Book Title: Natak Samaysara
Author(s): Banarasidas
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
Catalog link: https://jainqq.org/explore/008269/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નમ: સર્વજ્ઞાયા શ્રીમદ્ભતચન્દ્રસૂરિવિરચિત સંસ્કૃત કળશ સહિત કવિવર બનારસીદાસજી રચિત નાટક સમયસાર (સરળ ટીકા સહિત) ટીકાકાર દેવરી ( સાગર) નિવાસી બુદ્ધિલાલ શ્રાવક અનુવાદક શ્રી બ્ર. વ્રજલાલ ગિરધરલાલ શાહ બી.એ.ઓનર્સ, એસ.ટી.સી., રાષ્ટ્રભાષારત્ન પ્રકાશક શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ (સૌરાષ્ટ્ર) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Thanks & our Request This shastra has been kindly donated by Sanjeev Madhubhai Shah, London, UK who has paid for it to be "electronised" and made available on the internet in memory of Mrs Hiruben Rajpar Shah and Mrs Savitaben Jivraj Shah. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of the Gujarati Shree Naatak Samaysaar is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમવૃતિઃ પ્રત ૨૧OO વીર સંવત્ ૨૪૯૯ દ્વિતીયવૃતિઃ પ્રત ૧૧૦૦ વીર સંવત્ ૨૫૦૨ તૃતીયાવૃતિઃ પ્રત ૨OOO વીર સંવત્ રપર૩ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશકીય નિવેદન શ્રી કુંદકુંદાચાર્યદવે સમયસારજી શાસ્ત્રની રચના કરીને જૈન સમાજ ઉપર મહાન ઉપકાર કર્યો છે, શ્રી અમૃતચંદ્રાચાર્યે આ શાસ્ત્રની આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકા કરીને ગહન વિષયને પણ સરળ કર્યો છે તથા તેમણે આ શાસ્ત્રના કળશો સંસ્કૃત પધોમાં રચ્યા છે. વિદ્વદર્ય શ્રી પાંડે રાજમલજીએ કળશો ઉપર બાલબોધિની ટીકા કરી છે અને તેના ઉપરથી વિદ્વાન પં. કવિવર શ્રી બનારસીદાસજીએ આ સમયસાર નાટકની રચના કરી છે. આ ગ્રંથ અધ્યાત્મનું એક ઉજ્જવલ રત્ન છે અને પઠન-પાઠન માટે અત્યુપયોગી છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ આ ગ્રંથ ઉપર પોતાની સચોટ અને સુબોધ શૈલીથી રોચક પ્રવચન કર્યા છે. તેથી આ સર્વ આત્માનુભવી મહાત્માઓનો જૈન જગત ઉપર પરમ ઉપકાર Tળ શ્રી બુદ્ધિલાલજી શ્રાવક દ્વારા સંપાદિત સમયસાર નાટકનો આધાર લઈને આ સંસ્થા તરફથી આ ગ્રંથ હિન્દીમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. તેનો ગુજરાતી અનુવાદ વઢવાણ નિવાસી સદ્ધર્મપ્રેમી બ્ર. ભાઈશ્રી વ્રજલાલ ગિરધરલાલ શાહે જિનવાણી પ્રત્યેની ભક્તિવશ, અત્યંત ઉલ્લાસપૂર્વક, તદ્દન નિ:સ્પૃહ ભાવે કરી આપ્યો છે. તે બદલ તેમનો અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આ ગ્રંથનું મુદ્રણકાર્ય અજિત મુદ્રણાલયના સંચાલક શ્રી મગનલાલજી જૈને કર્યુ છે. તે બદલ તેમનો આભાર માનીએ છીએ. “નાટક સુનત હિયે ફાટક ખુલત હૈ” પંડિતજીના આ કથનાનુસાર જે કોઈ ભવ્ય જીવ આ ગ્રંથના ઉચ્ચ આશયને અંતરમાં પરિણમાવશે તેનાં હૃદય-કબાટ ખૂલી જશે અને તેમનું આત્મકલ્યાણ અવશ્ય થશે. સોનગઢ સાહિત્યપ્રકાશન સમિતિ વિ.સં ૨૦૨૯ વૈશાખ સુદ ૨ શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ શ્રી કાનજીસ્વામીની ૮૪ મી સોનગઢ( સૌરાષ્ટ્ર) જન્મજયંતી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૃષ્ઠ ૧૭ ૧૭. ૧૭ ૧૭ ૧૮ | Vm | | ૧૮ ૧૯ ૧૯ ૧૯ વિષયાનુક્રમણિકા | પૃષ્ઠ | વિષય | અજીવનું વર્ણન પુણ્યનું વર્ણન પાપનું વર્ણન આસ્રવનું વર્ણન | સંવરનું વર્ણન નિર્જરાનું વર્ણન બંધનું વર્ણન મોક્ષનું વર્ણન વસ્તુનાં નામ શુદ્ધ જીવ દ્રવ્યનાં નામ સામાન્ય જીવ દ્રવ્યનાં નામ આકાશનાં નામ ૧૧ | કાલનાં નામ | ૧૨ | પુણ્યનાં નામ ૧૩ | પાપનો નામ મોક્ષનાં નામ ૧૩ | બુદ્ધિનાં નામ વિચક્ષણ પુરુષનાં નામ મુનીશ્વરનાં નામ દર્શનનાં નામ જ્ઞાન અને ચારિત્રનાં નામ સત્યનાં નામ જૂઠનાં નામ | નાટક સમયસારના બાર અધિકાર વિષય | કવિવર બનારસીદાસજીનું જીવનચરિત્ર હિન્દી ટીકાકારનું મંગલાચરણ ગ્રંથકારનું મંગલાચરણ શ્રી પાર્શ્વનાથજીની સ્તુતિ શ્રી સિદ્ધની સ્તુતિ શ્રી સાધુની સ્તુતિ સમ્યગ્દષ્ટિની સ્તુતિ ઉત્થાનિકા મિથ્યાદષ્ટિનું લક્ષણ વિસ્વરૂપનું વર્ણન કવિની લઘુતાનું વર્ણન ભગવાનની ભક્તિથી અમને બુદ્ધિબલ પ્રાપ્ત થયું છે. નાટક સમયસારનો મહિમા | અનુભવનું વર્ણન અનુભવનું લક્ષણ અનુભવનો મહિમા જીવદ્રવ્યનું સ્વરૂપ પુદ્ગલ દ્રવ્યનું લક્ષણ ધર્મ દ્રવ્યનું લક્ષણ અધર્મ દ્રવ્યનું લક્ષણ આકાશ દ્રવ્યનું લક્ષણ કાલ દ્રવ્યનું લક્ષણ જીવનું વર્ણન ૨૦ ૨૧ ૨૧ ૨૧ ૧૫ ૨૨ ૨૩ Rી છે. m m | ૨૩ ૨૩ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates IV ૨૫ ૬ ४८ ૫૧ વિષય પૃષ્ઠ | વિષય | | પૃષ્ઠ | ૧. જીવ દ્વારા તીર્થકર ભગવાનના શરીરની સ્તુતિ ४४ ચિદાનંદ ભગવાનની સ્તુતિ | જિનરાજનું યથાર્થ સ્વરૂપ ૪૬ સિદ્ધ ભગવાનની સ્તુતિ પુદગલ અને ચૈતન્ય ભિન્ન સ્વભાવ જિનવાણીની સ્તુતિ ઉપર દષ્ટાંત ૪૬ કવિ વ્યવસ્થા | તીર્થકરના નિશ્ચય સ્વરૂપની સ્તુતિ ४६ શાસ્ત્રનું માહાભ્ય ૨૮ | નિશ્ચય અને વ્યવહાર નયની અપેક્ષા શરીર અને નિશ્ચયનયની પ્રધાનતા જિનવરનો ભેદ ४८ સમ્યગ્દર્શનનું સ્વરૂપ | વસ્તસ્વરૂપની પ્રાપ્તિમાં ગુમ લક્ષ્મીનું દૃષ્ટાંત જીવની દશાપર અગ્નિનું દષ્ટાંત ભેદવિજ્ઞાનની પ્રાપ્તિમાં ધોબીના જીવની દશાપર સોનાનું દષ્ટાંત | વસ્ત્રનું દષ્ટાંત પO અનુભવની દશામાં સૂર્યનું દષ્ટાંત | નિજાત્માનું સત્ય સ્વરૂપ શુદ્ધનયની અપેક્ષાએ જીવનું સ્વરૂપ उ४ તત્ત્વજ્ઞાન થયા પછી જીવની અવસ્થાનું વર્ણન | | પ૧ હિતોપદેશ ૩૪ | વસુસ્વભાવની પ્રાપ્તિમાં નટીનું દષ્ટાંત પર. સમ્યગ્દષ્ટિના વિલાસનું વર્ણન ૩૫ પ્રથમ અધિકારનો સાર ગુણ-ગુણી અભેદ છે | ૩૬ ૨. અજીવ દ્વાર જ્ઞાનીઓનું ચિંતવન | અજીવ અધિકારનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા સાધ્ય-સાધકનું સ્વરૂપ અથવા દ્રવ્ય અને ગુણ - મંગલાચરણ-ભેદવિજ્ઞાન દ્વારા પ્રાપ્ત પર્યાયોની અભેદ-વિવક્ષા પૂર્ણજ્ઞાનની વંદના ૫૫. દ્રવ્ય અને ગુણ-પર્યાયોની ભેદવિવક્ષા શ્રી ગુરૂની પારમાર્થિક શિક્ષા ૫૬ વ્યવહાર નથી જીવનું સ્વરૂપ જીવ અને પુદગલનું લક્ષણ ૫૭. નિશ્ચય નયથી જીવનું સ્વરૂપ આત્મજ્ઞાનનું પરિણામ શુદ્ધ નિશ્ચયનયથી જીવનું સ્વરૂપ જડચેતનની ભિન્નતા ૫૮ ૫૮ શુદ્ધ અનુભવની પ્રશંસા ૪૭ | દેવું અને જીવની ભિન્નતા ઉપર દૃષ્ટાંત ૫૯ જ્ઞાતાની અવસ્થા ૪૧ | જીવ અને પુગલની ભિન્નતા પ૯ ભેદવિજ્ઞાનનો મહિમા | ૪૨ | દેવું અને જીવની ભિન્નતા ઉપર બીજું દૃષ્ટાંત | ૬O પરમાર્થની શિક્ષા ૪૩ | આત્માનું પ્રત્યક્ષ સ્વરૂપ ૬O ૫૩ ૩૭ ૫૫ ૫૮ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૃષ્ઠ ૮) ૮૦. જ || ૮૧ ૨ | | ઉપરની શંકાનું સમાધાન (7) ૬૭ ૮૩ ૮૪ | ૮૫ | | વિષય અનુભવ વિધાન મૂઢ સ્વભાવ વર્ણન જ્ઞાતાનો વિલાસ ભેદવિજ્ઞાનનું પરિણામ બીજા અધિકારનો સાર ૩. કર્તા કર્મ ક્રિયા દ્વાર પ્રતિજ્ઞા ભેદવિજ્ઞાનમાં જીવ કર્મનો કર્તા નથી, નિજસ્વભાવનો કર્તા છે. આત્મા કર્મનો કર્તા નથી માત્ર જ્ઞાતાદ્રષ્ટા છે ભેદવિજ્ઞાની જીવ લોકોને કર્મનો કર્તા દેખાય છે પણ ખરેખર તે અકર્તા છે જીવ અને પુદગલના જુદા જુદા સ્વભાવ કર્તા કર્મ અને ક્રિયાનું સ્વરૂપ કર્તા કર્મ અને ક્રિયાનું એકત્વ કર્તા કર્મ અને ક્રિયાપર વિચાર મિથ્યાત્વ અને સમ્યકત્વનું સ્વરૂપ જેવું કર્મ તેવો કર્તા ભેદજ્ઞાનનું રહસ્ય મિથ્યાદષ્ટિ નથી જાણતો એના ઉપર દષ્ટાંત જીવને કર્મનો કર્તા માનવો મિથ્યાત્વ છે એના પર દષ્ટાંત ભેદવિજ્ઞાની જીવ કર્મનો કર્તા નથી માત્ર દર્શક છે મળેલા જીવ અને પુદગલની જુદી-જુદી ઓળખાણ | પૃષ્ઠ | વિષય ૬૧ | પદાર્થ પોતાના સ્વભાવનો કર્તા છે. ૬ર | જ્ઞાનનો કર્તા જીવ જ છે અન્ય નથી આ વિષયમાં શિષ્યની શંકા ઉપરની શંકાનું સમાધાન શિષ્યનો ફરીથી પ્રશ્ન ઉપરની શંકાનું સમાધાન | મિથ્યાત્વીની કર્તાપણાની સિદ્ધિ પર કુંભારનું દષ્ટાંત જીવને અકર્તા માનીને આત્મધ્યાન કરવાનો મહિમા જીવ નિશ્ચયનયથી અકર્તા અને વ્યવહારનયથી કર્તા છે નયજ્ઞાન દ્વારા વસ્તુસ્વરૂપ જાણીને સમરસ ભાવમાં રહેનારાઓની પ્રશંસા સમ્યજ્ઞાનથી આત્મસ્વરૂપની ઓળખાણ થાય છે | ૭૪ | જ્ઞાનીના આત્માનુભવમાં વિચાર આત્માનુભવની પ્રશંસા અનુભવના અભાવમાં સંસાર અને સદભાવમાં મોક્ષ છે, ૫ એના પર દષ્ટાંત મિથ્યાષ્ટિ જીવ કર્મનો કર્તા છે | મિથ્યાત્વી જીવ કર્મનો કર્તા અને જ્ઞાની અકર્તા છે જે જ્ઞાની છે તે કર્તા નથી જીવ કર્મનો કર્તા નથી ૭૯ | શુદ્ધ આત્માનુભવનું માહાભ્ય | ૮૭ ૮૮ | ૮૯ co ૭૮ ૯૧ | ૯૨ | Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ VI Version 001: remember to check http://www.Atma Dharma.com for updates વિષય ત્રીજા અધિકારનો સાર ૪. પુણ્ય-પાપ એકત્વ દ્વાર પ્રતિજ્ઞા મંગલાચરણ પુણ્ય-પાપની સમાનતા પાપ-પુણ્યની સમાનતામાં શિષ્યની શંકા શિષ્યની શંકાનું સમાધાન મોક્ષમાર્ગમાં શુદ્ધોપયોગ જ ઉપાદેય છે શિષ્ય-ગુરુના પ્રશ્નોત્તર મુનિ શ્રાવકની દશામાં બંધ અને મોક્ષ બને છે. મોક્ષ પ્રાપ્તિ અંતર્દષ્ટિથી છે બાહ્યષ્ટિથી મોક્ષ નથી આ વિષયમાં શિષ્ય-ગુરુના પ્રશ્નોત્તર માત્ર જ્ઞાન મોક્ષમાર્ગ છે જ્ઞાન અને શુભાશુભ કર્મોનું વર્ણન યથાયોગ્ય કર્મ અને જ્ઞાનથી મોક્ષ છે મૂઢ ક્રિયા તથા વિચક્ષણ ક્રિયાનું વર્ણન ચોથા અધિકારનો સાર ૫. આસવ અધિકાર પ્રતિજ્ઞા સમ્યજ્ઞાનને નમસ્કાર દ્રવ્યાસવ, ભાવાત્સવ અને સમ્યજ્ઞાનનું લક્ષણ જ્ઞાતા નિંરાસ્રવી છે સમ્યગ્નાની નિંરાસ્રવ રહે છે પૃષ્ઠ ૯૩ ૯૫ ૯૫ ૯૬ ૯૭ ૯૮ ૯૯ ૧૦૦ ૧૦૧ ૧૦૧ ૧૦૨ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૯ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૧ વિષય શિષ્યનો પ્રશ્ન શિષ્યની શંકાનું સમાધાન રાગ દ્વેષ મોહ અને જ્ઞાનનું લક્ષણ રાગ દ્વેષ મોહ જ આસ્રવ છે સમ્યગ્દષ્ટિ જીવ નિરાસ્રવ છે નિરાસ્રવી જીવોનો આનંદ ઉપશમ અને ક્ષયોપશમ ભાવોની અસ્થિરતા અશુદ્ધ નયથી બંધ અને શુદ્ધ નયથી મોક્ષ છે જીવની બાહ્ય તથા અંતરંગ અવસ્થા શુદ્ધ આત્મા જ સમ્યગ્દર્શન છે પાંચમા અધિકારનો સાર ૬. સંવર દ્વાર પ્રતિજ્ઞા જ્ઞાનરૂપ સંવરને નમસ્કાર ભેદવિજ્ઞાનનું મહત્ત્વ સમ્યકત્વથી સભ્યજ્ઞાન અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ સમ્યગ્દષ્ટિનો મહિમા ભેદજ્ઞાન સંવર નિર્જરા અને મોક્ષનું કારણ છે આત્મસ્વરૂપની પ્રાપ્તિ થયા પછી ભેદજ્ઞાન હેય છે ભેદજ્ઞાન પરંપરા મોક્ષનું કારણ છે ભેદજ્ઞાનથી આત્મા ઉજ્જવલ થાય છે ભેદવિજ્ઞાનની ક્રિયાના દષ્ટાંત મોક્ષનું મૂળ ભેદવજ્ઞાન છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com પૃષ્ઠ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૪ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૧ ૧૨૧ ૧૨૨ ૧૨૩ ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧૨૬ ૧૨૭ ૧૨૭ ૧૨૮ Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates વિષય છઠ્ઠા અધિકારનો સાર ૭. નિર્જરા દ્વાર પ્રતિજ્ઞા મંગલાચરણ જ્ઞાન-વૈરાગ્યના બલથી શુભાશુભ ક્રિયાથી પણ બંધ થતો નથી ભોગ ભોગવવા છતાં જ્ઞાનીઓને કર્મ-કાલિમા લાગતી નથી વૈરાગ્ય-શક્તિ વર્ણન જ્ઞાન-વૈરાગ્યથી મોક્ષની પ્રાપ્તિ છે સમ્યજ્ઞાન વિના સંપૂર્ણ ચારિત્ર નિસ્સાર છે ભેદવિજ્ઞાન વિના સમસ્ત ચારિત્ર નિસ્સાર છે શ્રી ગુરુનો ઉપદેશ અજ્ઞાની જીવ માનતા નથી જીવની શયન અને જાગ્રત દશા કહેવાની પ્રતિજ્ઞા જીવની શયન અવસ્થા જીવની જાગૃત દશા જાગૃત દશાનું ફલ આત્મઅનુભવ ગ્રહણ કરવાની શિખામણ સંસાર સર્વથા અસત્ય છે સમ્યજ્ઞાનીનું આચરણ સમ્યજ્ઞાનને સમુદ્રની ઉપમા જ્ઞાનરહિત ક્રિયાથી મોક્ષ થતો નથી વ્યવહારલીનતાનું પરિણામ પૃષ્ઠ ૧૨૯ ૧૩૦ | અનુભવની પ્રશંસા ૧૩૦ સમ્યગ્દર્શનની પ્રશંસા ૧૩૧ ૧૩૧ ૧૩૩ ૧૩૩ ૧૩૪ ૧૩૫ ૧૩૭ વિષય જ્ઞાન વિના મોક્ષમાર્ગ જાણી શકાતો નથી જ્ઞાનનો મહિમા ૧૩૮ ૧૩૮ ૧૩૯ ૧૩૯ ૧૪૦ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૩ ૧૪૪ પરિગ્રહના વિશેષ ભેદ કથન કરવાની પ્રતિજ્ઞા સામાન્ય-વિશેષ પરિગ્રહનો નિર્ણય પરિગ્રહમાં રહેવા છતાં જ્ઞાની નિષ્પરિગ્રહી છે પરિગ્રહમાં રહેવા છતાં જ્ઞાની જીવોને પરિગ્રહ રહિત કહેવાનું કારણ પરિગ્રહમાં રહેવા છતાં જ્ઞાની જીવ નિષ્પરિગ્રહી છે એના ઉપર દષ્ટાંત જ્ઞાની જીવ સદા અબંધ છે જ્ઞાનરૂપી દીપકની પ્રશંસા જ્ઞાનની નિર્મળતા પર દષ્ટાંત વિષયવાસનાઓથી વિરક્ત રહેવાનો ઉપદેશ જ્ઞાની જીવ વિષયોમાં નિરંકુશ રહેતો નથી જ્ઞાન અને વૈરાગ્ય એકસાથે જ હોય છે અજ્ઞાની જીવોની ક્રિયા બંધનું કારણ અને જ્ઞાની જીવોની ક્રિયા નિર્જરાનું કારણ છે જ્ઞાનીના અબંધ અને અજ્ઞાનીના બંધ પર કીડાનું દષ્ટાંત જ્ઞાની જીવ કર્મનો કર્તા નથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com VII પૃષ્ઠ ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૪૯ ૧૫૦ ૧૫૦ ૧૫૨ ૧૫૩ ૧૫૪ ૧૫૫ ૧૫૬ ૧૫૬ ૧૫૬ ૧૫૭ ૧૫૭ Page #11 -------------------------------------------------------------------------- ________________ VIII Version 001: remember to check http://www.Atma Dharma.com for updates વિષય સમ્યજ્ઞાનીનો વિચાર જ્ઞાનની નિર્ભયતા સાત ભયનાં નામ સાત ભયનું જુદું જુદું સ્વરૂપ આ ભવ-ભય મટાડવાનો ઉપાય પરભવ-ભય મટાડવાનો ઉપાય મરણનો ભય મટાડવાનો ઉપાય વેદનાનો ભય મટાડવાનો ઉપાય અરક્ષાનો ભય મટાડવાનો ઉપાય ચોરભય મટાડવાનો ઉપાય અકસ્માતનો ભય મટાડવાનો ઉપાય સમ્યજ્ઞાની જીવોને નમસ્કાર સમ્યગ્દર્શનના આઠ અંગોનાં નામ સમ્યકત્વનાં આઠ અંગોનું સ્વરૂપ ચૈતન્ય નટનું નાટક સાતમા અધિકારનો સાર ૮. બંધ દ્વાર પ્રતિજ્ઞા મંગલાચરણ જ્ઞાનચેતના અને કર્મચેતનાનું વર્ણન કર્મબંધનું કારણ અશુદ્ધ ઉપયોગ છે જોકે જ્ઞાની અબંધ છે તોપણ પુરુષાર્થ કરે છે ઉદયની પ્રબલતા ઉદયની પ્રબલતા ઉપર દષ્ટાંત મોક્ષમાર્ગમાં અજ્ઞાની જીવ પુરુષાર્થહીન અને જ્ઞાની પુરુષાર્થી હોય છે પૃષ્ઠ ૧૫૮ ૧૫૯ ૧૬૦ ૧૬૦ ૧૬૧ ૧૬૨ ૧૬૩ ૧૬૩ ૧૬૪ ૧૬૫ ૧૬૬ ૧૬૭ ૧૬૮ ૧૬૮ ૧૬૯ ૧૭૦ ૧૭૨ ૧૭૨ વિષય જ્ઞાની અને અજ્ઞાનીની પરિણતિ ૫૨ દષ્ટાંત જેવી ક્રિયા તેવું ફળ જ્યાં સુધી જ્ઞાન છે ત્યાં સુધી વૈરાગ્ય છે ચાર પુરુષાર્થ ચાર પુરુષાર્થ ઉપર જ્ઞાની અને અજ્ઞાનીનો વિચાર ૧૭૮ આત્મામાં જ ચારે પુરુષાર્થ છે વસ્તુનું સત્ય સ્વરૂપ અને મૂર્ખનો વિચાર ઉત્તમ, મધ્યમ, અધમ અને અધમાધમ જીવોનો સ્વભાવ ઉત્તમ પુરુષનો સ્વભાવ મધ્યમ પુરુષનો સ્વભાવ અધમ પુરુષનો સ્વભાવ અધમાધમ પુરુષનો સ્વભાવ મિથ્યાદષ્ટિની અહંબુદ્ધિનું વર્ણન મૂઢ મનુષ્ય વિષયોથી વિરક્ત હોતા નથી અજ્ઞાની જીવની મૂઢતા ઉપર મૃગજળ અને આંધળાનું દષ્ટાંત અજ્ઞાની જીવ બંધનથી છૂટી શકતો નથી તેના ઉપર દષ્ટાંત ૧૭૩ ૧૭૪ | અજ્ઞાની જીવની અહંબુદ્ધિ પર દષ્ટાંત ૧૭૬ અજ્ઞાનીની વિષયાસક્તતા ઉપર દષ્ટાંત ૧૭૭ ૧૭૭ જે નિર્મોહી છે તે સાધુ છે સમ્યગ્દષ્ટિ જીવ આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે શિષ્યનો પ્રશ્ન Please inform us of any errors on rajesh@AtmaDharma.com પૃષ્ઠ ૧૭૮ ૧૭૯ ૧૭૯ ૧૮૦ ૧૮૧ ૧૮૧ ૧૮૨ ૧૮૪ ૧૮૪ ૧૮૫ ૧૮૬ ૧૮૭ ૧૮૮ ૧૮૯ ૧૯૦ ૧૯૧ ૧૯૧ ૧૯૨ ૧૯૩ ૧૯૩ ૧૯૪ Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates વિષય શિષ્યની શંકાનું સમાધાન જડ અને ચૈતન્યની પૃથપણું આત્માની શુદ્ધ પરિણતિ શરીરની અવસ્થા સંસારી જીવોની દશા ઘાણીના બળદ જેવી છે સંસારી જીવોની હાલત ધનસંપત્તિનો મોહ દૂર કરવાનો ઉપદેશ લૌકિકજનોથી મોહ દૂર કરવાનો ઉપદેશ શરીરમાં ત્રણલોકનો વિલાસ ગર્ભિત છે આત્મવિલાસ જાણવાનો ઉપદેશ આત્મસ્વરૂપની ઓળખાણ જ્ઞાનથી થાય છે મનની ચંચલતા મનની ચંચલતા ઉ૫૨ જ્ઞાનનો પ્રભાવ મનની સ્થિરતાનો પ્રયત્ન આત્માનુભવ કરવાનો ઉપદેશ આત્માનુભવ કરવાની વિધિ આત્મનુભવથી કર્મબંધ થતો નથી ભેદજ્ઞાનીની ક્રિયા ભેદજ્ઞાનીનું પરાક્રમ આઠમા અધિકારનો સાર ૯. મોક્ષ દ્વાર પ્રતિજ્ઞા મંગલાચરણ સમ્યજ્ઞાનથી આત્માની સિદ્ધિ થાય છે સુબુદ્ધિનો વિલાસ સમ્યજ્ઞાનીનું મહત્વ પૃષ્ઠ ૧૯૫ ૧૯૬ ૧૯૭ ૧૯૭ ૨૦૦ ૨૦૧ ૨૦૨ ૨૦૨ ૨૦૩ ૨૦૪ ૨૦૪ ૨૦૫ ૨૦૬ ૨૦૭ ૨૦૭ ૨૦૮ ૨૦૯ ૨૦૯ ૨૧૦ ૨૧૧ ૧૨ ૨૧૨ ૨૧૩ ૨૧૪ ૨૧૫ વિષય જ્ઞાની જીવ જ ચક્રવર્તી છે નવ ભક્તિનાં નામ જ્ઞાની જીવોનું મંતવ્ય આત્માના ચેતન લક્ષણનું સ્વરૂપ આત્મા નિત્ય છે સુબુદ્ધિ સખીને બ્રહ્મનું સ્વરૂપ સમજાવે છે આત્મ-અનુભવનું દષ્ટાંત હૈય-ઉપાદેય ભાવો ઉપર ઉપદેશ જ્ઞાની જીવ ચાહે ઘ૨માં ૨હે, ચાહે વનમાં રહે, પણ મોક્ષમાર્ગ સાધે છે મોક્ષમાર્ગી જીવોની પરિણતિ સમ્યગ્દષ્ટિ જીવ સાધુ છે અને મિથ્યાદષ્ટિ ચોર છે દ્રવ્ય અને સત્તાનું સ્વરૂપ સત્તાનું સ્વરૂપ છ દ્રવ્યથી જ જગતની ઉત્પત્તિ છે આત્મસત્તાનો અનુભવ નિર્વિકલ્પ છે જે આત્મસત્તાને જાણતો નથી તે અપરાથી છે મિથ્યાત્વની વિપરીત વૃત્તિ સમ્યગ્દષ્ટિ જીવોનો સવિચાર સમાધિ-વર્ણન શુભક્રિયાઓનું સ્પષ્ટીકરણ શુદ્ધોપયોગમાં શુભોપયોગનો નિષેધ જ્ઞાનમાં સર્વ જીવ એકસરખા ભાસે છે અભિમાની જીવોની દશા Please inform us of any errors on rajesh@AtmaDharma.com IX પૃષ્ઠ ૨૧૬ ૨૧૭ ૨૧૮ ૨૧૯ ૨૨૦ ૨૨૧ ૨૨૧ ૨૨૨ ૨૨૨ ૨૨૩ ૨૨૪ ૨૨૫ ૨૨૫ ૨૨૬ ૨૨૭ ૨૨૮ ૨૨૯ ૨૩૦ ૨૩૨ ૨૩૩ ૨૩૩ ૨૩૬ ૨૩૭ Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | પૃષ્ઠ | ૨૫૩ ૨૫૪ ૨૫૫ ૨૫૫ ૨૫૬ ૨૫૭ | વિષય જ્ઞાની જીવોની દશા સમ્યકત્વી જીવોનો મહિમા સમ્યગ્દષ્ટિ જીવોને વંદન મોક્ષપ્રાપ્તિનો ક્રમ આઠ કર્મો નાશ પામવાથી આઠ ગુણોનું પ્રગટ થવું નવમા અધિકારનો સાર ૧૦. સર્વવિદ્ધિ દ્વાર પ્રતિજ્ઞા સર્વ ઉપાધિ રહિત શુદ્ધ આત્માનું સ્વરૂપ વાસ્તવમાં જીવ કર્મનો કર્તા-ભોક્તા નથી અજ્ઞાનમાં જીવ કર્મનો કર્તા જ છે જેમ જીવ કર્મનો અકર્તા છે તેમ અભોક્તા પણ છે અજ્ઞાની જીવ વિષયોનો ભોક્તા છે જ્ઞાની નથી જ્ઞાની કર્મના કર્તા-ભોક્તા નથી એનું કારણ અજ્ઞાની જીવ કર્મનો કર્તા-ભોક્તા છે એનું કારણ વાસ્તવમાં જીવ કર્મનો અકર્તા છે એનું કારણ અજ્ઞાનમાં જીવ કર્મનો કર્તા અને જ્ઞાનમાં અકર્તા છે અજ્ઞાની જીવ અશુભ ભાવોનો કર્તા હોવાથી ભાવકર્મનો કર્તા છે | આ વિષયમાં શિષ્યનો પ્રશ્ન પૃષ્ઠ | વિષય | ૨૩૮ | આ વિષયમાં શ્રીગુરુ સમાધાન કરે છે ૨૩૯ | કર્મનો કર્તા-ભોક્તા બાબતમાં ૨૪૦ | એકાંત પક્ષ ઉપર વિચાર ૨૪૦ | સ્યાદ્વાદમાં આત્માનું સ્વરૂપ આ વિષયમાં એકાંતપક્ષનું ખંડન | ૨૪૧ | કરનાર સ્યાદ્વાદનો ઉપદેશ ૨૪ર | આ વિષયમાં બૌદ્ધમતવાળાઓનો વિચાર બૌદ્ધમતવાળાઓનો એકાંત વિચાર ૨૪૪ | દૂર કરવા માટે દૃષ્ટાંત દ્વારા સમજાવે છે ૨૪૪ | બૌદ્ધ જીવદ્રવ્યને ક્ષણભંગુર ૨૪૫ | કેવી રીતે માની બેઠા એનું કારણ ૨૪૬ | દુર્બુદ્ધિની દુર્ગતિ જ થાય છે દુર્બુદ્ધિની ભૂલ પર દષ્ટાંત ૨૪૬ | દુર્બુદ્ધિની પરિણતિ અનેકાંતનો મહિમા ૨૪૭ | છ એ મતવાળાઓનો જીવ પદાર્થ પર વિચાર | | ૨૪૮ | પાંચે મતવાળા એકાંતી અને જૈનો સ્યાદ્વાદી છે ૨૪૯ | પાંચે મતોના એક એક અંગનું | | જૈનમત સમર્થન કરે છે ૨૫૦ | સ્યાદ્વાદનું વ્યાખ્યાન નિર્વિકલ્પ ઉપયોગ જ અનુભવવા યોગ્ય છે ૨૫૧ | અનુભવમાં વિકલ્પ ત્યાગવાનું દષ્ટાંત કયા નયથી આત્મા કર્મોનો કર્તા છે | ર૫ર | અને કયા નયથી નથી ૨૫૩ | જ્ઞાનનું જ્ઞયાકારરૂપ પરિણમન હોય છે. ૨૫૮ ૨૫૯ ૨૫૯ ૨૬O ૨૬૧ | ૨૬૩ | ૨૬૩ | ૨૬૪ ૨૬૫ ૨૬૬ ૨૬૬ | ૨૬૭ | Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જા પૃષ્ઠ | ૨૮૬ ૨૮૬ ૨૮૭ ૨૮૭ ૨૮૮ ૨૮૯ ૨૯) ૨૯) ૨૯૧ ૨૯૩ વિષય પણ તે યરૂપ થઈ જતું નથી જગતના પદાર્થ પરસ્પર અવ્યાપક છે કર્મ કરવું અને ફળ ભોગવવું એ જીવનું નિજસ્વરૂપ નથી જ્ઞાન અને જ્ઞયની ભિન્નતા શેય અને જ્ઞાન સંબંધમાં અજ્ઞાનીઓનો હેતુ આ વિષયમાં અજ્ઞાનીઓને સંબોધન સ્યાદ્વાદી સમ્યગ્દષ્ટિની પ્રશંસા જ્ઞાન જ્ઞયમાં અધ્યાપક છે એનું દષ્ટાંત આત્મપદાર્થનું યથાર્થ સ્વરૂપ પરમાત્મપદની પ્રાપ્તિનો માર્ગ રાગ-દ્વેષનું કારણ મિથ્યાત્વ છે અજ્ઞાનીઓના વિચારમાં રાગ-દ્વેષનું કારણ અજ્ઞાનીઓને સત્યમાર્ગનો ઉપદેશ જ્ઞાનનું માહીભ્ય અજ્ઞાની જીવ પરદ્રવ્યમાં જ લીન રહે છે અજ્ઞાનીને કુમતિ અને જ્ઞાનને સુમતિ ઉપજે છે દુર્મતિ અને કુબ્બાની સમાનતા સુબુદ્ધિ સાથે રાધિકાની તુલના કુમતિ અને સુમતિનું કાર્ય દ્રવ્યકર્મ, ભાવકર્મ અને વિવેકનો નિર્ણય કર્મના ઉદય ઉપર ચૌપાટનું દષ્ટાંત વિવેકચક્રના સ્વભાવ ઉપર શેતરંજનું દષ્ટાંત કુમતિ કુન્જા અને સુમતિ રાધિકાના કાર્ય જ્યાં શુદ્ધ જ્ઞાન છે ત્યાં ચારિત્ર છે પૃષ્ઠ | વિષય ર૬૮ | જ્ઞાન અને ચારિત્ર ઉપર પાંગળા | ર૯ | અને આંધળાનું દૃષ્ટાંત જ્ઞાની અને ક્રિયાની પરિણતિ ૨૭) કર્મ અને જ્ઞાનનો ભિન્ન ભિન્ન પ્રભાવ ૨૭૦ | જ્ઞાનની આલોચના ૨૭૧ | જ્ઞાનનો ઉદય થતાં અજ્ઞાનદશા | ૨૭૧ | દૂર થઈ જાય છે ૨૭ર | કર્મ-પ્રપંચ મિથ્યા છે ૨૭૩ | મોક્ષમાર્ગમાં ક્રિયાનો નિષેધ ર૭૪ | ક્રિયાની નિંદા ૨૭૪ | જ્ઞાનીઓનો વિચાર ૨૭૫ | વૈરાગ્યનો મહિમા ૨૭૬ | જ્ઞાનીની ઉન્નતિનો ક્રમ ૨૭૭ | શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર ર૭૭ | શુદ્ધ આત્મદ્રવ્ય અર્થાત્ પરમાત્માનું સ્વરૂપ ૨૭૮ | મુક્તિનું મૂળ કારણ દ્રવ્યલિંગ નથી આત્મા સિવાય બીજે જ્ઞાન નથી ૨૭૮ જ્ઞાન વિના વેષધારી વિષયના ભિખારી છે ૨૭૯ | અનુભવની યોગ્યતા | ૨૮૧ | આત્મ-અનુભવનું પરિણામ ૨૮૨ | આત્મ-અનુભવ કરવાનો ઉપદેશ ૨૮૨ | આત્મ-અનુભવ વિના બાહ્ય ચારિત્ર હોવા ૨૮૨ | છતાં પણ જીવ અવતી છે | | ૨૮૩ | અજ્ઞાની અને જ્ઞાનીઓની ૨૮૪ | પરિણતિમાં ભેદ છે | ૨૮૪ | સમયસારનો સાર ૨૯૪ ૨૯૫ ૨૯૫ ૨૯૭ ૨૯૮ ૨૯૯ ૨૯૯ GOO ૩૦૧ ૩૦૧ ૩૦૩ ૩૪ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates XII | પૃષ્ઠ | ૩ર૯ ૩૩) ૩૩૧ ૩૩ર | ૩૩ર | ૩૩૫ ૩૧0 ૩૩૫ | વિષય અનુભવ યોગ્ય શુદ્ધ આત્માનું સ્વરૂપ ગ્રંથકર્તાનું નામ અને ગ્રંથનો મહિમા નવરસોનાં નામ નવ રસોનાં લૌકિક સ્થાન નવ રસોનાં પારમાર્થિક સ્થાન દસમા અધિકારનો સાર ૧૧. સ્યાદ્વાદ દ્વાર સ્વામી અમૃતચંદ્ર મુનિની પ્રતિજ્ઞા સ્યાદ્વાદ સંસાર-સાગરથી તારનાર છે નય સમૂહ વિષે શિષ્યની શંકા અને ગુરુનું સમાધાન પદાર્થ સ્વ-ચતુષ્ટયની અપેક્ષા અતિરૂપ અને પરચતુષ્ટયની અપેક્ષાએ નાસિરૂપ છે. સ્યાદ્વાદના સાત ભગ એકાંતવાદીઓના ચૌદ નય-ભેદ પ્રથમ પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન બીજા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન ત્રીજા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન ચતુર્થ પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન પંચમ પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન છઠ્ઠી પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન સાતમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન આઠમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન નવમાં પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન દશમાં પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન અગિયારમાં પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન પૃષ્ઠ | વિષય | ૩૦૫ | બારમાં પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન ૩૦૬ | તેરમાં પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડના ૩૦૭ | ચૌદમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન ૩૦૭ | સ્યાદ્વાદની પ્રશંસા [ ૩૮ | અગિયારમા અધિકારનો સાર ૧૨. સાધ્ય-સાધક દ્વા૨ પ્રતિજ્ઞા ૩૧૨ જીવની સાધ્ય-સાધક અવસ્થાઓનું વર્ણન ૩૧૪ સાધક અવસ્થાનું સ્વરૂપ સદ્દગુરુને મેઘની ઉપમા ૩૧૪ | ધન-સંપત્તિથી મોટુ દૂર કરવાનો ઉપદેશ કુટુંબી વગેરેનો મોડું દૂર કરવાનો ઉપદેશ ૩૧૫ | ઇન્દ્રાદિ ઉચ્ચ પદની ઈચ્છા અજ્ઞાન છે ૩૧૭ | સમતાભાવમાં જ સુખ છે | ૩૧૮ | જે ઉન્નતિની પછી અવનતિ (આવે ) છે ૩૧૯ | તે ઉન્નતિ નથી ૩૨૦ | શ્રીગુરુના ઉપદેશમાં જ્ઞાની જીવ ૩ર૧ | રુચિ કરે છે અને મૂર્ખ સમજતા જ નથી ૩રર | ઉપરોક્ત કથનનું દૃષ્ટાંત દ્વારા સમર્થન | ૩ર૩ | પાંચ પ્રકારના જીવન ૩ર૪ | ઘા જીવનું લક્ષણ ૩ર૪ | ચૂંથા જીવનું લક્ષણ ૩રપ | સૂવા જીવનું લક્ષણ ૩ર૬ | ઊંઘા જીવનું લક્ષણ ૩ર૭ | ઘંઘા જીવનું લક્ષણ | ૩૨૮ | ઉપર્યુક્ત પાંચ પ્રકારના જીવોનું ૩૩૬, ૩૩૮ ૩૩૮ ૩૩૯ ૩૪) ૩૪૭ | | ૩૪૧. ૩૪૧ ૩૪૨ ૩૪૪ ૩૪૪ ૩૪૪ ૩૪૪ ૩૪૫ ૩૪૫ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates XIII | પૃષ્ઠ | ૩૬૫ ૩૬૫ ૩૬૬ ૩૬૮ ૩૬૯ ૩૬૯ વિષય | વિશેષ વર્ણન ચૂંદા જીવનું વર્ણન સાત વ્યસનનાં નામ વ્યસનોના દ્રવ્ય અને ભાવરૂપ ભેદ સાત ભાવવ્યસનોનું સ્વરૂપ સાધક જીવનો પુરુષાર્થ ચૌદ ભાવરત્ન ચૌદ રત્નોમાં કયું હેય અને કયું ઉપાદેય છે મોક્ષમાર્ગના સાધક જીવોની અવસ્થા શુદ્ધ અનુભવથી મોક્ષ અને મિથ્યાત્વથી સંસાર છે. આત્મ-અનુભવનું પરિણામ જ્ઞાનક્રિયાનું સ્વરૂપ સમ્યકત્વથી કમેકમે જ્ઞાનની પૂર્ણતા થાય છે સમ્યકત્વનો મહિમા સમ્યજ્ઞાનનો મહિમા અનુભવમાં નયપક્ષ નથી આત્મા દ્રવ્ય, ક્ષત્ર, કાલ, ભાવથી અખંડિત છે જ્ઞાન અને જ્ઞયનું સ્વરૂપ સ્યાદ્વાદમાં જીવનું સ્વરૂપ સાધ્યસ્વરૂપ કેવળજ્ઞાનનું વર્ણન અમૃતચંદ્રકળાના ત્રણ અર્થ ગ્રંથના અંતમાં ગ્રંથકારની આલોચના બારમા અધિકારનો સાર પૃષ્ઠ | વિષય | ૩૪૫ | ૧૩. ચૌદ ગુણસ્થાનાધિકાર ૩૪૬ | મંગળાચરણ ૩૪૬ | જિન-પ્રતિબિંબનું માહાભ્ય ૩૪૭ | જિન-મૂર્તિપૂજકોની પ્રશંસા | ૩૪૭ | ચૌદ ગુણસ્થાનોનાં નામ ૩૪૮ | મિથ્યાત્વ ગુણસ્થાનમાં પાંચ પ્રકારના ૩૪૮ | મિથ્યાત્વનો ઉદય રહે છે ૩૪૯ | એકાંત મિથ્યાત્વનું સ્વરૂપ ૩૫૦ | વિપરીત મિથ્યાત્વનું સ્વરૂપ | વિનય મિથ્યાત્વનું સ્વરૂપ ૩૫૦ | સંશય મિથ્યાત્વનું સ્વરૂપ ૩૫૧ | અજ્ઞાન મિથ્યાત્વનું સ્વરૂપ ઉપર | મિથ્યાત્વના બે ભેદ સાદિ મિથ્યાત્વનું સ્વરૂપ ઉપર | અનાદિ મિથ્યાત્વનું સ્વરૂપ ૩૫૩ | સાસાદન ગુણસ્થાનનું વર્ણન કરવાની ૩૫૪ | | પ્રતિજ્ઞા ૩૫૪ | સાસાદન ગુણસ્થાનનું સ્વરૂપ ત્રીજાં ગુણસ્થાન કહેવાની પ્રતિજ્ઞા ૩પ૬ | ત્રીજા ગુણસ્થાનનું સ્વરૂપ ૩૫૬ | ચોથા ગુણસ્થાનનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા ૩૫૮ | | ચોથા ગુણસ્થાનનું વર્ણન ૩૬૧ | સમ્યકત્વના આઠ વિવરણ ૩૬૧ | સમ્યકત્વનું સ્વરૂપ | ૩૬૨ | સમ્યકત્વની ઉત્પત્તિ ૩૬૪ | સમ્યકત્વના ચિન્હ ૩90 ૩૭) ૩૭) ૩૭૧ ૩૭૧ | ૩૭૧ ૩૭૧ ૩૭ર ૩૭ર ૩૭૩ ૩૭૪ ] 3७४ ૩૭૫ ૩૭૫ ૩૭૫ | ૩૭૫ | Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates XIV | વિષય સમ્યગ્દર્શનના આઠ ગુણ સમ્યકત્વના પાંચ ભૂષણ સમ્યગ્દર્શન પચ્ચીસ દોષ વર્જિત હોય છે. આઠ મહામદના નામ આઠ મળનાં નામ છે અનાયતન | ત્રણ મૂઢતાના નામ અને પચ્ચીસ દોષોનો સરવાળો પાંચ કારણોથી સમ્યકત્વનો વિનાશ થાય છે સમ્યગ્દર્શનના પાંચ અતિચાર મોહનીય કર્મની સાત પ્રકૃતિઓના અનુદયથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે મોહનીય કર્મની સાત પ્રકૃતિઓ સમ્યકત્વના નામ સમ્યકત્વના નવ ભેદોનું વર્ણન ક્ષયોપશમ સમ્યકત્વના ત્રણ ભેદોનું વર્ણન વેદ સમ્યકત્વના ચાર ભદ અહીં ક્ષાયિક અને ઉપશમ સમ્યકત્વનું સ્વરૂપ ન કહેવાનું કારણ નવ પ્રકારના સભ્યત્વોનું વિવરણ પ્રતિજ્ઞા સમ્યકત્વના ચાર પ્રકાર ચોથા ગુણસ્થાનના વર્ણનનો ઉપસંહાર અણુવ્રત ગુણસ્થાનનું વર્ણન પ્રતિજ્ઞા શ્રાવકના એકવીસ ગુણ | બાવીસ અભક્ષ | પૃષ્ઠ | વિષય ૩૭૬ | પ્રતિજ્ઞા ૩૭૬ | અગિયાર પ્રતિમાઓનાં નામ ૩૭૬ | પ્રતિમાનું સ્વરૂપ | ૩૭૬ | દર્શન પ્રતિમાનું સ્વરૂપ ૩૭૬ | વ્રત પ્રતિમાનું સ્વરૂપ ૩૭૭ | સામાયિક પ્રતિમાનું સ્વરૂપ || ચોથી પ્રતિમાનું સ્વરૂપ ૩૭૭ | પાંચમી પ્રતિમાનું સ્વરૂપ ૩૭૭ | છઠ્ઠી પ્રતિમાનું સ્વરૂપ ૩૭૮ | સાતમી પ્રતિમાનું સ્વરૂપ નવ વાડનાં નામ ૩૭૮ | આઠમી પ્રતિમાનું સ્વરૂપ ૩૭૮ | નવમી પ્રતિમાનું સ્વરૂપ ૩૭૯ | દસમી પ્રતિમાનું સ્વરૂપ ૩૮0 | અગિયારમી પ્રતિમાનું સ્વરૂપ ૩૮૦ | પ્રતિમાઓ સંબંધમાં મુખ્ય ઉલ્લેખ ૩૮૧ | પ્રતિમાઓની અપેક્ષાએ શ્રાવકોના ભેદ પાંચમાં ગુણસ્થાનનો કાલ એક પૂર્વનું પ્રમાણ | અંતર્મુહૂતનું માપ છઠ્ઠા ગુણસ્થાનના વર્ણનની પ્રતિજ્ઞા ૩૮૨ | છઠ્ઠા ગુણસ્થાનનું સ્વરૂપ ૩૮૩ | પાંચ પ્રમાદોનાં નામ ૩૮૩ | સાધુના અઠ્ઠાવીસ મૂળગુણ | ૩૮૩ | પાંચ અણુવ્રત અને પાંચ મહાવ્રતનું સ્વરૂપ ૩૮૪ | પાંચ સમિતિનું સ્વરૂપ | પૃષ્ઠ | ૩૮૫ ૩૮૫ | ૩૮૬ ૩૮૬ ૩૮૬ ૩૮૬ ૩૮૭ ૩૮૭. 3८८ ૩૮૮ ૩૮૮ ૩૮૯ ૩૮૯ ૩૯O ૩૯૦ ૩૯૦ ૩૯૦ ૩૯૧ ૩૯૧ ૩૯૧ ૩૯૧ ૩૯૨ ૩૯૨ ૩૯૨ | ૩૯૩ | ૩૯૩ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates XV વિષય પૃષ્ઠ ૪૦૪ ૪૦૫ ૪૦૬ | ૪૬ ૪૬ ૪૦૭ ૩૯૬ 1 2 છે આવશ્યક વિકલ્પી અને જિનકલ્પી સાધુઓનું સ્વરૂપ વેદનીય કર્મજનિત અગિયાર પરીષહું ચરિત્રમોહજનિત સાત પરીષ જ્ઞાનાવરણીયજનિત બે પરીષહું દર્શનમોહનીયજનિત એક અને અંતરાયજનિત એક પરીષહું બાવીસ પરીષહોનું વર્ણન વિકલ્પી અને જિનકલ્પી સાધુની તુલના સાતમાં ગુણસ્થાનનું વર્ણન આઠમા ગુણસ્થાનનું વર્ણન નવમાં ગુણસ્થાનનું વર્ણન દસમા ગુણસ્થાનનું વર્ણન અગિયારમા ગુણસ્થાનનું વર્ણન બારમાં ગુણસ્થાનનું વર્ણન ઉપશમશ્રેણીની અપેક્ષાએ ગુણસ્થાનોનો ૪૧૦ પૃષ્ઠ | વિષય ૩૯૩ | કેવળજ્ઞાની પ્રભુના પરમૌદારિક શરીરના અતિશય ૩૯૪ | ચૌદમાં ગુણસ્થાનના વર્ણનની પ્રતિજ્ઞા ૩૯૪ | ચૌદમાં ગુણસ્થાનનું સ્વરૂપ ૩૯૫ | બંધનું મૂળ આસ્રવ અને ૩૯૬ | મોક્ષનું મૂળ સંવર છે સંવરને નમસ્કાર ગ્રંથના અંતમાં સંવરસ્વરૂપ જ્ઞાનને નમસ્કાર તેરમા અધિકારનો સાર ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ ૩૯૭ | ગ્રંથ-મહિમા ૩૯૮ | જીવ-નટનો મહિમા ૩૯૯ | ત્રણ કવિઓનાં નામ ૩૯૯ | સુકવિનું લક્ષણ ૪OO | કુકવિનું લક્ષણ ૪)0 | વાણીની વ્યાખ્યા ૪૦૧ | જૂઠું ગુણગાન કથન સમયસાર નાટકની વ્યવસ્થા | ૪૦૧ | ગ્રંથ ગ્રંથના સર્વ પદ્યોની સંખ્યા ૪૦૧ | ઈડર-ભંડારની પ્રતિનો અંતિમ અંશ ૪૦૨ | સમયસારના પધોની વર્ણાનુક્રમણિકા ૪૦૩ | શ્રીમદમૃતચંદ્રસૂરિ વિરચિત | ૪૦૪ | નાટક સમયસાર કળશોની વર્ણાનુક્રમણિકા ૪૧૦ ૪૧૧ ૪૧૨ ૪૧૩ ૪૧૪ ૪૧૫ ૪૧૬ | કાળ ૪૨૧ ૪૨૩ ૪૨૫ ક્ષપકશ્રેણીમાં ગુણસ્થાનોનો કાળ તેરમા ગુણસ્થાનનું વર્ણન કેવળજ્ઞાનીની મુદ્રા અને સ્થિતિ કેવળી ભગવાનને અઢાર દોષ હોતા નથી | ૪૩૯ | Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates XVI કવિવર બનારસીદાસજી (સંક્ષિપ્ત જીવન-પરિચય) જો કે જૈન ધર્મના ધારક અનેક વિદ્વાનો ભારત-ભૂમિને પવિત્ર બનાવી ગયા છે તો પણ કોઈએ પોતાનું જીવન ચરિત્ર લખીને આપણી અભિલાષા તૃપ્ત કરી નથી. પરંતુ આ ગ્રંથના નિર્માતા સ્વર્ગીય પંડિત બનારસીદાસજી આ દોષથી મુક્ત છે. તેમણે પોતે પોતાની કલમથી પંચાવન વર્ષ સુધીનું અંતર્બાહ્ય સત્ય ચરિત્ર લખીને જૈનસાહિત્યને પવિત્ર કર્યું છે અને એક ઘણી મોટી ત્રુટિને પૂરી કરી છે. શ્રીમાનનું પવિત્ર ચરિત્ર “બનારસીવિલાસ” માં જૈન ઈતિહાસના આધુનિક શોધક શ્રીમાન્ પં. નાથુરામજી પ્રેમીએ છપાવ્યું હતું, તેના આધારે સંક્ષિપ્તરૂપે અહીં ઉદ્ધત કરીએ છીએ. મધ્ય ભારતમાં રોહતકપુર પાસે બિહોલી નામનું એક ગામ છે. ત્યાં રજપૂતોની વસ્તી છે. એક વખતે બિહોલીમાં જૈનમુનિનું શુભાગમન થયું. મુનિરાજના વિદ્વત્તાપૂર્ણ ઉપદેશ અને પવિત્ર ચારિત્રથી મુગ્ધ થઈને ત્યાંના બધા રજપૂતો જૈન થઈ ગયા. અને પહિરી માલા મંત્રકી, પાયો કુલ શ્રીમાલ; થાપ્યો ગોત બિોલિયા, બીહોલી-૨ખપાલ. નવકારમંત્રની માળા પહેરીને શ્રીમાળ કુળની સ્થાપના કરી અને બિહોલીયા ગોત્ર રાખ્યું. બિહોલીયા કુળે ખૂબ વૃદ્ધિ પ્રાપ્ત કરી અને દૂર દૂર સુધી ફેલાઈ ગયું. આ કુળમાં પરંપરાગત સંવત્ ૧૬૪૩ ના મહા મહિનામાં શ્રી બનારસીદાસજીનો જન્મ થયો. બાલ્યકાળ હરષિત કહું કુટુંબ સબ, સ્વામી પાસ સુપાસ; દુહુંકો જનમ બનારસી, યહ બનારસીદાસ. બાળક ખૂબ લાડકોડથી મોટો થવા લાગ્યો. માતા-પિતાનો પુત્ર ઉપર અસીમ પ્રેમ હતો. એક ઉપર પુત્ર કોને પ્રેમ ન હોય? સંવત ૧૬૪૮માં પુત્ર સંગ્રહણી નામના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates XVII રોગથી પીડાયો. માતા-પિતાના શોકનો પાર ન રહ્યો. જેમતેમ કરીને મંત્ર-તંત્રના પ્રયોગથી સંગ્રહણીનો રોગ શાંત થયો ત્યાં શીતળાએ ઘેરી લીધો. આ રીતે લગભગ એક વર્ષ સુધી બાળકને અત્યંત કષ્ટ પડ્યું. સંવત ૧૬૫૦ માં બાળકે પાઠશાળામાં જઈને *પાડે રૂપચન્દજીની પાસે વિદ્યા મેળવવાનું શરૂ કર્યું. બાળકની બુદ્ધિ ઘણી તીર્ણ હતી, તે બે-ત્રણ વર્ષમાં જ સારી રીતે હોશિયાર બની ગયો. જે વખતનો આ ઈતિહાસ છે. તે વખતે દેશમાં મુસલમાનોની પ્રબળતા હતી. તેમના અત્યાચારોના ભયથી બાળ-વિવાહનો વિશેષ પ્રચાર હતો. તેથી ૯ વર્ષની ઉંમરે જે ઔરાબાદના શેઠ કલ્યાણમલજીની કન્યા સાથે બાળક બનારસીદાસજીની સગાઈ કરી દેવામાં આવી, અને બે વર્ષ પછી સં. ૧૬૫૪ માં મહા સુદ ૧૫ ને દિવસે વિવાહ થઈ ગયા. જે દિવસે વહૂ ધરમાં આવી તે જ દિવસે ખગસેનજીને ત્યાં એક પુત્રીનો જન્મ થયો અને તે જ દિવસે તેમની વૃદ્ધ દાદીમાં મુત્યુ પામ્યાં. આ બાબતમાં કવિ કહે છે: નાની મરન સુતા જનમ, પુત્રવધૂ આગૌન; તીનોં કારજ એક દિન, ભયે એક હી ભૌન. યહ સંસાર વિડંબના, દેખ પ્રગટ દુ:ખ ખેદ; ચતુર-ચિત્ત ત્યાગી ભયે, મૂઢ ન જાનહિં ભેદ. બનારસીદાસજીની ઉંમર આ વખતે ૧૪ વર્ષની થઈ ગઈ હતી, બાલ્યકાળ વીતી ગયો હતો અને યુવાવસ્થાની શરૂઆત હતી. આ વખતે પંડિત દેવદત્તજી પાસે ભણવું એ જ તેમનું એક માત્ર કામ હતું. ધનંજયનામમાળા આદિ કેટલાંક પુસ્તકો તેઓ શીખી ગયા હતા. જેમ કે પઢી નામમાલા શત દોય, ઔર અનેકારથ અવલોય; જ્યોતિષ અંલકાર લઘુલોક ખંડસ્કુટ શત ચાર શ્લોક. યૌવનકાળ યુવાવસ્થાની શરૂઆત ખરાબ હોય છે. ઘણા માણસો આ અવસ્થામાં શરીરના મદથી ઉન્મત થઈને કુળની પ્રતિષ્ઠા, સંપત્તિ, સંતતિ વગેરે સર્વનો નાશ કરી નાખે છે. આ અવસ્થામાં વડીલોનો પ્રયત્ન જ રક્ષણ કરી શકે છે, નહિ તો કુશળતા રહેતી નથી. * જિનેન્દ્ર-પંચકલ્યાણકના રચયિતા પાંડ રૂપચંદજી અધ્યાત્મના વિદ્વાન અને પ્રસિદ્ધ કવિ હતા. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates XVIII બનારસીદાસ પોતાના માતા-પિતાના એકના એક પુત્ર હતા તેથી માતાપિતા અને દાદીમાનો તેમના ઉપર અતિશય પ્રેમ હોવો સ્વાભાવિક છે. અસાધારણ પ્રેમને લીધે વડીલોનો પુત્ર પર જેટલો ભય હોવો જોઈએ, એટલો બનારસીદાસજીને નહોતો તેથી તજિ કુલકાન લોકકી લાજ, ભયૌ બનારસિ આસિખબાજ. આપણા ચરિત્રનાયક યુવાવસ્થામાં અનંગના રંગમાં મગ્ન થઈ રહ્યા હતા, તે વખતે જૌનપુરમાં ખડતર ગચ્છીય યતિ ભાનુચન્દ્રજી (મહાકવિ બાણભટ્ટકૃત કાદમ્બરીના ટીકાકાર)નું આગમન થયું. યતિ મહાશય સદાચારી અને વિદ્વાન હતા. તેમની પાસે સેંકડો શ્રાવક આવતા જતા હતા. એક દિવસ બનારસીદાસજી પોતાના પિતાની સાથે યતિજીની પાસે ગયા. યતિજીએ તેમને સારી રીતે સમજી શકે તેવા જોઈને સ્નેહ બતાવ્યો. બનારસીદાસ પ્રતિદિન આવવા જવા લાગ્યા. પછી એટલો સ્નેહ વધી ગયો કે આખો દિવસ યતિની પાસે જ પાઠશાળામાં રહેતા, માત્ર રાત્રે ઘેર જતા હતા. યતિજીની પાસે, પંચસંધિની રચના અઠૌન, સામાયિક, પ્રતિક્રમણ, છન્દશાસ્ત્ર, શ્રુતબોધ, કોષ અને અનેક છૂટક શ્લોકો વગેરે વિષયો કંઠસ્થ કર્યા. આઠ મૂળગુણ પણ ધારણ કર્યા. પણ હજી શૃંગારરસ છૂટ્યો નહોતો. કેટલાક સમય પછી બનારસીદાસજીના વિચારોમાં પરિવર્તન થયું, સમ્યજ્ઞાનની જ્યોત જાગૃત થઈ અને શૃંગારરસ પ્રત્યે અરુચિ થવા લાગી. એક દિવસ તેઓ પોતાની મિત્રમંડળી સાથે ગોમતીના પુલ ઉપર સંધ્યા સમયે હવા ખાઈ રહ્યા હતા અને નદીના ચંચળ મોજાંઓને ચિત્તવૃત્તિની ઉપમા આપતાં કાંઈક વિચાર કરી રહ્યા હતા, પાસે એક પોથી પડી હતી. કવિવર પોતાની મેળે જ ગણગણવા લાગ્યા, “લોકો પાસેથી સાંભળ્યું છે કે જે કોઈ એકવાર પણ જૂઠું બોલે છે, તે નરકનિગોદના અનેક દુઃખોમાં પડે છે, પણ મારી કોણ જાણે કેવી દશા થશે, જેણે જૂઠનો એક સમૂઠું બનાવ્યો છે? મેં આ પુસ્તકમાં સ્ત્રીઓના કપોલકલ્પિત નખ-શિખની રચના કરી છે. હાય! મેં એ સારું નથી કર્યું. હું તો પાપનો ભાગીદાર થઈ જ ગયો અને હવે બીજા માણસો પણ એ વાંચીને પાપના ભાગીદાર થશે તથા લાંબા સમય સુધી પાપની પરંપરા વધશે.” બસ, આ ઉચ્ચ વિચારથી તેમનું હૃદય ડગમગવા માંડ્યું. તેઓ બીજું કંઈ વિચારી શકયા નહિ અને ન તો કોઈની રજા લીધી, ચૂપચાપ તે પુસ્તક ગોમતીના અથાહુ અને વેગીલા પ્રવાહવાળા જળમાં ફેંકી દીધું. તે દિવસથી બનારસીદાસજીએ એક નવીન અવસ્થા ધારણ કરી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates XIX તિસ દિવસો બાનારસી, કરી ધર્મકી ચાહ; તજી આસિખી ફાસિખી', પકરી કુલકી રાહ. ખરગસેનજી પુત્રની પરિણતિમાં આ પરિવર્તન જોઈને બહુ જ રાજી થયા અને કહેવા લાગ્યા કહૈ દોષ કોઉ ના તર્જ, તર્જ અવસ્થા પાય; જૈસે બાલકકી દશા, તરુણ ભયે મિટ જાય. અને ઉદય હોત શુભ કર્મકે, ભઈ અશુભકી હાનિ; તાતે તુરત બનારસી, ગહી ધર્મકી બાનિ. જે બનારસી સંતાપજન્ય રસના રસિયા હતા, તે હવે જિનેન્દ્રના શાન્તરસમાં મસ્ત રહેવા લાગ્યા. લોકો જેમને ગલી-કુંચિયોમાં ભટકતા જતા હતા, તેમને હવે જિનમંદિરમાં અષ્ટદ્રવ્ય લઈને જતા જોવા લાગ્યા. બનારસીને જિનદર્શન વિના ભોજનત્યાગની પ્રતિજ્ઞા હતી. તેઓ ચૌદ નિયમ, વ્રત, સામાયિક પ્રતિક્રમણાદિ અનેક આચાર-વિચારમાં તન્મય દેખાવા લાગ્યા. તબ અપસી બનારસી, અબ જસ ભયો વિખ્યાત. આગ્રામાં અર્થમલ્લજી નામના અધ્યાત્મ-રસના રસિક એક સજ્જન હતા. કવિવરનો તેમની સાથે વિશેષ સમાગમ રહેતો હતો. તેઓ કવિવરની વિલક્ષણ કાવ્યશક્તિ જોઈને આનંદિત થયા હતા, પરંતુ તેમની કવિતામાં આધ્યાત્મિક-વિધાનો અભાવ જોઈને કોઈ કોઈ વાર દુઃખી પણ થતા હતા. એક દિવસ અવસર પામીને તેમણે કવિવરને પં.રાજમલ્લજીકૃત સમયસાર-ટીકા આપીને કહ્યું કે આપ એકવાર વાંચો અને સત્યની ખોજ કરો. તેમણે તે ગ્રંથ કેટલીયે વાર વાંચ્યો, પરંતુ ગુરુ વિના તેમને અધ્યાત્મનો યથાર્થ માર્ગ સૂઝયો નહિ અને તેઓ નિશ્ચયનયમાં એટલા તલ્લીન થઈ ગયા કે બાહ્ય ક્રિયાઓથી વિરક્ત થવા લાગ્યા કરની કો રસ મિટ ગયો, ભયો ન આતમસ્વાદ; ભઈ બનારસિકી દશા જથા ઊંટકૌ પાદ. ૧. પાપકાર્ય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ XX Version 001: remember to check http://www.Atma Dharma.com for updates તેમણે જપ, તપ, સામાયિક, પ્રતિક્રમણાદિ ક્રિયાઓ બિલકુલ છોડી દીધી, ત્યાંસુધી કે ભગવાનને ચડાવેલું નૈવૈધ પણ ખાવા લાગ્યા. આ દશા ફકત તેમની જ નહોતી થઈ પણ તેમના મિત્ર ચન્દ્રભાણ, ઉદયકરણ અને થાનમલ્લજી આદિ પણ આ જ અંધારામાં પડી ગયા હતા અને નિશ્ચયનયનું એટલા એકાંતરૂપે ગ્રહણ કરી લીધું હતું કે નગન હોંહિં ચારોં જનેં, ફિરહિં કોઠરી માહિં; કહહિં ભયે મુનિરાજ હમ, કછૂ પરિગ્રહ નાહિં. સૌભાગ્યવશ પં. રૂપચંદજીનું આગ્રામાં આગમન થયું. પંડિતજીએ તેમને અધ્યાત્મના એકાંત રોગથી ગ્રસિત જોઈને ગોમ્મટસારરૂપ ઔષધનો ઉપચાર કર્યો. ગુણસ્થાન અનુસાર જ્ઞાન અને ક્રિયાઓનું વિધાન સારી રીતે સમજતાં જ તેમની આંખો ખુલી ગઈ તબ બના૨સી ઔહિ ભયો, સ્યાદ્વાદ પરિણતિ ૫૨ણયો; સુનિ સુનિ રૂપચંદકે બૈન, બના૨સી ભયો દિઢ જૈન. હિરદેમેં કછુ કાલિમા, હુતી સ૨દહન બીચ; સોઉ મિટી સમતા ભઈ, ૨હી ન ઊંચ ન નીચ. કેટલાક વર્ષોમાં તેમણે સૂક્તિમુક્તાવળી, અધ્યાત્મબત્તીસી, મોક્ષપૈડી, ફાગ, ધમાલ, સિન્ધુચતુર્દશી, છૂટક કવિત્ત, શિવપચ્ચીસી, ભાવના, સહસ્રનામ, કર્મછત્તીસી, અષ્ટક ગીત, વનિકા આદિ કવિતાઓની રચના કરી. આ બધી કવિતાઓ જિનાગમને અનુકૂળ જ થઈ છે સોલહ સૌ બાનવે લૌં, ક્યિો નિયત રસ પાન; પૈ કવીસુરી સબ ભઈ, સ્યાદ્વાદ ૫૨માન. ગોમ્મટસાર વાંચી લીધા પછી જ્યારે તેમના હૃદયનાં પડ ખુલી ગયાં, ત્યારે ભગવાન કુંદકુંદાચાર્ય પ્રણીત સમયસારનો ભાષા પધાનુવાદ કરવાનું શરૂ કર્યું. ભાષાસાહિત્યમાં આ ગ્રંથ અદ્વિતીય અને અનુપમ છે. એમાં ઘણી સરળતાથી અધ્યાત્મ જેવા કઠિન વિષયનું વર્ણન કર્યું છે. સંવત્ ૧૬૯૬માં એમનો એકનો એક પ્રિય પુત્ર પણ આ અસાર સંસારમાંથી વિદાય થઈ ગયો. આ પુત્રશોકનો તેમના હૃદય ઉપ૨ ઘણો ઊંડો આઘાત થયો. તેમને આ સંસાર ભયાનક દેખાવા લાગ્યો. કારણ કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates XXI નૌ બાલક હૂએ મુવે, રહે નારિનર દોય; જ્યો તરુવર પતઝાર હૈ, રહેં હૂઠસે હોય. તેઓ વિચાર કરવા લાગ્યા કેતત્ત્વદષ્ટિ જો દેખિયે, સત્યારથકી ભાંતિ; જ્યાં જાકૌ પરિગ્રહ ઘટે, ત્યાં તાકો ઉપશાંતિ. પરંતુ સંસારી જાને નહીં, સત્યારથકી બાત; પરિગ્રહસો માને વિભવ, પરિગ્રહ બિન ઉતપાત. કમભાગ્યે કવિવરનું પૂર્ણ જીવનચરિત્ર પ્રાપ્ત નથી. શુભોદયથી જે કાંઈ પ્રાપ્ત છે, તે તેમની પ૫ વર્ષની અવસ્થા સુધીનું વૃત્તાન્ત છે અને તે પુસ્તક અદ્ધકથાનકના નામથી પ્રસિદ્ધ છે. તેને કવિવરે પોતે પોતાની કલમથી લખ્યું છે. લેખકે ગ્રંથમાં પોતાના ગુણ અને દોષ બન્નેનું નિષ્પક્ષપણે વર્ણન કર્યું છે. કવિવરના જીવનની અનેક જનશ્રુતિઓ પ્રચલિત છે, તેમાંથી કેટલીક અહીં અંકિત કરવામાં આવી છે. કવિવર શેતરંજના મહાન ખેલાડી હતા. શાહજહાં બાદશાહ એમની જ સાથે શેતરંજ રમ્યા કરતા હતા. બાદશાહુ જે વખતે પ્રવાસમાં નીકળતા હતા, તે વખતે પણ તેઓ કવિવરને સાથે રાખતા હુતા. આ કથા સંવત ૧૬૯૮ પછીની છે જ્યારે કવિવરનું ચરિત્ર નિર્મળ થઈ રહ્યું હતું અને જ્યારે તેઓ અષ્ટાંગ સમ્યકત્વને પૂર્ણપણે ધારણ કરી રહ્યા હતા. કહેવાય છે કે તે વખતે કવિવરે એક દુર્ધર પ્રતિજ્ઞા ધારણ કરી હતી. હું જિનેન્દ્રદેવ સિવાય કોઈની પણ આગળ મસ્તક નમાવીશ નહિ. જ્યારે આ વાત ફેલાતાં ફેલાતાં બાદશાહના કાને પહોંચી ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા પણ ક્રોધાયમાન ન થયા. તેઓ બનારસીદાસજીના સ્વભાવથી અને ધર્મશ્રદ્ધાથી સારી રીતે પરિચિત હતા, પરંતુ તે શ્રદ્ધાની સીમા અહીં સુધી પહોંચી ગઈ છે એ તેઓ જાણતા નહોતા, તેથી જ વિસ્મિત થયા. આ પ્રતિજ્ઞાની પરીક્ષા કરવા માટે બાદશાહને એક મજાક સૂઝી. પોતે એકએવી જગ્યાએ બેઠા જેનું દ્વાર બહુ નાનું હતું અને જેમાં માથું નીચું કર્યા વિના કોઈ પ્રવેશ કરી શકે તેમ નહોતું. પછી કવિવરને એક નોકર દ્વારા બોલાવવામાં આવ્યા. કવિવર બારણા પાસે આવીને અટકી ગયા અને બાદશાહની ચાલાકી સમજી ગયા અને ઝટ દઈને બેસી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates XXII ગયા પછી તરત જ બારણામાં પગ નાખીને દાખલ થઈ ગયા. આ ક્રિયાથી તેમને મસ્તક નમાવવું ન પડયું. બાદશાહ તેમની આ બુદ્ધિમત્તાથી ખૂબ પ્રસન્ન થયા અને બોલ્યાઃ કવિરાજ, શું ઈચ્છો છો ? આ વખતે જે માગો તે મળશે. કવિવરે ત્રણ વાર વચનબદ્ધ કરીને કહ્યું, જહાંપનાહ! એ ઈચ્છું છું આજ પછી ફરી કોઈ વાર દરબારમાં મને બોલાવવામાં ન આવે. બાદશાહ વચનબદ્ધ હોવાથી બહુ દુ:ખી થયા અને ઉદાસ થઈને બોલ્યા, કવિવર આપે સારું ન કર્યું. આટલું કહીને તે અંતઃપુરમાં ચાલ્યા ગયા અને કેટલાય દિવસો સુધી દરબારમાં ન આવ્યા. કવિવર પોતાના આત્મધ્યાનમાં લવલીન રહેવા લાગ્યા. એક વાર ગોસ્વામી તુલસીદાસજી બનારસીદાસની કાવ્ય-પ્રશંસા સાંભળીને પોતાના કેટલાક શિષ્યો સાથે આગ્રા આવ્યા અને કવિવરને મળ્યા. કેટલાક દિવસોના સમાગમ પછી તેઓ પોતાની બનાવેલી રામાયણની એક પ્રત ભેટ આપીને વિદાય થઈ ગયા અને પાર્શ્વનાથ સ્વામીની સ્તુતિ બે-ત્રણ કવિતાઓ સહિત જે બનારસીદાસજીએ ભેટ આપી હતી તે સાથે લેતા ગયા. ત્યાર પછી બે-ત્રણ વર્ષે જ્યારે બન્ને શ્રેષ્ઠ કવિઓનો ફરીથી મેળાપ થયો, ત્યારે તુલસીદાસજીએ રામાયણના સૌન્દર્ય વિષે પ્રશ્ન કર્યો, જેના ઉત્તરમાં કવિવરે એક કવિતા તે જ સમયે બનાવીને સંભળાવી વિરાજૈ રામાયણ ઘટમાંહિં; મરમી હોય મ૨મ સો જાનૈ, મૂરખ માને નાહિં; વિરાજૈ રામાયણ ૧. આતમ રામ જ્ઞાન ગુન લછમન, સીતા સુમતિ સમેત; શુભપયોગ વાન૨દલ મંડિત, વ૨ વિવેક રનખેત...વિ૨ાજૈ...૨. ધ્યાન ધનુષ ટંકાર શોર સુનિ, ગઈ વિષયદિતિ ભાગ; ભઈ ભસ્મ મિથ્યામત લંકા, ઉઠી ધારણા આગ...વિરાજૈ...૩. જરે અજ્ઞાન ભાવ રાક્ષસકુલ, લરે નિકાછિત સૂર; જૂઝે રાગદ્વેષ સેનાપતિ, સંસૈ ગઢ ચકચૂર...વિરાજૈ...૪. ૧. સૂર્યનખા સાક્ષસી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates XXIII વિલખત કુંભકરણ ભવ વિભ્રમ, પુલકિત મન દરયાવ; થતિ ઉદાર વીર મહિરાવણ, સેતુબંધ સમભાવ...વિરાજૈ.૫. મૂછિત મંદોદરી દુરાશા, સજગ ચરન હનુમાન; ઘટી ચતુર્ગતિ પરણતિ સેના, છુટે છપકગુણ બાન...વિરાજૈ..૬. નિરખિ સકતિ ગુન ચક્રસુદર્શન, ઉદય વિભીષણ દીન; ફિરૈ કબંધ મહી રાવણકી, પ્રાણભાવ શિરહીન...વિરાજૈ...૭. ઈહુ વિધિ સકલ સાધુ ઘટ અંતર, હોય સહજ સંગ્રામ; યહ વિવારદષ્ટિ રામાયણ, કેવલ નિશ્ચય રામ...વિરાજૈ..૮. (બનારસીવિલાસ પૃષ્ઠ ૨૪૨) તુલસીદાસજી આ અધ્યાત્મચાતુર્ય જોઈને બહુ જ પ્રસન્ન થયા અને બોલ્યા, આપની કવિતા મને બહુ જ પ્રિય લાગી છે, હું તેના બદલામાં આપને શું સંભળાવું? તે દિવસે આપની પાર્શ્વનાથ-સ્તુતિ વાંચીને મેં પણ એક પાર્શ્વનાથ સ્તોત્ર બનાવ્યું હતું, તે આપને જ અર્પણ કરું છું.” એમ કહીને “ભક્તિબિરદાવલી” નામની એક સુંદર કવિતા કવિવરને અર્પણ કરી. કવિવરને તે કાવ્યથી ઘણો સંતોષ થયો અને પછી ઘણા દિવસો સુધી બન્ને સજ્જનોનો મેળાપ વખતોવખત થતો રહ્યો. કવિવરના દેહોત્સર્ગનો સમય જાણવામાં નથી. પરંતુ મૃત્યુ સમયની એક દંતકથા પ્રસિદ્ધ છે કે અંતસમયે કવિવરનો કંઠ રુંધાઈ ગયો હતો, તેથી તેઓ બોલી શકતા નહોતા. અને પોતાના અંત સમયનો નિશ્ચય કરીને ધ્યાનાવસ્થિત થઈ ગયા હતા. લોકોને ખાતરી થઈ ગઈ હતી કે એ હવે કલાક બે કલાકથી વધારે જીવતા નહિ રહે. પરંતુ જ્યારે કલાક બે કલાકમાં કવિવરની ધ્યાનાવસ્થા પૂરી ન થઈ ત્યારે લોકો જાતજાતના વિચાર કરવા લાગ્યા. મૂર્ખ માણસો કહેવા લાગ્યા કે એમના પ્રાણ માયા અને કુટુંબીઓમાં અટકી રહ્યા છે, જ્યાં સુધી કુટુંબીજનો એમની સામે નહિ આવે અને પૈસાની પોટલી એમની સમક્ષ નહિ મૂકવામાં આવે ત્યાં સુધી પ્રાણ જશે નહિ. આ પ્રસ્તાવમાં બધાએ અનુમતી આપી, કોઈએ પણ વિરોધ ન કર્યો. પરંતુ લોકોના આ મૂર્ખાઈ ભરેલા વિચારો કવિવર સહન ન કરી શકયા. તેમણે આ લોકમૂઢતા ટાળવા ઈચ્છા કરી. તેથી એક પાટી અને કલમ લાવવા માટે નજીકના લોકોને ઈશારો કર્યો. મહામહેનતે લોકો તેમનો આ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates XXIV સંકેત સમજ્યા. જ્યારે કલમ આવી ત્યારે તેમણે બે શ્લોક રચીને લખી દીધા. તે વાંચીને લોકો પોતાની ભૂલ સમજી ગયા અને કવિવરને કોઈ ૫૨મ વિદ્વાન અને ધર્માત્મા સમજીને તેમની સેવામાં લાગી ગયા. જ્ઞાન કુતક્કા હાથ, મારિ અરિ મોહના; પ્રગટયૌ રૂપ સ્વરૂપ, અનંત સુ સોહના. જા ૫૨‰કો અંત, સત્ય કર માનના; ચલે બના૨સિદાસ, ફેર નહિં આવના. દેવ૨ીકલાં ( સાગર) કાર્તિક વદ ૧૪ વીર સં. ૨૪૫૪ સજ્જનોનો સેવકહીરાલાલ નેગી. * અહીં શ્રી હીરાલાલજી નેગી દ્વારા લિખિત જીવનચરિત્રનું સંક્ષિપ્ત રૂપ આપવામાં આવ્યું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પરમાત્મને નમ: સ્વ. પં. બનારસીદાસવિરચિત સમયસાર નાટક ભાષાટીકાનો ગુજરાતી અનુવાદ હિન્દી ટીકાકારનું મંગલાચરણ (દોહરા) નિજ સ્વરૂપક પરમ રસ, જામેં ભર અપાર; વન્દોં પરમાનન્દમય, સમયસાર અવિકાર..૧. કુંદકુંદ મુનિ-ચન્દવર, અમૃતચન્દ મુનિ-ઈન્દ; આત્મરસી બનારસી, બન્દૌ પદ અરવિન્દ...૨. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ગ્રંથકારનું મંગળાચરણ શ્રી પાર્શ્વનાથજીની સ્તુતિ સમયસાર નાટક (વર્ણ ૩૧ મનહર છંદ. ચાલ-ઝંઝરાની ) ર્મ-મર્મ ના-તિમિર-હરન સ્વપ્ન, ૩૪૫-નવન-પા સિવમાવસી निरखत नयन भविक जल बरखत, हरखत अमित भविकजन - सरसी ।। મવન-જીવન-નિત પરમ-ધર્મહિત, सुमिरत भगति भगति सब डरसी । सजल-जलद-तन मुकुट सपत फन, મત-વલન બિન નમત વનરસી।।।। શબ્દાર્થ:- ખગ=(ખ=આકાશ, ગ=ગમન ) સૂર્ય. કદન=યુદ્ધ. સજલ=પાણી સહિત. સહિત. જલદ=( જલ=પાણી, દ=આપનાર ) વાદળ. સપત=સાત. અર્થ:- જે સંસા૨માં કર્મના ભ્રમરૂપ અંધકારને દૂર કરવા માટે સૂર્યસમાન છે, જેમના ચરણમાં સાપનું ચિહ્ન છે, જે મોક્ષનો માર્ગ દેખાડનાર છે, જેમના દર્શન કરવાથી ભવ્ય જીવોનાં નેત્રોમાંથી આનંદના આંસુ વહે છે અને અનેક ભવ્યરૂપી સરોવર પ્રસન્ન થઈ જાય છે, જેમણે કામદેવને યુદ્ધમાં હરાવી દીધો છે, જે ઉત્કૃષ્ટ જૈનધર્મના હિતકારી છે, જેમનું સ્મરણ કરવાથી ભક્તજનોના બધા ભયો દૂર ભાગે છે, જેમનું શરીર પાણીથી ભરેલા વાદળા જેવું નીલ (રંગનું) છે, જેમનો મુગટ સાત ફેણોનો છે, જે કમઠના જીવને અસુર પર્યાયમાં હરાવનારછે; એવા પાર્શ્વનાથ જિનરાજને (પંડિત ) બનારસીદાસજી નમસ્કાર કરે છે. ૧. ૧. આ છંદમાં અંત વર્ણ સિવાયના બધા અક્ષર લઘુ છે, મનહર છંદમાં ‘અંત ઈક ગુરુ પદ અવશહિં ધરિક' એવો છંદ શાસ્ત્રનો નિયમ છે. ૨. જ્યારે ભગવાન પાર્શ્વનાથ સ્વામીની મુનિ અવસ્થામાં કમઠના જીવે ઉપસર્ગ કર્યો હતો ત્યારેપ્રભુની રાજ્ય અવસ્થામાં ઉપદેશ પામેલ નાગ-નાગણીના જીવે ધરણેન્દ્ર પદ્માવતીની પર્યાયમાં ઉપસર્ગનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મંગલાચરણ છંદ છપ્પા (આ છંદમાં બધા વર્ણ લઘુ છે.) સત્ત-૨૫-૨ન-વનન, વમત-સહ-પવન વનવ-ન'TT ધ વન પરમ-૫-૨મન, નિત-નન-મન-મન-g*IT परमत-जलधर-पवन, સનન-ઇન-સમ-તન સમવેરા પ૨--૨નહેર નઃ , સત્ત-નન-નત-નવ-મય-૨ના जमदलन नरकपद-छयकरन, अगम अतट भवजलतरन। વર-સવન-મન-વન-૨હેન, जय जय परम अभयकरन।।२।। શબ્દાર્થ - કનક-નગ=(કનક સોનું, નગ=પહાડ) સુમેરુ. પરમત= જૈનમત સિવાયના બીજા બધા મિથ્યામત. નત વંદનીય. હર દહન રુદ્રની અગ્નિ. અર્થ:- જે સંપૂર્ણ દુષ્ટકર્મોનો નાશ કરનાર છે, કમઠના (ઉપસર્ગરૂપ) પવનની સામે મેરુ સમાન છે અર્થાત્ કમઠના જીવે ચલાવેલા ઉગ્ર આંધીના ઉપસર્ગથી ચલિત થનાર નથી, નિર્વિકાર સિદ્ધપદમાં રમણ કરે છે, સંસારી જીવો રૂપ કમળોને પ્રફુલ્લિત કરવા માટે સૂર્ય સમાન છે, મિથ્યામતરૂપ વાદળાંને ઉડાડી મૂકવા માટે પ્રચંડ વાયુરૂપ છે, જેમનું શરીર પાણીથી ભરેલા વાદળા સમાન નીલવર્ણનું છે, જે જીવોને સમતા દેનાર છે, અશુભ કર્મોની ધૂળ ધોવા માટે વાદળ નિવારણ કર્યું હતું અને સાત ફેણવાળા સાપ બનીને પ્રભુની ઉપર છાયા કરીને અખંડ જળવૃષ્ટિથી રક્ષણ કર્યું હતું, તે જ હેતુથી આ ભગવાનની પ્રતિમા ઉપર સાત ફેણોનું ચિહ્ન પ્રચલિત છે અને તેથી જ કવિએ મુગટની ઉપમા આપી છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર નાટક સમાન છે, સમસ્ત જીવો દ્વારા વંદનીય છે, જન્મ-મરણનો ભય દૂર કરનાર છે, જેમણે મૃત્યુને જીત્યું છે, જે નરકગતિથી બચાવનાર છે, જે મહાન અને ગંભીર સંસાર-સાગરથી તારનાર છે, અત્યંત બળવાન કામદેવના વનને બાળવા માટે 'રુદ્રની અગ્નિ સમાન છે, જે જીવોને બિલકુલ નીડર બનાવનાર છે, તે (પાર્શ્વનાથ ભગવાન ) નો જય હો ! જય હો !! ૨. | (સવૈયા એકત્રીસા) जिन्हिके वचन उर धारत जुगल नाग, भए धरनिंद पदुमावति पलकमैं। जाकी नाममहिमासौं कुधातु कनक करै, पारस पखान नामी भयौ है खलकमैं।। जिन्हकी जनमपुरी-नामके प्रभाव हम, अपनौ स्वरुप लख्यौ भानुसौ भलकमैं। तेई प्रभु पारस महारसके दाता अब, दीजै मोहि साता दृगलीलाकी ललकमैं।।३।। શબ્દાર્થ - કુધાતુ લોઢું. પારસ પખાન-પારસ પથ્થર. ખલક-જગત. ભલક તેજ. મહાર=અનુભવનો સ્વાદ. સાતા=શાંતિ. અર્થ- જેમની વાણી હૃદયમાં ધારણ કરીને સર્પનું જોડું ક્ષણમાત્રમાં ધરણેન્દ્ર અને પદ્માવતી થયું, જેમના નામના પ્રતાપથી જગતમાં પથ્થર પણ પારસના નામથી પ્રસિદ્ધ છે કે જે લોઢાને સોનું બનાવી દે છે, જેમની જન્મભૂમિના નામના પ્રભાવથી અમે અમારું આત્મસ્વરૂપ જોયું છે જાણે કે સૂર્યની જ્યોતિ જ પ્રગટ થઈ છે, તે અનુભવ-રસનો સ્વાદ આપનાર પાર્શ્વનાથ જિનરાજ પોતાની પ્રિય દષ્ટિથી અમને શાંતિ આપો. ૩. ૧. આ વૈષ્ણવમતનું દષ્ટાંત છે, તેમના મતમાં કથન છે કે મહાદેવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવને ભસ્મ કરી નાખ્યો. જોકે જૈનમતમાં આ વાર્તા પ્રમાણભૂત નથી તો પણ દષ્ટાંત માત્ર પ્રમાણ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મંગલાચરણ ( श्री सिद्धनी स्तुति खडिल्ल छंह ) अविनासी अविकार परमरसधाम हैं। समाधान सरवंग सहज अभिराम हैं ।। सुद्ध बुद्ध अविरुद्ध अनादि अनंत हैं। जगत शिरोमनि सिद्ध सदा जयवंत हैं ॥४॥ शब्दार्थः- सरपंग ( सर्वांग ) = सर्व खात्मप्रदेशे . अभिराम=प्रिय. અર્થ:- જે નિત્ય અને નિર્વિકાર છે, ઉત્કૃષ્ટ સુખનું સ્થાન છે, સહજ શાંતિથી 'सर्वांगे सुंदर छे. निर्दोष छे, पूर्णज्ञानी छे, विरोधरहित छे, अनादि अनंत छे; ते લોકના શિખામણિ સિદ્ધ ભગવાન સદા જયવન્ત હો! ૪. ( श्री साधु स्तुति सवैया खेत्रीसा ) ग्यानकौ उजागर सहज-सुखसागर, सुगुन-रतनागर विराग-रस भय है। सरनकी रीति हरै मरनकौ न भै करै, करनसौं पीठि दे चरन अनुस है ।। धरमकौ मंडन भरमको विहंडन है, परम नरम हैकै करमसौं लय है। ऐसौ मुनिराज भुवलोकमैं विराजमान, निरखि बनारसी नमस्कार कर्णौ है ।। ५॥ परमरस=आत्मसुख. = ૫ शब्दार्थः- अभगर=प्राश5. २तनागर = ( २त्ना४२ ) =मशिखोनी जाए. भै (लय ) = 3२. ४२न (४२७) इन्द्रिय यरन ( य२५ ) ચારિત્ર. વિહંડન प्रेमण अर्थात् दुषायरहित भुव (लू) = पृथ्वी. = વિનાશ કરનાર. નરમ ૧. જેમનો પ્રત્યેક આત્મપ્રદેશ વિલક્ષણ શાંતિથી ભરપૂર છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com = Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર નાટક અર્થ- જે જ્ઞાનના પ્રકાશક છે, 1 સહજ આત્મસુખના સમુદ્ર છે, સમ્યકત્વાદિ ગુણરત્નોની ખાણ છે, વૈરાગ્યરસથી પરિપૂર્ણ છે, કોઈનો આશ્રય ઈચ્છતા નથી, મૃત્યુથી ડરતા નથી, ઈન્દ્રિય-વિષયોથી વિરક્ત થઈને ચારિત્રનું પાલન કરે છે, જેમનાથી ધર્મની શોભા છે, જે મિથ્યાત્વનો નાશ કરનાર છે, જે કર્મો સાથે અત્યંત શાંતિથી લડે છે; એવા સાધુ મહાત્મા જે પૃથ્વી ઉપર શોભાયમાન છે તેમનાં દર્શન કરને પં. બનારસીદાસજી નમસ્કાર કરે છે. પ. સમ્યગ્દષ્ટિની સ્તુતિ. સવૈયા છંદ (૮ ભગણ ) भेदविज्ञान जग्यौ जिन्हके घट, सीतल चित भयौ जिम चंदन। केलि करै सिव मारगमैं, जग माहिं जिनेसुरके लघु नंदन।। सत्यसरूप सदा जिन्हकै, प्रगट्यौ अवदात मिथ्यातनिकंदन। सांतदसा तिन्हकी पहिचानि, करै कर जोरि बनारसि वंदन।।६।। શબ્દાર્થ- ભેદજ્ઞાન-નિજ અને પરનો વિવેક, કેલિ મોજ. લઘુનંદન=નાના પુત્ર. અવદાત = સ્વચ્છ. મિથ્યાત-નિકંદન = મિથ્યાત્વનો નાશ કરનાર. અર્થ:- જેમના હૃદયમાં નિજ-પરનો વિવેક પ્રગટ થયો છે, જેમનું ચિત્ત ચંદન સમાન શીતળ છે અર્થાત્ કષાયોનો આતાપ નથી અને નિજ-પર વિવેક થવાથી જે મોક્ષમાર્ગમાં મોજ કરે છે, જે સંસારમાં અરહંતદેવના લઘુપુત્ર છે અર્થાત્ થોડા જ સમયમાં અરહંતપદ પ્રાપ્ત કરનાર છે, જેમને મિથ્યાદર્શનનો નાશ કરનાર નિર્મળ સમ્યગ્દર્શન પ્રગટ થયું છે તે સમ્યગ્દષ્ટિ જીવોની આનંદમય અવસ્થાનો નિશ્ચય કરીને પં. બનારસીદાસજી હાથ જોડીને નમસ્કાર કરે છે. ૬. ૧. જે આત્મજનિત છે, કોઈ દ્વારા ઉત્પન્ન થતું નથી. ૨. આ કર્મોની લડાઈ ક્રોધ આદિ કષાયોના ઉદ્વેગ રહિત હોય છે. ૩. હૃદયમાં દર્શન કરવાનો અભિપ્રાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મંગલાચરણ (સવૈયા એકત્રીસા) स्वारथके साचे परमारथके साचे चित, साचे साचे बैन कहैं साचे जैनमती हैं। काहूके विरुद्ध नाहि परजाय-बुद्धि नाहि, आतमगवेषी न गृहस्थ हैं न जती हैं।। सिद्धि रिद्धि वृद्धि दीसे घटमैं प्रगट सदा, __ अंतरकी लच्छिसौं अजाची लच्छपती हैं। दास भगवन्तके उदास रहैं जगतसौं, सुखिया सदैव ऐसे जीव समकिती हैं।।७।। શબ્દાર્થ- સ્વારથ=(સ્વાર્થ, સ્વત્ર આત્મા, અર્થ-પદાર્થ) આત્મપદાર્થ. પરમારથ (પરમાર્થ) = પરમ અર્થ અર્થાત્ મોક્ષ. પરજાય (પર્યાય) =શરીર. લચ્છિ = લક્ષ્મી. અજાચી = ન માગનાર અર્થ- જેમને પોતાના આત્માનું સાચું જ્ઞાન છે અને મોક્ષ પદાર્થ ઉપર સાચો પ્રેમ છે, જે હૃદયના સાચા છે અને સત્ય વચન બોલે છે તથા સાચા જૈની છે, કોઈની સાથે જેમને ‘વિરોધ નથી, શરીરમાં જેમને અહંબુદ્ધિ નથી, જે આત્મસ્વરૂપના શોધક છે, અણુવ્રતી નથી કે મહાવ્રતી નથી, જેમને સદૈવ પોતાના જ હૃદયમાં આત્મહિતની સિદ્ધિ, આત્મશક્તિની રિદ્ધિ અને આત્મગુણોની વૃદ્ધિ પ્રગટ દેખાય છે, જે અંતરંગ લક્ષ્મીથી અયાચી લક્ષપતિ અર્થાત્ સંપન્ન છે, જે જિનરાજના સેવક છે, સંસારથી ઉદાસીન છે, જે આત્મિક સુખથી સદા આનંદરૂપ રહે છે, એ ગુણોના ધારક સમ્યગ્દષ્ટિ જીવ હોય છે. ૭. ૧. જૈનધર્મમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ-એ ચાર પદાર્થ કહ્યા છે, તેમાં મોક્ષ પરમ પદાર્થ છે. ૨. જિનવરનાં વચનો પર જેમનો અટલ વિશ્વાસ છે. ૩. સમસ્ત નયોના જ્ઞાતા હોવાથી એમના જ્ઞાનમાં કોઈ પણ સમ્યક વિવક્ષાનો વિરોધ ભાસતો નથી. ૪. અહીં અસંયત સમ્યગ્દષ્ટિને ધ્યાનમાં રાખીને કહ્યું છે કે જેમને “ચરિતમોહવશ લેશ ન સંયમ, પૈ સુરનાથ જજૈ હૈ” મક કિવા વિરોધ જાતો થી ૨ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર નાટક (સવૈયા એકત્રીસા) जाकै घट प्रगट विवेक गणधरकौसौ, हिरदै हरखि महामोहकौं हरतु है। साचौ सुख मानै निजमहिमा अडौल जाने, आपूहीमै आपनौ सुभाउ ले धरत हैं।। जैसे जल-कर्दम कतकफल भिन्न करै, तैसैं जीव अजीव विलछनु करतु है। आतम सकति साथै ग्यानको उदौ आराधै, सोई समकिती भवसागर तरतु है।।८।। શબ્દાર્થ - કર્દમકીચડ. કતકફળ-નિર્મળી. વિલઇનુ પૃથ્થકરણ. સકતિ શક્તિ. અર્થ - જેના હૃદયમાં ગણધર જેવો સ્વ-પરનો વિવેક પ્રગટ થયો છે, જે આત્માનુભવથી આનંદિત થઈને મિથ્યાત્વને નષ્ટ કરે છે, સાચા સ્વાધીન સુખને સુખ માને છે. પોતાના જ્ઞાનાદિ ગુણોની અવિચળ શ્રદ્ધા કરે છે, પોતાના સમ્યગ્દર્શનાદિ સ્વભાવને પોતાનામાં જ ધારણ કરે છે, જે અનાદિના મળેલ જીવ અને અજીવનું પૃથ્થકરણ કીચડથી પાણીનું પૃથ્થકરણ કતકફળની જેમ કરે છે, જે આત્મબળ વધારવામાં પ્રયત્ન કરે છે અને જ્ઞાનનો પ્રકાશ કરે છે, તે જ સમ્યગ્દષ્ટિ સંસાર-સમુદ્રથી પાર થાય છે. ૮. (મિથ્યાષ્ટિનું લક્ષણ. સવૈયા એકત્રીસા) धरम न जानत बखानत भरमरूप, ठौर ठौर ठानत लराई पच्छपातकी। भूल्यो अभिमानमै न पाउ धरै धरनीमें, हिरदैमें करनी विचारै उतपातकी।। ૧. ગંદા પાણીમાં નિર્મળી (ફટકડી) નાખવાથી કીચડ નીચે બેસી જાય છે અને પાણી ચોખ્ખું થઈ જાય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મંગલાચરણ फिरै डांवाडोलसौ करमके कलोलिनिमैं , व्है रही अवस्था सु बधूलेकैसे पातकी। जाकी छाती ताती कारी कुटिल कुवाती भारी, ऐसौ ब्रह्मघाती है मिथ्याती महापातकी।।९।। શબ્દાર્થ- ધરમ (ધર્મ) = વસ્તુસ્વભાવ. ઉતપાત = ઉપદ્રવ. અર્થ- જે વસ્તુસ્વભાવથી અજાણ છે, જેનું કથન મિથ્યાત્વમય છે અને જે એકાંતનો પક્ષ લઈ ઠેકઠેકાણે લડાઈ કરે છે, પોતાના મિથ્યાજ્ઞાનના અહંકારમાં ભૂલીને ધરતી પર પગ ટેકવતો નથી અને ચિત્તમાં ઉપદ્રવનો જ વિચાર કરે છે, કર્મનાં કલ્લોલોથી સંસારમાં ડામાડોળ થઈને ફરે છે અર્થાત્ વિશ્રામ પામતો નથી. તેથી તેની દશા વંટોળિયાનાં પાંદડા જેવી થઈ રહી છે, જે હૃદયમાં (ક્રોધથી) તપ્ત રહે છે, (લોભથી) મલિન રહે છે, (માયાથી) કુટિલ છે, (માનથી) ભારે કુવચન બોલે છે આવો આત્મઘાતી અને મહાપાપી મિથ્યાદષ્ટિ છે. ૯. (દોહા) बंदौ सिव अवगाहना, अरु बंदौ सिव पंथ। जसु प्रसाद भाषा करौं, नाटकनाम गरंथ।।१०।। શબ્દાર્થ- અવગાહના=આકૃતિ. અર્થ:- હું સિદ્ધ ભગવાનને અને મોક્ષમાર્ગ (રત્નત્રય)ને નમસ્કાર કરું છું, જેમના પ્રસાદથી દેશભાષામાં નાટક સમયસાર ગ્રંથ રચું છું. ૧૦. કવિ સ્વરૂપનું વર્ણન ( સવૈયા માગયદ વર્ણ ૨૩) चेतनरूप अनूप अमूरति, सिद्धसमान सदा पद मेरौं। मोह महातम आतम अंग, कियौ परसंग महा तम घेरौ।। ૧. અહીં નિશ્ચયનયની અપેક્ષાએ કથન છે. ૨ અહીં વ્યવહારનયની અપેક્ષાએ કથન છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦ સમયસાર નાટક ग्यानकला उपजी अब मोहि, कहौं गुन नाटक आगमकेरौ। जासु प्रसाद सधै सिवमारग, वेगि मिटै भववास बसेरौ।।११।। શબ્દાર્થ- અમૂરતિ (અમૂર્તિ) નિરાકાર. પરસંગ = (પ્રસંગ ) = સંબંધ. અર્થ- મારું સ્વરૂપ સદૈવ ચૈતન્યસ્વરૂપ, ઉપમારહિત અને નિરાકાર સિદ્ધ સમાન છે. પરંતુ મોહના મહા અંધકારનો સંગ કરવાથી હું આંધળો બની રહ્યો હતો. હવે મને જ્ઞાનની જ્યોતિ પ્રગટ થઈ છે તેથી હું નાટક સમયસાર ગ્રંથ કહું છું, જેના પ્રસાદથી મોક્ષમાર્ગથી સિદ્ધિ થાય છે અને જલદી સંસારનો નિવાસ અર્થાત્ જન્મમરણ છૂટી જાય છે. ૧૧. કવિની લઘુતાનું વર્ણન (છન્દ મનહર વર્ણ ૩૧) जैसे कोऊ मूरख महा समुद्र तिरिवेकौं, भुजानिसौं उद्यत भयौ है तजि नावरौ। जैसैं गिरि ऊपर विरखफल तोरिवेकौं, बावनु पुरुष कोऊ उमगै उतावरौ। जैसैं जलकुंडमै निरखि ससि-प्रतिबिम्ब , ताके गहिबेकौं कर नीचौ करै 'टाबरौ। तैसैं मैं अलपबद्धि नाटक आरंभ कीनौ, गुनी मोहि हसँगे कहगे कोऊ बावरौ।।१२।। શબ્દાર્થ:- વિરપ (વૃક્ષ) = ઝાડ. બાવન (બામન) =બહુ નચા કદનો મનુષ્ય ૧ ટાબરો = બાળક. બાવરી = પાગલ. અર્થ - જેવી રીતે મૂર્ખ મનુષ્ય પોતાના બાહુબળથી ઘણા મોટા સમુદ્રને તરવાનો પ્રયત્ન કરે અથવા કોઈ ઠીંગણી માણસ પર્વત ઉપરના વૃક્ષમાં લાગેલું ફળ તોડવા માટે જલદીથી ઊછળે, જેવી રીતે કોઈ બાળક પાણીમાં પડેલા ચંદ્રના ૧. આ શબ્દ મારવાડી ભાષાનો છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉત્થાનિકા બિંબને હાથથી પકડે છે, તેવી જ રીતે મંદબુદ્ધિવાળા મેં નાટક સમયસાર (મહાકાર્ય) નો પ્રારંભ કર્યો છે, વિદ્વાનો મશ્કરી કરશે અને કહેશે કે કોઈ પાગલ હશે. ૧૨ (સવૈયા એકત્રીસા) जैसैं काहू रतनसौं बींध्यौ है रतन कोऊ , तामैं सूत रेसमकी डोरी पोई गई है। तैसैं बुध टीकाकरि नाटक सुगम कीनौ, तापरि अलपबुद्धि सूधी परिनई है।। जैसैं काहू देसके पुरुष जैसी भाषा कहैं , तैसी तिनिहुंके बालकनि सीख लई है। तैसैं ज्यौं गरंथकौ अरथ कह्यौ गुरु त्योंहि, મારી મતિ દિવેí સાવધાન મ શૈલા રૂા શબ્દાર્થ- બુધ-વિદ્વાન. પરનઈ (પરણઈ ) = થઈ છે. અર્થ - જેવી રીતે હીરાની કણીથી કોઈ રત્નમાં છિદ્ર પાડી રાખ્યું હોય તો તેમાં રેશમનો દોરો નાખી દેવાય છે, તેવી જ રીતે વિદ્વાન સ્વામી અમૃતચંદ્ર આચાર્યદવે ટીકા કરીને સમયસાર સરલ કરી દીધું છે, તેથી અલ્પબુદ્ધિવાળા મને સમજવામાં આવી ગયું. અથવા જેવી રીતે કોઈ દેશના રહેવાસી જેવી ભાષા બોલે છે તેવી તેના બાળકો શીખી લે છે, તેવી જ રીતે મને ગુરુ-પરંપરાથી જેવું અર્થજ્ઞાન થયું છે તેવું જ કહેવા માટે મારી બુદ્ધિ તત્પર થઈ છે. ૧૩. હવે કવિ કહે છે કે ભગવાનની ભક્તિથી અમને બુદ્ધિબળ પ્રાપ્ત થયું છે (સવૈયા એકત્રીસા) कबहू सुमति व्है कुमतिकौ विनास करै, कबहू विमल जोति अंतर जगति है। कबहू दया व्है चित्त करत दयालरूप, कबहू सुलालसा व्है लोचन लगति है।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર નાટક कबहू आरती व्है कै प्रभु सनमुख आवै, कबहू सुभारती व्है बाहरि बगति है। धरै दसा जैसी तब करै रीति तैसी ऐसी, हिरदै हमारे भगवंतकी भगति है।।१४।। શબ્દાર્થ:- સુભારતી = સુંદર વાણી. લાલસા= અભિલાષા. લોચન=નેત્ર. અર્થ:- અમારા હૃદયમાં ભગવાનની એવી ભક્તિ છે કે કોઈ વાર તો સુબુદ્ધિરૂપ થઈને કુબુદ્ધિને દૂર કરે છે, કોઈ વાર નિર્મળ જ્યોત થઈને હૃદયમાં પ્રકાશ આપે છે, કોઈ વાર દયાળુ થઈને ચિત્તને દયાળુ બનાવે છે, કોઈ વાર અનુભવની પિપાસારૂપ થઈને આંખો સ્થિર કરે છે, કોઈ વાર આરતીરૂપ થઈને પ્રભુની સન્મુખ આવે છે, કોઈ વાર સુંદર વચનોથી સ્તોત્ર બોલે છે, જ્યારે જેવી અવસ્થા થાય છે ત્યારે તેવી ક્રિયા કરે છે. ૧૪. હવે નાટક સમયસારના મહિમાનું વર્ણન કરે છે. (સવૈયા એકત્રીસા) मोख चलिवेकौ सौन करमकौ करै बौन, जाके रस-भौन बुध लौन ज्यौं घुलत है। गुनको गरन्थ निरगुनकौ सुगम पंथ, जाकौ जसु कहत सुरेश अकुलत है।। याहीकै जु पच्छी ते उड़त ग्यानगगनमैं , याहीके विपच्छी जगजालमै रुलत है। हाटकसौ विमल विराटकसौ विसतार, नाटक सुनत हिये फाटक खुलत है।।१५।। શબ્દાર્થ:- સૌન= સીડી. બૌન=વમન. હાટક સુવર્ણ. ભૌન (ભવન) = જળ. અર્થ- આ નાટક મોક્ષમાં જવાને માટે સીડી સ્વરૂપ છે, કર્મરૂપી વિકારનું વમન કરે છે, એના રસરૂપ જળમાં વિદ્વાનો મીઠાની જેમ ઓગળી જાય છે, એ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉત્થાનિકા ૧૩ સમ્યગ્દર્શનાદિ ગુણોનો પિંડ છે, સરળ રસ્તો છે, એના મહિમાનું વર્ણન કરતાં ઈન્દ્રો પણ લજ્જિત થાય છે, જેમને આ ગ્રંથના પક્ષરૂપ પાંખો પ્રાપ્ત થઈ છે તેઓ જ્ઞાનરૂપી આકાશમાં વિહાર કરે છે, અને જેને આ ગ્રંથના પક્ષરૂપ પાંખો નથી તેઓ જગતની જંજાળમાં ફસાય છે. આ ગ્રંથ શુદ્ધ સુવર્ણ જેવો નિર્મળ છે, વિષ્ણુના વિરાટરૂપ જેવો વિસ્તૃત છે, આ ગ્રંથ સાંભળવાથી હૃદયનાં દ્વાર ખૂલી જાય છે. ૧૫. અનુભવનું વર્ણન (દોહરા) कहौं शुद्ध निहचै कथा, कहौं शुद्ध विवहार। मुकतिपंथकारन कहौं अनुभौको अधिकार।। १६ ।। અર્થ - શુદ્ધ નિશ્ચયનય, શુદ્ધ વ્યવહારનય અને મોક્ષમાર્ગમાં કારણભૂત આત્માનુભવની ચર્ચાનું હું વર્ણન કરું છું. ૧૬. અનુભવનું લક્ષણ (દોહરા) वस्तु विचारत ध्यावतै, मन पावै विश्राम। रस स्वादत सुख ऊपजै, अनुभौ याकौ नाम।।१७।। અર્થ - આત્મપદાર્થનો વિચાર અને ધ્યાન કરવાથી ચિત્તને જે શાંતિ મળે છે તથા આત્મિકરસનો આસ્વાદ કરવાથી જે આનંદ મળે છે તેને જ અનુભવ કહે છે. ૧૭. અનુભવનો મહિમા (દોહરા) अनुभव चिंतामनि रतन, अनुभव हे रसकूप। अनुभव मारग मोखकौ, अनुभव मोख सरूप।।१८।। શબ્દાર્થ:- ચિંતામણિ=મનોવાંછિત પદાર્થ આપનાર. અર્થ - અનુભવ ચિંતામણિ રત્ન છે, શાંતિરસનો કૂવો છે, મોક્ષનો માર્ગ છે અને મોક્ષસ્વરૂપ છે. ૧૮. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૪ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates સમયસાર નાટક સવૈયા (મનહર ) अनुभौके रसकौं रसायन कहत जग, अनुभौ अभ्यास यहु तीरथकी ठौर है। अनुभौकी जो रसा कहावै सोई पोरसा सु, अनुभौ अधोरसासौं ऊरधकी दौर है ।। अनुभौकी केलि यहै कामधेनु चित्रावेलि अनुभको स्वाद पंच अमृतकौ कौर है। अनुभौ करम तोरै परमसौ प्रीति जोरै, अनुभौ समान न धरम कोऊ और है ।। १९ ।। શબ્દાર્થ:- રસા=પૃથ્વી. અધોરસા=નરક. પોરસા=ફળદ્રુપ જમીન. ચિત્રાવેલિ=જાતની જડીબુટ્ટીનું નામ. અર્થ:- અનુભવના રસને જગતના જ્ઞાનીઓ રસાયણ કહે છે, અનુભવનો અભ્યાસ એક તીર્થભૂમિ છે, અનુભવની ભૂમિ બધા પદાર્થોને ઉત્પન્ન કરનાર છે. અનુભવ ન૨કમાંથી કાઢીને સ્વર્ગ–મોક્ષમાં લઈ જાય છે, એનો આનંદ કામધેનુ અને ચિત્રાવેલી સમાન છે, એનો સ્વાદ પંચામૃતના ભોજન જેવો છે, એ કર્મોનો ક્ષય કરે છે અને પરમપદમાં પ્રેમ જોડે છે, એના જેવો બીજો કોઈ ધર્મ નથી. ૧૯. છ દ્રવ્યોનું જ્ઞાન અનુભવનું કા૨ણ છે તેથી તેમનું વિવેચન કરવામાં આવે છે. જીવ દ્રવ્યનું સ્વરૂપ (દોહરા ) चेतनवंत अनंत गुन, परजै सकति अनंत। अलख अखंडित सर्वगत, जीव दरव विरतंत ।। २० ।। શબ્દાર્થ:- અલખ=ઈન્દ્રિયગોચર નથી. સર્વગત=સર્વલોકમાં. નોટઃ- સંસારમાં પંચામૃત, રસાયણ, કામધેનુ, ચિત્રાવેલી આદિ સુખદાયક પદાર્થ પ્રસિદ્ધ છે તેથી એમનાં દૃષ્ટાંત આપ્યાં છે પરંતુ અનુભવ એ બધાથી નિરાળો અને અનુપમ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ઉત્થાનિકા અર્થ:- ચૈતન્યરૂપ છે, અનંત ગુણ, અનંત પર્યાય અને અનંત શક્તિ સહિત છે, અમૂર્તિક છે, અખંડિત છે. *સર્વવ્યાપી છે, આ જીવદ્રવ્યનું સ્વરૂપ કહ્યું છે. ૨૦. પુદ્ગલ દ્રવ્યનું લક્ષણ. (દોહરા ) રસ-વરન-રસ-ાન્ય મય, નરવ-પાસ-સંતાના અનુજીપી પુવાન વરવ, નમ-પ્રવેશ-પરવાન।। ૨।। શબ્દાર્થ:- ફરસ=સ્પર્શ. નરદ-પાસ=ચોપાટના પાસા. સંઠાન=આકાર. પરવાન (પ્રમાન )=બરાબર. અર્થ:- પુદ્દગલ દ્રવ્ય ૫રમાણુરૂપ, આકાશના પ્રદેશ જેવડું, ચોપાટના પાસાના *આકારનું, સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળું છે. ૨૧. ધર્મ દ્રવ્યનું લક્ષણ (દોહરા ) जैसैं सलिल समूहमैं, करै मीन गति-कर्म । તૈમૈં પુવાન નીવા, વજનસહાર્દુ ધર્મ।૨૨।। શબ્દાર્થ:- સલિલ=પાણી. મીન=માછલી. ગતિ-કર્મ=ગમનક્રિયા. ૧૫ અર્થ:- જેવી રીતે માછલીની ગમનક્રિયામાં પાણી સહાયક થાય છે, તેવી જ રીતે જીવ-પુદ્દગલની ગતિમાં *સહકારી ધર્મ દ્રવ્ય છે. ૨૨. અધર્મદ્રવ્યનું લક્ષણ(દોહરા ) ज्यौं पंथी ग्रीषमसमै, बैठै छायामाँहि । त्यौं अधर्मकी भूमिमैं, जड़ चेतन ठहराँहि ।। २३ ।। શબ્દાર્થ:- પંથી=મુસાફર. ગ્રીષમસમૈ=ગ્રીષ્મકાળમાં. અર્થ:- જેવી રીતે ગ્રીષ્મઋતુમાં મુસાફર છાયાનું નિમિત પામીને બેસે છે તેવી જ રીતે અધર્મ દ્રવ્ય જીવ-પુદ્દગલની સ્થિતિમાં નિમિત્તકા૨ણ છે. ૨૩. * લોક-અલોક પ્રતિબિમ્બિત થવાથી પૂર્ણજ્ઞાનની અપેક્ષાએ સર્વવ્યાપી છે. * છ પાસાદાર જેવું ચોરસ હોય છે. * ઉદાસીન નિમિત્તકારણ છે, પ્રેરક નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ સમયસાર નાટક આકાશદ્રવ્યનું લક્ષણ (દોહરા) संतत जाके उदरमैं, सकल पदारथवास। जो भाजन सब जगतकौ, सोइ दरव अकास।।२४।। શબ્દાર્થ- સંતતઃ સદા. ભાજન=પાત્ર. અર્થ- જેના પેટમાં સદૈવ, સર્વ પદાર્થો રહે છે, જે સર્વ દ્રવ્યોને પાત્રની જેમ આધારભૂત છે, તે જ આકાશદ્રવ્ય છે. ૨૪. નોટ:- અવગાહના આકાશનો પરમ ધર્મ છે, તેથી તે આકાશદ્રવ્ય બીજા દ્રવ્યોને અવકાશ આપી રહ્યું છે તેમ જ પોતાને પણ અવકાશ આપી રહ્યું છે. જેમ – જ્ઞાન જીવનો પરમ ધર્મ છે, તેથી તે જીવ અન્ય દ્રવ્યોને જાણે છે તેમ જ પોતાને પણ જાણે છે. કાળદ્રવ્યનું લક્ષણ (દોહરા) जो नवकरि जीरन , करै, सकल वस्तुथिति ठानि। પરાવર્ત વર્તન ઘરે, વનિ ૨૧ સો નાના ૨૬ શબ્દાર્થ - નવ=નવીન. જીરન ( જીર્ણ )=જૂનું. અર્થ:- જે વસ્તુનો નાશ ન કરતાં, સર્વ પદાર્થોની નવીન હાલતો પ્રગટ થવામાં અને પૂર્વ પર્યાયોના નાશ પામવામાં નિમિત્તકારણ છે, એવા વર્તના લક્ષણનું ધારક કાળદ્રવ્ય છે. ૨૫. નોટ:- કાળદ્રવ્યનો પરમ ધર્મ વર્તન છે, તેથી તે અન્ય દ્રવ્યોની પર્યાયોનું ( પરિ) વર્તન કરે છે અને પોતાની પર્યાયો પણ પલટે છે. નવ પદાર્થોનું જ્ઞાન અનુભવનું કારણ છે તેથી તેમનું વિવેચન કરવામાં આવે છે. જીવનું વર્ણન (દોહરા) समता रमता उरधता, ग्यायकता सुखभास। वेदकता चैतन्यता, ए सब जीवविलास।। २६ ।। શબ્દાર્થ- સમતા = રાગ-દ્વેષ રહિત વીતરાગભાવ. રમતા = લીન રહેવું તે. ઉધતા (ઊર્ધ્વતા) = ઉપર જવાનો સ્વભાવ. ગ્યાયકતા = જાણપણું. વેદકતા = સ્વાદ લેવા તે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ઉત્થાનિકા અર્થ:- વીતરાગભાવમાં લીન થવું, ઊર્ધ્વગમન, જ્ઞાયકસ્વભાવ, સહજ સુખનો સંભોગ, સુખદુઃખનો સ્વાદ અને ચૈતન્યપણું –એ બધા જીવના પોતાના ગુણ છે. ૨૬. અજીવનું વર્ણન (દોહરા ) तनता मनता वचनता, जड़ता जड़सम्मेल । લઘુતા ગુરુતા ગમનતા, યે અનીવળે ઘેલા ૨૭।। શબ્દાર્થ:- સમ્મેલ=બંધ. લઘુતા= હલકાપણું. ગુરુતા=ભારેપણું. ગમનતા ગતિ કરવી તે. પુણ્યનું વર્ણન (દોહરા ) जो विशुद्धभावनि बंधै, अरु ऊरधमुख होइ। जो सुखदायक जगतमैं, पुन्य पदारथ सोइ ।। २८ ।। અર્થ:- તન, મન, વચન, અચેતનપણું, એકબીજાની સાથે મળવું, હલકા અને ભારેપણું તથા ગતિ કરવી-એ બધી પુદ્દગલ નામના અજીવ દ્રવ્યની પરિણતિ છે. ૨૭. ૧૭ संकलेश भावनि बँधै, सहज अधोमुख होइ । दुखदायक संसारमै पाप पदारथ सोइ ।। २९ ।। અર્થ:- જે શુભભાવોથી બંધાય છે, સ્વર્ગાદિની સન્મુખ થાય છે અને લૌકિક સુખ આપનાર છે તે પુણ્ય પદાર્થ છે. ૨૮. પાપનું વર્ણન (દોહરા ) 9 = जोई करमउदोत धरि, होइ क्रिया रसरत्त । મળ, સોર્ફ આવતત્તારૂ૦।। થૈ નૂતન અર્થ:- જે અશુભ ભાવોથી બંધાય છે અને પોતાની મેળે નીચ ગતિમાં પડે છે તથા સંસારમાં દુઃખ આપનાર છે, તે પાપ પદાર્થ છે. ૨૯. આસ્રવનું વર્ણન (દોહરા ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮ સમયસાર નાટક શબ્દાર્થ- કરમઉદીત કર્મનો ઉદય થવો તે. ક્રિયા =યોગોની પ્રવૃતિ. રસરત=રાગ સહિત. રત્ત= મગ્ન થવું. તત્તતત્ત્વ. અર્થ - કર્મના ઉદયમાં યોગોની જે *રાગ સહિત પ્રવૃત્તિ થાય છે, તે નવીન કર્મોને ખેંચે છે, તેને આસ્રવ –પદાર્થ કહે છે. ૩૦. સંવરનું વર્ણન (દોહરા) जो उपयोग स्वरूप धरि, वरतै, जोग विरत्त। रोकै आवत करमकौं, सो है संवर तत्त।।३१।। શબ્દાર્થ - વિરત્તર અલગ થવું તે. અર્થ:- જે જ્ઞાન-દર્શન ઉપયોગને પ્રાપ્ત કરીને યોગોની ક્રિયાથી વિરક્ત થાય છે અને આસ્રવને રોકી દે છે, તે સંવર પદાર્થ છે. ૩૧. - નિર્જરાનું વર્ણન (દોહરા) जो पूरव सत्ता करम, करि थिति पूरन आउ। खिरबेकौं उद्यत भयौ, सो निर्जरा लखाउ।।३२।। શબ્દાર્થ:- થિતિ સ્થિતિ. સત્તા=અસ્તિત્વ. ખિરક ખરવાને માટે, ઉધત = તૈયાર-તત્પર. અર્થ:- જે પૂર્વસ્થિત કર્મ પોતાની અવધિ પૂરી કરીને ખરવાને તત્પર થાય છે, તેને નિર્જરા પદાર્થ જાણો. ૩૨. *બંધનું વર્ણન (દોહરા) जो नवकरम पुरानसौं, मिलें गांठि दिढ़ होइ। सकति बढ़वै बंसकी, बंध पदारथ सोइ।।३३।। * અહીં સાંપરાયિક આસ્રવનું મુખ્યતા અને ઐર્યાપથિક આસ્રવનું ગૌણતાપૂર્વક કથન છે. * બંધ નષ્ટ થવાથી મોક્ષ અવસ્થા પ્રાપ્ત થાય છે તેથી અહીં મોક્ષની પૂર્વે બંધ તત્ત્વનું કથન કર્યું છે અને આસ્રવના નિરોધપૂર્વક સંવર થાય છે તેથી સંવર પહેલાં આસ્રવ તત્ત્વનું કથન કર્યું છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates १८ ઉત્થાનિકા शार्थ:- ils=1is. 6ि (६)= श्री. सति शडित. અર્થ - જે નવાં કર્મ જૂનાં કર્મ સાથે પરસ્પર મળીને મજબૂતપણે બંધાઈ જાય છે અને કર્મશક્તિની પરંપરાને વધારે છે-તે બંધ પદાર્થ છે. ૩૩. मोay afन (Easu) थिति पूरन करि जो करम , खिरै बंधपद भानि। हंस अंस उज्जल करै, मोक्ष तत्त्व सो जानि।।३४।। शार्थ :- मनिष्ट शने. ९स. २६समान। .. અર્થ- જે કર્મ પોતાની સ્થિતિ પૂર્ણ કરીને બંધદશાનો નાશ કરી નાખે છે અને આત્મગુણોને નિર્મળ કરે છે તેને મોક્ષ પદાર્થ જાણો. ૩૪. वस्तुना नाम (Easia) भाव पदारथ समय धन, तत्त्व चित्त वसु दर्व। द्रविन अरथ इत्यादि बहु, वस्तु नाम ये सर्व।।३५।। सर्थ:- माप, पार्थ, समय, धन, तत्प, वसु, द्रव्य, द्रवि, अर्थ माहि सर्व વસ્તુના નામ છે. ૩૫. શુદ્ધ જીવદ્રવ્યનાં નામ (સવૈયા એકત્રીસા) परमपुरुष परमेसुर परमज्योति, परब्रह्म पूरन परम परधान है। अनादि अनंत अविगत अविनाशी अज, निरकुंद मुक्त मुकुंद अमलान है।। निराबाध निगम निरंजन निरविकार, निराकार संसारसिरोमनि सुजान है। सरवदरसी सरवज्ञ सिद्ध स्वामी सिव, धनी नाथ ईस जगदीस भगवान है।। ३६ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર નાટક સામાન્યપણે જીવદ્રવ્યનાં નામ चिदानंद चेतन अलख जीव समैसार, बुद्धरूप अबुद्ध अशुद्ध उपजोगी है। चिद्रूप स्वयंभू चिनमूरति धरमवंत, प्रानवंत प्रानी जंतु भूत भवभोगी है।। गुनधारी कलाधारी भेषधारी विद्याधारी, ___ अंगधारी संगधारी जोगधारी जोगी है। चिन्मय अखंड हंस अक्षर आतमराम, करमकौ करतार परम विजोगी है।।३७।। અર્થ - પરમપુરુષ, પરમેશ્વર, પરમજ્યોતિ, પરબ્રહ્મ, પૂર્ણ, પરમ, પ્રધાન, અનાદિ, અનંત, અવ્યક્ત, અવિનાશી, અજ, નિલેંક, મુક્ત, મુકુન્દ, અમલાન, નિરાબાધ, નિગમ, નિરંજન, નિર્વિકાર, નિરાકાર સંસારશિરોમણિ, સુજ્ઞાન, સર્વદર્શી, સર્વજ્ઞ, સિદ્ધ, સ્વામી, શિવ, ધણી, નાથ, ઈશ, જગદીશ, ભગવાન. ૩૬. અર્થ:- ચિદાનંદ, ચેતન, અલક્ષ, જીવ, સમયસાર, બુદ્ધરૂપ, અબુદ્ધ, અશુદ્ધ, ઉપયોગી, ચિકૂપ, સ્વયંભૂ, ચિખૂર્તિ, ધર્મવાન, પ્રાણવાન, પ્રાણી, જંતુ, ભૂત, ભવયોગી, ગુણધારી, કળાધારી, વેશધારી, અંગધારી, સંગધારી, યોગધારી, યોગી, ચિન્મય, અખંડ, હંસ અક્ષર, આત્મારામ, કર્મકર્તા, પરમવિયોગી-આ બધાં જીવદ્રવ્યનાં નામ છે. ૩૭ આકાશનાં નામ (દોહરો) खं विहाय अंबर गगन अंतरिच्छ जगधाम। व्योम वियत नभ मेघपथ, ये अकाशके नाम।।३८।। અર્થ:- ખં, વિહાય, અંબર, ગગન, અંતરિક્ષ, જગધામ, વ્યોમ, વિયત, નભ, મેઘપથ- આ આકાશનાં નામ છે. ૩૮. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧ ઉત્થાનિકા કાળનાં નામ (દોહરા) जम कृतांत अंतक त्रिदस, आवर्ती मृतथान। प्रानहरन आदिततनय, काल नाम परवान।। ३९ ।। અર્થ:- યમ, કૃત્તાંત, અંતક, ત્રિદેશ, આવર્તી, મૃત્યુસ્થાન, પ્રાણહરણ, આદિત્યતનય- એ કાળનાં નામ છે. ૩૯. પુણ્યનાં નામ (દોહરા) पुन्य सुकृत ऊरधवदन, अकररोग शुभकर्म। सुखदायक संसारफल , भाग बहिर्मुख धर्म।। ४०।। અર્થ- પુણ્ય, સુકૃત ઊર્ધ્વવદન, અકરરોગ, શુભકર્મ, સુખદાયક, સંસારફળ, ભાગ્ય, બહિર્મુખ, ધર્મ-એ પુણનાં નામ છે. ૪૦. પાપનાં નામ (દોહરા) पाप अधोमुख एन अघ, कंप रोग दुखधाम। कलिल कलुस किल्विस दुरित , असुभ करमके नाम।। ४१।। અર્થ - પાપ, અધોમુખ, એન, અઘ, કંપ, રોગ, દુઃખધામ, કલિલ, કલુષ કિલ્વેિષ અને દુરિત –એ અશુભ કર્મના નામ છે. ૪૧. મોક્ષનાં નામ (દોહરા) सिद्धक्षेत्र त्रिभुवनमुकुट , शिवथल अविचलथान। मोख मुकति वैकुंठ सिव, पंचमगति निरवान।।४२।। અર્થ - સિદ્ધક્ષેત્ર, ત્રિભુવનમુકુટ, શિવથલ, અવિચળસ્થાન, મોક્ષ, મુક્તિ વૈકુંઠ, શિવ, પરમગતિ, નિર્વાણ-એ મોક્ષનાં નામ છે. ૪૨. બુદ્ધિનાં નામ (દોહરા) प्रज्ञा धिसना सेमुसी, धी मेधा मति बुद्धि। सुरति मनीषा चेतना, आसय अंश विसुद्धि।। ४३।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૨ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates સમયસાર નાટક અર્થ:- પ્રજ્ઞા, ધિષણા, સેમુખી, ધી, મેધા, મતિ, બુદ્ધિ, સુરતી, મનીષા ચેતના, આશય, અંશ અને વિશુદ્ધિ-એ બુદ્ધિનાં નામ છે. ૪૩. વિચક્ષણ પુરુષનાં નામ (દોહરા ) निपुन विचच्छन विबुध बुध, विद्याधर विद्वान। पटु प्रवीन पंडित चतुर, सुधी सुजन मतिमान ।। ४४ ।। कलावंत कोविद कुसल, सुमन दच्छ धीमंत । ज्ञाता सज्जन ब्रह्मविद, तज्ञ गुनीजन संत ।। ४५ ।। અર્થ:- નિપુણ, વિચક્ષણ, વિબુધ, બુદ્ધ, વિદ્યાધર, વિદ્વાન, પરુ, પ્રવીણ, પંડિત, ચતુર, સુધી, સુજન, મતિમાન. ૪૪. કળાવંત, કોવિદ, કુશળ, સુમન, દક્ષ, ધીમંત, જ્ઞાતા, સજ્જન, બ્રહ્મવિત, તજ્ઞ, ગુણીજન, સંત-એ વિદ્વાન પુરુષનાં નામ છે. ૪૫. મુનીશ્વરનાં નામ (દોહરા ) मुनि महंत तापस तपी, भिच्छुक चारितधाम । जती तपोधन संयमी, व्रती साधु ऋषि नाम ।। ४६ ।। અર્થ:- મુની, મહંત, તાપસ, તપી, ભિક્ષુક, ચારિત્રધામ, યતી, તપોધન, સંયમી, વ્રતી, સાધુ અને ઋષિ-એ મુનિનાં નામ છે. ૪૬. દર્શનનાં નામ (દોહરા ) दरस विलोकन देखनौं, अवलोकनि हगचाल । लखन दृष्टि निरखनि जुवनि, चितवनि चाहनि भाल ।। ४७ ।। અર્થ:- દર્શન, વિલોકન, દેખવું, અવલોકન, દગચાલ, લખન, દષ્ટિ, નિરીક્ષણ, જોવું, ચિતવન, ચાહન, ભાળવું –એ દર્શનનાં નામ છે. ૪૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉત્થાનિકા જ્ઞાન અને ચારિત્રનાં નામ (દોહરા ) ग्यान बोध अवगम मनन, जगतभान जगजान। संजम चारित आचरन, चरन वृत्ति थिरवान ।। ४८ ।। ૨૩ अर्थ:- ज्ञान, जोध, अवगम, मनन, भगत्मानु, ४गत्ज्ञान, - ज्ञाननां नाम छे. संयम, यारित्र, आयरा, यरा, वृत्त, स्थिरवान मे यारित्रनां नाम छे. ४८. सत्यनां नाम (छोड्रा ) सम्यक सत्य अमोघ सत, निसंदेह निरधार । ठीक जथारथ उचित तथ्य, मिथ्या आदि अकार ।। ४९ ।। अर्थः- सम्यई, सत्य, अमोध, सत्, निःसंदेह, निरधार, हीर्ड, यथार्थ, उचित, તથ્ય-એ સત્યનાં નામ છે. આ શબ્દોની આદિમાં અકાર લગાડવાથી જૂઠનાં નામ थाय छे. ४९. नूहनां नाभ (घोड़श ) अजथारथ मिथ्या मृषा, वृथा असत्त अलीक । मुधा मोघ निःफल, वितथ, अनुचित असत अठीक ।। ५० ।। अर्थ:- अयथार्थ, मिथ्या, भृषा, वृथा, असत्य, अली, मुधा, भोघ, निष्ण, वितथ, अनुयित, असत्य, सही से भूनां नाम छे. ५०. નાટક સમયસારના બાર અધિકાર (સવૈયા એકત્રીસા ) जीव निरजीव करता करम पुन्न पाप, आस्रव संवर निरजराबंध मोष है। सरव विशुद्धि स्यादवाद साध्य साधक, दुवादस दुवार धरै समैसार कोष है ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪ સમયસાર નાટક दरवानुयोग दरवानुजोग दूरि करै, निगमकौ नाटक परमरसपोष है। सौ परमागम बनारसी बखानै जामैं , ग्यानको निदान सुद्ध चारितकी चोष है।। ५१।। શબ્દાર્થ:- નિરજીવ=અજીવ. કરતા=કર્તા. દુવાદસ-દ્વાદશ(બાર). દુવાર=અધિકાર. કોષ=ભંડાર. દરવાનુજોગ દ્રવ્યોનો સંયોગ. નિગમકી આત્માનો. અર્થ- સમયસારજીના ભંડારમાં જીવ, અજીવ, કર્તાકર્મ, પુણ્યપાપ, આગ્નવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ, સર્વવિશુદ્ધિ, સ્યાદાદ અને સાધ્યસાધક-એ બાર અધિકાર છે. આ ઉત્કૃષ્ટ ગ્રંથ દ્રવ્યાનુયોગરૂપ છે, આત્માને પરદ્રવ્યોના સંયોગથી જુદો કરે છે અર્થાત્ મોક્ષમાર્ગમાં લગાડે છે, આ આત્માનું નાટક પરમ શાંતરસને પુષ્ટ કરનાર છે, સમ્યજ્ઞાન અને શુદ્ધચારિત્રનું કારણ છે, એને પંડિત બનારસીદાસજી પધ-રચનામાં વર્ણવે છે. પ૧. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર નાટક જીવતાર (૧) ચિદાનંદ ભગવાનની સ્તુતિ (દોહરા) शोभित निज अनुभूति जुत चिदानंद भगवान। सार पदारथ आतमा, सकल पदारथ जान।।१।। શબ્દાર્થ - નિજ અનુભૂતિ પોતાના આત્માનું સ્વસંવેદન જ્ઞાન. ચિદાનંદ ( ચિત્+આનંદ) =જેને આત્મિક આનંદ હોય. અર્થ - તે ચિદાનંદ પ્રભુ પોતાના સ્વાનુભવથી સુશોભિત છે. સર્વ પદાર્થોમાં સારભૂત આત્મપદાર્થ છે અને સર્વ પદાર્થોનો જ્ઞાતા છે. ૧. સિદ્ધ ભગવાનની સ્તુતિ, જેમાં શુદ્ધ આત્માનું વર્ણન છે. | (સવૈયા એકત્રીસા) નો પનો ટુતિ માપ વિરાગત, है परधान पदारथ नामी। चेतन अंक सदा निकलंक, महा सुख सागरको विसरामी।। * નીચે ટિપ્પણીમાં જે શ્લોક આપવામાં આવ્યા છે તે શ્રીમદ્ અમૃતચન્દ્રાચાર્ય રચિત નાટક સમયસાર કળશના શ્લોકો છે. આ શ્લોકોનો પં. બનારસીદાસજીએ પધાનુવાદ કર્યો છે.. नमः समयसाराय स्वानुभूत्या चकासते। चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे।।१।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ર૬ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates जीव अजीव जिते जगमैं, तिनको गुन ज्ञायक अंतरजामी। सो शिवरुप बसै सिव थानक, ताहि विलोकि नमैं सिवगामी ।।२।। शब्दार्थ:- हुति (धुति) = भ्योत. विरा४त=प्राशित. परधान=प्रधान. विसरामी (विश्रामी ) = शांतरसनो लोडता. शिवगामी=मोक्षे ४नार सम्यग्दृष्टि, श्रीवर्ड, साधु, तीर्थं४२ आाहि. અર્થ:- જે પોતાના આત્મજ્ઞાનની જ્યોતિથી પ્રકાશિત છે, સર્વ પદાર્થોમાં મુખ્ય છે, જેમનું ચૈતન્ય ચિહ્ન છે, જે નિર્વિકાર છે, બહુ મોટા સુખસમુદ્રમાં આનંદ કરે છે, સંસારમાં જેટલા ચેતન-અચેતન પદાર્થ છે તેમના ગુણોના જ્ઞાતા, ઘટઘટને જાણનાર છે, તે સિદ્ધભગવાન મોક્ષરૂપ છે, મોક્ષપુરીના નિવાસી છે, તેમને મોક્ષગામી જીવ જ્ઞાનદષ્ટિથી જોઈને નમસ્કાર કરે છે. ૨. જિનવાણીની સ્તુતિ ( સવૈયા તેવીસા ) जोग धरै रहे जगसौं भिन्न, अनंत गुनातम केवलज्ञानी । तासु हृदै-द्रहसौं निकसी, સમયસાર નાટક सरितासम है श्रुत - सिंधु समानी ॥ याते अनंत नयातम लच्छन, सत्य स्वरूप सिधंत बखानी। बुद्ध लखै न लखै दुरबुद्ध, सदा जगमाँहि जगै जिनवानी ॥ ३ ॥ अनन्तधर्मणस्तत्त्वं पश्यन्ती प्रत्यगात्मनः। अनेकान्तमयी मूर्तिर्नित्यमेव प्रकाशताम्।।२॥ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates જીવતાર શબ્દાર્થ:- હૃદૈ-દ્રહસૌં હૃદયરૂપી સરોવરમાંથી. બુદ્ધ=પવિત્ર જૈનધર્મના વિદ્વાન. દુરબુદ્ધ=મિથ્યાદષ્ટિ, કોરા વ્યાકરણ, કોષ આદિના જ્ઞાતા પરંતુ નયજ્ઞાનથી રહિત . = ૨૭ અર્થ:- અનંત ગુણોના ધારક કેવળજ્ઞાની ભગવાન જોકે *સયોગી છે તોપણ યોગોથી પૃથક્ છે. તેમના હૃદયરૂપ સરોવરમાંથી નદીરૂપ જિનવાણી નીકળીને શાસ્ત્રરૂપ સમુદ્રમાં પ્રવેશી ગઈ છે, તેથી સિદ્ધાન્તમાં એને સત્યસ્વરૂપ અને અનંતનયાત્મક વ્હેલ છે. એને જૈનધર્મના મર્મી સમ્યગ્દષ્ટિ જીવ ઓળખે છે, મૂર્ખ મિથ્યાદષ્ટિ જીવો સમજતા નથી. આવી જિનવાણી જગતમાં સદા જયવંત હો! ૩. કવિ વ્યવસ્થા (છન્દ છપ્પા ) * हौं निहचै तिहुंकाल, सुद्ध चेतनमय मूरति । पर परनति संजोग, भई जड़ता विसफूरति ॥ मोहकर्म पर हेतु पाइ, चेतन पर रच्चइ । धतूर- रसपान करत, नर बहुविध नच्चइ ॥ अब समयसार वरनन करत, परम सुद्धता होहु मुझ । अनयास बनारसिदास कहि, मिटहु सहज भ्रमकी अरुझ ।। ૪૦॥ શબ્દાર્થ:- ૫૨ પરણિત=પોતાના આત્મા સિવાય અન્ય ચેતન-અચેતન પદાર્થમાં અહંબુદ્ધિ અને રાગ-દ્વેષ. વિસકૂતિ (વિસ્ફૂર્તિ )=જાગ્રત. તિહુંકાળ=ત્રણે કાળ ( ભૂત, વર્તમાન, ભવિષ્ય ). રચ્ચઈ-રાગ કરવો. નચ્ચઈ=નાચવું. અનયાસ–ગ્રંથ ભણવા વગેરેનો પ્રયત્ન કર્યા વિના. અરુઝ-ગૂંચવણ. * આવા લોકને આદિપુરાણમાં અક્ષર-મ્લેચ્છ કહ્યા છે. તેરમા ગુણસ્થાનમાં મન, વચન, કાયાના સાત યોગ કહ્યા છે પરંતુ યોગો દ્વારા જ્ઞાનનો અનુભવ કરતા નથી. परपरिणतिहेतोर्मोहनाम्नोऽनुभावा दविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः । मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमूर्ते र्भवतु समयसारव्याख्ययैवानुभूतेः ।। ३ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮ સમયસાર નાટક અર્થ - હું નિશ્ચયનયથી સદાકાળ શુદ્ધ ચૈતન્યમૂર્તિ છું, પરંતુ પર પરિણતિના સમાગમથી અજ્ઞાનદશા પ્રાપ્ત થઈ છે. મોહકર્મનું પર નિમિત્ત પામીને આત્મા પર પદાર્થોમાં અનુરાગ કરે છે, એથી ધતુરાનો રસ પીને નાચનાર મનુષ્ય જેવી દશા થઈ રહી છે. પં. બનારસીદાસજી કહે છે કે હવે સમયસારનું વર્ણન કરવાથી મને પરમ વિશુદ્ધિ પ્રાપ્ત થાઓ વિના પ્રયત્ન મિથ્યાત્વની ગૂંચવણ પોતાની મેળે મટી જાઓ. ૪. શાસ્ત્રનું માહાત્મ (સવૈયા એકત્રીસા) निहचैमैं रूप एक विवहारमै अनेक, ___याही नै - विरोधमै जगत भरमायौ है। जगके विवाद नासिबेकौ जिन आगम है, जामैं स्याद्वादनाम लच्छन सुहायौ है।। दरसनमोह जाकौ गयौ है सहजरूप, ___आगम प्रमान ताके हिरदैमें आयौ है। अनैसौं अखंडित अनूतन अनंत तेज, ऐसो पद पूरन तुरंत तिनि पायौ है।।५।। શબ્દાર્થ:- નૈ=નય. દરશનમોહ (દર્શનમોહ)=જેના ઉદયમાં જીવ તત્ત્વશ્રદ્ધાનથી પડી જાય છે. પદ પૂરના પૂર્ણપદ)=મોક્ષ. અર્થ - નિશ્ચયનયમાં પદાર્થ એકરૂપ છે અને વ્યવહારનયમાં અનેકરૂપ છે. આ નય-વિરોધમાં સંસાર ભૂલી રહ્યો છે, તેથી આ વિવાદને નષ્ટ કરનાર જિનાગમ છે જેમાં સ્યાદ્વાદનું શુભ ચિહ્ન છે. જે જીવન દર્શનમોહનો ઉદય હોતો નથી તેના * મહોર-છાપ લાગી છે ચાદ્વાદથી જ ઓળખવામાં આવે છે કે આ જિનાગમ છે. उभयनयविरोधध्वंसिनि स्यात्पदाइके जिनवचसि रमन्ते ये स्वयं वान्तमोहाः। सपदि समयसारं ते परं ज्योतिरुच्चै रनवमनयपक्षाक्षुण्णमीक्षन्त एव।।४।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જીવદ્ધાર ૨૯ હૃદયમાં સહજ સ્વભાવથી આ પ્રામાણિક જિનાગમાં પ્રવેશ કરે છે અને તેને તત્કાળ જ નિત્ય, અનાદિ અને અનંત પ્રકાશવાન મોક્ષપદ પ્રાપ્ત થાય છે. ૫. નિશ્ચયનયની પ્રધાનતા (સવૈયા તેવીસા) ज्यौं नर कौइ गिरै गिरिसौं तिहि, सोइ हितू जो गहै दिढ़बाहीं। त्यौं बुधकौ विवहार भलौ, तबलौं जबलौं शिव प्रापति नाहीं।। यद्यपि यौं परवान तथापि, सधै परमारथ चेतनमाहीं। जीव अव्यापक है परसौं. વિવારસૌ તો પ૨વી પરછાદા હૃાા શબ્દાર્થ ગિરિસોં પર્વત પરથી. બાહીં હાથ. બુદ્ધ-જ્ઞાની. પ્રાપતિ પ્રાતિ. અર્થ:- જેમ કોઈ મનુષ્ય પહાડ ઉપરથી લપસી જાય અને કોઈ હિતકારી બનીને તેનો હાથ મજબૂતાઈથી પકડી લે તેવી જ રીતે જ્ઞાનીઓને જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત થયો નથી ત્યાં સુધી વ્યવહારનું અવલંબન છે, જો કે આ વાત સાચી છે તોપણ નિશ્ચયનય ચૈતન્યને સિદ્ધ કરે છે તથા જીવન પરથી ભિન્ન દર્શાવે છે અને વ્યવહારનય તો જીવન પરને આશ્રિત કરે છે. ભાવાર્થ:- જોકે ચોથા ગુણસ્થાનથી ચૌદમાં ગુણસ્થાન સુધી વ્યવહાર હોય છે, પરંતુ ઉપાદેય તો નિશ્ચયનય જ છે, કારણ કે તેનાથી પદાર્થનું અસલી સ્વરૂપ જાણવામાં આવે છે અને વ્યવહારનય અભૂતાર્થ હોવાથી પરમાર્થમાં પ્રયોજનભૂત નથી. ૬. व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्या मिह निहितपदानां हन्त हस्ताबलम्बः। तदपि परमम) चिच्चमत्कारमात्रं परविरहितमन्तः पश्यतां नैष किञ्चित।।५।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #57 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર નાટક સમ્યગ્દર્શનનું સ્વરૂપ( સવૈયા એકત્રીસા) शुद्धनय निहचै अकेलौ आपु चिदानंद, अपनँही गुन परजायकौं गहतु है। पूरन विग्यानघन सो है विवहारमाहिं, नव तत्त्वरुपी पंच दर्वमैं रहतु है।। पंच दर्व नव तत्त्व न्यारे जीव न्यारो लखै , सम्यकदरस यहै और न गहतु है। सम्यकदरस जोई आतम सरूप सोई, मेरे घट प्रगटो बनारसी कहतु है।। શબ્દાર્થ - *લર્ધ=શ્રદ્ધા કરે. ઘટ=હૃદય. ગહતુ હૈ=ધારણ કરે છે. અર્થ:- શુદ્ધ નિશ્ચયનયથી ચિદાનંદ એકલો જ છે અને પોતાના ગુણપર્યાયોમાં પરિણમન કરે છે. તે પૂર્ણજ્ઞાનનો પિંડ * પાંચ દ્રવ્ય, નવ તત્ત્વમાં રહ્યો છે એમ વ્યવહારથી કહેવાય છે. પાંચ દ્રવ્ય અને નવ તત્ત્વોથી ચેતયિતા ચેતન નિરાળો છે, એવું શ્રદ્ધાન કરવું અને એના સિવાય બીજી રીતે શ્રદ્ધાન ન કરવું તે સમ્યગ્દર્શન છે; અને સમ્યગ્દર્શન જ આત્માનું સ્વરૂપ છે. પં. બનારસીદાસજી કહે છે કે તે સમ્યગ્દર્શન અર્થાત્ આત્માનું સ્વરૂપ મારા હૃદયમાં પ્રગટ થાવ. ૭. * લખન, દર્શન, અવલોકન આદિ શબ્દોનો અર્થ જૈનાગમમાં કયાંય તો “જોવું” થાય છે જે દર્શનાવરણી કર્મના ક્ષયોપશમની અપેક્ષા રાખે છે. અને કયાંક આ શબ્દોનો અર્થ “શ્રદ્ધાન કરવું.” લેવામાં આવે છે જે દર્શનમોહના અનુદયની અપેક્ષાએ છે , અહીં દર્શનમોહના અનુદયનું જ પ્રયોજન છે. * જૈનાગમમાં છ દ્રવ્ય કહ્યાં છે; પણ અહીં કાળ દ્રવ્યને ગૌણ કરીને પંચાસ્તિકાયને જ દ્રવ્ય કહેલ છે. एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक् । सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयम् तन्मुक्त्वा नवतत्त्वसन्ततिमिमामात्मायमेकोऽस्तु नः।।६।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #58 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જીવદ્વાર ૩૧ જીવની દશા પર અગ્નિનું દષ્ટાંત (સવૈયા એકત્રીસા) जैसैं तृण काठ वांस आरने इत्यादि और , ईंधन अनेक विधि पावकमैं दहिये। आकृति विलोकित कहावै आग नानारूप, दीसै एक दाहक सुभाव जब गहिये।। तैसैं नव तत्वमें भयौ हैं बहु भेषी जीव, सुद्धरूप मिश्रित असुद्ध रूप कहिये। जाही छिन चेतना सकतिको विचार कीजै, ताही छिन अलख अभेदरूप लहिये।।८।। शार्थ:- मारने ४ . ६= णन॥२. मत५=१३पी. અભેદ=ભેદવ્યવહારથી રહિત. અર્થ- જેવી રીતે ઘાસ, લાકડા, વાંસ અથવા જંગલનાં અનેક બંધન આદિ અગ્નિમાં બળે છે, તેમના આકાર ઉપર ધ્યાન દેવાથી અગ્નિ અનેકરૂપ દેખાય છે, પરંતુ જો માત્ર દાહક સ્વભાવ ઉપર દષ્ટિ મૂકવામાં આવે તો સર્વ અગ્નિ એકરૂપ જ છે; તેવી જ રીતે જીવ ( વ્યવહારનયથી) નવ તત્ત્વોમાં શુદ્ધ, અશુદ્ધ મિશ્ર આદિ અનેકરૂપ થઈ રહ્યો છે, પરંતુ જ્યારે તેની ચૈિતન્યશક્તિ પર વિચાર કરવામાં આવે છે ત્યારે તે (शुद्धन्यथी ) म३पी मने ममे३५ अ६९थाय छे. ८.. જીવની દશા પર સોનાનું દૃષ્ટાંત (સવૈયા એકત્રીસા) जैसैं बनवारीमें कुधातके मिलाप हेम, नानाभांति भयौ पै तथापि एक नाम है। अतः शुद्धनयायत्तं प्रत्यग्ज्योतिश्चकास्ति तत्। नवतत्त्वगतत्वेऽपि यदेकत्वं न मुंचति।।७।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૨ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર નાટક कसिकै कसोटी लीकु निरखै सराफ ताहि, बानके प्रवान करि लेतु देतु दाम है ।। तैसे ही अनादि पुद्गलसौं संजोगी जीव, नव तत्त्वरूपमैं अरूपी महा धाम है। दीसै उनमानसौं उदोतवान ठौर ठौर, दूसरौ न और एक आतमाही राम है।।९।। શબ્દાર્થ:- બનવારી=કુલડી. લીકુ=રેખા. નિરખૈ=જુએ છે. બાન=ચમક. પ્રવાન=અનુસા૨, પ્રમાણે. ઉનમાન (અનુમાન )=સાધનમાં સાધ્યના જ્ઞાનને અનુમાન કહે છે, જેમ કે ઘૂમાડાને જોઈને અગ્નિનું જ્ઞાન કરવું તે. અર્થ:- જેમ સોનુ કુધાતુના સંયોગથી અગ્નિના તાપમાં અનેકરૂપ થાય છે, પરંતુ તોપણ તેનું નામ એક સોનું જ રહે છે તથા શરાફ કસોટી ઉ૫૨ કસીને તેની રેખા જુએ છે અને તેની ચમક પ્રમાણે કિંમત દે-લે છે; તેવી જ રીતે અરૂપી મહા દીસિવાળો જીવ અનાદિકાળથી પુદ્દગલના સમાગમમાં નવ તત્ત્વરૂપ દેખાય છે, પરંતુ અનુમાન પ્રમાણથી સર્વ અવસ્થાઓમાં જ્ઞાનસ્વરૂપ એક આત્મરામ સિવાય બીજું કાંઈ નથી. ભાવાર્થ:- જ્યારે આત્મા અશુભભાવમાં વર્તે છે ત્યારે પાપતત્ત્વરૂપ હોય છે, જ્યારે શુભભાવમાં વર્તે છે ત્યારે પુણ્યતત્ત્વરૂપ હોય છે અને જ્યારે શમ, દમ, સંયમભાવમાં વર્તે છે ત્યારે સંવરરૂપ હોય છે, એવી જ રીતે ભાવાસવ, ભાવબંધ આદિમાં વર્તતો તે આસવ-બંધાદિરૂપ હોય છે તથા જ્યારે શરીરાદિ જડ પદાર્થોમાં અહંબુદ્ધિ કરે છે ત્યારે જડસ્વરૂપ હોય છે. પરંતુ વાસ્તવમાં આ સર્વ અવસ્થાઓમાં તે શુદ્ધ સુવર્ણ સમાન નિર્વિકાર છે. ૯. चिरमिति नवतत्त्वच्छन्नमुन्नीयमानं कनकमिव निमग्नं वर्णमालाकलापे । अथ सततविविक्तं दृश्यतामेकरूपं प्रतिपदमिदमात्मज्योतिरुद्योतमानम् ।। ८ । Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #60 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જીવદ્વાર ૩૩ અનુભવની દશામાં સૂર્યનું દષ્ટાંત (સવૈયા એકત્રીસા) जैसैं रति-मंडलकै उदै महि-मंडलमैं , आतप अटल तम पटल विलातु है।। तैसैं परमातमाको अनुभौ रहत जौलौं, तौलौं कहूँ दुविधा न कहूँ पच्छपातु है।। नयकौ न लेस परवानकौ न परवेस निच्छेपके वंसकौ विधुंस होत जातु है।। जे जे वस्तु साधक है तेऊ तहां बाधक हैं, વાવણી ૨ા તોષવી વસાવી વકીન વાસુદા ૬૦ ના શબ્દાર્થ- મહિ-મંડળ=પૃથ્વીતળ. વિલાહૈ=નાશ પામી જાય છે. પરવાન=પ્રમાણ. વંસકો=સમુદાયનું. પરવેસ (પ્રવેશ )=પહોંચ. અર્થ:- જેવી રીતે સૂર્યના ઉદયમાં પૃથ્વી ઉપર તડકો ફેલાઈ જાય છે અને અંધકારનો નાશ થઈ જાય છે, તેવી જ રીતે જ્યાં સુધી શુદ્ધ આત્માનો અનુભવ રહે છે ત્યાં સુધી કોઈ વિકલ્પ અથવા નય આદિનો પક્ષ રહેતો નથી. ત્યાં નય-વિચારનો લેશ પણ નથી, પ્રમાણની પહોંચ નથી અને નિક્ષેપોનો સમુદાય નષ્ટ થઈ જાય છે. પહેલાની દશામાં જે જે વાતો સહાયક હતી તે જ અનુભવની દશામાં બાધક થાય છે અને રાગ-દ્વેષ તો બાધક છે જ. ભાવાર્થ- નય તો વસ્તુનો ગુણ સિદ્ધ કરે છે અને અનુભવ સિદ્ધ વસ્તુનો હોય છે, તેથી અનુભવમાં નયનું કામ નથી; પ્રત્યક્ષ-પરોક્ષ આદિ પ્રમાણ અસિદ્ધ વસ્તુને સિદ્ધ કરે છે ત્યાં અનુભવમાં વસ્તુ સિદ્ધ જ છે માટે પ્રમાણ પણ અનાવશ્યક છે, નિક્ષેપથી વસ્તુની સ્થિતિ સમજવામાં આવે છે ત્યાં અનુભવમાં શુદ્ધ આત્મપદાર્થનું ભાન રહે છે उदयति न नयश्रीरस्तमेति प्रमाणं। क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्रं ।। किमपरमभिदध्मो धाम्नि सर्वंकषे ऽस्मि न्ननुभवमुपयाते भाति न द्वैतमेव।।९।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ સમયસાર નાટક માટે નિક્ષેપ પણ નિમ્પ્રયોજન છે, એટલું જ નહિ આ ત્રણે અનુભવની દશામાં બાધા કરે છે પરંતુ તેમને હાનિ કરનાર સમજીને પ્રથમ અવસ્થામાં છોડવાનો ઉપદેશ નથી, કેમકે એમના વિના પદાર્થનું જ્ઞાન થઈ શકતું નથી. આ નય આદિ સાધક છે અને અનુભવ સાધ્ય છે, જેમ દંડ, ચક્ર આદિ સાધનો વિના ઘડાની ઉત્પત્તિ થતી નથી. પરંતુ જેવી રીતે ઘટ પદાર્થ સિદ્ધ થયા પછી દંડ, ચક્ર આદિ વિડંબનારૂપ જ થાય છે તેવી જ રીતે અનુભવ પ્રાપ્ત થયા પછી નય-નિક્ષેપ આદિના વિકલ્પ હાનિકારક છે. ૧૦. શુદ્ધનયની અપેક્ષાએ જીવનું સ્વરૂપ (અડિલ્લ) आदि अंत पूरन-सुभाव-संयुक्त है। पर-सरूप-परजोग-कल्पनामुक्त है।। सदा एकरस प्रगट कही है जैनमैं। सुद्धनयातम वस्तु विराजै बेनमैं।।११।। શબ્દાર્થ - આદિ અંત=સદેવ. જોગ-સંયોગ. કલ્પનામુક્ત=કલ્પનાથી રહિત. અર્થ - જીવ, આદિ અવસ્થા નિગોદથી માંડીને અંત અવસ્થા સિદ્ધપર્યાય સુધી પોતાના પરિપૂર્ણ સ્વભાવથી સંયુક્ત છે, પરવ્યોની કલ્પનાથી રહિત છે, સદૈવ એક ચૈતન્યરસથી સંપન્ન છે એમ શુદ્ધનયની અપેક્ષાએ જિનવાણીમાં કહ્યું છે. હિતોપદેશ કવિર (૩૧ માત્રા) सदगुरु कहै भव्यजीवनिसौं, तोरहु तुरित मोहकी जेल। आत्मस्वभावं परभावभिन्नमापूर्णमाद्यन्तविमुक्तमेकं। विलीनसङ्कल्पविकल्पजालं प्रकाशयन् शुद्धनयोऽभ्युदेति।।१०।। न हि विद्धति बद्धस्पृष्टभावादयोऽमी। स्फटमपरि तरन्तोऽऽप्येत्य यत्र प्रतिष्ठां। अनुभवतु तमेव द्योतमानं समन्तात् जगदपगतमोहीभूय सम्यकस्वभावं ।। ११।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #62 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જીવદ્વાર ૩૫ समकितरूप गहौ अपनौं गुन, करहु सुद्ध अनुभवको खेल।। पुदगलपिंड भाव रागादिक, इनसौं नहीं तुम्हारौ मेल। ए जड़ प्रगट गुपत तुम चेतन, जैसैं भिन्न तोय अरु तेल।।१२।। श र्थ:- २९=तो. पो. ही अ६॥ २. शुपत ( गुस)=२५३पी. तोय . અર્થ - ભવ્ય જીવોને શ્રીગુરુ ઉપદેશ કરે છે કે શીધ્ર મોહનું બંધન તોડી નાખો, પોતાનો સમ્યકત્વ ગુણ ગ્રહણ કરો અને શુદ્ધ અનુભવમાં મસ્ત થઈ જાવ. પુદ્ગલ દ્રવ્ય અને રાગાદિક ભાવો સાથે તમારે કોઈ સંબંધ નથી. એ સ્પષ્ટ અચેતન છે અને તમે અરૂપી ચૈતન્ય છો તથા પાણીથી ભિન્ન તેલની પેઠે તેમનાથી જુદા છો. १२. સમ્યગ્દષ્ટિના વિલાસનું વર્ણન (સવૈયા એકત્રીસા) कोऊ बुध्धिवंत नर निरखै सरीर-घर, भेदग्यानदृष्टिसौं विचारै वस्तु-वासतौ। अतीत अनागत वरतमान मोहरस, भीग्यौ चिदानंद लखै बंधमै विलासतौ।। बंधकौ विदारि महा मोहकौ सुभाउ डारि, आतमाको ध्यान करै देखै परगासतौ। भूत भान्तमभूतमेव रभसा निर्भिद्य बन्धं सुधी र्यद्यन्तः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात्। आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोऽयमास्ते ध्रुवं नित्यं कर्मकलङ्कपङ्कविकलो देवः स्वयं शाश्वतः।।