Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
નૂતન
સ્તવન સંગ્રહ
( ),
માનમહારાજ હેમેન્દ્રસાગરજી
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અજિતસાગરસૂરિ ગ્રન્થમાલા ગ્રન્થાંક ૨૦
»
OF
દ
નૂતન સ્તવન-સંગ્રહી
રચયિતા મુનિરાજ શ્રી હેમેન્દ્રસાગરજી त्वय्यात्माऽयं मयाऽर्पितः।
ઘી જેના કાર્ય સંવત ૧૭ ઈ. સ. ૧૯૪૧
પ્રત ૧૫૦૦ કિંમત ૮ આના
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશક:– શ્રી બુદ્ધિસાગર સૂરિજન જ્ઞાનમંદિર વિજાપુર (ઉ. ગુજરાત )
स्वन्मताऽमृतपानोत्था-इतःशमरसोर्मयः । पराणयन्ति मां नाय ? परमानन्दसम्पदम् ॥
श्री हेमचन्द्राचार्यजी।
મુદ્રકશેઠ દેવચંદ દામજી કુડલાકર ધી આનંદ પ્રીન્ટીંગ પ્રેસ-ભાવનગર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
onoup
8 प्रेमोपहार
( હરિગીત) ગુર્જર કવિ ! ૫હુ કાવ્યશાએ,
જૈન શાસનરક્ષક ! રુપે પ્રભાવે ઝળહળ્યા,
ગુરુદેવ ! ગુણીજન પાલક ! રેવા રૂડે ઉપદેશ ધાયે,
જન્મ આ ભૂમિ પરે, ઇન્દી ચરણ-કમળ અજિતસાગર,
ગુરુ ! શિશુ આ તરે. અજ્ઞાન ટાળ્યું સર્વનું,
પાવન કર્યા વિલેકને; નિત્યા હદયના શત્રુઓ,
સમતાભર્યા અવકને, તદ્રા હરી ભાવ લાવતણી,
ચેતન દધુ વાણી વડે સાગર સમા ગુરુ અજિતસાગરે !
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ સમ કા' ના જડે. ૨
રાજેનભરેલી દેશના હજી, કણ માં ગુન્યા કરે;
X-જન કરે મન ભવ્ય જનનાં, ચિત્ત સૌ જનનાં હૅરે; નીવ્યુ કર્યુ સાÖક ગુરુ ! સૂતિ સદા હૃદયે રમે; નેહે શિશુ હેમેન્દ્ર ગુરુવર ! ભાવથી ચરણે નમે, અનુષ્ટુપ્
જ્ઞાનવૃક્ષે હતા મીઠા,
પુષ્પરૂપે ગુરુ ! તમે, અલિવત ભાવથી પામી, પ્રસાદી શિશુ વંદના હા. ધ્રુજારા ત્યાં, પાદપન્ને મતિ રહે;
www.kobatirth.org
આ નમે.
ભાવનાની સુગંધીનાં, પ્રેમપુષ્પા પ્રીતે ગ્રહેા.
h
૫
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનાચાર્ય શા*વિશારદ પ્રસિદ્ધ વક્તા અજિતસાગર સૂરીશ્વરજી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકનું નિવેદન
ધર્મ, અ, અને કામ એ ત્રિવની સ`સાધનામાં મનુષ્યત્વની સફળતા છે. તેમાં પણ છેલ્લા એ વર્ગી ધર્મને આધીન હોવાથી ધ વર્ગનું જ સંસાધન મુખ્યતાએ હિતેષી સ મનુષ્યેાએ કરવુ જોઇએ. ધર્માંથી અર્થ અને કામ સધાય છે પણ તેનું મુખ્ય સાધ્યું તે મેક્ષ જ છે. એ સાધ્ય સાધવાને માટે સર્વજ્ઞ પુરુષાએ વિવિધ સાધન દર્શાવ્યાં છે, અધિકારી પ્રમાણે એ વિવિધ સાધનામાંથી ગમે તે સાધનના ઉપયેાગ કરી સાધક મેાક્ષને સાધી શકે છે, એ દૃષ્ટિએ સર્વ સાધના આવસ્યક છે; છતાં એ અધિકારીઓમાંથી ધણાઓને માટે “ ભક્તિ એજ પરમ સાધન છે.
''
ભક્ત ભક્તિના બળે આગળ વધતા પરમ યેાગને પામી મુક્ત બની શકે છે, અને તે ભક્તિનાં ગાન કરતા ખીજાઓને પણ મુકિતના રાહે દારી શકે છે. આથી જ આચાર્યશ્રી સિદ્ધસેન દિવાન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર વગેરે રધર પડિતાએ જ નહિ પણ, ખુદ ગણુધર ભગવ'તાએ પણ મૂળ સૂત્રમાં ( સૂત્રકૃતાંગમાં ) ભગવાન શ્રી મહાવીરને ભકિતભાવથી ભજ્યા છે. છંદાથી ગાયા છે.
‘મળ્યાસના વૈમનસઃ આ પથાઃ' એ ન્યાયે લાખા જૈન જૈનેતર મહાનુભાવેએ પેાતપેાતાના ઇષ્ટને ભજવા અંતરાત્મામાંથી ભાવેામિએ ઊડતાં ગળાના સૂરાને વાતાવરણમાં વહેતા મૂકયા છે. આમાં મુખ્ય હેતુ આત્મા છે, છતાં પરાર્થે પણ તેને ઉપયેાગ થાય છે. એવા પરાર્થે ઉપયેગકરવાના હેતુથી અમે આ પુસ્તકનું' પ્રકારન કરવા દેરાયા છીએ.
આકાલ આવી જાતનાં પ્રકાશન પુષ્કળ થાય છે. કવચિત્ તેવાં પ્રકાશના તરફ અરુચિ પણ જોવાય છે. અમારી સમજ પ્રમાણે પ્રત્યેકમાં કંઇક ને કાંઇક વિશેષ હૈાય તે તે પ્રકાશન સાક છે. અમને ખાત્રી છે કે, મુનિરાજ શ્રીહેમેન્દ્રસાગરજીવિરચિત આ નૂતન સ્તવન સંગ્રહમાં એવી કાઇ વિશેષતા અમારા વાંચાત જણાયા સિવાય રહેશે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહિ. આમાં પરમ ષ્ટિ શ્રી જિનદેવને અને ત્યાગી સદ્ગુરૂએને જે શૈલીથી સ્તવવામાં આવ્યા છે એવી શૈલી અન્યત્ર ભાગ્યેજ જોવામાં આવશે. અને તેથી આશા છે કે આ સંગ્રહ ભવ્યાત્માઓને ઉપયેગી અને આદરણીય થઇ પડશે.
આ પુસ્તકમાંનાં સ્તવના વગેરેની ભાષા તથા તેમાં યેાજેલા રાગે અને રાગણીઓ ચાલુ જમાનાને સાનુકૂલ છે. હાલમાં રેકાર્ડ્સમાં ગવાતા અને જનતાને પ્રિય થઇ પડેલા રાગામાં લખાયેલાં અત્યંત સુંદર સ્તવના આ સગ્રહમાં છે કે, જેમાંનાં કા કાઇ ભકતજતાના હસ્તમાં જ પડતાં તેમની તરના થયેલા ખાસ આગ્રહથી અમને આ સંગ્રહ પુસ્તકરૂપે છવાઇ બહાર પાડવાની આવશ્યકતા જણાય છે.
આશા છે કે ભવ્યજના આ પુસ્તકમાંનાં સ્તવનાદિકાને થાયેાગ્ય ઉપયાગ કરી પેાતાના ભક્તિભાવને પાષશે અને અન્ય મહાનુભાવાના ભકિતભાવને જગવશે અને તેઓ એ રીતે પરમ પુરુષાર્થ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષને આરાધશે તે, અમે પણ અમારો આ અ૮૫ પ્રયાસ સફલ થયો માનીશું.
पुंसामेकमपिस्तोत्रं, स्वर्गापवर्गसम्पदम् । जनयत्येव लोकेऽस्मिन्, जिनानां पावनं परम् ॥
( ) વિ. આ પુસ્તક છપાઈને તૈયાર થઈ ગયા બાદ, તેની પ્રસ્તાવના લખી આપવા માટે અમોએ સંગીતનિષ્ણાત કવિરાજ શ્રીયુત. આનંદરાય છગનલાલ
ભક(પ્રાંતિજ)ને સૂચના કરતાં તેઓએ સહદયતાથી વિદ્વત્તાભરી પ્રસ્તાવના લખી આપી છે તે માટે અમે તેઓને ખાસ આભાર માનીએ છીએ.
વિજાપુર (ઉત્તર ગુજરાત)
માઘ પૂર્ણિમા તા. ૧૧-ર-૪૧
ભેગીલાલ અમથાલાલ
વખારીયા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના
પ્રસ્તુત કાવ્યપુસ્તકનાં ચેડાંક પૃષ્ઠ પૂરતી આ લધું પ્રસ્તાવનામાં કાવ્ય અને સાહિત્ય સંબંધી ચર્ચા કરવી એ અશકય છે. ફક્ત આમાં આ પુસ્તકની અંદર કવન કરાયેલાં કાબેને જ સંક્ષેપથી પ્રસ્તાવ કરી શકાય તેમ છે.
આ પુસ્તકમાંની કવિતાઓ એ એક અખંડ કાવ્યગ્રંથ નથી, પણ ભિન્ન ભિન્ન સમયે કવિએ ભાવનાવશ કવન કરેલી અનેક કવિતાઓને ગ્રંથાકારે કરેલો સંગ્રહગ્રંથ છે, અને તેમાંની પ્રત્યેક કવિતા એ કાવ્યગ્રંથ બની રહે છે. ફકત એ જ નિરીક્ષણ થવું જોઈએ કે એ કવિતા વાસ્તવિક રીતે કવિતા જ છે કે? - કવનથી કરાયેલી શબ્દની ગુંથણી' એ કાવ્યનું કલોવર-અંગ છે અને તેને આમા-અંગી “સ” છે. “રાહ્મ વા વાય' એ સૂત્રને ફલિતાર્થ ઉપરોકત અંગ અને અંગીની વ્યવસ્થિત અને
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦.
સૌંદર્યભરી યોજનામાં જ છે. જેટલા પ્રમાણમાં એ યોજના મહત્વને પામી હોય તેટલા પ્રમાણમાં કાવ્યનું મહત્ત્વ માનવું જોઈએ.
સાહિત્યપ્રેમી કવિ શ્રી હેમેન્દ્રસાગરજીની આ કાવ્યકૃતિમાં કાવ્યનું કલેવર વ્યવસ્થિત અને સુંદર છે. તેમણે ચાલુ જશાનામાં ગવાતી રાગરાગિણીઓને પિતાની કવિતામાં સ્થાન આપ્યું છે તે ઉપરાંત પ્રાચીન કાળથી પ્રચલિત એવા ભાલકેશાદિ ગ્રામરાગોને પણ આશ્રય લીધો છે. તેમની કેટલીક કવિતાઓમાં અનુપમ શબ્દલાલિત્ય તરી આવે છે. તેમાં નિરર્થક શબ્દપ્રયોગ ભાગ્યે જ જોવામાં આવશે. કઈ કઈ સ્થળે થયેલે પુનરુકિત દેષ પણુ પુનરુક્તિપ્રતિકાશ ગુણરૂપ હાઈ રસને પિષક હોવાથી કાવ્યના ગુણોની વૃદ્ધિ કરી રહ્યો હોય છે, તેથી તજજન્ય શબ્દલાલિત્ય શબ્દાબરની નિરર્થકતાને પામતું નથી. માપનાં બંધન અને અનુપ્રાસાદિનું આનુકૂલ્ય વગેરે તેમની કવિતાની ભાવવાહિતામાં આડાં આવતાં નથી, વિરુદ્ધ તેને પિષણકર્તા જ થઈ પડે છે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
www.kobatirth.org
દૃષ્ટાંત તરીકે→
સૌપ્ર્વચન, સૌમ્યસદન, સૌમ્યશરણુ, 'સૌમ્યચરણુ;
રમ્યનયન, રમ્યભાવ,
મુખકમલ દુઃખહરણુ, વદુર
પૃષ્ઠ અગ્યાર પરના પ્રાર્થના' કાવ્યમાં ખાલી શબ્દાડખર નથી, પણ જે ઇષ્ટની પ્રાથના કરવામાં આવી છે તેની વાસ્તવિકતાનું પાષક તે શાબ્દિક પુનરુ ક્તિવાળુ શબ્દલાલિત્ય છે. દ્રુપદ તાલયુક્ત કલ્યાણુ રાગમાં એ શબ્દલાલિત્ય ખીલી ઊઠતું હેાઈ કાવ્યના કથનને અતીવ સુ`દર બનાવે છે. નિષ્કળતાને લઈ જે બધનમાં માનતા નથી અથવા તે કાંઈ નૂતન કર્તવ્યની મિથ્યા માન્યતાને લઇ બંધન સિવાય ડાલન માત્રથી જ પતાવી લેવા ઇચ્છતા હોય તેનું ડાલન ખરેખર ડાલતું જ હેાઇ તેના પ્રતિ તેમના સ્વચ્છંદી અનુયાયીએ વાહવાહ'ના પાકાર કરે, પણ જાતીય પ્રેમની જેમ સ્વાભાવિક ધનથી જન્મતી વિતા, જેવું ડાલન જન્માવે છે. તેવું બધન વિનાની
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઈ પણ પ્રકારની કાવ્યશૈલી કદિ પણ જન્માવી શકતી નથી.
શ્રીમાન સાહિત્યપ્રેમી પણ અપદ્યાગદ્યના લેખક છે, છતાં મારે નિરપક્ષપણે આ ટીકા કરવી પડે છે; કેમ કે બંધન વિનાનું તેવું અવ્યવસ્થિત સર્જન કદી પણ એક સતકાવ્ય તરીકેની સ્થિતિને પામી શકતું નથી, પછી સ્વરછદી વિચારીને તે ભલેને ગમે તેટલું સુંદર લાગતું હોય,
અસ્તુ. આ પુસ્તકની કવિતાઓમાં તે શબદલાલિત્યાદિ સાથે સુંદર બંધારણ છે. તેમાંની ગેયતા મનહર અને સામયિક છે. સાથે સાથે તેની ભાષા પણ મર્યાદિત સંસ્કારી છે. મર્યાદિત એટલે કવિતાની ભાષા ગુજરાતી રહી શકી છે, પણ સંસ્કૃત સાથે વર્ણસંકર બની ગઈ નથી, જેની માતૃભાષા ગુજરાતી છે, જે નાગરિક છે અને જેણે સામાન્યતઃ ગુજરાતી ભાષાનું શિક્ષણ પણું લીધું છે, એવા શ્રોતા વાચકને પણ સંખ્યાબંધ સ્થળોમાં શબ્દાર્થ ન સમજાય ત્યારે જ મેંઘામૂલી કવિતા ગણાય એ આગ્રહ, સંસ્કૃત ભાષાના એક સારા વિદ્વાન હોવા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
છતાં યે આ કવિશ્રીએ રાખે નથી એ અત્યંત પ્રશંસનીય છે. ખાસ પ્રશંસનીય તે એ છે કે, માતૃભાષા ગુજરાતી ન હોવા છતાં ય તેઓ લાંબા કાળના વ્યવહાર, અભ્યાસ અને પરિશીલનને લઈ ગુજરાતી ભાષા પર ઘણો જ મજબૂત કાબૂ મેળવી તેને યથેચ્છ ગેય બનાવી શક્યા છે અને તેની સ્વાભાવિકતાને સાચવી શક્યા છે.
સાગર ઉછળ્યા, પર્વત ડોલ્યા, દેવો શંકા ભૂલ્યા; હર્ષે ડૂખ્યા રે, મહાવીર જનમ્યા હો.
સાગ્રીતોના મુખે મહાકવિ કહેવરાવવાને મોહ જે તેમને જાગ્યો હોત તે આવી સ્વાભાવિકતા તેઓ કદી પણ લાવી શકત નહિ. કવિતાને હેત જે પાર પડતું ન હોય તે પછી “સ મહો ઇતિઃ'ની કિસ્મત નિષ્પક્ષ વિદ્વાનની દષ્ટિએ કંઈ પણ નથી.
શ્રીમાન કવિશ્રીએ પિતાની કવિતામાં છૂટથી શબ્દાલંકારનો ઉપયોગ કર્યો છે છતાં તેમાં કિલ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
ષ્ટતા ભાગ્યે જ આવવા પામી છે. કામેાનાં અન્ય કૃત કાવ્યગ્રંથાનાં પાનાં ઉથલાવી શેાધી શેાધી અનુપ્રાસાદિ મેળવવાની તકલીફ્ સેવનારને ચાલુ જમાનામાં અગ્રસ્થાન તેા ઠીક પરંતુ ચર્ચાસ્પદ સ્થાન ભાગ્યે જ મળી શકે છે; પણ એવી વાતેાથી સથા ખેપરવા આ કવિશ્રીને કુદરત જ એવી તકલીફ્ ઉડાવવા સાફ ના પાડતી જણાય છે.
૪૦માં નેમિનાથના
ઉદાહરણ રીત કેઃ—પૃ.
સ્તવનની કડી ૪થી જુએ.
‘આપ સ્મરણમાં મુક્તિ માનું' આપમાં મુજને શમાવે; મુનિ હેમેન્દ્ર મયૂર સમ પ્યાસી, મેધસમા પ્રભુ ભાવા પ્રભુજી ૪.
પ્રણયભાવ ભર્યાં અંતરને સ્પર્શતી આ આત્મસમર્પણની લીટીઓમાં અને પૃ. ૪૯માં શ્રી મહાવીરસ્વામીના પાએ પ્રેમે આ ! ત્રિશલાનન્દન'વાળા સ્તવનની
6
• પ્રેમ બંસરી ઊરમાં વાગે. હમિ અવિરામ;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
મુનિ હેમેન્દ્રની રગરગ વ્યાપ્યું, વીર પ્રભુનુ નામ.
પા ૫
વગેરે લીટીઓમાં અને પૃ. ૭માં આખા ય શ્રી મહાવીરના સ્તવનમાં કેટલી સ્વાભાવિક શબ્દા લંકારિતા છે ? તેમાંની વર્ણ સગાઇએ કેટલું શબ્દસૌષ્ઠવ અને સુકુમારતા જન્માવી છે ?
એકંદર રીતે આ આખાય પુસ્તકના કવિતાસંગ્રહ, અક્ષરદેહથી સુંદર, આકર્ષક, રમ્ય અને રસપેાષક બન્યા છે. અને તેમાં કવિશ્રી એ કવન કરેલે। શાન્તરસ તેનાં અન્યાન્ય ભાવાદિ સાધનાદ્વારા પૂર્ણ રીતે ખીલી ઊઠી પરિપુષ્ટ બન્યા છે, એ વાતનું ઉપરાકત લીટીએ! સાફ સાફ દિશાસૂચન કરી રહી છે.
કવિશ્રી પેાતે જૈન મુનિ છે અને જૈન ધમ નિવૃત્તિપરાયણ હાઇ તેના તેએ આરાધક અને ઉપદેષ્ટા છે. જૈન ધર્મના ત્રિકાલામાધિત સિન્ધાન્ત નિવૃત્તિપેાષક હાઈ તેની દૃષ્ટિમાં નિવૃત્તિપેાષક જે રસ ખાસ કરીને હાય તેને જ સર્વ શ્રેષ્ઠતા મળી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકે અને તેથી આ કવિશ્રીની માન્યતામાં પણ શાંત રસનું જ સર્વશ્રેષ્ઠત્વ હેય તે તેમાં નવાઈ નથી.
સાંપ્રદાયિક દષ્ટિને અલગ રાખી સાહિત્યને ઈતિહાસની દૃષ્ટિથી જોતાં પણ જગતમાં શાંતરસનું જ સર્વશ્રેષ્ઠત્વ છે. કોઈ પણ ભાષાએ પિતાના પ્રાથમિક રૂપમાં કવનથી જ ખીલવણી કરેલી છે અને એ કવિને ગાણુરૂપે અન્ય રસોને પોતાની કક્ષામાં લીધા છે ખરા પણ તેને મુખ્ય રસ શાન્ત જ છે.
દાખલા તરીકે –
વાલ્મિક, વિમલચંદ્ર, હેમચંદ્ર તથા તુલસીદાસ વગેરે મહાનુભાવ કવિઓએ ગૌણરૂપે શૃંગારાદિ રસને સાત્ત્વિક ભાવે પોષતાં તેમના ભક્તિરસપૂર્ણ કવનમાં શાક્તરસભયું અદ્ભુત કાવ્યસૌંદર્ય સર્યું છે.
શાન્ત રસને નાયક અર્ધ સાત્વિક, રાજસ કે તામસ કલ્પી તે તે ભાવવાળા કવિજને તેને કવન કરતાં શૃંગારાદિ રસની સંકરતા કરી નાખે, તે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ તેઓ જાણે અજાણે આધ્યાત્મિક હેતુ જણા વતા હોય છે. માયા, પ્રકૃતિ, વાસના કે કર્મ શબ્દથી ઓળખાતા એવા કોઈ તત્વથી આત્માને મુક્ત કરવા ધીર-પ્રશાન્ત આદિ નાયકનાં ભક્તિભાવથી કવન કરવાં એ હેતુને લક્ષ્યમાં રાખી પ્રત્યેક ભાષાના આદિ કવિઓએ કવન કર્યા છે.
કાન્તાની જેમ આનુલ્યથી ઉપદેશ કરી શ્રોતાવાંચકને જે નીતિના માર્ગે જવાની વાત સાહિત્યશાસ્ત્રીઓ કાવ્યપ્રજનમાં દર્શાવતા જણાયા છે, એ નીતિ પણ કામક્રોધાદિના વિજયપૂર્વક તેને શમાવવાથી જ જન્મે છે અર્થાત ઉત્તમ કવિનું હદય શંગારાદિ રસેને પિાવી રહ્યું હોય ત્યારે પણ કાવ્યના પ્રયજન તરીકે તેના લક્ષ્યમાં મુખ્ય રસ તે શાન્ત જ હોવો જોઈએ. શાન્ત રસને અનુકૂલ વર્તવામાં જ અન્ય રસની શ્રેયસ્કરતા અને ઉપગિતા છે. આ વસ્તુસ્થિતિને ભૂલી જઈ, જે વિવેચકો શાન્તરસ તરફ ઘણુની નજરે જોતા શાત કાવ્યો તરફ જાણે કે તેમાં કાવ્યત્વ જ ન હોય તેમ ઉપેક્ષા કરે છે, તેઓ કેવલ પિતાની વિષયેહતા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
મનસ્વિતાનું જ પ્રદર્શન કરે છે. તેઓના લક્ષ્યમાં ભાગ્યે જ હોય છે કે, સર્વશ્રેષ્ઠ ધીર પ્રશાન્ત નાયકને અનુલક્ષી શાન્ત રસવાહિતાભર્યું જ કલમે સર્વશ્રેષ્ઠ બની શકે છે.
આટલી ચર્ચાથી વાચકો સમજી શકશે કે, શ્રીમાન સાહિત્યપ્રેમીજીનું કવિતાકવન શાન્ત રસામક હાઈ આજ કાલનાં શંગારાત્મક ટાંહ્યલાંઓથી ઘણું જ શ્રેષ્ઠ છે. તેઓ પોતે શાન છે, તેમનું હૃદય શાત છે અને તેમના કવનના નાયકે પણ પરમશાન્ત છે. આવી સ્થિતિમાં તેમનાં ગાનો અતીવ શ્રેષ્ટ બન્યાં છે. તેમણે પિતાની શર્મિઓની સિદ્ધિની યાચના અને ભાવનામાં પિતાના પરમેષ્ટને ગયો છે, એટલું જ નહિ પણ એ ભાવનાને એમણે વિશાલ રૂપ આપતાં કહ્યું છે કે હિંસા રાજ્ય પ્રવર્તે સઘળે, જગ અશાંતિ સેવે; સંસ્કારરૂડા જગને અર્પો, મહાવીર! જગ ઉદ્ધાર કરે. (મહાવીર દીક્ષા મહત્સવ, કડી પહેલી પૃ. ૩૭) “શાંતિ શાંતિ હદયે થાયે, હર્ષ અતિ ઉભરાયે, પ્રેમતણી તમયતા જાગે, ભવ ફેરાને ટાળે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
( ચંદ્રપ્રભુનું રતવન. પૃ. ૩૯.)
શાન્ત અને સાત્ત્વિકભાવી સાધુના હૃદયને ઉજાળી અતીવ શેાભતી અને પરને તથા પેાતાને અતીવ હિતકારક એવી આ શાન્ત ને સાત્ત્વિક ભાવના છે. કવિશ્રીની પ્રભુ પાસે જ્ઞાનસુધા પાન કરાવવાની યાચના પણ એ ભાવનાને જ પુષ્ટ કરવા માટે છે. સતત શાન્ત જીવન વીતાવવાનું ઇચ્છક કવિહૃદય જ્ઞાન–સુધાપાન કરવા ચાહે અને—
“ પાએ પ્રેમે એ ! ત્રિશલાનન્દન
"9
ના ગાનથી ગુ`જી ઊઠે, એ સ્વાભાવિક છે. અતૂટ શ્રદ્ધા અને શુદ્ધ પ્રેમભાવને સચોટ રીતે પ્રદર્શિત કરતી એ ગાનની આગળ વધતી અને • પ્રેમ 'સરી'ની અતિમ કડી પર્યંત વિરામતી લીટીએ કરુણાભરી માંગણીથી શરૂ થઇ સંતાષપૂર્વક કેવી પરમાનન્દની મસ્તીમાં વિરામ પામે છે? આવી જ રીતે પૃ. ૬૬માં શ્રી નેમિનાથ સ્તવનમાં પણ કવિશ્રીએ
આ ભવ–રાને આ ! તેમિ વિના
www.kobatirth.org
પૃથી ! તુજ નથી કાજી—ટેકર
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
તત્ત્વામૃત ભાજન સુખકારી (૨) પ્રભુપદ સેવાના સમ જગમાં, કિસ્મત કયાં કાઈ આ. ૪
આવું સ્વાનુભવ ગાન કરતાં ભવાનમાં ભૂલેલાં પથીને પ્રભુપદ સેવાના ઉપદેશ કરતાં તત્ત્વામૃતનું જ પાન કરવા પ્રેરણા કરી છે. કવિશ્રીએ પૃ. ૭૦માં શ્રી મહાવીરનાં સ્તવનમાં
"
માનવ જન્મ અતિ દુર્લભ આ, વારે વારે પામે જન ના;
મળે ધર્માંતણા શુભ સાથે, ભવપાર થા. પ્રભુ. ૨
1
વગેરેથી શાંતરસ પાષક જે ભાવા ગાયા છે તથા આખા સગ્રહમાં સ્થળે સ્થળે સ'ચારી વિગેરે ભાવાથી જે સ્થાયી ભાવની ખીલવણી કરી છે તેના મૂળમાં તત્ત્વામૃત તૃપ્ત હૃદયની ખાસ અપેક્ષા છે, એ વાત કવિશ્રીને સ્વાનુભવસિદ્ધ હાવાથી તેમણે એ ઉપરાત જ્ઞાન–સુધાપાનનું મહત્ત્વ દર્શાવવા ઊમિએ લહરાવી છે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવી રીતે શ્રીમાન મુનિશ્રીએ શાન્તરસને પિષવા તેનાં અન્યાન્ય સાધનોને પણ ઉપયોગ કર્યો છે. કવિતાને નિર્દોષ બનાવી છે અને તેમાં માધુર્યાદિ ગુણોને પુરતે ઉદ્ભવ કરી તેને અલંકારોથી શણગારી છે.
તેવાં કેટલાંક સ્થળને નિર્દેશ કરી આ લઘુ પ્રસ્તાવનાને પૂર્ણ કરીશું.
બિહાગ રાગમાં રચાયેલું પદ્મપ્રભુનું સ્તવન સર્વાગ સુંદર હોઈ સુમધુર ધ્વનિ ઉત્પન્ન કરે છે.
અજરામર અરિહંત, જિનવર ! પદ્મપ્રભુ ગુણવંત -ટેક (પા. ૫૬).
ગાયકને ગાવામાં સર્વથી સાનુકુળ થઈ પડે તેવું આ સ્તવન અર્થની પણ સચોટતા રજૂ કરે છે.
મહાવીર દીક્ષા પ્રસંગનું વર્ણન કરતાં કવિથી વર્ણનાત્મક શકિત સાથે ઉપમાને મેળ સારી રીતે સાધી શક્યા છે. દીપે છે મંગલ પ્રભાત, ઉત્સવો અવનિને સ્વર્ગ, વાયે ધીમે મધુ વાત, ઉસ અવનિ ને સ્વર્ગ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમાં મધુર પ્રભાતને વધુ સુશોભિત કરવા કવિ વળી એક સારી ઉપમા યોજે છે.
સ્વસ્તિક છે જ્યા આભમાં ઉષાએ, પૃથ્વીમાં માનવજાત. ઉત્સવો-૧ (પૃ. ૭૮)
અને આવી જ સફળ શૈલીમાં આખું ગીત રજૂ કર્યું છે.
“સતી રાજુલના પ્રેમેગાર' કાવ્યમાં જ્યારે કવિ દયારામે “શ્યામરંગ સમીપે ન જાવું' એ ગીત શ્યામ રંગ સમીપે ન જવામાં કેવું છે ત્યારે આ કવિશ્રીએ શ્યામ રંગ પ્રશંસી તેના ગુણ રજુ કર્યા છે. તજ હાસ્ય સખી! વર્ણ શ્યામ સહુ ગુણશાળી-ટેક
પૃ-૮૨ સખી સમક્ષ રાજુલના આ ઉદ્દગાર કવિએ સરસ રીતે પ્રદર્શિત કર્યો છે. શ્યામ કરતુરી, શ્યામ, કાયેલ ગુણથી શ્રેષ્ઠ છે, તેમ નેમિનાથ પણ શ્યામ હોવા છતાં ગુણથી સર્વશ્રેષ્ઠ છે એ સરલ ભાવ જ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
રાજુલ જેવા શ્રેષ્ઠતમ સતી પાત્રને માટે રસોદ્દીપક, ભાદ્દીપક થઈ શકે છે તેથી જ તે કાવ્ય અતીવ સુંદર બની ગયું છે.
માલેષ રાગમાં રચાયેલું ચિન્તામણિ પાર્થ નાથનું સ્તવન સુંદર રૂપક છે. (પૃ. ૧૧૭)
અને મહાવીર સ્તવન (પૃ ૧૨૦) સુંદર ઉપભાઓના નમૂનારૂપ છે.
કવિએ અંતગાર (પૃ. ૧૨૯) ગીતમાં કરુણ રસ સારો જમાવ્યો છે. બિહાગ રામમાં જેલું એ ગીત હૃદયસ્પર્શી છે. પ્રભુ દર્શન યાસી ભકત કહે છે કે
નયને કયાં રીઝવું ? દરશ વિણ નયને કયાં રીઝવું ? (પૃ. ૧૨૯)
બીજી કડી રૂપક અને ઉપમાના પરરપરના મેળવાળી હેવાથી ઉત્તમ કાવ્યના પ્રતિક રૂપ છે.
ચંદ્ર મળે તે પ્રેમી ચકોરીનું ઉર શું રીઝતું ? શશી કેરા ગામને પછી થાયે તેને તો રડવું નયને ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
માલકાષ ( પૃ. ૧૬૫) અને ખાગેશ્રી (પૃ. ૧૬૬) રાગામાં રચાયેલાં ગીતા સપૂણ તાલયુકત અને ગાયકને અનુકૂળ થઇ પડે તેવી પદ્ધતિથી રચાયાં છે તેમાં ખાગેશ્રી ( પૃ. ૧૬૬ ) એક ઉત્તમ કાવ્યા નમુના છે, જે ઉત્તરશત્તર સુંદરતાને ધારણુ કરી પરાકાષ્ઠાએ પહોંચે છે.
એશિયામ`ડન મહાવીરતવનમાં ઉપમાને સુદર દાખàા મળી આવે છે.
અંતરમાં રણકે સરાદ, ઉરની ખસી વાગી; સ્વર કેરાં ઉછળે કથ્થાલ, રસની નહિ કંઇ ખામી એશીયાં॰ ૪ (પૃ. ૧૭૧ )
એવા જ બીજો દ્વાખલા ઋષભદેવ સ્તવન (પૃ. ૧૭૩) ની શરૂઆતની અને કડીઓમાં મળે છે.
કુંભારીયા તીર્થ –સ્તવન ( પૃ. ૧૭૫ )ની ખીજી કડી .એક સુંદર રૂપકમાં આલેખાઇ છે.
લેાકામ`ડન અભિનંદન સ્તવન ( પૃ. ૧૯૪)ની ખીજી કડીમાં એક સુંદર ઉપમા પાષવામાં આવી છે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
અને ચાથી કડીમાં જિનદેવને આનદ્મસ્વરૂપ કલ્પી આખુંયે ગીત ઉત્તમ બનાવી દીધું છે.
વિવિધ કરુણ પ્રસ ંગે રજૂ કરી દેવાની ભાવના( પૃ. ૨૦૭ )નું ગીત કરુણરસની સારી જમાવટ કરી ગયું છે.
ભદ્રેશ્વર મહાવીર-સ્તવન (પૃ. ૨૪૬) આખુંયે ઉત્તમ ઉપમાથી ભરેલું છે, જેથી ભાવનામય સુંદર જણાય છે.
શબ્દરનથી સુશાભિત ગ્રન્દ્રપ્રભ સ્તવન ( પૃ. ૨૭૬) સગ્રહમાં એક આલંકારિક કાવ્ય છે.
નેમિનાથ-સ્તવન ( પૃ. ૩૦૧) સુરેખ શબ્દલાલિત્યવાળુ ઉત્તમ ગીત છે.
સમૌ ભડન સહસ્રાપાનાથ-તવન (પૃ. ૩૭૧) કરુણુ ધ્વનિ ઉત્પન્ન કરતું, કવિની હ્રદયભાવનાને તાદશ કરતું લલિત પદાવલીથી ભરપૂર સર્વાંગ સુંદર ગીત છે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાવામિડન સુમતિનાથ સ્તવન (પૃ. ૧૮૨ કડી ૪) યોગમાર્ગને મેળ સાધતી આ ઉપમા કેટલી સુંદર છે. કવિ યોગમાર્ગપ્રેમી છે તે તેના પરથી સ્પષ્ટ જણાઈ આવે છે.
ભિન્ન ભિન્ન રાગોમાં રચાયેલાં (પૃષ્ઠ ૪૦૭ થી ૪૧૬) પાંચ સંસ્કૃત ગીત શબ્દલાલિત્ય અને પ્રાંજલભાષાના એકથી ભાવપૂર્ણ બન્યાં છે. અને એ ગાવાથી પંડિત જગન્નાથની ગીતગોવિંદની ગેયતા સ્વાભાવિક રીતે જ યાદ આવે છે.
આ ઉપરાંત કવિશ્રીએ ગુરભક્તિના પુનિત સ્મરણ રૂપે શ્રી હેમચન્દ્રાચાર્યજી, શ્રીવિજયહીરસૂરિજી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી અને અન્ય મહાનુભાવોનાં આદર્શ ગીતે વિવિધ રૂપે જ્યાં છે. જેમાં લલિત અને આલંકારિક તથા ભાવવાહી ભાષામાં અંતરને તમામ પ્રેમભાવ રેડી શિષ્યભાવના રજૂ કરી છે.
પ્રસ્તાવના લાંબી થવાને કારણે વધુ ચર્ચા અયોગ્ય ગણાય. આ સિવાય પણ બીજાં ઉત્તમ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
ગીતેા છે. આખા યે સગ્રહ જોતાં શ્રદ્ધાભરી શાંત ભક્તિ સ્પષ્ટ તરી આવે છે. વિશ્વશાંતિ, જગતનું એટલે સ માનવાનું હિત થાય એવી પ્રભુ પાસે પ્રા ના વિગેરે સાધુજનને ઉચિત એવા ભાવે લગભગ દરેક ગીતમાં પેાષાયા છે,
સાત્ત્વિક ભાવ ભરેલી લીટીએ લીટી પ્રભુ ચરણમાં વસેલી અખૂટ શ્રદ્ધા, પ્રેમ વગેરે પ્રદર્શિત કરે છે. સંગ્રહને અક્ષરદેહ ખરેખર અલ'કારયુક્ત ને સુડાળ છે જેથી આકર્ષક લાગે છે. સ્વરૂપ સાથે અલકારે)ના મેળથી કયે। દેહ સુંદર ન લાગે ? સંગ્રહના લલિત ભાવેા પ્રત્યેક ભવિજન ઝીલે. તે જીવનમાં ઉતારે તે કવિને આ સધળા શ્રમ સફળ યેા લેખાશે. એ જ અતરની શુભેચ્છા.
વસ તપંચમી,
વિક્રમ સ. ૧૯૯૭ નાગરવાડા,
પ્રાંતિજ
www.kobatirth.org
આનદુરાય છગનલાલ
નકશા
લે
ભટ્ટ.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારું વકતવ્ય त्वां त्वत्फलभूतान् सिद्धाરાછાણનાતાનુનીના હાલ = શi, प्रतिपन्नोऽस्मि भावत: ॥ वी. स्तो. प्र, १७
મારી પાસેની કવિતાઓ કે જે ગાવામાં કોઈ બાહ્ય હેતુ હતું નહિ, તેનું મટર પ્રકાશકે મેળવી તેને છપાવી દીધા બાદ તેમણે એ કવિતાઓ અને પુસ્તક સંબંધી “મારું વક્તવ્ય” માગ્યું. પણ મહે તરત જ સવાલ કર્યો કે “મારું વક્તવ્ય?” પ્રકાશકે કહ્યું, હા, કંઈક લખે.” મેં કહ્યું: “લખીશ.”
પણ મારે તે માટે શું લખવું તે સમજાયું નહિ. છેવટે કંઈક લખવાની “હા” પાડેલી હેવાથી હું મારી કવિતાઓ અંગે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
ઉચિત કઈ' આભારદર્શન તરીકે લખવા
પ્રેરાયા છુ.
મારી માતૃભાષા ‘ગુજરાતી ' નહાવા છતાં મને ગુજરાતી ભાષાની કામળતા અને માય તરફ સ્વાભાવિક આકષણુ થયુ'. મે મારાથી અનતુ ગુજરાતી સાહિત્ય વાંચ્યું, અને ગુજરાતી ભાષાના લેખક તથા કવિ પરમપૂજ્ય ગુરુવર્ય શ્રીમાન અજિતસાગર સૂરીશ્વરજીના લાંખા સહવાસે તથા ભાષા વ્યવહારે મને ગુજરાતી ભાષાના ભાવે સમજવા કક શક્તિ સમી. આના અંગે શ્રી ગુરુદેવના હું... એટલેા બધા ઋણી છુ` કેગમે તેટલાં સમર્પણ કર્યાં છતાં ય તે ઋણુને મારાથી ન જ ફેડી શકાય, અસ્તુ.
તે પછી મારી હ્રદયભાવનાને અનુકૂળ મને ઠીક લાગે તેમમેં' ગાવા માંડ્યુ.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
30
ઉપાધ્યાયજી
મા પ્રસંગે હું જૈતાગમવેત્તા અને વ્યાકરણાદિશાસ્ત્રવિશારદ પૂજ્ય શ્રીમાન્ શ્રી સિદ્ધિમુનિજી મહારાજના સહવાસમાં હતા, મને તેમના તરફ્થી પ્રેરણા તથા ઉત્તેજન મળવા માંડયું. તેઓ ઉત્તમ કવિ અને સાહિત્યશાસ્ત્રી હાવાથી તેઓના તરફથી મને કવિતામાં થતી સ્ખલનાઓનુ' પરિમાન કરવામાં વારવાર મદદ મળતી. કવચિત્ અંતિમ પ્રૂફ પણ તે શોધી આપતા. તેની શારીરિક સ્થિતિ ખરાખર ન હોવા છતાં પણ તેઓએ મારા તરફના વાત્સલ્યથી અને પ્રેમભાવથી જે કાંઇ તસ્દી લીધી છે તે માટે હું તેમના અત્યત આભારી છું. આશા રાખું' છું કે-તેઓને મારા પ્રતિના સદ્લાવ તેવા ને તેવા સત્તા કાયમ રહે.
પ્રાંતિજ (ગુજરાત) સુનિ હેમેન્દ્રસાગર
}
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિમહારાજશ્રી હેમેન્દ્રસાગરજી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીગુરુચરણે. ( વસ”તતિલકા)
સરકાર ઉત્તમ મળ્યા ગુરુની કૃપાથી, ચાલ્યા ગયા, ગુરુ છતાં સ્મૃતિ એક સાથી; 'મેશ મિષ્ટ વચન હૃદયે સ્મરું છું, પ્યારા ગુરુ! અજિતસાગરજી નગ્નુ' હું. ૧ ભૂલાય કેમ ઉપકાર અસખ્ય હારા ૨ ધન્ય ! ક્રિષ ઉપદેશ રસાળ ન્યારા; જે જે હશે મુજ કને, નવ કાંઇ મ્હારું, હેમેન્દ્રના અજિત દેવ ! બધું ય ત્હારું. ૨ દ્વારા પ્રસાદ ગુરુદેવ! સદૈવ પાસુ, ત્તવ્યથી સફળ જીવન ના વિરામુ
આ કાવ્ય-પુષ્પ શ્રથી સુન્દર પ્રેમ જાપે, હેમેન્દ્ર તે ચરણમાં શુભ ભેટ આપે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુક્રમણિકા
ક
૦ ૬
૦
પ્રેમે પહાર પ્રકાશકનું નિવેદન પ્રસ્તાવના મારું વક્તવ્ય શ્રી ગુરુ ચરણે શ્રી ઋષભદેવ ચિત્યવંદન શ્રી આદિનાથ ચત્યવંદન શ્રી શાન્તિનાથ જિન ચૈત્યવંદન શ્રી નેમિનાથ જિન ચૈત્યવંદન શ્રી પાર્શ્વનાથ જિન ચૈત્યવંદન શ્રી મહાવીરસ્વામી ચિત્યવંદન પ્રાર્થના (યમનકલ્યાણું) પ્રાર્થના(કલ્યાણ તાલ પદ) પ્રભુને નામ મહિમા સિદ્ધચક્રજીનાં સ્તવને તપપદ સ્તવન
૦ ૦
૦
૦
સ ઃ
૧૪-૨૧
૨૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
દીપેત્સવી સ્તવન દીવાળી સ્તવન ગૌતમસ્વામી સ્તવન ગૌતમ વિલાપ શ્રી મહાવીર જન્મ મહોત્સવ શ્રી મહાવીર જીવનપ્રસંગ શ્રી મહાવીર દીક્ષા મહોત્સવ ચંદ્રપ્રભુ સ્તવન નેમિનાથ જિન સ્તવન પાર્શ્વનાથ સ્તવન શ્રી મલિનાથ સ્તવન શ્રી ચિંતામણિ પાર્શ્વ સ્તવન શ્રી મહાવીર પ્રભુનાં સ્તવન સામાન્ય જિન સ્તવન “હવે તે આવે" જિનવર વાણું સ્તવન સુમતિનાથ સ્તવન પદ્મપ્રભુનાં સ્તવને ચંદ્રપ્રભુનાં સ્તવને
૪પ-પર
૫૬-૫૯ ૬૦-૬૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
શીતલનાથ સ્તવન
વિમલનાથ સ્તવન
મુનિસુવ્રત સ્તવન નેમિનાથ સ્તવન પાર્શ્વનાથ પ્રભુનાં સ્તવને મહાવીર સ્તવન
વાસુપૂજ્ય વન
સયમ રંગ (સ ંયમભાવના) ચારિત્રભાવના
મહાવીર દીક્ષાપ્રસંગ રાજીમતીના હૃદયાદ્ગાર
નેમિનાથ સ્તવન
સતી રાજુલના પ્રેમાર્
નેમિનાથ સ્તવન શાન્તિનાથ પ્રભુનાં સ્તવના તારગામ ડન અજિતનાથ સ્તવન મલ્લિનાથ સ્તવન શ્રી પાર્શ્વનાથ સ્તવન નેમિનાથ સ્તવન
www.kobatirth.org
૬૩
૪
પ્
}}
}v-૬૯
૬૯
७०
પ્
૭૬
७८
७५
૮૧
૨
૮૫
e}-ze
૮૯
૯૦
૯૧
૨.
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
૯૪–૯૭
૯૭
૮૮
૧૦૦
૧૩ ૧૦૪
૧૦૫
૧૦૬
જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુનાં સ્તવન મહાવીર પ્રભુ સ્તવન કોયાસ નાથ સ્તવન વિમલનાથ સ્તવન પ્રાંતિજમંડન ધર્મનાથ સ્તવન વિજાપુર ચિંતામણિ પાર્શ્વનાથ સ્તવન પદ્મપ્રભુ સ્તવન વાસુપૂજ્ય જિન સ્તવન શાંતિનાથ સ્તવન નમિનાથ સ્તવન મહાવીર સ્તવન પાનસર મહાવીર સ્તવન મહાવીર સ્તવન સમ્યકત્વ ભાવના મહાવીર સ્તવન ચિંતામણિ પાર્શ્વનાથ સ્તવન જિન ગુણગાન મહાવીર પ્રભુનાં સ્તવનો આત્મસમર્પણ
૧૦૭ ૧૦૭ ૧૧૦ ૧૧૧ ૧૧૩ ૧૧૫
૧૧૭
૧૧૮
૧૧૯-૧૨૮
૧૨૯
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીમધરસ્વામી સ્તવન મહાવીર પ્રભુ સ્તવન
દીવાળી સ્તવન
૩૬
પાનસરમંડન મહાવીર સ્તવન
આદિનાથ સ્તવન
શાન્તિનાથ સ્તવન નેમિનાથનાં સ્તવને
પાર્શ્વનાથ સ્તવન
માંગરાલ નવપલ્લવ પાર્શ્વનાથ સ્તવન માંગરેલ સુપાર્શ્વનાથ સ્તવન
મેરી પદ્મપ્રભુ સ્તવન ખારીજ મહાવીર પ્રભુનાં સ્તવને
ખરૂ પદ્મપ્રભુ સ્તવન નારદીપુરમ`ડન સુમતિનાથ સ્તવન
પાર્શ્વનાથ સ્તવન
ધનાથ સ્તવન
વિજાપુર ચિંતામણિ પાર્શ્વનાથ સ્તવન આજોલમડન પદ્મપ્રભુ સ્તવન ત્રાણુસા નેમિનાથ સ્તવન
www.kobatirth.org
૧૩૦
૧૩૨
૧૩૪
૧૩૬
૧૩૭
૧૩૯
૧૪૦-૧૪૪
૧૪૪
૧૪૫
૧૪૬
૧૪૮
૧૫૦–૧૫૩
૧૫૩
૧૫૫
૧૫૭
૧૫૯
૧૦
૧૬૨
૧૬૩
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
ઋષભદેવ સ્તવન ( માલકાષ અક્ષય તૃતીયા સ્તવન ( ખાગેશ્રી. ) લેપ્રવાસ'ડન ચિંતામણિ પાર્શ્વનાથ સ્તવન
લોધીડન ગાડી પાર્શ્વનાથ સ્તવન
એશિયાંમંડન મહાવીર સ્તવન રાણકપુરમંડન આદિનાથ સ્તવન અશ્રુ ગિરિ ઋષભદેવ સ્તવન કુંભારિયા તીથ સ્તવન તારંગા તીર્થં સ્તવન ઇડરગઢ શાંતિનાથ સ્તવન જાવાલમંડન સુમતિનાથ સ્તવન
www.kobatirth.org
૧૬૫
૧૬
{૭
૧૬૮
૧૭૦
૧૭૩
૧૭૩
198
૧૭૭
૧૭૯
૧૨૧
ભાવનગરમડન ચિંતામણિ પાર્શ્વનાથ સ્તવન ૧૮૩ તાલધ્વજગિરિ સુમતિનાથ સ્તવન ગિરનાર માઁડન નેમિનાથ સ્તવન જામનગર ધર્માંનાથ સ્તવન જામનગર મંડન નેમિનાથ સ્તવન રાજનગર મ`ડન સંભવ જિન સ્તવન
વિજાપુર ગાડી પાર્શ્વ પ્રભુ સ્તવન વિન્તપુર કુંથુનાથ સ્તવન
૧૮૪
૧૮૬
૧૮૮
૧૮૯
૧૯૦
૧૯૧
૧૯૩
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
૧૯૩
૧૮૫
૧૭ ૧૯૮
લોદ્રા અભિનંદન પ્રભુ સ્તવન મધુપુરી પદ્મપ્રભુ સ્તવન સમૌ મંડન પાર્શ્વનાથસ્તવન ગવાડા પાર્શ્વનાથ સ્તવન ઊંઝા મંડન કુંથુનાથ સ્તવન માતર મેડન સાચા દેવ સ્તવન ઝગડીયા ઋષભ દેવ સ્તવન કાવિખંડન આદિનાથ સ્તવન ભોયણી મલ્લિનાથ સ્તવન સાલડી સુમતિનાથ સ્તવન ભવા માતાની ભાવના પાડીવ ચિંતામણિ પાર્શ્વનાથ સ્તવન પાડીવ ગેડી પાર્શ્વનાથ સ્તવન
રાણમંડન સુમતિનાથનાં સ્તવને પ્રાંતિજ ધર્મનાથ સ્તવન તારંગાતીર્થ સ્તવન મહેસાણા ઋષભ પ્રભુ સ્તવન મહેસાણું પાર્શ્વનાથ સ્તવન શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન
૨૦૫ ૨૦૬ ૨૦૭ ૨૧૧
૨૧૨ ૨૧૪-૨૧૭
૨૧૭ ૨૧૯
૨૧
૨૨૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટ
૨૪૩
વિમલાચળ સ્તવન
૨૨૫ પંચાસરા પાર્શ્વનાથનાં સ્તવને ૨૨૭–૨૩૧ ચારૂપ પાર્શ્વનાથનાં સ્તવને ૨૩૧-૨૩૪ મેત્રાણા ઋષભદેવનાં સ્તવને ૨૩૪-૨૩૭ પલ્લવીયા પાર્શ્વનાથ સ્તવન
૧૩૭ અર્બદાચલ આદિનાથ સ્તવન ૨૩-૨૪૩ ડાઈમંડન લોઢણા પાર્શ્વનાથ સ્તવન સાણંદ પાર્શ્વ પ્રભુ સ્તવન
૨૪૫ ભદ્રેશ્વર તીર્થ મહાવીર પ્રભુ સ્તવન ૨૪૬ નવખંડા પાર્શ્વનાથ સ્તવન અંતરિક્ષ પાર્શ્વનાથ સ્તવન
૨૪૮ માણસા પાર્શ્વનાથ સ્તવન
૨૫૦ કેસરીયાજીનાં સ્તવને
૨૫૧૫૩ પાડીવ પાર્શ્વનાથ સ્તવન
૨૫૩ ગોધાવી લંડન મહાવીર પ્રભુ સ્તવન
૨૫૪ સાણંદ પદ્મપ્રભુ સ્તવન
૨૫૬ ચોવીસ જિન સ્તવન (હરિગીત)
૨૫૯ પ્રથમ ચોવીસીનાં સ્તવન
૨૬૧-૩૦૫ કળશ (પ્રશસ્તિ )
૩૦૫
२४७
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
૩૧૦
મધપરીમંડન પદ્મપ્રભુ સ્તવન પાવપુરી તીર્થ સ્તવન
૩૧૧ બીજી ચોવીસીનાં સ્તવન
૩૧૩-૩૫૩ આદિનાથ સ્તવન
૩૫૩ સીમંધર સ્વામી સ્તવન
૩૫૫ યુગમધર પ્રભુ સ્તવન
૩૫૬ વિમલાચળ ઋષભદેવ સ્તવન
૩૫૮ ગિરનારમંડન નેમિજિન સ્તવન
૩૫૯ સમેતશિખર તીર્થ સ્તવન
૩૬૧ અબુદાચળ નેમિનાથ સ્તવન અષ્ટાપદ તીર્થ સ્તવન સેરિસામંડન પાર્શ્વનાથ સ્તવને
૩૬૫ શંખેશ્વર પાર્શ્વપ્રભુ સ્તવન માણસા નેમિનાથ સ્તવન
૩૬૮ સ્થંભન ચિંતામણિ પાર્શ્વનાથ સ્તવન ૩૬૯ સમૌ મંડન સહસ્ત્રફણુ પાર્શ્વનાથ સ્તવન ૩૭૧ જાવાલ મંડન ચન્દ્રપ્રભુ સ્તવન
૩૭ર ભીલડીયા પાર્શ્વનાથ સ્તવન
૩૭૩ પાર્શ્વનાથ સ્તવન
૩૬૨
૩૬૩
૩૭૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૯ ૩૯૧
સુપાવનાથ સ્તવન
३७६ મહાવીર જયંતિ ગીત
૩૭૮ મહાવીર સ્મરણ
૩૮૦ મહાવીર-જયંતિ
૩૮૨ મહાવીર પ્રભુનાં સ્તવન
૩૮૪-૩૮૮ સુવિધિનાથ સ્તવન પ્રાંતિજ મંડન ધર્મનાથ સ્તવન ચન્દ્રપ્રભુ સ્તવન
૩૯૨ વરસોડા વાસુપૂજય સ્તવન
૩૯૪ વિજાપુરમંડન ચિંતામણિ પાર્થ પ્રભુ સ્તવન ૩૯૫ વિજાપુર શાંતિનાથ સ્તવન ભોયણી મલ્લિનાથ સ્તવન
૩૯૭ પાનસરા મહાવીર પ્રભુ સ્તવન
૩૯૮ માતરમંડન સુમતિનાથ સ્તવન
૩૯૯ ફલેધીમંડન પાર્શ્વનાથ સ્તવન
૪૦૧ ફલોધીમંડન શીતલનાથ સ્તવન
૪૦૨ મહુવામંડન મહાવીર પ્રભુ સ્તવન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
માણસા ઋષભ પ્રભુ સ્તવન
જૈની જીવન ऋषभजिनस्तवनम् शान्तिनाथस्तवनम्
नेमिनाथस्तवनम्
पार्श्वनाथस्तवनम्
૪૨
महावीर जिनस्तवनम्
સીમધર સ્વામીનાં ચૈત્યવદના વિમલાચલમડન ઋષભ ચૈત્યવ`દન સિદ્ધાચલગિરિ—ચૈત્યવંદના
પુંડરીક ગણધર ચૈત્યવં≠ન
મહાવીર પ્રભુના ચૈત્યવંદના
મહાવીર પ્રભુ સ્તુતિ
જ્ઞાનપદ
જીવનનૈયા (ભજન)
ભજન
સ્થૂલિભદ્ર સઝાય
www.kobatirth.org
૪૦૪
૪૦૬
४०७
૪૦૨
४१३
પ
૪૧૭-૪૧૯
૪૨૦
૪૨૨૪૨૫
૪૨૫
૪૨૭–૪૩૦
૪૩૦
૪૩૨
૪૩૩
૪૩૫
'૪૩૭
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાતુર્માસની ગહેલી
૪૪૦ ગુબોધ ગહ્લી
૪૪૨ ઉત્તરાધ્યયનની ગહેલી
૪૪૪ પર્યુષણ પર્વ ગલી
૪૪૫-૪૫ર પંચસાધનની ગહુલી
પર શિયળની
૪૫૪ હેમચંદ્રાચાર્યની ગહુલીએ.
૪૫૬-૪૬૬ જગગુરુ વિજયહીરસૂરિ ગલીઓ ૪૬ ૬-૪૭ર મહો. યશવિજયજીને
૪૭૨ રવિસાગરની ગહેલીઓ
૪૭૪-૪૭૬ મુનિરાજ મોહનલાલજીની ગહ્લી
४७६ શ્રી વિજયા દસૂરિની ,
૪૭૭ મૂલચંદજીની ગહેલીઓ
૪૭૮–૪૮૧ સુખસાગરજીની ,
૪૮૧–૪૮૫ વિજયધર્મસૂરિજીને
૪૮૫ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીનાં ગુણગાને ૪૮૬–૧૦૨ અજિતસાગરસૂરિજી
૫૦૫૦૯
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
ઋદ્ધિસાગરસૂરિજીની બહુ'લીએ કીર્ત્તિસાગરસૂરિજી ભવ્યદર્શીન
શ્રી ચક્રેશ્વરેદેવીની આરતી
શાસનદેવી અખીકાની આરતી
અન્ય મોંગલ( માલકાય ) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણુક સ્તવન દેવી ચક્રેશ્વરીની આરતી અશુદ્ધિ-શુદ્ધિ
www.kobatirth.org
97
૫૦૯૫૧૨
પરે
૫૧૩
૫૧૫
૫૧૬
૫૧૭
૫૧૮
પરર
પરપ
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન્યવાદ
હરહમેશ જિનભક્તિ અને આત્મોન્નતિ માટે વપરાતું આવું “ નૂતન સ્તવન સંગ્રહ ” નું પુસ્તક ભાવિક જનતામાં વધારે પ્રચાર પામે, અને એ રીતે સર્વસામાન્ય જનતા પણ આનો લાભ લઈ શકે તે દૃષ્ટિએ, આ સાહિત્ય પ્રકાશનને આર્થિક ભાર હળવો કરવા માટે નીચે પ્રમાણે મદદ પ્રાપ્ત થઈ છે તે સર્વની ધાર્મિક સાહિત્યપ્રચાર માટેની સંભાવના માટે આ પ્રસંગે આભાર માનવા સિવાય અમે રહી શક્તા નથી અને ઈચ્છીએ છીએ કે જ્ઞાન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રચારના શુભ કાર્યમાં તેઓ પિતાની શકિત વધુ ને વધુ ખર્ચાતા રહે. રૂ. ૧૫૦) ઝવેરી મણિલાલ મોહનલાલ હેમચંદ
અમદાવાદવાળા તરફથી. રૂ. ૨૫) મુનિ મહારાજશ્રી જયસાગરજી મહા
રાજના ઉપદેશથી મુંબઈનિવાસી શેઠ
જગજીવનદાસ પ્રાગજી તરફથી. રૂા. ૧૦૦) સાધ્વીશ્રી મનેહરશ્રીજીના ઉપદેશથી
જુદા જુદા ગૃહસ્થા તરફથી મદદના
મળ્યા તે. રૂા. ૫૦) સાધ્વીશ્રી મનહરશ્રીજીના ઉપદેશથી
પ્રાતીજ ખાતેના મૂર્તિ પૂજક જૈન શ્રાવિકા બહેન બને ઉપાશ્રય તરફથી.
રૂા. પ૦) શાહ પિચીલાલ ડુંગરશી હા. રતિલાલ
કેશવલાલ, છે. ૧૦) શાહ રતિલાલ કેશવલાલ ત્રીકમલાલ તરફથી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂ. ૨૦) વાઘપુરના ત્રણ સદ્ગહ તરફથી
આવ્યા છે. રૂ. ૪૦) સાધ્વીશ્રી મનોહરશ્રીજી તથા સાધ્વીશ્રી
હિમતશ્રીજીના સદુપદેશથી મહેસાણા
ખાતેથી આવ્યા તે. રૂ. ૨૫) ચંપાબહેન મગનલાલ વેલશી સાણંદ
તરફથી.
રૂા.
૫) ભાવઆર મગનલાલ મ્યાચંદ
રૂા. ૫૧૫)
ઓનરરી સેક્રેટરીઓ શ્રી બુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર
વિજાપુર (ઉ. ગુજરાત)
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પુસ્તક મળવાનું સરનામું શા. ચંદુલાલ ડાહ્યાભાઈ
ઠે. મોટા માઢ, પ્રાન્તીજ (એ. પી. રેલ્વે) (ગુજરાત)
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૂતન સ્તવન સંગ્રહની ચોપડીને વધુ
મદદ મળી તેની નેંધ ૫૦) પેથાપુરના બાઇ મોતી તે શા. મૂળચંદ
કાલિદાસની વિધવા એારતના કરેલ વિલના ટ્રસ્ટીઓ તરફથી. હરતે શા. કેશવલાલ મનસુખરામ સ્વામી તથા પરી. મોહનલાલ ભીખાભાઈ.
“સાધ્વીજી પ્રમોદશ્રીજીના ઉપદેશથી૩૧) ખેરાલુવાલા મહેતા બાદરદાસ હકમચંદ ૨૧) મહેસાણવાલા મંગળદાસ લલુભાઈ” ૧૫) શા. હીરાલાલ નગીનદાસ મગનલાલ
મુ. વરસોડા. ૧૧) શા. મગનલાલ મોતીચંદ વરસોડાવાળા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧) અંબાલાલ કેશવલાલ વરસેડાવાળા ૧૦) નાથાલાલ ધર્મચંદ મહેતા ૫) અંબાલાલ ડાહ્યાભાઈ વનમાલીદાસ મહેતા ૩) મોદી મગનલાલ રવચંદભાઈ ૩) જોઈતારામ કસ્તુરચંદ ૨) છોટાલાલ શિવલાલ ૧૯૨)
સુધારો ૧૫૦) સેન્ડ હસ્ટ રોડના દેરાસરના ત્રસ્ટીઓ
તરફથી હા. ઝવેરી મણિલાલ મોહનલાલ એમ વાંચવું.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૂતન સ્તવન સંગ્રહ
શ્રી ઋષભદેવ ચૈત્યવંદન,
(ભુજંગી છંદ)
પ્રભો ! નાભિરાજાતા પુત્ર ખાશ, ભવાંતાધિથી ભવ્યને તારનારા;
નથી વિશ્વમાં સાથ એકે હુમારા,
અમાને સદા આશા છે તમારા. ૧.
મરુદેવીનુ નામ આપે દીપાવ્યુ',
તમે ધર્મના વૃક્ષનું ખીજ વાવ્યું; અહી' ખલ્કના ખેલ છે ખાસ ખારા,
અમાને સદા આશરા છે તમારા, ૨
ઘણાં ધામમાંહી ઘણી મૂત્તિ પેખ, ઘણું દિવ્ય હું આપનુ” રૂપ દેખું;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભે! વિશ્વને આપદાથી ઉગારો,
અમને સદા આશરો છે તમારે. ૩ નમું વારે વારે તજી ગર્વ પ્યારા, | હણે કણ લાખે છતાં દોષ મારા; તમે બુદ્ધ બ્રહ્મા હરિ શંભુ રૂપે,
પ્રભુ વીતરાગી નમું દિવ્ય પાયે. ૪ મને રમ્ય મૂર્તિ વિષે પ્રેમ લાગે,
રૂડ પંથ મેં આપ પ્રેમે પાછા સદા આપ ધ્યાને રમું હું પ્રમે, નમે બાળ હેમેન્દ્ર હે નાથ ! પાદે. ૫ શ્રી આદિનાથ ચૈત્યવંદન,
(શાર્દૂલવિક્રીડિત છે ) નાતિનંદન આદિનાથ પ્રભુજી,
જમ્યા અયોધ્યા વિષે અંગે લાંછન છે રૂડું વૃષભનું,
દેહે પનેતા દિસે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(3) માતાજી મરુદેવીના સમ મળ્યાં,
જ્ઞાની અને દાંત જે; જ્ઞાની પૂર્ણ પ્રભુ ગુણે અતુલ જે,
શેભે સદા શાંત તે. ૧ દાતા જ શિવપંથના અનુપ જે,
ટાળે બધા સંશયે; વાણી દિવ્ય રસાલ જે – સુર ને
તિર્યંચ સૌને ગમે; સન્માર્ગે વળતા ઘણા ભવિજને,
જેને સ્મરે ભાવથી; તે તીર્થકર શ્રી પ્રભુ રાષભને,
લાખે નમસ્કાર હે. ૨ ગંગાનીર સમું પવિત્ર ઉર છે,
શાંતિ મુખે શોભતી; જેનું પૂજન ઈન્દ્ર સી કરી પછી,
ભાવે કરે આરતી;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪)
હાથે ચેાજન પચ વીસ સુખ ત્યાં જ્યાં જ્યાં પ્રભુ વિચરે;
હેમેન્દ્રે પ્રભુ નામથી સુખ થતુ, શાંતિ વસે અન્તરે.
શ્રી શાન્તિનાથ જિન ચૈત્યવંદન (શિખરિણી)
ચન્યા જ્યારે કુખે જનની અચિત્રની વિભુવા, મળી શાંતિ વિવે
કલહ ટળીઆ નાથ ! ગભીરા;
સદા શતિધારી સુભગ મુખ ાલે મનહરે, પ્રભુ શાંતિ સ્વામી !
સુખકર છમિમાં ચિત્ત ઠરે. વિભુ ! જ્ઞાની ચેગી જગપતિ અનતુ' ખળ ધરે,
www.kobatirth.org
૧
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
ગ્રહી સેવા એની દુઃખહરશુ હાયે જન તરે;
કૃપાળુ પ્રેમૈથી સકળ
ભવના સક્રેટ હેરે,
દ્વિતાથી લખ્યાના પરમ
સુખ તીર કરે. ૨
અશાંતિમાં જ્યાં ત્યાં કરુણુ
દુ:ખભાગી જગ હતું,
અને ના કા' જ્ઞાની
જન જગહિતે કાંઈ કરતું; પ્રભુ ! આવી વિશ્ર્વ શમન ત્રાસ સરવે,
www.kobatirth.org
કરી આ થયા ચડ્ડી ન્યાયી વિણવ
મય ખડા ષડ વિષે. ૩
સુખા સર્વે ત્યાગી જિનવર
થયા નાથ જગના,
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
બચાવ્યો પાર નૃપતિ
જનમે મેઘરથના બન્યા પૂરા જ્ઞાની જગત
ઉપદેશ્ય દિશ દિશે; પ્રભે ! હારા ચણે મૃગતણું
રૂડું લાંછન દિસે. ૪ અશાંતિના સ્થાને અર૫ણ
કરી શાનિત જગને, નમું ભાવે તેને અલખ
અવિનાશી શરણને, વિરાગી મૂરિને સુર અસુર
પ્રેમે અતિ નમે, પ્રભુ શાન્તિનાથે હરખ ધરી
હેમેન્દ્ર પ્રણએ. પ શ્રી નેમિનાથ જિન ચૈત્યવંદન
(શિખરિણી) નમું નેમિનાથે મનસદનમાં મૂત્તિ ધરીને, કષાયને કાપો સકળ દુઃખને નાશ કરીને,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
નમે જ્યાં નાગેન્દ્રો રજનીપતિ ને ઇન્દ્ર મનુજો, પ્રભુ શક્તિશાળી ! તવ ચરણમાં ચિત્ત વસો, ૧ રૂડી શૌરીપુરી મનહર ત્યાં નાથ જનમ્યા, જના દેવા સવે અતિશય ધરી ભાવ પ્રણમ્યાં; ગુણા દીપે વાણી હિતકર રૂડા પાંત્રીશવડે, શિવાદેવીન દે શુભ ગુણુ વસ્યા દ્વાદશ ખરે. ૨ ગ્રહી દીક્ષા પ્રેમે ગહન ગિરનારે વિભુવા, અને જ્ઞાને શાલ્યા જિનવર બની મુક્તિ વરિયા; ગિરિકા તેથી પુનિત મહિમા ગાય મનુજો, બન્યા ચકી ધમે ચરણુ યુગ હેમેન્દ્ર ચતુતે, ૩ શ્રી પાર્શ્વનાથ જિન ચૈત્યવંદન ( હરિગીત )
શ્રી પાર્શ્વનાથ પ્રભુ કૃપાળુ પ્રેમે શિવપદ આપજો,
ચિન્તામણિ જગના ગુરુ
ભવદુઃખ સવે કાપશે; ત્રિભુવનપતિ અવિનાશી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
કેવળજ્ઞાનીની ન્યારી ગતિ, જે એક સમયે સવ ભાવા
જાણુતા ગુણુ છે અતિ. ૧
શ્રી અશ્વસેન નરેન્દ્રના
કુવચદ્ર રમ્ય પ્રકાશતા, વામા સતીના લાડીલા
જનશ્રેયમાં બહુ રાચતા, ધરેગેન્દ્ર નિશદિન ધ્યાન ધરતા એ જ જાણી સ’પત્તી, ર
હસ્ત નવ પરિમાણ કાયા
વર્ષ શત આયુષ્યનાં,
આત્મભાવે ભક્તિ કરતાં,
www.kobatirth.org
પાપ જાય મનુષ્યનાં;
ન્યાત્મધ્યાની જ્ઞાન ઉષિ.
ચારિત્રદાતા આપ છે,
હેમેન્દ્ર શાશ્વત સ્થાનશિવપુરનુ' ચહે તે આપજો, ૩
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯) શ્રી મહાવીરસ્વામી ચૈત્યવંદન
(વસંતતિલકા વત) ક્ષત્રિયકુંડ પુરમાં જનમ્યા પ્રભુજી, સિદ્ધાર્થ તાત ત્રિશલા જનની સુગુણી; કૈવલ્ય જ્ઞાન મળીયું જગ તુરછ ભાસ્યું, બધી જ જગ બધું શુભ પંથ વાળ્યું. ૧ બતેર વર્ષ લગી જીવન શ્રેષ્ઠ ગાળ્યું, જેમાં જગે નવિન અદૂભુત તવ ભાળ્યું; સ્થાપ્યા રૂડા ગણધર શુભ જૈન સંઘ,
જ્યાં ગીતમે પ્રથમ સ્થાન લીધું અભંગ. ૨ દીપોત્સવી અખિલ વર્ષતણે જ અંત, નિર્વાણ તે દિન ગયા પ્રભુ શ્રેષ્ઠ સંત; જેના સદા સ્મરણથી શિવપંથે પામે, હેમેન્દ્ર વીર ચરણે નિજ શિર નામે. ૩
પ્રાર્થના
(રાગ યમન કલ્યાણ) શ્રી જિનેશ્વર મુનીશ્વર મહાવીરા !
