગાવી નાખવાને. A B જનકરાજાને મંત્રી પૂછે છે, “આપ આવા રાજશાહી સુખ ભેગે છે છતાં લોકે કેમ આપને વિદેહી કહે છે ?' રાજાએ અવસરે જવાબ આપવાનું કહી, એક વાર મિજબાની ગોઠવી, મંત્રીને પણ ચાર વાગે આવવાનું આમંત્રણ મોકલ્યુ. એ દિવસે બે વાગે ઢંઢેરે પિટા કે મંત્રીને પાચ વાગે ફાંસી દેવાની છે. મંત્રીના તો એ સાંભળીને હોશકોશ જ ઉડી ગયા! એ જમણમાં આવ્યો પણ એને પકવામાં રસ નથી. રાજા પૂછે, કેમ આમ?” એ કહે છે, “શું પૂછે છે ? કલાક પછી મૃત્યુ નજર સામે હોય ત્યાં માલમેવામાં રસ રહે?” રાજા કહે છે,
તે બસ, તમને તો કલાક પછી, પણ મને તો બીજી જ ક્ષણે મૃત્યુ ભાસ્યા કરે છે એટલે રાજશાહી સુખોમા ય શે રસ રહે?
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૬૮
માટે જ મારો વ્યવહાર નીરસ જોઈ લેાક મને વિદેહી કહે છે. ’ મંત્રી સમજી ગયેા કે, મૃત્યુ સામે તરવરતું રહે તેા વિષયરસ ખત્મ! ખરેખર ! મૃત્યુની ભયંકરતા–સવનાશકતા–અજ્ઞાતાગમન અનિવાય તા વગેરે નજર સામે હેાઈ મહારાજા કુમારપાળ જેવા ચ શ્રાવક-ધની કરણીમાં ભારે ઉદ્યમી રહેતા! અને ઋષભદેવ ભગવાનની પાટપર પરામાં અસખ્ય રાજાએએ મૃત્યુને એળખી સંસાર ત્યજીને ચારિત્ર લઈ પડિત-મરણુ એવા સાધ્યા કે પછી કેટલાયને તે મૃત્યુની પર'પરા જ અંધ! મૃત્યુનું મૃત્યુ થયું...! અને ખાકીનાને પછી એ જન્મમાં મૃત્યુને અત થઈ મુક્તિ મળી.
શ્રાવક વિષયવિકારને અને મૃત્યુને આત્મા પર લાગેલા એક ઝેરી રાગ સમજે, અને તે નિવારવા ધર્મને જ એકમાત્ર ઔષધરૂપ સમજે, તેથી આ ધર્માંજાગરિકા કરે, આ વિચારે કે, (૧૬) ધ-ઔષધ પર ચિંતન
सूत्र :-धम्मो एअस्स ओसह, एग तविसुद्धा, महापुरिससेविओ, सहिअकारी निरडओरो परमाणं दहेऊ
અર્થ: ધર્મ આનું ઔષધ છે. તે એકાંતે શુદ્ધ, મહાપુરુષેાએ સેવેલે, સ હિતકારી અને અતિચારરહિત તથા પરમ આનંદને જનકો એ
વિવેચન : ધર્મ એ અનાદિકાળના લાગેલા વિષયવિકારના અને પુનઃપુનઃ મૃત્યુના અસાધારણ રેગને કાઢનાર એકમાત્ર ઔષધ છે. એનું સેવન ખૂબ જ કરુ? આ જગતના લાલપીળામાં જીવને હિંસાદિના અત્રતે અને ઇન્દ્રિયાના વિષયેા રૂપી ગેએ મૂઢ બનાવ્યેા છે, તેથી આત્માની શક્તિ તદ્ન લેાપાઈ ગયા જેવી છે. એ મૂઢતા ટાળવા ધમ જ એક ઔષધ છે. તે ધમ કેવા ? જે એકાંતે
જ
1
Page #321
--------------------------------------------------------------------------
________________
ર૬૯ વિશુદ્ધ હાય, એટલે કે સર્વ પ્રત્યક્ષ નિહાળી વાસ્તવિક ધર્મ તરીકે પ્રરૂપ્યો હોય તથા કષ, છેદ અને તાપની પરીક્ષામાં પાસ (પસાર) થયેલા શાત્રે કહેલો હોય, એટલે કે સ્વાદુવાદથી વિભૂષિત
જીવાજવાદિ તત્વને પ્રકાશક અને મોક્ષમાર્ગની સાધનાથે શ્રેષ્ઠ નિવૃત્તિ-પ્રવૃત્તિરૂપ હોય. તે જ એકાંત નિર્મલ કહેવાય. હિંસા, જૂઠ વગેરેની અવિરતિને અને અઢારે પાપક સ્થાનકનો સર્વશ ત્યાગ તે શ્રેષ્ઠ નિવૃત્તિ; અને જ્ઞાનાચારાદિ–પાલન તે શ્રેષ્ઠ પ્રવૃત્તિ. વળી જે ધર્મ તીર્થંકરદેવ અને ચક્રવર્તિ–સરખા મહાપુરૂષોએ સેવેલે હાય મૈત્રી–કરૂણાદિકથી વાસિત હોવાથી સ્વપર સર્વને હિત, આનંદ, નિવૃત્તિ અને શાતિ અપાવે તે હોય; એ ધર્મને અતિચાર રહિત, અર્થાત્ જિનાજ્ઞાનુસાર વિશુદ્ધ પળાય, તે જે પરમ આનંદ (મોક્ષ) દેનારા હોય; એ ધર્મ એ એનું ઔષધ છે.
આવું ધર્મ–ઔષધ સેવ્યા પછી વિષય-વિકારોની શી મજાલ. છે કે એ ઊભા રહી શકે? તે મૃત્યુની પણ શી તાકાત છે કે એ જીવને વારેવારે આકમ્યા કરે? જ્યાં ધર્મ–ઔષધથી સર્વ કર્મક્ષય અને શાશ્વત મેલ થયો, પછી જન્મ જ નહિ, તે મૃત્યુ શું ? પછી તે અજ–અવિનાશીપણું, અજર-અમરતા.
૦ ધર્મગ્રંપ બાળ રાજા પૂર્વ ભવે ભારે રેગથી ત્રાસેલે એક ભિખારી; તે મુનિ મળતાં કરગરે છે, “મને કઈ ઔષધ બતાવે.” મુનિ કહે છે, “ઔષધ તારી પાસે છે. આ જે તે અને બહુ ખાઈ ખાઈને રોગ થયા છે તે બંધ કર, એ જ ઔષધ ” એટલે ત્યાં નિયમ કર્યો કે “રેજ એક જ ધાન્ય, એક જ શાક, અને એક જ વિગઈ (દૂધ-દહીં–ઘી-તેલ-ગોળ–તળેલું, એ છવિગઈમાથી એક જો, ખાવી બાકી ત્યાગ. આ ત્યાગરૂપી ઔષધે શરીરના રોગ તો.
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૭૦ મિટાવ્યા ઉપરાંત અંતરાય–કર્મરોગ તૂટવાથી ક્રમશઃ શ્રીમંત બન્યા. છતાં એ ત્યાગ ચાલું એટલે જાત ખર્ચ મામુલી, તે પાત્રદાનાદિ ખૂબ ધર્મ કર્યો. મરીને એવા નગરે વણિક-પુત્ર થયે કે
જ્યાં નિમિત્તિયાએ ભાખેલી બાર વરસની દુકાળી આના પણ રદ થઈ! અને રાજાએ એને બાળપણમાં જ રાજા બનાવી પોતે એને આજ્ઞાંતિ પાલક બની રહ્યો. પિલે પછી મોટે રાજા થઈ ધર્મને ખૂબ આરાધક અને પ્રભાવક બન્યો. વિશુદ્ધ ધર્મઔષધથી શું રંક કે શું રાજા, શુ અભણ કે શું બુદ્ધિમાન, શું નિર્બલ કે બળવાન, દરેકે સાધુ યા શ્રાવક બની મહાપુરૂષોના પથ સ્વ–પર હિત સાધ્યા, ને મૃત્યુ-ગથી સદંતર સુક્તિ મેળવી. ધર્મસેવન દેષ–અતિચાર લગાડ્યા વિના થવું જોઈએ. દેવપૂજા, ગુરુભક્તિ, વતનિયમ, સામાયિક પ્રતિકમણાદિ શ્રાવક-ધમે નિરતિચાર પાળતાં આનંદ-કામદેવાદિ શ્રાવકને ત્રણ ભવમાં સંસાર સમેટાઈ ગયે.
(૧૭) ધમ–તપ્રકાશકદિને નમન ત્ર:-
ધર્મક્સ | ન ઉ પજાસTI | नमो एअधम्मपालगाणं । नग्गे एअधम्मपस्नगाणं । नमो एअधम्मપss it!
અર્થ આ ધર્મને હું નમું છું, આ ધર્મના પ્રકાશકોને હું નમું છું. આ ધર્મના પાલકને નમું છું. હું આ ધર્મના ઉપદેશકેને નમું છું. આ ધર્મના સ્વીકારનારાઓને નમું છું
વિવેચન – હવે કૃતજ્ઞતા અને અનુમોદના રૂપે નમસ્કાર કરવામાં આવે છે. અથવા આગળ સાધુઓમની પ્રાર્થના-આશ સી વ્યક્ત કરવી છે તો તે મંગળ કરીને જ કરાય વળી આ ધર્મને
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૭૧
તેમજ જેમની પાસે એ વ્યક્ત કરીએ તેમને નમસ્કાર કરીને જ કરવી ઉચિત છે, માટે નમસ્કાર કરે છે, “આ સાધુ ધર્મને હું નમું છું, વંદુ છું આ ધર્મના પ્રકાશક શ્રી અરિહંતદેવને હું નમું છું. આ ધર્મને હૃદયમાં ઉતારી પાલન કરનાર સાધુ મહર્ષિએને હું નમું છું. આ ધર્મના ઉપદેશક આચાર્ય ભગવંતને હું નમું છું. આ ધર્મને મોક્ષના હતુ અને સત્ય ધર્મ તરીકે સ્વીકારનાર શ્રાવકાદિને નમું છું.” હવે પ્રણિધાન કરવામાં આવે છે, –
(૧૮) ધર્મપ્રણિધાન: નિમ–અપરસંતાપક– ભાવ શુદ્ધિવર્ધક
सूत्रः-इच्छामि अहमिणं धम्मं पडिवन्जित्तए सम्म मणबयणझायजोगेहि । उ ममेअं कल्लाणं परमकल्लाणाणं जिणाणमणुभावओ।
અર્થ: હું મનવચન-કાયાની પ્રવૃત્તિથી સારી રીતે આ ધર્મ સ્વીકારવા ઈચ્છું છું. પરમ કલ્યાણરૂપ જિનભગવાનના પ્રભાવે મને આ કલ્યાણ પ્રાપ્ત થાઓ.
વિવેચનઃ “હું ધર્મને પામવા ઈચ્છું છું. કેમકે હવે મને આ ધર્મનો જ પક્ષપાત છે, તે પણ સમ્યફ માનસિક વાચિક અને કાયિક પ્રવૃત્તિઓથી વણાએલા આ ધર્મને પામવા ઈચ્છું છું, આથી હું સંપૂર્ણ સર્વાગ ધર્મ સ્વીકારનું ખાસ પ્રણિધાન (કર્તવ્ય નિશ્ચય) કરું છું. આ ધર્મ એ કલ્યાણ છે એ મને પ્રાપ્ત થાઓ. મારું તે કેાઈ સામર્થ્ય નથી પરંતુ પરમ કલ્યાણ સ્વ૩૫ શ્રી જિનેશ્વરદેવના પરમ પભાવે (પ્રભાવિક પ્રસાદથી) એ પ્રાપ્ત થાઓ, એવું હું અભિલપું છે?
આ રીતે ખૂબ એકાગ્રતા અને વિશુદ્ધ હૃદયથી વારંવાર ચિંતવે અને ભાવે. પ્રશ્ન-ધર્મ તે આત્મા પોતાની વિશુદ્ધ અધ્યવસાયથી પામે ને? ઉત્તર–એ વાત સાચી, પરંતુ એ શુદ્ધ ભાવ
Page #324
--------------------------------------------------------------------------
________________
ર૭૨
એમજ નથી જાગે; એ તો પરમાત્માનું નિમિત્ત પામીને જ પિતાને થયે છે; ને હજી પણ થશે, માટે અહીં ભગવાનના પ્રભાવે પ્રાપ્ત થયાનું ઈછ્યું.
सूत्रः-सुप्पणिहाणमेव चितिजा पुणो पुणो । एअधम्मजुत्ताणमधवायकारी सिआ। पहाण मोहच्छेअणमेकं । एवं विसुज्झमाणभावणाए कम्मापगमेणं उवेड एसस्स जुग्गयं । तहा संसार-विरत्ते संविग्गो भवइ अममे, अपरोवतावी, विसुध्धे, विसुद्धमाणभावे । इति साहुधम्मपरिभावणासुत्तं समत्त ।
અર્થ સારા પ્રણિધાન સાથે આ પ્રમાણે વારંવાર ચિંતવે, આ (સાધુ) ધર્મયુક્ત આત્માઓને પગે પડતે રહે. મુખ્યપણે મોહનો છેદ કરનાર એ છે એ પ્રમાણે વિશુદ્ધ બનતી ભાવનાથી કર્મને નાશ થવા દ્વારા (આત્મા) એ ધર્મની યોગ્યતા પામે છે; તથા સંસારથી વિરક્ત, સંવેગ (ધર્મરંગ)વાળે, નિર્મમ, બીજાને સંતાપ ન પમાડનાર, નિર્મળ, અને વિશુદ્ધ થયે જતા ભાવવાળા બને છે. આ પ્રમાણે સાધુધર્મની પરિભાવનાનું સૂત્ર પૂર્ણ થયું. વિવેચનઃ ઉપસંહારઃ સાધુસેવકઃ ભાવવિશુદ્ધિઃ
હવે ઉપસંહાર કરતાં, જે પૂર્વે, (૧) ધર્મજાગરિકામાં “આ કર્યો અવસર ! એને એગ્ય શું? વિષયે અસાર, મૃત્યુ ભયંકર અને સાધુધર્મ એનું ઔષધ વગેરે ચિંતવવાનું કહી શ્રી. અરિહંતાદિને નમસ્કાર કર્યા બાદ, (૨) અરિહંતપ્રભુના પ્રભાવે સાધુધર્મ સ્વીકારવાની તીવ્ર આશંસા ચિતવી, એના માટે હવે સૂત્રકાર કહે છે કે ખૂબ તીવ્ર પ્રણિધાન યાને વિશુદ્ધ ભાવનાથી ગર્ભિત મનની ચેટ સાથે આ બધું વારંવાર ચિતવ્યા કરવું
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૭૩
આ ચિ'તવનામાં ધ્યાન રાખવાનું કે સાધુધ રૂપી ઔષધનુ અતિ મહત્ત્વ ચિતવ્યા માદ એની અભિલાષા-પ્રાર્થના-આશુ સા કરવાની, તે પૂર્વે કહેલ અરિહંતાદિ પરમેષ્ઠીને નમસ્કાર કરવા પૂર્ણાંક જ કરવાની. સૂત્રકારે ‘નમે નમિઅનમિથ્યાણુ.....' વગેરે નમસ્કાર કરીને પછી જ આશંસા કરવાનું કહ્યુ છે. મગળ માટે અને ઔચિત્યપાલન તરીકે એ જરૂરી છે, જેથી માધક કર્મ તૂટતા જઈ એ આશંસા શીઘ્ર સફળ થાય.
નમસ્કાર–વિનય-સેવા-આજ્ઞાંકિતાવને આશંસા એ બહુ મેાટી ચીજ છે માટે સૂત્રકાર સાધુધમની પરિભાવનામાં આટઆટલું કરવા- ચિંતવવાનું ફરમાવી હવે કહે છે કે આ સાધુધમ પાસેલાના ‘અવવાયકારી’ અનવુ, અર્થાત્ એ ધમ સેવનારા મુનિપુંગવાને પગે પડતા રહેવુ, યાને એમને બહુમાનભર્યાં નમસ્કાર, એમના વિનય, એમની સેવા અને એમની આજ્ઞાંકિતતા ખરામર સાધતા રહેવુ. પૈસાના અથી એ જ રીતે શ્રીમ'તને આરાધતે રહે છે ત્યારે જ પૈસા પામે છે. સુવ્રત શેઠ વગેરે એ જ રીતે સાધુ મહાત્માના ઉપાસક બની ચારિત્રમાહનીય કના નાશ કરવાપૂર્વક સાધુધર્મ પામ્યા.
બ
સૂત્રકાર કહે છે કે—આ તીવ્ર પ્રણિધાન પૂર્વકનાં વારવાર ધર્મ જાગરણુ-ચિંતન અને સાધુસેવન એ માહને છેદવાના મુખ્ય ઉપાય છે’ કેમકે એ સવ વિરતિચારિત્ર-સયમના અધ્યવસાય-સ્થા નકની પૂ॰ભૂમિકારૂપ અતિ સુંદર અધ્યવસાયાને પેઢા કરે છે, ને તે જરૂર ચારિત્રમાહનીયને તેાડતા આવે, માટે જ સૂત્રકાર આ રીતે ઉપસહાર કરે છે,
૧૮
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૭૪
ઉપસંહાર–આ પ્રમાણેના કુશલ અભ્યાસમાં વિશુદ્ધ વિશુદ્ધ બનતો ઉપર કહેલી ભાવનાથી ઘણાં કર્મના બંધન તોડ નાખે છે. કર્મને તે વિશિષ્ટ નાશ થવાથી તે મુમુક્ષુ જીવ સાધુધર્મની ચેગ્યતાને પ્રાપ્ત કરે છે સંસારની ભયંકર દેષમર સ્થિતિની વિચારણાથી સંસાર પ્રત્યે વિરાગી બને તે, હું સાધુધર્મ અને મોક્ષની એક જ અભિલાષાવાળો છે. હવે એને સંસારની કોઈ ચીજ પ્રત્યે મેહમાયા નથી, અને મમતા રહિત બને તે “આ સારૂં અને આ મારું કરવાનું છોડી પરની ચિંતાએ બળવાનું કરતો નથી, તેમજ પરને સંતાપ આપવાથી પણ દૂર રહે છે. સર્વે પ્રત્યે અનુકંપાવાળે બનેલે તે, રાગદ્વેષની પકડ મૂકી દેવાથી શુભ અધ્યવસાયના કંડકની વૃદ્ધિ પ્રમાણે આગળ ને આગળ વિશુદ્ધ બનતો જાય છે; એના ભાવ વિશુદ્ધ વિશુદ્ધતર થતા આવે છે. આ રીતે સાધુધર્મની પરિભાવનાના વિકાસકમને આરાધે છે.
–“સાધુધર્મપરિભાવના સત્ર સમાપ્ત—
Page #327
--------------------------------------------------------------------------
________________
ર૭૫ | સૂત્ર-રૂ–પ્રયાવિધિ: | परिभाविए साहुधम्मे जहादिअगुणे, जइज्जा सम्ममेज पडिवज्जित्तए अपरोवतायो । परोवतावो हि तप्पडिवत्तिविग्ध। अणुपाओ खु एसेा । न खलु अकुसलारंभओ हिअ ।
અર્થ યથાત ગુણવાળા સાધુ-ધર્મની પરિભાવના કર્યા બાદ બીજાને સંતાપ પમાડ્યા વિના એ (સાધુધર્મ) સ્વીકારવા સારી રીતે પ્રયત્ન કરે. અન્યને સંતાપ એ એની પ્રાપ્તિમાં વિનભૂત છે. એ ઉપાય નથી. ખરે જ ! અશુભ પ્રયત્નથી હિત ન થાય
સૂત્ર–૩:પ્રવજ્યા-ગ્રહણ–વિધિ.
(૧) પરપીડા વિના-સ્વીકાર–પ્રયત્ન પાછળના સૂત્રમાં ધર્માણ પામવાની શ્રદ્ધા થયેલી જે કર્તવ્ય છે, તે કહ્યું. તે કરવાથી સાધુધર્મની પરિભાવના થઈ તે થયેથી હવે એણે શું કરવું જોઈએ, તે કહે છે.
વિવેચનઃ પરિભાવિએ...”-પૂર્વ સૂત્રની કહેલી વિધિઓ સાધુધર્મની પરિભાવના કર્યા પછી, પૂર્વે કહેલા ગુણવાળો બન્યા થકે, અર્થાત્ સંસારથી વિરક્ત, મેક્ષનો અભિલાષી, નિર્મમ, પરને અસ તાપી, નિર્મલહૃદયી, અને અધિકાધિક વિશુદ્ધ બનતાં ભાવ ને ગોવાળ બની ચારિત્ર ધર્મને સમ્યગૂ વિધિએ અને બીજાને સંતા૫ પમાડયા વિના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. અન્યને પીડા ઉપજાવવી એ ધર્મ પામવાની આડે અંતરાયભૂત છે,
I
1
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૭૬ [ ૫'ચસૂત્ર-૩ તેથી એ દસાધક ઉપાય નથી. ધમ પામવામાં ય પરને પીડા થાય એવે! પ્રયત્ન અકુશળ છે (અશુભ) છે. અર્થાત્ સાંસારિક સ્વાના કાર્ચોમાં પરને દુઃખકારી એવા યત્ન તે અશુભ છે જ, કિન્તુ ધર્સંપ્રાપ્તિ માટેને ઉદ્યમ પણ જે પરને પીડા કરીને થતા હાય, તે તે પણુ અકુશળ છે; અને અકુશળ પ્રયત્નથી કઢિ ય કાર્યનું ર્હુિત થયુ નથી; તેથી એ પર-સંતાપને ત્યજે. *(૨) માતાપિતાને પ્રતિબેાધ : સમુદાયસુકૃત
सूत्र:- अप्प बुिद्धे कहिचि पडिवोहिज्जा अम्प्रापियरे । उभय लोग सफलं जीविअ, समुदायकडा कम्मा समुदायफलत्ति । एवं सुदीहा अविओगो ।
અ: નહિ મુઝેલા માતાપિતાને કાઈપણ રીતે પ્રતિખાધ પમાડે. (કહે) જીવતર તેા ઉભય લેાકની સફળતાવાળું હાય. (વળી) સમૂહે કરેલ કમ સમૂહગત ફળ આપે છે. માટે એ રીતે (આપણું!) બહુ દી કાળ સુધી વિચાગ નહિ થાય.
વિવેચનઃ હવે ખીજે તેા પર સ ંતાપ સાધુપણુ લેવા તૈયાર થયેલા આત્માથી થાય એવુ પ્રાયઃ સભવતું નથી; પણ માતાપિતા કદાચ ન મુઝેલા હાય, તે તેમના મનને વિયેગના સતાપ થવે। સ'ભવિત છે. આ સંભવિત સતાપને દૂર કરવા માટે શું કરે? ન ઝુઝેલા માતાપિતાને સંસારત્યાગ માટે કાઈ પણ રીતે પ્રતિબાધ કરે. આ સૂચવે છે કે જો જીવ તામસ નહિ પણ સત્ત્વ પ્રકૃતિને યાને અત્યંત સાત્ત્વિક અને પુણ્યશાલી તથા તત્ત્વાનુસારી હોય, તે તેની સાધુધમ પરિભાવનાની ચર્ચો અને ગુણેાના પ્રભાવે તેના માતાપિતા અડ્યા વગર ન રહે.
‘મહાસત્ત્વ’ એ પૂર્વ અને અદ્ભુત વસ્તુ છે. મહા. સાત્ત્વિક વિરાગીનું જીવન તપાસવામાં આવે, અને તેની દિનચર્યા
Page #329
--------------------------------------------------------------------------
________________
ત્રિજ્યા ગ્રહણ વિધિ ]
૨૭૭ જોવામાં આવે તો દેખાય કે (૧) એની સામે દિવ્ય ભેગો પણ આવે, તો તેથી તેને હર્ષને ઉન્માદ થતો નથી; તેમજ (૨) અનિષ્ટ અને પ્રતિકુળ પ્રસંગે કે વિષયો આવે, તો લાનિ પણ ઉપજતી નથી. (૩) એ ઉપરાંત કષાયને એણે એટલે બધા ઉપશમ કર્યો હોય છે, કે જેથી માતાપિતા વગેરે ચકિત અને આકર્ષિત બની જાય છે. કોઈ તેના ઉપર ગમે તેટલે ગુસ્સો કરી જાય, તેનું બગાડી જાય, તો પણ તે પોતાનું મન લેશમાત્ર વિકૃત ન થવા દેવા સાવધાન હોય છે. તેને હવે હું પદ નથી, કે માયા-ખટપટનો સ્પર્શ નથી. એને જીવનની જરૂરિયાતો ઘણી ઓછી, એટલે ઈચ્છાઓ બહુ ઓછી.
એમ તન્ત્રાનુસારિતા પણ એ ગુણ છે કે જેથી એ વસ્તુમાત્ર કે પ્રસંગમાત્રને ઉપલક ન જોતા તત્વની દષ્ટિએ જુએ છે, સર્વત્ર વસ્તુતત્તવ શું એ તપાસનારા હોય છે તેથી પામર જી કરે એવા અતાત્વિક વાત-વિચાર-વ્યવહાર એને પસંદ નહિ, એ આદરે નહિ. એના વાત–વિચાર-વ્યવહારનો ઝિક વસ્તુના કે પ્રસંગના પરમાર્થ તરફ રહે, તત્ત્વ તરફ હાય.
આ પ્રમાણે મહાસત્તથી કષાયને મૃતપ્રાય બનાવ્યા હોય છે, અને તત્ત્વોનુસારિતાથી સમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે સાથે મહાસ ભળે, તેને પ્રભાવ અનેક ગુણ વધી જાય છે પારો ભેળવી રસાયન બનાવેલું હોય, તો તે કેટલે બધે પ્રભાવ ધરાવે છે? વાત એ છે કે એ પ્રભાવને સક્રિય બનાવવું જોઈએ, ક્રિયામા ઉતારે જોઈએ. જેમ કોઠારમાં ઘણું જ ભર્યું હોય, તે મળ્યા પછી જિંદગીભરનું દુખ જાય તેમ હોય, પણ ઉપર ઢાકણ ઢાંકેલું રાખી તેને ઉપયોગ ન થાય તો શું કામ લાગે ?
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૦૮
[ પ ચસૂત્ર-૩
તેમ, ભગવાને ગણધર મહર્ષિઓને ત્રિપદી આપી, ને દ્વાદશાંગીની રચના થઇ. એ શ્રુતના અખૂટ ભારે આપણને મળી તે ગયા, પણ હવે જે મેાહના ઢાંકણા ખસેડી એ તત્ત્વાનુસારિતા, એ સચ અને આત્માનાએ નિમલ ખાધ તથા સત્ત્વ ન જગાડીએ, તેમ તે મુજબ ો વર્તાવ નહિ, તા પેલા ભંડાર કામે લગાડવાનું કયાં કર્યું... ? કામે લગાડવાનું ા, કે ખીજા સૂત્રમાં ફરમાવ્યાને અનુરૂપ વન રખાય. તે તેની અસર માતાપિતા પર પશુ એવી સુંદર પડે, કે એમને પણ એ જોઈ વગર ઉપદેશે માનવ જીવનની ઈતિકવ્યતા ચારિત્ર-સાયનામાં જ લાગે, તેથી એજ સાધવાના વીર્યજ્ઞાસ એમને ય પ્રગટે. એટલે પુત્રની સાથેાસાથ એ પણ ચારિત્ર માટે તૈયાર થઈ ય. બ્રૂકુમારની સાથે એમના માતાપિતા એમજ તૈયાર થઈ ગયા. આમ છતાં, ધારા કે માખાપ જે કની વિષમતાથી વગર ઉપદેશે પ્રતિખાધ પામ્યા નથી, તે તેમને ગમે તે પ્રકારે પ્રતિષેધ કરે. એ એમને સમજાવે કે
દીક્ષાથીને માતાપિતાને
પ્રતિાધ જુએ, આપણને જે ઉત્તમ આયુષ્યની મૂડી મળી છે તે આ ભવ અને પરભવ અને માટે સફળ કરવાથી પ્રશસ્ય ગણાય જેણે જીવતર સુકૃતથી સફળ કર્યુ, તેણે જ જીવી જાણ્યું. આ સુંદર જીવતરની સફળતા (૧) આ ભવમાં સજીવને અચઢાયી પવિત્ર જીવનથી છે, અને (૨) પલેાકમાં ઉત્તમ સ્થાન, સ્થિતિ અને સુસ્કારના વારસાથી છે. આ બંને વસ્તુના ઉપાય એકમાત્ર શુદ્ધ ધમ ચારિત્રમ છે. હવે એ ન સેવ્યો, તેા ય મૃત્યુ તે નક્કી જ છે, એ ભૂલવા જેવું નથી, માટે ચારિત્ર-ધમ લઈ લઈએ અને
rr
Page #331
--------------------------------------------------------------------------
________________
પ્રવ્રજ્યા ગ્રહણ વિધિ ]
૨૭૯
સર્વને અભયદાન તથા ભવાંતર માટે સુસ'સ્કાર-નિધિ કમાઈ લઇએ. નહિતર જુએ કે આપણને મનુષ્યના આવા તેા કેટલાય જીવતર મળી ગયા હતા, પણ તે આ લેાક અને પરલેક અને માટે વેડી ખગાડી નાખેલા. તેથી હવે આને જરૂર સફળ કરી લે.’ દ્વીક્ષાથીની આ સુંદર સમજાવટ યથાય છે. શંખ-કલાવતીમાં શંખ રાજા, ભવદત્ત (જબૂકુમારના જીવ) વગેરે એના એવા અનેક દૃષ્ટાંત છે કે જે ચારિત્રથી ઊંચે આવ્યા છે.
તે કહે છે; બીજી પણ એક વાત છે, ‘તમને મારા પર પ્રેમ છે. આપણે વિયેાગ ન થાય એવું ઈચ્છે છે. આમ તે મૃત્યુ થતાં વિચેાગ નિશ્ચિત જ છે, કેમકે પછી તેા આપણે દરેકને જુદાજુદા કર્મ મુજખ જુદે જુદે સ્થાને જવાનું હેાય છે. પરંતુ જો આપણે અધા સાથે એક સરખું' ચારિત્ર આરાધીશું તે લાંખા સમય સુધી એટલે કે ભાવી ભવમાં પણ આપણા અવિચાગ (સયેાગ) ચાલુ રહેશે, પણ વિચાગ નહિ થાય. કેમકે, સમુદાયે કરેલા ક~ (સુકૃત કે દુષ્કૃત)નાં ફળ સામુદાયિક રીતે ભાગવવાના બને છે. ફાઈ આગ, લૂંટ, ફાંસી વગેરેને એક સરખા રસથી કરનાર કે જોનાર સમુદૃાય, એ ભવાન્તરે ભેગા થઈ કાઈ તેવા જ આગ, ૨, ધરતીક પ વગેરે એક સરખા અકસ્માતથી એકી કલમના કુમૃત્યુને પામે એવું બને છે, એમ આપણે કેઈ વિશિષ્ટ ધ સુકૃતની સાધના સાથે કરીએ, તાએ એક સરખી સાધનાના પ્રભાવે એક સરખા પુણ્યથી ભવાન્તરે કેાઈ સતિમા બધા ભેગા થઈ શકાય; ત્યા પણ આપણે સમાન સુકૃત સાધી ક્રમે કરી બધા સાથે શૈક્ષ સુધી પહાચીએ એમ કદિ ય વિયેાગ ન થતાં, આપણે કાયમી દીઘ સચાગ રહે.”
Page #332
--------------------------------------------------------------------------
________________
૨૮૦
[પંચસૂત્ર-૩ અંગારમÉડ આચાર્ય અભવી હતા. એમના ૫૦૦ શિષ્ય ગીતાર્થની સલાહથી એમને ઓળખી લઈ છોડી જાય છે બીજા રોગ્ય ગુરુને પકડી એક સરખી આરાધનાના પ્રતાપે સ્વર્ગમાં જઈ પછી માનવ ભવે ૫૦૦ રાજકુમાર થાય છે, અને એ એક રાજપુત્રીના સ્વયંવરમાં ગયેલા, ત્યાં પેલા અભવી આચાર્યના જીવને દુઃખી ઊંટ તરીકે થયેલે જોઈ જ્ઞાનીના વચનથી એને ઓળખી વૈરાગ્ય પામી આત્મહિતના માર્ગે ચઢે છે. આ સમાન આરાધનાનું ફળ થયુ, દિક્ષાથી જીવ માતાપિતાને એ સમજાવતાં કહે છે – (૩) વૃક્ષે પંખી મેળે મનુષ્પાયુ સુદ્ર પતિતરત્ન
સૂત્ર:-20€T Bહનિવાસ ડામો पच्चासण्णो अ । दुलह मणुअत्तं समुपडिअरयणलाभतुलं ।
અર્થે –“નહિતર એક વૃક્ષ પર આવી વસેલા પંખીમેળા જે આ (મેળો) છે. મૃત્યુ ન અટકાવી શકાય એવું અને નજીક આવતું જાય છે. સમુદ્રમાં પડી ગયેલ રત્ન ફરી મળવા સરખું મનુષ્યપણુ દુર્લભ છે.
વિવેચન –“નહિતર તો, જે હું ચારિત્ર સાધું અને તમે ન સાથે તે સામુદાયિક સરખી સાધનાના અભાવે સામુદાયિક ફળ પણ નીપજે નહિ. તેથી પરસેવે ભેગા થવાનું થાય નહિ. એટલે, એક વૃક્ષમાં ભેગા રાતવાસો કરી, પ્રભાતે ઊડી છૂટા પડી જનાર અનેક પંખેરાના જેવી સ્થિતિ થાય. અર્થાત્ આ ભવને અંતે જ ભવિષ્ય કાળ માટે એક બીજાથી અત્યંત છૂટી પડી જવાનું થાય. શાસ્ત્રોમાં કહ્યું છે કે જેમ નિવાસ અથ વૃક્ષ પર ભેગા મળેલા પક્ષીઓ તુર્ત જ જુદા પડી જાય છે, તેમ
નો અહી ટંકે સમાગમ પણ ભવિષ્યના પડા વિયોગમાં પરિણામ પામે છે. ત્યાં આપણે સંગ કયાંથી બની રહેવાની કે
Page #333
--------------------------------------------------------------------------
________________
પ્રત્રજ્યા ગ્રહણવિધિ ]
૨૮૧ ત્યારે મૃત્યુ એકવાર તો નિશ્ચિત જ છે. એ કાંઈ થોડું જ અટકે એવું છે? મૃત્યુ તે ઉદ્દામ છે. તેની ગતિને કઈ જ અલના પહોચાડી શકતું નથી. ચૌદ રાજલોકના કોઈપણ પ્રદેશમાં તે જઈ શકે છે. એમાં વળી આજનું આપણું આયુષ્ય યાને જીવનદેરી ટૂંકી હોવાથી મૃત્યુ નજીક આવતું જાય છે. તેથી, હાથમા કાળ થડે છે, અને તેમાં ધર્મ સાધ્યા વિના રહી જઈશું, તો મૃત્યુ બાદ માનવજા અને સાધનાના સંયોગ ફરીથી મળવા મુશ્કેલ હોવાથી આ અણમોલ તક ગુમાવાશે. સંસારસાગરમાં માનવભવ પાછો મળવો, એ સમુદ્રમાં પડી ગયેલા રત્નને પાછું મેળવવાની જેમ, અતિ સુશ્કેલ છે.
(૪) માનવજીવન શુદ્ધ જહાજ: સ્વકી તિજ્ય
सूत्र :-अइप्पभूआ अण्णे भवा दुख्यहुला, महिंधयारा, अकुसलाणुबंधिगो, अजुग्गा सुद्धधम्मल्स । जुम्गं च पणेअभूअं अवसमुद्दे, કુત્તે સવા નિર્ક સંવ૬માછદ્દે નાઇધા તવપVISIT
સાથે –બીજા ભવે ઘણા! (તે પણ) ૬ ખભર્યા, મેહના અંધકારવાળા, અશુભ પરંપરા–જનક, અને શુદ્ધ ધર્મને અગ્ય છે. ચોગ્ય તો આ મનુષ્યભવ જ છે, કે જે ભવસાગરમાં જહાજભૂત છે. આવા મનુષ્યભવરૂપી જહાજને સંવરથી (આશ્રરૂપી) છિદ્રો બંધ કરી દઈને, જ્ઞાનને સુકાની કરીને અને પરૂપી પવનથી વેગબંધ રાખીને પિતાના (તરવાના) કાર્યમાં જ
ચુક્ત છે.
વિવેચન–અનુષ્યભવ દુલ કેમ?
ચારિત્રને અભિલાષી જીવ માતાપિતાને એમ સમજાવે કે, “સમુદ્રમાં પડી ગયેલ રત્નને પાછું મેળવવું ઘણું દુષ્કર,
Page #334
--------------------------------------------------------------------------
________________
૨૮૩
[ ૫'ચસૂત્રએસ આ મનુષ્ય જન્મ એળે કાઢી નાખ્યા પછી ફરીથી માનવ જન્મ મેળવવા અત્યંત દુષ્કર છે. કેમકે જો અહી શુદ્ધ ધર્માંની સાધના નથી તે પશુ–પખી, કીડા-મંકાડા આદિ વેામાં હેાય તેવી સમતા, વિષયાસક્તિ, અનિષ્ટનેા દ્વેષ, વગેરે કષાયાની લાગણી અને હિંસાદી દુષ્કૃત્યેાલયુ જીવન રહેવાનું! એથી સહેજે ફ્રીથી મનુષ્યભવ ન મળે, અને જે તિય ચ પશુ-પંખી કીડા આદિને ભવ મળે એમાં તે અહીની જ કષાયવાળી લાગણીએ તથા દુષ્ય ત્યેાના સ ંસ્કાર એની એ આવૃત્તિ ચાલુ રખાવે ! તેથી એવા ને એવા તિય "ચના અવતાર ચાલ્યા કરે, એવા તિયાપણાના ભવ ઘણા થયા કરે. એમાં વળી જે ગાઢ મૂર્છા-આસક્તિના કારણે ઠેઠ એકેન્દ્રિય પૃથ્વીકાયાદિના ભવમાં ઊતરી જવાનું થયું, । ત્યાં તા કાયસ્થિતિ ઘણી ઘણી લખી ! ! એટલે સ વિનાના
આ મનુષ્યભવની પછી તેા, અહીંના ગાઢ ચૂĒદિને કાણે માત્ર છે કે પૃથ્વીકાયાદિ–સ બધી લવો, દીર્ઘફાયસ્થિતિના કારણે, ઘણા ઘણા થાય. એમા પડી ગયેલે કયારે મનુષ્યભવ પામે ? પૃથ્વી, અપુ, અગ્નિ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિકાયની કાયસ્થિતિ અસંખ્ય કાળની છે, અર્થાત્ તે તે પૃથ્વીકાયાદિ પર્યાયને! એટલે કે મરી મરીને બીજે ગયા વિના એ એકેન્દ્રિયપણુ` જ પાસ્યા કરવાના સંગ ઉત્કૃષ્ટ કાળ અસ`ખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી (અસખ્ય કાળચક્ર) પ્રમાણ છે; વધારેમા વધારે એટલા કાળ સુધી પૃથ્વીકાયાદિમાં જ જન્મ-મરણ કરે. જ્યારે સાધારણ વનસ્પતિકાયપણાને ઉત્કૃષ્ટ ખેંચ અનંત કાળચક સુધી છત્રને કેડે પકડે છે. કદાચ એમાથી વચમાં હાર નીકળે અગર એવા ભવમાં ન જાય તે પશુ નરક અને
'
Page #335
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા ગ્રહણવિધિ ]
૨૮૩ તિયશ પંચેન્દ્રિય તથા વિગલેન્દ્રિયના ભાવમાં ચાલી ગયેલાને એવા ભની પરંપરામાં પડવું પડે છે, ત્યાં મનુષ્યભવ શી. રીતે સુલભ બને?
દુર્ગતિના એ ભલે કેવા? બહુલતયા દુઃખભર્યા, મોટા ભાગે દુઃખદ અશાતા વેદનીય ભેગવતા, અને મેહરૂપી કારમાં અંધકારવાળા! અર્થાત્ તીવ્ર મહદયવાળા, તથા સહેજે અસત ચેષ્ટા કરાવનાર હોવાથી અકુશલકર્મના અનુબંધવાળા તે બે હોય છે. ત્યાં મહાહનું ઘોર અંધારૂં! બુદ્ધિ, વિવેક, વિનય, પવિત્રતાદિ જે અહીં સુલભ, તેનું ત્યા નામનિશાન નહિ. દુઃખને નિવારવાના ઉપાયે પણ ત્યાં ન મળે. ત્યાં દુઃખ ઉપર દુઃખ છે. તેમ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ પણ નહિ. માત્ર દુ ખ અને મેહની કારમી ઘેરામણ! એથી જ એ ભ શુદ્ધ ધર્મ (ચારિત્ર-ધર્મ) માટે અગ્ય ભો. એગ્ય ભવ તે મનુષ્યને જ.
માનવભવ એ જહાજ –ભવસાગરથી તારનાર હોવાથી, જહાજ સમાન આ મનુષ્યભવ જ છે. દેવોને પણ મોક્ષ પ્રાપ્ત કરવા માટે મનુષ્યભવ પામવું જ પડે છે, તેથી મોક્ષની ઈચ્છાએ દેવતાઈ સ્થિતિમાથી તેઓ મનુષ્યપણાની સ્થિતિમાં આવવાની ઝંખના કરે છે. શા સારુ ? સંસારમાં મહાલવા નહિ, સંસારને સર્વથા ત્યાગ કરવા. ધર્મથી કર્મ પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું મનુષ્યભવમાં જ થઈ શકે છે. એથી જ ધર્મ જ માનવ–કર્તવ્ય છે એ કર્તવ્યમાં જ જીવન જવું એ એગ્ય છે. પણ તે કેવી રીતે જવું? માનવભવ એ સંસારથી તરવાનું જહાજ છે. પરંતુ એમાં પડેલા આશ્રવના, અર્થાત્ હિંસાદિની અવિરતિ, ક્રોધાદિ કષાયે, વગેરેના કાણાને સંવરથી અર્થાત વિરતિ,
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૮૪
[ પોંચસૂત્ર-૩ ચારિત્ર, ક્ષસાદિ ચતિધમ વગેરે ઢાંકણથી બંધ કરી દેવા જોઈએ. નહિતર એ છિદ્રોમાંથી ક રૂપી પાણી માંહી ભરાવાથી ઝૂમવાનું થાય. તરવા માટેના આ અસાધારણ ભવ્ ડૂમવા માટે બનાવાય, એ કેવુ' કારસુ સાહસ ? તે ય નાશવ'તા આરંભ પરિગ્રહ ખાતર ?
છિદ્રો ઢાંકવા ઉપરાંત આ જીવન-જહાજને જ્ઞાન–સુકાની જોઈએ. જેમ સુકાની વારવાર ઉપયાગ (સાત્રચેતી) રાખી જહાજને દોરે છે, તેમ સુકાનીના જેવું સમ્યક્ જ્ઞાન પણ પુન: પુનઃ શુભ ઉપયોગથી જીવને તાના માગે આગળ ધપાવે છે. એ જ્ઞાનના ઉપયેાગ ન હેાય તે સ્વર આદરેલા છતાં અજ્ઞાન-આલસ્ય-પ્રમાદ વગેરેથી ઉન્માર્ગે જવાનું થાય, રાગદ્વેષના ખડક સાથે અથડાઈ ગુણસ્થાનકના ભુક્કા થવાનું અને. શાસ્ત્ર ઉપયેાગે શ્રમ જાગૃતિમાં ધર્મ ઠીક જ કહ્યો છે. માત્ર પ્રતિજ્ઞા એ ધર્મ નહિં, એના પાલનની સાવધાની પણ જોઈએ. માને કે સુકાનીની મદદ ણુ મળી; તેા પણ વધારામાં તપરૂપી અનુકૂળ પવન જોઈ એ, નહિતર જğાજ ડામાડૅાલ રહે; અને ત્યાંથી આગળ શુ ન ધપે અનશનાદિ છ માહ્ય અને પ્રાયશ્ચિત્તાદિ છ અભ્ય તર તપ જોરદાર કનિ`રા સાધી આપે છે. તયરૂપી અનુકૂળ પવનથી ભાર ઉર્જાનું પ્રયાણુ વેગવંતુ થાય છે.
ܝ
પૂર્વોક્ત સંવર-ઢાંકણથી નાં કર્મો આવવાનાં નથી, અને તપથી 3 ક્ષય જોરદાર ચાલુ છે, તેમાં વળી જ્ઞાનનેા શુદ્ધ ઉપચેાગ જાગ્રત છે, પછી સ'સારને તરી જતા શી વાર કે શી શકા? માટે ચાલે! આપણે આ રીતે તરી જવાનુ` કરીએ !
Page #337
--------------------------------------------------------------------------
________________
પ્રવ્રજ્યા ગ્રહણુવિધિ
(૫) ક્ષણ દુલ ભઃ સિદ્ધિ કેવી. આ પ્રમાણે પુત્ર માતાપિતાને સમજાવે,
૨૮૫
सूत्र :- खणे दुल्लहे सव्वकज्जीवमाईप सिद्धिसाग धम्मसाग तेण । उवादेआय एसा जीवाणं । जं न ईमीप जम्मो, न जरा, न मरणं, न इठधियोगो, नाणिट्टसंपओगो, न खुहा, न पिवासा, न अण्णो कोइ दोसा । सव्वा अपरतंत जीवावत्थाणं असुभरागाइरहिअं संतं सिवं अव्यावादति ।
અર્થ :-(સ્વકાર્ય માં જીવને જોડવાના) અવસર દુભ છે, સકાર્યોંની તુલનારી ઉપર છે, કેમકે એ મેાક્ષસિદ્ધિના સાધક ધર્માંને સાધક અવસર છે, અને આ સિદ્ધિ જીવાએ પ્રાપ્ત કરવા ચેાગ્ય છે. કારણ કે ત્યાં જન્મ નથી, જરા નથી, મૃત્યુ નથી, ઈવિયેાગ નથી, અનિષ્ટસ ચેાગ નથી, ક્ષુધા નહિ, તરસ નહિ, બીજો કેાઈ દેષ નથી. સિદ્ધિ પામેલા જીવની અવસ્થા સર્વથા અ-પરતંત્ર, અશુભરાગાદિ-રહિત, શાત, નિરુપદ્રવ અને અત્યા ખાધ ( પીડા રહિત ) છે.
વિવેચન :- દીક્ષાથી એ માતા િતાને એ સમજાવ્યુ` કે માનવ જીવનને ભવસદ્ર તરવાના પેાતાના કાર્ય જ ચાજી દેવું જોઈએ, હવે કહે છે એમ કરવાનું કારણુ એના અવસર મળવા દુલ છે.
–
ક્ષણા દુર્લભ – આવી ક્ષણ, આવા મેાકેા, આવે અવસર ફ્રીથી નહિ મળે જગતમાં કોઈપણ કાર્ય સાથે આને નહિ. સરખાવી શકાય. સ કાચની તુલનાથી પર આ કાય છે. એને અવસર એટલે અતિશય ચઢિયાતા આ પ્રસંગ છે, કેમકે મેાક્ષના સાધક જે ધમ સુદર્શનનાનચારિત્ર એને સાધક અર્થાત્ એની સર્વાંગ સૌંપૂર્ણ સાધનામાં ઉપયાગી આજ અવ સર છે બીજા જીત્રનેામાં ખીજા કાય મીજી ત્રીજી સાધનાએ
Page #338
--------------------------------------------------------------------------
________________
૨૮૬
[પંચસૂત્ર-૩ તો ઘણી જ કરી, પણ એથી જીવની કાંઈ સિદ્ધિ થઈ નહિ. નહિતર હજી સુધી આપણે મોક્ષને બદલે સંસારમાં કેમ હોત? અરે ! મોક્ષની નિકટતાય કેમ ન દેખાય? જીવને પ્રાપ્ત કરવા રોગ્ય સિદ્ધિ જ છે; કેમકે સિદ્ધિમાં જન્મ, જરા, મૃત્યુ વગેરે કાંઈ પીડા જ નહિ.” આ વાત સૂત્રકાર કહે છે, ન ઈમીએ જમે, ન જા.
પ્રવ – મોક્ષમાં શું સુખ? જયાં જેનું ખાવાનું નહિ, પીવાનું નહિ, વાડી –બંગલા માલ મિલકત નહિ, એશઆરામ નહિ, પ્રેમાળ સ્નેહી કુટુંબ નહિ, તેથી શું લાભ ? શું સુખ? શેિ આનંદ?
ઉ૦ – બીજા અનેક ત્રાસની વાત તો શી કરવી? પરંતુ એક મૃત્યુની માત્ર આગાહી જે કેાઈ વૈદ કે જોષી કરે, તે પણ તે જીવને ડગલે ને પગલે અકળાવી નાખે છે, તે જ્યાં કદિ મૃત્યુ જ નથી ત્યાં કેટલી શાંતિ ? જન્મનો ત્રાસ તમને ગમે છે ? ઈષ્ટની ઈચ્છા થઈ, અને તે મળે નહિ, કે મળેલું દૂર ભાગે તો ખેદ થાય છે? અનિષ્ટ આવી પડે તે મુંઝાઓ છે ? ભૂખતરસથી વારંવાર પીડાઓ છે? પરાધીનતાનું દુઃખ લાગે છે? આધિ, વ્યાધિ, વૃદ્ધપણું નથી ગમતા ને? તો આ બધું જ્યાં નથી તે મોક્ષનું કેવું અને કેટલું અનુપમ સુખ! ત્યાં શરીરમાં કેદ પુરાવારૂપ જન્મ જ નથી, એટલે પ્રાણનાશરૂપ મૃત્યુ પણ નથી, વયની હાનિરૂપ ઘડપણે ય નથી. ઈષ્ટને વિગ નથી, કારણ કે ત્યાં અનંત સુખ શાશ્વત છે. વળી ઈછાનું કે રાગનું નામ નથી એટલે ઈટ શું? તેમજ શરીર-ઈન્દ્રિય-મન નથી તેથી અનિષ્ટ ચ કાંઈ જ નથી. અનુભવ છે કે અનિષ્ટ બધું શરીર–ઈન્દ્રિય
Page #339
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા ગ્રહણવિધિ ]
૨૮૭ કે મનને હોય છે, પણ શરીરાદિ જ ત્યાં નથી, તેથી અનિષ્ટનો સંગ થવા જેવું ય કાંઈ નથી. ભૂખનું દુઃખ જ નથી, તેથી ખાવાની વિટંબણા નથી. તૃષા નથી એટલે પીવાની વેઠ નથી. તેમજ બીજા કેઈ દેષ અર્થાત્ વ્યાધિ, અપકીતિ, અશાતા, વેઠ વગેરે વગેરે કાંઈ નથી. શરીર જ નથી પછી વ્યાધિ કેને? નિંદા–પ્રશંસા કરનારા લેકે જ ત્યા નથી એટલે અપકીર્તિ ક્યાં થાય? શરીર નહિ તો કઈ શીતઉષ્ણતાદિની અશાતા જ નહિ, પછી પહેરવા, ઓઢવા, ભેગું કરવા, કે હરવા-ફરવાની વેઠ શી?
ત્યારે એમાં છે શું ? સર્વથા સ્વતંત્ર જીવવા-રહેવાનું, કોઈ અંશે, કોઈ રીતે ય પરતંત્ર નહિ. આત્મા સ્વરૂપમાં જ મસ્ત રહે. આત્માનું સ્વરૂપ શું? કાલેકના દરેક દ્રવ્યના ત્રણે કાળના અનંતાનંત ભાવને જેવા, જાણવા, અને અવ્યાઆધ અનંતસુખ તથા અક્ષય અને અવિકાર્ય સ્થિતિના પ્રશાન્ત સાગરમા ઝીલવું. પરતંત્રતા કેમ નહિ? ત્યાં અશુભ રાગાદિ વિકાર નથી માટે જીવ રાગાદિના વિકારેથી જ પરતંત્ર છે, રાગાદિના કારણે જ એના વિષયને ગુલામ બને છે, એના આધારે જ ચાલે છે. એથી રાગાદિના વિકારોને લીધે જ પીડા ભોગવે છે. સિદ્ધપણામાં તો વીતરાગતાને લીધે પરમ સવાતંત્ર્ય છે. સાથે પરમ શાંતિ છે. કેમકે ત્યા વ્યક્તરૂપે તે નહિ, પણ શક્તિરૂપે ય અંદર છૂપા પડેલા ક્રોધાદિ કષાયો નથી કે જે આશાતિ કરે. તેમ સર્વ ઉપદ્રવને કાયમી અંત થવાથી ત્યાં શાશ્વતું શિવ છે. ત્યાં ગમનાગમનાદિ કરાવનાર અકળામણ નથી. તેથી કોઈપણ ખસવાનું, હાલવાનું, બોલવાનું ચાલવાનુ, દબાવાનું, વગેરે કાંઈ નથી. સિદ્ધ હંમેશ માટે સર્વથા અકિય
Page #340
--------------------------------------------------------------------------
________________
૨૮૮
[પંચસૂત્રછે, માટે અવ્યાબાધ સ્થિતિ છે. જ્યાં કિયા છે ત્યાં જ અનેક બાધા (પીડા) નડે છે.
આવો મોક્ષ કેટલો બધો ઈષ્ટ બને! જીવને બીજું જોઈએ પણ શું છે? આવું બધું તે એને બહુ ગમે છે. સર્વ વાતની જાણકારી એને પસંદ, સ્વાધીનતા જ એને ગમે; બધું મનમાન્યું બરાબર હોય; તે એને ગુસ્સે, રેફ, માયા વગેરે કરવા જરૂર નથી; તદ્દન નિરુપદ્રવ સ્થિતિને એ અહર્નિશ ચાહક; એને બેઠા હોય ત્યાંથી ઊઠવુ ન ગમે, અર્થાત્ શકય હોય ત્યાં સુધી કિયાને પરિશ્રમ ન હોય તો ઠીક લાગે અને આ બધા ઉપરાંત સંપૂર્ણ અને સ્વાધીન, તથા એકાંત અને અનંત સુખને તે રસિ. બસ, આ બધું મોક્ષમાં જ છે. માટે હે તાત ! આવા મેક્ષ માટે આખા સંસારમાં એક જ ઉપયોગી એવા ઉચ્ચ માનવભવના આ મળેલા અવસરને નિષ્ફળ ન જવા દે, સફળ કરે. અન્યથા કિનારે સામે છતાં, પાછું સંસારસાગરમાં ઘસડાઈ ડૂબવા જમવાનું રહેશે.” દીક્ષાર્થીની કેવી સુંદર સમજાવટ
હનુમાનજી વિદ્યાધર રાજા હતા, વિદ્યાના બળે મેરુ ઉપર યાત્રાએ ગયેલા, લાખ જેજન ઊંચા મેરુ પરથી પાછા નીચે ઉતરતાં નીચેથી ઉપર ૮૦૦-૯૦૦ જજન વચમાં રહેલા સૂર્યના. પ્રકાશને નીચે નીચે ક્ષેત્રમાં મધ્યાહ્ન, સાજ, અસ્ત, સંધ્યા વગેરે જુદા જુદા સ્વરૂપે જેયા. વિચારે છે, “અહે! જીવન પણ જોતજોતામાં યુવાની, પ્રૌઢતા, વૃદ્ધપણું, યાવત્ અંતકાળમાં પલ્ટાતું છે. તે કેમ ગફલતમાં બેઠો છું? ક્યાં સુધી આવા જન્મ-મરણાદિમાં અથડાયા કરવાનું? મોક્ષ માટે યત્ન કરું જેથી અહીં છૂટી કાયમ માટે અજર અમર સ્થિતિ પામું.' તરત વૈરાગ્યથી ચારિત્ર લીધું સર્વે કર્મ ક્ષય કરી મોક્ષે સિધાવ્યા.
Page #341
--------------------------------------------------------------------------
________________
પ્રજ્યા ગ્રહણવિધિ ]
૨૮૯ (૬) સંસાર કે? सूत्र :-विवरीओ अ संसारो इमीप, अणवट्रिठअसहावो । इत्य खल्लु सुही वि असुही, संतमसंतं, सुविणुव्व सब्वमालमालंति। ता अलमित्थ पडिवेणं ।।
અર્થ –સંસાર આનાથી વિપરીત ચંચળ સ્વભાવવાળે છે. એમાં ખરેખર, સુખી પણ દુઃખી છે, સત્ પણ અસત્ છે, સ્વનવત્ બધુ આળપંપાળ (જૂઠ) છે. માટે આના પર મમત્વ રાખવાથી સર્યું. , વિવેચન –સંસ્કાર (૧) ઉપદ્રનું ઘર
વળી દીક્ષાથી પિતાના માબાપને સમજાવે છે કે, “તમે જાણે છે કે મોક્ષ એવો છે, ત્યારે સંસાર એનાથી ઉલટા લક્ષણવાળે છે. કેમકે (૧) એક્ષમાં કઈ જ ઉપદ્રવ નહિ, ત્યારે સંસાર એ આધિ-વ્યાધિ-ઉપાધિ,–જન્મ–જરા–મૃત્યુ, (રોગ-શેક-વિચગ, દ્વિ-ઈષ્ટ–અનિષ્ટ વગેરે સર્વ ઉપ
નું જ એકમાત્ર ઘર છે. સંસારમાં ઉપદ્રવ જ છે, અરે ! સંસારના અગણિત ઉપદ્ર તે દૂર રહો, માત્ર એક જન્મ પામવાને ઉપદ્રવ એ, કે એમાં ગુલામડા નટની જેમ જીવને વારે વારે નવનવા ભારે હલકા ભવવેશ ધરવા પડે છે, એ ય વીરપુરૂષને શરમભર્યું છે.
. વળી (૨) સંસાર ફરતે – મોક્ષ એક સ્થિર સ્વભાવને, ત્યારે સંસાર પલ્ટાતા આ ઉપદ્રથી ચંચળ સ્વભાવનો છે. દા. ત. ભવ ફરે છે માનવમાંથી પશુ થાય, વગેરે, શરીર ફરે છે, વય ફરે છે, સગાવહાલા ફરી જાય છે. સ્વભાવ ફરે છે,
માણસમાંથી ભૂંડ થાય તો વિઝા ખાવાના સ્વભાવવાળ બને છે!- સ્થાન ફરી જાય છે, મનુષ્ય હાલ અહીં, તે પછીના ભવે બીજે !
૧૮
Page #342
--------------------------------------------------------------------------
________________
૨૯૦
[ પંચસૂત્ર-૩ ભાવ ફરે છે, ઘડીમાં હર્ષ, ઘીમાં બેદ! એમ રાગાદિ ફરે.
(૩) સંસારે સુખી અસુખી – એથી અહીંને સુખી પણ પરમાર્થથી સુખી નથી. કેમકે એ સુખ દુઃખરૂપ છે, તથા સુખપર્યાય ચંચળ છે. અર્થાત્ એ સુખ (૧) વર્તમાનમાં ઉત્સુકતા ભર્યું, ચિંતાભર્યું તથા અનેકની અપેક્ષા રાખતું હોવાથી દુઃખરૂપ જ છે, અને (૨) પરિણામે પાપકર્મ ઉદય પામતાં સુખ અવશ્ય નાશ પામી દુઃખ ઊભું થનારું છે. અહીં પણ દેખાય છે કે આરોગ્ય મટી પગ થાય છે, કમાઈ મટી ખોટ આવે છે,
હી મટી વિરોધી થાય છે. બીજો ભાઈ કે બેન જન્મતાં માબાપનો પ્રેમ ઘટે છે. પરણ્યા પછી પત્નીનો પ્રેમ ઘટતો આવે છે. સંતાન થતાં ચિંતાઓ વધે છે, એ માંદા પડતાં દુઃખ થાવ છે. બીજી પણ પાડેશી, વેપાર, વહેવાર વગેરે તરફથી અનેક વિંટબણાઓ આવે છે....વગેરે કેટલી ય આપદા અહીં; ત્યારે પરલોકમાં વળી અહીંના ને પૂર્વના બાધેલા અશુભ કર્મોના ઉદયે કેટલાંય દુઃખ ઊભા થાય છે. (૩) વળી રગડા-ઝગડામાં, કે બીજાના સુખ વધુ દેખી બળવામાં દુઃખ થાય છે. ત્યારે (૪ માથે મૃત્યુ હોવાથી ય સુખ દુઃખરૂપે છે. જેમ કેાઈ કેદીને ફાંસીની સજા ફરમાવેલી હોય, એના પંદર દિવસ બાકી હોય, અને તેને કહેવામાં આવે કે, “તું તારે માલ મિષ્ટાન્ન ખા, સંગીત સાંભળ. બગીચામાં ફેર, બધી જ કર,” પણ ફાંસીની કલ્પનામાં તે બિચારે ક્યાંથી હેશ પણ એજ અનુભવે? તેમ જીવ જન્મે એટલે અસુક યુદત પછીની મૃત્યુની ફાંસી ફરમાવાદ ગઈ. હવે કેદીને તો પંદર દિવસ પછીની નિશ્ચિત મુદત ખબર છે, પરંતુ સંસારને તો મૃત્યુ ક્યારે પકડશે તે નિશ્ચિત જ
Page #343
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા ગ્રહણવિધિ ]
૨૯૧ નથી. આવી મૃત્યુની લટકતી તલવાર નીચે સંસારમાં સુખ શું? સંસારનું સુખ ખરેખર દુઃખ છે. એવી રીતે
(૪) સંસારે “સંત પિ અસંત, અર્થાત્ સંસારમાં જે વિભવવિલાસ સત્ છે, એ પર્યાયથી અસત્ છે; કેમકે એના પર્યા પટાતા વાર નહિ,–વસ્તુ ફરે, ક્ષેત્ર ફરે, માટિકી ફરે, ગુણ ફરે, જીવની રુચિ ફરે, અપેક્ષા ફેરવાથી એજ મામુલી લાગે. એમ અનેક રૂપે એને નાશ સજાએલે છે સ્વપ્રની જેમ આ બધું આળપંપાળ છે, જૂઠ છે, મિથ્યા છે, એના ઉપર આસ્થા રાખવી બેટી છે. સ્વની વસ્તુ પર કેણ સમજુ મદાર બાંધે ? સ્વમમાં મોટું રાજ્ય મળ્યું, શ્રીમંતાઈ મળી, પણ આંખ ખૂલ્ય બધું ફૂલ! જીવ ભિખારીનો ભિખારી. એમ જીવનમાં ઘણું ય મન્યુ, પણ આંખ મીંચે ડૂબ ગઈ દુનિયા. જીવ એકલે એમજ સંસારને ભટકતો ભિખારી! તેથી અહીંની સ્વમવત્ સંપત્તિસગાઓ ઉપર સમત્વ રાખવાથી સયું. માટે હું તાત ! હે સાતાજી ! સંસારમાં અહીં ક્યાં ય મમત્વ રાખો મા. સાંસારિક કોઈ પણ વસ્તુ ઉપર વિશ્વાસ કે રાગ, હે પૂજ્ય ! ન ધરશે. એમે કરવામાં ઠગાવું પડશે. (૭) અનુગ્રહ યાચના : પ્રતિબોધ : ઉચિતકરણ
ત્ર:-રે ઝરણું હું યુકિંછવિજ્ઞTI अहपि तुम्हाणुमडए साहेमि एअं, निविण्णा जम्ममरणेहि समिझइ अ मे समीहि गुरुप्पभावणं'।
ર:–મારા ઉપર કૃપા કરે. આ સંસાર ઊખેડી નાખવા ઉદ્યમ કરે, હું પણ આપની સંમતિથી આજ સાધું. હું જન્મમરણથી કંટાન્યો છું. આપ વડિલોના પ્રભાવે મારું મનવાંછિત સિદ્ધ થશે.
Page #344
--------------------------------------------------------------------------
________________
[ v'ચસૂત્ર-૩
વિવેચન : હે પુત્રવત્સલ તાત ! મારા ઉપર કૃપા કરેા,ને આ સ'સારના ઉચ્છેદ કરી નાખવા ઉજમાળ થાએ. હું પણ તમારી અનુમતિથી સૉંસારના ઉચ્છેદને સાધુ.. કેમકે, સ'સારમાં અવશ્ય આવતી જન્મ-મરણની જંજાળથી હવે હું ત્રાસી, કંટાળી ગયા છું. હવે તે જીવનભર સદ્ગુરુના ચરણે એસી જાઉ. આપ ફિલ તથા ગુરૂદેવના પ્રભાવે મારુ' વાંછિત સમૃદ્ધ થાય. મને ઈષ્ટ એવા ભવિચ્છેદ જરૂર નીપજશે; અને અહા! આ ભવના અંત સાથે જ સૌંસારના અનત પરિભ્રમણના શાશ્વત અંત થાય, કે એ અ'ત નજીક આવે, એ કેવી મધુરી ઇષ્ટસિદ્ધિ ! ’
सूत्र:- एवं सेसेवि बोहिज्जा । तओ सममेयहि सेविज्ज धम्मं । करिज्जोचिअ करणिज्जं निराससो उ सव्वदा । ए परममुणिसासण ।
અર્થ:-એમ ખાકીનાએને પણ મુઝવે, માદ, એમની સાથે ધમને સેવે, સર્વંદા નિરાશ ́સ રહી ઉચિત કર્તવ્ય ખજાવે. એ જિનાજ્ઞા છે.
૨૯૨
વિવેચન—આ રીતે માતાપિતાને મુઝવે. તેમજ પત્ની વગેરે બાકીના પરિવારને પણ ઔચિત્ય જાળવીને પ્રતિમાધ કરે.
-A
વજ્રબાહુ રાજપુત્ર પરણીને આવતાં રસ્તામાં પવ ત પર ધ્યાનસ્થ મુનિને જોઈ વંદનાર્થે જવા ચાહે છે. સાળે મશ્કરીમાં શું વૈરાગ્ય થયેા છે?” આ કહે છે, શ્રાવકના દીકરાને તે પહેલેથી, વરાગ્ય હાય જ, તા કાણુ શકે છે ? વિશ્ર્વ હાય તા હું સહાયમાં છું.' વાખાહુ મશ્કરી સાચી કરે છે. તરત સુનિ પાસે જઈ ચાનત્ર માગે છે, સાળાની ક્ષમાયાચના અને રાકાવા આજીજી છતાં વાખાહું સંસારને સ્વપ્નવત્ શ્વેતાં ચારિત્ર માટે મક્કમ છે, ઉપદેશ દે છે. એ તથા સાળા, પત્ની, જાનમાંના રાજપુત્રે
2
Page #345
--------------------------------------------------------------------------
________________
પ્રવ્રજ્યા ગ્રહવિધિ ]
૨૯૩
'
ચારિત્ર લે છે! ઘરે એ સાંભળી માતાપિતા પણ · અડે। ! ઉગતી ચુવાનીમાં આ પરાક્રમ ? અમારા ધેાળામાં ધૂળ પડી!' વિચારી ચારિત્ર લે છે ! દીક્ષાથી શકયતા હાય તા માતાપિતા તથા બીજા પત્ની આદિને, પૂર્વે કહ્યું તે રીતે, પ્રતિખાધ કરી એમની સાથે પછી સૌની સાથે ચારિત્રધમને આરાધે. કેવી રીતે આરાધે ? હુંમેશા નિરાશ ́સ ભાવથી,-લેાકની ઋદ્ધિ કે માનપાનની, તેમજ પરલેાકના પૌદ્ગલિક વૈભવવિલાસની કેાઈ અપેક્ષા રાખ્યા વિના, -ચિત કન્ચ ખવે. એ સમજે છે કે ધમથી વૈભવાદિની શી આશા કરવી ? જે જડ સદાત્તુ પર છે, તથા આત્માને અપવિત્ર બનાવનાર હાવાથી અપવિત્ર છે, અને અંતે જાતે પાયમાલ થનારૂં અને આત્માને પાયમાલ કરનારૂં છે, શું એની આશા કરવી આશા તે એક એક્ષની ક, જે સ્થિર, શાશ્વત અને પવિત્ર છે.’ આ વિધિએ ચારિત્ર ધર્મની આરાધના કરવી તે પરમ મુનિ શ્રી વીતરાગદેવની આજ્ઞા છે.
(૮) અપ્રતિધે નિર્વાહચિ તા-અનુજ્ઞાપ્રાપ્તિ.
सूत्र :- अनुज्झमाणेसु अ कम्परिपईए, विहिज्जा जहासत्ति तदुधकरणं आओवायसुद्धं समईए । कयण्णुआ खु एसा, करुणा य, धम्म पहाणजणणी जणम्मि । तओ अणुण्णाए पडिवज्जिज्ज धस्मं ।
અથ :--કર્મીના ઉદયે (માતાપિતા) જો ન મુઝે, તેા એમના જીવનનિર્વાહનું યથાશક્તિ સાધન કરે; તે પણ સ્લમતિ અનુસાર શુદ્ધ આય-ઉપાયવાળું સાધન હાય આ કૃતજ્ઞતા છે, અને લેામાં ધર્મની પ્રધાન માતારૂપ કરુણા છે. ત્યાર ખાદ (એમની) અનુજ્ઞા પામી ચારિત્રધમ અંગીકાર કરે.
વિવેચનઃ-હવે જે માતાપિતાદિના કર્માંની એવી જ
Page #346
--------------------------------------------------------------------------
________________
૨૯૪
[પંચસૂત્ર-૩ પરિણતિ યાને એ જ ઉદય હોય, કે એ આટલું કહેવા છતાં બંધ નથી પામતા, અને પુત્રને પિતાને સંસારમાંથી ચોક્કસ નીકળવું તે છે જ, તો શું કરે? એમ ને એમ ન નીકળી જાય, પરંતુ પહેલાં પિતાની શક્તિ અનુસારે પૈસા વગેરેથી એમની સેવા કરે, તેમના જીવનનિર્વાહની શક્ય ચિંતા-વ્યવસ્થા કરે. તે સ્વમતિએ શુદ્ધ આય-ઉપાયનું ઉપાર્જન હોવું જોઈએ. તેમાં બીજાની પાસેથી ઉપજાવાય તે આય, અને વ્યાજ વગેરેની જે નિયત આવક તે ઉપાય પિતાની શક્તિ હોય, તેટલા પ્રમાણમાં એ કરી આપે. થાવગ્ના પુત્ર કરોડની સંપત્તિ છોડી ચારિત્ર લેવા તૈયાર થાય છે ત્યારે એનાથી પ્રભાવિત થઈ કૃષ્ણ દ્વારિકામાં ઢરે પીટાવે છે કે “આવા થાવસ્ત્રાપુત્ર જેવા ચારિત્ર લે છે તો જે જે કઈને ચારિત્ર લેવું હોય તે ખુશીથી લે એની પાછળની કુટુંબની આજીવિકા, અંધ અશક્ત માતાપિતા સંભાળ, વગેરે ચિંતા કૃષ્ણ વાસુદેવ સંભાળી લેશે.” આ પછી થાવસ્થા પુત્ર સાથે ૧૦૦૦ વણિક ચારિત્ર લે છે. ત્યારે એમાં કેટલાક આજીવિકા–સંપાદન આદિ અર્થે અટકી ગયેલા હશે, તે પણ હવે એની ચિંતા પતી જવાથી ચારિત્ર લેનારા બન્યા હશે.
પ્રક-બીજાની સહાય લઈને શું માતાપિતા ધર્માદાનું બાય? ઉ૦-આ પ્રશ્ન ચારિત્રની જ વાત આવે ત્યારે કેમ ઊઠે છે?
સંસારમાં રહે એવા અનેક પ્રસંગ બને છે કે અનિવાર્ય સંજોગોમાં યા બીજી રીતે અન્યની સહાય લેવાય છે ને તેમાં ધર્માદાનું ખાધું નથી મનાતું. દા. ત. દીકરા-દીકરી પરણાવવા અતિ જરૂરી હોય તો સંજોગવશ લોન લેવાય છે, ને ચાંલ્લા તે ખુશમિશાલ લેવાય છે! એમાં ઉદાર શેઠ
Page #347
--------------------------------------------------------------------------
________________
પ્રવ્રજ્યા ગ્રહણુવિધિ ]
૨૯૫
જેવાના ચાંલ્લા હજાર બે હજાર જેવી માટી રકમના પણ હાય છે. છેકરાને ભણાવવા નાત વગેરેમાંથી ફી, પુસ્તકે લેવાય છે, ને આગળ ભણાવવા સ્કાલરશીપેા લેવાય છે, જેના માટે તે ઉદાર દાતારે માટી રકમ કાઢી હૈાય છે. વળી વેપાર કરવા કે મકાન સમરાવવા, અંધાવવા લેાન લેવાય છે. પાછુ એવી લેાન પાછી વાળવાની શક્તિ ન રહેતાં અને ઘર ઘરેણાં મેગેજ (MORTGAGE )માં મૂકેલ મુદત પૂરી થયે પેાતાની મૂડી તરીકે ઊડી જતાં અટકાવવા જે એ લેનવાળા રકમ જતી કરે અગર બીજા સહાય કરે તેા તે વધાવી લેવાય છે. ત્યાં કાંઈ ધર્માદાનુ ખાધુ' નથી મનાતું. પછી ચારિત્ર લેવાના પ્રસંગ આવે ત્યાં જ કેમ એવા પ્રશ્ન વિશેષ, એવું પણ અને છે કે સમજુ દાતાર પેાતાના ધંધામા ભાગ, લાલી જેવુ રાખી રકમ આપે છે, ગુપ્તપણે આપે છે, જેથી બીજા કાઈને એની ખર જ પડતી નથી. ખાકી તે દીક્ષાથી શકય હાય તે પેતે જ રકમ કમાઈ ને ઊભી કરી લઈ મામાપના નિરાધાર આશ્રિત માટે સગવડ કરે છે.
પ્ર૦-જેને પેાતાને સંસાર છેડવા છે, તે ખીજાને સોંસારની વસ્તુ ધન વગેરેની માટે સગવડ કરે ? શું એ પાપ નથી ?
ઉ-ના, જે ઉપકારી મા પત્તામાં સંસાર છેાડવાનું હજુ સામર્થ્ય નથી, એ પે!તે સંસારમાં જીવનનિર્વાહના અંગે દુર્ધ્યાનમાં ટળવળી ન મરે, તથા લેાકામા, એથી ધન નિકાય, એ આટે સુમુક્ષુ પુત્ર એમને ધન વગેરે આપે છે. એ પાપ નહિ પણ સેવા કરે છે. માતાપિતાની આ સેવા કરવી એ તે ખરેખર કૃતજ્ઞતા અને કરુણા છે. કૃતજ્ઞતા એ તેા હૃદયના મેાક્ષમાર્ગાપચેગી પ્રથમ ગુણ છે; એ મેાક્ષસાધકની ચેાગ્યતા
Page #348
--------------------------------------------------------------------------
________________
૨૯૬
[પંચસૂત્ર–૩ સૂચવે છે; અને, કરુણાને તો લોકને વિષે ધર્મની પ્રધાન માતા કહી છે. કેમકે જો પ્રત્યેની કરૂણામાંથી ધર્મ જન્મે છે, અને કરુણાથી શાસનની ઉન્નતિ થાય છે. તીર્થકર દેવે ચારિત્ર લેતાં પહેલાં વર્ષદાન દે છે. ગુરુ પ્રવેશ–મહોત્સવાદિમાં છૂટથી દાન દેવાય છે. તેથી શાસન પ્રભાવના થઈ લોક આકર્ષાઈને ગુરુ પાસે આવી ધર્મશ્રવણ કરી ધર્મ પામે છે. બીજા પ્રત્યે જે કરુણા હોય તે માતાપિતા પ્રત્યે કેમ ન હોય? અરે! એ કરુણા નહિ પણ કૃતજ્ઞતા છે, ભક્તિ છે.
આ પ્રમાણે માબાપની ચિંતા ટાળી, એમની અનુમતિ મેળવીને, ચારિત્ર–ધર્મ અંગીકાર કરે.
(૯) અસાથે માયા અસ્થાનગ્લાનૌષધાર્થ ત્યાગ,
सूत्र-अण्णहा अणुबहे चेव उवहिजुत्ते सिआ। धम्माराहण खु हि सबसचाण। तहा तहेअं संपाडिजा। सव्वहा अपडिवज्जमाणे
જ્ઞા તે કુત્રિાસથાનur
અર્થ:-નહિતર (અંતરથી નિર્માયી રહીને જ માયાપ્રગ કરે. (માયાથી પણ) ધર્મની આરાધના સર્વ જીવને હિતકારી છે. તે તે પ્રકારે એ માયાપ્રયેગ આચરે. (આમ છતાં માતાપિતા) સર્વથા ન જ સ્વીકારે તો અસ્થાન–ગ્લાન–ઔષધાર્થ ત્યાગના ન્યાયે (એમને) છોડીને જાય.
વિવેચન –પરંતુ જે માતાપિતા મોહવશ પુત્રને દીક્ષાની રજા ન આપે, તે છે કે મુમુક્ષુના હૃદયમાં માયા નથી, છતાં તે માબાપ પાસેથી રજા મેળવવા માટે બહારથી–દેખાવથી માયાપ્રગ કરે, છેતાનું દુઃસ્વપ્ન કહે, જેથી સાબાપને લાગે કે આમાં પુત્રને આયુષ્યનું જોખમ છે તે એને ચારિત્રની રજા આપી
Page #349
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા ગ્રહણવિધિ ]
૨૭ દો” સમરાદિત્ય ચરિત્રમાં ચોથા ભવમાં આવે છે કે એક યશેયર રાજા પિતાના પહેલા ભવે સુરેન્દ્રદત્ત રાજા છે અને ચારિત્રની ભાવનાથી માતાને સ્વપ્ન કહે છે કે “હું જાણે મેરુ પર ચડ્યો, ઊંચા આસને બેઠે, પણે ત્યાં કઈકે મારા પગ તાણી અને નીચે ખીણમાં પટક્યો ? માતા એ સાંભળી કહે છે કે “તું સુનિના કપડાં પહેરી ઘરમાં એસ.’ આમ સંમતિ મળી કલ્યાણને અથી માયા કરે ?
જ્યાં સ્વ અને પરના દીર્ઘકાળના હિત પર હિતના ઉદય દેખાતા હોય ત્યાં હૃદયથી માયા રહિત રહી, જરૂર પડયે કેક સ્થાને માયાને સેવાય ધર્મની આરાધના અને હિતકારી છે; એથી એ માટે જ કરાતી આયા એ માયા વી. કેમકે,
શાણા માબાપ અંતરમાં બચ્ચા પર ગમે તેટલું વહાલ ઊભરાતું છતાં, એની પ્રત્યે દેખાવથી રાગના ઉછાળા વિનાને ગંભીર વર્તાવ દાખવે છે. ત્યાં અંદર જુદું, ને બહાર દેખાવું જુદું, શું એ માયા નહિ? છતાં સંતાનના હિતાર્થે હોવાથી એ દેવરૂપ નથી. જેમ વૈદ્ય બંદરથી ચિકિત્સાકાળ લાંબા સમજવા છતાં, અધીરા દદીને બહારથી એવું દેખાડે છે, કે જાણે બસ હવે તરતમાં જ સારું થઈ જશે. કેમકે, એથી એનું મન પ્રસન્ન અને ઔષધ પર શ્રદ્ધાળુ બને, તેમજ એ પથ્ય પાળે, તે આરોગ્ય સુલભ થાય, એવું વૈદ્યનું માનવું છે. શું આ માયા નહિ? ના, રોગીના હિતાર્થે હેવાથી માયા નહિ. તે રીતે શાળાએ જવાની રુચિ વિનાના બાળકને શાબાય સમજાવે છે કે “જા નિશાળે તને મઝા પડશે, માસ્તર સારા છે, મારશે
Page #350
--------------------------------------------------------------------------
________________
૨૯૮
[પંચસૂત્ર-૩ નહિ,” વગેરે. આમાં પણ કડક અને શિક્ષા કરનારા હેવા છતાં, કેમ બચ્ચાને ફેરફાર બતાવાય છે? એના ભાવી હિત માટે. એમાં દુનિયા માયા–કપટનો દુર્ગણ નથી ગણત..
એવી રીતે આ ઘર સંસારમાં મેહના ક્ષણિક સંબંધમાં જ જીવન પૂરું કરી કર્મવશ અનંતવાર ભટકવાનું ક્યાં નથી કર્યું? પણ હવે તે મોહના સંબધે ફગાવી દઈ, સૌએ રત્નત્રયીની સાધના કરવાની છે, જેથી ભવભ્રમણનો અંત આવે એમાં માતાપિતા જાત માટે ન જ સમજતા હોય અને સંતાનને ય ન જવા દેતા હોય, તો સંતાને આ અનંત કલ્યાણના માગે જવાની રજા અંદરથી હૃદય નિર્ચાય રાખી બહારથી હોશિયારી કરીને પણ કાં ન લેવી? એ માટે માતાપિતાને દુર્વા કહે, જોષીને બોલાવે. જોષી પાસે પિતાના કોઈ અનિષ્ટની શંકા. કહેવરાવે. એ સાંભળી માબાપને એમ થાય કે “જે અનિષ્ટની સ ભાવના હોય, તો ભલે એને ચારિત્ર અંગીકાર કરવા દે.” એમ માની માબાપ આજ્ઞા આપે એટલે પિતે ચાગ્નિ લે.
પ્ર–અહીં સત્યને વાંધો નથી આવતો? આ વચનવ્યવહાર અસત્ય નથી કહેવા?
ઉ –ના, વચન કે વ્યવહારને તેના પરિણામની દષ્ટિએ જોવાનો છે. જે શુદ્ધ હૃદયે કરાતા કથનનું કે વ્યવહારનું પરિણામ સ્વપરને હિતકારી હોય, તે વચન-વ્યવહાર અસત્ય નથી, પણ સત્ય છે. દા. ત. કોઈને મારવા દોડતા ખૂનીને બીજ માર્ગનું કરેલું કયન ને એ બાજુ વાળી ખૂનના પાપથી બચાવે છે, અને ધારેલા જીવન પ્રાણ પણ મચાવે છે. આમ ઉભયનું હિત. કરે. એ વચન-વ્યવહાર રાત્ય જ કહેવાય.
Page #351
--------------------------------------------------------------------------
________________
૨
પ્રવજ્યા ગ્રહણવિધિ ]
ઉપાય જવા છતાં ય માબાપ રજા ન આપે, તો તે “અસ્થાન-ગ્લાન–ઔષધ અર્થો ત્યાગ'ના ન્યાય પ્રમાણે માબાપને ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરે. ન્યાય આ પ્રમાણે –
(૧૦) અસ્થાન ગ્લાનૌષધ-ત્યાગનું દૃષ્ટાત.
सूत्र.-से जहानामए केइ पुरिसे कह चि कंतारगए अम्मापिइसमेए, तण्पडिवद्ध वच्चिजा। तेसि तत्थ नियमधाई पुरिसमित्तासज्झे संभव
ओसहे महायंके सिआ। तत्थ से पुरिसे तप्पडि घाओ एवमालोचि अ. 'न भवति एए नियमओ ओसहमंतरेण, ओसहभावे अ संसओ, कालसहाणिअ एआणि' तहा संठविअ सठविस, तदोसहनिमित વિનિમિત્તે જ વચને વાહૂ! ઘર વા, , જેવ चाए । फलमित्थ पहाणं वुहाणं । धीरा एअदंसिया । स ते आसहसंपायण जीवाविज्जा । संभवाओ पुरिसोचिअमेअं ।
અર્થ –કઈ ગમે તે નામને માણસ કઈક સગવશે. માતાપિતા સાથે અટવામાં આવી પડ્યો હોય અને એમને વળગીને જ જઈ રહ્યો હોય ત્યાં એમને કોઈ મહાન રોગ થાય, (તે પાછે) અવશ્ય પ્રાણઘાતક હય, (ઔષધ વિના) એકલા પુરુષમાત્રથી મટે તેમ ન હોય, અને એના માટે ઔષધ સંભવિત હોય ત્યાં તે માણસ માબાપ પ્રત્યે મમત્વથી એમ વિચારે કે “ઔષધ વિના આ અવશ્ય જીવશે નહિ, ઔષધ હોય તો (જીવવાનો સંભવ છે અને (હજી ઔષધ લાવવા સુધી) આ કાળ કાઢે તેમ છે.” વિચારીને (એમને સમજાવી) એમજ ત્યાં બેસાડીને, એમના ઔષધ નિમિત્તે તથા પિતાની જીવિકા અર્થે એમને છોડીને જાય એ સારું છે આ ત્યાગ એ અ–ત્યાગ છે. ને (ઔષધાર્થે) છોડીને ન જાય એ અ–ત્યાગ (ખરેખર) ત્યાગ જ છે. આવી બાબતમાં ડાહ્યા લોકોને મન પરિણામ એ મુખ્ય
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૦૦
[પંચસૂત્ર-૩ છે. ધીર ગંભીર પુરુષે આ પરિણામ જેનારા હોય છે. (એમ) એ માણસ ઔષધ લાવીને માબાપને જીવાડે. (જીતાડવાને) સંભવ હોવાથી માણસને ઉચિત આ ત્યાગ છે.