१२।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #63 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬ સમયસાર નાટક करम-कलंक-पंकरहित प्रगटरूप, अचल अबाधित विलोकै देव सासतौ।।१३।। શબ્દાર્થ:- વિદારિ=નષ્ટ કરીને. પંક-કીચડ. ભેદજ્ઞાન=આત્માને શરીર આદિથી ભિન્ન જાણવો. અર્થ- કોઈ વિદ્વાન મનુષ્ય શરીરરૂપી ઘરને જુએ અને ભેદજ્ઞાનની દૃષ્ટિથી શરીરરૂપી ઘરમાં રહેનાર આત્મવસ્તુનો વિચાર કરે તો પહેલાં ભૂત, વર્તમાન, ભવિષ્ય એ ત્રણે કાળે મોહથી રંજિત અને કર્મબંધમાં ક્રિડા કરતા આત્માનો નિશ્ચય કરે, ત્યાર પછી મોહના બંધનનો નાશ કરે અને મોહી સ્વભાવ છોડીને આત્મધ્યાનમાં અનુભવનો પ્રકાશ કરે; તથા કર્મકલંકના કાદવથી રહિત અચળ, અબાધિત, શાશ્વત પોતાના આત્મદેવને પ્રત્યક્ષ દેખે. ૧૩. ગુણ-ગુણી અભેદ છે, એ વિચારવાનો ઉપદેશ કરે છે. (સવૈયા તેવીસા) सुद्धनयातम आतमकी, अनुभूति विज्ञान-विभूति है सोई। वस्तु विचारत एक पदारथ, नामके भेद कहावत दोई।। यौं सरवंग सदा लखि आपुहि, आतम-ध्यान करै जब कोई। मेटि असुद्ध विभावदसा तब, ___ सुद्ध सरूपकी प्रापति होई।।१४।। શબ્દાર્થ:- વિભાવ=પરવસ્તુના સંયોગથી જે વિકાર થાય છે. વિભૂતિ=સંપત્તિ. અર્થ - શુદ્ધનયના વિષયભૂત આત્માનો અનુભવ જ જ્ઞાનસંપદા છે, આત્મા आत्मानुभूतिरिति शुध्धनयात्मिका या ज्ञानानुभूतिरियमेव किलेति बुध्ध्वा। आत्मानमात्मनि निवेश्य सुनिष्प्रकम्प मेकोऽस्ति नित्यमवबोधधनः समन्तात्।।१३।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #64 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જીવદ્વાર અને જ્ઞાનમાં નામભેદ છે, વસ્તુભેદ નથી, આત્મા ગુણી છે, જ્ઞાન ગુણ છે, તેથી ગુણી અને ગુણને ઓળખીને જ્યારે કોઈ આત્મધ્યાન કરે છે ત્યારે તેની રાગાદિ અશુદ્ધ અવસ્થા નાશ પામીને શુદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય છે. ભાવાર્થ:- આભા ગુણી છે અને જ્ઞાન તેનો ગુણ છે, એમનામાં વસ્તુભેદ નથી. જેમ અગ્નિનો ગુણ ઉષ્ણતા છે, જો કોઈ અગ્નિ અને ઉષ્ણતાને ભિન્ન પાડવા ઈચ્છે તો તે ભિન્ન થઈ શકતા નથી, તેવી જ રીતે જ્ઞાન અને આત્માનો સહભાવી સંબંધ છે પણ નામભેદ જરૂર છે કે આ ગુણી છે અને આ તેનો ગુણ છે. ૧૪. જ્ઞાનીઓનું ચિંતન. (સવૈયા એકત્રીસા) अपनँही गुन परजायसौं प्रवाहरूप, परिनयौ तिहुं काल अपनै अधारसौं। अन्तर-बाहर-परकासवान एकरस, खिन्नता न गहै भिन्न रहै भौ-विकारसौं।। चेतनाके रस सरवंग भरि रह्यौ जीव, जैसे लौंन-कांकर भर्यो है रस खारसौं। पूरन-सुरूप अति उज्जल विग्यानघन, मोकौं होहु प्रगट विसेस निरवारसौं।।१५।। શબ્દાર્થ- ખિન્નતા=ન્યૂનતા. ભી (ભવ)=સંસાર. લન-કાંકર=મીઠાની કણી. નિરવારસોં ક્ષયથી. અર્થ- જીવ પદાર્થ સદેવ પોતાના જ આધારે રહે છે અને પોતાના જ ધારાપ્રવાહ ગુણ-પર્યાયોમાં પરિણમન કરે છે, બાહ્ય અને અત્યંતર એકસરખો પ્રકાશિત રહે છે, કદી ઘટતો નથી, તે સંસારના વિકારોથી ભિન્ન છે, તેમાં ચૈતન્યરસ એવો अखण्डितमनाकुलं ज्वलदनन्तमन्तर्बहि महः परममस्तु नः सहजमुद्विलासं सदा। चिदुच्छलननिर्भरं सकलकालमालम्बते यदेकरसमुल्लसल्लवणखिल्यलीलायितं।।१४।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #65 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮ સમયસાર નાટક ઠાંસોઠાંસ ભર્યો છે જેવી રીતે મીઠાની ગાંગડી ખારાશથી ભરપૂર હોય છે. આવો પરિપૂર્ણ સ્વરૂપ, અત્યંત નિર્વિકાર, વિજ્ઞાનઘન આત્મા મોહના અત્યંત ક્ષયથી મને પ્રગટ થાઓ. ૧૫. સાધ્ય-સાધકનું સ્વરૂપ અથવા દ્રવ્ય અને ગુણ-પર્યાયોની અભેદ વિવા. (કવિત) जंह ध्रुवधर्म कर्मछय लच्छन, सिद्धि समाधि साधिपद सोई। सुद्धपयोग जोग महिमंडित साधक ताहि कहै सब कोई।। यौं परतच्छ परोच्छ रूपसौं, साधक साधि अवस्था दोई। दुहुकौ एक ग्यान संचय करि, सेवै सिववंछक थिर होई।।१६।। શબ્દાર્થ:- ધુવધર્મ અવિનાશી સ્વભાવ. સાધ્ય=જે ઈષ્ટ, અબાધિત અને અસિદ્ધ હોય. સુદ્ધપયોગકવીતરાગ પરિણતિ. સિવવંછક=મોક્ષનો અભિલાષી. થિર સ્થિર. અર્થ- સર્વ કર્મ-સમૂહથી રહિત અને અવિનાશી સ્વભાવ સહિત સિદ્ધપદ સાધ્ય છે અને મન, વચન, કાયાના યોગોસહિત શુદ્ધોપયોગરૂપ અવસ્થા સાધક છે. તેમાં એક પ્રત્યક્ષ અને એક પરોક્ષ છે; આ બન્ને અવસ્થાઓ એક જીવની છે, એમ જે ગ્રહણ કરે છે તે જ મોક્ષનો અભિલાષી સ્થિર-ચિત્ત થાય છે. ભાવાર્થ:- સિદ્ધ અવસ્થા સાધ્ય છે અને અરહંત, સાધુ, શ્રાવક, સમ્યકત્વી આદિ અવસ્થાઓ *સાધક છે; એમાં પ્રત્યક્ષ-પરોક્ષનો ભેદ છે. આ બધી અવસ્થાઓ એક જીવની છે એમ જાણનાર જ સમ્યગ્દષ્ટિ હોય છે. ૧૬. *પૂર્વ અવસ્થા સાધક અને ઉત્તર અવસ્થા સાધ્ય હોય છે. एष ज्ञानघनो नित्यमात्मा सिद्धिमभीप्सुभिः। साध्य-साधकभावेन द्विधैक: समुपास्यताम्।।१५।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #66 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જીવદ્વાર ૩૯ દ્રવ્ય અને ગુણ-પર્યાયોની ભેદ-વિવક્ષા.(કવિ) दरसन-ग्यान-चरन त्रिगुनातम , समलरूप कह्येि विवहार। निहचै-दृष्टि एकरस चेतन, भेदरहित अविचल अविकार। सम्यकदसा प्रमान उभै नय, निर्मल समल एक ही बार। यौं समकाल जीवकी परिनति, कहैं जिनेंद गहै गनधार।।१७।। શબ્દાર્થ:- સમલ=અહીં સમલ શબ્દથી અસત્યાર્થ, અભૂતાર્થનું પ્રયોજન છે. નિર્મલ=આ શબ્દથી અહીં સત્યાર્થ, ભૂતાર્થનું પ્રયોજન છે. ઉભૈ નય=બન્ને નય (નિશ્ચયનય અને વ્યવહારનય). ગનધાર=ગણધર (સમવસરણના પ્રધાન આચાર્ય). અર્થ - વ્યવહારનયથી આત્મા દર્શન, જ્ઞાન, ચારિત્ર-એ ત્રણ ગુણરૂપ છે; આ વ્યવહારનય નિશ્ચયનયની અપેક્ષાએ અભૂતાર્થ છે, નિશ્ચયનયથી આત્મા એક ચૈતન્યસિસંપન્ન, અભેદ, નિત્ય અને નિર્વિકાર છે. આ બન્ને નિશ્ચય અને વ્યવહારનય સમ્યગ્દષ્ટિને એક જ કાળમાં પ્રમાણ છે; એવી એક જ સમયમાં જીવની નિર્મળ અને સમળ પરિણતિ જિનરાજે કહી છે અને ગણધર સ્વામીએ ધારણ કરી છે. ૧૭. વ્યવહારનયથી જીવનું સ્વરૂપ (દોહરો) एकरूप आतम दरव, ग्यान चरन हग तीन। भेदभाव परिनामसौं, विवहारै सु मलीन।।१८।। दर्शनज्ञानचारित्रैस्त्रित्वादेकत्वतः स्वयम। मेचकोऽमेचकश्चापि सममात्मा प्रमाणतः।।१६।। दर्शनज्ञानचारित्रैस्त्रिभिः परिणतत्वतः। एकोऽपि त्रिस्वभावत्वादव्यवहारेण मेचकः।।१७।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #67 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates YO સમયસાર નાટક અર્થ - આભદ્રવ્ય એકરૂપ છે, તેને દર્શન, જ્ઞાન, ચારિત્ર-ત્રણ ભેદરૂપ કહેવું તે વ્યવહાર *નય છે-અસત્યાર્થ છે. ૧૮. નિશ્ચયનયથી જીવનું સ્વરૂપ (દોહરા) जदपि समल विवहारसौं, पर्ययं-सकति अनेक। तदपि नियत-नय देखिये, सुद्ध निरंजन एक।।१९।। શબ્દાર્થ - નિયત નિશ્ચય. નિરંજન=કર્મમળ રહિત. અર્થ- જોકે વ્યવહારનયની અપેક્ષાએ આત્મા અનેક ગુણ અને પર્યાયવાળો છે તો પણ નિશ્ચયનયથી જોવામાં આવે તો એક, શુદ્ધ, નિરંજન જ છે. ૧૯. શુદ્ધ નિશ્ચયનયથી જીવનું સ્વરૂપ(દોહરો) एक देखिये जानिये, रमि रह्येि इक ठौर। समल विमल न विचारिये, यहै सिद्धि नहि और।।२०।। શબ્દાર્થ:- રમિ રહિયે વિશ્રામ લેવો. ઈક ઠૌર એક સ્થાન. અર્થ - આત્માને એકરૂપ શ્રદ્ધવો અથવા એકરૂપ જ જાણવો જોઈએ તથા એકમાં જ વિશ્રામ લેવો જોઈએ, નિર્મળ-સમળનો વિકલ્પ ન કરવો જોઈએ. એમાં જ સર્વસિદ્ધિ છે, બીજો ઉપાય નથી. | ભાવાર્થ- આત્માને નિર્મળ-સમળના વિકલ્પ રહિત એકરૂપ શ્રદ્ધવો તે સમ્યગ્દર્શન છે, એકરૂપ જાણવો તે સમ્યકજ્ઞાન છે અને એકરૂપમાં જ સ્થિર થવું તે સમ્યક્રચારિત્ર છે, એ જ મોક્ષનો ઉપાય છે. ૨૦. *દોહરા – જે તે ભેદ વિકલ્પ હૈં, તે તે સબ વિવહાર; નિરાબાધ નિરકલ્પ સો, નિશ્ચય નય નિરધાર. परमार्थेन तु व्यक्तज्ञातृत्वज्योतिषैककः। सर्वभावान्तरध्वंसिस्वभावत्वादमेचकः।।१८।। आत्मनश्चिन्तयैवालं मेचकामेचकत्वयोः। दर्शनज्ञानचारित्रैः साध्यसिद्धिर्न चान्यथा।। १९ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જીવદ્વાર ४१ શુદ્ધ અનુભવની પ્રશંસા (સવૈયા એકત્રીસા) जाकै पद सोहत सुलच्छन अनंत ग्यान विमल विकासवंत ज्योति लहलही है। यद्यपि त्रिविधरूप विवहारमैं तथापि ___एकता न तजै यौ नियत अंग कही है।। सो है जीव कैसीहं जुगतिकै सदीव ताके ध्यान करिबेकौं मेरी मनसा उनही है। जाते अविचल रिद्धि होत और भांति सिद्धि , नाहीं नाहीं नाहीं यामै धोखो नाहीं सही है।।२१।। शार्थ:- गति युडित, मनसामिला. उनही है तैया२. ५७ छ. अवियल रिद्धि मोक्ष. धोमोसंहए. અર્થ - આત્મા અનંત જ્ઞાનરૂપ લક્ષણથી લક્ષિત છે, તેના જ્ઞાનની નિર્મળ પ્રકાશવાળી જ્યોતિ જગી રહી છે, જોકે તે વ્યવહારનયથી ત્રણરૂપે* છે તોપણ નિશ્ચયનયથી એક જ રૂપ છે, તેનું કોઈ પણ યુક્તિથી સદા ધ્યાન કરવાને મારું ચિત્ત ઉત્સાહી બન્યું છે, એનાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે અને કોઈ બીજો ઉપાય કાર્ય સિદ્ધ थपानो नथी ! नथी !! नथी* !!! मेम ओ शं नथी, मिस सत्य छे. २१. तानी अवस्था (सवैया मेऽत्रीस) कै अपनौं पद आप संभारत, ___कै गुरुके मुखकी सुनि बानी। *शन, शान, यारित्र, * 24६ वारंवार 'नथी' अम सीने प्रथननुं समर्थन \ छ. कथमपि समुपात्तत्रित्वमप्येकतायाः अपतितमिदमात्मज्योतिरुद्गच्छदच्छम्। सततमनुभवामोऽनन्तचैतन्यचिह्न न खलु न खलु यस्मादन्यथा साध्यसिद्धिः।। २० ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨ સમયસાર નાટક भेदविग्यान जग्यो जिन्हिकै, प्रगटी सुविवेक-कला-रसधानी।। भाव अनंत भए प्रतिबिंबित, जीवन मोख दसा ठहरानी। ते नर दर्पन ज्यौं अविकार. रहैं थिररूप सदा सुखदानी।। २२।। શબ્દાર્થ - રસધાનીઃશક્તિ.જીવને મોખ દશા=જાણે અહીં જ મોક્ષ પ્રાપ્ત કરી युध्या . અર્થ - પોતાની જાતે પોતાનું સ્વરૂપ સંભાળવાથી અથવા શ્રીગુરુના મુખારવિંદ દ્વારા ઉપદેશ સાંભળવાથી* જેમને ભેદજ્ઞાન જાગ્રત થયું છે અર્થાત્ સ્વપર વિવેકની જ્ઞાનશક્તિ પ્રગટ થઈ છે, તે મહાત્માઓને જીવનમુક્ત અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે. તેમના નિર્મળ દર્પણ જેવા સ્વચ્છ આત્મામાં અનંત ભાવ ઝળકે છે પરંતુ તેનાથી કાંઈ વિકાર થતો નથી. તેઓ સદા આનંદમાં મસ્ત રહે છે. ૨૨. शाननो भडिमा (सवैया भेऽत्रीस) याही वर्तमानसमै भव्यनिकौ मिटौ मौह, लग्यौ है अनादिकौ पग्यौ है कर्ममलसौं। उदै करै भेदज्ञान महा रुचिकौ निधान, उरकौ उजारौ भारौ न्यारौ दुंद-दलसौ।। *240 नैसर्गि सभ्यर्शन छ. *240 घिम४ सभ्यर्शन छ. कथमपि हि लभन्ते भेदविज्ञानमूला - मचलितमनुभूतिं ये स्वतो वन्यतो वा। प्रतिफलननिमग्नाऽनन्तभावस्वभावै - Mकुरवदविकारा संततं स्युस्त एव।।२१।। त्यजतु जगदिदानी मोहमाजन्मलीढं रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत्। इह कथमपि नात्माऽनात्मना साकमेक: किल कलयति काले क्वापि तादात्म्यवृत्तिम्।।२२।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જીવદ્વાર ४३ जारौं थिर रहै अनुभौ विलास गहै फिरि, कबहूं अपनपौ न कहै पुदगलसौं। यहै करतूति यौं जुदाई करै जगतसौं, पावक ज्यौं भिन्न करै कंचन उपलसौं।। २३ ।। शार्थ:- निधान=vudनो. ६ (द्वंद्व )=संशय. ७५८४= पत्थर. मयि ६४ श्रद्धान. ४ ४न्म-भ२९॥३५ संसा२. અર્થ:- આ સમયે જ ભવ્ય જીવોનો અનાદિકાળથી લાગેલો અને કર્મમળથી મળેલો મોહ નષ્ટ થઈ જાવ. એ નષ્ટ થઈ જવાથી હૃદયમાં મહાપ્રકાશ કરનાર, સંશય-સમૂહુને મટાડનાર, દઢ શ્રદ્ધાનની રુચિ-સ્વરૂપ ભેદ-વિજ્ઞાન પ્રગટ થાય છે. એનાથી સ્વરૂપમાં વિશ્રામ અને અનુભવનો આનંદ મળે છે તથા શરીરાદિ પુદ્ગલ પદાર્થોમાં કદી અહંબુદ્ધિ રહેતી નથી. આ ક્રિયા તેમને સંસારથી એવી રીતે ભિન્ન કરી નાખે છે જેમ અગ્નિ સુવર્ણને કિટ્ટિકા (પત્થર) થી ભિન્ન કરી દે છે. ૨૩. પરમાર્થની શિક્ષા (સવૈયા એકત્રીસા) बानारसी कहै भैया भव्य सुनो मेरी सीख, कैहूं भांति कैसैंहूंके ऐसौ काजु कीजिए। एकहू मुहूरत मिथ्यातकौ विधुंस होइ, ग्यानकौं जगाइ अंस हंस खोजि लीजिए। वाहिकौ विचार वाकौ ध्यान यहै कौतूहल , यौंही भरि जनम परम रस पीजिए। अयि कथमपि मृत्वा तत्त्वकौतूहली स ननुभव भव मूर्तेः पार्श्ववर्ती मुहूर्त्तम्। पृथगथ विलसंतं स्वं समालोक्य येन त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहं।। २३ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #71 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४४ સમયસાર નાટક तजि भव-वासकौ विलास सविकाररूप, अंतकरि मौहकौ अनंतकाल जीजिए।। २४ ।। શબ્દાર્થ:- કેવું ભાંતિ=કોઈ પણ ઉપાયથી. કેમેં હૂંકે પોતે કોઈ પ્રકારનો બનીને. હંસ=આત્મા. કૌતુહુલ-ક્રિડા. ભવ-વાસકી વિલાસ=જન્મ-મરણમાં ભટકવું. અનંતકાળ જીજિએ=અમર થઈ જાવ અર્થાત્ સિદ્ધપદ પ્રાપ્ત કરો. અર્થ - પં. બનારસીદાસજી કહે છે- હે ભાઈ ભવ્ય ! મારો ઉપદેશ સાંભળો કે કોઈ પણ ઉપાયથી અને કોઈ પણ પ્રકારનો બનીને એવું કામ કરે જેથી માત્ર અંતર્મુહૂર્તને*માટે મિથ્યાત્વનો ઉદય ન રહે, જ્ઞાનનો અંશ જાગ્રત થાય, આત્મસ્વરૂપની ઓળખાણ થાય. જિંદગીભર તેનો જ વિચાર, તેનું જ ધ્યાન, તેની જ લીલામાં પરમરસનું પાન કરો અને રાગ-દ્વેષમય સંસારનું પરિભ્રમણ છોડીને તથા મોહનો નાશ કરીને સિદ્ધપદ પ્રાપ્ત કરો. ૨૪. તીર્થકર ભગવાનના શરીરની સ્તુતિ (સવૈયા એકત્રીસા) जाके देह-द्युतिसौं दसौं दिसा पवित्र भई, जाके तेज आगैं सब तेजवंत रुके हैं। जाकौ रुप निरखि थकित महा रूपवंत, जाकी वपु-वाससौं सुवास और लुके हैं।। जाकी दिव्यधुनि सुनि श्रवणकौं सुख होत, जाके तन लच्छन अनेक आइ ढुके हैं। * બે ઘડી અર્થાત્ ૪૮ મિનિટમાં એક સમય ઓછો. कान्त्यैव स्नपयन्ति ये दशदिशो धाम्ना निरुधन्ति ये धामोद्दाममहस्विनां जनमनो मुष्णन्ति रुपेण च। दिव्येन ध्वनिना सुखं श्रवणयोः साक्षात्क्षरन्तोऽमृतम् वन्द्यास्तेऽष्टसहस्रलक्षणधरास्तीर्थेश्वराः सूरयः।। २४।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #72 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જીવદ્વાર ૪૫ तेई जिनराज जाके कहे विवहार गुन, निहचै निरखि सुद्ध चेतनसौं चुके हैं।। २५ ।। શબ્દાર્થ:- વપુ-વાસસૌ=શરીરની ગંધથી. લુકે છુપાઈ ગયા. ટુંકે પ્રવેશ કર્યો. ચુકે=જુદા. અર્થ- જેમના શરીરની આભા (તેજ) થી દશે દિશાઓ પવિત્ર થાય છે, જેના તેજ આગળ બધા તેજવાળાઓ લજ્જિત થાય છે, જેમનું રૂપ જોઈને મહારૂપવાન હાર માને છે. જેમના શરીરની સુગંધ પાસે બધી સુગંધ છુપાઈ જાય છે, જેમની દિવ્યવાણી સાંભળવાથી કાનોને સુખ થાય છે, જેમના શરીરમાં અનેક શુભ લક્ષણો આવી વસ્યાં છે; એવા તીર્થકર ભગવાન છે. તેમના આ ગુણો વ્યવહારનયથી કહ્યા છે, નિશ્ચયનયથી જાઓ તો શુદ્ધ આત્માના ગુણોથી આ દેહાશ્રિત ગુણો ભિન્ન છે. ૨૫. जामैं वालपनौ तरुनापौ वुद्धपनौ नाहिं, आयु-परजंत महारूप महाबल है। बिना ही जतन जाके तनमै अनेक गुन, अतिसै-विराजमान काया निर्मल है।। जैसैं बिनु पवन समुद्र अविचलरूप, तैसें जाकौं मन अरु आसन अचल है। ऐसौ जिनराज जयवंत होउ जगतमैं , નાવ સુમતિ મ€T સુવૃતી ન હૈ રદ્દા શબ્દાર્થ - તરુનાપી યુવાની. કાયા=શરીર. અવિચળ સ્થિર. સુભગતિ શુભભક્તિ. ૧. સૂર્ય, ચંદ્રમા વગેરે. ૨. ઈન્દ્ર, કામદેવ વગેરે ૩. મંદાર, સુપારિજાત વગેરે ફૂલોની. ૪ કમળ, ચક્ર, ધ્વજા, કલ્પવૃક્ષ, સિંહાસન, સમુદ્ર આદિ ૧OO૮ લક્ષણ. नित्यमविकारसुस्थितसर्वांगमपूर्वसहजलावण्यं । अक्षोभमिव समद्रं जिनेन्द्ररूपं परं जयति।। २६ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #73 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬ સમયસાર નાટક અર્થ - જેમને બાળ, તરુણ અને વૃદ્ધપણું* નથી, જેમને જીવનભર અત્યંત સુંદર રૂપ અને અતુલ બળ રહે છે, જેમના શરીરમાં સ્વતઃ સ્વભાવથી જ અનેક ગુણો અને અતિશયો* બિરાજે છે તથા શરીર અત્યંત ઉજ્જવળ છે, જેમનું મન અને આસન પવનની લહેરોથી રહિત સમુદ્ર સમાન સ્થિર છે, તે તીર્થકર ભગવાન સંસારમાં જયવંત હો, જેમની શુભભક્તિ ઘણા મોટા પુણ્યના ઉદયે પ્રાપ્ત થાય છે. ૨૬. જિનરાજનું યથાર્થ સ્વરૂપ (દોહરા) जिनपद नांहि शरीरकौ, जिनपद चेतनमाँहि। जिनवर्नन कछु और है, यह जिनवर्नन नांहि।। २७।। શબ્દાર્થ- ઔર બીજાં. જિનજિતે તે જિન અર્થાત જેમણે કામ-ક્રોધાદિ શત્રુઓને જીત્યા છે. અર્થ:- આ(ઉપર કહેલું) જિન-વર્ણન નથી, જિન-વર્ણન એનાથી ભિન્ન છે; કારણ કે જિનપદ શરીરમાં નથી, ચેતનાર ચેતનમાં છે. ૨૭. પુદ્ગલ અને ચૈતન્યના ભિન્ન સ્વભાવ ઉપર દષ્ટાંત ( સવૈયા એકત્રીસા) ऊंचे ऊंचे गढ़के कंगूरे यौं विराजत हैं, मानौं नभलोक गीलिवेकौं दांत दीयौ है। सोहै चहूँओर उपवनकी सघनताई, घेरा करि मानौ भूमिलोक घेरि लीयौ है।। गहिरी गंभीर खाई ताकी उपमा बनाई, नीचौ करि आनन पताल जल पीयौ है। * ૧. બાળકની પેઠે અજ્ઞાનપણું, યુવાનની પેઠે મદાર્ધીપણું અને વૃદ્ધની પેઠે દેહનું જીર્ણપણું હોતું નથી. * ચોત્રીસ અતિશય. ૪ પરસેવો, નાક, કાન, આદિ મળરહિત છે. प्राकारकवलितांबरमुपवनराजीनिगीर्णभूमितलं।। पिबतीव हि नगरमिदं परिखावलयेन पातालं।। २५ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #74 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જીવદ્વાર ४७ ऐसो है नगर यामै नृपकौ न अंग कोऊ , यौंही चिदानंदसौं सरीर भिन्न कीयौ है।। २८ ।। શબ્દાર્થ ગઢ કિલ્લો. નભલોક-સ્વર્ગ. આનન=મોટું. અર્થ:- જે નગરમાં મોટા મોટા ઊંચા કિલ્લા છે, જેના કાંગરા એવા શોભે છે જાણે કે સ્વર્ગને ગળી જવાને માટે દાંત જ ફેલાવ્યા છે, તે નગરની ચારે તરફ સઘન બગીચા એવા શોભી રહ્યા છે જાણે મધ્યલોકને જ ઘેરી લીધો છે અને તે નગરની એવી મોટી ઊંડી ખાઈઓ છે કે જાણે તેમણે નીચું મુખ કરીને પાતાળ લોકનું જળ પી લીધું છે, પરંતુ તે નગરથી રાજા ભિન્ન જ છે તેવી જ રીતે શરીરથી આત્મા ભિન્ન છે. ભાવાર્થ:- આત્માને શરીરથી સર્વથા ભિન્ન ગણવો જોઈએ. શરીરના કથનને આત્માનું કથન ન સમજવું. તીર્થંકરના નિશ્ચય સ્વરૂપની સ્તુતિ (સવૈયા એકત્રીસા) जामैं लोकालोकके सुभाव प्रतिभासे सब, जगी ग्यान सकति विमल जैसी आरसी। दर्सन उद्योत लोयौ अंतराय अंत कीयौ, गयौ महा मोह भयौ परम महारसी।। संन्यासी सहज जोगी जोगसौं उदासी जामैं , प्रकृति पचासी लगि रही जरि छारसी। सोहै घट मंदिरमै चेतन प्रगटरूप, ऐसौ जिनराज ताहि बंदत बनारसी।। २९ ।। શબ્દાર્થ - પ્રતિભાસે પ્રતિબિંબિત થાય છે. દર્શન=અહીં કેવળદર્શનનું પ્રયોજન છે. છારસીકરાખ સમાન. અર્થ- જેમને એવું જ્ઞાન જાગ્રત થયું છે કે જેમાં દર્પણની પેઠે લોકાલોકના ભાવ પ્રતિબિંબિત થાય છે, જેમને કેવળદર્શન પ્રગટ થયું છે, જેમને અંતરાય કર્મ નાશ પામ્યું છે, જેમને મહામોહકર્મનો નાશ થવાથી પરમ સાધુ અથવા મહા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #75 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४८ સમયસાર નાટક સંન્યાસી અવસ્થા પ્રાપ્ત થઈ છે, જેમણે સ્વાભાવિક યોગો ધારણ કર્યો છે તોપણ જે યોગોથી વિરક્ત છે, જેમને માત્ર પંચાસી* પ્રકૃતિઓ બળી ગયેલી સીંદરીની રાખની પેઠે લાગેલી છે; એવા તીર્થંકરદેવ દેહરૂપ દેવાલયમાં સ્પષ્ટ ચૈતન્યમૂર્તિ શોભાયમાન થાય છે, તેમને પં. બનારસીદાસજી નમસ્કાર કરે છે. ર૯. નિશ્ચય અને વ્યવહારનયની અપેક્ષાએ શરીર અને જિનવરનો ભેદ (કવિત) तन चेतन विवहार एकसे, निहचै भिन्न भिन्न हैं दोइ। तनकी थुति विवहार जीवथुति, नियतदृष्टि मिथ्या थुति सोइ।। * ૧- અશાતા વેદનીય ર–દેવગતિ. પાંચ શરીર-૩–ઔદારિક ૪-વૈક્રિયક પ-આહારક ૬-તૈજસ ૭કાર્માણ. પાંચ બંધન-૮-ઔદારિક વૈક્રિયક ૧૦-આહારક ૧૧-તૈજસ ૧૨-કાર્માણ. પાંચ સંઘાત-૧૩ ઔદારિક ૧૪-વૈક્રિયક ૧૫-આહારક ૧૬–તૈજસ ૧૭-કાર્માણ. છ સંસ્થાન-૧૮-સમચતુરગ્ન સંસ્થાન ૧૯-ન્યગ્રોધપરિમંડલ ૨૦-સ્વાતિક ૨૧-બાવન ૨૨-કુક્લક ૨૩-કુંડક. ત્રણ અંગોપાંગ-૨૪ ઔદારિક ૨૫-વૈક્રિયક ૨૬-આહારક. છ સહુનન-૨૭-વર્ષભનારાચ ૨૮-વજનારા ૨૯-નારા ૩૦અર્ધનારીચ ૩૧-કીલક ૩ર-સ્ફાટિક. પાંચ વર્ણ-૩૩-કાળો ૩૪-લીલો ૩૫-પીળો ૩૬–સફેદ ૩૭લાલ. બે ગંધ-૩૮–સુગંધ ૩૯-દુર્ગધ. પાંચ રસ. ૪૦-તીખો ૪૧-ખાટો ૪ર-કડવો ૪૩-મીઠો ૪૪કષાયલો. આઠ સ્પર્શ ૪પ-કોમળ ૪૬-કઠોર ૪૭–ઠંડો ૪૮-ગરમ ૪૯-હલકો ૫૦-ભારે પ૧-સ્નિગ્ધ પર -રુક્ષ પડ–દેવગતિ પ્રાયોગ્યાનુપૂર્વ ૫૪-અગુરુલઘુ ૫૫-ઉપઘાત પ૬-પરઘાત પ૭-ઉચ્છવાસ ૫૮પ્રશસ્ત વિહાયોગતિ ૫૯-અપ્રશસ્ત વિહાયોગતિ ૬૦–અપર્યાપ્તક ૬૧-પ્રત્યેક શરીર ૬ર-સ્થિર ૬૩– અસ્થિર ૬૪-શુભ ૬૫-અશુભ ૬૬-દુર્ભગ ૬૭–સુસ્વર ૬૮-દુસ્વર ૬૯-અનાદેય ૭૦-અય ૭૧-નિર્માણ ૭ર-નીચ ગોત્ર ૭૩-શાતા વેદનીય ૭૪-મનુષ્ય ગતિ ૭૫-મનુષ્યાય ૭૬-પંચેન્દ્રિય જાતિ ૭૭-મનુષ્યગતિ પ્રાયોગ્યાનુપૂર્વ ૭૮-ત્રસ ૭૯–બાદર ૮૦-પર્યાપક ૮૧-સુભગ ૮૨-આદય ૮૩યશ-કીર્તિ ૮૪-તીર્થકર ૮૫-ઉચ્ચ ગોત્ર. एकत्वं व्यवहारतो न तु पुनः कायात्मनोनिश्चया त्रुः स्तोत्रं व्यवहारतोऽस्ति वपुषः स्तुत्या न तत्तत्वतः। स्तोत्रं निश्चयतश्चितो भवति चित्स्तुत्येव सैवं भवे न्नातस्तीर्थंकरस्तवोत्तरबलादेकत्वमात्माङ्गयोः ।। २७।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #76 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४८ જીવદ્વાર ४८ जिन सो जीव जीव सो जिनवर, तन जिन एक न मानै कोइ। ता कारन तनकी संस्तुतिसौं, जिनवरकी संस्तुति नहि होइ।।३०।। અર્થ વ્યવહારનયમાં શરીર અને આત્માની એકતા છે, પરંતુ નિશ્ચયનયમાં બને જુદા-જુદા છે. વ્યવહારનયમાં શરીરની સ્તુતિને જીવની સ્તુતિ ગણવામાં આવે છે પરંતુ નિશ્ચયનયની દૃષ્ટિથી તે સ્તુતિ મિથ્યા છે. નિશ્ચયનયમાં જે જિનરાજ છે તે જ જીવ છે અને જે જીવ છે તે જ જિનરાજ છે. આ નય શરીર અને આત્માને એક નથી માનતો એ કારણે નિશ્ચયનયથી શરીરની સ્તુતિ તે જિનરાજની સ્તુતિ થઈ शती नथी. વસ્તુસ્વરૂપની પ્રાપ્તિમાં ગુસ લક્ષ્મીનું દષ્ટાંત(સવૈયા એકત્રીસા) ज्यौं चिरकाल गड़ी वसुधामहि, भूरि महानिधि अंतर गूझी। कोउ उखारि धरै महि ऊपरि, जे दृगवंत तिन्हैं सब सूझी।। त्यौं यह आतमकी अनुभूति; पडी जड़भाउ अनादि अरुझी। नै जुगतागम साधि कही गुरु, लच्छन-वेदि विचच्छन बूझी।।३१।। शर्थ:- भू२ि=.. गूजी छुपायेली. महिपृथ्वी. १३जी गुयायेली. विय२७ (वियक्ष )=यतु२. १२७नवेहिसक्षन। एन२. पूठी सम४या. इति परिचिततत्त्वैरात्मकायैकतायां नयविभजनयुक्त्यात्यन्तमुच्छादितायाम्। अवतरति न बोधो बोधमेवाद्य कस्य स्वरसरभसकुष्ट: प्रस्फुटन्नेक एव।।२८।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #77 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫O સમયસાર નાટક અર્થ- જેવી રીતે ઘણા સમયથી પૃથ્વીની અંદર દટાયેલ ઘણા ધનને ખોદીને કોઈ બહાર મૂકી દે તો દષ્ટિવાળાઓને તે બધું દેખાવા લાગે છે, તેવી જ રીતે અનાદિ કાળથી અજ્ઞાનભાવમાં દબાયેલ આત્મજ્ઞાનની સંપત્તિને શ્રીગુરુએ નય, યુક્તિ અને આગમથી સિદ્ધ કરીને સમજાવી છે, તેને વિદ્વાનો લક્ષણ વડે ઓળખીને ગ્રહણ કરે છે. વિશેષ:- આ છંદમાં “દગવંત” પદ આપ્યું છે, તે જેવી રીતે બહાર કાઢેલું ધન પણ આંખોવાળાને જ દેખાય છે- આંધળાઓને નથી દેખાતું તેવી જ રીતે શ્રીગુરુ દ્વારા બતાવવામાં આવેલું તત્ત્વજ્ઞાન અંતર્દષ્ટિ ભવ્યોને પ્રાપ્ત થાય છે, દીર્ધ સંસારી અને અભવ્યોની બુદ્ધિમાં નથી આવતું. ૩૧. ભેદવિજ્ઞાનની પ્રાપ્તિમાં ધોબીના વસ્ત્રનું દષ્ટાંત (સવૈયા એકત્રીસા) जैसैं कोऊ जन गयौ धोबीके सदन तिन, पहिौ परायौ वस्त्र मेरौ मानि रह्यौ है। धनी देखि कह्यौ भैया यह तौ हमारौ वस्त्र , चीन्हैं पहिचानत ही त्यागभाव लह्यौ है।। तैसेंही अनादि पुदगलसौं संजोगी जीव, संगके ममत्वसौं विभाव तामै बह्यौ है। भेदज्ञान भयौ जब आपौ पर जान्यौ तब ચાર પરમાવસૌ સ્વભાવનિન Tહ્યો ફ્રી રૂચા શબ્દાર્થ- સદન=ઘર. વિભાવ=પર વસ્તુના સંયોગથી જે વિકાર થાય તે. અર્થ - જેમ કોઈ મનુષ્ય ધોબીના ધેર જાય અને બીજાનું કપડું પહેરીને પોતાનું માનવા લાગે, પરંતુ તે વસ્ત્રનો માલિક જોઈનેકહે કે આ તો મારું કપડું છે, अवतरति न यावद्वत्तिमत्यन्तवेगा નવમપુરમાવત્યા દEાન્તce: झटिति सकलभावैरन्यदीयैर्विमुक्ता स्वयमियमनुभूतिस्तावदाविर्बभूव ।। २९।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #78 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જીવદ્વાર પ૧ તે મનુષ્ય પોતાના વસ્ત્રનું ચિહ્ન જોઈને ત્યાગબુદ્ધિ કરે છે; તેવી જ રીતે આ કર્મયોગી જીવ પરિગ્રહના મમત્વથી વિભાવમાં રહે છે અર્થાત્ શરીર આદિને પોતાનું માને છે પરંતુ ભેદવિજ્ઞાન થતાં જ્યારે સ્વ-પરનો વિવેક થઈ જાય છે તો રાગાદિ ભાવોથી ભિન્ન પોતાના નિજ-સ્વભાવનું ગ્રહણ કરે છે. ૩ર. નિજાત્માનું સત્ય સ્વરૂપ (અડિલ્લ છંદ) कहै विचच्छन पुरुष सदा मैं एक हौं। अपने रससौं भर्यो आपनी टेक हौं।। मोहकर्म मम नांहि नांहि भ्रमकूप है। सुद्ध चेतना सिंधु हमारौ रूप है।।३३।। शार्थ:- टेs=0धा२. मममा. सिंधु=समुद्र. અર્થ- જ્ઞાની પુરુષ એવો વિચાર કરે છે કે હું સદૈવ એકલો છું, પોતાના જ્ઞાન-દર્શન રસથી ભરપૂર પોતાના જ આધારે છું, ભ્રમજાળનો કૂપ મોહકર્મ મારું स्व३५. नथी ! नथी* ! ! भारु स्व३५ तो शुद्ध चैतन्यसिंधु छ. 33. તત્ત્વજ્ઞાન થતાં જીવની અવસ્થાનું વર્ણન (સવૈયા એકત્રીસા) तत्त्वकी प्रतीतिसौं लख्यौ है निजपरगुन, हग ज्ञानचरन त्रिविधि परिनयौ है। विसद विवेक आयौ आछौ विसराम पायौ, आपुहीमैं आपनौ सहारौ सोधि लयौ है।। कहत बनारसी गहत पुरुषारथकौं, सहज सुभावसौं विभाव मिटि गयौ है। * २५६ पा२. नथी' हीने विषयतुं समर्थन ऽथु छ. सर्वतः स्वरसनिर्भरभावं चेतये स्वयमहं स्वमिहैकम। नास्ति नास्ति मम कश्चन मोह: शुद्धचिद्घनमहोनिधिरस्मि।।३०।। इति सति सह सर्वैरन्यभावैर्विवेक स्वयमयमुपयोगो बिभ्रदात्मानमेकम् प्रकटितपरमार्थैर्दर्शनज्ञानवृत्तैः कृतपरिणतिरात्माराम एव प्रवृत्तः।। ३१ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #79 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૨ સમયસાર નાટક पन्नाके पकायें जैसैं कंचन विमल होत, तैसे सुद्ध चेतन प्रकाशरूप भयो है।।३४।। શબ્દાર્થ:- પ્રતીતિ-શ્રદ્ધાન. વિશદનિર્મળ. વિસરામ (વિશ્રામ)= ચેન. સોધિ= ગોતીને. પનાકે પકાર્યો જૈસેં કંચન વિમલ હોત અશુદ્ધ સોનાના નાના નાના ટુકડા કરીને કાગળ જેવા પાતળા બનાવે છે તેને પન્ના કહે છે તે પન્નાઓને મીઠું, તેલ, વગેરેના રસાયણથી અગ્નિમાં પકવે છે તેથી સોનું અત્યંત શુદ્ધ થઈ જાય છે. આ રીતે શુદ્ધ કરેલું સોનું નેશનલ, પાટલો વગેરે કરતાં ઘણી ઊંચી જાતનું હોય અર્થ - તત્ત્વશ્રદ્ધાન થતાં સ્વ-પર ગુણની ઓળખાણ થઈ જેથી પોતાના નિજ ગુણ સમ્યગ્દર્શન,જ્ઞાન ચારિત્રમાં પરિણમન કર્યું છે, નિર્મળ ભેદ-વિજ્ઞાન થવાથી ઉત્તમ વિશ્રામ મળ્યો અને પોતાના સ્વરૂપમાં જ પોતાનો સહાયક ગોતી લીધો. પં. બનારસીદાસજી કહે છે કે આ પ્રયત્નથી પોતાની મેળે જ વિભાવ પરિણમન નષ્ટ થઈ ગયું અને શુદ્ધ આત્મા એવો પ્રકાશિત થયો જેમ રસાયણમાં સોનાના પત્તા પકાવવાથી તે ઉજ્જવળ થઈ જાય છે. ૩૪. વસ્તુસ્વભાવની પ્રાપ્તિમાં નટીનું દષ્ટાંત(સવૈયા એકત્રીસા) जैसैं कोऊ पातुर बनाय वस्त्र आभरन, आवति अखारे निसि आडौ पट करिकैं। दुहूँओर दीवटि संवारि पट दूरि कीजै, सकल सभाके लोग देखें दृष्टि धरिकै।। तैसैं ग्यान सागर मिथ्याति ग्रंथि भेदि करि, उमग्यौ प्रगट रह्यौ तिहूँ लोक भरिकै। ऐसौ उपदेस सुनि चाहिए जगत जीव, सुद्धता संभारै जग जालसौं निसरिकैं।। ३५।। मज्जन्तु निर्भरममी सममेव लोका आलोकमुच्छलति शान्तरसे समस्ताः। आप्लाव्य विभ्रमतिरस्करिणीं भरेण प्रोन्मग्न एष भगवानवबोधसिन्धुः ।। ३२।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #80 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જીવદ્વા૨ પ૩ શબ્દાર્થ:- પાતુર(પાત્રા) નટી, નાચનારી. અખારે-નાટયશાળામાં. નિશિ=રાત્રિ. પટ=વસ્ત્ર, પડદો. ગ્રંથિ=ગાંઠ. નિસરિકૅ=નીકળીને. અર્થ:- જેમ નટી રાત્રે વસ્ત્રાભૂષણોથી સજ્જ થઈને નાટયશાળામાં પડદાની પાછળ આવીને ઊભી રહે છે તો કોઈને દેખાતી નથી, પરંતુ જ્યારે બન્ને તરફના દીવા ઠીક કરીને પડદો ખસેડી લેવામાં આવે છે તો સભાના બધા માણસોને સ્પષ્ટપણે દેખાય છે, તેવી જ રીતે જ્ઞાનનો સમુદ્ર આત્મા જે મિથ્યાત્વના પડદામાં ઢંકાઈ રહ્યો હતો તે પ્રગટ થયો જે ત્રણલોકનો જ્ઞાયક થશે. શ્રીગુરુ કહે છે કે હું જગતના જીવો! આવો ઉપદેશ સાંભળીને તમારે જગતની જાળમાંથી નીકળીને પોતાની શુદ્ધતાની સંભાળ કરવી. ૩૫. એ પ્રમાણે રંગભૂમિકા પૂર્ણ થઈ. ૧. પ્રથમ અધિકારનો સાર આત્મપદાર્થ શુદ્ધ, બુદ્ધ, નિર્વિકલ્પ, દેહાતીત, ચિચ્ચમત્કાર, વિજ્ઞાનઘન, આનંદકંદ, પરમદેવ સિદ્ધસમાન છે. જેવો તે અનાદિ છે તેવો અનંત પણ છે અર્થાત ન તે ઉત્પન્ન થયો છે અને ન કદી નષ્ટ પણ થશે. જોકે તે પોતાના સ્વરૂપથી સ્વચ્છ છે પરંતુ સંસારી દશામાં જ્યારથી તે છે ત્યારથી અર્થાત્ અનાદિકાળથી શરીરથી સંબદ્ધ છે અને કર્મકાલિમાથી મલિન છે. જેમ સોનું ખાણની અંદર કાદવ સહિત રહે છે પણ ભઠ્ઠીમાં તપાવવાથી શુદ્ધ સોનું જુદું થઈ જાય છે અને કાલિમા જુદી થઈ જાય છે તેવી જ રીતે સમ્યકતપ-મુખ્યપણે શુકલધ્યાનની અગ્નિ દ્વારા જીવાત્મા શુદ્ધ થઈ જાય છે અને કર્મકાલિમા જાદી થઈ જાય છે. જેવી રીતે ઝવેરી કાદવવાળા સોનાને ઓળખીને સોનાની કિંમત દે–લે છે તેવી જ રીતે જ્ઞાનીઓ અનિત્ય અને મળથી ભરેલા શરીરમાં પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદમય પરમાત્માનો અનુભવ કરે છે. જ્યારે કપડા ઉપર મેલ જામી જાય છે ત્યારે મલિન કહેવાય છે, લોકો તેનાથી ગ્લાનિ કરે છે અને નિરુપયોગી બતાવે છે, પરંતુ વિવેક દષ્ટિથી વિચારવામાં આવે તો કપડું પોતાના સ્વરૂપથી સ્વચ્છ છે, સાબુ-પાણીનું નિમિત્ત જોઈએ. બસ! મેલસહિત વસ્ત્રની જેમ કર્દમસહિત આત્માને મલિન કહેવો એ વ્યવહારનયનો વિષય છે અને મેલથી જુદા સ્વચ્છ વસ્ત્રની જેમ આત્માને કર્મકાલિમાથી જુદો જ ગણવો તે નિશ્ચયનયનો વિષય છે. અભિપ્રાય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #81 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪ સમયસાર નાટક એ છે કે, જીવને ખરેખર કર્મકાલિમ લાગતી નથી. કપડાના મેલની જેમ તે શરીર આદિથી બંધાયો છે, ભેદવિજ્ઞાનરૂપ સાબુ અને સમતારસરૂપ જળ દ્વારા તે સ્વચ્છ થઈ શકે છે. તાત્પર્ય એ છે કે જીવને દેહથી ભિન્ન શુદ્ધ-બુદ્ધ જાણનાર નિશ્ચયનય છે અને શરીરથી તન્મય, રાગ-દ્વેષ-મોહથી મલિન, કર્મને આધીન કહેવાવાળો વ્યવહારનય છે. ત્યાં પ્રથમ અવસ્થામાં આ નયજ્ઞાન દ્વારા જીવની શુદ્ધ અને અશુદ્ધ પરિણતિને સમજીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં લીન થવું એનું જ નામ અનુભવ છે. અનુભવ પ્રાપ્ત થયા પછી નયોનો વિકલ્પ પણ રહેતો નથી તેથી કહેવું પડશે કે નય પ્રથમ અવસ્થામાં સાધક છે અને આત્માનું સ્વરૂપ સમજયા પછી નયનું કામ નથી. ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. જીવના ગુણ ચૈતન્ય, જ્ઞાન, દર્શન આદિ છે. દ્રવ્યની હાલતને પર્યાય કહે છે. જીવની પર્યાયો નર, નારક, દેવ, પશુ આદિ છે. ગુણ અને પર્યાયો વિના દ્રવ્ય હોતું નથી અને દ્રવ્ય વિના ગુણ પર્યાય હોતા નથી, તેથી દ્રવ્ય અને ગુણ-પર્યાયોમાં અતિરિક્ત ભાવ છે. જ્યારે પર્યાયને ગૌણ અને દ્રવ્યને મુખ્ય કરીને કથન કરવામાં આવે છે ત્યારે નય દ્રવ્યાર્થિક કહેવાય છે અને જ્યારે પર્યાયને મુખ્ય તથા દ્રવ્યને ગોણ કરીને કથન કરવામાં આવે છે ત્યારે નય પર્યાયાર્થિક કહેવાય છે. દ્રવ્ય સામાન્ય હોય છે અને પર્યાય વિશેષ હોય છે, તેથી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના વિષયમાં સામાન્ય-વિશેષનું અંતર રહે છે. જીવનું સ્વરૂપ નિશ્ચયનયથી આવું છે, વ્યવહારનયથી આવું છે, દ્રવ્યાર્થિકનયથી આવું છે, પર્યાયાર્થિકનયથી આવું છે, અથવા નયોના ભેદો શુદ્ધ નિશ્ચયનય, અશુદ્ધ નિશ્ચયનય, સદ્દભૂત વ્યવહારનય, અસભૂત વ્યવહારનય, ઉપચરિત વ્યવહારનય ઇત્યાદિ વિકલ્પ ચિત્તમાં અનેક તરંગો ઉત્પન્ન કરે છે, એનાથી ચિત્તને વિશ્રામ નથી મળી શકતો, તેથી કહેવું જોઈએ કે નયના કલ્લોલ અનુભવમાં બાધક છે પરંતુ પદાર્થનું યથાર્થ સ્વરૂપ જાણવા અને સ્વભાવ-વિભાવને ઓળખવામાં સહાયક અવશ્ય છે. તેથી નય, નિક્ષેપ અને પ્રમાણથી અથવા જેમ બને તેમ આત્મસ્વરૂપની ઓળખાણ કરીને સદેવ તેના વિચાર તથા ચિંતવનમાં લાગ્યા રહેવું જોઈએ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #82 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અજીવદ્વાર (२) અજીવ અધિકારનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા (દોહરા) जीव तत्त्व अधिकार यह, कह्यौ प्रगट समुझाय। अब अधिकार अजीवको, सुनहु चतुर चित लाय।।१।। शार्थ:- यतु२=विद्वान. वित्तमन.. un=103ने.. અર્થ:- આ પહેલો અધિકાર જીવતત્ત્વનો સમજાવીને કહ્યો, હવે અજીવતત્ત્વનો અધિકાર કહે છે, હે વિદ્વાનો! તે મન દઈને સાંભળો. ૧. મંગલાચરણ ભેદવિજ્ઞાન દ્વારા પ્રાણ પૂર્ણજ્ઞાનને વંદન. (सवैया मेत्रीस) परम प्रतीति उपजाय गनधरकीसी, अंतर अनादिकी विभावता विदारी है। भेदग्यान दृष्टिसौं विवेककी सकति साधि, चेतन अचेतनकी दसा निरवारी है।। करमकौ नासकरि अनुभौ अभ्यास धरि, हिएमैं हरखि निज उद्धता सँभारी है। अंतराय नास भयौ सुद्ध परकास थयौ, ग्यानकौ विलास ताकौं वंदना हमारी है।।२।। शार्थ:- प्रतीति श्रद्धान.. विमान मिथ्याशन. विEN=॥ यो. नि२वारी-६२. २. हिमेमैं हृयमां. ६२५ मानहित थने. 31 उत्कृष्टdu. विदासानंह. जीवाजीवविवेकपुष्कलदृशा प्रत्याययत्पार्षदाः __नासंसारनिबद्धबंन्धनविधिध्वंसाद्विशुद्धं स्फुटत्। आत्माराममनन्तधाम महसाध्यक्षेण नित्योदितं धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनोह्लादयत्।।१।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #83 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૬ સમયસાર નાટક અર્થ - ગણધર* સ્વામી જેવું દઢ શ્રદ્ધાન ઉત્પન્ન કરીને, અનાદિકાળથી લાગેલ અંતરંગનું મિથ્યાત્વ નષ્ટ કર્યું અને ભેદજ્ઞાનની દૃષ્ટિથી જ્ઞાનની શક્તિ સિદ્ધ કરીને જીવ-અજીવનો નિર્ણય કર્યો, પછી અનુભવનો અભ્યાસ કરીને કર્મોનો નાશ કર્યો તથા હૃદયમાં હર્ષિત થઈને પોતાની ઉત્કૃષ્ટતા સંભાળી, જેથી અંતરાયકર્મ નાશ પામ્યું અને શુદ્ધ આત્માનો પ્રકાશ અર્થાત્ પૂર્ણજ્ઞાનનો આનંદ પ્રગટ થયો. તેને મારા નમસ્કાર છે. ૨. શ્રીગુરુની પારમાર્થિક શિક્ષા(સવૈયા એકત્રીસા) भैया जगवासी तू उदासी व्हैक जगतसौं, एक छ महीना उपदेश मेरौ मानु रे। और संकलप विकलपके विकार तजि , बैठिकै एकंत मन एक ठौरु आनु रे। तेरौ घट सर तामै तूही है कमल ताकौ, तूही मधुकर व्है सुवास पहिचानु रे। प्रापति न व्हैहै कछु ऐसौ तू विचारतु है, सही व्हैहै प्रापति सरूप यौंही जानु रे।।३।। શબ્દાર્થ:- જગવાસી=સંસારી. ઉદાસી વિરક્ત. ઉપદેશ=શિખામણ. સંકલપવિકલપ (સંકલ્પ-વિકલ્પ) રાગ-દ્વેષ. વિકાર=વિભાવ પરિણતિ. તજિ છોડીને. એકંત (એકાન્ત)=એકલો, જ્યાં કોઈ અવાજ, ઉપદ્રવ વગેરે ન હોય ત્યાં. ઠૌરુષસ્થાન. ઘટહૃદય. સર તળાવ. મધુકર=ભમરો. સુવાસપોતાની સુગંધ. પ્રાપતિ (પ્રાતિ ) મિલન. લૈહૈ થશે. સહી–ખરેખર. યહી=એવું જ. અર્થ - હે ભાઈ, સંસારી જીવ, તું સંસારથી વિરક્ત થઈને એક છે * આત્માનુશાસનમાં આજ્ઞા આદિ દસ પ્રકારનાં સમ્યકત્વોમાંથી ગણધરસ્વામીને અવગાઠ સમ્યત્વ કહ્યું છે. विरम किमपरेणाकार्यकोलाहलेन स्वयमपि निभृतः सन् पश्य षण्मासमेकम्। हृदयसरसि पुंसः पुद्गलाभिन्नधाम्नो ननु किमनुपलब्धिर्भाति किं चोपलब्धिः।।२।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #84 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અજીવદ્ધાર પ૭ મહિના* માટે મારી શિખામણ માન અને એકાંત સ્થાનમાં બેસીને રાગ-દ્વેષના તરંગો છોડીને ચિત્તને એકાગ્ર કર, તારા હૃદયરૂપ સરોવરમાં તું જ કમળ બન અને તું જ ભમરો બનીને પોતાના સ્વભાવની સુગંધ લે. જો તું એમ વિચારે કે એનાથી કાંઈ નહિ મળે, તો નિયમથી સ્વરૂપની પ્રાપ્તિ થશે; આત્મસિદ્ધિનો એ જ ઉપાય છે. વિશેષ - આ પિંડી* ધ્યાન છે. પોતાના ચિત્તરૂપ સરોવરમાં સહસ્ર દળનું કમળ કલ્પિત કરીને પ્રાણાયામ કરવામાં આવે છે જેથી ધ્યાન સ્થિર થાય અને જ્ઞાનગુણ પ્રગટ થાય છે. ૩. જીવ અને પુદ્ગલનું લક્ષણ (દોહરો) चेतनवंत अनंत गुन, सहित सु आतमराम। यातें अनमिल और सब , पुदगलके परिनाम।।४।। શબ્દાર્થ:- આતમરામ=નિજ સ્વરૂપમાં રમણ કરનારા આત્મા. યાર્નંગ એનાથી અનમિલ ભિન્ન. અર્થ- જીવ દ્રવ્ય, ચૈતન્યમૂર્તિ અને અનંતગુણસંપન્ન છે, એનાથી ભિન્ન બીજી બધી પુદ્ગલની પરિણતિ છે. ભાવાર્થ:- ચૈતન્ય, જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ આત્માના અનંત ગુણ છે અને આત્માના ગુણો સિવાય સ્પર્શ, રસ, ગંધ, વર્ણ કે શબ્દ, પ્રકાશ, તડકો, ચાંદની, છાંયો, અંધકાર, શરીર, ભાષા, મન, શ્વાસોચ્છવાસ તથા કામ, ક્રોધ, લોભ, મોહ માયા આદિ જે કાંઈ ઈન્દ્રિય અને મનગોચર છે તે બધુ પૌદ્ગલિક છે. ૪. * અહીં પાઠમાં જે છ મહિના કહ્યું છે તે સામાન્ય કથન છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો જઘન્યકાળ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે, શિષ્યને માર્ગમાં લગાડવાની દૃષ્ટિથી જઘન્ય અને ઉત્કૃષ્ટકાળ ન બતાવતાં છ મહિના માટે પ્રેરણા કરી છે. છ મહિનામાં સમ્યગ્દર્શન ઊપજે જ ઊપજે એવો નિયમ નથી. * પિંડસ્થ ધ્યાન સંસ્થાનવિય ધ્યાનનો ભેદ છે, પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત-આ રીતે ચાર પ્રકારનું સંસ્થાનવિચય ધ્યાન હોય છે. चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयं। अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौद्गलिका अमी।।३।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૮ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates आत्मज्ञाननुं परिणाम (वित्त ) जब चेतन सँभारि निज पौरुष, निरखै निज हगसौ निज मर्म । तब सुखरूप विमल अविनासिक, जानै जगत सिरोमनि धर्म ।। अनुभौ करै सुद्ध चेतनकौ, સમયસાર નાટક रमै स्वभाव वमै सब कर्म । इहि विधि सधै मुकतिको मारग, अरु समीप आवै सिव सर्म ।।५।। पौरुष=पुरुषार्थ निरपै= भुखे. જગત સિોમનિ=સંસારમાં शब्दार्थ:अविनासी-नित्य. २मै=लीन थाय. वमै = उसटी डरे (छोडी े. ) ( मुक्ति ) = मोक्ष. समीप = पासे. सिव ( शिव ) =मोक्ष. सर्भ=आनं६. हग=नेत्र. भर्भ=असलय. સૌથી ઉત્તમ. धर्म-स्वभाव. हि विधि = आ रीते, भुङति અર્થ:- જ્યારે આત્મા પોતાની શક્તિને સંભાળે છે અને જ્ઞાનનેત્રોથી પોતાના અસલ સ્વભાવને ઓળખે છે ત્યારે તે આત્માનો સ્વભાવ આનંદરૂપ, નિર્મળ, નિત્ય અને લોકનો શિરોમણિ જાણે છે, તથા શુદ્ધ ચૈતન્યનો અનુભવ કરીને પોતાના સ્વભાવમાં લીન થઈને સંપૂર્ણ કર્મદળને દૂર કરે છે. આ પ્રયત્નથી મોક્ષમાર્ગ સિદ્ધ થાય છે અને નિરાકુળતાનો આનંદ નિકટ આવે છે. ૫. ४5-येतननी भिन्नता ( छोड़रा ) वरनादिक रागादि यह, रूप हमारौ नांहि । एक ब्रह्म नहि दूसरौ, दीसै अनुभव मांहि ॥ ६॥ सकलमपि विहायाह्याय चिच्छक्तिरिक्तम् स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रं । झममुपरि चरन्तं चारु विश्वस्य साक्षात् कलयतु परमात्मात्मानमात्मन्यनन्तं॥४॥ वर्णाद्या वा रागमोहादयो वा भिन्ना भावाः सर्व एवास्य पुंसः। तेनैवास्तस्वत्त्वतः पश्यतोऽमी नो दृष्टाः स्युर्दृष्टमेकं परं स्यात् ॥ ५॥ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #86 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અજીવદ્વાર ૫૯ શબ્દાર્થ- બ્રહ્મ=શુદ્ધ આત્મા દીસૈ=દેખાય છે. અર્થ - શરીર સંબંધી રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ અથવા રાગ-દ્વેષ આદિ વિભાવ સર્વ અચેતન છે, એ અમારું સ્વરૂપ નથી; આત્માનુભવમાં એક બ્રહ્મ સિવાય બીજું કાંઈ જ નથી ભાસતું. ૬. દેહ અને જીવની ભિન્નતા પર બીજું દષ્ટાંત (દોહરા) खांडो कहिये कनककौ, कनक-म्यान-संयोग। न्यारौ निरखत म्यानसौं, लोह कहैं सब लोग।।७।। શબ્દાર્થ:- ખાંડોત્રતલવાર. કનક સોનું. ન્યારી=જુદી. નિરખત=જોવામાં આવે અર્થ- સોનાના મ્યાનમાં રાખેલી લોઢાની તલવાર સોનાની કહેવામાં આવે છે. પરંતુ જ્યારે તે લોઢાની તલવાર સોનાના માનમાંથી જુદી કરવામાં આવે છે ત્યારે લોકો તેને લોઢાની જ કહે છે. ભાવાર્થ - શરીર અને આત્મા એકત્રાવગાહ સ્થિત છે. સંસારી જીવ ભેદવિજ્ઞાનના અભાવથી શરીરને જ આત્મા સમજી જાય છે, પરંતુ જ્યારે ભેદવિજ્ઞાનમાં તેમની ઓળખાણ કરવામાં આવે છે ત્યારે ચિચ્ચમત્કાર આત્મા જુદો ભાસવા લાગે છે અને શરીરમાંથી આત્મબુદ્ધિ ખસી જાય છે. ૭. જીવ અને પુદ્ગલની ભિન્નતા (દોહરા) वरनादिक पुदगल-दसा,धरै जीव बह रूप। वस्तु विचारत करमसौं, भिन्न एक चिद्रूप।।८।। શબ્દાર્થ- દશા=અવસ્થા. બહુ=ઘણા. ભિન્ન=જુદા. ચિદ્રુપ (ચિત્+રૂપ)=ચૈતન્યરૂપ. निर्वर्त्यते येन यदत्र किंचित्तदेव तत्स्यान्न कथं च नान्यत्। रुक्मेण निर्वृत्तमिहासिकोशं पश्यन्ति रुक्मं न कथंचनासिं।।६।। वर्णादिसामग्यमिदं विदन्तु निर्माणमेकस्य हि पुद्गलस्य। ततोऽस्त्विदं पुदगल एव नात्मा यतः स विज्ञानघनस्ततोऽन्यः।।७।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #87 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates SO સમયસાર નાટક અર્થ:- રૂપ, રસ, આદિ પુદ્ગલના ગુણ છે, એના નિમિત્તથી જીવ અનેક રૂપ ધારણ કરે છે. પરંતુ જો વસ્તુસ્વરૂપનો વિચાર કરવામાં આવે તો તે કર્મથી તદ્દન ભિન્ન એક ચૈતન્યમૂર્તિ છે. ભાવાર્થ- અનંત સંસારમાં સંસરણ કરતો જીવ, નર, નારક, આદિ જે અનેક પર્યાયો પ્રાપ્ત કરે છે તે બધી પુગલમય છે અને કર્મભનિત છે, જો વસ્તુસ્વભાવનો વિચાર કરવામાં આવે તો તે જીવની નથી, જીવ તો શુદ્ધ, બુદ્ધ, નિર્વિકાર, દેહાતીત અને ચૈતન્યમૂર્તિ છે. ૮. દેહ અને જીવની ભિન્નતા પર બીજું દષ્ટાંત (દોહરા) ज्यौं घट कहिये घीवकौ, घटकौ रूप न घीव। ત્ય વરનાવિવું નામ સૌં, નહતા, નદૈ ન નીવડાઉના શબ્દાર્થ- જયોં=જેવી રીતે. ઘટ-ઘડો. જડતા=અચેતનપણું. અર્થ- જેવી રીતે ઘીના સંયોગથી માટીના ઘડાને ઘીનો ઘડો કહે છે પરંતુ ઘડો ઘીરૂપ નથી થઈ જતો, તેવી જ રીતે શરીરના સંબંધથી જીવ નાનો, મોટો, કાળો, ધોળો વગેરે અનેક નામ મેળવે છે પણ તે શરીરની પેઠે અચેતન થઈ જતો નથી. ભાવાર્થ:- શરીર અચેતન છે અને જીવનો તેની સાથે અનંતકાળથી સંબંધ છે તોપણ જીવ શરીરના સંબંધથી કદી અચેતન નથી થતો, સદા ચેતન જ રહે છે. ૯. આત્માનું પ્રત્યક્ષ સ્વરૂપ (દોહરો) निराबाध चेतन अलख, जाने सहज स्वकीव। अचल अनादि अनंत नित, प्रगट जगतमैं जीव।।१०।। શબ્દાર્થ- નિરાબાધ=શાતા-અશાતાની બાધારહિત. ચેતન=જ્ઞાનદર્શન. અલખ= घृतकुम्माभिधानेऽपि कुम्भो घृतमयो न चेत्। जीवो वर्णादिमज्जीव जल्पनेऽपि न तन्मयः।।८।। अनाद्यनन्तमचलं स्वसंवेद्यमिदं स्फूटम। जीव: स्वयं तु चैतन्यमुच्चैश्चकचकायते।।९।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #88 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અજીવદ્ધાર ૬૧ ચર્મચક્ષુઓથી દેખાતો નથી. સહજ સ્વભાવથી. સ્વકીવ (સ્વકીય)=પોતાનું પ્રગટ=સ્પષ્ટ. અર્થ - જીવ પદાર્થ નિરાબાધ, ચૈતન્ય, અરૂપી, સ્વાભાવિક, જ્ઞાતા, અચળ, અનાદિ, અનંત અને નિત્ય છે, તે સંસારમાં પ્રત્યક્ષ પ્રમાણ છે. ભાવાર્થ- જીવ શાતા-અશાતાની બાધાથી રહિત છે એથી નિરાબાધ છે, સદા ચેતતો રહે છે અને એથી ચેતન છે, ઈન્દ્રિયગોચર નથી એથી અલખ છે, પોતાના સ્વભાવને પોતે જ જાણે છે એથી સ્વકીય છે, પોતાના જ્ઞાનસ્વભાવથી છૂટતો નથી એથી અચળ છે, આદિ રહિત છે એથી અનાદિ છે, અનંતગુણ સહિત છે એથી અનંત છે, કદી નાશ પામતો નથી એથી નિત્ય છે. ૧૦. અનુભવ વિધાન (સવૈયા એકત્રીસા) रूप-रसवंत मूरतीक एक पुदगल, रूप बिनु औरु यौं अजीव दर्व दुधा है। चारि हैं अमूरतीक जीव भी अमूरतीक, याहितै अमूरतीक-वस्तु-ध्यान मुधा है।। औरसौं न कबहूं प्रगट आप आपुहीसौं, ऐसौ थिर चेतन-सुभाउ सुद्ध सुधा है। चेतनको अनुभौ अराधै जग तेई जीव; जिन्हकौं अखंड रस चाखिवेकी छुधा है।।११।। શબ્દાર્થ - દુધા=બે પ્રકારનો. મુધા=વૃથા. થિર=( સ્થિર )=અચળ. સુધા=અમૃત. અખંડ= પૂર્ણ. છુધા(સુધા)= ભૂખ. અર્થ- પુદગલદ્રવ્ય વર્ણ, રસ આદિ સહિત મૂર્તિક છે, બાકીના ધર્મ, અધર્મ वर्णाद्यैः सहितस्तथा विरहितो द्वैधास्त्यजीवो यतो नामुर्तत्वमपास्य पश्यति जगज्जीवस्य तत्त्वं ततः। इत्यालोच्य विवेचकैः समुचितं नाव्याप्यतिव्यापि वा व्यक्तं व्यंजितजीवतत्त्वमचलं चैतन्यमालम्ब्यतां।।१०।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #89 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬ર સમયસાર નાટક આદિ ચાર અજીવદ્રવ્ય અમૂર્તિક છે, આ રીતે અજીવદ્રવ્ય મૂર્તિક અને અમૂર્તિક બે ભેદરૂપ છે; જીવ પણ અમૂર્તિક છે તેથી અમૂર્તિક વસ્તુનું ધ્યાન કરવું વ્યર્થ છે આત્મા સ્વયંસિદ્ધ, સ્થિર, ચૈતન્યસ્વભાવી, જ્ઞાનામૃતસ્વરૂપ છે, આ સંસારમાં જેમને પરિપૂર્ણ અમૃતરસનો સ્વાદ લેવાની અભિલાષા છે તે આવા જ આત્માનો અનુભવ કરે છે. ભાવાર્થ- લોકમાં છ દ્રવ્ય છે, તેમાં એક જીવ અને પાંચ અજીવ છે; અજીવ દ્રવ્ય મૂર્તિક અને અમૂર્તિકના ભેદથી બે પ્રકારના છે, પુદ્ગલ મૂર્તિક છે અને ધર્મ, અધર્મ, આકાશ, કાળ-એ ચાર અમૂર્તિક છે. જીવ પણ અમૂર્તિક છે. જ્યારે જીવ સિવાય અન્ય પણ અમૂર્તિક છે તો અમૂર્તિકનું ધ્યાન કરવાથી જીવનું ધ્યાન થઈ શકતું નથી*, માટે અમૂર્તિકનું ધ્યાન કરવું એ અજ્ઞાન છે, જેમને સ્વાત્મરસ આસ્વાદન કરવાની અભિલાષા છે તેમને માત્ર અમૂર્તિકપણાનું ધ્યાન ન કરતાં શુદ્ધ ચૈતન્ય, નિત્ય, સ્થિર અને જ્ઞાનસ્વભાવી આત્માનું ધ્યાન કરવું જોઈએ.૧૧. મૂઢ સ્વભાવ વર્ણન (સવૈયા તેવીસા) चेतन जीव अजीव अचेतन, लच्छन-भेद उभै पद न्यारे। सम्यक्दृष्टि-उदोत विचच्छन, भिन्न लखै लखिक निरधारे।। जे जगमांहि अनादि अखंडित, मोह महामदके मतवारे। ते जड़ चेतन एक कहैं, तिन्हकी फिरि टेक टरै नहि टारे।।१२।। * એનાથી અતિવ્યાતિ દોષ આવે છે. जीवादजीवमिति लक्षणतो विभिन्नं ज्ञानी जनोऽनुभवति स्वयमुल्लसन्तं। अज्ञानिनो निरवधिप्रविजृम्भितोऽयं मोहस्तु तत्कथमहो बत नानटीति।।११।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #90 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અજીવદ્વાર શબ્દાર્થ:- ઉભૈ( ઉભય)=બને. પદ અહીં પદ કહેતાં પદાર્થનું પ્રયોજન છે. ઉદીત ( ઉદ્યોત) પ્રકાશ. વિચચ્છન ( વિચક્ષણ ) વિદ્વાન. નિરધારે નિશ્ચય કરે. મદ=શરાબ. મતવારે પાગલ. ટેક=હુઠ અર્થ - જીવ ચૈતન્ય છે, અજીવ જડ છે; આ રીતે લક્ષણ ભેદથી બંને પ્રકારના પદાર્થો ભિન્ન ભિન્ન છે. વિદ્વાનો સમ્યગ્દર્શનના પ્રકાશથી તેમને જુદા જુદા દેખે અને નક્કી કરે છે, પરંતુ સંસારમાં જે મનુષ્ય અનાદિકાળથી દુર્નિવાર મોહની તીક્ષ્ણ મદિરાથી ઉન્મત્ત થઈ રહ્યા છે તેઓ જીવ અને જડને એક જ કહે છે, તેમની આ ખોટી હુઠ ટાળવાથી પણ ટળતી નથી. ભાવાર્થ- કોઈ એક બ્રહ્મ જ બ્રહ્મ બતાવે છે, કોઈ જીવને અંગુઠા જેવડો, કોઈ ચોખા જેવડો અને કોઈ મૂર્તિક કહે છે, તેથી આ પધમાં તે બધાનું અજ્ઞાનપણું બતાવ્યું છે. ૧૨. જ્ઞાતાનો વિલાસ (સવૈયા તેવીસા) या घटमैं भ्रमरूप अनादि, विसाल महा अविवेक अखारौ। तामहि और स्वरूप न दीसत ___पुग्गल नृत्य करै अति भारौ।। फेरत भेख दिखावत कौतुक, सौजि लियें वरनादि पसारौ। मौहसौं भिन्न जुदौ जड़सौ, વિનમૂરતિ નાદ ફેરવન દારા શરૂ ા શબ્દાર્થ- ઘટ=હુદય. ભ્રમ=મિથ્યાત્વમહા=મોટો. અવિવેક=અજ્ઞાન. અખારીક નાટયશાળા. દીસત=દેખાય છે. પુગ્ગલકપુદ્ગલ. નૃત્ય નાચ. ફેરત=બદલે છે સૌનિ=ભાગ. પસાર ( પ્રસાર) વિસ્તાર. કૌતુક–ખેલ. अस्मिन्ननादिनि महत्यविवेकनाट्ये वर्णादिमान्नटति पुदगल एव नान्यः। रागादिपुद्गलविकारविरुद्धशुद्ध चैतन्यधातुमयमूर्तिरयं च जीवः ।।१२।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #91 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૬૪ સમયસાર નાટક અર્થ:- આ હૃદયમાં અનાદિકાળથી મિથ્યાત્વરૂપ મહા અજ્ઞાનની વિસ્તૃત નાટયશાળા છે, તેમાં બીજું કાંઈ શુદ્ધ સ્વરૂપ નથી દેખાતું, માત્ર એક પુદ્દગલ જ ઘણો મોટો નાચ કરી રહ્યું છે, તે અનેકરૂપ પલટે છે અને રૂપ આદિનો વિસ્તાર કરીને જુદા જુદા ખેલ બતાવે છે; પરંતુ મોહ અને જડથી ભિન્ન સમ્યગ્દષ્ટિ આત્મા તે નાટકનો માત્ર જોનાર છે (હર્ષ-વિષાદ નથી કરતો ). ૧૩. ભેદવિજ્ઞાનનું પરિણામ (સવૈયા એકત્રીસા ) जैसैं करवत एक काठ बीच खंड करै, जैसे राजहंस निरवारै दूध जलकौं । तैसैं भेदग्यान निज भेदक-सकतिसेती, भिन्न भिन्न करै चिदानंद पुदगलकौ ।। अवधिकौं धावै मनपर्यैकी अवस्था पावै, उमगिकै आवै परमावधिके थलकौं । याही भांति पूरन सरूपकौ उदोत धरै, करै प्रतिबिंबित पदारथ सकलकौं ।। १४।। શબ્દાર્થ:- ખંડ–ટુકડા. નિરવારૈ=જુદા કરે. સેતી=વડે. ઉમગિકૈં=વધીને. અર્થ:- જેમ કરવત લાકડાના બે ટુકડા કરી નાખે છે,અથવા જેમ રાજહંસ દૂધ અને પાણીને જુદા કરી દે છે તેવી જ રીતે ભેદવજ્ઞાન પોતાની ભેદક-શક્તિથી જીવ અને પુદ્ગલને જુદા જુદા કરે છે. પછી એ ભેદવિજ્ઞાન ઉન્નતિ કરતાં કરતાં અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને પરમાવધિજ્ઞાનની અવસ્થાને પ્રાપ્ત થાય છે. અને એ રીતે વૃદ્ધિ કરીને પૂર્ણ સ્વરૂપના પ્રકાશ અર્થાત્ કેવળજ્ઞાનસ્વરૂપ થઈ જાયછે જેમાં લોક–અલોકના સર્વ પદાર્થો પ્રતિબિંબિત થાય છે. ૧૪ એ પ્રમાણે જીવાજીવાધિકાર પૂર્ણ થયો. ૨. इत्थं ज्ञानक्रकचकलनापाटनं नाटयित्वा जीवाजीवौ स्फुटविघटनं नैव यावत्प्रयातः। विश्वं व्याप्तप्रसभविकसद्व्यक्तचिन्मात्रशक्त्या ज्ञातृद्रव्यं स्वयमतिरसात्तावदुच्चैश्चकाशे ।। १३ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #92 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates અજીવાર ૬૫ બીજા અધિકા૨નો સાર મોક્ષમાર્ગમાં મુખ્ય અભિપ્રાય કેવળજ્ઞાનાદિ ગુણસંપન્ન આત્માનું સ્વરૂપ સમજાવવાનો છે. પરંતુ જેવી રીતે સોનાની ઓળખાણ કરાવવા માટે સોના સિવાય પિત્તળ આદિનું સ્વરૂપ સમજાવવું અથવા હીરાની ઓળખાણ કરાવવા માટે હીરા સિવાય કાચની ઓળખાણ કરાવવી જરૂરી છે, તેવી જ રીતે જીવ પદાર્થનું સ્વરૂપ દઢ કરાવવાને માટે શ્રીગુરુએ અજીવ પદાર્થનું વર્ણન કર્યું છે. અજીવ તત્ત્વ જીવ તત્ત્વથી સર્વથા ભિન્ન છે અર્થાત્ જીવનું લક્ષણ ચેતન અને અજીવનું લક્ષણ અચેતન છે. આ અચેતન પદાર્થ પુદ્ગલ, આકાશ, ધર્મ, અધર્મ કાળ નામના પાંચ પ્રકારના છે. તેમનામાંથી પાછળના ચાર અરૂપી અને પહેલો પુદ્દગલ રૂપી અર્થાત્ ઈન્દ્રિયગોચર છે, પુદ્દગલ દ્રવ્ય સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળું છે. એ જીવ દ્રવ્યનાં ચિહ્નોથી સર્વથા પ્રતિકૂળ છે, જીવ સચેતન છે તો પુદ્ગલ અચેતન છે, જીવ અરૂપી છે તો પુદ્ગલ રૂપી છે, જીવ અખંડ છે તો પુદ્ગલ સખંડ છે (ખંડસહિત) છે મુખ્યપણે જીવને સંસારમાં ભટકવામાં આ જ પુદ્ગલ નિમિત્ત કારણ છે, આ જ પુદ્ગલમય શરીરથી તે સંબદ્ધ છે, આ જ પુદ્દગલમય કર્મોથી તે સર્વાત્મપ્રદેશોમાં જકડાયેલો છે, આજ પુદ્ગલોના નિમિત્તથી તેની અનંત શક્તિઓ ઢંકાઈ રહી છે, આ જ પુદ્દગલોના નિમિત્તથી તેમાં વિભાવ ઉત્પન્ન થાય છે, અજ્ઞાનના ઉદયમાં તે આ જ પુદ્ગલોને લીધે રાગ-દ્વેષ કરે છે અથવા આ જ પુદ્દગલોમાં ઈષ્ટ-અનિષ્ટની કલ્પના કરે છે, જો પુદ્દગલ ન હોત તો આત્મામાં અન્ય વસ્તુનો સંબંધ ન થાત, તેમાં વિકાર અથવા રાગ-દ્વેષ ન થાત, સંસારમાં પરિભ્રમણ ન થાત, સંસારમાં જેટલું નાટક છે તે બધું પુદ્દગલનિત છે. તમે શરીરમાં કયાંય ચિમટીથી દબાવશો તો તમને જણાશે કે આપણને દબાવવામાં આવેલ છે-આપણને દુ:ખનું જ્ઞાન થયું છે. બસ, આ જાણવાની શક્તિ રાખનાર જીવ તે તમે જ છો, ચૈતન્ય છો, નિત્ય છો, આત્મા છો. આત્મા સિવાય એક બીજો પદાર્થ જેને તમે ચિમટીથી દબાવ્યો છે તે નરમ જેવો કાંઈક મેલો કાળા જેવો, ખારા જેવો, કાંઈક સુગંધ-દુર્ગંધવાળો જણાય છે તેને શરીર કહે છે. આ શરીર જડ છે, અચેતન છે, નાશવાન છે, ૫૨૫દાર્થ છે, આત્મસ્વભાવથી ભિન્ન છે. આ શરીરમાં અ ંબુદ્ધિ કરવી અર્થાત્ શરીર અને શરીર સંબંધી ધન, સ્ત્રી, પુત્રાદિને પોતાનાં માનવાં એ મિથ્યાજ્ઞાન છે. લક્ષણભેદ દ્વારા નિજ આત્માને સ્વ અને આત્મા સિવાય બધા ચેતન-અચેતન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #93 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર નાટક પદાર્થોને પર જાણવા તે જ ભેદવિજ્ઞાન છે, એનું જ નામ પ્રજ્ઞા છે. જેવી રીતે રાજહંસ દૂધ અને પાણીને જુદા-જુદા કરી નાખે છે તેવી જ રીતે વિવેક વડે જીવ અને પુગલને જુદા કરવા, પુદ્ગલોમાંથી અહંબુદ્ધિ અથવા રાગ-દ્વેષ હટાવીને નિજસ્વરૂપમાં લીન થવું જોઈએ અને “તેરી ઘટ સર તામૈ તૂહી હૈ કમલ તાર્કે, તૂહી મધુકર હું સ્વવાસ પહચાન રે”ની શિખામણનો હમેશાં અભ્યાસ કરવો જોઈએ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #94 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કર્તા કર્મ ક્રિયા દ્વાર (3) प्रति (East) यह अजीव अधिकारकौं, प्रगट बखानौ मर्म। अब सुनु जीव अजीवके, करता किरिया कर्म।।१।। शार्थ:- 12=२५४. ५४ानी पनि . भ२६२५. सुनु समो . અર્થ- આ અજીવ અધિકારના રહસ્યનું સ્પષ્ટ વર્ણન કર્યું, હવે જીવઅજીવના કર્તા, ક્રિયા અને કર્મ સાંભળો. ૧. ભેદવિજ્ઞાનમાં જીવ કર્મનો કર્તા નથી, નિજસ્વભાવનો કર્તા છે (सवैया त्रीस) प्रथम अग्यानी जीव कहै मैं सदीव एक, दूसरौ न और मैं ही करता करमकौ। अंतर-विवेक आयौ आपा-पर-भेद पायौ, भयौ बोध गयौ मिटि भारत भरमकौ। भासे छहौं दरबके गुन परजाय सब, नासे दुख लख्यौ मुख पूरन परमकौ। करम कौ करतार मान्यौ पुदगल पिंड, आप करतार भयौ आतम धरमकौ।।२।। शार्थ:- सही4 ईभे॥. पोधन. मारत मोटो. म२५ (भूल.. (मास=४९॥या. ५२५५२मात्मा. एक: कर्ता चिदहमिह मे कर्म कोपादयोऽमि ___इत्यज्ञानां शमयदभितः कर्तृकर्मप्रवृत्तिं। ज्ञानज्योतिः स्फुरति परमोदात्तमत्यन्तधीरं साक्षात्कुर्वन्निरुपधि पृथग्द्रव्यनिर्भासि विश्वं ।।१।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #95 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮ સમયસાર નાટક અર્થ - જીવ પહેલાં અજ્ઞાનની દશામાં કહેતો હતો કે, હું હમેશાં એકલો જ કર્મનો કર્તા છું, બીજો કોઈ નથી, પરંતુ જ્યારે અંતરંગમાં વિવેક થયો અને સ્વપરનો ભેદ સમજ્યો ત્યારે સમ્યજ્ઞાન પ્રગટ થયું, મોટી ભૂલ મટી ગઈ, છયે દ્રવ્યગુણપર્યાય સહિત જણાવા લાગ્યાં, બધાં દુઃખો નાશ પામ્યાં અને પૂર્ણ પરમાત્માનું સ્વરૂપ દેખાવા લાગ્યું, પુદ્ગલ પિંડને કર્મનો કર્તા માન્યો, પોતે સ્વભાવનો કર્તા થયો. ભાવાર્થ- સમ્યજ્ઞાન થતાં જીવ પોતાને સ્વભાવનો કર્તા અને કર્મનો અકર્તા જાણવા લાગે છે. ૨. जाही समै जीव देहबुद्धिकौ विकार तजै, वेदत सरूप निज भेदत भरमकौं। महा परचंड मति मंडन अखंड रस, अनुभौ अभ्यासि परगासत ૫૨માઁા ताही समै घटमैं न रहै विपरीत भाव जैसे तम नासै भानु प्रगटि धरमकौं। ऐसी दसा आवै जब साधक कहावै तब, ૦૨તા હૈ જૈસે ૨ પુન રમવા રૂપા શબ્દાર્થ- વેદત=ભોગવે છે. ભેદતકનષ્ટ કરે છે. પરચંડ( પ્રચંડ )તેજસ્વી. વિપરીત=ઊલટું. તમ અંધકાર. ભાનુ સૂર્ય. હૈ થઈને. અર્થ - જ્યારે જીવ શરીરમાં અહંબુદ્ધિનો વિકાર છોડી દે છે અને મિથ્થાબુદ્ધિ નષ્ટ કરીને નિજસ્વરૂપનો સ્વાદ લે છે તથા અત્યંત તીવ્ર બુદ્ધિને સુશોભિત કરનાર પૂર્ણ રસથી ભરેલા અનુભવના અભ્યાસથી પરમાત્માનો પ્રકાશ કરે છે ત્યારે સૂર્યના परपरिणतिमुज्झत् खंडयनेदवादा निदमुदितमखण्डं ज्ञानमुच्चण्डमुच्चैः। ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्ते रिह भवति कथं वा पौद्गलः कर्मबन्धः।।२।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #96 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કર્તા કર્મ ક્રિયાદ્વાર ઉદયથી નષ્ટ થયેલ અંધકારની જેમ કર્મના કર્તાપણાનો વિપરીત ભાવ હૃદયમાં નથી રહેતો. એવી દશા પ્રાપ્ત થતાં તે આત્મસ્વભાવનો સાધક થાય છે. ત્યારે પૌદ્ગલિક કર્મોને કર્તા થઈને કેવી રીતે કરે? અર્થાત્ નહિ જ કરે. ૩. આત્મા કર્મનો કર્તા નથી માત્ર જ્ઞાતા-દષ્ટા છે. (સવૈયા એકત્રીસા) जगमैं अनादिकौ अग्यानी कहै मेरौ कर्म, करता मैं याकौ किरियाकौ प्रतिपाखी है। अंतर सुमति भासी जोगसौं भयौ उदासी, ममता मिटाइ परजाइ बुद्धि नाखी है।। निरभै सुभाव लीनौ अनुभौके रस भीनौ, कीनौ विवहारदृष्टि निहचैमैं राखी है। भरमकी डोरी तोरी धरमकौ भयौ धोरी, परमसौं प्रीति जोरी करमकौ साखी है।।४।। શબ્દાર્થ:- પ્રતિપાખી (પ્રતિપક્ષી)= પક્ષપાતી” એવો અર્થ અહીં છે. નાખી છોડી દીધી. નિરર્ભ (નિર્ભય) નીડર. ભીનૌ મગ્ન થયો. ધોરી-ધારણ કરનાર. અર્થ:- સંસારમાં અનાદિકાળનો આ અજ્ઞાની જીવ કહે છે કે કર્મ મારું છે, હું એનો કર્તા છું અને આ મારું કરેલું છે. પરંતુ જ્યારે અંતરંગમાં સમ્યજ્ઞાનનો ઉદય થયો ત્યારે મન-વચનના યોગોથી વિરક્ત થયો, પરપદાર્થોથી મમત્વ ખસી ગયું, પર્યાયમાંથી અહંબુદ્ધિ છૂટી ગઈ, નિઃશંક નિજસ્વભાવ ગ્રહણ કર્યો, અનુભવમાં મગ્ન થયો, વ્યવહારમાં છે તોપણ નિશ્ચય ઉપર શ્રદ્ધા થઈ, મિથ્યાત્વનું બંધન તૂટી ગયું, આત્મધર્મનો ધારક થયો, મુક્તિમાં પ્રેમ કર્યો અને કર્મનો માત્ર જ્ઞાતા-દષ્ટા થયો, કર્તા ન રહ્યો. ૪. * અર્થાત ક્રિયાનો પક્ષપાત કરે છે. इत्येवं विरचय्य संप्रति परद्रव्यान्निवृत्तिं परां स्वं विज्ञानघनस्वभावमभयादास्तिभुवानः परं। अज्ञानोत्थितकर्तृकर्मकलनात् क्लेशान्निवृत्तः स्वयं ज्ञानीभूत इतश्चकास्ति जगतः साक्षी पुराणः पुमान्।।३।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #97 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ७० સમયસાર નાટક ભેદવિજ્ઞાની જીવ લોકોને કર્મનો કર્તા દેખાય છે પણ તે વાસ્તવમાં અકર્તા છે. (सपैया भेऽत्रीसा) जैसो जो दरव ताके तैसो गुन परजाय, ताहीसौं मिलत पै मिलै न काहु आनसौं। जीव वस्तु चेतन करम जड़ जातिभेद, अमिल मिलाप ज्यौं नितंब जुरै कानसौं।। ऐसौ सुविवेक जाकै हिरदै प्रगट भयौ, ताकौ भ्रम गयौ ज्यौं तिमिर भागै भानसौं। सोई जीव करमकौ करता सौ दीसै पै, अकरता कह्यौ है सुद्धताके परमानसौं ।।५।। शार्थ:- मानसौं (अन्यसे.)=ीमोथी. अमित मित॥५= मिन्नतो. नितंब मोती. सुविधसभ्यन. मान(मानु)=सूर्य. सोते. અર્થ - જે દ્રવ્ય જેવું છે તેવા જ તેના ગુણ-પર્યાય હોય છે અને તે તેની સાથે જ મળે છે, બીજા કોઈ સાથે મળતા નથી. ચૈતન્ય જીવ અને જડ કર્મમાં જાતિભેદ છે, તેથી મોતી અને કાનની જેમ તેમનામાં ભિન્નતા છે, આવું સમ્યજ્ઞાન જેના હૃદયમાં જાગ્રત થાય છે તેનું મિથ્યાત્વ, સૂર્યના ઉદયમાં અંધકારની જેમ દૂર થઈ જાય છે. તે લોકોને કર્મનો કર્તા દેખાય છે પરંતુ રાગ-દ્વેષ આદિ રહિત શુદ્ધ હોવાથી તેને આગમમાં અકર્તા કહ્યો છે. ૫. જીવ અને પુદ્ગલના જુદા જુદા સ્વભાવ ( છંદ છપ્પા) जीव ग्यानगुन सहित, आपगुन-परगुन-ज्ञायक। आपा परगुन लखै, नांहि पुग्गल इहि लायक। व्याप्यव्यापकता तदात्मनि भवेन्नेवातदात्मन्यपि व्याप्यव्यापकभावसम्भवमृते का कर्तृकर्मस्थितिः। इत्युद्दामविवेकघस्मरमहो भारेण भिन्दंस्तमो ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान्।।४।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #98 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કર્તા કર્મ ક્રિયાદ્વાર ૭૧ जीवदरव चिद्रूप सहज, पुदगल अचेत जड़। जीव अमूरति मूरतीक, पुदगल अंतर बड़।। जब लग न होइ अनुभौ प्रगट, तब लग मिथ्यामति लसै। करतार जीव जड़ करमको, સુધિ વિવાર યદુ શ્રમ ના દ્દાઓ શબ્દાર્થ:- જ્ઞાયક=જાણનાર. ઈહિ લાયક=એને યોગ્ય. અચેત=જ્ઞાનરહિત. બડ મોટું. મિથ્યામતિ-અજ્ઞાન. લસૈ=રહે ભ્રમ=ભૂલ. અર્થ:- જીવમાં જ્ઞાનગુણ છે, તે પોતાના અને અન્ય દ્રવ્યોના ગુણોનો જ્ઞાતા છે. પુદ્ગલ એને યોગ્ય નથી અને તેનામાં પોતાના અથવા અન્ય દ્રવ્યોના ગુણ જાણવાની શક્તિ નથી. જીવ ચેતન છે અને પુદ્ગલ અચેતન, જીવ અરૂપી છે અને પુદ્ગલ રૂપી, આ રીતે બન્નેમાં મોટો તફાવત છે. જ્યાં સુધી ભેદવિજ્ઞાન થતું નથી ત્યાંસુધી અજ્ઞાન રહે છે અને જીવ પોતાને કર્મનો કર્તા માને છે પરંતુ સુબુદ્ધિનો પ્રકાશ થતાં આ ભ્રમ મટી જાય છે. ૬. કર્તા,કર્મ અને ક્રિયાનું સ્વરૂપ (દોહરો) करता परिनामी दरव, करम रूप परिनाम। किरिया परजयकी फिरनि, वस्तु एक त्रय नाम।।७।। શબ્દાર્થ - કર્તા=જે કાર્ય કરે છે. કર્મ કરેલું કાર્ય. ક્રિયા-પર્યાયનું રૂપાંતર થવું તે, જેમકે - ઘડો બનાવવામાં કુંભાર કર્તા, ઘડો કર્મ અને માટીના પિંડરૂપ પર્યાયમાંથી ઘડારૂપ થવું તે ક્રિયા છે, પણ આ ભેદ-વિવક્ષાનું કથન છે. અભેદ-વિવક્ષામાં ઘડાને ઉત્પન્ન કરનારી ज्ञानी जानन्नपीमां स्वपरपरिणति पुद्गलश्चाप्यजानन् व्याप्तृव्याप्यत्वमन्तः कलयितुमसहौ नित्यमत्यन्तभेदात्। अज्ञानात्कर्तकर्मभ्रममतिरनयो ति तावन्न याव द्विज्ञानार्चिश्वकास्ति क्रकचवददयं भेदमुत्पाद्य सद्यः।।५।। यः परिणमति स कर्ता यः परिणामो भवेत्तु तत्कर्म। या परिणति: क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया।।६।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #99 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૨ સમયસાર નાટક માટી છે તેથી માટી જ કર્તા છે, માટી ઘડારૂપ થાય છે તેથી માટી જ કર્મ છે અને પિંડરૂપ પર્યાય માટીની હતી અને ઘડારૂપ પર્યાય પણ માટી જ થઈ તેથી માટી જ ક્રિયા છે. પરિણામી=અવસ્થાઓ બદલનાર. પરિનામ=અવસ્થા. અર્થ- અવસ્થાઓ બદલનાર દ્રવ્ય કર્તા છે, તેની અવસ્થા કર્મ છે ને એક અવસ્થામાંથી બીજી અવસ્થારૂપે થવું તે ક્રિયા છે. આ રીતે એક વસ્તુના ત્રણ નામ છે. વિશેષ:- અહીં અભેદ-વિવક્ષાથી કથન છે; દ્રવ્ય પોતાના પરિણામોને કરનાર પોતે છે તેથી તે તેમનો કર્તા છે, તે પરિણામ દ્રવ્યના છે અને તેનાથી અભિન્ન છે તેથી દ્રવ્ય જ કર્મ છે, દ્રવ્ય એક અવસ્થામાંથી બીજી અવસ્થારૂપે થાય છે અને તે પોતાની બધી અવસ્થાઓથી અભિન્ન રહે છે તેથી દ્રવ્ય જ ક્રિયા છે. ભાવ એ છે કે દ્રવ્ય જ કર્તા છે, દ્રવ્ય જ કર્મ છે અને દ્રવ્ય જ ક્રિયા છે; વસ્તુ એક જ છે. નામ ત્રણ છે. ૭. કર્તા, કર્મ અને ક્રિયાનું એકત્વ (દોહરા) करता करम क्रिया करै, क्रिया करम करतार। नाम-भेद बहु विधि भयौ, वस्तु एक निरधार।।८।। શબ્દાર્થ:- બહુ વિધિ અનેક પ્રકારનો. નિરધાર નિશ્ચય. અર્થ:- કર્તા, કર્મ અને ક્રિયાનો કરનાર છે, કર્મ પણ ક્રિયા અને કર્તારૂપ છે, તેથી નામના ભેદથી એક જ વસ્તુ કેટલાય રૂપ થાય છે. ૮. વળી एक करम करतव्यता, करै न करता दोइ। दुधा दरव सत्ता सधी, एक भाव क्यों होइ।।९।। શબ્દાર્થ:- દુધા=બે પ્રકારે. અર્થ:- એક કર્મની એક જ ક્રિયા અને એક જ કર્તા હોય છે, બે નથી હોતા; एक: परिणमति सदा परिणामो जायते सदैकस्य। एकस्य परिणतिः स्यादनेकमप्येकमेव यतः।।७।। नोभौ परिणमतः खलु परिणामो नोभयोः प्रजायेत। उभयोर्न परिणतिः स्याद्यदनेकमनेकमेव सदा।।८।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #100 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કર્તા કર્મ ક્રિયાદાર ૭૩ તો જીવ-પુદ્ગલની જ્યારે જુદી જુદી સત્તા છે ત્યારે એક સ્વભાવ કેવી રીતે હોઈ શકે ? ભાવાર્થ- અચેતન કર્મનો કર્તા અથવા ક્રિયા અચેતન જ હોવી જોઈએ. ચૈતન્ય આત્મા જડ કર્મનો કર્તા નથી થઈ શકતો. ૯. કર્તા, કર્મ અને ક્રિયા પર વિચાર (સવૈયા એકત્રીસા) एक परिनामके न करता दरव दोइ, दोइ परिनाम एक दर्व न धरतु है।। एक करतूति दोइ दर्व कबहूँ न करै दोइ करतूति एक दर्व न करतु है।। जीव पुदगल एक खेत-अवगाही दोउ, अपनें अपने रूप कोउ न टरतु है। जड परनामनिकौ करता है पुदगल , વિદ્વાનંદ્ર ચેતન સુમા કારતુ હૃા ૬૦ ના શબ્દાર્થ - કરતૂતિક્રિયા. એક ખેત-અવગાહી (એકક્ષેત્રાવગાહી)=એક જ સ્થાનમાં રહેનાર. ના કરતુ હૈ ખસતું નથી આચરતુ હૈ=વર્તે છે. અર્થ - એક પરિણામના કર્તા બે દ્રવ્ય નથી હોતાં, બે પરિણામોને એક દ્રવ્ય નથી કરતું, એક ક્રિયાને બે દ્રવ્ય કદી નથી કરતાં, બે ક્રિયાઓને પણ એક દ્રવ્ય નથી કરતું. જીવ અને પુદગલ જોકે એક ક્ષેત્રાવગાહી છે તોપણ પોતપોતાના સ્વભાવને નથી છોડતા. પુદ્ગલ જડ છે તેથી અચેતન પરિણામોનો કર્તા છે અને ચિદાનંદ આત્મા ચૈતન્યભાવનો કર્તા છે. ૧૦. नैकस्य हि कर्तारौ द्वौ स्तो द्वे कर्मणी न चैकस्य। नैकस्य च क्रिये द्वे एकमनेकं यतो न स्यात्।।९।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #101 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪ સમયસાર નાટક મિથ્યાત્વ અને સમ્યકત્વનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા) महा धीठ दुखकौ वसीठ परदर्वरूप, अंधकूप काहूपै निवार्यो नहि गयौ है। ऐसौ मिथ्याभाव लग्यौ जीवकौं अनादिहीको, याही अहंबुद्धि लिए नानाभांति भयौ है।। काहू समै काहूकौ मिथ्यात अंधकार भेदि, ममता उछेदि सुद्ध भाव परिनयौ है। तिनही विवेक धारि बंधकौ विलास डारि, आतम सकतिसौं जगत जीत लयौ है।।११।। શબ્દાર્થ- ધીઠ (ધૃષ્ટ)=હઠીલો. વસીઠ-દૂત. નિવાર=દૂર કર્યો. સર્મ (સમય) ઉછેદિકખસેડીને. પરિનયૌથયો. સક્તિ (શક્તિ)=બળ. અર્થ:- જે અત્યંત કઠોર છે, દુઃખોનો દૂત છે, પરદ્રવ્ય જનિત છે, અંધારિયા કૂવા સમાન છે, કોઈથી ખસેડી શકાતો નથી* એવો મિથ્યાત્વ ભાવ જીવને અનાદિકાળથી લાગી રહ્યો છે. અને એ જ કારણે જીવ, પરદ્રવ્યમાં અહંબુદ્ધિ કરીને અનેક અવસ્થાઓ ધારણ કરે છે. જો કોઈ જીવ કોઈ વખતે મિથ્યાત્વનો અંધકાર નષ્ટ કરે અને પરદ્રવ્યમાંથી મમત્વભાવ ખસેડીને શુદ્ધભાવરૂપ પરિણામ કરે તો તે ભેદવિજ્ઞાન ધારણ કરીને બંધના કારણોને* દૂર કરીને, પોતાની આત્મશક્તિથી સંસારને જીતી લે છે અર્થાત્ મુક્ત થઈ જાય છે. ૧૧. * મિથ્યાત્વ વિભાવભાવ છે તેને દૂર કરીને અનંત જીવ મુક્ત થયા છે. પણ હા,મુશ્કેલીથી દૂર થાય છે એ દષ્ટિએ ‘નિવાર નહિ ગયો હૈ” એ પદ આપ્યું છે. * મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ. आसंसारत एव धावति परं कुर्वेऽहमित्युच्चकै १र्वारं ननु मोहिनामिह महाहङ्काररूपं तमः। तद्भूतार्थपरिग्रहेण विलयं यद्येकवारं व्रजेत् तत्किं ज्ञानधनस्य बन्धनमहो भूयो भवेदात्मनः।।१०।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #102 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૫ કર્તા કર્મ ક્રિયાદ્વાર જેવું કર્મ તેવો કર્તા. (સવૈયા એકત્રીસા) सुद्धभाव चेतन असुद्धभाव चेतन, दुहूंकौ करतार जीव और नहि मानिये। कर्मपिंडकौ विलास वन रस गंध फास , करता दुहूँकौ पुदगल पखानिये।। तातै वरनादि गुन ग्यानावरनादि कर्म, नाना परकार पुदगलरूप जानिये। समल विमल परिनाम जे जे चेतनके, ते ते सब अलख पुरुष यौं बखानिये।।१२।। શબ્દાર્થ:- સુદ્ધભાવ=કેવળદર્શન, કેવળજ્ઞાન, અનંતસુખ આદિ. અસુદ્ધભાવ=રાગ, દ્વેષ, ક્રોધ, માન આદિ. ઔર=બીજું. ફાસ=સ્પર્શ. સમલ=અશુદ્ધ. વિમલ શુદ્ધ. અલખ=અરૂપી. પુરુષ=પરમેશ્વર. અર્થ - શુદ્ધ ચૈતન્યભાવ અને અશુદ્ધ ચૈતન્યભાવ-બને ભાવોનો કર્તા જીવ છે, બીજો નથી. દ્રવ્યકર્મના પરિણામ અને વર્ણ, રસ, ગંધ, સ્પર્શ-એ બન્નેનો કર્તા પુદ્ગલ છે; એથી વર્ણ, રસાદિ ગુણસહિત શરીર અને જ્ઞાનાવરણાદિ કર્મસ્કંધ એને અનેક પ્રકારની પુદ્ગલ પર્યાયો જાણવી જોઈએ. આત્માના શુદ્ધ અને અશુદ્ધ જે જે પરિણામ છે તે બધા અમૂર્તિક આત્માના છે, એમ પરમેશ્વરે કહ્યું છે. ૧૨. નોટ:- અશુદ્ધ પરિણામ કર્મના પ્રભાવથી થાય છે અને શુદ્ધ પરિણામ કર્મના અભાવથી થાય છે; એથી બન્ને પ્રકારના ભાવ કર્મજનિત કહી શકાય છે. आत्मभावान्करोत्यात्मा परभावान्सदा परः। आत्मैव ह्यात्मनो भावा: परस्य पर एव ते ।।११।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #103 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ७६ સમયસાર નાટક ભેદજ્ઞાનનું રહસ્ય મિથ્યાષ્ટિ નથી જાણતો એના ઉપર દષ્ટાંત (સવૈયા એકત્રીસા) जैसैं गजराज नाज घासके गरास करि, भच्छत सुभाय नहि भिन्न रस लीयौ है। जैसैं मतवारौ नहि जानै सिखरनि स्वाद, जुंगमें मगन कहै गऊ दूध पीयौ है।। तैसैं मिथ्यादृष्टि जीव ग्यानरूपी है सदीव, पग्यौ पाप पुन्नसौं सहज सुन्न हीयौ है। चेतन अचेतन दुहूँकौ मिश्र पिंड लखि, एकमेक मानै न विवेक कछु कीयौ है।।१३।। શબ્દાર્થ:- ગજરાજ=હાથી. ગરસ(ગ્રાસ)-કોળિયો. સિપરનિ(શ્રીખંડ)= અત્યંત ગાઢ દહીં અને ખાંડનું મિશ્રણ, જંગ=ધૂન. સન (શૂન્ય)= વિવેક રહિત. અર્થ - જેમ હાથી અનાજ અને ઘાસનો મળેલો કોળિયો ખાય છે પણ ખાવાનો જ સ્વભાવ હોવાથી જુદો જુદો સ્વાદ લેતો નથી, અથવા જેવી રીતે શરાબથી મત્ત બનેલને શીખંડ ખવરાવવામાં આવે, તો તે નશામાં તેનો સ્વાદ ન જાણતાં કહ્યું કે એનો સ્વાદ ગાયના દૂધ જેવો છે, તેવી જ રીતે મિાદષ્ટિ જીવ જોકે સદાજ્ઞાનમૂર્તિ છે, તોપણ પુણ્ય-પાપમાં લીન હોવાને કારણે તેનું હૃદય આત્મજ્ઞાનથી શૂન્ય રહે છે, તેથી ચેતન-અચેતન બન્નેના મળેલા પિંડને જોઈને એક જ માને છે અને કાંઈ વિચાર નથી કરતો. ભાવાર્થ- મિથ્યાષ્ટિ જીવ સ્વ-પર વિવેકના અભાવમાં પુદ્ગલના મેળાપથી જીવને કર્મનો કર્તા માને છે. ૧૩. अज्ञानतस्तु सतृणाभ्यवहारकारी ज्ञानं स्वयं किल भवन्नपि रज्यते यः। पीत्वा दधीक्षुमधुराम्लरसातिगृद्धया गां दोग्धि दुग्धमिव नूनमसौ रसालम्।।१२।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #104 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કર્તા કર્મ ક્રિયાદ્વાર જીવને કર્મનો કર્તા માનવો તે મિથ્યાત્વ છે એના ઉ૫૨ દૃષ્ટાંત ( सवैया खेऽत्रीसा ) जैसैं महा धूपकी तपतिमैं तिसायौ मृग; भरमसौ मिथ्याजल पीवनकौं धायौ है । जैसैं अंधकार मांहि जेवरी निरखि नर, भरमसौं डरपि सरप मानि आयो है ॥ अपनै सुभाव जैसैं सागर सुथिर सदा, पवन-संजोगसौ उछरि अकुलायौ है । तैसैं जीव जड़सौ अव्यापक सहज रूप, भरमसौ करमकौ करता कहायौ है ।। १४ ।। शब्दार्थः- तपति=गरमी. तिसायौ=तरस्यो. मिथ्या४ण=भृगठण. ठेवरी=छोरडुं. सरप ( सर्प) = साथ. सागर= समुद्र. थिर = स्थिर. अव्याप5 = भिन्न. ल२भ=लूल. ७७ અર્થ:- જેવી રીતે અત્યંત આકરા તડકામાં તરસથી પીડાયેલું હરણ ભૂલથી મૃગજળ પીવાને દોડે છે,અથવા જેમ કોઈ મનુષ્ય અંધારામાં દોરડું જોઈને તેને સર્પ જાણી ભયભીત થઈને ભાગે છે અને જેવી રીતે સમુદ્ર પોતાના સ્વભાવથી સદૈવ સ્થિર છે તો પણ પવનની લહેરોથી લહેરાય છે; તેવી જ રીતે જીવ સ્વભાવથી જડ પદાર્થોથી ભિન્ન છે, પરંતુ મિથ્યાત્વી જીવ ભૂલથી પોતાને કર્મનો કર્તા માને છે. ૧૪. अज्ञानान्मृगतृष्णिकां जलधिया धावन्ति पातुं मृगा अज्ञानात्तमसि द्रवन्ति भुजगाध्यासेन रज्जौ जनाः । अज्ञानाश्च विकल्पचक्रकरणाद्वातोत्तरङ्गाब्धिवत शुद्धज्ञानमया अपि स्वयममी कर्त्रीभवन्त्याकुलाः।। १३ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #105 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ७८ સમયસાર નાટક ભેદવિજ્ઞાની જીવ કર્મનો કર્તા નથી, માત્ર દર્શક છે. (सवैया मेत्रीस) जैसैं राजहंसके वदनके सपरसत, देखिये प्रगट न्यारौ छीर न्यारौ नीर है। तैसैं समकितीकी सुदृष्टिमैं सहज रूप, न्यारौ जीव न्यारौ कर्म न्यारौ ही सरीर है।। जब सुद्ध चेतनको अनुभौ अभ्यासै तब , भासै आपु अचल न दूजौ और सीर है। पूरव करम उदै आइके दिखाई देइ, करता न होय तिन्हको तमासगीर है।।१५।। शार्थ:- १६नभुप. स५२सत. (स्पर्शत )=२७पाथी. ७२(क्षी२) दूध. नी२= l. (मासै हेपाय छे. सी२=साथी. तमासगी२ शs. અર્થ- જેવી રીતે હંસના મુખનો સ્પર્શ થવાથી દૂધ અને પાણી જુદાં જુદાં થઈ જાય છે, તેવી જ રીતે સમ્યગ્દષ્ટિ જીવોની સૃષ્ટિમાં સ્વભાવથી જ જીવ, કર્મ અને શરીર ભિન્ન ભિન્ન ભાસે છે. જ્યારે શુદ્ધ ચૈતન્યના અનુભવનો અભ્યાસ થાય ત્યારે પોતાનું અચળ આત્મદ્રવ્ય પ્રતિભાસિત થાય છે, તેનો કોઈ બીજા સાથે મેળ દેખાતો નથી. હા, પૂર્વે બાંધેલાં કર્મો ઉદયમાં આવેલાં દેખાય છે પણ અહંબુદ્ધિના અભાવમાં તેમનો કર્તા નથી થતો, માત્ર જોનાર રહે છે. ૧૫. ज्ञानाद्विवेचकतया तु परात्मनोर्यो जानाति हंस इव वाःपयसोर्विशेषं। चैतन्यधातुमचलं स सदाधिरूढो जानीत एव हि करोति न किञ्चनापि।।१४।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #106 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કર્તા કર્મ ક્રિયાધાર મળેલા જીવ અને પુદ્ગલની જુદી જુદી ઓળખાણ (सवैया त्रासा) जैसैं उसनोदकमैं उदक-सुभाव सीरौ, आगकी उसनता फरस ग्यान लखियै। जैसैं स्वाद व्यंजनमैं दीसत विविधरूप, लौनकौ सुवाद खारौ जीभ-ग्यान चखियै।। तैसैं घट पिंडमैं विभावता अग्यानरूप, ___ ग्यानरूप जीव भेद-ग्यानसौं परखिये। भरमसौं करमकौ करता है चिदानंद , दरव विचार करतार भाव नखियै।। १६ ।। शार्थ:- उसनो६६ (५६)=२५ ४१. 38=४१. सीरी=. उसनत। (3 )=२भी. ३२१ स्पर्श. व्यं°४==us. नपियै छोडी हे होय. અર્થ:- જેવી રીતે સ્પર્શજ્ઞાનથી ઠંડા સ્વભાવવાળા ગરમ જળની અગ્નિજનિત ઉષ્ણતા ઓળખી શકાય છે. અથવા જેવી રીતે જિહ્વા ઈન્દ્રિયથી અનેક સ્વાદવાળા શાકમાં મીઠું જુદું ચાખી લેવામાં આવે છે, તેવી જ રીતે ભેદવિજ્ઞાનથી શરીરરૂપ પિંડમાંનો અજ્ઞાનરૂપ વિકાર અને જ્ઞાનમૂર્તિ જીવ ઓળખી શકાય છે, આત્માને કર્મનો કર્તા માનવો એ મિથ્યાત્વ છે, દ્રવ્ય દૃષ્ટિથી “આત્મા કર્મનો કર્તા છે' એવો ભાવ જ न होवो मे. १६. ज्ञानादेव ज्वलनपयसोरौष्ण्यशैत्यव्यवस्था ज्ञानादेवोल्लसति लवणस्वादभेदव्युदासः। ज्ञानादेव स्वरसविकसन्नित्यचैतन्यधातो: क्रोधादेश्च प्रभवति भिदा भिन्दती कर्तृभावम्।।१५।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #107 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર નાટક પદાર્થ પોતાના સ્વભાવનો કર્તા છે. (દોહરા) ग्यान-भाव ग्यानी करै, अग्यानी अग्यान। दर्वकर्म पुदगल करै, यह निहचै परवान।।१७।। शार्थ:- द्रव्यमानाव२४॥ धर्भ६१. ५२वान (प्रम।।)=सायुं शान. અર્થ - જ્ઞાનભાવનો કર્તા જ્ઞાની છે, અજ્ઞાનનો કર્તા અજ્ઞાની છે અને દ્રવ્યકર્મનો કર્તા પુદ્ગલ છે-એમ નિશ્ચયનયથી જાણો. ૧૭. शाननो sal 94 ४ छ, अन्य नथी. (East) ग्यान सरूपी आतमा, करै ग्यान नहि और। दरव करम चेतन करै, यह विवहारी दौर।।१८।। અર્થ:- જ્ઞાનરૂપ આત્મા જ જ્ઞાનનો કર્તા છે, બીજો નથી. દ્રવ્યકર્મને જીવ કરે छे-से व्य१९२-वयन छ. १८. આ વિષયમાં શિષ્યની શંકા. (સવૈયા એકત્રીસા) पुग्गलकर्म करै नहि जीव, कही तुम मैं समुझी नहि तैसी। कौन करै यह रूप कहौं अब, को करता करनी कहु कैसी।। आपुही आपु मिलै बिछुरै जड़, क्यौं करि मो मन संसय ऐसी? सिष्य संदेह निवारन कारन , बात कहैं गुरु है कछु जैसी।।१९।। अज्ञानं ज्ञानमप्येवं कुर्वन्नात्मानमञ्जसा। स्यात्कर्त्तात्मात्मभावस्य परभावस्य न क्वचित्।।१६ ।। आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम्। परभावस्य कर्त्तात्मा मोहोऽयं व्यवहारिणाम।।१७।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #108 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કર્તા કર્મ ક્રિયાદ્વાર ૮૧ શબ્દાર્થ- બિછુપૈ=જુદા થાય. સંસય( સંશય)=શંકા, સંદેહ. અર્થ:- પુદ્ગલ કર્મને જીવ નથી કરતો, એવું આપે કહ્યું તો મારા સમજવામાં આવતું નથી. કર્મનો કર્તા કોણ છે અને તેની કેવી ક્રિયા છે? આ અચેતન કર્મ પોતાની મેળે જીવ સાથે કેવી રીતે બંધાય છે અને છૂટે છે? મને આ શંકા છે. શિષ્યની આ શંકાનો નિર્ણય કરવા માટે શ્રીગુરુ યથાર્થ વાત કહે છે. ૧૯. ઉપર કરવામાં આવેલી શંકાનું સમાધાન (દોહરા) पुदगल परिनामी दरव, सदा परिनवै सोइ। यातें पुदगल करमकौ, पुदगल करता होइ।।२०।। શબ્દાર્થ - પરિનામી (પરિણામી)=પોતાનો સ્વભાવ છોડ્યા વિના એક પર્યાયથી બીજી પર્યાયરૂપે થનાર. સોઈ =તે. યાતૈ=એથી. હોઈ =થાય છે. અર્થ - પુદગલ દ્રવ્ય પરિણામી છે, તે સદૈવ પરિણમન કર્યા કરે છે, તેથી પુદ્ગલ કર્મનો પુદ્ગલ જ કર્તા છે. ૨૦. जीव चेतना संजुगत, सदा पूरण सब ठौर। तातें चेतन भावकौ, करता जीव न और।।२१।। શબ્દાર્થ- સંજુગત=સંયુક્ત, સહિત. ઠૌર સ્થાન. અર્થ - જીવ ચેતના સહિત છે, સર્વ સ્થાનમાં સદા પૂર્ણ છે, એ કારણે ચેતનભાવોનો કર્તા જીવ જ છે, બીજું કોઈ નથી. ૨૧. जीवः करोति यदि पुद्गलकर्म नैव कस्तर्हि तत्कुरुत इत्यभिशङ्कयैव। एतर्हि तीव्ररयमोहनिवर्हणाय सङ्कीर्त्यते शृणुत पुद्गलकर्मकर्तृ।।१८।। स्थितेत्यविघ्ना खलु पुद्गलस्य स्वभावभूता परिणामशक्तिः। तस्यां स्थितायां स करोति भावं यमात्मनस्तस्य स एव कर्ता।। १९ ।। स्थितेति जीवस्य निरन्तराया स्वभावभूता परिणामशक्तिः। तस्यां स्थितायां स करोति भावं यं स्वस्य तस्यैव भवत्स कर्ता।।२०।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #109 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર નાટક શિષ્યનો ફરીથી પ્રશ્ન. ( અહિલ્લ છંદ) ग्यानवंतकौ भोग निरजरा-हेतु है। अज्ञानीकौ भोग बंध फल देतु है।। यह अचरजकी बात हिये नहि आवही। पूछे कोऊ सिष्य गुरू समझावही।। २२।। શબ્દાર્થ- ભોગ-શુભ-અશુભ કર્મોનો વિપાક. નિર્જરા-હેતુ કર્મ ખરવાનું 5॥२९॥. हिये मनमi. અર્થ - કોઈ શિષ્ય પ્રશ્ન કરે છે કે હે ગુરુજી ! જ્ઞાનીના ભોગ નિર્જરાને માટે છે અને અજ્ઞાનીના ભોગોનું ફળ બંધ છે, એ આશ્ચર્યભરી વાત મારા મનમાં ઠસતી नथी. मेने श्रीगुरु समवे. छ. २२. ઉપર કરવામાં આવેલી શંકાનું સમાધાન (સવૈયા એકત્રીસા) दया-दान-पूजादिक विषय-कषायादिक, दोऊ कर्मबंध पै दुहको एक खेतु है। ग्यानी मूढ़ करम करत दीसै एकसे पै, परिनामभेद न्यारौ न्यारौ फल देतु है।। ग्यानवंत करनी करै पै उदासीन रूप, ममता न धरै तातै निर्जराकौ हेतु है। वहै करतूति मूढ़ करै पै मगनरूप, अंध भयौ ममतासौं बंध-फल लेतु है।। २३ ।। शार्थ:- तु (क्षेत्र) स्थान. परिनाम (५२९॥म)=(भा. उसीन २२॥ २हित. भगन३५=तलीन. संघ-विवेऽशून्य. ज्ञानमय एव भावः कुतो भवेद् ज्ञानिनो न पुनरन्यः। अज्ञानमयः सर्वः कुतोऽयमज्ञानिनो नान्यः ।। २१ ।। ज्ञानिनो ज्ञाननिर्वृताः सर्वे भावा भवन्ति हि। सर्वेऽप्यज्ञाननिर्वृता भवन्त्यज्ञानिनस्तु ते।। २२।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #110 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates કર્તા કર્મ ક્રિયાદ્વાર ૮૩ અર્થ:- દયા, દાન, પૂજાદિ પુણ્ય અથવા વિષય, કષાય આદિ પાપ બન્ને કર્મબંધ છે અને બન્નેનું ઉત્પત્તિસ્થાન એક જ છે. આ બન્ને પ્રકારનાં કર્મો કરવામાં સમ્યગ્ગાની અને મિથ્યાજ્ઞાની એક સરખા દેખાય છે પરંતુ તેમના ભાવોમાં અંતર હોવાથી ફળ પણ ભિન્ન ભિન્ન થાય છે. જ્ઞાનીની ક્રિયા વિરક્તભાવ સહિત અને અહંબુદ્ધિ રહિત હોય છે તેથી નિર્જરાનું કારણ છે અને તે જ ક્રિયા મિથ્યાત્વી જીવ વિવેક રહિત તલ્લીન થઈને અહંબુદ્ધિ સહિત કરે છે તેથી બંધ અને તેના ફળને પામે છે. ૨૩. મિથ્યાત્વીના કર્તાપણાની સિદ્ધિ ૫૨ કુંભારનું દૃષ્ટાંત (છપ્પા ) ज्यौं माटीमैं कलस होनकी, सकति रहै ध्रुव । दंड चक्र चीवर कुलाल, बाहजि निमित्त हुव ।। त्यौं पुदगल परवांनु, पुंज वरगना भेस धरि । ग्यानावरनादिक स्वरूप, विचरंत विविध परि ।। बाहजि निमित्त बहिरातमा, गहि संसै अग्यानमति । जगमांहि अहंकृत भावसौं, करमरूप है परिनमति ।। २४ ।। શબ્દાર્થ:- કલસ=ઘડો. સકતિ=શક્તિ. ચક્ર=ચાકડો. ચીવર=દોરી. કુલાલ=કુંભાર. બાજિ=બાહ્ય. પુંજ=સમુદાય=૫૨વાંનુ=૫૨માણુ. વરંગના=વર્ગણા. ભેસ=રૂપ. વિચરત=ભ્રમણ કરે છે. વિવિધ=જુદા જુદા. ગહિ=ધારણ કરીને. બહિરાતમા=મિથ્યાદષ્ટિ. અહંકૃત=મમત્વ. અર્થ:- જેવી રીતે માટીમાં ઘડારૂપ થવાની શક્તિ સદા મોજૂદ રહે છે અને अज्ञानमयभावानामज्ञानी व्याप्य भूमिकाः । द्रव्यकर्मनिमित्तानां भावानामेति हेतुताम् ।। २३ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #111 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ८४ સમયસાર નાટક દંડ, ચક્ર, દોરી, કુંભાર વગેરે બાહ્ય નિમિત્ત છે તેવી જ રીતે લોકમાં પુગલપરમાણુઓના દળ કર્મવર્ગણારૂપ થઈને જ્ઞાનાવરણીય વગેરે જાતજાતની અવસ્થાઓમાં ભ્રમણ કરે છે, તેને મિથ્યાષ્ટિ જીવ બાહ્ય નિમિત્ત છે. જે સંશય આદિથી* અજ્ઞાની હોય છે, તેને શરીર આદિમાં અહંબુદ્ધિ હોવાથી તે પુદ્ગલપિંડ કર્મરૂપ થઈ જાય છે. ૨૪. જીવને અકર્તા માનીને આત્મધ્યાન કરવાનો મહિમા. (સવૈયા તેવીસા) जे न करै नयपच्छ विवाद, धरै न विखाद अलीक न भाई। जे उदवेग तजै घट अंतर, सीतल भाव निरंतर राखें।। जे न गुनी-गुन-भेद विचारत, आकुलता मनकी सब नाखै। ते जगमैं धरि आतम ध्यान, __अखंडित ग्यान-सुधारस चाई।। २५।। શબ્દાર્થ:- વિવાદ ઝઘડો. વિખાદ (વિવાદ)=બેદ. અલીક=જૂઠ. ઉદ્વેગ-ચિંતા. સીતલ (શીતલ) શાંત. નાખેં છોડે. અખંડિત પૂર્ણ. અર્થ:- જે નયવાદના ઝગડાથી રહિત છે, અસત્ય, ખેદ, ચિંતા, આકુળતા આદિને હૃદયમાંથી દૂર કરે છે અને હંમેશાં શાંતભાવ રાખે છે, ગુણ-ગુણીના ભેદવિકલ્પ પણ નથી કરતા, તેઓ સંસારમાં આત્મધ્યાન ધારણ કરીને પૂર્ણ જ્ઞાનામૃતનો સ્વાદ લે છે. ૨૫. સંશય, વિમોહ અને વિભ્રમ એ જ્ઞાનના દોષ છે. य एव मुक्त्वा नयपक्षपातं स्वरूपगुप्ता निवसन्ति नित्यं । विकल्पजालच्युतशान्तचित्तास्त एव साक्षादमृतं पिबन्ति।।२४।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #112 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કર્તા કર્મ ક્રિયાદ્વાર ૮૫ જીવ નિશ્ચયનયથી અકર્તા અને વ્યવહારથી કર્તા છે. (સવૈયા એકત્રીસા) विवहार-दृष्टिसौं विलोकत बंध्यौसौ दीसै , निहचै निहारत न बांध्यौ यह किनिहीं। एक पच्छ बंध्यौ एक पच्छसौं अबंध सदा, दोऊ पच्छ अपनैं अनादि धरे इनिहीं।। कोऊ कहै समल विमलरूप कोऊ कहै, चिदानंद तैसौई बखान्यौ जैसौ जिनिहीं। बंध्यौ मानै खुल्यौ मानै दोऊ नैको भेद जानै, सोई ग्यानवंत जीव तत्त्व पायौ तिनिहीं।। २६ ।। શબ્દાર્થ- વિલોકત જોવાથી. નિહારત=દેખવાથી. અબંધ=મુક્ત. બંધ્યો=બંધ સહિત. તૈસોઈ =તેવો જ. ખુલ્યૌ=બંધ રહિત. અર્થ:- વ્યવહારનયથી જુઓ તો આત્મા બંધાયેલો દેખાય છે, નિશ્ચય દષ્ટિથી જુઓ તો એ કોઈથી બંધાયેલો નથી. એક નયથી બંધાયેલો અને એક નયથી સદા અબંધ-ખૂલો રહેલો છે. આવા આ પોતાના બન્ને પક્ષ અનાદિકાળથી ધારણ કરેલા છે. એક નય કર્મ સહિત અને એક નય કર્મ રહિત કહે છે, તેથી જે નયથી જેવો કહ્યો છે તેવો છે. જે બંધાયેલો અને ખુલ્લો બન્નેય વાતોને માને છે અને બન્નેનો અભિપ્રાય સમજે છે, તે જ સમ્યજ્ઞાની જીવનું સ્વરૂપ જાણે છે.ર૬. एकस्य बद्धो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। २५ ।। નોટ:- આ શ્લોકથી આગળ ૪૪મા શ્લોક સધીના શ્લોકમાં એક શબ્દનો ફરક છે. બાકીના બધા જ શ્લોકો આ જ જાતના છે. જેવી રીતે આમાં “બદ્ધ છે તે આગલા શ્લોકોમાં “બદ્ધો 'ના સ્થાનમાં “મૂઢો ', “રક્તો”, “દુષ્ટો” છે. તેથી આ ૧૯ શ્લોક આપવામાં આવ્યા નથી. બધા શ્લોકોનો એક જ આશય થાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #113 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૬ સમયસાર નાટક નયજ્ઞાન દ્વારા વસ્તુસ્વરૂપ જાણીને સમરસ ભાવમાં રહેનારાઓની પ્રશંસા. (સવૈયા એકત્રીસા) प्रथम नियत नय दूजी विवहार नय, दुहूकौं फलावत अनंत भेद फले हैं। ज्यौं ज्यौं नय फलैं त्यौं त्यौं मनके कल्लोल फलैं, चंचल सुभाव लोकालोकलौं उछले हैं।। ऐसी नयकक्ष ताकौ पक्ष तजि ग्यानी जीव, समरसी भए एकतासौं नहि टले हैं। महामोह नासि सुद्ध-अनुभौ अभ्यासि निज, बल परगासि सुखरासि मांहि रले हैं।। २७।। શબ્દાર્થ - નિયત–નિશ્ચય. ફલાવત=વિસ્તાર કરો તો. ફલે=ઊપજે. કલ્લોલતરંગ. ઉછલે-વધે. કક્ષ=કક્ષા. પરગાસિ=પ્રગટ કરીને. રલે-મળે. અર્થ:- પહેલો નિશ્ચય અને બીજો વ્યવહારનય છે, એનો પ્રત્યેક દ્રવ્યના ગુણપર્યાયોની સાથે વિસ્તાર કરવામાં આવે તો અનંત ભેદ થઈ જાય છે. જેમ જેમ નયના ભેદ વધે છે તેમ તેમ ચંચળ સ્વભાવી ચિત્તમાં તરંગો પણ ઊપજે છે, જે લોક અને અલોકના પ્રદેશોની બરાબર છે. જે જ્ઞાની જીવ આવી નયકક્ષાનો પક્ષ છોડીને, સમતારસ ગ્રહણ કરીને, આત્મસ્વરૂપની એકતા છોડતા નથી, તેઓ મહા મોહનો નાશ કરીને અનુભવના અભ્યાસથી નિજાભ બળ પ્રગટ કરીને, પૂર્ણ આનંદમાં લીન થાય છે. ૨૭. स्वेच्छासमुच्छलदनल्पविकल्पजाला मेवं व्यतीत्य महती नयपक्षकक्षाम्। अन्तर्बहिस्समरसैकरसस्वभावं स्वं भावमेकमुपयात्यनुभूतिमात्रम्।। ४५।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #114 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કર્તા કર્મ ક્રિયાદ્વાર સમ્યગ્નાનથી આત્મસ્વરૂપની ઓળખાણ થાય છે. ( સવૈયા એકત્રીસા) जैसैं काहू बाजीगर चौहटै बजाइ ढोल, नानारूप धरिकै भगल-विद्या ठानी है। तैसे मैं अनादिकौ मिथ्यातकी तरंगनिसौं, भरममैं धाइ बहु काय निज मानी है ।। अब ग्यानकला जागी भरमकी दृष्टि भागी, अपनी पराई सब सौज पहिचानी है। जाकै उदै होत परवांन ऐसी भांति भई, निहचै हमारी जोति सोई हम जानी है ।। २८ ।। शब्दार्थ:- जळग२=जेल ४२नार. यौहटे = योऽमां. भगत विद्या=छणपट. घाई=लटडीने. अय = शरीर सौं४= वस्तु. અર્થ:- જેમ કોઈ તમાશગી૨ ચોકમાં ઢોલ વગાડે અને અનેક સ્વાંગ રચીને ઠગવિદ્યાથી લોકોને ભ્રમમાં નાખી દે, તેવી જ રીતે હું અનાદિકાળથી મિથ્યાત્વના ઝપાટાથી ભ્રમમાં ભૂલી રહ્યો અને અનેક શરીરોને અપનાવ્યાં. હવે જ્ઞાન જ્યોતિનો ઉદય થયો જેથી મિથ્યાષ્ટિ ખસી ગઈ, બધી સ્વ-પર વસ્તુની ઓળખાણ થઈ અને તે જ્ઞાનકળા પ્રગટ થતાં જ એવી અવસ્થા પ્રાપ્ત થઈ કે અમે અમારી મૂળ જ્ઞાન જ્યોતિને ઓળખી લીધી. ૨૮. જ્ઞાનીનો આત્માનુભવમાં વિચાર (સવૈયા એકત્રીસા ) जैसे महा रतनकी ज्योतिमैं लहरि उठै, जलकी तरंग जैसैं लीन होय जलमैं । तैसैं सुद्ध आतम दरब परजाय करि, उपजै बिनसै थिर रहै निज थलमै ॥ ८७ इन्द्रजालमिदमेवमुच्छलत्पुष्कलोच्चलविकल्पवीचिभिः। यस्य विस्फुरणमेव तत्क्षणं कृत्स्नमस्यति तदस्मि चिन्महः।। ४६।। चित्स्वभावभरभावितभावाभावभावपरमार्थतयैकं । बन्धपद्धतिमपास्य समस्तां चेतये समयसारमपारं ।। ४७ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #115 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર નાટક ऐसै अविकलपी अजलपी अनंद रूपी, अनादि अनंत गहि लीजै एक पलमैं। ताको अनुभव कीजै परम पीयूष पीजै,। बंधकौ विलास डारि दीजै पुदगलमै ।। २९ ।। शार्थ:- सविसपी वि५२हित. ५४८पाहा स्थिरतानो अर्थ छ. हिदी*=J६ रो. पीयूष अमृत. qिatसविस्त।२.. અર્થ:- જેવી રીતે ઉત્તમ રત્નની જ્યોતિમાં ચમક ઉત્પન્ન થાય છે અથવા જળમાં તરંગ ઊઠે છે અને તેમાં જ સમાઈ જાય છે, તેવી જ રીતે શુદ્ધ આત્મા, પર્યાય અપેક્ષાએ ઊપજે અને નાશ પામે છે તથા દ્રવ્ય અપેક્ષાએ પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે. એવા નિર્વિકલ્પ, નિત્ય, આનંદરૂપ, અનાદિ, અનંત, શુદ્ધ આત્માનું તત્કાળ ગ્રહણ કરો. તેનો જ અનુભવ કરીને પરમ અમૃત-રસ પીઓ અને કર્મબંધના વિસ્તારને પુદ્ગલમાં છોડી દો. ૨૯. આત્માનુભવની પ્રશંસા (સવૈયા એકત્રીસા) दरबकी नय परजायनय दोऊ , श्रुतग्यानरूप श्रुतग्यान तो परोख है। सुद्ध परमातमाको अनुभौ प्रगट तातें, अनुभौ विराजमान अनुभौ अदोख है।। अनुभौ प्रवांन भगवान पुरुष पुरान, ग्यान औ विग्यानघन महा सुखपोख है। परम पवित्र यौं अनंत नाम अनुभौके, अनुभौ विना न कहूं और ठौर मोख है।।३०।। आक्रामन्नविकल्पभावमचलं पक्षैर्नयानां विना सारो यः समयस्य भाति निभृतैरास्वाद्यमानः स्वयम्। विज्ञानैकरसः स एष भगवान्पुण्यः पुराणः पुमान् ज्ञानं दर्शनमप्ययं किमथवा यत्किंचनैकोऽप्ययम्।। ४८।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #116 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates કર્તા કર્મ ક્રિયાદ્વાર જ્ઞાન. શબ્દાર્થ:- પરોખ ( પરોક્ષ )=ઇન્દ્રિય અને મન આશ્રિત વિરાજમાન=સુશોભિત. અદોખ( અદોષ )=નિર્દોષ. પોખ (પોષ) પોષક. ઠૌર=સ્થાન. મોખ( મોક્ષ )=મુક્તિ. અર્થ:- દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ બન્ને નય શ્રુતજ્ઞાન છે અને શ્રુતજ્ઞાન પરોક્ષ પ્રમાણ છે, પણ શુદ્ધ પ૨માત્માનો અનુભવ પ્રત્યક્ષ પ્રમાણ છે. તેથી અનુભવ શોભનીય, નિર્દોષ, પ્રમાણ, ભગવાન, પુરુષ, પુરાણ, જ્ઞાન, વિજ્ઞાનધન, પરમસુખના પોષક, ૫૨મ, પવિત્ર એવાં બીજાં પણ અનંત નામોનો ધારક છે, અનુભવ સિવાય બીજે કયાંય મોક્ષ નથી. ૩૦. * અનુભવના અભાવમાં સંસા૨ અને સદ્ભાવમાં મોક્ષ છે, એના ઉપર દૃષ્ટાંત. (સવૈયા એકત્રીસા) जैसे एक जल नानारूप-दरबानुजोग, भयौ भांति पहिचान्यौ न परतु है। बहु फिरि काल पाइ दरबानुजोग दूरि होत, अपनै सहज नीचे मारग ढरतु है ।। तैसैं यह चेतन पदारथ विभाव तासौं, गति जोनि भेस भव-भावंरि भरतु है । सम्यक सुभाइ पाइ अनुभौके पंथ धाइ, बंधकी जुगति भानि मुकति करतु है।। ३१ ।। શબ્દાર્થ:- દરવાનુજોગ=અન્ય વસ્તુઓનો સંયોગ, મેળાપ. ભેસ (વેષ )=રૂપ. ભવ-ભાંવરિ=જન્મ-મરણરૂપ સંસારનું ચક્કર. ભાનિ=નષ્ટ કરીને. શ્રુતજ્ઞાનના અંશ છે. * નય અને પ્રમાણમાં અંશ-અંશીનો ભેદ છે. दूरं भूरिविकल्पजालगहने भ्राभ्यन्निजैौघाच्च्युतो दूरादेव विवेकनिम्नगमनान्नीतो निजौघं बलात् । विज्ञानैकरसस्तदेकरसिनामात्मानमात्माहर ૮૯ न्नात्मन्यैव सदा गतानुगततामायात्ययं तोयवत्।। ४९ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #117 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૦ સમયસાર નાટક અર્થ - જેવી રીતે જળનો એક વર્ગ છે, પરંતુ ગેરુ, રાખ, રંગ આદિ અનેક વસ્તુઓનો સંયોગ થતાં અનેકરૂપ થઈ જવાથી ઓળખવામાં આવતો નથી, પછી સંયોગ દૂર થતાં પોતાના સ્વભાવમાં વહેવા લાગે છે, તેવી જ રીતે આ ચૈતન્યપદાર્થ વિભાવ-અવસ્થામાં ગતિ, યોનિ, કુળરૂપ સંસારમાં ચક્કર લગાવ્યા કરે છે, પછી અવસર મળતાં નિજસ્વભાવને પામીને અનુભવના માર્ગમાં લાગીને કર્મબંધનો નાશ કરે છે અને મુક્તિને પ્રાપ્ત થાય છે. ૩૧. મિથ્યાદષ્ટિ જીવ કર્મનો કર્તા છે. (દોહરા) निसि दिन मिथ्याभाव बहु, धरै मिथ्याती जीव। तातै भावित करमकौ, करता कह्यौ सदीव।। ३२।। શબ્દાર્થ:- નિસિદિન=હંમેશાં. તાતેં તેથી. ભાવિત કરમ=રાગ-દ્વેષ-મોહ આદિ. સદીવ=સદેવ. અર્થ - મિથ્યાદષ્ટિ જીવ સંદેવ મિથ્યાભાવ રાખ્યા કરે છે, તેથી તે ભાવકર્મોનો કર્તા છે. ભાવાર્થ- મિથ્યાદષ્ટિ જીવ પોતાની ભૂલથી પરદ્રવ્યોને પોતાના માને છે, જેથી મેં આ કર્યું, આ લીધું, આ દીધું વગેરે અનેક પ્રકારના રાગાદિભાવ કર્યા કરે છે, તેથી તે ભાવકર્મનો કર્તા થાય છે. ૩ર. મિથ્યાત્વી જીવ કર્મનો કર્તા અને જ્ઞાની અકર્તા છે. ( ચોપાઈ) करै करम सोई करतारा। जो जानै सौ जाननहारा।। जो करता नहि जानै सोई। जानै सो करता नहि होई।।३३।। विकल्पक : परं कर्ता विकल्पः कर्म केवलं। न जातु कर्तृकर्मत्वं सविकल्पस्य नश्यति।।५०।। यः करोति स करोति केवलं यस्तु वेत्ति स तु वेत्ति केवलं। यः करोति न हि वेत्ति स क्वचित् यस्तु वेत्ति न करोति स क्वचित्।। ५१।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #118 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કર્તા કર્મ ક્રિયાધાર ૯૧ શબ્દાર્થ:- સોઇ=તે જ. કરતારા=કર્તા. જાનનારા=જ્ઞાતા. અર્થ:- જે કર્મ કરે તે કર્તા છે અને જે જાણે તે જ્ઞાતા છે, જે કર્તા છે તે જ્ઞાતા નથી હોતો અને જે જ્ઞાતા છે તે કર્તા નથી હોતો. ભાવાર્થ- મૂઢ અને જ્ઞાની બન્નેની ક્રિયા જોવામાં એકસરખી લાગે છે પરંતુ બન્નેના ભાવોમાં મોટો તફાવત છે, અજ્ઞાની જીવ મમત્વભાવના સભાવમાં બંધન પામે છે અને જ્ઞાની મમત્વના અભાવમાં અબંધ રહે છે. ૩૩. જે જ્ઞાની છે તે કર્તા નથી. (સોરઠા) ग्यान मिथ्यात न एक, नहि रागादिक ग्यान महि। ग्यान करम अतिरेक, ग्याता सो करता नहीं।।३४।। શબ્દાર્થ- મહિમાં. અતિરેક ( અતિરિક્ત) ભિન્ન ભિન્ન. અર્થ - જ્ઞાનભાવ અને મિથ્યાત્વભાવ એક નથી અને જ્ઞાનમાં રાગાદિભાવ હોતા નથી. જ્ઞાનથી કર્મ ભિન્ન છે, જે જ્ઞાતા છે તે કર્તા નથી. ૩૪. જીવ કર્મનો કર્તા નથી (છપ્પા) करम पिंड अरु रागभाव, मिलि एक हौहि नहि। दोऊ भिन्न-सरूप बसहिं, दोऊ न जीवमहि।। करमपिंड पुग्गल, विभाव रागादि मूढ़ भ्रम। अलख एक पुग्गल अनंत, किमि धरहि प्रकृति सम।। ज्ञप्तिः करोतौ न हि भासतेऽन्तः, ज्ञप्तौ करोतिश्च न भासतेऽन्तः। ज्ञप्तिः करोतिश्च ततो विभिन्ने ज्ञाता न कर्तेति ततः स्थितं च।। ५२।। कर्ता कर्मणि नास्ति नास्ति नियतं कर्मापि तत्कर्त्तरि द्वन्द्वं विप्रतिषिध्यते यदि तदा का कर्तृकर्मस्थितिः। ज्ञाता ज्ञातरि कर्म कर्मणि सदा व्यक्तेति वस्तुस्थिति र्नेपथ्ये बत नानटीति रभसा मोहस्तथाप्येष किम्।। ५३ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #119 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (८२ સમયસાર નાટક निज निज विलासजुत जगतमहि, जथा सहज परिनमहि तिम,। करतार जीव जड़ करमकौ, मोह-विकल जन कहहि इम।। ३५।। शार्थ:- सहिं=२४ . महि=i. सत५मात्मा. डिभि वी शत. प्रकृति स्वमा५. सम मेऽस२ . त (युत )=सहित. विस-दुःपा. અર્થ - જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ અને રાગ-દ્વેષ આદિ ભાવકર્મ- આ બન્ને ભિન્ન ભિન્ન સ્વભાવવાળાં છે, મળીને એક નથી થઈ શકતાં, અને એ જીવના સ્વભાવ પણ નથી. દ્રવ્યકર્મ પુદ્ગલરૂપ છે અને ભાવકર્મ જીવના વિભાવ છે. આત્મા એક છે અને પુદ્ગલકર્મ અનંત છે, બન્નેની એકસરખી પ્રકૃતિ કેવી રીતે હોઈ શકે ? કારણ કે સંસારમાં બધાં દ્રવ્યો પોતપોતાના સ્વભાવમાં પરિણમન કરે છે તેથી જે મનુષ્ય જીવને કર્મનો કર્તા કહે છે તે કેવળ મોહની વિકળતા છે. ૩૫. शुद्धात्मानुमपर्नु भाक्षात्म्य. (७५) जीव मिथ्यात्व न करै, भाव नहि धरै भरम मल। ग्यान ग्यानरस रमै, होइ करमादिक पुदगल।। असंख्यात परदेस सकति, जगमगै प्रगट अति। चिदविलास गंभीर धीर, थिर रहै विमलमति।। जब लगि प्रबोध घटमहि उदित, तब लगि अनय न पेखिये। जिमि धरम-राज वरतंत पुर, जहं तहं नीति परेखिये।। ३६ ।। कर्ता कर्ता भवति न यथा कर्म कर्मापि नैव ज्ञानं ज्ञानं भवति च यथा पुद्गलः पुद्गलोऽपि। ज्ञानज्योतिर्खलितमचलं व्यक्तमन्तस्तथोच्चै श्चिच्छक्तीनां निकरभरतोऽत्यन्तगम्भीरमेतत्।।५४ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #120 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કર્તા કર્મ ક્રિયાાર ૯૩ શબ્દાર્થ:- ભરમ(ભ્રમ)=અજ્ઞાન. પ્રબોધ=સમ્યજ્ઞાન. ઉદિત=પ્રકાશિત. અનય અન્યાય. ધરમરાજ=ધર્મયુક્ત રાજય. વરતંતપ્રવર્તતું. પુર=નગર. પરેખિયે દેખાય છે. અર્થ:- જીવ મિથ્યાભાવ નથી કરતો અને ન તો રાગાદિ ભાવમળનો ધારક છે. કર્મ પુદ્ગલ છે અને જ્ઞાન તો જ્ઞાનરસમાં જ લીન રહે છે, જીવના અસંખ્યાત પ્રદેશોમાં તેની સ્થિર, ગંભીર, ધીર, નિર્મળ, જ્યોતિ અત્યંત ઝગમગે છે, તે જ્યાં સુધી હૃદયમાં પ્રકાશિત રહે છે ત્યાંસુધી મિથ્યાત્વ નથી રહેતું. જેવી રીતે નગરમાં ધર્મરાજ વર્તતું હોય ત્યારે બધે નીતિ જ નીતિ દેખાય છે, અનીતિનો લેશ પણ રહેતો નથી. ૩૬. ત્રીજા અધિકારનો સાર કરવું તે ક્રિયા કરવામાં આવે તે કર્મ, જે કરે તે કર્તા છે. અભિપ્રાય એ છે કે જે ક્રિયાનો વ્યાપાર કરે અર્થાત્ કામ કરનારને કર્તા કહે છે, જેમાં ક્રિયાનું ફળ રહે છે અર્થાત્ કરેલા કામને કર્મ કહે છે, જે કાર્ય કરવામાં આવે તેને ક્રિયા કહે છે. જેમ કે, કુંભાર કર્તા છે, ઘડો કર્મ છે અને ઘડો બનાવવાની વિધિ ક્રિયા છે. અથવા જ્ઞાનીરામ કેરી તોડ છે, આ વાકયમાં જ્ઞાનીરામ કર્તા, કેરી કર્મ અને તોડવું તે ક્રિયા છે. યાદ રાખવું કે ઉપરનાં બે દષ્ટાંતોમાં જે સ્પષ્ટ કર્યું છે તે ભેદ-વિવક્ષાથી છે, કારણ કે કર્તા કુંભાર જુદો પદાર્થ છે, કર્મ ઘડો જુદો પદાર્થ છે, ઘડાની રચનારૂપ ક્રિયા જુદી છે. આ જ રીતે બીજા વાકયમાં જ્ઞાનીરામ કર્તા જુદો છે, કેરી કર્મ જુદું છે અને તોડવાની ક્રિયા જુદી છે. જેવી રીતે ભેદવ્યવહારમાં કર્તા-કર્મ-ક્રિયા ભિન્ન ભિન્ન રહે છે, તેમ અભેદ-દષ્ટિમાં નથી હોતું, એક પદાર્થમાં જ કર્તા-કર્મ-ક્રિયા ત્રણે રહે છે. જેમ કે “ ચિદુભાવ કર્મ ચિદેશ કર્તા ચેતના કિરિયા તહોં” અર્થાત ચિદેશ આત્મા કર્તા ચૈતન્યભાવ કર્મ અને ચેતના (જાણવું ) ક્રિયા છે; અથવા માટી કર્તા, ઘડો કર્મ અને માટીનું પિંડપર્યાયમાંથી ઘટપર્યાયરૂપ થવું તે ક્રિયા છે આ અધિકારમાં કર્તા-કર્મ-ક્રિયા શબ્દ કયાંક ભેદદષ્ટિથી અને કયાંક અભેદદષ્ટિથી આવ્યા છે તેથી ખૂબ ગહન વિચારપૂર્વક સમજવું. અજ્ઞાનની દશામાં જીવ શુભાશુભ કર્મ અને શુભાશુભ પ્રવૃત્તિને પોતાની માને છે અને તેનો કર્તા પોતે બને છે, પરંતુ ખૂબ ધ્યાન રાખો કે લોકમાં અનંત પૌગલિક Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #121 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૪ સમયસાર નાટક કાર્માણવર્ગણાઓ ભરેલી છે, આ કાર્માણવર્ગણાઓમાં એવી શક્તિ છે કે આત્માના રાગ-દ્વેષનું નિમિત્ત પામીને તે કર્મરૂપ થઈ જાય છે. તેથી સ્પષ્ટ છે કે જ્ઞાનાવરણીય આદિ કર્મ પુદ્ગલ રૂપ છે, અચેતન છે, પુદ્ગલ જ એનો કર્તા છે-આત્મા નહિ, હા, રાગ-દ્વેષ-મોહું આત્માના વિકાર છે. એ આત્મા-જનિત છે અથવા પુગલ-જનિત છે એનું બૃહદ્ દ્રવ્યસંગ્રહમાં ઘણું સારું સમાધાન કર્યું છે, તે આ રીતે છે કે –જેમ સંતાનને ન તો એકલી માતાથી જ ઉત્પન્ન કરી શકીએ અને ન એકલા પિતાથી ઉત્પન્ન કરી શકીએ, પરંતુ બન્નેના સંયોગથી સંતાનની ઉત્પત્તિ છે, તેવી જ રીતે રાગ-દ્વેષ-મોહ ન તો એકલો આત્મા ઉપજાવે છે અને ન એકલું પુદ્ગલ પણ ઉપજાવે છે. જીવ અને પુદ્ગલ બન્નેના સંયોગથી રાગ-દ્વેષ-મોહ ભાવકર્મની ઉત્પત્તિ છે. જે એકલા પુદ્ગલથી રાગ-દ્વેષ ઉત્પન્ન થાય તો કલમ, કાગળ, ઈટ, પથ્થર આદિમાં પણ રાગ-દ્વેષ-મોટું હોત, જો એકલા આત્માથી ઉત્પન્ન થાય તો સિદ્ધ આત્મામાં પણ રાગ-દ્વેષ હોત. વિશેષ લખવાથી શું ? રાગ-દ્વેષ-મોહ પુદ્ગલ અને આત્મા બન્નેના સંયોગથી છે, જીવ-પુગલ પરસ્પર એકબીજાને માટે નિમિત્તનૈમિત્તિક છે, પરંતુ આ ગ્રંથ નિશ્ચયનયનો છે તેથી અહીં રાગ-દ્વેષ-મોહને પુદ્ગલજનિત બતાવ્યા છે. એ આત્માનું નિજસ્વરૂપ નથી. એવી જ રીતે શુભાશુભ ક્રિયા પૌગલિક કર્મોના ઉદયથી જીવમાં થાય છે, તેથી ક્રિયા પણ પુગલ-જનિત છે. સારાંશ એ કે શુભાશુભ કર્મ અથવા શુભાશુભ ક્રિયાને આત્માનાં માનવી અને તે બન્નેનો કર્તા જીવને ઠરાવવો એ અજ્ઞાન છે. આત્મા તો પોતાના ચિભાવ કર્મ અને ચૈતન્ય ક્રિયાનો કર્તા છે અને પુદગલ કર્મોનો કર્તા પુદ્ગલ જ છે. મિથ્યાત્વના ઉદયથી જીવ શાતા-અશાતા આદિ કર્મ અને દયા, દાન, પૂજા અથવા વિષય-કપાયાદિ શુભાશુભ ક્રિયામાં અહંબુદ્ધિ કરે છે કે મારાં કર્મ છે, મારી ક્રિયા છે, આ મિથ્યાભાવ છે, બંધનું કારણ છે, બંધ-પરંપરાને વધારે છે અને શુભાશુભ ક્રિયામાં અહંબુદ્ધિ ન કરવી અર્થાત્ પોતાની ન માનવી અને તેમાં તન્મય ન થવું-એ સમ્યક્રસ્વભાવ છેનિર્જરાનું કારણ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #122 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્ય-પાપ એકત્વ દ્વાર (४) प्रतिau (aas ) करता किरिया करमकौ, प्रगट बखान्यौ मूल। अब बरनौं अधिकार यह, पाप पुन्न समतूल।।