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) પરમ પ્રેમથી નમું જીવન સુખકરા. ધ્રુવ. વીર પ્રચંડ પરાક્રમ ધારી,
સર્વ જગત આધાર; વિશ્વપ્રેમને પાઠ પઢા,
સર્વ ધર્મને સાર. શ્રી. ૧ શાસનનાયક શિવસુખદાયક,
કર્મવિદારક છો ગુણવાન, શુદ્ધ ચારિત્રે નિજ ધમનું,
દીપાવ્યું શુભ જ્ઞાન. શ્રી. ૨ સંકટ ટાળે પાપ નિવારે,
શુભ બુદ્ધિદાતા; નામરમરણથી આનંદ પ્રગટે,
ભવભય દુઃખ ત્રાતા શ્રી. ૩ ત્રિશલાનંદન ભવદુઃખભંજન,
પરમદેવ જિનરાજ; આપ શરણથી સંકટ વિઘટે,
રાખે સેવક લાજ, શ્રી. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
અજિત શૌય તુજ અજિત પ્રેમ, ને અજિત તુ' મહાવીર; ચરણુકમલ હેમેન્દ્ર મે તવ, હૃદયે દેજો ધીર. પ્રાર્થના
શ્રી.
( રાગ કયાણુ-તાલ દ્રુપદ. )
વંદું વરદાતા વીતરાગી,
પૂરબ્રહ્મ પરમ મહાભાગી, વંદું, ટ્રેક રાગ, દ્વેષ, હર્ષ, શાક,
દુઃખ-સુખ, મુક્તનાથ;
પુનિતરિત, પુનિતવદન,
સૌમ્યવચન, સામ્યસદન,
પુનિતષ મહાત્યાગી, વંદું. ૧
www.kobatirth.org
સૌમ્યશરણુ, સૌમ્યચરણુ;
રમ્યનયન, રમ્યભાવ,
પ
આપસિદ્ધિ આપઋદ્ધિ, જગતનિધિ આપ જહાજ,
મુખકમલ, દુઃખહરણ. વર્લ્ડ. ૨
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨)
હેમેન્દ્ર વાર વાર નમે, શરણુ એક જિનરાજ, વર્દુ, ૩ પ્રભુના નામમહિમા.
( નાગરવેલીએ રાપાવ...એ રાગ )
પ્રભુના નામના મહિમાય, તેનુ' વનક્રમ કરાય ?
કાજળ પર્યંતનુ કરીએ,
કાગળ
શાહી સાગરની સહાય,
ધરતીના ધરીએ;
તેનું વણુન કેમ કરાય ? પ્રભુ ૧
ભવસાગરની નૌકા છે,
www.kobatirth.org
સુરનર મુનિની શૈાલા જે;
એવા સૈદું શબ્દ સ્મરાય,
તેનુ વર્ણન કેમ કરાય ? પ્રભુ ૨ જિનવરને સદા આરાધા, સાચી એ સિદ્ધિ સાધે;
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) ભજતાં પૂર્ણાનંદ પમાય,
તેનું વર્ણન કેમ કરાય?–પ્રભુ ૩ અંતરના રંગે કાપે,
સ્થિરતામાં સુરતા સ્થાપ; જીવની ભ્રમણા ભાગી જાય,
તેનું વર્ણન કેમ કરાય?–પ્રભુ ૪ જે રંકને રાય બનાવે,
ને મૂખને જ્ઞાન સમયેં; એવી અદ્દભુત શક્તિ સુણાય,
તેનું વર્ણન કેમ કરાય?–પ્રભુ પ હેમેન્દ્ર મુનિની વાણી,
જીવ તું મનમાં લે જાણી; અનુભવ અંતરમાં ઉતરાય,
તેનું વર્ણન કેમ કરાય ?–પ્રભુ ૬ છે અમમાં દેવ હજારે,
તે ટાળી નાથ ! ઉદ્ધાર; આપે મરતાને સુસહાય,
તેનું વર્ણન કેમ કરાય ?-પ્રભુ ૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
સિદ્ધચક્ર સ્તવન. (રખીયા બધાવા તૈયા~~~એ રાગ ) પ્રાપ્તિ મંગળ શિવસુખની, નવપદના ધ્યાને રે;
ક
અહિ'ત સિદ્ધ સૂરિ, વાચક સાધુ દર્શન જ્ઞાને ચારિત્ર, તપથી જે
•
www.kobatirth.org
પરમેષ્ઠી; માને ૨.
પ્રાપ્તિ. ૧
દેવ, ગુરુ, ધર્મ કેરું, આરાધન સુખ દેનારું; જિનવર પ્રાપ્તિ કરનારું, ગા ગુણગાને રે. પ્રાપ્તિ.ર ગુણીજનનું યાન ધરતાં, કાં મૂળથી સૌ ઢળતાં; મૂળ તેથી વાંચ્છિત મળતાં, ભવિજન તે જાણે રે. પ્રાપ્તિ. ૩
ગાયા જેના ગુણુ શક્રે, ઉજજવળ જે આગમ પત્ર; સુખાકારી સિદ્ધચક્ર, નાચે ઉર્તાને ૨.
પ્રાપ્તિ. ૪
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫)
કીર્તિ દિશ દિશમાં વ્યાપી હરકત ભવભવની કાપી; સ્થિરતાને ઉરમાં સ્થાપી, લાવે જે ભાને રે.
પ્રાપ્તિ. પ જયકારી નવપદ સેવા, અપે અવિચલ સુખ મેવા; યા એ સુખપદ લેવા, વાંછયું સુજાણે રે.
પ્રાપ્તિ. ૬ ધ્યાને કુશળતા રાખો, જ્ઞાને મધુરતા ચાખે હેમેન્દ્ર જિનને પેખે, આત્મા પીછાને રે.
પ્રાપ્તિ. ૭ સિદ્ધચક સ્તવન | [ ભારતકા ડંકા આલમમેં..] નવપદ સેવા મંગલભાવે,
ભવિ! કાર્યસિદ્ધિ સઘળી લાવે, અરિહંત, સિદ્ધ, આચાર્યપ્રવર,
પાઠક, સાધુ, સે ભાવે–ટેક. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
દૃઢ ભાવ ધરી એકાગ્ર બના
જિનવરનું નિર્માંત યાન ધરી, અંતરકેરા સૌ શત્રુ હશે!—નવ૦ ૧ આસા ને ચૈત્ર ને ચૈત્રે સાતમથી,
પૂર્ણિમા સુધી શુભ દિનમાં;
એકાશી ખીલ આદરવા,
ધરવી શુભ વૃત્તિ અંતમાં—નવ૦ ૨ વ સાડાચાર વીતે તવ, તપ સપૂર્ણ અને જનતુ'; ક્રમ વિદારક નિશદિન સહાયક,
સિદ્ધચક્ર સાધન લવનું —નવ૦ ૩ એ વાર વાર પડિક્કમણાં કરવાં પડિલેહણુ પણ બે વાર કરા; ત્રિકાળ દેવવદન પૂજા,
નિશદિન જિનવરની ધૂન ધરા—નવ૦ ૪ ખાર, આઠ, છત્રીશ, પચીશ, સત્તાવીશ, સડસઠ, એકાવન;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) સીર, પગાશ, ધરી દઢતા,
શુભ કાઉસ્સગ્ન કરશે પાવન–નવ ૫ તપ આરાધે જે વિધિ સાથે,
ભવપાર બને શિવસુખ પામે; મયણાસુન્દરી શ્રીપાલ સમાં,
શુભ સુખ પામ્યાં જિનવર નામે-નવ ૬ વિમલેશ્વર, ચક્રેશ્વરી બત્ત,
મનવાંચ્છિતમાં અતિ સહાય કરે; હેમેન્દ્ર આત્મા દ્ધિ ચાહે, ઉર સિદ્ધચકનું ધ્યાન ધરે-નવ૦ ૭
સિદ્ધચક્ર – સ્તવન
( નાગરવેલીઓ પાવ. ) નવપદ સેવા અતિ સુખકાર,
મનવાંછિત ફળને દેનાર; સે સિદ્ધચક નરનાર,
સઘળાં પાપ તાપ હરનાર–ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) પ્રથમે અરિહંત સ્તવીયે,
બીજા સિદ્ધ પ્રતાપી ભજીએ; ત્રીજા સૂરીશ્વર મહારાજ,
ચેથા વાચક ગુણભંડાર–૧ નવપદ પંચમ સાધુવર સુખકારી,
છડું દર્શન ભવદુઃખહારી; સપ્તમ જ્ઞાનદીપ પ્રકાશ,
અષ્ટમ ચરણ અમૂલ્ય અપાર-૨ નવપદ નવમું તપ અંતર ઉજાશી,
એવા નવપદ સુખરાશી; મયણાસુંદરી ને શ્રીપાલ,
આરાધી ઊતર્યા ભવપાર-૩ નવપદ મન વાણી વપુ શુદ્ધિથી,
ભૂમિ શયન કરી શીલ પાલે; ઉત્તમ ધારી દ્રવ્યભાવ,
કરવા જાપ તેર હજાર– ૪ નવપદ આત્મોન્નતિ જે અપવે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) કને દૂર કરાવે એવું આચરવું તપ દિવ્ય,
વીતે વર્ષે સાડાચાર- ૫ નવપદ નવનિધિ ને સુખ સિદ્ધિ,
જે લાવે આત્માની અદ્ધિ, નિશદિન રાખે નિર્મળ બુદ્ધિ,
સેવ સિદ્ધચક્ર સુખકાર- ૬ નવપદ વિમલેશ્વર ચકેશ્વરી બે,
મનવાંછિત સહાય આપે; હેમેન્દ્ર હૃદય ઉલ્લાસ,
નવપદસેવ કરે ભવપાર– ૭ નવપદ
સિદ્ધચક્ર-સ્તવન,
( અબેલડા શાને લીધા રે?) સિદ્ધચક્ર સેવા અમૂલ્ય, પુણ્યવંત પામે સદા; એ ગૌતમને ઉપદેશ, , , ટેક,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦).
હૃદયકમળમાં સિદ્ધચક રસ્થાપિ,
તરંગી અરિહંત દેવ. ૧ પુણ્ય. રકત વર્ણ સિદ્ધ ને પીત વર્ણ સૂરિ,
નીલવર્ણ પાઠક સુદેહ. ૨ પુણ્ય. શ્યામરંગધારી સાધુ છે પૂજ્ય જે,
નિત્ય નિત્ય શીર ત્યાં પ્રણામે. ૩ પુણ્ય. દર્શન જ્ઞાન ને ચારિત્ર તપથી,
શુદ્ધ ભાવે આત્મા પ્રકાશે. ૪ પુણ્ય. શ્રીપાલ નૃપે કરી આરાધના,
કુછ રાગ યાતના વિરામે. ૫ પુણ્ય. ચૈત્ર, આની સાતમથી પૂર્ણિમા,
તપ ઉત્તમ દિન જાણે. ૬ પુણ્ય. વર્ષે સાડાચારે તપ પૂર્ણ થાઓ,
ભક્તિભાવથી નિત્ય રહાણે. ૭ પુણ્ય. શિવસુખ પામ્યા અનંત ભળે,
સિદ્ધચક સેવા પ્રભાવે. ૮ પુણ્ય. નવપદ સાધન મુક્તિનું મુખ્ય છે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) નિશદિને ધ્યાને એ આવે. ૯ પુણ્ય, અજિતભાવે સિદ્ધચક્ર સે.
શિવપુર પામે અનુપ. ૧૦ પુણ્ય મુનિ હેમેન્દ્ર સિદ્ધચક સેવના, અપાવે આત્માનું સુખ. ૧૧ પુય.
તય પદસ્તવન [ભારતકા ડંકા આલમમેં એ રાગ]. આદિ મંગલ સહ મંગલમાં,
તપ તપીએ સમતા ધરી ઘટમાં સહુ કર્મ બળે તપ ઓજસથી,
તપ દિવ્ય કરે ભવિને જગમાં. ટેક જિનેશ્વર પ્રભુને જાપ જપી,
બાહ્યાભ્યન્તર તપ આદરવું. તપથી વિકારો દૂર હટે,
જાગે શુચિ ભાવે અંતરમાં આદિ ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ).
લધિભંડાર મળે તપથી
શિવસુખ પ્રાપ્તિ તપથી મળતી; સંચિત પાપ ને તાપ ટળે,
તપ ઉત્તમ જાણે નર વાવમાં. આદિ ૨ ભવસાગરને સહેજે તરવા,
નવનિધિ ને સિદ્ધિ વરવા, અદ્ધિ ભંડાર અખૂટ મળે,
તપ આદરવું સમતા ગુણમાં. આદિ. ૩ કામ-શમન ઈન્દ્રિય-દમન,
તપનાં શસ્ત્રો એ શ્રેષ્ઠ બને આજ્ઞા માને સુરલોક સદા,
વિદને સઘળાં ટળતા પળમાં. આદિ. ૪ કેવળજ્ઞાની શ્રીચન્દ્ર બન્યા,
તપ વર્ધમાનને આચરતાં, નંદનષિ તપના બળથી,
પૂજાયા તીર્થકર પદમાં આદિ. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩) તપ કનકાવળી રાવળીનાં,
મશહૂર બન્યાં આ જગ ભરમાં શાસ્ત્રો ગાયે ગુણ સહુ તપના,
એ ભાવ વસે ભવિના ઉરમાં. આદિ ૬ ધને બંધક મુનિ ગુણવંતા,
વળી વિકુમાર બળવંતા; તપ પદ નમીએ અતિ ભાવે,
જઈ વસીએ હશે શિવપુરમાં. આદિ. ૭ તીર્થંકર પદ પામ્યા રૂડું,
શ્રી કનકકેતુ મુનિવર તપથી; દ્વાદશ ભેદે તપ આચરવું,
વ્રત નિર્મળ ધારે અન્તરમાં. આદિ. ૮ તપ અજિતસુખ ઉત્તમ આ,
તપ અંતરનાં કર્મો કરે; હેમેન્દતણી રગરગ વ્યાપ,
તપ ભાવ રહે સહુ જીવનમાં, આદિ ૯
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪), દીપોત્સવી સ્તવન
(મેં બનકી ચીડીયા બનકે... ) દીપમાલ સમ ઉજજવલ હૈયાં પ્રગટાવે રે, કવિ ગૃહ ગૃહ જિનવર મહાવીર ધૂન
જગાવે રે—ટેક નૃપ હસ્તિપાળ સભામાં,
શુભ દિવ્ય બોધ છટામાં, ઉપદેશ પાન, અતિશ્રેષ્ઠ જ્ઞાન, પાવાપુરી પાવન થાય, ગુણ એ ગાઓ છે.
દી૫, ૧ શુભ સોળ પ્રહરના બેધે,
સ્વાતિમાં વેગ નિરોધે,
નિવણિપંથ, પ્રભુ ભાગ્યવંત. સિધાવ્યા ઉત્તર રાતે, નવ વિસરાવે છે. દીપર
કાર્તિકની કૃષ્ણ અમાસે, શુભ કેવળજ્ઞાન ઉજાસે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫ )
નિર્વાણુ ધામ, શુભ, રમ્ય ઠામ, પ્રભુ મહાવીરદેવ દીપાવે, યાને લાવા રે. દીપ. ૩ સુર રત્નદીપ પ્રગટાવે, ઉદ્યોત ભાવઉર લાવે; આહાર ત્યાગ, પૌષધમાં રાગ, ગણુ અઢાર, નૃપ સા ઉલટ્યા,
એ ઉર લાવા રે. દ્વીપ, ૪
ગૌતમને પુણ્ય પ્રભાતે, થયું. કેવળજ્ઞાન સુજાતે;
ઉત્સવ અપાર જનદ્વાર દ્વાર, હેમેન્દ્ર અજિતપત્તુ પ્યાસી, અતિશય ભાષા રે.
દ્વીપ, પ
દીવાળી—સ્તવન
( ભમરીયા કુવાને કાંઠડે ) નિર્વાણુ ધામ પ્રભુ સંચર્યાંરે મ્હેન, મહાવીરસ્વામી વીતરાગ રે-નિર્વાણું.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) ઉપદેશ છેલ્લે આપી રે બહેન સંયમના ભાવને અતૂલ સે-નિર્વાણ. ૧ દીપેત્સવી દિન પર્વને રે હેન દીપકની તને પ્રકાશ રે-નિર્વાણ. ૨ એ પ્રભાવ ઉપદેશને રે બહેન, અંતરમાં પાડે ઉજાશ ૨-નિર્વાણ. ૩ દ્રવ્ય ઉદ્યોતથી દીકરી રે બહેન ભાવ ઉદ્યત છે કરાય –નિર્વાણ. ૪ કેવળજ્ઞાનમાં એ વસ્યું રે બહેન; મહાવીર ઉર એ સમાય રે-નિર્વાણ. ૫ પ્રભાત થાવા રહી બે ઘડી રે હેન, પામ્યા પ્રભુ નિર્વાણ રે-નિર્વાણ. ૬ કેવળ પ્રકાશ્ય પ્રભાતમાં રે હેન, ગૌતમતણા ઉર મધ્ય રે-નિર્વાણ. ૭ ઇન્હે પ્રભુ પદે સ્થાપીયા રે બહેન, અમૃત સમે તેને બોર-નિર્વાણ ૮
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭ )
મહિમા રૂડા એ દિનના ૨ હેન, દેવા ગણે મહાપ -નિર્વાણુ. કલ્યાણભૂમિ પાવાપુરી ૨ મ્હેન, શાસ્ત્ર પવિત્ર ગણાય ફૈ-નિર્વાણુ. ૧૦ અજિતપદને પામવા રે હેન, હેમેન્દ્ર ઉર એ ભાવ –નિર્વાણુ. ૧૧ ગૈતમસ્વામી–સ્તવન
( રખીયા બંધાવા ભૈયા... ) ગભીર વાણી મધુરી વીર્ સુણાવે રે—ટેક ચૌદ વિદ્યાના જ્ઞાતા, ઇન્દ્રભૂતિ મદમાતા, વિદ્યાખળથી પુલાતા, યજ્ઞ કરાવે રે-ગભીર૧ ‘ સર્વજ્ઞ ’ શબ્દ સુણતાં, ઇર્ષાંકણુ અંતર ઉઠતાં; શાસ્ત્રાર્થ મનડું થાતાં, ગવ ધરાવે રે ગંભી૨ ૨ ઇન્દ્રભૂતિ પધારે, આવ્યા સમવસરણદ્વારે; નિરખ્યા પ્રભુને જ્યારે, તર્ક ઉઠાવે ૨-ગ ભી૨ ૩ જીવકૅશ સંશય જેને, પુનર્જન્મ નવ માને; મસ્તાન જે નિજ યાને, અન્ય ન લાવે રે-ગભીર ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮ )
મહાવીર સ*શય ટાળ્યા,પૂર્વનાં કર્મી ખાળ્યાં; ગાતમ નામે પેાકાર્યો, પ્રેમ ધરાવે ?–ગ'ભીર ૫ પાંચસે શિષ્યે સહુમાં, અર્પી સેવા ચણુમાં, ભક્તિ જાગી રગરગમાં, શિર નમાવે ?-ગ’લૌર ૬ ક્ષણમાં ત્રિપદી મળતાં, ચૌદ પૂર્વે જે રચતા; લબ્ધિ ભ’ડાર મળતાં, નવનિધિ લાવે રે-ગ‘શીર૭ ગ્રંથા ગુંથ્યા જીવનના, જ્ઞાનીમાં ગોતમ ગણના; ગાએ ગુણ એ પાવનના, ધમ શાલાવે રે. ગ’લી ૮ પહેલા ગણધર પામ્યા, જેને ઇન્દ્રોએ પ્રભુમ્યા; ઉરના સ’તાપ શામ્યા, ગુણકીર્ત્તિ ગાવે રે. ગંભીરત કેવળજ્ઞાને પ્રકાશ્યા, રાગા જ્યાં ઉરથી ત્રાસ્યા; હેમેન્દ્ર હૈયે લાસ્યા, ઉરને દીપાવેરે. ગભીર ૧૦
ગાતમ-વિલાપ
( ટાપીવાળાનાં ટાળાં ઉતર્યાં. ) આ યુ' સુયુ પ્રભુજી આપને ?--ટેક.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯ )
મહાવીર આપ જ ગૌતમકેશ, (૨) પ્રભુ—મ શુ'. ૧
અમૂલા આધાર.... દેવશર્માને પ્રતિખાધવા, માછલી મને દૂર કર્યાં શું? (૨)
વીરજી પ્રણાધાર... પ્રભુ—આ શું. ૨ મૂક્યા અટુલા મને આખરે, ગૌતમ! ગૌતમ ! અમૃત વાણે, (૨) કરશે ક્રાણુ પાકાર પ્રભુ—આ શું. ૩ ઢાને ‘ભદંત' કહીને વંદું ? દ્ઘારા વિના પ્રશ્ન કરું કયાં ? (૨) શકાના હરનાર.... પ્રભુ—આ શુ. ૪ શિષ્યા ઘણા છે ત્યારે મુજ સમા, મારા અંતરે ત્હાશ પ્રેમના, (૨) સાચા છે તાર.... પ્રભુ—આ શું. પ
સ્વાથી થયા મેક્ષ પામવા, પારખ્યુ' નામે આપનુ' હૈયું', (૨) તુચ્છ મારે। અવતાર.... પ્રભુ—મા શુ', ←
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦)
મિથ્યાત્વી ઘુવડ સમા ગજશે, અજ્ઞાનમાંહી બેલાને, (૨)
કાઢશે કણ બહાર?. પ્રભુ–આ શું. ૭ ભાનુ સમા તમે તેજમાં, ભારત શોભા નષ્ટ થઈ છે; (૨)
આપ જ સઘળે સાર-પ્રભુ–આ શું. ૮ ચરણે શ્વે ચંડકોશીયે, સમતા આપી આપે ઉગાયે. (૨)
મક સ્વર્ગ મઝાર પ્રભુ–આ શું. ૯ ચંદનબાળાની તે બેડીઓ, અડદ બાકળા સ્વીકારીને (૨) મુક્તિ દીધી નિરધાર..પ્રભુ–આ શું. ૧૦ મોક્ષે જતાં ન લીધે સાથમાં, ઓછું એમાં થાત શું આપનું? (૨)
ભૂલી ગયા સૌ પ્યારપ્રભુ–આ શું. ૧૧ છેલ્લી પળે નિરખ્યા નહિં, અહીં આવી જેઉં ત્યારે; ૨)
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧) લાગે બધે અંધકાર.પ્રભુ–આ શું. ૧૨ આ શું વડું મમતાભર્યું? તું વિતરાગી, ને હું છું રાગી, (૨)
સમયે નહિં લગાર પ્રભુ- આ શું. ૧૩ વીતરાગકેર ચિંતને, ક્ષપકશ્રેણીએ આરોહા, (૨) પામ્યા પૂર્ણ પ્રકાશ પ્રભુ–આ શું. ૧૪ ક્ષીણમેહી ગૌતમ થયા, પ્રાત:કાળે કેવળજ્ઞાનને, (૨)
પ્રકાશ્યા અપાર પ્રભુ–આ શું. ૧૫ ઈન્ડે થાપ્યા પ્રભુસ્થાનમાં, અમૃત જેવી વાણી જેની, (૨) બેધ પામ્યાં નરનાર...પ્રભુ– શું. ૧૬ ગૌતમ સ્મરે જે પ્રભાતમાં, હાંસથી પામે મીઠા મેવા, (૨) થાય પછી ભવપાર... પ્રભુ–આ શું. ૧૭ અજિત જ્ઞાની ગૌતમ મુનિ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨) મુનિ હેમેન્દ્ર ભજે શુભ ભાવે, (૨). ખોલે અંતર દ્વાર. પ્રભુ-આ શું. ૧૮
શ્રી મહાવીર જન્મ મહત્સવ. (પનઘાટ વાટે પનિહારી એ ધીરાં–એ રાગ) મધ્યરાત્રિના ચોઘડી એ મધુર વિવિધ સુર આપે દુઃખને કાપે રે, મહાવીર જમ્યા છે. ૧ ઈન્દ્રહૃદયમાં હર્ષ ધરાવે, ઘંટ સુષા વાગે; ૨વ મધુ લાગે રે, મહાવીર જગ્યા હો. ૨ સર્વવિમાને પ્રતિષથી, મહાવીર જન્મ વધાવે; જગત ઉલ્લાસે રે, મહાવીર જમ્યા છે. ૩ મેરુપર્વત ઈન્દ્ર સિધાવે, ત્રિશલાનંદન સાથે; હર્ષ ધરાવે રે, મહાવીર જમ્યા છે. ૪ દેવ દેવાંગના વાહન ચડીને, દર્શન અર્થે આવે; ઉર હરખાયે રે, મહાવીર જમ્યા છે. પ પાંડુકવનની રમ્ય શિલાએ, મહાવીર આસન ધારે, હૃદયે ઠારે , મહાવીર જન્મ્યા છે. ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩ ) એક કરોડને સાઠ લાખ કળશે, ત્યાં વારિ આવે; દેવ મુંઝાયે રે, મહાવીર જમ્યા છે. ૭ “બાલક સહસે કેમ કરીને જળ આ” મન વિચારે પ્રેમ ધરાવે રે, મહાવીર જમ્યા છે. ૮ ચરણતણું અંગૂઠાબળથી, મેરુ પર્વત છે; પડદે ખોલ્યો રે, મહાવીર જમ્યા છે. ૯ સાગર ઉછળ્યા, પર્વત ડેન્યા, દેવો શંકા ભૂલ્યા, હર્ષે ડૂળ્યા રે, મહાવીર જન્મ્યા . ૧૦ ચૈત્ર શુકલની ત્રદશીએ, ક્ષત્રિયકુડે જમ્યા જન સી પ્રણમ્યા રે, મહાવીર જમ્યા છે, ૧૧ નંદીશ્વર અણહિક ઉત્સવ, સુરેન્દ્ર સૌ ઉજવાવે શીશ નમાવે રે, મહાવીર જમ્યા છે. ૧૨ વિશ્વતણા કલ્યાણને માટે, મિક્ષ સુમાર્ગ બતાવે ભવથી તારે રે, મહાવીર જમ્યા છે. ૧૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ ) હેમેન્દ્ર જે હેય અપાતા, ટાળી પ્રવીણ બનાવે હૃદયે આ રે, મહાવીર જન્મ્યા હે. ૧૪
શ્રી મહાવીર જીવન પ્રસંગ ( આ રબારણ છે મારે નેસલેએ રાગ) ગેરી દેવાંગના છે ઘેલડી રાસે રમંતી, વાગતિ ઘુઘરી મધુરી
ચરણમાં હે રાસે, રમતી. ધ્રુવ ક્ષત્રિય કુંડમાં હે બેનડી જમ્યા મહાવીર, માતાપિતા હર્ષ પામ્યાં
દેવાંગના હૈ રાસે રમતી. ૧ (ક્ષણ) નારકી પ્રકાશ્યા ને,
ઈન્દ્ર સી અભિષેકે, મહાવીર મેરૂ હિલળી સુર સંતળ્યા,
દેવાંગના હે રાસે રમતી. ૨ પની યશોદા સંગમાં,
વિરક્ત લેગ માણ્યા મહાવીર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫ )
'તરમાં જ્ઞાનદીપ જાગ્યો,
દેવાંગના હા રાસે રમતી. ૩
સુવણું દાનથી દીનને,
વીદાન દેતા મહાવીર
દારિદ્રય દીનનાં હૅઠાવ્યા,
દેવાંગના, હા રાસે રમ'તી. ૪
દીક્ષા ગ્રહીને રે, તારવું જગને મહાવીર; નંદીવર્ધન આંસુ સારે,
દેવાંગના હા રાસે રમતી, ૫
ખંધુ રીઝાવી હાંસથી, વનવાટ લીધા મહાવીર; મગ દ્વેષ માઢુને ઉડાવ્યા,
દેવાંગના હા રાસે રમતી. ૬.
www.kobatirth.org
માગશી ને કૃષ્ણ પક્ષમાં,
દિન છે દશમના મહાવીર;
દીક્ષા અમૂલી ધારી,
ઢવાંગના હા રાસે રમતી. ૭,
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬) અહં વિસાયું અંતર,
ઉરચરે સામાયક મહાવીર ચારિત્ર ભાવના વિકાસી,
દેવાંગના હે રાસે રમતી. ૮ કેવળજ્ઞાનના પ્રભાવે, વિશ્વને ઉદ્ધાયું મહાવીર;
મોક્ષ ધામ પામ્યા,
પમાડયું દેવાંગના હો રાસે રમતી. ૯ અંતરમાં ભાવના દર્શની,
દાસને પ્યારા મહાવીર; હેમેન્દ્ર ઝંખના પ્રભુની,
દેવાંગના હે રાસે રમતી ૧૦ મહાવીર દીક્ષા મહોત્સવ | વૃજરાજ તારી વાંસલીએ-એ રાગ ]
[ રાગ સારંગ ] મહાવીર જગઉદ્ધાર કરે; પ્રભુ કૃપાળુ તીર્થ પ્રવર્તાવે. મહાવીર ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭) હિંસા રાજ્ય પ્રવર્તે સઘળે જગ અશાંતિ સેવે, સંસ્કાર રૂડા જગને અપે. મહાવીર. ૧ જનવિસર્યા નિજ ધર્મો, પ્રભુજી જગને ઉગાર
કાતિક દેવે એમ વદે, મહાવીર. ૨ અરજી ઉરમાં ધારી જિનજી,
ત્રિશલા કુંખને દીપાવી; પ્રભુએ ભવ્ય ભાવના દિલ ધારી. મહાવીર.૩ નિજે વૈભવ દીનજનને દીધે, વષીદાન નિમિત્તે, પ્રભુ ચરણે લક્ષ્મી દેવ ધરે. મહાવીર. ૪ જનમાં ઓજસ બુદ્ધિ વધીયાં,
પ્રભાવશાલી બનીયાં મહાવીર પ્રભાવ હૃદયમાં ધરતા. મહાવીર ૫ દીક્ષા ધારી પ્રભુએ પ્રેમ, પ્રશંસતા જન સર્વે ક્ષત્રિયકુંડે શુભ તીર્થ બન્યું. મહાવીર ૬ નરનારી આબાલ વૃદ્ધ સી, પુષ્પમોતીડે વધાવે; જગ કલ્યાણક મહાવીર થયા. મહાવીર ૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮ )
પાપ ખપાવા ઉગ્ર તપશ્ચર્યા, મહાવીરજી ધારે; નિજ કેવલજ્ઞાનને પ્રગટાવે. મહાવીર ૮ દેવે આજ્ઞાપાલક બનતા, અતિશય સેવ ઉઠાવે; પ્રભુ પગલે પગલે પદ્મ ધરે. મહાવીર ૯ વાણીવડે જગને ઉપદેશ્યુ, ધર્મ સુમાર્ગ મતાન્યા; નિર્વાણું પંથે સહુને વાળ્યા. મહાવીર ૧૦ ગુણુ દાન વિદ્યા સાથે, પરમ પ્રભુતાથી પ્રકાશ્યા; પ્રભુ વિશ્વપ્રેમ ઉપદેશ કર્યાં. મહાવીર. ન'દીશ્વર સુર ઇન્દ્રો ચાલ્યા, દિવ્યમહે।ત્સવ માટે; દીક્ષાકલ્યાણક ત્યાં ઉજવે મહાવીર. ૧૨ પાપ નિવારી શુદ્ધ બનાવા, હર્ષ હૃદય પ્રગટાવા; હેમેન્દ્ર મુનિ શરણે રાખો. મહાવીર ૧૩
૧૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯). શ્રી ચંદ્રપ્રભુ સ્તવન (નદી કિનારે બેઠકે આવો–એ રાગ ) ચન્દ્રપ્રભુની ચન્દ્રપ્રતિમા, અંતરને અજવાળે.
ચન્દ્ર. ટેક દિવ્ય શીતલ અમૃત સિંચન પાપ તાપને
ખાળે. ચન્દ્ર ૧ શાંતિ શાંતિ હૃદયે થાયે, હર્ષ અતિ ઉશરોયે; પ્રેમતણી તન્મયતા જાગે, ભવફેરાને ટાળે.
ચન્દ્ર ૨ નિત્યકુશળ હો અંતર એવું,અજિત પ્રેમ જગાવે; મુનિ હેમેન્દ્ર બધે સમભાવે, ચન્દ્રપ્રભુને
ભાળે. ચન્દ્ર ૩ નેમિનાથ જિન સ્તવન (પૂજારી મારે મંદિર–એ રાગ ) પ્રભુજી નેમિજિણું વિરાગી. પ્રભુ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 80 )
પ્રણયે ઉભરાયે નયના બે, ધૂન હૃદયમાં જાગી.
માહુ પડેળ મુજ ચક્ષુ સમીપે, પ્રેમ નજરથી નિહાળે; તુજ વિણુ પ્યારૂં અન્ય ન જાણું,
માહ સકળને ટાળેા.
અમૃત ધારા ઉરમાં પ્રગટે, હ અતિશય પાસું; દેહ સકળ રામાંચિત થાતા,
શત્રુ હૃદયના સામુ’. આપ સ્મરણમાં મુક્તિ માનું, આપમાં મુજને સમાવેા; મુનિ હેમેન્દ્ર મયૂર સમ પ્યાસી, મેઘ સમા પ્રભુ ભાવે.
www.kobatirth.org
પ્રભુજી-૧
પ્રભુજી-૨
પ્રભુજી-૩
પ્રભુજી-૪
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ )
શ્રી પાર્શ્વનાથ સ્તવન
( પૂજારી મારે મંદિરમે આવે-એ રાગ ) પ્રભુજી મુજને અતિશય ભાવે ટેક
અરજી સેવકની દયા કરીને, અંતરમાંહી લાવા.
પાર્શ્વ પ્રભુજી આપ કહાવેા, સુખ દેતા વિજનને; પળમાં મેડા પાર કરા છે,
આનદ આપે। અમને. સુખ લાગે જગકરૂં હું, આપજ મુજને પ્યારો; હૃદયે આવી બેસે મારા, સહુથી જિનવર ન્યારા. વામાદેવી નંદન મુજને, ભવના દુઃખથી મચાવા; મુનિ હેમેન્દ્ર શિરે કર ધારી, માપ ચરણમાં વસાવા,
www.kobatirth.org
પ્રભુ ૧
પ્રભુ॰ ૨
પ્રભુ ૩
પ્રભુ ૪
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૨ ) શ્રી મલ્લિનાથ સ્તવન ( બાલમ આયે બસો મોરે મનમેં ) મલિનાથ પ્રભુ અતિ પ્યારા, શિવસુખ આપે, દુઃખને કાપ; અંતર મારા આવી વ્યાપક સુંદર મૂરતી નિરખી હારી આનંદ મુજને થાયે.
મહિલનાથ. જેના દર્શન સહુને ભાવે, એવી મૂર્તિ હૃદયે આવે; મુનિ હેમેન્દ્ર કહે મલ્લિજિનને અંતરમાં પધરાવે.
મલ્લિનાથ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ સ્તવન
(રાગ-ભીમપલાસ) મંગલ દર્શન આનંદકારી,
પ્રભુ પાથર્વ જિનેશ્વર સુખકારી; પ્રેમલ મતિ હદયે ધારી,
દિનરાત જપું પ્રભુ દુઃખહારી–પ્રભુ. ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩ ) લવલેશ પડે ના ચેન જરી,
તુજમાં બનું તન્મય સહુ વિસરી, તુજ વિણ બીજે નવ આંખ ઠરી,
પ્રભુ પાર્શ્વ જિનેશ્વર સુખકારી. ૧ તવ દર્શનમાં ઉર આ હસતું,
ચિતડું નિશદિન તુજમાં વસતું; ના અન્ય સ્થળે મનડું ખસતું- પ્રભુ પાર્વે ૨ ગુણ ગીત ગાઉં તે તુજ ગાઉ,
કરી ધ્યાન અતિશય હરખાઉં; મૂતિ મનહર હદયે લાવું-પ્રભુ પાર્શ્વ ૩ અમૃત વરસે તુજ નયન વિષે,
શિવસુખ સુખકર ચરણે જ દીસે; તુજ નામ વિષે અતિ હર્ષ વસે-પ્રભુ પાર્શ્વ૪ મદ મોહ મદિરાપાન કરી,
નિજ ધર્મ ભૂલે મસ્તાન બની; કિંમત સમયે ના શુભ પળની–પ્રભુ પાક ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪)
પટકાઈ જગત પ્રપંચથકી,
તવ ગુણ જપવા રસના અટકી; મધુવાણી સદા હૃદયે ખટકી–પ્રભુ પાર્શ્વ ૬ સાગબળે મિથ્યાત્વ ટળ્યું,
શુભ માર્ગ વિષે મુજ ચિત્ત વળ્યું ચિંતામણિ પાર્શ્વનું નામ મળ્યું-પ્રભુપાW૭ કીર્તિ, યશ સર્વે તુજને ગણું,
મુજ સર્વ કષાય કુટીલ હણું; પદ ઈન્દ્રકે ચન્દ્રનું અ૫ ભણું-પ્રભુપાર્શ્વ૮ અનિથી તાયે સર્ષ બળે,
ધરણેન્દ્ર બનાવ્યું શ્રેષ્ઠ પળે, કમઠાસુરના અપરાધ ટળે-પ્રભુ પાર્શ્વ જાગૃત સ્વને પ્રભુને જ ભજું,
ઉરના સઘળા મમ તાપ તણું; શિવપુરાકેશ શુભ માર્ગ સ-પ્રભુ પાર્શ્વ ૧૦
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫).
તુજ ચરણની છાયા સુખરાશિ,
બુદ્ધિ ગુણ ગાવાની પ્યાસી; હેમેન્દ્ર અજિત પદ અભિલાષી-પ્રભુપા ૧૧
શ્રી મહાવીર સ્તવન પૂર્વના પુણ્ય કરી અહા ! વિરની ઝાંખી થઈ; અજ્ઞાન તમ અમ નષ્ટ થાતાં,
જ્ઞાન જતિ ઝગી રહી. પૂર્વ ૧ ઊંચ નીચના ભેદ ભૂલી,
વીરમાં તન્મય થયાં; પરિભ્રમણ આ જગતમાં,
પ્રભુ! હવે પુરણ થયાં. પૂર્વ. ૨ માતા પિતા બંધુ સહદર,
મિત્ર અમ સર્વશ્વના; તેજમાં તિ રૂપે અમ,
હૃદયમાં રસ આત્મના પૂર્વ. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૬ )
છે પ્રતિમા ત્યાગની,
અગાધ અધિ જ્ઞાનના ધ્યાન ધરીયે જે હૃદયમાં,
લાભતે નિજ અદ્ધિના. પૂર્વ. ૪ સદુભાવને ઉદ્દભવ થયે,
આપની અમી દૃષ્ટિથી; પાપે બધાં પ્રજલી ગયાં,
પ્રમ અમૃત વૃષ્ટિથી. પૂર્વ. ૫ ચરણસેવી વીરના,
નિર્વાણ શ્રી ગૌતમ થયા; ભવ્યના કલ્યાણ માટે,
ભાવ શુભ મુકી ગયા. પૂર્વ. ૬ પ્રવીણતા તુજ ભક્તિની,
અમ હૃદયમાં સ્થાપક હેમેન્દ્રના સર્વસ્વ જિનવર!
ભાવે મનહર આપજે. પૂર્વ. ૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭ )
મહાવીર સ્તવન (આહા કેવું ભાગ્ય જાગ્યું...એ રાગ) મૂતિ મનેહર વીરની
અંતરે હા ! વસી રહી, શુદ્ધ પ્રતિમા પ્રેમની
જીવન આજે રસી રહી. મૂર્તિ. ૧ છે આંખડી અમૃતભરી
નવ પ્રેરણાઓ એ ભરે, પ્રવીણતા શુભ કાર્યમાં
ઉમંગ સાથે અપ રહી. મૂર્તિ. ૨ કુટિલતા અમ જીવનની
શુભ દષ્ટિ બળથી કાપતી, કરી મહેદય આત્માને
જીવન-દે હરી રહી. મૂર્તિ. ૩ ક્રોધ, લોભ, મદ, મોહ, ટાળી
અદ્વૈત ભાવે એ ભરે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮) સુશીલ અપી જીવનમાં
ચિંતામણિ એ બની રહી. મૂર્તિ. ૪ ચારિત્ર જીવન જીવવાને
હિંમત હૈયે પ્રેરતી, અજ્ઞાન મારૂં ટાળવાને
જ્ઞાન તેજે વહી રહી. મૂર્તિ. ૫ ક્ષાતિરાતા સર્વમાં
પ્રમાદ શુભ રેલાવતી, વિમળ એની વાણીની
અજિત ધૂન શી મચી રહી! મૂર્તિ. શાન્તિદા ચરણે વિષે
દષ્ટિ મારી કરી રહે. હેમેન્દ્ર કેરા અંતરે
એ રમ્યસૂતિ રમી રહી. મૂર્સિ. ૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
મહાવીર–સ્તવન
( આવા આવા એ વીરસ્વામી મારા અંતરમાં ) પાએ પ્રેમે એ ! ત્રિશલાનંદન,
જ્ઞાન સુધા સુખધામ.ટેક
પામર જત અજ્ઞાની નયને, માહ મમતને લેખે;
અમૃત કુંડ મહાવીર નામી નેત્ર સમીપ નવ દેખે.
સુદૈર વદન નિહાળી પ્રભુજી, મન્મથ મૂકે માન, ક્રોડ સૂર્ય સમ કાન્તિ ઉર્જાસે, અંતર જાગે જ્ઞાન.
મેષ દઈને માનવ તાર્યાં, વિરમ્યા સઘળા તાપ;
ચારાશીના ફેરા ટાળી,
www.kobatirth.org
પામ્યા સુખ અમાપ.
પાઆ
wallian
પા–૨
પાએ ૩
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
દૂર કર્યાં પત્થર સમ કશ, પરિષષ્ઠા તમામ; કેવળજ્ઞાની પૂરણકામી,
અતરના આરામ.
પ્રેમ ‘ અંસરી ’ ઉરમાં વાગે, હુતિ અવિરામ;
મુનિ હેમેન્દ્રની રગ રગ વ્યાપ્યું, વીર પ્રભુનું નામ.
શ્રી મહાવીર સ્તવન
B
મહાવીર સુદર તારૂં નામ,
www.kobatirth.org
(તારી આંખલડીના ધાવ... )
મારે તુ છે ઉત્તમ ડામ,
પા-૪
પા-પ
ગા પ્રીતિ ધરીને;
હારી મીઠી મીઠી વાણી,
પ્રણમુ તુજને લળીને. ટેક
જેને મહાપુરૂષે જાણી;
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમાં અંતરને આરામ,
ગાઉં ફરી ફરીને. મહાવીર.૧ જેમાં ગૌતમ આદિ મોહ્યાં,
પ્રેમે કર્યો સઘળાં ખયાં જેમાં તને સઘળાં જોયાં, - ત્યાંથી ગુણનાં તરે દોહ્યાં. એને ધ્યાવું આઠે યામ,
રીશું તેને વરીને. મહાવીર. ૨ એ તે અજિત પદવી અપાવે,
બુદ્ધિ નિર્મળતા અતિ લાવે; મુનિ હેમેન્દ્ર ગણે સુખધામ,
હરખે મરી મરીને, મહાવીર-૩ શ્રી મહાવીર-સ્તવન
(મિને મુઝકો..રાગ) ત્રિશલાનંદન આજ ઉગારે, ભવના દુઃખથી મુજને તારો—ટેક.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર )
આપતા દર્શન ઘો સ્વામી, પ્રેમે ધરાવુ' તમને પામી; શાંતિકર જિનરાજ....પ્રભુજી. (૩)
આપતણાં વચનેને માંગુ, પાપ તાપ મુજ સઘળાં ત્યાગું; આપજ ગુજ આધાર....પ્રભુજી
હુ'મેશા તુજ ધ્યાન ધરૂ હું, પૂજા જિનવર ! નિત્ય કરૂ હું; હેમેન્દ્ર ઉર વસનાર....પ્રભુજી. સામાન્ય જિન–સ્તવન ( મેં ગિરધર કે સ’ગ નાચુ’ગી...રાગ ) જિન ચરણે ચિત્ત લગાવું હું.........ટેક તન મુજ વારૂ' હું, મન વારૂ,
ધન વારૂ–જિન.... વ્
યશ કીર્તિની લાલચ છેાડી, ચરણે શીશ નમાવું, પ્રેમલ ગીતા ગા;
www.kobatirth.org
y
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૩ )
તન મુજ વારૂ' હું, મન વારૂ', ધન વારૂ-જિન.... ૨
મુનિ હેમેન્દ્ર અજિત પઇ પ્યાસી, આત્મા જિનમય ધારૂ, જિનવર ધૂન મચાવું; તન મુજ વાર્ હું, મન વારૂ,
ધન વારૂ-જિન.... ૩
“ હવે તે આવા ”
( રાગ–પૂજારી મારે મંદિર મે આવે)
તપસ્વી! હૃદયમ દિરમાં આવે દિલના દ્વારા અર્ધ ખડેલાં સાજન ! આવી
www.kobatirth.org
ઉઘાડા-તપવી
અંતર ઘન અધાર ભર્યાં છે, તેજ કિરણ વરસાવે; દિલદીપ ચૈાતિ ઝંખી જલે હા, તેજ કરી
ઝળકાવા.
તપસ્વી
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પ૪) વાટ જોઈ મુજ વદન વિલાયું,
તારવી કાં ન આવે ? ભાવભૂખે હું તુજ દર્શન કાજે,
શાને વધુ તલસા? તપસ્વી મુજ જીવનના અંધારા જગમાં,
દેવ! હવે તે આવો; હેમેન્દ્ર ત્યારે શરણે ઊભે છે,
માર્ગ કંઈ બતલાવો. તપસ્વી
જિનવર-વાણુ સ્તવન (દુનિયા રંગ રંગીલી બાબા–એ રાગ ) જિનવર વાણું ન્યારી મધુરી
જિનવર વાણી ન્યારી—એ ટેક. જન સુધી એ ગંભીર ગાજે
દિવ્ય અવનિ જણાવે; પશુ પંખી નિજ જાણું સમજે
લાગે અતિશય પ્યારી. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૫ )
હિં'સક પ્રાણી વેર ભૂલીને મમતા સઘળે પ્રસરાવે;
ધર્મ અહિંસા સમજી સવે
વાણીમાં તન્મય થાયે;
દોષગ્રસ્ત માનવ પશુ તાર્યાં
એવી આન ઢકારી.
વાણી એવી અદ્ભુત પ્રભુની
અંતરમાં ઉલ્લાસ ભરે;
ધ્યાન ધરે જે અંતર જિનનું
અજિત પદવી દિવ્ય વરે,
મુનિ હેમેન્દ્ર હૃદય હરખાયે,
www.kobatirth.org
નાખે સહુ આવારી. 3 શ્રીસુમતિનાથ- સ્તવન ( ગીરકર આઇ બંદરીયાં કારી )
સુમતિ શરણમાં શિવપદ પામે,
૨
મમતા, માયા, મેહ વિસારી, પ્રભુ ચરણે શિર નામા, સુમતિ
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૬ ) જાળ ગૂંથાઈ જન્મમરણની,
ભવદુઃખ તજવા, સુમતિ લાજવા, હેમેન્દ્ર માને પ્રભુ એ વિસામે. સુમતિ
શ્રી પદ્મપ્રભુ સ્તવન
( રાગ-બિહાગ ) અજરામર અરિહંત,
જિનવર પદ્મપ્રભુ ગુણવંત. ટેક અષ્ટસિદ્ધિ, સુખ અદ્ધિદાતા,
- પુરૂષોત્તમ, પરમેશ; નિર્મળ મનથી સેવા કરતાં,
હરતા ભવના કલેશ. અજરા ૧ પૂર્ણાનંદી, જ્ઞાનપ્રકાશી,
જગઉદ્ધારક સુખદાઈ; સાયિક નવ લબ્ધિના સ્વામી,
કરૂણાથી ભગવંત, અજરા ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૭ )
અલખનિરંજન, કેવલજ્ઞાની, અન’ત શક્તિધારી;
પદ્મસમાન સુરમ્ય શરીરે,
ગુણ છે આપ અનત અજરા. ૩ આત્મા સાથે એકસ્વરૂપી, વિશ્વપ્રેમ શુભ મંત્ર; અન્ય ઉપાધિ સર્વે વિસારી,
રસના ગાન ઢંત અજરા. ૪
સાણંદ પદ્મપ્રભુજિનમ’ડળ, આપ શરણુ દિન રે; હેમેન્દ્રસાગર આ હુ થી,
આપનાં ગાન રચત. અજરા પ
શ્રી પદ્મપ્રભુસ્તવન ( રાગ હમીર કલ્યાણ )
પદ્મપ્રભુની રમ્ય પ્રતિમા,
www.kobatirth.org
પદ્મ. ટેક
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) જવઉદ્ધારક, દીન દુઃખહારક,
પાપ નિવારક, ગુણની નવ સીમા પદ્મ શ્રેયતણે શુભ પંથ બતાવે,
શુદ્ધ બનાવે મનના ભાવે સત્ય દયના મંત્ર ભણાવે,
નિર્મળ બુદ્ધિ સ્થાપે અરિમાં. પદ્મ ૨ અમૃત દષ્ટિ અમપર સ્થાપિ,
હતણે ઉદધિ ઉર વ્યાપ, કુશળ બનાવો આપ ભક્તિમાં,
મન લાગ્યું મનહર મૂર્તિમાં. ૧૩ સાણંદ પદ્મ–પ્રભુ જિનમંડળ,
ચાહે ભવિજન થાયે નિર્મળ મુનિ હેમેન્દ્ર અજિત ધૂન લાગી,
એક જ ચિતડું શિવપ્રાપ્તિમાં. પ. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૯ )
પદ્મપ્રભુ સ્તવન (ચુડી મે'લાયા અનમેાલ રે ) ધ્યાન ધરી નરનાર રે, પદ્મપ્રભુ ચરણમાં, ટેક
એના સ્મરણમાં સવ મુક્તિ, અંતર ધારવી નિર્મળ શક્તિ, પામેા પછી ભવપાર રે. પદ્મપ્રભુ ચરણુમાં, યાન ૧. માયાના ર'ગ અપાર, જેમાં ના જરીએ સાર; જ્યાં સરકટ પારાવાર, પ્રભુ ભક્તિમાં ઉદ્ધાર,
ધ્યાન ૧.
ધ્યાન નિત્ય ધારજો, એ હર્યુંભરી મૂર્તિમાં; અમૃત એ આંખડીમાં, સવ આવે સ્મ્રુતિ માં; સૌમ્ય વદન શાક સવ ટાળતી રઢીયાળી એ પુનિતચરણ,દીનશરણ,વિશ્ર્વતરણ આપચરણ, કરી હેમેન્દ્ર ભવપાર રે. પદ્મપ્રભુ ચરણમાં
"
ધ્યાન ૩.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૦ ) શ્રી ચન્દ્રપ્રભુ – સ્તવન
(રાગ–દેશ ) નિશદિન રાજ પ્રભુ ગુણ ગાઉ-ટેક, રાગી તારે પ્રભુજી હું છું,
પ્રેમ હવે કેમ તૂટે? ચરણકમલમાં લગની લાગી,
છોડી તે નવ છૂટે–નિશદિન ૧ નિમેહી પ્રભુ મેહ છે મુજમાં,
મેહને પાશ ન જાયે, સંસારી હું અલ્પમતિથી,
મમતા દર નવ થાયે–નિશદિન ૨. અમૃતમય તવ કૃપા કટાક્ષે,
હર્ષ હદય ઉભરાશે, આપતણ શુભ દર્શન પામું,
એ દિન ક્યારે થાશે–નિશદિન ૩.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ ) અલ્પ ગણે વા પ્રવીણ ગણે,
પ્રભુ દાસ તમારો થાઉં; નિર્મળ મૂર્તિ ઉરમાં વસતી,
કેમ કરીને વિસારું? નિશદિન ૪, સાણંદ પદ્મપ્રભુ જિનમંડળ,
પવિત્ર બુદ્ધિ કરજે, હેમેન્દ્ર કેરી ચિત્ત વૃત્તિઓ, આપ ચરણમાં વસજો. નિશદિન ૫. શ્રી ચન્દ્રપ્રભુ-સ્તવન
(રાગ- માઢ ) આપે અવિચલ પદવી આજ ચન્દ્રપ્રભુ ભવિ શિરતાજ દર્શનથી ઉર શીતલ થાયે, આપણે એ પ્રતાપ મુખચન્ટે મધુ હર્ષ જણાયે, આપ ગરીબ નિવાજ રે. ચન્દ્ર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
માહ વિષે મુજ ચિત્ત ને જાયે,
ચાહું' પ્રભુ તુજ હ્વાય; મદમાતા અભિમાની અનુ' તે,
ઠીક કરી મુજ કાજ રે.
શ્રેષ્ઠ સહેાદર જીવનકેરા,
અંતરના આધાર, અણદીઠી આપત્તિ જો આવે, આપ જ રાખો લાજ રે.
મમતામાંથી દૂર જ રાખા, માર્ગુ ધર્મના સાથ; માગુ' અતુલિત અ ંતર ઋદ્ધિ,
લવ ઉદધિના જહાજ ફૈ---
સાણંદ પદ્મપ્રભુ જિનમ”ડળ, આપ શરણુ મહારાજ ? મુનિ હેમેન્દ્ર અજિત શરણુ સુખ— માર્ગે સદા જિનરાજ ૨
www.kobatirth.org
ચન્દ્ર ૨
ચન્દ્ર ૩
ચન્દ્ર ૪
ચન્દ્ર પ
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૩ )
શીતલનાથસ્તવન ( ઉડી હવામે જાતી—એ રાગ ) ટળે રિપુ અંતરના,
પ્રભુ શીતલનાથ પ્રતાપ,
શ્રદ્ધાથી પ્રભુ ગાન કર’તાં,
ઢળતા મન પરિતાપ ટળે. ૧
અમૃત સિચનમાં થાતુ, હર્ષથકી અ'તર ઉભરાતુ’;
મસ્ત દશા આત્માની થાતી,
મુખમાં પ્રભુના જાપ, ટળે ૨
આશા તૃષ્ણા શમતી સર્વે,
www.kobatirth.org
નિર્મોહી શુશલાવા હૈચે;
અશુભ કષાયા સ્થાન ન પામે,
વિરમે સઘળા પાપ. ટળે ૩
ભેાભેદ સહુ વિસરાતા, કેવલજ્ઞાન હૃદયમાં થાતાં;
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૪) એક નિરંજન અલખ સ્વરૂપી,
પાડે નિમલ છાપ. ટળે ૪ સાણંદ પદ્મપ્રભુ જિનમંડળ,
ચાહે સહુની ઉન્નતિ મંગળ, મુનિ હેમેન્દ્ર શીતલ ગુણ ગાતાં,
ક્યાંથી હૈયે માપ ? ટળે ૫ વિમલનાથ સ્તવન (જવાદે જવાદે કિનારે કિનારે...રાગ ) ઉગારો વિમલજિન ભવથી ઉગારે, પડ્યા અતિ કંટક તેને નિવાર,
ઉગારે ઉગારે ઉગારો ઉગારો (૧) જવું ખુલ્લા પગે ભવમાં,
ખુંચે છે કાંકરા પગમાં ના માર્ગનું દર્શન થતું
જય ભાસત સહુ વરતુમાં ઉગારે ઉગારે ઉગારે ઉગારે (૨)
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
અજ્ઞાનમાં ભલે પડયો,
નિજ ધર્મ ભૂલી ગયે; પાપત ગર્તા વિષે,
ધરી મેહને ડૂબી ગયા. ઉગારો, ઉગાર, ઉગારે, ઉગારો-(૩) સાણંદ જિન મંડળતણ,
દે હર પ્રભુ હર્ષથી; હેમેન્દ્રસાગર ગાન ગાયે,
આપના ઉત્કર્ષથી. ઉગાર, ઉગારે, ઉગાર, ઉગારેજ)
મુનિસુવ્રત સ્તવન. (મેહે પ્રેમકે ઝુલે ઝુલા રાગ ) મુનિસુવ્રત લગની લાગી મને-ટેક સર્વ નિહાળ્યા ખેલ જગતના, પ્રભુપદ શરણું પ્યારું મને. મુનિ ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યગૃષ્ટિ, સમ્યગૂ જ્ઞાને, શુદ્ધ ચરિત્ર બનાવે મને. સુખદુઃખ સરવે સરખા જાણું, એ પ્રેમલમંત્ર પઢા મને. મુનિ. ૩ હર્ષ ધરૂં પ્રભુ દર્શન કરતાં, મૂતિ મનહર પ્યારી મને. મુનિ ૪ સાણંદ પદ્મપ્રભુ જિનમંડળ, હેમેન્દ્ર ઈરછે દિવ્ય બને. મુનિ ૫
શ્રી નેમિનાથ-સ્તવન (પીર પીર ક્યા કરતા રેએ રાગ) આ ભવરાને ઓ પંથી ! તજ,
નેમિ વિના નથી કેઈન્ટેક અજ્ઞાન વિષે ક્યમ અથડાયે (૨) સત્ય શરણુ એ શિવપ્રાપ્તિનું,
નેમિ વિના નથી કોઈ. આ૦ ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) નયને માયાના રંગ જાએ (૨) રંગો કાચા સર્વ નિહાળે - નશ્વર દેહ ગણાઈ. આ૦ ૨ તજ મોહ સુકર્મથી ધન્ય થશે, (૨) વારે વારે આત્મા હારે,
પામે ન માનુષ દેહી. આ૦ ૩ તસ્વામૃત જન સુખકારી (૨) પ્રભુપદ સેવાના સમ જગમાં
કિંમત કયાં અંકાઈ આ૦ ૪ હેમેન્દ્ર વદે પ્રભુના કરો (૨) સાણંદ પદ્મપ્રભુ જિનમંડલ
હર્ષ ધરે ગુણ ગાઈ. આ ૫ શ્રી પાર્શ્વનાથ-સ્તવન
(રાગ હમીર-કલ્યાણ) પાર્શ્વ પ્રભુ સુખકાર, જગમાં (૨) ટેક મમતામાંથી મુક્તિ આપે,
આપે સત્ય વિચાર-જગમાં. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
શગ દ્વેષ ને ખાદ્ય માહમાં, વિષ સમા છે સાર-જગમાં. ૨
જ્ઞાનામૃત આત્મહુ,
તજવા લાભ વિકાર-જંગમાં, ૩ કર્મ ગ્રંથીના નાશ કરીને,
સફળ કરા અવતા૨-જગમાં. ૪ સાણંદ પદ્મપ્રભુ જિનમ`ડળ, પ્રેમે કરે. જયકાર-જગમાં. ૫ મુનિ હેમેન્દ્ર પ્રભુ ગુણ ગાતાં, કયાંથી આવે પાર-જંગમાં, ૬ શ્રી પાર્શ્વનાથ સ્તવન (રાગ—ભરવી.)
( ખાલી ઉમર લડ ગઇએ રાગ )
પાર્શ્વ પ્રભુ ગુણ ગાએ રે,આ ભવદુઃખ ટળવા.ટેક.
સ્વપ્ન સમુ' આ સુખ સહુ જગનું, શિવપુરપ`થે પળવા રૂ.
આ. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
2 )
બાલત્વ, યુવા, વૃદ્ધાવસ્થામાં,
રાશી ફેરા કયાં ફરવા રે? આ. ૨ મેહતણે જે અંચલ જામ્ય, તેને સદા દૂર કરવા છે. આ. ૩ ભોગ વિલાસ સર્વ હઠાવી. મુક્તિતણું પદ વરવા રે આ. ૪ હર્ષ અતુલિત પ્રભુના સ્મરણમાં, રાગ ને દ્વેષ બે હરવા શે. આ. ૫ મુનિ હેમેન્દ્ર કુશલ મતિ બને, ચાહે પ્રભુને જે મળવા રે. આ. ૬ શ્રી મહાવીર–સ્તવન
ઝીંઝેટી–દાદરા (કીત ગયે ખેવનહાર નિયાં—એ રાગ). પ્રભુ મહાવીર ચરણે સાર-જગ તુરછ આ, ટેક,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૭ )
( સાખી ) સ્વા` લી સ‘સારમાં, સગાં સહાદર સ ધન વૈભવ નશ્વર બધાં, શાને થાયે ગ સહુ મિથ્યા ભોગવિલાસ-જગ તુચ્છ –પ્રભુ ૧ માનવ જન્મ અતિ દુર્લીલ આ વારે વારે પામે જન ના, મળે ધર્માંતણા શુજ સાથ-ભવપાર થા- પ્રભુ ૨ ( સાખી ) પદ્મપ્રભુ મડળતણાં, હરો ત્રિવિધ તાપ; રત્નત્રયીને આપવા, પ્રભુજી સમર્થ આપ. કરા હેમેન્દ્રનાઉદ્ધાર-જગ તુચ્છ આ-પ્રભુ ૩ શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
( મધ્યરાત્રિનાં ચોઘડિયા )
વાસુપૂજ્ય વિભુ વિમલસ્વરૂપી, અનંત સુખના રાશિ, જ્ઞાન સુહાગી રે, અંસી ઉર વાગી.~~ટેક,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
વંદન કરતાં અંતર ચૈાતિ, આત્મજ્ઞાનની લાગી,
સુરતા જાગી રે, ખસી ઉર વાગી. ૧
જયાકુક્ષીમાં જયેષ્ઠ માસની,
કૃષ્ણ નામ દિન ચવીયા, સ્વપ્ન નિરખીયાં રે, બંસી ઉર વાગી—ર
ચૌદ સ્વપ્ન ગજ વૃષાદિ,
જે વસુપૂજ્યને થતી,
ઉર્ ઉલ્લસતી રે, અંસી ઉર વાગી—૩
શક્ર સ્તવે ને નામડળથી,
પુષ્પવૃષ્ટિ વરસાવે,
પરિમલ સ્રાવે રે, ખ'સી ઉર વાગી—૪
ફાલ્ગુન કૃષ્ણની ચતુર્દશીએ,
ત્રિજ્ઞાની પ્રભુ જનમ્યા, ઇન્દ્રો પ્રણમ્યા રે, અંસી ઉર વાગી—પ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૨).
પાંડુક વનમાં સનાત્ર મહત્સવ,
ચેસઠ ઈન્દ્રો ઉજવે, પ્રભુને રીઝવે રે, બંસી ઉર વાગી-૬ એક કોડ ને સાઠ લાખ કળશે,
પ્રભુને અભિષેકે,
સુરભિ મહેકે રે, બંસી–૭ ભગ્ય કર્મ સૌ શેષ ન રહેતાં,
લગ્ન રાજ્ય પદ ત્યાખ્યું; શિવસુખ માંગ્યું રે, બંસી ઉર વાગી-૮ યૌવનમાં લેકાંતિક દે,
વિનવી જણ લાવે, તીથ જગાવે રે, બંસી ઉર વાગી—૯ વષીદાને વર્ષો હસે, નિર્મલ પાવનકારી
દીક્ષાધારી રે, બંસી ઉર વાગી–૧૦ વિહાર સમયે વૃક્ષો નમતાં,
ચરણે પુષ્પો ધરતાં, અનુપમ હસતાં રે, બંસી ઉર વાગી–૧૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૩ )
માઘ શુકલની દ્વિતીયા દિને, કેવળજ્ઞાન પ્રકાશી,
પ્રભુ અવિનાશી રે−મસી ઉર વાગી—૧૨
સમવસરણુમાં માલકેષમાં, આધ અમૂલ આપે,
અશ્વન કાપે રે, ખસી ઉર વાગી—૧૩
સુખસાગરમાં જન સૌ ઝીલે, પળતા ગુણને શીલે,
ઋતુ
જન્મ બૈરી સૌ પશુએ વિસર્– વૈર પ્રભુને નિરખી,
અતિ ખીલે ૨ મંસી ઉર વાગી—૧૪
જ્ઞાનને પરખી રે, ખસી ઉર વાગી—૧૫
www.kobatirth.org
અષાડ માસે કૃષ્ણ ચતુર્દશી, નિર્વાણે પ્રભુ વિચરે, ચ'પાનગરે રે, ખંસી ઉર વાગી—૧૬
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) પંચ કલ્યાણક તીથ મનાયે,
ચંપાપુર સદાયે, જન ગુણ ગાયે રે, બંસી ઉર વાગી–૧૭ વિમવર્ણ કાય તમારી,
અતિશય કામણગારી, આનંદકારી રે, બંસી ઉર વાગી–૧૮ ચાતક સમ હું, મેઘ સમા પ્રભુ,
અજિત બુદ્ધિ દેજે, હૃદયે રહેજો રે, બંસી ઉર વાગી–૧૯ સાત લે ઊંચે જઈ બેઠા,
નવ સેવાસુખ ત્યાગું, તવાદ માંગું રે, બંસી ઉર વાગી-૨૦ મુનિ હેમેન્દ્ર ચરણ સુખરાગી,
- હર્ષ સુધાર લાગી, બનું મહાભાગી રે, બંસી ઉર વાગી-૨૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૫ ),
સંયમ-રંગ (નાગરવેલી પાવ–એ રાગ) સંજમ રંગ લગાવ, હારા ચિત્ત મંદિરમાં, ભાવે જિનવરને પધરાવ, કોમળ અંતર
મંદિરમાં એક જે સંજમથી રંગાયા, તે વિશ્વ વિષે પૂજાયા, મનને પ્રભુ ધૂનમાં દેરાવ, વીતરાગી પદ
સેવામાં, સંજમ, ૧ મિથ્યાત્વ નિવારે સર્વે, નવકુલે ક્રોધને ગર્વે, ઉત્તમ સગુણને સહાય, ભવિજન, આત્મ
મંદિરમાં. સંજમ. ૨ મન ઇન્દ્રિયને વારી, બનીયા ચારિત્રધારી; એ ઉત્તમ ભાવ નિભાવ, ઉરના શ્રેષ્ઠ
મંદિરમાં સં. ૩ જમ અંધકને પ્યારે મૈતાયે મુનિએ પાળે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૬), સે ઉજજવલ વિરતિભાવ, પામે વાસ
શિવપુરમાં. સં. ૪ સદ્ગુરુની સેવા કરીએ, ભોદધિ સહેજ તરીએ, આતમ લક્ષે મન ભાવ, હારા ચિત્ત મંદિરમાં. થાત્રિ વિના શું ચાહું? ચારિત્રે મુક્તિ ભાળું, હેમેન્દ્ર ગણે એ લહાવ, નિર્મળ સાધુ જીવ
નમાં. સં. ૬ ચારિત્ર ભાવના (બંસરીમાં ગાયું એવું શું હું કયા ?) ચારિત્ર રત્ન અનેરૂં, હો સજની ભવસાગર તારનારૂં, હે સજની. ટેક ચારિત્ર પાળ્યું મહાવીરે, હે સજની, ઉપસર્ગો વેઠ્યા ધીર, હે સજની ૧ પંચ મહાવ્રત જે પાળે, હે સજની, કર્મ કઠિનતાને ટાળે, હે સજની ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૭ )
સઘળે સમાનતા જાણે છે, સજની વિશ્વપ્રેમ મંત્રને મહાણે, હે સજની ૩ થારિત્રે તર્યા નૃપ મેગી, હે રાજની રાગી બન્યા છે વિરાગી, હે સજની ૪ માનવ જન્મ અમૂલે, હે સજની જમણ વિષે નવ ભૂલે, હે સજની ૫ સંજમ ધ્યેય જીવનનું, હે સજની સંસાર જાણવું સ્વપ્ન, હે સજની ૬ સંજમ પ્રશએ દે, હે સજની, દુલા પથ એ એવે, હે સજની ૭ ચારિત્ર આપે મોક્ષપ્રાપ્તિ હે, સજની, જન્મ મૃત્યુની જ્યાં સમાપ્તિ, હે સજની ૮ ચારિત્ર ભાવના વિકાસ, હું સજની હેમેન્દ્ર ગુણથી પ્રકાશ, હે સજની ૯
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮ ).
મહાવીર દીક્ષા પ્રસંગ
( અબોલડા શાના લીધા ??) દીપે છે મંગલ પ્રભાત,
ઉલ્ય અવનિ ને વર્ગ, વાયે ધીમે મધુ વાત ઉત્સ-ટેક સ્વસ્તિક જ્યા, આભમાં ઉષાએ,
પૃથ્વીમાં માનવ જાત-ઉત્સ ઈ વધારે હર્ષથી પ્રભુને,
ગાયે દેવાંગના સુજાત-ઉત્સવ ૨ તીર્થ પ્રવર્તા વદે છે ,
તારે મનુષ્ય અજ્ઞાત-ઉત્સ ૩. વર્ષીદાન દેતા રંકને પ્રભુજી,
દિીક્ષાની પ્રસરી ત્યાં વાત-ઉત્સવે ૪ ઉથાન જ્ઞાતખંડ અશેક છાંયે,
દીક્ષા ગ્રહી પ્રેમ સાથ-ઉત્સવે પ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) સર્વે વધારે પુછે ને મોતીડે,
નિવારી ભવની બ્રાંત-ઉત્સા ૬ વ્રત પાળવામાં વજથી કરતા,
સહંત મૂર્તિ સુશાંત-ઉત્સવ ૭ ટાળી કષાયે પામ્યા કેવળજ્ઞાન,
વિશ્વ પ્રેમ વાવના વિરાટ-ઉત્સ૮ નૂતન પા દેવ ધારે પાવલીએ,
ગગનેથી પુષ્પવૃષ્ટિ પાત-ઉત્સવે ૯ ચારિત્રબોધે તાર્યા મનુષ્ય,
ભજે હેમેન્દ્ર દિનરાત-ઉત્સવે ૧૦.