વિવેચન –અસ્થાન–શ્વાન–ઓષધાર્થે ત્યાગને ન્યાય શું છે? એ સ્પષ્ટ કરવા અહીં “અસ્થાને” અર્થાત્ કઈ વન જેવામાં, “ગ્લાન’=બિમાર પડેલા માટે ગામમાં જઈ ઔષધ લઈ આવવા એ બિમાર ‘ત્યાગ કરે' અર્થાત્ છોડીને જાય, એનું દુષ્ટાંત અઠ્ઠી સમજાવે છે. પછી એ ચારિત્ર લેવામાં કેવી રીતે ઘટે તે બતાવશે. દૃષ્ટાંત આ પ્રમાણે-કેઈ એક ગમે તે નામને પુરુષ માબાપ સાથે અટવીમાથી પસાર થઈ રહ્યો હતો. અટવમાં અસ્થાને જ, કે જ્યાં ઔષધાદિ કઈ ન મળે, ત્યાં તેના માતાપિતાને એકાએક એ ભયંકર રોગ થઈ આવ્યો કે તેને મટાડવામાં ન આવે તો તેમના પ્રાણનો નાશ થાય તે છે. વળી માતાપિતા એટલા અશક્ત છે, કે હવે તે ચાલી શકે તેમ નથી. છતાં તેઓ હજી થોડે વખત જીવી શકે તેમ છે. રોગ એકલા પ્રયત્ન મટે તેમ નથી, તેને ચગ્ય ઔષધની જરૂર છે. તે ઔષધ શહેરમાં મળતું હોવાથી, તે લેવા જવા માટે પુત્ર માતાપિતા પાસે રજા માગે છે. પરંતુ મેહને વશ થયેલા તે પોતાના પુત્રને રજા નથી આપતા. “અમે મરશું તો મરશું, પણ તું ના જઈશ, એમ તે કહે છે. હવે ડાહ્યો પુત્ર શું કરે ? ના જાય? જય માબાપની ઘણું ને છતાં પણ, પેલો વિવેકી માણુણ પિતે ઔષધ લેવા નિમિત્ત જે જાય છે, તો દેખીતી રિતે તે માતાપિતાને છોડનાર છે, પણ વસ્તુતઃ કહીએ તે એમને નહિ છોડનારો છે, એમને સાચવનારો છે; કેમકે એ
'
Page #353
--------------------------------------------------------------------------
________________
પ્રવ્રજ્યા ગ્રહણવિધિ ]
૩૦૧ ઔષધ લાવી એમને એનાથી નીરોગી કરી જીવંત રાખી શકે એ સંભવ છે. એટલે ઔષધ લેવા જવા અર્થે એ તેને ત્યાગ જ ડહાપણભર્યો છે. એ પુત્ર સાચે સેવક છે, માતાપિતા તરફ ભક્તિવાળે છે. જે તેમને અત્યારે ત્યાગ કરીને ન જાય, તે રેગી માતાપિતા જરૂર મરી જાય. એટલે એ અત્યાગ તો ઉલટ હંમેશના ત્યાગમાં પરિણમે. સાથે પિતે વળી ભૂખે મરે એ જુદું. પ્રવૃત્તિનું મૂલ્યાંકન ઉપલક દષ્ટિએ ન થાય, પણ. ફળથી થાય પંડિત પુરુષો કેઈપણ પ્રવૃત્તિ વખતે પરિણામને મુખ્ય કરનારા હોય છે. ધીર પુરુષે સૂક્ષ્મ દષ્ટિએ ફળના લક્ષ્યવાળા હોય છે. અહીં સંભવ છે કે એ ઔષધી લઈને આવે એનાથી તે માતાપિતા બચી જાય; કેમકે હજી એ કાળ કાઢે તેમ છે. જ્યારે ન જાય તો મરવાને જ નિર્ણય છે. તેથી એમને આજીવિકા–વસ્ત્રાદિ દઈ ત્યાં બેસાડી તેમનું ઔષધ લેવાને માટે અને પિતાના નિર્વાહ માટે જાય. એમ માતાપિતાને છોડી જનાર એ પ્રશંસાપાત્ર છે. ઔષધ લાવી આપીને તેમને જીવાડે એ સંભવ હોવાથી એમ આચરવું એ જ ઉચિત છે.
(૧૧) એમ માબાપને ત્યજીને દીક્ષા सूत्र:-पव सुक्वपक्खिप महापुरिसे संसारकंतारपडिए अम्मा पिइसंगए धम्मपडिवध्धे विहरिज्जा । तेसि तत्थ नियमविणासगे, अपत्तवीजाइपुरिसमित्तासझे, संभवंत सम्मत्ताईओसहे, मरणाइविवागे कम्मायके सिआ। तत्थ से सुक्कपक्खिए पुरिसे धम्मपतिबंधाओ एवं समालोचिअ-"विणस्संति एए अवस्सं सम्मत्ताइओसहविरहेण । तस्स संपाडणे विभासा । कालसहाणि अ एआणि ववहारओ" ।
અર્થ એ રીતે શુકલપાક્ષિક મહાપુરુષ સંસારરૂપી અટવીમા પડેલ (પણ) ધર્મને વળગી રહી માતાપિતા સાથે
अपततीजा सिआ। तत्थ त प अवस्सं
आणि ववहा
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૦૨
[પંચસૂત્ર-૩ રહેતે હોય. એમને ત્યાં અવશ્ય વિનાશકારી કર્મરોગ હોય, (જે) ધર્સબીજ આદિ વિનાના પુરુષ માત્રથી મટે તે નહિ, (મટાડનાર) સમ્યક્ત્વાદિ ઔષધ મળવા સંભવ છે, (ન મટે તે) મરણાદિ પરિણામ (નિશ્ચિત) છે. ત્યાં એ શુકલપાક્ષિક પુરુષ ધર્મના મમત્વથી આ પ્રમાણે વિચારે કે “સમ્યકૃત્વાદિ ઔષધ વિના આ અવશ્ય નાશ પામશે. એ ઔષધને લાવી આપવામાં વિકલ્પ છે (કદાચ બચે); અને વ્યવહારથી એ હજી કાળ કાઢે એમ છે
વિવેચન –હવે દષ્ટાતને ઘટાડે છે,-એ પ્રમાણે જે શુકલપાક્ષિક મહાપુરુષે છે, (શુકલપાક્ષિક એટલે મર્યાદિત સંસાર વાળ કિયારુચિ જીવ જેને હવે અધપુદંગલપરાવર્તકાળથી પણ એ છે સંસાર બાકી છે તે; કૃષ્ણપાક્ષિક તેથી અધિક સંસારી) તે શુકલપાક્ષિક એવો સંસારરૂપી અટવીમા પડેલા અને માતાપિતા પત્ની વગેરેથી પરિવરેલા છતાં ધર્મ ઉપર રાગી ને ધર્મના મમત્વવાળા બની વિચરે. તેમની દષ્ટિ નિર્મળ હોય છે, એટલે સાચું જોઈ શકે છે, સાચું પારખી શકે છે અને કેડ પરિણામપર્વતનો વિચાર કરી લે છે. હવે તે જુએ છે કે, “સંસારરૂપી મહાઅરણ્યમાં પડેલા મારા માતાપિતાને કર્મનો રોગ (કિલષ્ટ કર્મો) લાગે છે, જે રોગ અવશ્ય મારફ છે. કરેગથી એક જ વાર મરણ નહિ, પરંતુ ભવભવના અનેક અરણ ૩ય છે. તે કમંગ, જે પુરૂ ધર્મબી જ વગેરે ઔષધ પ્રાપ્ત નથી કર્યું, તેના એકલાથી યાને ઔષધ વિના ટળે તેમ નથી જ્યારે, કમરગને હટાવનારું સમ્યક્ત્વાદિ
પધ લાવી શકાવાનો સંભવ છે. અન્યથા ઔષધ વિના તે
Page #355
--------------------------------------------------------------------------
________________
પ્રવ્રજ્યા ગ્રહણુવિધિ ]
કમરાગ એ મરણુ, પુનભવ, વિપાક દેનારા છે.
વળી તે મુમુક્ષુ શુકલપાક્ષિક છત્ર ધર્મ ઉપર રહેલા પક્ષપાતને લીધે વિચાર કરે છે કે 'અહા! આ મારા માતાપિતા આ ભવસાગરમાં સમ્યકૃત્વ વગેરે ઔષધ વિના તે અવશ્ય ખુવારી પામશે, જ્યારે, ઔષધથી એ ખચી શકશે. જો કે સમ્યક્ત્વઔષધ આણી આપવામા વિકલ્પ છે, ઢઢાચિત્ આણી આપી શકાય, કે ન પણ આણી આપી શકાય, છતાં નક્કી નથી કે ન જ આણી શકાય. તેમ વ્યવહારથી હજી માતાપિતા ઘેાડા કાળ કાઢે તેમ લાગે છે. જો કે નિ ય તે નથી, છતાં હજી જીવ'ત રહેવાના સ ́ભવ છે. તેથી તે દરમિયાન જે હું ચારિત્ર લઇ લઉં, અને પછી એમને પણ સમ્યક્ત્વાદિ ઔષધ લાવી આપુ, તા તે ઔષધથી એમને કરાગ મટી ભાવજીવન પ્રાપ્ત થાય, તેથી એ સ'સાર–અટવીને પાર ઉતરી શકે.'
૩૦૩
પ્ર-મુમુક્ષુ "જીવ આવી ઉતાવળ કરે, એના કરતાં થેાડી હાલ કરે તે શૈ! વાંધે ?
ઉઢીલ કરે એટલે શું પ્રેમ ઇચ્છે કે આ માતાપિતા કયારે મરે ને હું ચારિત્ર લઉં?” એવી માતાપિતાના માતની ઇચ્છા તે ચારિત્રના પાયાના જે ભાવ, મૈત્રીભાવ, તેને જ નમ્ર કરી નાખે છે. પછી ચારિત્ર શુ આવવાનુ ? એ એવુ ઈચ્છે નહિ. માટે એમને જીવંત રાખી ચારિત્ર લે. પણ ઢીલ ન કરે. એ સમજે છે કે મારા આયુષ્યને ભરેાસે નથી. આયુષ્ય એટલે • જીવનદારી; એના ઉપર ઉપસર્ગ બહુ અઝુરે છે, તેથી આયુષ્ય
એ પવનથી પ્રેરાતા પાણીના પાટા કરતાં ય વધુ અનિત્ય છે. આયુષ્યની આવી અતિ ચપળતા હૈાવાથી, જીવ જે ઊંચા શ્વાસ
Page #356
--------------------------------------------------------------------------
________________
पदमावणाओ। 'अधातीए, साहू सावत्तिनिमिर्च च ।
३०४
[પંચસૂત્ર-૩ પણ લઈને નીચે મૂકવામાં સફળ થાય છે, તેમજ સૂઈને યા છે જાગી શકે છે, તે આશ્ચર્ય છે. માટે આયુષ્યને ભરોસો રાખ્યા વિના જલદી ચારિત્ર લઈ આત્મહિત સાધવું” આ સમજથી હવે એને તુર્ત નીકળવું છે. તેથી વિચારે છે કે “સંયમ લઈ માબાપને સમ્યક્ત્વ ઔષધ પમાડું.”
सूत्रः-तहा संठबिज संठविल इहलोगचिताए, तेसिं सम्मत्ता इओसहनिमित्त, विसिहगुरुमाइभावेण सवित्तिनिमिचं च, किच्चकरणेण चयमाणे संजमपडिवतीए, साहू सिद्धीए । 'एस चाऐ अचाऐ' तत्तभावणासी । 'अचाए चेव चाऐ 'मिच्छाभावणाओ। तसफलमित्थ पदाणं । परमत्थओ धीरा एसदसिणो आसन्नमल्वा ।
અર્થ –તથા (માબાપની) આ જીવનના નિર્વાહની ચિંતા વ્યવસ્થા કરવા દ્વારા એમને સ્વસ્થ કરીને, એમના સમ્યક્ત્વાદિ ઔષધ નિમિત્તે અને વિશિષ્ટ ગુરુ (શાસ્ત્ર) આદિ પામીને પિતાની ભાવ આજીવિકા નિમિત્ત, કર્તવ્ય બજાવવાપૂર્વક સંયમ
સ્વીકારીને (માબાપને) છોડી જતો એ ઈષ્ટસિદ્ધિ થતી હોવાથી ઠીક છે. પરમાર્થને વિચાર કરતાં આ ત્યાગ એ અ–ત્યાગ છે. મિથ્યા કલ્પનામાં તક્ષાતાં અ–ત્યાગ એ ત્યાગ જ છે. તાવિક પરિણામ એજ પ્રધાન છે. નિકટભવી ધીર પુરુષ પરમાર્થથી આ. જેનારા હોય છે.
વિવેચન-ત્યાગ એ અત્યાગ કેમ ?
આ પ્રમાણે વિચાર કરીને મુમુક્ષુ જીવ માતાપિતાના આ લેકના નિર્વાહની યથાશક્તિ ચિંતા કરે, અર્થાત્ એમની અહીંની જરૂરિયાતો માટેની ઠીકઠીક સગવડ પિતાની શક્યતા મુજબ કરે, અને એ રીતે એમને સ્વસ્થ કરે. પછી એમને સમ્યક્ત્વાદિ પ્રાપ્ત કરાવવા નિમિત્ત અને પિતાની ભાવઆજીવિકા (રત્નત્રયી)
Page #357
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા ગ્રહણ વિધિ ]
૩૦૫ નિમિત્ત સંયમ સ્વીકારવા દ્વારા માતાપિતાને છોડી જાય. અર્થાત્ એમને છેડી ચારિત્ર ગ્રહણ કરે. હવે ત્યાં વિશિષ્ટ કોટિના ગુરુમહારાજ અને શાસ્ત્ર વગેરે સામગ્રી પામીને જાણેલી સુંદર ધર્મકથાઓ અને ધર્મચર્ચાઓ દ્વારા દીક્ષિત પુત્ર માતાપિતાને સમ્યક્ત્વાદિ-ઔષધ પમાડી શકશે. તેમ પિતે પણ ગુરુદેવના સાન્નિધ્યમાં ગ્રહણ-આસેવન શિક્ષા પામતે તપ–સંયમ-સ્વાધ્યાયાદિના કૃત્ય બજાવીને, આત્મપેષક જે જ્ઞાનાદિરૂપ ભાવપ્રાણ, તેનું નિર્વાહક જીવન (આજીવિકા) પામી શકશે ચારિત્ર લેવામાં આ પવિત્ર ઉદ્દેશ છે, નિર્મળ આશય છે.
આ આશયથી માતાપિતાને છેડી જતા એ જ સાધુ છે, એટલે કે સિદ્ધિના વિષયમાં ધર્મશીલ છે, પ્રયત્નશીલ છે, મોક્ષના વાસ્તવિક કર્તવ્યને બજાવનારો છે. જ્યારે માતાપિતા અનુમતિ નથી આપતા, રુવે છે, એમ કરી મેહથી એમને ન છેડી જઈ સંયમ ન લે, તો એ સાધુ નથી, અર્થાત્ ધર્મશીલ નથી, અને સ્વધર્મશીલ ન હોય એ સ્વની કે પરની હિતસિદ્ધિ ક્યાંથી કરી શકે? આજે એવા કેટલાય દાખલા છે કે જેમાં દીક્ષાથી હવા છતાં માતાપિતાદિના મેહમાં દબાઈ રહ્યા તો એ સંસારમાં ફસી ગયા; ન પિતે ચારિત્ર પામ્યા, કે ન એમને કશું પમાડયુ. માટે એમને છેડી ચારિત્ર લેવું એ જ હિતાવહ છે.
પ્રો-દીક્ષા જેવી પવિત્ર વસ્તુમા માતાપિતાને તરછોડી જવાનું શેભે ? એ ત્યાગ ઉચિત છે?
ઉ૦–પૂર્વોક્ત બધી વિધિ સાચવ્યા છતાં; જે માતાપિતા રજા નથી આપતા, એમને હવે મહાન આશયથી ચારિત્ર લેવા
Page #358
--------------------------------------------------------------------------
________________
-
૩૦૬
[ ૫°ચસૂત્ર-૩
માટે ત્યાગ કરવા તે તે સાચે અત્યાગ છે; માટે તે જ ઉચિત છે. કેમકે તત્ત્વભાવનાએ, અર્થાત્ વસ્તુના પરમાથ ની વિચારણાએ, એ ત્યાગમાં તાત્ત્વિક ષ્ટિએ એમના હિતને માટે પ્રતાય છે. ઉલ્ટુ અત્યાગ યાને ન છેડી જવું એ ખરી રીતે તરછેાડવા જેવું છે; કેમકે અત્યાગથી એમને એમ વળગી રહેવામાં મિથ્યા (ખાટા) ધેારણની વિચારણા છે. એથી તે એમના વસ્તુતઃ અહિતમાં પ્રવર્તાય છે. એ એટલા જ માટે, કે એમ સસારમાં વળગી રહીને તે! માતાપિતાને સમ્યક્ત્વાદિ શું પમાડી શકશે ? અને ન પમાડી શકે તે પેાતાના માતાપિતાને સમ્યક્ત્વાદિના અભાવે દીર્ઘ દુČતિમાં ગુમાવનારા એ મને. એ માતાપિતાને ભયકર તરડવા નહિ તેા બીજું શું કર્યુ? વસ્તુને વિવેક કરાવનાર અને ભયંકર રાગમાંથી બચાવનાર એવા સમ્યક્ત્વાદિ પામવાના ઉત્તસ ભવ માનવને ! ત્યાં જો એ સમ્યકૃત્વ પામ્યા હાય, તેા ખીજાને દીક્ષામાં અંતરાય કેમ કરે? અને જો કરે છે, તે તેથી તેા ભવભ્રમણુમાં પડી જશે ! અહી` શાણુ! પુરુષાની દૃષ્ટિએ શુભ અનુબંધ અને સમ્યાદિવાળી અવસ્થાની પરંપરા સર્જનારુ' સાત્વિક શુભ ફળ એ જ વસ્તુસ્થિતિએ મુખ્ય હાય છે, જો પ્રવૃત્તિનું વત માનમાં સહેજ સારુ‘ફળ હાય, પણ પછી ભયંકર ફળ આવે એમ હાય, તા તે પ્રવૃત્તિની માત્ર કેાડીની ય કિ’મત તા નથી, પણુ નુકશાનકારિતા છે, તેથી ત્યાજ્યતા છે. ધીર વિચારક પુરુષા જે નિકટમા મુક્તિગામી છે, તે પરમાથી મુખ્ય એવા તાત્ત્વિક ફળને જોવાવાળા હાય છે જેટલી વધુ દીર્ઘદૃષ્ટિએ તિપ્રવૃત્તિ થાય,એટલી વિચારકતા ગણાય, અને એ મેાક્ષને નજીક કરે.
Page #359
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા ગ્રહણ વિધિ ]
૩૦૭
મરુદેવ માતા, ઋષભદેવ ભગવાન ચારિત્ર માર્ગે સંચર્યા ત્યારે રેતા હતા. તે એવું રાતા રહ્યા કે આંસુ લૂછવાને અવકાશ નથી તે સુકાઈ સુકાઈ આંખ આડે એના પડળ બંધાઈ ગયા ! એક હજાર વરસ સુધી એ દુઃખી રહ્યા. તે શું એ પ્રભુએ અજુગતું કર્યું? ના, હજાર વર્ષ પછી પ્રભુ કેવળજ્ઞાન પામ્યા અને તરત મદેવા માતા ત્યાં આવી પ્રભુની દેશના સાંભળી કેવળજ્ઞાન પામીને મેક્ષે ગયા ! કેટલું સુંદર! માતાના રુદન પર પ્રભુ ઘરે બેસી રહ્યા હોત તે માતાને શું પમાડત? અને માતા એમ ઘરે પુત્રને જોતા બેસી રહે રાગ પિોષાતો રહેવામાં આયુષ્ય ખૂટે ક્યાં જાત?
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજને માતાએ એમના પિતાની ગેરહાજરીમાં ગુરુને વહોરાવી દીધા, તે પિતા ઘરે આવી ધુંઆ પુઆ થતાં લેવા ઉપડ્યા. ઉદાયન મંત્રીએ એની આગળ સેનયાનો ઢગલે અને પિતાના દેવકુંવર જેવા બે પુત્ર વાભટ્ટ અને આમ્રભટ્ટને આગળ કરી કહ્યું, “આ સોનૈયા અને આ બે પુત્રમાંથી ગમે તે પુત્ર લઈ જાઓ, પણ તમારા શાસન પ્રભાવક તેજસ્વી પુત્રરત્નને ગુરુને સોંપી દે. ચારિત્ર લઈ, એ શાસનના સૂર્ય પાકશે ! હજારે લાખો લોકોને ધર્મ પમાડશે !” બાપે પીગળી જઈ કશું લીધા વિના દીક્ષા અપાવી, જાતે ધર્મ પ્રાપ્તિ કરી. - વજીસ્વામિએ માતાની નારાજીમાં દીક્ષા લીધી, તો પાછળથી માતા પ્રતિબંધ પામી ચારિત્ર લેનારી બની.
અવંતી સુકમાળે ઘરમાં ગુપ્તપણે સાધુવેશ પહેરી લીધે તો રાની માતા તથા સ્ત્રીઓ શાંત પડી ગઈ અને માતાએ પુત્રને જાતે જઈ ને ગુરુને સોંપી દીક્ષા અપાવી, અને અવંતીના સ્વર્ગગમન પર એક
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૦૮
[ પંચસૂત્ર-૩ ગર્ભિણ પત્ની છેડી ૩૧ પત્ની તથા માતા પણ દીક્ષા લેનારી બની. આજે પણ દેખાય છે કે પુત્રની દીક્ષા પછી માતાપિતા અને કુટુંબીઓ ધર્મમાં આગળ વધ્યા છે. એ પ્રભાવ એ દીક્ષિતને છે, પછી ભલે એણે માતાપિતા–કુટુંબીઓની એટલી હોંશ નહિ છતાં દીક્ષા લીધી હેય. (૧૨) પ્રતિકાર્ય માતાપિતાને ધર્મ સંપાદન.
સૂત્ર - માલોતરા વાવવા વંતિક, समरणाचंझवीअजोगेणं । संभवाओ सुपुरिसोचिअमे। दुष्पडिआराणि म अम्मापिईणि। एस धम्मो सयाणं । भगवं इत्थ नायं परिहरमाणे अकुसळाणुबंधि अम्मापिइसोगंति।
અર્થ –એ (પુત્ર) માબાપને સમ્યકત્વાદિ ઔષધ પ્રાપ્ત કરાવવા દ્વારા અત્યંત (શાશ્વતકાળનું) જીવન પમાડે, કેમકે અમર પણનું સચોટ બીજ મળી ગયું! (ઔષધસંપાદનાદિને) સંભવ હોવાથી આ (માબાપ-ત્યાગ પૂર્વક ઔષધસંપાદનાદિ કરવું એ) સત્યરુષને ઉચિત છે. માતાપિતાના ઉપકારને બદલે વળે એમ નથી. પુરુષોને આ ધર્મ છે (કર્તવ્ય છે.) આમાં માતાપિતાના અશુભાનુબંધી શેકને અટકાવનાર ભગવાન દૃષ્ટાંત છે.
વિવેચન –એમ માતાપિતાને મૂકીને ગયા પછી એ શુકૂલપાક્ષિક પુરુષ એમને પિતાનાં ચારિત્ર–બળે સમ્યક્ત્વાદિઔષધિ લાવીને પમાડી શકે છે, અને એથી શાશ્વત જીવન આપી શકે છે. કેમકે, સમ્યક્ત્વાદિ તે જીવને મૃત્યુના સીમાડા ઓળગી જવા માટે અમેઘ ઉપાય છે. અર્થાત છેલ્લું મરણ એટલે કે મરણને અંત લાવવા માટે એ સચેટ સાધન છે. એનાથી જ ચારિત્ર આદિ પ્રાપ્ત થઈ સર્વ કર્મક્ષય થાય, છે. કહેવાય કે સમ્યક્ત્વના ચોગથી. જ
Page #361
--------------------------------------------------------------------------
________________
પ્રત્રજ્યા ગ્રહણ વિધિ ]
૩૯ માતાપિતા અજર અમર બની શકે. આ એમને છેડીને જવામાં સંભવિત છે. માટે સત્યરૂપે ચારિત્ર લેવા માટે એમને છોડી જવું એ એગ્ય છે. શાથી ચગ્ય? માતાપિતાના ઉપકારને બદલે વાળી શકાય તેવું નથી, ભલે સાંસારિક ગમે તેટલા સુખનાં સાધન–સગવડ લાવી આપે, ગમે તેટલી તેમની સેવાચાકરી કરે, તે પણ બદલો ન વાળી શકે. કેમકે એમણે પુત્રની ગર્ભની અને બાળપણની જે કટેકટીમાં જે ઉપકાર કર્યો છે, તેવી માબાપની કટોકટી થાય અને એ ઉપકાર કરે, તો તુલ્ય ઉપકારે એમને બદલે વાન્ય કહેવાય, પણ તે શક્ય નથી. શક્ય હોય તો ય તે એક જ જન્મને ઉપકાર થાય એ તો એક માત્ર ધર્મ–ઔષધ પમાડીને જ બદલે વાળી શકાય. હવે જે એ ધર્મ પમાડી શકવાના જીવનકાળમાં મિથ્યા ક૯૫નાથી ઘરમાં બેસી રહી, ધર્મ પમાડવાનો પ્રસંગ ગુમાવાય, તે એમને કરોગે ભવના દુઃખમાં રીબાવું રહ્યું. પરમાર્થની દષ્ટિએ આ એમની પ્રત્યે કેટલી ક્રૂરતા ? તેથી જ સહુરૂષોને એ ધર્મ છે કે માતાપિતાના ઉપકારને બદલે વાળવો જોઈએ.
ત્રિલેકનાથ શ્રી મહાવીર પ્રભુનું આમાં સચોટ દષ્ટાંત છે. જ્ઞાનથી એમણે પિતે “ચારિત્ર લે તે તેથી માતાપિતાને ભયંકર અકુશલાનુબંધ શેક થાય, એમ જાણી ગર્ભમાં જ અભિગ્રહ ધારીને એ શેકને અટકાવ્ય, સાતમે માસે ગર્ભમાં જ રહ્યા પ્રતિજ્ઞા કરી કે “માતાપિતાના જીવતા હું દિક્ષિત નહિ થાઉં? અહિં એ ખાસ સમજવાનું કે શ્રી મહાવીરવિભુ ગર્ભથી અવધિજ્ઞાને સંપન્ન હતા. એથી એ જાણી શકે છે કે આ માતા'પિતાને જે શેક થવાનું નિમિત્ત ન અપાય, તે એમની
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૧૦
[પંચસૂત્ર-૩ ભવાંતરે સદ્ગતિ અને શુભની પરંપરા થાય; તેને બદલે જે શેકનું નિમિત્ત અપાય તે તથાવિધ કર્મની પરિણતિથી અશુભાનુબંધી શેક સાથે એમનું એવું અકાળ મૃત્યુ થાય, કે એ ભવાંતરમાં અશુભની પરંપરામાં જ ફસાઈ જાય; અને તેથી રગતિ તો ભલે સુધી દુર્લભ બને. આવું જ કરાય તે ઉપકારને બદલે જ્યાં રહ્યો? એટણે જ્યારે વિશ્વોદ્ધારક પ્રભુ જેવાએ માતાપિતાની ભાવદયા વિચારી, તે પછી બીજાઓએ કેમ ન વિચારવી? હા, એટલું ખરું કે એ વિશિષ્ટ જ્ઞાની અવધિજ્ઞાની હવાથી એમણે માતાપિતાની એ સ્થિતિ જોઈ તેથી આ રીતે કરવું યોગ્ય ધાયું; અને ઋષભદેવ પ્રભુએ જ્ઞાનથી માતાની ભિન્ન પ્રકારની સ્થિતિ જાણે એમને રેતા મૂકીને દીક્ષા લેવાનું ચગ્ય ધાર્યું હતું, ત્યારે આપણે માટે એ જ પ્રભુએ ભાખેલી દીક્ષા ગ્રહણ–વિધિની કલ્યાણ-આજ્ઞાનું પાલન એ જ ઉચિત છે. એમાં જ માતાપિતા પ્રત્યે સાચી કૃતજ્ઞતા જળવાય છે, અર્થાત્ એમના ઉપકારને બદલે વાળી શકાય છે; અને એથી એ સુખી થાય છે.
(૧૩) દીક્ષા સ્વીકારની ફિયાના અંગે સૂત્ર:-gવમgોવત્તાધે , (૨) જુહરકી પૂરૂત્તા (૨) भगवते वीयरागे (३) साहू अ, (४) तोसिऊण विहवोचिरं किवणाई, (૧) કુસત્તાવાઘ, (દ) સુવિહુનિમિત્ત, (૭) સહિવાતિg, (८) घिसुज्झमाणो महापमोपणं सम्मं पदइन्जा लोमधम्महितो लोगुत्तरपम्मममणेण।
અર્થ –એ પ્રમાણે બિલકુલ સંતાપ પમાડ્યા વિના સુગુરુ પાસે વિતરાગ ભગવાન અને સુનિઓની પૂજા કરીને, કૃપણ આદિને સ્વભવાનુસારે તેષ પમાડ, "અવશ્ય કર્તવ્ય
Page #363
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા ગ્રહણ વિધિ ]
૩૧૧ સારી રીતે બજાવી, (૬) અતિવિશુદ્ધ નિમિત્તે જોઈ, (૭) વાસક્ષેપથી અધિવાસિત બની, (૮) વિશુદ્ધિ પામતે પામતો ભારે આનંદપૂર્વક લૌકિક ધર્મમાંથી લોકોત્તર ધર્મમાં જવા વડે સારી રીતે પ્રવ્રજ્યા સ્વીકારે.
વિવેચન –આ પ્રમાણે ભાવથી કેઈને ય જરા પણ સંતાપ પમાડ્યા વિના, (૧) સુગુરુ પાસે આવી સમ્યગ રીતે ચારિત્ર અંગીકાર કરે “ગુરુ વિના જ્ઞાન નહિ, ” “ગુરુ દી ગુરુ દેવતા.” અલબત્ ગુરુના લેબાશમાં કુગુરુના પલ્લે ન પડી જવાય એ ખૂબ જવાનું. તે પણ સુગુરુ વિના તે એક ઘડી ય ન ચાલે. સુગુરુ વિના દીક્ષા ય નહિ, અને સુગર વિના શિક્ષા ય નહિ. આનું કારણ એ છે કે દિક્ષા અને તે પછી “ગ્રહણશિક્ષા અર્થાત્ શાસ્ત્રગ્રહણું–શાસ્ત્રાધ, અને “આસેવનશિક્ષા” અર્થાત સાધ્વાચારની તાલિમ એ એમાં નિષ્ણાત થયેલા ગુરુ જ આપી શકે. જાતે ને જાતે, ગુરુના આલંબન વિના, એ લેવાનો દુરાગ્રહ રાખે તે ભૂલ પડી જાય. અનાદિ-અભ્યસ્ત મોહ ક્યારેય પણ છળી ન જાય, એ માટે સંયમ–વિરાગના સ્વયં પ્રખર અનુભવી અને મોહની ચિકિત્સાના શાસ્ત્રરૂપી શ્રી જિનાગમના પૂર્ણ ગીતાર્થ સુગુરુની નિશ્રા જોઈએ જ. એમની પાસે ચારિત્ર સ્વીકારતાં પહેલાં, (૨) પિતાની શક્તિ અનુસારે શ્રી વીતરાગ તીર્થકદૈવની અષ્ટાહ્નિકાદિ પૂજા–મહાપૂજા કરે, અને (૩) મુનિરાજોને આહારવસ્ત્ર–પાત્ર-પુસ્તકાદિથી સન્માને. (૪) તેમજ કૃપણ દુઃખી જીને પોતાની સંપત્તિ અનુસારે ધન આપી સંતેશે. ત્યારબાદ (૫) લઘુવડીનીતિનું આવશ્યક તથા મુંડન, મંગળસ્નાન, ઉચિતવેશ વગેરે અવશ્યકરણયને સારી રીતે સાચવીને, (૬) પછી સારાં
Page #364
--------------------------------------------------------------------------
________________
[પંચસૂત્ર-૩ નિમિત્તો યાને પ્રશસ્તયોગ શુકન-શબ્દ પામી ગુરુ પાસે દીક્ષાની કિયા કરે. (૭) ત્યાં દરેક ક્રિયા વખતે ગુરુદ્વારા ગુરુમંત્રે મંત્રાયેલ વાસક્ષેપથી વાસિત થતો, (૮) અતિઉત્સાહ અને આન દથી ચિત્તને વિશુદ્ધ વિશુદ્ધ કરતે, ભાલ્લાસ વધારતે તથા લોકેત્તર સમ્યગુ ભાવવંદન વગેરે શુધિ સાચવ, મહા આનંદ સાથે પ્રવજ્યાને અગીકાર કરે, જે લૌકિક સંસારવહારને સંપૂર્ણ ત્યાગ કરવા પૂર્વક લકત્તર ચારિત્રવ્યવહારોમાં જોડાઈ જવારૂપ છે. ગુરુ આદિ ૮ વિધાનની આવશ્યક્તાના હેતુ –
આ વિધાન સહેતુક છે પહેલી તે ગુરુની આવશ્યકતા એટલા માટે કે, (૧) ચારિત્રધર્મનાં અનુષ્ઠાન–સામાચારી વગેરેથી અપરિચિત મુમુક્ષુને એના પરિચયવાળા ગુરુ પાસેથી જ એનું માર્ગદર્શન મળે. (૨) શાસ્ત્રમના ઉત્સર્ગ–અપવાદ ગુરુ જાણતા હોય તેથી એમની દેખરેખ નીચે જ એને અનુસારે ચારિત્રપાલન થઈ શકે. ક્યાં ઉત્સર્ગ મા સાધ, ક્યાં અપવાદ માર્ગનું આલંબન કરવું, એ ગુરુ ચીધી શકે; કેમકે એમાં ગુણ–દોષ (ગૌરવ-લાઘવ)ના ટકા માપવાનું ગજું એમનું હોય છે. (૩) છૂપા કુસંસ્કારે ક્યારે ય ઉદય ન પામી જાય એ માટે માથે ગુરુને અંકુશ જરૂરી છે. (૪) આરાધનામાં સારું પ્રોત્સાહન એટલે કે કયાંક ઉપવૃંહણ (સમર્થન–અનુદન ), ને ક્યાંક સંશોધન ગીતાર્થ અને હિતજ્ઞ ગુરુ જ કરી શકે | (૨) દીક્ષારવીકારની ક્રિયા એક મહાગંભીર અનુષ્ઠાન છે. સામાન્ય શુભાનુષ્ઠાન પણ ઈષ્ટદેવને નમસ્કારાદિરૂપ મંગળ કરીને હોય છે, તો આમાં તો એ અવશ્ય જોઈએ, ને એ
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૧૩
પ્રજા પર ઉપકાર છેક્રિયા-વિક એ
ત્રિજ્યા ગ્રહણ વિધિ ] વિશેષરૂપે જ હોય. તેથી અરિહંતપ્રભુની પૂજા-મહાપૂજા કરવાનું કહ્યું. (૩-૪) એમ ગુરુને જીવન સેપવું છે, ને એમની પાસેથી ચારિત્ર લેવું છે, તે પહેલાં ગુરુ-મુનિઓની ભક્તિ કરવી એ એક અવશ્ય કર્તવ્ય છે ચક્રવતી પાસેથી કંઈ કામ કરાવવું હેય તે પહેલાં એની ભક્તિ કરાય છે. (૪) ચારિત્ર એટલે તે જી પ્રત્યે ભરપૂર કરુણાભર્યો માર્ગ. એમાં પ્રવેશ કરતાં સહેજે દીન દુખી જીવો પર દાન આપી કરુણા કરે. વળી એ જીની દુઆ મળવાથી વાતાવરણ પણ શુભેચ્છાભર્યું સજય, જે ચારિત્રસ્વીકારના પ્રસંગને ઉલ્લાસમય બનાવે છે.
(૫) દીક્ષા ગ્રહણ કરવી છે તો એની ક્રિયા-વિધિ ચાલે એટલા સમય સુધીમાં લઘુશંકાની બાધા વગેરે ન થાય, એ માટે પહેલેથી બાધા ટાળી લેવી જોઈએ એ યુક્તિયુક્ત છે. ત્યારે મુંડન યાને કેશોચ્છેદ એ રાગદ્વેષાદિ ફલેશે છેદનું સ્મારક છે, એના પર સ્નાન એ મંગળ છે, ભાવ સ્નાનનું સૂચક છે. દીક્ષાર્થીને ત્યાં ખ્યાલ આવે કે “આ હવે હું રાગદ્વેષાદિના ઉચ્છેદ સાથે ભાવ-અશુચિનિવારણના માર્ગે જઈ રહ્યો છું.” વેશપરિવર્તન એ હૃદયપરિવર્તનનું પ્રતીક છે, અને ભવિષ્યકાળ માટે પણ સંસારનું વિસ્મરણ અખંડ રાખનાર છે આરંભસમારંભ અને પરિગ્રહાદિના દિલને સૂચક ગૃહસ્થવેશ મૂકી સાધુવેશ ધરવાથી સર્વવિરતિના ભાર દિલ પર આવે છે. એ ઘણી ઘણી રીતે પછી મુનિ પણાનું રક્ષણ કરે છે. પ્રસન્નચંદ્ર રાજષિને ફલેશમાં ચઢયા ત્યારે અંતે મુનિશે એમને પાછા વાળ્યા. આમે ય ચારિત્ર જીવનમાં પિતાને મુનિશ જ નજર સામે હોઈ ગૃહસ્થજીવનની ઘણું ય કલ્પનાઓથી બચવાનું થાય
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૧૪
[પંચસૂત્ર-૩
છે. આમ દીક્ષા લેતાં સાચવવાના આવશ્યક રહસ્યભર્યા છે.
(૯) હવે દીક્ષા-સ્વીકાર કરવાને તે પ્રશસ્ત નિમિત્તો યાને શુભ શુકન, શુભ શબદ, શુભ તિથિ-વાર–નક્ષત્ર-કરણ–ચાગલગ્ન જોઈને કરવાને; કેમકે એ કાર્યમાં ઉલ્લાસ પ્રેરે છે, અને કાર્યને યશસ્વી બનાવે છે. ખરાબ નિમિત્તોમાં આદરેલું કાર્ય પાછા પાડે છે, અનર્થ કરે છે એ જગતને ઘણે અનુભવ છે. માટે સારાં નિમિત્ત પકડીને દીક્ષાગ્રહણની ક્રિયા કરવી. કિયા એટલા માટે જરૂરી છે કે એથી () “ગુરુના હાથે હું દીક્ષિત થયે છું? એ ભાવ પર નમ્રતા રહે,(ii) આજ્ઞા–પ્રતિબદ્ધતા રહે, (iii) અરિહંત-મુનિઓ વગેરેની સાક્ષાથી દિલ પર જવાબદારીને ભાર આવે. તેમજ(iv) કલ્યાણું ગુરુઓના હસ્તે કાર્ય થાય તેમાં વિશેષ પવિત્રતા–પ્રભાવકતા આવે. ક્રિયાને બદલે, એમને એમ
હવે સાધુ એવી કલ્પનાથી બેસી જવામાં આ લાભ ન મળે.
(૭) “મંત્રિત વાસક્ષેપ મારા માથે પડે છે એ ખ્યાલ ચિત્તનો ભાવને વિશેષ ઉજજવળ અને ઉત્સાહી બનાવે છે. મંત્રિતનો પ્રભાવ પણ અજબ હોય છે. “ગુરુથી મંત્રિત છે એ ભાવ ગુરુ પ્રત્યે ગૌરવ વધારે છે.
(૮) ચારિત્ર સ્વીકારતાં સમયે સમયે અતિ ઉત્સાહ, આનંદ અને વિશુદ્ધ ભાલાસને વધારતો ચાલે છે તે સ્વીકાર વખતે ઊંચા સંયમ અધ્યવસાયને સ્પર્શવા માટે જરૂરી છે. એની, પછીના આખા ચારિત્રજીવન પર અસર પડે છે. ચારિત્ર સિંહની જેમ લઈ સિંહની જેમ પાળવાનું બને છે. ત્યાં લકત્તર ભાવવંદન–દેવવંદન–ગુરુવંદનની શુદ્ધિએ દિલને વિશેષ ભાવે. લાસથી ભર્યું ભર્યું કરી દે છે.
પ્રવજ્યા એટલે? – આ બધું સાચવીને પ્રવજ્યા સ્વીકારે, તે સમ્યગ રીતે,
Page #367
--------------------------------------------------------------------------
________________
પ્રત્રજ્યા ગ્રહણ વિધિ ]
૩૧૫
અર્થાત્ લૌકિકદુન્વયીસાંસારિક સબ'ધા, કત ચૈ, પ્રવૃત્તિ, ન્યવહાર, જવાબદારીએ આદિ લેાકધમ ના ત્યાગ કરીને, લેાકેાત્તર ધર્માંમાં પ્રવજન, ઉત્કૃષ્ટ ગમન કરે, યાવવ માટે લેાકેાત્તર ધને સ્વીકારે; ઔદયિકમાંથી ક્ષાયેાપશમિક જીવનમાં જાય, હવે એ સતત ગુરુ-પ્રતિબદ્ધતા, મહાવ્રત-સમિતિ-ગુપ્તિ, ક્ષમાદ, નિર્દોષ ભિક્ષાચર્યા જિનાગમ-સ્વાધ્યાય, જ્ઞાનાચારાદિ પંચાચાર વગેરેતુ' જીવન મનાવી પેલી લૌકિક વાર્તાથી એટલે કે ગૃહસ્થ જીવનથી સથા પર ( અલગ ) થઈ જાય, એ રીતે શ્રમણુ જીવનમાં પ્રવેશ કરે.
અર્થાત્ સવિરતિ–સામાયિક યાવજ્જીવતું ઉચ્ચરે. એમાં સર્વ સાવદ્ય ચેગ ચાને પાપ વ્યાપારમાત્ર મનથી, વચનથી કે કાયાથી ન કરવાના, ન કરાવવાના, અને કરતાને ન અનુમેદવાના પચ્ચખાણ કરી સમભાવમાં આવે; એ સાદ્ય ચેાગની મમતા અને રાગદ્વેષ-હષ શાકરૂપી વિષમતા છેાડી સમતા ધારણ કરે, ધન-માલ-કુટુંબ, સારા ખાનપાન–વેશ—અલ કાર, મકાન-દુકાનવાડી, વગેરે ખાદ્ય સંચાગ, અને આરભ સમાર’ભાદિ હિંસા, જૂ, અનીતિ અને પાપવૃત્તિપ્રવૃત્તિ વગેરે કશ' સાથે હવે સમય જ નહિ, મનથી પણ સંબ ધ નહિ, અનુમેદનથી પણ સ'અ'ધ નહિ હવે સ''ધ ગુરુ સાથે, જિનાજ્ઞા સાથે, સયમ–સ્વાધ્યાય-ત્યાગતપુ-સાધ્વાચાર સાથે. આગળ વધીને જ્યારે પચમહાવ્રતની પ્રતિજ્ઞા ઉચ્ચરવામાં આવે ત્યારે એની સાથે વળી વિશેષ સમ ધ. આવા જીવનનાં પ્રવેશ એ લેાકેાત્તર ધર્મમાં પ્રજન કહેવાય. (૧૪) જિનાજ્ઞા અ-વિરાધ્ય
સૂત્ર-પત્તા બિળાળમાળ, મદ્દા©ાળત્તિ ન વિત્રિના યુદ્દેન महाणत्थभयाओ सिद्धिकंखिणा ।
इति पव्वज्जागहण विद्दित्तं समत्तं ।
Page #368
--------------------------------------------------------------------------
________________
[ પ’ચસૂત્ર-૩
અર્થ :-જિનેશ્વરદેવાની આ આાજ્ઞા મહાકલ્યાણુ સ્વરૂપ છે. તેથી મેાક્ષાકાંક્ષી સમજુ માણસે (વિરાધનામાં) મહાઅનથ ના ભય હાઈ, જિનાજ્ઞાની વિરાધના ન કરવી. એમ ‘પ્રવ્રજ્યા ગ્રહણ વિધિ સૂત્ર સમાપ્ત થયું.
૩૧૬
વિવેચન :-શ્રી જિનેશ્વર ભગવાનની આ આજ્ઞા છે, કે આ રીતે પ્રવ્રજ્યા લેવી જોઈ એ, આ આજ્ઞા મહાકલ્યાણકારી છે; તેથી મેાક્ષના અભિલાષી ડાહ્યો સમજદાર પુરુષ તેનુ ઉલ્લઘન કરવામાં મહાન નુકસાનના ભય રાખી તેની વિરાધના ન કરે; અર્થાત્ આજ્ઞાથી જરા ય વિપરીત ન વર્તે, જિનાજ્ઞાની વિરાધ નાથી દીર્ઘ દુર્ગતિ-ભ્રમણ જેવા મહાન અનર્થ નીપજે છે. જગતમાં જિનાજ્ઞાની વિરાધના કરતાં વધુ માટે કાઈ ગુનેા નથી, પાપ નથી, અનર્થ નથી. જિનાજ્ઞાની વિરાધના જ મહાન પાપ, અપરાધ, અન” છે. ત્યારે, જિનાજ્ઞાની આરાધના, એ જ હિતકારી છે. માટે મેાક્ષરૂપ સશ્રેષ્ટ-કલ્યાણના અભિલાષીએ સમજી રાખવુ. જોઈએ કે ‘જિનાજ્ઞાની આરાધના કરતાં ખીજો કેાઈ સાચે મેાક્ષમાગ નથી, એ જ વાસ્તવિક મેાક્ષોપાય છે; માટે એ જ આરાધુ, વિરાધનાથી ખચ્..’
આ • પ્રવ્રજ્યા ગ્રહણવિધિ’ સૂત્ર એટલે કે વસ્તુતઃ પ્રત્રયાગ્રહણ વિધિની વસ્તુને સૂચવતુ સૂત્ર પૂર્ણ થયું.
.
૩ જી સૂત્ર પ્રત્રજયાગ્રહણ વિધિ’ સમાપ્ત
Page #369
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૪
प्रव्रज्या-परिपालनम् ॥ (૧) વિધિફળ સન્ક્રિયા: ભાવશુદ્ધિ-મહાસત્ત્વ-અબ્રાન્તિ,
ઈષ્ટ સિદ્ધિ सूत्र-स एवमभिपव्वइप समाणे, सुविहिभावो किरिआफलेण जुजइ । विसुद्धचरणे महासत्ते न विवज्जयमेइ ।
અર્થ તે આ રીતે પ્રવ્રજયા લીધા પછી સમ્યગ ગ્રહણવિધિના પ્રભાવથી ક્રિયારૂપી ફળને સંબંધ પામે છે. વિશુદ્ધ ચારિત્રવાળે અને મહાસત્વશીલ (આત્મા ચારિત્રમાં) વિપર્યય (ભ્રમ)ને વશ થતું નથી.
વિવેચન -સાધુ-ધર્મની આત્મામાં પરિભાવના કર્યા પછી શું કરવું તે પૂર્વના ૩ જા સૂત્રમાં બતાવ્યું, અર્થાત્ વિવિપૂર્વક દીક્ષા ગ્રહણ કરવી તે કહ્યું. હવે આ દીક્ષિત થયેલાએ ચારિત્રજીવનમાં કઈ કઈ સાધના કરવી અતિ આવશ્યક છે, તે ચોથા સૂત્રમાં બતાવે છે. વિધિફળ સકિયાઃ
તે મુમુક્ષુ પૂર્વે કહેલી દીક્ષા-ગ્રહણની સમ્યગ વિધિથી ચારિત્રી બનેલ સુવિધિના અર્થાત દીક્ષાની પ્રશસ્ત ગ્રહણ-વિધિના પ્રભાવે સમ્યફક્રિયારૂપી ફળને પામે છે. ગ્રંથના પ્રારંભે કહ્યા મુજબ આ પદાર્થો આ જ ક્રમે પ્રાપ્ત થાય છે, એટલે કે
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૧૮
[ ૫'ચસૂત્ર-૪
પ્રવ્રજ્યા પાલનની જે સમ્યક્ ક્રિયા એ સુનિધિએ દીક્ષા ગ્રહણ કર્યા વિના ન બની શકે. તેમજ વિધિ-ગ્રહણ કર્યું, એટલે તેના ફળ રૂપે વિધિ-પાલન આવીને ઊભું રહેવાનું. મુમુક્ષુ અત્યાર સુધી ગૃહસ્થપણે આચારની વિશુધ્ધિવાળા હતા, હવે સાધુપણામાં ચારિત્રની વિશુદ્ધિવાળા ખને છે. એટલે એ ચારિત્ર અને ગુરુનિશ્રા, શાસ્ત્રસ્વાધ્યાય, સામાચારી, સંયમ, તપ તથા આવશ્યક અનુષ્ઠાનાદિ ચારિત્રયેાગસાધના તરફ અત્યંત મહુમાન અને અથી પશું, તથા ચીવટ, અને ચાક્કસાઇ સાથે પાકે। પુરુષા રાખી ચારિત્રને જરા ય મલિન ન થવા દે સમજે કે ચારિત્રની ઉજ્જવળતામાં આત્માની અને આત્માના ભવિષ્યકાળની ઉજ્જવળતા છે. વર્તમાન જીવન પણ જે નિષ્કલંક ચારિત્રવાળું રખાય તે તે ખૂબ જ સ્વસ્થ, શ્રદ્ધેય, અને નવીન નવીન સંવેગ તથા મનેરથા સહિત પ્રગતિશીલ રહે છે, ચારિત્રને દૂષણ લગાડનાર મનમા શક્તિ રહે છે, દુભાયેલેા રહે છે, આદ્ય પતનના સ્વભાવથી અધિકાધિક પતન પામતા જાય છે, અને નવીન પ્રગતિથી વંચિત મની નિરાશામાં ડૂબીજા ય છે. પછી દુર્ધ્યાનના વમળેામાં અથડાય છે. આવી સ્થિતિ અટકાવવા એ વિચારવુ' કે ‘જ્યારે આખા સ'સાર ત્યજ્યેા છે તે હવે ચારિત્રના દૂષણ ટાળવાનું શું કઠિન છે ?’ એમ વિચારી જરા ય દૂષણ ન લાગે એ માટે ચારિત્ર–શુધ્ધિ સૌંપૂણ સાચવે.
ચેાગાવચક–ક્રિયાવ ́ચક:-સૂત્રકારે અહીં સુવિધિભાવથી ક્રિયાફળ સાથે ચેગ પામે એમ કહ્યું, તેનું રહસ્ય આ છે કે ત્રણ પ્રકારના અવચક, યેાગાવચક, ક્રિયાવ’ચક અને ફલાવ ચક,– એમાથી જે ખરેખર · ચેાગાત્ર ચક' પામ્યા અર્થાત્ ગુરુ કે
*
Page #371
--------------------------------------------------------------------------
________________
1
પ્રવ્રજ્યા–પરિપાલન ]
૩૧૯
ગુણુના ખરાખર વિધિપૂર્ણાંક ચાગ પામ્યા, એ ચેગ હવે અવ ચક અને છે. · અવ’ચક’ એટલે નહિ ઠગનારે, નિષ્ફળ નહિ જનારે, અર્થાત્ અવશ્ય સફળ થનારા સફળ ચેાગમાં ફળ છે ક્રિયા, એટલે કે એ ક્રિયાવ'ચક અવશ્ય પામે છે. દા. ત. ગુરુ કે અદ્વેષ-જિજ્ઞાસાદિ ગુણ સાથે જો સાચે ચેાગ થયા, તે એના કૂળરૂપે ગુરુના વિનય–વંદનાદિ ક્રિયા કે તત્ત્વશ્રવણ-ક્રિયા સાથે જોડાય છે. જો ખીજા વિષય કે વ્યવસાયમાં ઉત્કટ રસ-આસક્તિ હોય તે ગુરુ પાસે જવાનું જ નહિ થાય, પછી ગુરુચેગ કાંથી થાય ? અરે! ગુરુ સામા આવીને મળે તે ય પેલે ઈન્દ્રિયવિષયરસ અહીં દિલથી ગુરુચેગ નહિ કરવા દે. તે ચેાગાવ ચક નહિ, તેા ક્રિયાવંચક શાને ? એમ પ્રસ્તુતમાં ચારિત્રણ જે વિધિપૂર્વક નહિ, પણ અવિધિએ તફડ ંચી કર્યાં, તે તે સભ્યચેંગ નહિ અને, તેથી પછી ક્રિયાવ ગ્રકના વાંધા ! સુવિધિથી ચારિત્રયાગ પામ્યા એ હવે એના ફળરૂપે ક્રિયાવચક પામે છે, ચારિત્રની પવિત્ર ક્રિયા સાથે એના આત્મા ભાવપૂર્વક તન્મયતાથી જોડાય છે. આના ઉપર જ આગળ પાચમા સૂત્રમાં કહેશે તે ફળાવ ચક પ્રાપ્ત થશે. ચારિત્રનું ફળ અવશ્ય પામશે. માટે જ ક્રિયાવ ચક ચારિત્રની સર્વ ક્રિયા દિલના ભાવપૂર્વક તન્મયતાથી આરાધવી જોઈએ. આ માટે સૂત્રકાર હુવે એના ઉપાયેા ખતાવે છે.
૧. વધતી ભાવશુદ્ધિ, મહાસત્ત્વ, અભ્રાન્તતા ચારિત્ર પામેલે આત્મા પેાતાના ચારિત્ર અર્થાત્ સત્યાગના અને સર્વાશે. જિનાજ્ઞાપાલનના ભાવ હવે અધિકાધિક તેજસ્વી કરતા ચાલે. આ માટે ચિત્તવિશુદ્ધિ વધુમાં વધુ વિકસ્વર રહેવી જોઈએ. આગળ કહેશે તે સાધનાભર્યું ચારિત્રજીવનમાં
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૨૦
[ પંચસૂત્ર-૪ ભ્રાન્તિ ન આવવા દેવી, અશ્રદ્ધા-અનાદર, ન થવા દે, વગેરે અખંડપાલનાર્થ વધતી ભાવવિશુદ્ધિ ને ચિત્તવિશુદ્ધિ બહુ જરૂરી. ભાવશુદ્ધિનાં બાધકતત્ત્વ :
ભાવવિશુદ્ધિમાં ચારિત્રના ભાવ યાને પરિણામ જે બગડ્યા, ચિત્ત જે મલિન થયું, તો એ અખંડ પાલન નહિ થાય. ચારિત્ર-પરિણતિ બગડવાનું એ રીતે થાય છે કે (૧) જે ઉલ્લાસ –ઉત્સાહ સાથે ચારિત્ર માર્ગ સ્વીકાર્યો, તે ઉલ્લાસ-ઉત્સાહમાં મંદતા આવે. ઉત્સાહભંગ થાય. (૨) સર્વત્યાગ કરીને નીકળ્યા પછી સાંસારિક સંબંધીના આકર્ષણ જાગે, સનેહ ઉભરાઈ આવે; (૩) ધન-માલનું મહત્ત્વ લાગે; (૪) સગવડ અનુકૂળતા માટે આરંભસમારંભાદિની ઈચ્છા જાગે, (૫) ક્રોધ-લેભ–ભય આદિવશ અસત્યભાષણને ભાવ થાય; (૬) વારેવારે ધણુના અવગ્રહને શો યાચ એમ કરી અદત્તાદાનની વૃત્તિ જાગે; ધણીને પૂછયા વગર સ્થાનસેવન; પાટપાટલાદિ-ઉપભોગ, વગેરે કરવાનું મન થાય;(૭)સ્ત્રીઓના સુંદર રૂપ-ગાત્ર જોવાની કે મધુરા શબ્દ સાંભળી લેવાની વૃત્તિ થાય; (૮) કામક્રીડા યાદ કરી મન મિઠાશ અનુભવે; (૯)ચારિત્રના ઉપકરણને સંગ્રહ વધારવાનું અને દર્શન, જ્ઞાન, ચારિત્રને નિરુપગી વસ્તુ રાખવાનું મન થાય. આમ સર્વત્યાગનો ભાવ ચૂકી અહિંસાદિ પંચમહાવ્રતનું અંશે પણ ઉલ્લંઘન કરવાની લેફ્સા જાગે; એમ (૧૦) જિનાજ્ઞાએ ચારિત્રજીવન અંગે ફરમાવેલ વિધિ-નિષેધ યાને પ્રવૃત્તિ-નિવૃત્તિના ઉલ્લંઘનનું મન થાય; સાધુ જીવનની દિનચર્યા પર્વચર્યા અને પ્રાસંગિક ચર્યા આરાધવામાં પાછી પાની કરાય, દા. ત. અહા રાત્રમાં પાંચ પહાર અખંડ સ્વાધ્યાય રાખવામાં અણી. શુદ્ધતા ન રખાય; એમ (૧૧) જિનાજ્ઞાએ જે જે વાતને નિષેધ કર્યો હોય તેની એક યા બીજી બાબતમાં પ્રવૃત્તિ કરવાનું મન થાય;
Page #373
--------------------------------------------------------------------------
________________
પ્રયા-પરિપાલન ]
૩૨૧ –આમ ચારિત્રના ભાવ મલિન થાય છે. એ અટકાવવા વિશુદ્ધ વિશુદ્ધતર ચારિત્રભાવ નાચે જવાના, ભાવવિશુદ્ધિ વધાર્યો જવાની, એ દરેકે દરેક દેષ ટાળવા સતત જાગરૂક અને ઉદ્યમી રહેવાનું
ચિત્તમાલિત્યના પ્રકાર
બીજું, ચિત્ત–વિશુદ્ધિ વિકસ્વર રાખવા ચિત્તમાં મલિનતા ન આવવા દેવી. ઈર્ષ્યા, અસહિષ્ણુતા, બેટી જિજ્ઞાસા, આતુરતા, ઊર્મિ, તરંગ, અહંકાર, ઇન્દ્રિયવશતા, સહેજ પણ ક્રોધાદિ કષાય, આર્ત–રૌદ્રધ્યાન, ૩ ગારવ, ૩ શ૦, ૪ આહારાદિ સંજ્ઞા, ૪ રાજકથાદિ વિકથા, સ્વાર્થોધતા, કૃતજ્ઞતાનું વિસ્મરણ અનૌચિત્ય, જડતું મૂલ્યાંકન, રાગદ્વેષાદિના સંકલેશ, લેકસકલેશની બેપરવાઈ અવિનય, પવિત્ર ક્રિયાઓમાં ખેદઉદ્વેગ, ઉસૂત્ર, ઉન્માર્ગ વગેરે વગેરેને ભાવ એ ચિત્તના દોષ છે, મેલ છે. એને સર્વથા આવા ને આશા રાખી ચિત્તને અધિકાધિક વિશુદ્ધ કસ્તે ચાલે
સરવના અભાવે અનિશે –
મહાસભાવવિશુદ્ધિ અને ચિત્તવિશુદ્ધિ તે રાખી, તેથી સાધના માટે જ ચી તમન્ના ઊભી છે; પરંતુ જે પ્રબળ સત્વ, મહાત્ર નહિ હોય તે (૧) ક્યા કયારે ય તેવું કષ્ટ, ઉપદ્રવ કે પ્રતિકૂળતા આવશે ત્યાં એને વધાવી લેવાને બદલે ટાળવા માટે ચિત્ત મથશે! (૨) એમ વિશિષ્ટ ત્યાગ-તપ–સેવા વગેરેની સાધનામાં અહી મળેલી અતિ દુર્લભ પુણાઈ અને શક્તિને ખરચી એ સાધના કરવાનું નહિ બને. (૩) વળી વ નહિ હોય તે ઉપસ્થિત બાધક પ્રસંગમાં લહેવાઈ જઈ ચિત્ત પાછું પડશે. (૪) ચિત્તમાં ઊઠતા અસત્ વિકલપ ટાળવાની હામ નહિ હોય,
૧
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૨૨
[ પંચસૂત્ર-૩
(૫) કૈાઇના અણગમતા મેલ સહન નહિ થાય, દીનતા આવશે. (૬) સત્ત્વ નહિ હૈાય તે લાલચ મળતાં કે સહેજ કઠિનાઇમાં દેવાધિદેવની સન્મુખ કરેલી ચારિત્રની પ્રતિજ્ઞાને ખેાડખાંપણુ લગાડતાં વાર નહિ લાગે....ઈત્યાદિ ખામીએ કાઢવા સત્ત્વની જરૂર છે.
તે ચિત્તવિશુદ્ધિ અને મહાસત્ત્વ કેળવવા શુ કરવું? (૧) મહાપુરુષાનાં જીવન–પ્રસ`ગેાનુ' આલ’મન કરવું, એ પ્રશ્નગા નજર સામે તરવરતા રાખી એમાંથી ચિત્ત શુદ્ધિ અને સત્ત્વની પ્રેરણા મેળવવી. (૨) વળી એ વિચારવું કે ‘ જ્યારે સામાન્ય ગણુાય એવી સંસારની જવાબદારી પણ સત્ત્વની અપેક્ષા રાખે છે, ત્યારે વિશેષ એવી મેાક્ષ-સાધના તેા મહાસત્ત્વ વિના કેમ જ શુદ્ધ પાર ઉતરે ? ’ એથી ગમે તેવી આપત્તિમાં પણ અગ્રલ સત્ત્વ જાળવી રાખી, એવા ઉદાસીનભાવે રહેવુ જોઈએ કે‘ ખનનાર હશે તે બનશે. ખનવાનું મિથ્યા થનાર નથી. તે પછી શા સારુ અજા સંતાપ અને રાગદ્વેષની પીડા ભેાગવવી ? પ્રતિકૂલતામાં તે ઉલ્ટુ* પુરીસહ-સંવરમાની આરાધના છે, સહુ કષ્ટ-સહુનથી પાપ કર્મ ખપે છે, તેા પછી ચારિત્રને દોષ લગાડી આપત્તિથી ખચવાને ભ્રમ કેમ કરાય ? આત્માની ભાવશત્રુભૂત ઇંદ્રિયાના તણું કેમ કરાય ? કેમ સેવાય ??
અભ્રાન્તતા—મા ચારિત્રના ભાવની અને ચિત્તની વધતી વિશુદ્ધિના તથા મહાસત્ત્વના સહારે પહેલું આ એક અતિ આવશ્યક કાર્ય અને છે કે એ ચારિત્રવાન આત્મા માની ઉપાય ભૂત ચારિત્ર-સાધનાએ સંબંધમા વિષયને ન પામે, ભ્રાન્તિમાં ન પડે, ઉન્માગે ન જાય. શ્રી આચારાંગ સૂત્રના ઉપદેશ છે કે લાવ સટ્ટાપ નિપલ તે તમેય અનુપાજિન્ના' અર્થાત્ જે શ્રદ્ધા વૈરા
"
Page #375
--------------------------------------------------------------------------
________________
પ્રવ્રજ્યા પરિપાલન ]
ગ્યનિર્ધારથી ચારિત્ર લે તેને ખરાખર અખંડ રાખે; એ શ્રદ્ધાદિમાં ભંગ ન થવા દે; વિપરીતભાવ અશ્રદ્ધા, રાગ, સશય, ભ્રાન્તિ, અનુત્સાહ વગેરેને ન આવવા દે; ઉષ્માગે ન ચડે. · આચારાંગ સૂત્ર' કહે છે કે વિધિન્ના વિલોયિ” વિસ્રોતસિકા અર્થાત્ માર્ગ સ્ખલનાને ત્યાગ કરે.
૩૨૩
અશ્રદ્દાથી વિષય ય થતા અટકાવવા માટે અશ્રદ્ધામાંન તણાઈ જવા વિચારે કે ‘સર્વજ્ઞ અતીઇન્દ્રિયા દશી પરમપુરુષે આ ચારિત્ર માગ ઉપદેશ્ય છે, સ્વય આચર્ચા છે, મહાબુદ્ધિ નિધાન ગણધર અને મેાટા રાજા-મહારાજા—શેઠ-શાહુકારા પાસે આદરાજ્યેા છે. તેથી એમાં મીનમેખ ફેરફાર હાય નહિ. આ કાંઈ ઈતરદ્વનાની જેમ અસજ્ઞનું શાસન નથી. આ તા પ્રત્યક્ષદેષ્ટ કલ્યાણુ સાધના છે.' માટે હું? આટઆટલા ચારિત્ર-કષ્ટનુ ફળ આવશે ?” વગેરે વમળમાં ન પડે, એમ ઉત્સગ અપવાદ તેની અશ્રદ્ધા ટાળે. · મુખ્ય માગ આટલેા ઝા હશે ?’ આ ઉત્સર્ગની અશ્રદ્ધા એમ અપવાદ અંગે અશ્રદ્ધા એ થાય કે
'
'
આ અપવાદ વનભંગ ન કરે ?’મેતાના જીવ પૂર્વ ભવે મુનિને મનમાં થયુ' કે ‘અહિંસાદિ જૈનચારિત્ર તે ઉત્તમ, પરતુ અચિત્ત પાણીએ જરા સ્નાન કર્યાના શે। વાધેા તા એના નિષેધ કર્યાં ?” આ ઉત્સ'માં ચિત્તભ્રાન્તિથી એમને નીચ-ગેાત્ર ખાંધી ભંગણીના પેટે અવતરવું પડ્યુ ! એમ શિવભૂતિ મુનિએ અપવાદમાં આશકા કરી કે નિગ્રંથ મુનિને વસ્ત્ર-પાત્રના પરિગ્રહ શા માટે?” તેથી એ દિગંબર મન કાઢવા સુધી ભ્રમમાં પડ્યો !
અબહુમાનથી વિષયમાં-ભ્રાન્તિમાં ન પડે એટલે કે ચારિત્રના અંગે પ્રત્યે જરા ય અભાવ ન થાય. કહે છે કે
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૨૨
[ પંચસૂત્ર-૩
(૫) કાઇના અણગમતા ખેાલ સહન નહિ થાય, દીનતા આવશે. (૬) સત્ત્વ નહિ હાય તા લાલચ મળતાં કે સહેજ કઠિનાઇમાં દેવાધિદેવની સન્મુખ કરેલી ચારિત્રની પ્રતિજ્ઞાને ખાડખાંપણુ લગાડતાં વાર નહિ લાગે....ઈત્યાદિ ખામીએ કાઢવા સત્ત્વની જર છે.
તો ચિત્તવિશુદ્ધિ અને મહાસત્ત્વ કેળવવા શું કરવુ? (૧) મહાપુરુષાનાં જીવન-પ્રસંગાનુ' આલખન કરવું, એ પ્રશ્નગા નજર સામે તરવરતા રાખી એમાંથી ચિત્ત-શુદ્ધિ અને સત્ત્વની પ્રેરણા મેળવવી. (ર) વળી એ વિચારવું કે ‘જ્યારે સામાન્ય ગણાય એવી સ'સારની જવામદારી પણ સત્ત્વની અપેક્ષા રાખે છે, ત્યારે વિશેષ એવી મેાક્ષ-સાધના તે મહાસત્ત્વ વિના કેમ જ શુદ્ધ પાર ઉતરે? ’ એથી ગમે તેવી આપત્તિમાં પણ અચલ સત્ત્વ જાળવી રાખી, એવા ઉદાસીનભાવે રહેવુ જોઈએ કે મનનાર હશે તે મનશે. બનવાનું મિથ્યા થનાર નથી. તે પછી શા સારુ અજા સંતાપ અને રાગદ્વેષની પીડા ભેગવવી ? પ્રતિકૂલતામાં તેા ઉલ્ટું પરીસહ-સંવરમાની આરાધના છે, સહુ કષ્ટ-સહનથી પાપ કર્મ ખપે છે, તેા પછી ચારિત્રને દોષ લગાડી આપત્તિથી બચવાના ભ્રમ કેમ કરાય ? આત્માની ભાવશત્રુભૂત ઇંદ્રિયેાના તણું કેમ કરાય ? કેમ સેવાય ??
અભ્રાન્તતા—આ ચારિત્રના ભાવની અને ચિત્તની વધતી વિશુદ્ધિના તથા મહાસત્ત્વના સહારે પહેલું આ એક તિ આવશ્યક કાર્ય અને છે કે એ ચારિત્રવાન આત્મા મેાક્ષની ઉપાય ભૂત ચારિત્ર-સાધનાએ સંબંધમાં વિષયને ન પામે, ભ્રાન્તિમાં ન પડે, ઉન્માગે ન જાય. શ્રી આચારાંગ સૂત્રના ઉપદેશ છે કે
ત્
'
લાપ સટ્ટાપ નિરવ તે તમેવ અનુપાણિજ્ઞા' અર્થાત્ જે શ્રદ્ધા-વૈરા
Page #377
--------------------------------------------------------------------------
________________
પ્રવ્રજ્યા પરિપાલન ]
૩૨૩
ગ્યનિર્ધારથી ચારિત્ર લે તેને ખરાખર અખંડ રાખે; એ શ્રદ્ધાદિમાં ભંગ ન થવા દે; વિપરીતભાવ અશ્રદ્ધા, રાગ, સંશય, ભ્રાન્તિ, અનુસાઢુ વગેરેને ન આવવા દે; ઉન્માર્ગે ન ચડે. · આચારાંગ સૂત્ર' કહે છે કે વિહિત્તા વિલો”િ વિસ્રોતસિકા અર્થાત્ માગ સ્ખલનાને ત્યાગ કરે.
અશ્રદ્ધાથી વિષ ય થતા અટકાવવા માટે અશ્રદ્ધામાં ન તણાઈ જવા વિચારે કે ‘સજ્ઞ અતીઇન્દ્રિયા દશી પરમપુરુષે આ ચારિત્ર માગ ઉપદેશ્ય છે, સ્વયં આચર્ચા છે, મહાબુદ્ધિનિધાન ગણુધર અને મોટા રાજા–મહારાજા–શેઠ-શાહુકારા પાસે આદરાજ્યેા છે. તેથી એમાં મીનમેખ ફેરફાર હાય નહિ. આ કાંઈ ઇતરદેશનાની જેમ અ-સ॰જ્ઞનું શાસન નથી. આ તા પ્રત્યક્ષષ્ટ કલ્યાણુ સાધના છે.” માટે હું આટઆટલા ચારિત્ર-કષ્ટનુ ફળ આવશે ?' વગેરે વમળમાં ન પડે. એમ ઉત્સર્ગ–અપવાદ ખંનેની અશ્રદ્ધા ટાળે મુખ્ય માગ આટલે થેા હશે ?' આ ઉત્સર્ગની અશ્રદ્ધા. એમ અપવાદ અંગે અશ્રદ્ધા એ થાય કે ‘ આ અપવાદ નભંગ ન કરે ?’ મેતાના જીવ પૂભવે મુનિને મનમાં થયું કે ‘અહિંસાદિ જૈનચારિત્ર તેા ઉત્તમ, પરંતુ અચિત્ત પાણીએ જરા સ્નાન કર્યાના શે! વાધેા તે એના નિષેધ કર્યાં ?” આ ઉત્સગ માં ચિત્તભ્રાન્તિથી એમને નીચ-ગાત્ર ખાંધી ભંગણીના પેટે અવતરવું પડયું! એમ શિવભૂતિ મુનિએ અપવાદમાં આશકા કરી કે નિગ્ર^થ મુનિને વસ્ત્ર—પાત્રના પરિગ્રહ શા માટે?” તેથી એ દિગંબર મત કાઢવા સુધી ભ્રમમાં પડઘો!
અબહુમાનથી વિપયમાં ભ્રાન્તિમાં ન પડે એટલે કે ચારિત્રના અંગા પ્રત્યે જરા ય અભાવ ન થાય. કહે છે કે
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૨૪
[ પંચસૂત્ર-૪
ગૌતમબુદ્ધ પહેલાં જૈન દીક્ષા લીધેલી પરંતુ પછી તપસ્યાપરિસહ–વગેરે પર અભાવ થવાથી ચારિત્ર મૂકી દીધું અને સુખે ખાઈ પી ધ્યાન કરવાને મધ્યમમાર્ગ “માધ્યમિક બૌદ્ધધર્મ” ચલાગે. બિચારાએ જેવું ભૂલ્યા કે ત્યાગ–તપ-પરિસહના સહર્ષ અભ્યાસથી ઈદ્રિ અને મનને અંકુશમાં લીધા વિના અનાદિનું વિષયલંપટ મન શુભ ધ્યાન શું કરી કે ટકાવી શકે ?
રાગના ઉછાળામાં વિપર્યય એ થાય કે એ ચારિત્રભ્રષ્ટ કરે. અરણિક મુનિ રગિલી સ્ત્રીના લેભાયા પડ્યા, ચારિત્રના કષ્ટની ધગશ ઊડી ગઈ અને વિષયેના આકર્ષણમાં એની સાથે ઘર માડી બેઠા ! માટે મુનિ વીતરાગને સતત નજર સામે રાખી રાગને જરાય ઊઠવા ન દે.
વળી વિપર્યય એટલે કે ભ્રાંતિ અનેક પ્રકારે થાય છે. દા. ત. (૧) ઇન્દ્રિયવિષયો, કુમતિ અને માનસન્માનાદિને પરીસહ સમજી એને ત્યાગ અને ઉપેક્ષા કરવી કહી છે, તે ત્યાં એને ઈષ્ટ કરવાને ભ્રમ ન સેવે. તેમ (૨) સાધુચર્યાના કષ્ટને કર્મ ક્ષયને ઉપાય કહ્યો છે, તે ત્યાં “આ અનિષ્ટ છે” એ ભ્રમ ન સેવે. એવા મિથ્યાજ્ઞાનથી હવે એ ઘેરાત નથી. ઈન્દ્રિયની અનુક્ળતા અને માન-સન્માનાદિ મળતાં એનું હૃદય “હાશ! સરસ મળી ગયું! એ તે આપણને જ મળે, બીજાને બિચારાને ક્યાંથી મળે?” એમ એ વધાવી લેતું નથી કે જીવન એ મળ્યાથી સદ્ધર કે સફળ થવાનું માનતું નથી. એમ કષ્ટ પડતાં, “હું અહીં ક્યાં આવ્યું? ક્યાં મેં આ ચારિત્ર લેવાની ઉતાવળ કરી? આ આપણુથી કાંઈ પળે નહિ. કેટલી પરાધીનતા! કેટલાં અપમાન!કેટલા પ્રતિકૂલતા! આના કરતાં તે પહેલાં ઘણું સારું હતું. તે
Page #379
--------------------------------------------------------------------------
________________
પ્રવ્રયા પરિપાલન ]
૩૨૫
ગ્રહસ્થ હતું ત્યારે આ આ સાધુ પ્રેમથી બેલાવતા. બસ, સાધુ થયા એટલે હવે જાણે આપણે કેડીના ! સમાજ પણ જાણે સાધુને નિરાધાર લેખે! સાધુને કેણ બેલી” વગેરે મિથ્યા વિકલ્પ રૂપી વિપર્યાય પિતે પામતા નથી. કેમકે “ચૌદ રાજલોકમાં રખડતા જીવની ઇન્દ્રિયવશ અને કર્મવશ કેવો મહાન નિરાધાર સ્થિતિ છે!” એનું એને ભાન છે. ત્યાં ભાવશત્રુ-ઈક્રિયાની અનુકૂળતા શી સરસ લાગે ? કે કણમાં અહીં શી વિશેષ નિરાધારતા લાગે? હવે તે એ સમજે છે કેઇદ્રિનાં તર્પણથી તે કારમાં દુઃખે–ભરી દુર્ગતિ. એના ભામાં ભટકવાનું સર્જાય છે.' ને અહીં પણ આત્મા નિ:સવ બની વિષને ભુખારવે અને તેથી જ ત્યાગ–તપશાસ્રરમણતા વગેરે સાધનામાં ગળિયે થાય છે. તેમ માનપાનને રસિ બનવામાં પણ એ સ્થિતિ સર્જાય છે. માટે ઇટ્રિયેની અનુકૂળતા અને માન-સન્માનાદિમાં સુખ-સરસતા– શાબાશીને ભ્રમ એ કરતા નથી. વળી કચ્છમાં ય અરિહંતનાથ પામ્યાથી એ મગરૂબ છે, મસ્ત છે તેથી કામચલાઉ કર્મવિટ બણાને લેખામાં ગણતો નથી અને તાં ભવબંધનેને ભેદી નાખનારું ચારિત્ર હાથમાં છે, તેથી કચ્છમાં એના મનને કાંઈ ઓછું આવતું નથી. નરકનિદિના કારમા દુઃખને એ જાણ છે. એ દુઃખ કાઢનારે એક જ રામબાણ ઈલાજ ચારિત્ર; એમાં શું દુઃખ ? “મુનિઓ તરફથી ઠપકા રૂપે પણ મળતા સારણુંવારણાદિ (આરાધનામાં પ્રેરણા અને વિરાધના થકી નિવનદિ) એ તે શ્રેષ્ટ કોટિના સાધુ પ્રેમનું પ્રતીક છે એમ સમજે છે. મેહમાં કે માનમરમાં જોડનારા બીજા પ્રેમ તે
Page #380
--------------------------------------------------------------------------
________________
[ પ′ચસૂત્ર-૪
આત્મઘાતક છે.’ વગેરે સાવધાનીવાળોએ મિથ્યા વિકલ્પથી સ્પર્શાતા નથી.
મેઘકુમાર મુનિને રાતના બીજા વડિલ મુનિઓના પગની રજ સથારામાં પડવાથી ઊંઘ ન આવી. ‘ કચાં મુલાયમ મખમલની શય્યા ? અને કયાં આ ધૂળભર્યાં કકશ થારા ? આ કષ્ટ સહન ન થાય,' એમ ચિતવી પાછા ઘરે જવાના વિચાર કર્યાં. આ વિપર્યય થયા. પરંતુ મહાવીરપ્રભુએ પૂના હાથીના ભવની દયા યાદ કરાવી કહ્યું, · ત્યાં પ્રાણુસાટે ન્યા પાળી, તા મહામુનિએના યુગથી રજ શી વિસાતમાં ’ વગેરે. આ સાંભળીને મુનિના વિપર્યાસ દૂર થયા, કશ રજને સુખદ કમ ક્ષયકારી માની સ્થિર થયા.
'
રાજકુમાર્ આર્દ્રકુમાર મહાવૈરાગ્યથી અતિ ઉત્ક ઢાએ ભાગીને ચારિત્ર લેનાર છતાં પૂર્વભવની પત્ની અહીં શ્રેષ્ઠિ-કન્યા અનેલી તેના રાગમાં તણાયા વિષય પામ્યા, તે માગ ચૂકયા. ઘરખારી થયા. પછી પશ્ચાત્તાપ સળગ્યા અને રાગનાં બંધન ફગાવી દઈ મહામુનિ અવધિજ્ઞાની અન્યા.
૩૨૬
(૩) વળી બ્રાન્તિ એવી થાય છે કે ‘ હું ઘરે હતા ત્યાં આવા આવા ઊંચા દ્રવ્ય વાપરતા, આવી સત્તા ધરતા; ત્યારે અહીં ચારિત્રમાં કૂચે મરવાનું થાય છે.' કડડરીક એ ભ્રાન્તિમાં પડચા, ૧૦૦૦ વર્ષ ચારિત્ર પાળ્યા પછી ઘરે આવી બેફામ બન્યા તે સાતમી નરકે ગયા !
(૪) અથવા બ્રાન્તિ એવી થાય કે ‘સન્મતિત આદિ શાસ્ત્રધ્યયનના કારણે આધામિક આહારની શાસ્ત્ર છૂટ આપે છે. તે આપણે અધ્યયનાથે આજના દેવઠ્ઠા સંઘયનું શરીર અને મગજ્ પુષ્ટ રાખવા માધાર્મિક માદિ આહાર લે, ઘી-દૂધ
Page #381
--------------------------------------------------------------------------
________________
પ્રવ્રયા પરિપાચન ]
૩ર ૭
રીતસર વાપરો.' આ બેટી બુદ્ધિ છે. આર્ય મંગુ આચાર્ય વિગઈઓમાં પડવાથી હલકી કક્ષ નિમાં ગયા.
અથવા વિપર્યાસ પામ એટલે કે (૧) જે આ ચારિત્રને માર્ગ લીધે, તેને અંગે કે તેના વિવિધ અનુષ્ઠાને અને મર્યાદાઓ અને ભ્રમ થાય કે “શું આ ચારિત્ર સાચે જ મેક્ષનું કારણ હશે? બીજાઓ તે જ્ઞાન અને વૈરાગ્યથી મોક્ષ “શાન વૈરાષ્પાં મોક્ષ:' કહે છે. તે પછી ચારિત્રના કષ્ટ શા માટે? અથવા (૨) “ચારિત્રમાં આટલી બધી ક્રિયાઓ? આટઆટલી ઝીણું મર્યાદાઓ? આટલો બધો પંચાચારનો વિસ્તાર ! અપવાદના સ્થાને પણ શાત્રે કયાં નથી કહ્યા? એને કેમ ન આચરવા ?” અથવા, (૩) “અપવાદે તે કાયમ માટે. મેક્ષ તો એકાંતે ઉત્સર્ગ માગથી જ મળે.”—ઈત્યાદિ ભ્રમણામાં એ નથી પડતો. કેમકે, (૧) એને ખ્યાલ છે કે રતન શાન-વિજ્ઞાનિ ga : રાનિધિ પામ્યા છેએક વૈરાગ્ય શું કરી શકે છે સાથે અચારિત્ર–અસંયમની ક્રિયા અને આહાર-વિષયાદિસંજ્ઞાના બધન તથા સાપેક્ષભાવ ચાલુ હોય ? એ તો પ્રતિજ્ઞાબદ્ધ ચારિત્ર અને સંયમની ક્રિયાઓ જ હોય તે જ વૈરાગ્ય વધતાં વધતાં વીતરાગભાવે પહોંચી શકાય. વળી સાચે વૈરાગ્ય હોય તે અચારિત્રભ ઘરવાસ રહે જ નહિ. ચારિત્ર આવે જ. ત્યારે (૨) ચારિત્રની ક્રિયાઓથી ન કંટાળવા આ વિચાર રહે કે સસારની ઘણું પણ ક્રિયાઓ, રસ હોવાથી, કષ્ટવાળી કે બહુબહુ લાગતી નથી, તે અહી કણરૂપ ન લાગવા માટે રસ જોઈએ. અવળી કિયાઓના ગાઢ સંસ્કાર વિપુલ અને રસભરી સવળી રિયાઓ વિના કેમ ટળે? ત્યારે ચારિત્રની ઝીણી મર્યાદાઓ
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૨૮
[પંચસૂત્ર-૩ તે મહાવ્રતના રક્ષણાર્થે છે. વળી પંચાચારના વિસ્તાર તે જ્ઞાનાદિને આત્મામાં વ્યાપી દે છે. વિસ્તાર વિના આત્મામાં સાનુબંધ એકમેકતા ન થાય, કે જે ભવાંતરે ચાલે. ત્યારે (૩) અપવાદના રસિયા ન બનવા, “અપવાદ એ ઉત્સર્ગની રક્ષા અર્થે હય, ઉત્સર્ગના ઉમૂલન અથે નહિ,” એ વિચારવું. તેથી અપવાદ જેમ તેમ ન આચરાય. તેમજ એકલા ઉત્સર્ગને ય આગ્ર બિટે; કેમકે પ્રસંગવિશેષમાં તદ્દન ભ્રષ્ટ થવું પડે કે અસમાધિ થાય, તેના કરતાં ઉત્સર્ગ સુરક્ષિત રાખવા તેવા પ્રસંગે અપ વાદની આવશ્યકતા ય રહે. ત્યાં અપવાદસેવનને ઉદ્દેશ ઉત્સર્ગના ઉદેશને સમાન હે જોઈએ. રત્નત્રયીની સમાધિ અથે જ એ સેવન હેય. આમ સહજ વિચારસરણી, કે કોઈ પણ પ્રસંગ કે વસ્તુનું અવલોકન, મનેરથનું ઘડતર, વગેરેમાં (૧) . શાસ્ત્રજ્ઞાન, (૨) સદગુરુ, (૩) અને સન્મા–સેવનના જ આગ્રહવાળી સમિતિ, એ ત્રણની સહાયથી કેઈપણ બાબતમાં ભ્રાન્તિ, ઊંધી સમજ, ચિત્તને વિપર્યાસ ન થવા દે. વિપસ ન થાય તે જ ઈ8 સાધી શકાય. આ માત્ર સામાન્યથી. વિશેષગી તો વિપર્યાસ ન હવા સાથે ઈષ્ટસાધક સામગ્રી પણ જોઈએ. એટલું ખરું કે વિપસ ન હોવાથી કાર્યના શુદ્ધ ઉપાયમાં પ્રવૃત્તિ થઈ શકે.
સૂત્રઃ-gશ્રમ સમિત્તિ ડાયપવિત્તિો નાવિવાस्थोऽणुवाए पयट्टइ । उवाओ य साहओ नियमेण । तरस तत्तच्चाओ જur,
નિયમોમેવ | અર્થ –વિપર્યાય ન હોવાથી (સમ્યગ ) ઉપાયમાં પ્રવૃત્તિ થવાના કારણે ઈષ્ટ - સિદ્ધ થાય છે. અ–બ્રાન્ત પુરુષ મિથ્યા ઉપાયમાં પ્રવૃત્ત થતો નથી. ઉપાય તે (તે કે જે કાર્યને )અવશ્ય
-આ ઉપાય,
Page #383
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા પરિપાલન ]
* ૩ર૯ સાધક હોય નહિતર એનામાં તત્વ યાને ઉપાય પણું ઊડી જાય, કેમકે અતિપ્રસ ગ થાય. આ નિશ્ચયનયને મત છે. બ્રાનિમાં ઉપાય પ્રવૃત્તિ નહિ –
વિવેચન :-ઉપર કહ્યું તેમ, પ્રવજયા-પરિપાલન વખતે કેઈ બ્રાતિને વશ ન થવાય અને ચારિત્રના જે ઉપાયે આગળ કહેવામાં આવશે તેમાં પ્રવૃત્તિ કરવામાં આવે, તે વાસ્તવિક ચારિત્રપાલન અને તેનું ઈષ્ટ ફળ મેક્ષ સિદ્ધ થઈ શકે. જે કઈ પ્રકારની ભ્રતિ ઊભી થઈ તે દેખાવમાં ચારિત્રપાલન રહેવાનું, પરંતુ એના વાસ્તવિક ઉપાયમાં પ્રવૃત્તિ નહિ હોય દા. ત. શિક્ષાગ્રહણ એક ઉપાય છે, પરંતુ વિધિની વિપરીતતા યાને વિનયને અભાવ, વગેરે શિક્ષાની વિધિના વિપર્યાસથી કે ચિત્તના બીજા કેઈ ખોટા હિસાબ-લાલસા સાથે શિક્ષા લેવાય તે તે શિક્ષા વાસ્તવિક ચારિત્રને ઉપાય નહિ બની શકે. એટલે એ શિક્ષામાં ખરેખર ઉપાયપણું જ નથી એમ આચરનારા એ વિપર્યસ્ત બ્રાન્ત પુરુષ કહેવાય.