१।। शार्थ:- प्रगट स्पष्ट. मान्यौ पनि थु. ५२नों हुईं छु. समतूत समानता. અર્થ:- કર્તા, ક્રિયા અને કર્મનું સ્પષ્ટપણે રહસ્ય વર્ણવ્યું. હવે પાપ-પુણ્યની સમાનતાનો અધિકાર કહું છું. ૧. મંગળાચરણ (કવિતા માત્રિક) जाके उदै होत घट-अंतर, बिनसै मोह-महातम-रोक। सुभ अरु असुभ करमकी दुविधा, मिटै सहज दीसै इक थोक।। जाकी कला होत संपूरन, प्रतिभासै सब लोक अलोक। सो प्रबोध-ससि निरखि बनारसि, ___ सीस नवाइ देत पग धोक।।२।। श र्थ:- मोठ-महातम मो६३पी घो२. ।२. दुविधा=(भेइ. ४ थोऽ= જ. પ્રબોધ-સસિ=કેવળજ્ઞાનરૂપ ચંદ્રમાં. પગ ધોક ચરણ વંદન અર્થ:- જેનો ઉદય થતાં હૃદયમાંથી મોહરૂપી મહા અંધકાર નષ્ટ થઈ જાય तदथ कर्म शुभाशुभभेदतो द्वितयतां गतमैक्यमुपानयन्। ग्लपितनिर्भरमोहरजा अयं स्वयमुदेत्यवबोधसुधाप्लवः ।।१।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #123 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર નાટક છે અને શુભકર્મ સારું છે અથવા અશુભકર્મ ખરાબ છે, એ ભેદ મટીને બન્ને એકસરખા ભાસવા લાગે છે, જેની પૂર્ણ કળાના પ્રકાશમાં લોક-અલોક બધું ઝળકવા લાગે છે, તે કેવળજ્ઞાનરૂપ ચંદ્રમાનું અવલોકન કરીને પં. બનારસીદાસજી મસ્તક નમાવીને વંદન કરે છે. ૨. પુણ્ય-પાપની સમાનતા (સવૈયા એકત્રીસા) जैसैं काहू चंडाली जुगल पुत्र जने तिनि, एक दीयौ बांभनकै एक घर राख्यौ है। बांभन कहायौ तिनि मद्य मांस त्याग कीनौ, चंडाल कहायौ तिनि मद्य मांस चाख्यौ है।। तैसैं एक वेदनी करमके जुगल पुत्र , एक पाप एक पुन्न नाम भिन्न भाख्यौ है। दुहूं मांहि दौरधूप दोऊ कर्मबंधरूप, यातै ग्यानवंत नहि कोउ अभिलाख्यौ है।।३।। શબ્દાર્થ:- જાગલ=બે. બાંભન=બ્રાહ્મણ. ભિન્ન=જુદા. ભાખ્યૌ=કહ્યા. દૌરધૂપ=ભટકવું. અભિલાખૌ=ઈચ્છયું. અર્થ- જેવી રીતે કોઈ ચંડાળણીને બે પુત્ર થયા, તેમાંથી તેણે એક પુત્ર બ્રાહ્મણને આપ્યો અને એક પોતાના ઘરમાં રાખ્યો. જે બ્રાહ્મણને આપ્યો તે બ્રાહ્મણ કહેવાયો અને મધ-માંસનો ત્યાગી થયો, પણ જે ઘરમાં રહ્યો તે ચંડાળ કહેવાયો અને મધ-માંસનો ભક્ષક થયો. તેવી જ રીતે એક વેદનીય કર્મના પાપ અને પુણ્ય ભિન્ન ભિન્ન નામ વાળા બે પુત્ર છે, તે બન્નેમાં સંસારનું ભટકવું છે અને બન્ને બંધ-પરંપરાને વધારે છે તેથી જ્ઞાનીઓ કોઈની પણ અભિલાષા કરતા નથી. जति मदिरां ब्राह्मणत्वाभिमाना दन्यः शूद्रः स्वयमहमिति स्नाति नित्यं तयैव। द्वावप्येतौ युगपदुदरान्निर्गतौ शूद्रिकायाः शुद्रौ साक्षादपि च चरतो जातिभेदभ्रमेण।।२।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #124 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્ય-પાપ એકત્વ દ્વાર ભાવાર્થ- જેવી રીતે પાપકર્મ બંધન છે તથા સંસારમાં ભટકાવનાર છે તેવી જ રીતે પુણ્ય પણ બંધન છે અને તેનો વિપાક સંસાર જ છે તેથી બન્ને એક જેવા જ છે, પુણે સોનાની બેડી જેવું છે અને પાપ લોઢાની બેડી જેવું છે, પણ બને बंधन ७. 3. પાપ-પુણ્યની સમાનતામાં શિષ્યની શંકા ( ચોપાઈ ) कोऊ सिष्य कहै गुरु पाहीं। __ पाप पुन्न दोऊ सम नाहीं।। कारन रस सुभाव फल न्यारे। एक अनिष्ट लगैं इक प्यारे।।४।। शार्थ:- गुरु ५i६=शुरुनी पासे.. २२ स्था, वि॥. मनिष्ट=प्रिय. અર્થ - શ્રીગુરુની પાસે કોઈ શિષ્ય કહે છે કે પાપ અને પુણ્ય બન્ને સમાન નથી કારણ કે તેમનાં કારણ, રસ, સ્વભાવ તથા ફળ ચારેય જુદાં જુદાં છે. એકનાં (१२९५,२२, स्वभाव, ३) मप्रिय मने मेन प्रिय वा छे. ४. 4जी (सवैया मेऽत्रीस) संकलेस परिनामनिसौं पाप बंध होइ, विसुद्धसौं पुन्न बंध हेतु-भेद मानीयै। पापके उदै असाता ताकौ है कटुक स्वाद, पुन्न उदै साता मिष्ट रस भेद जानियै।। पाप संकलेस रूप पुन्न है विसुद्ध रूप, दुहूंकौ सुभाव भिन्न भेद यौं बखानियै। पापसौं कुगति होइ पुन्नसैं सुगति होइ, ऐसौ फलभेद परतच्छि परमानियै।।५।। हेतुस्वभावानुभवाश्रयाणां सदाप्यभेदान्न हि कर्मभेदः। तद् बन्धमार्गाश्रितमेकमिष्टं स्वयं समस्तं खलु बन्धहेतुः ।।३।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #125 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૮ સમયસાર નાટક શબ્દાર્થ:- સંકલેશ=તીવ્ર કષાય. વિશુદ્ધ મંદ કષાય. અસાતા દુ:ખ કટુક કડવો. સાતા=સુખ. પરતચ્છિ ( પ્રત્યક્ષ )=સાક્ષાત્. અર્થ:- સંકલેશ ભાવોથી પાપ અને નિર્મળ ભાવોથી પુણ્યબંધ થાય છે, આ રીતે બન્નેના બંધમાં કારણભેદ છે. પાપનો ઉદય અશાતા છે, જેનો સ્વાદ કડવો છે અને પુણ્યનો ઉદય શાતા છે, જેનો સ્વાદ મધુર છે, આ રીતે બન્નેના સ્વાદમાં અંતર છે, પાપનો સ્વભાવ તીવ્રકષાય અને પુણ્યનો સ્વભાવ મંદકષાય છે, આ રીતે બન્નેના સ્વભાવમાં ભેદ છે. પાપથી કુગતિ અને પુણ્યથી સુગતિ થાય છે, આ રીતે બન્નેના ફળભેદ પ્રત્યક્ષ દેખાય છે. ૫. શિષ્યની શંકાનું સમાધાન (સવૈયા એકત્રીસા) पाप बंध पुन्न बंध दुहूंमै मुकति नाहि, कटुक मधुर स्वाद पुग्गलकौ पेखिए। संकलेस विसुद्ध सहज दोऊ कर्मचाल, ___ कुगति सुगति जगजालमै विसेखिए।। कारनादि भेद तोहि सूझत मिथ्यात मांहि, ऐसौ द्वैत भाव ग्यान दृष्टिमैं न लेखिए। दोऊ महा अंधकूप दोऊ कर्मबंधरूप, दुहुंकौ विनास मोख मारगमै देखिए।।६।। શબ્દાર્થ:- મુકતિ (મુક્તિ)=મોક્ષ. મધુર=મિષ્ટ. તોહિતને. સૂઝત દેખાય છે. દ્વત=બેપણું. દૂહૂકી=બન્નેનો. અર્થ:- પાપબંધ અને પુણ્યબંધ-બને મોક્ષમાર્ગમાં બાધક છે, તેથી બન્નેય સમાન છે, એના કડવા અને મીઠા સ્વાદ પુદગલના છે તેથી બન્નેના રસ પણ સમાન છે, સંકલેશ અને વિશુદ્ધભાવ બન્ને વિભાવ છે તેથી બન્નેના ભાવ પણ સમાન છે, કુગતિ અને સુગતિ અને સંસારમય છે, તેથી બન્નેનું ફળ પણ સમાન છે, બન્નેનાં કારણ, રસ, સ્વભાવ અને ફળમાં તને અજ્ઞાનથી ભેદ દેખાય છે પરંતુ જ્ઞાનદષ્ટિથી બન્નેમાં કાંઈ અંતર નથી –બન્ને આત્મસ્વરૂપને ભૂલાવનાર Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #126 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્ય-પાપ એકત્વ દ્વાર છે તેથી મહા અંધકૂપ છે અને બન્નેય કર્મબંધરૂપ છે તેથી મોક્ષમાર્ગમાં એ બન્નેનો ત્યાગ કહ્યો છે. ૬. મોક્ષમાર્ગમાં શુદ્ધોપયોગ જ ઉપાદેય છે (સવૈયા એકત્રીસા) सील तप संजम विरति दान पूजादिक, अथवा असंजम कषाय विषैभोग है। कोऊ सुभरूप कोऊ अशुभ स्वरूप मूल वस्तुके विचारत दुविध कर्मरोग है।। ऐसी बंधपद्धति बखानी वीतराग देव , आतम धरममै करम त्याग-जोग है। ભૌ-નન-તપૈયા ૨Iáષ દુરૈયા મહીં, મોરવવો વરૈયા સ્વર સુદ્ધ ઉપયોગ કૈલા ાા શબ્દાર્થ- સીલ(શીલ)=બ્રહ્મચર્ય. તપ=ઈચ્છાઓનું રોકવું. સંજમ (સંયમ )=કાયના જીવોની રક્ષા અને ઈન્દ્રિયો તથા મનને વશ કરવાં. વિરતિ (વ્રત)–હિંસાદિ પાંચ પાપોનો ત્યાગ. અસંજમ-છ કાયના જીવોની હિંસા અને ઈન્દ્રિયો તથા મનની સ્વતંત્રતા. ભૌ (ભવ )=સંસાર. સુદ્ધ ઉપયોગ વીતરાગ પરિણતિ. અર્થ:- બ્રહ્મચર્ય, તપ, સંયમ, વ્રત દાન, પૂજા આદિ અથવા અસંયમ, કષાય, વિષય-ભોગ આદિ એમાં કોઈ શુભ અને કોઈ અશુભ છે, આત્મસ્વભાવનો વિચાર કરવામાં આવે તો બન્નેય કર્મરૂપી રોગ છે. ભગવાન વીતરાગદેવે બન્નેને બંધની પરંપરા કહી છે. આત્મસ્વભાવની પ્રાપ્તિમાં બને ત્યાજ્ય છે. એક શુદ્ધોપયોગ જ સંસાર-સમુદ્રથી તારનાર, રાગ-દ્વેષનો નાશ કરનાર અને પરમપદ આપનાર છે. ૭. कर्म सर्वमपि सर्वविदो यद् बन्धसाधनमुशन्त्यविशेषात्। तेन सर्वमपि तत्प्रतिषिद्धं ज्ञानमेव विहितं शिवहेतुः।।४।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #127 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧OO સમયસાર નાટક શિષ્ય-ગુરુના પ્રશ્નોત્તર ( સવૈયા એકત્રીસા) सिष्य कहै स्वामी तुम करनी असुभ सुभ , कीनी है निषेध मेरे संसै मन मांही है। मोखके सधैया ग्याता देसविरती मनीस. तिनकी अवस्था तौ निरावलंब नांही है।। कहै गुरु करमकौ नास अनुभौ अभ्यास, ऐसौ अवलंब उनहीकौ उन पांही है। निरुपाधि आतम समाधि सोई सिवरूप, શૌર તૌર ધૂપ પુનિ ૫૨છાંદી હૃાા ૮ાા શબ્દાર્થ-સંસેં(સંશય)=સંદેહ. દેસવિરતી શ્રાવક, મુનીસ-સાધુ. નિરાવલંબન-નિરાધાર. સમાધિ ધ્યાન. અર્થ:- શિષ્ય કહે છે કે હે સ્વામી ! આપે શુભ-અશુભ ક્રિયાનો નિષેધ કર્યો તો મારા મનમાં સંદેહ છે, કેમકે મોક્ષમાર્ગી જ્ઞાની અણુવ્રતી શ્રાવક અથવા મહાવતી મુનિ તો નિરાવલંબી નથી હોતા અર્થાત્ દાન, સમિતિ, સંયમ, આદિ શુભક્રિયા કરે જ છે. ત્યાં શ્રીગુરુ ઉત્તર આપે છે કે કર્મની નિર્જરા અનુભવના અભ્યાસથી છે તેથી તેઓ પોતાના જ જ્ઞાનમાં સ્વાત્માનુભવ કરે છે, રાગ-દ્વેષ-મોહ રહિત નિર્વિકલ્પ આત્મધ્યાન જ મોક્ષરૂપ છે, એના વિના બીજું બધું ભટકવું પુદ્ગલ જનિત છે. ભાવાર્થ - શુભ ક્રિયા સમિતિ-વ્રત આદિ આસ્રવ જ છે, એનાથી સાધુ કે શ્રાવકને કર્મ-નિર્જરા થતી નથી, નિર્જરા તો આત્માનુભવથી થાય છે.*૮. 'येनांशेन सुदृष्टिस्तेनांशेनास्य बन्धनं नास्ति। ચેનાંશેન તુ રસ્તેનાંશનાર્ચ વિશ્વનું ભવતિ | ઇત્યાદિ (પુરુષાર્થ સિદ્ધિ ) निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल प्रवृत्ते नैष्कर्म्य न खलु मुनयः सन्त्यशरणाः। तदा ज्ञाने ज्ञानं प्रतिचरितमेषां हि शरणं स्वयं विन्दन्त्येते परमममतं तत्र निरताः।।५।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #128 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્ય-પાપ એકત્વ દ્વાર મુનિ શ્રાવક ની દશામાં બંધ અને મોક્ષ બન્ને છે. ( સવૈયા એકત્રીસા) मोख सरूप सदा चिनमूरति, बंधमई करतूति कही है। जावतकाल बसै जहाँ चेतन, तावत सो रस रीति गही है ।। आतमको अनुभौ जबलौं, तबलौं शिवरूप दसा निबही है । अंध भयौ करनी जब ठानत, बंध विथा तब फैल रही है ।। ९ ।। शब्दार्थ:- यिनमूरति = आत्मा ऽस्तुति = शुभाशुभ विभाव परिति भवताल=भेटला समय सुधी. तापत = त्यां सुधी निजही = रहे छे. अंध = अज्ञानी. विथा( व्यथा )=६:५. અર્થ:- આત્મા સદૈવ શુદ્ધ અર્થાત્ અબંધ છે અને ક્રિયાને બંધમય કહેવામાં આવી છે, તેથી જેટલો સમય જીવ જેમાં (સ્વરૂપ અથવા ક્રિયામાં) ૨હે છે તેટલા સમય સુધી તેનો સ્વાદ લે છે અર્થાત્ જ્યાંસુધી આત્માનુભવ રહે છે ત્યાંસુધી અબંધદશા રહે છે, પરંતુ જ્યારે સ્વરૂપમાંથી છૂટીને ક્રિયામાં લાગે છે ત્યારે બંધનો विस्तार वधे छे. ८. મોક્ષની પ્રાપ્તિ અંતર્દષ્ટિથી છે. ( સોરઠા ) अंतर-दृष्टि-लखाउ, निज सरूपकौ आचरन । ए परमातम भाउ, सिव कारन येई सदा।। १० ।। ૧૦૧ यदेतज्ज्ञानात्मा ध्रुवमचलमाभाति भवनं शिवस्यायं हेतुः स्वयमपि यतस्तच्छिव इति । अर्तोऽन्यद् बन्धस्य स्वयमपि यतो बन्ध इति तत् ततो ज्ञानात्मत्वं भवनमनुभूतिर्हि विहितं ॥ ६॥ वृत्तं ज्ञानस्वभावेन ज्ञानस्य भवनं सदा । एकद्रव्यस्वभावत्वान्मोक्षहेतुस्तदेव तत्॥७॥ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #129 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦ર સમયસાર નાટક शार्थ:- मंत२-दृष्टि अंतरं। न. स्१३५ौ माय२४ स्१३५म स्थिरत.. (म16=स्वभाव. અર્થ- અંતરંગ જ્ઞાનદષ્ટિ અને આત્મસ્વરૂપમાં સ્થિરતા એ પરમાત્માનો સ્વભાવ છે અને એ જ મોક્ષનો ઉપાય છે. ભાવાર્થ- સમ્યકત્વ સહિત જ્ઞાન અને ચારિત્ર પરમેશ્વરનો સ્વભાવ છે અને એ જ પરમેશ્વર બનવાનો ઉપાય છે. ૧૦. reथी भो नथी. (सो२61) करम सुभासुभ दोइ, पुदगलपिंड विभाव मल। इनसौं मुकति न होइ, नहिं केवल पद पाइए।।११।। शार्थ:- सुमासुम (Hau भने भू२०. वि(Huq=वि.२. Ha=sis. અર્થ - શુભ અને અશુભ એ બન્ને કર્મમળ છે, પુલપિંડ છે, આત્માના વિકાર છે, એનાથી મોક્ષ નથી થતો અને કેવળજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકાતું નથી. ૧૧. આ વિષયમાં શિષ્ય-ગુરુના પ્રશ્નોત્તર (સવૈયા એકત્રીસા) कोऊ शिष्य कहै स्वामी! असुभक्रिया असुद्ध, सुभक्रिया सुद्ध तुम ऐसी क्यौं न वरनी। गुरु कहैं जबलौं क्रियाके परिनाम रहैं, तबलौं चपल उपयोग जोग धरनी।। थिरता न आवै तोलौं सुद्ध अनुभौ न होइ, यातें दोऊ क्रिया मोख-पंथकी कतरनी। बंधकी करैया दोऊ दुहूमें न भली कोऊ, बाधक विचारि मैं निसिद्ध कीनी करनी।।१२।। वृत्तं कर्मस्वभावेन ज्ञानस्य भवनं न हि। द्रव्यान्तरस्वभावत्वान्मोक्षहेतुर्न कर्म तत्।।८।। मोक्षहेतुतिरोधानाद्वन्धत्वात्स्वयमेव च। मोक्षहेतूतिरोधायि भावत्वात्तन्निषिध्यते।।९।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #130 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્ય-પાપ એકત્વ દ્વાર ૧૦૩ શબ્દાર્થ:- અસુભક્રિયા પાપ. સુભક્રિયા=પુણ્ય. ક્રિયા=શુભાશુભ પરિણતિ. ચપળ=ચંચળ. ઉપયોગ-જ્ઞાન-દર્શન. કતરની-કાતર. નિસિદ્ધ વર્જિત. કરની-ક્રિયા. અર્થ:- કોઈ શિષ્ય પૂછે છે કે હે સ્વામી ! આપે અશુભ ક્રિયાને અશુદ્ધ અને શુભ ક્રિયાને શુદ્ધ કેમ ન કહી ? ત્યાં શ્રીગુરુ કહે છે કે જ્યાંસુધી શુભ-અશુભ ક્રિયાના પરિણામ રહે છે ત્યાંસુધી જ્ઞાન-દર્શન ઉપયોગ અને મન-વચન-કાયના યોગ ચંચળ રહે છે તથા જ્યાં સુધી એ સ્થિર ન થાય ત્યાંસુધી શુદ્ધ અનુભવ થતો નથી. તેથી બન્નેય ક્રિયાઓ મોક્ષમાર્ગમાં બાધક છે, બન્નેય બંધ ઉત્પન્ન કરનાર છે, બન્નેમાંથી કોઈ સારી નથી, બન્ને મોક્ષમાર્ગમાં બાધક છે –એવો વિચાર કરીને મેં ક્રિયાનો નિષેધ કર્યો છે. ૧૨. માત્ર જ્ઞાન મોક્ષમાર્ગ છે. (સવૈયા એકત્રીસા) मुकतिके साधककौं बाधक करम सब , आतमा अनादिकौ करम मांहि लुक्यौ है। एते पर कहै जो कि पाप बुरौ पुन्न भलौ, सोई महा मूढ़ मोख मारगसौं चुक्यौ है।। सम्यक सुभाउ लिये हियमै प्रगट्यौ ग्यान, उरध उमंगि चल्यौ काहूपै न रुक्यौ है। आरसीसौ उज्जल बनारसी कहत आपु, कारन सरूप हैके कारजकौं ढुक्यौ है।।१३।। શબ્દાર્થ:- સાધક સિદ્ધિ કરનાર. લોકછુપાયો. ચુકયી (ચૂકી )=ભૂલ્યો. ઊરધ (ઊર્ધ્વ) ઉપર. ઉમંગિ=ઉત્સાહપૂર્વક. આરસી=દર્પણ. ટુકયૌ=વધ્યો. અર્થ- મોક્ષના સાધક આત્માને સર્વ કર્મ બાધક છે, આત્મા અનાદિકાળથી કર્મોમાં છૂપાયેલો છે, એમ છતાં પણ જે પાપને ખરાબ અને પુણ્યને સારું કહે છે संन्यस्तव्यमिदं समस्तमपि तत्कमैव मोक्षार्थिना संन्यस्ते सति तत्र का किल कथा पुण्यस्य पापस्य वा। सम्यक्त्वादिनिजस्वभावभवनान्मोक्षस्य हेतुर्भवन् नैष्कर्म्यप्रतिबद्धमुद्धतरसं ज्ञानं स्वयं धावति।।१०।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates સમયસાર નાટક તે જ મહામૂર્ખ મોક્ષમાર્ગથી વિમુખ છે. જ્યારે જીવને સમ્યગ્દર્શન સહિત જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે તે અનિવાર્ય ઉન્નતિ કરે છે. પં. બનારસીદાસજી કહે છે કે તે જ્ઞાન દર્પણની સમાન ઉજ્જવળ સ્વયં કારણસ્વરૂપ થઈને કાર્યમાં પરિણમે છે અર્થાત્ સિદ્ધપદ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ:- વિશુદ્ધતાપૂર્વક વધેલું જ્ઞાન કોઈના રોકવાથી રોકાતું નથી, વધતું જ જાય છે, તેથી પૂર્વ અવસ્થામાં જે જ્ઞાન ઉત્પન્ન થયું હતું તે કારણરૂપ હતું, તે જ કાર્યરૂપ પરિણમીને સિદ્ધસ્વરૂપ થાય છે. ૧૩. જ્ઞાન અને શુભાશુભ કર્મોનું વર્ણન. ( સવૈયા એકત્રીસા ) लौं अष्ट कर्मको विनास नांही सरवथा, तौलौं अंतरातमा धारा दोइ बरनी । एक ग्यानधारा एक सुभासुभ कर्मधारा, दुहूंकी प्रकृति न्यारी न्यारी न्यारी धरनी । इतनौ विसेस जु करमधारा बंधरूप, पराधीन सकति विविध बंध करनी । ग्यानधारा मोखरूप मोखकी करनहार, વોવળી દરનદાર મૌ-સમુદ્ર-તરની ।। ૪ ।। શબ્દાર્થ:- સ૨વથા ( સર્વથા )=પૂરોપૂરો. બરનીવર્તે છે. ઘરની=સત્તા. પરાધીન=પરને આશ્રિત. વિવિધ=જાતજાતનાં. ભૌ( ભવ )=સંસાર. તરની=નૌકા. અર્થ:- જ્યાંસુધી આઠે કર્મ સંપૂર્ણપણે નષ્ટ નથી થતાં ત્યાંસુધી સમ્યગ્દષ્ટિમાં જ્ઞાનધારા અને શુભાશુભ કર્મધારા બન્ને વર્તે છે. બન્ને ધારાઓનો જુદો જુદો સ્વભાવ અને જુદી જુદી સત્તા છે. વિશેષ ભેદ એટલો છે કે કર્મધારા બંધરૂપ यावत्पाकमुपैति कर्मविरतिर्ज्ञानस्य सम्यङ् न सा कर्मज्ञानसमुच्चयोऽपि विहितस्तावन्न काच्क्षितिः । किंत्वत्रापि समुल्लसत्यवशतो यत्कर्म बन्धाय तन् मोक्षाय स्थितमेकमेव परमं ज्ञानं विमुक्तं स्वतः ।। ११।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #132 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates પુણ્ય-પાપ એકત્વ દ્વાર ૧૦૫ છે, આત્મશક્તિને પરાધીન કરે છે તથા અનેક પ્રકારે બંધને વધારે છે; અને જ્ઞાનધારા મોક્ષસ્વરૂપ છે, મોક્ષ આપનાર છે, દોષોને દૂર કરે છે અને સંસાર– સાગરથી તારવા માટે નૌકા સમાન છે. ૧૪. યથાયોગ્ય કર્મ અને જ્ઞાનથી મોક્ષ છે. ( સવૈયા એકત્રીસા ) समुझैं न ग्यान कहैं करम कियेसौं मोख, ऐसे जीव विकल मिथ्यातकी गहलमै । ग्यान पच्छ गर्है कहैं आतमा अबंध सदा, बरतें सुछंद तेऊ बूड़े है चहल मैं ।। जथा जोग करम करै पै ममता न धरै, र सावधान ग्यान ध्यानकी टहलमै । तेई भव सागरके ऊपर है तरै जीव, जिन्हिको निवास स्यादवादके महलमै ।। १५ ।। શબ્દાર્થ:- વિકલ-બેચેન. ગહલ=પાગલપણું. સુછંદ=સ્વચ્છંદ. ચહલ=કીચડ. સાવધાન=સચેત. ટહલ=સેવા. મહુલ=મંદિર. અર્થ:- જે જ્ઞાનમાં સમજતા નથીઅને કર્મથી જ મોક્ષ માને છે એવા ક્રિયાવાદી જીવ મિથ્યાત્વના ઝપાટાથી બેચેન રહે છે; અને સાંખ્યવાદી જે ફક્ત જ્ઞાનનો પક્ષ પકડીને આત્માને સદા અબંધ કહે છે- તથા સ્વચ્છંદપણે વર્તે છે તેઓ પણ સંસારના કીચડમાં ફસે છે. પણ જે સ્યાદ્વાદ-મંદિરના નિવાસી છે તેઓ પોતાના પદ અનુસાર ક્રિયા કરે છે અને જ્ઞાન-ધ્યાનની સેવામાં સાવધાન રહે છે તેઓ જ સંસાર સાગરથી તરે છે. ૧૫. मग्नाः कर्मनयावलम्बनपरा ज्ञानं न जानन्ति ये मग्ना ज्ञाननयैषिणोऽपि सततं स्वच्छन्दमन्दोद्यमाः। विश्वस्योपरि ते तरन्ति सततं ज्ञानं भवन्तः स्वयं ये कुर्वन्ति न कर्म जातु न वशं यान्ति प्रमादस्य च ।। १२ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #133 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧/૬ સમયસાર નાટક મૂઢ ક્રિયા તથા વિચક્ષણ ક્રિયાનું વર્ણન. ( સવૈયા એકત્રીસા) जैसैं मतवारौ कोऊ कहै और करै और, तैसैं मूढ़ प्रानी विपरीतता धरतु है। असुभ करम बंध कारन बखानै मानै, मुकतिके हेतु सुभ-रीति आचरतु है।। अंतर सुदृष्टि भई मूढ़ता बिसर गई, ग्यानको उदोत भ्रम-तिमिर हरतु है। करनीसौं भिन्न रहै आतम-सुरूप गहै, अनुभौ अरंभि रस कौतुक करतु है।। १६ ।। शार्थ:- मतवारी=नम -भत्त. भूढानीमानी . पान=हे. भानश्रद्धा २. लिस२ ॥४-६२. थ६ 8. Galt=५२. અર્થ- જેમ કોઈ પાગલ મનુષ્ય કહે છે કાંઈક અને કરે છે કાંઈક, તેવી જ રીતે મિથ્યાદષ્ટિ જીવમાં વિપરીતભાવ રહે છે, તે અશુભ કર્મને બંધનું કારણ સમજે છે અને મુક્તિ માટે શુભ આચરણ કરે છે. પણ સાચું શ્રદ્ધાન થતાં અજ્ઞાન નષ્ટ થવાથી જ્ઞાનનો પ્રકાશ મિથ્યા-અંધકારને દૂર કરે છે અને ક્રિયાથી વિરક્ત થઈને આત્મસ્વરૂપનું ગ્રહણ કરીને, અનુભવ ધારણ કરી પરમરસમાં આનંદ કરે છે. ૧૬. भेदोन्मादं भ्रमरसभरान्नाटयत्पीतमोहं मूलोन्मूलं सकलमपि तत्कर्म कृत्वा बलेन। हेलोन्मीलत्परमकलया सार्धमारब्धकेलि ज्ञानज्योतिः कवलिततमः प्रोज्जजृम्भे भरेण।।१३।। એ પ્રમાણે પુણ્ય-પાપાધિકાર પૂર્ણ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #134 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧O) પુણ્ય-પાપ એકત્વ દ્વાર ચોથા અધિકારનો સાર જેનો બંધ વિશુદ્ધ ભાવોથી થાય છે તે પુણ્ય અને જેનો બંધ સંકલેશ ભાવોથી થાય છે તે પાપ છે. પ્રશસ્ત રાગ, અનુકંપા, કલુષતારહિત ભાવ, અરહંત આદિ પંચ પરમેષ્ઠીની ભક્તિ, વ્રત, સંયમ, શીલ, દાન, મંદકષાય આદિ વિશુદ્ધભાવ પુણ્યબંધના કારણ છે અને શાતા, શુભ આયુષ્ય, ઊંચ ગોત્ર, દેવગતિ આદિ શુભનામ પુણ્યકર્મ છે. પ્રમાદ સહિત પ્રવૃત્તિ, ચિત્તની કલુપતા, વિષયોની લોલુપતા, બીજાઓને સંતાપ આપવો, બીજાઓનો અપવાદ કરવો, આહાર, પરિગ્રહું, ભય, મૈથુન-ચારે સંજ્ઞા, ત્રણે કુજ્ઞાન, આર્તરૌદ્રધ્યાન, મિથ્યાત્વ, અપ્રશસ્ત રાગ, દ્વેષ, અવ્રત, અસંયમ, બહુ આરંભ, દુ:ખ, શોક, તાપ, આકંદન, યોગોની વક્રતા, આત્મપ્રશંસા, મૂઢતા, અનાયતન, તીવ્રકષાય આદિ સંકલેશ ભાવ છે-પાપબંધનાં કારણ છે. જ્ઞાનાવરણીય, અશાતા, મોહનીય નરકાયુ, પશુગતિ, અશુભ નામ, નીચ ગોત્ર, અંતરાય આદિ પાપકર્મ છે. અશુભ પરિણતિ અને શુભ પરિણતિ અને આત્માના વિભાવ છે, બન્નેય આસ્રવ-બંધરૂપ છે, સંવર-નિર્જરાનાં કારણ નથી, તેથી બન્નેય મુક્તિના માર્ગમાં ઘાતક હોવાથી પાપ અને પુણ્ય બન્નેય એક જ છે. જોકે બન્નેનાં કારણ, રસ, સ્વભાવ, ફળમાં અંતર છે તથા પુણ્ય પ્રિય અને પાપ અપ્રિય લાગે છે, તોપણ સોનાની બંડી અને લોઢાની બેડીની જેમ બન્નેય જીવને સંસારમાં સંસરણ કરાવનાર છે. એક શુભોપયોગ અને બીજો અશુભોપયોગ છે શુદ્ધોપયોગ કોઈ પણ નથી તેથી મોક્ષમાર્ગમાં એકેયની પ્રશંસા નથી, બન્નેય ય છે, બન્ને આત્માના વિભાવભાવ છે, સ્વભાવ નથી, બન્ને પુદ્ગલજનિત છે, આત્મજનિત નથી, એનાથી મોક્ષ થઈ શકતો નથી, અને કેવળજ્ઞાન પણ પ્રગટ થતું નથી. આત્મામાં સ્વભાવ, વિભાવ બે પ્રકારની પરિણતિ થાય છે, સ્વભાવ પરિણતિ તો વીતરાગભાવ છે અને વિભાવ પરિણતિ રાગ-દ્વેષરૂપ છે. આ રાગ અને દ્વેષમાંથી દ્વેષ તો સર્વથા પાપરૂપ છે પરંતુ રાગ પ્રશસ્ત અને અપ્રશસ્તના ભેદથી બે પ્રકારનો છે, તેમાં પ્રશસ્ત રાગ પુણ્ય છે અને અપ્રશસ્ત રાગ પાપ છે. સમ્યગ્દર્શન ઉત્પન્ન થવા પહેલાં સ્વભાવભાવનો ઉદય જ થતો નથી માટે મિથ્યાત્વની દશામાં જીવની શુભ અથવા અશુભરૂપ વિભાવ પરિણતિ જ રહે છે, સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થયા પછી કર્મનો સર્વથા અભાવ થતાં સુધી સ્વભાવ અને વિભાવ બન્ને પરિણતિ રહે છે, ત્યાં સ્વભાવ પરિણતિ સંવર-નિર્જરા અને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #135 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૦૮ સમયસાર નાટક 66 મોક્ષની ઉત્પત્તિ કરે છે અને વિભાવ પરિણિત બંધને જ ઉત્પન્ન કરે છે. એનો ખુલાસો આ રીતે છે કે જાવત શુદ્ધોપયોગ પાવત નહીં મનોગ, તાવત હી ગ્રહણ જોગ કહી પુન્ન કરની ” ની રીતે સમ્યગ્દષ્ટિ શ્રાવક અને મુનિ, પાપ પરિણતિથી બચીને શુભોપયોગનું અવલંબન લે છે અને શુભ પરિણતિ તેને આસ્રવ જ ઉત્પન્ન કરે છે. તેને જે ગુણશ્રેણીરૂપ નિર્જરા થાય તે શુદ્ધોપયોગના બળથી થાય છે, શુભોપયોગ તો આસ્રવ જ કરે છે. ભાવ એ છે કે જેટલા અંશે રાગ છે તેટલા અંશે બંધ છે અને જેટલા અંશે જ્ઞાન તથા નિશ્ચયચારિત્ર છે તેટલા અંશે બંધ નથી, તેથી પુણ્યને પણ પાપ સમાન હેય જાણીને શુદ્ધોપયોગનું શરણ લેવું જોઈએ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #136 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આસવ અધિકાર (५) प्रतिश (Easu) पाप पुनकी एकता, वरनी अगम अनूप। अब आस्रव अधिकार कछु, कहौं अध्यातम रूप।।१।। शार्थ :- सामन.. अनु५=3५२हित. અર્થ:- પાપ-પુણ્યની એકતાના ગહન અને અનુપમ અધિકારનું વર્ણન કર્યું, હવે આસ્રવ અધિકારનું આધ્યાત્મિક રીતે કાંઈક વર્ણન કરું છું. ૧. સમ્યજ્ઞાનને નમસ્કાર. (સવૈયા એકત્રીસા) जेते जगवासी जीव थावर जंगमरूप, तेते निज बस करि राखे बल तोरिकै। महा अभिमानी ऐसौ आस्रव अगाध जोधा, रोपि रन-थंभ ठाडो भयौ मूछ मोरिकै।। आयौ तिहि थानक अचानक परम धाम, . ग्यान नाम सुभट सवायौ बल फोरिकै। आस्रव पछास्यौ रन-थंभ तोरि डास्यौ ताहि, निरखि बनारसी नमत कर जोरिक।।२।। शार्थ:- था१२( स्था१२.) मेन्द्रिय. मलेन्द्रिय वगेरे. अभिमानी भ31. ॥५२परिमित. रोपि स्थापाने. २नयम युद्धनो ॐो. थान-स्थान. भयान: स्मात. सुमट योद्धो. शेरित शने. निरपिोछने. * 'मागम३५' मेवो ५५ ५। छे. अथ महामदनिर्भरमन्थरं समररङ्गपरागतमास्रवं। अयमुदारगभीरमहोदयो जयति दुर्जयबोधधनुर्धरः।।१।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #137 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૦ સમયસાર નાટક અર્થ:- જેણે સંસારના બધા જ ત્ર-સ્થાવર જીવોને શક્તિહીન કરીને પોતાને આધીન કર્યા છે એવો મહા અભિમાની આસ્રવરૂપ મહા યોદ્ધો મૂછ મરડીને લડાઈનો ઝંડો સ્થાપીને ઊભો થયો. એટલામાં ત્યાં અચાનક જ જ્ઞાન નામનો મહાયોદ્ધો સવાયું બળ ઉત્પન્ન કરીને આવ્યો. તેણે આસ્રવને પછાડ્યો અને રણથંભ તોડી નાખ્યો. આવા જ્ઞાનરૂપી યોદ્ધાને જોઈને પં. બનારસીદાસજી હાથ જોડીને નમસ્કાર કરે છે. ૨. દ્રવ્યાસવ, ભાવાસવ અને સમ્યજ્ઞાનનું લક્ષણ (સવૈયા તેવીસા) दर्वित आस्रव सो कहिए जहं, પુરત નીવપ્રલેસ સાર સ્ત્રી भावित आस्रव सो कहिए जहं, राग विरोध विमोह विकासै।। सम्यक पद्धति सो कहिए जहं, दर्वित भावित आस्रव नासै। ग्यान कला प्रगटै तिहि थानक, अंतर बाहिर और न भासै।।३।। શબ્દાર્થ:- દર્વિત આસ્રવ પુદ્ગલ પરમાણુઓનું આગમન. ગરાસૈ=ઘેરી લે. ભાવિત આસ્રવકદ્રવ્ય આસ્રવમાં કારણભૂત આત્માની વિભાવ પરિણતિ. પદ્ધતિ ચાલ. ગ્યાન કલા=જ્ઞાનજ્યોતિ. અર્થ:- આત્મપ્રદેશોમાં પુદ્ગલનું આગમન તે દ્રવ્યાસ્રવ છે, જીવના રાગ-દ્વેષમોહરૂપ પરિણામ ભાવાગ્નવ છે, દ્રવ્યાસ્રવ અને ભાવાગ્નવનો અભાવ આત્માનું સમ્યક સ્વરૂપ છે. જ્યાં જ્ઞાનકળા પ્રગટ થાય છે ત્યાં અંતરંગ અને બહિરંગમાં જ્ઞાન સિવાય બીજાં કાંઈ દેખાતું નથી. ૩. भावो रागद्वेषमोहैर्विना यो जीवस्य स्याद् ज्ञाननिर्वृत एव। रुन्धन् सर्वान् द्रव्यकर्मास्रवौघान् एषोडभावः सर्वभावास्रवाणाम्।।२२।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #138 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૧ આસ્રવ અધિકાર निरासवी . (योपा) जो दरवास्रव रूप न होई। जहं भावास्रव भाव न कोई।। जाकी दसा ग्यानमय लहिए। सो ग्यातार निराम्रव कहिए।।४।। शार्थ:- सा=अवस्था. यात॥२=नी. निरासपासव२हित. અર્થ - દ્રવ્યાસૂવરૂપ નથી હોતા, અને જ્યાં ભાવાગ્નવ ભાવ પણ નથી અને જેની અવસ્થા જ્ઞાનમય છે તે જ જ્ઞાની આગ્નવરહિત કહેવાય છે. ૪. સમ્યજ્ઞાની નિરાસવ રહે છે (સવૈયા એકત્રીસા) जेते मनगोचर प्रगट-बुद्धि-पूरवक, तिह परिनामनकी मतता हरतु है। मनसौं अगोचर अबुद्धि-पूरवक भाव , तिनके विनासिवेकौं उद्दिम धरतु है।। याही भांति पर परनतिकौ पतन करै, ___ मोखकौ जतन करै भौ-जल तरतु है। ऐसे ग्यानवंत ते निरास्रव कहावै सदा, जिन्हिकौ सुजस सुविचच्छन करतु है।।५।। શબ્દાર્થ - મનગોચર=જ્યાં સુધી મન પહોંચે ત્યાં સુધી. મનસૉ અગોચર=જ્યાં મના भावास्रवाभावमयं प्रपन्नो द्रव्यास्रवेभ्यः स्वत एव भिन्नः। ज्ञानी सदा ज्ञानमयैकभावो निरास्रवो ज्ञायक एक एव।।३।। सन्नस्यन्निजबुद्धिपूर्वमनिशं रागं समग्रं स्वयम् वारंवारमबुद्धिपूर्वमपि तं जेतुं स्वशक्तिं स्पृशन्। उच्छिन्दन् परवृत्तिमेव सकलां ज्ञानस्य पूर्णो भव नात्मा नित्यनिरास्रवो भवति हि ज्ञानी यदा स्यात्तदा।।४।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #139 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૨ સમયસાર નાટક પહોંચી શકતું નથી તે. ઉદિમ=ઉદ્યોગ. પતન=નાશ. જતન=ઉપાય. ભૌ-જળ ( ભવજળ )=સંસાર-સાગર. સુવિચચ્છન=પંડિત. અર્થ:- જેમને મન જાણી શકે એવા બુદ્ધિગમ્ય અશુદ્ધ પરિણામોમાં આત્મબુદ્ધિ કરતો નથી અને મનને અગોચર અર્થાત્ બુદ્ધિગમ્ય ન હોય એવા અશુદ્ધભાવ ના થવા દેવામાં સાવધાન રહે છે; એ રીતે પર પરિણતિનો નાશ કરીને અને મોક્ષમાર્ગમાં પ્રયત્ન કરીને જે સંસાર-સાગરને તરે છે તે સમ્યજ્ઞાની નિરાગ્નવી કહેવાય છે, તેમની વિદ્વાનો સદા પ્રશંસા કરે છે. ભાવાર્થ- વર્તમાન કાળના અશુદ્ધ પરિણામોમાં આત્મબુદ્ધિ કરતા નથી અને ભૂતકાળમાં થયેલા રાગાદિ પરિણામોને પોતાના માનતા નથી અથવા આગામી કાળમાં થવાવાળા વિભાવ મારા નથી એવું શ્રદ્ધાન હોવાથી જ્ઞાની જીવ સદા નિરાસવા રહે છે. ૫. શિષ્યનો પ્રશ્ન. (સવૈયા તેવીસા) ज्यौं जगमैं विचरै मतिमंद, सुछंद सदा वरतै बुध तैसो। चंचल चित्त असंजित वैन, | સરીર-સનેદ નથાવત પૈસા भोग संजोग परिग्रह संग्रह, मोह विलास करै जहं ऐसो। पूछत सिष्य आचारजसौं यह, સચવવંત નિર/wવ વસો ના દ્દા શબ્દાર્થ:- વિચરે=વર્તન કરે. સુછંદ (સ્વચ્છન્દ )=મનમાન્યું બુધ-જ્ઞાની. વૈનઃવચન. સનેહ (સ્નેહ)=પ્રેમ. સંગ્રહ =એકઠું કરવું. सर्वस्यामेव जीवन्त्यां द्रव्यप्रत्ययसंततौ। कतो निराम्रवो ज्ञानी नित्यमेवेति चेन्मति।।५।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #140 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આસ્રવ અધિકાર ૧૧૩ અર્થ - શિષ્ય ગુરુને પ્રશ્ન કરે છે કે હે સ્વામી! સંસારમાં જેવી રીતે મિથ્યાષ્ટિ જીવ સ્વતંત્રપણે વર્તે છે તેવી જ પ્રવૃત્તિ સમ્યગ્દષ્ટિ જીવની પણ હમેશાં રહે છે બન્નેને ચિત્તની ચંચળતા, અસંયત વચન, શરીરનો સ્નેહ, ભોગનો સંયોગ, પરિગ્રહનો સંચય અને મોહનો વિકાસ એકસરખો હોય છે, તો પછી સમ્યગ્દષ્ટિ જીવ કયા કારણે આગ્નવરહિત છે? ૬. શિષ્યની શંકાનું સમાધાન. (સવૈયા એકત્રીસા) पूरव अवस्था जे करम-बंध कीने अब, तेई उदै आइ नाना भांति रस देत हैं। केई सुभ साता कोई असुभ असातारूप, दुहूंसौं न राग न विरोध समचेत हैं।। जथाजोग क्रिया करै फलकी न इच्छा धरै, નીવન-મુવતિ વિર૯ દિ ત્રેત દૈ यातें ग्यानवंतकौं न आस्रव कहत कोऊ, मुद्धतासौं न्यारे भए सुद्धता समेत हैं।।७।। શબ્દાર્થ - અવસ્થા પર્યાય. જથાજોગ=જેવું જોઈએ તેવું, પોતાના પદને યોગ્ય. સમચેત=સમતાભાવ. બિરદ=શ. મુદ્ધતા મિથ્યાત્વ. સમેત સહિત. અર્થ - પૂર્વકાળમાં અજ્ઞાન અવસ્થામાં જે કર્મ બાંધ્યાં હતાં તે હવે ઉદયમાં આવીને ફળ આપે છે, તેમાં અનેક તો શુભ છે જે સુખદાયક છે અને અનેક અશુભ છે જે દુઃખદાયક છે; ત્યાં સમ્યગ્દષ્ટિ જીવ આ બન્ને પ્રકારના કર્મોદયમાં હર્ષ-વિષાદ કરતા નથી-સમતાભાવ રાખે છે. તેઓ પોતાના પદને યોગ્ય ક્રિયા કરે છે, પણ समय विजहति न हि सत्तां प्रत्ययाः पूर्वबद्धाः समयमनुसरन्तो यद्यपि द्रव्यरूपाः। तदपि सकलरागद्वेषमोहव्युदासा दवतरति न जातु ज्ञानिनः कर्मबन्धः ।।६।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #141 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૪ સમયસાર નાટક તેના ફળની આશા નથી કરતા, સંસારી હોવા છતાં પણ મુક્ત કહેવાય છે, કારણ કે સિદ્ધોની જેમ દેહ આદિથી અલિત છે, તેઓ મિથ્યાત્વથી રહિત અનુભવ સહિત છે, તેથી જ્ઞાનીઓને કોઈ આસ્રવ સહિત કહેતું નથી. ૭. રાગ-દ્વેષ-મોહ અને જ્ઞાનનું લક્ષણ (દોહરા) जो हितभाव सु राग है, अनहितभाव विरोध। भ्रामिक भाव विमोह हे, निरमल भाव सु बोध ।।८।। શબ્દાર્થ:- ભ્રામિક-પરદ્રવ્યમાં અહંબુદ્ધિ. નિર્મળ=વિકાર રહિત. બોધ=જ્ઞાન. અર્થ - પ્રેમનો ભાવ રાગ, ધૃણાનો ભાવ દ્રષ, પરદ્રવ્યમાં અહંબુદ્ધિનો ભાવ મોહ અને ત્રણથી રહિત નિર્વિકારભાવ સમ્યજ્ઞાન છે. ૮. રાગ-દ્વેષ-મોહ જ આસવ છે. (દોહરા) राग विरोध विमोह मल , एई आस्रवमूल। एई करम बढाईक, करें धरमकी भूल।।९।। અર્થ - રાગ-દ્વેષ-મોહ એ ત્રણે આત્માના વિકાર છે, આમ્રવનાં કારણ છે. અને કર્મબંધકરીને આત્માનું સ્વરૂપ ભુલાવનાર છે. ૯. સમ્યગ્દષ્ટિ જીવ નિરાસવ છે. (દોહરા) जहां न रागादिक दसा, सो सम्यक परिनाम। यातें सम्यकवंतकौ, कह्यौ निरास्रव नाम।।१०।। અર્થ:- જ્યાં રાગ-દ્વેષ-મોટું નથી તે સમ્યકત્વભાવ છે, તેથી જ સમ્યગ્દષ્ટિને આસ્રવરહિત કહ્યો છે. ૧૦. रागद्वेषविमोहानां ज्ञानिनो यदसंभवः। तत एव न बन्धोऽस्य ते हि बन्धस्य कारणम।।७।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #142 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આસ્રવ અધિકાર નિરાસ્રવી જીવોનો આનંદ ( સવૈયા એકત્રીસા) जे केई निकटभव्यरासी जगवासी जीव, मिथ्यामतभेदि ग्यान भाव परिनए हैं। जिन्हिकी सुदृष्टि न राग द्वेष मोह कहूं, विमल विलोकनिमैं तीनों जीति लए हैं । तजि परमाद घट सोधि जे निरोधि जोग, सुद्ध उपयोगकी दसामै मिलि गए हैं। तेई बंधपद्धति विदारि परसंग डारि, आप भगत हैकै आपरूप भए हैं ।। ११ ।। शब्दार्थः- सुदृष्टि=सायुं श्रद्धान विभस = २४४वण. विसोऽनि=श्रद्धान. परमा६=असावधानी. घट= हृध्य. सोधि = शुद्ध दुरीने. सुद्ध उपयोग = वीतरागपरिशति. विधारि=दूर दुरीने. અર્થ:- જે કોઈ નિકટ ભવ્યરાશિ સંસારી જીવ મિથ્યાત્વ છોડીને સમ્યગ્ભાવ ગ્રહણ કરે છે, જેમણે નિર્મળ શ્રદ્ધાનથી રાગ-દ્વેષ-મોહ ત્રણેને જીતી લીધા છે અને જે પ્રમાદને દૂર કરી, ચિત્તને શુદ્ધ કરી, યોગોનો નિગ્રહ કરી શુદ્ધ ઉપયોગમાં લીન થઈ જાય છે, તે જ બંધ-પરંપરાનો નાશ કરીને, પરવસ્તુનો સંબંધ છોડીને, પોતાના રૂપમાં મગ્ન થઈને નિજસ્વરૂપને પ્રાપ્ત થાય છે અર્થાત્ સિદ્ધ થાય છે. ૧૧. अध्यास्य शुद्धनयमुद्धतबोधचिह्न मैकाग्य्रमेव कलयन्ति सदैव ये ते । रागादिमुक्तमनसः सततं भवन्तः पश्यन्ति बन्धविधुरं समयस्य सारम् ॥ ८ ॥ ૧૧૫ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #143 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૬ સમયસાર નાટક ઉપશમ અને ક્ષયોપશમભાવોની અસ્થિરતા. (સવૈયા એકત્રીસા) जेते जीव पंडित खयोपसमी उपसमी, तिन्हकी अवस्था ज्यौं लुहारकी संडासी है। खिन आगमांहि खिन पानीमांहि तैसैं एऊ, खिनमैं मिथ्यात खिन ग्यानकला भासी है।। जौलौं ग्यान रहैं तौलौं सिथिल चरन मोह, जैसे कीले नागकी सकति गति नासी है। आवत मिथ्यात तब नानारूप बंध करै, ન્યૌ ૩ીર્ત ના'વી સરુતિ પર ITની દૈા ૨૨ાા શબ્દાર્થ - પંડિત=સમ્યગ્દષ્ટિ. ખયોપશમી=ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ. ઉપસમી ઉપશમ સમ્યગ્દષ્ટિ. એઊ =તે. ખિન (ક્ષણ)=અહીં ક્ષણનો અર્થ અંતર્મુહૂર્ત છે. સિથિલ=નબળા. કીલે મંત્ર અથવા જડીબુટ્ટીથી બાંધી રાખેલ. નાગ=સર્પ. ઉકીલે મંત્ર-બંધનથી મુક્ત. સકતિ(શક્તિ)=બળ. પરગાસી (પ્રકાશી)=પ્રગટ કરી. અર્થ:- જેવી રીતે લુહારની સાણસી કોઈ વાર અગ્નિમાં તપેલી અને કોઈ વાર પાણીમાં ઠંડી હોય છે, તેવી જ રીતે ક્ષાયોપથમિક અને ઔપથમિક સમ્યગ્દષ્ટિ જીવોની દશા છે અર્થાત કોઈ વાર મિથ્યાત્વભાવ પ્રગટ થાય છે અને કોઈવાર જ્ઞાનની જ્યોત ઝગમગે છે. જ્યાં સુધી જ્ઞાન રહે છે ત્યાં સુધી ચારિત્રમોહનીયની શક્તિ અને ગતિ મંત્રથી બાંધેલ સાપની જેમ શિથિલ રહે છે અને જ્યારે મિથ્યાત્વરસ આપે છે ત્યારે મંત્રના બંધનથી મુક્ત સાપની પ્રગટ થયેલી શક્તિ અને ગતિની જેમ અનંત કર્મોનો બંધ વધારે છે. *અનંતાનુબંધીની ચાર અને દર્શનમોહનીયની ત્રણ, એ સાત પ્રકૃતિઓનો ઉપશમ થવાથી ઉપશમ प्रच्युत्य शुद्धनयतः पुनरेव ये तु रागादियोगमुपयान्ति विमुक्तबोधाः। ते कर्मबन्धमिह बिभ्रति पूर्वबद्ध द्रव्यास्रवैः कृतविचित्रविकल्पजालम्।।९।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #144 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આસ્રવ અધિકાર ૧૧૭ વિશેષ - *ઉપશમ સમ્યકત્વનો ઉત્કૃષ્ટને જઘન્ય કાળ અંત-મુહૂર્ત અને *ક્ષયોપશમ સમ્યકત્વનો ઉત્કૃષ્ટકાળ છાસઠ સાગર અને જઘન્ય કાળ અંતર્મુહૂર્ત છે. આ બન્ને સમ્યકત્વ નિયમથી નષ્ટ થાય જ છે તેથી જ્યાં સુધી સમ્યકત્વભાવ રહે છે ત્યાં સુધી આત્મા એક વિલક્ષણ શાંતિ અને આનંદનો અનુભવ કરે છે અને જ્યારે સમ્યકત્વભાવ નાશ પામવાથી મિથ્યાત્વનો ઉદય થાય છે ત્યારે આત્મા પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થઈને કર્મ-પરંપરા વધારે છે.૧૨. અશુદ્વનયથી બંધ અને શુદ્વનયથી મોક્ષ છે. (દોહરા) यह निचोर या ग्रंथकौ , यहै परम रसपोख। તબૈ સુદ્ધનય વંધ હૈ, Tદૈ સુદ્ધનય મોરવા શરૂ ા શબ્દાર્થ:- નિચોર=સાર. પોખ=પોષક. ગહૈ=ગ્રહણ કરવાથી. મોખ=મોક્ષ. અર્થ:- આ શાસ્ત્રમાં સાર વાત એ જ છે અને એ જ પરમ તત્ત્વની પોષક છે કે શુદ્ધનયની રીત છોડવાથી બંધ અને શુદ્ધનયની રીત ગ્રહણ કરવાથી મોક્ષ થાય છે. ૧૩. જીવની બાહ્ય અને અંતરંગ અવસ્થા ( સવૈયા એકત્રીસા) करमके चक्रमै फिरत जगवासी जीव, है रह्यौ बहिरमुख व्यापत विषमता। अंतर सुमति आई विमल बड़ाई पाई , पुद्गलसौं प्रीति टूटी छूटी माया ममता।। સમ્યકત્વ થાય છે. * અનંતાનુબંધીની ચોકડી અને મિથ્યાત્વ તથા સમ્યક મિથ્યાત્વ એ છે પ્રકૃતિઓનો અનુદય અને સમ્યક પ્રકૃતિનો ઉદય રહેતાં ક્ષયોપશમ સમ્યત્વ થાય છે. * અનંત સંસારની અપેક્ષાએ આ કાળ પણ થોડો છે. इदमेवात्र तात्पर्य हेयः शुद्धनयो न हि। - નાસ્તિ વન્યસ્તવત્યાત્તિન્યાહજૂ Uવ દિશા ૧૦ના धीरोदारमहिम्न्यनादिनिधने बोधे निबध्नन्धृतिम् त्याज्यः शुद्धनयो न जातु कृतिभिः सर्वंकषः कर्मणाम्। तत्रस्थाः स्वमरीचिचक्रमचिरात्संहृत्य निर्यद्वहि: पूर्ण ज्ञानघनौघमेकमचलं पश्यन्ति शान्तं महः।। ११ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #145 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ११८ સમયસાર નાટક सुद्धनै निवास कीनौ अनुभौ अभ्यास लीनौ, भ्रमभाव छोड़ि दीनी भीनौ चित्त समता। अनादि अनंत अविकलप अचल ऐसौ, पद अवलंबि अवलोकै राम रमता।।१४।। શબ્દાર્થ- બહિરમુખ=શરીર, વિષયભોગ આદિ બાહ્ય વસ્તુઓનો ગ્રાહકો विषमताअशुद्धता. सुमति =सभ्यन. मानौ=ीन. અર્થ- સંસારી જીવ કર્મના ચક્કરમાં ભટકતો મિથ્યાદષ્ટિ થઈ રહ્યો છે અને તેને અશુદ્ધતાએ ઘેરી લીધો છે. જ્યારે અંતરંગમાં જ્ઞાન ઊપસ્યું, નિર્મળ પ્રભુતા પ્રાપ્ત २४, शरी२. माहिथी स्नेह छूटयो, २॥॥-द्वेष-भोई छूटया, समता-२सनो स्वा६ भन्यो, શુદ્ધનયનો સહારો લીધો, અનુભવનો અભ્યાસ થયો, પર્યાયમાં અહંબુદ્ધિ નાશ પામી ત્યારે પોતાના આત્માના અનાદિ અનંત, નિર્વિકલ્પ, નિત્યપદનું અવલંબન કરીને આત્મસ્વરૂપને દેખે છે. ૧૪. શુદ્ધ આત્મા જ સમ્યદર્શન છે. (સવૈયા એકત્રીસા) जाके परगासमैं न दीसैं राग द्वेष मोह, आस्रव मिटत नहि बंधकौ तरस है। तिहूं काल जामै प्रतिबिंबित अनंतरूप, आपहूं अनंत सत्ता नंततै सरस है।। भावश्रुत ग्यान परवान जो विचारि वस्तु, अनुभौ करै न जहां बानीकौ परस है। अतुल अखंड अविचल अविनासी धाम, चिदानंद नाम ऐसौ सम्यक दरस है।।१५।। रागादीनां झगिति विगमात् सर्वतोऽप्यास्रवाणां नित्योद्योतं किमपि परमं वस्तु सम्पश्यतोऽन्तः। स्फारस्फारैः स्वरसविसरैः प्लावयत्सर्वभावा नालोकान्तादचलमतुलं ज्ञानमुन्मग्नमेतत्।।१२।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #146 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates આસ્રવ અધિકાર શબ્દાર્થ:- ૫રગાસ=પ્રકાશ. તરસ (ત્રાસ )=કષ્ટ. પ્રતિબિંબિત=ઝળકે છે. વાની–વચન પરસ=પ્રવેશ=પહોંચ. અતુલ=અનુપમ. ૧૧૯ અર્થ:- જેના પ્રકાશમાં રાગ-દ્વેષ-મોહ રહેતા નથી, આસવનો અભાવ થાય છે, બંધનો ત્રાસ મટી જાય છે, જેમાં સમસ્ત પદાર્થોના ત્રિકાળવર્તી અનંત ગુણપર્યાય ઝળકે છે અને જે પોતે સ્વયં અનંતાનંત ગુણપર્યાયની સત્તા સહિત છે, એવો અનુપમ, અખંડ, અચળ, નિત્ય, જ્ઞાનનું નિધાન ચિદાનંદ જ સમ્યગ્દર્શન છે. ભાવશ્રુતજ્ઞાન-પ્રમાણથી પદાર્થનો વિચાર કરવામાં આવે તો તે અનુભવગમ્ય છે અને દ્રવ્યશ્રુત અર્થાત્ શબ્દશાસ્ત્રથી વિચારવામાં આવે તો વચનથી કહી શકાતું નથી. ૧૫. એ પ્રમાણે આસ્રવ અધિકા૨ પૂર્ણ થયો. ૫. પાંચમા અધિકારનો સાર રાગ-દ્વેષ-મોહ તો ભાવાસ્રવ છે અને અશુદ્ધ આત્મા દ્વારા કાર્યણવર્ગણારૂપ પુદ્દગલપ્રદેશોનું આકર્ષિત થવું તે દ્રવ્યાસવ છે. આ દ્રવ્યાસવ અને ભાવાસ્રવથી રતિ સમ્યજ્ઞાન છે. સમ્યગ્દર્શનનો ઉદય થતાં જ જીવનું વર્તમાન જ્ઞાન સમ્યજ્ઞાન કહેવાય છે, આ સમ્યગ્નાનની દશામાં આસ્રવનો અભાવ છે. સમ્યગ્ગાની અવ્રતી પણ કેમ ન હોય, તોપણ તેમને આસ્રવ નથી થતો, એનું કારણ એ છે કે અંતરંગમાં સમ્યગ્દર્શનનો ઉદય થવાથી તેઓ શરીર આદિમાં અહંબુદ્ધિ રાખતા નથી અને વિષય આદિમાં તલ્લીન થતા નથી. જોકે બાહ્યષ્ટિથી લોકોના જોવામાં મિથ્યાદષ્ટિ જીવો અને અવ્રતી સમ્યગ્દષ્ટિઓના વિષય-ભોગ, પરિગ્રહ–સંગ્રહ આદિની પ્રવૃત્તિ એકસરખી દેખાય છે પરંતુ બન્નેના પરિણામોમાં મોટો તફાવત હોય છે, અજ્ઞાનીઓની શુભ-અશુભ ક્રિયા ફળની અભિલાષા સહિત હોય છે અને જ્ઞાની જીવોની શુભાશુભ ક્રિયા ફળની અભિલાષાથી રહિત હોય છે, તેથી અજ્ઞાનીઓની ક્રિયા આસ્રવનું કારણ અને જ્ઞાનીઓની ક્રિયા નિર્જરાનું કારણ થાય છે. જ્ઞાનવૈરાગ્યનો એવો જ મહિમા છે. જેવી રીતે રોગી અભિરુચિ ન હોવા છતાં પણ ઔષધિનું સેવન કરે છે અને ઘણા લોકો શોખ માટે શરબત, મુરબ્બા વગેરે ચાખે છે, તેવી જ રીતે જ્ઞાનીઓના ઉદયની બળજોરીથી આસક્તિ રહિત ભોગવેલ ભોગોમાં અને મોજ માટે ગૃદ્ધિ-સહિત અજ્ઞાનીઓના ભોગોમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #147 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૦ સમયસાર નાટક મોટો તફાવત છે. આસ્રવનું થવું તેરમા ગુણસ્થાન સુધી યોગોની પ્રવૃત્તિ હોવાથી રહે છે અને ચોથા ગુણસ્થાનમાં તો સિત્તેર પ્રકૃતિઓનો બંધ કહ્યો છે, વળી સમ્યગ્દષ્ટિ જીવોને અવ્રતની દશામાં જે નિરાસ્રવ કહ્યા છે તેનો અભિપ્રાય એ છે કે અનંત સંસારનું મૂળ કારણ મિથ્યાત્વ અને તેની સાથે અનુબંધ કરનારી અનંતાનુબંધી ચોકડીનો ઉદય સમ્યકત્વની દશામાં રહેતો નથી તેથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી જનિત એકતાળીસ પ્રકૃતિઓનો તો સંવર જ રહે છે, બાકીની પ્રકૃતિઓનો બહુ જ ઓછા અનુભાગ અથવા સ્થિતિવાળો બંધ થાય છે અને ગુણશ્રેણિ નિર્જરા શરૂ થાય છે તેથી અજ્ઞાનીના સિત્તેર ક્રોડાકોડી સાગર-પ્રમાણ અને તીવ્રતમ અનુભાગની સામે જ્ઞાનીનો આ બંધ કોઈ ગણતરીમાં નથી, તેથી જ્ઞાનીઓને નિરાસ્રવ કહ્યા છે. વાસ્તવમાં મિથ્યાત્વ જ આસવ છે અને તે સમ્યકત્વના ઉદયમાં નથી રહેતું. આસવ વિભાવ-પરિણતિ છે, પુદ્ગલમય છે, પુગલજનિત છે, આત્માનો નિજ-સ્વભાવ નથી, એમ જાણીને જ્ઞાનીઓ પોતાના સ્વરૂપમાં વિશ્રામ લે છે અને અતુલ, અખંડ, અવિચળ, અવિનાશી, ચિદાનંદરૂપ સમ્યગ્દર્શનને નિર્મળ કરે છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #148 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સંવર દ્વાર (६) प्रति (Easu) आस्रवको अधिकार यह, कह्यौ जथावत जेम। अब संवर वरनन करौं, सुनहु भविक धरि प्रेम।।१।। શબ્દાર્થ:- આસ્રવ =બંધનું કારણ. જથાવત જેવું જોઈએ તેવું સંવર આસવનો निरोध. १२नन=ऽथन. અર્થ:- આસ્રવના અધિકારનું યથાર્થ વર્ણન કર્યું, હવે સંવરનું સ્વરૂપ કહું છું, ते है भयो ! तमे प्रेमपूर्व सोमणो. १. જ્ઞાનરૂપ સંવરને નમસ્કાર (સવૈયા એકત્રીસા) आतमकौ अहित अध्यातमरहित ऐसौ, आस्रव महातम अखंड अंडवत है। ताकौ विसतार गिलिबेकौं परगट भयौ, ब्रहमंडकौ विकासी ब्रहमंडवत है।। जामै सब रूप जो सबमैं सबरूपसौ पै, सबनिसौं अलिप्त आकास-खंडवत है। सोहै ग्यानभान सुद्ध संवरको भेष धरै, ताकी रुचि-रेखकौ हमारी दंडवत है।।२।। शार्थ:- सहित पूरे ४२॥२. अध्यातमात्म-अनुभव. महातम धो२ आसंसारविरोधिसंवरजयैकान्तावलिप्तास्रव न्यक्कारात्प्रतिलब्धनित्यविजयं सम्पादयत्संवरम्। व्यावृत्तं पररूपतो नियमितं सम्यक्स्वरूपे स्फुर ज्ज्योतिश्चिन्मयमुज्ज्वलं निजरसप्राग्भारमुज्जृन्म्भते।।१।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #149 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૨ સમયસાર નાટક અંધકાર. અખંડ=પૂર્ણ. અંડવત=અંડાકાર. વિસતાર ફેલાવો. ગિલિક=ગળી જવાને માટે. બ્રહમંડ (બ્રહ્માંડ) ત્રણ લોક. વિકાસ=અજવાળું. અલિસ=અલગ. આકાસખંડ આકાશનો પ્રદેશ ભાન (ભાનુ)=સૂર્ય. રુચિ-રેખ કિરણરેખા, પ્રકાશ. દંડવત=પ્રમાણ. અર્થ:- જે આત્માનો ઘાતક છે અને આત્મ-અનુભવથી રહિત છે એવો આસ્વરૂપ મહા અંધકાર અખંડ ઈડાની જેમ જગતના બધા જીવોને ઘેરી રહેલ છે. તેનો નાશ કરવાને માટે ત્રણ લોકમાં ફેલાતા સૂર્ય જેવો જેનો પ્રકાશ છે અને જેમાં સર્વ પદાર્થો પ્રતિબિંબિત થાય છે અને પોતે તે બધા પદાર્થોના આકારરૂપ થાય છે, તોપણ આકાશના પ્રદેશની જેમ તેમનાથી અલિપ્ત રહે છે, તે જ્ઞાનરૂપી સૂર્ય શુદ્ધ સંવરના વેશમાં છે, તેના પ્રકાશને અમારા પ્રણામ . ૨. ભેદવિજ્ઞાનનું મહત્ત્વ (સવૈયા એકત્રીસા) सुद्ध सुछंद अभेद अबाधित, भेद-विग्यान सुतीछन आरा। अंतरभेद सुभाव विभाऊ, करै जड़-चेतनरूप दुफारा।। सो जिन्हके उरमैं उपज्यौ, न रुचै तिन्हकौं परसंग-सहारा। आतमको अनुभौ करि ते, हरखें परखें परमातम-धारा।।३।। શબ્દાર્થ- સુદ્ધ (શુદ્ધ) નિર્વિકાર. સુછંદ (સ્વચ્છંદ)=સ્વતંત્ર. અભેદત્રભેદ રહિત-એક. અબાધિત=બાધા રહિત. સુતછન ( સુતીક્ષ્ણ )=અતિશય તીક્ષ્ણ. આરા-કરવત. કુફારા=બેભાગ. * “જ્ઞાયક જ્ઞયાકાર' અથવા “જ્ઞયાકાર જ્ઞાનની પરિણતિ' એ વ્યવહાર-વચન છે. चैद्रूप्यं जडरूपतां च दधतोः कृत्वा विभाग द्वयो रन्तर्दारुणदारुणेन परितो ज्ञानस्य रागस्य च। भेदज्ञानमुदेत्ति निर्मलमिदं मोदध्वमध्यासिताः शुद्धज्ञानघनौघमेकमधुना सन्तो द्वितीयच्युताः।।२।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #150 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સંવર દ્વાર ૧૨૩ અર્થ - શુદ્ધ, સ્વતંત્ર, એકરૂપ, નિરાબાધ, ભેદવિજ્ઞાનરૂપ તીર્ણ કરવત અંદર પ્રવેશીને સ્વભાવ-વિભાવ અને જડ-ચેતનને જાદા જાદા કરી નાખે છે. તે ભેદવિજ્ઞાન જેમના હૃદયમાં ઉત્પન્ન થયું છે તેમને શરીર આદિ પર વસ્તુનો આશ્રય ચતો નથી, તેઓ આત્મ-અનુભવ કરીને પ્રસન્ન થાય છે અને પરમાત્માનું સ્વરૂપ ઓળખે છે. ભાવાર્થ- જ્ઞાન પરભાવથી રહિત છે તેથી શુદ્ધ છે, નિજપરનું સ્વરૂપ બતાવે છે તેથી સ્વતંત્ર છે, એમાં કોઈ પર વસ્તુનો મેલ નથી તેથી એક છે, નયપ્રમાણની એમાં બાધા નથી. તેથી અબાધિત છે. આ ભેદવિજ્ઞાનની તીક્ષ્ણ કરવત જ્યારે અંદર પ્રવેશ કરે છે ત્યારે સ્વભાવ-વિભાવનું પૃથ્થકરણ કરી નાખે છે અને જડ-ચેતનનો ભેદ બતાવે છે. તેથી ભેદ-વિજ્ઞાનીઓની રુચિ પરદ્રવ્યમાંથી ખસી જાય છે. તેઓ ધન, પરિગ્રહ, આદિમાં રહે તોપણ ખૂબ આનંદથી પરમતત્ત્વની પરીક્ષા કરીને આત્મિક રસનો આનંદ લે છે. ૩. સમ્યકત્વથી સમ્યજ્ઞાન અને આત્મસ્વરૂપની પ્રાતિ (સવૈયા તેવીસા) जो कबहुं यह जीव पदारथ , औसर पाइ मिथ्यात मिटावे। सम्यक धार प्रबाह बहै गुन, ज्ञान उदै मुख ऊरध धावै।। तो अभिअंतर दर्वित भावित, कर्म कलेस प्रवेस न पावै। आतम साधि अध्यातमके पथ, पूरन है परब्रह्म कहावै।।४।। શબ્દાર્થ - કબહૂ કોઈવાર. ઔસર (અવસર)=મોકો. પ્રબાહુ વહેણ. ઊરધ= यदि कथमपि धारावाहिना बोधनेन ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते। तदयमुदयदात्माराममात्मानमात्मा परपरिणतिरोधाच्छुद्धमेवाभ्युपैति।।३।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #151 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૪ સમયસાર નાટક ઊંચે. ધાd=દોડે. અભિઅંતર=(અત્યંતર)=અંતરંગમાં. દર્વિતકર્મ-જ્ઞાનાવરણીય આદિ દ્રવ્યકર્મ. ભાવિત કર્મ રાગ-દ્વેષ-મોહ આદિ ભાવકર્મ. કલેશ-દુઃખ. પ્રવેસ=પહોંચ. પથકમાર્ગ. પૂરન=પૂર્ણ. પરબ્રહ્મ=પરમાત્મા. અર્થ - જ્યારે કોઈ વાર આ જીવપદાર્થ અવસર પામીને મિથ્યાત્વનો નાશ કરે છે અને સમ્યકત્વ જળના પ્રવાહમાં વહીને જ્ઞાનગુણના પ્રકાશમાં ઊંચે ચઢે છે ત્યારે તેના અંતરંગમાં દ્રવ્યકર્મ અને ભાવકર્મનું દુઃખ કાંઈ અસર કરતું નથી. તે આત્મશુદ્ધિના સાધન એવા અનુભવના માર્ગમાં લાગીને પરિપૂર્ણ અવસ્થાને પ્રાપ્ત થાય છે. તેને જ પરમાત્મા કહે છે. ભાવાર્થ- અનંત સંસારમાં પરિભ્રમણ કરતો જીવ કોઈવાર કાળલબ્ધિ, દર્શનમોહનીયનો અનુદય અને ગુરુ-ઉપદેશ આદિનો અવસર પામીને તત્ત્વશ્રદ્ધાન કરે છે ત્યારે દ્રવ્યકર્મો અથવા ભાવકર્મોની શક્તિ શિથિલ થઈ જાય છે અને અનુભવના અભ્યાસથી ઉન્નતિ કરતાં કરતાં કર્મબંધનથી મુક્ત થઈને ઊર્ધ્વગમન કરે છે અર્થાત્ સિદ્ધગતિને પામે છે. ૪. સમ્યગ્દષ્ટિનો મહિમા (સવૈયા તેવીસા) भेदि मिथ्यात सु वेदि महारस, भेद-विज्ञान कला जिन्ह पाई। जो अपनी महिमा अवधारत, त्याग करें उर सौंज पराई। उद्धत रीति फुरी जिन्हके घट, દોત નિરંતર નોતિ સવાટ્ટ ते मतिमान सुवर्न समान, लगै तिन्हकौं न सुभासुभ काई।।५।। निजमहिमरतानां भेदविज्ञानशक्त्या ___ भवति नियतमेषां शुद्धतत्त्वोपलम्भः। अचलितमखिलान्यद्रव्यदूरेस्थितानां भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः।।४।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #152 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સંવર દ્વાર ૧૨૫ શબ્દાર્થ- ભેદિકનષ્ટ કરીને. વેદિ=જાણીને. મહારસ=આત્માનુભવનું અમૃત અવધારત=ગ્રહણ કરતો. ઉદ્ધત=ચઢતી. ફુરી (સ્કુરિત) પ્રગટ. સુવર્ન-સોનું. કાઈકમળ. અર્થ - જેમણે મિથ્યાત્વનો વિનાશ કરીને અને સમ્યકત્વનો અમૃત રસ ચાખીને જ્ઞાનજ્યોતિ પ્રગટ કરી છે, પોતાના નિજગુણ-દર્શન. જ્ઞાન, ચારિત્ર ગ્રહણ કર્યા છે, હૃદયમાંથી પરદ્રવ્યોની મમતા છોડી દીધી છે અને દેશવ્રત, મહાવ્રતાદિ ઊંચી ક્રિયાઓનું ગ્રહણ કરીને જ્ઞાનજ્યોતિની સવાઈ વૃદ્ધિ કરી છે, તે વિદ્વાનો સુવર્ણ સમાન છે; તેમને શુભાશુભ કર્મમળ લાગતો નથી. ૫. ભેદજ્ઞાન, સંવ-નિર્જરા અને મોક્ષનું કારણ છે. ( અડિલ્લ છંદ) भेदग्यान संवर-निदान निरदोष है। संवरसौं निरजरा, अनुक्रम मोष है।। भेदग्यान सिवमूल, जगतमहि मानिये। બપિ દેય દૈ તપ, ઉપાધેય નાનિયા દ્દ ! શબ્દાર્થ- નિદાન=કારણ. નિરદોષ=શુદ્ધ. નિરજરાઃકર્મોનું એકદેશ ખરવું અનુક્રમ-ક્રમે ક્રમે. સિવ=મોક્ષ. મૂલ=મૂળિયું. હેય છોડવા યોગ્ય. ઉપાદેયગ્રહણ કરવા યોગ્ય. અર્થ:- લોકમાં ભેદવિજ્ઞાન નિર્દોષ છે, સંવરનું કારણ છે; સંવર નિર્જરાનું કારણ છે અને નિર્જરા મોક્ષનું કારણ છે. તેથી ઉન્નતિના ક્રમમાં ભેદવિજ્ઞાન જ પરંપરાએ મોક્ષનું કારણ છે. જોકે તે ત્યાજ્ય છે તોપણ ઉપાદેય છે. ભાવાર્થ- ભેદવિજ્ઞાન આત્માનું નિજસ્વરૂપ નથી તેથી મોક્ષનું પરંપરા કારણ છે, મૂળ કારણ નથી. પરંતુ તેના વિના મોક્ષના અસલ કારણ સમ્યકત્વ, સંવર, નિર્જરા થતાં નથી તેથી પ્રથમ અવસ્થામાં ઉપાદેય છે અને કાર્ય થતાં કારણ -કલાપ પ્રપંચ જ હોય છે તેથી શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતાં હેય છે. ૬. सम्पद्यते संवर एव साक्षाच्छुद्धात्मतत्त्वस्य किलोपलम्भात्। स भेदविज्ञानत एव तस्मात्तद्भेदविज्ञानमतीव भाव्यम।।५।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતાં ભેદજ્ઞાન હેય છે (દોહરો ) भेदग्यान तबलौं भलौ, जबलौं मुकति न होइ । परम जोति परगट जहां, तहां न विकलप कोइ ॥ ७ ॥ શબ્દાર્થ:- તબલૌ= ત્યાં સુધી. ભલૌ=સારું. ૫૨મ જોતિ–ઉત્કૃષ્ટ જ્ઞાન. પરગટ (પ્રગટ )=પ્રકાશિત. અર્થ:- ભેદવિજ્ઞાન ત્યાં સુધી જ પ્રશંસનીય છે જ્યાં સુધી મોક્ષ અર્થાત્ શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ ન થાય અને જ્યાં જ્ઞાનની ઉત્કૃષ્ટ જ્યોતિ પ્રકાશમાન છે ત્યાં કોઈ પણ વિકલ્પ નથી. (ભેદવજ્ઞાન તો રહેશે જ કેવી રીતે ?) ૭. ભેદજ્ઞાન ૫રં૫રા મોક્ષનું કારણ છે. ( ચોપાઈ ) * भेदज्ञान संवर जिन्ह पायौ । सो चेतन सिवरूप कहायौ ।। भेदग्यान जिन्हके घट नांही । ते जड़ जीव बंधै घट मांही ॥ ८ ॥ શબ્દાર્થ:- ચેતન=આત્મા. સિવરૂપ=મોક્ષરૂપ. ઘટ=હૃદય. સમયસાર નાટક અર્થ:- જે જીવોએ ભેદવિજ્ઞાનરૂપ સંવર પ્રાપ્ત કર્યો છે તેઓ મોક્ષરૂપ જ કહેવાય છે, અને જેના હૃદયમાં ભેદવિજ્ઞાન નથી તે મૂર્ખ જીવો શરીર આદિથી બંધાય છે. ૮. ભેદજ્ઞાનથી આત્મા ઉજ્જવળ થાય છે. (દોહરા ) भेदग्यान साबू भयौ, समरस निरमल नीर। धोबी अंतर आतमा, धोवै निजगुन चीर ॥९॥ શબ્દાર્થ:- સમરસ=સમતાભાવ. નીર=પાણી. અંતરઆતમા=સમ્યગ્દષ્ટિ. ચીર–કપડાં. भावयेद्भेदविज्ञानमिदमच्छिन्नधारया। तावद्यावत्पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते ॥६॥ * भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन । अस्वाभावतो बद्धा बद्धा ये किल केचन ।। ७ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #154 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સંવર દ્વાર ૧૨૭ અર્થ- સમ્યગ્દષ્ટિરૂપ ધોબી, ભેદવિજ્ઞાનરૂપ સાબુ અને સમતારૂપ નિર્મળ જળથી આત્મગુણરૂપ વસ્ત્રને સાફ કરે છે. ૯. ભેદવિજ્ઞાનની ક્રિયામાં દષ્ટાંત (સવૈયા એકત્રીસા) जैसे रजसोधा रज सोधिकै दरब काढे, पावक कनक काढ़ि दाहत उपलकौं। पंकके गरभमैं ज्यौं डारिये कतक फल , नीर करै उज्जल नितारि डारै मलकौं।। दधिकौ मथैया मथि काढ़े जैसे माखनकौं RIGહંસ નૈસૈ તૂધ પર્વ ત્યાજ બનવા तैसैं ग्यानवंत भेदग्यानकी सकति साधि, वेदै निज संपति उछेदै पर-दलकौं।।१०।। શબ્દાર્થ:- રજ=ધૂળ. દરબ (દ્રવ્ય)=સોનું, ચાંદી. પાવક–અગ્નિ. કનક =સોનું. દાહત બાળે છે. ઉપલ=પત્થર. પંક=કાદવ. ગરભ=અંદર. કતક ફલ નિર્મળી. વેદે=અનુભવ કરે. ઉછેદે ( ઉચ્છેદે ) ત્યાગ કરે. પર-દલ=આત્મા સિવાય ના બીજા પદાર્થો. અર્થ- જેવી રીતે ધૂળધોયો ધૂળ શોધીને સોનું-ચાંદી ગ્રહણ કરે છે, અગ્નિ ધાતુને ગાળીને સોનું જાદું પડે છે, કાદવમાં નિર્મળી નાખવાથી તે પાણીને સાફ કરીને મેલ દૂર કરી દે છે, દહીંનું મંથન કરનાર દહીં મથીને માખણ કાઢી લે છે, હંસ દૂધ પી લે છે અને પાણી છોડી દે છે, તેવી જ રીતે જ્ઞાનીઓ ભેદવિજ્ઞાનના બળથી આત્મ-સંપદા ગ્રહણ કરે છે અને રાગ-દ્વેષ આદિ અથવા પુદ્ગલાદિ भेदज्ञानोच्छलनकलनाच्छुद्धतत्त्वोपलम्भा द्रागग्रामप्रलयकरणात्कर्मणां संवरेण। बिभ्रत्तोषं परमममलालोकमम्लानमेकं ज्ञानं ज्ञाने नियतमुदितं शाश्वतोद्योतमेतत्।।८।। इति संबराधिकार:।।६।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #155 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૮ સમયસાર નાટક પરપદાર્થોને ત્યાગી દે છે. ૧૦. મોક્ષનું મૂળ ભેદવિજ્ઞાન છે. (છપ્પા છંદ) प्रगटि भेद विग्यान, आपगुन परगुन जाने। पर परनति परित्याग, सुद्ध अनुभौ थिति ठानै।। करि अनुभौ अभ्यास, सहज संवर परगासै। आस्रव द्वार निरोधि, करमघन-तिमिर विनासै।। छय करि विभाव समभाव भजि, निरविकलप निज पद गहै। निर्मल विसुद्धि सासुत सुथिर - પરમ મતદ્રિય સુરવે નદૈ ??? શબ્દાર્થ:- પરિત્યાગ=છોડીને. થિતિ ડાનૈઋસ્થિર કરે. પરગાર્સ (પ્રકાશ)=પ્રગટ કરે. નિરોધિ=રોકીને. તિમિર=અંધકાર. સમભાવ=સમતાભાવ. ભજિ=ગ્રહણ કરીને. સાસુત (શાશ્વત)=સ્વયંસિદ્ધ. સુથિર=અચળ, અતીન્દ્રિય=જે ઈન્દ્રિય-ગોચર ન હોય તે. અર્થ - ભેદવિજ્ઞાન આત્માના અને પરદ્રવ્યોના ગુણોને સ્પષ્ટ જાણે છે, પદ્રવ્યોમાંથી પોતાપણું છોડીને શુદ્ધ અનુભવમાં સ્થિર થાય છે અને તેનો અભ્યાસ કરીને સંવરને પ્રગટ કરે છે, આસ્રવદ્વાનો નિગ્રહ કરીને કર્મભનિત મહા અંધકાર નષ્ટ કરે છે, રાગ-દ્વેષ આદિ વિભાવ છોડીને સમતાભાવ ગ્રહે છે અને વિકલ્પરહિત પોતાનું પદ પ્રાપ્ત કરે છે તથા નિર્મળ, શુદ્ધ, અનંત, અચળ અને પરમ અતીન્દ્રિય સુખ પ્રાપ્ત કરે છે. ૧૧. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #156 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સંવર દ્વાર ૧૨૯ છઠ્ઠા અધિકારનો સાર પૂર્વ અધિકારમાં કહેતા આવ્યા છીએ કે મિથ્યાત્વ જ આસ્રવ છે, તેથી આસ્રવનો નિરોધ અર્થાત્ સમ્યકત્વ તે સંવર છે. આ સંવર નિર્જરાનું અને અનુક્રમે મોક્ષનું કારણ છે. જ્યારે આત્મા સ્વયંબુદ્ધિથી અથવા શ્રીગુરુના ઉપદેશ આદિથી આત્મા-અનાત્માનું ભેદવિજ્ઞાન અથવા સ્વભાવ-વિભાવની ઓળખાણ કરે છે ત્યારે સમ્યગ્દર્શનગુણ પ્રગટ થાય છે. સ્વને સ્વ અને પરને પર જાણવું એનું જ નામ ભેદવિજ્ઞાન છે, એને જ સ્વ- પરનો વિવેક કહે છે. “તાસુ જ્ઞાનકો કારન સ્વ-પર વિવેક બખાનૌ” અર્થાત્ ભેદવિજ્ઞાન સમ્યગ્દર્શનનું કારણ છે. જેવી રીતે કપડાં સાફ કરવામાં સાબુ સહાયક બને છે તેવી જ રીતે સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં ભેદવિજ્ઞાન સહાયક થાય છે અને જ્યારે કપડાં સાફ થઈ જાય ત્યારે સાબુનું કાંઈ કામ રહેતું નથી અને સાબુ હોય તો એક ભાર જ લાગે છે, તેવી જ રીતે સમ્યગ્દર્શન થયા પછી જ્યારે સ્વ-પરના વિકલ્પની આવશ્યકતા નથી રહેતી ત્યારે ભેદવિજ્ઞાન હેય જ હોય છે. ભાવ એ છે કે ભેદવિજ્ઞાન પ્રથમ અવસ્થામાં ઉપાદેય છે અને સમ્યગ્દર્શન નિર્મળ થયા પછી તેનું કાંઈ કામ નથી, હેય છે. ભેદવિજ્ઞાન જોકે હેય છે તોપણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું કારણ હોવાથી ઉપાદેય છે, તેથી સ્વગુણ અને પરગુણની ઓળખાણ કરીને પર-પરિણતિથી વિરક્ત થવું જોઈએ અને શુદ્ધ અનુભવનો અભ્યાસ કરીને સમતાભાવ ગ્રહણ કરવો જોઈએ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #157 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિર્જરા દ્વાર પ્રતિજ્ઞા (દોહરા) वरनी संवरकी दसा, जथा जुगति परवांन। मुकति वितरनी निरजरा, सुनहु भविक धरि कान।।१।। શબ્દાર્થ:- જથા જુગતિ પરવાન=જેવું આગમમાં કહ્યું છે તેવું. વિતરની=આપનારી. અર્થ - જેવું આગમમાં સંવરનું કથન છે તેવું વર્ણન કર્યું. હે ભવ્યો! હવે મોક્ષ આપનાર નિર્જરાનું કથન કાન દઈને સાંભળો. ૧. મંગળાચરણ (ચોપાઈ). * जो संवरपद पाइ अनंदै। सो पूरवकृत कर्म निकंदै।। जो अफंद है बहुरि न फंदै।। સો નિરHRI વનારસ વંદ્વા ૨ાા શબ્દાર્થ - અનદૈ પ્રસન્ન થાય. નિકંદં=નષ્ટ કરે. બહુરિ-વળી. ફંદે ગુંચવાય. અર્થ:- જે સંવરની અવસ્થા પ્રાપ્ત કરીને આનંદ કરે છે, જે પૂર્વે બાંધેલાં કર્મોનો નાશ કરે છે, જે કર્મની જાળમાંથી છૂટીને ફરી ફસાતો નથી, તે નિર્જરાભાવને પંડિત બનારસીદાસજી નમસ્કાર કરે છે. ૨. * रागाद्यास्रवरोधतो निजधुरां धृत्वा परः संवर: कर्मागामि समस्तमेव भरतो दूरान्निरुन्धन, स्थितः। प्राग्बद्धं तु तदेव दग्धुमधुना व्याजृम्भते निर्जरा ज्ञानज्योतिरपावृतं न हि यतो रागादिभिर्मूर्च्छति।।१।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #158 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૧ નિર્જરા દ્વાર જ્ઞાન-વૈરાગ્યના બળથી શુભાશુભ ક્રિયાઓથી પણ બંધ થતો નથી. (દોહરા). * महिमा सम्यकज्ञानकी, अरु विरागबल जोइ। क्रिया करत फल भुंजतै, करम बंध नहि होइ।।३।। શબ્દાર્થ- મહિમા=પ્રભાવ. અરુ=અને. ભુજનૈ=ભોગવતા. અર્થ- સમ્યજ્ઞાનના પ્રભાવથી અને વૈરાગ્યના બળથી શુભાશુભ ક્રિયા કરવા છતાં અને તેનું ફળ ભોગવવા છતાં પણ કર્મબંધ થતો નથી. ૩. ભોગ ભોગવવા છતાં પણ જ્ઞાનીઓને કર્મકાલિમા લાગતી નથી. | (સવૈયા એકત્રીસા) जैसैं भूप कौतुक सरूप करै नीच कर्म, कौतुकी कहावै तासौं कौन कहै रंक है। जैसैं विभचारिनी विचारै विभचार वाकौ जारहीसौं प्रेम भरतासौं चित्त बंक है।। जैसैं धाइ बालक चुंघाइ करै लालिपालि, जानै ताहि औरकौ जदपि वाकै अंक है। तैसैं ग्यानवंत नाना भांति करतूति ठान, किरियाकौं भिन्न मानै याते निकलंक है।।४।। શબ્દાર્થ:- ભૂપત્રરાજા. કૌતુક–ખેલ. નીચ કર્મ=હલકું કામ. રંક-કંગાલ. વાકૌ તેનું, જાર (યાર) મિત્ર. ભરતા =પતિ. બંક-વિમુખ. ચુંથાઈ=પિવડાવીને. લાલિપાલિકલાલનપાલન. અંક-ગોદ. નિકલંક નિર્દોષ. અર્થ - જેવી રીતે રાજા ખેલરૂપ હલકું કામ* કરે તો પણ તે ખેલાડી પુરુષ કહેવાય છે, તેને કોઈ ગરીબ નથી કહેતું અથવા જેવી રીતે વ્યભિચારિણી સ્ત્રી * ગધેડા ઉપર ચઢવું વગેરે. * तज्ज्ञानस्यैव सामर्थ्य विरागस्यैव वा किल। यत्कोऽपि कर्मभिः कर्म भूञ्जानोऽपि न बध्यते।।२।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #159 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩ર સમયસાર નાટક પતિની પાસે રહે તોપણ તેનું ચિત્ત વારમાં જ રહે છે–પતિ ઉપર પ્રેમ રહેતો નથી અથવા જેવી રીતે ધાવ બાળકને દૂધ પીવડાવે, લાલન-પાલન કરે, અને ગોદમાં લે છે તો પણ તેને બીજાનો જાણે છે, તેવી જ રીતે જ્ઞાની જીવ ઉદયની પ્રેરણાથી* જાતજાતની શુભાશુભ ક્રિયા કરે છે પરંતુ તે ક્રિયાને આત્મસ્વભાવથી ભિન્ન કર્મજનિત માને છે, તેથી સમ્યજ્ઞાની જીવને કર્મકાલિમાં લાગતી નથી. ૪. વળી, जैसैं निसि वासर कमल रहै पंकहीमैं , पंकज कहावै पै न वाकै ढिग पंक है। जैसैं मंत्रवादी विषधरसौं गहावै गात, मंत्रकी सकति वाकै विना-विष डंक है।। जैसैं जीभ गहै चिकनाई रहै रूखे अंग, पानीमैं कनक जैसैं काईसौं अटक है। तैसैं ग्यानवंत नानभांति करतूति ठानै, किरियाकौ भिन्न मानै यातै निकलंक है।।५।। શબ્દાર્થ- નિસિ (નિશિ)=રાત્રિ. વાસર-દિવસ. પંક=કાદવ. પંકજ=કમળ. વિષધર=સાપ. ગાત=શરીર. કાઈ= કાટ-અટંકકરહિત. અર્થ - જેમ કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે અને રાત-દિવસ કાદવમાં રહે છે પરંતુ તેના ઉપર કાદવ ચોંટતો નથી અથવા જેમ મંત્રવાદી પોતાના શરીર ઉપર સાપ દ્વારા ડંખ દેવડાવે છે પણ મંત્રની શક્તિથી તેના ઉપર વિષ ચડતું નથી અથવા જેમ જીભ ચીકણા પદાર્થ ખાય છે પણ ચીકણી થતી નથી, લૂખી રહે છે અથવા જેમ સોનું પાણીમાં પડ્યું રહે તોપણ તેના પર કાટ લાગતો નથી; તેવી જ રીતે જ્ઞાની જીવ ઉદયની પ્રેરણાથી જાતજાતની શુભાશુભ ક્રિયાઓ કરે છે. પરંતુ તેને આત્મસ્વભાવથી ભિન્ન કર્યજનિત માને છે તેથી સમ્યજ્ઞાની જીવને કર્મકાલિમાં લાગતી નથી. ૫. * ગૃહવાસી તીર્થકર, ભરત ચક્રવર્તી, રાજા શ્રેણિક વગેરેની જેમ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #160 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૩ નિર્જરા દ્વાર વૈરાગ્યશક્તિનું વર્ણન (સોરઠા) पूर्व उदै सनबंध , विषै भोगवै समकिती। करै न नूतन बन्ध, महिमा ग्यान विरागकी।।६।। અર્થ - સમ્યગ્દષ્ટિ જીવ પૂર્વે બાંધેલા કર્મોના ઉદયથી વિષય આદિ ભોગવે છે પણ કર્મબંધ થતો નથી, એ જ્ઞાન અને વૈરાગ્યનો પ્રભાવ છે. ૬. જ્ઞાન-વૈરાગ્યથી મોક્ષની પ્રાપ્તિ છે. (સવૈયા એકત્રીસા) सम्यकवंत सदा उर अंतर, ग्यान विराग उभै गुन धारै।। जासु प्रभाव लखै निज लच्छन, जीव अजीव दसा निखारै।। आतमको अनुभौ करि लै थिर, आप तरै अर औरनि तारै। साधि सुदर्व लहै सिव सर्म, सु कर्म-उपाधि विथा वमि डा।।७।। शार्थ:- 3२ हृय. प्रमा=प्रतापथी. नि२५॥२=निय . औरनिजीमोने. सुद्रव्य (स्पद्रव्य )=मात्मतत्त्व. सभ( शर्म)=मानंह. (34धिवंद्व-६६. यथा=ष्ट. मि. 1=5tढी न॥णे. छ. અર્થ- સમ્યગ્દષ્ટિ જીવ સદૈવ અંતઃકરણમાં જ્ઞાન અને વૈરાગ્ય અને ગુણ ધારણ કરે છે જેના પ્રતાપથી નિજ આત્મસ્વરૂપને દેખે છે અને જીવ-અજીવ તત્ત્વોનો नाश्नुते विषयसेवनेऽपि यत्स्वं फलं विषयसेवनस्य ना। ज्ञानवैभवविरागताबलात्सेवकोऽपि तदसावसेवकः।।३।। सम्यग्दृष्टेर्भवति नियतं ज्ञानवैराग्यशक्तिः स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुक्त्या। यस्माज्ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च स्वस्मिन्नास्ते विरमति परात्सर्वतो रागयोगात।।४।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #161 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૪ સમયસાર નાટક નિર્ણય કરે છે. તેઓ આત્મ-અનુભવ કરીને જિન-સ્વરૂપમાં સ્થિર થાય છે તથા સંસાર-સમુદ્રથી પોતે સ્વયં તરે છે અથવા બીજાઓને તારે છે. આ રીતે આત્મતત્ત્વ સિદ્ધ કરીને કર્મોની જાળ દૂર કરે છે અને મોક્ષનો આનંદ પ્રાપ્ત કરે છે. ૭. સમ્યજ્ઞાન વિના સંપૂર્ણ ચારિત્ર નકામું છે. (સવૈયા એકત્રીસા) जो नर सम्यकवंत कहावत, सम्यकग्यान कला नहि जागी। आतम अंग अबंध विचारत, धारत संग कहै हम त्यागी।। भेष धरै मुनरािज-पटंतर, अंतर मोह-महानल दागी। सुन्न हिये करतति करै पर, सो सठ जीव न होय विरागी।।८।। શબ્દાર્થ:- સંગ પરિગ્રહ. પટંતર (પટતર)=સમાન. મહાનલકતીવ્ર અગ્નિ. દાગી=ધગે છે. સુન્ન હિયે શૂન્ય હૃદયે. સઠ મૂર્ખ. અર્થ - જે મનુષ્યને સમ્યજ્ઞાનનું કિરણ તો પ્રગટ થયું નથી અને પોતાને સમ્યગ્દષ્ટિ માને છે, તે નિજાભસ્વરૂપનું અબંધરૂપ ચિંતવન કરે છે, શરીર આદિ પરવસ્તુમાં મમત્વ રાખે છે અને કહે છે કે અમે ત્યાગી છીએ. તે મુનિરાજ જેવો વેષ ધારણ કરે છે પરંતુ અંતરંગમાં મોહની મહાજ્વાળા સળગે છે, તે શૂન્ય-હૃદય ૧. જીવે અનાદિકાળથી દેહાદિ પર વસ્તુઓને પોતાની માની લીધી હતી તે હઠ છોડી દે છે અને પોતાના આત્માને તેમનાથી જુદો માનવા લાગે છે. ૨. ધર્મોપદેશ આપીને. ૩. નિશ્ચયનયનો એકાંત પક્ષ લઈને. सम्यग्दृष्टिः स्वयमयमहं जातु बन्धो न मे स्या __दित्युत्तानोत्पुलकवदना रागिणोऽप्याचरन्तु। आलम्बन्तां समितिपरतां ते यतोऽद्यापि पापा आत्मानात्मावगमविरहात् सन्ति सम्यक्त्वरिक्ताः।।५।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #162 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૩૫ નિર્જરા દ્વાર થઈને ( મુનિરાજ જેવી) ક્રિયા કરે છે પરંતુ તે મુર્ખ છે; વાસ્તવમાં સાધુ નથી, દ્રવ્યલિંગી છે. ૮. ભેદવિજ્ઞાન વિના સમસ્ત ચારિત્ર નકામું છે. ( સવૈયા તેવીસા ) ग्रन्थ रचै चरचै सुभ पंथ, लखै जगमैं विवहार सुपत्ता । साधि संतोष अराधि निरंजन, देइ सुसीख न लेइ अदत्ता ।। नंग धरंग फिरै तजि संग, छकै सरवंग मुधारस मत्ता । करतूति करैसठ पै, સમુદ્ન ન બનાતમ-આતમ-સત્તા।।૧।। શબ્દાર્થ:- ૨ચૈ=બનાવે. ચરચૈ=કથન કરે. સુભ પંથ=ધર્મમાર્ગ. સુપત્તા=સુપાત્ર. નિરંજન=ઈશ્વર. સુસીખ=સારો ઉપદેશ. અદત્તા=આપ્યા વિના. નંગધરંગ=નગ્ન. સંગ=પરિગ્રહ. મુધારસ મત્તા=અજ્ઞાનરસમાં ઉન્મત્ત. આતમ સત્તા=શુદ્ધ ચૈતન્યભાવ. અનાતમ સત્તા=શરીર રાગ-દ્વેષ-મોહ આદિ. અર્થ:- તે મૂર્ખ ગ્રંથ-૨ચના કરે છે, ધર્મની ચર્ચા કરે છે, શુભ-અશુભ ક્રિયાને જાણે છે, યોગ્ય વ્યવહાર રાખે છે, સંતોષને સંભાળે છે, અર્હત્ ભગવાનની ભક્તિ કરે છે, સારો ઉપદેશ આપે છે, આપ્યા વિના લેતો નથી, બાહ્ય પરિગ્રહ છોડીને નગ્ન ફરે છે, અજ્ઞાનરસમાં ઉન્મત્ત થઈને બાળતપ કરે છે, તે મૂર્ખ આવી ક્રિયાઓ કરે છે પરંતુ આત્મસત્તા અને અનાત્મસત્તાનો ભેદ જાણતો નથી. ૯. ૧. અચૌર્યાદિ વ્રત અને એષણા આદિ સમિતિ પાળે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #163 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬ સમયસાર નાટક વળીध्यान धरै करै इंद्रिय-निग्रह, विग्रहसौं न गनै निज नत्ता। त्यागि विभूति विभूति मढै तन, ___जोग गहै भवभोग-विरत्ता।। मौन रहै लहि मंदकषाय, सहै बध बंधन होइ न तत्ता। ए करतूति करै सठ पै, સમુર્ણ ન મનાતમ-ભાતમ-સત્તાના ૨૦ ના શબ્દાર્થ:- નિગ્રહ=દમન કરવું. વિગ્રહ=શરીર. નન્ના (નાતા)=સંબંધ. વિભૂતિ ધન-સંપત્તિ. વિભૂતિ=ભસ્મ ( રાખ). મઢે લગાવે. જોગ =ત્યાગ. વિરત્તા ( વિરક્ત)-ત્યાગી. તત્તા ( તસ)=ક્રોધિત, દુઃખી. અર્થ - આસન લગાવીને ધ્યાન કરે છે, ઈન્દ્રિયોનું દમન કરે છે, શરીર સાથે પોતાના આત્માનો કાંઈ સંબંધ ગણતો નથી, ધન-સંપત્તિનો ત્યાગ કરે છે, શરીરને રાખથી ચોળે છે, પ્રાણાયામ આદિ યોગસાધના કરે છે, સંસાર અને ભોગોથી વિરક્ત રહે છે, મૌન ધારણ કરે છે, કષાયોને મંદ કરે છે. , વધ-બંધન સહન કરીને દુઃખી થતો નથી. તે મૂર્ખ આવી ક્રિયાઓ કરે છે પરંતુ આત્મસત્તા અને અનાત્મસત્તાનો ભેદ જાણતો નથી. ૧૦. | (ચોપાઈ) जो बिनु ग्यान क्रिया अवगाहै। जो बिन क्रिया मोखपद चाहै।। जो बिनु मोख कहै मैं सुखिया। सो अजान मूढनिमैं मुखिया।।११।। ૧. દોહા- આસન પ્રાણાયામ, યમ, નિયમ ધારણા ધ્યાન; પ્રત્યાહાર સમાધિ કે, અષ્ટ યોગ પહિચાન. ૨. સ્નાન આદિ ન કરવાથી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #164 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિર્જરા દ્વાર ૧૩૭ શબ્દાર્થ:- ક્રિયા=ચારિત્ર. અવગાહે=ગ્રહણ કરે. અજાન=મૂર્ખ. મૂઢનિર્મ=મૂર્ખઓમાં. મુખિયા=પ્રધાન. અર્થ- જે સમ્યજ્ઞાન વિના ચારિત્ર ધારણ કરે છે અથવા ચારિત્ર વિના મોક્ષપદ ચાહે છે, તથા મોક્ષ વિના પોતાને સુખી કહે છે, તે અજ્ઞાની છે, મૂર્ખઓમાં પ્રધાન અર્થાત્ મહામૂર્ખ છે. ૧૧. શ્રીગુરુનો ઉપદેશ અજ્ઞાની જીવો માનતા નથી. (સવૈયા એકત્રીસા) जगवासी जीवनीसौं गुरु उपदेस कहै, तुमैं इहां सोवत अनंत काल बीते हैं। जागौ है सचेत चित्त समता समेत सुनौ, ___ केवल-वचन जामैं अक्ष-रस जीते हैं।। आवौ मेरै निकट बताऊं मैं तुम्हारे गुन, परम सुरस-भरे करमसौं रीते हैं। ऐसे बैन कहै गुरु तौऊ ते न धरै उर, मित्रकैसे पुत्र किधौं चित्रकैसे चीते हैं।।१२।। શબ્દાર્થ:- મિત્રÂસે પુત્ર=માટીના પૂતળા જેવા. ચિત્રકેસે ચીતે ચિત્રમાં બનેલા. અર્થ - શ્રીગુરુ ભગવાસી જીવોને ઉપદેશ આપે છે કે તમને સંસારમાં મોહનિદ્રા લેતાં અનંતકાળ વીતી ગયો; હવે તો જાગો અને સાવધાન અથવા શાંતચિત્ત થઈને ભગવાનની વાણી સાંભળો, જેનાથી ઈન્દ્રિયોના વિષયો જીતી શકાય છે. મારી પાસે આવો, હું કર્મ-કલંક રહિત પરમ આનંદમય તમારા આત્માના ગુણ તમને બતાવું. શ્રીગુરુ આવાં વચન કહે છે તોપણ સંસારી મોહી જીવ કાંઈ ધ્યાન આપતા નથી, જાણે કે તેઓ માટીના પૂતળા છે અથવા ચિત્રમાં દોરેલા મનુષ્ય છે. ૧૨. आसंसारात्प्रतिपदममी रागिणो नित्यमत्ताः सुप्ता यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमन्धाः। एतैतेतः पदमिदमिदं यत्र चैतन्यधातु: શુદ્ધ: શુદ્ધ: સ્વરસમજત: સ્થાથિમાવત્વમેતા દ્રા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates જીવની શયન અને જાગૃત દશા કહેવાની પ્રતિજ્ઞા (દોહરા ) एतेपर बहुरौं सुगुरु, बोलै वचन रसाल। सैन दसा जागृत दसा, कहै दुहूंकी चाल ।। १३ ।। શબ્દાર્થ:- ૨સાલ=મીઠા. સૈન (શયન )–સૂતેલી. દસા=અવસ્થા. સમયસાર નાટક અર્થ:- આમ છતાં ફરીથી કૃપાળુ સુગુરુ જીવની નિદ્રિત અને જાગૃત દશાનું કથન મધુર વચનોમાં કહે છે. ૧૩. काया चित्रसारीमै करम परजंक भारी, मायाकी संवारी सेज चादरि कलपना। सैन करै चेतन अचैतना नींद लियै, मोहकी मरोर यहै लोचनकौ ढपना ।। उदै बल जोर यहै स्वासको सबद घोर, विषै-सुख कारजकी दौर यह सपना । दसामैं मगन रहै तिहूं काल, धावै भ्रम जालमैं न पावै रूप अपना ।।१४।। ऐसी मूढ़ શબ્દાર્થ:- કાયા=શરીર. ચિત્રસારી-શયનાગાર, સૂવાની જગ્યા, સંવારી=સજી, ૫૨જંક ( પર્યંક )=પલંગ. સેજ=પથારી. ચાદરિ–ઓઢવાનું વસ્ત્ર. અચેતના=સ્વરૂપને ભૂલી જવું તે. લોચન=આંખ. સ્વાસૌ સબદ=નસકોરાં બોલાવવાં. અર્થ:- શરીરરૂપી મહેલમાં કર્મરૂપી મોટો પલંગ છે, માયાની પથારી સજેલી છે, કલ્પનારૂપી* ચાદર છે, સ્વરૂપની ભૂલરૂપ નિદ્રા લઈ રહ્યો છે, મોહની લહેરોથી આંખની પાંપણ ઢંકાઈ ગઈ છે, કર્મોદયની જોરાવરી એ નસકોરાંનો ઘુરકાટ છે, વિષયસુખનાં કાર્યો માટે ભટકવું એ સ્વપ્ન છે; આવી અજ્ઞાન દશામાં આત્મા સદા મગ્ન થઈને મિથ્યાત્વમાં ભટકતો ફરે છે પરંતુ પોતાના આત્મસ્વરૂપને જોતો નથી. ૧૪. જ્યારે રાગ-દ્વેષનાં બાહ્ય નિમિત્ત નથી મળતાં ત્યારે મનમાં જાતજાતનાં સંકલ્પ-વિકલ્પ કરવા તે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #166 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૯ નિર્જરા દ્વાર જીવની જાગૃત દશા ( સવૈયા એકત્રીસા) चित्रसारी न्यारी परजंक न्यारौ सेज न्यारी, चादरि भी न्यारी इहां झूठी मेरी थपना। अतीत अवस्था सैन निद्रा वाहि कोऊ पै, न विद्यमान पलक न यामै अब छपना।। स्वास औ सुपन दोऊ निद्राकी अलंग बूझै, सुझै सब अंग लखि आतम दरपना। त्यागी भयौ चेतन अचेतनता भाव त्यागि, भालै दृष्टि खोलिक संभालै रूप अपना।। १५ ।। શબ્દાર્થ - થપના= સ્થાપના. અતીત=ભૂતકાળ. નિદ્રાવાહિનિદ્રામાં પડેલો. યામંત્રએમાં. છપના=લગાડવું. અલંગ-સંબંધ. દરપના=દર્પણ. ભાલ–દેખે. અર્થ - જ્યારે સમ્યજ્ઞાન પ્રગટ થયું ત્યારે જીવ વિચારે છે કે શરીરરૂપ મહેલ જાદો છે, કર્મરૂપ પલંગ જાદો છે, માયારૂપ પથારી જુદી છે, કલ્પનારૂપ ચાદર જુદી છે, આ નિદ્રાવસ્થા મારી નથી-પૂર્વકાળમાં નિદ્રામાં પડેલી મારી બીજી જ પર્યાય હતી. હવે વર્તમાનની એક પળ પણ નિદ્રામાં નહિ વીતાવું, ઉદયનો નિ:શ્વાસ અને વિષયનું સ્વપ્ન-એ બન્ને નિદ્રાના સંયોગથી દેખાતા હતા. હવે આત્મારૂપ દર્પણમાં મારા સમસ્ત ગુણો દેખાવા લાગ્યા. આ રીતે આત્મા અચેતન ભાવોનો ત્યાગી થઈને જ્ઞાનદષ્ટિથી જોઈને પોતાનું સ્વરૂપ સંભાળે છે. ૧૫. જાગૃત દશાનું ફળ (દોહરા) इहि विधि जे जागे पुरुष, ते शिवरूप सदीव। जे सोवहि संसारमैं , ते जगवासी जीव।।१६।। શબ્દાર્થ:- ઈહવિધિ=આ પ્રકારે. જાગે સચેત થયા. તેeતેઓ. સદીવ (સદૈવ )=હંમેશાં. જગવાસી સંસારી. અર્થ- જે જીવ સંસારમાં આ રીતે આત્મ-અનુભવ કરીને સચેત થયા છે તે હંમેશાં મોક્ષરૂપ જ છે અને જે અચેત થઈને સૂઈ રહ્યા છે તે સંસારી છે. ૧૬. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #167 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪) સમયસાર નાટક આત્મ-અનુભવ ગ્રહણ કરવાની શિખામણ. (દોહરા) * जो पद भौपद भय हरै, सो पद सेऊ अनूप। जिहि पद परसत और पद, लगै आपदारूप।।१७।। શબ્દાર્થ:- ભી (ભવ)=સંસાર. સેઉ=સ્વીકાર કરો. અનૂપsઉપમા રહિત. પરસત (સ્પર્શત )=ગ્રહણ કરતાં જ. આપદા કષ્ટ. અર્થ:- જે જન્મ-મરણનો ભય દૂર કરે છે, ઉપમા રહિત છે, જેનું ગ્રહણ કરવાથી બીજાં બધાં પદ* વિપત્તિરૂપ ભાસવા લાગે છે તે આત્મ-અનુભવરૂપ પદને અંગીકાર કરો. ૧૭. સંસાર સર્વથા અસત્ય છે. (સવૈયા એકત્રીસા) जब जीव सोवै तब समुझै सुपन सत्य, वहि झूठ लागै तब जागै नींद खोइकै। जागै कहै यह मेरौ तन यह मेरी सौंज, ताहू झूठ मानत मरन-थिति जोइकै।। जानै निज मरम मरन तब सूझै झूठ, बूझै जब और अवतार रूप होइकै। वाहू अवतारकी दसामैं फिरि यहै पेच, याही भांति झूठौ जग देख्यौ हम टोइकै।।१८।। શબ્દાર્થ- સૌજ =વસ્તુ. અવતાર=જન્મ. ટોઈકૈ=શોધીને. અર્થ - જ્યારે જીવ સૂવે છે ત્યારે સ્વપ્નને સત્ય માને છે, જ્યારે જાગે છે ત્યારે તે જૂઠું જણાય છે. શરીર કે ધન-સામગ્રીને પોતાની ગણે છે, પછી મૃત્યુનો ખ્યાલ કરે છે ત્યારે તેને પણ જૂઠી માને છે. જ્યારે પોતાના સ્વરૂપનો વિચાર *ઈન્દ્ર, ધરણેન્દ્ર, નરેન્દ્રાદિ. * एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदम्। अपदान्येव भासन्ते पदान्यन्यानि यत्पुरः।।७।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #168 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિર્જરા દ્વાર ૧૪૧ કરે છે ત્યારે મૃત્યુ પણ અસત્ય જણાય છે અને બીજો જન્મ સત્ય લાગે છે. જ્યારે બીજા જન્મનો વિચાર કરે છે ત્યારે પાછો આ જ ચક્રાવામાં પડી જાય છે- આ રીતે શોધીને જોયું તો આ જન્મ-મરણરૂપ આખો સંસાર જૂઠો જ જૂઠો જણાય છે. ૧૮. સમ્યજ્ઞાનીનું આચરણ (સવૈયા એકત્રીસા) पंडित विवेक लहि एकताकी टेक गहि, दुंदज अवस्थाकी अनेकता हरतु है। मति श्रुति अवधि इत्यादि विकलप मेटि, निरविकलप ग्यान मनमैं धरतु है।। इंद्रियजनित सुख दुखसौं विमुख हैक, परमके रूप है करम निर्जरतु है। सहज समाधि साधि त्यागि परकी उपाधि, आतम आराधि परमातम करतु है।।१९।। શબ્દાર્થ:- ટેક હુઠ. હૃદજ વિકલ્પરૂપ, આકુળતારૂપ. મેટિ-દૂર કરીને. સમાધિ ધ્યાન. પરકી ઉપાધિ=રાગ-દ્વેષ-મોહ. અર્થ:- સમ્યગ્દષ્ટિ જીવ ભેદજ્ઞાન પ્રાપ્ત કરીને એક આત્માનું જ ગ્રહણ કરે છે, દેહાદિથી મમત્વના અનેક વિકલ્પો છોડી દે છે, મતિ, શ્રુત, અવધિ ઈત્યાદિ ક્ષાયોપથમિકભાવ છોડીને નિર્વિકલ્પ કેવળજ્ઞાનને પોતાનું સ્વરૂપ જાણે છે, ઈન્દ્રિયજનિત સુખ દુઃખમાંથી રુચિ ખસેડીને શુદ્ધ આત્મ-અનુભવ કરીને કર્મોની નિર્જરા કરે છે અને રાગ-દ્વેષ-મોહનો ત્યાગ કરીને ઉજ્જવળ ધ્યાનમાં લીન થઈને આત્માની આરાધના કરીને પરમાત્મા થાય છે. ૧૯. एकज्ञायकभावनिर्भरमहास्वादं समासादयन स्वादं द्वन्द्वमयं विधातुमसहः स्वां वस्तुवृत्तिं विदन्। आत्मात्मानुभवानुभावविवशो भ्रश्यद्विशेषोदयं सामान्यं कलयन किलैष सकलं ज्ञानं नयत्येकताम्।।८।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #169 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૨ સમયસાર નાટક સમ્યજ્ઞાનને સમુદ્રની ઉપમા. (સવૈયા એકત્રીસા) जाके उर अंतर निरंतर अनंत दर्व, भाव भासि रहे पै सुभाव न टरतु है। निर्मलसौं निर्मल सु जीवन प्रगट जाके, घटमैं अघट-रस कौतुक करतु है।। जामैं मति श्रुति औधि मनपर्यै केवल सु, पंचधा तरंगनि उमंगि उछरतु है। सो है ग्यान उदधि उदार महिमा अपार, નિરાધાર મેં નેતા પરંતુ હૃા ૨૦ના શબ્દાર્થ - અંતર=અંદર. અઘટ પૂર્ણ. ઔધિ (અવધિ) દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવની મર્યાદાથી રૂપી પદાર્થોને એકદેશ સ્પષ્ટ જાણનાર જ્ઞાન. પંચધા=પાંચ પ્રકારની. તરંગનિ લહેરો. ગ્યાન ઉદધિ જ્ઞાનનો સમુદ્ર. નિરધાર સ્વતંત્ર. અર્થ:- જે જ્ઞાનરૂપ સમુદ્રમાં અનંત દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયો સહિત હંમેશાં ઝળકે છે, પણ તે,તે દ્રવ્યોરૂપ થતો નથી અને પોતાના જ્ઞાયક સ્વભાવને છોડતો નથી. તે અત્યંત નિર્મળ જળરૂપ આત્મા પ્રત્યક્ષ છે જે પોતાના પૂર્ણ રસમાં મોજ કરે છે તથા જેમાં મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળજ્ઞાન આ પાંચ પ્રકારની લહેરો ઊઠે છે, જે મહાન છે, જેનો મહિમા અપરંપાર છે, જે નિરાશ્રિત છે તે જ્ઞાન એક છે તોપણ યોને જાણવાની અનેકતા સહિત છે. ભાવાર્થ- અહીં જ્ઞાનને સમુદ્રની ઉપમા આપી છે. સમુદ્રમાં રત્નાદિ અનંત દ્રવ્યો રહે છે, જ્ઞાનમાં પણ અનંત દ્રવ્યો પ્રતિબિંબિત થાય છે. સમુદ્ર રત્નાદિરૂપ થઈ જતો નથી, જ્ઞાન પણ શેયરૂપ થતું નથી. સમુદ્રનું જળ નિર્મળ રહે છે, જ્ઞાન પણ નિર્મળ રહે છે. સમુદ્ર પરિપૂર્ણ રહે છે, જ્ઞાન પણ પરિપૂર્ણ રહે છે. સમુદ્રમાં લહેરો ઉત્પન્ન થાય છે. *ઘટ ઓછું. અઘટ=ઓછું નહિ, સંપૂર્ણ. अच्छाच्छाः स्वयमुच्छलन्ति यदिमाः संवेदनव्यक्तयो निष्पीताखिलभावमण्डलरसप्राग्भारमत्ता इव। यस्याभिन्नरस: स एव भगवानेकोऽप्यनेकीभवन वल्गत्युत्कलिकाभिरद्भुतनिधिश्चैतन्यरत्नाकरः।।९।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #170 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિર્જરા દ્વાર ૧૪૩ જ્ઞાનમાં પણ મતિ, શ્રત, આદિ તરંગો છે. સમુદ્ર મહાન હોય છે, જ્ઞાન પણ મહાન હોય છે, સમુદ્ર અપાર હોય છે, જ્ઞાન પણ અપાર છે. સમુદ્રનું જળ નિજાધારે રહે છે, જ્ઞાન પણ નિજાધાર છે. સમુદ્ર પોતાના સ્વરૂપની અપેક્ષાએ એક અને તરંગોની અપેક્ષાએ અનેક હોય છે, જ્ઞાન પણ જ્ઞાયક સ્વભાવની અપેક્ષાએ એક અને શેયોને જાણવાની અપેક્ષાએ અનેક હોય છે. ૨૦. જ્ઞાનરહિત ક્રિયાથી મોક્ષ થતો નથી. (સવૈયા એકત્રીસા) कोइ क्रूर कष्ट सहैं तपसौं सरीर दहैं, धूम्रपान करै अधोमुख हेकै झूले हैं। केई महाव्रत गहैं क्रियामैं मगन रहैं, वहैं मुनिभार पै पयारकैसे पूले हैं। इत्यादिक जीवनकौं सर्वथा मुकति नाहि, फिरै जगमांहि ज्यौं वयारिके बघूले हैं। जिन्हके हियमै ग्यान तिन्हिहीको निरवान, करमके करतार भरममै भूले हैं।।२१।। શબ્દાર્થ:- કેઈ=અનેક દૂર=મૂર્ખ. દહેં–બાળે. અધોમુખ હૈ=નીચે માથું અને ઉપર પગ કરીને. બયારિ=હવા. નિરવાન=મોક્ષ. અર્થ - અનેક મૂર્ખ કાયકલેશ કરે છે, પંચાગ્નિ તપ આદિથી શરીરને બાળે છે, ગાંજો, ચરસ, વગેરે પીવે છે, નીચે મસ્તક અને ઉપર પગ રાખીને લટકે છે, મહાવ્રતનું ગ્રહણ કરીને તપાચરણમાં લીન રહે છે, પરિષહ આદિનું કષ્ટ ઉઠાવે છે; પરંતુ જ્ઞાન વિના તેમની આ બધી ક્રિયા, કણ વિનાના ઘાસના પૂળા જેવી નિસ્સાર છે. આવા જીવોને કદી મોક્ષ મળી શકતો નથી, તેઓ પવનના વંટોળિયાની क्लिश्यन्तां स्वयमेव दुष्करतरैर्मोक्षोन्मुखैः कर्मभिः क्लिश्यन्तां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरं। साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमन्ते न हि।।१०।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #171 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪ સમયસાર નાટક જેમ સંસારમાં ભટકે છે-કયાંય ઠેકાણું પામતા નથી. જેમના હૃદયમાં સમ્યજ્ઞાન છે, તેમને જ મોક્ષ છે; જે જ્ઞાનશૂન્ય ક્રિયા કરે છે તેઓ ભ્રમમાં ભૂલેલા છે. ૨૧. વ્યવહારલીનતાનું પરિણામ. (દોહરો) लीन भयौ विवहारमैं, उकति न उपजै कोइ। વીન મયૌ પ્રમુખ નરૈ, મુતિ હાસીં છોડું ? ૨૨ાા શબ્દાર્થ- ઉકતિ=ભેદજ્ઞાન. કહાસૌ કેવી રીતે. અર્થ - જે ક્રિયામાં લીન છે, ભેદવિજ્ઞાન રહિત છે અને દીન થઈને ભગવાનનાં ચરણોનો જાપ કરે છે અને એનાથી જ મોક્ષની ઈચ્છા રાખે છે તે આત્માનુભવ વિના મોક્ષ કેવી રીતે મેળવી શકે? ૨૨. વળી-(દોહરો) प्रभु सुमरौ पूजौ पढ़ौ करौ विविध विवहार। मोख सरूपी आतमा, ग्यानगम्य निरधार।।२३।। શબ્દાર્થ- સુમરી સ્મરણ કરો. વિવિધ વિવહાર જુદા જુદા પ્રકારનું ચારિત્ર. અર્થ - ભગવાનનું સ્મરણ કરવાથી, પૂજા-સ્તુતિ કરવાથી અથવા અનેક પ્રકારનું ચારિત્ર ગ્રહણ કરવાથી કાંઈ થઈ શકતું નથી, કેમ કે મોક્ષ-સ્વરૂપ આત્મા અનુભવ-જ્ઞાનગોચર છે. ૨૩. જ્ઞાન વિના મોક્ષમાર્ગ જાણી શકાતો નથી. (સવૈયા એકત્રીસા) काज विना न करै जिय उद्यम, लाज विना रन मांहि न जूझै। डील विना न सधै परमारथ, सील विना सतसौं न अरूझै।। नेम विना न लहै निहचै पद, प्रेम विना रस रीति न बूझै। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #172 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિર્જરા દ્વાર ૧૪૫ ध्यान विना न थंभै मनकी गति, ग्यान विना सिव पंथ न सूझै।। २४।। શબ્દાર્થ – ઉધમ=ઉદ્યોગ. લાજ=સ્વાભિમાન, ડીલ શરીર. જાઝે-લડે. પરમારથ (પરમાર્થ)=મોક્ષ. અરૂઝે મળે. નેમ=નિયમ. બૂઝે સમજે. સિવપંથ મોક્ષમાર્ગ સૂઝે–દેખાય. અર્થ - પ્રયોજન વિના જીવ ઉધમ કરતો નથી, સ્વાભિમાન વિના સંગ્રામમાં લડતો નથી, શરીર વિના મોક્ષ સઘાતો નથી, શીલ ધારણ કર્યા વિના સત્યનો મેળાપ થતો નથી, સંયમ વિના મોક્ષપદ મળતું નથી; પ્રેમ વિના રસની રીત જાણી શકાતી નથી. ધ્યાન વિના ચિત્ત સ્થિર થતું નથી અને જ્ઞાન વિના મોક્ષમાર્ગ જાણી શકાતો નથી. ૨૪. શાનનો મહિમા (સવૈયા તેવીસા) ग्यान उदै जिन्हकै घट अंतर, નોતિ ની મતિ હોત ન મૈત્રી बाहिज दिष्टि मिटी जिन्हके हिय, आतमध्यान कला विधि फैली। जे जड चेतन भिन्न लखें, સુવિવેક નિ પરરથૈ ગુન-થતી. ते जगमैं परमारथ जानि, गहै रुचि मानि अध्यातमसैली।। २५।। શબ્દાર્થ- અંતર=અંદર, મતિ=બુદ્ધિ. મૈલી= અશુદ્ધ. બાહિજ દિષ્ટિ શરીર આદિમાં આત્મબુદ્ધિ. ભિન્ન=ાદા. પરખેં પરીક્ષા કરે. રુચિ=શ્રદ્ધાન. અધ્યાતમ સૈલી આત્મઅનુભવ. અર્થ:- જેમના અંતરમાં સમ્યજ્ઞાનનો ઉદય થયો છે, જેમની આત્મજ્યોતિ જાગૃત થઈ છે અને બુદ્ધિ નિર્મળ રહે છે, જેમને શરીર આદિમાંથી આત્મબુદ્ધિ ખસી ગઈ છે, જે આત્મધ્યાનમાં નિપુણ છે, તેઓ જડ અને ચૈતન્યના ગુણોની પરીક્ષા કરીને તેમને જુદા જુદા માને છે અને મોક્ષમાર્ગને સારી રીતે સમજીને રુચિપૂર્વક આત્મ-અનુભવ કરે છે. ૨૫. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #173 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૬ સમયસાર નાટક *बहुविधि क्रिया कलेससौं, सिवपद लहै न कोइ । ग्यानकला परकाशसौं, सहज मोखपद होइ ।। २६ ।। ग्यानकला घटघट बसै, जोग जुगतिके पार । निज निज, कला उदोत करि, मुक्त होइ संसार ।। २७ ।। शब्दार्थ:- अहुविधि=अने5 प्रझरनी. जसै = २हे. पार ( ५२ ) = जगभ्य. उोत=प्रगट. भुक्त=भुत. અર્થ:- અનેક પ્રકારની બાહ્ય ક્રિયાઓના ક્લેશથી કોઈ મોક્ષ પામી શકતું નથી અને સમ્યજ્ઞાન પ્રગટ થતાં કલેશ વિના જ મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. ૨૬. અર્થ:- જ્ઞાનજ્યોતિ સમસ્ત જીવોના અંતરંગમાં રહે છે, તે મન, વચન, કાય અને યુક્તિથી અગમ્ય છે, હે ભવ્યો! પોતપોતાની જ્ઞાનજ્યોતિ પ્રગટ કરીને સંસારથી भुत था. २७. અનુભવની પ્રશંસા (કુંડલિયા ) *अनुभव चिंतामनि रतन, जाके हिय परगास । सो पुनीत सिवपद लहै, दहै चतुरगतिवास ।। दहै चतुरगतिवास, आस धरि क्रिया न मंडै। नूतन बंध निरोधि, पूब्बकृत कर्म बिहंडै।। ताकेन गनु विकार, न गनु बहु भार न गनु भव। जाके हिरदै मांहि, रतन चिंतामनि अनुभव।। २८ ।। * पदमिदं ननु कर्मदुरासदं सहजबोधकलासुलभं किल । तत इदं निजबोधकलाबलात् कलयितुं यततां सततं जगत्।। ११।। * अचिन्त्यशक्तिः स्वयमेव देवश्चिन्मात्रचिन्तामणिरेष यस्मात् । सर्वार्थसिद्धात्मतया विधत्ते ज्ञानी किमन्यस्य परिग्रहेण ।। १२ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #174 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates નિર્જરા દ્વાર શબ્દાર્થ:- પુનિત=પવિત્ર. દહૈ=બાળે. આસ=આશા. ડૈ ( માંડૈ )=કરે. નિરોધિ–રોકીને. વિઠું=ખેરવે. ભાર=જન્મ. અર્થ:- અનુભવરૂપ ચિંતામણિ રત્નનો પ્રકાશ જેના હૃદયમાં થઈ જાય છે તે પવિત્ર આત્મા ચતુર્ગતિ ભ્રમણરૂપ સંસારનો નાશ કરીને મોક્ષપદ પામે છે. તેનું આચરણ ઈચ્છા રહિત હોય છે, તે કર્મોનો સંવ૨ અને પૂર્વકૃત કર્મોની નિર્જરા કરે છે. તે અનુભવી જીવને રાગ-દ્વેષ, પરિગ્રહનો ભાર અને ભાવી જન્મ કાંઈ ગણતરીમાં નથી અર્થાત્ અલ્પકાળમાં જ તે સિદ્ધપદ પામશે. ૨૮. સમ્યગ્દર્શનની પ્રશંસા (સવૈયા એકત્રીસા) जिन्हके हियेमैं सत्य सूरज उदोत भयौ, फैली मति किरन मिथ्यात तम नष्ट है। जिन्हकी सुदिष्टिमै न परचै विषमतासौं, समतासौं प्रीति ममतासौं लष्ट पुष्ट है ।। जिन्हके कटाक्षमै सहज मोखपंथ सधै, मनकौ निरोध जाके तनकौ न कष्ट है ॥ तिन्हके करमकी कलोलै यह है समाधि, डोलै यह जोगासन बोलै यह मष्ट है ।। २९ ।। ૧૪૭ શબ્દાર્થ:- ૫૨ચૈ( પરિચય )=સંબંધ. વિષમતા=રાગ-દ્વેષ. સમતા=વીતરાગતા. લષ્ટ પુષ્ટ=વિરુદ્ધ. કટાક્ષ=નજર. કરમકી કલોલૈ=કર્મના ઝપાટા. સમાધિ=ધ્યાન. ડોલૈ=ફરે. મષ્ટ=મૌન. અર્થ:- જેમના હૃદયમાં અનુભવનો સત્ય સૂર્ય પ્રકાશિત થયો છે અને સુબુદ્ધિરૂપ કિરણો ફેલાઈને મિથ્યાત્વનો અંધકાર નષ્ટ કરે છે; જેમને સાચા શ્રદ્ધાનમાં રાગ-દ્વેષ સાથે સંબંધ નથી, સમતા પ્રત્યે જેમને પ્રેમ અને મમતા પ્રત્યે દ્વેષ છે; જેમની દૃષ્ટિ માત્રથી મોક્ષમાર્ગ સધાય છે અને જે કાયકલેશ આદિ વિના મન આદિ યોગોનો નિગ્રહ કરે છે, તે સમ્યગ્નાની જીવોને વિષય-ભોગ પણ સમાધિ છે, હાલવું-ચાલવું એ યોગ અથવા આસન છે અને બોલવું-ચાલવું એ જ મૌનવ્રત છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #175 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮ સમયસાર નાટક ભાવાર્થ- સમ્યજ્ઞાન પ્રગટ થતાં જ ગુણશ્રેણિ નિર્જરા પ્રગટ થાય છે; જ્ઞાની જીવ ચારિત્રમોહના પ્રબળ ઉદયમાં જોકસંયમ લેતા નથી-અવ્રતની દશામાં રહે છેતોપણ કર્મનિર્જરા થાય જ છે અર્થાત વિષય આદિ ભોગવતાં. હાલતાં-ચાલતાં અને બોલતાં-ચાલતાં છતાં પણ તેમને કર્મ ખરે છે. જે પરિણામ, સમાધિ, યોગ, આસન, મૌનનું છે તે જ પરિણામ જ્ઞાનીને વિષય-ભોગ, હાલ-ચાલ અને બોલચાલનું છે, સમ્યકત્વનો આવો જ અટપટો મહિમા છે. ૨૯. પરિગ્રહના વિશેષ ભેદ કથન કરવાની પ્રતિજ્ઞા. (સવૈયા એકત્રીસા) आतम सुभाउ परभावकी न सुधि ताकौं, जाकौ मन मगन परिग्रहमै रह्यो है। ऐसौ अविवेकको निधान परिग्रह राग, ___ ताकौ त्याग इहालौ समुच्चैरूप कह्यो है।। अब निज पर भ्रम दूरि करिवैकै काज, बहुरौं सुगुरु उपदेशको उमह्यो है। परिग्रह त्याग परिग्रहको विशेष अंग, कहिवैकौ उद्दिम उदार लहलह्यो है।।३०।। શબ્દાર્થ- સુધિ ખબર. અવિવેક =અજ્ઞાન. રાગ=પ્રેમ. સમુચ્ચે સમગ્ર. ઉમલ્યો હૈ તત્પર થયો છે. કહિકૌ=કહેવાને. અર્થ- જેનું ચિત્ત પરિગ્રહમાં રમે છે તેને સ્વભાવ-પરભાવની ખબર રહેતી નથી; તેથી પરિગ્રહનો પ્રેમ અજ્ઞાનનો ખજાનો જ છે. તેનો અહીં સુધી સામાન્ય રીતે સમગ્રપણે ત્યાગ કહ્યો છે, હવે શ્રીગુરુ નિજ-પરનો ભ્રમ દૂર કરવા માટે પરિગ્રહ અને પરિગ્રહના વિશેષ ભેદ કહેવાને ઉત્સાહપૂર્વક સાવધાન થયા છે. ૩૦. इत्थं परिग्रहमपास्य समस्तमेव सामान्यतः स्वपरयोरविवेकहेतुम्। अज्ञानमुज्ज्ञितुमना अधुना विशेषाद् भूयस्तमेव परिहर्तुमयं प्रवृत्तः।।१३।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #176 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૯ નિર્જરા દ્વાર સામાન્ય-વિશેષ પરિગ્રહનો નિર્ણય (દોહરા) त्याग जोग परवस्तु सब, यह सामान्य विचार। विविध वस्तु नाना विरति, यह विशेष विस्तार।।३१।। શબ્દાર્થ - પરવસ્તુ=પોતાના આત્મા સિવાય અન્ય સર્વ ચેતન-અચેતન પદાર્થ. સામાન્ય=સાધારણ. વિરતિ ત્યાગ. અર્થ - પોતાના આત્મ સિવાય અન્ય સર્વ ચેતન-અચેતન પરપદાર્થ ત્યાગવા યોગ્ય છે એ સામાન્ય ઉપદેશ છે અને તેમના અનેક પ્રકારે ત્યાગ કરવો એ પરિગ્રહનો વિશેષ ત્યાગ છે. ભાવાર્થ:- મિથ્યાત્વ, રાગ, દ્વેષ આદિ ચૌદ અંતરંગ પરિગ્રહ અને ધનધાન્યાદિ દસ બાહ્ય પરિગ્રહ-આ બધાનો ત્યાગ એ સામાન્ય ત્યાગ છે અને મિથ્યાત્વનો ત્યાગ, અવ્રતનો ત્યાગ, કષાયનો ત્યાગ, કુકથાનો ત્યાગ, પ્રમાદનો ત્યાગ, અભક્ષ્યનો ત્યાગ, અન્યાયનો ત્યાગ આદિ વિશેષ ત્યાગ છે. ૩૧. પરિગ્રહમાં રહેવા છતાં પણ જ્ઞાની જીવ નિષ્પરિગ્રહી છે. (ચોપાઈ) * पूरव करम उदै रस भुंजै, ग्यान मगन ममता न प्रयुजै। उरमै उदासीनता लहिये, ચ દુધ પરિગ્રહવંત દિયે રૂચા શબ્દાર્થ - પૂરવ(પૂર્વ)=પહેલાનાં. ભુજે=ભોગવે. પ્રયુંજૈકલીન થાય. ઉદાસીનતા=વૈરાગ્ય. બુધ સમ્યગ્દષ્ટિ. અર્થ:- જ્ઞાની જીવ પૂર્વે બાંધેલા કર્મના ઉદયથી સુખ-દુ:ખ બને ભોગવે છે પણ તેઓ તેમાં મમતા અને રાગ-દ્વેષ કરતા નથી, જ્ઞાનમાં જ મસ્ત રહે છે તેથી તેમને નિષ્પરિગ્રહી જ કહ્યા છે. ૩ર. * पूर्वबद्धनिजकर्मविपाकात् ज्ञानिनो यदि भवत्युपभोगः। तद्भवत्वथ च रागवियोगात् नूनमेति न परिग्रहभावम्।।१४।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #177 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૦ સમયસાર નાટક પરિગ્રહમાં રહેવા છતાં પણ જ્ઞાની જીવોને પરિગ્રહ રહિત કહેવાનું કારણ. (સવૈયા शेत्रीसा) जे जे मनवंछित विलास भोग जगतमैं, ते ते विनासीक सब राखे न रहत हैं। और जे जे भोग अभिलाष चित्त परिनाम , तेऊ विनासीक धारारूप है बहत है।। एकता न दुहूँ माँहि तातै वाँछा फुरै नांहि, ऐसे भ्रम कारजको मूरख चहत हैं। सतत रहें सचेत परसौ न करें हेत, यातै ग्यानवंतकौ अवंछक कहत हैं।।३३।। शार्थ:- विनासी ॥शवंत. हुरै 3५४. १२४ (12)=. सतत ईमेश. सयेत सावधान. अपंछ ४२७॥ २हित. અર્થ- સંસારની મનવાંછિત ભોગ-વિલાસની સામગ્રી અસ્થિર છે, તેઓ અનેક પ્રયત્નો કરવા છતાં પણ સ્થિર રહેતી નથી, એવી જ રીતે વિષયઅભિલાષાઓના ભાવ પણ અનિત્ય છે. ભોગ અને ભોગની ઈચ્છાઓ આ બન્નેમાં એકતા નથી અને નાશવંત છે તેથી જ્ઞાનીઓને ભોગોની અભિલાષા જ ઊપજતી નથી, આવા ભ્રમપૂર્ણ કાર્યોને તો મૂર્ખાઓ જ ઈચ્છે છે, જ્ઞાનીઓ તો સદા સાવધાન રહે છે – પરપદાર્થોમાં સ્નેહ કરતા નથી, તેથી જ્ઞાનીઓને વાંછા રહિત કહ્યા છે. ૩૩. પરિગ્રહમાં રહેવા છતાં પણ જ્ઞાની જીવ નિષ્પરિગ્રહી છે એના ઉપર દષ્ટાંત. (सवैया त्रीस) जैसैं फिटकड़ी लोद हरड़ेकी पुट बिना, स्वेत वस्त्र डारिये मजीठ रंग नीरमैं। वेद्यवेदकविभावचलत्वाद् वेद्यते न खलु कांक्षितमेव। तेन कांक्षति न किञ्जन विद्वान् सर्वतोऽप्यतिविरक्तिमुपैति।।१५।। ज्ञानिनो न हि परिग्रहभावं कर्मरागरसरिक्ततयैति। रङ्गयुक्तिरकषायितवस्त्रे स्वीकृतैव हि बहिर्जुठतीव।। १६ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #178 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૧ નિર્જરા દ્વાર भीग्यौ रहै चिरकाल सर्वथा न होइ लाल, भेदै नहि अंतर सुफेदी रहै चीरमैं।। तैसैं समकितवंत राग द्वेष मोह बिनु, रहै निशि वासर परिग्रहकी भीरमैं। पूरव करम हरै नूतन न बंध करै, जाचै न जगत-सुख राचै न सरीरमैं ।। ३४।। शार्थ:- भ®=A1. यि२.51 सप. सर्वथा संपू[५९. या२=५२त्री. निशि पास२=२।त-विस. मी२=सभुय. 12=या. २॥यै=cीन थाय. અર્થ:- જેવી રીતે ફટકડી, લોધર અને હરડેનો પુટ દીધા વિના મજીઠના રંગમાં સફેદ કપડું બોળવાથી અને લાંબો સમય બોળી રાખવા છતાં પણ તેના પર રંગ ચડતો નથી તે તદન લાલ થતું નથી, અંદરમાં સફેદ જ રહે છે. તેવી જ રીતે રાગ-દ્વેષ-મોહ રહિત જ્ઞાની મનુષ્ય પરિગ્રહુ–સમૂહુમાં રાત-દિવસ રહે છે તોપણ પૂર્વ-સંચિત કર્મોની નિર્જરા કરે છે, નવીન બંધ કરતો નથી. તે વિષયસુખની વાંછા નથી કરતો અને ના શરીર ઉપર મોહ રાખે છે. ભાવાર્થ- રાગ-દ્વેષ-મોહ રહિત હોવાને કારણે સમ્યગ્દષ્ટિ જીવ પરિગ્રહ આદિનો સંગ્રહ રાખવા છતાં પણ નિષ્પરિગ્રહી છે. ૩૪. पणी जैसे काहू देशकौ बसैया बलवंत नर, जंगलमै जाइ मधु-छत्ताकौं गहतु है। वाकौं लपटांहि चहुओर मधु-मच्छिका पै, कंबलकी ओटसौं अडंकित रहतु है।। तैसैं समकिती सिवसत्ताकौ स्वरूप साधै, उदैकी उपाधिकौं समाधिसी कहतु है। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #179 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૨ સમયસાર નાટક पहिरै सहजको सनाह मनमैं उछाह , તાજૈ સુર૬-૨ાદ ૩દવે ન જોઇતુ હૈા રૂા. શબ્દાર્થ- સમાધિ ધ્યાન. સના=બખ્તર, ઉછાહુ=ઉત્સાહ, ઉદવેગનઆકુળતા. અર્થ - જેમ કોઈ બળવાન પુરુષ જંગલમાં જઈને મધપૂડો તોડે છે તો તેને ઘણી મધમાખીઓ ચોંટી જાય છે, પણ તેણે કામળો ઓઢેલો હોવાથી તેને તેમના ડંખ લાગી શકતા નથી. તેવી જ રીતે સમ્યગ્દષ્ટિ જીવ ઉદયની ઉપાધિ રહેવા છતાં પણ મોક્ષમાર્ગને સાધે છે, તેમને જ્ઞાનનું સ્વાભાવિક બખ્તર પ્રાપ્ત છે, તેથી આનંદમાં રહે છે- ઉપાધિજનિત આકુળતા વ્યાપતી નથી, સમાધિનું કામ આપે છે. ભાવાર્થ- ઉદયની ઉપાધિ સમ્યજ્ઞાની જીવોને નિર્જરાનું જ કારણ છે તેથી તે તેમને ચારિત્ર અને તપનું કામ દે છે, તેથી તેમની ઉપાધિ પણ સમાધિ છે. ૩પ. જ્ઞાની જીવ સદા અબંધ છે. (દોહરા). ग्यानी ग्यानमगन रहै, रागादिक मल खोइ। चित उदास करनी करै, करम बंध नहि होइ।।३६ ।। શબ્દાર્થ:- મલ=દોષ. ખોઈ દૂર કરીને. કરની ક્રિયા. અર્થ- જ્ઞાની મનુષ્ય રાગ-દ્વેષ-મોહ આદિ દોષોને દૂર કરી જ્ઞાનમાં મસ્ત રહે છે અને શુભાશુભ ક્રિયા વૈરાગ્ય સહિત કરે છે, તેથી તેને કર્મબંધ થતો નથી. ૩૬. વળીमोह महातम मल हरै, धरै सुमति परकास। मुकति पंथ परगट करै, दीपक ग्यान विलास।।३७।। * ज्ञानवान स्वरसतोऽपि यतः स्यात् सर्वरागरसवर्जनशीलः। लिप्यते सकलकर्मभिरेष: कर्ममध्यपतितोऽपि ततो न।।१७।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #180 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates નિર્જરા દ્વાર શબ્દાર્થ:- સુમતિ=સારી બુદ્ધિ. મુક્તિ પંથ=મોક્ષમાર્ગ. અર્થ:- જ્ઞાનરૂપી દીપક મોહરૂપી અંધકારનો મળ નષ્ટ કરીને સુબુદ્ધિનો પ્રકાશ કરે છે અને મોક્ષમાર્ગ બતાવે છે. ૩૭. જ્ઞાનરૂપી દીપકની પ્રશંસા. ( સવૈયા એકત્રીસા ) मैं धूमौ न लेस वातकौ न परवेस, करम पतंगनिकौं नास करै पलमैं । दसाकौ न भोग न सनेहको संजोग जामैं, मोह अंधकारकौ वियोग जाके थलमै ॥ जामैं न तताई नहि राग रकताई रंच, लहलहै समता समाधि जोग जलमै । ऐसी ग्यान दीपकी सिखा जगी अभंगरूप, ૧૫૩ निराधार फुरी पै दुरी है पुदगलमै ।। ३८ ।। શબ્દાર્થ:- ધૂમ=ધૂમાડો. વાતહવા. પરવેસ ( પ્રવેશ )=પહોંચ. દસા=બત્તી. સનેહ ( સ્નેહ )=ચીકાશ, ( તેલ વગેરે ). તતાઈ=ગરમી. રક્તાઈ-લાલાશ. અભંગ=અખંડ. ફુરી=સ્કુરાયમાન થઈ. દૂરી–દૂર. અર્થ:- જેમાં જરા પણ ધૂમાડો નથી, જે પવનના ઝપાટાથી બુઝાઈ જતો નથી, જે એક ક્ષણમાત્રમાં કર્મરૂપી પંતગિયાંઓને બાળી નાંખે છે, જેમાં બત્તીનું ઢાંકણ નથી અને જેમાં ઘી, તેલ વગેરે આવશ્યક નથી, જે મોરૂપી અંધકારને મટાડે છે, જેમાં કિંચિત્ પણ આંચ નથી તેમ જ ન રાગની લાલાશ છે, જેમાં સમતા, સમાધિ અને યોગ પ્રકાશિત રહે છે તે જ્ઞાનની અખંડ જ્યોતિ સ્વયંસિદ્ધ આત્મામાં સ્ફુરિત થઈ છે- શરીરમાં નથી. ૩૮. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #181 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૪ સમયસાર નાટક જ્ઞાનની નિર્મળતા પર દષ્ટાંત. (સવૈયા એકત્રીસા) जैसो जो दरव तामैं तैसोई सुभाउ सधै, कोऊ दर्व काहूकौ सुभाउ न गहतु है। जैसैं संख उज्जल विविध वर्न माटी भखै, माटीसौ न दीसै नित उज्जल रहतु है।। तैसैं ग्यानवंत नाना भोग परिग्रह-जोग, करत विलास न अग्यानता लहतु है। ग्यानकला दूनी होइ दुंददसा सूनी होइ , ऊनी होइ भौ-थिति बनारसी कहतु है।। ३९।। शार्थ:- ८ (द्रय)=yuर्थ. माय . सा=न्ति. सूनी (शून्य )=(माय. जानी=मओछी.. भौ-थिति भपस्थिति. અર્થ - પં. બનારસીદાસજી કહે છે કે જે પદાર્થ જેવો હોય છે તેનો તેવો જ સ્વભાવ હોય છે, કોઈ પદાર્થ કોઈ અન્ય પદાર્થના સ્વભાવનું ગ્રહણ કરી શકતો નથી, જેમ કે શંખ સફેદ હોય છે અને માટી ખાય છે પણ તે માટી જેવો થઈ જતો નથી–હંમેશા ઊજળો જ રહે છે, તેવી જ રીતે જ્ઞાનીઓ પરિગ્રહના સંયોગથી અનેક ભોગ ભોગવે છે પણ તે અજ્ઞાની થઈ જતા નથી. તેમના જ્ઞાનના કિરણો દિવસે દિવસે વધતાં જાય છે, ભ્રમદશા મટી જાય છે અને ભવ-સ્થિતિ ઘટી જાય છે. ૩૯. यादृक् तागिहास्ति तस्य वशतो यस्य स्वभावो हि य: का नैष कंथचनापि हि परैरन्यादृशः शक्यते। अज्ञानं न कदाचनापि हि भवेज्ज्ञानं भवत्सन्ततम् ज्ञानिन भूक्ष्व परापराधजनितो नास्तीह बन्धस्तव।। १८ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #182 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૫ નિર્જરા દ્વાર વિષયવાસનાઓથી વિરક્ત રહેવાનો ઉપદેશ (સવૈયા એકત્રીસા) जौलौं ग्यानको उदोत तौलौं नहि बंध होत, बरतै मिथ्यात तब नाना बंध होहि है। ऐसौ भेद सुनिकै लग्यौ तू विषै भौगनिसौं, जोगनिसौं उद्दमकी रीति से बिछोहि है।। सुनु भैया संत तू कहै मैं समकितवंत, यहु तौ एकंत भगवंतकौ दिरोहि है। विषैसौं विमुख होहि अनुभौ दसा अरोहि, मोख सुख टोहि तोहि ऐसी मति सोहि है।।४०।। શબ્દાર્થ:- ઉદાત (ઉધોત)=અજવાળું. જોગ-સંયમ. બિછોહિ હૈ=છોડી દીધી છે. ઉદ્મ=પ્રયત્ન. દિરોહિ (દ્રોહી) વેરી (અહિત કરનાર). અરોહિત્રગ્રહણ કરીને. ટોહિ=જોઈને. સોહિ હૈ=શોભા આપે છે. અર્થ - હે ભાઈ ભવ્ય ! સાંભળો. જ્યાં સુધી જ્ઞાનનો પ્રકાશ રહે છે ત્યાં સુધી બંધ થતો નથી અને મિથ્યાત્વના ઉદયમાં અનેક બંધ થાય છે, એવી ચર્ચા સાંભળીને તમે વિષયભોગમાં લાગી જાવ, તથા સંયમ, ધ્યાન, ચારિત્રને છોડી દો અને પોતાને સમ્યકત્વી કહો તો તમારું આ કહેવું એકાંત મિથ્યાત્વ છે અને આત્માનું અહિત કરે છે. વિષયસુખથી વિરક્ત થઈને આત્મ-અનુભવ ગ્રહણ કરીને મોક્ષસુખ સન્મુખ જુઓ એવી બુદ્ધિમત્તા તમને શોભા આપશે. ભાવાર્થ- જ્ઞાનીને બંધ થતો નથી એવો એકાંતપક્ષ ગ્રહણ કરીને વિષયસુખમાં નિરંકુશ ન થઈ જવું જોઈએ, મોક્ષસુખ સન્મુખ જોવું જોઈએ. ૪૦. ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किञ्चित्तथाप्युच्यते भुंक्षे हन्त न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः। बन्धः स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते ज्ञानं सन्वस बन्धमेष्यपरथा स्वस्यापराधादध्रुवम्।।१९।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #183 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬ સમયસાર નાટક જ્ઞાની જીવ વિષયોમાં નિરંકુશ રહેતા નથી. (ચોપાઈ) ग्यानकला जिनके घट जागी। ते जगमांहि सहज वैरागी। ग्यानी मगन विषैसुख मांही। यह विपरीति संभवै नांही।। ४१।। અર્થ:- જેમના ચિત્તમાં સમ્યજ્ઞાનનાં કિરણો પ્રકાશિત થયાં છે તેઓ સંસારમાં સ્વભાવથી જ વીતરાગી રહે છે, જ્ઞાની થઈને વિષયસુખમાં આસક્ત હોય એ ઊલટી રીતે અસંભવ છે. ૪૧. જ્ઞાન અને વૈરાગ્ય એક સાથે જ હોય છે. (દોહરા) ग्यान सकति वैराग्य बल, सिव साधैं समकाल। ज्यौं लोचन न्यारे रहैं, निरखें दोउ नाल।।४२।। શબ્દાર્થ - નિરખૈ=દેખે. નાલ એક સાથે. અર્થ - જ્ઞાન અને વૈરાગ્ય એક સાથે ઊપજવાથી સમ્યગ્દષ્ટિ જીવ મોક્ષમાર્ગને સાધે છે, જેમ કે આંખ જુદી જુદી રહે છે પણ જોવાનું કામ એક સાથે કરે છે. ભાવાર્થ- જેવી રીતે આંખ જુદી જુદી હોવા છતાં પણ જોવાની ક્રિયા એક સાથે કરે છે, તેવી જ રીતે જ્ઞાન અને વૈરાગ્ય એક જ સાથે કર્મની નિર્જરા કરે છે. જ્ઞાન વિનાનો વૈરાગ્ય અને વૈરાગ્ય વિનાનું જ્ઞાન મોક્ષમાર્ગ સાધવામાં અસમર્થ છે. ૪૨. અજ્ઞાની જીવોની ક્રિયા બંધનું કારણ અને જ્ઞાની જીવોની ક્રિયા નિર્જરાનું કારણ છે. (ચોપાઈ) मूढ़ करमकौ करता होवै। फल अभिलाष धरै फल जोवै।। कर्तारं स्वफलेन यत्किल बलात्कर्मैव नो योजयेत् कुर्वाणः फललिप्सुरेव हि फलं प्राप्नोति यत्कर्मणः। ज्ञानं संस्तदपास्तरागरचनो नो बध्यते कर्मणा कुर्वाणोऽपि हि कर्म तत्फलपरित्यागैकशीलो मुनिः।।२०।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #184 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિર્જરા દ્વાર ૧૫૭ યાની પ્રિયા રે પત્ત-સૂની તરી ન નેપ નિર્નર ટૂનાા કરૂ શબ્દાર્થ જોવૈ=દેખે. સૂની (શૂન્ય)–રહિત. લેપ =બંધ. અર્થ - મિથ્યાદષ્ટિ જીવ ક્રિયાના ફળની (ભોગોની) અભિલાષા કરે છે અને તેનું ફળ ચાહે છે તેથી તે કર્મબંધનો કર્તા છે. સમ્યજ્ઞાની જીવોની ભોગ આદિ શુભાશુભ ક્રિયા ઉદાસીનતાપૂવર્ક હોય છે તેથી તેમને કર્મનો બંધ થતો નથી અને પ્રતિદિન બમણી નિર્જરા જ થાય છે. વિશેષ:- અહીં “નિર્જરા દૂની” એ પદ કાવ્યનો પ્રાસ મેળવવાની દૃષ્ટિથી આપ્યું છે, સમ્યગ્દર્શન થયા પછી સમયે સમયે અસંખ્યાતગુણી નિર્જરા થાય છે. ૪૩. જ્ઞાનીના અબંધ અને અજ્ઞાનીના બંધ પર કીડાનું દષ્ટાંત (દોહરા), बंधै करमसौं मूढ़ ज्यौं, पाट-कीट तन पेम। खुलै करमसौं समकिती, गोरख धंधा जेम।।४४ ।। શબ્દાર્થ પાટકરેશમ. કીટકીડો. એમ =જાલ. જેમ=જેવી રીતે. અર્થ - જેવી રીતે રેશમનો કીડો પોતાના શરીર ઉપર પોતે જ જાળ વીટે છે તેવી જ રીતે મિથ્યાદષ્ટિ જીવ કર્મબંધનને પ્રાપ્ત થાય છે અને જેવી રીતે ગોરખધંધા નામનો કીડો જાળમાંથી નીકળે છે તેવી જ રીતે સમ્યગ્દષ્ટિ જીવ કર્મબંધનથી મુક્ત થાય છે. ૪૪. જ્ઞાની જીવ કર્મના કર્તા નથી. (સવૈયા એકત્રીસા) * जे निज पूरब कर्म उदै, सुख भुंजत भोग उदास रहेंगे। * त्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयं किन्त्वस्यापि कुतोऽपि किञ्चिदपि तत्कर्मावशेनापतेत्। तस्मिन्नापतिते त्वकम्पपरमज्ञानस्वभावे स्थितो ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जानाति कः।।२१।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #185 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૮ સમયસાર નાટક जे दुखमैं न विलाप करें, निरबैर हियँ तन ताप सहेंगे।। है जिन्हकै दिढ़ आतम ग्यान, क्रिया करिकै फलकौं न चहेंगे। ते सु विचच्छन ग्यायक हैं, तिन्हकौं करता हम तौ न कहेंगे।। ४५।। शार्थ:- मुं४d=भोगत. स=वि२ऽत. विसा५=९।याय ४२वी.. नि२२=५२हित. त५=zष्ट... અર્થ:- જે પૂર્વે બાંધેલાં પુણ્યકર્મના ઉદય-જનિત સુખ ભોગવવામાં આસક્ત થતા નથી અને પાપકર્મના ઉદય-જનિત દુઃખ ભોગવતાં દુઃખી થતા નથી-દુઃખદેનાર પ્રત્યે દ્વેષભાવ કરતા નથી પણ સાહસપૂર્વક શારીરિક કષ્ટ સહન કરે છે, જેમનું ભેદવિજ્ઞાન અત્યંત દઢ છે, જે શુભક્રિયા કરીને તેનું ફળ સ્વર્ગ આદિ ઈચ્છતા નથી, તે વિદ્વાન સમ્યજ્ઞાની છે. તેઓ જોકે સાંસારિક સુખ ભોગવે છે તો પણ તેમને કર્મના 5 तो ममे नहि हीये. ४५. સમ્યજ્ઞાનીનો વિચાર (સવૈયા એકત્રીસા) जिन्हकी सुदृष्टिमैं अनिष्ट इष्ट दोऊ सम, जिन्हको अचार सु विचार सुभ ध्यान है। स्वारथकौं त्यागि जे लगे हैं परमारथकौं, जिन्हकै बनिजमैं न नफा है न ज्यान है।। जिन्हकी समुझिमैं सरीर ऐसौ मानियत, धानकौसौ छीलक कृपानकौसौ म्यान है।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #186 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૯ નિર્જરા દ્વાર पारखी पदारथके साखी भ्रम भारथके, तेई साधु तिनहीकौ जथारथ ग्यान है।। ४६ ।। शार्थ:- मनि४ व्या५२. ध्यान ४. तनुऽसान. छी-शेत२.. पान तलवार. ५।२४ी परीक्ष.इ. (भा२५ ( भारत )=ess. અર્થ:- જેમની જ્ઞાનદષ્ટિમાં ઈષ્ટ-અનિષ્ટ બન્ને સમાન છે, જેમની પ્રવૃત્તિ અને વિચાર શુભધ્યાનનું કારણ છે, જે લૌકિક પ્રયોજન છોડીને સત્યમાર્ગમાં ચાલે છે, જેમના વચનનો વ્યવહાર કોઈને નુકસાનકારક અથવા કોઈને લાભકારક નથી, જેમની સુબુદ્ધિમાં શરીરને કમોદનાં ફોતરાની જેમ અને તલવારની મ્યાનની જેમ આત્માથી જુદું ગણવામાં આવે છે, જે જીવ-અજીવ પદાર્થોના પરીક્ષક છે, સંશય આદિ મિથ્યાત્વની ખેંચતાણના જે માત્ર જ્ઞાતા-દષ્ટા છે તે જ સાધુ છે અને તેમને જ सायुं न छ. ४६. જ્ઞાનની નિર્ભયતા (સવૈયા એકત્રીસા) जमकौसौ भ्राता दुखदाता है असाता कर्म, ताकै उदै मूरख न साहस गहतु है। सुरगनिवासी भूमिवासी औ पतालवासी, सबहीकौ तन मन कंपितु रहतु है।। उरकौ उजारौ न्यारौ देखिये सपत भैसौं, डोलत निसंक भयौ आनंद लहतु है।। सहज सुवीर जाकौ सासतौ सरीर ऐसौ. ग्यानी जीव आरज आचारज कहतु है।। ४७।। शार्थ:- (भ्राता=(म. साहस हिंमत. सुगनिवासी ५. भूमिवासी= सम्यग्दृष्टय एव साहसमिदं कर्तुं क्षमन्ते परं यद्वजेऽपि पतत्यमी भयचलत्त्रेलोक्यमुक्ताध्वनि। सर्वामेव निसर्गनिर्भियतया शकां विहाय स्वयं जानन्तः स्वमबध्यबोधवपुष बोधोच्च्यवन्ते न हि।। २२।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #187 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬) સમયસાર નાટક મનુષ્ય, પશુ આદિ. પતાલવાસી=વ્યંતર, ભવનવાસી, નારકી આદિ. સપત (સસ ) સાત. ભૈ(ભય ) ડર. સાસ્વત કદી નાશ ન પામનાર. આરજ પવિત્ર. અર્થ- આચાર્ય કહે છે કે જે અત્યંત દુ:ખદાયક છે, જાણે જમનો ભાઈ છે, જેનાથી સ્વર્ગ, મધ્ય અને પાતાળ-ત્રણલોકના જીવોનાં તન-મન કાપ્યા કરે છે, એવા અસાતા-કર્મના ઉદયમાં અજ્ઞાની જીવ નિરાશ થઈ જાય છે. પરંતુ જ્ઞાની જીવના હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ છે, તે આત્મબળથી બળવાન છે, તેનું જ્ઞાનરૂપી શરીર અવિનાશી છે, તે પરમ પવિત્ર છે અને સાત ભયથી રહિત નિઃશંકપણે વર્તે છે. ૪૭. સાત ભયનાં નામ, (દોહરા) રૂમવ-ભય ૫રસો-મય, મરન-વેના-નાતા अनरच्छा अनगुप्त-भय, अकस्मात-भय सात।।४८।। અર્થ:- આ લોક-ભય, પરલોક-ભય, મરણ-ભય, વેદના-ભય, અરક્ષા–ભય, અગુતિ-ભય અને અકસ્માત-ભય- આ સાત ભય છે. ૪૮. સાત ભયનું પૃથક પૃથક્ સ્વરૂપ (સવૈયા એકત્રીસા) दसधा परिग्रह-वियोग-चिंता इह भव , दुर्गति-गमन भय परलोक मानिये। प्राननिकौ हरन मरन-भै कहावै सोइ, रोगादिक कष्ट यह वेदना बखानिये।। रच्छक हमारौ कोऊ नाही अनरच्छा-भय, चोर-भै विचार अनगुप्त मन आनिये। अनचिंत्यौ अबही अचानक कहाधौं होइ, ऐसौ भय अकस्मात जगतमैं जानिये।। ४९ ।। શબ્દાર્થ - દસધા દસ પ્રકારનો. વિયોગ છૂટવું તે. ચિંતા=ફિકર. દુર્ગતિ ખોટી ગતિ. અનગુપ્ત ચોર. ૧. ગુસ=શાહુકાર, અનગુમ=ચોર. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #188 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિર્જરા દ્વારા ૧૬૧ અર્થ:- ક્ષેત્ર, વાસ્તુ આદિ દસ પ્રકારના પરિગ્રહનો વિયોગ થવાની ચિંતા કરવી તે આ લોકનો ભય છે, કુગતિમાં જન્મ થવાનો ડર લાગવો તે પરલોકભય છે, દસ પ્રકારના પ્રાણોનો વિયોગ થઈ જવાનો ડર રહેવો તે મરણભય છે, રોગ આદિ દુઃખ થવાનો ડર માનવો તે વેદનાભય છે, કોઈ મારો રક્ષક નથી એવી ચિંતા કરવી તે અરક્ષાભય છે, ચોર અને દુશ્મન આવે તો કેવી રીતે બચીશું એવી ચિંતા કરી તે અગુભિય છે. , અચાનક જ કાંઈક વિપત્તિ આવી ન પડે એવી ચિંતા કરવી તે અકસ્માતભય છે. સંસારમાં આવા આ સાત ભય છે. ૪૯. આ ભવ-ભય મટાડવાનો ઉપાય. (છપ્પા) नख सिख मित परवांन, ग्यान अवगाह निरक्खत। आतम अंग अभंग संग, पर धन इम अक्खत।। छिनभंगुर संसारविभव, परिवार-भार जसु। जहां उतपति तहां प्रलय , जासु संजोग विरह तसु।। परिग्रह प्रपंच परगट परखि, રૂદમવ મય ૩૫ર્ન ન વિતા ग्यानी निसंक निकलंक निज, ग्यानरूप निरखंत नित।।५०।। શબ્દાર્થ- નખ શિખ મિત=પગથી માથા સુધી. અવગાહ=વ્યાસ. નિરકખત=દેખે છે. અકખત=જાણે છે. વિભવ-ધન, સંપત્તિ. પ્રલય=નાશ. પ્રપંચ=જાળ. પરખિ=જોઈને. અર્થ:- આત્મા પગથી માથા સુધી જ્ઞાનમય છે, નિત્ય છે, શરીર આદિ પર પદાર્થ છે, સંસારનો સર્વ વૈભવ અને કુટુંબીઓનો સમાગમ ક્ષણભંગુર છે, लोक: शाश्वत एक एष सकलव्यक्तो विविक्तात्मन श्चिल्लोकं स्वयमेव केवलमयं यं लोकयत्येककः। लोकोऽयं न तवापरस्तदपरस्तस्यास्ति तगीः कुतो निःशङ्क सततं स सहजं ज्ञानं सदा विन्दति।।२३।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #189 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ર સમયસાર નાટક જેની ઉત્પત્તિ છે તેનો નાશ છે, જેનો સંયોગ છે તેનો વિયોગ છે અને પરિગ્રહસમૂહુ જંજાળ સમાન છે. આ રીતે ચિંતવન કરવાથી ચિત્તમાં આ ભવનો ભય ઊપજતો નથી. જ્ઞાનીઓ પોતાના આત્માને સદા નિષ્કલંક અને જ્ઞાનરૂપ દેખે છે તેથી નિઃશંક રહે છે. ૫૦. પરભવ-ભય મટાડવાનો ઉપાય. (છપ્પા) ग्यानचक्र मम लोक, जासु अवलोक मोख-सुख। इतर लोक मम नाहिं, नाहिं जिसमाहिं दोख दुख।। पुन्न सुगतिदातार, पाप दुरगति पद-दायक। दोऊ खंडित खानि, मैं अखंडित सिवनायक।। દવિધિ વિવાર પરસોવ-મય, __ नहि व्यापत वरतै सुखित। ग्यानी निसंक निकलंक निज, ग्यानरूप निरखंत नित।। ५१।। શબ્દાર્થ:- જાસુ-જેને. ઇતર=બીજા. ખંડિત નાશવંત. અખંડિત=અવિનાશી. સિવનાયક મોક્ષનો રાજા. અર્થ:- જ્ઞાનનો પિંડ આત્મા જ અમારો લોક છે, જેમાં મોક્ષનું સુખ મળે છે. જેમાં દોષ અને દુઃખ છે એવા સ્વર્ગ આદિ અન્ય લોક મારા નથી! નથી! નથી ! સુગતિ આપનાર પુણ્ય અને દુઃખદાયક દુર્ગતિનું પદ આપનાર પાપ છે, તે બન્ને ય નાશવંત છે અને હું અવિનાશી છું-મોક્ષપુરીનો બાદશાહુ છું. એવો વિચાર કરવાથી પરલોકનો ભય સતાવતો નથી. જ્ઞાની મનુષ્ય પોતાના આત્માને સદા નિષ્કલંક અને જ્ઞાનરૂપ દેખે છે તેથી નિઃશંક રહે છે. પ૧. મરણનો ભય મટાડવાનો ઉપાય. (છપ્પા) फरस जीभ नासिका, नैन अरु श्रवन अच्छ इति। मन वच तन बल तीन, स्वास उस्वास आउ-थिति।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #190 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિર્જરા દ્વાર ૧૬૩ ये दस प्रान-विनास, ताहि जग मरन कहिज्जइ। ग्यान-प्रान संजुगत , जीव तिहुं काल न छिज्जइ।। यह चिंत करत नहि मरन भय, नय-प्रवांन जिनवरकथित। ग्यानी निसंक निकलंक निज, ग्यानरूप निरखंत नित।। ५२।। शार्थ:- ३२स स्पर्श. नासि.t=13. नैन=५. श्रवन न. १२७ ( २३ )=न्द्रिय. संगतसहित. प्रथित हे.. अर्थ:- स्पर्श, म, 13, ५ भने हान-से पाय छन्द्रियो; मन, वयन, કાયા-એ ત્રણ બળ; શ્વાસોચ્છવાસ અને આયુષ્ય-આ દસ પ્રાણોના વિયોગને લોકમાં લોકો મરણ કહે છે; પરંતુ આત્મા જ્ઞાનપ્રાણ સંયુક્ત છે તે ત્રણ કાળમાં કદી પણ નાશ પામનાર નથી. આ રીતે જિનરાજના કહેલા નય-પ્રમાણ સહિત તત્ત્વસ્વરૂપનું ચિંતવન કરવાથી મરણનો ભય ઊપજતો નથી. જ્ઞાની મનુષ્ય પોતાના આત્માને સદા નિષ્કલંક અને જ્ઞાનરૂપ દેખે છે તેથી નિ:શંક રહે છે.પર. વેદનાનો ભય મટાડવાનો ઉપાય ( છપ્પા) वेदनवारौ जीव, जाहि वेदत सोऊ जिय। यह वेदना अभंग, सु तौ मम अंग नांहि बिय।। प्राणोच्छेदमुदाहरन्ति मरणं प्राणाः किलास्यात्मनो ज्ञानं तत्स्वयमेव शाश्वततया नोच्छिद्यते जातुचित्। तस्यातो मरणं न किञ्चन भेवत्तद् भी: कुतो ज्ञानिनो निःशङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।२३।। एषैकैव हि वेदना यदचलं ज्ञानं स्वयं वेद्यते निर्भेदोदितवेद्यवेदकबलादेकं सदाऽनाकुलैः। नैवान्यागतवेदनैव हि भवेत्तद्भीः कुतो ज्ञानिनो निःशङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।२४।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #191 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪ સમયસાર નાટક करम वेदना दुविध, एक सुखमय दुतीय दुख। दोऊ मोह विकार, पुग्गलाकार बहिरमुख।। जब यह विवेक मनमहिं धरत, तब न वेदनामय विदित। ग्यानी निसंक निकलंक निज, ग्यानरूप निरखंत नित।।५३।। शर्थ:- पेनवारी=111२. हिने. समvi5. लिय=प्या५ती. पहि२९५६. અર્થ:- જીવ જ્ઞાની છે અને જ્ઞાન જીવનું અભંગ અંગ છે, મારા જ્ઞાનરૂપ શરીરમાં જડ કર્મોની વેદનાનો પ્રવેશ જ થઈ શકતો નથી. બન્ને પ્રકારનો સુખદુઃખરૂપ કર્મ-અનુભવ મોહનો વિકાર છે, પૌગલિક છે અને આત્માથી બાહ્ય છે. આ પ્રકારનો વિવેક જ્યારે મનમાં આવે છે ત્યારે વેદના-જનિત ભય જણાતો નથી. જ્ઞાની પુરુષ પોતાના આત્માને સદા નિષ્કલંક અને જ્ઞાનરૂપ દેખે છે તેથી નિઃશંક રહે छ. ५3. અરક્ષાનો ભય મટાડવાનો ઉપાય (છપ્પા) जो स्ववस्तु सत्तासरूप जगमहिं त्रिकालगत। तासु विनास न होइ, सहज निहचै प्रवांन मत।। सो मम आतम दरब, सरवथा नहिं सहाय धर। तिहि कारन रच्छक न होइ, भच्छक न कोइ पर।। यत्सन्नाशमुपैति तन्न नियतं व्यक्तेति वस्तुस्थिति निं सत्स्वयमेव तत्किल ततस्त्रातं किमस्यापरैः। अस्यात्राणमतो न किञ्चन भवेत्तद् भीः कुतो ज्ञानिनो निःशङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। २५ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #192 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિર્જરા દ્વાર ૧૬૫ जब इहि प्रकार निरधार किय, तब अनरच्छा-भय नसित। ग्यानी निसंक निकलंक निज, ग्यानरूप निरखंत नित।। ५४।। शर्थ:- स्ववस्तुमार्थ. सुतेन.. २२७४( २१४)यान॥२. (भ२७६ (मक्ष8)= ७२ न॥२. निरधा२=निश्चय. અર્થ:- સસ્વરૂપ આત્મવસ્તુ જગતમાં સદા નિત્ય છે, તેનો કદી નાશ થઈ શકતો નથી, એ વાત નિશ્ચયનયથી નિશ્ચિત છે, તેથી મારો આત્મપદાર્થ કદી કોઈની મદદની અપેક્ષા રાખતો નથી, તેથી આત્માનો ન કોઈ રક્ષક છે, ન કોઈ ભક્ષક છે. આ રીતે જ્યારે નિશ્ચય થઈ જાય છે ત્યારે અરક્ષાભયનો અભાવ દૂર થઈ જાય છે. જ્ઞાનીઓ પોતાના આત્માને સદા નિષ્કલંક અને જ્ઞાનરૂપ દેખે છે તેથી નિઃશંક રહે છે. ५४. यो२-मय मानो 64।य. (७५) परम रूप परतच्छ, जासु लच्छन चिन्मंडित। पर प्रवेश तहां नाहिं, माहिं महि अगम अखंडित।। सो ममरूप अनूप, अकृत, अनमित अटूट धन। ताहि चोर किम गहै, ठौर नहि लहै और जन।। चितवंत एम धरि ध्यान जब, तब अगुप्त भय उपसमित। ग्यानी निसंक निकलंक निज, ग्यानरूप निरखंत नित।। ५५।। स्वं रूपं किल वस्तुनोऽस्ति परमा गुप्तिः स्वरूपे न यत् शक्तः कोऽपि परः प्रवेष्टुमकृतं ज्ञानं स्वरूपं च नुः। अस्यागुप्तिरतो न काचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निःशङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। २६ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #193 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૬ સમયસાર નાટક શબ્દાર્થ - પરતચ્છ (પ્રત્યક્ષ)=સાક્ષાત્. પ્રવેશ=પહોચ. મહિ=પૃથ્વી. અકૃત સ્વયંસિદ્ધ. અનમિત=અપાર, અટૂટ અક્ષય. ડૌર સ્થાન. અગુમ=ચોર. ઉપસમિત રહેતો નથી, દૂર થાય છે. અર્થ:- આત્મા સાક્ષાત્ પરમાત્મારૂપ છે, જ્ઞાનલક્ષણથી વિભૂષિત છે, તેની અગમ્ય અને નિત્ય ભૂમિમાં પરદ્રવ્યનો પ્રવેશ નથી. તેથી મારું ધન અનુપમ, સ્વયંસિદ્ધ, અપરંપાર અને અક્ષય છે, તેને ચોર કેવી રીતે લઈ શકે ? બીજા મનુષ્યોને પહોંચવાનું તેમાં સ્થાન જ નથી. જ્યારે આવું ચિંતવન કરવામાં આવે છે ત્યારે ચોર-ભય રહેતો નથી. જ્ઞાનીઓ પોતાના આત્માને સદા નિષ્કલંક અને જ્ઞાનરૂપ દેખે છે તેથી નિઃશંક રહે છે. ૫૫. અકસ્માત-ભય મટાડવાનો ઉપાય. (છપ્પા) सुद्ध बुद्ध अविरुद्ध , सहज सुसमृद्ध सिद्ध सम। अलख अनादि अनंत, अतुल अविचल सरूप मम।। चिदविलास परगास, वीत-विलकप सुखथानक। जहां दुविधा नहि कोइ, होइ तहां कछु न अचानक।। जब यह विचार उपजंत तब, अकस्मात भय नहि उदित। ग्यानी निसंक निकलंक निज, ग्यानरूप निरखंत नित।। ५६ ।। ૧. ઈન્દ્રિય અને મનથી અગોચર. एकं ज्ञानमनाद्यनन्तमचलं सिद्ध किलैतत्स्वतो यावत्तावदिदं सदैव हि भवेन्नात्र द्वितीयोदयः। तन्नाकस्मिकमत्र किञ्चन भवेत्तद् भीः कुतो ज्ञानिनो નિ:શ: સતતં સ્વયં સ સહનં જ્ઞાનં સવા વિન્તતિા. ૨૮ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #194 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિર્જર દ્વાર ૧૬૭ શબ્દાર્થ:- સુદ્ધ કર્મકલંક રહિત. બુદ્ધ-કેવળજ્ઞાની. અવિરુદ્ધ-વીતરાગ. સમૃદ્ધ વૈભવશાળી. અલખ અરૂપી. અતુલ=ઉપમા રહિત. વીત-વિકલપ-નિર્વિકલ્પ. અર્થ - મારો આત્મા શુદ્ધ જ્ઞાન તથા વીતરાગભાવમય છે અને સિદ્ધ ભગવાન જેવો સમૃદ્ધિવાન છે. મારું સ્વરૂપ અરૂપી, અનાદિ, અનંત, અનુપમ, નિત્ય, ચૈતન્યજ્યોતિ, નિર્વિકલ્પ, આનંદકંદ અને ધંધરહિત છે. તેનામાં કોઈ આકસ્મિક ઘટના બની શકતી નથી, જ્યારે આ જાતનો ભાવ ઉત્પન્ન થાય છે ત્યારે અકસ્માતભય પ્રગટ થતો નથી. જ્ઞાની મનુષ્ય પોતાના આત્માને સદા નિષ્કલંક અને જ્ઞાનરૂપ દેખે છે તેથી નિઃશંક રહે છે. પ૬. સમ્યજ્ઞાની જીવોને નમસ્કાર. (છપ્પા) जो परगुन त्यागंत, सुद्ध निज गुन गहंत धुव। विमल ग्यान अंकूर, जासु घटमहिं प्रकास हुव।। जो पूरबकृत कर्म, निरजरा-धार बहावत। जो नव बंध निरोध , मोख-मारग-मुख धावत।। નિ:સંતા િનસ છ જુન, આણ વર્મ રિ સંદરતા सो पुरुष विचच्छन तासु पद, बानारसि वंदन करत।। ५७।। શબ્દાર્થ:- ધુવ (ધ્રુવ )=નિત્ય. ધાર=પ્રવાહ. નિરોધ=રોકીને. મોખ-મારગમુખ મોક્ષમાર્ગ તરફ. ધાવત-દોડે છે. સંહરત=નષ્ટ કરે છે. અર્થ - જે પરદ્રવ્યમાંથી આત્મબુદ્ધિ છોડીને નિજસ્વરૂપનું ગ્રહણ કરે છે, જેમના હૃદયમાં નિર્મળ જ્ઞાનનો અંકુર પ્રગટ થયો છે, જે નિર્જરાના પ્રવાહમાં પૂર્વે टोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाजः सम्यग्दृष्टेर्यदिह सकलं घ्नन्ति लक्ष्माणि कर्म। तत्तस्यास्मिन्पुनरपि मनाक्कर्मणो नास्ति बन्धः पूर्वेपात्तं तदनुभवतो निश्चितं निर्जरैव।। २९ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #195 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૮ સમયસાર નાટક કરેલાં કર્મો વહેવડાવી દે છે અને નવીન કર્મબંધનો સંવર કરીને મોક્ષમાર્ગ સન્મુખ થયા છે, જેમના નિબંકિતાદિ ગુણો આઠ કર્મરૂપ શત્રુઓનો નાશ કરે છે, તે સમ્યજ્ઞાની પુરુષ છે. તેમને પં. બનારસીદાસજી નમસ્કાર કરે છે. પ૭. સમ્યગ્દર્શનનાં આઠ અંગોનાં નામ. (સોરઠા) प्रथम निसंसै जानि, दुतिय अवंछित परिनमन। तृतिय अंग अगिलानि, निर्मल दिष्टि चतुर्थ गुन।।५८।। पंच अकथ परदोष, थिरीकरन छट्टम सहज। सत्तम वच्छल पोष, अष्टम अंग प्रभावना।। ५९।। शार्थ:- निसंसै (नि:संशय)=निःशंडित. मछित=qi७. रहित, नि:क्षित. गितानिनि रहित, निवियिब्रित्सित. निष्टि = यथार्थ विवे, અમૂઢદષ્ટિ, અકથ પરદોષ=બીજાના દોષ ન કહેવા, ઉપગૂન. થિરીકરનઃસ્થિર કરવું, स्थिति:२४१. वत्स पात्सल्य, प्रेम. अर्थ:- नि:ति, नि:siक्षित, निवियिडित्सित, अष्टि , उपगुन, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના-આ સમ્યગ્દર્શનના આઠ અંગ છે. ૫૯. સમ્યકત્વનાં આઠ અંગોનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા) धर्ममैं संसै सुभकर्म फलकी न इच्छा, असुभकौ देखि न गिलानि आनै चितमैं। सांची दिष्टि राखै काहू प्रानीकौ न दोष भाखै, ___ चंचलता भानि थिति ठानै बोध वितमैं।। प्यार निज रूपसौं उछाहकी तरंग उठे, __एई आठौं अंग जब जागै समकितमैं। ताहि समकितकौं धरै सो समकितवंत, वहै मोख पावै जौ न आवै फिरि इतमैं।। ६०।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #196 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિર્જરા દ્વાર ૧૬૯ શબ્દાર્થ:- સંસે (સંશય) = સંદેહ. ભાનિ=નાશ કરીને. થિતિ ઠાનૈઋસ્થિર કરે. બોધ-રત્નત્રય. તરંગ=લહેર. ઉછા–ઉત્સાહ, ઈમેકઅહીં (સંસારમાં). અર્થ:- સ્વરૂપમાં સંદેહ ન કરવો એ નિઃશંકિત અંગ છે, શુભ ક્રિયા કરીને તેના ફળની અભિલાષા ન કરવી એ નિઃકાંક્ષિત અંગ છે, દુઃખદાયક પદાર્થ જોઈને ગ્લાનિ ન કરવી એ નિર્વિચિકિત્સા અંગ છે, મૂર્ખાઈ છોડીને તત્ત્વોનો યથાર્થ નિર્ણય કરવો એ અમૂઢદષ્ટિ અંગ છે, બીજાઓના દોષ પ્રગટ ન કરવા એ ઉપગૃહન અંગ છે, ચિત્તની ચંચળતા દૂર કરીને રત્નત્રયમાં સ્થિર થવું તે સ્થિતિકરણ અંગ છે, આત્મસ્વરૂપમાં અનુરાગ રાખવો તે વાત્સલ્ય અંગ છે, આત્માની ઉન્નતિ માટે ઉત્સાહિત રહેવું એ પ્રભાવના અંગ છે, આ આઠ અંગોનું પ્રગટ થયું તે સમ્યકત્વ છે, તે સમ્યકત્વને જે ધારણ કરે છે તે સમ્યગ્દષ્ટિ છે. સમ્યગ્દષ્ટિ જ મોક્ષ પામે છે અને પછી આ સંસારમાં આવતો નથી. વિશેષ - જેવી રીતે શરીરના આઠ અંગ* હોય છે અને તે પોતાના અંગી અર્થાત્ શરીરથી પૃથક થતાં નથી અને શરીર તે અંગોથી પૃથક થતું નથી. તેવી જ રીતે સમ્યગ્દર્શનનાં નિ:શંકિત આદિ આઠ અંગ હોય છે અને તે પોતાના અંગી અર્થાત્ સમ્યગ્દર્શનથી પૃથક થતાં નથી અને સમ્યગ્દર્શન આઠ અંગોથી જુદું હોતું નથી-આઠ અંગોનો સમુદાય જ સમ્યગ્દર્શન છે.૬O. ચૈતન્ય નટનું નાટક (સવૈયા એકત્રીસા) पूर्व बंध नासै सो तो संगीत कला प्रकासै, नव बंध रुंधि ताल तोरत उछरिकै। निसंकित आदि अष्ट अंग संग सखा जोरि, समता अलाप चारी करै सुर भरिकै।। * સિર નિતંબ ઉર પીઠ કર, જુગલ જાગલ પદ ટેક; આઠ અંગ યે તન વિર્ષે, ઔર ઉમંગ અનેક. रुन्धन बन्धं नवमिति निजैः सङ्गतोऽष्टाभिरङ्गैः प्राग्बद्धं तु क्षयमुपनयन निर्जरोजृम्भणेन। सम्यग्दृष्टिः स्वयमतिरसादादिमध्यान्तमुक्तं ज्ञानं भूत्वा नटति गगनाभोगरङ्गं विगाह्य ।। ३०।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #197 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭) સમયસાર નાટક निरजरा नाद गाजै ध्यान मिरदंग बाजै, छक्यौ महानंदमैं समाधि रीझि करिकै। सत्ता रंगभूमिमै मुक्त भयौ तिहूं काल, નાવૈ સુદ્ધાદ નર પાન સ્વાંગ ધરિા દ્દશા શબ્દાર્થ:- સંગીત=ગાયન. સખાત્ર સાથી, નાદ ધ્વનિ. છકર્યા=લીન થયો. મહાનંદ મહાન હર્ષ. રંગભૂમિ-નાટયશાળા. અર્થ - સમ્યગ્દષ્ટિ રૂપી નટ, જ્ઞાનનો સ્વાંગ ધારણ કરીને સત્તારૂપ રંગભૂમિમાં મોક્ષ થવાને માટે સદા નૃત્ય કરે છે; પૂર્વબંધનો નાશ તેની ગાયનવિદ્યા છે, નવીન બંધનો સંવર જાણે કે તેના તાલની મેળવણી છે, નિઃશંકિત આદિ આઠ અંગ તેના સહચારી છે, સમતાનો આલાપ સ્વરોનું ઉચ્ચારણ છે, નિર્જરાની ધ્વનિ થઈ રહી છે, ધ્યાનનું મૃદંગ વાગે છે, સમાધિરૂપ ગાયનમાં લીન થઈને ખૂબ આનંદમાં મસ્ત છે. ૬૧. સાતમા અધિકારનો સાર સંસારી જીવ અનાદિકાળથી પોતાનું સ્વરૂપ ભૂલેલા છે, એ કારણે પ્રથમ તો તેમને આત્મહિત કરવાની ભાવના જ થતી નથી, જો કોઈવાર આ વિષયમાં પ્રયત્ન પણ કરે છે તો સત્યમાર્ગ નહિ મળવાથી ઘણું કરીને વ્યવહારમાં લીન થઈને સંસારને જ વધારે છે અને અનંત કર્મોનો બંધ કરે છે પરંતુ સમ્યજ્ઞાનરૂપી ખીલાનો સહારો મળતાં ગૃહસ્થ માર્ગ અને પરિગ્રહ સંગ્રહની ઉપાધિ હોવા છતાં પણ જીવ સંસારની ચક્કીમાં પીસાતો નથી અને બીજાઓને જગતની જાળમાંથી છૂટવાનો રસ્તો બતાવે છે. તેથી મુક્તિનો ઉપાય જ્ઞાન છે, બાહ્ય આડંબર નથી. અને જ્ઞાન વિના બધી ક્રિયા ભાર જ છે, કર્મનો બંધ અજ્ઞાનની દશામાં જ થાય છે. જેવી રીતે રેશમનો કીડો પોતાની જાતે જ પોતાની ઉપર જાળ વીંટે છે તેવી જ રીતે અજ્ઞાની પોતાની જાતે જ શરીર આદિમાં અહંબુદ્ધિ કરીને પોતાની ઉપર અનંત કર્મોનો બંધ કરે છે, પણ જ્ઞાનીઓ સંપત્તિમાં હર્ષ કરતા નથી, વિપત્તિમાં વિષાદ કરતા નથી, સંપત્તિ અને વિપત્તિને કર્મજનિત જાણે છે તેથી તેમને સંસારમાં ન કોઈ પદાર્થ સંપત્તિ છે ન કોઈ પદાર્થ વિપત્તિ છે, તેઓ તો જ્ઞાન- વૈરાગ્યમાં મસ્ત રહે છે. તેમને માટે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #198 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates નિર્જરા દ્વાર સંસારમાં પોતાના આત્મા સિવાય બીજો કોઈ પણ પદાર્થ એવો નથી કે જેના પર તે રાગ કરે અને સંસારમાં કોઇ એવો પદાર્થ નથી જેના ઉપર તે દ્વેષ કરે. તેમની ક્રિયા ફળની ઈચ્છારહિત હોય છે તેનાથી તેમને કર્મબંધ થતો નથી, ક્ષણેક્ષણે અસંખ્યાતગુણી નિર્જરા થાય છે. તેમને શુભ-અશુભ, ઇષ્ટ-અનિષ્ટ, બન્ને એક સરખા છે અથવા સંસારમાં તેમને કોઈ પદાર્થ ન તો ઇષ્ટ છે કે ન અનિષ્ટ છે. તો પછી રાગ-દ્વેષ કોના ઉપર કરે? કઈ ચીજના સંયોગ-વિયોગમાં લાભ-હાનિ ગણે ? તેથી વિવેકી જીવ લોકોની નજરમાં ચાહે ધનવાન હોય કે નિર્ધન હોય, તેઓ તો આનંદમાં જ રહે છે. જ્યારે તેમણે પદાર્થનું સ્વરૂપ સમજી લીધું અને પોતાના આત્માને નિત્ય અને નિરાબાધ જાણી લીધો તો તેમના ચિત્તમાં સાત પ્રકારનો ભય ઊપજતો નથી અને તેમને અષ્ટાંગ સમ્યગ્દર્શન નિર્મળ હોય છે, જેથી અનંત કર્મોની નિર્જરા થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com ૧૭૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બંધ દ્વાર (८) प्रति (Easu) कही निरजराकी कथा, सिवपथ साधनहार। अब कछू बंध प्रबंधकौ, कहूँ अलप विस्तार।।१।। शार्थ:- सि१५थ मोक्षमा. म.५ = थोऽ.. અર્થ:- મોક્ષમાર્ગની સિદ્ધિ કરનાર નિર્જરા તત્ત્વનું કથન કર્યું, હવે બંધનું વ્યાખ્યાન કાંઈક વિસ્તાર કરીને કહું છું. ૧. મંગળાચરણ (સવૈયા એકત્રીસા) मोह मद पाइ जिनि संसारी विकल कीनें, याहीतैं अजानुबाहु बिरद बिहतु है। ऐसौ बंध-वीर विकराल महा जाल सम , ग्यान मंद करै चंद राहू ज्यौं गहतु है।। ताकौ बल भंजिवेकौं घटमैं प्रगट भयौ, उद्धत उदार जाकौ उद्दिम महत है। सो है समकित सूर आनंद-अंकूर ताहि, निरखि बनारसी नमो नमो कहतु है।।२।। शर्थ:- ५४ = पिकवीने. विस = दु:पी. लि२६ = नमन। અજાનબાહુ (આજાનુબાહુ = ઘુંટણ સુધી પહોંચે તેવા લાંબા હાથવાળા. ભંજિકૌ = नष्ट ४२वाने माटे. उद्धत = पणवान. २. = महान. नमो नमो (नम: नम:) નમસ્કાર નમસ્કાર. रागोद्गारमहारसेन सकलं कृत्वा प्रमत्तं जगत् क्रीडन्तं रसभावनिर्भरमहानाटयेन बन्धं धुनत्। आनन्दामृतनित्यभोजि सहजावस्थां स्फुटन्नाटयद् धीरोदारमनाकुलं निरुपधि ज्ञानं समुन्मज्जति।।१।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #200 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બંધ દ્વાર ૧૭૩ અર્થ:- જેણે મોહનો દારૂ પાઈને સંસારી જીવોને વ્યાકુળ કરી નાખ્યાં છે, જેના હાથ ઘુંટણ સુધી લાંબા છે એવી સંસારમાં પ્રસિદ્ધિ છે, જે મહા જાળ સમાન છે અને જે જ્ઞાનરૂપી ચંદ્રમાને તેજરહિત કરવા માટે રાહુ સમાન છે એવા બંધરૂપ ભયંકર યોદ્ધાનું બળ નષ્ટ કરવાને માટે જે હૃદયમાં ઉત્પન્ન થયો છે, જે બહુ બળવાન, મહાન અને પુરુષાર્થી છેઃ એવા આનંદમય સમ્યકત્વરૂપી યોદ્ધાને પંડિત બનારસીદાસજી વારંવાર નમસ્કાર કરે છે. ૨. જ્ઞાનચેતના અને કર્મચેતનાનું વર્ણન (સવૈયા એકત્રીસા) जहां परमातम कलाकौ परकास तहां, धरम धरामैं सत्य सूरजकी धूप है। जहां सुभ असुभ करमकौ गढ़ास तहां, मोहके बिलासमैं महा अंधेर कूप है। फैली फिरै घटासी छटासी घन-घटा बीचि , चेतनकी चेतना दुहूंधा गुपचूप है। बुद्धिसौं न गही जाइ बैनसौं न कही जाइ, પાનવડી તરંચા નૈસૈ પાનીમૈ મુહૂપ કૈલા રૂપા શબ્દાર્થ- ધરા=ભૂમિ. ગઢાસ = ગાઢપણું, છટા = વીજળી. ઘન= વાદળું. દુહૂંધા = બન્ને તરફ, બન્ને અવસ્થાઓમાં. બૅન= વચન. ગુડૂપર ડૂબી. અર્થ - જ્યાં આત્મામાં જ્ઞાનની જ્યોતિ પ્રકાશિત છે ત્યાં ધર્મરૂપી ધરતી પર સત્યરૂપ સૂર્યનું અજવાળું છે અને જ્યાં શુભ-અશુભ કર્મોની સઘનતા છે ત્યાં મોહના ફેલાવાનો ઘોર અંધકારમય કૂવો જ છે. આ રીતે જીવની ચેતના બન્ને અવસ્થાઓમાં ગુપચૂપ થઈને શરીર રૂપી વાદળાની ઘટામાં વીજળીની જેમ ફેલાઈ રહી છે. તે બુદ્ધિગ્રાહ્ય નથી અને ન વચનગોચર છે, તે તો પાણીનાં તરંગની જેમ પાણીમાં જ સમાઈ જાય છે. ૩. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #201 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૪ સમયસાર નાટક કર્મબંધનું કારણ અશુદ્ધ ઉપયોગ છે. ( સવૈયા એકત્રીસા) कर्मजाल-वर्गनासौं जगमैं न बंधै जीव, बंधै न कदापि मन-वच-काय-जोगसौं। चेतन अचेतनकी हिंसासौं न बंधै जीव , बंधै न अलख पंच-विषै-विष-रोगसौं।। कर्मसौं अबंध सिद्ध जोगसौं अबंध जिन, हिंसासौं अबंध साधु ग्याता विषै-भोगसौं। इत्यादिक वस्तुके मिलापसौं न बंधै जीव , बंधै एक रागादि असुद्ध उपयोगसौं।।४।। શબ્દાર્થ - વર્ગનાર કર્મપરમાણુઓના સમૂહને વર્ગણા કહે છે. કદાપિ= કદી પણ. અલખ= આત્મા. પંચ વિર્ષ=પાંચ ઇન્દ્રિયોના વિષય-ભોગ. અસુદ્ધ ઉપયોગ-જીવની શુભાશુભ પરિણતિ. અર્થ:- જીવને બંધનું કારણ ન તો કાર્માણ વર્ગણા છે, ન મન-વચન-કાયાના યોગ છે, ન ચેતનઅચેતનની હિંસા છે અને ન ઈન્દ્રિયોના વિષયો છે, કેવળ રાગ આદિ અશુદ્ધ ઉપયોગ બંધનું કારણ છે. કેમકે કાર્માણ વર્ગણા રહેવા છતાં પણ સિદ્ધ ભગવાન અબંધ રહે છે, યોગ* હોવા છતાં પણ અરહંત ભગવાન અબંધ રહે છે, હિંસા થઈ જવા છતાં પણ મુનિ મહારાજ અબંધ રહે છે અને * મનોયોગ બે–સત્ય મનોયોગ, અનુભય મનોયોગ. વચનયોગ બે–સત્ય વચનયોગ, અનુભય વચનયોગ. કાયયોગ ત્રણ-ઔદારિક કાયયોગ, ઔદારિક મિશ્ર કાયયોગ અને કાર્માણ કાયયોગ એવા સાત યોગ સયોગી જિનરાજને હોય છે. * ત્રસ સ્થાવર હિંસાના ત્યાગી મહાવ્રતી મુનિ ઈર્યાસમિતિપૂર્વક વિહાર કરે છે અને અકસ્માત કોઈ જીવ તેમના પગ નીચે આવી પડે તથા મરી જાય તો પ્રમત્તયોગ ન હોવાથી તેમને હિંસાનો બંધ થતો નથી. न कर्मबहुलं जगन्न चलनात्मकं कर्म वा न नैककरणानि वा न चिदचिद्वधो बन्धकृतः। यदैक्यमुपयोगभूः समुपयाति रागादिभिः स एव किल केवलं भवति बन्धहेतुर्नृणाम्।।२।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #202 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બંધ દ્વાર ૧૭૫ પાંચ ઈન્દ્રિયોના ભોગ ભોગવવા છતાં પણ સમ્યગ્દષ્ટિ જીવ અબંધ રહે છે. ભાવાર્થ- કાર્માણવર્ગણા, યોગ, હિંસા, ઈન્દ્રિય-વિષયભોગ-એ બંધના કારણ કહેવાય છે પરંતુ સિદ્ધાલયમાં અનંતાનંત કાર્માણ પુદ્ગલવર્ગણાઓ ભરેલી છે, તે રાગાદિ વિના સિદ્ધ ભગવાન સાથે બંધાતી નથી; તેરમાં ગુણસ્થાનવર્તી અરિહંત ભગવાનને મન-વચન-કાયાના યોગ રહે છે પરંતુ રાગ-દ્વેષ આદિ થતાં નથી તેથી તેમને કર્મબંધ થતો નથી; મહાવ્રતી સાધુઓથી અબુદ્ધિપૂર્વક હિંસા થયા કરે છે પરંતુ રાગ-દ્વેષ ન હોવાથી તેમને બંધ નથી, અવ્રતી સમ્યગ્દષ્ટિ જીવ પંચેન્દ્રિયના વિષયો ભોગવે છે પણ તલ્લીનતા ન હોવાથી તેમને નિર્જરા જ થાય છે, તેથી સ્પષ્ટ છે કે કાર્માણવર્ગણાઓ યોગ, હિંસા અને સાંસારિક વિષય બંધના કારણ નથી; કેવળ અશુદ્ધ ઉપયોગથી જ બંધ થાય છે. ૪. વળીकर्मजाल-वर्गनाकौ वास लोकाकासमांहि, मन-वच-कायकौ निवास गति आउमैं। चेतन अचेतनकी हिंसा वसै पुग्गलमैं , विषैभोग वरतै उदैके उरझाउमै।। रागादिक सुद्धता असुद्धता है अलखकी, यहै उपादान हेतु बंधके बढ़ाउमै। याहीतै विचच्छन अबंध कह्यौ तिहूं काल , RTI કોષ મોદ નાદ સચવ સુમામૈા ફા શબ્દાર્થ:- લોકાકાસ=જેટલા આકાશમાં જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને કાળ-એ પાંચ દ્રવ્યો પ્રાપ્ત થાય છે તે. ઉપાદાન હેતુ = જે સ્વયં કાર્ય કરે. વિચચ્છના =સમ્યગ્દષ્ટિ. તિહુઁ કાલ= ભૂત, ભવિષ્ય, વર્તમાન. लोकः कर्म ततोऽस्तु सोऽस्तु च परिस्पन्दात्मकं कर्म तत् तान्यस्मिन्करणानि सन्तु चिदचिद्व्यापादनं चास्तु तत्। रागादीनुपयोगभूमिमनयन ज्ञानं भवेत् केवलं बन्धं नैव कुतोऽप्युपत्ययमहो सम्यग्दृगात्मा ध्रुवम्।।३।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #203 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૬ સમયસાર નાટક અર્થ - કાર્માણવર્ગણાઓ લોકાકાશમાં રહે છે, મન-વચન-કાયાના યોગોની સ્થિતિ ગતિ અને આયુષ્યમાં રહે છે, ચેતન-અચેતનની હિંસાનું અસ્તિત્વ પુદગલમાં છે, ઈન્દ્રિયોના વિષય-ભોગ ઉદયની પ્રેરણાથી થાય છે; તેથી વર્ગણા, યોગ, હિંસા અને ભોગ-આ ચારેનો સદ્દભાવ પુદગલ સત્તામાં છે- આત્માની સત્તામાં નથી, તેથી એ જીવને કર્મબંધના કારણ નથી અને રાગ-દ્વેષ-મોહ જીવના સ્વરૂપને ભૂલાવી દે છે તેથી બંધની પરંપરામાં અશુદ્ધ ઉપયોગ જ અંતરંગ કારણ છે, સમ્યકત્વભાવમાં રાગ-દ્વેષ-મોહુ હોતા નથી તેથી સમ્યજ્ઞાનીને સદા બંધરહિત કહ્યા છે. ૫. જો કે જ્ઞાની અબંધ છે તો પણ પુરુષાર્થ કરે છે. (સવૈયા એકત્રીસા) कर्मजालजोग हिंसा-भोगसौं न बंधै पै, तथापि ग्याता उद्दिमी बखान्यौ जिन बैनमैं। ग्यानदिष्टि देत विषै-भोगनिसौं हेत दोऊ क्रिया एक खेत यौं तौं बनै नांहि जैनमैं।। उदै-बल उद्दिम गहै पै फलकौं न चहै, निरदै दसा न होइ हिरदैके नैनमैं। आलस निरुद्दिमकी भूमिका मिथ्यात मांहि, जहां न संभारै जीव मोह नींद सैनमैं।।६।। શબ્દાર્થ – ઉક્રિમી= પુરુષાર્થી. બખાન્ય=કહ્યો. બૈન= વચન. નિરદૈ=કઠોર. ન સંભાર (ન સાલે ) = અસાવધાન રહે. સૈન (શયન)= નિદ્રા. અર્થ - સ્વરૂપની સંભાળ અને ભોગોનો પ્રેમ – એ બન્ને વાતો એક સાથે જ જૈનધર્મમાં હોઈ શકે નહિ, તેથી જોકે સમ્યજ્ઞાનની વર્ગણા, યોગ, હિંસા અને ભોગોથી અબંધ છે તો પણ તેને પુરુષાર્થ કરવાને માટે જિનરાજની આજ્ઞા છે. તેઓ तथापि न निरर्गलं चरितुमिष्यते ज्ञानिनां तदायतनमेव सा किल निरर्गला व्यापृतिः। अकामकृत्कर्म तन्मतमकारणं ज्ञानिनां द्वयं न हि विरुध्यते किम् करोति जानाति च।।४।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #204 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બંધ દ્વાર ૧૭૭ શક્તિ પ્રમાણે પુરુષાર્થ કરે છે પણ ફળની અભિલાષા રાખતા નથી અને હૃદયમાં સદા દયાભાવ રાખે છે, નિર્દય હોતા નથી. પ્રમાદ અને પુરુષાર્થહીનતા તો મિથ્યાત્વદશામાં જ હોય છે જ્યાં જીવ મોહનિદ્રાથી અચેત રહે છે, સમ્યકત્વભાવમાં પુરુષાર્થહીનતા નથી. ૬. ઉદયની પ્રબળતા (દોહરા) जब जाकौ जैसौ उदै, तब सो है तिहि थान। सकति मरोरै जीवकी, उदै महा बलवान।।७।। શબ્દાર્થ - જાકી= જેના. થાન=સ્થાન. ઉદે ( ઉદય)-કર્મનો વિપાક. અર્થ - જ્યારે જે જીવનો જેવો ઉદય હોય છે ત્યારે તે જીવ તેની જેમ જ વર્ત છે. કર્મનો ઉદય બહુ જ પ્રબળ હોય છે તે જીવની શક્તિઓને કચડી નાખે છે અને તેને પોતાના ઉદયને અનુકૂળ પરિણમાવે છે. ૭. ઉદયની પ્રબળતા પર દષ્ટાંત ( સવૈયા એકત્રીસા) जैसैं गजराज पस्यौ कर्दमकै कुंडबीच, उद्दिम अहूटै पै न छूटै दुख-दंदसौं। जैसैं लोह-कंटककी कोरसौं उरइयौ मीन, ऐचत असाता लहै साता लहै संदसौं।। जैसैं महाताप सिर वाहिसौं गरास्यौ नर, तकै निज काज उठि सकै न सुछंदसौं। तैसैं ग्यानवन्त सब जानै न बसाइ कछू, बंध्यौ फिरै पूरब करम-फल-फंदसौं।।८।। શબ્દાર્થ:- ગજરાજ=હાથી. કઈમ-કીચડ. કંટક કાંટો. કોર=અણી. ઉરઝયો-ફસાયેલી. મીન = માછલી. સંદસૌ = છૂટવાથી. અર્થ- જેવી રીતે કાદવના ખાડામાં પડેલો હાથી અનેક પ્રયત્નો કરવા છતાં પણ દુઃખથી છૂટતો નથી, જેવી રીતે લોઢાના કાંટામાં ફસાયેલી માછલી દુઃખ પામે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #205 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૭૮ સમયસાર નાટક છે– નીકળી શકતી નથી, જેમ આકરા તાવ અને માથાના શૂળમાં પડેલો મનુષ્ય પોતાનું કાર્ય કરવા માટે સ્વતંત્રતાથી ઊઠી શકતો નથી, તેવી જ રીતે સમ્યગ્ગાની જીવ જાણે છે બધું પણ પૂર્વોપાર્જિત કર્મની જાળમાં ફસાયેલો હોવાથી તેનું કાંઇ વશ ચાલતું નથી અર્થાત્ વ્રત, સંયમ આદિનું ગ્રહણ કરી શકતા નથી. ૮. મોક્ષમાર્ગમાં અજ્ઞાની જીવ પુરુષાર્થહીન અને જ્ઞાની પુરુષાર્થી હોય છે. ( ચોપાઈ ) जे जिय मोह नींदमैं सोवै । ते आलसी निरुद्दिम होवैं ॥। द्रिष्टि खोलि जे जगे प्रवीना । तिनि आलस तजि उद्दिम कीना ।। ९॥ અર્થ:- જે જીવ મિથ્યાત્વની નિદ્રામાં સૂઈ રહે છે તેઓ મોક્ષમાર્ગમાં પ્રમાદી અથવા પુરુષાર્થહીન હોય છે અને જે વિદ્વાન જ્ઞાનનેત્ર ઉઘાડીને જાગૃત થયા છે તેઓ પ્રમાદ છોડીને મોક્ષમાર્ગમાં પુરુષાર્થ કરે છે. ૯. જ્ઞાની અને અજ્ઞાનીની પરિણતિ ૫૨ દૃષ્ટાંત (સવૈયા એકત્રીસા ) काच बांधै सिरसौं सुमनि बांधि पाइनिसौं, जानै न गंवार कैसी मनि कैसौ काच है। यही मूढ़ झूठमैं मगन झूठहीकौं दोरै, झूठी बात मानै पै न जानै कहा साच है ।। मनिकौं परखि जानें जौंहरी जगत मांहि, जहांको सचकी समुझि ग्यान लोचनकी जाच है । जु वासी सो तौ तहांको मरम जानै, जाको जैसौ स्वांग ताकौ ताही रूप नाच है ।। १० ।। શબ્દાર્થ:- સિ૨=મસ્તક. સુમનિ=રત્ન. પાઈનિસૌં= પગોથી. પરિખ પરીક્ષા. લોચન= નેત્ર. સ્વાંગ=વેષ. અર્થ:- જેવી રીતે વિવેકહીન મનુષ્ય માથામાં કાચ અને પગમાં રત્ન પહેરે Please inform us of any errors on rajesh@AtmaDharma.com = Page #206 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૯ બંધ દ્વાર છે, તે કાચ અને રત્નનું મૂલ્ય સમજતો નથી, તેવી જ રીતે મિથ્યાત્વી જીવ અતત્ત્વમાં મગ્ન રહે છે અને અતત્ત્વને જ ગ્રહણ કરે છે, તે સત્-અસને જાણતો નથી. સંસારમાં હીરાની પરીક્ષા ઝવેરી જ જાણે છે, સાચ-જૂઠની ઓળખાણ માત્ર જ્ઞાનદષ્ટિથી થાય છે. જે જે અવસ્થામાં રહેવાવાળો છે તે તેને જ સારી જાણે છે અને જેનું જેવું સ્વરૂપ છે તે તેવી જ પરિણતિ કરે છે, અર્થાત્ મિથ્યાદષ્ટિ જીવ મિથ્યાત્વને જ ગ્રાહ્ય સમજે છે અને તેને અપનાવે છે તથા સમ્યકત્વી સમ્યકત્વને ગ્રાહ્ય જાણે છે અથવા તેને અપનાવે છે. ભાવાર્થ- ઝવેરી મણિની પરીક્ષા કરી લે છે અને કાચને કાચ જાણીને તેની કદર કરતો નથી, પણ મૂર્ખાઓ કાચને હીરો અને હીરાને કાચ સમજીને કાચની કદર અને હીરાનો અનાદર કરે છે, તેવી જ રીતે સમ્યદષ્ટિ અને મિથ્યાદષ્ટિની હાલત રહે છે અર્થાત્ મિથ્યાદષ્ટિ જીવ અતત્ત્વનું જ તત્ત્વશ્રદ્ધાન કરે છે અને સમ્યગ્દષ્ટિ જીવ પદાર્થનું યથાર્થ સ્વરૂપ ગ્રહણ કરે છે.૧૦. જેવી ક્રિયા તેવું ફળ (દોહરો) बंध बढ़ावै अंध है, ते आलसी अजान। मुकति हेतु करनी करें, ते नर उद्दिमवान।।११।। શબ્દાર્થ- અંધ=વિવેકહીન, આલસી=પ્રમાદી. અજાન (અજ્ઞાન) =અજ્ઞાની. ઉદિમવાન=પુરુષાર્થી. અર્થ:- જે વિવેકહીન થઈને કર્મનીબંધ-પરંપરા વધારે છે તેઓ અજ્ઞાની તથા પ્રમાદી છે અને જે મોક્ષ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે તેઓ પુરુષાર્થી છે. ૧૧. જ્યાંસુધી જ્ઞાન છે ત્યાંસુધી વૈરાગ્ય છે. (સવૈયા એકત્રીસા) जबलग जीव सुद्धवस्तुकौं विचारै ध्यावै, तबलग भौंगसौं उदासी सरवंग है। जानाति यः स न करोति करोति यस्तु जानात्ययं न खलु तत्किल कर्मरागः। रागं त्वबोधमयमध्यवसायमाहु मिथ्यादृशः स नियतं स च बन्धहेतुः।।५।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #207 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૦ સમયસાર નાટક भोगमैं मगन तब ग्यानकी जगन नाहि, भोग-अभिलाषकी दसा मिथ्यात अंग है।। तातें विषै-भोगमैं मगन सो मिथ्याती जीव, भोगसौं उदास सो समकिती अभंग है। ऐसी जानि भोगसौं उदास है मुकति साथै, यहै मन चंग तौ कठौती मांहि गंग है।।१२।। શબ્દાર્થ- ઉદાસી=વિરક્ત. સરવંગ=તદન. જગન=ઉદય. અભિલાષ ઈચ્છા. મુકિત (મુકતિ)= મોક્ષ. ચંગ (ચંગા)=પવિત્ર. કઠીતી =કથરોટ. અર્થ - જ્યાં સુધી જીવનો વિચાર શુદ્ધ વસ્તુમાં રમે છે ત્યાં સુધી તે ભોગોથી સર્વથા વિરક્ત રહે છે અને જ્યારે ભોગોમાં લીન થાય છે ત્યારે જ્ઞાનનો ઉદય રહેતો નથી કારણ કે ભોગોની ઈચ્છા અજ્ઞાનનું રૂપ છે. તેથી સ્પષ્ટ છે કે જે જીવ ભોગોમાં મગ્ન રહે છે તે મિથ્યાત્વી છે અને જે ભોગોથી વિરક્ત છે તે સમ્યગ્દષ્ટિ છે. એમ જાણીને ભોગોથી વિરક્ત થઈને મોક્ષનું સાધન કરો! જે મન પવિત્ર હોય તો કથરોટના પાણીમાં નાહવું તે જ ગંગા-સ્નાન સમાન છે અને જો મન મિથ્યાત્વ, વિષયકષાય આદિથી મલિન છે તો ગંગા આદિ કરોડો તીર્થોના સ્નાનથી પણ આત્મામાં પવિત્રતા આવતી નથી. ૧૨. ચાર પુરુષાર્થ (દોહરા) धरम अरथ अरु काम सिव , पुरुषारथ चतुरंग। कुधी कलपना गहि रहै, सुधी गहै सरवंग।।१३।। શબ્દાર્થ:- પુરુષારથ= ઉત્તમ પદાર્થ. ચતુરંગ=ચાર. કુધી=મૂર્ખ. સુધી =જ્ઞાની. સરવંગ (સર્વાગ )=પૂર્ણ. અર્થ - ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-એ પુરુષાર્થના ચાર અંગ છે, દુર્બુદ્ધિ જીવ તેમનું મન ફાવે તેમ ગ્રહણ કરે છે અને સમ્યગ્દષ્ટિ જ્ઞાની જીવ સંપૂર્ણ રીતે વાસ્તવિક રૂપમાં અંગીકાર કરે છે. ૧૩. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #208 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૧ બંધ દ્વાર ચાર પુરુષાર્થ ઉપર જ્ઞાની અને અજ્ઞાનીનો વિચાર ( સવૈયા એકત્રીસા) कुलकौ आचार ताहि मूरख धरम कहै , पंडित धरम कहै वस्तुके सुभाउकौं। खेहकौ खजानौं ताहि अग्यानी अरथ कहै, ग्यानी कहै अरथ दरव-दरसाउकौं।। दंपतिकौ भोग ताहि दुरबुद्धी काम कहै , सुधी काम कहै अभिलाष चित चाउकौं। इंद्रलोक थानकौं अजान लोग कहैं मोख, सुधी मोख कहै एक बंधके अभाउकौं।।१४।। शार्थ:- =मटी. ६५ती = स्त्री-पुरु५. ६२.भुद्धिभू . सुधा =u-l. छन्द्रतो: =स्वर्ग. અર્થ- અજ્ઞાનીઓ કુળપદ્ધતિ -સ્નાન, ચોકા વગેરેને ધર્મ કહે છે અને પંડિતો વસ્તુસ્વભાવને ધર્મ કહે છે. અજ્ઞાનીઓ માટીના સમૂહું એવા સોના-ચાંદી આદિને દ્રવ્ય કહે છે પરંતુ જ્ઞાનીઓ તત્ત્વ-અવલોકનને દ્રવ્ય કહે છે. અજ્ઞાનીઓ સ્ત્રી-પુરુષના વિષય-ભોગને કામ કર્યું છે, જ્ઞાની આત્માની નિસ્પૃહતાને કામ કહે છે. અજ્ઞાનીઓ સ્વર્ગલોકને વૈકુંઠ (મોક્ષ) કહે છે પણ જ્ઞાનીઓ કર્મબંધનના નાશને મોક્ષ કહે છે. १४. આત્મામાં જ ચારે પુરુષાર્થ છે. (સવૈયા એકત્રીસા) धरमकौ साधन जु वस्तुकौ सुभाउ साधै, अरथकौ साधन विलेछ दर्व षटमैं। यहै काम-साधन जु संग्रहै निरासपद, सहज सरूप मोख सुद्धता प्रगटमैं।। अंतरकी द्रिष्टिसौं निरंतर विलोकै बुध , धरम अरथ काम मोख निज घटमैं। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates साधन आराधनकी सौंज रहै जाके संग, मर.. भूल्यौ फिरै मूरख मिथ्यातकी अलटमैं।। १५।। શબ્દાર્થ:- વિલેછ=ભિન્ન ભિન્ન ग्रहए। पुं. संग्रहै=ग्रह रे. निरासप६=निस्पृहता. सौं४=सामग्री. असट= भ्रम. અર્થ:- વસ્તુસ્વભાવને યથાર્થ જાણવું તે ધર્મ-પુરુષાર્થની સિદ્ધિ છે, છ દ્રવ્યોનું ભિન્ન ભિન્ન જાણવું તે અર્થ - પુરુષાર્થની સાધના છે, નિસ્પૃહતાનું ગ્રહણ કરવું તે કામ-પુરુષાર્થની સિદ્ધિ છે અને આત્મસ્વરૂપની શુદ્ધતા પ્રગટ કરવી તે મોક્ષપુરુષાર્થની સિદ્ધિ છે. આવી રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થોને સમ્યગ્દષ્ટિ જીવ પોતાના હૃદયમાં સદા અંતર્દષ્ટિથી દેખે છે અને મિથ્યાષ્ટિ જીવ મિથ્યાત્વના ભ્રમમાં પડીને ચારે પુરુષાર્થોની સાધક અને આરાધક સામગ્રી પાસે રહેવા છતાં પણ તેમને જોતો નથી અને બહાર ગોત્યા કરે છે. ૧૫. વસ્તુનું સત્ય સ્વરૂપ અને મૂર્ખનો વિચાર (સવૈયા એકત્રીસા ) तिहुं लोकमांहि तिहुं काल सब जीवनिकौ, पूरव करम उदै आइ रस देतु है । कोउ दीरधाउ धरै कोउ अलपाउ मरै, कोउ दुखी कोउ सुखी कोउ समचेतु है ।। याहि मैं जिवायो याहि मारौ याहि सुखी करौ, याहि दुखी करौ ऐसे मूढ़ मान लेतु है । याही अहंबुद्धिसौं न विनस भरम भूल, यह मिथ्या धरम करम - बंध हेतु है ।। १६ ।। शब्दार्थः- धीरघाउ (दीर्घायु ) = अधि भर असपा (अल्पायु ) = नानी સમયસાર નાટક सर्वं सदैव नियतं भवति स्वकीय कर्मोदयान्मरणजीवितदुःखसौख्यम् । अज्ञानमेतदिह यत्तु परः परस्य कुर्यात्पुमान् मरणजीवितदुःखसौख्यम्।। ६ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #210 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બંધ દ્વાર ૧૮૩ જિવાય-જીવાડયો. મૂઢ મિથ્યાદષ્ટિ. હેતુ=કારણ. અર્થ- ત્રણ લોક અને ત્રણ કાળમાં જગતના સર્વ જીવોને પૂર્વઉપાર્જિત કર્મ ઉદયમાં આવીને ફળ આપે છે જેથી કોઈ અધિક આયુ મેળવે છે, કોઈ નાની ઉંમરમાં મરે છે, કોઈ દુઃખી થાય છે, કોઈ સુખી થાય છે અને કોઈ સાધારણ સ્થિતિમાં રહે છે. ત્યાં મિથ્યાષ્ટિ એમ માનવા લાગે છે કે મેં આને જીવાયો, આને માર્યો, આને સુખી કર્યો, આને દુઃખી કર્યો છે. આ જ અહંબુદ્ધિથી અજ્ઞાનનો પડદો દૂર થતો નથી અને એ જ મિથ્યાભાવ છે જે કર્મબંધનું કારણ છે. ૧૬. વળી जहांलौं जगतके निवासी जीव जगतमैं , सबै असहाइ कोऊ काहूकौ न धनी है। जैसी जैसी पूरव करम-सत्ता बांधी जिन, तेसी उदैमैं अवस्था आइ बनी है।। एतेपरि जो कोउ कहै कि मैं जिवाऊं मारूं, इत्यादि अनेक विकलप बात घनी है। सो तौ अहंबुद्धिसौं विकल भयौ तिहूं काल, डोलै निज आतम सकति तिन हनी है।।१७।। શબ્દાર્થ - અસહાઈ =નિરાધાર. ધની =રક્ષક. અવસ્થા=હાલત. ઘની ઘણી. વિકલ=બેચેન, ડોલે ફરે છે. તિટૂંકાલ સદેવ. હની-નાશ કર્યો. અર્થ - જ્યાં સુધી સંસારી જીવોને જન્મ-મરણરૂપ સંસાર છે ત્યાંસુધી તેઓ અસહાય છે-કોઈ કોઈનો રક્ષક નથી. જેણે પૂર્વે જેવી કર્મસત્તા બાંધી છે તેના ઉદયમાં તેની તેવી જ દશા થઈ જાય છે. આમ હોવા છતાં પણ જે કોઈ કહે अज्ञानमेतदधिगम्य परात्परस्य पश्यन्ति ये मरणजीवितदुः खसौख्यम्। कर्माण्यहंकृतिरसेन चिकीर्षवस्ते मिथ्यादृशो नियतमात्महनो भवन्ति।।७।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #211 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૪ સમયસાર નાટક છે કે હું માનું છું, હું મારું છું ઈત્યાદિ અનેક પ્રકારની કલ્પનાઓ કરે છે તેથી તે આ જ અહંબુદ્ધિથી વ્યાકુળ થઈને સદા ભટકતો ફરે છે અને પોતાની આત્મશક્તિનો ઘાત કરે છે. ૧૭. ઉત્તમ, મધ્યમ, અધમ અને અધમાધમ જીવોનો સ્વભાવ (સવૈયા એકત્રીસા) उत्तम पुरुषकी दसा ज्यौं किसमिस दाख, बाहिज अभिंतर विरागी मृदु अंग है। मध्यम पुरुष नारिअरकीसी भांति लि. बाहिज कठिन होय कोमल तरंग है।। अधम पुरुष बदरीफल समान जाकै ___ बाहिरसैं दीसै नरमाई दिल संग है। अधमसैं अधम पुरुष पूंगीफल सम, अंतरंग बाहिज कठोर सरवंग है।।१८।। શબ્દાર્થ- અભિંતર=અંદર. બદરીફલ=બોર. નરમાઈ =કોમળતા. દિલ =હૃદય. સંગ=પથ્થર. મૂંગીલ-સોપારી. અર્થ:- ઉત્તમ મનુષ્યનો સ્વભાવ અંતરમાં અને બહારમાં કિસમિસ દ્રાક્ષ જેવો કોમળ (દયાળુ) હોય છે. મધ્યમ પુરુષનો સ્વભાવ નાળિયેર સમાન બહારમાં તો કઠોર (અભિમાની) અને અંદરથી કોમળ રહે છે, અધમ પુરુષનો સ્વભાવ બોર જેવો બહારથી કોમળ પણ અંદરથી કઠોર રહે છે અને અધમાધમ પુરુષનો સ્વભાવ સોપારી જેવો અંદર અને બહારથી સર્વાગે કઠોર રહે છે. ૧૮. ઉત્તમ પુરુષનો સ્વભાવ (સવૈયા એકત્રીસા) कीचसौ कनक जाकै नीचसौ नरेस पद, मीचसी मिताई गरुवाई जाकै गारसी। जहरसी जोग-जाति कहरसी करामाति, हहरसी हौस पुदगल-छबि छारसी।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #212 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બંધ દ્વાર ૧૮૫ जालसौ जग-विलास भालसौ भुवन वास, कालसौ कुटुंब काज लोक-लाज लारसी। सीठसौ सुजसु जानै बीठसौ वखत माने, સી નાવડી રતિ તાદિ વંવત વનારસીપા ૨૨ શબ્દાર્થ:- મચ=મૃત્યુ. મિતાઈ=મિત્રતા. ગરુવાઈ=મોટાઈ. ગાર (ગાલ)=ગાળ. જોગ-જાતિ-યોગની ક્રિયાઓ. કહર=દુ:ખ, હહર=અનર્થ. હોસ=વિસ, મહત્ત્વકાંક્ષા. પુદ્ગલ-છવિ શરીરની કાન્તિ. છાર=ભસ્મ. ભાલ=બાણ ઉપરની લોઢાની અણી. લાર=મોઢાની લાળ. સીઠ નાકનો મેલ. બીઠ વિઠા. વખત = ભાગ્યોદય. અર્થ:- સોનાને કાદવ સમાન, રાજ્યપદને અત્યંત તુચ્છ, લોકોની મૈત્રીને મૃત્યુ સમાન, પ્રશંસાને ગાળ સમાન, યોગની ક્રિયાઓને ઝેર સમાન, મંત્રાદિક યુક્તિઓને દુ:ખ સમાન, લૌકિક ઉન્નતિને અનર્થ સમાન, શરીરની કાન્તિને રાખ સમાન, સંસારની માયાને જંજાળ સમાન, ઘરના નિવાસને બાણની અણી સમાન, કુટુંબના કામને કાળ સમાન, લોકલાજને લાળ સમાન, સુયશને નાકમાં મેલસમાન અને ભાગ્યોદયને વિષ્ટા સમાન જે જાણે છે, (તે ઉત્તમ પુરુષ છે) તેને પ. બનારસીદાસજી નમસ્કાર કરે છે. ૧૯. ભાવાર્થ એ છે કે જ્ઞાની જીવ સાંસારિક અભ્યદયને એક આપત્તિ જ સમજે છે. મધ્યમ પુરુષનો સ્વભાવ ( સવૈયા એકત્રીસા) जैसे कोऊ सुभट सुभाइ ठग-मूर खाइ, चेरा भयौ ठगनीके घरामैं रहतु है। ठगौरी उतरि गइ तबै ताहि सुधि भई, परयो परवस नाना संकट सहतु है।। तैसेही अनादिकौ मिथ्याती जीव जगतमैं, डोलै आठौं जाम विसराम न गहतु है। ग्यान कला भासी भयौ अंतर उदासी पै, तथापि उदै व्याधिसौं समाधि न लहतु है।।२०।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates સમયસાર નાટક શબ્દાર્થ:- મૂર=મૂળિયું, જડીબૂટ્ટી. ચેરાયેલો. જામ=પહોર. વિસરામ–ચેન. વ્યાધિ=આપત્તિ. સમાધિ=સ્થિરતા. અર્થ:- જેવી રીતે કોઈ સજ્જનને કોઈ ઠગ જડીબૂટ્ટી ખવડાવી દે તો તે મનુષ્ય ઠગોનો દાસ બની જાય છે અને તે ઠગોની આજ્ઞા પ્રમાણે ચાલે છે. પરંતુ જ્યારે તે બુટ્ટીની અસર મટી જાય છે અને તેને ભાન આવે ત્યારે ઠગોને ભલા ન જાણતો હોવા છતાં પણ તેમને આધીન રહીને અનેક પ્રકારના કષ્ટો સહન કરે છે. તેવી જ રીતે અનાદિકાળનો મિથ્યાદષ્ટિ જીવ સંસારમાં હંમેશા ભટકતો ફરે છે અને ચેન પામતો નથી. પરંતુ જ્યારે જ્ઞાનજ્યોતિનો વિકાસ થાય છે ત્યારે અંતરંગમાં જોકે વિરક્તભાવ રહે છે તોપણ કર્મ-ઉદયની પ્રબળતાને કારણે શાંતિ મેળવતો નથી. (એવો મધ્યમ પુરુષ છે.) ૨૦. અધમ પુરુષનો સ્વભાવ (સવૈયા એકત્રીસા) जैसे रंक पुरुषकै भायै कानी कौड़ी धन, उलुवाके भायै जैसैं संझा ही विहान है। कूकरुके भायै ज्यौं पिडोर जिरवानी मठा, હૈ सूकरके भायै ज्यौं पुरीष पकवान है ।। बायसके भायै जैसैं नींबकी निंबोरी दाख, बालकके भायै दंत-कथा ज्यौं पुरान हिंसकके भायै जैसैं हिंसामै धरम तैसैं, मूरखके भायै सुभबंध निरवान है ।। २१ ।। શબ્દાર્થ:- રંક-ગરીબ. ભાયેં=પ્રિય લાગે. કાની=ફૂટેલી. ઉલુવા ઘુવડ. વિહાન=સવાર. કૂકરુ=કૂતરો. પિડોર=ઉલટી. સૂકરુ–સુર. પુરીષ=વિષ્ટા. વાયસ કાગડો. દંતકથા= લૌકિક વાર્તા. નિરવાન=મોક્ષ. = અર્થ:- જેમ ગરીબ માણસને એક ફૂટેલી કોડી પણ સંપત્તિ સમાન પ્રિય લાગે છે, ઘુવડને સંધ્યા જ સવાર સમાન ઈષ્ટ લાગે છે, કૂતરાને ઉલટી જ દહીં સમાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #214 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બંધ દ્વાર ૧૮૭ ચિકર હોય છે, કાગડાને લીમડાની લીંબોળી દ્રાક્ષ સમાન પ્રિય હોય છે, બાળકોને લૌકિક વાર્તાઓ (ગપ્પા) શાસ્ત્રની જેમ ચિકર લાગે છે, હિંસક મનુષ્યને હિંસામાં જ ધર્મ દેખાય છે, તેવી જ રીતે મૂર્ખને પુણ્યબંધ જ મોક્ષ સમાન પ્રિય લાગે છે. (એવો અધમ પુરુષ હોય છે ).ર૧. અધમાધમ પુરુષનો સ્વભાવ ( સવૈયા એકત્રીસા) कुंजरकौं देखि जैसैं रोस करि भूसै स्वान, रोस करै निर्धन विलोकि धनवंतकौं। रैन के जगैय्याकौं विलोकि चोर रोस करै, मिथ्यामती रोस करै सुनत सिद्धंतकौं। हंसकौं विलोकि जैसैं काग मन रोस करै, ___ अभिमानी रोस करै देखत महंतकौं। सुकविकौं देखि ज्यौं कुकवि मन रोस करै, त्यौं ही दुरजन रोस करै देखि संतकौं।।२२।। શબ્દાર્થ:- કુંજર=હાથી. રોસ (રોષ)=ગુસ્સો. સ્વાન=કૂતરો. વિલોકિ=જોઈને. કાગ=કાગડો. દુરજન=અધમમાં પણ અધમ. અર્થ- જેવી રીતે કૂતરો હાથીને જોઈને ક્રોધિત થઈને ભસે છે, ધનવાન માણસને જોઈને નિર્ધન મનુષ્ય ક્રોધિત થાય છે, રાતે જાગનારને જોઈને ચોર ક્રોધિત થાય છે, સાચું શાસ્ત્ર સાંભળીને મિથ્યાત્વી જીવ ક્રોધિત થાય છે, હંસને જોઈને કાગડો ગુસ્સે થાય છે, મહાપુરુષને જોઈને ઘમંડી મનુષ્ય ક્રોધ કરે છે, સુકવિને જોઈને કુકવિના મનમાં ક્રોધ આવે છે, તેવી જ રીતે સત્પરુષને જોઈને અધમાધમ પુરુષ ગુસ્સે થાય છે. રર. વળી सरलकौं सठ कहै वकताकौं धीठ कहै. विनै करै तासौं कहै धनकौ अधीन है। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #215 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૮ સમયસાર નાટક छमीकौं निबल कहै दमीकौं उदत्ति कहै, __ मधुर वचन बोलै तासौं कहै दीन है।। धरमीकौं दंभी निसप्रेहीकौं गुमानी कहै, तिसना घटावै तासौं कहै भागहीन है। जहां साधुगुन देखै तिन्हकौं लगावै दोष, ऐसौ कछु दुर्जनको हिरदौ मलीन है।। २३ ।। શબ્દાર્થ:- સરલ=સીધા, સઠ મૂર્ખ. વકતા બોલવામાં ચતુર. વિને (વિનય)= નમ્રતા. છમી =ક્ષમા કરનાર. દમી=સંયમી. અદત્તિ લોભી. દીન=ગરીબ. દંભી=ઢોંગી. નિસDહી (નિસ્પૃહી)=ઈચ્છા રહિત. તિસના (તૃષ્ણા) લોભ. સાધુગુન=સગુણ. અર્થ:- અધમાધમ મનુષ્ય, સરળ ચિત્તવાળા મનુષ્યને મૂર્ખ કહે છે, જે વાતચીતમાં ચતુર હોય તેને ધીઠ કહે છે, વિનયવાનને ધનનો આશ્રિત બતાવે છે, ક્ષમાવાનને કમજોર કહે છે, સંયમીને* લોભી કહે છે, મધુર બોલનારને ગરીબ કહે છે, ધર્માત્માને ઢોંગી કહે છે, નિસ્પૃહીને ઘમંડી કહે છે, સંતોષીને ભાગ્યહીન કહે છે અર્થાત્ જ્યાં સગુણ દેખે છે ત્યાં દોષ લગાવે છે. દુર્જનનું હૃદય એવું જ મલિન હોય છે. ર૩. મિથ્યાદષ્ટિની અહંબુદ્ધિનું વર્ણન. (ચોપાઈ) मैं करता मैं कीन्ही कैसी। अब यौं करौं कहौ जो ऐसी। ए विपरीत भाव है जामैं। सो बरतै मिथ्यात दसामैं।। २४ ।। જે પાન, તમાકુ વગેરે વ્યસન રાખતા નથી અથવા અનાવશ્યક શૃંગાર ચટક-મટક કરતા નથી તેને અજ્ઞાની જીવો કંજૂસ-કૃપણ આદિ કહે છે. मिथ्यादृष्टैः स एवास्य बन्धहेतुर्विपर्ययात्। य एवाध्यवसायोऽयमज्ञानात्माऽस्य दृश्यते।।८।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #216 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બંધ દ્વાર ૧૮૯ અર્થ - હું કહું છું કે મેં આ કામ કર્યું (જે બીજાથી બની શકે નહિ), હવે પણ હું જેવું કહું છું તેવું જ કરીશ જેનામાં આવા અહંકારરૂપ વિપરીતભાવ હોય છે તે મિથ્યાદષ્ટિ હોય છે.૨૪. વળી-(દોહરા) अहंबुद्धि मिथ्यादसा, धरै सो मिथ्यावंत। विकल भयौ संसारमैं , करै विलाप अनंत।।२५।। અર્થ:- અહંકારનો ભાવ મિથ્યાત્વ છે, આ ભાવ જે જીવમાં હોય છે તે મિથ્યાષ્ટિ છે. મિથ્યાષ્ટિ સંસારમાં દુ:ખી થઈને ભટકે છે અને અનેક પ્રકારના વિલાપ કરે છે. ૨૫. મૂઢ મનુષ્ય વિષયોથી વિરક્ત હોતા નથી (સવૈયા એકત્રીસા) रविकै उदोत अस्त होत दिन दिन प्रति, अंजुलिकै जीवन ज्यौं जीवन घटतु है। कालकै ग्रसत छिन छिन होत छीन तन, आरेके चलत मानौ काठ सौ कटतु है।। ऐते परि मूरख न खौजै परमारथकौं, स्वारथकै हेतु भ्रम भारत ठटतु है। लगौ फिरै लोगनिसौं पग्यौ परै जोगनिसौं, विषैरस भोगनिसौं नेकु न हटतु है।। २६ ।। શબ્દાર્થ - જીવન=પાણી, જીવન-જિંદગી. આરાકરવત. પરમારથ (પરમાર્થ) = મોક્ષ. સ્વારથ (સ્વાર્થી પોતાનું ભલું કરવું તે. લોગનિકલૌકિક-પર વસ્તુ. પગ્યૌ=લીન. નેકુ જરા પણ. અર્થ - જેવી રીતે ખોબામાંથી પાણી ક્રમે ક્રમે ઘટે છે, તેવી જ રીતે સૂર્યના ઉદય-અસ્ત થાય છે અને પ્રતિદિન જિંદગી ઓછી થાય છે. જેવી રીતે કરવત अनेनाध्यवसायेन निष्फलेन विमोहितः। तत्किञ्चनापि नैवास्ति नात्मात्मानं करोति यत्।।९।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #217 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૦ સમયસાર નાટક ખેંચવાથી લાકડું કપાય છે, તેવી જ રીતે કાળ શરીરને ક્ષણે ક્ષણે ક્ષીણ કરે છે. આમ છતાં પણ અજ્ઞાની જીવ મોક્ષમાર્ગની શોધ કરતો નથી અને લૌકિક સ્વાર્થ માટે અજ્ઞાનનો ભાર ઉપાડે છે, શરીર આદિ પરવસ્તુઓમાં પ્રેમ કરે છે, મન, વચન, કાયાના યોગોમાં અહંબુદ્ધિ કરે છે અને સાંસારિક વિષયભોગોથી જરા પણ વિરક્ત થતો નથી. ર૬. અજ્ઞાની જીવની મૂઢતા ઉપર મૃગજળ અને આંધળાનું દષ્ટાંત. (સવૈયા એકત્રીસા) जैसैं मृग मत्त वृषादित्यकी तपत मांहि, तृषावंत मृषा-जल कारन अटतु है। तैसैं भववासी मायाहीसौं हित मानि मानि, ठानि ठानि भ्रम श्रम नाटक नटतु है। आगेकौं धुकत धाइ पीछे बछरा चवाइ, जैसैं नैन हीन नर जेवरी बटतु है। तैसैं मूढ़ चेतन सुकृत करतूति करै, रोवत हसत फल खोवत खटतु है।। २७।। શબ્દાર્થ - વૃષાદિત્ય વૃષ* સંક્રાન્તિનો સૂર્ય. તૃષાવંત-તરસ્યો. મૃષા=જૂઠો. અટતુ હૈ=ભટકે છે. નટતુ હૈ=નાચે છે. નૈનહીન નર=આંધળો મનુષ્ય. અર્થ - જેવી રીતે ગ્રીષ્મકાળમાં સૂર્યનો તીવ્ર આતાપ થતાં તરસ્યું હરણ ઉન્મત્ત થઈને મિથ્યા જળ તરફ નકામું જ દોડે છે, તેવી જ રીતે સંસારી જીવ માયામાં જ કલ્યાણ માનીને મિથ્યા કલ્પના કરીને સંસારમાં નાચે છે, જેવી રીતે આંધળો મનુષ્ય આગળ આગળ દોરડું વણતો જાય અને પાછળ વાછડું ખાતું જાય તો તેનો પરિશ્રમ વ્યર્થ જાય છે, તેવી જ રીતે મૂર્ખ જીવ શુભાશુભ ક્રિયા કરે છે અથવા શુભ ક્રિયાના ફળમાં હર્ષ અને અશુભ ક્રિયાના ફળમાં ખેદ કરીને ક્રિયાનું ફળ ખોઈ નાખે છે. ૨૭. * જેઠ મહિનામાં સૂર્ય વૃષ સંક્રાન્તિ પર આવે છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #218 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બંધ દ્વાર ૧૯૧ અજ્ઞાની જીવ બંધનથી છૂટી શકતો નથી. તેના ઉપર દષ્ટાંત (સવૈયા એકત્રીસા) लिय द्रिढ़ पेच फिरै लोटन कबुतरसौ, ___उलटौ अनादिकौ न कहूं सुलटतु है। जाकौ फल दुःख चाहि सातासौं कहत सुख, सहत-लपेटी असि-धारासी चटतु है।। ऐसैं मूढजन निज संपदा न लखै क्यौंही, यौंहि मेरी मेरी निसिवासर रटतु है। याही ममतासौं परमारथ विनसि जाइ, ____ कांजीकौ परस पाइ दूध ज्यौं फटतु है।। २८ ।। शार्थ:- द्रिद (६)=५४मूत. सहत (६६) =भ६. सि. =dAR. निसियास२ = २।त-हिन. ५२४. (स्पर्श )=२ऽयु त. અર્થ:- જેમ આળોટતા કબૂતરની પાંખોમાં મજબૂત ગૂંચ પડી હોવાથી તે ઉલટું-સુલટું (ઊંધુ-ચતું) થયા કરે છે, તેવી જ રીતે સંસારી જીવ અનાદિકાળથી કર્મ-બંધનની ગૂંચમાં ઉલટો થઈ રહ્યો છે, કદી સન્માર્ગનું ગ્રહણ કરતો નથી અને જેનું ફળ દુ:ખ છે એવી વિષયભોગની થોડીક શાતાને સુખ માનીને મધ ચોપડેલી તલવારની ધાર ચાટે છે. આવો અજ્ઞાની જીવ સદા પરવસ્તુઓને મારી મારી કહે છે અને પોતાના જ્ઞાનાદિ વૈભવને જોતો નથી, પરદ્રવ્યના આ મમત્વભાવથી આત્મહિત એવું નાશ પામે છે જેવું કાંજીના સ્પર્શથી દૂધ ફાટી જાય છે. ૨૮. અજ્ઞાની જીવની અહંબુદ્ધિ પર દષ્ટાંત. (સવૈયા એકત્રીસા) रूपकी न झाँक ही करमको डांक पियें, ग्यान दबि रह्यौ मिरगांक जैसै घनमैं। लोचनकी ढांकसौं न मानै सदगुरु हांक , डोलै मूढ़ रांकसौ निसांक तिहूं पनमै।। टांक एक मांसकी डलीसी तामै तीन फांक, तीनकौसौ आंक लिखि राख्यौ काहू तनमैं। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates तास कहै नांक ताके राखिवैकौं करै कांक, સમયસાર નાટક શબ્દાર્થ:- મિરગાંક ( મૃગાંક )= ચંદ્રમા. ઢાંકઢાંકણું. હાંક=પોકાર. ટાંક ( ટંક )=જોખવાનું એક માપ ( ચાર માશા ). ફાંક=ખંડ. કાંક= ઝગડો. લાંક(લંક )=કમ૨. ખડગ (ખડ્ગ )= તલવાર. બાંક =વતા. लांकसौं खड़ग बांधि बांक धरै मनमैं ।। २९।। અર્થ:- અજ્ઞાની જીવને પોતાના સ્વરૂપની ખબર નથી, તેમાં કર્મોદયનો ડાંક* લાગી રહ્યો છે, તેનું શુદ્ધ જ્ઞાન એવી રીતે દબાઈ ગયું છે જેમ ચંદ્ર વાદળાઓથી દબાઇ જાય છે. જ્ઞાનરૂપ નેત્ર ઢંકાઈ જવાથી તે સદ્દગુરુની શિખામણ માનતો નથી, મૂર્ખાઈવશ રિદ્રી થઈને હંમેશા નિઃશંક ફરે છે. નાક છે તે તો માંસનો એક ટુકડો છે, તેમાં ત્રણ કાણા છે, જાણે કોઈએ શરીરમાં ત્રણનો આંકડો જ લખી રાખ્યો છે, તેને નાક કહે છે. તે નાક (અહંકાર) રાખવા માટે લડાઈ કરે છે, કમરે તલવાર બાંધે છે અને મનમાં વક્રતા ધારણ કરે છે. ૨૯. तैसैं जैसे कोउ कूकर छुधित सूके हाड़ चाबै, हाड़निकी कोर चहुं ओर चुभै मुखमैं । गाल तालु रसना मसूढ़निको मांस फाटै, चाटै निज रुधिर मगन स्वाद - सुखमैं ।। विषयी पुरुष रति-रीति ठानै, तामै चित्त सानै हित मानै खेद दुखमै । વેઐ પરત∞ વન-હાનિ મલ-મૂત-વાનિ, मू गहै न गिलानि पगि रहै राग-रुखमै ।। ३० ।। શબ્દાર્થ:- ગિ રહૈ=મગ્ન થઈ જાય. રુખ=દ્વેષ. અર્થ:- જેમ ભૂખ્યો કૂતરો હાડકું ચાવે છે અને તેની અણી ચારે કોર મોઢામાં વાગે છે, જેથી ગાલ, તાળવું, જીભ અને જડબાનું માંસ ચીરાઈ જાય છે અને લોહી * સફેદ કાચ ઉપર જે રંગનો ડંક લગાવવામાં આવે છે તે જ રંગનો કાચ દેખાય છે. તેવી જ રીતે જીવરૂપ કાચ પર કર્મનો ડંક લાગી રહ્યો છે, તેથી કર્મ જેવો રસ આપે તેવા જ રૂપે જીવાત્મા થઈ જાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #220 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બંધ દ્વાર ૧૯૩ નીકળે છે. તે નીકળેલા પોતાના જ લોહીને તે ખુબ સ્વાદથી ચાટતો થકો આનંદિત થાય છે, તેવી જ રીતે અજ્ઞાની વિષય-લોલુપ જીવ કામ-ભોગમાં આસક્ત થઈને સંતાપ અને કષ્ટમાં ભલાઈ માને છે. કામક્રીડામાં શક્તિની હાનિ અને મળ-મુત્રની ખાણ સાક્ષાત્ દેખાય છે, તોપણ ગ્લાનિ કરતો નથી, રાગ-દ્વેષમાં મગ્ન જ રહે છે. 30. ४ नि डीछे ते साधु छ (Ala) सदा करमसौं भिन्न, सहज चेतन कह्यौ। मोह-विकलता मानि, मिथ्याती है रह्यौ।। करै विकल्प अनंत, अहंमति धारिकै। सो मुनि जो थिर होइ, ममत्त निवारिकै।।३१।। शार्थ:- गईमतिमबुद्धि. निपारि= २. रीने. અર્થ:- વાસ્તવમાં આત્મા કર્મોથી નિરાળો સહજ ચેતનરૂપ છે, પરંતુ મોહને કારણે સ્વરૂપ ભૂલીને મિથ્યાત્વી બની રહ્યો છે અને શરીર આદિમાં અહંબુદ્ધિ કરીને અનેક વિકલ્પો કરે છે. જે જીવ પરદ્રવ્યોમાં મમત્વભાવ છોડીને આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે તે સાધુ છે. ૩૧. સમ્યગ્દષ્ટિ જીવ આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે. (સવૈયા એકત્રીસા) असंख्यात लोक परवांन जे मिथ्यात भाव, तेई विवहार भाव केवली-उकत है। जिन्हको मिथ्यात गयौ सम्यक दरस भयौ, ते नियत-लीन विवहारसौं मुक्त है।। विश्वाद्विभक्तोऽपि हि यत्प्रभावादात्मानमात्मा विद्धाति विश्वम्। मोहैककन्दोऽध्यवसाय एष नास्तीह येषां यतयस्त एव ।।१०।। सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनै स्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः। सम्यनिश्चयमेकमेव तदमी निष्कम्पमाक्रम्य किं शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नन्ति संतो धृतिम्।।११।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #221 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૪ સમયસાર નાટક निरविकलप निरुपाधि आतम समाधि, साधि जे सुगुन मोख पंथको ढुकत हैं। तेई जीव परम दसामै थिररूप हैकै, धरममै धुके न करमसौं रुकत हैं।। ३२।। શબ્દાર્થ- અસંખ્યાત લોક પરવાન= જેટલા લોકાલોકના પ્રદેશો છે. 35d=cा. नियत निश्चयनय. भुत घटेan. અર્થ - જિનરાજનું કથન છે કે જીવને જે લોકાલોકના પ્રદેશો જેટલા મિથ્યાત્વભાવના અધ્યવસાયો છે તે વ્યવહારનયથી છે. જે જીવને મિથ્યાત્વ નષ્ટ થતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે તે વ્યવહાર છોડી નિશ્ચયમાં લીન થાય છે, તે વિકલ્પ અને ઉપાધિરહિત આત્મ-અનુભવ ગ્રહણ કરીને દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં લાગે છે અને તે જ પરમધ્યાનમાં સ્થિર થઈને નિર્વાણ પ્રાપ્ત કરે છે, કર્મોનો રોકયો રોકાતો નથી. ૩ર. शिष्यनो प्रश्न (वित्त) जे जे मोह करमकी परनति, बंध-निदान कही तुम सब्ब। संतत भिन्न सुद्ध चेतनसौं, तिन्हको मूल हेतु कहु अब्ब।। कै यह सहज जीवकौ कौतुक, कै निमित्त है पुग्गल दब्ब। सीस नवाइ शिष्य इम पूछत, कहै सुगुरु उत्तर सुन भब्ब।। ३३ ।। शार्थ:- ५२नति=या. निहन=1२९.. संतd=सदै१. भूव हेतु-भुण्य डा२९.. रागादयो बन्धनिदानमुक्तास्ते शुद्धचिन्मात्रमहोऽतिरिक्ताः। आत्मा परो वा किमु तन्निमित्तमिति प्रणुन्नाः पुनरेवमाहुः ।।१२।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #222 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૫ બંધ દ્વાર કૌતુક–ખેલ. અર્થ - શિષ્ય મસ્તક નમાવીને પ્રશ્ન કરે છે કે હે ગુરુજી! આપે મોહકર્મની સર્વ પરિણતિને બંધનું કારણ કહી છે તેથી તે શુદ્ધ ચૈતન્યભાવોથી સદા નિરાળી જ છે. હવે કહો કે બંધનું મુખ્ય કારણ શું છે? બંધ જીવનો જ સ્વાભાવિક ધર્મ છે અથવા એમાં પુદ્ગલ દ્રવ્યનું નિમિત્ત છે? ત્યાં શ્રીગુરુ ઉત્તર આપે છે કે હે ભવ્ય? સાંભળો. ૩૩. શિષ્યની શંકાનું સમાધાન (સવૈયા એકત્રીસા) जैसैं नाना बरन पुरी बनाइ दीजै हेठ, उज्जल विमल मनि सूरज-करांति है। उज्जलता भासै जब वस्तुको विचार कीजै, पुरीकी झलकसौं बरन भांति भांति है।। तैसैं जीव दरबकौं पुग्गल निमित्तरूप, ताकी ममतासौं मोह मदिराकी मांति है।। भेदग्यान द्रिष्टिसौं सुभाव साधि लीजै तहां, सांची शुद्ध चेतना अवाची सुख सांति है।। ३४।। શબ્દાર્થ - નાના-બરન=અનેક રંગ. પુરી-ડંક, હેઠ=નીચે. કરાંતિ (ક્રાંતિ)=ચમક. માંતિ = ઉન્મત્તપણું. અવાચી= વચન-અગોચર. અર્થ- જેમ સ્વચ્છ અને સફેદ સૂર્યકાન્તમણિ અથવા સ્ફટિકમણિની નીચે અનેક પ્રકારના ડંક મૂકવામાં આવે તો તે અનેક પ્રકારના રંગ-બેરંગી દેખાય છે અને જે વસ્તુના અસલ સ્વરૂપનો વિચાર કરવામાં આવે તો ઉજ્જવળતા જ જણાય છે, તેવી જ રીતે જીવદ્રવ્યમાં પુદ્ગલના નિમિત્તે તેની મમતાના કારણે મો-મદિરાનું ઉન્મત્તપણે થાય છે, પણ ભેદવિજ્ઞાન દ્વારા સ્વભાવ વિચારવામાં આવે તો સત્ય અને શુદ્ધ ચૈતન્યની વચનાતીત સુખ-શાંતિ પ્રતીતમાં આવે છે. ૩૪. न जातु रागादिनिमित्तभावमात्मात्मनो याति यथार्ककान्तः। तस्मिन्निमित्तं परसंग एव वस्तुस्वभावोऽयमुदेति तावत्।।१३।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર નાટક वणी - जैसैं महिमंडलमै नदीको प्रवाह एक, ताही अनेक भांति नीरकी ढरनि है । पाथरकौ जोर तहां धारकी मरोर होति, कांकरकी खांनि तहां झागकी झरनि है । पौंनकी झकोर तहां चंचल तरंग ऊठै, भूमिकी निचांनि तहां भौरकी परनि है । तैसैं एक आतमा अनंत-रस पुदगल, दुहूंके संजोगमैं विभावकी भरनि है ।। ३५ ।। शब्दार्थः- पाथर=पत्थर. आग = डीएश. पौंन=पवन. नियनि=ढाण. અર્થ:- જેવી રીતે પૃથ્વી ઉપર જોકે નદીનો પ્રવાહ એકરૂપ હોય છે, તોપણ પાણીની અનેક અવસ્થાઓ થાય છે, અર્થાત્ જ્યાં પત્થર સાથે અથડાય છે ત્યાં પાણીનો પ્રવાહ વળાંક લે છે, જ્યાં રેતીનો સમૂહ હોય છે ત્યાં ફીણ પડી જાય છે, જ્યાં પવનનો ઝપાટો લાગે છે ત્યાં તરંગો ઊઠે છે, જ્યાં જમીન ઢાળવાળી હોય છે ત્યાં વમળ ઉત્પન્ન થાય છે તેવી જ રીતે એક આત્મામાં જાતજાતના પુદ્દગલોના સંયોગ થવાથી અનેક પ્રકારની વિભાવપરિણતિ થાય છે. ૩૫. જડ અને ચૈતન્યનું પૃથપણું (દોહરા ) चेतन लच्छन आतमा, जड़ लच्छन तन-जाल । तनकी ममता त्यागिकै, लीजै चेतन चाल ।। ३६ ।। અર્થ:- આત્માનું લક્ષણ ચેતના છે અને શરીર આદિનું લક્ષણ જડ છે, તેથી શરીર આદિનું મમત્વ છોડીને શુદ્ધ ચૈતન્યનું ગ્રહણ કરવું ઉચિત છે. ૩૬. इति वस्तुस्वभावं स्वं ज्ञानी जानाति तेन सः । रागादीन्नात्मनः कुर्यान्नातो भवति कारकः।।१४।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #224 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બંધ દ્વાર ૧૯૭ આત્માની શુદ્ધ પરિણતિ ( સવૈયા એકત્રીસા) जो जगकी करनी सब ठानत, जो जग जानत जोवत जोई। देह प्रवांन पै देहसौं दूसरौ, देह अचेतन चेतन सोई।। देह धरै प्रभु देहसौं भिन्न, रहै परछ लखै नहि कोई। लच्छन वेदि विचच्छन बूझत, ___ अच्छनसौं परतच्छ न होई।।३७।। शार्थ:- होवत हेणे . वान ५२।१२. ५२७ (५२७ )= गुस, ढोस. हि=ीने. विय२७ ॥नी. पूजत समठे छ. २७नसौंन्द्रियोथी. ५२०२७ (प्रत्यक्ष )=12. અર્થ- જે સંસારમાં સર્વ ક્રિયાઓ* કરે છે, જે જગતને જાણનાર, દેખનાર છે, જે શરીર પ્રમાણ રહે છે, પણ શરીરથી ભિન્ન છે, કેમ કે શરીર જડ છે અને તે ચૈતન્ય છે, તે પ્રભુ (આત્મા) જોકે દેહમાં છે પણ દેહથી નિરાળો છે, તે ઢંકાઈને રહે છે, બધાને દેખાતો નથી, જ્ઞાનીઓ લક્ષણ આદિથી તેને ઓળખે છે, તે ઈન્દ્રિયગોચર नथी. 39. શરીરની અવસ્થા (સવૈયા તેવીસા) देह अचेतन प्रेत-दरी रज रेत-भरी मल-खेतकी क्यारी। व्याधिकी पोट अराधिकी ओट, उपाधिकी जोट समाधिसौं न्यारी।। * यतुगति मन, २॥ग-द्वे५ माहि. इति वस्तुस्वभावं स्वं नाज्ञानी वेत्ति तेन सः। रागादीनात्मनः कुर्यादतो भवति कारकः।। १५ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #225 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૮ સમયસાર નાટક रे जिय! देह करै सुख हानि, इते पर तौ तोहि लागत प्यारी। देह तौ तोहि तजेगी निदान पै, તૂટી તળે વિરુન વેદવી યારી રૂ૮ાા શબ્દાર્થ - પ્રેત-દરી = મૃત શરીર રાખવાનું સ્થાન. રજ=રક્ત. રેત-વીર્ય. કયારી-વાડી. પોટ = ગાંસડી. અરાધિ = આત્મસ્વરૂપ. ઉપાધિ = કલેશ. જોટ = સમૂહ. અર્થ:- દેહ જડ છે જાણે એક મડદાનું સ્થાન જ છે. તે રજ અને વીર્યથી ભરેલું છે, મળ-મૂત્રરૂપી ખેતરોનો ક્યારો છે, રોગોનું પોટલું છે, આત્માનું સ્વરૂપ ઢાંકનાર છે, કષ્ટોનો સમૂઠું છે અને આત્મધ્યાનથી ભિન્ન છે. હે જીવ! આ દેહ સુખનો ઘાત કરે છે, તોપણ તને પ્રિય લાગે છે, છેવટે એ તને છોડશે જ તો પછી તું જ એનો સ્નેહ કેમ છોડી દેતો નથી? ૩૮. વળી-(દોહરા) सुन प्रानी सदगुरु कहै, देह खेहकी खांनि। धरै सहज दुख दोषकौं , करै मोखकी हांनि।। ३९ ।। શબ્દાર્થ - ખેહ = માટી. સહજ =સ્વભાવથી. અર્થ:- શ્રીગુરુ ઉપદેશ આપે છે કે હે જીવ! શરીર માટીની ખાણ છે, સ્વભાવથી જ દુઃખ અને દોષમય છે તથા મોક્ષસુખમાં બાધક છે. ૩૯. વળી-(સવૈયા એકત્રીસા) रेतकीसी गढ़ी किधौं मढ़ी है मसानकीसी, अंदर अंधेरी जैसी कंदरा है सैलकी। ऊपरकी चमक दमक पट भूषनकी, धोखै लागै भली जैसी कली है कनैलकी।। औगुनकी औंडी महा भौंडी मोहकी कनौडी, मायाकी मसूरति है मूरति है मैलकी। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #226 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૯ બંધ દ્વાર ऐसी देह याहीके सनेह याकी संगतिसौं, __ रही हमारी मति कोल्हूकेसे बैलकी।। ४०।। શબ્દાર્થ:- ગઢી=નાનો ગઢ કે કિલ્લો. મઢી = નાનું મંદિર-દેરી. કંદરા = ગુફા. સૈલ પહાડ. કલી હૈ કનૈલી = કર્નરના ફૂલની કળી. ઑડી = ઊંડી. ભાંડી. = ખરાબ. કનૌડી = કાણી આંખ. મસૂરતિ=આધાર. અર્થ:- આ દેહ રેતીના ગઢ સમાન અથવા સ્મશાનની દેરી સમાન છે અને અંદર પર્વતની ગુફા સમાન અંધકારમય છે, ઉપરના ઠાઠમાઠ અને વસ્ત્રાભૂષણોથી સારો દેખાય છે પરંતુ કર્નરની કળી સમાન દુર્ગધવાળો છે, અવગુણોથી ભરેલો, અત્યંત ખરાબ અને કાણી આંખ સમાન નકામો છે, માયાનો સમૂહ અને મેલની મૂર્તિ જ છે, એના જ પ્રેમ અને સંગથી આપણી બુદ્ધિ ઘાણીના બળદ જેવી થઈ ગઈ છે જેથી સંસારમાં સદા ભ્રમણ કરવું પડે છે. ૪૦. વળીठौर ठौर रकतके कुंड केसनिके झुंड, हाड़निसौ भरी जैसे थरी है चुरेलकी। नैकुसे धकाके लगै ऐसै फटिजाय मानौ, ___ कागदकी पूरी किधौं चादरि है चैलकी।। सूचै भ्रम वांनि ठानि मूढ़निसौं पहचांनि, करै सुख हानि अरु खांनि बदफैलकी। ऐसी देह याहीके सनेह याकी संगतिसौं, है रही हमारी मति' कोल्हूकेसे बैलकी।। ४१।। શબ્દાર્થ- ઠૌર-ઠૌર= ઠેકઠેકાણે. કેસનિકે = વાળના. ઝુંડ = સમૂહ. થરી (સ્થલ) = સ્થાન. ચુરેલ = ચુડેલ. પૂરી = પડીકું વાંનિ = ટેવ. ચેલ = કપડાં. બદફેલ = બૂરા કામ. અર્થ:- આ દેહમાં ઠેકઠેકાણે લોહીના કુંડ અને વાળના ઝુંડ છે, એ ૧. “થોરસે’ પણ પાઠ છે. ૨. “ગતિ” પણ પાઠ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates સમયસાર નાટક હાડકાંઓથી ભરેલો છે જાણે ચુડેલોનું નિવાસસ્થાન જ છે. જરાક ધક્કો લાગતાં એવી રીતે ફાટી જાય છે જાણે કાગળનું પડીકું અથવા કપડાની જૂની ચાદર. એ પોતાનો અસ્થિર સ્વભાવ પ્રગટ કરે છે પણ મૂર્ખાઓ એના પ્રત્યે સ્નેહ કરે છે. એ સુખનો ઘાતક અને બુરાઈઓની ખાણ છે. એના જ પ્રેમ અને સંગથી આપણી બુદ્ધિ ઘાણીના બળદ જેવી સંસારમાં ભટકનાર થઈ ગઈ છે.૪૧. સંસારી જીવોની દશા ઘાણીના બળદ જેવી છે. ( સવૈયા એકત્રીસા) पाटी बांधी लोचनिसौं सकुचै दबोचनिसौं कोचनिके सोचसौं न बेदै खेद तनकौ । धायबो ही धंधा अरु कंधामांहि लग्यौ जोत, — बार बार आर सहै कायर है मनकौ ॥ भूख सहै प्यास सहै दुर्जनको त्रास सहै, थिरता न गहै न उसास लहै छनकौ । पराधीन घूमै जैसौ कोल्हूको कमेरौ बैल, तैसौई स्वभाव या जगतवासी जनकौ ।। ४२ ।। પટ્ટી. લોનિસોં આંખોથી. સુકઐ= સંકોચાઈ છે. દોડવું. આર એક પ્રકારની અણી. કાયર વિસામો. કમેૌ ( કમાઉ ) નિરંતર શબ્દાર્થ:- પાટી કોચનિકૈ ચાબુકોના. ધાયબૌ સાહસહીન. ત્રાસ દુઃખ. ઉસાસ જોડાનારો. = = = = = = = અર્થ:- સંસારી જીવોની દશા* ઘાણીના બળદ જેવી જ થઈ રહી છે. તે આ રીતે છે– નેત્રો ઉ૫૨ પાટો બાંધેલો છે, જગ્યા સાંકડી હોવાથી દબાઈ- સંકડાઈને રહે છે, ચાબુકના મારની બીકથી કષ્ટની જરા પણ દરકાર કરતો નથી, – Please inform us of any errors on rajesh@AtmaDharma.com * સંસારી જીવોની આંખો ૫૨ અજ્ઞાનની પટ્ટી બાંધેલી છે, તેઓ મર્યાદિત ક્ષેત્રથી આગળ જઈ શકતા નથી એ તેમને માટે દબાવના૨ છે, સ્ત્રી આદિના તીખા વચન ચાબુક છે, વિષય-સામગ્રીને માટે ભટકવું તે તેમનો ધંધો છે, ગૃહસ્થપણું છોડીને નીકળી નથી શકતા એ તેમના ઉપર જોતરું છે, કષાય, ચિંતા વગેરે આર છે, પરિગ્રહનો સંગ્રહ કરવા માટે ભૂખ-તરસ સહન કરે છે, શેઠ, રાજા વગેરેનો ત્રાસ સહન કરવો પડે છે, કર્મોની પરાધીનતા છે, ભ્રમણા કરતાં અનંતકાળ વીતી ગયો પણ એક ક્ષણ માટેય સાચું પ્રાપ્ત કર્યું નહિ. Page #228 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બંધ દ્વાર ૨૦૧ દોડવું એ જ તેનું કામ છે, તેના ગળા ઉપર જોતર લાગેલું છે જેથી નીકળી શકતો નથી,) દરેક ક્ષણે આરનો માર સહન કરતો મનમાં નાહિંમત થઈ ગયો છે, ભૂખતરસ અને નિર્ભય પુરુષો દ્વારા પ્રાપ્ત કષ્ટ ભોગવે છે, ક્ષણમાત્ર પણ વિસામો લેવાની સ્થિરતા પામતો નથી અને પરાધીન થઈને ચક્કર ફરે છે. ૪૨ સંસારી જીવોની હાલત. (સવૈયા એકત્રીસા) जगतमै डोलैं जगवासी नररूप धरै. प्रेतकेसे दीप किधौं रेतकेसे थूहे हैं। दीसैं पट भूषन आडंबरसौं नीके फिरि, फीके छिनमांझ सांझ-अंबर ज्यौं सूहे हैं।। मोहके अनल दगे मायाकी मनीसौं पगे, डाभकी अनीसौं लगे ओसकेसे फूहे हैं। धरमकी बूझ नांहि उरझे भरममांहि, नाचि नाचि मरि जांहि मरीकेसे चूहे हैं।। ४३।। શબ્દાર્થ-ડોલે ફરે. પ્રેતકેસે દીપ-સ્મશાનમાં જે દીવો સળગાવવામાં આવે છે. તે. રેતકેસે ચૂહે=રેતીના ઢગલા. નીકે સારા. ફીકે=મલિન. સાંઝ-અંબર=સંધ્યાનું આકાશ. અનલ=અગ્નિ. દરે=બળે. ડાભકી ઘાસની. અની=અણી. ફૂ=ટીપા. બૂઝ ઓળખાણ. મરી-પ્લેગ. અર્થ:- સંસારી જીવ મનુષ્ય આદિનું શરીર ધારણ કરીને ભટકી રહ્યા છે તે સ્મશાનના દીવા અને રેતીના ટીંબા જેવા ક્ષણભંગુર છે. વસ્ત્ર-આભૂષણ આદિથી સારા દેખાય છે પરંતુ સંધ્યાના આકાશ જેવા ક્ષણવારમાં મલિન થઈ જાય છે. તેઓ મોહની અગ્નિથી બળે છે છતાં પણ માયાની મમતામાં લીન થાય છે અને ઘાસ પર પડેલ ઝાકળના ટીપાની જેમ ક્ષણમાત્રમાં નાશ પામી જાય છે. તેમને પોતાના સ્વરૂપની ઓળખાણ નથી, ભ્રમમાં ભૂલી રહ્યા છે અને પ્લેગના ૧. જલદી ઓલવાઈ જાય છે, કોઇ રોકનાર નથી. ૨. મારવાડમાં પવનના નિમિત્તે રેતીના ટીંબા બને છે અને પાછા મટી જાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #229 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨ સમયસાર નાટક ઉંદરોની* જેમ નાચી નાચીને તરત જ મરી જાય છે. ૪૩. ધનસંપત્તિનો મોહ દૂર કરવાનો ઉપદેશ. (સવૈયા એકત્રીસા) जासौं तू कहत यह संपदा हमारी सो तौ, साधनि अडारी ऐसैं जैसै नाक सिनकी। ताहि तू कहत याहि पुन्नजोग पाई सो तौ, नरककी साई है बड़ाई डेढ़ दिनकी।। घेरा मांहि परयौ तू विचारै सुख आंखिनकौ, माखिनके चुटत मिठाई जैसै भिनकी। एते परि होहि न उदासी जगवासी जीव, जगमैं असाता हैं न साता एक छिनकी।। ४४ ।। શબ્દાર્થ- અડારી = છોડી દીધું. સાઈ = નાખનાર. ઘેરા = ચક્કર. અર્થ - હે સંસારી જીવો! જેને તમે કહો છો કે આ અમારું ધન છે, તેને સજ્જનો, જેવી રીતે નાકનો મેલ ખંખેરી નાખવામાં આવે તેમ છોડી દે છે અને પછી ગ્રહણ કરતા નથી. જે ધન તમે પુણ્યના નિમિત્તે મેળવ્યું કહો છો તે દોઢ દિવસની મોટાઈ છે અને પછી નરકમાં નાખનાર છે અર્થાત્ પાપરૂપ છે. તમને એનાથી આંખોનું સુખ દેખાય છે તેથી તમે કુટુંબીજનો વગેરેથી એવા ઘેરાઈ રહો છો જેવી રીતે મિઠાઈ ઉપર માખીઓ ગણગણે છે. આશ્ચર્યની વાત છે કે આટલું હોવા છતાં પણ સંસારી જીવો સંસારથી વિરક્ત થતા નથી. સાચું પૂછો તો સંસારમાં એકલી અશાતા જ છે, ક્ષણમાત્ર પણ શાતા નથી. ૪૪. લૌકિકજનોનો મોહ દૂર કરવાનો ઉપદેશ. (દોહરા) ए जगवासी यह जगत्, इन्हसौं तोहि न काज। तेरै घटमैं जग बसै, तामैं तेरौ राज।।४५।। * જ્યારે ઉંદર ઉપર પ્લેગનું આક્રમણ થાય છે ત્યારે તે દરમાંથી નીકળીને જમીન ઉપર પડે છે અને ખૂબ આકુળતાથી બેએક વાર પટકાઈને તરત જ મરી જાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #230 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બંધ દ્વાર ૨૦૩ અર્થ - હે ભવ્ય! આ સંસારી જીવો અને આ સંસાર સાથે તમારે કોઈ સંબંધ નથી, તમારા જ્ઞાનઘટમાં સમસ્ત સંસારનો સમાવેશ છે અને તેમાં તમારું જ રાજ્ય છે. ૪૫. શરીરમાં ત્રણલોકનો વિલાસ ગર્ભિત છે. (સવૈયા એકત્રીસા) याही नर-पिंडमैं विराजै त्रिभुवन थिति, याहीमै त्रिविधि-परिनामरूप सृष्टि है। याहीमैं करमकी उपाधि दुख दावानल, याहीमै समाधि सुख वारिदकी वृष्टि है।। याहीमैं करतार करतूतिहीमैं विभूति, यामैं भोग याहीमैं वियोग यामै घृष्टि है। याहीमै विलास सब गर्भित गुपतरूप, ताहीकौं प्रगट जाके अंतर सुदृष्टि है।। ४६ ।। શબ્દાર્થ:- નર-પિંડ = મનુષ્ય શરીર. ત્રિવિધ = ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ. વારિદ = વાદળું. વૃષ્ટિ – ઘર્ષણ. ગર્ભિત = સમાવેશ. અર્થ:- આ જ મનુષ્ય શરીરમાં ત્રણ લોક મોજૂદ છે, એમાં જ ત્રણ પ્રકારના પરિણામ છે, એમાં જ કર્મ-ઉપાધિજનિત દુઃખરૂપ અરિ છે, એમાં જ આત્મધ્યાનરૂપ સુખની મેઘવૃષ્ટિ છે, એમાં કર્મનો કર્તા આત્મા છે, એમાં જ તેની ક્રિયા છે, એમાં જ જ્ઞાન-સંપદા છે, એમાં જ કર્મનો ભોગ અથવા વિયોગ છે, એમાં જ સારા કે ખરાબ ગુણોનું સંઘર્ષણ છે અને આ જ શરીરમાં સર્વ વિલાસ ગુપ્ત રીતે સમાયેલા છે. પરંતુ જેના અંતરંગમાં સમ્યજ્ઞાન છે તેને જ સર્વ વિલાસ જણાય છે. ૪૬. ૧. નિર્મળ જ્ઞાનમાં સમસ્ત લોક અલોક ઝળકે છે. ૨. કેડની નીચે પાતાળ લોક, નાભિ તે મધ્યલોક અને નાભિની ઉપર ઊર્ધ્વલોક. ૩. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #231 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨/૪ સમયસાર નાટક આત્મવિલાસ જાણવાનો ઉપદેશ. (સવૈયા તેવીસા) रे रुचिवंत पचारि कहै गुरु, तू अपनौ पद बूझत नाही। खोजु हियें निज चेतन लच्छन, है निजमैं निज गूझत नाही।। सुद्ध सुछंद सदा अति उज्जल, मायाके फंद अरूझत नाही। तेरौ सरूप न दुंदकी दोहीमैं , तोहीमैं है तोहि सूझत नाही।। ४७।। शार्थ:- यिवंत = (भव्य. ५यारि. = पोसावीने. भूत = मोमतो. हिये = हृध्यमi. ॐत नाही = [यपातो नथी. सुॐ = स्वतंत्र. 3°°४८ = निर्भप. १३ॐत नाही = छूटतुं नथी. ९६ (द्वंद्व) = (भ्रम . होडी =दुविधा. અર્થ - શ્રીગુરુ બોલાવીને કહે છે કે હે ભવ્ય ! તું તારા સ્વરૂપને ઓળખતો નથી, પોતાના ઘટમાં ચૈતન્યનું લક્ષણ ગોતો, તે પોતાનામાં જ છે, પોતાથી ગુંચવાતો નથી, તમે શુદ્ધ, સ્વાધીન અને અત્યંત નિર્વિકાર છો, તમારી આત્મસત્તામાં માયાનો પ્રવેશ નથી. તમારું સ્વરૂપ ભ્રમજાળ અને દુવિધાથી રહિત છે જે તમને સૂઝતું નથી. ४७. આત્મસ્વરૂપની ઓળખાણ જ્ઞાનથી થાય છે. (સવૈયા તેવીસા) केई उदास रहैं प्रभु कारन, केई कहैं उठि जांहि कहींकै। केई प्रनाम करै गढ़ि मूरति, केई पहार चढ़े चढ़ि छींकै।। केई कहैं असमानकै ऊपरि, केई कहै प्रभु हेठि जमींकै। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #232 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૫ બંધ દ્વાર मेरो धनी नहि दूर दिसन्तर, મોદીÅ મોદિ સૂક્ષત નીપા ૪૮મા શબ્દાર્થ - ઉદાસ = વિરક્ત. ગઢિ = બનાવીને. મૂરતિ (મૂર્તિ) = પ્રતિમા. પહાર (પહાડ) = પર્વત. અસમાન (આસમાન) = ઊર્ધ્વલોક. હેઠિ = નીચે. જમી (જમીન) = ધરતી. દિસત્તર (દેશાન્તર) = અન્ય ક્ષેત્ર, વિદેશ. અર્થ:- આત્માને જાણવા માટે અર્થાત્ ઇશ્વરની ખોજ કરવા માટે કોઈ તો ત્યાગી બની ગયા છે, કોઈ બીજા ક્ષેત્રમાં યાત્રા આદિ માટે જાય છે, કોઈ પ્રતિમા બનાવીને નમસ્કાર, પૂજન કરે છે, કોઈ ડોળીમાં બેસીને પર્વત પર ચડે છે, કોઈ કહે છે ઈશ્વર આકાશમાં છે અને કોઈ કહે છે કે પાતાળમાં છે, પરંતુ આપણા પ્રભુ દૂર દેશમાં નથી-આપણામાં જ છે તે આપણને સારી રીતે અનુભવમાં આવે છે. ૪૮. વળી-(દોહરો) कहै सुगरु जो समकिती, परम उदासी होइ। सुथिर चित्त अनुभौ करै, प्रभुपद परसै सोइ।। ४९।। શબ્દાર્થ પરમ = અત્યંત. ઉદાસી = વીતરાગી. પરર્સ = પ્રાપ્ત કરે. અર્થ - શ્રીગુરુ કહે છે કે જે સમ્યગ્દષ્ટિ અત્યંત વીતરાગી થઈને મનને ખૂબ સ્થિર કરીને આત્મ-અનુભવ કરે છે તે જ આત્મસ્વરૂપને પ્રાપ્ત થાય છે. ૪૯. મનની ચંચળતા (સવૈયા એકત્રીસા) छिनमै प्रवीन छिनहीमैं मायासौं मलीन, छिनकमैं दीन छिनमांहि जैसौ सक्र है। लियें दौर धूप छिन छिनमैं अनंतरूप, कोलाहल ठानत मथानकौसौ तक्र है।। नटकौसौ थार किधौं हार है रहटकौसौ, धारकौसौ भौंर कि कुंभारकौसौ चक्र है। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #233 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨/૬ સમયસાર નાટક ऐसौ मन भ्रामक सुथिरु आजु कैसै होई, औरहीकौ चंचल अनादिहीकौ वक्र है।। ५०।। શબ્દાર્થ – પ્રવીણ = ચતુર. સક (શક્ર) = ઇન્દ્ર. ઠાનત = કરે છે. મથાન = વલોણું. તર્ક = છાશ. થાર = થાળી. હાર = માળા. ચક્ર = ચાકડો. ભ્રામક = ભ્રમણ કરનાર. ચંચળ = ચપળ. વક્ર = વાંકું. અર્થ - આ મન ક્ષણમાત્રમાં પંડિત બની જાય છે, ક્ષણમાત્રમાં માયામાં મલિન થઈ જાય છે, ક્ષણમાત્રમાં વિષયોને માટે દીન બને છે, ક્ષણમાત્રમાં ગર્વથી ઇન્દ્ર જેવું બની જાય છે, ક્ષણમાત્રમાં જ્યાં-ત્યાં દોડે છે અને ક્ષણમાત્રમાં અનેક વેષ કાઢે છે. જેમ દહીં વલોવતાં છાશની ઉથલ-પાથલ થાય છે તેવો કોલાહલ મચાવે છે; નટનો થાળ, રહુંટચક્રની માળ, નદીના પ્રવાહનું વમળ અથવા કુંભારના ચાકડાની જેમ ઘૂમ્યા જ કરે છે. આવું ભ્રમણ કરનારું મન આજે કેવી રીતે સ્થિર થઈ શકે કે જે સ્વભાવથી જ ચંચળ અને અનાદિકાળથી વક્ર છે. ૫). મનની ચંચળતા ઉપર જ્ઞાનનો પ્રભાવ. (સવૈયા એકત્રીસા) धायौ सदा काल पै न पायौ कहूं साचौ सुख, रूपसौं विमुख दुखकूपवास बसा है। धरमकौ घाती अधरमकौ संघाती महा, कुरापाती जाकी संनिपातकीसी दसा है।। मायाकौं झपटि गहै कायासौं लपटि रहै, भूल्यौ भ्रम-भीरमैं बहीरकौसौ ससा है। ऐसौ मन चंचल पताकासौ अंचल सु, ग्यानके जगेसौं निरवाण पथ धसा है।। ५१।। શબ્દાર્થ:- ધાયૌ = દોડ્યો. વિમુખ = વિરુદ્ધ. સંઘાતી = સાથી. કુરાપાતી = ઉપદ્રવી. ગહૈ = પકડે. બહીર = શિકારી. સસા (શશા) = સસલું. પતાકા = ધ્વજા. અંચલ = કપડું. અર્થ - આ મન સુખને માટે સદાય ભટકતું રહ્યું છે પણ કયાંય સાચું સુખ મેળવ્યું નથી. પોતાના સ્વાનુભવના સુખથી વિરુદ્ધ થઈ દુ:ખના કુવામાં પડી રહ્યો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #234 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૭ બંધ દ્વાર છે. ધર્મનો ઘાતક, અધર્મનો સાથી, મહાઉપદ્રવી સનેપાતના રોગી જેવો અસાવધાન થઈ રહ્યો છે. ધન-સંપત્તિ આદિનું સ્કૂર્તિથી ગ્રહણ કરે છે અને શરીરમાં સ્નેહ કરે છે, ભ્રમજાળમાં પડયો થકો એવો ભૂલી રહ્યો છે જેવો શિકારીના ઘેરામાં સસલું ભટકી રહ્યું હોય. આ મન ધજાના વસ્ત્રની જેમ ચંચળ છે, તે જ્ઞાનનો ઉદય થવાથી મોક્ષમાર્ગમાં પ્રવેશ કરે છે. પ૧. મનની સ્થિરતાનો પ્રયત્ન (દોહરા) जो मन विषै-कषायमैं , बरतै चंचल सोइ। जो मन ध्यान विचारसौं , रुकै सु अविचल होइ।। ५२ ।। શબ્દાર્થ કે = રોકાય. અવિચલ = સ્થિર. અર્થ- જે મન વિષય-કષાય આદિમાં વર્તે છે તે ચંચળ રહે છે અને જે આત્મસ્વરૂપના ચિંતવનમાં લાગ્યું રહે છે તે સ્થિર થઈ જાય છે. પર. વળી-(દોહરો) तातै विषै-कषायसौं, फेरि सु मनकी बांनि। सुद्धातम अनुभौविषै, कीजै अविचल आनि।। ५३।। શબ્દાર્થ:- બાનિ = આદત-સ્વભાવ. અવિચલ = સ્થિર. આનિ = લાવીને. અર્થ- માટે મનની પ્રવૃત્તિ વિષય-કષાયથી ખસેડીને તેને શુદ્ધ આત્માનુભવ તરફ લાવો અને સ્થિર કરો. પ૩. આત્માનુભવ કરવાનો ઉપદેશ. (સવૈયા એકત્રીસા) अलख अमूरति अरूपी अविनासी अज, निराधार निगम निरंजन निरंध है। नानारूप भेस धरै भेसकौ न लेस धरै, चेतन प्रदेस धरै चेतनकौ खंध है।। मोह धरै मोहीसौ विराजै तोमै तोहीसौ, न तोहीसौ न मोहीसौ न रागी निरबंध है। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #235 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૮ સમયસાર નાટક ऐसौ चिदानंद याही घटमें निकट तेरे, ताहि तू विचारु मन और सब धंध है।। ५४।। શબ્દાર્થ - અમૂરતિ (અમૂર્તિ) = આકાર રહિત. અવિનાસી = નિત્ય. અજ = જન્મ રહિત. નિગમ = જ્ઞાની. નિરંધ = અખંડ. ખંધ (સ્કંધ) = પિંડ બંધ (હૃદ્ધ ) = દ્વિવિધા. અર્થ:- આ આત્મા અલખ, અમૂર્તિક, અરૂપી, નિત્ય, અજન્મ, નિજાધાર, જ્ઞાની, નિર્વિકાર અને અખંડ છે. અનેક શરીર ધારણ કરે છે પણ તે શરીરના કોઈ અંશરૂપ થઈ જતો નથી, ચેતન પ્રદેશોને ધારણ કરેલ ચૈતન્યનો પિંડ જ છે. જ્યારે આત્મા શરીર આદિ પ્રત્યે મોહ કરે છે ત્યારે મોહી થઈ જાય છે અને જ્યારે અન્ય વસ્તુઓમાં રાગ કરે છે ત્યારે તે રૂપ થઈ જાય છે, વાસ્તવમાં ન શરીરરૂપ છે અને ન અન્ય વસ્તુઓ રૂપ છે, તે સર્વથા વીતરાગ અને કર્મબંધથી રહિત છે. હું મન ! આવો ચિદાનંદ આ જ શરીરમાં તારી પાસે છે તેનો તું વિચાર કર, તે સિવાયની બીજી બધી જંજાળ છે. ૫૪. આત્માનુભવ કરવાની વિધિ ( સવૈયા એકત્રીસા) प्रथम सुद्रिष्टिसौं सरीररूप कीजै भिन्न, __ तामें और सूच्छम सरीर भिन्न मानिये। अष्टकर्मभावकी उपाधि सोऊ कीजै भिन्न, ताहूमें सुबुद्धिकौ विलास भिन्न जानिये।। तामें प्रभु चेतन विराजत अखंडरूप, वहै श्रुतग्यानके प्रवांन उर आनिये। वाहीकौ विचार करि वाहीमैं मगन हूजै, વાવ ૫૬ સાઉથવે છેસી વિધિ તાનિયા ફા શબ્દાર્થ- શરીર = ઔદારિક, વૈક્રિયક, આહારક. સૂચ્છમ સરીર (સૂક્ષ્મ શરીર) = તૈજસ, કામણ. અષ્ટકર્મભાવકી ઉપાધિ = રાગ-દ્વેષ-મોહ. સુબુદ્ધિકૌ વિલાસ = ભેદવિજ્ઞાન. અર્થ:- પહેલાં ભેદવિજ્ઞાનથી સ્થૂળ શરીરને આત્માથી ભિન્ન માનવું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #236 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બંધ દ્વાર ૨૦૯ જોઈએ, પછી તે સ્થૂળ શરીરમાં તૈજસ, કાર્માણ સૂક્ષ્મ શરીર છે, તેમને ભિન્ન જાણવા યોગ્ય છે. પછી આઠ કર્મની ઉપાધિજનિત રાગ-દ્વેષને ભિન્ન કરવા અને પછી ભેદવિજ્ઞાનને પણ ભિન્ન માનવું જોઈએ. તે ભેદવિજ્ઞાનમાં અખંડ આત્મા બિરાજમાન છે, તેને શ્રુતજ્ઞાન-પ્રમાણ અથવા નય-નિક્ષેપ આદિથી નક્કી કરીને તેનો જ વિચાર કરવો અને તેમાં જ લીન થવું જોઈએ. મોક્ષપદ પામવાની નિરંતર આવી જ રીત છે. ५५. આત્માનુભવથી કર્મબંધ થતો નથી. (ચોપાઈ) इहि विधि वस्तु व्यवस्था जानै। रागादिक निज रूप न मानै।। तातै ग्यानवंत जगमांही। करम बंधकौ करता नाही।। ५६ ।। અર્થ - સંસારમાં સમ્યગ્દષ્ટિ જીવ ઉપર કહ્યા પ્રમાણે આત્માનું સ્વરૂપ જાણે છે અને રાગ-દ્વેષ આદિને પોતાનું સ્વરૂપ માનતા નથી તેથી તે કર્મબંધનના કર્તા નથી. ५६. ભેદશાનની ક્રિયા (સવૈયા એકત્રીસા) ग्यानी भेदग्यानसौं विलेछि पुदगल कर्म, ___ आतमीक धर्मसौं निरालो करि मानतौ। ताको मूल कारन असुद्ध रागभाव ताके, नासिबेकौं सुद्ध अनुभौ अभ्यास ठानतौ।। याही अनुक्रम पररूप सनबंध त्यागि, आपमांहि अपनौ सुभाव गहि आनतौ। इत्यालोच्य विवेच्य तत्किल परद्रव्यं समग्रं बलात् तन्मूलां बहुभावसन्ततिमिमामुद्धर्तुकामः समम्। आत्मानं समुपैति निर्भरवहत्पूर्णैकसंविधुतम् येनोन्मूलितबन्ध एष भगवानात्मात्मनि स्फूर्जति।। १६ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #237 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૦ સમયસાર નાટક साधि सिवचाल निरबंध होत तिहूं काल , केवल विलोक पाइ लोकालोक जानतौ।। ५७।। शार्थ:- विछि = rat पो. निलौ = मिन्न. अनुम = म. प्रमो. साधि = सिद्ध ऽरीने. सिवय = मोक्षमार्ग. नि२५ = रहित. विदोs = न. અર્થ - જ્ઞાની જીવ ભેદવિજ્ઞાનના પ્રભાવથી પુદ્ગલ કર્મને જાદું જાણે છે અને આત્મસ્વભાવથી ભિન્ન માને છે. તે પુદ્ગલ કર્મોનું મૂળ કારણ રાગ, દ્વેષ, મોહ આદિ વિભાવો છે, તેનો નાશ કરવા માટે શુદ્ધ અનુભવનો અભ્યાસ કરે છે અને ૫૪મા કવિત્તમાં કહેલી રીતે આત્મસ્વભાવથી ભિન્ન અને પરરૂપ એવી બંધપદ્ધતિને દૂર કરીને પોતામાં જ પોતાના જ્ઞાનસ્વભાવનું ગ્રહણ કરે છે. આ રીતે તે સદેવ મોક્ષમાર્ગનું સાધન કરીને બંધન રહિત થાય છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને सोलोनो य: थाय छे. ५७. ભેદજ્ઞાનીનું પરાક્રમ (સવૈયા એકત્રીસા) जैसैं कोऊ मनुष्य अजान महाबलवान, खोदि मूल वृच्छकौ उखारै गहि बाहूसौं। तैसैं मतिमान दर्वकर्म भावकर्म त्यागि, लै रहै अतीत मति ग्यानकी दशाहूसौं।। याही क्रिया अनुसार मिटै मोह अंधकार, ___ जगै जोति केवल प्रधान सविताहूसौं। चुकै न सकतीसौं लुकै न पुदगल मांहि, धुकै मोख थलकौं रुकै न फिर काहूसौं।। ५८ ।। रागादीनामुदयमदयं दारयत्कारणानां कार्यं बन्धं विविधमधुना सद्य एव प्रणुद्य । ज्ञानज्योतिः क्षपिततिमिरं साधु सन्नद्धमेतत् तद्वद्यद्वत्प्रसरमपरः कोऽपि नास्यावृणोति।।१७।। छतिवन्धो निमन्तः।।८।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #238 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બંધ દ્વાર ૨૧૧ શબ્દાર્થ- અતીત = ખાલી, શૂન્ય. સવિતાવ્ = સૂર્ય. લુકે = છુપાય. ધુકે = ચાલે છે. અર્થ:- જેવી રીતે કોઈ અજાણ્યો મહા બળવાન મનુષ્ય પોતાના બાહુબળથી કોઈ વૃક્ષને મૂળમાંથી ઉખાડી નાખે છે તેવી જ રીતે ભેદવિજ્ઞાની મનુષ્ય જ્ઞાનની શક્તિથી દ્રવ્યકર્મ અને ભાવકર્મને દૂર કરીને હલકા થઈ જાય છે. આ રીતે મોહનો અંધકાર નાશ પામે છે અને સૂર્યથી પણ શ્રેષ્ઠ કેવળજ્ઞાનની જ્યોત જાગે છે, પછી કર્મ અને નોકર્મથી છુપાઈ ન શકવા યોગ્ય અનંતશક્તિ પ્રગટ થાય છે જેથી તે સીધા મોક્ષમાં જાય છે અને કોઈના રોકયા રોકાતા નથી.પ૮. આઠમા અધિકારનો સાર જોકે સિદ્ધાલયમાં અનંત કાર્મણ વર્ગણાઓ ભરેલી છે તોપણ સિદ્ધ ભગવાનને કર્મનો બંધ થતો નથી, અરિહંત ભગવાન યોગ સહિત હોવા છતાં અબંધ રહે છે, પ્રમાદ વિના હિંસા થઈ જવા છતાં મુનિઓને બંધ થતો નથી, સમ્યગ્દષ્ટિ જીવ અસંયમી હોવા છતાં પણ બંધ રહિત છે. એથી સ્પષ્ટ છે કે કાશ્મણ વર્ગણાઓ, યોગ, હિંસા અને અસંયમથી બંધ થતો નથી, કેવળ શુભ-અશુભ અશુદ્ધોપયોગ જ બંધનું કારણ છે. અશુદ્ધ ઉપયોગ રાગ-દ્વેષ-મોહરૂપ છે અને રાગ-દ્વેષ-મોહનો અભાવ સમ્યગ્દર્શન છે, માટે બંધનો અભાવ કરવા માટે સમ્યગ્દર્શનની સંભાળ કરવી જોઈએ. એમાં પ્રમાદ કરવો ઉચિત નથી કેમ કે સમ્યગ્દર્શન જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થોનો દાતા છે. આ સમ્યગ્દર્શન વિપરીત અભિનિવેશ રહિત હોય છે. મેં કર્યું, મારું છે, હું ઇચ્છું તે કરીશ, એ મિથ્યાભાવ સમ્યગ્દર્શનમાં હોતો નથી. એમાં શરીર, ધન, કુટુંબ અથવા વિષય-ભોગથી વિરક્તભાવ રહે છે અને ચંચળ ચિત્તને વિશ્રામ મળે છે. સમ્યગ્દર્શન જાગૃત થતાં વ્યવહારની તલ્લીનતા રહેતી નથી, નિશ્ચયનયના વિષયભૂત નિર્વિકલ્પ અને નિરુપાધિ આત્મરામનું સ્વરૂપ-ચિંતવન હોય છે અને મિથ્યાત્વને આધીન થઈને સંસારી આત્મા જે અનાદિકાળથી ઘાણીના બળદની જેમ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો હતો તેને વિલક્ષણ શાંતિ મળે છે. સમ્યજ્ઞાનીઓને પોતાનો ઇશ્વર પોતાનામાં જ દેખાય છે; અને બંધના કારણોનો અભાવ થવાથી તેમને પરમેશ્વરપદ પ્રાપ્ત થાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #239 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષ દ્વાર (e) प्रति (East) बंधद्वार पूरौ भयौ, जो दुख दोष निदान। अब बरनौं संक्षेपसौं, मोखद्वार सुखथान।।१।। शार्थ:- निहान = 5॥२९॥. १२नों = पनि २ . संक्षेपसौं = थोमi. અર્થ:- દુઃખો અને દોષોના કારણભૂત બંધનો અધિકાર સમાપ્ત થયો. હવે ટુંકામાં સુખના સ્થાનરૂપ મોક્ષ અધિકારનું વર્ણન કરું છું. ૧. मंगाय२७ ( सवैया मेत्री) भेदग्यान आरासौं दुफारा करै ग्यानी जीव, आतम करम धारा भिन्न भिन्न चरचै। अनुभौ अभ्यास लहै परम धरम गहै, करम भरमकौ खजानौ खोलि खरचै।। यौही मोख मुख धावै केवल निकट आवै, पूरन समाधि लहै परमकौ परचै। भयौ निरदौर याहि करनौ न कछु और , ऐसौ विश्वनाथ ताहि बनारसी अरच।।२।। द्विधाकृत्य प्रज्ञाक्रकचदलनाद्वन्धपुरुषौ नयन्मोक्षं साक्षात्पुरुषमुपलम्भैकनियतम्। इदानीमुन्मज्जत्सहजपरमानन्दसरसं परं पूर्ण ज्ञानं कृतसकलकृत्यं विजयते।।१।