Book Title: Nandi Sutra aur Anuyogadwara Sutra
Author(s): Bhadraben, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai
Catalog link: https://jainqq.org/explore/010426/1
JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1
--------------------------------------------------------------------------
________________
THE FREE INDOLOGICAL
COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC
FAIR USE DECLARATION
This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website.
Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility.
If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately.
-The TFIC Team.
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ભગવાન્ મહાવીરના ૨૫૦૦ મા નિવણમહોત્સવના ઉપલક્ષ્યમાં
પ્રેમ–જિનાગરમ પ્રકાશન, ગ્રંથાંક : “૮-૯”
નન્દીસૂત્ર
અને
અનુયોગદ્વાર સૂત્ર
[ ગુજરાતી અનુવાદ સહિત ]
: અનુવાદક : વિદ્યાર્થિની ભદ્રાબેન
: સમ્પાદક : પં. શોભાચન્દ્ર ભારિકલ
• પ્રકાશક :
પ્રેમ-જિનાગમ પ્રકાશન સમિતિ, ઘાટકેપર.
Page #4
--------------------------------------------------------------------------
________________
કુલ્ક :
૮
ત્ર દ્વર સૂત્ર
ક -
3 :
-- જિજ 22 કમિનિ. ઉપર.
પ્રી: ૧૦ હત કર. – .
૨
૧૪ : રૂ. ૮ (
રૂપિયા)
* તિજાર :
મી દિવA. હું : કે. કે. મુંબઈ ૪૦૦ ૦૭
છે. હાટ કુદાર શ્રીરને ટિડ એક, બંદર, 4. યુ . )
Page #5
--------------------------------------------------------------------------
________________
*
( ફિક લાવી શકાય છે કે
///
(
છે.
આ
"
In
!
I
કસરત
:
: 1
મહારાજ
-
,
જુક
સૂર્યના કિરણે પ્રાપ્ત કરી વિકસિત બનેલ નાનકડું કિજ સૂર્યને શુ ? છતાં પણ સૂર્યથી જ પ્રાપ્ત . 1 સુગીને સથાળ અપી પિતાને કૃત્યકૃત્ય નથી ન માનતું? જીવન-પુણના વિકાસમાં સૂર્યસમા પૂ : ગુરુદેવ પ્રાણલાલજી મ તથા અવરાયેલા નિજે. )
આત્મગુણોના શેધન માટે જાગૃત કરી દિશા સૂચન કરનાર મમ્ ગુરુણીમૈયા ભાવ િ બા છ. પૂ. લીલમબાઈમ ને તેમની
પ્રતિકૃતિ અર્પતા ધન્યતા ,
•
, AS
*
અનુભવું છું. ' (
*
"
"
- 1
|
નન્દી-અનુગદ્વાર પર
જ
છે
t"
&
st
.
Page #6
--------------------------------------------------------------------------
Page #7
--------------------------------------------------------------------------
________________
ધર્મપ્રેમી સુશ્રાવક પ્રેમજી હીરજી ગાલા
( [ સંક્ષિપ્ત પરિચય ] આગમપ્રકાશન કાર્ય એમની પ્રેરણા તથા મેટી રકમની મદદ મળતાંજ શરૂ કરવામાં આવેલ છે.
પ્રેમજીભાઈ વિશે ટૂંક પરિચય –
કચ્છમાં કાડાગર ગામના એ રહીશ છે. માતા-પિતાના ધાર્મિક સંસ્કારે એમને બાળપણથી જ છે. તેઓને “ધર્મને રંગ હાડહાડની મીજાએ લાગે છે” એ પ્રકારના શ્રાવક છે. ધર્મ—રંગથી રંગાયેલ હોવાને કારણે તેમને આગને પણ સારે અભ્યાસ છે.
તેઓએ ઘણા વર્ષોથી આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરેલ છે. ઘણા વર્ષોથી ચઉવિહાર વ્રત પાળે છે. તેમના ધર્મપત્ની પણ ખૂબજ ધાર્મિક વૃત્તિવાળા છે. બન્ને પતિ-પત્ની અનેક તપશ્ચર્યા કરતા હોય છે.
ગૃહસ્થાશ્રમ પાળતા છતા છેલ્લા સત્તર વર્ષથી નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે
પ્રભુ મહાવીરનાં ઉચ્ચ ઉપદેશો અને આગની પ્રસિદ્ધિની તેમની ઉત્કટ ઈચ્છા થતાં ઘાટકેપરમાં ચાલતી “શ્રમ વિદ્યાપીઠ” માં આવ્યા.
ત્યા તેઓ પૂજ્ય મહાસતીજી પ્રાણક વર બાઈ મ, પૂ. મુક્તાબાઈ મ. તથા પૂ. બા. લીલમબાઈ મ. ના પરિચયમાં આવ્યા, અને આગને લગતી ચર્ચા થઈ. પરિણામે વિદ્યાપીઠનાસાધ્વી વિદ્યાથી ગણ જે આગમને ગુજરાતી અનુવાદ કરી આપે છે તેનું પ્રકાશન કરવા તથા તેનું ખર્ચ પોતે ભેગવશે એવી ભાવના વ્યકત કરી.
વિદ્યાપીઠના અધિષ્ઠાતા પં. શેભાચંદ્રજી ભારિદ્ધ તથા શ્રાવક શ્રી દુર્લભજીભાઈ ખેતાણું સાથેના વિચારવિનિમયમાં નિર્ણય થયે કે ઉક્ત ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવું. જન્મભૂમિ પ્રેસમાં પ્રથમ “આચારાગ સૂત્ર” પ્રગટ થઈ ચુક્યું છે.
ત્યાર પછી બીજા સૂત્રો પણ પ્રકાશિત થયેલ છે, જેમકે સૂત્રકૃતાંગ, ઉપાસકદશાંગ, વિપાક, ઔપપાતિક, અન્તગડ, અનુત્તરપાતિક, નન્દી અને અનુગદ્વાર આપના હાથમાં છે.
આ પ્રકાશન ઉપકારક નિવડશે એવી આશા છે. અનુવાદકે અનુવાદ કરતી વેળાએ ભાવ જાળવી રાખવા પૂરે પ્રયત્ન અને કાળજી રાખેલ છે.
હકીક્તમા દાનવીર પ્રેમજીભાઈને અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. '
• શ્રમણ વિદ્યાપીઠ
જેચંદ જમનાદાસ તેજાણું હરજીવનદાસ રૂગનાથ ગાંધી હિમતલાલ ભગવાનજી શેઠ ચીમનલાલ દામોદરદાસ વોરા નરોત્તમદાસ જીવનલાલ લાખાણી
-
ઘાટકોપર.
-
Page #8
--------------------------------------------------------------------------
________________
–: પ્રાસંગિક :–
પત માટે દીપક, ચકેરમાટે ચાદ, લખંડમાટે લેહચુ બક આકર્ષણ કેન્દ્ર છે તેવી જ રીતે ભવ્યભાવિક મુમુક્ષેઓ માટે “શ્રમણી વિદ્યાપીઠ” આકર્ષણ કેન્દ્ર છે. મારા જીવન ઉત્થાનનું, ચારિત્ર– ઘડતરનું અને મારામા કઈક અશે જ્ઞાનની જ્યોત પ્રગટી હોય તે તેનું મૂળ “વિદ્યાપીઠ” જ છે. અતિવિસ્તૃત જૈનસાહિત્યના ગહન અભ્યાસ માટે જિજ્ઞાસુ, સમાજનવાળી મ્હને પિતાના માતા પિતા અને નાનકડા કુટુબને ત્યાગ કરી, એક કુટુંબ ભાવનાથી સાથે રહે છે. સાથે જોજન કરે છે અને અશ્ચયન પણ સાથે જ કરે છે. અમારા પુણ્યબળે પિતાતુલ્ય પૂ. પંડિતજી શોભાચંદ્ર ભારિલ સાહેબનો સાગ અને ગુરુણ મૈયાનું સાન્નિધ્ધ પ્રાપ્ત થતાં બીજ રૂપ એવા અમે અંકુરમાં પરિણત થવા પ્રયત્નશીલ બન્યાં, પરંતુ પૂ. પંડિતજી તે અમને વિરાટ સર્વકળાસંપન્ન વટવૃક્ષ બનાવવા ઈચ્છતા હતા. અમે અધ્યયન કરીએ તે તેઓને પસંદ ન હતું. તેઓ અમને લેખનકળામાં પણ પ્રવીણ બનાવવા ઈચ્છતા હતા તેઓની અભિલાષા હતી કે અમે પ્રકાશન એગ્ય કંઈક લખાણું કરીએ.
આ દરમ્યાન જ પ્રેમજીભાઈએ ૩૨ આગમને ગુજરાતી અનુવાદ પ્રકાશિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. સેનામાં સુગંધ ભળવારૂપ આ વાત જાણું પૂ પંડિતજીએ આ કાર્ય કરવા અમને આશીર્વાદ આપ્યા.
બીજી બાજુ આગમનું અધ્યયન કરતાં અમને અલૌકિક આનંદની પ્રાપ્તિ થતી. આત્માના નિજ ગુણ (જ્ઞાન) ને વર્ણવતું શાસ્ત્ર છે “નંદીસૂત્ર ” અન્ય દ્રવ્યથી આત્મદ્રવ્યને * અલગ પાડનાર વિશિષ્ટ ગુણ છે ચૈતન્ય. આ ચૈતન્યને બોધરૂપ વ્યાપાર તે ઉપગ. તેમાં પણ
સાકારપગ જ્ઞાનનું વિશદ અને તલસ્પર્શી વર્ણન “ નંદીસૂત્રમાં છે. વિખૂટા પડી ગયેલા બાળકને ભેટો થતાં માતૃહૃદયને, અખૂટ ધનરાશિ પ્રાપ્ત થતા કંજૂસને, મીઠા મધુરા સંગીતનું શ્રવણ થતાં હરણને, મેરિલીના નાદથી સર્પને, મેઘ ગર્જનાથી મયુરને, સૂર્યના ઉદયથી ચક્રવાજ્યુગલને જે આનંદ થાય છે તે કરતાં અનંતગણ અધિક આનંદ જીવને અવરાયેલા નિજ જ્ઞાનગુણના વાસ્તવિક સ્વરૂપને બંધ થતાં થાય છે.
જ્ઞાનનું સત્ય સ્વરૂપ સમજાતા અને આવરણનું ભાન જાગૃત થતા, જીવ પુરુષાર્થ ભણી, આવરણને ફગાવી, કૈવલ્ય પ્રકાશને પ્રાપ્ત કરવા આગેકૂચ કરે છે. જ્ઞાતા, જ્ઞાન અને રેય એવું ધ્યાતા ધ્યાન અને ધ્યેયને એકાકાર કરી નિજ શાશ્વન આવાસને પ્રાપ્ત કરાવનાર છે “ નંદીસૂત્ર ”
હું “નદીસૂત્ર”ને અભ્યાસ કરતી હતી ત્યારે થયા કરતું કે આ સિદ્ધાંતને ગુજરાતી અનુવાદ થાય તે મારા જેવી અનેક વિદ્યાર્થિની બહેનને ઉપયોગી થાય, પરંતુ આ કાર્ય હું કરી શકીશ, એવી આત્મશ્રદ્ધા તે સમયે ન હતી. આ કાર્ય માટે શ્રધ્ધા સીંચનાર મારી ગુરુણ બા. બ્ર. પૂ લીલમબાઈ મ. છે. તેમની પ્રેરણા અને કૃપાથી જ હું અનુવાદ કાર્ય કરવામાં પ્રયત્નશીલ બની. આ કાર્ય દરમ્યાન પણ હું જ્યારે જ્યારે હતાશ બની જતી ત્યારે માર્ગદર્શન, પ્રેરણા અને નૂતન ઉત્સાહ અર્પી આગેકૂચ કરાવનાર પણ તેઓજ છે. જે એમના આશીર્વાદ પ્રાપ્ત થયા ન હોત તે
Page #9
--------------------------------------------------------------------------
________________
કદાચ મારા આ કાર્યમાં પ્રવેશ જ ન થયેા હાત. અથવા તે અધવચ્ચેજ કામ વીરમાં ચુ' હેાત. તેમાં લેશ પણ અતિશયાક્તિ નથીજ.
નદીસૂત્રના અનુવાદ પછી ‘અનુયાગદ્વાર સૂત્ર”ને અનુવાદ પણ તેઓશ્રીની પ્રેરણ:થી પૂર્ણ થયેલ છે.
અનુયાગ એટલે ભગવાને જે અરૂપ પ્રવચનની પ્રરૂપણા કરી છે તેને અનુકૂળ કથન. અનુયાગ સૂત્ર અલગ સિધ્ધાંત છે. તેમ કહેવા કરતાં તે સ`શાસ્ત્ર અન્તગ ત છે, તેમ કહેવું વધુ ઉચિત ગણાય. જેમ કઈ નગરમા આગમન-નિગમન~માટે એકપણુ દરવાજો ન હોય તે તે નગરજ ન કહેવાય. જો એકજ દ્વાર હાય તા અતિ મુશ્કેલીથી પ્રવેશ અને નિર્ગમન થાય. અને જે બે કે ત્રણ દરવાજા હાય તે પશુ પ્રવેશ-નિમનમા અવ્યવસ્થાજ રહે. પરતુ તે ચારે દિશાઓમાં દરવાજા હેાય તે સુવિધાપૂર્વક પ્રવેશ-નિગÖમ થાય અને નગરના સુદર વિકાસ થાય. તેવીજ રીતે શાસ્રરૂપ નગરમાં પ્રવેશ માટે ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ, અને નયરૂપ ચાર દ્વાર છે. આ ચાર દ્વાર વિગેર શાસ્ત્ર સુખ પૂર્ણાંક જ્ઞાનના વિષય ન ખને. તેમજ તેનું વાસ્તવિક રહસ્ય જાણી ન શકાય. આ ચારમાંથી એક, બે કે ત્રણ દ્વાર જ હેાય તે પણ શાસ્ત્રનુ વાસ્તવિક જ્ઞાન ન થઈ શકે. પરંતુ આ ચાર દ્વારની સહાયતાવડે અલ્પ સમયમાં શાસ્ત્રના વિશઘ્ર ખાધ થઇ જાય છે.
ન
ઉપક્રમ એટલે ઉત્થાનિકા, વ્યાખ્યેય વસ્તુના નામનું કથન કરવુ, તેને નિક્ષેપ કરવા ચેાગ્ય બનાવવું. નામાદિ દ્વારા શાસ્ત્રનું નિરૂપણ કરવુ તે નિશ્ચેષ છે. નામાદિ ભેદથી નિરૂપિત શાસ્ત્રનુ અનુકૂળ જ્ઞાન હોવું અને અનુકૂળ કથન કરવુ તે અનુગમ અને અનત ઘર્માંત્મક વસ્તુના એક અશની પ્રતીતિ કરાવે તે નય. શાસ્ત્રના અર્ધાં વિવિધ નયેાની અપેક્ષાએ જ્યારે સમજાય છે ત્યારેજ શ્રુતજ્ઞાનમાં સંપૂર્ણતા આવે છે. અનુયેાગના આ ચાર ભેદોને આશ્રય લેવાથી સહજ રીતે શાસ્ત્રના આધ થઇ જાય છે. આવા મહત્ત્વના ગ્રંથમાં પૂ મહાસતીજી તથા પૂ. પંડિતજીના સહકારને કારણે હું ચ’ચુપાત કરી શકી છું.
મારી અસ'સ્કૃત ભાષાને સંસ્કારિતાના બીમામા ઢાળનાર ખા. બ્ર. પૂ. મહાસતીજી અને પંડિતજીની હુ ખૂખ–ખૂબ આભારી છું. આ કાર્યોંમાં સહકાર આપનાર મારી ગુરુમ્હેનને પણ આ પ્રસ ગે આભાર માનું છું. ‘· નદીસૂત્ર ' ને અનુવાદ આત્મારામજી મ. ના ‘ નંદીસૂત્ર ' ના આધારે અને · અનુયાગદ્વારસૂત્ર ’ ને અનુવાદ પૂ. ઘાસીલાલજી મ ના · અનુયેાગદ્વાર સૂત્ર આધારે કરેલ છે. આ પ્રસગે હું તેએની ખૂબ-ખૂબ આભારી છું.
'
' ના
_fa.
ભા.
Page #10
--------------------------------------------------------------------------
________________
८
એ બોલ
""
“ પ્રેમ જિનાગમ પ્રકાશન વૈધાનિક દૃષ્ટિએ એક સ્વતંત્ર પ્રકાશન સસ્થા છે, તથાપિ શ્રમણી વિદ્યાપીઠ ઘાટકોપર સાથે એનો ઘનિષ્ઠ સબંધ છે. વિદ્યાપીઠમાં અધ્યયન કરનાર મહાસતીઓ અને વિરતા એને જ આગમોનો અનુવાદ કરે છે અને વિદ્યાપીઠનાજ પતિશ્રી શોભાચન્દ્રજી ભારિલ્લના સમ્પાદન અને નિરીક્ષણમાં પ્રકાશનનું કાર્ય સમ્પન્ન થાય છે. આ પ્રકાશન સમગ્ર જૈન સમાજ માટે અતીવ ઉપકારક અને ઉપાદેય છે. અત્યાર સુ ધીમાં આ સસ્થાએ આચારાંગ, સૂત્રકૃતાગ, ઉપાસદશાંગ, વિપાક, ઔપપાતિક, અન્તકૃત્ અને અનુત્તરોષપાતિક સૂત્રો પ્રકાશિત કર્યાં છે.
પ્રસ્તુત પુસ્તકમા નન્દી અને અનુયાગદ્વાર, આ બે સૂત્રો પ્રસિદ્ધ કરાય છે. તે સ`ખ ધે કાંઈક લખવાના મને આગ્રહ કરવામાં આવેલ છે આ આગ્રહને માન આપી એ ખેલ લખાય છે.
૧—નન્દી
જૈન ધર્મ એ આત્મવાદી ધમ છે. આત્મધર્મનું અપૂર્વ કથન કરી શાસ્ત્રકારાએ જૈન ધર્મની પરમ પ્રભાવના કરી છે. જૈન આગમ સૂત્રો એ તીર્થંકર ભગવતેાની વાણી છે. જૈન ધર્મના અતિમ તીર્થં કર શ્રમણ ભગવંત મહાવીર હતા પ્રભુએ જે વાણી ફરમાવેલી છે તે વાણીને ગૌતમાદિ ગણધર એ સૂત્રરૂપે ગુંથેલી છે
આત્માની વિવિધ શક્તિઓનુ કથન જૈન આગમમાં જોવા મળે છે ૩૨ આગમ સૂત્રોમાં શ્રી ન...દીસૂત્રને ચાર મૂળ સૂત્રમાનું એક કહેવામાં આવે છે. નદીસૂત્ર એટલે જ્ઞાનનેા અમૂલ્ય ખજાને
નંદીસૂત્રમા જ્ઞાન, જ્ઞાનના ભેદે, જ્ઞાનના પ્રભેદેતુ' વિસ્તૃત વર્ણન છે. જ્ઞાન એ આત્માને અસાધારણ ગુણ છે જ્ઞાન એટલે જાણવુ . લેક જડ અને ચેતનથી ભરેલા છે. તેને જાણવા માટે જ્ઞાનની જરૂર છે.
સૂત્રના પ્રારભમાં અંત મહાવીર સ્વામીની સ્તુતિ પછી શ્રી સ ઘની અનેક ઉપમાએ દ્વારા અતીવ ભાવપૂર્ણ અને હૃદયગ્રાહી સ્તુતિ કરવામાં આવી છે.
--
નાર્દના -પરમે, અંતે પૂરે સમુદ્-મેર્શમ્ન । जो उवमिज्जइ सययं, तं संघ गुणायरं वंदे ॥
નગર, રથ, ચક્ર, પદ્મ, ચ દ્ર, સૂર્ય, સમુદ્ર અને મેરૂની ઉપમાએથી જે સદા ઉપમિત છે એવા અક્ષય ગુણનિધિ શ્રી સ ઘને હું સ્તુતિ પૂર્ણાંક વંદન કરૂ છું. ચતુર્વિધ શ્રીસ ઘની ચેાગ્યતા અને પૂજ્યતા કેવી હાય તેના માટે અનેક ઉપમાએ વડે સુદર વર્ણન કરવામા આવેલુ છે.
પ્રાય· પ્રત્યેક ક્ષેત્રોમા જૈન ધર્માવલ'ખીએના સ’ગઠન રૂપ શ્રીસ’ઘની સ્થાપના કરવામાં આવેલી હેાય છે, જેને સાધારણ વ્યવહારમાં પણ સ’ધ તરીકે ઓળખવામાં આવે છે.
આવા પ્રત્યેક સંધામા ખંધારણીય વ્યવસ્થા હેાય છે. આવા સંઘો જૈન ધર્મના વિકાસ માટે અનેક વિધ મંગળ પ્રવૃત્તિઓ કરે છે. સઘ સંચાલન માટે તેના ટ્રસ્ટીઓ અને કાર્યવાહક એ પણ હાય છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
ભૂતકાળમાં વ્યક્તિની યોગ્યતાનુસાર સંઘના નેતા તરીકે તેને સ્વીકાર કરવામાં આવતું હતું. આજે અર્થપ્રધાન યુગમાં લોકશાહીના વાદે વ્યક્તિના ગુણધર્મોની પ્રધાનતા છેડી મતદાન યોજનાઓ પ્રવેશ કર્યો છે. શાસ્ત્રોમાં સંઘધર્મ અને સંઘપતિની અનેક ગ્યતા માટે સુંદર કથન જાણવા મળે છે. અખિલ વિશ્વના જૈન સંઘે આવા નદીસૂત્ર ના ગુણ ચગ્ય આચાર સંહિતાવંત બની સેવા કરે તે શાસન ઉપર ઘણે ઉપકાર થાય !
તીર્થ કર, ગણધર તથા ઉત્તરવર્તી આચાર્યોની શખલા એક પટ્ટાવલીના રૂપમાં આપી છે. તેના ગુણગાનની પ૦ ગાથાઓ સાહિત્યની અમૂલ્ય નિધિ છે. લગભગ ૨૭ મી પાટ ઉપર શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ” ની સ્તુતિ કરીને પટ્ટાવલી સમાપ્ત કરવામા આવેલ છે આ ગાથાઓમાં શ્રીસ ઘનુ જે પ્રકારે વર્ણન કરવામાં આવેલ છે તે પરથી તેનું મહત્ત્વ સિદ્ધ થાય છે.
જિનવાણીના શ્રવણની ગ્યતાના સુપાત્રો કેવો હોય ? આ પ્રશ્નના ઉત્તરમાં ચૌદ પ્રકારની ઉપમાઓ સાથે શોતાનું વર્ણન પણ સમજવા જેવું છે. શ્રોતાઓના સમૂહને પરિષદ્ કહેવાય છે. આવી ત્રિપ્રકાર પરિષદને વિચાર કરતા વર્તમાન કાલીન ધર્મપરિષદોને જીજ્ઞાસા ગુણયુક્ત બનાવવાની ખાસ
જરૂર છે.
જ્ઞાનના ભેદ-પ્રભેદો, બુધિના પ્રકારે, દ્વાદશાંગ સૂત્ર (ગણિપિટક) માં વીરવાણીના જ્ઞાનનિધિનુ સુવિસ્તૃત વર્ણન આપણા સૌને માટે ગૌરવયુક્ત છે.
દ્વાદશાંગીની આરાધના સંસારને તરવાનું કારણ છે અને તેની વિરાધના તે સંસારના પરિભ્રમનું કારણ છે. આજના વૈજ્ઞાનિક યુગમાં આશ્ચર્યકારી શોધેએ, જિનકથિત ઘણું વાર્તાનું સમાધાન કર્યું છે અને ચંદ્રલેક, મંગળ, બુધાદિ ગૃહમંડળની વાતેથી વિચારણીય અનેક સમસ્યાઓ જન્મ પણ પામી છે. આવી સમસ્યાઓનું સમાધાન, આપણું જ્ઞાનસ્થવિર પૂજ્યપાદ મહાપુરૂષ પાસેથી અવશ્ય મેળવી લેવું જોઈએ.
પરિશિષ્ટોમાં આવેલા ચૌદ પ્રકારના શ્રોતાઓના કથાનકે, ચાર બુદ્ધિના દષ્ટાંતે ખૂબજ રેચક અને ઉપદેશાત્મક છે. જેનાથી સામાન્ય લોકો સદુપદેશ મેળવી આત્મશ્રેય કરી શકે તેમ છે. હકની
ત્પત્તિકી બુધ્ધિ તે ખરેખર ચમત્કારી પ્રયોગ જ હોય તેવું લાગે છે. હકની વાત ઉપરથી સમજી શકાય છે કે બુદ્ધિ અને ઉમરને શું સંબંધ છે? આવી બુધ્ધિ કોને મળે ? જેણે જ્ઞાનારાધના કરી હોય તે જ બુદ્ધિના નિધાન અભયકુમાર જેવા મંત્રી અને ગૌતમસ્વામી જેવા ગણધર બને છે.
પાંચ જ્ઞાનના વર્ણનથી એ તારવી શકાય છે કે આત્માને સમ્યફ પુરૂષાર્થ શું કામ કરી શકે છે? ખરેખર આપણો આત્મા તે જ્ઞાનને સાગર છે. જે ધારે તે સમગ્ર જ્ઞાનની પ્રાપ્તિવડે સિધત્વને સાધી શકે !
નંદીસૂત્ર આત્માની અનંત શક્તિઓના પ્રાકટ્યની ચાવી છે. નંદી એ તે સદાનંદી સાધનાનું ઉત્તમત્તમ સાધન છે. વિદ્યાર્થીની કુમારી ભદ્રાબેને આવા જ્ઞાનનિધિ સમ નંદીસૂત્રને અનુવાદ કરી આગમજ્ઞાનની પ્રભાવનાનો ઉત્તમ લાભ મેળવેલ છે. અનુવાદ શૈલી સરલ અને રોચક છે. સામાન્ય જને પણ નંદીને સ્વાધ્યાય કરી આનંદ મેળવી શકે તેવી સુંદરતા પ્રગટાવેલી છે. પ્રેમ જિનાગમ પ્રકાશન સમિતિ ઘાટકેપરને પ્રકાશન પુરૂષાર્થ પણ પ્રશંસનીય છે. આવા આગમને સ્વાધ્યાય કરી ભવ્યાત્માઓ જિનવાણીના પરમ ઉપાસક બની આત્મશ્રેય કરે એજ મનીષા.