રાજીમતીના હૃદદગાર (બંસરીમાં ગાયું એવું શું હું કનૈયા?) ગિરનારમાં શું જોયું વિરાગી ? સહસાવને મન મેલું, વિરાગી-ટેક કરુણા હરિણ પર કીધી, વિરાગી,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૦) રાજુલા ત્યાગી દીધી વિરાગી ! ૧. આઠે જન્મની પ્રીતિ, વિરાગી રાજીમતીની શી સ્થિતિ, વિરાગી ૨. તુજ વિણ જીવવું અકારું, વિરાગી, હારૂંજ નામ છે ખારૂં, વિરાગી. ૩ નેમ મુજને પ્યારા, વિરાગી, અંતરથી નવ ન્યારા, વિરાગી. ૪ માછલી જળ વિણ જેવી, વિરાગી, નેમજી!મુજ સ્થિતિ એવી વિરામી. ૫ બ્રહ્મચારી અવિનાશી, વિરાગી, આપ ચરણની હું દાસી, વિરાગી. ૬. જન્મ મરણથી બચાવે, વિરાગી, મુક્તિને માર્ગ બતાવે, વિરાગી. ૭ અષ્ટિની માયા ન માગું, વિરાગી, કર્મ સકલને ત્યાગું, વિશગી. ૮
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૧ ) રાજુલ મોક્ષને પામી, વિશગી. હેમેન્દ્રના છે. સ્વામી, વિરાગી. -
શ્રી નેમિનાથ સ્તવન
(રાજુલની ભાવના) (મેં મનકી મીડીયા બન–એ રાગ). સખી શ્યામ મિલનને કાજે સહસા જાઉં રે, અવતાર આઠને તાપ પ્રબળ વિસરાઉં રે.
સખી. ૧ નવ મેહ દેહને ધારૂં, આત્મામાં આત્મા સમાવું, પતિ પાય પાય, રહું દિવ્ય છાંય તજી ભોગવિલાસની આશ, પતિને રીઝાવું રે.
સખી ૨ પતિ દિવ્ય તપસ્વી પામી, અંતરમાં શાંતિ
વિરામી; રહું પાસ પાસ, તછ વિવફાંસ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) લઈ સંજમ અતુલિત ત્યાંય, મનને વારું છે.
સખી, ૩ પતિસેવા મંત્ર ભણું હું, નિર્મળ મન ધારી
વસું હું લઈ પંચ વ્રત, થઈ કૃતકૃત્ય, તળું ભેજન મિષ્ટ આહાર, દેહ દમાવું રે.
સખી ૪ સતી રાજુલ વિચારે, દઢ નિશ્ચય અંતર ધારે, ભજી નેમિનાથ, ધરી દિવ્ય સાથ, હેમેન્દ્ર તજી જંજાલ, અજિત પદ પામું રે.
સખી. ૫ સતી રાજુલના પ્રેમેગ્ગાર (મેં તો સે રહીથી,બંસી કાહે કે બજાઈ.એ રાગ ) તજ હાસ્ય સખી,
વણે શયામ સહુ ગુણશાળી;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૩) પૂછું ગુણ દે,
ના હું અવગુણને પૂજનારી. ટેક. સખી કસ્તૂરી છે શ્યામ,
પણ અમૂલ્ય તે અંકાતી; મૃત્યુ મુખમાંથી ઉગારે,
શક્તિ શ્યામ વર્ણની ભાળી. તજ. ૧ સખી વસંત ને વળી ગ્રીષ્મ,
દુસહ તાપ પ્રજાળે; મીઠી કેયલડી છે શ્યામ,
ત્યારે અંતર રીઝવનારી. તજ. ૨ સખી નિદે શાને શ્યામ
રંગત શાને વખાણે? મારો સ્વામી લાગે શ્યામ,
અંતરમૂર્તિ લાગે ન્યારી. તજ. ૩ સખી આઠ જન્મ વિયેગ,
અવતાર દિવ્ય આ જાણું
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૪ )
મારે શીરે મૂકે હસ્ત,
એ મેં જન્મ સફળતા જાણી. તજ. ૪ પતિ એ જ થશે સખી મારે,
તળું ભેગતથી હું આશા; હેતે કરશે એ ભવપાર,
મૂર્તિ મનહર અન્ય ન ભાળી. તજ, ૫. સખી નેમનાથ વિના સૌ,
અલ્પ મને તે ભાસે, મનથી માન્ય એ લરથાર,
કદી ના અન્ય પતિ નર નારીતજ, ૬ જેણે હરણ હરણી ઉપરે,
અતિશય કરૂણા ધારી; એવી કૃપા કરી ઉદ્ધારે,
તેના પાવન પગ પૂજનારી, તજ, ૭ મારા હૃદયે આનંદ થાયે,
રટતાં પ્રભુ વારંવારે;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) હેમેન્દતણા આધાર, તારે અજિત પ્રેમ વિહારી. તજ૮
શ્રી નેમિનાથ-સ્તવન (કીત ગયે ખેવનહાર નૈયા...એ રાગ ).
(રાગ ઝીંઝોટી તાલ દાદરા) મને ઉતારે ભવપાર-મું એકલી. ટેક. હરણા પર કરૂણા કરી, મુજ પર હેય ન રેષ; ભાવ ઉદ્ધારક આપે છે, ટાળે સઘળા દેષ– અંધકાર જગે ઉભરાય-સમું એકલી. ૧. મને.
જ આઠ વીત્યા પ્રીતમાં પ્રભુ,
નૂતન જન્મે કેમ તરછોડે? આપ પ્રમલ છે અવતાર–મું એકલી, ૨, મને.
ગિરનારે વસું સાથમાં મોહનથી લવલેશ,
સાથે રાખ નાથજી-ટળશે ઉરના કલેશ. આપ વિના સૂને સંસાર-સમું એકલી. ૩. મને,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુસહ તા૫ જગતના બાળે,
આપ વિના હવે કોણ ઉગારે? સહજ સુખ આપ સાર–ભમું એકલી. ૪. મને.
યદુકુલનંદન આપે છે. શિવાદેવી સંતાન,
નેમિનાથ શુભનામ છે, ગાઉ નિશદિન ગાન. મારો ઉતારો ભવભાર-ભચું એકલી. ૫. મને, કૃપા થશે મમ નાથજી, પ્રમાદ ઉર ઉભરાય, ભવટક સહુ દૂર થશે, પથ સરલ સી થાય. આપ હેમેન્દ્રના આધાર-મું એકલી મને. ?
શ્રી શાન્તિનાથ જિન સ્તવન. (રાગમન લાગ્યું હારું લાગ્યું પ્રભુ હારા તાનમાં) ભાવ જાગે ભાવ જાગે પ્રભુ શાંતિ સ્થાનમાં, શાનિત ધ્યાનમાં, પ્રભુકેરા ગાનમાં. ટેક. ભા નિર્મોહી પ્રભુ લગની લાગી, હારા ગાનમાં કલ્યાણક ગુણ વિકસે જનના, હારા ધ્યાનમાં.
CULO
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭ )
દુ:ખી જગત શાન્તિને પામે, ત્હારા, ગાનમાં; ક્રમ કષાયા સર્વ વિદ્યારે, ત્હારા ધ્યાનમાં.
લા ૨
ઘાતી કર્મ ખપાવી હરખ્યા, કેવળ જ્ઞાનમાં; સમવરસરણમાં એસી વદતા, નિર્મળ વાણુમાં.
લા ૩.
જન્મ્યા ત્યારે સર્વ જગત આ, રાચ્યું શાન્તિમાં; દિવ્ય ભાવ વિરાજે મનહર, મુખની કાન્તિમાં.
ભા૦ ૪
વિજન જો અજ્ઞાની ડાયે, લાવા ભાનમાં; મુનિ હેમેન્દ્ર સુહ ધરે, જ્ઞાનામૃત પાનમાં.
શા મ
શ્રી શાન્તિનાથ સ્તવન. ( ખમાચની ઠુમરી )
પ્રભુ શાન્તિ શરણુ મને પ્યારૂ અતિ, પ્યારૂ અતિ, શુદ્ધ રાખા તિ
www.kobatirth.org
ક
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) વિશ્વ પ્રપ સર્વ નિવારી, જિનવર શિવપુરે અપે ગતિ. પ્રભુ ૧ ચક્રવર્તી પદ ઋદ્ધિ ત્યાગી, આત્માનંદમાં જ પ્રીતિ. પ્રભુ૦ ૨ દીનાનાથ દયાલુ સુખકર, કમ ખપાવી વય મુક્તિ. પ્રભુo ૩ વિશ્વસેન પિતા જનપાલક, અચિર જનની શ્રેષ્ઠ સતી.
પ્રભુ. ૪ મેઘરથ નૃપ થઈ તાર્યો પારે, સહુ વિશ્વ વિષે પ્રસરી શાન્તિ. પ્રભુ ૫ ચન્દ્ર ચકરી ને મેઘ મયૂર સમ, પ્રભુ હારા વિષે મારી એવી સ્થિતિ. પ્રભુ ૬ હરિણ લાંછન મૂર્તિ છે સુંદર, હેમેન્દ્ર બુદ્ધિ ચરણે ઢળતી, પ્રભુ ૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ )
શ્રી તારગામડન અજિતનાથ સ્તવન ( મારૂ વતન......એ રાગ )
પ્યારૂં નમન મારૂ પ્યારૂં નમન, હા અજિત પ્રભુ તને પ્યારૂં નમન-હા. ટેક. તારગા તીર્થં મદિર રાજે,
ભક્ત હૃદયમાં કરતા રમણુ. હા-પ્યારૂં. ૧ વિજયા માતા શિવસુખદાતા, સ્વીકારજો સ્વામી મારૂ સ્તવન, હા-પ્યારૂં. ૨ હસ્તિનું લાંચ્છન ચણે ખરાજે, ચરણકમલમાં જ્ઞાન યજન,હા-પ્યારૂં, ૩ વીર અજિત છે માનદસાગર, ભાંગે પ્રભુજી ભવનું ભ્રમણુ. હા-પ્યારૂ. ૪ હૃદયમદિરે સૂનાં સ્નેહ સિ'હાસન, ભાવ ધરી કરૂ' ભક્તિ પૂજન. હા-પ્યારૂ. ૫ સમતા આપે। શુભ શાન્તિ સ્થાપા,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ )
વિરતિ આપી કરી મોક્ષ-સ્થાપન, હાžારૂ. ૬
પ્રેમલ જ્યેાતિ તુજ એજ આશે, રાતદિન કરૂ તેનું રટણું.
11-2013, 19
હેમેન્દ્ર સાગરના દેવ દયાળુ, અર્પી પ્રભુ તુજ અતુલ મનન. હા-પ્યારૂં. ૮ શ્રી મલ્લિનાથસ્તવન
( રાગ-મારૂં વતન...... )
મલ્લિ જિનેશ્વર ભવભીડલ'જન, જ્ઞાની વિશગી અલખનિર્જન
ટેક.
આત્મ પ્રકાશે હૃદયે વિરાજો, પુણ્યાત્મ સુખકર શત્રુ-નિકંદન, મલ્લિ, ૧.
તીર્થંકર અરિહંત કૃપાલુ,
આપ ચરણુમાં નિશદિન વન, મલ્લિ, ૨.
www.kobatirth.org
નીલ વણુની દેહ સુહાયે, સુરમ્ય શાભે કળશનુ' લાંચ્છન, મલ્ટિ. ૩.
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ ). માતા પ્રભાવતી કુંભ પિતાજી, મિથિલા નગરી અતિ મનરંજન. મલ્લિ. ૪. સમ્યક્ ભાવે ભવિને અપે, હેમેન્દ્ર હદયે આપનું ગુંજન. મહિલ. પ.
શ્રી પાર્શ્વનાથ સ્તવ
(રાગ મારું વતન ) પ્રેમે પૂજું પ્રભુ પાર્શ્વ ચરણ, અજ્ઞાનહારક આપ શરણ. જિનવર આપ જ સઘળું વિધે, નિમણી, સુખદા, પાપહરણ, પ્રેમ ૧ પાપ તાપને આપ નિવારે, મૂર્તિ વિષે મધુ પ્રેમ ઝરણ પ્રેમે ૨ અહિ લાંછન શેભે શુભ દેહે, ધ્યાનસ્થ મૂર્તિ નીલ વરણ. પ્રેમે ૩
ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૨)
અશ્વસેનજી ન્યાયી જનક છે, વામાં માતાજી છે પુણ્ય-મરણ. પ્રેમે ૪ સમતા, પ્રેમ ને નિર્મલતામાં, હેમેન્દ્ર માને ભવનું તરણ. પ્રેમે ૫
શ્રી નેમિનાથ-સ્તવન (રખીયાં બંધ ભૈયા...એ રામ) નેમિ પ્રભુજી પ્યારા, નયનોના તારા રે-ટેક. જિનવરજી કામણગારા, બ્રહ્માનંદી રઢીયાળા, રાજુલને તારનાર,
નયનના તારા રે. નેમિ. ૧. હરિણે પર કરૂણા ઉપજી,
રાખે અમ પર તે જિનજી; પ્રગટ પ્રેમલ ઝરણાં,
નયના તારા રે. નેમિ. ૨.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
નૈષ્ઠિક
બ્રહ્મચારી, જાઉં છું. તન મન વારી; બુદ્ધિ અજિત ધારી, નયનાના તારા રે.
સમુદ્રવિજય પિતા, શિવાદેવી શુભ
લાંચ્છુન શ ́ખનું' ધરતા, નયનાના તારા રે.
એસી સમવસરણે બાધ્યાં,
ફૂલાવી જ્ઞાનની ગંગા,
નયનાના તારા રે.
અલખ નિર્જન નામી,
www.kobatirth.org
નિક્ષેપ નય ને તરવા,
મિ. ૩.
હેમેન્દ્રના વિશ્રામી, નયનાના તારા ૨.
માતા;
મિ. ૪.
મિ. ૫.
દિલના આરામ સ્વામી;
સિ. ૬.
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૪).
જગવલ્લભ પાર્શ્વનાથ સ્તવન ( જ ગુજરી હૈ હમ પર અગર હમ બનાદે-એ રાગ) જગવલ્લભ છે પ્રભુ પા હમારા, થાશો નહિ મમ ચિત્તથી ન્યારા. જગ. ટેક મન વચન કાયથી આપને સેવું, આપજો કરૂણાનાજ કયારા-જગ જગને વલલ આપજ લાગ્યા, દુઃખી જનેના છો આપ સહાર-જગ ૨ ભવદુઃખભંજન જનમનોરંજન, પૂર્ણાનંદી લાગો છો પ્યારા-જગ વિશ્વપ્રકાશી શિવપુરવાસી, અજરામર અનુપમ અમીધારા-જગ ૪ રાજનગરમાં આવીને વસીયા, રસિયા ઝવેરીવાડના તારાજગી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) મુનિ હેમેન્દ્ર ચહે તુજ દર્શન, આપ વિના નહિ કે દુખહાર-જગ ૬
જગવલ્લભ પાર્શ્વનાથ સ્તવન. (જાઓ જાઓ અય મેરે સાધુ એ–રાગ). આ આવો જગવલલા પ્યારે રહો સદા હમ પાસ
જગવલ્લભ હી પારસ જગકે,
સુવર્ણ સમ કર દેતે, આખીર સબકે પાસ બુલાકર,
દેતે દિવ્ય ઉજાસ. આ ૧ વિવિધ વસ્તુ કે જ્ઞાતા ખુદ હી,
એરકે જ્ઞાતા બનાતે; અપને ભક્ત કે સહચારી,
આપહી કરતે ખાસ. આવે ૨ પણુનન્દકે પાકે જગમેં,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
રખા ન અપના સવાર્થ વિશ્વપ્રેમ કે ભાવસે પાયા,
પ્રેમલ જ્યોતિ પ્રકાશ, આ ૩ કમઠાસુરકા ર કેપકે,
સહા હે અપરંપાર; અવિનાશી પદ પાયા જિનવર,
હુવા કર્મકા હૃાસ. આ જ પત્થર કંચન તૃણ તીરીયા કે,
એક ભાવસે નિરખે; શત્રુ મિત્રકા ભેદ ન માને,
કરતે મુક્તિ વાસ આવે છે રાજનગરમેં આકર કહે,
પૂર્ણ પ્રેમસેં વાસ નિસા પિળ કે સબ રેકી,
પૂરણ કરેતે ખાસ આવે ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૭) એસે ગુણગણ કે ખુદ આલમ,
નિર્મોહી નિરૂપાધી; પ્રતિપળ પદ પંકજમેં રખના,
હેમેન્દ્રકી યહી આશ. આ ૬
મહાવીર સ્તવન (સખી કાટ વાગ્યો છે મારે કાળજે) વિભુ વીર વિદારે વેગે વ્યાધિઓ,
વિદન નિવારે વહેલા આવી (૨) અનાથના નાથ,
વીર હાલા લાગે છે-વિબુધવૃન્દના ૧. વિભુ વસમી વિષયવલ્લી વેડફી,
માન માયા મમતાને મુકાવી; મેહ મારો મુજ ધીર,
વીર વહાલા લાગે છે. વિબુધવૃજના. ૨,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૮) ક્રોધ કારમે કુબુદ્ધિ કેડે પડ્યો,
કામ કરાવે ક્રૂર કુકમી, હવે હું હાયે હામ,
વીર વહાલા લાગે છે. વિબુધવૃન્દના. ૩. નાથ નયણે નિહાળે નમું નિત્ય હું,
દુઃખ દાવાનળ દિલમાં દેખી; દેહે દયાળુ દેવ!
વીર હાલા લાગે છે. વિબુધવૃન્દના ૪. પૂર્ણ પામું આનંદ આપ પ્રેમથી,
મહાવીર પ્યારા થશે ન ચારા; રઢીયાળા ગાષિરાજ,
વીર વહાલા લાગે છે. વિબુધવૃન્દના. ૫. ઉરે વેણ ગાજે પ્રભુના હેતની,
હેમેન્દ્રકેરા હાર હૈયાના (૨) અંતર કરજો વાસ,
વિર વહાલા લાગે છે. વિબુધવૃન્દના, ૬.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ )
શ્રી શ્રેયાંસનાથ સ્તવન
( ઝુક આઈ ખઢરીયાં સાવનકી એ-રાગ) નિત આવે સ્મરણુ શ્રેયાંસતણું,
જિનવરનું, ભવદુઃખહરનું ——
—
અમૃત વરસે નામ-સ્મરણુમાં, પુલકિત રામ પ્રતિ પળમાં, પરમાનંદે મનડું રમતુ
સંગી સવે મિથ્યા જાણુ,
ભવ વનમાં ભમતાં શુભ પુણ્ય, આપ ચરણે આવું;
ગંગા યમુના છેાડી શાને ખાડામાં જાઉં ?
આપ શુભ સાથે ગણું
નિત. ટેક
નિત૦ ૧
www.kobatirth.org
હેમેન્દ્ર અજિત પદ અતિ ગમતુ,નિત૰ ૨
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૦ )
શ્રી વિમળનાથ સ્તવન (સમજમે ન આવે માયા આપકી પ્રભા !–એ રાગ) યાદી વિમળ જિનકેરી પ્રેમથી ભરી, મુજને પ્રેમથી ભરી,
ચિત્ત ચાહે છે મળવા ભાવના કરી, ઉરથી ભાવના કરી—-ટેક
નાથ ! પળ ના વિસારતા મેઘ તું, મયૂર હું' માના, સ્નેહ મૂળ ઊ'ડાં જાતાં,
સ્નેહ ભાવથી-હૃદયે સ્નેહ ભાવથી.યાદી૦ ૧
આપ છે। અખૂટ ધન મારૂ, જ્ઞાન યાનનું, માગતાં કયમ ઉર વારૂ` ?
વાંચ્છના કરી ઉરથી વાંચ્છના કરી. યાદી ૨
આપ દેનાર મોટા, આપને જરી નવ તાટા, રક શુ' ઉપાડું ઝાઝું બેઉ કરથી ? પ્રભુજી ! બેઉ કરથી,
યાદી ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૧)
દિલમાં વિમળતા ભરજે, બુદ્ધિ પવિત્ર કરજે,
કર્મો સહુ મારા હરજે, પુણ્ય દાનથી, મેંઘા પુણ્ય દાનથી યાદી ૪
જગગુરુ ને જગબંધુ, પ્રેમના આપ છો સિંધુ;
હેમેન્દ્ર તેમાં બિન્દુ અન્ય ભાગનું પ્રભુજી ! અ૫ ભાગનું. યાદી ૫ પ્રાંતિજમંડન ધર્મનાથ જિન સ્તવન
(રાગ બિહાગ.) સુંદર છબી સુખકાર,
જિનવર ધર્મનાથ મહારાજ. . કીર્તિ ગંગા જલ સમ પાવન,
રૂપ મનહર સેહે; પિતા ભાનુ સુત્રતા માતા,
નિરખી મુજ મન મેહે. સુન્દર. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૨)
ઘાતી કર્મ ખપાવ્યા સઘળાં,
જપ તપ આદરી ભારી; પામ્યા કેવલજ્ઞાન અનુપમ,
અકળ ગતિ પ્રભુ હારી. સુન્દર. ૨ ભાવે નિર્મળ તુજ વાણીમાં,
જેથી લાખે તાર્યા મૂર્તિ જોતાં પાપ લે સી,
મનના તાપ ટાળ્યા. સુન્દર. ૩ પ્રાંતિજમાં શુભ વાસ કર્યો છે,
નિશદિન આનંદકારી; અજિત બુદ્ધિ બળ દેનારા,
અવિનાશી અવિકારી સુન્દર. ૪ મંગળ ગીત ગાઉં પ્રેમ,
મંગળ ભાવિનું થાઓ મુનિ હેમેન્દ્ર વદે અંતરથી,
જીવન પ્રભુમય જાઓ. સુન્દર. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૩) શ્રી વિજાપુર ચિન્તામણિ પાર્શ્વનાથ
રતવન, ( કયા કારણ હૈ અબ કા–એ રાગ ). ચિન્તામણિ જિનવર પાર્શ્વ ભાજી,
ભવના સઘળા મેહ તજુ ગુણુકેરા ભંડાર કૃપાળુ !
મુજ અંતરમાં સદાય રહેજે, સદા ગણું શિરતાજ ચિન્તામણિ. ૧ માલતી પુષે મુગ્ધ ભ્રમર જે,
કેરડાકેરા પુપે ન જાયે; તુજમાં જે મુજ વૃત્તિ જેડી,
તે કેમ પ્રભુજી! જાયે તેડી, અંતરના આરામ, ચિન્તામણિ. ૨
દર્શનને અભિલાષી તારે, હેતે જિનવર ! મુજને તારે
અજિત પદની એક જ આશા,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૪ )
મુનિ હેમેન્દ્ર ચહે ન નિરાશા, વિજાપુર શુભ ધા........મ, ચિન્તામણિ, ૩ શ્રી પદ્મ પ્રભુ-સ્તવન.
(પ્રેમ અપૂરણ માયા જગતમાં )
પદ્મ પ્રભુ ગુણ ગાઉ
સદા હું પદ્મ-પ્રભુ શુશુ ગા”. સદા હું-ટેક
પ્રથમ વદન મનહર મૂર્તિથી બ્રહ્માનંદ હૃદય ઉભરાય,
પરમ પુનિત મન ચાઉ,
કાસ'ખી નગરીકેરા વાસી, શ્રીધર તાત ને માત સુસીમા.
તન મન ધન આવારૂ
પૂર્ણ નથી હું બુદ્ધિ દેજો, અજિત પ્રેમથી અંતર રહેજો હેમેન્દ્ર કૃતકૃત્ય થાઉં,
www.kobatirth.org
સદા-૧
સાર
261-3
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૫ ) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન.
( રાગ દીંડી) વાસુપૂજ્ય સ્વામી ! આપને ભરોસે, મુજ ષ સામું નાથ! નવ જોશો. વાસુપૂજ્ય ૧
- વિશ્વ વસ્તુ ચિત્ત ચિન્તવ્યા કરે છે, સત્ય ત્યાગી મિથ્યા તાવમાં ભમે છે; પ્રાણનાથી હારા પાપ સર્વ ધો. વાસુર
વિષય વાસનાને રોગ નથી વાપે, સત્ય સંગતિમાં રંગ નથી જા; વિરહ અશ્રુ આવે, આપ આવી હો. વાસુ૦૩ - હું છું આપકેરૂં બાળ જ્ઞાન કયાં છે? એક વૃત્તિ સાથે ધર્મધ્યાન ક્યાં છે? - કૃપાનાથ ! ભૂલ મારી ટાળી દેજે. વાસુ૦૪ હેમેન્દ્ર કેરા તાત આપ સાચા,
પ્રતિશ્વાસ આપ નામની હે વાચા, હારી ઉન્નતિના મહામું નિત્ય જેજે વાસુપ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૬ )
શ્રી શાન્તિનાથ સ્તવન ( રાગ દીંડી )
નમુ શાંતિનાથ વિશ્વ શાંતિદાતા. સકળ વિશ્વની અશાંતિ હરી ત્રાતા. નમુ’–ટેક શિખર સમેતે ગ્રહી છે સિદ્ધિ પ્રાપ્તિ, ત્યજ્યું ચક્રવતી રાજ્ય ધર્મ દાતા, નમુ−૧ તિમિર વિશ્વમાં અશાંતિનું છવાયું, નમુ. ર
પ્રભુ પ્રેમ પુંજ પરમ પુણ્યદાતા. વિમળ વિશ્વસેન પિતા વિશ્વખ્યાતા, દિવ્ય ગુણી સુશીલ અચિરા માતા. નમ્રુ.-૩
ચરણ મૃગતા લાંછને વિરાજે, રમ્ય વચન શાન્તિ સર્વ ગુણુ ગાતા. નમ્રુ.-૪
દિવ્ય નયન વિષે પીયૂષના ફુવારા, આપ હેમેન્દ્રના સદા વિધાતા.
www.kobatirth.org
નમ્રુ.-૫
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૭)
શ્રી નમિનાથ સ્તવન (મકી ના ચલી જલમેં મેરી) નમીજિનેશ્વર ભવ દુઃખહારી, શિવસુખકારી, આનંદકારી
અંધકારે હું અટવાઉં, માર્ગ સુઝેના ક્યાં હું જાઉં ?
મોહ મહાપાસથી હું મુઝાઉં, હાથ રહીને માર્ગે ચડાવે
પ્રેમે પ્રભુજી મને ત્યે ઉગારી, નમી.
અજ્ઞાની હું અટુલે ભટકું, જ્ઞાન વિનાને અધવચ લટકું, | દિવ્ય પ્રકાશ કરે ઉર મારા, મુનિ હેમેન્દ્ર થકી નવ ન્યારા, હમેશાં દુખેથી પ્રભુ ભે તારી. નમી.
શ્રી મહાવીર સ્તવન
(કાલી કમલીવાલે—એ રાગ) મહાવીર મતિમાન અર્પો દિવ્ય મતિ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૮ )
ત્રિશલાસુત બળવાન અપ ઉરચ ગતિ. ટેક ક્ષત્રિયકુંડ નિવાસ તમારે,
પાપ તાપ સર્વે હરનારે સદેવ સુખ દેનાર,
અ દિવ્ય મતિ. મહાન ચંદ્ર ઉદયથી રાત્રી મધુરી,
શાંતિ શાંતિ સઘળે પૂરી હર્ષ વહાણ ન અધૂરી,
અર્પી દિવ્ય મતિ. મહાચન્દ્ર સમાન ઉદય તવ ભાસે,
જગ સહુ જન્મ પ્રફુલહાશ્વે; શાંતિ સઘળે વિકસે,
અ દિવ્ય મતિ. મહા-૩ વિશ્વ પ્રેમ એ સૂત્ર તમારૂ,
જન હૃદયેને રીઝવનારું
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) મિક્ષ ધામ દેનારું,
અને દિવ્ય મતિ. મહાતવ ચરણે મમ મનડું મેહ્યું,
દુઃખ દેહનું સર્વે ખેરું ચિત્ત પ્રભુમાં પરોવ્યું,
અ દિવ્ય મતિ. મહા -૫ નાથ દુખી જગને ઉદ્ધાર,
પાપ કર્મથી જગને વારે નાથ! સદા તું ત્યારે,
- અ દિવ્ય મતિ. મહામુનિ હેમેન્દ્ર અરજ ઉર ધારો,
અજિત પદ દઈ ટાળો વિકારે ત્રિશલાનંદન! તારે,
અર્પી દિવ્ય મતિ મહા-૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૦ ) શ્રી પાનસર મહાવીર પ્રભુ સ્તવન
(રાગ ભરવી ત્રિતાલ) ત્રિશલાનંદન રટ જિનવર ત્રિશલાનંદનરજે એક કામારિનાશક તન મનના,
સર્વે તાપ સંહારે; સર્વ અશુદ્ધિ અંતરવસતી,
પ્રેમલ પ્રભુજી નિવારે. જિનવર-૧ સિંહ લાંછન ચણે શોભે,
પીત વર્ણ સુહાયે દર્શનથી પાપે સહ નાશે,
આનંદ અતિ ઉભરાયે. જિનવર-૨ શાન્ત સુધા અતિ વર્ષાવે,
હૃદયે શાંતિ આવે; તલ્લીન નર થાતે ભક્તિમાં,
અંતર ભાવના ભાવે. જિનવર-૩ સદા ચરણમાં ચિત્ત ધરાવું,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૧ )
ધ્યાને પ્રભુને તાળું સર્વસ્વ પ્રભુ ચરણે જાણું,
પદ પંકજને પખાળું જિનવર-૪ પાનસરે વસીયા સ્થિર ભાવે,
અનંત સુખને આપ; મુનિ હેમેન્દ્રની વિનતી માની,
દેષ અમારા કાપે. જિનવર-૫
શ્રી મહાવીર સ્તવન (મેરે મૌલા બુલાલે મદીને મુકે) વહાલા મહાવીર સ્વામી ઉગારે મને,
ભવસાગર પાર ઉતારો મહને,–ટેક સિદ્ધાર્થકેરા પુત્ર છે,
ભવિજનતણું શિરછત્ર છો; ત્રિશલાની કુખ ઉજવાળવા,
જાણે બીજા ચંદ્ર છે. હારા પાપને તાપ વિદારે તમે. વહાલા ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૧ )
હું માહ સિંહતણા મુખે, આવી અને જગમાં ;
નથી કામ ક્રોધ ક'કાશકેરા, માગથી આઘે ખસ્યું; ખીજુ કાણુ ઉગારે વિચારો તમે. વ્હાલા ૨
ભવરાનમાં ભટકી અને,
પડી રાત હુ'અ મુઝાઉં છું; કરવાનું કંઇ કીધુ' નહી,
પ્રતિપળ હવે પસ્તાઉ છું.
કાપે! અંતર કેરા વિકારા તમે.
વ્હાલા ૩
રાત્રી ઘણી અજ્ઞાનની, નથી આત્મ વસ્તુ દેખતે;
આત્મા સમા આત્મા બધા, હજી એ નથી હું' લેખતે. મુજ આત્મ પ્રકાશી છે. ભાનુ હુમે. વ્હાલા ૪
હજીયે જગતનાં વાલીડાં,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૩)
અંતર વિષે વહાલાં ગણું પણ આપનાં પ્યારાં જનને,
પૂર્ણ નવ પ્યાર ગણું સહારા માન મહાદિ અરિ મારે હમે.વહાલા પ મુજ સમા બાળકતણું તે,
આપ શુભ આધાર છે; સદ્બુદ્ધિ ને સદ્ધમાગે,
અજિતપદ દાતાર છે; મુનિ હેમેન્દ્રને ઉદ્ધારા હમે. વહાલા ૬
સમ્યક્ત્વ ભાવના ( અને જીગર કે પીતે હે બસ-એ રાગ) સમક્તિ શુભ ભાવે ધારે રે,
ટળશે ભવને મિથ્યા ભાર; નિજ અધિકારે રહીને રે, ન કરી વયે જન્મ સફળતા આજ, સમ૦ ૧ મિથ્યાત્વે કાળ અનંતે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૪). જીવન ધારીને થાક વિશ્વાસ હવે પ્રભુમાં રાખે રે,
ટળશે ભવનો મિથ્યા ભાર, સમ૦ ૨ પ્રભુ ગુરૂ ધર્મ સાચી,
તાવિક શ્રદ્ધા જે થાશે; ભવાટવી બંધન જાશે રે,
ટળશે ભવને મિથ્યા ભાર સમ૦ ૩ ઉગ ભીતી ને ઈર્ષા—
વિણ પ્રભુમાં લગની લાગે, મન મિથ્યા મોહને ત્યાગે રે,
ટળશે લાવને મિથ્યા ભાર. સમ૪ પ્રભુ નામ-સુવાસને ગ્રહવા,
ઉલ્લાસ ખરે જન ધારે; દુકામે સઘળા ટાળે રે,
ટળશે ભવને મિથ્યા ભાર. સમ૦ ૫ સમ્યક્ત્વ જીવનમાં આવે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૫)
વિરતિને પ્રાપ્ત કરાવે, જન મોક્ષધામમાં જાયે રે,
ટળશે ભવને મિથ્યા ભાર, સમય ૬ મુનિ હેમેન્દ્ર અજિત પ્રેમ,
પ્રભુ ચરણે મનને રાખે; તે પરમ પદાર્થને પામે રે, ટળશે ભવને મિથ્યા ભાર. સમ૦ ૭
શ્રી મહાવીર સ્તવન ( પનઘટ વાટે પનીહારી એ ધીરાંએ રાગ ) વિર વિભુ વીતરાગી હાલા, વહેલા વહારે વળજો,
વ્યાધિ દળજો રે, મુજને મળજે હે–વીર. ટેક કામ કરોધ કંકાસ કુટિલને, કરથી કોરે કરજે, દુખ સહુ હરજે રે, કરૂણું કરજે હો-વીર. ૧ ભવ્ય ભાવથી આપ ભરેલા ગુણગણ ફળના વેલા જિન છે છેલા -મુજને–
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૬ )
નિતાંત ન્યારા સમરસ ધારા, પ્યારા પૂરણ કામી, નવ જરી ખામી રે-મુજને~~
3
અકલ અગમ્ય અરૂપ અનામી, સ્વામી અંતરયામી શિવસુખ ધામી રે-મુજને-~
રગરગમાં ૨મો ૨’ગીલા, જિનવર શિવસુખશીલા, કરતા લીલા રે-મુજને—
પ્
હૈયે હેતે હુ પધરાવું, છે। હૈયાના દ્વારા, અમૃતધારા રે-મુજને
હારી સુખકારી શિવનારી, શિવપદને દેનારી, વરી અવિકારી રે-મુજને—
પૂરણબ્રહ્મ નિર’જન સ્વામી,
સદ્ગુણુગણુના ગામી,
જગમાં નામી રે-મુજને~~ આવા અલબેલા અહિં આજે,
www.kobatirth.org
અમ દુઃખ હરવા કાજે,
૯
તુમને છાજે રૈ-મુજને મળજો હા,
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૭ ) મુનિ હેમેન્દ્ર વદે છે વાણી,
આપને પૂરણ જાણી, છે ગુણ ખાણું રે–મુજને મળજો હે. ૧૦ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ-સ્તવન,
(રાગ–માલકેષ) અતિ રમ્ય છે પાર્થ ચિંતામણી, સદા હર્ષ દે યાતનાઓ હણી–અતિ. દીપે ચિત્તરંજન પ્રતિમા રૂડી, ન ભૂલે સ્મૃતિ અંતરે તે જડી-અતિ ૧ કથીર હેમ થાયે મણી-સ્પર્શથી, બને જ્ઞાની અજ્ઞાનીને દર્શથી–અતિ ૨ તિમિરને હણે છે મણી–તેજથી, અવિવા હરે પાર્શ્વ ચિંતામણી-અતિ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૮ )
ટળે પાદસ્પર્શે સહુ વાસના, સદાયે ધરું ધ્યાન એ ચાહના-અતિ ૪ સદા ચિત્ત લાગ્યું મનહર સ્થળે, ચહે બાળ હેમેન્દ્ર પાપ બળે-અતિ ૫
જિન ગુણગાન [ જાઓ જાઓ અય મેરે સાધુ ] આ આ એ સજજન શાણા,
જિનગુણ ગાવા કાજ પ્રેમથકી સહુ હળીમળી ચાલે,
સઘળાં લેઈ સાજ; જિનગુણ ગાઈ પ્રેમી બનાવે,
સઘળે જૈન સમાજ, આ૦ ૧ પ્રેમ મૂર્તિ પરમાતમ પૂજી;
પૂરણ પ્રેમે આજ; એક જ જિનની ધૂન લગાવે,
જેથી સરશે કાજ. આ૦ ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૯ )
શાંત નિતાંત નરાન્તમ ન્યારા, પ્યારા જે મહારાજ;
જે મુખ-૫'કજથી જ પ્રસરત, સત્યતણા જ અવાજ.
કસ્તૂરી અખરથી પ્રસરે, પરિમલનું જ્યાં રાજ; એવા જિનમંદિરમાં આવેા, છેડી સઘળાં કાજ,
વીતરાગનાં દર્શન મળીયાં, ટળીયાં સર્વ અકાજ; મુનિ હેમેન્દ્ર હૃદયમાં વસીયાં, પ્રેમપૂર્ણ મહારાજ. મહાવીર સ્તવન
આવા ૩
www.kobatirth.org
આવા૦૪
આવા ૫
[ વીર મહાવીર મહાવીર વીરે ] મુખડુ· મહાવીર નામજાપ માગે—પ્રભુ (૨)
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૦) વાણી ગંભીર મધુવાહિની લાગે, મોહ પામે સહુ દિવ્ય રાગે– પ્રભુ ૧ સમજે નિજ ભાવે પશુ પક્ષી, ભૂલે ભેદભાવ પ્રેમભાવ જાગે– પ્રભુત્ર ૨
મુખ દીપે ત્રણ ગઢ ઉપર, દિવ્ય આકૃતિ એક ભાવી લાગે– પ્રભુ ૩
જનગામિની અમૃતભાષા, સુણ અંતર સહુ શત્રુ ભાગે– પ્રભુ૪ ત્રિશલાનંદન વિર વિભુજી, નયણે જોયાથી દુષ્ટ ભાવ ત્યાગે– પ્રભુ ૫ હેમેન્દ્ર સાન ભાન હર્ષથી ભૂલે, ઉરમાં મધુરી આત્મબંસી વાગે– પ્રભુ૬
મહાવીર સ્તવન [ વીર મહાવીર મહાવીર વિરે ] વર્ધમાન તાન ગુલતાન કરે—હને (૨)
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
સાગર પ્રતિ સરિતા વહે છે, તેમ મુજ ચિત્ત વીરમાંહિ ઠરે. હુને ૧
ચન્દ્રને ચાહે જેમ ચકેરી, તેમ હૈયાનુ હેત તેને વરે.
હેને ર
હું'સ ચાહે છે માનસ સરને,
વીર સરમાં મારૂ દિલડું ક્રેમ્હને ૩
ગુણગાન ગણતાં બુદ્ધિ ન ચાલતી,
પ્રેમ હર્ષથી લભ્ય ભાવને લરે. હુને ૪
ને ૫
હૅને ૬
અમૃત સમ વાણી વસુધા પર, મુખ પંકજથકી નિત્ય અરે.
પરમાત્મ તત્ત્વની ખસી 'બજાવી, હેમેન્દ્રનુ' એ ચિત્તડુ' હરે,
—(:0:)—
મહાવીર સ્તવન (મેં ખનકી ચીઢીયાં અનકે એ રાગ)
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧રર ) મહાવીર પ્રભુ મંગલ મહિમા નિત ગાઉં રે, શુભ ચરણ કમલ ચિત્ત ધારી શિર નમાવું –ટેક સુરપતિ શંકા સહ ટાળી, મેરૂને ચરણે ધ્રુજાવી, મહાવીર નામ, કયું વીર કામ, સુરેન્દ્ર ચકિત ત્યાં થાય,
તન મન વારું રે. મહાવીર ૧ ત્રિશલા માતા હરખાયે, સિદ્ધાર્થ પિતા મલકાયે,
જગ ગાન ગાય, ઉર હર્ષ થાય, લીલા મનને
દુઃખ વિસરાવું રે. મહાવીર ૨ સહુ ત્યાગી દીક્ષા ધારી, તપદિવ્યતષ્ઠા અધિકારી,
જનહિત કાજ, ધરી દિલદાઝ મરી સર્વ ગુણે અમાપ,
અતિ હરખાવું રે. મહાવીર ૩ પદ ચંડશિકે ચૂમ્ય,
નિજ સપનાથી વિરમે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિજ
( ૧૨૩ )
તજી દુષ્ટ કર્મ ભજી દ્રિય ધર્મ પુર્વજન્મ સભાળી,
શિરને નમાવ્યુ` રે. મહાવીર ૪
સતી ચ'દનબાળા નારી, જે રાજ્યતણી કુમારી, હતી ખેડી હાથે, નવ કેશ માથે,
લઇ અડદ ખાકુલાદાન,
મક્ષપદ આપ્યુ. રે. મહાવી૨ ૫ સુર કનક કુસુમા ધારે, પ્રભુ કેવળજ્ઞાની વહારે, હરે આધ દોષ, ગાઈ માલકોષ,
સમવસરણ સુંદર ભાસે,
ચિત્ર નિહાળુ` રે, મહાવીર હું કલ્યાણક ૫'ચ ગવાયે, જેશિવપુર પથ બતાવે, પ્રભુના પ્રસંગ, ધરે રમ્ય ર્ગ,
જીવન છે મંગલકારી,
હૃદયે ધ્યાવુ. ૨. મહાવીર છ
જન આત્મ જ્ઞાનથી તાર્યાં, ભવકેરા દ્વેષ નિવાર્યાં,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૪ )
કરી પ્રવીણુ નાથ ! દઈ શિર હાથ,
હેમેન્દ્ર કરે। ભવપાર,
શિવસુખ પામુ ૨. મહાવીર ૮
શ્રી મહાવીર સ્તવન
( નંદકે લાલા—અ રાગ )
ૐ અ” મહાવીર પ્રભુજી, પ્રગટી અ ંતર પ્રીત રે; સગા સહાદર સ્વાર્થ ભરેલાં, આપ જ એક અભીત રે
ત્રિવિધિ તાપ ટળે તમ સ્મરણે, હ ને શાક સમાનરે;
અષ્ટપ્રહર હુને લાગ્યુંનિર'તર, આપનું ઉત્તમ ધ્યાન ૨-૩૦
અતર બાહ્ય સ્વભાવથી પ્રેમે, જપુ તમારા જાપ રે;
www.kobatirth.org
૧
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૫ )
માહુની મૂરત આપની અંતર, ધારી તન્તુ સહુ તાપ ૨-૦ ઘટઘટ જ્ઞાનથી વ્યાપ્ત વિભુ છે, શુદ્ધ સનાતન આપ રે; મન–તનમાંહી આપની પાડે, સુખકર સુંદર છાપ ૨-૩૦
હૃદય સિ’હાસન ઉપર બેસે, કાપજો ભવના કલેશ રે; ભવવનમાં અથડાયા હવે તે,
દેખાડા દિન્ય પ્રદેશ૨-૩૦
નિર્માળ ભાવે આત્મ પ્રકાશે, ટાળજો મેહ તમિર ૨; નિર્ભય એવાં તત્ત્વ સમમાં, ધારૂં' હૃદય કઇ ધીર ૨-૩૦
નામ સુધારસ પાન કર્યુ મે, અન્ય નથી ઇચ્છાય રે;
www.kobatirth.org
h
ܡ
દ
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૬ )
હેમેન્દ્રપ્રભુ તવ ચરણે પડ્યો છે,
લળી લળી લાગે પાય ૨-૩૦ લાખા પ્રણામ
હૈ સ્વામી મહાવીર તમાને લાખે પ્રણામ હૈ પ્રભુજી મહાવીર તમને લાખા પ્રણામ. ત્રિશલાનઢન આપ કહાવેા,
સેવકના અંતરમાં આવે; પરમાતમ રણધીર, તમાને લાખા પ્રણામ. ૧
ક્ષત્રીયકુંડતણા છે. વાસી,
પરિબ્રહ્મ છે. પૂર્ણુ પ્રકાશી; દર્શન રમ્ય રૂચીર, તમાને લાખે। પ્રણામ. ૨
જન્મ્યા ત્યારે મેરૂ હલાવ્યે,
વસુધામાંહી ક્ષેાભ મચાવ્યે; સ’શયદ્વારક વીર !, તમાને લાખેા પ્રણામ. ૩ જન્મ સાથ જગ શાંતિ સ્થાપી,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭)
કાળ કલેશની વિપદા કાપી; ધાર્યા મુક્તિ ચીર, તમને લાખે પ્રણામ. ૪ વિશ્વપ્રેમ એ સૂત્ર તમારૂં,
જગજનને આપ્યું છે સારું પહોંચ્યા ભવજળ તીર, તમને લાખે પ્રણામ. ૫ આપ ચરણમાં ચિત્ત પરોવ્યું,
દુઃખ ખલકનું સઘળું ખાયું; કપ જગ જંજીર, તમને લાખ પ્રણામ. ૬ હેમેન્દ્રકેરા સાચા સ્વામી,
અલખનિરંજન અંતરજામા; (વો) અવિચળ શક્તિ નીર,
તમને લાખે પ્રણામ. ૭ શ્રી મહાવીર સ્તવન. (ખ લાગ્યા દિલના–એ રાગ.) પ્રેમ લાગે (૨) મહાવીરે અતિ. પ્રેમ મોહ ત્યા, ફાંસ જગની ત્યજી. પ્રેમટેક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૮ ).
રંગ દિલમાં લાગે, અંગ અંગે જાગે, હૃદય કમળથી, કોઈ રિપુ શામે. પ્રેમ ૧ શાન્ત થાતાં હવે શો ડર છે રહ્યો? ભવ્ય આત્મા પ્રભુલતા ધરી વિ. પ્રેમ... ૨ મક્ષ પથના અરિને, મહાવીર ડારે, હાથ મારે (૨) ગ્રહી, પ્રભુ ભવ તારે. પ્રેમ૦ ૩ કામ લેબે કરીને, મદથી હું ઘુમ્ય, સર્વ છેડી પ્રભુ ! તારા પ્રેમે રમે પ્રેમ૪ દિન જાયે હવે, આત્મ તલસે અતિ, દર્શ આ હેમેન્દ્રને, મહાવીરજી. પ્રેમ પ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
નયના કયાં રીઝવું? દશ વિષ્ણુ નયને કયાં રીઝવુ ? ટેક
૫
( ૧૨૯ )
આત્મ સમર્પણુ (અંતરાગાર) બિહાગ
www.kobatirth.org
શાશ્વત પ્રેમનું સ્થાન જડે ના, ફરી ફરી કયાં ભમવુ' ?
ભરમાઈ,
કૃત્રિમ ભાવ વિષે અંતર શું ઠગવું ? નયના-૧
ચક્ર મળે તે પ્રેમી ચકારીનું ઉર શું રીઝતુ` ! શશિર્કરા ગમને પછી થાયે, તેને તારવુ. નયના-૨ કૃત્રિમ વસ્તુ સુલભ બને પણુ, ચિત્ત ન ત્યાં
ઠરતું;
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૦ )
સચ્ચિદાનંદ નિર્મળ સ્વરૂપે, મુજ મનડું ઠરતું. નયન-૩ પરમેષ્ઠીમાં શ્રેષ્ઠ સદા તું,
દુખ હરજે ભવનું પરમ જ્યોતિ તું અલખ નિરંજન,
અગમ અગોચર તું. નયને-૪ નિરામય અનુપમ સહુ જગમાં,
તુજ પદને વરવું; મુનિ હેમેન્દ્ર સદા એ ધ્યાને,
હારામાં ભળવું. નયને-૫ શ્રી સીમંધર સ્વામી સ્તવન
(રાગ બિહાગ) સીમંધર ભગવાન, સુખકર અતરના આરામ
ટેક પુય ઉદયથી સમ્યગદષ્ટિ, અન્તરમાં ઉજાસ પાયમતિ સઘળી વિસરાઈ, પામ્ય પૂરણ કામ.
સીમંધર–૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧
)
મિહક વસ્તુ જરી ના ગમતી, તુજ સૌન્દર્ય અમાપ, અંતરમાં રાખું પ્રેમથી, હે મમ ઉરના વિશ્રામ.
સીમંધર–૨ જગત રીએ કે ખીજે તેની, મારે શી જંજાળ? મારે તે તુજ મુખ દર્શનનું, એક જ છે બસ કામ;
સીમંધર–૩
જ્ઞાન ગણું કે ધ્યાન ગયું હું, તું મુજ હૃદયાધાર અંતરની વાતલડી કરવા, તું મમ મારૂં ઠામ.
સીમંધર–૪ દ્વિીપ, નદ, પર્વત છે વચ્ચે, દૂર છતાં તું પાસ; પાંખ તું આપે મુજને ઉડવા, નિરખું કયાં જ
ધામ? સીમંધર–પ વિચરે જિનવરામહાવિદેહ, સુમન સમા ચરણથી; મુનિ હેમેન્દ્ર ચરણરજ ગ્રહવા, હર્ષે રટતે
નામ. સીમંધર–
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૨ )
મહાવીર સ્તવન
(ટાપીવાળાનાં ટાળાં ઉતર્યાં—એ રાગ)
પ્રભુ મહાવીર ગાતાં હષ ઉપજે, પ્રેમ ધરીને હૈયે બિરાજો (૨) નિર્દંહી નિરભિમાન, પ્રભુ મહાવીર—૧ ઇન્દ્રો કરે જેની સેવના,
ચરણુ અંગુઠે મેરુ ધ્રુજાવ્યેા, (૨) એવા પ્રભુ મળવાન. પ્રભુ મહાવીર––૨
આમલકી ક્રીડાતા સમે, ધ્રુવ હરાવ્યા ઇન્દ્ર અપ્પુ, (૨) મહાવીર એવું નામ, પ્રભુ મહાવીર~~૩
દીધુ. વષીદાન ભાવથી,
સજમ લીધા જગત માટે, (૨) દેવ કરે યશગાન. પ્રભુ મહાવીર—૪
(૧) નિજ આત્મા સફળ બનાવવા અને વિશ્વોહાર અથે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૩ )
વીત્યાં વર્ષોં ખાર મૌનમાં, તપશ્ચર્યાં કીધી ભારે, સહ્યા ઉપસગે મહાન. પ્રભુ મહાવીર—પ
ઋજુવાલુકાના તીરમાં, શાલ વૃક્ષની શીતલ છાંએ, પામ્યા કેવળજ્ઞાન. પ્રભુ મહાવીર— ૬
સ્થાપ્યા ગૌતમ ગણધર પદે, સુર નરાશને તિર્યંચમેષી, કરાવ્યું ધર્મનું ભાન, પ્રભુ મહાવીર—છ
સમવસરણે દેતા દેશના, યાજન સુધી નાદ પહોંચે, માલકાષ રસ પાન. પ્રભુ મહાવી−૮
નૂતન સુવર્ણ કમળા પરે, પગલાં માંડે દેવ જે મૂકે, ગગરે દુંદુભી તાન. પ્રભુ મહાવીર—૯
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૪ )
દીપેાત્સવીના દિનમાં. નિર્વાણુ પહેાંચ્યા ગોતમ પામ્યા,
કેવળજ્ઞાન સુજાણુ. અજિત એષ ગૌતમને દીધા,
શાસન કીર્ત્તિ ડુાંસે ફેલાવી, હેમેન્દ્ર હૈયે સ્થાન. પ્રભુ મહાવી૨-૧૧
દીવાલી સ્તવન
(ઝબકીને જાગુ, ગુરુદેવએ રાગ)
પ્રભુ મહાવીર—૧૦
મહાવીર આપે ઉપદેશ, વિજન ! જ્ઞાનપર્વ માંડી;
વાડી–અ ચલી
અપાપા નગરી હંમેશ, ભાસે જ્ઞાનતણી અઢાર ગણુ રાજા સુર દૈત્ય કિન્નર, વાણીમાં ખામી ન લેશ. વિજન-૧ ગૌતમને માલ્યા દેવશમાં ખાધવા, સાળ પ્રહર દ્વીધા ઉપદેશ, વિજન-ર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૫ )
રાત્રિ કાર્તિકની અમાસકેરી, નિર્વાણ પામ્યા જિનેશ. ભવિજન-3
ભાવ ઉદ્યોત જતાં અધાર ફેલે, રત્નદ્વીપ પ્રગટે સુરેશ. લવિજન-૪ રત્નત્રયીની ઋદ્ધિ અનંતી, આત્મામાં કરે ઉજાસ વિજન-૫
૮ ૩૪ હૈં હૂઁ માવીર’ જપતાં, પમાય શિવપુર વાસ. વિજન-૬
કેવળ પામ્યા,
મહાવીર ધ્યાને ગૌતમ ગધર ખાસ. ભવિજન-૭
પ્રાત:કાલે ગૌતમ સ્મરતાં,
પ્રગટે આત્મામાં પ્રકાશ લવિજન-૮
મળે અજિત પદ નિળ બુદ્ધિ, હેમેન્દ્ર પામે ઉલ્લાસ. ભજિન-૯
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૬)
પાનસરમંડન શ્રી મહાવીર સ્તવન
(રખીયા બંધાવો ભયા–એ રાગ) ત્રિશલાનંદન સુખકારી, આમપ્રકાશી અંચલી
આ અમ ઉરમાં સ્વામી, કરુણાળુ અંતરયામી; વીતરાગી શિવગતિગામી, પ્રભુ અવિનાશી રે. ત્રિશલા-૧ શ્રેષાદિ શત્રુ નિવાર, કમ કલંકથી ઉગારો; ઝાલી કર લવથી તારો, ગુણ કેરા રાશિ છે. ત્રિશલા-૨ સંસ્કારે આપે સારા, મુજથી નવ થાશે ન્યારા; પાનસર ધામે વસનારા, જ્ઞાનવિકાસી રે, ત્રિશલા-૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૭)
માલીક છો મનના મારા, વર્ષા પ્રેમની ધારા; ભવિજનને લાગો પ્યારા, ગુણને છું પ્યાસી રે. ત્રિશલા-૪ પ્રીતે અજિતપદ આપે, ઉરમાં શુભ બુદ્ધિ સ્થાપ; હેમેન્દ્ર દુઃખ કાપે, ઘટ જ્ઞાન નિવાસી રે. ત્રિશલા–પ
શ્રી આદિનાથ-સ્તવન. (કાલીકમલી વાલીયાં...એ રાગ) આદિનાથ જિનેશ્વર, ભવકેરાં દુઃખ હરનારા, ભક્ત હદયમાં વસનારા. આદિ. ટેક સુંદર લટ બે કેશતણી, રમ્ય દસે ગ્રીવ ઉપરની, હુંચન સમયે દેવ મળ્યા. આદિ. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૮)
કેશ લટને ઈન્દ્ર નિહાળે, હર્ષ ધરી મુખ મલકાવે, પ્રવીણ સુરેન્દ્ર પછી વઘા. આદિ. ૨ લેચ ન કરશો કેશ રૂપાળા, વદન દીપા રમ્ય સુંવાળા, દેવ હૃદયને હરનારા. આદિ. ૩ શેરડી રસ શ્રેયાંસે દીધે, મક્ષત અધિકારી કીધે, માતાને ઉદ્ધારીયાં. આદિ. ૪ પ્રથમ મનહર તીર્થકર એ, ભાષભદેવજી નામ ધરાવે, ભવિજનનું શુભ કરનારા. આદિ. ૫ હૃદયકમળમાં વાસ કરીને, વસ પ્રભુ રિથરતા ધરીને, હેમેન્દ્ર ઉરમાં વસનારા. આદિ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩)
શાન્તિનાથ-સ્તવન. (બાલમ આયે બસ...એ રાગ) શાન્તિજિન અતિ શાન્ત પ્રતિમા (૨) ટેક પ્રેમલ મૂર્તિ મુજને પ્યારી, હદય અશાતિ સર્વ હઠાવે, હર્ષભરી અમીદષ્ટિ પ્રભુની, દિવ્યસુધા બે દગમાં. શાન્તિ. ૧ ઝંઝાવાતે જગ સપડાયું, જગત બધું દુઃખમાં ઝકડાયું; સર્વ હઠાવી નાથ પ્રસારે, દિવ્ય શાન્તિ સહુ જગમાં. શાન્તિ.૨ શાન્તિ વિષે ઉલ્લાસ ભર્યો છે. શાન્તિથકી જગતાપ ખ છે, શરણ સ્વીકાર્યું શાતિજિનનું, હેમેન્દ્ર નિજ મનમાં. શાન્તિ. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૦).
શ્રી નેમિનાથ સ્તવન. (તુમીને મુજકો પ્રેમ....એ રાગ) નેમિનિજ શિવસુખ સ્વામી,
રાજુલ ઉરના અંતરયામી; વિશ્વપ્રેમ શીખ શુભ નામી,
અલખ નિરંજન ધૂન જગાવી. (૨) પ્રેમલ સુખના સ્થાન જિન” (૩) નેમિ. ૧
આત્મ સમાન સદા આત્મા છે.(૨) સુખ આ જગમાં પ્રિય સહ જનને,
હર્ષ મળે સુખ થાય, જિન” (૩) મિ. ૨ નિપુણ કરે અમને શુભ ગાને (૨)
આત્માનંદે સહુ સુખ માને, હેમેન્દ્રના વિશ્રામ જિનાજી (૩) નેમિ. ૩
શ્રીનેમિનાથ સ્તવન
(દુઃખકે અબ દિન...એ રાગ) મુજને નેમિજિનેશ્વર તારે,-એ ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૧ ) નિરખું જગના વિધવિધ રંગો ઉગરવા નહિ આપે. નેમિજિને– મુજને ૧ ગિરનારે નિર્વાણ શામ્યા, કેવલજ્ઞાન પ્રતાપે પામ્યા, યદુનંદન ઉદ્ધાર. નેમિજિને- મુજને ૨ કરુણ પશુએ ઉપજી ઉરમાં, બ્રહ્મચારી, બળધારી, જગમાં, વીતરાગ પ્રભુ ઉગારે. નેમિજિને- મુજને ૩ વીતરાગે પ્રીતિ શુભ થાયે વિતરાગી પદ ત્યારે પમાયે, હેમેન્દ્ર એગ્ય બનાવે. નેમિજિને- મુજને ૪
શ્રી નેમિનાથ સ્તવન ( રાગ-બાલમ આયે બસ ) નેમિનાથ સદા સુખકારીએ ટેક કલેશે કાપે, આનંદ આપે, આપણે કર મુજ શિર સ્થાપિ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૨ )
મનમાહન પ્રભુ આપની મૂર્તિ, પ્રાણથી લાગી પ્યારી........નેમિ ૧
માહુને મારા, મમતા મારા, ખેડલા પ્રભુજી પાર ઉતારા; પૂર્ણ ભય'કર ભવવન દેખી,
હામ ગયા . હારી........નેમિ- ૨
બુદ્ધિમાં આવા, ચિત્તમાં આવે, આત્મ પરમાત્મને એક કરાવે; ઋતર વેરી ડેજો દાખી,
www.kobatirth.org
આપજ છે। દુઃખહારી........નૈમિ૦ ૩
દયા દેજો દીનતા દેજો, હૃદયકમળમાં આવી રહેજો; હેમેન્દ્રસાગર પ્રેમથી વિનવે,
સેવક ધ્યે ઉદ્ધારી........નૈમિ૰ ૪
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
શ્રીનેમિનાથ-સ્તવન [કદર મોરી ના જાનીએ શગ] અવિચલ સુખ આપે, સુખ આપે રે, નેમ પ્રભુ ઉર વ્યાપે, ઉર વ્યાપ રેટેક
નેહી છો સાચા હું દાસ તમારે (૨) પ્રેમથકી ધરી રહેમ, ભવનાં દુઃખ કાપે,
દુઃખ કાપો ૨.૧ આપ સિવાય ભજું પ્રભુ કેને? (૨) હર્ષ પ્રફુલ્લ સ્વરૂપ, હૃદયે સ્થિર સ્થા,
સ્થિર સ્થાપિ રે....૨ ઘાતી અઘાતી કર્મ અપાવી (૨) મંગલમૂર્તિ અનુપ, દૂર કરે સહુ પાપ,
સહુ પાપ રે...૩ શિવપદકેરે હા આપે (૨) નિર્મળ મુખડું અતુલ, પ્રભુ દર્શન આપે, (૨)
દર્શન આપે છે...૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૪ )
રાજુલને નિર્વાણુ અપાવ્યુ', (૨) હેમેન્દ્ર આઠે યામ, મુખથી જપુ જાપે, જપું જાપેા રે....પ
શ્રી પાર્શ્વનાથ-તવન ( રાગ ખાગેશ્રી ) પાર્શ્વનાથ દયાળુ સ્તવીએ, સજીએ શિવપદ સાર. એ ટેક. નાગા છત્રે પ્રભુ શાલે, મન લાલે તતકાળ; ભાવ નૂતન ઉર જાગે, મૂતિ મન હરનાર. પાર્શ્વનાથ ૧ અહિ લાંછન મનહુર દીસે, મુખ પર પરમ ઉલ્લાસ;
ગ દ્વેષ તજીને ભજતાં, થાયે શિવપુરી વાસ પાર્શ્વનાથ ર
સમતા મધ્યે બુદ્ધિ ધારી, દ્રવ્ય ભાવે કરા સેવ;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૫ ) ચંચળ મનમાં સ્થિરતા સ્થાપી, પ્રેમે પૂજો
- જિનદેવ-પાર્શ્વનાથ ૩ ટાળે દેષ અઢાર ઉરના, લેવા પરમ પ્રકાશ પરમાર્થે નિજ ચિત્ત જે, ટળશે મોહને
પાસ-પાર્શ્વનાથ ૪ શુદ્ધ દિલ દર્પણ સમું, પાપરહિત જે થાય; હેમેન્દ્ર ચાહે અજિત જિનવર, પાકેરી
હાય-પાર્વનાથ ૫ માંગરોલમંડન નવપલ્લવ પાર્શ્વનાથ
સ્તવન (એ ગઈ છતાં એની છબી....એ રાગ) મન લાગતું મારું સદા પશ્વચરણમાં– દુનિયાંતણ માયા ભુલું, દિવ્ય શરણમાં. ટેક ચક્ષુ હતાં જગમોહમાં, અજ્ઞાનથી મમતા ભર્યા, સર્વ વિરમ્યા રંગ જુઠ્ઠા, પા સ્મરણમાં.
મન-૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૬ )
નવ૫૯લવિત કુસુમાકરે, કુસુમ કાલિકા, પ્રેમ વિકસ્યું ને ઝીલું હું, જ્ઞાનઝરણુમાં
મન-૨ જ્ઞાન મળીયું સત્ય જ્યાં, નયન ઉઘડયાં, સત્ય બ્રહ્માનંદ છે, પાર્શ્વ વચનમાં.
મન-5 પાર્શ્વ નવપલ્લવ વસ્યા, હૃદય પટમાં, ધ્યાન નિશદિન લાગતું, એ ચિત્તહરણમાં.
મન-૪ માંગરોલે વિરાજતા, રમ્ય સ્વરૂપમાં હેમેન્દ્રને મૂર્તિ દીસે એ, દિવ્ય નયનમાં.
મન-૫ માંગરેલમંડન સુપાર્શ્વનાથ સ્તવન
(રાગ-પીલે પીલો જીવવા એ રાગ) ગાએ હેતે સુપાર્શ્વનાં ગાન,
સુધારસ પાન, ધારે સુધ્યાન. ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૭ )
ભવતાપથી જલતા જના, અંતર વિષે દાઝયા કરે; યાન જિનવરનું ધરે, તે! તમ ઉર સહુનાં ઠરે. ધારા–૧ ચળકાટ ધરતીજે ચીજો, ચિત્ત ત્યાં નવચેાજશે; સૌંદર્ય છે . ભૂતિ વિષે, તે જ હૃદયે ધારશે.
ધારા–ર
પૃથ્વી બધી ઘૂમી વળ્યે, પણ કાંઇ નવ શાન્તિ મળી; દર્શોન કર્યો... જિનવરતણાં, ઉર અશાન્તિ ત્યાં ટળી.
ધારા-૩
સ્મૃતિ સુંદર માંગરેાલે, જિનવર કરી દીઠી; આંખના અમૃતથકી, પાપ બુદ્ધિ સહુ ડી.
ધારા-૪
આશ્રય સદા પ્રભુ તાહરા, તુ'જ અવલઅન ખરું, હેમેન્દ્રને લવમુક્તિ દ્યો, હુરદમ પ્રીતે તુજને સ્મરું
ધારા-પ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૮ ) બેરૂમંડન પદ્મપ્રભુનું સ્તવન
(નાગરવેલીઓ રોપાવ. એ રાગ) પ્યારા પદ્મ પ્રભુ મહારાજ,
અમારા અંતરે રહેજે; પ્રભુજી અલખ નિરંજન આપ,
અમારા અંતરે રહેજે- ટેક અમૃતસર નેત્ર તમારાં,
જે લાગે અમને પ્યારા; સુધારે સેવકના સહુ કાજ,
અમારા અંતરે રહેજેરવિ દેખી પદ્મ પ્રકાશે
એવું તુજથી હદય વિકાસે; સ્વામી સેવક ગરિબનિવાજ,
અમારા અંતરે રહેજેપ્રભુ પધનું લાંછન છે,
જોતાંમાં ચિત્તડું લેજે;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
(૧૪૯) અમારા સાચા છે શિરતાજ,
અમારા અંતરે રહેજેકેશંબી નગરી સારી,
માતા સુસીમા સુખકારી; પિતાજી શ્રીધર છે સુપછાજ,
અમારા અંતરે રહેજો પ્રભુ સ્તવને સનેહજ દેજો,
મમ વૃત્તિ સુધારી લેજે; તમારી ગેબી અનહદ ગાજ,
અમારા અંતરે રહેજે- છો બેરૂ ગામે વસિયા,
પ્રભુ હેમેન્દ્રના હૈયે હસિયા; ભવસાગરકેરી પાજ,
અમારા અંતરે રહેજે-
૫
૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૦ )
બોરીજમંડન-શ્રી મહાવીર સ્તવન
(નાગરવેલીએ રોપાવ ) પ્રભુની શક્તિને નહિ પાર,
ત્રિશલાનંદન છો બળવાન ચરણે મેરુને ધ્રુજાવ્યું,
એવા બળશાળી વાગવાન- ટેક દ્ધા નિરખ્યા સહુ જગના,
જે અતિશય શક્તિ ધરાવે; વૈદ્ધા શ્રેષ્ઠ જગતમાં આપ,
યોદ્ધા સર્વે મૂકે માન-પ્રભુ ૧ આત્મશક્તિના પાઠ,
પ્રભુએ જગને ઉપદેશ્યા; જે શક્તિ આપે મોક્ષ,
એવાં શીખવ્યાં ઉત્તમ ગાન-પ્રભુ ૨ તપ ધાર્યું ઉગ્રવનમાં,
પ્રભુ કેવલજ્ઞાનને માટે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૧ )
સહતા ઘાર અતિ ઉપસર્ગ,
તાર્યાં જનને આપી જ્ઞાન-પ્રભુ ૩
પ્રગટ્યા પ્રભુ મારીજ ગામે, મહાવીર પ્રભુને નામે; મનહર મૂર્તિ કલા અપાર,
કરતા ગુણીજન જેનુ’ધ્યાન–પ્રભુ ૪
અમૃતથી મીઠી વાણી,
અતિ હર્ષોં હૃદય ઉભરાવે; હેમેન્દ્ર હૃદય પ્રગટાવા,
જનકલ્યાણુક આત્મજ્ઞાન-પ્રભુ ૫
ખારીજ મંડન શ્રી મહાવીરસ્વામીનું સ્તવન.
www.kobatirth.org
( નાગરવેલીયા રાપાવ—એ રાગ ) તમારી શક્તિતા નહી પાર, ત્રિશલાન'દ પ્રાણાધાર;
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) અંગુઠ મેરુ હલા, હું શરણ તમારે આ . સ્વામી સેવકના સુખકાર. ત્રિશલા. ૧ બિરાજ્યા બેરોજ ગામે,
જગ તરે પ્રભુને નામે, ભવિજનના હૈયાહાર, ત્રિશલા૨ જિન લગી ગંભીર વાણી,
તમે જ્ઞાનીતણા પણ જ્ઞાની; ઉત્તમ આપે આત્મ વિચાર, ત્રિશલા. ૩
અજિતપદે પ્રભુ! સ્થાપિ,
અંતરના કલેશ કાપે વસા જ્ઞાન–નગર મઝાર, ત્રિશલા. ૪ સિંહ લાંછન ચણે રાજે, દેખીને રતિપતિ લાજે; છે સત્યવસ્તુમાં સાર, ત્રિશલા. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૩ )
સિદ્ધાથ પિતાનેલાવ્યા,
જગતારણ માટે આવ્યા; નિર્મળ પ્યારા પંચાચાર,
શુચિ માતૃશક્તિને સાધી, નિવારી વ્યાધિ ઉપાધિ;
હેન્દ્ર કરેા ભવ પાર
ત્રિશલા છ
બેમડન શ્રી પદ્મપ્રભુ સ્તવન. (નાગરવેલીયા રાપાવ–એ રાગ )
ત્રિશલા
પ્રેમલ પદ્મપ્રભુ મહારાજ, મારા અંતરમાં વસજો; પ્રભુજી અલખ નિરંજન આપ, મુજમાં ભાવ સદા ભરો. ટેક
પ્રભુ પ્રશ્ન સમાન સુનેત્ર, અમૃત અમને પીવરાવે;
જેથી પરમાનંદ પમાય,
હૈયે હર્ષે અતિ ઉભરાય. યાશ. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૪ )
સુમિત્ર પ્રજા પ્રભાવે, પ્રભુ ક્રમલ જલે વિકસાવે;
મારા હૃદય કમળમાં આપ,
પ્રેમે ક્રિન્યāાતિ પ્રગટાવા. પ્યારા. ૨
પ્રભુપદ્મ લાંછને શૈલે, જોતાં મુજ ચિત્તડુ લેશે; દ્વીપે। તેજ પુંજ શા દિવ્ય,
કાન્તિ રમ્ય પ્રણય રસ પાય. પ્યારા, ૩
કાસી નગરે જન્મ્યા, સુસીમા કુખે જાયા;
પિતા શ્રીધર રાય ગણાયા,
www.kobatirth.org
ગુણેા અનુપમ જન સો ગાય. પ્યારા. ૪
પ્રભુ સ્તવને પ્રેમ ધરાવુ, પ્રભુ ચરણે સવ સમપ્ ;
જેથી ભવના દુ:ખ કપાય,
અંતર પ્રેમે વિલસિત થાય. પ્યારા. પ
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૫ )
વસિયા પ્રભુ મેરૂગામે, શુભ પદ્મપ્રભુના નામે; ધ્યાને લાવું આઠે યામ,
મારા પાપ તાપ સહુ જાય. ય્યાશ. હું
આત્માના ગુણ વિકસાવે, પ્રભુ ધર્મે નિપુણ બનાવે; હેમેન્દ્ર હૃદય આરામ !
