Book Title: Padartha Prakasha Part 05
Author(s): 
Publisher: ZZZ Unknown
Catalog link: https://jainqq.org/explore/008985/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંઘરસ્વામિને નમઃ | નમો નમઃ શ્રી ગુરુએમસૂર ! થીયેટવંટાભાગ્ય. (વદાર્થો) દ્વાર ૧લું - ત્રિક ૧૦. (૧) નિસીહ ત્રિક- નિસીહ એટલે નિષેધ ૧લી નિસીહ - દેરાસરના મુખ્ય દરવાજામાં પ્રવેશ કરતા પહેલી નિસીહ કહેવી. તે મન, વચન, કાયાથી સંસારના પાપકાયના નિષેધને સૂચવે છે. રજી નિસીહ - દેરાસરની મદરામાં મુખ્યમંડપમાં બીજી નિસીહ કહેવી. તે દેરાસરસંબંધી પણ ભગવાનની પૂજા સિવાયના બીજા કાર્યોના નિષેધને સૂચવે છે. 3જી નિસીહ - ભગવાનની દ્રવ્યપૂજા કર્યા પછી ભાવપૂજારૂપ ચૈત્યવંન શરુ કરતા પૂર્વે ત્રીજી નિસીહ કહેવી. તે દ્રવ્યપૂજાના પણ નિષેધને સૂચવે છે." (૨) પ્રદક્ષિણા ત્રિક :- ભવના ફેરા ટાળવા ભગવાન જમણી તરફ રહે તેવી રીતે ભગવાનની ચારે બાજુ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના માટે ત્રણ અઠક્ષણા (ભમણી કરવી. પ્રઠક્ષણા ફરતી વખતે ભગવાનના ગુણગાન કરવા તથા જીવદયા પણ સાચવવી. (3) પ્રણામંત્રક :૧. અંજલિબદ્ધપ્રણામ :- ભગવાનને દૂરથી જોતા જ માથે બે હાથ જોડી સહેજ માથુ નમાવવું તે. ૨. અવનતપ્રણામ :- ગભારા પાસે જઈને અડધુ શરીર નમાવવું તે અથવા ૧-૨-૩-૪ અંગ ભૂમિને સ્પર્શે તે રીતે પ્રણામ કરવો તે. પંચાંગ પ્રણામ :- ૨ ઢીંચણ, ૨ હાથ, ૧ માથુ, એ પાંચ અંગો જમીનને સ્પર્શ કરે તે રીતે પ્રણામ કરવો તે. અથવા ઉપરોકત ત્રણે પ્રણામમાંથી કોઈપણ એક પ્રણામ કરતી વખતે e w ચૈત્ય એટલે ભગવાનની મૂર્તિ, તેને વંદન કેવી રીતે કરવું, તેની પૂજા કેવી રીતે કરવી વગેરે વિધ કહેનારુ થાય તેને ચૈત્યવંદન ભાણ કહેવાય. ચૈત્યવંદનભાષ્યના ૨૪ દ્વાર છે, તે નીચે મુજબ છે. ૨૪ દ્વાર નં.[ દ્વાર | |પટાભદ|નં. |દ્વાર પેટભેદ ૧ | | ત્રિકા ૧૦ |33| વંદનીય અભિગમ | સ્મરણીય દેશા | જિનેશ્વર અવગ્રહ થાય વંદના નિમિત્ત પ્રણિપાત હેતુ નમસ્કાર આગાર વર્ણ (અક્ષર) ૧,૬૪૭ કાઉસ્સગના દોષ પક કાઉસ્સગનું પ્રમાણ સંપદા સ્તવન 655 ચૈત્યવંદન | અંધકાર આશાતના કુલ ૨, 0૭૪ w w e e ૮ : ૧૨ ૨૪ | ૨ १. चितः लेप्यादिचयनस्य भावः कर्म वा चैत्यं, तच्च संज्ञादिशब्दत्वाद्देवताप्रतिबिम्बे પ્રસિદ્ધમ્ ા - ચૈત્યવંદનભાગની ટીકામાંથી ૧, નિશીહિમાં મન, વચન, કાયાની પ્રવૃત્તિઓનો નિષેધ સૂચવવા માટે ઉપર જણાવેલ ત્રણેય ઠેકાણે દરેક વખતે ત્રણ-ત્રણ વાર પણ નિશીહિ, નિસીહિ, નિશીહિ એમ બોલાય છે. (૧) Page #2 -------------------------------------------------------------------------- ________________ ત્રણ વાર અંજલી ભમાવવાપૂર્વક ત્રણ વાર માથુ નમાવવું તે પણ બીજી રીતે ત્રણ પ્રકારનાં પ્રણામ છે. (૪) પૂજત્રક :૧. અંગપૂજા :- ભગવાનના અંગ ઉપર જે પૂજા થાય છે. આમાં વાસક્ષેપપૂજા, જલપૂજા, કેસર-ચંદન પૂજા, કૂલપૂજા, અંગરચના વગેરેનો સમાવેશ થાય. ૨. અગ્રપૂજા :- ભગવાનની સમક્ષ થોડે છેટે ઉભા રહીને જે પૂજા થાય છે. આમાં ધૂપપુજા, દીપ પૂજા, અક્ષતપૂજા, નૈવેધપૂજા, કુલપૂજા, ગીત, નૃત્ય, વાજીંત્ર, આરતી, મંગળદીવો વગેરેનો સમાવેશ થાય છે. 3. ભાવપૂજા – ભગવાનની સ્તુતિ કરવી, ચૈત્યવંદન કરવું, ગુણોત્કીર્તન કરવુ વગેરે. અથવા બીજી રીતે પૂજાત્રક - પંચોપચાર પૂજા :- વાસક્ષેપ, ચંદનાદે ગંધ, પુષ્પાદિ, ધૂપ અને દીપ વડે, અથવા ગંધ, પુષ્પાદે, ધૂપ, દીપ અને અક્ષત વડે પાંચ પ્રકારની પૂજા કરાય છે. ૨. અષ્ટોપથારી પૂજા - જળ, ચંદનાઠે ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેધ, ફળ વડે આઠ પ્રકારની પૂજા કરાય છે. 3. સર્વોપચારી પૂજા - પૂજા યોગ્ય સર્વ પ્રકારના ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરવી તે. (૫) અવસ્થાત્રક :- ભગવાનની ત્રણ અવસ્થાનું ચિંતન કરવું તે. ૧. પિંગસ્થ અવસ્થા :- ભગવાનની છાસ્થ અવસ્થા. ભગવા1નો ભષેક અને પૂજા કરનારાઓ વડે આ અવસ્થા ભાવવી. ૨. પઠસ્થ અવસ્થા :- ભગવાનની કેવળી અવસ્થા. ભગવાનના આઠ પ્રાતિહાર્યો વડે આ અવસ્થા ભાવવ. રૂપાતીત અવસ્થા :- ભગવાનની સિદ્ધાવસ્થા. ભગવાનના પરકાસન અને કાઉસ્સગ મુઢા વડે આ કાવસ્થા ભાવવી. (૩) (૬) દેશનિરીક્ષણત્યાગંત્રક :- ચૈત્યવંદન કરતી વખતે દષ્ટ ભગવાન સામે જ રાખવી, તે સિવાયની ઉપર, નીચે અને બાજુની-એ ત્રણ દિશાઓમાં અથવા પોતાની પાછળ, જમણે અને ડાબે - એ ત્રણ દિશાઓમાં જોવું નહે. આનાથી ભગવાનનું બહુમાન થાય અને ચૈત્યવંદનમાં એકાગ્રતા રહે. બીજી દિશાઓમાં જોવાથી અનારનું પાપ લાગે. (૭) પ્રમાર્જનાત્રક :- ચૈત્યવંદન કરતા પૂર્વે સાધુએ ઓધાથી અને શ્રાવકે ખેસના છેડાથી ભૂમિને ત્રણ વાર પૂંજવી. (૮) આલંબનત્રક :૧. મૂત્રાલંબન :- ચૈત્યવંદનના સૂત્રો વધુ-ઓછા અક્ષરો વિના, તસ્પષ્ટ અને સંપદાઓના છેદપૂર્વક બોલવા. ૨. અર્થાલંબન :- સૂત્ર બોલતી વખતે અર્થનો ઉપયોગ રાખવો. 3. પ્રતમાઠ આલંબન :- ચૈત્યવંદન કરતી વખતે ભગવાનની પ્રતિમા સામે દષ્ટિ રાખી તેમાં અથવા ભાવજનેશ્વર વગેરેમાં ઉપયોગ રાખવો. (૯) મુઢાત્રક :૧. યોગમુદ્રા :- અન્યોન્ય આંગળીના આંતરામાં આંગળીઓ ભરાવી કમળના કોશના આકારે બે હાથ જોડી કોણી પેટ પર સ્થાપવી તે. ચૈત્યવંદન, નમુત્થણ અને સ્તવન વખતે આ મુઢા રાખવી. મુકતાથુકતમુદ્રા - મોતીની છીપની જેમ બે હાથની આંગળીઓના ટેરવા જોડવા, હાથ વચ્ચેથી પોલા રાખવા, કપાળે અડાડવા. કેટલાક આચાર્યો કહે છે કે કપાળે અડાડવા નહ, પણ કપાળની સન્મુખ રાખવા. પ્રણિધાન સૂત્રો - જાવંત ચેઈઆઈ, જાવંત કેવી સાહુ અને જયવીયરાય (આભવમખંsi સુધી) વખતે આ મુદ્રા કરવી. 3. જિનમુદ્રા :- ઉભા બે પગ વચ્ચે આગળથી ચાર આંગળ અને પાછળથી કંઈક ઓછું અંતર રાખવું તે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ઈરિયાવહી કરતી વખતે, અરિહંત ચેઈઆણં, કાઉસ્સગ્ગ, થીય વખતે આ મુદ્રા કરર્વી. (કાઉસ્સગ્નમાં બે હાથ સીધા રાખવા, શેષમાં હાથી યોગમુદ્રામાં રાખવા.) (૧૦) પ્રણિધાનંત્રક :- જાવંત ચેઈઆઈં - ચૈત્યવંદન સ્વરુપ, જાવંત કેવિ સાહુ - મુનિર્વહન સ્વરૂપ, જયવયરાય - પ્રાર્થનાસ્વરૂપ આ ત્રણ પ્રણધાનસૂત્રો કહેવાય. પ્રણઘાનસૂત્રો બોલતી વખતે મન, વચન, કાયાની એકાગ્રતા રાખવી. અથવા ચૈત્યવંદન કરતી વખતે મન, વચન, કાયાની એકાગ્રતા રાખવી તે પ્રણવાનંas. દ્વાર રજુ - ભગમ ૫ ભગમ = એક પ્રકારનો વિનય. (૧) યuત્યાગ :- ખાવા-પીવાની ચીજો, સુંઘવાની ચીજો, હાથમાં રાખેલ કૂલ વગેરે, ગળામાં પહેરેલી ફૂલની માળા વગેરેને દેરાસરની બહાર મુકી દેરાસરમાં પ્રવેશ કરવો. (૨) ચિરાગ્રહણ :- ચોખા, બદામ, આભરણ, નાણું વગેરે લઈને દેરાસરમાં જવું. (3) મનની એકાગ્રતા :- દેરાસરમાં મનની એકાગ્રતા રાખવી. બીજાના વિકલ્પો - વિચારો દૂર કરવા. (૪) ઉત્તરસંગ :- દેરાસરમાં જતા બd બાજુ દીવાળો, અખંડ ખેસ રાખવો. (૫) અંજલી :- ભગવાનનું મુખ દેખાતા જ મસ્તકે બે હાથ જોડી અંજલી કરી મસ્તક નમાવવું. ૪થો અને પમો ભગમ ગ્રીઓને ન હોય. રાજા વિગેરેને અન્ય રીતે પાંચ અભગમ- ૧) તલવાર, ૨) છત્ર, 3) મોજડી, ૪) મુગટ, ૫) ચામર - પાંચ રાજચિહોને છોડીને દેરાસરમાં પ્રવેશ કરવો. દ્વાર ૩જુ -દિશા ૨ દેરાસરમાં પુરુષોએ ભગવાનની જમણી બાજુ તથા સ્ત્રીઓએ ભગવાનની Sાબી બાજુ રહી દર્શન, વંદન, પૂજનાદે કરવા. દ્વાર ૪થુ-અવગ્રહ 3 અવગ્રહ = મર્યાદા (ભગવાન અને પોતાની વચ્ચેનું અંતર) જઘન્ય અવગ્રહ :- ૯ હાથ ઉત્કૃષ્ટ અવગ્રહ :- ૬૦ હાથ મધ્યમ અવગ્રહ :- જઘન્ય અવગ્રહ અને ઉત્કૃષ્ટ અવગ્રહની વચ્ચેનો. આશાતના ટાળવા અવગ્રહ રાખવાનો છે. દ્વાર પ-વંદના 3 ૧) જઘન્ય વંદના : (i) અંજલિબદ્ધ પ્રણામ વડે. (ii) “નમો જિણાણ’ વગેરે એક પદ૫ નમસ્કાર વડે. (iii) એક શ્લોક વડે. (iv) અનેક શ્લોક વગે. (૫) એક નમુ©ણ વડે. ૨) મધ્યમ વંદના : (i) નમુત્થણ, અરિહંતઈયાણ, થોય. (i) નમુત્થણ, અરિહંતોઈયાણ, થોય, લોગસ્સ. (i) ૫ દંડક સૂત્ર + ૪ થોય. 3) ઉત્કૃષ્ટ વંદના :- ૫ દંડક સૂત્ર અથવા પાંચ નમુલ્યુશં, ૪ થાય બે વાર, સ્તવન, પ્રણવાન સૂત્ર ત્રણ. ૧. પ ઇંડક સૂત્રની સમજણ દ્વાર ૧૧ માં આપેલી છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ "આ ત્રણેયના દરેકની ફરી જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ભેદ થતા કુલ ૯ પ્રકાર પણ થાય. તે આ પ્રમાણે ૧) જઘન્યજઘન્યવંદના = ૧ નમસ્કાર. ૨) જઘન્યુમધ્યમવંદના = ૧૦૮ સુધી નમસ્કાર. 3) જધન્યઉત્કૃષ્ટવંદના = ૧ નમસ્કાર + ૧ નમુત્થણે. ૪) મધ્યમજઘન્યવંદના = ઈરયાઓ + નમસ્કાર + નમુo + અરેo + થોય. ૫) મધ્યમમધ્યમવંદના = ઈરિયાઓ + નમસ્કાર + નમુo + અરેo + થોય + લોગસ્સ. ૬) મધ્યમઉત્કૃષ્ટવંદના = ઈરિયાઓ + નમસ્કાર + નમુo + અરિo + થોય + લોગસ્સ + થોય + પુકખરn + થોય + સિદ્ધાણંની ૩ ગાથા चिइवंदणा तिभेया, जहन्न उक्कोस मज्झिमा चेव । एक्केका वि तिभेया, जेट्ट विजेट्ठा कणिट्ठा य ॥१५३।। एगनमोक्कारेणं होइ कणिट्ठा जहन्निआ एसा । जहसत्तिनमोक्कारा, जहन्निया भन्नइ विजेट्ठा ॥१५४।। स चिय सक्कथयंता, नेया जिट्ठा जहन्नियासन्ना । स च्चिय इरिआवहिआसहिआ सक्कथयदंडेहिं ॥१५५॥ मज्झिामकणिविगेसा, मज्झिामविजेट्ठा उ होइ सा चेव । चेइयदंडयथुइएगसंगया, सव्वमज्झिमया ॥१५६॥ मज्झिामजेट्ठा स च्चिय, तिनि थुईओ सिलोयतियजुत्ता । उक्कोसकणिट्ठा पुण, स च्चिय सक्कत्थयाइजुया ॥१५७।। थुइजुयलजुयलएणं, दुगुणियचेइयथयाइदंडा जा। सा उक्कोसविजेट्ठा, निद्दिट्टा पुव्वसूरीहिं ॥१५८॥ थोत्तपणिवायदंडगपणिहाणतिगेण संजुआ एसा । संपुन्ना विन्नेया, जेट्ठा उक्कोसिया नाम ॥१५९।। - શ્રીશાંતિસૂરિવિવિતવંછામ હમા ૨. ઉ.માનવિજયજી રચિત ધર્મસંગ્રહમાં મધ્યમઉત્કૃષ્ટ વંદના આ રીતે બતાવી છે- ઈરિયા + ofમસ્કાર + નમુo + ૪ =ોય + ofમુંo ૭) ઉત્કૃષ્ટજઘન્યવંદના = ઈરિયા + નમસ્કાર + નમુo + ૪ થોય + નમુo થી જયવીયરાય. ૮) ઉત્કૃષ્ટમધ્યમવંદના = ૮ થોયનું દેવવંદન. (દા.ત. નંદનું દેવવંદન) ૯) ઉત્કૃષ્ટઉત્કૃષ્ટવંદના = વર્તમાનમાં કરાતુ 9 ચૈત્યવંદન, ૫ નમુo, બે વાર ૪ થોય વાળુ દેવવંદન. અન્ય આચાર્યોના મતે ત્રણ પ્રકારની વંદના૧) જઘન્યવંદના :- એક નમુત્થણ વડે ૨) મધ્યમવંદના :- બે કે ત્રણ નમુત્થણે વડે. 3) ઉત્કૃષ્ટવંદના :- ચાર કે પાંચ નમુત્થણ વડે. દ્વાર ૬૭ - પ્રણિપાત ૧ પ્રણિપાત :- બે હાથ, બે ઢીંચણ અને મસ્ત5 - આ પાંચ અંગ ભૂમિને એSISવાપૂર્વક જે પ્રણામ કરવામાં આવે છે. દ્વાર ૭મું - ofમસ્કાર ૧ નમસ્કાર :- ૧, ૨, ૩ યાવત્ ૧૦૮ શ્લોકોથી ભગવાનની સ્તુતિ કરવી. શ્લોકો ગંભીર અને પ્રશસ્ત અર્થવાળા બોલવા. દ્વાર ૮મું - વર્ણ ૧,૬૪૭ વર્ણ એટલે અક્ષર, અક્ષરો ઓછા કે વધુ ન બોલાઈ જાય તેની કાળજી રાખવી. શસ્તવમાં સબે તિવિહેણ વંદામ સુધીના અક્ષર ગણવા. નામસ્તવના વર્ણ લોગસ્સ સૂત્ર અને સqલોએ એ ચાર અક્ષર Íહત જાણવા. શ્રુતસ્તવના પૂર્ણ પુફખરવરદી સૂત્ર અને સુસ્સે ભગવઓ એ ૭ અક્ષર સંહત જાણવા. સિદ્ધdવના વર્ણ સમંદઠિસમહેગાણ સુધીના ગણવા. જયવીયરાણમાં આભવમખેડા સુધીની બે જ ગાથાના અક્ષર ગણવા. . Page #5 -------------------------------------------------------------------------- ________________ 事 ઈરિયાર્વાહમાં ઈચ્છર્ઘામ ડિમિઉં થી ઠર્યામે કાઉસ્સગ્ગ સુધીના અક્ષર ગણવા. ક્યા સૂત્રમાં કેટલા અક્ષર છે તે નીચેના કોષ્ઠકમાં જણાવ્યું છે. દ્વાર મુ પદ ૧૮૧ પદ - ૧ લીટી - ગાથાનો ચોથો ભાગ. સર્વીલોએ, સુઅસ્સ ભગવઓ, વેયાવગરાણં, સંતિગુરાણં, સિિટ્ઠસમાહિગરાણ, ઈચ્છામિ ખમા, ત્રણ પ્રણિધાન સૂત્રો અને જે આ અઈયા સિદ્ધા॰ ગાથા ના પદો અને સંપદાઓ- આ સર્વ પદો અને સંપદાઓની ગણના કરી નથી. ક્યા સૂત્રમાં કેટલા પદ છે તે નીરોના કોષ્ઠકમાં જણાવ્યું છે. = સૂત્રનું નામ પંચમંગલમહાશ્રુતસ્કંધ (નવકાર) પ્રતિક્રમણ સૂત્ર(ઈરિયા,તસ્સ૦) ૧૯૯ શક્રસ્તવ (નમ્રુત્યુણ) ર૭ ૨૨૯ ચૈત્યસ્તવ (અરિહંત, અન્નત્થ) નામસ્તવ (લોગસ્સ) ર૬ ૦ ૨૧૬ ૧૯૮ શ્રુતસ્તવ (પુÐરવરઠી) સિદ્ધસ્તવ (સિદ્ધાણું૦) જાવંતિ ચેઈયાઈ પ્રાણિધાનસૂત્ર, જાવંત કે વિ સાહુ જયવીરાય પ્રાણિપાતસૂત્ર (ઈચ્છામિ ખમા) કુલ વર્ણ G પ ξε G 32 33 * ર. ૧૬ ૨૦ 34 ૩૮ ૭૯ ૨૮. ૧,૬૪૭ ૧૮૧ સંપદા જોડાક્ષર ८ ૮. G ર૮ ૧૬ ૨૦ ૭ ૩ ૨૪ 33 ર૯ ર ૩૪ ૩૧ 3 ૧ ८ 3 ૨૦૧ દ્વાર ૧૦મુ સંપદા ૯૭ સંપદા :- સૂત્ર બોલતી વખતે સંપદા પૂરી થાય ત્યાં જરા અટકવુ. નવકારમાં સંપઠાની વિચારણા ૧ લી સંપા ર જી સંપઠા ૩ જી સંપઠા ૪ થી સંપઠા ૫ મી સંપદા ૧૬ ઠ્ઠી સંપા ૭ મી સંપદા ૮ મી સંપદા નમો અરિહંતાણં ૧ નમો સિદ્ધાણં ૧ નમો આયરિયાણં ૧ નમો ઉવજ્ઝાયાણં ૧ નમો લોએ સવ્વસાહૂણં ૧ એસો પંચ નમુક્કારો ૧ સવ્વપાવપ્પણાસણો ૧ મંગલાણં ચ સર્વોસ ૧ પઢમં હવઇ મંગલ ર કુલ પદ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ર દ ૧. કેટલાક આચાર્યો ૬ઠ્ઠી, ૭મી, ૮મી સંપદા આ પ્રમાણે માને છે પ ૬ઠ્ઠી સંપદા એસો પંચ નમુક્કારો ૧ સવ્વપાવપ્પણાસણો ર ૭ મી સંપદા મંગલાણં ચ સર્વોસ ૧ પંઢમં હવઈ મંગલ ૧ ૮ મી સંપદા अन्ये तु पर्यन्तवर्त्तिनीस्तिस्रः सम्पद एवं मन्यन्ते, यथा 'एसो पंचनमुक्कारो सव्वपावप्पणासणो' इति षोडशाक्षरप्रमाणा षष्ठी सम्पत्, 'मंगलाणं च सव्वेसिं' इत्यष्टाक्षरघटिता सप्तमी सम्पत्, 'पढमं हवड़ मंगलं' इति नवाक्षरनिष्पन्ना अष्टमी सम्पत्, यदुक्तं- 'अंतिमचूलाइ तियं सोलसअट्ठनवक्खरजुयं चेव । जो पढड़ भत्तिजुत्तो सो पावइ सासयं ठाणं ॥' – પ્રવચન સારોદ્વાર ગા.૭૯ ના વિવરણમાંથી ૧૦ ર ૧ ૧ ૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ ઈરિયાવહિયામાં સંપદાની વિચારણા સંપદાનું નામ પદ ૧૧લી સંપદા | ઈરછમ ૧ પSિ55મઉં ૨ અભ્યપગમ રજી સંપદા ઈરેયાર્વાહયાએ ૧ વિરાણાએ ર| નિમત્ત 3જી સંપદા | ગમણાગમણે ૧ સામાન્યહેતુ જથી સંપદા પાણ%મણે ૧ બીય%મણે ર | વિશેષ હેતુ હરિય5મણે 3 ઓસા-ઊંલ્લિંગ પણગ-દગ-મટ્ટી-મકા સંતાણા-સંમણે ૪ ૫ મી સંપદા |જે મે જીવા વિરહયા ૧ સંગ્રહ ૬ ઠી સંપદા | ગંયા ૧ બેઈંદિયા ર જીવ તેઈંદિયા 3 યુíરેbયા ૪ Íર્ચાહેયા ૫ સંપઠાનું નામ પદ ૭ મી સંપદા | ભહયા ૧ ર્વાયા ? વિરાધના || ૧૧ લેસિયા 3 સંઘાઈયા ૪ સંર્ધાયા ૫ પરચાવયા ૬ કિલમયા ૭ ઉવિયા ૮ ઠાણાઓ ઠાણે સંમયા ૯ જીવિયાઓ વવરોવિયા ૧૦ તસ્સ મિચ્છામિ દુક્કડં ૧૧ ૮ મી સંપદા | તસ્સ ઉત્તરેકરણેણં ૧ પ્રતિક્રમણ | ૬ પાર્યારછત્તકરણેણં ર વિસોહેકરણેણં 3 વિસ્કુલકરણેણં ૪ પાવાણું કાણું નગ્ધાયણઠાએ ૫ ઠામ કાઉસ્સગ્ગ ૬ (૭૧ | 3ર નમુ©ણ માં સંપદાની વિચારણા સંપદાનું નામ ૧લી સંપદા સ્તોતવ્ય ૧. પ્રવચનસારોદ્વારમાં ઈરિયાવહીયામાં ૧ થી ૪ સંપદાની વિચારણામાં થોડો ફેરફાર છે જે નીચે મુજબ છે. પ . ૧લી સંપદા | ઈચ્છામ પડકમઉં ઈરિયાવંહેયાએ વરાહણાએ રજી સંપઠા| ગમણાગમણે 3જી સંપદા પાણફકમણે બીયકકમાણે હરિયકુકમણે ૪થી સંપદા | ઓસા-ઊંૉંગ-પણગ-ગ-મરી-મકડા-સંતાણા-સંકમણે "एवं च 'इच्छामि पडिक्कमिउं' इत्याद्येका सम्पत्, द्वितीया 'गमणागमणे' इति, તૃતીયા ‘TUTaો ' ચારિ, ચતુર્થી મોક્ષ સ્થાય...” - પ્રવચન સારોદ્ધાર ગાવે ૮૦ના વિવરણમાંથી શ્રીદેવેદ્રસૂરિજીત શ્રાદ્ધપ્રતિક્રમણમૂત્રવૃત્તિ (વદારુવૃત્તિ)માં પણ ઈરિયાવંહેયાની ૧ થી ૪ સંપદા આ જ પ્રમાણે કહી છે. (૧૧ રજી સંપદા | ઓધ હેતુ નમુત્થણે અરિહંતાણં ૧ ભગવંતાણં ૨ આઈગરાણે ૧ તિસ્થયરાણું સાંસંબુદ્ધાણં 3 | પરિસરમાણે ૧ પરિસસીહાણ ર પુરસવરપુંડરિઆણું 3 પુરેમવરગંધOણં ૪ 3જી સંપદા | વિશેષ હેતુ Page #7 -------------------------------------------------------------------------- ________________ સંપદાનું નામ ૪થી સંપદા | ઉપયોગ ૫મી સંપદા | તત્ત્વેતુ લોગુત્તમાણે ૧ લોગતાહાણું ર લોર્ગાહઆણં ૩ લોગપઈવાણું ૪ લોગપજ્જોઅગરાણં ૫ અભયયાણં ૧ ચખુદયાણં ર મર્ગીયાણું ૩ સરણયાણું ૪ બોહિયાણં ૫ ૬ઠ્ઠી સંપદા વિશેષોપયોગ ધમ્મયાણું ૧ ઘમ્મદેસયાણં ર ધમ્મનાયગાણું ૩ ધમ્મસારહીણું ૪ ધમ્મવરચાઉરંતચક્કવટ્ટીણું ૫ અડિયવરનાણસણધરાણં ૧ વિયછઉમાણું ર ૯મી સંપઠા | મોક્ષ ૭મી સંપદા | સ્વરૃપહેતુ ૮મી સંપદા | નિજસમકુલદ જિણાણું જાવયાણં ૧ તિજ્ઞાણં તારયાણં ર બુદ્ધાણં બોયાણં ૩ મુત્તાણં મોઅગાણું ૪ સવ્વણુણં સવારસીણં ૧ સનમ બાહમપુણરાિિસિદ્ધિગઈનામોયું ઠાણું સંપત્તાણું ર નમો જિણાણ જિઅભયાર્ણ ૩ કુલ ૧૩ પ ૫ ૫ ૫ ર ૪ 3 33 ૧લી સંપદા રજી સંપઠા ૩જી સંપદા ૪થી સંપદા અરિહંતચેઈયાણ માં સંપદાની વિચારણા સંપદાનું નામ અશ્રુપગમ િિમત્ત ? એકવચનાંત આભાર ૫ મી સંપદા | બહુવચનાંત ગાર ૬ ઠ્ઠી સંપદા આગંતુક અમાર અરિહંત રોઈયાણં ૧ કરેમિ કાઉસ્સગ્ગ ર વંદણર્વોત્તઆએ ૧ પૂષણર્વાત્તઆએ ર સક્કારર્વોત્તમએ ૩ સમ્માણર્વોત્તઆએ જ બોહિલાભર્વોત્તઆએ પ નિરુવસગ્ગર્વોત્તઆએ ૬ સદ્ધાએ ૧ મેહાએ ર ધિઈએ ૩ ઘારણાએ ૪ અણુપ્તેહાએ ૫ વજ્રમાણીએ ૬ ઠર્નામે કાઉસગ્ગ ૭ અન્નત્ય ઉર્સાસનેણં ૧ નિર્માસએણે ર ખાસિએણે ૩ છિએણું ૪ જંભાઈએણં ૫ ઉડ્ડએણં ૬ વાર્યાનસણં ૭ ભર્માલએ ૮ પિત્ત-મુચ્છાએ ૯ સુહુહિં અંગસંચાહૈિં ૧ સુહુમેહં ખેલસંચાહિં ર સુહુમેહ દિટ્ઠિસંચાલેë 3 એવમાઈહિં ૧ આગારેહિં ર અભગ્ગો ૩ વર્ણાહઓ ૪ હુજ્જ મે ૫ કાઉસ્સગ્ગો ૬ ૧૪ પ ર Page #8 -------------------------------------------------------------------------- ________________ સંપદાનું નામ ૭ મી સંપદા | કાઉસ્સગ્ન જાવ અરિહંતાણં ૧ ભગવંતાણ ર નમુક્કારેણ 3 ન પારેમ ૪ ૮ મી સંપદા | સ્વરૂપ તાવ કામું ૧ ઠાણેણં ર મોણેણં 3 ઝાણેણં ૪ | અપ્પાાં ૫ વોસિરામ ૬ ૬). ફુલ નામસ્તવ, શ્રુતસ્તવ અને સિદ્ધાસ્તવમાં દરેક ગાથાનું એકેક ચરણ તે એકેક પદ અને એકેક સંપદારૂપ છે. નામસ્તવમાં ૭ ગાથા છે, તેથી ૨૮ પઠ અને ૨૮ સંપદા છે. શ્રુતસ્તવમાં ૪ ગાથા છે, તેથી ૧૬ પદ અને ૧૬ સંપદા છે. સિદ્ધસ્તવમાં ૫ ગાથા છે, તેથી ૨૦ પદ અને ર૦ સંપદા છે. જોડાક્ષર સંબંધી મતાંતરો ૧) નવકારમાં ‘પણાસણો’ ની બદલે ‘પણાસણો’ કહે, તેથી ૭ ની બદલે ૬ જોડાક્ષરો થાય.A. ૨) ઈરિયાહયામાં “ઠાણાઓ ઠાણ” ની બદલે “ઠાણાઓ હાણ” કહે, તેથી ર૪ ની બદલે ૨૫ જોડાક્ષર થાય.E 3) નમુત્થણ માં “વિઅછઉમાણ’ ની બદલૈ “વિઅછઉમાણ” કહે, તેથી 33 ની બદલે ૩૪ જોડાક્ષર તાય. ૪) ચૈત્યસ્તવ દંડકમાં ‘કાઉસ્સગ” ની બદલે “કાઉસગ્ગ” કહે. એ શબ્દ 3 વાર આવે છે. તેથી ર૯ ની બદલે ર૬ જોડાક્ષર થાય. ૫) લોગસ્સમાં ‘ચઊંવર્સીપ’ ની બદલે ‘ચઉcવીÍપ’ કહે, તેથી ૨૮ ની બદલે ૨૯ જોડાક્ષર થાય.5 પુખરવરદી માં “દેવનાગ” ની બદલે ‘દેવનાગ’ કહે, તેથી ૩૪ ની બદલે ૩૫ જોડાક્ષર થાય. દ્વાર ૧૧મુ - દંss | (૧) શસ્તવ (ofમુત્થણ), (૨) ચૈત્યસ્તવ (અરહંત ચેઈઆણં), (3) નામસ્તવ (લોગસ્સ), (૪) શ્રુતસ્તવ (પુખરવરદી), (૫) સિદ્ધસ્તવ (સિદ્ધાણં). - આ પાંચ દંડક સૂત્ર છે. દ્વાર ૧૨મુ - અંધકાર ૧૨ શસ્તવમાં ૨ અંધકાર ચૈત્યસ્તવમાં ૧ આંધકાર નામસ્તવમાં ૨ અંધકાર શ્રુતસ્તવમાં ૨ અંધકાર સિદ્ધસ્તવમાં ૫ અંધકાર કુલ ૧૨ અંધકાર અંધકાર ૧ :- નમુત્થણંથી નમો જણાણ જિભયાણ સુધી Pભાર્વજનની વંદનાનો ઔધકાર છે. A. vછે તુ T3rmત્ર પુર્વ કન્યાના: દ્યશfa sofના | - ચૈત્યવંદoteણાગટીકા ઇક તુ 'T3rr' ફાયa Hiાર ૩ નપુવૅ કન્યાના: અર્થrfi worઉન ! - ચૈત્યવંદolભાગે અવચૂરિ B. અg S૩થis hયાનચેનાં પતિ - ચૈત્યવંઠalભાયટીકા અને તુ ‘૩ifક વની” ફોનશિ પટન્સિ – ચૈત્યવંદolભાષ્યવસૂરિ c. ફરે તુ સેવાનેસિ ગ્રંશ વનિ - ચૈત્યવંદનભાષ્યટીકા અને ‘સૈવા’ fસ પર્વશતં યતિ | - ચૈત્યવંદનભાગનgયુરિ D. ભાવંજન વગેરેની સમજણ દ્વાર ૧૫ માં આપેલી છે. A. अन्ये तु 'पणासणो'त्ति पस्य लघुत्वात् षट् गुरुन् भणंति, आह च - छकूण सेस ન મા નવ #ારે વર ટુત્તિ | - ચૈત્યવંદનભાષ્યની ટીકા અને તું પUTTITો ડ્રોત પી તપુત્વાન્ ૧૬ ગુરુનું મને -ચૈત્યવંsofભાષ્યની અવમૂરિ B. વિનું ‘કાએTISો ટi' fa પર્વતતi Avi | - ચૈત્યવંદolભાષ્યટકા ચિત્ ‘TUTIો કુi” ત પર્વતિતમે જuiતિ | - ચૈત્યવંદofભાષ્યઅવસૂરિ, c. Tચવતુfધશi fa૩૬૭૩૪ છાર મચત્તે - ચૈત્યવંદolભાખટીકા fથથrfધશri faછ૩' સિ છ&T મચજો ! - ચૈત્યવંદofભાષ્યઅવમૂરિ (૧૫ Page #9 -------------------------------------------------------------------------- ________________ અંધકાર ર :- નમુત્થણની છેલ્લી ગાથામાં દ્રવ્યંજનની વંદનાનો અંધકાર છે. આંધકાર 3 - રેહંત ચેઈઆણંથી પહેલી થાય સુધી સ્થાપનાજનની વંદનાનો અંધકાર છે. દેરાસરમાં રહેલી સર્વ જિનપ્રતિમાઓને આ સૂત્રથી વંદના થાય છે. ધકાર ૪ - લોગસમાં નામંજનની વંદનાનો અંધકાર છે. એમાં વર્તમાન અવસર્પિણીના ર૪ જિનેશ્વરોના નામની સ્તવના છે. ધકાર ૫ : સવલોએ રેહંત ચેઈઆણંથી બીજી કોય સુધી ત્રણે લોકમાં રહેલા સર્વ જિનમંદિરોમાં રહેલી સર્વજિનપ્રતિમાઓની વંદનાનો અંધકાર છે. અંધકાર ૬ :- પુખરવરદીની પહેલી ગાથામાં ર૦ વિહરમાનજનની વંદનાનો અંધકાર છે. અંધકાર ૭ :- પુખરવરદીની બીજી ગાથાથી ત્રીજી થોય સુધી શ્રુતજ્ઞાનની વંદનાનો અંધકાર છે. ધકાર ૮:- સિદ્ધાણંની પહેલી ગાથામાં સિદ્ધ ભગવંતોની વંદનાનો અંધકાર છે. અંધકાર ૯:- સિદ્ધાણંની રજી, 3જી ગાથામાં શાસનપતિ વીરપ્રભુની વંદનાનો અંધકાર છે. અંધકાર ૧૦ :- સિદ્ધાણંની ૪ થી ગાથામાં નેમિનાથ ભગવાનની વંદનાનો અંધકાર છે. અંધકાર ૧૧ :- સિદ્ધાણંની છેલ્લી ગાથામાં અષ્ટાપદ તીર્થોની તથા ભિન્ન ભિg1 સંખ્યાવાળા જિનેશ્વરોની સ્તવનાનો અધિકાર છે. ધકાર ૧ર :- વેયાવચ્ચગરાણથી ૪ થી થોય સુધી સંઘની વૈયાવરણ કરનાર સમ્યગ્દષ્ટિ દેવના સ્મરણનો અંધકાર છે. આમાંથી ૧, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧ર - આ નવ અંધકારો p. જુઓ પરિશિષ્ટ ૧. (૧૭ છે Íલર્તાવસ્તરાવૃત્તિને અનુસરે કહા છે. શેષ ત્રણ-૨, ૧૦, ૧૧ અંધકારો ગીતા પૂર્વાચાર્યોની પરંપરાને આથ્રીને કહાા છે. આવશ્યકચૂર્ણિમાં પ્રતિક્રમણ અધ્યયનમાં કહ્યું છે કે ‘બાકીના અંધકારો ઈરછાપૂર્વક સમજવાના છે. તેથી ૧0 મો અને ૧૧ મો અંધકાર પણ શ્રુતસમ્મત જ છે. આવશ્યકચૂર્ણમાં જ શ્રુતસ્તવની પ્રથમ ગાણાના વિવરણમાં બીજો અંધકાર પણ અર્થથી વર્ણવ્યો છે. ભાવ રહંતની વંદના પછી દ્રવ્ય અરિહંતની વંદના ક્રમપ્રાપ્ત હોવાથી તે નમુત્થણને અંતે કહ્યો છે. જે આચરણા નિર્દોષ હોય, શઠ ગીતાર્થ પુરુષોએ આચરેલી હોય અને નિવારી ન હોય તેવી આચરણાને મધ્યસ્થ પુરુષો ‘આચરણા પણ તીર્થંકરપ્રભુની આજ્ઞા જ છે.” એવા શાળવચનાનુસારે બહુમાનર્ણાહત આદરે છે. દ્વાર ૧૩મુ - વંદનીય ૪ ૧) જિનેશ્વર ભગવંતો ૨) સિદ્ધ ભગવંતો 3) સાધુ ભગવંતો ૪) શ્રુતજ્ઞાન આ ચાર વંદન કરવા યોગ્ય છે. દ્વાર ૧૪મુ - સ્મરણીય ૧ સંઘની ક્ષા, શાસનની સેવા કરતા હોવાથી અને સમ્યગ્દષ્ટિ હોવાથી શાસનદેવતા સ્મરણીય છે. દ્વાર ૧૫મુ - જિનેશ્વર ૪ ૧) નાıજન :- જિનેશ્વર ભગવાનનું નામ એ નામંજન છે. ૨) સ્થાપનાજન :- જિનેશ્વર ભગવાનની પ્રતિમા એ સ્થાપનાજન છે. 3) વ્યંજન :- જિનેશ્વરપણાની પૂર્વેની અવસ્થામાં રહેલા અને સિદ્ધાવસ્થામાં રહેલા જિનેશ્વરના જીવો એ દ્રવ્યંજન છે. ૪) ભાર્યાજન :- વર્તમાનકાળે સદેહે વિચરતા, સમવસરણમાં બીરાજતા, દેશના આપતા જિનેશ્વર એ ભાજન છે. (૧૮) Page #10 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૬મું - થોય ૪ પહેલી હોય - જેની સ્તુતિ કરવાની હોય તે એક મુખ્ય તીર્થંકર પ્રભુની હોય છે. બીજી થોય - અનેક જિનેશ્વર ભગવંતોની હોય છે. ત્રીજી થાય :- શ્રુતજ્ઞાનની હોય છે. ચોથી થાય :- શાસનદેવતાની હોય છે. દ્વાર ૧૭મુ - નિમિત્ત ૮ નિમિત્ત = પ્રયોજન અહીં કાઉસ્સગ્ન કરવાના આઠ નિમિત્તો કહે છે.૧) પાપ કર્મોના નાશ માટે :- ઈરિયાવંયામાં એક લોગસ્સનો કાઉસ્સગ્ર પાપ કર્મોના નાશ માટે કરવાનો હોય છે. ૨) વંદનથી થતા લાભની પ્રાપ્તિ માટે. 3) પૂજનથી થતા લાભની પ્રાપ્ત માટે. ૪) સત્કારથી થતા લાભની પ્રાપ્તિ માટે. ૫) સમાનથી થતા લાભની પ્રાપ્તિ માટે. ૬) બોધિ (સમ્યકત્વ) ના લાભ માટે. ૭) મોક્ષના લાભ માટે :- અરહંત ચેઈયાણ પછીનો કાઉસ્સગ્ગ આ ૬ પ્રયોજનથી થાય છે. ૮) શાસનદેવતાના મરણ માટે :- વેયાવચ્ચગરાણ પછીનો કાઉસ્સગ આ પ્રયોજનથી થાય છે. દ્વાર ૧૮મું - હેતુ ૧૨ હેતુ = સાધન અહીં કાઉસ્સગ્ન કરવાના ૧ર હેતુ બતાવે છે. અર્થાત્ કાઉસ્સગ કેવી રીતે કરવો તે જણાવે છે. ૧) પાપને વધારે શુદ્ધ કરવા વડે. ૨) પ્રાર્યાશd કરવા વડે. 3) વિશુદ્ધ કરવા વડે. ૪) શલ્યરહિત બનવા વડે. ૫) શ્રદ્ધા વડે. ૬) બુદ્ધિ વડે. ૭) ધીરજ વડે (સ્થિરતા પૂર્વક) ૮) ધારણા વડે. ૯) અનુપ્રેક્ષા - ચિંતન વડે ૧૦) વૈયાવરચ કરનાર સમ્યગ્દષ્ટિ દેવતાનું સ્મરણ કરવા વડે. ૧૧) રોગ-ઉપદ્રવને શાંત કરનાર સમ્યગ્દષ્ટિ દેવતાનું સ્મરણ કરવા વડે. ૧૨) સમ્યગ્દષ્ટિ જીવોને સમધ આપનાર સમ્યગ્દષ્ટિ દેવતાનું સ્મરણ કરવા વડે. આમાં પ્રથમ ચાર હેતુઓ ઈરિયાર્નાહયાના કાઉસ્સગના સાધન છે. પછીના પાંચ હેતુઓ રિહંત ચેઈયાણના કાઉસ્સગના સાધન છે. છેલ્લા 3 હેતુઓ શાસન દેવતાના કાઉસ્સગ્નના સાધન છે. દ્વાર ૧૯મું - આગાર ૧૬ આગર = અપવા = છૂટ કાઉસ્સગ્નમાં આપવામાં આવતી છૂટને ગાર કહેવાય. એવા ૧૬ આગાર છે. આ ૧૬ થી કાઉસ્સગ ન ભાંગે. તે સિવાય બીજુ કંઈ પણ કરવાથી કાઉસ્સગ્ગ ભાંગે. ૧) શ્વાસ લેવો. ૨) શ્વાસ મૂકવો. 3) ખાંસી ખાવી. ૪) છીંક ખાવી. પ) બગાસુ આવવુ. ૬) ઓડકાર આવવો. ૭) વાછૂટ થવી. ૮) ચક્કર આવવા. ૯) ઉલ્ટી થવી. ૧૦) સૂક્ષ્મ શરીર હાલવુ. ક Page #11 -------------------------------------------------------------------------- ________________ (૨) ૧૧) સૂક્ષ્મ કકુ હાલવો. ૧૨) સૂક્ષ્મ દષ્ટિ હાલવી. ૧૩) અગ્ર (ઉજઈ) નો સ્પર્શ થવો. ૧૪) મનુષ્ય, બિલાડી વગેરે પંચેદ્રિય જીવો આSI ઉતરતા હોય. ૧૫) ચોર, સ્વરાષ્ટ્ર, પરરાષ્ટ્ર રાજા વગેરેનો ભય હોય. ૧૬) સ્વ કે પરને સાપે ડંશ દીધો હોય અથવા દેવાની સંભાવના હોય. કાઉસગમાં પ્રથમ ૧૨ આગાર કરવાથી કાઉસ્સગ ભાંગે નહી. તમ ચાર આગાર વખતે અન્ય સ્થાને જવા છતા કાઉસ્સગ ન ભાંગે. દ્વાર ૨ 0મુ - કાઉસ્સગના દોષ ૧૯ (૧) ઘોટક :- ઘોડાની જેમ પગ આગળ-પાછળ કે ઉંચો-નીચો રાખે. લતા :- વેલડીની જેમ શરીર ધુણાવે. (૩) ખંભાઠે - થાંભલા, ભીંત વગેરેને ટેકો દેવો. (૪) માળ - માળ કે મેડીને માથુ લગાડીને ઉભો રહે. ઊંદ્ધિઃ- ગાSIની ઉધની જેમ પગની પાની ભેગી રાખે અને અંગુઠા પહોળા રાખે અથવા અંગુઠા ભેગા રાખે અને પગની પાની પહોળી રાખે. (૬) નિગs :- બેડીમાં બંધાયેલાની જેમ બે પગ પહોળા રાખે અથવા ભેગા રાખે. (૭) શબરી :- ભીલડીની જેમ ગુહ્ય સ્થાને બે હાથ રાખવા. (૮) ખલણ - ઘોડાની લગામની જેમ ઓવાની કે ચરવળાની દશી આગળ અને દાંડી પાછળ રાખે. (૯) વઘુ :- વહુની જેમ માથુ નીચે રાખે. (૧૦) લંબુનર :- ચોલપો અંધથી નાભીની ઉપર અને ઢીંચણની નીચે સુધી પહેરે. (૧૧) સ્તન - મચ્છર, siણ વગેરેના ભયથી કે અજ્ઞાનથી છાતી ઉપર કપડુ ઓઢે. (૧૨) સંયતી :- સાધ્વીજીની જેમ આખું શરીર ઢાંકે. (૧૩) ભ્રમતાંગુલી :- નવકારાદે ગણવા આંગળી કે આંખની ભમર હલાવે. (૧૪) વાયસ :- કાગડાની જેમ ડોળા ફેરવે. (૧૫) કવિઠ્ઠ:- પહેરેલુ વય બગડી જવાના ભયથી કે ભમરી વગેરેના ભયથી વરને કોઠાના કુળની જેમ ગોળ ડુચો કરી બે પગની વચ્ચે ભરાવી રાખે. (૧૬) શિરકંપ :- ભૂત ભરાયાની જેમ માથુ ધુણાવ્યા કરે. (૧૭) મૂક :- કોઈ આડું ઉતરતુ હોય તો મૂંગાની જેમ હું, હું અવાજ કરે. (૧૮) વાણી :- દારુ પાડે ત્યારે જેમ ‘બS, બુડ' અવાજ થાય તેમ કાઉસ્સગ્નમાં બડબSIટ કરવો. (૧૯) પ્રેક્ષા :- વાંદરાની જેમ આડુંઅવળુ જોતો જાય અને હોઠ હલાવે. લંબુન્નર, સ્તન અને સંયતી એ ત્રણ દોષ સાધ્વીજીને ન હોય. લંબુર, સ્તન, સંયતી અને વધુ આ ચાર દોષ શ્રાવકાને ન હોય. કાઉસ્સગ કરતી વખતે ઉપરોકત દોષો ટાળવા.' દ્વાર ૨૧મુ - કાઉસ્સગનું પ્રમાણ ઈરિયાર્નાહયાનો કાઉસ્સગ ર૫ શ્વાસોચ્છવાસ પ્રમાણ છે. અહીં એક પદ = ૧ શ્વાસોચ્છવાસ સમજવો. ‘પાથરમા સાક્ષા' એ વચનથી. એટલે ઈરિયાતૃહયાનો કાઉસ્સગ ૧ લોગસ્સ ચંદ્રેસ નિમલયરસ સુધી કરવો. ચૈત્યવંદનના શેષ બધા કાઉસ્સગ ૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ હોય છે. ત્યાં એક સંપદા = ૧ શ્વાસોશ્વાસ જાણવો. એટલે શેષ કાઉસ્સગ ૧ નવકારના કરવા. ‘ચેઇયવંદણમહાભાસ' માં ભીંતને ટેકો દેવાનો કુઉર્ય દોષ જુદો કહ્યો છે, અને લમર અને આંગળી હલાવવાના બે દોષ જુઠા જુદા કહી છે, તેથી ૨૧ દોષ પણ થાય છે. घोडग १लया २ य खंभे ३ कुढे ४ माले य ५ सबरि ६ वह ७ नियले ८ । लंबुत्तर ९थण १० उद्धी ११, संजय १२ खलिणे य १३ वायस १४ कविढे १५ ।।४७८॥ सीसोकपिय १६ मूई १७ अँगलि १८ भमुहा य १९ वारुणी २० पेहा २१ । - વેરૂયવંછામદામા ! Page #12 -------------------------------------------------------------------------- ________________ દ્વાર રમ સ્તવન વૈરાગ્ય જગાડે તેવુ, મહાન અર્થવાળુ, ગંભીર, આત્માના દોષોને અને ભગવાનના ગુણોને પ્રગટ કરતુ સ્તવન મધુર સ્વરે અને એકાÁચત્તે બોલવુ. દ્વાર ર૩મ ચૈત્યવંદન ૭ સાધુએ કરવાના ૭ ચૈત્યવંદન - - (૧) સવારના પ્રતિક્રમણમાં જર્ગાચંતામણનું (ર) સવારના પ્રતિક્રમણમાં વિશાલલોચનનું. (૩) દેરાસરમાં પ્રભુજીની સન્મુખ ચૈત્યવંદન કરે તે. (૪) પચ્ચક્ખાણ પારતી વખતે જચિંતાર્માણનું. (૫) વાપર્યા પછી જગચિંતાર્માણનું (૬) સાંજના પ્રતિક્રમણમાં નમોસ્તુનું. (૭) સંથારા પોરિસી ભણાવતી વખતે ચઉક્કસાયનું. સામાન્યથી સાધુએ દરરોજ ૭ ચૈત્યવંદન કરવાના હોય છે. તિવિહાર ઉપવાસ કરનારે વાપર્યા પછીનું ચૈત્યવંદન કરવાનુ ન હોય, એટલે ૬ ચૈત્યવંદન થાય. ચોવિહાર ઉપવાસ કરનારે પચ્ચક્ખાણ પણ પારવાનું હોતુ નથી તેથી તેને ૫ ચૈત્યવંદન હોય. શ્રાવકે કરવાના ૭ ચૈત્યવંદન (૧) (૨) સવારના પ્રતિક્રમણમાં જચિંતામણીનું અને વિશાલલોચનનું (૩) (૪) (૫) ત્રિકાળ દેવવંદનના ત્રણ (૬) સાંજના પ્રતિક્રમણમાં નમોસ્તુનું. (૭) મુનિ પાસે સંથારા પોરિસી સાંભળે ત્યારે ચઉક્કસાયનું. આમ સામાન્યથી શ્રાવકે દરરોજ ૭ ચૈત્યવંદન કરવાના હોય છે. સવારનું પ્રતિક્રમણ નહી કરનારને ૫ ચૈત્યવંદન હોય છે. જઘન્યથી શ્રાવકને ત્રણ કાળના ત્રણ ચૈત્યવંદન હોય છે. 23 દ્વાર ૨૪મ (૧) દેરાસરમાં પાન ખાવું. (ર) દેરાસરમાં પાણી પીવું. (૩) દેરાસરમાં ભોજન કરવુ. (૪) દેરાસરમાં પગરખા પહેરવા. દેરાસરમાં મૈથુન સેવવુ. દેરાસરમાં સુવુ. દેરાસરમાં થુંકવુ. (૫) (૬) (૭) (૮) (૯) દેરાસરમાં પેશાબ કરવો. દેરાસરમાં ઝાડો કરવો. (૧૦) દેરાસરમાં જુગાર રમવુ. - આશાતના ૧૦ જિનાલયમાં આ દશ આશાતનાઓનો ત્યાગ કરવો. ચૈત્યવંદનની વિધિ પ્રથમ એક ખમાસમણું ઈ, ઈરિયા તસ॰ અન્નત્ય કહી એક લોગસ્સ ચંદ્દેસુ નિમ્મલયરા સુધીનો કાઉં કરવો. પારીને પ્રગટ લોગસ્સ બોલવો. પછી ત્રણ ખમાસમણા દઈ, ચૈત્યવંદન બોલી જં કિંચિત - નમુન્થુણં બોલી અરિહંત૦ - અન્નત્ય બોલી ૧ નવકારનો કાઉ કરવો. પારીને ૧ થોય બોલવી. પછી લોગસ્સ-સવલોએ અરિહંત-અન્નત્ય કહી ૧ નવકારનો કાઉ કરવો. પારીને બીજી થોય બોલવી. પછી પુફ્તરવરદી વંદણ-અન્નત્ય બોલી ૧ નવકારનો કાઉ કરવો. પારીને ત્રીજી થોય બોલવી. પછી સિદ્ધાણં - વૈયાવચ૦-અન્નત્થ॰ બોલી ૧ નવકારનો કાઉ કરવો. પારીને ચોથી થોય બોલવી. પછી નમ્રુત્યુથં-જાતિ-ખમાસમણ - જાવંત-નમોઽર્હત્॰ કહી સ્તવન બોલવું. પછી જયવીયરાય બોલવું. આ પ્રમાણે ર૪ દ્વારોમાં બતાવેલી વાતો ઉપર શ્રદ્ધા રાખી તે મુજબ ચૈત્ય અને જિનપ્રતિમાના દર્શન, વંદન, પૂજન, ભક્તિ વગેરે જે આત્મા કરશે તે આત્મા જલદીથી ભવનો પાર પામી મોક્ષ પામશે. ૨૪ Page #13 -------------------------------------------------------------------------- ________________ છે શ્રીચૈત્યવંદનભાષ્ય (મૂળ ગાથા અને ગાથાર્થ) વંતુ વણજે, સર્વે ચિઇjઠણાઈવચાર | બહુ-વિત્તિ-ભાસ-ચુણી-સુયાણસારેણ ગુચ્છામ ||૧|| વંદન કરવા યોગ્ય સર્વેને વંદન કરીને અનેક ટીકાઓ, ભાષ્યો, ચૂર્ણ અને સૂત્રોને અનુસાર ચૈત્યવંદનાઠે સુવિચાર હું કહીશ. ૧ દહતિગ-હેગમ-પણાં, દુઠિસ-તિહુગહ-તિહા 6 વંદણયા | Íણવાય-નમુક્કારા, વત્તા સોલ-સય-સીયાલા //ર | દશ ત્રિક, પાંય ભગમ, બે દિશી, ત્રણ પ્રકારના અવગ્રહ, ત્રણ પ્રકારની વંદના, પ્રણિપાત, નમસ્કાર, ૧૬૪૭ અક્ષર. ૨ ઈગસીઈસયું તુ પયા, સગનઉઈ સંપયા ઉ પણ દંsi, I. બાર હગાર ચઉ વંણિજ્જ, સરણ ચઉહ જણા 13 || ૧૮૧ પદ, ૭ સંપદા, પાંચ દંડકસૂત્ર, બાર અંધકાર, ચાર વંદનીય, ૧ સ્મરણીય, ૪ પ્રકારના જિનેશ્વર. ૩ ચઉરો થઈ નિમિત્ત, બાર હેઊ આ સોલ આગાય | ગુણવીસ દોસ ઉસ્સગ-માણ થતું ય સગવેલા ||૪||. ચાર થાય, આઠ નિમિત્ત, બાર હેતુ, સોળ આગાર, ૧૯ દોષ, કાઉસ્સગનું પ્રમાણ, સ્તવન, સાત વાર ચૈત્યવંદન. ૪ દસ આસાયણ-ચાઓ, સર્વે ચિઇવંદણાઈ ઠાણા | ચઉવીસ કુવારેહિં, દુસહસ્સા હૈંતિ ચઉસયરા ||૫|| દર્શ આશાતનાઓનો ત્યાગ. આમ ૨૪ હારોમાં ચૈત્યવંદનના સર્વ મળીને ૨૦૭૪ સ્થાન થયા. ૫. તિજ્ઞ નિસહી તિતિ ઉં, પયહણા તિજ્ઞ ચેવ યુ પણામાં ર્તાિવિહા પૂયા ય તહા, અવલ્થ-તિય-ભાવણ ચેવ /૬ | દણ ત્રિક આ પ્રમાણે છે - 3 નસીહ, 3 પ્રઠક્ષણાં, 3 પ્રણામ, 3 પ્રકારની પૂજા, 3 અવસ્થાની ભાવના. ૬ તિહાસ-નિરખણ-વિરઈ, પયભૂમિ-પમાં ય તિખુનો | વજ્ઞાઈ-તિય મુદ્દા-તિયું ચ, વિહં ચ પણહાણ ||૭|| 3 દેશામાં જોવાનો ત્યાગ, પગ આસપાસની ભૂમિનું 3 વાર પ્રમાર્જન, અક્ષર વગેરે ૩ પ્રકારના આલંબન, ૩ પ્રકારની મુદ્રા, ૩ પ્રકારનું પ્રણિધાન. ૭ ઘર-જણહરજણપૂયા, વાવારસાયઓ નિસીહ-તિગં | અગ-દ્દારે મજઝે, તઈયા ચિઈ-વંદણા-સમએ ||૮|| નિસીહ - દેરાસરના અગ્રદ્વારમાં, દેરાસરની મધ્યમાં અને ચૈત્યવંદન વખતે અનુક્રમે ઘર, દેરાસર અને જિનપૂજાના વ્યાપારનો ત્યાગ કરવા માટે 3 નસીહ કરવામાં આવે છે. ૮ અંજલિબદ્ધો અદ્ધોણઓ અ પંચંગ અ ત પણામા | સqલ્થ વા તિવાર સિરાઈ-નમણે પણામ-તિયું Ile || અંજલિબદ્ધ, અવનત અને પંચાંગ - આ 3 પ્રણામ છે. અથવા સર્વત્ર 3 વાર મસ્તક વગેરે નમાવવાથી 3 પ્રકારના પ્રણામ થાય છે. ૯ અંગગુભાવ-બેચા, પુષ્કાહારથુઈહિં પૂર્યાતગં | પંચુqયારા અઠવવાર સદgોવયારા વા ||૧૦ || પુષ્પો વડે, આહાર વડે અને સ્તુતિ વડે અનુક્રમે અંગપૂજા, અગપૂજા અને ભાવપૂજારૂપ ત્રણ પૂજા થાય છે. અથવા ૫ પ્રકારની, ૮ પ્રકારની અને સર્વપ્રકારની એમ ત્રણ પ્રકારની પૂજા છે. ૧૦. ભાવજ અવસ્થતયં, પિંકલ્થ પથથ રૂવ-રહિયાં | છઉમલ્થ કેર્યાલd, સિદ્ધાં ચેવ તસ્સલ્યો ||૧૧|| ભગવાનની પિંડસ્થ, પદસ્થ અને રપરહિત - એ ત્રણ અવસ્થા ભાવવી. છાસ્થપણુ, કેવલપણુ અને સિદ્ધપણુ એ અનુક્રમે તેના અર્થ છે. ૧૧ હવણરયુગેહિં છઉમલ્થ, વલ્થ પડેહારગેહિં કેqલયે | પલિયંકુ સગેહિ અ, જિણસ્મ ભાવ સિદ્ધાં ||૧૨|. Page #14 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના સ્નાન અને પૂજા કરનારાઓ વડે છાશુ અવસ્થા ભાવવી, પ્રાતિહાર્યો વડે કેqલ અવસ્થા ભાવવી અને પર્યકાસન અને કાઉસ્સગ્ગા વડે સિદ્ધાવસ્થા ભાવવી. ૧૨ | ઉગ્રાહો તિરિઆણં, તિઠિયાણ નિરિખાં થઈwહવા | Íચ્છમ-દાહણ-વામાણ, જિણમુહgO-હિ-જુ ઓ ||૧3 || ભગવાનના મુખ ઉપર જ ર્દષ્ટિ રાખીને ઉપર, નીચે અને આજુબાજુ - આ ત્રણ દેિશામાં જોવાનો ત્યાગ કરવો. અથવા પાછળ, જમણે અને Sાબે જોવાનો ત્યાગ કરવો. ૧૩ qíતાં વાલ્યા - લંબણમાલંબ તુ પંડમાઈ | જોગ-જિણ- મસુરી, મુદ્દાભે એણ મતિયું ||૧૪ || અક્ષર વગેરે આલંબન ત્રિક- અક્ષરનું આલંબન, અર્થનું આલંબના અને મૂર્તિનું આલંબન. યોગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તાણુક્ત મુદ્રાના ભેદથી મુદ્રાવક છે. ૧૪ અgiıરેઅંગુલ-કોસાગારેહિ દોહિં હહિં || ઉપરોવરે કુપુર, સુંઠહિં dહ જોગમુદ્દાd ||૧૧| પરસ્પર આંગળીના ખતરામાં આંગળીઓ ભરાવી કમળના કોશના આકારે બનાવી બે હાથ કોણીથી પેટ પર સ્થાપિત કરવા તે યોગમુદ્રા છે. ૧૫ ચારે અંગુલાઇં, પુરઓ ઊણાઈ જલ્થ પચ્છમ || પાયાણં ઉસ્સગ્રો, એસા પણ હોઈ જ ણમુદ્દા ||૧૬ II બે પગ સીધા રાખી આગળથી ચાર આંગળનું અંતર રાખવુ તે જિનમુદ્રા છે. ૧૬ મુનામુત્તી મુદ્દા, જલ્થ સમા હોવ ગંભઆ હત્યા || તે પણ નિલાઉદેસે, લગા અgો અલગ્નત્તિ ||૧૭ || જેમાં બે હાથ સરખા અને પોલા રાખી કપાળે અSISવામાં આવે તે મુકતાથુક્ત મુદ્રા છે. કેટલાક એમ કહે છે કે કપાળે ન અડાડવા. ૧૭ પંચંગો પરણવાઓ, થયપાઢો હોઈ જોગમુદ્દા | વંદણ જિણમુદ્દાએ, પણહાણે મુનમુત્તીએ /૧૮ || પ્રણિપાત (ખમાસમણુ) પંચાંગ હોય છે, આવપાઠ યોગમુદ્રામાં કરાય છે, વંદન જનમુદ્રામાં કરાય છે અને પ્રણિધાન મુફતાલુકતમુદ્રામાં કરાય છે. ૧૮ પણહાણતાં ચેઈઅ-મુણવંઠણ-પત્થણાસરૂવે વા | મણ-વય-કાગd, સેસ-તિયત્નો ય પયડુgિ ||૧૯ || પ્રણિધાન ત્રિક-ચૈત્યવંદન, મુનિનંદન અને પ્રાર્થના, અથવા મનવચન-કાયાની એકાગ્રતા. શેષ ત્રિકોનો અર્થ સ્પષ્ટ છે. ૧૯ સંચાઇcqમુઝણ - મરચત્તમણઝણ મણેગd | ઈગ-સાકે ઉત્તરાખંગુ, અંજલી સિરસ જિર્ણોદેછે || || સંચ7 વસ્તુનો ત્યાગ, ચત્ત વસ્તુ રાખવી, મનની એકાગ્રતા એક શાટક ઉત્તરસંગ અને ભગવાનનું મુખ દેખાતા જ મસ્તકે અંજલી કરવી. ર૦ ઈમ પર્યાવહાભિગમો, અહવા મુશ્ચંત રાયંચહાઈ | ખગે છdોવાણહ, મઉs ચમરે અ પંચમએ ||૧૧|| એ પાંચ પ્રકારનો અભિગમ છે. અથવા તલવાર, છત્ર, મોજડી, મુગટ અને ચામર- આ પાંચ રાજચિહો છોડી દે. ર૧ વંદંતિ જિણે દાહણ-ડિસિઆ પરિસ વામઠમિ નારી | નવકર જહા સંóકર, જિઠ મઝુગ્રહો સેસો ||ર ર || પુરુષ ભગવાનની જમણી બાજુ રહીને વંદન કરે અને બહેનો ભગવાનની ડાબી બાજુ રહીને વંદન કરે. જઘન્યથી ૯ હાથ, ઉત્કૃષ્ટથી ૬૦ હાથ અને વચ્ચેનો મjમ અનુગ્રહ જાણવો. રર નમુક કારણ જ હg1, ચિઈવંદણ મજઝ દંs-થુઈ- જાલા | પણ દંs-થઈ-ચઉક્કગ, થયપણહાણેહિં ઉક્કોસા || 3 || નમસ્કારથી જઘન્ય ચૈત્યવંદન થાય છે, દંડકસૂત્ર અને થોચના જોડાથી Page #15 -------------------------------------------------------------------------- ________________ મધ્યમ ચૈત્યવંદન થાય છે અને પાંચ દંડકસૂત્ર, ૪ થોય, સ્તવન, પ્રણવાન સૂત્રો વડે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન થાય છે. ૨૩ અને બિંતિ ઈગેણં, સક્ક-ભુએણે જ હgવંદણયા | તદ્દગંતગણ મજઝા, ઉક્કોસા ચíહં પર્યાહં વા ||રજ || બીજા એમ કહે છે કે એક નમુત્થણ વડે જઘન્ય વંદના થાય, બે કે ત્રણ નમુત્થણ વડે મધ્યમ વંદના થાય, ચાર કે પાંચ નમુ©ણ વડે ઉત્કૃષ્ટ વંદના થાય. ૨૪ પણવાઓ પંચંગો, દો જા કરહુ ગુરૂમંગ ચ | સુમહથ નમુક્કારા, ઈગ દુગ તિગ જાવ અઠસયું ||૫||. પ્રાપાત - બે ઢીંચણ, બે હાથ અને મસ્તક એમ પંચાંગ હોય છે. મહાન અર્થવાળી સ્તુતિઓ વડે ૧, ૨, ૩ ચાવત્ ૧૦૮ નમસ્કાર થાય છે. ર૫ અs અઠવીસા, નવનઉયસયં ચ હુસય-સગનઉયા | ઠોગુણતીસ હુસઠા, કુસાલ અગનયિમય દુવાસય ||ર૬ || Sઠ, અઠ્યાવીસ, એકસો નવાણુ, બસો સત્તાણું, બસો ઓગણત્રીસ, બસો સાઈઠ, બસો સોળ, એકસો અઠાણ, એકમો બાવન. ૨૬ ઈમ નવકાર-ખમાસમણ, ઈરિઅ-સક્ક@યાઈ દંડેસુ | પણહાણેનું આ અધુરુd, વણ સોલસય સીયાલા ||૭|| એમ નવકાર, ખમાસમણ, ઈરિયાવૃહયું, નમુત્થણ વગેરે દંડકોમાં અને પ્રણિધાનસૂત્રોમાં ફરી નહી બોલાયેલા ૧,૬૪૭ અક્ષરો છે. ૨૭ નવ બdીસ તિત્તીસા, તિયા અ9વીસ સોલ વીસ પયા | મંગલ ઈરિયા-સક્કWયાઈસુ એમસીઇસયું || ૮ || નવકાર, ઈરિયાવહિયં, નમુત્થણ વગેરેમાં ૯, ૩૨, ૩૩, ૪૩, ૨૮, ૧૬, ૨૦ એમ ૧૮૧ પદો છે. ૨૮ અઠઠ નવઠ ય અઠવીસ, સોલસ ય વીસ વીસામા કમસો મંગલ-ઈરિયા સક્ક@યાઈસુ સનનઉઈ || ર૯ || નવકાર, ઈરયાવહિયં, નમુત્થણ વગેરેમાં ૮, ૮, ૯, ૮, ૨૮, ૧૬, ૨૦ એમ ૯૭ સંપદા છે. ર૯ વણઠસંહ નવ પય, નવકારે અઠ સંપયા ત© | સગ સંપય પય તુલ્લા, સરખર અઠમી હુ પયા ||30 || નવકારમાં ૬૮ અક્ષર, ૯ પદ, ૮ સંપદા છે. ૭ સંપદા અને ૭ પદો તુલ્ય છે. ૮ મી સંપદા બે પઠની અને ૧૭ અક્ષરની છે. (બીજા એમ કહે છે કે ૮ મી સંપદા ૯ અક્ષરની છે અને છઠ્ઠી સંપદા બે પદની છે.) 30 પણવાય અંકુ ખરાઇં, અઠ્ઠાવીસ dહા ય ઈરિયાએ | નવનઉ- મફખરમાં, કુતીસ પય સંપયા ઠ //31 || પ્રણિપાતમૂત્રમાં ર૮ અક્ષરો છે. ઈરચાર્વાહાંમાં ૧૯ અક્ષર, 3ર પક અને ૮ સંપદા છે. ૩૧ હુગ યુગ ઇગ થઉ ઇગ પણ, ઈગાર છગ ઈરિય-સંપાઈપયા | ઈરછા ઈરે ગમ પાણા, જે મે એગિઠેિ અભ તસ્સ ||3ર || ૨, ૨, ૧, ૪, ૧, ૫, ૧૧, ૬- એ ઈરિયાન્વયંમાં સંપદાના પદો ની સંખ્યા છે. ઈચ્છમ, ઈરિયાવૃહયાએ, ગમણાગમણે, પાણ9મણે, જે મે જીવા વિરહયા, ચિંદિયા, ભહયા, તસ્સ ઉત્તરીકરણ- એ ઈરિયાળંહેયમાં સંપદાનાં આઠપકો છે. ૩૨ અભુવનમાં નિમિત્ત, ઓહે- અરહેઉ-સંગહે પંચ | જીવ-વિરોહણ-પsઝમણયુઓ તિવ્ર ચૂલાએ ||33|| ઈરિયાન્વયંની સંપદાના નામ- અભ્યપગમ, નિમિત્ત, સામાન્યહેતું, વિશેષહેતુ, સંગ્રહ, જીવ, વિરાધના, પ્રતિક્રમણ આમાં ૫ મૂળ સંપદા છે અને 3 ચૂલિકાની સંપદા છે. 33 હુ તિ સઉ પણ પણ પણ હુ, ચઊંતપયત5@યસંપયાઈપયા} નમુ આઈગ પુરસો લાગુ અભય ધમ્મÍજણસવું ૩૪|| (૨૯) Page #16 -------------------------------------------------------------------------- ________________ - ૨, ૩, ૪, ૫, ૫, ૫, ૨, ૪, ૩ એ નમુત્થણમાં સંપદાનાં પદોની સંખ્યા છે. નમુત્યુjની સંપદાના આદેપહો - નમુત્યુë, આઈગરા, પુરસુરામાણે, લોગુમાણ, અભયક્ષાણ, ધર્મધ્યા, અપ્પ હાવરનાણદંસણધરાણે, જિણાણં, સવ્વલૂર્ણ. ૩૪ થોઅcq સંપયા ઓહ, ઈયરહેઉવઓગ તહેઉ | સવસે સુવઓગ સરૂવહેઉ નિયસમ-કુલ, મુકુખે |૩૫ || નમુત્થણની સંપદાના નામ- સ્તોતવ્ય, સામાન્યહેતુ, વિશેષહેતુ, ઉપયોગ, તહેતુ, સવશેષોપયોગ, સ્વરૂપuતુ, નિજસમફલઇ, મોક્ષ. ૩૫ દો સગનઉઆ વા, નવસાય પય તિત્તીસ સકર્થીએ | ચેઈયથયઠ-સંપય, તિયા-પય વા-દુસવગુણતીસા ll૩૬ // નમુત્યુમાં ર૭ અક્ષર, ૯ સંપદા, 33 પ છે. ચૈત્યસ્તવમાં ૮ સંપદા, ૪૧ પદ, ૨૨૯ અક્ષર છે. ૩૬ હુ છ મગ નવ તિય છ રાઉ-છપ્પય ચિઈસંપયા પયા પઢમા | અરિહં વંદણ સદ્ધા, અન્ન સુહુમ એવ જા તાવ ||3૭ | ચૈત્યસ્તવમાં સંપદાના પદોની સંખ્યા- ૨, ૬, ૭, ૯, ૩, ૬, ૪, ૬. ચૈત્યસ્તવમાં સંપદાના આદિપદો- અરિહંત ચેઈયાણું, વંદણર્વોત્તયાએ, સદ્ધાએ, અnલ્થ ઉસસએણં, સુહુર્મોહં અંગસંચાલેહં, એવમાઈહં, જાવ અરિહંતાણે, તાવ કાર્ય. ૩૭ અભુવનમાં નિમિત્ત, હેઉ ઈગ બહુ વયંત આગારા | આગંતુગ આગારા, ઉસ્સગાર્વાહે સર્વષ્ઠ 130 || ચૈત્યસ્તવની સંપદાના નામ- અભ્યપગમ, નિમિત્ત, હેતુ, એકવચનત આગાર, બહુવચનtત આગાર, આગંતુક આગાર, કાઉસ્સગ્રનો અર્વાધ, સ્વરુપ - એ આઠ છે. 30 નામથયાઇમુ સંપય, પયસમ અsવીસ સોલ વીસ 5મા | અંદુરુસ્તા-વા હોસઠ હુસયસોલ-ઠનઉઅસય ||૩૯|| નામતવ વગેરેમાં સંપદાઓ પદ સમાન છે. એટલે કે અનુક્રમે ૨૮, ૩૧) ૧૬, ર૦ છે. ફરી નહિં બોલાયેલ અક્ષરો ર૬૦, ૨૧૬, ૧૯૮ છે. ૩૯ પણહાણ કુવાસણં, કમેણ સગ તિ ચઉવીસ તત્તીસા | ગુણતીસ અચ્છવીસા, રાઉતીસિ-ગતીસ બાર ગુરુ વત્તા /૪| પ્રણિધાનસૂત્રોના અક્ષર ૧૫ર છે. અનુક્રમે ૭, ૩, ૨૪, 33, ર૯, ૨૮, ૩૪, ૩૧, ૧૨ ગુરુઅક્ષર (જોડાક્ષર) છે. ૪૦ પણઇંs સકસ્થય, ચેઈઅ નામ સુઅ સિદ્ધથય ઇO | દો ઈગ દો દો પંચ ય, હગારા બારસ ઉમેણ /૪૧ || પાંચ દંડકમૂત્રો છે - શસ્તવ, ચૈત્યસ્તવ, નામસ્તવ, શ્રુતસ્તવ અને સિદ્ધdવ. આ પાંચ દંડકસૂત્રોમાં અનુક્રમે ૧, ૧, ૨, ૨, ૫ - એમ ૧૨ ધકારો છે. ૪૧ નમ જેય આ અરિહં લોગ સcq પુખ તમ સિદ્ધ જો દેવા | ઊંૐ ચત્તા વેબ-વરયુગ હગાર પઢમપયા //૪ર ||. નમુત્થણ, જે આ અઇઆ સિદ્ધા, અરહંત ચેઈયાણ, લોગસ્સ, સવ્વલોએ, પુખરવરદીવડે, તÍતમરપsíવદ્ધાણસ્મ, સિદ્ધાણં બુદ્ધાણં, જો વાર્તા દેવો, ઊંજંતસેલંસહરે, અત્તર, વેયાવચ્ચગરાણ - આ અંધકારના આદ્યપદો છે. ૪ર પઢ મંહગારે વંદે ભાડૂણે, બીયએ ઉ દધ્વજ ઈગઈયઠવણ જિણે, તઈય ચઉત્ક્રમ નામંજણે ll૪3 || પહેલા અંધકારમાં હું ભાતૃજનને, બીજામાં દ્રવ્યજનને, ત્રીજામાં એક દેરાસરના સ્થાપનાજનને, ચોથામાં નામંજનને વંદુ છું. ૪૩ તિહુઅણ-ઠવણ-જિણે પુણ, પંચમએ વિહરમાણ જિણ છà | સજીમએ સુયનાણું, અઠ્ઠમએ સવ્વસદ્ધથઈ ||૪૪ ||. પાંચમામાં ત્રણભુવનના સ્થાપનાજનોને, છઠ્ઠામાં વિહરમાન જિનોને, સાતમામાં શ્રુતજ્ઞાનને વંદના છે. આઠમામાં સર્વ સિદ્ધોની સ્તુત છે. ૪૪ તિસ્થાહવ-વીરથુઈ, નવમે દસમે ય ઉદ્યંત થઈ | અઠાવયાઈ ઈJઠસ, સુઠિઠ્ઠસુર-સમાણા ર્યારમે ||૪૫|| Page #17 -------------------------------------------------------------------------- ________________ નવમામાં તીર્થોધતિ વીરપ્રભુની સ્તુતિ છે. દશમામાં ગિરનાર તીર્થની સ્તુતિ છે, અગ્યારમામાં અષ્ટાપદિ તીર્થોની સ્તુતિ છે, બારમામાં સભ્યષ્ટિ દેવોનું સ્મરણ છે. ૪૫ નવ હગારા ઇહ લવત્થરાિિત્તમાઇઅણુસારા | િિત્ત સુય-પરંપરયા, બીઓ દસમો ઇગારસમો ।।૪૬।। અહીં ૯ અધિકાર લલિર્તાવસ્તરા ટીકાને અનુસારે છે. બીજો, દશમો અને અગ્યારમો - એ ત્રણ અધિકાર શ્રુતપરંપરાથી જાણવા. ૪૬ આવસ્મય-સુણીએ, ણિાં સેસયા હેિચ્છાએ | તેણે તિા વિ, હિગારા સુયમયા રોવ ||૪૭ || આવશ્યક ચૂર્ણિમાં જે કહ્યું છે કે ‘બાકીના અધિકારો ઈચ્છા પ્રમાણે' તેથી ગિરનાર વગેરે અધિકારો પણ શ્રુતસમ્મત જ છે. ૪૭ બીઓ સુયત્થયાઈ, અત્થઓ વત્તિઓ હિં ચેવ | સત્યયંતે પઢિઓ, દવારિહ-વરિ પયત્નો ||૪૮|| બીજો અધિકાર શ્રુતસ્તવની આદિમાં અર્થથી કહ્યો છે, તે નમ્રુત્યુણને અંતે દ્રજિતની વંઠનાના સમયે કહ્યો છે, તેનો અર્થ સ્પષ્ટ છે. ૪૮ અસઢાઈજ્ઞણવ, ગીઅત્ય-અવારિ તિ મઝત્થા | આયરણા વિ હું આર્થાત્ત વયણઓ સુબહુ મતિ ||૪૯|| અશઠ આચાર્યોએ આચરેલ, નિર્દોષ અને ગીતાર્થોએ નહીં અટકાવેલ આચરણાને મધ્યસ્થ પુરુષો ‘આચરણા પણ પ્રભુની આજ્ઞા છે' એ વચનથી બહુમાનપૂર્વક આદરે છે. ૪૯ ચઉ વંણિ જિણ મુર્માણ, સુય સિદ્ધા ઇહ સુરાઈ સર્રાણા | ચહ જિણા નામ ઠવણ ઠત્વ ભાવ જિણ-ભેએણં ૫૦ || ચાર પંનીય છે - જિનેશ્વર ભગવંત, સાધુ મહારાજ, શ્રુતજ્ઞાન, સિદ્ધ ભગવંત. શાસનદેવતા સ્મરણીય છે. જિનેશ્વરો ચાર પ્રકારના છે - નાર્માજન, સ્થાપıજન, દ્રજિત, ભાર્વાજનના ભેદથી. ૫૦ 33 નાર્માજણા જિણનામા, ઠવણજણા પુણ જિણિદડિમાઓ । દજિણા જિણજીવા, ભાવજણા સમવસરણત્યા ||૫૧ || નામ જિન એટલે જિનેશ્વર ભગવંતના નામ, સ્થાપનજિન એટલે જિનેશ્વર ભગવંતની પ્રતિમાઓ, દ્રર્વાજન એટલે જિનેશ્વર ભગવંતના જીવો, ભાર્વાજન એટલે સમવસરણમાં રહેલા જિનેશ્વર ભગવંત. ૫૧ હગય-જિણ-પઢમથુઇ, બીયા સવ્વાણ તઈઅ નાણસ્સ | વૈયાવચગરાણં, ઉવઓગસ્થં ચઉત્થથુઈ પર || પહેલી થોય અમુક ખાસ જિનેશ્વર ભગવંતની હોય, બીજી થોય સર્વ જિનેશ્વર ભગવંતની હોય, ત્રીજી થોય જ્ઞાનની હોય, ચોથી થોય વૈયાવચ્ચ કરનારા શાસનદેવતાના ઉપયોગ માટે હોય છે.પર || પાવખવણત્વ ઈરિઆઇ, વંઠણર્વોત્તઆઇ છ નિમિત્તા | પવયણ-સુર-સરણથં, ઉસ્સગ્ગો ઇઅ નિમિત્ત· ||૫૩|| પાપનો ક્ષય કરવા માટે ઈરિયાવહી પડિક્કમવી, વંઠણર્વોત્તયાએ વગેરે છ નિમિત્તો, શાસન દેવતાના સ્મરણ માટે કાઉસ્સગ્ગ-એ આઠ નિમિત્ત છે. ૫૩ ચઉ તસ્સ ઉત્તરીકરણ- પમુહ સદ્ધાઈઆ ય પણ હેઊ | વૈયાવચગરત્તાઇ તિત્તિ ઈઅ હેઉ બારસનું ||૫૪|| તસ્સ ઉત્તરીકરણ વગેરે ચાર, શ્રદ્ધા વગેરે પાંચ અને વૈયાવૃત્ત્વકત્વ વગેરે ત્રણ - એમ બાર હેતુ છે. ૫૪ અન્નત્થયાઈ બારસ, અગારા એવમાઈયા ચઉરો | અગણી-ણિદિછિંદણ-બોહિ-ખોભાઈ ડક્કો ય ||૫૫|| અન્નત્ય વગેરે બાર આગાર છે, એવમાઈહિંથી ચાર આગાર છે ગ્નિ, પંચેન્દ્રિયનું આડા ઉતરવું, ચોર-સ્વરાષ્ટ્ર-પરરાષ્ટ્રનો ક્ષોભ અને સર્પ. ૫૫ ઘોડગ લય ખંભાઈ, માલુદ્દી નિઅલ સબ્બરે સ્ખલણ વહૂ | લંબુત્તર થણ સંજઈ, ભમુહંલ વાયસ કવિઝ્હો ||પ|| ૩૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ 事 ઘોટક, લતા, સ્તંભાદિ, માળ, ઊદ્ધ, નિગડ, શબરી, ખલણ, વધૂ, લંબુત્તર, સ્તન, સંયતી, મિતાગુંલી, વાયસ, પિત્થ. ૫૬ સિરકંપ મૂઅ વાણિ, પેહત્તિ ચઇજ્જ ઠોસ ઉસ્સગ્ગ | લંબુત્તર થણ સંજઈ, ન દોષ સમણીણ સવહુ સઢીણું ||૫|| શિરકંપ, મૂક, વાણી, પ્રેક્ષા- આ દોષો કાઉસ્સગ્ગમાં તજવા. સાધ્વીજીને લંબત્તર, સ્તન અને સંયતી- આ ત્રણ દોષ ન હોય, શ્રાવિકાને વધૂ સહિત એ ત્રણ દોષ ન હોય. ૫૭ ઈરિ ઉસ્સગ્ગપમાણે, પણવીસુસ્સાસ અટ્ઠ સેસેસુ | ગંભીર-મહુર-સર્પ, મહત્વ-તં હવઇ થ્રુત્ત ||૫૮|| ઈરિયાર્વાહનો કાઉસ્સગ્ગ ૨૫ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ છે, શેષ કાઉસ્સગ્ગ ૮ શ્વાસોચ્છવાસના હોય છે. ગંભીર મધુર શબ્દવાળુ, મહાન અર્થવાળું સ્તવન હોય. ૫૮ પડિકમણે ચેઈય જિમણ રિમઝિકમણ સુઅણ પડિબોહે ચિઈવંઠણ ઈઅ જઈણો, સત્ત ઉ વેલા અહોરતે ।।૫૯|| સવારના પ્રતિક્રમણમાં, દેરાસરમાં, પચાણ પારતા, વાપર્યા પછી, સાંજના પ્રતિક્રમણમાં, સંથારા પોરસીમાં, સવારે જાગતા-એમ સાધુને ૧ અહોરાત્રમાં ૭ વાર ચૈત્યવંદન હોય. ૫૯ પડિકમઓ હિોવિ હું, સગવેલા પંચવેલ ઈઅરસ્સ | પૂઆસુ તિસંઝાસુ અ, હોઇ તિ-વેલા જહન્નેણું ||૬૦ || પ્રતિક્રમણ કરનારા ગૃહસ્થને પણ ૭ વાર ચૈત્યવંદન હોય, પ્રતિક્રમણ નહી કરનાર ગૃહસ્થને ૫ વાર ચૈત્યવંદન હોય, જઘન્યથી 3 સંધ્યા વખતે પૂજામાં ત્રણ વાર ચૈત્યવંદન હોય. ૬૦ તંબોલ પાણ ભોયણ, વાણહ મેહુલ્લ સુઅણુ નિટ્કવણું | મુત્તુ-ચાર જૂઅં, વર્ષે જિણનાહ-જગઈએ ૬૧|| તંબોલ (પાન-સોપારી વગેરે) ખાવુ, પાણી પીવુ, ભોજન કરવુ, પગરખા પહેરવા, મૈથુન સેવવુ, સુવુ, થૂંકવું, માત્રુ કરવું, ઝાડો કરવો, 34 જુગાર રમવો - જિનમંદિરના કોટમાં આનો ત્યાગ કરવો. ૬૧ ઈરે નમુકાર નમુત્યુણ, અરિહંત થુઇ લોગ સર્વાં થુઈ પુસ્ખા યુઇ સિદ્ધા વેઆ થુઇ, નમ્રુત્યુ જાર્વીત થય જયવી ।।૬।। ઈરિયાર્વાહ, નમસ્કાર, નમુન્થુણં, અરિહંત ચેઇઆણં, થોય, લોગસ્સ, સવ્વલોએ, થોય, પુખરવરદી, થોય, સિદ્ધાણં, વેયાવરચગરાણં, થોય, નમુન્થુણં, જાતિ, સ્તવન, જયવીયરાય (આ દેવવંદનની વિધિ છે.) ૬૨ સોવર્વાહ વિસુદ્ધ, એવું જો વંઠએ સયા દેવે । દેવિવિંદ મહિઅં, પરમપણું પાવઈ લહું સો ||૩|| સર્વ ઉપાધિથી વિશુદ્ધ એવા થઈને જે સદા ભગવાનને વંદન કરે છે તે દેવેંદ્રોના સમુહથી પૂજાયેલા પરમપદને શીઘ્ર પામે છે. ૬૩ WA 38 Page #19 -------------------------------------------------------------------------- ________________ ન. પેટભેદી ૧૨. ૧૪. ૧૫. ૧૬. દ્વાર વંઠનના કારણ આવશ્યક મુહપત્તિ પડેલેહણા શરીર Íલેહણા વંદનમાં ત્યજવાના દોષ વંદનના ગુણ ગુરુ સ્થાપના અવગ્રહ અક્ષર પદ સ્થાન (શિષ્યની પૃચ્છા) | ગુરુવચન (ઉત્તર) આશાતના વિધિ લ |જર ૭* બ્રિીગુરુવંદનભાવ્ય (પદાર્થો)) ગુરુવંદનના ત્રણ પ્રકાર છે(૧) ફેટાવંદન - બે હાથ જોડી મસ્તક નમાવવુ તે. તે સકલ સંઘમાં સાધુસાધ્વીઓએ અને શ્રાવક-શ્રાવિકાઓએ પરસ્પર કરવું. (૨) છોભનંદન - બે ખમાસમણાપૂર્વક વદંન કરવું તે. સાધુ ભગવંતને અને સાધ્વીજી ભગવંતને આ વંદન કરાય. (3) દ્વાક્શાવવંદન - બે વાણા વડે વંદન કરાય છે. આચાર્ય-ઉપાધ્યાય વગેરે પદ પર બિરાજમાન સાધુભગવંતોને આ વંદન કરાય. પ્રn છોભવનમાં અને હાશાવર્તવંદનમાં પહેલા એકવાર વંદન કર્યા પછી બીજીવાર શા માટે વંદન કરાય છે ? જળ દૂત રાજાને નમસ્કાર કરીને કાર્ય જણાવે. પછી રાજા જવાની રજા આપે ત્યારે પણ વંદન કરીને જાય. તેમ અહીં પણ ગુરુને છોભનંદનમાં અને દ્વાદશાવ વંદનમાં બે વાર વંદન કરાય છે. આચારનું (હાર્મનું) મૂળ વિનય છે. ગુણવંતગુરુની કતથી વિનય થાય છે. વિધિપૂર્વક વંદન કરવાથી ગુણવંતગુરુની ભુકત થાય છે. તે દ્વાદશાવવંઠનની વિધિ આ પ્રમાણે છે. ર ર દ્વાર દ્વારા પટાભેદ વંદનના નામ દષ્ટાંત અવંદનીય વંદનીય વંદન અઠાતા વંદન દાતા વંદનનો અવસર વંદનનો અવસર ૧૮.| ર૧.| ૨૨.| દ્વાર ૧લુ - વંદoળના નામ પ વંઠનના નામ પાંચ છે. પાંચે નામ એક જ અર્થવાળા છે. પણ વ્યુત્પત્તિના ભેદથી કંઈક ભિન્નતા છે. (૧) વંદનકર્મ :- પ્રશસ્ત મન, વચન, કાયાના યોગસ્થ સ્તવના કરાય છે. (૨) ચિતકર્મ :- રજોહરણકે ઉપધ સહેત શુભ ક્રિયા કરાય છે. (3) કૃતિકર્મ :- મોક્ષ માટે ગુરુ દેને વંદન કરાય છે. (૪) પૂજાકર્મ :- મન, વચન, કાયાની શુભ પ્રવૃત્તિ તે. (૫) વિનયકર્મ :- કર્મનો નાશ કરનારી ગુરુ પ્રત્યેની અનુકૂળ પ્રવૃત્તિ કરવી તે. - 38) Page #20 -------------------------------------------------------------------------- ________________ દ્વાર રજુ - દૃષ્ટાંત પ. વનના ૫ દષ્ટાંત છે. દરેક દષ્ટાંતમાં દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે જાણવું. (૧) વંદનકર્મમાં શીતલાચાર્યનું દષ્ટાંત :- એક રાજાને શીતલ નામનો દિકરો હતો. દીક્ષા લઈ આચાર્ય બન્યો. તેની બેનને બીજા રાજા સાથે પરણાવી હતી. બેન પોતાના ચાર દિકરાઓ આગળ શીતલાચાર્યની પ્રશંસા કરે. તેથી તે ચારે દિકરાઓ સ્થવર પાસે દીક્ષા લઈ બહુશ્રુત થઈ ગુરુને પૂછી મામા મહારાજને વંદન કરવા એક નગરમાં ગયા. સાંજ પડી ગઈ હોવાથી શ્રાવક દ્વારા મામા મહારાજને આગમનના સમાચાર જણાવી પોતે ગામની બહાર દેવકુલમાં રહ્યા. રાત્રે વનના શુભદયાનથી કેવળજ્ઞાન થયું. સવારે તેઓ ન આવ્યા એટલે શીતલાયાએ પોતે આવી કષાયથી દ્રવંદન કર્યું. પછી તેઓ કેવળી છે એવી ખબર પડતા ભાવવંદન કર્યું અને તેમને પણ કેવળજ્ઞાન થયુ. (૨) ચિંતકર્મમાં ક્ષુલ્લકાચાર્યનું દૃષ્ટાંત :- એક બાળમુનિ હતા. આચાર્ય મહારાજે પોતાના કાળધર્મ વખતે તેને પોતાની પાટ પર સ્થાપ્યા. ગીતાર્થો પાસે તે ભણે છે. એકવાર મોહનીયના ઉદયથી પરિણામ ભાંગ્યા. બધા સાધુઓ ગોચરી ગયા હતા ત્યારે જીંડેલ જવાના બહાને ભાગ્યા. એક વનમાં અન્ય વૃક્ષો હોવા છતા ખીજSાનું ઝાડ પૂજાતું જોઈ લોકોને તેનું કારણ પૂછ્યું. લોકોએ કહ્યું, ‘મારા ડૂડલો આને પૂજતા હતા તેથી અમે પણ પૂજીએ છીએ.’ તે સાંભળી બાલાચાર્યએ વિચાર્યું, ‘હું પણ ખીજSIના ઝાડ જેવો છું. મારામાં ચારેત્ર કયાં છે ? રજોહરણ ઉપના સંચયને લીધે અને ગુરુએ મને આચાર્યપદ આપેલ હોવાથી લોકો મને પૂજે છે.” પાછા આવ્યા. ગીતાથ પાસે આલોચના કરી. ભાગ્યા ત્યારે રજોહરણાઇ ઉર્યા Íહેતની ક્રિયા તે દ્રવ્યંચતિકર્મ. પછીથી આલોચના કરી ત્યારે ભાવચંતિકર્મ.. (3) કૃતિકર્મમાં કૃષ્ણ અને વીરનું દૃષ્ટાંત :- દ્વારિકામાં નામનાથપ્રભુનું આગમન થતા કૃષ્ણ વાસુદેવે સર્વે સાધુઓને દ્વાદશાવર્ત વંદન કર્યા તે ભાવકૃતિકર્મ, વીરકે કૃષ્ણનું મન સાચવવા દાક્ષિણ્યતાથી વંદન કર્યા તે દ્રવ્યકૃતિકર્મ. (૪) પૂજાકર્મમાં બે સેવકોનું દષ્ટાંત :- એક રાજાના બે સેવકો ગામની સીમા માટે વાવવા કરતા હતા. નિર્ણય માટે રાજા પાસે જતા રસ્તામાં સાધુને જોઈ એકે “અવશ્ય કાર્ય સિદ્ધ થશે” એમ વિચારી ભાવવંદન કર્યા, બીજાએ હાંસી ઉડાવતા મજાકથી દ્રવ્યવંદન કર્યા. રાજસભામાં ભાવવંદન કરનાર સેવક જીત્યો. (૫) વિનયકર્મમાં શામ્બ અને પાલકનું દષ્ટાંત :- કૃષ્ણ શામ્બ અને પાલકને કહ્યું, ‘નેમિપ્રભુને જે પ્રથમ વંદના કરશે તેને અશ્વરી આપીશ.” ભવ્યપાલક ધોડાના લોભથાનિકળી ગયો અને પ્રભુને ડ્રણવંદન કર્યા. શામ્બે પોતાની શય્યામાં રહા થા ભાવવંદન કર્યા. પ્રભુને પૂછતા શામ્બે પ્રથમ વંદન કર્યાનું જાણી કૃષ્ણ તેને અશ્વર આપ્યું. દ્વાર ૩જુ - અવંદનીય ૫. (૧) પાર્શ્વસ્થ :- જ્ઞાન, દર્શન, ચારિત્રની પાસે રહે પણ સેવે નહી તે પાર્શ્વસ્થ અથવા કર્મબંધના હેતુરૂપ મિથ્યાત્વ આદેના પાણીમાં રહે તે પાર્શ્વસ્થ. તેના બે પ્રકાર છે - ૧. સર્વપાર્શ્વસ્થ :- માત્ર વેષધારી, જ્ઞાન, દર્શન, ચારિત્ર રહેત. ૨. દેશપાર્શ્વસ્થ - વિના કારણે શય્યાતરપિંs, ‘અભ્યાહત, રાજપિંડ, નિત્યપંs, અપs વાપરે, ‘કુર્લાનશ્રાએ વિચરે, સ્થાપનાકુળોમાં પ્રવેશે, સંખડીમાં (જમણવારોમાં) ફરે, ગૃહસ્થની સ્તવના કરે. (૨) અવસt :- સાધુસામાચારીમાં જે શિંથલ (ખેવાળો) હોય છે. તેના બે પ્રકાર છે. ૧. શય્યાતપંs :- સાધુ મહારાજ જેના મકાનમાં ઉતર્યા હોય તેના ઘરના અજ્ઞ વગેરે. ૨. અભ્યાહત :- સાધુ મહારાજને વહોરવવા માટે સામેથ ઉપાશ્રયમાં લાવેલું હોય છે. 3. રાજપિંs :- રાજાના ધરના અડ્ડા વગેરે. ૪. નિત્યપંs :- નિત્ય એક ઘરે આહાર લે છે. ૫. અર્થાપંs :- ભાત વગેરેનો પ્રથમનો અગ્ર ભાગ ગ્રહણ કરે છે. ૬. કુનડ્યા અમુક કુળોમાંથી જ આહાર લે છે. ૭. સ્થાપનાકુળ :- ગુરૂ વગેરેની વિશેષ ભક્ત કરનારા કુળ છે. YO ૩૯) ક Page #21 -------------------------------------------------------------------------- ________________ : : ૧. સર્વાવસા :- ૧wતુબદ્ધ પીઠ-ફલકનો ઉપભોગી હોય, ‘સ્થાપનાભજી હોય, પ્રાભૃતકIભોજી હોય તે. ૨. દેશાવમg :- ıતક્રમણ, સ્વાદયાય, પડલેહણ, દર્શાવવા સામાચારી ન કરે અથવા જૂનાધક કરે અથવા ગરવચનથી પરાણે કરે અથવા ગુરુમહારાજ સમજાવે તો જેમ-તેમ જવાબ આપી દે છે. (3) કુશલ - ખરાબ આચારવાળો હોય તે કુશીલ. તેના 3 પ્રકાર છે. ૧. જ્ઞાનકુશીલ :- કાળ, વિનય, બહુમાન વગેરે આઠ પ્રકારના જ્ઞાનાચારની વિરાધના કરે. ૨. દર્શનકુશીલ :- નિસ્મય, નિઝંખય વગેરે આઠ પ્રકારના દર્શનાચારની વિરાધના કરે. ૩. ચારિત્રકુશીલ :- સૌભાગ્ય વગેરે માટે સ્નાનનો ઉપદેશ આપે, મંત્રેલી રાખ આપે, ભૂત-ભાવના લાભાલાભ કહે, સ્ત્રી-પુરુષના લક્ષણાદે કહે, 'ભક્ષાલાભ વગેરે માટે પોતાના જાત વગેરે પ્રકાશે, યંત્ર-મંત્ર કરે, ચમત્કાર દેખાડે, સ્વપ્નકુળ કહે, જ્યોતિષ ભાખે, ઔષધાઠે બતાવે, કામણ-વશીકરણ કરે, શરીરની વિભૂષા કરે છે. (૪) સંસકત ન મૂળગુણમાં અને ઉત્તરગુણમાં દોષો ભળવાથી જે મિશ્ર હોય છે. તેના બે પ્રકાર છે. ૧, સંકલષ્ટ સંસકત :- હિંસાદે પાંચે આશ્રવોમાં પ્રવૃત્ત હોય, #દ્ધિગારવ વગેરે ત્રણ ગારવમાં પ્રતિબદ્ધ હોય, સ્ત્રી-ઘર વગેરેના મોહમાં બંધાયેલો હોય તે. ૨. અસંલષ્ટ સંસકત :- પાર્શ્વસ્થાદે પાસે જાય ત્યારે તેવી રીતે વર્તે અને Íવશ્વ સાધુઓ પાસે જાય ત્યારે તેવી રીતે વર્તે તે રાગદે વિશેષ સંક્લેશ વિનાનો. (૫) ચણા છંદ - આગમની આજ્ઞા વિરુદ્ધ પોતાની ઈચ્છા મુજબ ચાલનારો, ઉમૂત્ર પ્રરૂપણા કરે, પોતાની બુદ્ધિથી મન ફાવે તેવા અર્થોની કલ્પના કરે, ગૃહસ્થના કાર્યમાં પ્રવર્તે, ગમે તેમ બોલે, સાધુના અલ્પ અપરાધમાં દાણો ગુસ્સો કરે, સુખ-સ્વાદ-વિગઈ-ગારવમાં પ્રતિબદ્ધ હોય છે. આ પાર્શ્વસ્થાઇ સાધુઓને વંદન કરવાથી કીર્તિ કે કર્મીનર્જરા થતી નથી, પણ કાયક્લેશ અને કર્મબંધ જ થાય છે, તેમના પ્રમાદસ્થાનોની અનુમોદનાનું પાપ લાગે છે, બીજાને પ્રમાદમાં પ્રોત્સાહન મળે છે. માટે તેમને વંદન ન કરવા. જ્ઞાનાદિના કારણે કે સંઘાદના કારણે ક્યારેક વંદન કરવુ પડે. પ્રથમ પરિચયે શ્રાવક સાધુનો વિનય-વંદન વગેરે કરે. પછી તપાસ કરતા અવંદનીય લાગે તો વંદન, વિનય કે સત્કાર કંઈ પણ ન કરે. દ્વાર ૪૬ - વંઠનીય ૫ (૧) આચાર્ય :- મૂત્ર-અર્થના જાણકાર, બાહા-અત્યંતર લક્ષણથી યુકત, ગછના મૂળસ્તંભ જેવા, ગુચ્છની ચિંતા વિનાના, અર્ણને કહેનારા હોય તે. (૨) ઉપાધ્યાય :- ગણનાયકની સમાન હોય, મૂત્રાર્થના જ્ઞાતા હોય, સૂત્રની વાચના આપતા હોય તે. (3) પ્રવર્તક :- સાધુઓને તપ-સંયમયોગોમાં યથાયોગ્ય રીતે પ્રવર્તાવે, ગચ્છની ચિંતા કરે છે. (૪) સ્થવર - પ્રવર્તક સાધુઓને જે તપ-સંયમયોગોમાં પ્રવર્તાવ્યા હોય તેમાં સીદાતા સાધુઓને સ્થિર કરે છે. તે ત્રણ પ્રકારના છે૧. જ્ઞાનÍવર :- બહુશ્રુત હોય તે, ૨. વયસ્થવર :- ૬૦ વર્ષથી વધુ ઉંમરવાળા, 3. પર્યાયÚવર:- ૨૦ વર્ષથી વધુ દીક્ષાપર્યાયવાળા. (૫) રતનાધક :- પર્યાયમાં વડીલ હોય છે. તેમને ગણાવછેઠક પણ ૧. hતુબદ્ધપીઠ13ઠષ :- ચોમાસામાં સંથાર માટે પાટ વગેરે ના મળે તો વાંસ વગેરેના ઘણા 55Sાનોને ઠોરાર્થી બાંધી સંથારો કરવુ પડે. પાંખ તેનું બંધન છોડી પુનઃ પડેલેહણ કરવુ જોઈએ. તે કરે નહી. અથવા સુવા માટે વારંવાર સંથારો કરે અથવા સંથારો પાથરેલો સખે અથવા ચોમાસા વિII પણ પાટ-પાટલા વાપરે, d thતુબદ્ધપીઠકુHકઠોષ. ૨. સ્થાપslI દોષ :- સાધુ માટે આહાર રાખી મુકવો તે સ્થાપના. તે વાપરે તે સ્થાપનાઠોષ. 3. પ્રાકI દોષ - સાધુ મહારાજને વહોરાવવા માટે લગ્ન વગેરે પ્રસંગો મોડાવહેલા કરવા અથવા શંઘવાનો-જમવાનો સમય વહેલો-મોડો કરવો તે. (Yર Page #22 -------------------------------------------------------------------------- ________________ કહેવાય. તે ગચ્છના કાર્ય માટે, ક્ષેત્ર-ઉપધ વગેરેના લાભ માટે વિહાર કરનાર હોય, મૂત્રાર્થના જાણકાર હોય. આચાર્ય વગેરે ચાર દીક્ષાપર્યાયથી ધૂન હોય તો પણ કનર્જરા માટે તેમને વંદન કરવું (હારિભટ્રીય આવ.વૃત્તિ ગા. ૧૧૯૫). પાંચને અનુક્રમે વંદન કરવું. અથવા કેટલાક એમ કહે છે કે પ્રથમ આચાર્યને વંદન કરવું, પછી રત્નાધકના ક્રમે વંદન કરવું. દ્વાર પમ્ - વંદન ઠાતા ૪ દીક્ષિત માતા, દીક્ષિત પિતા, દીક્ષિત મોટાભાઈ અને સર્વ રત્નાધકો પાસે વંદન ન કરાવવું. દ્વાર ૬૭ - વંદનદાતા ૪ ઉપરોકત ચાર સિવાય શેષ સર્વ સાધુ, સાદવી, શ્રાવક, શ્રાવિકા વંદન કરે. દ્વાર ૭મુ - વંદolનો અનવસર ૫ (૧) વ્યાક્ષિપ્તચિત્તવાળા હોય = ઘર્મકથા વગેરેમાં વ્યગ્ર હોય. (૨) પરા મુખ હોય = સન્મુખ ન હોય. (3) પ્રમત્ત હોય = ગુસ્સામાં હોય અથવા નિદ્રાધીન હોય. (૪) આહાર કરતા હોય કે કરવાની ઈચ્છાવાળા હોય. (૫) નિહાર કરતા હોય કે કરવાની ઈચ્છાવાળા હોય. આવા સમયે ગુરુ મહારાજને વંદન ન કરવું, કરે તો દોષ લાગે. દ્વાર ૮મુ - વંદનનો અવસર ૪ (૧) પ્રશાંત હોય = વ્યાક્ષેપ વિનાના હોય. (૨) આસન પર બેઠેલા હોય. (3) ઉપશાંત હોય = ગુસ્સા વગેરેમાં ન હોય. (૪) ઉપસ્થિત હોય = છbણ કહેવા માટે ઉર્ધત હોય. આવા સમયે બુદ્ધિમાન શિષ્ય ગુરુની આજ્ઞા લઈ વંદન કરે. દ્વાર ૯મુ - વંદનના કારણ ૮ (૧) પ્રતિક્રમણ માટે (૪ વાર) (૨) સ્વાધ્યાય માટે (3 વાર) ગુરુ પાસે વાચના લેતી વખતે. આ ૭ વંદન ઉભયતંકના મળી ૧૪ થાય. તે દરરોજ કરવા યોગ્ય છે એટલે ધુવવંદન છે. શેષ અધુવવંદન છે. (3) કાઉસ્સગ માટે :- જોગમાંથી નિકળતી વખતે આયંબલ છોડી વિગઈના પરિભોગ માટે જે કાઉસ્સગ કરાય છે તેની માટે વંદન કરાય તે. (૪) અપરાધ ખમાવવા માટે. (૫) પ્રાપૂર્ણs = મહેમાન સાધુ આવ્યા હોય ત્યારે. (૬) આલોચના આપવા-પ્રાર્યાશત્ત લેવા માટે. (૭) પચ્ચખાણ લેવા માટે. (૮) અનશન કરવા માટે. આ આઠ કારણોથી ગુરુ મહારાજને વંદન કરવુ. દ્વાર ૧૦મું - આવશ્યક ૨૫ દ્વાદશાવર્ણ વંદનમાં ર૫ આવશ્યક છે. તે આ પ્રમાણે છે. (૧) યથાજાત ૧ : દીક્ષા જન્મ વખતે ચોલપટ્ટો, ઓઘો, મુહપત્તિ એમ ત્રણ ઉપકરણ હતા, તેમ દ્વાદશાવર્ત વંદનમાં પણ એ ત્રણ જ રાખવા. ભવજન્મ વખતે કપાળે લાગેલા બે હાથ સહત જમ્યા હતા, તેમ દ્વાદશાવ વંદનમાં પણ કપાળે અંજલી કરી વંદન કરવુ. (૨) અવનત ર : ઈચ્છામિ ખમાસમણો વંદઉં જાર્વાણજ્જાએ નિમીહિયાએ એ પાંચ પદ કહીને કંઈક મસ્તક નમાવવુ છે. બે વાંદણામાં બે વાર થાય. (3) પ્રવેશ ર : ગુરુની આજ્ઞા લઈને અવગ્રહમાં ‘નિસાહિ’ શબ્દના ઉરચારપૂર્વક પ્રવેશ કરવો તે. બે વાંદણામાં બે વાર. (૪) આવ ૧ર : અહો, કાય, કાય, જતા ભે, જર્વાણ, જજં ચ ભે Page #23 -------------------------------------------------------------------------- ________________ આ શબ્દોના ઉચ્ચારપૂર્વક ગુરુના ચરણ ઉપર અને પોતાના મસ્તક ઉપર હાથ સ્થાપવા-સ્પર્શવા રૂપ જે કાય-વ્યાપાર વિશેષ તે આવર્ત્ત. બે વાંણામાં ૧૨ આવર્ત થાય. (૫) શીર્ષ ૪ : ‘ખામિ ખમાસમણો દેર્વાસ વઈક્કમ' એ પઠો ઉચ્ચારતા શિષ્યનું પહેલુ શીર્ષનમન. ‘અહર્માવે ખાર્મામ તુમં’ બોલતા ગુરુનું કિંચિત્ શીર્ષનમન તે બીજું શીર્ષનમન. બે વાંણામાં ૪ વાર શીર્ષનમન થાય. અથવા કેટલાક એમ કહે છે કે ‘સંફાસ’ અને ‘ખાર્મામ ખમાસમણો દેર્વાસનું વઈક્કમ' ઉચારતી વખતે બે વાર શિષ્યના જ બે શીર્ષનમન. બે વાંદણામાં ૪ વાર થાય. (૬) ગુપ્ત ૩ : મનની એકાગ્રતા તે મનોપ્ત, શુદ્ધ અને અસ્ખલિત ઉચ્ચારપૂર્વક સૂત્રો બોલવા તે વચનÍપ્ત અને કાયા વડે સમ્યગ્ પ્રકારે આવર્ત વગેરે કરે પણ વિરાધે નહી તે કાયપ્ત. વંદન કરતી વખતે આ ત્રણે ગુપ્તિ રાખવી. (૭) નિષ્ક્રમણ ૧ : પહેલા વાંદણામાં ‘આર્વાસયાએ' બોલીને અવગ્રહની બહાર નિકળવુ તે. બીજા વાંદણામાં અવગ્રહની બહાર નિકળવાનું હોતુ નથી. બીજા વાંદણા પછી અવગ્રહની બહાર નિકળવાનું હોય છે પણ તે વાંદણાની અંતર્ગત ગણાતુ નથી. દ્વાદશાવર્ત વંઠામાં આ ૨૫ આવશ્યકોનું અવશ્ય પાલન કરવુ. આ ૨૫ માંથી કોઈ પણ સ્થાનની વિરાધના કરનારો, ગુરુવંદન કરવા છતા ગુરુવંદાથી થતી નિર્જરાનો ભાગી થતો નથી. મન, વચન, કાયાના ઉપયોગવાળો થઈ આવશ્યકોમાં અહીંનાતિરિક્ત રીતે જેમ જેમ પ્રયત્ન કરે છે તેમ તેમ તેને વધુને વધુ નિર્જરા થાય છે. ૧. પહેલા ત્રણ આવર્ત્ત- અહો, કાર્ય, કાય એમ બે-બે અક્ષરના છે. તેમાં પહેલો અક્ષર ઉચ્ચારતા બે હથેલી ઉંધી કરી ગુરુના ચરણે લગાડવી અને બીજો અક્ષર ઉચ્ચારતા બે હથેલી સીધી કરી પોતાના કપાળે લગાડવી. બીજા ત્રણ આવર્ત- જત્તા ભે, જર્વાણ, જાં ય બે એમ ત્રણ-ત્રણ અક્ષરના છે. તેમાં પહેલા અને ત્રીજા અક્ષરના ઉચ્ચાર વખતે ઉપર પ્રમાણે કરવુ અને મધ્ય અક્ષરના ઉચ્ચાર વખતે સીધી કરેલી હથેલીને ગુરુચરણથી પોતાના કપાળ તરફ લઈ જતા વચમાં સહેજ અટકાવવી. ૪૫ દ્વાર ૧૧મુ - મુહર્પાત્ત પડિલેહણા ૨૫ દ્વાદશાવર્ત વંદન કરનારે ખમાસમણ દઈ ગુરુની આજ્ઞા માગી ઉત્કટિકાસને બેસી મુહત્તિનું પડિલેહણ કરવુ. તે આ પ્રમાણે (૧) ષ્ટિ પડિલેહણા :- મુહર્પાત્તના પડ ઉખેડીને ષ્ટિ સન્મુખ તીરર્દી વિસ્તારીને પહેલુ પાસુ બરાબર તપાસવુ. ત્યારબાદ પાસુ બદલી બીજુ પાસુ તપાસવુ. આ વખતે પહેલુ પાણુ તપાસતા ‘સૂત્ર' અને બીજુ પાસુ તપાસતા ‘અર્થ, તત્ત્વ કરી સહું' એમ ચિંતવવું.૧ (૨) ઊર્ધ્વ પપ્કોડા ૬ :- ષ્ટિ પડિલેહણ કરી મહત્તિનો ડાબા હાથ તરફનો ભાગ 3 વાર ખંખેરવો, તે ત્રણ વખતે ‘સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહ' એ ૩ બોલ ચિંતવવા. પછી મુહર્પીત્ત નું પાસુ બદલી જમણા હાથ તરફનો ભાગ ૩ વાર ખંખેરવો. તે ત્રણ વખતે ‘કામરાગ, સ્નેહરાગ, ષ્ટિરાગ રિહં’ એ 3 બોલ ચિંતવવા. આ ૬ પુરિમ પણ કહેવાય છે. (૩) અક્બોડા અને પદ્મોડા ૧૮ :- પુરિમ થઈ ગયા બાદ મુહત્તનો મધ્ય ભાગ ડાબા હાથ ઉપર નાખીને ઘડીવાળો મધ્યભાગનો છેડો જમણા હાથે એવી રીતે ખેંચી લેવો કે જેથી બરોબર બે પડની ઘડી વળી જાય. ત્યારબાદ તરત તેના ત્રણ વછૂટક કરીને જમણા હાથની જ આંગળીઓના ત્રણ આંતરામાં ભરાવી ડાબા હાથની હથેળી પર અડે નહીં તે રીતે ત્રણ વાર ખંખેરવાપૂર્વક કાંડા સુધી લઈ જવી તે ત્રણ અખ઼ોડા થયા. ત્યારબાદ નીચે ઉતારતી વખતે હથેળીને મુહત્ત સ્પર્શ કરે એ રીતે ત્રણ ઘસરકા ડાબી હથેળીને કરવા તે ત્રણ પદ્મોડા (પ્રમાર્જના). આ એક્વાર થયુ. એવુ ત્રણ વાર કરવુ. એટલે ૯ અખ઼ોડા અને ૯ પદ્મોડા (પ્રમાર્જના) થાય. એમ કુલ ૧૮ થાય. અક્બોડા - १. मुखकायप्रतिलेखनासु मनसः स्थिरीकरणार्थमेवं विचिन्तयेत् । धर्मसंग्रहवृत्ति । ૨. આ ૬ ઊર્ધ્વ પપ્કોડા પ્રવચનસારોદ્વારમાં કહા મુજબ અહીં જણાવ્યા છે. હાલમાં આવી વિથી પ્રચલિત છે ષ્ટિ ડિલેહણા પછી પાછુ મૂળ બાજુએ જોવું. ડાબી બાજુના છેડાને ત્રણ વાર ખંખેરવો પછી જમણી બાજુના છેડાને ત્રણ વાર ખંખેરવો. આ છ ઊર્ધ્વ પ્રસ્ફોટ કહેવાય છે. 3. પાટલી ૪ - Page #24 -------------------------------------------------------------------------- ________________ પખોડા પરસ્પર આંતરિક છે. અખોડા-પખોવા કરતાં નીચેના બોલ ચિંતવવાપહેલા 3 માખોડા કરતા- સુદેવ, સુગુરુ, સુધર્મ આઇ. પહેલા 3 પફખોડા કરતા - કુદેવ, કુગુરુ, કુધર્મ પરેહશું. બીજા 3 અખોડા કરતા - જ્ઞાન, દર્શન, ચારિત્ર આઇશું. બીજા 3 પખોડા કરતા - જ્ઞાર્નાવરાધના, દર્શíવરાધના, ચારિતૃવરાધના પરિહરું. ત્રીજા ૩ અખોડા કરતા - મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્ત આકરુ. ત્રીજા 3 પjખોડા કરતા - મનદંડ, વચનઠંડ, કાયદંડ પરિહરું. દ્વાર ૧૨મુ - શરીર પડલેહણા ૨૫ જમણા હાથમાં વછૂટક કરેલી મુહર્પીત્ત વડે પહેલા ડાબા હાથના મધ્ય, જમણા અને ડાબા ભાગને પ્રમાર્જિવો, પછી વઘૂટક કરેલી મુહપત્તિ SIબા હાથમાં લઈ જમણા હાથની ત્રણ પ્રમાર્જના કરવી. પછી વઘૂટક છૂટા કરીને મુહર્પોરાના બે છેડા બે હાથથ ગ્રહણ કરી મસ્તક (લલાટ) ની ત્રણ પ્રમાર્જના કરવી, પછી મુખની ત્રણ પ્રમાર્જના કરવી, પછી હદયની ત્રણ પ્રમાર્જના કરવી. ત્યારબાદ મુહર્પીત્ત જમણા હાથમાં લઈ જમણા ખભા પર નાખી પીઠનો જમણો ભાગ પ્રમાર્જવો. ત્યારબાદ મુહર્પ SIબા હાથમાં લઈ પીઠનો SIબો ભાગ પ્રમાર્જવો. પછી મુહર્પીત્તને ડાબા હાથમાં જ રાખીને જમણી કાખની નીચે નાખી જમણી પીઠનો નીચેનો ભાગ પ્રમાર્જવો. પછી મુહપત્તિ જમણા હાથમાં લઈ તે જ રીતે SIબી પીઠનો નીચેનો ભાગ પ્રમાર્જવો. ત્યારબાદ ઓદા વડે કે ચરવળા વડે જમણા પગની ત્રણ પ્રમાર્જના કરવી. ત્યારબાદ ડાબા પગની ત્રણ પ્રમાર્જના કરવી. પ્રવચન સારોદ્ધાર વૃત્તિમાં તો પગની પ્રમાર્જના પણ મુહર્પીત્તથી જ કરવાની જણાવ્યું છે. પણ હાલમાં પગની પ્રમાર્જના ઓઘાથી કે ચરવળાથી જ કરવાનો વ્યવહાર છે. ત્રણ પ્રમાર્જનમાં સર્વત્ર મધ્યભાગ, જમણો ભાગ અને ડાબો ભાગ સમજવો. શરીર પંડલેહણા કરતા ચિંતવવાના બોલ SIબા હાથની પ્રમાર્જના કરતા - હાસ્ય, રતિ, અરત પરેહશું. જમણા હાથની પ્રમાર્જના કરતા - કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા પરહરું. મુખની પ્રાર્થના કરતા - રસગારવ, ઋદ્ધિગારવ, સાતાગારવું પરિહરું. હદયની પ્રમાર્જના કરતા - માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરેહશું. જમણા પગની પ્રમાર્જના કરતા- પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની રક્ષા કરું.' SIબા પગની પ્રમાર્જ ના કરતા - વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું. સ્ત્રીઓને શરીર પડિલેહણા ૧૫ હોય છે. હૃદય, મસ્તક અને ખભા ઢાંકેલા હોય છે. તેથી ૧૦ પટેલેહણા ન હોય. સાધ્વીજીને પ્રતિક્રમણ વખતે મસ્તક ખંધુ હોવાથી મસ્તક ની ત્રણ પડિલેહણા સાથે ૧૮ પંડલેહણા હોય. દ્વાર ૧૩મુ - વંદનમાં ત્યજવાના દોષ ૨૨ (૧) અનાદત - અનાદરપણે ચિત્તની ઉત્સુકતા વિના વંદન કરે છે. (૨) સ્તબ્ધ - જતિમ વગેરે મઠ વડે સ્તબ્ધ થઈને વંદન કરે તે. (3) પદ્ધ - વંદના કરતા કરતા અધૂરી રાખીને ભાગી જાય છે. (૪) પરપિંડત - ઘણાંને એક વંદનથી વાં, અથવા અક્ષરઆવર્તાને છૂટા ન કરે અથવા બે હાથ કેડ ઉપર સ્થાપીને આવર્ણ કરે . (૫) દોલત - તીઓની જેમ કૂક્કા મારતો વંદન કરે તે. (૬) અંકુશ - વંકનાર્થે વંદનીયને કપડું ઝાલી આસને ખેંચી જાય અથવા જોહરણને અંકુશની જેમ બે હાથ ઝાલે અથવા અંકુશર્થી હાથીના શીર્ષની પેઠે શીર્ષ ઉંચું નીચું કરવું તે. ૧. ગૃહસ્થોએ અહીં ‘રક્ષા કરું’ની બદલે ‘જયણા કરું' એમ ચિંતવવું. Page #25 -------------------------------------------------------------------------- ________________ તર્જના કરતો વંદન કરે છે. (૨૦) થઠ - વિશ્વાસ ઉપજાવવા માટે વંદન કરે અથવા માંદગી વગેરે બહાનું કાઢી યથાવધ વંદન ન કરે તે. (૨૧) હીલિત - ‘હૈ ગુરુ ! આપને વાંદવાથી શું ?' એમ અવજ્ઞા કરીને વંદન કરે છે. (૨૨) વિપકુંચિત - અડધી વંદના કરીને દેણાદે કથા કરે તે. (૨૩) દષ્ટાદષ્ટ - ઘણા સાધુઓ વંદન કરતા હોય ત્યારે કોઈ સાધુની ઓથમાં અથવા અંધારામાં ગુરુ ન દેખે ત્યારે વંદન ન કરે, દેખે એટલે તુરંત વંદન કરે છે. (ર૪) શૃંગ - આવર્ત કરતી વખતે લલાટની બાજુમાં હાથનો સ્પર્શ કરે (૭) કચ્છપરગત - વંદન કરતી વખતે કાચબાની જેમ શરીરને સન્મુખ અને વિમુખ ચલાયમાન કરે છે. મસ્યોવૃત્ત - વંદન કરતી વખતે બેસતા ઉઠતા એકદમ ઉછળવા | સરખો શીઘ ઉઠ અને બેસે છે અથવા એક સાધુને વંદન કર્યા પછી બીજા સાધુને વંદન કરવા માટે ત્યાં રહ્યો થકી જ શરીર ઘુમાવે તે. (૯) મન:પ્રદુષ્ટ - વંદolીયના દોષ મનમાં લાવી અસૂયા- અયિપૂર્વક વાંકે અથવા સ્વ કે પર નિમિત્તે થયેલા મનોદ્વેષપૂર્વક વાંઠે. (૧૦) વેઠેિકાબદ્ધ - બે હાથ, બે ઢીંચણથી ઉપર રાખે, નીચે રાખે, પSખે રાખે, ખોળામાં રાખે, એક ઢીંચણને બે હાથની વચ્ચે રાખે છે. (૧૧) ભજંત - ગુર મને ભજે છે અથવા ભજશે એવી બુદ્ધિથી વંદન કરે છે, અથવા હે ગુરુજી ! અમે આપને વંદન કરવા ઉભા છીએ એમ કહી વંદન કરે છે. (૧૨) ભય - વંદન નહીં કરું તો ગુરુ મને ગચ્છ વગેરેમાંથી બહાર કાઢી મુકશે એવા ભયથી વંદન કરે છે. (૧૩) ગૌરવ - સાધુઓ જાણે કે આ સમાચારીમાં કુશળ છે, એવા ગર્વથી વંદન કરે છે. (૧૪) મૈત્રી - આ મારા મિત્ર છે અથવા થશે એમ જાણીને વંદન કરે તે. (૧૫) કારણ - જ્ઞાનાઠિ કારણ સિવાયના “મને વય આપણે' વગેરે કારણથી વદંન કરે છે. (૧૬) તૈન્ય - ‘વંદન કરવાથી મારી લઘુતા થથે’ એમ ધારી છૂપો રહી અથવા કોઈ દેખે ન દેખે તેમ વંદન કરે છે. (૧૭) પ્રત્યેનીક - અનવસરે વંદન કરે તે. (૧૮) સુષ્ટ - ગુરુ ગુસ્સામાં હોય અથવા પોતે ગુસ્સામાં હોય ત્યારે વંદન કરવું તે. (૧૯) આંજૈત - ‘લાકડાના શંકરની જેમ આપ ખુથ પણ નથી થતા અને ગુસ્સે પણ નથી થતા’ એમ તર્જના કરતો અથવા આંગળી વગેરેથી (૨૫) કર - વંદન કરવુ એ ભગવાનનો કે ગુરુનો કર છે એમ માની વંદન કરે, નિર્જરા માટે ન વાંછે. (૨૬) કમોચન - આ કર ચુકવ્યા વિના મોક્ષ નહી થાય એમ વિચારી વંદન કરે છે. (૨૭) આશ્લષ્ટ અનાશ્લષ્ટ - આવર્ત વખતે રજોહરણને અને મસ્તકને હાથ સ્પર્શે નહીં તે. અહીં ૪ ભાંગા થાય- જોહરણને સ્પર્શે - મસ્તકને સ્પર્શે, જોહરણને ન સ્પર્શે- મસ્તકને સ્પર્શે, જોહરણને સ્પ- મસ્તકને ન સ્પર્થે, રજોહરણને ન સ્પણે - મસ્તકને ના સ્પર્શે. અહીં પહેલો ભાંગો યુદ્ધ છે બાકીના ભાંગામાં દોષ લાગે. (૨૮) ઊન - વંદન કરતા અક્ષર, પદ કે આવક ઓછી કરે . (૨૯) ઉત્તરમૂડ - વંદન કર્યા પછી જોરથી ‘મથોણ વંદામ' કહે છે. (30) મૂક - મૂંગાની જેમ આલાવાનો ઉરચાર કર્યા વિના વંદન કરે તે. (૩૧) ઢફર - મોટા અવાજથી ઉચ્ચાર કરતો વંદન કરે તે. (૩૨) ચુડલક - ઉંબાડીયાની જેમ ઓધાને ભમાવતો થકી વંદન કરે અથવા હાથ લાંબો કરી ‘વંદન કરું છું.’ એમ કહેતો થકો વંદન કરે (૫) Page #26 -------------------------------------------------------------------------- ________________ અથવા હાથ લાંબો કરી ભમાવતો છતો ‘સર્વેને વંદન કરું છું' એમ કહી વાદે તે. જે વ્યંત આ 3ર દોષ રહિત વંદન ગુરુને કરે છે તે શીઘ નિર્વાણ પામે છે અથવા વૈમાનિકદેવપણુ પામે છે. દ્વાર ૧૪મુ - વંદના ગુણ ૬ ગુરુવંદન કરવાથી ૬ ગુણ થાય છે - (૧) વિનય થાય. (૪) ભગવાનની આજ્ઞાનું પાલન થાય. (૨) અભિમાનાનો નાશ થાય. (૫) શ્રતધર્મની આરાધના થાય. (3) ગુરુની પૂજા થાય. (૬) પરંપરાએ મોક્ષ થાય. દ્વાર ૧૫મું - ગુરુસ્થાપના ૧ ગુરુ સાક્ષાત્ વર્તતા ન હોય તો તેમની સ્થાપના સ્થાપવી. તે બે પ્રકારે છે - (૧) સભૂત સ્થાપના :- ૩૬ ગુરુગુણયુકત ગુરુની કાષ્ઠની મૂર્તિ, પાષાણની મૂર્તિ, લેણુકર્મ, ચિત્રકામ વગેરેમાં જે સ્થાપના કરાય તે સદ્ભૂત સ્થાપના. (૨) સિદ્ભૂતસ્થાપના :- અક્ષ, કોડી, જ્ઞાનાઠના ઉપકરણો, નવકારવાળી વગેરેમાં ગુરુની જે સ્થાપના કરાય તે અસભૂત સ્થાપના. આ બે ના પ્રત્યેકની પ્રકાર છે. ૧. યાવëથત સ્થાપના - કાયમી પ્રતિષ્ઠા, વિધિપૂર્વક પ્રતિષ્ઠિત હોય તે. ૨, ઈત્વરક્થત સ્થાપના - અલ્પકાળની, નવકાર પંચેન્દ્રિયથી સ્થાપેલી હોય તે. પ્રn ગુરુની સ્થાપના શા માટે સ્થાપવાની ? જ0 ગુરુ મહારાજનો આદેશ દેખાડવા માટે ગુરુસ્થાપના સ્થાપવી. જેમ ભગવાનની ગેરહાજરીમાં જિનપ્રતિમાની કરેલી સેવા પણ સફળ થાય છે તેમ ગુરુમહારાજની ગેરહાજરીમાં ગુરુસ્થાપના સમુખ કરેલી ધર્મારાધના સફળ થાય છે. દ્વાર ૧૬ મું - અવગ્રહ ૨ "સર્વપક્ષે સાડા ત્રણ હાથનો અને પરપક્ષે ૧૩ હાથનો અવગ્રહ રાખવો. આની અંદર પ્રવેશ કરવો ન કલ્પ. અવગ્રહથી આશાતના ટળે છે, શીલ સચવાય છે. દ્વાર ૧૭મુ - અક્ષર ૨૨૬ વંઠનમૂત્રમાં ર૦૧ લઘુઅક્ષર છે, ર૫ જોડાક્ષર છે, એમ સર્વ મળી ૨૨૬ અક્ષર છે. દ્વાર ૧૮મુ - પદ ૨૮ વંદનમૂત્રમાં છ સ્થાનના પદ અનુક્રમે ૧, ૩, ૧૨, ૨, ૩, ૪ એમ કુલ ર૯ છે. ત્યારબાદ બીજા ૨૯ પદ છે. એમ સર્વ મળી ૫૮ પદ છે. પહેલું સ્થાન - ઈચ્છામ-ખમાસમણો-વંઠેઉં- જાર્વાણજજાએનિસાહિઆએ બીજુ સ્થાન - અણજાણહ મે મિઉગહં ત્રીજુ સ્થાન - નિસહ-અહો-કાર્ય-કાયમંફાસં-ખર્માણજજો-ભેકિલામો- અપ્પલંતાણં-બહુભેણ-ભે-દિવસો-વઈઝંતો. ચોથું સ્થાન - ચત્તા ભે પાંચમું સ્થાન - જqણજજં ચ ભે છઠું સ્થાન - ખામેમિ-ખમાસમણો-દેવંસ-વઈક્કમં. દ્વાર ૧૯મું - સ્થાન ૬ વંદન કરનારના વંદનમૂત્રમાં ૬ અંધકાર હોય છે. તે ૬ સ્થાન કહેવાય છે. તે આ પ્રમાણે છે ૧, સાધુ ભગવંત માટે અન્ય સાધુભગવંત અને શ્રાવક સવપક્ષ કહેવાય. સાદવજી, ભગવંત માટે અન્ય સાદવજીભગવંત અને શ્રાવકી મવપક્ષ કહેવાય, ૨, સાધુ ભગવંત માટે સાધ્વજીભગવંત અને શ્રાવક પ૫ક્ષ કહેવાય. સાર્વીજી ભગવંત માટે સાધુભગવંત અને શ્રાવક પરમ્પક્ષ કહેવાય. પર (૫૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ સ્થાન ૧ સ્થાન ર સ્થાન ૩ પૂછવી. ઈચ્છા વંદન કરવાની ઈચ્છા પ્રગટ કરવી. અનુજ્ઞા - અવગ્રહમાં પ્રવેશ કરવાની રજા માગવી. ગુરુમહારાજને વંઠાપૂર્વક સુખશાતા અવ્યાબાધ ‘હે ભગવંત ! આપની સંયમયાત્રા સુખપૂર્વક સ્થાન ૪ યાત્રા પ્રવર્તે છે ' એમ પૂછવુ. સ્થાન પ સાપના સ્થાન ફ્ ‘આપનું શરીર સુખરૃપ છે ?' એમ પૂછવુ. અપરાધક્ષમાપના થયેલા અપરાધોની ક્ષમા માગવી. ત્યારપછી વિશેષ પ્રકારે અપરાધની ક્ષમાપના કરે છે, પણ તેની કોઈ સ્થાનમાં ગણતરી કરી નથી. પ્ર૦ અવ્યાબાધ, યાત્રા, યાપનામાં શું ભેદ છે ? જ અવ્યાબાધ એટલે દ્રવ્યથી તલવાર વગેરેના અભઘાતનો અને ભાવથી મિથ્યાત્વાદિ શલ્યનો અભાવ. યાત્રા એટલે સુખપૂર્વક સંયર્માક્રયા પ્રવર્તાવી તે. યાપના એટલે દ્રવ્યથી ઔષધાદિ વડે શરીરની સર્માધ અને ભાવથી ઈન્દ્રિય-મન નો ઉપશમ. દ્વાર ૨૦મ ગુરુવચન દ્ ઉપરોક્ત ૬ સ્થાનો વખતે અનુક્રમે ગુરુના ૬ ઉત્તરો હોય છે, તે આ પ્રમાણે છે. = ગુરુવચન ૧ છંદેણ - અર્થાત્ ‘જેવો તારો અભપ્રાય.' કોઈ કારણસર વંદન ન કરાવવુ હોય તો ‘ડિક્બહ' કહે અથવા ટુંકુ વદંન કરાવવું હોય તો ‘તિવિહેણ’ કહે, ત્યારે શિષ્ય ‘મર્ત્યએણ વંદમિ' કહી પુરુ કરે. ગુરુવચન ર ગુરુવચન ૩ અણુજાર્નામ અર્થાત્ ‘આજ્ઞા આપું છું.' તત્તિ - અર્થાત્ ‘જેમ તું કહે છે તેમ જ છે.' ૫૩ - ગુરુવચન ૪ – દુર્ભાપ વચ્ચે - અર્થાત્ ‘તને પણ વર્તે છે ' એવં - અર્થાત્ ‘હા ! તેમજ છે.' ગુરુવચન પ ગુવચન ખમાવું છું.’ અહર્માવે ખામિ તુમ - અર્થાત્ ‘હું પણ તને - દ્વાર ર૧મ આશાતના ૩૩ (૧)(૨)(૩) પુરોગમન, પુરઃસ્થાન, પુરોનિષીઠન - ગુરુની આગળ ચાલવું, ઉભા રહેવું, બેસવું તે. (૪)(૫)(૬) પક્ષગમન, પક્ષસ્થાન, પનિષીદન- ગુરુની બાજુમાં ચાલવું, ઉભા રહેવું, બેસવું તે. (૭)(૮)(૯) આસત્તુગમન, આસત્તસ્થાન, આસર્વાનષીઠન - ગુરુની પાછળ નજીકમાં ચાલવું, ઉભા રહેવું, બેસવું તે. (૧૦) આચમાં - ગુરુ સાથે સ્થંડિલભૂમિએ ગયા હોય ત્યાં ગુરુ કરતા પહેલા પોતે શુદ્ધિ કરે તે. (૧૧) આલોચન - બહારથી ઉપાશ્રયમાં પાછા આવ્યા પછી ગુરુ કરતા પહેલા ઈરિયાર્વાહયા કરે તે. (૧૨)(૧૩) અતિશ્રવણ - દિવસે ગુરુ બોલાવે તો પણ જવાબ ન આપે તે. રાત્રે ગુરુ પૂછે ‘કોઈ જાગે છે ? કોણ સુતુ છે ?' ત્યારે જાગતો હોવા છતાં જવાબ ન આપે તે. (૧૪) પૂર્વાલાપન - ગૃહસ્થાદિને ગુરુએ બોલાવ્યા પહેલા પોતે બોલાવે તે. (૧૫) પૂર્વાલોચન - ગોચરીની આલોચના ગુરુ કરતા પહેલા બીજા પાસે કરે તે. (૧૬) પૂર્વોપદર્શન - ગુરુ કરતા પહેલા બીજાને ગોચરી બતાવે તે. (૧૭) પૂર્વીનમંત્રણ - ગોચરી વાપરવા માટે ગુરુ કરતા પહેલા બીજાને નિમંત્રણ કરે તે. (૧૮) ખાત ગુરુની આજ્ઞા વિના પોતે બીજાને ગોચરી વહેંચે. ૫૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ * (૧૯) Mદ્ધાટન - ગુરુને થોડું આપી સારુ સારુ પોતે વાપરે. (ર૦) ખદ્ધભાષણ - કર્કશ અને મોટા ઘાંટા પાડીને ગુરુ સાથે બોલવુ (૨૧) તત્રગત - ગુરુ બોલાવે ત્યારે “મજૂએણ વંદામ’ કહી તેમના આસને જવુ જોઈએ. તેના બદલે પોતાના આસન પર બેઠો થકો જ જવાબ આપે છે. (૨૨) કિં ભાષણ - ગુરુ બોલાવે ત્યારે “આજ્ઞા ફરમાવો’ એમ કહેવું જોઈએ. તેની બદલી “કેમ ? શું કહો છો ? શું છે ?’ એમ કહે | ઉત્કૃષ્ટ | (૨૩) તું ભાષણ - ગુરુને ‘ભગવંત, પૂજ્ય, આપ’ કહી બોલાવવા જોઈએ. તેના બદલે ‘તું,તમે” વગેરે કહે છે. (૨૪) તજ્જાત ભાષણ - ગુરુને સામે ઉલ્ટો જવાબ આપે છે. ગુરુ કહે કે, ‘આ ગ્લાન સાધુની વૈયાવચ્ચ કેમ નથી કરતો ?' ત્યારે સામો જવાબ આપે, ‘તમે પોતે જ વૈયાવચ્ચ કેમ નથી કરતા’ વગેરે. (૨૫) નોમુમન - ગુરુ કે રત્નાધક ધર્મકથા કરતા હોય ત્યારે ‘અહો આપે ઉત્તમ ધર્મકથા કહી” એમ પ્રશંસા ન કરે પણ મનમાં દુભાય. (૨૬) નોસ્મરણ - ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે શિષ્ય એમ કહે, ‘તમને એ અર્થો થાક નથી. એ અર્થ એ પ્રમાણે ન હોય.” વગેરે. (૨૭) કથાછેદ - ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે ગૃહસ્થોને કહે, ‘એ કથા તમને હું પછીથી સારી રીતે સમજાવીશ.” વગેરે. (૨૮) પરિષદ ભેઠ - ગુરુની કથામાં સભા એકતાન થઈ હોય ત્યારે શિષ્ય કહે, ‘હવે ક્યાં સુધી કથા લંબાવવી છે ? વાપરવાનો સમય થયો.” વગેરે. (૨૯) અનુત્યંત કથા - ગુરુએ ધર્મકથા કર્યા બાદ એ જ સભામાં પોતાની ચતુરાઈ બતાવવા વિશેષથી ધર્મકથા કહે છે. (30) સંથારપાઠઘન - ગુરુની શય્યા, સંથારા વગેરેને પોતાનો પગ લગાડવો, આજ્ઞા વિના સ્પર્શ કરવો તે. (૩૧) સંથારાવસ્થાન - ગુરની શય્યા, સંથારા, આસન વગેરે ઉપર ઉભા રહેવુ, બેસવુ, સુવું વગેરે. (૩૨) ઉચ્ચાસન - ગુરુ કરતા ઉંચા આસને બેસવું તે. (33) સમાસન - ગુરુની સમાન આસન ઉપર બેસવુ તે. આ 33 આશાતના વર્જવી. આશાતના ગુરુની સ્થાપનાજીની જઘન્ય પગ લગાવો પગ લગાડવો, ચળવરાળ કરવા. મધ્યમ થુંક લગાડવી ભૂમિ પર પાડવા, અવજ્ઞાર્થી જેમતેમ મૂકવા. આજ્ઞા ન માનવી | નાશ કરવો. દ્વાર ૨૨ મુ - વિધિ ૨ પ્રતિક્રમણના નિયમવાળાએ સામગ્રી કે ર્થાતના અભાવે નીચે પ્રમાણે બૃહદ્ ગુરુવંદન (લઘુ પ્રતિક્રમણ) નો વિધિ કરવો. સવારે - રેયાન્વોયા, કુસુમણo નો કાઉસ્સ, ચૈત્યવંદન, મુહર્પીત્ત, વાંદણા, આલોચના (રાઈએ આલોઉં, સવ્વસ્સવ), વાંકણા, ખામણા (અષુઓ), વાંકણા, પચ્ચકખાણ, ચાર છોવિંદન (ભગવાનë વગેરે), સજઝાયના બે આદેશ. સાંજે - ઈરિયાવહયા, ચૈત્યવંદન, મુહર્પીત્ત, વાંકણા, પચ્ચખાણ, વાંદણા, આલોચના (દેવંસ આલોઉં, સqસ્સવ), વાંકણા, ખામણા (અભુઠિઓ), ચાર છોભનંદન, ર્વાસા પાર્યાછdનો કાઉસ્સગ્ન, સઝાયના બે આદેશ. ગુરુવંદનના આ વિધિને આદરીને સાધુઓ અનેક ભવોમાં ભેગા કરેલા કર્મોને ખપાવે છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રીગુરવઠાંભાખ્ય (મૂળ ગાથા અને ગાથાર્થ) ગુરુવંદણમહ તિવિહં, તું ફિટ્ટા છોભ બારસાવત્ત | સિરનમણાઈસુ પઢમં, પુણ્ડ-ખમાસમણ-દુગિ બીચ્યું ||૧|| ગુરુવંદના ત્રણ પ્રકાર છે. ફેટાવંદન, છોભવંદન અને દ્વાદશાવર્ત વંદન. મસ્તક નમાવવાથી પહેલું ફેટાવંદન થાય છે, પૂરા બે ખમાસમણા આપવાથી બીજુ છોભવંદન થાય છે. ૧ જહ દૂઓ રાયાણં, મિઉં કાં નિવેઈઉં પચ્છા | વીર્સાજઓ વિ અિ, ગુચ્છઈ એમેવ ઈત્ય દુર્ગં ||રા જેમ દૂત રાજાને નમીને કાર્યનું નિવેદન કરે, પછી વિસર્જન કરાય ત્યારે વંદન કરીને જાય, તેમજ અહીં બે વાર વંદન કરાય છે. ર આયારસ ઉ મૂલં વિણઓ, સો ગુણવઓ અ પડિવત્તી | સા ય વિહિ-વંદણાઓ, વિહી ઈમો બારસાવત્તે ||૩|| આચારનું મૂળ વિનય છે, વિનય એ ગુણવંતની ભક્તિરુપ છે, ગુણવંતની ભક્તિ વિધિપૂર્વક વંદન કરવાથી થાય છે, તે દ્વાદશાવર્ત વંદનનો વિધિ આ પ્રમાણે છે. ૩ તઈમાં તુ છંદણ-દુગે, તત્વ મિહો આઈમ સયલસંઘે | બીયં તુ ઠંસણીણ ય, પર્યાઆણં ચ તઈમાં તુ ||૪|| ત્રીજું દ્વાદશાવર્ત્તવંદન બે વાંદણા આપવાથી થાય છે. ત્યાં પહેલું વંદન સકલ સંઘમાં પરસ્પર કરાય, બીજું સાધુ-સાધ્વીને કરાય અને ત્રીજુ પઠસ્થોને કરાય. ૪ વંદણ-ચિઈ-કિઈકમાંં, પૂઆકમં ચ વિણયકમાંં ચ । કાયવ્યું કમ્સ વ ? કેણ વર્તાવ ? કાહે વ ? કઈ ખુત્તો શાપા વંદનકર્મ, ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજાકર્મ અને વિનયકર્મ કોને, કોણે, ક્યારે અથવા કેટલીવાર કરવા o ૫ ૫૩ * કઈ ઓણય કઈ સિર, કઈહિં વ આવસઐહિં પરિસુ ં ? | કઈ ઠોસ વિપ્પમુક્યું, કિઈકમાંં કીસ કીરઈ વા ।।।। કેટલા અવનતવાળા, કેટલા શીર્ષવાળા, કેટલા આવશ્યકોથી વિશુદ્ધ, કેટલા દોષો હિત અને શા માટે કરાય છે ? પણનામ પણાહરણા, અજુગપણ જુગ્ગપણ રાઉ અઠાયા | ચઉઠાય પતિસંહા, ચઉં અણિસેહ-દ્દકારણયા |||| પાંચ નામ, પાંચ દૃષ્ટાંત, અયોગ્ય પ, યોગ્ય ૫, ૪ અઠાતા, ૪ દાતા, ૫ નિષેધ, ૪ નિષેધ, ૮ કારણ. ૭ આવસય મુહતંતય, તણુપેહ-પણીસ-દોસ બત્તીસા | છગુણ ગુરુઠવણ દુગ્ગહ, દુછવીસક્ખર ગુરુ પણીસા ||ઠા ૨૫ આવશ્યક,૨૫ મુહર્પાત્ત પડિલેહણા, ૨૫ શરીર પડિલેહણા, ૩૨ દોષ, ૬ ગુણ, ગુરુસ્થાપના, રે અવગ્રહ, રર૬ અક્ષર, ૨૫ ગુરુ અક્ષર. ૮ પણ અડવત્તુ છ ઠાણા, છ ગુરુવયણા આસાયણ-તિત્તીસ | વિહી દુવીસ-હારેહિં, ચઉસયા બાણઉઈ ઠાણા ||૯|| ૫૮ ૫, ૬ સ્થાન, ૬ ગુરુવચન, ૩૩ આશાતના, ર વિધિ - એમ રર દ્વારોમાં ૯૨ સ્થાન છે. ૯ વંદણાં ચિઈકમાંં કિઈકમાં પૂઅકર્માં વિણયકમાંં | ગુરુવંદણ પણ નામા, હવે ભાવે દુહાહરણા (દુહોહેણ) ||૧૦|| વંદનકર્મ, ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજાકર્મ, વિનયકર્મ- એ ગુરુવંદનના પાંચ નામ છે, દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારના ઉદાહરણો છે. ૧૦ સીયલય ખુડ્ડએ વીર કન્હ સેવગ હુ પાલએ સંબે ! પંચેએ હિ ંતા, કિઈકમ્મે ઠત્વ-ભાવહિં ||૧૧|| કૃતિકર્મમાં દ્રવ્યથી અને ભાવથી શીતલાચાર્ય, ક્ષુલ્લક, વીરક અને કૃષ્ણ, બે સેવક, પાલક અને શાંબ - એ પાંચ દૃષ્ટાંત છે. ૧૧ Page #30 -------------------------------------------------------------------------- ________________ 拜 પાસત્યો ઓસજ્ઞો, કુસીલ સંસત્તઓ અહાછંદો | દુગ દુગ તિ ઠુ એર્ગાવહા, અવંણિજ્જા જિણમર્યામ ||૧|| ર, ૨, ૩, ૨, ૧ પ્રકારના પાર્શ્વસ્થ, અવસન્ન, કુશીલ, સંસક્ત, યથાછંદ જિનમતમાં અવંદનીય છે. ૧૨ આયરિય ઉવજ્ઝાએ, પત્તિ થેરે તહેવ રાર્યાણએ | કિઈકમ્મ નિજરટ્ઠા, કાયમિમેસિ પંચË ||૧૩|| ૮ કર્મની નિર્જરા માટે આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, વિર અને રત્નાધિક- એ પાંચને વંદન કરવુ. ૧૩ માય પિ જિભાયા, ઓમવિ તહેવ સવ્વ રાર્યાણએ | કિઈકમ્મુ ાં કાર્યારેજા, ચઉસમણાઈ કુતિ પુણો ।।૧૪।। ઓછા પર્યાયવાળા એવા પણ માતા, પિતા, મોટા ભાઈ અને સર્વ રત્નાધિકો પાસે વંઠન ન કરાવવુ, શેષ ચતુર્વિધ સંઘ વંઠન કરે. ૧૪ વિખ઼િત્ત પરાઠુત્તે, આ પ્રમત્તે મા કયાઈ વંઠજ્જા | આહાર નીહાર, કુણમાણે કાઉ-કામે અ ||૧૫|| ગુરુ વ્યાક્ષિપ્ત, પરાભુખ, પ્રમત્ત, આહાર-નિહાર કરતા કે કરવાની ઈચ્છાવાળા હોય ત્યારે વંદન ન કરવુ. ૧૫ પસંતે આસણત્યે અ, ઉવસંતે ઉર્વાર્ટ્સએ | અણુવિદ્યુ મેહાવી, કઈકમાંં પઉંજઈ ||૧૬) ગુરુ પ્રશાંત, આસનસ્થ, ઉપશાંત અને ઉપસ્થિત હોય ત્યારે બુદ્ધિમાન શિષ્ય અનુજ્ઞા લઈ વંદન કરે. ૧૬ પડિકમણે, સઝાએ, કાઉસ્સગ્ગા-વરાહ પાહુણએ | આલોયણ સંવરણે, ઉત્તમટ્ઠ ય વંઠણયું ||૧૭|| પ્રતિક્રમણમાં, સ્વાધ્યાય માટે, કાઉસ્સગ્ગ કરવા માટે, અપરાધ ખમાવવા માટે, મહેમાન સાધુને, આલોચના કરવા, પચાણ લેવા, અનશન કરવા માટે વંદન કરવુ. ૧૭ Че દોવણયમહાજાય, આવત્તા બાર ચઉસર તિગુત્ત દુપàસિગ નિખ઼મણં, પણવીસાવસય કિઈકમ્મુ ૧૮|| ર અવાંત, યથાાત, ૧૨ આવર્ત્ત, ૪ શીર્ષ, ૩ ગુપ્તિ, ર પ્રવેશ, નિષ્ક્રમણ- એ વંદનના ૨૫ આવશ્યક છે. ૧૮ કિઈકપિ કુણંતો, ન હોઈ કિઈકમ્મ-નિજ્જરા-ભાગી | પણવીસામન્નયર, સાહૂ ઠાણ વિરાહતો ||૧૯|| આ ૨૫ માંથી કોઈપણ સ્થાનની વિરાધના કરતો સાધુ વંદન કરવા છતા વંદનથી થતી નિર્જરાનો ભાગી થતો નથી. ૧૯ દિ。િ-પડિલેહ એંગા, છ ઉડ્ડપપ્કોડ તિગ-તિગંર્તારઆ । અખ઼ોડ પમજણયા, નવ નવ મુહત્ત પણવીસા ||૨|| ષ્ટિ ડિલેહણ એક, ૬ ઊર્ધ્વ પટ્કોડા, ૩-૩ ને આંતરે ૯ અખોડા અને ૯ પ્રમાર્જના - એમ ૨૫ મુહર્પાત્ત પડિલેહણા છે. ૨૦ પાર્યાહણેણ તિઅતિઅ, વામેઅર બાહુ સીસ મુહ હિયએ | અંસુટ્ટાહો પિત્ઝે, ચઉ છપ્પય દેહ-પણવીસા ||૨૧|| પ્રદક્ષિણા ક્રમે (મધ્યમાં, જમણી બાજુએ અને ડાબી બાજુએ) ડાબા હાથ, જમણા હાથ, શીર્ષ, મુખ, હૃદયની ૩-૩ વાર પ્રમાર્જના કરવી, ખભાની ઉપર અને નીચે પાછળની ચાર અને પગની ૬ પ્રમાર્જના કરવી- એ ૨૫ શરીર પડિલેહણા થઈ. ૨૧ આવસ્સએસુ જહ જહ, કુણઈ પયત્ત અહીણમઈરિત્ત | તિવિહ-કરણોવઉત્તો, તહ તહ સે નિજ્જરા હોઈ ||ર|| જે ત્રણ કરણમાં ઉપયોગવાળો થઈને આવશ્યકોમાં જેમ જેમ અન્યધિક પ્રયત્ન કરે છે તેમ તેમ તેને નિર્જરા થાય છે. રર દોસ અણાઢિઅ ડ્ડિઅ, વિદ્ધ પરિüિડિમં ચ ટોલગઈં | અંકુસ કચ્છભ-રિગિસ, મચ્છુવાં મણપઉ。 ||૩|| દોષો - અનાદંત, સ્તબ્ધ, વિ, પરિિિડત, ટોલúત, અંકુશ, કચ્છિિગત, મત્સ્યોધૃત્ત, મનઃપ્રદુષ્ટ. ર૩ ૬ ૦ Page #31 -------------------------------------------------------------------------- ________________ વેઈયબદ્ધ ભયંત, ભય ગારવ મિત્ત કારણા વિત્તું | પડણીય ટુટ્યું જઅ, સઢ હીલિઅ વિપ્પલઉ-ચિયયં ||૪|| વેદિકાબદ્ધ, ભજંત, ભય, ગારવ, મિત્ર, કારણ, સ્તન્ય, પ્રત્યનીક, રુષ્ટ, ર્જિત, શઠ, હીલિત, વિર્ધારકુંચિત. ૨૪ દિહિ ં સિંગ, કર તોઅણ અણદ્ધણાલિ ૢ | ઊભું ઉત્તરપૂલિઅ, મૂરું ઢઢર યુલિયં ચ ારપા દૃષ્ટાદષ્ટ, શૃંગ, કર, કરમોચન, આશ્લિષ્ટ-અશ્લિષ્ટ, ઊન, ઉત્તરચૂડ, મૂડ, ઢાર, ચુલિક એ ૩ર દોષ છે. ૨૫ બત્તીસોસ-પરસુ ં, કિઈકમાંં જો પઉંજઈ ગુરૂણ | સો પાવઈ નિવ્વાણું, અચરેણ વિમાણવાસં વા ||રા જે ૩ર દોષ રહિત વંદન ગુરુને કરે છે તે શીઘ મોક્ષ પામે છે અથવા વિમાનવાસ પામે છે. ૨૬ ઈહ છચ્ચ ગુણા વિણઓવચાર માણાઈભંગ ગુરુપૂ | તિત્શયરાણ ય આણા, સુઅધમ્મારાહણા કિરિયા ||ર|| અહીં વનમાં ૬ ગુણ છે - વિનયોપચાર, માનાદિ ભંગ, ગુરુપૂજા, તીર્થંકરની આજ્ઞાનું આરાધન, શ્રુતધર્મારાધના, ક્રિયા (મોક્ષ). ૨૭ ગુરુગુણજુાં તુ ગુરું, ઠાવા અહવ તત્વ અકખાઈ | અહવા નાણાઈ-તિમં, વિજ સખ્ખું ગુરુઅભાવે ||રા સાક્ષાત્ ગુરુના અભાવમાં ગુરુગુણથી યુક્ત ગુરુની સ્થાપના કરવી, અથવા ત્યાં અક્ષાદિમાં સ્થાપના કરવી અથવા જ્ઞાનાદિ ત્રણ (ના ઉપકરણો) સ્થાપવા. ૨૮ અખે વરાડએ વા, કટ્સે પુત્થ અ ચિત્તકક્મે અ | સભ્ભાવમસળ્યાવં, ગુરુઠવણા-ઈત્તરાવકહા ||રહ્યા અક્ષમાં, કોડામાં, કાષ્ઠની મૂર્તિમાં, લેપ્ચકર્મમાં, ચિત્રકર્મમાં, સદ્ભાવ અને અસદ્ભાવ, ઈત્વર કથિત અને યાવથિત ગુરુસ્થાપના કરવી. ૨૯ ૬૧ ગુરુવિરહીમ ઠવણા, ગુરૂવએસોવ ંસણથં ચ । જિવિરહીમ જિર્ણાબબ સેવણા-મંતણે સહસં ||૩|| ગુરુના વિરહમાં ગુરુનો ઉપદેશ દેખાડવા સ્થાપના કરાય છે. જેમ જિનેશ્વરના વિરહમાં જિર્નાબબની સેવના, આમંત્રણ સફળ થાય છે, તેમ ગુરુસ્થાપના પણ સફળ છે. ૩૦ દિસિ ગુરુગૃહો ઈહ, અહુટ્ન તેરસ કરે સપરપપ્પુ | અણણુન્નાયસ્સ સયા, ન કúએ તત્થ પવિસેઉં ||૩૧|| ગુરુથી ચારે દિશામાં સ્વપક્ષે સાડા ત્રણ હાથ અને પરપક્ષે તેર હાથનો અવગ્રહ છે. તે અવગ્રહમાં અનુજ્ઞા વિના પ્રવેશ કરવો ન કલ્પે. ૩૧ પણ તિગ બારસ દુગ તિગ, ચઉંરો છઠ્ઠાણ પય ઈગુણતીસં। ગુણતીસ સેસ આવસયાઈ સવ્વપય અડવન્ના ||૩|| ૫, ૩, ૧૨, ૨, ૩, ૪ એમ ૬ સ્થાનના પદ ર૯ છે. શેષ આર્વાસયાએ વગેરે ર૯ પદ છે. એમ સર્વ પદ ૫૮ છે. ૩ર ઈચ્છા ય અણુન્નુવણા, અવ્વાબાર્હ ચ જત્ત જવણા ય | અવરાહ-ખામણા વિ ય, વંઠણ-હાયસ્સ છઠ્ઠાણા ||33|| ઈચ્છા, અનુજ્ઞા, અવ્યાબાધ, યાત્રા, ચાપના, અપરાધક્ષમાપના એ વંદન કરનારના ૬ સ્થાન છે. ૩૩ છદેણ-ભુજાણામિ, તત્ત તુપિ વટ્ટએ એવું અહર્ભાવ ખામેમિ તુમ, વયણા વંદરિહસ્સ ||૩૪|| છંદેણ, અણુજામિ, તÉત્ત, તુર્ભાપ વટ્ટએ, એવું, અહર્ભાવ ખામિ તુમ - એ વંદનીયના વચનો છે. ૩૪ પુરઓ પદ્માસન્ને, ગંતા ચિટ્ઠણ નિસીઅણા-યમણે । આલોયણ પડિસણણે, પુવ્વા-લવણે અ આલોએ ||૩૫) આગળ, બાજુમાં, પાછળ નજીકમાં ચાલવું, ઉભા રહેવું, બેસવું, આચમન, આલોચન, અતિશ્રવણ, પૂર્વાલાપન, પૂર્વાલોચન. ૩૫ ૬ Page #32 -------------------------------------------------------------------------- ________________ અલ્પબુદ્ધિવાળા ભવ્ય જીવોના બોધ માટે મેં આ કહ્યું. તેમાં મારા વડે જે વિપરીત કહેવાયુ હોય તેને કદાગ્રહ વિનાના અને મત્સર વિનાના ગીતાર્થો સુધારે. ૪૧ તહ ઉવદંસ નિમંતણ, ખદ્ધા-યુયણે તહા અપડેસુણસે | Mદ્ધત્તિ ય ત© ગએ, કિં તુમ તજજાય નોસુમણે ||3|| તથા ઉપઠન, નિમંત્રણ, ખદ્ધદાન, ખદ્ધાદન તથા અખંતશ્રવણ, ખદ્ધ, તંત્રગત, ઝિં, તું, તજ્જાત, નો સુમન, નો સ્મરણ, કથાકેદ. ૩૬ નો સરસ કહં છત્તા, પરસંભના અણુઠયાઈ કહે | સંથાર-પાયઘટ્ટણ, ચિઠ્ઠ-૨-સમાસણે આવે ||3૭ની પરષભેદ, અનુભૂત કથા, સંથારપાઇન, સંથારાવસ્થાન, ઉરચાસન, સમાસન- આ 33 આશાતના છે. 3૭ ઈરિયા કુર્લામણુગો, ચિઈવંદણ પત્તિ વંદણાલોયું વંદણ ખામણ વંદણ, સંવર ચઉછોભ હુસજઝા ||૩૮|| ઈરિયાવંહેયા, કુસુમણo નો કાઉસ્સગ્ગ, ચૈત્યવંદન, મુહપા, વાંદણા, આલોચના, વાંદણા, ખામણા, વાંકણા, સંવર, ચાર છોભનંદન, ૨ સઝાયના આદેશ. ૧૮ ઈરિયા ચિઈવંદણ પત્ત વંદણ રેમ વંદણા-લોય, | વંદણ ખામણ યઉછોભ, દિવસુસ્સો કુસંજઝાઓ ||૩૯|| ઈરિયાવંયા, ચૈત્યવંદન, મુહર્પીત્ત, વાંકણા, ચરમ, વાંકણા, આલોચના, વાંદણા, ખામણા, ચાર છોભનંદન, દેવસય પાછાનો કાઉસ્સગ્ગ, બે સઝાયના આદેશ. ૩૯ એય કિઈકમ્મવિહં, શું જંતા ચરણ-કરણ-માઉત્તા . સાહૂ ખjત કર્મ, અણગભવ-સંચિય-મji ||૪|| આ વંíવધિને આદરના ચરણકરણમાં ઉપયોગવાળા સાધુઓ અનેક ભવોમાં ભેગા કરેલા અનંત કર્મોને ખપાવે છે. ૪૦ અપમઈ- ભq-બોહત્ય ભાસાં વિવરમં જનમહ મ | તે સોહંતુ રિયસ્થા, અભિનિવેસી અમચ્છરણ //૪૧|| (Hi (૬૩) Page #33 -------------------------------------------------------------------------- ________________ = શ્રીયદયફ્રહ્માણાભાષ્ય (પદાર્થો)) - ૯ દ્વાર દ્વારા પેટાભઠ | નં. | દ્વાર પેટાબેક પરચકખાણ | નીવિયાતા વિધિ ભાંગા આહાર શુદ્ધિ આગાર ૫. | વિગઈ = = ફળ ૦ દ્વાર ૧૭ – પચ્ચક્ખાણ ૧૦ પચ્ચખાણના ૧૦ પ્રકાર છે. તે આ પ્રમાણે છે. (૧) અનાગત - પછી કરવાનો તપ વૈયાવસ્થાના કારણે પહેલા કરી લે છે. જેમકે પર્યુષણમાં આચાર્યાની વૈયાવચ્ચ કરવાની હોવાથી તેનો અમ પર્યુષણની પહેલા જ કરી લે. (૨) અતિક્રાંત - પહેલા કરવાનો તપ વૈયાવસ્થાના કારણે પછીથી કરે છે. જેમકે પર્યુષણમાં આચાર્યાની વૈયાવરચના કારણે અઠમ થઈ શક્યો ન હોય તો પછી કરે. (3) કોટિÍહત - બે તપના બે છેડા મળતા હોય એટલે કે એક તપનો અંત અને બીજા તપની આઠે એ બે ભેગા થતા હોય તે કોટિÍહત પચ્ચખાણ. તેના બે પ્રકાર છે. ૧, સમકોટિ - ઉપવાસ પૂર્ણ થયે ઉપવાસ કરે, આયંબલ પૂર્ણ થયે આર્યાબલ કરે વગેરે. ૨. વિષમકોટિ - ઉપવાસ પૂર્ણ થયે આબલ કરે, આયંબિલ પૂર્ણ થયે ઉપવાસ કરે વગેરે. (૪) નિયંત્રિત - “અમુક વિસે અમુક તપ કરવો’ એવો નિશય કર્યા પછી ગમે તેવા પ્રતકૂળ સંયોગોમાં પણ એ દિવસે એ તપ કરવો જ છે. જિનકલ્પી અને ૧૪ પૂર્વધરોના કાળમાં પ્રથમસંઘાણી આ પચ્ચખાણ કરતા હતા, હાલમાં તેનો વિચ્છેદ થયો છે. (૫) અનાચાર - અનાભોગ આગાર અને સહસા આપ્યાર એ બે વિના શેષ આગાર રહિત પરચખાણ કરવું તે. (૬) સાગાર - રર આગારોમાંથી યથાયોગ્ય આગારો સહિત પુચકખાણ કરવું તે. (૭) નિરવશેષ - ચારે પ્રકારના આહારનો સર્વથા ત્યાગ કરવો તે. (પ્રાયઃ સંખના સમયે) (૮) પરિમાણકૃત - દત્તનું, કોળિયાનું, ઘરોનું, ભિક્ષાનું અને તૃણનું પ્રમાણ કરી શેષ ભોજનનો ત્યાગ કરવો તે. (૯) સંકેત - કેત = અંગુષ્ઠ વગેરે ચિહ. તેના Íહેતનું પરચખાણ તે સંકેત પચ્ચકખાણ. તે આઠ પ્રકારે છે. ૧. અંગુષ્ઠÍહેત - મુઠીમાં અંગુઠો વાળી છુટો ન કરે ત્યાં સુધીનું પુરચકખાણ. ૨. મુઝર્સીહત - મુઠી વાળી છુટી ન કરે ત્યાં સુધીનું પરચકખાણ. 3. ગ્રંથÍહત - કપSIની કે દોરાની ગાંઠ વાળી છૂટી ન કરે ત્યાં સુધીનું પચ્ચખાણ. ૪. ઘરર્ણાહત - ઘરમાં પ્રવેશ ન કરે ત્યાં સુધીનું પચ્ચખાણ. ૫. સ્વદર્સાહત - પરસેવાના બિંદુ સુકાય નહીં ત્યાં સુધીનું પરચખાણ. ૬. ઉચ્છવાસíહત - અમુક શ્વાસોચ્છવાસ ન થાય ત્યાં સુધીનું પરચખાણ. ૭. તિબકર્ણાહત - માંચી વગેરે વાસણ પર લાગેલા પાણીના બિંદુ સુકાય નહિ ત્યાં સુધીનું પરખાણ. ૮. દીપકર્ણાહત - દીપક ન ઓલવાય ત્યાં સુધીનું પચ્ચખાણ. (૧૦) દ્ધા - અઢા = કાળ, કાળની મર્યાદાવાળુ પરચખાણ. તે ૧૦ પ્રકારે છે. (૬) Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧. નવકારહિત - સૂર્યોદયથી બે ઘડીનું અને પૂર્ણ થયે નવકાર ગણીને પારવાનું પચ્ચક્ખાણ તે. ર. પોરિસી - સૂર્યોયથી એક પ્રહર સુધીનું પચ્ચક્ખાણ તે. (અથવા સૂર્યોદયથી દોઢ પ્રહર સુધીનું સાઢોરિસી પ્રાણ). ૩. પુરિમાર્થ - સૂર્યોદયથી બે પ્રહર સુધીનું પચક્ખાણ તે. (અથવા સૂર્યોદયથી ત્રણ પ્રહર સુધીનું અવઢ પચાણ). ૪. એકાશન - નિશ્ચલ બેઠકથી એક વાર ભોજન કરવું તે. ભોજન બાદ તિવિહાર કે ચોવિહાર કરવો. ૫. એકસ્થાન - એકાશનની જેમ જ, પણ જમણો હાથ અને મુખ સિવાય બીજા અંગો હલાવવા નહી, ભોજન બાદ ચોવિહાર કરવો. ૬. આયંબિલ - વિગઈ, નીવિયાતા, ફળાદિ અને ખટાશના ત્યાગપૂર્વકનું એકાશન તે. ૭. અભક્તાર્થ (ઉપવાસ) - સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી ચારે આહારનો ત્યાગ તે ચોવિહાર ઉપવાસ અને દિવસે ઉકાળેલા પાણીની છૂટ તે તિવિહાર ઉપવાસ. ઉપવાસમાં બે વાર ભોજનનો ત્યાગ હોય છે, માટે તે અભક્તાર્થ કહેવાય છે. ઉપવાસની આગળ પાછળ એકાસણુ કર્યું હોય તો તે બે એકાશન સહિત ઉપવાસને ચતુર્થભક્ત કહેવાય છે. ટ્ઠ, અઠ્ઠમ વગેરેના પ્રચક્ખાણમાં આગળ પાછળ એકાસણુ ન કર્યું હોય તો પણ છટ્ઠ-અટ્ઠમ વગેરે કહેવાની સંજ્ઞા ગૂઢ છે. ૮. રિમ તેના બે પ્રકાર છે. દિવસના છેલ્લા ભાગનું, સૂર્યાસ્ત પૂર્વે ૧ મુહૂર્ત પહેલા લઈ લેવું તે દિવસચરમ. આયુષ્યના છેલ્લા ભાગનું પચ્ચક્ખાણ તે ભવચરિમ, ૯. અભિગ્રહ તેના ચાર પ્રકાર છે. દ્રવ્યથી - ભોજનમાં અમુક જ દ્રવ્ય લેવા અથવા અમુક દ્રવ્ય વડે વહોરાવે તો જ વહોરવુ એવો નિશ્ચય તે. ૩ 事 ક્ષેત્રથી - અમુક ગામમાંથી, અમુક ઘરોમાંથી, અમુક ગાઉ દૂરથી જ આહાર લાવવો એવો નિશ્ચય તે. કાળથી - ભિક્ષાકાળ પહેલા, ભિક્ષાકાળ વખતે અથવા ભિક્ષાકાળ વિત્યા બાદ જ આહાર લાવવો એવો નિશ્ચય તે. ભાવથી - ગાતો ગાતો, રડતો રડતો, બેઠો બેઠો, ઉભો ઉભો, પુરુષ કે સ્ત્રી વહોરાવે તો જ આહાર લેવો ઈત્યાદિ નિશ્ચય તે. ૧૦. વિગઈ - ચાર મહાવિગઈનો સર્વથા ત્યાગ કરવો. શેષ ૬ વિગઈમાંથી યથાશક્ય ત્યાગ કરવો તે. નીવિયાતાનો યથાસંભવ ત્યાગ કરવો તે નીવિ પચ્ચક્ખાણ. દ્વાર રજુ - વિધિ ૪ (૧) નવકારહિતના પચ્ચક્ખાણમાં ‘ઉગ્ગએ સૂરે નમુક્કારસહિઅં પચ્ચક્ખામિ' એવો ઉચ્ચાર વિધિ છે. (૨) પોરિસી-સાર્ધપોરિસીના પચ્ચક્ખાણમાં ‘પોરિસિઅં સાઢપોરિસિઅં પચમિ ઉગ્ગએ સૂરે' અથવા ‘ઉગ્ગએ સૂરે પોર્સિસઅં સાઢોરિસિઅં પચ્ચક્ર્રામ' એવો ઉચ્ચાર્રર્વાધ છે. (૩) પુરિમાર્ધ - અવરૢના પચ્ચક્ખાણમાં ‘સૂરે ઉગ્ગએ પુરિમż અવ ં પચ્ચક્ામિ' એવો ઉચ્ચાર્રાવધિ છે. (૪) ઉપવાસના પચ્ચક્ખાણમાં ‘સૂરે ઉગ્ગએ અભત્ત ં પચામિ' એવો ઉચ્ચાર્રાધિ છે. અથવા પચાણનો પાઠ ઉચારતી વખતે ગુરુ પરચાઈ, વોસિરઈ કહે અને શિષ્ય પચ્ચક્ખıમ, વોસિર્રામ કહે તે ચાર પ્રકારનો ઉચ્ચારર્વાધ જાણવો. પચ્ચક્ખાણ લેતી વખતે લેનારના મનનો ઉપયોગ જ પ્રમાણ ગણાય છે. પણ ભૂલથી બીજો પાઠ બોલાઈ જાય તો તે પ્રમાણ ન ગણાય. ૬. Page #35 -------------------------------------------------------------------------- ________________ એકાશનાદિ પચ્ચક્ખાણમાં આવતા પાંચ પ્રકારના ઉચારસ્થાન અને તેના ર૧ ભેદ સ્થાન ૧ - નવકારસહિત, પોરિસિ, સાઢપોરિસિ, પુરિમટ, અવક્ર, સંતપરાક્ખાણ ૮ = ૧૩ ભેદ. સ્થાન ર નિવ્વિગઈ, વિગઇ, આર્યુબલ = ૩ ભેદ. બીઆસણ, એકાસણ, એકલઠાણ = ૩ ભેદ. સ્થાન ૪ - પાણસ્સ = ૧ ભેદ. સ્થાન ૩ સ્થાન ૫ - દેશાવાસિક - ૧ ભેદ એકાસણા, બીઆસણા, એકલઠાણામાં ૫ ઉચ્ચારસ્થાન સંકેત સહિત અહીં પચ્ચકખાણનું. ૧ તુ સ્થાન ર જ સ્થાન ૩ ૪ સ્થાન - ૪ યુ સ્થાન ૫ મું સ્થાન - દેશાવાસિકનું આર્યુબલમાં પાંચ ઉચ્ચારસ્થાન - એકાસણાની જેમ જ, બીજુ ઉચ્ચારસ્થાન આબિલનું નીવિમાં પાંચ ઉચ્ચારસ્થાન - એકાસણાની જેમ જ, બીજુ ઉચ્ચારસ્થાન નિવ્લિગઈનું. તિવિહાર ઉપવાસમાં પાંચ ઉચ્ચારસ્થાન ૧ તુ સ્થાન અભત્ત કે ચઉત્થભત્ત થી ચઉતીસભત્તનું. ર જ સ્થાન સંકેત સહિત અહ્વીં પચ્ચક્ખાણનું ૩ જુ સ્થાન ૪ યુ સ્થાન ૫ મું સ્થાન વિગઈનું એકાસણામાં એકાશનનું બીઆસણામાં બીઆસણાનું એકલઠાણામાં એકલઠાણનું. પાણસનું . - પાણસનું. દેશાવર્ગાસિકનું દિવસરિમનું (પાણહારનું) ΣΕ ચÎવહાર ઉપવાસમાં બે ઉચ્ચારસ્થાન ૧ કુ સ્થાન ઉપવાસનું દેશાવર્ગાસકનું ર જુ સ્થાન ઉગ્ગએ સૂરે કે સૂરે ઉગ્ગએ પ્રારંભમાં એક જ વાર બોલાય છે અને વોસિરઈ પણ અંતે એક જ વાર બોલાય છે. વરોના પચ્ચકખાણોમાં તે બોલાતા નથી. કેમકે તેવી પૂર્વાચાર્યોથી ચાલી આવતી પરંપરા છે. જેમ બીજી વારના વાંદણામાં ‘આર્વાસાએ’ પદ ન બોલવાની પૂર્વાચાર્યોની પરંપરા છે તેમ. વિહાર ઉપવાસ કરવો હોય ત્યારે, તિવિહાર આર્યુબલ-નીવિએકલઠાણુ-એકાસણુ-બીઆસણું કરવું હોય ત્યારે, દુવિહાર એકલઠાણુએકાસણુ-બીઆસણુ કરવુ હોય અને ચિત્તભોજી હોય તો, અને એકાશનાદિ કંઈ પણ વિશેષ વ્રત વિના ચિત્ત પાણી પીતા હોય તો પાણસના છ આગાર ઉચ્ચારવા. નવકારર્સાહતનું પચ્ચક્ખાણ સાધુઓને અને શ્રાવકોને ચર્ણવહાર જ હોય છે. પોરિસી, સાઢપોરિસી,પુરિમઢ, અવજ્ર, સંકેત પચ્ચક્ખાણ એકાશન, એકલઠાણું, બીઆસણું દિવસચરમ (રાત્રી પચક્ખાણ) 90 મુનિને તિવિહાર, ચર્ણંવહાર, શ્રાવકને દુવિહાર, વિહાર, ચઊઁવહાર. મુનિને અને શ્રાવકને તિવિહાર, ચÎવહાર (અપવાદે નીવી વિહાર) મુનિને ચર્ણવહાર, શ્રાવકને દુવિહાર, તિવિહાર, રાઊઁવહાર. એકાશનાદિ વિશેષ વ્રતોમાં ચઊંવહાર જ. Page #36 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૩જુ - આહાર ૪ (૧) એકલું પણ જે ભૂખ શમાવવા સમર્થ હોય, અથવા (૨) જે લવણ (મીઠું) વગેરે આહારમાં આવતુ હોય, અથવા (૩) જે આહારને સ્વાદિષ્ટ બનાવે, અથવા (૪) ભૂખ્યો માણસ કાદવ જેવુ નીરસ દ્રવ્ય ખાય તે બધુ આહાર કહેવાય. પ્રથમ લક્ષણવાળો આહાર ચાર પ્રકારે છે. અશન-ફૂર વગેરે, પાનપાણી વગેરે, ખાદેમ-કુળ વગેરે, સ્વાદેમ-સુંઠ વગેરે. બીજા-ત્રીજા લક્ષણવાળા આહારના ભેગા ઉદાહરણ-અણનમાં જીરુ, હિંગ વગેરે, પાણીમાં કપૂર વગેરે, ફળાદે ખાદેમમાં મીઠું વગેરે, તંબોલાઈ સ્વાદમમાં કાથો વગેરે છે. ચોથા લક્ષણવાળા આહારનું ઉદાહરણ માટી છે. આહારના ચાર પ્રકાર (૧) "અણન - જલ્દીથી જે ભૂખને શમાવે તે અણન. મગ વગેરે કઠોળ, ભાત-ઘઉં વગેરે, સાથુ વગેરે (જુવાર-મગ, વગેરે શેકીને બનાવેલો લોટ), માંs1 વગેરે (પુSI, પોળી, રોટલી, રોટલા વગેરે, દુધ-દહેધી વગેરે, સર્વ પHig-મોદક વગેરે, રાબ વગેરે, સર્વ વનસ્પતિના કંદ-મૂળ-ફળાના રંધાયેલા શાક વગેરે તે બધુ અણન કહેવાય. (૨) પાન - ઈન્દ્રિય વગેરે પ્રાણો ઉપર જે ઉપકાર કરે તે પાન. છાણની આછ, જવનું ધોવણ, કેરનું ઘોવણ, ચીભડા વગેરે ફળોની અંદર રહેલું પાણી અથવા તેનું ધોવણ, દારુ વગેરે, શુદ્ધ પાણી વગેરે એ બધુ પાન કહેવાય. નાળીયેરનું પાણી, શેરડીનો રસ, છાશ વગેરે અશનમાં ગણાય. તિવહારના પચ્ચખાણમાં શુદ્ધ જળ જ વાપરવું કલ્પે. १. आशु - शीघ्रं क्षुधां- बुभुक्षां शमयतीत्यशनं, तथा प्राणानाम् इन्द्रियादिलक्षणानां उपग्रहे - उपकारे यद् वर्तत इति गम्यते तत् पानमिति, खमिति - आकाशं तच्च मुखविवरमेव तस्मिन् मातीति खादिमं, स्वादयति गुणान् - रसादीन् संयमगुणान्या યસ્તત: સ્થાન્ટિકમ્ | - આવશ્યક નિર્યુકિd હારેભટ્રીયવૃત્તિ (3) ખાદમ - મુર્માદ્રરુપી આકાશમાં જે સમાય તે ખાદેમ. સંપૂર્ણપણે ભૂખ ન શમાવે પણ કંઈક તૃપ્તિ કરાવે છે. શેકેલા ધાન્ય (મમરા, પઉં, ચણા, કાળીઆ, મગ વગેરે), ખજૂર, ખારેક, નાળીયેર, બદામ, ટ્રાક્ષ, કાજુ વગેરે મેવો, કેરી, ચીભSI, તરબૂજ, ખડબૂજ વગેરે ફળો, શેરડી, કોઠqડી, આમળાકંઠી, આંબાગોળી, કોઠીપત્ર, લિંબુઈપત્ર વગેરે એ બધુ ખાદેમ કહેવાય. (આ બધુ દુવિહારના પચ્ચખાણમાં ન કલ્પ). (૪) સ્વાદેિમ - દ્રવ્યને અને તેના રસાઠ ગુણોને સ્વાદ પમાડે તે, રાગદ્વેષ હત આસ્વાદન કરવાથી સંયમીના સંયુમગુણોને સ્વાદ પમાડે તે અથવા જેનું આસ્વાદન કરતા તે વસ્તુઓ પોતાના માધુર્યાદે ગુણોને નાશ પમાડે તે સ્વામિ. સુંઠ, હરડે, બેડા, પીપર, મરી, જીરુ, અજમો, જાયફળ, જાવંત્રી, કાથો, ખેરવટી, જેઠીમધ, કેસર, નાગકેસર, તમાલપત્ર, એલચી, લંવંગ, બિSલવણ, પીપરીમૂળ, કપૂર, બાવળછાલ, ધાવડીછાલ, ખેરની છાલ, ખીજડાછાલ, સોપારી, હિંગ, જ્વાસામૂળ, બાવચી, તુલસી, કચૂરો, તજ, સંચળ, તંબોલ, વરિયાળી, સુવા વગેરે સ્વાદેમ કહેવાય. આ બધુ વિહારના પરચખાણમાં કલ્પ. જીરુને કેટલાક સ્વાદિમમાં અને કેટલાક ખામમાં ગણે છે- એમ બે મત છે. અજમાને પણ કેટલાક ખાદેમ કહે છે. મધ, ગોળ, ખાંs, સાકર પણ સ્વાદિમ છે. પરંતુ તૃપ્તિકારક હોવાથી દુવિહારમાં ન કલ્પ. લિંબડાના અંગ (પાંદડા, છાલ, કાર્ડ, ફળ, ફૂલ વગેરે) ગોમૂત્ર, વગેરે મૂત્ર, ગળો, કડુ, કરિયાતુ, આંતવિષ, રાખ, હળદર, જવ, હરડે, બેડા, આમળા, બાવળછાલ, ફટકડી, થુવર, આESI વગેરે જે વસ્તુઓ ખાવામાં સ્વાદ વિનાની અથવા અનિષ્ટ સ્વાદવાળી હોય તે અણાહારી જાણઊં. Page #37 -------------------------------------------------------------------------- ________________ PRI દ્વાર ૪થુ - આગાર ૨ ૨ આગાર એટલે અપવાદ - પરચકખાણમાં આપવામાં આવતી છૂટ. પચ્ચખાણ આગાર સંખ્યા નવકારસંહિતા અનાભોગેણં, સહસાગારેણે ર. પોરિસી, અનાભોગેણં, સહસાગારેણં, સાઢપોરેસી પછHIકાલેણં, દિસામોહેણં, સાહવયણેણં, સવ્વસમાહર્વોત્તયાગારેણં, 3. પુરમકૃ-અવઠ્ઠ પોરિસીના ૬ + મહત્તરાગારેણં ૪. એકાસણુ, અનાભોગેણં, સહસાગારેણં, બીઆસણું સાગારિઆગારેણં, આઉટણપસારેણં, ગુરુઅદ્ભુઠાણેણં, પરઠાર્વાણયાગારેણં, મહારાગારેણં, સવ્વસમાહર્વોત્તયાગારેણં. એકલહાણું આઉટણપસારણ વિના એકાસણાના વિગઈ,નીવી અનાભોગેણં, સહસાગારેણં, (પિંડવગઈ સંબંધી)/લેવાલેવેણ, ગિહત્યસંસઠેણં, ઊંકખતવવેગેણં, પડુમખએણે, પારદ્યાર્વાણયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિતૃત્તિયાગારેણું ૭. વિગઈ,નીવી ઊંખdવવેગણ વિના ઉપરોક્ત (ઢqવગઈ સંબંધી) ૮. આર્યાબલ પશ્ચર્યાખએણે વિના પિંsવિગઈના ૯. ઉપવાસ અનાભોગેણં, સહસાગારેણં, પારોઠાર્વાણયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહર્વોત્તયાગારેણું ૧૦. પાણક્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, | બહુલેવેણ વા, સંસર્થેણ વા, સત્યેણ વા ( 3) નં. પચ્ચખાણ આગાર ૧૧. દિવસર્ચરેમ, અનાભોગેણં, સહસાગારેણં, ભવયંરેમ, | મહત્તરાગારેણં, સવ્વસમહેતૃત્તયાગારેણં દેશાવગાસક, સંકેત પચ્ચખાણ ૧૨. પ્રાવરણ અનાભોગેણં, સહસાગારેણં, ચોલપટ્ટાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમહર્ષીત્તયાગારેણં દ્રવંવગઈ - જે વિગઈ પ્રવાહી રૂપ હોય છે. દુધ, મધ, દારુ, તેલ = ૪ પિંsવગઈ - જે વિગઈ કઠણ હોય છે. માખણ, પકવાન = ૨ પિંડદ્રવંવગઈ - જે વિગઈ પ્રવાહીરુપે પણ મળે અને કઠણરુપે પણ મળે તે. ઘી, ગોળ, દહ, માંસ = ૪ આગારના અર્થ અHલ્થ = અન્યત્ર (સિવાય, વર્જીને) આગળ બતાવાતા દરેક આગાર સાથે આ શબ્દ જોડવો. (૧) અનાભોગેણં - જેનું પુરચકખાણ છે તેવી વસ્તુ ભૂલથી મુખમાં નંખાઈ જાય અને યાદ આવતા તુરંત મુખમાંથી કાઢી નાખે તો પચ્ચખાણનો ભંગ ન થાય. (૨) સહસાગારેણ - અચાનક અચિંત્ય મુખમાં કંઈક પડી જાય (છાણ વલોવતા મુખમાં છાંટો પડી જાય) તો પચ્ચખાણનો ભંગ ન થાય. (3) પચ્છઠ્ઠાકાલેણ - મેઘ, શૂળ, પર્વત વગેરેથી સૂર્ય ઢંકાયેલો હોય ત્યારે પોરિસી વગેરે આવી ગઈ એમ માની પોરિસના સમય પૂર્વે જ વાપરે તો પચ્ચખાણ ન ભાંગે. પોરિસી વગેરેનો સમય નથી થયો એવો ખ્યાલ આવતા અધુ વાપર્યું હોય તો પણ પચ્ચખાણનો સમય થાય ત્યાં સુધી તેમજ બેઠા રહેવું, સમય થયા પછી વાપરવું. સમય નથી થયો એવું જાણ્યા છતા વાપરે તો પચ્ચકખાણ ભાંગે. (૭૪ Page #38 -------------------------------------------------------------------------- ________________ (૫) દિસામોહેણ - ભૂલથી પૂર્વને પશમ (એવી જ રીતે પશમને પૂર્વ) સમજી પોરિસી વગેરે પરચખાણના સમય પહેલા જ પરચુમ્માણનો સમય થઈ ગયો એમ જાણી મોહથી વાપરે તો પચ્ચખાણ ન ભાંગે. સાચી વાતનો ખ્યાલ આવતા Sધુ વાપર્યું હોય તો પણ સમય ન થાય ત્યાં સુધી તેમજ બેઠા રહેવુ, સમય થયા પછી જ વાપરવું. સાહુવયણેણં – ‘ઉગ્યાSI પોરિસી” વગેરે મુનિનું વચન સાંભળીને પોરેસી વગેરે પચ્ચખાણનો સમય થઈ ગયો એમ સમજી સમય પૂર્વે જ વાપરે તો પણ પચ્ચખાણ ન ભાંગે. વાપરતા સાચી વાતનો ખ્યાલ આવે અથવા બીજું કોઈ કહે તો પૂર્વવત્ તેમજ બેઠા રહેવું. સવ્વસમાહર્વોત્તયાગારેણું - અત્યંત દુર્ગાનને લઈ દુર્ગતમાં જવાનું ન થાય તે માટે દુર્બાન અટકાવવા ઔષધાઠે લેવા માટે સમય થતા પહેલા પચ્ચખાણ પારે અથવા તેવી પીકા પામતા સાદુ વગેરે ધર્મી આત્માઓનું ઔષધાદ કરવા જનાર વૈદ્ય વગેરે પણ જો અપૂર્ણકાળ પોરિસી વગેરે પચખાણ પારે તો પચ્ચખાણનો ભંગ ન થાય. મહત્તરાગારેણં – પચ્ચકખાણથી થતી નિર્જરાની અપેક્ષાએ જેમાં ઘણી મોટી નિર્જરા થતી હોય તેવુ સંઘનું અથવા દેરાસરનું અથવા ગ્લાનમુન વગેરેનું કોઈ મોટું કાર્ય આવી પડ્યું હોય અને તે કાર્ય બીજા કોઈથી અસાધ્ય હોય તો તેવા પ્રસંગે પોરિસી વગેરે પચ્ચખાણનો સમય પૂર્ણ થતા પૂર્વે વાપરીને જાય તો પણ પચ્ચખાણ ન ભાંગે. સાગારિયાગારેણ - સાધુ વાપરતા હોય ત્યારે કોઈ ગૃહસ્થ આવી જાય તો જો તે જતો રહેશે એમ લાગે તો એકાદ ક્ષણ રાહ જોવી, જો તે ત્યાં જ ઉભો રહે કે બેસે તો સાધુ સ્વાધ્યાયવ્યાઘાત વગેરેના ભયથી ઉભા થઈ અન્યત્ર જઈ વાપરે તો પણ એકાશનાદે પચ્ચખાણ ન ભાંગે. શ્રાવકની અપેક્ષાએ જેની નજર લાગે એવા અન્ય ગૃહસ્થ વગેરે આવી જાય (કે સર્પ, અંગ્સ, પૂર, ઘર પડવું વગેરે પ્રસંગો આવી પડે) તો એકાશનાદિમાં વસે ઉઠી અન્યત્ર જઈ વાપરે તો પણ પરફખાણ ન ભાંગે. આઉટણપસારેણ - એકાણનાઠે પરચખાણમાં હાથ-પગ વગેરે અવયવો લાંબા સમય સુધી સ્થિર ન રાખી શકે તો તેને પસારે કે સંકોચે ત્યારે સહેજ આસન ચાલે તો પણ પરચખાણનો ભંગ ન થાય. (૧૦) ગુરુઅભુઠાણેણં - ગુરુ કે ડૂડલ પ્રાથૂર્ણક સાધુ પધારે ત્યારે વિનય સાચવવા ઉભા થતા પણ એકાશના પચ્ચખાણનો ભંગ ન થાય. (૧૧) પારિઠાર્વાણયાગારેણ - આ આગાર સાધુઓને જ હોય છે. વિદ્યગૃહત અને વિધિભુત આહારમાંથી વધતા જો પાઠવે તો બહુ દોષ સંભવતો હોવાથી ગુરુઆજ્ઞાથી ઉપવાસવાળા અને એકાશનાધિવાળા સાધુને એકાણનાઠ કર્યા બાદ ફરી આહાર વાપરે તો પણ ઉપવાસ કે એકાશનાદે પચ્ચખાણનો ભંગ ન થાય. ઉપવાસ, એકાશન વગેરે ચઊંવહાર કર્યા હોય અને પાઠવવા યોગ્ય આહારમાં પણ અણ અને પાણી એ બો વધ્યા હોય તો તેને અપાય. જો માત્ર અન્ન જ વધુ હોય અને પાણી વધુ ન હોય તો તેને ન અપાય કેમકે પાણી વિના મુખશુદ્ધ થઈ ન શકે. હાલમાં ચઊંવહાર ઉપવાસ, ચઊંવહાર એકાશન વગેરેના પરચખાણવાળાને પરઠqવા યોગ્ય આહાર વાપરવા નથી અપાતો, કેમકે હાલ પાણીનું પારીઠા કરવાની પ્રવૃત્તિ નથી અને પાણી વિના તો મુખશુદ્ધિ થઈ ન શકે. તિવિહાર ઉપવાસ, તિવિહાર એકાશનાદે વાળાને તો એકલો આહાર વધ્યો હોય તો પણ આપી શકાય કેમકે તેને પાણી ખુલ્લુ છે, તેથી મુખશુદ્ધ શકય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ આ આગાર એકશનથી અઠમ સુધીના પચ્ચકખાણમાં હોય. તેથી આગળ (૪ ઉપવાસ વગેરે) ના પચ્ચખાણમાં આ આગાર ન હોય. (૧૨) ચોલપટ્ટાગારેણ - જિન્દ્રય મહામુનિઓ અમુક પ્રસંગે વવાનું પણ અભિગ્રહ પચ્ચખાણ કરે છે. તેવા મન વાહત થઈ બેઠા હોય અને તેવા પ્રસંગે જો કોઈ ગૃહસ્થ આવે તો ઉઠીને તુરત ચોલપટ્ટો પહેરી લે તો તે જિતેન્દ્રિય મુનિને વસ્ત્ર અભિગ્રહ પચ્ચખાણનો ભંગ ન થાય. એકલા વત્યાગના પુરૂખાણમાં ‘પાંગુરણસંહએ પચ્ચક્ખામ અન્નત્થણાભોગેણં...” ઈત્યાદેિ આલાપક ઉચરવો. આ આગાર સાધુઓને જ હોય છે. હાલમાં વડાપકખાણનો અભાવ છે માટે આ આગાર ઉરચુરાવાતો નથી.. (૧૩) લેવાલેવેણ - અકલ્પનીય દ્રવ્યથી ખરડાયેલ કડછી કે ભાજનને લૂછવા છતા સર્વથા અલેપ નથી થતું પણ લેપાલેપ રહે છે. એનાથી કે એમાંથી વહોરાવેલ હાર વાપરતા આર્યામલ તથા નવના પચ્ચખાણનો ભંગ ન થાય. (૧૪) ગિહન્દુસંસઠેણં - ‘શાક, કરંબો વગેરે વધારવાથી કંઈક લેપવાળી થયેલી હથેલી રોટલી વગેરે ના લુવામાં ઘસીને ગૃહસ્થ પોતાની માટે બનાવેલ વસ્તુ મુનિને નવી-આર્યાબલમાં કલ્પ. સ્પષ્ટ રસ અનુભવવામાં આવે તો ન કલ્પ. આ આગાર મુનિને જ છે. (૧૫) ઊંખdવવેગેણં - રોટલી વગેરે પર પડેલી ગોળ વગેરે પિંડવગઈ? ઉપાડી લઈ દૂર કરે છતા કંઈક અંશ રહી જાય તો તે રોટલી વગેરે વાપરતા આર્યોબલાના પચ્ચખાણનો ભંગ ન થાય. સર્વથા ઉપાડી ન શકાય તેવી પિંsવિગઈને ઉપાડી લેવાથી આંધ5મગ્રતાવાળા ભોજન વડે તો પચ્ચખાણનો ભંગ થાય જ. આ આગાર મુનને જ હોય છે. (૧૬) પડુચ્ચર્માખએણે - નીવીમાં ન કલ્પે તેવી ધી વગેરે વિગઈનો હાથ રોટલી વગેરેની કણકમાં દઈ બનાવેલી રોટલી વગેરે વાપરતા નીવીના પચ્ચકખાણનો ભંગ ન થાય. સૂક્ષ્મ પણ ધાર રેડીને કણઝાદે મસળ્યા હોય તો પચ્ચખાણનો ભંગ થાય જ. આ આગાર નીવીમાં જ હોય છે અને મુનને જ હોય છે. (૧૭) લેવેણ વા - તિવિહાર ઉપવાસાના પરચખાણમાં શુદ્ધ પાણી ન મળે અને ઓસામણનું પાણી - રાંધેલા અનાજનું ડહોળ અને દાણા વિનાનું એવુ નિતર્યું પાણી, ખજૂરનું પાણી, આમલીનું પાણી, દ્રાક્ષનું પાણી વગેરે મળે કે જેમાં ત્યાગેલા અદનાની રજકણો હોય તો તેવું પાણી કારણસર વાપરતા પુરચખાણનો ભંગ ના થાય. તે પાણી ભાજનને કંઈક ચીકણુ કરે માટે લેપકૃત પાણી કહેવાય. (૧૮) અલેવેણ વા - શુદ્ધ પાણીના અભાવે કારણસર છાશની આછ વગેરે અપકૃત પાણી તિવહાર ઉપવાસાદિના પરખાણમાં વાપરે તો પણ પચ્ચખાણનો ભંગ ન થાય. તે પાણી ભાજનને ચીકણ ન કરતુ, માટે અપકૃત્ પાણી કહેવાય. (૧૯) અચ્છેણ વા - ત્રણ ઉકાળાવાળુ નિર્મળ જળ, ફળાદેના ધોવણ, ફળાદના નિર્મળ ચત્ત જળ વાપરવાથી તિવિહાર ઉપવાસાદના પચ્ચખાણનો ભંગ ન થાય. તિવિહાર ઉપવાસાદિમાં મુખ્યતયા ત્રણ ઉકાળાવાળુ નિર્મળ પાણી જ વાપરવુ જોઈએ. (૨૦) બહુલેવેણ વા - બહુલજળ એટલે તલનું ઘોવણ, તંદુલનું ઘોવણ ૧. ગૃહસ્થ એક ચીજ વહોરાવ્યા પછી બીજી ચીજ વહોરાવે ત્યારે હાથ વગેરેને લાગેલા પહેલી ચીજના અંશો બીજી ચીજને લાગે. પહેલી ચીજનો જેને ત્યાગ હોય તેને પણ અત્યંત બીજી ચીજ આ આગારથી કલ્પે. જેમકે પહેલા ચોપડેલી રોટલી વહોરાવૈ, પછી ભૂખી રોટલી વહોરાવે, તો પહેલા વહોરાવેલ રોટલી પરનું ધી હાથ પર લાગેલ હોય તો લૂખી રોટલીઓને લાગ્યું હોય છતા એ લૂખી રોટલીઓ આયંબલ વગેરેવાળાને આ આગારથી કલ્પ. (૭૭) (૭) Page #40 -------------------------------------------------------------------------- ________________ 事 વગેરે. તેવુ બહુલજળ વાપરવાથી તિવિહાર ઉપવાસાદિના પચ્ચક્ખાણનો ભંગ ન થાય. (૨૧) સિન્થેણ વા સિત્ય - દાણો. તે સહિત જળ તે સિન્થે = જળ. રંધાયેલો દાણો રહી ગયો હોય તેવું ઓસામણ વગેરે પાણી, તલનું ઘોવણ, ચોખાનું ઘોવણ, મદિરાદિ બનાવવા માટે પલાળેલા લોટનું કોહલ્લા પહેલાનું પાણી, લોટથી ખરડાયેલા હાથથી ધોયેલા ભાજન વગેરેનું પાણી વગેરે વાપરે તો પણ તિવિહાર ઉપવાસાદિના પ્રચક્ખાણનો ભંગ ન થાય. (૨૨) સત્થેણ વા ઉપર મુજબનું પાણી જો વાદિથી ગાળેલુ હોય તો તે વાપરતા પણ વિહાર ઉપવાસાદિના પ્રચક્ખાણનો ભંગ ન થાય. દ્વાર પમ્ - વિગઈ ૧૦ જેને વાપરવાથી ઈંદ્રિયને તથા ચિત્તને વિકાર ઉત્પન્ન થાય તે વિગઈ કહેવાય. તેમાં છ સામાન્ય વિગઈ છે અને ચાર મહાવિગઈ છે. નં. વિગઈનું પ્રકાર નામ ૧. | દુધ |ર. | હીં 3. धी ૪.૫ તેલ ૫.| ગોળ ૬.૧ પક્વાન્ન To bo ૧ ૨ ર પિંગોળ વગોળ ઘીમાં તેલમાં તળેલું તળેલું D. ઉંટડીના દુધમાંથી દહીં, ઘી અને માખણ બનતા નથી. 3 GE ૪ -0 ગાયનું ભેંસનું બકરીનું ઘેટીનું ઉટડીનું ઘેટીનું ગાયનું ભેંસનું બકરીનું ગાયનું ભેંસનું બકરીનું ઘેટીનું તલનું સરસવનું અળસીનું સુંબીનાં -0 ઘાસનું ૫ નં. વિગઈનું પ્રકાર નામ ૭. મ ૮.| માિ ૯.| માંસ ૧૦૬ માખણ ૩ કુંતિયાનું ર 3 ૪ ૧ ર. 3. ૪. ૫. ર - 3 માખીઓનું ભમરીઓનું કાષ્ઠની પિષ્ટની ૪ (વનસ્પતિની) (લોટની) જલચરનું સ્થલચરનું ખેચરનું ગાયનું ભેંસનું બકરીનું ઘેટીનું ચારે મહાવિગઈમાં સરખા વર્ણવાળા અસંખ્ય જીવો ઉત્પન્ન થાય છે, માંસમાં નિગોઠના અનંત જીવોની ઉત્પત્તિ છે. માટે સર્વથા ત્યાજ્ય છે. છ વિગઈઓ વિકાર કરનારી હોવાથી તેનો પણ યથાર્થાક્ત ત્યાગ કરવો. દ્વાર વ્ડ - નીવિયાતા ૩૦ અન્ય દ્રવ્યથી હણાયેલી વિગઈને નીવિયાતુ કહેવાય છે. છ વિગઈના દરેકના ૫-૫ નીવિયાતા છે, એટલે કુલ ૩૦ નીવિયાતા છે. દુધના નીવિયાતા ૫ ૫ ૧. પયઃશાટી - દ્રાક્ષ ર્સાહત રાંધેલ દુધ તે (પ્રાયઃ બાસુંદી). એકલા દુધને ઉકાળીને બનાવેલ બાસુંદી નીવિયાતી નથી. ખીર ઘણા ચોખા વગેરે હિત રાંધેલ દુધ તે. પેયા અલ્પ ચોખા વગેરે સહિત રાંધેલ દૂધ તે (પ્રાયઃ દુધપાક). અવલહિકા ચોખાના લોટ સહિત રાંધેલ દુધ તે. દુગ્ધાટી - કાંજી વગેરે ખાટા પદાર્થો સહિત રાંધેલ દુધ તે. કેટલાક દુગ્ધાટીના સ્થાને બર્બાહેકા કહે છે જે પ્રાયઃ તાજી વીઆયેલી ભેંસના દુધમાંથી બનાવાય છે અને તે ‘બળી’ કહેવાય છે. ઘીના નીવિયાતા - ૫ ૧. નિર્ભજન - પક્વાન્ન તળ્યા બાદ વધેલુ-બળેલુ ધી. ૧. જંગલમાં ઉત્પન્ન થતા ક્ષુદ્ર જંતુઓ 7. ઉંટડીના દુધમાંથી દહી, ઘી અને માખણ બનતા નથી. ૮૦ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨. ૨. વિસ્પંદન - દહીંની તર અને લોટ એ બે મેળવીને બનાવેલ કુલેર. અથવા Sિધા બળેલા ઘીમાં ચોખા નાખીને બનાવેલ ભોજર્નાવશેષ. 3. પૌષધરત - ઔષધ નાખીને ઉકાળેલા ઘીની ઉપરની તર. ૪. કિટ્ટિ - ઉકળતા ધીની ઉપર તરી આવતો મેલ. ૫. પવછૂત - આમળા વગેરે ઔષધ નાખીને ઉકાળેલુ ઘી. તેલના નીવિયાતા - ૫ ૧. નિર્ભજન - પધાન તળ્યા બાદ વધેલુ-બળેલુ તેલ. ૨. તિલકુટ્ટી - તલ અને કઠણ ગોળ એ બેને ભેગા કરી ખાંડણીમાં ખાંડી એકરસ બનાવે છે તે. (ગોળને ઉકાળીને તલ ભેળવાય તે પાકા ગોળની તલસાંકળી પણ નીવિયાતી છે.) 3. પવર્ષાધર્તારત - ઔષધ નાખીને ઉકાળેલા તેલની ઉપરની તર. ૪. તેલર્માલકા - ઉકાળેલા તેલની ઉપરનો મેલ. ૫. પકવતેલ - ઔષધ નાખીને ઉકાળેલું તેલ. દહીંના નીવિયાતા - ૫ ૧. કરંબ - દહીંમાં ભાત મેળવ્યો હોય તે ભાતવાળું દહીં. શિખરણી - ખાંડ નાખી વટાથી છાણેલુ દહીં (શિખંs). સલવણ દળ - મીઠું નાખીને મણેલુ દહીં. ૪. ઘોલ - વરાથી ગાળેલુ દહીં. ૫. વડા - ધોલમાં વSI નાખેલા હોય છે અથવા ઘોલ નાખીને બનાવેલા SI. ગોળના નીવિયાતા - ૫ ૧. સાકર - કાંકરા જેવી હોય છે તે. ૨. ગુલપાનક - ગોળનું પાણી, જે પુડલા વગેરે સાથે ખવાય છે તે. 3. પાકો ગોળ - ઉકાળેલો ગોળ (જેનાથી ખાજા વગેરે લેપાય છે તે ગોળની ચાસણી.) ૪. ખાંs - સર્વ પ્રકારની. ૫. અર્વાથત ઈક્ષરસ - અડધો ઉકાળેલો શેરડીનો રસ. પકવાણા (ઉSાહ વિગઈ) ના નીવિયાતા - પ. દ્વિતીયાપૂપ (બીજો પૂડલો) - તવીમાં સંપૂર્ણ સમાય એવા એક પુડલાને તળ્યા પછી એ જ ઘી કે તેલમાં નવુ ઘી, તેલ ઉમેર્યા વિના તળાયેલા બીજા પુડલા, પુરી વગેરે. તસ્નેહ ચતુર્થાઇ ઘાણ – ત્રણ ઘાણ પછીના પુરી વગરે (નવુ ઘી, તેલ ઉમેર્યા વિના.). ગોળધાણી - ગોળની ચાસણી કરી તેમાં પાણી મેળવી બનાવેલા લાડુ. ૪. જલલાપસી - પક્વાd તળ્યા બાદ, ઘી વગેરે કાઢી લીધા બાદ તવીમાં રહેલ ચીકાશમાં ઘઉંનો જાડો લોટ વગેરે શેકી ગોળનું પાણી નાંખી બનાવાયેલો શીરો કે કંસાર તે. ઉપલક્ષણથી કોરી કડાઈમાં બનાવેલ શીરો, કંસાર વગેરે પણ નીવિયાતા કહેવાય, પણ તેમાં ચૂલા પરથી ઉતાર્યા બાદ એક છાંટો પણ ઘી-તેલનો ઉમેરવો ન જોઈએ. ૫. પોતકૃત પૂડલો - ઉપર કહા મુજબની ચીકાશમાં ઘી-તેલનું પોતુ દઈને કરવામાં આવતા પૂSલા, થેપલા વગેરે. ઉપલક્ષણથી કોરી તવીમાં પણ ચાલુ રીતિએ બનાવાતા પૂડલા, થેપલા, ઢેબરા વગેરે પણ નીવિયાતા કહેવાય, પણ તેમાં ચૂલા પરર્થી ઉતાર્યા બાદ નવું ઈતેલ ઉમેરવું નહીં. ગિહન્દુસંસઠેણે આગારથી નીવ તથા વિગઈના પચ્ચખાણમાં કલ્પ તેવા દ્રવ્યો- સંસ્કૃષ્ટ દ્રવ્યો૧. ગૃહસ્થે પોતાની માટે ભાત વગેરેમાં દુધ કે દહીં ડુબાડુબ રેડી મિશ્ર કર્યું હોય તો તે ભાત ઉપર ચઢેલા દુધ, દહીં ચાર આંગળ સુધી નીવે તથા વિગઈ'ના પચ્ચકખાણમાં ચાલે. તેની ઉપરનું વિગઈમાં ગણાય. એવી જ રીતે ભાત વગેરે સાથે મિશ્ર કરાયેલા અને ઉપર ચઢેલા નરમ ગોળ, ઘી, તેલ એક આંગળ સુધી નીવ તથા વિગઈના પરચખાણમાં કલ્પે. તેની ઉપરનું વિગઈમાં જાય. ૨. ગૃહસ્થે પોતાની માટે કઠણ ગોળને ચુરમા વિગેરેમાં મિશ્ર કર્યો હોય, ક Page #42 -------------------------------------------------------------------------- ________________ કઠણ માખણને ભાત વગેરેમાં મિશ્ર કર્યા હોય અને તે સંપૂર્ણ એકરસ ન થયા હોય અને લીલા આમળા જેવડા નાના કણીયા રહી ગયા હોય તો તે ગોળ અને માખણ નીવિયાતા ગણાય. તેથી મોટો એક પણ કણ હોય તો વિગમાં ગણાય. માખણ તો અભક્ષ્ય છે, માટે નીવિયાતુ થયુ હોય તો પણ ન કલ્પે. ક્લમ, શાલ, તંદુલ વગેરેથી ભેઠાયેલ દુધ નીવિયાતુ ગણાય. કઢાઈ વગેરેમાંથી સુખડી વગેરે કાઢી લીધા બાદ વધેલુ થી ઠંડુ થયા બાદ તેમાં કણિકર્તાઠે મેળવીને બનાવેલું દ્રવ્ય પણ નીવિયાતુ છે. કેટલાક આને ઉત્કૃષ્ટ દ્રવ્ય કહે છે. સરસોત્તમ દ્રવ્ય ૧) ગોળની ચાસણી કરી તેમાં તલ નાંખી બનાવેલી તલસાંકળી. ૨) છેઠ પાડી દોરો પરોવી હારડા રુપે કરેલા ખોપરા, ખારેક, શિંગોડા વગેરે. સાકરના દ્રવ્યો - સાકર, ખાંડ, સાકરિયા ચણા, સાકરીયા કાજુ વગેરે. અખરોટ, બદામ વગેરે સર્વ જાતના મેવા વગેરે. ૩) ખાંડ વગેરેથી મિશ્ર ચિત્ત રાયણ, કેરી વગેરે ફળો. દ્રાક્ષનું પાણી, નાળિયેરનું પાણી, કાકડી વગેરે ફળોના પાણી. ૪) કોળીયુ (મહુડાના બીજનું તેલ), એરંડીયુ, કપાસિયાનુ તેલ વગેરે વિગઈમાં ર્તા ગણાયેલ તેલ. મુનિને નીવિમાં કારણસર ગુરુની આજ્ઞાથી ઉક્ત ત્રણે પ્રકારના દ્રવ્યોનીવિયાતા, સંસૃષ્ટ અને સરસોત્તમ દ્રવ્યો - વાપરવા પે. દુર્ગીતથી ભય પામેલો સાધુ વિગઈને અને નીવિયાદિ ત્રણે પ્રકારના દ્રવ્યોને ન વાપરે, કેમકે વિગઈ ઈન્દ્રિયોને વિકાર ઉપજાવવાના સ્વભાવવાળી છે અને બળાત્કારે દુર્ગંતમાં લઈ જનારી છે. 63 દ્વાર મુ ભાંગા ર અહીં પચક્ખાણના ભાંગાના ર પ્રકાર છે. ૧) ૧૪૭ ભાંગા ત્રણ યોગના ભાંગા ૭ - અયોગી ૩ મન, વચન, કાયા. મનવા, વાનકાયા, મનકાયા. દ્વિસંયોગી ૩ વિસંયોગી ૧ માનકાયા. ત્રણ કરણના ભાંગા ૭ - અયોગી ૩- કરણ, કરાવણ, અનુમોદન, દ્વિસંયોગી ૩ કરણકરાવણ, કરાવણઅનુમોદન, કરણઅનુમોઠાં. ત્રિસંયોગી ૧ કરણકરાવણઅનુમોદન - ત્રણ યોગના ૭ ભાંગા × ત્રણ કરણના ૭ ભાંગા = ૪૯ ભાંગા. ઉપરોક્ત ૪૯ ભાંગા × 3 કાળ = ૧૪૭ ભાંગા. ર) પચ્ચક્ખાણ કરનાર અને કરાવનાર સંબંધી ચતુર્થંગી. ૧) પ્રચક્ખાણ કરનાર જાણ હોય, પચક્ખાણ કરાવનાર જાણ હોય. ર) પચ્ચક્ખાણ કરનાર જાણ હોય, પચક્ખાણ કરાવનાર અજાણ હોય. ૩) પચ્ચક્ખાણ કરનાર અજાણ હોય, પરાક્ખાણ કરાવનાર જાણ હોય. ૪) પચ્ચક્ખાણ કરનાર અજાણ હોય, પચ્ચક્ખાણ કરાવનાર અજાણ હોય. આમાંથી પહેલા ત્રણ ભાંગા શુદ્ધ છે, ચોથો ભાંગો અશુદ્ધ છે. પચ્ચક્ખાણનું તેના કહેલા કાળ સુધી મન-વચન-કાયાથી પાલન કરવુ. મોક્ષ માર્ગ જેવા મહાન લાભાર્થે કરેલા પ્રચક્ખાણનો સાંસારિક તુચ્છ લાભ ખાતર ભંગ ન કરવો. દ્વાર ૮મું - શુદ્ધિ ૬ પ્રચક્ખાણની શુદ્ધિ ૬ પ્રકારે છે ૧) ફાસિયં - વિધિપૂર્વક ઊંચતકાળે જે પચ્ચક્ખાણ ગ્રહણ કર્યું હોય તે. વિધિ અને ઊંચતકાળ - સૂર્યોય પૂર્વે પોતે એકલા, સ્થાપનાજી સમક્ષ, ગુરુ સમક્ષ કે ચૈત્ય સમક્ષ સ્વયં પચક્ખાણ ઉચ્ચારી પ્રચક્ખાણનો કાળ પૂરો થતા પૂર્વે ગુરુને વંદન કરી ગુરુ પાસે રાગદ્વેષ ૮૪ Page #43 -------------------------------------------------------------------------- ________________ અને નિયાણા હિત પચાણ કરે, ત્યાં મનમાં આલાપક બોલતો જાય. પચ્ચક્ખાઈને ઠેકાણે પચમિ અને વોસિરઈને ઠેકાણે વોસિર્રામ બોલે તે સ્પર્સ્પર્શત. ૨) પાલિયં - કરેલા પચાણને વારંવાર યાદ કરવુ તે પાલિત. ૩) સોહિયં - ગુરુને આપ્યા પછી જે શેષ વધ્યુ હોય તે વાપરવું તે શોભિત. ૪) તીરિયં - મોડુ પચ્ચક્ખાણ પારવુ તે તીરિત. ૫) ક્રિશ્ચિય ભોજન સમયે ફરી પચ્ચક્ખાણ યાદ કરવુ તે કીર્તિત. ૬) આરર્ણાહયું પચ્ચક્ખાણ ભાષ્યમાં કહેલ બધી વિધિ પ્રમાણે જે પચ્ચક્ખાણ આચર્યું હોય અથવા ઉપર કહેલી પાંચ શુદ્ધિ પૂર્વક જે પચ્ચક્ખાણ આચર્યું હોય તે આધિત. પ્રચક્ખાણની અન્ય રીતે ૬ શુદ્ધિ. ૧) શ્રદ્ધાળુદ્ધિ - શાસ્ત્રમાં જે પચ્ચક્ખાણ જે રીતે જે અવસ્થામાં જે કાળે કરવાનું કહ્યું છે તે પચ્ચક્ખાણ તે રીતે તે અવસ્થામાં તે કાળે કરવુ ઊંચત છે, એવી સચોટ શ્રદ્ધાવાળા હોવુ તે શ્રદ્ધાદ્ધિ. ર) જ્ઞાનશુદ્ધિ - કયુ પચ્ચક્ખાણ, કઈ અવસ્થામાં, કયા કાળે, કઈ રીતે કરવુ યોગ્ય છે અને કઈ રીતે કરવુ અયોગ્ય છે એવા પ્રકારના જ્ઞાનવાળા હોવુ તે જ્ઞાનશુદ્ધિ. ૩) વિનયશુદ્ધિ - ગુરુને વિધિપૂર્વક વંદન કરીને પચ્ચક્ખાણ કરવુ તે વિનયદ્ધિ. ૪) અનુભાષણ શુદ્ધિ - ગુરુ પચ્ચક્ખાણ ઉચ્ચરાવે ત્યારે પોતે પણ મંદ સ્વરે પચ્ચક્ખાણ બોલતો જાય. ગુરુ પચ્ચક્ખાઈ કહે ત્યારે પોતે પરચર્ઝામ કહે અને ગુરુ વોસિરઈ કહે ત્યારે પોતે વોસિર્રામ કહે. તે અનુભાષણ શુદ્ધિ. ૫) અનુપાલનદ્ધિ - વિષમ સંકટમાં પણ પચ્ચક્ખાણ ન ભાંગતા સમ્યગ્ રીતે પાળવુ તે અનુપાલનદ્ધિ. ૬) ભાવદ્ધિ - લૌકિક ફળની ઈચ્છા વિના તથા રાગદ્વેષ વિના માત્ર કર્મીનર્જરા માટે પચ્ચક્ખાણ કરવુ તે ભાવશુદ્ધિ. ૫ દ્વાર મુ ફળ ર પ્રચક્ખાણનું ફળ બે પ્રકારે છે. આલોકફળ અને પરલોકકુળ. પ્રચક્ખાણ કરવાથી આલોકમાં ઘમ્મલકુમારને શુભ ફળ પ્રાપ્ત થયુ. મ્મિલકુમારનું દૃષ્ટાંત - યશોમતી નામની કન્યા સાથે મ્મિલકુમારના લગ્ન થયા. ઇમ્મિલકુમાર ધર્મમાં રક્ત હતો તેથી સ્ત્રીને માયાજાળ માનવા લાગ્યો. મ્મલકુમારના માતાપિતાને જાણ થતા માતાએ એને સંસારકુશળ બનાવવા જુગારીઓને સોંપ્યો. ધીમે ધીમે વેશ્યાગામી બન્યો. માતા મ્મિલના મંગાવ્યા પ્રમાણે દરરોજ વેશ્યાને ત્યાં ઘન મોકલે છે. ઘણા સમય બાદ માતાએ પુત્રને પાછા આવવાનો સંદેશો મોકલ્યો. પણ તે ન આવ્યો.માતાપિતા તેના વિયોગમાં જ મરણ પામ્યા. પત્ની પીયર ચાલી ગઈ. તેથી મ્મિલને કોઈ ધન મોકલતું નથી. તેથી વેશ્યાને પૈસા ન મળતા તેણીએ મ્મિલને ઘરમાંથી કાઢી મૂક્યો. ભમતા ભમતા તેને અગડદત્ત મુર્માને મળ્યા. તેમનાથી મ્મિલ પ્રતિબોધ પામ્યો. દુઃખમુક્તિસુખપ્રાપ્તિનો ઉપાય પૂછ્યો. મુનિ બોલ્યા - ‘‘મુનિ સાવધવચન બોલે નહી, પણ તારી બાબતમાં આશ્રવ તે સંવરુપ થશે એટલે તને ઉપાય બતાવુ છું- દ્રવ્યથી મુર્ખાનવેષ સ્વીકારવો, આય્યબલનો ચવિહાર તપ કરવો, નિર્દોષ ગોચરી વાપરવી, સાધુપણુ પાળવું, નવકારનો ૯ લાખ જાપ કરવો, પોશાક્ષરી મંત્રનો જાપ કરવો, આમ ૬ માસ કરવાથી તારા દુઃખો દૂર થશે, બધા સુખો પ્રાપ્ત થશે.’' સ્મિલે ગુરુ મહારાજના કહ્યા મુજબ કર્યું. છ માસ બાદ અશુભ કર્મના ક્ષયથી અને દેવની સહાયથી સર્વ રાજ્ય-સ્ત્રી-પુત્ર વગેરે સુખો મળ્યા. અંતે ધર્મચિ મુનિ પાસેથી પૂર્વભવ જાણી વૈરાગ્ય પામી રાજ્ય પુત્રને સોંપી સ્ત્રીઓ સાથે ચારિત્ર લીધું. ચારિત્રનું નિતિચાર પાલન કરી અણસણ કરી અચ્યુત દેવલોકમાં દેવ થયા. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં કેવળ પામી મોક્ષે જશે. - આમ ર્ઘામ્મલકુમારને પચ્ચક્ખાણના પ્રભાવથી આલોક્ના સુખો મળ્યા, પરંપરાએ મોક્ષ મળ્યો. Page #44 -------------------------------------------------------------------------- ________________ પરચખાણ કરવાથી પરલોકમાં દામાકને ફળ મળ્યું. દામg15નું દૃષ્ટાંત - ગજપુર નગરમાં જિનદાસ શ્રાવક રહે. તે સુનંદ નામના કુલપુત્રનો મિત્ર હતો. તે બન્ને એકવાર એક મહાત્માને વંદન કરવા ગયા. મુનના ઉપદેશથી સુનહે માંસભક્ષણનો ત્યાગ કર્યો. દુકાળ પડયો. બધા માંસાહારી થયા. પણ સુનંદ માછલા ન મારે. એકવાર સાળો આગ્રહ કરી માછલી પકડવા લઈ ગયો. પણ જાળમાં જે માછલા પBSાય તેને સુનંદ છોડી મૂકે. આમ ત્રણ દિવસ થયુ. અંતે અનશન કરી સુoiઠ રાજગૃહી નગરીમાં દામgs નામે થ્રેષ્ઠપુત્ર થયો. તે આઠ વર્ષનો થતા મારીમાં આખું કુટુંબ મરણ પામ્યુ. દામHક સાગરદાષ્ઠિને ત્યાં રહો. ત્યાં ગોચરી વહોરવા આવેલા સાધુસંઘાટક માંથી એક સાધુએ બીજા સાધુને કહ્યું - ‘આ દામgs શેઠના ઘરનો માલિક થશે !” આ સાંભળી શ્રેષ્ઠ દામાકને ચંડાલોને સોંપી મારી નાખવા જણાવ્યું. ચંડાલોએ ટચલી આંગળી છેદી ભગાડી મૂક્યો. શેઠના એક ગોકુળના રક્ષ સ્વામીએ તેને પુત્ર તરીકે રાખ્યો. એક વાર શેઠ ગોકુળમાં ગયા. તેને ઓળખી ગયા. તેને મારી નાખવા કાગળમાં ‘વિષ આપજો' એમ લખી ઘેર મોકલાવ્યો. દામાક શેઠના ઘેર જવા નિકળ્યો. રસ્તામાં મંદિરમાં સૂતો. શેઠની દિકરી વિષા ત્યાં આવી. દામાકનું રુપ જોઈ મોહ પામી. કાગળ વાંચ્યો. ‘વિષ” ની બદલૈ “વિષા’ કર્યું. દામાકે શેઠના ઘરે જઈ કાગળ આપ્યો. વિષા સાથે લગ્ન થયા. શેઠ ઘરે આવ્યા. વાત જાણી પસ્તાવો થયો. ફરી દામાકને મારવાનું કાવતરુ રચાયું. પણ શેઠનો પુત્ર જ તેમાં મર્યો. છેવટે શેઠે તેને ઘરનો સ્વામી બનાવ્યો. રાજાએ નગરશેઠ બનાવ્યો. ગુરુ મહારાજ પાસેથી પૂર્વભવ સાંભળી સર્માત પામ્યો. આરાધના કરી દેવલોકમાં ગયો. ત્યાંથી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ મોક્ષે જશે. આમ પચ્ચખાણના પ્રભાવથી દામાકને પરભાવમાં સુખ મળ્યું, પરંપરાએ મોક્ષ મળ્યો. જિનેશ્વર ભગવંતે કહેલા આ પચ્ચકખાણંવધને ભાવથી સેવીને આજસુધી અનંતા જીવો મોક્ષમાં ગયા છે. માટે સહુએ આ પરચMાણવઘના આસેવનમાં ભાવપૂર્વક યત્ન કરવો. શ્રીપરડ્યુફખાણભાષ્ય (મૂળ ગાથા અને ગાથા) દસ પચ્ચકખાણ ચઊંહ, આહાર દુનીસગાર અધુરુતા || દસ વિગઈ તીસ વિગઈ-ગય દુહભંગા છ સુદ્ધિ કુલ l/૧|| પચ્ચખાણ ભાષ્યમાં ૯ દ્વાર છે - ૧૦ પ્રકારના પરચખાણ, ૪ પ્રકારનો આહાર, ફરીથી નહી ઉરચરાયેલા રર આગાર, ૧૦ વિગઈ, 30 નીવિયાતા, ૨ ભાંગા, ૬ શુદ્ધ, ૨ કુળ. ૧ અણાગય-મઈયુકંd, કોડીÍહાં નિયંટ અણગારે | સાગાર નિરવભેસ, પરમાણક૬ સકે અઠ્ઠા ||ર|| - પરચકખાણના ૧૦ પ્રકાર આ પ્રમાણે છે - નાગd, અંતwid, કોટીÍહત, નિયંત્રિત, અનાગાર, સાગાર, નિરવશેષ, પરમાણ9ત, સંકેત, અહૃા. ૨ નવકારÍહેઆ પોરિસ, પુરેમ -ગાસણ-ગઠાણે અ || આયંબિલ અભતò, ચંરેમે આ અભિગહે વિગઈ 3||. અદ્ધા પરખાણ ૧૦ પ્રકારે છે. તે આ પ્રમાણે - નવકારસંહd, પોરિસ, પુરિમ, એકાસણુ, એકલઠાણ, આયંબલ, ઉપવાસ, ર્ચારમ, ભગ્રહ, વિગઈ. 3 ઉગએ સૂરે અ નમો, પોરિસ પરસુફખ ઉગએ સૂરે | સૂરે ઉગ્ગએ પુરમ, અભgઠું પચ્ચખાઈ ત્તિ ||૪|| ચાર પ્રકારનો વિધિ આ પ્રમાણે છે - ઉગએ સૂરે નમુક્કારસંહાં પચ્ચખાઈ, પોરિસિં પરખાઈ ઉગ્ગએ સૂરે, સૂરે ઉગ્ગએ પુરિમä પુસખાઈ, સૂરે ઉગએ અભgઠં પચ્ચખાઈ". ૪ ભણઈ ગુરૂ સીસો પણ, પરચખામ ત્તિ એવું વોસિરઈ ! ઉqઓગિલ્થ પમાણે, ન પમાણે વંજણછલણા ||પા. ગુરુ પચ્ચખાઈ’ કહે ત્યારે શિષ્ય પચ્ચખામ કહે. એમ વોસિરઈ Page #45 -------------------------------------------------------------------------- ________________ 弱 વખતે પણ. એટલે કે ગુરુ વોસિરઈ કહે ત્યારે શિષ્ય વોસિર્રામ કહે. અહીં ઉપયોગ પ્રમાણ છે, અક્ષરની ભૂલ પ્રમાણ નથી. ૫ પઢમે હાણે તેરસ, બીએ િિત્ત ઉ તિગાઈ તઈમિ | પાણસ ચઉર્શ્વમ, સવગાસાઈ પંચમએ ॥૬॥ ઉચ્ચારસ્થાન અને તેના ભેદો - પહેલા સ્થાનમાં ૧૩ ભેદ છે, બીજા સ્થાનમાં ૩ ભેઠ છે. ત્રીજા સ્થાનમાં 3 ભેઠ છે, ચોથા સ્થાનમાં પાણસ્સ અને પાંચમાં સ્થાનમાં દેશાવર્ગાસાદિ. ૬ નમ પોરિસિ સા, પુરિમ-વટ્ટુ અંગુઠ્ઠમાઈ અડ તેર | કેવિ વિગબિલ તિય તિય, હુ ઈગાસણ એગઠાણાઈ ||ગા પહેલા સ્થાનના ૧૩ ભેદ = નવકારહિત, પોરિસી, સાઢપોર્રાસ, પુરિમઢ, અવરૢ + અંગુષ્ઠÍહત વગેરે ૮, બીજા સ્થાનના ૩ ભેઠ - નીવિ, વિગઈ, આબિલ, ત્રીજા સ્થાનના ૩ ભેઠ - બીઆસણુ, એકાસણુ, એકલહાણુ. ૭ પઢમિ ચઉત્થાઈ, તેરસ બીમિ તઈય પાણસ્સ | દેસવગાસ તુરિએ, ચરમે જહસંભવં નેયં બા ઉપવાસના પચ્ચક્ખાણમાં ઉચારસ્થાન- પહેલા સ્થાનમાં ચોથભક્ત વગેરે, બીજા સ્થાનમાં ૧૩, ત્રીજા સ્થાનમાં પાણસ, ચોથા સ્થાનમાં દેશાવર્ગાસિક, છેલ્લા સ્થાનમાં યથાસંભવ જાણવું. ૮ તહ મઝપચક્ખાણેસુ ન પિ હુ સૂરુગ્ગયાઈ વોસિરઈ । કરર્ણાવહી ઉ ન ભન્નઈ, જહાવસીયાઈ બિઅછંદે ગાલા જેમ બીજા વાંદણામાં ‘આર્વાસઆચે’ નથી બોલાતુ તેમ વચ્ચેના પચક્ખાણોમાં પણ ‘સૂરે ઉગ્ગએ’ વગેરે અને ‘વોસિરી’ જુદા જુદા નથી બોલાતા, કેમકે એવો કરર્ણાર્વાધ છે. ૯ તહ તિવિહ પાક્ક્ખાણે, ભાંતિ અ પાણગસ્ટ આગારા | દુવિહાહારે ચિત્ત-ભોઈણો તહ ય ફાસુજલે ||૧૦|| E તથા તિવિહારના પ્રચક્ખાણમાં, ચિત્તભોજીને દુવિહારમાં અને પ્રાસુક જળ પીનારને પાણસના આગાર ઉચરાવાય છે. ૧૦ ઈચ્ચિય ખવબિલ-િિવયાઈસુ કાસુયં ચિય જલં તુ | સા વિ પિયંતિ તહા, પચતિ ય તિહાહાર ||૧૧|| એટલા માટે જ ઉપવાસ, આબિલ, નવિ વગેરેમાં શ્રાવકો પણ પ્રાસુક જળ જ પીવે છે અને વિહારનું પચ્ચક્ખાણ કરે છે. ૧૧ ચહાહારં તુ નમો, રપ મુણીણ સેસ તિહ-ચઉહા | નિસિ-પોરિસિ-પુરિમેગાસણાઈ સાણ હુ-તિ-ચઉહા |૧|| નવકારસી અને મુનિઓને રાત્રીપચક્ખાણ ચર્ણવહાર હોય છે, બાકીના તિવિહાર કે ચર્ણવહાર હોય. શ્રાવકોને રાત્રીપચ્ચક્ખાણ, પોરિસ, પુરિમર્સ, એકાસણુ વગેરે દુવિહાર, વિહાર કે ચઉવહાર હોય. ૧૨ ખુહપસમ-ખમેગાગી, આહારેિ વ એઈ દેઈ વા સાયં | ખુહિઓ વ ખિવઈ ફૂò, જે પંકુવમં તમાહારો ||૧૩|| એકલી વસ્તુ જે ભૂખ શમાવવા સમર્થ હોય, અથવા આહારમાં જે આવે, અથવા જે સ્વાદ આપે, અથવા ભુખ્યો માણસ કાદવ જેવુ નિરસ ભોજન જે પેટમાં નાખે તે આહાર કહેવાય. ૧૩ અસણે મુગ્ગો-યણ-સત્તુ-મંડ-પય-ખજજ-રબ-કંદાઈ | પાણે કંજિય જવ કયર, કક્કો-ઠગ સુરાઈજલં ||૧૪|| મગ, ભાત, સાથવો, રોટલી વગેરે, દૂધ, ખાજા, રાબ, કંઠ વગેરે અશનમાં આવે. કાંજીનું પાણી, જવનું પાણી, કેરનું પાણી, કાકડીનું પાણી, દારુ વગેરેનું પાણી પાનમાં આવે. ૧૪ ખાઈમે ભત્તોસ ફલાઈ સાઈમે સુંઠ જીર અજમાઈ । મહુ ગુડ તંબોલાઈ, અણહારે મોય નિંબાઈ ||૧૫|| શેકેલા ધાન્ય, ફળ વગેરે ખાદિમમાં આવે. સુંઠ, જીરુ, અજમો વગેરે, મધ, ગોળ, તંબોલ વગેરે સ્વાદિમમાં આવે. મૂત્ર, લિંબડો વગેરે અણાહારી છે. ૧૫ GO Page #46 -------------------------------------------------------------------------- ________________ દો નવકાર છ પોરિસ, સગ પુરિમ ઈગાસણે અઠ | સગઠાણ અંલ, અ પણ ચÉ© છ પાણે ||૧૬/l. નવકારસીમાં બે, પોરસીમાં ૬, પુરેમમાં ૭, એકાસણામાં ૮, એકલઠાણામાં ૭, આર્યાબલમાં ૮, ઉપવાસમાં પ, પાણક્સમાં ૬ આગાર હોય છે. ૧૬ ચઉ ર્યારમે યુઉ-ભર્ણાહ, પણ પાવરણે નવદ્ય નિવીએ | આગારુફખન વિવેગ મુતું દqવગઈ નિર્ચામઠું ||૧|| ચરમમાં ૪, ભગ્રહમાં ૪, પ્રાવરણમાં ૫, નીવમાં ૯ કે ૮ આચાર છે. ઢqવગઈના નિયમમાં ‘ખર્શાવવેગેણં” આગાર વિના ૮ આચાર હોય છે. ૧૭ અા સહ હુ નમુકારે, અત્ત સહ પુછ હિંસ ય સાહુ સq | પોરિસ છ સપોરિસ, પુરિમ સત્ત સમહતરા ||૧૮|| નવકારસીમાં અન્નત્થણા ભોગેણં, સહસાગારેણં એ બે આગાર, પોરિસ અને સાઢપોરિસિમાં અgio, સહo, પુછતાળ, ઢિસા, સાહુo, સવ્વો એ ૬ આગાર હોય છે. પુરમમાં મહારાo સાથે ૭ આગાર હોય છે. ૧૮ ચાg સહસાગાર અ, આઉટણ ગુરુ આ પારે મહ મcq | એગ બિઆર્માણ અઠ ઉં, સગ ઈગઠાણે અઉંટ વિણા I/૧૯|| એકાસણા-બીઆસણામાં અgo, સહo, સાગર, આઉટણo, ગુરુ, પારેo, મહo, સહુ એ ૮ આગાર હોય છે. એકલહાણા માં આઉટણo વિના ૭ આગાર હોય છે. ૧૯ અા સહ લેવા ગિહ, ઊંખા પડુચ પાર મહ સq || વિગઈ નિવ્વગએ નવ, પડુચ વિણ આંબલે અઠ ||ર|. વિગઈ-નીવમાં અto, સહo, લેવા, ગિહન્દુo, ઊંખdo, પ૦, પારિ૦, મહo, સબૂo, એ ૯ આગાર હોય છે. આર્યાબલમાં પડ્યુo વિના ૮ આગાર હોય છે. ૨૦ 1 સહ પાર મહ સq, પંચ ખવણે છ પાણ લેવાઈ' | ચઉ સૂરમંગુઠાઈ-ભર્ણાહે અા સહ મહ સq ||૧૧||. (૯૧) | ઉપવાસમાં અgio, સહo, પારિ૦, મહo, સqo એ પાંચ આગાર હોય છે, પાણરૂમાં લેવેણ વગેરે ૬ આગાર હોય છે. ચંરમ-અંગુષ્કર્ણાહત વગેરે, ભગ્રહ માં અgo, સહo, મહo, સqo એ જ આગાર હોય છે. ૨૧ કુદ્ધ મહુ મજજ તિબં, ઉરો દqવગઈ ચઉર પિંડદવા | ઘય ગુલ ઠહાં પિસયું, મખણ પક્કા દો પિંsI ||૨|| દુધ, મધ, દારુ, તેલ- એ ચાર ટૂર્વાવગઈ છે; ઘી, ગોળ, દહિં, માંસ એ ૪ પિંડદ્રવંવગઈ છે; માખણ, પક્વા એ બે પિંડવગઈ છે. રર પોરિસ સફ-અવઢં, દુભા નિવગઈ પોરસાઈ સમા | અંગુઠ-મુઠિ-ગંઠી - સચિત્તદધ્વાઈ-ભર્ણાહય /ર ૩|| પોરિસના અને સાઢપોરિસિના આગાર સરખા હોય છે, અવના અને પુરમના આગાર સરખા હોય છે, બિઆસણાના અને એકાસણાના આગાર સરખા હોય છે, નવિના અને વિગઈના આચાર સરખા હોય છે, અંગુષ્ઠÍહતના, મુષ્ટÍહતના, ગ્રંથÍહતના અને સંચાં ટૂધ્યાદેના ભગ્રહના આગાર સરખા હોય છે. ૨૩ વિસ્મરણમણાભોગો, સહસાગારો સયું મુહપ્રવેસો | પછgકાલ મેહાઈ સિ-વિવજજાસુ fbસમોહો ||૪|| અનાભોગ એટલે ભૂલી જવું, સહસાગાર એટલે અચાનક મોઢામાં પડી જવું, પ્રચ્છ$151ળ એટલે વાદળ વગેરે, હિંસાના વિપર્યાસમાં દિશામોહ. ૨૪ સાવયણ ઉગ્યાSI-પોરિસ તણુ-સુન્ધયા સમાહત્તિ | સંઘાઈક જજ મહાર, ગિહત્ય- બંદાઈ સાગારી ||૫|| સાધુવચન એટલે ઉઠ્ઠાકાપોરિસ, સમાધ એટલે શરીરની સ્વસ્થતા, મહાર એટલે સંઘ વગેરેનું કાર્ય, સાગારિક એટલે ગૃહસ્થ, બંદે વગેરે. ૨૫ આઉટણ-મંગાણું, ગુરુ-પાહુણ-સાહુ ગુરુઅભુઠાણું | પરેઠાવણ વિહેહેએ, જ ઈણ પાવરણ ડેપો ||૬|| Page #47 -------------------------------------------------------------------------- ________________ આકુંચન એટલે શરીરના અંગોનું સંકોચવુ, ગુરાવ્યુત્થાન એટલે ગુરુ-પ્રાપૂર્ણસાધુ આવે તો ઉભા થવુ, પરિઝાપન એટલે વિધિપૂર્વક ગ્રહણ કરેલા આહારને જો વધારે હોય તો પરઠવવો, પ્રાવરણમાં સાધુઓને ચોલપટ્ટો (પહેરવો). ર૬ ખરડિય લૂહ sોવાઈ લેવ સંસઠ ડુચ મંડાઈ | ઊંફખ પિંsવિગઈણ મંકખાં અંગુલીહિં મણા ||રની લેપાલેપ એટલે ખરડાયા પછી લૂછેલા 5Sછી વગેરે, સંસ્કૃષ્ટ એટલે શાક અને રોટલી વગેરેનો સ્પર્શ, ઊંક્ષપ્ત એટલે પિંsવિગઈઓને ઉપાડવી, ıક્ષત એટલે આંગળીથી સહેજ ચોપડેલ. ૨૭ લેવાÉ આયામાઈ ઈઅર સોવીરમચ્છ ર્માસણજલ I. ઘોઅણ બહુલÍસલ્ય, ઉસેઈમ ઈબર સિથ વણા ||૨ ૮|| લેપકૃત એટલે ઓસામણ વગેરે, અપકૃત એટલે કાંજી, અચ્છ એટલે ઉષ્ણ જળ, બહુલ એટલે ધોવણ, સંસથ એટલે દાણાવાળુ, સકથ એટલે દાણા વિનાનું. ૨૮ પણ ચઉ ચઉ ચઉ ટુ દુવિહ, છ ભકખ દુદ્વાઈ વિગઈ ઈગવીસ તિ હુ તિ ચÉવહ અભખા, ચઉ મહુમાઈ વિગઈ બાર ||ર|| | દુધ વગેરે ૬ ભક્ષ્ય વિગઈઓ ૫, ૪, ૪, ૪, ૨, ૨ પ્રકારે છે - એમ ર૧ પ્રકાર થયા. મધ વગેરે ૪ અભક્ષ્ય વિગઈઓ 3, ૨, ૩, ૪ પ્રકારે છે. એમ ૧૨ પ્રકાર થયા. ર૯ ખીર ઘય ઠહિમ તિલ્લ, ગુs (લ) પક્કgi છ ભરૂખ વિગઈઓ/ ગો-ર્માહસિ- ઊંડે - અય-એલગાણ પણ કુદ્ધ અહ ચઉરો ||30|| વય દહિઆ ઊંદે-વિણા, તલ સરસવ અર્વાસ લફ તિહાયઊ | દવગુડ પિંsગુડા દો, પક્કgi તિલ્લ-ઘય-dલયે ||૩૧૫. દુધ, ઘી, દહિ, તેલ, ગોળ, પક્વાત એ છ ભક્ષ્ય વિગઈઓ છે. દુધ ૫ પ્રકારે છે - ગાયનું, ભેંસનું, ઉંટડીનું, બકરીનું, ઘેટીનું. ઘી અને દહીં ઉંટડી વિના ચાર પ્રકારના હોય. તલનું, સરસવનું, અળસીનું, કુસુંબીનું (૯૩) એમ તેલ ચાર પ્રકારે છે. ગોળ બે પ્રકારે છે- દ્રવગોળ અને પિંડગોળ. પવાલ બે પ્રકારે છે - તેલમાં તળેલ અને ઘીમાં તળેલ. 30-3૧ પલસાડ-ખીર-પેયા-વલેહે કુ કે કુદ્ધ વિગઈગયા | દખ બહુ અપ્પ તંદુલ, તચુd-બિલસંહે કુદ્દે ||3||. પયસાડી, ખીર, પૈયા, અવહકા, દુગ્વાટી એ પાંચ દુધના નીવયાતા છે. તે દુધમાં અનુક્રમે દ્રાક્ષ, ઘણા ચોખા, અલ્પ ચોખાં, ચોખાનો લોટ અને ખાટા પદાર્થ નાખવાથી થાય છે. 3ર નિભંજણ વીસંદણ, પક્કોટ્સહોંરય કરે પwઘયું | દહએ કરંબ સિહોરણ, સલવણ-હ ઘોલ ઘોલવI ||33| નિર્ભજન, વિસ્પંદન, પવૌષધરત, કિટ્ટી અને ઉકાળેલ વી એ ધીના નીવિયાતા છે. દહિના નીવયાતામાં કરંબ, શિખંડ, મીઠાવાળુ દહિ, ઘોલ, ધોલqSI આવે છે. 33 તિલકુદી નિભંજણ, પક્ઝતિલ પકુર્તાહર્તારેય તિલ્લમલી | સક્કર ગુલવાણય પાય ખંs Tદ્ધકઢિ ઈકખુરસો ||૩૪|| તલસાંકળી, નિર્ભજન, ઉકાળેલ તેલ, પક્વૌષધર્તારિત, તેલનો મેલ - એ પાંચ પ્રકારના તેલના નીવિયાતા છે. સાકર, ગોળનું પાણી, ગોળની ચાસણી, ખાંs, અડધો ઉકાળેલો શેરડીનો રસ એ પાંચ ગોળના નીવિયાતા છે. ૩૪ પૂરિય તવ પૂબ બીય પૂએ તોહ તુરિય ઘાણાઈ | ગુલહાણી જ લલપ્પસ,ય પંચમો પૂરાંકય પૂઓ રૂપા તવી પૂરાય તેવા પુડલા પછીનો બીજો પુલડો, તસ્નેહ ચતુર્થ ધાણ વગેરે, ગોળધાણી, જલલાપસી, પોતકૃત પુડલો – એ પાંચ પક્વાણાના નીવિયાતા છે. ૩૫ કુદ્ધ દહી ચરિંગુલ, દવ ગુડ ઘય તિલ્લ એગ ભgવરે | પિંsગુલ મકખણાયું, અદ્દામલયું ચ સંસષ્ઠ |3|. ભોજનની ઉપર દુધ-દહીં ચાર આંગળ સુધી, દ્રવ ગોળ-ઘી-તેલ એક Page #48 -------------------------------------------------------------------------- ________________ 靜 આંગળ સુધી, પિંડ ગોળ અને માખણના લીલા આમળા જેવડા કણ તે સંસૃષ્ટ દ્રવ્ય કહેવાય. ૩૬ વહયા વિગઈ વિગઈ-ગયું પુણો તેણ તું હાં હવ્વ | ઉરિએ તત્તમ ય, ઉકણ્ઠ વૃં ઈમ ચત્તું ||૩૭|| દ્રવ્યથી હણાયેલી વિગઈ તે નીવિયાતુ છે. અને તેથી તે દ્રવ્ય હણાયેલુ છે. તળાયા બાદ વધેલા ઘી તેલમાંથી જે દ્રવ્ય બનાવાય તે પણ નીવિયાતુ છે. અન્ય આચાર્યો આને ઉત્કૃષ્ટદ્રવ્ય કહે છે. ૩૭ તિલસક્યુલિ વરસોલાઈ, રાયણંબાઈ, ખ઼વાણાઈ । ડોલી તિલ્લાઈ ઈ, સરસુત્તમ હવ્વ લેવકડા ||૩૮|| તલસાંકળી, વરસોલા વગેરે, રાયણ, આંબા વગેરે, દ્રાક્ષનું પાણી વગેરે, ડોળીયું અને તેલ વગેરે એ સરસોત્તમ દ્રવ્ય અને લેપકૃત દ્રવ્ય છે. ૩૮ વિગઈગયા સંસઠ્ઠા, ઉત્તમહવ્વા ય નિવ્વિગઈમિ | કારણજાયં મુત્તું, કપ્પતિ ન ભુલ્લું જ વુi ||૩૯|| નીવિયાતા, સંકૃષ્ટ અને ઉત્તમ દ્રવ્યો કારણ વિના નીવિમાં વાપરવા ન કલ્પે, કેમકે કહ્યુ છે કે- ૩૯ વિગ વિગઈભીઓ, વિગઈગયું જો વિગ વિગઈસહાવા, વિગ વિગ આ ભુંજએ સાહૂ | બલા નેઈ ||૪|| દુર્ગીતથી ભય પામેલો જે સાધુ વિગઈ અને નીવિયાતા વાપરે છે, તેને વિગઈ વિકારી સ્વભાવવાળી હોવાથી પરાણે દુર્ગીતમાં લઈ જાય છે. ૪૦ કુત્તિય મચ્છિત ભામર, મહું તિહા કણ્ઠ પિટ્સ મજ દુહા | જલ થલ ખગ મંસ તિહા, ઘયત્વ મક્ખણ ચઉ અભા ||૪૧|| કુતિયાનું, માખીનું અને ભમરીનું - એમ મધ ત્રણ પ્રકારે છે; કાષ્ઠની અને લોટની - એમ મદિરા બે પ્રકારે છે; જલચરવું, સ્થલચરનું અને પ્રેચરનું એમ માંસ ત્રણ પ્રકારે છે, ધીની જેમ માખણ ચાર પ્રકારે છે - એ અભક્ષ્ય છે. ૪૧ 作 СЧ * મણ વયણ કાય મણય, મણતણુ વયતણ તિજોગિ સગસત્ત | કર કારણુમઈ દુ તિ જુઈ, તિકાર્યાલ સીયાલ-ભંગ-સયં ||૪|| મન-વચન-કાયા-મનવાન-મનાયા-વચનકાયા- મનવાનકાયા એ સાત ભાંગા. કરણ કરાવણ-અનુમોદન-દ્વિસંયોગી ભાંગા-ત્રિસંયોગી ભાંગાએ સાત ભાંગા. ત્રણ કાળ. એમ ૭ x ૭ x ૩ = ૧૪૭ ભાંગા થાય. ૪૨ એવં ચ ઉત્તકાલે, સયં ચ મણ વયણ તણૂહિં પાણિયું | જાણગજાણગ પાસ ત્તિ ભંગ ચગે તિસુ અણુજ્ઞા ||૪|| આ પચાણ શાસ્ત્રોક્ત કાળે લેવુ અને પોતે મન-વચન-કાયાથી પાળવુ. જાણકાર અને જાણકાર પાસેથી એમ ચાર ભાંગામાં ત્રણ ભાંગાતી રજા છે. ૪૩ ફાસય પર્યાલય સોહિય, તીરિય કિષ્ક્રિય આરાહિઅ છ સુદ્ધ | પચ્ચક્ખાણું ફાર્માસય, ર્વાિહણોચિય-કાલિ જં પત્તું ||૪૪|| સ્પર્સ્પર્શત, પાલિત, શોભિત, તીરિત, કીર્તિત, આર્યાધત-આ રીતે પચ્ચક્ખાણ શુદ્ધ છે. સ્પર્ધાર્શત એટલે વિધિપૂર્વક ઊંચતકાળે ગ્રહણ ર્ક્યુ હોય તે.૪૪ પાલિય પુણ પુણ સોરય, સોહિય ગુરુદત્ત સેસ ભોયણઓ | તીરિય સહિય કાલા, ક્રિશ્ચિય ભોયણ સમય સરણા ||૪|| પાલિત એટલે વારંવાર યાદ કરેલુ, શોભિત એટલે ગુરુને આપ્યા પછી વધેલુ વાપરવુ, તીરિત એટલે અધિક કાળ થવા દેવો, કીર્તિત એટલે ભોજન સમયે પચ્ચક્ખાણ યાદ કરવુ. ૪૫ ઈઅ પડિઅરિ આરર્ણાહયું તુ અહવા છ સુદ્ધિ સહણા | જાણણ વિણય-શુભાસણ, અણુપાલણ ભાવસુદ્ધિત્તિ ॥૪॥ આ રીતે પાળેલુ તે આરધિત, અથવા તો છ દ્ધિ આ રીતે જાણવીશ્રદ્ધા, જાણવુ, વિનય, અનુભાષણ, અનુપાલન, ભાવશુદ્ધિ. ૪૬ પચ્ચક્ખાણસ કુલ, ઈહ પરલોએ ય હોઈ દુવિહં તુ | ઈહલોએ મ્મિલાઈ દામ#ગમાઈ પરલોએ ||૪|| પચક્ખાણનું ફળ આલોકમાં અને પરલોકમાં એમ બે પ્રકારે જાણવુ. G& Page #49 -------------------------------------------------------------------------- ________________ આ લોકમાં ઘમ્મલ વગેરે અને પરલોકમાં દામાક વગેરે દૃષ્ટાંત તરીકે જાણવા. ||૪|| પરચખાણમાં સેવિઊણ, ભાવેણ જિણવરુદ્દિä | પત્તા અસંતજીવા, સાસય-સુખ અણાબાહં //૪૮||. જિનેશ્વર ભગવાને ઉપદેશેલા આ પચ્ચખાણને ભાવથી સેવીને અનંતા જીવો બાધારહિત શાશ્વત સુખને પામ્યા છે. ૪૮ ૨) પરિશિષ્ટ-૧ સિદ્ધાણંની છેલ્લી ગાથામાં અષ્ટાપદાદે તીર્થો અને ભિન્ન ભિન્ન સંખ્યાવાળા જિનશ્વરોની વંદનાનો અંધકાર છે. એમાં અહીં ભિન્ન ભિન્ન સંખ્યાવાળા જિનેશ્વરોની વંદના આ પ્રમાણે સમજવી. ૧) અષ્ટાપદ તીર્થ ઉપર ૪ + ૮ + ૧૦ + ૨ = ૨૪ જિનેશ્વરોને વંદના. રચત્તાર = દૂર કર્યા છે દુશ્મનોને જેમણે એવા. આ વિશેષણ સમજવુ. ૮ + ૧૦ + ૨ = ૨૦. સમેતૃશખર તીર્થ ઉપર જે ર૦ જિનેશ્વરોનું નિર્વાણ થયુ તેમને વંદના. ૮ + ૧૦ + ૨ = ૨૦, ૨૦ | ૪ = ૫, ૮ + ૧૦ + ૫ = ૨૩. શત્રુંજયની સ્પર્શના જેમણે કરી એવા ર૩ જિનેશ્વરોને વંદના. ૪ x ૮ = 3ર, ૧૦ x ૨ = ૨૦, ૩ર + ર૦ = પર નંદીશ્વર દ્વીપમાં રહેલ પર જિનાલયોને વંદના. જંબુદ્વીપમાં ૪, ઘાતકીખંડમાં ૮, પુષ્કરવરાદ્વીપમાં ૧૦ - ર = ૮. ૪ + ૮ + ૮ = ૨૦. આમ વર્તમાનકાળે સદેહે વિચરતા ૨૦ જિનેશ્વરોને વંદના. ૮ x ૧૦ = ૮૦, ૮૦ x ૨ = ૧૬ 0. મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા ઉત્કૃષ્ટથી ૧૬૦ જિનેશ્વરોને વંદil. ૮ x ૮ = ૬૪, ૧૦ x ૧૦ = ૧૦૦, ૬૪ + ૧oo + ૪ + ર = ૧૭૦. પંર કર્મભૂમિમાં વિચરતા ઉત્કૃષ્ટથી ૧૭૦ જિનેશ્વરોને વંદના. ૮ + ૧૦ = ૧૮, ૧૮ x ૪ = ૭૨. અતીત-અનાગત-વર્તમાન ચોવણીના મળી ૭૨ જિનેશ્વરોને વંદના. (૯) ૪ + ૮ = ૧૨, ૧૨ x ૧૦ = ૧ર૦. પાંચ ભરતક્ષેત્રની પાંચ વર્તમાન યાવિશીના ૧ર૦ જિનેશ્વરોને વંદના. Page #50 -------------------------------------------------------------------------- ________________ 弱 (૧૦) ૮ x ૧૦ = ૮૦, ૮૦ + ૧૦ = ૯૦, ૯૦ x ૪ = ૩૬૦. પાંચ ભરતક્ષેત્રની અતીત-અનાગત-વર્તમાન ચોવિશીના ૩૬૦ જિનેશ્વરોને વંદના. ૧૧) ઉપરોક્ત ૭૨, ૧૨૦, ૩૬૦ તે ર થી ગુણતા ૧૪૪, ૨૪૦, ૭૨૦ આવે. ભરતક્ષેત્ર- ઐરવતક્ષેત્રના ભેગા જિનેશ્વરોને વંદના. ૧૨) અનુત્તર, ચૈવેયક, વૈમાનિક, જ્યોતિષ ના સિદ્ધાયતનોમાં રહેલા જિનેશ્વરોના ૪ પ્રકાર, જંતરના ૮ ભેદોના સિદ્ધાયતનોમાં રહેલા જિનેશ્વરોના ૮ પ્રકાર, ભવનતિના ૧૦ ભેદોના સિદ્ધાયતનોમાં રહેલા જિનેશ્વરોના ૧૦ પ્રકાર, તીર્હાલોકમાં પૃથ્વીતલ પર રહેલા શાશ્વત-અશાશ્વત જિનેશ્વરોના ર પ્રકાર. આમ ત્રણે ભુવનમાં રહેલા સર્વ જિનેશ્વરોને વંદના. neuroe ૧૫) ૪ x ૮ = ૩૨, ૩૨ x ૧૦ = ૩ર૦, ૩૨૦ x ૨ = ૬૪૦, ૨૦ / ૪ = ૫ ૬૪૦ ૫ = ૬૩૫. જંબુદ્વીપના ૬૩૫ ચૈત્યોને વંદના. ૮ × ૧૦ = ૮૦, ૪ + ૧૦ + ૨ = ૧૬, ૮૦ × ૧૬ = ૧,૨૮૦, ૧,૨૮૦ - ૮ - ૧,૨૭. ઘાતકીખંડના ૧,૨૭૨ ચૈત્યોને વંદના. ઉપરોક્ત ૧,૨૮૦ - ૪ = ૧,૨૭૬. પુષ્કરવરાર્ધના ૧,૨૭૬ ચૈત્યોને વંદના. ૧૬) - ૮ x ૧૦ = ૮૦, ૮૦ + ૧૦ + ર = ૯૨. મનુષ્યલોકની બહાર રહેલ ૯૨ ચૈત્યોને વંદના. ૧૭) એટલે ૬૩૫ + ૧,૨૭ર + ૧,૨૭૬ + ૯૨ = ૩,૨૭૫ તિર્થાલોકના ૩૨૭૫ ચૈત્યોને વંદના. ચૈત્યવંદનભાષ્યની વૃત્તિમાંથી GG યરિશિષ્ટ-૨ યાકિનીમહત્તરાસુનુ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ‘લિતવિસ્તરા' ગ્રંથમાં ચૈત્યવંદનની સિદ્ધિ માટે ભૂમિકારૂપ 33 કર્તવ્યો બતાવ્યા છે. તે આ પ્રમાણે છે - ૧) યતિતવ્યમાવિવળિ - આદિ ધર્માર્મના કર્તવ્યોમાં પ્રયત્નશીલ રહેવુ. દા.ત. દયાળુતા રાખવી, કોઈનાય અપમાન-તિરસ્કાર ન કરવા, ક્રોધાવિષ્ટ ન બનવુ વગેરે. २) परिहर्त्तव्यो अकल्याणमित्रयोगः અકલ્યામિત્રો દોષોની પ્રેરણા આપે છે અને નિંદા-વિકથા સંભળાવે છે. માટે તેમનો સંગ ન રાખવો. ૩) સેવિતવ્યનિ ત્યામિત્રાજ્ઞિ - આત્માને અકર્તવ્ય પરામુખ અને સદા કર્તવ્યબદ્ધ રાખવા આહિતકારી એવા કલ્યામિત્રોને સેવવા. ૪) ન નનીયોચિસ્થિતિઃ - અનુચિત આચરવાથી અનેક અનર્થો ઉભા થાય છે. તેથી મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું. ૫) અપેક્ષિતવ્યો. શોમાર્ગ: - લોકમાં આપણી અને ધર્મની નિંઠા ન થાય તે માટે લોકમાર્ગને સાપેક્ષ રહેવું, કિન્તુ તેની ઉપેક્ષા બેપરવાઈ ન કરવી. ६) माननीया गुरुसंहतिः માતા, પિતા, મોટાભાઈ વગેરે વડિલ, વિદ્યાગુરુ, ધર્મગુરુ વગેરે ગુરુવર્ગને માનવા, પૂજવા, અદબ રાખવી. ૭) વિતવ્યમતતન્ત્રળ - ગુરુવર્ગને પરાધીન રહેવુ, કિન્તુ સ્વછંદી અને એમની ડિલતા તથા આજ્ઞાના લોપક ન બનવું. ८) प्रवर्तितव्यं दानादी ચિતદાન, દયાદાન, પાત્રદાન, શીલસદાચારો, વર્તનયમો, ત્યાગ-તપ, શુભ ભાવના વગેરેમાં પ્રવૃત્તિ કરવી. ૧૦૦ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૯) dવ્યોદ્વારપૂના મકવતામ્ - સારો ધનવ્યય કરી ભગવાનની પૂજા કરવી. તેથી ધન કરતા ભગવાનની કિંમત વધુ આંકવાનું થાય. ૧૦) નિરૂપfોય; સાધુજીવશેષ: - જીવન-માર્ગદર્શક એવા સગુરુને ગુરુત્વના લક્ષણથી શોધી કાઢવા જેથી કુગુરુના ફંદામાં ફસાવાનું ન થાય. ૧૧) શ્રતત્રં વિના ઘર્ષણમ્ - આત્મભાન અને કર્તવ્યશક્ષા મળે એ માટે એકાયો , નિદ્રા-વિકથાઇ દોષ ટાળી સદગુરુ પાસે ધર્મશાસ્ત્ર સાંભળવા. ૧૨) નવનીયં મહાવર્તન – ધર્મશાસ્ત્ર-શ્રવણમાંથી પ્રાપ્ત તત્વો અને કવ્યમાર્ગોથી સ્વાત્માને મોટા પ્રયત્નપૂર્વક ભાવત-વાસિત કરવો. ૧૩) પ્રવર્તતથં વિધાનત: - સાવધાનાનુસાર ત્યાજ્યના ત્યાગ અને ઉપાદેયના અમલમાં અવશ્ય પ્રવૃત્તિ કરવી. ૧૪) અવશ્વનીયં બૈર્યમ્ - ગમે તેવી આપત્તિ આવે, કષ્ટ આવે છે વિશેષ મોટુ કાર્ય આવે, ત્યારે ધીરજ-હિંમત રાખવી. ૧૫) પોપનીયા સાત: - કાંઈ પણ બોલતા કે દરેક કાર્ય કરતા પહેલા દીર્ધદષ્ટિથી ભાવીપણામ વિચારી લેવું. ૧૬) સવનોવાનીયો મૃત્યુઃ - મૃત્યુનો ખ્યાલ રાખવો. ‘જીવન અમર નથી, બહુ દીર્ધકાળનું પણ નથી, મૃત્યુ અવશ્ય આવવાનું છે' એ ક્યારેય ધ્યાન બહાર ન રહેવું જોઈએ. ૧૭) વિતર્થ પરનો પ્રથાનેન - પરલોકપ્રધાન જીવન જીવવુ, અર્થાત્ પરલોકમાં કેમ દુર્ગીત-દુઃખ-દૌર્ભાગ્ય ન આવે, તથા સત, શુભ ભાવો અને સારી ધર્મસામગ્રી-ધર્મવીર્ષોલ્લાસ મળે એ મુખ્ય રાખી એને અનુકૂળ જીવન જીવવું. ૧૮) વિતવ્યો ગુરુનઃ - માતાપિતાઠ વડેલજનો, વિદ્યાગુરુ અને ધર્મગુરુની સેવા-ઉપાસના કરવી, જેથી એમની કૃપા મળે. ૧૯) વાર્તભં થોપટનમ્ - મંત્રાક્ષરાદે-સહત ઈષ્ટ દેવાદના અને આધ્યાત્મ ભાવની વૃદ્ધિ કરે એવા ચિત્રમય પટનું દર્શન કરવુ. ર૦) સ્થાપનીયં તસૂપર પેસ - યોગપટમાં આલેખિત સ્વરૂપનું ચિત્તમાં અવધારણ કરવું. એથી ચિત્તમાં એના સંસ્કાર પડવાથી હૃદયકમળમાં એને આબેહૂબ જોઈ એનું ધ્યાન કરી શકાય. ૨૧) નિરુપતિવ્ય ધારા - ઘારણાની તપાસ રાખવી. એટલે કે યોગપટના દર્શનથી યિામાં એના સ્વરૂપનું સ્થાપન બરાબર થયુ કે કેમ તે તપાસતા રહેવું. રર) પરદત્તવ્યો વિક્ષેપમf: - ઉકત ધારણા કરતી વખત ઇંદ્રિયો અને મનને બીજે તાણી જાય એવા વિક્ષેપમાર્ગ એટલે Siફોળિયા, શ્રવણેન્દ્રિય-ઘાણે દ્રય વગેરેને એના બાહા વિષયમાં જોડવાનું અથવા મનમાં બીજુ લાવવાનું છોડી દેવુ. ૨૩) તિર્થ સિદ્ધી - યોગ એટલે મોક્ષની સાથે જોડી આપે એવી અમદમાદિથી યુક્ત રહીને જીવ-અજીવ વગેરે તત્ત્વોની કરાતી વિચારણા. તેને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવો, એટલે કે એ વિચારણા વારંવાર કરતા રહીને પછી એ તત્ત્વવિચારણા સહેજે ચાલે એવી બનાવી દેવી. ર૪) ક્ષારયતા : મજાવત્રતમ: - ભગવાનના ઉપકારને નજર સમક્ષ લાવવા અને પ્રારંભિક સાલંબન ધ્યાન કરવા એમની પ્રતિમાઓ ભરાવવી. ૨૫) નેgનીયં ભુવનેશ્વરવચનમ્ - ધર્મની વચ્છિત પરંપરા ચાલ્યા કરે એ માટે ધર્મશાસ્ત્રો લખાવવા. ર૬) ર્તવ્યો મન નાપ: - ત્રિકરણની શુદ્ધિ માટે, વિનોનો નાશ કરવા માટે અને ઈષ્ટની સિદ્ધિ કરવા માટે પરમાત્માના નામો, મંત્રાક્ષરોનો કે પરમાત્મા-સંબદ્ધનો મંગલ જાપ કરવો. ૧૦૧ (૧૦) Page #52 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદનમાં ઉલ્લાસ વધે તે માટે આ ઉખાણ વાંચો વિચાર મનન કરશો. थयथुइमंगलेणं भंते जीवे किं जणयह ? थयथुइमंगलेणं नाणदंसणचरित्तबोहिलाभं जणयह नाणदसणचरित्तबोहिलाभसंपन्ने य जीवे अंतकिरियं कप्पोवमाणोववत्तियं आराहणं आरोहइ । - સારાધ્યયન સૂત્ર ૨૭) પ્રતિપડ્યું થતુઃ શરણમ્ - અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ આ ચારેનું શરણ સ્વીકારવુ, એટલે કે મન ઉપરથી બીજા જs-ચેતનની ઓથ-આધાર ત્રાણ-શરણ મૂકી દઈ ‘આ ચાર જ મારે આધાર છે' એવો ભાવ લાવવો. ૨૮) fઈંતવ્યનિ સુતાનિ - આ જનમમાં અને ભૂતકાળના જમોમાં થયેલા દુકૃતો-પાપ વિચાર-વાણી-વર્તનની ગર્તા, નિંદા, જુગુપ્સા, પશાત્તાપ કરવા, જેથી એની કર્તવ્યબુદ્ધિ નષ્ટ થાય અને પાપાનુબંધો નાશ પામે. ર૯) નુમોનીયં કુશનમ્ - પોતાના સુકૃતોની અને અરિહંતથી માંડી માર્ગાનુસારી જીવ સુધીના જીવોના સુકૃતોની અનુમોદના કરવી, જેથી સુકૃતોની તીવ્ર ઉપાદેયબુદ્ધિ જીવતી રહે. 30) પૂગનીયા: મન્નવતા: - પોતાના ઈષ્ટ મંત્રના અધિષ્ઠાયક દેવા સામારાથી અરિહંત, યા વિશેષે મહાવીરદેવ વગેરેની ભવ્ય પૂજા કરવી. ૧) શ્રૌતવ્યનિ સfeતનિ - પોતાને ફરવા યોગ્ય ઉત્તમ કૃત્યો અને સપુરુષોએ આચરેલ કણોનું ગુરમુખે વારંવાર શ્રવણ કરવુ. ૩૨) બાવનીયHવાર્થમ્ - હૃદય ઔદાર્યથી ભાવત કરવું. જીવનપ્રસંગોમાં વારંવાર મનોવૃત્તિ ઉદાર-વિશાળ રાખવાનો અભ્યાસ કેળવવાથી હૃદય ઔદાર્યથી ભાવિત બને છે. 33) વર્જિતળપુરHTTૉન - ઉત્તમ પુરુષોના જવલંત સત્ત, પરાક્રમ અને ગુણોને આલંબન તરીકે લક્ષ સામે રાખી એને અનુસરતુ જીવન બનાવવું. dવસ્તુતિ રૂપ મંગલથી હે પ્રભુ! જીવને શું પ્રાપ્ત થાય છે ? સ્તવસ્તુતિરૂપ મંગલથી જીવને જ્ઞાન દર્શન-ચારિત્ર ૩૫ બોધલાભ પ્રાપ્ત થાય છે. જ્ઞાન-દર્શન-ચારેત્રરૂપ બોધલાભ પ્રાપ્ત થવાથી જીવને કર્મના અંતને કરનારી મુક્તની આરાધના થાય છે. અથવા વૈમાનિક કલ્પમાં ઉત્પન્ન થનારી આરાધના થાય છે. મુક્તિને પામવા રાજમાર્ગ ઉગ્ર સંયમ અને ઘોર તપ છે. મહાત્માઓ અનેકવિધ ઉપસર્ગ પરિષહોને હસતા મુખે સહન કરતા કરતા ભારે કર્મીનેર્જરી કરી શીઘ નિર્વાણ પામે છે. પણ જેઓ પાસે આવુ સાવ નથી એ જીવોએ આવું સત્વ કેવી રીતે પ્રાપ્ત કરવું ? એનો ઉપાય કયો ? અથવા બીજા અર્થમાં આ પ્રશ્ન લઈએ તો મુક્તિનો સરળ ઉપાય કયો ? મુકતનો સરળ ઉપાય છે : ભકતયોગ.. ભુક્તયોગ દ્વારા કર્મનો ક્ષયોપણામ પ્રાપ્ત થતા ઉગ્ર સંયમ અને ઘોર તપની તાકાત સહેલાઈથી આવી જાય છે. વર્તમાનકાળમાં જ્યારે ઉગ્ર સંયમ અને ઘોર તપ ખુબ જ દુર્લભ છે ત્યારે Íક્તયોગનું મહત્ત્વ ખુબ જ વધી જાય છે. વળી બીજી એક હકીકત છે કે - ગમે તેટલા ઉગ્ર સંયમ અને ઘોર તપ હોવા છતાં જેના હૈયામાં દેવ-ગુરૂ અને સંઘ પ્રત્યેની ભુક્ત નથી તેના સંયમ-તપ નિરર્થક જાય છે, નિષ્ફળ જાય છે. આમ દેવ-ગુરૂની Íક્તનું કુળ-મહત્ત્વ અંતરાય વધી જાય છે. (૧ ) Page #53 -------------------------------------------------------------------------- ________________ ઈતરોમાં ભક્તયોગમાં લીન બનેલા મીરા, નરસિંહ મહેતા વગેરેના દષ્ટાંતો પ્રસિદ્ધ છે તો જૈનદર્શનમાં પણ ભુકતયોગને આત્મસાત્ કરનારા આનંદઘનજી, દેવચંદ્રજી, મહોપાધ્યાય યશોવિજયજી મ. વગેરે અનેક મુખ્ય પુરૂષોના નામ પ્રસિદ્ધ છે. Íક્તયોગ એવો સુંદર યોગ છે કે એમાં લીન બનનાર પોતાના અસ્તિત્વને ભૂલી જાય છે અને પરમાત્મામાં પોતાની જાતને સર્માર્પત કરી દે છે. જૈન શાસનમાં પરમાત્મા સ્વાધદેવની ભુક્તિ માટે પરમાત્માના ર્શનપૂજન-વંદન-સ્તોત્રપાઠ-સ્તુતિપાઠ વગેરે બતાવેલ છે. શ્રેષ્ઠ કોટિની ભક્તિ તો આજ્ઞાપાલન છે. આને શાસ્ત્રમાં પ્રતિપત્તિ પૂજા તરીકે કીધી છે. પણ તેની પૂર્વે અંગપૂજા-અગ્રપૂજા અને ભાવપૂજા બતાવેલ છે... અંગપૂજાથી વિદનો નાશ પામે છે. અગપૂજાથી આબાદી વધે છે. ભાવપૂજાથી મુકત નિકટ થાય છે.. માટે જ અંગપૂજાને વિદMવિનાશિની, અગપૂજાને અભ્યદયસાધના અને ભાવપૂજાને નિર્વાણસાઈની તરીકે ભાષ્યમાં બતાવેલ છે. विग्धोवसामगेगा अब्भुदयसाहणी भवे बीआ । नेव्वाणसाहणी तह फलया उ जहत्थनामेहिं ॥२१३॥ चेइअवंदण महाभास પરમાત્માના અંગ પર થતી ભષેક પૂજા, વાસક્ષેપ પૂજા, ચંદન પૂજા, ફૂલ પૂજા, આભૂષણ પૂજા વગેરે અંગ પૂજામાં સમાવિષ્ટ થાય છે. પરમાત્માની સહમુખ રહીને કરાતી ધૂપપૂજા, દીપકુપૂજા, અક્ષતપૂજા, નૈવેદ્ઘ પૂજા, ફલ પૂજા, ચામર પૂજા વગેરે અગ્ર પૂજા છે. પરમાત્માની સમક્ષ બોલાતી સ્તુતિઓ, સ્તવનો, કરાતા ચૈત્યવંદનો વગેરે ભાવપૂજા છે... પરમાત્માની આજ્ઞાનું પાલન એ ખંતપત્તી પૂજા છે. જેમ કોઈ રાજાની પાસે જઈને પહેલા ભટણું ધરાય છે પછી રાજાની સ્તુતિ કરાય છે, પોતાની લઘુતા પ્રગટ કરાય છે અને અંતે આપણા કાર્યનું નિવેદન કરીને તે પ્રાર્થના પૂર્ણ કરાય છે, આ જ રીતે પરમાત્માની અંગપૂજા અને અગ્રપૂજા ભટણાંના સ્થાને છે. ભાવપૂજા (ચૈત્યવંદન) માં પરમાત્માના ગુણો ગવાય છે, આપણી લઘુતા પ્રગટ થાય છે અને અંતે જવયરાય સૂત્ર દ્વારા પરમાત્મા આગળ આપણી માંગણી રજૂ કરાય છે. ઉત્તમ રાજા પાસે પૂર્વોકત રીતે કરાયેલી પ્રાર્થના સફળ થાય છે, પૂર્ણ થાય છે. ઉત્તમોત્તમ એવા દેવાધિદેવ પાસે પણ આ રીતે વિનયભુતપૂર્વક કરાયેલ પ્રાર્થના અવશ્ય સફળ થાય છે. જૈન શાસનના સ્યાદ્વાદ ની એક વિશેષતા જુઓ કે પરમાત્મા વીતરાગ છે. તેમને ભકત પ્રત્યે રાગ નથી હુમન પ્રત્યે દ્વેષ નથી તેથી તેઓ ભકતને કશું આપતા નથી અને તેમના પ્રત્યે દ્વેષ ધારણ કરનારનું કશું જ ખરાબ કરતા નથી. પરંતુ પરમાત્માને ભુતપૂર્વક પ્રાર્થના કરનારની પ્રાર્થના ભક્તના શુભભાવોના કારણે સફળ થયા વગર રહેતી નથી અર્થાત્ ભકતો પરમાત્માની પાસે માંગેલ મળ્યા વગર રહેતું નથી તે જ રીતે પરમાત્મા પ્રત્યે દ્વેષ રાખનારને અશુભ પરિણામના કારણે ભારે નષ્ટ ફળ મળ્યા વગર રહેતું નથી.. પરમાત્માની આ ત્રણ પ્રકારની પૂજા એ મહાન યોગની પ્રક્રિયા છે. તેના દ્વારા જબરદસ્ત કોટિની સાધના થાય છે. ચિત્તની વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. ચૈત્ય શબ્દનો અર્થ કરતા પણ શાસ્ત્રકારોએ બતાવેલ છે चैत्यानि-प्रशस्तचित्तसमाधिजनकानि बिंबानि-अरिहंतचेइआणि जिनसिद्धप्रतिमा इत्यर्थः । ચૈત્યો એટલે પ્રશસ્ત ચિત્તની સમાધિ ઉત્પન્ન કરનાર બિંબ એટલે અરિહંત અને સિદ્ધ પરમાત્માની પ્રતિમા. (૧૨) Page #54 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન જૈન સંધમાં આ ત્રણે પ્રકારની પૂજા ભાવપૂર્વક, ઉપયોગપૂર્વક થાય તો સંઘનાવિનોનો નાથ, સંઘનો અભ્યર્થ અને સંઘના સભ્યોનું મુક્તિ તરફ પ્રયાણ શીઘ થાય તેમાં કોઈ શંકા નથી. જે કોઈ વ્યંત, કુટુંબ, સમાજ કે ગામ પણ આ ત્રણ પ્રકારની પ્રભુપૂજા સુંદર રીતે કરે છે તે ર્થાત, કુટુંબ, સમાજ કે ગામને પણ અપૂર્વ ઉત, પરમ શાંતિ-સમાધ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ ત્રણ પૂજામાં ભાવપૂજા મહત્વની છે. પહેલી બે પૂજા ઉત્સાહ વધારવા માટે છે. તેવા પ્રકારનું વાતાવરણ ઉભુ કરે છે. ભાવ વધારે છે. પછી વધેલા ભાવથી થતી સ્તોત્ર, સ્તવના, ચૈત્યવંદન, દેવવંદન આઇવિધ અપૂર્વ કર્મીનર્જરા અને પુણ્યાનુબંધ પુણ્યને પ્રાપ્ત કરાવે છે.. પ્રભુ પૂજાની વિધિ પ્રથમ પરમાત્માને મોરપીંછીથી પ્રમાર્જન કરવું પછી દેવો ક્ષીરસમુદ્રના જલથી પરમાત્માનો ભષેક કરે છે તેના પ્રતિકરૂપે દૂધ અને જળ મિશ્રિત કરી તેમાં ઉત્તમ સુગંધી દ્રવ્યો મેળવી તેનાથી મેપર્વતપર ઈંદ્રાદિ દેવો જે રીતે પરમાત્માના ભિષેક કરે છે તે રીતે ઉલ્લાસપૂર્વક પરમાત્માના મસ્ત ઉપર અભિષેક કરવો. અર્થાત્ અભષેક કરતી વખતે આપણે ઈંદ્ર છીએ અને સાક્ષાત પ્રભુ મેરૂ પર્વત પર છે અને સિંહાસન પર બિરાજમાન પરમાત્મા પર આપણે અભિષેક કરીએ છીએ તેવું ચિંતન કરવું. પછી ચોકખા જળનો ભષેક કરી મૃદુ એવા વયથી પરમાત્માની પ્રતિમાને લુછવી. એક-બે અને ત્રણ વાણી અંગભૂંછણા કર્યા પછી ઉત્તમ કેસર સુખકર્થી પરમાત્માના નવ અંગે પૂજા કરવી, પછી સુગંધકાર ઉત્તમ પુષ્પ ચડાવવા. ત્યાર પછી પરમાત્માના ગભારાની બહાર પુંઠ ન પડે તે રીતે ઉંધે પગે આવીને ડાબી બાજુ ઉભા રહી ધૂપ પૂજા કરવી. જમણી બાજુ ઉભા રહી દીપક પૂજા કરવી. પ્રભુ સંમુખ પાટલો લઈ અક્ષતથી સ્વસ્તિક ઉપર ત્રણ ઢગલી અને તેની ઉપર સિદ્ધશિલા કરવી. (શક્ય હોય તો નંદાવર્ત પણ કરી શકાય.) ત્યારબાદ થાળીમાં નૈવે લઈ પ્રભુ સન્મુખ ધરી સાથયા પર મુકવું. એજ રીતે કુળ પૂજા કરવી... દરેક પૂજા કરતા પૂર્વે તે તે પૂજાને લગતા દુહા બોલવા.. ચૈત્યવંદન આ રીતે અષ્ટપ્રકારી પૂજા કર્યા પછી ચૈત્યવંદનનો કે દેવવંદનનો પ્રારંભ કરાય છે. ભાષ્યમાં ત્રણ પ્રકારના દેવવંદન કહ્યા છે. (૧) જઘન્ય (૨) મધ્યમ (3) ઉત્કૃષ્ટ. વળી દરેકના બીજા પેટા ત્રણ ત્રણ ભેદો બતાવેલ છે. જેથી કુલ નવ ભેદ થયા. સામાન્યથી હાલમાં પ્રથમ ઈરિયાવહી કરી ત્રણ ખમાસમણા દઈ ઈચ્છાકારેણ સંસહ ભગવન! ચૈત્યવંદન કરૂ ?” આદેશ માંગીને સકલકુથલqલ સૂત્ર બોલીને-ચૈત્યવંદન, જંઠંચ, નમુત્થણ, જાવંત ચેઈયાઈ, ખમાસમણું, જાવંત કે વિ સાહુ, સ્તવન, જર્યાવયરાય આખા તથા ઉભા થઈ અરિહંત ચેઈયાણું, અશ્વત્થ-એક નવકારનો કાઉસ્સગ પારીને નમોડહંત સૂત્ર પૂર્વક એક કોય બોલી ખમાસમણ દઈ રમૈત્યવંદન પૂર્ણ કરાય છે. આ સિવાય ઉપરમાં કહ્યા મુજબ નમુલ્યુાં સુધી બોલીને ઉભા થઈને અરિહંત ચેઈયાણ-અર્થી-એક નવકારનો કાઉસ્સગ્ન-પારીને નમોડહંત હોય, પછી લોગસ્સ-સqલોએ રેહંત ચેઈયાણ-અg© એક નવકારનો કાઉસ્સગ્ન-પારીને બીજી થોય-પુરૂખવરદીવ - સુઅસ્સ ભગqઓ કરીને કાઉસ્સગું વંદણqયાએ-અglહ્યુ-એક નવકારનો કાઉસ્સ»-પારીને ત્રીજી હોય-સિદ્ધાણં બુદ્ધાણં-વેયાવરગરાણે સંતગરાણ સમ્મક્સિમાંહિંગરાણ કરેમિ કાઉસ્સગ્ગ અHલ્થ એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને નમોડર્ણત કહીને ચોર્થી થોય - નમુત્થણં-જાવંત ચેઈયાઈ ખમાસમણ જાવંત કે વિ સાહુ સ્તવન જર્યાવયરાય પૂર્ણ બોલી ચૈત્યવંદન પૂર્ણ થાય છે. આ સિવાય ઈરિયાવહી કરીને ચૈત્યવંદન-જંકૅયિ-નમુત્થણજર્યાવયરાય-આભવમખંડ સુધી કરીને બીજીવાર ચૈત્યવંદન-જંઠંચનમુત્યુપં-ઉપર મુજબ રચાર થાય નમુત્થણ-બીજી વાર ચાર થોય-નમુહૂર્ણજાવંતિ ચેઈયાઈ-ખમાસમણ-જાવંત કેવિ સાહૂ-નમોડઈ-સ્તવનજર્યાવયરાય આભવમખંડ સુધી કરી ત્રીજી વાર ખમાસમણ દઈ દૈત્યવંદol Page #55 -------------------------------------------------------------------------- ________________ જંચ-નમુત્યુi-જર્યાવયરાય સંપૂર્ણ બોલીને દેવવંદન સમાપ્ત કરાય છે. આ ઉત્કૃષ્ટ દેવવંદન છે. આ માત્ર મુખ્ય પ્રકારો બતાવ્યા છે. બીજા પણ પ્રકારો ચૈત્યવંદનના કહા છે. શ્રાવક-શ્રાવિકાએ હંમેશા ત્રણવાર, ઉત્કૃષ્ટ દેવવંદન કરવાની તથા સાધુ-સાધ્વીજી મહારાજે બે વાર ઉત્કૃષ્ટ દેવવંદન કરવાની પ્રભુની આજ્ઞા છે. સવારે શરીરશુદ્ધિ કરીને શુદ્ધ વયપૂર્વક પરમાત્માની વાસક્ષેપ પૂજા કરીને દેવવંદન કરવું. બપોરે અષ્ટપ્રકારી પૂજા કરીને દેવવંદન કરવું. સાંજે ધૂપ-દીપ-આરતી-મંગળદીવો કરીને દેવવંદન કરવું. ચૈત્યવંદનના બાર અંધકાર શાશમાં ઉત્કૃષ્ટ દેવવંદનના બાર અંધકાર બતાવ્યા છે. ચૈત્યવંદન દ્વારા કેટકેટલી આરાધના થાય છે તે સંક્ષેપમાં વિચારીએ. પ્રથમ ઈરિયાવહીથી નિઃશલ્ય થવાય છે. આત્મશુદ્ધિ થાય છે. એટલે ત્યાર પછી કરાતા ચૈત્યવંદનમાં એકાગ્રતા આવે છે. ચૈત્યવંદન, સ્વાધ્યાય, ધ્યાનની પૂર્વે ઈરિયાવહી કરવાની શાશાજ્ઞા છે. એથી એમાં એકાગ્રતા આવે છે. તેથી આ ગાથા દ્વારા દ્રવ્ય તીર્થકરોને વંદન કરાય છે. નમુ©ણ અર્થાત્ નમુત્થણ થી નમો જિહાણ જિઅભયાણ સુધીના સૂત્ર દ્વારા ભાવતીર્થકરને વંદન કરાય છે. ભગવંતના નામને નામંજન કહેવાય છે. ભગવંતના પ્રતિમાને સ્થાપનાજન કહેવાય છે. ભાવંજનની પછી અને પૂર્વની અવસ્થામાં રહેલા ભગવાનને દ્રવ્યંજન કહેવાય છે. તીર્થંકરનામકર્મના વિપાક ઉડયે વર્તતા, સમવસરણમાં દેશના આપતા કે વિહાર કરતા જિનને ભાતૃજન કહેવાય છે. नामजिणा जिणनामा, ठवणजिणा, पुण जिणिंदपडिमाओ । दव्वजिणा जिणजीवा, भावजिणा समवसरणत्था ।। આમ ચૈત્યવંદનથી ત્યારે નિક્ષેપાણી જિનેશ્વરપ્રભુને વંદન થાય છે. હજી આગળ વધીએ-ચાર થોયના દેવવંદનમાં પ્રથમ થોયથી સામે રહેલા જિનuતમાને વંદન થાય છે. તેથી સ્થાપના નિક્ષેપાને વંદન. ત્યારબાદ લોગસ્સ દ્વારા નામસ્તવ કર્યા પછી સવ્વલોએ અરિહંત ચેઈયાણ સૂત્ર અને તેની પછીના નવકારના કાઉસ્સગ તથા થોય દ્વારા લોકમાં એટલે કે ચૌદરાજલોકમાં રહેલ શાશ્વત-અશાશ્વત સર્વ ચૈત્યને (પ્રતિમાને) વંદન થાય છે. ચૌદરાજલોકમાં બે પ્રકારના ચૈત્યો હોય છે. (૧) શાશ્વત (૨) અશાશ્વત. શાશ્વત ચૈત્યો એટલે પરમાત્માના મંદિરો અને પ્રતિમા જેનું નિર્માણ કોઈએ કર્યું નથી. સ્વાભાવિક જ પુગલો હંમેશા માટે આ આકારે ગોઠવાઈ ગયા છે. ઉદાહરણ તરીકે સૂર્ય-ચંદ્ર ગ્રહ-નક્ષત્ર-તારા આપણી સામે જ છે. સૂર્ય-ચંદ્રને કોઈએ નથી બનાવ્યા. અનાદિકાળથી આ જ અવસ્થામાં છે. અલબત્ પુદ્ગલોનું ગમાગમ તેમાંથી ચાલુ છે પણ આકૃતિસ્વરૂપ આ જ રહે છે. તે બદલાતુ નથી. આ રીતે અનાદ્યકાલીન શાશ્વતચૈત્યો પણ જગતમાં છે. આની સંખ્યા અસંખ્યાત છે. વૈમાનિક દેવલોકમાં (બાર દેવલોક-નવરૈવેયક-પાંચ અનુત્તર મળી છે. - ચૈત્યવંદન મુખ્યતઃ દેવાધિદેવ તીર્થકર ભગવંતને વંન માટે કરાય છે. તીર્થકર ભગવંતના ચાર નિક્ષેપ છે. નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ. અહીં (૪ થોય કે ૮ થીયવાળા) દેવવંદનમાં ચાર પ્રકારના રેહંતોને વંન થાય છે. લોગસ્સસૂત્રને નામસ્તવ કહેવાય છે. તેમાં નામતીર્થકરોને વંદન થાય છે. અરિહંત ચેઈયાણં સૂત્ર દ્વારા સ્થાપનાનક્ષેપ (સમુખ) રહેલા પ્રતિમાજી ને વંદન થાય છે. નમુત્થણની છેલ્લી ગાથા- “જે આ અઈયા સિદ્ધા, જે આ ર્ભાવસ્તૃતપણાએ કાલે, સંપઈ પટ્ટમાણા, સબ્ધ વિહેણ વંદમ” આનાથી અતીતકાળમાં થયેલા અનંતા તીર્થંકરભગવંતોને, અનાગતકાળમાં થનારા અનંતા તીર્થકરોને તથા વર્તમાનમાં પણ છાશુપણામાં અથવા ગૃહસ્થપણામાં રહેલા તીર્થકરોને વંદના કરાય છે. આ બધા દ્રવ્યંજન કહેવાય (૧૫) (૧ ) Page #56 -------------------------------------------------------------------------- ________________ કુલ ૮૪,૭,૦૨૩ જિનમંઢેરો છે અને ૧, ર,૯૪,૪૪,૭૬૦ (એક અબજ બાવન ક્રોડ ચોરાણુ લાખ ગુમાલીસ હજાર સાત સો સાઠ) પ્રતિમાઓ છે. નીચે ભવનસ્પતિમાં ૧૦ પ્રકારના નિકાય છે. તેમાં ૭,૭૨,૦૦,૦૦૦ (સાત કોડ હોંતેર લાખ) જિનર્માદેર છે અને ૧૩,૮૯,૬0,00,000 (તેર બજ નેવ્યાસી ક્રોડ સાઠ લાખ) જિનપ્રતિમાઓ છે. પૃથ્વીની નીચે વ્યંતરદેવોના નિવાસ છે. તેમાં અસંખ્ય જિનર્માદેરો અને જિનપ્રતિમાઓ છે. આકાશમાં દેખાતા સૂર્ય-ચંદ્રગ્રહ-નક્ષત્ર-તારા એ પણ જ્યોતિષના વિમાન છે. આવા સમસ્ત તિછલોકમાં અસંખ્ય સૂર્ય-ચંદ્ર છે. દરેકમાં એક-એક ચૈત્ય હોઈ અસંખ્ય જિનમંદિરો અને પ્રતિમાઓ (દરેકમાં ૧૮૦ ના હિસાબે) જ્યોતિષ દેવલોકમાં છે. આ ઉપરાંત જંબુદ્વીપમાં સરોવરો-કુલઘરપર્વતો-વૈતાદ્યપર્વતોમહાવિદેહ ક્ષેત્ર-જંબુવૃક્ષ-શાલ્મલીવૃક્ષ-કંચનગિરિઓ-ગજત પર્વતોઉત્તરકુરૂ-દેવકુ૩-મેરૂપર્વત વગેરેમાં થઈ કુલ ૬૩૫જિનમહેરો છે. ઘાતકીખંડમાં ૧,૨૭ર તેમજ પુષ્કવરાર્ધદ્વીપમાં પણ ૧,૨૭ર, માનુષોત્તર પર્વત પર ૪, રૂાક પર્વત પર ૪, કુંડલ પર્વત પર ૪, નંદીશ્વર દ્વીપમાં પર અને ઈંદ્રાણીની રાજધાનીમાં ૧૬ થઈને તિરછલોકમાં કુલ 3,૨૫૯ જિનમંદિરો છે અને પ્રતિમાજી નંદીશ્વરદ્વીપના પર તથા રૂચક-કુંડલ પર્વતના ૮ થઈ કુલ ૬૦ મંદિરોમાં દરેકમાં ૧ર૪, બાકીનામાં ૧૨૦ થઈ કુલ ૩,૯૧,૩૨૦ (ત્રણ લાખ એકાહજાર ત્રણસો વીશ) જિનપ્રતિમા થઈ. આમ શાશ્વત ચૈત્યો વ્યંતર-જ્યોતિષમાં અસંખ્ય, તે સિવાય વૈમનક - ૮૪,૯૭,૦૨૩ ભવનપતિમાં - ૭,૭૨,00,000 તિસ્કૃલોકમાં ૩,૨૫૯ ૮,૫૭,00,૨૮ર સત્તાણવઈ સહસ્સા લખા છપજ્ઞ અઠકોડિઓ, બત્તીસસ, બાસીઆઈ, તિઅલોએ ચેઈએ વંદે. ત્રણ લોકમાં રહેલા ૮ ક્રોડ, પ૬ લાખ, ૯૭ હજાર, 3ર સો બ્યાસી એટલે ૮ ક્રોડ, ૫૭ લાખ ૨૮૨ અને ચૈત્યોને હું વંદન કરું છું... પારસકોડેસવાઈ, કોડી બાયાલ લખ અsagil, છત્તીસ સહસ અસીઈ, સાસય બિબાઈ પણમામ. પંદર સો ક્રોડ, બેંતાલીસ ક્રોષ, ૫૮ લાખ, 3૬ હજાર, એંશી શાશ્વતપ્રતિમાને વંદન કરૂં છું. પ્રતિમાજી પણ વ્યંતર-જ્યોતિષમાં અસંખ્ય છે. વૈમનકમાં ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ ભવનસ્પતિમાં ૧૩,૮૯,6 0, 00,000 તીર્થોલોકમાં 3,૯૧,320 ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ આ બધા જિનપ્રતિમાને વંદન, પૂજન, સત્કાર, સમાન વગેરેનો લાભ સવ્વલોએ રહંતઈયાણંના સૂત્રથી નવકારનો કાઉસ્સગ કરી પારીને સ્તુત બોલવાથી મળે છે. આ ઉપરાંત પણ પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં, પાંચ ઔરવત ક્ષેત્રમાં, પાંચ ભરતક્ષેત્રમાં, વૈતાત્રી પર્વતો પર, શત્રુંજય, અષ્ટાપદ, ગીરનાર, સમેતૃશખર, અર્બુદગિરિ, શંખેશ્વર આઠે અનેક તીર્થો, ગામોના જિનમંદિરોમાં રહેલા તથા બીજા પણ જિનપ્રતિમાને વંદનાનો લાભ આ સૂત્ર તથા પછી કરેલા ૧ નવકારના કાઉસ્સગ દ્વારા મળે છે. આમ ચૈત્યવંદનની આરાધના દ્વારા ૧૪ રાજલોકમાં રહેલ જિનપ્રતિમાઓને વંદનાનો લાભ મળે છે. વિહરમાન જિન વંદના-સર્વલોકના ચૈત્યોને વંદન કર્યા પછી પુખરવરદીવ' સૂત્ર દ્વારા પ્રથમગાથામાં વીર્ષાવહરમાન જિનને વંદના થાય છે. પુષ્કરવરાદ્વીપ, ધાતકીખંડ અને મહાવિદેહ ક્ષેત્ર (જંબુદ્વીપ) માં ધર્મની આઠ કરનારા તીર્થકરોને નમસ્કાર કરું છું. આમ પ્રથમ ગાથામાં અઢીદ્વીપમાં વર્તમાન તીર્થના સ્થાપક વીવહરમાન જનને વંદન કર્યા. શ્રુતવંદના-‘પુખરવરદીવ’ સૂત્રની બાકીની ગાથામાં શ્રુતજ્ઞાનની (૧૭) Page #57 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યો વગેરેને વંદના થાય છે. આ વિગત સંધાયાર ભાણુમાં જણાવી સ્તુતિ કરી છેવટે સુખરૂ ભગવઓ કરમ કાઉસ્સગ્ન વંદણતૃત્તિયાએ... વગેરે દ્વારા શ્રુતજ્ઞાનની આરાધના નિમિત્તે ૧ નવકારનો કાઉસ્સગ કર્યો. પારીને સ્તુતિ બોલ્યા. આ રીતે શ્રુતજ્ઞાનની પણ આરાધના થઈ. શ્રુતજ્ઞાનની આરાધના નિમિત્તે ૧ નવકારનો કાઉસ્સગ કરી પારીને પ્રગટ શ્રુતજ્ઞાનની સ્તુતિ બોલ્યા પછી દેવવંદનમાં ‘સિદ્ધાણં બુઠ્ઠાણ’ સૂત્ર આવે છે. આ સૂત્રમાં પાંચ અંધકાર આવે છે. (૧) સિદ્ધવંદના-પ્રથમ ગાથા દ્વારા સિદ્ધભગવંતનું સ્વરૂપ પ્રગટ કરવાપૂર્વક વંદન કરાય છે. (૨) વીરવંદના-બીજી અને ત્રીજી ગાથા દ્વારા આસક્ત ઉપકારી એવા દેવાધિદેવ ચરમતીર્થકર શ્રી મહાવીર પરમાત્માનો મંહમાં પ્રગટ કરવા સાથે તેમને વંદન કરાય છે. (3) ઉજયંતતીર્થ વંદના-ચોથી ગાથામાં ઉજ્જયંત એટલે કે ગિરનારતીર્થ ઉપર નેમિનાથ ભગવાના ત્રણ કલ્યાણક ને યાદ કરવાપૂર્વક પ્રભુજીને વંદના કરાય છે. (૪) અષ્ટાપદ વંદના-છેલ્લી ગાથામાં ચાર, આઠ, દસ અને બે આમ ચોવીસ તીર્થકર ભગવંતો પૂર્વાધ દિશામાં અષ્ટાપમાં જે રીતે સ્થાપન કરવામાં આવ્યા છે તે યાદ કરી તેમને વંદન કરાય છે. આમ અષ્ટાપદ તીર્થની વંદના થાય છે. જો કે આ માથામાં ચાર આ સંખ્યાને વિવિધ રીતે ગોઠવીને નંદીશ્વર ના પર, નંદીશ્વરના ઈંદ્રાણી ના ચૈત્યો સાથે ૬૮, વિહરમાન વીશ, ભરત-ઐરવતમાં એક સાથે જઇમ પામતા દશ તથા મતાંતરે ૧૦ વિહરમાન, મહાવદેહમાં ઉત્કૃષ્ટ ૧૬૦,૧૫ કર્મભૂમિમાં ઉત્કૃષ્ટ કાળે વિચરતા ૧૭૦, ત્રણે ચોવણીના ૭ર, પાંચે ભરતની વર્તમાન ચોવણીના ૧૨૦, પાંચે ભરતની ત્રણે યોવણીના 30, જંબુદ્વીપના ભરત-ૌરવતની ત્રણે ચોવણીના ૧૪૪, પાંચે ભરત તથા પાંચે ઐરાવતની વર્તમાન ચોવણીના કુલ ર૪૦, જંબુદ્વીપના ૬૩૫ શાશ્વત ચૈત્યો, ત્રણે ભુવનમાં વૈમાનિક આદિ ર૪ પ્રકારના શાશ્વત (૫) સમ્યગ્દષ્ટિદેવનું સ્મરણ-“સિદ્ધાણં બુદ્ધાણં’ પછી ‘વેયાવચ્ચગરાણ” સૂત્ર દ્વારા સમકતી દેવને યાદ કરાય છે. તેમના સંઘ કે પ્રવચનની વૈયાવચ્ચ આદે કાર્યોની ઉપબૃહણા નિમિત્તે અથવા તો પ્રમાદમાં હોય તો યાદ કરાવવા માટે એકનવકારનો કાઉસ્સગ કરી સમકતીદેવોની છેલ્લી સ્તુતિ કરાય છે. આમ દેવવંદનના કુલ ૧૨ અંધકાર થાય છે. ક્રમશઃ તેના નામ નીચે પ્રમાણે છે : (૧) ભાવતીર્થંકર વંદના (૨) દ્રવ્યતીર્થકર વંદના (3) સ્થાપનાતીર્થંકર વંદના (૪) નામ તીર્થકર વંદના (૫) સર્વલોકમાં સ્થાપના રિહંતની ઉપાસના (૬) વિહરમાન જિન વંદના (૭) શ્રુત વંદના (૮) સિદ્ધ સ્તવના (૯) વીર વંદના (૧૦) ઉજજયંત તીર્થ વંદના (૧૧) અષ્ટાપદ તીર્થ વંદના (૧૨) સમ્યગદ્દષ્ટિદેવનું સ્મરણ આ રીતે દેવવંદન દ્વારા કેટલી બધી આરાધના થાય છે. હજી આગળ વધીએ. આટલી આરાધના થયા પછી પણ હજી દેવવંદનામાં આગળ જાવંતઈયાઈ મૂત્ર દ્વારા ફરીથી સંક્ષેપમાં લોકમાં રહેલા સર્વ જિનપ્રતિમાને વંદન કર્યા. તે નિમિત્તે ખમાસમણું દીધું. પછી ભરત-ઐરવતમહાવિદેહમાં જે કોઈ સાધુઓ છે તે સર્વને જાવંત કે વિ સાહુ સૂત્ર દ્વારા વંદન કરાય છે. (૧૯) Page #58 -------------------------------------------------------------------------- ________________ હવે મહત્ત્વની ભુતનો પ્રસંગ આવે છે. પરમાત્માના પ્રસંગો, ગયુપદ્ધતિથી ગવાતા પ્રભુના સ્તવન આપણા હૃદયમાં અનેરો Íક્તભાવ પ્રગટ થાય છે. પરમાત્માના વિવિધ ગુણોની અનુમોદના થાય છે. પરમાત્માના જીવન પ્રસંગો પાઠ કરાય છે. પ્રભુના માતા-પિતા-પcoની વિ.ને જીવનમાં યાદ કરાય છે. પ્રતિપક્ષી આપણાં દોષો બતાવી આપણી લઘુતા પ્રગટ કરાય છે. જીવનમાં ગેયÍતમાં એકતાન થઈ આપણે ઘણીવાર પરમાત્મામાં લીન બનીએ છીએ. સૂત્રના શબ્દ અને અર્થ તથા સામે રહેલ જનuતમા ત્રણેમાં આપણે એકમેક થઈ જઈએ. સૂત્ર બોલતી વખતે તેના ભાવથી આપણો આત્મા વસત બને અને ગદ્ગદ્ હૈયે પ્રભુના સ્તવન ગવાય. પછી અત્યંત પ્રણવાનપૂર્વક જર્યાવયરાય સૂત્રમાં પ્રભુ પાસે તેર વસ્તુની યાચના થાય. આ બધો દેવાધિદેવ પ્રત્યેનો વિનય છે... ચૈત્યવંદન ચૈત્યવંદન એ જિનશાસનના ઉપાસકો માટે મહાનુક્રયા છે. જિનને માને તે “જૈન”, અહંને માને તે ‘આહંત' કહેવાય. જિનેશ્વર ભગવાન કે અરિહંત ભગવાન મોક્ષમાર્ગનું પ્રકાશન કરવા દ્વારા સમસ્ત વિશ્વના સર્વશ્રેષ્ઠ ઉપકારી છે. રહંત પરમાત્માઓ આગલા ત્રીજા ભવથી જ જગતના સર્વપ્રાણીઓ સંસારના સર્વપ્રકારનાં સંતાપોથી મુકત બને અને શાશ્વત સુખના ભોક્તા બને તેવી ઉત્તમભાવના ભાવે છે. એટલું જ નહિં પણ એ ભાવનાને યથાયોગ્ય પ્રવૃત્તિ પણ આયરે છે. કોઈ પણ પ્રકારની આશંસા કે ઈચ્છા વિના એક માત્ર પરોપકારની બુદ્ધ જ જગતના જીવોના દુઃખનું નિવારણ કરવાની ઉત્કૃષ્ટભાવના અને યથાયોગ્ય પ્રવૃત્તિથી આ દેવાધદેવના જીવો જગતની ઉત્કૃષ્ટ તીર્થંકરનામકર્મ નામની શ્રેષ્ઠપુણ્યપ્રકૃતિ પ્રાપ્ત કરે છે. અને છેલ્લા ભવમાં આ પુણ્યપ્રકૃત્તિના પ્રતાપે દેવોથી પણ પૂજ્યત્વ, કલ્યાણકાઠે પ્રસંગે ૧૪રાજલોકમાં પ્રકાશ તથા જીવમાત્રને ક્ષણભર અત્યંત સુખની પ્રાપ્તિ કરાવવા પણું, કુદરતની અનુકૂળતાઓ વગેરે અને પ્રકારનો પ્રભાવ પ્રાપ્ત કરે છે. કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી તીર્થંકરનામકર્મના પુણ્યપ્રભાવથી પ્રભુ ધર્મતીર્ણની સ્થાપના કરે છે. બ્રાદે દેવો વિ. સમવસરણ ની રચના કરે છે. તેમાં બેસીને પરમાત્મા દેશના આપે છે. મોક્ષમાર્ગ બતાવે છે અને સંસારના અનંતદુઃખોથી છુટીને અનંતસુખ પ્રાપ્ત કરાવનાર એવા ધર્મશાસનનું પ્રવર્તાન કરે છે. જગતના જીવોના સુખ માટે પ્રવર્તાવેલ ધર્મશાસન એ પરમાત્માના નિર્વાણ પછી આગળ ચાલે છે. એ ધર્મશાસનની શીતળછાયામાં અનેક ભવ્યાત્માઓ દુઃખોનું અને તેના કારણભૂત કર્મોનું ઉમૂલન કરતા મુકત તરફના પ્રમાણમાં આગળ વધે છે. વિશ્વમાં રહેલા જીવોમાં એક મોટામાં મોટો ગુણ છે – કૃતજ્ઞતા અને મોટામાં મોટો દોષ છે - તદનતા. પોતાના પર કોઈથી પણ થયેલા ઉપકારને સતત યાદ કરવો, ઉપકારીના ગુણગાન કરવા, તેમની ભુકત કરવી, તેમના પ્રત્યે સમર્પિત થવું, આ બધું કૃતજ્ઞતાનું કાર્ય છે. ઉપકારીને કદ યાદ ન કરવા, ઉપકારી પ્રત્યે પણ પોતાના સ્વાર્થની ખાતર અપકાર કરવો એ તદનતા છે. કૃતજ્ઞતા એ સર્વસંપત્તિનું મૂળ છે.. કૃતજ્ઞતા એ સર્વઆપત્તિનું મૂળ છે. કૃતજ્ઞતાથી આત્મા કોમળ બને છે. કૃતજ્ઞતાથી આત્મા કઠોર બને છે. થામાં ત્યાં સુધી જણાવેલ છે કે આ પૃથ્વી તેના પરના પર્વતો, વૃક્ષો કે મકાનોથી ભારે નથી. પરંતુ કૃતજ્ઞ પુરૂષોથી ભારે છે. સર્વદોષોનું મૂળ કૃતઘનતા છે, સર્વ ગુણોનું મૂળ કૃતજ્ઞતા છે. | ઉપકારી એવા દેવાધવે મોક્ષમાર્ગ બતાવ્યો. અનંત જન્મ-મરણોથી છુટવાનો ઉપાય બતાવ્યો, એટલું જ નહિં કઠણ એવા મોક્ષમાર્ગે જવાનું સામર્થ્ય આપ્યું. તેવા ઉપકારી દેવાધદેવને કૃતજ્ઞ આત્માઓ કેવી રીતે ભૂલી ૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ શકે ? તેમના ઉપકારોને વારંવાર યાદ કરતા આંખમાં ઝળહળીયા આવે, વાણી ગદ્ગદ્ બને, હૃદય ભરાઈ જાય તેમાં શું નવાઈ ? સામાન્યથી પણ આ સંસારમાં કયારેય કોઈએ મરણથી બચાવેલ હોય, મહાન આપત્તમાંથી પાર ઉતાર્યા હોય તેવા પુરૂષને યોગ્યાત્માઓ ભૂલી નથી શકતા. વારંવાર યાદ કરે છે અને તેમની ખુબ-ખુબ ત-બહુમાન કરે છે. તો પછી અનંતા જન્મ-મરણોથી હંમેશ માટે બચાવનાર ફરીથી કદે પાછી ન આવે તે રીતે સાળી આર્માઓને દૂર કરનાર, મોક્ષના અનંત સુખને આપનાર, મોક્ષ મળે ત્યાં સુધી સંસારમાં પણ ઉચ્ચ સ્થાનોએ પહોંચાSનાર દેવાધિદેવને શી રીતે ભૂલી શકાય ? એમની Íક્ત વિના કેમ રહી શકાય ? તેમના પ્રત્યે હૃદયમાં બહુમાન ઉભુ થયા વગર શી રીતે રહે? તેમના દર્શન કરતા આંખોમાં ઝળહળીયા આવે, તેમના ગુણગાન ગાતા વાણી ગદ્ગદ્ બને, તેમનું ચિંતન કરતા હદય ભરાઈ જાય એ બન્યા વગર કેમ રહે ? કૃતજ્ઞ એવા ભવ્યાત્માઓને જૈનત્વને પામ્યા પછી ઉપકારી દેવનું સ્મરણ-ધ્યાન-નમન વિગેરે કરવાની જે પ્રવૃત્તિ એ જ ચૈત્યવંદનની ક્રિયા છે. ઉપકારી એવા દેવાદેવની (ભાર્વીનક્ષેપ) જ્યારે હાજરી નથી ત્યારે પણ તેમના ઉપકારોનું વિસ્મરણ ન થાય. તેમની સ્મૃતિ íયત ના રહેવાય તે માટે પ્રતિમામાં સુંદર વિવિઘાન તથા પ્રબળ સંકલ્પબળથી પરમાત્મપની સ્થાપના કરાવીને ભવ્યાત્માઓ પરમાત્માની ઉપાસના કરે છે, તેમની સ્મૃત કરે છે, તેમના ઉપકારને યાદ કરે છે, તેમના ગુણગાન કરે છે તે દ્વારા કૃતજ્ઞતાણને સાધે છે... પરમાત્માની ગેરહાજરીમાં જિનપ્રતિમા દ્વારા આ રીતે થતી કૃતજ્ઞતા ગુણની સાધનાનો હિંસા વિગેરેના નિમિત્તને આગળ લઈને સંસારમાં સતત હિંસામાં બેઠેલા જીવોને પણ નિષેધ કરવો તે કૃતજ્ઞતાને ભૂલાવીને કૃતજનતા તરફ લઈ જવાનું કાર્ય છે. આ રીતે દેવાદેવની સ્મૃતિ માટે શાસ્ત્રોએ ચૈત્યવંદનની એક સુંદર ક્રિયા આપણને આપી છે. ખુબ ઉત્કૃષ્ટ ભાવથી પરમાત્માને વંદન થાય તે માટે ચૈત્યવંદનની આ ક્રિયામાં સુંદર સૂત્રોનું નિર્માણ ગણધરભગવંતોએ કરેલુ છે. એમાં આવતા નવકાર, ઈરિયાવહી, નમુત્થણ વગેરે અનેક સૂત્રોમાં પાંચદંડકસૂત્રોને પ્રધાનપણે ગણ્યા છે. પાંચદંડકસૂત્રો નીચે પ્રમાણે છે. (૧) શસ્તq (નમુત્થણ) (૨) ચૈત્યસ્તવ (અરિહંત ચેઈયાણ) (3) નામસ્તવ (લોગસ્સ) (૪) શ્રુતસ્તવ (પુખરવરદીવ) (૫) સિદ્ધાસ્તવ (સિદ્ધાણં-બુઠ્ઠાણું) શસ્તવ-શક્ક (ઈંદ્ર) જે સૂત્ર વડે ચ્યવન, જન્માદ વખતે પ્રભુની સ્તુતિ કરે છે તે નમુત્થણં સૂત્ર, આમાં ૧ લી નવગાથા દ્વારા ભાવતીર્થંકરની સ્તવના કરાય છે. છેલ્લી ગાથામાં દ્રવ્ય તીર્થકરોને વંદન કરાય છે. દ્રવ્યતીર્થકરો એટલે તીર્થકરપણાની પૂર્વાવસ્થામાં રહેલા અર્થાત પૂર્વભવમાં દેવલોક કે નરકમાં રહેલા અથવા છેલ્લાભqમાં સાંસારિકાવસ્થા અથવા છાસ્થાવસ્થામાં રહેલા જિનેશ્વરભગવંતો તથા તીર્થકરપણું પૂર્ણ કરીને મુક્તમાં ગયેલા તીર્થંકરના જીવો, એટલે આ અપેક્ષાએ વર્તમાનચોવિર્ણના ચોવશે તીર્થકરો હાલમાં દ્રવ્યતીર્થકરો છે. જ્યારે શ્રીસીમંધરસ્વામી આ. ૨૦ વિહરમાન ભાવ તીર્થકરો છે. ચૈત્ય એટલે પ્રતિમાજી. ચૈત્યસ્તવમાં સામે રહેલા જિનપ્રતિમાજીની અથવા સqલોએ શબ્દ આગળ મૂકવાથી ચૈત્યજીવ બોલતા ૧૪ રાજલોકમાં રહેલા સર્વીજનuતમાઓની ઉપાસના થાય છે. નામસ્તવમાં વર્તમાન ચોવણીના ૨૪ તીર્થકર ભગવંતોના નામ યાદ કરીને પ્રભુને વંદન કરાય છે. શ્રુતસ્તવમાં પ્રથમ ગાથામાં ઘર્મની કે કરનારા ભરત-ૌરવતમહાવિદેહમાં રહેલાજનને નમસ્કાર થાય છે. વર્તમાનમાં આવા ૨૦ તીર્થકરો મહાવિદેહમાં વિચરે છે. તેમને નમસ્કાર કરાય છે ત્યાર પછી બીજી ગાથાથી પરમાત્માએ આપેલ જે શ્રુતજ્ઞાન છે તેની સ્તવના કરાય છે. સિદ્ધસ્તવમાં પરમાત્માએ આપેલ મોક્ષમાર્ગના પરિપાલનનું ફળ જે ૨૩) Page #60 -------------------------------------------------------------------------- ________________ * સિદ્ધત્વ છે તે સિદ્ધત્વની સ્તવના કરાય છે. સાથે તેમાં વીરપ્રભુ, નેમિનાથપ્રભુ, અષ્ટાપદાદિ તીર્થોની પણ વંદના કરાય છે. આ ઉપરાંત વૈયાવચગરાણું વિગેરે દ્વારા સભ્યષ્ટિ દેવોની પણ ઉપાસના થાય છે. વળી પ્રણિધાનસૂત્રો, સ્તવન, સ્તુતિઓ વિ. દ્વારા પણ પરમાત્માને વંઠન, ગુણગાન, પ્રાર્થના થાય છે. જાવંત કે વિ સાહુ સૂત્ર દ્વારા ૧૫ કર્મભૂમિના સર્વ મુનિઓને વંદન થાય છે. અને છેલ્લા જયવીયરાય સૂત્ર દ્વારા પરમાત્માની પાસે લૌકિક અને લોકોત્તર બન્ને પ્રકારની અનુકૂળતાઓની કે શ્રેષ્ઠતાઓની યાચના કરાય છે. આમ એક ચૈત્યવંદનમાં નાજિત, સ્થાપનજિન, દ્રજિન, ભાજિન, વીશ વિહરમાન જિન, શ્રુતજ્ઞાન, સિદ્ધભગવંતો, મહાવીરસ્વામી, ઉજજયંત તીર્થ, અષ્ટાપદ તીર્થ તથા સર્માકતી દેવો, સાધુભગવંતો વિ. ઉચ્ચપદોની ઉપાસના થાય છે. તેથી ચૈત્યવંદન મોક્ષમાર્ગના અર્થીઓ માટે એક મહાનયોગસાધના છે, વ્યવહારમાં માણસને જ્યાં કંઈક કામ પડે છે ત્યારે રાજા (લોકશાહીમાં પ્રધાનો વિ.) પાસે જાય છે. ત્યારે પ્રથમ ભેટણું ઘરે છે. પછી રાજાના ગુણગાન ગાય છે. પોતાની લઘુતા પ્રર્શિત કરે છે અને ત્યારપછી છેલ્લે પોતાની માંગણી રજુ કરે છે. આ જ રીતે અહીં પણ સંસારમાં રહેલા જિનભક્તો પ્રભુની ઉત્તમ દ્રવ્યોથી અંગપૂજા અને અગ્રપૂજા કરે છે. (આ ભેટણાના સ્થાને છે) પછી સ્તવન વિ. માં પ્રભુના ગુણગાન ગાય છે. પોતાની લઘુતા પ્રદર્શિત કરે છે અને સૌથી છેલ્લે જર્યાવયરાય સૂત્ર દ્વારા પ્રભુની પાસે ભનિર્વેદ, માર્ગાનુસારીપણું, ઈષ્ટફíદ્ધિ (જિનıક્ત વધુ થાય તેવી આલોકની અનુકૂળતાઓ) વિ. છ લૌકિક વસ્તુઓની અને શુભગુરૂનો યોગ તથા મુક્ત ન મળે ત્યાં સુધી તેમના વચનનું પાલન થઈ શકે તેવી લોકોત્તર વસ્તુની યાચના કરે છે. પછી પણ ભવોભવ સુધી પરમાત્માના ચરણોની સેવા અને છેલ્લે દુઃખનો ક્ષય તેના કારણભૂત કર્મનો ક્ષય અને સમાધિમરણ અને પરલોકમાં બોધિ એટલે જિનશાસનની પ્રાપ્તિના લાભની આશંસા કરાય છે. પ્રભુના પ્રભાવથી આ બધુ મને મળે તેવી ઈચ્છા પ્રગટ કરાય છે. 甜 પ વીતરાગપ્રભુ રાગ-દ્વેષ રહિત હોવાથી કોઈને કશું જ આપતા નથી, પરંતુ તેમના પ્રત્યે ઉભા થતા શ્રદ્ધાના અને ભક્તિના ભાવનો પ્રભાવ એવો છે કે પરમાત્માની પાસે નિર્દોષપણે સરળતાથી કરેલ નિંધ યાચનાઓ કપિ નિષ્ફળ થતી નથી. અર્થાત્ ભગવાન કોઈને કશું જ આપતા નથી. પણ પરમાત્માની પાસે યાચના કરનારને પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિના પ્રભાવે યોગ્ય યાયિત વસ્તુઓ મળ્યા વગર રહેતી નથી. આમ, પરમાત્માની પૂજા સર્વકાર્યદ્ધિનું અમોઘ સાધન છે. છેલ્લે યાવત્ ચારિત્ર પ્રાપ્તિ કરાવી સિદ્ધિસ્થાન સુધી પહોંચાડનાર મહાન સાધના છે. માટે શ્રાવકોએ વિધિપૂર્વક ઉત્તમદ્રવ્યોથી પરમાત્માની અંગપૂજા (ચંઠા, પુષ્પ, આંગી, જળપૂજા, આભૂષાર્થાદ) તથા અગ્રપૂજા (ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફળ, સુવર્ણી ઘરવા તે) કરી પછી અવશ્ય ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કરવું. શ્રાવકોએ દિવસમાં ત્રણ વાર અને સાધુ-સાધ્વીજીઓએ પણ હંમેશ ર વાર ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કરવાનું જ્ઞાનીઓનું ફરમાન છે. આમાં આવિઠિ કોઈ મહત્ત્વના કારણે જ મધ્યમ કે જઘન્ય ચૈત્યવંનની છૂટ આપેલ છે.. સૌ કોઈ ચૈત્યવંદનની સાધના દ્વારા જીવનને સફળ કરો, પરલોક સુધારો અને શીઘ્ર શિવસુખને પામો એ જ એકમાત્ર શુભાભિલાષા. આચાર્ય હેમચન્દ્રસૂરિ અનુક્રમણિકા . નં. ૧. ૨. 3. ૪. ૫. ૬. ૭. .. વિષય શ્રીચૈત્યવંદનભાષ્યના પદાર્થો . શ્રીચૈત્યવંદનભાષ્યના ગાથા અને શબ્દાર્થ શ્રીગુરુવંદનભાષ્યના પદાર્થો શ્રીગુરુવંદનભાષ્યના ગાથા અને શબ્દાર્થ શ્રીપચ્ચક્ખાણભાષ્યના પદાર્થો .......... શ્રીપચ્ચક્ખાણભાષ્યના ગાથા અને શબ્દાર્થ પરિશિષ્ટ-૧ પરિશિષ્ટ-૨ પાના નં. ૧ ૨૫ 39 . ૫૭ .૬૫ .......૮૮ ..EC ૧૦૦ Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંઘરસ્વામિનૈ નમઃ | નમો નમ: શ્રીગુરુપ્રેમસૂરયે ! પદાર્થ પ્રકાશ (ભાગ-૧) ભઈષ્યત્રય (પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) • પ્રાપ્તિસ્થાન છે • હેમ બી. એ. શાહ એન્ડ બ્રધર્સ ૨, અરિહંત એપાર્ટમેન્ટ, એસ.વી.રોડ, ઈલ, પાલ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦પ૬ફોન : ૨૬રપરપપ૭, શ્રી પ્રેમ-ભુવનભાનુ આરાધના ભવના Co. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, શત્રુંજય પાર્કની ગલીમાં, તળેટી રોડ, પાલીતાણા-૩૬૪૨૭૦. દિલીપ રાજેન્દ્રકુમાર શાહ ૬, નંદિત એપાર્ટમેન્ટ, ભગવાનનગરનો ટેકરો, પાલડી, અમદાવાદ-૭ ફોન : ૨૬૬૩૯૧૮૯ પી. એ. શાહ ક્વેલર્સ ૧૧૦, હીરાપન્ના, હાજીઅલી, મુંબઈ-૪૦૦ ૦૨૬. ફોન : ૨૩પરર૩૦૮/ર૩પર૧૧૦૮ બાબુભાઈ સરેમલજી બેડાવાળા સિદ્ધાચલ બંગ્લોઝ, સેન્ટ એન હાઈસ્કૂલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫. મો. : ૯૪૨૬૫ ૮૫૯૦૪, • ચંદ્રકાંત એસ. સંઘવી ૬/બી, અશોકા કોપ્લેક્ષ, પહેલા ગરનાળા પાસે, પાટણ-૩૮૪ર૬પ. (ઉત્તર ગુજરાત), ફોન : (૦૨૭૬૬) ૨૩૧૬૦૩ • ડો. પ્રકાશભાઈ પી. ગાલા બી/૬, સવાઁદય સોસાયટી, સાંઘાણી એસ્ટેટ, એલ .બી.એસ. માર્ગ, દાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૬. ફોન : ૨૫૦૦૫૮૩૭ • સંકલન + સંપાદન • પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષા આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ વિ.સં.ર૦૬૪ વીર સં.૨૫૩૪ • પ્રકાશક છે. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ સ્થાપક - શ્રાદ્ધવર્યા મૂળીબેન અંબાલાલ શાહ પ્રથમ આવૃત્તિ મૂલ્ય રૂા.૨૫.૦૦/ Printed by : SHREE PARSHVA COMPUTERS 58, Patel Society, Jawahar Chowk, Maninagar, Abad-8. Tel.25460295 Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય વર્ગ પરંપરાએ મુક્તિ સુખને પામે એ અભિલાષાથી પદાર્થપ્રકાશ ભાગ૫ પ્રકાશિત થઈ રહ્યો છે. ભીમ ભવોદધિતારક અનંત ઉપકારી ગુરુદેવશ્રી વૈરાગ્યદેશના દક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા દ્વારા સંપાદિત પ્રકરણ કર્મગ્રંથ પર પ્રકાશ પાથરનારા ચાર ભાગો લગભગ ૩૦-૩૫ વર્ષથી હજારો સાધકોની સર્ચલાઈટ બની ચૂક્યો છે. પદાર્થ પ્રકાશ એટલે તે તે વિષયોના પદાર્થોનું ગાથા રહિત સુંદરસરળ અને વ્યવસ્થિત સંકલન... તે પણ લેશ માત્ર વિષયને છોડ્યા. વગરનું... પાઠશાળાઓમાં જે જીવવિચારાદિ એક એક વિષયોને ભણતા ૩/ ૪ મહિનાઓ લાગી જાય... તે પદાર્થપ્રકાશની સરળ પદ્ધતિના માધ્યમે ૧૫ દિવસમાં આરામથી અભ્યસ્ત થઈ જાય. કારણ... પદાર્થનું સૌષ્ઠવ... શૈલીની રસાળતા... કઠણ પદાર્થોને સરળ ભાષામાં રજૂ કરવાની અદ્ભૂત કળા... ગુરુદેવશ્રીના પદાર્થપ્રકાશના ૪ ભાગને જૈન સમાજમાં છેલ્લા ૩૫/૩૫ વર્ષથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે...દરેકની અનેક આવૃત્તિઓ બહાર પડી છે. અભ્યાસ માટે જાણે એક સ્ટાન્ડર્ડ માઈલ સ્ટોન જોઈ લો... ઓછા સમયમાં સારો – ઝપ્પી અને વ્યવસ્થિત અભ્યાસ કરવા માટેનું બેનમૂન નજરાણુ આ પદાર્થ પ્રકાશ છે. મોટા મોટા પંડિતો પણ તેની રસાળતા અને મધુરતા જોઈ ઓવારી જાય છે. બાકી રહેલ ભાષ્યત્રયનું નજરાણું આજે શ્રીસંઘ સમક્ષ આવી. રહ્યું છે. તે અતિ આનંદનો વિષય છે. તે અતિ આદરણીય બનશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી...પ્રસ્તુત ગ્રંથના અભ્યાસથી અનેક પુણ્યાત્માઓ દેવ-ગુરુ-ક્રિયા પ્રત્યે અત્યંત શ્રદ્ધા – આદર - બહુમાન ભાવવાળા બની શુદ્ધ સ્વરુપને પ્રાપ્ત કરનારા બને, એજ અંતરની એક અભ્યર્થના. વીરપ્રભુએ કેવળજ્ઞાન પછી ભવ્યજીવોને તારવા દેશનાઓ આપી, પ્રભુની પરંપરામાં આવેલા આચાર્ય ભગવંતોએ પ્રભુની દેશનાના અંશોનો સંગ્રહ કરી શાસ્ત્રો બનાવ્યા. પૂ. દેવેન્દ્રસૂરિ મહારાજે ત્રણ ભાષ્યો રચ્યા. શ્રાવક અને સાધુ જીવનની પાયાની સમજણ આ ત્રણ ભાષ્યોમાં આપેલી છે. પૂ.હેમચન્દ્રસૂરિ મહારાજે ત્રણે ભાષ્યોના પદાર્થોનું સંકલન કર્યું છે જે આ પુસ્તકરૂપે પ્રકાશિત થઈ રહ્યું છે. આ પ્રકાશના પ્રસંગે અમે અનેરો આનંદ અનુભવીએ છીએ. આ પૂર્વે પણ પૂજ્યશ્રીએ જીવવિચાર-નવતત્ત્વ-દંક-લઘુસંગ્રહણી, ૧-૪ કર્મગ્રંથના પદાર્થોની સંકલના કરી હતી જે પદાર્થપ્રકાશ ભાગ ૧-૪ રુપે પ્રકાશિત થઈ ચૂકી છે. પ્રકરણ ગ્રંથોનો સરળતાથી અને ઝઝથી અભ્યાસ કરવા માટે અભ્યાસીઓને આ પદાર્થપ્રકાશના ભાગો ખૂબ જ ઉપયોગી બને છે. પૂજ્યશ્રીએ કરેલ આ પદાર્થોની સંકલના બદલ અમે એમના. અત્યંત ઋણી છીએ. ભવિષ્યમાં પણ આવા પદાર્થોની સંકલના કરી અભ્યાસીઓ ઉપર ઉપકાર કરવા પૂજ્યશ્રીને ભાવભરી વિનંતી. અભ્યાસીઓ આ ગ્રંથના અભ્યાસ દ્વારા સમ્યગ્બોધ પામી શીઘ મુક્તિ પામે એ જ અભ્યર્થના. લી. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તારાચંદ અંબાલાલ શાહ ધરણેન્દ્ર અંબાલાલ શાહ પુંડરિક અંબાલાલ શાહ મુકેશ બંસીલાલ શાહ ઉપેન્દ્ર તારાચંદ શાહ Page #63 -------------------------------------------------------------------------- ________________ || નમો નમ: શ્રી-ગુરુ-પ્રેમ-ભુવનભાનુસૂરિ-પં.પદ્મવિજયેભ્યઃ | પ.પૂ.વૈરાગ્યદેશનાક્ષ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા દ્વારા લિખિત-સંપાદિત-સંકલિત-પ્રેરિત ગ્રંથોની સૂચિ (૨૭) (૨૮) (૩૧) (33) (૧) પદાર્થપ્રકાશ ભાગ-૧ (જીવવિચાર-નવતત્ત્વ પદાર્થ સંગ્રહ તથા ગાથો-શબ્દાર્થ) (૨) પદાર્થપ્રકાશ ભાગ-૨ (દંક-લઘુ સંગ્રહણી પદાર્થ સંગ્રહ તેથી ગાથા-શબ્દાર્થ) (3) પદાર્થપ્રકાશ ભાગ-1 (૧લા, રજા કર્મગ્રંથનો પદાર્થ સંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૪) પદાર્થપ્રકાશ ભાગ-૪ (૩જા, ૪થા કર્મગ્રંથનો પદાર્થ સંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૫) મુક્તિનું મંગલદ્વાર (ચતુઃ શરણ સ્વીકાર, દુકૃતગહ, સુકૃતાનુમોદનાનો સંગ્રહ) (૬) શ્રીસીમંધર સ્વામીની આરાધના (મહિમાવર્ણન-ભક્તિગીતો વગેરે). (૭) ચાતુર્માસિક અને જીવનના નિયમો (૮) વીશ વિહરમાન જિન ચરિત્ર (૯) વીશ વિહરમાન જિન પૂજા (૧૦) બંધનથી મુક્તિ તરફ (બારવત તથા ભવ આલોચના વિષયક સમજણ) (૧૧) નમસ્કાર મહામંત્ર મહિમા તથા જાપ નોંધ. (૧૨) પંચસૂત્ર (સૂત્ર ૧લું) સાનુવાદ. (૧૩) તત્ત્વાર્થ ઉષા (પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરિ મ.સા.) (૧૪) સાત્વિકતાનો તેજ સિતારો (પૂ.પં.પદ્મવિજયજી મ.નું ચરિત્ર) (૧૫) પ્રેમપ્રભા ભાગ-૧ (પૂ.આ.પ્રેમસૂરિ મ.ના ગુણાનુવાદ) (૧૬) પ્રેમપ્રભા ભાગ-૨ (વિવિધ વિષયોના ૧૬૦ શ્લોકો સાનુવાદ) (૧૭) પ્રેમપ્રભા ભાગ-૩ (બ્રહ્મચર્ય સમાધિ અંગે શાસ્ત્રીય શ્લોકો-વાક્યો-સાનુવાદ) (૧૮) સાધુતાનો ઉજાસ (લે.પૂ.પં.પદ્મવિજયજી મ.) (પ્રેમપ્રભા ભાગ-૪) (૧૯) પરમ પ્રાર્થના (અરિહંત વંદનાવલી, રત્નાકર પચ્ચીસી, આત્મનિંદા દ્વાત્રિશિકા આદિ સ્તુતિઓનો સંગ્રહ (૨૦) ભક્તિમાં ભીંજાણા (પં.પદ્મવિજયજી ગણિવર્ય) | (વીરવિજયજી મ. કૃત સ્નાત્રનું ગુજરાતીમાં વિવેચન) (૨૧) વૈરાગ્યશતક, ઈન્દ્રિયપરાજય શતક, સિદ્રપ્રકર, ગૌતમકુલક સાનુવાદ (પૂ.આ.જયઘોષસૂરિ મ.સા.) (પ્રેમપ્રભા ભાગ-૫) (૨૨) આદીશ્વર અલબેલો રે (પૂ.ગણિ કલ્યાણબોધિવિજયજી) શત્રુંજય તીર્થના ચૈત્યવંદનો-સ્તુતિઓ-સ્તવનોનો સંગ્રહ (૨૩) ઉપધાન તપવિધિ (૨૪) રત્નકુક્ષી માતા પાહિણી (૨૫) સતી-સોનલા (૨૬) નેમિ દેશનાં નરક દુઃખ વેદના ભારી પંચસૂત્રનું પરિશીલન પૂર્વજોની અપૂર્વ સાધના (મૂળ) (૩૦) પૂર્વજોની અપૂર્વ સાધના (સાનુવાદ) અધ્યાત્મયોગી (આ.કલાપૂર્ણસૂરિનું સંક્ષિપ્ત જીવન દર્શન) (૩૨) ચિત્કાર મનોનુશાસન (૩૪) ગુરુ દીવો, ગુરુ દેવતા. (પ્રેમપ્રભા ભાગ-૬) (૩૫) ભાવે ભજો અરિહંતને (૩૬). લક્ષ્મી સરસ્વતી સંવાદ (૩૭) પ્રભુ ! તુજ વચન અતિભલું (પ્રેમપ્રભા ભાગ-૭) (૩૮-૪૦) અરિહંતની વાણી હૈયે સમાણી ભાગ-૧,૨,૩ (૪૧) સમાધિ સાર (પ્રેમપ્રભા ભાગ-૮) (૪૨-૪૪) રસથાળ ભાગ-૧,૨,૩ (૪૫) સમતાસાગર (પૂ.પં.પદ્મવિ. મ.ના ગુણાનુવાદ) (૪૬) પ્રભુ દરિસણ સુખ સંપદા (૪૭) શુદ્ધિ (ભવ આલોચના) (૪૮) પ્રભુ ! તુજ વચન અતિ ભલું ભાગ-૨ (૪૯), 25ષભ જિનરાજ મુજ આજદિન અતિભલો. (૫૦-૫૧) ગુરુની શીખડી, અમૃતની વેલડી ભાગ-૧,૨ - રોજી સાહિત્ય (૧) A Shining Star of Spirituality (સાત્વિક્તાનો તેજ સિતારોનો અનુવાદ) (૨) Padartha Prakash Part-1 (જીવવિચારનેવતd) (3) Pahini-A Gem-womb Mother (રત્નકુક્ષિ માતા પાહિણીનો અનુવાદ) - સરકૃત સાહિત્ય છે (૧) સમતાસારવરિતમ્ () (પ.પદ્મવિજયજી મ.નું જીવન ચરિત્ર) ઉપરોક્ત પુસ્તકોમાંથી કોઈપણ પુસ્તક પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા શ્રાવકોને જરૂર હોય તો અમને જાણ કરશો. ૧૮) Page #64 -------------------------------------------------------------------------- ________________ - પ્રાસ્તાવિમ્) • પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિવિજયજી ગણિવર્ય બે ભાઈ હતાં. ગરીબી અને બેકારીથી કંટાળી ગામો ગામ ભટકતા હતા. લાખ પ્રયત્ન કરે પણ નસીબ બે ગલાં પાછળ. ભટકતાં ભટકતાં એક જંગલમાં આવી ચડ્યા. કોક યોગીરાજના દર્શન થયા. રાત-દિવસ સેવા કરીને તેમને પ્રસન્ન કર્યા. યોગીરાજે એક અદભૂત વનસ્પતિના બીજ આપ્યા. અને કહ્યું “૧૦૦ વાર ખેલી ભૂમિમાં આ બીજ વાવવા. એમાંથી જે વેલડી થાય એને ત્યાં જ બાળી નાંખવી. એની ભસ્મ લઈને તામ સાથે ભેળવવી શુદ્ધ સુવર્ણ થઈ જશે.” બન્ને ભાઈ રાજીના રેડ થઈ ગયા. મોટાભાઈએ યોગીરાજના કહેવા મુજબ યથાવત્ વિધિ કરી અને અઢળક સુવર્ણ મેળવ્યું. નાનાભાઈએ વિધિ તો કરી પણ આળસ અને અનાદરથી તેમાં ઓછું-વત્ત કર્યું, ગોટાળા કર્યા, અને અંતે સુવર્ણ નહી પણ ચાંદી પ્રાપ્ત કરી. સુવર્ણ સિદ્ધિથી વંચીત રહી ગયો. શિક્ષણ, ખેતી, વેપારથી માંડીને સુવર્ણ સિદ્ધિ સુધી બધા જ ક્ષેત્રમાં સફળતા મેળવવા ‘વિધિ’ની પરિપૂર્ણતા અનિવાર્ય છે. તો પછી લોકોત્તર ક્ષેત્રમાં તો શું કહેવું ? મહારાજ સાહેબ ! ચાલીસ વર્ષથી પૂજા કરૂ છું પણ કાંઈ દેખાતુ નથી.” શું દેખાય ? જ્ઞાનીઓ એ પૂજામાં સેંકડો દોષો જોઈ રહ્યા છે. ધર્મક્રિયાઓ તો હજી સુલભ છે. દુર્લભ છે વિધિની પરિપૂર્ણતા, જે એ ક્રિયાઓને શુદ્ધ ધર્મ બનાવે છે. હા, કરેલું નિળ નહીં જાય. વહેલુ મોડું પણ તેનું ળ જરૂર મળવાનું. પણ વિશિષ્ટ અદભૂત ફળ મેળવવું હોય, સંસારનો અંત કરવો હોય એના માટે તો શુદ્ધ ધર્મ જ સેવવો. રહ્યો. માટે જ પંચસૂત્રકારે કહ્યું છે : एयस्स णं वुच्छित्ति सुद्धधम्माओ। ૧૪૪૪ ગ્રંથના રચયિતા આચાર્ય હરિભદ્રસૂરિજી યોગશતકમાં કહે Page #65 -------------------------------------------------------------------------- ________________ 弱 છે કે ‘વિધિની પરિપૂર્ણતા આવે એટલે સમજી લો કે હવે મોક્ષ તમારી હાથવેંતમાં છે.' વર્ષોથી પૂજા કરીએ છીએ, ચૈત્યવંદન કરીએ છીએ. અતંરજામી સુણ અલવેસર ને આવ્યો શરણે... કરીને યંત્રવત્ પાછા આવી જઈએ છીએ પણ કદી પ્રશ્ન થયો ખરો કે હું જે ચૈત્યવંદન કરું છું એ શુદ્ધ છે ? એમાં કોઈ દોષ તો નથી ને ? આ વિષયમાં ભગવાનની શું આજ્ઞા છે ? મારી ક્રિયા તદ્દન ભગવાનની આજ્ઞા મુજબ કેવી રીતે બને? આ પ્રશ્નનું જ નામ છે તત્વજિજ્ઞાસા. આનુ નામ જ વિધિરાગ. ધર્મરત્ન પ્રકરણમાં કહ્યું છે કે ‘આસન્નસિદ્ધિક જીવોને જ વિધિરાગ હોય છે. અભવ્ય અને દૂરભવ્ય જીવોને તો વિધિત્યાગ અને અવિધિરાગ હોય છે' ચાલો, આપણે વિધિના ચાહક બનીએ, તત્ત્વજિજ્ઞાસુ બનીએ. સુવર્ણ સિદ્ધિ બહુ બહુ તો એક ભવનુ દારિત્ર્ય દૂર કરે, જ્યારે પરમાત્માએ બતાવેલી વિધિ તો આપણા અનંત દુ:ખોને સદા માટે નષ્ટ કરીને આપણને નિરુપમ શાશ્વત સુખોના સ્વામિ બનાવી દે. અધ્યાત્મકલ્પદ્રુમમાં કહ્યું છે કે જેમ નાનો પણ દીવો અંધકારોને ઉલેચી નાખે છે, સુધાનું બિંદું પણ રોગોને નષ્ટ કરી દે છે, અગ્નિનો તણખો પણ ઘાસની ગંજીને ખાખ કરી દે છે, તેમ થોડો પણ શુદ્ધ ધર્મ પાપોને ભસ્મીભૂત કરી દેવા સમર્થ છે. એવા શુદ્ધ ધર્મની સાધના શે કરવી ? વિધિ બહુમાનને શે ઉલ્લસિત કરવો ? આનો જવાબ આપતાં ઉપદેશરહસ્યકારે કહ્યું છેनाए अन्नायाओ अनंतगुणिया पवट्टए सद्धा । तीए किरियातिसओ तत्तो विसिट्ट खओवसमो ।। ચિંતામણીની ઓળખાણ ન થાય ત્યાં સુધી તે માત્ર એક રંગીન પથરો હોય છે. અને તેની ઓળખાણ થાય એટલે તેના પ્રત્યેનો અભિગમ...શ્રદ્ધા...બહુમાનભાવ...અનંતગણો વધી જાય છે. તેની " * આરાધનામાં અપૂર્વ ઉલ્લાસ જાગે છે. પરિણામે વિશિષ્ટ કર્મક્ષયોપશમ થાય છે અને તે આરાધક અવશ્ય પણે ળભાગી થાય છે. આ જ વસ્તુ ધર્મક્રિયામાં પણ સમજવાની છે. અને આ બધાના મૂળમાં છે જ્ઞાન. વિધિનું જ્ઞાન જ નથી, તો વિધિની આરાધના શી રીતે થઈ શકે ? અને એના વિના તેનુ વાસ્તવ ળ પણ શી રીતે મળી શકે ? માટે એ જ્ઞાનના ઉદ્દેશથી આ ભાત્રયનું પ્રકાશન થઈ રહ્યું છે. અનંત અનંત જન્મોમાં દુર્લભ એવી માનવ જન્મ વગેરે સામગ્રીને પામીને તેમાં સારભૂત તત્ત્વ હોય તો એ છે દેવ-ગુરુ-ધર્મની આરાધના. ચૈત્યવંદન ભાષ્યના જ્ઞાનથી દેવતત્ત્વની આરાધના થઈ શકે છે. ગુરુવંદન ભાષ્યના જ્ઞાનથી ગુરુતત્ત્વની આરાધના થઈ શકે છે. પચ્ચક્ખાણ ભાષ્યના જ્ઞાનથી ધર્મતત્ત્વની આરાધના થઈ શકે છે. ઉપાસનામાં પ્રધાનતા છે મનની, પણ વચન અને કાયા પણ ગૌણ નથી. ગંમીર મહુરસ, મત્વનુત્ત.... આવા વિધાનો દ્વારા તથા સૂત્રોની સંપદાદિનું સ્પષ્ટ જ્ઞાન આપવા દ્વારા ભાષ્યમાં વચનશુદ્ધિ પ્રમાણિત કરાઈ છે. તો નિમુદન્નત્ય વિટ્વિનુો વગેરે વિધાનો દ્વારા કાયિકશુદ્ધિનું પ્રતિપાદન કરાયુ છે. વચન અને કાયાની સ્પષ્ટ અસર મન પર પડે છે. એ અનુભવસિદ્ધ છે. એકલા મનથી આત્મતત્ત્વની આરાધના એ નિશ્ચય નય છે. જો એ વ્યવહારનો ઈન્કાર કરતો હોય તો એ મિથ્યાત્વ છે. નિશ્ચય-વ્યવહાર ઉભયનય-સાપેક્ષ જિનાજ્ઞા છે. મન-વચન-કાયા ત્રણ યોગથી દેવ-ગુરુધર્મ ત્રણે તત્ત્વની સાધના કરવી એ જ મોક્ષમાર્ગની પૂર્ણ સાધના છે. શુદ્ધ ભાવોલ્લાસ...શુદ્ધ સૂત્રોચ્ચાર અને શુદ્ધ અનુષ્ઠાન એ સાધનાને વિશુદ્ધ ભાવક્રિયા બનાવે છે. શુષ્ક -યાંત્રિક ક્રિયાથી એકાદવાર નજીવું-નીરસ ફળ મળે. જ્યારે વિધિશુદ્ધ ભાવક્રિયાથી શુભ સંસ્કારોના બીજ રોપાય, ઉત્તરોત્તર વિશિષ્ટ પુણ્યબંધ કરાવનાર સાનુબંધ ફળ મળે. સદ્ગતિની અવિરત પરંપરા સાથે પરમપદની પ્રાપ્તિ થાય. Page #66 -------------------------------------------------------------------------- ________________ દેવ-ગુરુ અને ધર્મ આ ઉપાસ્યત્રય બનવા માટે કરાતી ઉપાસનાનો સાચો રાજમાર્ગ એટલે જ ભાષ્યત્રય... * ચૈત્યવંદન ભાષ્ય * ત્રણે ભાષ્યના કર્તા આચાર્યશ્રી દેવેન્દ્રસૂરિજી ચૈત્યવંદન ભાષ્યના પ્રારંભમાં જ જણાવે છે કે “ઘણી ટીકાઓ ભાષ્યો અને ચૂર્ણિઓ અને આગમો અનુસારે હું ચૈત્યવંદન વગેરેના વિષયમાં સમ્યક વિચાર પ્રસ્તુત કરું છું’ બાળજીવો પર એમનો કેવો ઉપકાર ! ગાગરમાં સાગર ઠાલવી. દેવાની એમની કેવી કુશળતા ! 24 દ્વાર અને 2074 બોલ દ્વારા માત્રા 63 ગાથાના આ ચૈત્યવંદન ભાષ્યમાં એમણે જે જ્ઞાનનો રસથાળ પીરસ્યો છે, એ દરેક આરાધકને અનિવાર્યપણે પ્રતિદિન ઉપયોગી છે. નિસિહી ત્રિક, પ્રદક્ષિણા ત્રિક વગેરે દશકિક, પાંચ અભિગમ, બે દિશાઓ, ત્રણ પ્રકારના અવગ્રહ, ત્રણ વંદના, પ્રણિપાત, નમસ્કાર, અક્ષર, પદ, સંપદા, પાંચ દંકો, બાર અધિકારો, ચાર વંદનીય, સ્મરણીય, ચાર નિક્ષેપે પરમાત્મા, ચાર સ્તુતીઓ, આઠ નિમિત્તો, બાર હેતુઓ, સોળ આગારો, ઓગણીસ દોષો, કાઉસ્સગ્નનું પ્રમાણ, સ્તવન, સાત વેળા ચૈત્યવંદન અને દશ આશાતના ત્યાગ... આ રસથાળ જેણે ચાખ્યો નથી એણે વાસ્તવમાં શુદ્ધ પ્રભુદર્શન પણ કર્યા નથી. શાસ્ત્રો કદાચ ન ભણી શકીએ, પણ એ શાસ્ત્રોનું વલોણું કરીને એ નવનીતા જ્યારે સુગમ શૈલીએ પ્રસ્તુત થઈ રહ્યું છે ત્યારે આપણે તેનાથી વંચિત તો નહીં રહીએ ને ?.... * ગુરુવંદન ભાણ * ઉપદેશમાળામાં કહ્યું છે :अभिगमणवंदणनमंसणेण पडिपुच्छणेण साहूणं / चिरसंचियं पि कम्मं खणेण विरलत्तणं उवेइ / / ‘મહાત્માઓ પ્રત્યે વિનયથી સન્મુખ ગમન-વંદન-નમસ્કાર કરવાથી તથા સુખશાતાદિની પૃચ્છા કરવાથી ચિરકાળના સંચિત કર્મ પણ ક્ષણવારમાં. નાશ પામે છે' અનેક ભવોના પાપો એકાદ વંદનથી ભસ્મીભૂત થઈ જાય. એ વંદન કેવું હશે ! આપણે જે ગુરુવંદન કરીએ છીએ અને તેની કક્ષામાં મૂકી શકાય ? ગુરુવંદન ભાષ્યના અભ્યાસ વિના આ પ્રશ્નનો જવાબ જડે તેમ નથી. ત્રણ પ્રકારના વંદન, વંદનીય, વંદનકર્તા, વંદનનો અવસર, વંદન કેટલીવાર, કેટલા નમનવાળું, કેટલા શીર્ષનમસ્કારવાળું, કેટલા આવશ્યકોથી વિશુદ્ધ, કેટલા દોષ વિનાનું કરાય, શા માટે કરાયા એની અહિ વિશદ સમજૂતી આપી છે. દ્રવ્ય અને ભાવ વંદનના દ્રષ્ટાંતો મનનીય છે. ગ્રંથકારનું સ્પષ્ટ વિધાન છે કે જે આ વિધિ વિના વંદન કરે છે, તે વાસ્તવિક ઉચ્ચ નિર્જરાનો ભાગી થઈ શકતો નથી. અને જે વિધિ સહિત વંદન કરે છે, તે અનેક ભવોના અનંત કર્મોનો ક્ષય કરે છે. * પચ્ચકખાણ ભાષ્ય . હજારોવર્ષો સુધી આહાર ન લેવા છતાં ય દેવોને તેનું નથી મળતું. કારણ ? એક નવકારસીના પચ્ચકખાણનું પણ તેમનું સૌભાગ્ય નથી. આપણે કેવા ભાગ્યશાળી ! 100 વર્ષના નરકના આઉખા તોડી નાંખે એવું એક નવકારસીનું પચ્ચખાણ... છે ને સસ્તામાં સિદ્ધપુરની યાત્રા ! પણ હા, શરત એટલી કે એ પચ્ચકખાણ આપણી મનમાનીથી નહી, પ્રભુની આજ્ઞા અનુસાર હોવું જોઈએ. દશ પ્રકારના પચ્ચકખાણ, ચાર પ્રકારની વિધિ, ચાર આહાર, બાવીશ આગાર, દશ વિગઈ, ત્રીશ નીવિયાતા, બે પ્રકારના ભાંગા, છ પ્રકારની વિશુદ્ધિની સુંદર માહિતી આપવા સાથે અંતે પચ્ચકખાણનું ઐહિક અને પારલૌકિક ળ બતાવતા દષ્ટાંતો પચ્ચકખાણ ભાષ્યમાં. આપ્યા છે. ગ્રંથનો ઉપસંહાર કરતા કહ્યું છે કે આ પચ્ચકખાણનો શ્રીજિનેશ્વર ભગવંતોએ ઉપદેશ કર્યો છે. અને ભાવપૂર્વક આની આરાધના કરીને આજ સુધીમાં અનંત જીવો અવ્યાબાધ શાશ્વત સુખોને પામ્યા છે. આ ત્રણે ભાષ્યોમાં બતાવેલી વિધિનું પાલન આજના કાળમાં પણ લગભગ દરેક માટે શક્ય છે. પરમાત્માની આજ્ઞાના પાલનના અભૂત આનંદની અનુભૂતિ સાથે આલોક-પરલોકના મીઠાં ફળો મેળવી અધ્યેતા (8)