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #240 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષ દ્વાર ૨૧૩ શબ્દાર્થ - ચરર્ચ = જાણે. ખર્ચ = દૂર કરે. પરચે = ઓળખે. નિરદૌર = સ્થિર. વિશ્વનાથ = સંસારનો સ્વામી. અરઐ = વંદન કરે છે. અર્થ- જ્ઞાની જીવ ભેદવિજ્ઞાનની કરવતથી આત્મપરિણતિ અને કર્મપરિણતિને ભિન્ન કરીને તેમને જુદીજુદી જાણે છે અને અનુભવનો અભ્યાસ તથા રત્નત્રયનું ગ્રહણ કરીને જ્ઞાનાવરણાદિ કર્મ અથવા રાગ-દ્વેષ આદિ વિભાવનો ખજાનો ખાલી કરી નાખે છે. આ રીતે તે મોક્ષની સન્મુખ દોડે છે. જ્યારે કેવળજ્ઞાન તેની સમીપ આવે છે ત્યારે પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરીને પરમાત્મા બની જાય છે અને સંસારનું ભટકવું મટી જાય છે તથા કરવાનું કાંઈ બાકી રહેતું નથી અર્થાત્ કૃતકૃત્ય થઈ જાય છે. આવા ત્રિલોકીનાથને પંડિત બનારસીદાસજી નમસ્કાર કરે છે. ૨. સમ્યજ્ઞાનથી આત્માની સિદ્ધિ થાય છે. (સવૈયા એકત્રીસા) काहू एक जैनी सावधान है परम पैनी. ऐसी बुद्धि छैनी घटमांहि डार दीनी है। पैठी नो करम भेदि दरव करम छेदि, सुभाउ विभाउताकी संधि सोधि लीनी है।। तहां मध्यपाती होय लखी तिन धारा दोय, एक मुधामई एक सुधारस-भीनी है। मुधासौं विरचि सुधासिंधुमै मगन भई , ऐती सब क्रिया एक समै बीचि कीनी है।।३।। શબ્દાર્થ:- સાવધાન = પ્રમાદ રહિત. પૈની = તીર્ણ. પૈઠી = ઘૂસી. સંધિ = મિલનસ્થાન, મધ્યપાતી = વચ્ચે પડીને. મુધામઈ = અજ્ઞાનમય. સુધારસ = અમૃતરસ. વિરચિ = છોડીને. प्रज्ञाछेत्री शितेयं कथमपि निपुणैः पातिता सावधानैः सूक्ष्मेऽन्तःसन्धिबन्धे निपतति रभसादात्मकर्मोभयस्य। आत्मानं मग्नमन्तःस्थिरविशदलसद्धाम्नि चैतन्यपूरे बन्धं चाज्ञानभावे नियमितमभितः कुर्वती भिन्नभिन्नौ।।२।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #241 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૪ સમયસાર નાટક અર્થ- જૈનશાસ્ત્રના જ્ઞાતા એક જૈને ઘણા સાવધાન થઈને વિવેકરૂપી તીક્ષ્ણ છીણી પોતાના હૃદયમાં નાખી દીધી, જેણે પ્રવેશ કરતાં જ નોકર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નિજસ્વભાવનું જુદાપણું કરી નાખ્યું. ત્યાં તે જ્ઞાતાએ વચ્ચે પડીને એક અજ્ઞાનમય અને એક જ્ઞાનસુધારસમય એવી બે ધારા દેખી. ત્યારે તે અજ્ઞાનધારા છોડીને જ્ઞાનરૂપ અમૃતસાગરમાં મગ્ન થયો. આટલી બધી ક્રિયા તેણે માત્ર એક સમયમાં જ કરી. ૩. વળીजैसै छैनी लोहकी, करै एकसौं दोइ। जड़ चेतनकी भिन्नता, त्यौं सुबुद्धिसौं होई।।४।। અર્થ- જેવી રીતે લોઢાની છીણી કાષ્ઠ આદિ વસ્તુના બે ટુકડા કરી નાખે છે તેવી જ રીતે ચેતન-અચેતનનું પૃથકકરણ ભેદવિજ્ઞાનથી થાય છે. ૪. સુબુદ્ધિનો વિલાસ. ( સર્વ વર્ણ લઘુ. ચિત્રકાવ્ય ઘનાક્ષરી) धरति धरम फल हरति करम मल, मन वच तन बल करति समरपन। भखति असन सित चखति रसन रित, लखति अमित वित करि चित दरपन।। कहति मरम धुर दहति भरम पुर, गहति परम गुर उर उपसरपन। रहति जगति हित लहति भगति रति, चहति अगति गति यह मति परपन।।५।। શબ્દાર્થ - ભખતિ = ખાય છે. અસન = ભોજન. સિત = ઉજ્વળ. અમિત = અપ્રમાણ. દહતિ = બાળી છે. પુર = નગર, ઉપસરપન = સ્થિર. અગતિ ગતિ = મોક્ષ અર્થ- સુબુદ્ધિ ધર્મરૂપ ફળ ધારણ કરે છે, કર્મમળ હરે છે, મન, વચન, કાય ત્રણે બળોને મોક્ષમાર્ગમાં લગાવે છે, જીભથી સ્વાદ લીધા વિના ઉજ્વળ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #242 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષ દ્વાર ૨૧૫. જ્ઞાનનું ભોજન ખાય છે, પોતાની અનંત જ્ઞાનરૂપ સંપત્તિ ચિત્ત-રૂપ દર્પણમાં દેખે છે, મર્મની વાત અર્થાત્ આત્માનું સ્વરૂપ બતાવે છે, મિથ્યાત્વરૂપ નગર ભસ્મ કરે છે, સદ્દગુરુની વાણીનું ગ્રહણ કરે છે, ચિત્તમાં સ્થિરતા લાવે છે, જગતની હિતકારી બનીને રહે છે, ત્રિલોકનાથની ભક્તિમાં અનુરાગ કરે છે, મુક્તિની અભિલાષા ઉત્પન્ન કરે છે એવો સુબુદ્ધિનો વિલાસ છે. ૫. સમ્યજ્ઞાનીનું મહત્ત્વ. ( સર્વ વર્ણ ગુરુ સવૈયા એકત્રીસા) राणाकौसौ बाना लीनै आप साधै थाना चीनै, दानाअंगी नानारंगी खाना जंगी जोधा है। मायाबेली जेती तेती रेतेमैं धारेती सेती, फंदाहीकौ कंदा खौदै खेतीकौसौ लोधा है।। बाधासेती हांता लोरै राधासेती तांता जोरै, बांदीसेती नाता तोरै चांदीकौसौ सोधा है। जानै जाही ताही नीकै मानै राही पाही पीकै. ठानै बातें डाही ऐसौ धाराबाही बोधा है।।६।। શબ્દાર્થ:- રાણા = બાદશાહ. બાના = વેશ. થાના = સ્થાન. ચીને = ઓળખે. દાનાઅંગી = પ્રતાપી. ખાના જંગી જોધા = યુદ્ધમાં મહા શૂરવીર. કંદા = કાંસના મૂળિયા. ખેતીકૌસૌ લોધા = ખેડૂત જેવો. બાધા = ક્લેશ. હાંતા લોકૈ = અલગ કરે છે. તાતા = દોર. બાંદી = દાસી. નાતા= સંબંધ. ડાહી = હોશિયારી. બોધા = જ્ઞાની. અર્થ:- ભેદવિજ્ઞાની જ્ઞાતાએ રાજા જેવું રૂપ બનાવેલું છે, તે પોતાના આત્મરૂપ સ્વદેશની રક્ષા માટે પરિણામોની સંભાળ રાખે છે અને આત્મસત્તા ભૂમિરૂપ સ્થાનને ઓળખે છે. પ્રશમ, સંવેગ, અનુકંપા આદિની સેના સંભાળવામાં દાના અર્થાત્ પ્રવીણ હોય છે, શામ, દામ, દંડ, ભેદ આદિ કળાઓમાં શુકળ રાજાની સમાન છે, તપ, સમિતિ, ગતિ, પરિષ-જય, ધર્મ, અનુપ્રેક્ષા આદિ અનેક રંગ ધારણ કરે છે, કર્મરૂપી શત્રુઓને જીતવામાં ઘણો બહાદુર છે, માયારૂપી જેટલું લોઢું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #243 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૨૧૬ સમયસાર નાટક છે તે બધાનો નાશ કરવા માટે રેતી સમાન છે, કર્મના ફંદારૂપ કાંસને મૂળમાંથી ઉખેડવા માટે કિસાન સમાન છે, કર્મબંધના દુ:ખોથી બચાવનાર છે, સુમતિ રાધિકા સાથે પ્રીતિ જોડે છે, કુમતિરૂપ દાસી સાથે સંબંધ તોડે છે, આત્મપદાર્થરૂપ ચાંદીનું ગ્રહણ કરવામાં અને ૫૨૫દાર્થરૂપ ધૂળને છોડવામાં સોની સમાન છે. પદાર્થને જેવો જાણે છે તેવો જ માને છે, ભાવ એ છે કે હેયને હૈય જાણે છે અને હૈય માને છે. ઉપાદેયને ઉપાદેય જાણે છે અને ઉપાદેય માને છે, એવી ઉત્તમ વાતોના આરાધક ધારા પ્રવાહી જ્ઞાતા છે. ૬. = જ્ઞાની જીવ જ ચક્રવર્તી છે ( સવૈયા એકત્રીસા) जिन्हकै दरब मिति साधन छखंड थिति, बिनसै विभाव अरि पंकति पतन हैं । जिन्हकै भगतिको विधान एई नौ निधान, त्रिगुनके भेद मानौ चौदह रतन हैं ।। जिन्हकै सुबुद्धिरानी चूरै महा मोह वज्र, पूरै मंगलीक जे जे मोखके जतन हैं। जिन्हके प्रमान अंग सौहै चमू चतुरंग, तेई चक्रवर्ती तनु धरै पै अतन हैं ॥ ७ ॥ શબ્દાર્થ:- અરિ પંકતિ = શત્રુઓનો સમૂહ. પતન નવ નિધિ. મંગલીક મંડળ, ચોક. ચમૂ સેના. ચતુરંગ અંગ-હાથી, ઘોડા, રથ, પાયદળ. અતન = શરીરહિત. = = નષ્ટ થવું. નવ નિધાન સેનાના ચાર = અર્થ:- જ્ઞાની જીવ ચક્રવર્તી સમાન છે કારણ કે ચક્રવર્તી છ ખંડ પૃથ્વી જીતે છે, જ્ઞાની છ દ્રવ્યોને સાધે છે, ચક્રવર્તી શત્રુઓનો નાશ કરે છે, જ્ઞાની જીવ વિભાવ ૧. આત્મા અડદના માવા (અંદરનો ભાગ) મગજ સમાન આદિ ઉપાદેય છે અને ફોતરા વગેરે સમાન શરીરાદિ હૈય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #244 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષ દ્વાર ૨૧૭ પરિણતિનો વિનાશ કરે છે, ચક્રવર્તીને નવનિધિન હોય છે, જ્ઞાની નવભક્તિ ધારણ કરે છે, ચક્રવર્તીને ચૌદ રત્ન હોય છે, જ્ઞાનીઓને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદરૂપ ચૌદ રત્ન હોય છે; ચક્રવર્તીની પટરાણી દિગ્વિજય માટે જવાને સમયે ચપટીથી વજરત્નોનો ભૂકો કરીને ચોક પૂરે છે; જ્ઞાની જીવોની સુબુદ્ધિરૂપ પટરાણી મોક્ષમાં જવાના શુકન કરવા માટે મહામોહરૂપ વજનું ચૂર્ણ કરે છે; ચક્રવર્તીને હાથી, ઘોડા, રથ, પાયદળ એવી ચતુરંગિણી સેના હોય છે, જ્ઞાની જીવોને પ્રત્યક્ષ, પરોક્ષ, નય, પ્રમાણ અને નિક્ષેપ હોય છે. વિશેષ એ છે કે ચક્રવર્તીને શરીર હોય છે પણ જ્ઞાની જીવ દેહથી વિરક્ત હોવાને કારણે શરીરરહિત હોય છે તેથી જ્ઞાની જીવોનું પરાક્રમ ચક્રવર્તી સમાન છે. ૭. નવ ભક્તિના નામ (દોહરા) श्रवन कीरतन चिंतवन, सेवन बंदन ध्यान। लघुता समता एकता, नौधा भक्ति प्रवान।।८।। શબ્દાર્થ- શ્રવણ = ઉપાદેય ગુણોનું સાંભળવું. કીરતન ( કીર્તન) = ગુણોનું વ્યાખ્યાન ૧. મહાકાલ અસિ મસિકે સાધન, દેત કાલનિધિ ગ્રંથ મહાન; માનવ આયુધ ભાંડ નસર૫, સુભગ પિંગલા ભૂષન ખાન. પાંડુક નિધિ સબ ધાન્ય દેત હૈ, કરે શંખ વાજિંત્ર પ્રદાન; સર્વ રતન નોંકી દાતા, વસ્ત્ર દેત નિધિ પદ્મ મહાન. ૨. નવ ભક્તિના નામ આગળના દોહામાં છે. ૩. ચક્રવર્તીને ચૌદ રત્નોમાં સાત સજીવ રત્ન હોય છે, અને સાત અજીવ હોય છે. તે આ પ્રકારે છે: દોહરા- સેનાપતિ ગ્રહપતિ થપિત, પ્રોહિત નાગ તુરંગ, બનિતા મિલિ સાત રતન, હૈ સજીવ સરપંગ. ૧. ચક્ર છત્ર અસિ દંડ મણિ, ચર્મ કાંકણી નામ; યે અજીવ સાત રતન, ચક્રવર્તી કે ધામ. ૨. ૪. કવિએ ચૌદ રત્નોની સંખ્યા ત્રણ ગુણના ભેદોમાં ગણાવેલ છે. તે સમ્યગ્દર્શનના ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક એ ત્રણ, જ્ઞાનના મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ એ પાંચ; અને ચારિત્રના સામાયિક, છેદોપસ્થાપના, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસાપરાય અને સંયમસંયમ એ છે, - આવી રીતે બધા મળીને ચૌદ જણાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #245 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૮ સમયસાર નાટક કરવું. ચિંતવન = ગુણોનો વિચાર કરવો. સેવન = ગુણોનું અધ્યયન કરવું. વંદન = ગુણોની સ્તુતિ કરવી. ધ્યાન = ગુણોનું સ્મરણ કરવું. લઘુતા = ગુણોનો ગર્વ ન કરવો. સમતા = બધા ઉપર એકસરખી દષ્ટિ રાખવી. એકતા = એક આત્માને જ પોતાનો માનવો, શરીરાદિને પર માનવા. અર્થ - શ્રવણ, કીર્તન, ચિંતવન, સેવન, વંદન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા-આ નવ પ્રકારની ભક્તિ છે, જે જ્ઞાની જીવ કરે છે. ૮. જ્ઞાની જીવોનું મંતવ્ય (સવૈયા એકત્રીસા) *कोऊ अनुभवी जीव कहै मेरे अनुभौमैं , लक्षन विभेद भिन्न करमकौ जाल है। जानै आपा आपुकौं जु आपुकरि आपुविर्षे, उतपति नास ध्रुव धारा असराल है।। सारे विकलप मोसौं-न्यारे सरवथा मेरौ, निहचै सुभाव यह विवहार चाल है। मैं तौ सुद्ध चेतन अनंत चिनमुद्रा धारी, પ્રભુતા મારી રૂપ તિદૂ થાન દૈા ૬ાા અર્થ:- આત્માનુભવી જીવ કહે છે કે અમારા અનુભવમાં આત્મસ્વભાવથી વિરુદ્ધ ચિહ્નોની ધારક કર્મોની જાળ અમારાથી ભિન્ન છે, તેઓ પોતે પોતાને પોતા દ્વારા પોતાનામાં જાણે છે. દ્રવ્યની ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ ત્રિગુણ ધારા જે મારામાં રહે છે, તે વિકલ્પો વ્યવહારનયથી છે, મારાથી સર્વથા ભિન્ન છે; હું તો નિશ્ચયનયના વિષયભૂત શુદ્ધ અને અનંત ચૈતન્યમૂર્તિનો ધારક છું, મારું આ સામર્થ્ય સદા એકસરખું રહે છે-કદી ઘટતું-વધતું નથી. ૯. ૧. આ કર્તારૂપ છે. ૨. આ કર્મરૂપ છે. ૩. આ કરણરૂપ છે. ૪. આ અધિકરણ છે. * भित्त्वा सर्वमपि स्वलक्षणबलाद्रेत्तुं हि यच्छक्यते - चिन्मुद्रांकितनिर्विभागमहिमा शुद्धश्चिदेवास्म्यहम्। भिद्यन्ते यदि कारकाणि यदि वा धर्मा गुणा वा यदि भिद्यन्तां न भिदास्ति काचन विभौ भावे विशुद्धे चिति।।३।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #246 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૯ મોક્ષ દ્વાર આત્માના ચેતન લક્ષણનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા) निराकार चेतना कहावै दरसन गुन, साकार चेतना सुद्ध ज्ञान गुनसार है। चेतना अद्वैत दोऊ चेतन दरब मांहि, सामान विशेष सत्ताहीको विसतार है।। कोऊ कहै चेतना चिहन नाही आतमामैं, चेतनाके नास होत त्रिविध विकार है। लक्षनको नास सत्ता नास मूल वस्तु नास, तातै जीव दरबकौ चेतना आधार है।।१०।। શબ્દાર્થ:- નિરાકાર ચેતના = જીવન દર્શનગુણ જે આકાર આદિને જાણતો નથી. સાકાર ચેતના = જીવનો જ્ઞાનગુણ જે આકાર આદિ સહિત જાણે છે. અદ્વૈત = એક. સામાન્ય = જેમાં આકાર આદિનો વિકલ્પ હોતો નથી. વિશેષ = જે આકાર આદિ સહિત જાણે છે. ચિહન (ચિહ્ન) = લક્ષણ. ત્રિવિધ = ત્રણ પ્રકારના વિકાર = દોષ. અર્થ:- ચૈતન્યપદાર્થ એકરૂપ જ છે, પણ દર્શનગુણને નિરાકાર ચેતના અને જ્ઞાનગુણને સાકાર ચેતના કહે છે. ત્યાં આ સામાન્ય અને વિશેષ બન્ને એક ચૈતન્યના જ ભેદો છે, એક જ દ્રવ્યમાં રહે છે. વૈશેષિક આદિ મતવાદીઓ આત્મામાં ૧-૨. પદાર્થને જાણવા પહેલાં પદાર્થના અસ્તિત્વનું જે કિંચિત્ ભાન થાય છે તે દર્શન છે, દર્શન એ નથી જાણતું કે પદાર્થ કેવા આકાર કે રંગનો છે, તે તો સામાન્ય અસ્તિત્વ માત્ર જાણે છે તેથી જ દર્શનગુણ નિરાકાર અને સામાન્ય છે. એમાં મહાસત્તા અર્થાત સામાન્ય સત્તાનો પ્રતિભાસ થાય છે. કાર, રંગ આદિનું જાણવુ તે જ્ઞાન છે, તેથી જ્ઞાન સાકાર છે, સવિકલ્પ છે, વિશેષ જાણે છે. એમાં અવાંતર સત્તા અર્થાત વિશેષ સત્તાનો પ્રતિભાસ થાય છે. (વિશેષ સમજવા માટે બૃહદ્ દ્રવ્યસંગ્રહ’ની નં સામU ,' આદિ ગાથાઓનું અધ્યયન કરવું જોઈએ.) अद्वैतापि हि चेतना जगति चेद् दृग्ज्ञप्तिरूपं त्यजेत् ___ तत्सामान्यविशेषरूपविरहात्साऽस्तित्वमेव त्यजेत्। तत्त्यागे जडता चितोऽपि भवति व्याप्यो विना व्यापका दात्मा चान्तमुपैति तेन नियतं दृग्ज्ञप्तिरूपास्तु चित्।।४।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #247 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૦ સમયસાર નાટક ચૈતન્યગુણ માનતા નથી, તેથી તેમને જૈન મતવાદીઓનું કહેવું છે કે એ ચેતનાનો અભાવ માનવાથી ત્રણ દોષ ઉત્પન્ન થાય છે. પ્રથમ તો લક્ષણનો નાશ થાય છે, બીજાં લક્ષણનો નાશ થવાથી સત્તાનો નાશ થાય છે, ત્રીજું સત્તાનો નાશ થવાથી મૂળ વસ્તુનો જ નાશ થાય છે. તેથી જીવદ્રવ્યનું સ્વરૂપ જાણવા માટે ચૈતન્યનું જ અવલંબન છે. ૧૦. (દોહરા) चेतन लक्षन आतमा, आतम सत्ता मांहि। સત્તા પરિમિત વસ્તુ હૈ, ભેદ્ર તિÉÅ નાંદિયા ૨૨ાા અર્થ:- આત્માનું લક્ષણ ચેતના છે અને આત્મા સત્તામાં છે, કારણ કે સત્તાધર્મ વિના આત્મ-પદાર્થ સિદ્ધ થતો નથી, અને પોતાની સત્તા પ્રમાણ વસ્તુ છે; દ્રવ્યઅપેક્ષાએ ત્રણેમાં ભેદ નથી એક જ છે. ૧૧. આત્મા નિત્ય છે. (સવૈયા તેવીસા) ज्यौं कलधौत सुनारकी संगति, भूषन नाम कहै सब कोई। कंचनता न मिटी तिहि हेतु, वहै फिरि औटिके कंचन होई।। त्यौं यह जीव अजीव संजोग, भयौ बहुरूप भयौ नहि दोई। चेतनता न गई कबहूं, तिहि कारन ब्रह्म कहावत सोई।।१२।। શબ્દાર્થ - કલર્ધાત = સોનું. ભૂષન = ઘરેણું. ઑટત = ગાળવાથી. બ્રહ્મ = નિત્ય આત્મા. અર્થ:- જેવી રીતે સોની દ્વારા ઘડવામાં આવતાં સોનું ઘરેણાંના રૂપમાં થઈ જાય છે, પણ ગાળવાથી પાછું સોનું જ કહેવાય છે, તેવી જ રીતે આ જીવ અજીવરૂપ કર્મના નિમિત્તે અનેક વેષ ધારણ કરે છે, પણ અન્યરૂપ થઈ જતો નથી કારણ કે ચૈતન્યનો ગુણ કયાંય ચાલ્યો જતો નથી, એ જ કારણે જીવને સર્વ અવસ્થાઓમાં બ્રહ્મ કહે છે. ૧૨. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #248 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૧ મોક્ષ દ્વાર સુબુદ્ધિ સખીને બ્રહ્મનું સ્વરૂપ સમજાવે છે. (સવૈયા તેવીસા) देखु सखी यह ब्रह्म विराजित, याकी दसा सब याहीकौ सोहै। एकमैं एक अनेक अनेकमैं, હું નિર્ચે દુવિધામદ તો હૃાા आपु संभारि लखै अपनौ पद, आपु विसारिकै आपुहि मोहै। व्यापकरूप यहै घट अंतर, યાનÁ વૌન સગ્યાનગૈ વો ના રૂા. શબ્દાર્થ:- વિરાજિત = શોભાયમાન. દસા = પરિણતિ. વિસારિકં = ભૂલીને. અર્થ- સુબુદ્ધિ સખીને કહે છે કે હે સખી! જો, આ પોતાનો ઇશ્વર સુશોભિત છે, તેની સર્વ પરિણતિ તેને જ શોભા આપે છે, એવી વિચિત્રતા બીજા કોઈમાં નથી. એને આત્મ-સત્તામાં જુઓ તો એકરૂપ છે, પરસત્તામાં જુઓ તો અનેકરૂપ છે; જ્ઞાનદશામાં જુઓ તો જ્ઞાનરૂપ, અજ્ઞાનદશામાં જુઓ તો અજ્ઞાનરૂપ, આવી બધી દુવિધાઓ એમાં છે. કોઈવાર તે સચેત થઈને પોતાની શક્તિની સંભાળ કરે છે અને કોઈ વાર પ્રમાદમાં પડીને પોતાના સ્વરૂપને ભૂલી જાય છે, પણ એ ઇશ્વર નિજઘટમાં વ્યાપક રહે છે, હવે વિચાર કરો કે જ્ઞાનરૂપ પરિણમન કરનાર કોણ છે અને અજ્ઞાનદશામાં વર્તનાર કોણ છે? અર્થાત તે જ છે. ૧૩. આત્મ-અનુભવનું દષ્ટાંત (સવૈયા તેવીસા) ज्यौं नट एक धरै बहु भेख, कला प्रगटै बहु कौतुक देखै। आपु लखै अपनी करतूति, वहै नट भिन्न विलोकत भेखै।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #249 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૨ સમયસાર નાટક त्यौं घटमै नट चेतन राव, विभाउ दसा धरि रूप विसेखै। खोलि सुदृष्टि लखै अपनौं पद, હું વિવારિ વસા નદિ સેરāા ૨૪ ના અર્થ- જેવી રીતે નટ અનેક સ્વાંગ ધારે છે અને તે સ્વાંગના તમાશા જોઈને લોકો કુતૂહલ સમજે છે, પણ તે નટ પોતાના અસલી રૂપથી કૃત્રિમ ધારણ કરેલા વેષને ભિન્ન જાણે છે, તેવી જ રીતે આ નટરૂપ ચેતનરાજા પરદ્રવ્યના નિમિત્તે અનેક વિભાવ પર્યાયોને પ્રાપ્ત થાય છે પરંતુ જ્યારે અંતરંગદષ્ટિ ખોલીને પોતાનું રૂપ દેખે છે ત્યારે અન્ય અવસ્થાઓને પોતાની માનતો નથી. ૧૪. હેય-ઉપાદેય ભાવો ઉપર ઉપદેશ (છંદ અડિલ્સ) ® ના વેતન ભાવ, શિવાનંદ્ર સો હૈ __ और भाव जो धरै, सौ औरौ कोइ है।। जो चिनमंडित भाउ, उपादे जानने ત્યા' નો પરમાવ, પાયે માનનૈના ૨૬ શબ્દાર્થ- ચિદાનંદ = ચેતનવંત આત્મા. ઉપાદે (ઉપાદેય) = ગ્રહણ કરવાને યોગ્ય. હેય = ત્યાગવા યોગ્ય. પરાયે = બીજા. માનનૈ = શ્રદ્ધા કરવી જોઈએ. અર્થ - જેમાં ચૈતન્યભાવ છે તે ચિદાત્મા છે અને જેમાં અન્ય ભાવ છે તે બીજા જ અર્થાત્ અનાત્મા છે. ચૈતન્યભાવ ઉપાદેય છે, પરદ્રવ્યોના ભાવ પર છેત્યાગવા યોગ્ય છે. ૧૫. જ્ઞાની જીવ ચાહે ઘરમાં રહે, ચાહે વનમાં રહે, પણ મોક્ષમાર્ગ સાધે છે. (સવૈયા એકત્રીસા) जिन्हकै सुमति जागी भोगसौं भये विरागी, परसंग त्यागी जे पुरुष त्रिभुवनमै। * एकश्चितश्चिन्मय एव भावो भावाः परे ये किल ते परेषाम्। ग्राह्यस्ततश्चिन्मय एव भावो भावाः परे सर्वत एव हेयाः।।५।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #250 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષ દ્વાર ૨૨૩ रागादिक भावनिसौं जिनिकी रहनि न्यारी, कबहूं मगन है न रहै धाम धनमैं।। जे सदैव आपकौं विचारै सरवांग सुद्ध, जिन्हकै विकलता न व्यापै कहूं मनमैं। तेई मोख मारगके साधक कहावै जीव, ___ भावै रहौ मंदिरमैं भावै रहौ वनमैं।। १६ ।। शर्थ:- सुमति = सारी बुद्धि. 100 = प्र०टी. ५२सं। त्यासी = हे६ माथी ममत्वनो त्याग ३२वो. त्रिभुवन = त्रा सो-जी, मध्य, ताण. स२पांग (साग) = पूरी रीते. विsadu = भ्रम. (मावै = याई तो. मंदिर) = घरम.. અર્થ - જેમને સુબુદ્ધિનો ઉદય થયો છે, જે ભોગોથી વિરક્ત થયા છે, જેમણે શરીર આદિ પરદ્રવ્યોનું મમત્વ દૂર કર્યું છે, જે રાગ-દ્વેષ આદિ ભાવોથી રહિત છે, જે કદી ઘર અને ધન-સંપત્તિ આદિમાં લીન થતા નથી, જે સદા પોતાના આત્માને સંપૂર્ણ રીતે શુદ્ધ વિચારે છે, જેમને મનમાં કદી આકુળતા વ્યાપતી નથી, તે જ જીવો ત્રણલોકમાં મોક્ષમાર્ગના સાધક છે, ભલે તેઓ ઘરમાં રહે કે જંગલમાં રહે. ૧૬. મોક્ષમાર્ગી જીવોની પરિણતિ (સવૈયા તેવીસા) चेतन मंडित अंग अखंडित, सुद्ध पवित्र पदारथ मेरो। राग विरोध विमोह दसा, समुझै भ्रम नाटक पुदगल केरो।। ૧. ચાહે તેઓ ઊર્ધ્વલોક અથવા દેવગતિમાં હોય, મધ્યલોક અર્થાત મનુષ્ય-તિર્યંચ જાતિમાં હોય કે પછી પાતાળલોક અર્થાત્ ભવનવાસી, વ્યંતર કે નરક ગતિમાં હોય. सिद्धान्तोऽयमुदात्तचित्तचरितैर्मोक्षार्थिभिः सेव्यतां शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम्। एते ये तु समुल्लसन्ति विविधा भावाः पृथग्लक्षणा स्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि।।६।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #251 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૪ સમયસાર નાટક भोग संयोग वियोग बिथा, अवलोकि कहै यह कर्मज घेरौ। है जिन्हको अनुभौ इह भांति, सदा तिनकौं परमारथ नेरौ।।१७।। શબ્દાર્થ-મંડિત = શોભિત. અખંડિત = જે છેદાતો-ભેદાતો નથી તે. અર્થ- જેઓ વિચારે છે કે મારો આત્મપદાર્થ ચૈતન્યરૂપ છે, અ૭ધ, અભેદ્ય, શુદ્ધ અને પવિત્ર છે, જે રાગ-દ્વેષ-મોહને પુદ્ગલનું નાટક સમજે છે, જે ભોગસામગ્રીના સંયોગ અને વિયોગની આપત્તિઓને જોઈને કહે છે કે આ કર્મભનિત છેએમાં આપણું કાંઈ નથી, એવો અનુભવ જેમને સદા રહે છે, તેમની સમીપ જ મોક્ષ છે. ૧૭. સમ્યગ્દષ્ટિ જીવ સાધુ છે અને મિથ્યાદષ્ટિ જીવ ચોર છે. (દોહરા) जो पुमान परधन हरै, सो अपराधी अग्य। जो अपनौ धन व्यौहरै, सो धनपति सरवग्य।।१८।। परकी संगति जौ रचै, बंध बढ़ावै सोइ। जो निज सत्तामै मगन, सहज मुक्त सो होइ।।१९।। શબ્દાર્થ:- પુમાન = મનુષ્ય. પરધન હર = પરદ્રવ્યને અંગીકાર કરે છે. અગ્ય = મૂર્ખ. ધનપતિ = શાહૂકાર. રચે = લીન થાય. અર્થ:- જે મનુષ્ય પરદ્રવ્યનું હરણ કરે છે તે મૂર્ખ છે, ચોર છે, જે પોતાના ધનનો ઉપયોગ કરે છે તે સમજણો છે, શાહૂકાર છે. ૧૮. જે પરદ્રવ્યની સંગતિમાં મગ્ન રહે છે તે બંધની પરંપરા વધારે છે અને જે નિજસત્તામાં લીન રહે છે તે સહજમાં જ મોક્ષ પામે છે. ૧૯. परद्रव्यग्रहं कुर्वन् बध्येतैवापराधवान्। बध्येतानपराधो न स्वद्रव्ये संवृतो यतिः।।७।। अनवरतमनन्तैर्बध्यते सापराधः । स्पृशति निरपराधो बंधनं नैव जातु। नियतमयमशुद्धं स्वं भजन्सापराधो भवति निरपराधः साधु शुद्धात्मसेवी।।८।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #252 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૨૨૫ મોક્ષ દ્વાર ભાવાર્થ:- લોકમાં પ્રવૃત્તિ છે કે જે બીજાનું ધન લે છે તેને અજ્ઞાની, ચોર અથવા ડાકૂ કહેવામાં આવે છે, તે ગુનેગાર અને દંડને પાત્ર થાય છે અને જે પોતાના ધનનો ઉપયોગ કરે છે તે મહાજન અથવા સમજદાર કહેવાય છે, તેની પ્રશંસા કરવામાં આવે છે. તેવી જ રીતે જે જીવ પ૨દ્રવ્ય અર્થાત્ શરીર કે શરીરના સંબંધી ચેતન-અચેતન પદાર્થોને પોતાના માને છે અથવા તેમાં લીન થાય છે તે મિથ્યાત્વી છે, સંસારનું દુ:ખ ભોગવે છે. અને જે નિજાત્માને પોતાનો માને છે અથવા તેનો જ અનુભવ કરે છે, તે જ્ઞાની છે, મોક્ષનો આનંદ પામે છે.૧૮.૧૯. દ્રવ્ય અને સત્તાનું સ્વરૂપ (દોહરા ) = उपजै विनसै थिर रहै, यह तो वस्तु वखान । નો માનાવા વસ્તુળી, સો સત્તાપરવાંના ૨૦।। શબ્દાર્થ:- ઉપજૈ સીમા, ક્ષેત્રાવગાહ. ૫૨વાંન (પ્રમાણ ) = જાણવું. = ઉત્પન્ન થાય. વિનસૈ = નષ્ટ થાય. વસ્તુ = અર્થ:- જે પર્યાયોથી ઉત્પન્ન અને નષ્ટ થાય છે પણ સ્વરૂપે સ્થિર રહે છે તેને દ્રવ્ય કહે છે, અને દ્રવ્યના ક્ષેત્રાવગાહને સત્તા કહે છે. ૨૦. છ દ્રવ્યની સત્તાનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા ) लोकालोक मान एक सत्ता है आकाश दर्व, धर्म दर्व एक सत्ता लोक परमिति है। लोक परवान एक सत्ता है अधर्म दर्व, દ્રવ્ય. મર્યાદા कालके अनू असंख सत्ता अगनिति है ।। पुद्गल सुद्ध परवानुकी अनंत सत्ता, जीवकी अनंत सत्ता न्यारी न्यारी छिति है। कोऊ सत्ता काहूसौं न मिलि एकमेक होइ, सबै असहाय यौं अनादिहीकी थिति है ।। २१ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #253 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૬ સમયસાર નાટક શબ્દાર્થ:- લોકાલોક = સર્વ આકાશ. પરમિતિ = બરાબર. પરવાન ( પ્રમાણ ) = બરાબર. અગનિતિ = અસંખ્યાત. ન્યારી ન્યારી = જુદી જુદી. થિતિ (સ્થિતિ) = ક્યાતી. અસહાય = સ્વાધીન. અર્થ - આકાશદ્રવ્ય એક છે, તેની સત્તા લોક-અલોકમાં છે, ધર્મ-દ્રવ્ય એક છે, તેની સત્તા લોક-પ્રમાણ છે, અધર્મદ્રવ્ય પણ એક છે, તેની સત્તા પણ લોક-પ્રમાણ છે, કાળના અણુ અસંખ્યાત છે, તેની સત્તા અસંખ્યાત છે, પુદ્ગલ દ્રવ્ય અનંતાનંત છે, તેની સત્તા અનંતાનંત છે, જીવદ્રવ્ય અનંતાનંત છે, તેની સત્તા અનંતાનંત છે, આ છએ દ્રવ્યોની સત્તાઓ જુદી જુદી છે, કોઈ સત્તા કોઈની સાથે મળતી નથી અને એક-મેક પણ થતી નથી. નિશ્ચયનયમાં કોઈ કોઈને આશ્રિત નથી સર્વ સ્વાધીન છે. આ પ્રમાણે અનાદિકાળથી ચાલતું આવ્યું છે. ૨૧. છ દ્રવ્યથી જ જગતની ઉત્પત્તિ છે. (સવૈયા એકત્રીસા) एई छहौं दर्व इनहीकौ है जगतजाल , तामैं पांच जड़ एक चेतन सुजान है। काहूकी अनंत सत्ता काहूसौं न मिलै कोइ, एक एक सत्तामैं अनंत गुन गान है।। एक एक सत्तामै अनंत परजाइ फिरै, एकमै अनेक इहि भांति परवान है। यहै स्यादवाद यहै संतनिकी मरजाद , यहै सुख पोख यह मोखकौ निदान है।। २२।। શબ્દાર્થ:- જગતજાલ = સંસાર. સુજાન = જ્ઞાનમય. સંતનકી = સપુરુષોની. મરજાદ = સીમા. પોખ = પુષ્ટિ કરનાર. નિદાન = કારણ. અર્થ:- ઉપર કહેલા જ છ દ્રવ્યો છે, એમનાથી જ જગત ઉત્પન્ન છે. આ છે દ્રવ્યોમાં પાંચ અચેતન છે, એક ચેતનદ્રવ્ય જ્ઞાનમય છે. કોઈની અનંતસત્તા કોઈની સાથે કદી મળતી નથી. પ્રત્યેક સત્તામાં અનંત ગુણસમૂહુ છે અને અનંત અવસ્થાઓ છે, આ રીતે એકમાં અનેક જાણવા. એ જ સ્યાદ્વાદ છે, એ જ પુરુષોનું અખંડિત કથન છે. એ જ આનંદવર્ધક છે અને એ જ જ્ઞાન મોક્ષનું કારણ છે. ૨૨. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #254 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષ દ્વાર ૨૨૭ साधी दधि मंथमैं अराधी रस पंथनिमैं , जहां तहां ग्रंथनिमैं सत्ताहीकौ सोर है। ग्यान भान सत्तामै सुधा निधान सत्ताहीमैं , सत्ताकी दुरनि सांझ सत्ता मुख भोर है।। सत्ताकौ सरूप मोख सत्ता भूल यहै दोष, सत्ताके उलंघे धूमधाम चहूं वोर है। सत्ताकी समाधिमैं विराजि रहै सोई साहू, सत्तातै निकसि और गहै सोई चोर है।। २३।। શબ્દાર્થ - દધિ = દહીં. મંથમેં = વલોવવામાં. રસ પંથ = રસનો ઉપાય. સોર (શોર) = આંદોલન. સત્તા = વસ્તુનું અસ્તિત્વ, મૌજૂદગી. ધૂમધામ ચહૂ વોર = ચાર ગતિમાં ભ્રમણ. સમાધિ = અનુભવ. સાહૂ = ભલો માણસ. ગહૈ = ગ્રહણ કરે. અર્થ:- દહીંના મંથનથી ઘીની સત્તા સાધવામાં આવે છે, ઔષધિઓની ક્રિયામાં રસની સત્તા છે, શાસ્ત્રોમાં જ્યાં-ત્યાં સત્તાનું જ કથન છે, જ્ઞાનનો સૂર્ય સત્તામાં છે, અમૃતનો પુંજ સત્તામાં છે, સત્તાને છૂપાવવી એ સાંજના અંધકાર સમાન છે અને સત્તાને મુખ્ય કરવી એ સવારના સૂર્યનો ઉદય કરવા સમાન છે. સત્તાનું સ્વરૂપ જ મોક્ષ છે, સત્તાનું ભૂલવું તે જ જન્મ-મરણ આદિ દોષરૂપ સંસાર છે, પોતાની આત્મસત્તાનું ઉલ્લંઘન કરવાથી ચાર ગતિમાં ભટકવું પડે છે. જે આત્મસત્તાના અનુભવમાં વિરાજમાન છે તે જ ભલો માણસ છે અને જે આત્મસત્તા છોડીને અન્યની સત્તાનું ગ્રહણ કરે છે તે જ ચોર છે. ૨૩. આત્મસત્તાનો અનુભવ નિર્વિકલ્પ છે. ( સવૈયા એકત્રીસા) जामै लोक-वेद नांहि थापना उछेद नाहि, पाप पुन्न खेद नांहि क्रिया नांहि करनी। जामैं राग दोष नांहि जामैं बंध मोख नाहि, जामै प्रभु दास न अकास नांहि धरनी।। ૧-૨. સાંજના અંધકારનો ભાવ એ જણાય છે કે અજ્ઞાનનો અંધકાર વધતો જાય. પ્રભાતના સૂર્યોદયનો એ ભાવ જણાય છે કે જ્ઞાનનો પ્રકાશ વધતો જાય. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #255 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮ સમયસાર નાટક जामैं कुल रीत नांहि जामैं हारि जीत नाहि, जामैं गुरु सीष नांहि वीष नांहि भरनी। आश्रम बरन नांहि काहूकी सरन नाहि ऐसी सुद्ध सत्ताकी समाधिभूमि बरनी।। २४ ।। શબ્દાર્થ - લોકવેદ = લૌકિક જ્ઞાન. થાપના ઉછેદ = લૌકિક વાતોનું ખંડન. (જેમ મૂર્તિને ઇશ્વર કહેવા એ લોકવ્યવહાર છે અને મૂર્તિપૂજાનું ખંડન કરવું તે લોકસ્થાપનાનો ઉચ્છેદ કરવા બરાબર છે. સત્તામાં તે બન્ને નથી.) ખેદ = કષ્ટ. પ્રભુ = સ્વામી. દાસ = સેવક. ધરની = પૃથ્વી, વીષ ભરની = યાત્રા પૂરી કરવી. બરના આશ્રમ (વર્ણ આશ્રમ) = બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ ચાર. અર્થ:- જેમાં લૌકિક રીતરિવાજોની ન વિધિ છે કે ન નિષેધ છે, ન પાપપુણ્યનો ક્લેશ છે, ન ક્રિયાની આજ્ઞા છે, ન રાગ-દ્વેષ છે, ન બંધ-મોક્ષ છે, ન સ્વામી છે, ન સેવક છે, ન આકાશ છે, ન ધરતી છે, ન કુળાચાર છે, ન હારજીત છે, ન ગુરુ છે ન શિષ્ય છે, ન હાલવું-ચાલવું છે, ન વર્ણાશ્રમ છે, ન કોઈનું શરણ છે. એવી શુદ્ધ સત્તા અનુભવરૂપ ભૂમિમાં પ્રાપ્ત થાય છે. ૨૪. જે આત્મસત્તાને જાણતો નથી તે અપરાધી છે. (દોહરા) जाकै घट समता नहीं, ममता मगन सदीव। रमता राम न जानई, सो अपराधी जीव ।। २५ ।। अपराधी मिथ्यामती, निरदै हिरदै अंध। પ૨eીં મારૈ સાતમા, વછરે વંદના ૨૬ ના झूठी करनी आचरै, झूठे सुखकी आस। झूठी भगति हिए धरै, झूठे प्रभुकौ दास।। २७।। ૧-૨. ઊંચ-નીચનો ભેદ નથી. अतो हताः प्रमादिनो गताः सुखासीनतां प्रलीनं चापलमुन्मूलितमालम्बनम्। आत्मन्येवालानितं च चित्त मासंपूर्णविज्ञानघनोपलब्धेः।।९।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #256 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates મોક્ષ દ્વાર શબ્દાર્થ:- સમતા = રાગ-દ્વેષરહિત ભાવ. મમતા = પદ્રવ્યોમાં અહંબુદ્ધિ. રમતા રામ = પોતાના રૂપમાં આનંદ કરનાર આતમરામ. અપરાધી = દોષી. નિદૈ (નિર્દય ) દુષ્ટ. હિરદૈ ( હૃદય ) મનમાં. આસ (આશા ) ઉમેદ. ભગિત (ભક્તિ) = સેવા, પૂજા. દાસ = = = = અર્થ:- જેના હૃદયમાં સમતા નથી, જે સદા શ૨ી૨ આદિ ૫૨-પદાર્થોમાં મગ્ન રહે છે અને પોતાના આતમરામને જાણતો નથી તે જીવ અપરાધી છે. ૨૫. પોતાના આત્મસ્વરૂપને નહીં જાણનાર અપરાધી જીવ મિથ્યાત્વી છે, પોતાના આત્માનો હિંસક છે, હૃદયનો અંધ છે. તે શરીર આદિ પદાર્થોને આત્મા માને છે અને કર્મબંધને વધારે છે. ૨૬. આત્મજ્ઞાન વિના તેનું તપાચરણ મિથ્યા છે, તેની મોક્ષસુખની આશા જૂઠી છે, ઇશ્વરને જાણ્યા વિના ઇશ્વરની ભક્તિ અથવા દાસત્વ મિથ્યા છે. ૨૭. મિથ્યાત્વની વિપરીત વૃત્તિ (સવૈયા એકત્રીસા ) माटी भूमि सैलकी सो संपदा बखानै निज, कर्ममैं अमृत जानै ग्यानमैं जहर है। अपनौ न रूप गहै औरहीसौं आप कहै, साता तो समाधि जाकै असाता कहर है ।। कोपकौ कृपान लिए मान मद पान कियै, मायाकी मरोर हियै लोभकी लहर है। याही भांति चेतन अचेतनकी संगतिसौं, કહર આપત્તિ. કૃપાન સેવક. सांचसौं विमुख भयौ झूठमै बहर है ।। २८ ।। વિષ. ઔરહીસોં શબ્દાર્થ:- સૈલ (શૈલ ) = પર્વત. જર = = તલવાર. બઠુર હૈ = લાગી પડયો છે. ૨૨૯ = Please inform us of any errors on rajesh@AtmaDharma.com ૫રદ્રવ્યથી. અર્થ:- સોનું-ચાંદી જે પહાડોની માટી છે તેને પોતાની સંપત્તિ કહે છે, શુભક્રિયાને અમૃત માને છે અને જ્ઞાનને ઝેર જાણે છે. પોતાના આત્મરૂપનું ગ્રહણ કરતો નથી, શરીર આદિને આત્મા માને છે, શાતા-વેદનીયાનિત લૌકિક-સુખમાં આનંદ માને છે અને અશાતાના ઉદયને આફ્ત કહે છે, ક્રોધની તલવાર પકડી Page #257 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૨૩૦ સમયસાર નાટક રાખી છે, માનનો શરાબ પીને બેઠો છે, મનમાં માયાની વક્રતા છે અને લોભના ચક્કરમાં પડેલો છે. આ રીતે અચેતનની સંગતિથી ચિત્તૂપ આત્મા સત્યથી પરાભુખ થઈને જૂઠમાં જ ગુંચવાઈ ગયો છે. ૨૮. तीन काल अतीत अनागत वरतमान, जग अखंडित प्रवाहको डहर है । तासौं कहै यह मेरौ दिन यह मेरी राति, यह मेरी धरी यह मेरौही पहर है ।। खेहक खजानौ जोरै तासौं कहै मेरो गेह, जहां बसै तासौं कहै मेरौही सहर है। याहि भांति चेतन अचेतनकी संगतिसौं, सांचसौं विमुख भयौ झूठमैं बहर है ।। २९ ।। ભૂતકાળ. અનાગત ભવિષ્ય. ખેહ કચરો. ગેહ અર્થ:- અતીતકાલ ઘર. સહર (શહર ) = નગર. = = અર્થ:- સંસારમાં ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળનું ધારા-પ્રવાહ ચક્ર ચાલી રહ્યું છે, તેને કહે છે કે મારો દિવસ, મારી રાત્રિ, મારી ઘડી, માર્ચે પહોર છે. કચરાનો ઢગલો ભેગો કરે છે અને કહે છે કે આ મારું મકાન છે, જે પૃથ્વીના ભાગમાં રહે છે તેને પોતાનું નગર બતાવે છે. આ રીતે અચેતનની સંગતિથી ચિદ્રૂપ આત્મા સત્યથી પરાઙમુખ થઈને જૂઠમાં મુંઝાઈ રહ્યો છે. ૨૯. સમ્યગ્દષ્ટિ જીવોનો સદ્વિચા૨ (દોહરા ) जिन्हके मिथ्यामति नही, ग्यान कला घट मांहि । परचै आतमरामसौं, ते अपराधी नांहि ॥ ३० ॥ શબ્દાર્થ:- મિથ્યામતિ ઓળખાણ. અર્થ:- જે જીવોની કુબુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે, જેમના હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ છે અને જેમને આત્મસ્વરૂપની ઓળખાણ છે તે ભલા માણસ છે. ૩૦. ખોટી બુદ્ધિ. ૫૨ચૈ (પરિચય ) = = Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #258 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષ દ્વાર ૨૩૧ जिन्हकै धरम ध्यान पावक प्रगट भयौ, संसै मोह विभ्रम बिरख तीनौं डढ़े हैं। जिन्हकी चितौनि आगे उदै स्वान भूसि भागै, लागै न करम रज ग्यान गज चढ़े हैं।। जिन्हकी समुझिकी तरंग अंग आगममैं , आगममै निपुन अध्यातममै कढ़े हैं। तेई परमारथी पुनीत नर आठौं जाम, राम रस गाढ़ करै यहै पाठ पढ़े हैं।।३१।। शार्थ:- 45 = असि. २.५ (वृक्ष) = 35. स्थान = दूतो. २४ = ધૂળ. ગ્યાન ગજ = જ્ઞાનરૂપી હાથી. અધ્યાતમ = આત્માનું સ્વરૂપ બતાવનારી વિધા. પરમારથી (પરમાર્થી) = પરમ પદાર્થ અર્થાત મોક્ષના માર્ગમાં લાગેલા. पुनीत = पवित्र मा म = माडेय ५ो२-AEL5M. અર્થ:- જેમની ધર્મધ્યાનરૂપ અગ્નિમાં સંશય, વિમોહ અને વિભ્રમ એ ત્રણે વૃક્ષ બની ગયાં છે, જેમની સુદૃષ્ટિ આગળ ઉદયરૂપી કૂતરા ભસતાં ભસતાં ભાગી જાય છે, તેઓ જ્ઞાનરૂપી હાથી ઉપર બેઠેલા છે, તેથી કર્મરૂપી ધૂળ તેમના સુધી પહોંચતી નથી. જેમના વિચારમાં શાસ્ત્રજ્ઞાનની લહેરો ઉઠે છે, જે સિદ્ધાંતમાં પ્રવીણ છે, જે આધ્યાત્મિક વિદ્યામાં પારગામી છે, તેઓ જ મોક્ષમાર્ગી છે–તેઓ જ પવિત્ર છે, સદા આત્મ-અનુભવનો રસ દઢ કરે છે અને આત્મ-અનુભવનો જ પાઠ ભણે छ. १. जिन्हकी चिहुंटि चिमटासी गुन चूनिबेकौं, कुकथाके सुनिबेकौं दोऊ कान मढ़े हैं। जिन्हको सरल चित्त कोमल वचन बोलै, सोमदृष्टि लिय डोलैं मोम कैसे गढ़े हैं।। जिन्हकी सकति जगी अलख अराधिबेकौं, परम समाधि साधिबेकौं मन बढ़े हैं। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #259 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૩ર સમયસાર નાટક तेई परमारथी पुनीत नर आठौं जाम , Sામ ૨સ વર્ષે યë પાઠ પઢે હૈરા રૂ૨ી શબ્દાર્થ - ચિઠુટિ = બુદ્ધિ. ચૂનિબેકૉ = પકડવાને-ગ્રહણ કરવાને. કુકથા = ખોટી વાર્તા-સ્ત્રીકથા આદિ. સોમદષ્ટિ = ક્રોધ આદિ રહિત. અલખ = આત્મા. અર્થ:- જેમની બુદ્ધિ ગુણ ગ્રહણ કરવામાં ચિપિયા જેવી છે, વિકથા સાંભળવાને માટે જેમના કાન મઢેલા અર્થાત્ બહેરા છે, જેમનું ચિત્ત નિષ્કપટ છે, જે મૂદુ ભાષણ કરે છે, જેમની ક્રોધાદિ રહિત સૌમ્યદૃષ્ટિ છે, જે એવા કોમળ સ્વભાવવાળો છે કે જાણે મીણના જ બનેલા છે, જેમને આત્મધ્યાનની શક્તિ પ્રગટ થઈ છે અને પરમ સમાધિ સાધવાને જેમનું ચિત્ત ઉત્સાહી રહે છે, તેઓ જ મોક્ષમાર્ગી છે, તેઓ જ પવિત્ર છે, સદા આત્મ-અનુભવનો રસ દઢ કરે છે અને આત્મ-અનુભવનો જ પાઠ ભણે છે–અર્થાત્ આત્માનું જ રટણ લાગ્યું રહે છે. ૩ર. સમાધિ વર્ણન (દોહરો) *રામ-રસિક શર રામ-રસ, વરુદન સુનનીં વોટ્ટા जब समाधि परगट भई, तब दुबिधा नहि कोइ।।३३।। શબ્દાર્થ:- રામ-રસિક = આત્મા. રામ-રસ = અનુભવ. સમાધિ = આત્મામાં લીન થવું. દુવિધા = ભેદ. અર્થ:- આત્મા અને આત્મ-અનુભવ એ કહેવા-સાંભળવામાં બે છે, પણ જ્યારે આત્મધ્યાન પ્રગટ થઈ જાય છે ત્યારે રસિક અને રસનો અથવા બીજો કોઈ ભેદ રહેતો નથી.૩૩. ૧. જેમ ચિપિયો નાની વસ્તુ પણ ઉપાડી લે છે તે જ રીતે સૂક્ષ્મ તત્ત્વોનું પણ તેમની બુદ્ધિ ગ્રહણ કરે ૨. જેમ મીણ સહજમાં ઓગળી જાય છે અથવા વળી જાય છે તેમ તેઓ પણ થોડામાં જ કોમળ થઈ જાય છે, તત્ત્વની વાત થોડામાં જ સમજી જાય છે, પછી હુઠ કરતા નથી. * यत्र प्रतिक्रमणमेव विषं प्रणीतम तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात्। तत्किं प्रमाद्यति जनः प्रपतन्नधोऽधः किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्प्रमादः।।१०।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #260 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષ દ્વાર ૨૩૩ શુભ ક્રિયાઓનું સ્પષ્ટીકરણ (દોહરા) नंदन वंदन थुति करन, श्रवन चितवन जाप। पढ़न पढ़ावन उपदिसन, बहुविधि क्रिया-कलाप।।३४।। શબ્દાર્થ:- નંદન = રસિક અવસ્થાનો આનંદ. વંદન = નમસ્કાર કરવા. શ્રુતિ (સ્તુતિ) = ગુણગાન કરવા. શ્રવન (શ્રવણ) = આત્મસ્વરૂપનો ઉપદેશ આદિ સાંભળવા. ચિંતવન = વિચાર કરવો. જાપ = વારંવાર નામનું ઉચ્ચારણ કરવું. પઢન = ભણવું. પઢાવન = ભણાવવું. ઉપસિન = વ્યાખ્યાન દેવું. અર્થ - આનંદ માનવો, નમસ્કાર કરવા, સ્તવન કરવું, ઉપદેશ સાંભળવો, ધ્યાન ધરવું, જાપ જપવો, ભણવું, ભણાવવું, વ્યાખ્યાન આપવું આદિ સર્વ શુભ ક્રિયાઓ છે. ૩૪. શુદ્ધોપયોગમાં શુભોપયોગનો નિષેધ (દોહરા) सुद्धातम अनुभव जहां, सुभाचार तहां नांहि। करम करम मारग विर्षे, सिव मारग सिवमांहि।। ३५।। શબ્દાર્થ:- શુભાચાર = શુભ પ્રવૃત્તિ. કરમ મારગ (કર્મમાર્ગ) = બંધનું કારણ. સિવ મારગ ( શિવમાર્ગ) = મોક્ષનું કારણ. સિવમાંહિ = આત્મામાં. અર્થ:- ઉપર કહેલી ક્રિયાઓ કરતાં કરતાં જ્યાં આત્માનો શુદ્ધ અનુભવ થઈ જાય છે ત્યાં શુભોપયોગ રહેતો નથી; શુભ ક્રિયા કર્મબંધનું કારણ છે અને મોક્ષની પ્રાપ્તિ આત્મ-અનુભવમાં છે. ૩૫. વળી-(ચોપાઈ) इहि बिधि वस्तु-व्यवस्था जैसी। कही जिनंद कही मैं तैसी।। जे प्रमाद-संजुत मुनिराजा।। તિન સુમાવા૨સૌ વાના છેરૂદ્દા. શબ્દાર્થ - વસ્તુવ્યવસ્થા = પદાર્થનું સ્વરૂપ. પ્રમાદસંજીત = આત્મઅનુભવમાં અસાવધાન, શુભોપયોગી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #261 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૪ સમયસાર નાટક અર્થ - ગ્રંથકાર કહે છે કે આ રીતે પદાર્થનું જેવું સ્વરૂપ જિન-રાજે કહ્યું છે તેવું અમે વર્ણવ્યું. જે મુનિરાજ પ્રમાદદશામાં રહે છે, તેમને શુભ ક્રિયાનું અવલંબન લેવું જ પડે છે. ૩૬. जहां प्रमाद दसा नहि व्यापै। तहां अवलंब आपनौ आपै।। ता कारन प्रमाद उतपाती। VIટ મોવ મારી વાત રૂ૭ ના શબ્દાર્થ- અવલંબ = આધાર. અર્થ - જ્યાં શુભ-અશુભ પ્રવૃત્તિરૂપ પ્રમાદ નથી રહેતો, ત્યાં પોતાને પોતાનું જ અવલંબન અર્થાત્ શુદ્ધોપયોગ હોય છે, તેથી સ્પષ્ટ છે કે પ્રમાદની ઉત્પત્તિ મોક્ષમાર્ગમાં બાધક છે. ૩૭. जे प्रमाद संजुगत गुसांई। safé નિરëિ બિંદુવી નાં जे प्रमाद तजि उद्धत हौंहीं। તિનbીં મોરવ નિવેદ દ્રિા સૌંદી રૂ૮ાા શબ્દાર્થ:- ગુસાંઈ = સાધુ. ગિંદુક = દડો. નાંઈ = જેમ. દ્રિગ = આંખ. અર્થ- જે મુનિ પ્રમાદ સહિત હોય છે તેઓ દડાની પેઠે નીચેથી ઉપર ચડે છે. અને પાછા નીચે પડે છે અને જે પ્રમાદ છોડીને સ્વરૂપમાં સાવધાન હોય છે, તેમની દષ્ટિમાં મોક્ષ બિલકુલ પાસે જ દેખાય છે. વિશેષ- સાધુદશામાં છઠું ગુણસ્થાનક પ્રમત્ત મુનિનું છે, તે છઠ્ઠામાંથી સાતમામાં અને સાતમામાંથી છઠ્ઠીમાં અસંખ્યાત વાર ચડ-ઉતરે છે. ૩૮. घटमैं है प्रमाद जब तांई। पराधीन प्रानी तब तांई।। जब प्रमादकी प्रभुता नासै। तब प्रधान अनुभौ परगासै।। ३९ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #262 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates મોક્ષ દ્વાર નાસૈ (નાશે ) ત્યાં સુધી. પ્રભુતા – બળ. શબ્દાર્થ:- જબ તાંઇ જ્યાં સુધી. તબ તાંઇ મુખ્ય. પગાસૈ (પ્રકાશે ) પ્રગટ થાય. = નષ્ટ થાય પ્રધાન = = = અર્થ:- જ્યાં સુધી હૃદયમાં પ્રમાદ રહે છે ત્યાં સુધી જીવ પરાધીન રહે છે અને જ્યારે પ્રમાદની શક્તિ નષ્ટ થઈ જાય છે ત્યારે શુદ્ધ અનુભવનો ઉદય થાય છે. ૩૯. વળી-(દોહરા ) ता कारन जगपंथ इत उत सिव मारग जोर । 3 परमादी जगकौं धुकै, अपरमादि सिव ओर ।। ४० ।। = – શબ્દાર્થ:- જગપંથ સંસારભ્રમણનો ઉપાય. ઇત અહીં. ઉત ત્યાં. સિવમારગ (શિવમાર્ગ) = મોક્ષનો ઉપાય. કૈ = દેખે. અપમાદિ ( અપ્રમાદી ) પ્રમાદ રહિત. ભૂરિ = ઘણી. સિથલ (શિથિલ ) = અર્થ:- તેથી પ્રમાદ સંસારનું કારણ છે અને અનુભવ મોક્ષનું કારણ છે. પ્રમાદી જીવ સંસાર તરફ દેખે છે અને અપ્રમાદી જીવ મોક્ષ તરફ દેખે છે. ૪૦. जे परमादी आलसी, जिन्हकैं विकलप भूरि । होइ सिथल अनुभौविषै, तिन्हकौं सिवपथ दूरि ।। ४१ ।। શબ્દાર્થ:- આલસી નિરુધમી. વિકલપ (વિકલ્પ ) અસમર્થ. સિવપથ રાગ-દ્વેષની લહેરો. * प्रमादकलितः कथं भवति शुद्धभावोऽलसः = = સ્વરૂપાચરણ. અર્થ:- જે જીવ પ્રમાદી અને આળસુ છે, જેમના ચિત્તમાં અનેક વિકલ્પો થાય છે અને જે આત્મ-અનુભવમાં શિથિલ છે, તેમનાથી સ્વરૂપાચરણ દૂર જ રહે છે. ૪૧. * जे परमादी आलसी, ते अभिमानी जीव । जे अविकलपी अनुभवी, ते समरसी सदीव ।। ४२ ।। ૨૩૫ कषायभरगौरवादलसत्ता प्रमादो यतः । अतः स्वरसनिर्भरे नियमितः स्वभावे भवन् मुनिः परमशुद्धतां व्रजति मुच्यते वाऽचिरात् ।। ११ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #263 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૬ સમયસાર નાટક શબ્દાર્થ:- અભિમાની = અહંકાર સહિત. અવિકલપી (અવિકલ્પી) = રાગદ્વિષ રહિત. અર્થ:- જે જીવ પ્રમાદ સહિત અને અનુભવમાં શિથિલ છે, તેઓ શરીર આદિમાં અહંબુદ્ધિ કરે છે અને જે નિર્વિકલ્પ અનુભવમાં રહે છે તેમના ચિત્તમાં સદા સમતા-રસ રહે છે.૪ર. जे अविकलपी अनुभवी, सुद्ध चेतना युक्त। ते मुनिवर लघुकालमैं , हौंहि करमसौं मुक्त।। ४३।। શબ્દાર્થ- સુદ્ધ ચેતના = શુદ્ધ જ્ઞાન-દર્શન. અર્થ- જે મુનિરાજ વિકલ્પ રહિત છે. અનુભવ અને શુદ્ધ જ્ઞાન-દર્શન સહિત છે, તેઓ થોડા જ સમયમાં કર્મરહિત થાય છે અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરે છે. ૪૩. જ્ઞાનમાં સર્વ જીવ એકસરખા ભાસે છે. ( કવિત્ત) जैसैं पुरुष लखै परवत चढ़ि, भूचर-पुरुष ताहि लघु लग्गै। भूचर-पुरुष लखै ताकौं लघु, उतरि मिलैं दुहुकौ भ्रम भग्गै।। तैसैं अभिमानी उन्नत लग, સૌર નીવી તપુર્વ વડા अभिमानीकौं कहैं तुच्छ सब, ग्यान जगै समता रस जग्गै।। ४४।। શબ્દાર્થ:- ભૂચર = ધરતી પર રહેનાર. લઘુ = નાનો. ઉન્નત લગ = ઊંચું મસ્તક રાખનાર. અર્થ- જેવી રીતે પર્વત ઉપર ચડેલા મનુષ્યને નીચેનો મનુષ્ય નાનો દેખાય છે અને નીચેના મનુષ્યને પર્વત ઉપર ચડેલો મનુષ્ય નાનો દેખાય છે, પણ જ્યારે તે નીચે આવે છે ત્યારે બન્નેનો ભ્રમ દૂર થઈ જાય છે અને વિષમતા મટી જાય છે, તેવી જ રીતે ઊંચે મસ્તક રાખનાર અભિમાની મનુષ્યને બધા મનુષ્યો તુચ્છ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #264 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષ દ્વાર ૨૩૭ દેખાય છે અને બધાને તે અભિમાની તુચ્છ દેખાય છે, પરંતુ જ્યારે જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે માન-કષાય ગળી જવાથી સમતા પ્રગટ થાય છે. જ્ઞાનમાં કોઈ નાનુંમોટું દેખાતું નથી, સર્વ જીવો એકસરખા ભાસે છે. ૪૪. અભિમાની જીવોની દશા (સવૈયા એકત્રીસા) करमके भारी समुझैं न गुनको मरम, परम अनीति अधरम रीति गहे हैं। हौहिं न नरम चित्त गरम घरमहूते, चरमकी द्रिष्टिसौं भरम भूलि रहे हैं।। आसन न खोलैं मुख वचन न बोलैं, सिर नाये हू न डोलैं मानौं पाथरके चहे हैं। देखनेके हाऊ भव पंथके बढ़ाऊ ऐसे, मायाके खटाऊ अभिमानी जीव कहे है।।४५।। શબ્દાર્થ:- કરમકે ભારી = અત્યંત કર્મબંધન વાળા. મરમ = રહસ્ય. અધરમ (અધર્મ) = પાપ. નરમ = કોમળ. ધરમ = તડકો. ચરમ દ્રિષ્ટિ (ચર્મદષ્ટિ) = ઇન્દ્રિયજનિત જ્ઞાન. ચહે (ચય) = જડેલા. હાઉ = ભયંકર. બઢાઉ = વધારનાર. ખટાઉ = મજબૂત. અર્થ:- જેમણે કર્મોના તીવ્ર બંધ બાંધ્યા છે, જેઓ ગુણોનું રહસ્ય જાણતા નથી, અત્યંત અયોગ્ય અને પાપમય માર્ગનું ગ્રહણ કરે છે, કોમળ ચિત્તવાળા હોતા નથી, તડકાથી પણ અધિક ગરમ રહે છે અને ઇન્દ્રિય-જ્ઞાનમાં જ ભૂલી રહ્યા છે, દેખાડવા માટે એક આસને બેસી રહે છે અથવા ઊભા રહે છે, મૌન રહે છે, મહંત સમજીને કોઈ નમસ્કાર કરે તો ઉત્તરમાં અંગ પણ હુલાવતા નથી જાણે પત્થર જ ખોડયો હોય, દેખવામાં ભયંકર છે, સંસારમાર્ગને વધારનાર છે, માયાચારમાં પાકા છે, એવા અભિમાની જીવ હોય છે. ૪૫. ૧. દોષને જ ગુણ સમજી જાય છે. ૨. આત્મજ્ઞાન થતું નથી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #265 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૮ સમયસાર નાટક જ્ઞાની જીવોની દશા (સવૈયા એકત્રીસા) धीरके धरैया भव नीरके तरैया भय, भीरकै हरैया बरबीर ज्यौं उमहे हैं। मारके मरैया सुविचारके करैया सुख, ___ढारके ढरैया गुन लौसौं लहलहे हैं।। रूपके रिझैया सब के समझैया सब, - हीके लघु भैया सबके कुबोल सहे हैं। बामके बमैय दुख दामके दमैया ऐसे, રામકે રમૈયા નર ચાની નીવ વરુદે Êા ૪૬ શબ્દાર્થ - ભવનીર = સંસાર-સમુદ્ર. ભીર = સમૂહ. બરબીર = મહાન યોદ્ધો. ઉમણે = ઉમંગ સહિત–ઉત્સાહિત. માર = કામની વાસના. લાલ = લીલાછમ. રૂપકે રિકૈયા = આત્મસ્વરૂપની રુચિવાળા. લઘુ ભૈયા = નાના બનીને નમ્રતાપૂર્વક ચાલનાર. કુબોલ = કઠોર વચન. બામ = વક્રતા. દુખ દામ, દમૈયા = દુ:ખોની પરંપરાનો નાશ કરનાર. રામકે રમૈયા = આત્મસ્વરૂપમાં સ્થિર થનાર. અર્થ- જે પૈર્ય ધારણ કરનાર છે, સંસાર-સમુદ્રને તરનાર છે, સર્વ પ્રકારના ભયોનો નાશ કરનાર છે, મહાયોદ્ધા સમાન ધર્મમાં ઉત્સાહી રહે છે, વિષયવાસનાઓને બાળી નાખે છે, આત્મહિતનું ચિંતવન કર્યા કરે છે, સુખ-શાંતિની ચાલ ચાલે છે, સદ્ગુણોના પ્રકાશથી ઝગમગે છે, આત્મસ્વરૂપમાં રુચિ રાખે છે, બધા નયોનું રહસ્ય જાણે છે, એવા ક્ષમા શીલ છે કે બધાના નાના ભાઈ બનીને રહે છે અથવા તેમની સારી-નરસી વાતો સહન કરે છે, હૃદયની કુટિલતા છોડીને સરળ ચિત્તવાળા થયા છે, દુ:ખ-સંતાપના માર્ગે ચાલતા નથી, આત્મસ્વરૂપમાં વિશ્રામ કર્યા કરે છે, એવા મહાનુભાવ જ્ઞાની કહેવાય છે. ૪૬. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #266 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષ દ્વાર जे समकिती जीव समचेती । तिनकी कथा कहौं तुमसेती ॥ जहां प्रमाद क्रिया नहि कोई । निरविकलप अनुभौ पद सोई ।। ४७ ।। परिग्रह त्याग जोग थिर तीनौं । करम बंध नहि होय नवीनौं । जहां न राग दोष रस मोहै । સમ્યક્ત્વી જીવોનો મહિમા ( ચોપાઈ ) प्रगट मोख मारग मुख सोहै ।। ४८ ।। पूरव बंध उदय नहि व्यापै । जहां न भेद पुन्न अरु पापै ।। दरव भाव गुन निरमल धारा । बोध विधान विविध विस्तारा ।। ४९।। जिन्हकी सहज अवस्था ऐसी । = तिन्हकै हिरदै दुविधा कैसी ।। जे मुनि छपक श्रेणि चढ़ि धाये। ते केवलि भगवान कहाये ।। ५० ।। શબ્દાર્થ:- સમચેતી = समता भाववाना था વાર્તા. તુમસેતી તમારાથી. પ્રમાદક્રિયા શુભાચાર. જોગ થિર તીનોં મન-વચન-કાયાના યોગોનો નિગ્રહ. નવીનોં नवो. पुन्न (पुण्य) શુભોપયોગ. દ્રવ્યભાવ = બાહ્ય અને અંતરંગ. બોધિ રત્નત્રય. છપકશ્રેણી મોહકર્મનો નાશ કરવાની સીડી. ધાયે थडे. - = = = त्यक्त्वाऽशुद्धिविधायि तत्किल परद्रव्यं समग्रं स्वयं स्वद्रव्ये रतिमेति यः स नियतं सर्वापराधच्युतः । बन्धध्वंसमुपेत्य नित्यमुदितः स्वज्योतिरच्छोच्छलच्चैतन्यामृतपूरपूर्णमहिमा शुद्धो भवन्मुच्यते ।। १२ ।। ૨૩૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com = Page #267 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૦ સમયસાર નાટક અર્થ:- હે ભવ્ય જીવો! સમતા સ્વભાવના ધારક સમ્યગ્દષ્ટિ જીવોની દશા તમને કહું છું, જ્યાં શુભાચારની પ્રવૃત્તિ નથી ત્યાં નિર્વિકલ્પ અનુભવપદ રહે છે. ૪૭. જે સર્વ પરિગ્રહ છોડીને મન-વચન-કાયાના ત્રણે યોગોનો નિગ્રહું કરીને બંધપરંપરાનો સંવર કરે છે, જેમને રાગ-દ્વેષ-મોહ રહેતા નથી તેઓ સાક્ષાત્ મોક્ષમાર્ગની સન્મુખ રહે છે. ૪૮. જે પૂર્વબંધના ઉદયમાં મમત્વ કરતા નથી, પુણ્યપાપને એકસરખા જાણે છે, અંતરંગ અને બાહ્યમાં નિર્વિકાર રહે છે. જેમના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણ ઉન્નતિ પર છે. ૪૯. આવી જેમની સ્વાભાવિક દશા છે, તેમને આત્મસ્વરૂપની દુવિધા કેવી રીતે હોઈ શકે? તે મુનિઓ ક્ષપકશ્રેણી ઉપર ચડે છે અને કેવળી ભગવાન બને છે. ૫૦. સમ્યગ્દષ્ટિ જીવોને વંદન. (દોહરા), इहि विधि जे पूरन भये, अष्टकरम बन दाहि। तिन्हकी महिमा जो लखै, नमै बनारसि ताहि।। ५१ ।। શબ્દાર્થ:- પૂરન ભયે = પરિપૂર્ણ ઉન્નતિને પ્રાપ્ત થયા. દાહિ = બાળીને. લખે = જાણે. અર્થ:- જે આ રીતે આઠ કર્મનું વન બાળીને પરિપૂર્ણ થયા છે, તેમનો મહિમા જે જાણે છે તેને પંડિત બનારસીદાસજી નમસ્કાર કરે છે. પ૧. મોક્ષપ્રાસિનો ક્રમ (છપ્પા છંદ) भयौ सुद्ध अंकूर , गयौ मिथ्यात मूर नसि। क्रम क्रम होत उदोत, सहज जिम सुकल पक्ष ससि।। ૧. દેખાવમાં નેત્રોની લાલાશ અથવા ચહેરાની વક્રતા રહિત શરીરની મુદ્રા રહે છે અને અંતરંગમાં ક્રોધાદિ વિકાર હોતા નથી. बन्धच्छेदात्कलयदतुलं मोक्षमक्षप्यमेत नित्योद्योतस्फुटितसहजावस्थमेकान्तशुद्धम्। एकाकारस्वरसभरतोऽत्यन्तगम्भीरधीरं पूर्ण ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि।।१३।। રૂતિ મોક્ષ નિન્તિ: શા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #268 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષ દ્વાર ૨૪૧ केवल रूप प्रकासि, भासि सुख रासि धरम धुव। करि पूरन थिति आऊ , त्यागि गत लाभ परम हुव।। इह विधि अनन्य प्रभुता धरत, । प्रगटि बूंदि सागर थयौ। अविचल अखंड अनुभय अखय, નીવ ૯૨વ મં િનયી તા ૬૨Tો. શબ્દાર્થ- અંકૂર (અંકુર) = છોડ. મૂર (મૂલ) = મૂળમાંથી. સુકલ પક્ષ સસિ (શુકલ પક્ષ શશિ) = અજવાળિયાનો ચંદ્ર. અનન્ય = જેના સમાન બીજાં ન હોય તે-સર્વશ્રેષ્ઠ. અર્થ - શુદ્ધતાનો અંકુર પ્રગટ થયો, મિથ્યાત્વ મૂળમાંથી દૂર થયું, શુકલ પક્ષના ચંદ્રમાં સમાન ક્રમે ક્રમે જ્ઞાનનો ઉદય વધ્યો, કેવળજ્ઞાનનો પ્રકાશ થયો, આત્માનો નિત્ય અને પૂર્ણ આનંદમય સ્વભાવ ભાસવા લાગ્યો, મનુષ્યના આયુષ્ય અને કર્મની સ્થિતિ પૂરી થઈ, મનુષ્ય ગતિનો અભાવ થયો અને પૂર્ણ પરમાત્મા બન્યા. આ રીતે સર્વશ્રેષ્ઠ મહિમા પ્રાપ્ત કરીને પાણીના ટીપામાંથી સમુદ્ર થવા સમાન અવિચળ, અખંડ, નિર્ભય અને અક્ષય જીવ પદાર્થ, સંસારમાં જયવંત થયો. પર. આઠ કર્મો નાશ પામવાથી આઠ ગુણોનું પ્રગટ થવું. (સવૈયા એકત્રીસા) ग्यानावरनीकै गर्यै जानियै जु है सु सब, दर्सनावरनकै गयैतै सब देखियै। वेदनी करमके गौतें निराबाध सुख, मोहनीके गर्यै सुद्ध चारित विसेखियै।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #269 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૨ સમયસાર નાટક आउकर्म गर्यै अवगाहना अटल होइ, नामकर्म गौतें अमूरतीक पेखियै। अगुरु अलघुरूप होत गोत्रकर्म गर्यै, अंतराय गौतें अनंत बल लेखियै।। ५३।। શબ્દાર્થ:- નિરાબાધ રસ = શાતા-અશાતાના ક્ષોભનો અભાવ. અટલ અવગાહના = ચારે ગતિના ભ્રમણનો અભાવ. અમૂરતીક = ચર્મચક્ષુઓથી અગોચર. અગુરુ અલઘુ = ન ઉંચ, ન નીચ. અર્થ:- જ્ઞાનાવરણીય કર્મના અભાવથી કેવળજ્ઞાન, દર્શનાવરણીય કર્મના અભાવથી કેવળદર્શન, વેદનીય કર્મના અભાવથી નિરાબાધતા, મોહનીય કર્મના અભાવથી શુદ્ધ ચારિત્ર, આયુષ્ય કર્મના અભાવથી અટળ અવગાહના, નામકર્મના અભાવથી અમૂર્તિકપણું, ગોત્રકર્મના અભાવથી અગુરુલઘુત્વ અને અંતરાયકર્મનો નાશ થવાથી અનંતવીર્ય પ્રગટ થાય છે. આ રીતે સિદ્ધ ભગવાનમાં અષ્ટ કર્મ રહિત હોવાથી અષ્ટ ગુણ હોય છે. પ૩. નવમા અધિકારનો સાર પ્રસિદ્ધ છે કે મિથ્યાત્વ જ આસ્રવ બંધ છે અને મિથ્યાત્વનો અભાવ અર્થાત્ સમ્યકત્વ તે સંવર, નિર્જરા તથા મોક્ષ છે અને મોક્ષ આત્માનો નિજસ્વભાવ અર્થાત્ જીવની કર્મમળ રહિત અવસ્થા છે. વાસ્તવમાં વિચારવામાં આવે તો મોક્ષ થતો જ નથી, કેમકે નિશ્ચયનયમાં જીવ બંધાયો નથી-અબંધ છે, અને જ્યારે અબંધ છે ત્યારે છૂટશે શું? જીવનો મોક્ષ થયો એ કથન વ્યવહાર માત્ર છે, નહિ તો તે હમેશાં મોક્ષરૂપ જ છે. આ વાત જગપ્રસિદ્ધ છે કે જે મનુષ્ય બીજાના ધન ઉપર પોતાનો અધિકાર જમાવે છે, તે મૂર્ખને લોકો અન્યાયી કહે છે. જો તે પોતાની જ સંપત્તિનો ઉપયોગ કરે છે તો લોકો તેને ન્યાયશીલ કહે છે. એવી જ રીતે જ્યારે આત્મા પરદ્રવ્યોમાં અહંકાર કરે છે, ત્યારે તે અજ્ઞાની, મિથ્યાત્વી થાય છે અને જ્યારે આવી ટેવ છોડીને તે આધ્યાત્મિક વિધાનો અભ્યાસ કરે છે તથા આત્મિકરસનો સ્વાદ લે છે ત્યારે પ્રમાદનું પતન કરીને પુણ્ય-પાપનો ભેદ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #270 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષ દ્વાર ૨૪૩ મટાડી દે છે અને ક્ષપકશ્રેણી ચડીને કેવળી ભગવાન બને છે. પછી થોડા જ સમયમાં આઠ કર્મ રહિત અને આઠ ગુણ સહિત સિદ્ધપદને પામે છે. મુખ્ય અભિપ્રાય મમતા દૂર કરવાનો અને સમતા લાવવાનો છે. જેવી રીતે સોનીના સંગે સોનાની જુદી જુદી અવસ્થાઓ થાય છે પરંતુ તેનું સુવર્ણપણું ચાલ્યું જતું નથી, ગાળવાથી પાછું સોનાનું સોનું જ બન્યું રહે છે, તેવી જ રીતે આ જીવાત્મા અનાત્માના સંસર્ગથી અનેક વેશ ધારણ કરે છે, પરંતુ તેનું ચૈતન્યપણું ક્યાંય ચાલ્યું જતું નથી–તે તો બ્રહ્મનું બ્રહ્મ જ બન્યું રહે છે. તેથી શરીરનું મિથ્યા અભિમાન છોડીને આત્મસત્તા અને અનાત્મસત્તાનું પૃથક્કરણ કરવું જોઈએ, એમ કરવાથી થોડા જ સમયમાં આધુનિક બુંદ માત્ર જ્ઞાન અલ્પકાળમાં જ સમુદ્રરૂપ પરિણમન કરે છે અને અવિચળ, અખંડ, અક્ષય, અનભય અને શુદ્ધસ્વરૂપ થાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #271 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વવિશુદ્ધિ દ્વાર (१०) प्रतिau (aasu) इति श्री नाटक ग्रंथमैं , कहौ मोख अधिकार। अब बरनौं संछेपसौं, सर्व विसुद्धी द्वार।।१।। અર્થ - નાટક સમયસાર ગ્રંથના મોક્ષ અધિકારની પૂર્ણતા કરી. હવે સર્વવિશુદ્ધિ દ્વાર સંક્ષેપમાં કહીએ છીએ. ૧. સર્વ ઉપાધિ રહિત શુદ્ધ આત્માનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા) कर्मनिकौ करता है भोगनिकौ भोगता है, जाकी प्रभुतामैं ऐसौ कथन अहित है। जामैं एक इंद्री आदि पंचधा कथन नाहि, सदा निरदोष बंध मोखसौं रहित है।। ग्यानकौ समूह ग्यानगम्य है सुभाव जाकौ, लोक व्यापी लोकातीत लोकमै महित है। सुद्ध बंस सुद्ध चेतनाकै रस अंस भरयौ, ऐसौ हंस परम पुनीतता सहित है।।२।। शार्थ:- प्रभुत = सामथ्र्य. माहित = ४२ ३२ ना२. पंया = ५in 1२ न.. alsतात = थी ५२. महित = ५४नीय. ५२. पुनीत = अत्यंत पवित्र. नीत्वा सम्यक् प्रलयमखिलान् कर्तृभोक्त्रादिभावान् दूरीभूतः प्रतिपदमयं बन्धमोक्षप्रक्लुप्तेः। शुद्धः शुद्धः स्वरसविसरापूर्णपुण्याचलार्चि ष्टंकोत्कीर्णप्रकटमहिमा स्फूर्जति ज्ञानपुंजः।।१।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #272 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વવિશુદ્ધિ દ્વાર ૨૪૫ અર્થ - જેના સામર્થ્યમાં (તે) કર્મનો કર્તા છે અને કર્મનો ભોક્તા છે એમ કહેવું હાનિકારક છે, પંચેન્દ્રિય ભેદનું કથન જેમાં નથી, જે સર્વ દોષ રહિત છે, જે ના કર્મથી બંધાય છે ન છૂટે છે, જે જ્ઞાનનો પિંડ અને જ્ઞાનગોચર છે, જે લોકવ્યાપી છે, લોકથી પર છે, સંસારમાં પૂજનીય અર્થાત્ ઉપાદેય છે, જેની જાતિ શુદ્ધ છે, જેમાં ચૈતન્યરસ ભર્યો છે, એવો હંસ અર્થાત્ આત્મા પરમ પવિત્ર છે. ૨. વળી (દોહરા) जो निहचै निरमल सदा, आदि मध्य अरु अंत। सो चिद्रूप बनारसी, जगत मांहि जयवंत।।३।। શબ્દાર્થ:- નિર્ચ = નિશ્ચયનયથી. નિર્મલ = પવિત્ર. ચિદ્રુપ = ચૈતન્યરૂપ. અર્થ:- જે નિશ્ચયનયથી આદિ, મધ્ય અને અંતમાં સદૈવ નિર્મળ છે, પં. બનારસીદાસજી કહે છે કે તે ચૈતન્યપિંડ આત્મા જગતમાં સદા જયવંત રહે. ૩. વાસ્તવમાં જીવ કર્મનો કર્તા-ભોક્તા નથી (ચોપાઈ) जीव करम करता नहि ऐसैं। રસ ભોગતા સુમાવ ન તૈસૈા मिथ्यामतिसौं करता होई। હું માન મરતા સો ૪/ અર્થ - જીવ પદાર્થ વાસ્તવમાં કર્મનો કર્તા નથી અને ન કર્મરસનો ભોક્તા છે, મિથ્યામતિથી કર્મનો કર્તા-ભોક્તા થાય છે, અજ્ઞાન દૂર થતાં કર્મનો અકર્તાઅભોક્તા જ થાય છે. ૪. ૧. વ્યવહારનય જીવને કર્મનો કર્તા-ભોક્તા કહે છે, પરંતુ વાસ્તવમાં જીવ કર્મનો કર્તા-ભોક્તા નથી, પોતાના જ્ઞાન-દર્શન સ્વભાવનો કર્તા-ભોક્તા છે. कर्तृत्वं न स्वभावोऽस्य चितो वेदयितृत्ववत्। अज्ञानादेव कर्तायं तदभावादकारकः।।२।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates અજ્ઞાનમાં જીવ કર્મનો કર્તા છે ( સવૈયા એકત્રીસા ) निहचै निहारत सुभाव याहि आतमाकौ, आतमीक धरम परम परकासना । अतीत अनागत बरतमान काल जाकौ, केवल स्वरूप गुन लोकालोक भासना ।। सोई जीव संसार अवस्था मांहि करमकौ, करतासौ दीसै लीए भरम उपासना। यहै महा मोहकौ पसार यहै मिथ्याचार, यह भौ विकार यह विवहार वासना । ५॥ શબ્દાર્થ:- નિહારત જોવાથી. ઉપાસના સેવા. પસાર = વિસ્તાર. મિથ્યાચાર નિજસ્વભાવથી વિપરીત આચરણ. ભૌ જન્મ-મ૨ણ-રૂપ સંસાર. વ્યવહાર = કોઈ નિમિત્તના વશે એક પદાર્થને બીજા પદાર્થરૂપ જાણનાર જ્ઞાનને વ્યવહારનય કહે છે, જેમ કે-માટીના ઘડાને ઘીના નિમિત્તે ઘીનો ઘડો કહેવો. અર્થ:- નિશ્ચયનયથી જુઓ તો આ આત્માનો નિજસ્વભાવ પરમ પ્રકાશરૂપ છે અને જેમાં લોકાલોકના છએ દ્રવ્યોના ભૂત, ભવિષ્ય, વર્તમાનના ત્રિકાળવર્તી અનંત ગુણ-પર્યાયો પ્રતિભાસિત થાય છે. તે જ જીવ સંસારી દશામાં મિથ્યાત્વની સેવા કરવાથી કર્મનો કર્તા દેખાય છે, આ મિથ્યાત્વની સેવા મોહનો વિસ્તાર છે, મિથ્યાચરણ છે, જન્મ-મરણરૂપ સંસારનો વિકાર છે, વ્યવહારના વિષયભૂત આત્માનો અશુદ્ધ સ્વભાવ છે. ૫. જેમ જીવ કર્મનો અકર્તા છે તેમ અભોક્તા પણ છે ( ચોપાઈ ) यथा जीव करता न कहावै । तथा भोगता नाम न पावै । = = = = સમયસાર નાટક अकर्ता जीवोऽयं स्थित इति विशुद्धः स्वरसतः स्फुरच्चिज्ज्योतिर्भिश्छुरितभुवनाभोगभवनः। तथाप्यस्यासौ स्याद्यदिह किल बन्धः प्रकृतिभिः स खल्वज्ञानस्य स्फुरति महिमा कोऽपि गहनः ।। ३ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #274 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૭ સર્વવિશુદ્ધિ દ્વાર है भोगी मिथ्यामति मांही। - Tચૈ મિથ્યાતિ મોતા નાંદાદા. અર્થ - જેવી રીતે જીવ કર્મનો કર્તા નથી તેવી જ રીતે ભોક્તા પણ નથી, મિથ્યાત્વના ઉદયમાં કર્મનો ભોક્તા છે, મિથ્યાત્વના અભાવમાં ભોક્તા નથી. ૬. અજ્ઞાની જીવ વિષયનો ભોક્તા છે જ્ઞાની નથી, (સવૈયા એકત્રીસા) जगवासी अग्यानी त्रिकाल परजाइ बुद्धी, सो तौ विषै भोगनिकौ भोगता कहायौ है। समकिती जीव जोग भोगसौं उदासी तातें, सहज अभोगता गरंथनिमैं गायौ है।। याही भांति वस्तुकी व्यवस्था अवधारि बुध , परभाउ त्यागि अपनौ सुभाउ आयौ है। निरविकलप निरुपाधि आतम अराधि, साधि जोग जुगति समाधिमै समायौ है।।७।। શબ્દાર્થ- જગવાસી = સંસારી, વિર્ષ (વિષય) = પાંચ ઇન્દ્રિય અને મનના ભોગ. ગરંથનિમેં = શાસ્ત્રોમાં. અવધારિ = નિર્ણય કરીને. બુધ = જ્ઞાની. જોગ જુગતિ = યોગ નિગ્રહનો ઉપાય. અર્થ:- શાસ્ત્રોમાં મનુષ્ય આદિ પર્યાયોમાં હંમેશાં અહંબુદ્ધિ રાખનાર અજ્ઞાની સંસારી જીવને પોતાના સ્વરૂપનો જ્ઞાતા ન હોવાથી વિષયભોગોનો ભોક્તા કહ્યો છે અને જ્ઞાની સમ્યગ્દષ્ટિ જીવને ભોગોથી વિરક્તભાવ રાખવાને કારણે વિષય ભોગવવા છતાં પણ અભોક્તા કહ્યો છે. જ્ઞાનીઓ આ રીતે વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને વિભાવભાવ છોડી સ્વભાવનું ગ્રહણ કરે છે, અને વિકલ્પ તથા ઉપાધિ રહિત भोक्तृत्वं न स्वभावोऽस्य स्मृतः कर्तृत्ववच्चितः। अज्ञानादेव भोक्ताऽयं तदभावादवेदकः।।४।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #275 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮ સમયસાર નાટક આત્માની આરાધના અથવા યોગ-નિગ્રહ માર્ગનું ગ્રહણ કરીને નિજ સ્વરૂપમાં લીન થાય છે.૭. શાની કર્મના કર્તા-ભોક્તા નથી એનું કારણ. ( સવૈયા એકત્રીસા) चिनमुद्राधारी ध्रुव धर्म अधिकारी गुन, ___ रतन भंडारी अपहारी कर्म रोगकौ। प्यारौ पंडितनकौ हुस्यारौ मोख मारगमैं, न्यारौ पुदगलसौं उज्यारौ उपयोगकौ। जानै निज पर तत्त रहै जगमै विरत्त, गहै न ममत्त मन वच काय जोगकौ। ता कारन ग्यानी ग्यानावरनादि करमको, करता न होइ भोगता न होई भोगकौ।।८।। શબ્દાર્થ ચિન્મુદ્રા = ચૈતન્ય, ચિહ્ન. ધ્રુવ = નિત્ય. અપારી કર્મરોગકૉ = કર્મરૂપી રોગનો નાશ કરનાર. હુસ્સારી (હોઠ્યાર) = પ્રવીણ. ઉજ્યારી = પ્રકાશ. ઉપયોગ = જ્ઞાનદર્શન. તત્ત (તત્ત્વ) = નિજસ્વરૂપ. વિરત (વિરક્ત) = વૈરાગી. મમત્ત (મમત્વ ) = પોતાપણું. અર્થ:- ચૈતન્ય-ચિતનો ધારક, પોતાના નિત્ય સ્વભાવનો સ્વામી, જ્ઞાન આદિ ગુણરૂપ રત્નોનો ભંડાર, કર્મરૂપ રોગોનો નાશ કરનાર, જ્ઞાનીઓને પ્રિય, મોક્ષમાર્ગમાં કુશળ, શરીર આદિ પુદગલોથી ભિન્ન, જ્ઞાનદર્શનનો પ્રકાશક, નિજ પર તત્ત્વનો જ્ઞાતા, સંસારથી વિરક્ત, મન-વચન-કાયાના યોગોના મમત્વ રહિત હોવાને કારણે જ્ઞાની જીવ જ્ઞાનાવરણાદિ કર્મોનો કર્તા અને ભોગોનો ભોક્તા થતો નથી. ૮. अज्ञानी प्रकृतिस्वभावनिरतो नित्यं भवेद्वेदको ___ ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचिद्वेदकः। इत्येवं नियमं निरूप्य निपुणैरज्ञानिता त्यज्यतां शुद्धैकात्ममये महस्यचलितैरासैव्यतां ज्ञानिता।।५।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #276 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વવિશુદ્ધિ દ્વાર ૨૪૯ (East) निरभिलाष करनी करै, भोग अरुचि घट मांहि। तातें साधक सिद्धसम, करता भुगता नांहि।।९।। शार्थ:- निमिता५ = ७२७। २हित. १२यि = अनु२॥॥नो समाय. साध = मोक्षनो साध सभ्यष्टि 4. (भुगता (मोऽu) = भोगवना२. અર્થ- સમ્યગ્દષ્ટિ જીવ ઇચ્છા રહિત ક્રિયા કરે છે અને અંતરંગ ભોગોથી વિરક્ત રહે છે, તેથી તેઓ સિદ્ધ ભગવાન સમાન માત્ર જ્ઞાતા-દ્રષ્ટા છે, કર્તા-ભોક્તા नथी. ८. અજ્ઞાની જીવ કર્મનો કર્તા-ભોક્તા છે એનું કારણ. (કવિ) ज्यौं हिय अंध विकल मिथ्यात धर, मृषा सकल विकलप उपजावत। गहि एकंत पक्ष आतमको करता मानि अधोमुख धावत।। त्यौं जिनमती दरबचारित्री, कर करनी करतार कहावत। वंछित मुकति तथापि मूढ़मति, विन समकित भव पार न पावत।।१०।। અર્થ:- હૃદયનો અંધ અજ્ઞાની જીવ મિથ્યાત્વથી વ્યાકુળ થઈને મનમાં અનેક પ્રકારના જૂઠા વિકલ્પો ઉત્પન્ન કરે છે અને એકાંત પક્ષનું ગ્રહણ કરીને આત્માને ज्ञानी करोति न न वेदयते च कर्म जानाति केवलमयं किल तत्स्वभावम्। जानन्परं करणवेदनयोरभावा च्छुद्धस्वभावनियतः स हि मुक्त एव।।६।। ये तु कर्तारमात्मानं पश्यन्ति तमसा तताः। सामान्यजनवत्तेषां न मोक्षोऽपि मुमुक्षताम्।।७।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #277 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫O સમયસાર નાટક કર્મનો કર્તા માની નીચ ગતિનો પંથ પકડે છે. તે વ્યવહાર સમ્યકત્વી ભાવચારિત્ર વિના બાહ્ય ચારિત્રનો સ્વીકાર કરીને શુભ ક્રિયાથી કર્મનો કર્તા કહેવાય છે. તે મૂર્ખ મોક્ષ તો ચાહે છે પરંતુ નિશ્ચય સમ્યકત્વ વિના સંસાર-સમુદ્રને તરી શકતો નથી. ૧૦. વાસ્તવમાં જીવ કર્મનો અકર્તા છે એનું કારણ. | (ચોપાઈ). चेतन अंक जीव लखि लीन्हा। पुदगल कर्म अचेतन चीन्हा।। बासी एक खेतके दोऊ। जदपि तथापि मिलैं नहिं कोऊ।।११।। અર્થ- જીવનું ચૈતન્યચિહ્ન જાણી લીધું અને પુદ્ગલ કર્મને અચેતન ઓળખી લીધું. જો કે એ બન્ને એકક્ષેત્રાવગાહી છે તો પણ એકબીજાને મળતા નથી. વળી-(દોહરા) निज निज भाव क्रियासहित , व्यापक व्यापि न कोइ। कर्ता पुदगल करमकौ , जीव कहांसौं होइ।।१२।। શબ્દાર્થ:- વ્યાપક = જે વ્યાપે, પ્રવેશ કરે. વ્યાપિ = જેમાં વ્યાપે, જેમાં પ્રવેશ અર્થ- બન્ને દ્રવ્યો પોતપોતાના ગુણ-પર્યાયમાં રહે છે, કોઈ કોઈનું વ્યાપ્યવ્યાપક નથી, અર્થાત્ જીવમાં ન તો પુદ્ગલનો પ્રવેશ થાય છે અને ન પુગલમાં જીવનો પ્રવેશ થાય છે. તેથી જીવ પદાર્થ પૌગલિક કર્મોનો કર્તા કેવી રીતે હોઈ શકે? ૧૨. नास्ति सर्वोऽपि सम्बन्धः परद्रव्यात्मतत्त्वयोः। कर्तृकर्मत्वसम्बन्धाभावे तत्कर्तृता कुतः।।८।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #278 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates સર્વવિશુદ્ધિ દ્વાર અજ્ઞાનમાં જીવ કર્મનો કર્તા અને જ્ઞાનમાં અકર્તા છે. ( સવૈયા એકત્રીસા) जीव अरु पुदगल करम रहैं एक खेत, जदपि तथापि सत्ता न्यारी न्यारी कही है। लक्षन स्वरूप गुन परजै प्रकृति भेद, दुहूंमै अनादिहीकी दुविधा है रही है ।। एतेपर भिन्नता न भासै जीव करमकी, जौलौं मिथ्याभाव तौलौं अधि बाउ बही है। ग्यानकै उदोत होत ऐसी सूधी द्रिष्टि भई, जीव कर्म पिंडकौ अकरतार सही है ।। १३ ।। અસ્તિત્વ. દુવિધા ભેદભાવ. ધિ ઉલટી. સુધી ખરેખર. શબ્દાર્થ:- સત્તા દ્રિષ્ટિ સાચી શ્રદ્ધા. સહી = = = = ૨૫૧ અર્થ:- જો કે જીવ અને પૌદ્ગલિક કર્મ એકક્ષેત્રાવગાહ સ્થિત છે તોપણ બન્નેની સત્તા જુદી જુદી છે. તેમના લક્ષણ, સ્વરૂપ, ગુણ, પર્યાય, સ્વભાવમાં અનાદિનો જ ભેદ છે. આટલું હોવા છતાં પણ જ્યાં સુધી મિથ્યાભાવનો ઉલટો વિચાર ચાલે છે ત્યાં સુધી જીવ-પુદ્દગલની ભિન્નતા ભાસતી નથી, તેથી અજ્ઞાની જીવ પોતાને કર્મનો કર્તા માને છે, પણ જ્ઞાનનો ઉદય થતાં જ એવું સત્ય શ્રદ્ધાન થયું કે ખરેખર જીવ કર્મનો કર્તા નથી. एकस्य वस्तुन इहान्यतरेण सार्धं सम्बन्ध एव सकलोऽपि यतो निषिद्धः । तत्कर्तृकर्मघटनास्ति न वस्तुभेदे पश्यन्त्वकर्तृ मुनयश्च जनाश्च तत्त्वम् ।।९। વિશેષઃ- જીવનું લક્ષણ ઉપયોગ છે, પુદ્દગલનું લક્ષણ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે. જીવ અમૂર્તિક છે, પુદ્દગલ મૂર્તિક છે. જીવના ગુણ દર્શન, જ્ઞાન, સુખ આદિ છે, પુદ્દગલના ગુણ, સ્પર્શ, રસ, ગંધ વર્ણ આદિ છે. જીવની પર્યાયો નર-નારક આદિ છે, પુદ્દગલની પર્યાયો ઇંટ, પત્થર, પૃથ્વી આદિ છે. જીવ અબંધ અને અખંડ દ્રવ્ય છે, પુદ્દગલમાં સ્નિગ્ધ-રુક્ષપણું છે. તેથી તેના પરમાણુ મળે છે અને છૂટા પડે છે. ભાવ એ છે કે બન્નેના દ્રવ્ય, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #279 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૨ ક્ષેત્ર, કાળ, અને ભાવના ચતુષ્ટય જુદા જુદા છે અને જુદી જુદી સત્તા છે. બન્નેય પોતાના જ ગુણ-પર્યાયોના કર્તા-ભોક્તા છે, કોઈ કોઈ બીજાના કર્તા-ભોક્તા નથી. १३. સમયસાર નાટક पणी - ( छोड़रा ) एक वस्तु जैसी जु है, तासौं मिलै न आन । जीव अकरता करमको, यह अनुभौ परवांन।।१४।। અર્થ:- જે પદાર્થ જેવો છે તે તેવો જ છે, તેમાં અન્ય પદાર્થ મળી શકતો નથી, તેથી જીવ કર્મનો અકર્તા છે, એ વિજ્ઞાનથી સર્વથા સત્ય છે. ૧૪. અજ્ઞાની જીવ-અશુભ ભાવોનો કર્તા હોવાથી ભાવકર્મનો કર્તા છે. ( ચોપાઈ ) * जो दुरमती विकल अग्यानी । जिन्हि सु रीति पर रीति न जानी ॥ माया मगन भरमके भरता । ते जिय भाव करमके करता ।। १५।। અર્થ:- જે દુર્બુદ્ધિથી વ્યાકુળ અને અજ્ઞાની છે તેઓ નિજ-પરિણતિ અને પ૨પરિણતિને જાણતા નથી, માયામાં મગ્ન છે અને ભ્રમમાં ભૂલેલા છે તેથી તેઓ भावना र्ता छे. १५. जे मिथ्यामति तिमिरसौं, लखै न जीव अजीव । तेई भावित करमके, करता होंहि सदीव ।। १६ ।। जे असुद्ध परनति धरै, करै अहं परवांन। ते असुद्ध परिनामके, करता होंहिं अजान १७।। અર્થ:- જે મિથ્યાજ્ઞાનના અંધકારથી જીવ-અજીવને જાણતા નથી તેઓ જ ये तु स्वभावनियमं कलयन्ति नेम मज्ञानमग्नमहसो बत ते वराकाः । कुर्वन्ति कर्म तत एव हि भावकर्म कर्ता स्वयं भवति चेतन एव नान्यः ।। १० ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #280 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વવિશુદ્ધિ દ્વાર ૨૫૩ હંમેશાં ભાવકર્મના કર્તા છે. ૧૬, જેઓ વિભાવપરિણતિને કારણે પરપદાર્થોમાં અહંબુદ્ધિ કરે છે તે અજ્ઞાની અશુદ્ધ ભાવોના કર્તા હોવાથી ભાવકર્મોના કર્તા છે. ૧૭. આ વિષયમાં શિષ્યનો પ્રશ્ન (દોહરા) शिष्य कहै प्रभु तुम कह्यौ, दुबिधि करमकौ रूप। दरब कर्म पुदगल मई, भावकर्म चिद्रूप।। १८ ।। करता दरवित करमकौ, जीव न होइ त्रिकाल। अब यह भावित करम तुम, कहौ कौनकी चाल।।१९।। करता याकौ कौन है, कौन करै फल भोग। कै पुदगल कै आतमा, कै दुहुंको संजोग ?।।२०।। અર્થ - શિષ્ય પ્રશ્ન કરે છે કે હે સ્વામી! આપે કહ્યું કે કર્મનું સ્વરૂપ બે પ્રકારનું છે, એક પુદ્ગલમય દ્રવ્યકર્મ છે અને બીજું ચૈતન્યના વિકારરૂપ ભાવકર્મ છે. ૧૮. આપે એમ પણ કહ્યું કે જીવ, દ્રવ્યકર્મોનો કર્તા કદી ત્રણ કાળમાં પણ થઈ શકતો નથી, તો હવે આપ કહો કે ભાવકર્મ કોની પરિણતિ છે? ૧૯. આ ભાવકર્મોનો કર્તા કોણ છે? અને તેમના ફળનો ભોક્તા કોણ છે? ભાવકર્મોનો કર્તા-ભોક્તા પુદગલ છે અથવા જીવ છે અથવા બન્નેના સંયોગથી કર્તા-ભોક્તા છે? ૨૦. આ વિષયમાં શ્રીગુરુ સમાઘાન કરે છે. (દોહરા) क्रिया एक करता जुगल, यौं न जिनागम मांहि। अथवा करनी औरकी, और करै यौं नांहि।।२१।। करै और फल भोगवै, और बनै नहि एम। जो करता सो भोगता, यहै जथावत जेम।।२२।। कार्यत्वादकृतं न कर्म न च तज्जीवप्रकृत्योर्द्वयो रज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुग्भावानुषंगात्कृतिः। नैकस्याः प्रकृतेरचित्त्वलसनाज्जीवोऽस्य कर्ता ततो जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः।।११।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #281 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૪ સમયસાર નાટક भावकरम करतंव्यता, स्वयंसिद्ध नहि होइ। जो जगकी करनी करै, जगवासी जिय सोइ।।२३।। जिय करता जिय भोगता, भावकरम जियचाल। पुदगल करै न भोगवै, दुविधा मिथ्याजाल।।२४।। तातै भावित करमकौं, करै मिथ्याती जीव। सुख दुख आपद संपदा, भुंजै सहज सदीव।। २५।। શબ્દાર્થ:- જુગલ (યુગલ) = બે. જિનાગમ (જિન+આગમ) = જિનરાજનો ઉપદેશ. જથાવત = વાસ્તવમાં. કર્તવ્યતા = કાર્ય. સ્વયંસિદ્ધ = પોતાની મળે. જગવાસી જિય = સંસારી જીવ. જિય ચાલ = જીવની પરિણતિ. દુવિધા = બન્ને તરફ ઝુકાવ હોવો. આપદ = ઇષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ, સંપદા = અનિષ્ટ વિયોગ, ઈષ્ટ સંયોગ. ભુજૈ = ભોગવે. અર્થ:- ક્રિયા એક અને કર્તા બે એવું કથન જિનરાજના આગમમાં નથી, અથવા કોઈની ક્રિયા કોઈ કરે, એમ પણ બની શકતું નથી. ર૧. ક્રિયા કોઈ કરે અને ફળ કોઈ ભોગવે એવું જિન-વચનમાં નથી કેમકે જે કર્તા હોય છે, તે જ વાસ્તવમાં ભોક્તા હોય છે. ૨૨. ભાવકર્મનો ઉત્પાદ પોતાની મેળે થતો નથી, જે સંસારની ક્રિયા-હુલન, ચલન, ચતુર્ગતિ ભ્રમણ આદિ કરે છે, તે જ સંસારી જીવ ભાવકર્મનો કર્તા છે. ૨૩. ભાવકર્મોનો કર્તા જીવ છે, ભાવકર્મોનો ભોક્તા જીવ છે, ભાવકર્મ જીવની વિભાવપરિણતિ છે. એનો કર્તા-ભોક્તા પુદ્ગલ નથી. પુદ્ગલ તથા જીવ બનેને (કર્તા-ભોક્તા) માનવા તે મિથ્યા જંજાળ છે. ૨૪. તેથી સ્પષ્ટ છે કે ભાવકર્મોનો કર્તા મિથ્યાત્વી જીવ છે અને તે જ તેના ફળ સુખ-દુ:ખ અથવા સંયોગ-વિયોગને સદા ભોગવે છે. ૨૫. કર્મના કર્તા-ભોક્તા બાબતમાં એકાંત પક્ષ ઉપર વિચાર. (સવૈયા એકત્રીસા) केई मूढ़ विकल एकंत पच्छ गहैं कहैं, आतमा अकरतार पूरन परम है। कर्मैव प्रवितर्य कर्तृ हतकैः क्षिप्त्वात्मनः कर्तृतां कर्तात्मैष कथंचिदित्यचलिता कैश्चिच्छुतिः कोपिता। तेषामुद्धतमोहमुद्रितधियां बोधस्य संशुद्धये स्याद्वादप्रतिबन्धलब्धविजया वस्तुस्थितिः स्तूयते।।१२।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #282 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વવિશુદ્ધિ દ્વાર ૨૫૫ तिन्हसौं जु कोऊ कहै जीव करता है तासौं, फेरि कहैं करमकौ करता करम है।। ऐसै मिथ्यामगन मिथ्यातो ब्रह्मघाती जीव, जिन्हिकै हिए अनादि मोहको भरम है। तिन्हिकौं मिथ्यात दूर करिबैकौं कहैं गुरु, स्यादवाद परवांन आतम धरम है।। २६ ।। શબ્દાર્થ- વિકલ = દુઃખી, એકાંત પક્ષ = પદાર્થના એક ધર્મને તેનું સ્વરૂપ માનવાની હુઠ. બ્રહ્મઘાતી = પોતાના જીવનું અહિત કરનાર. અર્થ:- અજ્ઞાનથી દુ:ખી અનેક એકાંતવાદી કહે છે કે આત્મા કર્મનો કર્તા નથી, તે પૂર્ણ પરમાત્મા છે. અને તેમને કોઈ કહે કે કર્મોનો કર્તા જીવ છે, તો તે એકાંતપક્ષી કહે છે કે કર્મનો કર્તા કર્મ જ છે. આવા મિથ્યાત્વમાં લાગેલા મિથ્યાત્વી જીવો આત્માના ઘાતક છે, તેમના હૃદયમાં અનાદિકાળથી મોહકર્મજનિત ભૂલ ભરેલી છે. તેમનું મિથ્યાત્વ દૂર કરવાને માટે શ્રીગુરુએ સ્યાદ્વાદરૂપ આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું છે. ર૬. સ્યાદ્વાદમાં આત્માનું સ્વરૂપ. (દોહરો) चेतन करता भोगता, मिथ्या मगन अजान। નદિ છરતા નદિ મોડાતા, નિદર્ઘ સચવવાના ર૭ ના અર્થ- મિથ્યાત્વમાં લાગેલો અજ્ઞાની જીવ કર્મનો કર્તા-ભોક્તા છે, નિશ્ચયનું અવલંબન લેનાર સમ્યગ્દષ્ટિ કર્મનો ન કર્તા છે, ન ભોક્તા છે. ૨૭. આ વિષયના એકાંતપક્ષનું ખંડન કરનાર સ્યાદ્વાદનો ઉપદેશ (સવૈયા એકત્રીસા) * जैसैं सांख्यमती कहैं अलख अकरता है, सर्वथा प्रकार करता न होइ कबहीं। ૧. સાંખ્યમતી ઇત્યાદિ. के माऽकर्तारममी स्पृशन्तु पुरुषं सांख्या इवाप्यार्हताः ___कर्तारं कलयन्तु तं किल सदा भेदावबोधादधः। ऊर्ध्वं तूद्धतबोधधामनियतं प्रत्यक्षमेनं स्वयम् पश्यन्तु च्युतकर्तृभावमचलं ज्ञातारमेकं परम्।।१३।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #283 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૬ સમયસાર નાટક तैसैं जिनमती गुरुमुख एक पक्ष सुनि, याहि भांति मानै सौ एकंत तजौ अबहीं।। जौलौं दुरमती तौलौं करमकौ करता है, सुमती सदा अकरतार कह्यौ सबहीं। जाकै घटि ग्यायक सुभाउ जग्यौ जबहीसौं, सो तौ जगजालसौं निरालौ भयौ तबहीं।। २८।। शार्थ:- निमती = नि२००४ इथित स्याद्वाह विधान utu. અર્થ- જેવી રીતે સાંખ્યમતી કહે છે કે આત્મા અકર્તા છે, કોઈ પણ હાલતમાં કદી કર્તા થઈ શકતો નથી. જૈનમતી પણ પોતાના ગુરુના મુખે એક નયનું કથન સાંભળીને આ જ રીતે માને છે, પણ આ એકાંતવાદને અત્યારે જ છોડી દ્યો, સત્યાર્થ વાત એ છે કે જ્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી જ જીવ કર્મનો કર્તા છે, સમ્યજ્ઞાનની સર્વ હાલતોમાં સદૈવ અકર્તા કહ્યો છે. જેના હૃદયમાં જ્યારથી જ્ઞાયકસ્વભાવ પ્રગટ થયો છે તે ત્યારથી જગતની જંજાળથી નિરાળો થયો છેઅર્થાત્ મોક્ષ સન્મુખ થયો છે. ૨૮. આ વિષયમાં બૌદ્ધમત વાળાઓનો વિચાર (દોહરો) बौध छिनकवादी कहै, छिनभंगुर तन मांहि। प्रथम समय जो जीव है, दुतिय समय सो नांहि।। २९ ।। तातै मेरे मतविर्षे, करै करम जो कोइ। सो न भोगवै सरवथा, और भोगता होइ।।३०।। અર્થ:- ક્ષણિકવાદી બૌદ્ધમતવાળા કહે છે કે જીવ શરીરમાં ક્ષણભર રહે છે, क्षणिकमिदमिहैक: कल्पयित्वात्मतत्त्वं निजमनसि विधत्ते कर्तृभोक्त्रोविभेदम् अपहरति विमोहं तस्य नित्यामृतौघैः स्वयमयमभिषिञ्चश्चिच्चमत्कार एव।।१४।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #284 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વવિશુદ્ધિ દ્વાર ૨૫૭ સદૈવ રહેતો નથી. પ્રથમ સમયે જે જીવ છે તે બીજા સમયે રહેતો નથી. ૨૯. તેથી મારા વિચાર પ્રમાણે જે કર્મ કરે છે તે કોઈ હાલતમાં પણ ભોક્તા થઈ શકતો નથી, ભોગવનાર બીજો જ હોય છે. ૩૦. બૌદ્ધમતવાળાઓનો એકાંત વિચાર દૂર કરવા માટે દષ્ટાંત દ્વારા સમજાવે છે. (દોહરા) यह एकंत मिथ्यात पख, दूर करनकै काज। चिद्विलास अविचल कथा, भाषै श्री जिनराज।।३१।। बालापन काहू पुरुष, देख्यौ पुर एक कोइ। तरुन भए फिरिकै लख्यौ, कहै नगर यह सोइ।।३२।। जो दुहु पनमें एक थौ तौ तिनि सुमिरन कीय। और पुरुषको अनुभव्यौ, और न जानैं जीय।।३३।। जब यह वचन प्रगट सुन्यौ, सुन्यौ जैनमत सुद्ध। ત૬ વતવાલી પુરુષ, નૈન મયી પ્રતિવૃદ્ધા રૂ૪ના અર્થ - આ એકાંતવાદનો મિથ્યાપક્ષ દુર કરવા માટે શ્રીમદ્ જિનેન્દ્રદેવ આત્માના નિત્ય સ્વરૂપનું કથન કરતાં કહે છે. ૩૧. કે કોઈ માણસે બાળપણમાં કોઈ શહેર જોયું અને પછી કેટલાક દિવસો પછી યુવાન અવસ્થામાં તે જ શહેર જોયું તો કહે છે કે આ તે જ શહેર છે જે પહેલાં જોયું હતું. ૩ર. બન્ને અવસ્થાઓમાં તે એક જ જીવ હતો તેથી તો એણે યાદ કર્યું, કોઈ બીજા જીવનું જાણેલું તે જાણી શકતો નહોતો. ૩૩. જ્યારે આ જાતનું સ્પષ્ટ કથન સાંભળ્યું અને સાચો જૈનમતનો ઉપદેશ મળ્યો ત્યારે તે એકાંતવાદી મનુષ્ય જ્ઞાની થયો અને તેણે જૈનમત અંગીકાર કર્યો. ૩૪. ૧. એક સેકન્ડમાં અસંખ્ય સમય હોય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #285 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૮ સમયસાર નાટક બૌદ્ધો પણ જીવ દ્રવ્યને ક્ષણભંગુર કેવી રીતે માની બેઠા એનું કારણ બતાવે છે. (સવૈયા એકત્રીસા) एक परजाइ एक समैमैं विनसि जाइ, दूजी परजाइ दूजै समै उपजति है। ताकौ छल पकरिकै बौध कहै समै समै , नवौ जीव उपजै पुरातनकी छति है।। तातै मानै करमकौ करता है और जीव, भोगता है और वाकै हिए ऐसी मति है। परजौ प्रवांनकौं सरवथा दरब जानें, જેણે ફુરદ્ધિ અવસિ તુરાતિ ફ્રી રૂફાને શબ્દાર્થ:- પરજાઈ = અવસ્થા. પુરાતન = પ્રાચીન. છતિ (ક્ષતિ) = નાશ. મતિ = સમજણ. પરજ પ્રવાન = અવસ્થાઓ પ્રમાણે. દુરબુદ્ધિ = મૂર્ખ. અર્થ - જીવની એક પર્યાય એક સમયમાં નાશ પામે છે અને બીજા સમયે બીજી પર્યાય ઉપજે છે એવો જૈનમતનો સિદ્ધાંત પણ છે તેથી તે જ વાત પકડીને બૌદ્ધમત કહે છે કે ક્ષણે ક્ષણે નવો જીવ ઉપજે છે અને જૂનો નાશ પામે છે. તેથી તેઓ માને છે કે કર્મનો કર્તા બીજો જીવ છે અને ભોક્તા બીજો જ છે. એમના મનમાં આવી ઉલટી સમજણ બેસી ગઈ છે. શ્રી ગુરુ કહે છે કે જે પર્યાય પ્રમાણે જ દ્રવ્યને સર્વથા અનિત્ય માને છે એવા મૂર્ખની અવશ્ય કુગતિ થાય છે. વિશેષ:- ક્ષણિકવાદી જાણે છે કે જે માંસ ભક્ષણ આદિ અનાચારમાં વર્તનાર જીવ છે તે નષ્ટ થઈ જશે, અનાચારમાં વર્તનારને તો કાંઈ ભોગવવું જ નહિ પડે, તેથી મોજ કરે છે અને સ્વચ્છંદપણે વર્તે છે. પરંતુ કરેલું કર્મ ભોગવવું જ પડે છે. તેથી નિયમથી તેઓ પોતાના આત્માને મુગતિમાં નાખે છે. ૩૫. वृत्त्यंशभेदतोऽत्यन्तं वृत्तिमन्नाशकल्पनात्। अन्यः करोति भुङ्क्तेऽन्य इत्येकान्तश्चकास्तु मा।। १५ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #286 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૯ સર્વવિશુદ્ધિ દ્વાર દુર્બુદ્ધિની દુર્ગતિ જ થાય છે. (દોહરા) कहै अनातमकी कथा, चहै न आतम सुद्धि। रहै अध्यातमसौं विमुख, दुराराधि दुरबुद्धि ।। ३६ ।। दुरबुद्धी मिथ्यामती, दुरगति मिथ्याचाल। गहि एकंत दुरबुद्धिसौं, मुक्त न होइ त्रिकाल।।३७।। શબ્દાર્થ- અનાતમ = અજીવ. અધ્યાતમ = આત્મજ્ઞાન. વિમુખ = વિરુદ્ધ. દુરારાધિ = કોઈ પણ રીતે ન સમજનાર. દુરબુદ્ધિ = મૂર્ખ. અર્થ:- મૂર્ખ મનુષ્ય અનાત્માની ચર્ચા કર્યા કરે છે, આત્માનો અભાવ કહે છે-આત્મશુદ્ધિ ઇચ્છતો નથી. તે આત્મજ્ઞાનથી પરામુખ રહે છે, બહુ પરિશ્રમપૂર્વક સમજાવવા છતાં પણ સમજતો નથી. ૩૬. મિથ્યાષ્ટિ જીવ અજ્ઞાની છે અને તેની મિથ્યા પ્રવૃત્તિ દુર્ગતિનું કારણ છે, તે એકાંતપક્ષનું ગ્રહણ કરે છે અને એવી મૂર્ખાઈથી તે કદી પણ મુક્ત થઈ શકતો નથી. ૩૭. દુર્બુદ્ધિની ભૂલ પર દષ્ટાંત (સવૈયા એકત્રીસા) कायासौं विचारै प्रीति मायाहीसौं हारि जीति, लियै हठ रीति जैसैं हारिलकी लकरी। चंगुलकै जोर जैसैं गोह गहि रहै भूमि , त्यौंही पाइ गाडै पै न छाडै टेक पकरी।। मोहकी मरोरसौं भरमकौ न छोर पावै, धावै चहुं वौर ज्यौं बढ़ावै जाल मकरी। ऐसी दुरबुद्धि भूली झूठकै झरोखे झूली, फूली फिरै ममता जंजीरनिसौं जकरी।।३८।। શબ્દાર્થ- કાયા = શરીર. હઠ = દુરાગ્રહ. ગહિ રહે = પકડી રાખે. લકરી = લાઠી. ચંગુલ = પકડ. પાઈ ગાર્ડ = દઢતાથી ઊભો રહે છે. ટેક = હઠ. ધાર્વ = ભટકે. અર્થ- અજ્ઞાની જીવ શરીર ઉપર સ્નેહ કરે છે, ધન ઓછું થાય ત્યાં હાર અને ધન વધે તેમાં જીત માને છે. હઠીલો તો એટલો છે કે જેવી રીતે હરિયલ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #287 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૨૬૦ સમયસાર નાટક પક્ષી પોતાના પગથી લાકડી ખૂબ મજબૂત પકડે છે અથવા જેવી રીતે ઘો જમીન અથવા દીવાલ પકડીને ચોંટી રહે છે, તેવી જ રીતે તે પોતાની કુટેવો છોડતો નથી. તેમાં જ અડગ રહે છે. મોહની લહેરોથી તેના ભ્રમનો છેડો મળતો નથી અર્થાત્ તેનું મિથ્યાત્વ અનંત હોય છે, તે ચાર ગતિમાં ભટકતો થકો કરોળિયાની જેમ જાળ વિસ્તારે છે. આવી રીતે તેની મૂર્ખાઈ અજ્ઞાનથી જૂઠા માર્ગમાં લ્હેરાય છે અને મમતાની સાંકળોથી જકડાયેલી વધી રહી છે. ૩૮. દુર્બુદ્ધિની પરિણતિ ( સવૈયા એકત્રીસા ) વાત સુનિ વહિ પઢે વાતદ્દીસૌ માહિ હૈ, बातसौं नरम होइ बातहीसौं अकरी । निंदा करै साधुकी प्रसंसा करै हिंसककी, साता मार्नै प्रभुता असाता मार्नै फकरी ।। मोख न सुहाइ दोष देखै तहां पैठि जाइ, कालसौं डराइ जैसैं नाहरसौं बकरी । ऐसी दुरबद्धि भूली झूठकै झरोखे झूली, फूली फिरै ममता जंजीरनिसौं जकरी ।। ३९ ।। શબ્દાર્થ:- ચોંકિ ઉઠે ઉગ્ર બની જાય. ભોંકિ ઉઠે કૂતરાની જેમ ભસવા લાગે. અકરી અકડાઈ જાય. પ્રભુતા મોટાઈ. ફકરી (ફકીરી ) ગરીબી. કાલ મૃત્યુ. નાહર વાઘ, સિંહ. = = = - = અર્થ:- અજ્ઞાની જીવ હિતાહિતનો વિચાર કરતો નથી, વાત સાંભળતાં જ તપી જાય છે, વાત જ સાંભળીને કૂતરાની જેમ ભસવા માંડે છે, મનને રુચે તેવી વાત સાંભળીને નરમ થઈ જાય છે અને અણગમતી વાત હોય તો અક્કડ બની જાય છે. મોક્ષમાર્ગી સાધુઓની નિંદા કરે છે, હિંસક અધર્મીઓની પ્રશંસા કરે છે, શાતાના ઉદયમાં પોતાને મહાન અને અશાતાના ઉદયમાં તુચ્છ ગણે છે. ૧. ઘો એક પ્રકા૨નું પ્રાણી છે. ચોર તેને પાસે રાખે છે, જ્યારે તેમને ઊંચે મકાનોમાં ઉ૫૨ ચડવું હોય ત્યારે તેઓ ઘોની કેડે દોરી બાંધી તેને ઉપર ફેંકે છે ત્યારે તે ઉપરની જમીન અથવા ભીંતને ખૂબ મજબૂત પકડી લે છે અને ચોર લટકતી દોરી પકડીને ઉપર ચઢી જાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #288 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વવિશુદ્ધિ દ્વાર ૨૬૧ તેને મોક્ષ ગમતો નથી, કયાંય દુર્ગુણ દેખે તો તેને તરત જ અંગીકાર કરી લે છે. શરીરમાં અહંબુદ્ધિ હોવાના કારણે મોતથી તો એવો ડરે છે જેમ વાઘથી બકરી ડરે છે, આ રીતે તેની મૂર્ખાઈ અજ્ઞાનથી જૂઠા માર્ગમાં ઝૂલી રહી છે અને મમતાની સાંકળોથી જકડાયેલી વધી રહી છે.૩૯. અનેકાંતનો મહિમા (કવિત્ત) केई कहैं जीव क्षनभंगुर, केई कहै करम करतार। केई करमरहित नित जंपहिं, __ नय अनंत नानापरकार।। जे एकांत गहैं ते मूरख, पंडित अनेकांत पख धार। जैसे भिन्न भिन्न मुक्ताहल, નસ કહત વહાવૈ દારા ૪૦ ના શબ્દાર્થ - ક્ષનભંગુર = અનિત્ય. જંપહિં = કહે છે. એકાંત = એક જ નય. અનેકાંત = અપેક્ષિત અનેક નય. પખ ધાર = પક્ષ ગ્રહણ કરવો. મુક્તાહુલ (મુક્તાફલ) = મોતી. ગુન = દોરો. અર્થ- બૌદ્ધમતી જીવને અનિત્ય જ કહે છે, મીમાંસક મતવાળા જીવને કર્મનો કર્તા જ કહે છે. સાંખ્યમતી જીવને કર્મરહિત જ કહે છે, આવા અનેક મતવાળા એક એક ધર્મ ગ્રહણ કરીને અનેક પ્રકારના કહે છે, પણ જે એકાંતનું ગ્રહણ કરે છે તે મૂર્ખ છે, વિદ્વાનો અનેકાંતનો સ્વીકાર કરે છે. જેવી રીતે મોતી જુદા જુદા હોય છે, પણ દોરામાં ગુંથવાથી હાર બની જાય છે. તેવી જ રીતે અનેકાંતથી आत्मानं परिशुद्धमीप्सुभिरतिव्याप्तिं प्रपद्यान्धकैः कालोपाधिबलादशद्धिमधिकांतत्रापि मत्वा परैः। चैतन्यं क्षणिकं प्रकल्प्य पृथुके: शुद्धर्जुसूत्रे रतैः आत्मा व्युज्झित एष हारवदहो निःसूत्रमुक्तेक्षिभिः।। १६ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #289 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬ર સમયસાર નાટક પદાર્થની સિદ્ધિ થાય છે અને જેવી રીતે જુદા જુદા મોતી હારનું કામ આપતા નથી તેવી જ રીતે એક નયથી પદાર્થનું સ્વરૂપ સ્પષ્ટ થતું નથી, બલ્ક વિપરીત થઈ જાય છે. ૪). વળી-(દોહરા) यथा सूत संग्रह बिना, मुक्त माल नहि होइ। तथा स्यादवादी बिना, मोख न साधै कोइ।। ४१।। શબ્દાર્થ:- સંગ્રહ = એકઠા. મુક્ત માલ = મોતીની માળા. અર્થ:- જેવી રીતે સૂતરમાં પરોવ્યા વિના મોતીઓની માળા બનતી નથી તેવી જ રીતે સ્યાદ્વાદી વિના કોઈ મોક્ષમાર્ગ સાધી શકતું નથી. ૪૧. વળી-(દોહરા). पद सुभाव पूरब उदै, निहचै उद्यम काल। पच्छपात मिथ्यात पथ, सरवंगी सिव चाल।। ४२।। શબ્દાર્થ- પદ = પદાર્થ. સુભાવ (સ્વભાવ) = નિજધર્મ. ઉધમ = પુરુષાર્થ. કાલ = સમય. પક્ષપાત = એક જ નયનું ગ્રહણ. સરપંગી = અનેક નયનું ગ્રહણ. અર્થ- કોઈ પદાર્થના સ્વભાવને જ, કોઈ પૂર્વકર્મના ઉદયને જ, કોઈ માત્ર નિશ્ચયને, કોઈ પુરુષાર્થને અને કોઈ કાળને જ માને છે, પણ એક જ પક્ષની હઠ લેવી તે મિથ્યાત્વ છે અને અપેક્ષાથી સર્વનો સ્વીકાર કરવો તે સત્યાર્થ છે. ૪૨. ભાવાર્થ - કોઈ કહે છે કે જે કાંઈ થાય છે, તે સ્વભાવથી જ અર્થાત પ્રકૃતિથી જ થાય છે, કોઈ કહે છે કે જે કાંઈ થાય છે તે પ્રારબ્ધથી થાય છે; કોઈ કહે છે કે એક બ્રહ્મ જ છે, ન કાંઈ ઉત્પન્ન થાય છે ન કાંઈ નષ્ટ થાય છે, કોઈ કહે છે કે પુરુષાર્થ જ મુખ્ય છે, કોઈ કહે છે કે જે કાંઈ કરે છે તે કાળ જ કરે છે; પરંતુ આ પાંચમાંથી કોઈ એકને જ માનવું બાકીના ચારનો અભાવ કરવો એ એકાંત છે. कर्तुर्वेदयितुश्च युक्तिवशतो भेदोऽस्त्वभेदोऽपि वा कर्ता वेदयिता च मा भवतु वा वस्त्वेव सञ्चिन्त्यताम्। प्रोता सूत्र इवात्मनीह निपुणैर्भेत्तुं न शक्या क्वचि च्चिच्चिन्तामणिमालिकेयमभितोऽप्येका चकास्त्वेव नः।।१७।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #290 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૩ સર્વવિશુદ્ધિ દ્વાર છ એ મતવાળાઓનો જીવ પદાર્થ વિષે વિચાર ( સવૈયા એકત્રીસા) एक जीव वस्तुके अनेक गुन रूप नाम , निजजोग सुद्ध परजोगसौं असुद्ध है। वेदपाठी ब्रह्म कहैं मीमांसक कर्म कहैं, सिवमती सिव कहैं बौद्ध कहैं बुद्ध है।। जैनी कहैं जिन न्यायवादी करतार कहैं, छहौं दरसनमें वचनको विरुद्ध है। वस्तुकौ सुरूप पहिचानै सोई परवीन, વન મે માર્જ સોર્ફ મુદ્ધ દૈા કરૂ ા. શબ્દાર્થ:- નિજજોગ = નિજસ્વરૂપથી. પરજોગ = અન્ય પદાર્થના સંયોગથી. દરસન (દર્શન) = મત. વસ્તુકી સુરૂપ = પદાર્થનો નિજસ્વભાવ. પરવીન (પ્રવીણ) = પંડિત. અર્થ:- એક જીવ પદાર્થના અનેક ગુણ, અનેક રૂપ, અનેક નામ છે, તે પરપદાર્થના સંયોગ વિના અર્થાત્ નિજસ્વરૂપથી શુદ્ધ છે અને પરદ્રવ્યના સંયોગથી અશુદ્ધ છે. તેને વેદપાઠી અર્થાત્ વેદાંતી બ્રહ્મ કહે છે, મીમાંસક કર્મ કહે છે, શૈવવૈશેષિક મતવાળા શિવ કહે છે, બૌદ્ધ મતવાળા બુદ્ધ કહે છે, જેનો જિન કહે છે, નૈયાયિક કર્તા કહે છે. આ રીતે છયે મતના કથનમાં વચનનો વિરોધ છે. પરંતુ જે પદાર્થનું નિજ-સ્વરૂપ જાણે છે તે જ પંડિત છે અને જે વચનના ભેદથી પદાર્થમાં ભેદ માને છે તે જ મૂર્ખ છે. ૪૩. પાંચે મતવાળા એકાંતી અને જૈનો સ્યાદ્વાદી છે. ( સવૈયા એકત્રીસા) वेदपाठी ब्रह्म मांनि निहचै सुरूप गहैं, मीमांसक कर्म मांनि उदैमैं रहत है। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #291 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૪ સમયસાર નાટક बौद्धमती बुद्ध मांनि सूच्छम सुभाव साथै, शिवमती शिवरूप कालकौं कहत है।। न्याय ग्रंथके पढैया था करतार रूप, उद्दिम उदीरि उर आनंद लहत है। पांचौं दरसनि तेतौ पोएं एक एक अंग, जैनी जिनपंथी सरवंगी नै गहत है।। ४४।। શબ્દાર્થ:- ઉમિ = ક્રિયા. આનંદ = હર્ષ. પૌર્ષે = પુષ્ટ કરે. જિનપંથી = જૈન મતના ઉપાસક. સરપંગી નૈ = સર્વનય-સ્યાદ્વાદ. અર્થ:- વેદાંતી જીવને નિશ્ચયનયની દષ્ટિએ જોઈને તેને સર્વથા બ્રહ્મ કહે છે, મીમાંસક જીવના કર્મ-ઉદય તરફ દૃષ્ટિ આપીને તેને કર્મ કહે છે, બૌદ્ધમતી જીવને બુદ્ધ માને છે અને તેનો ક્ષણભંગુર સૂક્ષ્મ સ્વભાવ સિદ્ધ કરે છે. શૈવ જીવને શિવ માને છે અને શિવને કાળરૂપ કહે છે; તૈયાયિક જીવને ક્રિયાનો કર્તા જોઈને આનંદિત થાય છે અને તેને કર્તા માને છે. આ રીતે પાંચે મતવાળા જીવના એક એક ધર્મની પુષ્ટિ કરે છે, પરંતુ જૈનધર્મના અનુયાયી જૈનો સર્વ નયના વિષયભૂત આત્માને જાણે છે અર્થાત્ જૈનમત જીવને અપેક્ષાએ બ્રહ્મ પણ માને છે, કર્મરૂપ પણ માને છે, અનિત્ય પણ માને છે, શિવસ્વરૂપ પણ માને છે, કર્તા પણ માને છે, નિષ્કર્મ પણ માને છે, પણ એકાન્તરૂપે નહિ. જૈનમત સિવાય બધા મત મતવાળા છે, સર્વથા એક પક્ષના પક્ષપાતી હોવાથી તેમને સ્વરૂપની સમજણ નથી. ૪૪. પાંચે મતોના એક-એક અંગનું જૈનમત સમર્થન કરે છે. (સવૈયા એકત્રીસા) निहचै अभेद अंग उदै गुनकी तरंग, उद्दिमकी रीति लिए उद्धता सकति है। परजाइ पकौ प्रवान सूच्छम सुभाव, कालकीसी ढाल परिनाम चक्र गति है।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #292 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વવિશુદ્ધિ દ્વાર ૨૬૫ याही भांति आतम दरबके अनेक अंग, एक मानै एककौं न मानै सो कुमति है। टेक डारि एकमैं अनेक खोजै सो सुबुद्धि , खोजी जीवै वादी भरे सांचि कहवति है।। ४५।। શબ્દાર્થ:- યાહી ભાંતિ = આ રીતે. કુમતિ = મિથ્યાજ્ઞાન. ખોર્જ = ગોતે. સુબુદ્ધિ = સમ્યજ્ઞાન. ખોજી = ઉદ્યોગી. અર્થ - જીવ પદાર્થના લક્ષણમાં ભેદ નથી, સર્વ જીવ સમાન છે, તેથી વેદાંતીનો માનેલો અદ્વૈતવાદ સત્ય છે. જીવના ઉદયમાં ગુણોના તરંગો ઉઠે છે, તેથી મીમાંસકનો માનેલો ઉદય પણ સત્ય છે. જીવમાં અનંત શક્તિ હોવાથી સ્વભાવમાં પ્રવર્તે છે, તેથી તૈયાયિકનું માનેલું, ઉદ્યમ અંગ પણ સત્ય છે. જીવની પર્યાયો ક્ષણે ક્ષણે બદલે છે, તેથી બૌદ્ધમતીનો માનેલો ક્ષણિકભાવ પણ સત્ય છે. જીવના પરિણામ કાળના ચક્રની જેમ ફરે છે અને તે પરિણામોના પરિણમનમાં કાળદ્રવ્ય સહાયક છે, તેથી શૈવોનો માનેલો કાળ પણ સત્ય છે. આ રીતે આત્મપદાર્થના અનેક અંગ છે. એકને માનવું અને એકને ન માનવું એ મિથ્યાજ્ઞાન છે અને દુરાગ્રહ છોડીને એકમાં અનેક ધર્મો ગોતવા એ સમ્યજ્ઞાન છે. તેથી સંસારમાં જે કહેવત છે કે, “ખોજી પાવે વાદી મરે” તે સત્ય છે. ૪૫. સ્યાદ્વાદનું વ્યાખ્યાન (સવૈયા એકત્રીસા) एकमैं अनेक है अनेकहीमैं एक है सो, एक न अनेक कछु कह्यो न परतु है। करता अकरता है भोगता अभोगता है, उपजै न उपजत मूएं न मरतु है।। बोलत विचारत न बोलै न विचारै कछू, भेखकौ न भाजन पै भेखसौ धरतु है। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #293 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૬ સમયસાર નાટક ऐसौ प्रभु चेतन अचेतनकी संगतिसौं, उलट पलट नटबाजीसी करतु है।। ४६ ।। અર્થ - જીવમાં અનેક પર્યાયો થાય છે તેથી એકમાં અનેક છે, અનેક પર્યાયો એક જ જીવદ્રવ્યની છે તેથી અનેકમાં એક છે, તેથી એક છે કે અનેક છે એમ કાંઈ કહી જ શકાતું નથી. એક પણ નથી, અનેક પણ નથી, અપેક્ષિત એક છે, અપેક્ષિત અનેક છે. તે વ્યવહારનયથી કર્તા છે નિશ્ચયથી અકર્તા છે, વ્યવહારનયથી કર્મોનો ભોક્તા છે, નિશ્ચયથી કર્મોનો અભોક્તા છે, વ્યવહારનયથી ઊપજે છે, નિશ્ચયનયથી ઊપજતો નથી-ઊપજતો નહોતો-અને ઊપજશે નહિ, વ્યવહારનયથી મરે છે નિશ્ચયનયથી અમર છે, વ્યવહારનયથી બોલે છે, વિચારે છે, નિશ્ચયનયથી ન બોલે છે, ન વિચારે છે, નિશ્ચયનયથી તેનું કોઈ રૂપ નથી, વ્યવહારનયથી અનેક રૂપોનો ધારક છે. એવો ચૈતન્યપરમેશ્વર પૌલિક કર્મોની સંગતિથી ઉલટ-પલટ થઈ રહ્યો છે, જાણે નટ જેવો ખેલ ખેલી રહ્યો છે. ૪૬. નિર્વિકલ્પ ઉપયોગ જ અનુભવવા યોગ્ય છે. (દોહરા) नटबाजी विकलप दसा, नांही अनुभौ जोग। केवल अनुभौ करनकौ, निरविकलप उपजोग।। ४७।। શબ્દાર્થ:- નટબાજી = નટનો ખેલ. જોગ = યોગ્ય. અર્થ- જીવની નટની જેમ ઉલટી-સુલટી સવિકલ્પ અવસ્થા છે તે અનુભવવા યોગ્ય નથી. અનુભવ કરવા યોગ્ય તો તેની ફક્ત નિર્વિકલ્પ અવસ્થા જ છે. ૪૭. અનુભવમાં વિકલ્પ ત્યાગવાનું દાંત (સવૈયા એકત્રીસા) जैसैं काहू चतुर संवारी है मुक्त माल , मालाकी क्रियामैं नाना भांतिकौ विग्यान है। क्रियाकौ विकलप न देखै पहिरनवारौ, मोतिनकी सोभामैं मगन सुखवान है।। ૧. “ઘટવાસી' એવો પણ પાઠ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #294 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વવિશુદ્ધિ દ્વાર ૨૬૭ तैसैं न करै न भुंजै अथवा करै सो भुंजै, और करै और भुंजै सब नय प्रवांन है। जदपि तथापि विकलप विधि त्याग जोग, निरविकलप अनुभौ अमृत पान है।।४८।। શબ્દાર્થ:- સંવારી = સજાવી. મુક્ત માલ = મોતીઓની માળા. વિગ્યાન = ચતુરાઈ. મગન = મસ્ત. અમૃત પાન = અમૃત પીવું તે. અર્થ- જેમ કોઈ ચતુર મનુષ્ય મોતીની માળા બનાવી, માળા બનાવવામાં અનેક પ્રકારની ચતુરાઈ કરવામાં આવી, પરંતુ પહેરનાર માળા બનાવવાની કારીગીરી ઉપર ધ્યાન દેતો નથી, મોતીની શોભામાં મસ્ત થઈને આનંદ માને છે; તેવી જ રીતે જોકે જીવ ન કર્તા છે, ન ભોક્તા છે, જે કર્તા છે તે જ ભોક્તા છે, કર્તા બીજ છે, ભોક્તા બીજો છે; આ બધા નય માન્ય છે તો પણ અનુભવમાં આ બધી વિકલ્પ-જાળ ત્યાગવા યોગ્ય છે, કેવળ નિર્વિકલ્પ અનુભવનું જ અમૃતપાન કરવાનું છે. ૪૮. કયા નયથી આત્મા કર્મોનો કર્તા છે અને કયા નયથી નથી. (દોહરા) दरब करम करता अलख, यह विवहार कहाउ। निहचै जो जैसौ दरब, तैसौ ताकौ भाउ।। ४९ ।। શબ્દાર્થ:- દરબ કરમ (દ્રવ્યકર્મ) = જ્ઞાનાવરણીય આદિ કર્મોની ધૂળ. અલખ = આત્મા. તાકી = તેનો. ભાઉ = સ્વભાવ. અર્થ:- દ્રવ્યકર્મનો કર્તા આત્મા છે એમ વ્યવહારનય કહે છે, પણ નિશ્ચયનયથી તો જે દ્રવ્ય જેવું છે તેનો તેવો જ સ્વભાવ હોય છે અર્થાત્ અચેતન દ્રવ્ય અચેતનનો કર્તા છે અને ચેતનભાવનો કર્તા ચૈતન્ય છે. ૪૯. व्यावहारिकदृशैव केवलं कर्तृ कर्म च विभिन्नमिष्यते। निश्चयेन यदि वस्तु चिन्त्यते कर्तृ कर्म च सदैकमिष्यते।।१८।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #295 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૮ સમયસાર નાટક જ્ઞાનનું શેયાકારરૂપ પરિણમન હોય છે પણ તે શેયરૂપ થઈ જતું નથી. (सवैया त्रासा) ग्यानको सहज ज्ञेयाकार रूप परिणवै, यद्यपि तथापि ग्यान ग्यानरूप कह्यौ है। ज्ञेय ज्ञेयरूप यौं अनादिहीकी मरजाद, काहू वस्तु काहूकौ सुभाव नहि गह्यो है।। एतेपर कोऊ मिथ्यामती कहै ज्ञेयाकार, प्रतिभासनसौं ग्यान असुद्ध है रह्यौ है। याही दुरबुद्धिसौं विकल भयौ डोलत है, समुझै न धरम यौं भरम मांहि वह्यो है।। ५०।। शार्थ:- शेया॥२. = शेयन। म२. शेय = 4 योग्य घ2-५ पार्थ. १२%16 ( महि) = सीमा. प्रतिमासना = छ॥ ५७वी. (भ.२ = भ्रान्ति. અર્થ - જો કે જ્ઞાનનો સ્વભાવ જોયાકારરૂપ પરિણમન કરવાનો છે, તો પણ જ્ઞાન, જ્ઞાન જ રહે છે અને જ્ઞય ય જ રહે છે. આ મર્યાદા અનાદિકાળથી ચાલી આવે છે, કોઈ કોઈના સ્વભાવનું ગ્રહણ કરતું નથી. અર્થાત્ જ્ઞાન શેય થઈ જતું ननु परिणाम एव किल कर्म विनिश्चयतः स भवति नापरस्य परिणामिन एव भवेत्। न भवति कर्तृशून्यमिह कर्म न चैकतया स्थितिरिह वस्तुनो भवतु कर्तृ तदेव ततः।। આ શ્લોક કલકત્તાની છાપેલી પરમાધ્યાત્મતરંગિણીમાં છે. પરંતુ તેની સંસ્કૃત ટીકા પ્રકાશકને ઉપલબ્ધ થઈ નથી. કાશીના છપાયેલા પ્રથમ ગુચ્છમાં આ શ્લોક નથી. ઇડર ભંડારની પ્રાચીન હસ્તલિખિત પ્રતિમાં પણ આ શ્લોક નથી અને એની કવિતા ય નથી. बहिर्लुठति यद्यपि स्फुटदनन्तशक्तिः स्वयं तथाऽप्यपरवस्तुनो विशति नान्यवस्त्वन्तरं। स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते स्वभावचलनाकुल: किमिह मोहित: क्लिश्यते।।१९।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #296 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વવિશુદ્ધિ દ્વાર ૨૬૯ નથી અને શેય જ્ઞાન થઈ જતું નથી. આમ છતાં કોઈ મિથ્યામતી–વૈશેષિક આદિ કહે છે કે જ્ઞયાકાર પરિણમનથી જ્ઞાન અશુદ્ધ થઈ રહ્યું છે, તેથી તેઓ આ જ મૂર્ખાઈથી વ્યાકુળ થઈ ભટકે છે–વસ્તુસ્વભાવને ન સમજતાં ભ્રમમાં ભૂલેલા છે. વિશેષ - વૈશેષિકોનો એકાંત સિદ્ધાંત છે કે જગતના પદાર્થો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, તેથી જ્ઞાન અશુદ્ધ થઈ જાય છે, જ્યાં સુધી અશુદ્ધતા નહિ મટે ત્યાં સુધી મુક્ત નહિ થાય. પરંતુ એમ નથી. જ્ઞાન સ્વચ્છ આરસી સમાન છે, તેના ઉપર પદાર્થોની છાયા પડે છે, તેથી વ્યવહારથી કહેવું પડે છે કે અમુક રંગનો પદાર્થ ઝળકવાથી કાચ અમુક રંગનો દેખાય છે, પણ વાસ્તવમાં છાયા પડવાથી કાચમાં કાંઈ પરિવર્તન થતું નથી, જેમનો તેમ બની રહે છે. ૫૦. જગતના પદાર્થ પરસ્પર અવ્યાપક છે (ચોપાઈ) सकल वस्तु जगमैं असहाई। वस्तु वस्तुसौं मिलै न काई।। जीव वस्तु जानै जग जेती। - સોw fમન રદૈ સવ સેતા ફા શબ્દાર્થ:- અસહાઈ = સ્વાધીન. જેતી = જેટલી. અર્થ - નિશ્ચયનયથી જગતમાં બધા પદાર્થો સ્વાધીન છે, કોઈ કોઈની અપેક્ષા રાખતા નથી અને ન કોઈ પદાર્થ કોઈ પદાર્થમાં મળે છે. જીવાત્મા, જગતના જેટલા પદાર્થો છે તેમને જાણે છે પણ તે બધા તેનાથી ભિન્ન રહે છે. ભાવાર્થ- વ્યવહારનયથી જગતના દ્રવ્યો એકબીજાને મળે છે, એકબીજામાં પ્રવેશ કરે છે અને એકબીજાને અવકાશ આપે છે પણ નિશ્ચયનયથી સર્વ નિજાશ્રિત છે, કોઈ કોઈને મળતું નથી. જીવના પૂર્ણ જ્ઞાનમાં તે બધા અને અપૂર્ણ જ્ઞાનમાં યથાસંભવ જગતના પદાર્થો પ્રતિભાસિત થાય છે, પણ જ્ઞાન તેમને મળતું નથી અને ન તે પદાર્થો જ્ઞાનને મળે છે. પ૧. वस्तु चैकमिह नान्यवस्तुनो येन तेन खलु वस्तु वस्तु तत्। निश्चयोऽयमपरो परस्य कः किं करोति हि बहिर्जुठन्नपि।।२०।