Page #12
--------------------------------------------------------------------------
________________
ર–અનુયોગદ્વાર
અનુયોગ એટલે શું ? શુ સંવતે મવર્ધન પતિ જજ, ઘનફો વ્યાપાર, મનુષs[ફ્રો વા જો
ભગવાન મહાવીરે અર્થરૂપ જે પ્રવચનની પ્રરૂપણ કરી છે, તેને અનુકૂળ અથવા તેની અનુસાર વતાારા પ્રવચનનું જે કથન કરાય છે, તેનું નામ અનુયોગ છે. અનુયોગ ચાર પ્રકારના છે ૧ ચરણકરણનુયોગ ૨ ધર્મકથાનુયોગ ૩ ગણિતાનુયોગ ૪ દ્રવ્યાનુયોગ
જે પ્રકારે ગણધર સુધર્માસ્વામીએ પોતાના શિષ્ય બૂસ્વામીની સમક્ષ ભગવદુકત અને અનુરૂપ કથન કરવારૂપ અનુયોગનું ઉપક્રમ આદિ ચાર દ્વારોને આશ્રય લઈને કથન કર્યું છે, એ જ પ્રમાણે અન્ય આચાર્યોએ પણ શિષ્યોના હિતને લક્ષ્યમાં રાખી સૂત્રાર્થનું કથન કવ્વારૂપ અનુયોગ કરવો જોઈએ. આચાર્યોએ તો શિષ્યોને માટે સમસ્ત આગમોનો અનુયોગ કરવો જોઈએ પરંતુ આ મૂત્રમાં આવશ્યકને અનુયોગ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. કારણ કે આવશ્યક અનુયોગ કરવાને સમર્થ હોય એવા આચાર્ય અથવા મુનિજન સમસ્ત આગમોનો અનુયોગ કરવામાં સમર્થ બની જાય છે. તેથી અનુયોગની વિધિ જાણવાની ઇચ્છાવાળા મુનિરાજેએ આ અનુયાગદ્વાર સૂત્રનું અધ્યયન અવશ્ય કરવું જોઈએ આ સૂત્રનો અન્તભાવ (સમાવેશ) દ્રવ્યાનુયોગમાં થયે છે રાજસ્થાનના પ ડિતવર્ય પૂજ્યશ્રી કÖયાલાલજી મહારાજ સાહેબ [કમલ) આગમ સૂત્રોનું ચાર અનુયોગોમાં વર્ગીકરણ કરી પરમ પુરૂષાર્થ દ્વારા પ્રકાશન કરાવી રહ્યા છે. ગણિતાનુયોગનું પ્રકાશન તો થઈ ચુકયુ છે. હવે આપણે માટે આગામોમાં પૃથક પૃથક રીતે સમાયેલા અનુયોગને ચુંટવાને પુરૂષાર્થ કરવો નહિ પડે વેતાબર આગમ સૂત્રોમાં ઘણાં એવા સૂત્રો છે કે જેમાં ચારે અનુયોગ ભયાં છે જેથી સમગ્ર વિષયને પ્રાપ્ત કરવા ઘણ ઘણો પુરૂષાર્થ કરવો પડે છે. અનુયોગ પ્રકાશનથી આ કાર્ય ઘણું સરલ બની જશે.
આ વ્યાખ્યાનરૂપ અનુયોગના દ્વારોનું પ્રતિપાદન કરનાર જે સૂગ આગમ છે તેનું નામ અનુયોગદ્વાર સૂગ છે. અનુયોગના ચાર દ્વાર છે. ૧ ઉપક્રમ ૨ નિક્ષેપ ૩ અનુગમ ૪ નય.
ઉપક્રમ – વ્યાખેય વસ્તુના નામનું કથન કરવું એટલે કે વ્યાચિખ્યાસિત-વ્યાખ્યાથી યુક્ત કરવાની ઈચ્છાના વિષયરૂપ બનેલ શાસ્ત્રને તે તે રૂપે પ્રતિપાદન કરવાની શૈલી વડે ન્યાસ દેશમાં લાવવું, તેને નિક્ષેપની યોગ્યતા વાળુ બનાવવુ તેનું નામ ઉપક્રમ છે.
| નિક્ષેપ – ઉપક્રાત – ઉપક્રમના અતર્ગતભેદોની અપેક્ષાએ વિચારાયેલી વસ્તુને જ નિક્ષેપ થાય છે, અનુપક્રાંતનો થતો નથી જે ઉપક્રમિત અને વ્યાચિખ્યાસિત છે, એવા પ્રકારના આવશ્યક આદિ શાસ્ત્રનું નામ સ્થાપના આદિ ભેદોથી નિરૂપણ કરવું તેનું નામ નિક્ષેપ છે.
અનુગમ – નામાદિના ભેદથી નિરૂપિત શાસ્ત્રનું અનુકુળ જ્ઞાન હોવું અને તેના અર્થનુ અનુકૂળ કથન કરવું તેનું નામ અનુગમ છે
નય – અનેક ધર્માત્મક અર્થાત્ અનેક ધર્મના સ્વભાવ વાળી વસ્તુની જે એકાંશના અવલંબન થી પ્રતીતિ કરાવે છે તેનું નામ નય છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
જેમકે કોઈ નગરમાં પ્રવેશ કરવા માટે એકજ દ્વાર હોય તો જનાર કે આવનારને ઘણું મુશ્કેલ પડે છે. સામસામે બે દિશામાં બે દ્વાર હોય તો કંઈક સરળ બને છે. છતાં અન્ય દિશાવાળાને કઠિન તો છે. ગણ દ્વાર હોય તો વધારે સરલ રીતે પ્રવેશ અને નિર્ગમ કરી શકે છે. પરંતુ ચાર દ્વાર હોય તો પછી કહેવાનું શું ? સૌ મનુષ્યો અને પ્રાણીઓને ગમનાગમનમાં સુવિધા થાય. તેવી રીતે આવશ્યક રૂપ નગરમાં પ્રવેશ કરવા માટે ઉપક્રમાદિ ચારે દ્વારોની પરમ આવશ્યકતા રહે છે કેવળ એક ઉપક્રમ દ્વારથી જ અઠવા ઉપક્રમ અને નિક્ષેપ છે કારોથી કે અનુગમ રૂપ ત્રણ કારોથી તેને અર્થ જાણી શકાતો નહી જયારે ભેદ પ્રભેદ સહિત આ ઉપક્રમ આદિ ચારે દ્વારોનો તેમાં સદ્ભાવ હોય છે ત્યારે તેઓની સહાયતાથી ઘણું થોડા સમયમાજ અને સરળતાથી વાસ્તવિક રૂપે શાસ્ત્રના અર્થને બોધ થઈ જાય છે. જેથી તે શાસ્ત્ર શાશ્વત સુખપ્રદ પણ થઈ જાય છે. તેથી સૂત્રકારે પૂવોંકત ઉપક્રમ આદિચાર દ્વારોને અનુલક્ષી છ પ્રકારના આવશ્યકોનું પ્રતિપાદન કરવા અર્થે આ સૂત્રને પ્રસ્તુત કર્યું છે.
આ શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરવા માટે ચાર બાબતોની આવશ્યકતા રહે છે. તે ચારને અનુબંધચતુષ્ટય કહે છે. ૧ વિષય ૨ પ્રયોજન ૩ સબંધ અને ૪ અધિકારી
આ શાસ્ત્રનો જે અભિધેય છે. તેનું નામ જ વિષય છે તે વિષય ઉપક્રમાદિ ચાર અનુયોગ દ્વાર રૂપ જ છે. પ્રયોજન એટલે ફળ. તે પ્રયોજન બે પ્રકારનું હોય છે ૧ અનંતર-સાક્ષાત્ અને ૨ પારસ્પરિક. વાચનારા અને શ્રવણ કરનારા ભવ્ય જીવોનું તેના દ્વારા કલ્યાણ થાય, એવી ભાવના શાસ્ત્રકારના હૃદયમાં હોય છે. તે ગ્રન્થર્તાની અપેક્ષાએ તેનું સાક્ષાત્ પ્રયોજન છે. તેનું અધ્યયન કરવાથી કે શ્રવણ કરવાથી જે બોધ થાય છે, તે તેમની અપેક્ષાએ તેનું સાક્ષાત પ્રયોજન ગણાય છે. શાસ્ત્રકને, અધ્યયન કરનારને અને શ્રવણ કરનારને જે પરમ પદની પ્રાપ્તિ થાય છે, એજ તેનું પરમ્પરા પ્રયોજન ગણાય છે શાસ્ત્રનો અને વિષયનો પ્રતિબોધ્ય–પ્રતિબોધક ભાવરૂપ સ બંધ હોય છે. વિષય પ્રતિબોધ્ય અને શાસ્ત્ર તેનુ પ્રતિબોધક હોય છે. જિનાજ્ઞાનું આરાધન કરનાર જીવ તેને અધિકારી ગણાય છે.
શ્રમણી વિદ્યાપીઠની વિદ્યાર્થીની કુમારી ભદ્રાબેને આ આગમના અનુવાદની જવાબદારી સ્વીકારી એક ભગીરથ કાર્ય કરેલ છે આ શાસ્ત્રને સમજવું ઘણું કઠીન છે. ગભીર અર્થ અને ભાવથી ભરેલા આ આગમના અનુવાદ બદલ બેનશ્રીને ધન્યવાદ ઘટે છે. પ્રેમ જિનાગમ પ્રકાશન સમિતિના પ્રેરક પંડિત શ્રી શોભાચંદ્રજી ભારિલ્લજી આ અનુવાદ શૈલીની સુંદરતામાં અનેક પ્રકારેણ સહયોગી રહ્યા છે જેનાથી આગમની શુદ્ધિ, અર્થ અને ભાવની ગમીરતા જળવાઈ રહી છે. પંડિતશ્રીની આગમપ્રતિની અનન્ય શ્રદ્ધા એજ આ અનુવાદનું દર્શન છે. ખરેખર પંડીતશ્રીએ શ્રમણી વિદ્યાપીઠ અને આગમ પ્રકાશન માટે અતિ પરિશ્રમ કરી પરમોપકાર કરેલ છે. જે સદાને માટે ચિર સ્મરણીય બની રહેશે. પ્રકાશન નિમિત્તે સમિતિને અભિનદન છે.
અનુયોગદ્વાર સૂત્રને આદ્યાન્ત વાંચી સમજીને અભિપ્રાય આપવો મારા માટે કઠિન કાર્ય હતું. છતા શાસ્ત્રની પ્રસ્તાવનાના આધારે બે બોલ લખી આપ્યા છે. સ્વાધ્યાયી સાધકો માટેના સરલ અનુવાદ માટે સમિતિએ અનન્ય ભાવ સાથે વિનંતિ કરેલી. જેના ફલસ્વરૂપે બે બોલ લખાયા છે. તે અમારું સૌભાગ્ય છે.
આત્મીય શક્તિની અમૂલ્ય નિધિ સમ આ અનુયોગદ્વારનું જ્ઞાન મેળવી સૌ આત્મા શ્રદ્ધાવાન બની રહો એ જ મ ગલ મનીષા.
તા ૧૬-૬-૭૭
મલાર્ડ
ગિરીશચંદ્રજી મહારાજ
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૨
....વિષયસૂચી .... — નન્દી સૂત્ર
વિષય
અર્હત્ સ્તુતિ
મહાવીર સ્તુતિ
સંઘ-નગર સ્તુતિ
સંધ-ચક્ર સ્તુતિ
સંધ-રથ સ્તુતિ
સંઘ-પદ્મ સ્તુતિ
સંઘ-ચંદ્ર સ્તુતિ
સંઘ-સૂર્ય સ્તુતિ
સંઘ—સમુદ્ર સ્તુતિ
સંઘ-મહામન્દર સ્તુતિ
સ ંધ-મેરુ સ્તુતિ
ઉપસંહાર
ચતુર્વિશતિ તીર્થંકરોની સ્તુતિ
ગણુધરાવલિ
વીરશાસનના મહિમા
યુગપ્રધાન સ્થવિરાવલિ
શ્રોતાના ચઉદ દૃષ્ટાન્ત
ત્રણ પ્રકારની પરિષદ્
જ્ઞાનના ભે—પ્રભેદા
પૃષ્ઠ
૧
૧૦
૫
.
บุ
૫
૫
ર
.
૪
૧
ર
૧
મ
ર
3
ર
Page #15
--------------------------------------------------------------------------
________________
13
વિષય
પૃથs
૧૧
૩.
૦
૨
૨૮
ઈન્દ્રિયપ્રત્યક્ષ–નેઈન્દ્રિયપ્રત્યક્ષ અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન કેવલજ્ઞાન પરોક્ષજ્ઞાન આભિનિધિક જ્ઞાન
ત્પત્તિકી બુદ્ધિ વનચિકી બુદ્ધિ કર્મજા બુદ્ધિ પારિણમિકી બુદ્ધિ મતિજ્ઞાનના અવગ્રહાદિ ભેદો શ્રુતજ્ઞાન દ્વાદશાંગનું વર્ણન દષ્ટિવાદ-પરિકર્મ
» સૂત્ર
આ
છે
2૧
૩૧
૪૦
૪૮
એ
પૂર્વ
૭૦
,, અનુયેગા
ચૂલિકા દ્વાદશાગીની આરાધના વિરાધનાનું ફળ ગણિપિટકની શાશ્વતતા શ્રતગ્રહણની વિધિઃપરિશિષ્ટ-શ્રોતાઓના ઉદાહરણ
ત્પત્તિની બુદ્ધિના , વૈચિકી , કર્મ જા પરિણામિકી , ઓત્પનિકી , ,, (૨)
૭૫
૭૮
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૪
— અનુયોગદ્વાર —
વિષય
શ્રુતજ્ઞાનમાં ઉદ્દેશાદિ આવશ્યકના અનુયાગ
આવશ્યક વ્યાખ્યા
શ્રુતની વ્યાખ્યા સ્કન્ધની વ્યાખ્યા આવશ્યકને અર્થાધિકાર
ઉપક્રમ
આનુપૂર્વી નિરૂપાણુ
દ્રવ્યાનુપૂર્વી
ક્ષેત્રાનુ કાલાનુપૂર્વી ઉત્ક્રી નાનુપૂર્વી ગણનાનુપૂર્વી સંસ્થાનાનુપૂર્વી સામાચારી—આનુપૂર્વી
ભાવાનુપૂર્વી
ઉપક્રમને દ્વિતીય ભેદ-નામ
એકનામ
દ્વિનામ–જીવનામ, અજીવનામ ત્રિનામ–દ્રવ્ય—ગુણુ–પ વનામ
ચઉનામ
પંચનામ
શ્યામ- છ ભાવે
સપ્તનામ- સ્વરમ’ડળ
અષ્ટનામ- આર્ટ વિભકતીએ ,
નવનામ- કાવ્યના નવ રસા
દસનામ
નક્ષત્રનામ
દેવતાનામ આદિ
ભાવપ્રમાણુ- સમાસ, તદ્ધિત, ધાતુજ, નિરૂક્તિજ
પૃષ્ઠ
૧૨૩
૧૨૪
૧૨૫
૧૩૪
૧૩૯
૧૪૨
૧૪૩
૧૪૯
૧૪૯
૧૬૯
૧૮૩
૧૯૧
૧૯૨
૧૯૩
૧૯૪
૧૯૫
૧૯૬
૧૯૬
૧૯૬
૨૦૨
૨૦૫
૨૦૬
२०७
૨૨૨
૨૨૭
૨૨૭
૨૩૧
૨૪૦
૨૪૧
૨૪૩
Page #17
--------------------------------------------------------------------------
________________
વિષય
ઉપક્રમના તૃતીય ભેદ પ્રમાણ
દ્રવ્યપ્રમાણ 'ગુલ– નિરૂપણુ પરમાણું- નિરૂપણુ અ ગુલિનેપણુ
જીવાની અવગાહના
કાલપ્રમાણ
સમય
ઓપમ્ય પ્રમાણુ– પડ્યે પમ- સાગરે પસ
જીવાની સ્થિતિ
શરીરપ્રરૂપણા
ભાવપ્રમાણ
ગુણ પ્રમાણ
જીવણુપ્રમાણ
પ્રત્યક્ષાદિ પ્રમાણુ નિરૂપણુ
નયપ્રમાણ
સખ્યાતિરૂપણુ
સ ખ્યાત, અસંખ્યાત, અનન્ત સ`ખ્યાએ
ઉપક્રમના ચતુર્થાં ભેદ– વકતવ્યતા ઉપક્રમના પચમ ભેદ– અર્થાધિકાર
સમવતાર
નિક્ષેપ
અધ્યયન
અક્ષીણુ
આય
ક્ષપણા
નામનિષ્પન્નનિક્ષેપ- સામાયિક સૂત્રાલાપકનિષ્પન્નનિક્ષેપ
૧૫
અનુગમ નય
પૃષ્ઠ
૨૫૦
૨૫૦
૨૫૬
૨૬૦
૨૬૩
૨૬૪
૨૭૮
૨૭૮
૨૮૨
૨૮૩૨
૮૬
૩૦૯
૩૨૪
૩ર૪
૩૨૬
૩૨૬
૩૩૮,
૩૪૫
૩૫૧
૩૫૮
૩૫૯
૩૬૦
૩૬૪
૩૬૪
૩૬૮
३७०
૩૭૫
३७८
૩૮૦
૩૮૧
૩૮૪
Page #18
--------------------------------------------------------------------------
Page #19
--------------------------------------------------------------------------
________________
\'
૧
).
શુદ્ધિ પ ત્ર ક. અશુદ્ધ શુદ્ધ | પે ક પં. અશુદ્ધ ૧ ૧૩ निक्वते निक्खते રજ ૧ ૧૮ તરંગ- અસંવે
कि
૨૭૮ ૧ ૬ તો
૨૮૧ ૨૪ - - તે જે તુષ્ટિ, ૧૪ रगसरिसे रागसरिसे
चउरासीई तुडियसयसहस्साई से एगे पंरंगगोयम વંદુકોમ ૨૮૨ ૨ ૧૦ પલ્યોપત્ર પલ્યોપમ
> > ૧૧ ૧૩૮ - ૨ માં भावसुयं ૨૮૫ ૨ ૨ વ્યાવ રિક વ્યાવહારિક
અધ્વચિવ- અવિવ - ૨૮૮ , ૨૦ તકલીજ તેટલી જ
पर्य ૨૮૯ ૧ ૨ ગોમુખડું સંતોમુદત્તા उवदत्ते उवउत्ते
वइयाणपि काइयाणपि अणत
अणंत ૨૯૧ ૨ ૮ જૂન ચૂન ૧૬૦ , ૧૬ पओए पओयणं २८३ १ ५ गम्भवक्कतिय- गम्भवक्कंतिल
असंखेलइज्जेस असंखेज्जेस | २९५ १६ रक्कामणं उकोसेणं ૧૭૯ ૨ ૧૨ व्वापुणुव्वी पुव्वाणुपुवी | , , ૨૨ નિરિવાળિયા તિરિતોળિયા ૧૮૧ થી ૪
શTUpપુત્રી | ૨૯૭ ૪ ૭ મતે
પ્રેરક રૈવેયક ૩૦૦ ૨ ૨૧ ઈશાનક૫મા ઈશાનકલ્પમા ૧૮૨ ) ૩૦ ક્ષેત્રાપૂનુર્વા ક્ષેત્રાનુપૂર્ણી ૩૦૨ , ૧૫ ગૌસમ! ગૌતમ! ૧૮e » ૮ - Iઢ વચિત્ર | ૩૨૪ ૧ ૧૪ વિદ્યાપીઠ વિચારતા
पंग्गरपरि- पोग्गलपरि । 333 , १ किचिसाहम्मोवणिए ? किंचिसाहम्मोवणिए ? ૧૯૦ = ૧ પછાજુ ઐી પછી પુણ્વી | ૩૪૨ ૨ ૩૩ પ્રદેશ પ્રદેશ
૩૪૨ ૧ ૩૩ सिथ २०८ १ ४ सजोगा सजोगी
૧ ૨ સંવપ્નમાં- संखप्पमाणे ૨૦૯ ૨ ૨૪ નારાકાવરણવાળા કક્ષાનાવરણવાળા |
णेपण्णत्ते पण्णत्ते ૨૧૯ ૧ ૨૧ –ચવગોવસ- રવવવા ૨ ૨૦ અવિક
અવિકલ ૨૨૧ » ૫ ૩૯ત્ત કત્તિ ૩૪૮ ક ૩ દિવશ બનું વ્યશખનું खओवसमयिपा खओवसमियपो पावसामयपो] » , ४
દ્રવ્યગંબનું દ્રવ્યસંખનું ૨૨૪ ૪ ૧૫ सुटुत्तर सुठुत्तर
| ઝ ૧ ૧૦
पुखरेहिं पुरवरेहि ૨૩૦ ૨ ૩ નિત તેની છ ૨ ૨૪ બીજે
બીજો ૨૩૨ ૧ ૫ अमाइवाइए अमाइवाहए ૩૪૯ ૧ ૧૧ ઉષમાનભૂન ' ઉપમાનભૂત ૨૪૦ ૧ ૨૫ भद्दइया भद्दवया ૩૫ર ૧ ૫ કિ
ક્રિ ૨૪૯ ફેણીકરાજા કુણીકરાજા ૩૫૪ ૨
પૂર્વકપિત પૂર્વ કલ્પિત ૨૫૦ રુ. ૨૦ પ્રદેશતિપુખ્ત પ્રદેશનિષ્પન્ન ૩૫૯ ૧ ૧૮ વરસવત્તબ્ધ પરસમયવત્તા ૨૫૫ ક & गिफाओ निफाओ ૩૬૨ ૧ ૧૫ quત્ત પૂUત્તે ૨૫૯ ૨ ૧૭ ધનાંગુલ ઘનાંગુલ , ૨ ૧૯ સમયખાદિરૂપ સમય આદિ રૂપ જ ૨૭
૩૬૩ ) ૩૫ તદુસમવતારની તદુભયસમવતારની ૨૬૧
૩૭૧ » ર૭ ભવ્ય શરીર– ભવ્ય શરીર વ્યતિરિત ૨૬૫ = ૧૦ અસંખ્યાતમાં સંખ્યાતમાં.. ૩૭૫ ૪ અયશસ્ત
અખાસ્ત ૨૬૮ ક૨૧
અંગ
અંગુ–
»
૨૪
सिय
તેના
Page #20
--------------------------------------------------------------------------
Page #21
--------------------------------------------------------------------------
________________
નન્દીસૂત્ર
Page #22
--------------------------------------------------------------------------
Page #23
--------------------------------------------------------------------------
________________
१. जयः जगजीवजोणी farrusi जगगुरू जगामंदी |
जगणारी जगां जय जगपियामहो भ
નન્દી સૂત્ર અહ્ત્ર-સ્તુતિ
૨. નચર માં પો, तित्थयरागं पतिमो जयः । जय गुरु योगाणं,
जय मदप्पा महावीरी ।
३. महं सव्वजगुज्जोयगस्त, भई जिणस्स वीरस्त । भई छुरामुरनमंसियल्स, भई धुरयन्स ।
મહાવીરસ્તુતિ
૧. સંસારના સમસ્ત પ્રાણીએના ઉત્પત્તિસ્થાને (એના) ને તજુનાર, જગતના ગુરુ, (ભવ્ય) હવાને આનંદ આપનાર, જગન્નાથ ( સ્થાવર૮૫ પ્રાણીઓના નાથ ), સમસ્ત જગતના અંધુ, લેકના પિતામય (ચ મારી આત્માના પિના ધર્મ, તે ધર્મના પ્રવર્તક હાવાથી પિતાના પિતા ), જિનેશ્વર ભગવાન સદા વીલ છે. ( અર્થાત્ તેને જીતવામાં કાઈ બાકી રહ્યું નથી. )
४. गुणमत्रणगहण ! सुयन्यणमरिय ! विरथागा | સંઘના ! મળ્યું તે,
અહીંહ-રાશિ-પાવT |
૨. સમસ્ત શ્રુતજ્ઞાનના મૂળસ્ત્રોન, વમાન અવપિની કાલુના ૨૪ તીર્થં કરામાં તીમ, અને પ્રાણીમાત્રના ગુરુ (ભાવાન્ધુકાના વિનાક) મહાત્મા મહાવીર સદા યવત છે,
૩. વિશ્વને જ્ઞાનાલાથી આલેક્તિ કરનાર, રાગદ્વેષ રૂપ ક-શત્રુએ ઉપર વિજય મેળવનાર, તધા દેવ-દાનવ દ્વારા વન્દ્રિત, કર્મથી સદા મુક્ત અનેલા ભગવાન મહાવીરનું સદા કલ્યાણ ધા.
સઘનગરસ્તુતિ
3
૪, શુલ્લુ અર્થાત, પિ,વિશુદ્ધિ, સમિતિ, ભાવના અને તપ રૂપ ભવ્ય ભવનેાથી વ્યાપ્ત, શ્રુતશાસ્ત્ર રૂપ રત્નોથી પરિપૂર્ણ, વિશુદ્ધ સમ્યસ્વરૂપ રાજપથથી યુક્ત, નિરતિચાર ચારિત્રરૂપ કિટ્ટાવાળા હૈ સધ-નગર । તારું કલ્યાણુ છાઓ.
Page #24
--------------------------------------------------------------------------
________________
५. राजमतवतुंवारयस्स,
नमो सम्मत्तपारियल्लस्स । अप्पडिचक्करस जओ, होउ सया संघचक्करस ।
નન્દીસૂત્ર સંઘ-ચકસ્તુતિ
૫. (સત્તર પ્રકારને) સંયમ જેની નાભિ છે, બાહ્ય
અને આભ્યન્તર તપ જેના આરા છે, સમ્યત્વ જેની પરિધિ છે એવા સંઘરૂપી ચકને નમસ્કાર હો ! જેની કેઈ તુલના કરી શકતું નથી એવા
સંઘચક્રને સદા ય હો ! સંઘરથસ્તુતિ
૬. અઢાર હજાર શીલાંગ રૂપ ધ્વજા જેના ઉપર
ફરફરી રહી છે, જેમાં તપ અને સંયમરૂપ
સુંદર અશ્વયુગલ જોડાયેલ છે, જેમાંથી પાંચ તે પ્રકારના સ્વાધ્યાયને મંગળમય મધુર ધ્વનિ નિકળી રહેલ છે એવા ભગવાન સંઘરથનું કલ્યાણ થાઓ. [અહિયા સંઘને સુમાગગામી હેવાના કારણે રથથી ઉપમિત કરેલ છે.]
६. भदं सीलपडागृसियस्स,
तवनियमतुरयजुत्तस्स । संघरहस्स भगवओ, सज्झायसुनंदिघोसस्स।
સંઘ-પદ્યસ્તુતિ ७. कम्मरयजलोहविणिग्गयस्स,
૭,૮. જે સંઘ રૂપ પદ્ધ કર્મ રજ-કાદવ તથા જળमुयरयणदीहनालप्स ।
પ્રવાહ બનેથી બહાર નીકળેલ છે, જેને
આધાર કૂતરત્નમય દીર્ઘ નાલ છે, જેની पंचमहव्ययथिरकन्नियरस,
પંચ મહાવ્રત રૂપ સ્થિર કર્ણિકાઓ છે, ઉત્તર गुणकेसरालस्स।
ગુણરૂપ જેની પરાગ છે, શ્રાવકગણરૂપ
ભ્રમરથી ઘેરાયેલ છે, જિનેશ્વર રૂ૫ સૂર્યના , सावगजणमहुअरिपरिवुडस्स,
કેવળજ્ઞાનના તેજથી વિકાસ પામે છે અને जिणसूरतेयबुद्धस्स ।
શ્રમણગણ રૂપ હજારે પત્રોથી સુશોભિત છે संघपउमस भई !
એવા શ્રી સંઘપદ્મનું સદા કલ્યાણ હે ! , समणगणसहरसपत्तरस ।
સંઘ-ચંદ્રસ્તુતિ 3તવાંગમયજીંછા!
૯. તપ અને સંયમ રૂપ મૃગલાંછનથી યુક્ત; િિરયર દુમુદસુ!િ નિજ !
અક્રિયાવાદી ૫ રાહુના મુખથી દુદ્ધર્ષ,
નિરતિચાર સખ્યત્વરુપ સ્વચ્છ ચાંદનીથી जय संघचंद !