અવિપર્યત યાને ભ્રાન્તિ વિનાને માણસ એવા આભા સરૂપ ઉપાયમાં એટલે કે અનુપાયમાં પ્રવૃત્તિ નહિ કરે. એ તો સાચા સાધનમાં જ પ્રવૃત્ત રહેવા. આ પરથી નક્કી થાય છે કે ફળના સાચા ઉપાય સમજી એમાં જ પ્રવતે, તે જ એની અભ્રાતા કહેવાય, અને ત્યારે જ ફળની નિષ્પત્તિ થાય. ઉપાયાભાસ કીજનક નહિ –
સારો ઉપાય જ કાર્યને નિયમો સાધી આપે એમ ઉપાય સાચે હોય તે કાર્ય ફળ અવશ્ય નીપજે. અન્યથા જે કાર્ય પેદા કરવાનું એનામાં સામર્થ્ય જ નથી, તે તે સંપાદન કરેલ ઉપાયમાં ઉપાયપણું જ નથી. કાર્યનું એ કારણ જ ન કહેવાય. અર્થાત્ પિતાના કાર્યને ન કરનારે પિતાનામાંથી ઉપાયપણાને
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૩૦
[પંચસૂત્ર-૪ તિલાંજલિ આપી ગણાય. કેમકે આવું જે ન હોય તે તે અતિપ્રસંગ આવે, અર્થાત્ જે કાર્ય કરવાના સ્વભાવ-સામર્થ્ય વિનાના આ કારણભાસ ચાને ઉપાયાભાસને કારણ કહેવું છે. દા.ત. વિધિ-વિનાના શિક્ષા-ગ્રહણને ચારિત્રને ઉપાય કહે છે, તે પછી જગતમાં એવા કાર્ય કરવાના સામર્થ્યથી રહિત ગમે તેને પણ કારણ તરીકે કેમ ન અપનાવવા? દા.ત. નિંદા-કુથલી–વિકથા આદિ પણ ચારિત્રના સાધક બનવાની કેમ આપત્તિ ન આવે ? અવિનયાદિ સાથે ગ્રહણ કરેલ શિક્ષાની જેમ એ પણ ફળસાધક નથી, છતાં એ વિકથા એવી અવિધિભરી શિક્ષાની જેમ ઉપાય તરીકે ગણાવી જોઈએ! માટે જેમ વિકથાદિ ત્રાહિત, તેમ આ માનેલા ઉપાયભૂત અવિધિયુક્ત શિક્ષાદિ પણ કાર્યસાધક ન હોવાથી સાચા ઉપાય ન ગણાય. નિશ્ચયનયથી વીતરાગતા-સાધક કેણુ? –
પ્ર-તે પછી પ્રાથમિક દશામાં કેમ એવા અવિધિયુક્ત શિક્ષાગ્રહણુદિ ચલાવી લેવાય છે? શું એ ઉપાય નથી?
ઉ૦–ઉપાય ખરા, પણ વ્યવહાર દષ્ટિથી. અહીં જે કહ્યું તે નિશ્ચયમતના હિસાબે. નિશ્ચયમત સૂક્ષ્મબુદ્ધિગમ્ય છે સૂક્ષમતા આ, કે જે ફળને ન ઉત્પન્ન કરે તેને ઉપાય કહેવાય જ નહિ; નહિતર તો ભળતા પદાર્થ પણ ઉપાય કેમ નહિ ? જેમ એ ફળને પેદા નથી કરતા માટે ઉપાય નહિ; એમ માનેલાં કારણ પણ ફળને પેિદા નથી કરતા માટે ઉપાય નહિ. દા. ત. જે વીતરાગ બનવું છે તે રાગ-દશા એનું કારણ ન બની શકે. એ માટે તે અનાસક્ત દશા જ જોઈએ. પ્રીતિ–ભક્તિ–વચનાનુષ્ઠાન રાગદશાવાળ છે, માટે એ ઉપાય નહિ. કિન્તુ અસંગાનુષ્ઠાન યાને અનાસક્તભાવવાળું અનુષ્ઠાન જ વીતરાગતાને ઉપાય છે. રાગ હોય ત્યાં
Page #385
--------------------------------------------------------------------------
________________
પ્રયા પરિપાલન ]
૩૩૧ સુધી તે વીતરાગતાને એ અટકાવે, પ્રતિબંધ કરે. પ્રતિબંધકને કારણ કેમ કહેવાય?
પ્ર–તે પછી જિનભક્તિ વગેરે પ્રીતિ-ભક્તિ-અનુષ્ઠાનો તથા શુદ્ધ જિનાજ્ઞાની મમતાથી થતાં વચનાનુષ્ઠાન કેમ આરાધવાનાં કહ્યાં છે ?
ઉ૦-એ આરાધવાનું વ્યવહારનયથી જરૂરી છે. એનું કારણ એ છે કે વિતરાગ બનવું છે તે સર્વથા રોચ્છેદ કર. જોઈશે. પરંતુ જીવને ઈન્દ્રિયવિષયે–પૈસા-પરિવાર વગેરે પર એટલા બધા ગાઢ રાગના સંસ્કાર વળગેલા છે કે એથી એ રાગ એમ હટે એવું નથી. એના માટે તે પહેલાં શ્રી વીતરાગ પ્રભુ, નિગ્રંથ ગુરુ દયા–દાનાદિ ધર્મ, જિનાગમ, તીર્થો વગેરે પર રાગ જમાવાય, તો પછી એમનાં આકર્ષણ અને ઉપાસનામાં પેલા અશુભ સ્થાનેના પરિચય ઘટે, પ્રવૃત્તિ ઘટે, આકર્ષણ ઘટે. એમ કરતા કરતાં એના રાગ ઓછા થતા આવે, અને એક ધન્ય ઘડીએ એને સંપૂર્ણ નાશ થઈ પ્રશસ્ત સ્થાને દેવાધિદેવાદિમાં તન્મયતા વધી જતા રાગને બદલે હૃદયની એકાકારતા થવાથી અનાસંગ વેગ અનાસક્ત દશા આવીને ઊભી રહે. પછી વીતરાગ બનતાં વાર નહિ આમ મૂળ પાયામાં શુભ રાગના પ્રીતિ–ભક્તિવચનાનુષ્ઠાન ખૂબ આરાધાય તે જ અસગાનુષ્ઠાને પહોંચાય છે, માટે એ જરૂરી છે, નિરુપયેગી નથી.
પ્રવર્તે પછી નિશ્ચયનય કેમ એને ઉપાય માનતે નથી? ' ઉ૦-નિશ્ચયનય સૂક્ષ્મતાએ વસ્તુ જુએ છે, તેથી કાર્ય અવશ્ય ઉત્પન્ન કરે એને જ કારણ કહે છે. નિશ્ચયની આ
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૩૨
[ પંચસૂત્ર-૪ દષ્ટિ બરાબર ખ્યાલમાં રાખી વ્યવહાર આદરે એ નિશ્ચયના ઉપાય સુધી પહોંચી શકે છે. માટે એ વ્યવહાર જ શુદ્ધ વ્યવહાર છે. તેથી જ વિપર્યાસ ટાળી વિધિપુરસ્સર આરાધના કરવી જોઈએ.
અવિધિ ક્રિયાનું ય મહત્તવ અને સાવધાની :–
પ્રવર્તે શું પ્રાથમિક અભ્યાસદશામાં ગ્રહણ-આસેવનશિક્ષાપ્રતિલેખના–આવશ્યકાદિ ક્રિયામાં વિપર્યાસથી છેડી અવિધિ થઈ જતી હોય તે તે ક્રિયા નકામી ?
ઉ–ના, નકામી નથી. અલબત્ નિશ્ચયનયની દષ્ટિએ એ ઉપાયભૂત નહિ, તેમ શુદ્ધ વ્યવહારનયની દૃષ્ટિએ પણ નહિ, છતાં જીવમાં પ્રથમ તબક્કે સર્વથા શાસ્ત્રોક્ત વિધિપાલન આવવું મુશ્કેલ છે એ તે વિધિઅવિધિ-મિશ્ર ક્રિયાને અભ્યાસ પડતાં પડતાં આવી શકે, અર્થાત્ સરળ નિર્દભ દિલથી શુદ્ધ વ્યવહારનું લક્ષ રાખી વીય કે બેધના અભાવે અશુદ્ધ વ્યવહાર આદરાય, તે પણ શુદ્ધ વ્યવહાર માટે ઉપયોગી છે. અનંતા છે એ રીતે ઊંચે આવ્યા છે. અલબત એ બધા વ્યવહારનયથી ઉપાય કહેવાશે, તેમજ ત્યાં પણ વિધિ–પાલનનો પક્ષપાત અને અવિધિ માટે હેયબુદ્ધિ તથા પશ્ચાત્તાપ જાગ્રત્ જોઈએ. તો જ કયારેક અવિધિના એ અણગમાથી અવિધિત્યાગ સંભવિત બનશે. આમ વિધિના અત્યંત રાગ સાથેના ચારિત્ર–અંગેનું પાલન એ નિશ્ચયના લક્ષ્યવાળે વ્યવહાર ગણાય, એ આગળ લઈ જાય છે, પરંતુ જે મતિ–વિપસ થાય અને અવિધિ વગેરે ત્યાજ્ય તને જ ઉપાય માની પ્રવૃત્તિ કર્યું જાય તે તે એ ભૂલો પડી ગયે! સાચા ઉપાયને બદલે ઉપાયાભાસમાં તણા.
પ્ર-(૧) તે પછી જે છેલું કારણ કાર્ય નીપજાવે છે,
Page #387
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા પરિપાલન ]
૩૩૩ તેને જ ઉપાય કહે તેની પૂર્વનાને શા માટે ઉપાય કહે છે? અથવા (૨) જ્યારે અમુક ઉપાય એ સામગ્રીના અભાવે કાર્ય નથી કરતે તે તેને ઉપાય જ શા સારુ કહે? (૩) અથવા શુદ્ધિ સચવાય તે જ જ્યાં કાર્ય થાય છે, ત્યાં શુદ્ધિ જ કારણ કહેવી. ઉપાય શા માટે કારણ? અંતિમ સિવાયના કેમ કારણ?
ઉ૦-આ ત્રણનું સમાધાન એ છે, કે (૧) છેલ્લા કારણને જન્માવનારાં કારણે વ્યવહારથી આ કાર્યમાં પણ કારણ કહેવાય. દા. ત. વીતરાગ પર અવિહડ રાગ થાય તે જ દુનિયાની આસક્તિ ઓછી થતી આવે. એમ કરતાં એ છૂટી, પછી બાકીની આસક્તિ છૂટતાં વાર નહિ. માટે સર્વથા અનાસક્તિ માટે વીતરાગ પર રાગ ઉપાય થયે. એને વ્યવહારથી વીતરાગતામાં કારણ કહેવાય, નાગકેત જિનભક્તિમાં એવા લીન બનેલા તે આગળ વધતાં અનાસક્ત બની વીતરાગ થયા. (૨) બીજું વ્યવહારમાં તે કેઈ ઉપાય દા. ત બીજ–સંગ્રહ કરવાનું આદરવાથી, બીજી ખેતર વગેરે સામગ્રીના અભાવે પાકનું ફળ ન આવે તે પણ તે બીજને ઉપાય તો કહેવાય જ છે. કારણ? બીજા અનુકૂળ સંજોગો મળે તો તે કાર્ય કરી શકે છે માટે. વળી જે કોઈ ઉપાય બીજાને આકષી લાવે છે, દા. ત. મંગળ વિદનનાશને ઉભું કરે છે, તે આ તરાય જવાથી સિદ્ધ થતા કાર્યમાં મંગળ પણ ઉપાય મનાય છે. (૩) એમજ દા. ત. ગુરુને ચુંગ ચારિત્રશુદ્ધિમાં કારણ એ છે કે એ બીજું કારણો ગુરુવિનય, વાચના ગ્રહણ-આસેવનશિક્ષા અને ક્ષોપશમને તાણું લાવે છે. જે ગુરુગ જ નહિ, તો ગુરુને વિનય શી રીતે કરે? વાચના, શિક્ષા, કયાંથી બને ? એ વિના ક્ષપશમ શી રીતે થાય?
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૩૪
[ પંચસૂત્ર-૪ બ્રાહ્મણ ઈંદ્રભૂતિ ગૌતમ મહાવીર પ્રભુ પાસે આવ્યા તે જ ચારિત્રના અંગે પામ્યા. માટે ગુરુગ કારણ કહેવાય. ઉપાયમાં શુદ્ધ થયા પછી એજ શુદ્ધ ઉપાય કાર્ય સાધી શકે છે. માટે જ એકલી શુદ્ધિને નહિ પણ એ શુદ્ધ ઉપાયને કારણ કહેવું. એકલી શુદ્ધિ કેના આધારે હોય? શુદ્ધ વિદ્યાથી પંડિત કહેવાય છે, કેવળ શુદ્ધિથી નહિ. અશુદ્ધિ હોય તો ય ઉપાય વ્યવહારથી તો કારણ તરીકે કહેવાશે જ, નિશ્ચયથી નહિ કહેવાય. વ્યવહારથી સાધન તરીકે કહેવાનું એટલા માટે કે શુદ્ધ હૃદયે અશુદ્ધ પણ ઉપાયને આદરતાં આદરતાં એમાં શુદ્ધિ આવી જાય છે. બાકી નિશ્ચયથી તે ઉપાયની પાછળ કાર્ય આવે જ. કાર્ય ન આવતું હોય તો એમાં ઉપાયપણું ક્યાં રહ્યું ? એમ નિશ્ચય-દષ્ટિ
અવિપર્યાસ-સવ-વિશુદ્ધિભાવપૂર્વક ચારિત્રપાલન
તાત્પર્ય, ચિત્તને કોઈ પણ પ્રકારે વિપર્યાસ ઊભું ન થવા દેતાં મહાસને જીવંત રાખી અને વિશુદ્ધ ભાવ વધતા રાખો ચારિત્રમાર્ગની સાધનાઓ કર્યો જવી એ પ્રત્રજ્યાફળને જરૂર સાધી આપશે. જે બુકમારો જીવ પૂર્વ ભવે મુનિ બન્યા પછી ઘરે નેઢા મૂકેલી નાગિલાના મેહમાં ચિત્તવિપર્યાસ પામ્યો, સત્વ ગુમાવ્યું, તે એ મુનિ પરિણામ પડી ઘરે જવા આવ્યા. પણ નાગિલાએ કલ્યાણમિત્ર બની એમને ઉત્તેજિત કર્યો તે એ મહાસત્વ કેળવી પાછા ચારિત્રમાં સ્થિર થઈ એવું માન્યું કે પછી સ્વર્ગે જઈ શિવકુમાર રાજપુત્ર બનીને પિતાના અંતરાયે ઘરમાં રહેવું પડ્યું છતાં ચારિત્ર જેવું પાળ્યું. છઠ્ઠને પારણે આબેલ કર્યા પછી દેવ થઈ જંબુસ્વામી બન્યા.
Page #389
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-પરિપાલન]
૩૩૫
(૨) સમભાવ-ગ્રહત્યાગ-શિક્ષાગ્રહણ
સૂત્ર-તે સમજેટુ વળે, મનમિત્ત નિરંતુ, ४पसमसुहसमेए, ५ सम्म सिक्खमाइअइ ।
અથ-તે (૧) માટીનું ઢેકુ અને સુવર્ણ પર સમદષ્ટિવાળે, (૨) શત્રુ-મિત્રને સમાન ગણનાર (૩) આગ્રહ-અગ્રહ-ગ્રહના દુખથી રહિત (૪) પ્રશમના સુખ સંપન્ન (૫) સમ્યફ રીતે શિક્ષાને પ્રાપ્ત કરે છે.
વિવેચનઃ-હવે સાધુ થયે એટલે માટીનું ઢેકું અને સોના તરફ સમભાવવાળા એ બન્ય. અર્થાત્ “સેનું-ચાંદી કિમતી છે, માટે સંઘરવા જેવું, માટી ઢેફાં માલ વિનાના, માટે તડછોડવા જેવા” એમ નહિ માને સોના પ્રત્યે મેહ નહિ, માટી પ્રત્યે તિરસ્કાર નહિ, એવી રીતે શત્રુ કે મિત્ર પ્રત્યે સમભાવ હોય, તેને શત્રુ ઉપર દ્વેષ નહિ, કે મિત્ર ઉપર રાગ નહિ.
પ્રવ–આવો સમદષ્ટિ ગુણ વીતરાગને, અરિહંતને જ હાય ને ? સામાન્ય દીક્ષિતને શી રીતે ?
ઉ૦-ગુણમાં કે દેશમાં કે કક્ષાભેદ હોષ છે “સમદષ્ટિભાવના ગુણની પરાકાષ્ટા વીતરાગમાં આવે; અને વચલી અભ્યાસની અવસ્થા સાધુમાં હોય અભ્યાસને ઉપગ ન રાખે, તે પરાકાષ્ઠાએ ન પહોચે અભ્યાસ પણ કે જોઈએ ? સાધક અવસ્થામાં સમદષ્ટિ આદિ ગુણ ઉત્કૃષ્ટપણે સિદ્ધ કરવાની ધગશ રાખીને અભ્યાસ થવો જોઈએ. જે એમ સમજી લે કે “આપણે તા આ કાળમાં ક્યા વીતરાગ થવાના હતા? માટે કાળાનુસાર સાધ” તે સમભાવની સાધનામાં જેમ નહિ રહે. આદશ. ઉદ્દેશ ઊંચો હશે તે શક્ય એટલા બળવાન વર્ષોલ્લાસથી રાગ
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૩૬
[પંચસુત્ર-૪ શ્રેષને દબાવી સમભાવ સધાશે. માટી–સેનાને સમાન સમજશે તે આ સમજથી કે “સોનું તે આત્માને મેહ પમાડી કમથી ખરડનારું છે. આ સમજ હોય તે માટીનાં ઢેફા કરતાં સોનું શું સુંદર લાગે? અરે! માટીનું ઢેકું તો શું, કિન્તુ વિષ્ટાના ય પુદ્ગલ એક દિવસ સેનાના અણુ-પુદ્ગલ હતા ! એમ વર્તમાન યુગલ એક વાર માટી વિટાના પુદ્ગલ હતા ! જગતમાં અણુઓમાં પરિવર્તન થયા જ કરે છે, એટલે એના એ જ અણુ એકવાર કેલસારૂપ બને છે, તે બીજીવાર રત્નરૂપ બને છે! એમ વિષ્ટાના અણસનારૂપ બની જાય છે. વિષ્ટા પર કેઈએ ગુલાલ છાંટ તેથી શું એને સુંદર માની મેહ કરવાને? એક વખતના વિઝાના પુદ્ગલ ઉપર ફેરફાર થઈ ચકચકાટ રંગ, સ્પર્શ વગેરે આવ્યા, એટલે આજે સોનું દેખાય છે. કાળે કરીને એ ય પાછું પલટાઈ જશે. કરોડપતિના ઘરેથી આવેલી પત્ની નકી પલ્ટાઈ જવાની ખબર પડે પછી એના પર સમજુ પતિને આકર્ષણ ક્યાં રહે છે? એમ અવશ્ય પલ્ટાઈ જનાર સેના ઉપર રાગ શાને થાય ? ત્યારે માટી પણ પલટાઈ રત્નરૂપે ય બની જશે, તે વર્તમાન માટી પર દ્વેષ શે ?
વજીસ્વામી વિચરતા એક દેશમાં પધાર્યા, ત્યાં એક શેઠે કહ્યું, “આ મારી પુત્રીની ઈચ્છા છે તે તમે એને પરણે. સાથે હું તમને એક ફ્રોડનું ધન આપું” વાસ્વામી તે સમયે ટુકાંચન હતા. એ લેભાયા નહિ, પણ ઉલટું એમણે છોકરીને આ માનવભવનાં સાચાં ધન દર્શન-જ્ઞાન-ચારિત્રની સમજ આપી, અને પરમાત્માને જ કાયમ સ્વામી બનાવવા ઉપદેશ આપ્યા; એટલે છોકરી વિશગ્ય પામી સાધ્વી થઈ
Page #391
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૩૭ વળી શત્રુમિત્ર પર પણ સમભાવ રાખવાને, શત્રુ માટે એમ થાય કે “આ મારું શું બગાડી શકે? આ તે, આ બિચારાની પાસે કમંગૂડે બળાત્કારે આવું કામ કરાવી રહ્યો છે. એમાં આને શે દેષ ? શા સારુ આના પર દ્વેષ કરૂં? એ તે ઉલટું મારા કર્મ કચરાને દૂર કરવામાં સહાયક છે, તે એને તે ઉપકારી માતુ.
(૨) ખંધકમુનિને રાજાએ રાણીને ચાર સમજી મારાને મુનિની ખાલ ઉતારી લાવવા મોકલ્યા. મુનિ વિચારે છે, એ રાજા તે ભાઈ થકી ભલે ! કેમકે મારાં તેવાં પૂર્વકૃત કર્મ છોડાવવા આ કરે છે. આ સહવામાં તે સર્વ કમ નષ્ટ થતાં ઈષ્ટ મક્ષ મળશે.” એમ સમશત્રુમિત્ર બની ખાલ ઉતારવા દીધી, અને સમતાથી કેવલજ્ઞાન પામી ક્ષે સિધાવ્યા ! રાજાએ પછી જાણ્યું કે “આ તે રાણીના ભાઈ હેવાથી રાણીને ઘણા વરસે એમનાં દર્શન થવા પ૨ આંસુ આવેલા.” તેથી રાજાને ભારે પશ્ચારાપ થયો. એ પણ એમ જ સમલેષ્ણકાંચન અને સમશત્રુમિત્ર બની ચારિત્ર આરાધી મોક્ષ પામ્યું.
શત્રુની જેમ મિત્ર ઉપર પણ મને વિહ્વળ કરવાની જરૂર નહિ. કેમકે આજના મિત્ર-નેહી–સગા પણ અવસરે શત્રુ બની જાય ! તેથી એના પર રાગ શું કરવું?
(૩) નિત્ત-સુવર્ણના ૩ અર્થ –કે દીક્ષિત આત્મા નિવૃત્તા-ગ્રહદુઃખ, નિવૃત્તાગ્રહદુઃખ અને નિવૃત્ત ગ્રહદુઃખ બને. આમાં નિવૃત્ત આગ્રહ, અગ્રહ અને ગ્રહ એમ ત્રણ શબ્દ લેવાય.
૨૨
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૩૮
[ ૫′ચસૂત્ર-૪
તેથી અથ એમ થાય કે (i) આગ્રહદુઃખ વિનાને, (ii) અગ્રહદુઃખ વિનાના, (iii) અહદુઃખ વિનાના
(i) ‘અગ્ગહ’=આગ્રહ.મુનિ અસદ આગ્રહી ન બને; આગ્રહના દુઃખ યાને કલેશ વિનાના મને આગ્રહ એટલે અ'કાર કે લેભ વગેરે કષાયની પકડથી અતત્ત્વના અભિનિવેશ, હુડાગ્રહ, એ દુઃખ છે, કલેશ છે. એ આત્માને પીડે છે, દુઃખની પરંપરા સજે છે, મેાક્ષસાધક સાધુ એનાથી રહિત હેાય. એ સમજે છે કે એવા દાગ્રહથી તે બહુ તે પુણ્યકમ ના વિપાક પેાષાય છે, એટલે કે યશ વગેરે મળે છે, પણ એમાં તે સતતત્ત્વ સમાગ થીવચિત રહી મદ પેાષવાનુ થાય છે, એમાં આત્માનુ મેક્ષાપયેાગી શુ વન્યુ ??
આગ્રહના પાપ ભયંકર છે. આ આમ જ થવું જોઈએ, અથવા આ આમ જ હાય,'એ આગ્રહ અનેક વિકલ્પે અને દુર્ધ્યાનને સર્જે છે, આગ્રડવાળા દા. ત. પ્રતિક્રમણ કરવા અચે. મારી પાસે જગ્યા ન મળી, તેર્થી પવન આવતા નથી. તે અનેક વિકલ્પા ઘડશે, ‘આ માણસ બેઠે તેથી જ પવન રોકાઈ ગયા, જો તે આમ બેઠા હૈાત તા તેનું શું જાત ? બુદ્ધિ હાય તે ને ? બેસતાંય નથી આવડતુ ઘરના માણસા ય એવા છે. ખબર ન રાખે કે મારે પ્રતિક્રમણ કરવા જવાનું છે. કટાસણું ઠેકાણે રાખ્યુ હાત તે વહેલા આવત, અને ચાક્કસ સારી જગ્યા મળતે.’ અથવા આટલે મેટ ઉપાશ્રય છે, તે ખારીએ વધારે રાખવી જોઈ એ. હું, પેલી ખારી ખધ છે શું તે મધ ન કરી હોત તે ન ચાલત પવન કેટલી છૂટથી આવત ’ વિચારા કે પવન આવવા જ જોઈ એ’–આ આગ્રહથી એ કેટલે દુઃખી થઈ રહ્યો છે ? એને એમ નથી થતુ કે મારી પાસે
C
Page #393
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૩૯ જગ્યા ન મળી, તેથી શું થઈ ગયું ? ન ય મળે ક્યાં બધા બારી પાસે બેઠા છે? પવન ન મળતાં, આ કાયામાંથી શું ઓછું થઈ જવાનું છે? ઘર-દુકાનમાં કયાં પવન મળે છે ? અથવા આખો દિવસ તે પવનમાં ફરું છું, તે ઘડી પવન ન મળે, તેથી શું? જડ-સગવડ કરતાં તે ક્રિયા વધુ મહત્વની છે, લાભદાયી છે. પવનની ઈચ્છામાં તે વાયુકાય જીની વિરાધનાની અનુમોદના છે.’ આગ્રહ ન હોય, તો એ પ્રમાણે વિચારે તેથી કુવિકલ, દુર્બાન અને કષાયથી મુક્ત થાય. આ સામાન્ય દાખલા પરથી સમજવાનું, કે જે આગ્રહ આવી તુછ–નજીવી વાતમાં આટઆટલા કુવિકલપોથી પીડે, તે મેટી વાતમાં કેટલા ભયંકર વિકલ્પની હાળી સળગાવે ?
પુણ્ય દુબળુ મળ્યું હોય ત્યાં આગ્રહ શા સારુ રાખવા કે આ શાતા, આ ત્રાદ્ધિ, કે આ માનપાન મળવું જ જોઈએ? સુખ સગવડના માલ પુણ્યના નાણું પ્રમાણે જ મળે. નાણાં ન પહોંચતા હોય, ને માલને આગ્રહ રાખવો એ ખોટું. વળી અનંતા કર્મ જ્યાં જીવને ગુલામની જેમ વેઠમાં ઘસડી રહ્યા હોય, ત્યાં ગુલામને આગ્રહ શા કે “મારું આ માન રહેવું જ જોઈએ? મારૂં બીજાએ માનવું જ જોઈએ? એવા આગ્રહમાં પુણ્ય અનુકૂળ નહિ હોવાથી માન ન મળતાં ભારે ચિત્ત-કલેશ થાય છે. એમ માયાના કે ક્રોધના આગ્રહ પણ ફેગટ છે. જીવને સચોગ શીખવે છે, કે “તું ક્રોધ કર, અભિમાન કર, માયા કર.” પછી પિતે તેને આગ્રહ રાખવા છતાં ન ફાવ્યું તે કહેશે, “દુનિયા બધી એવી જ છે. અહીં ભાવી છે. ઉઠાવગીર છે.” આ કેવું? જગતને દબાવવા ગયે, પણ પુણ્યાઈ
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૪૦
[ પંચસૂત્ર-૪
કાચી, તેથી જાતે જ દખાચે, છતાં હજી આગ્રહને વશ વાંક પુણ્યના નહિ પણ મલિન હૃદયથી વાંક જગતને જુએ છે. જેમ ભૂખ માણુસ ગામનું ખળતુ. જીએ; પણ પેાતાના પગ નીચે ખળતું નહિ જુએ; એમ આગ્રહી લેાક જગતના પ્રપંચ, જગતનુ અભિમાન, વગેરે અવગુણુ જોશે, માત્ર પેાતાના એના એ જ છતા પણ અવગુણે! નહિ જુએ, અને ધારા કે એ કષાયની પકડમાં પકડાયેા છે, ને તેમાં પેાતાનુ ધાયુ જો થઈ ગયું, તે કહેશે, આવી રીતે જ મધુ કરવું જોઈએ. મ્હે ને’તું કીધુ કે આમ કરીએ તે જ નલે ?’ આમ પડે જ વધવાની, આગ્રહ વધવાને, તેથી જૂના દાષા તા જીવંત રહેવાના, પશુ સાથે નવા દે! પણ પગભર થવાના ! આમ આગડ એ જ મહાદુઃખ છે. એ ન હાય, તેા કાં ક્રાધ-માનાદિ કષાયેા કરતે નહિ, અને થઈ જાત તા કક્યાં કશું આપણે સાથે લાવ્યા છીએ?” એમ વિચારી કષાયથી પાછે ફરત, કષાયના આગ્રહમાં પાય વધે છે.
'
C
એમ, મિથ્યા પનાના આગ્રહ રાખવા જતાં મા ભ્રષ્ટ થવાય છે. જમાલિને આગ્રહ બંધાઈ ગયેા કે શિષ્યે સંથારો પાથરવાનુ કામ પુરુ કર્યું" નથી અને એ કેમ કહે છે કે સથરા થયા? માટે કા` થતું હેાય ત્યારે થયુ' કહેવાય નહિ.’ આ ચ્યાગ્રહમાં જમાલિ સમ્યફવથી ભ્રષ્ટ થયે, અને એનેા સંસારકાળ વધી ગયા ! મહાવીર પ્રભુની પુત્રી અને જમાલિની પત્ની પ્રિયદર્શના સાધ્વી થયેલી, તે પણ એની પાછળ આગ્રહમાં પડેલી; પરંતુ શકડાલ શ્રાવકે એના સાડાને સહેજ છેડા સળગાવતા એ મેલી, · અરે ! આ શું કરે ? આ મારા સાઢે સળગ્યા ? ’ ત્યારે શકડાલ કહે છે, ‘એમ કેમ કહેવાય?
'
Page #395
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૪૧
તમારે તે પૂર સળગી રહ્યા પછી જ સળગે કહે જોઈએ.” એ તરત ભૂલ સમજી ઠેકાણે આવી ગઈ, આગ્રહ છેડી દીધે
(i) એવી રીતે “અગ્ગહ એટલે અગ્રહ, અજ્ઞાન, અણુસમજ, અવિવેક. એનું પણ દુઃખ-લેશ બહુ ભારે! એ બે રીતે-(૧) એક તે અબોધ-અજ્ઞાનતાથી ઉંધી ખતવણ, ચિત્તમાં ખોટા વિકલ્પ, બેટી વ્યાકુળતા, કર્મબંધ બહુ રહે. તેથી મુનિ શક્ય જ્ઞાન–સમજ-વિવેક પ્રાપ્ત કરે, બાકી જ્ઞાનીની નિશ્રાએ ચાલે; પછી કઈ ચિત્તલેશ નહિ. (૨) બીજું એ, કે એમાં ય પિતાને જેટલું જ્ઞાન કર્મોદયે પ્રાપ્ત ન થાય, અર્થાત્ જેટલે અગ્રહ રહે, એનું દુઃખ ન ધરે, પણ અજ્ઞાન–પરીસહ સમભાવે સહન કરતે ચાલે, અર્થાત્ સમજે કે “મારૂં કામ જ્ઞાનીની આજ્ઞા નુસાર સૂત્ર–અર્થ–પરિસી દત્તચિત્તે સાચવવાનું કૃત–આગમસ્વાધ્યાયમાં પૂર્ણ ચિત્તોપગ રાખી પરિશ્રમી બન્યા રહેવાનું. બાકી તે પૂર્વબદ્ધ જ્ઞાનાવરણકર્મને ઉદય શાંતિથી વેઠી લેવાનો
યવ રાજર્ષિને ગુરુ કહેતા છતાં એ જ્ઞાનેદ્યમ કરતા નહાતા. પછી જ્યારે પુત્રને પ્રતિબોધ કરવા જતાં એમણે રસ્તામાં ખેડૂત, કુંભાર અને છોકરાની ૩ ગાથા સાભળી, એ મુકામે રાતે ટતા રહ્યા, તે એના પર પિતાને પ્રાણુરક્ષા, પુત્રની દ્રોહી મંત્રીશ્રી રક્ષા, અને મંત્રીએ છૂપાવેલ પિતાની પુત્રીને મંત્રીના કબજામાથી છૂટકારે,-એમ ત્રણ મહાન લાભ થયા! ત્યારે એ જોઈને અગ્રહ અજ્ઞાનનું દુ:ખ સમજી ગયા, અને પછી જ્ઞાન માટે પરિશ્રમી બન્યા, અને અગ્રડના દુઃખથી બચ્ચા. ઉત્તરાધ્યયન સૂત્રના ચેથા અધ્યયનની માત્ર ૧૩ ગાથા ચાદ કરતાં એક મુનિને ૧૨ વર્ષ લાગ્યા, તો પણ એ અગ્રત
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૪૨
[ પંચસૂત્ર–૪ અજ્ઞાન-પરીસહ સહન કરી બારે વરસ ગેખવા સાથે આંબેલ કર્યો ગયા, તો જ્ઞાનાવરણાદિ કર્મોના ભારે વિવંસ કરનારા બન્યા.
લો) વળી ગહ” ગ્રહપરિયડ પૂર્વગ્રહ કે વ્યગ્રહ. તેનું પણ દુઃખ ભારે! સઘળા કલેશનું મૂળ પરિગ્રહ છે. એમ પૂર્વગ્ર, દુહ પણ કલેશરૂપ છે. એ પાપ તે સાધુમાંથી દૂર જ રહેવું જોઈએ.
પરિગ્રહનાં દુઃખ “આયે દુખં વ્યયે દુઃખમ ” વગેરેથી પ્રસિદ્ધ છે. અર્થના ઉપાર્જન-વર્ધન-સંરક્ષણ-વ્યય ઈત્યાદિમાં દુઃખને પાર નથી. ચિત્ત સંકલેશમાં રહ્યા કરે છે. રત્નાકર સૂરએ મેતીનો સંગ્રહ રાખેલે, તેની ખબર પડવાથી શ્રાવકે વ્યાખ્યાન સભામાં સૂરિને પ્રશ્ન કર્યો કે “મુનિ પરિગ્રહ રાખી શકે ?” સૂરિજીએ અનેક રીતે વિવેચન કરી પ્રશ્ન ઉડા. એમ જ ચાલ્યું, છેવટે પોતે સમજી ગયા કે મારા મોતીને પરિગ્રહ મને આ રીતે સંક્લેશમાં મૂકાઇ રહ્યો છે, તેથી મતીને ચૂર કરી આકાશમાં ઉડાડી દીધે, અને પછી જે વ્યાખ્યાન આપ્યું તેને શ્રાવક પર અદ્દભુત પ્રભાવ પડ્યો. શ્રાવકે પૂછતાં એમણે ખુલાસે કર્યો. સૂરજીએ એ પછી સુંદર “રત્નાકર પચ્ચીશી” રચી.
પૂર્વગ્રહનું દુઃખ પણ ભારે. એમાં અમુક જાતના પૂર્વબદ્ધ અનુચિત ખ્યાલને લીધે ચારિત્રધર્મની સાધનાના અંગોમાં ખામી આવે છે. આર્ય રક્ષિતસૂરિના પિતા મુનિને પૂર્વગ્રહુ હતો, તેથી એ ચેળ પટ્ટાને બદલે પીતાબર પહેરવા, છત્ર પાવડી રાખતા, ગોચરી નહેાતા જતા. પરંતુ આચાર્ય મહા
Page #397
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૪૩
રાજે કુનેહથી ધીરે ધીરે એ બધું મુકાયું. તે એ પિતમુનિ મહાન સાધુ બન્યા, ચિત્તકલેશ રહિત થયા, સમજી ગયા કે પૂર્વગ્રહની ચર્ચામાં કલેશ હતે.
એમ ગ્રહ=લૂગહનું દુઃખ પણ ભારે, કેમકે એથી કેઈન દ્વારા ખોટી રીતે વ્યક્ઝાહિત થતાં ગુર્વાદિ પર અરુચિ, અણગમે થાય છે. અગર સાધનાના અંગ પ્રત્યે અભાવ કે બેદરકારી થાય છે અને કદાચ ચારિત્રમાર્ગથી ભ્રષ્ટ થવાનું પણ બને છે! સિદ્ધર્ષિગણી ગુરુના ના કહેવા છતાં બૌદ્ધ મઠમાં એનું જાણવા માટે ગયા. પણ ત્યાં ય પેલાઓએ એમની તેજસ્વી બુદ્ધિ દેખી એવા ચડાવ્યા કે “અહીં અમારા આચાર્ય બને. ” હવે એવા વ્યગ્રાહિત થઈ પાછા પૂર્વની કબુલાત મુજબ ગુરુને એ (રજોહરણ) પાછે સેંપવા આવ્યા. ત્યાં ગુરુ સમજાવે છે, છતાં બૌદ્ધનું આકર્ષણ છૂટતું નથી. એટલે ગુરુએ એમને શ્રી હરિભદ્રસૂરિ–રચિત જિન અને જૈનશાસનની અવલ વિશેષતાઓ સમજાવતે શ્રી લલિતવિસ્તરા” ગ્રન્થ વાંચવા આપે એથી દહ છૂટી પક્કા સાધુ બન્યા અને એમણે વિશ્વમા અપ્રતીમ રૂપક ગ્રન્થ “ ઉપમિતિ ભવપ્રપંચ કથા” લખી !
(૪) “પસમસુહમેએ ?–અગ્રહ અને ગ્રહની પકડમાંથી જે બચ્ચે, એણે તે મહિને લપડાક લગાવી કાઢયે ! મહાન કમબધ સહેલાઈથી અટકાવ્યું ! દેને પિષણ ન આપ્યું, અને ગુણેને આવવા અદ્દભૂત અવસર આપે. તેથી કષાયોની હોળી શાંત થઈ ગઈ એટલે હવે મુનિ દિવ્ય પ્રશમ સુખથી ભરેલા હોય. ફોધ દુઃખ છે, ફોધ નથી એ મહાન સુખ છે. માન કે
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૪૪
[ પંચસૂત્ર–ક લેભ નથી એ મહાન સુખ છે. ઈછાએ છે, માટે તે રેઈએ છીએ, અરે ! જીવતા મરી રહ્યા છીએ. તૃષ્ણા અને અહંવ એ ભયંકર અપૂર્વ ક્ષયરોગ છે. આત્માના પ્રશમ-સુખનાં ફેફસાને એ કેરી ખાય છે, અને જીવને ભાવમૃત્યુવશ કરે છે. કષાયોના આગ્રહ છેડડ્યા એટલે પ્રશમસુખ સમીપ બન્યા. પ્રશમ એટલે જેમાં ક્રોધની આગ નહિ, માનને ઉધમાત નહિ, માયાના ગુંચળા નહિ, ને લેભની વ્યાકુળતા નહિ. આ દશા સ્થિર થઈ જાય પછી તે જગતની એવી કઈ ચીજ નથી કે જગતને એ કઈ પ્રસંગ નથી, કે જે તેની સાગરગંભીર પ્રશાંત હદયની સપાટીને પણ હલાવી જાય; પછી અંદરનું તો હાલવાની વાત જ શી ?
નમિરાજાને દાહવર વખતે રાણીઓએ ચંદન લટતાં, કંકણેને અવાજ બાધક લાગવાથી એકેક કંકણું રાખી બાકીના ઉતારી નાખ્યા. રાજા પૂછે, “હવે કેમ અવાજ નથી ?” તે કહ્યું,
અનેક કંકણના ઘર્ષણથી અવાજ હતો, હવે એકેક હાઈ અવાજ નથી.” રાજા એના પર આધ્યાત્મિક વિચારમાં બહુ કાયા, કર્મ, રાજ્ય, અંતઃપુરાદિ અનેકમાં ભળે હાઈ ઘર્ષણમાં છું, એકલે હેલું તે કોઈ ઘર્ષણ નહિ, કઈ દુઃખ નહિ. આ ભાવના બાદ જવર શો: તરત એ સુનિ થઈ નીકળી પડ્યા. ઈદ્ર વિપ્ર રૂપે પારખું કરવા આવે છે. મિથિલા–બળતી દેખાડી કહે છે, “મહારાજ આ ઓલવીને જાઓ.” ત્યાં સર્વત્યાગથી પ્રશમ સુખમાં ઝીલતા રાજર્ષિ કહે છે, “મિહિલા એડજઝમાણીએ, ન મે ડઝઈ કિંચણ મિથિલા બળતી હોય તેમાં મારું કશું બળતું નથી” મિથિલાને રાગ-મમત્વ, વગેરે કષાયે પડે છે.
Page #399
--------------------------------------------------------------------------
________________
પ્રવ્રયા-પરિપાલન ]
૩૪૫ એને ઉપશમ થવાથી કઈ પીડા નહિ; મહાસુખ! એથી સાગર–શા પ્રશાંત નમિ ઇદ્રોના ઘણા પ્રશ્ન પર પણ ચન્યા નહિ.
આ ગુણસંપન્ન મુનિ કરે શું? તો હવે કહે છે કે એ (૩) ગચ્છવાસ–ગુરુપ્રતિબદ્ધતા-વિનય–સદભૂતદર્શન
સૂત્રનુકુંઢવાની. ગુડિવો, વિળી, ભૂતારિણી, 'न इओ हिसं तत्तं ' ति मन्नइ ।
અર્થ-(૧)ગુરુકુલવાસી (૨) ગુરુને પ્રતિબદ્ધ (૩) વિનીત અને (૪) સભૃતાર્થદશી બની “આ (ગુરુકુલવાસ)ના કરતાં (બીજું) હિતકારી તત્વ નથી” એમ માને.
વિવેચન -આ ગુણસંપન્ન મુનિ અધિકારી (હકદાર ) હોવાથી ગ્રહણશિક્ષા અને આસેવન–શિક્ષાને સારી રીતે ગ્રહણ કરે. “ગ્રહણ–શિક્ષા એટલે શાસ્ત્રોમાંનું તત્વજ્ઞાન, તથા “આસેવન શિક્ષા” એટલે સમ્યફ પંચાચાર કેવા અને કેમ સેવવા, તેનું શિક્ષણ અને અભ્યાસ. ગ્રહણ–આસેવન શિક્ષા જ કર્મને શિક્ષા કરી સદંતર દૂર કરશે.
એ માટે “ગુરુકુળ-વાસી ગુરુકુળમાં ગચ્છમાં વસનારે બને. વસનારે એટલે તેમાંથી વચમાં બહાર નીકળી યથેચ્છ ઉરનાર નહિ, પણ સતત સંસર્ગમાં રહેનારે બને, અને ગુરુકુલવાસની એટલે કે સુવિહિત ગરછમાં રહી ગચછની બધી મર્યાદા પાળનારે બને.
ગુરુકુલવાસના લાભ -
તવદર્શી મુનિ “બાર દે માના, શિરોરંત ચરિતે જ ઘvorગાવવા, હ૪વારંngāતિ “ગુરુકુલવાસને તે
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૪૬
[ પંચસૂત્ર-૪ ધન્ય આત્માએ ચાવજજીવ છેાડતા નથી. કેમકે એથી સભ્યજ્ઞાનના પ્રકાશ મળે છે, અને તેથી મિથ્યામતિ અને પાપવ્યાપારમાંથી જીવ ચંચળ થઇ, ઊડીને સમ્યગ્દર્શન અને ચારિત્રમાં અત્યંત સ્થિર થાય છે' આવાં શાસ્ત્રવચનના અનુગામી હાવાથી એમ માને છે કે ગુરુકુલવાસાદિથી અધિક ઊંચુ` કેાઈ તત્ત્વ આરાધવા ચેગ્ય નથી. એની અપેક્ષાએ બીજી કોઈ હિતકારી તત્ત્વ નથી, કે જે આદરણીય હાય, કેમકે ગુરુકુલવાસમાં સ્વચ્છન્દતા નથી ટકતી. તેથી મેહુ દુલ ખની જાય છે. કદાચિત્ મેહની વૃત્તિએ જાગવા જાય, તે ય સમુદાયમાં શરમ કે ભયને લીધે, અથવા સારા આત્માઓના આલમનને લીધે, એ વૃત્તિએ શમી જાય છે. વળી ગુરુકુલવાસમાં વિધિસર ચેાગ્ય જ્ઞાન અને શિક્ષણ મળે છે. તેથી પ્રગતિના સાચા પંથ પ્રગટ થાય છે, મેાક્ષની નજીક થવાય છે. આવા ગુરુકુલવાસ મળ્યેથી આનદ કેટલે હાય? ગજબ ને ? ગુરુકુલહીનને ૮ નુક્શાના
-:
1
અચારાંગ સૂત્રમાં સુધર્મા મધર મહારાજ કહે છે &c सुअं ને આવસંતે માથા મધવા’ભગવાન પાસે વસતા મે એમનાથી કહેવાયેલું સાંભળ્યુ”” આમાં જ્ઞાનપ્રાપ્તિ ગુરુકુલવાસપૂર્વક કહી. ગુરુકુલવાસ ન હેાય, એકલા ક્રૂ, તે (૧) વિધિસર ગુરુ પાસેથી શિક્ષા ન મળે; (૨) ગુરુવિનયાદિ ધર્મ – સાધના ન મળે; (૩) સાધુસેવાદિ લાશ ન મળે; (૪) ત્યાગ, તપ, પરીસહસ્રઝુનાદિ કરતા મુનિએનુ' લખન ન મળે; (૫) અધમ માણુસેના ઉપદ્રવ આવે; (૬) શ્રી તરફના આકષ ણુના ભય અને અધમ સ્ત્રીઓની લલચામણુમાં સપડાવાનુ આવે;
Page #401
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-પરિપાલન]
३४७
(૭) મિથ્યાત્વીના આક્રમણને ભય ને એથી લલચાવાને સંભવ રહે, તેમ (૮) અથવાદમાર્ગની અવસરે ખબર નહિ તેથી અનુચિત ઉત્સગન્ધર્મના આગ્રહે આત્મવિરાધના–સંયમવિરાધનાદિ પાપમાં જઈ પડે. માટે આ દેશે થી બચવા ગુરુકુલવાસમાં જ રહેવું.
- આષાઢાભૂતિ આચાર્ય ગચ્છ મૂકીને નીકળ્યા, તે દેવતાઈ નાટક જેવા લેભાયા ! ને છ માસ સુધી એ જેવા ઊભા ! પછી આગળ પણ એકલા બાળકને જોઈ એના દાગીનામાં લેભાઈને એને મારી નાખી દાગીને લઈને ચાલ્યા! ગુરુકુલવાસ ગચ્છવાસ હોય તે વ્યવહારથી પણ સંકેચાઈ આવા પાપમાં ન પડત. - (૨) વળી “ગુરુને પ્રતિબદ્ધ રહે. એનાં લક્ષણ પ્રતિબદ્ધ” એટલે સર્વેસર્વા બધાચેલે તે પણ ગુરુ પર અત્યંત બહુમાન અને અનન્ય મમત્વ રાખી “અહો ! ભીષણ ભવે દ્ધારક મારા અતિમ ઉપકારી ગુરુ ! શી વાત મારા ગુરુ !” એમ સમજી, ત્રણ લોકના સામ્રાજ્ય દેનારા કરતાં ય ગુરુના ઉપર ઘનિષ્ઠ આદર બહુમાન અને પક્ષપાત ધરનારે હોય. એમના પ્રત્યે અત્યત હાર્દિક પ્રાંતિ અને પૂજ્યભાવ ધરે જીવનની શ્વાસ લેવા, આખના પલકારા થવા, વગેરે ક્રિયાને છેડી બાકીની સર્વ પ્રવૃત્તિમાં ગુરુને જ સુકાની કરે. ગુરુ-વિમુખને ૭ નુકશાન –
ગુરુ પર પ્રતિબંધ યાને અત્યંત મમત્વ ને બહુમાન નહિ હોય તે (૧) ૫ મારોદ્ધાર જેવા અતિ મહાન ઉપકારની પાછળ પણ કૃતજ્ઞતા ચૂકાશે; (૨) ગુરુની સારવારણ ચિહન નહિ થાય; (૩) ગુરુની કદાચ આશાતના કે આજ્ઞા-ઉલ્લઘન કરવાનું બની આવશે; (૪) ગુરુને બદલે જાતની પ્રશંસા ગાવાનું કે
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૪૮
[પંચસૂત્ર-૪ જાતની હોશિયારી દેખાડવાનું પણ થશે; (૫) પ્રસંગે ગુરુની સલાહ લેવાનું મન નહિ થાય; (૬) બાટાં સાહસને સંભવ રહે છે. સિંહગુફાવાસી મુનિએ ગુરુ-બહુમાન ગુમાવ્યું તે એમની સલાહ ઓળંગી વેશ્યાને ત્યાં ચોમાસુ કરવા ગયા, અને પડયા! (૭) બહુમાન નહિ તેથી અભિમાન ષિાય; એથી જ્ઞાનાવરણાદિ કર્મ વધે! બીજી સાધનાઓ નિષ્ફળ જેવી નીવડે.
ગુરુ-બહુમાનથી મૃગાવતી, ચંડરુદ્રાચાર્યના શિષ્ય, પુષ્પચૂલા વગેરે કેવળજ્ઞાન પામ્યા
(૩) તેમજ મુનિ “વિનીત” એટલે બહારથી પણ અત્યંત વિનય-મર્યાદાવાળો હોય; શુશ્રષા, સેવા અને ભક્તિમાં તત્પર જ રહેતો હેય; ગુરુની આજ્ઞાને શંકા વગર હર્ષથી ઉઠાવતે રહે એટલું જ નહિ, બલકે ઘણું તે ઈશારાથી સમજી, તેમ દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવ પરથી સમજી, ગુરુની સેવા બજાવીને વિણયમૂલે ધ' ધર્મના પાયામાં વિનય જોઈએ એ સમજી, એને અનુકૂળ વતી લે. એને કહેવું ન પડે ગુરુના અવિનયથી ૬ નુકશાન :
ગુરુવિનય ચાર જ્ઞાનના ધણી, પ૦,૦૦૦ કેવળજ્ઞાનીના ગુરુ, અને સ્વયં દ્વાદશાંગીના રચયિતા તથા પ્રથમ ગણધર શ્રી ૌતમ સ્વામી જેવાએ સુંદર આરાધે! તે આપણે તે એમના આલ બને અવશ્ય સાધવો જ જોઈએ, ગુરુવિનય નહિ હોય તો (૧) અવિનય, ઉદ્ધતાઈ બાવે, (૨) મદ પોષાય. (૩) કાયાની સુખશીલતા અનાદિ કાળની જેમ અહીં પણ અકબંધ રહી ભારે કર્મબંધન કરાવે. (૪) વારંવાર વિનય સાચવીને સુખશીલતામદાદિના કુસંસ્કારભૂંસતા જવાની સુવર્ણ તક જાય! (૫) ઈતર પણ
Page #403
--------------------------------------------------------------------------
________________
પ્રત્રજ્યા–પરિપાલન ]
૩૪૯
વિદ્યાગુરુને ભારે વિનય કરે છે. તો એ જે મુનિને અવિનય જુએ તો જનધર્મ તરફ અરુચિવાળા થાય, એથી શાસનહીલના થાય અને (૬) એ જાતને દુર્લભધિ બનાવે.
(૪) વળી તે “ભૂતાર્થદશી હોય. ભૂતાર્થ એટલે તત્ત્વભૂત પદાર્થ; એને દશી એટલે એની ઉપાસનાના લક્ષવાળે. તત્ત્વભૂત પદાર્થ આ કે આ ગુરુકુલવાસ કરતાં બીજી (ગુરુકુલ– નિરપેક્ષતાદિ) કેઈ હિતકર વસ્તુ નથી એવું આ ગુરુકુલવાસરૂપ તવ છે, એમ માને. આ માનવાનું કારણ, કે ચારિત્ર લેનાર આત્મા જિનવચન-શાસ્ત્રવચનને અનુસરનારો હોય છે અને શાસ્ત્રવચન પૂર્વે કહ્યું તે “ Twારા રૂ માની આ વચન કહી રહ્યું છે કે ગુરુકુલવાસમાં સમ્યમ્ જ્ઞાનની પ્રાપ્તિ અને સમ્યક દર્શન તથા ચારિત્રમા અધિકાધિક સ્થિરતા થાય છે. માટે ધન્ય આત્માએ જીવનભર ગુરુકુલવાસને છેડતા નથી. આ વચનથી એના હૃદયમાં નિશ્ચિત–સેલું હોય છે કે એજ હિતરૂપ છે, પરમતત્ત્વ છે, ભૂત અર્થાત્ સદ્ભૂત યાને સાચો સેવ્ય પદાર્થ છે. તત્ત્વ-અતવનાં દૃષ્ટાંત :
અહીં “ભૂતાર્થદશી' શબ્દ બહુ સૂચક છે. એને વ્યાપક અર્થમાં આ પ્રમાણે વિચારી શકાય કે મુનિ સત્ય તાત્વિક વહુને જ જેના–માનનારો હોય. તાવિક એટલે સત્ અને પરમાર્થવાળી વસ્તુને જ જોવાની ધગશ રહે અતારિકને મનમાં જ ન પેસવા દે, કાલ્પનિક જૂઠા પદાર્થો તરફ દષ્ટિ જ ન લઈ જાય. સત્ પદાર્થોમાં પણ તુચ્છ પ્રજનવાળા પદાર્થોની બહુ વિચારણા ન કરે. તવમાં જ તે રમતે હોય. મિથ્યાદર્શનીઓએ કલા કહેવાતા ત, જેવાં કે,-એકાન્તવાદ,
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૫૦
[પંચસૂત્ર-૪ સર્વથા નિત્યત્વ કે ક્ષણિક, આત્માનું દ્રવ્યથી જગ૬ વ્યાપિત્વ, હિંસક ચપ્સ વગેરે એ સ્વર્ગના સાધને–આ બધાં અતત્વ છે, અસત્ય છે. તેમજ અતત્વ એટલે તુચ્છ પદાર્થો, કુત્સિત વસ્તુ, આત્મઘાતક તો; જેમકે તત્વભૂત દાન-શીલતપની અપેક્ષાએ પરિગ્રહ-વિષય–અને આહાર એ અતત્ત્વ છે. આત્મજ્ઞાનની સામે જડવિજ્ઞાન અતત્વ છે, પરોપકાર આગળ સ્વાર્થ–સાધના અતત્ત્વ છે. અહિં સા–સંચમાદિ ધર્મસ્થાનકેની સામે પાપસ્થાનક અતત્ત્વ છે જ્ઞાન–ક્ષમાદિ ક્ષાપશમિક ધર્મો આગળ યશસૌભાગ્યાદિ, રસ-ઋદ્ધિ-શાતા વગેરે ઔદયિક ધર્મો અતત્ત્વ છે.
આત્મપ્રગતિની જાંચ -
હવે એ અતત્વને અવગણું તને ચિંતક, પૂજક, પક્ષપાતી અને ઉપાસક બને. જેમકે આત્માની અપેક્ષાએ દેહ અતત્વ છે. તેથી તે દેહને ભૂલી આત્માને જ જોનારો હોય, આત્મામાં કેટલી શુદ્ધિ અને પ્રગતિ થઈ? એના વિશુદ્ધ જ્ઞાનદર્શન–ચારિત્રના પર્યાય કેટલા વધ્યા? શુભડ્યાન કેટલું લાગ્યું? તપસ્યા કેટલી કરી? આત્મા હળુકમી કેટલે બને? દેહ તે અવસ્વ છે, સ્વય પાયમાલ થનારું અને બીજાને પાયમાલ કરનારું છે. તેની બહુ ટાપટીપ શી ? તે સુકાઈ જાય અગર જાડું થાય તે પણ શું ? દેહને મરામતમાં નિજના જ આત્મવિકાસને રૂછી નાખવાની મૂર્ખાઈ ક્યાં સુધી? અતો તે અલ્પકાલે નાશ પામી જશે; પણ એની ઘેલછામાં ઊભા કરેલા દુઃખ અને દુષ્ટ વાસનાઓ ચિરકાળ સુધી પણ નાશ ન પામતાં મારા જ આત્માને હેરાન કરશે. તે શું અસુંદરત પાછળ મારા સુંદર આમાને ગુમાવી
Page #405
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા પરિપાલન ]
૩૫૧
આમ સહૃદય ઉંડા ચિંતન સાથે તવ અતત્ત્વને વિવેક કરી તત્વને જ હવે અવલંબે. કેઈ અતવે જશ આપીને સગવડ સાચવી એ અતત્વની પાછી આત્માના અમૂલ્ય પુણ્યને અને પુણ્યોપાર્જનના પુણ્ય અવસરને ખચી નાખવા, એ તે કેવી મૂબઈ છે!, કે જેમ, છ મહિનાની લાંબી મુસાફરીએ કમાઈ આવેલે પ્રવાસી, તાપથી તૃષા લાગતાં, પિતાને શરબતને ગ્લાસ આપનારને પિતાની કમાઈ આપી દે, ઘડીના આન દમાં જાતને લૂંટાવે, અને બાકીની લાંબી મુસાફરીની વિટ અણુઓ વધારે; તે પ્રમાણે સંસારની લાંબી સફરમાં અતત્વ એવા શરીર-ઇદ્રિ પરિવારાદિને તરવભૂત માની તેને ખુશ કરવા માટે પૂર્વની પુણ્ય કમાઈ ખચી નાખે, એટલે તે પિતાના આત્માને જ ભવાટવીમાં ગુમાવી બેસે ને ? આર્યપ્રજા તત્વદશી બની જાય, તે તે એવી સુખી બને કે તેની આગળ દેવે પણ દુખી ગણાય.
રાવણે લંકા બથાવી પડેલા વિશ્રવણને હરાવ્યો. વૈશ્રવણને યુદ્ધ-ભૂમિ પર લાગ્યું કે હવે જગતને મે શું બતાવું? માટે આપઘાત જ કરું. પણ પછી તરત સદ્દસ્થૂતાથ–દર્શન કર્યું કે એમા કિમતી જીવન અને મહાકિંમતી ચારિત્રસાધનાની તકનું નિકંદન નીકળશે. તેથી હારીને પણ ત્યાં જ સંસાર ત્યજી ચારિત્ર સ્વીકારી લીધું !
વાલીના હાથે રાવણ હાર્યો. વાલી છે છતાં એણે સદભૂતાર્થ જે કે “આ રાવણ જેમ એના ચંદ્રહાસ ખડુગના વિશ્વાસે ઠગા, એમ હું પણ આ રાજ્ય, આ બળ, આદિના વિશ્વાસે બેસી રહેવામાં ઠગાઈશ.” તેથી એણે દીક્ષા લીધી.
આર્ય સમિતસૂરિએ શ્રાવકેને શીખવ્યા મુજબ શ્રાવકેએ
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૫૪
[ પચત્ર-૪ છે એની ગવેષણ કરવી, . જો વ્યતિરેક-અભાવ) ચોથા ગુણમાં “ધારી રાખેલી વસ્તુથી વિપરીત પણે નથી બનતું ને ?” એવી અનુભવ-દે તેમાં તપાસ કરવી. દા. ત. ધૂમાડો અગ્નિમાંથી જન્મે છે એમ સાંભળ્યું. એના પર “ઊહા થી વિચારાય કે ,
બરાબર છે, રસોડું, પર્વત, યજ્ઞકુંડ વગેરેમાં એમજ દેખાય છે; અને “અપેહથી વિચારાય કે, “સરોવર વગેરેમાં અગ્નિ વિના ધૂમાડે ઊઠતો નથી દેખાતો. આ બે તર્કણા વિના પદાર્થનું સાંગોપાંગ સચોટ જ્ઞાન નહિ થાય. ૭. વાર્થવિજ્ઞાન=ઊહાપોહ કરીને તે ધારેલા પદાર્થને સાંગોપાંગ અસંદિગ્ધ બંધ કરો. તે સિવાય તેમાથી તત્વનો નિષ્કર્ષ કાઢવો મુશ્કેલ. ૮. તરવજ્ઞાન પદાર્થના વિશિષ્ટ બેધમાંથી તત્ત્વ–સિદ્ધાત નિશ્ચિત કરી, એને આગ્રહ સાથે પક્ષપાત રાખો. કુર તરા-વિચાd = !
ટીકાકારે “ધારણ પછી “વિજ્ઞાન” પહેલું લીધું, અને તે પછી “હા” ગુણ લીધું. ત્યાં એમ સમજવું કે ધારણ કરેલી છૂટક છૂટક વસ્તુઓના અકોડા ગોઠવી, પદાર્થોનું ક્રમબદ્ધ સાગપાંગ જ્ઞાન કરવું એ વિજ્ઞાન; જેથી પછી એના પર ઈહા એટલે કે અનુકૂળ વિચારણા થઈ શકે.
આ રીતે પદાર્થો અને સત્ય તત્વનિર્ણય કરવાનું એને સૂત્ર ભણતાં મળશે. તેથી સૂત્ર ભણતી વખતે, એણે બુદ્ધિના આ આઠ ગુણને ઉપગ કરે જ જોઈએ. એ રીતે તવનો નિર્ણય થાય એ માટે એ તત્ત્વને ભારે પક્ષપાત રાખી હવે તે સૂત્રને વિધિ જાળવીને ભણે
(૨) તવાભિનિશાની આવશ્યકતા –બીજા સૂત્રમાં વિતથ અભિનિવેશનો ત્યાગ કરવાનું કહ્યું છે, અહીં તત્ત્વને
Page #407
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૫૫
અભિનિવેશ રાખવાનું કહે છે. એથી સૂચિત થાય છે કે અતત્વ અંગેના, ને તુચ્છ વસ્તુ, અકિચિત્કર વસ્તુ, ખાન-પાનાદિ અંગેના અભિનિવેશ યાને દુરાગ્રહ ખોટા છે. એની પકડ કદી નહિ રાખવી, નહિતર ઉસૂત્ર-ઉન્માર્ગના ભયંકર પાપમા ચડી જવાશે ! એવા અભિનિવેશથી બચવા તત્વને અભિનિવેશ, આગ્રહ, પકડ, મમત્વ એ સચોટ ઉપાય છે. કેમકે એ જે હશે તે મને કહેશે, “જગતમાં સાચું તે આ જ; સારભૂત આ જ. બાકી બધું અસત્ય છે, અસાર છે તત્વ જ જીવનને સચેતન બનાવે છે, આત્માને પ્રજ્ઞતાને માગે ચડાવે છે, મનને નિર્મળ કરે છે. અતવથી તે જીવન જડ, આત્મા મૂઢ, અને મન મેલું રહે છે તત્ત્વની બલિહારી છે. એમાં મતિ સાફ અને પ્રવૃત્તિ સન્માગી બને છે. એ માટે તત્વને અભિનિવેશ જોઈએ જ. તવાભિનિવેશ વિના પ અનર્થ તત્વની ગાઢ પકડ મમત્વ નહિ હોય, તે (૧) “ભાઈ ઠીક છે આ ય”, એવી ઠીકઠીક શ્રદ્ધાથી ચિત્ત અવસરે ચલિત થતાં વાર નહિ લાગે. (૨) અભિનિવેશ યાને દઢ મમત્વ નથી તેથી અવિધિ કરી નાખશે. (૩) વિષયરૂપી અતવનાં આકર્ષણ વશ, ભણાતા સૂત્રની વાર્તા હૃદયમાં જચશે નહિ. સ્થિર નહિ રહે, સામાન્યરૂપ લાગશે. (૪) એટલે પછી ગમે તેટલાં આગમ ભણે છતાં આત્મા કરો થાકાર ! એમ (૫) બીજા પ્રસંગેામાં પણ તવના આગ્રહ ન કરવાથી પ્રમાદ, ખલના, મિથ્યા વસ્તુનાં આકર્ષણ વગેરે એમજ ઉભા રહેશે. આનદ કામદેવાદિ શ્રાવકે તવના અભિનિવેશવાળા હતા તેથી દેથી પણ ચલિત થયા નહિ! માગને જરા ય બાધ પહોંચાડ્યો નહિ. એમ સુવ્રતમુનિ, ધન, શાલિભદ્ર,
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૫૨
[પંચસૂત્ર-૪
પાલેપથી નદી પર ચાલી આવતા બ્રહ્યદ્વીપના તાપસને ઘર નેતરી સત્કાર રૂપે એના પગ ધોઈ નાખ્યા! લેપ ધોવાઈ ગ. પછી એને જમાડીને પાછે વળાવવા ચાલ્યા. પેલે લેપના ભરોસે નદી ઊતરતાં બૂડવા લાગ્યા. લોકમાં હાંસી થઈ. સૂરિજીએ ત્યાં આવી નદીને કહ્યું “અમને માર્ગ આપ.” તરત નદીના બે ભાગ થઈ દ્વીપ સુધી રસ્તે નિર્જલ થઈ ગયે. ત્યાં જઈને ૫૦૦ તાપસને પ્રતિબંધ કર્યા. એથી તાપસએ સદભૂતાર્થ જો કે
પાદલપમાં ચમત્કાર નથી, ને માત્રશક્તિમાં ય ચમત્કાર નહિ. ચમત્કાર તે જીવને અભયદાનમય તથા અઢાર વાપસ્થાનક રહિત પંચાચારના ચારિત્ર-જીવનમાં છે. પાંચસે ય સાધુ થયા.
ગુરુકુલવાસને ભૂતાર્ય સદ્ભૂત પારમાર્થિક હિતકર પદાર્થ તરીકે દેખનારે એ, દરિયામાં પડેલાને વહાણ મળી જતાં જેમ એને જ અત્યારે ખર આધાર સમજી પકડી રાખે, વળી મહાચગી જેમ સચેટ રેગ–નિવારક મહાવૈદને સદ્ભૂતાર્થ સમજી પકડી રાખી એને જ સેવે, એમ મુનિ ગુરુકુલવાસને સદ્ભૂતાર્થ સમજી પકડી રાખે. ત્યાં ગુરુને પ્રતિબદ્ધ રહે, એમના વિયમાં સજાગ રહે, માને કે આ બધાને છોડીને હિત શું છે? (૪) શ્રષાદિ–
તઆગ્રહ-મંત્રવત્ સૂવાધ્યયનાદિ સૂત્ર –પુરqવાળrg તામિનિવેamવિ?િ ઘરમત્તિ अहिज्जा सुत्तं वद्धलक्खे आसंसाविप्पमुक्के आययट्ठी।
અર્થ–તે (૧) શુશ્રુષાદિ ગુણયુક્ત બની, (૨) તત્વના સદુઆગ્રહથી (૩) વિધિતત્પર રહીને (૪) સૂત્રને પરમ મંત્ર સમજી ભણે, તે પણ (૫) લક્ષ્ય બાંધી (૬) આશંસા રહિત રહી મોક્ષને અથ થઈને (ભણે).
Page #409
--------------------------------------------------------------------------
________________
પ્રત્રજ્યા-પરિપાલન ]
૩૫૩ વિવેચનઃ–પૂર્વે કહેલ ગુરુકુલવાસને સેવત મુનિ શું કરે? તે અહીં બતાવે છે. મુનિ ગુરુશ્રષાદિ ગુણોથી સંપન્ન બની અને તત્વના આગ્રહથી વિધિતત્પર રહી સૂત્રનું અધ્યયન કરે, જિનાગમ ભણે. તેથી અધિકાધિક સર્વોક્ત તત્ત્વ અને માર્ગનું જ્ઞાન થતું જાય. તેમજ પવિત્ર શ્રુતપગ સતત ચાલુ રહેવાથી, પાપવિચારો, મોહ-વિકલ્પ, દુધ્ધન વગેરેથી જબરદસ્ત બચાવ મળે. આ સૂત્રાધ્યયન શુશ્રુષાદિ ગુણ સાથે જ થાય.
(૧) શુશ્રુષાદિ ૮ એ બુદ્ધિના ગુણ છે -
शुश्रूषा श्रवणं चैव ग्रहणं ४धारण तथा। ५ऊ होड पोहोडर्थविज्ञानं तत्त्वज्ञानं च धागुणाः ॥
તત્ત્વજ્ઞાન માટે આ શુશ્રુષાદિ આઠ ગુણ ક્રમસર આરાધ્ય છે. તેમાં પહેલી વૃત્તા એટલે સૂત્રે કહેલાં તત્ત્વ સાંભળવા માટેની તીવ્ર આતુરતા જોઈએ. આતુરતાવાળે જ વસ્તુને સારા ગ્રાહક બને છે. ૨. શ્રવણ આતુરતાથી ગુરુ પાસે જઈ સૂત્રોક્ત તત્ત્વને દત્તચિત્તે સાભળવું સાંભળે જ નહિ, અથવા સાભળતા ચિત્ત બીજે હોય તે તત્ત્વ પામી શકે નહિ. રૂ. g=સાંભળેલા તત્વને મનમાં પકડવું, અર્થાત્ ખાસ ચીવટ અને પ્રયત્નપૂર્વક, સાંભળેલી વસ્તુને સમજતા જવું સમજી લીધા વિના તે મનમાં ધારશે શું ? ને લઈ પણ શું જશે? જ ધr=સમજેલા પર લક્ષ રાખી મનમાં એ ચાજનાપૂર્વક ધારી રાખવું જેથી પછી એના પર વિચારણું કરી શકાય. બ =(વ્યાપ્તિ) ગુરુ પાસેથી સાંભળી સમજીને યાદ રાખેલી વસ્તુ પર તર્ક કરી બીજા અનુભવમાં કે તેમાં એ વસ્તુ એમજ લાગુ પડે છે, અર્થાત્ એ મુજબ જ બને
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૫૬
[ પંચસૂત્ર-૪
વગેરે મુનિઓ તત્વના અભિનિવેશથી કઠેર તપસ્યા, સંયમપાલન અને સૂત્ર-સ્વાધ્યાય આદિમાં અત્યન્ત દઢપણે પ્રગતિ કરતા રહ્યા.
(૩) વિધિપરતા તત્તવને અભિનિવેશ હોવાથી વિધિ તત્વ પર પણ દઢ આગ્રહ હોય. તેથી એ વિધિ દઢપણે સાચવે. સૂત્રાધ્યયનની વિધિમાં તે તે સૂત્રને ચગ્ય કાળ, શુદિના વિય– બહુમાન, ગદ્વહન (નિયત તપસ્યા, વંદન, કાર્યોત્સર્ગ વગેરે વિધાન), ગુરુને અનપલાપ, વગેરે જ્ઞાનાચારનાં પાલન સાથે, વાચના-માંડલીમાં યથાક્રમ સ્થાન, ગુરુનું આસનસ્થાપન, સ્થાપનાચાર્યસ્થાપન, વગેરે વિધિ સાચવી સૂત્ર, અર્થ અને સૂત્રોનું અધ્યયન કરે.
(૪) સૂત્રને પરમ મંત્ર સમજી ભણે. અર્થાત કે અપૂર્વ મહાન લાભદાયી શ્રેષ્ઠ મંત્રને અભ્યાસ જેટલી એકાગ્રતાથી અને જે ભાવોલ્લાસભર્યા હદયથી થાય છે, તે રીતે સૂત્રને બીજા પાસેથી સાંભળવાનું અને પછી સ્વયં ભણવાનું કરે. મંત્રની ઉપમા એટલા માટે, કે જેમ મંત્ર સર્પાદિના એક ભવનાશક ઝેરને કાઢી નાખે છે, તેમ અનંતજ્ઞાનીએ ઉપદેશેલ સૂત્રો સર્વશ્રેષ્ઠ મંત્ર હેઈ, અનેક ભવનાશક રાગદ્વેષરૂપી ઝેરને કાઢી નાખે છે. માટે સૂત્રાધ્યયન તેવા અતિ ઉચ્ચ એકાગ્રભાવ અને ઊંચા શુભ ભાલ્લાસપૂર્વક કરવું જોઈએ. નાના બાળ વજકુમારે ઘેડિયામાં પડયા પડયા સાધ્વીજીથી ગેખાતા સૂત્ર પર એવું એકાગ્ર ધ્યાન રાખ્યું કે એ બાળને ત્રણ વર્ષની ઉમરમાં આગમ કંઠસ્થ થઈ ગયા ! બ્રાહ્મણ હરિભદ્ર સાધુ થઈ જિનાગમેને મંત્રવત ભણતાં પ્રખર શ્રદ્ધાળુ, ધુર ધર વિદ્વાન, અને ટંકશાળી શાસ્ત્રોના સમર્થ નિર્માતા આચાર્ય બન્યા !
Page #411
--------------------------------------------------------------------------
________________
પ્રજ્યા–પરિપાલન ].
૩પ૭ (૫) બદ્ધલક્ષ-બદલક્ષ્ય – વળી સૂત્ર ભણે તે એમાં આવતા કર્તવ્યનુ લક્ષ રાખીને, અર્થાત જેમ જેમ સૂત્ર ભણત જાય, તેમ તેમ એમાંથી “આ આ મારે કર્તવ્ય છે.” એ નિર્ણય કરતે જાય. કર્તવ્ય પ્રત્યે જે લક્ષ ન બાંધ્યું, તે પ અનર્થ-(૧) ખાલી વિદ્વત્તા અર્થે અધ્યયન થશે; યા (૨) ગતાનુગતિકપણે કે લક્ષ વિના થશે, કે (૩) હરિફાઈ માટે થશે; યા (૪) માનપાનાદિ અર્થે થવાનું. એમાં (૫) ચિત્તની અશુદ્ધિ પિલાઈ અનુષ્ઠયકર્તવ્ય સત્કૃત્ય તરફ દુર્લક્ષ–બેપરવાઈ–નિષ્કિયતા રહેવાની જ્ઞાન તે પ્રવર્તક હેય તે ઉપયોગી; નહિતર તે ગધેડામાથે ચંદનભાર જેવું નીવડે; અને પ્રવર્તક તો જ બને કે એમાં સત્કર્તવ્ય તરફ લક્ષ જાગતું હોય, બદલક્ષતા હોય
એમ બદ્ધ-લક્ષ્ય એટલે કે બદ્ધ લક્ષ્યવાળે યાને દયેયશુદ્ધિવાળો બનીને ભણે, પણ સૂત્રશ્રવણ અને સૂત્રપાઠની ક્રિયામાં ઉદ્દેશહીન સંમૂછિમ કિયાવાળ (શૂન્ય મનસ્ક) અગર મલિન ઉદ્દેશવાળો ન બને લક્ષ્ય આ કે, મારે “(૧) જિનાજ્ઞાપાલન કરી જીવન સફળ કરવું છે; (૨) મેહ–અજ્ઞાનના અંધકાર મિટાવી જિનવચનના પ્રકાશ મેળવવા છે; (૩) કુવિકલ્પ-દુર્થોન-એસઆવૃત્તિ આદિથી બચવા માલ જોઈએ છે, (૪) કર્મનિર્જરા, કર્મને ક્ષય કરે છે. (૫) અસત્ મનવચન-કાયાગથી બચવા શ્રતાપગમાં રમતા રહેવું છે !.” આવા લક્ષ્ય સાથે શાસ્ત્રા ધ્યયન કરે. સાથે,
(૬) આશંસાથી રહિત હોય એટલે કે આ લેકના માનપાનાદિની અથવા પરલોકના બળ, ત્રાદ્ધિ, વૈભવાદિની આશંસા સ્પૃહ સેવ્યા વિના, એક માત્ર “આયત” એટલે કે મેક્ષનો જ અથ બનીને સૂત્ર ભણે, અને સૂત્રકથિત–અનુસાર કર્તવ્યનિષ્ઠ બને.
Page #412
--------------------------------------------------------------------------
________________
૩૫૮
[પંચસૂત્ર-૪ નિરાશંસ સૂત્રાધયયન કેમ? જ્ઞાન એ તે આત્મસંશોધક ઉમદા ઔષધ છે, રસાયણ છે. ત્યારે આશંસા એ કુપગ્ય છે, રાગ વધારે; મેલ છે, કચરે વધારે. જગતમાં જ્ઞાન વિના આત્માના કચરા કેણ સાફ કરે ? ત્યારે એ જ્ઞાન મળ્યા પછી પણ જે કચરા વધારાય તે એ કેવી મહાન મૂર્ખાઈ થાય? માટે આશંસા ત્યજવી. વળી જગતની કોઈ પણ વાતની પૃહાથી રહિત બનવામાં એ લાભ છે કે સૂત્ર ભણવામાં પછી જડ
સ્વાર્થની દૃષ્ટિ નથી રહેતી. નહિતર તે, “હું જલદી સારે વિદ્વાન તૈયાર થઈ જાઉ; પગભર (સ્વત ત્ર) થઈ જાઉં, બહાર નામ કાઢું,” વગેરે વગેરે લાલસા રહેવાથી આત્મહિત, સાચી ગુરુસેવા, અને ગુરુસમર્પણ ભૂલાય છે. ધાયું આવડે તે ગુમાન થાય છે, તે ઓછું આવડે તો દુર્ધાન થાય છે. ગુરુની સુખસગવડતાને બદલે પિતાની જ અનુકૂળતા જેવાનું બને છે. નિરાશંસ ભાવમાં એ કાંઈ પંચાતી રહેતી નથી. કેમકે વર્તમાન કે ભવિષ્ય માટે કઈ લૌકિક ધોરણે જ ઘડી રાખ્યા નથી. સાથે, મોક્ષની તીવ્ર અભિલાષા જાગ્રત રહેવાથી મૂત્રાધ્યયન ખૂબ ઉલ્લાસ અને ધીખતા ઉદ્યમથી થાય છે, પણ એમ નહિ કે “થશે ધીમે ધીમે, શી ઉતાવળ છે?” ભગવાસ પર ભારે ખેદ છે; મેક્ષના શાશ્વત સુખ, સ્વાતય અને તદ્દન વિશુદ્ધ આત્મસ્વરૂપની જ એક ભૂખ છે, ઉતાવળ છે, તેમજ જિનાગમ એ જ એક એને ઉપાય દેખે છે, માટે આગમસૂત્રના અધ્યયનમાં લયલીન બને.
(૫) સૂત્રને સભ્ય નિયોગ सूत्रः-स तमवेइ सचहा, तओ सम्म निजइ । एअधीराण सासण । अण्ण्हा अणिआगो, अविहिगहिअ-मतनापण ॥
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૫૯
પ્રવજ્યા-પરિપાલન ]
અર્થ :- સૂત્રને તે સર્વથા જાણે, ત્યારપછી એને સમ્યક નિયોગ કરે. આ ધીર પુરૂની આજ્ઞા છે. નહિતર (સમ્યક અધ્યયન દ્વારા પ્રાપ્ત જ્ઞાન વિના) અવિધિગ્રહિત મંત્રના દષ્ટાંતથી નિગ થાય નહિ
વિવેચન –આ રીતે ભણી સૂત્રને સર્વથા એટલે કે યથાસ્થિતપણે બેધ મેળવે, અને વિધિપૂર્વક ભણેલા સૂત્રના ખરા બેધથી સૂત્રને સમ્યફ પ્રકારે નિગ કરે. નિશ્ચિત પેગ, કે નિતરાં વેગ એ નિગ. તે જ પ્રકારે –
“નિગ” એટલે (૧) ચક્કસ પ્રાપ્તિ, (૨) સદુપયોગ, (૩) અધિકાર, કે (૪) વિનિગ. દા.ત. (૧) આત્મામાં સૂત્રને નિગ કર્યો, એટલે સમ્યક્ પ્રાપ્તિ કરી. (૨) સદુપયોગથી એ સૂત્રના અર્થને પિતાના વર્તનમાં ઉતારી ભણેલાને સારે ઉપ
ગ કર્યો એ નિગ કર્યો કહેવાય. (૩) પતે વિધિસર એ ભણ્યોસમજે, તેથી સારી રીતે એને અધિકાર પ્રાપ્ત કર્યોએ પણ નિગ કર્યો કહેવાય. (૪) તેવી રીતે બીજાઓમાં પણ એ સૂત્રને અર્થ ઉતરાવે એ પણ નિગ-વિનિયોગ કર્યો કહેવાય.
ધીર ગંભીર પુરુષોનું એ શાસન છે, એ શિક્ષાવચન છે, કે દીક્ષિત બનેલે મુનિ પૂર્વે કહેલી વિધિ મુજબ સુત્રને ભણે, ને સમ્યફ રીતે એ સૂત્રનો નિગ કરે. નહિતર અવિધિથી જે અધ્યયન કર્યું, તો ત્યા અવિધિએ લીધેલા મિત્રના દષ્ટાંત મુજબ નિયેગથી વિપરીત અનિગ થશે, અર્થાત્ અધ્યયનની મહેનત કરવા છતાં (૧) સૂત્ર સારી રીતે મેળવ્યું નહિ ગણાય, (૨) સદુપયેાગ નહિ થાય, (૩) વાસ્તવ અધિકાર નહિ મળે, (૪) બીજામાં પણ ચોગદાન નહિ નીપજે. જેમ કે ઈ મંત્ર અવિષિથી
Page #414
--------------------------------------------------------------------------
________________
३६०
[ પંચસૂત્ર-૪
લીધો હોય તો મંત્રની ગ્રહણુપ્રાતિને બદલે વસ્તુગત્યા અગ્રહણ થાને અપ્રાપ્તિ જ થાય. અથવા, કોઈ ગ્રહ વગેરેની પીડા ઊભી થવાથી મંત્ર વિપરીતતામાં પરિણમે, એ ય વસ્તુગત્યા મંત્રની પ્રાપ્તિને બદલે અપ્રાપ્તિ જ થઈ ગણાય. તે પ્રમાણે સૂત્ર પણ વિધિ ઉલ્લંઘીને લેવા ભણવામાં આવે, તે તેથી સૂત્રના નિયોગને બદલે વિપરીતતાથી અનિયે ગ થાય. મર્યાદા ઉત્થાપી લીધેલા માલની ન્યાયી પ્રાપ્તિ કે ન્યાયી અધિકાર ન ગણાય, એને ચગ્ય ઉપગ ન બની શકે, એ સ્વાભાવિક છે. સૂત્રનાં વિધિપૂર્વક ગ્રહણ નિયેાગ નહિ, એ જિનાગમની આરાધના જ નથી, અનારાધના છે. (૬) અનારાધના-આરાધના-યુક્તને માર્ગદેશના.
સૂત્ર:-શાદુળા જ વિસામા પુરા શા માટેसणाए दुक्ख, अवधारणा, अप्पडिवत्ती। नेवमहीअमही, अवगम વિરજો .
અર્થ-અનારાધનાથી કાંઇ નીપજે નહિ; કેમકે નિશ્ચિતરૂપે ત્યાં આરાધનાને પ્રારભ જ થયો નથી. અહીં માર્ગદેશનાથી (ઉત્કૃષ્ટ-મધ્યમ–જઘન્ય છ ક્રમશઃ) દુઃખ, અવગણના અને અસ્વીકાર કરે છે. એ રીતે શીખેલું એ બધના અભાવે (વસ્તુતઃ) શીખેલું જ નથી.
વિવેચનઃ-અનારાધક કે શું પામે ? હવે જેને વિધિની પરવા નથી અને એમજ સૂત્ર ભણે છે, એ ખરેખર આરાધના કરનારો ન ગણાય; તે એવાને કંઈ લાભ થાય ખરો? એ અહીં બતાવે છે. સૂત્રની એકાંતે અનારાધના (અવિધિ-અધ્યયન) માં પ્રવૃત્ત થનારને કશું ઈષ્ટ કે અનિષ્ટ ફળ મળતું નથી. અહીં ઈટ
Page #415
--------------------------------------------------------------------------
________________
પ્રત્રજ્યા પરિપાલન ]
૩૬૧
એટલે મેાક્ષ અને અનિષ્ટ ફળ એટલે ઉન્માદાદિ. સઅનુષ્ઠાનનું ફળ મેાક્ષ છે. પ્રતિજ્ઞાભંગાદિનુ ફળ ઉન્માદાદ છે. કહ્યુ છે કે સાધુપણાનું સાચું ફળ મેાક્ષ છે; મેાક્ષ સિવાયનું ફળ એ ખેતીમાંથી પાકના બદલે ઘાસના ફળ જેવુ છે, એ વસ્તુગા ફળ જ નહિ ગણાય. વિધિ સહિત શ્રમણુપણાનુ ફળ મેાક્ષ છે, તેથી ઉલ્ટું', લીધેલી પ્રતિજ્ઞાના ભંગ આદિનું, અર્થાત્ આરાધનાને બદલે ઘેાર વિરાધનાનું ફળ ઉન્માદ વગેરે ઘણું ઘણું આવે; નહિ કે એકલે સમ્યક્ત્વને નાશમાત્ર ! કેમકે એમાં થયેલા સલિષ્ટ ભાવ એના નિળ ચિત્તને નાશ કરે છે. પ્રતિજ્ઞાના ભગ કરનારને ઉન્માદ (ચિત્તભ્રમ, ગાંડપણું વગેરે) થઈ જાય, કાઈ દીર્ઘ કાળના રાગ-વ્યાધિ મળે, અથવા કેવળી સ ભગવાને ભાખેલા શુદ્ધ ધર્માંથી ભ્રષ્ટ થવાનું મળે છે ૫૦-અનારાધના (અવિધિથી સાધના)નું કેમ કાંઈ ફળ નહિ ?
ઉ૦-એટલા માટે, કે નિશ્ચિતપણે એટલે કે વસ્તુગા તે, એણે આરાધનાને પ્રારંભ (ઉદ્યમ) જ કાં કર્યાં છે? હાય તત્ત્વથી અનારાધના અને આરાધનાનું ફળ આવે, એ કેવી રીતે બને ? સામગ્રી જો આરાધના કરતાં જુદી, તે। આરાધનાની સામગ્રીનું જે ફળ, તે અહીં ન જન્મે, નહિતર અતિપ્રસ’ગ આવે, દા.ત. સામગ્રી હાય વજ્રની,—સુતર, વણકર, શાળ વગેરે, અને કાય જુદુ નીપજે ઘડા, એવું કાં ન ખને? પણુ એમ મનતું નથી, એમ અનારાધના થકી આરાધનાનુ ફળ ન નીપજે.
-
પ્ર-સૂત્રાદિ માટે પરિશ્રમ કરવા છતાં, વિધિની ઉપેક્ષા કરીને એ અનારાધક મની રહ્યો છે, એ શી રીતે એળખાય ?
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૬ર
[પંચસૂત્ર ઉ૦–અનરાધક એ હોય છે કે જ્યારે એને ઉન્માર્ગથી જુદે પાડીને શુદ્ધ નિર્દોષ (મોક્ષમાર્ગનો તારિક ઉપદેશ દેવામાં આવે, ને કહેવામાં આવે કે “આ રીતે અમાર્ગ કહેવાય, આમ આમ ઉન્માર્ગ (માર્ગનું ઉલ્લંઘન) કહેવાય, માર્ગ તે આ હાય, ત્યારે એ સાંભળતાં એના મનને દુઃખ થશે; અથવા એની તરફ અવગણના કરશે; અથવા એને સ્વીકારશે નહિ.
સામાન્ય રીતે અનારાધકના ત્રણ પ્રકાર –(૧) પહેલે ભારે કમી જવ, તેને શુદ્ધ માર્ગના ઉપદેશ વખતે, સિંહનાદથી મૃગલાં ત્રાસે, એમ ત્રાસ–ફફડાટ થશે. “આવું આવું બંધન કેમ રાખ્યું હશે ? આવાં ઝીણાં ઝીણાં વિવિધ પ્રકારનાં કેટલાં કષ્ટ ?” એમ દુઃખ થશે. “મૃતધર્મ સૂત્ર તે અમૃત છે, એ તે એકાંતે કલ્યાણકારી હોય. એમાં વળી અમુક વિધિ ન સાચવી એટલે શું કલ્યાણકારિતા મટી ગઈ?”.ઈત્યાદિ ઈત્યાદિ એને દુઃખકર વિકલ્પ થશે. (૨) એવા જીવથી જરા કર્મલઘુ મધ્યમ જીવને એવું દુઃખ તે નહિ, પણ એવા વિધિમાર્ગના ઉપદેશની અવધીરણ અવગણના થશે; મન કહેશે “ઠીક છે, શાસ્ત્ર તે આ વિધિ ને તે વિધિ કહે, આપણે તો કરતા હોઈએ તે કરે. (૩) ત્રીને એથી પણ વિશેષ લઘુકમી અને ત્રણેમાં સૌથી ઓછો અગ્ય જીવ માર્ગ દેશનાની અવધીરણા ય નહિ કરે, પરંતુ એમ તે સ્વીકાર પણ નહિ કરે કે “ આ વિધિમાર્ગ બરાબર છે, જરૂરી છે.
સૂવાધ્યયનવિધિઃ
આ ત્રણ પ્રકારના જીવની સૂત્રાધ્યયનાદિ પ્રવૃત્તિ આરાધનારૂપ નથી, અનારાધના છે, કેમકે વિધિમાર્ગને સ્વીકાર જ નથી, પછી પાલનની શી વાત એ છવ સૂત્ર ભયે એ
Page #417
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૬૩ વિસ્તગત્યા ભર્યો જ નહિ ગણાય; કેમકે એને એથી સમ્યગ બાધ થતા નથી. એ તે પૂર્વે કહેલ સમલેહુ-કાંચન દષ્ટિ, ગુરુપ્રતિબદ્ધતા ભૂતાર્થદર્શિતા, શુશ્રષાદિ ૮ ગુણ, તત્વાગ્રહ, નિરાશંસભાવ, મેક્ષિકકાંક્ષા વગેરે સાચવીને મેળવેલું જ્ઞાન એ જ સાચા જ્ઞાનરૂપે પરિણમે, જ્ઞાન સાથે એ સમદષ્ટિ વગેરે ગુણોને અજવાસ રહે. એ ગુણપ્રકાશ વિના તે એકલા જ્ઞાનથી આત્મામાં અજવાળું જ નહિ પછી એવું જ્ઞાન પ્રકાશરૂપ સમ્યધરૂપ કેવી રીતે કહી શકાય ? એ બધું ઉવેખીને ગમે તેટલાં સૂત્ર ભણી કાઢયા, પંડિતાઈ મેળવી લીધી તેથી શું? અધ્યાત્મ વિનાનું પાંડિત્ય તે સંસારની વૃદ્ધિ માટે થાય છે. એમજ વિધિ વિના અને માર્ગની ઉપેક્ષા કરી કરાતું સૂત્રનું ભણતર અનારાધનામાં જાય છે. સ્વામી પારણામાં સુતા સુતાં ૧૧ અંગ ભણેલા, છતાં ગુરુએ એમને અનારાધક ન બને એ માટે ગોદ્રહનાદિ વિધિમાર્ગ સાથે ફરીથી ભણાવ્યા.
સૂત્ર :- ga Irfoો, વિરાળr regar a@દે, तस्सारंभाओधुव । इत्थ मग्गदेसणाए अणभिनिवेसो पडिवत्तिमित्तं, किरियारंभो। एवं पि अहीअं 'अही” अवगमलेसजोगओ।
અર્થ –માર્ગગામીને આ અનારાધના નથી હોતી કે જેમાં સૂત્રવિરાધના અનર્થ મુખી હોય. (કિન્તુ એ તે પરંપરાએ મેટા દેષથી બચવાની અપેક્ષાએ) અર્થ હેતુ છે, મેક્ષનું અંગ છે, કેમકે એને નિશ્ચિતપણે આરાધનાને પ્રારંભ છે. અહીં માગ દેશના અનાગ્રહ, સ્વીકારમાત્ર કે કિયાનો આરંભ કરાવે છે એમ પણ ભણ્ય એ ભર્યું છે, કેમકે બંશે બેધ થાય છે.
વિવેચન –હવે જે આત્મા માગગામી છે, શાસ્ત્રોક્ત
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૬૪
[પંચસૂત્ર-૪ વિધિમાર્ગનું દુઃખ, ઉપેક્ષા કે અસ્વીકાર નથી કરતા, માર્ગની
શ્રદ્ધા રાખી પ્રવૃત્તિ કરનાર છે; એનાથી કદાચિત્ તીવ્ર શ્રદ્ધાબળ, વિલાસ, અને સચોટ ચિત્તોપયોગ આદિમાં ખામીથી વિધિમાં
ક્યાંક ચૂકાઈ જવાય, તે પણ એને એકાન્ત અનારાધના નથી; કેમકે માશ્રદ્ધાથી એનામાં સમ્યક્ત્વ છે, અને સમ્યકત્વાદિ હોય ત્યાં સર્વદા સકિયા-સનુષ્ઠાન હેય, અસદુતુષ્ઠાનરૂપ અનારાધના તે માર્ગાનુસારીમાં ન હોય, કેમકે આ ઉન્માદાદિ અનર્થ એ તો બહુ મેટા દેષને લઈને બને છે માર્ગનુસારીમાં એ દેષ નથી. તેથી જે કદાચ વિધિની કેક ખલનારૂપ વિરાધના એનામાં હોય, તે ય તે પરંપરાએ અર્થને હેતુ એટલે કે મોક્ષનું અંગ છે, કેમકે એણે માર્ગારાધનાથી વસ્તુગત્યા તે મેક્ષગમનને આરંભ કરી દીધું છે. માર્ગાનુસારિતાના ચગે એને વિરાધના છતાં પણ એ સાધવાને પુરુષાર્થ એ મોક્ષની સન્મુખ જ ગમન છે; જેમ, (૧) કાંટાવાળા, કે (૨) તાવ સહિત યા (૩) મુંઝવણે, કે બ્રાન્તિ સહિત પણ સન્માર્ગે પ્રયાણ કરનાર ઈષસ્થાનની તરફ જ જઈ રહ્યો છે. કહ્યું પણ છે કે માર્ગમાં કાંટા હેય, પિતાને તાવ હોય, યા મુંઝવણ કે ભ્રમણા હોય, તેથી જરા ધીમે ચલાતું હોય, પણ એ માર્ગ સીધે હોય તો એવું પણ ચાલવું એ ફલવાન બને છે. તેવી રીતે, મુનિની માર્ગને અનુસરતી પ્રવૃત્તિ ખલનાવાળી હોય, તે ય તે ઈષ્ટ મોક્ષફળસાધક જ છે. માર્ગાનુસારીની જ પ્રવૃત્તિની સડકે મેક્ષ સ્ટેશન આવે છે.
વિરાધક માનસારીના માર્ગદેશનાની અસરના ૩-૩ પ્રકાર વિરાધના છતાં માર્ગગામી હોય એમાં ત્રણ પ્રકાર છે. (૧) પહેલે જે સાધક વિધિની વિરાધના કરતે
Page #419
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૬૫
હશે, એને માર્ગશ્રદ્ધા હોવાથી માર્ગની તાત્વિક દેશના સાંભળતાં પેલા એકાતે અનારાધકની જેમ દુઃખ, અવધારણા, કે અસ્વીકાર નહિ થાય. અલબત્ હેય-ઉપાદેયની સામાન્ય શ્રદ્ધા તે કરશે, છતાં પણ એના પર એને અભિનિવેશ નહિ થવાને; માર્ગરૂપે વર્ણવતા વિધિનિષેધ પર માન ખરું, પરંતુ એ વિધિનિષેધાજ્ઞા જ ખરેખર મુખ્ય છે, સૂત્ર-આરાધનાના કષ્ટ કરતાં ય એની વધુ કિંમત છે, એ વિધિમાગને આગ્રહ, પક્ષપાત એ નહિ સેવે. એનું કારણ હજી તેવા પ્રકારની એને અમૂઢ દશા નથી, અતિમૂઢતા છે. જેમ અંધ કે બધિર નર સમલેવલની જગા યા સ્પષ્ટ સમભાવના શખદ પર ખલના પામે; અને મૂંગે ગુંગણ નર સરળ શબ્દ બોલતાં પણ ખચકાય, એમ આ મૂઢતાથી માર્ગ–આગ્રહના અભાવે ખલના વિરાધના કરે છે (૨) બીજે એનાથી જે ઓછો વિરાધક હશે, તો એ પક્ષપાત રાખશે ખરે, પણ માત્ર સ્વીકાર અને પક્ષપાત કરીને એ બેસી રહેશે, કિન્તુ ઉત્સાહ-વીર્યના અભાવે અમલમાં નહિ ઉતારે. (૩) ત્રીજે એથી પણ ઓછે, એટલે કે બહુ ઓછા વિરાધક, એ તો સ્વીકાર ઉપરાંત વર્તનમાં ય મૂકશે. છતાં પ્રમાદ-છસ્વસ્થતાદિ દોષે કરીને ક્યાક કયાક વિરાધના એનાથી થતી હશે; કિન્તુ એ મેટી નહિ હોય.
આમ વિરાધનાથી યુક્ત પણ માર્ગાનુસારીએ ભણેલું સૂત્ર એ પરમાર્થથી ભણેલુ જ છે. કેમકે, એથી એને થોડો પણ સમ્યગુ થાય છે વિરાધના ન હોત તો વિપુલ સભ્યોધ થાત.
બોધની આ સભ્યતાને આધાર આત્માને એ બોધ પરિણમવા ઉપર છે; અર્થાત્ આત્મા બેધને અનુસાર મન, વચન, કાયાથી કે પ્રવર્તે છે એના પર છે. નહિ કે
Page #420
--------------------------------------------------------------------------
________________
[ પંચસૂત્ર-૪ માત્ર પંડિતાઈ પર. અલબત હવે એ પરિણમનમાં માર્ગવિરાધના
ખલના પહોંચાડે છે. પરંતુ જીવ માર્ગાનુસારી હોવાથી, એની વિરાધના છતાં, સૂત્રાધ્યયનથી એને ભલે અલ્પ પણ સમ્યધ થાય છે. તેથી જ તે વાસ્તવિક સૂત્ર ભ કહેવાય, ને સમ્યગ નિયાગ કરે. (૭) સાપાય-નિરપાય સાધક બાળ-રક્ષક–પ્રવચનમાતા
સૂત્ર-વીશ નમેળા મા રહુ પણ સવારबहुलस्स । निरचाए जहोदिए सुत्तुत्तकारी हवइ पवयणभाइसंगए पंचसमिए-तिगुत्ते। अणस्थपरे एअच्चाए अविअत्तस्ल सिसुजणणीचायनाएण । विअत्ते इस्थ केवली एअफलभूए । सम्ममेअं विआणइ સુવિદ્યા પશિvorg ' અર્થ –આ (સાધક) નિયમા (સમ્યગ્દર્શનાદિ બીજવાળો હોય છે. માર્ગગામીને “ અપાય” કિલષ્ટ કર્મ બહુ ઉદયમાં હેય તે આ વિરાધના થાય છે. તે માર્ગગામી અપાયરહિત હોય તો એ શાસ્ત્રોક્ત વિધિ) કારી હોય છે એ પ્રવચનમાતાથી સંપન્ન ( અર્થાત્) પાચ સમિતિ ત્રણ ગુપ્તિવાળો હોય છે. બાળને આને ત્યાગ અનર્થકારી હોય છે. એમાં દૃષ્ટાંત માતાને ત્યાગ કરનાર બાળક છે. અહીં અ–બાળ કેવળજ્ઞાની છે, જે આ (સમિતિ-ગુપ્તિયુક્ત ચારિત્ર)નું ફળ છે. (સાધુ) બે પ્રકારની પરિજ્ઞાથી આ (પ્રવચનમાતા) ને જાણે, (સમજે અને આદરે).
વિવેચનઃ સબીજમાર્ગીને પ્રયાણુ અખંડઃ-માર્ગને આ આરાધક ખલના–વિરાધના થઈ જવા છતા ક્ષફળદાયી (સમ્યગ્દર્શનાદિ બીજને અવશ્ય ધારણ કરે છે. શું એની વિરાધના માર્ગ પ્રયાણને બાધ નથી કરતી? ના, કેમકે એ બીજા વાળો હાઈ માગને અનુસરનારા છે. પેલા અનારાધકને તે
Page #421
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા–પરિપાલન ]
३१७
માર્ગદેશના સાંભળતાં જ ત્રાસ આદિ થાય છે! તેથી એને માર્ગાનુસરણ જ નથી. સમ્યગ્દર્શનાદિ બીજ જ નથી. આને એ છે, તેથી આને મોક્ષમાપ્રયાણ બાધિત નહિ માર્ગગામીને જ આવી અ–બાધક વિરાધના હેય, કેમકે એણે બીજ પ્રાપ્ત કર્યું છે.
પ્રવે–તે શું સામાન્યથી બધા માર્ગગામીને આવી વિરાધના થયા કરતી હશે ?
ઉ–ના, માર્ગગામી બે જાતના હેય છે-૧ અપાયવાળા એ સાપાય, અને ૨. અપાયરહિત એ નિરપાય.
અપાય એટલે બહુ કિલષ્ટ મેહનીય-અંતરાય આદિ કર્મના ઉદય કે જે કર્મ નિરપક્રમ હય, અર્થાત્ તેડવાનો પુરુષાર્થ છતાં તુટે એવા ન હોય, પણ પિતાને ભાવ ભજવે જ અને વિરાધના કરાવે, તેવાં કર્મના ભેગવટા એ “અપાય.” એમાં વિરાધના–મ્બલના થઈ જાય છે. બાકી જેને અ-નિરુપક્રમ અર્થાત સોપકમ કર્મ છે, તેને તે એ કર્મ પુરુષાર્થને ધક્કો લાગતા -તૂટી જાય એવાં છે, એને પશમ થઈ જાય છે, વિપાકેદ્ય રહેતો નથી. એ આત્મા નિરપાય કહેવાય. એ માર્ગગામી આત્મા વિરાધના ન કરતાં બરાબર શાસ્ત્રોક્ત માર્ગનું પાલન કરે છે. વિધિ-વિધાન બરાબર સાચવે છે, પણ એમા પ્રમાદિ કે શિથિલ નથી બનતે.
આ બંને ય સમ્યગ્યદર્શનાદિ બીજવાળા હોય છે. તેથી જો કે બંનેને પુરુષાર્થ તે માગપાલન માટેને એમાં દોષ ન લાગે ઉન્માગસેવન ન થાય એ માટે; પરંતુ જેણે નિરુપક્રમ અતટ જોરદાર માહનીય-અંતરાય આદિ કર્મ હોય એ બિચારો કરે શું ? એવાં કર્મનો ઉદય ભ્રાન્તિ, રાગ, શૈથિલ્ય વગેરે કરાવી
Page #422
--------------------------------------------------------------------------
________________
अ६८
[ પંચસત્ર-૪ વિરોધના આચરાવી દે છે. પણ સેપક્રમ કર્મવાળાને પુરુષાર્થ એ કર્મના વિપાકેદયને અટકાવી ક્ષપશમ પમાડી દે છે, તેથી વિરાધના થતી નથી. આ સૂચવે છે કે સમ્યગ્યદર્શનાદિ બીજ પ્રાપ્ત હેય એને દોષથી બચવા પુરુષાર્થ તો હોય જ, ઉપેક્ષા ન હોય, નહિતર ઉપેક્ષા–બેપરવાઈમાં તે બીજ જ પ્રાપ્ત શાનું?
પ્રવચનમાતા -આ પ્રમાણે દીક્ષા લઈ સમ્યફક્રિયામાં જોડાયેલે આત્મા વિકસતા શુદ્ધભાવ અને મહાસત્ત્વના પ્રભાવે વિપર્યાસ ન પામતે, સમદષ્ટિ, ગુરુપ્રતિબદ્ધ, ગુરુકુળસેવી, તત્વદશી, શિક્ષારક્ત, નિરાશંસ, મત્રવત્ સૂત્ર–અધ્યેતા, કિલષ્ટ કર્મના અભાવે અવિરાધક અને શાક્ત આદેશ બરા પાળનાર, એ કેવો હોય ? તો કે અષ્ટ પ્રવચનમાતાને સભ્યપાલક હેય.
પ્રવચન” એટલે શ્રી સર્વજ્ઞ ભગવાનનું ચારિત્રદેશક વચન (આજ્ઞા). એમજ પ્રવચન એટલે આજ્ઞાએ ફરમાવેલું ચારિત્ર. એ બાળ જેવું છે. એને સાચવનાર માતા જોઈએ, તે પાંચ સમિતિ અને ત્રણે ગુપ્તિ, એ આઠ પ્રવચનની માતા કહેવાય છે. એ પાંચ સમિતિએ સમિત. અને ત્રણ ગુપ્તિએ ગુપ્ત હાય. સમિતિ–ગુપ્તિનું ખૂબ ચોકસાઈથી–ચીવટથી પાલન કરે
સમિતિ એટલે સમ્યગૂ –ઉપગ અને મર્યાદાવાળી પ્રવૃત્તિ. આત્માને એમાં દોષ ન લાગવા દેવાની સાવધાની (જાગૃતિ) હોય, અને પ્રવૃત્તિ મર્યાદાવાળી હોય ગુપ્તિ એટલે ગોપન, નિવર્તન, શાસ્ત્ર સમિતિને પ્રવૃત્તિરૂપ અને ગુપ્તિને પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભય સ્વરૂપ કહી છે. ગુનિમાં જેમ અશુભ થકી અને અનાવશ્યક થકી પાછા હટવાનું છે, તેમ શુભ અને આવશ્યકમાં પ્રવૃત્ત પણ થવાનું છે.
Page #423
--------------------------------------------------------------------------
________________
પ્રત્રજ્યા-પરિપાલન
૫ સમિતિ:-(૧) ઈસમિતિ-સંયમગાળે જ્યાં ચાલવું પડે, ત્યાં માત્ર જીવરક્ષાને ઉપયોગ (લક્ષી રાખી ચાલે તે. (૨) ભાષાસમિતિબેલે તેમાં સાવદ્યતા, સ્વપરને અહિતકારિતા, જૂઠ વગેરે ન આવે, એનું ધ્યાન રાખે છે. (૩) એષણે સમિતિ–ોચરી (ભ્રમરવત્ ભિક્ષાચર્યા) માં જીવહિંસાદિ દેષ ટાળવા ગષણ કરે તે. દેષમાં ઉદ્ગમના ૧૬, ઉત્પાદનના ૧૬, એષણાના ૧૬-એમ ૪૨ દોષ ટાળી ભિક્ષા લે; અને સંજનાદિ ૫ દોષ ટાળી ભિક્ષા વાપરે તે. (૪) આદાન–ભંડ-માત્ર-નિક્ષેપણુસમિતિ-સંયમના ઉપકરણ (સાધન) લેતાં, મૂકતા જીવરક્ષાથે પડિલેહવાને (દષ્ટિથી બરાબર જેવાને) અને રજોહરણાદિથી પ્રમાર્જવાને ઉપગ રાખી વતે તે. (૫) પારિષ્ઠાપનિક સમિતિ-નિજીવ નિર્દોષ ભૂમિ જોઈને જ મલમૂત્રાદિ તજે તે , કે
૩ ગુપ્ત –(૧) મનગુપ્તિ-એ મન પર અંકુશ છે. અશુભ અને બિનજરૂરી એવી શુભ પણ વિચારણા રેકી, આવશ્યક શુભ વિચારણામાં જ મનને પરાવી રાખવું તે. એવું (૨–૩) વચન અને કાયાને અશુભમાં જતી રોકી શુભમાં રોકી રાખવી તે વચનગુપ્તિ ને કાયગુપ્તિ.
સમિતિ-ગુપ્તિના આ દૃષ્ટાંતે – (૧) એક મુનિની ઈર્યાસમિતિની પરીક્ષાથે દેવે એમના માર્ગમાં બહુ દેડકીઓ દેખાડી. મુનિ બહુ જ આસ્તેથી ડગલું ડગલું ભરે છે ત્યા સામેથી હાથી દોડી આવતો દેખાડો! તે પણ પ્રાણની પરવા કર્યા વિના દેડકી ન મરે એની કાળજીથી જ ડગલું ભરે છે. એમાં ય મુશ્કેલી
૨૪
Page #424
--------------------------------------------------------------------------
________________
૩૭૦
[ ૫ંચસૂત્ર-૪
દેખી ત્યારે મુનિ કાઉસગ્ગધ્યાને ઊભા રહી ગયા. દેવ પ્રસન્ન થઈ નમી પડયો. (ર) ભાષા-સમિતિ અંગે મહાનિશીથ સૂત્રમાં ચુકમીની કથામાં આવે છે કે મુનિને એક વાર એલવામાં સમિતિભંગ થયા, તેથી એની સજારૂપે એમણે જીવનભરનું મૌન રાખ્યુ. એના ફળરૂપે ભવાંતરે એ રાજપુત્ર, સુલભખેાધિ, બાળપણાથી પ્રભાવક બ્રહ્મચર્યવાળા, અને ગૃહસ્થપણે અવધિજ્ઞાની થયા ! (૩) કૃષ્ણપુત્ર ઢઢણુ અણુગારને અભિગ્રહ હતા કે ‘સ્વલ બ્ધિની ભિક્ષા મળે તે જ ભિક્ષા લેવી.’ હવે અંતરાયકમ ઉદયમાં આવવાથી જ્યાં ને ત્યાં માપની કે ગુરુની આળખાણુ આગળ આવી ! છ માસ સુધી ભિક્ષા ન મળી. અંતે કૃષ્ણે રસ્તામાં એમને વાંદ્યા પછી ભિક્ષામાં મળેલ મેાદકને તેમનાથ પ્રભુએ કૃષ્ણની એળખના કહ્યા, તેથી જરાય મન બગાડ્યા વિના દેષયુક્ત તરીકે પરઠવવા, વનમાં મૂકી દેવા ચાલ્યા, ત્યાં પરઠવતાં ભાવના વધી ગઈ, કેવળજ્ઞાની બની ગયા! (૪) વલ્કલચીરી રાજતાપસપુત્ર, એ ભાઈ રાજા પ્રસન્નચંદ્રથી લઈ જવાયેલા, કાલાન્તરે પાછા આવ્યા ઝુંપડીમાંના પૂર્વે મૂકેલા ભાંડને પ્રમાઈ રહ્યા છે, ત્યાં મનેમથનથી જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવનાં ચારિત્રની સમિતિ નિહાળી ભાવનામાં ચડતાં કેવલજ્ઞાન પામ્યા ! –(૫) ધર્માંરુચિ અણુગાર કડવી તુંબડીના શાકનું ટીપુ પરઠવતાં એમાં ગધથી કીડી ખેંચાઈ આવી મરતી દેખી; તેથી ન પરઠવતાં બધુ· પેટમાં પધ રાવી દીધું ! ઝેર ચડતાં શુભ ભાવનામાં મરી અનુત્તર વિમાનમાં ગયા ! ૦ (૬) કુમારપાળ મહારાજા દર ચામાસે બ્રહ્મચય ધારી મનથી પણ ભંગ થાય તે ઉપવાસના અભિગ્રહુ રાખતા. આ મન પર અંકુશ એ મનાગુપ્તિ. ૦ (૭) મૈતારજ મહામુનિ માસા
Page #425
--------------------------------------------------------------------------
________________
પ્રવ્રજ્યા—પરિપાલન ]
૩૭૧
(
મણુના પારણે સેનીને ત્યાંવહારી પાછા વળતાં જુએ છે કે કૌચ પક્ષી સાનાના જવલા ચણી ઝાડ પર એઠું, અજાણુ સાની બહાર આવી પૂછે છે, જવલા કયાં ?” મુનિ ખેલવામાં પક્ષીની 'િસા જોઇ મૌન રહ્યા, વચનગુપ્તિ પાળી. સેાનીએ મુનિને તડકે માથે વાધર ખાંધી ઊભા રાખ્યા. મુનિ ભાવનામાં કમ ખપાવી મેાક્ષે ગયા ! ૦(૮) ધ્યાનસ્થ ગજસુકુમાળ મુનિના માથે સેમિલ સસરાએ માટીની પાળ માંથી માંડી અંગારા ભર્યાં. મુનિ ‘રખે હાલું તે અંગારા નીચે પડી જીવ મારે!' તેથી સ્થિર ઉભા રહ્યા, કાયગુપ્તિ સાથે મનેાગુપ્તિ-વચનગુપ્તિ રાખી કમ' ખપાવી મેાક્ષ પામ્યા !
સમિતિ-ગુપ્તિના અદ્ભુત લાભ ઃ—
આ સમિતિ-ગુપ્તિ અનાદિકાળના હિંસા અને પ્રમાદના અભ્યાસી આત્માને હવે સૂક્ષ્મ જીવને પણ મહા દયાળુ બનાવે છે, અને પેાતાનામાં અપ્રમાદના શુભ ઉપચાગને જાગ્રત રાખે છે. એ શુભ ઉપયેાગમાં સહજ શુભ ભાવને પેાષી પુણ્યથી, અને શુભ ધ્યાનને પાષી વિપુલ સકામ નિરાથી, આત્માને પુષ્ટ અને સમૃદ્ધ કરે છે. જગતને નિયંત્રિત કરવા સમય છતાં પેાતાના આત્માને જ નિયત્રિત કરવા દેવ પણ સમથ નથી. તેવા પુરુષ વિશ્વમાં કેાઈ વિરલ જ જડે. સમિતિ-ગુપ્તિ આ આત્મનિયંત્રણ કરવાનું મહાન કલ્યાણુ-સામર્થ્ય બક્ષે છે. એથી અજ્ઞાન એવા માષતુષ મુનિ જેવા પણ સજ્ઞ ખની મેક્ષે સધાવે છે. · અહા ! કેવી એ સમિતિગુપ્તિની કલ્પવેલડી ! જીવ! ખીન્નુ' ન આવડે તેા કાંઈ નહિઁ, આ સમિતિગુપ્તિના પ્રવચન માતાના પાલનમાં (ExPert) નિષ્ણાત ખનજે,' એમ મનને પ્રેત્સાહિત રખાય,
Page #426
--------------------------------------------------------------------------
________________
૩૭૨
[પંચસૂત્ર-૪ ભાવની પડ્યાપકતા : બાળ-પુખ્ત ચારિત્ર – મુનિ સમજે છે કે “જેમ માતાના ત્યાગે બચું વિનાશ પામે, એ દષ્ટાંતે આ પ્રવચનમાતાને ત્યાગ એ ચારિત્રરૂપી બાળકના પ્રાણનું ક્ષરણ-ક્ષય-કારી થવાથી અનર્થમાં પરિણમશે” ભાવની વિચારણાએ છદ્મસ્થ યાને અ–વીતરાગના ચારિત્ર-ભાવ એ બાળ ચારિત્ર છે, અને સર્વાનું ચારિત્ર એ જ પુખ્ત ઉંમરનું છે, ને એ પ્રવચનમાતાના નિરંતર સહગનું જ ફળ છે. કેયકે પ્રવચન માતાના પ્રાણવત્ પાલનથી જ સમ્ય રીતે ઉછરી બાળ-ચારિત્રના ભાવ એ કેળવી-ચારિત્રના ભાવની પરાકાષ્ઠામાં પરિણત થાય છે. (બચું મોટુ-પક્વવયનું થાય, એ દ્રવ્ય-પરિણતિ, આ ભાવ) પરિણતિ એટલે, એ અબાળ ચારિત્ર ન આવે ત્યાં સુધીના અવ્યક્તઅપક્વ વયના ચારિત્રવાળને પ્રવચનમાતા વિના ન જ ચાલે. ક્ષાપશનિક ચારિત્રને સત્તામાં રહેલા ચારિત્રમેહનીય કર્મથી આવરાવાને ભય છે, ત્યારે પ્રવચનમાતાના પાલનમાં મનને સતત ઉપગ એ ભયની સામે જબરદસ્ત સંરક્ષણ આપે છે. વીતરાગ સર્વને સકલ મેહના અત્યંત ક્ષયથી નીપજેલા ક્ષાયિક ચારિત્રને કદી આવરાવાને ભય નથી પણ તે ન થાય ત્યાં સુધી બાળચારિત્રને માતા “સમિતિગુપ્તિ”ઈએ જ. એના સતત ઉપગથી આત્મા કષા અને પ્રમાદથી મુક્ત થતું આવે છે.
દ્વિવિધ પરિજ્ઞા –સાધુ આ બધું જે જાણે છે, તે દ્વિવિધ પરિણાથી; તેમાં એક જ્ઞપરિજ્ઞા, બીજી પ્રત્યાખ્યાન પરિજ્ઞા. અષ્ટ પ્રવચનમાતાનું સ્વરૂપ, ઉપગિતા, આવશ્યકતા, એક્ષફલતા-ઇત્યાદિનું સમ્યક્ શિક્ષાથકી શ્રદ્ધાપૂર્વક જ્ઞાન કર્યું તે જ્ઞપરિજ્ઞા. એ જ્ઞાનને અનુસરતી સમિતિગુપ્તિના આચરણની
Page #427
--------------------------------------------------------------------------
________________
૩૭૩
પ્રવજ્યા--પરિપાલન ] કિયા તે બીજી પ્રત્યાખ્યાન-પરિજ્ઞા. આનાથી તદ્દન ભિન્ન સંસારની વાતોનું સચોટ જ્ઞાન અને ક્રિયા જીવને ક્યાં સુલભ નથી? પૂર્વના અનંતાનંત ભવોમાં ક્યા એક પણ ભવમાં જીવ એને ભૂલ્યા છે? એથી તદ્દભવમાં પાપમય જીવન આધિ-વ્યાધિઉપાધિ-તૃણા અને અતૃપ્તિની પીડાઓ, તથા પછી ભવની પરંપરા સિવાય બીજું શું મળ્યું છે ? પણ હવે જે આ બે પરિણાથી સમિતિગુપ્તિ આત્મસાત્ થઈ જાય, તે આ લેકમાં પરમ સ્વસ્થતા અને પછી ભવને અંત થઈ જાય. કે સુંદર આ દુર્લભ ગ માનવભવમાં જ પ્રાપ્ત ! એ પામી કોણ સુજ્ઞ પ્રમાદ કરે ?
(૮) આશ્વાસદીપ–પ્રકાશદીપ સૂત્ર –તહાસકારા-પથારીવે સંવાાિમે અસંતथिरत्यमुज्जमइ !
અર્થ:-તથા આશ્વાસ દ્વીપ-પ્રકાશીપ ચળ અને અસ્થિરાદિ પ્રકારના હોય. તેને કાયમી અને સ્થિર બનાવવા મથે.
- વિવેચન : -હવે ચારિત્રી સમજે છે કે આ લેકમાં સમ્યક ચારિત્ર અને જ્ઞાન કેવી લકત્તર વસ્તુ છે ! એ આશ્વાસ પ્રકાશ દીવ છે. દીવના બે અર્થ. ૧. દ્વીપ અને ૨. દીપ. ચારિત્ર એ આશ્વાસદીય છે, અને જ્ઞાન એ પ્રકાશદીપ છે. ભવસમુદ્રમાં કષાય અને અવિરતિના કારમાં વિકારોમાં તણાઈ ડૂબી રહેલા જીવને ચારિત્ર એ દ્વીપની માફક આશ્વાસન આપે છે. સમુદ્રજળની જેમ અવિરતિ અને કષાના વિકારો આત્માને આકુલ-યાકુલ કરી ગુંગળાવી બેભાન કરી નાખે છે; ત્યાં ચારિત્ર એ વિકારની વિરતિ ( શાંતિ) કરાવીને મહાન સુખ અને સ્વસ્થતા આપે છે. ત્યારે જ્ઞાન એ એકાંત દુઃખથી વ્યાપ્ત
Page #428
--------------------------------------------------------------------------
________________
૩૭૪
[પંચસૂત્ર-૪ એવા મહિના અર્થાત મિથ્યાત્વ અને કુમતિના અંધકારને હટાવવા દીવાની જેમ પ્રકાશ આપે છે.
જ્ઞાન અને ચારિત્રના અભાવે કેવા અનર્થ ? કે એ ચારિત્રદ્વીપ ન મળે તો એ વિકારોમાં પીડાઈ સડી મરવાનું થાય; અને એ દવે ન મળે તે આત્મઘરમાં સર્વનિધાન હોવા છતાં અજ્ઞાનના આ ધારામાં એ કાંઈ પણ દેખ્યા વિના કુટાઈ મરવાનું થાય.
કઈ ઘરમાં રત્નની પેટી હેય, મેવા પકવાન અને અમૃતપાને ભરેલા ભેજન હોય, પરંતુ જે ઘરમાં સાવ અંધકાર અંધકાર જ છે, પ્રકાશ નથી, તે એ ન દેખાવાથી લેવાનું તે મુશ્કેલ, પણ ઉલટું ઘરમાં અંધારે વચમાં થાંભલા વગેરે સાથે અથડાયા કુટાયા કરવાનું થાય. ત્યારે જે પ્રકાશ હોય તે તરત જ એને ગ્રહણ અને ઉપગ થઈ શકે. તે પ્રમાણે અંધકારમય સંસારમાં જ્ઞાન એ ભાવ પ્રકાશમય દીવે છે.
ઉદાયન રાજા પ્રભાવતી રાણે પર અત્યંત મુગ્ધ હતા શણું જૈનમંદિરમાં નૃત્ય કરતી પ્રભુની ભક્તિ અર્થે; ત્યારે રાજા ત્યાં વીણા વગાડતે રાણીની પ્રસન્નતા માટે! એવા વિષયાદિ વિકારોવાળા પણ રાજા, પ્રભાવતી ચારિત્ર પાળી દેવ થયેલ એનાથી જે પ્રતિબોધ-જ્ઞાનદીપ પામ્યો, ને એણે શ્રી મહાવીર પ્રભુ પાસે જે ચારિત્રરૂપી દ્વીપનું આલંબન કર્યું, તે વિકારોને વિદવ સ કરી ક્ષાયિક ચારિત્રે ચડી એ મહર્ષિ કેવળજ્ઞાન અને મોક્ષ પામ્યા.
વાદી સિદ્ધસેન બ્રાહ્મણ ધુરંધર વિદ્વાન છતાં સર્વસાક્ત તત્ત્વનું જ્ઞાન નહિ પામેલા, તે મિથ્યાજ્ઞાન-અભિમાનના-અંધકારમાં અથડાતા હતા. જનાચાર્ય વૃદ્ધવાદીજી સાથે વાદમાં હારવાથી શરત મુજબ એ એમના શિષ્ય થઈ જૈન સિદ્ધાન્ત ભણયા
Page #429
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૭૫
એટલે ઉત્કૃષ્ટ જ્ઞાનદીપકને તત્વ પ્રકાશ પામ્યા કે એથી રાજા વિક્રમાદિત્ય જેવાને ય પ્રતિબધી જિનશાસનનાં પ્રખર પ્રભાવક બન્યા, ને એમની “સિદ્ધસેન દિવાકર” તરીકે પ્રખ્યાતિ થઈ
આવા ચારિત્રદ્વીપ અને જ્ઞાન પ્રદીપના દરેકના ૨-૨ પ્રકાર છે.
દ્વીપના બે પ્રકાર ૧. કેટલાક બતા, ને ૨. કેટલાક તરતા. ડૂબતા બેટ એટલે એટલે એના પર સમુદ્રના પાણી ચઢી જાય ત્યારે દેવાઈ ડૂબી જાય એવા. બીજા તરતા–સ્થિર જોવાઈ ન જાય એવા દ્વીપ. અહિં ક્ષાપશમિક ચારિત્ર એ પહેલા પ્રકારના દ્વિીપ જેવું છે. અને ક્ષાયિક ચારિત્ર એ બીજા પ્રકારના.
દી પણ બે પ્રકારઃ ૧. અસ્થિર-વિનાશી,ને ૨. સ્થિર-અવિનાશી. નિયતકાળ-નિયત ક્ષેત્રવાળે તે અસ્થિર તેલને દીવે, અર્થાત્ તે તેલ આદિ સામગ્રી વિનાના કે વં ટેળ આદિ વિદનવાળા બીજા ક્ષેત્ર-કાળે બુઝાઈ જાય. ત્યારે ક્ષેત્ર અને કાલનું જેને બંધન નથી એ મહા રત્નદીપક નિત્ય સ્થિર દીવે.
ક્ષાપશમિક મતિ શ્રુત વગેરે જ્ઞાન અસ્થિર દી છે; સ્થિર દીવો ક્ષાયિકજ્ઞાન, કેવલજ્ઞાન. દીપ-દ્વીપ બનેમાં પ્રથમ જે ક્ષાપશમિક, એ વિલંબે ઈષ્ટ સિદ્ધિ માટે થાય; કેમકે વ્યાઘાતના ભયવાળું છે. બીજું ક્ષાયિક દીપ દ્વીપ એ વિલંબ વિના ઈષ્ટ ક્ષસિદ્ધિ માટે થાય, કેમકે વ્યાઘાત-રહિત છે, સાધક આ બધું માત્ર જાણે એમ નહિ, પરંતુ અસ્થિર ક્ષાપશમિકમાંથી સ્થિર એવા ક્ષાયિક ચારિત્ર ને ક્ષાયિક જ્ઞાનમાં જવા ઉદ્યમ કરે.
એ એ દ્વીપ શું ચીજ છે? દરિયામાં પડેલાને દ્વીપ મળ્યાથી જેમ સાગરમાં તણાઈ જવાનું રહેતું નથી, દ્વીપ એને
Page #430
--------------------------------------------------------------------------
________________
૩૭૬
[પચસૂત્ર આશ્વાસન રૂપ છે, તેમ ભવરૂપી સાગરમાં પડેલાને ચારિત્ર બેટ આશ્વાસન દ્વીપ છે. અહિં દ્વીપ વિના સમુદ્રમાં કેવી કેવી આપદાઓ છે તે વર્ણવી, તેની સાથે ચારિત્ર વિનાના સંસાર સમુદ્રની આપદાઓ સાથે સરખાવવામાં આવશે અને ચારિત્રના લાભ બતાવાશે. જ્ઞાન–દીવા વિના સંસાર-અરણ્યમાંની વિકટ સ્થિતિનું પણ એ પ્રમાણે
(૧) દ્વીપ વિના કેવાં કષ્ટ ! * ૧ ચારિત્ર-દ્વીપની કિંમત સમજના અને ગરજવાળે વિચારે છે, કે ધારે કે કેઈ માણસ દરિયામાં ડૂબતું હતું, તરી જવા તરફડી મારતો હતો, ત્યારે બીજી બાજુ દરિયામાં રહેલા વિકરાળ જળચર પ્રાણુઓ એને આખે ને આખે ગળી હાઈયાં કરી જવા મથતા હતા. ત્યાં જે દ્વીપ મળી ગયે તે એને લાગે કે “અહે! આ દ્વીપ એમાંથી કે બચાવી લેનારો! (૨) “વળી દરિયામાં ભૂખે ને તરસે મરી જાત. ખાવા માટે અને પીવા માટે ઠંડું તે નહિ, ઉના ય મીઠા પાણીનું એકાદ ચાંગળું ય ક્યાં હતુ ? ઉલટું એવું ખારું પાણી હતું જેથી શરીર ખવાઈ—કહેવાઈ જાય, પછી મહા વેદનાઓ ઊઠે! એને સંભાળનાર પણ કેણ? ત્યાં દ્વીપ મળતાં લાગે કે અહ! ત્યારે આ દ્વીપે મને કે ઉદ્ધ! (૩) “દરિયામાં ડૂબેલે હતો, ત્યારે ઘડીકમાં ઉપર અને ઘડીકમાં ઠેઠ સાગરને તળીએ! કયાં ય સ્થિરતા કે સ્વસ્થતા ન મળે એમાં ય શક્તિહીન અને મૂચ્છિત થઈ જતાં સમુદ્રના ઘેરા પાણીમાં નીચે કાયમને માટે દફનાઈ જવાનું! દ્વીપ-પ્રાપ્તિ પર મનને થાય કે-ત્યારે આ દ્વીપમાં કેવી સરસ
Page #431
--------------------------------------------------------------------------
________________
'
પ્રવજયા-પરિપાલન
૩૭૭
ઉન્નત ને સ્વસ્થ અવસ્થા ! ’ (૪) સ્ટીમર (જહાજ) તૂટીને ઝવેરી દરિયામાં ફસાઈ જાય, ત્યારે એનુ ઝવેરાત કયાં ય ખેરવાઈ જાય તેનુ ભાન ન મળે ! અરે! જ્યાં પેાતાનુ જ ભાન ન મળે ! મૃત પ્રાય જેવા દીનહીન અને દુલ પાતે મની જાય, ત્યાં ઝવે રાતનું શું ભાન ! ત્યાં ઝવેરાતની અને જાતની સલામતીવાળા દ્વીપ મળી જાય એ કેવું અહાભાગ્ય ! હવે તે એ દ્વીપમાંથી પેાતાને ઘેર જઈ ઝવેરાત તથા શ્રીજી માલમિલ્કત, કુટુંબકખીલા વૈભવવિલાસના ભક્તા બની શકવાના ! એ જ પ્રમાણે,
ચારિત્ર-દ્વીપ શુ કરે ? :
(૧) સ સાર–સાગરમાં રાગદ્વેષ એ મહા વિકરાળ જલચર પ્રાણીઓ છે. એનાથી જીવ આખા ને આખા એવા ગળાઈ જાય છે, કે જેની કારમી પીડાનેા પછી પાર નહિ । ચારિત્રદ્વીપ જીવન અને સચેાગેાને પલ્લી નાખી, એ રાગદ્વેષથી બચાવી લે છે.
(૨) સામાન્ય અષ્ટ પ્રવચનમાતાના જ્ઞાનથી માંડી ઉચ્ચ દ્રવ્યાનુયેાગ સુધીનું જ્ઞાન, ધમ ધ્યાન અને શુક્લધ્યાન, વાચનાદિ સ્વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ અને કાઉસ્સગ્ગ, તેમાં વળી સાથે ખાદ્યુતપ, અને પ્રશસ્ત અનિત્યાદિ તથા મૈત્રી આદિ ભાવનાઓ, સચમ, વગેરે, એ અદ્ભુત અમૃતનાં ખાનપાન ચારિત્રદ્વીપે મળે છે. એથી જે અપૂર્વ તૃપ્તિ અને પરમ આનંદ થાય, એમાંનુ સૌંસાર સાગરમાં શું મળે ? એ ન મળે, ને જે કષાયેા, દુર્ધ્યાન, કુસંજ્ઞાઓ વગેરે મળે, તેનાથી તા જીવને ભય કર અતૃપ્તિ, તૃષા અને સંતાપ ! ઉપરાંત જાતે એવા ખવાવાતું, કહેાવાનું, અને તીવ્ર સ‘ફ્લેશની વેદના લેાગવવાની, કે જે મિટાવનાર ગુરુ ચ ન મળે ! એ ગુરુકુળવાસ તા ચારિત્રમાં જ સુલભ ! સ`સારમાં
Page #432
--------------------------------------------------------------------------
________________
FOL
૩૭૮
[ પંચસૂત્ર-૪
તે પીડા એવી, કે આત્મા જાણે માંહીથી વધુ કહેાવાય, અને ફરી ફરી એ વિષય-કષાયની અને આધિ-વ્યાધિ-ઉપાધિની વેદનાએ ઊઠે! ચારિત્રદ્વીપ એમાંથી કેવે! સરસ ખચાવે !
(૩) વળી ભવસાગરમાં જીવ અનંત કાળથી માહમાયામાં ડૂબતા, અને તેથી ચારે ગતિના વિશાળ પટમાં ડૂબકાં ખાતા, ઘડીમાં ઉપર આવત્તા. તેા ઘડીમાં નીચે, તે ઠેઠ તળીચે જાત્તા! કયારેક પાતે પુણ્યથી માયા પર હુકુમતવાળા એટલે ઉપર થતા; અને બહુવાર તે માયાનું સામ્રાજય પેાતાના ઉપર, એટલે પેાતે તદ્ન નીચે ખાતા ! વળી ઉપર એટલે કયારેક દેવગતિમાં, તા કયારેક નીચે, ઘેાર સાતમી નરકે! એથી પણ વધુ નીચે એભાનપણે શક્તિહીન અને સુ િત થઈ નરકથી અન તગુણુ દુઃખવાળી નિગેાદમાં ફૂંકાઈ અનતા કાળચકો સુધી દટાઈ દફનાવી જવાનું બનતું! ત્યારે હવે ચારિત્રદ્વીપ મળ્યાથો કેટલી રાહત! મેહમાયાના આવતા-ભમરીએ હવે અહીં ન નડે. સંસારમાં ઊંચે-નીચે હવે નહિ અથડાવાનું.
(૪) ભવ સમુદ્રમાં પડેલા જીવનું ક્ષાયેાપમિક અને ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષમા, તૃપ્તિ, સયમ, જ્ઞાન, વીય, અવ્યાખાષ સુખ, અક્ષય સ્થિતિ વગેરે ઝવેરાત વેરિવખેર થઈ ગયેલુ. સસારસાગરની ગુંગળામણુમાં જીવને એનુ તે ભાન નહિ હતું, પણ જાતનું ચ ભાન ન મળે! પાતે કાણુ છે, કેવા છે, કથાં પડયો છે,” એની કાંઈ સમજ નહિ! ત્યાં અહા ! હવે તા જાત, ઝવેરાત અનેને સલામત કરી આપનારા ચારિત્રદ્વીપ મળ્યે ! કેટલે આનદ ! કેવું અનંત પુણ્ય !
Page #433
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૭૯ (૨) દીય વિના કેવાં કષ્ટ -
એમજ જ્ઞાનને પ્રકાશ ઘેર સંસાર-અરણ્યમાં પ્રકાશ આપે છે, વનમાં પ્રકાશના એક પણ કિરણ વિના આ ધારે અથડાતા, પગે કાંટા, કાંકરા, ભેંકાઈ જતા, જ્યાં ત્યાં અથડાઈ પડાતું ! ચેરડાકુને ભારે ભય, કેટલાક તે રને ચેરી પણ જાય. રસ્તે જડે નહિ. મન મુંઝાય, જંગલી પશુઓની ચીથી કાળજું ફફડે, હૃદય કંપે, કાયા થરથરે, કેટલાક વનચરે તે પોતાને ફાવે તેમ બચકાં ય ભરી જય, અને એણે એક વખત લેહીને સ્વાદ ચાખે એટલે તે, વારે વારે બટકાં ભરે. કેવી દુઃખદ સ્થિતિ! એમાં હાશ! હવે અજવાળું પાથરનાર દી મળે એટલે કેટલે નિર્ભય!
જ્ઞાન-દીપને પ્રભાવ :
એમ આ સંસારની અંદર કુમતિ અને અજ્ઞાનના અંધારામાં રખડતાને જ્ઞાન-પ્રકાશ મળી જતાં, હવે (૧) ક્રોધ, માન, માયા, લભરૂપી ચેર ડાકુઓ દેખાઈ જાય છે, તેથી એનાથી આત્માના ક્ષમાદિ ગુણરત્ન ચિરાઈ ન જવા માટે કાળજી રાખી શકાશે. એમ (૨) અનાચારરૂપ જંગલી પશુથી પણ સાવધ રહેવાશે. (૩) જ્ઞાનપ્રકાશથી આસ્રાવરૂપ કાંટા-કાંકરાને માર્ગ અને સંવર–નિર્જરારૂપ રાજમાર્ગ એળખાઈ જાય છે. કે અપૂર્વ જ્ઞાનમહિમા ! (૪) જ્ઞાનદીપક જીવાજીવાદિ ય—હેય-ઉપાદેય તને પ્રકાશ, (૫) આર્ત-રૌદ્રધ્યાન-કુવિકલ્પની પિછાણ. (૬)
સ્યાદ્વાદાદિ સિદ્ધાંતોની સમજ, વગેરે એવું આપે છે કે જે અઢળક પાપથી બચાવી સમ્યક્ પ્રવૃત્તિ-નિવૃત્તિના રાહ દેખાડે ! આત્માનું અનંત જ્ઞાન–વીય–સુખમય સ્વરૂપ, એને પ્રકટ કરનાર છે બાહ્ય આભ્યન્તર તપ, પાંચ મહાવ્ર, સમિતિ-ગુપ્તિ વિનય, વૈરાગ્ય, ૧૨
Page #434
--------------------------------------------------------------------------
________________
૩૮૦
[ પંચસૂત્ર-૪ ભાવના, મેહમાયાકષાયને ત્યાગ, ધર્મશુકલધ્યાન વગેરેને જ્ઞાન દવે એવા બતાવી આપે છે, કે પછી તે માત્ર અપકાળના પ્રબળ પુરૂષાર્થની જ જરૂર,
અસ્થિરમાંથી સ્થિરમાં (૯) નવ્યજીવનાના ૯ ઉપાય ?
આવા દીપ અને દીવાને પામી, તરતા દીપમાંથી સ્થિર દીપમાં જવાનું છે અસ્થિર દીવામાંથી સ્થિર દીવો મેળવવાને છે. જવાનુ કેવી રીતે બને ? શુભ ભાવનાઓ અને શુકલધ્યાનની ફલાંગ મારીને ક્ષાયિક ચારિત્ર અને સર્વજ્ઞતામાં પહોંચાય એટલે બને, અસ્થિર દીવામાંથી સ્થિર દો કેવી રીતે મેળવાય! અસ્થિર દીવાની જેમ લાપશમિક સમ્યક્ત્વવાળી અનિત્ય જ્ઞાનદીવડાની વાટ, તેલ, વગેરેની સામગ્રીને જોરદાર અને અક્ષય કરી નાખે. સમ્યક્ત્વને સડસઠ પ્રકારને વ્યવહાર જોરદાર બનાવી દે, તવભાવનાના વેગને વધારી દર્શનસપ્તક ખડવાની ક્ષપકશ્રેણી લગાવે, તે ક્ષાયિક સમ્યક્ત્વ થાય ક્ષાપશસિક ધર્મોનું પાલન બહુધા શાસાવચન, ગુરુદાક્ષિણ્ય, કલજજા, કર્મવિપાકના ડર વગેરેના આલંબને ચાલે છે જેમકે “ભાઈ! શાસ્ત્ર આમ ફરમાવે છે, માટે આપણે એમ જ ચાલે, નહિતર આજ્ઞાના ઉલ્લંઘનની સજા ભારે થશે ! ગુરુમહારાજ જુએ કે જાણે તો ઠપકે આપે માટે એમ ન વર્તવું, લાક જેશે તે ખરાબ કહેશે, એના બદલે સ્વભાવથી પાળે.
હવે જે ક્ષાપશમિકમાંથી ક્ષાયિક ભાવમાં જવું છે, નિત્ય નવીન તું જીવન પ્રાપ્ત કરવું છે તે આ નવ ઉપાય અમલમાં ઉતારે,
(1)પહેલું તો જિનાજ્ઞાએ નિષિદ્ધનો-હેયનો ત્યાગ અને, વિહિતનું-ઉપાદેયનું સેવન સ્વભાવગત બનાવવા મથવાનું.
Page #435
--------------------------------------------------------------------------
________________
•
૩૮૧
પ્રવજ્યા-પરિપાલન ] અર્થાત્ શાસ્ત્ર કહે છે, પરલેક સુધરે, વગેરે હતુ તે બરાબર કિંતુ જ્ઞાન આત્મામાં એવું ખૂબ જ પરિણત કરી દે કે વિધિનિધની આજ્ઞાના પાલનને સ્વભાવ બની જ જોઈએ. તે માટે.
(૨) દેષgણે પ્રત્યે યાવત પર પુદગલની પ્રવૃત્તિ પ્રત્યે સુગ થવી જરૂરી. દા. ત. ભવાન્તરે અશાતા મળે માટે હિંસા ન કરવી એમજ નહિ, પણ “જીવની હિંસા થાય જ નહિ, હિસાદિ ક્રિયા બહુ ખરાબ ! એ મારા આત્માની ચીજ નહિ, એમ કરી, અહિસાને સ્વભાવ બનાવી દે “ગુરુમહારાજ કહે છે માટે આ તપ વગેરે કરૂ – એમ નહિ, પણ જનક્રિયા પ્રત્યે સુગ છે. માટે તપ કર્યું, જેમ અબ્રહ્મ (મૈથુન)ની ક્રિયાથી સંસારમાં રખડવું પડે તેથી અથવા શાસ્ત્ર એનો નિષેધ કર્યો છે માટે એ તજે-એમ નહિ, પણ એના પ્રત્યે સુગ જ થાય, અને તેથી તજે. એવું ભેજન રસમાં. '
(૩) વળી અહિંસા, તપ, બ્રહ્મચર્ય વગેરેને સ્વભાવમાં લાવવા એની સુંદર ભાવનાઓ ભાવ્યા કરે, “અહો –આ ગુણે કેટલા ઉત્તમ, કેવા લાભદાયી, કેટલી આત્માને શોભા આપનારા! ત્યારે, હિંસા-ભજન-કામ વગેરેની ખણુજે કયાં સુધી વુિં?” ઇત્યાદિની, તેમજ પ્રતિપક્ષી દુર્ગ ની અધમતા વગેરેની ચિંતવના ખૂબ કરે. "
() વળી ગુણપાલન અને દષત્યાગ માટે બાહ્ય સામગ્રીથી જે પ્રેરણા મેળવતું હતું, તેને બદલે હવે અંતરમાંથી પ્રેરણા મેળવે. આ શુભ સામગ્રી મળતાં મળેલી પ્રેરણાને, સામગ્રી ખસવા છતાં, ટકાવી રાખે. પ્રાર ભે પ્રભુની મૂર્તિ જેતે હતો, ત્યારે જ જે શુભ ાવ ઊઠતા હતા, અને પ્રભુના ગુણે જે યાદ આવતા હતા, તથા પ્રભુનું જે અનુપમ જીવન અને સ્વરૂપ
Page #436
--------------------------------------------------------------------------
________________
૩૮૨
[પંચસૂત્ર-૪ સામે તાદશ દેખાતું હતું તે હવે મૂર્તિ સામે ન હેય, છતાં પણ અંતરથી એ શુભ ભાવ, ગુણમરણ અને જીવનનું તથા સ્વરૂપનું દર્શન કરવા માંડે. અને એના પરની ભાવનાથી અખૂટ પ્રેરણા મેળવે. મંદિરમાં દર્શન કરતાં આંખ મીંચીને આ થાય.
(૫) વળી બાધક વસ્તુઓ સામે ન આવતી, ત્યાં સુધી સ્વસ્થતા રહેતી, પણ સામે આવતી તે અસ્વસ્થતા, ચિત્ત ચંચળતા શુભભાવને ભેદ વગેરે થતું. હવે તે ભાવભેદાદિ ન થાય એવી મક્કમ મને શુભ ભાવની દઢતા કેળવે, દા. ત. અમુક જડ ચીજ ન મળી તે એની લગની નહોતી લાગતી, અને ત્યાં સુધી ચારિત્રરૂપી દી ઝગમગતે હતો. પણ જ્યાં શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ ઈદ્રિ સમક્ષ આવીને ઊભા, ત્યાં દી ડગમગવા લાગે. તે એ વખતે તે એવું કરી દે કે ચારિત્રદી જરા ય ડગમગે નહિ. ઈન્દ્રિયના વિષયની રાગ–રતિ થવા જ ન દે એ માટે,
(૬) પૂર્વના મહાપુરૂષના જ બૂકુમાર શાલિભદ્ર, ધન્ન સનસ્કુમાર, તીર્થંકરદેવે વગેરેના, પરાક્રમ યાદ કર્યા કે “એમણે આ દુનિયાના કેટલા બધા ઊંચા કયા કયા વૈભવ, રમણીઓ, સંગીત, ખાનપાન, શય્યા, વાહન, સેવકે વગેરે સામગ્રી અને એના ભેગવટા તરછોડયા અને વિચાર્યા પછી કેટલી કઠેર સાધનાઓ કરી ! તે મને તો શું ય મળ્યું હતું કે મળે છે ?”
(૭) સાધનામાં એ મહાપુરુષોના ઉત્કૃષ્ટ આદર્શ પહોંચવાનું જ લક્ષ રાખે. તથા એ માટે વૈરાગ્યના મૂલ્યાંકન એવા દઢ કરે અને રાગની ભયંકરતા એવી વિચારી દઢ કરે કે સર્વોચ્ચ વિરાગ્ય સામે તેના પ્રતિપક્ષીનું જરા ય ન ચાલે.
(૮) કદાચિત અશુભ વિચાર કષાયને ભાવ એ અંતરમાં
Page #437
--------------------------------------------------------------------------
________________
૩૪૩
પ્રજ્યા-પરિપાલન] જાગી જાય, તે ય એને અંદરને અંદર શમાવી દે, પણ એ અશુભ ભાવને આત્માના વીર્યની સહાય ન કરે દા. ત. અંતરમાં ગુરુસો થયે, પણ પછી એની વિચારણા લાલ આંખ, કઠોર વચન, તમાચ, પ્રહાર વગેરેમાં આત્મવીર્ય ન ફેરવે, અર્થાત્ એ ન કરે.
(૯) વળી ગુણવિકાસ અને દષત્યાગના વારંવાર સુંદર મનેર સેવ્યા કરે; કેમકે, આ જીવને અનંત કાળને આ એક અભ્યાસ છે કે એ આત્માના દેષ પોષક વિષય-કષાયના, અર્થકામના, ને આહારાદિ સંજ્ઞાના મનોરથો ખૂબ કરતે આ છે. આવું આવું મળે તે બહુ સારું. આમ આમ ભોગવી લઉં કે મને પ્રતિકૂળ વતે તે મારે પિત્ત (ગુસ્સે) એને બતાવી દઉં. આપણે તે આટલું ને આવું ખાવાના. આટલું ભેગું કરવાના. બસ બરાબર છ કલાક ઊઘ આવે તે સારૂં. આટલા પૈસા, આવી સ્ત્રી, અમુક ભેગવિલાસ વગેરે મળે તે કેવી મઝા !” ઈત્યાદિ પાપવિકલપ કરવામાં હોંશ ઘણી. એથી ક્ષાપશમિક ગુણ વધતા નથી. હવે એ વિષયકષાયાદિના પ્રતિસ્પર્ધિ વિરાગ અને ઉપશમના મનોરથ એવા ભાવ્યા કરે, કે પેલા અધમ મને રથ સ્વને પણ ન આવે “જાણે મને કઈ ચકવતીનું સુખ આપવા આવ્યું છે, તે પણ મારે તે ન જોઈએ. રૂમઝમ કરતી ઈન્દ્રાણી સામે આવે છે, તે પણ મારા અધ્યાત્મચિંતનમાથી તેને જોવાની ય ફુરસદ નથી. નિર્ધાર કે “એ કચરા માટે આ મન કે આ જીવન નથી. વળી ઉપસર્ગ, પરિસહ અને કષાયત્યાગના સંકલ્પ ઘડે. “ જાણે મને કોઈ મારવા આવ્યું, ત્યારે મેં વતેસચ્ચારણ, ક્ષમાપના, અરિહંતાદિ શરણ કરી, કાઉસ્સગ્નમાં પંચપરમેષ્ઠીના ધ્યાને ઉપસર્ગ સહ્યો.” એમ સુધા વેદનાદિ પરિસાના સંક૯૫
Page #438
--------------------------------------------------------------------------
________________
૩૮૪
( [ પંચસૂત્ર-૪ ઘડે.” માથાવાઢ દુશ્મન પર પણ ક્ષમાના સંકલ્પ ઘડે. મનમાં કેઈએ કરેલ પિતાના મહાન અપમાનને પ્રસંગ કલ્પી, ત્યાં નમ્રતા મૃદતાને મને રથ કરે. એમ માયાત્યાગ, લેભત્યાગને મને રથ કરે. આવી રીતે ઈંદ્રાણી ય જોવાના જેને કેડે નથી, મને રથ નથી, તે આ સંસારની ગમે તેવી સુંદર સ્ત્રીને શું જુવે? મળ, મૂત્ર, અને માંસની, ગંદકીને ઘાડે! માત્ર ઉપરથી તદ્દન પાતળી ચામડીએ મઢેલે અનંતગુણ નિધાન પરમાત્માને મૂકી, એમાં શું જોવાનું ય હતું ? ભયંકર પરિસહ ઉપસર્ગમાં ય ધીરતાના મનોરથ જેણે કર્યા અને સામાન્ય પ્રતિકૂળતા શું અધીર બનાવે ?
આમ ઉપર કહેલા ઉપાયો સેવી શું ક્યું? ગુણ અને ધર્મને આત્માના સ્વભાવરૂપે ઊભે કર્યો. સામગ્રી વિના પણ અંતરમાં દીવો પ્રકાશ કર્યો. આને અર્થ એ નથી કે શુભ સામગ્રીથી ઉખે; પણ એ કહેવું છે કે શુભ સામગ્રીથી રહિત કાળમાં ય અને બાધક સામગ્રીના સંયોગકાળમાં ય શુભ પરિ ણામને તેજસ્વી રાખે. પછી તે દા. ત. રસને થાળ નહોતે ત્યારે ય એટલે વૈરાગ્ય નહોતે તે એ થાળ સામે આવે, લલચાવે, છતાં એના પ્રત્યેક વિશેષ દૃઢ વૈરાગ્યથી લક્ષ પણ ન આપે.
ક્ષાયિક ગુણેમાં જવા માટે તે, આત્મપતન કરાવનાર સંજોગ ઊભું થાય તો ય, તેની કાંઈ અસર આત્મા પર ન થાય તેવું અચલપણું પ્રાપ્ત કરવું છે. આજ સુધી એવું હતું કે કઈ ગુસ્સો ન કરાવે ત્યાં સુધી ક્ષમા રહેતી અને પ્રતિકૂળતામાં સમા ભાગી જતી. એ અસ્થિર દીવ કહેવાય પણ હવે એને સ્થિર કરવાનો છે. એ વિચારાય કે જ્યાં ગુસ્સે થવાને પ્રસંગ નથી, બધી સારાસારી છે, ત્યાં શી ક્ષમા કરવાની ?
Page #439
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
પ્રવજ્યા-પરિપાલન ]
૩૮૫ ક્ષમા તે કોઈ પ્રતિકૂળ બને ત્યાં કરવાની ઊભી થાય. માટે આવે મને રથ ચિંતવ કે “કેઈ મને મારવા તલવાર ખેંચીને આવે, તે પણ મારા જીવને હું પૂર્ણ ક્ષમાવાળે રાખું. હું ક્ષમામાં ઝીલતો રહું ! ક્ષમારૂપી હીંચકામાં હીંગ્સ કરું ! ક્ષમાના આનંદમાં મસ્ત બનું! શત્રુ મારા કર્મ ખપાવવામાં સહાયક થાય છે તેથી એ શત્રુને મારો મિત્ર માનું. એ બિચારો પાપથી સંસારમાં રુલી જશે!—એવી એની દયા ખાઉં. જે હું કષાય કરું, તે ચ (૧) મારે પૂર્વે ઉપજેલાં મારાં કર્મોને તો અવશ્ય ભેગવવાં જ પડે છે; એથી આપત્તિમાં તે કાંઈ સુધરતું નથી. પણ વધારામાં (૨) આકુલતા-વ્યાકુળતાએ કરેલા કષાયથી આત્માના કર્મબંધન વધે છે, ને (૩) કષાયાદિના કુસંસ્કાર જર્જરિત થવાને બદલે તાજા અને દઢ થાય છે. (૪) માનવભવને ક્ષમા કેળવવાને સેનેરી ગુમાવાય છે ! અને (૫) સામાને પણ આ બધું નિપજાવાયા છે! કેટલા અનર્થ?” ઈત્યાદિ વિચારણાથી શત્રુને મિત્રવત્ લેખે.
આ નવ ઉપાચનું સેવન કરવા ૬ સાધન - (૧) આત્મા અપ્રમત્તભાવને ખીલવવાનું જરા ય ન ચૂકે. એ માટે (૨) પુદ્ગલના પરિચય માત્રથી ગભરાય. (૩) અનુકૂળ-પ્રતિકૂળ સંગમાં ઉદાસીન રહેવા ખૂબ સાવધાન હોય. (૪) એ માટે આત્માનું અવિકારી અને અક્ષય સ્વરૂપ, અસાંગિક આનંદ, જડથી તદ્દન અલિપ્તતાવગેરે ખૂબ ચિંતવે, અનુભવે, અને ભાવે. (૫) એ માટે જીવનને સંયમ-સ્વાધ્યાયના ગો તપથી જ વ્યાપ્ત કરે. (૬) આમ કરતાં કરતા અધ્યવસાયની ઊંચી વિશુદ્ધિ કરે. તેથી ક્ષપકશ્રેણી થઈ સાયિક ચારિત્ર, અને ક્ષાયિક જ્ઞાન રૂપી સ્થિર દ્વીપ અને દીય પ્રગટ થાય.
૨૫.
Page #440
--------------------------------------------------------------------------
________________
૩૮૬
[ ૫'ચસૂત્ર–૪
(૧૦) અસભ્રમ- ર્અનુત્સુક્તા-અસ સત્તારાધન સૂત્ર:-નદાસત્તમલમંતે અત્તોઅમંત્તત્તનેSSIEC મવદ્ અર્થ:- યથાશક્તિ સંભ્રાન્ત અને ઉત્સુક અન્યા વિના સયમયેાગેાના અસ'સક્ત સાધક અને
વિવેચનઃ- સ્થિર દીવા માટે કેવા ઉદ્યમ કરે છે, તે સૂત્રકાર અહી સક્ષેપમાં બતાવે છે, કે આરાધક મુનિ યથાશક્તિ અસભ્રાન્ત અને અનુત્સુક હોય
અસભ્રમ-અનુત્સુક્તાના ૩ અર્થ :- (૧) પેાતાની મન, વચન, કાયાની સશક્તિને અનુસારે ફળ અગેની ભ્રાતિ અને ઉત્સુક્તા (અધીરાઈ)ને ટાળે છે એને તે મનમાં નક્કી જ હાય કે ‘મૂળ જ્ઞાનીએ ભાખ્યુ છે તે નક્કી આવવાનુ' છે,’ એટલે એનું કામ જરા ય ફળની ભ્રમણા રાખ્યા વિના સુપ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેવાનું. તેમજ ફળની એવી ઉત્સુક્તા ન રાખે કે જે વર્તમાનપ્રવૃત્તિને ચુ'થી નાખે. જેમ ચૂલે ચડતી રસેાઈમાં · એ થઇ કે નહિ, થઈ કે નહિં,' એવી આતુરતાથી વારે વારે હલાવે, તે રસાઇ જ ખગડી જાય. એમ ફળ કચારે મળશે ? કેવુક મળશે ?’ એવી અધીરાઈથી મન ચંચળ અને વ્યગ્ર રહે, તા તેથી ચાલુ ચેાગેામાં મન તર્પિત ન રહે; તેથી પ્રણિધાન ન જળવાય; અને પ્રણિધાન વિનાની પ્રવૃત્તિથી સિદ્ધિ નહિ થાય,
(૨) વળી અસભ્રાન્ત અને અનુત્તુકના ખીજા અથ થી, નિવૃત્તિ માર્ગોમાં ભ્રાન્તિ રહિત અને પ્રવૃત્તિ માગ માં ન્રુત્યુક અને. અર્થાત્ કુટુ ખ—વિષય-આાર ભ–પરિગ્રહ–સગવડ આદિ જેના જેનાથી મુનિ નિવૃત્ત થયેા, ‘તે તે રાખ્યા હૈાત તેા અનુકૂળતા રહેત’ એવી ભ્રમણા કદી ન સેવે, છેડેલું તે આત્માની દૃષ્ટિએ
Page #441
--------------------------------------------------------------------------
________________
SWIT
$
પ્રયા—પરિપાલન ]
૩૦૭
મહા પ્રતિકૃલ હતું, માટે જ છેડયું છે,' એવે એ અભ્રમ (નિણુ ય) રાખે. તેમ, પ્રવૃત્તિ માર્ગમાં અધીરાઈ ઉત્સુકતાથી વ્યગ્ર ન બને, પેાતાના વિકાસમાં નિશ્ચિત આગળ વધે, પણ હાય ! હું રહી ગર્ચા !? એવી અધીરાઈ, કે આ કેટલું ભણ્યા, આમણે કૈટલે તપ કર્યાં, ફલાણા કેટલા વધ્યા ?' એવી ઉત્સુકતા (જાણુવાની આતુરતા) એ નથી સેવતા. કેમકે, પરિચિંતામાં સ્વચિંતા ચૂકાય છે, ખાટા ખેદ અને હતાશા થાય છે.
(૩) વળી અસ ભ્રાન્ત અને અનુસુકને ત્રીજી રીતે વિચારતાં, આત્માના એ ભાવ, આંતર ભાવ અને ખાદ્ય ભાવ; એમાં આંતરભાવ શુદ્ધ સ્વાત્માનુલક્ષી વ્યાપાર; એમાં મુનિ ભ્રાન્તિ રહિત નિશ્ચિત હૃદયે તલ્લીન રહે. આત્મહિતની જેટલી પ્રવૃત્તિ, જે કેાઈ સંયમ–ચાગા, શુભ ભાવનાઓ, શાસ્ત્ર-સ્વાધ્યાય, પરિ સહાર્દિ–સહન, ક્ષમાદિ યતિધમ, શુભ વાણી-ન્યાપાર, માહ્યાન્તર તપ વગેરે, એ અધાનું સેવન એનું જ મહત્ત્વ માની લેશ માત્ર ભ્રાન્તિ વિના વિશ્વસ્ત હૃદચે કરે. ત્યારે ખાદ્ય ભાવમાં તાણી જવાના સભવવાળા આહાર-વજ્રપાત્ર-વસતિ વગેરે અંગે ‘હા ! ઠીક મળે તે સારૂ. કયારે મળશે ?’....વગેરે અ ંગે અનુત્સુક રહે, ઉત્સુકતા ન રાખે. જ્યારે સળે ત્યારે ભલે, જેવું મળે તે ખરાખર, લેખે. એનુ મહત્ત્વ ન આંક. ઉદાસીન ભાવે એમાં પ્રવર્તે. અનુકૂલની પ્રાપ્તિની કે રક્ષાની, અને પ્રતિકૂલના વિરહે કે અનાગમનની કોઈ ઉત્સુકતા ન રાખે.
અસ'સત ચોગસાધના : વળી અભ્રમ અને અનુત્સુકતાથી સાધુપણાના ચાગેાનું અવસક્ત આરાધન કરે. બીજી ભળતી કે સારી વસ્તુથી જે મિશ્રિત હાય, તે વસ્તુ સ’સક્તમિશ્રિત કહેવાય, લાટમાં જીવાત પડી તે તે સસક્ત બન્યા.
Page #442
--------------------------------------------------------------------------
________________
૩૮૮
[ પંચસૂત્ર-૪ પ્રસ્તુતમાં શ્રમણપણાના જે જે કાળે જે જે રોગને આચરવાના હોય, તે તે કાળે તે તે ચગને, બીજા કોઈ પણ અશુભ રોગનું મિશ્રણ તે નહિ, કિન્તુ શુભ ગનું ય મિશ્રણ કર્યા વિના, અરે બીજા શુભગિની વિચારણ સરખીચે કર્યા વિના સાધે; કેમકે, એને સૂત્રાનુસારી રહેવું છે. સૂત્ર કહે છે, કે
અસપત્ની સાધના -શ્રી જિનશાસનને વિષે મહાન કર્મ દુઃખને ક્ષય કરવાના હેતુઓ આરાધનાના દરેકે દરેક જોગ “અસપત્ન' યાને એકબીજાથી બાધિત કે બાધક ન બને એવા બિન–હરીફ સાધવા જોઈએ. એક ગ વખતે માંહી બીજે ભળે તે હરીફ આવ્યો કહેવાય. તે ન આવો જોઈએ. દા.ત. રસ્તામાં ચાલતાં ઈસમિતિના ચેગ વખતે સ્વાધ્યાયાદિ ન ચલાવાય, તે જ અસંસક્ત સાધના થાય. સંસક્ત સાધનામાં બીજા મેંગેને પ્રવેશ થવાથી ચાલુ વેગ પ્રત્યે અખેદ, અનુદ્વેગ, અ-ક્ષેપ, અનુત્થાન, અભ્રાન્તિ, અનન્યમુદ્દ, અરગ અને અનાસંગ નથી સચવાતા. એના પ્રતિપક્ષી દેશે આવી જવા સંભવે છે. આ ખેદ-ઉદ્વેગ-વિક્ષેપ વગેરે ૮ દોષ આઠ ચોગદષ્ટિને ક્રમશઃ બાધ કરનાર દેષ છે કમસર એ એકેક દેષ ટળે તો જ ઉપર ઉપરની ગદૃષ્ટિમાં ચડી શકાય. વર્તમાન ચેાગમાં ખેદ, અરુચિ વગેરેમાનું કાંઈ આવ્યું, તેથી અશુભ માગ પેઠે. જ્યાં બીજે શુભ પણ ચેગ માંહી ને પેસ જોઈએ, ત્યાં કેઈપણ અશુભ ગ તે ભળવાની વાતે ય શી? આ બાબતને ખ્યાલ હિય તો ઘણા જ અતિચારોથી મુક્ત થઈ નિરતિચાર અનાસંગ ચેગ સુધી પહોંચી શકાય; જેથી પછી વીતરાગતા અને સર્વજ્ઞતા પ્રગટે. ગૃહસ્થ પણ ધાર્મિક ગેમાં અન્ય શુભ
Page #443
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૮૯ કે અશુભ ચોગને મિશ્રિત ન કરવું જોઈએ. પ્રભુની પૂજા કરવા બહુ જ ભાવપૂર્વક જાય, પણ સાથે રસ્તામાં ધંધે કરી આવે, એ અશુભમિશ્રણ થયુ. સાથિ કરતી વેળા ચિત્યવંદન ચલાવે એ શુભમિશ્રણ થયું. આ બધું પૂજાને સ સક્ત કર્યું કહેવાય, તે યોગ્ય નથી. વળી એક શુભ યોગ બીજાને રૂંધી નાખે તે ય અગ્ય. દાત. પૂજામાં ખૂબ મઝા આવી ગઈ, વખત ઘણે પસાર કર્યો, પણ તેથી વ્યાખ્યાન સાંભળવાનો સમય વીતી ગયે, એ ચોગ રુંધાયો. એમાં પૂર્વને રોગ બાધક બ. એમ પૂર્વને ચેાગ બાધ્ય પણ ન બનવું જોઈએ, પૂજા કરતી વખતે ચિંતા થયા કરે કે “વ્યાખ્યાન શરૂ થઈ જશે તે આ ચિંતાથી પૂજામાં ખામી આવી. આત્મામાં જેમ સંસારની દરેક કિયા જુદી જુદી પિતપોતાના કાળે મુખ્યપણે વણાઈ જાય છે, તેમ શુભાગે આત્મા જોડે મુખ્યપણે વણાઈ જવા જોઈએ, જેથી એના માટે એની જ જરૂરી વિચારણા મનમાં, એની જ જરૂરી વાણી વચનમાં, અને એની જ જરૂરી હિલચાલ કાયામાં રમે.
(૧૧) ઉત્તરોત્તર ગસિદ્ધિ–વિશે ધન સૂત્ર –૩ramવિgિ gg gવમુખત્તિ!
અર્થ –આગળ આગળના ચોગ સિદ્ધ થતાં પાપકર્મથી મૂકાય છે.
વિવેચન –આમ અબ્રાન્ત અને અનુસુક બની, સંયમ જીવનમાં અસ સક્ત રોગો આરાધતાં ઉત્તરોત્તર ઉચ્ચ ઉચ્ચ ધર્મપ્રવૃત્તિ સિદ્ધ થાય છે. દા. ત. તપના યોગની પછી પારણું થાય તે પણ અધિક ઉન્નતિ માટે, જેમકે શ્રી ગૌતમ સ્વામીના આલંબને પાંચસે તાપસને અધિક સમતા અને સમાધિરસ
Page #444
--------------------------------------------------------------------------
________________
૩૯૦
[ પંચસૂત્ર-૪
સાથે આવું પારણું થતાં, કેવળજ્ઞાન પ્રગટયુ` ! ટૂંકમાં (૧)ઢરેકે દરેક ધર્મવ્યાપાર આત્માના વિકાસનું રુંધન ન કરે. પણ ઉત્તરોત્તર વેગ વધારે એવી રીતે સધાવા જોઈએ. દા.ત. આજે એક વિશયને ત્યાગ કર્યા, મઝા આવી. કાલે એ તજે. એમ, (૨) સામાન્ય પરિસહુને આનદ્રથી સહતાં શીખે, પછી આગળ તેથી ઉગ્ર પરિસહ સહન કરતાં શીખે એમજ (૩) વધતાં વધતાં સાપેક્ષ યતિષ માંથી નિરપેક્ષ ચતિમે ચઢી જાય. અર્થાત્ સાધુપણાની સાધના એવી કરે, કે અંતરાત્મા સાક્ષી પૂરે, કે ‘હું ઉત્તાન્તર ઊંચા ઊંચા ચેાગ સિદ્ધ કરી રહ્યો છું.' ગૃહસ્થ પણ વૈરાગ્ય અને ઉપશમના ચેાગ સિદ્ધ કરવા માગતા હાય, તે તે પાંચ ઇન્દ્રિયના
C
વિષય પ્રત્યે હૃદયનાં આકષ ણને, અને ચારે કાચા પ્રત્યે આત્માની પરાધીનતાને ઘટાડતા જાય. દા.ત. પહેલાં ઈમીટેશન હીરા તરફ પણ આંખ ખે’ચાઈ જતી હતી તે આકષ ણુ ઘટાડી એવું કર્યું, કે હવે સાચા હીરા આવે તા જ જોવાઈ જાય છે; અને વખત જતાં એ પણ આત્માને ખરડનારા છે,' એમ માની તેના પ્રત્યેનુ' આકર્ષીણુ આછું કરી નાખે, એવુડ કષાયેામાં સચમ એવે કેળવે, કે પહેલાં જે સહેજ વાતમાં ક્રોધ-માનાદિ ઉઠતા, તે હવે અમુક ગભીર પ્રસંગે જ ઊઠે, પણ સામાન્ય પ્રસ ગમાં તે નહિ જ. આવું ઈતરેતર અને વ્યતિરેકી સ'જ્ઞાથી આ રીતે થાય, કે આટલાં વિષયાક ણુ અને આટલી કષાયાધીનતા હજી મારે ઊભી છે, અને આટલી તેા ખાદ થઈ ગઈ છે. હજુ ઊભામાંથી પશુ ધીમે ધીમે ખાદ કરૂં.” એમ કરી, ગયા માસ કરતાં આ માસે ગ્લુત્રી સાથે એછી કરે. આ જેમ વૈરાગ્ય અને કાચાપશમના ચેગમાં, તેમ બીજા તપસ્યા, સ્વાધ્યાય, ધ્યાન,
Page #445
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૯૧ એકાગ્રતા, મનન વગેરે રોગોમાં પણ સમજવાનું.
આનું ફલ અપૂર્વ અને અલૌકિક ! જેમ જેમ ધર્મગમાં પ્રગતિ સાધે, તેમ તેમ તે તે આત્મગુણને અટકાવનાર પાપકથી મુકાઈ જાય છે. તેથી તે તે ગુણે પ્રગટ થાય છે, સિદ્ધ થાય છે. દા. ત. તપને ચેગ સિદ્ધ થતા જાય, તેમ તેમ આહારસંજ્ઞાના ઉત્તેજક પાપ-કર્મથી એ મુકાતે જાય, કે હવે જે તપ કરતા ભૂખ લાગી, અને મનમાં લડાઈ થાય, તે તે તપ સાથે નહિ, પણ આહાર-સંજ્ઞા સાથે, પુદ્ગલની પરાધીનતા સાથે લડાઈ થાય.
અહીં અભ્રાન્ત અનુસુક બની અન્યોન્ય બાધા વિના, ૧દાનાદિ ક્રિયા અને શુભ ભાવ, વિરાગ અને ઉપશમ, સંયમ અને સ્વાધ્યાય, 'અહિંસા અને સત્ય, પવિત્રતા અને નિસ્પૃહતા, વિવેક અને વિરતિ, વિનય અને વૈયાવચ્ચ, શ્રમણપણું અને અપ્રમાદ, ભાવને અને ધ્યાન, વગેરેના એગ ઉત્તરોત્તર એવી રીતે સાધે, કે તે તે ઘાતી કર્મથી એ મુકાતે જાય. તેથી તે તે ગુણોને પ્રગટ કરતો અસ્થિરમાંથી સ્થિર દીવ તરફ જઈ રહ્યો હોય.
સૂત્ર:-વિહુ માને સામવં માવરિત્રમા !
અર્થ –(ઉત્તરોત્તર) વિશુદ્ધ થતા ભવના અંત સુધી ભાવક્રિયાને આરાધે છે.
વિવેચન – વિશુદ્ધિવૃદ્ધિ –એમ ઘાતી પાપકર્મથી સુકાત જે આત્માં ઉત્તરોત્તર અધિકાધિક વિશુદ્ધ થતો જાય છે, તે આ જન્મપર્યત કે સંસાર પર્વત કમ–રોગ ટાળી ભાવ-આરેગ્ય (મિક્ષ, નિર્વાણ) સાધી આપનારી ભાવકિયા(આત્મરોગની ચિકિત્સાને આરાધે છે, સાધે છે. કઈ ભાવ-ક્રિયા ? ઔચિત્ય,
Page #446
--------------------------------------------------------------------------
________________
૩૯૨
* [પંચસૂત્ર-૪
આરંભ, અને નિર્વહણ-સ્વરૂપ કિયા. મોક્ષ–સાધક તે તે સંયમ અને બાહ્ય-અત્યંતર તપને ઔચિત્યના બરાબર પાલન સાથે આરંભે છે, અને એ આરંભેલ રોગોને બરાબર નિર્વાહ પણ કરે છે. અર્થાત ઠેઠ ગુણની પરાકાષ્ઠાએ પહોંચાડે, એવું એનું અખંડ પ્રગતિશીલ પાલન કરે છે.
સૂત્રઃ-ઘરમggવે કવિ સંમતવારિત્રા अवहिए परीसहोक्सग्गेहिं वाहिअमुकिरिआनापण।।
અર્થ – સંયમ અને તપની ચિકિત્સાથી પીડા ન પામતાં તેમજ પરીસહ અને ઉપસર્ગથી વ્યથા પામ્યા વિના, સારી ચિકિત્સા લેતા રોગીના દેખાતે પ્રશમ સુખને અનુભવે
વિવેચન –આ રીતે કષ્ટ સાથે સંયમ–તપને સાધવા છતાંય પ્રશમ સુખ અનુભવે છે પણ ખેદ, લાનિ, પીડા વગેરે પામતે નથી દેહ અને મનને અનુકલ પડે, એવા પણ આસો દબાવવામાં, એટલે કે સંયમમાગે સંસારથી પ્રતિસ્ત્રોત યાને ઉલ્ટા પ્રવાહ ગમન કરવામાં તથા ઉપવાસ વગેરે બાહ્ય તપમાં અને પ્રાયશ્ચિતદિરૂપ અત્યંતર તપમાં જરા ય દુઃખી થયા વિના હૃદયથી પ્રશમ સુખને અનુભવે છે. ચિત્ત ખૂબ જ પ્રશાન્ત, પ્રસન્ન, અને એવું તૃપ્તિમસ્ત રહે છે. કે તીવ્રસુધા, તૃષા, શીત, ઉષ્ણ, વ્યાધિ, માર, અપમાન વગેરે પરિસહ, અને દેવ, મનુષ્ય કે તિયચના ભયંકર પણ ઉપસર્ગોની ઝડી વરસે તે ય એ સારી ચિકિત્સા કરનાર રોગોની જેમ જરાય મનથી શ્રેભાયમાન કે પીડિત નથી થતા. પ્રશમ સુખથી એ અનુભવે છે કે આનાથી આત્માને કોઈ હાનિ થવાની નથી. આત્માને કે આત્માના જ્ઞાન–સુખને એક પ્રદેશ પણ હણ નથી. ઉલટું પાપકર્મ ખાવાથી આત્મ-વિકાસ થવાને છે...