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કર્મ ક૨વું અને ફળ ભોગવવું એ જીવનું નિજસ્વરૂપ નથી. (દોહરા ) करम करै फल भोगवै, जीव अग्यानी कोइ । यह कथनी विवहारकी, वस्तु स्वरूप न होइ ।। ५२ ।। શબ્દાર્થ:- કથની ચર્ચા. વસ્તુ पार्थ. અર્થ:- અજ્ઞાની જીવ કર્મ કરે છે અને તેનું ફળ ભોગવે છે, આ કથન વ્યવહારનયનું છે, પદાર્થનું નિજસ્વરૂપ નથી. ૫૨. જ્ઞાન અને શેયની ભિન્નતા (કવિત્ત ) ज्ञेयाकार ग्यानकी परिणति, पै वह ग्यान ज्ञेय नहि होइ । ज्ञेय रूप षट दरब भिन्न पद, ग्यानरूप आतम पद सोइ ।। = = સમયસાર નાટક जानै भेदभाउ सु विचच्छन, गुन लच्छन सम्यद्रिग जोइ । मूरख कहै ग्यानमय आकृति, प्रगट कलंक लखै नहि कोइ ।। ५३ ।। शब्दार्थः- ज्ञान = જાણવું. શૈય જાણવા યોગ્ય પદાર્થ. અર્થ:- જ્ઞાનની પરિણતિ જ્ઞેયના આકારે થયા કરે છે, પણ જ્ઞાન સૈયરૂપ થઈ જતું નથી, છયે દ્રવ્ય જ્ઞેય છે અને તે આત્માના નિજસ્વભાવ-જ્ઞાનથી ભિન્ન છે, જે શેય-જ્ઞાયકનો ભેદભાવ ગુણ-લક્ષણથી જાણે છે તે ભેદવિજ્ઞાની સમ્યગ્દષ્ટિ = यत्तु वस्तु कुरुतेऽन्यवस्तुनः किञ्चनापि परिणामिनः स्वयम्। व्यावहारिकदृशैव तन्मतं नान्यदस्ति किमपीह निश्चयात् ।। २१ ।। शुद्धद्रव्यनिरूपणार्पितमतेस्तत्त्वं समुत्पश्यतो नैकद्रव्यगतं चकास्ति किमपि द्रव्यान्तरं जातुचित् । ज्ञानं ज्ञेयमवैति यत्तु तदयं शुद्धस्वभावोदय: किं द्रव्यान्तरचुम्बनाकुलधियस्तत्वाच्च्यवन्ते जनाः।। २२ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #298 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વવિશુદ્ધિ દ્વાર ૨૭૧ છે. વૈશેષિક આદિ અજ્ઞાની જ્ઞાનમાં આકારનો વિકલ્પ જોઈને કહે છે કે જ્ઞાનમાં શયની આકૃતિ છે, તેથી જ્ઞાન સ્પષ્ટપણે અશુદ્ધ થઈ જાય છે. લોકો આ અશુદ્ધતાને દેખતા નથી. વિશેષ:- જીવ પદાર્થ જ્ઞાયક છે, જ્ઞાન તેનો ગુણ છે, તે પોતાના જ્ઞાનગુણથી જગતના છયે દ્રવ્યોને જાણે છે અને પોતાને પણ જાણે છે, તેથી જગતના સર્વ જીવઅજીવ પદાર્થ ને પોતે આત્મા ય છે, અને આત્મા સ્વ-પરને જાણવાથી જ્ઞાયક છે, ભાવ એ છે આત્મા જ્ઞય પણ છે, જ્ઞાયક પણ છે અને આત્મા સિવાય સર્વ પદાર્થો mય છે. તેથી જ્યારે કોઈ શંય પદાર્થ જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે ત્યારે જ્ઞાનની mયાકાર પરિણતિ થાય છે, પણ જ્ઞાન જ્ઞાન જ રહે છે જ્ઞય થઈ જતું નથી અને શેય ય જ રહે છે, જ્ઞાન થઈ જતું નથી, ન કોઈ કોઈમાં મળે છે. શેયના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ચતુષ્ટય જુદા રહે છે અને જ્ઞાયકના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ચતુષ્ટય જુદા રહે છે પરંતુ વિવેકશૂન્ય વૈશેષિક આદિ જ્ઞાનમાં શયની આકૃતિ જોઈને જ્ઞાનમાં અશુદ્ધતા ઠરાવે છે. પ૩. તેઓ કહે છે કે શેય અને જ્ઞાન સંબંધમાં અજ્ઞાનીઓનો હેતુ (ચોપાઈ) निराकार जो ब्रह्म कहावै। सो साकार नाम क्यौं पावै।। ज्ञेयाकार ग्यान जब तांई। પૂરન બ્રહ્મ નાંદિ તવ તાંડ઼ા ફ૪ ના શબ્દાર્થ - નિરાકાર = આકાર રહિત. બ્રહ્મ = આત્મા, ઇશ્વર. સાકાર =આકાર સહિત. પૂરન (પૂર્ણ) = પૂરું. તાંઈ = ત્યાં સુધી. અર્થ- જે નિરાકાર બ્રહ્મ છે તે સાકાર કેવી રીતે થઈ શકે? તેથી જ્યાં સુધી જ્ઞાન જ્ઞયાકાર રહે છે ત્યાં સુધી પૂર્ણ બ્રહ્મ થઈ શકતું નથી. ૫૪. આ વિષયમાં અજ્ઞાનીઓને સંબોધન (ચોપાઈ) ज्ञेयाकार ब्रह्म मल माने। नास करनकौ उद्दिम ठाने। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates वस्तु सुभाव मिटै नहि क्यौंही । तातै खेद करै सठ यौंही ।। ५५ ।। શબ્દાર્થ:- મલ = દોષ. ઉદ્દિમ કોઈ પ્રકારે અર્થ:- વૈશેષિક આદિ બ્રહ્મની જ્ઞેયાકાર પરિણતિને દોષ માને છે અને તેને મટાડવાનો પ્રયત્ન કરે છે, ત્યાં કોઈ પણ પ્રયત્ને વસ્તુનો સ્વભાવ મટી શકતો નથી તેથી તે મૂર્ખ નિરર્થક જ કષ્ટ કરે છે. ૫૫. વળી-(દોહરા ) = પ્રયત્ન કર્યોહી સમયસાર નાટક = मूढ़ मरम जान नहीं, गहै एकंत कुपक्ष । स्यादवाद सरवंग नै, मानै दक्ष प्रतक्ष ।। ५६ ।। અર્થ:- અજ્ઞાનીઓ પદાર્થનું વાસ્તવિકપણું જાણતા નથી અને એકાંત કુટેવ પકડે છે, સ્યાદ્વાદી પદાર્થના સર્વ અંગોના જ્ઞાતા છે અને પદાર્થના સર્વ ધર્મોને સાક્ષાત્ માને છે. ભાવાર્થ:- સ્યાદ્વાદ જ્ઞાનની નિરાકાર અને સાકાર બન્ને પરિણતિને માને છે. સાકાર તો તેથી કે જ્ઞાનની શૈયાકાર પરિણતિ થાય છે અને નિરાકાર એટલા માટે કે જ્ઞાનમાં શેયનિત કોઈ વિકાર થતો નથી. ૫૬. સ્યાદ્વાદી સમ્યગ્દષ્ટિની પ્રશંસા (દોહરા ) सुद्धद्रिष्टि घटमांहि। सुद्ध दरब अनुभौ करै, तातै समकितवंत नर, सहज उछेदक नांहि ।। ५७ ।। = શબ્દાર્થ:- ઘટ = હ્રદય ઉછેદક લોપ કરનાર અર્થ:- સમ્યગ્દષ્ટિ જીવ શુદ્ઘ દ્રવ્યનો અનુભવ કરે છે અને શુદ્ધ વસ્તુ જાણવાથી હૃદયમાં શુદ્ધ દૃષ્ટિ રાખે છે, તેથી તેઓ સાહજિક સ્વભાવનો લોપ કરતા નથી; અભિપ્રાય એ છે કે શૈયાકાર થવું એ જ્ઞાનનો સહજ સ્વભાવ છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવના સ્વભાવનો લોપ કરતા નથી. ૫૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #300 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૩ સર્વવિશુદ્ધિ દ્વાર જ્ઞાન શેયમાં અવ્યાપક છે એનું દષ્ટાંત | (સવૈયા એકત્રીસા) जैसैं चंद किरनि प्रगटि भूमि सेत करै, भूमिसी न दीसै सदा जोतिसी रहति है। तैसैं ग्यान सकति प्रकासै हेय उपादेय, ज्ञेयाकार दीसै पै न ज्ञेयकौं गहति है।। सुद्ध वस्तु सुद्ध परजाइरूप परिनवै, सत्ता परवांन माहें ढाहें न ढहति है। सो तौ औररूप कबहूं न होइ सरवथा, निहचै अनादि जिनवानी यौं कहति है।। ५८ ।। શબ્દાર્થ - પ્રગટિ = ઉદય થઈને. ભૂમિ = ધરતી. જોતિસી = કિરણરૂપ. પ્રકાર્સ = પ્રકાશિત કરે. સત્તા પરવાન = પોતાના ક્ષેત્રાવગાહ પ્રમાણે. ઢાઠું = વિચલિત કરવાથી. ન ઢહતિ હૈ = વિચલિત થતી નથી. કબહૂ = કદી પણ. સર્વથા = બધી હાલતમાં. અર્થ - જેવી રીતે ચંદ્રના કિરણો પ્રકાશિત થઈને ધરતીને સફેદ કરી નાખે છે પણ ધરતીરૂપ થઈ જતા નથી-જ્યોતિરૂપ જ રહે છે, તેવી જ રીતે જ્ઞાનશક્તિ હેયઉપાદેયરૂપ જ્ઞય પદાર્થોને પ્રકાશિત કરે છે, પણ શેયરૂપ થઈ જતી નથી; શુદ્ધવસ્તુ શુદ્ધપર્યાયરૂપ પરિણમન કરે છે અને નિજસત્તા પ્રમાણ રહે છે, તે કદી પણ કોઈ પણ હાલતમાં અન્યરૂપ થતી નથી એ વાત નિશ્ચિત છે અને અનાદિકાળની જિનવાણી એમ કહી રહી છે. ૫૮. * शुद्धद्रव्यस्वरसभवनात्किं स्वभावस्य शेष मन्यद्रव्यं भवति यदि वा तस्य किं स्वात्स्वभावः। ज्योत्स्नारूपं स्नपयति भुवं नैव तस्यास्ति भूमि निं ज्ञेयं कलयति सदा ज्ञेयमस्यास्ति नैव।।२३।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #301 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૪ સમયસાર નાટક આત્મપદાર્થનું યથાર્થ સ્વરૂપ (સવૈયા તેવીસા) राग विरोध उदै जबलौं तबलौं, यह जीव मृषा मग धावै। ग्यान जग्यौ जब चेतनकौ तब , कर्म दसा पर रूप कहावै।। कर्म विलेछि करै अनुभौ तहां, ___ मोह मिथ्यात प्रवेश न पावै। मोह गयें उपजै सुख केवल, सिद्ध भयौ जगमांहि न आवै।। ५९ ।। शार्थ:- विरोध = द्वष. भृष। म = मिथ्यामार्ग. पावै = हो छ. અર્થ - જ્યાં સુધી આ જીવને મિથ્યાજ્ઞાનનો ઉદય રહે છે, ત્યાં સુધી તે રાગદ્વષમાં વર્તે છે, પરંતુ જ્યારે તેને જ્ઞાનનો ઉદય થઈ જાય છે, ત્યારે તે કર્મપરિણતિને પોતાનાથી ભિન્ન ગણે છે અને જ્યારે કર્મપરિણતિ તથા આત્મપરિણતિનું પૃથક્કરણ કરીને આત્મ-અનુભવ કરે છે, ત્યારે મિથ્યામોહનીયને સ્થાન મળતું નથી. અને મોહ પૂર્ણપણે નષ્ટ થતાં કેવળજ્ઞાન તથા અનંતસુખ પ્રગટ થાય છે, જેથી સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે અને પછી જન્મ-મરણરૂપ સંસારમાં આવવું પડતું નથી. ૫૯. પરમાત્મપદની પ્રાપ્તિનો માર્ગ (છપ્પા છંદ) जीव करम संजोग, सहज मिथ्यातरूप धर। राग दोष परनति प्रभाव, जानै न आप पर।। रागद्वेषद्वयमुदयते तावदेतन्न यावत् ज्ञानं ज्ञानं भवति न पूनर्बोधतां याति बोध्यम। ज्ञानं ज्ञानं भवतु तदिदं न्यक्कृताज्ञानभावं भावाभावौ भवति तिरयन् येन पूर्णस्वभावः ।। २४।। रागद्वेषाविह हि भवति ज्ञानमज्ञानभावात् तौ वस्तुत्वप्रणिहितदृशा दृश्यमानौ न किञ्चित्। सम्यग्दृष्टि: क्षपयतु ततस्तत्त्वदृष्टया स्फुटन्तौ ज्ञानज्योतिर्व्वलति सहजं येन पूर्णाचलार्चिः।। २५ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #302 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૫ સર્વવિશુદ્ધિ દ્વાર तम मिथ्यात मिटि गयौ, हुवो समकित उदोत ससि। राग दोष कछु वस्तु नाहि, छिन मांहि गये नसि।। अनुभौ अभ्यास सुख रासि रमि, भयौ निपुन तारन तरन। पूरन प्रकास निहचल निरखि, बानारसि वंदत चरन।।६०।। शार्थ:- होत = ४य. ससि. = शशि ( यंद्रमा). निपुन = पू[ utu. તરન તારન = સંસાર સાગરથી સ્વયં તરનાર અને બીજાઓને તારનાર. અર્થ - જીવાત્માનો અનાદિકાળથી કર્મોની સાથે સંબંધ છે, તેથી તે સહજ જ મિથ્યાભાવને પ્રાપ્ત થાય છે અને રાગ-દ્વેષ પરિણતિને કારણે સ્વ-પર સ્વરૂપને જાણતો નથી. પણ મિથ્યાત્વરૂપ અંધકારનો નાશ અને સભ્યત્વશશિનો ઉદય થતાં રાગ-દ્વેષનું અસ્તિત્વ રહેતું નથી-ક્ષણવારમાં નાશ પામી જાય છે, જેથી આત્મઅનુભવના અભ્યાસરૂપ સુખમાં લીન થઈને તારણતરણ પૂર્ણ પરમાત્મા થાય છે. એવા પૂર્ણ પરમાત્માના નિશ્ચય-સ્વરૂપનું અવલોકન કરીને પં. બનારસીદાસજી य२४॥५६॥ २ छ. ६०. રાગ-દ્વેષનું કારણ મિથ્યાત્વ છે ( સવૈયા એકત્રીસા) कोऊ सिष्य कहै स्वामी राग दोष परिनाम, ताको मूल प्रेरक कहहु तुम कौन है। पुग्गल करम जोग किंधौं इंद्रिनिकौ भोग, किंधौं धन किंधौं परिजन किंधौं भौन है।। गुरु कहै छहौं दर्व अपने अपने रूप, सबनिकौ सदा असहाई परिनौन है। रागद्वेषोत्पादकं तत्त्वदृष्टया नान्यद्रव्यं वीक्ष्यते किञ्चनापि। सर्वद्रव्योत्पत्तिरन्तश्चकास्ति व्यक्तात्यन्तं स्वस्वभावेन यस्मात्।। २६ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #303 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૬ સમયસાર નાટક कोऊ दरब काहूकौ न प्रेरक कदाचि तातें, राग दोष मोह मृषा मदिरा अचौन है।।६१।। શબ્દાર્થ:- મૂલ = અસલી. પ્રેરક = પ્રેરણા કરનાર. પરિજન = ઘરના માણસો. ભૌન (ભવન) = મકાન. પરિનન = પરિણમન. મદિરા = શરાબ. અચૌન (અચવન) = પીવું તે. અર્થ - શિષ્ય પ્રશ્ન કરે છે કે હે સ્વામી, રાગ-દ્વેષ પરિણામોનું મુખ્ય કારણ શું છે? પૌગલિક કર્મ છે? કે ઇન્દ્રિયોના ભોગ છે? કે ધન છે? કે ઘરના માણસો છે? કે ઘર છે? તે આપ કહો. ત્યાં શ્રીગુરુ સમાધાન કરે છે કે છયે દ્રવ્ય પોતપોતાના સ્વરૂપમાં સદા નિરાશ્રિત પરિણમન કરે છે, કોઈ એક દ્રવ્ય કોઈ દ્રવ્યની પરિણતિને કદી પણ પ્રેરક થતું નથી, માટે રાગ-દ્વેષનું મૂળ કારણ મોહ મિથ્યાત્વનું મદિરાપાન છે. ૬૧. અજ્ઞાનીઓના વિચારમાં રાગ-દ્વેષનું કારણ (દોહરો) कोऊ मूरख यौं कहै, राग दोष परिनाम। પુર |નવી નોરાવરી, વરતૈ, બાતમીના દરો ज्यौं ज्यौं पुग्गल बल करै,धरिधरि कर्मज भेष। रागदोषकौ परिनमन, त्यौं त्यौं होइ विशेष।। ६३ ।। શબ્દાર્થ- પરિનામ = ભાવ. જોરાવરી = જબરદસ્તી. ભેષ (૫) = રૂપ. વિશેષ = વધારે. અર્થ:- કોઈ કોઈ મૂર્ખ એમ કહે છે કે આત્મામાં રાગ-દ્વેષભાવ પુદ્ગલની જબરદસ્તીથી થાય છે. ૬૨. તેઓ કહે છે કે પુદ્ગલ કર્મરૂપ પરિણમનના ઉદયમાં જેમ જેમ જોર કરે છે, તેમ તેમ અતિશયપણે રાગ-દ્વેષ પરિણામ થાય છે. ૬૩. यदिह भवति रागद्वेषदोषप्रसूतिः कतरदपि परेषां दूषणं नास्ति तत्र। स्वयमयमपराधी तत्र सर्पत्यबोधो મવત રિજિતનતું યાત્વોષસ્મિ પોષકાર૭પો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #304 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વવિશુદ્ધિ દ્વાર અજ્ઞાનીઓને સત્ય માર્ગનો ઉપદેશ (દોહરા) इहिविधि जो विपरीत पख, गहै सद्दहै कोइ। सो नर राग विरोधसौं, कबहूं भिन्न न होइ।।६४।। * सुगुरु कहै जगमै रहै, पुग्गल संग सदीव। सहज सुद्ध परिनमनिकौ, औसर लहै न जीव।।६५।। तातै चिदभावनि विषै, समरथ चेतन राउ। राग विरोध मिथ्यातमै , समकितमैं सिव भाउ।। ६६ ।। શબ્દાર્થ - વિપરીત ૫ખ = ઉલટી હઠ. પરિણામ = ભાવ. ઔસર = તક. ચિભાવનિ વિર્ષ = ચૈતન્યભાવોમાં. અશુદ્ધદશામાં રાગ-દ્વેષ જ્ઞાનાવરણીય આદિ અને શુદ્ધ દશામાં પૂર્ણજ્ઞાન, પૂર્ણ આનંદ આદિ. સમરથ (સમર્થ) = બળવાન. ચેતન રાઉ = ચૈતન્ય રાજા. સિવ ભાઉ = મોક્ષના ભાવ-પૂર્ણજ્ઞાન, પૂર્ણ દર્શન, પૂર્ણ આનંદ, સમ્યત્વ, સિદ્ધત્વ આદિ. અર્થ - શ્રી ગુરુ કહે છે કે જે કોઈ આ રીતે ઉલટી હઠ પકડીને શ્રદ્ધાન કરે છે તેઓ કદી પણ રાગ-દ્વેષ-મોહથી છૂટી શકતા નથી. ૬૪. અને જો જગતમાં જીવોને પુગલ સાથે હંમેશાં જ સંબંધ રહે, તો તેને શુદ્ધ ભાવોની પ્રાપ્તિનો કોઈ પણ અવસર નથી–અર્થાત્ તે શુદ્ધ થઈ જ નથી શકતો. ૬૫. તેથી ચૈતન્યભાવ ઉપજાવવામાં ચૈતન્યરાજા જ સમર્થ છે, મિથ્યાત્વની દશામાં રાગ-દ્વેષભાવ ઉપજે છે અને સમ્યકત્વદશામાં શિવભાવ અર્થાત્ જ્ઞાન, દર્શન, સુખ આદિ ઊપજે છે. ૬૬. જ્ઞાનનું માપભ્ય (દોહરા) ज्यौं दीपक रजनी समै, चहुं दिसि करै उदोत। प्रगटै घटपटरूपमैं, घटपटरूप न होत।।६७।। * रागजन्मनि निमित्ततां परद्रव्यमेव कलयन्ति ये तु ते। उत्तरन्ति न हि मोहवाहिनीं शुद्धबोधविधुरान्धबुद्धयः ।। २८।। पूर्णेकाच्युतशुद्धबोधमहिमा बोधा न बोध्यादयं यायात्कामपि विक्रियां तत इतो दीपः प्रकाश्यादिव। तद्वस्तुस्थितिबोधबन्धधिषणा एते किमज्ञानिनो रागद्वेषमयीभवन्ति सहजां मुञ्चन्त्युदासीनताम्।। २९ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #305 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૮ સમયસાર નાટક त्यौं सुग्यान जानै सकल , ज्ञेय वस्तुको मर्म। ज्ञेयाकृति परिनवै पै, तजै न आतम-धर्म।। ६८।। ग्यानधर्म अविचल सदा, गहै विकार न कोइ। राग विरोध विमोहमय, कबहूं भूलि न होइ।।६९।। ऐसी महिमा ग्यानकी, निहचै है घट मांहि। मूरख मिथ्याद्रिष्टिसौं, सहज विलोकै नांहि।। ७०।। અર્થ:- જેવી રીતે રાત્રે દીપક ચારે તરફ પ્રકાશ પહોંચાડે છે અને ઘટ, પટ પદાર્થોને પ્રકાશિત કરે છે, પણ ઘટ-પટરૂપ થઈ જતો નથી. ૬૭. તેવી જ રીતે જ્ઞાન સર્વ શેય પદાર્થોને જાણે છે અને જ્ઞયાકાર પરિણમન કરે છે તો પણ પોતાના નિજસ્વભાવને છોડતું નથી. ૬૮. જ્ઞાનનો જાણવાનો સ્વભાવ સદા અચળ રહે છે, તેમાં કદી કોઈ પણ પ્રકારનો વિકાર થતો નથી અને ન તે કદી ભૂલથી પણ રાગદ્વિષ-મોહરૂપ થાય છે. ૬૯. નિશ્ચયનયથી આત્મામાં જ્ઞાનનો એવો મહિમા છે, પરંતુ અજ્ઞાની મિથ્યાદષ્ટિ આત્મસ્વરૂપ તરફ દેખતા પણ નથી. ૭). અજ્ઞાની જીવ પરદ્રવ્યમાં જ લીન રહે છે (દોહરા) पर सुभावमैं मगन है, ठानै राग विरोध। धरै परिग्रह धारना, करै न आतम सोध ।। ७१।। શબ્દાર્થ:- પર સુભાવ = આત્મસ્વભાવ વિનાના સર્વ અચેતન ભાવ. ઠાને = કરે. રાગ વિરોધ = રાગ દ્વેષ. સોધ = ખોજ. અર્થ:- અજ્ઞાની જીવ પરદ્રવ્યોમાં મસ્ત રહે છે, રાગ-દ્વેષ કરે છે અને પરિગ્રહની ઇચ્છા કરે છે પરંતુ આત્મસ્વભાવની ખોજ કરતા નથી. ૭૧. અજ્ઞાનીને કુમતિ અને જ્ઞાનીને સુમતિ ઊપજે છે (ચોપાઈ) मूरखकै घट दुरमति भासी। पंडित हियें सुमति परगासी।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #306 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૯ સર્વવિશુદ્ધિ દ્વાર दुरमति कुबिजा करम कमावै। સુમતિ રાધિવા રામ રમાવા ૭૨ાા (દોહરા) कुबिजा कारी कूबरी, करै जगतमैं खेद। अलख अराधै राधिका , जानै निज पर भेद।। ७३।। અર્થ:- મૂર્ખના હૃદયમાં કુમતિ ઉત્પન્ન થાય છે અને જ્ઞાનીઓના હૃદયમાં સુમતિનો પ્રકાશ રહે છે. દુર્બુદ્ધિ કુમ્ભા સમાન છે, નવા કર્મોનો બંધ કરે છે અને સુબુદ્ધિ રાધિકા છે, આત્મરામમાં રમણ કરાવે છે. ૭ર. કુબુદ્ધિ કાળી કૂબડી કુબ્બા સમાન છે, સંસારમાં સંતાપ ઉપજાવે છે અને સુબુદ્ધિ રાધિકા સમાન છે, નિજ આત્માની ઉપાસના કરાવે છે તથા સ્વપરનો ભેદ જાણે છે. ૭૩. દુર્મતિ અને કુબ્બાની સમાનતા (સવૈયા). कुटिल कुरूप अंग लगी है पराये संग, अपुनौ प्रवांन करि आपुही बिकाई है। गहै गति अंधकीसी सकति कबंधकीसी, बंधकौ बढ़ाउ करै धंधहीमैं धाई है। रांडकीसी रीत लिये मांडकीसी मतवारी, सांड ज्यौं सुछंद डोलै भांडकीसी जाई है। घरको न जानै भेद करै पराधीन खेद , ___ यात दुरबुद्धि दासी कुबजा कहाई है।।७४।। શબ્દાર્થ:- કુટિલ = કપટી. પરાયે =બીજાના. સંગ = સાથે. કબંધ = એક રાક્ષસનું નામ. માંડ (મષ્ઠ) = શરાબ. સુછંદ = સ્વતંત્ર. જાઈ =પેદા થઈ. યાર્ને = એથી. અર્થ - કુબુદ્ધિ માયાનો ઉદય રહેતાં થાય છે તેથી તે કુટિલા છે, અને કુબ્બા ૧. હિન્દુ ધર્મમાં દેવી-ભાગવત આદિ ગ્રંથોનું કથન છે કે કુન્જા કંસની દાસી હતી. તેનું શરીર કુરૂપ, કાંતિહીન હતું. રાજા શ્રીકૃષ્ણચંદ્ર પોતાની સ્ત્રી રાધિકાથી અલગ થઈને તેનામાં ફસાઈ ગયા હતા. રાધિકાએ ઘણા પ્રયત્નો કરતાં તેઓ સન્માર્ગે આવ્યા. તેનું અહીં દષ્ટાંત માત્ર લીધું છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #307 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮) સમયસાર નાટક માયાચારિણી હતી, તેણે બીજાના પતિને વશ કરી રાખ્યો હતો. કુબુદ્ધિ જગતને અણગમતી લાગે છે તેથી કુરૂપા છે, કુબ્બા કાળી, કાંતિહીન જ હતી તેથી કુરૂપા હતી. કુબુદ્ધિ પરદ્રવ્યોને અપનાવે છે; કુન્શા બીજાના પતિ સાથે સંબંધ રાખતી હતી તેથી બન્ને વ્યભિચારિણી થઈ. કુબુદ્ધિ પોતાની અશુદ્ધતાથી વિષયોને આધીન થાય છે તેથી વેચાઈ ગયેલા જેવી છે, કુબ્બા પરવશ પડી હતી તેથી બીજાના હાથે વેચાઈ જ ગઈ હતી. દુર્બુદ્ધિને અથવા કુન્જાને પોતાનું ભલું-બૂરું દેખાતું નથી તેથી બન્નેની દશા આંધળા જેવી થઈ. કુબુદ્ધિ પરપદાર્થોમાં અહંબુદ્ધિ કરવામાં સમર્થ છે, કુબ્બા પણ કૃષ્ણને કબજામાં રાખવા માટે સમર્થ હતી તેથી બને કબંધ સમાન બળવાન છે. બન્ને કર્મોનો બંધ વધારે છે. બન્નેની પ્રવૃત્તિ ઉપદ્રવ તરફ રહે છે. કુબુદ્ધિ પોતાના પતિ આત્મા તરફ નથી જોતી, કુબ્બા પણ પોતાના પતિ તરફ જતી ન હતી, તેથી બન્નેની રાંડ જેવી રીત છે. બન્નેય શરાબી સમાન પાગલ થઈ રહી છે. દુર્બુદ્ધિમાં કોઈ ધાર્મિક નિયમ આદિનું બંધન નથી, કુબ્બા પણ પોતાના પતિ આદિની આજ્ઞામાં રહેતી નહોતી, તેથી બન્ને સાંઢ સમાન સ્વતંત્ર છે, બન્ને ભાંડની સંતતિ સમાન નિર્લજ્જ છે. દુર્બુદ્ધિ પોતાના આત્મક્ષેત્રરૂપ ઘરનો મર્મ જાણતી નથી, કુબ્બા પણ દુરાચારમાં રત રહેતી હતી, ઘરની દશા જોતી ન હતી. દુબુદ્ધિ કર્મને આધીન છે, કુબ્બા પરપતિને આધીન, તેથી બન્ને પરાધીનતાના કલેશમાં છે. આ રીતે દુર્બુદ્ધિને કુબ્બા ઉદાસીની ઉપમા આપી છે. ૭૪. ૧. વ્યભિચારિણી સ્ત્રીઓ પોતાના મોઢે પોતાના શરીરનું મૂલ્ય કરે છે–અર્થાત્ પોતાનું અમૂલ્ય શીલ વેચી દે છે, આ વાત ધ્યાનમાં રાખીને કવિએ કહ્યું છે કે, “અપુનો પ્રવાન કરિ આપુહી બિકાઈ હૈ.' ૨. આ પણ હિન્દુ-ધર્મશાસ્ત્રોનું દષ્ટાંત માત્ર લીધું છે કે કબંધ પૂર્વ જન્મમાં ગંધર્વ હતો, તેણે દુર્વાસા ઋષિને ગીત સંભળાવ્યું, પણ તેઓ કાંઈ પ્રસન્ન ન થયા, ત્યારે તેણે મુનિની મશ્કરી કરી, તેથી દુર્વાસાએ ક્રોધે ભરાઈને શાપ આપ્યો કે તું રાક્ષસ થઈ જા. બસ પછી શું થાય? તે રાક્ષસ થઈ ગયો. તેને એક એક યોજનના હાથ હતા અને તે ખૂબ જ બળવાન હતો. તે પોતાના હાથથી એક યોજન દૂરના જીવોને પણ ખાઈ જતો હતો અને ખૂબ ઉપદ્રવ કરતો હતો, તેથી ઇન્દ્ર તેને વજ માર્યું તેથી તેનું માથું તેના જ પેટમાં ઘૂસી ગયું પણ તે શાપને કારણે મર્યો નહિ ત્યારથી તેનું નામ કબંધ પડયું. એક દિવસ વનમાં ફરતા રામ-લક્ષ્મણ બન્ને ભાઈ એના સપાટામાં આવી ગયા અને તેમને પણ ખાવાની તેણે ઇચ્છા કરી ત્યારે રામચંદ્રજીએ તેના હાથ કાપી નાખ્યા અને તેને સ્વર્ગમાં પહોંચાડી દીધો. ૩. દાસી = વિવાહ-વિધિ વિના જ ધર્મવિરુદ્ધ રાખેલી સ્ત્રી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #308 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વવિશુદ્ધિ દ્વાર ૨૮૧ સુબુદ્ધિ સાથે રાધિકાની તુલના ( સવૈયા એકત્રીસા) रूपकी रसीली भ्रम कुलफकी कीली सील , सुधाके समुद्र झीली सीली सुखदाई है। प्राची ग्यानभानकी, अजाची है निदानकी, सुराची निरवाची ढौर साची ठकुराई है।। धामकी खबरदारि रामकी रमनहारि, राधा रस-पंथनिके ग्रंथनिमैं गाई है। संतनकी मानी निरबानी नूरकी निसानी, યાર્ને સવુદ્ધિ રાની રાધા વદી દૈા ૭૬ શબ્દાર્થ- કુલફ = તાળું, કીલી = ચાવી. ઝીલી = સ્નાન કરેલી. સીલી = ભીંજાયેલી. પ્રાચી = પૂર્વ દિશા. અજાચી = ન માગનારી. નિદાન = આગામી વિષયોની અભિલાષા. નિરવાચી (નિરવાચ્ય) = વચન-અગોચર. ઠકુરાઈ = સ્વામીપણું. ધામ = ઘર. રમનારિ = મોજ કરનારી. રસ-પંથનિક ગ્રંથનિમેં = રસ-માર્ગના શાસ્ત્રોમાં. નિરબાની = ગંભીર. નૂરકી નિસાની = સૌંદર્યનું ચિત. અર્થ- સુબુદ્ધિ આત્મસ્વરૂપમાં સરસ છે, રાધિકા પણ રૂપવતી છે. સુબુદ્ધિ અજ્ઞાનનું તાળું ખોલવાની ચાવી છે, રાધિકા પણ પોતાના પતિને શુભ-સંમતિ આપે છે. સુબુદ્ધિ અને રાધિકા બન્ને શીલરૂપી સુધાના સમુદ્રમાં સ્નાન કરેલી છે, બન્ને શાંતસ્વભાવવાળી સુખ આપનારી છે. જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય કરવામાં બન્ને પૂર્વ દિશા સમાન છે, સુબુદ્ધિ આગામી વિષયભોગોની વાંછા રહિત છે, રાધિકા પણ આગામી ભોગોની યાચના કરતી નથી. સુબુદ્ધિ આત્મસ્વરૂપમાં સારી રીતે રાચે છે, રાધિકા પણ પતિ પ્રેમમાં લાગે છે. સુબુદ્ધિ અને રાધિકા રાણી બન્નેના સ્થાનનો મહિમા વચન-અગોચર અર્થાત્ મહાન છે, સુબુદ્ધિનું આત્મા ઉપર સાચું સ્વામિત્વ છે, રાધિકાની પણ પોતાના ઘર ઉપર માલિકી છે. સુબુદ્ધિ પોતાના ઘર અર્થાત્ આત્માની સાવધાની રાખે છે, રાધિકા પણ ઘરની દેખરેખ રાખે છે. સુબુદ્ધિ પોતાના આત્મરામમાં રમણ કરે છે, રાધિકા પોતાના પતિ કૃષ્ણની સાથે રમણ કરે છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #309 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૨ સમયસાર નાટક સુબુદ્ધિનો મહિમા અધ્યાત્મરસના ગ્રંથોમાં વખાણવામાં આવ્યો છે અને રાધિકાનો મહિમા શૃંગારરસ આદિ ગ્રંથોમાં કહેવામાં આવ્યો છે. સુબુદ્ધિ સાધુજનો દ્વારા આદરણીય છે, રાધિકા જ્ઞાનીઓ દ્વારા માન્ય છે. સુબુદ્ધિ અને રાધિકા બને ક્ષોભરહિત અર્થાત્ ગંભીર છે. સુબુદ્ધિ શોભાસંપન્ન છે, રાધિકા પણ કાંતિવાન છે. આ રીતે સુબુદ્ધિને રાધિકા રાનીની ઉપમા આપવામાં આવી છે. ૭૫. કુમતિ અને સુમતિનું કાર્ય ( દોરા) वह कुबिजा वह राधिका, दोऊ गति मतिवानि। वह अधिकारनि करमकी, वह विवेककी खानि।।७६ ।। અર્થ - કુબુદ્ધિ કુળ્યા છે, સુબુદ્ધિ રાધિકા છે, કુબુદ્ધિ સંસારમાં ભ્રમણ કરાવનારી છે અને સુબુદ્ધિ વિવેકવાળી છે. દુબુદ્ધિ કર્મબંધને યોગ્ય છે અને સુબુદ્ધિ સ્વ-પર વિવેકની ખાણ છે.૭૬. દ્રવ્યકર્મ, ભાવકર્મ અને વિવેકનો નિર્ણય (દોહરા) दरबकरम पुग्गल दसा, भावकरम मति वक्र। जो सुग्यानकौ परिनमन, सो विवेक गुरु चक्र।।७७।। શબ્દાર્થ:- દરબકર્મ (દ્રવ્યકર્મ) = જ્ઞાનાવરણીય આદિ. ભાવકર્મ = રાગ-દ્વેષ આદિ, મતિ વક્ર = આત્માનો વિભાવ. ગુરુ ચક્ર = મોટો સમૂહ. અર્થ - જ્ઞાનાવરણીય આદિ દ્રવ્યકર્મ પુદ્ગલની પર્યાયો છે, રાગ-દ્વેષ આદિ ભાવકર્મ આત્માના વિભાવ છે અને સ્વ-પર વિવેકની પરિણતિ જ્ઞાનનો મોટો સમૂહુ છે. ૭૭. કર્મના ઉદય ઉપર ચોપાટનું દષ્ટાંત (કવિ) जैसैं नर खिलार चौपरिकौ, लाभ विचारि करै चितचाउ। धरै संवारि सारि बुधिबलसौं, पासा जो कुछ परै सु दाउ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #310 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વવિશુદ્ધિ દ્વાર ૨૮૩ तैसें जगत जीव स्वारथकौ, करि उद्दिम चिंतवै उपाउ। लिख्यौ ललाट होई सोई फल , करम चक्रको यही सुभाउ।। ७८।। શબ્દાર્થ- ચિતચાઉ = ઉત્સાહ. સારિ = સોગઠી. ઉપાઉ ( ઉપાય) = પ્રયત્ન. લિખ્યો લલાટ = કપાળે લખ્યું હોય તે-પ્રારબ્ધ. અર્થ- જેવી રીતે ચોપાટ રમનારો મનમાં જીતવાનો ઉત્સાહ રાખીને પોતાની બુદ્ધિના બળે સંભાળપૂર્વક બરાબર રીતે સોગઠી ગોઠવે છે, પણ દાવ તો પાસાને આધીન છે. તેવી જ રીતે જગતના જીવ પોતાના પ્રયોજનની સિદ્ધિ માટે પ્રયત્ન વિચારે છે પણ જેવો કર્મનો ઉદય હોય તેવું જ થાય છે, કર્મપરિણતિની એવી જ રીત છે. ઉદયાવળીમાં આવેલું કર્મ ફળ આપ્યા વિના અટકતું નથી. ૭૮. વિવેક-ચક્રના સ્વભાવ ઉપર શેતરંજનું દષ્ટાંત (કવિ) जैसे नर खिलार सतरंजकौ, समुझै सब सतरंजकी घात। चलै चाल निरखै दोऊ दल, ___ मौंहरा गिनै विचारै मात।। तैसैं साधु निपुन सिवपथमैं, ___लच्छन लखै तजै उतपात। साधै गुन चिंतवै अभयपद, यह सुविवेक चक्रकी बात।।७९।। શબ્દાર્થ:- ઘાત = દાવ પેચ. નિરર્ખ = જુએ. મોંહરા = હાથી, ઘોડા વગેરે. માત = ચાલ બંધ કરવી-હુરાવવું. અર્થ:- જેવી રીતે શેતરંજનો ખેલાડી શેતરંજના સર્વ દાવ-પેચ સમજે છે અને બન્ને દળ ઉપર નજર રાખીને ચાલે છે, અથવા હાથી, ઘોડા, વજીર, પ્યાદા, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #311 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૨૮૪ સમયસાર નાટક આદિની ચાલ ધ્યાનમાં રાખતો થકો જીતવાનો વિચાર કરે છે, તેવી જ રીતે મોક્ષમાર્ગમાં પ્રવીણ જ્ઞાની પુરુષ સ્વરૂપની ઓળખાણ કરે છે અને બાધક કારણોથી બચે છે. તે આત્મગુણોને નિર્મળ કરે છે અને જીવ અર્થાત્ નિર્ભયપદનું ચિંતવન કરે છે. આ જ્ઞાનપરિણતિના હાલ છે. ૭૯. આત્મા. કુમતિ કુબ્જા અને સુમતિ રાધિકાનું કાર્ય (દોહરા ) सतरंग खेलै राधिका, कुबिजा खेलै सारि । याकै निसिदिन जीतवौ, वाकै निसिदिन हारि ।। ८० ।। जाके उर कुबिजा बसै, सोई अलख अजान । जाकै हिरदे राधिका, सो बुध सम्यकवान ।। ८१ ।। શબ્દાર્થ:- નિસિદિન સદા. સારિ ચોપાટ. અલખ = = અર્થ:- રાધિકા અર્થાત્ સુબુદ્ધિ શેતરંજ ખેલે છે તેથી તેની સદા જીત રહે છે અને કુબ્જા અર્થાત્ દુર્બુદ્ધિ ચોપાટ રમે છે તેથી તેની હંમેશા હા૨ ૨હે છે. ૮૦. જેના હૃદયમાં કુબ્જા અર્થાત્ દુર્બુદ્ધિનો વાસ છે, તે જીવ અજ્ઞાની છે, અને જેના હૃદયમાં રાધિકા અર્થાત્ સુબુદ્ધિ છે, તે જ્ઞાની સમ્યગ્દષ્ટિ છે. ૮૧. જે દેખાય નહિ તે ભાવાર્થ:- અજ્ઞાની જીવ કર્મચક્ર ઉપર ચાલે છે; તેથી હારે છે–અર્થાત્ સંસારમાં ભટકે છે અને પંડિતો વિવેકપૂર્વક ચાલેછે તેથી વિજય પામે છે અર્થાત્ મુક્ત થાય છે. रागद्वेषविभावमुक्तमहसो नित्यं स्वभावस्पृशः જ્યાં શુદ્ધજ્ઞાન છે ત્યાં ચારિત્ર છે. (સવૈયા એકત્રીસા ) जहाँ सुद्ध ग्यानकी कला उदोत दीसै तहाँ, सुद्धता प्रवांन सुद्ध चारितकौ अंस है। दूरारूढचरित्रवैभवबलाच्चञ्चच्चिदर्चिर्मयीं पूर्वागामिसमस्तकर्मविकला भिन्नास्तदात्वोदयात् । विन्दन्ति स्वरसाभिषिक्तभुवनां ज्ञानस्य संचेतनां।। ३० ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #312 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૫ સર્વવિશુદ્ધિ દ્વાર ता कारन ग्यानी सब जानै ज्ञेय वस्तु मर्म , वैराग विलास धर्म वाकौ सरवंस है।। राग दोष मोहकी दसासौं भिन्न रहै या , सर्वथा त्रिकाल कर्म जालकौ विधुंस है। निरुपाधि आतम समाधिमै बिराजै तातें, कहिए प्रगट पूरन परम हंस है।। ८२।। શબ્દાર્થ- સરવંસ (સર્વસ્વ) = પૂર્ણ સંપત્તિ. જાને શેય વસ્તુ મર્મ = ત્યાગવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય પદાર્થોને જાણે છે. અર્થ:- જ્યાં શુદ્ધ જ્ઞાનની કળાનો પ્રકાશ દેખાય છે ત્યાં તે પ્રમાણે ચારિત્રનો અંશ રહે છે તેથી જ્ઞાની જીવ સર્વ હેય-ઉપાદેયને સમજે છે, તેમનું સર્વસ્વ વૈરાગ્યભાવ જ રહે છે, તેઓ રાગ-દ્વેષ-મોહથી ભિન્ન રહે છે, તેથી તેમના પહેલાના બાંધેલા કર્મ ખરે છે અને વર્તમાન અને ભવિષ્યમાં કર્મબંધ થતો નથી. તેઓ શુદ્ધ આત્માની ભાવનામાં સ્થિર થાય છે, તેથી સાક્ષાત્ પૂર્ણ પરમાત્મા જ છે. ૮૨. વળી-(દોહરા) ग्यायक भाव जहाँ तहाँ, सुद्ध चरनकी चाल। तातै ग्यान विराग मिलि , सिव साधै समकाल।।८३।। શબ્દાર્થ - જ્ઞાયકભાવ = આત્મસ્વરૂપનું જ્ઞાન. ચરન = ચારિત્ર. સમકાલ = એક જ સમયમાં. અર્થ- જ્યાં જ્ઞાનભાવ છે ત્યાં શુદ્ધ ચારિત્ર રહે છે, તેથી જ્ઞાન અને વૈરાગ્ય એકસાથે મળીને મોક્ષ સાધે છે. ૮૩. ज्ञानस्य संचेतनयैव नित्यं प्रकाशते ज्ञानमतीव शुद्धं । अज्ञानसंचेतनया तु धावन बोधस्य शद्धिं निरुणद्धि बन्धः।।३१।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #313 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૬ સમયસાર નાટક જ્ઞાન અને ચારિત્ર ઉપર પાંગળા અને આંધળાનું દષ્ટાંત (દોહરા) जथा अंधके कंधपर, चढे पंगु नर कोइ। वाके हग वाके चरन, होंहि पथिक मिलि दोइ।। ८४।। जहाँ ग्यान किरिया मिलै, तहाँ मोख-मग सोइ। वह जानै पदको मरम, वह पदमै थिर होइ।। ८५।। શબ્દાર્થ - પંગુ = લંગડો. વાકે = તેના. દંગ = આંખ. ચરન = પગ. પથિક = રસ્તે ચાલનાર. ક્રિયા = ચારિત્ર. પદકો મરમ = આત્માનું સ્વરૂપ. પદમેં થિર હોઈ = આત્મામાં સ્થિર થાય. અર્થ- જેવી રીતે કોઈ લંગડો મનુષ્ય આંધળાના ખભા ઉપર બેસે, તો લંગડાની આંખો અને આંધળાના પગના સહકારથી બન્નેનું ગમન થાય છે. ૮૪. તેવી જ રીતે જ્યાં જ્ઞાન અને ચારિત્રની એકતા છે ત્યાં મોક્ષમાર્ગ છે; જ્ઞાન આત્માનું સ્વરૂપ જાણે છે અને ચારિત્ર આત્મામાં સ્થિર થાય છે. ૮૫. જ્ઞાન અને ક્રિયાની પરિણતિ (દોહરો) ग्यान जीवकी सजगता', करम जीवकी भूल। ग्यान मोख अंकूर है, करम जगतको मूल।।८६ ।। ग्यान चेतनाके जगै, प्रगटै केवलराम। कर्म चेतनामैं बसै, कर्मबंध परिनाम।। ८७।। શબ્દાર્થ:- સજગતા = સાવધાની. અંકૂર = છોડ. કેવલરામ = આત્માનું શુદ્ધ સ્વરૂપ. કર્મચેતના = જ્ઞાનરહિત ભાવ. પરિનામ = ભાવ. અર્થ- જ્ઞાન જીવની સાવધાનતા છે અને શુભાશુભ પરિણતિ તેને ભૂલાવે છે. જ્ઞાન મોક્ષનું ઉત્પાદક છે અને કર્મ જન્મ-મરણરૂપ સંસારનું કારણ છે. ૮૬. જ્ઞાનચેતનાનો ઉદય થવાથી શુદ્ધ પરમાત્મા પ્રગટ થાય છે. અને શુભાશુભ પરિણતિથી બંધ યોગ્ય ભાવ ઉત્પન્ન થાય છે.૮૭. ૧. “સહજગતિ” એવો પણ પાઠ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #314 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વવિશુદ્ધિ દ્વાર ૨૮૭ કર્મ અને જ્ઞાનનો ભિન્ન ભિન્ન પ્રભાવ ( ચોપાઈ) जबलग ग्यान चेतना न्यारी। तबलग जीव विकल संसारी।। जब घट ग्यान चेतना जागी। तब समकिती सहज वैरागी।।८८।। सिद्ध समान रूप निज जानै। पर संजोग भाव परमानै।। सुद्धातम अनुभौ अभ्यासै। त्रिविधि कर्मकी ममता नासै।। ८९ ।। અર્થ - જ્યાંસુધી જ્ઞાનચેતના પોતાથી ભિન્ન છે અર્થાત્ જ્ઞાન-ચેતનાનો ઉદય થયો નથી ત્યાં સુધી જીવ દુઃખી અને સંસારી રહે છે અને જ્યારે હૃદયમાં જ્ઞાનચેતના જાગે છે ત્યારે તે પોતાની મેળે જ જ્ઞાની વૈરાગી થાય છે. ૮૮. તે પોતાનું સ્વરૂપ સિદ્ધ સમાન શુદ્ધ જાણે છે અને પરના નિમિત્તે ઉત્પન્ન ભાવોને પર-સ્વરૂપ માને છે. તે શુદ્ધ આત્માના અનુભવનો અભ્યાસ કરે છે અને ભાવકર્મ, દ્રવ્યકર્મ તથા નોકર્મને પોતાના માનતો નથી. ૮૯. शानीनी तोयन (asa) * ग्यानवंत अपनी कथा , कहै आपसौं आप। मैं मिथ्यात दसाविर्षे कीने बहुविधि पाप।। ९०।। અર્થ - જ્ઞાની જીવ પોતાની કથા પોતાને કહે છે, કે મેં મિથ્યાત્વની દશામાં सने प्रा२न। ५।५ ऽयौ. ८०. १. '10' मेयो ५९॥ ५॥6 आवे छे. कृतकारितानुमननैस्त्रिकालविषयं मनोवचनकायैः। परिहृत्य कर्म सर्वं परमं नैष्कर्म्यमवलम्बे।। ३२।। * यदहमकार्षं यदहमचीकरं यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिष, मनसा च वाचा च कायेन च तन्मिथ्या मे दुष्कृतमिति। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #315 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૮ સમયસાર નાટક १जी-(सवैया मेत्रीसा) हिरदै हमारे महा मोहकी विकलताई, तातें हम करुना न कीनी जीवघातकी। आप पाप कीनैं औरनिकौं उपदेस दीनैं. हुती अनुमोदना हमारे याही बातकी।। मन वच कायामैं मगन है कमाये कर्म, धाये भ्रमजालमैं कहाये हम पातकी। ग्यानके उदय भए हमारी दसा ऐसी भई, जैसैं भानु भासत अवस्था होत प्रातकी।। ९१ ।। અર્થ- અમારા હૃદયમાં મહામોહ-જનિત ભ્રમ હતો, તેથી અમે જીવો પર દયા ન કરી. અમે પોતે પાપ કર્યા, બીજાઓને પાપનો ઉપદેશ આપ્યો અને કોઈને પાપ કરતા જોયા તો તેનું સમર્થન કર્યું, મન, વચન, કાયાની પ્રવૃત્તિના નિજત્વમાં મગ્ન થઈને કર્મબંધ કર્યા અને ભ્રમજાળમાં ભટકીને અમે પાપી કહેવાયા. પરંતુ જ્ઞાનનો ઉદય થવાથી અમારી એવી અવસ્થા થઈ ગઈ, જેવી સૂર્યનો ઉદય થવાથી પ્રભાતની થાય છે-અર્થાત્ પ્રકાશ ફેલાઈ જાય અને અંધકાર નષ્ટ થઈ જાય છે. ૯૧. જ્ઞાનનો ઉદય થતાં અજ્ઞાનદશા દૂર થઈ જાય છે. (સવૈયા એકત્રીસા) ग्यानभान भासत प्रवान ग्यानवान कहै, करुना-निधान अमलान मेरौ रूप है। कालसौं अतीत कर्मजालसौं अजीत जोग जालसौं अभीत जाकी महिमा अनूप है।। मोहकौ विलास यह जगतकौ वास मैं तौ, जगतसौं सुन्न पाप पुन्न अंध कूप है। मोहाद्यदहमकार्षं समस्तमपि कर्म तत्प्रतिक्रम्य। आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते।। ३३।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #316 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૯ સર્વવિશુદ્ધિ દ્વાર पाप किनि कियौ कौन करै करिहै सु कौन, क्रियाकौ विचार सुपिनेकी दौर धूप है।।९२।। શબ્દાર્થ- અભીત = નિર્ભય. કિનિ = કોણે ? સુપિને = સ્વપ્ન અર્થ- જ્ઞાનસૂર્યનો ઉદય થતાં જ જ્ઞાની એમ વિચારે છે કે મારું સ્વરૂપ કરુણામય અને નિર્મળ છે; તેનામાં મૃત્યુની પહોંચ નથી, તે કર્મ-પરિણતિને જીતી લે છે, તે યોગ-સમૂહથી 'નિર્ભય છે, તેનો મહિમા અપરંપાર છે, આ જગતની જંજાળ મોહજનિત છે, હું તો સંસાર અર્થાત્ જન્મ-મરણથી રહિત છું અને શુભાશુભ પ્રવૃત્તિ અંધ-કૂપ સમાન છે. કોણે પાપ કર્યા? પાપ કોણ કરે છે? પાપ કોણ કરશે? આ જાતની ક્રિયાનો વિચાર જ્ઞાનીને સ્વપ્નની જેમ મિથ્યા દેખાય છે. કર્મ-પ્રપંચ મિથ્યા છે. (દોહરા) मैं कीनौं मैं यौं करौं, अब यह मेरौ काम। मन वच कायामै बसै, ए मिथ्या परिणाम।। ९३।। मनवचकाया करमफल, करम-दसा जड़ अंग। दरबित पुग्गल पिंडमय, भावित भरम तरंग।। ९४ ।। तातें आतम धरमसौं, करम सुभाउ अपूठ। कौन करावै कौ करै, कोसल है सब झूठ।। ९५।। શબ્દાર્થ:- અપૂઠ = અજાણ. કોસલ (કૌશલ) = ચતુરાઈ. અર્થ:- મેં આ કર્યું, હવે આમ કરીશ, આ મારું કાર્ય છે. આ સર્વ મિથ્યાભાવ મન-વચન-કાયમાં નિવાસ કરે છે. ૯૩. મન-વચન-કાયા કર્મ-જનિત છે, કર્મપરિણતિ જડ છે, દ્રવ્યકર્મ પુદ્ગલના પિંડ છે અને ભાવકર્મ અજ્ઞાનની લહેર છે. ૯૪. આત્માથી કર્મસ્વભાવ વિપરીત છે, તેથી કર્મ કોણ કરાવે ? કોણ કરે ? આ બધી ચતુરાઈ મિથ્યા છે. ૯૫. ૧. એ જાણે છે કે મન, વચન, કાયાના યોગ પુદ્ગલના છે, મારા સ્વરૂપને બગાડી શકતા નથી. न करोमि न कारयामि न कुर्वन्तमप्यन्यं समनुजानामि मनसा च वाचा च कायेन चेति। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #317 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯) સમયસાર નાટક __ मोaulai Fयानो निषेप (asu) करनी हित हरनी सदा, मुकति वितरनी नांहि। गनी बंध-पद्धति विषै, सनी महादुखमांहि।। ९६ ।। અર્થ - ક્રિયા આત્માનું અહિત કરનાર છે, મોક્ષ આપનાર નથી, તેથી ક્રિયાની ગણતરી બંધ-પદ્ધતિમાં કરવામાં આવી છે, એ મહા દુઃખથી લિપ્ત છે. ૯૬. ક્રિયાની નિંદા (સવૈયા એકત્રીસા) करनीकी धरनीमैं महा मोह राजा बसै, ___करनी अग्यान भाव राकिसकी पुरी है। करनी करम काया पुग्गलकी प्रतिछाया, करनी प्रगट माया मिसरीकी छुरी है।। करनीके जालमैं उरझि रह्यौ चिदानंद, करनीकी वोट ग्यानभान दुति दुरी है। आचारज कहै करनीसौं विवहारी जीव, करनी सदैव निहचै सुरूप बुरी है।।९७।। शार्थ :- २.स. = २क्षस.. पोट ( मोट) = २॥3. हुश है = छुपायेली. छ. मोहविलासविजृम्मितमिदमुदयत्कर्म सकलमालोच्य। आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते।। ३४।। न करिष्यामि न कारयिष्यामि न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि मनसा च वाचा च कायेन चेति। આ પ્રકારના ઉપર ત્રણ ઠેકાણે સંસ્કૃત ગધ આપવામાં આવ્યા છે. આ ગદ્ય બન્ને મુદ્રિત પ્રતિઓમાં નથી, પણ ઇડરની પ્રતિમાંથી ઉપલબ્ધ થયેલ છે. આ ગધોના અર્થ સાથે કવિતાના અર્થનો બરાબર મેળ થતો નથી. ઇડરની પ્રતિમા ક્યાંકથી ઉધૃત કરવામાં આવેલ છે એમ લાગે છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #318 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates સર્વવિશુદ્ધિ દ્વાર અર્થ:- ક્રિયાની ભૂમિ ઉ૫૨ મોહ મહારાજાનો નિવાસ છે, ક્રિયા અજ્ઞાનભાવરૂપ રાક્ષસનું નગર છે, ક્રિયા, કર્મ અને શરીર આદિ પુદ્દગલોની મૂર્તિ છે, ક્રિયા સાક્ષાત્ માયારૂપ સાકર લપેટેલી છરી છે, ક્રિયાની જંજાળમાં આત્મા ફસાઈ ગયો છે, ક્રિયાની આડ જ્ઞાન-સૂર્યના પ્રકાશને છુપાવી દે છે. શ્રી ગુરુ કહે છે કે ક્રિયાથી જીવ કર્મનો કર્તા થાય છે, નિશ્ચય સ્વરૂપથી જુઓ તો ક્રિયા સદૈવ દુઃખદાયક છે. ૯૭. જ્ઞાનીઓનો વિચા૨ ( ચોપાઈ ) मृषा मोहकी परनति फैलीं। तातैं करम चेतना मैली । ग्यान होत हम समझी एती । जीव सदीव भिन्न परसेती ।। ९८ ।। (દોહા ) जीव अनादि सरूप मम, करम रहित निरुपाधि । अविनासी असरन सदा, सुखमय सिद्ध समाधि ।। ९९ ।। અર્થ:- પહેલાં જૂઠા મોહનો ઉદય ફેલાઈ રહ્યો હતો, તેનાથી મારી ચેતના કર્મસહિત હોવાથી મલિન થઈ રહી હતી, હવે જ્ઞાનનો ઉદય થવાથી અમે સમજી ગયા કે આત્મા સદા ૫૨પરિણતિથી ભિન્ન છે. ૯૮. અમારું સ્વરૂપ ચૈતન્ય છે, અનાદિ છે, કર્મરહિત છે, શુદ્ધ છે, અવિનાશી છે, સ્વાધીન છે, નિર્વિકલ્પ અને સિદ્ધ સમાન સુખમય છે. ૯૯. प्रत्याख्याय भविष्यत्कर्म समस्तं निरस्तसम्मोहः । आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्त्ते ।। ३५ । ૨૯૧ समस्तमित्येवमपास्य कर्म त्रैकालिकं शुद्धनयावलम्बी । विलीनमोहो रहितं विकारैश्चिन्मात्रमात्मानमथावलम्बे ।। ३६ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #319 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૨ સમયસાર નાટક पणी-(यो ) * मैं त्रिकाल करनीसौं न्यारा। चिदविलास पद जग उजयारा।। राग विरोध मोह मम नाही। मेरौ अवलंबन मुझमाही।। १००।। અર્થ- હું સદેવ કર્મથી ભિન્ન છું, મારો ચૈતન્ય પદાર્થ જગતનો પ્રકાશક છે, રાગ-દ્વેષ-મોહ મારા નથી, મારું સ્વરૂપ મારામાં જ છે. ૧OO. (सवैया तेवीस) सम्यकवंत कहै अपने गुन, मैं नित राग विरोधसौं रीतौ। मैं करतूति करूं निरवंछक, मोहि विषै रस लागत तीतौ।। सुद्ध सुचेतनको अनुभौ करि, मैं जग मोह महा भट जीतौ। मोख समीप भयौ अब मोकहुँ, काल अनंत इहीं विधि बीतौ।। १०१ ।। शार्थ:- शती = २हित. मोहि = मने. तो (ति.त) = dluो. અર્થ- સમ્યગ્દષ્ટિ જીવ પોતાનું સ્વરૂપ વિચારે છે કે હું સદા રાગ-દ્વેષ-મોહથી રહિત છું, હું લૌકિક ક્રિયાઓ ઇચ્છા વિના કરું છું, મને વિષયરસ તીખો લાગે છે, મેં જગતમાં શુદ્ધ આત્માનો અનુભવ કરીને મોહરૂપી મહાયોદ્ધાને જીત્યો છે, મોક્ષ તદ્દન મારી સમીપ થયો છે, હવે મારો અનંતકાળ આ જ રીતે પસાર થાવ. ૧૦૧. ૧. જો જ્ઞાન ઢંકાઈ જાય, તો સમસ્ત સંસાર અંધકારમય જ છે. * विगलन्तु कर्मविषतरुफलानि मम भुक्तिमन्तरेणैव। संचेतयेऽहमचलं चैतन्यात्मानमात्मानम्।। २७।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #320 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વવિશુદ્ધિ દ્વાર ( होरा ) कहै विचच्छन मै रह्यौ, सदा ग्यान रस राचि । सुद्धातम अनुभूतिसौं, खलित न होहुं कदाचि ।। १०२ ।। पुव्वकरम विषतरु भए, उदै भोग फलफूल । मैं इनको नहि भोगता, सहज होहु निरमूल ।। १०३ ।। શબ્દાર્થ:- વિચચ્છન જ્ઞાની પુરુષ. રચિ રમણ. ખલિત अष्ट. અર્થ:- જ્ઞાની જીવ વિચારે છે કે હું હમેશાં જ્ઞાનરસમાં ૨મણ કરું છું અને શુદ્ધ આત્મા-અનુભવથી કદી પણ છૂટતો નથી. ૧૦૨. પૂર્વકૃત કર્મ વિષવૃક્ષ સમાન છે, તેમનો ઉદય ફળ-ફૂલ સમાન છે, હું એમને ભોગવતો નથી તેથી પોતાની મેળે જ नष्ट ६ ४. १०3. શબ્દાર્થ:- ભુંજૈ = वैराग्यनो महिमा ( छोरा ) जो पूरवकृत करम-फल, रुचिसौं भुंजै नांहि । मगन रहै आठौं पहर सुद्धातम पद मांहि ।। १०४ ।। 3 सो बुध करमदसा रहित, पावै मोख तुरंत । भुंजै परम समाधि सुख, आगम काल अनंत ।। १०५ ।। = = भोगवे भागत झe = यः पूर्वभावकृतकर्मविषद्रुमाणां निःशेषकर्मफलसंन्यसनात्मनैवं सर्वक्रियान्तरविहारनिवृत्तवृत्तेः । चैतन्यलक्ष्म भजतो भृशमात्मतत्त्वं कालावलीयमचलस्य आगामी झण. आपातकालरमणीयमुदर्करम्यं वहत्वनन्ता।। ३८ । भुङ्क्ते फलानि न खलु स्वतः एव तृप्तः। निष्कर्मशर्ममयमेति दशान्तरं सः ।। ३९ ।। ૨૯૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #321 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૪ સમયસાર નાટક અર્થ:- જે જ્ઞાની જીવ પૂર્વે મેળવેલા શુભાશુભ કર્મફળને અનુરાગપૂર્વક ભોગવતા નથી અને હંમેશાં શુદ્ધ આત્મ-પદાર્થમાં મસ્ત રહે છે, તે તરત જ કર્મપરિણતિરહિત મોક્ષપદને પ્રાપ્ત કરે છે અને આગામી કાળમાં પરમ જ્ઞાનનો આનંદ અનંત કાળ સુધી ભોગવે છે. ૧૦૪. ૧૦૫. જ્ઞાનીની ઉન્નતિનો ક્રમ (છપ્પા) जो पूरवकृतकरम, विरख-विष-फल नहि भुंजै। जोग जुगति कारिज करंति, ममता न प्रयुंजै।। राग विरोध निरोधि, संग विकलप सब छंडइ। सुद्धातम अनुभौ अभ्यासि, सिव नाटक मंडइ।। जो ग्यानवंत इहि मग चलत, पूरन है केवल लहै। सो परम अतींद्रिय सुख विर्षे, मगन रूप संतत रहै।। १०६ ।। શબ્દાર્થ:- વિરખ-વિષ-ફળ = વિષવૃક્ષના ફળ. કારિજ = કાર્ય. પ્રjજૈ = કરે. ઇંડઈ = છોડે. મંડઈ = કરે. સતત = સદૈવ. અર્થ- જે પૂર્વે કમાયેલા કર્મરૂપ વિષવૃક્ષના વિષફળ ભોગવતા નથી અર્થાત્ શુભફળમાં રતિ અને અશુભ ફળમાં અરતિ કરતા નથી, જે મન-વચન-કાયાના યોગોનો નિગ્રહ કરતા થકા વર્તે છે અને મમતા રહિત રાગ-દ્વેષ રોકીને પરિગ્રહજનિત સર્વ વિકલ્પોનો ત્યાગ કરે છે તથા શુદ્ધ આત્માના અનુભવનો અભ્યાસ કરીને મુક્તિનું નાટક ખેલે છે, તે જ્ઞાની ઉપર કહેલા માર્ગનું ગ્રહણ કરીને પૂર્ણસ્વભાવ પ્રાપ્ત કરી કેવળજ્ઞાન પામે છે અને સદૈવ ઉત્કૃષ્ટ અતીન્દ્રિય સુખમાં મસ્ત રહે છે. ૧૦૬. अत्यन्तं भावयित्वा विरतिमविरतं कर्मणस्तत्फलाच्च प्रस्पष्टं नाटयित्वा प्रलयनमखिलाज्ञानसंचेतनायाः। पूर्णं कृत्वा स्वभावं स्वरसपरिगतं ज्ञानसंचेतनां स्वां सानन्दं नाटयन्तः प्रशमरसमितः सर्वकालं पिबन्तु।। ४०।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #322 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વવિશુદ્ધિ દ્વાર ૨૯૫. શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર ( સવૈયા એકત્રીસા) * निरभै निराकुल निगम वेद निरभेद, जाके परगासमै जगत माइयतु है। रूप रस गंध फास पुदगलकौ विलास, तासौं उदवास जाकौ जस गाइयतु है। विग्रहसौं विरत परिग्रहसौं न्यारौ सदा, जामैं जोग निग्रह चिहन पाइयतु है। सो है ग्यान परवान चेतन निधान ताहि, ___ अविनासी ईस जानि सीस नाईयतु है।। १०७।। शार्थ:- नि२।८ = क्षोमरहित. नियम = उत्कृष्ट. नि२ (निर्भय) = भय रहित. ५२२॥स = प्रश. माध्यतु है = समाय छे. उपास = २हित. विग्रह = शरी२. निग्रह = निराj. यिन = लक्षu. અર્થ - આત્મા નિર્ભય, આનંદમય, સર્વોત્કૃષ્ટ, જ્ઞાનરૂપ અને ભેદરહિત છે. તેના જ્ઞાનરૂપ પ્રકાશમાં ત્રણલોકનો સમાવેશ થાય છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ પુદ્ગલના ગુણ છે, એનાથી તેનો મહિમા જાદો કહેવામાં આવ્યો છે. તેનું લક્ષણ શરીરથી ભિન્ન, પરિગ્રહ રહિત, મન-વચન-કાયાના યોગોથી નિરાળું છે, તે જ્ઞાનસ્વરૂપ ચૈતન્યપિંડ છે, તેને અવિનાશી ઇશ્વર માનીને મસ્તક નમાવું છું. ૧૦૭. શુદ્ધ આત્મદ્રવ્ય અર્થાત્ પરમાત્માનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા) जैसौ निरभेदरूप निहचै अतीत हुतौ, तैसौ निरभेद अब भेद कौन कहेगौ। * इतः पदार्थप्रथनावगुण्ठनाद्विना कृतेरेकमनाकुलं ज्वलत्। समस्तवस्तुव्यतिरेकनिश्चयाद्विवेचितं ज्ञानमिहावतिष्ठते।। ४१।। अन्येभ्यो व्यतिरिक्तमात्मनियतं बिभ्रत पथग्वस्तता मादानोज्झनशून्यमैतदमलं ज्ञानं तथावस्थितम्। मध्याद्यन्तविभागमुक्तसहजस्फारप्रभाभासुरः शुद्धज्ञानघनो यथास्य महिमा नित्योदितस्तिष्ठति।। ४२।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates दीसै कर्म रहित सहित सुख समाधान, पायौ निजस्थान फिर बाहरि न बहैगौ ॥ कबहूं कदाचि अपनौ सुभाव त्यागि करि, राग रस राचिकै न पर वस्तु गहैगौ । अमलान ग्यान विद्यमान परगट भयौ, याही भांति आगम अनंत काल रहैगौ ।। १०८ ।। પહેલાં. રાચિકેં तीन थने. શબ્દાર્થ:- નિરભેદ ભેદરહિત. અતીત अमलान = भज रहित. सागम = आगामी. = સમયસાર નાટક = = અર્થ:- પૂર્વે અર્થાત્ સંસારી દશામાં નિશ્ચયનયથી આત્મા જેવો અભેદરૂપ હતો, તેવો પ્રગટ થઈ ગયો. તે ૫રમાત્માને હવે ભેદરૂપ કોણ કહેશે ? અર્થાત્ કોઈ નહિ. જે કર્મ રહિત અને સુખશાંતિ સહિત દેખાય છે તથા જેણે નિજસ્થાન અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ કરી છે તે બહાર અર્થાત્ જન્મ-મરણરૂપ સંસારમાં નહિ આવે. તે કદી પણ પોતાનો નિજસ્વભાવ છોડીને, રાગ-દ્વેષમાં લાગીને ૫૨પદાર્થ અર્થાત્ શરીર આદિનું ગ્રહણ નહિ કરે, કા૨ણ કે વર્તમાનકાળમાં જે નિર્મળ પૂર્ણ જ્ઞાન પ્રગટ થયું છે, તે તો આગામી અનંત કાળ સુધી એવું જ રહેશે. ૧૦૮. वणी - ( सवैया खेऽत्रीसा ) जबहीतैं चेतन विभावसौं उलटि आपु, समै पाइ अपनौ सुभाउ गहि लीनौ है । तबहीतैं जो जो लेने जोग सो सो सब लीनौ, जो जो त्यागजोग सो सो सब छांड़ि दीनौ है ।। लैबेकौं न रही ठौर त्यागिवेकौं नांहि और, बाकी कहा उबस्यौ जु कारजु नवीनौ है। उन्मुक्तमुन्मोच्यमशेषतस्तत्तथात्तमादेयमशेषतस्तत्। यदात्मनः संहृतसर्वशक्तेः पूर्णस्य सन्धारणमात्मनीह।। ४३ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #324 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વવિશુદ્ધિ દ્વાર ૨૯૭ संग त्यागि अंग त्यागि वचन तरंग त्यागि, मन त्यागि बुद्धि त्यागि आपा सुद्ध कीनौ है।। १०९।। શબ્દાર્થ:- ઉલટિ = વિમુખ થઈને. સમૈ (સમય) = અવસર. ઉબરયી = બાકી રહ્યું. કારા (કાર્ય) = કામ. સંગ = પરિગ્રહ, અંગ = શરીર. તરંગ = લહેર. બુદ્ધિ = ઇન્દ્રિયજનિત જ્ઞાન. આપા = નિજ-આત્મા. અર્થ - અવસર મળતાં જ્યારથી આત્માએ વિભાવ પરિણતિ છોડીને નિજસ્વભાવનું ગ્રહણ કર્યું છે, ત્યારથી જે જે વાતો ઉપાદેય અર્થાત્ ગ્રહણ કરવા યોગ્ય હતી તે તે બધીનું ગ્રહણ કર્યું છે અને જે જે વાતો હેય અર્થાત્ ત્યાગવા યોગ્ય હતી તે બધી છોડી દીધી છે. હવે ગ્રહણ કરવા યોગ્ય અને છોડવા યોગ્ય કાંઈ રહી ગયું નથી અને નવું કામ કરવાનું બાકી હોય એવું પણ કાંઈ બાકી રહ્યું નથી. પરિગ્રહ છોડી દીધો, શરીર છોડી દીધું, વચનની ક્રિયાથી રહિત થયો, મનના વિકલ્પો છોડી દીધા, ઇન્દ્રિયજનિત જ્ઞાન છોડ્યું અને આત્માને શુદ્ધ કર્યો. ૧૦૯. મુક્તિનું મૂળ કારણ દ્રવ્યલિંગ નથી (દોહરા) सुद्ध ग्यानकै देह नहि, मुद्रा भेष न कोइ। तातै कारन मोखकौ, दरबलिंग नहि होइ।।११०।। * दरबलिंग न्यारौ प्रगट, कला वचन विग्यान। अष्ट महारिधि अष्ट सिधि, एऊ होहि न ग्यान।।१११।। શબ્દાર્થ:- મુદ્રા = આકૃતિ. ભેસ (વેષ) = બનાવટ. દરબલિંગ = બાહ્ય વેશ. પ્રગટ = સ્પષ્ટ, એઊ = આ. અર્થ:- આત્મા શુદ્ધજ્ઞાનમય છે અને શુદ્ધ જ્ઞાનને શરીર નથી અને ન આકાર-વેશ આદિ છે; તેથી દ્રવ્યલિંગ મોક્ષનું કારણ નથી. ૧૧૦. બાહ્ય વેશ જુદા છે, व्यतिरिक्तं परद्रव्यादेवं ज्ञानमवस्थितम्। कथमाहारकं तत्स्यायेन देहोऽस्य शक्यते।। ४४।। * एवं ज्ञानस्य शुद्धस्य देह एव न विद्यते। ततो देहमयं ज्ञातुन लिङ्गं मोक्षकारणम्।।४५।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #325 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૮ સમયસાર નાટક કળા-કૌશલ જુદા છે, વચનચાતુરી જુદી છે, આઠ મહા ઋદ્ધિઓ જુદી છે, સિદ્ધિઓ જુદી છે અને આ કોઈ જ્ઞાન નથી. ૧૧૧. આત્મા સિવાય બીજે જ્ઞાન નથી (સવૈયા એકત્રીસા) भेषमैं न ग्यान नहि ग्यान गुरु वर्तनमैं , मंत्र जंत्र तंत्रमै न ग्यानकी कहानी है। ग्रंथमैं न ग्यान नहि ग्यान कवि चातुरीमैं, बातनिमै ग्यान नहि ग्यान कहा बानी है।। तातै भेष गुरुता कवित्त ग्रंथ मंत्र बात, इनतें अतीत ग्यान चेतना निसानी है। ग्यानहीमै ग्यान नहि ग्यान और ठौर कहूं जाकै घट ग्यान सोई ग्यानका निदानी है।। ११२।। શબ્દાર્થ:- મંત્ર = ઝાપટવું, ફૂંકવું. જંત્ર = તાવીજ. તંત્ર = ટોટકા. કહાની = વાત. ગ્રંથ = શાસ્ત્ર. નિસાની = ચિહ્ન. બાની = વચન. ઠૌર = સ્થાન. નિદાની = કારણ. અર્થ - વેશમાં જ્ઞાન નથી, મહંતજી બનીને ફરવામાં જ્ઞાન નથી, મંત્ર, તંત્ર, જંત્રમાં જ્ઞાનની વાત નથી, શાસ્ત્રમાં જ્ઞાન નથી, કવિતા-કૌશલ્યમાં જ્ઞાન નથી, વ્યાખ્યાનમાં જ્ઞાન નથી, કારણ કે વચન જડ છે, તેથી વેશ, ગુરુપણું, કવિતા, શાસ્ત્ર, મંત્ર-તંત્ર, વ્યાખ્યાન એનાથી ચૈતન્યલક્ષણનું ધારક જ્ઞાન જુદું છે. જ્ઞાન જ્ઞાનમાં જ છે, બીજે નથી. જેમના હૃદયમાં જ્ઞાન ઉત્પન્ન થયું છે તે જ જ્ઞાનનું મૂળ કારણ અર્થાત્ આત્મા છે. ૧૧ર. ૧. આઠ ઋદ્ધિઓ दोहा - अणिमा महिमा गरमिता, लघिमा प्राप्ती काम। वशीकरण अरु ईशता, अष्ट रिद्धिके नाम।। ૨. આઠ સિદ્ધિઓ-આચાર, શ્રત, શરીર, વચન, વાચન, બુદ્ધિ, ઉપયોગ અને સંગ્રહ સંલીનતા. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #326 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૯ સર્વવિશુદ્ધિ દ્વાર જ્ઞાન વિના વેશધારી વિષયના ભિખારી છે ( સવૈયા એકત્રીસા) भेष धरी लोकनिकौं बंचे सौ धरम ठग, गुरू सो कहावै गुरुवाई जाहि चहिये। मंत्र तंत्र साधक कहावै गुनी जादूगर, पंडित कहावै पंडिताई जामै लहिये।। कवित्तकी कलामै प्रवीन सो कहावै कवि, बात कहि जानै सो पवारगीर कहिये। एतौ सब विषैके भिखारी मायाधारी जीव. इन्हकौं विलोकिकै दयालरूप रहिये।। ११३।। शार्थ:- 2 = ग. प्रवीन = यतु२. ५।२२।२. = पात-यातमi होशिया२-समायतु२. विलौहि = धने. અર્થ - જે વેષ બનાવીને લોકોને ઠગે છે, તે ધર્મ-ઠગ કહેવાય છે, જેમાં લૌકિક મોટાઈ હોય છે તે મોટો કહેવાય છે, જેનામાં મંત્ર-તંત્ર સાધવાનો ગુણ છે તે જાદૂગર કહેવાય છે, જે કવિતામાં હોશિયાર છે તે કવિ કહેવાય છે, જે વાતચીતમાં ચતુર છે તે વ્યાખ્યાતા કહેવાય છે. આ બધા કપટી જીવ વિષયના ભિખારી છે, વિષયોની પૂર્તિ માટે યાચના કરતા ફરે છે, એમનામાં સ્વાર્થત્યાગનો અંશ પણ નથી. એમને જોઈને દયા આવવી જોઈએ. ૧૧૩. अनुभवनी योग्यता (Eas) जो दयालता भाव सो, प्रगट ग्यानको अंग। पै तथापि अनुभौ दसा, वरतै विगत तरंग।।११४।। दरसन ग्यान चरन दसा, करै एक जो कोइ। थिर है साधै मोख-मग, सुधी अनुभवी सोइ।।११५ ।। दर्शनज्ञानचारित्रत्रयात्मा तत्त्वमात्मनः। एक एव सदा सेव्यो मोक्षमार्गो मुमुक्षुणा।। ४६ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #327 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩OO સમયસાર નાટક શબ્દાર્થ- પ્રગટ = સાક્ષાત. તથાપિ = તોપણ. વિગત = રહિત. તરંગ = વિકલ્પ. સુધી = ભેદવિજ્ઞાની. અર્થ- જોકે કરુણાભાવ જ્ઞાનનું સાક્ષાત્ અંગ છે, તોપણ અનુભવની પરિણતિ નિર્વિકલ્પ રહે છે. ૧૧૪. જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાપૂર્વક આત્મસ્વરૂપમાં સ્થિર થઈને મોક્ષમાર્ગને સાધે છે, તે જ ભેદવિજ્ઞાની અનુભવી છે. ૧૧૫. આત્મ-અનુભવનું પરિણામ. (સવૈયા એકત્રીસા) जोई द्रिग ग्यान चरनातममै बैठि ठौर, भयौ निरदौर पर वस्तुकौं न परसै। सुद्धता विचारै ध्यावै सुद्धतामै केलि करै, सुद्धतामै थिर है अमृत-धारा बरसै।। त्यागि तन कष्ट है सपष्ट अष्ट करमको, करि थान भ्रष्ट नष्ट करै और करसै। सो तौ विकलप विजई अलप काल मांहि, त्यागि भौ विधान निरवान पद परसै।।११६ ।। શબ્દાર્થ- નિરદૌર = પરિણામોની ચંચળતા રહિત. થાન (સ્થાન) = ક્ષેત્ર. પરર્સ (સ્પર્શે ) = અડે. કેલિ = મોજ. સપષ્ટ (સ્પષ્ટ) = ખુલાસો. કરસે (કુશ કરે) = જીર્ણ કરે. વિકલપ વિજઈ = વિકલ્પોની જાળને જીતનાર. અલપ (અલ્પ) = થોડું. ભૌ વિધાન = જન્મ-મરણના ફેરા. નિરવાન (નિર્વાણ ) = મોક્ષ અર્થ:- જે કોઈ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મામાં અત્યંત દઢ સ્થિર થઈને વિકલ્પ જાળને દૂર કરે છે અને તેના પરિણામે પરપદાર્થોને અડતા પણ નથી. જે આત્મશુદ્ધિની ભાવના અને ધ્યાન કરે છે અથવા શુદ્ધ આત્મામાં મોજ કરે છે અથવા એમ કહો કે શુદ્ધ આત્મામાં સ્થિર થઈને આત્મીય આનંદની અમૃત ધારા વરસાવે છે, તે શારીરિક કષ્ટોને ગણતા નથી અને સ્પષ્ટપણે આઠ કર્મોની સત્તાને શિથિલ અને વિચલિત કરી નાખે છે, તથા તેમની નિર્જરા અને નાશ કરે છે. તે નિર્વિકલ્પ જ્ઞાની થોડા જ સમયમાં જન્મ-મરણરૂપ સંસાર છોડીને પરમધામ અર્થાત્ મોક્ષ પામે છે. ૧૧૬. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #328 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 30१ असतो સર્વવિશુદ્ધિ દ્વાર मात्म-अनुम५ ६२पानो उपहेश (यो ) गुन परजैमें द्रिष्टि न दीजै। निरविकलप अनुभौ-रस पीजै।। आप समाइ आपमैं लीजै। तनुपौ मेटि अपनुपौ कीजै।।११७ ।। शर्थ:- द्रिष्टि = २४२. २४ = अमृत. तनुपौ = शरीरमा गई।२. અપનુપમ = આત્માને પોતાનો માનવો. અર્થ:- આત્માના અનેક ગુણ-પર્યાયોના વિકલ્પમાં ન પડતાં નિર્વિકલ્પ આત્મ-અનુભવનું અમૃત પીઓ. તમે પોતાના સ્વરૂપમાં લીન થઈ જાવ, અને શરીરમાં અહંબુદ્ધિ છોડીને નિજ આત્માને અપનાવો. ૧૧૭. जी-(Eas ) तजि विभाउ हूजै मगन, सुद्धातम पद मांहि। एक मोख-मारग यहै, और दूसरौ नांहि।। ११८ ।। અર્થ- રાગ-દ્વેષ આદિ વિભાવપરિણતિ દૂર કરીને શુદ્ધ આત્મપદમાં લીન થાવ, એ જ એક મોક્ષનો રસ્તો છે, બીજો માર્ગ કોઈ નથી. ૧૧૮. આત્મ-અનુભવ વિના બાહ્ય ચારિત્ર હોવા છતાં પણ જીવ અવતી છે (સવૈયા એકત્રીસા) * केई मिथ्याद्रिष्टी जीव धरै जिनमुद्रा भेष, क्रियामैं मगन रहैं कहै हम जती हैं। एको मोक्षपथो य एष नियतो दृग्ज्ञप्तिवृत्त्यात्मक स्तत्रैव स्थितिमेति यस्तमनिशं ध्यायेच्च तं चेतति। तस्मिन्नेव निरन्तरं विहरति द्रव्यान्तराण्यस्पशन सोऽवश्यं समयस्य सारमचिरान्नित्योदयं विन्दति।। ४७।। ये त्वेनं परिहृत्य संवृतिपथप्रस्थापितेनात्मना लिङ्गे द्रव्यमये वहन्ति ममतां तत्त्वावबोधच्युताः। नित्योद्योतमखण्डमेकमतुलालोकं स्वभावप्रभा प्राग्भारं समयस्य सारममलं नाद्यापि पश्यन्ति ते।। ४८।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #329 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦ર સમયસાર નાટક अतुल अखंड मल रहित सदा उदोत, ऐसे ग्यान भावसौं विमुख मूढ़मती हैं।। आगम संभालें दोस टाल विवहार भालें, पालैं व्रत जदपि तथापि अविरती हैं। आपुकौं कहावै मोख मारगके अधिकारी, મોરવસી વીવ રુછ કુછ હુરમતી' Êા ??? ા શબ્દાર્થ:- ક્રિયા = બાહ્ય ચારિત્ર. જતી (યતિ) = સાધુ. અતુલ = ઉપમા રહિત. અખંડ = નિત્ય. સદા ઉદોત = હંમેશાં પ્રકાશિત રહેનાર. વિમુખ = પરાભુખ. મૂઢમતી = અજ્ઞાની. આગમ = શાસ્ત્ર. ભાલૈ = દેખે. અવિરતિ (અવ્રતી) = વ્રત રહિત. રુટ = નારાજ. દુરમતી = ખોટી બુદ્ધિવાળા. અર્થ - કેટલાક મિથ્યાષ્ટિ જીવ જિનલિંગ ધારણ કરીને શુભાચારમાં લાગ્યા રહે છે અને કહે છે કે અમે સાધુ છીએ. તે મૂર્ખ, અનુપમ, અખંડ, અમલ, અવિનાશી અને સદા પ્રકાશવાન એવા જ્ઞાનભાવથી સદા પરામુખ છે. જોકે તેઓ સિદ્ધાંતનું અધ્યયન કરે છે, નિર્દોષ આહાર-વિહાર કરે છે, અને વ્રતોનું પાલન કરે છે, તોપણ અવ્રતી છે. તેઓ પોતાને મોક્ષમાર્ગના અધિકારી કહે છે, પરંતુ તે દુષ્ટો મોક્ષમાર્ગથી વિમુખ છે અને દુર્મતિ છે. ૧૧૯. વળી-ચોપાઈ) जैसैं मुगध धान पहिचानै। तुष तंदुलकौ भैद न जानै।। तैसैं मूढ़मती विवहारी। સરવૈ ન વંધ મોરવ ગતિ ન્યારા શા ૨૨૦ ના અર્થ- જેવી રીતે ભોળો મનુષ્ય અનાજને ઓળખે અને ફોતરા તથા ૧. “દુરગતી ' એવો પણ પાઠ છે. व्यवहारविमूढदृष्टयः परमार्थं कलयन्ति नो जनाः। तुषबोधविमुग्धबुद्धयः कलयन्तीह तुषं न तण्डुलम्।। ४९।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #330 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વવિશુદ્ધિ દ્વાર 303 અનાજના દાણાનો ભેદ ન જાણે, તેવી જ રીતે બાહ્ય-ક્રિયામાં લીન રહેના૨ અજ્ઞાની બંધ અને મોક્ષની ભિન્નતા જાણતો નથી. ૧૨૦. पणी - ( होहरा ) १२३. जे विवहारी मूढ़ नर, परजै बुद्धी जीव । तिन्हेकौं बाहिज क्रियाविषै, है अवलंब सदीव ।। १२१ ।। कुमती बाहिज दृष्टिसौं बाहिज क्रिया करंत । मानै मोख परंपरा, मनमैं हरष धरंत ।। १२२ ।। " सुद्धातम अनुभौ कथा, कहै समकिती कोइ। सो सुनितासौं है, यह सिवपंथ न होइ ।। १२३ ।। અર્થ:- જે વ્યવહારમાં લીન અને પર્યાયમાં જ અ ંબુદ્ધિ કરનાર ભોળા મનુષ્યો છે, તેમને હમેશાં બાહ્ય ક્રિયાકાંડનું જ બળ રહે છે. ૧૨૧. જે બહિર્દષ્ટિ અને અજ્ઞાની છે તેઓ બાહ્ય ચારિત્રને જ અંગીકાર કરે છે અને મનમાં પ્રસન્ન થઈને તેને મોક્ષમાર્ગ સમજે છે. ૧૨૨. જો કોઈ સમ્યગ્દષ્ટિ જીવ તે મિથ્યાત્વીઓ સાથે શુદ્ધ આત્મ-અનુભવની વાર્તા કરે તો તે સાંભળીને તેઓ કહે છે કે આ મોક્ષમાર્ગ નથી. અજ્ઞાની અને જ્ઞાનીઓની પરિણતિમાં ભેદ છે ( કવિત્ત ) * जिन्हके देहबुद्धि घट अंतर, मुनि - मुद्रा धरि क्रिया प्रवांनहि । ते हिय अंध बंधके करता, परम तत्तकौ भेद न जानहि ।। जिन्हके हिए सुमतिकी कनिका, बाहिज क्रिया भेष परमानहि । * द्रव्यलिङ्गममकारमीलितैर्दृश्यते समयसार एव न । द्रव्यलिङ्गमिह यत्किलान्यतो ज्ञानमेकमिदमेव हि स्वतः ।। ५० ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ते समकिती मोख मारग मुख, - શબ્દાર્થ:- દેહબુદ્ધિ હિય હૃદય. પરમતત્ત સ્થિતિ. ભાનહિ નષ્ટ કરે છે. = करि प्रस्थान भवस्थिति भानहि ।। १२४।। = શરીરને પોતાનું માનવું. પ્રમાનહિ સત્ય માનવું. આત્મપદાર્થ. કનિકા = કિરણ. ભવસ્થિતિ સંસારની અર્થ:- જેમના હૃદયમાં શરીર ઉપર અ ંબુદ્ધિ છે, તે મુનિનો વેશ ધારણ કરીને બાહ્ય ચારિત્રને જ સત્ય માને છે. તે હૃદયના આંધળા બંધના કર્તા છે, આત્મ-પદાર્થનો મર્મ જાણતા નથી, અને જે સમ્યગ્દષ્ટિ જીવોના હૃદયમાં સભ્યજ્ઞાનનું કિરણ પ્રકાશિત થયું છે, તેઓ બાહ્યક્રિયા અને વેષને પોતાનું નિજસ્વરૂપ સમજતા નથી, તેઓ મોક્ષમાર્ગની સન્મુખ ગમન કરીને ભવસ્થિતિને નષ્ટ કરે છે. ૧૨૪. સમયસારનો સાર ( સવૈયા એકત્રીસા ) ( आचारज कहैं जिन वचनकौ विसतार, अगम अपार है कहेंगे हम कितनौ । बहुत बोलिबेसौं न मकसूद चुप्प भली, बोलिये सुवचन प्रयोजन है जितनौ ।। नानारूप जलपसौं नाना विकलप उठें, ता जेतौ कारज कथन भलौ तितनौ । सुद्ध परमातमाकौ अनुभौ अभ्यास कीजै, શબ્દાર્થ:- વિસતાર (વિસ્તાર) ફેલાવો. અગમ ઇષ્ટ. જલપ = બકવાદ. કારજ = કામ. ૫૨મા૨થ (પરમાર્થ ) = સમયસાર નાટક यहै मोख-पंथ परमारथ है इतनौ ।। १२५ ।। = अलमलमतिजल्पैर्दुर्विकल्पैरनल्पै रयमहि परमार्थश्चेत्यतां नित्यमेकः । स्वरसविसरपूर्णज्ञानविस्फूर्तिमात्रा = અથાહ. મકસૂદ પરમ પદાર્થ. न्न खलु समयसारादुत्तरं किञ्चिदस्ति ।। ५१ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #332 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વવિશુદ્ધિ દ્વાર ૩૦૫ અર્થ:- શ્રીગુરુ કહે છે કે જિનવાણીનો વિસ્તાર વિશાળ અને અપરંપાર છે, અમે કયાં સુધી કહીશું વધારે બોલવું અમારે યોગ્ય નથી, તેથી હવે મૌન થઈ રહેવું સારું છે, કારણ કે વચન એટલા જ બોલવા જોઈએ, જેટલાથી પ્રયોજન સધાય. અનેક પ્રકારનો બકવાદ કરવાથી અનેક વિકલ્પ ઊઠે છે, તેથી તેટલું જ કથન કરવું બરાબર છે જેટલાનું કામ હોય. બસ, શુદ્ધ પરમાત્માના અનુભવનો અભ્યાસ કરો, એ જ મોક્ષમાર્ગ છે અને એટલો જ પરમાર્થ છે. ૧૨૫. વળી-(દોહરો) सुद्धातम अनुभौ क्रिया, सुद्ध ग्यान द्रिग दौर। मुकति-पंथ साधन यहै, वागजाल सब और।।१२६ ।। શબ્દાર્થ:- ક્રિયા = ચારિત્ર. દ્રિગ = દર્શન. વાગજાલ = વચનોનો આડંબર. અર્થ - શુદ્ધ આત્માનો અનુભવ કરવો તે જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે, બાકી બધો વચનનો આડંબર છે. ૧૨૬. અનુભવ યોગ્ય શુદ્ધ આત્માનું સ્વરૂપ. (દોહરો) जगत चक्षु आनंदमय, ग्यान चेतनाभास। निरविकलप सासुत सुथिर, कीजै अनुभौ तास।।१२७।। अचल अखंडित ग्यानमय, पूरन वीत ममत्व। ग्यान गम्य बाधा रहित, सो है आतम तत्त्व।। १२८ ।। અર્થ:- આત્મપદાર્થ જગતના સર્વ પદાર્થોને દેખવા માટે નેત્ર છે, આનંદમય છે, જ્ઞાન-ચેતનાથી પ્રકાશિત છે, સંકલ્પ-વિકલ્પ રહિત છે, સ્વયંસિદ્ધ છે, અવિનાશી इदमेंकं जगच्चक्षुरक्षयं याति पूर्णताम्। विज्ञानघनमानन्दमयमध्यक्षतां नयत्।। ५२।। इतीदमात्मनस्तत्त्वं ज्ञानमात्रमवस्थितम्। अखण्डमेकमचलं स्वसंवेद्यमबाधितम।। ५३।। इति सर्वविशुद्धिज्ञानाधिकारः ।। १० ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #333 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૬ સમયસાર નાટક છે, અચળ છે, અખંડિત છે, જ્ઞાનનો પિંડ છે, સુખ આદિ અનંત ગુણોથી પરિપૂર્ણ છે, વીતરાગ છે, ઈન્દ્રિયોથી અગોચર છે, જ્ઞાનગોચર છે, જન્મ-મરણ અથવા સુધા-તૃષા આદિની બાધાથી રહિત નિરાબાધ છે. આવા આત્મ-તત્ત્વનો અનુભવ કરો. ૧૨૭. ૧૨૮. (દોહરો) सर्व विसुद्धि द्वार यह, कह्यौ प्रगट सिवपंथ। कुंदकुंद मुनिराज कृत, पूरन भयौ गरंथ।। १२९ ।। અર્થ- સાક્ષાત્ મોક્ષનો માર્ગ (એવો) આ સર્વવિશુદ્ધિ અધિકાર કહ્યો અને સ્વામી કુંદકુંદમુનિ રચિત શાસ્ત્ર સમાપ્ત થયું. ૧૨૯. ગ્રંથકર્તાનું નામ અને ગ્રંથનો મહિમા (ચોપાઈ ) कुंदकुंद मुनिराज प्रवीना। तिन्ह यह ग्रंथ इहालौं कीना।। गाथा बद्ध सुप्राकृत वानी। गुरुपरंपरा रीति बखानी।। १३०।। भयौ गिरंथ जगत विख्याता। सुनत महा सुख पावहि ग्याता।। जे नव रस जगमांहि बखानै। તે સર્વ સમયસાર ૨સ સાન'ની શરૂ અર્થ - આધ્યાત્મિક વિધામાં કુશળ સ્વામી કુન્દુકુન્દ મુનિએ આ ગ્રંથ અહીં સુધી રચ્યો છે, અને તે ગુરુ-પરંપરાના કથન અનુસાર પ્રાકૃત ભાષામાં ગાથાબદ્ધ કથન કર્યું છે. ૧૩૦. આ ગ્રંથ જગપ્રસિદ્ધ છે, એને સાંભળી જ્ઞાનીઓ પરમાનંદ પ્રાપ્ત કરે છે. લોકોમાં જે નવરસ પ્રસિદ્ધ છે તે બધા આ સમયસારના રસમાં સમાયેલા છે. ૧૩૧ ૧. “માન” એવો પણ પાઠ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #334 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 309 સર્વવિશુદ્ધિ દ્વાર पणी-(Eas) प्रगटरूप संसारमैं, नव रस नाटक होइ। नवरस गर्भित ग्यानमय, विरला जानै कोइ।।१३२।। અર્થ- સંસારમાં પ્રસિદ્ધ છે કે નાટક નવરસ સહિત હોય છે, પણ જ્ઞાનમાં નવેય રસ ગર્ભિત છે, એ વાત કોઈ વિરલા જ જાણે છે. ભાવાર્થ- નવરસોમાં બધાનો નાયક શાંતરસ છે અને શાંતરસ જ્ઞાનમાં છે. १३२. ___२सोना नाम (वित्त) प्रथम सिंगार वीर दूजौ रस, तीजौ रस करुना सुखदायक। हास्य चतुर्थ रुद्र रस पंचम , छट्ठम रस बीभच्छ विभायक।। सप्तम भय अट्ठम रस अद्भुत, नवमो शांत रसनिकौ नायक। ए नव रस एई नव नाटक जो जहं मगन सोइ तिहि लायक।। १३३ ।। અર્થ - પહેલો શૃંગાર, બીજો વીરરસ, ત્રીજો સુખદાયક કરુણારસ, ચોથો હાસ્ય, પાંચમો રૌદ્ર રસ, છઠ્ઠો ધૃણાસ્પદ બીભત્સ રસ, સાતમો ભયાનક, આઠમો અભુત અને નવમો સર્વ રસોનો શિરતાજ શાંતરસ છે. આ નવ રસ છે. અને એ જ નાટકરૂપ છે. જે, જે રસમાં મગ્ન થાય તેને તે જ રુચિકર લાગે છે. ૧૩૩. નવ રસોના લૌકિક સ્થાન (સવૈયા એકત્રીસા) सोभामै सिंगार बसै वीर पुरुषारथमैं , कोमल हिएमै करुना रस बखानिये। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #335 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 30८ સમયસાર નાટક आनंदमैं हास्य रुंड मुंडमै विराजै रुद्र , बीभत्स तहां जहां गिलानी मन आनिये।। चिंतामै भयानक अथाहतामै अदभुत, ___ मायाकी अरुचि तामैं सांत रस मानिये। एई नव रस भवरूप एई भावरूप, इनिकौ विलेछिन सुद्रिष्टि जागैं जानिये।। १३४ ।। शर्थ:- ९७-मुंड = २९।-संयम. विछिन = पृथ६२९. અર્થ:- શોભામાં શૃંગાર, પુરુષાર્થમાં વીર, કોમળ હૃદયમાં કષ્ણા, આનંદમાં હાસ્ય, રણ-સંગ્રામમાં રૌદ્ર, ગ્લાનિમાં બીભત્સ, શોક મરણાદિની ચિંતામાં ભયાનક, આશ્ચર્યમાં અદભુત અને વૈરાગ્યમાં શાંતરસનો નિવાસ છે. આ નવ રસ લૌકિક છે અને પારમાર્થિક છે, એનું પૃથક્કરણ જ્ઞાનદષ્ટિનો ઉદય થતાં થાય છે. ૧૩૪. न५ २सोन। पारमार्थि स्थान (७५) गुन विचार सिंगार, वीर उद्यम उदार रुख। करुना समरस रीति, हास हिरदै उछाह सुख।। अष्ट करम दलमलन, रुद्र वरतै तिहि थानक। तन विलेछ बीभच्छ, दुंद मुख दसा भयानक।। अदभुत अनंत बल चिंतवन , सांत सहज वैराग धुव। नव रस विलास परगास तब, जब सुबोध घट प्रगट हुव।। १३५ ।। शार्थ:- 38 = उत्साहु. ६०मसन = नष्ट ४२. विले७ = अशुयि. અર્થ- આત્માને જ્ઞાનગુણથી વિભૂષિત કરવાનો વિચાર તે શૃંગાર રસ છે, કર્મ-નિર્જરાનો ઉધમ તે વીરરસ છે, પોતાના જ જેવા સર્વ જીવોને સમજવા તે કરુણા રસ છે, મનમાં આત્મ-અનુભવનો ઉત્સાહુ તે હાસ્યરસ છે, આઠ કર્મોનો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #336 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates સર્વવિશુદ્ધિ દ્વાર નાશ કરવો તે રૌદ્ર રસ છે, શરીરની અશુચિનો વિચાર કરવો તે બીભત્સ રસ છે, જન્મ-મરણ આદિનું દુઃખ ચિંતવવું તે ભયાનક રસ છે, આત્માની અનંત શક્તિનું ચિંતવન કરવું તે અદ્દભુત રસ છે, દઢ વૈરાગ્ય ધારણ કરવો તે શાંત રસ છે. જ્યારે હૃદયમાં સભ્યજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે આ રીતે નવરસનો વિલાસ પ્રકાશિત થાય છે. ૧૩૫. ( ચોપાઈ ) जब सुबोध घटमैं परगासै। नव रस लखै एक रस मांही। तब रस विरस विषमता नासै ।। = ता विरस भाव मिटि जांही ।। १३६ ।। શબ્દાર્થ:- સુબોધ સમ્યજ્ઞાન. વિષમતા ભેદ. અર્થ:- જ્યારે હૃદયમાં સભ્યજ્ઞાન પ્રગટ થાય છે, ત્યારે રસ-વિરસનો ભેદ મટી જાય છે. એક જ રસમાં નવ રસ દેખાય છે, તેથી વિરસભાવ નષ્ટ થઈને એક શાંત રસમાં જ આત્મા વિશ્રામ લે છે. ૧૩૬. (દોહરા ) सबरसगर्भित मूल रस, नाटक नाम गरंथ । जाके सुनत प्रवांन जिय, समुझे पंथ कुपंथ ।। १३७ ।। મિથ્યામાર્ગ. = = પ્રધાનરસ. કુપંથ શબ્દાર્થ:- મૂલ રસ અર્થ:- આ નાટક સમયસાર ગ્રંથ સર્વ રસોથી ગર્ભિત આત્માનુભવરૂપ મૂળ રસમય છે, તે સાંભળતા જ જીવ સન્માર્ગ અને ઉન્માર્ગને સમજી જાય છે. ૧૩૭. ( ચોપાઈ ) = वरतै ग्रंथ जगत हित काजा । प्रगटे अमृतचंद्र मुनिराजा ।। तब तिन्हि ग्रंथ जानि अति नीका। ૩૦૯ रची बनाई संसकृत टीका ।। १३८ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #337 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૦ સમયસાર નાટક અર્થ- આ જગહિતકારી ગ્રંથ પ્રાકૃત ભાષામાં હતો, અમૃતચંદ્ર સ્વામીએ તેને અત્યંત શ્રેષ્ઠ જાણીને એની સંસ્કૃત ટીકા બનાવી. ૧૩૮. (દોહરા) सरब विसुद्धी द्वारलौं, आए करत बखान। तब आचारज भगतिसौं, करै ग्रंथ गुन गान।। १३९ ।। અર્થ- અમૃતચંદ્ર સ્વામીએ સર્વવિશુદ્ધિ દ્વાર સુધી આ ગ્રંથનું સંસ્કૃત ભાષામાં વ્યાખ્યાન કર્યું છે અને ભક્તિપૂર્વક ગુણાનુવાદ ગાયાં છે. ૧૩૯. દસમા અધિકારનો સાર અનંતકાળથી જન્મ-મરણારૂપ સંસારમાં નિવાસ કરતાં આ મોહી જીવે પુદ્ગલોના સમાગમથી કદી પોતાના સ્વરૂપનો આસ્વાદ લીધો નથી; અને રાગ-દ્વેષ આદિ મિથ્યાભાવોમાં તત્પર રહ્યો. હવે સાવધાન થઈને નિજાત્મઅભિરુચિરૂપ સુમતિ રાધિકા સાથે સંબંધ કરવો અને પરપદાર્થોમાં અહંબુદ્ધિરૂપ કુમતિ કુબ્બાથી વિરક્ત થવું ઉચિત છે. સુમતિ રાધિકા શેતરંજના ખેલાડી સમાન પુરુષાર્થને મુખ્ય કરે છે અને કુમતિ કુબ્બા ચોપાટના ખેલાડીની જેમ “પાસા પડે તો દાવ'ની નીતિથી ભાગ્યનું અવલંબન લે છે. આ દષ્ટાંતથી સ્પષ્ટ છે કે નીતિથી પોતાના બુદ્ધિબળ અને બાહ્ય સાધનોનો સંગ્રહ કરીને ઉદ્યોગમાં તત્પર થવાની શિખામણ આપવામાં આવી છે. નસીબની વાત છે, કર્મ જેવો રસ આપશે તે થશે, ભાગ્યમાં નથી, ઇત્યાદિ ભાગ્યને રોવું તેને અજ્ઞાનભાવ કહ્યો છે, કારણ કે ભાગ્ય આંધળું છે અને પુરુષાર્થ દેખતો છે. આત્મા પૂર્વકર્મરૂપ વિષવૃક્ષોનો કર્તા-ભોક્તા નથી, આ જાતનો વિચાર દઢ રાખવાથી અને શુદ્ધાત્મપદમાં મસ્ત રહેવાથી તે કર્મ–સમૂહ પોતાની મેળે નષ્ટ થઈ જાય છે. જો આંધળો મનુષ્ય લંગડા મનુષ્યને પોતાના ખભા ઉપર લઈ લે, તો આંધળો લંગડાના જ્ઞાન અને લંગડો આંધળાના પગની મદદથી રસ્તો પસાર કરી શકે છે. પરંતુ આંધળો એકલો જ રહે અને લંગડો પણ તેનાથી જુદો રહે તો, તે બને ઇચ્છિત ક્ષેત્રે પહોંચી શકતા નથી અને વિપત્તિ ઉપર વિજય મેળવી શકતા નથી. એ જ દશા જ્ઞાન અને ચારિત્રની છે. સાચું પૂછો તો, જ્ઞાન વિના ચારિત્ર ચારિત્ર જ નથી, અને ચારિત્ર વિના જ્ઞાન જ્ઞાન જ નથી, કારણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #338 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વવિશુદ્ધિ દ્વાર ૩૧૧ કે જ્ઞાન વિના પદાર્થનું સ્વરૂપ કોણ ઓળખશે અને ચારિત્ર વિના સ્વરૂપમાં વિશ્રામ કેવી રીતે મળશે? તેથી સ્પષ્ટ છે કે જ્ઞાન-વૈરાગ્યની જડી છે. ક્રિયાના ફળમાં લીન થવાનો જૈનમતમાં કાંઈ મહિમા નથી, તેને “કરની હિત હરની સદા, મુકતિ વિતરની નહિ” કહ્યું છે. તેથી જ્ઞાનીઓ જ્ઞાનગોચર અને જ્ઞાનસ્વરૂપ આત્માનો જ અનુભવ કરે છે. યાદ રહે કે જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે, જ્યારે તે શયનું ગ્રહણ કરે છે અર્થાત્ જાણે છે, ત્યારે તેની પરિણતિ જ્ઞયાકાર થાય છે કારણ કે જ્ઞાન સવિકલ્પ છે, દર્શન સમાન નિર્વિકલ્પ નથી, અર્થાત્ જ્ઞાન જ્ઞયના આકાર આદિનો વિકલ્પ કરે છે કે આ નાનું છે, આ મોટું છે, વાંકું છે, સીધું છે, ઊંચું છે, નીચું છે, ગોળ છે, ત્રિકોણ છે, મીઠું છે, કડવું છે, સાધક છે, બાધક છે, હેય છે, ઉપાદેય છે, ઇત્યાદિ. પરંતુ જ્ઞાન જ્ઞાન જ રહે છે, જ્ઞયનું જ્ઞાયક હોવાથી અથવા જ્ઞયાકારે પરિણમવાથી શેયરૂપ થતું નથી, પરંતુ જ્ઞાનમાં શેયની આકૃતિ પ્રતિબિંબિત થવાથી અથવા તેમાં આકાર આદિનો વિકલ્પ થવાથી અજ્ઞાનીઓ જ્ઞાનનો દોષ સમજે છે અને કહે છે કે જ્યારે આ જ્ઞાનની સવિકલ્પતા મટી જશે–અર્થાત્ આત્મા શૂન્ય જડ જેવો થઈ જશે, ત્યારે જ્ઞાન નિર્દોષ થશે, પરંતુ “વસ્તુભાવ મિટે નહિ યોહી ની નીતિથી તેમનો વિચાર નિષ્ફળ છે. ઘણુંખરું જોવામાં આવ્યું છે કે આપણે કાંઈ ને કાંઈ ચિંતવન કર્યા જ કરીએ છીએ, તેનાથી ખેદખિન્ન થયા કરીએ છીએ અને ઇચ્છીએ છીએ કે આ ચિંતવન ન થયા કરે. એ માટે આપણો અનુભવ એવો છે કે ચેતયિતા ચેતન તો ચેતતો જ રહે છે, ચેતતો હતો અને ચેતતો રહેશે, તેનો ચેતના સ્વભાવ મટી શકતો નથી. “તાતેં ખેદ કરેં સઠ યોહી”ની નીતિથી ખિન્નતા પ્રતીત થાય છે, માટે ચિંતવન, ધર્મ-ધ્યાન અને મંદકપાયરૂપ થવું જોઈએ. એમ કરવાથી ઘણી શાંતિ મળે છે તથા સ્વભાવનો સ્વાદ મળવાથી સાંસારિક સંતાપ સતાવી શકતા નથી, તેથી સદા સાવધાન રહીને ઇષ્ટ-વિયોગ, અનિષ્ટ-સંયોગ પરિગ્રહ-સંગ્રહ આદિને અત્યંત ગૌણ કરીને નિર્ભય, નિરાકુળ, નિગમ, નિર્ભેદ આત્માના અનુભવનો અભ્યાસ કરવો જોઈએ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #339 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સ્યાદ્વાદ દ્વાર (११) સ્વામી અમૃતચંદ્ર મુનિની પ્રતિજ્ઞા (ચોપાઈ) अदभुत ग्रंथ अध्यातम वानी। समुझै कोऊ विरला ग्यानी।। यामैं स्यादवाद अधिकारा। ताकौ जो कीजै बिसतारा।।१।। तो गरंथ अति सोभा पावै। वह मंदिर यह कलस कहावै।। तब चित अमृत वचन गढि खोले। अमृतचंद्र आचारज बोले।।२।। शार्थ:- अहमुत = अथाह. जि२९॥ = छ ओछ. ढि = २यीने. અર્થ:- આ અધ્યાત્મ-કથનનો ગહન ગ્રંથ છે. એને કોઈ વિરલા મનુષ્ય જ સમજી શકે છે. જો એમાં સ્યાદ્વાદ અધિકાર વધારવામાં આવે તો આ ગ્રંથ અત્યંત સુંદર થઈ જાય, અર્થાત્ જો કુંદકુંદસ્વામી રચિત ગ્રંથની રચના મંદિરવત્ છે, તો તેના ઉપર સ્યાદ્વાદનું કથન કળશ સમાન સુશોભિત થશે. એવો વિચાર કરીને અમૃતવચનોની રચના કરીને અમૃતચંદ્ર સ્વામી કહે છે. ૧.૨. पनी-(E ) कुंदकुंद नाटक विषै, कह्यो दरब अधिकार। स्यादवाद नै साधि मैं, कहौं अवस्था द्वार।।३।। कहौं मुकति-पदकी कथा, कहौं मुकतिकौ पंथ। जैसैं घृत कारज जहां, तहां कारन दधि मंथ।।४।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #340 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates સ્યાદ્વાદ દ્વાર અર્થ:- સ્વામી કુન્દકુન્દાચાર્યે નાટક ગ્રંથમાં જીવ-અજીવ દ્રવ્યોનું સ્વરૂપ વર્ણવ્યું છે, હવે હું સ્યાદ્વાદ, નય અને સાધ્ય-સાધક અધિકાર કહું છું. ૩. સાધ્ય-સ્વરૂપ મોક્ષપદ અને સાધક-સ્વરૂપ મોક્ષમાર્ગનું કથન કરું છું, જેવી રીતે ઘી-રૂપ પદાર્થની પ્રાપ્તિ માટે દહીં વલોવવું તે કા૨ણ છે. ૪. ભાવાર્થ:- જેવી રીતે દધિમંથનરૂપ કારણ મળવાથી ઘૃત પદાર્થની પ્રાપ્તિરૂપ કાર્ય સિદ્ધ થાય છે, તેવી જ રીતે મોક્ષમાર્ગનું ગ્રહણ કરવાથી મોક્ષપદાર્થની પ્રાપ્તિ થાય છે. મોક્ષમાર્ગ કારણ છે અને મોક્ષપદાર્થ કાર્ય છે. કારણ વિના કાર્યની સિદ્ધિ થતી નથી, તેથી કારણસ્વરૂપ મોક્ષમાર્ગ અને કાર્યસ્વરૂપ મોક્ષ બન્નેનું વર્ણન કરવામાં આવે છે. ( ચોપાઈ ) अमृतचंद्र बोले मृदुवानी। कोऊ कहै जीव जग मांही। શબ્દાર્થ:- કહાની અનિત્ય. અભંગ નિત્ય. स्यादवादकी सुनौ कहानी ॥ = एकरूप कोऊ कहै, कोऊ अगनित अंग । छिनभंगुर कोऊ कहै, कोऊ कहै अभंग ।।६।। नै अनंत इहबिधि, कही मिलै न काहू कोइ । जो सब नै साधन करै, स्यादवाद है सोई ।।७।। કથન. અગનિત અંગ અનેક રૂપ. છિનભંગુર = कोऊ कहै जीव है नांही ॥५॥ (દોહરા ) ૩૧૩ = Please inform us of any errors on rajesh@AtmaDharma.com – અર્થ:- અમૃતચંદ્ર સ્વામીએ મૃદુ વચનોમાં કહ્યું કે સ્યાદ્વાદનું કથન સાંભળો; કોઈ કહે છે કે સંસારમાં જીવ છે, કોઈ કહે છે કે જીવ નથી. ૫. કોઈ જીવને એકરૂપ અને કોઈ અનેકરૂપ કહે છે, કોઈ જીવને અનિત્ય અને કોઈ નિત્ય કહે છે. ૬. આ રીતે અનેક નય છે, કોઈ કોઈમાં મળતા નથી, પરસ્પર વિરુદ્ધ છે અને જે સર્વ નયોને સાધે છે તે સ્યાદ્વાદ છે. ૭. Page #341 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૪ સમયસાર નાટક વિશેષ - કોઈ જીવ પદાર્થને અસ્તિસ્વરૂપ અને કોઈ જીવ પદાર્થને નાસ્તિસ્વરૂપ કહે છે. અદ્વૈતવાદી જીવને એક બ્રહ્મરૂપ કહે છે, નૈયાયિક જીવને અનેકરૂપ કહે છે, બૌદ્ધમતવાળા જીવને અનિત્ય કહે છે, સાંખ્યમતવાળા શાશ્વત અર્થાત્ નિત્ય કહે છે. અને આ સર્વ પરસ્પર વિરુદ્ધ છે, કોઈ કોઈને મળતા નથી, પણ સ્યાદ્વાદી સર્વ નયોને અવિરુદ્ધ સાધે છે. સ્યાદ્વાદ સંસાર-સાગરથી તારનાર છે (દોહરા) स्यादवाद अधिकार अब, कहौं जैनको मूल। जाके जानत जगत जन, लहैं जगत-जल-कूल।।८।। शार्थ:- भूल = भुज्य. ४-४न = संस॥२॥ मनुष्य. ८ = छिनारी. અર્થ:- જૈનમતનો મૂળ સિદ્ધાંત “સ્યાદ્વાદ અધિકાર’ કહું છું, જેનું જ્ઞાન थपाथी ४॥तन। मनुष्य संस॥२-सा॥२थी ५।२. थाय छे. ८. નય સમૂહ વિષે શિષ્યની શંકા અને ગુરુનું સમાધાન (સવૈયા એકત્રીસા) शिष्य कहै स्वामी जीव स्वाधीन कि पराधीन, जीव एक है किधौं अनेक मानि लीजिए। जीव है सदीव किधौं नांही है जगत मांहि, जीव अविनश्वर कि नश्वर कहीजिए।। सतगुरु कहै जीव है सदीव निजाधीन, एक अविनश्वर दरव-द्रिष्टि दीजिए। जीव पराधीन छिनभंगुर अनेक रूप, नांही जहां तहां परजै प्रवांन कीजिए।।९।। अत्र स्याद्वादशुद्ध्यर्थं वस्तुतत्त्वव्यवस्थितिः। उपायोपेयभावश्च मनाग्भूयोऽपि चिंत्यते।।१।। ब्राह्याथैः परिपीतमुज्झितनिजप्रव्यक्तिरिक्तीभवद __विश्रान्तं पररूप एव परितो ज्ञानं पशोः सीदति। यत्तत्तत्तदिह स्वरूपत इति स्याद्वादिनस्तत्पुन दूंरोन्मग्नघनस्वभावभरतः पूर्ण समुन्मज्जति।।२।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #342 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સ્યાદ્વાદ દ્વારા - ૩૧૫ શબ્દાર્થ:- અવિનર = નિત્ય. નશ્વર = અનિત્ય. નિજાધીન = પોતાને આધીન. પરાધીન = બીજાને આધીન. નાહી =નષ્ટ થનાર. અર્થ - શિષ્ય પૂછે છે કે હે સ્વામી! જગતમાં જીવ સ્વાધીન છે કે પરાધીન? જીવ એક છે અથવા અનેક? જીવ સદાકાળ છે અથવા કોઈવાર જગતમાં નથી રહેતો? જીવ અવિનાશી છે અથવા નાશવાન છે? શ્રીગુરુ કહે છે કે દ્રવ્યદૃષ્ટિથી જુઓ તો જીવ સદાકાળ છે, સ્વાધીન છે, એક છે અને અવિનાશી છે. પર્યાયદષ્ટિએ પરાધીન, ક્ષણભંગુર, અનેકરૂપ અને નાશવાન છે, તેથી જ્યાં જે અપેક્ષાએ કહેવામાં આવ્યું હોય તેને પ્રમાણ કરવું જોઈએ. વિશેષ:- જ્યારે જીવની કમરહિત શુદ્ધ અવસ્થા ઉપર દષ્ટિ મૂકવામાં આવે છે, ત્યારે તે સ્વાધીન છે, જ્યારે તેની કર્માધીન દશા ઉપર ધ્યાન આપવામાં આવે છે, ત્યારે તે પરાધીન છે. લક્ષણની દષ્ટિએ સર્વ જીવદ્રવ્ય એક છે, સંખ્યાની દષ્ટિએ અનેક છે. જીવ હતો, જીવ છે, જીવ રહેશે, એ દષ્ટિએ જીવ સદાકાળ છે, જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે, તેથી એક ગતિમાં સદાકાળ નથી. જીવ પદાર્થ કદી નષ્ટ થઈ જતો નથી, તેથી તે અવિનાશી છે, ક્ષણે-ક્ષણે પરિણમન કરે છે તેથી તે અનિત્ય છે. ૯. પદાર્થ સ્વ-ચતુષ્ટયની અપેક્ષાએ અસ્તિત્વરૂપ અને પર-ચતુષ્ટયની અપેક્ષાએ નાસિરૂપ છે. (સવૈયા એકત્રીસા) दर्व खेत काल भाव च्यारौं भेद वस्तुहीमैं , अपने चतुष्क वस्तु अस्तिरूप मानियै। परके चतुष्क वस्तु नासति नियत अंग, ताकौ भेद दर्व-परजाइ मध्य जानियै।। दरब तौ वस्तु खेत सत्ताभूमि काल चाल , स्वभाव सहज मूल सकति बखानियै। याही भांति पर विकलप बुद्धि कलपना, विवहारद्रिष्टि अंस भेद परवांनियै।। १०।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #343 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૬ સમયસાર નાટક શબ્દાર્થ - ચતુષ્ક = ચાર-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ. અતિ = છે. નાસતિ = નથી. નિયત = નિશ્ચય. પરજાઈ = અવસ્થા. સત્તાભૂમિ = ક્ષેત્રાવગાહ. અર્થ - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ ચારે વસ્તુમાં જ છે, તેથી પોતાના ચતુષ્ક અર્થાત્ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ વસ્તુ અતિરૂપ છે અને પરચતુષ્ક અર્થાત્ પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવની અપેક્ષાએ વસ્તુ નાસિરૂપ છે. આ રીતે નિશ્ચયથી દ્રવ્ય અતિ-નાસિરૂપ છે. તેમના ભેદ દ્રવ્ય અને પર્યાયમાં જાણી શકાય છે. વસ્તુને દ્રવ્ય, સત્તાભૂમિને ક્ષેત્ર, વસ્તુના પરિણમનને કાળ અને વસ્તુના મૂળ સ્વભાવને ભાવ કહે છે. આ રીતે બુદ્ધિથી સ્વચતુષ્ટય અને પરચતુષ્ટયની કલ્પના કરવી તે વ્યવહારનયનો ભેદ છે. વિશેષ - ગુણ-પર્યાયોના સમૂહને વસ્તુ કહે છે, એનું જ નામ દ્રવ્ય છે. પદાર્થ આકાશમાં જે પ્રદેશોને રોકીને રહે છે અથવા જે પ્રદેશોમાં પદાર્થ રહે છે, તે સત્તાભૂમિને ક્ષેત્ર કહે છે. પદાર્થના પરિણમન અર્થાત્ પર્યાયથી પર્યાયાંતર થવું તેને કાળ કહે છે. અને પદાર્થના નિજસ્વભાવને ભાવ કહે છે. આ જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પદાર્થનું ચતુષ્ક અથવા ચતુષ્ટય કહેવાય છે. આ પદાર્થનું ચતુષ્ટય સદા પદાર્થમાં જ રહે છે, તેનાથી ભિન્ન થતું નથી. જેમ કે-ઘટમાં સ્પર્શ, રસ અથવા રુક્ષ, કઠોર, રક્ત આદિ ગુણપર્યાયોનો સમુદાય દ્રવ્ય છે, જે આકાશના પ્રદેશોમાં ઘટ સ્થિત છે અથવા ઘટના પ્રદેશો તેનું ક્ષેત્ર છે, ઘટના ગુણ-પર્યાયોનું પરિવર્તન તેનો કાળ છે, ઘટની જળધારણની શક્તિ તેનો ભાવ છે. એવી જ રીતે પટ પણ એક પદાર્થ છે, ઘટની જેમ પટમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ છે. ઘટના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ઘટમાં છે. પટમાં નથી; તેથી ઘટ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અતિરૂપ છે અને પટના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નાસ્તિરૂપ છે. એવી જ રીતે પટના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અતિરૂપ છે, પટના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ઘટમાં નથી, તેથી પટ, ઘટના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નાસ્તિરૂપ છે. ૧૦. સ્યાદ્વાદના સાત ભંગ (દોહરા) है नांही नांही सु है, है है नांही नांहि। यह सरवंगी नय धनी, सब मानै सबमांहि।।११।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #344 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સ્યાદ્વાદ દ્વારા ૩૧૭ શબ્દાર્થ- હૈ = છે. નાંહિ = નથી. હું નાહી = છે-નથી. નાહી સુ હૈ = અવક્તવ્ય. અર્થ:- અસ્તિ, નાસ્તિ, અસ્તિ-નાસ્તિ, અવક્તવ્ય, અસ્તિ-અવક્તવ્ય, નાસ્તિ-અવક્તવ્ય અને અસ્તિ-નાસ્તિ અવક્તવ્ય, આવી રીતે સાત ભંગ થાય છે. એને સર્વાગ નયના સ્વામી સ્યાદ્વાદ સર્વ વસ્તુમાં માને છે. વિશેષ:- સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ આ પોતાના ચતુષ્ટયની અપેક્ષાએ તો દ્રવ્ય અસ્તિસ્વરૂપ છે અર્થાત્ પોતા સમાન છે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવ આ પરચતુષ્ટયની અપેક્ષાએ દ્રવ્ય નાસ્તિસ્વરૂપ છે અર્થાત્ પરસમાન નથી. ઉપર્યુક્ત સ્વચતુષ્ટય પરચતુષ્ટયની અપેક્ષાએ ક્રમથી ત્રણે કાળે પોતાના ભાવોથી અસ્તિ-નાસ્તિસ્વરૂપ છે અર્થાત્ પોતા સમાન છે-પર સમાન નથી. અને સ્વચતુષ્ટયની અપેક્ષાએ દ્રવ્ય એક જ કાળે વચનગોચર નથી, આ કારણે અવક્તવ્ય છે અર્થાત્ કહેવામાં આવી શકતું નથી. અને તે જ સ્વચતુષ્ટયની અપેક્ષાએ અને એક જ કાળે સ્વ-પર ચતુષ્ટયની અપેક્ષાએ દ્રવ્ય અસ્તિસ્વરૂપ છે તો પણ અવક્તવ્ય છે અને તેજ દ્રવ્ય પરચતુર્યની અપેક્ષાએ અને એકજ કાળે સ્વપર ચતુષ્ટયના અપેક્ષાએ નાસ્તિસ્વરૂપ છે તોપણ કહી શકાતું નથી. અને તે જ દ્રવ્ય સ્વચતુષ્ટયની અપેક્ષાએ અને પરચતુની અપેક્ષાએ અને એક જ કાળે સ્વપરચતુષ્ટયની અપેક્ષાએ આસ્તિ-નાસ્તિસ્વરૂપ છે, તોપણ અવક્તવ્ય છે. જેમકેએક જ પુરુષ પુત્રની અપેક્ષાએ પિતા કહેવાય છે અને તે જ પુરુષ પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર કહેવાય છે. તે જ પુરુષ મામાની અપેક્ષાએ ભાણેજ કહેવાય છે અને ભાણેજની અપેક્ષાએ મામા કહેવાય છે, સ્ત્રીની અપેક્ષાએ પતિ કહેવાય છે, બહેનની અપેક્ષાએ ભાઈ કહેવાય છે તથા તે જ પુરુષ પોતાના વેરીની અપેક્ષાએ શત્રુ કહેવાય છે અને ઇષ્ટની અપેક્ષાએ મિત્ર પણ કહેવાય છે. ઇત્યાદિ અનેક સંબંધોથી એક જ પુરુષ કથંચિત્ અનેક પ્રકારે કહેવામાં આવે છે, તેવી જ રીતે એક દ્રવ્ય સાત ભંગ દ્વારા સાધવામાં આવે છે. આ સાત ભંગોનું વિશેષ સ્વરૂપ સપ્તભંગીતરંગિણી આદિ અન્ય જૈનશાસ્ત્રોમાંથી સમજવું જોઈએ. ૧૧. એકાંતવાદીઓના ચૌદ નય-ભેદ (સવૈયા એકત્રીસા) ग्यानको कारन ज्ञेय आतमा त्रिलोकमय, ज्ञेयसौं अनेक ग्यान मेल ज्ञेय छांही है। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #345 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૮ સમયસાર નાટક जौलौं ज्ञेय तौलौं ग्यान सर्व दर्वमैं विग्यान, ज्ञेय क्षेत्र मान ग्यान जीव वस्तु नांही है।। देह नसै जीव नसै देह उपजत लसै, आतमा अचेतना है सत्ता अंस मांही है। जीव छिनभंगुर अग्यायक सहजरूपी ग्यान, ऐसी ऐसी एकान्त अवस्था मूढ पांही है।।१२।। અર્થ - (૧) શય, (૨) રૈલોકયમય, (૩) અનેક જ્ઞાન, (૪) શયનું પ્રતિબિંબ, (૫) શય કાળ, (૬) દ્રવ્યમય જ્ઞાન, (૭) ક્ષેત્રયુત જ્ઞાન, (૮) જીવ નાસ્તિ, (૯) જીવ વિનાશ, (૧૦) જીવ ઉત્પાદ, (૧૧) આત્મા અચેતન, (૧૨) સત્તા અંશ, (૧૩) ક્ષણભંગુર અને (૧૪) અજ્ઞાયક. આવી રીતે ચૌદ નય છે. જે કોઈ એક નયનું ગ્રહણ કરે અને બાકીનાને છોડે, તે એકાંતી મિથ્યાદષ્ટિ છે. (૧) શેય-એક પક્ષ એ છે કે જ્ઞાન માટે શેય કારણ છે. (૨) ગૈલોકય પ્રમાણ-એક પક્ષ એ છે કે આત્મા ત્રણ લોક બરાબર છે. (૩) અનેક જ્ઞાન-એક પક્ષ એ છે કે શેયમાં અનેકતા હોવાથી જ્ઞાન પણ અનેક છે. (૪) જ્ઞયનું પ્રતિબિંબ–એક પક્ષ એ છે કે જ્ઞાનમાં જ્ઞય પ્રતિબિંબિત થાય છે. (૫) ય કાળ-એક પક્ષ એ છે કે જ્યાં સુધી શેય છે ત્યાં સુધી જ્ઞાન છે શયનો નાશ થવાથી જ્ઞાનનો પણ નાશ છે. (૬) દ્રવ્યમય જ્ઞાન-એક પક્ષ એ છે કે સર્વ દ્રવ્ય બ્રહ્મથી અભિન્ન છે, તેથી બધા પદાર્થો જ્ઞાનરૂપ છે. (૭) ક્ષેત્રયુત જ્ઞાન-એક પક્ષ એ છે કે જ્ઞયના ક્ષેત્ર બરાબર જ્ઞાન છે એનાથી બહાર નથી. ૧. ‘કુરૂપી જ્ઞાન ' એવો પણ પાઠ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #346 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સ્યાદ્વાદ દ્વાર ૩૧૯ (૮) જીવ નાસ્તિ-એક પક્ષ એ છે કે જીવ પદાર્થનું અસ્તિત્વ જ નથી. (૯) જીવ વિનાશ-એક પક્ષ એ છે કે દેહનો નાશ થતાં જ જીવનો નાશ થઈ જાય છે. (૧૦) જીવ ઉત્પાદ-એક પક્ષ એ છે કે શરીરની ઉત્પત્તિ થતાં જ જીવની ઉત્પત્તિ થાય છે. (૧૧) આત્મા અચેતન-એક પક્ષ એ છે કે આત્મા અચેતન છે, કેમકે જ્ઞાન અચેતન છે. (૧૨) સત્તા અંશ-એક પક્ષ એ છે કે આત્મા સત્તાનો અંશ છે. (૧૩) ક્ષણભંગુર-એક પક્ષ એ છે કે જીવનું સદા પરિણમન થાય છે, તેથી ક્ષણભંગુર (૧૪) અજ્ઞાયક-એક પક્ષ એ છે કે જ્ઞાનમાં જાણવાની શક્તિ નથી, તેથી અજ્ઞાયક છે. ૧૪. પ્રથમ પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન ( સવૈયા એકત્રીસા) कोऊ मूढ़ कहै जैसैं प्रथम सवांरी भीति, पाछै ताकै ऊपर सुचित्र आछ्यौ लेखिए। तैसैं मूल कारन प्रगट घट पट जैसौ, तैसौ तहां ग्यानरूप कारज विसेखिए।। ग्यानी कहै जैसी वस्तु तैसौ ही सुभाव ताकौ , तातै ग्यान ज्ञेय भिन्न भिन्न पद पेखिए। कारन कारज दोऊ एकहीमै निहचै पै, तेरौ मत साचौ विवहारदृष्टि देखिए।।१३।। શબ્દાર્થ - ભીંતિ = દીવાલ. આછયૌ = ઉત્તમ. મૂલ કારન = મુખ્ય કારણ. કારજ = કાર્ય. નિહર્ચ = નિશ્ચયનયથી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #347 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૦ સમયસાર નાટક અર્થ - કોઈ અજ્ઞાની (મીમાંસક) આદિ કહે છે કે પહેલાં દીવાલ સાફ કરીને પછી તેના ઉપર ચિત્રકામ કરવાથી ચિત્ર સારું થાય છે અને જો દીવાલ ખરાબ હોય તો ચિત્ર પણ ખરાબ ઉઘડે છે, તેવી જ રીતે જ્ઞાનના મૂળ કારણ ઘટ-પટ આદિ શય જેવા હોય છે તેવું જ્ઞાનરૂપ કાર્ય થાય છે, તેથી સ્પષ્ટ છે કે જ્ઞાનનું કારણ શય છે અને સ્યાદ્વાદી જ્ઞાની સંબોધન કરે છે કે જે જેવો પદાર્થ હોય છે, તેવો જ તેનો સ્વભાવ હોય છે, તેથી જ્ઞાન અને જ્ઞય ભિન્ન ભિન્ન પદાર્થ છે. નિશ્ચયનયથી કારણ અને કાર્ય બન્ને એક જ પદાર્થમાં છે, તેથી તારું જે મંતવ્ય છે તે વ્યવહારનયથી સત્ય છે. ૧૩. બીજા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા) कोऊ मिथ्यामती लोकालोक व्यापि ग्यान मानि, समुझै त्रिलोक पिंड आतम दरब है। याहीतें सुछंद भयौ डोलै मुखहू न बोलै, कहै या जगतमै हमारोई परब है।। तासौं ग्याता कहै जीव जगतसौं भिन्न पै, जगतको विकासी तौही याहीतें गरब है। जो वस्तु सो वस्तु पररूपसौं निराली सदा, निहचै प्रमान स्यादवादमै सरब है।।१४।। શબ્દાર્થ- લોક = જ્યાં છ દ્રવ્યો પ્રાપ્ત થાય. અલોક = લોકથી બહારનું ક્ષેત્ર. સુછંદ = સ્વતંત્ર. ગરબ = અભિમાન. અર્થ - કોઈ અજ્ઞાની (નૈયાયિક આદિ) જ્ઞાનને લોકાલોક વ્યાપી જાણીને विश्वं ज्ञानमिति प्रतय॑ सकलं दृष्ट्वा स्वतत्त्वाशया भूत्वा विश्वमयः पशुः पशुरिव स्वच्छन्दमाचेष्टते। यत्तत्तत्पररूपतो न तदिति स्याद्वाददर्शी पुन विश्वाद भिन्नमविश्वविश्वघटितं तस्य स्वतत्त्वं स्पृशेत्।।३।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #348 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સ્યાદ્વાદ દ્વારા ૩ર૧ આત્મ-પદાર્થને ગૈલોકય-પ્રમાણ સમજી બેઠા છે, તેથી પોતાને સર્વવ્યાપી સમજીને સ્વતંત્ર વર્તે છે; અને અભિમાનમાં મસ્ત થઈને બીજાને મૂર્ખ સમજે છે, કોઈની સાથે વાત પણ કરતા નથી અને કહે છે કે સંસારમાં અમારો જ સિદ્ધાંત સાચો છે. તેમને સ્યાદ્વાદી કહે છે કે જીવ જગતથી જુદો છે, પરંતુ તેનું જ્ઞાન ત્રણ લોકમાં પ્રસારિત થાય છે તેથી તને ઇશ્વરપણાનું અભિમાન છે, પરંતુ પદાર્થ પોતાના સિવાય અન્ય પદાર્થોથી સદા નિરાળો રહે છે, તેથી નિશ્ચયનયથી સ્યાદ્વાદમાં સર્વ ગર્ભિત છે. ૧૪. તૃતીયા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા) कोऊ पसु ग्यानकी अनंत विचित्राई देखै, ज्ञेयके अकार नानारूप विसतस्यौ है। ताहीको विचारि कहै ग्यानकी अनेक सत्ता, गहिकै एकंत पच्छ लोकनिसौं लस्यौ है।। ताकौ भ्रम भंजिवेकौ ग्यानवंत कहै ग्यान, अगम अगाध निराबाध रस भस्यौ है। ज्ञायक सुभाइ परजायसौं अनेक भयौ, जद्यपि तथापि एकतासौं नहिं टस्यौ है।। १५ ।। શબ્દાર્થ - પશુ = મૂર્ખ, વિસતરય = ફેલાયો. લરય = ઝગડે છે. ભંજિકૌ = નષ્ટ કરવા માટે. અર્થ - અનંત શેયના આકારરૂપ પરિણમન કરવાથી જ્ઞાનમાં અનેક વિચિત્રતાઓ દેખાય છે, તેનો વિચાર કરીને કોઈ કોઈ પશુવત્ અજ્ઞાની કહે છે बाह्यार्थग्रहणस्वभावभरतो विष्वग्विचित्रोल्लसद् ज्ञेयाकारविशीर्णशक्तिरभितस्त्रुट्यन्पशुर्नश्यति। एकद्रव्यतया सदा व्युदितया भेदभ्रमं ध्वंसय न्नेकं ज्ञानमबाधितानुभवनं पश्यत्यनेकान्तवित्।।४।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #349 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૨ સમયસાર નાટક કે જ્ઞાન અનેક છે અને એનો એકાંત પક્ષ ગ્રહણ કરીને લોકો સાથે ઝગડે છે. તેમનું અજ્ઞાન દૂર કરવા માટે સ્યાદ્વાદી જ્ઞાની કહે છે કે જ્ઞાન અગમ્ય, ગંભીર અને નિરાબાધ રસથી પરિપૂર્ણ છે. તેનો જ્ઞાયક સ્વભાવ છે, તે જોકે પર્યાયદષ્ટિથી અનેક છે, તોપણ દ્રવ્યદષ્ટિથી એક જ છે. ૧૫. ચતુર્થપક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન ( સવૈયા એકત્રીસા) कोऊ कुधी कहै ग्यान मांहि ज्ञेयकौ अकार, प्रतिभासि रह्यौ है कलंक ताहि धोइयै। जब ध्यान जलसौं पखारिकै धवल कीजै , तब निराकार सुद्ध ग्यानमय होइयै।। तासौं स्यादवादी कहै ग्यानकौ सुभाउ यहै, ज्ञेयकौ अकार वस्तु मांहि कहां खोइयै। जैसे नानारूप प्रतिबिंबकी झलक दीखै, નઘપિ તથાપિ બારસી વિમન નોટ્ટા ૨૬ ના શબ્દાર્થ - કુધી = મૂર્ખ. પ્રતિભાસિ = ઝળકવું. કલંક = દોષ. પખારિકે = ધોઈને. ધવલ = ઉજ્વળ. આરસી = દર્પણ. જોઈર્ય = દેખીએ. અર્થ - કોઈ અજ્ઞાની કહે છે કે જ્ઞાનમાં શેયનો આકાર ઝળકે છે, એ જ્ઞાનનો દોષ છે. જ્યારે ધ્યાનરૂપ જળથી જ્ઞાનનો આ દોષ ધોઈને સાફ કરવામાં આવે ત્યારે શુદ્ધ જ્ઞાન નિરાકાર થાય છે. તેને સ્યાદ્વાદી જ્ઞાની કહે છે કે જ્ઞાનનો એવો જ સ્વભાવ છે, શયનો આકાર જે જ્ઞાનમાં ઝળકે છે, તે કયાં કાઢી મુકાય? જેવી રીતે દર્પણમાં જોકે અનેક પદાર્થો પ્રતિબિંબિત થાય છે, તોપણ દર્પણ જેમનું તેમ ज्ञेयाकारकलङ्कमेचकचिति प्रक्षालनं कल्पय न्नेकाकारचिकीर्षया स्फुटमपि ज्ञानं पशुर्नेच्छति। वैचित्र्यऽप्यविचित्रतामुपगतं ज्ञानं स्वतः क्षालितं पर्यायैस्तदनेकतां परिमृशन्पश्यत्यनेकान्तवित्।।५।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #350 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સ્યાદ્વાદ દ્વારા ૩ર૩ સ્વચ્છ જ બી રહે છે, તેમાં કાંઈ પણ વિકાર થતો નથી. ૧૬. પંચમ પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા) कोऊ अज्ञ कहै ज्ञेयाकार ग्यान परिनाम, जौलौं विद्यमान तौलौं ग्यान परगट है। ज्ञेयके विनास होत ग्यानको विनास होइ, ऐसी वाकै हिरदै मिथ्यातकी अलट है।। तासौं समकितवं कहै अनुभौ कहानि, पर्जय प्रवांन ग्यान नानाकार नट है। निरविकलप अविनस्वर दरबरूप, ग्यान ज्ञेय वस्तुसौं अव्यापक अघट है।।१७।। શબ્દાર્થ- અજ્ઞ = અજ્ઞાની. વિધમાન = મૌજૂદ. કહાનિ = કથા. પર્જય પ્રવાન = પર્યાય જેવડું. નાનાકાર = અનેક આકૃતિ. અવ્યાપક = એકમેક નહિ થનાર. અઘટ = ઘટતી નથી અર્થાત્ બેસતી નથી. અર્થ- કોઈ કોઈ અજ્ઞાની કહે છે કે જ્ઞાનનું પરિણમન શયના આકારે થાય છે, જ્યાં સુધી જ્ઞય વિદ્યમાન રહે છે ત્યાં સુધી જ્ઞાન પ્રગટ રહે છે અને જ્ઞયનો વિનાશ થતાં જ જ્ઞાન નષ્ટ થઈ જાય છે, આ રીતે તેના હૃદયમાં મિથ્યાત્વનો દુરાગ્રહું છે. તેથી ભેદવિજ્ઞાની અનુભવની વાત કહે છે કે જેવી રીતે એક નટ અનેક સ્વાંગ બનાવે છે, તેવી જ રીતે એક જ જ્ઞાન પર્યાયો-અનુસાર અનેકરૂપ ધારણ કરે છે. વાસ્તવમાં જ્ઞાન નિર્વિકલ્પ અને નિત્ય પદાર્થ છે, તે જ્ઞયમાં પ્રવેશ નથી કરતું, તેથી જ્ઞાન અને શયની એકતા ઘટતી નથી. ૧૭. प्रत्यक्षालिखितस्फुटस्थिरपरद्रव्यास्तितावञ्चितः स्वद्रव्यानवलोकनेन परितः शून्यः पशुर्नश्यति। स्वद्रव्यास्तितया निरूप्य निपुणं सद्यः समुन्मज्जता स्याद्वादी तु विशुद्धबोधमहसा पूर्णो भवन जीवति।।६।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #351 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૪ સમયસાર નાટક છઠ્ઠા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા) कोऊ मंद कहै धर्म अधर्म आकास काल , पुदगल जीव सब मेरो रूप जगमैं। जानै न मरम निज मानै आपा पर वस्तु, बांधै द्रिढ़ करम धरम खोवै डगमैं ।। समकिती जीव सुद्ध अनुभौ अभ्यासै तातें, परकौ ममत्व त्याग करे पग पगमैं। अपने सुभावमैं मगन रहै आठौं जाम, धारावाही पंथक कहावै मोख मगमैं ।। १८ ।। शार्थ:- द्रिढ = ५. ५२ = ५र्थनो निस्वभाव. ० = म. म. = ५६२. मा. म. = ईमेश. पंथ = भुसा३२. અર્થ - કોઈ બ્રહ્મ અદ્વૈતવાદી મૂર્ખ કહે છે કે ધર્મ-અધર્મ-આકાશ-કાળપુદ્ગલ અને જીવ આ સર્વ જગત જ મારું સ્વરૂપ છે, અર્થાત્ સર્વ દ્રવ્યમય બ્રહ્મ છે, તેઓ પોતાનું નિજસ્વરૂપ જાણતા નથી અને પરપદાર્થોને નિજ-આત્મા માને છે, તેથી તેઓ સમયે સમયે કર્મોનો દઢ બંધન કરીને પોતાનું સ્વરૂપ મલિન કરે છે. પણ સમ્યજ્ઞાની જીવ શુદ્ધ આત્મ-અનુભવ કરે છે, તેથી ક્ષણે-ક્ષણે પર પદાર્થોમાંથી મમત્વ દૂર કરે છે અને મોક્ષમાર્ગના ધારાપ્રવાહી પથિક કહેવાય છે. ૧૮. સાતમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા) कोऊ सठ कहै जेतौ ज्ञेयरूप परवान, तेतौ ग्यान तातैं कहूं अधिक न और है। सर्वद्रव्यमयं प्रपद्य पुरुष दुर्वासनावासितः ___ स्वद्रव्यभ्रमतः पशुः किल परद्रव्येषु विश्राम्यति। स्याद्वादी तु समस्तवस्तुषु परद्रव्यात्मना नास्तितां जानन्निर्मलशुद्धबोधमहिमा स्वद्रव्यमेवाश्रयेत्।।७।। भिन्नक्षेत्रनिषण्णबोध्यनियतव्यापारनिष्ठ: सदा सीदत्येव बहिः पतन्तमभितः पश्यन्पुमांसं पशुः। स्वक्षेत्रास्तितया निरुद्धरभसःस्याद्वादवेदी पुन स्तिष्ठत्यात्मनिखातबोध्यनियतव्यापारशक्तिर्भवन।।८।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #352 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સ્યાદ્વાદ દ્વાર ૩૨૫ तिहूं काल परक्षेत्रव्यापी परनयौ मानै, आपा न पिछानै ऐसी मिथ्याग दौर है।। जैनमती कहै जीव सत्ता परवांन ग्यान, ज्ञेयसौं अव्यापक जगत सिरमौर है। ग्यानकी प्रभामै प्रतिबिंबित विविध ज्ञेय, जदपि तथापि थिति न्यारी न्यारी ठौर है।।१९।। शार्थ:- हौ२ = (म2. सिरमौर = प्रधान, थिति = स्थिति. અર્થ - કોઈ મૂર્ખ કહે છે કે જેટલું નાનું અથવા મોટું શયનું સ્વરૂપ હોય છે, તેટલું જ જ્ઞાન હોય છે, તેનાથી વધતું-ઓછું નથી હોતું, આ રીતે તેઓ સદૈવ જ્ઞાનને પરક્ષેત્ર વ્યાપી અને જ્ઞય સાથે તન્મય માને છે, તેથી કહેવું જોઈએ કે તેઓ આત્માનું સ્વરૂપ સમજી શક્યા નથી, મિથ્યાત્વની એવી જ ગતિ છે. તેમને સ્યાદ્વાદી જૈની કહે છે કે જ્ઞાન આત્મસત્તા બરાબર છે, તે ઘટ-પટાદિ જ્ઞય સાથે તન્મય થતું નથી, જ્ઞાન જગતનો ચૂડામણિ છે, તેની પ્રજામાં જોકે અનેક શેય પ્રતિબિંબિત થાય છે તોપણ બન્નેની સત્તાભૂમિ જુદી જુદી છે. ૧૯, આઠમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા) कोऊ सुनवादी कहै ज्ञेयके विनास होत, ग्यानको विनास होइ कहौ कैसे जीजिये। तातै जीवतव्यताकी थिरता निमित्त सब, ज्ञेयाकार परिनामनिकौ नास कीजिये।। सत्यवादी कहै भैया हूजे नांहि खेद खिन्न, ज्ञेयसौ विरचि ग्यान भिन्नमानि लीजिये। स्वक्षेत्रस्थितये पृथग्विघपरक्षेत्रस्थितार्थोज्झनात् तुच्छीभूय पशुः प्रणश्यति चिदाकारान् सहाथैर्वमन्।। स्याद्वादी तु वसन् स्वधामनि परक्षेत्रे विदन्नास्तितां त्यक्तार्थोऽपि न तुच्छतामनुभवत्याकारकर्षी परान्।।९।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #353 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૬ સમયસાર નાટક ग्यानकी सकती साधि अनुभौ दसा अराधि, करमकौं त्यागिकै परम रस पीजिये।।२०।। शार्थ:- छठिये = Puj ? पिन = दु:पी. वि२यि = वि२.5त. थने. અરાધિ = આરાધના કરીને. સત્યવાદી = પદાર્થના યથાર્થ સ્વરૂપનું કથન કરનાર. અર્થ:- કોઈ કોઈ શુન્યવાદી અર્થાત્ નાસ્તિક કહે છે, શયનો નાશ થવાથી જ્ઞાનનો નાશ સંભવ છે અને જ્ઞાન જીવનું સ્વરૂપ છે, તેથી જ્ઞાનનો નાશ થવાથી જીવનો નાશ થાય તે સ્પષ્ટ છે, તો પછી એવી દશામાં કેવી રીતે જીવન રહી શકે ? માટે જીવની નિત્યતા માટે જ્ઞાનમાં જ્ઞયાકાર પરિણમનનો અભાવ માનવો જોઈએ. ત્યાં સત્યવાદી જ્ઞાની કહે છે કે ભાઈ ! તમે વ્યાકુળ ન થાવ, શયથી ઉદાસીન થઈને જ્ઞાનને તેનાથી ભિન્ન માનો, તથા જ્ઞાનની જ્ઞાયકશક્તિ સિદ્ધ કરીને અનુભવનો અભ્યાસ કરો અને કર્મબંધનથી મુક્ત થઈને પરમાનંદમય અમૃતરસનું પાન કરો. २०. નવમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા) कोऊ क्रूर कहै काया जीव दोऊ एक पिंड, जब देह नसैगी तबही जीव मरैगौ। छायाकौसौ छल किधौं मायाकौसौ परपंच, कायामैं समाइ फिरि कायाकौ न धरैगौ।। सुधी कहै देहसौं अव्यापक सदीव जीव, समै पाइ परकौ ममत्व परिहरैगौ। अपने सुभाई आइ धारना धरामै धाइ, आपमैं मगन हैकै आप सुद्ध करैगौ।।२१।। पूर्वालम्बितबोध्यनाशसमये ज्ञानस्य नाशं विदन, सीदत्येव न किञ्चनापि कलयन्नत्यन्ततुच्छ: पशुः। अस्तित्वं निजकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुनः पूर्णस्तिष्ठति बाह्यवस्तुषु मुहुर्भूत्वा विनश्यत्स्वपि।। १० ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #354 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સ્યાદ્વાદ દ્વારા ૩૨૭ શબ્દાર્થ - ક્રૂર = મૂર્ખ. પરપંચ = ઠગાઈ. સુધી = સમ્યજ્ઞાની. પરિહરૈગૌ = છોડશે. ધરા = ધરતી. અર્થ - કોઈ કોઈ મૂર્ખ ચાર્વાક કહે છે કે શરીર અને જીવ બન્નેનો એક પિંડ છે, એટલે જ્યારે શરીર નાશ પામશે ત્યારે જીવ પણ નાશ પામી જશે; જેવી રીતે વૃક્ષનો નાશ થવાથી છાયાનો નાશ થઈ જાય છે, તેવી જ રીતે શરીરનો નાશ થવાથી જીવનો પણ નાશ થઈ જશે. આ ઇન્દ્રજાળિયાની માયા સમાન કૌતુક થઈ રહ્યું છે, જીવાત્મા દીપકની જ્યોતના પ્રકાશ સમાન શરીરમાં સમાઈ જશે. પછી શરીર ધારણ નહીં કરે. આ બાબતમાં સમ્યજ્ઞાની કહે છે કે જીવ પદાર્થ શરીરથી સદૈવ ભિન્ન છે, તે કાળલબ્ધિ પામીને પરપદાર્થો પ્રત્યે મમત્વ છોડશે અને પોતાના સ્વરૂપને પ્રાપ્ત થઈને નિજાત્મભૂમિમાં વિશ્રામ કરીને તેમાં જ લીન થઈને પોતાને પોતે જ શુદ્ધ કરશે. ૨૧. વળી-(દોહરા) ज्यौं तन कंचुक त्यागसौं, विनसै नांहि भुजंग। त्यौं सरीरके नासतें, अलख अखंडित अंग।।२२।। શબ્દાર્થ- કંચુક = કાંચળી. ભુજંગ = સાપ. અખંડિત = અવિનાશી. અર્થ:- જેવી રીતે કાંચળીનો ત્યાગ કરવાથી સાપ નાશ પામતો નથી, તેવી જ રીતે શરીરનો નાશ થવાથી જીવ પદાર્થ નાશ પામતો નથી. ૨૨. દસમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા) कोऊ दुरबुद्धी कहै पहले न हुतौ जीव, देह उपजत अब उपज्यौ है आइकै। अर्थालम्बनकाल एव कलयन् ज्ञानस्य सत्त्वं बहि ज्ञेयालम्बनलालसेन मनसा भ्राम्यन् पशुर्नश्यति। नास्तित्वं परकालतोऽस्य कलयन स्याद्वादवे स्तिष्ठत्यात्मनिखातनित्यसहजज्ञानैकपुञ्जीभवन्।।११।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #355 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૮ સમયસાર નાટક जौलौं देह तौलौं देहधारी फिर देह नसै , रहैगौ अलख जोति जोतिमें समाइकै।। सदबुद्धि कहै जीव अनादिकौ देहधारी, जब ग्यानी होइगौ कबहूं काल पाइकै। तबहीसौं पर तजि अपनौ सरूप भजि, पावैगौ परमपद करम नसाइकै।।२३।। અર્થ - કોઈ કોઈ મૂર્ખ કહે છે કે પહેલાં જીવ ન હતો, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ-આ પાંચ તત્ત્વમય શરીર ઉત્પન્ન થતાં જ્ઞાનશક્તિરૂપ જીવ ઉપજે છે, જ્યાં સુધી શરીર રહે છે ત્યાં સુધી જીવ રહે છે અને શરીરનો નાશ થતાં જીવાત્માનો પ્રકાશ પ્રકાશમાં સમાઈ જાય છે. આ વિષયમાં સમ્યજ્ઞાની કહે છે કે જીવ પદાર્થો અનાદિકાળથી દેહ ધારણ કરેલ છે, જીવ નવો ઉપજતો નથી અને ન દેહનો નાશ થવાથી તે નાશ પામે છે. કોઈવાર અવસર પામીને જ્યારે શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરશે, ત્યારે પરપદાર્થોમાં અહંબુદ્ધિ છોડીને આત્મસ્વરૂપનું ગ્રહણ કરશે અને આઠ કર્મોનો નાશ કરીને નિર્વાણપદ પામશે. ૨૩. અગિયારમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન ( સવૈયા એકત્રીસા) कोऊ पक्षपाती जीव कहै ज्ञेयकै अकार, परिनयौ ग्यान तातै चेतना असत है। ज्ञेयके नसत चेतनाको नास ता कारन, आतमा अचेतन त्रिकाल मेरे मत है।। पंडित कहत ग्यान सहज अखंडित है, ज्ञेयकौ आकार धरै ज्ञेयसौं विरत है। विश्रान्तः परभावभावकलनान्नित्यं बहिर्वस्तुषु नश्यत्येव पशुः स्वभावमहिमन्येकान्तनिश्चेतनः। सर्वस्मान्नियतस्वभावभवनज्ञानाद्विभक्तो भवन स्याद्वादी तु न नाशमेति सहजस्पष्टीकृतप्रत्ययः।। १२ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #356 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સ્યાદ્વાદ દ્વાર चेतनाकौ नास होत सत्ताको विनास होइ, यातैं ग्यान चेतना प्रवांन जीव तत है ।। २४ ।। અસત સત્તા રહિત. સહજ શબ્દાર્થ:- પક્ષપાતી હઠાગ્રહી. સ્વાભાવિક. વિરત विरडत. तत = तत्त्व. = = બારમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન ( સવૈયા એકત્રીસા ) कोऊ महामूरख कहत एक पिंड मांहि, जहांलौं अचित चित अंग लहलहै है । जोगरूप भोगरूप नानाकार ज्ञेयरूप, जेते भेद करमके तेते जीव कहै है | मतिमान कहै एक पिंड मांहि एक जीव, ताहीके अनंत भाव अंस फैलि रहै है । पुग्गलसौं भिन्न कर्म जोगसौं अखिन्न सदा, અર્થ:- કોઈ કોઈ હઠાગ્રહી કહે છે કે શૈયના આકારે જ્ઞાનનું પરિણમન થાય છે અને જ્ઞાનાકાર પરિણમન અસત્ છે, તેથી ચેતનાનો અભાવ થયો, જ્ઞેયનો નાશ થવાથી ચેતનાનો નાશ થાય છે, તેથી મારા સિદ્ધાંતમાં આત્મા સદા અચેતન છે. આમાં સ્યાદ્વાદી જ્ઞાની કહે છે કે જ્ઞાન સ્વભાવથી જ અવિનાશી છે, તે શૈયાકાર પરિણમન કરે છે પરંતુ શેયથી ભિન્ન છે, જો જ્ઞાનચેતનાનો નાશ માનશો તો આત્મસત્તાનો નાશ થઈ જશે તેથી જીવતત્ત્વને જ્ઞાનચેતનાયુક્ત માનવું તે સમ્યજ્ઞાન छे. २४. उपजै विनसै थिरता सुभाव गहै है ।। २५ ।। अध्यास्यात्मनि सर्वभावभवनं शुद्धस्वभावच्युतः सर्वत्राप्यनिवारितो गतभयः स्वैरं पशुः क्रीडति । स्याद्वादी तु विशुद्ध एव लसति स्वस्य स्वभावं भरा ૩૨૯ दारूढः परभावभावविरहव्यालोकनिष्कम्पितः।।१३।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com = Page #357 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩) સમયસાર નાટક | શબ્દાર્થ- અચિત = અચેતન-જડ. ચિત = ચેતન. મતિમાન = બુદ્ધિમાનસમ્યજ્ઞાની. અર્થ:- કોઈ કોઈ મૂર્ખ કહે છે કે એક શરીરમાં જ્યાં સુધી ચેતન-અચેતન પદાર્થોના તરંગ ઉઠે છે, ત્યાં સુધી જે જોગરૂપ પરિણમે તે જોગી જીવ અને જે ભોગરૂપ પરિણમે તે ભોગી જીવ છે, આવી રીતે શેયરૂપ ક્રિયાના જેટલા ભેદ થાય છે, જીવના તેટલા ભેદ એક દેહમાં ઊપજે છે તેથી આત્મસત્તાના અનંત અંશ થાય છે. તેમને સમ્યજ્ઞાની કહે છે કે એક શરીરમાં એક જ જીવ છે, તેના જ્ઞાનગુણના પરિણમનથી અનંત ભાવરૂપ અંશ પ્રગટ થાય છે. આ જીવ શરીરથી ભિન્ન છે, કર્મસંયોગથી રહિત છે અને સદા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યગુણ-સમ્પન્ન છે. ૨૫. તેરમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા) कोऊ एक छिनवादी कहै एक पिंड मांहि, एक जीव उपजत एक विनसत है। जाही समै अंतर नवीन उतपति होइ ताही समै प्रथम पुरातन बसत है।। सरवांगवादी कहै जैसै जल वस्तु एक, सोई जल विविध तरंगनि लसत है। तैसै एक आतम दरब गुन परजैसौं, अनेक थयौ पै एकरूप दरसत है।। २६ ।। શબ્દાર્થ:- સરવાંગવાદી = અનેકાંતવાદી. તરંગનિ = લહેરો. અર્થ - કોઈ કોઈ ક્ષણિકવાદી–બૌદ્ધ કહે છે કે એક શરીરમાં એક જીવ ઉપજે છે અને એક નાશ પામે છે, જે ક્ષણે નવો જીવ ઉત્પન્ન થાય છે તેના પહેલાના સમયમાં પ્રાચીન જીવ હતો. તેમને સ્યાદ્વાદી કહે છે કે જેવી રીતે પાણી એક પદાર્થ प्रादुर्भावविराममुद्रितवहज्ज्ञानांशनानात्मना निर्ज्ञानात्क्षणभङ्गसङ्गपतितः प्रायः पशुर्नश्यति। स्याद्वादी तु चिदात्मना परिमृशंश्चिद्वस्तु नित्योदितं टोत्कीर्णघनस्वभावमहिमज्ञानं भवत् जीवति।।१४।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #358 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates સ્યાદ્વાદ દ્વાર છે તે જ અનેક લહેરરૂપ થાય છે, તેવી જ રીતે આત્મદ્રવ્ય પોતાના ગુણ-પર્યાયોથી અનેકરૂપ થાય છે, પણ નિશ્ચયનયથી એકરૂપ દેખાય છે. ૨૬. ચૌદમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન ( સવૈયા એકત્રીસા ) कोऊ बालबुद्धी कहै ग्यायक सकति जौलौं, तौलौं ग्यान असुद्ध जगत मध्य जानियै । ज्ञायक सकति काल पाइ मिटि जाइ जब, तब अविरोध बोध विमल बखानियै ॥ परम प्रविन कहै ऐसी तौ न बनै बात, जैसैं बिन परगास सूरज न मानिये । तैसैं बिन ग्यायक सकति न कहावै ग्यान, यह तौ न परोच्छ परतच्छ परवांनियै ।। २७ ।। અજ્ઞાની. પરમ પ્રવીન સમ્યજ્ઞાની. ૫રગાસ શબ્દાર્થ:- બાલબુદ્ધિ અજવાળું. પરતચ્છ સાક્ષાત્. અર્થ:- કોઈ કોઈ અજ્ઞાની કહે છે કે જ્યાં સુધી જ્ઞાનમાં જ્ઞાયકશક્તિ છે ત્યાંસુધી તે જ્ઞાન સંસારમાં અશુદ્ધ કહેવાય છે; ભાવ એ છે કે શાયકશક્તિ જ્ઞાનનો દોષ છે અને જ્યારે સમય પામીને જ્ઞાયકશક્તિ નષ્ટ થઈ જાય છે ત્યારે જ્ઞાન નિર્વિકલ્પ અને નિર્મળ થઈ જાય છે. ત્યાં સમ્યજ્ઞાની કહે છે કે આ વાત અનુભવમાં આવતી નથી, કેમકે જેવી રીતે પ્રકાશ વિના સૂર્ય હોતો નથી તેવી જ રીતે જ્ઞાયકશક્તિ વિના જ્ઞાન હોઈ શકતું નથી, તેથી તમારો પક્ષ પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે. ૨૭. (પ્રકાશ ) = = = = टङ्कोत्कीर्णविशुद्धबोधविसराकारात्मतत्त्वाशया वाञ्छत्युच्छलदच्छचित्परिणतेर्भिन्नं पशुः किञ्चन। ज्ञानं नित्यमनित्यतापरिगमेऽप्यासादयत्युज्ज्वलं स्याद्वादी तदनित्यतां परिमृशंश्चिद्वस्तुवृत्तिक्रमात्।।१५।। ૩૩૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #359 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૨ સમયસાર નાટક સ્યાદ્વાદની પ્રશંસા (દોહરો) इहि विधि आतम ग्यान हित, स्यादवाद परवांन। जाके वचन विचारसौं, मूरख होइ सुजान।। २८ ।। स्यादवाद आतम दशा, ता कारन बलवान। सिवसाधक बाधा रहित, अखै अखंडित आन।। २९ ।। અર્થ- આ રીતે આત્મજ્ઞાન માટે સ્યાદ્વાદ જ સમર્થ છે, એના વચનો સાંભળવાથી અને એનું અધ્યયન કરવાથી અજ્ઞાનીઓ પંડિત બની જાય છે. ૨૮. સ્યાદ્વાદથી આત્માનું સ્વરૂપ ઓળખાય છે, તેથી આ જ્ઞાન બહુ બળવાન છે, મોક્ષનું સાધક છે, અનુમાન-પ્રમાણની બાધારહિત છે, અક્ષય છે, એને આજ્ઞાવાદી પ્રતિવાદી ખંડિત કરી શકતા નથી. ૨૯. અગિયારમા અધિકારનો સાર જૈનધર્મના મહત્ત્વપૂર્ણ અનેક સિદ્ધાંતોમાં સ્યાદ્વાદ મુખ્ય છે, જૈનધર્મનું જે કાંઈ ગૌરવ છે, તે સ્યાદ્વાદનું છે. આ સ્યાદ્વાદ અન્ય ધર્મોને નિર્મૂળ કરવા માટે સુદર્શનચક્ર સમાન છે. આ સ્યાદ્વાદનું રહસ્ય સમજવું કઠિન નથી. પરંતુ ગૂઢ અવશ્ય છે અને એટલું ગૂઢ છે કે એને સ્વામી શંકરાચાર્ય અથવા સ્વામી દયાનંદ સરસ્વતી જેવા અજૈન વિદ્વાનો સમજી શકયા નહિ અને સ્યાદ્વાદનું ઉલટું ખંડન કરીને જૈનધર્મને મોટો ધક્કો પહોંચાડી ગયા. એટલું જ નહીં, કેટલાક આધુનિક વિદ્વાનો આ ધર્મ ઉપર નાસ્તિકપણાનું લાંછન લગાડે છે. પદાર્થમાં જે અનેક ધર્મો હોય છે, તે બધા એક સાથે કહી શકાતા નથી, કેમકે શબ્દમાં એટલી શક્તિ નથી કે જે અનેક ધર્મોને એકસાથે કહી શકે, તેથી કોઈ એક ધર્મને મુખ્ય અને બાકીનાને ગૌણ કરીને કથન કરવામાં આવે છે. સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષામાં इत्यज्ञानविमूढानां ज्ञानमात्रं प्रसाधयन् आत्मतत्त्वमनेकान्तः स्वयमेवानुभूयते।। १६ ।। एवं तत्त्वव्यवस्थित्या स्वं व्यवस्थापयन्स्वयम्। अलंध्यं शासनं जैनमनेकान्तो व्यवस्थितः।।१७।। इति स्याद्वादाधिकारः। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #360 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સ્યાદ્વાદ દ્વાર ૩૩૩ કહ્યું છે - णाणाधम्मजुदं पि य एंव धम्मं पि वच्चदे अत्थं। तस्सेयविक्खादो पत्थि विवक्खाहु सेसाणं ।। २६४।। અર્થ:- તેથી જે ધર્મનું જે અપેક્ષાએ કથન કરવામાં આવ્યું હોય તે ધર્મ, જે શબ્દથી કથન કરવામાં આવ્યું હોય તે શબ્દ, અને તેને જાણનાર જ્ઞાન-એ ત્રણે નય છે. કહ્યું પણ છે કે: सो चिय इक्को धम्मो वाचयसद्दो वि तस्स धमस्स। तं जाणदि तं णाणं ते तिण्णि विणय विसेसा य।। અર્થ - આપણી નિત્યની વાતચીત પણ નય-ગર્ભિત હોય છે, જેમકે જ્યારે કોઈ મરણ-સન્મુખ હોય છે ત્યારે તેને હિંમત આપવામાં આવે છે કે જીવ નિત્ય છે, જીવ તો મરતો નથી, શરીરરૂપ વસ્ત્રનો તેની સાથે સંબંધ છે, તેથી વસ્ત્ર સમાન શરીર બદલવું પડે છે. ન તો જીવ જન્મે છે, ન મરે છે અને ન ધન, સંતાન, કુટુંબ આદિ સાથે તેમનો સંબંધ છે. આ જે કાંઈ કહેવામાં આવ્યું છે તે જીવ પદાર્થના નિત્યધર્મ તરફ દષ્ટિ રાખીને કહેવામાં આવ્યું છે. પછી જ્યારે તે મરી જાય છે અને એના સંબંધીઓને સંબોધન કરે છે ત્યારે કહે છે કે સંસાર અનિત્ય છે, જે જન્મે છે તે મરે જ છે, પર્યાયોનું પલટવું એ જીવનો સ્વભાવ જ છે, આ કથન પદાર્થના અનિત્ય ધર્મ તરફ દષ્ટિ રાખીને કહ્યું છે. કુંદકુંદસ્વામીએ પંચાસ્તિકાયમાં આ વિષયને ખૂબ સ્પષ્ટ કરેલ છે. સ્વામીજીએ કહ્યું છે કે જીવના ચેતના, ઉપયોગ આદિ ગુણ છે, નર, નારક આદિ પર્યાયો છે, જ્યારે કોઈ જીવ મનુષ્ય પર્યાયમાંથી દેવ પર્યાયમાં જાય છે ત્યારે મનુષ્ય પર્યાયનો અભાવ (વ્યય) અને દેવ પર્યાયનો સદ્દભાવ (ઉત્પાદ) થાય છે, પરંતુ જીવ ન ઊપજ્યો છે કે ન મર્યો છે, આ તેનો ધ્રુવધર્મ છે. બસ ! આનું જ નામ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે. सो चेव जादि मरणं जादि ण णठो ण चेव उप्पण्णो। उप्पण्णो य विणठो देवो मणुसुत्ति पज्जाओ।।१८।। (પંચાસ્તિકાય પૃ. ૩૮) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #361 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૪ સમયસાર નાટક અર્થ:- તે જ જીવ ઉપજે છે કે જે મરણને પ્રાપ્ત થાય છે, સ્વભાવથી તે જીવ ન વિનાશ પામ્યો છે અને નિશ્ચયથી ન ઊપજ્યો છે, સદા એકરૂપ છે. ત્યારે કોણ ઊપસ્યું અને વિણસ્યું છે? પર્યાય જ ઊપજી છે અને પર્યાય જ વિણસી છે. જેમ કે દેવ પર્યાય ઉત્પન્ન થઈ છે, મનુષ્ય પર્યાય નાશ પામી છે, એ પર્યાયનો ઉત્પાદ-વ્યય છે. જીવને ધ્રૌવ્ય જાણવો. एवं भावमभावं भावाभावं अभावभावं च। गुणपज्जयेहिं सहिदो संसरमाणो कुणदि जीवो।।२१।। (પંચાસ્તિકાય પૃ. ૪૫) અર્થ:- પર્યાયાર્થિક નયની વિવક્ષાથી પંચપરાવર્તનરૂપ સંસારમાં ભ્રમણ કરતો આ આત્મા દેવાદિ પર્યાયોને ઉત્પન્ન કરે છે, મનુષ્યાદિ પર્યાયોનો નાશ કરે છે, તથા વિદ્યમાન દેવાદિ પર્યાયોના નાશનો આરંભ કરે છે અને જે વિદ્યમાન નથી તે મનુષ્યાદિ પર્યાયના ઉત્પાદનો આરંભ કરે છે. ખૂબ યાદ રાખવું કે નયનું કથન અપેક્ષિત હોય છે અને ત્યારે જ તે સુનય કહેવાય છે, જો અપેક્ષારહિત કથન કરવામાં આવે તો તે નય નથી, કુનય છે. ते साविक्खा सुणया णिरविक्खा ते वि दुण्णया होंति। सयलववहारसिद्धी सुणयादो होदि णियमेण।। અર્થ - આ નય પરસ્પર અપેક્ષા સહિત હોય ત્યારે તો સુનય છે અને તે જ જ્યારે અપેક્ષારહિત લેવામાં આવે ત્યારે દુર્નય છે. સુનયથી સર્વ વ્યવહારની સિદ્ધિ થાય છે. અન્ય મતાવલંબી પણ જીવ પદાર્થના એક જ ધર્મ ઉપર દષ્ટિ રાખીને મસ્ત થઈ ગયા છે, તેથી જૈનમતમાં તેમને “મતવાળા* કહ્યા છે. આ અધિકારમાં ચૌદ મતવાળાઓને સંબોધન કર્યું છે અને એમના માનેલા પ્રત્યેક ધર્મનું સમર્થન કરતાં સ્યાદ્વાદને પુષ્ટ કરેલ છે. ૧. પાગલ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #362 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સાધ્ય-સાધક દ્વાર (१२) प्रतिश (East) स्याद्वाद अधिकार यह, कह्यौ अलप विसतार। अमृतचंद मुनिवर कहै, साधक साध्य दुवार।।१।। શબ્દાર્થ - સાધ્ય = જે સિદ્ધ કરવા યોગ્ય છે તે ઇષ્ટ. સાધક = જે સાધ્યને સિદ્ધ કરે છે તે. અર્થ:- આ સ્યાદ્વાદ અધિકારનું સંક્ષિપ્ત વર્ણન કર્યું; હવે શ્રી અમૃતચંદ્ર મુનિરાજ સાધ્ય-સાધક દ્વારનું વર્ણન કરે છે. ૧. (सपैया मेऽत्रीस) जोई जीव वस्तु अस्ति प्रमेय अगुरुलघु, ___ अभोगी अमूरतीक परदेसवंत है। उतपतिरूप नासरूप अविचलरूप, रतनत्रयादि गुनभेदसौं अनंत है।। सोई जीव दरब प्रमान सदा एकरूप, ऐसौ सुद्ध निहचै सुभाउ निरतंत है। स्यादवाद मांहि साध्य पद अधिकार कह्यौ, अब आगै कहिवैकौं साधक सिद्धत है।।२।। शार्थ:- अस्ति = हुतुं, भने २४). प्रमेय = 'मामा मावा योग्य. અગુરુલઘુ १. सम्यग्ज्ञानं प्रमाणं। इत्याद्यनेकनिजशक्तिसुनिर्भरोऽपि यो ज्ञानमात्रमयतां न जहाति भावः। एवं क्रमाक्रमविवर्तिविवर्तचित्रं तद्रव्यपर्ययमयं चिदिहास्ति वस्तु।।१।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #363 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૬ સમયસાર નાટક = ન ભારે ન હલકું. ઉતપતિ = નવી પર્યાયનું પ્રગટ થવું. નાસ = પૂર્વ પર્યાયોનો અભાવ. અવિચલ = ધ્રૌવ્ય. અર્થ:- આ જીવ પદાર્થ અસ્તિત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, અભોસ્તૃત્વ, અમૂર્તિકત્વ, પ્રદેશત સહિત છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય અથવા દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ ગુણોથી અનંતરૂપ છે, નિશ્ચયનયમાં તે જીવ પદાર્થોનો સ્વાભાવિક ધર્મ સદા સત્ય અને એકરૂપ છે. તેને સ્યાદ્વાદ અધિકારમાં સાધ્ય-સ્વરૂપ કહ્યો, હવે આગળ એને સાધકરૂપ કહે છે. ૨. જીવની સાધ્ય-સાધક અવસ્થાઓનું વર્ણન (દોહરો) साध्य सुद्ध केवल दशा, अथवा सिद्ध महंत। साधक अविरत आदि बुध, छीन मोह परजंत।।३।। શબ્દાર્થ- સુદ્ધ કેવલ દશા = તેરમા અને ચૌદમા ગુણસ્થાનવર્તી અરિહંત. સિદ્ધ મહંત = જીવની આઠ કર્મ રહિત શુદ્ધ અવસ્થા. અવિરત બુધ = ચોથા ગુણસ્થાનવર્તી અવ્રત સમ્યગ્દષ્ટિ, ખીમો (ક્ષણમોહ) = બારમાં ગુણસ્થાનવર્તી સર્વથા નિર્મોહી. અર્થ- કેવળજ્ઞાની અરિહંત અથવા સિદ્ધ પરમાત્મપદ સાધ્ય છે અને અવ્રત સમ્યગ્દષ્ટિ અર્થાત્ ચોથા ગુણસ્થાનથી માંડીને ક્ષીણમોહ અર્થાત્ બારમા ગુણસ્થાન સુધી નવ ગુણસ્થાનોમાંથી કોઈ પણ ગુણસ્થાનના ધારક જ્ઞાની જીવ સાધક છે. ૩. સાધક અવસ્થાનું સ્વરૂપ ( સવૈયા એકત્રીસા) जाकौ अधो अपूरब अनिवृति करनकौ, भयौ लाभ भई गुरुवचनकी बोहनी। जाकै अनंतानुबंधी क्रोध मान माया लोभ , अनादि मिथ्यात मिश्र समकित मोहनी।। सातौं परकिति खपी किंवा उपसमी जाके, ___जगी उर मांहि समकित कला सोहनी। सोई मोख साधक कहायौ ताकै सरवंग, प्रगटी सकति गुन थानक अरोहनी।।४।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #364 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૭ સાધ્ય-સાધક દ્વાર શબ્દાર્થ:- અધ:કરણ = જે કરણમાં (પરિણામ-સમૂહમાં) ઉપરિતનસમયવર્તી તથા અધતન સમયવર્તી જીવોના પરિણામ સદશ તથા વિદેશ હોય. અપૂર્વકરણ = જે કરણમાં ઉત્તરોત્તર અપૂર્વ અપૂર્વ પરિણામ થતા જાય, આ કરણમાં ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ સદા વિદેશ જ રહે છે અને એક સમયવર્તી જીવોના પરિણામ સદેશ પણ રહે છે અને વિસદેશ પણ રહે છે. અનિવૃત્તિકરણ = જે કરણમાં ભિન્નસમયવર્તી જીવોના પરિણામ વિસદેશ જ હોય અને એકસમયવર્તી જીવોના પરિણામ સદેશ જ હોય. બોહની (બોધની) = ઉપદેશ. ખપી = સમૂળ નાશ પામી. કિંવા = અથવા. સોહની = શોભાયમાન. અરોની = ચડવાની અર્થ- જે જીવને અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણરૂપ કરણલબ્ધિની પ્રાપ્તિ થઈ છે અને શ્રીગુરુનો સત્ય ઉપદેશ મળ્યો છે, જેની અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ તથા મિથ્યાત્વ, મિશ્ર, સમ્યકત્વમોહનીયએવી સાત પ્રકૃતિઓનો સર્વથા ક્ષય અથવા ઉપશમ થયો છે અથવા અંતરંગમાં સમ્યગ્દર્શનના સુંદર કિરણો જાગૃત થયા છે તે જ જીવ સમ્યગ્દષ્ટિ-મોક્ષનો સાધક કહેવાય છે. તેના અંતર અને બાહ્ય, સર્વ અંગમાં ગુણસ્થાન ચઢવાની શક્તિ પ્રગટ થાય છે. ૪. (સોરઠા) जाके मुकति समीप, भई भवस्थिति घट गई। ताकी मनसा सीप, सुगुरु मेघ मुक्ता वचन।।५।। શબ્દાર્થ:- ભવસ્થિતિ = ભવ-ભ્રમણનો કાળ. મુક્તા = મોતી. અર્થ- જેની ભવસ્થિતિ ઘટી જવાથી અર્થાત્ કિંચિત્ જૂન અર્ધપુદ્ગલપરાવર્તનકાળ માત્ર શેષ રહેવાથી મોક્ષ અવસ્થા સમીપ આવી ગઈ છે, તેના મનરૂપ છીપમાં સદગુરુ મેઘરૂપ અને તેમના વચન મોતીરૂપ પરિણમન કરે છે. ભાવ એ છે કે આવા જીવોને જ શ્રીગુરુના વચનો રુચિકર થાય છે. ૫. ૧-૨-૩. એને વિશેષપણે સમજવા માટે ગોમ્મસાર જીવકાંડનું અધ્યયન કરવું જોઈએ. અને સુશીલા ઉપન્યાસના પૃ. ૨૪૭ થી ર૬૩ સુધીના પૃષ્ઠોમાં એનું વિસ્તારથી વર્ણન છે. ૪. આ ત્રણે કરણોના પરિણામ પ્રતિસમય અનંતગુણી વિશુદ્ધતા સહિત હોય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #365 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૮ સમયસાર નાટક સશુને મેઘની ઉષમા (દોહરા) ज्यौं वरषै वरषा समै, मेघ अखंडित धार। त्यौं सदगुरु वानी खिरै, जगत जीव हितकार।।६।। શબ્દાર્થ:- અખંડિત ધાર = સતત. વાની (વાણી) = વચનો. અર્થ - જેવી રીતે ચોમાસામાં વરસાદની ધારાપ્રવાહ વૃષ્ટિ થાય છે, તેવી જ રીતે શ્રી ગુરુનો ઉપદેશ સંસારી જીવોને હિતકારી થાય છે. ભાવાર્થ- જેવી રીતે જળવૃદ્ધિ જગતને હિતકારી છે તેવી જ રીતે સદ્ગુરુની વાણી સર્વ જીવોને હિતકારી છે. ૬. ધન-સંપત્તિથી મોહ દૂર કરવાનો ઉપાય ( સવૈયા તેવીસા) चेतनजी तुम जागि विलोकहु, लागी रहे कहा मायाके तांई। आए कहींसौं कहीं तुम जाहुगे, __ माया रमेगी जहांकी तहांई।। माया तुम्हारी न जाति न पांति न, वंसकी वेलि न अंसकी झांई। दासी कियै विनु लातनि मारत, ऐसी अनीति न कीजै गुसांई।।७।। શબ્દાર્થ:- વિલોકઠું = જુઓ. માયા = ધન-સંપત્તિ. ઝાંઈ = પડછાયોપ્રતિબિંબ. દાસી = નોકરડી. ગુંસાઈ = મહંત. અર્થ - હે આત્મન ! તમે મોહનિદ્રા છોડીને સાવધાન થાવ, અને જુઓ, તમે ધન-સંપત્તિરૂપ માયામાં કેમ ભૂલી રહ્યા છો? તમે ક્યાંથી આવ્યા છો અને ક્યાં ચાલ્યા જશો અને દોલત જ્યાંની ત્યાં પડી રહેશે. લક્ષ્મી તમારી નાત-જાતની નથી, વંશ-પરંપરાની નથી, બીજ તો શું? તમારા એક પ્રદેશનું પણ પ્રતિરૂપ નથી. જો એને તમે નોકરડી બનાવીને ન રાખી તો એ તમને લાત મારશે, માટે મહાન થઈને તમારે આવો અન્યાય કરવો યોગ્ય નથી. ૭. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #366 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સાધ્ય-સાધક દ્વાર ૩૩૯, વળી-(દોહરા) माया छाया एक है, घटै बट्टै छिन मांहि। इन्हकी संगति जे लगैं, तिन्हहिं कहूं सुख नांहि।।८।। અર્થ - લક્ષ્મી અને છાયા એકસરખી છે, ક્ષણમાં વધે છે અને ક્ષણમાં ઘટે છે, જે એના સંગમાં જોડાય છે અર્થાત્ સ્નેહ કરે છે, તેમને કદી ચેન પડતું નથી. ૮. કુટુંબી વગેરેનો મોહ દૂર કરવાનો ઉપદેશ (સવૈયા તેવીસા) लोकनिसौं कछु नातौ न तेरौ न, तोसौं कछु इह लोकको नातौ। ए तौ रहै रमि स्वारथके रस, तू परमारथके रस मातौ।। ये तनसौं तनमै तनसे जड़, चेतन तू तिनसौं नित हातौ। होहु सुखी अपनौ बल फेरिकै, तोरिकै राग विरोधको तांतौ।।९।। શબ્દાર્થ:- લોકનિસ = કુટુંબ આદિ માણસોથી. નાતો = સંબંધ, રહે રમિ = લીન થયા. પરમારથ = આત્મહિત. માતૌ = મસ્ત. તન” (તન્મય) = લીન. હાંતૌ = ભિન્ન. ફેરિક = પ્રગટ કરીને. તોરિક = તોડીને. તાંત ( તંતુ) = દોરો. અર્થ - હે જીવ! કુટુંબી આદિ લોકોનો તારી સાથે કોઈ સંબંધ નથી, અને ન તારું એમની સાથે કાંઈ આ લોક સંબંધી પ્રયોજન છે, એ તો પોતાના સ્વાર્થ માટે તારા શરીર ઉપર પ્રેમ રાખે છે અને તું તારા આત્મહિતમાં મગ્ન થા. એ લોકો શરીરમાં તન્મય થઈ રહ્યા છે, તેથી શરીરના જેવા જ જડબુદ્ધિ છે અને તું ચૈતન્ય છો, એમનાથી જુદો છો તેથી રાગ-દ્વેષનો સંબંધ તોડીને પોતાનું આત્મબળ પ્રગટ કર અને સુખી થા. ૯. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ઇન્દ્રાદિ ઊંચ પદની ઇચ્છા અજ્ઞાન છે (સોરઠા ) जे दुरबुद्धि जीव, ते उतंग पदवी चहैं। जे समरसी सदीव, तिनकौं कछू न चाहिये।। १० ।। અર્થ:- જે અજ્ઞાની જીવ છે તે ઇન્દ્રાદિ ઊંચ પદની અભિલાષા કરે છે, પરંતુ જે સદા સમતા૨સના રસિયા છે, તે સંસાર સંબંધી કોઈ પણ વસ્તુ ઇચ્છતા નથી. ૧૦. = માત્ર સમતાભાવમાં જ સુખ છે (સવૈયા એકત્રીસા ) हांसीमैं विषाद बसै विद्यामैं विवाद बसै, कायामैं मरन गुरु वर्तनमैं हीनता । सुचिमैं गिलानि बसै प्रापतिमैं हानि बसै, जैमैं हारि सुंदर दसामैं छबि छीनता ।। रोग बसै भोगमै संजोगमै वियोग बसै, 'गुनमै गरब बस सेवा मांही हीनता । और जग रीति जेती गर्भित असाता सेती, साताकी सहेली है अकेली उदासीनता ।। ११।। શબ્દાર્થ:- વિષાદ રંજ, ખેદ. વિવાદ છીનતા તંગી, ઓછપ. ગરબ ઘમંડ. સાતા = સમયસાર નાટક = = કાંતિ. ઉત્તર-પ્રત્યુત્તર. છબિ સુખ. સહેલી સાથ આપનાર. ૧. ‘ પ્રીતિમાં અપ્રીતિ' એવો પાઠ પણ છે. ૨. લૌકિક પવિત્રતા નિત્ય નથી, તેનો નાશ થતાં મલિનતા આવી જાય છે. અર્થ:- જો હાસ્યમાં સુખ માનવામાં આવે તો હાસ્યમાં લડાઈ થવાનો સંભવ છે, જો વિધામાં સુખ માનવામાં આવે તો વિદ્યામાં વિવાદનો નિવાસ છે, જો શ૨ી૨માં સુખ માનવામાં આવે તો જે જન્મે છે તે અવશ્ય મરે છે, જો મોટાઈમાં સુખ માનવામાં આવે તો તેમાં નીચપણાનો વાસ છે, જો પવિત્રતામાં સુખ માનવામાં આવે તો પવિત્રતામાં ગ્લાનિનો વાસ છે, જો લાભમાં સુખ માનવામાં આવે તો જ્યાં નફો છે ત્યાં નુકસાન પણ છે, જો જીતમાં સુખ માનવામાં આવે = Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #368 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સાધ્ય-સાધક દ્વાર ૩૪૧ તો જ્યાં જીત છે ત્યાં હાર પણ છે, જો સુંદરતામાં સુખ માનવામાં આવે તો તે સદા એકસરખી રહેતી નથી–બગડે પણ છે, જો ભોગોમાં સુખ માનવામાં આવે તો તે રોગના કારણ છે, જો ઇષ્ટ સંયોગમાં સુખ માનવામાં આવે તો જેનો સંયોગ થાય છે તેનો વિયોગ પણ છે, જો ગુણોમાં સુખ માનવામાં આવે તો ગુણોમાં ઘમંડનો નિવાસ છે, જો નોકરી–ચાકરીમાં સુખ માનવામાં આવે તો તે હીનતા (ગુલામી) જ છે. એ સિવાય બીજા પણ જે લૌકિક કાર્યો છે તે બધા અશાતામય છે, તેથી સ્પષ્ટ છે કે શાતાનો સંયોગ મેળવવા માટે ઉદાસીનતા સખી સમાન છે. ભાવ એ છે કે માત્ર સમતાભાવ જ જગતમાં સુખદાયક છે. ૧૧. જે ઉન્નતિની પછી અવનતિ (આવે) છે તે ઉન્નતિ નથી. (દોહરો) जिहि उतंग चढ़ि फिर पतन, नहि उतंग वह कूप। जिहि सुख अंतर भय बसै, सो सुख है दुखरूप।।१२।। जो विलसै सुख संपदा, गये तहां दुख होइ।। जो धरती बहु तनवती, जरै अगनिसौं सोइ।।१३।। શબ્દાર્થ- ઉતંગ = ઊંચે. પતન = પડવું તે. કૂપ = કૂવો. વિલર્સ = ભોગવે. તૃનવતી = ઘાસવાળી. જર = બળે છે. અર્થ- જે ઊંચા સ્થાન ઉપર પહોંચીને પછી પડવું પડે છે, તે ઊંચ પદ નથી, ઊંડો કૂવો જ છે. તેવી જ રીતે જે સુખ પ્રાપ્ત થઈને તેના નષ્ટ થવાનો ભય છે તે સુખ નથી, દુ:ખરૂપ છે. ૧ર. કારણ કે લૌકિક સુખ-સંપત્તિનો વિલાસ નષ્ટ થતાં પછી દુઃખ જ પ્રાપ્ત થાય છે, જેવી રીતે કે ગીચ ઘાસવાળી ધરતી જ અગ્નિથી બળી જાય છે. ૧૩. શ્રીગુરુના ઉપદેશમાં જ્ઞાનીજીવ રુચિ કરે છે અને મૂર્ખ સમજતા જ નથી. (દોહરા) सबद मांहि सतगुरु कहै , प्रगट रूप निज धर्म। सुनत विचच्छन सद्दहै , मूढ़ न जानै मर्म।।१४।। ૧. ‘સુખમૈં ફિર દુઃખ બર્સ' એવો પણ પાઠ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #369 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૨ સમયસાર નાટક અર્થ - શ્રીગુરુ આત્મ-પદાર્થના સ્વરૂપનું વર્ણન કરે છે, તે સાંભળીને બુદ્ધિમાન માણસો ધારણ કરે છે અને મૂર્ખાઓ તેનો મર્મ જ સમજતા નથી. ૧૪. ઉપરના દોહરાનું દષ્ટાંત દ્વારા સમર્થન (સવૈયા એકત્રીસા) जैसैं काहू नगरके वासी द्वै पुरुष भूले , तामैं एक नर सुष्ट एक दुष्ट उरकौ। दोउ फिरै पुरके समीप परे ऊटवमैं, काहू और पथिकसौं पूछ पंथ पुरकौ।। सो तौ कहै तुमारौ नगर है तुमारे ढिग, ____ मारग दिखावै समुझावै खोज पुरको। एतेपर सुष्ट पहचानै पै न मानै दुष्ट, हिरदै प्रवांन तैसे उपदेस गुरुकौ।।१५।। શબ્દાર્થ:- વાસી = રહેનાર. સુખ = સમજણો. દુર = દુબુદ્ધિ. ઊટવ = ઉલટો રસ્તો. ઢિગ = પાસે. અર્થ- જેવી રીતે કોઈ શહેરના રહેવાસી બે પુરુષો વસ્તીની સમીપમાં રસ્તો ભૂલી ગયા, તેમાં એક સજ્જન અને બીજો હૃદયનો દુર્જન હતો. રસ્તો ભૂલીને પાછા ફર્યા અને કોઈ ત્રીજા મુસાફરને પોતાના નગરનો રસ્તો પૂછયો તથા તે મુસાફરે તેમને રસ્તો સમજાવીને બતાવ્યો અને કહ્યું કે આ તમારું નગર તમારી નજીક જ છે. ત્યાં તે બન્ને પુરુષોમાં જે સજ્જન છે તે તેની વાત સાચી માને છે અર્થાત્ પોતાનું નગર ઓળખી લે છે અને મૂર્ખ તેને માનતો નથી; એવી રીતે જ્ઞાની શ્રીગુરુના ઉપદેશને સત્ય માને છે પણ અજ્ઞાનીઓના સમજવામાં આવતું નથી. ભાવ એ છે કે ઉપદેશની અસર શ્રોતાઓના પરિણામ-અનુસાર જ થાય છે. ૧૫. जैसैं काहू जंगलमैं पासकौ समै पाइ, अपनै सुभाव महामेघ बरषतु है। ૧. ચોપાઈ-સુગુરુ સિખાવહિં બારહિં બારા, સૂઝ પર ત૬ મતિ અનુસારા. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #370 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સાધ્ય-સાધક દ્વાર ૩૪૩ आमल कषाय कटु तीखन मधुर खार, तैसौ रस बादै जहां जैसौ दरखतु है।। तैसैं ग्यानवंत नर ग्यानको बखान करै, रसकौ उमाहू है न काहू परखतु है। वहै धूनि सुनि कोऊ गहै कोऊ रहै सोइ, काहूको विखाद होइ कोऊ हरखतु है।।१६।। શબ્દાર્થ:- પાવસ = વરસાદ. આમલ = ખાટું. કષાય = કષાયેલું. કટુ = કડવું. તીખન (તીણ ) = તીખું. મધુર = મિષ્ટ. ખાર (ક્ષાર) = ખારું. દરખતુ (દરખ) = વૃક્ષ. ઉમાહૂ = ઉત્સાહિત. ન પરખતુ હૈ = પરીક્ષા કરતો નથી. ધુનિ (ધ્વનિ ) = શબ્દ. વિખાદ ( વિષાદ) = ખેદ, હરખતુ = હર્ષિત. અર્થ- જેવી રીતે કોઈ વનમાં વરસાદના દિવસોમાં પોતાની મેળે પાણી પડે છે તો ખાટું, કપાયેલું, કડવું, તીખું, મીઠું કે ખારું જે રસનું વૃક્ષ હોય છે તે પાણી પણ તે જ રસરૂપ થઈ જાય છે, તેવી જ રીતે જ્ઞાનીઓ જ્ઞાનના વ્યાખ્યાનમાં પોતાના અનુભવ પ્રગટ કરે છે, પાત્ર-અપાત્રની પરીક્ષા કરતા નથી, તે વાણી સાંભળી કોઈ તો ગ્રહણ કરે છે, કોઈ ઊંઘે છે, કોઈ ખેદ પામે છે અને કોઈ આનંદિત થાય છે. ભાવાર્થ - જેવી રીતે વરસાદ પોતાની મેળે વરસે છે અને તે લીમડાના વૃક્ષ ઉપર પડવાથી કડવું, લીંબુના વૃક્ષ ઉપર પડવાથી ખાટું, શેરડી ઉપર પડવાથી મધુર, મરચાના છોડ ઉપર પડવાથી તીખું, ચણાના છોડ પર પડવાથી ખારું અને બાવળના વૃક્ષ પર પડવાથી કષાયેલું થઈ જાય છે. તેવી જ રીતે જ્ઞાનીઓ ખ્યાતિ, લાભાદિની અપેક્ષા રહિત મધ્યસ્થભાવથી તત્ત્વના સ્વરૂપનું કથન કરે છે, તે સાંભળીને કોઈ શ્રોતા પરમાર્થનું ગ્રહણ કરે છે, કોઈ સંસારથી ભયભીત થઈને યમ-નિયમ લે છે, કોઈ ઝગડો કરે છે, કોઈ ઊંઘે છે, કોઈ કુતર્ક કરે છે, કોઈ નિંદા-સ્તુતિ કરે છે અને કોઈ વ્યાખ્યાન પૂરું થવાની જ રાહ જોયા કરે છે. ૧૬. (દોહરો) गुरु उपदेश कहा करै, दुराराध्य संसार। बसै सदा जाकै उदर , जीव पंच परकार।।१७।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates સમયસાર નાટક અર્થ:- જેમાં પાંચ પ્રકારના જીવ નિવાસ કરે છે તે સંસાર જ ઘણો દુસ્તર છે, તેમાં શ્રીગુરુનો ઉપદેશ શું કરે ? ૧૭. પાંચ પ્રકા૨ના જીવ (દોહરા ) डूंघा प्रभु चूंघा चतुर, सूंघा रुंचक सुद्ध । ऊंघा दुरबुद्धि विकल, घूंघा घोर अबुद्ध ।। १८ ।। અજ્ઞાની. શબ્દાર્થ:- ગુંચક = રુચિવાળા. અબુદ્ધિ અર્થ:- ડૂંઘા જીવ પ્રભુ છે, સૂંઘા જીવ ચતુર છે, સૂંઘા જીવ શુદ્ધ રુચિવાળા છે, ઊંધા જીવ દુર્બુદ્ધિ અને દુ:ખી છે અને ધૂંધા જીવ મહા અજ્ઞાની છે. ૧૮. સૂંઘા જીવનું લક્ષણ (દોહરા ) = जाकी परम दसा विषै, करम कलंक न होइ । डूंघा अगम अगाधपद, वचन अगोचर सोइ ।। १९ ।। અર્થ:- જેમને કર્મ-કાલિમા રતિ અગમ્ય, અગાધ અને વચન–અગોચર ઉત્કૃષ્ટ પદ છે તે સિદ્ધ ભગવાન સૂંઘા` જીવ છે. ૧૯. સૂંઘા જીવનું લક્ષણ (દોહરા ) जो उदास है जगतसौं, गहै परम रस प्रेम । સો રૂંઘા ગુરુજે વન, ચૂંથૈ વાત તેમા ૨૦ના શબ્દાર્થ:- ઉદાસ = વિરક્ત. પરમ રસ = આત્મ-અનુભવ. ચૂંથૈ = ચૂસે. અર્થ:- જે સંસારથી વિરક્ત થઈને આત્મ-અનુભવનો ૨સ સપ્રેમ ગ્રહણ કરે છે અને શ્રીગુરુના વચન બાળકની જેમ દૂધની પેઠે ચૂસે છે તે સૂંઘા જીવ છે. ૨૦. સૂંઘા જીવનું લક્ષણ (દોહરા ) जो सुवचन रुचिसौं सुनै, हियै दुष्टता नांहि । परमारथ समुझै नहीं, सो सूंघा जगमांहि ।। २१ ।। ૧. આ કથન પં. બનારસીદાસજીએ પોતાની કલ્પનાથી કર્યું છે, કોઈ ગ્રંથના આધારે નહિ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #372 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates સાધ્ય-સાધક દ્વાર શબ્દાર્થ:- રુચિસૌં પ્રેમથી. પ૨મા૨થ = આત્મતત્ત્વ. અર્થ:- જે ગુરુના વચન પ્રેમપૂર્વક સાંભળે છે અને હ્રદયમાં દુષ્ટતા નથી-ભદ્ર છે, પણ આત્મસ્વરૂપને ઓળખતા નથી એવા મંદ કષાયી જીવ સૂંઘા છે. ૨૧. ઊંઘા જીવનું લક્ષણ (દોહરા ) जाकौं विकथा हित लगै, आगम अंग अनिष्ट । સો ધા વિષયી વિલ, લુટ રુદ પાપિ।।૨૨।। અપ્રિય. દુષ્ટ શબ્દાર્થ:- વિકથા ખોટી વાર્તા. અનિષ્ટ ક્રોધી. પાપિષ્ટ અધર્મી. = = = जाकै वचन श्रवन नहीं, नहि मन सुरति विराम । जड़तासौं जड़वत भयौ, घूंघा ताकौ नाम ।। २३ ।। અવ્રતી. = અર્થ:- જેને સતશાસ્ત્રનો ઉપદેશ તો અપ્રિય લાગે છે અને વિકથાઓ પ્રિય લાગે છે તે વિષયાભિલાષી, દ્વેષી-ક્રોધી અને અધર્મી જીવ ઊંધા છે. ૨૨. ઘૂંઘા જીવનું લક્ષણ (દોહરા ) घूंघा घोर विकल संसारी । ૩૪૫ દ્વેષી. રુષ્ટ શબ્દાર્થ:- સુરતિ = સ્મૃતિ. વિરામ અર્થ:- વચન રહિત અર્થાત્ એકેન્દ્રિય, શ્રવણરહિત અર્થાત્ દ્વિ, ત્રિ, ચતુરિન્દ્રિય, મનરહિત અર્થાત્ અસંજ્ઞી પંચેન્દ્રિય અને અવ્રતી અજ્ઞાની જીવ જે જ્ઞાનાવરણીય કર્મના તીવ્ર ઉદયથી જડ થઈ ગયા તે ધૂંઘા છે. ૨૩. ઉપર્યુક્ત પાંચ પ્રકા૨ના જીવોનું વિશેષ વર્ણન ( ચોપાઈ ) डूंघा सिद्ध कहै सब कोऊ । सूंघा ऊंघा मूरख दोऊ ।। चूंघा जीव मोख अधिकारी ।। २४ ।। = Please inform us of any errors on rajesh@AtmaDharma.com અર્થ:- સૂંઘા જીવને સર્વ કોઈ સિદ્ધ કહે છે, સૂંઘા અને ઊંઘા બંને મૂર્ખ છે, ધૂંવા ઘોર સંસારી છે અને ચૂંથા જીવ મોક્ષના પાત્ર છે. ૨૪. Page #373 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૬ સમયસાર નાટક ચૂંથા જીવનું વર્ણન (દોહરા) चूंघा साधक मोखकौ, करै दोष दुख नास। लहै मोख संतोषसौं, वरनौं लच्छन तास।।२५।। અર્થ- ચૂંદા જીવ મોક્ષના સાધક છે, દોષ અને દુ:ખોના નાશક છે, સંતોષથી પરિપુર્ણ રહે છે, તેના ગુણોનું વર્ણન કરું છું. ૨૫. (દોહરો) कृपा प्रसम संवेग दम, अस्तिभाव वैराग्य। ये लच्छन जाके हियै, सप्त व्यसनको त्याग।।२६।। શબ્દાર્થ - કૃપા = દયા. પ્રસમ (પ્રથમ) = કષાયોની મંદતા. સંવેગ = સંસારથી ભયભીત. દમ = ઇન્દ્રિયોનું દમન. અસ્તિભાવ (આસ્તિકય) = જિનવચનોમાં શ્રદ્ધા. વૈરાગ્ય = સંસારથી વિરક્તિ. અર્થ- દયા, પ્રશમ, સંવેગ, ઇન્દ્રિયદમન, આસ્તિકય, વૈરાગ્ય અને સાત વ્યસનોનો ત્યાગ-આ ચૂંથા અર્થાત્ સાધક જીવના ચિહ્ન છે. ર૬. સાત વ્યસનના નામ ( ચોપાઈ) जूवा आमिष मदिरा दारी। ભાવેદ વોરી પરનારા एई सात विसन दुखदाई। તુરત મૂન સુરતિ મારા ર૭ ના શબ્દાર્થ- આમિષ = માંસ. મદિરા = શરાબ. દારી = વેશ્યા. આખેટક = શિકાર. પરનારી = પરાઈ સ્ત્રી. દુરિત = પાપ. મૂલ = જડ. અર્થ:- જુગાર રમવો, માંસ ખાવું, દારૂ પીવો, વેશ્યા સેવન કરવું, શિકાર કરવો, ચોરી અને પરસ્ત્રીનું સેવન કરવું-આ સાતે વ્યસન દુઃખદાયક છે, પાપનું મૂળ છે અને કુગતિમાં લઈ જનાર છે. ૨૭. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #374 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સાધ્ય-સાધક દ્વાર उ४७ વ્યસનોના દ્રવ્ય અને ભાવરૂપ ભેદ (દોહરા) दरवित ये सातौं विसन, दुराचार दुखधाम। भावित अंतर कलपना, मृषा मोह परिनाम।। २८ ।। અર્થ - આ સાતે વ્યસન જે શરીરથી સેવવામાં આવે છે તે દુરાચાર રૂપ દ્રવ્ય-વ્યસન છે અને જૂઠા મો-પરિણામની અંતરંગ કલ્પના તે ભાવ-વ્યસન છે. દ્રવ્ય અને ભાવ બન્નેય દુઃખોના ઘર છે. ૨૮. સાત ભાવ-વ્યસનોનું સ્વરૂપ ( સવૈયા એકત્રીસા) अशुभमैं हारि शुभजीति यहै दूत कर्म , देहकी मगनताई यहै मांस भखिवौ। मोहकी गहलसौं अजान यहै सुरापान, कुमतिकी रीति गनिकाको रस चखिवौ।। निरदै है प्रानघात करवौ यहै सिकार, परनारी संग परबुद्धिकौ परखिवौ। प्यारसौं पराई सौंज गहिवेकी चाह चोरी, ___ एई सातौं विसन बिडारै ब्रह्म लखिवौ।। २९ ।। શબ્દાર્થ:- દૂત (ધૂત) = જુગાર. ગહલ = મૂર્છા. અજાન = અચેત. સુરા = શરાબ. પાન = પીવું. ગનિકા = વેશ્યા. સૌંજ = વસ્તુ. બિડા = વિદારણ કરે. અર્થ - અશુભ કર્મના ઉદયમાં હાર અને શુભ કર્મના ઉદયમાં વિજય માનવો એ ભાવ-જુગાર છે, શરીરમાં લીન થવું એ ભાવ-માંસભક્ષણ છે, મિથ્યાત્વથી મૂચ્છિત થઈને સ્વરૂપને ભૂલી જવું એ ભાવ-મદ્યપાન છે, કુબુદ્ધિના રસ્તે ચાલવું એ ભાવ-વેશ્યાસેવન છે, કઠોર પરિણામ રાખીને પ્રાણીનો ઘાત કરવો એ ભાવશિકાર છે, દેહાદિ પરવસ્તુમાં આત્મબુદ્ધિ રાખવી તે ભાવ-પરસ્ત્રીસંગ છે, અનુરાગપૂર્વક પર પદાર્થોનું ગ્રહણ કરવાની અભિલાષા તે ભાવ-ચોરી છે. આ જ સાતે ભાવ-વ્યસન આત્મજ્ઞાનનું વિદારણ કરે છે અર્થાત્ આત્મજ્ઞાન થવા દેતા નથી. ર૯. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #375 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates उ४८ સમયસાર નાટક સાધક જીવનો પુરુષાર્થ (દોહરો) विसन भाव जामैं नहीं, पौरुष अगम अपार। किये प्रगट घट सिंधुमैं , चौदह रतन उदार।।३०।। શબ્દાર્થ:- સિંધુ = સમુદ્ર. ઉદાર = મહાન. અર્થ- જેમના ચિત્તમાં ભાવ-વ્યસનોનો લેશ પણ રહેતો નથી તે અતુલ્ય અને અપરંપાર પુરુષાર્થના ધારક હૃદયરૂપ સમુદ્રમાં ચૌદ મહારત્ન પ્રગટ કરે છે. ૩૦. ચૌદ ભાવ૫ત્ન ( સવૈયા એકત્રીસા) लक्ष्मी सुबुद्धि अनुभूति कउस्तुभ मनि, वैराग कलपवृच्छ संख सुवचन है। ऐरावत उद्दिम प्रतीति रंभा उदै विष , कामधेनु निर्जरा सुधा प्रमोद धन है।। ध्यान चाप प्रेमरीति मदिरा विवेक वैद्य, सुद्धभाव चन्द्रमा तुरंगरूप मन है। चौदह रतन ये प्रगट होंहि जहां तहां, ' યાન ૩૯ોત ઘટ સિંધુ મથન દૈા રૂા શબ્દાર્થ- સુધા = અમૃત. પ્રમોદ = આનંદ. ચાપ = ધનુષ્ય. તુરંગ = ઘોડો. અર્થ- જ્યાં જ્ઞાનના પ્રકાશમાં ચિત્તરૂપ સમુદ્રનું મંથન કરવામાં આવે છે ત્યાં સુબુદ્ધિરૂપ લક્ષ્મી, અનુભૂતિરૂપ કૌસ્તુભમણિ, વૈરાગ્યરૂપ કલ્પવૃક્ષ, સત્ય વચનરૂપ શંખ, ઐરાવત હાથીરૂપ ઉદ્યમ, શ્રદ્ધારૂપ રંભા, ઉદયરૂપ વિષ, નિર્જરારૂપ કામધેનુ, આનંદરૂપ અમૃત, ધ્યાનરૂપ ધનુષ્ય, પ્રેમરૂપ મદિરા, વિવેકરૂપ વૈધ, શુદ્ધભાવરૂપ ચંદ્રમા અને મનરૂપ ઘોડો-આવી રીતે ચૌદ રત્ન પ્રગટ થાય છે. ૩૧. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #376 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates उ४८ સાધ્ય-સાધક દ્વાર ચૌદ રત્નોમાં કયું છે અને કયું ઉપાદેય છે (દોહરો) किये अवस्थामैं प्रगट, चौदह रतन रसाल। कछु त्यागै कछु संग्रहै, विधिनिषेधकी चाल।। ३२।। रमा संख विष धनु सुरा, वैद्य धेनु हय हेय। मनि रंभा गज कलपतरु, सुधा सोम आदेय।।३३।। इह विधि जो परभाव विष, वमै रमै निजरूप। सो साधक सिवपंथकौ, चिद वेदक चिद्रूप।।३४।। શબ્દાર્થ- સંગ્રહૈ = ગ્રહણ કરે. વિધિ = ગ્રહણ કરવું. નિષેધ = છોડવું. રમા = લક્ષ્મી. ધનુ = ધનુષ્ય. સુરા = શરાબ. ધેનુ = ગાય. ય = ઘોડો. રંભા = અપ્સરા. સોમ = ચંદ્રમા. આદેય = ગ્રહણ કરવા યોગ્ય. વર્મ = છોડ. અર્થ - સાધકદશામાં જે ચૌદ રત્નો પ્રગટ કર્યા તેમાંથી જ્ઞાની જીવ વિધિનિષેધની રીત પર કેટલાકનો ત્યાગ કરે છે અને કેટલાકનું ગ્રહણ કરે છે. ૩ર. અર્થાત્ સુબુદ્ધિરૂપ લક્ષ્મી, સત્યવચનરૂપ શંખ, ઉદયરૂપ વિષ, ધ્યાનરૂપ ધનુષ્ય, પ્રેમરૂપ મદિરા, વિવેકરૂપ ધવંતરિ, નિર્જરારૂપ કામધેનુ અને મનરૂપ ઘોડો–આ આઠ અસ્થિર છે તેથી ત્યાગવા યોગ્ય છે, તથા અનુભૂતિરૂપ મણિ, પ્રતીતિરૂપ રંભા, ઉધમરૂપ હાથી, વૈરાગ્યરૂપ કલ્પવૃક્ષ, આનંદરૂપ અમૃત, શુદ્ધભાવરૂપ ચંદ્રમા-આ છે રત્ન ઉપાદેય છે. ૩૩. આ રીતે જે પરભાવરૂપ વિષવિકારનો ત્યાગ કરીને નિજસ્વરૂપમાં મગ્ન થાય છે તે નિજ-સ્વરૂપનો ભોક્તા ચૈતન્ય આત્મા મોક્ષમાર્ગનો 'સાધક છે. ૩૪. ૧. સાધક દશા. ૨. સત્ય વચન પણ હેય છે, જૈનમતમાં તો મૌનની જ પ્રશંસા છે. ૩. સાત ભાવ-વ્યસન અને ચૌદ રત્નોની કવિતા પં. બનારસીદાસજીએ સ્વતંત્ર રચી છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષમાર્ગના સાધક જીવોની અવસ્થા (કવિત્ત ) ग्यान द्रिष्टि जिन्हके घट अंतर, निरखै दरव सुगुन परजाइ । जिन्हकै सहजरूप दिन दिन प्रति, जे केवल प्रनीत मारग मुख, चितैं चरन राखै ठहराइ । ते प्रवीन करि खीन मोहमल, स्यादवाद साधन अधिकाइ ।। = શબ્દાર્થ:- નિરખેં अवलोडन डरे. अनीत ( प्रशीत ) = अविचल होहिं परमपद पाइ ।। ३५ । रथित. અર્થ:- જેમના અંતરંગમાં જ્ઞાનદષ્ટિ દ્રવ્ય, ગુણ અને પર્યાયોનું અવલોકન કરે છે, જેઓ સ્વયમેવ દિન-પ્રતિદિન સ્યાદ્વાદ દ્વારા પોતાનું સ્વરૂપ અધિકાધિક જાણે છે, જે કેવળી-કથિત ધર્મમાર્ગમાં શ્રદ્ધા કરીને તે અનુસાર આચરણ કરે છે, તે જ્ઞાની મનુષ્યો મોહકર્મનો મળ નષ્ટ કરે છે અને પરમ પદ પ્રાપ્ત કરીને સ્થિર થાય છે. 34. સમયસાર નાટક શુદ્ધ અનુભવથી મોક્ષ અને મિથ્યાત્વથી સંસાર છે. ( સવૈયા એકત્રીસા) * चाकसौ फिरत जाकौ संसार निकट आयौ, पायौ जिन सम्यक मिथ्यात नास करिकै । नैकान्तसङ्गत्तदृशा स्वयमेव वस्तु तत्त्वव्यवस्थितिमिति प्रविलोकयन्तः। स्याद्वादशुद्धिमधिकामधिगम्य सन्तो ज्ञानीभवन्ति जिननीतिमलंधयन्तः।। २।। ( खा लो डरनी प्रतिमां नथी. ) * ये ज्ञानमात्रनिजभावमयीमकम्पां भूमिं श्रयन्ति कथमप्यपनीतमोहाः । ते साधकत्वमधिगम्य भवन्ति सिद्धा मूढास्त्वमूमनुपलभ्य परिभ्रमन्ति ।।३।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #378 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સાધ્ય-સાધક દ્વાર = निरदुंद मनसा सुभूमि साधि लीनी जिन, कीनी मोखकारन अवस्था ध्यान धरिकै ॥ सोही सुद्ध अनुभ अभ्यासी अविनासी भयौ, गयौ ताकौ करम भरम रोग गरिकै । मिथ्यामती अपनौ सरूप न पिछानै तातें, डोलै जगजालमै अनंत शब्दार्थः- याऽ = 5. निरहुँह (निरद्वं६ ) भोजणे. ગળીને નાશ પામ્યું. પિછાનૈ = काल भरिकै ॥। ३६ ।। हुविधा रहित गरिदै ( गलिडे ) અર્થ:- ચાકડાની જેમ ઘૂમતા ઘૂમતા જેને સંસારનો અંત નજીક આવી ગયો છે, જેણે મિથ્યાત્વનો નાશ કરીને સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે, જેણે રાગ-દ્વેષ છોડીને મનરૂપ ભૂમિને શુદ્ધ કરી છે અને ધ્યાન દ્વારા પોતાને મોક્ષને યોગ્ય બનાવેલ છે, તે જ શુદ્ધ અનુભવનો અભ્યાસ કરનાર અવિચળ પદ પામે છે અને તેના કર્મ નાશ પામે છે, તથા અજ્ઞાનરૂપી રોગ દૂર થઈ જાય છે. પરંતુ મિથ્યાદષ્ટિ પોતાનું સ્વરૂપ ઓળખતા નથી તેથી તેઓ અનંતકાળ સુધી જગતની જાળમાં ભટકે છે અને જન્મभराना ईरा डरे छे. 35. आत्म-अनुभवनुं परिणाम (सवैया भेऽत्रीसा ) जे जीव दरबरूप तथा परजायरूप, दोऊ नै प्रवांन वस्तु सुद्धता गहतु हैं। जे असुद्ध भावनिके त्यागी भये सरवथा, विषैसौं विमुख ह्वै विरागता बहतु हैं ।। स्याद्वादकौशलसुनिश्चलसंयमाभ्यां यो भावयत्यहरहः स्वमिहोपयुक्तः । ज्ञानक्रियानयपरस्परतीव्रमैत्री ૩૫૧ पात्रीकृतः श्रयति भूमिमिमां स एकः।।४।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates जे जे ग्राह्यभाव त्यागभाव दोऊ भावनिकौं, अनुभौ अभ्यास विषै एकता करतु हैं । तेई ग्यान क्रियाके आराधक सहज मोख, मारगके साधक अबाधक महतु हैं ।। ३७ ।। સમયસાર નાટક અર્થ:- જે જીવોએ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બન્ને નયો દ્વારા પદાર્થોનું સ્વરૂપ સમજીને આત્માની શુદ્ધતા ગ્રહણ કરી છે, જે અશુદ્ધભાવોના સર્વથા ત્યાગી છે, ઇન્દ્રિય-વિષયોથી પરાભુખ થઈને વીતરાગી થયા છે, જેમણે અનુભવના અભ્યાસમાં ઉપાદેય અને હેય બન્ને પ્રકારના ભાવોને એકસરખા જાણ્યા છે, તે જ જીવો જ્ઞાનક્રિયાના ઉપાસક છે, મોક્ષમાર્ગના સાધક છે, કર્મબાધા રહિત છે અને મહાન છે. ૩૭. જ્ઞાનક્રિયાનું સ્વરૂપ (દોહરા ) विनसि अनादि असुद्धता, होइ सुद्धता पोख । ता परनतिको बुध હૈં, ગ્યાન યિાસી મોવ।। રૂ૮।। શબ્દાર્થ:- વિનસિ નષ્ટ થઈને. પોખ પુષ્ટ. ૫રતિ ચાલ. અર્થ:- જ્ઞાનીઓ કહે છે કે અનાદિકાળની અશુદ્ધતા નષ્ટ કરનાર અને શુદ્ધતાને પુષ્ટ કરનાર પરિણતિ જ્ઞાનક્રિયા છે અને તેનાથી જ મોક્ષ થાય છે. ૩૮. સમ્યક્ત્વથી ક્રમે ક્રમે જ્ઞાનની પૂર્ણતા થાય છે (દોહરા ) = = = जगी सुद्ध समकित कला, बगी मोख मग जोइ । वहै करम चूरन करै, क्रम क्रम पूरन होइ ।। ३९ ।। जाके घट ऐसी दसा, साधक ताकौ नाम । जैसे जो दीपक धरै, सो उजियारौ धाम ।। ४० ।। શબ્દાર્થ:- બગી ચાલી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #380 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates સાધ્ય-સાધક દ્વાર અર્થ:- સમ્યગ્દર્શનનું જે કિરણ પ્રગટ થાય છે અને મોક્ષનાં માર્ગમાં ચાલે છે તે ધીરે ધીરે કર્મોનો નાશ કરતું પરમાત્મા બને છે. ૩૯. જેના ચિત્તમાં આવા સમ્યગ્દર્શનના કિરણનો ઉદય થયો છે તેનું જ નામ સાધક છે, જેમ કે જે ઘરમાં દીપક સળગાવવામાં આવે છે તે જ ઘરમાં અજવાળું થાય છે. ૪૦. સમ્યક્ત્વનો મહિમા (સવૈયા એકત્રીસા ) जाके घट अंतर मिथ्यात अंधकार गयौ, भयौ परगास सुद्ध समकित भानकौ । जाकी मोहनिद्रा घटी ममता पलक फटी, जान्यौ जिन मरन अवाची भगवानकौ ॥ जाक ग्यान तेज बग्यौ उद्दिम उदार जग्यौ, लगौ सुख पोख समरस सुधा पानकौ । ताही सुविचच्छनको संसार निकट आयौ, पायौ तिन मारग सुगम निरवानकौ । । ४१।। વચનાતીત. બગ્યૌ = શબ્દાર્થ:- અવાચી વધ્યું. અર્થ:- જેના હૃદયમાં મિથ્યાત્વનો અંધકાર નષ્ટ થવાથી શુદ્ધ સમ્યગ્દર્શનનો સૂર્ય પ્રકાશિત થયો, જેની મોહનિદ્રા દૂર થઈ ગઈ અને મમતાની પલકો ઊઘડી ગઈ, જેણે વચનાતીત પોતાના પરમેશ્વરનું સ્વરૂપ ઓળખી લીધું છે, જેના જ્ઞાનનું તેજ પ્રકાશિત થયું, જે મહાન ઉઘમમાં સાવધાન થયો, જે સામ્યભાવના અમૃતરસનું પાન કરીને પુષ્ટ થયો, તે જ જ્ઞાનીને સંસારનો અંત સમીપ આવ્યો છે અને તેણે જ નિર્વાણનો સુગમ માર્ગ પ્રાપ્ત કર્યો છે. ૪૧. = ૩૫૩ चित्पिण्डचण्डिमविलासिविकासहासः आनन्दसुस्थितसदास्खलितैकरूप शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः । स्तस्यैव चायमुदयत्यचलार्चिरात्मा।।५।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates डिनारे.. સમ્યગ્નાનનો મહિમા ( સવૈયા એકત્રીસા ) जाके हिरदै मैं स्याद्वाद साधना करत, सुद्ध आतमाको अनुभौ प्रगट भयौ है । जाके संकलप विकलपके विकार मिटि, सदाकाल एकीभाव रस परिनयौ है । जिन बंध विधि परिहार मोख अंगीकार, ऐसौ सुविचार पच्छ सोऊ छांड़ि दयौ है। ताको ग्यान महिमा उदोत दिन दिन प्रति, सोही भवसागर उलंघि पार गयौ है ।। ४२ ।। શબ્દાર્થ:- પરિનયૌ થયો. પરિહાર નષ્ટ. અંગીકાર स्वीझर. पार = = = સમયસાર નાટક = અર્થ:- સ્યાદ્વાદના અભ્યાસથી જેના અંતઃકરણમાં શુદ્ધ આત્માનો અનુભવ પ્રગટ થયો, જેના સંકલ્પ-વિકલ્પના વિકાર નષ્ટ થઈ ગયા અને સદૈવ જ્ઞાનભાવરૂપ થયો, જેણે બંધવિધિના ત્યાગ અને મોક્ષના સ્વીકારનો સદ્વિચાર પણ છોડી દીધો છે, જેના જ્ઞાનનો મહિમા દિવસે-દિવસે પ્રગટ થયો છે, તે જ સંસારસાગરથી પા૨ થઈને तेना डिनारे पहींय्यो छे. ४२. અનુભવમાં નયપક્ષ નથી. (સવૈયા એકત્રીસા) अस्तिरूप नासति अनेक एक थिररूप, अथिर इत्यादि नानारूप जीव कहियै । स्याद्वाददीपितलसन्महसि प्रकाशे शुद्धस्वभावमहिमन्युदिते मयीति । किं बन्धमोक्षपथपातिभिरन्यभावै र्नित्योदयः परमयं स्फुरतु स्वभावः ।। ६ । चित्रात्मशक्तिसमुदायमयोऽयमात्मा सद्यः प्रणश्यति नयेक्षणखण्ड्यमानः। तस्मादखण्डमनिराकृतखण्डमेक मेकान्तशान्तमचलं चिदहं महोऽस्मि ।।७।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #382 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સાધ્ય-સાધક દ્વાર दीसै एक नैकी प्रतिपच्छी न अपर दूजी, नैको न दिखाइ वाद विवादमै रहियै।। थिरता न होइ विकलपकी तरंगनिमैं , चंचलता बढे अनुभौ दसा न लहियै। तातै जीव अचल अबाधित अखंड एक ऐसौ पद साधिकै समाधि सुख गहियै।। ४३।। શબ્દાર્થ:- થિર = સ્થિર. અથિર = ચંચળ. પ્રતિપથ્થી = વિપરીત. અપર = બીજું. થિરતા = શાંતિ. સમાધિ = અનુભવ. અર્થ - જીવ પદાર્થ નયની અપેક્ષાએ અસ્તિ-નાસ્તિ, એક-અનેક, સ્થિરઅસ્થિર આદિ અનેક રૂપે કહેવામાં આવ્યો છે. જો એક નયથી વિપરીત બીજો નય ન બતાવવામાં આવે તો વિપરીતતા દેખાય છે અને વાદ-વિવાદ ઉપસ્થિત થાય છે. એવી દશામાં અર્થાત્ નયની વિકલ્પજાળમાં પડવાથી ચિત્તને વિશ્રામ મળતો નથી અને ચંચળતા વધવાથી અનુભવ ટકી શકતો નથી, તેથી જીવ પદાર્થને અચળ, અબાધિત, અખંડિત અને એક સાધીને અનુભવનો આનંદ લેવો જોઈએ. ભાવાર્થ- એક નય પદાર્થને અતિરૂપ કહે છે તો બીજો નય તે જ પદાર્થને નાસ્તિરૂપ કહે છે, એક નય તેને એકરૂપ કહે છે તો બીજે નય તેને અનેક કહે છે, એક નય નિત્ય કહે છે તો બીજો નય તેને અનિત્ય કહે છે, એક નય શુદ્ધ કહે છે તો બીજો નય તેને અશુદ્ધ કહે છે, એક નય જ્ઞાની કહે છે તો બીજો નય તેને અજ્ઞાની કહે છે, એક નય સંબંધ કહે છે તો બીજો નય તેને અબંધ કહે છે, આવી રીતે પરસ્પર વિરુદ્ધ અનેક ધર્મોની અપેક્ષાએ પદાર્થ અનેકરૂપ કહેવાય છે. જ્યારે પહેલો નય કહેવામાં આવ્યો હોય ત્યારે તેનો વિરોધી બતાવવામાં ન આવે તો વિવાદ ઊભો થાય છે અને નયના ભેદ વધવાથી અનેક વિકલ્પો ઉત્પન્ન થાય છે જેનાથી ચિત્તમાં ચંચળતા વધવાથી અનુભવ નષ્ટ થઈ જાય છે, તેથી પ્રથમ અવસ્થામાં તો નયોને જાણવા આવશ્યક છે. પછી તેમના દ્વારા પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ નક્કી કર્યા પછી એક શુદ્ધ બુદ્ધ આત્મા જ ઉપાદેય છે. ૪૩. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #383 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩પ૬ સમયસાર નાટક આત્મા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અખંડિત છે (સવૈયા એકત્રીસા) जैसैं एक पाकौ आंबफल ताके चार अंस, रस जाली गुठली छीलक जब मानिये। यौंतौ न बनै पै ऐसे बनै जैसै वहै फल, रूप रस गंध फास अखंड प्रमानियै।। तैसै एक जीवकौ दरव खेत काल भाव, अंस भेद करि भिन्न भिन्न न बखानियै। दर्वरूप खेतरूप कालरूप भावरूप, चारौंरूप अलख अखंड सत्ता मानियै।। ४४ ।। શબ્દાર્થ:- આંબફળ = કેરી. ફાસ = સ્પર્શ. અખંડ = અભિન્ન. અલખ = આત્મા. અર્થ - કોઈ એમ સમજે કે જેવી રીતે પાકા આમ્રફળમાં રસ, જાળી, ગોટલી અને છાલ એવી રીતે ચાર અંશ છે, તેવી જ રીતે પદાર્થમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ ચાર અંશ છે એમ નથી. આ રીતે છે કે જેવી રીતે આમ્રફળ છે અને તેના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, તેનાથી અભિન્ન છે, તેવી જ રીતે જીવપદાર્થના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તેનાથી અભિન્ન છે અને આત્મસત્તા પોતાના સ્વચતુષ્ટયથી સદા અખંડિત છે. ભાવાર્થ:- જો કોઈ ઇચ્છે કે અગ્નિથી ઉષ્ણતા ભિન્ન કરવામાં આવે, અર્થાત્ કોઈ તો અગ્નિ પોતાની પાસે રાખે અને બીજાની પાસે ઉષ્ણતા સોંપે તો તેમ બની શકતું નથી, તેવી જ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને પદાર્થથી અભિન્ન જાણવા જોઈએ. ૪૪. જ્ઞાન અને શયનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા) कोऊ ग्यानवान कहै ग्यान तौ हमारो रूप, ज्ञेय षट दर्व सो हमारौ रूप नाहीं है। न द्रव्येण खण्डयामि, न क्षेत्रेण खण्डयामि न कालेन खण्डयामि, न भावेन खण्डयामि; सुविशुद्ध થવો જ્ઞાનમાત્રમાવોમા -આ સંસ્કૃત અંશ મુદ્રિત બન્ને પ્રતિઓમાં નથી, પણ ઈડરની પ્રતિમાં છે. योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव। ज्ञेयो ज्ञेयज्ञानकल्लोलवल्गन ज्ञानज्ञेयज्ञातमद्वस्तुमात्रः।।८।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #384 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સાધ્ય-સાધક દ્વાર ૩પ૭ एक नै प्रवांन ऐसे दूजी अब कहूं जैसै , सरस्वती अक्खर अरथ एक ठाहीं है।। तैसै ग्याता मेरौ नाम ग्यान चेतना विराम, ज्ञेयरूप सकति अनंत मुझ पांही है। आ कारन वचनके भेद भेद कहै कोऊ, ग्याता ग्यान ज्ञेयकौ विलास सत्ता मांही है।। ४५ ।। અર્થ - કોઈ જ્ઞાની કહે છે કે જ્ઞાન મારું રૂપ છે અને જ્ઞય-છ દ્રવ્ય મારું સ્વરૂપ નથી. ત્યાં શ્રીગુરુ સંબોધન કરે છે કે એક નય અર્થાત્ વ્યવહાર નથી તમારું કહેવું સત્ય છે અને બીજો નિશ્ચયનય હું કહું છું તે આ રીતે છે કે જેવી રીતે વિદ્યા, અક્ષર અને અર્થ એક જ સ્થાનમાં છે, ભિન્ન નથી; તેવી જ રીતે જ્ઞાતા આત્માનું નામ છે અને જ્ઞાન ચેતનનો પ્રકાર છે તથા તે જ્ઞાન શયરૂપ પરિણમન કરે છે તે શેયરૂપ પરિણમન કરવાની અનંતશક્તિ આત્મામાં જ છે, તેથી વચનના ભેદથી ભલે ભેદ કહો, પણ નિશ્ચયથી જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞયનો વિલાસ એક આત્મસત્તામાં જ છે. ૪૫. (ચોપાઈ ) स्वपर प्रकासक सकति हमारी। ताते वचन भेद भ्रम भारी।। ज्ञेय दशा दुविधा परगासी। निजरूपा पररूपा भासी।। ४६ ।। અર્થ:- આત્માની જ્ઞાન શક્તિ પોતાનું સ્વરૂપ જાણે છે અને પોતાના સિવાય અન્ય પદાર્થોને પણ જાણે છે, તેથી જ્ઞાન અને જ્ઞયનો વચન-ભેદ મૂર્ખાઓને મોટો ભ્રમ ઉત્પન્ન કરે છે. જ્ઞય અવસ્થા બે પ્રકારની છે એક તો અજ્ઞય અને બીજી પરય. ૪૬. ૧. ચેતના બે પ્રકારની છે-જ્ઞાનચેતના અને દર્શનચેતના. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ નૈ ભંગ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates (દોહરા ) निजरूपा आतम सकति, पररूपा पर वस्त। जिन लखि लीनौं पेंच यह, तिन लखि लियौ समस्त ।। ४७।। અર્થ:- સ્વજ્ઞેય આત્મા છે અને પરશેય આત્મા સિવાયના જગતના સર્વ પદાર્થો છે, જેણે આ સ્વજ્ઞેય અને ૫૨શેયની ગૂંચવણ (કોયડો) સમજી લીધી છે તેણે બધું જ જાણી લીધું છે એમ સમજો. ૪૭. સ્યાદ્વાદમાં જીવનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા) करम अवस्थामै असुद्धसौ विलोकियत, करम कलंकसौं रहित सुद्ध अंग है । उभै नै प्रवांन समकाल सुद्धासुद्ध रूप, ऐसौ परजाइ धारी जीव नाना रंग है । एक ही समैमैं त्रिधारूप पै तथापि याकी, अखंडित चेतना सकति सरवंग है। यहै स्यादवाद याकौ भेद स्यादवादी जानै, मूरख न माने जाकौ हियौ हगभंग है ।। ४८ ।। શબ્દાર્થ:- અવસ્થા = દશા. વિલોકિયત = દેખાય છે. ઉભૈ ( ઉભય ) શરીર સહિત, સંસારી. રંગ ધર્મ. ત્રિધા = બે. ત્રણ. દગ નય. ૫૨જાઈ ધારી આંધળો. = = = – સમયસાર નાટક क्वचिल्लसति मेचकं क्वचिन्मेचकामेचकं क्वचित्पुनरमेचकं सहजमेव तत्त्वं मम। तथापि न विमोहयत्यमलमेधसां तन्मनः અર્થ:- જો જીવની કર્મસહિત અવસ્થા ઉપર દષ્ટિ દેવામાં આવે તો તે વ્યવહારનયથી અશુદ્ધ દેખાય છે, જો નિશ્ચયનયથી કર્મમળ રહિત અવસ્થાનો વિચાર કરવામાં આવે તો તે નિર્દોષ છે, અને જો એ બન્ને નયોનો એકસાથે વિચાર કરવામાં આવે તો શુદ્ધાશુદ્ધરૂપ જણાય છે, –આ રીતે સંસારી જીવની વિચિત્ર ગતિ परस्परसुसंहतप्रकटशक्तिचक्रं स्फुरत् ॥ ९ ॥ = Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #386 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સાધ્ય-સાધક દ્વાર ૩૫૯ છે. જોકે તે એક ક્ષણમાં શુદ્ધ, અશુદ્ધ અને શુદ્ધાશુદ્ધ એવા ત્રણરૂપ છે તોપણ આ ત્રણે રૂપોમાં તે અખંડ ચૈતન્યશક્તિથી સર્વાગ સમ્પન્ન છે. આ જ સ્યાદ્વાદ છે, આ સ્યાદ્વાદનો મર્મ સ્યાદ્વાદી જ જાણે છે, જે મૂર્ખ હૃદયના આંધળા છે તે આ અર્થ સમજતા નથી. निहचै दरवद्रिष्टि दीजै तब एक रूप, गुन परजाइ भेद भावसौं बहुत है। असंख्य परदेस संजुगत सत्ता परमान, ग्यानकी प्रभासौं लोका लोक मानयुत है।। परजै तरंगनिके अंग छिनभंगुर है, चेतना सकतिसौं अखंडित अचुत है। सो है जीव जगत विनायक जगतसार, जाकी मौज महिमा अपार अदभुत है।। ४९ ।। શબ્દાર્થ - ભેદભાવ = વ્યવહારનય. સંજુગત (સંયુક્ત) = સહિત. જુત (યુક્ત ) = સહિત. અચુત = અચળ. વિનાયક = શિરોમણિ. મૌજ = સુખ. અર્થ:- આત્મા નિશ્ચયનય અને દ્રવ્યદષ્ટિથી એકરૂપ છે, ગુણપર્યાયોના ભેદ અર્થાત્ વ્યવહારનયથી અભેદરૂપ છે. અસ્તિત્વની દષ્ટિથી નિજ ક્ષેત્રાવગાહમાં સ્થિત છે, પ્રદેશોની દષ્ટિએ લોક-પ્રમાણ અસંખ્યપ્રદેશી છે, જ્ઞાયકદષ્ટિએ 'લોકાલોક પ્રમાણ છે. પર્યાયોની દષ્ટિએ ક્ષણભંગુર છે, અવિનાશી ચેતનાશક્તિની દષ્ટિએ નિત્ય છે. તે જીવ જગતમાં શ્રેષ્ઠ અને સાર પદાર્થ છે, તેના સુખગુણનો મહિમા અપરંપાર અને અભુત છે. ૪૯. ૧. લોક અને અલોકમાં તેના જ્ઞાનની પહોંચ છે. इतो गतमनेकतां दधदितः सदाप्येकता मितः क्षणविभङ्गुरं धुवमितः सदैवोदयात्। इतः परमविस्तृतं धृतमितः प्रदेशैर्निजै रहो सहजमात्मनस्तदिदमद्भुतं वैभवम्।।१०।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #387 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૦ સમયસાર નાટક विभाव सकति परनतिसौं विकल दीसै, सुद्ध चेतना विचारतें सहज संत है।। करम संजोगसौं कहावै गति जोनि वासी, निहचै सुरूप सदा मुक्त महंत है।। ज्ञायक सुभाउ धरै लोकालोक परगासी, सत्ता परवांन सत्ता परगासवंत है। सो है जीव जानत जहान कौतुक महान, जाकी किरति कहां न अनादि अनंत है।।५०।। શબ્દાર્થ- વિકલ = દુઃખી. સહજ સંત = સ્વાભાવિક શાંત. વાસી = રહેનાર. જહાન = લોક. કીરતિ (કીર્તિ) = યશ. કહાં ન = ક્યાં નથી. અર્થ:- આત્મા વિભાવ-પરિણતિથી દુ:ખી દેખાય છે, પણ તેની શુદ્ધ ચૈતન્યશક્તિનો વિચાર કરો તો તે સાહજિક શાંતિમય જ છે. તે કર્મના સંયોગથી ગતિ યોનિનો પ્રવાસી કહેવાય છે, પણ તેનું નિશ્ચય સ્વરૂપ જુઓ તો કર્મબંધનથી મુક્ત પરમેશ્વર જ છે. તેની જ્ઞાયક શક્તિ ઉપર દષ્ટિ મૂકો તો તે લોકાલોકનો જ્ઞાતાદ્રષ્ટા છે, જો તેના અસ્તિત્વ ઉપર ધ્યાન આપો તો નિજ ક્ષેત્રાવગાડું પ્રમાણ જ્ઞાનનો પિંડ છે. આવો જીવ જગતનો જ્ઞાતા છે. તેની લીલા વિશાળ છે, તેની કીર્તિ કયાં નથી ? અનાદિકાળથી ચાલી આવે છે અને અનંતકાળ સુધી ચાલશે. ૫૦. ૧. “કહાન' એવો પણ પાઠ છે. કહાન = કહાણી-વાર્તા. कषायकलिरेकतः स्खलति शान्तिरस्त्येकतो __भवोपहतिरेकतः स्पृशति मुक्तिरप्येकतः। जगत्रितयमेकतः स्फुरति चिच्चकास्त्येकतः स्वभावमहिमात्मनो विजयतेऽद्भुतादद्भुतः।।११।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #388 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સાધ્ય-સાધક દ્વાર ૩૬૧ સાધ્ય સ્વરૂપ કેવળજ્ઞાનનું વર્ણન (સવૈયા એકત્રીસા) पंच परकार ग्यानावरनको नास करि, प्रगटी प्रसिद्ध जग मांहि जगमगी है। ज्ञायक प्रभामै नाना ज्ञेयकी अवस्था धरि. अनेक भई पै एकताके रस पगी है।। याही भांति रहेगी अनंत काल परजंत, अनंत सकति फोरि अनंतसौं लगी है। नरदेह देवलमै केवल सरूप सुद्ध, ऐसी ग्यानज्योतिकी सिखा समाधि जगी है।। ५१ ।। शार्थ:- शेरि. = स्कुरित प्रशने. ३५८ = महि२. सिम (शिप) = पा. समाधि = अनुभव. અર્થ:- જગતમાં જે જ્ઞાયક જ્યોતિ પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મોનો નાશ કરીને ચમકતી પ્રગટ થઈ છે અને અનેક પ્રકારે શેયાકારે પરિણમન કરવા છતાં પણ જે એકરૂપ થઈ રહી છે તે જ્ઞાયકશક્તિ આવી જ રીતે અનંતકાળ સુધી રહેશે અને અનંત વીર્યની ફુરણા કરીને અક્ષયપદ પ્રાપ્ત કરશે. તે શુદ્ધ કેવળજ્ઞાનરૂપ પ્રભા મનુષ્ય-દેહરૂપ મંદિરમાં પરમ શાંતિમય પ્રગટ થઈ છે. ૫૧. અમૃતચંદ્ર કળાના ત્રણ અર્થ (સવૈયા એકત્રીસા) अच्छर अरथमैं मगन रहै सदा काल, महासुख देवा जैसी सेवा कामगविकी। जयति सहजतेज:पुञ्जमज्जत्रिलोकी स्खलदखिलविकल्पोऽप्येक एकस्वरूपः। स्वरसविसरपूर्णाच्छिन्नतत्त्वोपलम्भः प्रसभनियमितार्चिश्चिच्चमत्कार एषः।।१२।। अविचलितचिदात्मन्यात्मनात्मानमात्म न्यनवरतनिमग्नं धारयद् ध्वस्तमोहः। उदितममृतचन्द्रज्योतिरेतत्समन्ता ज्ज्वलतु विमलपूर्ण निःसपत्नस्वभावम्।।१३।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬ર Version 001: remember to check http://www.Atma Dharma.com for updates अमल अबाधित अलख गुन गावना है, पावना परम सुद्ध भावना है भविकी ।। मिथ्यात तिमिर अपहारा वर्धमान धारा, સમયસાર નાટક जैसी उभै जामलौं किरण दीपैं रविकी । ऐसी है अमृतचन्द्र कला त्रिधारूप धरै, अनुभौ दसा गरंथ टीका बुद्धि कविकी ।। ५२ ।। = = આત્મા. પાવના શબ્દાર્થ:- કામવિ કામધેનુ. અલખ પવિત્ર. અપહારા = નાશ કરનારી. વર્ધમાન ઉન્નતિરૂપ. ઉભૈ જામ = બે પહોર. ત્રિધારૂપ = ત્રણ પ્રકારની. = = અર્થ:- અમૃતચંદ્રસ્વામીની ચંદ્રકળા અનુભવની, ટીકાની અને કવિતાની–એમ ત્રણ રૂપે છે તે સદાકાળ અક્ષર અર્થ અર્થાત્ મોક્ષપદાર્થથી ભરપૂર છે, સેવા કરવાથી કામધેનુ સમાન મહાસુખદાયક છે, એમાં નિર્મળ અને શુદ્ધ પરમાત્માના ગુણસમૂહનું વર્ણન છે, ૫૨મ પવિત્ર છે, નિર્મળ છે અને ભવ્યજીવોને ચિંતવન કરવા યોગ્ય છે, મિથ્યાત્વનો અંધકાર નષ્ટ કરનાર છે, બપોરના સૂર્ય સમાન ઉન્નતિશીલ છે. ૫૨. (દોહરા ) नाम साध्य साधक कह्यौ, द्वार द्वादसम ठीक । समयसार नाटक सकल, पूरन भयौ सटीक ।। ५३ ।। અર્થ:- સાધ્ય-સાધક નામના બારમા અધિકારનું વર્ણન કર્યું અને શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત સમયસારજી સમાપ્ત થયું. ૫૩. ગ્રંથના અંતમાં ગ્રંથકા૨ની આલોચના (દોહરા ) अब कवि निज पूरब दसा, कहैं आपसौं आप। सहज हरख मनमै धरै, करै न पश्चाताप।।५४।। અર્થ:- સ્વરૂપનું જ્ઞાન થવાથી પ્રસન્નતા પ્રગટ થઈ છે અને સંતાપનો અભાવ થયો છે તેથી હવે કાવ્યકર્તા પોતે જ પોતાની પૂર્વદશાની આલોચના કરે છે. ૫૪. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #390 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સાધ્ય-સાધક દ્વાર ( सवैया खेऽत्रीसा ) जो मैं आपा छांड़ि दीनौ पररूप गहि लीनौ, कीनौ न बसेरौ तहां जहां मेरौ थल है। भोगनिकौ भोगी है करमको करता भयौ, हिरदै हमारे राग द्वेष मोह मल है । ऐसी विपरीत चाल भई जो अतीत काल, सो तो मेरे क्रियाकी ममताहीको फल है । ग्यान दृष्टि भासी भयौ क्रियासौं उदासी वह, मिथ्या मोह निद्रामै सुपनकोसौ छल है ।। ५५ ।। શબ્દાર્થ:- બસેરૌ નિવાસ. થલ = સ્થાન. અતીત કાલ પૂર્વ સમય. અર્થ:- મેં પૂર્વે મારા સ્વરૂપનું ગ્રહણ કર્યું નહોતું, ૫૨૫દાર્થોને પોતાના માન્યા અને ૫૨મ સમાધિમાં લીન ન થયો, ભોગોનો ભોક્તા થઈને કર્મોનો કર્તા થયો અને હૃદય રાગ-દ્વેષ-મોહના મળથી મલિન રહ્યું. આવી વિભાવ પરિણતિમાં અમે મમત્વભાવ રાખ્યો. અર્થાત્ વિભાવપરિણતિને આત્મપરિણતિ સમજ્યા, તેના ફળથી અમારી આ દશા થઈ. હવે જ્ઞાનનો ઉદય થવાથી ક્રિયાથી વિરક્ત થયો છું, આગળ કહેલું જે કાંઈ થયું તે મિથ્યાત્વની મોહનિદ્રામાં સ્વપ્ન જેવું છળ થયું છે, હવે નિદ્રા डी गई. पथ. = = ( छोड़रा ) अमृतचंद्र मुनिराजकृत, पूरन भयौ गिरंथ । समयसार नाटक प्रगट, पंचम गतिको पंथ ।। ५६ ।। यस्माद्वैतमभूत्पुरा स्वपरयोर्भूतं यतोऽत्रान्तरं रागद्वेषपरिग्रहे सति यतो जातं क्रियाकारकैः । भुञ्जाना च यतोऽनुभूतिरखिलं खिन्नं क्रियायाः फलं तद्विज्ञानघनौघमग्नमधुना किञ्चिन्न किञ्चित्किल।।१४।। स्वशक्तिसंसूचितवस्तुतत्त्वैर्व्याख्या कृतेयं समयस्य शब्दैः। स्वरूपगुप्तस्य न किञ्चिदस्ति कर्तव्यमेवामृतचन्द्रसूरेः।। १५ ।। इती समयसारकलशाः समाप्ताः।। ૩૬૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #391 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૪ સમયસાર નાટક અર્થ- સાક્ષાત્ મોક્ષનો માર્ગ બતાવનાર શ્રી અમૃતચંદ્ર મુનિરાજકૃત નાટક સમયસાર ગ્રંથ' સંપૂર્ણ થયો. પ૬. બારમા અધિકારનો સાર –જે સાથે તે સાધક, જેને સાધવામાં આવે તે સાધ્ય છે. મોક્ષમાર્ગમાં “મેં સાધ્ય સાધક મેં અબાધક”ની નીતિથી આત્મા જ સાધ્ય છે અને આત્મા જ સાધક છે, ભેદ એટલો જ છે કે ઊંચી અવસ્થા સાધ્ય અને નીચલી અવસ્થા સાધક છે, તેથી કેવળજ્ઞાની અહંત સિદ્ધ પર્યાય સાધ્ય અને સમ્યગ્દષ્ટિ શ્રાવક સાધુ (વગેરે) અવસ્થાઓ સાધક છે. અનંતાનુબંધીની ચોકડી અને દર્શનમોહનીયત્રયનો અનુદય થવાથી સમ્યગ્દર્શન થાય છે અને સમ્યગ્દર્શન પ્રગટ થતાં જ જીવ ઉપદેશનો વાસ્તવિક પાત્ર થાય છે, તેથી મુખ્ય ઉપદેશ તન, ધન, જન આદિ તરફથી રાગ દૂર કરવાનો અને વ્યસન તથા વિષય-વાસનાઓથી વિરક્ત થવાનો છે. જ્યારે લૌકિક સંપત્તિ અને વિષયવાસનાઓથી ચિત્ત વિરક્ત થઈ જાય છે ત્યારે ઇન્દ્ર, અનિંદ્રની સમ્પદા પણ વિરસ અને નિસ્સાર જણાવા લાગે છે તેથી જ્ઞાનીઓ સ્વર્ગાદિની અભિલાષા કરતા નથી કારણ કે જ્યાં સુધી (ઉપર) ચડીને “દેવ ઇક ઇન્દ્રી ભયા”ની ઉક્તિ અનુસાર ફરી નીચે પડે છે તેને ઉન્નતિ જ કહેતા નથી અને જે સુખમાં દુ:ખનો સમાવેશ છે તે સુખ નથી દુઃખ જ છે, તેથી વિવેકી જીવ સ્વર્ગ અને નરક બન્નેને એક સરખા ગણે જ છે. આ સર્વથા અનિત્ય સંસારમાં કોઈ પણ વસ્તુ એવી નથી જેના પ્રત્યે અનુરાગ કરવામાં આવે; કારણ કે ભોગોમાં રોગ, સંયોગમાં વિયોગ, વિધામાં વિવાદ, શુચિમાં ગ્લાનિ, જયમાં હાર પ્રાપ્ત થાય છે. ભાવએ છે કે સંસારની જેટલી સુખ સામગ્રી છે તે દુઃખમય જ છે, તેથી સુખની સહેલી એકલી ઉદાસીનતા જાણીને તેની જ ઉપાસના કરવી જોઈએ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #392 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સ્વ. કવિવર પં. બનારસીદાસજી વિરચિત ચૌદ ગુણસ્થાનાધિકાર (૧૩). મંગળાચરણ (દોહરા) जिन-प्रतिमा जिन-सारखी, नमै बनारसि ताहि। जाकी भक्ति प्रभावसौं, कीनौ ग्रन्थ निवाहि।।१।। શબ્દાર્થ- સારખી = જેવી. નિવાહિ = નિર્વાહ. અર્થ - જેની ભક્તિના પ્રસાદથી આ ગ્રંથ નિર્વિજ્ઞ સમાપ્ત થયો એવી જિનરાજ-સમાન જિન-પ્રતિમાને પં. બનારસીદાસજી નમસ્કાર કરે છે. ૧. જિન-પ્રતિબિંબનું માહાભ્ય (સવૈયા એકત્રીસા) जाके मुख दरससौं भगतके नैननिकौं, थिरताकी बानी बढ़े चंचलता विनसी। मुद्रा देखि केवलीकी मुद्रा याद आवै जहां, जाके आगै इंद्रकी विभूति दीसै तिनसी।। जाकौ जस जपत प्रकास जगै हिरदेमैं , सोइ सुद्धमति होइ हुती जु मलिनसी। कहत बनारसी सुमहिमा प्रगट जाकी, सोहै जिनकी छबि सुविद्यमान जिनसी।।२।। શબ્દાર્થ:- બાનિ = આદત. વિનસી = નષ્ટ થઈ. વિભૂતિ = સમ્પત્તિ. તિનસી (તૃણસી) = તણખલા સમાન. મલિનસી (મલીનસી) = મેલા જેવી. જિનસી = જિનદેવ જેવી. અર્થ:- જેમના મુખનું દર્શન કરવાથી ભક્તજનોના નેત્રોની ચંચળતા નષ્ટ ૧. “કુમતિ મલિનસી ' એવો પણ પાઠ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #393 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૬ સમયસાર નાટક થાય છે અને સ્થિર થવાની આદત વધે છે અર્થાત્ એકદમ ટકટકી લગાવીને જોવા લાગે છે; જે મુદ્રા જોવાથી કેવળી ભગવાનનું સ્મરણ થઈ જાય છે, જેની સામે સુરેન્દ્રની સંપત્તિ પણ તણખલા સમાન તુચ્છ ભાસવા લાગે છે, જેના ગુણોનું ગાન કરવાથી હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ થાય છે અને જે બુદ્ધિ મલિન હતી તે પવિત્ર થઈ જાય છે. પં. બનારસીદાસજી કહે છે કે જિનરાજના પ્રતિબિંબનો પ્રત્યક્ષ મહિમા છે, જિનેન્દ્રની મૂર્તિ સાક્ષાત્ જિનેન્દ્ર સમાન સુશોભિત થાય છે. ૨. જિન-મૂર્તિપૂજકોની પ્રશંસા (સવૈયા એકત્રીસા) जाके उर अंतर सुद्रिष्टिकी लहर लसी, विनसी मिथ्यात मोहनिद्राकी ममारखी। सैली जिनशासनकी फैली जाकै घट भयौ, गरबको त्यागी षट-दरवको पारखी।। आगमकै अच्छर परे हैं जाके श्रवनमैं , हिरदै-भंडारमैं समानी वानी आरखी। कहत बनारसी अलप भवथिति जाकी, सोई जिन प्रतिमा प्रवांनै जिन सारखी।।३।। શબ્દાર્થ:- સુદ્રિષ્ટિ = સમ્યગ્દર્શન. અમારખી = મૂછ-અચેતનપણું. સૈલી (શૈલી) = પદ્ધતિ. ગરવ (ગર્વ) = અભિમાન, પારખી = પરીક્ષક, શ્રવન = કાન. સમાન = પ્રવેશ કરી ગઈ. આરખી (આર્ષિત) ઋષિ પ્રણીત. અલપ (અલ્પ) = થોડી. અર્થ - પં. બનારસીદાસજી કહે છે કે જેના અંતરંગમાં સમ્યગ્દર્શનની લહેરો ઉત્પન્ન થઈને મિથ્યાત્વમોહનીયજનિત નિદ્રાની અસાવધાની નષ્ટ થઈ ગઈ છે, જેમના હૃદયમાં જૈનમતની પદ્ધતિ પ્રગટ થઈ છે, જેમણે મિથ્યાભિમાનનો ત્યાગ કર્યો છે, જેમને છ દ્રવ્યોના સ્વરૂપની ઓળખાણ થઈ છે, જેમને અરહંત કથિત આગમનો ઉપદેશ શ્રવણગોચર થયો છે, જેમના હૃદયરૂપ ભંડારમાં જૈનઋષિઓના વચનો પ્રવેશ કરી ગયા છે, જેમનો સંસાર નિકટ આવ્યો છે, તેઓ જ જિન-પ્રતિમાને જિનરાજ સમાન માને છે. ૩ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #394 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ચતુર્દશ ગુણસ્થાનાધિકાર પ્રતિજ્ઞા ( ચોપાઈ ) जिन - प्रतिमा जन दोष निकंदै । सीस नमाइ बनारसि बंदै ।। फिरि मनमांहि विचारै ऐसा | नाटक गरंथ परम पद जैसा ।। ४ । परम तत्त परचै इस मांही। गुनथानककी रचना नांही ॥ यामैं गुनथानक रस आवै। तो गरंथ अति सोभा पावै ।।५।। = = શબ્દાર્થ:- નિકદે નષ્ટ કરે. ગુનથાનક ( ગુણસ્થાન ) મોહ અને યોગના નિમિત્તથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ આત્માના ગુણોની તારતમ્યરૂપ અવસ્થા-વિશેષને ગુણસ્થાન કહે છે. યામેં આમાં. = અર્થ:- જિનરાજની પ્રતિમા ભક્તોનું મિથ્યાત્વ દૂર કરે છે. તે જિનપ્રતિમાને પં. બનારસીદાસજીએ નમસ્કાર કરીને મનમાં એવો વિચાર કર્યો કે નાટક સમયસાર ગ્રંથ પરમપદરૂપ છે અને આમાં આત્મતત્ત્વનું વ્યાખ્યાન તો છે, પરંતુ ગુણસ્થાનોનું વર્ણન નથી. જો આમાં ગુણસ્થાનોની ચર્ચા ઉમેરાય તો ગ્રંથ બહુ જ ઉપયોગી થઈ શકે. ૪. ૫. (દોહરા ) इह विचारि संछेपसौं, गुनथानक रस चोज । વર્નન રૈવનારસી, ારન સિવ-પથ વોન।।૬।। नियत एक विवहारसौं जीव चतुर्दस भेद । रंग जोग बहु विधि भयौ, ज्यौं पट सहज सुफेद ।। ७ ।। શબ્દાર્થ:- સંછેપસૌં = થોડામાં. જોગ (યોગ ) સંયોગ. પટ = વસ્ત્ર. " ૩૬૭ = Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #395 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૮ સમયસાર નાટક અર્થ - આમ વિચારીને પંડિત બનારસીદાસજી મોક્ષમાર્ગને શોધવામાં કારણભૂત ગુણસ્થાનોનું સંક્ષેપમાં વર્ણન કરે છે. ૬. જીવપદાર્થ નિશ્ચયનયથી એકરૂપ છે અને વ્યવહારનયથી ગુણસ્થાનોના ભેદથી ચૌદ પ્રકારનો છે. જેવી રીતે શ્વેત વસ્ત્ર રંગોના સંયોગથી અનેક રંગનું થઈ જાય છે, તેવી જ રીતે મોટું અને યોગના સંયોગથી સંસારી જીવોમાં ચૌદ અવસ્થાઓ પ્રાપ્ત થાય છે. ૭. ચૌદ ગુણસ્થાનોનાં નામ (સવૈયા એકત્રીસા) प्रथम मिथ्यात दूजौ सासादान तीजौ मिश्र, चतुर्थ अव्रत पंचमौ विरत रंच है। छठौ परमत्त नाम सातमो अपरमत्त, आठमो अपूरवकरन सुख संच है।। नौमौ अनिवृत्तिभाव दशमो सूच्छम लोभ , एकादशमो सु उपसांत मोह बंच है। द्वादशमो खीनमोह तेरहो सजोगी जिन, चौदहो अजोगी जाकी थिति अंक पंच है।।८।। શબ્દાર્થ - પંચ = જરા પણ. સુખ સંચ = આનંદનો સંગ્રહ, વંચ (વંચકતા) = ઠગાઈ–દગો. થિતિ = સ્થિતિ. અંક પંચ = પાંચ અક્ષર. અર્થ - પહેલું મિથ્યાત્વ, બીજાં સાસાદન, ત્રીજો મિશ્ર, ચોથું અવ્રતસમ્યગ્દષ્ટિ, પાંચમું દેશવ્રત, છઠું પ્રમત્તમુનિ, સાતમું અપ્રમત્તમુનિ, આઠમું અપૂર્વકરણ, નવમું અનિવૃત્તિકરણ, દશમું સૂક્ષ્મલોભ, અગિયારમું ઉપશાંતમોહ, બારમું ક્ષીણમોહ, તેરમું સયોગી જિન અને ચૌદમું અયોગી જિન જેની સ્થિતિ અ, ઇ, 6, 8, લુ-આ પાંચ અક્ષરોના ઉચ્ચારણના સમય જેટલી છે. ૮. - મિથ્યાત્વ ગુણસ્થાનનું વર્ણન (દોહરો) बरनै सब गुनथानके, नाम चतुर्दस सार। अब बरनौं मिथ्यातके, भेद पंच परकार।।९।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #396 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૬૯ અર્થ:- ગુણસ્થાનોના ચૌદ મુખ્ય નામ બતાવ્યા, હવે પાંચ પ્રકારના મિથ્યાત્વનું વર્ણન કરે છે. ૯. મિથ્યાત્વ ગુણસ્થાનમાં પાંચ પ્રકારના મિથ્યાત્વનો ઉદય રહે છે. ( સવૈયા એકત્રીસા ) प्रथम एकांत नाम मिथ्यात अभिग्रहीत, दूजौ विपरीत अभिनिवेसिक गोत है। तीजौ विनै मिथ्यात अनाभिग्रह नाम जाकौ, चौथौ संसै जहां चित्त भौंरकौसौ पोत है । पांचमौ अग्यान अनाभोगिक गहलरूप, जाकै उदै चेतन अचेतसौ होत है । एई पांचौं मिथ्यात जीवकौं जगमैं भ्रमावैं, इनकौ विनास समकितकौ उदोत है ।। १० ।। વહાણ. ગહલ = શબ્દાર્થ:- ગોત અચેતનપણું. ઉદોત = નામ. ભોંર વમળ. પોત = પ્રગટ થવું. = અર્થ:- પહેલું અભિગ્રહીત અર્થાત્ એકાંત મિથ્યાત્વ છે, બીજું અભિનિવેશિક અર્થાત્ વિપરીત મિથ્યાત્વ છે, ત્રીજું અનાભિગ્રહ અર્થાત્ વિનય મિથ્યાત્વ છે, ચોથું ચિત્તને વમળમાં પડેલા વહાણની જેમ ડામાડોળ કરનાર સંશય મિથ્યાત્વ છે, પાંચમું અનાભોગિક અર્થાત્ અજ્ઞાન મિથ્યાત્વ સર્વથા અસાવધાનીની મૂર્તિ છે. આ પાંચેય મિથ્યાત્વ જીવને સંસારમાં ભ્રમણ કરાવે છે અને એનો નાશ થવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. ૧૦. એકાંત મિથ્યાત્વનું સ્વરૂપ (દોહરા ) जो इकंत नय पच्छ गहि, छकै कहावै दच्छ। सो इकंतवादी पुरुष, मृषावंत परतच्छ।।११।। શબ્દાર્થ:- કૃપાવંત = જૂઠો. પરતચ્છ (પ્રત્યક્ષ ) = સાક્ષાત્. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #397 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭) સમયસાર નાટક અર્થ - જે કોઈ એક નયની હઠ પકડીને, તેમાં જ લીન થઈને પોતાને તત્ત્વજ્ઞાની કહે છે. તે પુરુષ એકાંતવાદી સાક્ષાત્ મિથ્યાત્વી છે. ૧૧. વિપરીત મિથ્યાત્વનું સ્વરૂપ (દોહરા) ग्रंथ उकत पथ उथपि जो, थापै कुमत स्वकीउ। सुजस हेतु गुरुता गहै, सो विपरीती जीउ।।१२।। શબ્દાર્થ:- ઉક્ત = કહેલું. ઉથપિ = ખંડન કરીને. ગુરુતા = બડાઈ. અર્થ:- જે આગમકથિત માર્ગનું ખંડન કરીને સ્નાન, સ્પર્થ, અસ્પૃશ્ય આદિમાં ધર્મ બતાવીને પોતાનું કપોલકલ્પિત પાખંડ પુષ્ટ કરે છે અને પોતાની પ્રસિદ્ધિ માટે મોટો બનીને ફરે છે તે જીવ વિપરીત મિથ્યાત્વી છે. ૧૨. વિનય મિથ્યાત્વનું સ્વરૂપ (દોહરા) देव कुदेव सुगुरु कुगुरु , ठानै समान जु कोइ। नमै भगतिसौं सबनिकौं, विनै मिथ्याती सोइ।।१३।। અર્થ- જે સુદેવ-કુદેવ, સુગુરુ-કુગુરુ, સશાસ્ત્ર-કુશાસ્ત્ર, બધાને એક સરખા ગણે છે અને વિવેક વિના બધાની ભક્તિ, વંદન કરે છે તે જીવ વિનય મિથ્યાત્વી છે. ૧૩. સંશય મિથ્યાત્વનું સ્વરૂપ (દોહરા) जो नाना विकलप गहै, रहै हियै हैरान। थिर है तत्त्व न सद्दहै, सो जिय संसयवान।।१४।। અર્થ- જે જીવ અનેક પ્રકારનું અવલંબન કરીને ચંચળ ચિત્તવાળો રહે છે અને સ્થિરચિત્ત થઈને પદાર્થનું યથાર્થ શ્રદ્ધાન કરતો નથી તે સંશય મિથ્યાત્વી છે. ૧૪. અજ્ઞાન મિથ્યાત્વનું સ્વરૂપ (દોહરા) जाकौ तन दुख दहलसौं, सुरत होत नहि रंच। गहल रूप वरतै सदा, सो अग्यान तिरजंच।।१५।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #398 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ચતુર્દશ ગુણસ્થાનાધિકાર શબ્દાર્થ:- સુરત ભાન, પંચ જરાપણ. ગહલ = અચેતનપણું. અર્થ:- જેને શારીરિક કષ્ટના ઉદ્વેગથી જરાપણ ભાન (રહ્યું) નથી અને સદૈવ તત્ત્વજ્ઞાનથી અજાણ રહે છે, તે જીવ અજ્ઞાની છે, પશુ સમાન છે. ૧૫. મિથ્યાત્વના બે ભેદ (દોહરા ) पंच भेद मिथ्यातके, कहै जिनागम जोइ । सादि अनादि सरूप अब, कहूं अवस्था दोइ ।। १६ ।। = = અર્થ:- જૈનશાસ્ત્રોમાં જે પાંચ પ્રકારના મિથ્યાત્વનું વર્ણન કર્યું છે તેના સાદિ અને અનાદિ બન્નેનું સ્વરૂપ કહું છું. ૧૬. સાદિ મિથ્યાત્વનું સ્વરૂપ (દોહરા ) जो मिथ्या दल उपसमै, ग्रंथि भेदि बुध होइ । फिर आवै मिथ्यातमैं, सादि मिथ्याती सोइ ।। १७ ।। ૩૭૧ અર્થ:- જે જીવ દર્શનમોહનીયના દળને અર્થાત્ મિથ્યાત્વ, સમ્યક્-મિથ્યાત્વ અને સમ્યક્–પ્રકૃતિને ઉપશમ કરીને મિથ્યાત્વ ગુણસ્થાનથી ચઢીને સમ્યક્ત્વનો સ્વાદ લે છે અને પછી મિથ્યાત્વમાં પડે છે તે સાદિ મિથ્યાત્વી છે. ૧૭. અનાદિ મિથ્યાત્વનું સ્વરૂપ (દોહરા ) जिनि ग्रंथी भेदी नहीं, ममता मगन सदीव । सो अनादि मिथ्यामती, विकल बहिर्मुख जीव ।। १८ ।। શબ્દાર્થ:- વિકલ = મૂર્ખ. બહિર્મુખ = પર્યાયબુદ્ધિ. અર્થ:- જેણે મિથ્યાત્વનો કદી અનુદય નથી કર્યો, જે સદા શરીરાદિમાં અહંબુદ્ધિ રાખતો આવ્યો છે તે મૂર્ખ આત્મજ્ઞાનથી શૂન્ય અનાદિ-મિથ્યાત્વી છે. ૧૮. સાસાદન ગુણસ્થાનનું વર્ણન ક૨વાની પ્રતિજ્ઞા (દોહરા ) कह्यौ प्रथम गुनथान यह, मिथ्यामत अभिधान છું 'અલપ વર્નન અવૈ, સાસાવન ગુનથાન।। ।। ૧. ‘અલપરૂપ અબ બરનવૌ' એવો પણ પાઠ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #399 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭ર સમયસાર નાટક અર્થ:- આ પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનનું સ્વરૂપ કહ્યું, હવે સંક્ષેપમાં સાસાદન ગુણસ્થાનનું કથન કરું છું. ૧૯. સાસાદન ગુણસ્થાનનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા) जैसैं कोऊ छुधित पुरुष खाइ खीर खांड, ___ वौन करै पीछेकौ लगार स्वाद पावै है। तैसैं चढ़ि चौथै पांचए कै छठे गुनथान, काहू उपसमीकौ कषाय उदै आवै है।। ताही समै तहांसौं गिरै प्रधान दसा त्यागी, मिथ्यात अवस्थाको अधोमुख है धावै है। बीचि एक समै वा छ आवली प्रवांन रहै, सोई सासादान गुणथानक कहावै है।।२०।। શબ્દાર્થ:- ખાંડ = સાકર. વૌન = વમન. પ્રધાન = ઊંચી. અધોમુખ = નીચે. આવલી = અસંખ્ય સમયની એક આવલી થાય છે. અર્થ:- જેવી રીતે કોઈ ભૂખ્યો માણસ સાકરમિશ્રિત ખીર ખાય અને વમન થયા પછી તેનો કિંચિત્માત્ર સ્વાદ લેતો રહે, તેવી જ રીતે ચોથા, પાંચમા, છઠ્ઠી ગુણસ્થાન સુધી ચઢેલા કોઈ ઉપશમસમ્યકત્વીને કષાયનો ઉદય થાય છે તો તેજ સમયે ત્યાંથી મિથ્યાત્વમાં પડે છે, તે પડતી દશામાં એક સમય અને અધિકમાં અધિક છે આવલી સુધી જે સમ્યત્વનો કિંચિત્ સ્વાદ મળે છે તે સાસાદન ગુણસ્થાન છે. વિશેષ:- અહીં અનંતાનુબંધીની ચોકડીમાંથી કોઈ એકનો ઉદય રહે છે. ૨૦. ત્રી ગુણસ્થાનક કહેવાની પ્રતિજ્ઞા (દોહરા) सासादन गुणथान यह , भयौ समापत बीय। मिश्रनाम गुणथान अब , वरनन करूं तृतीय।।२१।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #400 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ચતુર્દશ ગુણસ્થાનાધિકાર શબ્દાર્થ:- બીય (બીજો) = બીજા. અર્થ:- આ બીજા સાસાદન ગુણસ્થાનનું સ્વરૂપ સમાપ્ત થયું. હવે ત્રીજા મિશ્ર ગુણસ્થાનનું વર્ણન કરે છે. ૨૧. ૨૨. ત્રીજા ગુણસ્થાનનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા ) उपसमी समकिती कै तो सादि मिथ्यामती, दुहुंनिकौं मिश्रित मिथ्यात आइ गहै है । अनंतानुबंधी चौकरीकौ उदै नाहि जामै, मिथ्यात समै प्रकृति मिथ्यात न रहै है ।। जहां सद्दहन सत्यासत्यरूप समकाल, ग्यानभाव मिथ्याभाव मिश्र धारा वहै है । याकी थिति अंतर मुहूरत उभयरूप, ૩૭૩ ऐसौ मिश्र गुनथान अचारज कहै है ।। २२ ।। અર્થ:- આચાર્ય કહે છે કે ઉપશમ-સમ્યગ્દષ્ટિ અથવા સાદિ મિથ્યાદષ્ટિ જીવને જો મિશ્ર–મિથ્યાત્વ નામની કર્મપ્રકૃતિનો ઉદય આવી પડે અને અનંતાનુબંધીની ચોકડી તથા મિથ્યાત્વ-મોહનીય અને સમ્યક્ત્વ-મોહનીય આ છ પ્રકૃતિઓનો ઉદય ન હોય, ત્યાં એકસાથે સત્યાસત્ય શ્રદ્ધાનરૂપ જ્ઞાન અને મિથ્યાત્વમિશ્ર ભાવ રહે છે તે મિશ્ર ગુણસ્થાનક છે, એનો કાળ અંતર્મુહૂર્ત છે. ભાવાર્થ:- અહીં ગોળ-મિશ્રિત દહીં સમાન સત્યાસત્ય-મિશ્રિત ભાવ રહે છે. ચોથા ગુણસ્થાનકનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા (દોહરા ) मिश्र दसा पूरन भई, कही यथामति भाखि । अब चतुर्थ गुनथान विधि, कहौं जिनागम साखि ।। ર૩૦૦ અર્થ:- પોતાના ક્ષયોપશમ અનુસાર મિશ્ર ગુણસ્થાનનું ક્થન સમાપ્ત થયું, હવે જિનાગમની સાક્ષીપૂર્વક ચોથા ગુણસ્થાનનું વર્ણન કરું છું. ૨૩. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #401 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 3७४ સમયસાર નાટક ચોથા ગુણસ્થાનનું વર્ણન ( સવૈયા એકત્રીસા) केई जीव समकित पाइ अर्ध पुदगल परावर्त काल ताई चोखे होइ चितके। केई एक अंतरमुहूरतमैं गंठि भेदि, ___मारग उलंघि सुख वेदै मोख वितके।। तातें अंतरमुहूरतसौं अर्धपुदगल लौं, जेते समै होहिं तेते भेद समकितके। जाही समै जाकौं जब समकित होइ सोई, तबहीसौं गुन गहै दोस दहै इतके।।२४।। શબ્દાર્થ:- ચોખે = સારા. વેદ = ભોગવે. દહે = બાળે. ઇતકે = સંસારના. અર્થ - જે કોઈ જીવને સંસાર-ભ્રમણનો કાળ વધારેમાં વધારે અદ્ધપુદ્ગલપરાવર્તન અને ઓછામાં ઓછો અંતર્મુહૂર્ત બાકી રહે છે તે નિશ્ચયસમ્યગ્દર્શન ગ્રહણ કરીને ચાર ગતિરૂપ સંસારને પાર કરનાર મોક્ષસુખની વાનગી લે છે. અંતર્મુહૂર્તથી માંડીને અદ્ધ-પુદ્ગલપરાવર્તન કાળના જેટલા સમય છે તેટલા જ સમ્યકત્વના ભેદ છે. જે વખતે જીવને સમ્યકત્વ પ્રગટ થાય છે ત્યારથી જ આત્મગુણ પ્રગટ થવા માંડે છે અને સાંસારિક દોષ નષ્ટ થઈ જાય છે. ૨૪. (દોહરા) अध अपूव्व अनिवृत्ति त्रिक, करन करै जो कोइ। मिथ्या गंठि विदारि गुन, प्रगटै समकित सोइ।।२५।। અર્થ:- જે અધઃકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણપૂર્વક મિથ્યાત્વનો અનુદય કરે છે તેને આત્માનુભવ ગુણ પ્રગટ થાય છે અને તે જ સમ્યકત્વ છે. ૨૫. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #402 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૫ ચતુર્દશ ગુણસ્થાનાધિકાર સમ્યકત્વના આઠ વિવરણ (દોહરા) समकित उतपति चिहन गुन, भूषन दोष विनास। अतीचार जुत अष्ट विधि, बरनौं विवरन तास।।२६।। અર્થ:- સમ્યકત્વનું સ્વરૂપ, ઉત્પત્તિ, ચિહ્ન, ગુણ, ભૂષણ, દોષ, નાશ અને અતિચાર- આ સમ્યકત્વના આઠ વિવરણ છે. ૨૬. (૧) સમ્યકત્વનું સ્વરૂપ (ચોપાઈ) सत्यप्रतीति अवस्था जाकी। दिन दिन रीति गहै समताकी।। छिन छिन करै सत्यकौ साकौ।। समकित नाम कहावै ताकौ।। २७।। અર્થ - આત્મસ્વરૂપની સત્ય પ્રતીતિ થવી, દિન-પ્રતિદિન સમતાભાવમાં ઉન્નતિ થવી અને ક્ષણે-ક્ષણે પરિણામોની વિશુદ્ધિ થવી એનું જ નામ સમ્યગ્દર્શન છે. ૨૭. (૨) સમ્યકત્વની ઉત્પત્તિ (દોહરા) कै तौ सहज सभाउ कै, उपदेसै गुरु कोइ। चहुंगति सैनी जीउको, सम्यकदरसन होइ।। २८ ।। અર્થ- ચારેય ગતિમાં સંજ્ઞી જીવને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, તે પોતાની મેળે અર્થાત્ નિસર્ગજ અને ગુરુના ઉપદેશથી અર્થાત્ અધિગમન થાય છે. ૨૮. (૩) સમ્યકત્વના ચિહ્ન (દોહરા) आपा परिचै निज विषै, उपजै नहिं संदेह। सहज प्रपंच रहित दसा, समकित लच्छन एह।। २९ ।। અર્થ:- પોતામાં જ આત્મ-સ્વરૂપનો પરિચય થાય છે, કદી સંદેહ ઊપજતો નથી અને છળ-કપટરહિત વૈરાગ્યભાવ રહે છે, એ જ સમ્યગ્દર્શનનું ચિહ્ન છે. ર૯. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates (૪) સમ્યગ્દર્શનના આઠ ગુણ (દોહરા ) करुना वच्छल सुजनता, आतम निंदा पाठ । समता भगति विरागता, धरमराग गुन आठ ।। ३० ।। સમયસાર નાટક અર્થ:- કરુણા, મૈત્રી, સજ્જનતા, સ્વ-લઘુતા, સમતા, શ્રદ્ધા, ઉદાસીનતા અને ધર્માનુરાગ-આ સમ્યક્ત્વના આઠ ગુણ છે. ૩૦. (૫) સમ્યક્ત્વના પાંચ ભૂષણ (દોહરા) चित प्रभावना भावजुत, हेय उपादै वानि । धीरज हरख प्रवीनता, भूषन पंच बखानि ।। ३१ ।। અર્થ:- જૈનધર્મની પ્રભાવના કરવાનો અભિપ્રાય, હૈય-ઉપાદેયનો વિવેક, ધીરજ, સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો હર્ષ અને તત્ત્વ-વિચારમાં ચતુરાઈ; આ પાંચ સમ્યગ્દર્શનના ભૂષણ છે.૩૧. (૬) સમ્યગ્દર્શન પચ્ચીસ દોષ વર્જિત હોય છે. (દોહરા ) अष्ट महामद अष्ट मल, षट आयतन विशेष । तीन मूढ़ता संजुगत, दोष पचीसौं एष ।। ३२ ।। અર્થ:- આઠ મદ, આઠ મળ, છ અનાયતન અને ત્રણ મૂઢતા-આ બધા મળીને પચ્ચીસ દોષ છે. ૩૨. આઠ મહામદના નામ (દોહરા ) जाति लाभ कुल रूप तप, बल विद्या अधिकार । इनको गरब जु कीजिये, यह मद अष्ट प्रकार ।। ३३ ।। અર્થ:- જાતિ, ધન, કુળ, રૂપ, તપ, બળ, વિદ્યા અને અધિકાર;-એનો ગર્વ કરવો એ આઠ પ્રકારના મહામદ છે. ૩૩. આઠ મળના નામ ( ચોપાઈ ) आसंका अस्थिरता वांछा । ममता द्रिष्टि दसा 'दुरगंछा ॥ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #404 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચતુર્દશ ગુણસ્થાનાધિકાર 399 वच्छल रहित दोष पर भाखै। चित प्रभावना मांहि न राखै।। ३४।। અર્થ - જિન-વચનમાં સંદેહ, આત્મ-સ્વરૂપમાંથી ડગવું, વિષયોની અભિલાષા, શરીરાદિમાં મમત્વ, અશુચિમાં ગ્લાનિ, સહધર્મીઓ પ્રત્યે દ્વેષ, બીજાઓની નિંદા, જ્ઞાનની વૃદ્ધિ આદિ ધર્મ-પ્રભાવનાઓમાં પ્રમાદ;-આ આઠ મળ સમ્યગ્દર્શનને દૂષિત કરે છે. ૩૪. છ અનાયતન (દોહરા) कुगुरु कुदेव कुधर्म धर, कुगुरु कुदेव कुधर्म। इनकी करै सराहना, यह षडायतन कर्म।। ३५।। અર્થ - કુગુરુ, કુદેવ, કુધર્મના ઉપાસકો અને કુગુરુ, કુદેવ, કુધર્મની પ્રશંસા કરવી એ છ અનાયતન છે. ૩પ. ત્રણ મૂઢતાના નામ અને પચ્ચીસ દોષોનો સરવાળો (દોહરા) વેવમૂઢ, ગુરુમૂઢતા, ઘર્મમૂઢતા પોષા आठ आठ षट तीन मिलि , ए पचीस सब दोष।।३६ ।। અર્થ:- દેવમૂઢતા અર્થાત્ સાચા દેવનું સ્વરૂપ ન જાણવું તે, ગુમૂઢતા અર્થાત્ નિર્ચન્થ મુનિનું સ્વરૂપ ન સમજવું અને ધર્મમૂઢતા અર્થાત્ જિનભાષિત ધર્મનું સ્વરૂપ ન સમજવું; આ ત્રણ મૂઢતા છે. આઠ મદ, આઠ મળ, છ અનાયતન અને ત્રણ મૂઢતા-આ બધા મળીને પચ્ચીસ દોષ થયા. ૩૬. (૭) પાંચ કારણોથી સમ્યકત્વનો વિનાશ થાય છે. (દોહરા) ग्यान गरब मति मंदता, निठुर वचन उदगार। रुद्रभाव आलस दसा, नास पंच परकार।। ३७।। અર્થ:- જ્ઞાનનું અભિમાન, બુદ્ધિની હીનતા, નિર્દય વચનો બોલવા, ક્રોધી પરિણામ અને પ્રમાદ-આ પાંચ સમ્યકત્વના ઘાતક છે. ૩૭. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #405 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 3७८ સમયસાર નાટક (૮) સમ્યગ્દર્શનના પાંચ અતિચાર (દોહરા) लोक हास भय भोग रुचि, अग्र सोच थिति मेव। मिथ्या आगमकी भगति, मृषा दर्सनी सेव।।३८।। અર્થ - લોક-હાસ્યનો ભય, અર્થાત સમ્યકત્વરૂપ પ્રવૃત્તિ કરવામાં લોકોની મશ્કરીનો ભય, ઇન્દ્રિયના વિષય ભોગવવામાં અનુરાગ, આગામીકાળની ચિંતા, કુશાસ્ત્રોની ભક્તિ, અને કુદેવોની સેવા; આ સમ્યગ્દર્શનના પાંચ અતિચાર છે. ૩૮. (ચોપાઈ) अतीचार ए पंच परकारा। समल करहिं समकितकी धारा।। दूषन भूषन गति अनुसरनी। સાં સાત સમંતિવી વરના રૂા. અર્થ - આ પાંચ પ્રકારના અતિચાર સમ્યગ્દર્શનની ઉજ્જવળ પરિણતિને મલિન કરે છે. અહીં સુધી સમ્યગ્દર્શનને સદોષ અને નિર્દોષ દશા પ્રાપ્ત કરાવનાર આઠ વિવેચનોનું વર્ણન કર્યું. ૩૯. મોહનીય કર્મની સાત પ્રકૃતિઓના અનુદયથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. (દોહરા) प्रकृति सात अब मोहकी, कहूं जिनागम 'जोइ। जिनकौ उदै निवारिक, सम्यग्दरसन होइ।। ४०।। અર્થ - મોહનીય કર્મની જે સાત પ્રકૃતિઓના અનુદયથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, તેમનું જિનશાસન અનુસાર કથન કરું છું. ૪). મોહનીય કર્મની સાત પ્રકૃતિઓના નામ (સવૈયા એકત્રીસા) चारित मोहकी च्यारि मिथ्यातकी तीन तामैं, प्रथम प्रकृति अनंतानुबंधी कोहनी। ૧. જોઈને. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #406 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ચતુર્દશ ગુણસ્થાનાધિકાર बीजी महा-मानरसभीजी मायामयी तीजी, चौथी महालोभ दसा परिग्रह पोहनी । पाँचईं मिथ्यातमति छठ्ठी मिश्रपरनति, सातईं समै प्रकृति समकित मोहनी । एई षट विगवनितासी एक कुतियासी, શબ્દાર્થ:- ચારિત્રમોહ सातौं मोहप्रकृति कहावैं सत्ता रोहनी ।। ४१ ।। જે આત્માના ચારિત્ર ગુણોનો ઘાત કરે. અનંતાનુબંધી જે આત્માના સ્વરૂપાચરણ ચારિત્રને ઘાતુ-અનંત સંસારના કારણભૂત મિથ્યાત્વની સાથે જેમનો બંધ થાય છે. કોહની ક્રોધ. પોઠની પુષ્ટ કરનારી. વિગવનિતા વાઘણ. કુતિયા કૂતરી અથવા કર્કશા સ્ત્રી. રોહની ઢાંકનારી. = = = ૩૦૯ = અર્થ:- સમ્યક્ત્વની ઘાતક ચારિત્રમોહનીયની ચા, અને દર્શનમોહનીયની ત્રણ એવી સાત પ્રકૃતિઓ છે. તેમાંથી પહેલી અનંતાનુબંધી ક્રોધ, બીજી અભિમાનના રંગમાં રંગાયેલી અનંતાનુબંધી માન, ત્રીજી અનંતાનુબંધી માયા, ચોથી પરિગ્રહને પુષ્ટ કરનારી અનંતાનુબંધી લોભ, પાંચમી મિથ્યાત્વ, છઠ્ઠી મિશ્રમિથ્યાત્વ અને સાતમી સમ્યક્ત્વમોહનીય છે. આમાંથી છ પ્રકૃતિઓ વાઘણ સમાન સમ્યક્ત્વની પાછળ પડીને ભક્ષણ કરનારી છે અને સાતમી કૂતરી અથવા કર્કશા સ્ત્રી સમાન સમ્યક્ત્વને સકંપ અથવા મલિન કરનાર છે. આ રીતે આ સાતેય પ્રકૃતિઓ સમ્યક્ત્વના સદ્દભાવ રોકે છે. ૪૧. Please inform us of any errors on rajesh@AtmaDharma.com સમ્યક્ત્વોના નામ ( છપ્પા ) सात प्रकृति उपसमहि, जासु सो उपसम मंडित । सात प्रकृति छय करन-हार छायिकी अखंडित ।। सातमांहि कछु खपैं, कछुक उपसम करि रक्खै । सो छय उपसमवंत, मिश्र समकित रस रक्खै ।। षट प्रकृति उपसमै वा खपैं, अथवा छय उपसम करै । सातईं प्रकृति जाके उदय, सो वेदक समकित धरै ।। ४२ ।। Page #407 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૦ સમયસાર નાટક શબ્દાર્થ- અખંડિત = અવિનાશી, ચકઔ = સ્વાદ લે. ખર્ષે = ક્ષય કરે. અર્થ:- જે ઉપર કહેલી સાતેય પ્રકૃતિઓને ઉપશમાવે છે તે ઔપથમિક સમ્યગ્દષ્ટિ છે. સાતેય પ્રકૃતિઓનો ક્ષય કરનાર ક્ષાયિક સમ્યગ્દષ્ટિ છે, આ સમ્યકત્વ કદી નષ્ટ થતું નથી. સાત પ્રકૃતિઓમાંથી કેટલીકનો ક્ષય થાય અને કેટલીકનો ઉપશમ થાય તો તે ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ છે, તેને સમ્યકત્વનો મિશ્રરૂપ સ્વાદ મળે છે. છ પ્રકૃતિઓનો ઉપશમ હોય અથવા ક્ષય હોય અથવા કોઈનો ક્ષય અને કોઈનો ઉપશમ હોય, કેવળ સાતમી પ્રકૃતિ સમ્યકત્વમોહનીયનો ઉદય હોય તો તે વેદક સમ્યકત્વધારી હોય છે. ૪૨. સમ્યકત્વના નવ ભેદોનું વર્ણન (દોહરો) छयउपसम वरतै त्रिविधि, वेदक च्यारि प्रकार। छायक उपसम जुगल जुत, नौधा समकित धार।। ४३।। શબ્દાર્થ - ત્રિવિધિ = ત્રણ પ્રકારનું. જુગલ = બે. જીત = સહિત. અર્થ - ક્ષયોપશમ સમ્યકત્વ ત્રણ પ્રકારનું છે, વેદક સમ્યકત્વ ચાર પ્રકારનું છે અને ઉપશમ તથા ક્ષાયિક એ બે ભેદ બીજા મેળવવાથી સમ્યકત્વના નવ ભેદ થાય છે. ૪૩. ક્ષયોપશમ સમ્યક્ત્વના ત્રણ ભેદોનું વર્ણન ( દોહરા) च्यारि खिपै त्रय उपसमै, पन छै उपसम दोइ। छै षट् उपसम एक यौं, छयउपसम त्रिक होइ।।४४।। અર્થ:- (૧) ચારનો અને ત્રણનો ઉપશમ, (૨) પાંચનો ક્ષય બનો ઉપશમ, (૩) છનો ક્ષય એકનો ઉપશમ- આ રીતે ક્ષયોપશમ-સમ્યકત્વના ભેદ છે. ૪૪. ૧. અનંતાનુબંધીની ચોકડી. ૨. દર્શનમોહનીયનો ત્રિક. ૩. અનંતાનુબંધી ચોકડી અને મામિથ્યાત્વ. ૪. મિશ્રમિથ્યાત્વ અને સમ્યફપ્રકૃતિ. ૫. અનંતાનુબંધીની ચોકડી, મહામિથ્યાત્વ અને મિશ્ર. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #408 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૮૧ વેદક સમ્યક્ત્વના ચાર ભેદ (દોહરા ) जहां च्यारी परकिति खिपहिं, द्वै उपसम इक वेद । જીય-૩પસમ વેવળ વસા, તાસુ પ્રથમ યજ્ઞ મેવ ।। ૪૪ ।। पंच खिपैं इक उपसमै, इक वेदै जिहि ठौर । સો છય-૩પસમ વેવળી, વસા વ્રુત્તિય યજ્ઞ સૌર્ ।। ૪૬।। छै षट वेदै एक जौ, छायक वेदक सोइ । षट उपसम इक प्रकृति विद, उपसम वेदक होइ ।। ४७ ।। અર્થ:- (૧) જ્યાં ચાર પ્રકૃતિઓનો ક્ષય બેનો ઉપશમ અને એકનો ઉદય છે તે પ્રથમ ક્ષયોપશમવેદક સમ્યક્ત્વ છે, (૨) જ્યાં પાંચ પ્રકૃતિઓનો ક્ષય “એકનો ઉપશમ અને એકનો ઉદય છે તે બીજાં ક્ષયોપશમવેદક સમ્યક્ત્વ છે, (૩) જ્યાં છ પ્રકૃતિઓનો ક્ષય અને એકનો ઉદય છે તે ક્ષાયિકવેદક સમ્યક્ત્વ છે, (૪) જ્યાં છ પ્રકૃતિઓનો ઉપશમ અને એકનો ઉદય છે તે ઉપશમવેદક સમ્યક્ત્વ છે. ૪૫. ૪૬. ૪૭. અહીં ક્ષાયિક અને ઉપશમ સમ્યક્ત્વનું સ્વરૂપ ન કહેવાનું કા૨ણ (દોહરા ) उपसम छायककी दसा, पूरव षट पदमांहि । कही प्रगट अब पुनरुकति, कारन वरनी नांहि ।। ४८ ।। શબ્દાર્થ:- પુનરુકતિ (પુનરુક્તિ ) વારંવાર કહેવું. = અર્થ:- ક્ષાયિક અને ઉપશમ સમ્યક્ત્વનું સ્વરૂપ પહેલાં ૪૨મા છપ્પા છંદમાં કહેલું છે, તેથી પુનરુક્તિ દોષના કારણે અહીં લખ્યું નથી. ૪૮. નવ પ્રકા૨ના સમ્યક્ત્વોનું વિવ૨ણ (દોહરા) छय-उपसम वेदक खिपक, उपसम समकित च्यारि । तीन च्यारि इक इक मिलत, सब नव भेद विचारि ।। ४९ ।। ૧. અનંતાનુબંધીની ચોકડી. ૨. મહામિથ્યાત્વ અને મિશ્ર. ૩. સમ્યક્ પ્રકૃતિ. ૪. અનંતાનુબંધી ચોકડી અને મહામિથ્યાત્વ. ૫. મિશ્ર. ૬. અનંતાનુબંધીની ચોકડી, મહામિથ્યાત્વ અને મિશ્ર. ૭. અનંતાનુબંધીની ચોકડી, મહામિથ્યાત્વ અને મિશ્ર. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates સમયસાર નાટક અર્થ:- ક્ષયોપશમસમ્યક્ત્વ ત્રણ પ્રકારનું, વેદકસમ્યક્ત્વ ચાર પ્રકારનું અને ઉપશમ સમ્યક્ત્વ એક તથા ક્ષાયિકસમ્યક્ત્વ એક, -આ રીતે સમ્યક્ત્વના મૂળ ભેદ ચાર અને ઉત્તર ભેદ નવ છે. ૪૯. પ્રતિજ્ઞા (સોરઠા ) अब निहचै विवहार, अरु सामान्य विशेष विधि । कहौं च्यारि परकांर, रचना समकित भूमिकी ।। ५० ।। અર્થ:- સમ્યક્ત્વ-સત્તાની નિશ્ચય, વ્યવહાર, સામાન્ય અને વિશેષ-એવી ચાર વિધિ કહે છે. ૫૦. સમ્યક્ત્વના ચાર પ્રકા૨ (સવૈયા એકત્રીસા ) मिथ्यामति-गंठि-भेदि जगी निरमल जोति, जोगसौं अतीत सो तो निहचै प्रमानियै । वहै दुंद दसासौं कहावै जोग मुद्रा धरै, मति श्रुतग्यान भेद विवहार मानियै ।। चेतना चिहन पहिचानि आपा पर वेदै, पौरुष अलख तातैं सामान्य बखानियै । करै भेदोभेदकौ विचार विसतार रूप, हेय गेय उपादेयसौं विशेष जानिये ।। ५१ ।। શબ્દાર્થ:- ગંઠિ ( ગ્રંથિ ) ગાંઠ. દિ = નષ્ટ કરીને. અતીત રહિત. = = બુંદદસા = સવિકલ્પપણું. અર્થ:- મિથ્યાત્વ નષ્ટ થવાથી મન વચન કાયથી અગોચર જે આત્માની નિર્વિકાર શ્રદ્ધાનની જ્યોતિ પ્રકાશિત થાય છે, તેને નિશ્ચય-સમ્યક્ત્વ જાણવું જોઈએ. જેમાં યોગ, મુદ્રા, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન આદિના વિકલ્પ છે, તેને વ્યવહારસમ્યક્ત્વ જાણવું. જ્ઞાનની અલ્પ શક્તિને કારણે ચેતના-ચિહ્નના ધારક આત્માને ઓળખીને નિજ અને ૫૨નું સ્વરૂપ જાણવું તે સામાન્ય સમ્યક્ત્વ છે અને હેય જ્ઞેય ઉપાદેયના ભેદાભેદ સવિસ્તા૨૫ણે સમજવા તે વિશેષ સમ્યક્ત્વ છે.૫૧. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #410 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 363 ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ચોથા ગુણસ્થાનના વર્ણનનો ઉપસંહાર ( સોરઠા ) थिति सागर तेतीस, अंतर्मुहूरत एक वा। अविरतसमकित रीति, यह चतुर्थ गुनथान इति।। ५२।। અર્થ- અવ્રત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસસાગર અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. આ ચોથા ગુણસ્થાનનું કથન સમાપ્ત થયું. પર. અણુવ્રત ગુણસ્થાનનું વર્ણન પ્રતિજ્ઞા (દોહરા) अब वरनौं इकईस गुन , अरु बावीस अभक्ष। जिनके संग्रह त्यागसौं, सोभै श्रावक पक्ष।। ५३ ।। અર્થ- જે ગુણોના ગ્રહણ કરવાથી અને અભક્ષ્યોના ત્યાગથી શ્રાવકને પાંચમું ગુણસ્થાન સુશોભિત થાય છે, એવા એકવીસ ગુણો અને બાવીસ અભક્ષ્યોનું વર્ણન કરું છું.પ૩. શ્રાવકના એકવીસ ગુણ (સવૈયા એકત્રીસા) लज्जावंत दयावंत प्रसंत प्रतीतवंत, परदोषकौ ढकैया पर-उपगारी है। सौमदृष्टी गुनग्राही गरिष्ट सबकौं इष्ट , शिष्टपक्षी मिष्टवादी दीरघ विचारी है।। विशेषग्य रसग्य कृतग्य तग्य धरमग्य, न दीन न अभिमानी मध्य विवहारी है। सहज विनीत पापक्रियासौं अतीत ऐसौ, श्रावक पुनीत इकवीस गुनधारी है।। ५४ ।। શબ્દાર્થ પ્રસંત = મંદકષાયી. પ્રતીતવંત = શ્રદ્ધાળુ. ગરિષ્ટ = સહનશીલ. ઇષ્ટ = પ્રિય. શિષ્ટ પક્ષી = સત્યપક્ષમાં સહમત. દીરઘ વિચારી = આગળથી વિચારનાર. વિશેષજ્ઞ = અનુભવી. રસજ્ઞ = મર્મ જાણનાર. કૃતજ્ઞ = બીજાના ઉપકારને નહિ ભૂલનાર. મધ્ય વ્યવહારી = દીનતા અને અભિમાન રહિત. વિનીત = નમ્ર. અતીત = રહિત. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #411 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 3८४ સમયસાર નાટક અર્થ- લજ્જા, દયા, મંદ કષાય, શ્રદ્ધા, બીજાના દોષ ઢાંકવા, પરોપકાર, સૌમ્યદષ્ટિ, ગુણગ્રાહકપણું, સહનશીલતા, સર્વપ્રિયતા, સત્યપક્ષ, મિષ્ટ વચન, દીર્ધદષ્ટિ, વિશેષજ્ઞાન, શાસ્ત્રજ્ઞાનનું મર્મજ્ઞપણું, કૃતજ્ઞતા, તત્ત્વજ્ઞાનીપણું, ધર્માત્માપણું, ન દીન કે ન અભિમાની મધ્યવ્યવહારી, સ્વાભાવિક વિનયવાન, પાપાચરણથી રહિતપણું, - આવા એકવીસ પવિત્ર ગુણોનું શ્રાવકોએ ગ્રહણ કરવું જોઈએ. ૫૪. બાવીસ અભક્ષ્ય (કવિત્ત) ओरा घोरबरा निसिभोजन, बहुबीजा बैंगन संधान। पीपर बर ऊमर कटूंबर, पाकर जो फल होइ अजान।। कंदमूल माटी विष आमिष , मधु माखन अरु मदिरापान। फल अति तुच्छ तुसार चलित रस, जिनमत ए बाईस अखान।। ५५।। શબ્દાર્થ - ઘોરબરા = દ્વિદળ. નિસિભોજન = રાત્રે આહાર કરવો. સંધાન = અથાણું, મુરબ્બો. આમિષ = માંસ. મધુ = મધ. મદિરા = દારૂ. અતિ તુચ્છ = બહુ ઝીણા. તુષાર = બરફ. ચલિત રસ = જેનો સ્વાદ બગડી ગયો હોય. અખાન = અભક્ષ્ય. અર્થ:- (૧) કરા (૨) દ્વિદળ (૩) રાત્રિભોજન (૪) ઘણા બીજવાળી વસ્તુ (૫) રીંગણા (૬) અથાણું, મુરબ્બા (૭) પેપા (૮) વડના ટેટા (૯) ઊમરડાના ફળ (૧૦) કહૂમર (૧૧) પાકરના ફળ (૧૨) અજાણ્યા ફળ (૧૩) કંદમૂળ (૧૪) માટી (૧૫) વિષ (૧૬) માંસ (૧૭) મધ (૧૮) માખણ (૧૯) દારૂ (૨૦) અતિસૂક્ષ્મ ફળ (૨૧) બરફ (૨૨) ઉતરી ગયેલા-બેસ્વાદ રસવાળી વસ્તુ, –આ બાવીસ અભક્ષ્ય જૈનમતમાં કહ્યા છે. પપ. ૧. જે અનાજની બે દાળ થાય છે તેમાં ઠંડુ દૂધ, દહીં, છાશ વગેરે મેળવીને ખાવાથી અભક્ષ્ય થાય છે. ૨. “જિન બહુબીજનકે ઘર નાહિં, તે સબ બહુબીજા કલાઠુિં -ક્રિયાકોશ. ૩. જેને ઓળખતા ન હોય તે ફળ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #412 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ચતુર્દશ ગુણસ્થાનાધિકાર પ્રતિજ્ઞા (દોહરા ) अब पंचम गुनथानकी, रचना बरनौं अल्प। जामैं एकादस दसा, प्रतिमा नाम विकल्प ।। ५६ ।। અર્થ:- હવે પાંચમા ગુણસ્થાનનું થોડુંક વર્ણન કરીએ છીએ, જેમાં અગિયાર પ્રતિમાઓના ભેદ છે. ૫૬. અગિયાર પ્રતિમાઓના નામ (સવૈયા એકત્રીસા) दर्सनविसुद्धकारी बारह विरतधारी, सामाइकचारी पर्वप्रोषध विधि वहै । सचितकौ परहारी दिवा अपरस नारी, आठौं जाम ब्रह्मचारी निरारंभी है रहै ॥ पाप परिग्रह छंडै पापकी न शिक्षा मंडै, कोऊ याके निमित्त करै सो वस्तु न गहै। ऐते देसव्रतके धरैया समकिती जीव, ग्यारह प्रतिमा तिन्है भगवंतजी कहै ।। ५७ ।। ૩૮૫ અર્થ:- (૧) સમ્યગ્દર્શનમાં વિશુદ્ધિ ઉત્પન્ન કરનાર દર્શન પ્રતિમા છે, (૨) બાર વ્રતોનું આચરણ વ્રત પ્રતિમા છે, (૩) સામાયિકની પ્રવૃત્તિ સામાયિક પ્રતિમા છે, (૪) પર્વમાં ઉપવાસ-વિધિ કરવી તે પ્રોષધ પ્રતિમા છે, (૫) સચિત્તનો ત્યાગ સચિત્તવિરતિ પ્રતિમા છે, (૬) દિવસે સ્ત્રીસ્પર્શનો ત્યાગ એ દિવા મૈથુનવ્રત પ્રતિમા છે, (૭) આઠે પહોર સ્ત્રીમાત્રનો ત્યાગ બ્રહ્મચર્ય પ્રતિમા છે, (૮) સર્વ આરંભનો ત્યાગ નિરારંભ પ્રતિમા છે, (૯) પાપના કારણભૂત પરિગ્રહનો ત્યાગ તે પરિગ્રહત્યાગ પ્રતિમા છે, (૧૦) પાપની શિક્ષાનો ત્યાગ તે અનુમતિત્યાગ પ્રતિમા છે, (૧૧) પોતાને માટે બનાવેલા ભોજનાદિનો ત્યાગ તે ઉદ્દેશવિરતિ પ્રતિમા છે. આ અગિયાર પ્રતિમા દેશવ્રતધારી સમ્યગ્દષ્ટિ જીવોની જિનરાજે કહી છે. ૫૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #413 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૬ સમયસાર નાટક પ્રતિમાનું સ્વરૂપ (દોહરા) संजम अंस जग्यौ जहां, भोग अरुचि परिनाम। उदै प्रतिग्याकौ भयौ, प्रतिमा ताकौ नाम।।५८ ।। અર્થ:- ચારિત્ર ગુણનું પ્રગટ થવું, પરિણામોને ભોગોથી વિરક્ત થવું અને પ્રતિજ્ઞાનો ઉદય થવો એને પ્રતિમા કહે છે. પ૮. દર્શન પ્રતિમાનું સ્વરૂપ (દોહરો) आठ मूलगुण संग्रहै कुविसन क्रिया न कोइ। दरसन गुन निरमल करै, दरसन प्रतिमा सोइ।। ५९ ।। અર્થ:- દર્શન ગુણની નિર્મળતા, આઠ મૂળગુણોનું ગ્રહણ અને સાત કુવ્યસનોનો ત્યાગ અને દર્શન પ્રતિમા કહે છે. ૫૯. વ્રત પ્રતિમાનું સ્વરૂપ (દોહરા) पंच अनुव्रत आदरै, तीनौं गुनव्रत पाल। सिच्छाव्रत चारौं धरै, यह व्रत प्रतिमा चाल।।६०।। અર્થ:- પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત ધારણ કરવાને વ્રત પ્રતિમા કહે છે. વિશેષ:- અહીં પાંચ અણુવ્રતનું નિરતિચાર પાલન હોય છે, પણ ગુણવ્રત અને શિક્ષાવ્રતોના અતિચાર સર્વથા ટળતા નથી. ૬O. સામાયિક પ્રતિમાનું સ્વરૂપ (દોહરા) दर्व भाव विधि संजुगत, हियै प्रतिग्या टेक। तजि ममता समता ग्रहै, अंतरमुहूरत एक।।६१।। ૧. પંચ પરમેષ્ઠીમાં ભક્તિ, જીવદયા, પાણી ગાળીને કામમાં લેવું, મધ ત્યાગ, માંસ ત્યાગ, રાત્રિ ભોજન ત્યાગ અને ઉદંબર ફળોનો ત્યાગ-એ આઠ મૂળ ગુણ છે, ક્યાંક ક્યાંક મધ, માંસ, મધ અને પાંચ પાપના ત્યાગને આઠ મૂલગુણ કહ્યા છે, કયાંક કયાંક પાંચ ઉદંબર ફળ અને મધ, માંસ, મધના ત્યાગન મૂળગુણ બતાવ્યા છે. ૨. “ સર્વ’ એવો પણ પાઠ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #414 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૮૭ (ચોપાઈ) जो अरि मित्र समान विचारै। आरत रौद्र कुध्यान निवारै।। संयम सहित भावना भावै।। સો સામાયિવંત દાવા દૂરના શબ્દાર્થ:- દર્વવિધિ = બાહ્ય ક્રિયા-આસન, મુદ્રા, પાઠ, શરીર અને વચનની સ્થિરતા આદિની સાવધાની. ભાવ વિધિ = મનની સ્થિરતા અને પરિણામોમાં સમતાભાવ રાખવા. પ્રતિજ્ઞા = આખડી. અરિ = શત્રુ. કુધ્યાન = ખોટા વિચાર. નિવારે = દૂર કરે. અર્થ - મનમાં સમયની પ્રતિજ્ઞાપૂર્વક દ્રવ્ય અને ભાવવિધિ સહિત, એક મુહૂર્ત અર્થાત્ બે ઘડી સુધી મમત્વભાવ રહિત સામ્યભાવનું ગ્રહણ કરવું, શત્રુ અને મિત્ર પર એક સરખો ભાવ રાખવો, આર્ત અને રૌદ્ર બન્ને કુધ્યાનોનું નિવારણ કરવું અને સંયમમાં સાવધાન રહેવું તે સામાયિક પ્રતિમા કહેવાય છે. ૬૧-૬૨. ચોથી પ્રતિમાનું સ્વરૂપ (દોહરો) सामायिककीसी दसा, च्यारि पहरलौं होइ। अथवा आठ पहर रहै, प्रोसह प्रतिमा सोइ।।६३।। અર્થ - બાર કલાક અથવા ચોવીસ કલાક સુધી સામાયિક જેવી સ્થિતિ અર્થાત્ સમતાભાવ રાખવાને પ્રોષધ પ્રતિમા કહે છે. ૬૩. પાંચમી પ્રતિમાનું સ્વરૂપ (દોહરા) जो सचित्त भोजन तजै, पीवै प्राशुक नीर। सो सचित्त त्यागी पुरुष, पंच प्रतिग्यागीर।। ६४।। અર્થ:- સચિત્ત ભોજનનો ત્યાગ કરવો અને પ્રાસુક જળ પીવું તેને સચિત્તવિરતિ પ્રતિમા કહે છે. ૬૪. વિશેષ- અહીં સચિત્ત વનસ્પતિનું મુખથી વિદારણ કરતા નથી. ૬૪. ૧. ચોવીસ મિનિટની ઘડી થાય છે. ૨. ગરમ કરેલું અથવા લવીંગ, એલચી, રાખ વગેરે નાખીને સ્વાદ બદલી નાખવાથી પ્રાસુક પાણી થાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #415 -------------------------------------------------------------------------- ________________ ३८८ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates छठ्ठी प्रतिभानुं स्व३५ ( थोपाई ) जो दिन ब्रह्मचर्य व्रत पालै । तिथि आये निसि दिवस संभालै ।। गहि नौ वाड़ि करै व्रत रख्या । सो षट् प्रतिमा श्रावक अख्या ।। ६५ ।। સમયસાર નાટક અર્થ:- નવ વાડ સહિત દિવસે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું અને પર્વની તિથિએ દિવસે અને રાત્રે બ્રહ્મચર્ય પાળવું એ દિવામૈથુનવ્રત પ્રતિમા છે. ૬૫. સાતમી પ્રતિમાનું સ્વરૂપ ( ચોપાઈ ) जो नौ वाड़ि सहित विधि साधै। निसि दिन ब्रह्मचर्य आराधै ।। सो सप्तम प्रतिमा घर ग्याता। सील - सिरोमनि जग विख्याता ।। ६६ ।। અર્થ:- જે નવ વાડ સહિત સદાકાળ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે, તે બ્રહ્મચર્ય નામની સાતમી પ્રતિમાનો ધારક જ્ઞાની જગવિખ્યાત શીશિરોમણિ છે. हुई. नव पाउना नाम (वित्त ) तियथल वास प्रेम रुचि निरखन, दे परीछ भाखै मधु वैन । पूरव भोग केलि रस चिंतन, गुरु आहार लेत चित चैन।। करि सुचि तन सिंगार बनावत, तिय परजंक मध्य सुख सैन। मनमथ-कथा उदर भरि भोजन, ये नौवाड़ि 'कहै जिन बैन ।। ६७ ।। १. ' है मत छैन' खेवो पर पाठ छे. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #416 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૮૯ શબ્દાર્થ:- તિથલ વાસ = સ્ત્રીઓના સમુદાયમાં રહેવું. નિરખન = દેખવું. પરીખ (પરોક્ષ ) = અપ્રત્યક્ષ. ગુરુ આહાર = ગરિષ્ટ ભોજન. સુચિ = પવિત્ર. પરજંક = પલંગ. મનમથ = કામ. ઉદર = પેટ. અર્થ- સ્ત્રીઓના સમાગમમાં રહેવું, સ્ત્રીઓને રાગ ભરેલી દષ્ટિએ જોવી, સ્ત્રીઓ સાથે પરોક્ષપણે રાગસહિત વાતચીત કરવી, પૂર્વકાળમાં ભોગવેલા ભોગવિલાસોનું સ્મરણ કરવું, આનંદદાયક ગરિષ્ટ ભોજન કરવું, સ્નાન, મંજન આદિ દ્વારા શરીરને જરૂર કરતાં વધારે શણગારવું, સ્ત્રીઓના પલંગ, આસન ઉપર સૂવું કે બેસવું. કામકથા અથવા કામોત્પાદક કથા, ગીતો સાંભળવાં, ભૂખ કરતાં વધારે અથવા ખૂબ પેટ ભરીને ભોજન કરવું, એના ત્યાગને જૈનમતમાં બ્રહ્મચર્યની નવા વાડ કહી છે. ૬૭. આઠમી પ્રતિમાનું સ્વરૂપ (દોહરા) जो विवेक विधि आदरै करै न पापारंभ। सो अष्टम प्रतिमा धनी, कुगति विजै रनथंभ।। ६८।। અર્થ- જે વિવેકપૂર્વક ધર્મમાં સાવધાન રહે છે અને સેવા, કૃષિ, વેપાર આદિનો પાપારંભ કરતો નથી, તે કુગતિના રણથંભને જીતનાર આઠમી પ્રતિમાનો સ્વામી છે. ૬૮. નવમી પ્રતિમાનું સ્વરૂપ ( ચોપાઈ ) जो दसधा परिग्रहको त्यागी। __सुख संतोष सहित वैरागी।। समरस संचित किंचित ग्राही। सो श्रावक नौ प्रतिमा वाही।।६९।। અર્થ:- જે વૈરાગ્ય અને સંતોષનો આનંદ પ્રાપ્ત કરે છે તથા દસ પ્રકારના પરિગ્રહોમાંથી થોડાક વસ્ત્ર અને પાત્ર માત્ર રાખે છે, તે સામ્યભાવનો ધારક નવમી પ્રતિમાનો સ્વામી છે. ૬૯. ૧. પડદા વગેરેની ઓથમાં રહીને, અથવા પત્ર વડે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #417 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૦ સમયસાર નાટક દસમી પ્રતિમાનું સ્વરૂપ (દોહરા) परकौं पापारंभकौ, जो न देइ उपदेस। सो दसमी प्रतिमा सहित, श्रावक विगत कलेस।।७०।। અર્થ:- જે કુટુંબી અને અન્ય જનોને વિવાહ, વેપાર આદિ પાપારંભ કરવાનો ઉપદેશ આપતા નથી, તે પાપરહિત દસમી પ્રતિમાનો ધારક છે. ૭૦. અગિયારમી પ્રતિમાનું સ્વરૂપ (ચોપાઈ). जो सुछंद वरतै तजि डेरा। मठ मंडपमै करै बसेरा।। उचित आहार उदंड विहारी। सो एकादश प्रतिमा धारी।। ७१।। અર્થ:- જે ઘર છોડીને મઠ, મંડપમાં નિવાસ કરે છે, અને સ્ત્રી, પુત્ર, કુટુંબ આદિથી વિરક્ત થઈને સ્વતંત્રપણે રહે છે, તથા કૃત, કારિત, અનુમોદન રહિત યોગ્ય આહાર લે છે, તે અગિયારમી પ્રતિમા ધારક છે. ૭૧. પ્રતિમાઓ સંબંધી મુખ્ય ઉલ્લેખ (દોહરા). एकादश प्रतिमा दसा, कहीं देसवत मांहि। वही अनुक्रम मूलसौं, गहौ सु छूटै नाहिं।। ७२।। અર્થ:- દેશવ્રત ગુણસ્થાનમાં અગિયાર પ્રતિમા ગ્રહણ કરવાનો ઉપદેશ છે, તે શરૂઆતથી ઉત્તરોત્તર અંગીકાર કરવી જોઈએ અને નીચેની પ્રતિમાઓની ક્રિયાઓ છોડવી ન જોઈએ. ૭ર. પ્રતિમાઓની અપેક્ષાએ શ્રાવકોના ભેદ (દોહરા) षट प्रतिमा तांई जघन, मध्यम नौ परजंत। उत्तम दसमी ग्यारमी, इति प्रतिमा विरतंत।।७३।। અર્થ - છઠ્ઠી પ્રતિમા સુધી જઘન્ય શ્રાવક, નવમી પ્રતિમા સુધી મધ્યમ શ્રાવક અને દસમી-અગિયારમી પ્રતિમા ધારણ કરનારાઓને ઉત્કૃષ્ટ શ્રાવક કહે છે. આ પ્રતિમાઓનું વર્ણન પૂરું થયું. ૭૩. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #418 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૧ ચતુર્દશ ગુણસ્થાનાધિકાર પાંચમા ગુણસ્થાનનો કાળ ( ચોપાઈ ) एक कोडि पूरव गिनि लीजै। तामै आठ बरस घटि कीजै।। यह उत्कृष्ट काल थिति जाकी। अंतरमुहूरत जघन दशाकी।।७४।। અર્થ- પાંચમા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ એક કરોડ પૂર્વમાં આઠ વર્ષ ઓછા, અને જઘન્ય કાળ અંતર્મુહૂર્ત છે. ૭૪. એક પૂર્વનું માપ (દોહરા) सत्तर लाख किरोर मित, छप्पन सहस किरोड़। તે ૧૨ મિલીફ, પૂરવ સંરક્યા નોહૃાા ૭૬ અર્થ- સત્તર લાખ અને છપ્પન હજારને એક કરોડ વડે ગુણવાથી જે સંખ્યા પ્રાપ્ત થાય છે, એટલા વર્ષનો એક પૂર્વ થાય છે. ૭૫. અંતર્મુહૂર્તનું માપ (દોહરા). अंतर्मुहूरत द्वै घरी, कछुक घाटि उतकिष्ट। एक समय एकावली, अंतरमुहूर्त कनिष्ट।। ७६।। અર્થ- બે ઘડીમાં એક સમય ઓછો હોય તે અંતર્મુહૂર્તનો ઉત્કૃષ્ટ કાળ છે અને એક આવળી કરતાં એક સમય વધારે હોય તે અંતર્મુહૂર્તનો જઘન્ય કાળ છે તથા વચ્ચેના અસંખ્ય ભેદો છે. ૭૬. - છઠ્ઠા ગુણસ્થાનના વર્ણનની પ્રતિજ્ઞા (દોહરા ) यह पंचम गुनथानकी, रचना कही विचित्र। अब छठे गुनथानकी दसा कहूं सुन मित्र।। ७७।। અર્થ - પાંચમાં ગુણસ્થાનનું આ વિચિત્ર વર્ણન કર્યું; હવે હે મિત્ર, છઠ્ઠા ગુણસ્થાનનું સ્વરૂપ સાંભળો. ૭૭. ૧. ચોરાસી લાખ વર્ષનો એકપૂર્વાગ થાય છે અને ચોરાસી લાખ પૂર્વાગનો એક પૂર્વ થાય છે ૨. અસંખ્યાત સમયની એક અવળી થાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates છઠ્ઠા ગુણસ્થાનનું સ્વરૂપ (દોહરા ) पंच प्रमाद दशा धरै अठ्ठइस गुनवान । थविरकल्पि जिनकल्पि ભુત, , મૈં પ્રમત્ત ગુનથાન।। ૭૮।। સમયસાર નાટક અર્થ:- જે મુનિ અઠ્ઠાવીસ મૂળગુણોનું પાલન કરે છે, પરંતુ પાંચ પ્રકારના પ્રમાદોમાં કિંચિત્ વર્તે છે, તે મુનિ પ્રમત્ત ગુણસ્થાની છે. આ ગુણસ્થાનમાં સ્થવિકલ્પી અને જિનકલ્પી બન્ને પ્રકારના સાધુ રહે છે. ૭૮. પાંચ પ્રમાદોના નામ (દોહરા ) धर्मराग विकथा वचन, निद्रा विषय कषाय । पंच प्रमाद दसा सहित, परमादी मुनिराय ।। ७९ ।। અર્થ:- ધર્મમાં અનુરાગ, વિકથા વચન, નિદ્રા, વિષય, કષાય –એવા પ્રમાદ સહિત સાધુ છઠ્ઠા ગુણસ્થાનવર્તી પ્રમત્ત મુનિ હોય છે. ૭૯ સાધુના અઠ્ઠાવીસ મૂળગુણ ( સવૈયા એકત્રીસા ) पंच महाव्रत पालै पंच समिति संभालै, पंच इंद्री जीति भयौ भोगी चित चैनकौ । षट आवश्यक क्रिया दर्वित भावित साधै, प्रासुक धरामैं एक आसन है सैनकौ।। मंजन न करै केश लुंचै तन वस्त्र मुंचे, त्यागै दंतवन पै सुगंध स्वास वैनकौ । ठाडौ करसे आहार लघुभुंजी एक बार, अठ्ठाइस मूलगुनधारी जती जैनकौ ।। ८० ।। શબ્દાર્થ:- પંચ મહાવ્રત પાંચ પાપોનો સર્વથા ત્યાગ. પ્રાસુક સૈન (શયન) સૂવું. મંજન =સ્નાન. કેશ=વાળ. લુંથૈ. હાથથી. લઘુ= થોડું. જતી= સાધુ. = = જીવ રહિત ઉખાડે. મુંઐ=છોડે. કરસે= = આ ત્રણ ચોકડીના બાર કષાયોનો ૧–૨. અહીં અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન અનુદય અને સંજવલન કષાયનો તીવ્ર ઉદય રહે છે, તેથી આ સાધુ કિંચિત્ પ્રમાદને વશ હોય છે અને શુભાચારમાં વિશેષપણે વર્તે છે અહીં વિષય સેવન અથવા સ્થળરૂપે કષાયમાં વર્તવાનું પ્રયોજન નથી. હા, શિષ્યોને ઠપકો આપવો વગેરે વિકલ્પ તો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #420 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૯૩ અર્થ:- પાંચ મહાવ્રત પાળે છે, પાંચે સમિતિપૂર્વક વર્તે છે, પાંચે ઈન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈને પ્રસન્ન થાય છે, દ્રવ્ય અને ભાવ જ આવશ્યક સાધે છે, ત્રસ જીવ રહિત ભૂમિ પર પડખું બદલ્યા વિના શયન કરે છે, જીવનભર સ્નાન કરતા નથી, હાથથી કેશલોચ કરે છે, નગ્ન રહે છે, દાતણ કરતા નથી તો પણ વચન અને શ્વાસમાં સુગંધ જ નીકળે છે, ઊભા રહીને ભોજન લે છે, થોડું ભોજન લે છે, ભોજન દિવસમાં એક જ વાર લે છે, આવા અઠ્ઠાવીસ મૂળગુણોના ધારક જૈન સાધુ હોય છે. ૮). પંચ અણુવ્રત અને પંચ મહાવ્રતનું સ્વરૂપ (દોહરા) हिंसा मृषा अदत्त धन, मैथुन परिगह साज। किंचित त्यागी अनुव्रती, सब त्यागी मुनिराज।।८१।। શબ્દાર્થ:- મૃષા= જૂઠ. અદત્તક આપ્યા વિનાનું, અર્થ- હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ આ પાંચ પાપોના કિંચિત ત્યાગી અણુવ્રતી શ્રાવક અને સર્વથા ત્યાગી મહાવ્રતી સાધુ હોય છે. ૮૧. પાંચ સમિતિનું સ્વરૂપ (દોહરા) चलै निरखि भाखै उचित, भखै अदोष अहार। लेइ निरखि डारै निरखि , समिति पंच परकार।। ८२।। અર્થ - જીવજંતુની રક્ષા માટે જોઈને ચાલવું તે ઈર્યાસમિતિ છે, હિત, મિત અને પ્રિય વચન બોલવા તે ભાષાસમિતિ છે, અંતરાય રહિત નિર્દોષ આહાર લેવો તે એષણાસમિતિ છે, શરીર, પુસ્તક, પીંછી, કમંડળ આદિ જોઈ -તપાસીને લેવા મૂકવા તે આદાન નિક્ષેપણસમિતિ છે, ત્રસ જીવ રહિત પ્રાસુક ભૂમિ ઉપર મળમૂત્રાદિનો ત્યાગ કરવો તે પ્રતિષ્ઠાપન સમિતિ છે;- આવી આ પાંચ સમિતિ છે. ૮૨. છ આવશ્યક (દોહરા), समता वंदन थुति करन, पड़कौना सज्झाव। काउसग्ग मुद्रा धरन, षडावसिक ये भाव।। ८३ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #421 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૪ સમયસાર નાટક શબ્દાર્થ:- સમતા= સામાયિક કરવી. વંદન= ચોવીસ તીર્થકરો અથવા ગુરુ આદિને વંદન કરવા. પડિકૌના (પ્રતિક્રમણ ) = લાગેલા દોષોનું પ્રાયશ્ચિત કરવું સક્ઝાવ = સ્વાધ્યાય. કાઉસગ્ગ (કાયોત્સર્ગ) = ખગ્રાસન થઈને ધ્યાન કરવું. પડાવસિક = છ આવશ્યક. અર્થ:- સામાયિક, વંદન, સ્તવન, પ્રતિક્રમણ, સ્વાધ્યાય અને કાયોત્સર્ગ આ સાધુના છે આવશ્યક કર્મ છે. ૮૩. સ્થવિરકલ્પી અને જિનવિકલ્પી સાધુઓનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા) थविरकलपि जिनकलपी दुविधि मुनि, दोऊ वनवासी दोऊ नगन रहतु है। दोऊ अठाईस मूलगुनके धरैया दोऊ , सरव त्यागी है विरागता गहतु हैं।। थविरकलपि ते जिनकै शिष्य साखा होइ, बैठिकै सभामै धर्मदेसना कहतु हैं। एकाकी सहज जिनकलपि तपस्वी घोर , કવરી મરોર પરીસદ સદતુ દૈા ૮૪ ના અર્થ - વિકલ્પી અને જિનકલ્પી એવા બે પ્રકારના જૈન સાધુ હોય છે. બન્ને વનવાસી છે, બન્ને નગ્ન રહે છે, બન્ને અઠ્ઠાવીસ મૂળગુણના ધારક હોય છે, બન્ને સર્વપરિગ્રહના ત્યાગી-વૈરાગી હોય છે. પરંતુ સ્થવિરકલ્પી સાધુ શિષ્યસમુદાયની સાથે રહે છે તથા સભામાં બેસીને ધર્મોપદેશ આપે છે અને સાંભળે છે, પણ જિનકલ્પી સાધુ શિષ્ય છોડીને નિર્ભય એકલા વિચારે છે અને મહાતપશ્ચરણ કરે છે તથા કર્મના ઉદયથી આવેલા બાવીસ પરિષહો સહે છે. ૮૪. વેદનીય કર્મજનિત અગિયાર પરિષહ (સવૈયા એકત્રીસા) ग्रीषममै धुपथित सीतमैं अकंपचित, भूखै धरै धीर प्यासै नीर न चहतु हैं। डंस मसकादिसौं न डरै भूमि सैन करें, बध बंध विथामै अडौल है रहतु हैं।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #422 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૫ ચતુર્દશ ગુણસ્થાનાધિકાર चर्या दुख भरै तिन फाससौं न थरहरै, ___मल दुरगंधकी गिलानि न गहतु हैं। रोगनिकौ न करें इलाज ऐसे मुनिराज, વેવનીછે હવૈ યે પરીસદ સદા Êા ૮૬મા અર્થ- ગરમીના દિવસોમાં તડકામાં ઊભા રહે છે એ ઉષ્ણપરિષહજય છે, શિયાળામાં ઠંડીથી ડરતા નથી એ શીતપરિષહજય છે, ભૂખ લાગે ત્યારે ધીરજ રાખે છે, એ ભૂખપરિષહુજય છે, તરસ લાગે ત્યારે પાણીની ઈચ્છા કરતા નથી એ તૃષાપરિષહજય છે, ડાંસ મચ્છરનો ભય રાખતા નથી એ દંશમશકપરિષહજય છે, ભૂમિ ઉપર સૂવે છે એ શય્યાપરિષહજય છે, મારવા, બાંધવાના કષ્ટમાં અચળ રહે છે એ વધપરિષહજય છે, ચાલવાનું કષ્ટ સહન કરે છે એ ચર્યાપરિષહજય છે, તૃણ, કાંટો વગેરે લાગે તો ગભરાતા નથી એ તૃણસ્પર્શપરિષહજય છે, મળ અને દુર્ગધમય પદાર્થો પ્રત્યે ગ્લાનિ કરતા નથી એ મનપરિષહુજય છે, રોગજનિત કષ્ટ સહન કરે છે પણ તેના નિવારણનો ઉપાય કરતા નથી, એ રોગપરિષહજય છે. આ રીતે વેદનીયકર્મના ઉદયનિત અગિયાર પરિષહુ મુનિરાજ સહન કરે છે. ૮૫. ચારિત્રમોહજનિત સાત પરિષહ (કુંડલિયા) ऐते संकट मुनि सहै, चारितमोह उदोत। लज्जा संकुच दुख धरै, नगन दिगंबर होत।। नगन दिगम्बर होत, श्रोत रति स्वाद न सेवै। तिय सनमुख दृग रोकि , मान अपमान न बेवै।। थिर है निरभै रहै, सहै कुवचन जग जेते। भिच्छुकपद संग्रहै, लहै मुनि संकट ऐते।।८६।। શબ્દાર્થ:- સંકટ = દુ:ખ. ઉદીત = ઉદયથી. શ્રોત =કાન. દગ = નેત્ર. બે (વેદે ) = ભોગવે. કુવચન = ગાળ. ભિક્ષુક = યાચના. અર્થ- ચારિત્રમોહના ઉદયથી મુનિરાજ નિમ્નલિખિત સાત પરિષહ સહન Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #423 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૩૯૬ સમયસાર નાટક કરે છે અર્થાત્ જીતે છે. (૧) નગ્ન દિગંબર રહેવાથી લજ્જા અને સંકોચનિત દુઃખ સહન કરે છે, એ નગ્નપરિષહજય છે, (૨) કર્ણ આદિ ઇન્દ્રિયોના વિષયોનો અનુરાગ ન કરવો તે અતિપરિષહજય છે. (૩) સ્ત્રીઓના હાવભાવમાં મોહિત ન થવું, તે સ્ત્રીપરિષહજય છે. (૪) માન- અપમાનની પરવા કરતા નથી એ સત્કા૨પુરસ્કારપરિષહજયછે. (૫) ભયનું નિમિત્ત મળવા છતાં પણ આસન ધ્યાનથી દૂર થતા નથી તે નિષધાપરિષહજય છે. (૬) મૂર્ખાઓના કટુ વચન સહન કરવા તે આક્રોશપરિષહજય છે. (૭) પ્રાણ જાય તોપણ આહારાદિને માટે દીનતારૂપ પ્રવૃત્તિ ન કરવી, એ યાચનાપરિષજય છે. આ સાત પરિષહ ચારિત્રમોહના ઉદયથી થાય છે. ૮૬. જ્ઞાનાવ૨ણીયજનિત બે પરિષહ (દોહરા ) अलप ग्यान लघुता लखै, मति उतकरष विलोइ । ज्ञानावरन उदोत मुनि, सहै परीसह दोइ ।। ८७ ।। અર્થ:- જ્ઞાનાવરણીયનિત બે પરિષહ છે. અલ્પજ્ઞાન હોવાથી લોકો નાના ગણે છે, એનાથી જે દુ:ખ થાય છે તેને સાધુ સહન કરે છે, એ અજ્ઞાનપરિષહજય છે. જ્ઞાનની વિશાળતા હોવા છતાં પણ ગર્વ કરતા નથી, એ પ્રજ્ઞાપરિષહજય છે. આવા આ બે પરિષહ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જૈન સાધુ સહન કરે છે. ૮૭. દર્શનમોહનીયજનિત એક અને અંત૨ાયજનિત એક પરિષહ (દોહરા ) सहै अदरसन दुरदसा, दरसन मोह उदोत । रोकै उमग अलाभकी, अंतरायके होत ॥ ८८ ॥ અર્થ:- દર્શનમોહનીયના ઉદયથી સમ્યગ્દર્શનમાં કદાચ દોષ ઉત્પન્ન થાય તો તેઓ સાવધાન રહે છે-ચલાયમાન થતા નથી, એ દર્શનપરિષહજય છે. અંતરાય કર્મના ઉદયથી વાંછિત પદાર્થની પ્રાપ્તિ ન થાય, તો જૈનમુનિ ખેદખિન્ન થતા નથી, એ અલાભપરિષહજય છે.૮૮. બાવીસ પરિષહોનું વર્ણન (સવૈયા એકત્રીસા) एकादस वेदनीकी, चारितमोहकी सात, ग्यानावरनीकी दोइ, एक अंतरायकी । Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #424 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ચતુર્દશ ગુણસ્થાનાધિકાર दर्सनमोहकी एक, द्वाविंसति बाधा सबै, જેરૂં મનસાળી, છેલ્ફ વાળી, જેર્ફે વ્યાયળી।। काहूको अलप काहूको बहुत उनीस तांई, एक ही समैमै उदै आवै असहायकी । चर्या थित सज्जामांहि एक सीत उस्न मांहि, एक दोइ होहिं तीन नांहि समुदायकी ।। ८९ ।। વચનની. કાય શરીર. શબ્દાર્થ:- મનસાકી= મનની. વાકી (વાકયકી ) = સજ્જા = શય્યા. સમુદાય એકસાથે. અર્થ:- વેદનીયના અગિયાર, ચારિત્રમોહનીયના સાત, જ્ઞાનાવરણના બે, અંતરાયનો એક અને દર્શનમોહનીયનો એક-એવી રીતે બધા મળીને બાવીસ પરિષહો છે. તેમનામાંથી કોઈ મનનિત, કોઈ વચનનિત, અને કોઈ કાયનિત છે. આ બાવીસ પરિષહોમાંથી એક સમયે એક સાધુને વધારેમાં વધારે ઓગણીસ સુધી પરિષહો ઉદયમાં આવે છે, કારણ કે ચર્યા, આસન અને શય્યા આ ત્રણમાંથી કોઈ એક અને શીત ઉષ્ણમાંથી કોઈ એક, આ રીતે પાંચમાં બેનો ઉદય હોય છે, બાકીના ત્રણનો ઉદય હોતો નથી. ૮૯. = ૩૯૭ = સ્થવિરકલ્પી અને જિનકલ્પી સાધુની સરખામણી (દોહરા ) नाना विधि संकट - दसा, सहि साधै सिवपंथ । थविरकल्पि जिनकल्पि धर, दोऊ सम निगरंथ ।। ९० ।। जो मुनि संगतिमै रहै, थविरकल्पि सो जान। एकाकी जाकी दसा, सो जिनकल्पि बखान।। ९९ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com અર્થ:- સ્થવિરકલ્પી અને જિનકલ્પી બન્ને પ્રકારના સાધુ એક સરખા નિગ્રંથ હોય છે અને અનેક પ્રકારના પરિષહો જીતીને મોક્ષમાર્ગ સાધે છે. જે સાધુ સંઘમાં રહે છે તે સ્થવિરકલ્પી છે અને જે એકલવિહારી છે તે જિનકલ્પી છે. ૯૦–૯૧. Page #425 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૮ સમયસાર નાટક (ચોપાઈ) थविरकलपी धर कछुक सरागी। जिनकलपी महान वैरागी।। इति प्रमत्तगुनथानक धरनी। पूरन भई जथारथ वरनी।।९२।। અર્થ:- વિકલ્પી સાધુ કિંચિત્ સરાગી હોય છે અને જિનકલ્પી સાધુ અત્યંત વૈરાગી હોય છે. આ છઠ્ઠા ગુણસ્થાનનું યથાર્થ સ્વરૂપ વર્ણવ્યું. ૯૨. સાતમા ગુણસ્થાનનું વર્ણન ( ચોપાઈ ) अब वरनौं सप्तम विसरामा। अपरमत्त गुनथानक नामा।। जहां प्रमाद क्रिया विधि नासै। धरम ध्यान थिरता परगासै।।९३।। અર્થ - હવે સ્થિરતાના સ્થાન અપ્રમત્તગુણસ્થાનનું વર્ણન કરે છે, જ્યાં ધર્મધ્યાનમાં ચંચળતા લાવનાર પાંચ પ્રકારની પ્રમાદ-ક્રિયા નથી અને મન ધર્મધ્યાનમાં સ્થિર થાય છે. ૯૩. (દોહરા) प्रथम करन चारित्रकौ, जासु अंत पद दोइ। जहां अहार विहार नहिं अपरमत्त है सोइ।।९४।। અર્થ- જે ગુણસ્થાનના અંત સુધી ચારિત્રમોહના ઉપશમ અને ક્ષયનું કારણ અધ:પ્રવૃત્તિકરણ ચારિત્ર રહે છે અને આહાર વિહાર રહેતા નથી તે અપ્રમત્તગુણસ્થાન છે. વિશેષ:- સાતમા ગુણસ્થાનના બે ભેદ છે- પહેલું સ્વસ્થાન અને બીજું સાતિશય. જ્યાંસુધી છઠ્ઠાથી સાતમાં અને સાતમાથી છઠ્ઠામાં અનેકવાર ચઢ-ઉતર રહે છે, ત્યાં સુધી સ્વ-સ્થાન ગુણસ્થાન રહે છે અને સાતિશય ગુણસ્થાનમાં અધ:કરણના પરિણામ રહે છે, ત્યાં આહાર વિહાર નથી. ૯૪. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #426 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૯ ચતુર્દશ ગુણસ્થાનાધિકાર આઠમા ગુણસ્થાનનું વર્ણન ( ચોપાઈ) अब वरनौं अष्टम गुनथाना। नाम अपूरवकरन बखाना।। कछुक मोह उपशम करि राखै। અથવા વિંચિત છ૩ વરિ નારા ૧૬ ! અર્થ:- હવે અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનનું વર્ણન કરું છું, જ્યાં મોહનો કિંચિત્ ઉપશમ અથવા કિંચિત્ ક્ષય થાય છે. ૯૫. जे परिनाम भए नहिं कबही। तिनकौ उदै देखिये जबही।। तब अष्टम गुनथानक होई। વારિત રન લૂંસરી સોફ્ફા ૧૬ અર્થ- આ ગુણસ્થાનમાં એવા વિશુદ્ધ પરિણામ હોય છે જેવા પૂર્વે કદી થયા નહોતા, તેથી આ આઠમાં ગુણસ્થાનનું નામ અપૂર્વકરણ છે. અહીં ચારિત્રના ત્રણ કરણોમાંથી અપૂર્વકરણ નામનું બીજું કરણ થાય છે. ૯૬. નવમા ગુણસ્થાનનું વર્ણન (ચોપાઈ ) अब अनिवृत्तिकरन सुनु भाई। जहां भाव थिरता अधिकाई।। पूरव भाव चलाचल जेते। सहज अडोल भए सब तेते।।९७।। અર્થ:- હે ભાઈ, હવે અનિવૃત્તિકરણ નામના નવમાં ગુણસ્થાનનું સ્વરૂપ સાંભળો. જ્યાં પરિણામોની અધિક સ્થિરતા છે, આના પહેલાં આઠમાં ગુણસ્થાનમાં જે પરિણામ કિંચિત્ ચપળ હતા, તે અહીં અચળ થઈ જાય છે. ૯૭. ૧-૨. ઉપશમ શ્રેણીમાં ઉપશમ અને ક્ષપકશ્રેણીમાં ક્ષય થાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #427 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪OO સમયસાર નાટક जहां न भाव उलटि अध आवै। सो नवमो गुनथान कहावै।। चारितमोह जहां बहु छीजा। सो है चरन करन पद तीजा।। ९८।। શબ્દાર્થ – ઉલટિ = પાછા ફરીને. અધ =નીચે. બીજા=નાશ પામ્યો. અર્થ:- જ્યાં ચડેલા પરિણામ પાછા પડી જતા નથી, તે નવમું ગુણસ્થાન કહેવાય છે. આ નવમાં ગુણસ્થાનમાં ચારિત્રમોહનીયનો ઘણો અંશ નાશ પામી જાય છે, એ ચારિત્રનું ત્રીજું કરણ છે. ૯૮. દસમા ગુણસ્થાનનું વર્ણન (ચોપાઈ) कहौं दसम गुनथान दुसाखा। जहँ सूछम सिवकी अभिलाखा।। सूछमलोभ दसा जहँ लहिये। सूछमसांपराय सो कहिये।। ९९ ।। અર્થ:- હવે દસમા ગુણસ્થાનનું વર્ણન કરું છું, જેમાં આઠમા અને નવમા ગુણસ્થાન પેઠે ઉપશમ અને ક્ષાયિક શ્રેણીના ભેદ છે. જ્યાં મોક્ષની અત્યંત સૂક્ષ્મ અભિલાષામાત્ર છે, અહીં સૂક્ષ્મ લોભનો ઉદય છે તેથી એને સૂક્ષ્મ સામ્પરાય કહે છે. ૯૯ અગિયારમા ગુણસ્થાનનું વર્ણન ( ચોપાઈ) अब उपशांतमोह गुनथाना। कहौं तासु प्रभुता परवाना।। जहां मोह उपशमै न भासै। यथाख्यातचारित परगासै।। १०० ।। અર્થ:- હવે અગિયારમાં ગુણસ્થાન ઉપશાંતમોહનું સામર્થ્ય કહું છું, અહીં મોહનો સર્વથા ઉપશમ છે- બિલકુલ ઉદય દેખાતો નથી અને જીવને યથાખ્યાતચારિત્ર પ્રગટ થાય છે. ૧OO. ૧. સૂક્ષ્મલોભ સિવાયનો. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #428 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૪૦૧ વળી-(દોહરા) जाहि फरसकै जीव गिर, परै करै गुन रद्द। सो एकादसमी दसा, उपसमकी सरहद्द।। १०१।। અર્થ - જે ગુણસ્થાનને પ્રાપ્ત થઈને જીવ અવશ્ય પડે જ છે અને પ્રાપ્ત થયેલા ગુણનો નાશ કરે છે, તે ઉપશમચારિત્રની ચરમસીમા પ્રાપ્ત અગિયારમું ગુણસ્થાન છે. ૧૦૧. બારમા ગુણસ્થાનનું વર્ણન ( ચોપાઈ) केवलग्यान निकट जहँ आवै। तहां जीव सब मोह खिपावै।। प्रगटै यथाख्यात परधाना। सो द्वादसम खीन गुनठाना।। १०२।। અર્થ- જ્યાં જીવ મોહનો સર્વથા ક્ષય કરે છે અથવા કેવળજ્ઞાન બિલકુલ પાસે આવી જાય છે અને યથાખ્યાતચારિત્ર પ્રગટ થાય છે, તે ક્ષીણમોહ નામનું બારમું ગુણસ્થાન છે. ૧૦૨. ઉપશમશ્રેણીની અપેક્ષાએ ગુણસ્થાનોનો કાળ (દોહરો) षट सातै आठै न, दस एकादस थान। अंतरमुहूरत एक वा, एक समै थिति जान।। १०३।। અર્થ:- ઉપશમશ્રેણીની અપેક્ષાએ છઠ્ઠી, સાતમા, આઠમા, નવમા, દસમા અને અગિયારમા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત અથવા જઘન્યકાળ એક સમય છે. 1 ૧૦૩. ક્ષપકશ્રેણીમાં ગુણસ્થાનોનો કાળ (દોહરા) छपकनि आढं नवै, दस अर वलि बार। थिति उत्कृष्ट जघन्य भी, अंतरमुहूरत काल।। १०४।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #429 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૨ સમયસાર નાટક અર્થ:- ક્ષપકશ્રેણીમાં આઠમાં, નવમા, દસમા અને બારમા ગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તર્મુહૂર્ત તથા જઘન્ય પણ અંતર્મુહૂર્ત છે. ૧૦૪. તેરમા ગુણસ્થાનનું વર્ણન (દોહરા) छीनमोह पूरन भयौ, करि चूरन चित-चाल। अब सजोगगुनथानकी, वरनौं दसा रसाल।। १०५ ।। અર્થ - ચિત્તની વૃત્તિને ચૂર્ણ કરનાર ક્ષીણમોહ ગુણસ્થાનનું કથન સમાપ્ત થયું, હવે પરમાનંદમય સયોગગુણસ્થાનની અવસ્થાનું વર્ણન કરું છું. ૧૦૫. તેરમા ગુણસ્થાનનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા) जाकी दुखदाता-घाती चौकरी विनसि गई, चौकरी अधाती जरी जेवरी समान है। प्रगट भयौ अनंतदंसन अनंतग्यान, बीरजअनंत सुख सत्ता समाधान है।। जामै आउ नाम गोत वेदनी प्रकृति अस्सी, इक्यासी चौरासी वा पचासी परवांन है। सो है जिन केवली जगतवासी भगवान, ताकी जो अवस्था सो सजोगीगुनथान है।।१०६ ।। શબ્દાર્થ:- ચૌકરી = ચાર. વિનસિ ગઈ = નષ્ટ થઈ ગઈ. અનંતદંસન = અનંત દર્શન. સમાધાન = સમ્યકત્વ. જગતવાસી = સંસારી, શરીર સહિત. અર્થ- જે મુનિને દુઃખદાયક ઘાતીયા ચતુષ્ક અર્થાત્ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય નષ્ટ થઈ ગયા છે અને અઘાતી ચતુષ્ક બળી ગયેલી સીંદરીની જેમ શક્તિહીન થયા છે, જેને અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતવીર્ય, અનંતસુખ સત્તા અને પરમાવગાઢ સમ્યકત્વ પ્રગટ થયા છે, જેમને આયુ, નામ, ગોત્ર અને વેદનીયકર્મોની માત્ર એસી, એકયાસી, ચોર્યાસી અથવા પંચાસી પ્રકૃતિઓની સત્તા રહી છે, તે કેવળજ્ઞાની પ્રભુ સંસારમાં સુશોભિત થાય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #430 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૪૦૩ છે અને તેની જ અવસ્થાને સયોગકેવળી ગુણસ્થાન કહે છે. વિશેષ:- તેરમા ગુણસ્થાનમાં જે પંચાસી પ્રકૃતિઓની સત્તા કહેવામાં આવી છે, તે તો સામાન્ય કથન છે. કોઈ કોઈને તો તીર્થંકર પ્રકૃતિ, આહારક શરીર, આહારક અંગોપાંગ, આહારક બંધન, આહારક સંઘાત સહિત પંચાસી પ્રકૃતિઓની સત્તા રહે છે, પણ કોઈને તીર્થંકર પ્રકૃત્તિની સત્તા નથી હોતી, તો ચોરાસી પ્રકૃતિઓની સત્તા રહે છે અને કોઈને આહારક ચતુષ્કની સત્તા નથી રહેતી અને તીર્થંકર પ્રકૃતિની સત્તા રહે છે અને કોઈને આહારક ચતુષ્કની સત્તા નથી રહેતી અને તીર્થંકર પ્રકૃતિની સત્તા રહે છે તો એકાસી પ્રકૃતિઓની સત્તા રહે છે, તથા કોઈને તીર્થંકર પ્રકૃતિ અને આહારક ચતુષ્ક પાંચેની સત્તા નથી રહેતી, માત્ર એંસી પ્રકૃતિઓની સત્તા રહે છે. ૧૦૬. કેવળજ્ઞાનીની મુદ્રા અને સ્થિતિ (સવૈયા એકત્રીસા) जो अडोल परजंक मुद्राधारी सरवथा, अथवा सु काउसग्ग मुद्रा थिरपाल है। खेत सपरस कर्म प्रकृतिकै उदै आयै, बिना डग भरै अंतरीच्छ जाकी चाल है।। जाकी थिति पूरव करोड़ आठ वर्ष घाटि, अंतरमुहूरत जघन्य जग-जाल है। सो है देव अठारह दूषन रहित ताकौं, વાનાસિ હૈ મેરી વંના ત્રિવત્તિ દૈના ૨૦૭ના શબ્દાર્થ:- અડોલ = અચળ. પરજંક મુદ્રા = પદ્માસન. કાઉસગ્ગ (કાયોત્સર્ગ) = ઊભા આસને. અંતરીચ્છ = ઉપર. ત્રિકાલ = સદૈવ. અર્થ:- જે કેવળજ્ઞાની ભગવાને પદ્માસન અથવા કાયોત્સર્ગ મુદ્રા ધારણ કરેલી છે, જે ક્ષેત્ર-સ્પર્શ નામકર્મની પ્રકૃતિના ઉદયથી પગ ઉપાડયા વિના ઊંચે ગમન કરે છે, જેમની સંસારની સ્થિતિ ઉત્કૃષ્ટ એક કરોડ પૂર્વમાં ૩ આઠ વર્ષ ઓછાની ૧. અહીં મન, વચન, કાયાના સાત યોગ થાય છે, તેથી આ ગુણસ્થાનનું નામ સયોગકવળી છે. ૨. પંચાસી પ્રકૃતિઓના નામ પહેલા અધિકારમાં કહી આવ્યા છીએ. ૩. મોક્ષગામી જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ચોથા કાળની અપેક્ષાએ એક કરોડ પૂર્વનું છે અને આઠ વર્ષની ઉંમર સુધી કેવળજ્ઞાન થતું નથી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #431 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४०४ સમયસાર નાટક અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે, તે સર્વજ્ઞદેવ અઢાર દોષરહિત છે. પં. બનારસીદાસજી કહે છે કે તેમને મારા ત્રિકાળ વંદન છે. ૧૦૭. કેવળી ભગવાનને અઢાર દોષ હોતા નથી (કુંડળિયા) दूषन अठ्ठारह रहित, सो केवलि संजोग। जनम मरन जाकै नही, नहिं निद्रा भय रोग।। नहिं निद्रा भय रोग, सोग विस्मय न मोह मति। जरा खेद परस्वेद, नांहि मद बैर विषै रति।। चिंता नांहि सनेह, नांहि जहँ प्यास न भूखन।। थिर समाधि सुख सहित, रहित अठ्ठारह दूषन।।१०८।। शर्थ:- सो॥ = श... विस्मय =॥श्चर्य. ०४२॥ = वृद्धावस्था. ५२स्व. (प्रस्व६) =५२सेवो. सनेह =२॥२. अर्थ:- ४न्म, मृत्यु, निद्रा, भय, रोग, शोध, आश्चर्य, भोई, वृद्धावस्था, ६, ५२सेवो, गर्व, द्वेष, ति, चिंता, २२, तरस, भूप- ॥ सा२. हो५ सयोगवनी જિનરાજને હોતા નથી અને નિર્વિકલ્પ આનંદમાં સદા લીન રહે છે ૧૦૮. કેવળજ્ઞાની પ્રભુના પરમૌદારિક શરીરના અતિશય (કુંડળિયા). वानी जहां निरच्छरी, सप्त धातु मल नांहि। केस रोम नख नहिं बढ़ें, परम उदारिक मांहि।। परम उदारिक मांहि, जांहि इंद्रिय विकार नसि। यथाख्यातचारित प्रधान , थिर सुकल ध्यान ससि।। लोकालोक प्रकास-करन केवल रजधानी। सो तेरम गुनथान, जहां अतिशयमय वानी।।१०९।। शार्थ:- नि२२७२१ = सक्ष२ रहित. स. (२) = पाण. 30Rs (ौहा२३) = स्थूण. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #432 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૫ ચતુર્દશ ગુણસ્થાનાધિકાર સસિ (શશિ)= ચંદ્રમા. અર્થ - તેરમાં ગુણસ્થાનમાં ભગવાનની અતિશયવાળી નિરક્ષરી દિવ્યધ્વનિ ખરે છે. તેમનું પરમૌદારિક શરીર સાત ધાતુઓ અને મળ-મૂત્રરહિત હોય છે. કેશ, રોમ અને નખ વધતા નથી, ઈન્દ્રિયોના વિષયો નષ્ટ થઈ જાય છે, પવિત્ર યથાખ્યાતચારિત્ર પ્રગટ થાય છે, સ્થિર શુકલધ્યાનરૂપ ચંદ્રમાનો ઉદય થાય છે. લોકાલોકના પ્રકાશક કેવળજ્ઞાન ઉપર તેમનું સામ્રાજ્ય રહે છે. ૧૦૯. ચૌદમાં ગુણસ્થાનના વર્ણનની પ્રતિજ્ઞા (દોહરા) यह सयोगगुनथानकी, रचना कही अनूप। अब अयोगकेवल दसा कहूं जथारथ रूप।।११०।। અર્થ- આ સયોગી ગુણસ્થાનનું વર્ણન કર્યું, હવે અયોગકેવળી ગુણસ્થાનનું વાસ્તવિક વર્ણન કરું છું. ૧૧૦. ચૌદમા ગુણસ્થાનનું સ્વરૂપ ( સવૈયા એકત્રીસા) जहां काहू जीवकौं असाता उदै साता नाहिं काहूकौं असाता नाहिं, साता उदै पाइयै। मन वच कायसौं अतीत भयौ जहां जीव, जाकौ जसगीत जगजीतरूप गाइयै।। जामैं कर्म प्रकृतिकी सत्ता जोगी जिनकीनी अंतकाल द्वै समैमैं सकल खिपाइयै। जाकी थिति पंच लघु अच्छर प्रमान सोई, चौदहौं अजोगी गुनठाना ठहराइयै।। १११ ।। શબ્દાર્થ- અતીત = રહિત. ખિપાઈયેક ક્ષય કરે છે. લઘુવ્સ્વ. અર્થ - જ્યાં કોઈ જીવને અશાતાનો ઉદય રહે છે શાતાનો નથી રહેતો અને ૧. કેવળજ્ઞાની ભગવાનને અશાતાનો ઉદય વાંચીને વિસ્મિત ન થવું જોઈએ. ત્યાં અશાતા કર્મ ઉદયમાં શાતારૂપ પરિણમે છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #433 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૬ સમયસાર નાટક કોઈ જીવને શાતાનો ઉદય રહે છે અશાતાનો નથી રહેતો. જ્યાં જીવને મન, વચન, કાયાના યોગોની પ્રવૃત્તિ સર્વથા શૂન્ય થઈ જાય છે, જેમના જગતજયી હોવાના ગીત ગાવામાં આવે છે, જેમને સયોગી જિન સમાન અઘાતિયા કર્મ-પ્રકૃતિઓની સત્તા રહે છે તેમનો અંતના એ સમયમાં સર્વથા ક્ષય કરે છે, જે ગુણસ્થાનનો કાળ હૃસ્વ પાંચ અક્ષર જેટલો છે, તે અયોગીજિન ચૌદમું ગુણસ્થાન છે. ૧૧૧. એ પ્રમાણે ચૌદ ગુણસ્થાન અધિકારનું વર્ણન સમાપ્ત થયું. બંધનું મૂળ આસ્રવ અને મોક્ષનું મૂળ સંવર છે (દોહરા) चौदह गुनथानक दसा, जगवासी जिय मूल। आस्रव संवर भाव द्वै, बंध मोखके मूल।। ११२।। અર્થ:- ગુણસ્થાનોની આ ચૌદ અવસ્થાઓ સંસારી અશુદ્ધ જીવોની છે, આસ્રવ અને સંવરભાવ બંધ અને મોક્ષના મૂળ છે અર્થાત્ આસ્રવ બંધનું મૂળ છે અને સંવર મોક્ષનું મૂળ છે.૧૧૨. સંવરને નમસ્કાર (ચોપાઈ) आस्रव संवर परनति जौलौं। जगतनिवासी चेतन तौलौं।। आस्रव संवर विधि विवहारा। दोऊ भव-पथ सिव-पथ धारा।। ११३ ।। आम्रवरूप बंध उतपाता। સંવ૨ અચાન મોડુ-પ-તાતાનો जा संवरसौं आस्रव छीजै। ताकौं नमस्कार अब कीजै।। ११४ ।। અર્થ:- જ્યાંસુધી આસ્રવ અને સંવરના પરિણામ છે, ત્યાં સુધી જીવનો સંસારમાં નિવાસ છે. તે બન્નેમાં આસ્રવ-વિધિનો વ્યવહાર સંસાર માર્ગની પરિણતિ ૧. પુનિ ચૌદહું ચોથે સુકલબલ બહત્તર તરહ હતી. (જિનેન્દ્ર-પંચકલ્યાણક ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #434 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૪૦૭ છે અને સંવર-વિધિનો વ્યવહાર મોક્ષમાર્ગની પરિણતિ છે. ૧૧૩. આસ્રવ બંધનો ઉત્પાદક છે અને સંવર જ્ઞાનનું રૂપ છે, મોક્ષ પદને આપનાર છે. જે સંવરથી આસ્રવનો અભાવ થાય છે તેને નમસ્કાર કરું છું ૧૧૪. ગ્રંથના અંતમાં સંવરસ્વરૂપ જ્ઞાનને નમસ્કાર जगतके प्रानी जीति है रह्यौ गुमानी ऐसौ, आस्रव असुर दुखदानी महाभीम है। ताकौ परताप खंडिवैकौं प्रगट भयौ, धर्मकौं धरैया कर्म-रोगको हकीम है।। जाकै परभाव आगै भार्ग परभाव सब, नागर नवल सुखसागरकी सीम है। संवरको रूप धरै साधै सिवराह ऐसौ, ग्यान पातसाह ताकौं मेरी तसलीम है।। ११५ ।। શબ્દાર્થ - ગુમાની = અભિમાની. અસુર રાક્ષસ. મહાભીમ = અત્યંત ભયાનક. પરતાપ ( પ્રતા૫) = તેજ. ખંડિવૈકી = નષ્ટ કરવા માટે. હકીમ = વૈદ્ય. પરભાવ (પ્રભાવ ) = પરાક્રમ. પરભાવ = પુગલજનિત વિકાર. નાગર = ચતુર. નવલ = નવીનસીમ = મર્યાદા. પાતશાહ બાદશાહ. તસલીમ = વંદન. અર્થ:- આસ્રવરૂપ રાક્ષસ જગતના જીવોને પોતાને વશ કરીને અભિમાની થઈ રહ્યો છે, જે અત્યંત દુ:ખદાયક અને મહા ભયંકર છે, તેનો વૈભવ નષ્ટ કરવાને જે ઉત્પન્ન થયો છે, જે ધર્મનો ધારક છે, કર્મરૂપ રોગ માટે જે વૈદસમાન છે, જેના પ્રભાવ આગળ પારદ્રવ્યજનિત રાગ-દ્વેષ આદિ વિભાવ દૂર ભાગે છે, જે અત્યંત પ્રવીણ અને અનાદિકાળથી પ્રાપ્ત કર્યું નહોતું તેથી નવીન છે, જે સુખના સમુદ્રની સીમાને પ્રાપ્ત થયું છે, જેણે સંવરનું રૂપ ધારણ કર્યું છે, જે મોક્ષમાર્ગનો સાધક છે, એવા જ્ઞાનરૂપ બાદશાહને મારા પ્રણામ છે. ૧૧૫. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #435 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४०८ સમયસાર નાટક તેરમા અધિકારનો સાર જેવી રીતે સફેદ વસ્ત્ર ઉપર જુદા જુદા રંગોનું નિમિત્ત મળવાથી તે અનેકાકાર થાય છે, તેવી જ રીતે શુદ્ધબુદ્ધ આત્મા સાથે અનાદિકાળથી મોટું અને યોગનો સંબંધ હોવાથી તેની સંસારી દશામાં, અનેક અવસ્થાઓ થાય છે, તેમનું જ નામ ગુણસ્થાન છે. જોકે તે અનેક છે પણ શિષ્યોને સંબોધવા માટે શ્રીગુરુએ ૧૪ બતાવ્યા છે. આ ગુણસ્થાન જીવના સ્વભાવ નથી, પણ અજીવમાં હોતા નથી, જીવમાં જ હોય છે તેથી જીવના વિભાવ છે અથવા એમ કહેવું જોઈએ કે વ્યવહારનયથી ગુણસ્થાનોની અપેક્ષાએ સંસારી જીવોના ચૌદ ભેદ છે. પહેલા ગુણસ્થાનમાં મિથ્યાત્વ, બીજામાં અનંતાનુબંધી, ત્રીજામાં મિશ્રમોહનીયનો ઉદય મુખ્યપણે રહે છે અને ચોથા ગુણસ્થાનમાં મિથ્યાત્વ, અનંતાનુબંધી અને મિશ્રમોનીયનો, પાંચમામાં અપ્રત્યાખ્યાનાવરણીયનો, છઠ્ઠામાં પ્રત્યાખ્યાનાવરણીયનો અનુદય રહે છે. સાતમા, આઠમા અને નવમામાં સંજ્વલનનો ક્રમપૂર્વક મંદ, મંદતર અને મંદતમ ઉદય રહે છે. દસમામાં સંજ્વલન સૂક્ષ્મલોભ માત્રનો ઉદય અને અન્ય સર્વમોહનો ક્ષય છે. અગિયારમામાં સર્વમોહનો ઉપશમ અને બારમામાં સર્વ મોહનો ક્ષય છે. અહીં સુધી છદ્મસ્થ અવસ્થા છે, કેવળજ્ઞાનનો વિકાસ નથી. તેરમામાં પૂર્ણજ્ઞાન છે પરંતુ યોગો દ્વારા આત્મપ્રદેશ સકંપ હોય છે, અને ચૌદમાં ગુણસ્થાનમાં કેવળજ્ઞાની પ્રભુના આત્મપ્રદેશ પણ સ્થિર થઈ જાય છે. બધા ગુણસ્થાનોમાં જીવ સદેહ રહે છે, સિદ્ધ ભગવાન ગુણસ્થાનોની કલ્પનાથી રહિત છે, તેથી ગુણસ્થાન જીવનું નિજ સ્વરૂપ નથી, પર છે, પરજનિત છે, એમ જાણીને ગુણસ્થાનોના વિકલ્પોથી રહિત શુદ્ધ બુદ્ધ આત્માનો અનુભવ કરવો જોઈએ. ૧. વિગ્રહગતિમાં કાર્માણ અને તૈજસ શરીરનો સંબંધ રહે છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #436 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ (ચોપાઈ ) भयौ ग्रंथ संपूरन भाखा। __ वरनी गुनथानककी साखा।। वरनन और कहांलौं कहियै। जथा सकति कहि चुप है रहियै।।१।। અર્થ:- ભાષાનો સમયસાર ગ્રંથ સમાસ થયો અને ગુણસ્થાન અધિકારનું વર્ણન કર્યું. એનું વિશેષ કેટલું વર્ણન કરીએ? શક્તિ અનુસાર કહીને ચુપ થઈ જવું ઉચિત છે. ૧. (ચોપાઈ) लहिये ओर न ग्रंथ उदधिका। ज्यौं ज्यौं कहियै त्यौं त्यौं अधिका।। तातें नाटक अगम अपारा। अलप कवीसुरकी मतिधारा।।२।। અર્થ - ગ્રંથરૂપ સમુદ્રનો પાર પામી શકાતો નથી, જેમ જેમ કથન કરતા જઈએ તેમ તેમ વધતો જ જાય છે, કારણ કે નાટક અપરંપાર છે અને કવિની બુદ્ધિ તુચ્છ છે. ૨. વિશેષ:- અહીં ગ્રંથને સમુદ્રની ઉપમા આપી છે અને કવિની બુદ્ધિને નાની નદીની ઉપમા છે. (દોહરા) समयसार नाटक अकथ , कविकी मति लघु होइ। तातें कहत बनारसी, पूरन कथै न कोइ।।३।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #437 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૦ સમયસાર નાટક અર્થ- સમયસાર નાટકનું વર્ણન મહાન છે અને કવિની બુદ્ધિ થોડી છે, તેથી પંડિત બનારસીદાસજી કહે છે કે તેને કોઈ પૂરેપૂરું કહી શકતા નથી. ૩. ગ્રંથ-મહિમા (સવૈયા એકત્રીસા) जैसैं कोऊ एकाकी सुभट पराक्रम करि, जीतै किहि भांति चक्रि कटकसौं लरनौ। जैसैं कोऊ परवीन तारू भुजभारू नर, तरै कैसै स्वयंभूरमन सिंधु तरनौ।। जैसैं कोऊ उद्दमी उछाह मनमांहि धरै, __ करै कैसै कारज विधाता कैसौ करनौ। तैसैं तुच्छ मति मोरी तामैं कविकला थोरी, नाटक अपार मैं कहांलौं याहि वरनौ।।४।। અર્થ:- જો કોઈ એકલો યોદ્ધો પોતાના બાહુબળથી ચક્રવર્તીની સેના સાથે લડ તો તે કેવી રીતે જીતી શકે ? અથવા કોઈ જાતારિણી વિધામાં કુશળ મનુષ્ય સ્વયંભૂરમણ સમુદ્ર તરવા ઈચ્છે, તો કેવી રીતે પાર પામી શકે? અથવા કોઈ ઉધમી મનુષ્ય મનમાં ઉત્સાહિત થઈને વિધાતા જેવું કામ કરવા ઈચ્છે, તો કેવી રીતે કરી શકે ? તેવી જ રીતે મારી બુદ્ધિ અલ્પ છે અથવા કાવ્ય-કૌશલ્ય ઓછું છે અને નાટક મહાન છે, એનું હું ક્યાં સુધી વર્ણન કરું? ૪. જીવ-નટનો મહિમા (સવૈયા એકત્રીસા) जैसे वट वृच्छ एक, तामैं फल है अनेक. फल फल बहु बीज, बीज बीज वट है। वटमांही फल, फल मांही बीज तामै वट, कीजै जो विचार, तौ अनंतता अघट है।। ૧. અહીં દષ્ટાંત માત્ર ગ્રહણ કર્યું છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #438 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૧ ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ तैसै एक सत्तामैं , अनंत गुन परजाय, पर्जमैं अनंत नृत्य तामैऽनंत ठट है। ठटमै अनंतकला, कलामैं अनंतरूप, रूपमैं अनंत सत्ता, ऐसौ जीव नट है।।५।। અર્થ - જેવી રીતે એક વડના ઝાડ પર અનેક ફળ હોય છે, પ્રત્યેક ફળમાં ઘણા બીજ અને પ્રત્યેક બીજમાં પાછું વડના ઝાડનું અસ્તિત્વ રહે છે અને બુદ્ધિથી વિચારવામાં આવે તો પાછું તે વડવૃક્ષમાં ઘણા ફળ અને પ્રત્યેક ફળમાં અનેક બીજા અને પ્રત્યેક બીજમાં વડવૃક્ષની સત્તા પ્રતીત થાય છે. આ રીતે વડવૃક્ષના અનંતપણાનો છેડો-પત્તો મળતો નથી. તેવી જ રીતે જીવરૂપી નટની એક સત્તામાં અનંત ગુણ છે, પ્રત્યેક ગુણમાં અનંત પર્યાયો છે, પ્રત્યેક પર્યાયમાં અનંત નૃત્ય છે, પ્રત્યેક નૃત્યમાં અનંત ખેલ છે, પ્રત્યેક ખેલમાં અનંત કળા છે અને પ્રત્યેક કળાની અનંત આકૃતિઓ છે, -આ રીતે જીવ ઘણું જ વિલક્ષણ નાટક કરનાર છે. ૫. (દોહરા) ब्रह्मग्यान आकासमै, उडै सुमति खग होइ। यथा सकति उद्दिम करै, पार न पावै कोइ।।६।। અર્થ:- બ્રહ્મજ્ઞાનરૂપી આકાશમાં જો શ્રુતજ્ઞાનરૂપી પક્ષી શક્તિ અનુસાર ઊડવાનો પ્રયત્ન કરે, તો કદી અંત પામી શકતો નથી. ૬. (ચોપાઈ) ब्रह्मग्यान-नभ अंत न पावै। सुमति परोछ कहांलौं धावै।। जिहि विधि समयसार जिनि कीनौं। तिनके नाम कहौं अब तीनौं।।७।। અર્થ:- બ્રહ્મજ્ઞાનરૂપ આકાશ અનંત છે અને શ્રુતજ્ઞાન પરોક્ષ છે, કયાં સુધી દોડ લગાવે ? હવે જેમણે સમયસારની જેવી રચના કરી છે તે ત્રણેના નામ કહું છું. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #439 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૨ સમયસાર નાટક ત્રણ કવિઓના નામ (સવૈયા એકત્રીસા) कुंदकुंदाचारिज प्रथम गाथाबद्ध कंरि, समैसार नाटक विचारि नाम दयौ है। ताहीकी परंपरा अमृतचंद्र भये तिन, संसकृत कलस सम्हारि सुख लयौ है।। प्रगट्यौ बनारसी गृहस्थ सिरीमाल अब, किये हैं कवित्त हियै बोधिबीज बयौ है। सबद अनादि तामै अरथ अनादि जीव, नाटक अनादि यौं अनादि ही कौ भयौ है।।८।। અર્થ- આને પહેલાં સ્વામી કુંદકુંદાચાર્યે પ્રાકૃત ગાથા છંદમાં રચ્યું, અને સમયસાર નામ રાખ્યું. તેમની જ રચના પર તેમની જ આમ્નાયના સ્વામી અને અમૃતચંદ્રસૂરિ સંસ્કૃત ભાષાના કળશ રચીને પ્રસન્ન થયા. પછી શ્રીમાળ જાતિમાં પંડિત બનારસીદાસજી શ્રાવકધર્મના પ્રતિપાલક થયા, તેમણે કવિત્તાઓની રચના કરીને હૃદયમાં જ્ઞાનનું બીજ વાવ્યું આમ તો શબ્દ અનાદિ છે તેનો પદાર્થ અનાદિ છે, જીવ અનાદિ છે, નાટક અનાદિ છે, તેથી નાટક સમયસાર અનાદિકાળથી જ છે. ૮. सुविन लक्ष (यो ) अब कछु कहौं जथारथ वानी। सुकवि कुकविकी कथा कहानी।। प्रथमहिं सुकवि कहावै सोई। परमारथ रस वरनै जोई।।९।। कलपित बात हियै नहिं आनै। गुरुपरंपरा रीति बखानै।। सत्यारथ सैलि नहिं छंडे। मृषावादसौं प्रीति न मंडै।।१०।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #440 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ ૪૧૩ અર્થ:- હવે સકવિ અને કુકવિની થોડીક વાસ્તવિક ચર્ચા કરું છું. તેમાં સુકવિની પ્રથમ શ્રેણી છે. તેઓ પારમાર્થિક રસનું વર્ણન કરે છે, મનમાં કપોળકલ્પના કરતા નથી અને ઋષિ-પરંપરા અનુસાર કથન કરે છે. સત્યાર્થ-માર્ગને છોડતા નથી અને અસત્ય કથનમાં પ્રેમ જોડતા નથી. ૯-૧૦. (દોહરો) छंद सबद अच्छर अरथ, कहै सिद्धांत प्रवांन। जो इहि विधि रचना रचै, सो है सुकवि सुजान।।११।। અર્થ:- જે છંદ, શબ્દ, અક્ષર, અર્થની રચના સિદ્ધાંત અનુસાર કરે છે તે જ્ઞાની સુકવિ છે. ૧૧. કુકવિનું લક્ષણ ( ચોપાઈ ) अब सुनु कुकवि कहै है जेसा। अपराधी हिय अंध अनेसा।। मृषाभाव रस वरनै हितसौं। नई उकति उपजावै चितसौं।।१२।। ख्याति लाभ पूजा मन आनै। परमारथ-पथ भेद न जानै।। वानी जीव एक करि बूझै। जाकौ चित जड ग्रंथ न सूझै।।१३।। અર્થ - હવે કુકવિ કેવા હોય છે તે કહું છું, તે સાંભળો. તે પાપી હૃદયનો, અંધ અને હઠાગ્રહી હોય છે, તેના મનમાં જે નવી કલ્પનાઓ ઊપજે છે તેનું અને સાંસારિક રસનું વર્ણન ખૂબ પ્રેમથી કરે છે, તે મોક્ષમાર્ગનો મર્મ જાણતો નથી અને મનમાં ખ્યાતિ, લાભ, પૂજા આદિની ઈચ્છા રાખે છે. છે. તે વચનને આત્મા જાણે છે, હૃદયનો મૂર્ણ હોય છે, તેને શાસ્ત્રજ્ઞાન નથી.૧૨-૧૩. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #441 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૪ સમયસાર નાટક (ચોપાઈ) वानी लीन भयौ जग डोलै। वानी ममता त्यागि न बोलै।। है अनादि वानी जगमांही। વિ વાત યદ સમૌ નાંદિપા ૨૪ ના અર્થ - તે વચનમાં લીન થઈને સંસારમાં ભટકે છે, વચનની મમતા છોડીને કથન કરતા નથી. સંસારમાં વચન અનાદિકાળના છે એ તત્ત્વ કુકવિઓ સમજતા નથી. ૧૪. વાણીની વ્યાખ્યા(સવૈયા એકત્રીસા) जैसै काह देसमै सलिल-धारा कारंजकी. नदीसौ निकसि फिर नदीमै समानी है। नगरमैं ठौर ठौर फैलि रही चहं और, जाकै ढिग बहै सोइ कहै मेरौ पानी है। त्यौंही घट सदन सदनमैं अनादि ब्रह्म वदन वदनमै अनादिहीकी वानी है। करम कलोलसौं उसासकी बयारि बाजै, તાસૌ હૈ મેરી ધુનિ સૌ મૂઢ પ્રાની શૈલા ૨૬ ના અર્થ - જેવી રીતે કોઈ સ્થાનમાં પાણીની ધારા શાખારૂપ થઈને નદીમાંથી નીકળે છે અને પાછી તે જ નદીમાં મળી જાય છે, તે શાખા શહેરમાં જ્યાં-ત્યાં થઈને વહી નીકળે છે, તે જેના મકાન પાસે થઈને વહે છે તે જ કહે છે કે આ પાણી મારું છે, તેવી જ રીતે હૃદયરૂપ ઘર છે અને ઘરમાં અનાદિ બ્રહ્મ છે અને પ્રત્યેકના મુખમાં અનાદિકાળનું વચન છે, કર્મની લહેરોથી ઉચ્છવાસરૂપ હવા વહે છે તેથી મૂર્ખ જીવ તેને પોતાની ધ્વનિ કહે છે. ૧૫. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #442 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૫ ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ (દોહરા) ऐसे मूढ़ कुकवि कुधी, गहै मृषा मग दौर। रहै मगन अभिमानमैं, कहैं औरकी और।।१६।। वस्तुसरूप लखै नहीं, बाहिज द्रिष्टि प्रवांन। मृषा विलास विलोकिकै, करै मृषा गुन गान।।१७।। અર્થ:- આ રીતે મિથ્યાદષ્ટિ કુકવિઓ ઉન્માર્ગ પર ચાલે છે અને અભિમાનમાં મસ્ત થઈને અન્યથા કથન કરે છે. તેઓ પદાર્થનું અસલી સ્વરૂપ જોતા નથી, બાહ્યદષ્ટિથી અસત્ય પરિણતિ જોઈને જૂઠું વર્ણન કરે છે. ૧૬-૧૭. જૂઠું ગુણગાન કથન (સવૈયા એકત્રીસા) मांसकी गरंथि कुच कंचन-कलस कहैं , कहै मुख चंद जो सलेषमाको घरु है। हाड़के दसन आहि हीरा मोती कहैं ताहि, मांसके अधर ओंठ कहैं बिंबफरु है।। हाड़ दंड भुजा कहैं कौंलनाल कामधुजा, हाड़हीकै थंभा जंघा कहैं रंभातरु है। योंही झूठी जुगति बनावै औ कहावै कवि, ચેતેપ૨ વર્ષે હરૈ સા૨વા વરુ હૈ તા ૨૮ શબ્દાર્થ - ગરંથિ = ગાંઠ. કુચ = સ્તન. સલેષમા (શ્લેખા) = કફ. દસન = દાંત. આહિ = છે. બિંબફરુ (બિંબાફલ) = લાલ રંગનું બિમ્બ નામનું ફળ. કૉલનાલ (કમલનાલ ) = કમળની દાંડી. રંભાતરુ = કેળનું ઝાડ. અર્થ:- કુકવિ માંસના પિંડરૂપ સ્તનોને સુવર્ણઘટ કહે છે, કફ ખાંસી વગેરેના ઘરરૂપ મુખને ચંદ્રમા કહે છે, હાડકાના દાંતને હીરા-મોતી કહે છે, માંસના હોઠને બિમ્બફળ કહે છે, હાડકાના દંડરૂપ હાથને કમળની દાંડલી અથવા કામદેવની પતાકા કહે છે, હાડકાના થાંભલારૂપ જાંઘને કેળનું વૃક્ષ કહે છે. તેઓ આ રીતે જૂઠી જૂઠી યુક્તિઓ રચે છે અને કવિ કહેવાય છે, અને છતાં પણ કહે છે કે અમને સરસ્વતીનું વરદાન છે. ૧૮. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ( योपाई ) मिथ्यावंत कुकवि जे प्रानी । मिथ्या तिनकी भाषित वानी ॥ मिथ्यामती सुकवि जो होई । સમયસાર નાટક वचन प्रवांन करै सब कोई।। १९।। અર્થ:- જે પ્રાણી મિથ્યાદષ્ટિ અને કુકવિ હોય છે તેમનું કહેલું વચન અસત્ય હોય છે, પરંતુ જે સમ્યગ્દર્શનને પામ્યા તો ન હોય પણ શાસ્ત્રોક્ત કવિતા કરે છે, તેમનું વચન શ્રદ્ધાન કરવા યોગ્ય હોય છે. ૧૯. ( होरा ) वचन प्रवांन करै सुकवि, पुरुष हिए परवांन। दोऊ अंग प्रवांन जो, सो है सहज सुजान ।। २० ।। અર્થ:- જેમની વાણી શાસ્ત્રોક્ત હોય છે અને હૃદયમાં તત્ત્વશ્રદ્ધાન હોય છે, તેમના મન અને વચન બન્ને પ્રામાણિક છે અને તેઓ જ સુકવ છે. ૨૦. સમયસાર નાટકની વ્યવસ્થા ( ચોપાઈ ) अब यह बात कहूं है जैसे । नाटक भाषा भयौ सु ऐसै ।। कुंदकुंदमुनि मूल उधरता। अमृतचंद्र टीकाके करता ।। २१ ।। અર્થ:- હવે એ વાત કહું છું કે નાટક સમયસારની કાવ્ય-રચના કેવી રીતે થઈ છે. આ ગ્રંથના મૂળકર્તા કુંદકુંદસ્વામી અને ટીકાકાર અમૃતચંદ્રસૂરિ છે. ૨૧. समसार नाटक सुखदानी । टीका सहित संस्कृत वानी ॥ पंडित पढ़ दिढमति बूझै । अलपमतीकौं अरथ न सूजै ।। २२ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #444 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ ૪૧૭ અર્થ:- સમયસાર નાટકની સુખદાયક સંસ્કૃત ટીકા પંડિતો વાંચે છે અને વિશેષ જ્ઞાનીઓ સમજે છે, પરંતુ અલ્પબુદ્ધિ જીવોની સમજમાં આવી શકતી નહોતી. ૨૨. पांडे राजमल्ल जिनधर्मी। समैसार नाटकके मर्मी।। तिन गिरंथकी टीका कीनी। बालबोध सुगम कर दीनी।।२३।। इहि विधि बोध-वचनिका फैली। समै पाय अध्यातम सैली।। प्रगटी जगमांही जिनवानी। घर घर नाटक कथा बखानी।। २४।। અર્થ - નાટક સમયસારના જ્ઞાતા, જૈનધર્મી પાંડે રાજમલજીએ આ ગ્રંથની બાલબોધ સહજ ટીકા કરી. આ રીતે સમય જતાં આ આધ્યાત્મિક વિદ્યાની ભાષા વચનિકા વિસ્તૃત થઈ, જગતમાં જિનવાણીનો પ્રચાર થયો અને ઘેર ઘેર નાટકની ચર્ચા થવા લાગી. ૨૩-૨૪. (ચોપાઈ) नगर आगरे मांहि विख्याता। कारन पाइ भए बहु ग्याता।। पंच पुरुष अति निपुन प्रवीने। નિસિવિન પાન, વથા રસ-મીને રફ અર્થ- પ્રસિદ્ધ શહેર આગ્રામાં નિમિત્ત મળતાં એના અનેક જાણકાર થયા, તેમાં પાંચ મનુષ્ય અત્યંત કુશળ થયા, જે દિનરાત જ્ઞાનચર્ચામાં તલ્લીન રહેતા હતા. ૨૫. ૧. સત્સંગ, ગુરુગમ વગેરેનું. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #445 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૮ સમયસાર નાટક (East) रूपचंद पंडित प्रथम, दुतिय चतुर्भुज नाम। तृतिय भगोतीदास नर, कौरपाल गुन धाम।। २६ ।। धर्मदास ये पंचजन, मिलि बैठे इक ठौर। परमारथ-चरचा करें, इनके कथा न और।। २७।। અર્થ - પહેલા પંડિત રૂપચંદજી, બીજા પંડિત ચતુર્ભુજજી, ત્રીજા પંડિત ભગવતીદાસજી, ચોથા પંડિત કુંવરપાલજી અને પાંચમા પંડિત ધર્મદાસજી. -આ પાંચેય સજ્જનો મળીને એક સ્થાનમાં બેસતા અને મોક્ષમાર્ગની ચર્ચા કરતા, બીજી पातो ३२॥ नहि. २६-२७. कबहूं नाटक रस सुनें, कबहूं और सिद्धंत। कबहूं बिंग बनाइकै, कहै बोध विरतंत।।२८।। અર્થ:- એ કોઈ વાર નાટકનું રહસ્ય સાંભળતા, કોઈ વાર બીજા શાસ્ત્રો સાંભળતા અને કોઈવાર તર્ક ઉઠાવીને જ્ઞાનચર્ચા કરતા. ૨૮. चित कौरा करि धरमधर, सुमति भगोतीदास। चतुरभाव थिरता भये, रूपचंद परगास।।२९।। અર્થ:- કુંવરપાલજીનું ચિત્ત કયારા સમાન અર્થાત કોમળ હતું, ધર્મદાસજી ધર્મના ધારક હતા, ભગવતીદાસજી સુમતિવાન હતા, ચતુર્ભુજજીના ભાવ સ્થિર હતા અને રૂપચંદજીનો પ્રકાશ ચંદ્ર સમાન હતો. ૨૯. (यो ) जहां तहां जिनवानी फैली। लखै न सो जाकी मति मैली।। जाकै सहज बोध उतपाता। सो ततकाल लखै यह बाता।।३०।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #446 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ ૪૧૯ અર્થ:- જ્યાં-ત્યાં (બધે ) જિનવાણીનો પ્રચાર થયો, પણ જેમની બુદ્ધિ મલિન છે તે સમજી શકયા નહિ. જેના ચિત્તમાં સ્વાભાવિક જ્ઞાન ઉત્પન્ન થયું છે તે આનું રહસ્ય તરત સમજી જાય છે. ૩૦. (દોહરા ) घट घट अंतर जिन बसै, घट घट अंतर जैन । મતિ-મવિરાજે પાનસર્યાં, "મતવાલા સમુÎ ના। રૂ।। અર્થ:- પ્રત્યેક હૃદયમાં જિનરાજ અને જૈનધર્મનો નિવાસ છે, પરંતુ ધર્મના પક્ષરૂપી દારૂ પીવાને લીધે મતવાલા લોકો સમજતા નથી. ૩૧. ( ચોપાઈ ) बहुत बढ़ाई कहांलौं कीजै । करिजरूप बात कहि लीजै ॥ नगर आगरे मांहि विख्याता । बानारसी नाम लघु ग्याता ।। ३२ ।। तामैं कवितकला चतुराई । कृपा करैं ये पांचौं भाई ।। पंच प्रपंच रहित हिय खोलै । ते बनारसीसौं हँसि बोलै ।। ३३ ।। અર્થ:- અધિક મહિમા કયાં સુધી કહીએ, મુદ્દાની વાત કહેવી ઉચિત છે. પ્રસિદ્ધ શહેર આગ્રામાં બનારસી નામના અલ્પજ્ઞાની થયા. તેમનામાં કાવ્ય-કૌશલ હતું અને ઉપર જણાવેલા પાંચે ભાઈઓ તેમના ઉપર કૃપા રાખતા હતા, તેમણે નિષ્કપટ થઈને સરળ ચિત્તથી હસીને કહ્યું.૩૨-૩૩. ૧. અહીં મતવાળા શબ્દના બે અર્થ છે (૧) મતવાળા મતવાળા= જેમને ધર્મનો પક્ષપાત છે. - = નશામાં, (૨) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #447 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४२० સમયસાર નાટક नाटक समैसार हित जीका। सुगमरूप राजमली टीका।। कवितबद्ध रचना जो होई। ___ भाषा ग्रंथ पढ़े सब कोई।।३४।। અર્થ- જીવનું કલ્યાણ કરનાર નાટક સમયસાર છે. તેની રાજમલજી રચિત સરળ ટીકા છે. ભાષામાં જો છંદબદ્ધ રચના કરવામાં આવે તો આ ગ્રંથ બધા વાંચી श. ३४. तब बनारसी मनमहिं आनी। कीजै तो प्रगटै जिनवानी।। पंच पुरुषकी आज्ञा लीनी। कवितबद्धकी रचना कीनी।। ३५।। અર્થ - ત્યારે બનારસીદાસજીએ મનમાં વિચાર્યું કે જો આની કવિતામાં રચના કરું, તો જિનવાણીનો ખૂબ પ્રચાર થશે. તેમણે તે પાંચેય સજ્જનોની આજ્ઞા લીધી અને કવિત્તબદ્ધ રચના કરી. ૩૫. सोरहसौ तिरानवै बीते। आसौ मास सित पच्छ बितीतै।। तिथि तेरस रविवार प्रवीना। ता दिन ग्रंथ समापत कीना।।३६ ।। અર્થ- વિક્રમ સંવત્ સોળસો ત્રાણુના, આસો માસના શુકલપક્ષની તેરસ અને રવિવારના દિવસે આ ગ્રંથ સમાપ્ત કર્યો. ૩૬. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #448 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૧ ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ (aasu) सुख-निधान सक बंध नर, साहिब साह किरान। सहस-साह सिर-मुकुट मनि, साहजहां सुलतान।। ३७।। અર્થ:- તે વખતે હજારો બાદશાહોમાં મુખ્ય, મહાપ્રતાપી અને સુખદાયક મુસલમાન બાદશાહ શાહજહાન હતો. ૩૭. जाकै राज सुचैनसौं, कीनौं आगम सार। ईति भीति व्यापी नहीं, यह उनकौ उपगार।।३८।। અર્થ - તેમના રાજ્યમાં આનંદપૂર્વક આ ગ્રંથની રચના કરી અને કોઈ ભયનો ઉપદ્રવ ન થયો એ એમની કૃપાનું ફળ છે. ૩૮. ગ્રંથના સર્વ પદ્યોની સંખ્યા (સવૈયા એકત્રીસા) तीनसै दसोत्तर सोरठा दोहा छंद दोउ, युगलसै पैतालीस ईकतीसा आने हैं। छ्यासी चौपाई , सैंतीस तेईसे सवैए, बीस छप्पै अठारह कवित्त बखाने हैं।। सात पुनि ही अडिल्ल , चारि कुंडलिए मिलि, सकल सातसै सत्ताइस ठीक ठानै हैं। बत्तीस अच्छरके सिलोक कीने लेखै, ग्रंथ-संख्या सत्रह सै सात अधिकाने हैं।। ३९ ।। અર્થ- ૩૧૦ સોરઠા અને દોહા, ૨૪૫ એકત્રીસા સવૈયા, ૮૬ ચોપાઈ, ૩૭ तेवीस। सवैया, २० ७५, १८ ऽवित्त (घनाक्षरी), ७ मडि८८, ४ दुलिया-भावी રીતે આ બધા મળીને ૭ર૭ નાટક સમયસારના પધોની સંખ્યા છે; ૩ર અક્ષરના શ્લોકના પ્રમાણથી ગ્રંથ સંખ્યા ૧૭૦૭ છે. ૩૯. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૨ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates સમયસાર નાટક समयसार आतम दरव, नाटक भाव अनंत । सो है आगम नाममैं, परमारथ विरतंत।। ४० ।। અર્થ:- સર્વ દ્રવ્યોમાં આત્મદ્રવ્ય પ્રધાન છે અને નાટકના ભાવ અનંત છે, તેનું આગમમાં સત્યાર્થ કથન છે. ૪૦. સમાસ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #450 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઈડરના ભંડારની પ્રતિનો અંતિમ અંશ. ઈહ ગ્રંથકી પતિ એક ઠૌર દેષી થી, વાકે પાસ બહુત પ્રકાર કાર માંગી, પૈ વા પતિ લિખનકૌ નહિં દીની, પાછેં પાંચ ભઈ મિલિ વિચારી યિો, જ્યો ઐસી પરિત હોવે તો બહુત આછો. ઐસો વિચારિકૈ તિન પતિ જુદી ૨ષિકૈં અર્થ વિચારિકૈ અનુક્રમે ૨ સમુચ્ચય લિપી હૈ. ( छोड़रा ) समयसार नाटक अकथ अनुभव-रस -भंडार । याको रस जो जानहीं, सो पावें भव-पार।।१।। ( थोपाई ) रसियानै । अनुभौ-रसके तीन प्रकार एकत्र बखानै ।। समयसार कलसा अति नीका । राजमली सुगम यह टीका ॥ २ ॥ 5 ताके अनुक्रम भाषा कीनी । बनारसी ग्याता रसलीनी ॥ ऐसा ग्रंथ अपूरव पाया। १. ईपी = डृपा, दूस. तासैं सबका मनहिं लुभाया ।।३।। ( होरा ) सोई ग्रंथके लिखनको, किए बहुत परकार । वाँचनको देवे नहीं, ज्यौं 'कृपी रतन - भँडार ॥४॥ ૪૨૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #451 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૪ સમયસાર નાટક मानसिंघ चिंतन क्यिो, क्यौं पावे यह ग्रंथ। गोविंदसौं इतनी कहीं, सरस सरस यह ग्रंथ।।५।। तब गोविंद हरषित भयौ, मन विच धर उल्लास। कलसा टीका अरु कवित, जे जेते तिहिं पास।।६।। (यो ) जो पंडित जन बांचौ सोइ। अधिकौ उचो चौकस 'जोइ।। आगे पीछे अधिकौ ओछौ। देखि विचार सुगुरुसौं पूछौ।।७।। अलप मती है मति मेरी। मनमें धरहं चाह घनेरी।। ज्यौं निज भुजा समुद्रहि तरनौ। है अनादि * * * १ देखकर। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #452 -------------------------------------------------------------------------- ________________ પદ્મ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર નાટકના પધોની વર્ણાનુક્રમણિકા પૃષ્ઠ પધ अमृतचंद्र बोले मृदुवानी ३०५ | अमृतचंद्र मुनिराजकृत अलख अमूरति अरूपी ३६१ २३ अलप ग्यान लघुता लखै ३७८ अविनासी अविकार परमरसधाम हैं अशुभमैं हारि शुभजीति यहै ३१२ ३७४ अ अचल अखंडित ग्यानमय अच्छर अरथमैं मगन रहै सदा अजथारथ मिथ्या मृषा अतीचार एपंच प्रकारा अद्भूत ग्रंथ अध्यातम वानी अद्य अपूव्व अनवृत्ति त्रिक अनुभव चिंतामनि रतन, अनुभव है रसकूप अनुभव चिंतामनि रतन जाके हिय परगास अनुभौके रसकौं रसायन कहत अपनैही गुन परजायसौं प्रवाहरूप अपराधी मिथ्यामती अब अनिवृत्तिकरन सुनु भाई अब उपशांतमोह गुनथाना अब कछु कहौं जथारथ वा अब कवि निज पूरब दसा अब निचै विवहार अब पंचम गुनथानकी अब बरनौं अष्टम गुनथाना अब बनौं इकईस गुन अब बरनौं सप्तम विसरामा अब यह बात कहूँ है जैसे अब सुनि कुकवि कहौं है जैसा १३ १४६ १४ अष्ट महामद अष्ट मल असंख्यात लोक परवान जे अस्तिरूप नासति अनेक एक अहंबुद्धि मिथ्यादसा आ आचारज कहैं जिन वचनकौ आठ मूलगुण संग्रहै ३७ २२८ आदि अंत पूरन - सुभाव - संयुक्त है आतमको अहित अध्यातम ३९९ ४०० ४१२ आतम सुभाउ परभाउकी आपा परिचै निज विषै ३६२ | आस्रवकौ अधिकार यह ३८२ आस्रवरूप बंध उतपाता ३८५ ३९९ आस्रव संवर परनति जौलौं आसंका अस्थिरता वांछा ३८३ इ ३९८ इति श्री नाटक ग्रंथमैं ४१६ ४१३ इहभव - भय परलोक-भय इह विचारि संछेपसौं Please inform us of any errors on rajesh@AtmaDharma.com ૪૨૫ પૃષ્ઠ ३१३ ३६३ २०७ ३९६ ५ ३४७ ३७६ १९३ ३५४ १८९ ३०४ ३८६ ३४ १२१ १४८ ३७५ १२१ ४०६ ४०६ ३७६ २४४ १६० ३६७ Page #453 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪ર૬ સમયસાર નાટક ३९० ३९६ २०२ પધ इह विधि जो परभावविष इहि विधि आतम ग्यान हित इहि विधि जे जागे पुरुष इहि विधि जे पूरन भये इहि विधि जो विपरीत पख इहि विधि बोध-वचनिका फैली इहि विधि वस्तु व्यवस्था जानै इहि विधि वस्तु व्यवस्था जैसी ५७ | પધ ३४९ | एकादस प्रतिमा दसा ३३२ । एकादस वेदनीकी चारितमोहकी १३९ | ए जगवासी यह जगत | २४० | एतेपर बहुरौं सुगुरु २७७ | ४१७ | ऐते संकट मुनि सहै | २०९ ऐसी महिमा ग्यानकी २३३ । ऐसे मूढ़ कुकवि कुधी १३८ ३९५ २७८ ४१४ ओ ३८४ | उत्तम पुरुषकी दसा ज्यौं उपजै विनसै थिर रहै उपसम छायककी दसा उपसमी समकिती कै तौ सादि १०१ ३९१ ४१८ ११ ७२ २२६ ७२ १८४ | ओरा घोरबरा निसिभोजन २२५ अं ३८१ | अंतर-दृष्टि-लखाऊ ३७३ अंतर्मुहूरत द्वै घरी क ४६ । कबहूं नाटक रस सुनें क बहू सुमति व्है कुमतिको करता करम क्रिया करै | करता किरिया करमको ३९१ | करता दरवित करमकौ २६३ करता परिनामी दरब ४० | करता याकौ कौन है २५८ | करनीकी धरनीमैं महामोह राजा | करनी हित हरनी सदा २६५ करम अवस्थामें असद्धसौ ३९ करम करै फल भोगवै ३१३ करमके चक्रममैं फिरत जगवासी | २५२ | करमके भारी समुझैं न गुनको २५३ | ऊंचे ऊंचे गढ़के कंगूरे ए एई छहौं दर्व इनहीकौ है एक करम करतव्यता एक कोडि पूरव गनि लीजै एक जीव वस्तुके अनेक एक देखिये जानिये एक परजाइ एक समैमैं विनसि एक परिनामके न करता दरब एकमैं अनेक है अनेकहीमैं एकरूप आतम दरब एकरूप कोऊ कहै एक वस्तु जैसी जु है ७१ २५३ २९० २९० ३५८ २७० ११७ २३७ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #454 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પધોની વર્ણાનુક્રમણિકા ૪૨૭ પધ २५३ १८४ ३७७ १८७ २७९ ३१२ ३०६ ४४१ २७९ ३०३ ४१२ | कुलका १८१ ३४६ २०४ करम पिंड अरु रागभाव करम भरम जग-तिमिर-हरन | करम सुभासुभ दोइ कर्मजाल-जोग हिंसा | कर्मजाल-वर्गनाकौं वास | कर्मजाल-वर्गनासौं जगमैं कर्मनिकौ करता है भोगनिकौ | करुना वच्छल सुजनता करै और फल भोगवै करै करम सोई करतारा कलपित बात हियै नहीं आने कलावंत कोविद कुसल कही निरजराकी कथा कहै अनातमकी कथा कहै विचच्छन पुरुष सदामें एकहौं कहै विचच्छन मैं रह्यौ । कहै सुगुरु जो समकिती | कहौं दसम गुनथान दुसाखा कहौं मकित-पदकी कथा कहौं सुद्ध निहचै कथा कह्यौ प्रथम गनथान यह काच बांधै सिरसौं सुमनि बांधै काज विना न करै जिय उद्यम काया चित्रसारीमैं करम परजंक कायासौं विचारै प्रीति मायाहीसौं काहू एक जैनी सावघान वै परम | किये अवस्थामें प्रगट ૫ઇ | પથ ९१ | क्रिया एक करता जुगल २ । कीचसौ कनक जाकै नीचसौ १०२ | कुगुरु कुदेव कुधर्म धर १७६ | कुंजरकौं देखि जैसैं रोस करि १७५ | कुटिल कुरुप अंग लगी है १७४ | कुंदकुंद नाटक विषै २४४ | कुंदकुंद मुनिराज प्रवीना ३७६ | कुदकुंदाचारिज प्रथम गाथाबद्ध | २५३ । कुबिजा कारी कबरी ९० कुमती बाहिज द्रिष्टिसौं | कलकौ आचार ताहि मूरख धरम | २२ कृपा प्रसम संवेग दम १७२ केई उदास रहैं प्रभु कारन २५९ । केई कहैं जीव क्षनभंगुर ५० । केई क्रूर कष्ट सहैं तपसौं सरीर २९३ केई जीव समकित पाई अर्ध २०५ केई मिथ्याद्रिष्टी जीव धरै ४०० | केई मूढ़ विकल एकंत पच्छ गहैं ३१२ केवलग्यान निकट जहँ आवै १३ | कै अपनौं पद आप संभारत | ३७१ | कै तौ सहज सुभाउकै १७८ | कोऊ अज्ञ कहै ज्ञेयाकार १४४ | कोऊ अनुभवी जीव कहै १३८ । कोऊ एक छिनवादी कहै २५९ | कोऊ कुधी कहै ग्यान मांहि २१३ । कोऊ क्रुर कहै काया जीव ३४९ | कोऊ ग्यानवान कहै ग्यान तौ २६१ १४३ ३७४ ३०१ । २५४ ४०१ ४१ ३७५ ३२३ २१८ ३३० ३२२ ३२६ ३५६ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #455 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૮ સમયસાર નાટક | पृष्ठ ३१८ २६८ ३७७ १६२ २८६ ३५० २७८ २३ २८८ ८० ३२४ २८७ ८२ પધ પૃષ્ઠ | પધ | कोऊ दुरबुद्धि कहै पहले न हुतौ ३३७ । ग्यानको कारन ज्ञेय आतमा | कोऊ पक्षपाती जीव कहै ३२८ | ग्यानको सहज ज्ञेयाकर रूप | कोऊ पसु ग्यानकी अनंत विचित्राई | ३२१ । ग्यान गरब मति मंदता | कोऊ बालबुद्धी कहै | ३३१ | ग्यानचक्र मम लोक | कोऊ बुद्धिवंत नर निरखै शरीर ३५ | ग्यान चेतनाके जगे | कोऊ भाग्यवान कहै ३५६ | ग्यानद्रिष्टि जिन्हके घट अंतर | कोऊ महामूरख कहत एक पिंड ३२९ । ग्यानधर्म अविचल सदा कोऊ मिथ्यामती लोकालोक ३२० | ग्यान बोध अवगम मनन | कोऊ मूढ़ कहै जैसे प्रथम सवारी ३१९ | ग्यानभान भासत प्रवान | कोऊ मूरख यौं कहैं | २७६ | ग्यान-भाव ग्यानी करै कोऊ मंद कहै धर्म-अधर्म ३२४ | ग्यान मिथ्यात न एक कोऊ सठ कहै जेतौ ज्ञेयरूप | ग्यानवंत अपनी कथा कोऊ सिष्य कहै गुरु पांही ९७ ग्यानवंतकौ भोग निरजरा-हे कोऊ सिष्य कहै स्वामी १०२ | ग्यान सकति वैराग्य बल कोऊ सिष्य कहै स्वामी राग-द्वेष २७५ | ग्यान सरूपी आतमा | कोऊ सुनवादी कहै ज्ञेयके ३२५ | ग्यानावरनीकै गर्यै जानियै जु है ग्यानी ग्यानमगन रहै खांडो कहिये कनकको | ग्यानी भेदग्यानसौं विलेछि खं विहाय अंबर गगन ग्यायक भाव जहां तहां ख्याति लाभ पजा मन आनै ४१३ | ग्रंथ उकत पथ उथपि जो ग्रंथ रचै चरचै सुभ पंथ गन परजैमैं द्रिष्टि न दीजै | ३०१ | ग्रीषममैं धुपथित सीतमैं अकंप गून विचार सिंगार ३०८ गुरु उपदेश कहा करै ३४३ | घट घट अंतर जिन बसै ग्यान उदै जिन्हके घट अंतर १४५ | घटमैं है प्रमाद जब ताई ग्यानकला घटघट बसै १४६ च ग्यानकला जिनके घट जागी १५६ | चलै निरखि भाखै उचित | ग्यानको उजागर सहज सुखसागर ५ चाकसौ फिरत जाकौ संसार १५६ ८० | २४१ १५२ २०९ | २८५ ३७० १३५ ३९४ घ ४१९ २३४ ३९३ ३५० Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #456 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પઘોની વર્ણાનુક્રમણિકા ૪૨૯ ૫ઇ ३०५ २०१ २० २४७ १३७ ३५२ २८६ ४० પધ चारितमोहकी च्यारि मिथ्यातकी | चित कौरा करि धरमधर चित प्रभावना भावजुत चिदानंद चेतन अलख चित्रसारी न्यारी परजंक न्यारौ चिनमुद्राधारी ध्रुव धर्म चेतन अंक जीव लखि लीन्हा | चेतन करता भोगता चेतनजी तुम जागि विलोकहु | चेतन जीव अजीव अचेतन | चेतन मंडित अंग अखंडित चेतनरूप अनुप अमूरति चेतन लक्षन आतमा, आतम चेतन लच्छन आतमा, जड चेतनवंत अनंत गन परजै चेतनवंत अनंत गुन सहित चौदह गुनथानक दसा च्यारि खिपै त्रय उपशमै ५८ २२० પૃષ્ઠ | પધ ३७८ | जगत चक्षु आनंदमय जगतमैं डोलैं जगवासी नररूप ३७६ | जगमैं अनादिको अग्यानी कहै | जगवासी अग्यानी त्रिकाल | १३९ | जगवासी जीवनिसौं गुरु उपदेस २४८ | जगी सुध्द समकित कला २५० | जथा अंधके कंधपर २५५ | जदपि समल विवहारसौं ३३८ | जब चेतन संभारि निज पौरुष ६२ जब जाकौ जैसौ उदै २२३ | जब जीव सोवै तब समुझै सुपन | जब यह वचन प्रगट सन्यौ | जबलग ग्यान चेतना न्यारी १९६ जबलग जीव सुद्ध वस्तुकौं जब सुबोध घटमैं परगासै । ५७ । जबहीतैं चेतन विभावसौं उलटि ४०६ | जम कृतांत अंतक त्रिदस जमकौसौ भ्राता दुखदाता है जहां काहू जीवको असाता उदै | जहां ग्यान किरिया मिलै | ३८० | जहां च्यारि परकिति खिपहि ३८१ जहां तहां जिनवानी फैली २०५ जहां न भाव उलटि अध आवै ४०२ | जहां न रागादिक दसा ३८१ | जहां परमातम कलाकौ परकास ४१३ | जहां प्रमाद दसा नहि व्यापै जहांलौ जगतके निवासी जीव ४०६ | जहां सुद्ध ग्यानकी कला उदोत १४ १७७ १४० २५७ २८७ १७९ ३०९ । २९६ २१ । | १५९ ४०५ २८६ ३८१ ४१८ ४०१ छपक श्रेनी आ3 नवें छयउपसम बरतै त्रिविधि छय-उपसम वेदक खिपक छिनमैं प्रवीन छिनहीमैं | छीनमोह पूरन भयौ छै षट वेदै एक जौ छंद सबद अछर अरथ | ४०० ११४ १७३ २३४ १८३ २८४ | जगतके प्रानी जीति वै रह्यो Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #457 -------------------------------------------------------------------------- ________________ ४३० Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ जाकी दुखदाता - घाती चाकरी जाकी परम दसा विषै जाके उदै होत घट - अंतर जाके उर अंतर निरंतर जाके उर अंतर सुद्रिष्टि की जाके उर कुबजा बसै जाके घट ऐसी दसा जाके घट अंतर मिथ्यात जाके चेतन भाव चिदानंद सोइ जाक देह-द्युतिसौं दसौं दिसा जाके परगासमैं न दीसैं जाके मुख दरससौं भगतके जाके मुकति समीप जाकै घट प्रगट विवेक जाकै घट समता नही जाकै पद सोहत सुलच्छन जाकै राज सुचैनसौं जाकै वचन श्रवन नहि जाके हिरदैमैं स्याद्वाद साधना अ अरब अनवृति | जाकौ तन दुख दहलसौं जाक विकथा हित लगै जाति लाभ कुल रूप तप जामैं धूमकौ न लेश वातकौ न जामैं बालपनौं तरुनापौ जामैं लोक वेद नांहि थापना | जामैं लोकालोकके सुभाव | जासौं तू कहत यह संपदा हमारी સમયસાર નાટક પૃષ્ઠ ४०२ ३४४ ९५ १४२ जिन - प्रतिमा जन दोष निकंदै ३६६ जिनि प्रतिमा जिन - सारखी २८४ जिनि ग्रंथी भेदी नहीं ३५२ जिन्हकी चिहुंटी चिमटासी जिन्हकी सहज अवस्था ऐसी પધ जाहि फरसकै जीव गिर जाही समै जीव देह बुद्धिकौ जिनपद नांहि शरीरको ४६ २०२ ३५३ ४४ १९८ २२२ | जिन्हके सुदृष्टिमै अनिष्ट इष्ट जिन्हके देहबुद्धि घट अंतर जिन्हकी मिथ्यामति नही ३६५ जिन्हके हिये मैं सत्य सुरज ३३७ जिन्हकै दरब मिति साधन ८ जिन्हकें धरम ध्यान पावक २२८ | जिन्हकें सुमतिजागी ४० ४२१ ३४५ जिन्हिके वचन उर धारत जिय करता जिय भोगता जिहि उतंग चढि फिर पतन जीव अनादि सरूप मम जीव अरु पुद्गल करम रहें ३७० जीव करम करता नहि ऐसें ३५४ ३३६ ३४५ जीव करम संजोग ३७६ | जीव ग्यानगुन सहित १५३ ४५ जीव चेतना संजुगत जीव तत्त्व अधिकार यह २२७ जीव निरजीव करता करम जीव मिथ्यात न करै जूवा आमिष मदिरा दारी Please inform us of any errors on rajesh@AtmaDharma.com પૃષ્ઠ ४०१ ६८ ४५ ३६७ ३६५ ३७१ २३१ २३९ १५८ ३०३ २३० १४७ २१६ २३१ २२२ ४ २५४ २४१ २९१ २५१ २४५ २७४ ७० ८१ ५५ २३ ९२ ३४६ Page #458 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પધોની વર્ણાનુક્રમણિકા ४१ પૃષ્ઠ ४१४ ३४२ ८७ ४१० १९२ ३७२ ५२ २१० १० પધ जे अविकलपी अनुभवी | जे असुद्ध परनति धरै जे केई निकटभव्यरासी | जे जिय मोह नींदमैं सौवें | जे जीव दरबरूप तथा जे जे मनवंछित विलास जे जे मोह करमकी परनति जेते जगवासी जीव जेते जीव पंडित खयोपसमी | जेते मनगोचर प्रगट-बुद्धि जे दुरबुद्धि जीव जे न करें नयपच्छ विवाद जे निज पूरब कर्म उदै । जे परमादी आलसी जे परिनाम भए नहिं कबही जे प्रमाद संजुगत गुसांई जे मिथ्यामति तिमिरसौं जे विवहारी मूढ नर जे समकिती जीव समचेती जैसे उसनोदकमें उदक-सुभाव जैसैं एक जल नानारूप जैसें रजसोधा रज सोधिके जैसैं एक पाकौ आंबफल जैसैं वट वृक्ष एक तामें फल हैं जैसैं करवत एक काठ जैसैं काहू चतुर संवारी है जैसैं काह चंडाली जगल पत्र | जैसे काह जंगलमैं पावसकौ પૃષ્ઠ | પધ २३६ | जैसे काहू देसमें सलिल धारा २५२ | जैसैं काहू देसकौ बसैया ११५ जैसैं काहू नगरकै बासी १७८ | जैसे काहू बाजीगर चौहटै ३५१ | जैसे काहू रतनसौं बीध्यौं है १५० | जैसैं कोऊ एकाकी सभट | १९४ | जैसे कोऊ कूकर छुधित १०९ जैसे कोऊ छुधित पुरुष ११६ । जैसैं कोऊ जन गयौ १११ | जैसे कोऊ पातुर बनाय | जैसैं कोऊ मनुष्य अजान ८४ जैसैं कोऊ मूरख महासमुद्र १५७ जैसैं कोऊ सुभट सुभाइ २३५ | जैसैं गजराज नाज घासके जैसैं गजराज परयौ २३४ जैसैं चंद किरनि प्रगटि भूमि २५२ जैसैं छैनी लोहकी ३०३ | जैसे तृण काठ बांस २३९ जैसे नर खिलार चौपारिको ७९ जैसें नर खिलार संतरजको | ८९ | जैसैं नाना बरन पुरी बनाइ | १२७ | जैसैं निसि वासर कमल रहै | ३५६ । जैसैं पुरुष लखै परवत चढि ४१० जैसे फिटकड़ी लोद हरड़ेकी | ६४ | जैसैं बनवारीमैं कुधातके | २६६ | जैसैं भूप कौतुक सरुप करै | जैसैं मतवारो कोऊ कहै ३४२ | जैसैं महा धूपकी तपतिमैं ३९९ १८५ ७६ १७७ २७३ २१४ ३१ २८२ २८३ १९५ १३२ २३६ १५० ३१ १३१ १०६ ७७ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #459 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४३२ સમયસાર નાટક २५२ २५७ १३४ १८ १६ ३७० २४५ ३८८ १४० ૫ધ પૃષ્ઠ | પધ जैसैं महारतनकी ज्योतिमैं | ८७ | जो दुरमती विकल अग्यानी जैसैं महिमंडलमैं नदीको प्रवाह | १९६ | जो दुहुपनमैं एक थौ | जैसैं मुगध धान पहिचानै ३०२ | जो नर सम्यकवंत कहावत | जैसैं मृग मत्त वृषादित्यकी १९० | जो नव करम पुरानसौं | जैसैं रवि-मंडलके उदै ३३ | जो नवकरि जीरन करै जैसे राजहंसके वदनके | ७८ | जो नाना विकलप गहै जैसैं रंक पुरुषकै भायें १८६ | जो निहचै निरमल सदा | जैसे सलिल समूहमैं १५ | जो नौ बाडि सहित विधि साधै जैसैं सांख्यमती कहैं अलख २५५ । जो पद भौपद भय हरै | जैसो जो दरब ताके तैसो गुन ७० | जो परगुन त्यागंत जैसो जो दरब तामैं तैसोई सुभाउ | १५४ जो पुमान परधन हरै जैसो निरभेदरूप निहचै २९५ को पुरवकृत करम फल | जो अडोल परजंक मुद्राधारी ४०३ जो पुरवकृत करम विरख जो अपनी दुति आप विराजत २५ जो पुरव सत्ता करम जो अरि मित्र समान विचारै ३८७ जो बिन ग्यान किया अवगाहै जोई इकत नय पच्छ गहि ३६९ | जो मन विषय कषायमैं जोई करम उदोत धरि १७ | जो मिथ्या दल उपसमै जोई जीव वस्तु अस्ति ३३५ । मुनि संगीतमैं रहै जोई द्रिग ग्यान चरनातम ३०० | जो मैं आपा छांडि दीनौ जो उदास वै जगतसौं ३४४ | जो विलसै सुख संपदा जो उपयोग स्वरूप धरि १८ जो विवेक विधि आदरै जो कबहूं यह जीव पदारथ १२३ | जो विशुद्ध भावनि बंधै जोग धरै रहै जोगसौं भिन्न २६ जो सचित भोजन तजै जो जगकी करनी सब ठानत १९७ | जो सामायिककी दसा जो दयालता भाव सो | २९९ | जो सुछंद वरतै तजि डेरा जो दरवास्रव रूप न होई | १११ | जो सुवचन रुचिसौं सुनै जो दसधा परिग्रहको त्यागी | ३८९ | जो संवरपद पाइ अनंदै जो दिन ब्रह्मचर्य व्रत पालै ३८८ | जो स्ववस्तु सत्तारुप १६७ २२४ २९३ २९४ १८ । १३६ २०७ ३७१ ३९७ ३६३ २६३ ३८९ १७ ३८७ ३८७ ३९० ३४४ १३० १६४ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #460 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પધોની વર્ણાનુક્રમણિકા ४33 ४८ १७ १५५ तब बानारता ४२० २३५ પધ जो हितभाव स राग है जौलौं अष्ट कर्मको विनास नांही जौलौं ज्ञानको उदोत तौलौं नहि | ज्यौं कलधौत सुनारकी संगति ज्यौं घट कहिये घीवको ज्यौं चिरकाल गड़ी वसुधामहि ज्यौं जगमैं विचरै मतिमंद ज्यौं ज्यौं पुग्गल बल करै ज्यौं तन कंचुक त्यागसौं ज्यौं दीपक रजनी समै ज्यौं नट एक धरै बहु भेख ज्यौं नर कोउ गिरै गिरिसौं तिहि ज्यौं पंथी ग्रीषम समै ज्यौं माटीमैं कलस होनकी ज्यौं वरषै वरषा समै ज्यौं हिय अंध विकल | जंह ध्रुवधर्म कर्मछय लच्छन १९ પધ ११४ | तन चेतन विवहार एकसे १०४ | तनता मनता वचनता | तब बानारसी मनमहिं आनी २२० । ता कारन जगपंथ इत ६० तातें आतम धरमसौं ४८ | तातें चिदभावनिविषै ११२ । तातें भावित करमकौं २७६ । तातें मेरै मतविर्षे ३२७ | तातें विषै कषायसौं २७७ | तामैं कवितकला चतुराई २२१ | तियथल बास प्रेम रुचि निरखन तिहूं लोकमांहि तिहं काल सब १५ | तीन काल अतीत अनागत ८३ | तीनसै दसोत्तर सोरठा दोहा ३३८ | तो गरंथ अति सोभा पावै २४९ | त्याग जगो परवस्तु सब ३ ८ । त्यौं सुग्यान जानै सकल थ २२८ | थविरकलपि जिनकलपि थविरकलपि धर कछक सरागी | १९९ | थिति पूरन करि जो करम थिति सागर तेतीस ३४४ | ३४५ | दया-दान-पूजादिक विषय दरब करम करता अलख | ३०१ | दरब करम पुग्गल दसा ४१ । दरबकी नय परजायनय दोऊ २८९ २७७ २५४ २५६ २०७ ४१९ ३८८ १८२ २३० ४२१ ३१२ २९ १४९ २७८ | | झूठी करनी आचारै ३९४ ३९८ ठौर ठौर रकतके कुंड १९ ३८३ द डूंघा प्रभु चूंघा चतुर ड्घा सिद्ध कहै सब कोऊ ८२ २६७ २८२ तजि विभाव हजै मगन तत्त्वकी प्रतीतिसौं लख्यौ है Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #461 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४३४ સમયસાર નાટક १६१ ४१७ २२ नटवाजा २६६ ४२० પધ दरवित ये सातौं विसन दरसन-ग्यान-चरन त्रिगनातम दरसन ग्यान चरन दसा । दरस विलोकनि देखनौं दर्व खेत काल भाव च्यारौं | दर्व भाव विधि संजुगत दर्वित आस्त्रव सो कहिए जहं दर्सन विसद्धिकारी बारह विरतदसधा परिग्रह-वियोग-चिंता | दुरबुद्धि मिथ्यामती दूषन अढारह रहित देखु सखी यह ब्रह्म विराजित देव कुदेव सुगुरु कुगुरु देवमूढ गुरुमूढ़ता देह अचेतन प्रेत-दरी रज ३९७ २६२ २५० ३८५ ३५८ २२ २४९ પૃષ્ઠ | પધ ३४७ ३८ । नख सिख मित परवांन २९९ | | नगर आगरे मांहि विख्याता | नटबाजी विकलप दसा ३१५ | नाटक ससार हित जीका ३८६ | नाना विधि संकट दसा | ११० नाम साध्य-साधक को | निज निज भाव क्रियासहित १६० | निजरूपा आतम सकति २५९ | निपुन विचच्छन विबध बध ४०४ | निरभिलाष करनी करै ३७० | निरभै निराकुल निगम वेद ३७० | नियत एक विवहारसौं ३७७ | निराकार चेतना कहावै दरसन १९७ | निराकार जो ब्रह्म कहावै निराबाध चेतन अलख २१४ | निसि दिन मिथ्याभाव बह १८० | निहचै अभेद अंग उदै गुनकी १८१ | निहचै दरबद्रिष्टि दीजै निहचै निहारत सुभाव ४१८ | निहचैमैं रूप एक विवहारमैं | १६८ | नै अनंत इहबिधि कही | ३९२ | नंदन बंदन थुति करन २०६ प | २३८ | पद सुभाव पुरब उदै | १३६ । परकी संगति जो रचै परकौं पापारंभको २९५ ३६७ २१९ २७१ ६० | धरति धरम फल हरति धरम अरथ अरु काम सिव धरमकौ साधन जु वस्तुको धरम न जानत बखानत धर्मदास ये पंचजन धर्ममैं न संसै सुभकर्म धर्मराग विकथा वचन धायौ सदा काल पै न पायौ धीरके धरैया भवनीरकै ध्यान धरै करै इन्द्रिय-निग्रह ९० २६४ ३५९ २४६ २८ ३१३ २३३ २६२ २२४ ३९० Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #462 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પઘોની વર્ણાનુક્રમણિકા ४34 ३०७ १२८ ६७ ३६९ ३९८ પુષ્ઠ | પધ । १९ । प्रगटरुप संसारमैं | प्रगटि भेदविग्यान आपगुन १६५ प्रथम अज्ञानी जीव कहै २७८ | प्रथम एकांत नाम मिथ्यात २३९ | प्रथम करन चारित्रको | २०० | प्रथम नियत नय दूजी ४१७ | प्रथम निसंसै जानि | २१ । प्रथम मिथ्यात दूजौ सासादन १०९ प्रथम सुद्रिष्टिसौ सरीररूप प्रथम सिंगार वीर दुजौ रस ८० | प्रभु सुमरौ पूजौ पढ़ौ ८१ प्रज्ञा धिसना सेमुसी ८६ १६८ २८ ३६९ २०८ ३०७ १४४ | २१ । २१ પધ | परमपुरुष परमेसुर परमज्योति परम प्रतीति उपजाय गनधरकीसी परम रूप परतच्छ | पर सुभावमैं मगन है परिग्रह त्याग जोग थिर तीनौं पाटी बांधी लोचनिसौं सकुचै | पांडे राजमल्ल जिनधर्मी पाप अधोमुख एन अघ पाप-पुन्नकी एकता पाप बंध पुन्न बंध दुहूंमैं | पुग्गलकर्म करै नहि जीव | पुद्गल परिनामी दरब पुन्य सुकृत ऊरध वदन | पुव्वकरमविष तरु भए पूरव करम उदै रस भुजै पूरव अवस्था जे करम-बंध कीने पूरब बंध उदय नहि व्यापै पूर्व उदै सनबंध पूर्व बंध नासै सोतो संगीत कला पंच अकथ परदोष पंच अनुव्रत आदरै पंच खिमैं इक उपशमै पंच परकार ग्यानावरनको नास पंच प्रमाद दसा धरै पंच भेद मिथ्यातके पंच महाव्रत पालै पंच समिति पंडित विवेक लहि एकताकी | प्रकृति सात अब मोहकी १६३ २९३ | फरस जीभ नासिका १४९ | फरस-बरन-रस-गंध १५ ३६८ ४१९ १४६ १४६ ४३ २३९ । बरनै सब गुनथानके १३३ | बहुत बढ़ाई कहालौं कीजै | १६९ | बहविधि क्रिया कलेससौं १६८ | बात सनि चौंकि उठै बातहीसौं | ३८६ | बानारसी कहै भैया भव्य सुनौ | ३८१ | बालापन काहू पुरुष | ३६१ | बैदपाठी ब्रह्म मांनि निहचै सुरूप बौध छिनकवादी कहै ३७० | बंदौं सिव अवगाहना | ३९२ | बंध द्वार पुरौ भयौ १४१ | बंध बढावै अंध वै ३७८ २५७ २६३ २५६ २१२ १७९ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #463 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४६ સમયસાર નાટક ३७३ १०३ १५६ २७२ २२ २७८ २९१ १९ १८८ | ५ध बंधै करमसौं मुढ ज्यौं ब्रह्मग्यान आकासमैं ब्रह्मग्यान-नभ अंत न आवै भ | भयौ ग्रंथ संपूरन भाखा | भयौ सुध्द अंकूर गयौ भावकरम करतव्यता भाव पदारथ समय घन | भेदग्यान आरासौं दुफारा करै भेदग्यान तबलौं भलौ भेदग्यान संवर जिन्ह पायौ भेदग्यान साबू भयौ भेदग्यान संवरनिदान निरदोष भेदविज्ञान जग्यौ जिन्हके घट भेदि मिथ्यात सु बेदि महारस भेषधरि लोकनिकौं बंचै सो भेषमैं न ग्यान नहि ग्यान गुरु भैया जगवासी त उदासी व्हैक પૃષ્ઠ | પધ | १५७ । मिश्र दसा पूरन भई | ४११ | मुकितके साधककौं बाधक | ४११ | मूढ करमकौ करता होवै | मूढ मरम जानैं नही ४०९ | मुनि महंत तापस तपी २४० | मुरखकै घट दुरमति भासी २५४ | मृषा मोहकी परनति फैली मैं करता मैं कीन्ही कैसी २१२ | मैं कीनौं मैं यौं करौं १२६ | मैं त्रिकाल करनीसौं न्यारा | मोख चलिवेकौ सौंन करमको | मोख सरुप सदा चिनमूरति १२५ | मोह मद पाइ जिनि संसारी ६ मोह महातम मल हर १२४ य २९९ यथा जीव करता न कहावै २९८ | यथा सूत संग्रह विन | यह अजीव अधिकारकौं यह एकन्त मिथ्यात पख २८९ | यह निचोर या ग्रंथको | यह पंचम गुनथानकी | १३१ | यह सयोगगुनथानकी २२९ या घटमैं भ्रमरुप अनादि | ३३९ | याहौं नर-पिंडमैं विराजै ४१५ । याही वर्तमानमै भव्यनिकौ ३८२ ४१५ । रमा संख विष घन सरा २८९ २९२ १२ १०१ १७२ १५२ म २४६ २६२ ६७ २५७ ११७ ३९१ ४०५ ६३ मनवचकाया करमफल महा धीठ दुखकौ वसीठ महिमा सम्यकज्ञानकी। माटी भूमि सैलकी सो संपदा माया छाया एक है मांसकी गरंथि कुच कंचन-कलस मिथ्यामति गंठि-भेद जगी मिथ्यावंत कुकवि जे प्रानी २०३ ४२ | ३४९ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #464 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પઘોની વર્ણાનુક્રમણિકા ४७ ४१४ २८२ ४०४ ४१३ ३५२ ३६० ८५ ३४८ १६३ પધ પૃષ્ઠ | પધ उदात अस्त होत दिन दिन |१८९ | वस्तु स्वरुप लखै नही राग विरोध उदै जबलौं तबलौं २७४ | वह कुबिजा वह राधिका राग विरोध विमोह मल ११४ | वानी जहां निरच्छरी | राणाकौसौ बाना लीनै आपा साधै | २१५ । वानी लीन भयौ जग डोलै | राम-रसिक अर राम-रस २३२ | विनसि अनादि असुद्धता रूपकी न झांक हीयें करमको १९१ | विभाव सकति परनतिसौं विकल रूपकी रसीली भ्रम कुलफकी २८१ | विवहार-दृष्टिसौं विलोकत रूपचंद पंडित प्रथम ४१८ | विसम भाव जामैं नहीं | रूप-रसवंत मूरतीक एक पुद्गल ६१ | वेदनवारौ जीव रेतकीसी गढी किधौं मढी है १९८ श | रे रुचिवंत पचारि कहै गुरु २०४ | शिष्य कहै प्रभु तुम कह्यौ शिष्य कहै स्वामी जीव | लक्ष्मी सुबुद्धि अनुभूति कउस्तुभ ३४८ शुद्धनय निहचै अकेलौ आपु | लज्जावंत दयावंत प्रसंत ३८३ | शोभित निज अनुभूति जुत लहिये और न ग्रंथ उदधिका ४०९ । श्रवन कीरतन चितवन लियें द्रिढ पेच फिरै लोटन लीन भयौ विवहारमैं | १४४ | षट प्रतिमा ताई जघन लोकनिसौं कछ नातौ न तेरौ ३३९ षट् सातै आठं नवें लोक हास भय भोग रूचि |३७८ स लोकालोक मान एक सत्ता है २२५ | सकल-करम-खल-दलन सकल वस्तु जगमैं असहाई वचन प्रवांन करैं सुकवि ४१६ | तरंज खेलै राधिका | वरतै ग्रंथ जगत हित काजा ३०९ | सत्तर लाख किरोर मित वरनादिक पुदगल-दसा ५९ | सत्त्यप्रतीति अवस्था जाकी वरनादिक रागादि यह | ५८ | सदगुरु कहै भव्यजीवनिसौं वरनी संवरकी दसा | सदा करमसौं भिन्न वस्तु विचारत ध्यावतें | १३ | सबदमांहि सतगुरु कहै | २५३ ३१४ ३० | २५ २१७ १९१ ३९० ४०१ २६९ २८४ ३९१ ३७५ ३४ १९३ ३४१ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #465 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४३८ સમયસાર નાટક ७५ १२२ २३३ ३०३ ३०५ १९८ ३१० | सजन' ૫ધ પૃષ્ઠ | પધ सबरसगर्भित मूल रस ३०९ | सुद्धभाव चेतन असुद्धभाव चेतन समकित उतपति चिहन गुन ३७५ | सुद्ध सुछंद अभेद अबाधित समता-रमता उरधता | सुद्धातम अनुभव जहां | समता बंदन थुति करन ३९३ | सुद्धातम अनुभौ कथा | समयसार आतम दरब | सुद्धातम अनुभौ क्रिया समयसार नाटक अकथ ४०९ | सुन प्रानी सदगुरु कहै | समझें न ग्यान कहैं करम कियेसौं । १०५ । सो बुध करम दसा रहित समैसार नाटक सुखदानी ४१६ | सोरहसौ तिरानवै बीतै सम्यकवंत कहै अपने गन | सोभामैं सिंगार बसै सम्यकवंत सदा उर अंतर १३३ | संकलेश परिनामनिसौं सम्यक सत्य अमोघ सत २३ । संकलेश भावनि बधै सरबविसुद्धी द्धारलौं | संजम अंस जग्यौ जहां सरलकौं सठ कहै १८७ | संतत जाके उदरमैं सर्वसुद्धी द्वार यह ३०६ । स्यादवाद अधिकार अब सहै अदरसन दुरदसा ३९६ | स्यादवाद अधिकार यह सात प्रकृति उपसमहि ३ ७९ । स्यादवाद आतमदशा साधी दधि मंथमैं अराधी २२७ | स्वपर प्रकासक सकति हमारी साध्य सुद्ध केवल दशा ३३६ | स्वारथके साचे परमारथके साचे सामायिककीसी दसा ३८७ सासादन गुनथान यह ३२९ । हांसीमैं विषाद बसै । सिद्ध समान रुप निज जानै २८७ | हिरदै हमारे महा मोहकी सिद्धक्षेत्र त्रिभुवनमुकुट | २१ | हिंसा मृषा अदत्त धन सिष्य कहै स्वामी तुम करनी | १०० है नांही नांही सु है सील तप संजम विरति दान | ९९ हौं निहचै तिहुँकाल सुख निधान सक बंध नर ४२१ सुगुरु कहै जगमैं रहै २७७ सुगुरु ग्यानकै देह नहि २९७ | ज्ञेयाकार ग्यानकी परणति सुद्ध दरब अनुभौ करै २७२ | ज्ञेयाकार ब्रह्म मल मानै सुद्धनयातम आतमकी सुद्ध बुद्ध अविरूद्ध १६६ २९३ ४२० ३०७ ९७ १७ ३८६ १६ ३१४ ३३५ ३२ ३५७ ३ ३४० २८८ ३९३ ३१७ २७ २७० २७१ ३६ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #466 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४३८ श्रीमदमृतचन्दसूरिविरचित नाटक समयसार कलशोंकी वर्णानुक्रमणिका ५६ अ ७६ ८३ १८३ ७७ २४८ ८० ३० ४० ३३ કળશ पृष्ठ 5 अज्ञानतस्तु सतृणाभ्यवहारकारी अकर्ता जीवोऽयं २४६ । | अज्ञानमय भावानामज्ञानी अखण्डितमनाकुलं अज्ञानमेतदधिगम्य अचिन्त्यशक्तिः स्वयमेव १४६ | अज्ञानान्मृगपृष्णिकां जलधिया अच्छाच्छा स्वयमुच्छलन्ति १४२ | अज्ञानी प्रकृतिस्वभाव अतो हताः प्रमादिनो २२८ | अज्ञान ज्ञानमप्येवं अतः शुद्धनयायत्तं आ अत्यन्तं भावयित्वाविरति २९४ | आक्रामन्नविकल्पभावमचलं अत्र स्याद्वादशुध्यर्थ आत्मनश्चिन्तयैवालं अथ महामदनिर्भरमन्थरं १०९ | आत्मभावान्करोत्यात्मा अद्वैताऽपि हि चेतना २१९ आत्मस्वभाव परभावभि अध्यास्य शुद्धनय ११५ | आत्मानुभूतिरिति अध्यास्यात्मनि सर्वभावभवनं ३२९ | आत्मानं परिशुद्धमीप्सुभिन्न अनन्तधर्मणस्तत्त्वं आत्मा ज्ञानं स्वयं ज्ञानं अनवरतमनन्तै आसंसारत एव धावति अनाद्यनन्तमचलं ६० आसंसारविरोधिसंवर अनेनाध्ववसायेन | आसंसारात्प्रतिपदममी अन्येभ्यो व्यतिरिक्तमात्मनियतं अयि कथमति मृत्वा ४३ इति परिचिततत्वै अर्थालम्बनकाल एव कलयन ३२७ | इति वस्तुस्वभावं स्वं अलमलमतिजल्पै ३०४ | इति वस्तुस्वभावं स्वं अवतरति न यावदवृत्ति ५० इति सति मह अविचलितचिदात्म - इतीदमात्मनस्तत्त्वं | अस्मिन्नानादिनि महत्यविवेकनाटये । ६३ ।। ३५ २६१ ८० २५ २२४ ७४ १२१ १३७ १८९ आसतारा २९५ ४९ १९७ १९६ ३०५ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #467 -------------------------------------------------------------------------- ________________ ४४० Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કળશ |इतो गतमनेकतां इतः पदार्थप्रथनावगुण्ठनाद्विना इत्यं परिग्रहमपास्य समस्तमेव इत्थं ज्ञानक्रकचकलना |इत्यज्ञानविमूढानां इत्याद्यनेकनिजशक्ति सुनितरो पि इत्यालोच्य विवेच्य तत्किल इत्येवं विरचय्य संप्रति इदमेकं जगच्चक्षु इदमेवात्र तात्पर्य्यं | इन्द्रजालमिदमेवमुच्छलत् उ उदयति न नयश्री | उन्मुक्तमुन्मोच्यमशेष उभयनयविरोध एकस्य वस्तुन इहान्यतरेण सार्द्धं एकत्वे नियतस्य शुद्धनयतो एकत्वं व्यवहारतो न तु एकमेव हि तत्स्वाद्यं एकश्चितश्चिन्मय एवभावो एकस्य बद्धो न तथा परस्य एकज्ञायकभाव निर्भर एको दूरात्त्यजति मदिरां एको मोक्षपथो य एष एक: कर्ता चिदहमिह एक: परिणमित सदा પૃષ્ઠ ३५९ २९५ १४८ ६४ ३३२ एषैकैव हि वेदना કળશ एकं ज्ञानमनाद्यनंतमचलं एवं तत्त्वव्यवस्थित्या ३०५ ११७ ८७ एवं ज्ञानस्य शुद्धस्य एष ज्ञानघनो नित्यमात्मा ३३५ क २०९ | कर्तुर्वेदयितुश्च युक्तिव कर्तुत्वं न स्वभावोऽस्य ६९ कथमपि समुपान्त कथमपि हि लभन्ते कर्ता कर्ता भवति न यथा कर्ता कर्मणि नास्ति नास्ति कर्तारं स्वफलेन यत्किल कर्म सर्वमपि सर्वविदो कर्मैव प्रवितर्क्यं कर्तु हतकैः कषाय कलिरेकतः कान्तयैव स्नपयन्ति ये कार्यत्वादकृतं न कर्म ३२ २९६ २७ २५१ २९ ४८ १४० | कृतकारितानुम २२२ क्लिश्यन्तां स्वयमेव ८५ क्वचिल्लसति मेचकं १४१ घ ९६ घृतकुम्भाभिघानेऽपि ३०१ ६७ ७२ च સમયસાર નાટક चिच्छक्तिव्याप्तसर्वस्व चित्पिण्डचण्डमविलासविकास Please inform us of any errors on rajesh@AtmaDharma.com પૃષ્ઠ १६६ ३३२ २९७ ३७ १६३ २६२ २४५ ४० ४१ ९२ ९१ १५६ ९९ २५४ ३६० ४४ २५३ २८७ १४३ ३५८ ६० ५७ ३५३ Page #468 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કળશોની વર્ણાનુક્રમણિકા ४४१ ૫ઇ २१२ કળશ चित्स्वभावभरभावितभावा चिरमिति नवतत्त्व | चित्रात्मशक्तिसमुदायमयो | चैदूप्यं जडरूपतां च ११७ २९० २८९ १७४ | जयति सहजतेज: | जानाति यः स न करोति जीवाजीवविवेकपुष्कलशा जीवादजीवमिति जीव: करोति यदि पुद्गलकर्म १९५ ३५६ २३८ २५ ३४ | टङ्कोत्कीर्णविशुद्धबोधविसरा टकोत्कीर्णस्वरस પૃષ્ઠ | કળશ ८७ | द्विधाकृत्य प्रज्ञाक्रकच ध ३५४ | धीरोदारमहिम्न्यनादिनिधने १२२ न करिष्यामि न कारयिष्यामि ३६१ | न करोमि न कारयामि न कर्मबहुल जगन्न न जातु रागादिनिमित्तभाव ६२ | न द्रव्येन खण्डयामि न क्षेत्रे ८० नन परिणाम एव किल नमः समयसाराय ३३१ । न हि विदधति बद्ध १६७ | नाश्नते विषयसेवनेऽपि नास्ति सर्वोऽपि सम्बन्धः १३१ | निजमहिमरतानां १७६ | नित्यमविकारसस्थित | निर्वर्त्यते येन यदत्रकिंचित् २३९ | निः शेषकर्मफलसंन्यसनात्मनैवं ४२ | निषिद्धे सर्वस्मिन् १५७ । नीत्वा सम्यक् प्रलयम नैकस्य हि कर्तारौ द्वौ २९९ । नैकान्तसङ्गतदृशा स्वयमेव वस्तु ३९ नोभौ परिणमतः खलु ३८ प ८९ पदमिदं ननु कर्म दुरासदं ३०३ | परद्रव्यग्रहं कृर्वन् १३३ त २५० १२४ ४५ तज्जज्ञानस्यैव सामर्थ्य तथापि न निरर्गलं तदथ कर्म शुभाशभभेदतो त्वक्त्वाऽशुद्धिविधायि त्यजतु जगदिदानी त्यक्तं येन फलं स कर्म २९३ | १०० २४४ ७३ ३५० ७२ दर्शनज्ञानचारित्र दर्शनज्ञानचारित्रै दर्शनज्ञानचारित्रै दूरं भूरिविकल्पजालगहने | द्रव्यलिङ्गममकारमीलतै १४६ २२४ | Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #469 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४४२ સમયસાર નાટક ૫ઇ પૃષ્ઠ | કળશ २६ । भेदविज्ञानत: सिद्धाः ६८ भेदज्ञानोच्छलन ३९ । भेदोन्मादं भ्रमरसभरा २७७ | भोक्तृत्वं न स्वभावोऽस्य १२६ १२७ १०६ २४७ १४९ १०५ ५२ २५५ १८८ २९० २८८ १०२ કળશ परपरणतिहेतो परपरिणतिमुज्झत् | परमार्थेन तु व्यकतज्ञा | पूर्णकाच्युतशुद्धबोधमहिमा | पूर्वबद्ध निजकर्म | पूर्वालम्बितबोध्यनाशसमये प्रच्युत्य शुद्धनयतः | प्रत्यक्षालिखितस्फुटस्थिर | प्रत्याख्याय भविष्यकर्म प्रमादकलितः कथं भवति प्रज्ञाछेत्री शितेयं प्राकारकवलितांबर प्राणोच्छेदमुदाहरन्ति मरणं | प्रादुर्भावविराममुद्रित ब बन्धच्छेदात्कलयदतुलं बहिल्ठति यद्यपि बाह्यार्थग्रहणस्वभावभरतो बाह्याथैः परिपीतमज्झित भ भावये दविज्ञान भावास्रवाभावमयं प्रपन्नो भावो रागद्वेषमोहैर्विना भिन्त्वा सर्वमपि स्वलक्षण भिन्नक्षेत्रनिषण्णबोध्य | भूतं भान्तमभूतमेव रभसा ३२६ | मग्नाः कर्मनयावलम्बनपरा ११६ | मज्जन्तु निर्भरममी ३२३ मा कर्तारममी स्पृशन्तु २९१ | मिथ्यादृष्टे: स एवास्य २३५ | मोहविलासाविजम्भित २१३ | मोहाधदहमकार्ष ४६ । मोक्षहेतुतिरोधान १६३ ३३० । य एव मुक्त्वा नयपक्षपातं य त्तु वस्तु कुरुतेऽन्य वस्तुनः २४० | यत्सन्नाशमपैतितन्न नियतं २६८ | यदि कथमपिधारावाहिना ३२१ । यदहकार्ष यदहमचीकरं ३१४ | यदिह भवति रागद्वेष यदेतज्ज्ञानात्मात्मा ध्रुवम् १२६ यस्माद्वैतमभूत्पूरा १११ । यत्र प्रतिक्रमणमेव ११० यादृक तागिहास्ति २१८ । यावत्पाक मुपैति कर्मविरति | ३२४ | ये तु कर्तारमात्मानं ३४ ये तु स्वभावनियम ८४ २७० १६४ १२३ २८७ २७६ १०१ ३६३ | २३२ १५४ १०४ २४९ २५२ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #470 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કળશોની વર્ણાનુક્રમણિકા કળશ ये त्वेनं परिहृत्य संवृतिपथ ये ज्ञानमात्रनिजभावमयीमकम्पां योऽयं भावो ज्ञानमात्रोऽह यः करोति स करोति केवलं यः परणमतिः सकर्ता यः पूर्वभावकृतकर्म्म र रागजन्मनि निमित्ततां | रागद्वेषद्वयमुदयते रागद्वेषविमोहानां रागद्वेषविभावमुक्तमहसो रागद्वेषाविह हि भवति रागद्वेषोत्पादकं तत्वदृष्टया रागादयो बन्धनिदानमुक्ताः रागादीनां झगिति विगमात् रागादीनामुदयमदयं रागाद्यास्रवरोधतो | रागोद्गारमहारसेन सकलं रुन्धन् बन्धं नवमिति ल लोकः कर्म ततोऽस्तु सोस्तु लोकः शाश्वत एक एष व वर्णादिसामग्र्यमिदं विदन्तु वर्णाद्या वा रागमोहादयो वा वर्णाद्यैः सहितस्तथा પૃષ્ઠ કળશ ३५० ३०१ | वस्तु चैकमिह नान्यवस्तुनो विकल्पकः परं कर्ता ३५६ | विगलन्तु कर्मविषतरु ९० विजहति न हि सत्ता विरम किमपरेणा ७१ २९३ २७७ विश्वं ज्ञानमिति प्रतर्क्यं १९४ २७४ | वृत ज्ञानस्वभावेन वृत्तं कर्मस्वभावेन २८४ | वृत्त्यंशभेदतोऽत्यन्तं २७४ वेद्यवेदकविभावचत्वा २७५ व्यतिरिक्त परद्रव्यादेवं १९४ व्यवहरणनयः स्याद्य १९८ व्यवहारविमूढदृष्टयः विश्रान्तः परभावभावकलना विश्वाद्विभक्तोऽपि हि यत्प्रभावा २१० व्याप्यव्यापकता तदात्मनि व्यावहारिकदृशैव केवलं १३० १७२ श १६९ शुद्धद्रव्यनिरूपणार्पित शुद्धद्रव्यस्वरसभवनात्किं १७५ १६१ ५९ ५८ ६१ स सकलमपि विहायाह्नाय संन्यस्तव्यमिदं समस्तमपि संन्यस्यन्निजबुद्धिपूर्वमिनिशं समस्तमित्येवमपास्य कर्म सम्पद्यते संवर एष साक्षा Please inform us of any errors on rajesh@AtmaDharma.com ४४३ પૃષ્ઠ २६९ ९० २९२ १९३ ५६ ३२८ १९३ ३२० १०१ १०२ २५८ १५० २९७ २८ ३०२ ७० २६७ २७० २७३ ५८ १०३ १११ २९१ १२५ Page #471 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 444 સમયસાર નાટક 133 क्ष 82 કળશ પૃષ્ઠ | કળશ सम्यग्दृष्टय एव साहसमिदं सम्यग्दृष्टि: स्वयमयमहं 134 | हेतुस्वभावानुभवाश्रयाणां | 97 सम्यग्दृष्टे भवति नियतं सर्वतः स्वरसनिर्भरभावं 50 क्षणिकमिदमिहैक: 256 सर्वत्राध्यवसानमेवमखिलं 193 ज्ञ सर्वस्यामेव जीवन्त्यां 112 ज्ञप्ति: करोतौ नहि भासतेऽन्तः सर्वद्रव्यमयं प्रपद्य 324 | ज्ञानमय एव भावः सर्वं सदैव नियतं 182 ज्ञानवान स्वरसतोऽपि 152 सिद्धान्तोऽयमदात्तचित्र 223 | ज्ञानस्य संचेतनयैव नित्यं 285 स्थितेति जीवस्य निरन्तराया 81 | ज्ञानाद्विवेचकतया तु परात्मनोर्यो | स्थितेत्यविघ्ना खलु पुद्गलस्य 81 | ज्ञानादेव ज्वलनपयसो | स्याद्वादकौशलसुनिश्चल संयमाभ्यां | 351 | ज्ञानिन् कर्म न जातु स्याद्वाददीपितलसन्महसि प्रकाशे 354 | ज्ञानिनो नहि परिग्रह भावं 150 स्वशक्तिसंसूचित वस्तुतत्वै 363 | ज्ञानिनो ज्ञाननिर्वृत्ताः 82 स्वक्षेत्रस्थितये पृथग्विघि 325 / ज्ञानी करोति न न वेदयते च कर्म | 249 स्वेच्छासमुच्छलद 86 / ज्ञानी जानन्नपीमां स्वं रूप किल वस्तुनोऽस्ति 165 | ज्ञेयाकारकलङ्कमेचकचिति 322 78 79 155 भाव 71 Please inform us of any errors on rajesh@AtmaDharma.com