નિશદિન પ્યારૂં તારૂ' નામ, પ્યારા, ૭
નારદીપુરમંડન શ્રી સુમતિનાથ જિન સ્તવન.
( મથુરામાં ખેલ ખેલીઆન્યા-એ રાગ )
સુમતિનાથ કષ્ટ કાપે, અખંડ શિવસુખ આપે; હૈચે પ્રમાદ દિવ્ય જાગે,
અલંગ શિવસુખ આપે. અખ’ડ-ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૬) મંગલમૂર્તિ મંગલા માતા,
ભક્તિ પ્રવીણ સુખ આપે. અખંડ ૧ પિતા નિમની મેઘરથ શોભે, - નિલેષ ત્રિવિધ તાપે. અખંડ ૨ શુદ્ધ સ્વરૂપ છે. આત્મા આનંદી,
બાહ્ય ઉપાધિ કાપે. અખંડ ૩ મૂરિ મનહર અમૃત છે નેત્રમાં,
સુરેન્દ્ર ચિત્ત ત્યાં પ્રલેશે. અખંડ ૪ કંચનવર્ણ કાયા તમારી,
સ્વયં તેજ પ્રભાવે. અખંડ ૫ નગર અધ્યા પ્રગટ્યા છતાં એ,
કીતિ ત્રિલે કે પ્રકાશે. અખંડ ૬ લાંછન કિચનું ચરણે બિરાજે,
સત્ય સ્વરૂપમાં સ્થાપે. અખંડ ૭ બુદ્ધિ આપીને આપે અજિતપદ,
વાસના ટળે આપ જાપે. અખંડ ૮
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૭ )
આનંદ આપે છે સર્વે જનાને, નારદીપુરમાં વિરાજે. અખંડ ૯
મુનિ હેમેન્દ્ર યાચે છે મુક્તિ, આત્મસ્વરૂપને કાજે. અખ'ડ ૧૦
શ્રી પાર્શ્વનાથ સ્તવન (મેરે મૌલા ખુલલેાએ રાગ)
પ્રીતિ પાના ચરણે લગાવ્યા કરું પ્રભુ પાના રૂપનું ધ્યાન ધરું. એ ટેક
સ્વામી તમે મ્હારા અને,
માતાપિતા પશુ આપ છે,
અવિનાશી છે. સ્વપ્રકાશી છે, સુખ શાંતિદાતા આપ
સદા આપના ગુણુને ગાયા પરિપૂર્ણ છે. પરબ્રહ્મ છે, નિલે પ અનુપ અનાદિ છે;
www.kobatirth.org
છે;
કરુ, પ્રીતિ-૧
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૮ )
ચેગી તપસ્વી રૂપ છે, જીતમન ઉદાર સમાધિ છે; હું તે આપને દાસ કહાવ્યા કરું. પ્રીતિ-૨
શ્રી અશ્વસેન નૃપેન્દ્રના, પ્યારા પનાતા પનેાતા પુત્ર છે;
તારા વિષે જેમ ચન્દ્રમા, ત્યમ સત ́ત્રવત...ત્ર છે; આપ વિયેાગે અશ્રુ વહાવ્યા કરુ. પ્રીતિ-૩
જ્યારે નિહાળી મૂર્ત્તિ મ્હે',
હું પાર્શ્વ પ્રભુજી! આપની;
પરિત્યાગ કીધી ગાંઠડી, તાપે અને સહુ પાપની; પ્રતિકાળ સમીપમાં આવ્યા કરું, પ્રીતિ૪
હું આપા દાસ છું, મુજ નાવ પાર ઉતારો, જ્યારે પડે આપત્તિ ત્યારે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૯) નાથ નેહે વિદા; વદેહેમેન્દ્ર સ્મરણ હું લાવ્યા કરું. પ્રીતિ-પ
શ્રી ધર્મનાથ સ્તવન
રાગ ઝીંઝેટી બનઝારે નમે ધર્મનાથ ધર્મધારી, મારી વિનતિને લેજે સ્વીકારી, તમે દિવ્ય છો નાથ દયાળુ,
વણે કંચન રંગ કરુણાળુ, સદા શાંતિ સ્વરૂપ સુખકારી. મે-૧
સવામી સુત્રતા આપનાં માતા,
તમે શિવસુંદરી કેરા દાતા, લેજો મોહ સાગરમાંથી તારી. નમે-૨
ભાન ભૂપતિ તાત તમારા,
વસ્યા અંતરમાંહી હમારા, રત્ન નગરી શેલાવી સારી. નામે-૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૦ )
વાતું લાંછન શોભે, ફાટ કામ સમી છમી આપે,
નીષા 'તર વૈરી વિદારી. ધ્યાન આપનું મહામુનિ ધારે, રૂડી અતરયાત નિહાળે,
તમા-૪
અન્ય સ્વરૂપ આપનું ભારી. લવ લટકીને શરણે હુ· આળ્યે, હું દાસ તમારા કહાન્યા, જોજો ઘડી નવ દેતા વિસારી. નમ-૬ અનંત ગુણુ ગણુના પ્રભુ ધારી, સ્તુતિ હેમેન્દ્ર ગાય તમારી, પ્રભુ! પાપથી ખચ્યાની છે. મારી. નમ-૭ વીજાપુર ચિ'તામણિ પાર્શ્વનાથ સ્તવન
www.kobatirth.org
નમા-૫
( કાલીકમલીવાલે...એ રાગ ) વિદ્યાપુરના વાસી જિનને લાખા પ્રણામ ચિંતામણુ સુખરાશી પ્રભુને લાખા પ્રણામ. ટેક
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) અહિલાંછન શેભે શુભ અંગે,
દેહ તણી શોભા નીલા રંગે રાચું હું જિનગુણ સંગે,
પ્રભુને લાખે પ્રણામ ૧ જમ પ્રભુજી બનારસ લીધે,
બંધ વિશ્વને ઉત્તમ દીધે, જ્ઞાનમૃત રસ પીધે,
તમને લાખે પ્રણામ ૨ મારા હૃદયકમળમાં વસીયા,
શિવરમણકેરા છે રસીયા; મુજથી હેતે હસીયા,
પ્રભુને લાખે પ્રણામ ૩ હું તમ પર જાઉં બલિહારી,
તવ મૂર્તિ લાગે અતિ પ્યારી; ત્યે ભવસાગર તારી,
પ્રભુને લાખે પ્રણામ. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૨ )
મુનિ હેમેન્દ્ર તણા છે સ્વામી, લવિજનના છે। અંતરજામી;
હરખુ પ્રભુને પામી,
પ્રભુને લાખેા પ્રણામ........પ
આવેલ પદ્મપ્રભુ-સ્તવન
(મથુરામાં ખેલ ખેલી આવ્યા–એ રામ ) ધ્યાન ધરે વિનતિ હમારી,
હા નાથ ! વિનંતિ મારી,
શ્રીધર રાન્તના પુત્ર પદ્મપ્રભુ પ્યારા, કૈાસ*ખી નગરીમાં વાસ વસનારા, લગની લાગી છે તમારી,
www.kobatirth.org
હા નાથ ! વિનતિ હમારી. ૧
કમળનુ" લાંછન આપ અંગે શેલે, મુનિ મન લેલે એવુ શાંત રૂપ આપે, પ્રતિમા છે. સ થકી ન્યારી.
હા નાથ ! વિનતિ હમારી, ર
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૩ )
સુસીમા માત પ્રભુ આપ કેરાં સાચાં, વિશ્વકેરાં સુખ બધાં વીસ-વશા કાચાં, આપદાથી લેજો ઉગારી,
હા નાથ ! વિનતિ હમારી, ૩
આજોલ નગરમાંહી દિવ્યમૂર્તિ દેખી, અંતરમાં શાંતિ થાય પ્રતિમાને પેખી, કામ ક્રોધ દેજો મારી,
હા નાથ ! વિનતિ હમારી, ૪
અજિત ગુરુવર શિર પર સેહિ, હેમેન્દ્રસાગર મૂર્તિ જોઇ મેહે, નાથ ! પાપ કેજે તિવારી,
www.kobatirth.org
હા નાથ ! વિનતિ હમારી, ૫ મનાથ સ્તવન
માણસામડન
( ઝટ જાવા ચંદનહાર લાવે......એ રાગ ) નમું પ્રભુજી નેમિનાથ રે,આનંદરૂપી અવિનાશી; યશ કીર્ત્તિ આ વિશ્વમાં ગવાય રે, અખંડ એક સુખરાશી.
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૪)
ઉગ્રસેનની દીકરી, રાજુલ જેનું નામ; નવ જન્મની પ્રીતડી,
ગયા લગ્ન માટે રાય-ધામ રે આનંદ. ૧ ઉત્તમ લગ્ન આરંભીયાં, શેળે મંડપ સાર; હરણ હરણનાં વચનથી, લાગ્યાં સંસારી સુખડાં અસાર રે આનંદ. ૨ નારી-ચૂથ ટેળે મળી, ગાય મધુરાં ગીત; પણ મનમાં વૈરાગ્યથી, નવ લાગી અમદામાં પ્રીત રે, આનંદ. ૩ ચંદ્ર વિષે નહિ ઉષ્ણતા, રવિમાં નહિ અંધકાર નેમનાથ ભગવાનમાં, એક પંચ નવ રહ્યો વિકાર રે, આનંદ. ૪ વિનવી રહી રડતી અતિ, રાજુલ જોડી હાથ; પૂર્વજન્મની પ્રીતડી, તમે ત્યાગ કરી જાઓ નહિ નાથ રે, આનંદ. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
સમજી રાજીલ અંતમાં, જૂઠી જગની પ્રીત; અવિનાશી છે આતમા,
એવી પડી ગઇ પીડમાં પ્રતીત રે, આનă ૬ નેમનાથજી ગુરૂ કર્યાં, સમજી આત્મસ્વરૂપ; માહ તયા આ વિશ્વના,
આનંદ છ
પામી અજિતપદ તે અનૂપ રે, માણસા નામે નગ્રમાં, મૂતિ અતિ સુખકાર; અજિત ગુરૂ હેમેન્દ્રના,
લાગ્યે પૂર્ણ પણે પ્રભુ પ્યાર મૈં, આનંદ. ૮ શ્રી ઋષભદેવ-સ્તવન
( રાગ માલા )
ઋષભ જિન સુખકારી, તીર્થંકર કરુણાનિધિ સુંદર, લવિજનના સાચા હિતકારી. ઋષભ૦ ૧ ધન મણિ કંચન નવ ચાહુ હુ', ચરણસેવના અતિશ પ્યારી. ઋષભ૦ ૨
www.kobatirth.org
ટેક
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૬) મરુદેવી નંદન વીતરાગી, ભવજલનિધિથી ત્યે ઉદ્ધારી. રાષ૦ ૩ અજિત પ્રભાવ પ્રભુ તુજ સઘળે, મુનિ હેમેન્દતણા ઉપકારી. ઝષભ૦ ૪ અક્ષય તૃતીયા-સ્તવન
(રાગ બાગેશ્રી) ઇક્ષુરસ લે દાન--જિનવર—ટેક અષ્ટોત્તરશત ઘટ રસ ઝીલ્ય, કરકમલે ભગવાન. જિનવર ૧ કુંવર શ્રેયાંસ રીઝે રસ અપી, વધે શિખા રસપાન. જિનવર ૨ અક્ષયતૃતીયા અક્ષયભાવે, આપે અક્ષયસ્થાન. જિનવર ૩ પુષ્પવૃષ્ટિ અમારો સૌ કરતા, આલાપે શુભ ગાન. જિનવર ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૭ ) દાતા, યાચક, દ્રવ્ય, સમરૂપે, અક્ષયધામ નિદાન જિનવર ૫ મુનિ હેમેન્દ્ર કુંવર શ્રેયાંસ સમ,
ચાહે અક્ષયજ્ઞાન. જિનવર ૬ લોઢવામંડન ચિન્તામણિ-પાર્શ્વનાથ
સ્તવન (મને મૂકી ગયો છે હાર છેલડાં રે) સદા આ ધ્યાને પાનાથજી પ્રભુ, ચિન્તામણિ લેવાનિવાસી મહારાજ-આ... હારા દર્શનથી બુદ્ધિ શુચિ બની રે, સાચી શ્રદ્ધા વસી અવિનાશી મહારાજ,
આવે. ૧ રય મૂર્તિ બિરાજ ઉરઆસને રે, આત્મબંસી વગાડે અવિરામ મહારાજ,
આવે. ૨ જાય મારાં ફળ્યાં તને પામતાં રે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
ઉરે આનંદ અતિ ઉભરાય મહારાજ.
આવે. ૩ તારી સેવાથી તુજ રૂપ પામવું રે, શ્રેષ્ઠ શિવપુરમાં સ્થાપિ વિશ્રામ મહારાજ.
આવે. ૪ પ્રભુ આપે અજિતપદ પ્રેમથી રે, મુનિ હેમેન્દ્ર આપમાં સમાય મહારાજ
આવે. ૫ ધીમંડન ગેડી પાર્શ્વનાથસ્તવન
( યારે નનયાં સરતા કહાં... ) ઉત્તમ શિવસુખદાતા,
ફલેધીવાસી પાર્શ્વ સ્વામી–ટેક બાલ્યકાળ ચરણેમાં ગાજે,
તેની આ યાદ; દૂર પડ્યો છું આપ થકી,
પણ પ્રીતિ સાચી જામી, ફલેધી ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૯ )
ભવસાગરમાં ઝુલતી નૌકા, સાચા નાવિક નાથ;
પાર કરી દઈ હામ હૃદયમાં, ભક્ત હૃદયવિશ્રામી.
આનદના છે. ઉદધિ પ્રભુજી, જ્ઞાનલહર લહરાવા, જેથી થાયે શાંતિ સાચી,
ધન્ય બનું એ પામી.
જ્ઞાન સરી મધુર મજાવે, મસ્ત અની અતિ ડેલું, અંગમંગ પુલકિત સૌ થાયે, સુખકર અંતરયામી.
મંગલ માનું શરણુ' ત્હારૂ, અજિત પદ્મ દેનાર !
મુનિ હેમેન્દ્ર શુચિ બુદ્ધિથી,
www.kobatirth.org
લેધી ૨
લેધી ૩
લેાધી ૪
સુખ પામે શિર નામી. ફ્લેષી પ
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ )
એશિયમંડન મહાવીર સ્તવન
(છોટાસા બલમ મેરે આંગનેમેં, એશિયાવાસી મહાવીર,
સુંદર સાત્વિક સ્વામી; ચરણે નમાવું પ્રભુ શીર,
- જિનવર અંતરયામી–ટેક પીત વરણ શુભ દેહ,
પ્રતિમા મન હરનારી; મળવાને ઉર છે અધીર,
જિનાજી અંતરયામી. એશિયાં. ૧ ધ્યાને આવે છે અષ્ટ પહેર,
લગની સાચી લાગી; વિરાગી વિમલ સ્વરૂપ,
હરખું તુજને પામી. એશિયાં. ૨ અન્ય ચાહું ના જિનદેવ!
શરણું હારું સાચું
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૧ )
દન કીધું જ્યાં ધરી પ્રેમ, પ્રીતિ સાચી જામી. આશિયાં ૩
તરમાં રણકે સરાદ, ઉરની 'સી વાગી;
સ્વરકેરાં ઉછળે કત્લાલ,
રસની નહિ કંઇ ખામી. એશિયાં૦ ૪
અજિત ગતિ તુજ નાથ ! બુદ્ધિ દી ન મ્હારી; હેમેન્દ્ર કરે ભવ પાર, શિવપુરના વિશ્રામી એશિયા ૫ રાણકપુરમ'ડન શ્રી આદિનાથ સ્તવન (છાની છાની હૈયાની કહું' વાત પ્રીતમ પેરીસ જઇએ) મને વ્હાલુ આદીશ્વર નામ, દર્શન પાવનકારી,
શાલે સારૂ રાણકપુર ધામ, ભૂતિ મન હરનારી—ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૨ )
જગમાં સત્ અનિત્ય નિહાળું, હારૂ ચિ'તવન શાશ્વત ભાળું; આવા હૈચે બનીને પ્રભુ હામ, લ્યા ભવિસ'થી તારી....મને૦ ૧ તેજપુંજ છે અલખ નિરજન,
તુજ ચરણે હૈ। લાખા વંદન; આપે આપે। શિવપુરમાં વિશ્રામ, દુઃખ ઘો સર્વ વિદ્યારી....મને ૨
મ'દિરની રચના અતિ સુંદર, બિરાજ્યા જ્યાં ધર્મર ધર; શ્વના શ્રેણી કેરાં એ અમર કામ, નાખ્યાં તન ધન વારી....મને ૩
વાદવિવાદ જરી ન પીછાનું,
નામ સ્મરણુને ઉત્તમ માનુ; વાગે આત્માની અસી અવિરામ, મધુરા સુરની સારી........મને ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૭૩ )
અજિતપદઆકાંક્ષી ખાળક, બુદ્ધિદાતા પ્રભુ ઉધારક; મુનિ હેમેન્દ્ર ગાયે આઠે ચામ, રચના ત્હારી
ન્યારી........મને ૫
અર્બુદગિરિમંડન શ્રી ઋષભદેવ-સ્તવન ( મન મૂરખ કયું દીવાના હૈ )
સુંદર સુખ શાલા પ્રેમલરી, હૃદયે હરખુ પ્રભુ ધ્યાન ધરી-ટેક. સુદર ૧
ચાતક મેઘ તણા જ પ્યાસી,
ત્યમ મુજ આતુર ઉર ઝુરે, મુખ ગાન કરે, ઉર ધ્યાન કરે. સુદર ૧
સ્વાતિજલને ગ્રહે માછલી, ઉજજવલ મેાતી ત્યાં પ્રગઢે; પ્રભુ સ્નેહજલે, પ્રભુ ચરણુ મળે, સુંદર ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૪) અબુદગિરિવાસી 2ષભ-જિન,
પ્રતિમા અતિશય મનહારી; પ્રભુ સુખકારી, આનંદકારી. સુંદર ૩ અંબિકા હાયે વિમલમંત્રીએ,
મહામંદિર રચ્યું; ઉતમ ભક્તિ, પ્રભુ અનુક્તિ. સુંદર ૪ ભવભીડભંજન હે કૃપાલુ,
અમીદ્રષ્ટિ વષને; સુખ આપને દુઃખ કાપોને. સુંદર ૫ અજિત પદવી દાતા જિનવર,
બુદ્ધિ નિર્મળતા કરે; હેમેન્દ્ર ગણે, શિશુ આપણે સુંદર ૬ શ્રી કુંભારીઆ તીર્થ–સ્તવન,
( મન મંદિર આ રે) મનમેહક દીસે રે, કુંભારીયા તીર્થભૂમિ, પર્વતમાળાની મેળે રે, રહ્યાં વૃક્ષવૃન્દ કૃમી,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭પ).
સાખી-- નેમિ સંભવ પાશ્વ ને, મહાવીર ભગવાન, શેભે સુંદર સ્થાનમાં, વીતરાગી ગુણવાન, શાસનરક્ષિકા દેવી રે, અંબિકા દિવ્ય વસે, મૂતિ ભવ્ય જણાયે રે, નિહાળી મનડું હસે,
મનમેહક ૧
સાખી-- મનક્ષેત્રે ભૂમિ તીર્થની, રાપે અંકુર રમ્ય, ભક્તિના જલસિંચને, ઉછરે વૃક્ષ અગમ્ય; મીઠાં ફળ એ ચખાડે રે, અંતે પ્રભુ ભેટ તણાં તીર્થભૂમિનાં દર્શને રે, વહે ઉર સુખ-ઝરણું.
મનમેહક. ૨
સાખી– શેક ટળે માનવત, પ્રગટે હર્ષ અપાર, મહ મમતને ટાળવા, તીર્થધામ સુખકા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૬ )
તીર્થમહિમા ગાવા રે, જિહુવામાં શક્તિ નહિ, તીર્થસ્થાનમાં વસવા રે, સદા મુજ વૃત્તિ રહી.
મનમોહક ૩.
સાખી સ્વગભૂમિ સમ સ્થાન, આ કલાયુક્ત પુનિત, વિમલ પ્રેમ ભકિતથકી, સ્થળ સઘળું અંકિત યદુતિલક જિનેશ્વર રે, નેમિનાથ જ્યાં શેભે, તીર્થ આરાસણુકર રે, સદા મુજ મન લેજે
મનમોહક. ૪
સાખી– તીર્થકર ! રક્ષા કરો, ભવિજનની દિનરાત, પાર્શ્વ, વીર, સંભવ અને, નેમિ પ્રભુ સાક્ષાત આત્મબંસરી ગાયે રે, અજિતપદ બુદ્ધિભર્યા, | હેમેન્દ્ર તારે રે, તીર્થસ્થાને લાખ તર્યા.
મનમોહક. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૭ )
તાર’ગા તીર્થં સ્તવન
( ત્રિશલાના જાયા મહાવીર રે સમરૂં જિનવાણી )
પુણ્યભૂમિ તાર ગા ધામ રે, સુંદર સુખકારી; ગાએ અજિતનાથનુ નામ રે દર્શન દુઃખહારી;
વૃક્ષઘટા સુંદર દીસે, પ્રસરે પુષ્પ-સુગ’ધ;
સિદ્ધશિલા ક્રોટીશિલા,
તીથ આપે અને રગ રે. સુંદર ૧
દેરીની યુગ શાભતી,
ઉભય શિલાની પાસ;
ધમ–પાપની મરીની,
- ટેક
એક સહાય ઠેરી ખાસ રે. સુંદર ૨
પૂર્વે સ’પ્રતિ ભૂપતિ, ચેન્ચે શુ પ્રાસાદ; શુન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૮) મંદિર ભક્તિભાવથી, - રમ્ય રચાવ્યું કુમારપાળ રે, સુંદર ૩ સોળમી સદી વિષે,
થયે જીદ્ધાર; ભવ્ય છટા ભાસે રૂડી,
જોઈ સફલ બને અવતાર રે, સુંદર ૪ ગેબી સુંદર ગહર,
નવ્ય નિસગ છવાય; ઉત્તમ સ્થળ એવું બન્યું,
જ્યાં વસવા દે લલચાય રે. સુંદર ૫ સુંદર મંદિર શોભતું,
જિનવર અજિતનાથ; શાંત સુધા મુખ વર્ષની,
જેને સાચે ગણે એક સાથ રે. સુંદર ૬ સિદ્ધસ્થાન સિદ્ધો તણું,
સિદ્ધિ વરીયા અનંત,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(902)
શિખર ગગને ગજતુ,
એવું મ ંદિર દિવ્ય સુર્હંત રે, સુ ંદર છ
શાસ્ત્ર જેને વધુ બ્યુ, તીર્થ તાર’ગા એક,
તીથ કરને વઢવા,
આવે શન્યા આ તીથે અનેક રે. સુદર ૮
www.kobatirth.org
તીર્થભૂમિ આ ગુજરી, અજિત પદ્મ દેનાર,
મુનિ હેમેન્દ્ર સ્તવે સદા, પ્રભુ ! આપાને બુદ્ધિ અપાર રે. સુંદર ૯ ઇડરગઢમડન શાન્તિનાથ સ્તવન ( ઝટ જાએ ચંદનહાર લાવા—રાગ )
ભજો શાન્તિજિનેશ્વર દેવ રે, ઇડરગઢવાસીને; જેના સ્મરણે સરે સહુ કો જ્ઞાનના ઉજાસીને; -ટેક.
ૐ,
For Private And Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) વિશ્વસેન કુલચંદ્ર છે,
અચિરામાત ગુણખાણ; જમ્યા જ્યારે વિશ્વમાં,
થયું શાન્તિતણું સામ્રાજ્ય રે. ઈ૧ સેહિ ગઢની ઉપરે,
જિનાલય વિખ્યાત; બંધાયું સંપ્રતિ નૃપે,
કર્યો કુમારપાલે જીદ્વાર રે. ઈ. ૨ મૂતિ મેહક દેવની,
દર્શનથી દુઃખ જાય; જન્મમરણને ટાળવા,
ભજે ભાવે શાતિ જિનરાય રે. ૪૦ ૩ કલ્પતરુ ચિતામણિ,
બન્નેથી સુખકાર; મનવાંછિત આપે પ્રભુ,
જેના દર્શનમાં સૌ સાર રે. ઈ. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૧ )
જન્મસફલ દર્શન કરી,
કીધો આદ્રકુમાર, શÁભવ મિથ્યાત્વને
તજી કાળે કરે ભવપાર રે. ઈ. ૫ જાગ્રત, સ્વપ્ન સદા,
આવે છે. પ્રભુ ધ્યાન; શાતિ સ્થાપે વિશ્વમાં,
પ્રભુ વીતરાગી ભગવાન રે. ઈ. ૬ અજિત પદવી પામવા,
બુદ્ધિ આપે નાથ ! મુનિ હેમેન્દ્ર ચહે ઉરે,
મળે ઉત્તમ હારે સાથ રે. ઈ. ૭ જાવાલમંડન શ્રી સુમતિનાથ–સ્તવન
(અબ તુમ દયા કરે) સુખકર શુદ્ધ બુદ્ધિને આપે,
સુમતિનાથ અંતરયામી,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૨) જિન જાવાલધામનિવાસી,
મૂર્તિ ચિત્તહારક સ્વામી- ટેક ભાવ૫થના કંટક ટળે,
તુજ ચરણે વૃત્તિ વળે; અમૃતમય નજરે ભાળે,
શિવપુર-સ્થાન વિરામી –સુખકર ૧ કમળે મધુકર લેભાગે,
સંડયાએ કદી થાયે, ત્યમ ચરણકમળ ચિત્ત જાયે,
પ્રભુ પ્રીતિ નિર્મળ જામી-સુખકર ૨ સંસારજળના તારક,
મમ પાપ ને તાપવિનાશક ક્ષણ ક્ષણના ૫ સહાયક,
નિર્વાણપંથગામી –સુખકર ૩ સુષમણ ડંડ બનાવું
ઈડ પીંગલા તાર સજાવું;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૩)
ઉરવીણ મસ્ત મજાવું,
સુમતિની નખલી પામી–સુખકર ૪ વીતરાગ અજિત તુજ બુદ્ધિ,
મુજ ઉરમાં સ્થાપિ સદ્ધિ; હેમેન્દ્ર તણી તું સિદ્ધિ,
પ્રણમું ચરણે શિરનામી–સુખકર ૫
ભાવનગરમંડન ચિંતામણિ
પાર્શ્વનાથ–સ્તવન (રાગ મલ્હાર, ઝુક આઈ બદરીયા સાવનકી) ભવજળનિધિતારક પાશ્વ પ્રભુ,
પાર્શ્વપ્રભુ, શુચિ ચરણ . ભવ-ટેક ભાવનગરવાસી ચિતામણિ;
મનવાંછિત દાયક લવસહાયક, શુભસ્મારી વિભુ હદયે રીશું. ભવજળ. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૪)
ઉરમાં આપ વસ્થા સુખકારી, અમૃતલરનયને,
જ્ઞાનસરોદની બંસી છેડી, દર કર્યો લયને,
અજિતપદારૂઢ શુચિ બુદ્ધિ પ્રભુ, સિદ્ધિ ઋદ્ધિ સુખદાતા,
હેમેન્દ્ર પ્રભુ તુજ શરણ લીધું.
ભવજળ ૨ તાલધ્વજ ગિરિમંડન શ્રી સુમતિનાથ
સ્તવને
(જાઓ જાઓ અય મેરે સાધુ ) સુંદર શેભે છે સ્વામી,
સુમતિ તાલધ્વજવાસી. ગિરિવર કેરી શેભા ન્યારી,
ગહરને નહિ પાર;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૫)
તાલધ્વજી સરિતા સુખકારી, જનચિત્તને હરનાર.
સુમતિ આપે! નાથ વિરાગી, કુમતિ સઘળી કાપી; હૃદયકમળમાં આવે સ્વામી,
સુંદર ૧
સ્થિતા સાચી સ્થાપી. સુંદ૨ ૨
અનંત સુખના દાતા પ્રભુજી, વીતરાગી અવિનાશી; વાણીથી શું વણું સઘળુ', શિવપુરધામ નિવાસી, સુંદર ૩
મધુર મજાવા જ્ઞાનખ’સરી, રેલાવા રસનાદ; સંશય સઘળા જેથી જાયે, નાસે વિવાદ. સુંદર ૪
અજિત અમરપદ લેવા માટે, બુદ્ધિ નિર્માળ દેજો,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૬)
મુનિ હેમેન્દ્ર ગણ નિજ બાળક,
સહાયે નિશદિન રહેજે સુંદર ૫
ગિરનારમંડન શ્રી નેમિનાથ–સસ્તવન
(નંદકે લાલા હે મતવાલા) શ્યામવર્ણ નેમિ જિનવરજી,
ગિરનારે શેલે સુખકારી; શાન્ત સ્મિતભર મૂતિ સુંદર,
લવિજનનાં મન હરનારી. - ટેક. દેષ ટળે પ્રભુ ભવભવના,
દર્શન પાવનકર થાતાં કામ, ક્રોધ, મદ, લેબ, એ,
અંતરના દુશ્મન ટળતાં. શ્યામ ૧ સહસાવનમાં દીક્ષા ધારી,
કૈવલ્ય પામ્યા ગિરનાર,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૭ )
ગિરનારે નિર્વાંગુ સિધાવ્યા, રાજુલને પ્રભુ પ્રથમ ઉદ્ઘારે શ્યામ ર
અનત ભુખ્યા જ્યાં તર્યાં, એ તીથ ઉત્તમ જિનવરનું;
ભવજળ તરવા પ્રેમથી,
૨૮ણ કરા ભિવ ભવહરતું, શ્યામ ૩
હરણાં ઉપર કરૂણા કીધી, કરૂણા કેરા પ્રભુજી નિધિ; નેમિનાથ ભવદુઃખહર સુખકર, આપ ચરણમાં રિદ્ધિ.
www.kobatirth.org
શ્યામ ૪
દ્રવ્ય ભાવે ગિરિને ભેટા, અજિતપદ સહુ પામેા બુદ્ધિ; મુનિ હેમેન્દ્ર ભલે યમ ગિરિને, ભવતારક જ્યાં ઉત્તમ સિદ્ધિ શ્યામ ૫
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૮ )
જામનગરમંડન શ્રી ધર્મનાથ-સ્તવન
(અભી તો મેરા છોટાસા બાલમ) જિહંદવર સુખકર, ધર્મ પ્રભુજી, વિમલ મુખ મનહર શોભે વિભુજી. ટેક જિનેશ્વર ! હૃદય વિષે નિત્ય ભાળું સદા તુજ જપમાલા આદરૂં રે. જિણુંદ ૧ પ્રભુજી તમે દિલની સકળ ગતિ જાણે, ચરણમાં સેવા સાચી ધરૂં રે. જિjદ ૨ વિભુજી! હારા અન્ય પાસે નવ યાચું, અતુલ શિવસુખ જિનદેવ! ધરું રે. જિણંદ ૩ સતત ધર્મ ધ્યાન વિષે મન જે, શરણ તુજ ભવિજનને પ્યારું રે. જિણું જ અજિતપદદાયક જિન ગુણનિધિ, ચરણસુખ હેમે ચાહ્યું છે. જિણુંદ ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૯ )
જામનગરમંડન શ્રી નેમિનાથ-સ્તવન (માછીડા તું હાડી હુલકાર)
નેમિ પ્રભુજી સુખધામ, દર્શન આપાને; દિવ્ય શાભે છે વ્રુતિ શ્યામ, હૃદયે આવાને
ટેક
નિર્માંહી નાથ છે. રમ્ય જામનગરે, વિશ્વમાં ગવાય તુજ નામ,
દર્શન આપાને-નેમિ-૧
ચારિત્ર, કેવલ, નિર્વાણુ, ગિરનાર, રાજુલ ઉદ્ધારી પૂર્ણકામ,
દર્શન આપેને મિર
દયાના સાગર અહિંસાધારક, હરણાંના કર્યાં ઉદ્ધાર.
www.kobatirth.org
દર્શન આપાને-નૈમિ ૩
આનંદ ઉત્તષિ ઉછળે અંતરના,
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૦) મરણ કરૂં અવિરામ.
દશન આપને–નેમિ ૪ આ અજિતપદ બુદ્ધિ વિકાસે, હેમેન્દ્રના આરામ,
દર્શન આપને નેમિ પ રાજનગરમંડન શ્રી સંભવનાથ-સ્તવન
(મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા) આનંદ ઉપજે આપને નિહાળતાં, સંભવનાથ મહારાજ રે,
પ્રભુજી દર્શન આપે-ટેક મૂર્તિ પ્રતાપી સુંદર ભાળી,
વિસરું અંતર પરિતાપ રે. પ્રભુજી-૧ સાચા ઉદ્ધારક આપને જ જાણું,
હૈડામાં આદરૂં હું જાપરે. પ્રભુજી-૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯). શિવપુરસ્થાને સ્થાપિ ભવિને,
નિવારે મિથ્યા પ્રલાપ રે. પ્રભુજી-૩ મંગલ તું નામમાં, મંગલ સૌ કામમાં,
અતુલ હારે પ્રતાપ રે. પ્રભુજી-૪ અંદર શેલંતા ધામ રાજનગર,
ઉદ્ધારે ટાળીને પાપ રે. પ્રભુજી-૫ અજિતપદના દાતા સ્વામીજી,
હેમેન્દ્ર સ્તવે અમાપ છે. પ્રભુજી-૬ વિજાપુરમંડન ગોડી પાર્શ્વનાથ-સ્તવન
(ખારા પ્રભુજી મહારા પ્રણામ સ્વીકારે ) વિદ્યાપુરવાસી ગેડી-પાર્વપ્રભુજી, આત્મ-વિકાસી હવામી પાપ્રભુજી-ટેક જ્ઞાન ગુણસાગર કરુણાળુ જિનવર,
અલખનિરંજન પાર્શ્વ પ્રભુજી.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨)
લવજલતારક વિપત્તિવિનાશક
બુદ્ધિના ભંડાર સ્વામી પાપ્રભુજી ૨ પરમ આનંદરૂપ મૂર્તિભવ્યને અનુપ,
ભવિના આધાર સ્વામી પાર્વપ્રભુજી ૩ પુનિત પ્રકાશ શાંતવદને સહાયે,
કરો ભવપાર સ્વામી પાર્શ્વપ્રભુજી ૪ અજિતપદે બિરાજે, ગંભીર વાણીથી ગાજે, હેમેન્દ્રના હાર સ્વામી પાર્શ્વપ્રભુજી ૫
વિજાપુરમંડન શ્રી કુબ્યુજિન–સ્તવન
(ધધામંડન નવખંડ રે પાર્શ્વકિર્ણ). પ્રભુ કુન્દુ જિનવર! સ્વામી રે અંતરયામી મુજ અંતરના આરામી રે અંતરયામી. ટેક પ્રભુજી મહાશ ! માતા શ્રી કુંખે જનમીયા, સુરસેન પિતાને ગમીયા રે અંતરયામી. ૧ પ્રભુ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૩)
કુન્યુજિન સ્વામી ! વિજાપુરે સ્થિર શેભે, ભવિજનના મનને લેજો રે, અંતરયામી. ૨ પ્રભુ મુજ દે કાપ, શાંતિ સદાયે સ્થાપે, પ્રભુ રગ રગ આવી ત્યા રે, અંતરયામી. ૩ પ્રભુ સુંદર છે મૂર્તિ-શેલંતો આનંદકારી, દર્શનથી દુઃખ હરનારી રે, અંતર્યામી. ૪ પ્રભુ શુચિ બુદ્ધિ આપે, અજિતચરણે રાખે, હેમેન્દ્ર તણું શુભ ભાખે રે, અંતરયામી. ૫ પ્રભુ લોદ્રામંડન શ્રી અભિનંદન સ્તવન
(નાથ કૈસે ગજ બંધ છુડાવે...) જિનેશ્વર ! અભિનંદન વીતરાગી,
લેદ્રાવાસી પ્રભુજી વિરાગી. જિનેશ્વર ટેક અકલ સ્વરૂપ હે નાથ ! તમારું,
કેમ કરીને ગવાયે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૪)
ગુણાતીત વિમલ સુખસાગર,
તુજમાં લગની લાગી. જિનેશ્વર-૧ ચન્દ્ર ચકેર ને મેઘ મયૂર સમ,
તુજ મુજ પ્રીતિ જાગી; મધુર મધુર તુજ ગુણ ગીત ગાતી
આત્માની બંસી વાગી. જિનેશ્વર-૨ ક્ષણ ક્ષણ ચાહું ઝંખના હારી,
અમૃતમય સુખકારી, દર્શન લ્હારાં પાપે ત્યારે,
મિશ્યા ભ્રમણા ભાગી. જિનેશ્વર-૩ આનંદરૂપ તું આનંદમય છે,
આનંદદાતા સ્વામી; આનંદરસની ઝડી ઝીલી,
સૌ દુઃખને દઉં ત્યાગી. જિનેશ્વર-૪ મરતાં અજિત ગુણબુદ્ધિ પ્રભુની,
અદ્દભુત તાને ડેલું,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૫ ).
મુનિ હેમેન્દ્ર વિભુ! અભિનંદન,
ચરણે વસું મહાભાગી. જિનેશ્વર-૫ મધુપુરી મંડન શ્રી પદ્મપ્રભુ–સ્તવન
(મથુરામાં ખેલ ખેલી આવ્યા) પદ્મપ્રભુ મહારાજ સુંદર શે નિહાળું—ટેક મધુપુરીના વાસી પ્રભુજી,
ભવજલમેરા જહાજ–સુંદર ૧૦ મૃતિ નિહાળી મનડું ઉલાસે,
સાચા કવિ શિરતાજ–સુંદર ૨. કેવળજ્ઞાની, શિવસુખદાતા,
રાખે સેવકની લાજ–સુંદર ૩. અનંત લબ્ધિના સ્વામી પ્રભુજી,
આપ અજિતપદ આજ–સુંદર ૪. હેમેન્દ્ર ચાહે નિશદિન સુણવા,
પ્રજ્ઞાન-બંસી અવાજ–સુંદર ૫.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૬ )
આજોલ મડન શ્રી પદ્મપ્રભ-સ્તવન
( વ્રજરાજ તારી વાંસળીએ—એ રાગ ) જિનદેવ પદ્મપ્રભુ ગાઉં,
મુજ અંતર ગીતથી હરખાઉ-જિન. ટેક, સ્થાન રૂડું આજોલ સુહાયે, વાસ કરી પ્રભુ સાહે, મુજ મનડું દનથી માડે. જિનદેવ, ૧ લવિજન પૂજે ઢાંસે, શિવપદ સુખને લેવા, ઉત્તમ સાચી પ્રભુની સેવા. જિનદેવ. ૨ સમદૃષ્ટિથી નિરખું સહુને, બુદ્ધિ એવી દેજો, વિભુ ! હરદમ મ્હારી સહ રહેજો. જિનદેવ. ૩ પદ્મ સમા નિલે ૫ જિનેશ્વર, અવિનાશી વીતરાગી મધુ જ્ઞાનમસી ઉરમાં વાગી. જિનદેવ ૪ અજિતપદ અભિલાષી શિશુને, ભવસાગરથી તારા, મુનિ હેમેન્દ્ર નથી તુજથી ન્યારા, જિનદેવ ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) સ મંડન શ્રી પાર્શ્વજિન-સ્તવન (ભારતકા ડંકા આલમમેં—એ રાગ) અવિનાશી, અલખ, સુખકંદ પ્રભુ,
શ્રી પાર્શ્વનાથ મહારાજ મળ્યા, શ્રીગામ સમીવાસી જિનજી,
શુચિ દર્શનથી સંશય ટળિયા. ટેક. અજ્ઞાન તિમિરના નાશક છે,
મુજ જ્ઞાન વેલીના પિષક છે; વિજનના સાચા તારક છે,
પ્રભુ પાર્શ્વ જિનેવર ઉર વસજે. ૧ વિભુ તેજ પુંજ મૂર્તિ નિરખી,
મુજ અંતરની વૃત્તિ પુલકી; ગુણગાન કરું હરખી હરખી,
પ્રભુ પાર્શ્વ જિનેશ્વર ઉર વસજો. ૨ આનંદ સ્વરૂપ તુજ દર્શનથી,
આનંદ તો ઉદધિ ઉછળે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૮ )
મુજ અ`તર સૌ સુખ દુઃખ વિસરે,
પ્રભુ પામ્ભજિનેશ્વર ઉર વસજો. ૩
કા;
મુજ જીવનનાવ તણા નાવિક, નૌકા મારી આ પાર પ્રભુ જન્મ મરણને દૂર કરી, પ્રભુ પાજિનેશ્વ૨ ૩૨ વસો. ૪
હું અજિત પદવીના દાતા,
બુદ્ધિ નિમ્ળ નિશદિન રાખા; હેમેન્દ્ર કરે વંદન લાખા, પ્રભુ પાર્શ્વ જિનેશ્વર ઉર વરજો. ૫ ગવાડામ’ડન શ્રી પાર્શ્વનાથ સ્તવન ( અહા ! કેવુ` ભાગ્ય જાગ્યુ. ) પાર્શ્વ જિનવર આપનાં,
દન કરી પાવન ખનું;
હે ગવાડાવાસી પ્રભુજી !, દુઃખ હરજો સનું.
www.kobatirth.org
ક
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) વિશ્વમાં શાંતિ સ્થપાવી,
જ્ઞાનસરિતા રેલવે; હર્ષની લહેર વહાવે,
ધર્મપ્રતિભા ફેલવો-પાર્ષ. ૧ પુણ્ય મુજ જાગ્યાં વિભુજી !
આપની સેવા કરી, મૂર્તિસુંદર સૌમ્યભાવી,
ઉર-સિંહાસન પર ઠરી. પાશ્વ. ૨ અજ્ઞાનનાશક જ્ઞાનદાયક,
આતમજ્ઞાને શેલતા; દિવ્ય કેવળજ્ઞાની સુખકર,
સર્વ આશા પૂરતા. પાઉં. જેનશાસન-ઉન્નતિ છે,
આપ કેરા પ્રભાવથી; બુદ્ધિબળ દાતા વિરાગી!
મૂર્તિ મનને ભાવતી. પા. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૦ )
અજિત જ્ઞાન પ્રતાપ સાચા, આપો ઉદ્ધારજો; નાથ મુનિ હેમેન્દ્રના,
પ્રેમ-મંસી બજાવો. પાશ્વ ૫
શ્રી ઉંઝા મ`ડન કુંથુનાથ-સ્તવન
( નકે લાલા । મતવાલા )
કુન્થુનાથ પરમ સુખદાતા,
ત્રિભુવન સ્વામી મુક્તિદાતા; શ્રીન૬ન ચક્રીપદધારી,
સુરસેનસુત જગવિખ્યાતા-ટેક
ચક્રવર્તીની રાજ્યસ’પત્તિ,
ત્યાગી તીથર પદ પામ્યા;
દર્શન દુર્લભ હારૂં પામી, રાગદ્વેષ દુશ્મના વિરામ્યા-કુથુ૦ ૧
www.kobatirth.org
સહસ્ર વર્ષ તપમાં ગાળી, ઘાતી કર્યાં સર્વાં ખપાવ્યાં;
For Private And Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
કેવળજ્ઞાની ! સં
સ્થાપીને ભવ્યને બેધ્યાં-કુંથુ. ૨ સમવસરણમાં કાવ્ય ભાસે,
વાણી ગંભીરનાદે , ગાજે; મોક્ષમાર્ગને બોધ કર્યો પ્રભુ,
જગ કેરા ઉદ્ધાર કાજે-કુંથુ. ૩ સહસ મુનિ સહ સમેતશિખરે,
પદ નિર્વાણ પધાર્યા પ્રભુજી; ભલે લાખ શિવસુખ પામ્યા,
જિનવર કેરા ચરણે પૂછ-કુંથુ. ૪ અજિત પદવી, નિર્મળ બુદ્ધિ,
આ જિનવર અખૂટ શદ્ધિ મુનિ હેમેન્દ્ર ચરણ સુખ ચાહે,
જ્ઞાન વિષે કરજે અભિવૃદ્ધિ-કુંથુ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૨) માતર મંડન સાચદેવ શ્રી સુમતિ
નાથ–સ્તવન (મન લાગ્યું સારું લાગ્યું, પ્રભુ તારા તાનમાં) દિલ નાચે, દિવ્ય તાલે, પ્રભુ સુમતિ-ગાનમાં પ્રભુ સુમતિ–ગાનમાં, સાચા પ્રભુના ધ્યાનમાં
દિલ. ટેક માતરવાસી સુમતિ પ્રભુ સાચા દેવ છે; મૃતિ મન હરનારી અમૃત વરસે નેનમાં-દિલ ૧ જ્ઞાન તણી બંસી રેલા મધુર નાદમાં તૃષા નવ છીપાયે મધુ જ્ઞાનામૃત-પાનમાં-દિલ ૨ સર્વ કષાયે કાપે સાચી સુમતિ સ્થાપ; અંતર પ્રફુલ્લ થાયે પ્રભુજી ગીતના તાનમાં-દિલ ૩ બુદ્ધિ, સદ્ધિ દાતા જિનવર અંતરયામી; હાથ દઈ ઉગારે હેતે, ભવના રાનમાં-દિલ ૪ અજિતપદ સુખ દાતા લેજે શિવપુર ધામમાં મુનિ હેમેન્દ્ર વિહરે હારા કાબેલાનમાં-દિલ ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૩)
ઝગડીયા શ્રી ઋષભદેવ-સ્તવન (લાખે હમ તેરે હુએ તુમ તો હમારા ન હુવા...) આદિજિનદેવ ઋષભદેવ કરૂં સેવ હારી; ઝગડીયા ધામવાસી નાથ ! હારી મૂર્તિ ન્યારી.
આદિ-ટેક વિભય હાય શાને આપની કૃપા મળી જ્યાં? પ્રતિક્ષણ આપ-સ્મરણ, દર્શન આનંદકારી.
આદિ-૧ તેજ કેરા પુંજ જેવું દિવ્ય સ્વરૂપ સ્વામી હારું; ચરણે ધરું છું ત્યારે સર્વ મારું દઉં વારી,
આદિ-૨ આપ કરી પ્રેમ-બંસીનાદઘેલે મસ્ત ડેલું; પ્રેમ તણાં અશ્ર-અભિષેક માને પુણ્ય-વારિ.
આદિ-૩ અંતરને ભાવ મહારે પુષ્ય વિવિધ માની લેજે ગીત ૨હું પ્રેમ ધરી પુનિત નામ-ધૂન પ્યારી.
આદિ-૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૪) અને અજિત પ્રેમ, બુદ્ધિ આપમાં જ પ્રેરે મુનિ હેમેન્દ્ર શરણે , જિનેન્દ્ર ! સુખકારી.
આદિ-૫ કાવિતીર્થમંડન શ્રી આદિનાથ
સ્તવન (મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા) કવિના તીર્થ સ્વામી આદિ જિનેશ્વર, ધ્યાનમાં નિહાળું સાક્ષાત રે-આદિ જિનેશ્વર
શીતલ લહરો ઝુલે, સાગરની હર્ષમાં, અંતરમાં દિવ્ય ગાન થાય રે–આદિ જિનેશ્વર ૧ ઝષભ જિનેશ્વર આનંદદાતા, અનંત લષિ પ્રકાશ રે-આદિજિનેશ્વર ૨ શ્રેયાંસ કેરા રસને સ્વીકાર્યો, અંતરમાં ધારી ઉલ્લાસ રે–આરિજિનેશ્વર ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૫)
કુપા કા એવી અમ પર પ્રભુજી, હેતે કરાને ઉદ્ધાર ?-આદિ જિનેશ્વર ૪ બુદ્ધિ વધારા અજિતપદ દ્યો, હેમેન્દ્ર કરેા ભવપાર રે-આદિ જિનેશ્વર પ
ભાયણીમ`ડન શ્રી મલ્લિનાથ-સ્તવન
(મે' તેા સે! રહીથી સી....... મારે હૈયે વસે મલ્લિનાથ કરેા ભવપાર-ટેક ગુલ પુણ્ય ઉદય મુજ જાણ્યે, આવી તુજ ચરણે લાગ્યા; હારા થાયે જય જયકાર, મલ્લિનાથ કરી નવપાર-મારે ૧
ખસ શરણું હારું મા', મમતા માયાને
ત્યાગુ;
દ્વારા દર્શનમાં શુભ
સાર,
મલ્લિનાથ કરી ભવપાર-મારે૦ ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૬)
દર્શનથી ભ્ર મ ણ ભાગી,
ઉર જ્ઞાનની બંસી વાગી; તું છે જ્ઞાનતણે દાતાર,
મહિલનાથ કરો ભવપાર-મારે૩ શુભ ભાયણ ધામ સેવાવ્યું,
મુજ મનને અતિશે ભાળ્યું; મનહર મૂર્તિ છે સુખકાર,
મહિલનાથ કરે ભવપાર-મારે ૪ પ્રભુ અજિત પદવી દેજો, - બુદ્ધિ દઈ હૃદયે રહેજે, હેમેન્દ્ર તણા આધાર,
મલિનાથ કરો ભવેપાર-મારે૫ સાલડી મંડન શ્રી સુમતિનાથ-સ્તવન
(મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા) સાચા પ્રભુજી સુમતિ જિનેશ્વર, સાલડી નિવાસી વીતરાગ રે, સ્વામીજી,
સુમતિને આપજે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૭ )
ચારાશી કેરા ચક્ર ફસાઇ, નાચ્યા વિવિધ રીતે નાચ રૂ. સ્વામીજી ૧
કષાય કરી જ્વાલા ભભુકે,
અશાંતિ પાપી અપાર રે.
સાચું શરણુ પ્રભુ આપનું જ જાણુ,
તમે મારા છે! આધાર રે.
વાણી મધુરી, ગભીર શૂરી,
સલ કરી અવતાર રે.
મેપ કેરા નન્દન સલુણા, હારી ગતિને નહિ પાર રે.
સ્વામીજી ૨
સ્વામીજી ૩
www.kobatirth.org
સ્વામીજી ૪
સ્વામીજી પ
બુદ્ધિ અનત ત્હારી અજિત વિષે, હેમેન્દ્ર હૈયાના હાર રે,
સ્વામીજી ૬
મરૂદેવીમાતાની ભાવના
(ટાપીવાળાંના ટાળાં ઉતર્યાં ) કાઇ લાવા મ્હારા ઋષભ પુત્રને——ટેક.
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૮ ) પુત્ર વિના મહારી સૂની અધ્યા,
સૂનાં મંદિર મહેલ. કોઈ ૧ કેણ જાણે કેવા સ્થાને હશે ? હાથી ઘોડા અને પાલખી વિના,
કરતો નહિ જે હેલ. કઈ ૨ એનું કમળ શરીર પુષ્પના સમું, પ્રખર તાપને વર્ષાની હેલી,
સહત હશે શી પર. કઈ ૩ અંગે આભૂષણ શેલતાં, તેના સ્થાને વસ્યા વિના એ,
અમે શાને શીત-ડેર. કેઈ ૪ ભજન જમે જે વિવિધ ભાતનાં, ભિક્ષાવૃત્તિ કરી ખાતે,
આ તે વિધિ ! શા ખેલ! કે પ મરૂદેવી એમ શોચતાં,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૦૦ ) રડી રહેને પડળ આવ્યાં,
ગુમાવ્યું આંખનું તેજ કોઈ ૬ સંદેશ લઈ ભરતજી આવીયા, સંકટમુખ બાગે પ્રભુ આવ્યા,
મળવા ચાલે માત. કઈ ૭ કેવળજ્ઞાની આ દિ ના થ છે, સમવસરણે શોભે સુંદર,
ગાયે રે ગાન. કઈ ૮ કાને મધુર નાદ સાંભળે, નેત્ર - પડળે ખુલી ગયાં ને,
પામ્યાં ઉત્તમ જ્ઞાન કે ૯ સિંહાસને પ્રભુ શોભતા, છત્ર ચામર આદિ રૂપે,
દિઠે માતાએ ઠાઠ. કોઈ ૧૦ આ વૈભવ માન મેળવ્યાં,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૦) એથી લીધી ન માતા કેરી,
ખબરને લગાર, કેઈ ૧૧ માયા ને મોહ માત વિસર્યા, અનિત્ય ભાવના ભાવી પતે,
પામ્યાં કેવળજ્ઞાન. કઈ ૧૨ મે સિધાવ્યાં માત જ્ઞાનથી, નિર્વાણ પથે પ્રભુ પધાર્યા,
અષ્ટાપદે શુભ સ્થાન. કેઈ ૧૩ ભક્તિ કરી ભરતે રૂડી, રત્નમણિમય મૂર્તિ સજાવી,
ગાયાં પ્રભુનાં ગાન. કેઈ ૧૪ અદ્દભુત પ્રભાવ પ્રભુને ભવિ, અજિત બુદ્ધિ ને શિવસુખ આપે,
હેમેન્દ્રના આધાર. કઈ ૧૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧)
પાડીવ ચિન્તામણિ પાર્શ્વનાથ-સ્તવન
(રખીયા બંધાવો ભૈયા–એ રાગ) રસનાઓં રટના પ્રભુ,
પાર્વજિમુંદા રે. ચિન્તામણિ પાર્શ્વ પ્યારા,
હિરદે મેં હી વસનારા; ઉરમેં કરતા ઉજીયારા, પાર્વ જિર્ણોદા રે.
રસ ૧ નાગકા લાંછન ઉરમેં,
ગંભીર રચના હૈ મુખપે, મરણે હતા મન સુખમે,
પાર્વ જિમુંદા રે. રસ ૨ હમ સબ કર્મો કાપે,
જ્ઞાનરૂપે ઉરમાં વ્યાપ અંતરમેં ગુણ કે સ્થાપે, પાર્થ જિમુંદા રે.
૨ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) પાડીવ ગામે શુભ મંદિર,
મૂર્તિ સેહે અતિ સુંદર, કરુણરસકા સમંદર,
પાર્વ જિમુંદા રે. રસ ૪ શિવસુખકે દેને વાલે,
દેના અમૃત-પ્યાલે, હરના સબ ખાલી ખ્યાલે, પાર્વ જિમુંદા રે.
૨સ ૫ લગની તુમ મેં હૈ લાગી,
ઉરમેં શુભ ધૂન જાગી; હેમેન્દ્ર ભ્રમણા લાગી,
પાર્શ્વ જિમુંદા રે. રસ ૬ પાડીવ મંડન શ્રી ડીપાર્શ્વ સ્તવન (જાઓ જાઓ અય મેરે સાધુ-એ રાગ) દિલમેં જજના મત ભૂલના
પ્યારે, ગોડી પાર્શ્વ ભગવાન.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૩)
અનંત સુખ કે દાતા જિનવર, સર્વ તત્ત્વ કે સાર;
પૂરણબ્રહ્મ અનુપમ પ્રભુજી, વિજનકે આધાર.
જડ વસ્તુ મણ્િ તિમિર-નાશક, ક્રેતા શુભ પ્રકાશ; નિરામય પ્રભુ જ્ઞાનપ્રકાશી, દેતા ઉર ઉર્જાસ.
જીનકે નામ સ્મરણમે' વસતા, અમૃત સકા પાન;
પ્રતિઘુટ મેં ઉત્તમ રસ હૈ, હાતા દિવ્ય જ્ઞાન,
પાડીવમેં પ્રભુ વાસ તુમારી, પાવનકર સુખધામ; ગાડી પાર્શ્વ પ્રભુકા સ્મરણે,
ડાતા તૈય સબ કામ.
www.kobatirth.org
દિલમે’ ૧
દિલમે ર
દિલમે ૩
દિલમે ૪
For Private And Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૪ )
અજિત નામ જગતમેં ‘તુમરા,
ગુણકા તુમ ભંડાર; મુનિ હેમેન્દ્ર સલ હૈ જીવના, દરશન સે સુખકારી દિલમે પ એરામ’ડન સુમતિનાથ-તવન ( નાગર વેલીયા રાપાવ... ) સુમતિદાતા સુમતિનાથ !
/
સુંદર શાલતા સ્વરૂપે, પાવન કીધુ સ્થળ આરાણું, સુખકર" વિશ્વના ભૂપે~ટેક
પ્રભુ ! ધર્મભાવના પાષા,
www.kobatirth.org
મૈં ટાળે સઘળા દોષ;
આપે ઉત્તમ અનુભવજ્ઞાન, સુમતિનાથ ! ભૂવિ શિરતાજ. ૧ સુમતિ, અમ બુદ્ધિ નિર્મળ કરજો, સાચી કરુણા હૃદયે ધરજોઃ
For Private And Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૫ )
આમાંની જિંન ભગવાન, સુમતિનાથી ભવિ શિરક્ષાજ, ૨ સુમતિ કાપા,
તાપૈા;
અંતરના શત્રુ નિવાર દુ:ખકર નિશદિન લાગ્યું તારું ધ્યાન, સુમતિનાથ ! લવિ શિવાજ. ૩ સુમતિ. મીઠાં ગાનેા,
તુજ ગુરુનાં
મધુ આત્મખ’સરી, તાના;
આપે અમૃત રસનું પાન, સુમતિનાથ ! ભવિ શિરતાજ, ૪ સુમતિ પ્રભુ અજિતપદના દાતા, દ્રુને અતિ જન્ય સુહાતા;
હેમેન્દ્ર હૃદયમાં માન, સુમતિનાથ! ભવિ શિરતાજ, ૫ સુમતિ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૬) એરાણના શ્રી સુમતિનાથ પ્રભુ-સ્તવન
(કાલી કમલીવાલે તુમકે....) મંગલમૂતિ હારી હે જિનદેવ! સુમતિનાથ. ભવથી ત્યે ઉદ્ધારીહે જિનદેવ! સુમતિનાથ ટેક પ્રેમ ધરી વસીયા રાણે,
| ધર્મધ્યાનમાં ભવિ સુખ મહાણે મૂર્તિ મન હરનારી, " હે જિનદેવ સુમતિનાથ! મંગલ. ૧ બુદ્ધિ નિર્મળ જગને દેજે,
હરદમ સૌના હદયે રહેજે, હારી શક્તિ ન્યારી,
હે જિનદેવ ! સુમતિનાથ! મંગલ. ૨ મુખ પર જ્ઞાનપ્રકાશ જણાયે,
સેવક નિશદિન કીર્તન ગાયે, નાખું તન મન વારી
હે જિનદેવ! સુમતિનાથ! મંગલ. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૭ )
ભવસાગરથી અમને તારે,
શિવપુરપંથ બતાવે સારે; જગ લાગે દુઃખકારી,
હે જિનદેવ! સુમતિનાથ! મંગલ. ૪ મુનિ હેમેન્દ્ર અજિતપદ સ્થા,
દુઃખકર લાવની ફાંસી કાપો હેતે થે ઉગારી,
હે જિનદેવ! સુમતિનાથ! મંગલ ૫ પ્રાંતિજમંડન શ્રી ધર્મનાથ જિન
સ્તવન (નાગરવેલીએ રોપાવ—એ રાગ ) પ્રાંતિજ શહેરમાં વસનાર,
પ્રભુને લાખે પ્રણામ–ટેક પ્રભુ ધર્મનાથજી સ્વામી,
સફળ થયે શિર નામી;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરકત
( ૧૮ )
વિશ્વની હરનાર, પ્રભુને લાખા પ્રણામ-પ્રાંતિજ ૧
દિવ્ય શાન્તિના ધારી, પ્રણમે છે નર ને નારી; સમતા સુંદરીના શણગાર,
પ્રભુને લાખા પ્રણામ-પ્રાંતિજ ૨
પ્રભુન્નાની ક્રિય વિરાજે,
છબી અતિમનેહુર છાજે; મહિમા જાણ્યે અપર’પાર,
www.kobatirth.org
પ્રભુને લાખા પ્રણામ-પ્રાંતિજ ૩
વંદન છે કાટીક ચરણે,
પ્રભુ રાખા મુજને શરણે; સ્મરણે જાણ્યા સઘળા સાર,
પ્રભુને લાખા પ્રણામ-પ્રાંતિજ ૪
હેમેન્દ્રની વિનતિ સારી, મુજ કુમતિ દેજો વિદારી;
For Private And Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) મારા હૈયા કેરા હાર,
પ્રભુને લાખે પ્રણામ-પ્રાંતીજ ૫ તારંગા તીર્થમંડન શ્રી અજિતનાથ
જિન–સ્તવન (કાલી કમલીવાલે..એ રાગ) હે તારગાનાથ! અમારી આ૫ ગતિ, આપ સ્મરણથી પાપ રહે નહિ એક રતિ-હે ટેક. અજિતનાથજી નામ તમારું,
મનડું રહેજે ગોઠયું અમારું, સત્ય સ્વરૂપ સાક્ષાત, અમારી આપ ગતિ-હે ૧ અંતર અરિના મારણહારા
શરણાગતને તારણહારા, તમે માત ને તાત અમારી આ૫ ગતિ–૨ ગવાસમાં બહુ અથડાયે,
- હવે તમારા શરણે આવે, હેતે ઝાલે હાથ અમારી આપ ગતિ-હે ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૦ )
તીરાજનાં દર્શન કરતાં પાપ કદાપિ નથી જ નડતાં, તુરા સકલ ઉત્પાત, અમારી આપ ગતિ-ન્યુ ૪
સવે સરિતા સાગર જાતી;
એમ વૃત્તિ અમ તન્મય થાતી, આ જગમાં શે। કાથ, અમારી આપ ગતિ-ડે પ તારંગા ગિરિ અતિ સુન્દર,
પ્રમાદ ઉપજે એવુ' મન્દિર, દિવ્ય અતિશય કદર, અમારી આપ ગતિ—હૈ (
માતા વિજયા તનય કહાવા, હસ્તિલાંચ્છન ચરણે ધરાવે, નાથ અજિત ખચાવેા, અમારી આપ ગતિ–ડેછ
ચિત્ત હેમેન્દ્ર લગાવે ચરણે,
સદાય પ્રભુ! રાખેા શરણે, ભજન કરૂ દિન રાત, અમારી આપ ગતિ−ડે છ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૨૧)
શ્રી મહેસાણામંડન કષભદેવ-સ્તવન
( સુંદર શામળીયાએ રાગ ) આદિ જિન પ્યારા, ચિત્ત હર્યું પ્રભુ મારૂં લાવઉદધિ તારા, મૂર્તિ રમ્ય નિહાળું-આદિ ટેક શષભદેવજી નામ તમારું,
વૃષભલાંછન અને સારું; મૂર્તિ કેમ વખાણું? આદિજિન પ્યારા. ૧ વાસ અધ્યા પવિત્ર બની,
જન્મ મરૂદેવી કુખે ધરી, નાભીરાજા સુખી, આદિજિન પ્યારા. ૨ ચિદુઘન સ્વરૂપ આનંદદાયક,
શિવપદદાતા પ્રભુ જગવ્યાપક, હદયે રહો જગનાયક, આદિજિન પ્યારા. ૩ અષ્ટાપદ પર્વત વસનારા,
સિદ્ધશિલા વિરાજિત પ્યારા, પ્રભુ નિવણ દેનારા, આદિ જિન પ્યારા. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨) સ્વરૂપ તારૂં વેદ પુરાણે,
- સર્વે જન અતિ પ્રેમે વખાણે, મહેસાણા શુભ સ્થાને, આદિજિન પ્યારા. ૫ વર્ણન મુજથી કામ કરી થયે?
અ૫ મતિ મમ પાર ન પામે, મુનિ હેમેન્દ્ર નામે છે. આદિજિન પ્યારા. ૬ શ્રી મહેસાણામંડન શ્રી પાર્શ્વનાથ-સ્તવન
( રાગ ક૯યાણ ) ( વન્દ પદ ત્રિશલાનંદના...એ રાગ ) વંદન પ્રભુ પાર્શ્વ જિનેટવરા,
ઉદ્ધારક જગદુઃખ ઈશ્વરા. વંદન, ટેક. સમેતશિખરે પ્રભુજી ધારી,
સિદ્ધાવસ્થા શાન્તિ..દા. વંદન ૧. સેવક જનને શિષદાતા, સુખ પરિમલ ફેરાવ તા. વંદન ૨.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૩)
પદ્મ નિર્વાણું મળે તવ સ્મરણે, મૂત્તિ પ્રમાદદા....તા. વંદન ૩.
હરિ, હર, બ્રહ્મા, બુદ્ધ, સરવે, એકજ રૂપ તુ પ્યા....રા. વંદન ૪, મહેસાણામાં વાસ પ્રભુજી,
ભીડ જન સુખદા....તા. વન ૫. હેમેન્દ્રસાગર શિવસુખ ચાહે,
તારા ભવદુઃખ ત્રા....તા. વન ૬. શ્રી શંખેશ્વરમ`ડન શ્રી પાર્શ્વજિન-સ્તવન (રાગ ભીમપલાસ)
જય શંખેશ્વર પાર્શ્વ પ્રભુ (૨) ટેક
ભક્ત જના ઉદ્ધારા પ્રેમે, સહાયક થઇ દ્યો હિંંમત સ્નેહે; પુનિત ચરણુસ્પર્શે દુઃખ જાયે, અંતર વાસ કરો.
www.kobatirth.org
જય. ૧
For Private And Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૪)
જરા નિવારણ યાદવ કેરી,
કરી પ્રભુજી પ્રેમ ધરીને; મન મરણે અતિ હર્ષ ધરે છે,
પ્રવીણ મુજને કરે. જય. ૨ હૃદયસિંહાસનસ્થાન ગ્રહે પ્રભુ,
અનંત ગુણના ધારી; મૂતિ મનહર ત્યાં પધરાવું,
મુજને ઉદ્ધારે. જય. ૩ વિવિધ દેશથી જન આવે છે,
દર્શન આશ ધરીને હૃદયે; કષ્ટ કાપ, ભક્તિ આપે,
આત્મવિકાસ કરે. જય. ૪ દૂર કરો મમ પાપ પ્રભુજી,
મન નિર્મળ જ્યમ થાયે, હેમેન્દ્ર જે હોય અશુદ્ધિ,
પ્રભુજી! પ્રેમે હરે. જય, ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫ )
વિમલાચલ વંદન સ્તવન
(કાલી કમલીવાલે–એ રાગ) વિમલાચળના વાસી પ્રભુને પ્રેમે પ્રણામ. છે! આદીશ્વર પ્રભુજી તમને પ્રેમે પ્રણામ. તવ દર્શન કરવાને આવ્યા,
અતિ પ્રીતિ લક્ષે હું લાવ્યું, દાસ તમારો કહાવ્યું,
પ્રભુને પ્રેમે પ્રણામ. વિમળા-૧ અતિ પાવન ભૂમિ આ સારી,
અમને લાગે છે એ પ્યારી; દર્શન, સ્પર્શ, સુધા સમ,
પ્રભુને પ્રેમે પ્રણામ. વિમળા-૨ શાન્ત વદન જ્યારે નિહાળ્યું,
મુજ મનને મેં તુજમાં ધાર્યું; ખક તણું દુઃખ ખાળ્યું,
પ્રભુને પ્રેમે પ્રણામ. વિમળા-૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૬ )
પાર્શ્વમણિ જે રત્નમાં,
કલ્પતરૂ સેહે વૃક્ષામાં આપ તીર્થ તીર્થોમાં,
પ્રભુને પ્રેમે પ્રણામ. વિમળા-૪ રામ, ભરત, પાંડવ, અહિં આવ્યા,
પ્રભુરૂપને હૃદયે લાવ્યા, નરભવ ફેરા ટાન્યા,
પ્રભુને પ્રેમે પ્રણામ. વિમળા-૫ પાપી પણ પાવન અહીં થાતા,
તમ દર્શન છે અતિ સુખશાતા; વિરતિ વાયુ વાતા,
પ્રભુને પ્રેમે પ્રણામ. વિમળા-૬ સુર, મુનિઓ દર્શન સી કરતા,
પ્રભુભાવ અંતરમાં ભરતા; આશાંતિમાં ઠરતા,
પ્રભુને પ્રેમે પ્રણામ. વિમળા-૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭) તીર્થંકર વદતા હરિ પાસે,
શ્રેષ્ઠ તીર્થ તીર્થોમાં આ છે; દિવ્ય પ્રમોદ પમાડે,
પ્રભુને પ્રેમે પ્રણામ. વિમળા-૮ મુનિ હેમેન્દ્ર તણી એ અરજી,
પ્રભુજી આપ તણે હું ગરજી; તારો મુજને જિનજી,
પ્રભુને પ્રેમે પ્રણામ. વિમળા-૯ પંચાસરા પાર્શ્વનાથસ્તવન
(કાલી કમલીવાલે એ રાગ) પાટણપુરના વાસી,
પ્રભુજી પાશ્વ જિનંદ; જ્ઞાનસુધારસ દાતા,
પ્રભુજી પા જિનંદ, એન્ટેક પાટણપુરની શેભા સારી, દર્શન આવે"નર ને નારી;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૮) મૂર્તિ મન હરનારી,
પ્રભુજી પાર્શ્વ જિનંદ. ચન્દ્ર સમી કાન્તિ ઘણી છાજે,
રતિપતિ દેખી ઉર લાજે; દુંદુભી યશનાં ગાજે,
પ્રભુજી પાર્શ્વ જિનંદ. પ્રાચીન મૂર્તિ કામણગારી,
ભૂપ વનરાજે ઉરમાં ધારી, લવહરકત હરનારી,
પ્રભુજી પાર્વ જિનદ. કૃપા કરી અમ ઉરમાં રહેજો,
સેવક વિનતિ લક્ષે લેજે, દાન ભક્તિનાં દેજે,
પ્રભુજી પાશ્વ જિનંદ. શરણ તમારે આ સ્વામી, આપ સદા છો અંતરયામી;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨) નિમની નિષ્કામી,
પ્રભુજી પાશ્વ જિનંદ હેમેન્દ્રને પ્રીતેથી તારો,
ઉગરવા બીજે નથી રે; અરજી ઉરમાં ધારી,
પ્રભુજી પાર્વ જિનંદ. પાટણમંડન પંચાસરા પાર્શ્વનાથ–
સ્તવન મેરે મૌલા બુલાલે......) પરમાનંદી નિરામય પાશ્વ પ્રભુ ! આત્મજ્ઞાની અનેચર, પાર્વપ્રભુ! ટેક
ચગી જન તુજને સદા,
નિજ દયાન માયે ધારતા પરમાગી ! વીતરાગી!
આપ સહુને તારતા! હદ સમભાવી છે. પાર્વપ્રભુ! પરમા. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૦ ) પ્રેમથી વનરાજ ભૂપે,
મૂર્તિ જાવી મહા; ભવ્ય શાંત સ્વરૂપ ધારી,
શેભતા પ્રભુજી અહા ! પાપે દર્શન સુખમય પાર્શ્વપ્રભુ! પરમા. ૨ દયાનકેરી એ ખુમારી,
રગરગે વ્યાપી મીઠી; જ્યાં નિહાળું ત્યાં પ્રભુજી !
આપની મૂર્તિ દીઠી. વાગે આત્મની બંસી પાર્વપ્રભુ ! પરમા. ૩
બુદ્ધિ, ત્રાદ્ધિ, સિદ્ધિ, કીર્તિ,
આપના ચરણે વસ્યાં; આપના દર્શન થકી,.
મુજ દેષ કમે સો ખસ્યાં. સાચા જગતઉદ્ધારક, પાશ્વ પ્રભુ ! પરમા. ૪
આપના ચરણે ગ્રહીને,
અજિતપદ પ્રાપ્તિ ચહે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૧ )
કિતને પચાસરા પ્રભુ
પાર્શ્વ ! તુજ ગાતે રહું. મુનિ હેમેન્દ્ર તન્મય પાર્શ્વ પ્રભુ! પરમા. ૫ ચારુપમંડન પાર્શ્વનાથ જિન સતવન
(મેરે મૌલા બુલાલો... ...એ રાગ) નમું ચારુ૫ ગામ નિવાસી પ્રભુ, રૂડું નામ મને હર પાશ્વવિભુ નમું-ટેક પિતાજી અશ્વસેનકેરા, પુત્ર રૂડા આપ છે; જ્ઞાન દયાને સર્વદા, અખંડ લગની દાખવે. મહિમા અલ્પમતિ હું કેમ કશું ? નમું ૧ અનંત ચન્દ્રજાતિ જેવી, શુભ્ર કાતિ શેતી; પ્રભાત કેરા પદ્ધ જેવી, નેત્ર કાન્તિ ઓપતી. હાલા ! નિર્મલ ભાવે હું નિત્ય નમું. નમ્ર પિતા તમે ગુરુજી તમે, તથૈવ મારા બ્રાત છે ભાવ નિર્મળ રાખવાને, પ્રેમભરી મમ માત છે. વામાદેવીના પુત્ર! હું નામ રટું નમું ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૩ર) કપમની છાંયડી –શી છાંયને શું વર્ણવું? વિશ્વ કેરા તાપ સ, શાંત થાવા હું ચાહું. વહાલા શરણે તમારે હું નિત્ય રહે. નમું ૪ નાથ આપ કૃપા-કટાક્ષે, પાપના ચૂરા બને; કૃપા-કટાક્ષે અંતરે, અમ દિવ્ય શક્તિ શી ઠરે! ચહે હેમેન્દ્ર આપને ચરણે રમું. નમું પ ચારૂતીર્થ શ્રી પાર્શ્વનાથ–સ્તવન
(રાગ-સારંગ) (માતા મરુદેવીને નંદ! દેખી તાહરી મૂર્તિએ રાગ)
કીધે ચારુ૫ ગામ નિવાસ, પાર્થ પ્રભુના ચરણે મારું મન લલચાણું જી. મુજને અતિ લાગ્યો વિશ્વાસ, અંતસમયનું સ્થાન તમારું સ્વરૂપ પીછાયું છે, આપ તણું ગુણગણને વહાલમ !
ગણતાં ન આવે પાર,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૩).
નિર્મળ આપ ચરણમાં મુજને,
અતિશય લાગે પ્યાર. પ્રભુજી અતિશય લાગે પ્યાર કીધે ૧ તારાગણમાં દિવ્ય મનહર,
ચન્દ્ર અતિ સુહાય; મારા મનથી શાન્ત અતિશય,
આશ્રય આપ મનાય. પ્રભુજી આશ્રય આપ મનાય. કીધે ૨ સર્વ મણિમાં પ્રતિભાશાળી
પાશ્વ મણિ અંકાય; દિવ્યમણિ સી નરમાં એવા,
કિંમત કેમ કરાય પ્રભુજી કિંમત કેમ કરાય? કીધે ૩ અશ્વસેનના પુત્ર પિતા,
ઉજજવલ કીધું કુળ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૪ ) આપ શરણ વિણ જગમાં જાણયું,
કયું કરાવ્યું ધૂળ, પ્રભુજી કર્યું કરાવ્યું ધૂળે. કીધે જ વિનતિ ધ્યાને ધ વહાલા,
હરજે સંકટ નાથ ! પ્રેમ ધરી હેમેન્દ્ર કહે છે,
| વિનવે જોડી હાથ. પ્રભુજી વિનવે જોડી હાથ. કીધે ૫ મેત્રાણામંડન શ્રી ઋષભદેવ-સ્તવન
(જાઓ જાઓ અય મેરે સાધુ.એ રાગ ). લેજે લેજે એ પ્યારે જૈનો ! પ્રભુ ઋષવાનું નામ. નાસિરાજના પુત્ર પનેતા,
પૂર્ણ કામ અભિરામ; મરુદેવીનું માન વધાર્યું,
અતિ નિમળ છે નામ. લેજો ૧.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૫ )
સૂર્ય ઉદયથી થાય જગતમાં, ઝાકળ જળના નાશ;
પુણ્યવત પ્રભુ કેરા નામે,
અતર થાય પ્રકાશ. લેજો ૨.
માત પિતા સુત સાથે ના'વે, ના'વે ધન ને ધામ;
'તકાળમાં સાથે આવે,
નામ વિમળ નિષ્કામ, લેજો ૩..
મેત્રાણામાં વાસ કર્યાં છે, દિવ્ય મૂર્તિ સુખકાર; કાટી વદન કર ભૈડીને,
કરજો. ખેડા
www.kobatirth.org
પાર. લેજો ૪.
કલ્પવૃક્ષની છાયા જેવી,
પૂરે મનના કોડ,
આશ્રિતજનને સુખ દેવામાં, એવા આપ
અજોડ લેજો પુ.
For Private And Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૬ )
મુનિ હેમેન્દ્ર તણી એ વિનતિ, સુણજો હૈ સુખધામ;
યામ. લેજો ૬.
આપ તણી અંતરમાં વસો, શક્તિ આઠે મેત્રાણામંડન આદિજિનેશ્વર-સ્તવન ( રાગ–બિહાગ. )
ભાવે અમૃતપાન સરખું' અહિ પ્રભુનું નામ, કર્યું નષ્ટ સઘળાં થઈ જાશે, સરશે સુન્દર કામ, ટેક. આદીશ્વર છે નામ તમારું,
ઋષભ અન્ય શુભ નામ; મરુદેવીજી માત કહાવે, શિવસુખ કેરા ધામ. અધ્યા નગરે જમ્યા પ્રભુજી, અતિપાવન વિશ્રામ;
નાભિરાજના સુન્દર નંદન, ફરવાને છે.
www.kobatirth.org
લાવે. ૧
ઠામ-ભાવે. ૨
For Private And Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૭) પાપીજનની પાસે ના જાઓ,
કરતાં કેટી કામ; પ્રભુ પ્રેમીની પાસે રહેતા,
અતિ ઉત્તમ આરામ–ભાવે. ૩ સ્વાર્થભર્યો સંસાર સકળ છે,
ધામ, ધરા ને દામ; અત વખતના બેલી બાપુ ?
વિશ્વબંધુ તુજ નામ-ભાવે. ૪ મિત્રાણામાં વાસ નિરંતર,
સ્મરું આઠે યામ; મુનિ હેમેન્દતણ એ અરજી,
ચરણે કેટી પ્રણામ–ભા. ૫ શ્રી પલવીયા પાર્શ્વનાથ સ્તવન
(છોટી બડી ગાઉરે...એ રાગ ) અંતરમાં આવે રે પલ્લવીયા પાર્શ્વનાથજી, દયા ઉર લાવો રે પલ્લવીયા પાર્શ્વનાથ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૮ )
પ્રીતલડી સાચી લાગી, ભીતિ ભવની ગઈ ભાગી;
હવે કયાં જાઓ રે ? પલીયા
પાર્શ્વનાથજી-અંતર ૧.
વામાના જાયા સાચા,
જગનાં સૌ સુખા કાચાં;
સ્થિરતા ધરાવા રે, પલ્લવીયા
પાર્શ્વનાથજી-અતર ૨,
ઉગાર્યાં નાગભૂપને,
www.kobatirth.org
હર્યાં' છે જગનાં દુઃખને;
રસના ગીત ગાયે ૨, પલ્લવીયા
પાર્શ્વનાથજી-અંતર ૩
ચરણામાં રાખા સદા, દિલડામાં ધારા દયા;
ભાવિકને ભાવે ૨, પલ્લવીયા
પાર્શ્વનાથજી-અંતર ૪
For Private And Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૯)
પાલણપુર નામે ગામે,
બિરાજ્યા નિર્મળ ધામ, હેમેન્દ્રને તારો રે, પલ્લવીયા પાર્શ્વનાથજી-અંતર ૫
અબુ દાચળવાસી આદિજિન
સ્વામી-સ્તવન (કાલી કમલેવાલે.....એ રાગ) અબુંદપર્વતવાસી પ્રભુને લાખે પ્રણામ; આદિજિન ગુણરાશિ પ્રભુને લાખે પ્રણામ. સુખ પામું હું તમને સેવી,
શુભ માતાજી છે મરુદેવી, મૂર્તિ લક્ષે લેવી,
પ્રભુને લાખો પ્રણામ-૧ આવે જન તુજ દર્શન લાખે,
પિતાને કરી મુજને રાખે;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૦), સફળ કરે ભવ આખે,
પ્રભુને લાખે પ્રણામ-૨ ખૂબ દેવળની છે ખ્યાતિ,
મૃતિ હારી દિવ્ય જણાતી, દેખી મતિ હરખાતી,
પ્રભુને લાખે પ્રણામ-૩ લાંછન વૃષભનું છે સારું,
તેમાં મન કયું છે મારું;
કહે હૃદયે ધારું,
પ્રભુને લાખે પ્રણામ-૪ મુનિ હેમેન્દ્ર તણું છે પ્યારા,
સી સેવકને સુખ કરનારા ભવહરકત હરનાર,
પ્રભુને લાખ પ્રણામ-૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૧ )
અબુદાચળ-સ્તવન ભારતકા ડંકા આલમમેં....એ રાગ) પ્રણમું ગિરિ અબુંદરાજ સદા,
અંતરથી દૂર નવ થાય કદા; પુષ્પિત તઝકેરે પાર નથી,
જળનાં ઝરણાં ય અપાર અતિ, સેવન કરતાં હડી જાય વ્યથા-પ્રણમું ૧ અહિં વિમળશાહની કીર્તિ ઘણી,
ઉત્તમ કૃતિ દેવળ દિવ્ય તણ; જિનદર્શન નવ થાય વૃથા. પ્રણમું ૨
રચ્યું મંદિર વસ્તુપાળ સાદર, તેજપાળ શુભ નામ ધરે;
નિરખી મંદિર છીપે ન તૃષા. પ્રણમું ૩ ત્યાં અચળગઢ પ્રભુ રાજે છે,
સુખકારક મૂર્તિ છાજે છે; વર્ણન કરતાં સ્થિર થાય કથા. પ્રણમું ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૨ )
જિન દેવળ અન્ય અતિશય છે. મુનિ, તપસી, હૃદયે નિમ`ળ છે; દિશ દિશના જન ક્રેશન કરતા.પ્રભુ ૫
તારાગણમાં જ્યમ ઇન્દુ છે,
જળાશયમાં યમ સિન્ધુ છે; અથ હરવા પ્રભુની ધ્યાન ગદા, પ્રણમ્' હું મુજ અ`તરમાં ગિરિવર ઠરશે,
મુજ આતમ પરમાતમ વરજો; અહિ' આતમના ગુણ થાય છતા, પ્રણમુ` છ ભારતની ઉત્તમ શિલ્પકલા,
સ્થળ અન્ય વિષે નહિં આવી છટા, હેમેન્દ્ર હૃદિ વિનવે સુ-મુદ્દા, પ્રણમ્'૮ વિજાપુરમ’ડન શ્રી મહાવીર–સ્તવન ( મીઠા લાગ્યા છે મને આજના...... ) મહાવીર પ્રભુજી હુને પ્રાણ થકી પ્યારા, વિજાપુરે શુભવાસ રે પ્રભુજી હૈચે બિરાજો
ટેક.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૩ )
વીરામાં વીર તુ, જ્ઞાનીમાં જ્ઞાની, આત્મશક્તિના પ્રકાશ ?-પ્રભુજી ૧
હારા ચરણુમાં જ શિવસુખ ભાળું,
નિશદિન રાખજો પાસ રે-પ્રભુજી ૨ તેજભરી મુદ્રા સુંદર શેલે,
વિશ્વપ્રેમ કેરા ઉજાસ રે-પ્રભુજી ૩
બુદ્ધિ ને સિદ્ધિ, ઋદ્ધિ ને કીતિ,
સઘળામાં તારી સુવાસ રે-પ્રભુજી ૪ અજિતપદમાં સ્થાપે। ભવને,
હેમેન્દ્રની એ આશ રે-પ્રભુજી ૫
ડભાઇમંડન લાઢણ પાર્શ્વ–સ્તવન (...જાએ જાએ અય મેરે સાધુ...)
વામાન દન છે; કેવળજ્ઞાની,
www.kobatirth.org
લેાઢણ પાર્શ્વ પ્રભુ—ટેક
For Private And Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૪)
સહસ્ત્રફણા છત્ર મનેહર,
અપઘાસન રાજે; ડાઇવાસી! જગમાં જનમ્યા,
લવિજનના હિત કાજે–વામાનંદન ૧ પાંત્રીસ વાણીગુણથી શોભે, ચેત્રીશ અતિશય ન્યારા; હદેવાધિદેવ ! જિનેશ્વર !
અનેક જીવને પ્યારા–વામાનંદન ૨ મુખમુદ્રા અતિ સુંદર સેહે, નિરખી ભક્તિ જાગે; અંતર હરખે ગુણને ગાતાં, જ્ઞાનની બંસી વગે–વામાનંદન ૩ પરમ સ્વરૂપી! આત્મપ્રકાશી !
અનંત સુખના દાતા; હારું ચિંતન કરતાં પ્રભુજી ! ભવના ફેરા જાતા–વામાનંદન ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૫)
અજિતપદને દેજે હેતે, નિર્મળ બુદ્ધિ કરજે, મુનિ હેમેન્દ્ર ચરણમાં લેવા,
સઘળા દે હર–વામાનંદન પ
સાણંદમંડન શ્રી પાર્શ્વનાથ–સ્તવન
(રાગ–યમન-કલ્યાણ) પાર્શ્વનાથ અહિંત, જિનવર- લવિજન ! ભજ નિત, સુખકર જિન ભગવંત-જિનવર૦ ટેક. સાણંદવાસી, પ્રભુ અવિનાશી,
જ્ઞાની, ધ્યાન, સદા વિરાગી, પ્રભા ભવ્ય સુહંત-જિનવર૦ ૧ મંગલ નામે, મંગલ ક્રમે,
મંગલ માર્ગ સદા તુજ નામે, જન સૌ ગાન કરત-જિનવર૦ ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૬ )
અજિત સદા તું બુદ્ધિદાતા ! મુનિ હેમેન્દ્ર તણા સુખદાતા, આત્મ-ખ'સી મ જ ત-જિનવ
ભદ્રેશ્વર તી મ`ડન મહાવીર સ્તવન (ઝટ જાએ ચંદનહાર લાવે......)
ભજો ભાવે પ્રભુ મહાવીર રે નિરજન અવિનાશી, પ્રભુ ધર્મધુરંધર ધીર ૨, ભદ્રવર તીર્થં વાસી.
ટેક
શામડળ શુભ શાલતુ, વિદ્યુતના ચમકાર, સુખ કેરી પ્રતિભા રૂડી,
જેની શાભાતણા નહિ પાર રે. નિર૦૧
ઊ'ચા ત્રણ ગઢ દ્વીપતા, ઇન્દ્રધનુ સમ રમ્ય, દેવદુ-લિ ગડગઢ,
જેના નાદ સુણાયે અગમ્ય રે. નિર’૦૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭) લવિજન કેશ નૃત્યમાં, મોરક્રીડાને ભાસ, ચામર ઢેળાયે ઘણા,
જાણે હંસતતીને ઉલ્લાસ રે. નિરં૦૩ અમૃતસમ એ દેશના, ચાતક સમ સો લેક, સમકિતની સુધા રહી,
કરે કષાય સઘળા ફેક છે. નિરં૦૪ બુદ્ધિદાતા ! આપજે, અજિતધામ શિવપુર, મુનિ હેમેન્દ્ર સુણે ઊરે,
આત્મબંસીના મીઠા સુર રે. નિરં૦૫ ઘામંડન નવખંડા-પાર્શ્વનાથ
સ્તવન (રાગ ખમાચની હુમરી) નવખંડા પાશ્વ જી વીતરાગી, વીતરાગી! લગની લાગી–નવખંડા ટેક.
મેહરિપુને પ્રભુજી ટાળે, જ્ઞાન-ગાન, બંસી વાગી-નવખંડ ૧.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૮ )
ઉપશમ રસભરી સ્મૃત્તિ નિરખી, લવ દુ:ખની ભ્રમણા ભાગી—નવખ`ડા ૨.
જ્ઞાનામૃતે ચેતન જાગ્યુ,
આત્મજ્ઞાન મસ્તી
ઘાષા તીર્થ દર્શન કીધાં, ચરણ કમલને હું રાગી—નવખ`ડા ૪. અજિત હારી શક્તિ, બુદ્ધિ,
મુનિ હેમેન્દ્ર મહાભાગી—નવખંડા ૫. અંતરિક્ષ પાર્શ્વનાથ-સ્તવન. ( રાગસાર ) જય! જય! અંતરિક્ષ પ્રભુ:પાર્શ્વ, જિનવર ! આપે આત્મ પ્રકાશ.
જાગી—નવખડા ૩.
પ્રભુજી વરાડ દેશ નિવાસી,
www.kobatirth.org
દર્શન કરતાં થાય ઉલ્લાસ. ટેક
અનંત લબ્ધિ દાતા સુખકર,
અલખ નિર ંજન દેવ દુઃખહર;
For Private And Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) અંતરના આરામ જિનવર !
આપે આત્મપ્રકાશ. જય જય ૧ હે વીતરાગ ! અમોને તારે,
જ્ઞાનપંથ બતાવી ઉગાર; ભવસાગર નહિ પ્યારે જિનવર !
આપે આત્મપ્રકાશ. જય જય. ૨ જ્ઞાનબંસીને નાદ સુણાવે,
સર્વ કષાયે દૂર હઠાવે; શિવસુખને શે હા,
જિનવર ! આપ આત્મપ્રકાશ. જય જય ૩ ઇન્દ્રાદિ દેવે સો ભજતા,
દર્શનથી ઉરમાં હરખાતા; સુનદર સાજ સજતા જિનવર !
આપ આત્મપ્રકાશ. જય જય. ૪ અજિત તુજ ખ્યાતિ જગવારમાં,
બુદ્ધિ સ્થાપે નિર્મળ ઉરમાં
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૦) મુનિ હેમેન્દ્ર શરણમાં જિનવર!
આપે આત્મપ્રકાશ. જય જય. ૫ માણસામંડન શ્રી પાર્શ્વનાથ–સ્તવન
( અ ઇલાહી મીટ ન જાયે... એ રાગ) પાશ્વ જિનવર! પ્રેમભરી દષ્ટિ કરો માણસાવાસી પ્રભુજી! દુઃખ હરે... ટેક મેઘ સમ શુભ જ્ઞાન-વૃષ્ટિ આપતા, શ્રમણ કૃષિકો ધર્મ બીજે વાવતા–પાશ્વ ૧ ધર્મવૃક્ષ ઉભું પ્રભુજી આપથી, મિષ્ટ ફળ ભવિ ચાખતા અતિ પ્રેમથી–પાW ૨ ધર્મવૃક્ષે બેધ-અમૃત સિંચતા, જ્ઞાન-બંસી તાનથી ઉર ભીંજતા–પાશ્વ ૩ પરમ સુખ હું આ૫ના સમરણે ગ્રહે, પુનિત ચરણે હોંશથી નિશદિન રહું-પાર્ષે ૪ અજિતપદને પામવા બુદ્ધિ ચહે, નામ હેમેન્દ્ર મરતે આપનું–પાશ્વ ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૧ )
કેસરીયાજી-સ્તવન
(રાગરખીયા બંધાવે ભૈયા) કેશરીયાનાથ ? હારી-મૂર્તિ અલબેલી રેક પ્રશમ રસ નેત્રથી વરસે,
થાઉ આનંદિત દરશે; ગાજે લેવા હર્ષે,
કાતિ નવેલી રે-કેસરીયા ૧ નૌકા ભવસાગર તરવા,
માનું છું જિનવર ગરવા આ અમ સંકટ હરવા,
જાઓ નહિ મેલી રે–સરીયા ૨. કરો ભવિ કેવળજ્ઞાની,
થાઓ જ્ઞાનામૃત દાની, કરશે નવ સ્ટેજ ગુમાની,
અરજ એ છેલ્લી રે-કેસરીયા ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૨)
કંચન સમ કાયા તારી,
કેસરથી અચિત ન્યારી; તન મન ધન નાખું વારી,
જ્ઞાન ઘ રેલી રે-કેસરીયા ૪ અજિતપદ નિર્મળ બુદ્ધિને,
આપે સાચી દ્ધિ, હેમેન્દ્ર માને સિદ્ધિ,
તુજ ગુણની કેલી રે-કેસરીયા ૫
કેસરીયાજી-સ્તવન (બના તીરછી, નજરીયાં લુભાય દીયો જાય, આદિનાથજી કેસરીયા,
ધુલેવા પતિ આદિનાથજી. ટેક પુણ્ય બળે તુજ દર્શન પામે,
કોણ કળે પ્રભુ હારી ગતિ–આદિ ૧ કેસર-ચર્ચિત કાયા હારી,
શ્યામ સહામણી શુળ મૂર્તિ-આદિ ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૩ )
શિવસુખ આપે। હૈ જગમ !
આપ ચરણ ભજે સાધુ સતી-આદિ ૩ વેદ પુરાણે મહિમા ગાયા, ગુણુ ગાને રસના રટતી આદિ ૪ અજિતપદની પ્યાસ બુઝાવે,
મુનિ હેમેન્દ્ર ચહે સુમતિ-આદિ પ પાડ઼ીવમંડન શ્રીપાર્શ્વનાથ-સ્તવન
( છેાટાસા અલમાં મેરે આંગતેમે ) પાર્શ્વ પ્રભુજી સુખકાર, મેરે મનમેં રહેના ટેક પાડીવ ધામ પવિત્ર, પ્રભુજી તુમ ચરણેાંસે ;
સાહત ફણીધરકા છત્ર,
મુજક। પાવન કરના, પા, ૧
નીલ વરણુ છબી જન્ય, દરશનસે મન સુખમે,
ખેલુ શરણમેં' દિનરેન,
www.kobatirth.org
શિરપે કરકે રખના, પા. ૨
For Private And Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪)
વૃક્ષ બેકરીયાં જન સર્વ,
પ્રેમે ચરને કે; દીખલા અંતરકા ઉત્કર્ષ,
પછી ગીત સુનાતા. પાર્શ્વ. ૩ નીચે સુવર્ણ કે પદ્મ
સુર પગલીમેં છાતા; દેવેન્દ્ર રખતા સિંહાસન,
ભવિ મધુ બાની સુનતા. પા. ૪ જન તક ગાજે ને ગંભીર,
અજિતપદ શિવપુર દાતા; હેમેન્દ્રક પ્રાણાધાર,
હિરમેં હી બસના. પાર્શ્વ. ૫ ગેધાવીમાંન શ્રી મહાવીર સ્તવન
( રખીયાં બંધાવો ભૈયા.. ) આનંદ ઉપજે મરતાં, મહાવીરસ્વામી -ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રાપ)
ધાવીવાસી જિનવર !
ભવિજનના સાચા સુખકર; વિતરાગી જિનશાસનધર,
મહાવીરસ્વામી છે. આનંદ ૧. પ્રેમદષ્ટિ રાખે,
તુજ નામે તરતા લાખ સમભાવી મંત્રે ભાખે,
મહાવીરસ્વામી છે. આનંદ ૨. મંગલ મહિમા હારો,
શિવસુખ શાશ્વત દેનાર; ભવસાગરથી પ્રભુ ! તારે,
મહાવીરસ્વામી છે. આનંદ ૩. તપથી ઇન્દ્રિય ખાળી,
સઘળે સમતા નિહાળી; કેવળજ્ઞાની બળશાળી,
મહાવીરસ્વામી છે. આનંદ ૪.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૬ )
અજિત સ્થાન તમારું', ઉત્તમપદવી દેનારું, હેમેન્દ્ર હૃદયે ધારું,
મહાવીરસ્વામી ૨. આનંદ ૫.
સાદડન શ્રી પદ્મપ્રભુ-સ્તવન
( રામ–જય જયવંતી )
પદ્મપ્રભુ જિન ! જ્ઞાન પ્રકાશી, અલખ નિરજન સ્રાણુદવાસી. પદ્મપ્રભુ. ટેક
મૂર્તિ માહક ભવ્ય સુહાયે,
વિમલ ચરણુસુખ લેવા પ્યાસી. પદ્મપ્રભુ. ૧
અમૃતમય દૃષ્ટિ શુભ રાખા,
શિવસુખ આપે! હું અવિનાશી ? પદ્મપ્રભુ. ૨
જ્ઞાનમસીની અજિતતાને,
સુનિ હેમેન્દ્ર સદાય ઉલ્લાસી, પદ્મપ્રભુ. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોવીશી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૯ )
ચાવીશ જિન-સ્તવન (હરિગીત છ ૬ )
જય ઋષભદેવ જિન ૬, આદિ ધ્રુવ નાભિનંદન'; જય અજિત સંભવ જ્ઞાનપુંગવ, દોષ-કાષ નિકદન'; અભિનંદને અભિવંદન', ભગવત પાપ પરિહર; ગુણુ ધામ પૂરણ કામ તે, પ્રણમામિ સિદ્ધ જિનેશ્વર,
જય સુમતિ ક્રુતિ-સ’હર', પ્રભુ પદ્મ જ્ઞાનપ્રકાશક, સુપાર્શ્વનાથ સુનાથ વિના, સ્પષ્ટ કષ્ટ વિનાશક; જય ચન્દ્રપ્રલ ! ચેગીન્દ્ર, પૂજિત ઇન્દ્રથી પરમેશ્વર;
www.kobatirth.org
૧
For Private And Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ).
ગુણધામ પૂરણકામ તે
પ્રણમામિ સિદ્ધ જિનેશ્વર. જય સુવિધિ શીતલનાથ,
વિભુ શ્રેયાંસ ધર્મ ધુરંધરે; જય વાસુપૂજ્ય વિશાલ, દર્શન
ને વિમલ વિશ્વેશ્વરં; જિન શ્રી અનંત ને ધર્મ, શાન્તિ;
શંકર પરમેશ્વરે; ગુણધામ પૂરણ કામ તે
પ્રણમામિ સિદ્ધજિનેશ્વર. જય કુન્યુ, વળી અર, મલ્લિને
મુનિસુવ્રત સુખદેશ્વર, નમિનાથ ને નેમિપ્રભુ
જગત્રાત જિન તીર્થેશ્વરં; જય પાર્શ્વ પ્રભુ મહાવીર, કરૂણામંદિર ચરમેકવરં;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૧ )
શુશુધામ પૂરણકામ તે, પ્રણમામિ સિદ્ધ જિનેશ્વર'.
ભવમાક્ષદા;
તીથ''કરા લવદુ:ખહેરા, સુખદા સદા જન ભીડભંજન ચિત્તર’જન, જિનદેવ સજ્જન જ્ઞાનદા; આનદસિન્ધુ, દીનબન્ધુ, પરમતત્ત્વ નિકેતન; હેમેન્દ્ર અલિવત્ પદ્મચરણે અજિત ધ્રુવ જિનેશ્વર,
શ્રી ઋષભદેવ જિન-સ્તવન ( રાગ ભૈરવી... )
મ'ગલ કાયર કરાવે। નિશનિ, ઋષભદેવ જિન ! જ્યારા. ટેક, ગાન તમારાં ધ્યાન તમારું, તુજમાં લગની લાગી;
www.kobatirth.org
૪
For Private And Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬ર) પ્રેમ હદય ઉભરાયે અતિશે,
દિવ્ય વૃષ્ટિ ઉર થાતી. નિશદિન ૧ વિનીતા નગરે જન્મ ધરીને,
લાખેને ઉદ્ધાર્યા દુઃખ પીડિત જનને જિનવર !
ઉપદેશ બહુ આપ્યા. નિશદિન ૨ નાભિરાજા જનક ગણાયા,
મરુદેવી શુભ માતા; નામ મરણથી પાપ ટળે સી,
ગુણસંપન્ન ગુણજ્ઞાતા. નિશદિન ૩ મૂત્તિ સુંદર પ્રેમથકી હું,
ધ્યાન ધરી ઉર ધારું; સંકટ મારા સૌ દૂર ભાગે,
પ્રભુજી એ હું ચાહું. નિશદિન ૪ વૃષભલાંચ્છિત હે જિનવરજી,
મક્ષતણું પદ આપે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૩ ).
મુનિ હેમેન્દ્ર અજિત સુખવાસી, હેતે ચરણે સ્થાપે. નિશદિન ૫
શ્રી અજિતનાથ સ્તવન
(રાગ અશાગેડી) અજિત પરાક્રમધારી અજિત જિન !
અજિત પરાક્રમધારી. શિવસુખ આપ ભક્તજને ને,
ક્રોધાદિ રિપુ સંહારી. અજિત ૧ મંગલમૂતિ દર્શન કરતાં,
પાપ સકળ જાય હારી. અજિત ર જિતશત્રુના પુત્ર પનેતા,
વિજયા કુંખ દીપાવી. અજિત ૩ નગરી અધ્યા આપ ચરણના
સ્પર્શથી પુનિત બનાવી. અજિત ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૪ )
મહેાંતેર લક્ષ પૂર્વનું આયુ, ડુક્તિ લાંછન મનહારી.
જ્ઞાની ધ્યાની અતિ ગુણધારી, જગતની માયા નિવારી,
મુનિ હેમેન્દ્ર અજિત ગુણ ગાતાં, હષ થતા શુભકારી.
તારું સ્મરણ સુખકારી,
સંભવ ! વીતરાગી રે.
દુનીયાં પ્રપંચ માયા, જન માને સુખની છાયા;
કાચા ર`ગેાની કાયાં,
ભ્રમણા ન લાગી રે.
અજિત ૫
શ્રી સંભવનાથ સ્તવન ( રખીયાં બધાવા તૈયા—રાગ )
દુઃખા અન ́ત આવે, હૈયે તુજ ગાન ન ભાવે;
www.kobatirth.org
અજિત દ્
અજિત છ
ક
તારું ૧
For Private And Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૫ )
માયા એ નાચ નચાવે, બુદ્ધિ ત્યાં લાગી રે.
મૃત્યુના ડંકા ગાજે, ત્યારે મન તુજમાં રાજે; શાર્ક અંતર એ દાઝે,
આપત્તિ જાગી રે.
સવે એ નજરે જોઉ', તુજ ગીતે દુઃખને ખેા, તુજમાં મુજ ચિત્ત પરાવુ,
લગની લાગી રે.
અન્યદૃષ્ટિ નવ ભાળું, સઘળે તુજને નિહાળુ';
અંતરશત્રુને ખાળું, અલખ.વિરાગી રે.
ચારાશી લાખે ફરવુ, જન્મીને પાછું મરવુ;
www.kobatirth.org
તારું ર
તારું ૩
તારું ૪
તારું પ
For Private And Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૬ )
એવુ લાગે સૌ ખારું,
આત્માના રાગી ૨.
આત્મખસીના રાગે, મસ્તી અજિત જાગે; હેમેન્દ્ર ભ્રમણા ત્યાગે, આત્મસુહાગી રે.
તારું દ્
તારું છ
શ્રી અભિનદન સ્તવન ( રાગ–માઢ )
અભિનંદન પ્યારા, દીનદુઃખદ્વારા, પ્રેમે કરું હું પ્રશુામ;
www.kobatirth.org
પ્રભુ ભવદુઃખ તારા,
નાથ છે। મ્હારા, નિશિઢન પૂરણ કામ, ટેક નિળ નામ તમારું પ્રભુજી, મૂર્તિ મનહર રૂપ; આપ ઉગારેશ માલક જાણી, દુસ્તર આ લવ કૂપ રે,
For Private And Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૭ ) પ્યારા આપ મરણમાં, ચિતડું લાગે,
પ્રેમ કરું હું પ્રણામ. અભિ. ૧ નગર અયોધ્યા આપે દિપાવ્યું,
સિદ્ધાર્થા માતના સુત, સંવર નૃપના કુંવર પ્યારા,
હાજર લાખ ત રે, મારા કલેશ નિવારે, મુજને તારે, પ્રેમ કરું હું પ્રણામ. અધિ. ૨
બાહ્યજ્ઞાને પ્રભુ! જગત ભમે છે, આમતણું નવ જ્ઞાન,
હર્ષ હૃદયમાં થાશે મળતાં, આત્મ સુધારસપાન રે.
કરે પ્રવીણ મુજને, પ્રભુ તવ સુતને, પ્રેમ કરું હું પ્રણામ. અધિ. ૩. જ્ઞાન પ્રકાશ કર્યો પ્રભુ પ્રેમ દેહ દમી કરી વ્રત,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૮ ).
અજ્ઞાની જગને બેધ દઈને,
પ્રભુજી થયા કૃતકૃત્ય રે, તવ જન્મ પરાર્થે, શિવ સુખ અર્થે,
પ્રેમ કરું હું પ્રણામ, અભિ. ૪ હૃદય કમળમાં મૃતિ ધારૂં,
નિશદિન કરતે જાપ, હેમેન્દ્રસાગર હરદમ ચાહે,
ટાળે ભરના તાપ રે. આપ પ્રેમના દાતા ભવદુઃખ ત્રાતા,
પ્રેમ કરું હું પ્રણામ. અભિ. ૫ શ્રી અભિનંદન જિન-સ્તવન. (રાત આઈ હૈ નયા રંગ જમાને કે લીયે) પ્રભુ અભિનંદનની મૂર્તિ જોઈ નેન ઠરે. શોભા વીતરાગની અંતર વિષે અમૃત ભરે. ટેક મરણે પ્રેમ થતાં દિલ રોમાંચિત બને, દેહ આનંદે ડેલે, જિહા તે તુજ નામ સ્મરે. પ્રભુ ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૯ )
જન્મને કૃતાર્થે માનું, માંઘેરું દર્શન થાતાં; તુજ વિષ્ણુ સવ સૂનું, તુજ ગાન દુઃખ હરે.પ્રભુ ર કપિલાંચ્છન ટ્રુડે, સિદ્ધાર્થો માત સહે; નૃપ સાઁવર પિતા, હૃદયે સુહ ધરે, પ્રભુ ૩ પૂર્વ કેરાં પુણ્યથી, મણિ અમૂલ્ય પામ્યા; ઝળહળે દિવ્ય તેજે, જ્ઞાનતેજ હૈયે ભરે. પ્રભુ ૪ પામવા અજિત બુદ્ધિ, આપને હંમેશ સ્મરુ', મુનિ હેમેન્દ્ર તેા તુજ નામ-નાવે પાર તરે, પ્રભુ ૫
સુમતિનાથસ્તવન ( નાગરવેલી રાપાવ——એ રાગ ) મારા પ્યારા સુમતિનાથ ! અપેĒ શુભ મતિ, જેથી સંકટ સઘળાં જાય, થાયે દ્વિવ્ય ગતિ, ટેક
દ્વાલ, માહના જો કુમતિ તેને આપ દ્વરા હૈ
શીખ દિવ્ય
www.kobatirth.org
ખળથી, પ્રવેશ ધરાવે;
નાથ !
નીતિ, માશ ૧
For Private And Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૦ )
રૂપ અલૌકિક ભાસે, - જે પ્રેમ સુધારસ પાયે, જેથી હર્ષ હૃદય ઉભરાય,
આપત્તિ સી હતી. મારા ૨ સદ્ગુણગાનની પ્યાલી,
પીતાં, ઉર મસ્તી થાયે, પરમાનંદ પમાય,
ભૂલું જગની સ્થિતિ. મારા ૩ નિમળ જનની સુમંગલા છે,
ને પિતા મેઘરથ શાણ; લાંછન ક્રૌંચ થકી અતિશે,
નગરી અયોધ્યા દીપતી. મારા ૪ પ્રભુ ચરણે ચિત્તડું લાગ્યું,
દુઃખ પૂર્ણ જગતને ત્યાગું ગાયે જિનવર! ગુણ હેમેન્દ્ર,
જિહવા હરદમ છે રટતી, માશ ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૭૧ )
શ્રી પદ્મપ્રભુ–સ્તવન
(રાગ ખમાચ, ત્રિતાલ.) પ્રશમ વદન જિનવરના ધ્યાને, પરમ પુનિત મન થાયે રે; બ્રહ્માનંદ હદય ઉભરાયે, સવ વિપદ વિસરાયે રે. પ્રશમ ૧ કર્મતણું દુધ અતિશે, નવ ટળતી એ ટાળી રે, પદ્મપ્રભુ ! તવ પ્રેમ સુવાસે, શીધ્ર એ જાય નિવારી છે. પ્રશમ ૨ રક્તવર્ણ વિરાજિત મૂર્તિ, નિરખી અંતર હર્ષે રે; સદા નયન કરું તૃપ્ત નિહાળી, અમૃત અંગે વર્ષે રે. પ્રથમ ૩ કોસંબીપુર જનમ્યા પ્રભુજી, શ્રીધર પિતાજી શાણું રે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૨ )
માતા સુસીમા અતીવ સુશીલા, પુત્ર નાતા ગણાયા રે. પ્રશમ ૪ ભીડલ'જક અમ ભીડને હરજો,
ચરણુ શરણુ સુખ દેજો રે; હૃદય પ્રમાદ પરમ પ્રગટાવી, શાંત સુધારસ પાજો રે. પ્રથમ પ
પૂર્ણ નથી હું દાસ પ્રભુજી ! પૂછ્યું પણ શુભ દેજો ૨૬ મુનિ હેમેન્દ્ર તણા અંતરમાં, પદ્મપ્રભુ નિત રહેને રે. પ્રથમ દ્ શ્રી પદ્મપ્રભુ સ્તવન ( રાગમાગેશ્રી )
પદ્મપ્રભુ પરબ્રહ્મ કૃપામય, દર્શન દ્યો
ગુણધામ પ્રેમે,
મંગલરૂપ સુહૂત, દયામય, ટ્રેક,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૩)
પાવનકર પદ-રજ શિર ધારું,
મૂર્તિદશન પ્યારું; એ ચરણે મુજ ચિત્ત લગાવું,
જિનવર દિવ્ય દીસંત, સુખમય. પદ્મ ૧ ભૂલ કામતે ભવરાને હું,
ખાડે ખાડે અટકું; હાથ ગ્રહે કરુણાની મૂર્તિ,
ગુણ ભંડાર અનંત, પ્રભામય. પદ્મ ૨ અમદષ્ટિ સ્થાપિ ભવિજન પર,
અમૃતરસના સ્વામી, રોમ રોમમાં શાન્તિ આપે,
થાયે હર્ષ અખંડ, સુધામય. પદ્ય ૩ પવ વિષે મધુકર પ્રીત ધારે,
ગાન પ્રેમનાં ગાયે, પદ્મપ્રભુ! પ્રેમી મધુકર હું,
ગાઉં ગાન અભંગ-રસમય. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૭૪)
નિર્મળ બુદ્ધિ, અજિત ઋદ્ધિ,
આપ અંતરયામી; મુનિ હેમેન્દ્ર શરણ તુજ પ્યારા, ચાહે ચરણ બદત! ગુણમય, પદ્મ ૫
શ્રી સુપાર્શ્વનાથ-સ્તવન (હે પ્રેમકે ઝુલે ઝુલાદે–એ રાગ) ભાવિ ભાવે સુપાર્શ્વનું ધ્યાન ધરે—ટેક ભવભવની એ હરકત હરશે,
ઉર શ્રદ્ધા ધરી પ્રભૂગાન કરે. ભવિ ૧ ભક્તવત્સલ ભગવાન ગણાયે,
તેના ચરણે વસી, શુચિ બુદ્ધિ વરે. ભવિ ૨ શરણાગતને એ સુખ આપે,
શુભ ચરણે જઈ ભવદુઃખથી તરે. ભવિ ૩ દિવ્ય મણિ એ જ્ઞાનપ્રકાશી,
એના જ્ઞાનપ્રકાશે દુઃખને હરે. ભવિ ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૫) અજિતપદની લગની ઉરે જે, હેમેન્દ્ર રગ રગ પ્રેમ ભરો. ભવિ ૫
શ્રી સુપાર્શ્વનાથ સ્તવન (ચન્દ્રપ્રભુજી મેં ધ્યાન રે...એ રાગ) મરણ સુપાશ્વ અમૂલ રે,
જાયે આ જ્ઞા ન સ ૨ – ટેક તિમિરનાશક ચેત દીપકની,
હરે સુપા અજ્ઞાન છે. જાયે ૧ હદય વિષે પ્રગટે એ દીપક,
જાગે નિર્મળ ધ્યાન રે. જાયે ૨ સ્વસ્તિક લાંછન શેભે ચરણે,
હૃદય ધરાવું માન રે. જાયે ૩ પ્રતિષ પિતા, પૃથ્વી માતા,
વારાણસી સ્વર્ગ સમાન છે. જાયે ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૬ )
ઝરણું પામે,
તે પીયૂષ પાન રે. જાયે પ
જ્ઞાન તણું જો લાગે અંતરે મારા નિશદિન રહેજો, હુ થી લાગ્યું. તાન હેમેન્દ્રસાગર પ્રભુના ભજનથી,
ભૂલતા
માયાભાન
શશીપૂર્ણ સમ
શ્રી ચન્દ્રપ્રભસ્તવન
www.kobatirth.org
( સગ અડાણા-ઝપતાલ ) રમ્ય,
ઉરતાપ સહુ નાશ,
૨. જાયે ૬
૨. જાયે છ
પરમ શીતલ ચન્દ્રનાથ-ટેક.
વપુ લાંચ્છન પવિત્ર,
મધુર મુખકમલ રશ-શશી. ૧
અઘહેરણું દશ દિવ્ય,
અતિ સુરેખ મૃગલાંછન;
પ્રગટ મંગલ સુહુ શશી ૨
For Private And Personal Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭)
અતિશ કાન્તિ ચન્દ્ર સમ,
ચિરહરણ પુનિત નામ; જેમ જેમ અમૃત સિંચન,
ગહન સ્વરૂપ ચન્દ્રનાથ-શશી ૩ જિનવર પીયૂષગાન,
રસના ટંત અષ્ટ પહેર, પ્રેમ પ્રેમ અણુએ અણું,
રસપ્રવીએ નૃત્ય ચરણ-શશી ૪ શરણ હેમેન્દ્ર ગ્રહ્યું તવ,
ચરણ રજ શિર, ચરણ ધ્યાન, દિવ્ય શાન્તિ, પૂર્ણ પ્રમોદ,
જીવન ધન્ય તવ સુગાન-શશી પ
શ્રી ચન્દ્રપ્રભ સ્તવન ( પ્રેમ કહાની સખી સુનત સુહાવે–એ રાગ ) ચન્દ્રપ્રભ જિન ! પાર ઉતાર-ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮) આપ શીતલ ચંદન જેવા, જ્ઞાન પ્રકાશે અંતર ઠાર- ચન્દ્રપ્રભ ૧ ચન્દ્ર સમાન છે વદને ઉજજવલ, દર્શન દઈને ભાવથી ઉગારે. ચન્દ્રપ્રલ ૨ કુમતિ રૂપ કદાગ્રહ પડે, કર્મ નિવારી મુજને ઉદ્ધાર- ચન્દ્રપ્રભ ૩ પદ્ય-મધુકર, મેઘ-મયૂર સમ, પ્રેમ અવિચળ હાર-હારે- ચન્દ્રપ્રભ ૪ પિતા મહસેન, માતા લક્ષમણ, ચન્દ્ર લાંછનથી દેહ રૂપાળ- ચન્દ્રપ્રભ ૫ કેવળ પામી ભવ્ય તાય, તારે ત્યમ, લવ લાગે ખારો- ચન્દ્રપ્રલ ૬ અજિત બુદ્ધિરૂપે વસ મુનિ હેમેન્દ્રને તું અતિ પ્યારો-ચન્દ્રપ્રભ ૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૯)
શ્રી સુવિધિનાથ–સ્તવન (કણ ઉતારે ભવપાર........એ રાગ) નાથ સુવિધિ કર પાર રે,
આ ભવસાગરથી, નાથ સુવિધિ કરોસાગર નાચે સંસાર કેરો,
વમળ તણે નહિ પાર ૨. આ. ૧ નામ સમરણનું દઢ છે સુકાન પ્યારા,
ચલિત ન થાય લગાર રે. આ. ૨ ચલિત કરવા જે આવે વિપત્તિ,
આપજે હૈયે અપાર રે. આ. ૩ પુદ્ગલ માયા ફરતી ઘેર,
પ્રભુનું રટણ શુભકાર છે. કાકન્દી નગરે જન્મ ધરી,
સફલ કર્યો અવતાર રે. આ. ૫ સુગ્રીવ તાત ને રામા માતા,
ટાળી દીધે ભવનાર છે. આ. ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૦ )
સ્મૃતિદર્શન મનને ભાવે, વચન મનહર સાર રે.
હેમેન્દ્રસાગર વિમલ હૃદયથી, ચાહે ચરણના પ્યાર રે. શ્રી શીતલનાથ- સ્તવન મેં તેા સે। રહી થી સી......એ રાગ)
પ્રભુ શીતલનાથને ચરણે નમું,
અસહ્ય હું. ચંદન શીતલતા ધારે,
આ. ૭
દુઃખ કાપા પ્રભુ, દુઃખી જગમાં લમુ. ટેક મદ, લેાલ, ક્રોધ આવે, વળી કામ-તાપ જણાવે;
પ્રભુ શીતલ કરી મનના તાપ,
ઉરના શત્રુકે તાપ, હુણજો, સુખમાં રમુ'.
www.kobatirth.org
આ. ૮
પ્રભુ ૧
જેતાપ પ્રશાન્ત કરાવે,
પ્રભુ
ર
For Private And Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૧)
ભદીલપુરમાં જનમ્યા,
વધુ વત્સ લાંછને શેભે. નિરખી હર્ષ ધરું,
મૂર્તિ મનમાં મારું પ્રભુ ૩ માતા નંદા દેવી છે,
ને પિતા દઢરથ રાજા; સર્વ ઉપાધી હરે,
તવ ચરણે વસું. પ્રભુ ૪ સંસારરૂપી સાગરમાં,
વડવાગ્નિ દુસહ ભાળું; હેમેન્દ્ર નમે ચરણે,
સઘળે તુજને નિહાળું. પ્રભુ ૫ શ્રી શ્રેયાંસનાથ-સ્તવન
(રાગ–આશાવરી) કરુણ કરે મુજ નાથ, શ્રેયાંસજિના
કરુણું કરે મુજ નાથ-ટેક.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૨) દુઃખમાં ડૂબતા ભક્તો દ્વારા,
આપને શુભ હાથ; જ્ઞાનતણે શુભ માર્ગ બતાવે,
શ્રેય કરે સહુ સાથ. શ્રેયાંસ-૧ પાપત ગર્તામાં પડતાં,
શિવપંથ કયાંથી પમાય ? શુભ ગતિ આપ પુણ્ય આચરવા,
શ્રેયસ જન્મનું થાય. શ્રેયાંસ-૨ માંહમાંહે ઈર્ષા ધારે,
મમતામાંહી ફસાય; વિશ્વપ્રેમને મંત્ર ભૂલ્યા સૌ,
શ્રેયસ કયાંથી થાય? શ્રેયાંસ-૩ સુમિત્ર કિરણે કમલ ખુલે જ્યમ,
ત્યમ ખુલે ઉર દ્વાર; જ્ઞાન-રવિના કિરણથકી સૌ,
હૃદય વિકસિત થાય. શ્રેયાંસ-૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૩) વિષ્ણુ પિતાજી, વિષ્ણુ માતા,
જ્ઞાની અને ગુણવાન, સિંહપુરમાં જન્મ ધરીએ,
પાવનકર જિનરાજ. શ્રેયાંણ-૫ શ્રેષ્ઠ બનાવી આપ ભજનમાં,
ભવનાં સો દુઃખ કાપો; હર્ષ ધરી હેમેન્દતણું સો,
કમેં વિમલતા સ્થાપિ. શ્રેયાંસ-૬ શ્રી વાસુપૂજ્ય-સ્તવન
(રાગ–ખમાચ) હદય વસી છે મનહર મૂતિ,
વાસુપૂજ્યની હસતી રે; આત્મા ઝલે હષ હિંચળે,
દુઃખ સરવે એ હરતી રે.–ટેક અર્થ ઢળેલી આંખડી થાને, શાન્ત ધ્યાન દીપાવે રે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૪ )
સાત્ત્વિક ભાવ ધરાવે. મૂર્તિ, નિર્મળતા ઉપજાવે રે.
ચન્દ્રવદન છે પૂર્ણ પ્રકાશી, શાંતસુધારસ પાસે રે; નમન અતિ હૈ। એ મૂર્તિને, ઉર ઉલ્લાસ ન માર્ચ ૨..
વસુપૂજ્ય ને જયારાણી છે, સુંદર પુત્રને પામ્યાં રે; ચ’પાનગરી . પાવન કીધી, જે નગરી પ્રભુ જનમ્યા રે. મમતા, માયાથી છૂટવાને, મનમાં સ્થિરતા સ્થાપે રે; એ સ્થિરતા મુજ અતિ દઢ થાયે, એવું બળ પ્રભુ ! આપે રે. ચરણકમલમાં ધ્યાન લગાવું', સૌ જનનાં દુ:ખ હરજો રે;
www.kobatirth.org
હૃદય-૧
હૃદય-૨
હૃદય-૩
હૃદય-૪
For Private And Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૫) મુનિ હેમેન્દતણી એ વિનતિ, હૈયે હરદમ વસજે છે. હૃદય-પ
શ્રી વિમળનાથ જિન–સ્તવન, (પીર પર કયા કરતા હે....એ રાગ) ઉરમાં વિમળનાથ વસાવું, જીવન નિર્મળ થાય; પૂજન ધ્યાનથી ચેતન લાવું, ભવથી પાર થવાય-ઉરમાં-ટેક પ્રભુ ! અષ્ટ પ્રહર તજ ધૂન લાગી, પ્રીતિ સાચી હદયે જાગી; કીર્તન નૃત્ય વિવિધ કરું, આ ભવ દુઃખ ના જ ખમાય. ઉરમાં-૧ જીવન સઘળું નિર્મળ કરજે, મુજ અંતર વૈરી સૌ હરજે; દિવ્ય ભજું ચરણે હારા, હેજે શિવપુર પમાય. ઉરમાં-૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૬) શુચિ ભક્તિ રગ-રગમાં રસજે, સ્થિર ભાવે અંતરમાં વસજે; હર્ષ અનુપમ દર્શન કરતાં, હૈયામાં ઉભરાય.
ઉરમાં-૩ તુજ દર્શનને હું બહુ પ્યાસી, જ્યમ ચાતક ઘન વિણ ઉદાસી; યાસ હરે મુજ દર્શનથી, અમૃત રસથી દુઃખ જાય. ઉરમાં-૪ પદ અજિત અને નિર્મળ બુદ્ધિ, આપે સાચી દ્ધિ, સિદ્ધિ મુનિ હેમેન્દ્ર ધરી નિર્મળતા, ગાને હારા ગાય.
ઉરમાં-૫ શ્રી અનંતનાથ–સ્તવન
(રાગ ભીમપલાસ) જય જય અનંતનાથ વિભુ (૨)
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૭)
અનંત સુખદાતા દુઃખ હરતા, રગ રગ પ્રેમ ધરું. જય-ટેક. દેષતણે નવ પાર પ્રભુજી! પુણ્ય તણે સંચય અતિ ચેડે; પાપ હરો, મમ પુણ્ય વધારે, ભવસાગરને તરું
જય-૧ અનંત તિમિરે માર્ગ સુઝે ના, અનંત કંટક પગ ભેંકાયે, અનંતનાથ દીપક પ્રગટે ઉર, અંતર દુઃખ વિસરું
જય-૨ શૂરસેન પિતા સિંહ જેવા, સુયશા માત ચરિત્ર સુનિર્મળ નગર અયોધ્યા તીર્થ બન્યું શુભ, ભાવે સર્વ સ્મરું
જય-૩ મનહર મૂતિ નિરખી નિરખી, આનંદ ઉર ઉભરાયે;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
જય-૩
(૨૮૮) પ્રવીણ જ્ઞાન સુમાગે કરજે, સુશીલ ગુણને ભજું.
સ્થાન પ્રેમ સૌ અનંત દેજે, વિશ્વ પ્રેમને પંથ સુધારે હેમેન્દ્ર તે અજિત અનંતનું, ચરણ શરણને ગ્રહ્યું.
જય-૫ શ્રી ધર્મનાથસ્તવન
પ્રેમ હી પાલનહાર–એ રાગ) ધર્મનાથ સુખધામ, ભવિજન !
ધર્મનાથ સુખધામ. ટેક ધર્મતણા પ્રતિપાલક જિનવર,
સંકટહારક નિશદિન સુખકર; અંતરના આરામ, ભવિજન,
ધર્મનાથ સુખધામ. ધર્મ-૧ શાન્તિ પ્રવર્તે ધર્મ પ્રતાપે, દિવ્ય કાન્તિ શુભ ધર્મ જ આપે;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૯)
ધર્મ વિષે બહુ હામ, લવિજન,
ધમનાથ સુખધામ. ધમ–૨ ભાનુનંદન, વજનું લાંછન,
માતા સુત્રતા પરદુઃખભંજન, રત્નપુરી શુભ નામ, ભવિજન,
ધર્મનાથ સુખધામ. ધર્મ-૩ ધર્મ ભાવના જગમાં પ્રસાર,
પાપ થકી જગજનને તારે ધર્મશ્રેયનું ધામ, ભવિજન,
ધર્મનાથ સુખધામ, ધર્મજ મુનિ હેમેન્દ્રને અતિ દઢ કરજે,
કમ કષા સઘળાં હરજે, હર્ષ ધરું અવિરામ, ભવિજન,
ધર્મનાથ સુખધામ. ધર્મ-પ
૧૦
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૯૦ ) શ્રી શાંતિનાથ-સ્તવન
(રાગ–સોરઠ) પ્રભુ શાતિનાથ દયામય જગ ઉદ્ધારજો રે, પ્રેમે પુણ્ય પરિમલ મમ હૃદયે પ્રસરાવજે રે. ટેક મહિમા તારે શું હું વર્ણવું?
દીન જનનું તું પ્રેમલ શરણું, નિર્મળ પુણ્યનું ઝરણું,
અમી રેલાવજે રે. પ્રભુ-૧ દીનાનાથ પરમ સુખદાતા,
પાવનકર જિનવર વરદાતા, લવિજન ગુણને ગાતા,
ભવથી તારજો રે. પ્રભુ-૨ વિહગ, સુમન,પશુ, માનવ અંતર,
સઘળે હારો પ્રેમ નિરંતર તુજ ગીત બાહ્યાવ્યંતર,
ભાવે હસાવજે રે. પ્રભુ-૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વસેન
( ૨૯૧ )
પિતા
હરખાતા,
મૃગનું
પ્રપુત્લ સુખથી અર્ચિા માતા; લાંચ્છન ધરતા, કલેશ નિવારો ર.
પ્રભુ-૪
વિશ્વ વિષે શાંતિ પ્રસરાવા, આત્મ ઐકયના મંત્ર ભણાવા; મુનિ હેમેન્દ્રના લાવા અતિ વિકસાવો ૨. શ્રી કુંથુનાથસ્તવન. ( જીનું તે થયું રે દેવળ.......એ રાગ. ) ચરણે નમું રે હું તે ચરણે નમું, પ્યારા,કુંથુજિન દેવ ! ત્હારા ચરણે નમું ટેક. પરમ પદાર્થ આપે, સેવકનાં દુઃખને કાપા, પ્રભુજી અતિશે ભવના ભાર ખમું-પ્યારા-૧
www.kobatirth.org
પ્રભુ-૧
ધ્યાનસ્થ મૃત્તિને ધ્યાને લગાવુ ત્યારે સકટ સઘળાં જગનાં ભૂલું– પ્યારા ર
For Private And Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૨ )
હસ્તિનાપુરમાં જનમ્યા, મહારાણી શ્રીની કુખે, શૂરસેન તાતજીને ધન્ય ગણું-પ્યારા-૩ પ્રેમલ ભાવથી હુ હૃદયમાં સ્થાપે, મનહર મૂર્તિને મનમાં સ્મરૢ- પ્યાશ-૪ આપ ચરણમાં પ્યારા, પ્રેમ કરીને, હેમેન્દ્રસાગરનું નમતું તનુ- પ્યારા-પ શ્રી કુંથુનાથસ્તવન
( એક બંગલા અને ન્યારા–એ રાગ ) લવિ કુંથુ જિન ગુણુ ગાજે, તુજ ભવમુક્તિને કાજે—વિ. ટેક સુર નર ગાયે, દિવ્ય સુહાયે, ચક્રવતી પદ ત્યાગે, તીર્થંકર પદ્મથી રાજે—વિ. ૧
સહુજાનદ સ્વરૂપી મુદ્રા, હુ હૃદય ઉપજાવે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૩ )
નિરખી રાચુ, સુખ એ સાચુ, તરૂ' કુન્થુ નામ-જહાજે—વિ. ૨
ચિદ્ઘન આત્મસ્વરૂપી, અજિતપદ દાતા, શુચિ બુદ્ધિ હેમેન્દ્ર દેજો, નમન સદા શિરતા—વિ ૩ શ્રી અરનાથ સ્તવન (પ્રીતમ પેરીસ જઇએ......એ રાગ ) મને વ્હાલું, પ્રભુ તારું નામ, શ્રી અરનાથ પ્રભુજી, મ્હારે ખીજાથી શું પછી કામ?
શ્રી અરનાથ પ્રભુજી, ટેક ચક્રવર્તીની ઋદ્ધિ ત્યાગી,
શિવપદકેરી લગની લાગી; શેાલે કાયા સુવર્ણ સમાન,
www.kobatirth.org
શ્રી અરનાથ પ્રભુજી, ૧
For Private And Personal Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૪ )
તાત સુદર્શનને હરખાવ્યા,
માતા દેવીને ઉર લાગ્યા; જમ્યા ગજપુરે પૂરણકામ,
શ્રી અરનાથ પ્રભુજી. ૨ નંદાવર્તનું લાંછન સેહે,
જોતાં ભવિજનનું મન મહે; જીત્યા શત્રુ પુના તમામ,
શ્રી અરનાથ પ્રભુજી. ૩ આ સંસાર જરી નવ ભાવે,
આખરમાં તુજ શરણે આવ્યા; આપે અંતરમાં શુભ હામ,
શ્રી અરનાથ પ્રભુજી. ૪ ચન્દ્ર સમાન પ્રભુને ચાહું,
ચાતક સમ વૃત્તિ હું ધારું; મુનિ હેમેન્દ્ર ભજે આઠે યામ,
શ્રી અરનાથ પ્રભુજી, ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯ષ )
શ્રી અરનાથ–સ્તવન (૨)
( મેં ગિરધર કે સંગ નાચુંગી. ) અરનાથ અરિ દુઃખના ત્રાતા,
શુભ મતિદાતા ગુણ જ્ઞાતા, વરદાતા, ટેક વડવાનલ આ જગ જલધિને,
અંતર મારું બાળક તુજ વિણ કોણ શમાવે? અર. ૧ જન્મ મરણના દુઃખ ટાળે,
શિવપુર પંથ બતાવે; ભાગ્યતણ છે વિધાતા. આર. ૨ મુનિ હેમેન્દ્ર સદા ગુણ ગાયે,
હર્ષ ઉરે ઉભરાયે, આપ નિશદિન શાતા. અર. ૩
શ્રી મલિનાથ–સ્તવન
(રાગ–સિંહાનો કાનડે) મલિ જિનેશ્વર ! શરણે રાખે,
તાપ પ્રબળ મુજ ટાળી નાખે–ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૬) જનની જઠરે જન્મ ધરીને,
ગર્ભાશયમાં લટકું; ચિરાશીના ફેરા ફરવા,
કયાં સુધી હું બટકું ? મહિલ-૧ બાલ, યુવા, વૃદ્ધત્વ ને મૃત્યુ,
નિજ ક્રમમાં આવે; સુખદુઃખ કેરાં કંકો આવી,
વાર વાર સતાવે. મહિલ-૨ અરિઓ આવી વળખાં મારે,
નિજ સત્તાને માટે આપ કૃપાથી સઘળાં ત્રાસે,
ગમન કરે નિજ વાટે. મલિ-૩ મિથિલાનગરી ચરણ રજેથી,
અમૃત ઉપમા ધારે; જે ધારે એ રજ નિજ શિરે,
પૂર્ણ પવિત્ર ગણાવે. મહિલ-૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૭ )
માત પ્રભાવતી કુ’ખથી જનમ્યા, પિતા કુંભને નામે; લાંચ્છન ણે કળશ તણુ' છે,
દર્શનથી દુઃખ શામે. મલ્ટિ-પ
જન્મ ન ચાહું, સુખ નવ ચાહું', આપ સમીપ જ રાખા; મુનિ હેમેન્દ્ર ચહે પ્રભુ એવુ,
www.kobatirth.org
ટાળા દાષા લાખા. મહિલ-૬
શ્રી મુનિસુવ્રત-સ્તવન [રાગ—સારગ]
મુનિસુવ્રત સ્વામી સેવકની વિપત્તિને ટાળજો, પ્રભુ પ્યારા મુજ અંતર વસો, મુનિ ટેક વ્રત વિધિથી જગ સહુ શિખે, નિળ કર્મ પ્રતાપી;
પ્રભુ આપ ઉદ્ધારા જન પાપી. મુનિ-૧
For Private And Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૮ ) નિયમ ઘડીઆ જનહિતાર્થે,
સદાચાર આચરવા; પ્રભુ વ્રત-સંયમથી દિવ્ય થવા. મુનિ-૨ વ્રત સંયમથી પાપ ટળે ને,
નિર્મળ મનડું થાય; પ્રભુ સ્મરણ ભક્તિથી શુભ થાય. મુનિ-૩ પવા માતા સુમિત્ર પિતા,
કચ્છપ લાંછન શેભે, પુરી રાજગ્રહથી ચિત્ત લેશે. મુનિ-૪ હર્ષથકી તવ ચિંતન હૃદયે,
દિનરાત હું રાખું; હેમેન્દ્ર વદે પ્રભુરસ ચાખું. મુનિ-૫ શ્રી નમિનાથ જિન-સ્તવન
(રાગ–માઢ) નમિનાથ કૃપાનિધાન,
પ્રેમે ઝાલે મારે હાથ. ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯)
અંધારે અટવાઉં પ્રભુજી,
માર્ગ બતાવે આપ; કંટક કાંકરા પગમાં ખુંચે,
આપત્તિ આવે અમાપ રે. પ્રેમે-૧
ટેકરા ખાડા ચઢવા ઉતરવા,
ગાઢ અંધાર જણાય; દિવ્ય પ્રકાશ કરો પ્રભુ! માગે,
દિવ્ય નયનથી દેખાય રે. પ્રેમ-ર અજ્ઞાની હું ભટકું ભવમાં,
જ્ઞાનદીપક કયાં પમાય ? આપ કૃપાળુની કૃપા થાતાં,
દિવ્ય નયન ઉર થાય રે. પ્રેમે-૩ વિજય નામે ભૂપ જનકને,
વિઝા માત સુશીલ મથુરાનગરીએ જમ્યા પ્રભુજી,
કમળ લાંછન લાવે દિલ રે. પ્રેમે-૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૦ ) હર્ષ ધરું જે હસ્ત મળે તે,
માગ કર મમ પાર; હેમેન્દ્રસાગર એટલું જાણે,
આપ મરણમાં સાર છે. પ્રેમે-૫ શ્રી નમિનાથ-સ્તવન, (૨)
(યા ઈલાહી મીટન જાયે–એ રાગ) પ્રેમથી આજે નમું હું આપને, શ્રી નમિજિન ૨હું તુજ નામને. ટેક માતા વિઝાના કરે ઝુલ્યા હતા, વિજય નામે પુણ્યશાળી છે પિતા. પ્રેમ ૧ નીલ પતણું રૂડું લાંછન દીસે, પ્રગટયું કેવલ બકુલ વૃક્ષ નીચે પ્રેમ ૨ જ્ઞાની જન તુજને સદા ધ્યાને ધરે, આપ કૃપાથી જ શિવપુરને વરે. પ્રેમ ૩ હર્ષ ઉપજે અંતરે નિરખી ખરે, આપ બેઠા છે ભવિજન અંતરે. પ્રેમ જ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૧ )
જ્ઞાનમાર્ગ બતાવતા અતિ પ્રેમથી, ભક્તજનને આપ નિરખે રહેમથી. પ્રેમ ૫ વિશ્વને સમભાવ પાઠ શિખવે, આપની અમીદ્રષ્ટિથી પાવન કરે. પ્રેમ ૬ જ્ઞાન બુદ્ધિમાં સદાય અજિત છે, હેમેન્દ્ર રસનાએ પ્રભુ તવ ગીત હે પ્રેમ ૭
શ્રી નેમિનાથ-સ્તવન
(રાગ કાફી યા હોરી) મૂર્તિ મનહર પ્યારી, જિનવર નેમની ન્યારી.
મૂર્તિ-ટેક આત્માનંદી આંખડી હસતી,
હર્ષ અપાર જણાયે, અધર સ્થળે સ્મિત હાસ્ય ફરકતું, મીઠે અમીરસ પાયે.
દિવ્ય કલા રઢીયાળી–મૂર્તિ ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૨ )
દિગ્ન્ય સ્વરૂપ લલિત જણાયે, દેહ સુડોળ રૂપાળા, લાવા ઉરના નિર્મળ થાયે, પાપ સકળને ખાળેા.
પ્રેમલ નયના ધારી—મૂર્તિ ૨
કુકુમ અક્ષત પુપે વધાવુ, ખલિહારી હું જા;
નમન કરું હું વારે વારે, હૃદયકમલે પધરાવુ
સવ' પ્રવીણતા ધારી—મૂર્તિ ૩
શિવાદેવી સમુદ્રવિજયના, પુત્ર થઇ અવતરીયા; શૌરીપુરી પુનિત અનાવી, લાક હૃદયમાં વસીયા. શખ લાંછન વપુધારી—મૂર્તિ ૪
www.kobatirth.org
·
વિનય કરીને એ જ ચહું કે,
For Private And Personal Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૩)
બાળકને ઉદ્ધાર; હેમેન્દ્ર જે ક્ષતિઓ હોય, તે સર્વેને ટાળે.
શરણ સદા સુખકારી–મૂતિ ૫ શ્રી પાર્શ્વનાથ-સ્તવન
(પ્રેમ કહાની સખી–એ રાગ) પાર્શ્વ જિનવર સુખકર સ્વામી. ટેક
મણિ સ્પર્શથી હમ લેહનું, પાર્વમણિ ભવતાપ વિરામી. પાર્વ–૧
અંધકારનાશક મણિ થાયે, અજ્ઞાનહારક અંતરયામી. પાર્વ–૨
વાણારસીના વાસી જિન, અહિ-લાંછન વપુ પૂરણકામી. પા -૩
અશ્વસેનજી ન્યાયી પિતાજી, વામાં માતા શિવસુખ પામી. પાશ્વ-૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૪). જ્ઞાન ચરિત્રે શોભે પ્રભુજી, તુજ મૂર્તિ મુજ દષ્ટિ સામી. પાશ્વ-પ
હેમેન્દ્ર હૈયે હર્ષ ન માયે, ચરણે નમું મુજ શિર પ્રણામી પાશ્વ-૬
શ્રી મહાવીર સ્તવન
(રખીયાં બંધા...એ રાગ) મહાવીર પ્રભુજી ચરણે દયાન લગાવું –ટેક. લવિજનની જડતા કાપી,
આત્માનાં જ્ઞાન આપી, આત્માનંદી જિન ચરણે
ધ્યાન લગાવું રે–મહા. ૧ સિદ્ધાર્થ નૃપને પ્યારા,
સિંહ લાંછને શોભે સારા; ત્રિશલાનંદનને ચરણે
ધ્યાન લગાવું -મહા. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૫) કષ્ટો જેણે છે આપ્યાં,
તેને મુક્તિપદ આપ્યાં; ઉપકારી જિનવર ચરણે,
ધ્યાન લગાવું રે–મહા. ૩ ઊંચાનીચાના ભેદે,
કરૂણુળ આપે છે; કરૂણાસાગર જિનચરણે;
ધ્યાન લગાવું ?-મહા. ૪ અપકારી જન ઉદ્ધાર,
ત્યમ આ તવ શિષ્ય ઉગારો હેમેન્દ્ર મહાવીર-ચરણે
ધ્યાન લગાવું રે-મહા ૫.