સુશોભિત, સંઘચંદ્ર ! સદા જયને પ્રાપ્ત निम्मल-सम्मत्तविसुद्धजोहागा !
થાઓ.
Page #25
--------------------------------------------------------------------------
________________
નંદીસૂત્ર
સંઘ-સૂર્યસ્તુતિ
१०. परतित्थियगहपहनासगरस, ૧૦. એકાંતવાદને ગ્રહણ કરનાર પરવાદી રૂપ तवतेयदित्तलेसरस ।
ગ્રહોની પ્રજાને નષ્ટ કરનાર, તપતેજથી
દેદીપ્યમાન, સમ્યજ્ઞાન રૂપ પ્રકાશથી णाणुज्जोयस्स जए,
યુક્ત, ઉપશમ પ્રધાન સ ઘસૂર્યનું કલ્યાણ હો, भदं ! दमसंघसरस्स ॥
સંઘ-સમુદ્રસ્તુતિ ११. भई ! धिइवेलापरिगयरस, ૧૧. જે મૂળગુણ તથા ઉત્તર ગુણના વિષયમાં सज्झायजोगमगरस्स।
વધતા આત્મિક પરિણામ રૂપ ભરતીથી अक्खोहस्स भगवओ,
વ્યાપ્ત છે, જેમાં સ્વાધ્યાય અને શુભ ગ संघसमुहस्स रुंदरस ॥
રૂપ કર્મવિદારણ કરવામાં મહા શકિતશાળી મગર છે, પરિષહ અને ઉપસર્ગ થવા પર પણ જે લેભ પામતે નથી, તથા જે સમગ્ર એશ્વર્યથી સંમ્પન્ન તેમજ અતિવિશાળ છે એવા ભગવાન્ સંઘસમુદ્ર નું સદા કલ્યાણ હો !
સંઘ-મહામંદરસ્તુતિ
१२. सम्मईसणवरवहर
दढरूढगाढावगाढपेढस्स। धम्मवररयणमंडियचामीयरमेहलागरस ॥
૧૨, સમ્યગ્દર્શન રૂપ દઢ, શંકાદિ દૂષણ ન
હેવાથી રુઢ, વિશુદ્ધયામાન અષ્યવસાયે ને કારણે ગાઢ, નવ તત્ત્વ અને દ્રવ્યમાં નિમગ્ન હોવાથી અવગાઢ એવી શ્રેષ્ઠ વજામય જેની ભૂપીઠિકા છે, ઉત્તર ગુણ-રત્નથી સુશોભિત શ્રેષ્ઠ ધર્મ-મૂળગુણ રૂપ જેની સુવર્ણ મેખલા છે એ સંઘ મેરુ–
૧૩,
શરૂ, નિયરિચય
सिलायलुज्जलजलंत-चित्तकूडस्स । नंदणवणमणहरसुरभिसीलगंधुद्धमायरस ॥
નિયમરૂપ કનકમય શિલાતલ યુક્ત, અશુભવૃત્તિઓના ત્યાગથી નિર્મળ થયેલ ચિત્તરૂપ ઉંચા ફૂટવાળા, શીલ-સૌરભથી સુરભિત; સન્તોષ રૂપ મનહર નંદનવન જેમાં છે એ સંઘ– –
૨૪, નવકથા-સુર
રિપ-પુણવરમાં !
૧૪ જેમાં સ્વ–પર કલ્યાણ રૂપ જીવદયા એજ
કદાઓ છે, જે કુદાર્શનિક રૂપ મૃગોને
Page #26
--------------------------------------------------------------------------
________________
નદીમૂન
જિત કરનાર તેજી મુનિવર રૂપ nિ .બી છે, વય અતિ હેતુ રૂપ માન ધાતુ જેમાં છે. જે નરૂપ ના અને માટે લબ્ધિરૂપ
બી દેખ્યમાન છે. જે વ્યાખ્યાન કળા ગુડા ને હાપામ ભાવથી
તાશન પામર્શ આદિ ઔષધી. દથી રન છે બંને
. જન વિના ઝરાઓથી
ગામમાં મસ્તીમાં ગુમના ના રૂપ થના ચપકીની
નિ ને વિધ્યારૂપ મધુ શબ્દોથી - ના રૂપ છે જેને ગુંજી
ન છે એવા – , નિકી ન ધળ વિર્ય અને નિયમ
જે - અને ઉપાધ્યાયરૂપ શિખરો
" Ft ,
5 . મૃગુ પર અનિરાજ છે : ' છે. જે વિના ગરૂપ * * - - છે કે
—ના ૨૫ હનન , રમાન * નિ ન મ ર પાવી જે મન ભ મ દ રૂપ મેર ના
નથી સંઘની નિ
.
છે
'
5 !
Page #27
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર
૧૧. નર-૧૪-૨-મે चंदे सूरे समुह मेरुम्मि । जो उवमिज्जइ सययं, तं संघगुणायरं वंदे ॥
२०. नंदे उसभमजियं,
संभवमभिनंदणस्रुमइमुप्पभसुपास । ससिपुष्पदंत-सीयलसिज्जंस वासुपुज्जं च ॥
२१. विमलमणंत य धम्मं,
संतिकुंभुं अरं च मल्लि च । સુષુિર્વ્યય-નામ-નેમિ, पात माणं च ॥
૨૨. પદ્મમિન ફ્′′પૂર્વ
ચર્ચા શિત તી કરાની સ્તુતિ
are पुण हो अग्भूिह त्ति । तहए य चाड भूई, ओविय सुम्मे य ॥
૨૨. સ્મૃત્તિયમોરિયો,
अकंपिये चेच अयलभाया य । मेज्जेय पहासे, गहरा हुति वीरस्स ||
ઉપસંહાર
૨૪, નિષ્ઠુ સાસî,
जय या सव्वभावदेसणयं ।
૧૯. નગર, રથ, ચક, પદ્મ, ચદ્ર, સૂર્ય, સમુદ્ર, અને મેરુની ઉપમાએથી જે સદા ઉપમિત છે એવા અક્ષય ગુણનિધિ શ્રીસંઘને હું સ્તુતિપૂર્વક વંદન કરૂં છું.
૨૦,૨૧. ઋષભનાથ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન, સુમતિનાથ, પદ્મપ્રભ, ચ`દ્રપ્રભો, પુષ્પ 'ત, સુવિધિનાથ, શીતળનાથ, શ્રેયાંસનાથ, વાસુપુજ્ય, વિમળનાથ, ખનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રત, નેમિનાથ, અષ્ટિનેમિ,પાર્શ્વનાથ,અને વધુ માન-શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરૂં છું.
ગણુધરાવિલ
५
વીરશાસનના
૨૨,૨૩. (૧) પ્રથમ ઈંદ્રભૂતિ જેમનું અપર નામ ગૌતમ છે,(૨) ખીજા અગ્નિભૂતિ, (૩) ત્રીજા વાયુભૂતિ, ત્યારપછી (૪) વ્યક્ત (૫) સુધર્માં (૬) મ'ડિતપુત્ર (૭) મૌય પુત્ર (૮) કમ્પિત (૯) અચલભ્રાતા (૧૦) મેતાર્ય અને (૧૧) પ્રભાસ, આ અગીયાર ભગવાન મહાવીરના ગણુધરા ( ગણુ-વ્યવસ્થાપક ) હતા.
૨૪.
હિમા
સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપ નિર્વાણુથના પ્રદર્શક, જીવ–અજીવ આદિ સર્વાં પદાર્થાંના
Page #28
--------------------------------------------------------------------------
________________
कुममयमयनाराणयं, जिficer- वीरसासणयं ॥
૬. ખુદમાંં વિશાળ, नामंच कासवं ।
भवं कच्चायणं चंदे,
बच्छे सिभवं तहा ॥
૨૬. સમદં યિ ચંદે, संभूयं चेच माढरं । भवाहुं च पानं, धूल व गोम |
યુગપ્રધાન
२७. एटावचमगोत्तं वंदामि महागिरिं इत्थं च | तत्तो कोसियगोत, सरिव्ययं वंदे ॥
૨૮. ચિત્તુનું મારે હૈં,
मोहारिये च सामज्जं । फोसियो,
मंडिलं अजनीयधरं ॥
९ समुदायरिन,
tempt afterलं । કું” અમુક अभिगंभीरं ॥
[vi]zji,
સેમ ૩૪૪માં
गुणा ।
નદીસૂત્ર
પ્રતિપાદક, અને કુદર્શનીએનાં અભિમાનના મક, જિનેન્દ્રભગવાન મહાવીરનુ શાસનપ્રવચન સદા ન્યવન્ત હા,
સ્થવિરાવલિ
૨૫. ભગવાન મહાવીરના પંચમ ગણધર અગ્નિ વેશ્યાનગોત્રી સુધર્માંસ્વામી, કાશ્યપગોત્રી શ્રી જંબૂસ્વામી, કાત્યાયન ગોત્રીય પ્રભવ– સ્વામી, તથા વત્સગોત્રીય શષ્ય ભવને વંદન કરૂં છું.
૨૬. તુંગિક—ગોત્રીય યોાભદ્ર, માઠેર ગોત્રીય ભૂતવિજ્યને પ્રાચીન ગોત્રીય ભદ્રમા ુ તથા ગૌતમ ગોત્રીય સ્થૂલાભદ્રને વંદન કરૂં છું.
૨૭. એલાપત્યગોત્રીય આચાય મહાગિરિ અને સુહસ્તિને વંદન કરૂં છું. તપશ્ચાત કૌશિકગોત્રીય બહુલમુનિ અને તેના સમાનવયવાળા અલિસ્સહને વંદન કરૂં છું,
૨૮, હારીત ગોત્રીય સ્વાતિને, હારીત ગોત્રીય શ્યામાને વંદન કરૂં છું, કૌશિક ગોત્રી શાટિલ્ય તથા આ જીતધરને વંદન કરૂં છું.
૨૯. ત્રણ સમુદ્રો પર્યન્ત પ્રખ્યાત કીર્તિવાળા, વિવિધ દ્વીપ અને સમુદ્રોમાં પ્રામાણિકતા પ્રાપ્ત કરનાર અધવા ‘ઢીપસાગર-પ્રજ્ઞપ્તિ' ના વિશિષ્ટ વિદ્વાન, ક્ષોભરહિત સમુદ્રની જેમ ગંભીરુ ઘ્યાયસમુદ્રને વંદન કરૂં છું,
૩૦. કાલિક સૂત્રનું અધ્યયન કરના, તદનુસાર ક્રિયા—કાપડ કના, ધર્મ-ધ્યાનના વ્યાત', જ્ઞાન, દર્શન, અને ચાગ્નિ આદિ ગુણ્ણાને
Page #29
--------------------------------------------------------------------------
________________
નંદીસૂત્ર
सुयसागरपारगं धीरं ॥
રૂ. વંમ મધમાં,
तत्तो वंदे य भद्दगुत्तं च । तत्तो य अज्जवइरं,
तवनियमगुणेहिं वइरसमं ॥ ૩૨. वंदामि अज्जरक्खियखमणे,
रक्खियचरित्तसव्वस्से । रयणकरंडगभूओ, अणुओगो रक्खिओ जेहिं ।।
३३. नाणम्मि दंसणम्मि य,
तवविणए णिश्चकालमुज्जुत्तं । મળે નંદ્રિકા,
सिरसा वंदे पसनमणं ॥ ३४. बड्दउ वायगवंसो,
જ - નહી ! વીરા - રા મંજિગ
कम्मप्पयडि-प्पहाणाणं ।। ३५. जच्चंजणधाउसमप्पहाणं,
मुद्दियकुवलयनिहाणं । वढउ वायगवंसो,
रेवइनक्खत्तनामाणं ॥ ३६. अयलपुरा मिक्खते,
कालियमुय-आणुओगिए धीरे । ઉમા -લી, वायर्गपयमुत्तम परे ॥
દિપાવનાર, તથા ધૃતસાગરના પારગામી, પૈર્ય આદિ ગુણોથી સમ્પન્ન એવા આર્યમંગુને
વંદન કરું છું. ૩૧. આર્ય ધર્માચાર્યને અને આર્ય શ્રી ભદ્રગુપ્તને
વંદન કરું છું, ત્યાર પછી તપ-નિયમ આદિ ગુણોથી સમ્પન્ન, વાસમાન દઢ આચાર્ય
શ્રી આર્યવા સ્વામીને વંદન કરું છું. ૩૨. જેઓએ પિતાના તથા બધા સંયમી
મુનિઓના સર્વસ્વ સમાન ચારિત્ર-સંયમની રક્ષા કરી છે, તેમજ જેઓએ રત્નોની પેટી સદશ અનુગની રક્ષા કરી છે તે તપસ્વીરાજ
આચાર્ય આર્ય રક્ષિતને વંદન કરું છું. ૩૩. જેઓ જ્ઞાન, દર્શન તપ, વિનયાદિ ગુણોમાં
સર્વદા અપ્રમાદી હતા, રાગ-દ્વેષ ન હોવાથી પ્રસન્ન ચિત્તવાળા હતા, એવા આર્ય
નદિલ ક્ષપણુકને મસ્તક નમાવી વંદન કરું છું. ૩૪. - વ્યાકરણ અથવા પ્રશ્નવ્યાકરણમાં નિષ્ણાત,
પિડવિશુદ્ધિ આદિ તથા ભગના જ્ઞાતા, કર્મ પ્રકૃતિની પ્રરૂપણ કરવામાં પ્રધાન એવા આર્ય નાગહસ્તીને વાચકવંશ યશવંશની
જેમ વૃદ્ધિ પામો. ૩૫. ઉત્તમ જાતિના અંજન ધાતુ તુલ્ય પ્રભાથી
યુકત, પાકેલ દ્રાક્ષ અને નીલકમળ અથવા નીલમણિ સમાન કાંતિથી યુકત,આર્ય વતિ
નક્ષત્રને વાચક વંશ વૃદ્ધિ પામે, ૩૬. જે અચલપુરમાં દીક્ષિત થયા અને કાલિકે
શ્રુતની વ્યાખ્યા કરવામાં નિપુણ તથા ધીર હતા, એવા ઊત્તમ વાચક પદને પ્રાપ્ત થયેલા બ્રહ્મદીપક શાખાના સિહાચાર્યને વંદન કરું છું.
Page #30
--------------------------------------------------------------------------
________________
ન દીસૂત્ર
૩૭. જં રમી રાજા,
पयग्ट अज्जावि अड्ढ भरहम्मि । कहानयरनिग्गयजये, ने बद खंदिलायरिए ।
૩૭. જેમનો આ (વર્તમાનમા ઊપલબ્ધ )
અનુગ આજે પણ અર્ધ ભરત ક્ષેત્રમાં પ્રચલિત છે તથા ઘણા નગરોમાં જેની યશોગાથા ગવાય છે, તે કન્દિલાચાર્યને
વદન કરું છું. ૩૮. શ્રીસ્કન્દિલાચાર્ય પશ્ચાત્ હિમવાન પર્વતની
જેમ મહાન, વિકમશાળી, અનંત પૈર્ય અને પરાક્રમવાળા અનંત સ્વાધ્યાયને ધારણ કરનાર હિમવાન આચાર્યને મસ્તકવડે વદન કરૂ છું.
३८. तनो हिमवतमहत-विक्कमे
घि परकममणते । मन्यायमणंतधरे, हिमवंत वैदिमो सिरमा ॥
રૂ. વિમુચકુ , ,
धारए धारए य पुव्वागं। हिमवतखमासमणे,
पदे णागज्जणायरिए॥ છે. મિડ-માનવને,
आणुश्यि बारगतग पत्ते । श्रीह-मुय-ममायारे.
नागजुणवाया बढे ॥ . વિને નમ,
रोगे विउन्ट- धारिगिदाणं । णिचं निदया, पवणे दलभिटाणं ॥
૩૯. કાલિક શ્રુત સબંધી અનુગના જ્ઞાતા ,
ઊત્પાદ આદિ પૂના ધારક, હિમાવાન ક્ષમાશ્રમણ સદશ શ્રી નાગાર્જુનાચાર્યને વંદન
કરું છું. ૪૦. મૃદુ-કમળ, આર્જવ ભાવેથી સંપન્ન,
કમથી વાચક પદને પ્રાપ્ત થયેલ, ઓઘ શ્રુતઉત્સર્ગ વિધિનું સમાચરણ કરનાર નાગાજુન વાચકને નમન કરું છું,
૪૧. અનુગ સંબંધી વિપુલ ધારણ કરનારા
એમાં ઈન્દ્રની સમાન, ક્ષમા દયા આદિ ગુણની પ્રરૂપણ કરવામા ઈન્દ્રને પણ દુર્લભ એવા ગુણસંપન્ન ગેવિન્દ આચાર્યને . નમસ્કાર છે.
૬૦,
१६ को र भूगदिन्न, જિનાજ બ્રિા
રા , ના જનનું છે. મર, ઝાલર-વર
રાજા ને ! કપિ ,
તત્પશ્ચાત્ તપ અને સંયમમાં બેદરહિત, પાંડિત જનમાં સન્માનનીય, યમવિધિના વિશેષજ્ઞ એવા ભૂતદિન્ન (ભૂતદત્ત) આચાર્યને વંદન કરું છું.
૪૩,૪૪,૪૫. તપોવેલ ઉત્તમ જાતિનું સુવર્ણ, ચંપક
પુષ્પ અને વિકસિત ઉત્તમ કમળના ગર્ભ અમાન પીન વર્ણથી યુકત ભવ્ય પ્રાણીઓના
Page #31
--------------------------------------------------------------------------
________________
દીસૂત્ર
दयागुणविसारए धीरे |
૪૪. ઝુમરતબાળે, बहुविहसज्झायमुणियपहाणे । अणुओगियबरबस भे, નાજ વંસ-ટ્રિકને
પ્રખર સૂક્રિયા મે, वंदेऽह भूयदिनमायरिए । भवभयवृच्छेयकरे,
सीसे नागज्जुणरिसीणं ॥
૪૬. મુમુળિયનિયાનિઝ્યું, मुणियसुत्तत्थधारय वंदे |
सम्भावुभावण्या, तत्थ लोहिच्चणामाणं ||
૪૭. ચમત્થવવાળિ,
જીસમા-ધવqાળ-સફળ-નિન્દ્રા[િ ! पयईए महुवार्णि, पओ पणमामि दुसगणिं ॥
૪૮, નિયમ-ચસનમ - विणयज्जवखंतिमद्दवरयाणं । सीलगुणगद्दियाणं, . अणुओगजुगप्पहाणाणं ॥
૪૧. મુળમાૌમતછે,
तेसिं पणमामि लक्खणपसत्ये । - પાપ પાવયળીન,
હૃદય—વલ્લભ, લેાકોના હૃદયમાં દયા ગુણુ ઉત્પન્ન કરવામા નિષ્ણાત, ધીર, તત્કાલીન દક્ષિણા ભરતક્ષેત્રમાં યુગપ્રધાન, મહુવિધ સ્વાધ્યાયના પરમ વિજ્ઞાતા, અનેક શ્રેષ્ઠ મુનિવરેશને સ્વાધ્યાય આદિમા પ્રવૃત્ત કરાવનારા, નાગેન્દ્રકુળ તથા વંશને પ્રમન્ન કરનારા, પ્રાણીમાત્રને હિતાપદેશ આપવામા સમ, ભવ–ભયના નાશક, નાગાર્જુન— ઋષિના સુશિષ્ય આચાય ભૂતન્નિ તે
વંદન કરું છુ
૪૬. નિત્યાનિત્ય રુપથી વસ્તુતત્ત્વને સમ્યકૃતયા જાણનારા, સુવિજ્ઞાત સૂત્રાના ધારક, યથાવસ્થિત ભાવેાના સમ્યક્ પ્રરૂપક લેાહિત્યાચાર્ય ને વદન કરું છુ.
૪૭. શાસ્ત્રાના અર્થ અને મહાર્થની ખાણુ સમાન અર્થાત્ ભાષા, વિભાષા, વાર્તિકાથિી અનુયેાગની વ્યાખ્યા કરવામાં કુશળ, મૂળાત્તર ગુણોથી સંપન્ન, સાધુએને આગમેાની વાચના અર્થાત્ જ્ઞાનદાન દેવામાં અને શિષ્યાદ્વારા પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવામાં સમાધિના અનુભવ કરનાર તથા પ્રકૃતિથીજ મધુરભાષી, એવા દૃષ્યગણી આચાર્યને સન્માનપૂર્વક પ્રણામ કરું છું.
૪૮,૪૯. તપ, નિયમ, સત્ય, સંયમ, વિનય, આવ-સરળતા, ક્ષમા, મા વ–નમ્રતા આદિ શ્રમણŕમા સંલીન, શીલાદિ ગુણાથી વિખ્યાત અને તત્કાલીન યુગમાં અનુયેાગની વ્યાખ્યા કરવામાં યુગપ્રધાન આદિ વિશેષતાએથી યુક્ત, યુગપ્રધાન પ્રવચનકારના પ્રશસ્ત લક્ષણેાપેત, સુકુમાર સુંદર તળવાળા, સેકડે પ્રતીકે ( અન્યગણાથી અધ્યયન કરવા આવેલા
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૦
નદીસૂત્ર पडिच्छयसएहि पणिवइए ॥
શિષ્ય) દ્વારા પ્રણામ કરાયેલ (દુષ્યગણીના)
ચરણોમાં હું પ્રણામ કરું છું. जे अन्ने भगवते,
૫૦. આ યુગપ્રધાન આચાર્યો સિવાય અન્ય જે कालिय-सुय-आणुओगिए धीरे । કાલિક શ્રત તથા અનુગના જ્ઞાતા, ધીર, ते पणमिऊण सिरसा,
આચાર્ય ભગવંતે થયા છે તેમને પ્રણામ
કરીને(હું દેવવાચક) જ્ઞાનની પ્રરૂપણા કરીશ. नाणस्स परूवणं वोच्छं ॥
શ્રોતાના ચઉદ દુષ્ટાન્ત ૫. સેઢ ૨ થી ૨ જ રૂ વળિ છે, પ૧ (૧) શૈલ- ઘસાયેલ ગોળ પત્થર અને
परिपुण्णग ५ हंस ६ महिस ७ मेसे પુષ્પરાવર્ત મેઘ (૨) કુટક- ઘડો (૩) ८ य । मसग ९ जलूग १० विराली
ચાલણ (૪) પરિપૂર્ણક (૫) હંસ (૬) ભેંસ
(૭) બકરી (૮) મશક (૯) જળ ११ जाहग १२ गो १३ भेरी १४
(૧૦) બિલાડી (૧૧) શેળે- ઉંદર જેવું પ્રાણી (૧૨) ગાય (૧૩) ભેરી (૧૪) આહીર દંપતી, તેમની સમાન શ્રોતાજન હોય છે ?
આમીરી છે
.
ત્રણ પ્રકારની પરિષદ ૧૨. સા સા રિવિ પન્ના, રંગ- પર. તે પરિષદ્ [ શ્રોતાઓને સમૂહ ] સંક્ષેપથી
जाणिया, अजाणिया, दुधियड्डा ।। ત્રણ પ્રકારની કહી છે. જેમકે (૧) જ્ઞાયિકા ભાળિયા –
પરિષ૬ (૨) અજ્ઞાયિકા પરિષદ્ (૩) દુર્વિ
દગ્ધા પરિષદ્ જેમ– खीरमिव जहा हंसा, जे घुट्टति इह गुरुगुणसमिद्धा।
જેવી રીતે ઉત્તમ જાતિના હંસ પાણી ઢોરે ર વિતા,
છોડીને દૂધ પીએ છે તેવી રીતે જે પરિષદુમાં તં વાળ પરિસે છે ' -- ગુણસંપન્ન વ્યક્તિ હોય છે, તેઓ દોષ
છોડી ગુણગ્રહણ કરે છે તેને હે શિષ્ય !
તું જ્ઞાયિકા (સમ્યમ્ જ્ઞાનવાળી) પરિષદ્ જાણ ५३. अजाणिया जहा
૫૩. જે શ્રોતા મૃગ, સિંહ અને કુકડાના અધ जा होइ पगइमहुरा,
બચ્ચાઓની જેમ સરળ, સ્વભાવથી જ મધુર मिय-छावय-सीहकुक्कुडयभू आ ।
હેય, અસંસ્કૃત રત્નોની જેમ સસ્કારरयणमिव असंठविया,
હીન હોય તેવા અનભિજ્ઞ શ્રોતાઓની अजाणिया सा भवे परिसा ॥
સભા અજ્ઞાયિકા પરિષદ્ કહેવાય ( એવા ભદ્રિક જીને જેવી શિક્ષા આપવામાં
આવે તેવી તે ગ્રહણ કરી શકે છે.) વિવરણ માટે જુઓ પરિશિષ્ટ “ક”
Page #33
--------------------------------------------------------------------------
________________
નંદીસૂત્ર
૧૪, દુબ્લિગઠ્ઠા નાन कत्थइ निम्माओ, नय पुच्छ वत्थ व वाय पुणो,
परिभवत्स दोसेणं ।
ss गामिल दुव्यड्डो ॥
જ્ઞાનના
૧. નાળ પંચવિદ્ પમાં, તંઞઢા-સમિળિ- ૫૫. વોયિનાં, મુચનાળ, ભૌદ્દિનાં, मणपज्जवनाणं, केवलनाणं ॥
૭. સે મિતું પુખ્તવું? પદ્મણ દુવિ पण्णचं, तंजहा इन्दिय पच्चक्खं નોન્દ્રિય—પાવું ૨ ॥
૧૧
૫૪. જેવી રીતે કોઈ ગ્રામીણ પડિત કોઈપણ શાસ્ત્રમાં સંપૂર્ણ ન હેાય, અને તિરસ્કારના ભયથી કોઇને પૂછે પણ નહિ અને પેાતાની પ્રશ સા સાભળી મિથ્યાભિમાનથી વાયુપૂર્ણ મશકની જેમ ફૂલાયેલ રહે તેવા લાકોની સભાને હે શિષ્ય ! દુર્વિદગ્ધ પરિષદ્ જાણુ,
ભેદપ્રભેદો
૬. તે સમાતો દુવિટ્ટુ પળતાં, તંના~~ ૫૬. તે પાંચેજ્ઞાના સંક્ષેપમાં એ ભેદ્યમાં સમાવિષ્ટ चक्खं च परोक्खं च ॥ થઈ જાય .છે. જેમકે— (૧) પ્રત્યક્ષ અને (ર) પરાક્ષ.
ww
૧૧. સે જિ તં નોયિ-જ્વવલું ? સૌ दियपच्चक्खं तिविहं पण्णत्तं तजहाમંદિના પુરવણ, મળવાવનાપા
જ્ઞાન પાંચ પ્રકારનુ` પ્રરૂપ્યુ છે [૧] આભિનિષેાધિક જ્ઞાન [૨] શ્રુતજ્ઞાન [૩] અવધિજ્ઞાન [૪] મન:પર્યવજ્ઞાન અને [૫] કેવળજ્ઞાન
૫૭.
પ્રશ્ન- ભગવન્ત ! તે પ્રત્યક્ષ જ્ઞાનના કેટલા ભેદ છે ?
ઉત્તર~ વત્સ ! તે પ્રત્યક્ષ જ્ઞાનના બે ભેદ છે. (૧) ઇંદ્રિયપ્રત્યક્ષ અને (૨) નાઇટ્રિય
પ્રત્યક્ષ.
૧૮. તે નિ ત રૂચિવવું ? યિ- ૫૮. પ્રશ્ન- તે ઇંદ્રિય પ્રત્યક્ષ જ્ઞાન કેટલા પ્રકારનું
છે ?
અવળું વનવિદ્ પાર્જ, તબહા-સોર્નિય-પદ્મવર્ણ, અવિચિ—૫ખવવું, ધાળિતિય - વજ્જવલ, નિમિત્રિपच्चक्खं, फार्सिदिय - पच्चक्खं । से चं ચિ—પ્રજ્જવલ ||
ઉત્તર- ઇંદ્રિયપ્રત્યક્ષ જ્ઞાન પાંચ પ્રકારનુ છે. જેમકે– (૧) શ્રોત્રેન્દ્રિય પ્રત્યક્ષ (૨) ચક્ષુરિન્દ્રિય પ્રત્યક્ષ (૩) પ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ (૪) જિહૅન્દ્રિય પ્રત્યક્ષ અને (૫) સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ.
પ. પ્રશ્ન— નાઇટ્રિય પ્રત્યક્ષ જ્ઞાન કેટલા પ્રકારનુ છે?
ઉત્તર—— નાઇટ્રિય પ્રત્યક્ષ જ્ઞાન ત્રણ પ્રકારનું
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૨
પદ્મણ, વછનાળ—પખવવું ||
૬૦. તે િત ોનાળપખવવું ? ત્રિનાળ-૫ખવવું દુવિદ્વાનાં,સંનદાभवपच्चइयं च, खाओवसमियं च ।
૬. તે િત મવચય ? મવશ્વચંતુ, तंजा - देवाण य नेरइयाण य ।
૬૨. તે દિ ત વગોવમિય? લાબોધસમિય દુર્દૂ, તંબદ્દા-મનુસાળ ચ, पंचेंद्रिय - तिरिक्खजोनियाण य ।
httऊ खाओसमयं ? खाओसमियं तयावरणिज्जाणं कम्माणं उदिणाणं खणं, अणुदिणाण उवस मेणं ओहिणाणं समुप्पज्जइ ।
६३. अहवा - गुणपडिवन्नस्स
-
अणगारएस ओहिनाणं समुप्पज्जर, तं समासओ छन्विहं पण्णत्तं, तंजहा - आणुगामियं १. अणाणुगामियं २. वडमाणयं ૩. ીયમાન્ય ૪, ડિવાડ્યું . વ્યવ્ डिवाइयं ६. |
૬૦. પ્રશ્ન— અવધિજ્ઞાન પ્રત્યક્ષ કેટલા પ્રકારનું
છે?
ન દીસૂત્ર
છે. [૧] અવધિજ્ઞાન પ્રત્યક્ષ [૨] મનઃ પર્યંત્ર જ્ઞાન પ્રત્યક્ષ [૩] કેવળ જ્ઞાન પ્રત્યક્ષ.
૬૨.
૬૩
ઉાર—— અવધિજ્ઞાન પ્રત્યક્ષ બે પ્રકારનું કહ્યુ` છે. જેમકે [૧] ભવપ્રત્યયિક અને [૨] ક્ષાયે પશમિક,
૬૧. પ્રશ્ન—
ભવપ્રત્યયિક-દેવ-નારક ભવરૂપ નિમિત્તથી થવાવાળુ' જ્ઞાન કેટલા પ્રકારનું છે ?
ઉત્તર~~~ ભવપ્રત્યયિક જ્ઞાન એ પ્રકારનું છે. જેમકે [૧] દેવા ને થનાર અને [૨] નારક જીવાને થનાર,
પ્રશ્ન— તે ક્ષાયે પશમિક અવધિજ્ઞાન કોને હાય છે?
ઉત્તર-ક્ષાયે પશમિક અવધિજ્ઞાન એ પ્રકારનાં જીવાને હોય છે, જેમકે મનુષ્યાને અને તિર્યંચ પંચેન્દ્રિયાને.
પ્રશ્ન-— ક્ષાયેાપશમિક અવધિજ્ઞાન કયા હેતુથી ઉત્પન્ન થાય છે ?
ઉત્તાર અવધિજ્ઞાન ને આવરણ કરનાર ઉદય પ્રાપ્ત કાિ ક્ષય હાવાથી અને સત્તામાં રહેલા કર્મોના ઉપશમ હેાવાથી ક્ષાયે પશમિક અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે.
અથવા જ્ઞાનાદિ ગુણેાથી સમ્પન્ન અણુગારને જે ક્ષાયેાપશમિક અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેના સક્ષેપમાં છ ભેદ છે. જેમકે [૧] આનુગામિક ( સાથે ચાલનારુ ) [૨] અનાનુગામિક ( સાથે ન ચાલનારુ ) [૩] વહેંમાન ( વૃદ્ધિ પામતું ) [૪] હીયમાન ( જેટલું ઉત્પન્ન થયું હેાય તેનાથી ઓછું થતું
Page #35
--------------------------------------------------------------------------
________________
ન’દીસૂત્ર
६४. से किं तं आणुगामियं ओहिनाणं ? आणुगामियंओहिनाणं दुविहं पण्णत्तं तं जहा - अंतगयं च मज्झगयं च ।
से किं तं अंतगयं ? अंतगयं तिविहं पण, तं जहा - पुरओ अंतगयं, मग्गओ અંતરાય, પાલમો અંતરું ।
से किं तं पुरओ अंतगयं १ पुरओ अंतगयं से जहानामए केह વ્રુત્તિ-કી વા, ડુકિય વા, અજાય વા, મળિ યા, પડ્યું વા, નો વા, પુરષો काउं पणुलेमाणे पणुलेमाणे गच्छेज्जा, सेतं पुरओ अंतगयं ।
૧૩
જનાર ) [૫] પ્રતિપાતિક ( ઉત્પન્ન થઇને નષ્ટ થઇ જનાર ) [૬] અપ્રતિપાતિક (ન પડનારું કેવળજ્ઞાનની ઉત્પત્તિ સુધી રહેનારું )
૬૪. પ્રશ્ન– તે આનુગામિક અવધિજ્ઞાન કેટલા પ્રકારનું છે ?
ઉત્તર- આનુગામિક અવધિજ્ઞાન એ પ્રકારનું પ્રરૂપ્યુ છે. જેમકે— [૧] અન્તગતઆત્માના પર્યન્તવત પ્રદેશામાં ઉત્પન્ન થનાર અને એક દિશામાં જાણનાર ) અને [૨] મધ્યગત ( એકજ સાથે સર્વાં દિશાઓને પ્રકાશિત કરનાર )
પ્રશ્ન તે અન્તગત કેટલા પ્રકારનું છે ? ઉત્તર- અન્તગત અવધિજ્ઞાન ત્રણ પ્રકારનું છે [૧] પુરતઃ અન્તગત ( આગળના ભાગથી થનારું જ્ઞાન ) [૨] માર્ગતઃ અન્તગત ( પાછળના ભાગથી થનારૂં જ્ઞાન) અને[૩] પાશ્ર્વતઃ અન્તગત ( બન્ને ખાજુના ભાગથી થનારૂં જ્ઞાન. )
પ્રશ્ન- તે પુરતઃ અન્તગત અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે ?
ઉત્તર- પુરતઃ અન્તગત આ પ્રમાણે છે— જેમ કાઈ પણ પુરુષ ઉલ્કા, ઘાંસના પુળા, સળગતું કાઇ, મણિ, દીપક, અથવા જ્યેાતિને આગળ કરીને અનુક્રમથી યથાગતિએ ચાલે અને તે પ્રકાશિત વસ્તુએ દ્વારા માર્ગમાં રહેલા આગળના પદાર્થાને જુએ છે, તેજ પ્રમાણે અવધિજ્ઞાની પુરતઃ અન્તગત અવધિજ્ઞાનથી આગળના આત્મપ્રદેશોથી પ્રકાશિત થતા પદાર્થાને જોઈ શકે છે અને આ જ્ઞાન સાથેસાથ ચાલે છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
से किं तं मग्गओ अंतगयं ? मग्गओ अंतगय से जहानामए केइ पुरिसे-उक्कं વા, વડું િવા, ટી વી, મળ વા, पईवं वा, जोई वा, सग्गओ काउं अणुक
ના જુવાને ઝેન્ના, તે જં मग्गओ अंतगयं।
નદીસૂત્ર પ્રશ્ન–માર્ગતઃ અન્તગત અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે ?
ઉત્તર- માર્ચતઃ અન્તગત અવધિજ્ઞાન આ પ્રમાણે છે- જેમ કે પુરુષ ઉલ્કા, સળગતા તૃણને સળગતા કાષ્ઠને, મણિ પ્રદીપ અથવા જ્યોતિને પાછળ કરીને ચાલે તો તે ઉકાઆદિથી પાછળના પદાર્થો પ્રકાશિત થાય છે. તેમજ આત્મા પાછળનાં પ્રદેશવડે અવધિજ્ઞાનથી જાણે છે – તેને માર્ગત અન્તગત–પૃષ્ઠગામી અવધિજ્ઞાન સમજવુ.
પ્રશ્ન– પાશ્વતઃ અન્તગત અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે?
से किं तं पासओ अंतगयं ? पासओ अंतगयं से जहानामए केइ पुरिसे-उकं વા, વર્થિ વા, સ્ટી વા, વા, पईवं वा, जोई वा, पासओ काउं परिकમાળે પરિમાળે જસ્જિળા, જં पासओ अंतगयं, से तं अंतगयं ।
ઉત્તર–પાશ્વતઃ અન્તગત અવધિજ્ઞાન આ પ્રમાણે છે– જેમ કેઈ પુરુષ ઉલ્કા, સળગતું તૃણુ, સળગતુ કાષ્ઠ, મણિ, પ્રદીપ અથવા જ્યોતિને બંને બાજુ રાખીને બન્ને– બાજુના ક્ષેત્રને પ્રકાશિત કરતે ચાલે છે. એવી જ રીતે જે અવધિજ્ઞાન બન્ને બાજુના પદાર્થોને પ્રકાશિત કરતું સાથે સાથે ચાલે છે તે પાશ્વત અન્તગત અવધિજ્ઞાન કહેવાય છે. આ અતગત અવધિજ્ઞાનનું વર્ણન થયું.
.
જે હૈિ નાથ ? જરા સે जहानामए केइ पुरिसे उकं वा, चहुलियं વા, સ્ટાર્થ વા, ળિ વા, પર્વ વા, जोई वा, मत्थए काउं समुन्वहमाणे સમુત્રેદમr mન્નિા , તે ત્ત
પ્રશ્ન-મધ્યગત અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે ? : * - .
ઉત્તર– મધ્યગત અવધિજ્ઞાન આ પ્રમાણે – જેમ કે પુરુષ ઉલ્કા, તૃણના અગ્નિને, કાષ્ઠના અગ્નિને, મણિને, દીપકને અથવા તિને મસ્તક પર રાખીને વહન કરતે ચાલે છે અને સર્વ દિશાઓમાં રહેલા પદાર્થોને ઉપરોક્ત પ્રકાશ દ્વારા જેતે ચાલે છે એજ રીતે ચારેય બાજુ પદાર્થોનું જ્ઞાન કરાવતું જે જ્ઞાન જ્ઞાતાની સાથે સાથે ચાલે છે તે જ્ઞાન મધ્યગત અવધિજ્ઞાન કહેવાય છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર
૧૫ अंतगयरस मज्झगयत्स य को पइवि
પ્રશ્ન-અન્તગત અને મધ્યગત અવધિसेसो ? पुरओ अंतगएणं ओहिनाणेणं
જ્ઞાનમા વિશેષતા શું છે? पुरओ चेव संखिज्जाणि वा, असंखि
ઉત્તર–પુરતઃ અન્તગત અવધિજ્ઞાનથી ज्जाणि वा, जोयणाई जाणइ, पासइ । જ્ઞાતા આગળની બાજુ સંખ્યાત અથવા અ–
मग्गओ अंतगएणं ओहिनाणेणं સખ્યાત એજનમાં રહેલા દ્રવ્યને જાણે છે मग्गओ चेव संखिज्जाणि वा, असंखि- અને સામાન્ય ગ્રાહક આત્મા (દર્શન) થી जाणि वा, जोयणाई जाणइ, पासइ ।
જુએ છે. માર્ગત અન્તગત અવધિજ્ઞાની
અવધિજ્ઞાન દ્વારા પાછળની બાજુ સખ્યાત ___ पासओ अंतगएणं ओहिनाणेणं અથવા અસંખ્યાત જનોમાં સ્થિત દ્રવ્યોને पासओ चेव संखिज्जाणि वा, असंखि
વિશેષ રૂપથી જાણે છે અને સામાન્યરૂપથી ज्जणि वा, जोयणाई जाणइ, पासइ ।
જુએ છે. પાશ્વતઃ અન્તગત અવધિજ્ઞાનથી
બને બાજુ સ્થિત દ્રવ્યોને સંખ્યાત અથવા मझगएणं ओहिनाणं सव्वी અસખ્યાત જનોમાં વિશેષરૂપથી જાણે છે समंता संखिज्जाणि वा, असंखिज्जाणि
અને સામાન્યરૂપથી જુએ છે મધ્યગત વા, ગોળારૂં નારૂ
અવધિજ્ઞાનથી સર્વ દિશાઓમાં અને બાજુમિર્ચ મહિના . .
વિદિશાઓમાં સર્વ પ્રદેશેથી, સર્વ વિશુદ્ધ સ્પર્ધકેથી સંખ્યાત અથવા અસંખ્યાત
જનોમાં સ્થિત દ્રવ્યોને વિશેષ રૂપથી જાણે છે અને સામાન્ય રૂપથી જુએ છે.
તે આનુગામિક અવધિજ્ઞાન છે. દ, તે મળમિર્ચ મહિના ? ૫. પ્રશ્ન- અનાનુગામિક અવધિજ્ઞાનનું સ્વરુપ
अणाणुगामियं ओहिनाणं से जहानामए केइ पुरिसे-एगं महंतं जोइटाणं काउं
ઉત્તર– અનાનુગામિક અવધિજ્ઞાન આ तरसेव जोइटाणस्स परिपेरंतेहिं परि- પ્રમાણે છે. જેમ કે વ્યક્તિ એક સ્થાનમાં पेरंतेहिं परिघोलेमाणे तमेव जोइट्टाणं અગ્નિ પ્રગટાવી તે અગ્નિની ચારે તરફ પરિपासइ, अन्नत्थगए न जाणइ, न पासइ । ભ્રમણ કરે તે અગ્નિને જ્યા જ્યા પ્રકાશ एवामेव अणाणुगामियं ओहिनाणं जत्थेव
હોય ત્યાં ત્યાં રહેલા પદાર્થોને જુએ છે પણ
જે તે અગ્નિના સ્થાનથી દૂર જાય છે ત્યા समुप्पज्जइ तत्थेव संखेज्जाणि वा असंखे
અંધકાર હોવાથી ત્યાંના પદાર્થોને જેઈન ज्जाणि वा संवद्वाणि वा, असंवद्धाणि वा
શકે, તેવી રીતે અનાનુગામિક અવધિજ્ઞાન जोयणाई जाणइ, पासइ, अन्नत्थ गए
જે ક્ષેત્રમાં ઉત્પન્ન થાય તે ક્ષેત્રથી સંખ્યાત, ण पासइ । से तं अणाणुगामियं અસંખ્યાત જન સુધી રહેલા સમ્બન્ધિતમોદિની !
નિરંતર અથવા અસમ્બન્ધિત-ગુટક ત્રુટક રીતે પદાર્થને જુએ છે. અનાનુગામિક અવધિજ્ઞાન થયું હોય તે ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જાય તો તે ત્યાંના પદાર્થોને જેતે નથી.
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૬
નદીસૂત્ર ૬૬. તે ત વમળ રિના? વ- ૬૬. પ્રશ્ન- વર્ધ્વમાન અવધિજ્ઞાન કેવા પ્રકારનું
माणय ओहिनाणं पसत्येसु अज्झवसायहाणेसु बट्टमाणस्स बढमाणचरित्तरस,
ઉત્તર–અધ્યવસાય-વિચારે પ્રશસ્ત હેવા विमुज्झमाणरस विमुज्झमाणचरित्तस्स પર તથા તેઓની વિશુદ્ધિ થવાપર અને सव्वओ समता ओही वड्ढइ ।
ચારિત્રની વૃદ્ધિ થવાપર તથા ચારિત્ર વિશુદ્વયમાન થવા પર જે જ્ઞાન ચારેય દિશાઓ અને વિદિશાઓમાં સર્વ પ્રકારે વધતુ જાય છે
તે વદ્ધમાન અવધિજ્ઞાન છે. ६७. जावइआ तिसमयाहारगस्स
૬૭. ત્રણ સમયના આહારક સૂક્ષ્મ નિગદીયા
જીવની જેટલી જઘન્ય-~ઓછામાં ઓછી मुहुमस्स पणगजीवस्स।
અવગાહના-શરીરની ઉંચાઈ હોય છે, તેટલું ओगाहणा जहन्ना,
જધન્ય અવધિજ્ઞાનનું ક્ષેત્ર છે ओहीखित्तं जहन्नं तु ॥ ૬૮. સવંદુ જિનીવા,
૬૮ સૂમ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત એવા निरंतरं जत्तियं भरिजम् ।
સર્વ અગ્નિકાયના સર્વાધિક જીવને (જે खित्तं सव्वदिसागं,
અજિતનાથ તીર્થ કરના કાળમાં હોય છે)
અંતરરહિત આકાશપ્રદેશમાં સૂચીરૂપે परमोही खेत्त निदिहो।
સ્થાપિત કરે તે છ જેટલા આકાશને વ્યાપ્ત કરે, અવધિજ્ઞાનનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર સર્વ દિશાઓમા તીર્થ કરીએ અથવા ગણધરેએ તેટલું નિદેશ્ય છે તે ક્ષેત્ર સંપૂર્ણ કાકાશ અને અલકાકાશમા પણ સંખ્યાત કાકાશ
જેટલા ખડો પરિમિત હોય છે ) ६९. अंगुलमावलियाण,
૬૯. જે અવધિજ્ઞાની ક્ષેત્રથી અંગુલના અસभागमसंखिज्ज दोमु संखिज्जा ।
ખ્યાતમા ભાગમાં રહેલ રૂપી પદાર્થોને દેખે अंगुलमावलियतों,
તે કાળથી આવલિકાને અસખ્યાત બારિયા ત્રિપુદુ .
ભાગ દેખે (અર્થાત્ આટલા કાલ સમ્બન્ધી ભૂત-ભવિષ્યતન રૂપી પદાર્થોને જૂએ.) જે ક્ષેત્રથી અગુલ સંખ્યામાં ભાગ જુએ તે કાળથી આવલિકાને સંખ્યાત ભાગ જુએ. ક્ષેત્રથી એ ગુલપ્રમાણ જુએ તે આવલિકામાં કઈક ન્યૂન જુએ. પૃથકત્વ (બેથી નવ) અંગુલ જૂએ તે સંપૂર્ણ આવલિકા પ્રમાણુ કાળ ખૂએ.
Page #39
--------------------------------------------------------------------------
________________
ન’રીસૂત્ર
७० हत्थम्मि मुहुत्तो, दिवसतो गाउयम्मि बोद्धव्वो । जोयण दिवसपुहतं, तो पन्नवीसाओ ॥
૭૨. મમ્મિ અમાસો, जंबुद्दीवम्मि साहियो मासो । वासं च मणुयलोए, वासपुहुत्तं च रुयगम्मि ॥
૭૨. સંવિનમિ ૩ ાછે, दीवसमुद्दा विहुति संखिज्जा । कालम्मि असंखिज्जे, दीवसमुद्दा उ भइयव्वा ॥
૭૨. જે વર્ લુલૢઢી,
कालो भइog खित्तबुड्ढीए । बुड्ढी दव्वपज्जव, भइयन्वा खित्तकाला उ ॥
૭૪, મુહુમો ય દોડ્ થાજો, तत्तो मुहुमरं हव खित्तं ।
૧૭
૭૦. ક્ષેત્રથી હસ્તપર્યંત જુએ તો કાળથી મુહૂ મા ન્યૂન જુએ, અને જો કાલથી દિવસમાં કંઇક આછું દેખે તો ક્ષેત્રથી એક ગાઉ પરિમાણુ દેખે છે એમ જાણવુ જોઇએ. જો ક્ષેત્રથી એક ચેાજન પ્રમાણ જુએ તો કાલથી દિવસ પૃથક્ત્વ (બે થી નવ દિવસ) જીએ જો ક્ષેત્રથી પચીસ ચેાજન પન્ત જુએ તો કાળથી પક્ષમાં કઇક ન્યૂન જુએ.
૭૧. અધિજ્ઞાની ક્ષેત્રથી જો ભરતક્ષેત્રને જુએ તા કાલથી અમાસ પરિમિત ભૂત ભવિષ્યત્ કાલ સંમ ધી રૂપી પદાર્થાને જાણે દેખે છે જો ક્ષેત્ર જ ખૂદ્વીપ પરમાણુ જુએ તો કાળથી કાઈક અધિક એક માસ જુએ. જો ક્ષેત્રથી મનુષ્યલા પરિમાણુ ( અઢીદ્વીપ ) ક્ષેત્રને જુએ તો કાલથી એક વર્ષ પરિમિત ભૂત ભવિષ્યને જાણે દેખે. અને જો ક્ષેત્રથી રુચક દ્વીપ સુધી દેખે તો કાલથી પૃથત્ત્વ વર્ષોંએથી લઈને નવ વર્ષ સુધી ભૂત ભવિષ્યત કાળને ાણે દેખે
૭૨. જો ક્ષેથી સ`ખ્યાત દ્વીપ–સમુદ્ર પર્યન્ત જાણે બ્લુએ તો કાલથી સખ્યાત કાલને જાણે, પર તુ કાલથી અસ`ખ્યાત કાળ જાણતું હોય તો દ્વીપ–સમુદ્રોની ભુજના જાણવી જોઇએ અર્થાત્ કોઇ અવધિજ્ઞાન સ ખ્યાત દ્વીપ– સમુદ્રોને અને કોઈ અસંખ્યાત ને પણ જાણું છે.
૭૩. અવધિજ્ઞાનમાં કાળની વૃદ્ધિ થવાપર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ–ચારેયની વૃદ્ધિ થાયછે ક્ષેત્રની વૃદ્ધિ થવા પર કાળની ભજના–વૃદ્ધિ હાય અથવા ન પણું હાય. દ્રવ્ય અને પર્યાયની વૃદ્ધિ થવાપર ક્ષેત્ર અને કાળ ની ભજના છે.
૭૪
કાળ સૂક્ષ્મ હાય છે પણ ક્ષેત્ર તેનાથી પણ સૂક્ષ્મતર છે કેમકે એક અણુલ પરિમિત
Page #40
--------------------------------------------------------------------------
________________
નંદીસૂત્ર अंगुलसेढीमित्ते,
શ્રેણરૂપ ક્ષેત્રમાં આકાશના પ્રદેશોની ગણના ओसप्पिणीओ असंखिज्जा ॥
કરવામાં આવે તો અસંખ્યાત ઉત્સર્પિણી से तं वड्ढमाणयं ओहिनाणं ।
અવસર્પિણીઓના સમય પરિમાણ તે પ્રદેશ હોય છે. અર્થાત અસંખ્યાત ઉત્સર્પિણઅવસર્પિણી કાલના સમયની જે સંખ્યા હોય તેટલા આકાશપ્રદેશે એક અંગુલ પ્રમાણ આકાશશ્રેણીમાં હેય છે.
આ રીતે વર્તુમાન અવધિજ્ઞાનનું વર્ણન છે. ૭૫. જે ઊિં તે હીરામણ ગોદિના? ૭પ. પ્રશ્ન- હાયમાન અવધિજ્ઞાન કેવા
हीयमाणयं ओहिनाणं अप्पसत्थेहिं પ્રકારનું છે ? अज्झवसायठाणेहिं वट्टमाणस्स बट्टमाणचरित्तस्स, संकिलिस्समाणस्स संकिलि
ઉત્તર– હાયમાન અવધિજ્ઞાન અપ્રसमाणचरित्तस्स सव्वओ समंता ओही
શસ્ત- અશુભ વિચારોમાં વર્તતા અવિરત
સમ્યગ્દષ્ટિ જીવને તથા વર્તમાન દેશવિરત परिहायइ । से तं हीयमाणयं ओहि
શ્રાવકને અને સર્વવિરત ચારિત્ર-સાધુને, નાણે છે
જ્યારે તે અશુભ વિચારથી સંક્લેશને પ્રાપ્ત હોય છે અને ચારિત્રમાં સફલેશ ને પ્રાપ્ત થાય છે ત્યારે ચારે બાજુથી–સર્વ પ્રકારથી અવધિજ્ઞાનની પૂર્વ અવસ્થાથી હાનિ હોય છે. એ પ્રમાણે હાયમાનહાનિને પ્રાપ્ત
થનાર અવધિજ્ઞાન જાણવું. ૭૬. તે િ ડિવાહિના ? ૭૬. પ્રશ્ન- પ્રતિપાતિ અવધિજ્ઞાન કેવા
પરિવારોના નuળે ગુપ્ત પ્રકારનું છે ? असंखिज्जइभागं चा संखिज्जइभागं वा, वालग्गं वा, वालग्ग हुत्तं वा,
ઉત્તર- પ્રતિપાતિ અવધિજ્ઞાન-જઘન્ય लिक्खं वा, लिक्खाहुत्तं वा, जूगं
અંગુલ અસંખ્યાતમે ભાગ અથવા वा, जूयपुहुत्तं वा, जवं वा जवपुहुत्तं સિંખ્યાત ભાગ, બાલાગ્ર અથવા બાલાષ્ટ્રवा, अंगुलं वा, अंगुलपुहुवा, पायं वा, પૃથકત્વ, લીખ યા લીખપૃથકત્વ, જૂ યા पायपुहुवा, विहत्थि वा, विहत्थिपुहुत्तं
જપૃથકત્ત્વ, જવ યા જવપૃથક, અંગુલ યા वा, रयणिं वा, रयणिपुहुरो वा, कुच्छि ।
અંગુલપૃથકત્વ, પગ યા પગપૃથક, वा, कुच्छिपुहु वा, धणुं वा, धणुपुहुत्तं
વિતસ્તિ – (૧૨ અંગુલ પરિમાણ ક્ષેત્ર) चा, गाउअं वा, गाउयपुहुत्त वा, जोयणं
યા વિતસ્તિપૃથકત્ત્વ, રત્નિ (હાથ પરિમાણુ
ક્ષેત્ર) યા રત્નિપૃથક્વ, કુક્ષિ (બે હાથ વા, નવાપુદુજ વા, નવાર વા,
પરિમાણ ક્ષેત્ર) યા કુક્ષિપૃથકત્વ, ધનુષ્ય जोयणसयपुढचं वा, जोयणसहस्सं वा, (ચાર હાથ પરિમાણ ક્ષેત્ર) યા ધનુષ્ય
Page #41
--------------------------------------------------------------------------
________________
ન’ટ્વી
जोयणसहसपुहुत्तं वा, जोयणकोडिं वा जोयणकोडिपुहुत्तं वा, जोयणकोडा - कोर्डि वा जोयणकोडा कोडिपुहुत्तं वा, जोयणसंखेज्जं वा जोयणसंखेज्जपुहुत्तं वा, जोयणअसंखेज्जं वा, जोयणअसंखेज्जपुहुत्तं वा, उक्कोसेणं लोगं वा पासित्ताणं परिवइज्जा | मे तं पडिवाइओहिनाणं ।
७७. से किं तं अपडिवाइओहिनाणं ? ७७. अपडिवाइओहिनाणं जेणं अलोगस्स एगमवि आगासपएसं जाणइ, पासइ, ते परं अपडिचाइ ओहिनाणं । से तं अपडिवाइओहिनाणं ।
૭૮, તે સમાસનો ૨ન્દ્રિતૢ પુખ્ત, તે ખાતત્વનો, વિત્તનો, જાગો, માવો । तत्थ दव्वओ णं ओहिनाणी जहन्नेणं अनंताई रूविदच्चाई जाणइ, पासइ । उक्कोसेणं सच्चाई रूविदच्चाई जाण પાસફ્ |
खित्तओ णं ओहिनाणी जहन्नेणं अंगुलस्स असंखिज्जइभागं जाणइ, पासइ, उक्कोसेणं असंखिज्जाई अलोगे लोगप्पमाणमित्ताई खंडाई जाणइ, पासइ । कालओ णं ओहिनाणी जहनेणं आवलियाए असंखिज्जइभागं जाणइ पासइ । उक्कोसेणं असखिज्जाओ उस्सप्पिणीओ
૭૮.
૧૯
પૃથકત્ત્વ, કાશ યા કેશપૃથકત્ત્વ, ચેાજન ચા ચેાજનપૃથકત્ત્વ, ચેાજનશત યા યાજન શતપૃથકત્ત્વ, સહસ્ર ચેાજન યા સહસ્ર ચેાજન પૃથકત્ત્વ, લાખ ચેાજન યા લાખયાજન પૃથકત્ત્વ, ઝેડ ચેાજન યા કાડયેાજન પૃથકત્ત્વ, કાડાઢાડી ચૈાજન યા ાડાક્રાડી ચેાજન પૃથકત્ત્વ, સંખ્યાત ચેંજન યા સંખ્યાતયેાજન પૃથકત્ત્વ, અસંખ્યાત ચેાજન યા અસંખ્યાત યેાજનપૃથકત્ત્વ અને વધારેમાં વધારે સંપૂર્ણ લાકને જોઈને જે જ્ઞાન નષ્ટ થઈ જાય છે. તે પ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય છે.
પ્રશ્ન—અપ્રતિપાતિ અવધિજ્ઞાન ડેવા પ્રકારનુ છે ?
ઉત્તર~ અપ્રતિપાતિ અવધિજ્ઞાનજે જ્ઞાનથી જ્ઞાતા અલેાકના એકપણ આકાશપ્રદેશને વિશિષ્ટ રૂપથી જાણે છે અને સામાન્યરૂપથી જુએ છે તે અપ્રતિપાતી અવધિજ્ઞાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ પર્યન્ત રહે છે. તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય છે.
તે અવધિજ્ઞાનને સ ંક્ષેપથી ચાર પ્રકારે કહ્યુ છે. જેમકે– (૧) દ્રવ્યથી (૨) ક્ષેત્રથી (૩) કાળથી (૪) ભાવથી.
દ્રવ્યથી—અવધિજ્ઞાની જઘન્ય, અન ત રૂપી દ્રવ્યોને જાણે જુએ છે, ઉત્કૃષ્ટ સર્વ રૂપી દ્રવ્યાને જાણે અને જુએ છે.
ક્ષેત્રથી–અવધિજ્ઞાની જઘન્ય અશુલના અસંખ્યાતમા ભાગને જાણે અને જુએ છે, ઉત્કૃષ્ટ અલેકમાં લેકપરિમિત અસખ્યાત ખડાને જાણે અને જુએ છે.
કાળથી– અવધિજ્ઞાની જઘન્ય આવલિકાના અઞખ્યાતમાં ભાગમાત્ર કાળને જાણે અને જુએ છે, ઉત્કૃષ્ટ અતીત અને અનાગત
Page #42
--------------------------------------------------------------------------
________________
નંદીસૂત્ર રવિ મયમા જ કરું ? અસંખ્યાત ઉત્સર્પિણીઓ અને અવસર્પિણી
એ પરિમાણ કાળને જાણે અને જુએ છે. भावो गं ओहिनाणी जहन्नेणं अणंते
ભાવથી– અવધિજ્ઞાની જઘન્ય અનંત
ભાવેને જાણે અને જુવે છે, ઉત્કૃષ્ટ પણ મા બાળક પાસે કોઈ વિ.
અનંત ભાવને જાણે અને જુએ છે. પરંતુ अणंते भावे जाणइ, पासइ । सव्वभा
સર્વ પર્યાયેના અનન્તમાં ભાગમાત્રને वाणमणंतभागं जाणइ पासइ ।
જાણે અને દેખે છે. ૭૨. ચોદી મો , ગુપ જ ૭૯, આ પૂવૉક્ત અવધિજ્ઞાન–ભવપ્રત્યયિક वण्णिओ दुविहो ।
અને ગુણપ્રત્યયિક એ બે પ્રકારે વર્ણવ્યું છે, तरस य वह विगप्पा,
અને તેના પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના दवे खित्ते य काले य।
આધારે ઘણું વિકલ્પભેદો હોય છે. નેતિર્થંકર ,
નારકી, દેવ, અને તીર્થકર અવધિજ્ઞાનથી ओहिस्सऽवाहिरा हुति।
અબાહ્ય અર્થાત અવધિજ્ઞાનથી યુક્ત જ पासंति सव्यओ खलु,
હોય છે અને સર્વદિશા-વિદિશાઓમાં જુએ છે સેવા રે વાસંતિ છે કે
શેષ અર્થાત્ મનુષ્ય અને તિર્યંચજ દેશથી से तं ओहिनाणपच्चक्खें।
(અને સર્વથી પણ) જુએ છે. આ પ્રમાણે અવધિજ્ઞાનપ્રત્યક્ષનું વર્ણન સમાપ્ત.
૮૦,
- મન:પર્યવજ્ઞાન. ૮૨. સૈ ર તે માપનના પન્ના- ૮૧. પ્રશ્ન- મનપર્યવ જ્ઞાન કેવા પ્રકારનું
ના પર v મતે 1 %િ મસાજ કુળના છે? હે ભગવન ! તે મન-પર્યવ જ્ઞાન શું ગગુસ્સા ? જો મા ! સUTwા ' મનુષ્યને ઉત્પન્ન થાય છે કે મનુષ્યતર નો અમપુરા ! .
(દેવનારકી અને તિર્ય) ને ? –
ઉત્તર- ગૌતમ! તે મન:પર્યવ જ્ઞાન મનુષ્યને જ ઉત્પન્ન થાય છે. મનુષ્યતર
પ્રાણુઓને નહીં. जइ मणुस्साण किं समुच्छिममणु- - પ્રશ્ન- જે મનુષ્યને ઉત્પન્ન થાય છે તે સા, મન્નતિમyક્ષા ? . શું સંમૂછિંમ મનુષ્યને કે ગર્ભજ મનુષ્યોને गोयमा ! नो समुच्छिममणुस्साणं, गन्भ- થાય છે? वक्कतियमणुस्साणं उप्पज्जइ ।
ઉત્તર- ગૌતમ ! સંમૂછિંમ મનુષ્યોને નહિ. ગર્ભજ મનુષ્યોને ઉત્પન્ન થાય છે
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૧
નદીસૂત્ર
जइ गम्भवक्कतियमणुस्साणं किं कम्मभूमियगम्भवक्कंतियमणुस्साणं, अकम्मभूमियगम्भवक्कंतियमणुस्साणं, अंतरदीवगगम्भवक्कंतियमणुस्साणं ? गोयमा ! कम्मभूमिय-गब्भवक्कंतियमगुस्साणं, नो अकम्मभूमिय-गव्भवक्कंतियमणुस्साणं । नो अंतरदीवगगम्भवकंतियमणुस्साणं । ___ जइ कम्मभूमिय-गव्भवक्कंतियमणुस्साण किं संखिज्जवासाउय-कम्भूमियगन्भवतियमणुस्साणं असंखिज्जवासाउयकम्मभूमिय-गव्भवतियमणुस्साणं ? गोयमा ! संखेज्जवासाउयकम्मभूमियगम्भवक्कंतियमणुस्साणं, नो असंखेज्जवासाउयकम्मभूमिय-गम्भव-- कंतियमणुस्साणं ।
પ્રશ્ન- જે ગર્ભજ મનુષ્યોને મનપર્યવ જ્ઞાન થાય છે તે શું કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને, અકર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને કે અન્તરદ્વીપના ગર્ભજ મનુષ્યને થાય છે?
ઉત્તર- ગૌતમ ! કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને મનઃ૫ર્યવજ્ઞાન થાય છે, અકર્મ– ભૂમિના અને અન્તરદ્વીપના ગર્ભજ મનુષ્યોને નથી હોતું.
પ્રશ્ન- જો કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને મનપર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે તે શુ સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને અથવા અસંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને?
ઉત્તર– ગૌતમ ! સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ જ ગર્ભજ મનુષ્યોને થાય છે. અસંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને નહિ.
પ્રશ્ન– જે સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ જ ગર્ભજ મનુષ્યોને થાય છે તો શું પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મ– ભૂમિજ ગર્ભજ મનુષ્યોને કે અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને ?
ઉત્તર– ગૌતમ ! પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને થાય છે, અપર્યાપ્ત સંખ્યાત વર્ષની • આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને નહિ.
પ્રશ્ન- જે પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને થાય છે તે શુ સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાળા કર્મભૂમિ જ ગર્ભજ મનુષ્યને
जइ संखेज्जवासाउय-कम्मभूमियगन्भवतियमणुस्साणं, किं पज्जत्तगसंखेज्जवासाउय-कम्मभूमिय-गव्भवक्कंतियमणुस्साणं, अपज्जत्तगसंखेज्जवासाउय-कम्मभूमियगम्भवक्क्रतियमणुस्साणं ? गोयमा ! पज्जत्तगसंखेज्जवासाउयकम्मभूमिय-गम्भवक्कंतियमणुस्साणं, नो अपज्जत्तर्गसंखेज्जवासाउय-कम्मभूमियगन्भवतियमणुस्साणं ।
जइ पज्जत्तगसंखेज्जवासाउयकम्मभूमिय-गम्भ-वक्कंतियमणुस्साणं, किं सम्मदिद्विपज्जत्तगसंखेज्जावासाउयकम्मभूमियगम्भवक्कंतियमणुस्साणं, मि
Page #44
--------------------------------------------------------------------------
________________
દીસૂત્ર
च्छदिद्विपज्जत्तग--संखेज्जवासाउय-- कम्मभूमिय-गव्भवक्कंतियमणुस्साणं ? गोयमा ! सम्मदिट्ठीपज्जत्तगसंखेज्जवासाउय-कस्मभूमिय-गम्भवक्कंतियमणुस्साणं, नो मिच्छदिद्विपज़्जत्तगसंखेज्जवासाउय-कम्मभूमिय-गम्भवक्कंतियमणुस्साणं, नो सम्मामिच्छदिद्विपज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमिय-गम्भवक्कंतियणुस्साणं ।
અથવા મિથ્યાદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને, કે મિશ્રદૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે ?
ઉત્તર- ગૌતમ સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સ ખ્યાતવર્ષના યુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને ઉત્પન્ન થાય છે. મિથ્યાષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના યુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યો અને મિશ્રદૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થતું નથી.
जइ सम्मदिद्विपज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमिय-गव्भवक्कंतियमणुस्साणं, कि संजयसम्मदिद्विपज्जत्तगसंखेज्जवासाउय-कम्मभूमियगम्भवक्कंतियमणुस्साणं, असजयसम्मदिद्विपज्जतग-संखेजवासाउयकम्मभूमिय-गम्भवक्कतियमणुस्साणं, संजयासंजय-सम्मदिटिपज्जत्तग-संखेजवासाउय-कम्मभूमिय-गव्भवक्कंतिय-मणुस्साणं ?गोयमा! संजयसम्मदिद्विपज्जत्तग- संखेज्जवासाउय-कम्मभूमिय-गन्भवतिय-मणुस्साणं, नो असंजयसम्मदिहिपज्जत्तगसंखेज्जवासाउयकम्मभूमिय गभवकतिय-मणुरसाणं, नो संजयासंजयसम्मदिहिपज्जत्तगसंखेजवासाउय-कम्मभूमियगम्भवकंतियमणुरसाणं ।
પ્રશ્ન- જે સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષને આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને થાય છે તો શું સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સાત વર્ષના આયુવાળા કર્મ– ભૂમિજ ગર્ભજ મનુષ્યને કે અસંયત સમ્યગ્દષ્ટિ પર્યત સખ્યાત વર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને અથવા સંયતાસંયત (દેશ વિરત) સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સખ્યાતવર્ષના આયુવાળા કમ– ભૂમિજ ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે?
ઉત્તર ગૌતમ ! સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સખ્યાત વર્ષના આયુવાળા કરભૂમિજ ગર્ભજ મનુષ્યોને ઉત્પન્ન થાય છે. અસંયત અથવા સંયતાસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિ જ ગર્ભજ મનુષ્યોને નહિ.
जद संजयसम्मदिहिपज्जत्तग-संखेज्जवासाउयकम्मभूमिय--गव्भवकंतियमणुस्साणं, किं पमत्तसंजयसम्मदिष्टिपज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमिय
પ્રશ્ન- જો સયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાલા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે તો શુ પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તસંખ્યાતવર્ષના આયુવાળા
Page #45
--------------------------------------------------------------------------
________________
ન’ટીસૂત્ર
गव्भवतियमणुस्साणं, अपमत्त संजयसम्मदिट्ठिपज्जत्तग-संखेज्जवासाउय-कम्मસમિય – મવવતિય – મનુસ્સામાં ? गोयमा ! अपमत्त संजयसम्मदिद्विपज्जत्तग-संखेज्जवासाउयकम्मभूमिय— गग्भवकंतिय- मणुस्साणं, नो पमत्तसंजयसम्म दिट्ठिपज्जत्तग— संखेज्जवासाउकम्मभूमिय-गव्भवक्कंतिय- मणुस्सणं ।
1
जड़ अपमत्त संजय सम्मदिद्विपज्जतग-संखेज्ज-वासा उय-कम्मभूमिय-गव्भवक्कंतिय- मणुरसाणं, किं इड्ढीपत्तअपमत्त संजय - सम्म दिट्ठिपजज्जत्त-गसं-खेज्जवा साउय --- कम्मभूमिय-गव्भवक्कंતિય-મનુસ્ખાળ, अणिड्ढीपत्तअपमचसंजय सम्मदिद्विपज्जतगसंखेज्जवासाउय-कम्मभूमियगन्भवकंतिચમનુસા[ ? વોચમા ! રૂઢીપત્ત4પसंजयसम्मदिद्विपज्जतग-संखे
ज्जवासाउय- कम्मभूमिय-गव्भवकं तियमस्साणं, नो अणिढीपत्त-अपमत्तसंजयसम्मदिट्टिपज्जतग— संखेज्जवासाउयकम्मभूमिय-गव्भवक्कंतियमणुस्साणंमणपज्जवनाणं समुपज्जइ ॥
मत्त
-
૮૨. તે ૪ સુવિદ્ સવ્પનર્ उज्जुमई य, विलमई य ।
[6]~~~~
तं समासओ चव्विहं पनतं, तंजहाબમાં, વિશા, જાગો, માવગો । तत्थ दव्वओ - उज्जुमई अनंते अणतपएसए वे जाणड, पास । ते
૮૨.
૨૩
ક્રમ ભૂમિજ ગર્ભજ મનુષ્યોને કે અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવ ના આયુવાળા ભૂમિજ ગજ મનુષ્યોને થાય છે?
ઉત્તર- ગૌતમ ! અપ્રમત્ત સંયત સભ્યદૃષ્ટિ પયા ત સંખ્યાત વના આયુવાળા કભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે, પ્રમત્ત સંયત સભ્યદૃષ્ટિ પાપ્ત સંખ્યાત વના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને નથી હોતું.
પ્રશ્ન- જો અપ્રમત્ત સંયત સભ્યદૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાત બઈના આયુબાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે તે શું ઋદ્ધિપ્રાપ્ત- લબ્ધિધારી અપ્રમત્ત સયત સભ્યદૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાતાના આયુબાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને કે અનુદ્ધિપ્રાસ–અલબ્ધિધારી અપ્રમત્ત સયત સભ્યદૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાતાઈના આયુબાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે ?
ઉત્તર- ગૌતમ ઋદ્ધિપ્રાપ્ત અપ્રમત્ત સંયત મમ્યદૃષ્ટિ પામ સંખ્યાતબના આયુકાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને ઉત્પન્ન થાય છે, અવૃદ્ધિ પ્રાપ્ત અપ્રમત્ત સયત સભ્યદૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાતળના આયુવાળા કર્મભૂમિજ ગČજ મનુષ્યાને મનઃ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી.
તે મન:પર્યવજ્ઞાન એ પ્રકારે ઉત્પન્ન થાય છે, જેમકે- ઋજુમતિ અને વિપુલમતિ. તે સંક્ષેપથી ચાર પ્રકારનું પ્રરૂપ્યુ છે, (૧) દ્રવ્યથી (ર) ક્ષેત્રથી (૩) કાળથી (૪) ભાવથી.
દ્રવ્યથી જાજુમતિ અનંનપ્રદેશિક અત્યંત સ્કંધાને વિશેષ તથા સામાન્યરૂપથી જ અને જુએ છે, વિપુલમતિ તેજ કન્યાને
Page #46
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર કંઈક અધિકતર, વિપુલતર, વિશુદ્ધ અને નિર્મળરૂપે જાણે અને જુએ છે.
ક્ષેત્રથી– કાજુમતિ જઘન્ય અગુલના અસ ખ્યાતમા ભાગમાત્ર ક્ષેત્રને તથા ઉત્કર્ષથી નીચે રત્નપ્રભા પૃથ્વી સબંધી ઊપરના નીચલા ક્ષુલ્લક પ્રતર સુધી, અને ઉપર
જ્યોતિષચક્રના ઉપરના તલ પર્યત અને ત્રિછલકમાં મનુષ્યક્ષેત્રની અંદર–અઢીદીપસમુદ્રપર્યત-૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિઓ, પદ અંતરદ્વીપમાં રહેતા સંસી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવન મને ગત ભાવને જાણે અને જુએ છે વિપુલમતિ તેજ ભાવોને અઢી અંગુલ અધિક ક્ષેત્રને વિપુલતર, વિશુદ્વતર અને નિર્મલતર-તિમિર રહિત જાણે અને જુએ છે
चेव विउलमई अमहियतराए, विउलतराए, विसुद्धतराए, वितिमिरतराए जाणइ, पासड । खेचओ णं उज्जुमई य जहन्नेणं अंगुलरस असखेज्जइभागं उक्कोसेणं- अहे जावइमीसे रयणप्पभाए पुढवीए उवरिमहेट्ठिल्ले खुड्डगपयरे, उड्ढे जाव जोडसस्स उपरिमतले, तिरियं जाव अंतोसणुस्सखित्ते अट्ठाइज्जेसु दीवसमुद्देमु पन्नरससु, कम्मभूमिसु, तीसाए अकम्मभूमिसु, छप्पन्नाए अंतरदीवगेसु सन्निपंचेंदियाणं पज्जचयाणं मणोगए भावे जाणइ, पासइ ।
ते चेव विउलमई अड्डाइज्जेहिमंगुलेहिं अभहियतर, विउलतरं, चिसुद्धतर, वितिमिरतरागं, खेत्तं जाणइ, पासइ।
कालओ णं- उज्जुमई जहन्नेणं पलिओवमस्स असंखिज्जइ भाग, उक्कोसेणं वि पलिओवमरस असंखिज्जइभागं अतीयमणागयं वा कालं जाणद, पासद । तं चेव विउलमई अमहियतरागं, विउलतरागं, विसुद्धतरागं, वितिमिरतरागं कालं जाणइ, पासइ ।
भावओ णं- उज्जुमई अणते भावे जाणइ, पासइ । सबभावाणं अणंतभागं जाणद, पासइ । त चेव विउलमई अब्भहियतरागं, विउलतरागं विसुद्धतरागं, वितिमिरतरागं जाणइ, पासइ ।
કાળથી–બાજુમતિ જધન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટ પણ પલ્યો૫મના અસખ્યાતમા ભાગ – ભૂત અને ભવિષ્યકાળને જાણે અને જુએ છે. વિપુલમતિ એટલાજ કાળને અધિકતર, વિપુલતર, વિશુદ્વતર અને નિર્મળ જાણે અને જુએ છે.
ભાવથી–ત્રાજુમતિ અનંત ભાવોને જાણે અને જુએ છે, પરંતુ બધા ભાવના અનતમા ભાગને જાણે અને જુએ તેજ ભાવેને વિપુલમતિ કંઈક અધિકતર, વિપુલતર, વિશુદ્ધતર અને નિર્મળરૂપે જાણે અને જુએ છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
ન’ક્રીસૂત્ર
૮.
मणपज्जवनाणं पुण जणमणपरिचिंतियत्थपागडणं । माणुसखित्तनिव गुणपञ्चर्यं चरित्तवओ ||६५|| से त्तं मणपज्जवनाणं ॥
વળા.
૮૪. સે િસ ધ્વજનામાં ? दुविहं पण्णत्तं, तंजहा - भत्थकेवलनाणं च सिद्धकेवलनाणं च ।
કેવળ જ્ઞાન.
૮૪.
से किं तं भवत्थवनाणं ? भवत्थकेवलनाणं दुविहं पण्णत्तं, तंजहा - सजोगभवत्थकेवलनाणं च अजोगिभवत्थकेवलनाणं च ।
<3.
से किं तं सजोगिभवत्थ केवलनाणं ? सजोगिभवत्थकेवलनाणं दुहिं पण्णत्तं, तं जहा - पढमसमयसजोगि भवत्थकेवलनाणं च अपठम- समयसजोगि भवत्थ केवનાળું ૨ | અવા ધરમસમયનોગિभवत्थकेवलनाणं च अचरमसमय-सजोगिभवत्केवलनाणं च । से तं सजोगिभवत्थ- केवलनाणं |
મન પર્યવજ્ઞાન મનુષ્યક્ષેત્રમા રહેલા પ્રાણીઓના મનમા ચિંતિત અને પ્રગટ કરવાવાળુ છે, તથા ગુણપ્રત્યય એટલે શ્રાન્તિ આદિ ગુણા આ જ્ઞાનની પ્રાપ્તિના કારણ છે અને તે ચારિત્રયુક્ત અપ્રમત્ત સંયતનેજ થાય છે આ પ્રમાણે મન:પર્યવજ્ઞાનની
પ્રરૂપણા થાઇ,
૫
પ્રશ્ન– તે કેવળજ્ઞાન કેટલા પ્રકારનુ છે
ઉત્તર- ગૌતમ । કેવળજ્ઞાન એ પ્રકારે પ્રરૂપ્યુ છે, જેમકે— ભવસ્યકેવળજ્ઞાન ( અર્જુન્તાનું કેવળજ્ઞાન ) અને [૨] સિદ્ધ કેવળજ્ઞાન ( સિદ્ધતુ કેવળજ્ઞાન ).
પ્રશ્ન— તે ભવસ્યકેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે ?
ઉત્તર : ભવસ્થકેવળજ્ઞાન એ પ્રકારે પ્રરૂપ્યુ છે, જેમકે [૧] સયેગીભવસ્થ કેવળજ્ઞાન અને [૨] અયેાગીભવસ્થ
કેવળજ્ઞાન.
પ્રશ્ન કેટલા પ્રકારનુ છે ?
તે સયેાગીભવસ્થકેવળજ્ઞાન
ઉત્તર—સયેાગીભવસ્થકેવળજ્ઞાન એ પ્રકારનુ` પ્રરૂપ્યુ છે, જેમકે પ્રથમ સમય સયેાગી ભવસ્થ કેવળજ્ઞાન જેને ઉત્પન્ન થયા એજ સમય થયેા છે એવા અર્જુન્તાનું જ્ઞાન અને [૨] અપ્રથમ સમય સચેાગી ભવસ્થ કેવળજ્ઞાન– જેને ઉત્પન્ન થયા એકથી વધારે સમયે થઈ ગયા છે એવા અર્જુન્તાનુ જ્ઞાન. અથવા ખીજ રીતે પણ એ પ્રકારે છે, જેમકે [૧] ચરમ સમય સસ્યાગી ભવસ્થ કેવળજ્ઞાનમયેાગી અવસ્થામાં જેને ઠંડો સમય બાકી રહ્યો છે તેનું કેવળજ્ઞાન અને [૨] અરમ
Page #48
--------------------------------------------------------------------------
________________
નંદીત્ર
સમય સગી ભવસ્થ કેવળજ્ઞાન– સગી અવસ્થામાં જેને અનેક સમય બાકી રહે છે તેનું કેવળજ્ઞાન.
પ્રશ્ન- ભગવન 1 અગીભવસ્થકેવળજ્ઞાન કેટલા પ્રકારે છે?
से किंत अजोगिभवत्यकेवलनाणं ? अजागिमक्त्यकेवलनाणं दुविहं पनचं, जधा- पहमसमय-अजोगिभवत्यकेवलनाणं च अपढमसमय-अजोगिभवत्यकेवજનાબં = ! અદલા-કમરમા-ગોगिभवन्धकेवलनाणं च अचरमसमयअनोगिमवन्यकेवटनाण च । से गं अजागिभवत्यकेवट नाणं. मे गं भवत्यવજન.
ઉત્તર- ગૌતમ! અગીભવસ્થકેવળજ્ઞાન બે પ્રકાનુ છે, જેમકે – (૧) પ્રથમસમયઅગીભવસ્થકેવળજ્ઞાન (૨) પ્રથમસમયઅગીભવસ્થકેવળજ્ઞાન અથવા (૧) ચરમસમયઅગીભવસ્થ કેવળજ્ઞાન (૨) અચરમસમયની ભવસ્થ કેવળજ્ઞાન.
આ પ્રમાણે અયોગી ભવસ્થ કેવળજ્ઞાનનું વર્ણન પૂર્ણ થયુ. આ ભવસ્થ કેવળજ્ઞાન છે.
૮. જે જ દિવાળ? સિદ્ધ – ૮૫. પ્રશ્ન- તે સિદ્ધ કેવળજ્ઞાન કેટલા
ના વિદં, go સંન–શાન્ત- પ્રકારનું છે? रनिद्धयटनाणं व परंपरसिद्धकवलनाणं
ઉત્તર-તે સિદ્ધ કેવળજ્ઞાન બે પ્રકારનું છે, જેમકે- (૧) અનન્તરદ્ધિકેવળજ્ઞાન
અને (૨) પરસ્પરસિદ્ધ કેવળજ્ઞાન ૮૬, જે કિં જં નિવેદના ? ૮. પ્રશ્ન- તે અનન્તરસિદ્ધ કેવળજ્ઞાન
વિનતિના પgિuળ કેટલા પ્રકારનું છે ?
જંદી-તાિ ? નિપfપન્ના ૨, નિદ્રા રૂ, ચિક્તિ છે,
ઉત્તર– તે અનન્તરસિદ્ધ કેવળજ્ઞાન ૧૫
પ્રકારનું કહ્યું છે, જેમકે– (૧) તીર્થસિદ્ધ પુમિ . પરિણા ૬,
(૨) અતીસિહ (૩) તીર્થંકરસિદ્ધ (૪) पुतयोहियरिक्षा ७, चिलिंगसिद्धा ८.
અનીર્થકર સિદ્ધ (૫) સ્વયંભુદ્ધ બિદ્ધ (૬) g , જરિ
પ્રવેકબુદ્ધિ (૭) બુદ્ધ બધિત સિદ્ધ (૮) ૨૦, દક્તિા ૨૨, એના ત્રીલિંગસિદ્ધ (૯) પુલિંગસિદ્ધ (૧૦)
, જિજ્ઞા ૩. પ્રાપિn નમલિંગ સિદ્ધ (૧૧) લિંગસિદ્ધ g, 1 . જે જે ગત- (૧૨) અન્યલિંગસિદ્ધ (૧૩) ગૃહસ્થલિંગ
સિદ્ધ (૧૪) એકસિદ્ધ (૧૫) અનેક સિદ્ધનું કેવળજ્ઞાન. આ અનન્સર સિદ્ધ કેવળજ્ઞાન છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
નંદીસૂત્ર
૨૭ ૮૭. શે કિં. તે પરંપૂરસિદ્ધવના ? ૮૭ પ્રશ્ન– તે પરંપર સિદ્ધ કેવળજ્ઞાન
परंपरसिद्धकेवलनाणं अगेगविहं पण्णत्तं, કેટલા પ્રકારનું છે ? तंजहा-अपढमसमयसिद्धा, दुसमयसिद्धा,
ઉત્તર- પરંપરસિદ્ધકેવળજ્ઞાન અનેક तिसमयसिद्धा, चउसमयसिद्धा, जाव પ્રકારે વર્ણિત છે, જેમકે અપ્રથમસમય दससमयसिद्धा, संखिज्जसमयसिद्धा સિદ્ધ, કિસમયસિદ્ધ, ત્રિસમયસિદ્ધ, ચતુ - असखिज्जसमयसिद्धा, अणंतसमयसिद्धा, સમયસિદ્ધ યાવત્ દશસમયસિદ્ધ, સખ્યાત से तं परंपरसिद्धकेवलनाणं, से तं સમયસિદ્ધ, અસંખ્યાતસમયસિદ્ધ અને सिद्ध केवलनाणं ।
અનન્તગમયસિદ્ધ, આ પર પરસિદ્ધ
કેવળજ્ઞાન છે. तं समासओ चउन्विहं पण्णत्तं,
તે સક્ષેપથી ચાર પ્રકારનું છે, જેમકેतंजहा-दबओ, खित्तओ, कालओ
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. भावओ । तत्थ दव्यओ णं-केवलनाणी
[૧] દ્રવ્યથી કેવળજ્ઞાની- સર્વદ્રવ્યોને જાણે सबदव्याई जाणइ, पासइ ।
અને જુએ છે खित्तओ णं-केवलनाणी सव्यं । [૨] ક્ષેત્રથી કેવળજ્ઞાની – સર્વ કલેક खित्तं जाणइ, पासइ ।
ક્ષેત્રને જાણે અને જુએ છે. कालओ णं-केवलनाणी सव्वं कालं [૩] કાળથી કેવળજ્ઞાની- સર્વકાળ-ભૂત નારૂં, વાસરૂપ
ભવિષ્યત્ અને વર્તમાનને જાણે અને
જુએ છે.
भावओ णं-केवलनाणी सव्वे भावे [૪] ભાવથી કેવળજ્ઞાની- સર્વભાવ-પર્યા ના, પારૂ I
ને જાણે અને જુએ છે ૮૮, ય સંગ્વપરિણામમાવિત્તિ - ૮૮. કેવળજ્ઞાન સપૂર્ણ દ્રવ્ય, પરિણામ, રણમvid |
ઔદયિક આદિ ભાવને અથવા વર્ણ, ગંધ, सासयमप्पडिवाई, एगविहं केवलं नाणं ।
રસ આદિ ભાવોને જાણવાનું કારણ છે, તે અન્ત રહિત તથા શાશ્વત –સદાકાળ સ્થાયી અપ્રતિપાતિ છે આવુ આ કેવળજ્ઞાન એકજ પ્રકારનું છે [ સ્વામીભેદથી કેવળજ્ઞાનના અનેક ભેદે કહ્યા છે પણ કેવળજ્ઞાન સ્વરૂપ
થી તે એક જ પ્રકારનું હોય છે ] ૮૫. વિનાનેTગથે નહિ ને તcથ ૮૯. કેવળજ્ઞાન દ્વારા સર્વ પદાર્થોને જાણી पण्णवणजोगे ।
તેમાં જે પદાર્થો વર્ણન કરવા ગ્ય હોય તેઓનું તીર્થંકરદેવ પિતાના પ્રવચનમાં પ્રતિ
Page #50
--------------------------------------------------------------------------
________________
૨૮
भासद तिन्थयो, बड़जोगसुर्य हव
મમ્ ॥
૬. ↑ વાળું, સેત્તું નૉન્દ્રિયપ- ૯૦. રવું, મેં હૈં પૂવઘુનામાં
९२. अविमेलिया मई मइनाणं च मइअ - नाणं च । विसेमिया सम्मदिट्टिस्स मई गनाणं मिच्छदिट्टिम मई मदन्नाणं । अविसि तु सुयनाणं च सुयअनाच । विसेसियं यं सम्मदिट्टिस्स મુખ્ય જુથનાળ, મિલિટિક્સ રુચ ફ્યુચ3-3 ||
ન’દીસૂત્ર
પાદન કરેછે, તે વચનયેાગ છે અને તે વચન શેષ શ્રુત અર્થાત્ અપ્રધાન-થુન છે.
પરાક્ષ જ્ઞાન
૯. મૈં િત પરોવવનાનું ? પરોલનાાં ૯૧. વિદ પન્ના, તેનદામિળિયોત્રિયनाणपरोक्खं च सुगनाणपरोक्खं च, जन्य आभिणिवोहियनाणं तत्थ सुयनाणं, जत्थ सुयनाणं तत्थाभिणिवोहियमाणं, दोऽवि एयाई अण्णमण्णमणुगया, तहवि पुणं इत्थ आयरिया नाणतं पण्णचयंति-अभिनिवु ति आमिणिवोडियनाणं, मृणेति सूर्य, मपुत्र जेगं गुयं, न सई मृयपुब्विया ॥
૯૬.
આ રીતે કેવળજ્ઞાનના વિષય સંપૂર્ણ થયા અને નાઇટ્રિય પ્રત્યક્ષ તથા પ્રત્યક્ષ જ્ઞાનનું પ્રકરણ સંપૂર્ણ થયુ.
પ્રશ્ન- તે પરાક્ષ જ્ઞાન કેટલા પ્રકારનુ છે? ઉત્તર-પરાક્ષ જ્ઞાન એ પ્રકારે પ્રતિપાદન કરાયુ છે, જેમકે— આભિનિષેાધિક જ્ઞાન પરેક્ષ અને શ્રુતજ્ઞાન પરાક્ષ. જ્યાં આભિ નિમેાધિક જ્ઞાન હાયછે ત્યા શ્રુતજ્ઞાન હેાયછે. અને જ્યાં શ્રુતજ્ઞાન હોય છે ત્યાં આભિનિ એધિક જ્ઞાન હાય છે. આ બંને પરસ્પર અનુગત છે- એક બીજાની સાથેજ રહે છે. તાપણુ ( અનુગત હેાવા છતાં ) આચાયે તેમાં ભેદ પ્રરૂપે છે સન્મુખ આવેલ પદા ને જે જાણે છે તે આભિનિબોધિક જ્ઞાન અને સાંભળી શકાય તે શ્રુતજ્ઞાન, શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે, પરંતુ મતિજ્ઞાન શ્રુતપૂર્વ ક નથી હતું.
વિશેષતા રહિત ( સામાન્યરૂપે) મતિ, મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન બંને પ્રકારે હેય છે. પરંતુ વિશેષને વિચાર કરવાથી સમ્યદૃષ્ટિની મતિ તે મતિજ્ઞાન અને મિથ્યાદૃષ્ટિની મતિ—તે મતિઅજ્ઞાન કહેવાય છે. તેવીજ રીતે વિશેષતા હિન શ્રુત, શ્રુતજ્ઞાન અને શ્રુત-અજ્ઞાન ઉભયરૂપ હેાય છે. વિશેષ દૃષ્ટિએ સમ્યદૃષ્ટિનું શ્રુત, શ્રુત-જ્ઞાન ૫ને મિથ્યાવૃષ્ટિનુ બ્રુન, શ્રુત-અજ્ઞાન હેાય છે.
આભિનિમાધિક જ્ઞાન.
= 1. તે આઈપ બનાવું ? આને ૯૩ પ્રશ્ન- ગાલિનિાધિક જ્ઞાન કેટલા
Page #51
--------------------------------------------------------------------------
________________
ન દીસૂત્ર
णिवोहियनाणं दुविहं पण्णत्तं, तंजासुयनिस्सियं च अस्य निस्सियं च ।
૨૪. સર્જિત અપ્રુનિસિથ ? વ્રુત્તિ- ૯૪. .
रिस चउव्विहं पण्णत्तं, तजहा
}
१ उपपत्तिया २ वेणइया ३ कमिया ४ परिणामिव ।
बुद्धी चउन्विहा वृत्ता, पंचमा नोवल ॥
९५. पुव्यमहिमस्य इय-तक्खणविसुद्ध - ૫. forcer | अब्वायफलजोगा, बुद्धी उप्पत्तिया નામ ।।
ઔત્પત્તિકી બુદ્ધિ
९६. १ भरहसिल २ सिंह ३ कुक्कुड, ४ तिल ५ वालय ६ हत्थ ७ अगड ८ वणसडे ९ पायस १० अइया ११ पत्ते, १२ खाडहिला १३ पंचपिअरो य ॥
९७, १ सरहसिल २ पणिय ३ रुक्खे, ४ खुड्डग ५ पड ६ सरड ७ काय.
८६
૯૭.
"
પ્રકારનું છે ?
ઉત્તર– આભિનિષેાધિક જ્ઞાન એ પ્રકારછે. (૧) શ્રુતનિશ્ચિત અને (૨) અશ્રુત
તુ
નિશ્રિત.
૨૯:
પ્રશ્ન– અશ્રુતનિશ્રિત કેટલા પ્રકારનુ છે?
ઉત્તર– અશ્રુતનિશ્રિત ચાર પ્રકારનુ` છે, જેમકે [૧] ઔત્પત્તિકી ( હાજર જવાખી– અકસ્માત્ ઉત્પન્ન થનારી) [૨] વૈયિકી ( વિનયથી ઉત્પન્ન થનારી ) [૩] કર્મા ( કર્મ – કાર્ય – અભ્યાસ કરવાથી ઉત્પન્ન થનારી ) [૪] પારિણામિકી ( વયના પરિ પાકથી ઉત્પન્ન થનારી ) આ ચાર પ્રકારની બુદ્ધિ શાસ્ત્રકારાએ વર્ણવી છે, આ સિવાય પાચમી બુદ્ધિ ઉપલબ્ધ થતી "નથી— ' અર્થાત્ સર્વ પ્રકારની બુદ્ધિના આ ચાર ભેદે માજ સમાવેશ થઇ જાય છે.
જે બુદ્ધિ પહેલાં સાંભળ્યા વગર, જોયા વગર, જાણ્યા વગર, પત્તાના વિશુદ્ધ અથ – અભિપ્રાયને તત્કાળજ ગ્રહણ કરી શકે છે અને જેનાથી અવ્યાહત ફળ – ખાધા રહિત પરિણામના ચેઞ થાય છે તે ઔત્પત્તિકી બુદ્ધિ છે.
ઔત્પત્તિકી બુદ્ધિના ઉદાહરણેા– (૧) ભરત-શિલા (૨) ઘેંટુ (૩) કુકડા (૪) તલ (૫) રેતી (૬) હસ્તિ (૭) ગ્રૂપ (૮) વન-ખ ડ (૯) ખીર (૧૦) અતિગ (૧૧) પત્ર (૧૨) ઢઢગરાળી (૧૩) પાચ પિતા.
(૧) ભરત-શિલા (૨) પ્રતિજ્ઞા (૩) વૃક્ષ (૪) અંગૂઠી (પ) પટ-વસ્ત્ર (૬) સરટ-કાકીડે
આ અને બીજા ઉદાહરણેાનુ સ્પષ્ટીકરણ જુએ પરિશિષ્ટમાં
Page #52
--------------------------------------------------------------------------
Page #53
--------------------------------------------------------------------------
________________
નંદીસૂત્ર
૩૧ साहुक्कारफलबई, कम्मसमुत्था हवई વાથી વિશાળ બનેલી, તેમજ વિદ્ધજ્જનોથી વૃદ્ધી છે.
સાધુવાદરૂપ ફળ આપનારી, આ રીતે કાર્યના
અભ્યાસથી સમુત્પન્ન બુદ્ધિ કર્મના બુદ્ધિ છે. १ हेरण्णिए २ करिसए ३ कोलिय, કર્મજ બુદ્ધિના ઉદાહરણો– (૧) સુવર્ણ४ डोवे य ५ मुत्ति ६ घय ७ पवए ।। કાર (૨) ખેડૂત (૩) વણકર (૪) રસેઈઓ ८ तुन्नाए ९ वडइ य, १० पूयइ । (૫) મણિકાર (૬) ઘી વેચનાર (૭) નટ ११ घड १२ चित्तकारे य ॥
(૮) દરજી (૯) કડી [૧૦] કંઈ
[૧૧] ઘટ [૧૨] ચિત્રકાર
પરિણામની બુદ્ધિ ૨૦૦, અનુમાન -તિ, જાયિા વિવા- ૧૦૦. અનુમાન, હેતુ, અને દૃષ્ટાંતથી કાર્ય– परिणामा ।
સિદ્ધ કરનારી, અવસ્થાના પરિપાકથી પુષ્ટ
થનારી, લેકહિત કરનારી, મેક્ષરૂપ ફળ हियनिस्सेयसफलवई, बुद्धी परिणा- દેનારી બુદ્ધિ પરિણામિકી કહેવાય છે. મિયા નામ | १ अभए २ सिट्टि ३ कुमारे, ४ देवी
પરિણામિકી બુદ્ધિના ઉદાહરણ– [૧] ५ उदिओदए हवइ राया ।
અભય કુમાર [૨] શ્રેષ્ટિ [૩] કુમાર [૪] દેવી
[૫] ઉદિતદય રાજા [૬] સાધુ અને નદિષેણ - साहू य नदिसेणे ६, ७ धणदत्ते
[૭] ધનદત્ત [૮] શ્રાવક [૯] અમાત્ય ८ सावग ९ अमच्चे ॥
[૧૦]ક્ષપક ૧૧] અમાત્ય પુત્ર [૧૨]ચાણકય १० खमए ११ अमच्चपुत्ते, [૧૩] સ્થૂલભદ્ર [૧૪] નાસિકપુરના સુંદરીનદ १२ चाणक्के १३ वेव थूलभदे य । [૧૫] વજસ્વામી [૧૬] ચરણાહત [૧૭] નસિ રિલે, .. -
આમલક [૧૮] મણિ [૧૯] સ [૨] १४ वइरे १५ परिणामिया बुध्दी ગેડે [૨૧] સુપ-ભેદન ઈત્યાદિ પરિણામિકી '१६ चलणाहण' १७ आमंडे
બુદ્ધિના ઉદાહરણો છે. આ તે અશ્રુતનિશ્રિતા १८ मणी १९ व सप्पे
નું વર્ણન સમાપ્ત થયું २० य खगि २१ शूभिंदे । परिणामियबुद्धीए एवमाई उदाहरणा ।।
નિરિ ! .. ૨૦. જે િત યુનિરિ ? નિત્સિર્ચ ૧૦૧. પ્રશ્ન– શ્રુતનિશ્ચિત મતિજ્ઞાન કેટલા
વ્યદું પત્ત, તંગ- ૨ ૩ પ્રકારનું છે. २ ईहा ३ अवाओ ४ धारणा ॥
ઉત્તર- તે ચાર પ્રકારનું છે, જેમકે–
Page #54
--------------------------------------------------------------------------
Page #55
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર
१०६. से किं तं ईहा १ ईहा छविवहा पण्णत्ता, તંના- સોફેનિયા,પવિત્ત્પતિયા, યાળિતિયરેહા, બિન્મિતિયફેદ્દા, જાસિ दिईहा, नोइंदियईहा । तीसे णं इमे एगट्टिया नाणाघोसा, नाणावंजणा पंच नामधिज्जा भवति, तंजहा - आभोगणया, માળવા, વેસળવા વિતા, વીમત્તા, સે Ř દેહા
૧૦૬.
૩૩
સમયે સાથે જોડેછે અર્થાત્ અવ્યકતથી વ્યકતાભિમુખ થઈ જનાર અવગ્રહ ઉપધારણતા કહેવાય છે.
(૩) શ્રવણતા— જે અવગ્રહ શ્રોત્રેન્દ્રિય દ્વારા થાય તે શ્રવણતા કહેવાય છે. એક સમયમાં થનાર સામાન્ય અર્થાવગ્રહ એપિ રૂપ પરિણામ શ્રવણતા કહેવાય છે. તેને સીધેા સબધ શ્રોત્રેન્દ્રિય સાથે હાય છે.
(૪) અવલંબનતા– અર્થનું ગ્રહણ કરવું તે, કારણ કે જે અવગ્રહ સામાન્યજ્ઞાનથી વિશેષાભિમુખ તથા ઉત્તરવતી ઈહા, અવાય અને ધારણાસુધી પહોંચાડનાર છે તે અવલમનતા કહેવાય છે.
(૫) મેઘા– આ સામાન્ય અને વિશેષ બન્નેને ગ્રહણ કરે છે, પહેલા એ ભેદ બ્ય જનાવગ્રહથી સખષિત છે ત્રીજો ભેદ કેવળ શ્રોત્રેન્દ્રિયના અવગ્રહથી સંબધિત છે અને ચેાથેા, પાંચમા અર્થાવગ્રહ નિયમથી ઈહા, અવાય, ધારણાસુધી પહોંચાડનાર છે
પ્રશ્ન- ઇન્દ્રિયના વિષય અને હ વિષાદ આઢિ માનસિક ભાવાના સબંધમાં નિર્ણય કરવાનેમાટે વિચારરૂપ ઇહા કેટલા પ્રકારની છે ?
ઉત્તર—— ઇહા છ પ્રકારની છે– [૧] શ્રોત્રેન્દ્રિય ઇહા, [૨] ચક્ષુરિન્દ્રિય ઇહા, [૩] ઘ્રાણેન્દ્રિય ઇંહા, [૪] જિજ્ઞેન્દ્રિય ઈહા, [૫] સ્પર્શેન્દ્રિય ઈહા, [૬] નાઇન્દ્રિય ઇહા.
તેના એકાક, નાનાઘેાષ, અને નાના વ્યંજનવાળા પાંચ નામ છે, તે આ પ્રમાણે
[૧] આભેાગનતા— અર્થાવગ્રહ પછી સદ્ભૂત અની વિશેષ વિચારણા કરવી.
Page #56
--------------------------------------------------------------------------
________________
નંદીસૂત્ર
[૨] માર્ગણતા– અન્વય-વ્યતિરેકરૂપ ધર્મનું અન્વેષણ કરવું
[3] વ્યતિરેક-અદ્ભૂત ધર્મના ત્યાગપૂર્વક અન્ય ધર્મનું અન્વેષણે કરવું.
(૪) ચિંતા- સદ્દભૂત પદાર્થનુ વાર વાર ચિંતન કરવુ.
(૫) વિમર્શ– કઈક સ્પષ્ટ વિચાર કરે. ૨૦૭, સે જિં સવા ? સવાઈ ત્રેિ ૧૦૭ પ્રશ્ન-અવાયમતિજ્ઞાન કેટલા પ્રકારે છે? पण्णते, तजहा-सोइंदियअवाए, चक्खिं
ઉત્તર- અવાય છ પ્રકારનું પ્રરૂપ્યું છે, दियअवाए, घाणिदियअवाए, जिभि- જેમકે(૧) શ્રોત્રેન્દ્રિય અવાય (૨) ચક્ષુરિ दियअवाए, फासिंदियअवाए, नोइंदि- ન્દ્રિય અવાય (૩) ધ્રાણેન્દ્રિય અવાય (૪) यअवाए । तस्स णं इमे एगठिया જિહેન્દ્રિય અવાય (૫) સ્પર્શેન્દ્રિય અવાય नाणाघोसा, नाणावंजणा पंच नामधिज्जा અને (૬) નેઈન્દ્રિય અવાય તેને એકર્થક भवन्ति । तंजहा-आउट्टणया, पच्चाउद्द- નાનાઘેષ અને નાના વ્યંજનવાળા પાંચ નામ Tચા, દવા, યુદ્ધી, વિજળ, રે રં
છે, જેમકે- (૧) આવર્તનતા- ઈહા પછી
નિશ્ચય બેધરૂપ પરિણામથી પદાર્થનું એવા |
વિશિષ્ટ જ્ઞાન કરવુ
(૨) પ્રત્યાવર્તનતા– ઈહાદ્વારા અર્થોનુ વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવુ.
(૩) અવાય– સર્વરીતે પદાર્થને નિશ્ચય (૪) બુદ્ધિ– નિશ્ચયાત્મકકાન.
(૫) વિજ્ઞાન– વિશિષ્ટતર નિશ્ચય
અવસ્થાને પામેલ જ્ઞાનને વિજ્ઞાન કહે છે ૨૦૮, ૨ પારીં ? ધારા કશ્ચિદ ૧૦૮ પ્રશ્ન- ધારણ કેટલા પ્રકારની છે ? पण्णत्ता, तंजहा- सोइंदियधारणा,
ઉત્તર- ધારણાના છ પ્રકાર છે, જેમકેचविखंदियधारणा, घाणिदियधारणा,
(૧) શ્રોત્રેન્દ્રિય ધારણ (૨) ચક્ષુરિન્દ્રિય जिभिंदियधारणा, फासिंदियधारणा, ધારણ (૩) ઘ્રાણેન્દ્રિય ધારણા. (૪) नोइंदियधारणा । तीसे णं इमे एगट्ठिया રસનેન્દ્રિય ધારણા. (૫) સ્પર્શેન્દ્રિય ધારણા नाणायोसा, नाणावंजणा पंच नामधिज्जा (૬) ઈન્દ્રિય ધારણા મયંતિ, તેન– ઘર, ધારણા, વળા,
તેના પણ નાનાઘેષ અને નાના વ્યજનછે, જોકે તે જં વાર
વાળા એકાઈક પાંચ નામ છે, જેમકે –
Page #57
--------------------------------------------------------------------------
________________
નંદીસૂત્ર
૨૦૨. ઉદ્દે વસમરૂ, અંતોમુદ્રુત્તિયા ફેંદા, अंतोमुहुत्तिए अवाए, धारणा संखेज्जं વા પાર્જ, તવેન્દ્ર વા વારું ૫,
૨૦. વં ગઠ્ઠાવીસવિત ગાંળોહિયनाणस्स वजणुग्गहस्स परूवणं करिस्लामि पडिवोहगदितेण, मलगदितेण य ।
१११. से कि तं पडिवोहगदितेणं ? पडिवोहरादिणं-से जहानामए के पुरिसे कंचि पुरिसं सुतं पडिवोडिज्जा, अगा अमुग ति । तत्थ चोयगे पण्णवगं
૧૦૯
૧૧૦
૧૧૧
૩૫
(૧) ધારણાજઘન્ય અંતર્મુહૂત, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ વ્યતીત થવા છતાં પણ ચેાગ્ય નિમિત્ત મળવાપર જે સ્મૃતિ જાગી ઉઠે તે ધારણા
(૨) સાધારણા- જાણેલ અર્થને અવિશ્રુતિપૂર્વક અંતર્મુહૂર્તસુધી ધારણ કરી રાખવું
(૩) સ્થાપના− નિશ્ચય કરેલ અનું હૃદયમાં સ્થાપન કરવું. એને વાસના પણ કહે છે.
(૪) પ્રતિષ્ઠા—અવાય દ્વારા નિર્ણીત અર્થાને ભેદ–પ્રભેદ સહિત હૃદયમાં સ્થાપન
કરવુ .
[૫] કે૪– જેમ કાષ્ઠમાં રાખેલ ધાન્ય નષ્ટ ન થાય પણ સુરક્ષિત રહે છે તેવી રીતે હૃદયમાં સૂત્ર અને અને ધારણ કરી રાખવું.
અવગ્રહ [ અર્થાવગ્રહ ] જ્ઞાનના કાળ– પ્રમાણ એક સમય છે, ઇહાના અંતર્મુહૂત પ્રમાણુ સમય છે, અવાયના પણ અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ છે, ધારણાને કાળ સખ્યાતકાળ અથવા યુગલિયાએની અપેક્ષાથી અઞ ખ્યાત કાળ પણ છે.
આ રીતે–ચાર પ્રકારના વ્ય જનાવગ્રહ, છ પ્રકારે અર્થાવગ્રહ, છ પ્રકારની ઈહા, છ પ્રકારના અવાય, ૭ પ્રકારની ધાગ્ણા, આ અઠ્ઠાવીસ પ્રકારના આભિનિખોધિક મતિજ્ઞાનમાં જે વ્યંજનાવગ્રહ છે તેનુ પ્રતિબાધક અને મલ્લક [શરવલા] ના દૃષ્ટાતથી પ્રરૂપણા કરીશ
પ્રશ્ન- પ્રતિધકના દૃષ્ટાંતથી વ્યજનાવડુનું નિરૂપણ કેવી રીતે હોય છે?
ઉત્તર- પ્રતિમાધકના ધ્રાંતથી આ પ્રમાણે છે, જેમકે- કોઇ પુરૂષ કઈ સૂતલા
Page #58
--------------------------------------------------------------------------
________________
નંદી સૂત્ર
एवं वयासि-कि एगसमयपविट्ठा पुग्गला માનવને “હે અમુક ! હે અમુક !” એવી गहणमागच्छति, ? दुसमय-पविट्ठा રીતે અવાજ કરી જગાડે, ત્યારે વચ્ચે
શિષ્ય પ્રશ્ન કર્યો. पुग्गला गहणमागच्छंति ? जाव दससमयपविठ्ठा पुग्गला गहणमागच्छति ?
પ્રશ્ન- ભગવાન ! આમ કહેવાપર શું તે सखिज्जसमयपविठ्ठा पुग्गला गहणमा
પુરૂષના કાનમાં એક સમયમાં પ્રવિષ્ટ गच्छंति ? असंखिज्जसमयपविट्ठा पुग्गला
પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે છે કે, બે गहणमागच्छंति ? एवं वयंतं चोयगं સમયમાં પ્રવિષ્ટ પુદ્ગલ ગ્રહણે કરવામાં पण्णवए एवं चयासि-नो एगसमयपविठ्ठा આવે છે? યાવત્ દશ સમયમાં યા સંખ્યાત पुग्गला गहणमागच्छंति, नो दुसमय- સમયમાં કે અસંખ્યાત સમયમાં પ્રવિષ્ટ पविट्ठा पुग्गला गहणमागच्छंति, जाव પુદ્ગલે ગ્રહણ કરવામાં આવે છે? नो दससमयपविठ्ठा पुग्गला गहणमागच्छंति, नो संखिज्जसमयपविठ्ठा पुग्गला
ઉત્તર- આમ પૂછવા પર ગુરુએ શિષ્યને
જવાબ આપતા કહ્યું કે– વત્સ ! એક સમયમાં गहणमागच्छंति, असंखिज्जसमयपविट्ठा
પ્રવિષ્ટ પુદ્ગલે ગ્રહણ કરવામાં આવતા નથી, पुग्गला गहणमागच्छंति । से तं पडि
બે સમયમાં પ્રવિષ્ટ પુગલે ગ્રહણ કરવામાં वोहगदिदंतेणं ।
આવતા નથી, યાવત દશ સમયમાં કે સ ખ્યાત સમયમાં પ્રવિષ્ટ પુદ્ગલે પણ ગ્રહણ કરવામાં આવતા નથી, પરંતુ અસંખ્યાત સમયમાં પ્રવિષ્ટ પુદ્ગલે ગ્રહણ કરવામાં આવે છે. આ રીતે પ્રતિબંધકના
દૃષ્ટાંતથી વ્યંજનાવગ્રહનું સ્વરૂપ થયું. ૨૨, સે તે માહિતે? મહરિદi, ૧૧૨ પ્રશ્ન- મલ્લકના દષ્ટાંતથી વ્યંજનાવ
से जहानामए केइ पुरिसे अवागसीसाओ ગ્રહનું સ્વરૂપ કેવું છે? मल्लगं गहाय तत्थेगं उदगविंदुं पक्खे
ઉત્તર- મલ્લકનું દૃષ્ટાંત-- જેવી રીતે વિજ્ઞ છે ન, કવિ ર્વાણ
કઈ પુરુષ કુભારના નિંભાડામાંથી મલક सेऽवि नट्टे, एवं पक्खिप्पमाणेसु
[ રાવલું] લાવે, તેમાં પાણીનું એક ટીપું पविखप्पमाणेमु होही से उदगविंद, जे નાખે, તે નષ્ટ થઈ જાય છે. ત્યાર પછી બીજા णं तं मल्लगं रावेहिइ ति, होही से ઘણું ટીપાં એક એક કરીને નાંખે તે પણ उदगविंद, जे णं तंसि मल्लगसि વિલીન થઈ જાય છે, પરંતુ આવી રીતે ठाहिति, होही से उदगविंदू जे णं तं નિરતર પાણીના ટીપાં નાખતા રહેવાથી તે मल्लग भरिहिति, होही से उदगविंदू ,
પાણીના ટીપાં મલકને પ્રથમ ભીનું કરશે, जे गं तं मल्लगं पवाहेहिति, एवामेव
ત્યાર પછી તેમાં પાણીના ટીપાં ટકી શકશે.
આ ક્રમથી પાણીના ટીપાં નાખતા રહેવાથી पविखप्पमाणेहिं पक्खिप्पमाणेहि अणं
અંતમાં તે મલક પૂર્ણ ભરાઈ જશે. આ तेहिं पुग्गलेहिं जाहे तं वंजणं पूरिय ઉપરાંત તેમાંથી પાણી બહાર નીકળવા
Page #59
--------------------------------------------------------------------------
________________
નંદીસૂત્ર
નો ચેવ નું तओ ईह
'
ઢોર, તારે દુ’તિ, શેફ 1 जाणइ 'के वेस सद्दाइ ?' पविसर, तओ जाणइ अमुगे एस सद्दाइ, तओ अवायं पविस, तओ से उवगयं हवर, तओ धारणं पविसर, तओ गं धारे संखिज्जं वा कालं, असंखिज्जं વા છું !
११३. से जहानामए केइ पुरिसे अव्वतं सर्वं જીવિના, તેન્‘સદ્દો’ત્તિ લાવણ્, नो चेव णं जाणइ 'के वेस सदाड़' ? तओ ईहं पविसर, तओ जाणइ अमुगे एस सके, तओ अवायं पविसर, तभी से उari cas, ar धारणं पविस, त णं धारे संखेज्जं वा कालं, असंखज्जं वा कालं ।
११४. से जहानामए के पुरिसे अव्वत रूवं પાલિષ્ના, તે† ન ત્તિ ઉન્નિવ્, નો चेवणं जाणड़ 'के वेस रूव त्ति' ? तओ ई पविes, तओ जाणइ अमुगे एस रूवे, तओ अवायं परिसर, तओ से उari Bas, तओ धारणं पविसइ, तओ णं धारे संखिज्जं वा कालं, असंखेज्जं वा कालं ।
',
११३
११४
૩૭
લાગશે.
:
આવી રીતે વારંવાર શબ્દપુદ્ગલા પૂવિષ્ટ થવા પર તે વ્યંજન અનંત પુદ્ગલાથી પૂરિત થઈ જાયછે. અર્થાત્ જ્યારે શબ્દપુદ્ગલા દ્રવ્ય-શ્રોત્રમાં પરિણત થઇ જાય છે ત્યારે તે પુરુષ ‘હું કાર ’ કરે છે. પરન્તુ તે નિશ્ચયથી જાણુતા નથી કે આ શબ્દ શું છે ? ત્યાર ખાદ તે ઇંડામાં પ્રવેશ કરે છે, ત્યારે તે જાણે છે આ અમુક શબ્દ છે. તત્પશ્ચાત્ અવાયમાં પ્રવેશ કરે છે ત્યારે તે ઉપગતઆત્મજ્ઞાનમાં પરિણત થઇ જાય છે અને નિર્ણય કરે છે કે આ શબ્દ અમુક છે. તત્પુશ્ચાત્ ધારણામાં પ્રવેશ કરેછે અને સંખ્યાત અસખ્યાત કાળ પર્યંત તે શબ્દને ધારણ કરી રાખે છે.
અવગ્રહાદિના છ ઉદાહરણેા છે, જેમકે કોઇ વ્યક્તિ અવ્યકત શબ્દ સાંભળીને ‘ આ શબ્દ છે' એમ ગ્રહણુ કરે પરન્તુ તે નિશ્ચયથી જાણતા નથી કે, ‘આ શબ્દ કચા છે’ ત્યાર બાદ ઈહામાં પ્રવેશ કરે છે, પશ્ચાત્ તે જાણે છે કે ‘ આ અમુક શબ્દ છે', તત્પશ્ર્ચાત્ અવાયમાં પ્રવિષ્ટ થાયછે, તદનંતર તેને ઉપગત થઇ જાયછે. તત્પશ્ચાત્ ધારણામાં પ્રવિષ્ટ થાય છે. ત્યારે તેને સખ્યાત યા અસખ્યાત કાળ સુધી ધારણ કરે છે.
જેમકે- કોઇ વ્યક્તિએ અસ્પષ્ટ રૂપ જોયું, તેને ‘આ કોઇ રૂપ છે’ એ રીતે ગ્રહણુ કર્યું. પરન્તુ તે જાણતા નથી કે આ કનું રૂપ છે ? તત્પશ્ચાત્ ઇહા-તમાં પ્રવિષ્ટ થાય છે, પછી
'
આ અમુક રૂપ છે ’આ રીતે જાણે છે. પશ્ચાત્ અવાયમાં પ્રવિષ્ટ થાય છે, ત્યારે તે ઉપગત થઇ જાય છે, પશ્ચાત્ તે ધારણામા પ્રવિષ્ટ થાય છે અને સખ્યાત ચા અસંખ્યાત કાલ પર્યંત ધારણા કરી રાખેછે.
Page #60
--------------------------------------------------------------------------
________________
૩૮
११५. से जहानामए केइ पुरिसे अव्वत्तं गंध યાફા, તેજું પ’ત્તિ રાપિ, नो चेत्र णं जाणइ 'के बेस गंधे त्ति' तओ ईहं पविसइ, तओ जाणइ अमुगे एस गंधे ? तओ अवायं पविसर, से उवयं हas, तओ धारणं पविसर, तओ णं धारेइ संखेज्जं वा कालं, असंखेज्जं वा कालं
तओ
११६. से जहानामए केइ पुरिसे अव्वतं रसं આસાફના, તેમાં સો ત્તિ વિ નો ચેવ તું બાળક, ‘, વેસ રસૌત્તિo ओई पविस, तओ जाणt अमुगे एस रसे, तओ अवायं पविसइ, तओ से उवयं हव, तओ धारणं पविसर, तओ णं धारेइ सखिज्जं वा कालं, असंखिज्जं वा काल ।
-
११७. से जहानामाए केइ पुरिसे अव्वन्तं फासं પરિસંવેયા, તેનું ‘હ્રાસે' ત્તિ ઉદ્દિપુ, नो चेव णं जाणइ ' के वेस फासो त्ति' ? तओं हं पविसइ, तओ जाणइ अमुगे एस फासे, तओ अवायं पविसर, तओ से उवयं हव, तओ धारणं पविसइ. तओ णं धारेइ संखेज्जं वा कालं, असंखेज्जं वा कालं ।
११८. से जहानामए के पुरसे अव्वत्तं सुमिण પાસિક્કા, તેજ્‘મુમિનેત્તિ' કાતિર્, नो वेणं जाण 'केस मुमिणेत्ति,'
हं पविसs, as जागs अमुगे एस मिणे, त अत्राय पविसट, तओ
',
११५
११६
११७
નદીસૂત્ર
'
જેમકે— કાઇ પુરૂષ અવ્યક્ત--અસ્પષ્ટ ગ ને સુ ધેછે, તેણે આ ક ક ગંધ છે આ રીતે ગ્રહણ કર્યું પરન્તુ તે જાણતા નથી કે આ કેાની ગ ધ છે ?’, તદ્દનતર ઇહામાં • અમુક પ્રવિષ્ટ થઇને તે જાણે છે કે આ ગ ધછે પશ્ચાત્ અવાયમાં પ્રવિષ્ટ થાયછે ત્યા તે ગંધ ઉપગત થઈ જાય છે, પશ્ચાત્ તે ધારણામાં પ્રવિષ્ટ થાય છે અને સ ખ્યાત યા અસ ખ્યાત કાલ પર્યંત ધારણ કરી રાખે છે.
"
११८
'
જેમકે— કાઇ પુરુષ કોઇ રસનું આસ્વાદ ન કરે છે તેણે ‘આ રસ છે’એ રીતે ગ્રહણ કર્યુ પરંતુ તે જાણતા નથી કે આ ૮ કયા રસ છે? ’ ત્યારે તે છહામા પ્રવિષ્ટ થાયછે અને તે જાણે છે કે ‘આ અમુક રસ છે” ત્યાર પછી અવાયમા પ્રવિષ્ટ થાયછે ત્યારે તે ઉપગત થઇ જાયછે, ત્યાર બાદ ધારણામા પ્રવિષ્ટ થાયછે અને સ ખ્યાત અસખ્યાત કાલ પર્યંત ધારણ કરી શખે છે
કે
"
7
જેમકે કોઇ પુરુષ અવ્યક્ત સ્પર્શીને સ્પર્શ કરે છે, તેને આ કાઇક સ્પર્શ છે ' એ રીતે ગ્રહણ કર્યું, પરન્તુ તે જાણતા નથી કે આ કયા સ્પર્શી છે? ત્યાર ખાદ્ય તે ઇહામાં પ્રવિષ્ટ થાય છે અને જાણે છે કે આ અમુક સ્પ છે ’પશ્ચાત્ અવાયમાં પ્રવિષ્ટ થાયછે ત્યારે તે ઉપગત થઈ જાય છે પછી ધારણામાં પ્રવિષ્ટ થાય છે અને સ ખ્યાત યા અસખ્યાત કાલ પર્યન્ત ધારણ કરી રાખે છે
'
જેમકે— કાઇ પુરુષે અવ્યક્ત સ્વપ્ન જોયુ, તેને · આ સ્વપ્ન છે’ એ રીતે ગ્રહણુ કર્યું પન્તુ તે જાણતો નથી કે · આ કેવુ સ્વપ્ન છે ?’ પશ્ચાત્ ઇહામા પ્રવિષ્ટ થાયછે ત્યા તે જાણેછે કે ‘આ અમુક સ્વપ્ન છે”.
Page #61
--------------------------------------------------------------------------
________________
નંદીસૂત્ર
૨૦. તેં સમાતનો પણબિંદું ર્ત્ત, તંનાતત્ત્વો, ચિત્તો, ાની, માવો ।
'
से उवयं हवइ, तओ धारणं पविसइ, तओ णं धारेइ संखेज्जं वा कालं, असंखेज्जं वा कालं । से त्तं मल्लगदितेणं
१२०. उग्गह ईहाऽवाओ, य धारणा एव
વારિ !
!'
તત્ત્વ~
दव्यओ णं - आभिणिवोद्दियनाणी आएसेणं सव्वाई। दव्वाई जाणइ, न પાસફ્ ।
खेत्तओ - आभिणिवोहियनाणी आएसेणं सव्वं खेत्तं जाणई', न पासइ । कालओ गं—-आभिणिवोहियनाणी आएसेणं सव्वं काल जाणइ, न पासइ । भावओ - आभिणिवोहियनाणी आएसेणं सव्वे भावे जाणइ न पासइ
}- -
|
आभिणिवोहियनाणस्स, भैयवत्थू समा
-
أ
i
સેળ | ૨૧. અસ્થાન ઉમ્મિ તો તદ વિચા- ૧૨૧
હળે રૂંદા 1
:
૧૧૯
सायम्मि अवाओ, धरणं पुण धारणं..
વિતિ ॥
''
उग्गहं इक्कं समय, ईहावाया - मुहत्तम
तु
१२०
क़ालमसंखं संखं, च धारणा होई Ò નાચવા
૩૯
તદ્દન તર અવાયમાં પ્રવિષ્ટ થાયછે. ત્યારે તે ઉપગત થાયછે. તત્પશ્ચાત્ ધારણામા પ્રવિષ્ટ થાય છે અને સખ્યાત યા અસખ્યાત કાલપન્ત ધારણ કરી રાખે છે. આ મક-દૃષ્ટાન્તથી વ્યંજનાવગ્રહની પ્રરૂપણા થઈ
તે આભિનિષોધિક મતિજ્ઞાન સક્ષેપમા ચાર પ્રકારનું પ્રરૂપ્યુ છે, જેમકે- ૧] દ્રવ્યથી [૨] ક્ષેત્રથી [૩] કાળથી અને [૪] ભાવથી.
દ્રવ્યથી મતિજ્ઞાની સામાન્યરીતે સ દ્રવ્યોને જાણેછે પરન્તુ જોતા નથી ક્ષેત્રથી મતિજ્ઞાની સામાન્યત. સ ક્ષેત્રને જાણે છે પરન્તુ જોતા નથી કાળથી મતિજ્ઞાની ત્રણે કાળને જાણે છે પરંતુ જોતા નથી ભાવથી મતિજ્ઞાની સામાન્યત· સભાવાને જાણે છે પરતુ જોતા નથી.
સામાન્યત
ミ
સંક્ષેપમા આભિનિષોધિક–મતિજ્ઞાનના અવગ્રહ, ઇંડા, અવાય અને ધારણા, આ ચાર ભેદો હોય છે.
4
અર્થાંના અવગ્રહણને અવગ્રહ, અર્થાંની વિચારણાને હા, અર્થાના નિર્ણયાત્મક જ્ઞાનને અવાય અને ઉપયાગની અવિચ્યુતિ, વાસના અને સ્મૃતિને ધારણા કહે છે
અવગણૢ ( અર્થાવગૃહ )જ્ઞાનના ઉપયેગ ને કાલપરિમાણુ એક સમય, ઇહા અને અવાયના ઉપયેગને અર્જુમુહૂર્ત પ્રમાણુ તથા ધારણાને કાલપરિમાણુ સ ખ્યાત યા અસ ખ્યાત કાલ પર્યંત છે. એમ જાણવું
જોઇએ
Page #62
--------------------------------------------------------------------------
________________
४०
૨૨૨. પુર્ણ શુરૂ સર્દ, ૨ જુળ, પાન: અસંતુ। गंधं रस च फासं च, बद्धपुत्रं वियागरे ॥
१२३. भासा समसेडीओ, सर्व जं गुणइ मीसियं १२३ ૩૬ |
वीसेढी पुण सर्द, गुणेइ नियमा પરાયણ ||
१२४. ईहा अपोह वीमंसा, मग्गणा य गवसणा । सन्ना सई मई पन्ना, सवं आभिणिવોડ્ય ||
નીબ્યુન
{
૧૦૨ શ્રોત્ર ઇન્ડિયનસ્પૃષ્ઠ થયેલા ” ભાય છે, પરન્તુ રૂપે મૂળ કર્યા વિના બાષ ચંદ્ર ‘તુ’શબ્દના પ્રયાસ વ્યવકાર ના ગમમાં છે, તેથી નિદ્રણ ઘાય છે ? લિન્દ્રિય પ્રાપ્યકાળજ છે. ૬, શ્યુ અને મ અધ્ધ ધૃષ્ટ જşાય છે અ ંત્ પુ, ના અને ત્યાંની ઇન્દ્રિયથી ૬ અને ચૂ થયેલા પુદ્ગલા જાય છે,
से त आभिणिवोडियनाणपरोक्खं से तमइनाणं ॥
૧૨૪
શ્રુતજ્ઞાન.
૨૧. તે જૈ છુચનાળપરોવવું ? સુચનાળપરોવવું ૧૨૫ પ્રોવિદ પ્ાાં, તેનદ્દા-અવલ જીરું, १ अणक्खरसुयं, २ सणिमुयं, असणिय, ४ सम्मसूर्य, ५ मिच्छासुर्य, ६ साइयं, ७ अणाइयं, ८ सपज्जवसियं,
વના દ્વાર મુકાના ૫ શ મૃત્યુનો સમાાં સિંચન થતા સ્વબળે છે તે નિયમી ન્ય દેશી મિશ્રિતજ સાભળે છે. વિચ્છે,િ બિન શોના નિયમથી પરાઘાત થવાપજ ગામ એટલે વિશિમાં સ્થિત શ્રોતા, મૂકૅલ શબ્દોને નિહું પણ તે પુત્ર લાના સમગ્રંથી શબ્દરૂપે પાિમેલા ત પુદ્ગલાને સાભળે છે.
છે
નહે
પા
(
છંહા ( સદય પર્યાલાન નિશ્ચયાત્મકજ્ઞાન ) વિમા, માર્ગ વા (અન્વયધર્મ જ્ઞાનરૂપ), ગર્વષા ( નિક ધર્મ નિશ્ચયરૂપ), સંઝા, સ્મૃતિ, નિ, પ્રજ્ઞા આ સર્વ આભિનિંબેાવિક જ્ઞાનના પર્યાયવાચી નામેા છે.
આ આમિનિએાધિક જ્ઞાન પાનુ વિવરણ પૂર્ણ થયું. મતિજ્ઞાનનું પ્રકા પણ મ’પૂર્ણ થયું.
પ્રશ્ન— પરાક્ષ શ્રુતજ્ઞાનના કેટલા પ્રકાર છે ?
ઉત્તર- પરેશક્ષ શ્રુતજ્ઞાન ચૌદ પ્રકારનુ છે, જેમકે- (૧) અક્ષરશ્રુત (૨) અનક્ષરશ્રુત (૩) સંજ્ઞીશ્રુત (૪) અસજ્ઞીશ્રુત
Page #63
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર
९ अपज्जवसियं,
१० गमियं.
११ अगमियं, १२ अंगपविट्ठ १३ jra १४ ॥
૨૬. સર્જિત અલવરપુરું ? અવજીરું ૧૨૬. તિવિદ્ વૃત્ત,સંબદ્દા—સાવવા, વનવવાં, ઋદ્ધિબલર ।
से किं तं सनक्खरं ? सन्नक्खरं अक्खरस्स संठाणागिई, से त्तं सन्नવાં
से किं तं वंजणक्खरं ? वंजणक्खरं वंजणाभिलावो, से त्तं वंजणक्खरं ।
से किं तं लद्धिअक्खरं ? लद्धिअक्ख रं— अक्खरलद्धियस्स लद्धिअक्खरं समुप्पज्जइ, तंजहासोइंदियलद्धिअक्खरं, चक्खिंदियलद्धिઅવલા, ધાદ્ધિતિયરુદ્ધિચવલર, રળિ दियलद्धिक्खरं, फासिंदियचद्धिअक्खरं, नोइंदियलद्धिअक्खरं । से त्तं लद्धिअखरं, से त्तं अणक्खरसूयं ।
1
૨૨૭. તે િતં બળવરઘુવં ? ગળવવાનુä ૧૨૭. अगविहं पण्णत्तं तंजा
૧
(૫)સમ્યક્ શ્રુત (૬) મિથ્યાશ્રુત (૭) સાદિકશ્રુત (૮) અનાદિક શ્રુત (૯) સપર્યવસિતશ્રુત (૧૦) અપČવસિત શ્રુત (૧૧) ગમિક શ્રુત (૧૨) અગમિક શ્રુત (૧૩) અંગપ્રવિષ્ટ શ્રુત (૧૪) અન ગપ્રવિષ્ટ શ્રુત.
પ્રશ્ન- અક્ષરશ્રુતના કેટલા પ્રકાર છે
ઉત્તર— અક્ષરશ્રુતની પ્રરૂપણા ત્રણ પ્રકારે છે, જેમકે (૧) સ’જ્ઞા અક્ષર (૨) વ્યંજન અક્ષર (૩) લબ્ધિ અક્ષર.
પ્રશ્ન- સંજ્ઞા અક્ષરનું સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર- સ’જ્ઞા અક્ષર-અક્ષરના સંસ્થાનઆકૃતિને સજ્ઞા અક્ષર કહે છે. અર્થાત્ લખવામાં આવનાર અક્ષરા સ`જ્ઞાક્ષર કહેવાય છે.
પ્રશ્ન– વ્યંજન અક્ષરનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– અક્ષરાના ઉચ્ચારણને (મેલાતા અક્ષરાને ) બ્ય જનાક્ષર કહે છે.
પ્રશ્ન- લબ્ધિઅક્ષરનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- અક્ષર લબ્ધિવાળા જીવને લબ્ધિ-અક્ષર ઉત્પન્ન થાય છે, અર્થાત્ તે ભાવશ્રુતજ્ઞાન હેાય છે. જેમકે શ્રોન્દ્રિયલબ્ધિ—અક્ષર, ચક્ષુરિન્દ્રિય-લબ્ધિ-અક્ષર, ઘ્રાણુઇંદ્રિય-લબ્ધિ-અક્ષર, રસનેન્દ્રિય-લબ્ધિઅક્ષર, સ્પર્શેન્દ્રિય-લબ્ધિ-અક્ષર, નાઇટ્રિયલબ્ધિ-અક્ષર,આ રીતે અક્ષરશ્રુતનું વર્ણન છે.
પ્રશ્ન– અનક્ષરશ્રુતના કેટલા પ્રકાર છે?
ઉત્તર- અનક્ષરશ્રુત અનેક પ્રકારથી કહ્યું છે, જેમકે—
Page #64
--------------------------------------------------------------------------
________________
૨૨૮, નિતિ, નિદં વારિવં ૧૨૮. વશિત જાદા હવે, નિકાછ રા
વતિ નીપા મકા, ચુકવું, નિgિar. IT દિશા- ખાવી, છીંક આવવી, નિઃવિના નારી ईये । से तं अणकग्वरसुयं ॥
છવું, અનવાર યુકન ટા કરી તે
અનાર મન છે. ૨૨૨, લિં વં સfoળશે? રાજ તિથિ ૧૨. પ્રશ્ન- રાતના કેટલા પ્રકાર guત્ત, તંત્ર-દિવસેvi -
ઉત્તર- અંકશન જ પ્રકારનું પ્રમ્ वएसेणं, दिद्विवाओवए सेणं ।
છે જેમ- ૧) કલિક કપડાથી .
ઉપદેશથી અને (૩) શિવા-ઉપદેશ से किं तं कालिओवरसेणं ? પ્રશ્ન- કલિક ઉપદેશથી સંકાનનું कालिओवएसेणं-जस्स णं अत्थि ईहा,
સ્વરૂપ કેવું છે? વેદો, જજ, સTI, જંતા,
ઉત્તર-કાલિક ઉપદેશથીડા વિશr, विमंसा, से णं सपणीति लभइ । जस्स- અપેડ નિશ્ચય, મારા અન્વય ધમાં गं नत्यि ईहा, अबोहो, मग्गणा, રૂપ, નિર ઘસ્વરૂપ, પાચન,
, , વિમલા, સે જ થશે- ચિંતા- “શું થયુ કે થશે?” આ પ્રકારનું पणीति लभइ । से तं कालिओवएसेण। પર્યાલચન, વિમ– આ વસ્તુ તે
સંઘટિત થાય છે એ વિચાર, આ પ્રકારની વિચારધારા જે માને છે તે સં કહેવાય છે. જે પ્રાતીને ઇલા, અપિડ મા ગણા, ચિંતા, વિમર્શ નથી ને સંની કહેવાય છે. એવા નું ચુત કાલિક
ઉપદેશથી સંસી અને અસંત્રીશ્રત કહેવાય છે. से किं तं हेऊवएसेण ? हेव- પ્રશ્ન- હેતુ ઉપદેશથી સંતાનનું एसेणं-जस्स णं अत्थि अभिसंधारण- વરૂપ કેવું છે? पुन्चिया करणसत्ती, से णं सणीति लव्भइ । जस्स णं नत्थि अभिसंधारण
ઉત્તર-જે જીવની અયન કે વ્યક્તરીતે
વિજ્ઞાનઠારા, આલેચનપૂર્વક ક્રિયા કરવાની पुब्विया करणसति से णं असण्णीत
શકિત પ્રવૃત્તિ છે તે સંસી અને જે પ્રાણીની लब्भइ, से तं हेऊवएसेणं ।
અભિસધારણપુલિંકાકણુશક્તિ-વિચારપૂર્વક ક્રિયા કરવામાં પ્રવૃત્તિ હેતી નથી તે અસંસી કહેવાય છે. આરીતે હેતુપદેશથી સંત્રી અને અસંસી કહેવાય છે. [આ અપેક્ષાએ દીન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના છે પણ સંજ્ઞી છે ]
Page #65
--------------------------------------------------------------------------
________________
નંદીસૂત્ર
1
से किं तं दिट्टिवाओवएसेगं ? दिवाओarसेणं सणिसुयस्स खओवसमेण सण्णी लव्भs, असण्णिसुयस्स खओवममेण असण्णी लभई । से तं दिट्टिवाओवएसेणं, से तं सष्णिसुयं । છે શું અસુર્ય |
1
૨૦. સેવિં તે સમ્મ′′ય ? સન્નુય—ન રૂમ अरिहंतेहिं भगवते उप्पण्ण-नाणदंसणधरेहि, तेलुक्कनिरिक्खियमहियपूर एहिं, तीयपडुप्पण्णमणागयजाणएहिं सव्वहिं सव्वदरिमीहिं पणीयं दुवालसंगं િિપત્તળ, તંત્રજ્ઞા-મારો ચાહો, ૨, રાળ, ૩, સમવાયો, ૪, વિવાહછત્તી, ક,નાયાધમ્મ-જાગો, ૬, વાસસાઞો, છ, અંતઃહિસાબો, ૮, अणुत्तरोववाइयढसाओ, ९, पण्डावागरणाई, १० विवागसुयं, ११ दिट्टिवाओ ૨૨।
इच्वेयं दुवालसँगं गणित्पीडगं चोपुव्विस्स सम्म, अभिण्णदसपुव्विस सम्मयं तेणं परं भिण्णेगु મળા, તે શું સમ્મત્તુરું ॥
૨. તે દિ તું મિચ્છામુખ્ય ? મિચ્છામુય નં इमं अण्णाणिएहिं मिच्छादिट्टिएहिं
૧૩૦,
૧૩૧.
૪૩
પ્રશ્ન- દષ્ટિવાદ-ઉપદેશથી સત્તી શ્રુતનું સ્વપ વુ છે ?
M.M
ઉત્તર- દૃષ્ટિવાદ-ઉપદેશની અપેક્ષાએ સજ્ઞીશ્રુતના ક્ષયેાપશમથી સની અને અસંજ્ઞીશ્રુતના ક્ષયે।પશમથી અસન્ની કહેવાય છે. આરીતે દૃષ્ટિવાદે પદેશથી સની અને અસની સમજવા. ( આ અપેક્ષાએ સમ્યદૃષ્ટિ જીવ સની અને મિથ્યાદૃષ્ટિ જીવ અસંસી છે. ) આરીતે સ જ્ઞીશ્રુત અને અસ’જ્ઞીશ્રુત પૂર્ણ થયુ.
પ્રશ્ન- સભ્યશ્રુત તે શુ છે ?
કરનાર,
ઉત્તર- ઉત્પન્ન જ્ઞાન - દનને ધારણ ત્રિલેાકદ્વારા આદરપૂર્વક જોવાયેલ, યથાવસ્થિત ઉત્કીર્તિત, ભાવપૂર્વક નમસ્કૃત, અતીત વમાન અને અનાગતને જાણવાવાળા, સજ્ઞ અને સદી અદ્વૈત તીર્થંકર ભગવતા દ્વારા પ્રણીત- અથ થી ઉપષ્ટિ, જે આ દ્વાદશા‡રૂપ પિટક છે તે સભ્ય શ્રુત કહેવાય છે. તે આ પ્રમાણે- (૧) આચારાદ્ધ (૨) સૂત્રકૃતાકું (૩) સ્થાના‡ (૪) સમવાયાત્ (૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (૬) જ્ઞાતા ધર્મકથાડુ (૭) ઉપાસક દશાકું (૮) અન્તકૃત્ દશાન (૯) અનુત્તરોપપાતિક દશા (૧૦) પ્રશ્નવ્યાકરણ (૧૧) વિપાકશ્રુત અને (૧૨) દૃષ્ટિવાદ
આરીતે આ દ્વાદશાકું ગણિવક ચૌદ પૂર્વ ધારીનુ` સભ્યશ્રુત હેાય છે. સંપૂર્ણ દશપૂર્વ ધારીનુ પણ સમ્યક્દ્ભુત હેાય છે. તેનાથી એછું અર્થાત્ કંઇક ઓછું દેશપ્ અને નવ આદિપ્ નું જ્ઞાન હેાવા પર ભજના છે અર્થાત્ સભ્યશ્રુત હેાય અથવા ન પણ હાય. આ રીતે સમ્યકશ્રુતનું વર્ણન પૂર્ણ થયુ.
પ્રશ્ન- મિથ્યાશ્રુતનુ સ્વરૂપ કેવું છે ? ઉત્તર– જે અજ્ઞાની મિથ્યાદૃષ્ટિએદ્વારા
Page #66
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર )
सच्छंदबुद्धिमइविगप्पियं, तंजहा-भारह,
સ્વછંદ બુદ્ધિ અને મતિ દ્વારા કલ્પિત કરેલા THIS, મીરાપુર ( ) (રચિત) છે તે મિથ્યાકૃત છે. તે આ પ્રમાણે कोडिल्लय, सगडभदियाओ, खोड
છે, જેમકે– (૧) ભારત (૨) રામાયણ (૩)
- ભીમાસુરક્ત (૪) કૌટિલ્ય (૫) શકટભદ્રિકા (ઘ) મુદ્દ, પાસિય, નાદુ,
(૬) ખોડા-ઘોટક મુખ (૭) કાર્યાસિક (૮) कणगसत्तरी, वइसेसियं, बुद्धचयणं, ।
" નાગસૂમ (૯) કનક સપ્તતિ (૧૦) વૈશેષિક तेरासियं, काविलियं, लोगाययं, सटि
(૧૧) બુદ્ધવચન (૧૨) ઐરાશિક (૧૩) તંd, મદ, પુરા, વારિ, માર્ચ, કપિલીય (૧૪) લેકાયત (૧૫) ષષ્ઠિત ત્ર પાયની, સવર્ચ, જે, જળ, (૧૬) માકર (૧૭) પુરાણ [૧૮] વ્યાકરણ सउणरुयं, नाडयाई ।
[૧૯] ભાગવત [૨૦] પાતંજલિ [૨૧]
પુષ્યદેવત [૨] લેખ [૨૩] ગણિત [૨૪] अहवा-चावत्तरिकलाओ, चत्तारि
શકુનિરુત [૨૫] નાટક અથવા બહેતર ” જ વેયા સંજો, ચારે મિચ્છાવિએ .. કળા અને સાંગોપાડ ચારદ, આ સર્વને मिच्छत्तपरिग्गहियाई मिच्छासुयं, एयाई જ્યારે મિથ્યાષ્ટિ મિથ્યાત્વથી ગ્રહણ કરે છે चेव सम्मदिहिस्स, सम्मत्तपरिग्गहियाई .. ત્યારે મિથ્યાશ્રત છે. આજ ગ્રથને સમ્યસ, અફવ-બિછિિદર વિદૃષ્ટિ સમ્યક્રરૂપથી - ગ્રહણ કરે છે તે પારું રેવ સન્મયુર્થ, ?” સમ- સમ્યક્ષત થઈ જાય છે. અથવા મિથ્યાદૃષ્ટિને त्तहेउत्तणओ । जम्हा ते मिच्छदिटिया પણું આ ગ્રંથ સમ્યકકૃત છે. કારણ કે તેના तेहि चेव समएहिं चोइया समाणा केई
સમ્યક્ત્વમાં હેતુરૂપ બની જાય છે, કોઈ सपक्खदिट्ठीओ चयंति, से तं मिच्छा
મિથ્યાદૃષ્ટિ તે ગ્રંથેથી પ્રેરિત થઈને તેમની
અયુક્ત-અસંગત પ્રરૂપણું જોઈને ] સ્વપક્ષ
-- મિથ્યાત્વદૃષ્ટિને છોડી દે છે. આ મિથ્યા
! - 5 ! - કૃતનું વર્ણન કર્યું - - ૨૩૨. જે હિં હં સાદ્ય પાવર્ચિ, શરૂ ૧૩૨. પ્રશ્ન- સાદિ, સપર્યવસિત અને અનાદિ
अपज्जवसियं च ? इच्चेइयं दुवालसंग અપર્યવસિત શ્રુતનું સ્વરૂપ કેવું છે? गणिपिडगं पुच्छित्तिनयट्टयाए साइयं
- ઉત્તર- આ દ્વાદશાડરૂપ ગણિપિટક सपज्जयसियं, अबुच्छित्तिनयट्टयाए
[શેઠના રત્નના ડબ્બાની સમાન આચાર્યની अणाइयं अपज्जवसियं, तं समासओ
ધૃતરત્નની પેટી ] પર્યાયાર્થિક નયની અપેન્ચિ , તંનરાવર્ચો, સાથી સાદિ અને સાન્ત છે અને દ્રવ્યાર્થિક વિરમો, ઢો, મીડ્યો !
નયની અપેક્ષાએ અનાદિ અનંત છે. तत्थ दवओ णं-सम्मसूयं एगं
શ્રુતજ્ઞાન સંક્ષેપમાં ચાર પ્રકારનું કહ્યું કુરિ પર સારૂચ સપનહિ, છે, જેમકે- દ્રવ્યથી. ક્ષેત્રથી, કાળથી
રિલે જ ઘણુ સારૂ મા- . અને ભાવથી. चसियं । खेत्तओ णं-पंच भरहाई
Page #67
--------------------------------------------------------------------------
________________
નંદીસૂત્ર
૪પ
पंचेरवयाई पडुच्च साइयं सपज्जवसियं, . पंच महाविदेहाई पडुच्च अणाइयं अपज्जवसियं । कालओ णं-उस्सप्पिणि
ओसप्पिणिं च पडुच्च साइयं सपज्जव- - fસ, નોળિ નેગોરિdf
च पडुच्च अणाइयं अपज्जवसियं । भावओ : –ને નવા લિપમાં માવા વાઘ–
विजंति, पण्णविज्जति, परूविज्जति, दंसिज्जति, निदंसिज्जंति, उवदसिजति, तया ते भावे पडुच्च साइयं सपज्जवसियं, खाओवसमियं पुण भावं पडुच्च अणाइयं अपज्जवसियं । अहवा-भवसिद्धियस्स
सुर्य साइयं सपज्जवसियं अभवसिद्धि- यस्स मुयं अणाइयं अपज्जवसियं च । - सव्यागासपएसग्गे सव्वागासपएसेहि
अणंतगुणियं पज्जवक्खरं निप्फज्जइ । सव्वजीवाणं पि य णं अक्खरस अणंतभागो निच्चुग्याडिओ चिट्टइ, जइ पुण सोऽवि आवरिज्जा, तेणं जीवो ગળી પવિના, “ ર છે !दए, होइ पभा चन्दसूराणं" । से तं साइयं संपज्जवसियं, मे तं अणाइयं । अपज्जवसियं ॥
- દ્રવ્યથી સમ્યક્ કૃત, એક પુરુષની અપેક્ષાએ સાદિસપર્યવસિત-સાદિ અને સાંત છે. ઘણા પુરુષોની અપેક્ષાએ અનાદિ અપર્યવસિત છે – આદિ અને અંત રહિત છે.
ક્ષેત્રથી સમ્યક શ્રત - પાંચ ભરત, પાંચ ઐરવતની દૃષ્ટિથી સાદિ સાંત છે અને મહાવિદેહની અપેક્ષાએ અનાદિ અનંત છે,
કાલથી સમ્યકકૃત–ઉત્સર્પિણ અને અવસર્પિણીની અપેક્ષાએ સાદિ-સાંત છે, ને
ઉત્સર્પિણ અસપિણીની અપેક્ષાએ અનાદિ અનંત છે.
- ભાવથી સર્વત્ત-સર્વદેશ તીર્થકર દ્વારા જે પદાર્થ જે સમયે સામાન્યરુપથી કહેવાય છે, નામાદિ ભેદ બતાવીને કથન કરાતા હોય છે, હેતુ-દૃષ્ટાંતના ઉપદર્શનથી જે સ્પષ્ટતર કરાતા હોય છે, ઉપનય અને નિગમનથી જે સ્થાપિત કરાતા હોય છે ત્યારે
તે ભાવ-પદાર્થોની અપેક્ષાથી સમ્યકશ્રુત - સાદિ સાંત છે અને ક્ષપશમ ભાવની
અપેક્ષાએ સમ્યફકૃત અનાદિ અનંત છે. અથવા ભવસિદ્ધિક પ્રાણીનું શ્રત સાદિ સાંત છે, અભવસિદ્ધિક જીવનું મિથ્યાશ્રુત અનાદિ અનંત છે.
- સમસ્ત આકાશના પ્રદેશને સર્વ આકાશ પ્રદેશથી અનંતવાર ગુણિત કરવાથી પર્યાય અક્ષર નિષ્પન્ન થાય છે. સર્વ જીવેને અક્ષર-શ્રુતજ્ઞાનનો અનંત ભાગ સેવા ઉદ્દઘાટિત ખુલ્લું રહે છે. જે તેના પર પણ આવરણ આવી જાય તે જીવ અજીવ ભાવને પ્રાપ્ત થઈ જાય. કારણ કે ચેતના જીવનું લક્ષણ છે. વાદળનું ગાઢ આવરણ આવવા છતાં પણ સૂર્ય, ચંદ્રની પ્રભા કાંઈક જણાયજ છે. આ રીતે સાદિ સાંત અને અનાદિ અનંત કૃતનું વર્ણન કર્યું.
Page #68
--------------------------------------------------------------------------
________________
નંદીસૂત્ર
રૂ. સે િતં મિર્થ ? મિએ વિદિવાળી ! ૧૩૩ પ્રશ્ન- ગમિક શ્રા , से तं गमियं ।
ઉત્તર– આદિ, મધ્ય અથવા અતમાં કઈક વિશેષતાથી તેજ સૂત્રને વારંવાર કહેવું તે ગમિકશુત છે. દષ્ટિવાદ ગમિકશ્રુત છે, અર્થાત્ આદિમાં, મધ્યમાં કે અંતમાં કંઈક વિશેષતા રાખતા એવા શબ્દોનું ઉચ્ચારણ વારંવાર આવે. જેમકે-અનર્થ વરમાળા , વન વિમા ય વગેરે ગમિકત કહેવાય છે.
से किं तं अगमियं ? अगमियं कालिय मुय । से तं अगमियं । अहवा त समासओ दुविह पण्णतं, तंजहाअंगपविढं अंगवाहिरं च ।
પ્રશ્ન–અગમિક શ્રુતનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– ગમિકથી વિસદશ-આચારાંગ આદિ અગમિકશ્રત છે. જેમાં એક સરખા પાઠ ન હોય તે અગમિક કૃત કહેવાય છે. અથવા દૃષ્ટિવાદ ગમિક શ્રત છે અને કાલિક સર્વ અગમિક છે, અથવા તે સંક્ષેપમાં બે પ્રકારનું વર્ણવ્યું છે- (૧) અ ગપ્રવિષ્ટ અને (૨) અંગબાહ્ય.
શરૂછે. જે તે વિવિધ સુવિદ ૧૩૪. પ્રશ્ન-અંગબાહ્યકૃતના કેટલા પ્રકાર છે? पण्णत्त तंजहा-आवस्सयं च, आवस्स
ઉત્તર- અબાહ્ય શ્રુત બે પ્રકારનું કહ્યું ચરિત્ત =
છે, જેમકે આવશ્યક અને આવશ્યકથી ભિન્ન
પ્રશ્ન-તે આવશ્યક શ્રુતનું સ્વરૂપ કેવું છે?
से किं तं आवस्सयं ? आवस्सयं छन्विहं पण्णत्त, तंजहा—सामाइय, चउवीसत्थओ, बंदणयं, पडिक्कमणं, काउस्सग्गो, पच्चक्खाणं, से त आवस्सय ।
ઉત્તર– આવશ્યક શ્રુત છ વિભાગોમાં વિભક્ત છે, જેમકે– (૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ (૩) વંદના (૪) પ્રતિક્રમણ (૫) કાર્યોત્સર્ગ અને (૬) પ્રત્યાખાન. આ આવશ્યકશ્રુતનું વર્ણન છે.
– આવશ્યકવ્યાતરિક્ત શ્રુત કેટલા પ્રકારે છે ?
से कि त आवस्सयवइरितं ? आवस्सयवइरित्तं दुविहं पण्णत्तं, तंजहा कालियं च, उक्कालियं च ।।
Page #69
--------------------------------------------------------------------------
________________
ન’દીસૂત્ર
से किं तं उकालियं ? उक्कालियं अणेगविहं पण्णत्तं तं जहा - दसवेयाહિયં, પ્રિયા યિ, પુષ્પદ્મય, મદાળમુરું, વવાયં, રાયવસેળિયું, નીમિયમો, વાવા, માળવા, માચપ્પમાય, નન્ટ્રી, અનુગોનારાડું, વિલ્થો, સંતુલનેયાદિયું, ચન્દ્રા-विज्भभ्यं सूरपण्णत्ती, पोरिसिमंडलं, मण्डलपवेसो, विज्जा चरणविणिच्छओ, ગળિવિજ્ઞા, માળવિમન્ની, મળવ મત્તી, આવિસૌદ્દી, वीरागसुयं, સંછેદજી, વિહારો, ચરવિદ્દી, आउरपच्चक्खाणं, महापच्चक्खाणं, एवसेतं उकालियं । માર્ક
से किं तं कालियं ? कालियं अणेगविह 'qળાં, તંદ્દા ઉત્તરાયળાફ, રસાયો, પ્પો, વચારો, નિલી, મન્નત્તિસીહૈં, કૃલિમાલિયાડું, નમ્બૂરીવપમત્તી, ટીવસાપાવબત્તી, ચપાતી, દિયાવિ– माणपविभत्ती, महल्लियाविमाणप्पविમત્તી, મેં વૃઢિયા, વાપૂજિયા, વિવાદૃજિયા, ગળોવવાદ્, વો વવા, જોવવાળુ, धरणोववाए,
४७
ઉત્તર– આવશ્યકભિન્ન શ્રુતની પ્રરૂપણા એ પ્રકારે છે, જેમકે (૧) કાલિક– જે શ્રુત દિવસ રાત્રિના પહેલા ને ચેાથા પહેારમાં ભણાય છે. (૨) ઉત્કાલિક– જેનુ' અધ્યયન કાલિકથી ભિન્ન કાલમા ( અસ્વાધ્યાય કાલને છેડીને શેષ રાત્રિમાં અને દિનમાં ) ભણી શકાય.
પ્રશ્ન-ઉત્કાલિક શ્રુતના કેટલા પ્રકાર છે?
ઉત્તર-~~
ઉત્કાલિકશ્રુત અનેક પ્રકારે પ્રરૂપ્યુ છે, જેમકે— (૧) દશવૈકાલિક (૨) કલ્પાકલ્પ (૩) ચૂલ કલ્પશ્રુત (૪) મહાકલ્પશ્રુત (૫) ઔપપાતિક (૬) રાજપ્રશ્નીય (૭) જીવાભિગમ (૮) પ્રજ્ઞાપના (૯) મહા— પ્રજ્ઞાપના (૧૦) પ્રમાદાપ્રમાદ (૧૧) ન દી (૧૨) અનુયાગદ્વાર (૧૩) દેવેન્દ્રસ્તવ (૧૪) તંદુલવૈચારિક (૧૫) ચન્દ્ર વેધ્ય (૧૬) સૂર્યપ્રજ્ઞપ્તિ (૧૭) પૌરુષીમ’ડલ (૧૮) મડલપ્રવેશ (૧૯) વિદ્યાચરણ વિનિશ્ચય (૨૦) ગણિવિદ્યા (૨૧) ધ્યાનવિભકિત (૨૨) મરણુવિભકિત (૨૩) આત્મવિશેષિ (૨૪) વીતરાગશ્રુત (૨૫) સ લેખનાશ્રુત (૨૬) વિહારકલ્પ (૨૭) ચરણવિધિ (૨૮) આતુર પ્રત્યાખ્યાન (૨૯) મહાપ્રત્યાખ્યાન ઇત્યાદિ આવી રીતે ઉત્કાલિક શ્રુત છે.
પ્રશ્ન– કાલિક શ્રુતના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– કાલિકશ્રુતના અનેક પ્રકાર છે, જેમકે- (૧) ઉત્તરાધ્યયન (૨) દશાશ્રુતસ્કન્ધ (૩) કલ્પ બૃહત્ કલ્પ (૪) વ્યવહાર (૫) નિશીથ (૬) મહાનિશીથ (૭) ૠષિભાષિત (૮) જ શ્રૃદ્વીપ પ્રજ્ઞપ્તિ (૯) દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ (૧૦) ચંદ્રપ્રજ્ઞપ્તિ (૧૧) ક્ષુદ્રિકાવિમાન પ્રવિભકિત (૧૨) મહુલ્લિકા વિમાનપ્રવિભકિત (૧૩) અદ્ભુચૂલિકા (૧૪) વગ ચૂલિકા (૧૫) વિવાહ ચૂલિકા (૧૬) અરૂણા
Page #70
--------------------------------------------------------------------------
________________
નંદીસૂત્ર
वेसमणोववाए, वेलंधरोववाए, देविंदो-- ववाए, उट्ठाणमुयं, समुट्ठाणसुगं, नागपरियावणियाओ, निरयावलियाओ, कप्पियाओ, कप्पवडंसियाओ, पुप्फियाओ, पुप्फचूलियाओ, चण्हीदसाओ, एवमाइयाई चउरासीई पइन्नगसहस्साई भगवओ अरहओ उसहसामिस्स आइतित्थयरस्स, तहा संखिज्जाइं पइन्नगसहस्साई मभिःमगाण जिणवराणं । चोदस पइन्नगसहस्साई भगवओ वद्धमाणसामिस्स । अहवा-जस्स जत्तिया सीसा उप्पत्तियाए, वेणईयाए, कम्मियाए, पारिणामियाए, चउबिहाए बुद्धीए उपवेया तस्स तत्तियाई पइण्णगसहस्साई । पत्तेयबुद्धावि तत्तिया चेव, से तं कालियं से वं आवस्सयवइरित्तं, से तं अणंगपवि।
પપાત (૧૭) વરૂણોપાત (૧૮)ગરૂડેપપાત (૧૯) ધરપપાત (૨૦) શ્રમણે પાત (૨૧) વેલબ્ધપપાત (૨૨) દેવેન્દ્રોપાત (૨૩) ઉત્થાનકૃત (૨૪) સસુત્થાનકૃત (૨૫) નાગપરિજ્ઞાપનિકા (૨૬)નિરયાવલિકા (૨૭) કલ્પિકા (૨૮) કલ્પવતંસિકા (૨૯) પુષ્મિતા (૩૦) પુષ્પચૂલિકા (૩૧) વૃષ્ણિદશા (અંધકવૃષ્ણિદશા) ૨૩ ઈત્યાદિ. ૮૪ હજાર પ્રકીર્ણક આદિ તીર્થકર ભગવાન શ્રી કૃષભ સ્વામીના છે, સંખ્યાત સહસ્ત્ર પ્રકીર્ણક મધ્યમ તીર્થકરોના છે. અને ચૌદ હજાર પ્રકીર્ણક ભગવાન શ્રી વર્ધમાન સ્વામીના છે.
અથવા જે તીર્થકરના જેટલા શિષ્ય
ત્પતિકી, વૈનાયિકી, કર્મ જા અને પારિણમિકી, આ ચાર પ્રકારની બુદ્ધિથી યુક્ત હોય છે, તેને તેટલા હજાર પ્રકીર્ણક હોય છે. પ્રત્યેકબુદ્ધ પણ તેટલાજ હોય છે. આ કાલિકશ્રુત છે. આ રીતે આ આવશ્યવ્યતિરિક્ત શ્રુતનું વર્ણન થયુ. આ રીતે આ અન પ્રવિષ્ટદ્યુતનું પણ સ્વરૂપ સંપૂર્ણ થયુ.
પ્રશ્ન– અપ્રવિષ્ટ કૃતના કેટલા પ્રકાર છે ?
૨રૂક. જે તે વિટં? ચંવ – ૧૩૫.
लसविहं पण्णचं, तंजहा-आयारों १, सूयगडो २, ठाणं ३ समवाओ ४, विवाहपन्नत्ती ५, नायाधम्मकहाओ ६, उवासगदसाओ ७, अंतगडदसाओ ८, अणुत्तरोववाइयदसाओ ९, पाहावागरणाई १०, विवागहरा ११, दिहिवाओ
ઉત્તર– અ પ્રવિણ શ્રત બાર પ્રકારે વર્ણવ્યું છે, જેમકે– (૧) આચારાડુ (૨) સૂત્રકૃતા (૩) સ્થાના (૪) સમવાયા (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ-ભગવતી (૬) જ્ઞાતાધર્મકથા (૭) ઉપાસક દશા (૮)અંતકૃતદશા (૯) અનુરોપપાતિક દશા (૧૦) પ્રશ્નવ્યાકરણ (૧૧) વિપાક (૧૨) દષ્ટિવાદા.
૨૩૬,
દ્વાદશાંગનું વર્ણન. મારે ? સાયરે જે ૧૩૬. પ્રશ્ન– આચાર નામક અંગનું સ્વરૂપ समणाणं निम्गंयाणं आयारगोयरविणय- छे ?
Page #71
--------------------------------------------------------------------------
________________
ન’દીસૂત્ર
dusefear भासा अभासा चरणकरणजायामायावित्तीओ आवविज्जति । से समास पचविहे पण्णचे, तं जहाનળયાર, સંસાર, ચરિત્તા, તવાયારે, વરિયાયારે 1
आयारे णं परिता वायणा, सखेज्जा अणुओगदारा, सखिज्जा वेढा, सखेज्जा सिलोगा, संखिज्जाओ निज्जुत्तीओ, संखिज्जाओ संगणीओ, सखिज्जाओ पडिवत्तीओ |
सेणं अनुयाए पढमे अंगे, दो સુચવવુંધા, પાવીસ અમચળા, પંચાसी उद्देणकाला पचासीइ समुद्देसणकाला, अट्टारंसपय सहस्सा परगेणं, सखिज्जा अवखरा, अनंता गमा, अनंता પદ્મવા, પરિત્તા તન્ના, સાંતા ચાવરા, सासयकडनिवद्ध निकाइया जिणपण्णत्ता भावा आघविंज्जन्ति परुविज्जन्ति, दंसिज्जन्ति, निंद सिज्जन्ति ।
૪૯
ઉત્તર— આચારાઙ્ગસૂત્રમાં શ્રમણનિર્ગુન્થાના આચાર્– ગાચર-ભિક્ષાને ગ્રહણ કરવાની વિધિ, વિનય, વિનયનું ફળ,કમ ક્ષયાદિ, ગ્રહણ અને આસેવન રૂપ શિક્ષા, અથવા શિષ્યને સત્ય તથા વ્યવહાર ભાષા ગ્રહણ કરવા ચેાગ્ય છે અને મિશ્ર તથા અસત્ય ભાષા ત્યાજ્યછે, ચરણ–વ્રતાદિ, કરણ-પિડવિશુદ્ધિ આદિ, યાત્રા-સ યમયાત્રા, માત્રા-સયમના નિર્વાહમાટે પરિમિત આહાર કરવેા, વિવિધ પ્રકારના અભિગ્રહ ધારણ કરવા, વિગેરે વિષયાનુ વર્ણન કર્યું છે. તે આચાર સ ક્ષેપમા પાચ પ્રકારના છે, જેમકે– જ્ઞાનાચાર, દનાચાર, ચારિત્રાચાર તપઆચાર, વીર્યાચાર
આચારાડુ સૂત્રમા પરિમિત વાચનાએ, સ ખ્યાત અનુયાગદ્વારા, સખ્યાત વેઢા-છંદો, સ ખ્યાત શ્ર્લોકો, સ ખ્યાત નિયુક્તિએ, અને સ ખ્યાત પ્રતિપત્તિ છે. તે આચારાષ્ટ્ર ખાર અ ગામા પ્રથમ અગ છે. તેમા એ શ્રુતસ્કન્ધા છે, પચ્ચીશ અધ્યયને છે અને ૮૫ ઉદ્દેશનકાલ તથા ૮૫ સમુદ્દેશન કાલ છે, પદ્મપરિમાણુમા ૧૮ હજાર પદો, સખ્યાત અક્ષર, અન ત ગમ અર્થાત્ અન ત અર્ધાંગમ, અન ત પર્યાય, પરિમિત ત્રસ અને અન ત સ્થાવરનુ પ્રતિપાદન છે શાશ્ર્વત-ધર્માસ્તિકાયાદિ, કૃત-પ્રયાગજ-ઘટાઢિ, વિશ્રસા-સ ધ્યા, વાદળાદિને રગ, આ સતુ સ્વરૂપ વ બ્યુ છે નિયુક્તિ, સંગ્રહણી, હેતુ, ઉદાહરણ આદિ અનેક પ્રકારથી દૃઢ કરેલ જિનપ્રઞપ્ત ભાવ સામાન્ય રૂપથી કહ્યા છે, નામાદિથી પ્રજ્ઞાપિત કરેલા છે પ્રરