Book Title: Padartha Prakasha Part 06 Author(s): Publisher: ZZZ Unknown Catalog link: https://jainqq.org/explore/008986/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ ૨૬ દ્વારા (૧૬) શds. પાંચમો કર્મગ્રંથ (પદાર્થસંગ્રહ) જેમને ‘તપા’નું બિરુદ મળ્યા પછી ચાન્દ્રગચ્છ એ તપાગચ્છ તરીકે પ્રસિદ્ધ થયો તે શ્રીજગઔદ્રસૂરિ મહારાજના શિષ્યરત્ન શ્રીદેવેન્દ્રસૂરિ મહારાજે “શતક' નામના પમા કર્મગ્રંથની મૂળગાથાઓ અને ટીકા રચ્યા છે. તેના આધારે આ પદાર્થોનું નિરૂપણ કરીએ છીએ. ૨૬ દ્વારો ધ્રુવબંધી પ્રકૃતિ. | (૧૪) | જીવવિપાકી પ્રકૃતિ. અધુવબંધી પ્રકૃતિ. (૧૫)| ભવવિપાકી પ્રકૃતિ. ધ્રુવોદયી પ્રકૃતિ. પુદ્ગલવિપાકી પ્રકૃતિ. અઘુવોદયી પ્રકૃતિ. (૧૭) પ્રકૃતિબંધ. ધ્રુવસત્તા પ્રકૃતિ. (૧૮) પ્રકૃતિબંધના સ્વામી. અધુવસતા પ્રકૃતિ. (૧૯)| સ્થિતિબંધ. ઘાતી (સર્વઘાતી, (૨૦)| સ્થિતિબંધના સ્વામી. દેશઘાતી) પ્રકૃતિ. રસબંધ. અઘાતી પ્રકૃતિ. રસબંઘના સ્વામી. પુણ્ય પ્રકૃતિ. પ્રદેશબંધ. (૧૦) પાપ પ્રકૃતિ. (૨૪) | પ્રદેશબંધના સ્વામી. (૧૧) અપરાવર્તમાન પ્રકૃતિ. (૨૫)| ઉપશમશ્રેણી. (૧૨) પરાવર્તમાન પ્રકૃતિ. | (૨૬). | ક્ષપકશ્રેણી. (૧૩) ક્ષેત્રવિપાકી પ્રકૃતિ. દ્વાર ૧ - ધ્રુવબંધી પ્રકૃતિ ૪૭ પોતાના બંધહેતુની હાજરીમાં જે પ્રકૃતિઓ અવશ્ય બંધાય તે ઘુવબંધી પ્રવૃતિઓ કહેવાય. અર્થાત્ જે પ્રકૃતિનો જે ગુણસ્થાનકે બંધવિચ્છેદ - દ્વાર ૧ - ધ્રુવબંધી પ્રકૃતિ થતો હોય ત્યાં સુધી તે પ્રકૃતિ અવશ્ય બંધાય તો તે ધ્રુવબંધી પ્રકૃતિ કહેવાય. ધ્રુવબંધી પ્રકૃતિઓ ૪૭ છે. મૂળપ્રકૃતિ ભેઈ ઉતરાકૃતિ ક્યા ગુણઠાણા સુધી અવશ્ય બંધાય ? ૧ જ્ઞાનાવરણીય. ૫ મતિજ્ઞાની, શ્રુતજ્ઞાળા, ૧૦માં ગુણઠાણા સુધી. અવધિજ્ઞાના, મન:પર્યવજ્ઞાનીe, કેવળજ્ઞાના. દર્શનાવરણીય. ૯ યક્ષદર્શના, અયક્ષદર્શના૦, | ૧૦માં ગુણઠાણા સુધી. અવધિદર્શના, કેવળદર્શના, થિણદ્ધિ-3, રજા ગુણઠાણા સુધી. નિદ્રા-૨. ૧૮/૧ ગુણઠાણા સુધી. 3 મોહનીય. ૧૯ મિથ્યાત્વ મોહનીય, ૧ લા ગુણઠાણે. અનંતાનુબંધી ૪, ૨ જા ગુણઠાણા સુધી. અપ્રત્યા ૪, ૪ થા ગુણઠાણા સુધી. પ્રત્યા ૪, ૫ માં ગુણઠાણા સુધી. સંજવલન ક્રોધ, Gરા ગુણઠાણા સુધી. સંજવલન માન, ૯૩૫ ગુણઠાણા સુધી. સંજવલન માયા, ૯/૪i ગુણઠાણા સુધી. સંજવલન લોભ, ૯/પગ ગુણઠાણા સુધી. ભય, જગત્સા. ૮ મા ગુણઠાણા સુધી. ૪ નામ. | ૯ તેજસ-કાશ્મણ શરીર, વર્ણાદિ-૪, ૨૮/૬ ગુણઠાણા સુધી. અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. ૧. ૮૧ = આઠમાં ગુણઠાણોના સાત સંખ્યાતમાં ભાગ કરી તેમાંથી પહેલો સંખ્યામાં માંગ. ૨. ૮૬ = આઠમા ગુણઠાણાનો છઠ્ઠો સંખ્યાતમો ભાગ. ૯મા ગુણઠાણાના સંખ્યાતા બહુ ભાગ વીત્યા પછી છેલો સંખ્યાતમો ભાગ બાકી રહે તેના પાંચ ભાગ કરવા. તેમાંથી પહેલો ભાગ તે ૯/૧ ગુણઠાણું, બીજો ભાગ તે ૯)૨ ગુણઠાણુ, ત્રીજો ભાગ તે 63 ગુણઠાણુ, ચોથો ભાગ તે ૯/૪ ગુણઠાણુ, પાંચમો ભાગ તે ૯/પ ગુણઠાણું. Page #2 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૨ - અધુવબંધી પ્રકૃતિ - | મૂળપ્રકૃતિ ભેઈ ઉત્તરપ્રકૃતિ ક્યા ગુણઠાણા સુધી અવશ્ય બંધાય ? ૧૦માં ગુણઠાણા સુધી. પાંતરાય ૫ ઘનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીયતરાય. ક૭) દ્વાર ૨ - અધુવબંધી પ્રકૃતિ ૭૩ પોતાના બંધહેતુની હાજરીમાં પણ જે પ્રકૃતિઓ બંધાય અથવા ન પણ બંધાય તે અંધાવબંધી પ્રકૃતિ કહેવાય. અર્થાત્ જે પ્રકૃતિનો જે ગણઠાણે બંધવિચ્છેદ થતો હોય ત્યાં સુધી તે વિકલો બંધાય તો તે અધુવબંધી પ્રકૃતિ કહેવાય. અઘુવબંધી પ્રકૃતિ ૭૩ છે. મૂળાકૃતિ | ભેદ ઉત્તરપ્રકૃતિ વેદનીય, ૨ | સાતાળ, સાતા. મોહનીય. ૭ | હાસ્યo, રતિo, શોક, અરતિo, વેદ-3. આયુષ્ય. બરકાયુo, તિર્યંચાયુo, મનુષ્યાયુo, દેવાયુo. નામ. પટ| ગતિ-૪, જાતિ-૫, શરીર-3, ગોપાંગ-3, સંઘયણ-૬, સંસ્થાન-૬, આનુપૂર્વી-૪, ખગતિ-૨, પરાઘાત, આતપ૦, ઉદ્યોતo, ઉચ્છo, જિળo, ત્રણ-૧૦, રથાવર-૧૦. પ ગોત્ર. ઉચ્ચ, નીયo. દ્વાર 3 - ધુવોદયી પ્રકૃતિ (૩) ઉધોતo તિર્યગતિ પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધતી વખતે બંધાય, એ સિવાય નહીં. તેથી અઘુવબંધી છે. (૪) આહારક-૨ સંયમનિમિતે જ બંધાય, બીજી રીતે નહીં. તેથી અધુવબંધી છે. (૫) જિન સમ્યજ્વનિમિતે જ બંધાય, બીજી રીતે નહીં. તેથી અધુવ બંધી છે. (૬) શેષ ૬૬ પ્રકૃતિઓ પરસ્પર પ્રતિપક્ષી હોવાથી અધુવબંધી છે. દ્વાર 3 - ધવોદયી ૨૭ જે પ્રકૃતિનો જે ગુણસ્થાનકે ઉદયવિચ્છેદ થતો હોય ત્યાં સુધી તેનો અવશ્ય ઉદય હોય તો તે ધ્રુવોદયી પ્રકૃતિ કહેવાય. ઘુવોદયી પ્રકૃતિ ૨૭ છે. મૂળ પ્રકૃતિ ભેળે ઉત્તરપ્રકૃતિ કયા ગુણઠાણા સુધી અવશ્ય ઉદય હોય ? ૧| જ્ઞાનાવરણીય. ૫મિતિo, કૃતo, અવધિo, ૧૨ માં ગુણઠાણાં મન:o, કેવળo, સુધી. ચક્ષુo, અચા, અવધિo, ૧૨ માં ગુણઠાણા કેવળo, સુધી. મોહનીય. | | મિથ્યા મોહ૦. ૧ લા ગુણઠાણા સુધી. નામ, |૧૨| તેજસ-કાશ્મણ શરીર, ૧૩ મા ગુણઠાણા વર્ણાદિo ૪, નિર્માણ, અગુરુo,| સુધી. સ્થિર૦, અસ્થિર૦, શુભ૦, અશુભo. ૫ અંતરાય. | પદાનાં, લાભદo, ભોગાંo, ૧૨ મા ગુણઠાણા ઉપભોગાંo, વીયo. B (૧) પરાઘાતo અને ઉછo પર્યાપ્તo સાથે જ બંધાય, અપર્યાપ્ત સાથે ન બંધાય. તેથી અધુવબંધી છે. (૨) આતપ એકે પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધતી વખતે બંધાય, એ સિવાય નહીં, તેથી અધુવબંધી છે. સુધી. ર૭ Page #3 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૪ અધુવોદયી પ્રકૃતિ દ્વાર ૪ અર્ધવોદયી ૯૫ ૬ ગોત્ર. જે પ્રકૃતિનો જે ગુણઠાણે ઉદયવિચ્છેદ થતો હોય ત્યાં સુધી તે પ્રકૃતિનો ઉદય હોય અથવા ન પણ હોય તો તે અપ્રુવોદયી પ્રકૃતિ કહેવાય. અધ્રુવોદયી પ્રકૃતિ ૯૫ છે. - મૂળપ્રકૃતિ ભેદ ઉત્તરપ્રકૃતિ ૧ દર્શનાવરણીય. ૫ નિદ્રા-૫. ૨ વેદનીય. |૩ મોહનીય. ૪ આયુષ્ય. ૫નામ. ૨ સાતા, સાતા ૨૭ મિશ્ર, સમ, કષાય-૧૬, બોકષાય ૯. ૪ નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાયુ, દેવાયુ. ૫૫ ગતિ-૪, જાતિ-૫, શરીર-૩, અંગોપાંગ-૩, સંઘયણ-૬, સંસ્થાન-૧, આનુપૂર્વી-૪, ખગતિ-૨, ઉપઘાત, પરાઘાત, આતપળ, ઉદ્યોત, ઉ, જિત, સ્થિર-શુભ વિના ત્રસ ૮, અસ્થિર-અશુભ વિના સ્થાવર-૮. ૨ ઉચ્ચ, નીચ. ૫ ધ્રુવબંઘી વગેરે પ્રકૃતિઓના અનાદિ-અનંત વગેરે ભાંગાઓ ધ્રુવબંધી પ્રકૃતિઓના અનાદિ-અનંત વગેરે ભાંગાઓ પ્રકૃતિ અનાદિ- અનાદિ-સાંત સાદિ-સાંત અનંત અભવ્યોને. પહેલીવાર ૧૦મા |ગુણઠાણાના ચરમસમયે. ૧ |જ્ઞાવા ૫, દર્શના૦ ૪, અંતરાય ૫ = ૧૪ |૨ |સંજવલન-૪. અભવ્યોને. ૧૧મા ગુણઠાણાથી પડી બંધ શરુ કરી ફરી ૧૦મા ગુણઠાણાના ચરમ સમયે. પહેલીવાર મા બંધવિચ્છેદ પછી પડી બંધ ગુણઠાણાના તે તે શરુ કરી ફરી મા ભાગે બંધવિચ્છેદ ગુણઠાણાના તે તે પ્રકૃતિ |૩ નિદ્રા ૨. ભય-જુગુપ્સા, બામ-૯ = ૧૩, *. અભવ્યોને. પહેલીવાર મા ગુણઠાણાના તે તે ભાગે બંધવિચ્છેદ સમયે. ૪ પ્રત્યાખ્યાના૦ ૪. અભવ્યોને. પહેલીવાર પમા ગુણઠાણાના ચરમસમયે. ૫ અપ્રત્યાખ્યાના અભવ્યોને. પહેલીવાર ૪થા ૬ થિણદ્ગિ-૩, મિથ્યાત્વ, અનંતા ૪ = ૮. ધ્રુવબંધી વગેરેના સાધાદિ ભાંગાઓ સાદિ-સાંત અનાદિ- અનાદિ-સાંત અનંત સમયે બંધવિચ્છેદ પછી પડી ફરી બંધ શરુ કરી ૮મા ગુણઠાણાના તે તે ભાગે બંધવિચ્છેદ સમયે. બંધવિચ્છેદ પછી પડી ફરી ૫મા ગુણઠાણાના ચરમસમયે. ગુણઠાણાના ચરમસમયે. બંધવિરછેદ પછી પડી ફરી થા ગુણઠાણાના ચરમસમયે. અભવ્યોને. પહેલીવાર સમ્યક્ત્વ સમ્યક્ત્વથી પડી ફરી પામતી વખતે. સમ્યક્ત્વ પામતી વખતે, ભાગે બંધવિચ્છેદ સમયે. ધ્રુવોદયી પ્રકૃતિઓના અનાદિ-અનંત વગેરે ભાંગાઓઅનાદિ- અનાદિ-સાંત સાદિ-સાંત પ્રકૃતિ અનંત ૧ મિથ્યાત્વ. અભવ્યોને. પહેલીવાર સમ્યક્ત્વ સમ્યક્ત્વથી પડી ફરી પામતી વખતે. સમ્યક્ત્વ પામતી વખતે. |૨|જ્ઞાના ૫, દર્શના૦ ૪. અંતરાય ૫ = ૧૪ ૩ શેષ નામકર્મની અભવ્યોને. ૧૩મા ગુણઠાણાના ચરમ સમયે. ૧૨. અભવ્યોને. ૧૨મા ગુણઠાણાના ચરમ સમયે. Page #4 -------------------------------------------------------------------------- ________________ નામ, | ૮૨ દ્વાર ૫ - ધ્રુવસતા પ્રકૃતિ અધુવબંધી અને અધુવોદયી પ્રકૃતિઓનો સાદિ-સાંત ભાંગો જ હોય છે. દ્વાર ૫ - ધ્રુવસતા ૧૩૦ સમ્યક્ત વગેરે ઉત્તર ગુણોને નહિં પામેલા બધા સંસારી જીવોને જે પ્રકૃતિઓની નિરંતર સતા હોય તે ધ્રુવસતા પ્રકૃતિઓ છે. ધ્રુવસત્તા પ્રકૃતિઓ ૧૩૦ છે. મૂળાકૃતિ | ભેદ| ઉત્તરપકૃતિ જ્ઞાનાવરણ. | ૫ |મતિo, શ્રતo, અવધિo, મન:પર્યવ, કેવળo. દર્શનાવરણ.| ૯ | ચા, , અવધિo, કેવળ૦, નિદ્રા-૨, થિણદ્ધિ-3, 3] વેદનીય, સાતા, સાતા મોહનીય. ર૬ | મિથ્યા, કષાય-૧૬, નોકષાય-૯, નામ, તિર્યય-૨, જાતિ-૫, દાહ ૭, તૈજસ-કાશ્મણo ૭, સંઘયણ-૬, સંસ્થાન-૬, વર્ણાદિ-૨૦, ગતિ-૨, જિન સિવાયની પ્રત્યેકની ૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦. ૬] ગોત્ર. નીયગોગ. || અંતરાય. | ૫ | દાનાંe, લાભાં , ભોગાંe, ઉપભોગo, વીર્યા. | | |૧૩૦] દ્વાર ૬ - અધુવસતા ૨૮ સમ્યક્ત વગેરે ઉત્તગુણોને નહીં પામેલા જીવોને પણ જે પ્રકૃતિઓની સત્તા હોય અથવા ન પણ હોય તે અધુવસતા પ્રકૃતિઓ છે. અધુવસતા પ્રકૃતિઓ ૨૮ છે. મૂળાકૃતિ ભેદ | ઉત્તરપકૃતિ | કારણ ૧ |મોહનીય. | ૨ | મિશ્ર , સમ્યકત્વ નહીં પામેલા જીવને સત્તામાં સમo ન હોવાથી. ૧. અહીં અઘુવસતાની વ્યાખ્યા આ પ્રમાણે સમજવી-સમ્યકત્વ વગેરે ઉતગુણોને નહિં પામેલા જીવોને જે પ્રકૃતિઓની સત્તા ન હોય તે અઘુવસતા પ્રકૃતિઓ. - દ્વાર ૬ - અધુવસતા પ્રકૃતિ મૂળાકૃતિ ભેદ | ઉત્તરપકૃતિ | કારણ આયુષ્ય. | ૪ | દેવાયુo, | એકેo, વિકલ૦ અને નારકીને સત્તામાં ન હોય, બીજાને સંભવે. | નરકાયુo, એકેo, વિકલ૦ અને દેવોને સત્તામાં ન | હોય, બીજાને સંભવે. મનુષ્યાયુo, તિઉo, વાઉ૦, ૭મી નરકના નારકીને સતામાં ન હોય, બીજાને સંભવે. તિર્યંચાયુo. યુગલિક મનુષ્ય, ૯ થી ૧૨ દેવલોક રૈવેયક-૯-અનુત-૫ ના દેવો ને સત્તામાં ન હોય, બીજાને સંભવે. ૨૧ | મનુo૨, ઉo, વાઉo ને ઉદ્ધલના કર્યા પછી સત્તામાં ન હોય, બીજાને સંભવે. કસપણુ નહીં પામેલાને સત્તામાં ન હોય, કસપણું પામ્યા બાદ એકેoમાં ગયેલાને ઉદ્ધલના કર્યા પછી સત્તામાં ન હોય, બીજાને સંભવે. આહારક-૭, સંયમી પણ જે બાંધે તેને સત્તામાં હોય, બીજાને ન હોય, જિતo. સમ્યકત્વી પણ જે બાંધે તેને સત્તામાં | હોય, બીજાને ન હોય. | ગોઝ. | ૧ | ઉચ્ચગોઝ. કસપણું નહીં પામેલાને સતામાં ન હોય, તેઉo, વાઉo - ઉદ્ધલના કર્યા પછી સતામાં ન હોય. કસપણામાં ઉચ્ચo બાંધીને સ્થાવરમાં ગયેલાને સ્થિતિક્ષય પછી ન હોય, બીજાને સંભવે. Page #5 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૭ - ઘાતી પ્રકૃતિ કેટલિક પ્રકૃતિઓની ગુણઠાણાઓમાં ધ્રુવસત્તા અને અઘુવસત્તા પ્રકૃતિ ધ્રુવસત્તા | અધુવસતા ગુણઠાણા)|ગુણઠાણા) | મિગ્રા. ૧,૨,૩ ૪ થી ૧૧. (ક્ષય કર્યા પછી ન હોય, બીજાને હોય.) ૨ સિમe. રજા સિવાય ૧ થી ૧૧. (અનાદિ મિથ્યાષ્ટિને તથા ક્ષાય કે ઉદ્ધલના કર્યા પછી ન હોય, બીજાને હોય.). 3 |મિશ્ર. ૧ અને ૪ થી ૧૧. (અનાદિ મિથ્યાષ્ટિને તથા ક્ષય કે ઉદ્ધલના કર્યા પછી ન હોય, | બીજાને હોય.) | અનંતાo ૪. || ૧,૨ ૩ થી ૧૧. (વિસંયોજના કર્યા પછી ન હોય, બીજાને હોય.) પ |આહારક-૭. ૧ થી ૧૪. (જેણે બાંધ્યું હોય તેને સત્તામાં હોય, બીજાને ન હોય.). ||જિળo. ૧ અને ૪ થી ૧૪. (જેણે બાંધ્યું હોય તેને સત્તામાં હોય, બીજાને ન હોય.). + આહારકo ૭ અને જિન બન્નેની સત્તાવાળો જીવ ૧ લા ગુણઠાણે ન જાય. + જિન ની સત્તાવાળો જીવ ૧લા ગુણઠાણે અંતર્મુહૂર્ત માટે જાય. + જે - 3જે ગુણઠાણે જિનની સત્તા હોતી જ નથી. T૧૩ ૧0 દ્વાર ૭ - ઘાતી પ્રકૃતિ સર્વઘાતી પ્રકૃતિઓ. તે ર૦ છે. દેશઘાતી - આત્માના જ્ઞાનાદિ ગુણોનો દેશથી ઘાત કરે તે દેશઘાતી પ્રકૃતિઓ. તે ૨૫ છે. કુલ ઘાતી પ્રકૃતિઓ ૪૫ છે. | સર્વઘાતી પ્રકૃતિ - ૨૦ મૂળપ્રકૃતિ | ભેદ ઉત્તરપ્રકૃતિ | ક્યા ગુણનો સર્વથા ઘાત કરે ? જ્ઞાનાવરણ. | ૧ | કેવળજ્ઞાનાo. | કેવળજ્ઞાન. દર્શનાવરણ. | ૬ કેવળદર્શના, કેવળદર્શન. નિદ્રા-૫. દર્શનલબ્ધિ. મોહનીય. મિથ્યા, અનંતા ૪, | સખ્યત્ત્વ. અપ્રત્યાખ્યાના ૪, દેશવિરતિ, પ્રત્યાખ્યાનાo ૪. સર્વવિરતિ, ૨0 દેશઘાતી પ્રકૃતિઓ - ૨૫ મૂળપ્રકૃતિ | ભેદ ઉત્તરપ્રકૃતિ | ક્યા ગુણનો દેશથી ઘાત કરે ? જ્ઞાનાવરણ. ૪ |મતિo, શ્રુતo, | જ્ઞાન. અવધિo, મનઃo. ૨ | દર્શનાવરણ. |3. ચઢા, અયક્ષo, દર્શન. અવધિo 3 | મોહનીય. ૧૩. સંજ્વલન ૪, | ચારિત્ર. નોકષાય ૯. | અંતરાય. ૫ | દાનાં, લાભદo, |દાળ, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય. ભોગાંo, ઉપભોગo,વીર્યા. | _ દ્વાર ૭ - ઘાતી પ્રકૃતિ ૪૫ આત્માના જ્ઞાનાદિ ગુણોનો ઘાત કરે તે ઘાતી પ્રકૃતિઓ. તેના મૂળ બે ભેદ છે.. | સર્વઘાતી - આત્માના જ્ઞાનાદિ ગુણોનો સર્વથા ઘાત કરે તે ૧. ઉદ્ધલના = એક પ્રકાસ્તો સંક્રમ છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ - દ્વાર ૧૦-૧૧ - પાપ પ્રકૃતિ - અપરાવર્તમાન પ્રકૃતિ દ્વાર ૧૦ - પાપ પ્રકૃતિ ૮૨ કડવા રસવાળી અશુભ પ્રકૃતિઓ તે પાપ પ્રકૃતિઓ. તે ૮૨ છે. મૂળપ્રકૃતિ | ભેદ ઉત્તરપ્રકૃતિ મતિo, કૃતo, અવધિo, મન:૦, કેવળo. યક્ષ, અયક્ષo, અવધિo, કેવળo, નિદ્રા-પ. વેદનીય. સાતા. મોહનીય. ૨૬ મિથ્યા, કષાય ૧૬, નોકષાય ૯. આયુષ્ય. બરકાયુ0. તિર્યંચ ૨, નરક ૨, જાતિ ૪, સંઘયણ ૫, સંરથાન પ, અશુભવણદિ ૪, કુખગતિ, ઉપઘાત, સ્થાવર ૧૦. | ગોઝ. | ૧ | નીચ. | અંતરાય. | ૫ | દાનાં, લાભo, ભોગo, ઉપભોગાંo, વીયo. = = 4 નામ. દ્વાર ૮-૯ - અઘાતી પ્રકૃતિ - પુણ્ય પ્રકૃતિ ૧૧ દ્વાર ૮ - અઘાતી પ્રકૃતિ ૭૫ જે પ્રકૃતિઓ આત્માના જ્ઞાનાદિ ગુણોનો ઘાત નથી કરતી તે અઘાતી પ્રકૃતિઓ છે. તે ૭૫ છે. જેમ પોતે ચોર ન હોવા છતા ચોરની સાથે રહેનારો માણસ ગોર જેવો દેખાય છે તેમ સર્વઘાતી પ્રકૃતિ સાથે ઉદયમાં આવતી આ પ્રકૃતિઓ સર્વઘાતી રસવિપાક દેખાડે છે અને દેશઘાતી પ્રકૃતિ સાથે ઉદયમાં આવતી આ પ્રકૃતિઓ દેશઘાતી રસવિપાક દેખાડે છે. | મૂળાકૃતિ | ભેદ | ઉતરાકૃતિ ૧]વેદનીય. ૨ | સાતા, અસાતા. આયુષ્ય. નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાયુo, દેવાયુo. નામ. ૬૭ ગતિ ૪, જાતિ ૫, શરીર ૫, અંગોપાંગ ૩, સંઘયણ ૬, સંસ્થાન ૬, વર્ણાદિo ૪, આનુપૂર્વી ૪, ખગતિ ૨, પ્રત્યેક ૮, ત્રસ ૧૦, સ્થાવર ૧૦. | ગોઝ. | ઉચ્ચ, નીયo. | ૭૫ દ્વાર ૯ - પુણ્યપ્રકૃતિ ૪૨ જીવને આનંદ પેદા કરનારી શુભપ્રકૃતિઓ તે પુણ્યપ્રકૃતિઓ. તે ૪૨ છે. મૂળાકૃતિ | ભેદ | ઉત્તરપ્રકૃતિ ૧ વેદનીય, T૧ સાતાળ, આયુષ્ય. 3 |દવાયુo, મનુષાયુ, તિર્યવાયુo. 138 દેવ-૨, મનુ૨, પંચે જાતિ, શરીર ૫, અંગોપાંગ ૩, ૧૭ સંઘયણ, ૧ લ સંસ્થાન, શુભ વર્ણાદિ ૪, સુખગતિ, પરાઘાત, ઉત્કૃ૦, તપ, ઉધોત, ગુરુo, નિર્માણo, જિતo, બસ ૧૦. e A દ્વાર ૧૧ - અપરાવર્તમાન પ્રકૃતિ ૨૯ જે પ્રકૃતિઓ અન્ય પ્રકૃતિઓના બંધને, ઉદયને કે બન્નેને નિવાર્યા વિના પોતાના બંધને, ઉદયને કે બન્નેને દેખાડે તે અપરાવર્તમાન પ્રવૃતિઓ છે. તે ૨૯ છે. | | મૂળાકૃતિ | ભેદ ઉતરાકૃતિ જ્ઞાનાવરણo. ૫ મતિo, કૃતo, અવધિo, મન:o, કેવળo. દર્શનાo. | ચા૦, અયા, અવધિo, કેવળ૦. મોહનીય, મિથ્યા, ભય, જુગુપ્સા. નામ, ૧૨ |તૈજસ-કાર્પણ શરીર, વર્ણાદિ ૪, ઉપઘાત, અગુરુo, નિર્માણ, ઉચ્છવાસ, જિન, પરાઘાત. ૫ | અંતરાય. | ૫ |દાનાં, લાભાં , ભોગાંo, ઉપભોગાંo, વીર્યા. ૨. નામ, મે ૬ ઉચ્ચo. | ૨૯ ] Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૩ દ્વાર ૧૨-૧૩ - પરાવર્તમાન પ્રકૃતિ - પ્રવિપાકી પ્રકૃતિ દ્વાર ૧૨ – પરાવર્તમાન પ્રકૃતિ ૯૧ જે પ્રકૃતિઓ અન્ય પ્રકૃતિના બંધને, ઉદયને કે બન્નેને નિવારીને પોતાના બંધને, ઉદયને કે બન્નેને બતાવે તે પરાવર્તમાન પ્રકૃતિઓ છે. તે ૯૧ છે. મૂળાકૃતિ| ભેદ| ઉત્તરપ્રકૃતિ શેમાં પરાવર્તમાન ? દર્શના.. | ૫ | નિદ્રા-૫. ઉદયમાં. વેદનીય. | ૨ | સાતo, રાસાતo, બંધમાં, ઉદયમાં. મોહનીય. | ૨૩ | | કષાય-૧૬, ઉદયમાં. હાસ્ય-૪, વૈદ-3. બંધમાં, ઉદયમાં. | નરકાયુo, તિર્યંચાયુo, ]. બંધમાં, ઉદયમાં. મનુષ્યાયુo, દેવાયુo. ગતિ ૪, જાતિ ૫, શરીર 3, અંગોપાંગ ૩, સંઘયણ ૬, સંસ્થાન ૬, આનુપૂર્વી ૪, ખગતિ ૨, || બંધમાં, ઉદયમાં. આતપ, ઉધોત, સ્થિર-શુભ વિના બસ ૮, અસ્થિર-અશુભ વિના સ્થાવર ૮, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ. | બંધમાં. ૬ | ગોત્ર | ૨ | | ઉચ્ચ, નીચ . બંધમાં, ઉદયમાં. ૧૪ - દ્વાર ૧૪-૧૫-૧૬-જીવવિપાકી પ્રકૃતિ - ભવવિપાકી પ્રકૃતિ - પુદ્ગલવિપાકી પ્રકૃતિ દ્વાર ૧૪ - જીવવિપાકી પ્રકૃતિ ૭૮ જે પ્રકૃતિઓ જીવને વિષે જ પોતાની શક્તિ બતાવે તે જીવવિપાકી પ્રકૃતિઓ છે. તે ૭૮ છે. મૂળાકૃતિ | ભેદ| ઉત્તરાકૃતિ | જ્ઞાનાવરણ. | પર મતિo, શ્રુતo, અવધિo, મનઃo, કેવળo. | ચક્ષુo, અયક્ષo, અવધિo, કેવળo, નિદ્રા-૫. વેદનીય. સાતા, અસાતા. મોહનીય. ૨૮ મિથ્યાo, મિશ્ર, સમ , કષાય ૧૬, નોકષાય ૯. નામ, ગતિ ૪, જાતિ ૫, ખગતિ ૨, ઉચ્છ, જિળ૦, ત્રસ 3, સુભગ ૪, સ્થાવર 3, દુર્ભગ ૪. ગોઝ. ૨ | ઉચ્ચ, નીયo. દાનાંe, લાભાંo, ભોગાંo, ઉપભોગo, વીર્યા. ૭૮ જો કે ક્ષેત્રવિપાકી, ભવવિપાકી અને પુલવિપાકી પ્રકૃતિઓ પણ વાસ્તવમાં જીવવિપાકી જ છે, કેમકે પરંપરાએ જીવને જ તેમની અસર થાય છે, છતા પણ ક્ષેત્ર-ભવ-પુદ્ગલ વિષે મુખ્યપણે તેમના ઉદયની વિવક્ષા કરી હોવાથી તેઓ ક્રમશઃ ક્ષેત્રવિપાકી, ભવવિપાકી, પુદ્ગલવિપાકી કહેવાય છે. દ્વાર ૧૫ - ભવવિપાકી પ્રકૃતિ ૪ નરક વગેરે ભવને વિષે જેમનો ઉદય થાય તે ભવવિપાકી પ્રકૃતિઓ છે. તે ૪ છે. | મૂળાકૃતિ | ભેદ| ઉત્તરપ્રકૃતિ ૧| આયુષ્ય. | ૪ | નરકાયુo, તિર્યંચાયુo, મનુષ્યાયુo, દેવાયુo. દ્વાર ૧૬ - ૫ગલવિપાકી પ્રકૃતિ ૩૬. પગલ એટલે શરીરરૂપે પરિણમેલ પરમાણુઓ, તેમના વિષે જેઓ પોતાની શક્તિ બતાવે છે તે પુદ્ગલવિપાકી પ્રકૃતિઓ છે. તે ૩૬ છે. દ્વાર ૧૩ - ક્ષેત્રવિપાકી પ્રકૃતિ ૪ ક્ષેત્ર એટલે આકાશ એટલે કે વિગ્રહગતિ. તેમાં જ જેનો ઉદય થાય તે ક્ષેત્રવિપાકી પ્રકૃતિ. તે ૪ છે. | મૂળ પ્રકૃતિ | ભેદ | ઉત્તરપ્રકૃતિ ૧ નામ. | ૪ | આનુપૂર્વી ૪. Page #8 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૭-૧૮ - પ્રકૃતિબંધ અને તેના સ્વામી ૧૫ મૂળાકૃતિ | ભેદ ઉત્તરપ્રકૃતિ ૧ | નામ 39 | શરીર ૫, અંગોપાંગ 3, સંઘયણ ૬, સંસ્થાન ૬, વર્ણાદિ ૪, ઉપઘાત, પરાઘાત, આતપ, ઉધોત, અગુરુ, નિર્માણ, પ્રત્યક, સાધારણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ. દ્વાર ૧૭-૧૮ - પ્રકૃતિબંધ અને તેના સ્વામી કર્મ બાંધતી વખતે તેનો જે સ્વભાવ નક્કી થવો તે પ્રકૃતિબંધ અથવા સ્થિતિ-રસ-પ્રદેશોનો જે સમુદાય તે પ્રકૃતિબંધ. ભૂયસ્કારાદિ બંધો વડે પ્રકૃતિબંધની વિચારણા એક સાથે બંધાતી પ્રકૃતિઓનો સમુદાય તે બંધસ્થાનક. (૧) ઓછી પ્રકૃતિઓ બાંધતો હોય અને પછી વધુ પ્રકૃતિઓ બાંધે ત્યારે પહેલા સમયે ભૂયકારબંધ કહેવાય છે. (૨) વધુ પ્રકૃતિઓ બાંધતો હોય અને પછી ઓછી પ્રકૃતિઓ બાંધે ત્યારે પહેલા સમયે અલ્પતરબંધ કહેવાય છે. ૩) પૂર્વસમયે જેટલી પ્રકૃતિઓ બાંધી હોય તેટલી જ પ્રવૃતિઓ જ્યાં સુધી બંધાય ત્યાંસુધી અવસ્થિતબંધ કહેવાય છે. (૪) સર્વથા અબંધક થઈ પડે અને ફરી બંધ શરુ કરે ત્યારે પહેલા સમયે અવક્તવ્યબંધ કહેવાય છે. મૂળાકૃતિઓમાં ભૂયસ્કારાદિ બંધની વિચારણા મૂળપ્રકૃતિના બંધસ્થાનક ચાર છે. તે આ પ્રમાણેબંધસ્થાનક | પ્રવૃતિઓ કોને હોય ? સર્વ. | |સર્વજીવોને આયુષ્ય બાંધતી વખતે. આયુo વિના. ૧ થી ૯ ગુણઠાણાવાળા જીવોને આયુo બંધ સિવાયના કાળે. આયુo, મોહ૦૧૦ મા ગુણઠાણાવાળા જીવોને. મૂળપ્રકૃતિના ભૂયકારાદિબંધ મૂળપ્રકૃતિના ભૂયસ્કારબંધ ત્રણ છે. તે આ પ્રમાણેભૂયકારબંધ કોને હોય ? ૧૧ મા ગુણઠાણેથી પડીને ૧૦ માં ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૧૦ મા ગુણઠાણેથી નીચે પડે ત્યારે પહેલા સમયે. ૭ ના બંધકને આયુo બંધ વખતે પહેલા સમયે. મૂળપ્રકૃતિના અલ્પતરબંધ ગણ છે, તે આ પ્રમાણેઅલ્પતરબંધ |કોને હોય ? ૮ ના બંધકને આયુo બાંધ્યા પછી પહેલા સમયે. ૭ ના બંધકને ૧૦ માં ગુણઠાણાના પહેલા સમયે. ૬ ના બંધકને ૧૧ મા કે ૧૨ મા ગુણઠાણાના પહેલા સમયે. મૂળપ્રકૃતિના અવસ્થિતબંધ ચાર છે. તે આ પ્રમાણે - ૮,૭,૬,૧. ચારે બંધસ્થાનકે ભૂયસ્કાર, અલ્પતર કે અવક્તવ્ય બંધ થયા પછી બીજા સમયથી અવસ્થિતબંધ હોય છે. મૂળપ્રકૃતિનો અવક્તવ્યબંધ નથી, કેમકે મૂળપ્રકૃતિનો સર્વથા અબંધક ૧૪ મા ગુણઠાણે થાય છે અને ત્યાંથી પડવાનું નથી. ઉત્તર પ્રવૃતિઓમાં ભૂયકારાદિ બંધની વિચારણા(૧) જ્ઞાનાવરણ બંધસ્થાનક ૧ છે. તે આ પ્રમાણેબંધસ્થાનક | પ્રવૃતિઓ | | કોને હોય ? મતિo, કૃતo, ૧ થી ૧૦ ગુણઠાણા સુધી. અવધિo, મન:0, કેવળo. વિના. વેદનીય. ૧૧ થી ૧૩ ગુણઠાણાવાળા જીવોને. Page #9 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાના-દર્શના૦માં ભૂયસ્કારાદિબંધ - ૧૭ ભૂયકાર-અલ્પતર બંધ ન હોય. અવસ્થિતબંધ ૧ છે. તે આ પ્રમાણે-૫. ૧૧ મુ ગુણઠાણું નહીં પામેલા બધા જીવોને અનાદિકાળથી અને ૧૧ મા ગુણઠાણેથી પડેલાને બીજા સમયથી પનો અવસ્થિતબંધ હોય છે. અવતવ્યબંધ ૧ છે. તે આ પ્રમાણે-પ. ૧૧ મા ગુણઠાણેથી પડીને ૫ બાંધનારને પહેલા સમયે પનો અવક્તવ્યબંધ હોય. (૨) દર્શનાવરણ બંધસ્થાનક ૩ છે. તે આ પ્રમાણે| બંધરસ્થાનક પ્રકૃતિઓ | કોને હોય ? ચક્ષુo, અચાo, | ૧,૨ ગુણઠાણે. અવધિo, કેવળo, નિદ્રા-૫. થિણદ્ધિ-૩ વિના. | ૩ થી ૮/૧ ગુણઠાણા સુધી. નિદ્રા-૨ વિના. | ૮૨ થી ૧૦ ગુણઠાણા સુધી. ભૂયસ્કારબંધ ૨ છે. તે આ પ્રમાણેભૂયકારબંધ કોને હોય ? ૪ નો બંધક પડીને ૬ બાંધે ત્યારે પહેલા સમયે. ૬ નો બંધક પડીને ૯ બાંધે ત્યારે પહેલા સમયે. અલ્પતરબંધ ૨ છે. તે આ પ્રમાણેઅલ્પતરબંધ |કોને હોય ? ૯ નો બંધક ૬ બાંધે ત્યારે પહેલા સમયે. ૬ નો બંધક ૮૨ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. અવસ્થિતબંધ ૩ છે. તે આ પ્રમાણે - ૯,૬,૪. ત્રણે બંધસ્થાનકે બીજા સમયથી અવસ્થિતબંધ હોય છે. અવતવ્યબંધ ૨ છે. તે આ પ્રમાણે વેદનીયમાં ભૂયસ્કારાદિબંધ અવક્તવ્યબંધ કોને હોય ? ૧૧ મા ગુણઠાણેથી કાળક્ષયથી પડી ૧૦ મા ગુણઠાણે આવેલાને પહેલા સમયે. ૧૧ મા ગુણઠાણેથી ભવક્ષયથી પડી ૪ થા ગુણઠાણે આવેલાને પહેલા સમયે. (3) વેદનીય બંધસ્થાનક ૧ છે. તે આ પ્રમાણેબંધસ્થાનક પ્રવૃતિઓ | કોને હોય ? સાતા કે અસાતા. |૧ થી ૧૩ ગુણઠાણા સુધી. ભૂયસ્કાર, અાતર, અવક્તવ્ય બંધ ન હોય. સદા ૧ નો અવસ્થિતબંધ હોય. (૪) મોહનીય બંધસ્થાનક ૧૦ છે. તે આ પ્રમાણેબંધસ્થાનક | પ્રવૃતિઓ કોને હોય ? ૨૨ મિથ્યા, કષાય ૧૬, | ૧ લા ગુણઠાણે. વેદ ૧, યુગલ-૧, ભય, જુગુપ્સા. ૨૨-મિથ્યા. ૨ ના ગુણઠાણે. ૨૧-અનંતા ૪. 3 જા, ૪ થા ગુણઠાણે. ૧૭-અપ્રત્યાo 8. ૫ માં ગુણઠાણે. ૧૩-પ્રચાઇ છે. ૬,૭,૮ ગુણઠાણે. -હાસ્ય-૪. ૯૧ ગુણઠાણે. પ-પુરુષવેદ. ૯/૨ ગુણઠાણે. ૪-સં.ક્રોધ. ૯/3 ગુણઠાણે. 3-સં. માન. ૯/૪ ગુણઠાણે. -સં. માયા. ૯/૫ ગુણઠાણે. Page #10 -------------------------------------------------------------------------- ________________ મોહનીયમાં ભૂયસ્કારદિબંધ ભૂયકારબંધ ૯ છે. તે આ પ્રમાણે| ભૂયકારબંધ કોને હોય ? | ૧ નો બંધક પડીને ૯/૪ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૨ નો બંધક પડીને ૯/3 ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૩ નો બંધક પડીને ૯/૨ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૪ નો બંધક પડીને ૯/૧ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૫ નો બંધક પડીને ૯ બાંધે ત્યારે પહેલા સમયે. ૯ નો બંધક પડીને પમા ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૧૩,૯,૫,૪,૩,૨ કે ૧ નો બંધક પડીને ૧૭ બાંધે ત્યારે પહેલા સમયે. ૧૭,૧૩ કે ૯ નો બંધક પડીને રજા ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ર૧,૧૭,૧૩ કે ૯ નો બંધક પડીને ૧લા ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. અલ્પતરબંધ ૮ છે. તે આ પ્રમાણેઅલ્પતરબંધ | કોને હોય ? ૧૭ ૧ લા ગુણઠાણેથી ૩ જા કે ૪ થા ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૨૨ કે ૧૭ નો બંધક ૫ મા ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. આયુષ્યમાં ભૂયકારાદિબંધ અલ્પતરબંધ | કોને હોય ? ૨૨,૧૭ કે ૧૩ નો બંધક ૬ઠા ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૯ નો બંધક ૯/૧ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૫ નો બંધક ૯/૨ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૪ નો બંધક ૯/૩ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૩ નો બંધક ૯/૪ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૨ નો બંધક ૯/૫ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૧લા ગુણઠાણેથી બીજા ગુણઠાણે જવાતુ ન હોવાથી ૨૧ નો અલ્પતરબંધ મળતો નથી. અવસ્થિતબંધ ૧૦ છે. તે આ પ્રમાણે-૨૨,૨૧,૧૭,૧૩,૯,૫,૪, ૩,૨,૧, દશે બંધસ્થાનકે બીજા સમયથી અવસ્થિતબંધ હોય છે. અવક્તવ્યબંધ બે છે. તે આ પ્રમાણેવકતવ્યબંધ કોને હોય ? ૧૧માં - ૧૦માં ગુણઠાણેથી પડીને ૯/૫ ગુણઠાણે આવેલાને પહેલા સમયે. ૧૧માં ગુણઠાણેથી ભવાયથી પડીને ૪ થા ગુણઠાણે આવેલા પહેલા સમયે. (૫) આયુષ્ય બંધસ્થાનક ૧ છે. તે આ પ્રમાણે| બંધસ્થાનક | પ્રકૃતિ કોને હોય ? ૪ માંથી ૧ આયુo. ૩જા સિવાય ૧ થી ૭ ગુણઠાણા સુધીમાં રહેલા જીવને આયુo બંધ વખતે. ભૂયકારબંધ - અલ્પતરબંધ ન હોય. | T૧૩ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨૧ નામકર્મના બંધસ્થાનક - અવસ્થિતબંધ ૧ છે. તે આ પ્રમાણે-૧. આયુo બાંધે ત્યારે બીજા સમયથી અવસ્થિતબંધ હોય. અવક્તવ્યબંધ ૧ છે. તે આ પ્રમાણે-૧. આયુo બાંધે ત્યારે પહેલા સમયે. (૬) નામ બંધરથાનક ૮ છે. તે આ પ્રમાણેબંધરથાનક પ્રકૃતિ | કોને હોય ? ૧ ૨૩ (અપર્યા. ઘુવબંધી ૯, તિર્યય ૨, મિથ્યાષ્ટિ મનુo અને એકેo પ્રાયોગ્ય) | એકેo, ઔદાળ શરીર, તિ ને હોય. હુંડક, સ્થાવર, બાદરસૂમમાંથી એક, અપર્યાo, પ્રત્યેક-સાધારણમાંથી એક, અરિસ્થર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ. ૨ |(a)૨૫ (પર્યાવ્ર ધુવબંધી ૯, તિર્યય ૨, | મિથ્યાષ્ટિ મનુo, તિo એકે પ્રાયોગ્ય) | એકેo, ઔદાળ શરીર, અને ઈશાન સુધીના દેવોને હુંડક, પરાઘાત, ઉચ્છ, હોય. સ્થાવર, બાદરસૂમમાંથી એક, પર્યાવે, પ્રત્યેકસાધારણમાંથી એક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, દુર્ભગ, કાનાદેય, યશ અયશમાંથી એક. (b)૨૫ (અપર્યા| ધવબંધી ૯, તિર્યય ૨, મિથ્યાદષ્ટિ એકેo, વિકલે પ્રાયોગ્ય) વિકલેo, ઔદા૦૨, હુંડક, વિકલેo, પંચેo તિo કે - નામકર્મના બંધસ્થાનક બંધસ્થાનક પ્રકૃતિ કોને હોય ? સેવાd, Jસ, બાદર, મgo ને હોય. અપર્યા, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ. (c)૨૫ (અપર્યા|(b) પ્રમાણે. વિકલેo ની મિથ્યાષ્ટિ મનુo-તિo પંયે તિo |બદલે પંચેo. ન હોય. પ્રાયોગ્ય) (d) ર૫ (અપર્યા|(c) પ્રમાણે. તિo ૨ ની મિથ્યાષ્ટિ મનુo-તિo || મનુo પ્રાયોગ્ય) બદલે મનુo ૨. હોય. ૨૬(પર્યાo એકે ધ્રુવબંધી ૯, તિo ૨, મિથ્યાષ્ટિ મનુo-તિo પ્રાયોગ્ય) એકેo, ઔદાળ શરીર, અને ઈશાન સુધીના દેવોને હુંડક, પરાઘાત, ઉચ્છ, સ્થાવર, આતપ-ઉદ્યોતમાંથી એક, બાદર, પર્યા, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી ચોક, દુર્ભગ, અનાદેય, યશ-યશ માંથી એક. (a)૨૮ (દેવ ધ્રુવબંધી ૯, દેવ ૨, ૧ થી ૮/૬ ગુણઠાણાવાળા પ્રાયોગ્ય) પંચેo, વૈ૦ ૨, ૧ લુ જીવોને હોય. સંસ્થાન, સુખગતિ, પરાઘાત, ઉષ્ણુ, બસ, બાદર, પર્યા, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, સુભગ, સુવર, આદેય, યશ-અપશમાંથી એક Page #12 -------------------------------------------------------------------------- ________________ - ૨૩ નામકર્મના બંધસ્થાનકબંધસ્થાનક પ્રકૃતિ કોને હોય ? (b)૨૮ (નરક ધ્રુવબંધી ૯, નરક ૨, મિથ્યાષ્ટિ મનુo-તિ ને પ્રાયોગ્ય) પંચે, વૈo ૨, હુંડક, હોય. કુખગતિ, પરાઘાત, ઉચ્છ, બસ, બાદર, પર્યા, પ્રત્યેક, અરિસ્થર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશ. (a)૨૯(પર્યા ઘુવબંધી ૯, તિo ૨, મિથ્યાષ્ટિ મનુo-તિઓને વિકલેo વિકલેo, ઔદાઓ ૨, હુંડક, હોય. પ્રાયોગ્ય) સેવા, કુખગતિ, પરાઘાત, ઉચ્છ, કસ, બાદર, પર્યા, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, દુઃરવર, દુર્ભગ, અનાદેય, યશ-અયશમાંથી એક. (b)૨૯(પર્યા ધ્રુવબંધી ૯, તિo ૨, પંચેo, ચારેગતિના ૧લા, રજા પંચેo તિo ઔદાઓ ૨, છ માંથી એક ગુણઠાણાવાળા જીવોને પ્રાયોગ્ય) સંઘયણ, છ માંથી એક હોય. સંરથાન, સુખગતિ-મુખગતિ માંથી એક, પરાઘાત, ઉચ્છલ, સ, બાદર, પર્યા પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, સુભગ-દુર્ભાગમાંથી એક, સુસ્વર-દુઃસ્વરમાંથી એક, આદેય-અનાદેયમાંથી એક, યશ-અપશમાંથી એક. - નામકર્મના બંધસ્થાનક બંધરથાનક પ્રકૃતિ કોને હોય ? (c)૨૯(પર્યાo |(b) પ્રમાણે, તિo રની ૧ થી ૪ ગુણઠાણાવાળા મનુo પ્રાયોગ્ય) | બદલે મનુ૦ ૨. જીવોને હોય. (d)૨૯(દેવ | દેવપ્રાયોગ્ય ૨૮ + જિન. | |૪ થી ૮૬ ગુણઠાણાવાળા પ્રાયોગ્ય) મનુoને હોય. (a)૩૦(પર્યાo |પર્યા. વિકલે યોગ્ય ૨૯ | મિથ્યાદષ્ટિ મનુo-તિ ને વિકલેo | ઉધોત. હોય. પ્રાયોગ્ય) (b)3 (પર્યા ||પર્યાઓ પંચે તિયોગ્ય ચારે ગતિના ૧લા, રજા પંચેo તિo |૨૯ + ઉધોત. ગુણઠાણાવાળા જીવોને પ્રાયોમ્ય) હોય. (C)3 (પર્યાo |ઘુવબંધી ૯, મનુo ૨, પંચેo./૪થા ગુણઠાણાવાળા દેવો મનુo પ્રાયોગ્ય) | ઔદા, ૨, ૧લુ સંઘયણ, અને નારકોને હોય. ૧લુ સંસ્થાન, સુખગતિ, પરાઘાત, ઉચ્છo, જિન Aસ, બાદર, પર્યા, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, સુભગ, સુવર, આદેય, યશ-અપશમાંથી એક. (d)3 (દેવ ઘુવબંધી ૯, દેવ ૨, ૭ થી ૮/૬ પ્રાર્યોગ્ય) પંચેo, વૈ૦ ૨, આહાo ૨, ગુણઠાણાવાળા મનુ ને ૧૭ સંસ્થાન, સુખગતિ, પરાઘાત, ઉછુo, બસ, બાદર, પર્યાo, પ્રત્યેક, શુભ, સ્થિર, સુગ, હોય. Page #13 -------------------------------------------------------------------------- ________________ ર૫ કોને હોય ? નામકર્મના ભૂયસ્કારાદિબંધ બંધસ્થાનક પ્રકૃતિ સુસ્વર, આદેય, ચશ. ૩૧(દેવ દેવપ્રાયોગ્ય ૩૦ + જિન પ્રાયોગ્ય) ૧(પ્રાયોગ્ય) યશ ૭ થી ૮૬ ગુણઠાણાવાળા જીવને હોય. ૮૭, ૯, ૧૦ ગુણઠાણાવાળા જીવોને હોય. ભૂયસ્કારબંધ ૬ છે. તે આ પ્રમાણેભૂયસ્કારબંધ | કોને હોય ? ૨૩ ના બંધકને ર૫ ના બંધના પહેલા સમયે. ૨૩ કે ર૫ ના બંધકને ર૬ ના બંધના પહેલા સમયે. ૨૩,૨૫ કે ૨૬ ના બંધકને ૨૮ ના બંધના પહેલા સમયે. ૧,૨૩,૨૫,૨૧ કે ૨૮ ના બંધકને ર૯ ના બંધના પહેલા સમયે. ૧,૨૩,૨૫,૨૬,૨૮ કે ૨૯ ના બંધકને 30 ના બંધના પહેલા સમયે. ૧,૨૮,૨૯ કે ૧૦ ના બંધકને ૩૧ ના બંધના પહેલા સમયે. અલ્પતરબંધ ૭ છે. તે આ પ્રમાણેઅલ્પતરબંધ | કોને હોય ? ૮ માં ગુણઠાણે દેવગતિપ્રાયોગ્ય ૨૮,૨૯,૩૦ કે ૩૧ બાંધીને બંધવિચ્છેદ થયા પછી ૧ ના બંધના પહેલા સમયે. ૩૧ નો બંધક દેવલોકમાં જઈ મનુયોગ્ય ૩૦ બાંધે ત્યારે પહેલા સમયે. - નામકર્મના ભૂયસ્કારાદિબંધ અલ્પતરબંધ | કોને હોય ? મનુ યોગ્ય 30 નો બંધક દેવ મનુષ્યમાં આવી દેવયોગ્ય ૨૯ બાંધે ત્યારે પહેલા સમયે. તિo યોગ્ય ર૯ ના બંધક મનુo-તિo વિશુદ્ધિને લીધે | દેવ યોગ્ય ૨૮ બાંધે ત્યારે પહેલા સમયે. દેવ યોગ્ય ૨૮ નો બંધક સંક્લેશને લીધે એકે યોગ્ય ૨૬ બાંધે ત્યારે પહેલા સમયે. ૨૬ના બંધકને ૨૫ના બંધના પહેલા સમયે. ૨૫ ના બંધકને ૨૩ ના બંધના પહેલા સમયે. અવસ્થિતબંધ ૮ છે. તે આ પ્રમાણે- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧. આઠે બંધસ્થાને બીજા સમયથી અવસ્થિતબંધ હોય છે. અવક્તવ્યબંધ ૩ છે. તે આ પ્રમાણેઅવક્તવ્યબંધ કોને હોય ? ૧૧મા ગુણઠાણેથી ૧૦માં ગુણઠાણે આવેલા પહેલા સમયે. ૧૧માં ગુણકાણેથી ભવાયથી પડીને ૪થા ગુણઠાણે આવેલા મનુo યોગ્ય જિન સહિત ૩૦ના બંધના પહેલા સમયે. ૧૧માં ગુણઠાણેથી ભવક્ષયથી પડીને ૪થા ગુણઠાણે આવેલાને મનુ યોગ્ય ૨૯ળા બંધના પહેલા સમયે. (૭) ગોત્ર બંધસ્થાનક એક છે. તે આ પ્રમાણે| બંધસ્થાનક | પ્રકૃતિ કોને હોય ? ઉચ્ચ કે નીયo |૧ થી ૧૦ ગુણઠાણાવાળા જીવોને. ૧. દેવયોગ્ય ૩૧ બાંધતો હોય અને પછી જુઠા ગુણઠાણે આવી દેવયોગ્ય ૨૯ બાંધે તે પણ ૨૯ નો અભ્યતર બંધ છે. આ રીતે ૨૮,૨૬,૨૫,૨૩ ના એલપતબંઘ પણ વિવિધ રીતે સંભવી શકે છે. તે સ્વયં વિચારી લેવા. Page #14 -------------------------------------------------------------------------- ________________ ગોઝ-અંતરાયમાં ભૂયસ્કારાદિબંધ ૨૭ ભૂયસ્કાર-અલ્પતર બંધ ન હોય. અવસ્થિતબંધ એક છે. તે આ પ્રમાણે-૧. ૧૧મુ ગુણઠાણું નહીં પામેલા બધા જીવોને અનાદિકાળથી અને ૧૧મા ગુણઠાણેથી પડેલાને બીજા સમયથી ૧નો અવસ્થિતબંધ હોય. અવક્તવ્યબંધ એક છે. તે આ પ્રમાણે-૧. ૧૧માં ગુણઠાણેથી પડેલાને ૧ના બંધના પહેલા સમયે, (૮) અંતરાય બંધસ્થાનક ૧ છે. તે આ પ્રમાણેબંધરથાનક | પ્રકૃતિ કોને હોય ? દાનાં , લાભદo, |૧ થી ૧૦ ગુણઠાણાવાળા જીવને. ભોગાંo, ઉપભોગાંo, વીર્યા. ભૂયસ્કાર-અલાતર બંધ ન હોય. અવસ્થિત બંધ એક છે. તે આ પ્રમાણે-૫. ૧૧મુ ગુણઠાણું નહીં પામેલા બધા જીવોને અનાદિકાળથી તથા ૧૧મા ગુણઠાણેથી પડેલાને પના બંધના બીજા સમયથી. અવક્તવ્યબંધ એક છે. તે આ પ્રમાણે-૫. ૧૧મા ગુણઠાણેથી પડેલાને પના બંધના પહેલા સમયે. સર્વ ઉત્તરપ્રવૃતિઓમાં ભૂયસ્કારાદિ બંધની વિચારણાબંધસ્થાનક ૨૯ છે. તે આ પ્રમાણેબંધo | પ્રકૃતિ કોને હોય ? સાતાo. ૧૧ થી ૧૩ ગુણઠાણે. જ્ઞાના૦ ૫, દર્શના ૪, | ૧૦મા ગુણઠાણે. સાતા, યશo, ઉચ્ચo, અંતરાય ૫. ૧૭ + સં. લોભ. ૯/૫ ગુણઠાણે. સર્વઉત્તર પ્રકૃતિના બંધસ્થાનક બંધo પ્રકૃતિ કોને હોય ? ૧૯ | ૧૮ + સં. માયા. ૯/૪ ગુણઠાણે. | ૧૯ + સં. માન. c}3 ગુણઠાણે. ૨૦ + સં. ક્રોધ. ૯/૨ ગુણઠાણે. ૨૧ + પુo વેદ. ૯/૧ ગુણઠાણે. ૨૨ + હાસ્ય ૪. ૮૭ ગુણઠાણે. જ્ઞાના ૫, દર્શના ૪, ૮૨ થી ૮/૬ ગુણઠાણે. સાતા, સંo 8, હાસ્ય ૪, પુવેદ, દેવયોગ્ય ૨૮, ઉચ્ચo, અંતરાય ૫. ૧o | ૫૪ ] જ્ઞાના ૫, દર્શના ૪, | ૮૨ થી ૮/૬ ગુણઠાણે. સાતા, સંe ૪, હાસ્ય ૪, પુo વેદ, દેવયોગ્ય ૨૯, ઉચ્ચo, અંતરાય ૫. ૧૧ | પ૫ જ્ઞાના ૫, દર્શના ૪, ૮૨ થી ૮/૬ ગુણઠાણે. સાતા, સંe ૪, હાસ્ય ૪, પુo વેદ, દેવયોગ્ય 30, | ઉચ્ચo, અંતરાય ૫ ૧૨ | પ૬ જ્ઞાના, ૫, દર્શના૦ ૪, સાતા, ૮૨ થી ૮૬ ગુણઠાણે. | સં. ૪, હાસ્ય ૪, પુત્રવેદ, દેવયોગ્ય ૩૧, ઉચ્ચo, અંતરાય ૫. પપ + નિદ્રા ૨. ૭ થી ૮/૧ ગુણઠાણે. | ૫૬ + નિદ્રા ૨. ૭ થી ૮૧ ગુણઠાણે. | ૫૮ + દેવાયુo. ૭ માં ગુણઠાણે. જ્ઞાના ૫, દર્શના૦ ૬, વેદનીય ૧, ૫ મા ગુણઠાણે. પ્રત્યા ૪, સંe ૪, હાસ્ય ૪, પુo વેદ, દેવાયુo, દેવયોગ્ય ૨૮, ઉચ્ચo, અંતરાય ૫. Page #15 -------------------------------------------------------------------------- ________________ – ૨૯ 30 સર્વઉત્તરપ્રકૃતિના બંધરસ્થાનક બંધ | પ્રકૃતિ કોને હોય ? ૧૭ | ૬૧ જ્ઞાના પ, દર્શના ૬, વેદનીય ૧, પમા ગુણઠાણે. પ્રત્યા ૪, સંe ૪, હાસ્ય ૪, પુo વેદ, દેવાયુo, દેવયોગ્ય ૨૯, ઉચ્ચo, અંતરાય ૫. ૧૮ | ૬૩ જ્ઞાના ૫, દર્શના ૬, વેદનીય ૧, ૪થા ગુણઠાણે. અપ્રત્યાહ ૪, પ્રત્યા ૪, સં૦ ૪, હાસ્ય ૪, પુo વેદ, દેવયોગ્ય ૨૮, ઉચ્ચo, અંતરાય ૫. ૬૩ + દેવાયુo, ૪થા ગુણઠાણે. ૬૩ + જિન + દેવાયુo. | ૪થા ગુણઠાણે. જ્ઞાના૦ ૫, દર્શના ૬, વેદનીય ૧, ૪થા ગુણઠાણે. અપ્રત્યા ૪, પ્રત્યા ૪, સંd ૪, હાસ્ય ૪, ૫૦ વેદ, મનુ આયુo, મનુષ્યોગ્ય 30, ઉચ્ચo, અંતરાય ૫. ૨૨ ૬૭ જ્ઞાના ૫, દર્શના ૯, વેદનીય ૧, ૧લા ગુણઠાણે. મિથ્યા, કષાય ૧૬, હાસ્ય ૪, વેદ ૧, તિo આયુ, એકેo યોગ્ય ૨૩, ગોત્ર ૧, અંતરાય ૫. ૨૩ ૬૮ જ્ઞાના ૫, દર્શના ૯, વેદનીય ૧, ૧લા ગુણઠાણે. મોહ૦ ૨૨, એકે યોગ્ય ર૫, ગોત્ર ૧, અંતરાય ૫. ૬૮ + આતપ-ઉધોત માંથી એક. ૧લા ગુણઠાણે. ૬૯ + તિo આયુo. ૧લા ગુણઠાણે. જ્ઞાના પ, દર્શના ૯, વેદનીય ૧, ૧લા ગુણઠાણે. દ્વાર ૧૯ - સ્થિતિબંધ બંધ | પ્રકૃતિ | કોને હોય ? મોહ૦ ૨૨, દેવયોગ્ય ૨૮, ગોત્ર ૧, અંતરાય ૫. ૨૭ | ૭૨ ૭૧ + દેવાયુo. ૧લા ગુણઠાણે. જ્ઞાના ૫, દર્શના ૯, વેદનીય ૧, ૧લા ગુણઠાણે. મોહo ૨૨, પંચે તિo યોગ્ય ૩૦, ગોત્ર ૧, અંતરય ૫. ર૯ | ૭૪ | ૭૩ + તિઆયુo. ૧લા ગુણઠાણે. ભૂયસ્કારબંધ ૨૮ છે. તે આ પ્રમાણે- ૧૭ થી ૭૪. (બંધસ્થાનકની જેમ) ઓછી પ્રકૃતિ બાંધીને તે તે બંઘસ્થાનકના પહેલા સમયે, અલપતરબંધ ૨૮ છે. તે આ પ્રમાણે- ૭૩ થી ૧. (બંઘસ્થાનકની જેમ) વધુ પ્રકૃતિ બાંધીને તે તે બંધસ્થાનકના પહેલા સમયે. અવસ્થિતબંધ ૨૯ છે. તે આ પ્રમાણે- ૧ થી ૭૪. (બંઘસ્થાનકની જેમ) બધા બંઘસ્થાનકે બીજા સમયથી. અવક્તવ્યબંધ ન હોય. આમ ભૂયસ્કારાદિ બંધો વડે પ્રકૃતિબંધની વિચારણા કરી. હવે સ્વામિત્વ દ્વારા પ્રકૃતિબંધની વિચારણા કરવાની છે. તે રજા૩જા કર્મગ્રંથથી જાણવી. દ્વાર ૧૯ - સ્થિતિબંધ કર્મને આત્માની ઉપર રહેવાનો જે કાળ નક્કી થાય તે સ્થિતિબંધ છે. મૂળપ્રકૃતિમાં સ્થિતિબંધમૂળપ્રકૃતિ | ઉત્કૃષ્ટ | | ઉત્કૃષ્ટ |જઘન્ય જઘન્ય સ્થિતિબંધ | અબાધા. સ્થિતિબંધ અબાધા. ૧ જ્ઞાનાવરણ ૩૦ કોડાકોડી |3,૦૦૦ વર્ષ. | અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત. સાગરોo. Page #16 -------------------------------------------------------------------------- ________________ મૂળપ્રકૃતિમાં સ્થિતિબંધ મૂળપ્રકૃતિ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ જઘન્ય બાધા. સ્થિતિબંધ ૩,૦૦૦ વર્ષ. અંતર્મુહૂર્ત. ૩,૦૦૦ વર્ષ ૧૨ મુહૂર્ત. ૭,૦૦૦ વર્ષ. અંતર્મુહૂર્ત. ૧/૩ પૂર્વોડ અંતર્મુહૂર્ત. વર્ષ. ૨,૦૦૦ વર્ષ. ૮ મુહૂર્ત. ૭ ગોત્ર. ૨,૦૦૦ વર્ષ. ૮ મુહૂર્ત. - અંતરાય. ૩,૦૦૦ વર્ષ. અંતર્મુહૂર્ત. + વેદનીયની જ૦ સ્થિતિ ૧૨ મુહૂર્તની કહી તે સકષાય વેદનીયની સમજવી. અકષાય વેદનીયની સ્થિતિ બે સમયની છે. + અબાધા હીન કર્મસ્થિતિમાં કર્મનિષેકની રચના થાય છે. ૨ દર્શનાવરણ ૩૦ કોડાકોડી સાગરો. ૩ વેદનીય. ૩૦ કોડાકોડી સાગરો. ૪ મોહનીય. | ૭૦ કોડાકોડી સાગરો. ૫ આયુષ્ય. ૩૩ સાગરોપમ. ૬ નામ. સ્થિતિબંધ પ્રકૃતિ (૧-૫) જ્ઞાળા ૫ ૨૦ કોડાકોડી સાગરો. ૨૦ કોડાકોડી સાગરો. ૩૦ કોડાકોડી સાગરો જાન્ય અબાધા. અંતર્મુહૂર્ત. ૩૦ કોડાકોડી સાગરો ઉત્કૃષ્ટ અબાધા ૩,૦૦૦ વર્ષ | અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત. + કર્મનિષેક - પહેલા સમયે ઘણા દલિકો ગોઠવવા, બીજા સમયે તેનાથી વિશેષહીન, ત્રીજા સમયે તેનાથી વિશેષહીન એમ આગળના સમયોમાં પણ જાણવું. કર્મદલિકોની આવી રચનાને નિષેક કહેવાય છે. સ્થાપના ઉત્તરપ્રકૃતિમાં સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત. ૩૧ જાન્ય જાન્ય સ્થિતિબંધ અબાધા અંતર્મુહૂર્ત ૩૨ પ્રકૃતિ (૬-૯) |દર્શના૦ ૪. (૧૦-૧૪) નિદ્રા ૫. (૧૫) ૩૦ કોડાકોડી સાગરો. ૩૦ કોડાકોડી સાગરો. ૩૦ કોડાકોડી સાગરો. ૧૫ કોડાકોડી સાગરો. કષાય ૧૨. (30) સં ક્રોધ. (૩૧) ૭૦ કોડાકોડી સાગરો. ૪૦ કોડાકોડી સાગરો. ૪૦ કોડાકોડી સાગરો. ૪૦ કોડાકોડી સાગરો. ૪૦ કોડાકોડી સાગરો. ૪૦ કોડાકોડી સાગરો. ૧૦ કોડાકોડી સાગરો. (39-36) ૨૦ કોડાકોડી શોક, અરતિ, | સાગરો. સંત માન. (૩૨) સંત માયા. (33) સં લોભ. (38-34) હાસ્ય, રતિ. ભય, જુગુપ્સા. અસાતા. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ (૧૬) |સાતા. (૧૭) મિથ્યા. (૧૮-૨૯) ઉત્કૃષ્ટ બધા જઘન્ય જાન્ય સ્થિતિબંધ બાધા અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત. સાગરો. ૧,૫૦૦ વર્ષ. ૧૨ મુહૂર્ત. અંતર્મુહૂર્ત. ૭,૦૦૦ વર્ષ. ૧ સાગરો. અંતર્મુહૂર્ત, ૪,૦૦૦ વર્ષ. ૪/૭ ૩,૦૦૦ વર્ષ. અંતર્મુહૂર્ત. 3,૦૦૦ વર્ષ. ૩/૭ ઉત્તરપ્રકૃતિમાં સ્થિતિબંધ સાગરો. 3,૦૦૦ વર્ષ. | 3/9 અંતર્મુહૂર્ત. સાગરો. ૪,૦૦૦ વર્ષ.| ૨ માસ. અંતર્મુહૂર્ત. ૪,૦૦૦ વર્ષ. ૧ માસ. અંતર્મુહૂર્ત. ૪,૦૦૦ વર્ષ. ૧૫ દિવસ. અંતર્મુહૂર્ત. ૪,૦૦૦ વર્ષ. અંતર્મુહૂર્ત. ૧,૦૦૦ વર્ષ. ૧/૭ સાગરો. ૨,૦૦૦ વર્ષ. | ૨૭ સાગરો. અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત. Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરપ્રકૃતિમાં સ્થિતિબંધ - પ્રકૃતિ ઉત્કૃષ્ટ | | ઉત્કૃષ્ટ | જઘન્ય જિઘન્ય સ્થિતિબંધ અબાધા | સ્થિતિબંધ અબાધા (૪૦). ૧૦ કોકાકોડી | ૧,૦૦૦ વર્ષ. ૮ વર્ષ. અંતર્મુહૂર્ત. પુo વેદ. સાગરો . (૪૧) ૧૫ કોડાકોડી | ૧,૫૦૦ વર્ષ.] ૩/૧૪ અંતર્મુહૂર્ત. શ્રી વેદ. સાગરો . સાગરો, (૪૨) ૨૦ કોડાકોડી ૨,ooo વર્ષ.| ૨૭ અંતર્મુહૂર્ત. નjo વેદ. સાગરો, સાગરો, (૪૩-૪૪) 33 સાગરોd. | ૧૩ પૂર્વકોડ] ૧૦,000 | અંતર્મુહૂર્ત. દેવાયુo, વા. વર્ષ. નરકાયુo. (૪૫-૪૬). 3 પલ્યo. | ૧૩ પૂર્વકોડ | ક્ષુલ્લકભવ. અંતર્મુહૂર્ત. મનુo આયુo, વર્ષ. તિo આયુo. (૪૭-૪૮) ૨૦ કોકાકોડી | ૨,000 વર્ષ.| ૨000/૭ અંતર્મુહૂર્ત. નરક ૨. સાગરો . સાગરો - પલ્યો /અio, (૪૯-૫0) ૨૦ કોડાકોડી | ૨,000 વર્ષ.| ' અંતર્મુહૂર્ત. તિo ૨. સાગરોn. સાગરોo. (પ૧-૫૨) ૧૫ કોડાકોડી | ૧,૫oo વર્ષ.] 3/૧૪ અંતર્મુહૂર્ત. મનુo ૨. સાગરો . સાગરોo (૫૩-૫૪). ૧૦ કોડાકોડી | ૧,ooo વર્ષ. | ૨૦૦૦૭ અંતર્મુહૂર્ત. દેવ ૨. સાગરો . સાગરો - પલ્યoઅio. 38 ઉત્તરપ્રકૃતિમાં સ્થિતિબંધ પ્રકૃતિ | ઉત્કૃષ્ટ | ઉત્કૃષ્ટ | જઘન્ય જઘન્ય સ્થિતિબંધ અબાધા |સ્થિતિબંધ બાધા (૫૫-૫૬) ૨૦ કોડાકોડી ૨,ooo વર્ષ. ૨૭ અંતર્મુહૂર્ત. એકેo, પંચેo. સાગરો . સાગરો, (૫૭-૫૯) | ૧૮ કોડાકોડી | ૧,૮૦૦ વર્ષ.| ૯/૩૫ અંતર્મુહૂર્ત. વિકલેo. સાગરોo. સાગરોo. (90-93) ૨૦ કોડાકોડી | ૨,ooo વર્ષ. ૨૭ અંતર્મુહૂર્ત. ઔદા ૨, સાગરૉo. સાગરો . તેoકા શરીર, (૬૪-૬૫) ૨૦ કોડાકોડી | ૨,000 વર્ષ.| ૨000/૭ અંતર્મુહૂર્ત. વૈo ૨. સાગરો . સાગરોo - પલ્યો | અio. (૬૬-૬૭) અંતઃકોડાકોડી | અંતર્મુહૂર્ત. | અંતઃકોડાકોડી અંતર્મુહૂર્ત. આહા૦ ૨. સાગરો . સાગરો . (૬૮-૬૯), ૧૦ કોડાકોડી | ૧,ooo વર્ષ. ૧૭ અંતર્મુહૂર્ત. ૧૭ સંઘo- સાગરો . સાગરો . ૧૭ સંસ્થાન. (૭૦-૭૧) | ૧૨ કોડાકોડી | ૧,૨00 વર્ષ.| ૬૩૫ અંતર્મુહૂર્ત. રજુ સંઘo- | સાગરો . સાગરોn. રજી સંસ્થાન. ૧૪ કોડાકોડી | ૧,૪૦૦ વર્ષ. ૧/૫ અંતર્મુહૂર્ત. 3" સંઘ- | સાગરો . સાગરો . જ સંસ્થાન, (૭૪-૭૫) | ૧૬ કડાકોડી | ૧,900 વર્ષ.| ૮૩૫ અંતર્મુહૂર્ત. ૪થુ સંઘo- | સાગરો . સાગરો. ૪થુ સંરથાન. (૭૬-૭૭). ૧૮ કોડાકોડી | ૧,૮00 વર્ષ.| ૯૩૫ અંતર્મુહૂર્ત. પમુ સંઘo- સાગરો . સાગરો, પમુ સંરથાન. ૨૭ 1 જો કે દેવ ૨ ની ઉo સ્થિતિ ૧૦ કોકાકોડી સાગરોળ છે, છતાં તેની જp સ્થિતિ લાવવી તેની ઉo સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરો પ્રમાણ વિવક્ષા કરાય છે. તેથી તેની કo સ્થિતિ ૨૦૦૦ ૭ સાગરો - પલ્યો અસંહ જેટલી છે. પંયસંગ્રહની ટીકામાં મલયગિરિ મહારાજે કહ્યું છે - ‘વસ્થ તુ જવા દ્રશસા રોપમોટીવેટીમાજરતથrfપ તથ जघन्यस्थितिपरिमाणानयनाय विंशतिसागरोपमकोटीप्रमाणो विवक्ष्यते, नानिष्टार्था શાસ્થurffસ પૂર્ણપુરુજીનામાથાત્ '' - ગા. ૨૫પ ની ટીકા Page #18 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ઉત્કૃષ્ટ જઘન્ય અબાધા અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત. ઉત્તરપ્રકૃતિમાં સ્થિતિબંધ પ્રકૃતિ ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિબંધ અબાધા સ્થિતિબંધ |(૭૮-૭૯) | ૨૦ કોડાકોડી | ૨,૦૦૦ વર્ષ.| ૨૭ ૬૭ સંઘo- | સાગરો, સાગરો . ૬૭ સંસ્થાન. (૮૦-૮૧) | ૧૦ કોકાકોડી | ૧,૦૦૦ વર્ષ.] ૧૭ જોતવર્ણ-મધુરરસ. સાગરો . સાગરો . (૮૨-૮૩). ૧૨.૫ કોડાકોડી ૧,૨૫૦ વર્ષ.| પ૨૮ પીતવર્ણ- સાગરો . સાગરનેo. આમ્બરસ. |(૮૪-૮૫) ૧૫ કોડાકોડી | ૧,૫૦૦ વર્ષ. ૩/૧૪ - રક્તવર્ણસાગરો . સાગરો. કષાયરસ. |(૮૬-૮૭). ૧૭.૫ કોડાકોડી ૧,૭૫૦ વર્ષ.| ૧/૪ નીલવર્ણ- સાગરો . સાગરો . કટુરસ. |(૮૮-૮૯) ૨૦ કોડાકોડી | ૨,૦૦૦ વર્ષ. ૨૭ કૃણવર્ણસાગરો. સાગરો . તિક્તરસ. (૯૦) ૧૦ કોડાકોડી | ૧,૦૦૦ વર્ષ. ૧૭ સુરભિo. સાગરો . સાગરો . (૯૧) ૨૦ કોડાકોડી | ૨,૦૦૦ વર્ષ. ૨૭ દુરભિo. સાગરો . સાગરો. (૯૨-૯૫) ૧૦ કોકાકોડી | ૧,ooo વર્ષ.] મૃદુ, લઘુo, સાગરો . સાગરો . સ્તિબ્ધo, ઉણo. ઉત્તરપ્રકૃતિમાં સ્થિતિબંધ પ્રકૃતિ | ઉત્કૃષ્ટ | | ઉત્કૃષ્ટ | જઘન્ય જઘન્ય સ્થિતિબંધ અબાધા | સ્થિતિબંધ |અબાધા (૯૬-૯૯) | | ૨૦ કોડાકોડી ૨,ooo વર્ષ. ૨૭ અંતર્મુહૂર્ત. ગુરુo, કર્કશo, સાગરો, સાગરો . રાo, શીતo. (૧૦૦) ૧૦ કોડાકોડી | ૧,ooo વર્ષ. ૧૭ અંતર્મુહૂર્ત. સુખગતિ. સાગરો . સાગરો . (૧૦૧) ૨૦ કોડાકોડી ૨,૦૦૦ વર્ષ. ૨૭ અંતર્મુહૂર્ત. કુખગતિ. સાગરો, સાગરો . (૧૨) અંતઃકોડાકોડી | અંતર્મુહૂર્ત. અંત:કોડાકોડી અંતર્મુહૂર્ત. જિન . સાગરો . સાગરો . (૧૦૩-૧૦૯) ૨૦ કોડાકોડી | ૨,૦૦૦ વર્ષ. ૨૭ અંતર્મુહૂર્ત. પ્રત્યેક ૭. | સાગરો . સાગરો . (૧૧૦-૧૧૪) | ૨૦ કોડાકોડી | ૨,ooo વર્ષ. ૨૭ અંતર્મુહૂર્ત. મસ ૪,થાવર.| સાગરો . સાગરો . (૧૧૫-૧૧૯) | ૧૦ કોડાકોડી | ૧,૦૦૦ વર્ષ. ૧૭ અંતર્મુહૂર્ત. સ્થિર ૫. સાગરો, સાગરોo. (૧૨) ૧૦ કોડાકોડી | ૧,૦૦૦ વર્ષ. ૮ મુહૂર્ત. અંતર્મુહૂર્ત. યશ. સાગરો . (૧૨૧-૧૨૩) ૧૮ કોડાકોડી | ૧,૮૦૦ વર્ષ. ૯/૩૫ અંતર્મુહૂર્ત. સૂમ 3. સાગરો, સાગરોn. (૧૨૪-૧૨૯) ૨૦ કોડાકોડી | ૨,ooo વર્ષ. ૨૭ અંતર્મુહૂર્ત. અરિસ્થર ૬. સાગરો, સાગરોo. (૧૩૦) ૧૦ કોડાકોડી | ૧,૦૦૦ વર્ષ.| ૮ મુહૂર્ત. અંતર્મુહૂર્ત. ઉધ્યo. સાગરો . અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત. Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ ઉત્તરપ્રકૃતિમાં સ્થિતિબંધ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ | જઘન્યા જઘન્ય સ્થિતિબંધ અબાધા | સ્થિતિબંધ બાધા (૧૩૧) ૨૦ કોડાકોડી | ૨,૦૦૦ વર્ષ. ૨૭ અંતર્મુહૂર્ત. નીયo. સાગરો . સાગરો. (૧૩-૧૩૬) ૩૦ કોડાકોડી | 3,૦૦૦ વર્ષ.] અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત. અંતરાય ૫. | સાગરો, + જિન અને આહા૦ ૨ નો જ0 સ્થિતિબંધ ઉo સ્થિતિબંધ કરતા સંખ્યાતગુણનૂન છે. મતાંતરે, જિન નો જ સ્થિતિબંધ = ૧૦,000 વર્ષ, આહા૦ ૨ નો જ સ્થિતિબંધ = અંતર્મુહૂર્ત. + જે પ્રકૃતિની જેટલા કોડાકોડી સાગરોપમ ઉo સ્થિતિ કહી હોય તેની તેટલા સો વર્ષ ઉo અબાધા હોય, જિન, આહા૦ રની ઉo અબાધા અંતર્મુહૂર્ત છે. આયુo નો ઉo સ્થિતિબંધ આયુoની ઉo અબાધા એકેo, વિકલેo ને | ૧ પૂર્વક્રોડ વર્ષ. સ્વભવનો ત્રીજો ભાગ. અસંજ્ઞી પંચેo ને | પલ્યો/અio, ૧/૩ પૂર્વકોડ વર્ષ. + નિરુપક્રમ આયુ વાળા દેવ, નારકી, અસંહ વર્ષાયુ વાળા મનુo-તિo ને આયુo ની ઉo અબાધા છ માસની હોય. + સં૦ વર્ષના સોપકમ-નિરુકમ આયુo વાળા મનુo-તિo ને આયુoની ઉત્કૃષ્ટ અબાધા સ્વભવનો ત્રીજો ભાગ હોય છે. + જ્ઞાના૦ ૫, દર્શના૦ ૪, સાતા, સં. ૪, ૫૦વેદ, આયુo ૪, આહા ૨, વૈ૦ ૬, જિન૦, યશo, ઉચ્ચ૦, અંતરાય ૫ = ૩૫ સિવાયની ૧૦૧ પ્રકૃતિના ઉત્કૃષ્ટસ્થિતિબંધને મિસ્યાના ઉo સ્થિતિબંધથી ભાગવાથી તેમનો જઘન્ય સ્થિતિબંધ આવે છે. ૧. કુલ ૧૫૮ પ્રકૃતિ છે. સમe-મિથ૦ બંધાતી નથી, બંધન ૧૫ અને સંઘતન ૫ નો શરીરમાં સમાવેશ ર્યો છે. તેથી અહીં ૧૫૮-૨૨=૧૩૬ પ્રકૃતિ થઈ. ૩૮ એકેoનો જ-ઉo સ્થિતિબંધ એકેન્દ્રિયનો જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઉપર જે ૧૦૧ પ્રકૃતિઓનો જેટલો જ સ્થિતિબંધ કહ્યો છે એકે ને તે પ્રકૃતિઓનો તેટલો જ જઇ સ્થિતિબંધ થાય છે. શેષ ૩૫ પ્રકૃતિમાંથી દેવાયુo, નરકાયુ, આહા૦ ૨, વૈ૦ ૬, જિન = ૧૧ પ્રકૃતિ એકેo બાંધતા નથી. શેષ ૨૪ માંથી મનુo આયુo-તિo આયુo સિવાયની ૨૨ પ્રકૃતિના ઉo સ્થિતિબંધને મિથ્યા ના ઉo સ્થિતિબંધથી ભાગવાથી એકેo ને તે ૨૨ પ્રકૃતિનો જ સ્થિતિબંધ આવે. તે આ પ્રમાણે જ્ઞાના. ૫, દર્શના ૪, અંતરાય ૫ = ૩/૭ સાગરો સાતા = ૩/૧૪ સાગરો સંo ૪ = ૪/૭ સાગરોળ પુo વેદ, યશ, ઉચ્ચo = ૧૭ સાગરો આ ૧૦૧ + ૨૨ = ૧૨૩ પ્રકૃતિના એકેo ના ro સ્થિતિબંધમાં પલ્યો/અસંહ ઉમેરવાથી એકે ને તે પ્રકૃતિઓનો ઉo સ્થિતિબંધ આવે છે. એકે ને મનુo આયુo અને તિ, આયુ નો જ સ્થિતિબંધ ક્ષુલ્લકભવ પ્રમાણે છે અને ઉo સ્થિતિબંઘ પૂર્વે કહ્યા મુજબ ૧ પૂર્વકોશ વર્ષ છે. ઉપર કહ્યો એ સર્વપ્રકૃતિઓનો સામાન્યથી જ સ્થિતિબંધ તેમજ એકેo ને જ0-Go સ્થિતિબંધ પંચસંગ્રહના મતે જાણવો. કર્મપ્રકૃતિનો મત આ પ્રમાણે છેસર્વપકૃતિઓનો સામાન્યથી જ સ્થિતિબંધજ્ઞાના વગેરે ૩૫ પ્રકૃતિઓનો જ સ્થિતિબંધ પૂર્વે કહ્યા મુજબ. શેષ ૧૦૧ પ્રકૃતિઓનો જ સ્થિતિબંધ = સ્વ-સ્વ વર્ગનો ઉo સ્થિતિબંધ પલ્યો છે મિથ્યા નો ઉo સ્થિતિબંધ અસંo ૧. વર્ગો ( છે - જ્ઞાનાવસંવર્ગ, દર્શનાવરણવર્ગ, વેદનીયવર્ગ, દર્શનમોહનીયવર્ગ, કષાયમોહનીયવર્ગ, નોકષાયમોહનીયવર્ગ, નામવર્ગ, ગોઝવર્ગ, સતરાયવર્ગ. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૩૯ મિગ્રા. મતાંતરે એકે નો જ0-ઉo સ્થિતિબંધ તે આ પ્રમાણેપ્રકૃતિ જp સ્થિતિબંધ. (૧-૬) નિદ્રા ૫, અસાતા, 3/૭ સાગરોપમ - પલ્યો/અio. ૧ સાગરોપમ - પલ્યો | અio. (૮-૧૯) કષાય ૧૨. ૪/૭ સાગરોપમ - પલ્યો અio, (૨૦-૨૭) નોકષાય ૮ (૫૦વેદ વિના). | ૨૭ સાગરોપમ - પલ્યો |અio. (૨૮-૧૦૦) નામની ૭૩(વૈo ૬, આહાહ ૨, ૨૭ સાગરોપમ - પલ્યો | અio. જિન૦, યશ૦ વિના). (૧૦૧) બીયગોગ. ૨૭ સાગરોપમ - પલ્યો અio. એકેo નો જ-ઉo સ્થિતિબંધ જ સ્થિતિબંધ - ૧૦૧ પ્રકૃતિઓનો જ સ્થિતિબંધ સામાન્યથી જ સ્થિતિબંધ પ્રમાણે. શેષ ૩૫ પ્રકૃતિમાંથી એકે ને દેવાયુ , નરકાયુo, આહાહ ૨, વૈ૦ ૬, જિન = ૧૧ પ્રકૃતિ ન બંધાય. મનુo આયુo - તિ, આયુo નો જ સ્થિતિબંધ ફુલકભવ પ્રમાણ છે. શેષ ૨૨ પ્રકૃતિનો જ સ્થિતિબંધ = સ્વવર્ગનો ઉo સ્થિતિબંધ પડ્યો મિથ્યા નો ઉo સ્થિતિબંધ અસંહ છે. તે આ પ્રમાણેપ્રકૃતિ 1 જ સ્થિતિબંધ (૧૫) જ્ઞાળા ૫, દર્શના૦ ૪, ૩/૭ સાગરોળ - પલ્યો |અio. અંતરાય ૫, સાતo (૧૬-૧૯) સં૦ ૪. ૪૭ સાગરોo - પલ્યો |અio. (૨૦-૨૨). || પૃ૦ વેદ, યશ, ઉચ્યo. ૭ સાગરો - પલ્યો |અio. ૪o - બેઈo વગેરેનો જ0-ઉo સ્થિતિબંધ કહ્યા મુજબ, શેષ ૧૨૩ પ્રકૃતિના જ સ્થિતિબંધમાં પલ્યો/અio ઉમેરવાથી ઉo સ્થિતિબંધ આવે છે. બઈ, તેઈo, ચઉo, અસંજ્ઞી પંચે નો જ-ઉo સ્થિતિબંધકર્મપ્રકૃતિમતે એકેo ના ઉo સ્થિતિબંધને અનુક્રમે ૨૫,૫૦,૧૦૦,૧000 થી ગુણવાથી અનુક્રમે બેઈo, તેઈo, ચઉo, અસંજ્ઞી પંચેo નો ઉo સ્થિતિબંધ આવે. પોતપોતાના ઉo સ્થિતિબંધમાંથી પલ્યો /સંo ન્યૂન કરવાથી કo સ્થિતિબંધ આવે છે. વિકલ૦ ને મનુo આયુo - તિo આયુo નો ઉo સ્થિતિબંધ = ૧ પૂર્વકોડ વર્ષ છે. વિકલેo ને મનુo આયુo - તિo આયુo નો જ0 સ્થિતિબંધ = ક્ષુલ્લકભવ. વિકલેo ને દેવાયુo-નરકાયુ ન બંધાય. અસંજ્ઞી પંચે ને આયુo ૪ નો ઉo સ્થિતિબંધ = પલ્યોo/અio. અસંજ્ઞી પંચે ને દેવાયુo-નરકાયુ નો જ સ્થિતિબંધ = ૧૦,૦૦૦ વર્ષ. અસંજ્ઞી પંચે ને મનુ આયુo-તિo આયુo નો જ સ્થિતિબંધ = ક્ષુલ્લકભવ. વિકલેo ને આહાઇ ૨, વૈ૦ ૬, જિન ન બંધાય. અસંજ્ઞી પંચે ને આહાઇ ૨, જિન ન બંધાય. અસંજ્ઞી પંચેo ને વૈo ૬ નો જ સ્થિતિબંધ = ૨૦૦૦/૭ સાગરો - પલ્યો /સંo અસંજ્ઞી પંચે ને વૈo ૬ નો ઉo સ્થિતિબંધ = ૨૦૦૦/૭ સાગરો પંચસંગ્રહમતે એકેo ના ઉo સ્થિતિબંધને અનુક્રમે ૨૫,૫૦,૧૦૦,૧૦૦૦ થી ગુણવાથી અનુક્રમે બેઈo, તેઈo, ચઉo, અસંજ્ઞી પંચેo નો ઉo સ્થિતિબંધ આવે. એકે ના જ સ્થિતિબંધને અનુક્રમે ૨૫,૫૦,૧૦૦,૧૦૦૦ થી ગુણવાથી અનુક્રમે બેઈo, તેઈo, ચઉo, અસંજ્ઞી પંચેoનો જ સ્થિતિબંધ આવે. આયુo નો ઉo-Ro સ્થિતિબંધ ઉપર મુજબ (કર્મપ્રકૃતિ મુજબ) જાણવો. અસંજ્ઞી પંચે ને વૈ૦ ૬ નો જ સ્થિતિબંધ = ૨૦૦૦/૭ સાગરો ઉo સ્થિતિબંધ- મનુo આયુo-તિo આયુo નો ઉo સ્થિતિબંધ પૂર્વે Page #21 -------------------------------------------------------------------------- ________________ ૪૨ બેઈo વગેરેનો જ0-ઉo સ્થિતિબંધ ૪૧ - પલ્યો | અસંહ અને ઉo સ્થિતિબંઘ = ૨૦૦/૭ સાગરો છે.વ + ઉo સ્થિતિબંધ હોય ત્યારે ઉo અબાધા હોય, જો સ્થિતિબંધ હોય ત્યારે જ અબાધા હોય. આયુo ના ઉo સ્થિતિબંધમાં પણ જ અબાધા હોઈ શકે છે અને જો સ્થિતિબંધમાં પણ ઉo અબાધા હોઈ શકે છે. તેથી ચાર ભાંગા થાય. તે આ પ્રમાણે (૧) ઉo સ્થિતિબંધ, ઉo અબાધા. (૨) ઉo સ્થિતિબંધ, જળ અબાધા. (3) જp સ્થિતિબંધ, ઉo અબાધા. (૪) જ સ્થિતિબંધ, જળ અબાધા. + સંજ્ઞી પંચે ને જ0-ઉo સ્થિતિબંધ - સંજ્ઞી પંચેo નો ઉo સ્થિતિબંધ સામાન્યથી ઉo સ્થિતિબંધ પ્રમાણે જાણવો. સંજ્ઞી પંચે ને જ્ઞાના, ૫, દર્શના૦ ૪, અંતરાય ૫, સંe ૪, ૫૦વેદ, યશ, ઉચ્ચ૦, સાતા, આયુo 8, આહાઇ ૨, જિન = ૨૯ નો જ સ્થિતિબંધ સામાન્યથી જ સ્થિતિબંધ પ્રમાણે જાણવો. શેષ ૧૦૭ પ્રકૃતિઓનો જ સ્થિતિબંધ અંતઃકોડાકોડી સાગરો છે. + ક્ષુલ્લકભવનું સ્વરૂપએક મુહૂર્તમાં ૩,૭૭૩ શ્વાસોચ્છવાસ છે. એક મુહૂર્તમાં ૬૫,૫૩૬ ક્ષુલ્લકભવ છે. ૧૩૯૫ એક શ્વાસોચ્છવાસમાં ઉ૫,૫૩૬૩,૭૭૩ = ૧૭. ક્ષુલ્લકભવ. એક ક્ષુલ્લકભવ = ૫૬ આવલિકા. જો કે પંચસંગ્રહના નિયમ મુજબ અસંજ્ઞી પંચે ને વૈo 9 નો જ સ્થિતિબંધ ૨૦૦૦/૭ સાગરો અને ઉo સ્થિતિબંધ (૨૭ સાગરોળ + પલ્યo|અસંex ૧ooo સંભવે છે, પણ પંચસંગ્રહની મલયગિરિ મહારાજગૃતટીકામાં વૈo ૬ નો જ સ્થિતિબંધ ૨૧oo/૭ સોગરો - પલ્યો | અસંહ કહ્યો છે. તે પાઠ આ પ્રમાણે છે - તત્સા રોપમાનમrrઢ | સ માને सहस्रताडितं सहस्रगुणितं क्रियते, ततः पल्योपमाऽसङ्ख्येयांशोनं पल्योपमाऽसङ्ख्येयेन भागेन न्यूनं, एवंरूपं जघन्यस्थिते: परिमाणम् । तथा चोक्तं शतकचूर्णों देवगईतिरियगईवेउब्बियअंगोबंगदेवाणुपुब्बीनरयाणुपुवीणं जहन्नओ ठिइबंधो सागरोवमस्स चे सत्तभागा सहस्सगुणिया તાવમાસંગ્રે માનપૂMયા કૃત ' - ગા. ૫૫ ની ટીકા. તેથી અમે પણ અહીં પંચસંગ્રહમતે વૈo નો જ સ્થિતિબંધ ૨૦00/૭ સીગરોળ – પલ્યોo|અસંe કહ્યો છે. પંચસંગ્રહમાં અસંજ્ઞી પંચે ને વૈo9નો ઉo સ્થિતિબંધ સ્પષ્ટ રીતે કહ્યો નથી. તેથી પંચસંગ્રહમતે અસંજ્ઞી પંચેoને વૈo ૬ નો ઉo સ્થિતિબંધ પણ કર્મપ્રકૃતિમતપ્રમાણે ૨૦૦૦/૭ સાગરો અમે કહ્યો છે. તત્ત્વ કેવળીગમ્ય છે. દ્વાર ૨૦ - સ્થિતિબંધના સ્વામી દ્વાર ૨૦ - સ્થિતિબંધના સ્વામી દેવાયુo, મનુo આયુo, તિo આયુo ની ઉo સ્થિતિ વિશુદ્ધિથી બંધાય, જ સ્થિતિ સંક્લેશથી બંધાય. શેષ ૧૧૭ પ્રકૃતિની ઉo સ્થિતિ સંક્લેશથી બંધાય, જ સ્થિતિ વિશુદ્ધિથી બંધાય. ઉo સ્થિતિબંધના સ્વામી | પ્રકૃતિ ઉo સ્થિતિબંધના સ્વામી જિળo. અનંતરસમયે મિથ્યાત્વ પામનાર અવિરતસમ્યકત્વીને સમ્યકત્વના છેલ્લા સમયે. ( 3) આહાo ૨. પ્રમuસંયતાભિમુખ અપમતસંયતને ૭માં ગુણઠાણાના છેલ્લા સમયે. દેવાયુo. અપમતસંયતાભિમુખ પ્રમત્તસંયતને પૂર્વકોડના સ્વાયુ નો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે. શેષ ૧૧૬. સામાન્યથી પર્યાo સર્વસંક્ષિપ્ત મિથ્યાદષ્ટિ જીવો. (૫-૧૦) | વિકલેo 3, સૂમ 3. તપ્રાયોગ્ય સંક્લિષ્ટ મિથ્યાષ્ટિ મનુo-તિo. (૧૧-૧૪) | નરક ૨, વૈo ૨. સર્વસંક્લિષ્ટ મિથ્યાષ્ટિ મનુo-તિo. (૧૫-૧૬) | દેવ ૨. તપ્રાયોગ્ય સંક્ષિપ્ત મિથ્યાદૃષ્ટિ મનુo-તિo. (૧૭-૧૮) | મનુo આયુo, તિo આયુo. પૂર્વક્રોડના આયુવાળા તયાયોગ્યવિશુદ્ધ મિથ્યાષ્ટિ મનુo-તિo સ્વાયુo નો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે. (૧૯) | નરકાયુo. તાયોગ્ય સંક્લિષ્ટ મિથ્યાષ્ટિ મનુo-તિo. (૨૦-૨૨) | એકે, સ્થાવર, આતપ. સર્વસંક્લિષ્ટ મિથ્યાષ્ટિ ભવનપતિ થી ઈશાન સુધીના દેવો. (૨૩-૨૬) | તિo ૨, ઔદાળ શરીર, સર્વસંક્લિષ્ટ મિથ્યાદૃષ્ટિ દેવ-નારક. Guોત Page #22 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધના મૂળપ્રકૃતિમાં સાધાદિ ભાંગા પ્રકૃતિ જ સ્થિતિબંધના સ્વામી અંતરાય ૫, સાતા, ચરમસમયે. યશo, ઉo = ૧૭. (૨૬-૩૧) વૈo 9, પર્યાo સંજ્ઞી પંચેo તિર્યય. (32-33) દેવાયુo, નરકાયુo. પર્યાo સંજ્ઞી-અસંજ્ઞી મgo અને પંચેo તિo. (૩૪-૩૫) | મનુo આયુo, પર્યાo સંજ્ઞી-અસંજ્ઞી મનુo તિo આયુo. અને તિo. (3૬-૧૨૦) | શેષ ૮૫. પર્યા બાદર સર્વવિશુદ્ધ એકેo. જ સ્થિતિબંધના સ્વામી પ્રકૃતિ ઉo સ્થિતિબંધના સ્વામી (૨૭-૨૮) | ઔદા અંગો, સેવાd. | સર્વસંક્લિષ્ટ મિથ્યાષ્ટિ સનકુમારાદિ દેવો-નારકી. (૨૯-૯૫) સર્વસંક્લિષ્ટ મિથ્યાદૃષ્ટિ ચારે ગતિના અરતિ, શોક, નjo, જીવો. પંચેo, હુંડક, પરાઘાત, ઉચ્છવ, કુખગતિ, ગસ-૪, અસ્થિર-૬, નીયo = ૬૭. (૯૬-૧૨૦) સાતા, હાસ્ય, રતિ, ૫૦, તપ્રાયોગ્યસંક્લિષ્ટ મિથ્યાદૃષ્ટિ શ્રીઓ, મનુ, ૨, સંઘo પ, ચારે ગતિના જીવો. સંસ્થાન-૫, સુખગતિ, સ્થિર-૬, ઉચ્ચ૦ = ૨૫. જ સ્થિતિબંધના સ્વામીપ્રકૃતિ જp સ્થિતિબંધના સ્વામી આહા૦૨, જિનn = 3, ક્ષપકશ્રેણીમાં ૮૬ ગુણઠાણાના ચરમસમયે. પુo વેદ. ક્ષપકશ્રેણીમાં ૯/૧ ગુણઠાણાના ચરમસમયે. સંઇ ક્રોધ. શાપકશ્રેણીમાં ૯|૨ ગુણઠાણાના ચરમસમયે. સં. માન. ક્ષપકશ્રેણીમાં ૯/૩ ગુણઠાણાના ચરમસમયે. સં. માયા. ક્ષાપકશ્રેણીમાં ૯/૪ ગુણઠાણાના ચરમસમયે. સં. લોભ. ક્ષપકશ્રેણીમાં ૯૫ ગુણઠાણાના ચરમસમયે. (૯-૨૫) | જ્ઞાના૦ ૫, દર્શના ૪, ક્ષિપકશ્રેણીમાં ૧૦માં ગુણઠાણાના સ્થિતિબંધના સાધાદિ ભાંગા મૂળપ્રકૃતિમાં(૧) મોહનીય - (a) અજઘન્ય (૧) સાદિ - ઉપશમશ્રેણીથી પડીને ૯માં ગુણઠાણે આવેલાને પહેલા સમયે. (૨) અનાદિ - ૧૦મુ વગેરે ગુણઠાણુ નહીં પામેલા જીવોને. (3) ધ્રુવ - અભવ્યને (૪) અધ્રુવ - ભવ્યને શ્રેણીમાં. (b) જઘન્ય (૧) સાદિ - ક્ષપકને મા ગુણઠાણાના ચરમસમયે. (૨) અધ્રુવ - ક્ષપકને ૧૦માં ગુણઠાણે ન હોવાથી. (c) ઉત્કૃષ્ટ (૧) સાદિ - અનુત્કૃષ્ટથી ઉતરીને ઉo બાંધે ત્યારે. (૨) અધ્રુવ - અંતમુહૂર્ત બાદ ફરી અનુo બાંધે ત્યારે. (d) અનુત્કૃષ્ટ (૧) સાદિ - ઉo થી પડીને જ્યારે અનુo બાંધે ત્યારે. Page #23 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધના મૂળપ્રકૃતિમાં સાધાદિ ભાંગા ૪૫ (૨) અધ્રુવ - જ0 થી અંતર્મુહૂર્ત બાદ અને ઉo થી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી બાદ ફરી ઉo બાંધે ત્યારે. (૭) જ્ઞાના, દર્શના, વેદનીય, નામ, ગોત્ર, અંતરાય(a) અજઘન્ય (૧) સાદિ - ૧૧મા ગુણઠાણેથી પડીને ૧૦માં ગુણઠાણે આવેલાને. (૨) અનાદિ - ૧૧મુ ગુણઠાણુ નહી પામેલાને. (3) ધ્રુવ - ભવ્યને. (૪) અધુવ - ભવ્યને શ્રેણીમાં. (b) જઘન્ય (૧) સાદિ - ક્ષપકને ૧૦માં ગુણઠાણાના ચરમસમયે. (૨) અધ્રુવ - ક્ષપકને ૧૧માં ગુણઠાણે ન હોવાથી. (c) ઉત્કૃષ્ટ - (C) અનુત્કૃષ્ટ મોહનીયની જેમ. (૮) આયુષ્ય (a) જઘન્ય (b) અજઘન્ય ((૧) સાદિ - બંધ શરુ કરે ત્યારે. (c) ઉત્કૃષ્ટ | [ (૨) અધ્રુવ - અંતર્મુહૂર્ત બાદ બંધ અટકે (C) અનુત્કૃષ્ટ છે ત્યારે. ૪૬ સ્થિતિબંધના ઉત્તરપ્રકૃતિમાં સાધાદિ ભાંગા ઉત્તરપ્રકૃતિમાં(૧-૪) સં. ૪ :- મોહનીયની જેમ. (૫-૧૮) જ્ઞાના, ૫, દર્શના ૪, અંતરાય-૫ = ૧૪ :- જ્ઞાના, દર્શના, અંતરાય ની જેમ. (૧૯-૪૭). નિદ્રા-૫, મિથ્યા, કષાય ૧૨, ભય, જુગુપ્સા, તૈo, કાળ, વર્ણાદિ ૪, અગુરુ, ઉપઘાત, નિર્માણ = ૨૯:જ સ્થિતિબંધ સર્વવિશુદ્ધ બા.પર્યા. એકેo કરે. અંતર્મુહૂર્ત બાદ અજઘન્ય બાંધે. ફરી કાલાંતરે કે ભવાંતરે જઇ બાંધે. આમ જo-અજ0ની પરાવૃત્તિ થાય. તેથી જ -અજળ બન્ને સાદિ-અધુવ છે. ઉo સ્થિતિબંધ સર્વસંક્ષિપ્ત પંચેo કરે. અંતર્મુહૂર્ત પછી અનુo કરે. ફરી ક્યારેક ઉo બાંધે. આમ પરાવૃત્તિ થતી હોવાથી ઉo-અનુ. બન્ને સાદિ-અધ્રુવ છે. (૪૮-૧૨૦) અધુવબંધી ૭૩ :- અધુવબંધી હોવાથી જ, અજ, ઉo, અનુo ચારે સાદિ-અધુવ ભાંગે હોય. પ્રકૃતિ જઘન્ય અજ૦| ઉo અનુo| કુલ ભાંગા| ભાંગા ભાંગાભાંગા પ્રકૃતિ જઘન્ય ભાંગા કુલ અજ0 ભાંગા ઉo | ભાંગા અનુo | ભાંગા (૧-૧૮) | સંo 8, જ્ઞાળાઓ ૫, દર્શના, ૪, અંતરાય ૫. (૧૯-૧૨૦)| શેષ ૧૦૨. ૨ ૯૯૬ | 10 | | ઉo (૨-૭) મોહનીય. | જ્ઞાળા , દર્શના, વેદનીય, નામ, ગોઝ, અંતરાય. આયુષ્ય. સ્થિતિબંધના કુલ સાધાદિ ભાંગા = ૭૮ + ૯૯૬ = ૧,૦૭૪ ભાંગા. ગુણઠાણે સ્થિતિબંધ(૧) ૧લા ગુણઠાણે, ભવ્યસંજ્ઞી અંતઃકોડાકોડી સાગરો થી ઓછો અને અભવ્યસંજ્ઞી - ન હોય. ૨ ૭૮ Page #24 -------------------------------------------------------------------------- ________________ &૮ ગુણઠાણે સ્થિતિબંધ ४७ (૨) ૨ થી ૮ ગુણઠાણા - અંતઃકોડાકોડી સાગરો થી વધુ નહીં અને ઓછો નહીં. (રજા ગુણઠાણે રહેલ એકેo ને અંતઃકોડાકોડીસાગરો થી ઓછો સ્થિતિબંધ થાય છે. પણ તે ક્યારેક થાય છે, હંમેશા નહીં, તેથી તેની અહીં વિવક્ષા નથી કરી.) (૩) ૯ થી ૧૩ ગુણઠાણા - અંતઃકોડાકોડી સાગરો થી ઓછો સ્થિતિબંધ હોય. સ્થિતિબંધનું અલ્પબદુત્વ સ્થિતિબંધ અલ્પબદુત્વ સૌથી થોડો. સાધુનો જ0, | હેતુ. ૧માં ગુણઠાણે અંતર્મુહૂર્તપમાણ થતો હોવાથી. ૨૭ સાગરો હોવાથી. સ્થિતિબંધનું એલાબડુત્વ સ્થિતિબંધ અલાબહત્વ | હેતુ | તેઈoપર્યા.જ0. વિશેષo. તેઈ અપર્યા.જ. વિશેષા , તેઈouપર્યા.ઉo. વિશેષાd. | Hઈ પર્યા.ઉo. વિશેષા. ચઉo પર્યા. જ. વિશેષા. ચઉo અપર્યા. જ0. વિશેષા. ચઉo પર્યા. ઉo. વિશેષાd. ચઉo પર્યા. ઉo. વિશેષા. અસંજ્ઞી પંચે પર્યા.જ) સંeગુણ. ૧૦ ગુણો હોવાથી. અસંજ્ઞી પંચેo વિશેષાo. અપર્યા. જ0. | અસંજ્ઞી પંચેo વિશેષાo. અપર્યા. ઉo. સંજ્ઞી પંચે પર્યા.ઉo.T વિશેષા. સાધુનો ઉo. સંeગુણ. અંતઃકોડાકોડી સાગરો હોવાથી. દેશવિરત જ0. સંeગુણ. | દેશવિરત ઉo. સંeગુણ. | અવિરત અપર્યા. જ0. | સંeગુણ. અવિરત પર્યા. જ. | સંeગુણ. અવિરત ચાપર્યા. ઉo. | સં ગુણ. અવિરત પર્યા. ઉo. | સગુણ. મિથ્યાo સંજ્ઞી પંચેo | સંeગુણ. અપર્યા. જેo.. બા.પર્યા.એકે જs. સૂ.પર્યા.એકે.o.. બા.અપર્યા.કે.જ0. સૂ.અપર્યા.એકે.જો. સૂ.અપર્યા.ઓકે.ઉo. બા.અપર્યા. કે.ઉo. સૂ.પર્યા.એકે.ઉo.. બા.પર્યા.કે.ઉo. બેઈoપર્યા.જ. | બેઈ અપર્યા.જ. | બેઈ0ાપર્યા.ઉo. | બેઈ પર્યા.ઉo. અસંeગુણ. વિશેષા. વિશેષા. વિશેષા. વિશેષા. વિશેષા. વિશેષo. વિશેષા. સંeગુણ. વિશેષા. ૫ ગુણો હોવાથી. વિશેષા. વિશેષા. Page #25 -------------------------------------------------------------------------- ________________ યોગનું અલ્પબહુત્વ સ્થિતિબંધ |૩૪ મિથ્યા સંજ્ઞી પંચે પર્યા જ. મિથ્યા સંજ્ઞી પંચે અર્થાત ઉ. зч 39 મિથ્યા સંજ્ઞી પંચે પર્યા ઉ. અલ્પબહુત્વ સંગુણ. ૭૦ કોડાકોડી સાગરો હોવાથી. + દેવાયુ, મનુ॰ આયુ, તિઆયુ - વિશુદ્ધિ વધે તો સ્થિતિબંધ વધે. સંક્લેશ વધે તો સ્થિતિબંધ ઘટે. સંગુણ. સંગુણ. ૧ હેતુ શેષ ૧૧૭ પ્રકૃતિ - સંક્લેશ વધે તો સ્થિતિબંધ વધે. વિશુદ્ધિ વધે તો સ્થિતિબંધ ઘટે. ४ + શુભ પ્રકૃતિ - વિશુદ્ધિ વધે તો રસબંધ વધે, સંક્લેશ વધે તો રસબંધ ઘટે. ૫ * અશુભ પ્રકૃતિ - વિશુદ્ધિ વધે તો રસબંધ ઘટે, સંક્લેશ વધે તો રસબંધ વધે. યોગનું અાબહુત્વ સ્થિતિ માત્ર કષાયથી નથી બંધાતી, પણ યોગ સહચરિત કષાયથી બંધાય છે. માટે યોગનું અલ્પબહુત્વ જણાવે છે. યોગ એટલે વીર્ય. યોગથી ઔદા વગેરે શરીર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે, પરિણમાવે, અવલંબે અને વિસર્જે. યોગ લબ્ધિ અપર્યા.સૂનિગોદ પહેલા સમયે જ યોગ. ૨ લબ્ધિ અપર્યા.બા. એકે પહેલા સમયે જ યોગ. 3 લબ્ધિ પર્યા.બેઈ પહેલા સમયે જ યોગ. લબ્ધિ અપર્યા.તેઈ પહેલા સમયે જ યોગ. લબ્ધિ અપર્યા.ચઉ૦ પહેલા સમયે જ૦ યોગ. અલ્પબહુત્વ સૌથી થોડો. અસં.ગુણ. અસં ગુણ. અસં.ગુણ. અસં.ગુણ. યોગનું અલ્પબહુત્વ અલ્પબહુત્વ યોગ લબ્ધિ અપર્યા.અસંજ્ઞી પંરો પહેલા સમયે જ યોગ. | અસં.ગુણ. લબ્ધિ અપર્યા.સંજ્ઞી પંચે પહેલા સમયે જ યોગ. અર્સ,ગુણ, અસં.ગુણ. દ લબ્ધિ અપર્યા.પૂ.નિગોદ ઉ યોગ. અસં ગુણ. અસં.ગુણ. અસં.ગુણ. અસં ગુણ. ૫૦ 9 و E ૧૦ પર્યા૰ સૂ.નિગોદ જ યોગ. ૧૧ પર્યા૰ બા. એકે જ યોગ. ૧૨ પર્યા સૂ.નિગોદ ઉ૦ યોગ. |૧૩ પર્યા૰ બા. એકે ઉ યોગ. ૧૪ લબ્ધિ અપર્યા.બેઈ ઉ૦ યોગ. લબ્ધિ અપર્યા.બાત એકે ઉ॰ યોગ. ૧૫ | લબ્ધિ અપર્યા.તેઈ ઉ યોગ. ૧૬ લબ્ધિ અપર્યા,ઉ૦ ઉ૦ યોગ. ૧૭ લબ્ધિ અપર્યા.અસંજ્ઞી પંચે ઉ॰ યોગ. ૧૮ લબ્ધિ અપર્યા,સંજ્ઞી પંરો ઉ॰ યોગ. ૧૯ પર્યા૰ બેઈ જ યોગ. પર્યા તેઈ જ યોગ. ૨૦ ૨૧ પર્યા યઉ ૪૦ યોગ. ૨૨ પર્યા૰ અસંજ્ઞી પંચે જ યોગ. ૨૩ પર્યા સંજ્ઞી જ યોગ. ૨૪ પર્યા૰ બેઈ ઉ યોગ. ૨૫ |પર્યા તેઈ ઉ॰ યોગ. ૨૬ પર્યા૰ ચઉ ઉ યોગ. પર્યા॰ અસંજ્ઞી પંચે ઉ॰ યોગ. ૨૭ ૨૮ |પર્યા સંજ્ઞી ઉ॰ યોગ. 26 અનુત્તરવાસી દેવોનો ઉ॰ યોગ. ત્રૈવેયકદેવોનો ઉ યોગ. 30 ૩૧ | અકર્મભૂમીના મનુ-તિનો ઉ યોગ. અર્સ,ગુણ, અસં.ગુણ. અસં.ગુણ. અસં.ગુણ. અસં.ગુણ. અસં.ગુણ. અસં.ગુણ. અસં.ગુણ. અસં.ગુણ. અસં.ગુણ. અસં.ગુણ. અસં.ગુણ. અસં.ગુણ. અસં.ગુણ. અસં.ગુણ. અસં.ગુણ. અસં ગુણ. અસં.ગુણ. અસં.ગુણ. Page #26 -------------------------------------------------------------------------- ________________ પર સ્થિતિસ્થાનોનું અલ્પબદુત્વ પ૧ યોગ અNબહુત્વ ૩૨ | આહારકશરીરીનો ઉo યોગ. અસં.ગુણ. | શેષ દેવ-નારક-તિo-મનુo નો ઉo યોગ. અસં.ગુણ. અહીં ગુણકાર સૂક્ષ્મક્ષેત્રપલ્યોo નો અioમો ભાગ સમજવો. સ્થિતિસ્થાનોનું અલાબહત્વ - જ સ્થિતિથી માંડી એક-એક સમયની વૃદ્ધિથી ઉo સ્થિતિ સુધી જે સ્થિતિભેદો છે તે સ્થિતિસ્થાન કહેવાય. સ્થિતિરથાન | અલબહુત્વ હેતુ | અપર્યા. સૂ. એકેo ના સ્થિતિસ્થાન. સૌથી થોડા., પલ્યો ના પર્યા. બા, એકેoળા સ્થિતિસ્થાવ. | સં.ગુણ. | અસં. માં પર્યા. સૂ. એકેo ના સ્થિતિસ્થાન. | સં.ગુણ. ભાગના સમય પર્યા. બા. એકેo ના સ્થિતિરથાન. સં.ગુણ, તુલ્ય હોવાથી. | | અપર્યા. બેઈo ના રિથતિરથાન. | અસં.ગુણ. પલ્યો. ના સં.મા ભાગના સમય તુલ્ય હોવાથી. પર્યા. બેઈo ના સ્થિતિસ્થાન. |સં.ગુણ. | પર્યા. તેઈo ના સ્થિતિસ્થાન, સં.ગુણ. | પર્યા. તેઈo ના સ્થિતિસ્થાન. સં.ગુણ. પર્યા. યઉo ના સ્થિતિસ્થાન. સ.ગુણ. પર્યા. યઉo ના સ્થિતિસ્થાવ. સં.ગુણ. અપર્યા. સંજ્ઞી પંચેo ના સં.ગુણ. સ્થિતિસ્થાન. પર્યા. અસંજ્ઞી પંચેo ના સં.ગુણ. સ્થિતિસ્થાન. અપર્યા. સંજ્ઞી પંચેo ના સં.ગુણ. સ્થિતિસ્થાન. ૧૪ પર્યા. સંજ્ઞી પંચેo ના સ્થિતિસ્થાન.સં.ગુણ. ૪૧ પ્રકૃતિઓનો અબંધકાળ યોગવૃદ્ધિ અપર્યાવે જીવોને પ્રતિસમય અioગુણ યોગવૃદ્ધિ હોય, પર્યાવે જીવોને પ્રતિસમય યોગની વૃદ્ધિ, હાની કે અવસ્થિતિ હોય. વૃદ્ધિ-હાનિ હોય તો અio ભાગ, સંo ભાગ, સંo ગુણ, કે અio ગુણ હોય. આઠે કર્મોની જ સ્થિતિમાં અio લોકાકાશપદેશપ્રમાણ અધ્યવસાય હોય. આયુo સિવાય સાતે કર્મોમાં ઉત્તરોત્તર સ્થિતિમાં વિશેષા અધ્યવસાય હોય. આયુo માં ઉત્તરોત્તર સ્થિતિમાં અio ગુણ અધ્યવસાય હોય. ૪૧ પ્રકૃતિઓનો અબંધકાળ(૧-૭) નરક 3, તિo 3, ઉધોત = ૭ :- ૧૬૩ સાગરો + ૪ પલ્યો + મનુo ભવો. કોઈ જીવ 3 પલ્યો આયુo વાળો યુગલિક થાય. આ ૭ પ્રકૃતિઓ નરક અને તિ, પ્રાયોગ્ય છે. તેથી યુગલિક ન બાંધે. ત્યાં છેલ્લા અંતર્મુહૂર્તમાં સખ્યત્વ પામી પલ્યો આયુo વાળા દેવમાં ઉત્પન્ન થાય. ત્યાં સખ્યત્વના કારણે આ પ્રકૃતિ ન બંધાય. ત્યાંથી સમ્યકત્વથી પડ્યા વિના મન માં આવે. ત્યાં દીક્ષા પાળી ૯ માં રૈવેયકમાં ૩૧ સાગરો આયુo વાળો દેવ થાય. ત્યાં અંતર્મુહૂર્ત બાદ મિથ્યાત્વ પામે. ત્યાં ભવને લીધે જ આ પ્રકૃતિ ન બાંધે. ત્યાં છેલ્લા અંતર્મુહૂર્તમાં સખ્યત્વ પામી તેની સાથે મનુo માં આવે. ત્યાં દીક્ષા પાળી વિજયાદિ વિમાનમાં બે વાર જઈ ૬૬ સાગરોળ પૂરા કરે. પછી મનુo માં અંતર્મુહૂર્ત સુધી 3 Y ગુણઠાણું અનુભવે. પછી ૩ વાર અયુતદેવલોકમાં જઈ ૬૬ સાગરો પૂરા કરે. ત્યાં સુધી ન બાંધે. પછી બાંધે. (૮-૧૬) સ્થાવર-૪, જાતિ-૪, આતપ = ૯ :- ૧૮૫ સાગરોળ + ૪ પલ્યો + મનુo ભવો. કોઈ જીવ ઉઠી નરકમાં ભવને લીધે આ ૯ પ્રકૃતિ ન બાંધે. છેલ્લા અંતર્મુહૂર્તમાં સમ્યકત્વ પામી મનુo માં આવી દેશવિરતિ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૭૩ પ્રકૃતિઓનો સતત બંધકાળ |૧-૪ (૧૭-૪૧) પહેલા વિના પાંચ સંઘ, પહેલા વિના પાંચ સંસ્થાન, કુખગતિ, અનંતા ૪, મિથ્યા, દુર્ભાગ-3, થિણદ્ધિ-૩, નીચ૦, નપું૦, સ્ત્રી = ૨૫ :- ૧૩૨ સાગરો૦ ૫-૭ પામી ૪ ૫લ્યો આયુ વાળો દેવ થાય. ત્યાંથી સમ્યક્ત્વથી પડ્યા વિના મનુમાં આવી દીક્ષા પાળી મા ત્રૈવેયકમાં ૩૧ સાગરો આયુ વાળો દેવ થાય. અંતર્મુહૂર્ત બાદ મિથ્યાત્વ પામે. ત્યાં ભવને લીધે આ પ્રકૃતિ ન બાંધે. છેલ્લા અંતર્મુહૂર્તમાં સમ્યક્ત્વ પામી મનુમાં આવી દીક્ષા પાળી બે વાર વિજયાદિ વિમાનમાં જઈ ૬૬ સાગરો પૂરા કરે. પછી મનુ॰ માં આવી અંતર્મુહૂર્ત સુધી ૩જુ ગુણઠાણુ અનુભવી 3 વાર અચ્યુતમાં જઈ ૬૬ સાગરો પૂરા કરે. ત્યાં સુધી ન બાંધે. પછી બાંધે. ૮-૧૧ ૫૩ કોઈ જીવ દીક્ષા પાળી બે વાર વિજયાદિ વિમાનમાં જઈ ૬૬ સાગરો પૂરા કરે. પછી મનુમાં અંતર્મુહૂર્ત સુધી ૩જુ ગુણઠાણુ અનુભવે. પછી 3 વાર અચ્યુતમાં જઈ ૬૬ સાગરો પૂરા કરે. ત્યાં સુધી ન બાંધે. પછી બાંધે. ૭૩ અધુવબંધી પ્રકૃતિઓનો જ૦-ઉ૦ સતત બંધકાળ પ્રકૃતિઓ ઉ૦ સતત બંધકાળ જ સતત બંધકાળ ૧ સમય. (પરાવર્તમાન હોવાથી) દેવ ૨. à૦ ૨ = ૪. તિ ૨. વીરા = ૩. ૧ સમય. (પરાવર્તમાન હોવાથી) આયુ૦ ૪ = ૪. | ઔદા॰ શરીર = ૧. ૧૨ 93 સાતા = ૧. ૧૪-૨૦ પરા૦, ઉછળ, ૩ પલ્યો૦ સુધી યુગલિકને. તેઉ વાઉની કાયસ્થિતિ પ્રમાણ અસંખ્યકાળ. અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત. અસં પુદ્ગલ પરાવર્ત ૧ રામય. (પરાવર્તમાન હોવાથી)| દેશોન પૂર્વ ક્રોડ વર્ષ. ૧ સમય. (પરાવર્તમાન હોવાથી) ૧૮૫ સાગરો + ૪ ૧ સમય. (પરાવર્તમાન ૫૪ પ્રકૃતિઓ પંરો, ત્રા ૪ = ૭. ૨૧-૨૭ સુખગતિ, પુવેદ, સુભગ ૩, ઉચ્ચ, ૧૯ સંસ્થાન = ૭. ૨૮-૬૮ કુખગતિ,જાતિ૦ ૪, પહેલા સિવાયના ૫ સંઘ, પહેલા સિવાયના ૫ સંસ્થાન, આહા૦ ૨, નરક૦ ૨, ઉધોત ૨, સ્થિર, શુભ, યશ, સ્થાવર-૧૦, ૫૦, સ્ત્રી, હાસ્ય, રતિ, શોક, અરતિ, અસાતા = ૪૧ ૬૯-૭૩ મનુ૦ ૨, ૧૯ સંઘ, ઔદા અંગો, જિન=૫. ઉ સતત બંધકાળ પલ્યો૦ + મનુ ભવો હોવાથી) (સ્થાવર-૪ વગેરેના અબંધકાળની જેમ) ૧૩૨ સાગરો. (દુર્ભાગ-૩ વગેરેના અબંધકાળની જેમ) અંતર્મુહૂર્ત. દ્વાર ૨૧ રસબંધ ૩૩ સાગરો. જ સતત બંધકાળ ૧ સમય. (પરાવર્તમાન હોવાથી) ૧ સમય. અંતર્મુહૂર્ત. દ્વાર ૨૧ રસબંધ આત્મા ઉપર લાગેલા કર્મના દરેક પરમાણુમાં રહેલા રસને કેવળજ્ઞાનથી છેદતા જેના બે વિભાગ ન થાય તેવો જે રસનો અંશ તે રસનો અવિભાગ કે રસાણુ કહેવાય. સર્વજઘન્યરસવાળા પરમાણુમાં પણ આવા સર્વ જીવ કરતા અનંતગુણ રસના અવિભાગ હોય છે. તેટલા રસના અવિભાગવાળા બધા પરમાણુની એક વર્ગણા. તેના કરતા ૧ રસનો અવિભાગ અધિક Page #28 -------------------------------------------------------------------------- ________________ પક ૨ ઠા. , છે ત્ર ૧,૨,૩,૪ દાણીયો સ կա હોય તેવા બધા પરમાણુની બીજી વર્ગણા. તેના કરતા ૨ રસના અવિભાગ અધિક હોય તેવા બધા પરમાણુની ત્રીજી વણા. એમ નિરંતર ૧-૧ રસના અવિભાગ ની વૃદ્ધિ સિદ્ધના અનંતમા ભાગ અને અભવ્ય કરતા અનંતગુણ રસના અવિભાગ સુધી જાણવી. તેટલા તેટલા રસના અવિભાગવાળા બધા પરમાણુની તે તે વર્ગણા જાણવી. આ બધી વર્ગણાના સમુદાયને ૧ સ્પર્ધક કહેવાય. ત્યાર પછી સર્વજીવ કરતા અનંતગુણ રસના અવિભાગનું અંતર પડે. પછી રજુ સ્પર્ધક શરુ થાય. રજા સ્પર્ધકની જઘન્ય વર્ગણામાં ૧લા સ્પર્ધકની ઉ વર્ગણાના રસના અવિભાગ + સર્વ જીવ કરતા અનંતગુણ રસના અવિભાગ હોય. પછી રસના અવિભાગની એકોત્તર વૃદ્ધિ કહેવી. ચાવત્ સિદ્ધનો અનંતમો ભાગ અને અભવ્ય કરતા અનંતગુણ. આ બધી વર્ગણાઓનો સમુદાય તે બીજુ સ્પર્ધક. ત્યાર પછી સર્વ જીવ કરતા અનંતગુણ રસના અવિભાગનું અંતર પડે. પછી ત્રીજુ સ્પર્ધક શરુ થાય. આમ અનંતા રસસ્પર્ધક થાય. શુભ-અશુભ પ્રકૃતિઓનો ૧ કાળ થી ૪ ઠા. રસ | લિંમડાનો | શેરડીનો રસ અશુભ | શુભ પ્રકૃતિનો રસ પ્રકૃતિનો રસ સહજ. ૧ ઠાણીયો. |૧ ઠાણીયો. બે ભાગ કરી એક ભાગ ઉકાળે ૨ ઠાણીયો. [૨ ઠાણીયો. અને એક ભાગ રહે તે. ત્રણ ભાગ કરી બે ભાગ ઉકાળે 3 ઠાણીયો. 13 ઠાણીયો. અને એક ભાગ રહે છે. ચાર ભાગ કરી ત્રણ ભાગ ઉકાળે | ૪ ઠાણીયો. |૪ ઠાણીયો. અને એક ભાગ રહે તે. લીમડાના ૪ પ્રકારના રસની જેમ અશુભ પ્રકૃતિઓનો ૧ થી ૪ ઠા રસ હોય છે. શેરડીના ૪ પ્રકારના રસની જેમ શુભ પ્રકૃતિઓનો ૧ થી ૪ ઠા શુભાશુભ પ્રકૃતિનો રસ રસ હોય છે. શુભ પ્રકૃતિઓનો એક ઠાo રસ ન બંધાય. કેવળજ્ઞાનાo સિવાય જ્ઞાનાo ૪, કેવળદર્શના સિવાય દર્શનાo 3, સંe ૪, ૫૦ વેદ, અંતરાય ૫ = ૧૭ પ્રકૃતિઓનો ૧,૨,૩,૪ ઠાo રસ બંધાય. શેષ ૧૦૩ પ્રકૃતિઓનો ૨,૩,૪ ઠાo રસ બંધાય. કષાય અશુભપ્રકૃતિનો શુભાપકૃતિનો રસબંધ રસબંધ | પર્વતમાં રેખા સમાન અનંતા કષાયથી. | ૪ ઠા. | ભૂમિમાં રેખા સમાન અપ્રત્યા કષાયથી.' ૩ ઠાo. રેતીમાં રેખા સમાન પ્રત્યા કષાયથી. ૪ ઠા. પાણીમાં રેખા સમાન સંo કષાયથી. ૧૭ પ્રકૃતિનો ૪ ઠા. ૧ ઠા, શેષ પ્રકૃતિનો ૨ ઠા . | |પ્રકૃતિ તીવ રસબંધ મંદ રસબંધ ૮૨ અશુભ પ્રકૃતિનો. સંક્લેશથી. વિશુદ્ધિથી. |૪ર શુભ પ્રકૃતિઓનો. વિશુદ્ધિથી. સંક્લેશથી. સંક્લેશ = કષાયોનો તીવ્ર ઉદય, વિશુદ્ધિ = કષાયોની મંદતા. + સર્વઘાતી ૨૦ પ્રકૃતિના ૨,૩,૪ ઠાo સવાળા રસસ્પર્ધકો સર્વઘાતી છે. દેશઘાતી ર૫ પ્રકૃતિના ૧ કાવ્ય રસવાળા રસપર્ધકો બધા દેશઘાતી છે, ૨ ઠા રસવાળા રસપર્ધકો કેટલાક દેશઘાતી છે અને કેટલાક સર્વઘાતી છે, ૩,૪ ઠા) રસવાળા રસસ્પર્ધકો બધા સર્વઘાતી છે. + સર્વઘાતી રસપર્ઘકો સ્વરૂપથી તાંબાના વાસણની જેમ છિદ્રરહિત હોય છે, ઘીની જેમ અતિસ્નિગ્ધ હોય છે, દ્રાક્ષની જેમ પાતળા પ્રદેશોથી પુષ્ટ હોય છે અને સ્ફટીકની જેમ અતિનિર્મળ હોય છે. દેશઘાતી Page #29 -------------------------------------------------------------------------- ________________ પ૮ જ રસબંધના સ્વામી પ્રકૃતિઓ ઉo રસબંધના સ્વામી પ૧-૫૫ મનુo ૨, ઔદાઇ ૨, ૧લુ સમ્યગ્દષ્ટિ દેવો. સંઘo = ૫. પ૬ દેવાયુo. અપ્રમત્ત સાધુ. પ૭-૬૮ હાસ્ય, તિ, સ્ત્રી, પુo, મધ્યમ | | તપ્રાયોગ્ય સંક્લિષ્ટ ચારે ગતિના સંઘo 8, મધ્યમ સંસ્થાન-૪ = મિથ્યાષ્ટિ જીવો. ૧૨. ૧૨૪ | શેષ ૫૬, સર્વસંક્લિષ્ટ ચારે ગતિના મિથ્યાષ્ટિ જીવો. જઘન્ય રસબંધના સ્વામી ૧-૮ દ્વાર ૨૨ - ઉo રસબંધના સ્વામી પ૭ રસપર્ધકો સ્વરૂપથી છિદ્રવાળા હોય છે, થોડા સ્નેહવાળા હોય છે, નિર્મળતા રહિત હોય છે. દ્વાર ૨૨ - રસબંઘના સ્વામી ઉત્કૃષ્ટ રસબંધના સ્વામી - પ્રકૃતિઓ ઉo રસબંધના સ્વામી ૧-3 | કo, સ્થાવર, આતપ = 3. ભવનપતિ થી ઈશાન સુધીના મિથ્યાદૃષ્ટિ દેવો. એકેo - સ્થાવર માટે સર્વસંક્લિષ્ટ અને આતપ માટે તપ્રાયોગ્યવિશુદ્ધ. ૪-૧૪ | નરક 3, વિકલેo 3, સૂમ 3, | મિથ્યાષ્ટિ મનુo - તિo. તિo આયુ, મનુo આયુ૦ = ૧૧. તિo આયુo, મનુo આયુo માટે તપ્રાયોગ્યવિશુદ્ધ. વિકલે 3, સૂક્ષ્મ 3, બરકાયુo માટે તપ્રાયોગ્યસંક્લિષ્ટ. નરક ૨ માટે સર્વસંક્લિષ્ટ. ૧૫-૧૭) તિo ૨, સેવાd = 3. સર્વસંક્લિષ્ટ દેવ-ધારકો. સેવાર્ત માટે સનકુમારથી ઉપરના દેવ-તારક. ૧૮-૪૬| વૈo ૨, દેવ-૨, આહાd ૨, સુખગતિ | ાપકને ૮૬ ગુણઠાણાના ચરમ વર્ણાદિ ૪, તૈo, કાવ્ય, અગુરુo, | સમયે. નિર્માણ, જિન, ૧૭ સંસ્થાન, પરાઘાત, બસ-૯, પંચેo, ઉછુo = ૨૯. સાતાઓ, યશo, ઉચ્ચ0 = 3. ક્ષપકને ૧૦માં ગુણઠાણાના ચરમસમયે. પo | ઉધોત. ૭મી નરકના નારકને સમ્યક્ત પામતા પૂર્વે મિથ્યાત્વના ચરમસમયે. પ્રકૃતિઓ વિણદ્ધિ-3, અનંતા ૪, મિથ્યા૦ = ૮. પ્રત્યા ૪. ૯-૧૨ ૧3-૧૬ પ્રત્યાo 8. ૧૭-૧૮ ૧૯-૨૦ જ રસબંધના સ્વામી સંયમાભિમુખ મિથ્યાત્વીને ૧લા ગુણoના ચરમસમયે. સંયમાભિમુખ અવિરત સમ્યગ્દષ્ટિને ૪થા ગુણoના ચરમસમયે. સર્વવિરતિને અભિમુખ દેશવિરતને પમાં ગુણo ની ચરમસમયે. અપ્રમતાભિમુખ પ્રમતસંયતને પ્રમતાભિમુખ અપ્રમત્તસંયતને. શાપકને ૮મા ગુણઠાણે પોતપોતાના બંધવિચ્છેદ સમયે. પકને મા ગુણઠાણે પોતપોતાના બંધવિચ્છેદ સમયે. શાપકને ૧૦ માં ગુણઠાણાના ચરમસમયે. તપ્રાયોગ્યવિશુદ્ધ મનુo-તિo. અરતિ, શોક = ૨. આહા૦ ૨. નિદ્રા-૨, અશુભવર્ણાદિ ૪, હાસ્ય-૪, ઉપઘાત = ૧૧. સંહ ૪, પુo = ૫. ૨૧-૩૧ ૩૨-૩૬. ૩૭-૫o જ્ઞાના પ, દર્શના ૪, અંતરાય ૫ = ૧૪. નરક 3. પ૧-૫૩. Page #30 -------------------------------------------------------------------------- ________________ - ૫૯ ઉ0 ૬૧-૬૬ જ સબંધના સ્વામી પ્રકૃતિઓ | To રસબંધના સ્વામી ૫૪-૫૮ દિવ ૩, શેષ આયુo ૨ = ૫. | તાયોગ્યસંશ્લિષ્ટ મનુo-તિo ૫૯-૬૦ વૈo ૨. સર્વસંક્લિષ્ટ મનુo-તિo. વિકલેo 3, સૂટમ ૩ = ૬. તાયોગ્યવિશુદ્ધ મનુo-તિo. ૬૭-૬૯ |ઉધોત, ઔદા ૨ = 3. સર્વસંક્લિષ્ટ દેવ-નારકો. ઔદાd અંગો માટે સનકુમારાદિ દેવ-નારક. ૭૦-૭૨ |તિo ૨, નીયo = 3. સમ્યક્ત્વાભિમુખ ૭મી નરકના બારકને ૧લા ગુણo ની ચરમસમયે. ૭૩ જિળo. પૂર્વબદ્ધનરકાયુo બરકાભિમુખ મિથ્યાત્વાભિમુખ બદ્ધજિનનામ અવિરતસમ્યગ્દષ્ટિ મનુoને સખ્યત્વના ચરમસમયે. ૭૪-૭૫ એકેo, રથાવર = ૨. નરક સિવાયના ત્રણ ગતિના પરાવર્તમાન પરિણામી જીવો. ૭૬ આતપ. સર્વસંક્ષિણ ભવન થી ઈશાળo સુધીના દેવો. ૭૭-૮૪ સાતા, અસાતા, સ્થિર, પરાવર્તમાન મધ્યમ પરિણામી ૧ અરિસ્થર૦, શુભ, શુભo, | થી ૬ ગુણ વાળા જીવો. યશo, અયશo = ૮. |૮૫-૯૯ પંચેo, તૈo, કાળ, શુભ સર્વસંક્લિષ્ટ ચારે ગતિના મિથ્યા | વર્ણાદિ ૪, ગુરુo, પરાઘાત, | જીવો. ઉચ્છo, ગસ-૪, નિર્માણ = ૧૫. ૧૦૦-૧૦૧ શ્રી , નjo = ૨. | તપ્રાયોગ્યવિશુદ્ધ ચારે ગતિના મિથ્યા જીવો. ૧૦૨-૧૨૪ મનુo ૨, સંઘo ૬, સંરથાન ૬, પરાવર્તમાન મધ્યમ પરિણામી મારે, ખગતિ ૨, સુભગ-૩, દુર્ભગ-૩, |ગતિના મિથ્યાત્વી જીવો. ઉao = ૨૩. રસબંધના મૂળપ્રકૃતિમાં સાધાદિ ભાંગા રસબંધના સાધાદિ ભાંગા મૂળપ્રકૃતિમાં(૧-3) જ્ઞાના, દર્શના, અંતરાય(a) જઘન્ય - (૧) સાદિ – ક્ષપકને ૧૦ માં ગુણઠાણાના ચરમસમયે. (૨) અધુવ - ક્ષપને ૧૨માં ગુણઠાણે ન હોવાથી. (b) અજઘન્ય - (૧) સાદિ - ૧૧માં ગુણઠાણેથી પડી ૧૦માં ગુણoના પહેલા સમયે. (૨) અનાદિ - ૧૧મુ-૧૨મુ ગુણo નહીં પામેલાને. (3) ધ્રુવ - અભવ્યને (૪) અધુવ - ભવ્યને જ બાંધે ત્યારે. (c) ઉત્કૃષ્ટ - (૧) સાદિ - સર્વસંક્લિષ્ટ મિથ્યા. પર્યાo સંજ્ઞી પંચે ને. (૨) અધુવ - ૧ કે ૨ સમય બાદ અનુત્કૃષ્ટ બાંધે ત્યારે. (d) અનુત્કૃષ્ટ - (૧) સાદિ - ૧ કે ૨ સમય ઉo બાંધ્યા બાદ અનુકૃષ્ટ બાંધે ત્યારે. (૨) અધ્રુવ - જ0 થી અંતર્મુહૂર્ત ઉo થી અનંત ઉત્સર્પિણી - અવસર્પિણી બાદ ફરી ઉo બાંધે ત્યારે. (૪) મોહo - (a) જઘન્ય - (૧) સાદિ - ક્ષપકને મા ગુણoના ચરમસમયે. (૨) અધ્રુવ - ક્ષપકને ૧૦મા ગુણઠાણે ન હોવાથી. (b) અજઘન્ય - (૧) સાદિ - ઉપશમશ્રેણીથી પડી ૯માં ગુણo ના પહેલા સમયે. (૨) અનાદિ - ૧૦મુ ગુણ નહીં પામેલાને. (3) ધ્રુવ - અભવ્યને. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૬૧ ઉર રસબંધના ઉત્તરપ્રકૃતિમાં સાધાદિ ભાંગા (c)(d) ઉત્કૃષ્ટ-અનુષ્કૃષ્ટ - નામ ની જેમ. આયુ0(a)(b)(c)(d) જ, અજ0, ઉo, અનુo - (૧) સાદિ – બાંધે ત્યારે. (૨) અધુવ - અંતર્મુહૂર્ત બાદ ન બાંધતો હોવાથી. મૂળપ્રકૃતિ જઘન્ય | અજ | ઉo | અનુo કુલ ભાંગા | ભાંગા| ભાંગા | ભાંગા |(૧-૪)] | જ્ઞાનાo, દર્શના, ૨ ૧૦૮૪=૪૦ અંતરાય, મોહo. (૫-૬) વેદનીય, નામ. (૭) | આયુo. ) | ગોત્ર. જ ય Foxર ૨o cx રસબંધના મૂળપ્રકૃતિમાં સાધાદિ ભાંગા - (૪) અધ્રુવ - ભવ્યને જો બાંધે ત્યારે. (c)(d) ઉત્કૃષ્ટ- અનુત્કૃષ્ટ - જ્ઞાનાઓ ની જેમ. (૫-૬) વેદનીય, નામ(a) જઘન્ય - (૧) સાદિ - અજળ થી ઉતરી જ0 બાંધે ત્યારે. (૨) અધ્રુવ - જ0 થી ૧ સમય ઉ૦ થી ૪ સમય બાદ અજબ બાંધે ત્યારે. (b) અજઘન્ય - (૧) સાદિ - ૧૦ થી ૧ સમય ઉ૦ થી ૪ સમય સુધી જo બાંધ્યા બાદ અજઓ બાંધે ત્યારે. (૨) અધ્રુવ - ફરી તે જ ભવમાં કે ભવાંતરમાં જ બાંધે ત્યારે. (c) ઉત્કૃષ્ટ - (૧) સાદિ - Hપકને ૧૦માં ગુણoના ચરમસમયે. (૨) અધ્રુવ - ૧૧માં ગુણઠાણે ન હોવાથી. (d) અનુત્કૃષ્ટ - (૧) સાદિ - n૧૧માં ગુણ૦ થી પડીને ૧૦માં ગુણના ૧લા સમયે. (૨) અનાદિ - ૧૧મુ ગુણo નહી પામેલાને. (3) ધ્રુવ - અભવ્યને. (૪) અધ્રુવ - ભવ્યને ઉo બાંધે ત્યારે. (૭) ગોત્ર - (a) જઘન્ય - (૧) સાદિ - સમ્યક્તાભિમુખ ૭મી નારકીનો જીવ ૧લા ગુણ૦ના ચરમસમયે નીચ૦ બાંધે ત્યારે.. (૨) અધુવ - સમ્યક્ત પામ્યા પછી ન હોવાથી. (b) અજઘન્ય - (૧) સાદિ - જ0 થી ઉતરી અજઓ બાંધે ત્યારે. (૨) અનાદિ - તે સ્થાનને પૂર્વે નહીં પામેલાને. (3) ધ્રુવ - અભવ્યને. (૪) અધુવ - ભવ્યને જ બાંધે ત્યારે. 1 ૧૧ થી ૧૩ ગુણઠાણે વેદનીયનો સબંધ ન હોય. ઉત્તપ્રકૃતિમાં(૧-૮) તૈo, કા, અગુરુ, નિર્માણ, શુભ વર્ણાદિ ૪ = ૮ :(a) જઘન્ય - (૧) સાદિ - સર્વસંક્લિષ્ટ મિથ્યાપર્યાo સંજ્ઞી પંચેo, બાંધે ત્યારે. (૨) અધુવ - ૧ કે ૨ સમય બાદ અજવે બાંધે ત્યારે. (b) અજઘન્ય - (૧) સાદિ – જ0 થી ઉતરી અજઇ બાંધે ત્યારે. (૨) અધ્રુવ – ફરી જતુ બાંધે ત્યારે. (c) ઉત્કૃષ્ટ - (૧) સાદિ - ક્ષપકને ૮૬ ગુણo ની ચરમસમયે. (૨) અધ્રુવ - ક્ષપકને ૮૭ ગુણઠાણે ન બંધાવાથી. (d) અનુત્કૃષ્ટ (૧) સાદિ - ૧૧મા ગુણ૦ થી પડી ૮/૬ ગુણઠાણાના પહેલા સમયે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૬૩ ઉd રસબંધના ઉત્તરપ્રકૃતિમાં સાધાદિ ભાંગા – (૨) અનાદિ - ૧૧મ ગુણo નહી પામેલાને. (3) ધ્રુવ - અભવ્યને (૪) અધ્રુવ - ભવ્યને ઉo બાંધે ત્યારે. (-૨૨) જ્ઞાના, ૫, દર્શના ૪, અંતરાય ૫ = ૧૪:- જ્ઞાના ની જેમ. (૨૩-૨૬) સંe ૪ :- મોહo ની જેમ (૨૭-૩૫) નિદ્રા ૨, અશુભ વર્ણાદિ ૪, ઉપઘાત, ભય, જુગુપ્સા = ૯ :(a) જઘન્ય - (૧) સાદિ - ક્ષપકને પોતપોતાના બંધવિચ્છેદસમયે. (૨) અધુવ - બંધવિચ્છેદ બાદ ન બંધાવાથી. (b) અજઘન્ય - (૧) સાદિ - ૧૧માં ગુણઠાણેથી પડી ૮ માં ગુણઠાણે આવેલાને પોતપોતાના બંધના પહેલા સમયે. (૨) અનાદિ - બંધવિચ્છેદસ્થાન નહીં પામેલાને. (3) ધ્રુવ - અભવ્યને. (૪) અધુવ - ભવ્યને જ બાંધે ત્યારે. (C) ઉત્કૃષ્ટ - (૧) સાદિ - સર્વસંક્લિષ્ટ મિથ્યા. પર્યાo સંજ્ઞી પંચે બાંધે ત્યારે. (૨) અgવ - ૧ કે ૨ સમય બાદ અનુત્કૃષ્ટ બાંધે ત્યારે. (d) અનુત્કૃષ્ટ - (૧) સાદિ - ઉo થી ઉતરી અનુo બાંધે ત્યારે. (૨) અધ્રુવ - ફરી ઉo બાંધે ત્યારે. (3૬-૩૯) પ્રત્યા૦ ૪ - (a) જઘન્ય - (૧) સાદિ - સંયમાભિમુખ સર્વવિશુદ્ધ દેશવિરતને પમાં ગુણ૦ ના ચરમસમયે. (૨) અધુવ - ૬ઠા ગુણઠાણે ન બંધાવાથી. (b) અજઘન્ય - (૧) સાદિ - ૬ઠા ગુણઠાણેથી પડી પમા ગુણના પહેલા સમયે. (૨) અનાદિ - પૂર્વે સંયમ નહીં પામેલાને. - રસબંધના ઉત્તરપ્રકૃતિમાં સાધાદિ ભાંગા (3) ધ્રુવ - અભવ્યને. (૪) અધુવ - ભવ્યને જ બાંધે ત્યારે. (c)(d) ઉo-અનુo - નિદ્રા-૨ ની જેમ. (૪૦-૪૩) અપ્રત્યા ૪ :(a) જઘન્ય - (૧) સાદિ - ક્ષાયિકસમ્યક્ત સહિત સંયમ પામવાને અભિમુખ સર્વવિશુદ્ધ અવિરત સમ્યગ્દષ્ટિને ૪થા ગુણo ના ચરમસમયે. (૨) અધ્રુવ - ૧ સમય બાદ ન બંધાવાથી. (b) અજઘન્ય - (૧) સાદિ - પમા ગુણ થી પડી ૪થા ગુણઠાણે આવેલાને પહેલા સમયે. (૨) અનાદિ - પમુ ગુણo નહીં પામેલાને. (3) ધ્રુવ - અભવ્યને. (૪) અધ્રુવ - ભવ્યને જળ બાંધે ત્યારે. (c)(d) ઉo-અનુo - નિદ્રા-૨ ની જેમ. (૪૪-૫૧) વિણદ્ધિ-3, મિથ્યા, અનંતા ૪ = ૮ :(a) જઘન્ય - (૧) સાદિ - સંચમાભિમુખ સર્વવિશુદ્ધ મિથ્યાષ્ટિને ૧લા ગુણoના ચરમસમયે. (૨) અધુવ - ૧ સમય બાદ ન બંધાવાથી. (b) અજઘન્ય - (૧) સાદિ - ઉપરના ગુણoથી પડી ૧લા ગુણના પહેલા સમયે. (૨) અનાદિ - સમ્યક્તાદિ નહીં પામેલાને. (3) ધ્રુવ - અભવ્યને. (૪) અધુવ - ભવ્યને જ બાંધે ત્યારે. (c)(d) ઉo-અનુo - નિદ્રા-૨ ની જેમ. (પ-૧૨૪) અધુવબંધી ૭૩ :(a)(b)(c)(d) - જો, અજ, ઉ૦, અનુo - (૧) સાદિ (૨) અધ્રુવ - અધુવબંધી હોવાથી. Page #33 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૨૩ પ્રદેશબંધ (૧-૮) પ્રકૃતિઓ do, sto, અગુરુ, નિર્માણ, શુભવર્ણાદિ-૪. (૯-૫૧) શેષ ધ્રુવબંધી ૪૩. (૫૨-૧૨૪) અધુવબંધી ૭૩. r અજવ ઉત અનુવ ભાંગા ભાંગા ભાંગા ભાંગા ૨ ૨ ૨ ૨ - ४ રે ૨ ૨ ૨ * ૨ ર કુલ ૬૫ ૧૦Xe=co ૧૦x૪૩=૪૩૦Page #34 -------------------------------------------------------------------------- ________________ આઠ વર્ગણાઓનું સ્વરૂપ હોવાથી આહા માટે પણ અગ્રહણયોગ્ય છે. આહા ની ઉ અગ્રહણયોગ્યવર્ગણાના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં ૧ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે આહા ની જ ગ્રહણયોગ્ય વર્ગણા છે. તેના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં તેનો અનંતમો ભાગ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે આહા॰ ની ઉ૦ ગ્રહણયોગ્ય વર્ગણા છે. જ૦ અને ઉ૦ વચ્ચે એકોત્તરવૃદ્ધિવાળા પ્રદેશોવાળા સ્કંધોની આહાની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે. આહા૦ ની ઉ૦ ગ્રહણયોગ્ય વર્ગણાના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં એક ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સંઘોની વર્ગણા તે તૈ ની જ અગ્રહણયોગ્ય વર્ગણા છે. તેના સ્કંધના પ્રદેશોની સંખ્યાને અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગથી ગુણતા જે આવે તેટલા પ્રદેશોવાળા સંઘોની વર્ગણા તે તે ની ઉ૦ અગ્રહણયોગ્ય વર્ગણા છે. જ૦ અને ઉ૦ વચ્ચે એકોત્તરવૃદ્ધિવાળા પ્રદેશોવાળા સ્કંધોની તૈ ની મધ્યમ અગ્રહણયોગ્ય વર્ગણાઓ છે. આ વર્ગણાઓ વધુ પ્રદેશવાળી અને સૂક્ષ્મ હોવાથી આહા માટે અગ્રહણયોગ્ય છે અને અલ્પ પ્રદેશવાળી અને સ્થૂલ હોવાથી તે માટે પણ અગ્રહણયોગ્ય છે. તે ની ઉ૦ અગ્રહણયોગ્યવર્ગણાના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં ૧ ઉમેરતા જે આવે તેટલા પ્રદેશોવાળા સંઘોની વર્ગણા તે તૈ ની જ ગ્રહણયોગ્ય વર્ગણા છે. તેના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં તેનો અનંતમો ભાગ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે તે ની ઉ૦ ગ્રહણયોગ્ય વર્ગણા છે. જ૦ અને ઉ૦ વચ્ચે એકોત્તરવૃદ્ધિવાળા પ્રદેશોવાળા સ્કંધોની તૈ॰ ની મધ્યમ ગ્રહણયોગ્યવર્ગણાઓ છે. તે ની ઉ૦ ગ્રહણયોગ્ય વર્ગણાના સ્કંધના પ્રદેશોમાં ૧ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સંઘોની ભાષા ની જ અગ્રહણયોગ્ય વર્ગણા છે. તેના સ્કંધના પ્રદેશોની સંખ્યાને અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગથી ગુણતા જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે ભાષા ની ઉ૦ અગ્રહણયોગ્ય વર્ગણા છે. જ૦ અને ઉ૦ વચ્ચે એકોત્તરવૃદ્ધિવાળા પ્રદેશોવાળા સંઘોની ભાષાની મધ્યમ અગ્રહણયોગ્ય ૬૭ ૬ આઠ વર્ગણાઓનું સ્વરૂપ વર્ગણાઓ છે. આ વર્ગણાઓ વધુ પ્રદેશવાળી અને સૂક્ષ્મ હોવાથી તે માટે અગ્રહણયોગ્ય છે અને અલ્પ પ્રદેશવાળી અને સ્થૂલ હોવાથી ભાષા માટે પણ અગ્રહણયોગ્ય છે. ભાષાની ઉ૦ અગ્રહણયોગ્ય વર્ગણાના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં ૧ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સંઘોની વર્ગણા તે ભાષાની જ૦ ગ્રહણયોગ્ય વર્ગણા છે. તેના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં તેનો અનંતમો ભાગ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે ભાષાની ઉ૦ ગ્રહણયોગ્ય વર્ગણા છે. જ૦ અને ઉ૦ વચ્ચે એકોત્તરવૃદ્ધિવાળા પ્રદેશોવાળા સ્કંધોની ભાષાની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે. ભાષાની ઉ૦ ગ્રહણયોગ્ય વર્ગણાના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં ૧ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે શ્વાસોની જ અગ્રહણયોગ્ય વર્ગણા છે. તેના સ્કંધના પ્રદેશોની સંખ્યાને અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગથી ગુણતા જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે શ્વાસોની ઉ અગ્રહણયોગ્ય વર્ગણા છે. જ૦ અને ઉ૦ વચ્ચે૦ એકોત્તવૃદ્ધિવાળા પ્રદેશોવાળા સ્કંધોની શ્વાસોની મધ્યમ અગ્રહણયોગ્ય વર્ગણા છે. આ વર્ગણાઓ વધુ પ્રદેશવાળી અને સૂક્ષ્મ હોવાથી ભાષા માટે અગ્રહણયોગ્ય છે અને અલ્પ પ્રદેશવાળી અને સ્થૂલ હોવાથી શ્વાસો માટે પણ અગ્રહણયોગ્ય છે. શ્વાસો ની ઉ૦ અગ્રહણયોગ્ય વર્ગણાના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં ૧ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે શ્વાસોચ્છ્વાસની જ ગ્રહણયોગ્ય વર્ગણા છે. તેના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં તેનો અનંતમો ભાગ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે શ્વાસો ની ઉ૰ ગ્રહણયોગ્ય વર્ગણા છે. જ૦ અને ૯૦ વચ્ચે એકોત્તરવૃદ્ધિવાળા પ્રદેશોવાળા સંઘોની શ્વાસો૦ ની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે. શ્વાસો ની ઉ૦ ગ્રહણયોગ્ય વર્ગણાના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં ૧ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે Page #35 -------------------------------------------------------------------------- ________________ ઉ0 આઠ વર્ગણાઓનું સ્વરૂપ – 96 મન ની જ અગ્રહણયોગ્ય વર્ગણા છે. તેના સ્કંધના પ્રદેશોની સંખ્યાને અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગથી ગુણતા જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે મનની ઉo અગ્રહણયોગ્ય વર્ગણા છે. જ0 અને ઉo વચ્ચે એકોતરવૃદ્ધિવાળા પ્રદેશોવાળા સ્કંધોની મનની મધ્યમ અગ્રહણયોગ્ય વર્ગણાઓ છે. આ વર્ગણાઓ વધુ પ્રદેશવાળી અને સૂમ હોવાથી શ્વાસો માટે અગ્રહણયોગ્ય છે અને અલભ્ય પ્રદેશવાળી અને સ્થૂલ હોવાથી મન માટે પણ અગ્રહણયોગ્ય છે. મન ની ઉo અગ્રહણયોગ્ય વર્ગણાના સ્કંધોના પ્રદેશોની સંખ્યામાં ૧ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે મનની જ ગ્રહણયોગ્ય વર્ગણા છે, તેના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં તેનો અનંતમો ભાગ ઉમેરતા જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે મનની ઉo ગ્રહણયોગ્ય વર્ગણા છે. જ0 અને ઉo વચ્ચે એકોતરવૃદ્ધિવાળા પ્રદેશોવાળા સ્કંધોની મનની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે. મનની ઉo ગ્રહણયોગ્યવર્ગણાના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં ૧ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે કર્મની જેo અગ્રહણયોગ્યવર્ગણા છે. તેના સ્કંધના પ્રદેશોની સંખ્યાને અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગથી ગુણતા જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે કર્મની ઉo અગ્રહણયોગ્ય વર્ગણા છે. જ0 અને ઉo વચ્ચે એકોતરવૃદ્ધિવાળા પ્રદેશોવાળા સ્કંધોની કર્મની મધ્યમ અગ્રહણયોગ્ય વર્ગણાઓ છે. આ વર્ગણાઓ વધુ પ્રદેશવાળી અને સૂક્ષ્મ હોવાથી મન માટે અગ્રહણયોગ્ય છે અને અલ્પ પ્રદેશવાળી અને સ્થૂલ હોવાથી કર્મ માટે પણ અગ્રહણયોગ્ય છે. કર્મની ઉo અગ્રહણયોગ્ય વર્ગણાના સ્કંધોના પ્રદેશોની સંખ્યામાં ૧ ઉમેરવાથી જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે કર્મની જ ગ્રહણયોગ્ય વર્ગણા છે. તેના સ્કંધના પ્રદેશોની સંખ્યામાં તેનો અનંતમો ભાગ ઉમેરતા જે આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વર્ગણા તે કર્મની ઉo - વર્ગણાઓની સૂક્ષમતા-અવગાહના ગ્રહણયોગ્ય વર્ગણા છે. જ0 અને ઉo વચ્ચે એકોત્તવૃદ્ધિવાળા પ્રદેશોવાળા સ્કંધોની કર્મની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે. કર્મની ઉo ગ્રહણયોગ્ય વર્ગણા પછી પણ ધ્રુવ-અયિત વગેરે વર્ગણાઓ આવેલી છે. તે ‘કર્માકૃતિ' વગેરેમાંથી જાણી લેવી. | વર્ગણા સ્મતા અવગાહના | ઔદા ગ્રહણયોગ્ય. સૂક્ષ્મ, અંગુલ/અio. દાહ ગ્રહણયોગ્ય. તેનાથી સૂમ. તેનાથી ન્યૂળ. વૈo ગ્રહણયોગ્ય. તેનાથી સૂમ. તેનાથી ગૂન. વૈo ગ્રહણયોગ્ય. તેનાથી સૂમ. તેનાથી ન્યૂન. આહાહ અગ્રહણયોગ્ય, તેનાથી સૂમ. તેનાથી ન્યૂન. આહા ગ્રહણયોગ્ય, તેનાથી સૂક્ષમ. તેનાથી ન્યૂન. તૈo અગ્રહણયોગ્ય. તેનાથી સૂથમ. તેનાથી ન્યૂન. તેo ગ્રહણયોગ્ય. તેનાથી સૂમ, તેનાથી ન્યૂન. ભાષા સાગ્રહણયોગ્ય. તેનાથી સૂથમ. તેનાથી ન્યૂન. ભાષા ગ્રહણયોગ્ય. તેનાથી સૂથમ. તેનાથી ન્યૂન. શ્વાસ અગ્રહણયોગ્ય. તેનાથી સૂથમ. તેનાથી ગૂન. શ્વાસૌo ગ્રહણયોગ્ય. તેનાથી સૂથમ. તેનાથી ગૂન. મન અગ્રહણયોગ્ય, તેનાથી સૂમ. તેનાથી ન્યૂન. મન ગ્રહણયોગ્ય. તેનાથી સૂથમ. તેનાથી ન્યૂળ. ૧૫ | કર્મ અગ્રહણયોગ્ય. તેનાથી સૂમ. તેનાથી ન્યૂન. ૧૬ | કર્મ ગ્રહણયોગ્ય. તેનાથી સૂથમ. | તેનાથી ન્યૂન. ૧ પરમાણુમાં ૫ માંથી ૧ વર્ણ, ૨ માંથી ૧ ગંધ, પ માંથી ૧ રસ અને સ્નિગ્ધ-ઉણ, સ્નિગ્ધ-શીત, રુક્ષ-ઉષ્ણ, રુક્ષ-શીત - આ ૪ માંથી ૧ જોડકુ સ્પર્શનું હોય છે. ગુરુ, લઘુ, મૃદુ, કઠિન આ ચાર સ્પર્શ પરમાણુમાં ન હોય. ઔદાળ, વૈo, આહા0 ના સ્કંધ ૫ વર્ણવાળા, ૨ ગંધવાળા, ૫ રસવાળા અને ૮ સ્પર્શવાળા હોય છે. તૈ૦ થી કાર્મણવર્ગણાના સ્કંધો ૫ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૭૧ દશtio. મૂળપ્રકૃતિમાં કર્મપ્રદેશોનું અNબહુત્વ વર્ણવાળા, ૨ ગંધવાળા, ૫ રસવાળા અને સ્નિગ્ધ-ઉષ્ણ-રુક્ષ-શીત - ૪ સ્પર્શવાળા હોય છે. મતાંતરે પરમાણુમાં મૃદુલઘુ સ્પર્શ અવસ્થિત હોય અને તદુપરાંત ૪ માંથી ૧ જોડકુ હોય. કાર્મણવર્ગણાના જે સ્કંધોને જીવ ગ્રહણ કરે છે તેના પ્રત્યેક પ્રદેશમાં સર્વ જીવ કરતા અનંતગુણ રસાણ પેદા કરે છે. વળી તે દરેક સ્કંધમાં અભવ્ય કરતાં અનંતગણ અને સિદ્ધના અનંતમાં ભાગ જેટલા પ્રદેશ હોય છે. પ્રતિસમય જીવ અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમાં ભાગ જેટલા સ્કંધોને ગ્રહણ કરે છે. જીવ જે આકાશપ્રદેશોમાં અવગાહીને રહેલો હોય તે જ આકાશપ્રદેશોમાં રહેલા કર્મસ્કંધોને જીવ પોતાના સર્વપ્રદેશો વડે ગ્રહણ કરે છે. જેટલી મૂળ પ્રકૃતિ બંધાતી હોય ગૃહીત કર્મદલિકના તેટલા ભાગ કરે, મૂળપ્રકૃતિમાં કર્મપ્રદેશની વહેંચણીપ્રકૃતિ કર્મuદેશોનું અઘબહુત્વ- | (૧). આયુ0. સૌથી થોડા. (૨-૩) નામ-ગોત્ર. વિશેષા. (પરસ્પર તુલ્ય) (૪-૬). જ્ઞાના-દર્શના-અંતરાય. વિશેષા. (પરસ્પર તુલ્ય) |(૭) મોહનીય. વિશેષo. (૮) વેદનીય. વિશેષા. વેદનીયના ભાગે ઓછા કર્મદલિક આવે તો સુખ-દુ:ખનો અનુભવ સાણ ન થાય, માટે વેદનીયને ભાગે સહુથી વધુ દલિક કહ્યા. શેષ કર્મોમાં સ્થિતિ પ્રમાણે દલિકની વહેંચણી થાય. ઉત્તરપ્રકૃતિમાં કર્મપ્રદેશની વહેંચણી જે મૂળપ્રકૃતિના ભાગે જેટલુ દલિક આવ્યું હોય તેનો અનંતમો ભાગ સર્વઘાતીને ભાગે જાય. શેષ દલિક બાકીની પ્રવૃતિઓમાં વહેંચે. જે પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય તેનું દલિક મૂળ પ્રકૃતિની સજાતીય પ્રકૃતિને ભાગે જાય. ઉર. ઉત્તરપ્રકૃતિમાં ઉouદે કર્મપદેશોનુ અલબહુત જો મૂળપ્રકૃતિનો પણ વિચ્છેદ થાય તો દલિક વિજાતીય પ્રકૃતિને ભાગે જાય. ઉત્કૃષ્ટપદે - જીવ ઉo યોગવાળો હોય અને અલ્પ પ્રકૃતિ બાંધતો હોય ત્યારે. મૂળાકૃતિ | ઉત્તરાકૃતિ કર્મપ્રદેશોનું હેતુ અNબહુત્વ જ્ઞાના, કેવળજ્ઞાની, સૌથી થ5. મન:પર્યવજ્ઞાનીe. અનંતગુણ. |દેશઘાતી હોવાથી. અવધિજ્ઞાની. વિશેષo. શ્રતo. વિશેષા. મતિo. વિશેષાo પ્રચલા, સૌથી થોડુ. નિદ્રા. વિશેષા. પ્રચલાપ્રચલા, વિશેષા. નિદ્રાનિદ્રા. વિશેષા. થિણદ્ધિ વિશેષા. કેવળદર્શના. વિશેષા. અવધિદર્શનાo. અનંતગુણ. દેશઘાતી હોવાથી. યમુo. વિશેષા. ચાo. વિશેષા. વેદનીય, અસાતા, સૌથી થોડુ. મૂળ ૭ ના બંધકે. સાતo, વિશેષા. મૂળ ૬ ના બંધકે. મોહનીય. અપ્રત્યo માન. સૌથી થોડુ. પ્રત્યાo ક્રોધ. વિશેષા. પ્રત્યાd માયા, વિશેષા. પ્રત્યાo લોભ. વિશેષા. પ્રત્યાd માન. વિશેષા. પ્રત્યાo કોલ. વિશેષo. પ્રત્યાd માયા. વિશેષા. પ્રત્યાo લોભ. વિશેષા , Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉત્તપ્રકૃતિમાં ઉપદે કર્મપ્રદેશોનુ આ૫બહુત મૂળાકૃતિ ઉત્તરપ્રકૃતિ કાd. અંગો . ઉત્તરપ્રકૃતિમાં ઉપદે કર્મપદેશોનું અલાબદુત્વમૂળાકૃતિ | ઉત્તરપ્રકૃતિ કર્મપ્રદેશોનુ અલાબદુત્વ અનંતા માન. | વિશેષા. અનંતા ક્રોધ. વિશેષા. અનંતા માયા. વિશેષo. અનંતા લોભ. વિશેષo. મિથ્યા. વિશેષા. જુગુપ્સા. અનંતગુણા. દિશઘાતી હોવાથી. ભય. વિશેષા. હાસ્ય-શોક. વિશેષા ,(પરસ્પર તુલ્ય) રતિ-અરતિ. વિશેષા (પરસ્પર તુલ્ય) સ્ત્રી-નjo. વિશેષા ,(પરસ્પર તુલ્ય) સં૦ ક્રોધ. વિશેષા. સંહ માન. વિશેષા. ૫૦ વેદ. વિશેષા. સંs માયા. વિશેષo. સંe લોભ. અસંeગુણ. આયુ0. ત્યારે આયુo. પરસ્પર તુલ્ય. નામ. દેવo, રિક0. સૌથી થોડુ.(પરસ્પર તુલ્ય) ગતિ,આનુo./ મનુ0. વિશેષા. વિશેષા. જાતિ. બેઈo થી પંચેo. સૌથી થોડુ.(પરસ્પર તુલ્ય) એકેo. વિશેષo. શરીર, આહાd. સૌથી થોડુ. સંઘાતન. વૈo. વિશેષo. ઔદા, વિશેષા. તૈo. વિશેષાd. આહા . વૈo. દા. આહાo સહાo. આહાo તૈo. આહાઓ કા. આહા તૈo કા. વૈo વૈo. વૈo તૈo. વૈo કાળ. વૈ૦ તૈo કા . ઔદા ઔદા. ઔદા તૈo. ઔદા કા. ઔદા તૈo કા. do do. તેo કા. કાઓ કા. મધ્યમ ૪. ૧૭. છેલ્લુ. ૧ થી ૫. છેલ્લુ. કૃણo. નીલ0. કર્મપ્રદેશનું અલ્પબદુત્વ વિશેષા. સૌથી થોડુ. વિશેષા. વિશેષા. સૌથી થોડુ. વિશેષા. વિશેષા. વિશેષા. વિશેષા. વિશેષા. વિશેષા. વિશેષા. વિશેષo. વિશેષo. વિશેષo. વિશેષા. વિશેષા. વિશેષo. વિશેષા. સૌથી થોડુ. (પરસ્પર તુલ્ય) વિશેષા. વિશેષo. સૌથી થોડુ. (પરસ્પર તુલ્ય) વિશેષા. સૌથી થોડુ. વિશેષo. તિo. સંસ્થાન. સંઘયણ. વ . Page #38 -------------------------------------------------------------------------- ________________ 99 કર્યું. વિશેષા. સ્પર્શ. ઉત્તરપ્રકૃતિમાં ઉouદે કર્મપ્રદેશોનુ અપબહુત્વ ૭૫ મૂળાકૃતિ | ઉત્તરપ્રકૃતિ | | કર્મuદેશોનુ અાબદુત્વ રકતo, વિશેષા. પીતo. વિશેષા. શુક્લ0. વિશેષાd. સુરભિo, સૌથી થોડુ. દુરભિo. વિશેષા, સૌથી થોડું. તિક્ત. કષાય. વિશેષા. અપ્સ. વિશેષા. મધુર. વિશેષા. કર્કશ ગુરુo. સૌથી થોડુ. (પરસ્પર તુલ્ય) મૃદુo-લઘુo. વિશેષા. (પરસ્પર તુલ્ય) રુક્ષo-શીતo. વિશેષo. (પરસ્પર તુલ્ય). નિગ્ધo-ઉણo. વિશેષા. (પરસ્પર તુલ્ય). ખગતિ. સુખગતિ. સૌથી થોડુ. કુખગતિ. વિશેષા . મસ ૧૦, સૌથી થોડુ. સ્થાવર ૧૦. સ્થાવર૦. વિશેષા. એમ બાદ-સૂક્ષ્મ, પર્યા-અપર્યા વગેરેમાં પણ જાણવું. આતપ-ઉદ્યોતને પરસ્પર તુલ્ય. શેષ પ્રત્યેક ૬માં અલ્પબદુત્વ નથી, એમની કોઈ સજાતીય કે પ્રતિપક્ષી પ્રકૃતિ ન હોવાથી. ગોત્ર. નીયo. સૌથી થોડુ. ઉરયo, વિશેષા. અંતરાય. દાનાંe. સૌથી થોડું. લાભાંe. વિશેષાo. ઉત્તરપ્રકૃતિમાં જ પદે કર્મપ્રદેશોનુ અલ્પબદુત્વ મૂળપ્રકૃતિ ઉત્તરપ્રકૃતિ | કર્મuદેશોનુ અલબહુત ભોગાંo. વિશેષાઓ, ઉપભોગાંe. | વિશેષા. વીર્યા. વિશેષા. જઘન્યપદે - જીવ જ યોગવાળો હોય અને ઘણી પ્રકૃતિ બાંધતો હોય ત્યારે મૂળપ્રકૃતિ | ઉત્તરપકૃતિ | કર્મપ્રદેશોનુ અલ્પબદુત્વ જ્ઞાના. | ઉo ની જેમ. દર્શના. નિદ્રા. સૌથી થોડુ. પ્રચલા, વિશેષા. નિદ્રાનિદ્રા. વિશેષા. પ્રચલાપ્રચલા. વિશેષા. થિણદ્ધિ. વિશેષા. કેવળદર્શના. (વિશેષા. અવધિદર્શના. અનંતo. (દેશઘાતી હોવાથી) વિશેષo. ચક્ષ0. વિશેષા. મોહનીય. પ્રત્યા માન થી ઉo ની જેમ. રતિ-અરતિ સુધી. પછી 3 વેદ. વિશેષા. (પરસ્પર તુલ્ય) સંo માન. વિશેષાo. સંe ક્રોધ. વિશેષા. સંહ માયા. વિશેષા. સંઇ લોભ. વિશેષા. ગાયુ. તિo, મનુo. સૌથી થોડું (પરસ્પર તુલ્ય) દેવ, નરકo. અસંeગુણ. (પરસ્પર તુલ્ય) નામ ગતિ . તિo, સૌથી થોડું. વિશેષo, Page #39 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરપ્રકૃતિમાં જપદે કર્મપ્રદેશોનું અલ્પબહુત્વ મૂળપ્રકૃતિ ઉત્તરપ્રકૃતિ જાતિ. શરીર, સંઘાતન. અંગો. આનુ. દેવ રક ૩૦ ની જેમ. ઔદા. અંતરાય. ào. કાળ. ào. ચાહા. ઔદા. ào. કર્મપ્રદેશોનુ અલ્પબહુત્વ અસંગુણ. અસંગુણ. સૌથી થોડુ. વિશેષા. વિશેષા. અસંગુણ. અસંગુણ. સોથી થોડુ. અસંગુણ. આહા. અસંગુણ. નરકાનુ દેવાનુ. સોથી થોડુ. (પરસ્પર તુલ્ય) વિશેષા. વિશેષા. સૌથી થોડુ. વિશેષા. 66 મનુ આનુ. તિ આનુ. x21. સ્થાવર. ઉ ની જેમ. ત્રસ-સ્થાવરની જેમ બાદર-સૂક્ષ્મ, પર્યા૦-અપર્યા૰, પ્રત્યેક-સાધારણમાં પણ જાણવું. નામની શેષ પ્રકૃતિ તથા વેદનીય અને ગોત્રમાં અલ્પબહુત્વ નથી. ગુણશ્રેણીનું સ્વરૂપ ભાગમાં મળેલુ મોટા ભાગનું દલિક જીવ ગુણશ્રેણી:ચના વડે જ ખપાવે છે. તેથી ગુણશ્રેણીનું સ્વરૂપ જણાવાય છે. ગુણશ્રેણી ૧૧ છે. ઉપરની સ્થિતિમાંથી ઉતારેલુ દલિક ઉદયસમયમાં થોડુ ગોઠવે. ત્યારપછીના સમયે અસંગુણ ગોઠવે. ત્યારપછીના સમયે અસંગુણ ગોઠવે. એમ પછી-પછીના સમયોમાં અસં॰ગુણ દલિકો ગોઠવે. કર્મદલિકોની આવી રચનાને ગુણશ્રેણી કહેવાય. આ રચના ગુણશ્રેણીશીર્ષ સુધી જાણવી. ઉપરની સ્થિતિમાંથી પ્રતિસમય અસં૰ગુણ અસં૰ગુણ દલિક ઉતારે છે. 9 | ગુણ-| નામ શ્રેણી ૧ ૧ ૨ 3 |૨ * ૫ S 9 દ E ૧૦ ૧૧ સમ્યક્ત્વ નિમિત્તક. દેશવિરતિ નિમિત્તક. સર્વવિરતિ નિમિત્તક. અનંતા વિસંયોજના નિમિત્તક. દર્શનમોહ ક્ષપક નિમિત્તક. ચારિત્રમોહ ઉપશામક નિમિત્તક. ઉપશાંતમોહ ગુણ નિમિત્તક. ચારિત્રમોહ ક્ષપક નિમિત્તક. |ગુણઠાણુ ક્ષીણમોહ ગુણ૦ નિમિત્તક. સયોગી કેવલી ગુણ નિમિત્તક. અયોગી કેવલી ગુણ નિમિત્તક. ગુણઠાણાનું આંતરુ જઘન્ય અંતર અંતર્મુ. પલ્યો અસં. વેદનકાળ સંગુણહીન. સંગુણહીન. સંગુણહીન. મોટુ અંતર્મુહૂર્ત, થોડા. સંગુણહીન. સંગુણહીન. સંગુણહીન. સંગુણહીન. સંગુણહીન. સંગુણહીન. પ્રદેશ સંગુણહીન. અગ્યાર ગુણશ્રેણી નિર્જરા થોડી. અસં૰ગુણ. અસં૰ગુણ. અસંતગુણ. અસં૰ગુણ. અસં૰ગુણ. અસં૰ગુણ. અસંગુણ. અસં૰ગુણ, અસંગુણ. અસં૰ગુણ. અસંગુણ. અસં૰ગુણ. અસં૰ગુણ. અસં૰ગુણ. અસંગુણ. અસં૰ગુણ. અસં૰ગુણ. અસંવગુણ, અસં૰ગુણ. અસં૰ગુણ. | હેતુ મિથ્યાત્વી ઉપશમ સમ્યક્ત્વ પામી ફી અંતર્મુહૂર્ત બાદ ૧લા ગુણઠાણે આવે ત્યારે. ઉપશમ સમ્યક્ત્વથી પડી જીવ રજા ગુણઠાણે આવે. ત્યાંથી ૧લા ગુણઠાણે જઈ Page #40 -------------------------------------------------------------------------- ________________ હેતુ ગુણઠાણાનું આંતર ગુણઠાણુ | જઘન્ય અંતર | હેતુ પલ્યો / અio કાળે મિશ્ર સમ૦ ની ઉદ્વલના કરે. પછી ફરી ઉપશમ સમ્યકત્વ પામીને પડીને રજા ગુણઠાણે આવે. તર્મુo. ૩જા ગુણ૦ થી ૧ લા કે ૪ થા ગુણઠાણે | અંતર્મુo માટે જઈ ફરી ૩ જે આવે ત્યારે. ૪ થી ૧૧ | અંતર્મુo. ૧૧મા ગુણ૦ થી પડી તે તે ગુણo પામી | મિથ્યાત્વે જઈ અંતર્મુo બાદ ફરી ઉપશમશ્રેણી | માંડી તે તે ગુણaણે આવે ત્યારે. ૧૨,૧૩,૧૪ | અંતર નથી. એક જ વાર મળતુ હોવાથી. ગુણઠાણુ | ઉo અંતર સાધિક ૧૩ર કોઈ મિથ્યાત્વી સમ્યકત્વ પામી ૬૬ સાગરો, સાગરો, | પાળી ૩જા ગુણઠાણે આવી ફરી સમ્યકત્વ પામી ૬૬ સાગરો પાળે. તે પછી તે મોક્ષ ન જાય તો અવશ્ય ૧લા ગુણઠાણે આવે. |૨ થી ૧૧ | દેશોન અર્ધ- તે તે ગુણઠાણેથી પડી ૧લા ગુણઠાણે જઈ | પુદ્ગલપરાવર્ત. | દેશોન અર્ધ પુદ્ગલપરાવર્ત કાળ બાદ ફરી તે તે ગુણઠાણુ પામે ત્યારે. ૧૨,૧૩,૧૪ | અંતર નથી. એક જ વાર મળતુ હોવાથી. પલ્યોપમનું સ્વરૂપ અહીં સુધી ઘણીવાર પલ્યોપમ-સાગરોપમની વાત આવી, તેથી હવે તેનું સ્વરૂપ જણાવાય છે. પલ્યોપમ ૩ પ્રકારે છે. તે આ પ્રમાણે - ઉદ્ધાર પલ્યો, અદ્ધા પલ્યો, ક્ષેત્ર પલ્યો, દરેકના બે બે પ્રકાર છે - બાદર અને સૂક્ષ્મ. ઉત્સવ અંગુલથી બનેલ એક યોજન લાંબો-પહોળો-ઉંડો ગોળ પ્યાલો કભી તેને મસ્તક મુંડાવ્યા પછી ૧ થી ૭ દિવસમાં ઉગેલા વાતાગ્રોથી ૮૦ પલ્યોપમનું સ્વરૂપ ઠાંસી ઠાંસીને એવી રીતે ભરવો કે જેથી અગ્નિ તે વાલાગ્રોને બાળી ન શકે, વાયુ તેમને હરી ન શકે, પાણી તેમને ભીંજવી ન શકે. પછી એકએક સમયે તેમાંથી ૧-૧ વાલાગ્ર બહાર કાઢતા જેટલા કાળે સંપૂર્ણ માલો ખાલી થઈ જાય તે એક બાદર ઉદ્ધાર પલ્યો છે. ૧ બાદર ઉદ્ધાર પલ્યો x ૧૦ x ક્રોડ x કોડ = ૧ બાદર ઉદ્ધાર સાગરોપમ. બાદર ઉદ્ધાર પલ્યોપમ અને સાગરો નું બીજુ કોઈ વિશિષ્ટ પ્રયોજન નથી. છતા તેમની પ્રરૂપણા કરી છે તે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યો અને સાગરો નું જ્ઞાન સહેલાઈથી થઈ શકે તે માટે, એમ આગળ પણ જાણવું. દરેક વાતાગ્રના અio ટુકડા કરીને તે પ્યાલો ભરવો. તે ટુકડા નિર્મળ આંખવાળો છદ્ભસ્થ મનુષ્ય જેને ન જોઈ શકે એવા પુદ્ગલ દ્રવ્યના અioમા ભાગ જેટલા અને સૂક્ષ્મ નિગોદના જીવના શરીર કરતા અioણ જેટલા અને બા, પર્યા. પૃથ્વીઓ ના શરીર જેટલા હોય છે. દરેક સમયે ૧-૧ ટુકડો બહાર કાઢતા સંપૂર્ણ પ્યાલો ખાલી થતા જેટલો કાળ લાગે તે એક સૂમ ઉદ્ધાર પલ્યો છે. તે સં. કોડ વર્ષ પ્રમાણ છે. ૧ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યો x ૧૦ x ક્રોડ x ક્રોડ = ૧ સૂક્ષ્મ ઉદ્ધાર સાગરો, આ પલ્યો અને સાગરો થી દ્વીપ-સમુદ્રો મપાય છે. પૂર્વે કહેલા પ્યાલાને પૂર્વે કહ્યા મુજબ વાલાગ્રોથી ભરી દર સો વરસે ૧-૧ વાલાગ્ર બહાર કાઢતા સંપૂર્ણ પ્યાલો ખાલી થતા જેટલો કાળ લાગે તે એક બાદર અદ્ધા પલ્યોપમ છે. ૧ બાદર અદ્ધા પલ્યો x ૧૦ x ક્રોડ x ક્રોડ = ૧ બાદર અદ્ધા સાગરો પૂર્વે કહેલા પ્યાલાને પૂર્વે કહ્યા મુજબ વાલાગ્રોના ટુકડાથી ભરી દર સો વરસે એક ટૂકડો બહાર કાઢતા પ્યાલો ખાલી થતા જે સમય લાગે તે એક સૂમ અદ્ધા પલ્યો છે. ૧ સૂક્ષ્મ અદ્ધા પલ્યો૦ x ૧૦ x કોડ x ક્રોડ = ૧ સૂક્ષ્મ અદ્ધા સાગરો ૧ સૂક્ષ્મ અદ્ધા સાગરો૦ x ૧૦ x કોડ x કોડ = ૧ ઉત્સર્પિણી. ૧ સૂક્ષ્મ અદ્ધા સાગરો x ૧૦ x કોડ x કોડ = ૧ અવસર્પિણી. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૮૨ - પલ્યોપમનું સ્વરૂપ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી = ૧ પુદ્ગલપરાવર્ત. અનંત પુદ્ગલપરાવર્ત = અતીતાદ્ધા “અનંત પુદ્ગલપરાવર્ત = અનાગતાદ્ધા આ પલ્યો - સાગરો થી ચારે ગતિના જીવોની કર્મસ્થિતિ, કાયસ્થિતિ અને ભવસ્થિતિ મપાય છે. પૂર્વે કહેલા પ્યાલાને પૂર્વે કહ્યા મુજબ વાલા ગ્રોથી ભરી તે વાસાગ્રોને પૃષ્ટ આકાશપ્રદેશોને પ્રતિસમય ૧-૧ બહાર કાઢતા બધા સ્પષ્ટ આકાશપદેશો ખાલી થતા જેટલો કાળ લાગે તે એક બાદર ક્ષેત્ર પલ્યોપમ છે. ૧ બા. ક્ષેત્ર પલ્યો x ૧૦ x ક્રોડ x ક્રોડ = ૧ બાદર ક્ષેત્ર સાગરો . પૂર્વે કહેલા પ્યાલાને પૂર્વે કહ્યા મુજબ વાલા ગ્રોના ટુકડાથી ભરી તે ટુકડાઓને પૃષ્ટ કે અસ્કૃષ્ટ બધા આકાશપદેશોને પ્રતિસમય ૧-૧ બહાર કાઢતા સંપૂર્ણ પ્યાલો ખાલી થતા જે કાળ લાગે તે એક સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ છે. ૧ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યો૦ x ૧૦ x ક્રોડ x ક્રોડ = ૧ સૂક્ષ્મક્ષેત્ર સાગરો આ પલ્યો-સાગરો થી દષ્ટિવાદમાં દ્રવ્યપ્રમાણની પ્રરૂપણા થાય છે. મન - સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યો માં જો પ્યાલાના સ્પષ્ટ - અપૃષ્ટ બધા આકાશપ્રદેશો કાઢવાના હોય તો વાલાગ્રના અio ટુકડાથી તે પ્યાલાને ભરવાની શી જરૂર ? – પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ જવાબ - સૂ.ક્ષેત્ર પલ્યો થી દૃષ્ટિવાદમાં દ્રવ્યો મપાય છે, તેમાંથી કેટલાક દ્રવ્યો વાલાગ્રથી પૃષ્ટ આકાશપ્રદેશ જેટલા છે અને કેટલાક દ્રવ્યો વાલાઝથી અસ્કૃષ્ટ આકાશપ્રદેશ જેટલા છે, માટે દૃષ્ટિવાદમાં કહેલા દ્રવ્યોને માપવા ઉપયોગી હોવાથી સૂ.ક્ષેત્ર પલ્યોમાં વાલાના અio ટુકડાથી પ્યાલાને ભર્યો. ૫ગલપરાવર્તનું સ્વરૂપ ગુણઠાણાના અંતરમાં પુદ્ગલ પરાવર્તની વાત આવી. તેથી હવે તેનુ સ્વરૂપ જણાવાય છે. પદ્ગલપરાવર્ત ૪ પ્રકારના છે - દ્રવ્ય, ગ, કાળ, ભાવ. દરેકના બે-બે ભેદ છે - બાદર અને સૂક્ષ્મ. (૧) બાદર દ્રવ્ય પગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ૧૪ રાજલોકમાં રહેલા બધા પુદ્ગલોને અનેક ભવોમાં આહા સિવાયના ૧સાત પદાર્થો તરીકે પરીણમાવીને છોડે તેટલો કાળ તે એક બા. દ્રવ્ય પગલપરાવર્ત. (૨) સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ૧૪ રાજલોકમાં રહેલા બધા પુદ્ગલોને આહા સિવાયના ‘૭ માંથી ૧ પદાર્થ તરીકે પરિણાવીને છોડે તેટલો કાળ તે એક સૂ. દ્રવ્ય પુદ્ગલપરાવર્ત. () બાદર ક્ષેત્ર પગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ૧૪ રાજલોકના બધા આકાશપદેશોને સ્પર્શીને મરે તેટલો કાળ તે એક બા. ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત. (૪) સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ૧૪ રાજલોકના બધા આકાશપ્રદેશોને ક્રમસર સ્પર્શીને મરે તેટલો કાળ તે એક સૂ.ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત. ૧. મતાંતરે ઔદાળ શરીર, વૈo શરીર, તૈo શરીટ, કામણ શરીર રૂ૫ ૪ પદાર્થો તરીકે, ૨. મતાંતરે ૪ માંથી ૧. ૧. આ ભગવતીટીકાનો અભિપ્રાય છે. જેમ અનાગતોદ્ધાનો અંત નથી તેમ અતીતાદ્ધાની આદિ નથી. તેથી બન્ને સમાન છે. તે પાઠ આ પ્રમાણે છે - 3વા પટ્ટાન્ન, ન સમધ્યાન દોરુ છત્તી | તીય5TTTTT૩it, દ્રા ન વ તુIT3rt || (શતક ૧૨, ઉદ્દેશ ૨) જીવસમાસનો અભિપ્રાય એવો છે કે અતીતાદ્ધા કરતા અનાગતાદ્ધા અનંતગુણ છે, કેમકે અનાગતાદ્ધાનો ક્યારેય ક્ષય નથી થતો. તે પાઠ આ પ્રમાણે છે - ૩ff अणंता, पुग्गलपरियट्टओ मुणेयचो । तेऽणता तीयद्धा अणागयद्धा अणंतगुणा ।। (જીવસમાંસ, ગા.૧૨૯) Page #42 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૨૪ ૩ (૫) બાદર કાળ પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ૧ ઉત્સર્પિણી - અવસર્પિણીના બધા સમયોમાં મરે તેટલો કાળ તે એક બા. કાળ પુદ્ગલપરાવર્ત. (૬) સૂક્ષ્મ કાળ પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં એક ઉત્સર્પિણી - અવસર્પિણીના બધા સમયોમાં ક્રમસર મરે તેટલો કાળ તે પ્રદેશબંધના સ્વામી ૧ સૂક્ષ્મ કાળ પુદ્ગલપરાવર્ત. (૭) બા. ભાવ પુદ્ગલપરાવર્ત એક જીવ જેટલા કાળમાં સબંધના અસં૰ લોકાકાશપ્રદેશ પ્રમાણ બધા અધ્યવસાયસ્થાનોને સ્પર્શીને મરે તેટલો કાળ તે એક બાદર ભાવ પુદ્ગલપરાવર્ત. (૮) સૂ. ભાવ પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં રસબંધના બધા અધ્યવસાયસ્થાનોને ક્રમસર સ્પર્શીને મરે તેટલો કાળ તે એક સૂ. ભાવ પુદ્ગલપરાવર્ત. અથવા (૭) બા. ભાવ પુદ્ગલપરાવર્ત - ૫ વર્ણ, ૨ ગંઘ, ૫ રસ, ૮ સ્પર્શ, અગુરુલઘુ, ગુરુલઘુ-આ ૨૨ ભેદે એક જીવ જેટલા કાળે સર્વ પુદ્ગલોને સ્પર્શે તેટલો કાળ તે એક બા. ભાવ પુદ્ગલપરાવર્ત્ત. (૮) સૂ. ભાવ પુદ્ગલપરાવર્ત - ઉપર કહેલા ૨૨ માંથી એકેકપણે એક જીવ જેટલા કાળે સર્વ પુદ્ગલોને સ્પર્શે તેટલો કાળ તે ૧ સૂ. ભાવ પુલપરવર્ત. દ્વાર ૨૪ - પ્રદેશબંધના સ્વામી ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી અલ્પતર પ્રકૃતિનો બંધક, ઉત્કૃષ્ટ યોગવાળો, પર્યા સંજ્ઞી જીવ ઉ૰ પ્રદેશબંધ કરે. ગુણાતિમાં ૪ (૧) આયુ (૧-૧૭) (૧૮-૨૧) સંજ્ઞી જીવો. (૨) મોહ૦ - ૧,૪,૫,૬,૭,૮,૯ ગુણ૦ વાળા ઉ૦ યોગવાળા ૭ ના બંઘક પર્યા સંજ્ઞી જીવો. - (૩-૮) શેષ ૬ પર્યા સંજ્ઞી જીવો. ઉત્તરપ્રકૃતિમાંપ્રકૃતિ (૨૨-૨૫) (૨૬) (૨૭) (૨૮) (૨૯) (30) (૩૧) - (૩૨-૩૩) ઉત્તરપ્રકૃતિમાં ઉ પ્રદેશબંધના સ્વામી ૧,૪,૫,૬,૭ ગુણ૦ વાળા ઉ યોગવાળા પર્યા જ્ઞાના૦ ૫, દર્શના૦ ૪, અંતરાય ૫, સાતા, યશ, ઉરા = ૧૭. પ્રત્યાહ ૪. પુ॰ વેદ. સં ક્રોધ. . અપ્રત્યા૦ ૪. ૧૦મા ગુણ૦ વાળા ઉ૦ યોગવાળા ૬ ના બંધક ૨૦ મા. સં માયા. સં લોભ. સાતા. ઉ૦ પ્રદેશબંધના સ્વામી ૧૦મા ગુણ૦ વાળા ઉ યોગવાળા ૬ ના બંધક પર્યા. સંજ્ઞી જીવો. ૯/૧ ગુણવાળા ઉ યોગી જીવો. ૯/૨ ગુણવાળા ઉ યોગી જીવો. ૯/૩ ગુણવાળા ઉ યોગી જીવો. ૯/૪ ગુણવાળા ઉ યોગી જીવો. ૯/૫ ગુણવાળા ઉ યોગી જીવો. સમ્યગ્દષ્ટિ કે મિથ્યાર્દષ્ટિ ઉ યોગી ૭ નો બંધક. દેવાયુ, મનુ॰ આયુ. સમ્યગ્દષ્ટિ કે મિથ્યાર્દષ્ટિ ઉ યોગી ૮ વો બંધક. ૪થા ગુણ વાળા ૩૦ યોગવાળા ૭ ના બંધક પર્યા. સંજ્ઞી જીવો. ૫મા ગુણ વાળા ઉ૦ યોગવાળા ૭ વા બંધક પર્યા. સંજ્ઞી જીવો. – ૨જા ગુણઠાણે ઉ૦ યોગ ન હોય. ૩જા ગુણઠાણે આયુ ન બંધાય. તેથી ૨જુ-જુ ગુણઠાણુ અહીં લીધું નથી. Page #43 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરપ્રકૃતિમાં ઉo પ્રદેશબંધના સ્વામીપ્રકૃતિ ઉo પ્રદેશબંધના સ્વામી (3૪-૪ર) દવ ૨, વૈo ૨, ૧લુ સમ્યગ્દષ્ટિ કે મિથ્યાષ્ટિ ઉo યોગી ૭ સંસ્થાન, સુખગતિ, નો બંધક નામની ૨૮ બાંધે ત્યારે. સુભગ, સુવર, આદેય = | (૪૩) ૧ લુ સંઘયણ. સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદૃષ્ટિ ઉo યોગી ૭ નો બંધક નામની ૨૯ બાંધે ત્યારે. (૪૪-૪૫) નિદ્રા-૨, ૪ થી ૮ ગુણ વાળા ઉo યોગી ૭ ના બંધક (૪૬-૪૭) શોક, અરતિ. ૪ થી ૬ ગુણવાળા ઉo યોગી ૭ ના | બંધક (૪૮-૫૧) હાસ્ય-૪. ૪ થી ૮ ગુણવાળા ઉo યોગી ૭ ના બંધક (પર) જિન, ૪ થી ૮ ગુણoવાળા ઉo યોગી ૭ ના બંધક દેવયોગ્ય ૨૯ બાંધે ત્યારે, (૫૩-૫૪) આહાહ ૨, ૭,૮ ગુણ વાળા ઉo યોગી ૭ ના બંધક દેવયોગ્ય 30 બાંધે ત્યારે. (૫૫-૬૯) ઔદાળ, તૈo, કાળ, એકે યોગ્ય ૨૩ ના બંધક મિથ્યાદૃષ્ટિ વર્ણાદિo 8, ગુરુ, ૭ ના બંધક ઉo યોગી જીવો. ઉપઘાત, બાદર, પ્રત્યેક, અસ્થિર, અશુભ, અયશ, નિર્માણ = ૧૫. (૭૦-૭૯) મનુo ૨, પંચેo, દાહ યથાસંભવ પર્યાo ઓકે , અપર્યા. ત્રસ| અંગો, પરાઘાત, યોગ્ય ર૫ના બંધક મિથ્યાષ્ટિ ૭ ના |ઉચ્છo, કસ, પર્યા, બંધક ઉo યોગી જીવો. સ્થિર, શુભ = ૧૦. (૮૦-૧૨૦) શેષ ૪૧. યથાસંભવ અલપતર પ્રકૃતિના બંધક ઉo યોગી મિયાદષ્ટિ જીવો. જળ પ્રદેશબંધના સ્વામીઘણી પ્રકૃતિઓ બાંધનાર, જળ યોગી, અપર્યા અસંજ્ઞી જીવ જ ૮૬ ઉતરપ્રકૃતિમાં જ પ્રદેશબંધના સ્વામી પ્રદેશબંધ કરે છે. મૂળપ્રકૃતિમાં - (૧૮) જ્ઞાના, દર્શના, વેદનીય, મોહ, આયુo, નામ, ગોત્ર, અંતરાય-ઘણી પ્રકૃતિ બાંધતા, જ0 યોગી, અપર્યાo સુo નિગોદના જીવને. ઉત્તરપ્રકૃતિમાં | પ્રકૃતિ || જ૦ પ્રદેશબંધના સ્વામી (૧-૨) આહાઇ ૨. દેવ યોગ્ય 3૧ નો બંધક, ૮ નો બંધક, જ0 યોગી પ્રમત સાધુ. (૩-૬) વરક0 3, ૮નો બંધક, પર્યાo સંજ્ઞી પંચેo, ૧૦ ચોગી દેવાયુo = ૪. જીવ. જિન. ૭ ના બંધક, અવિરતસમ્યગ્દષ્ટિ, મનુo યોગ્ય ૩૦ બાંધતા, જો યોગી, અનુત્તર દેવને ભવના પહેલા સમયે, (૮-૧૧) | દેવ ૨, ૭ ના બંધક, અવિરતસમ્યગ્દષ્ટિ, દેવ યોગ્ય ૨૯| વૈo ૨ = ૪, બાંધતા, યોગી, મનુને ભવના પહેલા સમયે. (૧૨-૧૨૦) શેષ ૧૦૯, ઘણી પ્રકૃતિ બાંધતા, જો યોગી, અપર્યા સૂ. નિગોદના જીવને ભવના પહેલા સમયે. પ્રદેશબંધના સાધાદિ ભાંગા મૂળપ્રકૃતિમાં(૧-૬) જ્ઞાના, દર્શના, વેદનીય, નામ, ગોત્ર, અંતરાય = ૬ (a) ઉત્કૃષ્ટ - (૧) સાદિ - Hપક, ઉપશમક ૧૦ મા ગુણ વાળા ઉo યોગી જીવને બાંધે ત્યારે. (૨) અધુવ - ૧ કે ૨ સમય થતો હોવાથી. (b) અનુત્કૃષ્ટ - (૧) સાદિ - ૧૧ માં ગુણo થી પડી ૧૦માં ગુણ૦ આવેલાવે અથવા ઉo યોગથી પડેલાને. (૨) અનાદિ - ૧૧ મુ ગુણ કે ઉo યોગ નહીં પામેલાને. (3) ધ્રુવ - અભવ્યને. Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશબંધના મૂળપ્રકૃતિમાં સાધાદિ ભાંગા - (૪) અધ્રુવ - ભવ્યને ઉo બાંધે ત્યારે અથવા ૧૧ માં ગુણaણે જાય ત્યારે. (c) જઘન્ય - (૧) સાદિ - ૭ ના બંધક, જ0 યોગી, અપર્યા સૂ. નિગોદના જીવને ભવના પહેલા સમયે બાંધે ત્યારે. (૨) અઘુવ ૧ સમય બાદ અજવે બાંધે ત્યારે. (d) અજઘન્ય - (૧) સાદિ – જ0 થી પડી અજવે બાંધે ત્યારે. (૨) અધુવ - સંખ્યાતા કે અસંખ્યાતા કાળ પછી જઘન્યયોગ પામીને ફરી જઇ બાંધે ત્યારે. (૭) મોહo - (a) ઉત્કૃષ્ટ - (૧) સાદિ - ૭ નો બંધક, ઉo યોગી, સમ્યગ્દષ્ટિ-મિસ્યાદષ્ટિ જીવ બાંધે ત્યારે. (૨) અધ્રુવ - ઉo યોગથી પડે ત્યારે. (b) અનુત્કૃષ્ટ - (૧) સાદિ - ઉo થી પડી અનુo બાંધે ત્યારે. (૨) અધ્રુવ - ફરી ઉo બાંધે ત્યારે. (c) જઘન્ય - જ્ઞાના ની જેમ. (1) અજઘન્ય - જ્ઞાનાઓ ની જેમ. આયુo - (a)(b)(c)(d) ઉo, અનુo, જ, અજs - - (૧) સાદિ (૨) અધ્રુવ-અધુવબંધી હોવાથી. મૂળપ્રકૃતિ | | જa | અજ૦ ઉo | અનુo કુલ ભાંગા| ભાંગા ભાંગા | ભાંગા જ્ઞાના, દર્શના, ૪ | ૧oxq=go વેદનીય, નામ, ગોત્ર, અંતરાય. ( ૮) મોહo, આયુo. | ૨ | ૨ | ૨ | ૨ | ૮૪૨=૧૬ ૮૮ પ્રદેશબંધના ઉત્તરપ્રકૃતિમાં સાધાદિ ભાંગા ઉત્તરપ્રકૃતિમાં(૧-૧૪) જ્ઞાના. ૫, દર્શના૦ ૪, અંતરાય ૫ :- જ્ઞાનાની જેમ (૧૫-૧૮) નિદ્રા-૨, ભય, જુગુપ્સા = ૪ :(a) ઉo - (૧) સાદિ - ૪ થી ૮ ગુણ વાળા, ૭ ના બંધક, ઉo યોગી જીવોને બાંધે ત્યારે (૨) અધુવ - ૧ કે ૨ સમય બાદ અનુo બાંધે ત્યારે. (b) અનુo - (૧) સાદિ - ઉo થી કે બંધવિચ્છેદથી પડી અનુo બાંધે ત્યારે. (૨) અનાદિ - સમ્યક્ત સહિત ઉo યોગ નહીં પામેલાને. (3) ધ્રુવ - અભવ્યને.. (૪) અધ્રુવ - ભવ્યને ઉo બાંધે ત્યારે. (c)(d)vo,અજ-જ્ઞાના ની જેમ. (૧૯-૨૨) અપ્રત્યા૦ ૪ :(a) ઉo - (૧) સાદિ - ૭ નો બંધક, ઉo યોગી અવિરતસમ્યગ્દષ્ટિ બાંધે ત્યારે. (૨) અધુવ - ૧ કે ૨ સમય બાદ અનુo બાંધે ત્યારે. (b) અનુo - (૧) સાદિ - બંધવિચ્છેદથી કે ઉo યોગથી પડીને બાંધે ત્યારે. (૨) અનાદિ - પૂર્વે ઉo યોગ નહી પામેલાને. (3) ધ્રુવ - અભવ્યને. (૪) અધ્રુવ - ભવ્યને ઉo બાંધે ત્યારે. (૮) Page #45 -------------------------------------------------------------------------- ________________ ૮૯ પ્રદેશબંધના ઉત્તરપ્રકૃતિમાં સાધાદિ ભાંગા (c)(d)vo,અજ-જ્ઞાના ની જેમ. (૨૩-૨૬) પ્રત્યા ૪ :(a) ઉo - (૧) સાદિ - ૭ નો બંધક ઉo યોગી પમા ગુણવાળો જીવ બાંધે ત્યારે. (૨) અધ્રુવ - ૧ કે ૨ સમય બાદ અનુo બાંધે ત્યારે. (b) અનુo - અપ્રત્યા ની જેમ. (c)(d)vo,અજ0-જ્ઞાના ની જેમ. (૨૭) સંe ક્રોધ :(a) ઉo - (૧) સાદિ - ૭નો બંધક, ઉo યોગી, ૯/ર ગુણવાળો જીવ બાંધે ત્યારે. (૨) અધ્રુવ - ૧ કે ૨ સમય બાદ અનુo બાંધે ત્યારે. (b)(c)(d) અનુo, જ0, અજ0 - પ્રત્યા૦ ૪ ની જેમ. (૨૮) સંo માન :(a) ઉo - (૧) સાદિ - ૭ નો બંધક, ઉo યોગી ૯/3 ગુણ વાળો જીવ બાંધે ત્યારે. (૨) અધ્રુવ - ૧ કે ૨ સમય બાદ અનુo બાંધે ત્યારે. (b)(c)(d) અનુo, જ0, અજ0 - પ્રત્યાo ૪ ની જેમ. (૨૯) સંe માયા :(a) ઉo - (૧) સાદિ - ૭ નો બંધક, ઉo યોગી ૯/૪ ગુણવાળો જીવ બાંધે ત્યારે. (૨) અધુવ - ૧ કે ૨ સમય બાદ અનુo બાંધે ત્યારે. CO - પ્રદેશબંધના ઉત્તરપ્રકૃતિમાં સાધાદિ ભાંગા (b)(c)(d) અનુo, ro, અજ0 - પ્રત્યા ૪ ની જેમ. (૩૦) સં૦ લોભ :(a) ઉo - (૧) સાદિ - ૭ નો બંધક, ઉo યોગી, ૯/પ ગુણoવાળો જીવ બાંધે ત્યારે. (૨) અધ્રુવ - ૧ કે ૨ સમય બાદ અનુo બાંધે ત્યારે. (b)(c)(d) અનુo, જો, અજs - પ્રત્યાહ ૪ ની જેમ. (૩૧-3૮) વિણદ્ધિ ૩, મિથ્યા, અનંતા ૪ = ૮ :(a) ઉo - (૧) સાદિ - ૭ નો બંધક, ઉo યોગી, ૧ લા ગુણ વાળો જીવ બાંધે ત્યારે. (૨) અધ્રુવ - ૧ કે ૨ સમય બાદ અનુo બાંધે ત્યારે. (b) અનુo - (૧) સાદિ - ઉo થી પડી અનુo બાંધે ત્યારે. (૨) અધુવ - ફરી ઉ૦ બાંધે ત્યારે. (c)(d) જ, અજ0 - જ્ઞાના ની જેમ. (૩૯-૪૭) વર્ણાદિ ૪, તેo, કાવ્ય, અગુરુo, નિર્માણ, ઉપઘાત = ૯ :(a) ઉo - (૧) સાદિ - ૭ નો બંધક, ઉo યોગી, એકે યોગ્ય ૨૩ બાંધતો મિથ્યાદૃષ્ટિ. (૨) અધ્રુવ - ૧ કે ૨ સમય બાદ અનુo બાંધે ત્યારે. (b)(c)(d) અનુo, જ0, અજળ - વિણદ્ધિ ૩ ની જેમ. (૭૮-૧૨૦) અધુવબંધી ૭૩ :(a)(b)(c)(d) - ઉ૦, અનુo, જવ, અજ0 - (૧) સાદિ (૨) અધ્રુવ-અધુવબંધી હોવાથી. Page #46 -------------------------------------------------------------------------- ________________ 69 Gર સાત પદાર્થોનું અઘબહુત્વ - ઉત્તરપ્રકૃતિ જ અજ૦| ઉ૦ | અનુ૦ કુલ ભાંગાભાંગા ભાંગા ભાંગા જ્ઞાના પ, દર્શના ૬,| ૨ | ૨ | ૨ | ૪ |30x30=3oo, અંતરાય ૫, પ્રત્યાહ ૪, અપ્રત્યાહ ૪, સં૦ ૪, ભય, ગુપ્તા. B૧-૧૨૦શેષ ૯૦. | ૨ | ૯ox૮=૭૨૦ - ૧,૦૨૦ પ્રદેશબંધના કુલ સાધાદિ ભાંગા = ૭૬ + ૧,૦૨૦ = ૧,૦૯૬ સાત પદાર્થોનું અલાબહત્વ | | પદાર્થ | અલાબહત્વ | હતુ યોગસ્થાન, થોડા. શ્રેણીના અio મા ભાગમાં રહેલ આકાશપદેશ જેટલા. પ્રકૃતિભેદો. | અસંહગુણ. લોકના અio મા ભાગમાં રહેલ આકાશપ્રદેશ જેટલા. સ્થિતિભેદો. | અસંeગુણ. દરેક પ્રકૃતિભેદમાં અસંખ્ય હોવાથી. સ્થિતિબંધના | અસંહગુણ. દરેક સ્થિતિભેદમાં અસં. લોકાકાશઅધ્યવસાયો. પ્રદેશપ્રમાણ હોવાથી. રસબંધના | અસંeગુણ. દરેક સ્થિતિબંધાધ્યવસાયમાં અસંo અધ્યવસાયો. લોકાકાશપ્રદેશપ્રમાણ હોવાથી. કર્મના પ્રદેશો. | અનંતગુણ. કર્મના દરેક સ્કંધમાં અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમાં ભાગ જેટલા પ્રદેશો હોય છે. આવા અભવ્ય કરતા અનંતગુણ સ્કંધોને જીવ પ્રતિસમય ગ્રહણ કરે છે. રસાણુ. | અનંતગુણ. બધા કર્મસ્કંધોના દરેક પરમાણુ ઉપર સર્વજીવ કરતા અનંતગુણ સાણુ હોય છે. - યોગસ્થાનકનું સ્વરૂપ (૧) યોગસ્થાન - યોગ, વીર્ય વગેરે પર્યાયવાચી શબ્દો છે. સર્વ જ યોગવાળા સૂ. નિગોદના જીવના સર્વ જ0 વીર્યયુક્ત આત્મપદેશ ઉપર અસંહ લોકાકાશપ્રદેશપ્રમાણ વીર્વાણુ હોય છે. આવા પ્રદેશો લોકના અioમા ભાગમાં રહેલા અસંહ પ્રતરના પ્રદેશ જેટલા છે. આ બધા પ્રદેશોનો સમુદાય તે જ વર્ગણા. તેના કરતા ૧ વીર્યાણુ વધુ હોય એવા બધા જીવપ્રદેશોનો સમુદાય તે બીજી વર્ગણા. આમ વીર્યાણુની એકોતરવૃદ્ધિવાળી, શ્રેણીના અસંહે મા ભાગમાં રહેલ આકાશપદેશો જેટલી વર્ગણાઓ થાય. ત્યાર પછી એકોતરવૃદ્ધિવાળા વીર્યાણુવાળા જીવપદેશો ન મળે. આ બધી વર્ગણાના સમુદાયને એક સ્પર્ધક કહેવાય છે. પહેલા સ્પર્ધકની છેલ્લી વર્ગણાના દરેક પ્રદેશ પર રહેલા વીર્યાણુની સંખ્યામાં અસંહ લોકાકાશના પ્રદેશની સંખ્યા ઉમેરતા જે આવે તેટલા વીર્યણુવાળા પ્રદેશોનો સમુદાય તે બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા છે. પહેલા સાઈકની છેલ્લી વર્ગણા અને બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા વચ્ચે અio લોકાકાણપ્રદેશપ્રમાણ વીર્યાણુઓનું તરુ થાય છે. બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા પછી એકોતરવૃદ્ધિવાળા વીર્યાણુવાળા પ્રદેશોની, શ્રેણી ના અio મા ભાગમાં રહેલ આકાશપદેશ જેટલી વર્ગણાઓ થાય. આ વર્ગણાઓનો સમુદાય તે બીજુ સ્પર્ધક. ત્યારપછી પૂર્વે કહ્યા મુજબ આંતર પડે છે. પછી ત્રીજ સ્પર્ધક થાય. પછી આંતર પડે. પછી ચોથ સ્પર્ધક થાય. આમ શ્રેણીના અio મા ભાગમાં રહેલ આકાશપ્રદેશ જેટલા સ્પર્ધકો થાય. આ બધા સ્પર્ધકોનો સમુદાય તે એક યોગસ્થાનક, આ સર્વથી જ યોગવાળા સૂ.નિગોદના જીવનું યોગસ્થાનક થયુ. તેના કરતા થોડા વધુ વીર્યવાળા જીવનું બીજુ યોગસ્થાનક થાય. તેના કરતા થોડા વધુ વીર્યવાળા જીવનું ત્રીજુ યોગસ્થાનક થાય. એમ શ્રેણીના અio મા ભાગમાં રહેલ આકાશપ્રદેશ જેટલા યોગસ્થાનક થાય. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૯૪ પ્રકૃતિ-સ્થિતિના ભેદ, સ્થિતિબંધ-રસબંધના અધ્યવસાય (૨) પ્રકૃતિભેદો - બધી મૂળ પ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિઓના ક્ષેત્રાદિભેદથી થતી બંઘની વિચિત્રતાથી કે ઉદયની વિચિત્રતાથી અio ભેદો છે. (૩) સ્થિતિભેદો - જો સ્થિતિથી ઉo સ્થિતિ સુધીના ૧-૧ સમય અધિક એવા ભેદો. (૪) સ્થિતિબંધના અધ્યવસાયો - સ્થિતિબંધમાં કારણભૂત અધ્યવસાયો તે સ્થિતિબંધના અધ્યવસાયો. તેનો કાળ અંતર્મુહૂર્ત હોય છે. જ સ્થિતિને બંધાવનાર અio લોકાકાશપ્રદેશપ્રમાણ અધ્યવસાયો હોય છે. તેના કરતા સમયાધિક જ સ્થિતિને બંધાવનાર વિશેષા અધ્યવસાયો હોય છે. તેના કરતા ૨ સમયાધિક જ સ્થિતિને બંધાવનાર વિશેષા અધ્યવસાયો હોય છે. એમ ઉo સ્થિતિ સુધી જાણવું. સ્થિતિબંધના કુલ અધ્યવસાયો પણ અસં લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. (૫) રસબંધના અધ્યવસાયો - રસબંધમાં કારણભૂત અધ્યવસાયો તે રસબંધના અધ્યવસાયો. તેનો કાળ ૧ થી ૮ સમય હોય છે. એક સ્થિતિબંધ બાંધવામાં અio લોકાકાશપ્રદેશપ્રમાણ કષાયોદયસ્થાનો હોય છે. (સ્થિતિબંધના અધ્યવસાયસ્થાનો હોય છે.) એક-એક સ્થિતિબંધના અધ્યવસાયસ્થાનો ઉપર અio લોકાકાશપ્રદેશપ્રમાણ રસબંધના અધ્યવસાયસ્થાનો હોય છે. સ્થિતિબંધના અધ્યવસાયમાં કષાય કારણ છે, જ્યારે રસબંઘના અધ્યવસાયમાં વેશ્યા જન્ચ કષાયિક અધ્યવસાય કારણ છે. માટે આટલો તફાવત છે. આ અધ્યવસાયોથી કર્મસ્કંધોમાં રસ પેદા થાય છે. તેથી પ્રસંગ પામી રસસ્થાનકોનું નિરૂપણ અહીં કરીએ કર્મપ્રદેશો - સાણુઓ તે ત્રીજી વર્ગણા. આમ એકોત્તરવૃદ્ધિવાળા રસાણુવાળા પરમાણુઓની અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ જેટલી વર્ગણા થાય. ત્યાર પછી એકોતરવૃદ્ધિવાળા રસાણુવાળા પરમાણુ ન મળે. આ વર્ગણાઓનો સમુદાય તે એક સ્પર્ધક છે. પહેલા સ્પર્ધકની છેલ્લી વર્ગણાના દરેક પરમાણુ ઉપર રહેલા રસાણુની સંખ્યામાં સર્વ જીવ કરતા અનંતગુણ રસાણુ ઉમેરતા જે આવે તેટલા રસાણુવાળા પરમાણુઓનો સમુદાય તે બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા. પહેલા સ્પર્ધકની છેલ્લી વર્ગણા અને બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા વચ્ચે સર્વજીવ કરતા અનંતગુણ રસાણનું આંતર છે. બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા પછી એકોત્તરવૃદ્ધિવાળા સાણુવાળા પરમાણુઓની અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમાં ભાગ જેટલી વર્ગણા થાય. આ વર્ગણાઓનો સમુદાય તે બીજુ સ્પર્ધક. ત્યારપછી પૂર્વે કહ્યા મુજબ આંતરુ પડે. પછી પૂર્વે કહ્યા મુજબ ત્રીજુ સ્પર્ધક થાય. આમ અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમાં ભાગ જેટલા સ્પર્ધકો થાય. આ સ્પર્ધકોનો સમુદાય તે પહેલુ રસસ્થાનક. અધિકરસવાળા બીજા સ્કંધોમાં આ જ રીતે બીજુ રસસ્થાનક થાય. અધિકરસવાળા અન્ય સ્કંધોમાં આ જ રીતે ત્રીજુ રસસ્થાનક થાય. આમ બધા સ્કંધોમાં અસંતુ લોકાકાશપ્રદેશપ્રમાણ રસસ્થાનક થાય. To રસસ્થાનનો સમય - ૧ થી ૪ સમય. મધ્યમ રસસ્થાનનો સમય - ૧ થી ૮ સમય. ઉo રસસ્થાનનો સમય - ૧ થી ૨ સમય. (૧) કર્મના પ્રદેશો - આત્મા ઉપર લાગેલા બધા કર્મસ્કંધોના બધા પરમાણુઓ તે કર્મપ્રદેશો. કર્મના દરેક સ્કંધમાં અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ જેટલા પ્રદેશો હોય છે. આવા અભવ્ય કરતા અનંતગુણ સ્કંધોને જીવ પ્રતિસમય ગ્રહણ કરે છે. (૭) રસાસુ - કેવળજ્ઞાનથી છેદતા જે રસના બે વિભાગ ન થાય તે રસાણુ. બધા કર્મસ્કંધોના બધા પરમાણુ ઉપર રહેલા બધા રસાણુઓ છીએ. જ રસવાળા કર્મસ્કંધના સર્વથી જ રસવાળા કર્મપરમાણુમાં પણ સર્વ જીવ કરતા અનંતગુણ રસાણુ હોય છે. આટલા રસાણુવાળા કર્મપરમાણુઓનો સમુદાય તે ૧ વર્ગણા. ૧ અધિક રસાણુવાળા પરમાણુઓનો સમુદાય તે બીજી વર્ગણા. ૨ અધિક રસાણુવાળા પરમાણુઓનો સમુદાય Page #48 -------------------------------------------------------------------------- ________________ ૯૬ દ્વાર ૨૫ - ઉપશમશ્રેણી ઘનીકૃતલોકના ૭ રાજ લાંબા, ૭ રાજ પહોળા, ૧ પ્રદેશ જાડા આકાશપદેશોના પડને પ્રતર કહેવાય છે. [ ] ઘનીકૃત લોક, પ્રતર, શ્રેણી ૯૫ તે સર્વજીવ થકી અનંતગુણ છે. પ્રકૃતિબંધ-પ્રદેશબંધ યોગથી થાય છે, સ્થિતિબંધ-રસબંધ કષાયથી થાય છે. ઘનીકૃત લોક, પ્રતા અને શ્રેણી ૧૪ રાજલોકને બુદ્ધિથી આ રીતે ઘન કરવો. (૨) (3) ત્રસનાડીની દક્ષિણબાજુનો અપોલોકનો ટુકડો લઈ ત્રસનાડીની ઉત્તર બાજુએ ઉઘો ગોઠવવો. (જુઓ ચિત્ર નં.૧). ત્રસનાડીની દક્ષિણબાજુના ઊર્ધ્વલોકના બ્રહ્મલોકમધ્યથી ઉપરનો ટુકડો લઈ ત્રસનાડીની ઉત્તરબાજુના ઊર્વલોકના બ્રહ્મલોકમધ્યથી ઉપરના ટુકડાની બાજુમાં ઉંધો ગોઠવવો. (જુઓ ચિત્ર નં.૨) ત્રસનાડીની દક્ષિણબાજુના ઊર્ધ્વલોકના બ્રહાલોકમધ્યથી નીચેનો ટુકડો લઈ ત્રસનાડીની ઉત્તરબાજુના ઊદ્ગલોકના બ્રહાલોકમધ્યથી નીચેના ટુકડાની બાજુમાં ઉંધો ગોઠવવો. (જુઓ ચિત્ર નં.૨) સંવર્તિત ઊર્ધ્વલોકને સંવર્તિત અપોલોકની ઉત્તરબાજુ મુકવો. (જુઓ ચિત્ર નં.3) આમ વ્યવહારથી ૭ રાજ લાંબો, ૭ રાજ પહોળો, ૭ રાજ જાડો ઘન થાય છે. તેને ઘનીકૃત લોક કહેવાય છે. AEY દ્વાર ૫ - ઉપશમશ્રેણી ઉપશમશ્રેણી માંડનાર અપ્રમત્ત મુનિ હોય. મતાંતરે ૪ થી ૭ ગુણo વાળો જીવ ઉપશમશ્રેણી માંડે. પહેલા અનંતા ૪ એકસાથે ઉપશમાવે. (મતાંતરે વિસંયોજના કરે) (૪ થી ૭ ગુણઠાણે.) પછી દર્શન ૩ એકસાથે ઉપશમાવે. (૪ થી ૭ ગુણઠાણે.). પછી શ્રેણી માંડનાર પુરુષ હોય તો નjo વેદ ઉપશમાવે. (૯ માં ગુણઠાણે.) પછી સ્ત્રીવેદ ઉપશમાવે. (ભા ગુણઠાણે.) પછી હાસ્ય ૬ ઉપશમાવે. (૯ મા ગુણઠાણે.) પછી ૫૦ વેદ ઉપશમાવે. (૯ મા ગુણઠાણે.). શ્રેણી માંડનાર સ્ત્રી હોય તો પહેલા નjo વેદ, પછી પુo વેદ, પછી હાસ્ય ૬, પછી સ્ત્રીવેદ આ ક્રમે ઉપશમાવે. શ્રેણી માંડનાર નપુંસક હોય તો પહેલા પ્રીવેદ, પછી પુo વેદ, પછી હાસ્ય ૬, પછી નjo વેદ આ ક્રમે ઉપશમાવે. પછી અપ્રત્યાહ, પ્રત્યા કોઇ એકસાથે ઉપશમાવે. (૯ મા ગુણઠાણે.). પછી સંતુ ક્રોધ ઉપશમાવે. (૯ મા ગુણઠાણે.). પછી અપ્રત્યા, પ્રત્યા માત્ર એકસાથે ઉપશમાવે. (૯ મા ગુણઠાણે.) પછી સંo માન ઉપશમાવે. (૯ મા ગુણઠાણે). પછી અપ્રત્યા, પ્રત્યા માયા એકસાથે ઉપશમાવે. (૯ માં ગુણઠાણે.) પછી સં૦ માયા ઉપશમાવે. (૯ માં ગુણઠાણે.). પછી અપ્રત્યા, પ્રત્યા લોભ એકસાથે ઉપશમાવે. (૯ માં ગુણઠાણે.) ઘનીકૃત લોકની ૭ રાજ લાંબી, ૧ પ્રદેશ પહોળી, ૧ પ્રદેશ જાડી આકાશપ્રદેશોની પંક્તિને શ્રેણી કહેવાય છે. ૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૨૬ - ક્ષપકશ્રેણી પછી સંo લોભ ઉપશમાવે. (૯ માં - ૧૦ મા ગુણઠાણે.) પછી ૧૧ માં ગુણઠાણે આવે. ત્યાં મોહo કર્મ સર્વથા ઉપશાંત થઈ ગયું છે. તેનો કાળ જ0 થી ૧ સમય, ઉo થી અંતર્મુહૂર્ત છે. આ ગુણઠાણેથી બે રીતે પડે (૧) કાળક્ષયથી - ગુણઠાણાનો કાળ પૂર્ણ થતા જે ક્રમે ચઢ્યો હોય તે ક્રમે પડે. (૨) ભવક્ષયથી - મરણ પામે તો વૈમાનિક દેવલોકમાં જાય, ૪ થુ ગુણo મળે. ઉત્કૃષ્ટથી ૧ ભવમાં બે વાર ઉપશમશ્રેણી માંડે. જે ૧ ભવમાં બે વાર ઉપશમશ્રેણી માંડે છે તે જ ભવમાં ક્ષપકશ્રેણી ન માંડે. જે ૧ ભવમાં ૧ વાર ઉપશમશ્રેણી માંડે છે તે જ ભવમાં ક્ષપકશ્રેણી માંડી શકે. આ કર્મગ્રંથનો મત છે.* સિદ્ધાન્તના મતે ૧ ભવમાં ૧ જ શ્રેણી માંડે. દ્વાર ૨૬ – ક્ષપકશ્રેણી ક્ષપકશ્રેણી માંડનાર અતિવિશુદ્ધ પરિણામવાળો, ૧ લા સંઘયણવાળો, ૪ થી ૭ ગુણ વાળો, ધર્મધ્યાનવાળો ૮ વર્ષની ઉપરનો મનુષ્ય છે. ૧૪ પૂર્વધર અપ્રમત્ત સાધુ શુક્લધ્યાનમાં પણ ક્ષપકશ્રેણી માંડે. પહેલા અનંતા ૪ એકસાથે ખપાવે. (૪ થી ૭ ગુણઠાણે) તેનો અનંતમો ભાગ મિસ્યા માં નાંખી બન્નેને એકસાથે ખપાવે. (૪ થી ૭ ગુણઠાણે). • સપ્તતિકા ચૂર્ણમાં કહ્યું છે - ‘નો ત્વરે ૩વસમોfā gવજ્ઞ$ તરસ નિવમા તમિ भवे खबगसेढी नत्थि । जो इक्कसि उवसमसेडिं पडिबज्जड़ तस्स खबगसेढी हुज्जा ।।' ગૃહકાભાષ્યમાં કહ્યું છે - “ ૩પ્પરવા , સમ્મરે મજુય નમેણુ / 3Tયરસેટિવ ઝs, Tમવેf ૬ સારું !” CC દ્વાર ૨૬ - ક્ષપકશ્રેણી | મિથ્યા નો અનંતમો ભાગ મિશ્ર માં નાંખી બન્નેને એકસાથે ખપાવે. (૪ થી ૭ ગુણઠાણે) મિશ્ર નો અનંતમો ભાગ સમo માં નાંખી બન્નેને એકસાથે ખપાવે. (૪ થી ૭ ગુણઠાણે). ત્યારપછી તે કૃતકરણ કહેવાય. પૂર્વબદ્ધાયુ કૃતકરણ અવસ્થામાં કાળ કરે તો ચારમાંથી ૧ ગતિમાં જાય. પૂર્વબદ્ધાયુo કૃતકરણ અવસ્થામાં કાળ ન કરે તો પણ દર્શન - ૭ નો ક્ષય થયા પછી સ્થિર રહે. ચારિત્રમોહoની ક્ષપણા ન કરે. અબદ્ધાયુo દર્શન ૭ નો ક્ષય થયા બાદ અવશ્ય ચારિત્રમોહo ની. ક્ષપણા કરે. તેમાં અપ્રત્યા ૪, પ્રત્યાo ૪ = ૮ ખપાવવાનું શરુ કરે. (૯ માં ગુણઠાણે) તેને અડધા ખપાવી વયે જ થિણદ્ધિ ૩, વિકલેo ૩, તિo ૨, નરક ૨, સ્થાવર ૨, આતપ ૨, એકેo, સાધારણ = ૧૬ ખપાવે. (૯ માં ગુણઠાણે) પછી ૮ કષાયનો બાકીનો ભાગ ખપાવે. (૯ માં ગુણઠાણે) (મતાંતરે પહેલા ૧૬ પ્રકૃતિ ખપાવે, વચ્ચે ૮ કષાય ખપાવે, પછી ૧૬ પ્રકૃતિનો બાકીનો ભાગ ખપાવે.) પછી શ્રેણી માંડનાર પુરુષ હોય તો નjo વેદ ખપાવે. (૯ માં ગુણઠાણે). પછી સ્ત્રીવેદ ખપાવે. (૯ માં ગુણઠાણે) પછી હાસ્ય ૬ ખપાવે. (૯ મા ગુણઠાણે) પછી પુo વેદ ના 3 ખંડ કરી બે ખંડ એકસાથે ખપાવે. ત્રીજો ખંડ સંતા ક્રોધમાં નાંખે. (૯ મા ગુણઠાણે). (જો શ્રેણી માંડનાર સ્ત્રી હોય તો પહેલા નjo વેદ, પછી ૫૦ વેદ, Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧oo - ગાથા - શબ્દાર્થ શds દ્વાર ૨૬ - ક્ષપકશ્રેણી ૯૯ પછી હાસ્ય ૬, પછી સ્ત્રીવેદ આ ક્રમે ખપાવે. જો શ્રેણી માંડનાર નપુંસક હોય તો પહેલા પ્રીવેદ, પછી પુo વેદ, પછી હાસ્ય ૬, પછી નjo વેદ આ ક્રમે ખપાવે.) પછી આ જ રીતે સંe ક્રોધ ખપાવે (૯ મા ગુણઠાણે). પછી આ જ રીતે સં માન ખપાવે (૯ માં ગુણઠાણે) પછી આ જ રીતે સંs માયા ખપાવે (૯ મા ગુણઠાણે) પછી આ જ રીતે સંe લોભ ખપાવે (૯ માં - ૧૦ માં ગુણઠાણે). પછી નિદ્રા - ૨ ખપાવે. (૧૨માં ગુણ૦ના દ્વિચરમસમયે). પછી જ્ઞાના૦ ૫, દર્શનાo ૪, અંતરાય ૫ = ૧૪ એક સાથે ખપાવે (૧૨ માં ગુણoના ચરમસમયે). પછી કેવળી થાય (૧૩ મા ગુણઠાણે). પછી ૭૨ પ્રકૃતિ ખપાવે (૧૪ મા ગુણo ના દ્વિચરમસમયે) પછી ૧૩ પ્રકૃતિ ખપાવે (૧૪ મા ગુણo ના ચરમસમયે) પછી સિદ્ધ થાય. પાંચમા કર્મગ્રંથના પદાર્થો સમાપ્ત. પાંચમો કર્મગ્રંથ (મૂળગાથા અને શબ્દાર્થ) નમિઅ જિર્ણ ધુવબંધો-દયસંતા ઘાઈ પુન્નપરિઅતા | સેઅર ચઉહવિવાગા, પુચ્છું બંધવિહ સામી અ III જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરીને પ્રતિપક્ષ સહિત ધ્રુવબંધી - ઘુવોદયી - ધ્રુવસત્તા - ઘાતી - પુણ્ય - પરાવર્તમાન પ્રકૃતિઓ, ચાર પ્રકારે વિપાક બતાવનારી પ્રકૃતિઓ, ચાર પ્રકારના બંધ અને તેના સ્વામીને, (ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણીને) હું કહીશ. (૧) વન્નચઉ તેઅકસ્માગુરુલહ-નિમિણોવઘાયજયકુચ્છા | મિચ્છ-કસાયા-વરણા, વિધ્વં યુવબંધિ સગવતા શિl વર્ણાદિo ૪, તૈo, કાઇ, અગુરુo, નિર્માણ, ઉપઘાત, ભય, જુગુપ્સા, મિથ્યા, કષાય ૧૬, આવરણ ૧૪, અંતરાય ૫ - આ ૪૭ ધ્રુવબંધી પ્રકૃતિ છે. (૨) તણુવંગાગિઈ-સંઘયણ, જાઈ-ગઈ-ખગઈ પવિ જિણસાસા ઉજ્જો આયવ-પરઘા, તસવીસા ગોઅવેઅણિj ilal હાસાઈજુઅલઘુગ વેબ-આઉ તેવુતરી અધુવબંધી(ધા) I ભંગા અણાઈસાઈ, અસંતસંતત્તરા ચઉરો llll. શરીર ૩, અંગો 3, સંસ્થાન ૬, સંઘયણ ૬, જાતિ પ, ગતિ ૪, ગતિ ૨, આનુo 8, જિન), ઉચ્છo, ઉદ્યોત, આતપ, પરાઘાત, ત્રણ ૨૦, ગોત્ર ૨, વેદનીય ૨, હાસ્યાદિ બે યુગલ, વેદ ૩, આયુo ૪ - આ ૭૩ અધુવબંધી પ્રકૃતિ છે. જેની ઉત્તરમાં અનંત અને સાંત છે એવા અનાદિ અને સાદિ - એ ચાર ભાંગા છે. (ઉ) (૪) આ સંપૂર્ણ ગ્રંથમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ નિરૂપણ થયુ હોય તો તેનું ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્ક દઉં છું. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ - ગાથા - શબ્દાર્થ ગાથા - શબ્દાર્થ ૧૦૧ પઢમબિઆ ધુવઉદઈસ, ધુવબંધિતુ તઈઅવજ્જભંગતિગં 1 મિર્ઝમિ તિજ્ઞિ ભંગા, દુહાવિ અધુવા તુરિઅ-ભંગા પી. ધ્રુવોદયી પ્રકૃતિમાં ૧ લો – ૨ જો ભાંગો હોય, ઘુવબંઘીમાં ત્રીજા સિવાયના ત્રણ ભાંગા હોય, મિથ્યા માં ત્રણ ભાંગા હોય, બન્ને પ્રકારની અધ્રુવ પ્રકૃતિઓ ચોથા ભાંગે હોય છે. (૫) નિમિણ થિરઅયિર અગુરુઅ, સહઅસુહ તેઅ-કમ્પ-ચઉવજ્ઞા નાણંતરાય-દંસણ, મિસ્ડ ધુવઉદય સગવીમા IIII નિર્માણ, સ્થિર, અસ્થિર, અગુરુo, શુભ, અશુભ૦, તૈo, કાળ, વર્ણાદિo ૪, જ્ઞાના૦ ૫, અંતરાય પ, દર્શનાo 8, મિથ્યા - આ ૨૭ ધ્રુવોદયી પ્રકૃતિ છે. (૬) થિરસુભિરિ વિષ્ણુ અધુવબંધી, મિચ્છવિણુમોહધુવબંધી નિદોવઘાય-મીસ, સમ્મ પણનવઈ અધુવદયા ll૭ll સ્થિર૦ - અસ્થિર૦ - શુભo - અશુભo વિના અઘુવબંધી ૬૯, મિથ્યા વિના મોહ૦ ની ધ્રુવબંધી ૧૮, નિદ્રા ૫, ઉપઘાત, મિશ્ર, સમ0 - આ ૯૫ અધુવોદયી પ્રકૃતિ છે. (૭) તસવજ્ઞવીસ-સગતેઅ-કમ્મ, ધુવબંધિ સેસવેઅતિગં | આગિઈતિગ વેઅણિ, દુજુઅલ-સગીરલસાસચઊ illi ખગઈતિરિદુગ નીઅં, ધુવસતા સમ્મ મીસ મણુયદુર્ગ 1 વિઉવિક્કાર જિણાઊ, હારસગુસ્સા અધુવસંતા ll ll Jસ ૨૦, વર્ણાદિ ૨૦, તૈo કાળ ૭, શેષ ધ્રુવબંધી - ૪૧, વેદ 3, સંસ્થાન ૩ (સંસ્થાન ૬, સંઘયણ ૬, જાતિ ૫), વેદનીય ૨, બે યુગલ, ઔદા ૭, ઉછૂ૦ ૪, ખગતિ ૨, તિo ૨, નીચ - આ ૧૩૦ ધ્રુવસત્તા પ્રકૃતિ છે. સમ0, મિશ્ર, મનુo ૨, વૈo ૧૧, જિન, આયુo ૪, આહા ૭, ઉચ્ચ - આ ૨૮ અધુવસત્તા પ્રકૃતિ છે. (૮) (૯) પઢમતિગુણસુ મિર્જી, નિામા અજયાઈઅઠગે ભર્જ ! સાસાણે ખલુ સમ્મ, સંત મિચ્છાઈદસગે વા II૧oll પહેલા ત્રણ ગુણઠાણે મિથ્યા અવશ્ય હોય, અવિરતાદિ આઠ ગુણઠાણે વિકલો હોય, સાસ્વાદન ગુણઠાણે સમતા અવશ્ય હોય મિથ્યાત્વ વગેરે ૧૦ ગુણઠાણે વિકલ્પ હોય. (૧૦) સાસણ-મીસેસુ ધુવં, મીસ મિચ્છાઈનવસુ ભયણાએ | આઈદુગે અણ નિઅમા, ભઈઆ મીસાઈનવગંમિ II૧૧ll ૨ જા, ૩ જા ગુણઠાણે મિશ્ર અવશ્ય હોય, મિથ્યાત્વ વગેરે નવ ગુણઠાણે વિકલો હોય. પહેલા બે ગુણઠાણે અનંતાઓ ૪ અવશ્ય હોય, 3જા વગેરે નવ ગુણઠાણે વિકલ્પ હોય. (૧૧) આહારસાગ વા સવગુણે, બિતિગુણે વિણા તિë I નોભયસંતે મિચ્છો, અંતમુહૂર્ત ભવે તિર્થે ll૧૨ આહા૦ ૭ બધા ગુણઠાણે વિકલ્પ હોય, રજા-૩જા ગુણo વિના બધા ગુણઠાણે જિન વિકલો હોય. આહા. ૭ અને જિન બન્નેની સત્તાવાળો મિથ્યાત્વી ન થાય. જિન ની સત્તાવાળો અંતર્મુહૂર્ત માટે મિથ્યાત્વી થાય. (૧૨) કેવલજુઅલાવરણા, પણ નિદ્દા બારસાઈમકસાયા | મિચ્છે તિ સવઘાઈ, ચઉનાણ-તિદંસણાવરણા II૧all સંજલણ નોકસાયા, વિશ્વે ઈઅ દેસઘાઈ ય અઘાઈ ! પત્તયતણુઠાઊ, તસવીસા ગોઅદુગ-વન્ના TI૧૪ll કેવળo ૨, નિદ્રા૫, પહેલા ૧૨ કષાય, મિથ્યા - આ ૨૦ સર્વઘાતી પ્રકૃતિ છે. જ્ઞાના ૪, દર્શનાo 3, io 8, નોકષાય ૯, Page #52 -------------------------------------------------------------------------- ________________ ગાથા - શબ્દાર્થ ૧૦૩ અંતરાય ૫ - આ ૨૫ દેશઘાતી પ્રકૃતિ છે. પ્રત્યેક ૮, શરીર વગેરે ૮ (શરીર ૫, અંગો ૩, સંસ્થાન ૬, સંઘo ૬, જાતિ પ, ગતિ ૪, ખગતિ ૨, આનુ૦ ૪ = ૩૫), આયુo ૪, ત્રસ ૨૦, ગોત્ર ૨, (ગોત્ર ૨, વેદનીય ૨), વર્ણાદિ ૪ - આ ૭૫ અઘાતી પ્રકૃતિ છે. (૧૩) (૧૪) સુરનરતિગુચ્ચ સાયં, તસદસ તણુવંગ વઈર-ચઉરંસં 1 પરઘા-સગ તિરિઆઊ, વન્નચ પર્ણિદિનુભખગઈ II૧૫ બાયાલ પુણપગઈ, અપટમiઠાણગઈ-સંઘયણા | તિરિદુગ-અસાય-નીઓ - વઘાય ઈગ વિગલ નિયતિગં II૧૬ો. થાવરદસ વન્નચઉદ્ધ, ઘાઈ પણયાલ સહિઅબાસીઈ ! પાવાયડિ વિ દોસુ વિ, વન્નાઈ-ગહા સુહા અસુહા ll૧૭ll દેવ ૩, મનુo 3, ઉચ્ચ, સાતાળ, ત્રસ ૧૦, શરીર ૫, અંગો 3, ૧લુ સંઘ૦, ૧લુ સંસ્થાન, પરાઘાત ૭, તિo આયુ, વર્ણાદિ ૪, પંચેo, સુખગતિ - આ ૪૨ પુણ્યપ્રકૃતિ છે. ૧ લા સિવાયના ૫ સંસ્થાન, કુખગતિ, ૧ લા સિવાયના ૫ સંઘયણ, તિo ૨, અસાતા, નીચ, ઉપઘાત, એકેo, વિકલેo, નરક 3, સ્થાવર ૧૦, વર્ણાદિ ૪, ઘાતી ૪૫ - આ ૮૨ પાપપ્રકૃતિ છે. પુણ્યપ્રકૃતિ અને પાપપ્રકૃતિ બોમાં વર્ણાદિ ૪ નું ગ્રહણ કર્યું હોવાથી પુણ્ય-પાપપ્રકૃતિ મળીને ૧૨૪ પ્રકૃતિ થાય છે. પુણ્યપ્રકૃતિ શુભ છે, પાપપ્રકૃતિ અશુભ છે. (૧૫) (૧૬) (૧૭). નામધુવબંધિનવર્ગ, દંસણ પણનાણ વિશ્વ પરવાર્ય T ભય કુછ મિચ્છસાસ, જિણ ગુણતીસા અપરિઅન્ના ||૧૮ll નામની ઘુવબંઘી ૯, દર્શના ૪, જ્ઞાના પ, અંતરાય ૫, પરાઘાત, ભય, જુગુપ્સા, મિથ્યા, ઉચ્છવ, જિન - આ ર૯ અપરાવર્તમાન પ્રકૃતિ છે. (૧૮) ૧૦૪ ગાથા - શબ્દાર્થ તણુ અટ્સ વેબ દુજુઅલ, કસાય ઉજ્જોએ ગોઅદુગ નિદ્દા | તસવીસાઉ પરિતા, ખિત્તવિવાવાડણપુબ્ધીઓ ૧૯ll શરીર ૮ (શરીર 3, અંગો 3, સંસ્થાન ૬, સંઘo ૬, જાતિ ૫, ગતિ ૪, ખગતિ ૨, આનુo ૪ = 33), વેદ ૩, બે યુગલ, કષાય ૧૬, ઉદ્યોત ૨, ગોત્ર ૨ (ગોત્ર ૨, વેદનીય ૨), નિદ્રા ૫, ત્રસ ૨૦, આયુo ૪ - આ ૯૧ પરાવર્તમાન પ્રકૃતિ છે. આનુo ૪ ક્ષેત્રવિપાકી છે. (૧૯) ઘણઘાઈ ગોઆ જિણા, તસિઅરતિગસુભગદુભગયઉસાસં I જાઈતિગ જિઅવિવાણા, આઊ ચઉરો ભવવિવાળા ll૨૦II ઘાતી ૪૭, ગોત્ર ૨ (ગોત્ર ૨, વેદનીય ૨), જિન, ત્રસ 3, સ્થાવર 3, સુભગ ૪, દુર્ભગ ૪, ઉચ્છo, જાતિ ૩ (જાતિ ૫, ગતિ ૪, ખગતિ ૨)આ ૭૮ જીવવિપાકી પ્રકૃતિ છે. આયુo ૪ ભવવિપાકી છે. (૨૦) નામધુવોદય ચઉતણુ-વઘાયસાહારણિઅરજોઅતિગં I. પુષ્ણલવિવાગિ બંધો, પયઈ-ઠિઈ-રસ-પએસ તરવા નામની ઘુવોદયી ૧૨, શરીર ૪ (શરીર છે, અંગો 3, સંસ્થાન ૬, સંઘo ૬ = ૧૮) ઉપઘાત, સાધારણ, પ્રત્યેક, ઉદ્યોત ૩ (ઉધોત, આતપ, પરાઘાત) - આ ૩૬ યુગલવિપાકી પ્રકૃતિ છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ - એ ચાર પ્રકારે બંધ છે. (૨૧). મૂલપયડીણ અસત્ત-ઈગબંધેસુ તિદ્ધિ ભૂગારા ! અખતરા તિઆ ચઉરો, અવઆિ ન હુ અવરબ્બો રિશી મૂળપ્રકૃતિના ૮,૭,૬,૧ બંધસ્થાનોમાં ૩ ભૂયસ્કારબંધ છે, ૩ અાતરબંધ છે, ૪ અવસ્થિતબંધ છે, અવક્તવ્યબંધ નથી. (૨૨) એગાદહિગે ભૂઓ, એગાઈ ઊણગંમિ અપ્પતરો ! તમતોડવર્કિંયઓ, પટમે સમએ અવરબ્બો ll૨૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ ગાથા - શબ્દાર્થ ૧૦૫ એકાદિ પ્રકૃતિ વધુ બાંધે તે ભૂયકારબંધ, એકાદિ પ્રકૃતિ ઓછી બાંધે તે અલાતર બંધ, તેટલી જ પ્રકૃતિ બાંધે તે અવસ્થિતબંધ, અબંધક થયા પછી ફરી બંધ કરે તેના પહેલા સમયે અવક્તવ્યબંધ. (૨3) નવ છ ઐઉ દંસે દુ ૬, તિ દુ મોહે દુઈગવીસ સતરસ | તેરસ નવ પણ ચઉ તિ દુ, ઈક્કો નવ અઠ દસ દુલ્લિ ll૨૪|| દર્શના માં ૯,૬,૪ - આ ત્રણ બંધસ્થાનક છે, ૨ ભૂયસ્કારબંધ છે, ૨ અલપતરબંધ છે, 3 અવસ્થિતબંધ છે, ૨ અવકતવ્યબંધ છે. મોહo માં ૨૨,૨૧,૧૭,૧૩,૯,૫,૪,૩,૨,૧ - આ ૧૦ બંધસ્થાનક છે, ૯ ભૂયસ્કારબંધ છે, ૮ અલપતરબંધ છે, ૧૦ અવસ્થિતબંધ છે, ૨ અવક્તવ્યબંધ છે. (૨૪) તપણછઠનવહિઆ, વીસા તીસેગતીસ ઈગ નામે I છસ્સગ અર્હતિબંધા, સેસેસુ ય ઠાણમિક્કિk ||ર૫ll નામમાં ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧ - આ ૮ બંધસ્થાનક છે, ૬ ભૂયસ્કારબંધ છે, ૭ અલ્પતરબંધ છે, ૮ અવસ્થિતબંધ છે, 3 અવક્તવ્યબંધ છે. શેષ કર્મોમાં ૧-૧ બંઘસ્થાનક છે. (૨૫) વીસમરકોડિકોડી, નામે ગોએ આ સત્તરી મોહે ! તીસિયરચઉસ ઉદહી, નિરયસુરાઉંમિ તિત્તીસા lરકા નામ અને ગોત્રમાં ૨૦ કોડાકોડી સાગરો ઉo સ્થિતિબંધ છે, મોહo માં ૭૦ કોડાકોડી સાગરો ઉo સ્થિતિબંધ છે, શેષ ચારમાં 30 કોડાકોડી સાગરો ઉo સ્થિતિબંધ છે, દેવાયુo નરકાયુo માં ઉo સ્થિતિબંધ 33 સાગરો છે. (૨૬) મુતું અકસાયઠિઇં, બાર મહત્તા જહન્ન વેઅણિએ ! અઠઠ નામગોએસ એસએનું મુહર્તાતો ll૨૭ll ૧૦૬ - ગાથા - શબ્દાર્થ અકષાયસ્થિતિ સિવાય વેદનીયમાં જ સ્થિતિબંધ ૧૨ મુહૂર્ત છે, નામ-ગોત્રમાં જ સ્થિતિબંધ ૮ મુહૂર્ત છે, શેષ કર્મોમાં જ સ્થિતિબંધ અંતર્મુહૂર્ત છે. (૨૭) વિશ્થાવરણ અસાએ, તીસ અઠારસુહમવિગલતિગે ! પઢમાગિઈસંઘયણે, દસ દુસુચરિમેસુ દુગપુટી ll૨૮ll. અંતરાય-૫, આવરણ ૧૪, અસાતા માં ઉo સ્થિતિબંધ ૩૦ કોડાકોડી સાગરોળ છે, સૂક્ષ્મ ૩-વિકલેo૩ માં ઉo સ્થિતિબંધ ૧૮ કોડાકોડી સાગરો છે. ૧લા સંઘયણ - ૧લા સંસ્થાનમાં ઉo સ્થિતિબંધ ૧૦ કોડાકોડી સાગરો છે. ઉપરના બે-બેમાં ૨-૨ કોડાકોડી સાગરો ની વૃદ્ધિ થાય. (૨૮) ચાલીસ કસાયેલું, મિલિહુનિદ્ધહસુરહિસિઅમદુરે દસ દોસઢ સમરિઆ, તે હાલિબિલાઈí llll કષાય ૧૬ માં ૪૦ કોડાકોડી સાગરો, મૃદુ-લઘુ-સ્નિગ્ધ-ઉણસુરભિo-શ્વેતo-મધુર = ૭ માં ૧૦ કોડાકોડી સાગરો ઉo સ્થિતિબંધ છે. હરિદ્રા-અમ્લવગેરેમાં અઢી-અઢી કોડાકોડી સાગરો અધિક જાણવા. (૨૯) દસ સુહવિહગઈ-ઉચ્ચે, સુરદુગ થિરછક્ક પરિસ રઈ હાસે | મિચ્છ સત્તરિ મણુદુગ-ઈન્દી-સાએલુ પન્નરસ ll3oll સુખગતિ, ઉચ્ચo, દેવ ૨, સ્થિર ૬, પુo વેદ, રતિ, હાસ્ય માં ૧૦ કોડાકોડી સાગરો, મિથ્યા માં ૭૦ કોડાકોડી સાગરો, મનુo ૨ - સ્ત્રીઓ - સાતા માં ૧૫ કોડાકોડી સાગરો ઉo સ્થિતિબંધ છે. (૩૦) ભયકુચ્છ અરઈ સોએ, વિઉદ્વિતિરિઉરલનિયદુગનીએ ! તેઅપણ અધિચ્છક્કે, તસવી થાવર ઈગ પહિંદી ll૩૧il Page #54 -------------------------------------------------------------------------- ________________ ગાથા - શબ્દાર્થ ૧૦૭ નપુકુગઈસાસચઊ-ગુરુકખડરુમ્મસીયદુર્ગાધે | વીસ કોડાકોડી, એવઈઆબાહ વાસસયા Il3II. ભય, જુગુપ્સા, અરતિ, શોક, વૈo ૨, તિo ૨, ઔદાઓ ૨, નરક ૨, નીયો, તૈo ૫ (તૈo, કાઇ, અગુરુo, નિર્માણ, ઉપઘાત) અસ્થિર ૬, ત્રસ ૪, સ્થાવર, એકેo, પંચેo, નjo, કુખગતિ, ઉચ્છo ૪, ગુરુ, કર્કશo, રુક્ષ, શીતળ, દુભિગંધ માં ૨૦ કોડાકોડી સાગરો ઉo સ્થિતિબંધ છે. જેટલા કોડાકોડી સાગરો સ્થિતિ હોય એટલા સો વર્ષ અબાધા હોય. (૩૧) (39) ગુરુ કોડિકોડિ અંતો, તિત્યાહારાણ ભિન્નમુહુ બાહા | લહુ કિંઈસંગુPણા, નરતિરિઆણાઉ પલ્લતિગં ||33II. જિન), આહાર નો ઉo સ્થિતિબંધ અંતઃકોડાકોડી સાગરો છે, અબાધા અંતર્મુહૂર્ત છે, જો સ્થિતિબંધ io ગુણહીન છે. મનુo આયુo, તિo આયુo નો ઉo સ્થિતિબંધ 3 પલ્યોવે છે. (33) ઈગ વિગલ યુવકોડી, પલિઆઇસંખેસ આઉઉ અમણા I. નિવકમાણ છમાસા, અબાહ સેસાણ ભવતંસો Il3II. એકેo, વિકલે ઉત્કૃષ્ટથી ૧ કોડ પૂર્વનું આયુષ્ય બાંધે અને અસંજ્ઞી પંચે. ચારે આયુષ્ય ઉત્કૃષ્ટથી પલ્યો ના અio મા ભાગના બાંધે. નિરુપમ આયુo વાળાને આયુoની અબાધા છ માસની હોય છે. બાકીનાને આયુo ની અબાધા ભવનો ત્રીજો ભાગ હોય છે. (૩૪). ૧૦૮ - ગાથા - શબ્દાર્થ દો-ઈગમાસો પwો, સંજલણતિને મદ્ય વરિસાણિ | સેસાણુક્કોસાઓ મિચ્છત્તઠિઈઈ જે લદ્ધ ll૩૬ll સંo 3 માં અનુક્રમે ૨ માસ, ૧ માસ અને ૧ પક્ષ, ૫૦ માં ૮ વર્ષ જ સ્થિતિબંધ છે. શેષ પ્રકૃતિઓનો જ સ્થિતિબંધ, તેમના ઉo સ્થિતિબંધને મિથ્યા ના ઉo સ્થિતિબંધથી ભાગતા જે આવે તેટલો છે. (૧૬) અયમુક્કોસોનિંદિસ, પલિયાડસખસહીણ લહબંધો . કમસો પણવીસાએ, પન્ના-સય-સહસ-સંગુણિઓ ll૩૭ll વિગલ-અસન્નિસ જિઠો, કણિઠઓ પલસંખભાગૂણો ! સુરનિયાઉ સમા દસ, સહસ્સ સેસાઉ ખડભવં ll૩૮ll આ એકેo નો ઉo સ્થિતિબંધ છે. તેમનો જ સ્થિતિબંધ પલ્યોo નો અio મો ભાગ ન્યૂન હોય છે. ૨૫,૫૦,૧૦૦,૧૦૦૦ થી ગુણતા અનુક્રમે વિકલેo અને અસંજ્ઞી પંચેo માં ઉo સ્થિતિબંધ આવે, જ સ્થિતિબંધ પલ્યો નો સંo મો ભાગ ન્યૂન હોય છે. દેવાયુo નરક આયુo નો ૧૦,૦૦૦ વર્ષ, શેષાયુo નો ક્ષુલ્લકભવ જ સ્થિતિબંધ છે. (૩૭) (૩૮) સવ્વાણ વિ લહબંધે, ભિન્નમુહ અલાહ આઉજિઠે વિ કેઈ સુરાઉસમ જિણ-મંતમુહૂ બિંતિ આહાર Il3II બધી પ્રકૃતિઓના જ સ્થિતિબંધમાં અંતર્મુહૂર્ત અબાધા હોય છે, આયુo માં ઉo સ્થિતિબંધમાં પણ અંતર્મુહૂર્ત અબાધા હોય છે. કેટલાક એમ કહે છે કે જિન નો દેવાયુo જેટલો અને આહાઇ ૨ નો અંતર્મુહૂર્ત જ સ્થિતિબંધ હોય છે. (૩૯) સતરસ સમરિઆ કિર, ઈગાણપાણેમિ હૃતિ ખડભડા | સગતીસસયતિહુતર, પાણૂ પણ ઈગમુહુર્તામિ lldoll લહઠિઈબંધો સંજલણલોહપણવિશ્વનાણદંસેસ ભિન્નમુહુર્ત તે અઠ જસુએ બારસ ચ સાએ IIઉપા. સંઓ લોભ, અંતરાય ૫, જ્ઞાનાઓ ૫, દર્શનાo 8 માં અંતર્મુહૂર્ત, યશo-ઉચ્ચ૦ માં ૮ મુહૂર્ત અને સાતાળ માં ૧૨ મુહૂર્ત જ સ્થિતિબંધ છે. (૩૫) Page #55 -------------------------------------------------------------------------- ________________ ગાથા - શબ્દાર્થ ૧૦૯ એક શ્વાસોચ્છવાસમાં સાધિક ૧૭ ક્ષુલ્લકભવો નિશ્ચયે હોય છે. એક મુહૂર્તમાં 3,૭૭3 શ્વાસોચ્છવાસ હોય છે. (૪૦) પણસઠિસહસ્સ પણસય-છત્તીસા ઈગમુહુત-ખુડમવા | આવલિઆણ દોસય, છપ્પન્ના એગખંડભd l૪૧ી. એક મુહૂર્તના ક્ષલકભવો ઉ૫,૫૩૬ છે. એક ક્ષુલ્લક ભવમાં ૨૫૬ આવલિકા છે. (૪૧) અવિરયસમ્મો તિર્થં, આહારગામરાઉ ચ પમરો | મિચ્છદિઠી બંધઈ, જિઠઠિઈ સેસપયડીણું Il૪રા અવિરત સમ્યગ્દષ્ટિ જિનો ની ઉo સ્થિતિ બાંધે, પ્રમત્તસંયત આહા૨, દેવાયુo ની ઉo સ્થિતિ બાંધે. શેષ પ્રકૃતિની ઉo સ્થિતિ મિથ્યાદષ્ટિ બાંધે. (૪૨) વિગલસુહમાઉગતિગં, તિરિમથુઆ સુરવિઉન્વિનિરયદુર્ગ 1 એગિરિ-થાવરાયવ, આઈસાણા સુરક્કોસ II૪all. વિકલેo 3, સૂક્ષ્મ 3, આયુo 3, દેવ ૨, વૈo ૨, નરક ૨ ની ઉo સ્થિતિ મનુo-તિo બાંધે. એ%, સ્થાવર, આતપની ઉo સ્થિતિ ઈશાનસુધીના દેવો બાંધે. (83). તિરિઉરલદુગુજ્જોખં, છિવદ્ય સુરનિય સેસ ચઉગઈ ! આહારણિમપુલ્લો- ડનિઅદ્ધિસંજલણ પુરિસલહું Il૪૪ll. તિo ૨, ઔદાઓ ૨, ઉદ્યોત, સેવાર્ત ની ઉo સ્થિતિ દેવ-નારકો બાંધે. શેષ પ્રકૃતિની ઉo સ્થિતિ ચારે ગતિના જીવો બાંધે. અપૂર્વકરણ ગુણવાળો આહા૦ ૨, જિન ની જ સ્થિતિ બાંધે. અનિવૃત્તિ ગુણઠાણાવાળો સં. ૪, પુo ની જ સ્થિતિ બાંધે. (૪૪). સાયનસુય્યાવરણા, વિશ્વે સુહમો વિઉવિ છ અસન્ની ! સન્ની વિ આઉ બાય-૫જેગિંદી ઉ સેસાણં Il૪પા ૧૧૦ ગાથા - શબ્દાર્થ સાતા, યશ, ઉચ્ચ, આવરણ ૯, અંતરાય ૫ ની જ સ્થિતિ ૧૦ મા ગણo વાળો બાંધે. વૈo ની જ સ્થિતિ પર્યાવ્ર અસંજ્ઞી પંચેo બાંધે. આયુo ૪ની જp સ્થિતિ સંજ્ઞી અને અસંજ્ઞી જીવો બાંધે. શેષ પ્રકૃતિઓની જ સ્થિતિ બા. પર્યા. એકે બાંધે. (૪૫). ઉક્કોસજહન્નેઅર, ભંગા સાઈ અણાઈ ધુવ અધુવા | ચઉહા સગ અજહન્નો, સેસતિને આઉ ઉસુ દુહા |૪૬ll ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ, જઘન્ય, અજઘન્ય - આ ચાર પ્રકારે બંઘ છે. અથવા સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવ - આ ચાર પ્રકારે બંધ છે. સાત મૂળાકૃતિઓનો અજ બંધ સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવ - એ ચાર પ્રકારે છે, શેષ ત્રણ બંધ અને આયુo ના ચારે બંધ સાદિ, અધ્રુવ-એ બે પ્રકારે છે. (૪૬) ચઉભેઓ અજહન્નો, સંજલણાવરણનવગવિગ્વાણું , સેસતિગિ સાઈ અધુવો, તહ ચઉહા સેસપયડીli૪૭ll સં૪, આવરણ ૯, અંતરાય ૫ નો અજ બંધ ચાર પ્રકારે છે, શેષ ત્રણ બંધ અને શેષ પ્રકૃતિઓના ચારે બંધ સાદિ-અધ્રુવ બે પ્રકારે છે. (૪૭) સાણાઈઅપુવંતે, અયરંતો કોડિકોડિઓ ન હિગો I બંધો ન હુ હીણો ન ય, મિચ્છે ભવિઅરસન્નિમિ I૪૮ll ૨ થી ૮ ગુણ૦ સુધી અંતઃકોડાકોડી સાગરો જેટલો બંધ થાય, વધુ પણ ન થાય અને ઓછો પણ ન થાય. ભવ્ય-અભવ્ય સંજ્ઞી મિથ્યાષ્ટિને પણ અંતઃકોડાકોડી સાગરો થી ઓછો બંધ ન હોય. (૪૮). જઈલહુબંધો બાય-પક્વઅસંખગુણ સુહમપજ્જડહિગો ! એસિં અપક્ઝાણ લહૂ, સુહુમેઅર અપક્નપજ્યગુરૂ Il૪૯ll. સાધુનો જ સ્થિતિબંધ થોડો હોય. બા. પર્યા. એકે નો જ Page #56 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ સ્થિતિ અસં૦ ગુણ, સૂક્ષ્મ પર્યા॰ એકે નો જ સ્થિતિ વિશેષાધિક હોય, બા. અપર્યા. એકે. નો જ૦ સ્થિતિ વિશેષા॰ છે. સૂ. અપર્યા. એકે. નો જ૦ સ્થિતિ વિશેષા॰ છે. સૂક્ષ્મ અપર્યા. એકે., બા. અપર્યા. એકે., સૂ. પર્યા. એકે., બા પર્યા. એકે. નો ઉ૰ સ્થિતિબંધ અનુક્રમે વિશેષા૰ છે. (૪૯) ગાથા - લહુ બિઅપજ્જઅપજ્યું, અપજ્યુંઅરબિઅગુરુડહિગો એવં 1 તિચઉઅસન્નિસ નવરં, સંખગુણો બિઅઅમણપજ્યું ૫૦I ૧૧૧ પર્યા૰ બેઈ નો જ સ્થિતિ સં૦ ગુણ છે. અપર્યા૰ બેઈ નો ૪૦ સ્થિતિ, અપર્યા૰ બેઈ॰ નો ઉ૰ સ્થિતિ, પર્યા૰ બેઈ નો ઉ૦ સ્થિતિ ક્રમશઃ વિશેષાધિક છે. એમ તેઈ, ચઉ૦ માં પણ જાણવું. પર્યાવ અસંજ્ઞી પંચે નો જ સ્થિતિ સં૦ ગુણ છે. અપર્યા અસંજ્ઞી પંચે૰ નો જ સ્થિતિ, અપર્યા૰ અસંજ્ઞી પંચે નો ઉ॰ સ્થિતિ, પર્યા૰ અસંજ્ઞી પંચે નો ઉ॰ સ્થિતિ ક્રમશઃ વિશેષાધિક છે. (૫૦) તો જઈજિઠ્ઠો બંધો, સંખગુણો દેસવિય હસ્તિઅરો । સમ્માઉ સન્નિયઉરો, ઠિઈબંધાણુકમ સંખગુણા ૫૧॥ તેનાથી સાધુનો ઉ૦ સ્થિતિ સં૦ ગુણ છે. દેશવિરતનો જ૦ સ્થિતિ અને ઉ૦ સ્થિતિ, સમ્યગ્દષ્ટિના ચાર સ્થિતિ, સંજ્ઞી ના ચાર સ્થિતિ ક્રમશઃ સં૦ ગુણ છે. (૫૧) સવ્વાણવિ જિઝ્હઠિઈ અસુભા જેં સાઈસંકિલેસેણં । ઈઅરા વિસોહિઓ પુણ, મુત્તું નરઅમરતિરિઆઉ પા મનુ આયુ‚ દેવાયુ, તિ॰ આયુ સિવાય બધી કર્મપ્રકૃતિઓની ઉ૰ સ્થિતિ અશુભ છે, કેમકે તે અતિસંક્લેશથી બંધાય છે. જ૰ સ્થિતિ વિશુદ્ધિથી બંધાય છે. (૫૨) ૧૧૨ ગાથા - શબ્દાર્થ સુહુમનિગોઆઈખણ-૫જોગ બાયરવિગલઅમણમણા । અપજ્જલહુ પઢમદુગુરૂ, ૫જ્જહસ્તિઅરો અસંખગુણો ।।૫૩॥ અપર્યા૰ સૂ. નિગોદના ૧ લા સમયે અલ્પ યોગ હોય છે. અપર્યા બા. એકે-અપર્યા વિકલે-અપર્યા૰ અસંજ્ઞી-સંજ્ઞી પંચે નો જ યોગ, અપર્યા સૂ. નિગોદ-અપર્યા૰ બા. એકે નો ઉ॰ યોગ, પર્યા સૂ. નિગોદ-પર્યા બા એકે॰ નો જ યોગ, પર્યા, સૂ. નિગોદ-પર્યા૰ બા એકે॰ નો ઉ૦ યોગ ક્રમશઃ અસં૦ ગુણ છે. (૫૩) અપજત્તતસુક્કોસો, ૫જ્જેજ્જહન્નિઅરુ એવ ઠિંઈઠાણા 1 અપજેઅર સંખગુણા, પરમપજ્જબિએ અસંખગુણા ૫૪॥ અપર્યા૰ ત્રસ (બેઈ, તેઈ, ચઉ, અસંજ્ઞી પંચે, સંજ્ઞી પંચે) નો ઉ૦ યોગ, પર્યા॰ ત્રસનો જ૦-ઉ૦ યોગ ક્રમશઃ અસં૦ ગુણ છે. એ પ્રમાણે સ્થિતિસ્થાનો અપર્યા૦-પર્યા૦ ના ક્રમશઃ સં૦ ગુણ કહેવા, પણ અપર્યા૰ બેઈ ના અસં૦ ગુણ કહેવા. (૫૪) પઈખણમસંખગુણવિરિઅ અપ પઈઠિઈમસંખલોગસમા 1 અઝવસાયા અહિઆ સત્તસુ આઉસુ અસંખગુણા II૫૫॥ અપર્યા૰ જીવ પ્રતિસમય અસં॰ગુણ વીર્યવાળો હોય છે. દરેક સ્થિતિબંધે અસં૰ લોકાકાશપ્રદેશ જેટલા અધ્યવસાયો હોય છે. સાત કર્મોમાં તે વિશેષાધિક હોય છે અને આયુ૦ માં તે અસં૦ ગુણ હોય છે. (૫૫) તિરિનિરયતિ-જોઆણં, નરભવજુઅ સચઉપલ્લ તેસટ્ન । થાવરચઉ-ઈગવિગલા-વેસુ પણસીઈસયમયરા પા તિ૦ ૩, નરક 3, ઉધોત નો ઉ સતત અબંધકાળ મનુ ભવો અને ૪ પલ્યો૦ યુક્ત ૧૬૩ સાગરો છે. સ્થાવર ૪, એકે, વિકલે, Page #57 -------------------------------------------------------------------------- ________________ ગાથા - શબ્દાર્થ ૧૧૩ ૧૧૪ ગાથા - સંઘર્ષ આતપ નો ઉo સતત અબંધકાળ મનુ ભવો અને ૪ પલ્યોયુક્ત ૧૮૫ સાગરો છે. (૫૬) અપઢમસંઘયણાગિઈખગઈ અણમિચ્છદુહગથીણતિગં | નિઅનપુઈથિ તીસં, પર્ણિદિસ અબંધઠિઈ પરમા પછા. પહેલા સિવાયના સંઘયણ ૫ - સંસ્થાન ૫, કુખગતિ, અનંતા ૪, મિથ્યા, દુર્ભગ ૩, થિણદ્ધિ ૩, નીયo, નjo, સી ની ઉo અબંધસ્થિતિ મનુ0 ભવ યુક્ત ૧૩૨ સાગરો છે. ઉo અબંઘસ્થિતિ પંચેo માં હોય છે. (૫૭) વિજયાઈસુ ગેવિજે, તમાઈ દહિસય દુતીસ તેસઠું | પણસીઈ સમયબંધો, પલ્લતિગં સુરવિઉવિદુગે પટll. વિજયાદિમાં ગયેલાને, શૈવેયક અને વિજયાદિમાં ગયેલાને, ૬ ઠી નરક-રૈવેયક અને વિજયાદિમાં ગયેલાને ક્રમશઃ ૧૩૨, ૧૬૩ અને ૧૮૫ સાગરો પૂરા થાય છે. દેવ ૨, વૈ૦ ૨ નો સતત બંધ ૩ પલ્યો છે. (૫૮) સમયાદસંખકાલ, તિરિદુગ-બીએસ આઉ અંતમુહૂ I ઉરલિ અસંખપરણ્યા, સાયઠિઈ પુલ્વકોડૂણા //પ૯ll તિo ૨, નીયo નો સમયથી માંડી અસંહ કાળ, આયુo નો અંતર્મુહૂર્ત, ઔદા નો અio પુદ્ગલપરાવર્ત, સાતા નો દેશોન પૂર્વકોડ સતત બંધ થાય છે. (૫૯) જલહિસય પણસી, પરઘુસ્સાએ પબિંદિ તસચઉગે ! બત્તીસં સહવિહગઈ -પુમ-સુભગતિ-ગુચ્ચ-ચરિંસે II૬oll પરાઘાત - ઉચ્છવ - પંચેo - ત્રણ-૪ નો ૧૮૫ સાગરો, સુખગતિપુo વેદ - સુભગ 3 - ઉચ્ચ૦ - ૧ લ સંસ્થાન નો ૧૩૨ સાગરો સતત બંધ થાય છે. (૧૦) અસુખગઈજાઈઆગઈ, સંઘયણાહાર-નિરય જાદુગં ! ચિરસુભજસ-થાવરદસ, નપુઈથી દુઅલમસાયં II૬૧ સમયાદંતમુહd, મણુદુગ-જિણ-વઈર-ઉરલુવંગેસ તિતીસયરા પરમો, અંતમુહૂં લહૂ વિ આઉજિણે IIકશા અશુભ ખગતિ, અશુભ જાતિ ૪, અશુભ સંસ્થાન ૫, અશુભ સંઘયણ ૫, આહા૨, નરક ૨, ઉધોત ૨, સ્થિર, શુભ, યશ, સ્થાવર ૧૦, નપું, સ્ત્રી, બે યુગલ, અસાતા નો સમયથી અંતર્મુહૂર્ત સુધી, મનુo ૨, જિન૦, ૧લુ સંઘo, ઔદા અંગો માં 33 સાગરો ઉo સતતબંધકાળ છે. આયુo ૪, જિન માં જ સતત બંધકાળ પણ અંતર્મુહૂર્ત છે. (૧૧) (૬૨). તિવ્યો અસહસુહાણ, સંકેસવિલોહિઓ વિવજયઓ મંદરસો ગરિમહિય-જલરેહાસરિસકસાએહિં II3II ચઉઠાભાઈ અસુહો, સુહડmહા વિઘદેસઆવરણા | પુમસંલગિદુતિયઉ-ઠાણરસા સેસ દુગમાઈ ll૧૪ll અશુભ અને શુભ પ્રકૃતિઓનો તીવરસ ક્રમશઃ સંક્લેશ અને વિશુદ્ધથી બંધાય છે, વિપરીતપણે મંદરસ બંધાય. પર્વત-ભૂમિ-રેતી-પાણીમાં રેખા જેવા કષાયોથી અશુભપ્રકૃતિઓનો ૪ ઠાઇ વગેરે રસ બંધાય. શુભપ્રકૃતિઓનો વિપરીત રીતે બંધાય, અંતરાય ૫, દેશ આવરણ ૭, ૫૦ વેદ, સં૦ ૪ નો ૧,૨,૩,૪ ઠાo સ બંધાય. શેષ પ્રકૃતિઓનો ૨ ઠાઇ વગેરે રસ બંધાય. (૬૩) (૬૪) લિંબુચ્છરસો સહજો, દુતિયઉભાગકટિંઈકભાગતો ! ઈગઠાણાઈ અસુહો, અસુહાણ સુહો સુહાણં તુ IIકપી લિંમડાના અને શેરડીના સ્વાભાવિક રસ, ૨-૩-૪ ભાગ કરી Page #58 -------------------------------------------------------------------------- ________________ ગાથા - શબ્દાર્થ ૧૧૫ ઉકાળી ૧ ભાગ રહેલા રસ જેવો ક્રમશઃ ૧ ઠા) વગેરે અશુભપ્રકૃતિઓનો અશુભરસ અને શુભપ્રકૃતિઓનો શુભ રસ છે. (૧૫) તિધ્વમિગથાવરાયવ - સુરમિચ્છા વિગલસુહમનિયતિગં | તિનિમણુઆઉ તિરિનરા, તિરિદુગ છેવટ્સ સુરનિરયા II૬૬ll. એકેo - સ્થાવર - આતપ નો મિથ્યાષ્ટિ દેવો, વિકલેo 3 - સૂક્ષ્મ ૩ - નરક 3 - તિo આયુ - મનુo આયુo નો તિo-મનુo, તિo૨ - સેવાd નો દેવ-નારકો ઉo રસ બાંધે છે. (૬૬). વિBવિસરાહારદુર્ગ, સુખગઈવન્નચઉતેજિણસાય ! સમયઉ-પરઘા તસદસ, પર્ણિદિ સાસુચ્ચ ખવગા ઉ flઉ૭ll વૈo ૨, દેવ ૨, આહા૦ ૨, સુગતિ, વર્ણાદિo ૪, તૈo 8 (તૈo, કા, અગુરુo, નિર્માણ) જિન), સાતા, ૧લુ સંસ્થાન, પરાઘાત, ત્રણ૧૦, પંચે, ઉચ્છ, ઉચ્ચ૦ નો ઉo રસ ક્ષક ૧૦મા-૮માં ગુણવાળા બાંધે છે. (૧૭) તમતમગા ઉોએ, સમ્મસુરા મણુઅઉરલદુગ વઈર | અપમતો અમરાઉં, ચઉગઈ મિચ્છા ઉ સેસાણ II૬૮II. - ગાથા - શબ્દાર્થ અપમાઈ હારગદુર્ગ, દુનિદ્ર-અસુવન્ન-હાસરઈકુચ્છા ! ભયમુવઘાયમપુવો, અનિઅટ્ટી પરિસ-સંજલણે IIછoll આહાo ૨ નો અપ્રમત્તસંયત, નિદ્રા ૨ - અશુભવર્ણાદિo ૪ - હાસ્ય - રતિ - જુગુપ્સા - ભય - ઉપઘાત નો ૮માં ગુણવાળો, ૫૦વેદ - સંo ૪ નો માં ગુણoવાળો જ રસ બાંધે. (૭) વિશ્વાવરણે સુહમો, મણુતિરિઆ સહમવિગલતિગ આઉં | વેઉબિછક્કમમરા, નિરયા ઉજ્જઅ-ઉરલદુર્ગ Il૭૧|| અંતરાય ૫ - આવરણ ૯ નો ૧૦ મા ગુણવાળો, સૂક્ષ્મ ૩વિકલેo 3- આયુo ૪- વૈo ૬ નો મનુo-તિo, ઉધોત-ઔદા૨ નો દેવોનારકો જ રસ બાંધે. (૭૧). તિરિદુગનીએ તમતમા, જિસમવિજય નિરયવિણિયથાવરયં ! આસુહમાયવ સમ્મો, વ સાયયિરસુભજસા સિએરા શા તિo ૨, નીયo નો ૭મી નારકીના જીવો, જિન નો અવિરત સમ્યગ્દષ્ટિ મનુo, એકેo - સ્થાવરનો નરક સિવાય ૩ ગતિના જીવો, આપનો સૌધર્મ-ઈશાન સુધીના દેવો, સાતા-સ્થિર-શુભ-યશ અને તેની પ્રતિપક્ષી પ્રકૃતિનો સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદષ્ટિ જ રસ બાંધે. (૭૨). તસવજ્ઞતેઅચઉમણ-ગઈદુગ પર્ણિદિ-સાસ-પરફ્યુચ્યું સંઘયણાગિઈનપુથી, સુભગિઅરતિ મિચ્છીઉગઈઆ Il3I Aસ ૪, વર્ણાદિo ૪, તૈo ૪, મનુo ૨, ખગતિ ૨, પંચે, ઉચ્છo, પરાઘાત, ઉ૦, સંઘયણ ૬, સંસ્થાન ૬, નપુo, સ્ત્રી, સુભગ ૩, દુર્ભગ 3 નો મિથ્યાષ્ટિ ચારે ગતિના જીવો જ રસ બાંધે. (૭૩) ચઉતેઅવન્ન વેઅણિઅ-નામણુક્કોસ સેસધુવબંધી | ઘાઈણ અજહન્નો, ગોએ દુવિહો ઈમો ચઉહા II૭૪ll ઉદ્યોતનો ૭મી નારકીના જીવો, મનુo ૨ - ઔદા ૨ - ૧લા સંઘo નો સમ્યગ્દષ્ટિ દેવો, દેવાયુo નો અપ્રમત સાધુ, શેષપકૃતિઓનો ચારે ગતિના મિથ્યાદષ્ટિ જીવો ઉo રસ બાંધે છે. (૧૮) થીણતિગં અણ-મિર્જી, મંદરસ સંજમુમુહો મિચ્છો ! બિઅતિઅકસાય અવિરય, દેસ પમતો અરઈ-સોએ II૬૯ll વિણદ્ધિ ૩ - અનંતા ૪ - મિથ્યા નો સંયાભિમુખ મિથ્યાષ્ટિ, અપ્રત્યા ૪ નો સંચમાભિમુખ અવિરત, પ્રત્યાo ૪ નો સંયમાભિમુખ દેશવિરત, અરતિ-શોકનો પ્રમત્તસંયત જ રસ બાંધે. (૬૯), Page #59 -------------------------------------------------------------------------- ________________ ગાથા - શબ્દાર્થ ૧૧૭ ૧૧૮ તૈo ૪-વર્ણાદિo ૪-વેદનીય-નામ નો અનુત્કૃષ્ટ સબંધ, શેષ ધ્રુવબંધી -ઘાતી ૪ નો અજઘન્ય રસબંઘ, ગોગનો અનુત્કૃષ્ટ-અજઘન્ય સબંધ સાદિ-અનાદિ-ધ્રુવ-અધુવ એ ચાર પ્રકારે છે. (૭૪). સેસંમિ દુહા-ઈગ દુગ-યુગાઈ, જા અજવણંતગુણિઆણૂ I ખંધા ઉરલોચિવિષ્ણુણા ઉ, તહ અગહમંતરિઆ II૭૫ll. ઉપર કહેલી પ્રકૃતિઓના શેષ રસબંધો અને શેષ પ્રકૃતિઓના ચારે રસબંધો સાદિ-અધ્રુવ બે પ્રકારે છે. એક પરમાણુ, બે પરમાણુવાળા સ્કંધો વગેરે યાવત્ અભવ્ય કરતા અનંતગુણ પરમાણુવાળા સ્કંધોની દાળ ને ગ્રહણયોગ્ય વર્ગણા થાય છે. તે એક-એક પરમાણુની વૃદ્ધિથી અગ્રહણયોગ્યવર્ગણાનાં આંતરાવાળી થાય છે. (૭૫). એમેવ વિવ્વિાહાર-તેઅભાસામુપાણ-મણકમે ા સુહમાં કમાવગાહો, ઊપૂણંગલ-અસંખંસો l૭૬ll એ જ રીતે વૈo, આહા , તૈo, ભાષા, ઉચ્છ, મન અને કાર્પણ વર્ગણા જાણવી. તે ક્રમશઃ સૂક્ષ્મ હોય છે અને તેમની અવગાહના અંગુલનો અio મો ભાગ ન્યૂન ન્યૂન હોય છે. (૭૬). ઈક્કિક્કહિઆ સિદ્ધા-ર્ણતંસા અંતરેસ અગ્નેહણા | સવ્વસ્થ જહન્નુચિ, નિર્ણતંસાહિઆ જિઠા ll૭૭ll ગ્રહણયોગ્ય વર્ગણાઓના આંતરાઓમાં એક-એક વધુ પરમાણુવાળી સિદ્ધના અનંતમા ભાગથી ગુણતા જે આવે તેટલી અગ્રહણયોગ્ય વર્ગણાઓ છે. સર્વત્ર પોતાના અનંતમા ભાગથી યુક્ત એવી જ ગ્રહણયોગ્યવર્ગણા તે ઉo ગ્રહણયોગ્યવર્ગણા છે. (૭૭) અંતિમયઉફાસ, દુગંધ-પંચવન્નરસ-કમ્મબંધદલ 1 સ_જિઅસંતગુણરસ, અણુજરમહંતયપએસ II૭૮II ગાથા - શબ્દાર્થ એગપએસોગાર્ટ, નિઅસવ્વપએસઓ ગહેઈ જિઓ | થોવો આઉ તદંસો, નામે ગોએ સમો અહિઓ ll૭૯ll છેલ્લા ચાર સ્પર્શ - ૨ ગંધ - ૫ વર્ણ - ૫ રસવાળા સર્વ જીવો કરતા અનંતગુણ રસવાળા પરમાણુવાળા, અનંત પ્રદેશવાળા, એક પ્રદેશમાં અવગાહીને રહેલા કર્મસ્કંધના દલને જીવ પોતાના સર્વ પ્રદેશોથી ગ્રહણ કરે છે. તેનો થોડો ભાગ આયુo ને ભાગે આવે, તેના કરતા નામગોત્રમાં વધુ ભાગ આવે. તે પરસ્પર તુલ્ય હોય. (૭૮) (૭૯). વિડ્યાવરણે મોહે, સવ્વોપરિ વેઅણીઈ જેણપે ! તસ્ય ફુડતું ન હવઈ, ઠિઈ-વિસેમેણ સેસાણં llcoll તેના કરતા અંતરાય-આવરણમાં વધુ ભાગ આવે. તે પરસ્પર તુલ્ય હોય, તેના કરતા મોહનીયમાં વધુ ભાગ આવે. સહુથી વધુ ભાગ વેદનીયમાં આવે, કેમકે અલા ભાગથી તેનો (વેદનીયનો) સપષ્ટ અનુભવ ન થાય. શેષ કર્મોનો ભાગ સ્થિતિ વિશેષને અનુસારે આવે છે. (૮૦) નિઅજાઈલદ્ધદલિઆ-સંતસો હોઈ સવઘાઈÍ 1 બન્ઝતીણ વિભજ્જઈ, સેસ સેસાણ પઈસમય II૮૧II પોતાની જાતિને મળેલા દળિયાનો અનંતમો ભાગ સર્વઘાતી પ્રકૃતિને ભાગે આવે, બાકીના દળિયા બંધાતી શેષ પ્રકૃતિઓને દરેક સમયે વહેંચે. (૮૧) સમ્મ-દર-સ_વિરઈ, અણવીસંજોઅ દેસMવગે અ.. મોહસમ-સંત-ખવશે, ખીણ-સજોગિઅરગુણસેઢી દિશા સમ્યક્ત, દેશવિરતિ, સર્વવિરતિ, અનંતા વિસંયોજના, દર્શન મોહo Hપક, મોહo ઉપશમક, ઉપશાંતમોહo, મોહo #પક, ક્ષીણમોહo, સયોગી કેવળી અને અયોગી કેવળીની ગુણશ્રેણી હોય છે. (૮૨) Page #60 -------------------------------------------------------------------------- ________________ ગાથા - શબ્દાર્થ ૧૧૯ ગુણસેઢી દલરયણા-મુસમયમુદયાદસગુણણાએ I એયગુણા પણ કમસો, અસંખગુણનિર્જરા જીવા llcall પ્રતિસમય અio ગુણાકારે દલિકોની રચના તે ગુણશ્રેણી છે. એ (૮૨મી ગાથામાં કહેલા) ગુણવાળા જીવો ક્રમશઃ અio ગુણ નિર્જરાવાળા હોય છે. (૮૩) પલિઆડસખસ-મુહ, સાસણઈઅરગુણ-અંતર હસ્ર | ગુરુ મિ૭િ બે છાસઠી, ઈરિગુણે પુગ્ગલદ્ધતો ll૮૪ll રજા અને શેષ ગુણo નું જ અંતર ક્રમશઃ પલ્યો નો અio મો ભાગ અને અંતર્મુહૂર્ત છે. ૧લા ગુણo નું બે છાસઠ = ૧૩૨ સાગરો અને શેષ ગુણ૦ નું દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત ઉo અંતર છે. (૮૪) ઉદારદ્ધિખિત, પલિઆ તિહા સમય-વાસસય-સમએ 1 કેસવહારો દીવો, દહિ-આઉ-તસાઈપરિમાણ ૮૫ll ઉદ્ધાર, અદ્ધા અને ક્ષેત્ર એ ત્રણ પ્રકારે પલ્યો છે. તેમાં ક્રમશઃ સમયે સમયે, સો સો વર્ષે અને સમયે સમયે વાલાગ્ર કાઢવાના હોય છે. તેમનાથી ક્રમશઃ દ્વીપ-સમદ્ર, આયુo અને ત્રસ વગેરે જીવોનું પરિમાણ મપાય છે. (૮૫) દળે ખિતે કાલે, ભાવે ચઉહ દુહ બાયરો સુહમો 1 હોઈ અસંતુસ્સપિણિ-પરિમાણો પુગ્ગલપરસ્ટો l૮૬ll દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એમ ચાર પ્રકારના, બાદર-સૂક્ષ્મ એમ બે પ્રકારના, અનંત ઉત્સર્પિણી જેટલા પગલપરાવર્ત હોય છે. (૮૬) ઉરલાઈસતગેણં, એગજિઓ મુબઈ ફુસિઅ સવ્વાણૂ I જતિઅકાલિ સ ચૂલો, દળે સુહુમો સગજ્જયરા ll૮૭ll. ઔદાળ વગેરે ૭ પદાર્થો વડે એક જીવ જેટલા કાળે બધા પરમાણુઓને ૧૨૦ ગાથા - શબ્દાર્થ પર્શીને મૂકે તે બાદર દ્રવ્ય પુદ્ગલપરાવર્ત છે. ૭ માંથી ૧ પદાર્થ વડે એક જીવ જેટલા કાળે બધા પરમાણુઓને સ્પર્શીને મૂકે તે સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલપરાવર્ત છે. (૮૭). લોગપએસોસપિણિ-સમયા અણુભાગબંધઠાણા જહતણ કમમરણેણં, પુઠા ખિતાઈ-યૂલિઅરા ll૮૮. લોકના પ્રદેશો, ઉત્સર્પિણી-અવસર્પિણીના સમયો, સબંધના સ્થાનોને જેમ-તેમ અને ક્રમશઃ મરવા વડે સ્પર્શે તો ક્રમશઃ ક્ષેત્ર-કાળ-ભાવ ના બાદર-સૂક્ષ્મ પુદ્ગલપરાવર્ત થાય. (૮૮). અપયરપયડિબંધી, ઉક્કડજોગી આ સન્નિપજ્જનો કુણઈ પોસુક્કોસ, જહન્નયં તસ્સ વધ્યાસે likelI અાતર પ્રકૃતિનો બંધક, ઉo યોગી, પર્યાo સંજ્ઞી ઉo પ્રદેશબંધ કરે. વિપરીત જીવ જળ પ્રદેશબંધ કરે. (૮૯). મિચ્છઅજયચ આઉ, બિતિગુણવિણુમોહિસતમિચ્છાઈ ! છë સતરસ સહમો, અજયા દેસા બિતિકસાએ II૯oll ૧ અને ૪ થી ૭ ગુણોવાળા આયુ નો, ૨-૩ વિના ૧ વગેરે સાત ગુણવાળા મોહo નો, ૧૦માં ગુણોવાળા છ મૂળપ્રકૃતિનો અને ૧૭ ઉત્તરપ્રકૃતિનો, ૪ થા ગુણવાળા અપ્રત્યાo ૪ નો, દેશવિરત પ્રત્યા ૪ નો ઉo પ્રદેશબંધ કરે. (૯૦). પણ અનિઅટ્ટી સુખગઈ-નરાઉ સુરસુભગતિગ વિઉલ્વિદુર્ગા સમયઉરસ-મસાય, વઈર મિચ્છો વ સમો વા II૯૧II ૫ નો ૯ માં ગુણ વાળા, સુખગતિ-મનુo આયુo-દેવ ૩ - સુભગ ૩- વૈo ૨ - ૧૭ સંસ્થાન - અસાતા - ૧લા સંઘયણનો મિથ્યાષ્ટિ કે સમ્યગ્દષ્ટિ ઉo પ્રદેશબંધ કરે. (૯૧) Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ગાથા - શબ્દાર્થ ૧૨૧ નિદ્દાપયલાદુજુઅલ-ભયકુચ્છાતિત્વ સમગો સુજઈ ! આહારદુર્ગ સેતા, ઉષ્ઠોસપએસગા મિચ્છો I૯રા. નિદ્રા – પ્રચલા - બે યુગલ - ભય – જુગુપ્સા - જિન નો સમ્યગ્દષ્ટિ, આહાઇ ૨ નો અપ્રમત્ત સાધુ, શેષનો મિથ્યાષ્ટિ ઉo પ્રદેશબંધ કરે છે. (૯૨). સુમુખી દુન્નિ અસશી, નિયતિગ-સુરાઉ રવિઉવિદુર્ગ 1 સમ્મો જિર્ણ જહન્ન, સહમનિગોઆઈખણિ સેસા II૯all અપ્રમત સાધુ બેનો, પર્યાવ્ર અસંજ્ઞી જીવો નરક 3 - દેવાયુo - દેવ ૨ - વૈ૦ ૨ નો, સમ્યગ્દષ્ટિ જિનનો, સૂક્ષ્મનિગોદના જીવો પ્રથમ સમયે શેષનો જ પ્રદેશબંધ કરે છે. (૯૩). દંસણછગ-ભયકુચ્છા, બિતિતુરિઅકસાય વિઘનાણાણું ! મૂલછગેડણક્કોસો, ચઉહ દુહા સેસિ સબF II૯૪ll દર્શના ૬, ભય, જુગુપ્સા, રજા-રૂજા-૪થા ચાર કષાયો, અંતરાય ૫, જ્ઞાના, ૫ અને મૂળપ્રકૃતિ છ નો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ સાદિ-અનાદિધ્રુવ-અધ્રુવ એમ ચાર પ્રકારે છે, શેષ ૩ પ્રદેશબંધ અને શેષ પ્રકૃતિઓના બધા પ્રદેશબંઘ સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. (૯૪). સેટિઅસંખિજ્જસે, જોગઠાણાણિ પયડિ-ઠિઈભેઆ I ઠિઈબંધઝવસાયા - સુભાગઠાણા અસગુણા ll૯૫ll શ્રેણીના અio મા ભાગ જેટલા યોગસ્થાનો છે. પ્રકૃતિભેદો, સ્થિતિભેદો, સ્થિતિબંઘના અધ્યવસાયસ્થાનો, રસબંધના અધ્યવસાયસ્થાનો ક્રમશઃ અસંeગુણ છે. (૫) તતો કમ્મપએસા, અસંતગુણિઆ તઓ રસપ્ટેઆ | જોગા પયદિપએસ, ઠિઈઅણુભારં કસાયાઓ II૯૬ll ગાથા - શબ્દાર્થ તેના કરતા કર્મપદેશો અનંતગુણ છે, તેના કરતા રસના અવિભાગ પલિચ્છેદ અનંતગુણ છે. યોગથી પ્રકૃતિબંધ-પ્રદેશબંધ થાય, કષાયથી સ્થિતિબંધ - રસબંધ થાય છે. (૬) ચઉદસરજૂ લોગો, બુદ્ધિકઓ સતરજુમાણઘણો | તદ્દીહેગપએસા, સેઢી પયરો આ તવંગ્ગો ll૯૭ll ૧૪ રાજ પ્રમાણવાળો લોક બુદ્ધિથી કરાયેલો સાત રાજ પ્રમાણવાળો ઘન થાય છે. તેટલી લાંબી એક પ્રદેશવાળી શ્રેણી હોય છે. શ્રેણીનો વર્ગ તે પ્રતર છે. (૯૭). અણ-દંસ-નપુસિત્થી વેઅચ્છક્કે ચ પુરિસવે ચ | દો દો એગંતરિએ, સરિસે સરિસ ઉવસમેઈ HI૯૮ll ઉપશમશ્રેણી માંડનાર અનંતા ૪, દર્શનમોહ૦ ૩, નjo, સ્ત્રી, હાસ્ય ૬, ૫૦ વેદ, અને એકાંતરિત બે-બે સરખેસરખા કષાયોને ક્રમશઃ ઉપશમાવે. (૯૮) અણમિચ્છમી સમ્મ, તિઆઉઈગવિગલથીણતિગુજ્જો ! તિરિ-નિરય-થાવરદુર્ગ, સાહારાયવ-અડ-નપુત્થી ll૯૯ll છગપુમસંજલણા દો-નિદ્રાવિશ્થાવરણનએ નાણી | દેવિંદસૂરિ-લિહિઅં, સયગમિણ આયસરણઠા ll૧ool. અનંતા ૪, મિથ્યા, મિશ્ર , સમ, આયુo 3, એકેo, વિકલેo, થિણદ્ધિ ૩, ઉદ્યોત, તિo ૨, નરક ૨, સ્થાવર ૨, સાધારણ, આતપ, આઠ કષાય, નપું, સ્ત્રી, હાસ્ય ૬, ૫૦, સંe ૪, નિદ્રા ૨, અંતરાય ૫, આવરણ ૯ નો ક્ષય થયે છતે કેવળજ્ઞાની થાય. શ્રીદેવેન્દ્રસૂરિએ પોતાના સ્મરણ માટે આ શતક લખ્યું. (૯૯) (૧૦૦). Page #62 -------------------------------------------------------------------------- ________________ (પ્રશસ્તિ ) પરમ પૂજ્ય તપાગચ્છીય, સિદ્ધાજામહોદધિ, ચારિત્ર ચૂડામણિ, આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પરમ પૂજ્ય વર્ધમાન તપોનિધિ, વ્યાયવારદ, આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત પરમ પૂજ્ય સમાસાગર, ગુરુકૃપાપાત્ર, પંન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી ગણિવર્યLL શિષ્યરન વૈરાગ્યદેશમાદા, સીમધરજિનોપાસક, આચાર્યદેવ થીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજએ પરમ પૂજ્ય કર્મસાહિત્યનિષuત આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ પાસેથી વાચનાઓ પામી તેનું અવતરણ કરી શતક-પાંચમા કર્મગ્રથના આ પદાર્થસંગ્રહ અને ગાથા - શબ્દાર્થનું સંકલન કર્યું. a ) ) શ . હિ - ત્રિલોક તીર્થ-વંદના અ. હેમચન્દ્રસૂરિ નામ-સ્થાપના-વ્ય-ભાવ-નિક્ષેપે અરિહંત પરમાત્માની આરાધના - પાંચ ભરતક્ષેત્રમાં અને પાંચ ઐરાવતક્ષેત્રમાં ત્રણે ચોવીશીના ૭૨૦ તીર્થકર ભગવંતો, પાંચ મહાવિદેહમાં ઉત્કૃષ્ટ કાળે થયેલા ૧૬૦ તીર્થકર ભગવંતો, વર્તમાન વિહરમાન શ્રી સીમંધરસ્વામી આદિ વીશ તીર્થકર ભગવંતો, ચાર શાસ્વત જિન, ચોવીશ ભગવાનના પાંચે કલ્યાણક- આમ સહસ્રકુટ ૧૦૨૪ જિનની આરાધના સચિત્ર..... ઊર્ધ્વલોક-અપોલોક વ્યંતર તથા જ્યોતિષચના શાશ્વત ચૈત્યો... નંદીશ્વર દ્વીપ-ચક દ્વીપ - કુંડલ દ્વીપ - માનુષોત્તર પર્વત પરના રમૈત્યો, મહાવિદેહક્ષેત્રના તથા જંબુદ્વીપમાં કુટો - વૈતાદ્ય પર્વતો - કહો-નદીના કુંડો-મેરૂપર્વતના ચૈત્યો, આ જ રીતે ધાતકીખંડ - પુષ્કરવરાઈ દ્વીપના શાશ્વત ચૈત્યો - ચિત્રો - નકશાઓ સાથે.... શંત્રુજય, ગીરનાર, અષ્ટપદ, આબુ, સમેતશિખર તીર્થો, અન્ય ૧૦૮ તીર્થોના મૂળનાયક તથા ચૈત્યો સાથે કેટલાક આધુનિક તીર્થો... ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુ..... અતીતમાં થયેલા તીર્થકર ભગવંતો, અનાગતમાં થનારા તીર્થકર ભગવંતો, વર્તમાનમાં તીર્થકર નામકર્મ નિકાચિત કરતા દેવો – મનુષ્યો - નારકો... વર્તમાનમાં પાંચ મહાવિદેહક્ષેત્રમાં વિચરતા વીશ જિનેશ્વરો, ૮૪ ગણધરો - ૧૦ લાખ કેવળજ્ઞાની, ૧૦૦ કરોડ સાધુ-સાધ્વીઓ, અબજો શ્રાવક-શ્રાવીકાઓ અને અસંખ્ય ઈન્દ્રાદિ દેવોથી પરિવરિત શ્રી સીમંધરપ્રભુ.... આ બધાને જુહારવાનો, દર્શન-વંદન કરવાનો માહિતીસભર અભુત ગ્રંથ એટલે ‘બલોક તીર્થ વંદના'. આ ગ્રંથ જીવનને પ્રભુભક્તિથી ભરી દેશે. (સમર્પણ) શ્રીભુવનભાનુસૂરિ જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે આ ગ્રન્થપુષ્પ ભવોદધિતારક પૂજ્ય પ્રગુરુદેવ શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના કરકમલમાં સાદર સમર્પણ કરું છું. - આ. હેમચન્દ્રસૂરિ. Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભુવનભાનુસૂરિ-જન્મશતાબ્દીએ નવલું નજરાણું (વિ.સં.૨૦૬૭ ચૈત્ર વદ-૬) પદ્વર્થીિ પક્ષી (ભાગ-૧) શતક પાંચમો ડર્મગ્રંથ પદાર્થ-સંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ • પ્રાપ્તિસ્થાન છે હેમ બી. એ. શાહ એન્ડ બ્રધર્સ ૨, અરિહંત એપાર્ટમેન્ટ, એસ.વી.રોડ, ઈલ, પાલ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦પ૬ફોન : ૨૬રપરપપ૭ . શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિ આરાધના ભવન C/o. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, શત્રુંજય પાર્કની ગલીમાં, તળેટી રોડ, પાલીતાણા-૩૬૪૨૭૦. દિલીપ રાજેન્દ્રકુમાર શાહ ૬, નંદિત એપાર્ટમેન્ટ, ભગવાનનગરનો ટેકરો, પાલડી, અમદાવાદ-9. ફ્રેન : ર૬૬૩૯૧૮૯ પી. એ. શાહ ક્વેલર્સ ૧૧૦, હીરાપન્ના, હાજીઅલી, મુંબઈ-૪૦૦ ૦૨૬. ન : ૨૩પ૨૨૩૦૮/ર૩પર૧૧૦૮ બાબુભાઈ સરેમલજી બેડાવાળા સિદ્ધાચલ બંગ્લોઝ, સેન્ટ એન હાઈસ્કૂલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫. મો. : ૯૪૨૬૫ ૮૫૯૦૪, • ચંદ્રકાંત એસ. સંઘવી ૬/બી, અશોકા કોપ્લેક્ષ, પહેલા ગરનાળા પાસે, પાટણ-૩૮૪ર૬પ. (ઉત્તર ગુજરાત), ફોન : (૦૨૭૬૬) ૨૩૧૬૦૩ ડો. પ્રકાશભાઈ પી. ગાલા બી/૬, સવાઁદય સોસાયટી, સાંઘાણી એસ્ટેટ, એલ .બી.એસ. માર્ગ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૬. ફોન : ૨૫૦૦૫૮૩૭ • સંકલન + સંપાદન : પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષા આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ વિ.સં.ર૦૬૫ વીર સં.૨૫૩૫ • પ્રકાશક છે. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ સ્થાપક - શ્રાદ્ધવર્યા મૂળીબેન અંબાલાલ શાહ પ્રથમ આવૃત્તિ નકલ - ૨,૦૦૦ મૂલ્ય રૂા.૩૫.૦૦/ Printed by : SHRI PARSHVA COMPUTERS 58, Patel Society, Jawahar Chowk, Maninagar, A'bad-8. Tel.25460295 Page #64 -------------------------------------------------------------------------- ________________ કર્મસાહિત્ય-નિષ્ણાત, વિશાળ-કર્મસાહિત્ય-સર્જક, ઘોર-સંયમ-સાધક, પરમ-પુરુષના પાવન ચરણોમાં ભાવભર્યા વંદન... (પ્રકાશકીય) પદાર્થ પ્રકાશ ભાગ-૬ ઢે, જેમાં પૂજયપાદ દેવેન્દ્રસૂરિ મ. કૃત શતક-પાંચમા કર્મગ્રંથના પદાર્થોનો સંગ્રહ તથા તેની મૂળગાથા અને શબ્દાર્થ આપેલા છે, તેને અમે સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. આપણા જૈન તત્વજ્ઞાનને સમજવા માટે જીવવિચાર, નવતત્વ, દંડક, લઘુ સંગ્રહણિ તથા ભાષ્ય, કર્મગ્રંથ વગેરે ઉત્તમ પ્રકરણ ગ્રંથો છે. પદાર્થપ્રકાશના પૂર્વેના પાંચ ભાગોમાં ચાર પ્રકરણ, ત્રણ ભાગ અને ચાર કર્મગ્રંથ સુધીના પદાર્થો તથા તેના ગાથા - શબ્દાર્થ પ્રકાશિત કર્યા છે. હવે આ છમ્ર ભાગમાં પાંચમાં કર્મગ્રંથના પદાર્થો પ્રકાશિત થાય છે. અને હવે સાતમા ભાગમાં છટ્ઠ કર્મગ્રંથના પદાર્થો પ્રકાશિત થશે. અનેક પૂજ્યોનો તથા ઉત્તમ શ્રાવક-શ્રાવિકાઓનો પણ લાભ આ ગ્રંથો દ્વારા મળી રહ્યો છે. તે આનંદનો વિષય છે. તત્વજ્ઞાનના અભ્યાસથી વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. ચિત્તની પણ નિર્મળતા અને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. પ્રભુશાસન પ્રત્યેની શ્રદ્ધા વધુને વધુ દેટ થાય છે. માટે સૌ કોઈ આ તત્ત્વજ્ઞાનનો શક્તિ મુજબ અભ્યાસ કરે એ જરૂરી છે. તત્વજ્ઞાનનો અભ્યાસ પદાર્થપ્રકાશના આ ભાગો દ્વારા અત્યંત સરળતાથી થઈ શકે છે. તેવી આમાં પદ્ધતિ છે. ચતુર્વિધ સંઘ આ સુંદર ગ્રન્થોનો સુંદર ઉપયોગ કરી સ્વાધ્યાયાદિમાં લીન બને એ જ શુભાપેક્ષા. પંડિતવર્ય શ્રીપારસભાઈ ચંપકલાલ શાહ એ આ પુસ્તકનું સંપૂર્ણ મેટર તપાસ્યું છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વિશેષ શ્રુતભક્તિનો લાભ મળતો રહે, એ જ કૃતાધિષ્ઠાયિકા સરસ્વતીદેવીને પ્રાર્થના. વર્ષો પૂર્વેની વાત છે, એ વખતે જૈન સંઘમાં સાધુઓની સંખ્યા પણ અલ્પ હતી. જ્ઞાનની સાધના પણ જોઈએ તેવી ન હતી. જ્ઞાનસાધના માટે સામગ્રી પણ સુલભ ન હતી. ઘણા સાધુ-સાધ્વીઓ પણ કર્મગ્રંથના અભ્યાસ માટે ભરૂચના અનુપચંદભાઈ પાસે જતા અને કર્મગ્રંથનો અભ્યાસ કરતા. ચાર અને પાંચ કર્મગ્રંથમાં તો થાકી જતા. કો'ક આગળ વઘીને ભાંગાઓની જાળવાળા છઠ્ઠ કર્મગ્રંથ સુધી પહોંચતા. આવા પ્રસંગે એક મુનિ-મહાત્મા જે અંતર્મુખ હતા, ગુરુ- વિનયભક્તિ પૂર્વક સ્વાધ્યાય જેમનો પ્રાણ હતો તેઓએ પણ છ કર્મગ્રંથ સુધીનો અભ્યાસ કર્યો. કર્મગ્રંથના પદાર્થોની ખૂબ રણા કરી આત્મસાત કર્યા. પણ અનેક ગ્રંથોમાં આવતા કર્મપ્રકૃતિ અને પંચયસંગ્રહના કર્મસિદ્ધતવિષયક ગ્રંથોના નામ વાંચી સાંભળી તેમને કર્મપ્રકૃતિ - પંચસંગ્રહના અભ્યાસની તાલાવેલી લાગી. મુદ્રણનો એ કાળ ન હતો. ભંડારમાં હસ્તલિખિત ગ્રંથો હતા અને એનો જ ઉપયોગ થતો. એ મહાપુરુષે ભંડારમાંથી ‘કમ્મપયડી’ અને ‘પંચસંગ્રહ’ની પોથીઓ કાઢી. છ કર્મગ્રંથ સુધીમાં જ જ્યાં બુદ્ધિ અસ્વાઈ જતી ત્યાં ‘કમ્મપયડી'માં તો આગળ કેવી રીતે વઘાય ? કર્મસિદ્ધાંતનું અત્યંત ઉsiણ ‘કમ્મપયડી' ગ્રંથમાં હતું. ગ્રંથ ગહન હતો. ‘કમ્મપયડી' ગ્રંથના રહસ્યોને સમજાવી શકે, તેવી કોઈ પરંપરા પણ ન હતી. સાધન હતુ ‘કમ્મપયડી'ના એ પદાર્થોને સમજવા તેના ઉપર રચાયેલી કોઈ પૂર્વપુરુષની સંક્ષિપ્ત ચૂર્ણિ, વળી પૂ. મલયગિરિ મ.ની તથા ઉપાધ્યાયજી યશોવિજયજી મ. ની રચેલી તેના પર થોડીક વિસ્તૃત બે ટીકાઓ, પંચસંગ્રહ પર તેના કર્તાની મૂળટીકા અને બીજી પૂ.મલયગિરિ મ. ની ટીકા. પણ આ ચૂર્ણિ અને લિ. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટના સ્ટિઓ Page #65 -------------------------------------------------------------------------- ________________ ટીકાઓને પણ સમજાવે - વંચાવે તેવી કોઈ પરંપરા ન હતી. સમસ્ત સંઘમાં કર્મપ્રકૃતિના અભ્યાસી કોઈ ન હતા. તત્ત્વના અત્યંત પ્રેમી અને કર્મસાહિત્યના સાગરમાં મરજીવા બની ઉંડા ઉતરવાની ઈચ્છાવાળા એ મહાત્માએ નિરાશા ખંખેરી નાખી. ભંડારમાંથી પ્રાચીન હસ્તલિખિત પ્રતો કટાવી વાંચવાનો પ્રારંભ કર્યો. શ્રત સમદ્રના આદ્યપિતા તીર્થકર-ગણધર ભગવંતોને નમસ્કાર કર્યા, શ્રુત-સ્થવિરોને ભાવપૂર્ણ વંદન કર્યા. કર્મપ્રકૃતિના રચયિતા શિવશર્મસૂરિ મહારાજને, પંચસંગ્રહના કર્તા ચન્દ્રર્ષિ મહત્તરજીને, ચૂર્ણિકારને, ટીકાકારોને ભાવથી નમસ્કાર કર્યા. બીજા પણ નમસ્કરણીયોને, વંદનીયોને નમસ્કાર વંદન કરી, સ્વ. ગુરુદેવોને પણ મંગળ નિમિત્તે વંદન કરી, કૃતાધિષ્ઠાયિકા સરસ્વતી દેવીનું સ્મરણ કરીને આ પુણ્યપુરુષે ‘કમ્મપયડી’ અને ‘પંચસંગ્રહ' ગ્રંથના અભ્યાસનો પ્રારંભ કર્યો. ઘણી મહેનત કરી. વ્યાકરણ, ન્યાય અને પ્રકરણ - કર્મગ્રંથાદિના અભ્યાસથી ઉત્પન્ન થયેલ બધી જ પ્રજ્ઞાને કામે લગાડી. પણ ગૂઢ અને જટિલ પદાર્થો ઉકલતા નથી. પંક્તિઓ સમજાતી નથી. એક બે વાર તો આખા ગ્રંથોનું વાંચન પૂર્ણ થયું, પરંતુ કંઈ જ હાથમાં આવ્યું નહીં. કોઈ પરંપરા નથી કે નથી એવી કોઈ વ્યક્તિ કે જેને પૂછીને આમાં આગળ વધાય. આમ છતા બિલકુલ નિરાશ થયા વિના એ મહાત્મા ફરી ફરીને વાંચતા ગયા. આગળ વધતા ગયા.... છેવટે કંઈક કંઈક પદાર્થો સમજાવા લાગ્યા. બંધનકરણ, સંમકરણ, ઉદ્વર્તનાકરણ, અપવર્તનાકરણ, ઉદીરણાકરણ, ઉપશમનાકરણ, નિધતિકરણ, નિકાયનાકરણ, ઉદય અને સત્તારૂપ દશે વિષયોમાં હવે પ્રજ્ઞાની ચાંચ ડૂબવા લાગી. ધીમે ધીમે રહસ્યો ખુલવા માંડયા અને છેવટે અનેક વાર વાંચન કરી આ પદાર્થોને આત્મસાત્ કર્યા. પૂર્વપુરુષોની યાદ અપાવે તેવા આ મહાપુરુષ... આપણી માફક પદાર્થોની નોટ નહોતા કરતા, પણ બધા જ પદાર્થો તેમના મનમાં ફિટ થઈ જતા. દિવસ તો તેમનો સ્વ-પરના અધ્યયન-અધ્યાપનમાં તથા શાસન-સંઘના વ્યવહારિક કાર્યોમાં પસાર થઈ જાય. પણ રાત્રિ આખી પોતાના હાથમાં હતી. રાત્રિની નિરવ શાંતિ આ મહાપુરુષની કર્મગ્રંથ અને કર્મસાહિત્યના પદાર્થોના ચિંતનમાં પસાર થવા લાગી. સેંકડો રાત્રિઓ સુધી પદાર્થોનું ચિંતન કરતા બધા જ પદાર્થો આત્મસાત્ કર્યા. જૈન શાસનની પદ્ધતિ મુજબ પ્રાપ્ત થયેલ જ્ઞાનને યોગ્ય પગમાં વિનિમય કરવાનું એમણે શરુ કર્યું. અનેક મહાત્માઓમાં તેમણે આ જ્ઞાનનો વિનિયોગ કર્યો. કેટલાક પંડિતો ચંદુલાલ નાનચંદ સિહોરવાળા, દેવચંદભાઈ વગેરેને પણ તેમણે આનો અભ્યાસ કરાવ્યો. અને પંડિતો દ્વારા પણ અનેક મહાત્માઓમાં (સાધુ-સાધ્વીઓમાં) આ જ્ઞાન પ્રસારિત થયુ. જૈન સંઘ કર્મસાહિત્યના જ્ઞાનથી સમૃદ્ધ થયો. આ પુણ્યપુરુષ એટલે સુગૃહીત નામધેય સ્વ. આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા. - આજે તો લગભગ સેંકડો સાધુ-સાધ્વીઓ તથા અનેક પંડિતશ્રાવકોમાં પણ આ જ્ઞાન પ્રસારિત થયુ છે. મહેસાણા તત્વજ્ઞાન પાશાળામાં પણ આનો અભ્યાસક્રમ ચાલે છે. પૂજ્યપાદ ગુરુદેવશ્રી આ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા તે વખતે તો મુનિશ્રી ભાનવિજયજી હતા. સં. ૨૦૦૫ માં ગુરુદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ અંતરના આશીર્વાદ સાથે મુનિશ્રી ભાનુવિજયજીને મુંબઈ ચાતુર્માસ મોકલ્યા. વૈરાગ્ય રસની હેલીઓ વરસી, મુંબઈનો સંઘ તરબોળ થયો. અનેક કુટુંબોમાં તો સંયમની વાતો શરુ થઈ. સં. ૨૦૦૬ માં ત્રણ મુમુક્ષઓને (જેમાંના એક વર્તમાન ગચ્છાધિપતિ આ. જયઘોષસૂરિ મ. છે) પ્રવજ્યા પ્રદાન કરી, ગુરુદેવશ્રી પરમગુરુદેવશ્રીની નિશ્રામાં પાલીતાણા ચાતુર્માસ પધાર્યા. પરંતુ સં. ૨૦૦૭માં પૂ.ગુરુદેવશ્રી તથા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા વિશાળ પરિવાર સાથે મુંબઈ પધાર્યા. અધ્યાત્મિક દંતિ આગળ વધી. મુંબઈમાં ત્રણ ચાર વર્ષોની સ્થિરતા દરમિયાન સંસારમાંથી અનેક વિકેટે ઉખડી Page #66 -------------------------------------------------------------------------- ________________ અને સારાકુળના, શિક્ષિત, પ્રજ્ઞાવાન મુનિઓનું એક મોટું જુથ ઉભુ થઈ ગયુ, જેમાં આ પદાર્થસંગ્રહકારનો પણ નંબર લાગ્યો. પ્રાથમિક સંસ્કૃત ભાષા અને થોડા જીવવિચારાદિ પ્રકરણોનો અભ્યાસ કર્યો. પછી ગુરુદેવને થયુ કે પૂજ્યપાદ શ્રી (આ. પ્રેમસૂરિજી) નો કર્મગ્રંથ - કર્મપ્રકૃતિનો વારસો આ નૂતન મુનિઓમાં શંકાને થાય તો તેઓને ઉપરાંત સમુદાય અને સંઘને પણ ખૂબ લાભદાયી બને. થોડુ પ્રાથમિક ભૂમિકાનું કર્મગ્રંથનું શિક્ષણ આપી, પૂજ્ય ગુરુદેવે, પરમ ગુરુદેવને આ મુનિઓનો સમુદાય સોંપ્યો. પૂજ્યપાદશ્રીએ કર્મસિદ્ધાંતના શિક્ષણની હેલી વરસાવી. તેઓને તો બધુ જ કંસ્થ હતુ. પુસ્તકના આલંબન વિના જ તેઓએ મોટેથી જ પદાર્થો સમજાવવા માંડયા. અમે તો આ બધાની નોંધ કરવા માંડી. વળી પૂજ્યપાદ શ્રીની વાચના પછી, ગ્રંથોનું વાંચન કરી આ પદાર્થોની અમે વ્યવસ્થિત નોંધ કરવા માંડી. પદાર્થોને પણ કંઠસ્થ કર્યા. આમ કરતા છેક પાંચ કર્મગ્રંથ સુધી પહોંચ્યા. છઠ્ઠ કર્મગ્રંથના ભાંગાની જાળમાં કેટલાક ગુંચવાઈને અટકી ગયા. બીજા કેટલાક તો આગળ વધ્યા અને અનેક મુનિઓ છેક ‘કમપયડી' સુધી પહોંચી ગયા અને તેમાં નિષ્ણાંત બન્યા. વળી તેઓ પણ અનેકમાં ‘કમ્મપયડી'ના જ્ઞાનનો વિનિમય કરવા લાગ્યા. આ રીતે સમુદાયમાં, સંઘમાં ‘કમ્મપયડી’ના અભ્યાસની પરંપરા આગળ વધવા માંડી. પૂજ્યપાદશીએ તો કમ્મપયડી, તેની ચૂર્ણિ, ટીકાઓ, સટીક પંચસંગ્રહ વગેરેનું સંપાદન કરી પ્રકાશિત કરાવ્યા. બીજા પણ અનેક ગ્રંથો પ્રકાશિત કરાવ્યા. કર્મસિદ્ધિ, સંમકરણ ભાગ-૧-૨, માર્ગખાદ્વાર વિવરણ વગેરે ગ્રંથોના પણ નિર્માણ કરી પ્રકાશિત કરાવ્યા. મુનિઓને શ્વેતામ્બર ઉપરાંત દિગંબર કર્મસાહિત્યનો પણ અભ્યાસ કરાવ્યો. બધાનું વિહંગાવલોકન કરી માર્ગણાઓ વિષે કર્મના બંધન - સંમણ વગેરે પદાર્થોનો સંગ્રહ કરાવ્યો. અને સાધુઓ દ્વારા ‘ખવગસેટિ’, ‘ઉપશમશ્રેણી', ‘બંધવિધાન’ના અનેક ભાગો વગેરે વિશાળ કર્મસાહિત્યનું સર્જન કરાવી પ્રકાશિત કરાવ્યા. કર્મસાહિત્યનિષ્ણાત આ મહાપુરુષ વ્યાકરણમાં અને ન્યાયમાં પણ વિશારદ હતા. તેમને આગમોના પદાર્થો પણ આત્મસાત્ હતા. છેદ સૂત્રોનું તો તેઓ સતત મંથન રટણ કરતા નિશીથાદિના પદાર્થો પણ તેમને કંઠસ્થ હતા. તેઓ કહેતા ‘ગીતાર્થોને નિશીથાદિ પદાર્થો ઉપસ્થિત હોવા જોઈએ.’ સ્વાધ્યાયની સાધના તેમની ગુરુવિનય-ભક્તિ પૂર્વકની હતી. ગુરુ-ભક્તિમાં તેઓ સદા જાગૃત હતા. ગુરુદેવની અનન્ય કૃપા તેઓને પ્રાપ્ત થયેલ. વળી અનેક મુમુક્ષુઓને પ્રેરણા કરી સંયમ માટે તેઓ તૈયાર કરતા. સેંકડો મુનિઓના વિશાળ ગચ્છનું તેમણે સર્જન કર્યું. મુનિઓના પણ યોગક્ષેમ કરતા, તેમને ભણાવતા તથા તેમના સંયમની પણ રક્ષા કરતા. વિશાળ સમુદાય હોવા છતાં તેમાં સંયમની શુદ્ધિ તેમના પ્રયત્નથી સુંદર જળવાઈ હતી. ઉપરાંત સ્વ-સમુદાય અને પરસમુદાય ના પણ ગ્લાન મુનિઓ, વૃદ્ધ મુનિઓની તેઓ વૈયાવચ્ચ કરતા-કરાવતા... સમુદાયના મોભી સ્થાનને પ્રાપ્ત કર્યા પછી શાસનના અને સંઘના પણ અનેક પ્રશ્નોને તેઓ સૂઝ પૂર્વક ઉકેલતા.... અડસઠ વર્ષના અત્યંત વિશુદ્ધ સંયમ પર્યાયનું પાલન કરી ત્રણસો મુનિઓના વિશાળ સમુદાયનું સર્જન કરી, અનેક મહાત્માઓના યોગક્ષેમને કરી, કર્મસાહિત્યની પરંપરા પુષ્ટ કરી, શાસન-સંઘની અદ્ભુત સેવા કરી આ પરમપુરુષનો જીવનસૂર્ય સંવત - ૨૦૨૪ ના વૈશાખ વદ-૧૧ ના દિવસે ખંભાત મુકામે શતાધિકમુનિઓની પાવન નિશ્રામાં અત્યંત સમાધિપૂર્વક અસ્ત થયો. એ પરમપુરુષના પાવન ચરણોમાં ભાવભરી વંદના વિરમગામ - આ. હેમચંદ્રસૂરિ સં. ૨૦૬૫, અ. વદ ૮, બુધવાર Page #67 -------------------------------------------------------------------------- ________________ तस्मै नमः कर्मणे રાજ રજવાડાને છોડીને વનની વાટે નીકળી પડેલ અવધૂત ભર્તુહરિ, તેણે રચેલા શતકો આજે વિશ્વપ્રસિદ્ધ બની ચૂક્યાં છે. તેના એક શ્લોકમાં કહ્યું છે કે - જેણે બ્રહ્માને બ્રહ્માંડરૂપી ભાજનનું નિર્માણ કરવા માટે કુંભારની જેમ નિર્યક્ત કરી દીધા, જેણે વિષ્ણુને દશ અવતારરૂપ મહાસંકમાં પાડી દીધા. જેણે શંકરને ખોપરીમાં ભિક્ષાચર્યા કરાવી, જે સૂરજને સદા ય આકાશમાં ગોળ ગોળ ભમાવે છે, તે કર્મને નમસ્કાર થાઓ. છે ને મજાની વાત ! ભલે પોતપોતાની રીતે, પણ વિશ્વના પ્રાયઃ સર્વ ધર્મોએ કર્મનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. હિન્દુ ગ્રંથ બ્રહ્મવૈવર્ત પુરાણમાં કહ્યું છે - नाभुक्तं क्षीयते कर्म, कल्पकोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ॥ |૪-૮-૬૬ો બૌદ્ધગ્રંથ મઝિમનિકાયમાં કહ્યું છે - कम्मं कण्हं कण्हविपाकं, कम्मं सुक्क सुक्कविपाकं । મુસ્લિમ ગ્રંથ કુરઆનમાં કહ્યું છે - જેણે શુભ કાર્યો કર્યા છે, તેનો લાભ તેના માટે જ છે. અને જેણે અશુભ કર્મ કર્યા છે તેનું ફળ પણ તેણે જ ભોગવવાનું છે. ઈસાઈ ગ્રંથ બાઈબલમાં કહ્યું છે - I Proclaim that the wicked are surely going to be punished, the virtuous shall be protected. ' અરે ! તદન આધુનિક નાસ્તિક વ્યક્તિ પણ “Oh, my bad luck આવું કહેવા દ્વારા કર્મના અસ્તિત્વનો સ્વીકાર કરી લે છે. પણ જૈનદર્શનમાં જે રીતે કર્મનું નિરૂપણ થયું છે, તે સમગ્ર વિશ્વમાં અજોડ છે. મહાતાર્કિક શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે પરમાત્માની સ્તુતિ કરતા કહ્યું છે - न कर्म कर्तारमतीत्य वर्तते, य एव कर्ता स फलान्युपाश्नुते । तदष्टधा पुद्गलमूर्तिकर्मजं यथात्थ नैवं भूवि कश्चनापर ।। - સિદ્ધસેના દ્વäfશT I?-ર૬ જે કર્મ કરતો નથી તેને કર્મનું ફળ નથી મળતું. તેથી કર્તામાં જ કર્મ રહે છે. જે કર્તા છે, તે જ ફળ ભોગવે છે. તે કર્મ પૌદ્ગલિક છે, આઠ પ્રકારનું છે, ઈત્યાદિ આપે જે નિરૂપણ કર્યું છે, તેવું નિરૂપણ વિશ્વમાં બીજા કોઈએ પણ કર્યું નથી. કોઈ કર્મના અસ્તિત્વમાત્રને માનીને અટકી ગયાં. અને કોઈ માત્ર શુભ-અશુભ આટલા ભેદ પાડીને અટકી ગયાં. પણ મૂળ પ્રકૃતિ, ઉત્તરપ્રકતિ, પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશ, બંધ-ઉદય-ઉદીરણા-સત્તા, ધ્રુવબંઘ, અઘુવબંધ, પરાવર્તમાન, અપરાવર્તમાન, ભૂયસ્કારબંધ, અલપતરબંધ, અવસ્થિતબંધ, અવક્તવ્યબંધ, સંક્સકરણ, નિધતિકરણ, નિકાયનાકરણ, ગુણશ્રેણિ, અપૂર્વકરણ, ઉપશમશ્રેણી, ક્ષપકશ્રેણી વગેરે સૂક્ષ્મથી ય સૂક્ષ્મ અને ગહનથી ય ગહન કર્મનિરૂપણ થયું હોય તો એક માત્ર જૈન દર્શનમાં. - જેના ચિંતનમાં સંપૂર્ણ આયુષ્ય પણ ઓછુ પડે, એવા આ કર્મનિરૂપણનું મૂળ છે કર્મપ્રવાદ નામનું આઠમુ પૂર્વ. જો બાળજીવો પર ઉપકાર કરનાર પૂર્વાચાર્યોએ પૂર્વમાંથી ઉદ્ધાર કરીને શાસ્ત્રોની રચના ન કરી હોત તો આપણે આ તત્ત્વજ્ઞાનથી વંચિત ન રહી જાત. એવા જ એક ઉપકારી પૂર્વાચાર્ય એટલે શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજા. ચાન્દ્રકુળમાં એક મહાતપસ્વી આચાર્ય થઈ ગયા, જેમનું નામ હતું શ્રીજગચ્ચન્દ્રસૂરિ મહારાજા. તેમના ઉગ્ર તપને જોઈને તેમને ‘તપા’ નું બિરુદ આપવામાં આવ્યું. ત્યારથી એ ગચ્છ તપાગચ્છ તરીકે ઓળખાયો. શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજ શ્રીજગચ્ચસૂરિ મહારાજના શિષ્ય હતા. કર્મપ્રક્યિાનો સરળષ્મ અભ્યાસ થઈ શકે તે માટે Page #68 -------------------------------------------------------------------------- ________________ તેમણે પાંચ કર્મગ્રંથોની રચના કરી. તેમાં પંચમ કર્મગ્રંથની સો ગાથા છે. તેથી જ તેનું નામ “શતક’ છે. ગ્રંથ સાથે તેની ટીકાની પણ રચના કરીને તેમણે એક વધુ ઉપકાર કર્યો છે. પ્રસ્તુત કર્મગ્રંથ ૨૧ દ્વારો વડે નિર્માણ થયો છે. ઘુવબંઘી પ્રકૃતિ, અધુવબંધી પ્રકૃતિ, ઘુવોદયી પ્રકૃતિ, અઘુવોદયી પ્રકૃતિ વગેરે ૨૬ દ્વારો પદાર્થસંગ્રહના પ્રથમ પૃષ્ઠ જ આપેલા છે. તેનાથી સમગ્ર ગ્રંથના વિષયોની રૂપરેખા મળી જાય છે. કર્મગ્રંથોના અભ્યાસમાં જેમ જેમ આગળ વધીએ તેમ કર્મપ્રષ્યિાનું નિરૂપણ વધુને વધુ ગહન બનતું જાય છે. તેમાં પણ આ પંચમ કર્મગ્રંથ છે. ગાથા-સંખ્યાની દૃષ્ટિએ છયે કર્મગ્રંથોમાં સૌથી મોટું પણ છે. અભ્યાસુઓ અત્યંત સરળતાથી અને અતિ અલ્પ સમયમાં આ કર્મગ્રંથનો અભ્યાસ કરી શકે તે માટે પ્રસ્તુત પુસ્તક :- પદાર્થપ્રકાશ - ભાગ - ૬ નું પ્રકાશન થઈ રહ્યું છે. પ્રકરણો-ભાણ - કર્મગ્રંથોના અભ્યાસમાં પદાર્થપ્રકાશ - શ્રેણિએ સમસ્ત સંઘમાં અત્યંત લોકપ્રિયતા મેળવી છે. અલ્પ સમયમાં વધુ સરળતાથી, વધુ સચોટ અભ્યાસ કરવાનું સાધન એટલે પદાર્થપ્રકાશ. આ માન્યતા નાનકડા વિધાર્થીથી માંડીને દિગ્ગજ વિદ્વાનોના દિલમાં પણ ઘર કરી ગઈ છે. પદાર્થપ્રકાશની અનેક આવૃતિઓ પણ તેનું પ્રમાણ છે. હજુ પણ પદાર્થપ્રકાશની જંગી માંગ અમને નવી-નવી આવૃત્તિઓ બહાર પાડવાની ફરજ પાડી રહી છે. પદાર્થપ્રકાશના અંગ્રેજી અનુવાદો પણ બહાર પડી રહ્યા છે. ભાગ - ૧ - જીવવિચાર-નવતત્ત્વ ભાગ - ૨ - દંડક - લઘુસંગ્રહણિ ભાગ - ૩ - પ્રથમ - દ્વિતીય કર્મગ્રંથ ભાગ - ૪ - તૃતીય - ચતુર્થ કર્મગ્રંથ આ રીતે ચાર ભાગોનું પ્રકાશન થયા બાદ ગત વર્ષે પદાર્થપ્રકાશ ભાગ -૫ ‘ભાષ્યયમ્’ નું પ્રકાશન થયું. સમસ્ત સંઘે ઉછળતા ઉમંગે એ પ્રકાશનને વધાવી લીધું. અભ્યાસુઓને આ પ્રકાશન અતિ અતિ ઉપયોગી થઈ રહ્યું છે. આજે પદાર્થપ્રકાશ - ભાગ - ૬-‘શતક' - પંચમ કર્મગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે. જ્ઞાનપિપાસુઓ માટે જાણે ઉત્સવના વધામણા છે. આ અવસરે અમારા આનંદની કોઈ અવધિ નથી. આ બધો વિચાર કરીને અનંતોપકારી ગુરુદેવ પરમ પૂજ્ય વૈરાગ્યદેશના દક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના ચરણોમાં મસ્તક ઝૂકી પડે છે. જ્ઞાનપિપાસુ જીવો પર તેમનો કેટલો અનહદ ઉપકાર ! ગહન પદાર્થોને સરળતમ શૈલીમાં પીરસવાની તેમની કેવી કુશળતા ! ગાગરમાં સાગર Hલવી દેવાની તેમની કેવી કળા ! ૪૫-૪પ શિષ્યોના સફળ યોગક્ષેમ કરવા, કલાકોના કલાકો સુધી અરિહંતમાં લયલીન બની જવું, રાતોની રાતો ધ્યાન-સાધનામાં વીતાવી દેવી, જિનશાસનના પ્રત્યેક અંગના જાણે ‘રખોપા’ હોય એવી જવાબદારી પૂર્વક શાસનના કાર્યોમાં અથાગ પરિશ્રમ લેવો, અધ્યાત્મના શિખરોને સર કરવા,..... અને આવા અનેકાનેક... અઢળક કાર્યોની વચ્ચે પણ આવી અદ્ભુત, અનુપમ અને અબ્દુલ કક્ષાની પદાર્થપ્રકાશ - શ્રેણિનું સર્જન કરવું..... ગુરુદેવ ! ખરેખર આપની અનુમોદના માટે મારી પાસે શબ્દો નથી. હજુ આગળ વધીને કહું તો આ અવસરે કર્મશાાનિપુણમતિ સિદ્ધાન્ત મહોદધિ પ.પૂ.આ.દે. શ્રીમદ્વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા યાદ આવે છે, જેમણે સ્વયં કર્મશાસ્ત્રોનો સૂક્ષ્મ અભ્યાસ કર્યો. કર્મપયિાના ગહન તત્વોને સ્વનામવત્ આત્મસાત્ કરી દીધા. એટલું જ નહીં પૂજ્ય ગુરુદેવશ્રી જેવા અનેક આશ્રિતોને એ જ્ઞાનસુધાનું પાન કરાવ્યું. ના, બલ્ક એ જ્ઞાનસુધામાં તરબોળ કરી દીધા. એ રાતો કાળી નહીં પણ સોનેરી હતી, જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રી કલાકોના કલાકો સુધી, ના, બલ્ક ક્યારેક ક્યારેક તો આખી-આખી રાત Page #69 -------------------------------------------------------------------------- ________________ સુધી કર્મશાસ્ત્રોનું પરાવર્તન કરતા હતાં. બીજો કર્મગ્રંથ, ત્રીજો કર્મગ્રંથ... ચોથો... પાંચમો... છડ્ય... કર્મપ્રકૃતિમાં બંધનકરણ... સંમકરણ... ઓ હો હો ... વાંચીને નહીં હો, બધું જ મોઢે, એ પણ સ્પષ્ટરૂપે બોલી બોલીને, કંઠ સુકાઈ જાય, શોષ પડે, તબિયત નાદુરસ્ત હોય, સમગ્ર દિવસની સ્વાધ્યાય, અધ્યાપન, ભક્તિ આદિની સાધનાઓથી પરિશ્રાન શરીર હોય, પણ એ કોઈ પરવા કર્યા વિના પૂજ્ય ગુરુદેવશ્રી આ કર્મશાઓના પરિશીલનમાં... ના, બલ્ક જ્ઞાનસુધારસમાં તરબોળ બની જતાં. જેને આ તત્ત્વજ્ઞાન શુષ્ક લાગે છે. તેમણે વિચારવું જોઈએ કે અનુત્તરવિમાનના દેવતાઓ આ તત્ત્વચિંતન દ્વારા જ 33 સાગરોપમોના આઉખા ક્યાં પૂરા કરી દે એ તેમને ખબર પણ પડતી નથી. કેવી તત્વચિંતનની મસ્તી ! દ્રવ્યાનુયોગના પરિશીલનનો કેવો અફાટ આનંદ ! આવું તત્વજ્ઞાન આજે ઉપલબ્ધ થતું હોય. તેને સરળ શૈલીએ પીરસતા આવા પ્રકાશનો રજુ થતા હોય, પછી આ આનંદથી કોણ વંચિત રહે ? યાદ રહે, કર્મશાસ્ત્રોના પરિશીલનથી પ્રત્યેક પરિસ્થિતિમાં સમભાવ અકબંધ રહે એવી પરિણતિનું ઘડતર થાય છે, ચિત્ત-એકાગ્રતા પરાકાષ્ઠાએ પહોંચે છે, કોઈ પણ ગ્રંથોના જટિલ તાળા ખોલવા માટે “માસ્ટર કી' જેવી બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. હજુ એક લાભ, કર્મશાસ્ત્રોનું અતિ સૂક્ષ્મ અને ગહન તત્વ જોઈને કેવળજ્ઞાન પ્રત્યેની શ્રદ્ધા અનેકગણી બની જાય છે. આ નિરૂપણ કેવળજ્ઞાન વિના શક્ય જ નથી એવું અંતર બોલી ઉઠે છે. જો કેવળજ્ઞાન જેવી વસ્તુ દુનિયામાં હોત જ નહીં, સર્વજ્ઞ હોત જ નહીં, કર્મવિજ્ઞાન ઉપજાવેલું જ હોત, કોઈ અસર્વજ્ઞ કલ્પિતરૂપે કર્મપ્રક્યિાનું નિરૂપણ કર્યું હોત, તો ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ જાત, કેટલાય પૂર્વાપર વિરોધો આવી જાત, કેટલીય ગૂંચવણો ઊભી થાત. પણ આટલું વિરાટ નિરૂપણ હોવા છતાં સૂક્ષ્મતમ અને ગહનતમ નિરૂપણ હોવા છતાં ક્યાંય કોઈ વિરોધ - કોઈ ગૂંચવણો નથી. તદ્દન વ્યવસ્થિત પ્રતિપાદન ઉપલબ્ધ થાય છે, એ જ બતાવે છે કે આ કર્મવિજ્ઞાનનું મૂળ સર્વજ્ઞ છે. કેવળજ્ઞાન વિના આ નિરૂપણ શક્ય જ નથી. કર્મશાસ્ત્રોના પરિશીલન બાદ ઉપરોક્ત સંવેદન અવશ્ય થશે. અને આ જ સંવેદન સમ્યગ્દર્શનને અત્યંત વિશુદ્ધતર બનાવી દેશે. તેમાં કોઈ શંકા નથી. પણ એ માટે ક્રમશઃ સર્વ કર્મશાસ્ત્રોનો અભ્યાસ કરવો પડશે. પૂજ્ય ગુરૂદેવશ્રી જેવા સાધકોને આલંબન બનાવવા પડશે. આજના કાળનો વિચાર કરીએ તો એવું લાગ્યા વિના રહેતું નથી કે સાધનો વધી ગયા છે, પણ સાધકો ઘટી ગયા છે. પૂર્વના મહાપુરુષો કેટકેટલી મુશ્કેલીઓ વેઠીને પણ રત્નત્રયીની સાધના કરતાં હતાં. જ્ઞાન-સાધનાની વાત કરીએ તો અધ્યાપકો, પુસ્તકો, અનુવાદો, ટિપ્પણો વગેરેનો દુકાળ હતો છતાં પણ તેમણે પ્રચંડ પુરુષાર્થથી અદ્ભુત જ્ઞાનસાધના કરી હતી. આજે આવા સાધનોનો કેટલો સુકાળ છે ! અરે, એક અવ્વલ સાધન આપણા હાથમાં જ છે, શું આ તક આપણે ગુમાવી દેશું ? ચાલો, પદાર્થપ્રકાશનું પરિશીલન કરીએ, તેના દ્વારા સ્વ-પરનું કલ્યાણ કરીએ, અને પૂજ્ય ગુરુદેવશ્રીએ આપણા માટે કરેલા પરિશ્રમને સાર્થક કરીએ. જિનાજ્ઞાવિરુદ્ધ લખાયુ હોય તો મિચ્છામિ દુક્કડમ્. - પપૂ.વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજીના શિષ્ય આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ Page #70 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગંત શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા દ્વારા લિખિત-સંપાદિત-સંકલિત-પ્રેરિત ગ્રંથોની સૂચિ (૧૬) પ્રેમપ્રભા ભાગ-૨ (વિવિધ વિષયોના ૧૬૦ શ્લોકો સાનુવાદ). પ્રેમપ્રભા ભાગ-3 (બ્રહ્મચર્ય સમાધિ અંગે શાસ્ત્રીય શ્લોકો-વાક્યો-સાનુવાદ) (૧૮) સાધુતાનો ઉજાસ (લે.પૂ.પં. પદ્મવિજયજી મ.) (પ્રેમપ્રભા ભાગ-૪) પરમ પ્રાર્થના (અરિહંત વંદનાવલી, રત્નાકર પચ્ચીશી, આત્મનિંદાદ્ધવંશિકા આદિ સ્તુતિઓનો સંગ્રહ) (૨૦) ભક્તિમાં ભીંજાણા (પં.પદ્રવિજયજી ગણિવર્ય) (વીરવિજયજી મ.કૃત સ્નાત્રનું ગુજરાતીમાં વિવેચન) વૈરાગ્યશતક, ઈન્દ્રિયપરાજયશતક, સિંદૂરપ્રકર, ગૌતમકુલક સાનુવાદ (પૂ.આ.જયઘોષસૂરિ મ.સા.) (પ્રેમપ્રભા ભાગ-૫) (૨૨). આદીશ્વર અલબેલો રે (પૂ.ગણિ કલ્યાણબોધિવિજયજી) (મુંજય તીર્થના ચૈત્યવંદનો-સ્તુતિઓ-સ્તવનોનો સંગ્રહ) ઉપધાન તપવિધિ (૨૪). રત્નકુક્ષી માતા પાહિણી (૨૫) સતી-સોનલ (૨૬). નેમિ દેશના (૨૭) નરક દુ:ખ વેદના ભારી (૨૮). પંચસૂત્રનું પરિશીલન (૨૯) પૂર્વજોની અપૂર્વ સાધના (મૂળ) (30) પૂર્વજોની અપૂર્વ સાધના (સાનુવાદ) (૩૧) અધ્યાત્મયોગી (આ.કલ્યાપૂર્ણસૂરિજીનું સંક્ષિપ્ત જીવન દર્શન) (૩૨). ચિત્કાર (33) મનોનુશાસન (૩૪) ગુરુ દીવો, ગુરુ દેવતા (પ્રેમપ્રભા ભાગ-૧) (૩૫) ભાવે ભજો અરિહંતને પદાર્થપ્રકાશ ભાગ-૧ (જીવવિચાર-નવતત્વ પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) પદાર્થપ્રકાશ ભાગ-૨ (દંડક-લઘુ સંગ્રહણી પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) પદાર્થપ્રકાશ ભાગ-3 (૧લા, રજા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) પદાર્થપ્રકાશ ભાગ-૪ (ઉજા, ૪થા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) મુક્તિનું મંગલદ્વાર (ચતુઃશરણ સ્વીકાર, દુષ્કૃતગહ, સુકૃતાનુમોદનાનો સંગ્રહ) શ્રી સીમંઘરસ્વામીની આરાધના (મહિમાવર્ણન-ભક્તિગીતો વગેરે) ચાતુર્માસિક અને જીવનના નિયમો વીશ વિહરમાન જિન સચિત્ર વીશ વિહરમાન જિન પૂજા બંધનથી મુક્તિ તરફ (બારવ્રત તથા ભવ-આલોચના વિષયક સમજણ) નમસ્કાર મહામંત્ર મહિમા તથા જાપ નોંધ પંચસૂત્ર (સૂત્ર ૧૭) સાનુવાદ તત્ત્વાર્થ ઉષા (પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરિ મ.સા.) સાત્વિકતાનો તેજ સિતારો (પૂ.પં.પદ્મવિજયજી મ.નું ચરિત્ર) પ્રેમપ્રભા ભાગ-૧ (પૂ.આ.પ્રેમસૂરિ મ.ના ગુણાનુવાદ) (૩). (૧૦) (૧૧) (૧૨) (૧૩) (૧૪) (૧૫) Page #71 -------------------------------------------------------------------------- ________________ .................... (૩૬) લક્ષ્મી સરસ્વતી સંવાદ (૩૭) પ્રભુ ! તુજ વચન અતિભલું (પ્રેમપ્રભા ભાગ-૭) (૩૮-૪૦) અરિહંતની વાણી હેયે સમાણી ભાગ-૧, ૨, ૩ (૪૧) સમાધિ સાર (પ્રેમપ્રભા ભાગ-૮) (૪૨-૪૪) રસથાળ ભાગ-૧, ૨, ૩ (૪૫) સમતાસાગર (પૂ.પં.પદ્મવિ. મ.ના ગુણાનુવાદ) (૪૬) પ્રભુ દરિસણ સુખ સંપદા (૪૭) શુદ્ધિ (ભવ આલોચના) (૪૮) પ્રભુ ! તુજ વચન અતિ ભલું ભાગ-૨ (પ્રેમપ્રભા ભાગ-૧) (૪૯) ઋષભ જિનરાજ મુજ આજ દિન અતિભલો (૫૦) કામ સુભટ ગયો હારી (પ્રેમપ્રભા ભાગ-૧૦) (૫૧-૫૨)ગુરુની શીખડી, અમૃતની વેલડી ભાગ-૧-૨ (પ્રેમપ્રભા ભાગ-૧૧-૧૨) (3) પદાર્થપ્રકાશ ભાગ-૫ (ત્રણ ભાષ્યનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૫૪) મહાવિદેહના સંત ભારતમાં અંગ્રેજી સાહિત્ય () A Shining Star of Spirituality (સાત્વિકતાનો તેજ સિતારોનો અનુવાદ) (૨) PadarthaPrakash Part-I (જીવવિચાર-નવતત્વ) (3) Pahini-A Gem-womb Mother (રત્નકુક્ષિ માતા પાહિણીનો અનુવાદ) સંસ્કૃત સાહિત્ય (૧) સમતાસTYરચરિતમ્ (નવ) (પં.પદ્રવિજયજી મ.નું જીવન ચરિત્ર) ઉપરોક્ત પુસ્તકોમાંથી કોઈપણ પુસ્તકની પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા શ્રાવક-શ્રાવિકાઓને જરૂર હોય તો અમને જાણ કરશો. વિષયાનુક્સ નં. વિષય પાના નં. A..... શતક-પાંચમો કર્મગ્રંથ-પદાર્થસંગ્રહ ..................................... ૧-૯૯ ૧...... ૨૧ દ્વારો.................. ૨...... દ્વાર ૧ - ઘુવબંધી પ્રકૃતિ ............... ...... દ્વાર ૨- અધુવબંધી પ્રકૃતિ ૪...... દ્વાર ૩- ધ્રુવોદયી પ્રકૃતિ .......... ૫...... દ્વાર ૪ - અધ્રુવોદયી પ્રકૃતિ ............... ૬......ધવબંધી વગેરેના સાઘાદિ ભાંગા ..... ૭,.... દ્વાર ૫ - ધ્રુવસતા પ્રકૃતિ .......... ૮...... દ્વાર ૬ - અધુવસતા પ્રકૃતિ .. ....................... e...... દ્વાર ૭ - ઘાતી પ્રકૃતિ ............. ૧૦. ... દ્વાર ૮-૯ - અઘાતી પ્રકૃતિ - પુણ્ય પ્રકૃતિ .................. ૧૧ ૧૧. ... દ્વાર ૧૦-૧૧ - પાપ પ્રકૃતિ - અપરાવર્તમાન પ્રકૃતિ......... ૧૨ ૧૨. ... દ્વાર ૧૨-૧૩ - પરાવર્તમાન પ્રકૃતિ - ક્ષેત્રવિપાકી પ્રકૃતિ.... ૧૩ ૧૩. ... દ્વાર ૧૪-૧૫-૧૬ - જીવવિપાકી પ્રકૃતિ - ... ભવવિપાકી પ્રકૃતિ - પુદ્ગલવિપાકી પ્રકૃતિ ૧૪. .. દ્વાર ૧૭-૧૮ - પ્રકૃતિબંધ અને તેના સ્વામી ૧૫. ... મૂળપ્રકૃતિના ભૂયસ્કારાદિબંધ ........... ૧૬.... જ્ઞાના-દર્શના માં ભૂયસ્કારાદિ બંધ ....... ૧૭.... વેદનીયમાં ભૂયસ્કારાદિ બંધ .. ૧૮.... મોહનીયમાં ભૂયસ્કારાદિ બંધ ... ૧૯.... આયુષ્યમાં ભૂયકારાદિગંધ ... ૨૦.... નામકર્મના બંધસ્થાનક............ ર૧.... નામકર્મના ભૂયકારાદિબંધ ...... .......* * * Page #72 -------------------------------------------------------------------------- ________________ : ............ .............. A : : ય ; ; 9 lધાdiધ + + + + + , - , , , , ; ; નં. વિષય પાના નં. 22.... ગોત્ર-અંતરાયમાં ભૂયસ્કારાદિબંધ.... 23.... સર્વઉત્તરપ્રકૃતિના બંઘસ્થાનક 24. ... દ્વાર 19 - સ્થિતિબંધ..... 25. ... મૂળપ્રકૃતિમાં સ્થિતિબંધ .. .............. 26.... ઉત્તરપ્રકૃતિમાં સ્થિતિબંધ .................................. 27. ... એકે નો જ0-ઉo સ્થિતિબંધ................................ ૨૮....મતાંતરે એકેo નો અo - ઉo સ્થિતિબંધ ૨૯....બેઈo વગેરેનો જ0 - ઉo સ્થિતિબંધ... 30.... દ્વાર 20 - સ્થિતિબંધના સ્વામી . ....................... 31. ... To સ્થિતિબંધના સ્વામી... .......... ૩૨....સ્થિતિબંધના મૂળપ્રકૃતિમાં સાધાદિ ભાંગા ...............44-45 33. ... સ્થિતિબંઘના ઉત્તરપ્રકૃતિમાં સાધાદિ ભાંગા ............ 34..... ગુણઠાણે સ્થિતિબંધ ...... 35. ... સ્થિતિબંધનું અભબહુત્વ................ 36. ... યોગનું અલ્પબદુત્વ 37. ... સ્થિતિસ્થાનોનું અNબહુત્વ ................ ............. 38....41 પ્રકૃતિઓનો અબંધકાળ ................ 39.... 73 પ્રકૃતિઓનો સતત બંધકાળ .... 40. ... દ્વાર 21 - રસબંધ.. 41. ...1,2,3,4 ઠાણીયો રસ.. 42. ... શુભાશુભ પ્રકૃતિઓનો રસ ............... 43.... દ્વાર 22 - ઉo રસબંધના સ્વામી ... ........................ 44.... જ0 રસબંધના સ્વામી. ...............58-59 45. ... રસબંઘના મૂળપ્રકૃતિમાં સાધાદિ ભાંગા ..................10-11 નં. વિષય પાના નં. 46. ... રસબંધના ઉત્તરપ્રકૃતિમાં સાધાદિ ભાંગા ................. 47. ... દ્વાર 23 - પ્રદેશબંધ. 48. ... આઠ વર્ગણાઓનું સ્વરૂપ ............................... 49. ... વર્ગણાઓની સૂક્ષ્મતા - અવગાહના .................... 50. ... મૂળપ્રકૃતિમાં કર્મપ્રદેશોનું અલ્પબદુત્વ ..................... 51. ... ઉત્તરપ્રકૃતિમાં ઉo પદે કર્મપ્રદેશોનું અલાબહુત ....... 72 પર. ... ઉત્તરપ્રકૃતિમાં જો પદે કર્મપ્રદેશોનું અNબહત્વ ........76 પ3. *.. અગ્યાર ગુણશ્રેણિ. ................ 54. ... ગુણઠાણાનું આંતર ......... .................. પપ, ... પલ્યોપમનું સ્વરૂપ ........ 56.... પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ ......................... .................... 57. ...પ્રદેશબંધના સ્વામી ............ પ૮.... ઉત્તરપ્રકૃતિમાં ઉo પ્રદેશબંધના સ્વામી .... ................. 59. ... ઉત્તરપ્રકૃતિમાં જ પ્રદેશબંધના સ્વામી....... 60. ... પ્રદેશબંધના મૂળપ્રકૃતિમાં સાધાદિ ભાંગા .................... 61. ... પ્રદેશબંધના ઉત્તરપ્રકૃતિમાં સાઘાદિ ભાંગા .. કર. ... સાત પદાર્થોનું અલાબહત્વ.. 3. ... યોગસ્થાનકનું સ્વરૂપ ........... 64. ... પ્રકૃતિ-સ્થિતિના ભેદ, સ્થિતિબંધ-રસબંધના અધ્યવસાય 65. ... કર્મપ્રદેશો-રસાણુઓ .... 66.... ઘનીકૃત લોક, પ્રતર, શ્રેણિ .................. 67. ... દ્વાર 25 - ઉપશમશ્રેણિ................. ....................... 68.... દ્વાર 26 - ક્ષપકશ્રેણિ........... ...............97-99 B... શતક-પાંચમો કર્મગ્રંથ - ગાથા શબ્દાર્થ ............ c... પ્રશસ્તિ, સમર્પણ .... ....123 : ................. ; ............ ***.......... ......... .......... .................... .........