કળશ
(હરિગીત) મહાવીર પ્રભુની ભાવના,
પ્રતિરામમાં સ્થાપિત થતાં
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬) આનંદ પ્રગટ્યો દિવ્ય અંતર,
| દુઃખ પાપ દૂર જતાં, તીર્થકરોના તેજની,
આશા હદયમાં ઝગમગી; જિન આગામે સંજીવની સમ,
ના ભૂલું યુગ યુગ લગી-૧ છે કલ્પવૃક્ષ સમો કલિ,
જિન ગુણ ગાવા સર્વદા; પ્રભુ વીર કેરાં પ્રેમગાને,
સર્વ ટાળે આપદા; આલાપ જાણું ના જરી,
કે રાગકેરી મૂછના; પણ એક જાણું નામ મરવું,
ગુણ ગાવા વીરના-૨ આત્મ તેજસ્વી થવા,
વીશ જિનવરને ભજ્યા; વીસ જિન ગુણના નિધિ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૭ )
ગુણ્ સવમાં સરખા વા; પ્રભુની કૃપાએ ગાનથી,
સુખસાગરે ઝીલી રહ્યો;
ચાવીસ જિન ગુણુ ગાઈને,
હર્ષાધિમાં ખેલી રહ્યો ૩
છે ના કુશળતા કા' રીતે,
ગુરુના પ્રતાપ બધા ગણુ, ગુરૂ સ્મરતાં સર્વ થાયે,
સદા ચરણે નમું,
સમ્યક્ત્વ લાવી અંતરે,
જો દેવ, ગુરૂ, ધમે રમા; ચારાશી કેરા કિલષ્ટ ફેરા,
ભવ્યજન નવ કા ભમા.-૪
www.kobatirth.org
શુભ્ર સ્થાપના તપગચ્છની
સૂરિવર જગચ્ચંદ્રે કરી;
જિનરાજના શાસન તણી,
For Private And Personal Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૮)
શુભ લાગણી ઉરમાં ધરી; થઈ સર્વગચ્છ શ્રેષ્ઠતા.
તપગચ્છની તપ જ્ઞાનથી; ઉત્તમ પ્રભાવ ધરાવતા,
સૂરીશ આત્મધ્યાનથી–૫ તપગચ્છરૂપ આકાશમાં,
હીર રવિસમ દીપતા, ઉપદેશ અકબરને દીધે,
જણવી અહિંસા દિવ્યતા, શ્રી સહજસાગર આદિ પછીથી,
બહુ થયા મહિમાવતા; સૂરિ ગનિઝ થયા તપરવી,
બુદ્ધિસાગર શેલતા-૬ મસ્ત ધ્યાને તે સદા ને,
ગાન ગાયાં જિનતણું; શત ગ્રંથ એજ્યા ધર્મપ્રેમ,
યુક્ત જે વર-નામમાં
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(3oe )
સૂરિ અજિતસાગર થયા,
પદધર પછી તે સ્થાનમાં ને શિષ્ય મુનિ હેમેન્દ્રસાગર,
મસ્ત છે વીર ગાનમાં-૭ ઓગણીસ ત્રાણું સાલમાં,
- પ્રાંતીજ ચોમાસું કરી ઊજવી જયંતિ હેમસૂરિની
પૂર્ણિમા કાર્તિકતણી, સુખધામ શત્રુંજય તણું,
મનહારી પટદર્શન કીધાં; હેમેન્દ્ર માને એમ કે,
નયને મધુ અમૃત પીધાં-૮ મંગળ સદા વીર નામ છે,
મંગલ સદા જિનગાન છે; જ્ઞાની તણું તે સર્વદા,
જિનચરણમાં બસ ધ્યાન છે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૦ ) હે શુભ સહુ ભવ્યતણું,
મંગલ હજે સહુ ભાવના; હેમેન્દ્ર ચાહે સર્વમંગલ
વીર કેરી નામના-૯ મધુપુરીમંડન શ્રી પદ્મપ્રભુસ્તવન
(મીઠા લાગ્યા છે મને.. ) વિરાગી પદ્મપ્રભુ અંતરમાં આવે, મધુપુરીમાં નિવાસ રે
ઉગારે અમને પ્રભુજી ટેક આનંદદાયક સ્થાને બિરાજ્યા, નિરખીને પ્રગટે ઉલ્લાસ રે
ઉગારે અમને પ્રભુજી. ૧ અનંતજ્ઞાનના સ્વામી જિનેશ્વર! કેવળજ્ઞાનને પ્રકાશ રે
ઉગારે અમને પ્રભુજી: ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૧ )
સમ્યગ્ જ્ઞાનની મંસી બજાવી, અજ્ઞાનના કરા નાશ રે,
ઉગારા અમને પ્રભુજી. ૩
ગુણાના સાગર ! સદ્ગુણે શાભતા, શાસનના કરી વિકાસ રે
ઉગારા અમને પ્રભુજી, ૪ અજિત—કીતિ નિર્મળ બુદ્ધિ, હેમેન્દ્ર ચાહે ખાસ રે,
ઉગારા અમને પ્રભુજી, ૫
શ્રીપાવાપુરી તી–સ્તવન ( રાગ ભૈરવી )
પુનિત ભૂમિ પાવાપુરી રઢિયાળી-ટેક પ્રભુ ' મહાવીર પધાર્યાં, છેલ્લું ચામાસુ જ્યાં ભાવે; દેશના સમવસરણે દેતા, વિ, નૃપ, ઇન્દ્રો, આવે-પુનિત ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૨ )
નૂતન સુવર્ણ કમળો માંડ્યાં, ચરણે પાવનકારી; ગંભીર વાણું ઘન સમ ગાજે, લીધાં લવિજન તારી-પુનિત ૨ કેવલ્યભૂમિ પાવાપુરી, નિવણે પ્રભુ ચાલ્યા; ભારત ભાનુ પ્રભુ મહાવીર, જન સપંથે વળ્યા-પુનિત ૩ પવપૂર્ણ સરવરની મધે, મંદિર શોભા ન્યારી, દિપોત્સવીને ઉત્સવ ભાળી, મન થાયે સુખકારી-પુનિત ૪ કેવળજ્ઞાની! બુદ્ધિ આપો, અજિતપદમાં સ્થાપે. મુનિ હેમેન્દ્ર ચહે એ ભૂમિ સમ નિર્મળતા પ્રભુ આપ-પુનિત ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૩)
શ્રી આદિજિનેશ્વર–સ્તવન ( દુનિયા રંગ રંગીલી”....એ રાગ ) આદિ જિન ગુણ ગાઓ ભાવે,
આદિજિન ગુણ ગાઓ. ટેક. તીર્થકર એ પ્રથમ ગણાયા,
બાષભદેવ નામે પંકાયા લાવે. લાખો જનને ભવથી તાર્યા,
પાપકર્મથકી વાર્તા જન ગુણ ગાવે, હૃદયે ધ્યાવે,
સુન્દર વદને સુહાવે. ભાવે 1 નાભિ નૃપના નંદન ન્યારા.
શ્રેયાંસને ઉર ભાવ્યા, ભવિજનને અતિ પ્યારા એ,
સુન્દર લટ શિર ધરનારા એક મૂર્તિ એની સુન્દર પ્યારી
દર્શન કરી દુઃખ ટાળો. ભાવે ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૪ )
વંદન હૈા લાખા ચરણેામાં, દુ:ખ અને કંકાસ હરે); મુનિ હેમેન્દ્ર ચરણુ સુખ પ્યાસી, ગાઇ ગુણ લે લ્હાવા. શ્રી અજિતનાથનુ’સ્તવન ( રાગ ભૈરવી )
ભાવે ૩
અ'તરે આવા અજિતજિન ! આશ તારી છે, આપની મૂર્તિ, પ્રભુજી ! પ્રાણ પ્યારી છે, પડ્યો છું આપને ચરણે, હવે તેા આશરા તારા, તમારાં દાસનાં આપ્યાં, હૃદયનાં પુષ્પ સ્વીકારે.૧ મને તેા માહુ-ચકરના,ખરેખર ઘાવ લાગ્યા છે; હવે બચવા પ્રભુ ત્યાંથી, તમારેા ભાવ જાગ્યા છે.ર ઊગે આદિત્ય જે સમયે, કરે શુ' દીપકા જગના ? તમારી શક્તિ આવે તે, કરે શુ` રાગ કલિયુગના.૩ નમાવુ શીષ હું સ્નેહે, તથા બે હાથ જોડું ; વહાવુ' અશ્રુઓ નયને, જગતના સ્નેહ તેડું છું.૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૫ )
શરણુ આવેલ સેવકની અજિતજિન લાજ રાખાને મુનિ હેમેન્દ્રને તારા, યથા તાર્યાં છે લાખાને, પ શ્રી સંભવનાથનું— સ્તવન ( રાગ ધન્યાશ્રી )
સાવ પ્રભુ સુખકાર,
જિનેશ્વર સલવ પ્રભુ સુખકાર;
આપ દયાળુ અપાર,
જિનેશ્વર સ ંભવ પ્રભુ સુખકાર; ટેક
માયા ને મમતા વિશ્વનાં મારી, ધ્યાન ધર્યું" એક તાર. જિને, ૧ આપ વિના દુ:ખ કાણુ નિવારે ?
કાણ કરે ભવપાર ? જિને. ૨
અલખેલા તમે અંતર આવા, આપના મારે આધાર. જિને. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૬) વિનતિ મારી ઉરમાં ઉતારી,
સફલ કરો અવતાર. જિને. ૪ હેમેન્દ્ર કેરા અંતરયામી,
આપ શરણુ શુભ સાર. જિને. ૫ શ્રી અભિનંદનનું સ્તવન
( રાગ માઢ ) ઉરમાં આ એક વાર
સેવકના ઉરમાં આવે એક વાર; અભિનંદનજી સુખકાર,
સેવકના ઉરમાં આ એક વાર, ટેક અંતરનાં અભિનંદન આપું,
હૈડામાં હેત અપાર; આપ અમારા અંતરયામી,
હવામીજી શ્રેય કરનાર–સેવક ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૭) સંસારમાં સહુ સ્વાર્થમાં સંગી,
આપ સુધર્મને સાર; અરજી સ્વીકારે દાસને તારે,
આપને સત્ય વિચાર–સેવક ૨ કરુણસિધુ કરુણા કરજે,
આપત્તિ કાપે અપાર ભાવ ધરી ભવસાગરમાંથી,
બેડે કરો ભવપાર–સેવક ૩ આપ ચરણમાં ચિત્તને જેડું,
હારું ન હામ લગાર; અભિનંદનની લગની લાગી,
તેથી હવે તરનાર -સેવક ૪ બુદ્ધિ પ્રમાણે ગુણ ગાઉં,
જાણીને હૈયા–હાર; હેમેન્દ્ર જાણે એટલું અંતર, - ભક્તિ કે જયકાર–સેવક ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૮) શ્રી અભિનંદન-સ્તવન (પાઓ પ્રેમે એ ત્રિશલાનંદન..એ રાગ) વંદું વ્હાલા અભિનંદન જિનજી,
વિશ્વવંદ્ય સુખછાંય. ટેક વાણીનું પ્રાબલ્ય અતિશે,
જન દૂર સુણાય; નર તિય દેવ પશુને,
નિજ ભાવે સમજાય. વંદું-૧ નવ તત્ત્વાદિ તો બેધ્યાં,
દુષ્ટ કર્મને કાપ્યાં; શેરડી સાકરથી પણ મીઠી,
વાણું સુધારસ પાય. વંદું-૨ મત્ત મયૂર સમ ભવિજન નાચે,
તસ્વામૃતપાને પાંત્રીશ ગુણ વાણીના નિર્મળ,
અતિશય ચેત્રીશ ગાય. વંદુ-૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૯ )
નક સ્વર્ગ અપવગ અપવગ ભેદને, વિજનને—સમજાવ્યા; ઉપાદેયને,
હૅય,
જ્ઞેય, ને
સમજ્યા અંતરમાંય. વંદું-૪ સ'શય છેઠે મનના પ્રભુજી, કેવલજ્ઞાન—પ્રભાવે; વ્યાવથી પૂજન કરતાં,
ભવનાં પાતક
સવર નૃપના પુત્ર પ્રતાપી,
૨૫ ગુણુના
લંડાર;
સિદ્ધાર્થા માતા સુખરાશિ, પ્રેમસાગરે અજિત ખ'સી આપ ગાનની,
આત્મશાન
ધૂન લાવે; મુનિ હેમેન્દ્ર ધરે તન્મયતા, દિવ્ય હ
www.kobatirth.org
જાય. વંદુ –પ
ન્હાય. વદુદ્
ઉર થાય. વ૪-૭
For Private And Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૦ )
શ્રી સુમતિનાથ-સ્તવન
(મથુરામાં ખેલ ખેલી' આવ્યા...એ રાગ)
નાથ હું તે આપ કેરી દાસી, ૐા નાથ ! હૈયાના વાસી;
આપકેરા પ્રેમની હું પ્યાસી, હા નાથ! હૈયાના વાસી.
ટેક
આપ જ્યારે પાસે, વિશ્વ બધુ' પાસે; ન્યાશ થતાં હું ઉદાસી, હા નાથ ! હૈયાના વાસી.
હૈડાના હાર તમે, ચિત્તડાના ચાર છે; પ્રેમ અને જ્ઞાનના પ્રકાશી, ઢા નાથ ! હૈડાના વાસી.
સુમતિજી નામ સદા, આપનું' સાહામણું; શિવસુખ દાતા અવિનાશી, હા નાથ ! હૈડાના વાસી.
www.kobatirth.org
ર
3
For Private And Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૧ )
જૂઠી છે જાયા, ને જૂઠી છે કાયા; આપ પ્રભુ એક સુખરાશિ, હા નાથ-૪ હેમેન્દ્રસાગર, આપને છે પ્યાસી; જન્મમૃત્યુની ફાંસી, હા નાથ-પ
કાપે
પદ્મપ્રભુજી! અરજી સ્વીકારી, સસારસાગર તારા રે.
આપના આશ્રય નાથ ! સ્વીકા, વિનતિ ઉરમાં ધારા રે. ટેક૦
શ્રી પદ્મપ્રભુનુ’–સ્તવન (રાગ–ખમાર્ચ)
ભવ ભયજન સ્મર મદ્દગંજન, અંતર અરિને વિદ્યારા રે; શરણાગતનું રક્ષણ કરજો,
૧૧
www.kobatirth.org
જો નથી કોઇ આશ રે. પદ્મ-૧
For Private And Personal Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૨ )
કલેશે। કાપે શિવસુખ આપે, નાથ ! ન કરશે! ન્યારા રે;
ભવ-વન-ભ્રમણ દૂર કરીને, દેખાડા દેશ તમારા રે.
મમતા કેરા ભાવ તાવે, સાહ' મત્ર છે પ્યારા રે; ઉરમાં આપના નામની ધારા,
સવે જાણેા ઝાઝુ' શું કહીએ ? પ્રભુજી ! આપ વિચારી રે; પ્રેમલ જ્ગ્યાતિ અ ંતરયામી,
અરજી ઉરમાં ઉતારા રે.
જન્મ સફલ કરી મારા ૨.પદ્મ-૩
જગદ્ધિત કાર્ય બુદ્ધિ યાજો, સેવક જનને તારા રે;
હેમેન્દ્ર કેશ વિરહી દિલને, દર્શનસુખથી ઠારા ૨.
www.kobatirth.org
પદ્મ-૨
પદ્મ-૪
પદ્મપ
For Private And Personal Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩ર૩) શ્રી સુપાર્શ્વનાથસ્તવન. (કાંટો વાગ્યો છે મારે કાળજે..એ રાગ)
સ્વામી સુપાર્શ્વ મને સાંભળે, શાંતિ સમાધિના દાતા સલુણા(૨)
સંભાળે સાધુ સમાજ. સ્વામી ૧ વ્યાધિ મટાડે મારી વેગમાં,
પ્રેમથી પ્યારા પાયે પડું છું (૨) પૂર્ણ કરે મુજ કાજ, સ્વામી ૨
સદા મારે છે એક તારો આશરે, હૈડાથી હામ હું હારી ગયે છું(૨)
રાખજે જગમાં લાજ, સ્વામી ૩ દ્રવ્ય ભાવે સદા ત્વને ભજું,
વિજન કેરા નેત્રના તારા(૨) સ્થાપને શાંતિનું રાજ, હવામી ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૪)
નિંદા તજા અન્ય આત્મની, હેમેન્દ્રસાગર સેવક આપને(૨) તાપ હરે શિરતાજ ! સ્વામી ૫
શ્રી ચંદ્રપ્રભુ-સ્તવન
(છોટી બડી ગૌવો રે.એ રાગ) ચંદ્રપ્રભુ પ્યારારે, અંતરમાં આવી વ્યાપજે, અંતરમાં આવી વ્યાપ, પાપને તાપ કાપજે. દુઃખે હમારા, દળવાને કાજે (૨) સુંદર વર સારા રે, અંતરમાં આવી વ્યાપજે. ચંદ્ર ભવ ભય લારી મુજને લાગે (૨) કામણગારા રે, અંતરમાં આવી વ્યાપજે. ચંદ્ર દિન દિન વિધવિધ આપત્તિ આવે (૨) સવામી હમારા રે અંતરમાં આવી વ્યાપજે. ચંદ્ર આપ હૈયાના, હાર અમારા (૨) વાણી અમૃત ધારારે, અંતરમાં આવી વ્યાપજે ચંદ્ર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૫ )
વામી હેમેન્દ્રના લાગો છે વહાલા ! ભવાબ્ધિના તારા રે, અંતરમાં આવી વ્યાપજે. ચન્દ્ર
શ્રીસુવિધનાથસ્તવન
(રાગ–ભીમપલાસ) સુવિધિનાથ ! દયાસિધુ. (૨) સર્વે જનના તારક સાચા,
પ્રેમભરેલી રસમય વાચા; પ્રસન્ન છું પામી પદસેવા,
શાશ્વત સુખ લેવા. સુવિધિ-૧ વિધિ અમારી સુવિધિ કરાવે,
શિવપુર કેરે માગ બતાવે; સ્વરૂપમાં જરીએ નથી ખામી,
લવિજનને ભાવે. સુવિધિ-૨ મન-લેભન છે વિશ્વ સકળને,
ભાવો પ્રભુના અતુલ અકળ છે;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૬ )
સાગર છે, અતિ બળને. સુવિધિ-૩
ગભીર ગુણુ કેશ આપે માક્ષ તણેા અધિકારી થાતા, શુદ્ધ ભાવથી જે જન લજતા; સહુમાં સમ પ્રીતિથી ભાળે, નવક્રા મુનિ હેમેન્દ્ર નમે છે. ચરણે, વિજનને રાખે શરણે; જિનવર છે ચિન પ્યારા,
સાથી
તજતે. સુવિધિ-૪
www.kobatirth.org
ભવઅરશે. સુવિધિ ૫
શ્રીસુવિધિનાથ સ્તવન ( નાગરવેલીએ રાપાવ )
સુંદર શેાત્રે સુવિધિનાથ, મૂર્તિ લાગે મન હરનાર; જિનવર મડિમાના નહિ પાર, સ્વભાવિક છે। અતિશય ચાર ટ્રેક
For Private And Personal Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૭ )
ઘાતી કર્મ ટળે છે જ્યારે, પ્રભુ કેવળજ્ઞાની ત્યારે; પ્રગટે નિમ`ળ ગુણુ ભંડાર,
શેભે અતિશય શુભ અગિયાર. સુન્દર-૧
સુર આનંદ હૈયે ધરતા,
ને અતિશય ઓગણીસ કરતા;
વાણી ગુરુ પાંત્રીશ સેહે, ગુણુની ગણનાને નહિ પાર.
ધ્વનિ દિવ્ય મુખથી ગાજે,
પ્રભુ ચામર છત્રે રાજે; ભામડળ વિસમ છાજે,
પુષ્પા વેરે અમર અપાર.
દુંદુભી ગગને વાગે,
ઉર નિમળ ભાવેા જાગે;
મન કેરા ઢાષા ભાગે,
થાયે સઘળે જય જયકાર.
www.kobatirth.org
સુન્દર-૨
૩૪૨૩
સુન્દર-૪
For Private And Personal Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૮)
સિ'હ્રાસન અશોક છાંચે, ત્યાં જિનવર અતિશ સુાયે; વિજન ગુણગાન ગાયે, જાગ્યે ભક્તિ કરે। તાર.
શિવપુરના પંથે સ્થાપા, પ્રભુ અજિત પદવી આપે,
હેમેન્દ્ર તણાં દુ:ખ કાપા, બુદ્ધિ આપે મુજ આધાર.
સુન્દર પ
www.kobatirth.org
સુદ-૬
શ્રી શીતલનાથ-સ્તવન
( ખાલમ આય સે મેરે મનમે) શીતલનાથ ! સદા સુખ સિન્ધુ-ટેક તાપ શમાવા હે ! દીનબન્ધુ, આપ જ્ઞાનનુ અર્ધે બિન્દુ, દીનાનાથ યાળુ પ્રભુ ! તવપ્રેમનું પ્યાલું પીધું.
શીતલ ૧
For Private And Personal Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૯)
પૂર્ણ પ્રેમથી પાયે લાગું, ભાવ ભકિત ઘેરી માગું, પાપ તાપ સર્વેને ત્યાગું, આપનું શરણું લીધું. શીતલ ૨ આપ તણી છે શીતલ છાયા, લાગી પ્રભુની મનમાં માયા; સફળ કરો આ માનવ કાયા, જીવન ગાળું સીધું. શીતલ ૩ મુનિ હેમેન્દ્ર જે દાસ તમારે, ભવસાગરથી પ્રેમે તારે; ભાવ તરવાને આપજ આરે, ભવીને મુખપદ દીધું. શીતલ ૪
શ્રી શ્રેયાંસ જિન–સ્તવન (તુમિને મુજ પ્રેમ..એ રાગ ) પ્રભુ શ્રેયાંસ સુખ દેનારા, હૃદયકમળમાં વસજો મારા–ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૦)
શ્રેય માર્ગનાં દુઃખ હરનારા, ભવિજનકેરું શુભ કરનારા, આપ તણે આધાર-જિનજી (૩)-પ્રભુ ૧ કુટિલ કામને કોધ પીડે છે આપ કૃપાએ સર્વ હઠે છે, બળ દેજે અપાર-જિનજી (૩)-પ્રભુ ૨ દેહ, ગેહ એ નશ્વર જાણે, સેવા સાચી આપ વખાણું, કરજે મમ ઉદ્ધાર-જિનજી (૩)–પ્રભુ ૩ શ્વાસોશ્વાસે આપનાં સ્મરણે, જ્ઞાન સુધાનાં ઉરમાં ઝરણે, પ્રેમ કરે ભવપાર-જિનજી (૩)-પ્રભુ ૪ આપ માતને તાત અમારા, સેવકને બહુ રીઝવનારા, હેમેન્દ્રના ઉરહાર-જિનજી (૩)-પ્રભુ ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૧ )
શ્રી વાસુપૂજ્ય સ્તવન ( રખીયા બંધાવો ભૈયા–એ રાગ ) નંદન વસુપૂજ્ય કેરા અમને ઉગારે ર-ટેક ક્ષણ ક્ષણ તુજ નામ ભાવે,
પરમાનંદે ઝીલાવે; જ્યાસુત સ્મરણે આવે,
ભવમાંથી તારે રે. નંદન–૧ જીવન વીતે તુજ મરણે,
મુક્તિ માનું તુજ ચરણે સેવકને રાખે શરણે,
દુ:ખથી ઉદ્ધારો રે. નંદન-૨ મન-મંદિરમાં પધરાવું,
પ્રેમે તુજ ગુણને ગાઉ, ઉરના ગુલે ગુલાવું,
મુજને તું પ્યારો રે, નંદન–૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૨ )
દુનિયામાં મન ના લાગે, ઉરમાં તુજ મત્રા જાગે; મુજને સંસાર લાગે
અતિશે અકારા ૨. નંદન—૪
દન વિષ્ણુ તૃપ્તિ ન થાયે, ઉર બંસી ગીત ગાયે; મીઠા અમૃત રસ પાયે, સ્મૃતિ કુવારા ૨. ફુવારા ૨. નંદન—૫
જન્મ ને મૃત્યુ ટાળા, પાપાને મૂળથી ખાળેા; સેવકને પ્રેમથી પાળા, કર જીલે। મારે રે. નંદન--- ૬
વાસુપૂજ્યે મન લાગ્યું,
www.kobatirth.org
ભવસુખને ઉરથી યાગ્યું; જાગ્યું,
વાગ્યા ઉર તારા રે. ન’દન-૭
હેમેન્દ્ર મનડું
For Private And Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૩ )
શ્રી વિમલનાથ-સ્તવન ( રખીયા બંધાવા ) વિમલ જિન શરણે આવ્યે,
આપ ઉગારેશ રે~ટેક.
આવા મનમદિર ભાવે,
જ્ઞાની ત્યાં નિશદિન ધ્યાવે; જીવનમાં ગુરુને લાવે,
ટાળેા અવતારા ૨. વિમલ-૧
ઢાષા અંતર નવ લેશે,
જ્ઞાનની લ્હાણી દેશે;
મુજ ઉરમાં આવી રહેશે,
www.kobatirth.org
મુજને ઉદ્ધારા રે. વિમલ-૨
માગુ' નવ કાંઇ બીજું,
માયા નિરખીને ખીજું ;
તુજ પદ પામીને રીઝુ”;
આપે। સહારા રે. વિમલ-૩
For Private And Personal Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૪ )
ચાતક સમ માને મુજને, જાણુ' હું મેઘ તુજને;
પામુ સુખ ત્હારા ભજને, પાપ નિવારે રે. વિમલ-૪
અજિત પદના રાગી,
તુજ સ`ગે ભ્રમણા ભાગી; હેમેન્દ્ર થાય સૌભાગી,
પ્રેમથી તારા રે. વિમલ-પ
શ્રી વિમલનાથ--સ્તવન (૨)
( રાગ ખાગેશ્રી )
વિમલજિન ! મુજ જીવ, શુભ વિમલતા ભા.
યાપ તણા પતિ સમરાશિ અભેદ્ય મુજને લાગે; વિમલ સૃષ્ટિ આપ માંડી,
પુણ્યમય પ્રેમે કરા.
www.kobatirth.org
ટેક.
વિમલ-૧
For Private And Personal Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૫ )
વંદન હજારો ચરણમાં,
ઉર હર્ષ મોજાં ઉછળે; દેષ ટાળી સર્વ મારા,
કુશલ બુદ્ધિમાં કરે. વિમલ-૨ ધન્ય કુખ શ્યામ તણી,
જ્યાંથી પ્રભુજી અવતર્યા તાત કૃતવમાં તર્યા,
એ ભાવ ભવિજન! આચરે. વિમલ- ૩ કંપિલપુરની ભૂમિ નિર્મળ,
જયાં પ્રભુ પગલાં પાડ્યાં; જન્મ મૃત્યુ ભય નિવારી,
દેાષ પાપે સહ હરો, વિમલ-૪ હેમેન્દ્ર શરણે આપના,
નિર્મળ ગતિને પામવા; દિવ્ય દૃષ્ટિથી નિહાળે,
પુનિત સેવકને કરે. વિમલ-૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૬) શ્રી વિમલનાથ-સ્તવન (૩)
(રાગ આશાગાડી) નિર્મળ કરજે વાચા,
વિમલજિન! નિમલ કરજે વાચા. વિમલ મધુર ભાવ ભર્યા મેં,
ધ્યાન કરતા નિહાળ્યા. વિમલ૦ ૧ અંતર કેરા શત્રુ માર્યા,
સેવક જનને ઉદ્ધાય. વિમલ૦ ૨ અન્ય તરફની આશા ત્યાગી,
હૃદયકમળમાં ધાય. વિમલ૦ ૨ જન હિત કાર્યો કરીયાં લાગે,
ભવિજન પ્રેમે તાય. વિમલ૦ ૪ મુનિ હેમેન્દ્ર ભજે શુભ ભાવે,
સર્વ કષાયે નિવાર્યા. વિમલ૦ ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૭ )
શ્રી અનંતનાથ–સ્તવન (કદર મોરી ના જાની ન જાની રે.....એ રાગ) અનંત જિન ! રઢ લાગી રઢ લાગી રે
પ્રેમભરી રઢ લાગી રઢ લાગી રે. ટેક વિશ્વ-વિહારી છે ઉપકારી,
અંતરના આરામ; શિવપુર અનુરાગી રે (૨) અનંત. ૧
સર્વે સુખ દુઃખથી નિર્લેપી, અવિનાશી અજેય,
જગતમાં મહાત્યાગી રે(૨) અનત. ૨ મેહ ને મમતા જેણે ખાળ્યાં,
ધ્યાન જ છે એક દયેય; જનમ ભીતી દૂર ભાગી (૨) અનંત. ૩
તવ જાય ઉપદેશે દીધા, ભવિજન તાર્યા અનેક બન્યા પ્રભુ મહાભાગી(ર) અનંત. ૪.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૮ )
મુનિ હેમેન્દ્ર ચરણસુખ માગે,
દેજે શક્તિ અનંત; લગન પ્રભુ ! તવ લાગી (૨) અનંત, ૫
શ્રી ધર્મનાથ–સ્તવન (જેવી કરે છે કરણ–એ રાગ) મૂર્તિ સવરૂપધારી, પ્રભુ ધર્મનાથ હારી; મુખ દિવ્ય હર્ષકારી, મધુરી છટા પ્રસારી-ટેક. વિતરાગ ! આપ સ્વામી, અંતર તણું આરામી, અવિનાશી દિવ્યધામી, બુદ્ધિ કરેને સારી- મૂર્તિ -૧ મદ મોહને વિદાર, -દશી આત્મ પ્યારે;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૯ )
પ્રભુ માગ દેજો સારા, સુખદા પરોપકારીસહુ સત્ય તત્ત્વ જાણ્યાં, મહામુક્તિ સુખ મ્હાણ્યાં; જગનાં દુ: ખેા પીછાણ્યાં, રજો મતિ નઠારી–
આત્મ સમાધિ સાધી, ટાળીને સર્વ વ્યાધિ; શુભ કીર્તિ આપ વાધી, દેશે। ના વિસારી
મૂર્તિ –૨
www.kobatirth.org
મૂર્તિ-૩
પ્રતિ-૪
પ્રભુ ધર્મ ધૈયદ દેજો, વિનતિ સ્વીકારી àજો;
૫
હૃદયે સદાય રહેજો, લ્યા માહુ સિન્ધુ . તારી મૂર્તિ – હેમેન્દ્ર શરણે રાખા, ઉજજવળ ભવિષ્ય ભાખેા;
For Private And Personal Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩
)
મમ પ્રેમભાવ રાખે, ઉર શત્રુ ઘો વિદારી. મૂતિ-૬
શ્રી શાંતિનાથ- સ્તવન
(નદી કિનારે બેઠકે આવો) શાંતિ આપે શાંતિ જિનજી !
આપ છો અંતરયામી, જગનું સુખ છે અગ્નિ જેવું,
તેને પ્રભુજી ભૂલાવો. શાંતિ સર્વ સુખના આપજ દાતા,
અન્ય શરણ નવ જા; મૂર્તિ આપની મુજને પ્યારી,
અનંત ગુણ ગાઉં. શાંતિ આપની શક્તિ મુજને આપ,
પાપ મારાં કાપ મુનિ હેમેન્દ્ર હૃદયે જાતે પ્રભુછ હારા જાપ, શાંતિ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૧) શ્રી શાન્તિનાથ-સ્તવન (૨)
રાગ–જયારે આવે નવીન જુવાની) વંદુ પ્રેમે ચરણકમળમાં,
શાતિજિન સુખકાર; ભવને તરવા, શિવસુખ વરવા,
હરવા ભાવને ભાર. વંદું-ટેક શુભ ભાવે તમને ભાવું,
પ્રભુ મૂત્તિ લક્ષ લાવું ગીત ગાને પ્રભુને રીઝાવું. વંદુ-૧ અરિ મિત્ર સરખા જાણી,
સેવક પર કરુણા આણી; આપે અમૃત સમ વાણી. વંદુ-૨ મેં આશ્રય નિર્મળ લીધે,
રસ આપ વચનને પીધે; નિજ જન્મ સફળ મેં કીધો. વંદું-૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૨) પ્રભુ! સઘળે શાતિ સ્થાપે,
શાન્તિ રૂપ જગમાં વ્યાપક દબું દ્ધિ જનની કાપ. વંદું-૪ હેમેન્દ્ર શરણમાં રાખે,
અમદષ્ટિથી નિર; પ્રભુ તાર્યા જન તે લાખે. વંદું-૫
શ્રી કુન્દુનાથ જિન–સ્તવન (બાબા મનકી આંખે ખોલ-એ રાગ. ) ગાઓ કુન્દુ જિનવર ગાન
કુન્દુ જિનવર ગાન ... ટેક જિનવર ગાતાં દુઃખ જાશે,
ભવ કેરાં પાપ દૂર થાશે; પરમાનંદે તુજ ઉર નાશે,
અંતરમાં નિર્મળ બુદ્ધિથી એક જ ધરજે ધ્યાન, ગાઓ૦ ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૩) શિવપુરવાસી એ અવિનાશી,
કેવળજ્ઞાન થકી ઉજાસી; નિર્મોહી ને જ્ઞાનના પ્યાસી,
અવિચલ પદના દાતા સાચા, ઉત્તમ એ ભગવાન ગાઓ૦ ૨ મૃત્તિ નિશદિન દયને લાવું,
દુઃખે સઘળાં મુજ વિસરાવું; અંતરમાં આનંદિત થાઉં ગુણ ગાવા બળ કયાંથી લાવું ?
અલ્પ મતિ અજ્ઞાન. ગાઓ. ૩ સુર મુનિએ તુજને ભજતા,
જિહુવાથી તુજને રટતા; અંતર કેરી મળે જડતા, શાશ્વત સુખ લેવાને સાચું,
આપો નિર્મળ જ્ઞાન. ગાઓ૦ ૪ દઢ ભક્તિ અપને તારે,
સફળ બને મારા જન્મા;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૪) જન્મ-મરણને ફે ટાળે,
મુનિ હેમેન્દ્ર હવે ઉદ્ધારે. એક જ તારું વાન ગાઓ. ૫ શ્રી અરનાથ-સ્તવન
( રાગ આશાવરી) અરજિન! પૂર આશ,
જગતની અરજિન ! પૂર આશ. ટેક અગમ અગોચર અંતરયામી,
શિવપુર ધામ વિલાસ; સુરનર નેહે વિનવે તમને,
ખંત કરીને ખાસ. જગતની ૧ કામ વિદાય, ક્રોધ વિદા,
કાપી દીધું કંકાસ; સફલ કી માનવ ભવ વારો,
એ ઉરને ઉલ્લાસ. જગતની ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૫ )
કાટી કામ છખીને નિરખી, ટૅ નહિ દિલ પ્યાસ;
પ્રેમ ધરીને ઉરમાં આવી, ટાળે ત્રિવિધી ત્રાસ. જગતની ૩
અતરના અરિએ અમ ટાળે, રાખે પ્રભુ તમ પાસ; હું ભરે ચરણેા સેવી, આપ તણા સહું દાસ. જગતની ૪
શીશ નમાવું આપ ચરણમાં, ટાળા ભવની લવની ફાંસ;
મુનિ હેમેન્દ્ર તણા હૃદયામાં, રમ્ય પ્રભુને વાસ. જગતની ૫ શ્રી મલ્લિનાથ-સ્તવન (સુંદર શામળીઆ.. એ રાગ) મલ્લિનાથ પ્રભુ ! નિશદિન સ્હાયે રહેજો, પ્રેમલ જ્યાત વિભુ ! દિવ્ય સહજ સુખ દેજે. ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૬ )
આપ સવ છે! સોંપત્તિ મારી, જગતતણી આશા સહુ ખારી, લેજો હાંશથી તારી—મલ્લિ ૧
જીવન અમારું સફળ બનાવે. શ્રેય તણે! શુલ પથ બતાવે, પ્રેમે હૃદયે આવા—મલ્લિ ૨
સ્મૃતિ નિરખી અતિ હરખાઉ, દ નથી કૃતકૃત્ય હું થાઉં, અલિહારી પ્રભુ જાઉ’—મલ્લિ ૩
કરુણાસિન્ધુ આપ કહાવેા, ઉરમાં પ્રેમની સશ્તિ વહાવે, લવિજનને અતિ ભાવેા—મલ્લિ ૪
સુખદુઃખના પ્રભુ સાથી મારા, વીતરાગી જગથી પ્રભુ ન્યાશ, મુનિ હેમેન્દ્રના પ્યારા—મલિ ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૭) શ્રી મુનિસુવ્રત-સ્તવન
( રાગ સેરઠ ) મુનિસુવ્રત! અમને સાચાં
વ્રત શીખવાડજો રે; અમને બાળક જાણું,
પ્રભુજી !. પ્રેમે પાળજો રે. ટેક સત્ય વ્રતમાં પ્રીતિ કરાવે,
અસત્યવાદ મનમાંથી હઠાવે; અંતરમાંહિ આવે,
દુઃખને ખાળજો રે. પ્રભુજી-૧ જન્મ મરણને ભય છે ભારી,
દુઃખ દર્દની આ સ્વારી, દેજે મેહ વિદારી,
અનુભવ સુન્દર આપજે રે.પ્રભુજી-૨ સત્ય સુખના આપ જ સિધુ,
દીમાનાથ તમે દીનબંધુ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૮ )
ચરણુ કમળને વંદું, વૃત્તિ વાળજો રે.
મન મર્કટ અતિશય અમુઝાવે, શાંતભાષને અતિ સતાવે;
ભજનભાવ નવ લાવે ફૂડતિ ટાળજો રે. મુનિ હેમેન્દ્ર તણા શુભ સ્વામી, નમન કરું હું પાય પ્રણામી; આપ વિષે નથી ખામી,
જીવન ઊજાળજો રે. શ્રી નમિનાથસ્તવન
પ્રભુજી-૩
પ્રભુજી-૪
www.kobatirth.org
પ્રભુજી-૫
( ચન્દ્ર પ્રભુજી સે` ધ્યાન રે...એ રામ )
પ્રેમે નમું નમિનાથ ૨, લજી' ભાવે સદાચે.
ક.
દિવ્ય, યાળુ, આપ પ્રભુજી, ઉતાર પાર રે, લખું૦ ૧
એડા
For Private And Personal Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૯)
આપ વિગે કંઇ નવ સૂઝ,
અંતર ભાવ અપાર રે. જુ૦ ૨ મૂર્તિતણાં દર્શન કરવાને,
હદયે અતિશય યાર રે, ભજુ ૦ ૩ સર્વ કષાયે કાપે અમારા,
શ્રેય સદા કરનાર રે. ભ૦ ૪ શાન્તિ તણું સામ્રાજ્ય સ્થાપે, હેમેન્દ્રના સરદાર રે. ભજુ ૫
શ્રી નેમિનાથ-સ્તવન
(પ્રેમ અપુરબ માયા...એ રાગ) નેમિ પ્રભુ! સુખકારી-જીવનમાં,
નેમિ પ્રભુ સુખકારી જીવનમાં. ટેક કલેશ, કષાયે સર્વે કાપ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૦ )
વિશ્વપ્રેમના ભાવને આપે, મૂર્તિ આનંદકારી-જીવનમાં.
માહ ને મમતા મૂળથી મારા,
નૈયા હામ ગયે
ચિત્ત
મારી પાર ઉતારા, સહ હારી-જીવનમાં. અને બુદ્ધિમાં માવા, આત્મ પરામને એક કરાવે, આપ જ છે। દુઃખહારી-જીવનમાં, વિદ્યા, કરુણા, લઘુતા, દે, હૃદયકમલમાં આવી સેવક ચા ઉદ્ધારી-જીવનમાં.
રહે,
સર્વે પ્રભુજી આપને માનુ, ન કોઇ સાચા સાથી જાણુ, ટ્રુમેન્દ્રને લ્યા તારી-જીવનમાં.
www.kobatirth.org
ܡ
For Private And Personal Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫)
શ્રી પાર્શ્વનાથ-સ્તવન
રાગ-કલ્યાણ (વંદન પ્રભુ પાર્શ્વજિનેશ્વરા–એ રાગ) નમું પાશ્વજિનેશ્વર પ્યારા,
મુજ નેત્ર તણ જે તારા. નમું. ટેક. અંતર વિષે પ્રેમથી રાચે,
મુજ પ્રાણ તણા આધારા. નમું. ૧ પ્રભુ-રાગી તે બડભાગી,
અવગુણ જેશ ન મારા. નમું ૨ કામ, ક્રોધ ને મોહ કાપો,
અંતરરિપુ હરનારા. નમું ૩. મુજ અંતરમાં વાસ કરજે,
પ્રભુ વિશ્વશાન્તિ કરનારા. નમુંo હેમેન્દ્ર ગાવે ગુણ હમેશાં,
કલેશથી તારણહારા.
નમ્ર ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ઉપર ) શ્રી મહાવીર–સ્તવન | (કાલી કમલીવાલે....એ રાગ) વીર પ્રભુ વીતરાગી, મુજને લાગી લગન—ટેક સવ વિશ્વનું ભાવી જાણે,
અમ સેવક પર કરુણા આણે; નિજાનન્દને મહાણે,
પ્યારું લાગે યજન–વીર ૧ ત્રિભુવન ત્રાતા જગવિખ્યાતા,
જગજનને વચનામૃત પાતા; કરશે સહુ પર શાતા,
ભક્તિ ભાવ ભજન–વીર ૨ ત્રિશલાનંદન જગસુખકારી,
મૂરિ મનહર લાગે પ્યારી; સુણ અરજ અમારી,
સમજે એવું સ્તવન–વીર ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૩)
સફલ અમારાં કાર્યો કરજે,
અંતર કેરા તાપ હરજે; અંતર અરિ અપહરજે,
થાયે દુઃખ શમન – વીર ૪ મૂર્તિ સુંદર આનંદકારી,
પ્રેમ થકી લાગે છે પ્યારી; હેમેન્દ્ર ઉર ધારી,
કરીએ પ્રેમે નમન–વીર ૫ - શ્રી આદિનાથસ્તવન
(વાલી) ભગવાન આદીશ્વર તમે,
હાલા સદા લાગ્યા કરો; ઊંધું ભયાનક રાત્રિમાં,
પણું આપ તે જાગ્યા કરે. ભાગ-૧ ૧૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૪)
નરદેવ નાભિ તાત છે, મર્કેવો રૂડી માત શત્રુજયાધિપ હે પ્રભુ !
મુજ અંતરે રાજ્યા કરી.
કેવલ કરૂણા આપની, નિમલ ઢયા પ્રભુ આપની; મારા હૃદયની વૃત્તિએ, માગ્યા કરા માગ્યા મુજ ચિત્તને ચાતક કરી, જળ સ્વાતિ કેરું' આપ હ; નયના ઉભય એવી રીતે,
કરા.
તમને અનુરાગ્યા કરા.
સાગર અજિતને માલુડા, હેમેન્દ્ર વિનવે વિનવે આપને;
મારા વિષે મીઠ્ઠી નજર, હુંમેશ પ્રભુ રાખ્યા
www.kobatirth.org
કરા.
ભગ-૨
લગ ૩
ભગ ૪
Tall
લગ ૫
10000
For Private And Personal Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૫ )
સીમધરજિત-સ્તવન (નાગર વેલીયા રાપાવ.......
સ્વામી સીમ ધર ભગવાન, અતરના આધાર;
ગાઉ આઠે યામ,
મારા
તમને
પ્રભુજી
એટા,
પ્રભુ
મહાવિદેડ પણ અંતરથી નવ ટા; મળવા ઇચ્છે મનડું અપાર. મારાસ્વામી ૧
પૂજી
કેવળજ્ઞાની અલખનિરજન,
સિદ્ધ સ્વભાવી ભવભીડલજન;
શિવસુખ કેરા
www.kobatirth.org
સુખકાર—ટેક
સત્યકીનન
હાશ નામે,
તાપે। શામે;
મારા મનના તારા શરણે માનું સાર. મારા૰સ્વામી ૩
દાતાર. મારાસ્વામી ૨
For Private And Personal Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
કયમ આવું તારી પાસે? વચ્ચે ડુંગર દરીયા ભાસે;
ક્ષણ છું મરનાર. મારા સ્વામી ૪ ચાહું અજિત પદ સુખરાશી,
આંખડી દર્શનની પ્યાસી; મુનિ હેમેન્દ્ર કરે ભવપાર. મારા સ્વામી ૫ શ્રી યુગમંધર જિન–સ્તવન
(રાગ ભૈરવી ) વિનતિ હારી ચન્દ્ર!
જઈને પ્રભુજીને કહેજે. જઈને ટેક. કહે તુજ દર્શનને માટે,
આતુર ભક્ત તમારે, યુગમંધર પ્રભુ ભવ દુઃખ કાપી,
હાથ ગ્રહી ઉદ્ધારો. જઈને ૨ માનવ કાયા ઉત્તમ પાસે,
પુણ્યબળે જિનદેવા!
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૭ )
લેાચનીયાં જોવાને તલસે, ચાહું માંઘી સેવા,
સુદૃઢ નૃપ ને સુતારાના, કુલ દીપક શુભ નામી, ગજલાંછન દેહે શુભ દમકે,
વિજય નગરના સ્વામી.
तुभ સેવા કરતા; સાથે મુજને રાખા;
ક્રોડ દેવ
પાંખ આપે ઊડીને આવું, દુઃખા ટાળી નાંખા.
બુદ્ધિ ઋદ્ધિના રાશિ છે, અજિત પદવી આપે.
મુનિ હેમેન્દ્ર પ્રભુ યુગમ ધર! ચરણેામાં સ્થિર સ્થાપે.
www.kobatirth.org
જઈને ૨
જઈને ૩
જઇને ૪
જઈને પ
For Private And Personal Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૮) વિમલાચલમંડન ષભદેવ–સ્તવન
( કિત ગયે ખેવનહાર . . . .) વિમલાચલ સુન્દર સ્થાન, ઋષભ સ્થાન જયાં-ટેક શત્રુંજય પાવનગિરિ, તીર્થકરને વાસ; ત્રિભુવનમાં નવ જેડ કે', સિદ્ધ અચળ એ ખાસ. મન નિર્મળ ગાયે ગાન,
કષભ સ્થાન જ્યાં-વિમલ ૧ આરાધક મન સ્થિર કરે જ્યાં,
જિનવર પૂજા અમૂલ્ય રહી ત્યાં; વર્યા સિદ્ધિ સિદ્ધ મહાન,
ઋષભ સ્થાન જ્યાં–વિમલ ૨ પંચમ આરાનું ગણે, તીર્થ પવિત્ર અપાર, શષભ જિનની મૂર્તિનાં-દર્શન કરે ભવપાર. પ્રગટે પ્રાણમાં સાત્વિક ભાન,
રાષભ સ્થાન જ્યાં-વિમલ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૯ )
દાન, શીલ ને તપ ભાવે જે, શક્તિ સધળી ત્યાં ખર્ચાવે,
મળે તેને શિવપુર સ્થાન,
ઋષભ સ્થાન જ્યાં—વિમલ ૪ આદિનાથ ભો સદા, અજિતપદને કાજ; ભવજળથી એ તારશે, ભવિજનના શિરતાજ. મુનિ હેમેન્દ્ર ધારે ધ્યાન,
ઋષભ સ્થાન જ્યાં—વિમલ પ ગિરનારમંડન શ્રી નેમિનાથ-સ્તવન
(ખૂને જીગરકાએ રાગ.)
ગિરનાર વિષે વસનારા રે, મન માહ્યું છે પ્રભુ ! આજ; વિભુ તેમનાથ મહારાજા રે, છે. સેવકના શિરતાજ.
મને મૂર્તિ લાગે ઘણી પ્યારી, મ્હે' તે અંતરમાં ઉતારી;
www.kobatirth.org
ગિર. ૧
For Private And Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩
)
તા જાઉં સદા બલિહારી રે, મનમાહનજી મહારાજ,
જન દર્શન જગના આવે, ફૂલ ચંદન થાળ ધરાવે; અતિ પ્રીતિ હૃદયમાં લાવે રે, શિવસુખડાં લેવા કાજ, ગિર. ૩
ગિર. ૨
પ્રભુ મગળ નામ તમારું', મન ગાયુ નાથ હુમારું; સુર નર જનને છે પ્યારું રે, ગુરુસિન્ધુ ગરીબનવાજ, ગર,
www.kobatirth.org
મુજ મનમદિરમાં રહેશે, મારી અરજી લક્ષે લેજો, સ્તુને અજિત પદને દેજો રે,
મુજ આત્મ ઉદ્ધારણ કાજ, ર. ૫
હેમેન્દ્ર તમારા જાણા, હું રંક તમે છે. રાણેા;
For Private And Personal Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧) જૈન આગમમાંહિ ગવાશે રે,
ભવજળ તરવાનું જહાઝ. ગિર. ૬ સમેતશિખર તીર્થ–સ્તવન
(રાગ ભરવી) દર્શન ભવ–ભયહારી,
ગિરિનાં દર્શન ભવ-ભયહારી-ટેક. ગિરિવર સમેતશિખર સુન્દર,
નિર્મળ બુદ્ધિ જ્યાં પ્રગટે, જિનવર કેરા ચરણે નમવા,
માનવ દળ ઉમટે. ગિરિનાં ૧ વીસ જિનેશ્વર સિદ્ધિ પામ્યા,
ટુંક વિસ ત્યાં સોહે, સિદ્ધક્ષેત્ર સિદ્ધિનું સાચું,
સુરનરનું મન મેહે ગિરિનાં ૨ યાત્રા કીધી જયરથ ભૂપે,
સમકિત ભાવ ધરીને,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૨ )
શિવપદ પામ્યા ઉત્તમ અ'તે,
જ્ઞાન ચારિત્ર વરીને. ગિરિના ૩
પુણ્યવત આત્મા જે હાયે,
તીથ સુખદ આ સેવે,
સમેત શિખર તીર્થની સેવા,
ચાહી સઘળા દેવે. ગિરિનાં ૪
અજિતપદને અતિ અભિલાષી,
www.kobatirth.org
દર્શીન ગિરનાં કરતા;
મુનિ હેમેન્દ્ર શરણે જિનવરના,
ભવનાં સકટ હરતા. ગિરિનાં પ શ્રી અર્બુદાચલમંડન નેમિનાથ-સ્તવન ( રાગ–અભીતા મેરા છેાટાસા બાલમા ) જિનેશ્વર નેમિ પ્રભુ વીતરાગી, ચરણકમળે લગની લાગી.
ટેક
શરણુ બસ આપનું... અંતરજામી ! પ્રભુજી તુજ દર્શનની રહે જાગી,જિનેશ્વર ૧
For Private And Personal Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૩ )
છતાં એ રાજુલ રડતી ત્યાગી, જિનેશ્વર. ૨
પુનિત નવ જન્મની પ્રીતિ, એ કરુણાનિધિ ! મેક્ષ ગઇ તુજ વ્હેલી, ૫રમ એ તુજ છે કૃપા વિરાગી, જિનેશ્વર. ૩ કેવળજ્ઞાની ! અણુ દગિરિ પર સહે,
અલખ ધૂન બંસરી મધુ વાગી.જિનેશ્વર. ૪ અજિત પદ ઋદ્ધિ બુદ્ધિ માં, ભ્રમણુ ભીડ હેમેન્દ્રે ભાગી જિનેશ્વર, ૫ અષ્ટાપદ તીથ સ્તવન
(તેડું થયુ કિરતારનું માન્યા વિના......એ રાગ) અષ્ટાપદ તીથૅ વસુ, એ ભાવના અંતર વસી; ધન્ય જીવનને કરું,
દર્શન કરી સુખથી હસી. અષ્ટા, ૧
માક્ષપદ્મદાતા ગિરિવર, ઋષભ જ્યાં મુકિત વર્યાં.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૪)
ભાવથી ભવિ આવતા,
દર્શન કરી ભાવથી તર્યા. અષ્ટા. ૨ ભરત ચક્રીએ બનાવ્યું,
ચૌમુખી મંદિર જ્યાં; વીસ તીર્થંકર સુહાયે,
બાષભ થકી મહાવીર જ્યાં. અષ્ટા. ૩ મંદોદરી ને રાવણે,
ભકિત કરી મધુ ગીતમાં; ગોત્ર તીર્થ કરતણું,
બાંધીયું શુભ રીતમાં. અષ્ટા ક પ્રથમ ગણધર વિરના,
શ્રી ગૌતમે યાત્રા કરી; કેવલજ્ઞાન અમૂલ્ય પામ્યા,
નામના સાચી વરી. અષ્ટા. ૫ અદ્ધિ, સિદ્ધિ, બુદ્ધિ, નિર્મળ, પામવા પ્રભુને ભજે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #418
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
OB]
( ૩૬૫) ધ્યાન મુનિ હેમેન્દ્ર કેરું,
તીર્થમાં નિશદિન હજો. અષ્ટા. ૬ સેરિસામંડન શ્રી પાર્શ્વનાથ-સ્તવન.
(રાગ સહિતી) વામાનંદન પાવ પ્રભુજી, વામા ટેક તારક સાચા મારા ભવના,
નિશદિન દયાને આવે; હરદમ હૈયું આપને ચાહે,
પ્રેમલ આપે ભાવે. વામા ૧ કમઠ કઠોર અને પ્રભુ હોયે,
પ્રેમ ધરી ઉગાર્યો, અનિથી બળતે અહિ તાર્યો,
પ્રભુ ધરણેન્દ્ર બનાવ્યું. વામા ૨ યાદ કરું દિનરાત હૃદયમાં,
સઘળે તુજને ભાળું
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૬) હર્ષ ઉર રોમાંચિત થાતું,
સમતા સૌમાં નિહાળું. વામા ૩ સેરિસામાં સુન્દર શોભે,
ભવિજન દશન પામે સંકટ સઘળાં પળમાં મટતાં,
પાર્વપ્રભુ તુજ નામે. અજિતપદે સ્થાપે જિનવરજી !
નિર્મળ બુદ્ધિ આપે, મુનિ હેમેન્દ્ર ભજન-ધૂન લાગી,
ચરણોમાં રિથર સ્થાપ. વામા ૫ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન,
(રાગજવાદે જમુના તીરે તીર) ઠયું મન શંખેશ્વર ધામે,
મુજ પાર્શ્વ પ્રભુમાં, હયું મુજ મનડું જિનવરજી,
અતિ રમ્ય પ્રતિમા.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #420
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૭)
.
છે
મારું ન કોઈ જગમાં,
લાગ્યું મન હારા ચરણમાં; હૃદયમાં ધ્યાન ધરંત,
નવ હર્ષની સીમા. કેવલજ્ઞાની સ્વામી,
જ્ઞાનની ભિક્ષા માગું; સુણું કયાં વાણી મધુરી,
વસું આપ શરણમાં. કર્યું ૨ જ્ઞાનપિપાસા મારી,
કે છીપાવે? ધરું હું આશા કેની નાથ?
રઢ લાગી ઉરમાં. ઠયું ૩ મિત્ર, અરિ ના કોઈ,
દ્વેષ ન મમતા કાંઈ; વસાવો અંતરમાં એ ભાવ,
બનું સમભાવી સહુમાં. ઠર્યું ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૮ )
ઋદ્ધિ ને સિદ્ધિ, બુદ્ધિ, અજિતપદ એ સઘળુ'; મુનિ હેમેન્દ્ર ગણે ભગવન્ ! વસ્તુ. હારી દૃષ્ટિમાં. માણસામ`ડન નેમિનાથ-સ્તવન
ઠયું" પ
(રખીયાં અંધાવા ભૈયા )
નેમિ જિનેશ્વર પ્યારા, શિવસુખ આપે રે. જન્મ્યા પ્રભુ સૌરીપુરી, વાણી લાગે મધુરી; કીતિ શિદિશમાં પૂરી, શિવસુખ આપે। રે-૧ પુત્ર સમુદ્રવિજયના, શિવાનંદન શુભ તનના; કરુણા ભરપૂર દર્શનના, શિવસુખ આપે! ફૈ-૨ શંખનું લાંચ્છન શેલે, દશનથી મનડું લેાલે; રહેતું ન ઉર કદી ક્ષેાલે, શિવસુખ આપે ૨-૩ હરણા પર કરુણા આણી, પશુની સમજ્યા વાણી; ત્યાગી રાજુલ રાણી, શિવસુખ આપે ૨-૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬) સંજમથી ગુંચ ઉકેલી, મોક્ષે ગઈ નેમિહેલી; મમતા માયા સૌ ઠેલી, શિવસુખ આપે રે– ગિરનારે દીક્ષા ધારી, કાયા કાતિ મનોહારી, બ્રહ્મચારી બાળ જિતારિ, શિવસુખ આપ રે માણસા ધામે ઠરીયા, અજિત બુદ્ધિના દરિયા હેમેન્દ્ર શિવસુખ વરીયા, શિવસુખ આપે ૨-૭ સ્થંભન ચિતામણિ પાર્શ્વનાથ
સ્તવન, ( પી પી જીવવાને નેમિનાથ..એ રાગ ) ગાઓ ગાઓ પ્રભુજી પાર્શ્વનાથ,
જીવન સાથ, હેતે ઝાલે દીનહાથ. ચિન્તામણિ વાંચ્છિત પૂરે,
રહે શિવપુર ના દરે; સુખમાં ઝીલાવે ભલી ભાત, જીવન સાથ, હેતે ઝાલે દીન હાથ. ગાઓ. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #423
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૦ )
જ્ઞાન તે જ પ્રકાશવા, ચિન્તામણિ હૈયે ધરે;
અજ્ઞાન થાતાં નાશ સૌ, શિવસુખને હસે વરે.
સમ ભાવમાં ઝુલ્યા કરે, ભક્તિભર્યા સુખસાગરે.
વિશ્વપ્રેમ સુમંત્ર પ્રભુ કરે, જડી ચે અંતરે.
ભજો ભાવ એ ઉદ્દાત, જીવન સાથ, હેતે ઝાલે દીન હાથ...ગાઓ. ૨
બુદ્ધિ નિર્મળતા ધરે, જ્ઞાની અજિતપદને વરે;
હેમેન્દ્ર સ્તંભન પાર્શ્વ ચરણે જિન્દગી અર્પણ કરે.
પ્રભુ કરી લે સનાથ, જીવન સાથ, હતે ઝાલે દીન હાથ. ગાઓ. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭)
સમી મંડન સહસ્ત્રફણા
પાર્શ્વનાથ સ્તવન. (બુલબુલ અમારું ઊડી ગયું....એ રાગ ) મનહર પાર્શ્વ પ્રભુ સુખરાશિ,
અલખનિરંજન સ્વામી, શિર પર સહસ્ત્રફણા સુહાયે,
શિવપુરના વિશ્રામી ટેક વિષય વિષધર વિષને હઠાવે,
ભવસાગરથી પાર કરાવે, સુખકર આતમરામી. મનહર ૧ મૂર્તિ નિરખી સુમતિ વિકાસી, - ચિન્તામણિ સમ મુજને ભાસી, ભક્તિની પ્રીત જામી. મનહર. ૨ અશ્વસેન કુલ દિનકર પ્યારા,
સમૌ ગામે સુખ કરનારા, નાખે ભવ દુઃખ શામી. મનહર ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #425
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૨)
નાગને દવથી મૂક્ત કરાવ્યું,
પ્રેમ ધરી ધરણેન્દ્ર બનાવ્યું, કેવળજ્ઞાની સુનામી. મનહર ૪ આ અજિતપદ હે! અવિનાશી !
મુનિ હેમેન્દ્ર ચરણસુખ પ્યાસી, કૃતકૃત્ય થાઉં પામી. મનહર. ૫ જાવાલમંડન શ્રી ચન્દ્રપ્રભ-સ્તવન ( કયા કારન હૈ અબ રેનેકા–એ રાગ) ચન્દ્રપ્રભુ શિવસુખ સ્વામી,
શાન્ત પ્રતિમા શુભ નામી; ચન્દ્ર સમાન શીતલ સુખરાશિ,
અલખનિરંજન, કરું નિત વંદન, સદા વિશ્વ વિષે જયકાર. ચન્દ્ર ૧ પુનિત ધામ જાવાલ સહાય, - અજિત પદની ઈચ્છા થાયે, મુનિ હેમેન્દ્ર આધાર, ચન્દ્ર ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #426
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૩)
ભીલડીઆ પાશ્વ નાથ સ્તવન (મેં બનકી ચીડીયા બનકે...એ રાગ) પ્રભુ પાર્શ્વ જિનેશ્વર,
આપ શરણ સ્વીકારું રે ધરી પ્રેમ હૃદય, જીવન
તમ પર સહુ વારું રે. ટેક ભક્તનાં કાર્યો કીધાં,
દુઃખ કાપી સુખ દીધાં, જવું વાર વાર, તુજ ગુણ અપાર, ધરું નિર્મળ ભાવે ધ્યાન,
અતિ જે પ્યારું છે. પ્રભુ ૧ મણિ લેહ સુવર્ણ બનાવે,
ને તેજ બધે પ્રસરાવે; મણિ દિવ્ય આપ, હરિ સર્વ પાપ,
અંતર જોતિ પ્રગટાવે, શિર નમાવું રે. પ્રભુ ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #427
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૪)
અનિથી નાગ ઉગાર્યો,
ધરણેન્દ્ર જગતમાં ફાળે, દે કમઠ દુઃખ, દે નાગ સુખ, સમતાભાવે બન્ને ભાળ્યા, કયમ એ વિસારૂં રે પ્રભુ ૩ કેવળજ્ઞાને પ્રકાશ્યા,
લઈ બેધ ભવિ ઉલ્લાસ્યા; ગયા મોક્ષધામ, કરી અમર નામ.
સમેતશિખર સુખધામ, નિશદિન ગાઉ રે પ્રભુ ૪ ભીલડીયા પાર્શ્વપ્રભુજી!
ઉર ધારો મારી અરજી, ગ્રહી અજિત જ્ઞાન, તુજ એક તાન,
હેમેન્દ્ર રટે ગુણ ગાન, ભવભય ટાળું છે. પ્રભુ ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #428
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭પ) શ્રી પાર્શ્વનાથ-સ્તવન
(મેરે મૌલા–એ રાગ) મને વહાલા લાગ્યા પાર્શ્વનાથ સખિ! એ તે વિશ્વ સકળના છે તાત સખિ ! મને.
શેરદર્શન કરે જે એક સમયેપાપ એનાં જાય છે, વૈરાગ્ય કેરા વાયરા એ માર્ગમાંહી વાય છે. ભવસાગરમાં ઝાલે હાથ સખિ! મને. ૧.
શેરઆ વિશ્વમાં શી શાંતિ છે? જ્યાં ત્યાં દિસે છે આપદા, સંસારનાં સુખ ત્યાગવાં, એ જાણીતા છે કાયદા. નકકી જોયું નથી કશે કાથ સખિ ! મને. ૨.
શેરસાગરતણે સંગમ થતાં, ટળી જાય છે સરિત પ્રભુ પાર્શ્વને સંગમ થતાં, મટી જાય છે માનવપણું. એ પાશ્વપ્રભુ તણે સાથ સખિ! મને. ૩.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૬ )
શેરમુજ વાણમાં વાણું પ્રભુની, પ્રેમપૂર્વક વ્યાપજે મુજ રૂપમાં રૂષ પાર્શ્વનું, આનંદપૂર્વક આવજે, એ તે સાચી માતા સાચા તાત સખી! મને ૪.
શેરમણિ પાર્થ કેરા સંગથી, લેઢાણું સોનું બને; પ્રભુપાશ્વ કેરા ધ્યાનથી આત્મા પરમાત્મા બને. મુનિહેમેન્દ્રની એ સાચી વાત સખિ! મને, ૫.
શ્રી સુપાર્શ્વનાથ-સ્તવન (જાઓ જાઓ અય મેરે સાધુ) ઝીલે ભાવે, ભવિ સુપાર્શ્વ નામે,
સુખસાગર સુખકાર-ટેક. સરવર સરિતા છીછરા જલનું,
ખેલન અ૫ ગણાય; સુપાર્શ્વ નામે મહાસાગરની,
લહરીમાં શુભ સાર. લે. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #430
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૭)
રેમ રેમ સહુ પુલકિત થાયે,
પવિત્ર થાય શરીર; ભવદુઃખ ટાળે પામર જનનું,
એવું એ શુભ નીર. ઝીલે. ૨ મૂર્તિ જેની મન હરનારી,
વાણી અમૃતધારા ચિન્તામણિ સમ પ્રભુને પામી,
ટાળું ભવને ભાર. ઝીલે. ૩ અનંત કાળથી હું અથડાતે,
બ્રમણ સહેજ ન લાગી, સુપાર્શ્વના ગીતે ભ્રમ ભાંગે.
લગની સાચી લાગી. ઝીલે. ૪ દૂધ સાકર યમ ભેળાં થાયે,
આવે રૂડી મીઠાશ સુપાર્શ્વ પ્રભુથી ઐક્ય સાધું,
એ અંતરની આશ. ઝીલે. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #431
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૮)
ભેદભાવને ત્યાગ કરીને,
સમતા ગુણને પાળું; એક જ નામ રટીને પ્રભુનું,
નિર્મળ જીવન ગાળું. ઝલ૦ ૬ હાથ ગ્રહ્યો તે છેડો જરી ના,
અજિત પદવી આપ; મુનિ હેમેન્દ્ર ચહે અંતરમાં,
સદા ચરણમાં સ્થાપ. ઝીલે. ૭
મહાવીર–જયંતી ગીત (માલણ ગુંથી લાવ ગુણયલ ગજરો–એ રામ) સેવે રે મહાવીરજી સુખકારી,
સદા સેવકના દુઃખહારી. ચૈિત્ર સુદિ તેરસ દિન સારો, મધ્ય રાત્રિને આ છે વારો; પ્રાણી માત્રને માટે છે પ્યાર સે. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #432
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭)
માતા ત્રિશલાના પેટે પધાર્યા, દેવે જય જય શબ્દ ઉચ્ચાર્યા
આવી અનંત ભાવિક જીવ તાર્યા. સે. ૨ થયાં નદિનાં નિર્મળ પાછું, પૂર્ણ આનંદ પામ્યા છે પ્રાણી; દિશા સઘળીમાં જતિ દેખાણ. સે. ૩ ઘર ઘર પ્રતિ ઉત્સવ કરિયે, અંતર કલેશની હરકત હરિ; ભવ સાગર રહે જ માં તરિયે. સે. ૪ પ્રભુ મહાવીરના ગુણ ગાઓ, નામ મહાવીરનું મુખે લાવે;
જેના સમરણથી સુખી થાઓ. સે. ૫ મહાવીર જગતના છે સ્વામી, નથી નામ છતાં બહુનામી; વળી નિશ્ચયી ને નિષ્કામી. સે. ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૦ )
સર્વ જૈનો વળે નિજ ક્રૂ, સૂરિ અજિતશિર પર ગરજે છે; હેમેન્દ્ર રીઝે એવી અરજે. સેવા ૭ મહાવીર સ્મરણ
( ભીમપલાસ-બંસીવાલેને-એ રાગ ) કાઈ આજ ભજો કાઇ કાલ ભો, પણુ અંતે તેા ભજવું પડશે;
કાઈ આજ તો કાઈ કાલ તો, જગ સુખ દુઃખ સહુ તજવુ' પડશે, ટેક
પ્રભુ મહાવીરનું શરણું સાચું, આ વિશ્વ તણું કેવળ કાચું; માટે પ્રભુના ચરણે રાચુ કાઈ૦૧
એની નિર્મળ ને સુખકર વાણી,
એનુ ધ્યાન ધરે જગના ધ્યાની; એને પહોંચે નહિ જગના માની. ક્રાઇ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૧)
જેવી વાદળ કેરી છાયા છે, એવી જગની મિલકત માયા છે;
અતિ કલેશભરેલી કાયા છે. ડોઈ૩ મહાવીર દયાનું ઝરણું છે,
એનું સાચે સાચું શરણું છે, મટે જન્મની સાથે મરણું છે. કેઈજ એણે મંત્ર અલખને જણવ્યું છે,
ડંકે આલમમાં જન્મે છે; બધે સાજ મેક્ષને સજા છે. કેઈ૦૫ મહને પ્રાણ થકી લાગે પ્યારે;
આ ખલક ખેલ લાગે ખારો, એ પીંડ બહ્માંડ થકી ત્યારે. કેઈ૬ એ ભવસાગરને તરનારો,
વળી ખરા ઠામમાં ઠરનાર; હેમેન્દ્રની હરકત હરનારે. કોઈ૦૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #435
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૨) મહાવીર જયંતી
( કવ્વાલી ) સિદ્ધાર્થ રાજાના તનય,
વહાલા તાય ત્રિશલા તણા; ઉપદેશ દેવા દેશને,
મહાવીર અહીં આવ્યા હતા. ૧ અજ્ઞાન અતિ છાયું હતું,
જન ચાલતા ઉન્માર્ગમાં; પાપ કર્મ વધી જતાં,
ધરી જન્મ અહીં આવ્યા હતા. ૨ હિંસા બધે પુષ્કળ હતી,
વ્યભિચાર પણ પુષ્કળ હતું; વિષયો જગે વિકસ્યા સદા,
ધરી જન્મ અહીં આવ્યા હતા. ૩. પાખંડી જન પાખંડથી, દંભી જનો કે દંભથી;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #436
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૩ )
છળતા હતા સંસાર ત્યાં,
ધરી જન્મ અહી આવ્યા હતા.
કામી જનાના કામથી, લેાભી જનાના લાભથી; અતિ ત્રાસ પામ્યું. વિશ્વ ત્યાં, પરી જન્મ અહીં આવ્યા હતા.
ક્રોધી જનાના ક્રોધથી, માહી જનાના માહુથી; વ્યાકુળ હતુ. આ વિશ્વ ત્યાં, ધરી જન્મ અહીં આવ્યા હતા.
સમતા તણા સાગર હતા, વૈરાગી જન પાળક હતા;
ઉદ્ધાર કરવા વિશ્વના,
ધરી જન્મ અહીં આવ્યા હતા.
હિત-સત્ય-વર્તાવ્યાં હતાં, અધ્યાત્મ દર્શાવ્યાં હતાં;
www.kobatirth.org
૪.
७
For Private And Personal Use Only
Page #437
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૪ )
પ્રભુ ધ્યાન વર્ષાવ્યાં હતાં,
ધરી જન્મ અહીં આવ્યા હતા. ૮
જનનાં હર્યાં પાા હતાં, મનનાં હર્યાં તાપેા હતાં; એવા અલૌકિક ઇષ્ટ તે,
ધરી જન્મ અહીં આવ્યા હતા. મસ્તક શિરસમણિ જ્ઞાનીના, સાચુ' હૃદય ધન ધ્યાનીના; ચિન્તામણિ હેમેન્દ્રના
પ્રભુ વીર અહીં આવ્યા હતા. શ્રી મહાવીર પ્રભુ–સ્તવન (મ્હારા મનના માલિક મળીયા રે-એ રાગ)
મનમાન્યા મહાવીર મળીયા,
મારા તાપ ત્રિવિધના ટળીઆ ૨-એ ટેક
રાગદ્વેષના મૂળ કાઢીને, જગમાં જય જય કીધેા;
www.kobatirth.org
૧૦
For Private And Personal Use Only
Page #438
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૫ )
કીધે મેાક્ષના મારગ સીધેા, એવા પુણ્યવંત પાતળીયા રે. મન ૧
આપ તણા શરણે હુ આન્યા, જન્મ કૃતાર્થ કરો; મ્હારી લવની હરકત હરજો,
અરિહંંત પ્રભુ મહાખળીયા રે. મન ૨
ધર્મ ક્રર્મીની જીકિત ન જાણું, શ્રુતિ ન જોગની જાણ્યું;
એક નામ તમારું પ્રમાણુ,
સુખસિન્ધુ અમે સાંભળિયા રે મન ૩
અનંત પ્રાણીને ઉધરવાની, ટ્રેક તમારી લારી,
ત્રિશલાસુત સુખકારી,
કરુણાળુ જનાએ કળિઆ રે. મન ૪
૧૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૬) ત્રિવિધ તાપને ખૂબ ખમ્યા હે,
અમૃતવાણી પાજે, હારી હારે અહોનિશ ધાજે,
સુખ ધામ પ્રભુ શિવ વરીયા રે. મન ૫ બેઉ કર જોડી પ્રેમ કરીને,
હેમેન્દ્ર સહર્ષે વિનવે, મહને સદાય રાખજે શરણે, દીનબધુ દયાના દરિયા છે. મન ૬
શ્રી મહાવીર–સ્તવન
(મેરે મૌલા બુલાલો...એ રાગ) સ્વામી મહાવીર આજ ઉગારો મહને, ભવસાગર પાર ઉતારે મને. સ્વા. જે ધમ કારણ આવીઆ,
શાંતિ તણું સાગર હતા, અધ્યાત્મજ્ઞાન શિરોમણિ,
નિર્મોહી કરુણાકર હતા.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #440
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૭ )
મળતી વિશ્વની ઝાળથી ઠારા હુને, સ્વા૦ ૧
સિદ્ધાર્થ રાજા ના તનય, ત્રિશલા તથા માતા હતી, ઉજાસ કીધા ધમના, અતર વિષે સમતા હતી; વ્હાલા! એક ઘડી ન વિસારા મ્હને, વા૦ ૨ આત્મિક તમારૂ જીવનને, આત્મિક તમારો દેશ છે;
ઞાત્મિક ભાવ ભર્યાં પ્રભુ ! આત્મિક તમારા વેશ છે. હવે ખલક લાગ્યે પ્રભુ ખારા હુને, સ્વા૦ ૩
શાન્તિ અમાને આપો, અજ્ઞાન વાત વાત નિવારો; કા મા વૈિ રી હૃદય ના, ય વ્હાલા! પ્રભુજી વિદ્યારઅે; હવે દેખાડા નાથ ! કનારા મ્હને. સ્વા૦ ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #441
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮) અમ જેન-સંઘ વિષે મા,
નિર્મળ નજરથી ન્યાળજે કલેશે વધે છે સર્વ તે,
ઓ નાથ ! તક્ષણ ટાળજો. આવ્યો શરણ હું નાથ ! ઉદ્ધારે મહેને. વા. ૫ ચૈત્રી ત્રદશી શુકલની,
ઉત્તમ થયે અવતાર છે; મધ્ય રાત્રિમાંહી પધારિયા,
વતે જગત જયકાર છે; કરે કષ્ટ થકી પ્રભુ! ત્યારે મહને. સ્વા. ૬ શરણે પડ્યાની લાજને,
અતિ રહેમ નજરે રાખજે, હેમેન્દ્રસાગર વિનવે,
ક્રોધારિ કાપી નાખજે, સુંદર આશ્રય લાગ્યું છે સારો મહને. સ્વા. ૭
.
.
.
1
-
-
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #442
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૯ )
શ્રી સુવિધનાથ સ્તવન.
( શું કહું કયની મ્હારી-એ રાગ. )
સુવિધિ જિનેશ્વર તારા રાજ, સુવિધિ જિનેશ્વર—તારે; હુને આ ભવપાર ઉતારા રાજ, સુવિધિ જિનેશ્વર—તારા
નવતાદિક ઉપદેશ આપી,
સુધાર્યાં જગના લેાકા,
તેમ પ્રભુ! કડ્ડા કા મુજપર, સહારા સઘળા શાકા રાજ,
કીધા પ્રકાશ નયનિક્ષેપ ને,
સસલગી સરસા;
સુખકારી પ્રભુ આપની વાણી, વિમળ આપના વચના રાજ.
www.kobatirth.org
વિવિધ. ૧.
સુવિધિ. ર.
દેશદેશ વિહાર કરીને, સમજાવ્યું” જ્ઞાન સારું;
For Private And Personal Use Only
Page #443
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૦) પરમ કૃપાળુ જિનવર સ્વામી, શરણુ ઘણું મહે તારું રાજ. સુવિધિ. ૩. આત્મઆનંદ પ્રગટાવે સ્વામી !
જન્મ મરણ દુઃખ વાર જે તે છું પણ હું ત્યારે, ભવજળસિંધુ તારે રાજ. સુવધિ ૪. સાત્વિક બુદ્ધિને પ્રગટાવે,
મુજ મન મંદિર આવે; આપ વિના આ જગમાંહી બીજે, નથી લગારે હવે રાજ. સુવિધિ. ૫. પેથાપુરમાં શેલે પૂરણ,
મંદિર અતિ સુખકારી; આપ ચરણમાં લીન થઈને, તનમનથી જાઉં વારી રાજ. સુવિધિ. ૬. પરમ બ્રહ્મ પરમેશ્વર બેટા,
સાયિક લબ્ધિના સ્વામી,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #444
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૧ )
વિવિધ. ૭.
અજિત સાગર સદ્ગુરુની કૃપાથી હેમની વૃત્તિ વિરામી રાજ, પ્રાન્તિજમ ડન શ્રી ધર્મ નાજિત-સ્તવન
( મારી નાડ તમારે હાથ-એ રાગ )
વ્હાલા ધમ જિનેશ્વર! જન્મ
મરણુ દુઃખ વાર ૨; વ્હાલા પ્રેમ કરીને આવી ઝટ ઉદ્ધારજો રે.વ્હાલા,ટેક,
ત્યાગી ભાવે દુનિયાદારી,
પામ્યા શાશ્વત બ્રહ્મ ખુમારી; બિરુદ ધ્યાનમાં ધારી અરજ સ્વીકારજો રે.
વ્હાલા. ૧.
પરમધામના શિખરે એસી, કવર્ગની કાપી ખેડી; કર્મ એમ પ્રભુ મ્હારાં આપ વિદ્વારજો રે.
www.kobatirth.org
વ્હાલા. ૨
For Private And Personal Use Only
Page #445
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૨ )
.
શરણુ આપનું મ્હે ધાયુ છે, વિષયથકી મનને વાયુ છે;
નિર્મળ નાથ ! દયા કરી સાગર તારજો રે.
વ્હાલા. ૩.
આત્મા છે સાચા પરમાત્મા, એ માણે તે સિદ્ધ મહાત્મા; અજશમર સુખ આપી નાથ ! ઉગારો રે, વ્હાલા. ૪.
પ્રાંતીજમાં પ્રભુ આપ બિરાજે, શરણાગતના રક્ષક થાશે; મુનિ હેમેન્દ્રતણા મનમાંહી પધારજો રે.
વ્હાલા પ.
શ્રી ચન્દ્રપ્રભુજીનું સ્તવન
( કામ છે દુષ્ટ વિકારી, અહા પ્રભુ-એ રાગ. ) [ આશાગાડી ]
અરજ સુણા પ્રભુ મ્હારી, કૃપાસિન્ધુ ! અરજ સુણે! હમે મ્હારી,
ટેક.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #446
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૩),
મહાસેન નરેશ્વરનંદન,લક્ષમણ માત તમારી.
કૃપાસિંધુ ! ૧ ચન્દ્રશ્યમાન પ્રભુ અતિશય ઉજવળ,
કાન્તિ ઘણી મહારી. કૃપાસિંધુ! ૨ ભરન્જિમાં નૌકા અમારી,
એમાંથી લેજો ઉગારી. કૃપાસિંધુ! ૩ લક્ષ રાશી નિવારી નાંખે,
અજર અમર ગુણધારી. કૃપાસિંધુ ! આત્મજ્ઞાન ઊંચા આકાશે,
આપની ગતિ અતિ ન્યારી. કૃપાસિંધુ! પ હેમેન્દ્રસાગરને શરણે રાખે,
વારંવાર જાઉં વારી. કૃપાસિંધુ ! ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #447
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૪ )
વરસાડામડન શ્રી વાસુપૂજ્ય-તવન ( વરાજ્ય લેવું સહેલ છે.-એ રાગ. ) સામરના કાંઠા સારા, છે પ્રાણથકી એ પ્યારા, મારા વ્હાલા ! વાસુપૂજ્ય ! અતરમાં વસે, ૧ દેવળની શેાભા સારી, છે સ્મૃતિ મન હરનારી; મારા વ્હાલા ! વાસુપૂજ્ય ! અતરમાં વસેા. ૨ વસુપૂજ્ય પિતા છે પ્યારા.પુરી ચ‘પામાં વસનારા; માશ વ્હાલા ! વાસુપૂજ્ય ! અતરમાં વસેા. ૩ છે જયા તમારી માતા,મુજ મનથી દૂર નવ થાતા; મારા વ્હાલા ! વાસુપૂજય અંતરમાં વસે. ૪ જળ માછલડીની પ્રીતિ, એવી રે’જો અમારી રીતિ; મારા વ્હાલા ! વાસુપૂજ્ય અતરમાં વસે, પ સુનિ હેમતણા છે। સ્વામી, ઘટઘટના અંતરજામી; મારા વ્હાલા ! વાસુપૂજ્ય અંતરમાં વસે. ૬
10:1
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #448
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(3ય )
શ્રી વિજાપુરમંડન ચિંતામણિ
પાર્શ્વનાથ–સ્તવન ( કાંટો વાગ્યો રે સખી કાળજે-એ રાગ ) સખી પાર્શ્વ પ્રભુની ભારે પ્રીતડી,
ઘડી ઘડી મહને યાદીમાં આવે (૨) અલખ અગોચર રાય, સખી,
સખી પાર્થ પ્રભુ છે વીજાપુરમાં સુંદર દેવળ સુંદર મૂર્તિ, (૨)
નિરખીને આનંદ થાય. સખી. સખી ચિંતામણિ શી કાયા એમની,
પાશ્વ તણું સંગ વડેથી, (૨) લેહનું કંચન થાય. સખી
સખી એવા પ્રભુને મારે આશરે આતમમાં પરમાતમ દેખું, (૨)
હૈડામાં હર્ષ ન માય. સખી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #449
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૬ )
સખી વામા માતાને પુત્ર લાડીલે,
બનારસી વાસી બહુ બળવંતા, (૨) નિર્મળ નામ ગવાય. સખી. પાW૦ ૫
સખી નામ હજો રે મુખે એમનું, હેમના હૈડામાં આવી વસ્યા પ્રભુ (૨)
પાર્શ્વ પ્રભુજી સદાય. સખી. પાશ્વ ૬ વિજાપુર શ્રી શાંતિનાથ જિન–સ્તવન
(મથુરામાં ખેલ ખેલી આવ્યા–એ રાગ) શાંતિભર્યા દેખ્યા શાંતિનાથજી,
હે શ્યામ, ગામ વિજાપુરમાં. ચંદ્રમા સમાન જેની, કાન્તિ ઘણે ભે, લળી લળી ચિત્ત મહાકું લેજે, હે શ્યામ ૧ હસ્તિનાપુર કેરા વાસી, અતિ સુખરાશી, શિવરાણે કેશ છે વિલાસી. હે શ્યામ ૨ વિશ્વસેન તાત કેરા, પુત્ર તમે પ્યારા નહીં મૂકું નેત્ર થકી ન્યારા, હે શ્યામ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #450
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૭ )
અચિરા છે માત, અને સત્ય શાંતિદાતા, નાથ!ના દૂર ઘડી થાતા. હા શ્યામ ૪ હેમેન્દ્ર કેરી પ્રભુ ! પ્રાથના સ્વીકારા, મ્હારે એક આશરા તમારા હૈ। શ્યામ પ
ભાયણીમંડન શ્રી મલ્લિનાથ પ્રભુનું સ્તવન
(ભારતકા ડંકા આલમમે —ભીમપલાસ )
મનમાહન મલ્લિનાથ પ્રભુ ! મુજ મનદિરમાં આવી વસે, સુજ મનમદિરમાં આવી વસે, મુજ હૃદયકમળમાં આવી હસેા. મુજ ૧
ઘનશામ છબી મૃદુ આપ તણી, તમે સાધુશિરામણ નેત્રમણિ મુજ માનસ આપના ધ્યાને સા. મુજ ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #451
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૮ )
તમે કુંભ નરેશ્વરના બાલક,
સતી પ્રભાવતીના કુલ પાલક, મુજથી ક્ષણ એક ન દૂર ખસે. મુજ ૩
તમે દિવ્ય જ્ઞાનતણા દાની, તમે આત્મ અનુભવના ધ્યાની; હું આપને નિરખી હૈડે હો. મુજ ૪ શ્રી ભોયણી ગામની બલિહારી, હું આપ ઉપર જાઉં છું વારી; મુનિ હેમ કહે છે સુખકારી. મુજ ૫
શ્રી પાનસરા મહાવીર-સ્તવન (મથુરામાં ખેલ ખેલી આવ્યા હે કાન-એ રાગ) ગુણ હું તે ગાઉં છું તમારા હે નાથ !
મહાવીર યારા. સિદ્ધાર્થ રાજ પ્રભુ! તાત તમારા સંસારને સિંધુ તારનારા હે નાથ! મહા. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #452
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૯)
ત્રિશલા તમારી માત કહવે, મહ અને માન મારનારા હે નાથ મહા. ૨ પાનસર માહિં પ્યારી મૂર્તિ બિરાજે; કામ અને ક્રોધ કાપનારા હો નાથ ! મહા. ૩ ક્ષત્રિયકુંડ નામ પાવન કીધું અહિંસાના ધર્મ સ્થાપનારા હે નાથ! મહા૦૪ માથાના મુગટ તમે સાગર હેમેન્દ્રના પ્રેમથી પ્રણામ હમારા હૈ નાથ ! મહા. ૫
શ્રી માતરમંડન સુમતિનાથ–સ્તવન
(સ્વરાજ લેવું હેલ છે—એ રાગ) હારી મૂર્તિ લાગે પ્યારી,
ભાવભયનાં દુ:ખ હરનારી; સાચા સ્વામી! સુંદર વાર સુમતિનાથજી. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #453
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦) માતરમાં વાસ કી,
દર્શનને લાવો લીધે સાચા સ્વામી! સુ દર વર સુમતિનાથજી. ૨ તમે મેઘ પિતાના જાયા,
શિવસુંદરી કેરા રાયા; સાચા સ્વામી ! સુંદરવર સુમતિનાથજી. ૩ માતા છે મંગળા સારી,
સેવકના દુઃખ હરનારી; સાચા વામી! સુંદર વાર સુમતિનાથજી. ૪ વળી પુરી અધ્યા શેભે,
લાક્તોનાં મનડાં લેજે સાચા સ્વામી! સુંદર વાર સુમતિનાથજી. ૫ મુનિ હેમ તણું છે હાલા,
શિવસુખના પાને પ્યાલા; સાચા સ્વામી! સુંદરવર સુમતિનાથજી. ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #454
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૧ ) ફલેદી મંડનશ્રી પાર્શ્વનાથજીનું સ્તવન (તુમ તે ભલે બિરાજેજી, શામલીઆ પાર્શ્વનાથ-રાગ) સ્વામી પાર્શ્વ હમારા,
પ્રભુજી પાર્શ્વ હમારાજી; હિમાઁ દયા નજરસે રેના...........સ્વામી. ૧ અશ્વસેન રાજાકા લડકા,
બનારસીમેં રહેતા; દર્શન કરનેવાલે જનકા,
દેષ નિવારી દેતા. સ્વામી૨ જલતા નાગ બચાયા તુમને,
ધરણી ઈન્દ્ર બનાયા; હમારી રક્ષા ઐસી કરના,
શરણ તુમારે આયા. સ્વામી, ૩ અહિ લાંછનકી શોભા ભારી,
શ્યામવર્ણકી કાન્તિ;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #455
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦૨ )
સ્વામી ! ઠુમકા સેવક જાની, હેરના ભવકી ભ્રાન્તિ. સ્વામી ૪ મયૂર મેકી ઐસી પ્રીતિ, એસી હમ પર રખના;
આપ ચરણુકા ભક્તજનામે, નામ હમારા લિખના. સ્વામી પ્ અજિતસૂરિકા શિષ્ય હેમકી,
અરજી અતર ધના; ક્લાઢી ગામકે માંઘે માલિક !
હરકત ભવકી હરના. સ્વામી ૬ ફલાદીમંડનશ્રી શીતલનાથજીનુ સ્તવન (ચંદ્રપ્રભુજીસે ધ્યાન રે મારી લાગી લગનવા એ રાગ) શીતલ જિનજીકી પ્રીત રે,
ચરનકી;
મા હ લા ગી લાગી ચરનકી છેાડી ના ટે હૈા ગઇ મનમે
www.kobatirth.org
પ્રતીત રે. માહે
For Private And Personal Use Only
Page #456
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦૩)
ગામ ફલેદીમેં ધામ તમારા,
પૂરણ વિશ્વ પ્રસિદ્ધ છે. મેહે. નંદા મા તા કા લાડકવાયા,
વિદન મિટાવે વિપરીત ૨. મહેર દઢરથ રાજા હું તાત તમારા,
હો ગઈ જગબીચ છત રે. મહે. શ્રીવત્સ લાંછન અંગમેં શેભે,
અગમ અલેખ અતીત રે. મેહે સુનિયે અરજ પ્રભુ અંતરજામી!
હેમેન્દ્ર ગાવે નિત્ય ગીત ૨. મેહે. મહુવામંડન શ્રી મહાવીર–સ્તવન (દૂ શું ને તું શું કોણ કોનું છે-એ રાગ)
( સિંહાને કાનરે ) ઘટ ઘટના તમે અંતરયામી, મહુવાનિવાસી મહાવીરસ્વામી. ઘટ ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #457
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૪) સિદ્ધારથ રાજાના પુત્ર પનેતા,
મનમોહન મારા મનમાંહિ આવ્યા. ઘટ૨ ત્રિશલા માતા ઘણું ભાગ્ય રેલાં,
પ્રેમે પધારીને હૈડાં હારેલાં. ઘટ૦ ૩. ઉપદેશ આપીને વિશ્વ ઉદ્ધાર્યું,
અનંત પ્રાણી કેરું નરક નિવાયું. ઘટ ૪ આપ સમા કોણ વિશ્વમાં થાશે?
શરણે પડ્યો છું હું મોક્ષની આશે. ઘટ૦ ૫ કાતિ દીપે પ્રભુ ચંદ્ર-પ્રભાશી, પાયે લાગું પ્રભુ આપો આશી. ઘટ૦ ૬ હેમેન્દ્રસાગરની વિનતિ સ્વીકારો,
ભવનદી તરવાને આપ છ આર. ઘટ૦ ૭ માણસામંડન શ્રી ઋષભદેવ-સ્તવન
(શું કહું કથની મારો આજ—એ રાગ) અરજ સ્વીકારે અમારી રાજ,
અરજ સવીકારે અમારી. ટેક.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #458
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦૫ )
માસા નગરમાં મૂર્તિ બિરાજે, સેવકને સુખકારી; દર્શને આવે,
સાંજ સવારે દર્શને
ભાવ ભર્યાં નરનારી રાજ. અ૦ ૧
રાજ રૂપાળા અજબ રંગીલા, મરુદેવી માત તમારી; ઋષભ પ્રભુજી નિÖળ નામી, મુજને ના દેશે। વિસારી રાજ. અ૦ ૨
નાભિરાજાના પુત્ર પત્નાતા, શિવનગરીના
વિહારી;
શરણે પડેલાની રાખા લજ્જા, દુઃખમાંથી લેન્યે ઉગારી રાજ. અ૦ ૩
આપની પ્રીતિ એક જ સાચી, ખલકની પ્રીતિ જૈ ખારી;
કલ્પતરૂ કરી છાયામાં રહીને, ખીજી નથી દરકારી રાજ. અ૦ ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #459
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦૬)
હેમેન્દ્ર સિન્ધુની વિનતિ વ્હાલાજી, પૂરણ રાખ પ્યારી; ધર્મપુર ધર સાચા ધણી છે,
મહા પ્રભુજી બલિહારી રાજ. અ૦ ૫
જૈની જીવન
( મારું" વતન હાં મારું—એ ર્ગ )
જૈની જીવન જેવુ જૈની જીવન, મન તન પ્રસન્ન તેનું મન તન પ્રસન્ન. જૈની નમે અરિહંતાણુ નમા સિદ્ધાણું, આચાય નમન્ એવાં નવકાર વચન જૈની. ૧
ષડરિપુ સમરાંગણુમાં સહારવા સહેલું ન સહેલુ એકા કઠન્ જૈની, ૨
જપ તપ સજમ ત્યાગ જે કેળવે. તેના જીવનનુ જૈને સ્થપન્
www.kobatirth.org
ની. ૩
For Private And Personal Use Only
Page #460
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(४०७)
અહિંસા-પરમે” ધર્મ એ પંથે, સિદ્ધશિલાએ વહાલું વતન જૈની. ૪ હેમેન્દ્રસાગર ધન્ય ધન્ય જીવાત્મન ! જનનું હનનું થયું ચૈત્યે ચૈતન્ય જેની. ૫
श्री ऋषभजिन-स्तवनम्
( राग-भैरवी त्रिताल) ऋषभजिनेश ! महासुखदायक !
दीनदयाकर ! दीव्यतनो ! परमानन्दनिकेतन ! भक्तो
द्धारक हे गुणरत्ननिधे॥ध्रुव ।।ऋषभ०॥१॥ नौमि सदा भवभेदक ! छेदक !
कर्मकलङ्कवृतेः शिव हे । दुर्गतिदारक ! शान्तिसुधाकर !
भवजलतारक! शुद्धगते ! ॥ऋषभ०॥२॥
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #461
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ४०८ )
जगदाधार जगज्जनवल्लभ, सुरगणसेवितभव्यरुचे ! | हे कर्मारिनिवारक ! सारक ! दीर्घसुखस्य निरञ्जन हे ! | ऋषभ० || ३ ||
सिद्धसनातन धामविराजक ! शरणागतजनवत्सल हे ! | दान्तसुशान्त मनोज विकार !
क्षेमविधान विशालमते ! ॥ ऋषभ ० ॥ ४ ॥
भवभयभञ्जन निर्जररञ्जन !
सज्जनसङ्गतिदायक हे ! | दुरितमहाद्रुमकुञ्जर पञ्जर,
पुण्यशुकस्य सुराधिपते ! | ऋषभ० ।। ५ ।।
( वसंततिलकावृत्तम् )
हेमेन्द्र सागरमुनिप्रथितं पृथिव्यां, यो भव्यमानवगणः पठति प्रमोदात् ।
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #462
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(४०८) स श्रेयसां भवति भाजनमप्रमेयं,
मुक्तिश्रियं कलयति प्रथितप्रभावः ॥६॥ श्री शान्तिनाथजिनस्तवनम् ।
( रामगिरिरागण गीयते ) प्रथितधर्मोदयं क्षपितपापोदयं, दुर्नयच्छेदकं शान्तरागम् ।
ग्रथिततत्त्वत्र शमितदुर्वासनं, दलितशिष्टापदं शान्तिनाथम् । प्रथित ॥१॥
भवभयक्षोभकं भविजनोद्धारकं, दुष्टदावानलं सिद्धिगेहम् । भजत भावोन्नताः शिवकरं भो नराः!, ललितसिद्धास्पदे भ्राजमानम्।। प्रथित ॥२॥
मथित मोहोरगं विजितपञ्चाशुगं । विगतमानश्रियं मुक्तिसौधम् ।
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #463
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(४१० ) दुष्टजनदूरगं शिष्टजनपालकं, कर्मकक्षाऽनलं ध्वस्तमायम् ॥ प्रथित ॥ ३ ॥
विश्वशान्तिप्रदं शान्तिधर्माश्रित, शान्तिनाथप्रभुं दीव्यदेहम् ।
तप्तचामीकरप्रमितदेहप्रभं, मृगवराङ्किततर्नु मुक्तिभाजम् ॥प्रथित ॥ ४ ॥
केवलज्ञानतो दीव्यदृष्ट्या जगद्धस्तसंस्थितमिवालोकमानम् ।
श्रयत शान्तिप्रियाः ! प्रथितभावश्रियः कलितमुक्तिप्रियं तीर्थनाथम् ॥प्रथित ॥५॥
( आर्यावृत्तम् ) शान्ति समीह मानाः, संसृतिपाथोनिधि तरितुकामाः।
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #464
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ४११ )
हेमेन्द्राम्बुधिरचितं, स्मरत सदा स्तोत्रमेतद्वै ॥ ६ ॥
श्री नेमिनाथस्तवनम्
वन्दे ने मिजिनेश्वरदेवं, कर्मनिकन्दनदावं रे । भवभयहारं सुखदातारं, त्रातारं गुणिवृन्दं रे ॥
वन्दे० ॥ १ ॥
धर्मधुरंधर शर्मनिदानं, विश्वविनोदवितानं रे । दीव्यविभासं ब्रह्मनिदानं वन्दे नेमिजिनेशं रे ॥
वन्दे० ॥ २ ॥
कम्बुसुलाञ्छन- लाञ्छित देहं ब्रह्ममहाव्रतधारं रे । आबाल्यात्परमार्थंकरं तं वन्दे नेमिजिनेशं रे ||
,
वन्दे० ॥ ३ ॥
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #465
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ४१२) सत्यानन्दनिधानमहेशं, श्यामशरीरमनन्तं रे । क्लेशकलङ्कनिवारकदेव, वन्दे नेमिजिनेशं रे॥
वन्दे० ॥ ४ ॥ दुर्गतिदारकमुन्नतिकारक-केवलमतिदातारंरे ।। दीनदयाकरवीक्षितविश्वं, वन्दे नेमिजिनेशं रे ।।
वन्दे० ॥ ५॥ सद्बोधालयमवनतदेवं, भव्यजनोद्धार रे । श्रेयः कल्पलतौघशशाङ्क, वन्दे नेमिजिनेशं रे॥
वन्दे० ॥ ६॥ श्रीहेमेन्द्रमुनि हृदि भावुक-माराधितपदकमलं रे। सुरनरपतिभिः प्रकटितभाव-वन्दे नेमिजिनेशं रे॥
वन्दे० ॥ ७॥
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #466
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ४१३ )
श्री पार्श्वनाथजिन स्तवनम् |
( शिवदं त्वदीयचरणं कव्वाली रागेण गीयते )
श्री पार्श्वनाथ ! चरणं शरणं करोमि भवतः श्रीपार्श्व ॥
शिवमार्गदूतमनघं मतिशुद्धदायकं मे । दुष्कर्मदारकं वै भवसागरे तरण्डम् |
॥ श्रीपार्श्व ० ॥ १ ॥
दुर्वारवैरिवार-वल्लीवितानदावम् । जगदीश ! पापराशि - निवारकं नराणाम् ।। ॥ श्रीपार्श्व ० ॥ २ ॥
गुरुविनवारिपाने, भगवन्नगस्त्य कल्पम् । कलिताप्ततापरक्षं, श्रीसिद्धिवृद्धिकारम् । ॥ श्रीपार्श्व ० ॥ ३ ॥
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #467
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ४१४ )
कुमतिप्रियाप्रणाशं, सुमतिश्रियः करण्डम् । विषयाहिवैनतेयं, गीर्वाणनाथगेयम् । ॥ श्रीपार्श्व ० ॥ ४ ॥
भवभीतिहारिणी ते, कमठे क्षमाविहीने । धरणेन्द्रसेवके च दृष्टिर्वभौ समाना ॥
॥ श्री पार्श्व० ॥ ५ ॥ जनकोऽश्वसेन आसीत्, जननी च भव्यवामा । श्रीवीतराग ! भवतो - जगदेकपावकस्त्वम् । ॥ श्री पार्श्व ० ॥ ६ ॥
हेमेन्द्रेण - स्तवनं व्यधीयतैतत् । भव्यः पठन् त्रिकालं, शिवशर्मभाजनं स्यात् ॥
॥ श्रीपार्श्व ० ॥ ७ ॥
श्री महावीर जिन-स्तवनम् सुधियः । स्मरत सदा महावीरं, सुधियः ।
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #468
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ४१५)
शरणागतजनवत्सलनिर्भय
प्रेमनिधानसुधीरं रे ॥सु० ॥१॥ त्रिशलानन्दनमरिगणहारक
सिद्धार्थकुलरत्नं रे। दीव्यविभाकरनिजगुणदीपक
मिष्टपदे कृतयत्नं रे ॥ सु० ॥ २॥ सकलसुरासुरनरपतिसेव्यं,
प्रकटितशिवसुखकन्दं रे । निजगुणमग्नं परगुणहारं,
कलिमलक्लेशविहीनं रे । सु० ॥३॥ दलितविकारं जितमदमारं,
श्रुतगततचनिधानं रे। गतभवपारं हतकार,
संतर्जितसंसारं रे ॥सु० ॥ ४ ॥
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #469
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(४१६)
समवसरणगतभव्यसमूह,
बोद्धारं सुखकारं रे। दुर्गतिदावानलजलधारं, ___ भवपाथोधौ सारं रे ॥सु० ॥५॥ हेमेन्द्राऽब्धि मुनिप्रथितं वै,
स्तोत्रमनर्थनिवारं रे। भव्यजनो यः श्रोष्यति सारं,
भव्यगति गन्तारं रे ॥ सु० ॥ ६॥
रे
AM
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #470
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૭ ) શ્રી સીમંધરસ્વામી ચૈત્યવંદન.
( હરિગીત) શિવશર્મદાયક, અચળ સહાયક,
દેવ ! સીમંધર સદા, શુભ પુષ્કલાવતી વિજયમાં,
જયવંત શેભે સવદા શ્રેયાંસ રાજા તાત ને
શુચિ સત્યકી માતા મળ્યાં, પ્રાતઃ સમે તુજ નામસ્મરણે,
નાથ ! પાતક સી ટળ્યાં. ૧ જિનદેવ કુંથુ, અરતણું,
પ્રભુ અન્તરે જનમ્યા હતા, યૌવન કર્યું જ્યાં પ્રાણ ત્યાં,
અધગી રૂકમણી વર્યા, ૧૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #471
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
સ‘સારસુખને
ભે:ગવી,
સયમ તણી વૃત્તિ કરી, જિનદેવ મુનિસુવ્રત અને નિમ, દ્વીક્ષા
અતરે
ધરી.
મહા,
કર્યાં ઢળ્યાં ઘાતી અને, કેવળ વર્યાં પ્રભુજી ચારાશી ગણુધર શાભતા, સા ક્રોડ મુનિપદ ઝૂકતા; કા લાખ જેના કેવળી; પ્રભુ પાંચશે ધતુ દેહના, પ્રભુ સિદ્ધિવરશે અંતરે,
જિનજી
પેઢાલના,
www.kobatirth.org
ઉદય
નુપુ—
પુંડરીકિણિપુરીમાં, જન્મ્યા શ્રી જિનેન્દ્ર એ, પ્રભાતે મરતાં સવે, ચારાશી ભ્રમણા ટળે.
ર
૩
For Private And Personal Use Only
Page #472
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧
)
બુદ્ધિ આપ સદાચારી,
સ્થાપિ અજિત સ્થાનમાં, નિત્ય હેમેન્દ્ર છે લીન,
સીમંધરના ગાનમાં. શ્રી સીમંધર–ચૈત્યવંદન
| (દેહરા. ) વિચરે મહાવિદેહમાં, સીમંધર ભગવાન સમવસરણ દે રચે, કરવા જ્ઞાનનું પાન. ૧ અમરો ક્રોડ વિરાજતા, આપે પ્રભુ ઉપદેશ
જન સુધી રવ ગાજતે, ખામી નહિ લવલેશ. ૨ નવતવાદિક બધથી, ટાળે મનના તાપ; સમકિત ગુણ ચારિત્રથી, વિસરે જન નિજ પાપ. ૩ જિનવર બેઠા દૂર ત્યાં, પણ હૈયામાં વાસ; ભાવ પુષ્પથી પૂજ, કરજે સ્થિર ત્યાં વાસ. ૪ અજિત પદવી આપજે, બુદ્ધિ નિર્મળ ભાવ મુનિ હેમેન્દ્ર ચહે સરા, નામસ્મરણને દહાવ, ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #473
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૦) વિમલાચલમંડન શ્રી ઋષભદેવ
જિન ચૈત્યવંદન
(કુતવિલંબિત વૃત્ત ) અમલ કેવલજ્ઞાન ધને દપે, ગુણ અખંડ તણ નિધિ દિવ્ય એ સુર નરેશ્વર કિન્નર સી સ્તવે, નમન આદિ જિનેશ્વરના પદે. ૧ વિમળ છે વિમલાચલ ધામ એ, વિમળ મૂર્તિથકી સ્થિરતા મળે; વિમળ ભાવ સદા પ્રગટે નમન આદિ જિનેશ્વરના પદે. ૨ પુનિત તીર્થ પ્રભાવ પ્રશસ્ત જ્યાં, પ્રબળ પુંડરીક ગ્રહ સિદ્ધિ ત્યાં મુનીશ પંચ કરોડ તર્યા સહ, નમન આદિ જિનેશ્વરના પદે. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #474
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ )
પરમ શાંતિ વસી વિમળાચલે, દરશને ઉરની જડતા ટળે, ગહનતા ગિરિની મન ના કળે, નમન આદિ જિનેશ્વરના પદે. ૪ સરસ નૃત્ય કરે સુર જ્યાં સદા, ગિરિ ગણાય સદૈવ જ સિદ્ધિદા; અતિ સુરમ્ય ખરે સ્થળ ભૂતલે, નમન આદિ જિનેશ્વરના પદે. ૫ અધમતા વિસરે સહુ માન, મધુર ગાન કરે સર કિન્નરો સરપતિ દિનશત જ ધ્યાન દે, નમન - આદિ જિનેશ્વરના પદે. ૬ જન વય વસતાં અહીં સિદ્ધતા, વિકલતા નર સી અહીં ભૂલતા વિવિધ પુષ્પ સુહાય સુરંગ તે, નમન આદિ જિનેશ્વરના પડે છે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #475
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ )
નિરખતાં નયના હરખી ગયાં, સુખદ પ્રેમ તણાં ઝરણાં વહ્યાં; સરલ હેમ અજિત પદે ભળે, નમન આદિ જિનેશ્વરના પદે.
સિદ્ધાચલ ગિરિ ચૈત્યવંદન ( વસંતતિલકા)
કૈલાસ તી તુજ હું ગુછુ ગાઉં હું, જ્યાં આદિનાથ મુખથી શમશાન્તિ વર્ષે, તારા ગણી વિમળ વાસ પ્રભુ પધાર્યાં, ને ાન્ય લેાક શુચિ ધથી ખૂબ તાર્યાં. ૧
.
.
www.kobatirth.org
દર્શીન ક્રિય લાગે,
.
હૈ તીરાજ ! તુજ જોતાં તને હૃદયમાં મતિ શુદ્ધ જાગે; માતા તને સુર મર્હુત મનુષ્ય ભાવે, જ્ઞન્યા નિરીહ ઉર્. પુણ્ય અનંત પાવે. ૨
For Private And Personal Use Only
Page #476
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૨૩ )
શાંતિ ઠરે ઉર વિષે તુજ દર્શનેથી, આત્મા ય દિવ્ય અનતા તવ કીર્તીનેથી; ચિત્તે કરું સ્મરણ જ્યાં સહુ કષ્ટ ટાળુ, સત્ર આ શુચિ સ્થળે પ્રભુને જ ભાળું, ૩
ઝૂલે લતા તરુવરા અતિ કુ’જ લીલી, તે શ્વેષ ગાત્ર પુલકે રચના રસીલી; તીર્થેશ્વરા વિચરીને સ્થળ રમ્ય કીધુ’, લાખા રંગે મધુર અમૃત દૃશ્ય પીધું. ૪ તીર્થાધિરાજ ! તુજ દર્શન છે. રૂપાળુ, સૌ પાપ તાપ ઉરનાં દુખદાયી ખાળું; હારા પદે અજિત સિદ્ધિ અનત માગે, હેમેન્દ્ર રગિરિની મધુસી વાગે, ૫
શ્રી સિદ્ધાંચલ ચૈત્યવંદન
પ્રથમ જિનેશ્વર વદી એ,
મરુદે વી ના
www.kobatirth.org
સુત,
For Private And Personal Use Only
Page #477
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૪) ભાવે ભવિ જન હસથી,
દર્શન છે અદ્દભુત. ૧ ચન્દ્રસમા શીતલ પ્રભુ,
ચૌત્રીશ અતિશયવંત પ્રાતિહાર્ય ગુણ આઠ છે,
કરુણું નિધિ ભગવંત. ૨ વાણુ ગુણ પાંત્રીશ છે,
શત્રુ જ ય ૫ તિ દેવ; | ડરી કાદિ ગણ ધરે,
જેની કરતા સેવ. ૩ લાંછન વૃષભતણું ધર્યું,
ધનુષ પાંચશે કાય; સર્વ ભાવના જાણે છે,
સુર પતિ જેને ગાય. ૪ અજિત પદવી ધારતા,
સિદ્ધાચલ અધિરાજ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #478
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૨૫ )
બુદ્ધિ મુનિ હેમેન્દ્રની, નિર્મળ હાજિનરાજ, ૫
સિદ્ધાચલ ચૈત્યવંદન ( દેહરા )
સિદ્ધક્ષેત્ર સિદ્ધિતણું, 'સિદ્ધાચલ સુખધામ; આદીશ્વર મહિમા ઘણું, જિનવર પૂરણ કામ. ૧ શ ત્રુ જ યને સે વ તાં, ટળતા ભવ પરિતાપ; અનત સાધુ ઉદ્ધર્યાં, કરતા પ્રભુના જાપ. ૨ વિમલાચલના દર્શને, અજિત બુદ્ધિ થાય; મુનિ હેમેન્દ્રતા પ્રભુ, ભજ્યે શિવપુરવાસ. ૩
પુ’ડરીક ગણધર ચૈત્યવંદન (હરિગીત)
પ્રભુ આદિનાથ તણા તમે, જીવાત ગણધર શુદ્ધ છે;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #479
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૬ ) શ્રી પુંડરીક શુચિ નામ છે,
શુભ શાસ્ત્રમાંહિ પ્રબુદ્ધ છે; વ્યાધિ વિદારે અમતણી,
અનશનતનું વ્રત કીધાં, ઉઠારીયા મુનિ પાંચ કોટિ,
મિષ્ટ જ્ઞાનામૃત પીધાં. ૧ ચૈત્રી પુનમના શુભ દિને,
પર દિવ્ય મુનિવર પામીયા સુખકંદ પરમાનંદ સ્વામી,
સકલ દુઃખને વામીયા; અમ જેન કેરા સંઘમાં,
સદ્ધર્મનું બળ સ્થાપજે, આપ અજિત પદ, અદ્ધિ,
બુદ્ધિ હર્ષ નિર્મળ આપજે. ૨ ગિરિપુંડરીક પ્રસિદ્ધ જગમાં,
આપના ગુણ નામથી,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #480
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪ર૭ )
બહુમૂલ્ય કેવલજ્ઞાન પામ્યા,
શુકલધ્યાન પ્રતાપથી; ગણધર ગણેશ મહેશ જ્ઞાની,
શ્રેષ્ઠ પદ પામ્યા ગુરુ ગુરુદેવ! મુનિ હેમેન્દ્રના,
ગુણની પૂજા હૃદયે ધરું, ૩
પ્રભુ મહાવીર ચેત્યવંદન
(દોહા) પરમ જિનેશ્વર વીરજી! નિશદિન લાગું પાય; સિદ્ધ સનાતન ત છે, જય જય જય જગરાયલ શાશ્વત સુખ ભંડાર છે, ભજતાં ઉપજે તાવ, યાહૂવાદ શિરોમણિ, ઘો ભક્તિના દાવ. ૨ નય નિક્ષેપાદિક તણું, પ્રગટયા ભાવ અનત, લકાકવરૂપને, હું દેખ્યા અરિહંત ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #481
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮)
પ્રાણ તણું પણ પ્રાણ છો, ઊતારે ભવપાર અનંત ગુણ છે આપના, ગણતાં નાવે પાર. ૪ સુખકર દુઃખહર વીર પ્રભુ! વધુમાં કરજે વાસ, અજિત સૂરીશ્વરને વદે, ચરણકમળને દાસ. ૫ મુનિ હેમેન્દ્ર તણી સ્તુતિ, અંતર ધરજે આ૫, શાંતિ પ્રસારી સંઘમાં, પૂરણ આપ પ્રતાપ. ૬ શ્રી મહવીરજિન ચૈત્યવંદન
(હરિગીત) ત્રિશલા અને સિદ્ધાર્થના, કુલચંદ્ર ઉજજવલ છે પ્રભુ, મહાવીર છે શૂરવીર, સુરનર વંદતા ચરણે વિભુ; કર સાત ઊંચી કાય ને, લાંછન સુહાયે હરિ તણું, જિનદેવ ઉત્તમ નામ નિર્મળ, પ્યારું ભવિજનને ઘણું. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #482
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૯) વિશ્વપ્રેમ મહાન મંત્ર સુણાય ધર્મધુરંધરા, ગાવું જીવન શુભ વર્ષ હેતેર, ભીડભંજન સુખકરા; પ્રેર્યા અહિંસા પંથમાં જન સર્વને કરુણાનિધિ ! લવિજન તથા ગુણને વરી, પ્રભુ પ્રેરણા સાચી દીધી. ૨ ચૈત્ર સુદ તેરસને જમ્યા પ્રભુ શુભ કાળમાં, ત્રણ જ્ઞાન યુક્ત મહાન બળનિધિ, ભવ્ય રેખા ભાલમાં માગશિરની દશમી સુદિ, ચારિત્ર શુરા હર્ષ લીધું, વૈશાખ સુદ દશમી દિને, કેવલ્યને પામ્યા વિશુ. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #483
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩૦ )
બેસી પ્રભુ સમવસરણે, બેધ્યા વિને ભાવથી, નવ હેમપદ્મ સુરે ધરે, પ્રતિ ડગ વિષે ઉર હાવથી; ગૌતમ થયા ગણધર પ્રથમ, ગુણ જ્ઞાનના ભંડાર જે, તાર્યા ભવિ લાખ દઈ, શુભ મંત્ર એ નવકારને. કાર્તિક અમાવાસ્યાદિને નિર્વાણ પથ પ્રભુ પરવર્યા, પામે અજિતપદ જે ભજે, મહાવીર પ્રભુ છે મોક્ષદા હેમેન્દ્રના શિરતાજ જિનવર ! રાખજો ચરણે સદા.
૪
૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #484
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩૧ ) શ્રી મહાવીર-સ્તુતિ
( ભુજંગી છંદ) મહાવીર દેવેશને નિ ય ગાઉં, સદા પાદપો મરી ધ્યાન ધ્યાઉં; કૃપા પૂર્ણ ચારિત્રને લક્ષ લાવું, મને તે ગમી દિવ્ય મુદ્રા પ્રભાવું. ૧ ગુણે શોભતા દેવના દેવ સર્વે, કૃપાળુ બને તીર્થરાજેશ્વર સો; સદા ભવ્ય રહાયે પ્રભુજી પધાર, ગણું આપને એક આધાર મહારા. ૨ ઘણું પ્રાણીને આપદાથી ઉગાય, ઘણુ જીવને જન્મ મૃત્યુથી તાર્યા; જિનેન્દ્રો તણી વાણી આનંદકારી, મને પ્રાણથી લાગતી નાથ પ્યારી. ૩ સદા શુદ્ધ સિદ્ધાયિકા જેન દેવી, ગમી છે મહને હાથમાં આજ લેવી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #485
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૨),
બધાં યક્ષ દેવી સુખેથી પધારે, ગણે જૈનના સંઘને પ્રાણ પ્યારો. ૪
જ્ઞાનપદ ( આવ્યો છું દાદાને દરબાર ) જ્ઞાનામૃત ધારો પંચ પ્રકાર,
ભવિ! ભવ ભય હરવા–ટેક. ધર્મ તણે જે ઉત્તમ,
આધારસ્તંભ માને; નમે શુભ જ્ઞાનપદે હસે,
ભવસાગર તરવા. ૧ જ્ઞાનામૃત શુદ્ધાત્મ સ્વરૂપે ભજતાં,
આત્મસ્વરૂપ સજતાં; પમાયે પરમાનંદ અપાર,
ભવિ ભવાય. હરવા. ૨ જ્ઞાનામૃત
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #486
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૩)
જ્ઞાને યાગે ચાહા, આત્મરમણુતા સાચી; સ્વરૂપ ક્રિયા પામેા જ્ઞાને,
ભવસાગર તરવા. ૩
નય ને નિક્ષેપદ્વારા, જ્ઞાનને સમજો, લવિજન ! ગણા સાચુ ઉદ્ધારક જ્ઞાન
સાનામૃત
વિ ભવભય હરવા, ૪ જ્ઞાનામૃત
બુદ્ધિના સાગર જિનવર ! ચરણેાની સેવા ચાહું; અજિતપદ ચાહે મુનિ હેમેન્દ્ર, ભવસાગર તરવા. ૫ જ્ઞાનામૃત
જીવનનૈયા–ભજન
( રાગ–માઢ. )
ચઢ્યો સાગર મસ્તીમાંય,
મારી નૈયા ઝોલાં ખાય. ધ્રુવ.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #487
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૪ ) હાથ સુકાને ના ટકને,
પવને શહ ચીરાય ચોપાસે નવ દિશે કિનારે,
જળના ઓઘ જણાય. મારી. ૧ મદરૂપી વડવાનલ ભાળું,
ભીતિ પામું અપાર; કામરૂપી ઊર્મિજલ નાચે, ક્રોધને વાયુ કુંકાય. મારી. ૨ ભરૂપે ઉર આશા રહી છે, વાસના મેહ જણાય; સાગર તાંડવ મત્સરરૂપે,
ઘેરે ચારે દિશાય. મારી. ૩ દુઃખરૂપી સી જલચર ખેલી,
ત્રાસ પમાડે અપાર; અંધકારે અટવાતી નૌકા, દીપદાંડી ન જણાય. મારી. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #488
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૫)
અથડાતી મમ નાવડી ખુલે,
કેણ ઉતારે પાર; હેમેન્દ્ર અજિતનાથ વિના, કો' ઉતારે ના ભવભાર. મારી. ૫
ભજન ( ચેતન ચેત કોઈ નથી દુનીયામાં ) મન પંથી પ્યારા ! સદા રહે આત્મપ્રકાશી, જગમાં તું અલ્પ નિવાસી રે. મનપંથી. ટેક. પુછયના પ્રભાવે, માનવ જન્મ પામ્ય,
હતે ન માયાની ફાંસી. ચપલા ચમકાર જેવાં માયા, ધન, યૌવન સૌ આખર છે સર્વ વિનાશી રે. મનપંથી ૧ ધર્મ વિનાનું જીવન જુઠું,
ઝાકળના બિન્દુ જેવું; ભોગ વિલાસથી તૃપ્તિ ન થાશે, અંતમાં જાશે સી ત્રાસી રે. મનપંથી ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #489
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩૬) ધર્મ અને ધ્યાન કરતાં, સદ્ગતિ થાશે,
મળશે સહેજ સુખ મોટું સાચું જે સુખ માન્યું સાધુ સંતોએ,
એના બને ભવિ!પ્યાસી રે.મનપંથી ૩ અ૫ જીવન તારું મિથ્યા ચુંથાઈ જાશે,
મનની મનમાં રહી જાશે; મૃત્યુ આલિંગશે તે ફરી નવ થાશે,
" પ્રેમે ભજે અવિનાશી રે. મનથી. ૪ ચક્રવર્તી અને સુભમ બ્રહ્મદત્તે,
સંતેષ વૃત્તિ ન રાખી; પ્રભુપદ લગનીની લહેર ન ચાખી,
થયા બેઉન નિવાસી રે. મનપંથી ૫ શાંતિ, કુંથુ ને અરનાથ જેવા,
ચકવર્તી ભૂપ મટા રચ્યા જરી ના જગમાયાભાવે,
શિવપુરના તે વિલાસી રે. મનપંથી ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #490
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૭) કર્મ પ્રમાણે માનવની ગતિ,
તેમાં ન કોઈનું ચાલે, મુનિ હેમેન્દ્ર જે ચાહે અજિત પર, પ્રભુ દયાન ધારે સુખરાશિ રે મનપથી ૭ શ્રી યૂલિભદ્રજીની સઝાય
(ધીર સમીરે યમુના તીરે ) સાંભળ સખીરી! જલ વિણ માછલી,
સમ સ્થિતિ થઈ મારી રે, પળમાં આવું' એમ વદીને ચાલ્યા,
પિયુજી વિસારી ટેક ચંપકવણું દેહ સુકાયે,
દુનિયાં થઈ છે અકારી રે સુંદર રમણી કેશા રડતી,
દેડતી આવે કે નારી રે - સાં ૧ મુનિ વેશે લિજદ્ર પધારે, સાંભળ વાત તું મારી રે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #491
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩૮) ગીત, નૃત્ય, વિધવિ ભજનથી,
કરતી ભાવ વિકારી રે–સા. ૨ ચોમાસું કાઢયું મુનિરાજે,
બેધથી કેશા તારી ; વિષયેનાં પરિણામે બેધ્યાં,
નારી નરકની બારી –સાં. ૩ જન્મ મરણ ચકે ભમતે જીવ,
વ્યક્તિ ન ગણુ પ્યારી રે; પરિભ્રમણે ચેરાશી ફેશ,
ફરતે એ અવિચારી રે–સાં. ૪ જન્મમરણ જ જાળને તજવા,
પ્રભુ ચિંતન હિતકારી રે; મેહ પડળ ટળીયાં વનિતાનાં,
ગણિકા કેશા ઉગારી રે સાં. ૫ સંભૂતિસૂરિજીના શિષ્ય,
જ્ઞાનની શિક્ષા સારી રે;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #492
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચારશી
થાશે
સિદ્ધ પુરુષ
કરતા
માતા
( ૪૩૯ )
ચાવીસી
ખ્યાતિ
www.kobatirth.org
કાયા
સિ’હ રૂપ લાલદેને
૫ચ મહાવ્રત
'
શ્રુતજ્ઞાની ને પૂર્વી વિને કર્યાં
શુભ ધ્યાનેથી સ્વર્ગ જ્ઞાનનિધિ
સુધી, ન્યારી રેસમાં. ૧
પલટીને,
ભારી; વ્યાસ,
ધારી રે-સાં. ૭
ચતુર્દશ, ભવપારી રે; પધાર્યાં, અવિકારી ર—સાં, ૮
બુદ્ધિસાગર સૂરીશ પસાયે, ગાઉ ગુણા મુનિ હેમેન્દ્ર અજિતપદ રાગી, ત્યા
સુખકારી રે;
દ્વેષથી
ઉદ્ધારી રે—સાં. હું
For Private And Personal Use Only
Page #493
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૦)
ચાતુર્માસ ગહુલી (માલણ ગુંથી લાવ ગુણીયલ ગજર—એ રાગ) મંગળકારી દિન ચાતુમસે, ગુરુએ સ્થિરતા કરી સખી હેસે. મંગલ. ગુરુવંદન, સામાયિકમાં, પૌષધ, સાંધામીવાત્સલ્ય જપમાં; જાય દિને ક્રિયાપારી તપમાં. મંગલ ૧ બ્રહ્મચર્યે વસ્યા સહુ ગુણે, સદાચારને સાથ સલુણે; આરંભ ત્યાગથી અવગુણ ત્રાસે. મંગલ ૨ હિંસા ત્યાગ એ જૈનનું કર્મ, સર્વ કર્મમાં શ્રેષ્ઠ એ ધર્મ તેને પામર પામે શું મમ ? મંગલ ૩
મા સર્વ જીવે જે ધારે, બહેની ત્યારે સફળ જન્મારો; એ છે મેક્ષ તણે પંથે સારો. મંગલ ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #494
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૧)
તપ કેરા પ્રકારે બાર, કરે વતન તે. ભવપાર; જેમાં ધર્મ તણે શુભ સાર. મંગલ ૫ દેષ શુદ્ધિ છે આનંદકારી, આવશ્યક ક્રિયા હિતકારી; લેજે શિક્ષા આ ઉરમાં ઉતારી, મંગલ. ૬ રાત્રિભેજન વયે ગણાતું, સૂક્ષ્મ જીવનું રક્ષણ થાતું; અહિંસા ધર્મપાલન થાતું. મંગલ ૭ ભજન અભક્ષ ત્યાગે શુદ્ધિ, શુદ્ધિ બળમાં સર્વ છે સિદ્ધિ જેથી ભવિજન પામશે રિદ્ધિ. મંગલ : બુદ્ધિ ગુરુ શિક્ષામાં ધરશે, જેથી પદવી અજિત સહુ વરશે; કર્મ પુણ્યનાં લાખે કરશે. મંગલ ૯
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #495
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૨) ત્યાગ કુસંગ બંધુ વિરોધ, શગ દ્વેષ ને મમતા ક્રોધ; પ્રેમે સુણે ગુરુવારના બેધ. મંગલ ૧૦ બને ભક્તિ પ્રવીણ સુહર્ષ, જેથી જ્ઞાન સુધારસ વરસે; મુનિ હેમેન્દ્ર શિવપદ મળશે. મંગલ ૧૧
ગુરબાધ ગહુલી (મથુરામાં ખેલ ખેલી આવ્યા હે કાન...એ રાગ) જ્ઞાનામૃતે ભાવ રાખે,
હે બહેન ! ગુરુષ આપે. ટેક અધ્યાત્મ બોધથી આત્મા ઉલલાસે, હર્ષની પ્રજા ઉર વ્યાપે,
હે બહેન! ગુરુ બંધ આપે. ૧ અજ્ઞાન મહ બે શત્રુ આત્માના, ક્રોધાદિ સહાયકે અમારે,
હે બહેન ! ગુરુ બંધ આપે, રે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #496
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૩ )
ક્રોધને થતા શાંતિની સ્હાયથી, માન ને મૃદુતા પ્રતાપે,
હા બહેન ! ગુરુ મેધ આપે,
સ૨ળતા થી મા ચા હું ઠા વેા, લાભને સાષ કાપે,
હા બહેન ! ગુરુ ઓધ આપે.
સર્વે આત્માને સમાન લેખા, મંત્ર એસવ હૃદયે સ્થાપે,
www.kobatirth.org
વિશ્વપ્રેમી આત્મા પામે છે મુક્તિ, પાપા પ્રજાળે પુણ્ય પ્રતાપે,
હા બહેન ! ગુરુ ઓધ આપે. પ
ર
શિવપદ પ્રાપ્તિના ભાવા મનહર, હેમેન્દ્ર અતરે આલાપે,
હા મહેન ! ગુરુ ખાધ આપે. ૬
હા બહેન ! ગુરુ આપ આપે. છ
For Private And Personal Use Only
Page #497
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૪), ઉત્તરાયનની ગહેલી (ખમ્મા વીરાને જાવું વારણે...એ રાગ ) ઉપદેશ આપે ગુરુ ધર્મને ૨ બહેન, ઉત્તરાદયયન અતિ શ્રેષ્ઠ છે. ઉપદેશ ભાખ્યું મહાવીરે દયા કરી ૨ બહેન, ભકિતમય, મહારશ્ય જે. ઉપદેશ શબ્દ શબ્દ દિવ્ય ભાવના રે બહેન, માધુર્યને નિધિ ભવ્ય જે. ઉપદેશ ક૯૫વૃક્ષ ગ્રંથરૂપે પામીયાં રે બહેન, અ ધ્ય યને છત્રી શ જે. ઉપદેશ મૂળ વિનયને જાણ રે બહેન, ધમ વૃક્ષનું સ્વરૂપ જે. ઉપદેશ સમ્યક્ત્વ પત્ર પુષ્પ જાણવાં રે બહેન ચારિત્ર મેક્ષ ફળ રૂપ જે. ઉપદેશ ઉજવલ ચારિત્રવિવિધ સાધુતા રે બહેન સુણતાં મળે નિધાન જે ઉપદેશ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #498
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસિદ્ધ ગ્રંથ જૈન ધમને રે બહેન, ધ્યાને ધરે ગુરુની વાણી જે. ઉપદેશ વર્ણવ્યાં સ્વરૂપ નય નિમળાં રે બહેન જીવ અજીવ નિક્ષેપ છે. ઉપદેશ પ્રેમે સુણે સર્વ તરવને રે બહેન, હેમેન્દ્ર હૈયામાં હર્ષ જે ઉપદેશ
પર્યુષણ પર્વની ગહુલી ( સુણે ચંદાજી.........એ રાગ ) સખી ભાવ ધરી,
પર્યુષણ, પુણ્યકારી પ્રેમે ઉજ, ગુરુમુખ કેરો,બેધ સુણીને હર્ષે ઉરને રીઝ.
સખી......૧ શુભ કલ્પસૂત્ર શ્રવણે ધારો,
આ વિધિપૂર્વક સુણીને પાપ હરે, ગુરુમુખથી સુણીને ભવથી તર-સખીર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #499
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૬)
નવ વ્યાખ્યાને અતિ સુખકારી,
વિર પાશ્વ નેમિને કષભાદિ, શુભ સ્થવિરાવલી ને સમાચાર–સખી...૩ પર્યુષણને શુભ અર્થ ગ્રહ,
કરી પુણ્ય અતિશય પા૫ દહે આત્મામાં રમણતા શ્રેષ્ઠ ચહે–સખી....૪ મળ્યું કલ્પસૂત્ર પાવનકારી,
એકવીસ વાર શ્રવણે ધારી, બને મેક્ષણ પછી અધિકારી–સખી...૫ કરે ક્ષમાપના સહુ જીવ પરે,
સમભાવ ધરી વર્તન જે કરે, આરાધક પદને પ્રાણુ વરે–સખી...૬ નવ વારંવાર આ વેગ મળે,
શુભ પુણ્ય તણે અવસર આ ફળે, જેથી બુદ્ધિ સુમાર્ગે વિશેષ વળ–સખી...૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #500
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪૭ )
એ સમયે પ્રતિક્રમણા કરવાં, અતિ આનદથી પ્રભુગીત મરવાં, ને શિર ધરવાં—સખી....૮
ગુરુદેવ
આરંભ પાપના ત્યાગ કરી, વ્યવહાર ધર્મનું ધ્યાન ધરે, બ્રહ્મચર્ય શીલને ગ્રહણુ કરા—સુખી....૯ તપશ્ચર્યા છઠ્ઠું અઠ્ઠમની, તપષ્ટ દિનનું શુદ્ધ અની, વળી વિવિધ પૂજા પ્રભુ જિનની—સુખી.... ૧૦
અસત્ય વચનના ત્યાગી અનેા, જુગાર રૂપી એક શત્રુ હશેા, એવાં ગુરુનાં મધ તણાં વચનેા.—સુખી.... ૧૧
એત્સવ ત દ્વીશ્વર દેવ કરું, માનવ ભૂમિ એ કેમ ના ઉજવે ? પછી અન ત ઋદ્ધિની પ્રાપ્તિ ધર—સખી....૧૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #501
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૮) પર્યુષણને ઉરથી સમજે,
પ્રભુ શાન વિષે જે પ્રવીણ બને; હેમેન્દ્ર અજિતપદ પ્રાપ્ત કરે–સખી..૧૩
પર્યુષણ મહિમા ગફુલી (૨) (માથે મટુકી ને મહીડાંની ગોળી..એ રાગ) પર્વાધિરાજ પર્યુષણ આવ્યાં, ભવ્યજને ઉર હરખાય રે. ટેક ગુરૂવંદન પચ્ચખાણે રીઝે, જીવ અમારીને પાળીએ રે. પ. ૧. આઠ દિવસ છે પાવનકારી, આરંભ સર્વેને ખાળીએ રે. પર્યા. ૨. અઠ્ઠાઈ ઉજવે શક્તિ પ્રમાણે, ધર્મમાં પ્રીતિ ધારીએ રે. પ૦ ૩. આહાર પાણી સાધુને અપે, ગીત સુ ધા રસ રેલી એ રે. પવ. ૪,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #502
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૯) કુંકુમ અક્ષતે સ્વસ્તિક પૂરો, પાતક ભવન ભૂલીએ ૨. પર્વ પ. સત્તર ભેદની પૂજા રચાવી, પૂજન જિનનું કીજીએ રે. પ૦ ૬. ગુરુમુખથી કલ્પસૂત્રની વાણી. હર્ષ ધરીને સુણીએ રે. પર્યા. ૭ રાગ દ્વેષ ને મેહ તજીને, પર્યુષણે દાન દીજીએ રે. પ૦ ૮. હેમેન્દ્રસાગર અજિત બુદ્ધિએ, ભવના ભારને ત્યાગીએ રે. પ૦ ૯.
પર્યુષણ પર્વ (ઝટ જાએ ચંદનહાર લાવો... ) સખી ! ચાલે વ્યાખ્યાનમાં પધારે,
આ માને ધ લેવા,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #503
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૦)
આપે જ્ઞાની ગુરુજી બધ સારો, આત્માને બોધ લેવા.
સાખી– પર્યુષણનું પર્વ છે,
સર્વથકી શિરતાજ; અન્ય પર્વ ભાવવૃદિધનાં,
પર્યુષણ એ પર્વ મેક્ષ કાજ રે. આ. ૧ વિશ્વતણા સૌ માનવી,
નિજ સરખા કહેવાય; આત્મ અને પરમાત્મ એ,
નથી જુદા એ માને સદાય છે. આ. ૨ એ માટે સૌ પ્રાણ માં,
સમતા રાખે સર્વ દયા, મૈત્રી, કરવી ઘટે,
ગાળી નાંખે અંતરના ગર્વ છે. આ ૩.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #504
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧) ચંદન બાળાનું જુઓ,
દિવ્ય રૂડું દષ્ટાંત; નિજ દે સૌ દેખતાં,
ટળે ભવના ભ્રમણની બ્રાન્ત રે. આ. ૪ દ્રવ્ય ભાવ બે જાતના,
૫ મું ષ ણ સ મ જા ય; ભાવ પર્યુષણ થકી,
પીંડ મધ્યે પ્રભુજી પેખાય છે. આ. ૫ ચંડ પ્રોતન પે,
પાળ્યું દ્રવ્યથી પર્વ જેથી બંધન મુક્ત થઈ,
ફરી પાસે રાજયાદિ સર્વ રે. આ. ૬ ઉદયન રાજર્ષિ રૂડા,
ભાવ પર્વ કરનાર; મક્ષ પદારથ પામીને,
થયે આનંદ સ્વરૂપી અપારશે. આ. ૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #505
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૨)
કલ્પસૂત્રને સાંભળે,
જે કદી એકવીસ વાર; નિચ્ચે તે મુક્તિ વરે,
અને સફલ કરે અવતાર છે. આ૮ પાંચ સુખદ સાધન વડે,
આ રાધ ન ક૨ના ૨; સુખ શાંતિ અતિ મેળવે,
પછી ભવસાગર તરનાર છે. આ. ૯ સદૂગુરુની સેવા કરો,
વંદન કરે છે નિત્ય મુનિ હેમેન્દ્ર ગુરુ વિષે,
સખી! રાખીએ પૂરણ પ્રીત રે. આ. ૧૦ પંચ સાધનની ગહુંલી
(રાગ ભૈરવી) સાધન વિમલ પંચક થકી,
પરમાત્મરૂપ ને પામીએ;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #506
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૫૩ )
દુઃખ દોષ દૂર કરી બધાં, પરમાત્મરૂપને પામીએ.
સાધ સારી આપવા, નવ ફાઈ જીવને મારવા;
નિમળ દયા સાધન પ્રથમ, પરમાત્મરૂપને પામીએ, સાધન-૧
સાધન ખીજું માગે ક્ષમા, આ વિશ્વમાં સૌ જીવની;
એવા ક્ષમાપનળાવથી,
સાધન ત્રીજી' સૌ જીવમાં, સમભાવ-પ્રીતિ રાખવી;
વાત્સલ્યરૂપી ભાવથી,
ટેક
પરમાત્મરૂપને પામીએ. સાધન-૨
www.kobatirth.org
ચેાથુ ડુ' સાધન વિ ! અઠ્ઠમ ઉપેાણુ જાણવાં;
પરમાત્મરૂપને પામીએ. સાધન-૩
For Private And Personal Use Only
Page #507
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૫૪ )
ઉપવાસરૂપી તપવર્ડ, પરમાત્મરૂપને પામીએ. સાધન-૪
પ'ચમ વિમલ સાધન ગ્રહા, નિશદ્ઘિન જિનાલયમાં જવું;
એ પાંચ સાધન પામીને,
પરમાત્મરૂપને પામીએ. સાધન-પ
અજિત પદવી પામવા, વિ! પંચ સાધન હેમેન્દ્ર લજી જિનદેવને,
સાધવાં;
પરમાત્મરૂપને પામીએ. સાધન-૬ શીયલની ગહુલી
(રઘુપતિ રામ હૃદયમાં રહેજો રે—એ રાગ)
સખી સંસાર સદા નથી સ્થાયી રે, ઝાલ બિન્દુ સમા છે માયી ૨; શીલભાવ એક જ છે હાયી, મના સખી ખુખ સુશીલ ગુણુશાળી રે.
www.kobatirth.org
૧
For Private And Personal Use Only
Page #508
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૫ )
શીલવંતી રમા જે થાશે રે, પૂજ્ય ત્રિભુવન મ ગણાશે રે; શીલ સ્ત્રીનું ભૂષણ પુણ્યશાળી. બને ૨ પરપુરૂષને સંગ ન ધારે રે, બ્રહ્મચર્યથી કામ નિવારે રે બ્રહ્મચર્યો રૂડી શક્તિ ભાળી. બને૩ બ્રહ્મચર્ય અને દિવ્ય દેહી રે, બ્રહ્મચર્યતણ થાએ સનેહી રે; થાયે સૌન્દર્ય પ્રતિભાશાળી. બને. ૪ સતી સીતા, દમયંતી, શાણી રે, સતી દ્રોપદી વિષે વખાણી રે; પામ્યાં મેક્ષ શીયલ વ્રત પાળી. બને. ૫ એવા પંથે જાયે જે નારી રે, પામે પરમ પદ સુખકારી રે, પુત્ર પરિવાર મોહ પ્રજાળી. બને ૬ જુએ આત્મભાવે સહુ પ્રાણી રે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #509
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૫૬)
આવા સસ્કારને લ્યા શાણી રે; માના હેમેન્દ્ર શીખ રસાલી, અનેા વિશ્વ શાંતિના અવતાર.
७
( ખમ્મા વીરાને જાઉં વારણે રે......એ રાગ ) સૂરીશ હેમચન્દ્ર ગાઈએ ૨ મ્હેન? ઉજ્જવલ ચરિત્ર અપાર રસૂરીશ. ૧ પ્રાણીમાં આત્મવત્ ભાળતા રે વ્હેન ? હૈયામાં વિશ્વશાન્તિ ભાવ-સૂરીશ ૨ સાહિત્યની સરિતા વહી રે વ્હેન, જ્ઞાને ધ્યાને રહેતા મસ્ત ફૈ-સૂરીશ, ૩ મહાવીરની શ્રેષ્ઠ ભાવના રે મ્હેની વિશ્વપ્રેમ ભાવ નાચેા શ્રેષ્ઠ ટ્-સૂરીશ. ૪ ફ્’કયા એ મંત્ર દિશા સમાંરે વ્હેન સાધુશિરામણી ક્રિષ રે-સૂરીશ. પ ગૂજરીગિરાના ભક્ત ગાજતા રે વ્હેન? વક્તા,
પ'ડિત,
વિધ્રુવ ૨-સૂરીશ. હું
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #510
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૫૭ )
પ્રસર્યાં ઉપદેશ એના ભારતે ૨ મ્હેન, ઘરઘરમાં યશે!ગાન થાય ૨-સૂરીશ. ૭ હાજો સફળ યત્ન એમના રે મ્હેન, થાએ શાન્તિ સામ્રાજ્ય ૨-સૂરીશ. ૮
જડતા હઠે! મનુજ માત્રની ૨ હેન, પ્રકાશે જ્ઞાનના પ્રકાશ રૂ-સૂરીશ. ૯ ચેતન પામે ગિરા ગૂજરી રેહેન, સાહિત્યસ્રોતે આવા રેલ રૂ-સૂરીશ. ૧૦
કલિકાલસર્વજ્ઞ એ થયા ♦ મ્હેન,
હેમચન્દ્ર આચાય દેવ
રે-સૂરીશ. ૧૧
આપે। સુબુદ્ધિ જ્ઞવિ સવ'માં રે ડૅન, પામા હૃદય શુભ જ્ઞાન રેસૂરીશ. ૧૨
માનવતા આવા પ્રાણીમાત્રમાં રે મ્હેન, પ્રસરા દિવ્ય પ્રેમ પ્રવાહ ફૈ-સૂરીશ. ૧૩
શાંતિના મ`ત્ર અમર એમના રે મ્હેન, વ્હાલા ગળું! પૂજ્યપાદ
www.kobatirth.org
૨-સૂરીશ. ૧૪
For Private And Personal Use Only
Page #511
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૫૮ )
અજિતપદ ચાહું પ્રેમથી રે હેન, હેમેન્દ્ર ચાહે શાતિરાજ રે–સૂરીશ. ૧૫ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યજીને
( ઝીણા ઝરમર વરસે મેક.રાગ) મહા આ ચાર્ય દેવ ગુરુરાજ,
ગાઓ હેમચન્દ્રને સખી; હસે ઉજવે ઉત્સવ રૂડે આજ-ગાઓ. ટેક ગુર્જર દેશમાં જનમ્યા સૂરિજી,
સંસ્કાર સર્વને આપ્યા. મૃતિમાં ઉત્તમ જ્ઞાની ગુરુવર,
સંશય સર્વના :કાયા–ગાઓ૦ ૧ શાસનરક્ષક ગુજર કવીશ્વર,
લાલિત્ય કા દીધું; ભાષા વિશારદ, સંયમી ચુંગી,
સાહિત્ય-અમૃત પીધું–ગાઓ. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #512
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪પ૯)
કુમારપાળને ઉપદેશ આપી,
કરાવી પ્રાણીની સેવા; સમદર્શી કીધે સિધરાજ ભૂપને,
નમું આચાર્યવ૨ એવા-ગાઓ૦ ૩ કાર્તિક પૂર્ણિમાએ જમ્યા પ્રતાપી,
ઉત્સવે ગુજરી રે; આબાલવૃધ નર નારીનાં હૈયાં,
અતુલ હર્ષે ના ચે-ગાઓ. ૪ ચિરાશી વર્ષ ગાળ્યું જીવન આ,
સાહિત્ય સરિતાને રેલી; હેમેન્દ્રકેરા ગુરુ અજિત સદા,
ગાતાં ગુજરી થાય ઘેલી-ગાઓ. ૫
હેમચંદ્રાચાર્યની ગલી. (ભમરા પહેલો વધારે ભારે આવી-એ રાગ.) સજની હેમચન્દ્રાચાર્ય વન્દીએ,
જેને મહિમા લવિજન સઘળે ગાય રે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #513
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૦)
સાહેલી શાણી પ્રેમ ધરીને ગુરુને વંદીએ. ૧ જેણે વિશ્વ કલ્યાણ હલે ઇચ્છીયું, કલિકાલસર્વજ્ઞ ગુરુરાય રે–સાહેલી શાણી
સિદ્ધહેમ રચીને જગને આપીઓ, જેથી નૃપતિ સિદ્ધરાજ રાગી થાય રે
સાહેલી શાણી-૩ નૈષ્ઠિક બ્રહ્મચારી સરસ્વતી લાડીલા, જૈન ધર્મ ધુરંધર કવિરાય ૨-સાહેલી
શાણ-૪ પરમ ગીતારથ પ્રભાવક ગુરૂજી, પ્રાકૃત ભાષાના પાણિની ગણાય રે–સાહેલી
શાણ-૫ ગુરુપ્રખર વક્તા કવિરત્ન એ, જેણે ઉદ્ધાર્થી ભવ્ય અપાર રે–સાહેલી
શાણ-૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #514
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૧ )
બન્યા રાગી કુમારપાળ મહી પતિ, જેને ગુરુમાં છે દઢ વિશ્વાસ રે–સાહેલી
શાણ ૭ ગુરુને બધ સુધારસ ચાખતે, ' પ્રગટે પૂર્ણ પ્રભેદ સુખ થાય રે–સાહેલી
શાણ ૮ ગુરુના ભાવ મનહર હૃદયે ધાર, બને ગુરુ ગુણ ગાવા નિપુણ રે–સાહેલી
શાણ. ૯ ગુરુની બેધ સરિતામાં ઝીલતાં, મુનિ હેમેન્દ્ર અતિ હરખાય રે–સાહેલી
શાણી ૧૦ કલિકાળસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય
(મરાઠી સાખી. ) જ્યોતિર્ધર ગૂર્જર ભૂમિના, વિશ્વ વિષે વખણાયા;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #515
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૬૨ )
ગૌરવવતી ગિરા ગજાવી, માનવ હૃદયે સમાયા.
સેવા સાહિત્યે સાધી, ત્યાગી સઘળી ઉપાધી.
પાણિનીને મમ્મટ જેવા, જ્ઞાની ૫થે ચાલ્યા; વ્યાસ, ભરત, સમ શૈલી રાખી, તત્ત્વજ્ઞાને મહાલ્યા.
વૈય:કરણ ગૂજરાતે, જ્ઞાની પૂરા સહુ વાતે.
’
સર્વ દિશા સાહિત્ય તણી, જે રાખી નહિ અધુરી; * કલિકાલસર્વજ્ઞ ' તરીકે, ખ્યાતિ અતિ મધુરી. ગૌરવ ગુજરાતી ધારે, પ્રેમે તન, મન, ધન વારે,
www.kobatirth.org
૧
૩
For Private And Personal Use Only
Page #516
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩)
અબુંદ ને ગિરનાર ગુફામાં,
રોગ સાધના ધારી; ગમાર્ગના છે જ્યા, પામ્યા કીતિ સારી. જ્યોતિષ વૈદકના જ્ઞાતા, ગુજરાતે અતિ પૂજાતા. સ્મૃતિ–શક્તિ બળવાન સૂરિની,
માન્નિક વિદ્યા જાણે મંત્ર અહિંસા પ્રસરાવે છે
સર્વે લેક પીછાણે. આપ્યા જેણે સંસ્કાર,
ઉત્તમ જેના વિચારે. સર્વે તને વિચારતા જે,
સ્વાદુવાદના ભાવે; નિલે પી નિશદિન સર્વેમાં,
સાધુતા દીપાવે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #517
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૪) યુગમૂર્તિ એ કવિવર કેરાં,
સમારક કરો અને શે. એ સ્મારક સો આલેખાઓ,
ગુજરાતી અંતરમાં, પૂજા હે નિશદિન પ્રીતિથી ગુર્જરીના ગૃહ ગૃહમાં, ગુણ ઉદ્યાને વિહરજે,
ગુણીજન ગુણપૂજા કરજે, દેવચન્દ્ર જે શાસ્ત્ર વિષે,
નિષ્ણાત અતિ પૂજાયા, હેમચન્દ્ર પ્રિય શિષ્ય કરીને
દિશ દિશમાં ગવાયા. ઉજજવલ એ છે ઈતિહાસે,
શીલ ચારિત્રતણું વાસે. સિદ્ધરાજની પ્રેરણા બળથી,
સિદ્ધહેમ રચાયે; સરિતા સાહિત્ય રેલાવી,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #518
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૫ )
જ્ઞાનસુધારસ પાયા. એવા પ્રસિદ્ધ એ સૂરિ, વાણી જેની અતિ શરી.
ગ્રંથ લખાવ્યા આગમકેરા, કુમારપાળને પ્રેરી;
કલા અતિ વિકસાવી જેણે, જિનમંદિરા કૅરી,
નૃપને ધર્મ પથે વાળ્યે, પ્રેમે પાપથકી માન્યા.
જૈન ધર્મની અપૂર્વ સેવા, અજવી ધમને જાણી; મહાવીરના વિશ્વપ્રેમની, આપી માંથી લ્હાણી. ધર્માચાય અતિ પ્યારા,
લાગ્યા લવિજનને પ્યારા.
ધર્મધુરધર ક્રિયાયુક્ત એ, શ્રેષ્ઠ પુરૂષને ગાઓ,
www.kobatirth.org
૧૦
૧૧
For Private And Personal Use Only
Page #519
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
અંતરના શુભ શબ્દ-પુષ્પથી હેષ ધરી વધાવા, સુનિ હેમેન્દ્ર ચહે સેવા
ડાંસે અજિત સુખ લેવા. ૧૨ વિજયહીરસૂરિની બહુ'લી
(એક વાર ઊભાં રહે રંગવાદળી—એ રાગ)
તપગચ્છ આલની અટારીએ રે,
e
પૂ
હીરસૂરિ Àાલે જ્ઞાનના પ્રકાશે, ગુરુરાય રે,
લાવાન
હીરસૂરિ શાલે જ્ઞાનના પ્રકાશે.
વૈરાગી પુણ્યવત નિ×ળા રે,
ધ્રુવા કરે છે. જેને હાય રે,
સાહિત્યની
www.kobatirth.org
હીરસૂરિ શાથે જ્ઞાનના પ્રકાશે.
હીરસૂરિ શાથે જ્ઞાનના પ્રકાશે. નદીઓ વહી રે, હીરસૂરિ શાથે જ્ઞાનના પ્રકાશે.
For Private And Personal Use Only
Page #520
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૬૭ )
જ્ઞાનસુધા પીએ અને પાય રે,
હીરસૂરિ શેભે જ્ઞાનના પ્રકાશે. જૈન ધર્મના હીરલા સમા રે,
હીરસૂરિ શેભે જ્ઞાનના પ્રકાશે. ધર્મવાન નિત્ય ગુણ ગાય રે,
હિરસૂરિ શેભે જ્ઞાનના પ્રકાશે. શ્રદ્ધા કરાવી પ્રભુ પ્રેમમાં રે,
હીરસૂરિ શેભે જ્ઞાનના પ્રકાશે. જૈન ધર્મને પ્રચાર થાય રે,
હીરસૂરિ શેભે જ્ઞાનના પ્રકાશે. સર્વે જેમાં સમ ભાવના રે,
હીરસૂરિ શેલે જ્ઞાનના પ્રકાશે. કાયમૂર્તિ ગણાય રે,
હીરસૂરિ શેભે જ્ઞાનના પ્રકાશે. અકબરને બોધ આપીયે રે,
હીરસૂરિ શેભે જ્ઞાનના પ્રકાશે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #521
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૮)
હિંસાના ભાવ દૂર થાય રે,
હીરસૂરિ શેભે જ્ઞાનના પ્રકાશે. ચારિત્રબળ ધરે શ્રેષ્ઠતા રે,
હીરસૂરિ શેભે જ્ઞાનના પ્રકાશે. ગાતાં કષાય ટળી જાય રે,
હીરસૂરિ શોભે જ્ઞાનના પ્રકાશે. ઓશવાળ વંશમાં જન્મીયા રે.
હીરસૂરિ શેભે જ્ઞાનને પ્રકાશે. પાલણપુરમાં નિવાસ રે,
હીરસૂરિ શે જ્ઞાનના પ્રકાશે. બુદ્ધિ અને અતિ નિર્મળી રે,
હીરસૂરિ શોભે જ્ઞાનના પ્રકાશે વિનય દિવ્ય જે પમાય રે,
હીરસૂરિ શેભે જ્ઞાનના પ્રકાશે. ગાતાં અજિત ગુણ પ્રેમથી રે,
હરસૂરિ શેભે જ્ઞાનના પ્રકાશે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #522
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૬૯)
હેમેન્દ્ર હર્ષ નવ માય રે,
હીરસૂરિ શેભે જ્ઞાનના પ્રકાશે.
( શામળીઆ વહાલા રહે વેગળા રે–એ રાગ ) ગુરૂ હીરવિજયસૂરિ ગાન કરો,
ગુરુ ગુણનું હૃદયે ધ્યાન ધરે; જેથી ભાવનાં પાતક જાય રે,
સાહેલી વંદીએ અતિ ભાવથી ૨-૧ ગુરુ પંચમહાવ્રતધારી રે,
નાંખ્યા સર્વ કલેશ નિવારી રે; જેને દેવતણી રૂડી સહાય રે,
સાહેલી વંદીએ અતિભાવથી ૨-૨ જેના બેધની કીર્તિ અતિશે રે,
જ્ઞાન નિર્મળ બેધને વિષે રે, વાણું અમૃતમય રસ પાય રે,
સાહેલી વંદીએ અતિ ભાવથી ૨ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #523
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૦ ) જૈન ધર્મને અતિ પ્રસરા રે,
સર્વ લાવ્યાજનેને તે ભાવ્યો રે; જેથી પાવન સઘળાં થાય છે,
સાહેલી વંદીએ અતિ ભાવથી રે ૪ જેણે અકબરને બે આગે રે,
હિંસાકેરા અધર્મને કાપે રે; એવા ઉજજવલ એ ગુરુરાય રે,
સાહેલી વંદીએ અતિભાવથી રે– ૫ મહાત્યાગી મુખે શું ગાઉ રે ?
ગુરુ રમણે પાવન થાઉં રે, જેથી ઉરે ઉલાસ ન માય રે,
સાહેલી વંદીએ અતિભાવથી – ૬ જેની બુદ્ધિ અતિશે વિશાળી રે,
વાગી અજિત ધૂનની તાળી રે, મુનિ હેમેન્દ્ર લાગે પાય રે,
સાહેલી વંદીએ અતિ ભાવથી ૨-૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #524
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ )
(3)
( રાગ ધનાશ્રી )
જય જય ગુરુમહારાજ,
જગતમાં, જયજય ગુરુ મહારાજ ટેક.
પરોપકારી સદૃગુરુ મ્હોટા, હીરવિજયસૂરિરાજ.
તીર્થાંદ્ધાર કર્યાં બહુ પ્રેમૈ, જગદ્ગુરુ શિરતાજ જગત-૨
દીલ્હીપતિ અકબરને હિતકર,
સમજાવ્યુ શુભ જ્ઞાન, જગત—૩ સર્વ ધર્મમાં પ્રેમ પ્રસાર્યાં,
નિર્મળ જ્ઞાનનિધાન, જગત-૪ અહિંસાને ઉપદેશ આપી,
ટાળ્યા જગતના કલેશ. જગત-પ્
શ્રી સૂરીશ્વર ભરતભૂમિના,
દિય
તમારા
www.kobatirth.org
જગત—૧
દેશ. જગત—
For Private And Personal Use Only
Page #525
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૨)
અમ હૃદયમાં નિરમલ ભાવે,
પ્રગ ટાવે ગુરુદેવ, જગત-૭ સંઘસકળને અજિત બનાવે,
સુન્દર આપ સેવ, જગત–૮ વિદ્યાપુર શ્રી સંઘના વાંછિત,
પૂરો પરમ દયાલ. જગતમુનિ હેમેન્દ્રની સ્તુતિ સ્વીકારો,
પ્રેમતણું પ્રતિપાળ જગત–૧૦ श्रीमहोपाध्याय यशोविजयने स्नेहांजली (નાગરવેલીઓ પાવ તારા રાજમહેલમાંએ લય)
શ્રી જિનસૂત્રના પાઠક,
રક્ષક જૈન વાડીના. ટેક મનહર સાહિત્ય વાડી ફાલી,
કુસુમ ખીલ્યાં ડાળી ડાળી; દોયે રસિક વિહારી જેહ,
ગ્રહશે પરિમલ એ મતવાલી. શ્રી. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #526
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૩) પાયે અમૃતરસ મીઠે, - ષડ્રદર્શન વિવિધ પુરાણે;
ને મરત સદા જે હોય, તે વિદ્વજન પીતે પ્યાલી. શ્રી ૨ જમ નિયમના અભ્યાસી, વાગીશ્વરી–ભક્ત પ્રતાપી;
વિજય વિદ્વાન, નિર્મળ સાહિત્ય ઉપવન માળી. શ્રી ૩ શોભે જે સૌ ય સ્વ રૂપે,
અષ્ટોત્તર શત શુભ ગ્રંથે; વિદ્યા કાશી નગરે સાધી,
ગુરુની આજ્ઞા હેતે પાળી, શ્રી ૪ અગમાં જિન ધર્મત જે,
શુભ થંભરૂપે વખણાયા; ચશભરી વાક્પટુતા જગખ્યાત,
ઉત્તમ જિંદગી સાચી ગાળી, શ્રી ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #527
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૪) ને ન્યાય વિ શા રદ કહાવે,
આત્માના મંત્ર ભણાવે; વંદું મરણશક્તિ અજોડ,
એવી અન્ય જેને નવ ભાળી. શ્રી ૬ રક્ષ અતિ ભાષાના,
સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી નયને હર્ષ ધરે હેમેન્દ્ર,
નિર્મળ અજિત આત્મ વિહારી. શ્રી ૭ ક્રિયાયોગી રવિસાગર મહારાજની ગહુલી
( સુંદર વેણુ વાગી, વેણુ વાગી ) વિરાગી ગુણરાશિ, ગુણરાશિ, ગુરુ રવિસાગર મહારાજ રેવિરાગી ટેક રૂડ ક્રિયાયેગી ગુણગ્રાહી સદા, મહાજ્ઞાની ધ્યાની ગુરુરાજ રે વિરાગી. ૧ જૈનશાસનની ઉન્નતિ ચાહી ઉરે, નિર્મોહી ગરીબનિવાજ વિરાગી. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #528
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭પ )
પંચ મહાવ્રતે જેણે પાળ્યાં પ્રેમ, ગાજે ગભીર જેને અવાજ રે....વિરાગી. ૩ વિનય, સમતા, બુદ્ધિથી શેવ્યા ગુરુ, જેના હૈયે શાસનની દાઝ રે...વિરાગી ૪ અજિત સંયમ સુડતાલીસ સાલનું સખી! મુનિ હેમેન્દ્રના શિરતાજ રે....વિરાગી ૫
રવિસાગર સ્મરણ ગુરુજી તુમને જ્ઞાન દિલાયા
જીવન પુનિત આદર્શ બનાયા, ભક્ષાભક્ષ વિવેક દીખાયા (૩)
જયકે હઠાયા, ચેતન લાયા, વ્રતધારી ગુણવાન ગુરુ તુમ,
વ્રતધારી ગુણવાન તુમને ૧ નેમિ ગુરુકા કૃપાભિલાષી, (૩)
વચન સિદ્ધ ગુરુ જ્ઞાનકા પ્યાસી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #529
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭૬ ).
જ્ઞાનકા દીયા દાન ગુરુજી,
જ્ઞાનકા દીયા દાન (૩) તમને ૨ રવિ જૈસે તુમ પ્રતાપવાલે,
ધર્મધ્યાન કે દેનેવાલે રવિસાગર ગુનખાન,
ગુરૂજી રવિસાગર ગુનખાન(૩)તુમને ૩ પંચાચારકે પાલનહારી,
જન સંઘમેં ઊજજવળ મારી હેમેન્દ્ર કે પ્રાન,
ગુરુ તુમ હેમેન્દ્ર કેરે પ્રાન(૩) તમને ૪ મોહનલાલજી મહારાજની ગુહલી (મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા.......) ચારિત્રવત ગુરૂ શાસનપ્રભાવક, મોહન મુનિ જ્ઞાનવાન રે,મુનિઓવૈરાગ્યભાવી. ટેક ગચ્છ કદાગ્રહ નહિ ઉરમાંહી, સાધુમાં પામ્યા શ્રેષ્ઠ સ્થાન છે. મુનિજી ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #530
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪SS )
વિચર્યાં પ્રથમ તમે મુ'ખાપુરીમાં, સાધુક્રિયામાં સાવધાન રે.
સત્ય પમાયે સતના પ્રતાપે, એવુ' કરાયુ' સત્ય જ્ઞાન રે.
ગુણાનુરાગે નિરખ્યું. જગતને, પંચાચારી ગુણવાન રે.
શમ દમ ગુણુ દ્ઘારા સવે થાતાં હૃદય ભકિતમાન રે.
મુનિજી ૨
મુનિજી ૩
મુનિજી ૪
www.kobatirth.org
સબારતાં,
મુનિજી પ
અજિતપદને પામવા મુનિવર ! હેમેન્દ્ર ગાયે ગુણગાન રે. વિજયાનંદસૂરીશ્વરની ગડુલી
મુનિજી દ્
(રાજ કાઇ વસંત લ્યો.......
અજળ એક સાચા ગુરુ, સાચા ગુરુ, જેની વાણીમાં ગજ ના મધુરી-અજબ....ટેક
For Private And Personal Use Only
Page #531
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭૮ )
વિજયાનંદ
ગુરુ,
ધમ રક્ષક સર્વ શાસ્ત્ર પ્રવીણ ક્રિષ્ય સૂ~િઅજબ ૧ જેણે પૂજાની ધૂન શી જગાવી ! શબ્દે શબ્દે સગીત ધૂન પૂરી-અજબ ૨ જૈનભાવના ફેલાવી પૂજાએ, આત્મારામે ન શક્તિ અધૂરી-અજમ ૩ ધર્મપરિષદે ધેાષ જેનેા ગાજ્યા, વાચા શૂરી-અજબ ૪
જેની શાસ્રાથે
શ્રેષ્ઠ આચાય અજિત ગવાયા, શાસ્ત્રન–ધુરી-અજમ ૫
માને હેમેન્દ્ર
મૂળચંદ્ર મહારાજ-સ્મરણ (નએ જાએ અય મેરે સાધુ)
આવે યાદે અતિ પ્રેમ,
www.kobatirth.org
ગણિવર મૂળચંદ્ર મહારાજ, ટેક
For Private And Personal Use Only
Page #532
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૯)
મુક્તિવિજયજી મૌક્તિક જેવાં,
અમૂલ્ય વચને દેતા; પંચમહાવ્રતધારી મુનિવર,
વિજનના શિરતાજ–૧ દીર્ધદષ્ટિને શાસ્ત્ર છે,
ગ્રહણ કર્યો શુભ સાર; ક્રિયાકુશળતા રાખી તેમાં,
વાન્ય જૈન સમાજ-૨ અન્ય પંથમાં જાતા જનને,
ખાળ્યા આપી બોધ, જૈન ધર્મની જેના અંતર,
રહેતી નિશદિન દાઝ–૩ રાજનગરનાં નરનારીને,
ધર્મમાર્ગ દર્શાવ્યું; ધનિકને ઉપદેશ કરાવ્યાં,
જનહિતકેરાં કાજ-૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #533
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮૦) મોક્ષમાર્ગના અભિલાષી જે,
ગીતારથ ગુણધામ; મુનિહેમેન્દ્ર અજિત સદ્દગુણને,
માને ભવનું જહાજ– ૫ મૂળચંદ્રજીમરણાગાન
( રખીયા બંધાવો હૈયા ) આનંદ આજે ઉપજે,
ગણિવરના ગાને રે... નિડરતા જેને ગમતી,
જિનવર ધૂન ઉરમાં રમતી; ધર્મમાં વૃત્તિ ઠરતી,
રહેતા નિજ ધ્યાને રે, ઉપદેશ દીધા સાચા,
અમૃત સમ મીઠી વાચા; સુણતાં ભવિજન ચો રાચ્યા, બધામૃત પાને રે
ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #534
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ )
ચારિત્ર ઉત્તમ પાળ્યું, ભવકેરું સકટ ટાળ્યું;
તપમાં મળ ઉત્તમ ભાખ્યું, મસ્તી પ્રભુતાને રે....
ગુણના ભંડાર રિ, ઉજ્જવલતા જીવને પૂરી;
શાસનના સાચા ધરી, આજ્ઞા સહુ પાળે રે....
પ્રેમે મૂલચંદજી ગાઓ, ઉત્તમ આ પામે લ્હાવા;
હેમેન્દ્ર ઉર હરખાવે,
મન એ પિછાને રે....
(૩)
www.kobatirth.org
(૪)
(૫)
સુખસાગર ગુરુજય'તિ સ્મરણ
( બાલમ આયે ખસે–એ રાગ ) સુખસાગર ગુરુ દિવ્ય સુખાર્થી. (૨)
૧૬
For Private And Personal Use Only
Page #535
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૨ )
અમૃતમય વાણી સુખકારી, થાનમન ને આનંદકારી, લલિત ભાવના હૃદયે ધારી, સદૈવ જે આત્માથ-સુખસાગર. ૧ મૃતિ શાન્ત, સુર૩, પ્રતાપી, કીર્તિ જેની સઘળે વ્યાપી; પંચ મહાવ્રતધારી ગુરુવર, ચિત્ત સદા પરમાથ-સુખસાગર૨ ત્યાગ અજિત કુશલ બુદ્ધિમાં, શ્રેષ્ઠ મુનિવર જૈન ધર્મમાં આપતાણી મનહર મૂર્તિને, મુનિ હેમેન્દ્ર સેવાર્થી-સુખસાગર. ૩ ગુરુ સુખસાગરની ગહેલી
(ખમ્મા વીરાને જાઉં વારણે .. ) તપગચ્છ સાગર શાખમાં રે જડેન,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #536
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખસાગર રમ્ય ચારિત્ર તપ જપ સયમે રે વ્હેન, પ્રસરાવ્યેા દિવ્ય પ્રભાવ ૨—તપગચ્છ
( ૪૮૩ )
પુષ્પ ૨—તપગચ્છ-ટેક.
પાટણમાં પેરવાડ જ્ઞાતિમાં ૐ મ્હેન, જડાવ કુખે ધર્માં જન્મ ૨—તપગચ્છ સાંકળચંદ નામ ધારીયુ રે વ્હેન, પિતાજી આલમંદ ૨—તપગચ્છ વૈરાગ્ય ભાવના ધારતા ૨ હેન, દીક્ષાના જાણ્યે ભાવ ૨—તપગચ્છ
શીતલ ચન્દ્ર સમા શાલતા રે વ્હેન, સમભાવી ગુરુ મહારાજ રે—તપગચ્છ બુદ્ધિસાગર સમા શિષ્ય છે રે હેન, સફલ કર્યો અવતાર ૨-તપગચ્છ
ઉપદેશ ઉત્તમ ઉદ્ધા જૈન
www.kobatirth.org
આપતાં રે હેન,
સમાજ ૨
--
તપગચ્છ
૧
૨
૩
૫
દ
७
For Private And Personal Use Only
Page #537
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૪)
સ્વર્ગારોહણ રાજનગરે રે હેન, આત્માનંદી મહારાજ રે–તપગચ્છ ૮ અજિતપદને પામવા રે બહેન, હેમેન્દ્ર ગુરુ ગીત ગાય રે--તપગચ્છ ૯
(૨)
(મીઠા લાગ્યા છે અને આજના..........) ચારિત્રવંત ગુરુ ! આનંદમૂર્તિ! સુખસાગર મહારાજ રે,
ગુરુજી ! સાચા તપસ્વી. ટેક. વચનસિદ્ધ ને સઘળે સમભાવી,
ઉદ્ધા જેનસમાજ રે,
ગુરુજી ! સાચા તપવી. ૧ જેના ઉપદેશે ભવ્ય ઉદ્વરીયા, પ્રસરાવ્યું શાંતિરાજ રે,
ગુરુજી સાચા તપાસવી. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #538
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮૫ )
રાજા ને રંકમાં રાખી સમષ્ટિ, આમાને દેતા અવાજ રે.
ગુરુજી સાચા તપસ્વી ૩ બુદ્ધિસાગરના ઉત્તમ ગુરુવર, શાસનની ધરતા દાઝ રે.
ગુરુજી સાચા તપસ્વી જ જિત ગુણના સ્વામી ગુરુજી, હેમેન્દ્રના શિરતાજ રે.
ગુરુજી સાચા તપસ્વી ૫ શ્રી વિજયધર્મસૂરીશ્વરને [ રક્ત ટપકતી સે સે ગેળ–રાગ ] યુગપ્રવર્તક મહાન તપસ્વી, ભારતભરમાં રાજે, દિગંતમાં નિજ કીર્તિ વ્યાપી, લાખે હૈયાં ગાજે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #539
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮૬ )
એવા ત્યાગી મુનિવરજી, વિજયધ સૂરીશ્વરજી.
જીવન-છત્રીસીમાં સાચે,
અમરપદને
શાસ્ત્રવિશારદ
વિશ્ર્વ સર્વે
પામ્યા,
www.kobatirth.org
ધમ ઉદ્ધારક,
પ્રમાણ્યા, ટૂંકી આયુષ્ય અવધીમાં, સઘળા વિશ્વમહી
સન્માન્યા.
વિશ્વતણી વિકટ વાડીએ, જીવન ઝાલા ખ તુ'; માતપિતાના લગ્ન—લ્હાવથી, જીવન જ્યાં હામાતુ
હૃદયમાં વાત રહી ઝંખી, જાળમાં સ્યું નહિ પંખી.
માયા રા અન સુખની
શાશ્વત
તાડ,
આશે;
૧
૨
૩
For Private And Personal Use Only
Page #540
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૭)
યમ–જપ-ધર્મ દયાન-ધારણું, જિનવરને આરાધે;
પામ્યા જ્ઞાનતણી ગાથા,
શાસ્ત્ર વિશારદ વિખ્યાતા. ૪ ભૃગુટીએ તપ તેજ તપ્યાંતાં, વિનય સુમંડિત ભાલે, પ્રેમ છલાછલ રોમરોમમાં, હૃદય કુસુમ–શાં ફાલે !
બજાવે વિશ્વ-ધર્મ ડંકા,
એવા ધર્મસૂરિ બંકા. ૫ પૂણ્ય ક્ષેત્ર વારાણસી દેશે, વિહર્યા ત્યાં મુનિવર એક વિદ્યાની જયાં વહે જાહ્નવી, પીધા જ્ઞાન – સલિલને.
સમર્થ પંડિત હારે, સૌ મુનિવરને ત્યારે. ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #541
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૮ )
દેશ-વિદેશ પેગામ દ્વીધા,
એ પ્રેમતણા છે ખ'દા; ફરકાવ્યા આલમમાં સાચે, શ્વ તણા નિજ ઝંડા;
નવયુગ તણાં મડાણે, જગજૂનાં મધન તા.
એવા મસ્ત સૂરિને સ્મરીચે, પૂણ્ય તિથિને
ટાણે;
નમિયે . અંતર સ્મરતાં એને,
ઉજ્જવલ
www.kobatirth.org
७
મંગલ વ્હાણું; મુનિ હેમેન્દ્ર વદે ગરજી,
ધન્ય ! હા ! ધન્ય ! સૂરીશ્વરજી. ૮ ચેગનિષ્ઠ શાસ્ત્રવિશારદ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વર ગુણગાન ( રાગ બિહાગ ) આસનબદ્ધ તપસ્વી સૂરિની, આવે ધ્યાન-ટેક
મૂર્તિ
For Private And Personal Use Only
Page #542
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૯) વશ કરીને મન ને ઈન્દ્રિ,
આત્મ સ્વરૂપ પીછાયું; નિરખે સહુમાં આત્મસ્વરૂપે,
બ્રહ્મ-સ્વરૂપનું તાન. આસન....૧ યેગ તણી ભૂમિકા પર વિચર્યા,
શુદ્ધ ચરિત્ર અપાર; જ્ઞાની, અજ્ઞાનીને બેધ્યા,
ત્યાગીને અભિમાન. આસન...૨ નિશ્ચય દૃષ્ટિ હૃદયે રાખી,
પાન્યા શુજ વ્યવહાર; એવા ઉપકારી ગુરૂ કેરું,
ગાઓ નિશદિન ગાન. આસન....૩ સ્વર્ગ વિષે કે મહાવિદેહે,
હોય ભલે તવ આત્મા; મીઠાં સ્મરણે પ્રતિપળ થાયે, પાય સુધા-રસપાન, આસન...૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #543
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯૦)
બુદ્ધિસાગર યોગી વિરાગી,
જગવી જિનવર ધૂન; જિજ્ઞાસુની શંકા હરતા,
દર્શાવી શુભ-જ્ઞાન. આસન...૫ સિદ્ધપુરુષ આચાર્યપ્રવર ને,
ગનિષ ગુણવાન, હેમેન્દ્ર હર્મિ ઉછળે, પ્રગટે આત્મ-ભાન. આસનદ
વાણી-સ્મરણ. (મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા) અમૃત વર્ષાયું વાણી-વિલાસે, આનંદ અપરંપાર રે,
ગીશ્વર અધ્યાત્મજ્ઞાની–ટેક બુદ્ધિસાગર ગુરુ ! આપને સ્મરતાં, અંતરનાં ઉઘડે દ્વાર રે
યોગીશ્વર અધ્યાત્મજ્ઞાની. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #544
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯૧ )
સમાનદષ્ટિ ધારી ધર્મોમાં, દીપા નિજ અવતાર રે
ગીશ્વર અધ્યાત્મજ્ઞાની. ૨ મહાવીર પ્રભુના વિશ્વપ્રેમ-પાવને સર્વત્ર કીધે પ્રચાર રે
ગીશ્વર અધ્યાત્મજ્ઞાની. ૩. આનન્દઘન રૂપ જીવન વિતાવ્યું, આત્માથી સાંદ તાર રે
ગીશ્વર અધ્યાત્મજ્ઞાની. ૪ ગુરુદેવ! વાણી આપની સ્મરીને, હૈયામાં હરખું અપાર રે
યેગીશ્વર અધ્યાત્મજ્ઞાની. ૫ ધ્યાને નિહાળું સ્વપ્ન નિહાળું, હૃદયે નિહાળું સાકાર રે
ગીશ્વર અધ્યાત્મજ્ઞાની,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #545
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯ર)
અજિત ધામે બેઠા ગુરુજી, હેમેના આધાર રે
ગીશ્વર અધ્યાત્મજ્ઞાની. ૭ આપની યાદી મધુરી (અબેલડા શાના લીધા રે) બુદ્ધિસાગરેજી મહારાજ, આપની યાદી મધુરી; ગુણના ગુણે ગવાય, દિવ્ય છે બાલબ્રહ્મચારી- ટેક પંચ મહાવ્રત પાલતા હંમેશાં, વિશ્વપ્રેમ ભાવના વિશાળ– આપની ૧ સાગર ગાજે ગંભીર નાદે, એવા વિશાળ દિલ આપ–આપની ૨ ઉદ્યાનમાં ત્યાં નાચે મયૂરે, ઉરના ઉદ્યાને ગુરુ આપ-આપની ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #546
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯૩)
કેકારવે ચિત્ત ચેરે છે મેરલા, તેમ ઉર આપનાં જ ગાન–આપની ૪ સંસ્કાર સુંદર આપ્યા ભવીને, પ્રેમે પિળે ધર્મભાવ–આ૫ની ૫ પ્રિમ ગાન ગાતાં થાકે ન દિલડું, હર્મિ ઉરમાં અપાર–આપની ૬ અજિત શાસ્ત્ર અજિત જ્ઞાને, હેમેન્દ્ર કૃતકૃત્ય થાય—આપની ૭
યોગનિષ્ટ સૂરિજીને ! (રાગરક્ત ટપકતી સે સે ઝોળી ) બુદ્ધિસાગર મસ્ત તપસ્વી,
ગનિષ્ઠ અધ્યામી; જૈનાચાર્ય ને શાસ્ત્ર વિશારદ,
કવિવર વિદ્યાપ્રેમી. સાહિત્ય મસ્તી મહાણી,
વ્યાખ્યાને મધુરી વાણી. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #547
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૯૪).
૨
વ્યાકરણે ને ન્યાય વિષે શુભ,
ચિત્તવૃત્તિને રાખી; વિદ્યાપ્રવૃત્તિ કરી ઝાઝી,
જ્ઞાન સુધાને ચાખી. કાલે રસિક અતિ કીધાં,
તે અમૃત ભવિએ પીધાં. અષ્ટોત્તર શત ગ્રંથ બનાવ્યા,
ભાજને ચિતડું ચયું, પ્રભુપદ કેરી લગની લાગી,
નિજ મનને ત્યાં દેવું. વક્તા અજિત વાગ્ધારા, ૫ ૨ મા ન દે ૨ મ ના ૨.
કાશીના વિદ્વાને અર્થે,
શાસ્ત્રવિશારદ પદને; ગનિષ્ઠ પદ આધ્યાત્મીકે,
અર્પે એ સજજનને.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #548
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯૫ )
૪
સાગર સમ ગંભીર ઉરના,
ગાયે સદ્દગુણ વિ-રસના. ભેદભાવ વિણ સર્વે જનને,
બધ સમયે સારો પ્રભુમય જીવન જીવવા માટે,
પથ લીધે અતિ ન્યારે. સમતા સર્વેમાં જેતા, ઉપદેશ વિરના દેતા. ઓમ અહ”ની ધૂન મચાવી,
સમરશી મહાગી. મતપંથે મમતા નવ ધારી,
મહાવીર અનુરાગી. હિન્દુ મુસ્લીમ આકર્ષા, વષી ભાવતણ વર્ષા. શાળાઓ, ગુરુકુલ સ્થપાવ્યાં,
વિદ્યાર્થીઓ માટે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #549
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૯૬ )
પશુશાળા પશુ અથ સ્થપાવી, ચાલ્યા ગુણીજન વાટે, ધર્મ અહિ'સા પ્રસરાવ્યે, હૈયે લવિજનને ભાગ્યે.
"
૮ કચેાગ ' ચેન્ચે સૂરિએ, એષ યુવકને દેવા; નિજ કર્ત્તવ્ય અજવવા માટે,
અમૂલ્ય સુખપદ લેવા, રાજા, શ્રીમતે નમતા, ગણુના સાક્ષરમાં ગણતા.
સાભ્રમતીના દિવ્ય વિરાગી !
જ્ઞાનની મસી ખજાવી; ચેતન રેડયું સર્વે જનમાં,
મહાવીર મંત્ર ગાવી.
www.kobatirth.org
ઉત્તમ શક્તિને ધરતા, મુનિ હેમેન્દ્ર ઉર્ફે વસતા.
For Private And Personal Use Only
Page #550
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
સદ્ગુરુ—સ્મરણ ( રાગ રખીયા બંધાવે ભૈયા ) સ્મરણે અતિ આવેા, ગુરુજી ! અવધૂત યાગી રે;–એ ટેક
ઉજજવલ કીતિ જગમાં, આત્માની નિજ ધૂનમાં અંતરમાં આવે, ગુરુજી ! અવધૂત ચોગી રે. સ્મરણે....૧ જ્ઞાનામૃત પ્યાલી પીતા,રચતા અતિ મસ્ત કવિતા; મસ્તી એ અમને દેતા, અવધૂત ચેાગી રે. સ્મરણે....૨ વિદ્યાપુર જન્મ લીધેા, જનને ઉપદેશ દ્વીધેા, અમને ઉગારા, ગુરુજી ! અવધૂત યાગી રે.
સ્મરણે....૩
નૈષ્ઠિક શુભ વ્રત પાળ્યુ,ભવસાગર દુઃખ ટાળ્યું; માતા કુ'ખ શૈાભી, ગુરૂજી! અવધૂત ચેગી રે.
',
સ્મરણે....૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #551
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૯૮ )
દિયાનંદે રમનારા, પ્રભુનાં સ્મરણે સ્મરનારા; લાખાને તાર્યાં ગુરુજી! અવધૂત યાગી રે. સ્મરણું....પ
આત્મસમાધિ સાધી, જગની ત્યાગી ઉપાધી; ત્યાગી, વિરાગી, ગુરુજી ! અવધૂત ચેાગી રે. સ્મરણે....૬ વર્ષોં અતિશય વીત્યાં, સ્મરણે અમ હૃદયેા જીત્યાં; બુદ્ધિસાગરજી, ગુરુજી ! અવધૂત યાગી રે. સ્મરણે....૭
આવે એ સ્મરણેા અમને, થાતી ન તૃપ્તિ મનને; હેમેન્દ્ર તારા, ગુરુજી ! અવધૂત યેગી રે.
સ્મરણે....૮
આપની સ્મૃતિ?
( રાગ...બંસરી બજતી નહિં ) બુદ્ધિસાગર! આપ સ્મૃતિની લાગતી ઉર ખ'સરી, ગાન ડાંસે ગાય ગુરુજી! ભન્ય જનતા રસારી-ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #552
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) જ્ઞાન-યાન, લેખને ને, કાવ્યમાં દિન ગાળતા; કાવ્ય અમૃતપાનમાં, દિવ્ય મસ્તી આદરી.
બુદ્ધિસાગર.........૧ સર્વ ધર્મ એકદષ્ટિ, પ્રેમ ભાવે ધારતા વિશ્વપ્રેમ અમૂલ્ય મંત્ર, શિખવ્યા કરુણ કરી
ગર..૨ અધ્યાત્મ વિદ્યાના ઉપાસી, ભરત પરમાનંદમાં, ગ્રંથ અષ્ટોત્તર શત, કીર્તિ સઘળે વિતરી,
બુદ્ધિસાગર ૩ આનંદમૂતિ ! ભાવ મનહર, રમ્ય વદને ભાસતા; પૂર્ણ વૈરાગી ગુરુજી, ના રહી ખામી જરી.
બુદ્ધિસાગર ...૪ જૈન આગમ શ્રેષજ્ઞાન, વીરપૂન જગાવતા, સાધુ મધ્યે શિરોમણિ, વાણી વદતા માધુરી.
બુદ્ધિસાગર ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #553
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૦). રાષ્ટ્ર ઉન્નતિ બોધદેતા, ધર્મ સમજી આમને; પ્રેમી જનના અંતરે રૂડી, પ્રેમની સરિતા સરી.
બુદ્ધિસાગર...૬ નવયુગ ચેતન ભાવના, નિશદિન હદયમાં ગજતી; એ ભાવનાના રંગ દીધા, શિષ્ય ઉરમાં ફરી ફરી.
૨૭ આચાર્ય જ્ઞાની ભારતે ગુરુ તવ સમા ઓછા હશે; અન્યને ઉદ્ધારીયા, ગુરૂજી ગયા જાતે તરી.
બુદ્ધિસાગર...૮ વિદ્યાર્થીના હૈયે વસ્યા, સ્થાપી શાળા ગુરૂકુલે ઉચ્ચ આદર્શ ગુરુજી, સર્વ હરખે મરી મરી.
બુદ્ધિસાગર , વેદ, ગીતા ને પુરાણ, ઉપનિષદ જ્ઞાતા હતા ટીકા રચી બહુ ગ્રંથની, ને વશ કરી વાગીશ્વરી
બુદ્ધિસાગર .૧૦
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #554
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧)
પ્રેમ ગુરુને ઉછળે, સાગર સમ સમીપે સદા; એમ અહ” નાદ હજીયે, ગુંજતે મનલે હરી.
બુદ્ધિસાગર..૧૧ કેડિલા ગાતી વસંતે, આમ્રવૃક્ષ લતા વિષે; આત્મકેકિલ દેહ તરુમાં ગાય ગુરુને સુવરી.
બુદ્ધિસાગર.......૧૨ શિર નમાવું પુનિત ચરણે, પ્રેમ પુલ પાથરું; પ્રિમ ઉર હેમેન્દ્રને તે, સ્થિર રહ્યો ચરણે વરી.
બુદ્ધિસાગર....૧૩ સ્મરણ-ગાન (રાગ પુજારી મારે મંદિરમેં આવે)
ગુરુજી, આપ સ્મરણ ગુણ ગાઉં. ઉરના મંદિરે શુભ ભાવે આપ છબી પધરાવું.
ગુરુજી–ટેક. ભવ્ય જયંતિ ઉત્સવ સઘળા પ્રેમ ધરી ઉજવાયે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #555
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૨)
પ્રેમભરેલાં હૃદયે ઉછળે, હુ ઉરે ન સમાયે.
ગુરુજી....૧
શાસ્ત્રવિશારદ ચેગનિષ્ઠ છે, કાવ્યામૃતના દાતા; અષ્ટોત્તર શત ગ્રંથ સમાઁ, ગુજ રકવિ ગુણજ્ઞાતા ગુરુજી....૨ પ્રેમલ સ્મરણે આજ વધાવુ, પ્રેમાશ્રવહી જાતાં; મુનિ હેમેન્દ્ર થતીનવ તૃપ્તિ, બુદ્ધિસાગર ગાતાં.
ગુરુજી....૩
સમાન્ય ગુરુદેવ.
(મીઠા લાગ્યા છે મને આજના ઉજાગરા)
ક્તા પ્રસિદ્ધ ગુરુ! વાણી મધુરી, અજિતસાગર ગુરુરાય રે,
વિદ્યાલયમાં
સૂરિજી ચારિત્રશાળી-ટેક.
પૂજાતા,
હાંસે વિદ્યાભિલાષી ગુણ ગાય રે, સૂરિજી ચારિત્રશાળી, ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #556
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૩)
સાહિત્યકેરા સાચા ઉપાસક,
સંગીત, કલા, બે પોષાય રે,
' સૂરિજી ચારિત્રશાળી. ૨ કાવ્યામૃતે સર્વ ભવ્ય ઝીલાવ્યાં,
સમતાના ગુણ જ્યાં સુહાય રે,
' સૂરિજી ચારિત્રશાળી. ૩ સંસ્કૃત ને ગુર્જર ગ્રન્થ રચ્યા જે,
લાલિત્ય અતિ ઉભરાય રે,
' સૂરિજી ચારિત્રશાળી. ૪ શવધર્મ-નિષ્ઠાને ઉપદેશ દીધે, હેમેન્દ્ર હર્ષ ના સમાય રે,
' સૂરિજી ચારિત્રશાળી. ૫ કવિવિદ ગુરુવર.
( અબેલડા શાને લીધારે ) વાણી મધુર ગંભીર, ગુરુવર અજિતસૂરિજી,
હૈયે બિરાજ્યા મહાવીર-ગુરુવર..ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #557
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પ૦૪)
નિગૂઢ ત મહાવીર પ્રભુનાં,
સુસ્પણ કીધાં સુધીર !—ગુરુવર....૧ શાસનપ્રભાવક, વક્તા, વિરાગી,
પીવરાવ્યાં જ્ઞાનગંગનીર–ગુરુવ૨૨ કમેં ને વચને સાચા જે ત્યાગી,
ચરણે નમાવું હું શિર-ગુરુવર.૩ મૈત્રી કરુણા, પ્રમોદભાવના,
માધ્યસ્થભાવે રુચિર-ગુરુવર..૪ કવિકેવિદ, ગુરુ ગુણે વિચારું, હેમેન્દ્ર-હૈયે છે સ્થિર-ગુરુવર...૫
સ્વપ્ન-દર્શન ( અબોલડા શાના લીધા રે—એ રાગ ) ઝબકીને જાગું ગુરુરાય, આપને સ્વને નિહાળી; આંખે ઊઘાડું દુઃખ થાય, શૂન્યતા સર્વ નિહાળી. આકાશે તારલા ટમકે મધુરું,
શેભા શશીની અપાર-શૂન્યતા ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #558
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૦૫)
પાસે પણ ન્યા ખૂણે પણ ન્યા,
કયાએ ન ભાળ્યા લગાર-શૂન્યતા ૨ અનિલકેરી ફરકે લહરીયે,
સુષ્યો ગુરુને અવાજ-શૂન્યતા ૩ ભ્રમણ વિષે હું મૂલ્ય એ જાણી,
અંતરેથી ઊઠ્યો નિશ્વાસ-શૂન્યતા ૪ પ્રેમાળ મૂર્તિના ધ્યાને હું બેઠે,
તેજસ્વી મુદ્રા અપાર-શૂન્યતા ૫ ધ્યાનસ્થ ભાવના જાગી જ્યાં સાચી,
દીઠા ગુરુજી સાકાર-શૂન્યતા ૬ સર્વત્ર બેન્યા ઘેલછાના ભાવે,
અંતર વિરાજ્ય ગુરુદેવ-શૂન્યતા ૭ હેમેન્દ્રસાગર ગુરુ અજિતમાં,
બુદ્ધિને વેજું સદૈવ-શૂન્યતા ૮
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #559
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૦૬).
ગુરુદેવની શ્રેષ્ઠતા
(રાગ ભેરવી યા ગઝલ) ગુરુજ્ઞાનની તુલના કરે ના, જ્ઞાન એકે વિશ્વમાં અલ્પજ્ઞ હે ગુરુદેવ તે”યે, શિષ્યને શુ જ્ઞાની શા ગુરુ વિણ નથી મુક્તિ કદી,
ગુરુ વિષ્ણુ સદા અંધાર છે; પ્રેમાંશી એ ગુરુદેવ તે
મૂઝવણ વિષે આધાર છે. ગુરુ ૧ અતિ જ્ઞાનથી પરિપૂર્ણ પણ,
ગુરુદેવથી માટે નથી; ગુરુચરણના સેવક તણે,
વિષે બીજે જેટે નથી. ગુરુ. ૨ સેવા મળે દિન રાત મુજને,
અજિત એ ગુરુરાયની; બસ ત્યાં જ ભાળું શાન્તિ ને,
મુક્તિ રૂડી ગુરુ હાયથી. ગુરુ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #560
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પ-૭)
સવિતા સમા ગુરુદેવ ને,
ગુરુપ્રેમ કમળ હું અલિ; સવિતા તણા અસ્ત પુરાયે,
હું ભ્રમર કમળ વળી. ગુરુપ્રેમરૂપી કમળ લે,
સ્મરણે સદા દિન ગુજરે, હેમેન્દ્રને એ અજિત કમલે,
રગરગે ગુરુજી દીસે.
ગુરુ-સ્નેહ (નાગરવેલીએ રોપાવ–એ રાગ) વિસર્યા નવ વિસરો સહેજ ગુરુવર !
એ તમ પ્રેમ પ્રભાવ વક્તા સાહિત્ય વિલાસી,
પ્રસી કાવ્ય પ્રસૂન પરાગ. ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #561
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૦૮)
અજિતાબ્ધિ કોવિદ શાસ્ત્ર,
તેજસ્વી નિશદિન હાસ્ય; નિર્મળ કાવ્યામૃતરસરાગી,
નિજ ગુરુ સેવાના ઉલ્લાસીઃ વિસય ૧ કદી વિસરું સમસ્ત જગને,
વિસરું કીર્તિ, યશ, સર્વે ગુરુવર કયમ વિસર્યા જાય?
જે મમ અંતરના વાસીઃ વિસર્યા રે ગુરુ વિશાળ લલાટધારી, | મુખ્ય પ્રતિભા પ્રભાવશાળી; એવા મનહર એ ગુરુદેવ,
નિર્મળ જ્ઞાનતણું સુખરાશી: વિસર્યા ૩ વાણીથી ચેતન આવ્યું,
સ્થિર હૃદયકમળમાં સ્થાપ્યું? ભવિજનનું ભવદુઃખ કાપ્યું,
બુદ્ધિ અતિશય વિકાસીઃ વિસર્યા ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #562
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૦૯ )
ગુરુ-સ્મૃતિ ર્ડા સંગીતે, ઉરવીણામાં ગાઉ' પ્રીતે;
હેમેન્દ્ર રીઝે ગુરુગીતે,
જેવે મયૂર મેઘના પ્યાસી; વિસર્યાં પ
ઋદ્ધિસાગરસૂરિજીની ગડુલી ( રઘુપતિ રામ હ્રદયમાં રહેજો રે...એ રાગ ) પધાર્યા સખી ગુરુ ગુણુકારી ૨, સૂરિ ઋદ્ધિસાગર સુખકારી. ટેક
શાંત મુદ્રા સખી મુખકેરી રે, જેને અધ્યાત્મ વાત છે પ્યારી રે; નયને શાંત સુધારસ વ્હેરી. પધાર્યાં. ૧ જેની અમૃત જેવી વાણી રે,
જેથી મળતી જ્ઞાનની લ્હાણી રે; સર્વ વિજને એ વખાણી. પધાર્યાં ર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #563
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૧૦)
ગુરુ ગુણના નિધિ છે સારા રે,
નિજ ધર્મમાં સર્વથી ન્યારા રે; ગુરુ બેધ-સુધા પાનારા. પધાર્યા ૩ પ્રેમે વ્રત તપમાં રહે રાગી રે,
ક્ષુદ્ર મહતણું મહત્યાગી રે; પ્રભુ ચરણે લગની લાગી. પધાર્યા છે ગામ વઢવાણુવાસી ગુરુજી રે,
પુણ્યશાળી ઝકલબાઇ માજી રે; પિતા કરશી સુખરાશી પધાર્યા પ બાલબ્રહ્મચારી ગુણશાળી રે,
જેની ધર્મમાં વૃત્તિ વિશાળી રે, નાખ્યા અંતરશત્રુ બાળી. પધાર્યા ૬ નિજ કર્મમાં પ્રવીણ ગણાતા રે,
ગુરુ હર્ષથી પ્રભુગુણ ગાતા રે; ચાહે હેમેન્દ્ર તે સુખશાતા. પધાર્યા છે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #564
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
( ૨ ) (મારે સાના સરીખા સૂરજ ઉગીયા...એ રાગ )
આજે આનદ અંતર ઉછળે પામ્યા ઋદ્ધિસાગર ગુરુરાય ગુરુગુણ ગાતાં રીઝીએ. ૧
સજની
જેણે લીધાં છે પાંચ મહાવ્રતને, રુડું શાંત વદન
સાહાય. સજની....૨
જેનું નિર્મળ ચરિત્ર ખાણીયે,
જેથી ઉજ્જવળ ગુરુની કાય, સજની....૩
જેની શુદ્ધ રમતા યાનમાં,
ગુરુ નિશદિન પ્રભુ ગુણુ ગાય, સજની....૪
સજની.... ૫
જેની બુદ્ધિ સદા વસી ધર્મમાં, પમાય,
જેથી પરમાન ઃ
ગુરુ ટ્ઠહુ ક્રમે બેઉ તપથી,
જેથી પાપ સકળ બળી જાય. સજની......
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #565
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨)
હેશે ઉપાધિ ત્યાગી જુઠ્ઠા વિશ્વની,
ગુરુએ પરમાથે ધારી કાય. સજની...૭ ગાયે ગુરુ ગુણે સાચા હેતથી,
તે સૌ જન્મ મરણ તરી જાય. સજની...૮ ગુરુગાનમાં હર્ષ ભવિ ધરે, મુનિ હેમેન્દ્ર પાવન થાય. સજની
શ્રી કીર્તસાગર સૂરિની ગલી (મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા...રાગ) કીતિસાગર સૂરિ શોભે ગુણેથી, છત્રીશ ગુણી આચાર્ય રે,
સૂરિજી સંયમ દિપા –ટેક. આમસ્વરૂપમાં આનંદ પામ્યા,
ઉન્નતિનાં સાધ્ય કાર્ય –સૂરિજી ૧. ગુરુદેવ કેરા પંથે પળ વિસ્તાર્યો ગ્રંથને પ્રચાર રે–સૂરિજી ૨.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #566
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૧૩)
પંચાચારી છે, શાસ્ત્ર પ્રવીણ છે,
અન્યને પળાવે આચાર –-સૂરિજી. ૩. વેર, ઝેર, ઈષ, ભીતિ નિવારી, કરતા જેનો ઉદ્ધાર – સૂરિજી. ૪. અજિતપદની ઉર અભિલાષા, હેમેજને સુવિચાર –સૂરિજી. ૫.
ભવ્ય-દર્શન (ભીમપલાસ અથવા ભેરવી ) એક દિને હસતે અટલે, ગુરુધ્યાન વિષે વધુ ભાન ભૂલી; નિર્મળતા સઘળે દિવ્ય હતી, ઉપમા શી આપું ઉર ખેલી? ટેક પછી તે સમયે કુસુમ ઊઘડ્યાં, નમના ચંદરવે તિભર્યા; પ્રતિ પુષ્પ વિષે પ્રતિ પાંદડીએ, વિકસ્યાં મુખડાં મધુ હાસ્યભર્યા. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #567
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪)
ત્યાં ગાલીચા નવ રેશમના, ના મખમલ કે નવ સુતરતણા; તારાવલી જડિત સિંહાસન પર, વળી દીઠા ગુરુજી અતિ નમણું. ૨ ના દેહ હતે એ નારીને, ના નરકેરે આકાર ધરે; પણ મમ હૃદયે ઉલાસ થયે, ગુરુદર્શનથી જે સમીપ તરે. ૩ આનંદ થયે અતુલિત હદયે, જે શબ્દ વદ્યા ગુરુજી મુખથી; પરમાનંદે બસ મસ્ત બન્ય, ઉરમાં કારની ધૂન મચી પછી શાન્તિ દિવ્ય ઉરે પ્રસરી, ના હર્ષ તણી સતી સીમા હેમેન્દ્ર તણાં ઉદ્વારા ખુલ્યા, પધરાવી રૂડી ગુરુની પ્રતિમા. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #568
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(५५)
श्री चक्रेश्वरी देवी आरती जिनशासनरक्षायां, सिद्धिकरी देवी ! सि० शुभकामोनितसत्त्वा, भक्ताभयसदनं,
जय जय चक्रवरे ! ॥१॥ परमोत्तमगुणखानि ! काञ्चनसमवर्णा, कां० गरुडाऽऽसनमधिरूढा, भवभयसंही जय ॥२॥ दक्षिणहस्ते विमले, वरदः शरराशिः व० चक्रान्वितदृढपाशा-ऽस्त्राणि सदा सन्ति.
जय० ॥३॥ वामभुजे दिव्य निभे, चक्राङ्कितशस्त्र; च. शक्रायुधं सचापं, विराजते नित्यम् जय० ॥४॥ चक्रेश्वर्यारात्रिक-मभिगायति योऽङ्गी; म० । भवसङ्कटात्समुक्तोऽजितो भवेत्सद्यः जय० ॥५||
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #569
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
શાસનદેવી અમિકાની આરતિ જય જય અખિ, જય જય અ`ખિકે; સચરાચર વ્યાપક છે, વ્યાપક છે, ત્રિભુવનપાલિકે જય શ્રી જગદ એટેક ત્રણ લેાકે છે. ખ્યાત, કુષ્માંડિની નામે; પાશ, કેરી, કર જમણે, અા, ઢાલ, નામે. જય શ્રી જગદ છે. ૧ સિ'હુવાહન શોભે; જોતાં મન લેાલે,
જય શ્રી જગદમ્બે. ૨ નૈમિજિનવરનાં;
કનકકાન્તિ સમ રૂપ. ઉત્સંગે ખાલક એ,
શાસનદેવી ભગ્ય, અમ્રુદ ને ગિરનાર, અમીષ્ટ ધરતાં,
જય શ્રી જગઢ એ. ૩
આરાસણ શુભ ધામ, શેઠ વિમળ નામે; સતયેા વરદાને, ઉત્તમ સુખ પામે જય શ્રી જગદમ્બે. જ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #570
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૭)
સર્વ સંધમાં શાંતિ, આપે। સુખદાતા; અજિત-બુદ્ધિ હેમેન્દ્ર, સ્થાપેા લયત્રાતા. જય શ્રી જગઢ એ. પુ અંત્ય મગલ
( રાગ – માલકાષ – ત્રિતાલ )
જિનદેવ ! પરમ સુખદાતા, સુર માનવ સૌ ગુણ ગાતા.....જનદેવ ટ્રેક શાન્ત સુધારસ વદને છાયે, દિવ્ય તેજ શિાતા.............જનદેવ૦ ૧.
સૂર્ય ચન્દ્રથી અધિક ઉજજવલ તપ-પ્રભાવથકી સુદ્ધાતા.........જિનદેવ૦ ૨. અજિત નાથ! છે, ત્રિભુવનતિલક! સુનિ હેમેન્દ્રતણા ભવત્રાતા..જિનદેવ૦ ૩,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #571
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૧૮ )
શ્રી પાર્શ્વનાથજિન પંચકલ્યાણક
સ્તવન
( દાહરા ) પાર્શ્વપ્રભુ સુખકાર છે, પુરુષાદાનીય દેવ; મનવાંચ્છિત પૂરા સદા, કરતા સુર નર સેવ. ૧ અનત ઋદ્ધિ પામીએ, સ્તવી કલ્યાણુ૪ ૫ંચ; અષ્ટસિદ્ધિ નવ નિધિ મળે, કષ્ટ ન આવે રચ. ૨ યશવન્તી પ્રભુની કથા, ગાઉ સદા દિન રેન; મુનિ હેમેન્દ્રતા ઉજ્જૈ, કીનથી સુખચેન. ૩
( મનમન્દિર આવે રે......એ રાગ ) વામાનંદન ગાઉં' રે, જિનેશ્વર પાર્શ્વ પ્રભુ. પ્રભુ ચરણે સમાઉરે જિનેશ્વરપાર્શ્વ પ્રભુ વા ટેક સુર આયુ પુરું કરી, ચન્યા વામાની કુખ, ચૈત્રતણી વદ ચેાથ એ, પામ્યા સુર નર સુખ;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #572
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૧૯ )
ખીલી વસ ́ત ન્યારી રે, ખીલ્યાં એવાં જન હૈયાં.
વામાન જૈન૦ ૧
ચેાસઠ ઇન્દ્રો ઉજવે, ઉત્સવ ધ્રુવ અને ઢવાંગના, લેતાં એ નદીશ્વર ધામે ૨, શક્રસ્તવ
રાખી ભાવ, શુભ હાવ;
ઇન્દ્ર કરે.
વામાનઃન૦ ૨
પોષ કુષ્ણુ દશમી દિને, શેલી જ્યાં મધરાત, જન્મ્યા પ્રભુ ત્રિજ્ઞાન સહું, જીણુ ગાતા ગુરુજ્ઞાત; છપ્પનદિકકુમારી ૨,સુતિકનું કાર્ય કરે. વામાન ન૦૩
મેરુપવ ત ઉપરે, ઇન્દ્ર કરે અભિષેક, નૃત્ય કરે દેવાંગના, ઉરમાં ધરી વિવેક; પાર્શ્વકુમાર એવું રે, અશ્વસેન નામ ધરે.
વામાનન૦ ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #573
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પ૦ )
અમૃતપાને ઉછર્યા, શેભે અહિલાંછન, પ્રભાવતી પરણ્યા પ્રભુ, આવ્યું જ્યાં યૌવન; સતી પ્રભાવતી સાથે રે, વસંતવિહાર કરે.
વામાનંદન૫ સર્ષ ઉગાયે અગ્નિથી, આપી શુભ નવકાર, પદ પામે ધરણેન્દ્રનું, ગાજી રહ્યો જયકાર; ત્રિભુવનમાં પ્રભુનાં રે, મનુજ સુર ગાન કરે.
વામાનંદન. ૬ ગંગાતટના મહેલમાં, ઉજવે ઋતુ વસંત, દળે નેમ રાજુલનું, ચકિત બની નિરખંત, નેમિ ગિરનારે જાતારે, રાજુલ તજી એ નિરખે.
વામાનંદન. ૭ દૃષ્ય નિહાળી પાશ્વને, જાગે શુચિ વૈરાગ્ય,
કાંતિક જય શબ્દથી માને જાગ્યાં ભાગ્ય; વર્ષીદાન દઈને રે, દીનને સુખી કરે.
વામાનંદન. ૮
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #574
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૨૧ )
આશ્રમપદ ઉદ્યાનમાં, દીક્ષા લીધી અમૂલ, પાષ વૃદ્ધિ એકાદશી, દિવસ દિવ્ય મન:પર્યવ જ્ઞાને ૨, પ્રભુજી
અતૂલ; પ્રતિભા ધરે. વામાનન ૪૦ ૯
કાઉસગ્ગ કરીને રહ્યા, વટવૃક્ષની છાંય, મેઘમાલી ઉપસગ દે, જલથી ડુમવે કાય; ધરણેન્દ્ર-પદ્માવતી રે, પ્રભુનું પૂજન કરે. વામાનન૦ ૧૦
મેઘમાલી સમક્રિત્ત વધેર્યાં, કરી પ્રભુના ગાન, ઘાતી કર્મ ક્ષયથી પ્રભુ, પામ્યા કેવળજ્ઞાન; ચૈત્ર વદિ ચતુર્થી રે, કાશીઉદ્યાન વિષે. વામાન દન૦ ૧૧
સમવસરણમાં શેાભતા, ચાત્રીસ અતિશય ત, તાર્યાં એધે માનવા, મેાક્ષ ગયા ગુણવંત;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #575
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પર૨) સમેતશિખર ધામે રે, શ્રાવણ વદિ અષ્ટમીએ.
વામાનંદન-૧૨ ગાતાં કલ્યાણક ગુણે, અજિત-પદવી પમાય, કીર્તિ, અદ્ધિ, જય બધું પ્રભુના ચરણે સમાય; જશ હેમેન્દ્ર ગાયે રે, બુદ્ધિસાગર પ્રભુજી ઉરે.
વામાનંદન. ૧૩
-
-
-
-
ચકેશ્વરીની આરતિ જય જય ચક્રધર, જય જય ચક્રધરે; શત્રુ જયરક્ષક એક પળમાં દુઃખ હરે.
જય જય ચક્રધરે, કનકાન્તિ સમ દેહ, સૌમ્ય સ્વરૂપ ભાસે;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #576
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પરવું ) અષ્ટભુજા, ગરુડાસન, શેભે ઉલ્લાસે.
જય જય ચક્રધરે. ૧ ચક્ર, બાણું, ને પાશ, વરદ કર જમણે; ચાપ, ચક, અંકુશ ને, વજ ગ્રામ પામે.
જય જય૦ ૨ અપ્રતિચકા નામે, સુર માનવ ગાયે; વિદ્યાદેવી મરણે, સંકટ દૂર થાયે,
જય જય૦ ૩
પ્રાંતિજમાં શુભ વાસ, ભવ્ય પ્રસાધારી; શાંતિ સંઘમાં સ્થાપિ, દેવી સુખકારી.
જય જય૦ ૪
ધમમાર્ગનાં સહાયક, લાજતાં દુઃખ જાયે, હરિ, હર, બ્રહ્મા દે, ગુણ હારા ગાયે.
જય જય૦ ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #577
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
અજિત દિવ્ય પ્રતાપ, ગુણીજન ગુણગાતા; મુનિ હેમેન્દ્ર સ્તવે છે, શુચિ મુદ્દિદાતા
જય જય૦ ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #578
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધિ પત્ર પુષ્ઠ લીટી અશુદ્ધ ૧૨ કરી આ
કુવચક્ર ૯ ૧૨
શ્રિક ૧૦ ૩ સવ ૧૪
પત
કરીયા, કલચંદ
ન
અપે
૧૬
૪
બ
સર્વ પત્રે
અપે સતમથી દીપમાલા ડૂબેલા સુઘાષા અલ્પતા લીધી
૩૦
સાતમ દીપમાલ કિએલા સુધાષા અત્યાતા લીધા
૨
૯
૦
૩૫ ૧૦ ૩૫ ૧૧
જેમ
પ્રમ પ્રેમે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #579
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
'
૧૧૯
૧૧
૧૨૭ ૧૦
૧૩૯ ૧૫
૧૪ ૧
૧૫૧ ૧૫
૧૫૭
૧
૧૬ ૩ ૧૦
૧૭૧ }
૧૭૯
૧
૧૮૩
૧૪
૧૯૬
૧૧
૨૦૧ ૧૪
૨૨૪
૨૨૯
૨૩૨
૨૫૫
२७०
૨૮૩
www.kobatirth.org
ઝ
૧૬
Y
૧૩
( ૫૨૬ )
દયનાં
વસીયાં
અંતરામા
હેમેન્દ્ર
કાલિકા
ત્રિશલાનંદ
આપે
હેમે
મૂર્તિ
ગજતુ
મારી
નિસેપ
દર્શનમાં
મૂતિ
સદ
સવ
પ્રેમષ્ટિ
નિમળ
હષ
દયાના
વસીયા
અતરજામી
હેમેન્દ્રે
કલિકા
ત્રિશલાન દન
અપે
હેમેન્દ્ર
મૂર્તિ
ગજંતુ
સ્મરણ કરી
નિલે પ
દનમાં
મૂર્તિ
સા
સવે
પ્રેમભરી દૃષ્ટિ
નિળ હ
For Private And Personal Use Only
Page #580
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પુર )
ગુરૂ
ક
૩૦૧ ૬ મેન્દ્ર
હેમેન્દ્ર ૩૦૭ ૭
ગુરુદેવ हेमेन्द्रेण हेमेन्द्रसागरेण કરા
क्लिष्ट ૩૮૦ ૨ ગરજે છે; ગરજે; ૪ર૭ ૯ પરમ
ચરમ ૪૩૦ ૧૧માં ઉમેરે ગૌતમ મુનિવર શ્રેષ્ઠ કેવળ
જ્ઞાન તે નિમાં વય;' ૪૩૧ ૩ ૪૪૪ ૪
શ્રેષ્ઠ ૪ર૭ ૧૩ એસવ
ઉત્સવ ૪૬૩ ૧૫ નિલેપી નિર્લેપી 89
સર્વે ૫૦૨
પ્રેમાશ્ર પ૦૮ ૧ શાસ્ત્ર
નિય
નિત્ય
6
સવે
રૂ
પ્રેમાશ્રુ શાએ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #581
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #582
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir માને, 6 સ - ભાવનગર, www.kobatirth.org For Private And Personal Use Only