Page #447
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૯૩ ભાવ–ચિકિત્સાને પ્રયોગ સમજાવવા કઈ શરીરને રોગી ચગ્ય ચિકિત્સા કરાવતો સુખ–શાંતિ અનુભવે, તેનું દષ્ટાંત અહીં બતાવાય છે, તે આ પ્રમાણે – (૧૨) શરીરરેગ-ચિકિત્સાનું દષ્ટાંત ને કમરેગ ચિકિત્સા
સૂત્રઃ- નાનામા રે માવદિ ચદૂત્રતા विण्णाया सरूवेण निविणे तत्तओ। सुविजवयणेण सम्मं तमगવિઠ્ઠવિાયો vagવસિં નિરzaછાવા, તુરુંपच्छभोइ, मुच्चमाणे वाहिणा, निअत्तमाण वेअणे, समुवलभाऽऽरोग्ग पचड्ढमाणतम्भावे, तल्लाभनिन्बुईप तप्पडिबंधाओ सिरोखारोइजोगेवि वाहिसमारूग्गविण्णाणेण इनिप्फत्तीओ अणाकुलभावयाए किरिओव आगेण अपीडिओ अवहिले सुहलेस्साए वडढइ, विजच बहुमण्णइ ।
અર્થ-જેમ, ગમે તે નામને કઈ પુરુષ મહાવ્યાધિગ્રસ્ત હોય, એણે તેની વેદના ભેગવી હોય, (જાલિમ વેદનાના)સ્વરૂપને સમજનારો હેઈ, એ દિલથી કંટાન્ય હોય; ને સુવૈદ્યના વચનથી સારી રીતે એને જાણુને વિધિ મુજબ સારી ચિકિત્સા એ સ્વીકારે, સ્વેચ્છાચાર બંધ કરી નિસાર પચ્ય વાપરે, વ્યાધિથી મુક્ત થતે આવતે તેથી વેદનારહિત બનતે આરોગ્ય પ્રાપ્ત થતું જોઈ (વિશેષ આરોગ્ય પ્રત્યે એના) ભાવ વધતા આવે; આરોગ્યલાભના નિર્માણથી એના પર મમત્વને લીધે નવેધક્ષારપ્રયોગાદિ જવાં છતાં, વ્યાધિની જેમ આરોગ્યને ખ્યાલ હેવાથી અને ઈષ્ટ આરોગ્ય નિષ્પન્ન થતું હોવાથી, જરા ય આકુળવ્યાકુળ થતો નથી; (કિન્તુ સ્વસ્થ ચિત્ત) ચિકિત્સાકિયાના પ્રગથી જરા ય પીડા-વ્યથા લગાડયા વિના શુભલેશ્યામાં આગળ વધે છે અને વૈદ્યને બહુ માને છે.
Page #448
--------------------------------------------------------------------------
________________
૩૯૪
[ પંચસૂત્ર-૪ વિવેચન –કેઈમાણસ કેઢ વગેરે મહાવ્યાધિમાં સપડા હોય અને એ રેગની ખૂબ પીડા અનુભવતા હોય, તેમજ વેદનાના સ્વરૂપને બરાબર જાણે હોય; પરંતુ ખરજવું ખણનારની જેમ એને પીડારૂપ સમજે જ નહિ એવો ભ્રાન્ત નહિ. વળી એ વેદના સ્વયં અનુભવવાથી એ વેદનાથી ખરેખર કંટા, હોય; તેવામાં કઈ સારે વિદ્ય મળી જાય તે એ વૈદ્યના વચનથી અબ્રાન્તપણે સાચી રીતે તે વ્યાધિને ઓળખે. પછી એ દેવપૂજાદિ ચોગ્ય વિધિ-વિધાન સાચવી રોગ પકવવારૂપ સમ્યક્ ચિકિત્સા કિયા (Treatmant)ને આદરે તેમાં પિતાને નુકશાન થવાના ભયથી પિતાના ગમે તે કુપગ્ય સેવવા વગેરે મનગમતા વર્તાવને અટકાવી, રોગમાં પથ્ય એવી નીરસ હલકી વસ્તુ ખાતે હોય, તે એ વ્યાધિથી મુકાતે જાય છે.
અહિં વર્ષોથી પીડાવામાં દિવસે દિવસે રોગ વધતા જ રહ્યો હોય, પાછી પીડા એટલી વધી કે હવે સહન જ કરી શકાતી ન હોય, “અરેરે!” ને “હાયન્વય થતું હોય, પૂર્વે પિતાને રેગ નહતું ત્યારે તે બીજા કેઈને દુઃખ થતું ત્યાં એ દુઃખને સમજ્યા વિના ડાહી રીતે કહે કે “હશે ભાઈ ! દુઃખ તે આવે, એટલામાં શું એ છે? એટલું સહન નથી થતું? વગેરે. પણ હવે જ્યારે પિતાને દુઃખ આવી પડ્યું છે, અને તે એટલું બધું આંતરિક ભાવોને પણ ફલેશમય કરે છે, ત્યારે તો એને વેદના શું છે, એ અનુભવમાં આવ્યું, એટલે તે હવે એ તવથી એટલે સાચોસાચ, એથી કંટાળી જાય છે. એમાં કઈ સારો વૈદ્ય મળે, અને તે કહે છે કે-“તમને આ અમુક બહુ જ ભયંકર રોગ થયે છે. તેનું આ સ્વરૂપ અને
Page #449
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૯૫ આ પરિણામ છે. તે જે ધીમે ધીમે વધી જશે. તે શરીરની સાતે ધાતુઓમાં પ્રસરી કારમી પીડા અને કદાચ મૃત્યુ પણ કરશે. પરંતુ જે મારા બતાવ્યા પ્રમાણે ઔષધનું સેવન કરશે, તો જરૂર ફાયદો થશે. તેમા પચ્ચ તે પાળવુ જ પડશે. બીજે બધો જ ખેરાક છેડી દઈ, માત્ર થોડું મગનું પાણી લેવું પડશે. તે પણ દિવસના બે જ વાર, તે સિવાય કશું જ નહિ. ભૂલેચૂકે પણ બીજા ખેરાકને અડાશે ય નહિ; ગમે તેટલી ભૂખ લાગશે, પણ કાંઈ જ ખવાશે નહિ પાણી પણ બહુ જ ઓછું પીવાનું તરસ લાગે તે પણ સહન કરવી પડશે. ઔષધ જૂદું જૂઠું અને બહુ કડવું હશે, તે ય દિવસમાં દસ વખત લેવું પડશે; તે પણ વખતસર, તેમાં ભૂલ નહિ ચાલે. તેથી કદાચ પેટમાં પીડા થશે કે તાવ આવશે, શરીરમાં કળતર થશે, નિદ્રા ય નહિ આવે, એ બધું સહન કરવું પડશે. પવન વિનાના સ્થાને પથારીમાં જ રહેવું પડશે ઉઠાશે ય નહિ અને બહાર જવાશે પણ નહિ. એમ કરવાથી રોગ મટી જશે
આટઆટલા નિયમ છતાં, મહારોગથી દુખી દરદી, રેગને નાશ કરવા તે ધ્યાનપૂર્વક સાંભળે છે, અને ચિકિત્સા શરૂ કરે છે. હવે તે આજ સુધી ખાનપાન હરવું ફરવું, બેસવું, ઉઠવું વગેરે યથેચ્છ–મનફાવતી રીતે કરતા હતા. તે હવે તેને અટકાવી દે છે હવે વૈદ્ય જેમ કહે છે, તે પ્રમાણે જ બધું કરે છે. - આ પ્રકારે સેવન કર્યાથી તે કઢના ચાઠા વગેરેની સાથે જેમ જેમ વ્યાધિથી મૂકાતો જાય છે, તેમ તેમ પીડા દૂર થતી જાય છે. હવે મસ્તકાદિમાં તેવી ઉગ્ર વેદનાઓ કે શરીરે ચળ નથી ઊઠતા. શરીર કંઈક સ્વસ્થતા અનુભવાય છે એથી આરોગ્ય
Page #450
--------------------------------------------------------------------------
________________
૩૯૮
[પંચસૂત્ર-૪ અને નવાં નવાં ઉપદ્ર, કે જેને કોઈ અંત નહિ !કર્મરોગથી કેવી કેવી વેદનાઓ! આમાં ક્યાં સુખ છે! આશ્ચર્ય તો એ છે કે જીવનભર આત્માનું કાર્ય ભારે ભારે પુણ્ય ખચી પુદગલના લેચા લેવા પિષવાનું ! જ્યારે એ ચાનું કાર્ય આત્માને ભારે પાપાનથી વિરાટ વિશ્વમાં કયાં ય નિરાધાર ફેકી દેવાનું ! છતાં કમરગની આ વેદનાને દુઃખરૂપ નહિ સમજનાર મહમૂઢ પામર પ્રાણી નવનવાં શરીરાદિના ખાં રચવાં. પિષસાચવવાના જ ધંધામાં રપો ! આખા ય દિવસની કારમી મહેનતથી કળિયાએ બનાવેલ ઈજનેરી જાળ (ઘર) સાવરણીના એક લસરકે છિન્નભિન્ન થતાં, તેની સાથે સાથે બાંધેલી બધી આશાએ, મનોરથને પણ ભાંગીને ભૂકો થઈ જાય ! તે છતાં જેમ તે બધું ભૂલી જઈ કળિઓ વળી પાછો જાળ બાધવા મથે છે!તેની માફક જીવ પણ નવા નવા ભવમાં નવી નવી મજુરી કરે જ જાય છે જીવની કરુણ દશા કરનાર કેવી આ જન્માદિની વેઠ અને વેદનાએ !” એમ વિચારી આ વેદનાઓને દુઃખરૂપ દુઃખફલક, દુઃખાનુબંધી સમજી એના પ્રત્યે ભારે કંટાળે, ભારે ખેદ, ભારે ઉદ્વેગ એને ઉપજે.
" હવે સુગુરુ વિદ્ય મળ્યા. એમનાં કલ્યાણ-વચનથી એ જાણ્યું કે આવા આવા અનુષ્ઠાનાદિ હોય તે સદ્ગુરુ કહેવાય; અને આવી આવી ક્રિયાઓ લક્ષણે અને જન્માદિ વેદનાઓ આપે તે કર્મ
ગ કહેવાય. એ રેગ એવો અતિ ભયંકર છે કે એને જે નહિ ટાળે તે પછી પીડાને પ્રમાણથી અને કાળથી પાર નહિ. તાવ વગેરેને રેગ ટાળવા મહેનત નહિ કરી, અરે !ક્ષયને વ્યાધિ ટાળવા મહેનત નહિ કરી, તે ય ચાલશે; પણ જે આ કર્મવ્યાધિ
Page #451
--------------------------------------------------------------------------
________________
પ્રવજય ।—પરિપાલન ]
૩૯૯
ટાળવા મહેનત નહિ કરી, તા જીવને દુર્ગતિનાં જન્મની અને એના ચેગે જ નિસીમ ત્રાસની ફેાજ મહાદુ:ખી કરશે! કૅ રાગથી શું શું ?—
આ જગતમાં જીવને જે કાઇ સામાન્ય શિરેાવેદનાથી માંડી મેાટી ભયંકર સેાળ રાગની કારમી પીડા થતી હાય, કાંઇ પણ અનિષ્ટ કે પ્રતિળ થતુ' હાય, ગમે તે દુઃખ ત્રાસ કે યાતના હાય, એ બધુ કમ રાગને આભારી છે. કર્માંની દુઃખદ વિચિત્ર લીલા કેવી, કે જીવ ઝંખશે મહાન ઋદ્ધિ, પણ કમ દેખાડશે દરદ્રતા! જીવને જોઈએ પૂર્ણ સ્વાધીનતા, પણ કમ આપે ભારે પરાધીનતા ! જીવને ઇચ્છાનુસાર ઘણું ઘણું મનવા જોઇએ, પણ ક ઘણું ઘણું ન મનવા દે ! જીવની કાંક્ષા છે કે પેાતાની ધારણા અસ્ખલિત પાર ઉતરવી જોઈ એ, છતાં કમ એ ધારણાને વચમાં જ કાપે છે ! નરકના જીવ બિચારાને શરીર ઉપર કારમાં તાડન—પીટન, . ઘણુ–પીષણ, છેદન-ભેદન, દહન-પચન થાય છે, એ સઘળુ કમરાગને લીધે ! અરે એને પ્યારા મૃત્યુની પણ અપ્રાપ્તિ આયુષ્ય કરાગે ! એ ન મરી શકવાથી અસભ્ય વર્ષ સુધી એક ક્ષણના વિરામ વિના ઘેાર અસહ્ય માર વેઠે તે કમ ચેાગે ! તિય ચ ગતિમાં ભૂખ, તરસ, અતિ તાપ, ઠંડી, ખ'ધન, ખુલ્લા શરીર પર રાત્રિભર ડાંસ-મચ્છરના ડંસ, ભારવહન, પ્રહાર, વધ વગેરે દુઃશ્રવ પીડાએ ક ચેાગે ! મનુષ્ય લેાકમાં ય દરિદ્રતા, દાસપણુ’, દૌર્ભાગ્ય, અજ્ઞાન, અપયશ, અપમાન, માર,પરાધીનતા, વી-લાભ-ભાગમાં અંતરાય, ઈષ્ટવિયેાગ, અનિષ્ટ સ‘સગ, રાગ, શેક વગેરે મધુ કમાગે ! દેવ ગતિમાં ઈર્ષ્યા, દ્વેષ, ગુલામી, સુખના વિશ્વાસમાં રહ્યા રહ્યા એકાએક ચ્યવન,–આવું આવું પણ કરાણે !ો એ કમરાગ
Page #452
--------------------------------------------------------------------------
________________
૩૯૬
[ પચસૂત્ર-૪
પાછું આવતું જોઇ આરોગ્યની ચાહના વધે છે. અંશે આરોગ્યની પ્રાપ્તિ થઇ, તેથી આર્ગ્ય ઉપર સમત્વ જાગે છે. તેથ ત્યાં વૈદ્યના કહેવાથી અંદરના રાગ કાઢવાને હજી પણ વધુ કડક ચિકિત્સા આદરે છે. જરૂરી નસ વિંધાવે છે, ઉપર ક્ષાર નખાવે છે. આવી અનેક કષ્ટમય ક્રિયા કરાવવા છતાં, રાગની શાંતિથી કેવું સરસ આરોગ્ય મળે એના ખ્યાલ હૈાવાથી અને ઈષ્ટ આરેગ્ય પ્રાપ્ત થતુ' હાવાથી, જરાય આકુળ વ્યાકુળ થતા નથી. અધીરાઇ, કંટાળા કે અસહિષ્ણુતા લાવ્યા વિના પેાતાની શ્રૃતિતન્યતામાં મનના ઉપયેગ હેાવાથી, પવન વિનાના ધામવાળા સ્થાને જ એઠક, કટુ ઔષધનું સેવન, વગેરેથી જરા ય પીડિત કે ચલિત થતા નથી પણ ઉલટું, સારા ઉત્સાહિત ભાવથી એમાં આગળ વધે છે, અને વૈદ્યના ઉપર બહુમાન ધરે છે. જેમકે ‘આ વૈદ્ય તે મારી મહાન પીડાને હટાવવામાં કારણભૂત છે. આણે તે માત્ર આરેાગ્ય નથી આપ્યુ, પણ વેપાર, ભાગ, વિલાસ, મઝા ખધું જ આપ્યું છે;' એવું એને સારી રીતે જણાઈ ગયું છે.' આ દૃષ્ટાન્ત થયુ. હવે એની સાથેના ઉપનય (ઘટના) આઃ—
.
(૧૨-૪) કાગચિકિત્સા : ચારિત્ર-આરેાગ્યવૃદ્ધિ
સૂત્રઃ-વ માહિલ અનુભૂલકમ્માવાળે વિળયા સુન્ન रूपेण निविणे तत्तओ । तओ सुगुरुवयणेण अणुठ्ठाणाइणा तमवगच्छिअ पुव्यु नविहाणओ पवन्ने सुकिरिथ पवजं, निरुद्धपमायायारे, असारसुद्ध भोई, मुच्चमाणे कम्मवाहिणा, नित्तमाणिट्ठबिओगाइवेअने, समुवलभ चरणाऽऽरोग्गं पवड्ढमाणसुदभावे तल्लाभनिन्वुइए, तप्पडिचंधविसेनओ परीस होव सगभावे वि तत्तसंवेणाओ कुसलायवुडीए थिराऽऽसयत्तेण धम्मोवओगाओ साथिमि तेउल्लेसाप पवडढई ।
Page #453
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-પરિપાલન]
૩૯૭ અર્થ - એ પ્રમાણે કર્મ (રેગ)થી પીડિત, જન્મ આદિની વેદનાને અનુભવનાર, (દીક્ષિત આત્મા કમરેગને) દુખ રૂપે જાણ પરમાર્થથી એનાથી ઉદ્વિગ્ન હોય છે. તેથી સુગુરુનાં વચનથી અનુષ્કાનાદિ દ્વારા એને પિછાણ પૂર્વોક્ત વિધિઓ ચિકિત્સા તરીકે પ્રવજ્યાને સ્વીકારી, પ્રમાદાચરણને અટકાવી દઈને અસાર નિર્દોષ ભોજનવાળો (બી) કર્મોગથી મૂકાતે જાય છે, ઇષ્ટવિયેગાદિવેદના મટતી આવે છે ચારિત્ર આરોગ્ય (પ્રાપ્ત થતું) જોઈ, એ લાભના નિર્માણથી શુભ ભાવ વધતો આવે છે. એની વિશેષ મમતાથી, પરીસહ-ઉપસર્ગ આવે છતાં, તત્વ સંવેદનને લીધે કુશળ આશયની વૃદ્ધિ થવાથી શુભાશયની સ્થિરતાના બળ ઉપર સંયમ ધર્મને જ ઉપગ રાખી સદા પ્રશાંત (મહાસાગર જેવ) રહિ તેતેશ્યાથી વધતા જાય છે.
વિવેચન : -તે પ્રમાણે કર્મવ્યાધિમાં સપડાયેલ પ્રાણી, જન્મ–જરા-મરણ, રોગ-શેક–ચિંતા આદિ વેદનાને અનંતવાર અનુભવતા હવે એ વેદનાને દુખસ્વરૂપ જાણનારો બને, પણ નહિ કે હજી પણ એમાં આસક્ત રહેવાથી એ દુઃખને જ સુખ માનવાને વિપર્યાસ ભ્રમ સંવતે હાય. દુઃખરૂપ જાણે તેના પ્રત્યે હાદિક કંટાળે ય ઉપજે. “અરે! કેવો આ એક જ કર્મગ, કે જેથી આમ અજર અમર, અરૂપી, નિત્યાનંદી, અક્ષય, એવા પણ આત્માને વારેવારે જન્મવું, વારેવારે મરવું ! નવાં નવાં રૂપ ધારણ કરવા ! મહારોગ, શાક, ભય આવે ! અનિષ્ટકાયા, અનિષ્ટ સંગ, નિર્ધનતા આવે, અપશય આવે ! જરા આવે, ગાત્રે અને ઈન્દ્રિયે શિથિલ થઈ જાય ! પોતે પરવશ થઈ જાય, મરવાને વકે જીવે ! મરે તે પાછા એટલા બધાં નવાં નવાં જન્મ
Page #454
--------------------------------------------------------------------------
________________
૪૦૦
[ પંચસૂત્ર-૪
ન ટળે, તે એ વેદનાએ જાય જ નહિ.
આવા પણ અનાદિના રાગને ટાળવાના ઉપાય શુભ આશ્રવ, સવર અને નિરા છે. શુભ આશ્રવ એ પુણ્યાનુધી પુણ્ય આપી સવર નિર્જરા માટે અનુકુળ સામગ્રી આપે છે, સવર નવા કરાગને પેસવા નથી દેતા, અને નિર્જરા જૂનાં કને કાપે છે. આ ઉપાય સાધવા માટે માહ્યભાવમાંથી આંતરભાવમાં જવું જોઈએ પ્રભુભક્તિ, ગુરુની વેયાવચ્ચ, ધમ શ્રવણુ વગેરેની ભરચક પ્રવૃત્તિએ થી જીવન મઘમઘાયમાન જોઈ એ. માર્ગાનુસારીના ગુણા, ધ ચેાગ્યતાના ગુણેા, મેાક્ષરુચિ, તત્ત્વશ્રદ્ધા, સમ્યકત્વ વગેરે જીવનમાં જરા ય અળગા ન મુકાય. એને ચેાગ્ય શુભ કરણીએ સાદર અને સતત સેવાવી જોઇએ. ઇન્દ્રિયાના શુભ વ્યાપાર, પ્રશસ્ત કાચા, ધાર્મિક સમાર’ભો, મનવચનકાયાની શુભ પ્રવૃત્તિ, ઇત્યાદિ શુભ આશ્રવો, સમિતિ-ગુપ્તિ-પરિસહ-યતિધર્મ–ભાવના સચમરૂપી સ`વર, અને બાહ્યઅભ્યતર તપરૂપ નિર્જરા તત્ત્વ, આનું સેવન કરેાગના ધરમૂળમાંથી નાશ કરે છે. સદ્ગુરુના વચનથી ક્રિયાએ આદિદ્વારા કરેગને ખરાખર સમજે, પછી એ ઔષધનું ઉત્તમ રીતે સેવન, એટલે કે પૂર્વ ત્રીજા સૂત્રમાં કહેલી વિધિથી પ્રત્રજ્યારૂપી સમ્યક્ ચિકિત્સા સ્વીકારીને, સ્વેચ્છા ચાર અને પ્રમાદાચરણનેા ત્યાગ કરી, અપ્રમત્તપણે સયનચેાગે પાળવા જોઈએ દેહને પણ એ સયમયેાગે અર્થે ટકાવવા પુરતું જ ગ્યુ એટલે અસાર-અન્તપ્રાન્ત એવો શુદ્ધ ( નિર્દોષ અને પ્રાસુ) આદ્રાર સેવી શકાશે જગતની સર્વ હોસ્પીટલે કરના ઊંચી કમ રથ કાઢનારી હોસ્પીટલ સંયમ જીવન; એમાં ઊંચા જ નિયમન કાય.
Page #455
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-પરિપાલની.
૪૦૧ આ પ્રમાણે સદ્ગુરુ પાસે સમજી એને ગુરુ ઉપર અખંડ આસ્થા અને બહુમાન વગેરે થાય. માનવજીવનને સાર એક માત્ર ચારિત્ર એને વિધિસર ગ્રહણ કરી અપ્રમાદ અને સંયમ. શુદ્ધિમાં એ પૂર્ણ પ્રયત્ન આદરે. એમ કરતાં કર્મ. જેમ જેમ નાબુદ થતું જાય છે, તેમ તેમ તેવા પ્રકારને મોહ હટતો જાય છે. તેથી હવે ઈષ્ટના વિયેગે તેને દુઃખ કે દુર્બાન થતાં નથી, અને અનિષ્ટ સંગથી કે શૂળ વગેરે વેદનાથી હાયવોય નથી. કામ, કષાયે, કે રતિ, અરતિ, હાસ્ય, શેક, ભય, જુગુપ્સાની પીડાએ શાંત થઈ જાય છે. એ શાંત થઈ ગયા, તેથી ચારિત્ર એટલે કે ક્ષમાદિ દશવિધ યતિગુણારૂપી આરોગ્ય પ્રાપ્ત થાય છે. સમ્યફ અવલોકનથી એ પ્રાપ્ત થતું જોઈને, આત્માને શુભભાવ વધતે ચાલે છે. તેથી અધિક ઊંચા ઊંચા ચારિત્રરૂપી આરોગ્યની કામના વધે છે. જેમ જેમ અતિ ઘણા કર્મવિકાર શમે છે, તેમ તેમ તેટલે અધિક અધિક આરોગ્ય-લાભ મળવાથી તે ચારિત્ર ઉપર એનું મમત્વ એાર વધે છે.
હવે આ સિવાય સ્પૃહણીય, જગતમાં કઈ વસ્તુ એને નથી લાગતી ક્યાંથી લાગે ? દેવે જેવા પણ બિચારા અનેક કષાયની પીડામા અને વિષયના વિકારોમાં પીડાતા હોવાનું જાણો પછી શી રીતે ચારિત્ર સિવાય કયાં ય સહેજ પણ રુચિ થાય? એમ ચારિત્ર-આરોગ્ય પર અતિ આદર જાગ્યાથી, પૂર્વે કહેલ દરદી જેમ નસવિંધન વગેરે સહે, એમ આ ચારિત્રમાં ગમે તેવા ઉગ્ર સુધાદિ પરિસહ અને દેવતાઈઘર ઉપસર્ગો વેઠવા તૈયાર રહે છે. એથી જરા ય ડર્યા કે ડગ્યા વિના, “એ કષ્ટથી કર્મરોગ શમીને આરોગ્ય
२१
Page #456
--------------------------------------------------------------------------
________________
૪૦૨
[પંચસૂત્ર-૪ વધે છે ને ? એ રીતે આત્મામાં તત્ત્વનું સંવેદન (સમ્યફ જ્ઞાન) અને આત્મતેજ–આત્મસત્ત્વ–આત્મશાંતિ વધારતો જાય છે
-(એક વખત કેઈસ યમી પિતાપુત્ર વગડામાં વિહાર કરતા ચાલ્યા જાય છે ભર ઉનાળાનો દિવસ છે માઈલો ચાલી નાખ્યા છે ધોમધખ તાપથી રસ્તો જાણે સળગી ઉઠયો છે ત્યા દીકરાને થાક ઉપરાંત તૃપા લાગી છે. ઉમર બાલ છે શરીર પરસેવાથી રેબઝે જ છે, મુખ કરમાયુ છે તરસ વધતી ચાલી ભય કર પીડા થવા લાગી. બાપે આ સ્થિતિ જાણી તેવામાં એક તળાવ નજરે પડયું બાપ મનમાં વિચારે છે કે છોકરી જે આ પણી પીએ તો સારૂ” સ્નેહને વશ થઈને તેને કહ્યા કરે છે કે જે આ પાણીનું તળાવ છે” પણ બાળ એ પાણીની ઈચ્છા વિના ધીમે ધીમે બાપની પાછળ ચાલ્યો આવે છે બાપે માન્યું કે આ મારાથી શરમાય છે, એટલે પાણી નથી પીતે, તેથી તે ઝડપથી છોકરાને પાછળ મૂકી આગળ ચાલ્યો છોકરે બધી પરિસ્થિતિ પામી ગયો બાપની તેવી ઈચ્છા જાણી તળાવ પાસે જઈ ખોબામાં પાણી ઉચક્યુ, મોતને બોલાવી રહેલી તૃપાને બાપની ઈચ્છાનુસાર સ તોપવા બે મોઢા સુધી લાવ્યો ય ખરે, પણ તવસ વેદનથી ત્યાં તેણે શું વિચાર્યું ? “અહાહા ! બા પાણીમાં કલ્લોલ કરતા અસ ખ્ય છો કેમ જાણે પોતાનું મોત નજીક આવ્યું જાણું તરફડતા પ્રાણની દયા માગે છે તમારા એક જીવન ખાતર શા સાર અમને અસંખ્યને મારે વળી સંયમની આ પરીક્ષા વખતે નાપાસ કેમ થવાય ?” એમ વિચારતા તેને અનુકંપા આવી ગઈ તેની વિચારસરણી ફરી, “અહો ! આ હુ શુ કરી રહ્યો છું ? જે તૃપા-પરિસહથી કર્મગ મટે છે, ભાવ–આરોગ્ય વધે છે, તેને એવી રીતે ટાળવા મથું છુ કે જેથી ચારિત્ર-આરોગ્ય ઘવાય અને કર્મરોગ વધે? શા માટે એવું કરૂ ? પછી કર્મગ કાઢવાનું ક્યાં મળશે? મે ઉત્તમ ચારિત્ર લીધુ તેથી કેટલાય દુઃખ નાશ પામ્યા! એવા એ ચારિત્રને હુ નહિ વિરાધુ ” એમ તત્ત્વસ વેદનોથી એણે ઘોર પિપાસાપરિસહ, મોત સામે આવીને ઉભુ છે છતા, સહ્યો સાચવીને નીચો ખોબો કરી પાણી પાછું મૂકહ્યું પણ કાઠે મૂર્ણિત થઈને પડ્યો ક્ષણવારમાં આ સ્થૂલ કાયાને છેડી
Page #457
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-પરિપાલન]
૪૦૩
ગયો. મરીને દેવ થયે ત્યા પૂર્વનું બધું જાણું અહી આવી યુક્તિ કરી બાપને ઠપકે આ )
આમ પરીસહ આવે છતાં તરવસંવેદનથી તે સહીને દેઢ ચિત્તથી ક્ષાપશસિક ભાવને (શુભ સંયમના અધ્યવસાયને) વધારે છે. આત્મતત્ત્વમાં મનને શુદ્ધ ઉપગ રાખી પિતાની ઈતિકર્તવ્યતા(મક્ષ પર્વતની નિયત સાધના)માં સદા જાગ્રતુ રહી, હવે એ રતિ–અરતિ, કામ–કષાય, રાગદ્વેષ, હર્ષ-શોક, વગેરે ભાવ દ્રો (યુગલે) નહિ હોવાથી નિસ્તરંગ, પ્રશાંત મહાસાગર જે તે નિર્વિકલ્પ મસ્ત રહે છે. પ્રશાન્ત એ તે આત્માના પ્રશસ્ત તેજ (શુદ્ધ ઓજસ)રૂપી બારમાસના ચારિત્રપર્યાયમાં તે અનુત્તરવાસી દેવની ચિત્તના પ્રશમસુખરૂપી તેજેલેશ્યાને લંઘી જાય છે, અર્થાત્ અદ્ભુત પ્રશમસુખ અનુભવે છે.
પ્રશમસુખ કેવું? જગત જ્યારે હસીને અલ્પ કાળ મામુલી ખુશ થાય છે, ત્યારે આ ગંભીર રહી તેથી ય કાંઈ ગુણે નિત્ય પ્રસન્ન રહે છે, જગતને ક્રોધમાં, ગુમાનમાં, માયા-લોભમાં ક્ષણિક અલ્પ રાજી, ત્યારે આને ક્ષમાદિમાં વિપુલ ને કાયમી તેષ ! લેક રસ–દ્વિ–શાતાને મેળવીને, ભેગવીને, સાચવીને તુચ્છ ક્ષણજીવી સુખ અનુભવનાર; ત્યારે આ અલિપ્ત રહીને, ત્યાગી તપસ્વી બનીને અક્ષય અખૂટ સુખ અનુભવે ! આ પ્રશમ સુખ વિશાલતા અને દીર્ઘ કાળસ્થિતિનું કારણ એ કે એને કેઈ બાહ્યસંચોગ કે પરિસ્થિતિની અપેક્ષા નહિ, તેમજ કઈ આતુરતા નહિ. એ સુખ તે આત્માના શુદ્ધ બનેલા સ્વરૂપમાંથી પ્રગટે છે આત્મસમુદ્રમાં વિકની ભરતી ઓટ જ દુખ ઉપજાવે છે. અહીં શુદ્ધ ચારિત્રજીવનમાં વિકલ્પ ઊઠતા જ નથી, તેથી એમાં શાંતપણે નીતરતું સુખ અનુભવાય છે.
Page #458
--------------------------------------------------------------------------
________________
४०४
[પંચસૂત્ર-૪ (૧૩) ગુરુબહુમાનથી જ પરમગુરુસંગ અબહુ માનથી સંસાર,
गुरूं च बहु मन्नइ जहोचि असंगपडिवत्तीए, निसग्गपवित्तिभावण।
एमागुरुड विआहिआ भावसारा विसेसओ भगवंतबहुमाणेण। 'जो म पउिमन्नइ से गुरू' ति तदाणा । अन्नहा किरिआ अकिरिआ कुलडानारो किरिआसमा, गरहिया तत्त्वेईण अफलजोगओ। विसन्नतत्ती(त्ति) कलमित्थ नाय आवटे खु तत्फलं असुहाणुबंधे। __ आययो गुरुवहुमाणो अवज्ञकारत्तेणा अओ परमगुरुसंजोगो। तओ सिद्धी असंलय।
एसेह सुहोदए पगिट्टतजणुबंधे भववाहितेगिच्छी न इओ सुदर पर। उवमा इत्थ न विज्जइ ।
અર્થ - ચિત અસંગ (નેહરાગ રહિત) ભક્તિથી સહજ પ્રવૃત્તિભાવે ગુરુને બહુ માને. આ (અસંગ ભક્તિ)ને મહાન કહી છે, કેમકે એ (દયિક ભાવથી રહિત હાઈ) વિશેષે ભાવભરી છે, અને ભગવાન ઉપરના બહુમાનથી પ્રવર્તમાન છે. ભગવાનની આ આજ્ઞા છે કે “જે મને સ્વીકારે છે તે ગુરુને (સ્વીકારે છે. ગુરુબહુમાન વિનાની કિયા તે કુલટા નારીની (ઉપવાસાદિ ) ક્રિયાની જેમ સત્ ક્રિયા ન બને. એ અન્ય ફળ (સંસાર)ને દેનારી હોઈ તત્વવેત્તાઓથી નિંદ્ય છે. આમાં વિષમિશ્રિત ભેજનથી તૃપ્તિફળનું દૃષ્ટાંત છે, (ને) એનું ફળ અશુભ અનુબંધવાળે સંસાર છે. (ત્યારે) ગુરુ-બહુમાન તે (ક્ષનું) નિશ્ચિત કારણ હોવાથી મેક્ષરૂપ છે. ગુરુ–બહુમાન દ્વારા પરમ ગુરુ (પરમાત્મા)ને સોગ થાય છે. પછી મોક્ષ થવામાં કઈ
Page #459
--------------------------------------------------------------------------
________________
૪૦૫
પ્રવજ્યા-પરિપાલન ]
શંકા નથી. (એટલા જ માટે) આ ગુરુ-બહુમાન ? અહી (શુભનું કારણ હોવાથી) શુભના ઉદયરૂપ છે, તેવી આરાધનાની વૃદ્ધિથી) પ્રધાન શુભોદયના અનુબન્ધરૂપ છે, ભવરોગની ચિકિત્સા કરનારું છે. ગુરુ-બહુમાનથી વધીને બીજું કાંઈ સુંદર નથી. (ભગવદ્-બહમાનરૂપ હેવાથી) આમાં ઉપમા નથી. વિવેચન : ગુરુબહુમાનઃ અસંગપ્રતિપત્તિ -
આ બધું આરોગ્ય પમાડનાર અને આટલી ઉચ્ચ સ્થિતિ પર મૂકનાર ભાવ વૈદ્ય સગુરુને કેટલે અને કે અનુપમ ઉપકાર ! તેવા ગુરુ પ્રત્યે એને અનહદ માન વધી જાય એમાં શી નવાઈ? તેથી હવે તે ગુરુને બહ માને છે અને બરાબર ઉચિત રીતે અસંગ પ્રતિપત્તિથી સેવે છે.
અસંગપ્રતિપત્તિ” એટલે (૧) ભક્તિ-બહુમાન કરતાં કિઈ પણ બદલાની આશંસા રખાય નહિ, તેમ (૨) ગુરુના સ્નેહરાગમાં પણ પ્રેરાવાનું નહિ, એ રીતે સહજભાવે–સ્વભાવે કરીને એમની સ્વીકૃતિ ભક્તિ–સન્માન-સરભરા કરે. એમના ગુરુ પણના (આમને હૃદયનાથ ગુરુ માનવા જ જોઈએ.”—એ)ભાવને સ્વીકારી પ્રવર્તે. અસાગ પ્રતિપત્તિ કહેવાનું કારણ એ છે, કે સહજ સ્વભાવે પ્રવર્તતી હેઈને ભગવતે એને મેટી ( ચી) પ્રતિપત્તિ કહી છે. એમાં કઈ પદગલિક ચીજવસ્તુ કે કીર્તિ–વાહવાહની અપેક્ષા યા ગુરુ પર વ્યક્તિરાગ વગેરે મેહનીય કર્મને ઉદય નથી; તથી ગુરુ–બહુમાન કરવામાં ઔદયિક ભાવ એટલે કે આવરણભૂત રાગમોહનીય આદિ કર્મને ઉદય કારણ નહિ હોવાથી, હૃદયના ભાવ સારા શુદ્ધ કેટિના રહે છે. કર્મના ઉદયના જોરમાં તા મલિન રાગાદિભાવ સાથે ગુરુ-બહુમાન કરે છે; તેથી એ
Page #460
--------------------------------------------------------------------------
________________
४०६
[પંચસૂત્ર-૪ સસંગ પ્રતિપત્તિ થઈ જાય ! અને એમાં તો જ્યાં ઈચ્છિત સર્યું કે રાગ દબાયાથી ગુરુ-પ્રતિપત્તિ બંધ પડી જશે. એને બદલે આત્માના સ્વભાવમાં પ્રતિપત્તિ આવી, એટલે તો એ રત્નપ્રકાશની જેમ વિશુદ્ધ અને સ્થિર (કાયમી) બનવાની. આરાધ્ય ગુરુ તરીકે પ્રતિપત્તિ કરી, એટલે હવે ગુરુની ઈચ્છા એ પિતાની પ્રવૃત્તિનું એજીન બનશે, અથવા પ્રવૃત્તિરૂપ એનજીન ચલાવનારી બનશે. ગુરુના આદર્શો અને ઉત્તમ ભાવના તે જ પિતાના બનશે. આ થાય તો જ સાચું અને ઊચું બહુમાન થયું ગણાય.
આ ગુરુની જે અસંગ સેવા છે તે બહુ જ ઊંચા પ્રકારની અને સૂમ કેટિની કહી છે કેમકે એમાં ગુરુ પરના અત્યંત બહુમાનથી જાણે સ્વાત્માનું ગુરુમાં વિલેપન થવાથી માને છે કે ગુરુને આત્મા એ જ પિતાને આત્મા, ગુરુની અનુકૂળતા એ જ પિતાની અનુકૂળતા; ગુરુની ઈચછા-આદર્શ—મત, એ જ પિતાની ઈચ્છા–આદર્શ—મત જેવી અતિ મમતાભરી લાગણીથી પોતાના આત્મા સાથે વર્તે, તેથી અધિક રીતે સહજભાવે ગુરુ સાથે વર્તે. આ અસંગ પ્રતિપત્તિ તે, મિથ્યાત્વ અને કષાયમેહનીયકર્મના ઉમદા ક્ષપશમના ઘરની હોવાથી, ભાવપ્રધાન ઉચ્ચ ભાવવાળી છે એ એટલા માટે, કે ગુરુની પ્રતિપત્તિમાં વિશેષ કરીને અચિંત્ય ચિંતામણસમ શ્રી અરિહંત ભગવતની પ્રતિપત્તિ છે, ખરેખરૂં એમના પર બહુમાન છે; કેમકે, ભગવંતની આજ્ઞા છે કે જે મને સ્વીકારે છે, તે (અવશ્ય) ગુરુને સ્વીકારે છે. આ રીતે અસંગભાવે બહુમાનથી ગુરુપ્રતિપત્તિ કરવાનું તત્ત્વ નિર્ણત થયું.
ગુરુ-બહુમાન કુલટાઉપવાસવતું ભયંકર – આમ જિનાજ્ઞા હાવા છતા, ગુરુબહુમાન કરવા જે તૈયાર
Page #461
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-પરિપાલન ]
૪૪૭ ન હોય, તે જે કાંઈ પડિલેહણાદિ શાસ્ત્ર-વિહિત ક્રિયા કરે, તે સક્રિયા નથી. તે તે કુલટાનારીના ઉપવાસાદિ કિયા જેવી છે. પતિનું એઠું સાચવવા પતિની ચાકરી કરનારી, પણ પતિવ્રતને ઊલંધી પતિના પરનો અનન્ય રાગ છેડી, પરપુરુષ સાથે ગાઢ રાગ બાંધી વિષય–ગૃદ્ધિથી દુરાચારમાં રક્ત બનનારી સ્ત્રીને ઉપવાસ ઈષ્ટ લાભ પમાડતો નથી. તે પ્રમાણે ગુરુનું એવું સાચવવા ગુરુની ચાકરી પણ કરે, છતાં ગુરુ પ્રત્યે બહુમાન ન ધરે અને તુચ્છ સ્વાર્થલાલસામાં રમે તે તેની ચારિત્રની કષ્ટવાળી પણ ક્રિયા ઈષ્ટ ફળ મોક્ષ તે નથી આપતી, કિન્તુ ઉ૮ વિભ્રમણરૂપી ફળ આપે છે. - પ્રવે-ચારિત્ર ક્રિયાનું ફળ તે મોક્ષ છે, તે અહીં કદાચ એ ફળ ન મળે, પણ ઉલટું સંસાર ફળ કેમ?
ઉ૦-એમાં વિજ્ઞાનની તૃપ્તિના ફળનું દૃષ્ટાંત છે. પૌષ્ટિક અન આમ તો શરીરને સારી પુષ્ટિ કરે, પરંતુ એમાં જે ઝેર પડયું હોય તે તદ્ન ઉલટું જ ફળ આવે છે. ઝેર ભેળવેલું અન્ન ખાવાથી ક્ષણવાર તૃપ્તિ થાય ખરી, પણ એ વિષાના શરીરમાં તુર્ત પરિણમતા ભયંકર નીવડે! તેથી પુષ્ટિ નથી થતી, પણ ઉલટું નસો ખેંચાઈ કરુણ મૃત્યુ નીપજે છે. તેમ અહીં ગુરુનું બહુમાન કરવાની છે. જિનાજ્ઞા, તે વિરાધવાથી સંસાર-ફળ સંપજે છે. ચારિત્ર-ક્રિયા આત્માને પિષક તત્વ છે, પણ જિનાજ્ઞાની વિરાધના એ ઝેર છે. એનાથી ધર્મપ્રાણ નાશ પામે છે, અને મેહ વધે છે. તેથી કહેવાય કે પ્રાણીઓ જેમાં પુનઃપુનઃ આવર્તે છે. વિરામ વિના ફરે-આથડે છે, એવો સંસાર એ જ વિરાધના વિષનું ફળ છે. એ સંસાર પાછ મહિના લીધે અશુભના અનુબંધવાળો,
Page #462
--------------------------------------------------------------------------
________________
૪૦૮
[પંચસૂત્ર-૪ છે, એટલે આગળ આગળ ભામાં વિરાધનાની વૃદ્ધિવાળે બને છે. ગુરુ-બહુમાનનો લેપ આ મહાભયંકર છે!
ગુરુબહુમાન કલ્યાણધામ –
ત્યારે હવે જુઓ કે ગુરુનું બહલાને કેવું કલ્યાણધામ છે. ગુરુ ઉપર બહુમાન એટલે ગુરુ પર આપણા હૃદયના વિશુદ્ધ શુભ સભાને સંબંધ અથવા ભાવથી પ્રાતબંધ ચાને–અહે! મારા ગુરુદેવ! એ મમત્વ (૧) એ અત્યંત દીર્ઘ-ચિરકાળજીવી છે. કેમકે ભવાંતરે પણ ગુરુ પ્રત્યે બહુમાન પ્રાપ્ત થવામાં વર્તમાન ગુરુએ–બહુમાન એ અવધ્ય-અમેઘ કારણ છે. એથી એ ઉત્તરત્તર ભાવમાં વધારે ને વધારે બહુમાન લઈ આવે છે; અને (૨) છેવટે તેમાંથી જ પરમગુરુ પરમાત્માને સંગ થાય છે. એટલે પરમાત્માને સંબદ્ધ એ મોક્ષ નકકી થાય છે. એમ ગુરુબહુમાન એ મોક્ષનું અવધ્ય કારણ હોવાથી એટલે કે મોક્ષ પેદા કરવામાં પ્રતિબંધ (નડતર) વિનાનું સચોટ સામર્થ્ય ધરાવતું હોવાથી, કારણમાં કાર્યના ઉપચારે ગુરુબહુમાન ખુદ “આયત” એટલે મેક્ષ છે. (૩) વળી ગુરુનું બહુમાન શુભને ઉદય છે. કેમકે શુભના ઉદય એમાંથી જન્મે છે. ગુરુબહુમાન એ થોદયનું એવું અપ્રતીમ કારણ છે કે શુભને ઉદય એકજવાર આવી જાય એમ નહિ, પણ એથી ઉત્તરોત્તર ઊંચી ઊંચી આરાધના વધવાથી ઊંચા ઊંચા શુભદયની પરંપરાને આપે છે. આમ અસાધારણ અનુપમ કારણમાં કાર્ય તરીકે વ્યવહાર થતો હોવાથી, કારણભૂત ગુરુબહુમાનને કાર્ય શુભદય કહ્યું. દા. ત. વૈદ્યના કહેવાથી કઈ ઘી પર જીવતો હોય, તો કહેવાય છે કે એને તે “આયુધતમ ઘી એજ આયુષ્ય (જીવન) છે. કેમકે ઘી એ આયુષ્યનું ખાસ
Page #463
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-પરિપાલન ]
४०४
કારણ બન્યું છે (૪) વળી શુભેદય વધારીને ગુરુબહુમાન એ સંસાર–વ્યાધિને ચિકિત્સક બને છે. ગુરુબહુમાનના સેવનથી સંસાર–રોગને અ ત આવે છે. - શાલિભદ્રને પૂર્વે સંગમગોપાળના ભવમાં ગુરુ બહુમાન થવાથી શુભ ઉદય એ થયે, કે આ ભવમાં શુભેદય અને ગુરુબહમાન બે ય વધ્યા. પૂર્વના ગુરુબહુમાનથી અહીં અપૂર્વ દેવતાઈ ઋદ્ધિ-વૈભવમા ય ગુરુ શ્રી મહાવીર પ્રભુ ઉપરના જાગેલા બહુમાને એને શ્રેણિક રાજાનું સ્વામિત્વ ખુંચ્યું, પ્રભુ પર બહુમાન વધ્યું! એવું વધ્યું કે ઉચ્ચ ભોગવૈભવ-નીતરતા સ સાર-સુખ પરથી માન ઊઠી ગયું, ને એ સુખોને તજી પ્રભુને ચરણે ચારિત્ર લીધું. શુભદય એ સતેજ થયે કે ત્યાંથી કાળ કરી અનુત્તર વિમાનમાં પહોંચ્યા, જ્યાં ગુરુ-બહુમાનની વૃદ્ધિ એવી, કે ગુરુની જેમ સતત નિર્વિકાર અને વીતરાગ પ્રાયઃ દશામાં રમવાનું ! ત્યાંથી વિદેહમાં જઈ મોક્ષે જશે. આમ ગુરુબહુમાનને અ૫ભવે સંસાર–રોગનો અંત! ગુરુબહુમાન કેવું અનંત કલ્યાણપ્રદ! - ગુરુ બહુમાન સર્વસુંદર :' આવા મુક્તિફલની કલપેવેલડી સમા ગુરુબહુમાનથી અધિક સુદર બીજું કાંઈ નથી. સુંદર તે શું, પણ સમાનતા માટે ય આ જગતમાં એવી કેઈ ઉપમા પણ નથી, કે જેથી એને સમાનતાચે સરખાવી શકાય.
પ્ર–ગુરુબહુમાન કરતાં અહં બહુમાન અધિક સુંદર નહિ?
ઉo-શી રીતે ? જુએ, “ જ ઘરન્ન જુ' એ જનાજ્ઞાથી ગુરુ માન્ય થાય છે તેથી ગુરુબહુમાનના મૂળમાં જિનેન્દ્રબહુમાન રહ્યું, હા, ગુરૂમહેમાન એની અંતર્ગત જ બન્યું; ” છી એઅહંદુ બહુમાનથી ઊતરતું. શી રીતે ?
વિદેહમાં જ
સર્વસુંદર
Page #464
--------------------------------------------------------------------------
________________
[ ૫ચસૂત્ર-૪
પ્ર-તે પણ સમાન ઉપમા તે લાગે ને ? ઉ−તા, આનું કારણ એ છે કે ગુરુનું બહુમાન એ એવે પ્રભુથી આદિષ્ટ સુદર આત્મગુણુ છે કે એ કરવામાં શ્રી અરિહંત પરમાત્મા પ્રત્યે બહુમાન કર્યું ગણુાય છે. એટલે કે પરમાત્મા અને એમના વચન પ્રત્યેના બહુમાનથી સ્પેને જૂદુ' નહિ પાડી શકવાથી, ગુરુબહુમાન એ ભગવદ્–મહુમાન જ થયું; અર્થાત અન્ને એક જ અન્યા. તેા અને વચ્ચે ઉપમા કયાથી ઘટાવાય ? ભગવદ્ બહુમાન એ તે જગતમાં સ`સુંદર અને અનુપમ છે. તેથી જ, તરૂપ ગુરુબહુમાન પણ સર્વાં સુંદર અને અનુપમ બન્યુ, પ્રજ્ઞા-ભાવ પરિણામ તેજોદ્યેશ્યા
સૂત્ર:-ત્ત પવન, વવ માટે, ટુથ
નામે, જુલિયહિ, वढमाणे तेउल्लेखाए दुवालसमासिएण परिआपण अइक्कमइसव्वदेवते उल्लेर्स पत्रमाद महामुनी । तओ सुक्के सुक्का भिजाइ भवइ ! અ:-એ ( દીક્ષિતાત્મા નિર્દેળ વિવેકના લીધે) એવી પ્રજ્ઞાવાળા, (વિવેકના અભાવથી ગુરુચેગે સહેજે) એવા ભાવવાળા, અને (ગુરુના ૠભાવે પણ થાપશમથી) એવા રિશુામવાળા, પરિણામ પતન પામ્યા વિના, તેજોવેશ્યાથી વધત જાય છે. મહામુનિ ( શ્રી મહાવીર પ્રભુ)એ પ્રમાણે કહે છે કે, ખાર માસના ચારિત્ર-પર્યાયથી સવ દેવતાની તેજોલેસ્યાને (પ્રશમસુખ) લધી જાય છે. ત્યારબાદ તે શુક્લ (અખડ ચારિત્રી, અમત્સરી, કૃતજ્ઞ, સન્મારભી, હિતાનુ ધવાળા) અને શુક્લપ્રધાન (પ્રાયઃ કર્માનુબ ધ રહિત) ખને છે,
વિવેચનઃ- મુનિનુ પ્રશમસુખ ૩ કારણે વધે.
તે દીક્ષિત આત્મા (૧) નિર્દેલ વિવેકથી પૂર્વોક્ત ગુરુમહુમાનાદિનું અતુલ કલ્યાણુ-વસ્તુ-સ્વરૂપ અને અવશ્ય ક
૪૧૦
-
Page #465
--------------------------------------------------------------------------
________________
પ્રયા–પરિપાલન ]
૪૧૧
વ્યતાદિ અગે એજ પ્રકારની વિશિષ્ટ પ્રતીતિવાળે અનેલા હાય, અથવા (૨) તાવિધ જ્ઞાનાવરણીય કર્મના ઉદયે તેવા વિવેક ન કરી શકે, તે ય ગુરુના સાનિધ્યથી સ્વભાવે એવા પ્રકારના શુભભાવવાળા અનેલે હેાય.; અથવા (૩) ગુરુના અભાવે પણ તથાવિધ ક્ષયે પશમથી માષતુષની જેમ એવા પ્રકારના આત્મપરિણામવાળા અનેલા હાય, એથી એમાથી પતન પામ્યા વિના તેજોલેશ્યાથી યાને ચિત્તના પ્રશમ સુખથી વધે છે અહીં કહ્યુ છે કે સાધુને શાસ્ત્રના પ્રભાવે વિશિષ્ટ વિવેક આવે, ગુરુકૃપાએ શુભ ભાવ આવે, અને કદાચ એ અપ્રાપ્ત હાય, તે ય કર્મના ક્ષાપશમે આત્મામાં ચારિત્રના પરિણામ હાય જ. એ ય ન હેાય તે ક ના થયેાપશમ જ નથી થયે; તેા દીક્ષા શી ? આત્માના આ પરિણામ, ભાવ, અને વિવેક એ ઉત્તરાન્તર ઊ ચા ઊંચા ગુણ છે.
(૧) આત્મપર્ણામમાં, તે તે ગુણની પરિણતિવાળુ અર્થાત્ ગુને નુકૂલ આત્મદ્રવ્ય ખની ગયુ.. અવસરસામગ્રી મળતાં ગુણુ પ્રગટ દેખાય. (ર) શુભભાવમાં, એ પરિણામ ઉપરાંત, સામગ્રી તથા અવસર મળવાથી, પ્રગટ ગુ ગુના વિશિષ્ટ ઉલ્લાસાદિના શુભભાવ સક્રિય બને છે. સાદી *(૩) વિવેકમાં વળી શાસ્ત્રથી પ્રગટેલી વિશિષ્ટ જ્ઞાનશક્તિ દ્વારા તે તે ગુણુ અંગે વિશિષ્ટ પ્રતીતિ થાય છે. આ પ્રતીતિમાં કેઈપણ વસ્તુ એના હેતુ, એનું વિશિષ્ટ સ્વરૂપ, અને એના ફૂલથી નિણી ત થાય છે એથી, સાધના
અમૃતાનુષ્ઠાનના ઘરની બની આત્માના સહેજ સ્વભાવમાં ઉતરે છે.
અહીં આત્મામાં ત્રણ કક્ષાને વિકાસ બતાવ્યે ૧. પરિણામ, ૨. ભાવ, અને ૩ પ્રજ્ઞા (૧) કઈ તી યાત્રા, ઢવદન, તપસ્વિદશ ન પામી પેાતાને સહેજે થતા ક્ષયે પશમથી શુભ મને ભાવ
Page #466
--------------------------------------------------------------------------
________________
૪૧૨
[પંચસૂત્ર-૪
જાગે તે પરિણામ” કહેવાય. (૨) એમાં ગુરુ-સંગ પ્રાપ્ત થાય ત્યારે વિશેષ ઉલાસ વધે, એ “ભાવ” અને (૩) જિનવચન મળે એટલે વિવેક ઉભું થાય એ “પ્રજ્ઞા” કહેવાય. પ્રસ્તુત ગુરુબહુમાન જેતા, માતુષ મુનિને ગુરુ નહોતા મળ્યા ત્યારે પણ આત્માની તેવી લઘુકમિત અને તથાભવ્યત્વના હિસાબે સહેજે ક્ષપશમ થવાથી ગુરુબહુમાન એ અતિ આવશ્યક સાધન તરીકે માનવાની ચિત્ત પરિણતિ યાને “પરિણામ ઊભો થયેલો, પછી ગુર મલ્યા એટલે ગુરુબહુમાનને વિશેષ “ભાવ” પ્રગટે. ત્યારે જંબુસ્વામી વગેરે જેવાને જિનવચનને તત્વબોધ મળ્યાથી વિશિષ્ટ વિવેકભર્યો ઉલસિત ગુરુબહુમાનને ભાવ જાગે એ પ્રજ્ઞા કડેવાય આ પરિણામ ભાવ-પ્રજ્ઞા જાગેલ ટકી રહે, ખંડિત ન થાય, ને આત્મામાં તેલેશ્યા વધતી ચાલે છે.
દેવેને તે જેલેશ્યા વૃશ્ચિકમ-ઈદ્રિના વિકારે ખણજે ઓછી થતી આવે તેમ તેમ એ અશાતા ઓછી ઓછી થવાથી ચિત્તના ઉકળાટમાં શાંતતા આવે છે, ને ચિત્તમાં તે લેણ્યા યાને પ્રશમ સુખ વધતું આવે છે, એમ કહી તેજલેશ્યાએ વધતો એ કેવો બને એ સંબંધમાં પરમમુનિ શ્રી મહાવીર પ્રભુ ભગવતી સૂત્રમાં કહે છે કે, “બાર માસના ચારિત્ર પર્યાય (અવસ્થાકાળ) થકી તે તે સર્વ દેવતાની તેજલેશ્યા (ચિત્તપ્રશમસુખાનુભવ)ને લંઘી જાય છે. તે આ રીતે ચારિત્ર લઈને આરાધના એકેક માસ વચ્ચેથી બાર માસમાં તે ફેમસર વ્યંતર ભવનવાસિદેવ
અસુરઇન્દ્રગ્રહાદિદેવચંદ્રસૂર્યદેવ સાધઈશાન સનતકુમા રમાડં_“બ્રહ્મલાતંક શુક્રસહસ્ત્રાર_૧ આનતપ્રાણત_ આરણચુત નવગ્રેવેયક અને અનુત્તરવાસી દેવની ઊંચી ઊંચી
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૧૩
પ્રવજ્યાપરિપાલન 1
તેૉલેશ્યાને લધી, એથી ય ઊંચા નિર્વિકાર ચિત્તના પ્રશમસુખના પ્રશાન્તસાગરમાં ઝીલે છે. તેથી તે શુકૂલ, અને આગળ વધીને શુક્લાભિજાત્ય બને છે.
અહીં ઉપર ઉપરના દેવલોકના દેવતાને તેજલેશ્યા યાને પ્રશમસુખ અધિકાધિક તેજસ્વી હોય છે, કેમકે એને વિકારે ઓછા ઓછા હોય છે. એમાં ૯–૧૦–૧૧-૧૨ મા દેવલોકમાં માત્ર મનને વિકાર હોય છે, અને તે દેવીનું ચિંતનમાત્ર કરવાથી શાન્ત થઈ જાય છે. પછી ઉપરના નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવે તે નિર્વિકાર જ હોય છે. એ એટલી બધી ઊંચી શાતામાં વિહરે છે કે એમને ઈન્દ્રિ અને મનન કેઈ ખણુજ-આતુરતા જ ઊઠતી નથી. તેથી વિષય-વિકારજન્ય સુખ કરતાં કંઈગુણ ઊંચા પ્રશસ. સુખને અનુભવે છે. મુનિ ચારિત્રની આરાધનામાં ઈન્દ્રિયોને પ્રત્યાહાર (ચોથા ભાવ-પ્રાણાયામ પછીના પાંચમા ગાંગ વિષય. નિવૃત્તિ) કરતાં કરતા બાર મહિને એટલા બધા રાગાદિવકાર– રહિત બનવા સાથે તે પગ લીન બને છે, કે ત્યાં એમના ચિત્તનું પ્રશમસુખ અનુત્તરવાસી દેવના પ્રશમસુખને ટપી જાય છે. ચાગ્નિ લીધેલું પ્રમાણ કેમ થાય, ચારિત્રમાં આત્મપરિણતિ કેવા ઘડતા આવવાની છે. એ આમાંથી જાણવા મળે છે. વિદ્વત્તા કેટલી આવી એના પર સફળ ચારિત્રપર્યાયનું માપ નથી, પરંતુ રાગાદિ વિકાર શમાવી દઈ શ્રતાપગમાં લીન થવા સાથે પ્રશભાવની રમણતા કેવી આવી એના પર માપ નીકળે છે. પ્રથમ વીણ વિકસ્યા પછી આત્મા થલ–શુક્લાભિજાત્ય બને છે.
ગુરુ એટલે ઉજજવળ ચારિત્રવાળે, અમત્સરી અર્થાત્
Page #468
--------------------------------------------------------------------------
________________
૪૧૪
[ પંચસૂત્ર-૪
પિતાથી હીન, અધિક, કે હરિફ પ્રત્યે તિરસ્કાર ઈર્ષ્યા કે ખાર રાખ્યા વિના, કમસર કરુણા, પ્રમોદ અને પ્રેમવાળે, વળી કૃતજ્ઞ ચાને કોઈના લીધેલા ઉપકારની કદર કરનારે સત્ કાયમાં ઉદ્યોગી, (અસતમાં નહિ), અને કલ્યાણની પરંપરાવાળે છે. આમાં આત્મા “શુકૂલ એટલે કે ઉજવળ સંયમભાવવાળા બને એમ કહ્યું, ને એ ઉજજવળતાનાં પાંચ લક્ષણ બતાવ્યા, એ સૂચવે છે કેઆત્માએ અનાદિસિદ્ધ “કૃષ્ણ મટી “શુક્લ બનવા
(૧) ચારિત્ર–મહાવ્રત–પ્રતિજ્ઞાઓનું પાલન અખંડ રાખવું જોઈએ. અહિંસાદિ વ્રતને ક્યાંય ખોડખાંપણ લગાડવાનું થાય એમાં આત્મપરિણામ કણ બને છે, તામસભાવ કામ કરી જાય છે. કૃષ્ણભાવ બે રીતે,-એક તે હિંસા-અસત્યાદિના ભાવ થાય તે, ને બીજું પ્રતિજ્ઞાપાલનની બેપરવા થાય છે. એથી બચવા વૃત્ત ચારિત્ર-વ્રત–આચાર અખંડ વિશુદ્ધ રાખવા જોઈએ. (૨) અમત્સરી બન્યા રહેવું.કદી ય માત્સર્ય, અસૂયા, પરગુણ-પરવૈભવ–પરકીતિની અસહિષ્ણુતા, ઈર્ષા, ખાર, ઝેર, વગેરે મનમાં ઊઠવા જ ન દેવા સ્વંય અખંડ ચારિત્ર પાલન હોવા છતા જગતની વચ્ચે રહેતાં બીજાઓના સંગ સામે ઊભા હોય છે. દા. ત. પિતાના કરતાં બીજે વધુ વિદ્વાન હય, તપસ્વી હોય, વ્યાખ્યાતા હોય, શિષ્ય પરિવારાદિસંપન્ન હોય, ત્યાં ઈર્ષ્યા, અને હિષ્ણુભાવ આવા સંભવ છે એ ચારિત્રને વાસ્તવિક ભાવ જે કષાયને ક્ષપશમ છે, તેનો નાશ કરે છે. પણ પૂર્વોક્ત સમ શમિત્રભાવાદિ, સૂત્રાશ્ચયન, ગુરુ બહુમાનાદિની આરાધનાથી પ્રથમ વધારતાં એ માત્સર્ય રોકી શકાય છે.
સુ
Page #469
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-પરિપાલન ]
૪૧૫ (૩) વળી ગુર્નાદિ પ્રત્યે કૃતજ્ઞભાવ જાગતો રહે જોઈએ. એમને ઉપકાર આત્મસ્થાનને કરનાર હોઈ મહાન છે. માટે એ કદી ય ન વિસરાય. વીસરવામાં કઠેરતા, જાતનું અભિમાન અને સ્વાર્થ પટુતા કામ કરતા હોય છે, જે ધર્મના મૂળ પાયાભૂત દિલની કેમળતા, સારી વસ્તુની કદર, ને ગુણ માટેને હૃદયમાં ઢાળ અટકાવે છે. શુફલ બનવા માટે આ કઠે રતાદિ દેને આત્મઘાતક સમજી એ દૂર કરી કૃતજ્ઞભાવ સતત ઝળકો અને સક્રિય રાખવો જોઈએ.
(૪) શુકલ બનવા ઉપરોક્ત ત્રણે ગુણ અખંડ રાખીને પણ નિષ્ક્રિય નથી બેસી રહેવાનું, યા અસપ્રવૃત્તિમાં પડવાનું નથી. પરંતુ સદા સદુઆરંભી બન્યા રહેવાનું છે. મુનિને સદુઆરંભ સૂત્રપાઠ,શ્રત સ્વાધ્યાય, આવશ્યક પ્રતિક્રમણ-પ્રતિલેખના-વિહારાદિ ક્રિયાઓ, ગુર્નાદિકની સેવા-વિનય-વૈયાવચ્ચ વગેરે પ્રવૃત્તિ સ્વરૂપ હોય છે. જે આ સત્ પ્રવૃત્તિ ન હોય તે જીવ કાં તે કુથલી-વિકથાભ્રમણા-વિકલ્પમાં ચડે, અથવા નિદ્રા-આળસમાં પડે (૫) સ–આરંભ પણ એવા હોય કે જે હિતાનુબન્ધી હોય, અર્થાત કલ્યાણની પરંપરા ચલાવે એવા હોય. આ માટે નિરાશંસ ભાવે ને નિરતિચારપણે સાધના કરવી જરૂરી છે વળી નિરંતરવૈરાગ્ય અને જમત્રી આદિ ભાવ વહેતા રાખવા આવશ્યક છે. તેમજ "જિનાજ્ઞા પ્રત્યે અનન્ય મમત્વ અને એનું પ્રસંગ-પ્રસંગ તથા પ્રવૃત્તિમાત્રમાં પુરસ્કરણ યાને જિનવચનને આગળ કરવું-આ માટે એને હિતાનુબંધ કહી શકાય બસ આ અખંડ ચારિત્ર વગેરે ધારણ કરનાર આત્મા “શુક્લ કહેવાય. જ્યારે,
Page #470
--------------------------------------------------------------------------
________________
૪૧૬ ]
[ પંચસૂત્ર-૪ ગુવામિનારા એટલે એ તે ગુણેને અતિ તેજસ્વી કરી શુકલ જીવોમાં મુખ્યત્વે આગળ પડતે બને છે, એના અખંડ ચારિત્ર, અમાત્સર્ય વગેરે ગુણ શ્રેષ્ઠ કેટીના થઈ જાય છે.
(૧૫) લોકસંજ્ઞાત્યાગ-ગતિશ્રોતાગમન સૂત્ર:-પ્રાય gિov/વાના રવા ઢોસા, પરિણાની अणुसोअनिवित्ते, सया सुहजोगे एस जोगी वियाहिए ।
અર્થ -પ્રાયઃ કર્મના અનુબંધ ઉચ્છિન્ન કરનારે લેકસંજ્ઞાનો ક્ષય કરે છે, (ઈદ્રિય-મનની અનુકૂળતાનાં પોષણ ન કરતાં) સામા પૂરે જનાર, અનુકૂળ (પોષણરૂપી) પ્રવાહથી પાછા ફરનારે, સદા શુભગ સંપન્ન એ ચાગી કહેવાય છે.
વિવેચનઃ- શુલ-શુક્લાભિજાત્ય બનેલા મુનિમાં આ. વિશેષતા છે કે પ્રાયઃ કરીને એના કર્મોના અનુબંધ છેદાઈ ગયા હોય છે. આત્માની સિલિકે–રહેલ કર્મમાં એ ઉદયમાં આવીને નવાં કર્મ ઊભા કરવાની જે બીજ શક્તિ, તે નાશ પામી ગઈ હોય છે. દા. ત. મહાવીર પ્રભુ કાનમાં ખીલા ઠેકાવાનું કર્મ લઈ આવેલા; પરંતુ એમાંથી અનુબંધ-બીજશક્તિ તોડી નાખેલી. એટલે તે કર્મ ભોગવતા આગળ નવા કર્મ ઊભા ન થયાં. અર્થાત શુક્લાભિજાત્ય હવે તે તે કર્મ વિપાકને વેદતા તેવા પ્રકારના નવાં કર્મને પ્રાયઃ નથી બાંધતે. “પ્રાયઃ” એટલા માટે કહ્યું કે કર્મોની શક્તિ અચિત્ય છે તેથી કઈકવાર કેઈક સમર્થ સાનુબંધ કમ રહી ગયું હોય, તો તે વેદતાં ફરી તેવું કર્મ બાંધે પણ છે. અનુબંધનો આ ઉચ્છદ પૂર્વે કહેલી તેજલેશ્યા અને આ ગુણેને આભારી છે “શુક્લ બનાવનાર ગુણેને સ્થાને અવગુણે હેય તે તે આત્માને કૃષ્ણ રાખે છે, જેથી
Page #471
--------------------------------------------------------------------------
________________
પ્રવ્રજ્યા—પરિપાલન
૪૧૭
"
અશુભ કના અનુબંધ પુષ્ટ રહે છે. અનુષધાના ઉચ્છેદ્ય કરીને એ સાધુ ભગવદ્વચનને ખાધ કરે એવી લેાકસ જ્ઞાને ખપાવે છે; અર્થાત્ દીવસ'સારી ભાભિનંદી જીવાની ક્રિયા પર પ્રીતિ કરવી એ લેાકહેરી છે, લેાકસંજ્ઞા છે. એમાં · એવા અજ્ઞાન લેાકમાં કેમ સારા દેખાઉ! એ લેાક શું કરવા ચેાગ્ય માને છે? એને અનુસરૂ” એવી મનેવૃત્તિ રહે છે. મુનિ લેાકસંજ્ઞાને જીતી અનેા ત્યાગ કરે છે. હવે તેા અને જિનવચનની એટલી માયા લાગી છે, કે એની વિરુદ્ધ જતી એક પણ લેાકપ્રવૃત્તિ એને ગમતી નથી, પછી ભલે તે વ્યવહારથી લાભદાયી હાય. અનુસ્રોત-પ્રતિસ્રોત :
લેકસ જ્ઞાને જીતી, એટલે તે હવે એ પ્રતિસ્રોતગામી થયે, અને અનુસ્રોતથી નિવૃત્ત અન્યા. લેાકાચારના પ્રવાહની નદીમાં અનુસ્રોત (ચાલુ પ્રવાહ)થી પાછે ફરી, પ્રતિસ્રોતે ( સામે પુરે, પ્રવાહની સામે) ચાલે છે. એટલે કે સંસારરસિક જીવાની સ'સારવક એવી ઈન્દ્રિયા અને મનને અનુકૂલ પ્રવૃત્તિમાં પેાતે ભળતા તા નથી, કિંતુ એનાથી ઉલ્ટી પ્રવૃત્તિમાં એ તત્પર રહે છે. લેાકસ્વભાવ ઇન્દ્રિય-મનને અનુકૂળ, આત્મઘાતક, ભૌતિક ઉન્નતિમાં આસક્ત બનવાના હાય છે; તેમજ સતત અઢાર પાપસ્થાનકના મનેારથા, ચેાજનાએ, સેવવાની હાંશ, હેાશિયારી અને ઉદ્યમ, સેન્યાના આનદ, ન સેન્યાના શાક, ઈત્યાદિમાં લેાક લીન હાય છે. સાધકને મનારથા-હાશ-હાશિયારી,- ઉદ્યમ વગેરે મધુ પાપસ્થાનકે તજવા અને ધર્મસ્થાનકે સેવવા અંગે જ ઈષ્ટ હાય છે, તેથી લેકની પ્રવૃત્તિ અને ઈન્દ્રિય-મન પરથી રાગ ઉઠાવવેા જ
૨૭
Page #472
--------------------------------------------------------------------------
________________
૪૧૮
[ પંચસૂત્ર-૪
પડે. માટે જ એ સુધા-તૃષાદિ પરિસાને વધાવી સામે પ્રતિકૂળ પ્રવાહે ચાલે છે. એ ભારે અભ્યાસથી એટલે સતત પ્રયત્નથી બની શકે. આ ન્યાયયુક્ત છે. કહ્યું છે કે જ્યારે ઘણે જન– સમૂહ લેકપ્રવાહે ચાલે છે, ત્યારે લેકથી વિપરીત કેત્તર માર્ગમાં જેણે લક્ષ્ય બાંધ્યું છે એવા મેક્ષરાગીએ પિતાને સામા પ્રવાહે જ પ્રવર્તાવ જોઇએ. બહુજન તે અનુસોત ગમનમાં જ ખુશી રહેવાને. પરંતુ ચારિત્ર-આચારવાળાનું તો એ પ્રવાહની સામે જ આગમન જોઈએ; કેમકે લેકપ્રવાહે તણાવું એ સંસાર વર્ધક હોવાથી સંસાર છે. ત્યારે, પ્રતિત આવવું એ સંસારની બહાર નીકળવાનું છે. મેઘકુમાર, શાલિભદ્ર વગેરે મહાત્માઓ એ રીતે જીવન જીવ્યા. ચકી સનકુમાર મહામુનિ પૂઠે લાગેલ પરિવાર અને રાજાઓના લલચાવનારા કાલાવાલાને અવગણું કેત્તર ચારિત્રમાર્ગે જ ચાલ્યા.
ઉપર કહ્યા પ્રમાણે નિરંતર લૌકિકથી જુદા જ લેકોત્તર સાધુધર્મના શુભ યોગોમાં રચ્યાપચ્ચે રહેનારે બજે, તેથી તેને ભગવતેએ ભેગી કો છે. કેમકે કહ્યું છે કે લેકધર્મથી નિરાળ) સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્રને વેગ એજ સાચે ચેગ છે. એટલે એ ચોગ-સાધનાના સંબંધથી આત્મા ગી બને છે. જેની પરમબ્રહ્મ(મેક્ષ)ને સાધનારે બની શકે છે. સાધનાસ બંધ અન્ય મેલાપથી થાય, અર્થાત્ ચારિત્ર આત્મસ્વરૂપમાં પરાવાય, અને આત્મા ચારિત્રમાં એકમેકપણે ઉપયુ થાય, સમકિત(તરુચિ)ના ભાવમાં આત્મા જાય, અને આત્માના ભાવમાં સમકિત આવે. જ્ઞાન આત્મસાત્ થાય અને આત્મા જ્ઞાનમય, પ્રકાશમય બને. મેક્ષસાધક જે પરસ્પર
Page #473
--------------------------------------------------------------------------
________________
પ્રત્રયા–પરિપાલન ]
સબધ તે ચૈત્ર ચેાગવાળે તે ચાળી કહેવાય.
(૧૬) ચારિત્રફળ : ચરમભવસધાન
સૂત્ર:-ડ્સ આવાહને સામળલ, લદ્દા હિલ, સસ્ત્રોવ हासुद्धे, संघरसुद्धगं भव' सम्म अभवसाहगं' भोगकिरिआसुरुवाहकप्प | तओ ता संपुण्णा पाउणइ अविगलहेडभाव असं किलिट्ठसुहरुवाओ अपरोवताविणो सुंदरा अणुव घेण । न य अन्ना संपुण्णा, तत्तत्तखंडणेण । અર્થ :- લીધેલી પ્રતિજ્ઞા પ્રમાણે સવ વિશેષ@ાથી સંપન્ન, સ` માયાથી રહિત, આ શ્રમણુપણાને આરાધક, ભાગક્રિયાથ સુરૂપાદિની જેમ, મેાક્ષસાધક શુદ્ધ ભવનું સધાન કરે છે. પછી એ સ’પૂર્ણ કારણેા પ્રાપ્ત થવાથી અસલિષ્ટ સુખરૂપ, પરને અસંતાપકારી અને અનુખ ધે સુદર એવી (લોગ-ક્રિયાએ) સપૂર્ણ પ્રાપ્ત કરે છે. ખીજી ( લક્ષણ વિનાની ક્રિયા ) સંપૂર્ણ નથી; કેમકે એનામાં એવું સ્વરૂપ રહી શકતુ' નથી.
૪૧૯
વિવેચન :-સાધનાનું ફળ –અહી સુધી મુનિએ કરવાના સાધનાના પ્રકારો અતાવ્યા. હવે એનું ફળ બતાવે છે.
આ રીતે બનેલા સાધક એ સાચા શ્રમણુભાવની (સાધુ– પશુાની) જેવી પ્રતિજ્ઞા લીધી, તેવા આત્મામાં શ્રમણુપણાના મહાન ગુણુને રૂઢ કરનારા હાય છે, કેમકે પ્રાર ભથી પ્રતિજ્ઞા લીધી ત્યારથી, એક સરખી રીતે સભ્યપણે એને અનુરૂપ પ્રવનારા બન્યા છે. એમજ આરાધનામાં સ્ખલના રહિત નિરતિચાર રહ્યો હાવાથી સર્વ પ્રકારની માયા-આશ’સાથી રહિત એવા એ ભાવીફળ તરીકે મેાક્ષસાધક શુદ્ધ ચરમ ભવનું આત્મામાં સધાન કરે છે, અર્થાત્ કેટલાક ભવા પછીના એવે શુદ્ધ ભવ આવીને ઊભો રહે એની ચાજના કરે છે.
Page #474
--------------------------------------------------------------------------
________________
४२०
[ પંચસૂત્ર-૪ ચરમભવનું સંધાન કેવી રીતે ? –
આત્મા પર અસંખ્ય જન્મનાં કર્મ અને અનંતા ભવેની -વાસનાઓ જામી હોવાથી એ સર્વને સંપૂર્ણ નાશ થઈ સીધે મક્ષ થવાનું, તે આ ભવના અંતે જ સીધે મેક્ષ થવાનું–મુશ્કેલ છે. તેથી વચમાં હજી બીજા ભવ તે થવાના. (દા. ત. પૃથ્વીચંદ્ર, સમરાદિત્ય, વગેરેને પ્રથમ ભવની ઉચ્ચ સાધના છતાં પછી પણ ભવે તે કરવા પડ્યા.) પરંતુ એ જે પ્રથમ ભવના સુંદર અનુબંધથી એવા સફલેશ રહિત ભોગવાળા નીપજે, કે જેમાં વૈભવભાગ છતાં ઉત્તરોત્તર આત્મશુદ્ધિ વધતી આવે. એથી અને છેલ્લે ભવ એ વિશુદ્ધ બનવાને, કે જે સમ્યફ સર્વથા શુદ્ધક્રિયા કરવા વડે કરીને અભવ (મેક્ષ) સાધક બનશે. અર્થાત્ એ ભવ પછી કઈ ભવ જ નહિ, પણ અમર મોક્ષ થવાને.
અસલિષ્ટ ભેગ–કર્મરહિત થવાના શુદ્ધ ભાવ વિના અભય યાને મેક્ષ સિદ્ધ થઈ શકે નહિ. શુદ્ધ ભવથી જ અભવ સિદ્ધ થાય દષ્ટાંત તરીકે, સુરૂપ વગેરે ભોગ-સાધન વિના સંપૂર્ણ ભોગક્રિયા બને નહિ, પણ સુરપાદિથી જ સંપૂર્ણ ભોગક્રિયા બને. સુરૂપદ એટલે સારૂં રૂપ, વય, વિચક્ષણતા (ચતુરાઈ) સૌભાગ્ય (જેનાથી બીજાને ગમીએ તે), મધુરતા (કમળ મીઠા સ્વભાવ), અિશ્વર્ય (સંપત્તિ-માનમર્ત પ્રતિષ્ઠા વગેરે), એને ભોગનાં સાધન કહ્યાં છે. એવા સારાં રૂપ વગેરે આપવાને સમર્થ એવા પુણ્યવંતા ભવ થકી જ સંપૂર્ણ ભોગક્રિયાઓ પ્રત્યે આ સામગ્રી અખંડ કારણતા (નિમિત્તભાવ) ધરાવે છે. તે એવી પરિપૂર્ણ (ભોગક્રિયા) હોય છે કે જે બિલકુલ સંકુલેશ રહિત સુખરૂપ હોય છે. વિવેચનકાર લખે છે કે અહિં શૂન્યતા હોવાથી
Page #475
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-પરિપાલન ]
૪૨૧
સફલેશ હતો નથી. (“શૂન્યતા” શું? એ ચોક્કસ સમજાતું નથી. અત્યંત પૂર્ણ સામગ્રીને લીધે “ઝંખના, અધીરાઈ, ગૃદ્ધિ વગેરે દુર્ગથી શૂન્યપણું-રહિતપણું” અથવા શૂન્યતા એટલે “ઉદાસીનતાભાવ” એ અર્થ લાગે છે). એથી રાગદ્વેષાદિરૂપ કઈ ચિત્તસંક્લેશ નહિ હેવાથી ભોગક્રિયા અસંકિલષ્ટ સ્વસ્થ સુખરૂપ હોય છે. એવી રીતે પૂર્ણ ભોગક્રિયાઓ બીજાને પણ સંતાપ કરનારી હોતી નથી. તે અહીં વિચક્ષણતા વગેરે ગુણોને લઈને શક્ય છે. કેમકે, વિચક્ષણતા, મધુરતા વગેરે ગુણે કેઈને સંતાપ નહિ થવા દે. વળી એ જ કારણે એ પૂર્ણ ભેગક્રિયાઓ અનુબંધથી એટલે પરંપરાએ પણ ઠેઠ ચરમ ભવ સુધી સુંદર હોય છે, કેમકે, સંક્લેશથી કે પરપરિતાપથી એને આચરી નથી. આવા સ્વરૂપવાળી ભેગક્રિયા સિવાયની બીજી સંકુલેશ વાળી પરસતાપક અને પરિણામે અસુંદર એવી કેઈપણ ભોગક્રિયાઓ સંપૂર્ણ નથી; કેમકે, એમાં સંલેશાદિને લઈને આ લેક પરલોક બનેની અપેક્ષાએ ભેગક્રિયાનું સ્વરૂપ જ ખંડિત કરી નાખ્યું છે. ગક્રિયાનું સ્વરૂપ તો એવું જોઈએ કે જે આ લોકમાં સ્વાતંત્ર્યસંક્લેશ અને પરાત્મપરિતાપથી અકલંકિત સુખ આપે, અને પરલેકમાં યાવત્ ચરમ ભવ સુધી સાનુબંધ સુંદર સુખ આપે, ન પિતાને સંકૂશ કે ન પરને સંતાપકારિતા.
પ્રવે-અહીં શ્રમણપણાની આરાધનાના ફળરૂપે ભોગકિયા કેમ બતાવી ?
ઉ૦-મુખ્ય ફળ તો પ્રારંભે મોક્ષસાધક ચરમભવનું સંધાન જ બતાવ્યું છે પરંતુ એ સંધાન પછી વચ્ચે ભવ તે થવાના ને ? એમાં પણ આરાધનાજન્ય પુણ્યથી ઊંચા રૂપ-રસાદિ
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૨૨
[ પંચસૂત્ર-૪
વિષય મળવાના ને એને અમુક કાળ સુધી ઉપગ પણ રહેવાને. કિન્તુ એ ભેગ કેવા? તે કહે છે,-નિરતિચાર નિરાશંસ ઉચ્ચ આરાધનાનો એ પ્રભાવ છે કે એ ભેગ સંકુલેશ-પરસંતાપ -અશુભાનુ ધ વિનાના રહેવાના. આત્મા એમાં જાણે અંતરથી કમળવત અલિપ્ત ! તેથી જ મેકે આવ્યે એ છૂટતાં અને ચારિત્રમાર્ગ હાથ લાગતાં લેશ પણ સંકેચ, વિલંબ કે કઠિનાઈ નહિ, એટલે જ ચારિત્રારાધના વળી એર ઊંચી કોટિની થવાની. એથી ઊંચે દેવલોક, અને પછી માનવભવે વળી વિશેષ ઊંચી આરાધના. એમ કરતાં કરતાં ચરમ ભવ આવીને ઊભું રહે. એનું સંધાન યાને ઘટના અહીંના પ્રથમ ભાવના ચારિત્રની આરાધનાથી થાય છે. આમાં વચ્ચેના ભાવમાં જે સકુલેશ આદિ વિનાની ભેગક્રિયા મળે છે એની વિશેષતા છે કે ચિત્તની સંકલેશાદિરહિત સ્થિતિ આત્માને નિલેપ જે રાખે છે, અને ઉચ્ચતર આરાધનામાં જોડે છે. સમદાદિત્યકેવળીના નવ ભવમાં આ દેખાય છે. આ આશયથી અહીં ભેગક્રિયાને નિર્દેશ છે
(૧૭) સમ્યજ્ઞાનકિયા : પ્રવર્તક ભાવ સૂત્ર:-૩ ના તિ યુવા શનિ સુવાક્ય કવિपडिवत्तिपहाणा । इत्थ भावो पवत्तगो। पाय विघ्न न विज निरणुवधा सुहकम्मभावेण । अक्खित्ताओ ईमे जोगा भावाराहणाआ। तहा तओ सम्म पवत्तइ, निकायई अणाउले।
અર્થ –આ જ્ઞાન છે એમ કહેવાય છે. એમાં શુભાગની સિદ્ધિ થાય છે એ ઉચિત સ્વીકાર–પ્રધાન હોય છે. એમાં પ્રવર્તક ભાવ છે. (અહીં ઉદયમાં આવતાં) અશુભ કર્મ નિરગુખ ધ હોવાથી પ્રાયઃ વિધન થી આવતું. આ ગે ભાવ
Page #477
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-પરિપાલન ]
૪૨૩ આરાધનાથી ખેંચાઈ આવે છે; તથા તે પછી સમ્યક્ પ્રવર્તે છે અને આકુળતા વિના એ ફળે છે
વિવેચનઃ સમગ્ર જ્ઞાન-ક્રિયાનું સ્વરૂપઃ
“જ્ઞાનવિયાખ્યાં ક્ષ જ્ઞાનક્રિયાથી મોક્ષ એ સૂત્રમાં “જ્ઞાન – શું ? અને “ક્રિયા કેવી? એ બતાવતાં અહીં કહે છે કે (૧) પૂર્વોક્ત આરાધનાઓને અતીવ શ્રદ્ધાસંપન્ન સમ્યગૂ બાધ એ “જ્ઞાન” છે, કેમકે ઈષ્ટ વસ્તુતત્વને જણાવનારૂં જે જ્ઞાન એ જ જ્ઞાન કહેવાય છે, અને (૨) કિયા તે છે કે જે આવી જ્ઞાન–દશામાં શુભગ સિદ્ધ થાય છે, અર્થાત્ આ લેક પરલેકમાં ઈષ્ટહિતને પેદા કરનાર શુભ પ્રવર્તન નીપજે છે. એ શુભ ચોગમાં સમ્યફજ્ઞાનદશાના અવલોકનથી ભિન્નભિન્ન અનુબંધે કેવા, એ અંગે નિપુણ નિરીક્ષણ છે. જ્ઞાનદશાથી જોયા કરે છે કે આ શુભક્રિયા વખતે હૃદયમાં અનુબંધભાવ કયા પડી રહ્યા છે? જે ભાવ વિશુદ્ધ હશે તો શુભાનુબંધવાળું પુણ્ય ઊભું થશે. પણ જે કઈ વિષય, કષાય કે કિયાના ખેદ વગેરે ભાવ આવ્યા તો તે અશુભાનુબંધ નાખશે. માટે વિશુદ્ધ ભાવનું લક્ષ સચોટ રહે એ રહેતું હોવાથી ત્યાં સર્વે ઉચિત જ વાતવસ્તુને સ્વીકાર મુખ્ય હોય છે; એથી કઈ અનુચિતને સ્વીકાર નથી કરવામાં આવતું. તે જ એ શુભગ જ્ઞાનદશાને ગણાય. નહિતર જે અનુચિત આચરાતું હોય, ઉચિતતાની બેપરવા હોય, તો જ્ઞાનદશા શી ? અજ્ઞાન મૂઢ પણ એવું આચરે છે. ત્યાં દિલમાં અશુભાનુબ ધ છે.
- પ્રવે-જ્ઞાનની આટલી બધી કડક ઉચ્ચ ભૂમિકા કેમ બાંધે છે કે ત્યાં અનુચિત જરા ય ન ચાલે?
Page #478
--------------------------------------------------------------------------
________________
[ પંચસૂત્ર-૪
ઉ૦-જગતમાં જ્ઞાનવાળે ડાો ભણેલો તે ગણાય છે કે જે સ્વવિનાશકારી કઈ પણ પ્રયાસ ન કરે. વિનાશ કેવો હોય તે અનુચિતને ત્યાગ અને ઉચિતને સ્વીકાર જોઈએ. એ વિના વિનાશ ટળે નહિ. જીવ અનુચિત આચરીને જ મરે છે ને ? રાવણે સીતાને ઉપાડી સંઘરી રાખવાનું અનુચિત કર્યું તે સર્વવિનાશ પામે. રેહગુપ્તાએ જીવ-અજીવ–નો જીવની ત્રિરાશીની કરેલી અનુચિત સ્થાપના પકડી રાખી તે સંઘ બહાર મૂકાયે, નિનવ ગણાય. આ બધામાં જ્ઞાનદશા શી ગણાય ? જ્ઞાની એવું ન આચરે જે પિતાને વિનાશ કરે.
પ્રવર્તક છે ભાવ આવી પ્રસ્તુત જ્ઞાનયુક્ત પ્રવૃત્તિમાં કેણ પ્રવર્તાવે? તે કે પ્રવર્તક માઘ છે. ભાવ એટલે પવિત્ર અબ્રાન્ત હૃદય, પણ મલિન મૂઢ હૃદય નહિ.
અંતઃકરણ મોહના દ્વેષ–ઈર્ષ્યા–આસક્તિ–મદ-માયા-દીનતા વગેરે અશુભ ભાવથી ભરેલું હોય, યા એની અસરવાળું હોય, તો કદાચ ધર્મવ્યાપાર થાય તે ય તે સમ્યજ્ઞાનયુક્ત ક્યાંથી બની શકે? એવા ધર્મવ્યાપારને પ્રવર્તાવનાર કઈ ને કઈ મેહની લાગણી હોય છે. તેથી એ ખરેખર ધર્મગ જ નથીં. સજ્ઞાન-મૂલક ધર્મવેગ એ સાચે ધર્મગ છે, અને એને પ્રવર્તાવનાર છે પવિત્ર અભ્રાન્ત હૃદય. માટે એ પહેલી આવશ્યક ચીજ છે. આ વસ્તુ જે લક્ષમાં રહે તે સાધના હાથમાં લેતા પહેલાં હૃદયને એવું શુદ્ધ સ્વચ્છ પવિત્ર કરી દેવાય, કે એમાં કોઈ મેલી લાલસા, માનાકાંક્ષા, મદ, માયાદિ નહિ હોવાથી હવે જે ધર્મસાધનાની પ્રવૃત્તિ કરાય એ સમ્યગ જ્ઞાનયુક્ત ક્રિયા બને. અસાર સાંસારિક વાતવતુથી ખેદ-ગ્લાનિ પામી એ
,
જ છે. આ ક્ષેત્ર અજાજા ધર્મ
Page #479
--------------------------------------------------------------------------
________________
કા -પરિપાલન ]
૪૨૫ નિમિત્તના મલિન ભાવથી વિરમેલું સ્વચ્છ મન ધર્મસાધનાને જીવન-સર્વસ્વ માની એમાં પરોવાય છે, એકાકાર થાય છે. એ સાધના શુદ્ધ ધર્મસમજની પરિણતિવાળી હાઈ સમ્યજ્ઞાનયુક્ત કહેવાય. પાંડિત્ય એ સમ્યજ્ઞાન નથી, કિન્તુ ડી પણ શુદ્ધ વસ્તુ-સમજ અંતરમાં પરિણામ પામે એ સમ્યજ્ઞાન છે. ભાવ ચાને સ્વચ્છ શુદ્ધ અંતઃકરણ એવી પરિણતિવાળી જ ધર્મસાધનનામાં પ્રવર્તાવે છે.
સમ્યક સાધનામાં વિશ્ન કેમ નહિ? :–
આ શુદ્ધ મનથી પ્રેરિત સમ્યગ્બોધસંપન્ન સાધનાને એ પ્રભાવ છે કે એમાં પ્રાયઃ વિન હેતું નથી; કેમકે આ પ્રસ્તુત -સાધના-પ્રવૃત્તિમાં સમ્યગૂ ઉપાયને ઉપગ થયે હેાય છે. સમ્યગૂ ઉપાયે કયા ? એ જ પૂર્વે કહેલા ચતુઃ શરણગમન -દુષ્કતગ-સુકૃતસેવનથી માંડી ગુણબીજાધાનાદિના પાયા પર ઊભી થયેલ પ્રત્રજ્યામાંના નિરાશસ વિશુદ્ધ ચરણુ મહાસત્ત, સમશત્રુમિત્રતા, આગ્રહરહિતતા, પ્રશમ, સમ્યફ દ્વિવિધ શિક્ષા, ગુરુ-બહુમાન–પ્રતિબદ્ધતા, મંત્રવત્ કૃતપાસના વગેરે. આ ઉપાયે પગભર હોય ત્યાં વિન શાનું આવે ?
પ્રવે-વિદ્ધ તે કઈ પૂર્વના તેવા અશુભ કર્મને આધીન હોઈ, સંભવ છે કે સાધનાની આડે કાં ન આવે ?
ઉ-અલબત્ બહારથી વિઘરૂપ દેખાતા સગો ઊભા થાય એ સંભવિત છે, કિન્તુ સતત સમ્યગૂ ઉપાયમાં પ્રવર્તમાન સાધકને એની આંતરિક સાધનામાં કશે બાધ કરી શકતા નથી. સાધના અખંડ ચાલે છે. અરે! વિશેષ સ્કુતિબંધ સાધના ચાલે છે. એટલે વિદન તરીકે એણે કશું કામ કર્યું નહિ. સંગમદેવે
Page #480
--------------------------------------------------------------------------
________________
४२६
[પંચસૂત્ર-૪ પ્રભુને છ માસ સુધી ગેચરી–પ્રાપ્તિની આડે કાંઈ ને કાંઈ વિ. ઊભા કર્યા, પરંતુ પ્રભુ સુધાપરીસહ જીતીને અંતરથી અસંગ અવ્યાકુળ રહી ચારિત્રસાધનામાં આગળ વધતા જ રહ્યા. ત્યાં સંગમે ઊભા કરેલ સંગ સાધનામાં કયાં વિદતરૂપ બની શક્યા? સમ્યગૂ ઉપાયને એ પ્રભાવ છે કે પ્રાયઃ વિન ન ઊભું થાય.
આ સદ્ ઉપાને લીધે વિન વિનરૂપ ન થવાના મૂળમાં નિરનુબ અશુભ કર્મ કામ કરે છે. અર્થાત્ આત્મામાં શુભ અશુભ બંને જાતના કર્મને સંચય છે. એટલે અશુભના ઉદય તે થાય. પરંતુ આ કર્મોમાં અનુબધ યાને નૂતન અશુભોપાજનની બીજશક્તિ નથી. તેથી એ નિરનુબ ધ અશુભકર્મ છે. સાનુબંધ અશુભ કર્મની એ સ્થિતિ હોય છે કે એ ઉદયમાં આવે ત્યારે અનિષ્ટ ઊભું તે કરે, પણ એમાં સાથે નૂતન અશુભની બીજશક્તિ હેઈ બુદ્ધિ ય બગાડે, મલિન ભાવ પેદા કરે, કષાય યાને લેશ્યાવૃત્તિ અશુભ ઊભી કરે. દુઃખ કષ્ટ ભેગવે તે ભોગવે. પણ સાથે હૈયું ય મેલું સંકિલષ્ટ કરે. તેથી નવાં અશુભ થોકબંધ ઊભાં થાય. ખરી રીતે આવા સાનુબંધ કર્મવાળે તે એ ભારે કમી હોય કે એને તે મૂળમાં સમ્યક પ્રવ્રજ્યાગ જ ન હોય; પછી એવા સમ્યગૂ ઉપામાં પ્રવર્તવાની વાતે ય શી? જ ફિ અનેદરા: ફુઈ પ્રવર્તતે નિરનુબન્ધ અશુભ કર્મવાળે ન હેય એ આ રીતે સમ્યગૂ ઉપાયમાં પ્રવર્તતે હેતે નથી, સમ્યગ જ્ઞાન-સંપન સુપ્રવ્રયા ચેગામાં એવા બિચારાથી પ્રવૃત્તિ. થાય નહિ.
“અખિત્તાઓ ઈમે જોગ..” આ સજ્ઞાન શુભ ચારિત્રગે. શી રીતે આવે છે? તે કે ભાવ-આરાધનાથી સારી રીતે એ
Page #481
--------------------------------------------------------------------------
________________
પ્રત્રક્યા-પરિપાલન ] *
૪૨૭ આકર્ષાઈ સ્વીકૃત બની જાય છે અને ભાવ-આરાધના પૂર્વ જન્મમાં એનું બહુમાન–પ્રશંસા આદિ કર્યું હોય છે એના પ્રભાવ ઊભી થાય છે અને અર્થ એ, કે સમ્યક ચારિત્ર અનેક જન્મની સાધનાથી ઊભા થાય છે. પાપપ્રતિઘાત-ગુણબીજાધાન આદિ ક્રમથી સાધનાઓ કરતાં રહેવું પડે. પ્રવ્રજ્યાના જ્ઞાનદશાવાળા શુભ વ્યાપાર વિન રહિત ત્યારે જ આત્મામાં સ્વીકૃત અને સ્થાપિત થાય કે જ્યારે પૂર્વજન્મમાં એના પર બહુમાન, એની પ્રશસા, એની જિજ્ઞાસા, શ્રવણ વગેરે કર્યું હેય, અને તેથી અહીં હૃદયમાં ભાવથી આરાધકદશા સાથે ભાવ-આરાધના અર્થાત આરાધનાને ગુણપરિણામ ઊભું થશે હેય. એવા હૃદયને તે સહેજે સજ્ઞાન ચારિત્રવ્યાપારને આદરસ્વીકાર થઈ જ જાય; કેમકે એ નિયમા, સજ્ઞાન શુભ ચારિત્રવ્યાપારનો નિપાદક છે. એટલે અવશ્ય એમાં પ્રવર્તાવે છે, અને આકુળ-વ્યાકુળતા વિના ઈષ્ટફળ તરફ ચડાવે છે. (૧૮) સક્રિયાનું ફળઃ પરાથસાધકની વિશેષતાઓ
સૂત્ર - વિ0િા કુરિવારિત્ર, તનિષ્ઠા , નિશ્ચંગાसाहिआ, तहा सुहाणु धा उत्तरुत्तरजोगसिद्धीए । तओ से साहई पर परत्थं सम्म, तक्कुसले सया, तेहि तेहि पयारेहि साणुबन्ध महोदए, वीज-वीजादिट्ठावणेण कत्तिविरियाइजुत्ते, अवझसुहचिठे, समतभहे, सुप्पणिहाणाइहेऊ, मोहतिमिरदीवे, रागामयवेज्जे, दोसाणलजलणिही, संवेगसिद्धिकरे हवइ अचितचिंतामणिकप्पे।
અર્થ - એ રીતે ક્રિયા (૧) સુકિયા બને છે એ (૨) એકાન્ત નિરતિચાર હોય છે, અને (૩) નિષ્કલંક અર્થ (મોક્ષ)ની સાધક બને છે તથા (4) વિચ્છેદ વિના ઉત્તરેત્તર ગ સિદ્ધ
Page #482
--------------------------------------------------------------------------
________________
૪૨૮
[ પંચસૂત્ર-૪
થતા જવાથી, શુભ અનુબંધવાળી થાય છે. તેથી (પ) એ પ્રધાન પર અર્થને સમ્યરીતે સાધે છે એવા સત્ત્વાર્થમાં કુશળ (નર)હંમેશા તે તે (બીજન્યાસાદિ પ્રકારે અનુબંધવાળા મહાન ઉદયને સાધે છે. (તે આ રીતે, કે એ) સમ્યક્ત્વબીજના બીજભૂત (ધર્મપ્રશંસાદિને સ્થાપિત કરવાપૂર્વક એ (પરમ સત્ત્વાર્થ પ્રત્યે) કર્તવીર્ય આદિથી યુક્ત બની અવશ્ય ફળદાયી શુભ પ્રવૃત્તિવાળે બને છે; તથા (એ જ પરમ સત્વાર્થ પ્રત્યે)સર્વતમુખી કલ્યાણ વાળો અને સત પ્રણિધાનાદિને જનક હોય છે. મેહરૂપી અંધકારને હટાવનાર દીવો, રાગરૂપી રોગને કાઢનાર વૈદ્ય, અને દ્વેષરૂપી અગ્નિને ઠારનાર સમુદ્ર બની અચિંત્ય ચિંતામણી–સમાન એ સંગને સિદ્ધ કરનારો થાય છે.
વિવેચન :-પ્રગતિ –હવે આગળ સાધુ કેવી પ્રગતિ કરે છે તે બતાવે છે. (૧) ઉપર કહ્યા પ્રમાણે ભાવ આરાધના સાથે જ્ઞાનપૂર્વક સમ્યફ ચારિત્રયોગ જે સાધવામાં આવે છે એ ક્રિયા સુકિયા બને છે. એનું કારણ એ છે કે એ સમ્યગ જ્ઞાનના પાયા પર આરંભાયેલી હોય છે, અને એમાં ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિ થઈ હોય છે. જ્ઞાન સમ્યફ છે એટલે શ્રદ્ધાપૂર્વકનું હાઈ એમાં આધ્યાત્મિક ઉત્થાન જ મહત્ત્વનું લાગે છે. તેથી તેમજ પૂર્વ ભૂમિકામાં બધું ઔચિંત્ય જાળવીને ચાગ્નિજીવનને પ્રારંભ કર્યો છે એટલે હૃદય શુદ્ધ અને મહાવિવેકસંપન્ન હોવાથી હવે સધાતા ચારિત્રગ સહેજે સુશોભન ક્રિયારૂપ હોય
(૨-૩-૪) (૨) આ ચારિત્રગસાધના એકાંતે નિષ્કલંક અર્થાત્ કઈ પણ જાતના દેષ અતિચાર વિનાની હોઈ ડાઘ અશુદ્ધિથી તદ્દન રહીત હોય છે. સુકિયા સાધવી છે એટલે દોષ
Page #483
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-પરિપાલન]
૪૨૯
પૂનાની ખાડી ઊપડી
આ અટકવાની નહિ.
શું કામ લગાડે? સહેજ પણ રાગાદિ પ્રમાદવશ ન થાય એટલે દેષ લાગવાનો સંભવ નથી. વળી (૩)આવી નિષ્કલંક સાધના હાઈ એ નિષ્કલંક અર્થની યાને સર્વ કર્મકાંક વિનાના મેક્ષની સાધક બને છે. આ સૂચવે છે કે કુક્રિયા, યા ૨ષવાળી સુકિયા, કે મલિન આશયથી કરાતી નિર્દોષ પણ સુફિયા મોક્ષ સાથી શકે નહિ. (૪) બાકી સુફિયા એ પ્રભાવ છે કે એ, એવા કેઈ વ્યાઘાત-વિચ્છેદ વિના ઉત્તરોત્તર શુભગ સિદ્ધ થતા આવવાથી, શુભ અનુબંધવાળી બને છે. સાધનાની ગાડી ઊપડી તે ઊપડી. હવે એ અટકવાની નહિ. એટલે કે સાધના મટીને પ્રમાદાચરણ આવવાનું નહિ. એ તે એક ચારિત્રયેગ, પછી બીજે, પછી ત્રીજે..એમ ઉત્તરોત્તર તે તે કાળને ઉચિત ગે સધાતા આવવાના. એથી આત્મામાં એવી સળંગ અવિચ્છિન્ન ચાલતી ચોગસાધનાઓમાં ચિત્ત રોકાયું રહેવાથી એ ચિત્તમાં એક એવો સંગીન શુભ પરિણામ વહેતે થાય છે, કે જે એ ક્રિયાને શુભ અનુબ ધશાળી કરે છે. અર્થાત્ આગળ આગળ એવી વિશદ્ધ
ગસાધનાઓની પરંપરા સજે એવી બનાવે છે. એ ક્રિયા સાથે રહેતા ચિનપરિણામની માટી કિંમત છે. જે એ પરિણામ એ. ઉદાર, વિશુદ્ધ અને તેજસ્વી છે, તે એ ક્રિયામાં એક એવું સામર્થ્ય ઊભું કરે છે કે જે આગળ પણ વિશિષ્ટ-સાધના ખેંચી લાવે એવા સાનુબંધ શુભ કર્મને ઉત્પન્ન કરે છે. આ “અનુબંધ એટલે શુભસર્જક બીજશક્તિ.
પ્રધાન પરાર્થ ક્યો ?
આ રીતે પિતાની શુદ્ધ કલ્યાણસાધના તો પ્રવાહિત થઈ ગઈ. પરંતુ એટલુ કરીને એ બેસી રહેતું નથી. કિન્ત શુભાતુબંધવાળી ઉત્તરોત્તર અખંડ ચાલતી ચારિત્રયાગ-સાધનાના.
Page #484
--------------------------------------------------------------------------
________________
૪૩૦
[ પંચસૂત્ર-૪ પ્રભાવે પરાર્થ પણ સાધે છે. “પાર્થ” એટલે બીજાનું ભલું. એ બે જાતનું હોય, (૧) “ગૌણ પરાર્થ” અન્નદાનાદિ, યા મિથ્યાષ્ટિ કલ્પિત આત્મા-એક્ષ-મક્ષહેતુ અંગેના તવના બધ આદિનું દાન; (૨)પ્રધાનપરાર્થ બેધિબીજ વગેરેનું સ્થાપન. આ સાધક પર” યાને પ્રધાન પરાર્થ સાધે છે તે પણ સમ્યગ્રીતે, અવિપરીતપણે અર્થાત્ પરહિત સાધે તે ક્રમથી” સાધે. કિન્તુ ગમે તેમ નહિ. દા.ત. આ પંચસૂત્રની આદિમાં બતાવ્યું તેમ પહેલાં પાપપ્રતિઘાત-ગુણબીજાધાન કરાવે. પછી સાધુધ—પરિભાવના કરાવે...વગેરે કમથી સધાવ્યું કહેવાય, પણ એમ નહિ કે પહેલાં એના ઠેકાણું ન હોય, ને સીધી પ્રવજ્યા જ સધાવવા માટે. એમ અવિપરીતપણે એટલે આ ચોથા સૂત્રના પ્રારંભે બતાવ્યું તેમ વિપર્યાસવાળે પરાર્થે સધાવવાનો નહિ.
પરાથ*=સત્યાર્થ કે સવાર્થ ? –
અહીં ટીકામાં છાપેલી પ્રતમાં પરાર્થને અર્થ “સત્યાર્થ ? છપાય છે. એ પાઠ જે બરાબર હોય, તે ભાવ એને એ છે કે “સત્ય” એટલે “સને હિતરૂપ સત્ એટલે આત્મા, એને હિતરૂપ કહેવાય દ્રવ્યહિત. ભાવહિત, દ્રવ્યદુઃખનાશ, ભવદુઃખનાશ. આ બેમાંથી “પર” અર્થાત્ પ્રધાન છે ભાવહિત, અને એ છે આત્મવિશુદ્ધિ, આત્મશક્તિવિકાસ, ક્ષાયોપથમિક અને સાયિક ગુણેને પ્રાદુર્ભાવ, આને એ સાધે બાકી છે. વિશેષ ઈન્ટ પાઠ “સત્ત્વાર્થ ” સંભવે છે. “સત્વ” એટલે જીવો, એને
અર્થ એટલે ઈષ્ટ, પ્રજન. એટલે કે જીવનું પ્રયોજન, જીનું ઈષ્ટ, એ જ અહીં પરાર્થ તરીકે લેવાનું છે. ટીકાકારને પરાર્થને આ અર્થ મૂકવાનું કારણ એ છે કે એને બીજો અર્થ એ
Page #485
--------------------------------------------------------------------------
________________
પ્રયા–પરિપાલન ]
૪૩૧
પણ થાય છે કે પરી' એટલે કે શ્રેષ્ઠ એવો અથઃ યાને પ્રત્યેાજન, તે છે મેક્ષ. પરંતુ પ્રસ્તુતમાં એ અથ સગત નથી. કેમકે પાછુ· · પર ' એવુ' વિશેષણુ પડયુ છે તે નિરર્થક ઠરે; તેમજ આગળ બીજખીજાદિક સ્થાપન દ્વારા ' એમ કહે છે તે
'
"
:
ઔજા જીવોની અપેક્ષાએ જ સંગત થાય, માટે અહીં' 4 પર ’ એટલે ખીજા જીવો જ લેવા છે. તે સ્પષ્ટ કરવા ટીકાકાર મહિષએ પરાના અર્થ સત્ત્વાથ' કર્યાં, એ સંગત થાય. અસ્તુ,
સાધક પ્રધાન પરા સાધે તે ‘ સયા તસ્ક્રુસલ' અર્થાત્ આવ ડત વિના નહિ, પણ સદા પરા-સાધનામાં કુશળ રહીને, જ્યારે જ્યારે સામે જેવો જેવો જીવ આવે, એનુ ક્રમ હિત થાય એ ત્યારે ત્યારે તે તે જીવની ચાગ્યતા કક્ષા સમજીને તદનુસાર હિતને સધાવવામાં કુશળતાવાળા રહીને પરહિત સાથે, મીજીજાદિ સ્થાપન કેવી રીતે ?ઃ
'
'
એ પરા સાથે તે પણ તેહિ તેહિ પયારેહિ.... બીજ બીજાદિઠ્ઠાણુ • અર્થાત્ શાસન-પ્રભાવક તે તે પ્રકાર વડે ખીજબીજાદિના સ્થાપન દ્વારા. અહી· ‘ખીજ ’=મેક્ષીજ સભ્યયકત્વ તેનુ મીજ–તેને આકનાર શાસન પ્રશસા આદિઆદિ' પદથી જિનાક્ત ધર્મ ની અભિલાષારૂપી અંકુર,–એ ધનુ સમ્યક્ શ્રવણ વગેરે વિશિષ્ટ ઉપદેશદાનથી, ચા સ્વય* વિશિષ્ટ તપ સાધવાથી, અથવા જિનેાક્ત તત્ત્વના સ્થાપક વાદથી, કે શાસનપ્રભાવક પ્રતિષ્ઠાદિ સંઘયાત્રા, સામુહિક તપ-અનુષ્ઠાન વગેરેથી બીજા જીવાને જિનશાસન પ્રત્યે આકષ ણુ થાય, · અહે કેવા સુંદર ધર્મ !' વગેરે પ્રશંસા થાય, એ એમનામાં ખીજ બીજ=સમ્યફ઼વરૂપી ખીજતુ' બીજ પડચુ', ખીજન્યાસ થયેા કહેવાય.
6
'
:
Page #486
--------------------------------------------------------------------------
________________
૪૩ર
[પંચસૂત્ર-૪ વળી આગળ એ ઉપદેશાદિ પ્રભાવક કાર્યોમાંના કેઈ પ્રકારનું નિમિત્ત અપાય, એટલે એ જમાં જૈનધર્મની અભિલાષા જાગે આ અંકુર ઊગ્ય કહેવાય. આ રીતે પદાર્થને સાધે.
એ પરાઈ પાછો “સાનુબંધ સાધે; અર્થાત્ (૧) ઈતર જીને બીજી કઈ પગલિક આશંસામાં તાણ્યા વિના શુદ્ધ કલ્યાણમાર્ગ એમનામાં આવે એ રીતે પ્રયત્ન કરે, જેથી એ જીવોમાં એ શાસનપ્રશંસાદિ જે જાગે, એ વિશુદ્ધ આશયવાળા જાગવાથી આગળ એની પરંપરા ચાલે.એવા અનુબંધવાળા એ બની આવે. (૨) એમ આ પરાર્થસાધક પણ પરાર્થસાધના કરે તે અનુબંધવાળી હેય એવા નિરાશં સભાવ અને વિશુદ્ધાશયથી કરે, જેથી પિતાને આગળ પણ પરાર્થકરણની પરંપરા ચાલે. આમ, સ્વ પર ઉભયમાં ભાનુબંધ જગાવવાથી ઉભયને કલ્યાણપરંપરા ચાલુ રહે.
પરાર્થસાધની વિશેષતાઓ –મહાદએ” અર્થાત સ્વયં સિદ્ધ ધર્મને ક્રમશઃ બીજા માં સાધતા હોવાથી એ પિતે મહા ઉદય-ઉન્નતિવાળો હોય છે, કેમકે દિલ બહુ વિશાળ થઈ ગયું અને સાથે પરાર્થ_કુશળતા પરાર્થ—ચોગ્યતા વિકસી ઊઠી. વળી તે “કવીર્યાદિયુક્ત હોય ત્યારે પ્રધાન પરાર્થ સાધવા માટે કહ્યું” કારણભૂત વિદ્યાસાદિથી યુક્ત હોય એવું પોતાનું વીર્ય ઉત્સાહ, પ્રતિભા, વગેરે પ્રગટ રહે તે જ વાસ્તવ પરાથી સધાય; નહિતર અધવચ્ચે થાકે, યા માયકાંગલો પ્રયતન થાય, અથવા ગૂંચ પડતાં પરાર્થકાર્યમાં વચ્ચે અટકી પડે. વળી “અવધ્ય. શુભ ચેષ્ટ. અર્થાત્ પરાર્થ સાધવાની શુભ પ્રવૃત્તિ એવી આદરેચલાવે કે એ નિષ્ફળ ન જાય; પણ અવશ્ય અમેઘ, સફળ. નીવડે, એનું ફળ પરહિત જરૂર નીપજે.
Page #487
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા–પરિપાલન ]
૪૩૩ પ્ર૦-પરાર્થે પ્રવૃત્તિ દા. ત. ઉપદેશ ક્યારેક નિષ્ફળ જાય છે ને ?
ઉ૦-પરોપદેશે પાંડિત્ય હોય ત્યાં પોતાના આત્મામાં ઠેકાણું નથી એટલે નિષ્ફળ જાય; કેમકે આચાર સાથેના ઉપદેશની અસર પડે છે. બાકી ઉત્તરોત્તર વેગ સિદ્ધિવાળા મહાત્માઓની દેશનામાં આપણે જેને નિષ્ફળતા સમજીએ છીએ એ ઉપલકિયા નિરીક્ષણ છે. ખરી રીતે શ્રોતાઓના દિલમાં કાંઈને કાંઈ અસર દા. ત. પાપ પ્રત્યે કમકમાટી વગેરે થયું હોય છે. ત્યારે વ્યક્તિગત ઉપદેશમાં તે એ પરાર્થકુશળ મહાત્મા અયોગ્ય પર પ્રયત્ન કરવા જતા જ નથી, પછી નિષ્ફળતા શાની મળે?
સમંતભદ્ર અર્થાત્ તે પરાર્થસાધક મહાત્મા ચારે બાજુથી કલ્યાણરૂપ હોય છે, કેમકે એ સર્વ આકારે સંપન્ન છે. એમની મુદ્રા સૌમ્ય, નયન આકર્ષક, વાણું એકાંત કલ્યાણની, પ્રવૃત્તિમાત્ર કલ્યાણરૂપ, સ્વભાવ બહુ જ મુલાયમ અને મધુર, ચાલ કરણાભરી, બીજા સાથે વ્યવહાર અતિશય સૌજન્ય ભરપૂર અને ઉદાર...વગેરે હોય છે. એવા એ
સુપ્રણિધાનાદિત' અર્થાત્ (૧) પિતાની અંગત સાધના શું, કે પરાર્થ સાધના શું, સર્વ સાધનામાં સમ્યક પ્રણિ. ધાન, પ્રવૃત્તિ, વિજય અને સિદ્ધિવાળા હોય છે કારણ, કયાં ય પણ એ ન્યૂનતા–ખામી-ગફલતવાળા હોતા નથી. એથી (૨) સામામાં પણ પ્રણિધાનાદિ જગાડનારા બને છે. દેખાય છે કે સર્વ વાતે ચોકકસ શિક્ષક એગ્ય વિદ્યાર્થીને પણ ચોકસાઈવાળે તયાર કરે છે. એમ આવા સુચગ્ય સમંતભદ્ર મહાત્માથી પામેલા ભવ્યાત્માએ પણ પ્રણિધાનાદિવાળા બને છે.
૮
Page #488
--------------------------------------------------------------------------
________________
૪૩૪
[પંચસૂત્ર-૪ ૭ મેહતિમિરદી આ એ પરાર્થ–પરહિતસાધક મોહાંધકારને દૂર કરવામાં દીપ સમાન બને છે. એ પિતાની મુદ્રા અને વાણીથી છને પ્રતિબદ્ધ કરી એમના મેહ અર્થાત્ અજ્ઞાનકુમતિ-કદાગ્રહરૂપી અંધકાર નષ્ટ કરી દેવાના સ્વભાવવાળા હોવાથી એક દીપક છે.
$ “રાગમય જજે અર્થાત્ જીવોના રાગરૂપી રંગની ચિકિત્સા કરવા માટે વૈદ્ય છે, કેમકે વૈરાગ્યની મૂર્તિસમા એમની પાસે એવો સમર્થ તપ-ચારિત્ર-જ્ઞાન એગ છે કે જે જીવોના રાગને હચમચાવી નાખે એવા વૈરાગ્યથી રંગી નાખે છે, એ જીના રાગરોગને ક્રમશ: મટાડતા આવે છે. વળી
© દેસાનલ-જલણિહી અર્થાત્ એ મહાત્મા જીવોના શ્રેષાગ્નિને શાત કરવા એક સમુદ્ર છે. કેમકે એમની પ્રશાંત ઉપશમરસ-ઝરતી મુદ્રા અને વાણીમાં સામાના દ્વેષદાવાનળનું શમન કરવાની અવલ શક્તિ છે. એમ, આ પરાર્થસાધક મહાત્મા
“સંગસિદ્ધિકર છે; સ વેગને જન્માવનારા કારણે તરીકે-સ્વયં ધર્મમય જીવન, જડની અનુકૂળતાઓની બેપરવાઈ આંખમાં નિવિકારતા અને અધ્યાત્મતેજ મહાને કમકમી કરાવે એવી ત્યાગ–તપમય કષ્ટસાધનાઓ, વાણીમાં નીતરત ધર્મપ્રવાહ,-ઈત્યાદિ તો એવા જાગ્રત છે કે એ બીજા જીવોને સંવેગભીના કરી દે છે સંસાર પ્રત્યે થાક્વાળા કરી સંવેગમાં યાને મેક્ષની તીવ્ર અભિલાષા સાથે યુદ્ધ ધર્મના રંગમાં તરબળ બનાવી દે છે એવા એ
s “અચિંત્ય ચિતામણિકલપ” છે, જીવોને મેહનાશ, રાગદ્વેષ મન સંગસિદ્ધિ કરાવનારા હેવાથી એકાંતે સુખનું
Page #489
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-પરિપાલન ]
૪૩૫ કારણ બને છે. કેમકે સાચું સુખ રાગ-દ્વેષ-મહ-પાયરંગના જેરમાં ન જ અનુભવાય. ત્યારે એ દોષ શમવાથી કલ્પના બહારની સુખશાંતિનો અનુભવ થાય છે, તેથી એ અચિંત્ય સિદ્ધિ કરાવી આપનાર મહાત્મા અચિંત્ય ચિંતામણિસમા છે.
આ સૂચવે છે કે ઉચિત પ્રતિપત્તિપ્રધાન ભાવપ્રેરિત ઉત્તર સર ચારિત્રગસાધના સિદ્ધ થયેથી જીવમાં એ એવી નિર્મળ સહજ પરાર્થકુશળતા ઊભી કરે છે કે એને શુભ વીયૅલ્લાસ, શુભ પ્રવૃત્તિ અને સમતભદ્રતા જેનારના મોહને ફગાવી દે, રાગને ભગાડી દે, અને દ્વેષને ઠારી દે છે ! એટલું જ નહિ પણ એના આત્મપ્રદેશમાં સુમતિ-સમ્યક્ત્વના પ્રકાશ પાથરે છે, વિરાગનું આરોગ્ય વિકસાવે છે, ઉપશમની શીતલતા સજે છે, અને સંવેગની મઘમઘન કરે છે. પિતાની અંતર્મુખતા, વસ્તુમાત્રનું નિર્લેપ ઉદાસીન દર્શન, ઉગ્ર પરિસહ-ઉપસર્ગમા ય આત્માની નિર્વિકાર સ્થિતિ, અને રોગચર્યા, ભાવટયા, ગ ભીરતા, તત્ત્વપરિણતિ, પ્રઢભાવ, કમળ મધુર વાણએ સવેગઝરતી ધર્મની દેશના, નિઃસ્વાર્થભાવની પરાકાષ્ઠા,- આ બધું જેમાં સંવેગને જન્માવી સંવેગને વધારે છે.
(૧૭) વધતો સંવેગઃ ચરમભવ सूत्र:-स एवं परं परत्थसाहए तहाकरुणाइभावओ, अणेगेहिं
भवेहि विमुच्चमाणे पावकम्मुणा, पवड्ढमाणे अ सुहभावेहि,अणेगभविआए आराहणाए पाउणइ सन्चुत्तम भवं चरम , अचरमभवहे', अविगलपरंपरपत्थनिमित्तं । तत्थ काउण निरवसेसं किच्चं विहूअरयमले सिझइ, वुज्झई, मुच्चइ, परिनिम्बाइ, सव्वदुक्खाणमंत करेइ ।
(-इस पवज्जापरिपालणासुतं समतं)
Page #490
--------------------------------------------------------------------------
________________
४३९
[પંચસૂત્ર-પ અર્થ તેવા પ્રકારના કરૂણાદિ ભાવથી એ એમ પ્રધાન પરાર્થના સાધક અનેક ભએ પાપકર્મથી સુકાતે આવે છે, અને શુભ ભાવેએ વધતે એ અનેક ભવો સંબંધી આરાધનાથી સર્વોત્તમ અંતિમ ભવને પ્રાપ્ત કરે છે, જે હવે છેલ્લા–પહેલા કઈ ભવનું કારણ નથી, અને સંપૂર્ણ પ્રધાન પદાર્થનું કારણ છે. ત્યાં કાર્ય સંપૂર્ણ કરીને કર્મમળનો નાશ કરી એ સિદ્ધ બુદ્ધ મુક્ત થાય છે, નિર્વાણ પામે છે, સમસ્ત દુઃખને અંત
વિવેચન –ચરમ ભવની સાધના –
પ્રવજિત ઉત્તમ પુરુષ પ્રધાન યોગ્યતાવાળો હોઈ તેવા પ્રકારના કરુણાદિભાવને લીધે જુએ “અહો! આ જગતમાં જીવે બિચારા મોહવશ પાપમાં ફૂખ્યા રહે છે! અને કર્મના પનારે પડી ભારે દુઃખી થાય છે! હું પ્રભુનું શાસન પામ્યો છું, તો લાવ, એમને પાપ અને દુઃખમાંથી છૂટવા સહાયક થાઉં! અનંત કરુણાસાગરનું શાસન એમને પમાડું ! શાસનના આદેશે એ પાળે એવું કરૂં !” એવા ધર્મનું દાન કરીને ઉત્તરોત્તર વિશિષ્ટ પ્રધાન પરાર્થને પણ સાધક બને છે. એવી અનેક જન્મોની સાધના કરીને જ્ઞાનાવરણીય વગેરે કર્મોથી રહિત બનતા જાય છે; અને સંવેગાદિ શુભભાવોથી વધતું જાય છે. એમ અનેક ભવોની પારમાર્થિક આરાધના વડે સર્વશ્રેષ્ઠ એવા તીર્થકર ગણધર વગેરેના ભવને પામે છે.
પ્ર-વધતો સવેગ એટલે શું?
ઉ૦-જેમ એના એજ સૂર્યને આપણે હજારોવર જેવા છતાં, નવી સવારે સૂર્યને જોતાં ચમકારે જુદો જ અનુભવાય છે,
Page #491
--------------------------------------------------------------------------
________________
૪૩૭
પ્રવજ્યા-પરિપાલન ] એ પ્રમાણે આત્મામાં એની એ આરાધના છતાં સંવેગ યાને ધર્મરંગ પ્રતિદિન નવો ને નવો વધતો અનુભવાય.
- પ્રવે- તે શું નવા સૂર્યનાં દર્શનની વચમાં રાત્રિના અંધકારની જેમ, અહિં વચમાં અસવેગ લાવવો?
ઉના, એમ નહિ, પણ સંવેગીએ નવું નવું ક્રિયારહસ્યનું દર્શન, અધિકાધિક પરવિમુખતા, અને નવું નવું સમ્યજ્ઞાનાદિ કેળવતાં જોતા રહેવું જોઈએ કે આ ક્રિયા, આ સૂત્ર, આ સાધનામાં વળી શું રહસ્ય છે? એમ બાહ્યનાં આકર્ષણ ઘટતાં આવે છે ને? પરના રાગ દ્વેષ કપાઈ પર પ્રત્યે દષ્ટિ ઓછી થતી જાય છે ને? નવો નવો શાસ્ત્ર-બાધ હૃદયમાં નકકર માલરૂપે વધતે આવે છે ને ? "સમ્યગ્દર્શનના ૮ દર્શનાચાર અધિકાધિક સેવાઈ રહ્યા છે ને ? વ્રત નિયમ સહજ સ્વભાવરૂપ બને એવું એનું મમતા વધે છે?” પાછું આ બધાને યત્ન ચાલુ. એમાં પ્રસાદ ટાળવા વિચારવું કે “અરેહજી મારા હૃદયમાં મેહનું ઘેરું અંધારૂં છે? મને કેવી ઉત્તમ મોક્ષમાર્ગની સગવડ મળી છે!
એ મળ્યા પછી મેં એની કેટલી કદર વધારી ? કેટલે માહ ટા ? કેટલો ધર્મ વધાર્યો અને મોક્ષ ક્યારે પામીશ? એમ જ ને જ વિચારતાં નવી ધગશ, નવું જોમ સંવેગનું વધે વળી શાસન શ્રેષ્ઠતાને જુદા જુદા દષ્ટિબિંદુથી વિચારી શાસનની આત્મીયતા વધારતાં પણ નવનવો સંવેગ જાગે.
આ સર્વશ્રેષ્ઠ ભવ એ હવે સંસારને છેલ્લે જન્મ છે. કેમકે એ સમાપ્ત થઈને છેલ્લા કે પહેલા કેઈ જાતના ભાવ વિનાના મેક્ષને આપનાર છે. આ ઉત્તમ જન્મ અતિ ઉત્તમ યશ-આદેય-સૌભાગ્ય-સુસ્વર વગેરે પુણ્યના થકવાળે હોવાથી
Page #492
--------------------------------------------------------------------------
________________
૪૩૮
[પંચસૂત્ર-૪ એના પ્રભાવે પરના પણ એકાંત સર્વ હિતનું નિમિત્ત બને છે. સાધક અહી મહાત્માઓને ઉચિત સઘળું કર્તવ્ય પૂર્ણ કરે છે, અને પછી વર્તમાનમાં બંધાતી કર્મરજને, અને પૂર્વે સંગ્રહેલ કર્મમળને દૂર કરી આત્મા વ્યવહારથી કમશઃ સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત થાય છે, તેમજ સર્વ દુઃખને અંત કરે છે. નિશ્ચયનયથી તે આત્મા સદા નિરજન નિરાકાર છે, પણ વ્યવહારથી કર્મવાળે અને દુઃખી છે, તેથી વ્યવહારથી એને છેડાવવો રહ્યો. “સિદ્ધ થાય છે એટલે, સામાન્યથી અણિમા લઘિમાદિ લબ્ધિઓનું આશ્વર્ય મેળવે છે. બુદ્ધ એટલે કેવળ જ્ઞાનવાળા અર્થાત્ સર્વજ્ઞ. “સુક્ત” એટલે ભવમાં પકડી રાખનાર અઘાતી કર્મોથી રહિત અને પરિનિર્વેત એટલે સર્વથા કર્મથી બની હવે ભવિષ્યના સર્વકાળમાં હંમેશને માટે દુઃખને અંત કરે છે. સિદ્ધ વગેરે પદોને બીજો અર્થ એ છે, કે એ “સિદ્ધ થાય છે એટલે સર્વ કાર્યને સમાપ્ત કરે છે; “બુદ્ધ થાય છે એટલે અપ્રતિહત અન ત જ્ઞાનથી જ્ઞાની બને છે, “મુક્ત થાય છે એટલે સકલ કર્મથી મૂકાય છે; અને “પરિનિર્વાણ પામે છે એટલે સર્વસુખની પ્રાપ્તિ કરે છે. એ રીતે, સર્વદુઓને અંત કરે છે. સર્વનું આ નિશ્ચિત પરિણામ કર્યું. બીજા નિશ્ચય નયના અભિપ્રાયનું નિરાકરણ કરવા આ આમ કહ્યું, કેમકે નિશ્ચય નથી તો આત્મા સદા સચ્ચિદાનંદપૂર્ણ છે જ, તો તેને સિદ્ધ બુદ્ધ વગેરે થવાનું હતું નથી. પરંતુ વ્યવહારથી જીવ અસિદ્ધ-અબુદ્ધ વગેરેમાંથી સિદ્ધ બુદ્ધ વગેરે બને છે.
- -: સૂત્ર ચોથું સમાપ્ત :
Page #493
--------------------------------------------------------------------------
________________
સૂત્ર–પ
મળ્ય–શ્વત્ર ! भूत्रः-स एवमभिसिध्धे परम भे म गलालए जभ्मजरामरणरहिए पहीणासुहे अणुवसत्तिवन्जिए सपत्तनियसरूवे। अकिरिए सहावस ठिए अणतनाणे अणं तद् सणे । से न सद्दे, न स्वे, न गंधे,
અર્થ -તે એમ સિદ્ધ, પરમબ્રહ્મ (શુદ્ધ આત્મા), મંગળઘર, જન્મ-જરા-મરણરહિત, દુઃખમુક્ત, અનુબધશક્તિરહિત, અને નિજ સ્વરૂપને પ્રાપ્ત, અક્રિય, સ્વભાવસ્થ, અનંતજ્ઞાની, અને અનંતદર્શની હોય છે. એમને નથી શબ્દ, નથી રૂપ, નથી ગંધ, નથી રસ, નથી સ્પર્શ.
સૂત્ર –પ પ્રત્રજ્યાનું લ. (૧) મોક્ષ-સ્વરૂપ વિવેચન સિદ્ધની વિશેષતાઓ –
ચોથા સૂત્રમાં પ્રવ્રજિતની (દીક્ષિતની) ચર્યા કહી ને મિક્ષ ફળ કહ્યું. અહીં એનું સ્વરૂપ બતાવવા એમ કહે છે, કે પ્રત્રજ્યાના પ્રસ્તુત પાલક, પૂર્વે કહ્યા મુજબની ઉત્તરોત્તર સુખની પરંપરા પ્રાપ્ત કરવાના ક્રમે કરીને, સિદ્ધ બન્યા થકા, પરમ બ્રહ્મસ્વરૂપ યાને એકાન્ત શુદ્ધ આત્મા યાને પરમાત્મસ્વરૂપ બને છે; કેમકે હવે એ સદાશિવ છે, અર્થાત્ કાયમ માટે કેઈપણ
Page #494
--------------------------------------------------------------------------
________________
४४०
[ પંચસૂત્ર-૫ જાતના કર્મ આદિના ઉપદ્રવ વિનાના છે. કર્મ, કુસંસ્કાર, અને વિકૃતિના ઉપદ્રવથી પીડાતાને પરમાત્મા શી રીતે કહેવાય? પરમાત્મા પિતાને માટે સદાશિવ બનવા ઉપરાંત એમનામાં અનંત ગુણ વિકસ્વર થઈ જવાથી એ બીજા માટે પણ અશિવ ઉપદ્રવ દુર કરે એવા મંગળનું ઘર બની જાય છે. એમનું નામસ્મરણ, સ્તુતિ, ધ્યાન, પ્રશંસા વગેરે કરતાં એ સર્વવિકાર-સર્વઅશુદ્ધિથી રહિત હોવાને લીધે એમનું આલંબન મળ્યાથી શુભ અધ્યવસાયે અતરાયે નષ્ટ થાય છે ને એથી ઉપદ્રવ રહિત સ્થિતિ બને છે. માટે આલંબનભૂત સિદ્ધ પરમાત્મા એ મહામંગળ છે. વળી હવે કઈ કર્મ કે કાયારૂપ નિમિત્ત ન રહેવાથી, એ જન્મ–જરા-મરણ વિનાના બની ગયા છે. કહ્યું છે કે જેમ અત્યંત બનીને શેકાઈ ગયેલા બીજમાંથી કદી ય અંકુર ફૂટતું નથી, તેમ કર્મબીજ બળી ગયેથી સાંસારિક જન્મરૂપ અંકુરો ફૂટતો નથી. એમણે અશુભને એકાન્ત (અત્યંત) ક્ષય કર્યો હોવાથી, અશુભના અનુબંધને ચગ્ય ભાવી બંધની પણ શક્તિ હવે રહી નથી. કહો કે બધા અશુભને એના ગાંસડાપોટલા સાથે વિદાય કર્યા છે. એથી જ આત્માએ અનંત જ્યોતિમય અને અનંત આનંદમય પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. જીવ કર્મ રહિત એકાકી બચે, તેથી હવે એને ગમનાગમન વગેરે કઈ જાતની ક્રિયા કરવાની રહેતી નથી.
પ્રવે-સમયે સમયે પલટાતા વિશ્વને જોવા-જાણવાની ક્રિયા તે છે, તે અક્રિય શી રીતે ?
ઉ૦-અક્રિય એ રીતે, કે કાયા-વાણી-મન કશું જ એમને નથી, તેથી કાયા-વાણીથી તો શું પણ મનથી ય વિચાર
Page #495
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-ફલસૂત્રમ ]
૪૪૧ કરવા સરખી ય કઈ પરિશ્રમની ક્રિયા નથી. કેવળજ્ઞાન તે આત્માને નિર્મલ દર્પણ જેવો સ્વભાવ છે, જેમાં વિશ્વના પદાર્થો સહજભાવે પ્રતિબિંબિત અર્થાત્ ભાસિત થાય છે. દર્પણમાં પ્રતિબિંબ પડે, તેમાં દર્પણમાં શી કિયા? એટલે, આત્મા હવે પિતાના સ્વભાવમાં આવી ગયે, સ્વાભાવિક ધર્મવાળે બજે; કર્મોદયથી નીપજતા સર્વે વિભાવ-ધર્મો નાશ પામી ગયા. માટે જ સેય અને દશ્ય અર્થાત્ વિશેષરૂપે અને સામાન્યરૂપે પ્રત્યક્ષ દશ્ય અનંત પદાર્થોના જ્ઞાતા અને સાક્ષાત્ દ્રષ્ટા એ બન્યા. હવે જીવ શરદપુનમના નિર્મળ ચંદ્રની જેમ ક્ષાયિક ભાવથી વિશુદ્ધ સ્વભાવે રહ્યો છે કહ્યું છે કે જ્ઞાન એ ચદ્રના પ્રકાશ ( ત્સના) જેવું છે, અને એને રોકનાર કર્મનાં આવરણ એ વાદળ જેવા કહેવાય છે. સિદ્ધ આત્માની કેવી સુંદર અને કેવી અનુપમ કલ્યાણ અવસ્થા કે વાદળ રહિત શુદ્ધ ચંદ્રની જેમ અનંત સ્વચ્છ જ્ઞાનાદિમયતા ! ત્યારે સંસારમાં જીવને કશું નિત્યસિદ્ધ નહિ; એટલે. (૧) અનત મજુરી કરવા છતાં ય એને ફરી ફરી સાધવા-કરવાનું બાકી ! (૨) પરમાત્મદશાને બદલે દરિદ્ર ચીથરેહાલ જેવી અજ્ઞાન, દુઃખી, દુર્બલ અને નિરાધાર અવસ્થા ! (૩) અપમંગલ અને ઉપદ્રવ ડગલે ને પગલે ! (૪) જન્મ-મરણને પાર નહિ! = (૫) અઢળક અશુભના ધાડાં! પાછા ભાવી માટે અશુભને અખૂટ વારસે ! (૬) સ્વ સ્વરૂપરમણને બદલે જડ પુદ્ગલના રૂપ અને રમતની ગુલામી ! (૭) ભ્રમણપરાવર્તન એવાં કે એક ભવથી બીજા ભવમાં, એક રાગાદિ ભાવથી બીજા છેષાદિ ભાવમાં, એક જડથી બીજા જડ તરફ, એક ચિંતાથી બીજી ચિંતામાં -ઈત્યાદિમાં ફૂટબોલની જેમ
Page #496
--------------------------------------------------------------------------
________________
૪૪૨
[ પંચસૂત્રજીવની ફેંકાફેંક કરાવાની સ્થિતિ! (૮) કર્મોદયને પરાધીન દશા અને તેથી જ વિભાવદશા ! છે (૯) મેહમૂઢતા એવી કે જાતનું જ જ્ઞાન ન મળે, અને તેથી સુખ-બુદ્ધિએ દુઃખના જ ઉપાયમાં પ્રવૃત્તિ!... અહાહા ! કેવી દારૂણ દુઃખદ દશા !
પણ હવે આ દુર્દશામય સ્થિતિને મૃત્યુઘંટ વગાડનાર પ્રકાશનો પંથ મળ્યા પછી શા સાર એ હદયંગમ મોક્ષને માર્ગ સાધવા સિવાય બીજું કાંઈ કરવું જ ? મહેનત તે આમ ય કયાં ઓછી છે? મહેનત તે તે કરવી કે જેના પરિણામે આત્મા એ જંજાળથી મુક્ત થઈ એથી ઉલટું પ્રગટપણે, સદાસિદ્ધ,
સદાશિવ, મંગળમય, Yઅક્ષય, અશુભાતીત, શુદ્ધસ્વરૂપ, સ્થિર–અકિય, સ્વાધીન, અને “અનંત જ્ઞાનાદિમય બને.
સૂત્ર :-મી, સત્તા અચિંઘરૂંદાળા, સંતત્રિા , વિથી, सववाहाविवजिआ, सव्वहा निरविक्खा थिमिआ पसंता।
અર્થ –(એ સિદ્ધનું) અસ્તિત્વ અરૂપી છે, તેવા તેવા સંસ્થાન વિનાનું છે, અનંતવીર્યસંપન્ન છે, સમાસ પ્રજનવાળું છે, સમસ્ત બાધારહિત, સર્વથા નિરપેક્ષ અવ્યાકુળ અને પ્રશાંત છે.
વિવેચન – આવી સિદ્ધ અવસ્થા પ્રગટ્યા પછી આત્મા કઈ શબ્દ,રૂપ, રસ, ગંધ, સ્પર્શવરૂપ નથી; કેમકે શબ્દાદિ તે જડપુદ્ગલના ધર્મ છે. પહેલા આત્મા પર મૂળ સ્વરૂપે નહિ કિન્તુ જડ કર્મ અને શરીરના સંબંધને લીધે ઉપચારથી શબ્દ, રૂપ વગેરે હતા, પણ આત્મા હવે તે જડસંયોગથી (જડના અનુવેધથી) અત્યન્ત મુકાએલો છે, તેથી શબ્દાદિ સ્વરૂપ નથી.
ત્યારે શું આત્મા શૂન્ય છે? ના, આત્માની અરૂપી સ્થિતિ
નાના રાજા હતા તેવા
Page #497
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-ફલસૂત્રમ ]
૪૪૩ છે. જેમ જ્ઞાનની અરૂપી સ્થિતિ છે ને? તેથી એવું નથી કે એ આવા આવા પ્રકારે રહેલા સંસ્થાનવાળે છે. એને જડની માફક કેઈ આકૃતિ નથી. હવે એમની અવસ્થા અનંત વીર્યયુક્ત છે. તે બાહ્ય નિમિત્તની અપેક્ષા વિના સ્વભાવે કરીને જ કૃતકૃત્ય છે. એમના સઘળા કૃત્યે સર્યા હોવાથી કાર્યશક્તિ બંધ પડી જાય છે. હવે કશું કાર્ય કરવાનું રહેતું નથી. કેઈ જ પ્રોજન બાકી નથી.
વળી દ્રવ્યથી અને ભાવથી–બાહ્ય અને આત્યંતર સર્વ પ્રકારના નડતરથી, પીડાથી રહિત બન્યા છે. એમની સ્થિતિ હવે સર્વથા અપેક્ષા રહિત છે, કેમકે એવી અપેક્ષા-આધાર રાખવાની શક્તિ હવે રહી નથી. વળી નિરપેક્ષ હોવાથી સુખની ઉત્કૃષ્ટતાને લીધે સ્તિમિત છે, અવ્યાકુળ છે વળી ઊછળતાં મજા વિનાના પ્રશાંત સ્થિર મહાસાગરની જેમ, સિદ્ધ અવસ્થા સ્થિર પ્રશાત છે. અહી એકાંતે અવ્યાકુલ કહ્યું, કેમકે સુખની ઓછાશ હોય તે કઈ વિકલપથી હૈયું ખળભળે ને ?
(૨) અસાંગિક સ્થિતિનું મહત્ત્વ. રહસ્ય
सूत्र:-असं जोगिए एसाऽऽण दे, अआ चेव परे मए । अविक्खा अणाणदे। संजोगो विओगकारण । अकल फलमेआओ विणिवायपर खु तं, बहुमयं मेाहाओ अवुहाण । जमित्तो विवजओ, तओ अणत्था अपज्जवसिया। सए भावरिऊ परे ।
અર્થ આ આનદ અસોગિક છે. તેથી જ શ્રેષ્ઠ મનાય છે (સંયોગની અપેક્ષા એ આનંદ નથી સંયોગ એ વિયોગને પેિદા કરે છે. એવા સંયોગથી થતું ફળ એ ઈષ્ટ ફળ નથી. એ ફળ તે વિનશ્વર છે, ને અજ્ઞાનીઓને મહેને લીધે એ બહુ
Page #498
--------------------------------------------------------------------------
________________
૪૪૪
[ પંચસૂત્ર-૫ માન્ય બને છે. જે કારણથી એમાંથી વિપર્યય થાય છે, એટલા માટે પાર વિનાના અનર્થ પેદા થાય છે એ મેહ ઉત્કૃષ્ટ ભાવશત્રુ છે.
વિવેચનઃ-સિદ્ધ ભગવાનને પૂર્ણ આનંદ કઈ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવના સોગની અપેક્ષા વિનાનો છે. એમને કઈ જ શબ્દ-રૂપ-રસાદિ સંગ નથી, તેમ એની અપેક્ષા પણ નથી એથી અનંત આનંદ છે એટલા જ માટે એ જ ખરા વાસ્તવિક આનંદ તરીકે ઈષ્ટ છે. પણ એ અહિં અનુભવમાં આવો મુશ્કેલ છે. કોઈ રોગી, જ્યાં સુધી સોજાની લાલી અનુભવતા હોય, ત્યાં સુધી આરોગ્યની લાલી કયાંથી અનુભવે? તે પ્રમાણે જ્યાં સુધી સંગના આનંદમાં અનુભવમાં લીન છે ત્યાં સુધી અસગને આનંદ કયાથી અનુભવે ? ક્યાંથી સમજે ? ખરું જોતાં જડસ ગની અપેક્ષા વાળું સુખ એ સુખ જ નથી. કેમકે અપેક્ષા એ વિહવળતા છે, એ આનંદનો અભાવ જ છે.
અપેક્ષેલી ચીજ ક્યારે મળે ? પૂરી કેમ મળે? ચિરકાળ કેમ રહે? વગેરે ઉત્સુકતા આત્માને સતાવવાની; એમાં સુખ શું? આનંદ શાને? એ તે દુઃખ છે. ઈષ્ટ મળ્યા પછી પણ પાછા એને વિરોગ થવાને! એ છે દુખ. સંગને સ્વભાવ કે એ વિયેગમાં પરિણમે જ. સોગથી થતું ફળ એ ફળ નથી; કેમકે એ સાચેગિક ફળ નાશ પામનારું છે, પરિણામે રહેવાનું જ નથી; પછી એને ઈષ્ટ ફળ શું કહેવું? આમ છતાં અજ્ઞાની લકને મેહથી આવા સાંગિક ફળ (લાભ) બહુ ગમે. કેમકે એ મોહથી સગની સનાતન વિશ્વવ્યાપી વિનશ્વર વસ્તુ સ્થિતિ ઉપર આંખમિંચામણા કરી, મતિ-વિપર્યાયથી અફલને વિષે જ
Page #499
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-ફલસૂત્રમ્ ]
૪૪૫
ફળની મુદ્ધિ રાખે છે. પછી એ મેહથી બુદ્ધિભ્રમ યાને વિપર્યાસ થાય છે. તેથી બુદ્ધિ-ભ્રમથી અંત વિનાના અનર્થી જન્મે છે. સાંચાગિક સુખાભાસ ખાતર અસત્ પ્રવૃત્તિએ કરી એવા અનુબંધવાળા અનં એ સજે છે, કે જે અનર્થાં વેઠવા પાછળ પણ એને અંત ન આવતાં અનર્થીની અખંડ ધારા ચાલુ રહે ! મેાહુથી આ થતુ હાઈ માહ એ ઉત્કૃષ્ટ ભાવશત્રુ છે.
દા. ત. માન્યું કે પૈસાના સંચાગથી જ સુખ, તેા પૈસા લઇ આવે હિંસા, અસત્ય, અનીતિ વગેરેથી; અને પાછે તેમાં ફુલાય. લેાકેા આગળ પેાતાની બહાદુરીની વાત કરે, પૈસા કમાવવા એટલે શી મેાટી વાત? આપણે તે આમ ચપટી વગાડતા ઢગલે પૈસા લઈ આવ્યા,' વગેરે. તેમ, પૈસા લાગ્યે તેા લાગ્યે, પરંતુ પાછા કૃપણુ ક્રૂર કે ઘમંડી થાય; અથવા હવે વિષય-સ’ચેાગથી સુખ માની ઘેાર આરંભ અને વિલાસમાં છકેલપણે પૈસા ઉડાવશે, આડા રસ્તા ચલાવશે! તેવી જ રીતે અનેક પ્રપંચે કરી પેાતાના માન-સન્માન ઊભાં કરશે ! અને એ માટે સજ્જનને અને ગુણવાનને ય વગેાવશે કે દડશે ! આવી રીતે બીજી ય અસત્ પ્રવૃત્તિ કરશે. એ અસત્ પ્રવૃત્તિથી આ લેાકમાં રાજદંડ, અપકીતિ, કલંક, જીવનભય વગેરે અન, કે પરલેાકના ભયંકર અન આવે, ત્યાં ય અન સર્જક વળી નવી અસત્ પ્રવૃત્તિઓ આચરશે ! આ ખધું શાથી ? સચેાગાધીન સુખના મૃગજળમાં સુખ મનાવનાર મેાહને લીધેસ્તા.
તેટલા જ માટે શ્રી તીર્થંકર ભગવંતે આ માહને આત્માને ઉત્કૃષ્ટ દુશ્મન કહ્યો છે. માહુ એટલે અજ્ઞાન, મિથ્યામતિ. તેનાથી ચઢિયાતા જીવાના મીજો કેાઈ શત્રુ નથી. કેમકે એ જ દુલ ભ
Page #500
--------------------------------------------------------------------------
________________
૪૪૬
[ પંચસૂત્ર-પ માનવભવ સુધી ઊંચે આવેલા જીવાને પણ શત્રુભૂત અસત્ કાર્ડમાં જોડે છે, ને ચારે કારથી અનમાં ગબડાવનાર એજ છે, આ બધાથી સિદ્ધ ભગવાન અલગ છે. તેમને મેહ નથી, વિપર્યાસ નથી, કેાઈ અસત્ પ્રવૃત્તિ નથી. કાઇ અનથ નથી કે સુખાભાસ નથી, એમને અસાંચાગિક અનંત આન' છે. સયેાગ છે ત્યાં તે દુ:ખ છે.
સૂત્રઃ-નાપાસેનો બેબરસાને સવસ જ ! નવાસમાર્થે | नसत्ता सदन्तरसुइ । ओचिंतमे अं । केवलिंगम्मं तत्तं । निच्छिमय मे अं । विजोगव च जोगोत्ति न एस जोगो । मिण्णं लक्खणमेअस्स । न इत्थावेक्खा | सहावा खु एसो, अण तसुहसहायकप्पा !
અર્થ :-આ સિદ્ધને આકાશ સાથે (કમ જેવે!) સ ચાગ નથી. એ તે પેાતાના સ્વરૂપમાં રહે છે; (જેમકે) આકાશ બીજે નથી રહેતું, (એક) વસ્તુસત્તા અન્ય સત્લરૂપ નયી ખનતી આ તત્ત્વ અર્ચિત્ય છે, કેવળજ્ઞાનીથી સમજાય એવું છે. આ નિશ્ચયમત છે. સચેાગ તે વિયેાગવાળા હાય; તેથી આ (સિદ્ધ-આકાશને સચેગ એ) સૉંચાગ નથી. એનું લક્ષણ જુદું છે. આમાં (સિદ્ધને) અપેક્ષા નથી. એ (સબંધ એના) અનંતસુખના સ્વભાવ જેવા એક સ્વભાવ જ છે.
વિવેચન –સિદ્ધને આકાશસચેાગ નાહ :
-
પ્ર॰ તે પછી જો સચેાગમાત્ર દુષ્ટ છે, તે સિદ્ધ ભગ વતને આકાશ સાથેના સચેાગ કેમ દુઃખદાયી નહિ ?
ઉ-તેમને આકાશ સાથે સચેાગ જ નથી; તે તે પેાતાના આત્મસ્વરૂપમાં જ રહેલા છે.
Page #501
--------------------------------------------------------------------------
________________
પ્રયા–ફલસૂત્રમ્ |
૪૪૭ પ્ર-આધાર વિના કેવી રીતે સ્થિતિ હોય? કેવી રીતે વતુસત્તા હોય ?
ઉ૦-જેમ બીજા કેઈ આધારમાં આકાશ નથી રહેતું; છતાં એની સત્તા છે, તેમ સિદ્ધ ભગવાન અંગે સમજવું. આમાં ચુક્તિ પણું છે. * એક સત્ પદાર્થની સત્તા (સ્થિતિ) કદાપી બીજા સત્ પદાર્થ સ્વરૂપ નથી બનતી કદી ય જડ ને ચેતન નથી બનતું, અને ચેતન દ્રવ્ય એ જડ નથી બનતું. અર્થાત્ એ સત્તા તદ્દન પલટાઈ બીજા જ રૂપે નથી બનતી; એટલે કે ભાવ એ તદ્દન અભાવ નથી બનતો; એમ એ બીજી જ તદ્દન વિલક્ષણ વસ્તુ નથી બની જતી. દા. ત. દ્રવ્ય દ્રવ્ય મટીને ગુણ નથી બનતું. તેવી રીતે કઈ વસ્તુ બીજીમાં નથી રહેતી; પિતાના સ્વરૂપમાં જ રહે છે. જે એક વસ્તુ બીજીમાં રહી શકતી હોય, તે પ્રશ્ન થાય કે એમાં સર્વાશે રહે કે દેશથી (અંશે) રહે? સર્વાશે રહે તે તદ્રુપ બની જાય; તેના ગુણ-પર્યાય એ પોતાના બની જાય, કેમકે તમે સર્વાશે એટલે બધી જ રીતે રહેવાનું માન્યું છે. દેશથી રહે તો પા પ્રશ્ન થાય કે એ દેશ સર્જાશે રહે કે દેશથી? એમ અનવસ્થા ચાલવાથી તત્વ-નિર્ણય જ ન થાય તેથી માનવું પડે કે વસ્તુમાત્ર બીજામાં ન રહેતા, પોતાના સ્વરૂપમાં જ રહે છે,
આ પ્રસ્તુત વિષય અચિત્ય છે એના રહસ્યને કેવળજ્ઞાની સર્વજ્ઞ જેઈ જાશુ શકે છે. એ નિશ્ચય–નયને અભિપ્રાય છે. વ્યવહારનયનો મત તે બીજી રીતે છે અર્થાત્ એ મતે એક વસ્તુ બીજી આધાર વસ્તુમાં સંગ પામીને રહે છે. એ સ્પષ્ટ અનુભવાય છેઆમ હોવા છતા સિદ્ધોને આકાશ સાથે સંગ
Page #502
--------------------------------------------------------------------------
________________
૪૪૮
[ 'ચસૂત્ર-પ
નથી એ નિશ્ચય-મત પણ સારી રીતે યુક્તિયુક્ત છે જ, કેમકે સિદ્ધ થયેલામાંથી સચાગની શક્તિ નાશ પામી છે, સચેગ જ નથી. સંચેગ તે વિચગવાન હોય. અર્થાત સચાગ તે છે કે જેની પાછળ વિચાગ હાય, એટલા માટે સિદ્ધના આકાશ સાથે સચેાગ નથી. છતાં લેાકાન્તભાગના આકાશમાં જે ચેગ છે, તેનું લક્ષણ જુદુ છે. સંચાગ લક્ષણ ત્યાં ઘટે નહિ, જે સખધ છે, તેમાં સિદ્ધને કાઈની અપેક્ષા નથી. પ્ર—તે પછી લેાકના છેડે આકાશમાં સ્થિર નિશ્ચલ રહેવાના યાગ કેવી રીતે ?
સિદ્ધનું ગમન અને
ઉ-એ જીવદ્રવ્યના કમ ક્ષયથી પ્રગટ થતા અનત સુખના સ્વભાવની જેમ એક સ્વભાવ છે. એ માટે કાઈના ઉપર અપેક્ષા રાખવાની હોતી નથી. તેથી અપેક્ષા પર નભતા સચૈાગ જુદા, અને સ્વભાવ પર નભતા સિદ્ધને લેાકાન્તે ચાગ જુદો.
સ્વભાવના ઘરની વસ્તુ આગળ કોઈની અપેક્ષાથી જીવતી વસ્તુ એ કંગાળ અને અસાર છે. ઇન્દ્રિયા કે શાસ્ત્રથી થતુ જ્ઞાન કેવું, અને કેવળજ્ઞાનથી સ્વભાવે થતું જ્ઞાન કેવું ? શુદ્ધ અનેલા જીવમાં અનંતજ્ઞાન, અન ત સુખ, ઊર્ધ્વ ગમન, લેાકાતે શાશ્વત સ્થિતિ, અજર-અમરતા વગેરે બધું સ્વભાવે અને છે. સ્વભાવવાળાની અલિહારી ન્યારી !
અપેક્ષાવાળા પદાર્થોને કેટલી ગુલામી !! સાપેક્ષજ્ઞનને ક્ષયેાપશમ અને ઉપયેાગની પરાધીનતા ! વિષયસુખને વિષય અને તેના સાધનાની કારમી ગુલામી ! ગમનને કર્મની અને કાયયેાગની અપેક્ષા ! અવસ્થાનને નિરાખાધ જગા અને અન્યના બિનનડતરની પરાધીનતા ! ઘડપણને રોકવા અનેક વ્યાયામ
Page #503
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-ફલસૂત્રમ]
४४८ અને વસાણા-રસાયણની, મૃત્યુને અટકાવવા આયુષ્યના ટકવાની, એમ અનેકની દુઃખદ ગુલામી ! એ કરવા છતાં ય, અપેક્ષાવાળી વસ્તુને પાછા અવશ્ય વિરહ! એથી કારમો ઉગ અને શેક! આટલું છતાં આ વસ્તુના અબુઝને તે અપેક્ષામાં જીવવાનું અને અપેક્ષામાં મરવાનું જરા ય નથી ખટકતું ! અપેક્ષેલી ચીજ મળી એટલે જોઈ ભાઈને રૂવાબ ! એનું ચાલે તે ધરતી પર પિતાને પગ ન અડવા દે! અદ્ધર ને અદ્ધર જ ચાલે! બીજાને કફમાં અદ્ધર રાખે! કેમ જાણે વૈભવ એના એકલા પાસે જ હશે! અને તે ય વૈભવ કદી ય એને છોડવાનો જ નહિ હોય! તથા છેડવા વખતે રુદન અને એ પછી દુર્ગતિના દુઃખ દેખવાના જ નહિ હોય! “અક્ષય મહૂડું, निरपेक्षो महासुखी।'
સૂત્ર-૩મા સુરથ ન વિes . તાજુમો રે તરવા
અર્થ - આમાં ઉપમા નથી. સિદ્ધસુખ હોવામાં અનુભવ તે સિદ્ધને જ છે.
વિવેચન -અનુપમ સિદ્ધસુખ -
સિદ્ધને સકલ કર્મક્ષયથી અનંત સુખને સ્વભાવ પ્રગટ થઈ ગયે, તે સુખને કેઈ સાથે સરખાવી શકાય એમ નથી. જેમ મહાસાગર કે? તે કે મહાસાગર જે. તેને બીજી ઉપમા નથી. એવું આમ. કુમારિકા સ્ત્રીને પ્રથમ સામે થતા આન દની જેમ અનંત સુખમય સિદ્ધસ્વરૂપ પરમ બ્રહ્મનો આનંદ એ તે પિતાના જ અનુભવથી અનુભવી શકાય. તે સુખને બિનઅનુભવી કઈ પૂછે કે એ સુખ કેવું હોતું હશે? તે કહેવાય
૨૯
Page #504
--------------------------------------------------------------------------
________________
૪૫૦
[ પંચસૂત્ર-પ કે એ ઉપમાતીત છે, એ તે તું જાતે અનુભવ કરીને જાણશે. મહાયોગી સિદ્ધ ભગવતનું ભાગ વિનાનું સુખ અચેગી એવા ભાગીએ ન સમજી શકે. ભેગીએને અનુભવ તા અપેક્ષાવાળા સુખના છે; એ સિઝૂના સ્વભાવસુખને શુ' સમજી શકે ? જન્મને આંધળે! એ ઘડાને શે! પ્રત્યક્ષ અનુભવ કરી શકે ? સિદ્ધના સુખને અનુભવ તે સિદ્ધને જ થાય, સ`સારીને નહિ, (૩) સિદ્દસુખનું દૃષ્ટાંત-વિભાષા-અચિત્યતા સૂત્રઃ-આળા પત્તા લિખાળ સજ્જનૂન । અવિતા પન તો ग वितत्ते निमित्तं । न चानिमित्तं कङ्क्षति ।
निदंसणमित्तं तु नवरं— सत्तुक्खए, सव्ववाहिविगमे, सत्थस जोगेण, सच्चिच्छास पत्तीए जारिसमेअं, इत्तोण तगुणं । અર્થ :-આ સર્વજ્ઞ જિનેશ્વરાનુ વચન છે. એ એકાતે સત્ય છે. અસત્ય હૈાવામાં કેઈ નિમિત્ત નથી.
નિમિત્ત વિના કાર્ય થાય નહિ. કિન્તુ દૃષ્ટાન્તમાત્ર આપી શકાય. સર્વ શત્રુના ક્ષયમાં, સર્વ રોગ મટાડવામાં, સ ઈટના સંચેાગથી, સર્વ ઈચ્છાની પૂર્તિથી જેવું સુખ થાય એના કરતાં (સિદ્ધસુખ) અન તજીણુ છે. વિવેચનઃ
પ્ર−એવું અન ́ત સિદ્ધસુખ છે એ શી રીતે જણાય ઉ-શ્રી સર્વજ્ઞ વીતરાગપ્રભુનુ એ વચન છે, એથી જણાય છે એ સજ્ઞનુ' વચન હાવાથી એકાન્તે તદ્દન નિલેળ સત્ય છે, લેશ પણુ અસત્ય નથી. કેમકે અસત્યના કારણભૂત જે રાગદ્વેષ કે અજ્ઞાન તેમાંનુ' એમનામાં કાંઈ નથી મેહથી જૂઠ્ઠું' વાકય ખેલાય છે જેને એ
રાગથ, દ્વેષથ દુ દોષ નથી તેમના
Page #505
--------------------------------------------------------------------------
________________
પ્રવ્રજ્યા—લસૂત્રમ્ ]
૪૫૧
જૂઠનાં કારણેા જ નથી તે જૂઠ રૂપી કાય પણ કયાંથી સ`ભવે ? કારણુ વિના કાર્ય જન્મી જ ન શકે. આવું શ્રી જિનનું કથન છે. સિમુખની કલ્પનાર્થે દૃષ્ટાન્ત :
સિદ્ધનું સુખ સ્વસ વેદ્ય જ છે, એ પેાતે જ એના અનુભવ કરે, એવે આપ્ત (આય) પુરુષાને ઉપદેશ છે. છતાં એનુ’ દૃષ્ટાંત, એ સિદ્ધિના સુખના આદેા ખ્યાલ આ પ્રમાણેઃ-સ શત્રુએ જે ભયંકર જુલમ ગુજારતા હાય, તે બધા નાશ પામી ગયા હૈાય, સવ રાગ જે વર્ષ થયા સખ્ત પીડા કરતા હતા તે સઘળા ય તદ્ન નાબુદ થઇ જાય. આમ ખાદ્ય દુઃખ શત્રુઓનુ અને આંતર દુઃખ રાગેાનું સઘળુ' જ દુખ દૂર થવા ઉપરાંત, સર્વ પ્રકારના અ યાને ઇષ્ટ ત્રિષયા અને એની સાધનસામગ્રીની પ્રાપ્તિ થઇ જાય, અને તેથી જન્મથી માંડી આજ સુધી થતી લાખા ઈચ્છાએ બધી ય સારી રીતે પૂર્ણ થઈ જાય, તેા ય જેવું સુખ અનુભવાય, એના કરતાં અનતગુણુ સુખ સિદ્ધોનુ' છે. સુખ તે આત્માના સ્વભાવ છે, કર્માંથી આવરાયેલ છે; આવરણ હટી જતાં એ અનંત રૂપમાં પ્રગટ થાય એમાં નવાઈ નથી
(૪) ભાવશત્રુ-ભાગ-પરમઅર્થ-અનિચ્છેચ્છા સૂત્રઃ-તંતુ માવસવલતો ।રાવાઓ માવસરૢ । कम्मोदया वाहिणो । परमलद्धोओ उ अट्ठा | अणिच्छेच्छा इच्छा । एवं सुहममे न तत्त इयरेण गम्मई जइसुटं व अजइणा, आरुमातु व रोगिण ति विभासा | अर्चितमेअं सरुवेण ।
અ:-તે તે ભાવશત્રુક્ષયાદિને લીધે છે. રાગાદિ એ ભાવશત્રુ છે. કાઁના ઉદય વ્યાધિએ છે. શ્રેષ્ઠ ( કૈવલ્યાદિ) લબ્ધિએ એ અર્થ છે. અનિચ્છા (નિસ્પૃહપણા ) ની ઈચ્છા એ
Page #506
--------------------------------------------------------------------------
________________
૪૫૨
[ ૫ચસૂત્ર-૫
ઈચ્છા છે. આમ આ સુખ સૂક્ષ્મ (બુદ્ધિ-અગાચર ) છે, વસ્તુતઃ અસિદ્ધથી કળા ય એવું નથી, જેમકે યતિનુ સુખ અયતિથી, આરોગ્યનુ' સુખ રાગીથી. આમાં વિભાષા કરવી. ( બાકી) સ્વ રૂપે એ અચિંત્ય છે.
વિવેચનઃ એ સિદ્ધસુખ અન ́ત શાથી ? અનંતગુણ એટલા માટે કે તે ભાવશત્રુ અને ભાવરાગના નાશથી તથા ભાવઅ અને ભાવઇચ્છાની સપૂતિથી થયેલુ' છે દ્રવ્યશત્રુ અ દ્રવ્યરાગે એટલે કે આ જિનૢગીમાંના બાહ્ય શત્રુઓ અ શરીરના રાગા, એ તે નાશ પામ્યા; પર ંતુ રાગદ્વેષ વગેરે મત શત્રુએ-ભાવત્રુએ અને વિવિધ કર્માંના ઉદયરૂપી ભાવન્ય ધિએ ઊભી છે ત્યાં સુધી અનતગુણું સુખ નથી. કેમકે મા લ્યા કે પુણ્યના જોરે મહાર કેાઈ શત્રુ નથી રહ્યો એટલે નિભ થઈ ફરે છે. પરંતુ ભાવી પાપાચ ઊભા છે; તેમજ આત્મા મહાન અપકાર કરનારા અંદરના રાગદ્વેષ જો શત્રુની જેમ ચિ કરાવે છે; દોડધામ કરાવી પીડે છે પણ ખરા, હેરાન પશુ । છે, શાત રીતે જપવા ય નથી દેતા, અને પરિણામે પણુ મહા અપકાર કરે છે, તે અનંત સુખ કાં?
}
ક રાગ:-એટલે ખરી વાત એ છે કે જીવને જ્યાં સુ કર્મીના ઉચે વ્યાધિની જેમ પીડે છે, ત્યાં સુધી અનંત સુ નથી, તાવની અશક્તિ તે હજીય રસાયણેા, ભસ્મ ઔષધા અ પથ્યસેવનથી મિટાવાય; પણ વીર્યાન્તરાય કર્મોના ઉદ્ભયથી આવે અશક્તિ શે મિટાવાય ? અથવા શારીરિક રાગે તે ઉપશમ્યા પ કર્મીના ઉચે ઊભા છે, એ અહીં કરતાં ય ભારે વેઠે, પર શ્રીનતા, હાયવાય, કે ઉન્માદ વગેરે કરાવતા હાય, અને એટ
Page #507
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-ફલસૂત્રમ્ ]
૪૫૩
ઉપાજેલા નવા કર્મીના ઉદય ભવાતરે ભયાનક રીતે પીડતા હૈાય, ત્યાં સુધી અનંત સુખ શા? ખરૂં દુઃખ જ રાગ-દ્વેષ-મેાહનું અને કર્માંના ઉદયનુ છે. એ ભાવપીડા શમે નહિ, ત્યાં સુધી અનંત સુખ નહિ. રાગાદિ વિકારા અને કમના ઉદયની ગુલામી ટળ્યાથી જે સુખ થાય, તેના અશ ણુ રાગાદિ વિકારાથી ખદબદતા અને કર્મની ગુલામીભર્યાં જગતમાં જોવા કચાથી મળે ?
અનિચ્છાની ઈચ્છા કેમ મહત્ત્વની ? ~~~~
વળી, વિષય અને એના સાધરૂપ અ એ તે અનથ છે, એમાં સુખ નહિં. સુખ તે શ્રેષ્ઠ કેવળજ્ઞાનાદિ લબ્ધિએ સ્વરૂપ અથ માં છે કેમકે એથી જ પરા સપજે. પાના એ અ-(૧) પરા એટલે બીજાના ઈષ્ટ પદાર્થ, એટલે કે પાપકાર; અને (૨) પરાર્થ એટલે શ્રેષ્ઠ અથ · મેાક્ષ · એવી રીતે ખરી ઈચ્છા તે। અનિચ્છાની (અસ્પૃહાની) ઇચ્છા છે; જે પૂર્ણ થયા પછી શાશ્ર્વત અનિચ્છા મળી, કયારે ય કાઈ ઈચ્છા જ નહિ, તેથી હવે ઈચ્છામૂલક દુઃખતું નામ નહિ, અને સુખના પાર નહિ. ત્યારે, જગતના પદાર્થાંની સ ઇચ્છા આજે ભલે પૂર્ણ થાઓ. તેથી આજે ભલે જગતના પદાર્થો મળી ગયા, છતાં પણ ભવિષ્યમાં ઈચ્છાએ અચૂક જાગવાની. આ જીવ એવા ભાળેા નથી કે તેણે ભૂતકાળમાં ઘણું મેળવ્યુ ભાગળ્યું છૅ, તેથી હવે અહીં ઈચ્છા નહિ કરે. એ એમ નહિ માટે કે ઠીક છે, દેવદિ ભવમાં બહુ જોયુ. છે માટે અમુક વસ્તુ નહિ મળે તે ચાલશે.’ વમાનની સવ ઇચ્છાએ કદાચ પૂર્ણ થાય તેા ય ભવિષ્યમા તે ખાકી જ રહે છે. લગ્ને લગ્ન કુવારાની માફક જીવને ઇચ્છાએ ચાલુ જ રહ્યા કરે છે. કેમકે
Page #508
--------------------------------------------------------------------------
________________
૪૫૪
[પંચસૂત્ર–પ પદાર્થોની ઈચ્છાઓ તો એકવાર નિવૃત્ત થઈ અને પદાર્થો મળ્યા, પણ સ્પૃહાની જડ નિવૃત્ત નથી થઈ, તેથી અસ્પૃહા નથી મળી. ત્યારે સ્પૃહા છે ત્યાં દુઃખ જ છે, કેમકે, હજી તે પૂર્વ ઈચ્છા પૂર્ણ નથી થઈ, ત્યાં તો એ નવી ઈચ્છા ઉત્પન્ન થઈ સંતાપની અખંડધારા ચાલુ રાખે છે! જેમ સઈને દીકરો જીવે ત્યાં સુધી શી; અથવા સોની-લુહારને જ એજ એરણ ને એજ હથોડી કપાળે લખાયેલી! એને અંત જ ન આવે ! તેમ સંસારી જીવને જન્મ જન્મ ઈચ્છાઓ કર્યે જવાની અને એને પૂરવા એણે ઝઝૂમ્ય જવાનું! જુઓ વિટંબણા! તેને બદલે અનિચ્છાની નિસ્પૃહપણાની જે સ્પૃહા, એ પૂરાય તે નિસ્પૃહપણું સિદ્ધ થાય પછી તો કાંઈ જ સંતાપ નહિ, બસ પરમ શાંતિ અને અપાર સુખ! કેમકે કશું જોઈતું નથી. પછી વિહૂવલતાસંતાપ-ઉચાટ શા ? એટલે સત્તરસે કામના રહે એના કરતાં હવે એક નિષ્કામપણાની ભાવના થાઓ, “કે મારે એક પણ કામના ન જોઈએ” જ્યારે આ નિષ્કામની ઈચ્છા પૂર્ણ થાય એટલે તે તે નિષ્કામ બની ગયે હવે તેને કેઈ વિષયની કે કેઈ કષાયની જરૂર નથી, તેથી તે અનંત સુખ મેળવે છે.
આત્મામાં અનિચ્છાની ઈચ્છા ક્યારે સિદ્ધ થાય તે વીતરાગ બને ત્યારે વીતરાગતા વિરાગ વિના ન આવે, અને વિરાગમાં અંશે પણ ઈચ્છાઓ ઓછી થવી જોઈએ. તેનું પહેલું પગથિયું સામાન્યતઃ પહેલે ગુણઠાણેથી શરૂ થાય છે, અને એ ઉત્કૃષ્ટતઃ વિકસ્વર સાતમે ગુણઠાણે બને છે
ભાવશવૃક્ષયાદિથી જ શ્રેષ્ઠ સુખ- જગતમાં સર્વ શત્રુના ક્ષયમાં, સર્વ વ્યાધિના નાશમાં,
Page #509
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-ફલસૂત્રમ ]
૪૫૫ સર્વ અર્થોની પ્રાપ્તિમાં, અને સર્વ ઈચ્છાઓ પૂર્ણ થવામાં જે સુખ નથી, તેથી અનંતગણું સુખ ભાવશત્રુભૂત રાગાદિના ભયમાં, ભાવરોગભૂત કર્મને નાશમાં, ભાવોપકારભૂત શ્રેષ્ઠ કેવળજ્ઞાનાદિ લબ્ધિની પ્રાપ્તિમાં અને અનિચ્છાની ઈચ્છા પૂર્ણ થવામાં છે. આ ઉપરથી સમજાય એવું છે કે આને અનુભવ કેણ કરી શકે? સમજવા માટે ય આ એટલી સૂક્ષ્મ વસ્તુ છે, એટલું બધું સૂક્ષમ તવ છે, કે જેવા તેવાથી એ યથાર્થ પણે નહિ સમજાય. એને વાસ્તવિક ખ્યાલ બીજા અસિદ્ધને એટલે કે મુક્ત નહિ એવા સંસારી જીવને ન આવે. જેમકે યતિ યતિપણાના પાલનથી જે આનંદ અનુભવે છે, તે પ્રહસ્થ નહિ અનુભવી શકે; અને ભેગલંપટ તે સમજી ય ન શકે, પછી અનુભવી તે શું ય શકે ? સંયમને આનંદ અસંયમીને ક્યાથી હોય ? કેમકે એ આનંદના અનુભવ માટે અસંયમનો ત્યાગ અને વિશિષ્ટ એ ચારિત્રમોહનીય કર્મને ચોપશમ જોઈએ. એ માત્ર વેષધારીને ચાલનાર યતિને ય નહિ થાય. એમ આરોગ્યને આનંદ રોગીને થઈ શકતો નથી. સન્નિપાતને દદી સંનિપાત વિનાની નિરોગી સ્વસ્થતાથી તે આનંદ ક્યાંથી અનુભવે ? કે સમજી શકે? એમ ભાવશત્રુ-રાગાદિમાં આનંદિત રહેનારે એના ક્ષયથી થતું સુખ શું સમજે? તે તે જિન વીતરાગ જ જાણે એટલે આ તે યતિ–અયતિ, નીરગીરોગી વગેરે જગતના દષ્ટાંતથી સિદ્ધસુખની વિભાષા થઈ, તુલ્ય પરિભાષા, આછી વિવેચના માત્ર થઈ. બાકી એની ઉપમા નહિ મળે કેમકે સિદ્ધ ભગવ તનું સુખ સ્વરૂપે સર્વથા અચિત્ય છે. તે એટલા માટે કે આપણી પાસે જે મતિજ્ઞાન છે. તેને એ વિષય નથી. ગમે તેવા સૂક્ષ્મ ચિંતનથી પણ
Page #510
--------------------------------------------------------------------------
________________
૪૫૬
[ પંચસૂત્ર-૫ એ સુખ બરાબર કળાય એવું નથી
(૫) વિચિત્ર તથાભવ્ય સહકારી-ભેદ
સૂત્ર:-હાઇ-અપકનિશં રિયા , કorg तेवि भगवंता एवं तहाभवत्ताइभावआ। विचित्तमेअं तहाफल भएण। नाविचित्ते सहकारिमेआ। तदवेक्खा तआत्ति ।
અર્થ-એક સિદ્ધની અપેક્ષાએ (એ અનંત સુખ) સાદિઅનંત છે, પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે. તે સિદ્ધ ભગવાન પણ એમજ છે તથાભવ્યત્યાદિ ભાવને લીધે. તે તે રીતે ફળભેદને લઈને એ તથાભવ્યત્વ જુદી જુદી જાતનું છે. જુદી જુદી જાતનું ન હોય તો સહકારી–ભેદ ન પડે સહકારી–ભેદ તથાભવ્યત્વની અપેક્ષા રાખનારે છે.
વિવેચન –તે સુખ એક સિદ્ધ વ્યક્તિની અપેક્ષાએ પ્રારંભ વાળું છે; છતાં સિદ્ધોની પરંપરાની દષ્ટિએ કાળથી અંત વિનાનું છે. પ્રવાહથી તો અનાદિ કાળથી ચાલી આવતા સકલ સિદ્ધ ભગવતેના સમુદાયની અપેક્ષાએ તે સુખ અનાદિનું છે. આ રીતે તે સિદ્ધ પરમાત્મા પણ સિદ્ધ સ્વરૂપે પ્રત્યેકની દષ્ટિએ સાદિ અને અક્ષય છે. અને સમૂહ પરંપરાની દષ્ટિએ અનાદિ અનંત છે.
પ્રસિદ્ધ થનાર તે ભવ્ય જીવે જ હોય છે, અને ભવ્યમાં ભવ્યત્વ એક સરખું છે, તે પછી સિદ્ધ થવામાં જુદે જુદે કાળ, જુદી જુદી સામગ્રી વગેરે સાથી ?
ઉ-સામાન્યથી ભવ્યત્વ સમાન છતાં ભામાં તથાભવ્યત્વ અર્થાત્ વૈયક્તિક ભવ્યત્વ જુદુ જુદું હોય છે. તથાભવ્યત્વ એ જુદી જુદી રીતે મેક્ષની સામગ્રી અને મોક્ષરૂપી ફળમાં પરિપાક પામનારૂં હોય છે, માટે તે જીવદીઠ જુદું જુદું હોય છે, એટલે
Page #511
--------------------------------------------------------------------------
________________
૪૫૭
પ્રવજ્યા-ફલસૂત્રમ ] કાળ વગેરેની ભિન્નતાને અનુસરીને જ મોક્ષ થાય છે.
પ્રવે–તથાભવ્યત્વ જુદું ન હોય છતાં જુદા જુદા સહાયક નિમિત્ત કારણેને લઈને મોક્ષફળ જુદી જુદી રીતે પામે એવું કેમ ન બને ?
ઉ૦–પણ પહેલું તે સહાયક કારણોમાં ભિનતા જ શાથી આવે છે? બીજા સમાધાનના અભાવે કહેવું પડશે કે તથાભવ્યત્વાદિની ભિન્નતાને લઈને. કેમકે સહાયકોને એ સ્વભાવ છે કે તથાભવ્યાદિના આધારે ચાલવું નહીંતર તે તે સહાયક ચોકકસરૂપે આવી મળે નહિ. આનું કારણ એ છે કે કેઈની અપેક્ષા વિના નિમિત્તો મળી જતા હોય તે પ્રશ્ન એ થાય કે સર્વ ભવ્ય અને તે એકી સાથે કેમ ન મળે? અથવા કોઈને કદી ન મળે એવું કેમ ન બને? વસ્તુસ્થિતિએ બનેમાંથી એકે વાત બનતી નથી. અને તે એ છે કે અમુક અમુક ચોક્કસ રીતે અમુક અમુક ચોક્કસ સમયે તે નિમિત્તો આવી મળે છે. તે સમાન નહિ પણ વિચિત્ર પ્રકારના તથાભવ્યત્યાદિને જ આધાર રાખતા હોવાથી બને છે. આમ ભવ્યત્વથી ભવ્ય સમાન છતાં તથાભવ્યત્વથી અસમાન છે, એમ અનેકાન્ત છે. એવી રીતે સિદ્ધ સાદિ પણ છે અને અનાદિ ય છે, અનેકાન્ત છે
(૬) અનેકતવાદથી જ તવવ્યવસ્થા : (૭) બદની જ સુકિત ઃ અરૂપીને બંધ કેમ ? સૂત્ર :-અળતા તત્તવા | સ વહુ ઘa,
સુ તા मिच्छत्तमेसो। न इतो ववत्था । अणारिहमेअं । संसारिणो उ सिद्धत्तं। नावद्धस्स मुत्ती सहत्थरहिआ।
અર્થ –અનેકાંતવાદ એ તત્ત્વવાદ છે (તથાભવ્યત્વાદિ
Page #512
--------------------------------------------------------------------------
________________
૪૫૮
[પંચસૂત્ર–પ હેવાના હિસાબે) અનેકાંતવાદ એ રીતે છે, નહિતર તે (ભવ્ય ત્વનો) એકાંત થઈ જાય છે. એ મિથ્યાત્વ છે. એનાથી વ્યવસ્થા ન થાય. એકાંતનું આશ્રયણ એ આહંત સિદ્ધાન્ત નથી. સંસારીને જ સિદ્ધપણું આવે. ન બંધાયેલાની મુકિત (માનવી એ) શબ્દાર્થ રહિત છે
વિવેચન –અનેકાંતવાદથી જ વ્યવસ્થા અનેકાંતવાદ એ તત્વવાદ છે, તારિત્રક સિદ્ધાન્ત છે. એકાંતવાદ એ મિથ્યા સિદ્ધાંત છે અનેકાંતથી થતું પદાર્થનું નિરૂપણ એજ તાત્વિક નિરૂપણ છે, કેમકે એ વસ્તુમાં ઘટતા અનેક ધર્મો અને અનેક કાર્ય–સામર્સોને ન્યાય આપે છે, પણ એકાતવાદની જેમ અમુકને સ્વીકાર અને અમુકને અપલાપ કરતો નથી.
પ્રસ્તુતમાં ભવ્યત્વમાં અનેકાન્ત આ રીતે, કે ભવ્યત્વ મોક્ષપ્રાપ્તિની રેગ્યતારૂપ હોઈ એ મેક્ષની જેમ મેક્ષનાં સાધન અને સાધનાઓ પ્રત્યે પણ કારણભૂત છે. મૂળ ચોગ્યતા હોય તે જ આ બધું પ્રાપ્ત થાય. હવે દરેક જીવને જુદા જુદા જ કાળ વગેરે સાધને અને જુદી જુદી જ સાધના–મોક્ષને મળે છે; તે એમાં કારણભૂત ભવ્યમાં જુદી જુદી જ કારણુતા માનવી પડે આમ, બધાના મેક્ષ પ્રત્યેની એકસરખી કારણતા; પરંતુ સાધન-સાધનાની ચોગ્યતા તરીકે જુદી જુદી કારણતા આ અનેકાંતવાદ જ છે, પણ સમાન જ કારણતાને એકાંત નહિ. એકાંતવાદ એ તો એક પાક્ષિક જ સ્થિતિ માનશે, ને એથી ભિન્ન ભિન્ન જાતના અનેક કાર્યોને ન્યાય નહિ આપી શકે ભવ્યત્વાદિ બધા ભને સર્વથા-સરખું જ માનવું એ એકાંતથી તે બધાની સમકાળે ને સમાગથી જ મોક્ષ થવાની આપત્તિ આવે ! હકીકતમાં
Page #513
--------------------------------------------------------------------------
________________
વ્રજ્યા–ફલસૂત્ર...]
૪૫૯ તેમ છે નહિ,
માટે એકાંતવાદ મિથ્યાવાદ છે. કેમકે એકાંતવાદથી વસ્તુની વ્યવસ્થા નથી થઈ શકતી ભવ્યત્વમાં જે ભિન્નતા ન હાય અર્થાત્ ભવ્યત્વ એકાતે સમાન જ હોય, તો કાળ વગેરે સહકારી જુદા જુદા મળે છે તે શાથી? તેથી કહે કે અનેકાંતવાદ એટલા માટે સ્વીકાર્ય રહે છે કે ભામાં જ જુદી જુદી જાતના તથાલવ્યો પણ માનવામાં આવ્યા છે, તેથી એના બળે સાધન-સહકારી અને મોક્ષગો અનેક પ્રકારના ઘટી શકે છે. એમ હોવાથી મોક્ષ થવામાં કાળભેદ ઘટે, અને એના ગે સર્વ ભવ્યોનો મોક્ષ એક સાથે થવાને પ્રસંગ ન આવે ભવ્યત્વ એટલે મોક્ષભવનની ગ્યતા. મોક્ષભવન એટલે મોક્ષપ્રાપ્તિ, એને ગ્ય ભવ્યજીવ એ પ્રાપ્તિનું કર્મ છે (ભવ્ય અર્થાત્ પ્રાપણુ-કર્તા મોક્ષ આવીને જીવને પ્રાપ્ત થાય ત્યાં જીવ મોક્ષ માટે પ્રાય. એ અર્થમાં ભવ્ય શબ્દ એ વિધ્યર્થ કૃદંત છે. “ઘ” પ્રત્યય કર્યતા સૂચવે છે.) વ્યાકરણની દષ્ટિએ કર્મ એ છ કારકમાંનું એક કારક છે, અને કારક એ ક્રિયામાં કારણ (હેતુ) હોય છે વસ્તુમાં મળમાં સ્વભાવ જ જુદો ન હોય, તે સહકારીભેદ કાંઈ ન કરી શકે દા. ત. ઘઉ-ચોખાના બીજના સ્વભાવ જ જુદા છે તે જ જુદી જુદી વાવેતર પદ્ધતિ પણ પાક ભિન્ન ભિન્ન કરે છે.
એમ અહીં જીવોના સ્વભાવ જુદા જુદા હોય તે જ જુદી જુદી સામગ્રીથી ભિન્ન ભિન્નકાલીન મોક્ષ પ્રાપ્તિ થાય. અહીં ધ્યાનમાં રહે કે,
ભવ્ય મક્ષ નહિ પણ જીવ છે, કર્મણિ વિધ્યર્થ કૃદંત છે. એ આ રીતે સંગત થાય કે પ્રાપ્તિની ક્રિયા કરનાર
Page #514
--------------------------------------------------------------------------
________________
૪૬૦
[ પંચસૂત્ર-૫ કર્તા, યાને આવી મળનારે “મોક્ષ છે, ને ક્રિયાનું કર્મ જીવ છે. મોક્ષ આવીને જીવને ભેટે છે, તેથી પ્રાપક મેક્ષ બન્યા. પ્રાપ્ય એટલે ભવ્ય. એ પ્રાપ્તિ-ક્રિયામાં કમ “જીવ પણ કારણભૂત હાઈ ક્રિયાના વૈચિ જીવસ્વભાવભૂત ભવ્યત્રમાં પણ વિચિત્રતા સિદ્ધ થાય છે.
ભવ્યત્વ જુદા જુદા કેમ ?
હવે અહીં જુએ કે દા. ત. શ્રીમંતાઈ એકસરખી પણ તે અનેક માણસોને ભિન્ન ભિન્ન કાળે આવી મળતી હોય, તે ત્યાં એ ભિન્ન ભિન્ન કાળના જ પુણ્યોદયના સ્વભાવવાળા માનવા પડે. એવા ભિન્ન ભિન્ન સ્વભાવ ઉપર જ વેપાર, સમય, આદિના ભેદ પડે છે. એવી રીતે અહીં મોક્ષ એક સરખા છતાં અનેક ભવ્યાને ભિન્ન ભિન્ન કાળે આવી મળે છે, ત્યાં કારણભૂત ભવ્યત્વવિપાક
સ્વભાવ ભિન્ન ભિન્ન જ માનવા પડે. એ વિચિત્ર વિપાક પણ વિચિત્ર વિચિત્ર ભવ્યને આભારી છે. વિચિત્ર ભવ્યને લઈને જ ભિન્ન ભિન્ન કાળાદિ સામગ્રીથી જુદે જુદે કાળે એના પરિપાક અને મોક્ષ થાય આ હિસાબે વ્યકિતદીઠ ભવ્યત્વ યાને તથાભવ્યત્વ સમાન નહિ પણ અ-સમાન છે. સાંખ્યમાન્ય અનાદિ-અબદ્ધ જીવ મુકત ન થઇ શકે? –
સિદ્ધ થવાનું અનાદિ કાળથી ચાલુ છે. એમાં જેમ ભવ્ય જીવોની વિચિત્ર વિચિત્ર તથાભવ્યતા સિદ્ધ થાય છે, તેમ જીવ અનાદિ કાળથી સર્વથા શુદ્ધ-બુદ્ધ-મુકન નથી, પણ કર્મમલથી લેવાયેલ હેવાથી સંસારી છે, અશુદ્ધ છે, અબુદ્ધ છે, અમુકત છે, તે જ એમને સિદ્ધ-બુદ્ધ-મુક્ત વગેરે થવાનું હોય એ પણ સિદ્ધ થાય છે. છે. કેમકે જે સંસારી હોય, એટલે કે અસિદ્ધ
Page #515
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-ફલસૂત્રમ ]
૪૬૧ હોય, એને જ સિદ્ધ થવાનું હોય, બીજાને નહિ. મૂળથી જ સિદ્ધ હાય, એને શું સિદ્ધ થવાનું હતું ? જે બદ્ધ (બંધાયેલ) હોય, એને બંધનથી છૂટી મુક્ત થવાનું હોય; એની મુક્તિ વાસ્તવિક ગણાય, બાકી કદી ય જે બદ્ધ નથી, એની મુક્તિ વાસ્તવિક ન ગણાય. બંધ જ નહિ હોવાથી એનામાં “મુક્તિ' શબ્દનો અર્થ ન ઘટે કદાચ એનામાં મુક્તને વ્યવહાર ઉપચારથી કરવો હોય, તે અસલી મુક્તિ તે “પ્રકૃતિ વગેરે કઈ બીજાની માનીને, એને ઉપચાર આત્મામા કરવામાં આવતો હોય એવું બને – આ સાંખ્યાદિનો મત છે, પરંતુ તે બેટે છે. કેમકે જે આત્મા બદ્ધ નહિ પણ પ્રકૃતિ બદ્ધ છે, તો પ્રકૃતિ ભલે દુખી હોય, કિંતુ શુદ્ધ સ્વરૂપી આત્માને શું ? પછી મુક્તિ માટે પુરુષાર્થ પણ આત્માએ શા સારુ કરી પ્રકૃતિના કાર્યને પોતાનામાથી ભ્રમ ટાળવા માટે કર-એમ જે કહેવામાં આવે, તે એને અર્થ એ કે “આત્મા પિત, બદ્ધ નહિ છતા, પ્રકૃતિની બદ્ધતા પિતાનામાં આરોપિત કરવાના ભ્રમવાળો તો છે જ એવું સ્વીકારવામાં આપત્તિ એ આવશે કે એ ભ્રમવાળી દશા પૂરત પણ આત્મા અશુદ્ધ અને બદ્ધ ગણાશે ! તો જ “પછી ભ્રમ ટળે આત્મા શુદ્ધ અને મુક્ત બન્યો, એ કથન સાર્થક થશે આમ આત્મા જે બદ્ધ છે તે જ મુક્ત થવાનું ઘટી શકે. અબદ્ધની મુક્તિ થતી હોય. તે અબદ્ધ જડ આકાશાદિની પણ મુક્તિ કેમ ન થાય ? અરૂપીને બંધ કેવી રીતે?
પ્રક-ઠીક છે આત્મા બદ્ધ છે એમ માનીએ પણ અરૂપી અમૂર્ત આત્મા પર મૂર્ત કર્મયુગલને બંધ કેવી રીતે ઘટે ?
ઉ૦-આકાશની જેમ કેવળ શુદ્ધ અરૂપી આત્મા પર રૂપી
Page #516
--------------------------------------------------------------------------
________________
૪૬૨
[પંચસૂત્ર–૪ કર્મને બંધ ન પડી શકે એ વાત સાચી છે. પરંતુ અહીં તે પૂર્વ કાળથી આત્મા કર્મના લેપે લેપાયેલો હોવાથી રૂપી મૂર્ત જે છે. તેથી એના પર ન કર્મબંધ લાગી શકે છેવળી પૂર્વે એ લેપ પણ એની પૂર્વે આત્મા બીજા કર્મથી લેપાયેલે જે હતું, એના પર લાગે છે અને એથી દૂર પૂર્વની લેપાચેલી સ્થિતિ પણ એની પૂર્વભવમાં આત્મા એથી પૂર્વેથી લેપાઈને આવેલે તેના પર બનેલી, એટલે એને કોઈ જ ભૂતકાળ નથી કે જેમાં જીવ કર્મથી લેપાયેલો ન હોય, ને કર્મ બાંધવાની ક્યિા ન કરી હોય અર્થાત્ આત્મા પર કર્મબધપ્રવાહ અનાદિથી ચાલ્યો આવે છે કયારેક લેપની તદ્દન શરુઆત માનવા જતાં, એ અહેતુક બની જાય !
અહો ! જીવની આ કેવી મૂર્ખતા કે એણે કર્મ બાંધવાને એટલે કે પિતાને મલિન કરવાને જાણે સ્વભાવ જ બનાવી દીધે! દૂધની સફેદાઈ ખાંડની મીઠાશ, કે કાજળની કાળાશના સ્વભાવ મળથી. એની જેમ જીવને કર્મ બાધવાને સ્વભાવ મૂળથી. કઈ ભૂતકાળમાં બંધની ક્રિયાના સ્વભાવ વિના જીવી રહ્યો નહિ! ખૂબી તો એ, કે કર્મમળ સ્વયં ચાલીને જીવ પર ચાટવા નથી આવત; તેમ છતાં આત્મા કર્મને નિમિત્ત આપીને પોતાની પર ચેંટાયા વિના અને તેથી અનંત દુખી બન્યા વિના રહ્યો નથી ! આમ અનંતાનંત કાળની આ બાળચેષ્ટાની ભયંકરતાનું પણ હજી એને ભાન નથી થતું, એ એક માનવપણામાં કમનસીબી છે. હવે તો એ ભાન લાવીને બંધની ક્રિયાને અંત લાવ જોઈએ. એ અંત લાવવાનું સામર્થ્ય માનવભવમાં જ છે, માટે માનવભવ એ માટે જ માન્ય ગણાય, અને એ અંત લાવવાથી જ સફળ થાય.
Page #517
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા–ફલસૂત્રમ ]
૪૬૩ સૂત્રા-gk aો પવળ, રઢિતુ જવઠ્ઠવંધ - वाऽमुत्ती, पुणा बंधपस गआ, अविसेसा अवद्ध मुत्ताण।।
અર્થ-કર્મબંધ (વ્યક્તિગત સાદિ છતાં) પ્રવાહથી અનાદિ છે. દા. ત. ભૂતકાળ પૂર્વે અ-બદ્ધ પછી બંધાતો હોય તો કાયમી મુક્તિ જ ન થાય; કેમકે (કામચલાઉ મુક્ત થવા છતાં હવે અબદ્ધ હોઈ ફરી) બંધ થવાની આપત્તિ ઊભી છે. કારણ અનાદિથી અબદ્ધ દશા અને પછીની મુક્તદશા બેમાં (આત્મસ્વરૂપમાં) ફરક નથી.
વિવેચન – અનાદિ બંધપ્રવાહ -
આમ દરેક બ ધક્રિયા પિતે વ્યક્તિગત નવી ઉત્પન થયેલી છતાં, પૂર્વ પૂર્વ વિચારતા જણાશે કે પ્રવાહે–પરંપરાએ આત્મા પર અનાદિ કાળથી કર્મબ ધન ચાલુ છે. તે ભૂતકાળની જેમ યુક્તિયુક્ત પણ છે કઈ પૂછે કે ભૂતકાળ કયારથી શરૂ થશે ? તો કહેવાય કે અલબત્ દરેક ભૂતકાળ પ્રારંભવાળો ન ન નિર્મિત્ત થયેલ છતાં, પૂર્વ પૂર્વ પ્રવાહની દષ્ટિએ ભૂતકાળ અનાદિથી ચાલે છે, તેમજ વર્તમાનકાળ અનુભવવાનું પણ અનાદિથી છે. કેમકે, ભૂતકાળ તેનું નામ, કે જે કાળ વર્તમાનતા પામી ચૂક્યો છે, અને ભવિષ્યકાળ તેનું નામ કે જે વર્તમાનતાને પામશે.
જ્યારે પ્રવાહથી ભૂતકાળ અનાદિને છે તે પછી એના બીજ. ભૂત વર્તમાન પણ અનાદિવાળે છે. આકાશ વ્યક્તિગત અનાદિ છે, એટલે પિને જ અનાદિથી છે આ કર્મબંધ, ભૂતકાળ, વગેરે પ્રવાહથી અનાદિ છે, એટલે પિતે નહિ પણ પિતાની જાતને કઈને કઈ અનાદિથી હેાય જ.
પ્રવે-કોઈ પણ વસ્તુ, એમ કમબ ધ પણ, ક્યારેક ને ક્યારે શરૂ તે થઈ જ હોય ને ?
Page #518
--------------------------------------------------------------------------
________________
૪૬૪
[પંચસૂત્ર-૫ ઉ–ના, પ્રવાહથી આમ બંધ જે અનાદિ ન માનીએ, અર્થાત્ બહુ પૂર્વે આત્મા તદ્દન અબદ્ધ માનીએ, અને પછીથી અબદ્ધ આત્મા પર બંધ શરૂ થશે એમ માનીએ, તે આત્માની કદી “મુક્તિ' એટલે કે ક યમી શાશ્વત સિદ્ધપણું થઈ શકે નહિ. કેમકે આત્મા ભલે અહીં એકવાર કદાચ કામચલાઉ સર્વકર્મબંધન તેડી નાખે, તે પણ હવે અબદ્ધ બન્યા હોવાથી, અને તમારા મતે અદ્ધિને બંધન લાગતું હોવાથી, પૂર્વ જેમ ભવિષ્યમાં નવે બધ કાં શરૂ ન થાય? અને જો એ થઈ શકે છે, તે કાયમી મુક્તિ અસંભવિત બની. અલબત્ “અબદ્ધ” અને “મુક્ત” બે શબ્દ જુદ છે, પરંતુ એ બંનેમાં આત્માની શુદ્ધ અવસ્થા સમાન છે, કઈ તારિક ફરક નથી. તેથી જ જે અબદ્ધ પણ બંધાય, તો મુક્ત પણ બધાશે ! એટલે ખરી રીતે શાશ્વત મુક્તપણું જ નહિ ! (૮) અનાદિ કર્મગ નાશ્ય કેમ? દિક્ષા અસતું
सूत्रः-अणाइजोगेवि विआगो कचणेवलनारण। न दिदिक्खा अकरणस्स । न यादिमि ऐसा । न सहजाए निवित्ती । न निवित्तीय आयहाण न यऽण्णहा तस्लेसा। भवत्ततुल्ला नापण! न केवलजीवरूवमेयं । न भाविजेगावेक्खाए तुल्लत्तं तया केवलत्तेण संयाऽविसेस आतिहासहावकप्पणमप्पमाणमेय असेव क्षेसो परिकपिआए।
અર્થ:-(કર્મ) અનાદિ સ બંધ હોવા છતા સુવર્ણ-માટીના દુષ્ટાતથી વિયોગ થાય છે. ઈદ્રિય-રહિત (શુદ્ધાત્મા)ને દિક્ષા (પ્રકૃતિ-દર્શનેચ્છા) ન થઈ શકે. ન જોયેલા વિષયની દર્શનેચ્છા થતી નથી. સ્વભાવભૂત (હોય તે એ)ની નિવૃત્તિ ન થાય; નિવૃત્તિ થતી હોય તે પછી આત્માનું અસ્તિત્વ નહિ રહે
लीवरूवमेहासहावका
Page #519
--------------------------------------------------------------------------
________________
પ્રવ્રયા–ફલસૂત્રમ ]
૪૬૫ નહિતર (જે આત્મા ઊભો રહેતું હોય તે) એ દિક્ષા. એની નહિ કહેવાય. દષ્ટાન્તથી (દિદક્ષા) ભવ્યત્વ જેવી નથી. ભવ્યત્વ શુદ્ધ જીવસ્વરૂપ નથી (દિક્ષાને) ભાવી ગની અપેક્ષાએ તુલ્યતા નથી, કેમકે પૂર્વે એકલી જ હાઈને, સદા સમાન છે. (મહત નવાદિવિકાર-દર્શને સદા નિવૃત્ત થવાનો) સ્વભાવ કલ્પ અપ્રામાણિક છે એ જ દેષ કલ્પિત દિક્ષામાં છે.
વિવેચન -અનાદિ કર્મબંધને અંત કેવી રીતે ? . - પ્ર—તે પછી, એમ તે આત્મા સાથે કર્મને સંબંધ જે અનાદિને છે, તો તે સ્વાભાવિક ઠર્યો! તેથી તેને કદી ય અંત ન આવે. તેથી મોક્ષ થઈ જ ન શકે! જેમકે, આકાશ અને મેરુને સંબંધ અનાદિને છે, તે કદી તેને અંત આવનાર નથી.
ઉ૦-દષ્ટાન્તમાં સંબંધ પ્રવાહથી અનાદિ નહિ, કિવ્યકિતસ્વરૂપે અનાદિ છે, તેથી તે ભલે શાશ્વત છે; પરંતુ કર્મનો સબ ધ તે તે તે વ્યક્તિરૂપે પ્રારંભવાળે છે, તેથી તેને અંત આવી શકે છે. આમાં સુવર્ણ—માટીનું દષ્ટાન્ત છે, ખાણમાં જ્યારથી સુવર્ણ ઉત્પન્ન થયું, ત્યારથી માટીના સંબંધવાળું જ ઉત્પન્ન થયું હોય છે. છતાં અગ્નિ તેજામ વગેરેથી એ સંબંધને અંત આવી શકે છે, અને સુવર્ણ મળથી તદ્દન મુક્ત બની શુદ્ધ થઈ શકે જ છે. એવી રીતે કર્મબ ધનના હેતુથી ઉલટા હેતુઓ મળે, તેથી સુવર્ણની જેમ માત્મા તપે, તો જૂનો કર્મમળ દૂર થઈ જાય, સાથે નવા બંધના હેતુ ન સેવીને બધને અટકાવી દેવાય, તે આત્મા સર્વથા મુક્ત થઈ શકે.
આત્મા (૧) અબદ-(૨) બદ્દમુક્તમાં ભેદ? -
Page #520
--------------------------------------------------------------------------
________________
[ પંચસૂત્ર-૫
સાંખ્યમતની શાખાનું કહેવું છે કે, અનાદિ–બદ્ધ માનવાને બદલે અનાદિથી અબદ્ધ એવા જીવને પાછળથી બંધ થયે માનીએ તો શો વાંધો? પ્રશ્ન થાય કે બદ્ધમાથી મુક્ત થયેલાને ફરી બંધ કેમ નહિ? તે તે આ રીતે કે પૂર્વે કદી બંધ નહોતા થયે તે વખતને આત્મા તે “અબદ્ધ આતમા અને દિક્ષાથી બંધાયા પછી મુક્ત થયેલ આત્મા તે “બદ્ધમુકત’ આત્મા. હવે ફરી દિક્ષા નહિ, તેથી બંધાવાનું નહિ મૂળમાં આત્મા યાને ચેતન પુરુષ સદાનો અકર્તા અભક્તા છે, કર્તા તો જડ પ્રકૃતિ છે. એનાં સર્જન મહત્ત–પહકાર–શબ્દરૂ પાદિત માત્રા-ઈંદ્રિય અને પંચભૂત છે આત્મા એમાં અભેદભ્રમ સેવી માને છે કે “હું કર્તા છું, આ બધું મારું છે.” સાંખ્યની એક શાખા જે અનાદિ સ સાર નથી માનતી, તે કહે છે કે “ચેતન પુરુષને જ્યારે દિક્ષા થાય, પ્રકૃતિના કાર્યની દર્શનેચ્છા થાય, ત્યાર પછી સંસાર શરૂ થાય છે. અર્થાત્ અનાદિ “અબદ્ધઆત્માને દિક્ષા થાય છે; બદ્ધમુક્તને નહિ તેથી ફરી સંસાર નહિ
દિક્ષા એટલે સત્વ-રજ-તમસુ ત્રિગુણાત્મક પ્રકૃતિને વિકાર જોવાની ઈચ્છા પ્રકૃતિ એ જડ જગતનું મૂળ કારણ છે તે જોવાની ઈચ્છામાથી આત્મા બંધાઈને સંસાર જન્મે છે - અસલ તે પ્રકૃતિ જ બંધાય છે. પરંતુ પ્રકૃતિમાંથી નીપજતું મહત્તત્ત્વ સ્ફટિકદર્પણ જેવું નિર્મળ હોવાથી તેમાં પુરુષ જુએ છે, અને તેમાં પડતા પિતાના પ્રતિબિંબ સાથે ભાયમાન જે પ્રકૃતિના બદ્ધત્વ-કતૃત્વ-જ્ઞાતૃત્વાદિ ધર્મો, એને આત્મા પિતાના માની લે છે, તેથી અનેક ભરૂપી સ સારના સર્જન થાય છે. એમાં વિવેકખ્યાતિ ભેદજ્ઞાન થાય કે “હું પ્રકૃતિ નહિ. પ્રકૃનિથી જુદે, સદા અબદ્ધ અકર્તા ચેતન પુરુષ,” ત્યાર પછી ક્રમશઃ આના
Page #521
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-ફલસૂત્રમ ]
४९७ મુક્ત થાય છે. હવે એવા “બુદ્વમુકત આત્માને દિક્ષા થતી નથી. કેમકે તેણે પ્રકૃતિ જોઈ લીધી છે, તેથી તે તૂત છે. દિક્ષા નથી તેથી બંધાવાનું નથી, એટલે બદ્ધમુક્તને હવે બંધ કદી નહિ થાય. તે આત્મા પર અનાદિને બંધ શા સારુ માન?”
સાંખ્યની “દિક્ષામતનું ખંડનઃ
જે બંધ આદિવાળે માનચે તે બંધ થવાની પૂર્વે ત્યારે આત્મ બદ્ધ નથી ત્યારે તેને ઈદ્રિય નથી, શરીર નથી, મન વગેરે કાંઈ નથી, તે દિક્ષા થાય જ કેવી રીતે? બંધ વિના કરણ એટલે કે ઇન્દ્રિય મળે નહિ; તે વિના દિદક્ષા નહિ; દિક્ષા વિના બંધ નહિ; એટલે સંસાર નહિ. બીજી પણ એક વાત એ છે કે,સર્વથા અજ્ઞાતની દિક્ષા નહિઃ
જ જસ્ટિંમિ પરા–(૧) અહિં “અદિ શબ્દમાં પ્રત્યય કર્તા અર્થમા લઈએ અને સાતમી વિભક્તિ સતિ સપ્તમી ગણીએ, તે એ અર્થ થાય કે જે કઈ દ્રષ્ટા જ ન હોય, તે દિક્ષા જ ન થઈ શકે જોવાની ઈચ્છા તે દિક્ષા. જેનાર વિના જોવાનું કેને? અનાદિ અબદ્ધ પુરુષને તો નથી અંતઃકરણ, કે નથી ઇંદ્રિય–શરીરાદિ, તે પછી એ જેનાર દષ્ટા કેમ કહેવાય? એને અંતકરણ પણ નથી તે પછી એને દિક્ષા શી? વિના કારણે એને દિક્ષાવાળો અને દર્શન કરનારો માને છે તે એ એનો એવે સ્વભાવ જ થયે; તેથી એ નિત્ય દિદક્ષાવાળો ને નિત્યદ્રષ્ટા બને. (૨) દ્વિમિમાં પ્રત્યય કર્મણિ ભૂતકૃદન્તને લઈ એ અને સપ્તમી વિભક્તિ “વિષય અર્થમાં લઈએ, તો એ અર્થ થાય કે “જે ચીજ “અદિઠ્ઠ” યાને બિલકુલ અદેટ છે, એટલે કે જે
Page #522
--------------------------------------------------------------------------
________________
४६८
[ પંચસૂત્ર-૫ વસ્તુ કદી ય પ્રત્યક્ષ નથી જોઈ કે નથી સાભળી, એ વિષયની દશનેચ્છા=દિક્ષા નથી થતી. એથી અબપદ્ધ અવસ્થામાં તદ્દન ન જોયેલી કે ન સાંભળેલી જે પ્રકૃતિ તેને જોવા જાણવાની ઈચ્છા જ ન થઈ શકે.
અહેતુક દિક્ષા શાશ્વત ! :
જોવાની ઇરછા તે દિક્ષા. એ જાગવાનું કારનું શું ? પ્રોજન શું? થવાના સાધન કયાં? *અમુક જ કાળે કેમ જાગે? પૂર્વે કે પછી કેમ નહિ?” આ કશું વિચાર્યા વિના દિક્ષા થાય એમ કહે, તે તો તે આત્માને સ્વાભાવિક ગુણ માનવે પડે તે એનો સ્વભાવ હોવાથી અનાદિ કાળથી જ હોય. તેથી બ ધ વગેરે પણ અનાદિના માનવા પડે આમ દિદક્ષા સહજ માનવા જતા (૧) એ શાશ્વત માનવી પડશે! (૨) તેમ બધા પણ શાશ્વત! વળી શાશ્વત દિક્ષાથી (૩) મોક્ષને અભાવ થઈ જશે! કેમકે ચૈતન્યની જેમ સ્વાભાવિક દિક્ષા કદી ય નાશ ન થઈ શકે. છતાં જે દિક્ષાને નાશ માને તે તસ્વભાવભૂત આત્માનું પણ નિસ્વભાવત્વ (નાશ) માનવું પડે. દિક્ષાને તમે શુદ્ધ આત્મ-વસ્તુને સ્વભાવ કહો છે, તો સ્વભાવ ગયા પછી વસ્તુનું અવસ્થાન શું? વસ્તુ કયાંથી ઊભી રહે? જutહા-છતાં ય જે આત્મા ઊભા રહે છે, તે એમ કહો કે દિક્ષા સદા ઊભી રહે છે. યા કહો કે એ એનો સ્વભાવ નથી. એમ કહેતાં તે દિક્ષા આત્માની રહેશે જ નહિ. કેમકે અભેદ સંબંધ વિના બીજે સંબંધ (ગ) આત્મા સાથે દિદાનો ઘટી શર્ત નથી. તેથી દિક્ષા આત્માને થઈ, એમ નહિ કહેવાય. સંબંધ વિના આ વસ્તુ આની છે એમ કેમ કહેવાય ? દિક્ષાની ભવ્યત્વ સાથે તુલના – પ્ર-ભલે અભેદ સંબધ માનીશું. પરંતુ આત્માથી અભિન્ન
Page #523
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-ફલસૂત્રમ ] રહીને જેમ ભવ્યત્વ અનાદિ હોવા છતાં મોક્ષ વખતે નાશ પામે છે; ત્યાં આત્મા નાશ ન પામતા ઊભું રહી શકે છે, તેમ દિક્ષા પ્રકૃતિદર્શનથી ભલે નિવૃત્ત થાય છતા આત્મા ટકી શકશે..
ઉ૦-ન્યાયને અનુસાર દિક્ષા ભવ્યત્વ જેવી નથી; કેમકે ભવ્યત્વ તો છેવસ્વરૂપ છે, શુદ્ધ અબદ્ધ છવસ્વરૂપ નથી, જ્યારે દિક્ષાને તો તમે શુદ્ધ અબદ્ધ આત્મસ્વરૂપ કહે છે.
પ્ર–એ રીતે તુલ્યતા ભલે ન હોય, પરંતુ બીજી રીતે ભવ્યત્વ હિસાબે ભવિષ્યમાં જે કૈવલ્ય-મુક્તિના ઉત્થાન થશે, એમ દિદક્ષા હિસાબે આમાથી પ્રકૃતિના મહત્ત્વાદિ વિકારોના જે ભવિષ્યમાં દર્શન અને કૈવલ્ય કરાશે, તે ભાવી ગની અપેક્ષાએ સમાનતા તો છે જ. ભવ્યત્વને પણ સ્વનાશક એ ભાવી મુક્તિનો યોગ છે, તેમ દિક્ષાને પણ ભાવદર્શનને ચાગ થઈ. વનાશક કેવલ્ય-અવસ્થાને ગ છે. તે ભવ્યત્વની જેમ દિદક્ષા જીવમાં સ્વાભાવિક કેમ ન માનવી ?
ઉ–એમ માને તે પણ દિક્ષાની આ વિશેષતા તે ઊભી જ છે કે એ પૂર્વે અબદ્ધ શુદ્ધાત્મસ્વરૂપ હતી. તે પછી હવે કૈવલ્ય અવસ્થા થયા પછી ય એને ભાવી ચોગ થવાનું રહેતું નથી, એટલે પાછી સમાન એટલે કે પૂર્વના જેવી અબદ્ધ શુદ્ધ અવસ્થા આત્માની બની, એથી સહજ એવી દિક્ષા, કેઈએક કૈવલ્યઅવસ્થા થઈ ગયા પછી પણ, પાછી કેમ ન ખડી થાય? એવું થતા તો શાશ્વત મુક્તિ જ નહિ બને ભવ્યત્વમાં એવું નથી, કેમકે એ તે અનાદિથી બદ્ધ અશુદ્ધ આત્માની અવસ્થા હતી. તે હવે એ મટી આત્મા અબદ્ધ શુદ્ધ બની ગયા પછી એમાં શી રીતે એ આવી શકે ? દિક્ષાને તો પહેલાં ય શુદ્ધ અબદ્ધ આત્મા
Page #524
--------------------------------------------------------------------------
________________
૪૭૨
[પંચસૂત્ર-૫ સંગત તવ શું છે? તત્ત્વ આ, કે એ બે જુદી જુદી આત્માની અવસ્થાઓ છે. આત્મા નિત્ય ખરો પણ પરિણામી નિત્ય એટલે કે એ આત્મા તરીકે કાયમ રહીને એમાં જુદા જુદા પરિણામપરિવર્તન થાય. આત્મા જ મનુષ્ય મટી દેવ થાય, દેવ મટી પશું થાય, આત્મા જ બ ધનબદ્ધ બને, ને એ જ બંધનમુક્ત થાય. આમ આત્માના એવા એવા પરિણામ–વિશેષથી બંધ અને મેક્ષની ભિન્ન ભિન્ન અવસ્થા એ પ્રમાણસિદ્ધ છે. આત્મામાં જે કઈપણ પ્રકારની અવસ્થા પલટાતી ન હોય તે જીવ જીવત છે, મરી ગયે, “આત્મા તિર્યંચ મટી મનુષ્ય થયે, મનુષ્ય મટી દેવ થયે, વગેરે મુખ્યપણે વાસ્તવિક વ્યવહાર થાય નહિ. “આમાં પૂર્વે બંધાયેલા હતા, હવે મુક્ત થયે” વગેરે જ્યવહાર પણ અવૃસ્થા પલટાયા વિના ન બને. ત્યારે આ વ્યવહાર કાઈ કાલ્પનિક નથી. અને આત્મા સાથે બાહ્ય કઈ બીજી વસ્તુના વાસવિક સંગ–
વિગ વિના શુદ્ધ એકલા આત્મામાં અવસ્થામાં પરિવર્તન, સંસારમાંથી મુક્તિ. અનાદિ સંસાર –એ બધુ ન્યાયદષ્ટિએ ન ઘટી શકે, સર્વનયથી વિશુદ્ધ એવા મતે સંગત ન થાય કેમકે ધ મેક્ષ ઉભય એ ઔપચારિક નથી, પરંતુ મુખ્ય વાસ્તવિક છે. માટે જ તો એ પુરુષાર્થ માગે છે, એના માટે તો શાસ્ત્રો છે, સંત–શેતાનના ભેદ છે, “સાચા-ખોટા માર્ગભેદ છે....વગેરે.
આ દ્રવ્યાતિક મતના હિસાબે પ્રરૂપણા થઈ. અર્થાત અનાદિબદ્ધ આત્મદ્રવ્ય અને મુક્ત આભદ્રવ્ય એ પ્રમાણસિદ્ધ છે, એ કહ્યું,
પર્યયનયથી વિચારણુ - હવે પર્યાયાસ્તિક મતની
Page #525
--------------------------------------------------------------------------
________________
પ્રવ્રજ્યા–ક્ લસૂત્રમ્ ]
}
અપેક્ષાએ ખ'ધ-મેક્ષ પર્યાયને વાસ્તવિક જણાવે છે તે એમ કહે છે કે ખંધાતા ક` એ તે આત્મપર્યાય ઊભા કરે છે પરંતુ એ કર્યું કાઈ ખુદ આત્મા નથી, અર્થાત્ એધસ્વરૂપ નથી' તેમ એ કમ કે એ વાસનાદિ કલ્પિત અસત્ પણ નથી, કેમકે, એ જો કલ્પિત હાય, અસત્ જ હાય, તે આત્માને ભિન્ન ભિન્ન જાતના ભાવ શી રીતે થાય ? કર્મ અને વાસનાને માત્ર આત્મસ્વરૂપ કે કલ્પિત માનવા જતાં તે શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્માથી એ કાંઈ -જુદા ન કર્યો! હવે એ પર્યાય ક્ષણિક અર્થાત્ ક્ષણ ક્ષણ ભિન્ન હાઈ ચાહ્ય ભવપર્યાય કે ચાહ્ય મેક્ષપર્યાય, બધી ય ક્ષણેા શુદ્ધ જ્ઞાનાત્મક કમ ક્ષણેા કે વાસનાક્ષણેા બની. તેથી ભવ-મેાક્ષ વચ્ચે ભેદ ન રહ્યો ! માત્ર આત્મસ્વરૂપ કે કલ્પિત હાવામાં, નામ ભવ ખેલે કે મેાક્ષ, ભેદ શા પડે? કમ અને વાસના એ કેઈ અલગ ચીજ નિહ, પણ ક્ષણિક જ્ઞાનમાત્રરૂપ ! તેથી એ ક્ષણે! ભલે ભિન્ન ભિન્ન હાય, છતાં મુક્તિની અનેક ક્ષણેામાં જેમ વિચિત્ર અનેક ભવ નથી, તેમ અહીં સંસારની ક્ષામાં પણ અનેક વિચિત્ર ભવ નહિ અને. તેથી તે! સંસાર અને મેાક્ષ વચ્ચે કાઈ તફાવત નહિ રહે ! માટે ક-વાસના વગેરેને પણ પ્રમાણુસિદ્ધ સત્ માની બંધ મેાક્ષને અલગ જીવદ્રવ્યના વાસ્તવિક પર્યાય જ માનવા જોઈશે. પ્ર૦-એમ શા માટે? દ્રવ્ય કાંઈ નહિ, પણુ અશુદ્ધ કવાસનાક્ષણ્ણાની પર’પરા એ જ સ'ક્ષાર છે; અને એ કારણપૂવ ક હાય એ માટે ભલે સસાર અનાદિને હૈ। પર તુ એ ક્ષસ ંતિત મુઝાઇ ગયેલા દીવાની જેમ અત્યત ઉચ્છિન્ન થઇ જાય એ જ મેાક્ષ, એવું કેમ નહિ? પછી પાછળ કશું ય ખાકી શા માટે રહેવુ જોઇએ ? દીવા મુઝાઇ ગયે કશું રહેતુ નથી; એમ ભવ
૪૭૩
ܕ
Page #526
--------------------------------------------------------------------------
________________
४७४
[પંચસૂત્ર-૫
ક્ષને અંત થયે કશું રહેતું નથી. ને એનું જ નામ મેલ થશે.
બૌદ્ધમતના “અત્યંત સાદ મોક્ષનું ખંડન–
ઉ –જે કાંઈ બાકી ન રહે તે એને અર્થ એ થયો કે એક વખતની સત્ વસ્તુ હવે કઈ પણ સ રૂપે સત ન રહી, પણ સને અત્યંત વિચ્છેદ થવાથી અસત્ થઈ ગઈ!” તમારે બૌધ્ધને સ્થિર દ્રવ્ય તે માનવુ નથી, એટલે ક્ષણિક જ્ઞાનપરંપરાને તદ્દન અંત એ મેસ કહે છે. જે એમ અસત્ થાય તો તે મુક્તિની પછી પણ ફરી સંસાર નહિ જ ઉત્પન્ન થાય એવું શા માટે ? ફરી પણ ઉત્પન્ન થશે જ. કેમકે જ્યારે અને તદ્દન ઉચ્છેદ થઈ અસત થઈ શકે, તે મુક્તિ પછી ય તદ્દન અસત્, એ પાછું સત્ કેમ ન બને ? ને એવા સ તાનની (ભની) ઉત્પત્તિ ય કેમ ન થાય? જે સત્ અસત્ થાય, તે એક વખતનું તદ્દન અસતુ એ ફરી સંસ્ પણ થઈ શકવું જોઈએ. નિયમ તો એ છે કે નારા વિદ્યારે આ નામ વાસે રાત!” અર્થાત અસની ઉત્પત્તિ નથી, અને સતને અત્યત નાશ નથી થતું, સતનું રૂપાંતર થાય, પણ કશું ઊભુ તે રહે જ. તેમ સતમાંથી જ કાંઈ નવું ઉત્પન્ન થઈ શકે, કિન્તુ આકાશ-કુસુમની જેવા તદ્દન અસમાથી કશું ઉત્પન્ન ન થઈ શકે. હવે કહો, તમારે જ્યારે આ નિયમ નથી માન અને સત્ ભવક્ષણોને તદ્દન નાશ માન છે. તે પછી એવા મેક્ષ બાદ તદ્દન અસમાથી પાછી સત્ ભવક્ષણપરંપરા ય કાં ન ઉત્પન્ન થાય ?
અસમાંથી ઉત્પત્તિ માનવામાં દોષ -
પ્રદ–થાઓ, એમ માસ પછી પણ સંતાનની પુનઃ ઉત્પત્તિ કદાચ માની લઈએ તે વાધે શું?
Page #527
--------------------------------------------------------------------------
________________
પ્રત્રજ્યા-ફલસૂત્રમ્ ]
૪૭૫
ઉ—એ ન્યાયયુક્ત હું ઠરે, કેમકે એથી તે પૂર્વે પણ સંસાર (સંતાન) અનાદિસિદ્ધ નહિ થાય કારણ કે સથા અસત્ એ ઉત્પન્ન નથી થતું. માટે તે સ`સાર અનાદિસિદ્ધ થાય છે. પણ જ્યારે ‘સર્વથા અસત્ પણ ભલે ઉત્પન્ન થઈ શકે? એમ કહે છે, તા પૂર્વે સતાન ગમે ત્યારે વચમા જ અસ્તિત્વમા આવ્યુ એવું માની શકાશે, પછી શા સારુ અનાદિ અસ્તિત્વ માનવું ?
પ્ર૦−તે તે વધુ સરસ ? કેમકે અનાદિ માનવાની ખટપટ મટી ! -શું રાખ સસ ? એમ તે જગસિદ્ધ કા કારણ ભાવના લેાપ થઇ જશે. કેમકે અકસ્માત થતા સંતાનની પહેલી ક્ષણ કેાઈ પણ કારણુ મળ્યા વિના જન્મી, એટલે કે કાણુ રહિન કાય થયું’ એમ માનવું પડશે ત્યારે ‘સતાનની છેલ્લી ક્ષણનું કાઈ કા જ ન રહ્યું, અને એ ક્ષણુ નાશ પામી,’એમ માનવું પડશે. ખરી રીતે કાર્યકારણની વ્યવસ્થા સનાતન છે. કારણુ વિના કાર્ય ન જ જન્મ નહિતર ‘દહી” માટે દૂધ વિના ચાલે ! ભેાજન વિના જ તૃપ્તિ થઈ જાય ! પ્રકાશ વિના જ અંધકાર ટળી જાય !' એવું કાં ન ખને ?
વાસ્તવમાં ભવ-મૈાક્ષ શુ' ? :
સક્ષેપમા, કાલ્પનિક નહિ પણ વાસ્તવિક એવા કા અનાદિ કાળથી આત્મા પર સંચળ ચાલ્યેા આવવાથી સંસાર, અને કર્માંના તદ્ન વિયેાગ થવાથી મેક્ષ થાય છે. આ સચાગવિચેાગ એ આત્મામાં તેવા તેવા પરિણામ યાને અવસ્થા ઘડે છે. આત્મા, કર્મ, મધ, મેક્ષ, ઇત્યાદિમાંનું કશું કાલ્પનિક નથી, સઘળું વાસ્તવિક છે. જેઓ આત્માને દીપક-ચૈાતિની જેમ જ્ઞાન-ધારા
Page #528
--------------------------------------------------------------------------
________________
૪૭૬
[ પંચસૂત્ર-પ
સ્વરૂપ માને છે, અને એ તદ્દન મુઝાઈ મટકી જાય, અસત્ થઈ જાય એને મેક્ષ કહે છે; એ યુક્તિવિરુદ્ધ છે. યેતિ બુઝાયા પછી પણ એની કાજળના પુદ્ગલા આકાશમાં વ્યાપી જાય છે, તે કાયમ છે. એમ અહી પણ વિચિત્ર ભવાના અવસ્થા–પરિ ણામની ધારા ભલે અટકી, પરતુ એને અનુભવનાર અમા હવે મેાક્ષમા શુદ્ધ સ્વરૂૐ કાયમ છે. નહિતર તા જો સત્ અસત્ થાય, તે અસત્ સત્ કેમ ન થઈ શકે. અસત્ કદી ય સત્ નથી થતું, માટે તે સંસાર અનાદિકાળથી ચાલે છે. તેમ સત્ પણુ કદી અત્યંત અસત્ ન થઈ શકે. માટે સર્વનાશ એ મેક્ષ નહિ, કિંતુ કમનાશ અને શુદ્ધ આત્મા એ મેાક્ષ, બૌદ્ધમેક્ષમાં સર્વ અસની આપત્તિ:
-
સનાશ એ મેક્ષ, એમ માનવામાં બધું અસત્ થઈ જાય, તે આ રીતે-ચરમ ક્ષણુ અકારણ બનવાથી કોઈ કાર્ય કરનારી ન રહી, એટલે કે અક્રિયાકારી’ ન રહી અને નિયમ એ છે કે જે અક્રિયાકારી હાય તે સત્' અર્થાત્ કશુ કાર્ય ઉત્પન્ન કરે તે સત્, હવે ચરમશ્રણ કશું ઉત્પન્ન નથી કરતી, માટે તે ચરણુ ક્ષણુ અસત્ બની ! તેથી તે એની પૂની એની પૂની એમ બધી ક્ષણે પણ અસની કારંણુ હાવાથી સઘળુ અસત્ ટરશે ! માટે જ મૅાક્ષ એટલે ક્ષણસ તાન–પરપરાના અત્યંત ઉચ્છેદ,” એવું નહિ માની શકાય.
સૂત્ર:-સલ તદ્દાસહાવદળમનુત્ત, નિાદ્યાન્નલ્લો નિશ્નોगेण । तस्सेव तहाभावे जुत्तमे । सुहुममट्ठपयमेअ विचिन्तिअन् મહાવળાપત્તા
અ:-ચરમવ્રુષ્ણુના તદ્ન નિવૃત્ત થવાને સ્વભાવ જ છે,’
Page #529
--------------------------------------------------------------------------
________________
પ્રયા–ફલસૂત્રમ્ ]
४७७
એમ કપવું (પણ) અયુક્ત છે; (કેમકે એમાં તે તમે) સ્વતંત્ર અનુશાસનથી ( ક્ષણુપર્યાયની) નિરાધારતા યા અનન્વય ઢાકી બેસાડવો. તે (આત્મા)ને જ સકમ નાશ પછી) સદા અખદ્ધભાવ-અભવભાવ મને તે તે યુક્ત છે આ સૂક્ષ્મ પદાર્થસ્થાન મહા પ્રજ્ઞાથી વિચારણીય છે
વિવેચન-દ્રવ્ય વિના માત્ર પર્યાય ન હોયઃ
પ્ર૦~સ સારની છેલ્લી ક્ષણને કે એ તદ્દન નિવૃત્ત થઈ જાય છે, નથી થતી, અને એ જ મેાક્ષ,' તે
એવે સ્વભાવ જ માનીએ પછી નવી ક્ષણ ઉત્પન્ન જ શે! વાધા ? સ્વભાવમાં પ્રશ્ન
ન રહે કે આ આમ કેમ, ને આમ કેમ નહિ ? અગ્નિના સ્વભાવ
*
ખાળવાના છે, ત્યા કેણ પૂછે છે, કેમ ખાળવાના ?’ ઉ॰-આવે! સ્વભાવ માનવે યુક્તિવિરુદ્ધ છે, માત્ર એક જાતના રાજાના કાયદા જેવુ. અનુશાસન, મળાત્કાર, તરહિત હઠાગ્રહ છે. કુમકે એમા તે નિરાધારતા અથવા અનન્વયને બળાત્કારે ‘સ્વભાવ’ના નામ હેઠળ ઠોકી બેસાડવાનુ થાય છે. તે આ રીતે,~
?
નિરાધારતા-અનન્વય એટલે ?:
ચરમક્ષણુના અત્યંત નિવૃત્ત થવાના સ્વભાવ કહેા છે, ત્યા ‘સ્વભાવ’ એટલે? ૧ સ્વનેા ભાવ' નહિ, કેમકે ‘સ્વ’ જેવી કેાઈ જુદી વસ્તુ તમારા મતે નથી કે જે ઊભી રહીને એના ભાવ યાને એમા બીજી ક્ષણે કશું થાય, કિન્તુ રસ્વભાવ એટલે સ્વ એવા જે ભાવ યાને આત્મીય સત્તા, ‘ચરમક્ષણુના સ્વભાવ નિવૃત્તિને, અર્થાત્ ચરમક્ષણ પછીથી નિવૃત્તિસ્વભાવ છે,’ એમ કહેવા જતાં, (૧) ડીની સપાટ યો
કી --- બી
"
Page #530
--------------------------------------------------------------------------
________________
४७८
[ પંચસૂત્ર–પ નિવૃત્તિ નિરાધાર બની ! નિવૃત્તિ તે અત્યંત નાશરૂપ છે,
જ્યારે ત્યાં તમે માનેલે ચરમક્ષણને સ્વભાવ=સ્વસત્તા ઊભી છે, તે એ નાશ કયા રહેવાનો ? સત્તા=અસ્તિત્વ અને નાશ, બે એકરૂપ તો કહેવાય નહિ, તેમ નાશ પેલામાં રહે નહિ એટલે નાશ યાને નિવૃત્તિ એકલી અટુલી આધારરહિત બની. અથવા, (૨) જે કહે કે “ના, ત્યાં પછીથી ચમક્ષણની સ્વસત્તા છે જ નહિ, એકલી નિવૃત્તિ જ ખરેખર ઊભી છે, તો નિવૃત્તિ અનન્વયવાળી બની ! અર્થાત્ નિવૃત્તિને કોઈની સાથે અન્વય યાને સંબંધ ન રહ્યો. “ચરમક્ષણની નિવૃત્તિ” એવું નહિ કહી શકાય. દ્રવ્ય વિના એકલે પર્યાય માનવામાં જ આ આપત્તિ છે, દ્રવ્યસહિત માને તો નહિ; કેમકે એમા તે દા ત. અશિ–દીવાની નિવૃત્તિ થઈ એટલે કે પછી બચેલા ભસ્મતામસપુદ્ગલમાં પૂર્વે જે ઉષ્ણ સ્પર્શ, પ્રકાશમય રૂપ આદિ પર્યાય હતા તે હવે મટી શીતપશે, ત–શ્યામ રૂપ આદિ પર્યાય થયા, એનું જ નામ અગ્નિની નિવૃત્તિ. એ તે ઊભેલા પુદ્ગલદ્રવ્યના ધમ હાઈ તેની સાથે સંબંધવાળા છે, અન્વયવાળા છે. એ લા પર્યાયમાં તે આ ઘટે નહિ માટે અનન્વયની આપત્તિ. તમે આ “
નિગ–હઠાગ્રહથી સ્વભાવ મા તમે કહ્યું “સ્વભાવમાં પ્રશ્ન ન હોય કે “આ આમ કેવી રીતે ?” નહિતર
સ્વભાવ' શબ્દનો અર્થ ન ઘટે. સ્વભાવ એટલે સ્વભાવ, એ એને જ છે. આમ કહેવામાં પછી ભલે ગરમક્ષણનિવૃત્તિ નિરાધાર બને કે અનન્વયવાળી બનો, એ એને સ્વભાવ જ છે કે એ એમ જ હેય.” કિ તુ આવું તમે કહેવા જતાં તે તર્ક-યુક્તિ વિનાનું તમારું એક આ અનુશાસન થયું! બળાત્કાર થશે
Page #531
--------------------------------------------------------------------------
________________
પ્રત્રજ્યાફલસૂત્રમ્ |
૪૭૯
પતુ આ વિદ્વાનોની સભામાં ન ચાલે કે “બસ હું કહું છું કે આ આમ જ છે એમ માની લે.” એ તે નિયુક્તિક દુરાગ્રહ કહેવાય.
બૌદ્ધમત એકાંતપર્યાયવાદી છે, એટલે એને આવા નિરાધારતા અને અનન્વયના સ્વભાવ ઠેકી બેસાડવા પડે છે.
બાકી જગતમાં સ્પષ્ટ દેખાય છે કે દ્રવ્ય ઊભું રહી એમાં ક્ષણે ક્ષણે પર્યાય-અવસ્થાઓ કરે છે. પૂર્વ ક્ષણના પર્યાયનું દ્રવ્ય ઊભું રહી એમાં બીજી ક્ષણના પર્યાયે જન્મે છે. દૂધના મૂળ પગલે બિલાડી રાતના ચાટી નથી ગઈ તે જ એ પછી ઉભા રહીને સવારે દહી અવસ્થા તરીકે દેખા દે છે જે પૂર્વનું કશું પણ બીજી ક્ષણની વસ્તુમાં ઉતરતુ જ ન હોય, તે તો પૂર્વ ક્ષણે દેખાતા કેઈપણ ગુણોને દા. ત. સફેદાઈ-સુંવાળાશ વગેરેને બીજી ક્ષણની વસ્તુમાં અન્વય=સ બંધ અર્થાત્ ઉતાર ન બની શકે ગુણોને અન્વય તે કઈ આધારભૂત દ્રવ્યને લઈને જ બની શકે, પરતુ નિરાધાર નહિ એમ નિવૃત્તિ પણ નિરાધાર ન થઈ શકે. દૂધની નિવૃત્તિ એને ઉપાદાનભૂત મૂળ પુદ્ગલના આધાર પર છે. ને દહીની ઉત્પત્તિ ય ત્યાં છે તમારે ત્યા પર્યાય સિવાય તે ક્ષણિકપર્યાયને કઈ સ્થિર આધાર જ નથી, તેથી આધાર વિના ગુણે બીજી ક્ષણના દ્રવ્યમાં નહિ ઉતરી શકે; તે બીજી ક્ષણનું દ્રવ્ય ગુણે કરીને પ્રથમ ક્ષણના દ્રવ્યની સમાન શી રીતે બને? ક્ષણેક્ષણે એજ ઘડો દેખાય છે એ કેન બને એમ છતા માત્ર ગુણને, પિતાના અયિ દ્રવ્ય વિના, અન્વય યાને સંબધ માન, એ અપ્રમાણિક છે એથી ખરી રીતે અન્વયનો અભાવ આવી પડશે, અન્વચ નહિ જ બની શકે કેમકે “નિવૃત્તાવસ્તુની નિવૃત્ત એ જ, તમારે ત્યાં, સ્વભાવ છે જ્યાં ક્ષણમાં
જય યાને સાકાર
આવી પડશે.
આર્થિક છે એથી અ
Page #532
--------------------------------------------------------------------------
________________
૪૮૦
[ પંચસૂત્ર-૪ સર્વ-નિવૃત્તિ થઈ સર્વનષ્ટ થયું, ત્યાં અન્વય કોને ?
દા ત સેનાના કડામાંથી કુંડલ બનાવ્યાં. ત્યાં ખરી રીતે તે કડામાંનું સુવર્ણ દ્રવ્ય કાયમ રહી કુંડલમાં ઉતરે છે, અર્થાત્ એજ અનબ્દ સુવર્ણના કુંડલ બને છે. તેથી કડામાં દેખાતા કેટલાક ધર્મો–પીળું રૂપ, અમુક ટચ, કઠીન સ્પર્શ, વગેરે સુવર્ણરૂપી આધારને લઈને કુંડલમાં ઊતરે છે. પરંતુ જે કડાની ઉપર કોઈ રસાયણ પ્રોગ થવાથી તે ભમ બની ગયું હોત, તો હવે સુવર્ણ જ નહિ હોવાથી પીળું રૂપ વગેરેના અન્વયનો પ્રસંગ જ નહિ ઊભું થાત. બૌધ્ધમતે તે, જે આમે ય કડું બીજી ક્ષણે સર્વથા નિવૃત્ત થવા છતા એનું પીળું રૂપ વગેરે પછીના કુંડલ દ્રવ્યમાં અન્વિત થઈ શકે છે, તે ભસ્મમાં કેમ અન્વિત ન થાય?
પ્રા–એમ તો તમારા સાધાર અન્વયવાદની અપેક્ષાએ, રમમાં દેખાતા વિલક્ષણ ધર્મોને ક્યાંથી અન્વય થયો?
ઉ૦-કડાની અવસ્થામાં સુવર્ણ દ્રવ્યની જેમ, એજ સુવર્ણની અવસ્થામાં સૂક્ષ્મ અણુ દ્રવ્ય છે, તે કાયમ રહી ભરમમાં ઉતરે છે. તેથી તેના ધર્મોને અન્વય થાય છે.
આથી, તમે તે નિરાધાર અને અનન્વય–સ્વભાવ નિાગથી હઠાગ્રહથી જ જે લીધે, એ સૂચવે છે કે એ તર્કસિદ્ધ નથી. કેમકે વસ્તુસ્વરૂપે પૂર્વોત્તર ક્ષણમાં એક આધારભૂત દ્રવ્ય છે જ. નહિતર, “આ કારણનું આ કાર્ય એ શબ્દોને કેઈ જ અર્થ જ ન રહે જેવું ચમક્ષણે થતુ સર્વથા નષ્ટ થવાનું વિચાર્યું, તેવું પ્રથમ ક્ષણે સર્વથા અસની ઉત્પત્તિ અંગે વિચારવું બને વિચારણામાં એકાંત પર્યાયવાદીને ઉપર કહેલા અનેક દુષણે લાગુ થાય છે. તેથી નિષ્કર્ષ આ નીકળે છે,–
=૪,
Page #533
--------------------------------------------------------------------------
________________
પ્રવ્રયા-ફલસૂત્રમ ]
૪૮૧ “વ તમા–પ્રથમ ક્ષણનું દ્રવ્ય જ બીજી ક્ષણે કાયમ રહી નવી અવસ્થાવાળું બને છે, એમ જે માને, તે જ વસ્તુને બીજી ક્ષણે નિવૃત્ત થવાને રવભાવ મા ચુક્તિયુક્ત કરશે, કેમકે વસ્તુ દ્રવ્યરૂપે સ્થિર રહીને જ પૂર્વ પર્યાયરૂપે નિવૃત્ત થાય છે. એમ આત્માના સંસારપર્યાય–બાહ્યાવસ્થા ચાલતી હતી, હવે સર્વકર્મક્ષય થવાથી તે નિવૃત્ત થઈ અભવપર્યાય અબદ્ધાવસ્થા ચાલશે, એટલે કે આત્મા જે સ સારી-બદ્ધ તરીકે હતું તે નિવૃત્ત થ, અને એ જ મુક્ત-અબદ્ધ તરીકે ઉત્પન્ન થયા. એ રીતે ધ્રુવ રહેલ આત્મદ્રવ્યની જ “બદ્ધ પર્યાયરૂપે નિવૃત્તિ સ્વીકારાય તે નિવૃત્તિ સ્વભાવ, અનાદિસંસાર, કાર્યકારણભાવ વગેરે યુકિતયુકન બની શકે
આ બધું સૂક્ષ્મ પદાર્થસ્થાન છે. માટે એ મહા પ્રજ્ઞા એટલે કે વિશાળ અને ગંભીર તત્વબુદ્ધિથી વિચારણીય છે. તે વિના એ સમજવા-પકડવાનું મુશ્કેલ છે.
(૧૦) સિધનું સુખ આદિઃ દર્શનની મોક્ષકલપના
સૂત્ર –ugaramતિપુર્વોત્તમં , રસવા अणुस्सुगत्तेऽणतभावाओ। लेोगतसिद्धिवासिणो एए । जत्थ य एगो, तस्थनियमाअण तासकम्मुणो गई, पुवपआगेण अलाउप्पभिइभावी निअमो अआ चेव अफुसमाणगईए गमण । उक्करिसविसेसओ इअ ।
અથ-આ સિદ્ધસુખ અવિનાશી જ છે, માટે જ એ શ્રેષ્ઠ છે, કેમકે સર્વથા અનુસુકતા સાથે અનતતા છે. એ સિદ્ધ) લેકાન્ત રહેલા છે. જ્યા એક (સિદ્ધ) છે, ત્યા નિયમા અનંતા છે. (ત્ય એમનું) જવું કર્મથી નથી, કેમકે તુંબડા વગેરેનાં દષ્ટાંતે પૂર્વ પ્રાગથી છે, એટલા જ માટે આ નિયમ છે કે
Page #534
--------------------------------------------------------------------------
________________
૪૮૨
[૫*ચસૂત્ર-પ
એ અસ્પૃશદ્ ગતિથી જાય છે. (ગતિની) ઉત્કૃષ્ટતાવિશેષથી આ
ગમન છે.
વિવેચનઃ—સિદ્ધોનુ' સુખ, સ્થાન, ગતિ. હવે મૂળ વિષય સિદ્ધ-અવસ્થા ઉપર આવે. (અહી· સજ્ઞદનની તુલનામાં ઈતર દશનામેાક્ષના અર્થાત્ સિદ્ધ અવસ્થાના કેવા સ્વરૂપને માને છે, તેની જરા ઝાંખી જોઈ એ,
-
મેક્ષ સ્વરૂપ અંગે દાનિક માન્યતાઓ :
ન્યાય—વૈશેષિક દર્શનવાળા આત્માનું પરિમાણ ‘વિભુ’ સદિગ્-વ્યાપી અને સ્વભાવ જ્ઞાનશૂન્ય માને છે. એટલે મેાક્ષ થતાં (૧) એને કાઈ સ્થાનમાં જવાનુ એ માનતા નથી, તેમજ (ર) મેાક્ષનુ સ્વરૂપ આત્યન્તિક દુ:ખવસ, વિશેષગુણેા છે, ઇત્યાદિ કહે છે. પરંતુ તે યુક્તિસંગત નથી. કેમકે (૧) આત્મગુણા જ્ઞાનસુખાદિ શરીરમાત્રમાં જ ઉપલબ્ધ થાય છે, તેથી આત્મા વિભુ-સર્વવ્યાપી નહિ, પણ માત્ર દેહવ્યાપી છે. વળી (૨) મેાક્ષમાં જો જ્ઞાનાદિ સવ વિશેષ ગુણેાના ઉચ્છેદ થયેા હૈાવાથી તદ્ન અભાવ છે, તે એવી મુક્તિ જડમુક્તિ થઇ ! એ શી રીતે પ્રાચ્ય બને ? કેમ જ ઈષ્ટ અને ? સુખના સર્વનાશ કેણુ ઈચ્છે ? વળી ત્યાં જો જ્ઞાનને સર્વથા અભાવ હાય તે પછી આત્માનુ ચૈતન્ય પશુ શુ રહ્યુ ? ચૈતન્ય તા એવે જ્ઞાનસ્વભાવ છે, કે જે આત્માને જડથી જુદા પાડે છે. સ્વભાવને નાશ કેમ થાય ? અને જો જ્ઞાન એ આત્મસ્વભાવ ન હોય, પરંતુ કારણેાથી ઉત્પન્ન થનારે આગ ંતુક ગુણુ હાય, તે જડમાં, દા ત. જડ ઇન્દ્રિયમાં એ કેમ ન જન્મે ? ઇંદ્રિયવિષયસ''ધ વગેરે તા ઇંદ્રિયમાં પણ
Page #535
--------------------------------------------------------------------------
________________
પ્રત્રયા–ફલસૂત્રમ્ ]
છે જ સારાંશ, જ્ઞાનસુખાદિ આત્મસ્વભાવ મેાક્ષ-સ્વરૂપ જડ પત્થર જેવું ખની આવે !
૪૮૩
ન
માનવાથી
સાંખ્ય-ચેાગદર્શીન તા વળી કહે છે કે “જ્ઞાન-સુખાદિ તે જડ પ્રકૃતિના જ ધમ છે, ચેતન ‘પુરુષ’ યાને આત્માના નહિ’. તે પછી ત્યાં આત્માનું ચૈતન્ય શુ ? મેાક્ષની પૂર્વ ભૂમિકારૂપે ઋતંભર પ્રજ્ઞા, સંપ્રજ્ઞાત-અસ'પ્રજ્ઞાત સમાધિ, તત્ત્વનિદિધ્યાસન, વગેરે શુ? વળી આત્મા જે સદાને કમળપત્રવત્ નિ પ છે, તા અને માંધવાનુ ય શું ? એ નહિ, તે મેાક્ષ પણ કલ્પના માત્ર.
વેદાન્તી આત્માની શુદ્ધ પરમબ્રહ્મ-અવસ્થાને મેાક્ષ કહે છે, જે નિર્ગુણુ, નિ મક; અને સજાતીય-વિજાતીયભેદશૂન્ય છે. આ મત પણ નિયુક્તિક છે, કેમકે તે પછી એનું કાંઈ સ્વરૂપ જ ન રહે ! તેથી પરમબ્રહ્મ-આત્મા આકાશપુષ્પની જેમ અસત્ ખની જાય ! કદાચ સત્ ચિરૂપ કહે। તે એને કોઇ જ્ઞાન હેાય, પણ વિષય વિના એનામાં ચિદ્રુપતા યાને જ્ઞાનસ્વરૂપ શું? તે જાણવાની કૈાઇ વસ્તુ જ નથી, તેા જાણુકારી શી ? વળી એ મેાક્ષ એટલે સ જીવાત્માને એક જ શુદ્ધ બ્રહ્મરૂપ બનવાનું કહે છે, પરંતુ એમાં તે એવા એક જ પરમબ્રહ્મના અશરૂપ સવ જીવાત્માઓના લય થઈ ગયા વિના કેાઈની પણ સપૂર્ણ મુક્તિ શી રીતે ?
બૌદ્ધો કહે છે, મેાક્ષ એટલે, ક્ષણિક આત્માની સંસારકાળમાં ચાલતી જે વિજ્ઞાનક્ષણ–પર’પરા વિષયાકારથી કલુષિત છે, એ હવે તદ્દન સ્વચ્છ થઇ નિરાકાર ચિટ્સ તતિ=વિજ્ઞાનધારા નિરુપપ્લવ=નિવિષયકરૂપે ચાલે એ મેાક્ષ; અથવા સમૂળ ક્ષણેારચ્છેદ યાને વિજ્ઞાન-ધારાના આત્યન્તિક નાશ એ મેક્ષ.’ આ મત પશુ ઠીક નથી, કેમકે વિજ્ઞાનધારા જે નિરાકાર-નિવિષયક છે,
Page #536
--------------------------------------------------------------------------
________________
૪૮૪
[પંચસૂત્ર-૫ તે એનામાં વિજ્ઞાનપણું શું? તેમજ સર્વથા નાશ એટલે તે મોક્ષમાં કશું રહ્યું નહિ! પરંતુ સતને સર્વથા નાશ થઈ જ કેમ શકે? તેમજ એવા પિતાના જ સર્વનાશરૂપ મેક્ષને ઈછે પણ કે?
પાશ્ચાત્યદર્શને સ્વતંત્ર જીવસ્વરૂપ, અનાદિ કાર્યકારભાવથી એની અનાદિ બદ્ધ અવસ્થા, વગેરે કશું માનતા નથી. પછી મોક્ષ એટલે Salvation કહે ખરા, પરંતુ એનું વાસ્તવિક કાયમી શાશ્વત સ્વરૂપ શું, એ કહી શકતા નથી, તેમ એના વાસ્તવ ઉપાય સ્વીકારી શકતા નથી, એ તે કહે છે, “પહેલાં આદમઈવ હતા એમાંથી જીવાત્મા બન્યા. હવે ઈશ્વરના દરબારમાં જ્યારે સર્વ જીવે ભેગા થશે ત્યારે ન્યાય ચુકવાશે. પછી નવેસરથી સ્વર્ગ દેજખ મૃત્યુ લેક શરૂ થશે. આ મત તર્કવિરુદ્ધ છે, અને વસ્તુના ચક્કસ સ્વરૂપને બતાવી શકતો નથી, કે શાશ્વત મેક્ષ શુ એ દર્શાવી શકતા નથી.
અવતારવાદવાળા તો મેક્ષમાંથી પણ પાછા ધર્મગ્લાનિ હટાવવા સંસારમાં જન્મ લેવાનું માને છે. કિંતુ એ કથન
માતા મે વધ્યા” જેવું છે, કેમકે જે મુક્ત છે, અર્થાત્ ભવજન્મનાં પ્રાજક કર્મ આદિથી સર્વથા રહિત છે, તે પછી જન્મ શે ? અને જે જન્મ છે, તે એ સર્વથામુકત શાના? અતુ.)
અનંતસુખ-સિદ્ધ અવસ્થાનું સુખ નિયમા અપર્યવસિત છે, અંત ન જ પામનારૂં છે. માટે એ જ સર્વશ્રેષ્ઠ છે, વિનશ્વર સખ શ્રેષ્ઠ નથી. આ સુખ તે અવિનાશી છે. ત્યાં સર્વથા ઉત્સુકતા નથી. તેમજ એ સુખ અનંત છે. એક સુખ મળ્યું, છતાં બીજની જે ઉત્સુકતા છે, કે જાગી, તે સુખ ખંડિત થવાનું.
Page #537
--------------------------------------------------------------------------
________________
૪૮૫
પ્રવજ્યા-ફલસૂત્રમ] સર્વથા ઉત્સુકતા ટળે તો જ સુખ સદા અખંડિત ટકે.
સિદ્ધશિલાનું સ્થાન –
એ સિદ્ધ ભગવંતો ચૌદ રાજલેકના અને સિદ્ધિ નામના સુંદર સ્થાનમાં એટલે કે સિદ્ધશિલાની ઉપર લેકના ઠેઠ મથાળે રહ્યા છે. આ સિદ્ધશિલા ૪૫ લાખ એજન લાબી-પહોળી ગોળાકાર સ્ફટિક રત્નની છે, કેમકે ૪૫ લાખ જનના અઢી દ્વિીપના કેઈપણ ભાગમાંથી આત્મા કર્મ મુક્ત બની ત્યાં જાય છે; અને તે તદ્દન સરળ ગતિએ જાય છે. એટલે એ પ્રમાણે રહેવા ત્યાં સ્થાન જોઈએ ને? એ વચમાં ૮ જન જાડી અને બીજના ચંદ્રની જેમ છેડે જતાં તદ્દન પાતળી હોય છે. એની ઉપરના એક એજનના કાકાશમાં છેલ્લા એજનમાં સિદ્ધો રહે છે.)
જ્યાં એક સિદ્ધ છે, ત્યાં તે જ આકાશપ્રદેશના ક્ષેત્રમાં નિયમો બીજા અનંતા સિદ્ધ ભગવાન છે, કેમકે જગા પરિમિત છે, અને સિદ્ધ અનંતા થયેલા છે. એ સાંસારિક ભવને અત્યંત ક્ષય કરી નિત્ય મુક્ત થયેલા છે, અને સર્વશુભને પામી એકાતે સુખી બનીને અરૂપી હેઈ એકબીજાને જરા ય નડતર કર્યા વિના ત્યાં રહેલા છે.
સિદ્ધિગમન કેવું?? તુંબડાનુ દષ્ટાંત –
પ્ર–અહીં સકલ કર્મને જ્યારે ક્ષય થઈ ગયો, ત્યારે અહી થી એમને લેકાંતે કેણે પહેચાયા?
| ઉ-આઠ જાતની માટીના લેપથી લેપાઈ, પછી પાણીમાં નખાઈ તળીએ રહેલું તુંબડું જેમાં માટીના સર્વ લેપ નીકળી જતાં સહજ ઉપર આવવાના સ્વભાવવાળું છે, તેમ તુ બડા વગેરે દષ્ટાતે આઠે ય કર્મથી રહિત બનેલા જીવનું પૂર્વ પ્રાગને
Page #538
--------------------------------------------------------------------------
________________
४८१
[પંચસૂત્રલઈને સહજભાવે લેકના અંતે ગમન થાય છે, પૂર્વે પ્રયોગથી એટલે કે સૌથી હલકે હાઈ જીવ ઠેઠ ઉપર રહેવાના સ્વભાવવાળ હોવાથી, તેમાં અટકાવનાર પૂર્વે લાગેલ કર્મનો પ્રતિબંધ દૂર થતાં જ સહજભાવે ઉપર જાય છે. એથી જ એ નિયમ છે કે એ અસ્પૃશ૬ ગતિએ ઉપર જાય છે.
પ્ર–ત્યાંથી પાછું નીચે આવવું, પાછુ ઉપર જવું, એમ વારંવાર ગમનાગમન કેમ નથી થતું ?
ઉ૦-એજ તુંબડાના દષ્ટાંતથી ફરી નીચે આવવાનું નથી થતું, પરંતુ એક જ સમયમાં એકજવાર ઠેઠ ઉપર જવાનું, વગેરે નિયમ સચવાય છે.
પ્રવે-અહીંથી સાત રાજલક જેટલે ઊંચે એક જ સમયમાં જવાનું શું કમળની સો પાંખડી એક સાથે વધી જનાર ભાલાના દષ્ટાંતે બનતું હશે?
ઉ૦-ના, ભાલે તે પ્રત્યેક પાંખડીને અડીને જાય છે, તેથી એને અસંખ્ય સમય લાગે છે. પરંતુ મુક્ત જીવ એક જ સમયમાં
કાન્ત જે પહોંચે છે, તે વચલા આકાશ પ્રદેશને અડક્યા વિના પહેચે છે. આને અસ્પૃશ-ગતિએ ગમન કહે છે.
પ્ર-વચમાં થઈને જાય છે, છતાં અડકે નહિ ! એ કેમ બને ?
ઉ–ગમનમાં ખાસ ઉત્કર્ષથી આમ બની શકે છે જેમ સામાન્ય વેગ કરતાં વિશિષ્ટ ઝડપથી થતા ગમનમાં વિશેષતા હોય છે, તેમ અતિ ઊંચા વેગવાળા ઉત્કૃષ્ટ ગમનમાં અસ્પૃશત્ અવસ્થાની વિશેષતા ઘટી શકે છે.
Page #539
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-ફલસૂત્ર...]
४८७ (૧૧) ભવ્યને કદી ઉછેદ નહિ
સૂત્ર:-અનુરો મવાળ શíતમ, ઉમળતા તે સમય इत्थ नायं। भवतं जोगामित्तमेव केसि चि पडिमाजुग्गटारूनिदंसणेणं । ववहारमयमेयं ।
અર્થ –ભોની અનંતતા હોવાથી (સ સારમાંથી એમને કદી) ઉચ્છેદ નથી. આ (અનતુ) “અનંતાનંત’ નામનું છે. આમાં સમયે દેછાત છે. ભવ્યત્વ પ્રતિમા યોગ્ય કાષ્ઠના દૃષ્ટાંતથી કેટલાકને ચોગ્યતામાત્ર સ્વરૂપ જ હોય છે. આ (જીવને ભવ્યત્વ સ્વભાવ) વ્યવહાર–મત છે. વિવેચન અનંતાનંત ભવ્ય કદી ખૂટે નહિ –
પ્રસિદ્ધ થયેલા પાછા તો આવતા નથી, અને સિદ્ધ થવાનું અનાદિકાળથી ચાલુ છે, તથા છ છ માસે ઓછામાં ઓછા એક સિદ્ધ તે થયા કરે છે, તો પછી ભાવીકાળે ભવ્ય સંસારમાંથી ખૂટી કેમ ન જાય?
ઉ૦-ભવ્યોની સંખ્યા અનંત છે, તેથી ખૂટે એમ નથી.
પ્ર-વનસ્પતિમાં કાયસ્થિતિ અનંતકાળની છતાં એનો એ ક્ષય તે થાય છે, તો સિદ્ધ થતાં થતાં, અનંતી ભવ્યરાશિને પણ અંત કેમ ન આવે?
ઉ૦-ભની અનંતની સંખ્યા “અનંતાનંત” સ્વરૂપ છે, પણ “ચુક્તઅનંત આદિસ્વરૂપ નથી. સંખ્યાશાસ્ત્રમાં નવ અસં
ખ્યાતની સંખ્યા વટાવી આગળ વધતાં, નવ અનંતા આવે. એમાં પહેલા ત્રણ તે “પરિત્ત” અન તા, પછી આગળ વધતાં બીજા ત્રણ તે “યુક્ત, અને તેથી આગળ ત્રણ “અનંત” અનંતા આવે. ભાની સંખ્યા આમાં મધ્યમ “અનંત” એટલે કે ૮મું
:
Page #540
--------------------------------------------------------------------------
________________
૪૮૮
[ પંચસૂત્ર-૫
- અનતું છે. અનન્તાનઃ સંખ્યામાં ત્રણે કાળના સમયનું દષ્ટાંત છે. તેથી જેમ સમયે પ્રત્યેક ક્ષણે વહી જાય છે, છતાં એ કદી ખૂટે એમ નથી; તેમ કદી ભવ્ય ખૂટે એમ નથી. અહીં પાછું એવું નથી કે વહી ગયેલ સમય પાછા આવતા હોય તેથી કાળ અખૂટ રહેતે હેય ! એ તો નવા નવા જ સમય આવે છે.
કળ પાછા ન આવે –
પ્ર-વહી ગયેલ કાળ પાછો ન આવે તો પછી એમ કેમ કહેવાય છે કે “ગયેલી ઋતુ પાછી આવે છે, ક્ષય પામેલે ચંદ્ર પુનઃ આવે છે, અર્થાત્ એક વાર શુકલ પક્ષ વીત્યા પછી પણ કૃષ્ણ પક્ષ પૂરા થયે ફરી શુકલ પક્ષ આવે છે, પરંતુ વહી ગયેલું નદીનું પાછું કે માણસનું આયુષ્ય પાછું ફરતું નથી.”
ઉ૦-અહીં છતુ વગેરે સમયનું પાછું આવવાનું કહ્યું, તે વ્યવહારમાત્રથી સમજવું. અર્થાત્ નિશ્ચયથી યાને વસ્તુસ્થિતિએ તે બીજે ન જ તુકાળ આવે છે, પણ જૂને નહિ. કેમકે નિશ્ચયથી પણ જે એને એ જ કાળ પાછા ફરતે હેય, તે તે બાલ્યકાળ વગેરે નિવૃત્ત જ ન થાય અર્થાત્ બાલ્યાદિ અવસ્થા ચાલ્યા જ કરવી જોઈએ, કારણ કે, પક્ષ વગેરે કાળને સ્વભાવ જ બાલ્યાદિ અવસ્થા કરવાનું છે. હવે જો કાળ એને એજ રહે પણ ફરે નહિ, તે એ અવસ્થા પણ ન ફરી શકે, કિંતુ એની એજ રહે !
ભ ન ખટે એમાં દલીલ અને આગમ –
ટૂંકમાં, કાળ ફરે છે, ચાલુ કાળ વહી જાય છે, અને ન આવે છે; છતાં કાળ ખૂટતું નથી. તેમ ભળે પણ મોક્ષે જવા છતાં ખૂટતા નથી. કાળ અનાદિ; એમ સિદ્ધ થવાનું અનાદિ
આવે છેકાળ ફરે એમાં દલીલ .
Page #541
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-ફલસૂત્રમ ]
૪૮૯ કાળથી, એટલે કે અમર્યાદિત કાળથી. ભવ્ય ખૂટી જવાનું જે આ અમર્યાદિતકાળમાં ન થયુ એ હવેના ભાવી મર્યાદિતકાળમાં શે થાય? અનંતજ્ઞાનીનું વચન છે કે સંસારને કદી અંત નથી. જ્યારે પૂછો ત્યારે કહેવાશે કે એક નિગદના અનંતમાં ભાગ જેટલા જ સિદ્ધ થયા છે. આ સર્વજ્ઞકથિત આગમગમ્ય પદાર્થ છે. એ શ્રદ્ધાથી સ્વીકાર્ય છે.
ભવ્ય-જાતિભવ્ય-અલવ્ય –
બીજી એ પણ વાત છે કે સર્વ ભવ્યને ય સિદ્ધિ મળવાને પ્રશ્ન નથી ઊભું થતું. તે એટલા માટે, કે કેટલાએક ભવ્યજીમાં તે માત્ર એગ્યતા (સિદ્ધ થઈ શકવાની લાયકાત) રૂપ ભવ્યત્વ છે, કિંતુ ભવ્ય છતાં પણ તે કયારેય સિધ નથી થવાના, કેમકે સદા નિગદમાં રહેવાથી એમને મેક્ષ પામવાની સામગ્રી જ કદી મળવાની નથી આવા ભવ્યને “જાતિભવ્ય કહેવાય છે. એમનામા ભવ્યત્વને સર્વ જેઈ શકે, જુએ છે.
પ્રવર્તે પછી જાતિભવ્ય અભવ્યમાં શાથી ફેર ? ' ઉ૦-પ્રતિમા ઘડવાગ્યે કાષ્ઠના દષ્ટાતે ફેર છે પ્રતિમા ઘેડવાનું ભલે સમાન હોય, છતાં કાષ્ઠ કાષ્ઠમાં ફરક હોય છે. ગાંઠ વગેરેથી રહિત કેઈ કાષ્ઠ તે પ્રતિમાને ચગ્ય ગણાય છે. ત્યારે તેવું ગાંઠ આદિવાળું કાષ્ઠ પ્રતિમા–ગ્ય જ ગણાતું નથી. ત્યારે પ્રતિમાગ્ય કેટલા ય કાષ્ઠને સંગ-સામગ્રીના અભાવે પ્રતિમારૂપે ઘડવાનું બનતું નથી. સ્વયંભૂરમણદ્વીપની માટીના ઘડા કૅણ ઘડવાનું હતું? છતાં શું એ માટી ઘડાયોગ્ય નથી ? છે જ. વંધ્યત્વ વિનાની સુશીલ વિધવાને કદી પુત્રોત્પત્તિ નહિ થાય છતાં એનામ યે ગ્યતા ખરી. એવુ જાતિભવ્યોને છે. ત્યારે
Page #542
--------------------------------------------------------------------------
________________
૪૯૦
[પંચસૂત્ર-૫
નદિની રેતી ઘડા માટે, ને વંધ્યા સ્ત્રી પુત્રને માટે અગ્ય જ છે. આ વસ્તુ મેટા ૫ ડિત કે અજ્ઞાન સ્ત્રીઓ પણ સમજે છે. બાકી બીજાઓમાં મોક્ષે જવાની ગ્યાતારૂપ ભવ્યત્વ તેના કાર્ય ઉપરથી કલ્પી શકાય છે. ગ્યતા જ ન હોય તો સામગ્રી ગમે તેટલી મળે, છતાં ય મોક્ષ શું કે સમ્યત્વાદિના પરિણામ શું, એ ન જ થાય. વળી આ ચેગ્યતા પણ જીવમાં અનાદિકાળથી હોય છે.
(અહિં એ વિચારણીય બને છે કે આવું ભવ્યત્વ કે જે લાખે કરડે ગમે ઉપાય જવા છતાં ઘણું ઘડાતું નથી, કે મેળવ્યું મેળવાતું નથી, પણ અનાદિસિદ્ધ હોય છે. તે જે આપણને મળી ગયું છે, તે આ શું સદ્ભાગ્યની કઈ અવધિ છે? બિચારે અભવ્ય અનંતવાર નરકની કારમી પીડા ભોગવી આવે કે અનંતવાર પ્રભુના સમવસરણ જોઈ આવે તે પણ જે ભવ્યત્વ ન જ પામી શકે, અને તેથી જ કદી ય ઠેઠ નરક–નિગદાદિ સુધીના કારમા ત્રાસમય સંસારમાંથી છૂટી જ ન શકે, એવું મહામૂલું ભવ્યત્વ આપણને સહજ મળ્યું છે, કાંઈ જ કિંમત ખરચ્યા વિના મળ્યું છે, કઈ પરિશ્રમ કર્યા વિના મળ્યું છે, તે પછી એનું મહત્વ આપણે કેટલું સમજીએ છીએ? એ ભવ્યત્વ સફલ કરવા એટલે કાર્યસાધક બનાવવા કેટલી ગરજ, કેટલી કાળજી, અને કેટલી મહેનત લઈએ છીએ? જે ચિંતામણિને ફલે—ખ (ફળસાધક) કરવાથી મહાવૈભવસુખ મળતા હોય, તેને ચીંથરે બાંધી રાખી, કાચના ટૂકડા પાછળ કારમી મજુરી કરીને રેટ-મરચું ઉપાર્જનારો કે મૂખ અને ભાગ્યહીન ગણાય ? ચિંતામણિ ચાલી ગયા પછી એ શું કરી શકવાનો ? એવી રીતે જે ભવ્યત્વને પકવવાના આ સુંદર કાળમાં એ કર્યા વિના જ જીવન
Page #543
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-ફલસૂત્રમ્
४८१ ગુમાવે, પછી ભવ્યત્વ પકવવાની સગ-સામગ્રી વિનાના ભાવમાં એ બેકાર શું સાધી શકવાનો? ભવ્યત્વ એ ચિંતામણિ છે, એને આરાધો. ભવ્યત્વ એ બીજ છે, એને પકવો. બીજાઓ મેસે ગયેલા સાંભળીને, “ત્યારે, મારો મોક્ષ થશે કે નહિ!” આ પ્રમાણે થતી શંકા પણ પિતાનામાં ભવ્યત્વને સાબિત કરે છે.
એમ મારા આત્મામાં નિશ્ચિત થયેલા ભવ્યત્વને, અહો ! હું કેમ જલદી પકવું ! એ તમન્ના જોઈએ.)
ભવ્યત્વ એ અનાદિ સાત સ્વભાવ શાથી? –
પ્રય-ભવ્યત્વ નિવૃત્ત થવાના સ્વભાવવાળું છે કે નિત્ય છે? નિત્ય હોય તે મોક્ષમાં પણ ભવ્યત્વ રહે. અર્થાત મોક્ષગમન
ગ્યતા રહે! તેથી તે વસ્તુતઃ મેક્ષ થી જ ન ગણાય. ત્યારે જે ભવ્યત્વ નિવૃત્ત–સ્વભાવ હોય તે કયારનું ય નિવૃત્ત થઈ જવું જોઈએ, જે એમ કહે કે કારણ સામગ્રી પામીને નિવૃત્ત થાય છે, તે પણ નિવૃત્ત થનારા એવા ભવ્યત્વને જીવને સ્વભાવ કેમ કહેવાય ? સ્વભાવ તે તે કહેવાય કે જે વસ્તુ સાથે કાયમ રહેતે હાય. તેથી આ રીતે તે ભવ્યત્વ અસિદ્ધ નડિ બને ?
ઉ૦-ન, ભવ્યત્વ અને ઉપર મુજબ વિકલ્પ ઉઠાવવા નકામા છે, કેમકે યદ્યપિ ભવ્યત્વ શાશ્વત નિત્ય નથી, પણ નિમિત્ત. પામીને મોક્ષ થતા એ નિવૃત્ત થવાના સ્વભાવવાળું છે; છતાં એ ભવ્યત્વ જીવને જે સ્વભાવ ગણાય છે, તે વ્યવહારથી. નિશ્ચ યથી તો જીવમા સદા સ્થાયી એવા જ્ઞાનાદિ ધર્મને જ સ્વભાવે કહેવાય તેવી ભવ્યત્વ એ જીવને સ્વભાવ ખરો, પણ નિશ્ચયનયથી નહિ, કિ તુ વ્યવહારથી વ્યવહાર એજ રીતે વ્યવસ્થિત છે, કે ભવ્યત્વ કર્મપ્રેરિત યા કર્માધીન નહિ, કિ જીવ જ્યારથી.
Page #544
--------------------------------------------------------------------------
________________
૪૯૨
[ પંચસૂત્ર–પ છે ત્યારથી એની સાથે જડાઈ ગયેલ છે, અને રેગ્યતારૂપ છે. તેથી સ્વભાવભૂત છે, જે અભામાં નથી હતું તેમજ ઉપાય દ્વારા એ ભવ્યત્વને પકવી એને મોક્ષની એગ્યતામાંથી મોક્ષરૂપી ફલમાં પરિણમાવી શકાય છે... વગેરે પૂર્વે વિચારાઈ ગયું છે
(૧૨) વ્યવહાર એ તત્વનું અંગ
સૂત્ર િવ ત વિત્તિનિરોળ, સિદ્ધિ, निच्छयंगभावेण ।
અર્થ–આ વ્યવહાર પણ તત્તવનું અંગ છે, કેમકે એ પ્રવૃત્તિ (પુરુષાર્થ)નું સંશોધન કરે છે, અનેકાંતવાદની સિદ્ધિ એથી થાય છે, એ નિશ્ચયનું અંગ છે.
વિવેચન-વ્યવહાર સતનો આલંબી:
જગતની ભિન્ન ભિન્ન જાતિની સ્થિતિનો ને ચગ્યતાને આવે વ્યવહાર પણ વાસ્તવિક તેવા તેવા વિચિત્ર સત્ પદાર્થોને અવલંબીને પ્રવર્તે છે નહિ કે વિના પદાર્થો એ માત્ર જ્ઞાનસ્વરૂપ અર્થાત્ કાલ્પનિક છે. એથી હવે કઈ એમ દુરાગ્રહ રાખે કે નિશ્ચયથી તે આત્મા અનંત જ્ઞાનસુખાદિ સ્વભાવવાળો છે, - જ્યારે ભવ્યત્વાદિ વ્યવહાર તે કલ્પિત છે; માટે ભવ્યત્વને પકવવા કરવાની વાત ફજુલ છે, તે એને આ દુરાગ્રહ છેટે કરે છે. ભવ્યત્યાદિને આ વ્યવહાર સત્પદાર્થને અવલંબને હોવાથી, એ વ્યવહાર પણ નિશ્ચયની જેમ અહીં મોક્ષ સાધનાના પ્રકરણમાં તત્વનું અર્થાત્ પારમાર્થિક મોક્ષનું અંગ છે.
ચોગ્યતા સદૃવસ્તુ છે–વસ્તુસ્થિતિ તો એ છે, કે ગ્યતાના પરિપાકની પ્રકિયા તો શું, પણ ગ્યતાનું ભાને ય અર્થાત્ “વસ્તુ ચાગ્ય છે એવી બુદ્ધિ ય, વસ્તુ ખરેખર એવી હોય તે જ થાય એટલે એ બુદ્ધિ અસદુહેતુક નહિ, પણ સદુ
Page #545
--------------------------------------------------------------------------
________________
પ્રત્રજ્યા-ફલસૂત્રમ્]
૪૯૩. હેતુક હોય છે, અર્થાત્ એ ભાન સત એવી ગ્યતાવસ્તુને આશ્રીને જ જન્મી શકે છે, પણ અસને લઈને નહિ. વસ્તુમાં ચોગ્યતા–અગ્યતા જેવા સ્વભાવમાં જે કાંઈ તફાવત ન હોય, તે કેમ ચાગ્યે જ વસ્તુ શોધતા જાય છે ? કેમ એગ્ય ઉપર જ કાર્યની મહેનત થાય છે? એ કાંઈ, “વસ્તુ બધી ય સરખી, માત્ર પિતાની કલ્પના અમુક પર યોગ્યતાની લગાવીને કાર્ય થાય છે.”
એવું નથી. નહિતર તો કયારેક ખરેખર એગ્ય નહિ એવી વસ્તુ પર રેગ્યતાની કલ્પના કરી કરેલી મહેનત નિષ્ફળ કેમ જાય ? કાલ્પનિક ગ્યતાની બુદ્ધિ તે ત્યાં છે જ, પછી કાર્ય કેમ ન થાય? તલમાંથી જ તેલ નીકળે છે, રેતીમાંથી નહિ; એ સૂચવે છે કે તલમાં ચોગ્યતા છે, રેતીમાં નહિ મગમાં રંધાવાની યેગ્યતા છે, કેરડુમાં નહિ, આ વસ્તુસ્થિતિ સત્ ન હોય તે કેરડુમાં આ મગ પચગ્ય છે એવી કાલેપનિક બુદ્ધિ પ્રમાણભૂત ઠરે ! એમ ગાંઠાદિ રહિત એગ્ય કાષ્ટની જેમ અગ્ય કાષ્ઠ માં પણ “આ ગાળે કાષ્ઠ મૂતિ ઘડવા માટે અયોગ્ય છે,” એવું જ્ઞાન અપ્રમાણ ઠરે ! આ બધું તે બીજે વિચાર્યું છે.
વ્યવહાર તનું અગ છે –
હવે અનુષ્ઠાનને આશ્રીને કહે છે કે આ વ્યવહારનય પણ તત્ત્વાંગ છે, એટલે કે પ્રવૃત્તિમાં મોક્ષનું એક અંગ છે. મેક્ષસાધક પુરુષાર્થમા જેમ નિશ્ચયનય એ સાધ્યદષ્ટિ રખાવે છે માટે ઉપયોગી છે, તેમ વ્યવહારનય એ પુરુષાર્થને આગળ ને આગળ વિશુદ્ધ બનાવવા દ્વારા ઉપયોગી છે. માટે કહ્યું છે કે જે વીતરાગ સર્વજ્ઞના જ સિદ્ધાંતને અનુસરતા હે, તે વ્યવહાર–નિશ્ચય બંનેને છોડતા મા. વ્યવહારનયના પણ નિર્ણયમા (અર્થાત્ વ્ય
Page #546
--------------------------------------------------------------------------
________________
૪૯૪
[ પંચસૂત્ર-૫
વહારનય પણ મેાક્ષસાધનાનુ' અંગ છે, એવા નિશક નિશ્ચયમાં મુઝશે! નહિ કેમકે વ્યવહારનયને નિષેધ કરવાથી અવશ્ય મેાક્ષમા રૂપી તીર્થના જ ઉચ્છેદ થશે.’જો વ્યવહાર નહિ તે સાધના શી ? શાસનની સ્થાપના શા સારુ ? પ્ર૦-નિશ્ચયનયથી આત્માના શુદ્ધસ્વરૂપ લઈ, એને જ સાધના કેમ નહિ કહેવાય ?
તરફની દૃષ્ટિને
コ
૬૦-આ નિશ્ચયનય તમારા મતે ય જૂઠે છે. કેમકે આત્મા નિશ્ચયથી તે સથા શુદ્ધ ક્ષાયિક સમક્તિ અને પૂર્ણ જ્ઞાનના સ્વભાવવાળા છે, અપૂર્ણ અશુદ્ધ જ્ઞાનાદ્વિસ્વભાવવાળે! નહિ. તે શું એ તમારી અશુદ્ધ અપૂર્ણ અવસ્થાની દૃષ્ટિ આત્મસ્વભાવમાં આવશે ? નહિ જ. ત્યારે તમારે માનવુ' પડશે કે એ દૃષ્ટિ પશુ વ્યવહાર છે, છતાં ય તે જો જરૂરી છે, તેા એવી સૃષ્ટિને પેાષનારી મહાવ્રતની પ્રતિજ્ઞા વગેરે ધર્મક્રિયાએ પણ અવાર છતાં જરૂરી છે જ. તેથી જ મેાક્ષસાધનાનુ એ અંગ છે. કેમકે,
વ્યવહાર એ તત્ત્વાંગ હોવાનાં ૩ કારણઃ— (૧) વિત્તિવિāાળે-વ્યવહારમતે બહારથી ચારિત્ર વગેરે પાળવાથી આગામી પરલેકની પ્રવૃત્તિનું સ ́શેાધન થાય છે. આ અનુભવસિદ્ધ છે કે અહીં જેટલા પ્રમાણમાં વ્રતનિયમ–ત્યાગતપ પળાતા આવે છે. એટલા પ્રમાણમાં પછી પૂના જેવી પાપપ્રવૃત્તિરસ-ચડસ-અમર્યાદિતતા નથી રહેતી; એમાં હ્રાસ થઈ જાય છે એના 'સ્કારથી પરલેાકમાં પણ એ હ્રાસ અનુસરે છે. આની અસર આત્માના આંતરિક પરિણામ ઉપર પડે છે. માટે કહેવાય કે ભાવી ભવોમાં અળકનારા એવા વિશુદ્ધ વિશુદ્ધતર ભાવોનુ, આ વ્યવહાર ચારિત્રથી ઘડતર થવા માંડે છે.
Page #547
--------------------------------------------------------------------------
________________
૪૯૫
પ્રજ્યા–ફલસૂત્રમ ]
(૨) “અગતસિદ્ધિઓ –નિશ્ચયની સાથે વ્યવહારને પ્રધાનપણે માનવાથી જ અનેકાંતવાદ પ્રમાણસિદ્ધ કરે છે. (૩) “
નિય ગભાણ-વ્યવહારથી ચારિત્ર વગેરેનું પાલન કરતાં કરતાં, આતર પુરુષાર્થ શુદ્ધ બનીને અપૂર્વક રણાદિ નિશ્ચયસાધના પ્રાપ્ત થાય છે.
આમ આ ત્રણ પ્રબલ હેતુએ વ્યવહાર પણ મેક્ષાંગ છે. કિંતુ એટલું ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે દંભ યા મલિન આશંસા આદિથી રહિત શુદ્ધ વ્યવહાર એજ આજ્ઞાનુસારી પુણ આલંબન છે અર્થાત નિશ્ચયધર્મની પ્રાપ્તિ માટે શુદ્ધ એવા વ્યવહારનું આલંબન પુષ્ટ આલંબન ગણાય, અથવા શુદ્ધ જ વ્યવહાર નિશ્ચયરૂપી પુષ્ટ આલંબનવાળે ગણાય, અશુદ્ધ વ્યવવહાર તો આ જીવે અનંત કર્યા છતાં એ સર્વથી જે કાર્ય ન સિધ્યું, તે કાર્ય નિશ્ચયના ધ્યેય સાથેના શાસ્ત્રોકત શુદ્ધ ચારિત્રાદિ. વ્યવહારથી સિદ્ધ થાય છે.
વ્યવહાર જરુરીના દાખલા –
નિશ્ચય–ચાસ્ત્રિ ત્રીજી કષાયની ચેકડીના ક્ષપશમથી પ્રગટતા આત્માના શુદ્ધ પરિણાને કહે છે. એનું સંપાદક, સંવર્ધક અને સંરક્ષક વ્યવહાર–ચારિત્ર છે. અર્થાત્ સંસારના સ બંધ સિરાવી, હરણાદિ સાથે, પ્રભુ સમક્ષ, ગુરુ પાસે ચારિત્રની પ્રતિજ્ઞા કરી જ્ઞાનાદિ પંચાચારનું પાલન, શાસ્ત્રાધ્યયન,
૧ આત્મા અપ્રમત સર્વવિરતિના ભાવથી આગળ વધી પકશ્રેણી પર ચઢવા જે અભૂતપૂર્વ આત્મવીર્ય ફેરવે છે, તે અપૂર્વકરણ કહેવાય એથી આગળ વધી અનિવૃત્તિકરણ મેક્ષપણ, ઘાતિકર્મને નાશ વગેરે નિશ્ચય-સાધના કરે છે, પછી કેવળજ્ઞાન પામી શૈલેશીકરણ કરી મુકત થાય છે.
Page #548
--------------------------------------------------------------------------
________________
[ પંચસૂત્ર-ય
પરીસહ-ઉપસર્ગ નુ` સહન, વગેરે કરવુ, એ જે વ્યવહાર–ચારિત્ર છે, તે જ વાસ્તવિક કષાયક્ષયાપશમ અને વિરતિભાવરૂપી નિશ્ચયચારિત્રમાં આત્માને ખરેખર રમતા રાખે છે. ભાણામાં પીરસેલી રસાઈને જોયા કરવાથી આંતરિક તૃપ્તિ ન થાય. આંતરિક તૃપ્તિ તે એને હાથમાં લઈ માંમા મૂકી ચાવી પેટમાં ઉતારવા વગેરેના ખાદ્ય વ્યવહારથી જ થાય ઉપદેશક કે કવિના હૃદયમાં ગમે તેવા ઉપદેશ કે કાવ્ય રમતા છતાં, એ ઉચ્ચારણુ કે લેખનરૂપ વ્યવહારમાં ન ઉતરે ત્યા સુધી ખીજા એને સ્વાદ કયાથી અનુભવે ? વસ્તુ કે વ્યક્તિ પર પ્રેમ હેાવા છતાં જો એના પર શાલા કે એની સરભરા જોતાં પ્રેમ વધી જાય છે, તા એ વ્યવહારના જ મહિમા સૂચવે છે. ઉન્માર્ગે ચઢી ગયેલાને સત્તમાગમ, પરમાત્મદર્શન, વૈરાગ્યશ્રવણ, ધાર્મિક અનુષ્ઠાન, કન્ય-પાલન વગેરે વ્યવહાર મળે છે, તે તે નિશ્ચય-સન્માર્ગ પામે છે; જ્યારે એ વ્યવહારમાં ન આવનારા અને તેથી જ ઇંદ્રિય— ગુલામી, ભેાગપુલ પટતા, ધનલેાભ, કષાયી ચેષ્ટા, વગેરેમા લીન રહેનારા, એ આત્મામાં શુભ ભાવ નથી જગાડી શકતા, એ પ્રત્યક્ષ દેખાય છે. એ નિશ્ચયને શું પામે? નિશ્ચયનયને એકાંત માની ખાહ્ય ખીજા વ્યવહારને ઉડાવનારાને પણ સામામાં નિશ્ચયની શ્રદ્ધા-સમજ કરાવવા માટે ઉપદેશ, લેખ વગેરે ખાદ્ય વ્યવહારનું જ શરણું લેવું પડે છે. એ સૂચવે છે વ્યવહાર એ નિશ્ચયની સિદ્ધિ માટે પ્રવૃત્તિનુ' અનિવાય આવશ્યક અંગ છે નિશ્ચયની પ્રાપ્તિ વ્યવહારથી, નિશ્ચયની વૃદ્ધિ વ્યવહારથી, નિશ્ચયનું શેાધન વ્યવહારથી, નિશ્ચયની પૂર્ણતા વ્યવહારી. તેરમા ગુણુસ્થાનકને અંતે ચેગેાના નિરેધરૂપી વ્યવહાર આદરવાથી જ સ્થિર આત્મપ્રદેશરૂપ નિશ્ચયનાં પૂર્ણતા થાય છે.
૪૯૬
Page #549
--------------------------------------------------------------------------
________________
પ્રવ્રજ્યા-ફલસૂત્રમ્ |
૪૭ (૧૩) જિનાજ્ઞા સમંતભદ્રા : પાત્ર કેણુ?
સૂત્ર:-Rા આ હું મારા મંતમા તિવિgિs, अपुणवंधगाइगम्मा।
અર્થ—અહીં ભગવાનની આ (ઉભય નયન) આજ્ઞા સમંતભદ્રા છે, ત્રિકટિ–પરિશુદ્ધ છે, અપુનબંધકાદિ જીવથી સમજાય એવી છે
વિવેચન –સમંતભદ્ર ઃ ૩ પરીક્ષા શુક્ર
અહીં શ્રી અરિહંત ભગવંતની ઉભયનયગર્ભિત અર્થાત નિશ્ચય-વ્યવહાર બંને નયને પ્રરૂપનારી આ આજ્ઞા, અથવા આ પંચસૂત્રમાં અનુવાદ કરેલી સર્વ આજ્ઞા સમંતભદ્ર છે–સર્વ રીતે નિર્દોષ છે. કેમકે એ કષ, છેદ અને તાપની વિકેટિ–પરીક્ષામાં શુદ્ધ સાબિત થયેલી છે. જેમ સુવર્ણને કસોટીએ કસી, વચ્ચેથી કાપી, જરૂર પડયે અગ્નિ પર તપાવી પારખવામાં આવે છે, તેવી રીતે શાસ્ત્રવચનની પરીક્ષા કરાય છે. તેમાં અવિરુદ્ધ કલ્યાણ કર્તવ્યનાં વિધાન, અને વિરુદ્ધ કાર્યોનાં નિષેધ, જે શાસ્ત્ર ફર માવ્યા હોય, તે શાસ્ત્ર કષ પરીક્ષામાં નિર્દોષ ઠર્યું. વળી એ વિધિનિષેધની પ્રાપ્તિ કે પાલન કરાવે એવી ક્રિયાઓ-આચાર બતાવનારું શાસ્ત્ર છેદી પરીક્ષામાં પસાર ગણાય. તથા એ વિધિનિષેધ અને આચાર સંગત થઈ શકે અર્થાત વિહિતને સ્વીકાર અને નિષિદ્ધને ત્યાગ તથા આચાર-ક્યિા ઘટી શકે, એવાં તત્ત્વ અને સિદ્ધાન્તની વ્યવસ્થાવાળું શાસ્ત્ર એ તાય
१ विधिप्रतिषेधौ कषः । २ तत्संभवपालनाचेष्टोकिश्छेदः । ३ तन्निवन्धन-भाववादस्तापः ।
૩૨
Page #550
--------------------------------------------------------------------------
________________
૪૯૮
[ પાઁચસૂત્ર-પ
પરીક્ષામાં શુધ્ધ નીવડયુ' કહેવાય. શ્રી તી કરદેવનાં વચને આ ત્રિવિધ પરીક્ષામાં પસાર છે; કેમકે, (૧) એમાં તપ સ્વાધ્યાય-ધ્યાનાદિનાં વિધાન છે, અને સૂક્ષ્મ જીવની પણ હિ'સા વગેરેના નિષેધ ફરમાવેલા છે; (ર) એ વિધિનિષેધને એટલે કે તપ-ધ્યાનાદિપાલન અને હિંસાદિત્યાગને પમાડે અને સક્ષે એવી સમિતિ ગુપ્તિ તથા નિર્દોષ ભિક્ષાચર્યાદિ ક્રિયાએ ઉપદેશી છે; અને (૩) એ વિધિનિષેધ-આચારક્રિયા ઘટી શકે એવાં તત્ત્વ ચાને નિત્યાનિત્ય આત્માદ્ધિ પદાર્થો તથા સ્યાદ્વાદાદિ સિદ્ધાન્ત કહેલાં છે. નિષિદ્ધ હિંસાદિને ત્યજીને વિહિત તચારિત્રાદિ સાધવાનું એકાંતે નિત્ય અપરાવર્ત્ય આત્મામાં કચાંથી ઘટી શકે ? તેમજ એકાંતે ક્ષણિક અનિત્યમાં પણ ન ઘટે; કેમકે હિંસાદિ ત્યજેનાર અને તપ-ચારિત્ર સાધનાર તે ક્ષણુમાં સવથા નાશ પામ્યા, ત્યારે એનું ફળ પામનાર કેઈ બીજો નવા જ જન્મ્યા ! એટલે સાધના અને ફળ પામનાર એક જ આત્મા ન અન્યા ત્યારે, નિત્યાનિત્ય સ્વરૂપવાળે! જ આત્મા એ તેમાં પરિણમી શકે, એમાં જ એ ઘટી શકે, જૈનશાસનમાં જ આ સ્યાદ્વાદ છે.
આવાં ત્રિકેાટિ પશ્થિદ્ધ સત્ય જિનવચન કાણુ પાળી શકે ? તેા કે એ સઘળા ય ો ગમ્ય હોય, અર્થાત્ લભ્ય અને ચથા જણાવા ચાગ્ય હોય તે! તે અપુન્યકાદિ આત્માને જ
ગમ્ય છે.
• અપુન ધક' એટલે સિત્તેર કાડાકેાડી વગેરે ઉત્કૃષ્ટી ક્રમની સ્થિતિને હવે ફરી કદી ય નહિ બાંધવા (ઉપાજવા) રૂપે પાવનાર, આત્મા, એજ જિનવચનના મેષને ચાગ્ય છે. આદિ શબ્દથી,
Page #551
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-ફલસૂત્રમ ].
૪૯૯ માગભિમુખ, માર્ગ પતિત' વગેરે આત્માએ લેવા. અહિં “માર્ગ” શબ્દથી સમ્યકત્વ (જિનવચનની શ્રદ્ધા)ને પમાડનાર માર્ગ લે, એટલે કે વિશિષ્ટ ગુણસ્થાન(સમ્યક્ત્વ)ની પ્રાપ્તિ કરાવવામાં તત્પર એ ઘાતી કર્મને અમુક ક્ષયોપશમ લે. - તેથી ચિત્તનું તત્વશ્રદ્ધા સન્મુખ જે સરળ ગમન નીપજે છે, એ માગ કહેવાય. એ માર્ગમાં પ્રવેશેલો તે માર્ગ પતિત, અને અને માર્ગ પ્રવેશને ચગ્ય બને તે માર્ગાભિમુખ.
પ્રવર્તે કેમ ઓળખાય ?
ઉ –એમના આચારવિચાર પરથી એ એાળખાય; જેમકે એ લીધેલી પ્રતિજ્ઞાને દઢપણે પાળનારા હોય છે. કદાચ એમાં ખલના થાય તે ગુરુસમક્ષ એના આલેચક–પ્રકાશક હોય, એમ વસ્તુતત્વના ચિંતક–પરીક્ષક હોય છે, ઘર સંસાર પર બહુમાન વિનાના હોય છે, ઈત્યાદિ.
જ આવા જ જ જિનાજ્ઞા પામવાને ગ્ય હોય છે, પણ ભવાભિનંદી જ નહિ; કેમકે એ તે અપુનર્બન્ધક કરતાં ઘણી પાછલી દશામાં છે. ભવાભિનંદી જેને તે કઈ જિનવચન સંભળાવે, તો પણ તેથી, એમને એ માત્ર જડપુદ્ગલાનંદી, સંસાર રસિક અને મોક્ષની અરુચિવાળા તથા અસત્યાપ્રવૃત્તિમાં લીન હોઈને વિષયપ્રતિભાસ જ્ઞાન થાય છે. કિનનુ પરિણતિજ્ઞાન નહિ. એટલે કે દા. ત. ઈન્દ્રિયોના ઈટ વિષે આત્મઘાતક છે.” એવું જિનવચનથી માત્ર પ્રતિભાસ રૂપે જાણી શકે છે ખરા, પરંતુ એ જાણકારી એમના દિલને અસરકારક નથી બનતી, એ વિષયને દૃષ્ય તિરસ્કાર્ય તરીકે લગાડી શકતી નથી. એ લગાડે તે પરિણતિ જ્ઞાન કહેવાય.
Page #552
--------------------------------------------------------------------------
________________
૫૦૦
[પંચસૂત્ર-૫ પરિણતિ જ્ઞાન એટલે મનને ચમકારે કરે તેવું જ્ઞાન “પાડેશીને છેકરે પડી ગયો” એવું સાંભળીને હૃદયને કઈ આંચકે ન કરાવે તે પતનનું પ્રતિભાસ જ્ઞાન. પરંતુ “ના, ના, પાડોશીને નહિ, એ તો તમારે છેક પડ્યો, એમ સાંભળતાં હૃદયમાં ધ્રાસકા સાથે “હું? હેં? શું કીધું? હાય! કયાં પડ્યો ? કેમ પડ્યો ?? વગેરે ચમકારો કરાવે તે પતનનું પરિણતિ જ્ઞાન, રસ્તે જતા દારૂ પીધેલાને કેઈ કહે, “અલ્યા ! આ બાજુ ચાલ, નહિતર તે બાજુ ફ છે. તેમાં પડીશ ત્યારે તેને ફૂ હોવાનું જણાય તે ખરું, પણ દિલને કોઈ ડર નહિ, તે ક્વાનું પ્રતિભાસ જ્ઞાન. ત્યારે ઘેન વિનાના સાવચેત માણસને કૃ હોવાનું સાંભળતાં જ “હે ! કૂવો? બાપરે! હમણાં મરત! એ ચમકારાવાળું જ્ઞાન થાય તે કૂવાનું પરિણતિજ્ઞાન. ભવાભિનંદી જીવ એટલે મેહમદિરાથી છાકટે બનેલે દારૂડિયે. એને વિષય ભયંકર એવું સાંભળવા છતાં વિષયે પ્રત્યે કઈ દ્વેષ ન થાય. ને તેથી જ વિષયત્યાગનાં જિનવચનને એ યથાર્થ પામે ન ગણાય. અશ્રદ્ધાળુ આત્મા જિનવચનને સંગ્રહનારા શાસને યથાર્થ રીતે પામી શકતા નથી, પછી ભલેને એવા જીવે સ્વર્ગીય સમૃદ્ધિ આદિના ઉદેશથી ચારિત્ર પણ લીધું કે શાસ્ત્રપઠન કર્યું હોય.
પ્ર–તે પછી તે બીજાને શી રીતે કેટલીક વાર તારનારા બને છે ? જાતમાં અસર નથી તે અન્યને અસર કેમ કરે ?
ઉ૦-જેમ દર્પણમાંનાં મેલા પણ સુખના પ્રતિબિંબ થકી A એ પણ મુખને ઊજળું નથી કરતું; કિન્તુ પ્રતિબિંબને જોઈને
માણસ પિતાના ચોગ્ય સાધન દ્વારા મુખ ઉજજવળ કરે છે એમ છે આ ભવાભિનંદી જીવના બાહ્ય વર્તા–વાણીરૂપી દપર્ણમાં ચગ્ય
Page #553
--------------------------------------------------------------------------
________________
પ્રિત્રજ્યા-ફલસૂત્રમ...]
૫૦૧ જીવ પોતાની મલિનતા દેખી પિતાની લાયકાત અને શ્રમથી ઊજળો બને છે.
સૂત્ર—પવિત્રરં છે ક્રિ શાષિત્તિપવિત્તિविन्ने, संवेगसाहग णिअमा ।
અર્થ –અહીં અપુનર્બન્ધતાદિનું જ્ઞાપક લિંગ આજ્ઞાપ્રિયતા છે, જે ઔચિત્ય પૂર્વકની પ્રવૃત્તિથી જણાય. એ અવશ્ય સ વેગસાધક છે.
વિવેચન-આજ્ઞાપ્રિયતા–ઔચિત્ય
સૂત્રકાર મહર્ષિ આજ્ઞાપ્રિયતાને અપુનબંધકાદિ આત્માનું લિંગ (ચિહ્ન, લક્ષણ) કહે છે. આજ્ઞાની પ્રિયતાની સાથે આજ્ઞાનું શ્રવણ અને અભ્યાસ પણ લિગ તરીકે સમજી લેવા. ભવાભિનંદી અવસ્થા વટાવીને અપુનબંધક અવસ્થા પામનાર તે છે કે જે જિનની આજ્ઞાને પ્રિય કરે છે. ત્યાં એને એમ થાય છે કે “અહો! ભગવંતની આજ્ઞા ટુચવાને જાણવાને, અને આદરવાને આ અહીં અવસર મળ્યો છે! જે અહીં એ ચૂકીશ, તે ફરી એ ક્યાં મળનાર છે ? જિનાજ્ઞાપાલનનુ જ જ્ઞાન અનંતુ કેવળજ્ઞાન પમાડે છે, જિનાજ્ઞાપાલનમાં જ ખર્ચેલ શક્તિ અંતે વીર્ય પ્રગટાવે છે, જિનાજ્ઞાપાલનમાં જ હાણેલું સુખ અનંત સુખ દેખાડે છે. જીવનમાં આજ્ઞાને વિશુદ્ધ પ્રેમ આવ્યાનું, ઔચિત્યથી થતાં પ્રવર્તનદ્વારા, જણાય છે કેમકે ઔચિત્યને (ગ્ય વર્તાવને) જાળવવામાં જ આજ્ઞા પર બહુમાન રહે છે. ઔચિત્યને ભગ કરીને પ્રવર્તવામાં તે આજ્ઞાપ્રિયતા નથી કિંતુ મેહને નાચ છે. આજ્ઞા જે સમગ્ર જડ સંસારને અસાર, તુચ્છ, કથિરને કહે છે. એવા સંસારને રે
Page #554
--------------------------------------------------------------------------
________________
૫૦૨
[પંચસૂત્ર-૫ બરાબર એ જ સમજે, તે અવસરે એના પ્રભનને જતું કરે. પણ ઔચિત્યને જતું નહિ કરે. આમ ઔચિત્યને અખંડ જાળવે, તે મનાય કે એ આજ્ઞા પર બહુમાન કરનાર છે. જુઓ કે ઔચિત્યને ભંગ કેણ કરાવે છે? તુચ્છ સંસારના વિષય-કષાયના બહુમાન ને? એ બહુમાન જેને છે એને આજ્ઞાનો આદર ક્યાંથી હોય? કેમકે સઘળી ય આજ્ઞા યાને સમસ્ત જિનવચન વિષયકષાયની ભયંકરતા અને ક્ષ–ાક્ષસાધક ધર્મની જ કલ્યાણ મંગળરૂપતા દર્શાવી વિષયકષાયને અત્યંત ત્યાજ્ય અને મોક્ષ તથા સદ્ધર્મને જ ઉપાદેય–આદરણીય કહેનાર છે. ધરાર અનુચિત વર્તના આવાં જિનવચનની અવગણના કરી વિષયકષાય અને અર્થકામને આદર સાથે સેવી રહ્યો છે.
આથી સમજાશે કે આજ્ઞાને પ્રેમી, જેમાં સર્વત્ર મન-વચનકાયાએ ઉચિત વર્તાવને ખપી હોય, તેમ નિયમ સંગને સાધક હોય. “સવેગ એટલે મોક્ષને અને માણસાધક જિક્ત ધર્મને તીવ્ર અભિલાષ, દઢ રંગ. મેક્ષ અને ધર્મની આજ્ઞા ગમી એટલે સહેજે એ મેક્ષ અને ધર્મને રંગ જમાવે ને વધારે. આજ્ઞા પામવા છતાં જે આત્મામાં સંવેગ નથી, તે વસ્તુતઃ તે હૃદયમાં આજ્ઞા પામ્યું જ નથી. સંવેગીને તો અજ્ઞાના પ્રતાપે સન્માન, સમૃદ્ધિ કે સ્વર્ગાદિ મળે, તે ય ત્યાં એ ઔચિત્ય સાથે સવે–વિરાગમાં ઝીલને હેય. તેથી એને ભવવૃદ્ધિ કે દુર્ગતિ ન થાય પરંતુ સવેગ વિનાના ભવાભિનંદીને તે સન્માન સમૃદ્ધિ મળતાં, સ વેગાદિના અભાવે એ એવા કષાય-હિંસાદિના ઘેર પાપમાં પડે છે, કે તેથી એને દીર્ઘ દુર્ગતિના ભવ સર્જાય.
Page #555
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા-ફલસૂત્રમ ]
૫૦૩ (૧૪) અપાત્રને જિનાજ્ઞા ન દેવામાં કરુણ
સૂત્રઃ- ઘસા હ રેવા ઉઢાવવાનો તખ્તરિ ! तयणुग्गहट्टयाए आमकुंभोदगनासनाएणं एसा करुणत्ति बुञ्चइ एगंतपरिसुद्धा, अविराहणाफला, तिलोगनाहबहुमाणेणं निस्सेअससाहिगत्ति पवजाफलसुतं । (इति श्रीपञ्चसूत्रम् ।
અર્થ -આ જિનાજ્ઞા (અપુનર્બ ધકાદિ સિવાયના) બીજા જીવેને નહિ આપવી. એવાની ઓળખાણ (અપુનર્બ ધકાદિનાં લક્ષણથી) વિપરીત લક્ષણેએ થાય. (જિનાજ્ઞા ન આપવી એમાં) કાચા ઘડામાં પાણી ભરવાના દષ્ટાંતે તેના ઉપકારનું પ્રજન હોવાથી એ કરુણા છે એમ કહેવાય છે, ને તે એકાંતે વિશુદ્ધ છે. (એમાં જિનાજ્ઞાની) વિરાધના નથી થતી ત્રિલોકનાથ પરનું બહમાન હવાથી એ મોક્ષની સાધક છે. એ પ્રમાણે “પ્રત્રજ્યાફળ” સૂત્ર પૂરું થયું. (શ્રી પંચસૂત્રક પૂર્ણ થયું)
વિવેચનઃ-જિનાજ્ઞા કેને ન આપવી? - - હવે સૂત્રકાર આ પંચસૂત્રે કહેલ માર્ગમાં અક્તિ થયેલ જિનવચન-જિનાજ્ઞા કોને ન આપવી તે બતાવતાં કહે છે કે જેને એવી જિનાજ્ઞા પ્રિય નથી, જેને એવાં જિનવચન ગમતાં નથી, એને એનું દાન ન કરવું. કેમકે આ જિનાજ્ઞા-ક્તિમાર્ગમાં જે ઉચ્ચ આધ્યાત્મિક હિતકર કડક વિધારે છે, એ એવા ભૌતિક વિલાસના રસિયાને હાસ્યાસ્પદ અને અવગણના પાત્ર લાગે છે. એવાને આ જિનાજ્ઞા સાંભળતાં એ હાંસી– અવગણનાને ઉન્માદ જાગે છે. તેથી તે એ બિચારાને દુખદ દુર્ગતિના ભ સર્જાય. માટે જ અપુનર્બન્ધકાદિ સિવાયના બીજા જે અસંવેગી અને અનુચિતકારી એવા ભવાભિનંદી જીવે,
Page #556
--------------------------------------------------------------------------
________________
[પચસૂત્રતેને શ્રી જિનભગવંતની સદ્ આજ્ઞા આપવી નહિ, અર્થાત શાસ્ત્રરહસ્ય કહેવા નહિ, તેમજ આજ્ઞાએ આદેશોલ માર્ગ આપ નહિ.
પ્ર–એવા અગ્ય છ શી રીતે ઓળખાય?
ઉ૦–અપુનર્બન્ધકાદિ જી કરતાં ઉટાં લક્ષણથી, દા. ત. તીવ્ર વિષય-પરિગ્રહાદિની અનાદિ સંજ્ઞા, મુક્તિ પ્રત્યે દ્વેષ, અનુચિતકારિકા, વગેરે ચિથી એ ઓળખાય. ક્ષુદ્રતા, લેભરતિ વગેરે એનાં લક્ષણ તે પૂર્વે કહેવાઈ ગયા છે. તારક જિનાજ્ઞા અગ્યને કેમ સારી નહિ? –
કેઈને એમ દયા આવે કે “એવો જીવ સંસારમાં અથડાતે કુટાતે માંડ માંડ મનુષ્ય ભવ પામે છે, તે એ બિચારાને તારક જિનાજ્ઞા આપ ને પણ ના, ન જ અપાય,એને જિનાજ્ઞા ન આપવામાં એની દયા કરી કહેવાય, કેમકે એનું ચિત્ત પ્રશાન્ત નથી તેથી, જેમ નવા આવેલા તાવમાં એ તાવને તરત શાન્ત કરવાનું ઔષધ અપાય તે એ સનેપાત વગેરે વધુ ખરાબી કરે છે, તેમ અશાન્ત (વિષયકષાયથી વિહલ) મતિવાળાને શાસ્ત્રના સમ્યગૂ ભાનું કરેલું પ્રતિપાદન એને નુકસાન કરનારું બને છે. બીજી પણ દેહાન્ત કાચા ઘડાનું છે. જેમ કાચા ઘડામાં નાખેલું પાણી ઘડાને નાશ કરે છે, તેમ જિનેન્દ્ર સિદ્ધાન્તનું રહસ્ય નાના ( 5) પાત્રમાં નખાય, તે તેથી અપાત્ર જીવને ઉન્માદ વધવાથી વધુ વિનાશ થાય છે. તેથી અગ્યને આવી ઊંચી જિનાજ્ઞા ન આપવી, એ એની દયા છે. એવી દયા જ એકાન્ત શુદ્ધ છે. કેમકે એથી પૂર્વે કહેલા અપાત્રદાનના નુકસાન નિવારાય છે. એવી શુદ્ધ દયા જ સમ્યગ્ર વિચારપૂર્વકની હોવાથી પિતાને અને
Page #557
--------------------------------------------------------------------------
________________
:૫૦
અનયાન્ફલસૂત્રમા
આ
સામાને વિરાધનામાંથી ખચાવી લેનારી અને છે, નહિં કે દયાભાસ. અચેાગ્યને જિનાજ્ઞા આપવાની દયા સ્વ-પરઘાતક છે. બિમારને અયેાગ્ય કુપથ્ય આપવાની કરાતી ઉપલક દેખાવની દયાની જેમ એ દયાભાસ છે, ખેાટી દયા છે. કેમકે અપાત્ર જીવને ભવને આનંદ છે, ઇંદ્રિયવિષયે અને કષાયેામાં નિક રમણુતા છે. એને એ પાપ તે છે જ; હવે એને વિષયકષાય ભયંકર અને ન્યાય કહેનારાં જિનવચન આપે એટલે એ વચનની હાંસી કરે છે, વચન પર સૂગ અને દ્વેષ કરે છે, વધુ પાપ છે. એ એને દુર્ગતિએમાં રીબાવે છે. આમા એની દયા કયાં થઈ? માટે એવાને જિનવચન આપનારા ખેાટી દયામાં તણાય છે. એ દયા એને જિનવચનની વિરાધનાથી મચાવતી નથી. ત્યારે અપાત્રને જિનાજ્ઞા ન આપવારૂપી શુદ્ધ દયા કરનારને એ યા જિનાજ્ઞાની વિરાધનાથી મચાવતી હાવાથી, અને એમ કરવામાં જ ત્રિવેાકનાથ શ્રી તીર્થંકરદેવ ઉપરનું બહુમાન અખ’ડ રહેતું હાવાથી, એ મેાક્ષસાધક બને છે. અર્થાત્ ભવાભિન દીને જિનવચન ન દેનારે એને ય વધુ અનર્થથી ખચાવે છે, અને સ્વય' વિરાધનાથી ખચી મેાક્ષ સાધી શકે છે. આવી સાચી દયાનુ’ સ્વરૂપ કહેનારા શ્રી પરમાત્મા ઉપર ખરેખર મહુમાન ધરનારા એ જ ગણાય છે.
તાત્પર્ય એ છે કે જેને જિતાક્ત આગમ નથી પરિણમ્યા, આગમાને પરિણતિરૂપ ભેધ નથી થયે, એ એવી સાચી દયા નથી સાચવી શકતા; કિંતુ જેમને આગમ પરિણમ્યા છે, એ જ એવી દયા જાળવી શકે છે. ‘પરિણમવું' એટલે કે પચવુ તેને કહેવાય કે જેનાથી રસકસ વધે, પણ અજીણુના વિકાર ન થાય. આગમને પચાવી પરિણમવી શકનારા તે, કે જેને
'
Page #558
--------------------------------------------------------------------------
________________
૫૦૬
[પંચસૂત્ર-૫
એનાથી. બીજા ત્રીજા વિકારેની જેમ, અપાત્રદાનનું સાહસ, ટૂંકી દૃષ્ટિ, આગમવચનની ઉપરવટતા, વગેરે વિકારે પણ ન થાય. આવાને જગદ્ગુરુ ઉપર આંતર ભક્તિ ખૂબ હોય જ. એમાં નવાઈ નથી, અને એથી જ એ આગમ-પરિણતિવાળે આવી જે સાચી દયા કરે, તે દયા પણ અનુબંધવાળી સુપ્રવૃત્તિ દ્વારા, અર્થાત્ સમ્યફ પરમાર્થમય પ્રવૃત્તિઓની પરંપરા દ્વારા, મોક્ષને અવશ્ય સાધી આપે છે.
આ રીતે પ્રત્રજ્યાફલ-સૂત્ર સમાપ્ત થયુ. એથી પંચસૂત્રની વ્યાખ્યા પણ સમાપ્ત થઈ. વ્યાખ્યાની સાથે પચસૂત્ર પૂર્ણ થયું. હવે ટીકાકાર મહર્ષિ નીચે મુજબ વદન વાંછા કરે છે. - શ્રુતની અધિષ્ઠાત્રી શ્રી સરસ્વતી દેવીને નમસ્કાર હો. નમસ્કાર કરવા ગ્ય સઘળાયને નમસ્કાર છે. સર્વે વંદનીયને હું વદન કરું છું. સર્વે ઉપકારીઓનાં વૈયાવચ્ચ (સેવા)ને હું ઈચ્છું છું. એ સર્વના પ્રભાવે ઔચિત્યનાં પાલનપૂર્વક ધર્મમાં મારે પુરુષાર્થ છે. સર્વે જીવો સુખી થાઓ. સર્વે જ સુખી થાએ, સર્વે જીવો સુખી થાઓ. ત્તિ શ્રેરિતનાજાત-પન્નરૂત્રણવભાવાર્થg-મર્થ-રાकार-श्रीहरिभद्रसूरिकृतटीकानुसारेण सिद्धान्तमहोदध्याचार्यश्री विजयप्रेमसूरीश्वरशिष्याणुपंन्यासभानुविजयकृतम् 'उच्च प्रकाशना पंथे' नामकं वालभाषाविवेचनं समाप्तिमगात् । विवेचनेऽस्मिन् यदि सूत्रकारटीकाकाराशयविरुद्धं श्रीजिनवचनविरुद्ध वा किञ्चित्प्रलपितं स्यात् तदा तन्मे
भिथ्या दुष्कृतं भूयादिति ।
Page #559
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચસૂત્ર મૂળ
ણમા વીઅરાગાણ સવણ્ણ દૈવિ દપૃષ્ઠઆણં જત્િવત્ચવાણું' તેલુ#ગુરૂણ અરુહંતાણુ. ભગવંતાણુ ।
જે એવમાઈકૂખ તિ-ઇહુ ખલુ અણાઈ જીવે અણાઇ જીવસ્સ ભવે અણા કુમ્મસંજોગનત્તિએ દુકખરૂ વે દુકખલે, દુકખાણ. ધે એઅસ્સ ણં લુચ્છિત્તી સુદ્ધધમ્મા. સુદ્ધધમ્મસ'પત્તી પાવકવિગમાએ, પાવકર્માવર્ગમા તહાભવત્તાભાવ
તસ્સ પુણ વિવાગસાહણાણિ, ૧. ચઉસદ્ગગમણ, ૨. દુશ્કેડરિહા, ૩, સુકડાણસેવણ, અએ કાયવ્યમિણ હાઉકામેણુ સયા સુપ્પણિહાણ” મુજ્જો ભુજ્જો સંકિલેસે, તિકાલમસ કિલેસે.
જાવજજીવ' મે ભગવા પતિલેાગનાહા અણુત્તરપ્રુષ્ણસંભારા ખીણરાગદાસમાહા,અચિતચિંતામણી, ભવજલહિયાઓ, એગ તારા અરહેતા સરણ,
તહા પહીણજરામરણા અવેયકન્મકલ’કા, કુંવામાહા, કેવલ નાણુ ંસણા, સિદ્ધિપુરનિવાસી, તિરુવમસુહસઁગયા, સવ્વા યÎિચ્ચા, સિદ્ધા સર
તહા પસ’તગ’ભીરાસયા સાવજોગવિયા પંચવિહાયારજાણમાં પચાવયાનિયા પમાનિ’સણા ઝણઝ્ઝયણસ`ગયા, વિષ્ણુઝમાણભાવા સાહૂ સરણ,
Page #560
--------------------------------------------------------------------------
________________
૫૦૮
[ પંચસૂત્ર મૂળ તહા સુરાસુરમણઅપૂઈઓ મેહતિમિરંસુમાલી રાગધેસવિસપરમમંતે હેફ સાયલકલાણાણું કમ્યવણુવિહાવસૂ સાહો સિદ્ધભાવસ્સ કેવલિપત્તો ધમે જાવજવં મે ભગવં સરખું, સરણમુવગઓ અ એએસિ ગરિહામિ દુક્કડ,
જ છું અરહંતસુ વા, સિદ્ધસુ વા, આયરિએસુ વા, ઉવજઝચેસુ વા, સાહૂ વા, સાહુણસુ વા, અને સુવા, ધમઠ્ઠાણેસુ માણણિજેસુ પૂઅણિજજેસુ તહા માસુ વા, પિઈસુ વા, બંધૂરું વા, મિત્તેસુ વા, ઉવયારીસુ વા, ઓહેણ વા, વેસુ, મગઠુિએસ વા, અમન્ગફ્રિએસુ વા, મમ્મસાહેસુ વા, અમમ્મસાહેસુ વા, જ કિચિ વિતહમાયરિ અણુરિઅલ્વે અણિછિએવં પાર્વ પાવાણુબંધિ, સુહુર્ભ વા, બાયર વા, મહેણ વા, વાયાએ વાં, કાયેણ વા, કર્યા વા, કારાવિ વા, અણુમેઇઅં વા, રાગેણ વા, દાસેણ વા, મહેણ વા, ઇલ્થ વા જમે જમ્મત રેણુ વા, ગોહિઅમે દુક્કડમે ઉઝિઅશ્વમે, વિ બાણિ મએ કહ્વાણમિત્તગુરુભગવંતવયણાઓ,એવનંતિ રેઈસદ્ધાએ, અરહંતસિદ્ધસમક્ખં, ગરિહામિ અહમિણું દુક્કડમ ઉઝયશ્વમેઅં. ઇલ્થ મિચ્છામિ દુક્કડ, મિચ્છામિદુ મિચ્છામિ દુક્કડં..
હેઉ મે એસા સન્મ ગરિહા, હાઉ મે અકરણનિઅમે, બહુમયં અમેઅંતિ ઈચ્છામે અણુસઠુિં અરહંતાણું ભગવંતાણું ગુરૂણ કલાણુમિત્તાણુતિ
હાઉ મે એએહિ સંગે, હેઉ મે એસા સુપત્થણા, હેઉ મે ઇ બહુમાણે, હેઉ મે ઈઓ મુખબીએ તિ, પત્તસુ એએસુ અહં સેવારિહે સિઆ, આરિહે સિઆ, પવિત્તિજુએ સિઆ નિરઈઆરસ્પારગે સિઆ,
સંવિગે જહાસત્તિએ સેમિ સુકડ અમેમિ સવૅસિ અરહંતાણું અણું, સલૅસિં સિદ્ધાણં સિદ્ધભાવ, સલૅર્સિ
Page #561
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧
૫૦૯
આયરિયાણં આયાર, સન્થેસિ ઉવજ્ઝાયાણ સુત્ત પ્રયાણં, સવ્વેસિ સાહૂણ સાહુકિરિશ્મ’,સન્થેસિ સાવગાણ મુખસાહણજોગે, સન્થેસિં દેવાણું સન્થેસિ જીવાણ' હાઈકામાણૅ કલાણાસાણ મચ્ચસાહુણજોગે.
હાઉ મે એસા અણુમાઅણા સમ્ભ વિહિપુબ્વિ, સમ્મ મુન્દ્રાસયા, સમ્મ પદ્મિવત્તિકવા, સમ્' નિરયારા, પરમગુણજીત્તઅરહ તા સામસ્ત્ય, અચિન્તસત્તિøત્તા હિ તે ભગવતે વીરામા સવ્વુણ્ પરમકલાણા, પરમકલાણાહેણ સત્તાણ,
મૂઢ અહિં પાવે અણામેાહવાસિએ અભિન્ન ભાવ, હિઆહિશ્માણ અભિન્ને સિચ્ય અહિનિવિન્ને સિ, હિઅ પવિત્ત સિચ્ય, આરાહગે સિચ્ય, ચિઅપવિત્તીએ સવ્વ સત્તાણ સહિઅંતિ ઈચ્છામિ યુદ્ધ' ઇચ્છામિ મુક્કડ' ઇચ્છામિ સુક્કડં,
એવમેગ્ઝ સમ્ભ પઢમાણસ ગુણમાણસ્સ અણુપ્તેહમાણસ્સ સિઢિલીભવČતિ પરિહાયતિ ખિજ્જ તિ અનુહુકમ્માણુમ ધા, નિર્ણુબંધે વાસુહુકમે ભગસામથે ગૃહપરિણામેણું કડગમă વિચ્ય વિસે, અપ્પલે સિચ્ય, સુહાવણિજ્યે સિચ્ય, અપુણભાવે સિઆ
તહા આસગલિન્જતિ પરિપ્ાસિજ્જ તિ નિમ્નવિજજ તિ મુહકામ ધા સામધં ચ સુહકમ ગિ પગિ′ભાવજિઅં નિયમલય સુપઉત્તે વિગ્મ મહાગએ સુહલે સિચ્ય, સુહપવત્તગે સિગ્મ, પરમસુહુસાહગે સિઆ, અમ અડિખ ધમેચ્ચું અસુહુભાવનિરહેણ` સુહભાવખીઅતિ, સુપ્પણિહાણ` સમ્મ' પઢિઅવ્વ સભ્ય' સાઅલ્વ, સન્મ. અણુપ્તેહિઅભ્ય તિ.
નમેા મિઅમિઆણ` પરમગુરુવીઅરોગાણું, નમા સેસનમુક્કારારિહાણ, જય સવ્વસાસણ . પર્મસ એહીએ, સુહિા ભવતુ જીવા, સૃહિણા ભવતુ જીવા, સૃહિણા ભવતુ વા (ઇતિ પાપપ્રતિઘાત-ગુણબીજાધાન સૂત્ર )
Page #562
--------------------------------------------------------------------------
________________
.
.
::
[પંચસૂત્ર મૂળ
૫૧૦
દ્વિતીય સૂત્ર
સાધુધર્મ–પરિભાવના જાયાએ ધમ્મગુણપવિત્તિસદ્ધાએ ભાવિજા એએસિ સરૂવં પયઇસુન્દરત્ત, અણુગામિત્ત, પરેવયાત્તિ, પરમæહેઉત્ત
તહા દુરણુચરd, અંગે દારુણત્ત, મહામહ જગત્ત, એવું ભૂઓ દુલ્લહનંતિ,
એવં જહાસતીએ ઉચિઅવિહાણે અચંતભાવસારું પડિવજિજજજા (ધમ્મગુણે) તે જહા -શુલપાણઈવાય-વિરમણું, ૨–થુલગ–મુસાવાય-વિરમણું, ૩-થલગ અદત્તાદાણુ-વિરમણું, ૪-શુલગ મેહુણ-વિરમણું, પ–શુલગ પરિગ્રહ-વિરમણસિચ્ચાઈ
પડિજિઊણુ પાલણે જઈજા, સયાSણગાહગે સિઆ, સયાsણાભાગે સઓ, સયાજીણુપરત તે સિઆ, આણા હિ મેહવિસામમંતે, જલં રેસાઇજલણમ્સ, કુમ્ભવાહિતિગિછાસર્ઘ, કલ્પપા સિવલક્સ,
વજિજજજા અધમ્મમિત્તગં, ચિંતિજજાભિવપાવિએ ગુણે અણાઇભવસંગએય અગુણે, ઉદગસહકારિત્ત અધમ્મમિત્તાણું, ઉભયલોગગરહિઅત્ત, અસુહગપર પર ચ
પરિહરિજજા સન્મ લોકવિરુદ્ધ, કરૂણાપરે જણાણું,નખિસાવિજ ધર્મ, સંકિલે ખુ એસા, પરે અબાહિબીએ, અહિફલં ચપત્તિ.
એવમાલાએજા-ન ખલુ ઇત્તો પરે અણઘે, અંધત્તમે અં સંસારડાવીએ, જગમણિઠ્ઠાવાયાણુ, અદાણું સફેણું, અસુહાણુબંધમઘં.
સેવિજ ધમ્મમિત્તે વિહાણેણં, અંધ વિવાણુઠ્ઠાએ, વાહિએ વિવ વિજે, દરિદ્દો વિવ ઈસરે, ભીએ વિવ મહાનાયગે, ન ઈએ
Page #563
--------------------------------------------------------------------------
________________
સૂત્ર ૨]
૫૧૧ સુંદરતરમનંતિ બહુમાણજીત્તેસિઆ, આણાકંખી, આણપડિઋગે, આણાઅવિરહગે, આણાનિફાયત્તિ. - પડિવન્નધર્મગુણારિહં ચ વરિજજા ગિહિસમુચિએસુ ગિહિસમાચારેબ્સ પરિસુદ્ધાણુઠ્ઠાણે પરિસુદ્ધમણુકિરિએ પરિસુદ્ધવકિરિએ, પરિબુદ્ધકા કિરિએ, *
વજિજા અણગાવઘાયકારણું, ગરહણિજે, બહુકિલેસું, આયઈવિહંગ સમારંભ ન ચિંતિજ પરપીડું, ન ભાવિજા દીયંન ગચ્છિજજ હરિસં. ન સેવિજા વિતહાભિનિવેસં. ઉચિયામણુ પવરંગે સિઆ. A ન ભાસિજજો અલિએ, ન ફસં, ન પસુન્ન, નાણિબદ્ધ, હિઅમિઅભાસને સિઆ,
એવં ન હિંસિજજા ભૂણિન ગિણિહજ અદત્તન નિરિકિખજજ પદાર, ન કુજા અણસ્થદંડ, સુહકાજોગે સિઆ,
તહા લાયેચિ અદાણે, લાહચિઅભેગે, લાહચિઅપરિવારે, લાહચિઅનિહિ રે સિઆ.
અસંતાવને પરિવારમ્સ, ગુણકરે જહાસત્તિ, અણુક પાપરે, નિમ્મસે ભાવેણ,
એવં ખલુ તપાલણે વિ ધએ, જહુ અન્નપાલ ત્તિ, સબ્ધ છવા પુપુ, મમત્ત બંધકારણે,
તહા તેણુ તે સુ સમાયાસુ સઈસમણાગએ સિઆ, અમુગેડહું, અમુગલે, અમુસિબ્સ, અમુગધમ્મઠ્ઠાણુદ્ધિએ, ન મે વિરોહણ, - ને મે તદાર , બુઠ્ઠી અમેઅલ્સ, એઅમિલ્થસારે, એઅમાયભૂયં, એ હિઅં, અસારમણે સળં, વિસે આ અવિહિગહણેણું
એવમાહ તિલગબંધૂ પરમકાસણિગે, સગ્ન સંબુદ્ધ, ભગવં અરહંતત્તિ, એવું સમાલચિઓ તદવિ સુ સમાયાસુ સન્મ વહિજજા, ભાવમંગલમે તનિષ્ફdીએ.
Page #564
--------------------------------------------------------------------------
________________
૫૧૨
[પંચસૂત્ર મૂળ તહા જાગરિજજ ધમ્મજાગરિઆએ-કે મમ કાલે? કિમે અસ્સા ઉચિઅં? અસારા વિસયા, નિયમગામિણે વિરસાવસાણું, ભીસણું મળ્યુ સવાભાવકારી, અવિનાયાગમ, અણિવાણિજે, પુણે પુણેણુબંધી.
ધમે એઅસ્સે સહં, એગતવિસુદ્ધો, મહાપુરિસેવિઓ, સવ્યહિઅકારી, નિરઈઆરે, પરમાણું દહેજ,
નમે ઇમલ્સ ધમ્મસ્સ નો એ અધમ્મપગાસગાણું, નમે. એ અધમ્મપાલગાણું, નમે એ અધમ્મપર્વગાણું, નમે એ અધર્મપવજગાણું.
ઈચ્છામિ અહમિણ ધમ્મ પડિવજિત્તએ સભ્ય મણવણકાયજેગેહિ. હે મમે કલ્યાણું પરમકલ્યાણારું જિણાણુઅણુભાવ.
સુપણિહાણએવં ચિતિના પુણે પુણે. એઅધમ્મજુત્તાણમવવાયકારી સિઆ. પહાણું મેહુએ અણુમે એવું વિસુઝમાણે ભાવેણાએ, કમાપગમેણું ઉઈએઅસ્ત જુગયું. તહાસંસારવિરત્તિ સંવિગે ભવઈ, અમને અપારેવતાવી, વિશુદ્ધ વિસુઝભાણુભાવે,
(ઈતિ સાધુધ—પરિભાવના સૂત્ર)
તૃતીય સૂત્ર પ્રજ્યા ગ્રહણ વિધિ પરિભાવિએ સાહેધમે જહેદિયગુણે જઈજજ સન્મમેએ પડિવજિજએ અપરાવતાવો. પરાવતા હિ તમ્પડિવત્તિવિઘં. અણુપાઓ ખુ એસ. ન ખલુ અકુસલારંભ હિઅં
Page #565
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩]
૫૧૩ અપડિબુકહિચિ પડિબેહિજા અમ્માપિયરે “ઉભયલગસકલં જીવિ, સમુદાયકડા કશ્મા સમુદાયફલત્તિ એવં સુદીહ અવિઓગેઅણહા એગકબનિવાસિસઉણતુલ્લમે. ઉદ્દા મગ્ન, પચ્ચાસણે ય, દુલહમણુઅત્ત સમુદપડિઅરયણલાભતુલ્લ, અઈમ્પલૂઆ અeણે ભવા દુખબહુલા મેહુધયાર અર્કસલાબંધિણે અજુ સુદ્ધધમલ્સ, જુગ ચ અપોઅભૂ ભવસમુદે જુત્ત સકજજેનિઉજિઉં સંવરહ અસ્કિઃ નાણુધારે તવયવણજવણ.
ખણે દુલહે, સવ્વક જવામાઇએ સિદ્ધિસાગ ધમ્મસાહગણ, ઉવાદે ય એસા જીવાણું. જે ન ઈમીએ જમ્મ, ન જા, ન મરણું, ન ઈશ્કવિઓ, નાણિદ્વૈપગે, ન ખુહાન પિવાસાન અણે કેઈદાસે, સવહા અપરતંત છવાવસ્થાણું અસુભરાગાઇરહિએ સ તે સિવં અવાબાહું તિ,
વિવરીએ ય સંસારે ઈમીએ, અણવઠ્ઠિઅસહાવો. ઇત્ય ખલુ સુહી વિ અસુહી સંતમસંત, સુવિણુવ સવમલમાલ તિતા અલમિલ્થ પડિબંધણું કરેહ મે અણુગતું. ઉજમહ એ વૃછિંદિત્ત, અહંપિ સુહાણુમઈએ સાહેમિ એ અં નિવિણે જન્મમરહિં સમિwઈ ય મે સમીહિએ ગુરુષભાવેણું.
એવે સેસેવિ બેહિજા, તઓ સમએએહિં સેવિજજ ધર્મો કરિચિ અ-કરણિજજ નિરાસંસે ઉ સવ્વદા એ પરમગુણિસાસણ,
અબુઝમાણેસુ અ કમ્મપરિણુઈ એ વિહિજા જહાસત્તિ તહુવગરણું આવાયસુદ્ધ સમઈએ. કયઆ ખુએસા, કરુણ ય ધમ્મપહાણજણણી જશ્મિા , તને અણુણાએ પડિવજિજજ ધર્મ,
અણુહા અણુવહે ચેવ ઉવહિજુને સિઆ, ધમ્મા હણું ખહિએ સવસત્તાણું, તહાં તહેએ સંપાડિજજા, સવ્યહા અપડિવ
૩૩
Page #566
--------------------------------------------------------------------------
________________
નેમિસાણિ અસહારા
૫૧૪
[પંચસૂત્ર મૂળ જજામાણે ચઈજજા તે અઠ્ઠાણુગિલાસહત્વચાગનાએણું.
સે જહાનાએ કઈ પરિસે કહૃચિ કંતારગએ અમાપિઈસમેએ તપડિબદ્ધ વિચિજા, તેસિં તત્ય નિયમઘાઈ પુરિસમિત્તાસજ સંભવાસિહે મહાયંકે સિઆ તત્થ સે પુરિસે તપડિબંધાઓ એવામાલચિય “ન ભવંતિ એએ નિયમઓ ઓસહમંતરેણ,
સહભાવે આ સંસઓ, કાલસહાણિ આ એણિતહા સંઠવિઅ સંડવિઆ તદસહનિમિત્ત સંવિત્તિનિમિત્તેચ ચયમાણે સાહુ, એસચાએ અચાએ, અચાયે ચેવ ચાએ. ફલમિલ્થ પહાણું બુહાણું ધી એ અદંસિણ, સ તે સહસંપાયણેણં જીવાવિજજા, સ - વાઓ પુરિસચિઅમે.
એવં સુપકિખએ મહાપુરિસે સંસારકંતારડિએ અમ્માપિરસંગએ ધમ્મપરિબદ્ધ વિહરિજા તેસિં તલ્થ નિઅમવિણાસગે, અપત્તબીજાઈપુરિસમેત્તાસક્કે સંભવંતસમ્મત્તાઈઓસહેમરણાઈવિવાગે, કમાયેકે સિઆ તત્થ સે સુપકિખએ પુરિસે ધમપડિબધાએ, એવં સમાચિઅવિણરૂંતિ એએ અવસ્સે સમ્મત્તાઈઓસહવિરહેણુ, તસ્ય સંપાડ વિભાસા, કાલસાણિ અએઆણિવવહાર-તહા ઠવિચ સકવિએ ઈહિલેગચિતાએ, તેસિં સમ્મત્તાઈ-ઓસહનિમિત્તે વિસિäગુરુમાઇભાવેણુ, સવિત્તિનિમિત્ત ચ, ચિકારણેણં ચયમાણે સંજમપડિવીએ, સાહૂ સિદ્ધી છે. એસ ચાએ અચાએ તત્તભાવણાઓ, અચાએ ચેવ ચાએ, મિચ્છાભાવણાઓ, તત્તફલમિસ્થપહાણ, પરમસ્થઓ ધીરા અને દેસિ આસનભળ્યા,
સ તે સમ્મત્તાઈઓસહસંપાડણ જીવવિજા અસ્થતિ અં. અમરણાવ ઝબીઅજેગણું સંભવાઓ સુપુરિસચિઅમેએ દુષડિઆરાણિ આ અમ્માપિઈણિ. એસ ધમે સયાણું, ભગવં ઈW નાયં પરિહરમાણે અકસલાબંધિ અમ્માપિઈ સેગ તિ,
એવું અપવિતાવ સવ્વહાસુગુરૂસમી પૂઈત્તા ભગવંતે
Page #567
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૪ ]
૫૧૫
વીઅરાગે સાહૂ અ, તાસિઊણ વિહવાચિશ્મ' કિવણાઈ, સુપત્તાવસએ સુવિરુદ્ધનિમિત્ત સમહિવાસિએ, વિરુજીમાણા મહયા પમાએ સન્મ પથ્થઈજા લેા અધમ્મુહિતા લાગુત્તર ધમ્મગમણેણુ, ઐસા જિણાણમાણા મહાકલ્લાણ ત્તિ ન વિરાહિઅવ્યા હેણ મહાણદ્ઘભયાએ સિદ્ધિક ખિણા, વજાગ્ગહણવિહિત્રુત્ત સમત્ત, ✩
ચતુર્થ સૂત્ર
પ્રવજયા-પરિપાલના
સ એવમભિપવ્વઇએ સમાણે સુવિહિભાવએ કિરિયાલેણ જીજઈ વિશુદ્ધચરણે મહાસત્ત ન વિવજયમેઈ, એઅઅભાવે અભિષેઅસિદ્ધી થાયપવિત્તિએ, નાવિવજપ્ત્યાળુવાએ પયટ્ટઈ. ઉવાએ આ વેસાહુગા નિઅમેણ, તસ્સ તત્તચ્ચાએ અણુહા, અઈસ ગાઓ, નિયમયમેચ્ય
<
સે સમલેડ્રંક ચણે સમસત્તુમિત્તે નિઅત્તગ્ગહદુખે પસમસુહસમેએ સમ સિક્ખમાઈઅર્થ. ગુરુકુલવાસી ગુરુપડિ≠ વિણીએ ભૂઅત્યરિસી ન ઇ હિઅં તત્ત’કૃતિ મન્નઇ સુસૂસાઇ ગુણત્ત તત્તાભિનિવેસા વિહિપરે પરમમતા ત્તિ અહિજ્જઇ સુત્ત બહુલક્ષે આસસાવિમુક્કે આયયડ્ડી. સ તમ વેઇ સભ્યહા, તમે સમ્મ` નિઉ જઇ. એ' ધીરાણ સાસણ,
અણુતા અણિઓગે અવિહિગહિયમ તનાએણુ, અારાહુણાએ ન કિચિ, તદાર ભાએ ધ્રુવ, ઇત્થ મદેસણાએ દુખ અવધીÁ અખડવત્તી, તેવમહીં અહીંઅ' અવગમવિરહેણ ન એસા મગ્નગામિળેા વિરાહણા અણત્થમુહા, અત્યંહે તસાર ભા
Page #568
--------------------------------------------------------------------------
________________
૫૧૬
[પંચસૂત્ર મૂળ આર. એવં પિ અહીએ અહીઍ અવગમલેસ ગએ. અર્થે સબીઓ નિઅમેણમજ્ઞામિણે ખુએસા અવાયબહલસ્સનિરાએ જદિએ સુજીત્તકારી હવાઈ પવયણમાઈસંગએ પંચસમિએ તિગુત્ત
અણWપરેએ અચાએ અવિઅત્તસ્સ સિસુજણણચાયનાબેણ, વિઅત્ત ઈલ્થ કેવલી એઅલભૂએ, સમ્મમે વિઆણુઈદુવિહાએ પરિણુએ.
તહા આયાસપાસદીયં સંદીઓચિરાઈભે, અસંદીણથિરસ્થમુજજમઈ જહાસત્તિ, અસંભ તે અPસગે અસંસત્તગારાહુએ ભવાઈ ઉત્તરોત્તર જેગસિદ્ધીએ મુઈ પાવકસ્મૃત્તિ વિસુઝમાણે આભ ભાવકિરિઅમારહેઈ, સમસુહમહવઈ, અપીડિએ સંજમતવ-કિરિઆએ, અવ્યહિએ પરિસહેવસગ્નેહિ વાહિઅસુકિરિઆનાણું, - સે જહાનામએ કે મહાવાહિગહિએ અહુઅતબેઅણે વિણાયા સફેણ નિરિવણે તત્તઓ. સુવિજજવયણેણ સમે તમવગછિઆ જહાવિહાણ પણે સુકિરિઅ. નિરુદ્ધજહિચ્છાચારે તુછપત્થભાઈ મુચ્ચમાણે વાહિણી નિત્તમાઅણે સમુવલબભાગે પવઠ્ઠમાણતબભાવે તલ્લાભનવુઈએ તપડિબંધાઓ સિરીખારાઈગે વિ વાહિસમાજગવિણણણણ ઇનિત્તીઓ અણાકુલભાવયાએ કિરિઓવઓગણ અપીડિએ અશ્વહિએ સુહલેસ્ટાએ વહૂઈ. વિજ ચ બહુ મણઈ.
એવં કમ્પવાહિગહિએ, અણુભૂખ જસ્માઅણે, વિણાયા દુખણું, નિબ્રિણે તત્તઓ, તઓ સુગુરુવયણેણુ અણુઠ્ઠાણાજીણા તમવગછિએ, પુષુત્તવિહાણુઓ પવને સુકિરિયે પશ્વરજ, નિરુપમાયારે અસારસુઈ, મુચ્ચમાણે કુમવાહિણું, નિઅત્તિમાણિતૃવિઓગાઈવેણ, સમુવલભ ચરણસ, પવઠ્ઠમાણ સુહભાવે, તલાભનિવૃઈએ. તપડિબંધવિશે સઓ, પરિસહેવસગભાવે વિ તત્તસંવેઅણુઓ કુસલાયવુશિરાસન્નણ, ધમે
Page #569
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૪]
૫૧૭ વગાએ સયા થિમિ છે, તેહલેસાએ પવઠ્ઠઈ, ગુજં ચ બહુમન્નઈ જહેચિ અસંગપડિવત્તીએ નિસગ્નવિત્તિભાવેણ,
એસા ગુરુ વિઆહિ, ભાવસારા વિસે સઓ ભગવંતબહુમાણે, “જે મં પડિમન્નઈ સે ગુરુ તિ તદાણા, અન્નહા, કિરિઆ અકિરિઆ, કુલડાનારી કિરિઆસમા,ગરહિઆ તત્તઈણું અફલજોગઓ. વિસણણતરીફલમિલ્થ નાયું. આવકે ખુ તલં, અસુહાબંધે.
આયઓ ગુરુબહુમાણે અવંઝારણત્તણુ, અઓ પરમગુરુસંજોગે, તઓ સિદ્ધી અસંસર્યા. એલેહ સુદએ પગિëતણુબંધે ભવવાહિતેગિછી, ન ઈએ સુન્દરં પરું, વિમા ઈત્થ ન વિજઈ - સ એવંપણે એવભાવે, એવં પરિણામે, અપડિવિડિઓ, વઠ્ઠમાણે તેઉલેસ્સાએ દુવાલસમાસિએણુ પરિઆએણે અઈમઈ સશ્વદેવતેઉલેસું, એવમાહ મહામુણી.
તઓ સુકકે સુદ્ધાભિજાઈ ભવાઈ પાયં છિણુકમ્માણુબ ધે ખવઈલોગસણ, પડિસે અગામી અણુઅનિધિ, સમાસુહગે એસ જેગી વિઆહિએ, એસ આરાહગે સામણુન્સ, જહાગહિઅર્પણે, સવહાસુદ્ધ, સંધ સુદ્ધાં ભવં સમ્મ અભવસાહગ ભેગ-કિરિઆ સુરૂવાઇકપં તઓ તા સંપુર્ણા પાઉgઈ અગિલહેઉભાવઓ આ સંકિલિઠ્ઠસુહરૂવાઓ અપાવતાવિશે સુંદર અદ્ધ ઘેણ, ન ય અણણા સંપુણ
તત્તત્તખંડણ એ અં નાણું તિ લુચ્ચઈ એઅશ્મિ સુજોગસિદ્ધી ઉંચિઅપડિવત્તિપહાણ, ઇલ્થ ભાવો પવત્ત, પાયં વિષે ન વિજઈ નિરણુબંધાસુહકસ્મભાવેણ, અકિખત્તાઓ ઉમે ગા ભાવરાહણા તહા, તમે સમં પવત્તઈ. નિફાયઈ અણઉલે. એવંકિરિયા સુકિરિયા એગતનિકલંકા નિકલંક€સાહિઆ તહા સુહાણુબધા ઉત્તરોત્તરગસિદ્ધીએ.
તઓ સે સાઈ ધરે પરત્યે સમ્મ તક્કસલે સયા, તેહિ તેહિં
Page #570
--------------------------------------------------------------------------
________________
પ૧૮
[પંચસૂત્ર મૂળ પગારેહિસાબંધં મહેદએ બીજબીજાદિઠાવણેણંકન્નિવિરિઆહજુ અવંઝસુહચિહે સમંતભધે સુપણિહાણાઇહેલ મહતિમિરદીવે રાગમય જે દાસાનલજલનિહી સંવેગસિદ્ધિકરે હવઈ અચિંતચિંતામણિકપે,
સ એવં પરંપરFસાહએ તહાકસણાઈભાવઓ, અખેગેહિં ભહિં વિમુચ્ચમાણે પાવકશ્મણ, પવઠ્ઠમાણે અ સુહભાવેહિ, અણગભવિઓએ આરહણુ આ પાઉgઈ સરવુત્તમ ભવં ચરમ અચરમભવહેલું અવિગલપરંપરWનિમિત્ત, તત્થ કાઉનિરવભેસ કિર્થ વિહુયરયમલેસિજ્જઈબુઝઈ મુશ્ચઈ પરિનિવાઈ, સવ્વદુખાણુમંત કઈ
પંચમ સૂત્ર
પ્રવજ્યા-ફેલ स अवमभिसिद्धे परमव भे मंगलाल से जम्मजरामरणरहिओ पहीणासुहे अणुबंधशत्तिवजिओ संपत्तनिअसरूवे अकिरिसे सहावसंठिसे अणंतनाणे अणंतदसणे.
રે 7 વદે, હવે, 7 ઘે, ન , ,, વ સત્તા, अणित्यंथसंढाणा, अणंतविरिया, कयकिच्चा, सम्ववाहाविवज्जिआ, सबहा निरविक्खा, थिमिआ पसंता.
असंजोगिले असाऽणंदे अओ चेव परे मओ. अविक्खा अणाणदे, संजोगो विओगकारणं, अफलं फलमेआओ, विणिवायपरं खु ते बहुमय मोहाजो अवुहाणं. जमित्तो विवजओ, तो अणत्था अपनवसिआ, अस भावरिऊ परे अओ वुत्ते उ भगवया ।
नागासेन जोगो अअस्स. से सरूवसंठि. नागासमण्णत्थ, न सत्ता स दन्तरमुवेइ.
Page #571
--------------------------------------------------------------------------
________________
सूत्र-५ ]
૫૧૯ अतितमेयं केलिगम्मं तत्त, निच्छयमयमे. विजोगवं च जोगोत्ति न अस जोगो. मिणं लक्षणमे अस्स. न इत्थाविक्खा. सहायो खु असो, अणंतसुहसहावकप्पो.
उवमा इत्थ न विज्जा तभावेऽणुभावो परं तस्लेव. ___ आणा असा विणाणं सम्वण्णूणं अवितहा अगंतओ. न वितहत्ते निमित्तं न चानिमित्तं कज्जंति.
. निदसणमितं तु नवर-सवलतुक्ख ओ, सम्बवाहिविगमे, सब-स्थसंजोगेणं, सबिच्छासंपत्तीये जारिसमे, इत्तोणतगुणं. .
त तु भाषसत्तुक्खयादितो रागादओ भावसन. कम्मोदया चाहिणो.
परमलद्धीओ उ अट्ठा. अणिच्छेच्छा इच्छा.
अवं सुहुममे न तत्तओ इयरेण गम्मइ, जइसुहं व अजइणा, मारुग्गसुहं व रोगिणत्ति विभासा.
अचिंतमे सरूवेण, साइ-अपजवसि अगसिद्धावेक्खाओ, पवाहओ अणाई। तेवि भगवतो अव तहाभम्वत्ताइभावओ विचित्तमेअं तहाफलभेओण. नाविचित्ते सहकारिभेओ. तदवेक्खो तो त्ति, अणेगतवाओ. तत्तवाओ. स खलु एवं, इहरहेगतो। मिच्छत्तमेसो। न इत्तो ववत्था । अणारिह अमेअं।
संसारिणो उ सिद्धत्तं । नावद्धस्स मुत्ती सहत्थरहिआ। अणाइम बंधो पवाहेण अईअकालतुल्लो । अवद्ध बंधणे वाऽमुत्ती पुणो वघपसंगओ। अविसेलो अबद्ध मुक्काण । अणाइजोगे वि विओगो कंचणोवलनापण । न दिदिक्खा अकरणस्स । न याट्ठिमि पसा। न सहन एनिवित्तो । निवित्तीए आयट्ठाण । न य अन्नहा तस्सेसा न भव्यत्ततुल्ला नारण। न केवल जीवरूवमेअ । न
Page #572
--------------------------------------------------------------------------
________________ પરિ૦ ( પંચસૂત્ર મૂળ भाविजोग विक्खाए तुल्लतं, तथा केवलसेण सयाऽविसेसओ, तहासहावकप्पण मप्पमाणमेव / असेव देसो परिकप्पिआओ. परिणोमभेआ बंधाइभेमो त्ति साह, सवनयविसुद्धि से निल्बचरिओभयभावेण न अप्पभूकम्म / न परिफस्पिअमेअं। न अव भवादिभेओ. न भवाभावो उ बिद्धी / न तदुच्छेदेऽणुप्पाओ, न अव समंजसत्त, नाऽणाइमतो भवो न हेउफलभावो. तस्ल तहा सहाव-कप्पणमत्त. निराहारऽन्नयको निओगेणं / तस्मेव तहाभावे उत्तमे. सुहममकृपयमेअ. विचित अव्वं महापण्णात्ति। अपज्जवसिअमेव सिद्धसुक्ख. इत्तो चबुत्तम इभ, सम्वहा अणुस्सुगत्तेऽणतभावाओ, लागतसिद्धि वासियो ओओ. जत्थ य अगो, तत्थ नियमा अणंता अकम्मुणो गई पुचपओगेण अलाउप्पभिइनायओ। नियमा अओ चेव अफुसमाणगईओ गमणं उक्क्ररिसविसेसओ. इअं अचुच्छेओ भयाण अणंतभावेण अअमणंताणतय, समया इत्थ नायं भवत्त जोगया मित्तमेव केलिचि पडिमाजु. गढानिरुदसणेण . असा वि तत्तंगं, पवित्तिविलोहणेण, अणेतसिद्धीआ, निच्छदंगभावेण. परिसुद्धा. उ केवलं / असा आणा इह भगवओ समनभहा तिकाडिपरिसुद्धीओ, अपुणबंधगाईगम्मा अअ. पिअत्त खलु इत्थ लिंग ओचित्तिपवित्ति विन्नेअ संवेगलाहग निअमा. न असा अन्नेसि देआ लिंगविवज्जयाओ तप्परिणा. तयणुमायाले आमकुंभोदगनासनाओण असा करुणत्ति वुच्चइ अगंतपरिसुद्धा, अविराहणाफला, तिलेागनाहवहुमाणेण निस्सेअससाहित्ति पयज्जाफलसुत्त / (ति श्री ५यसूत्र)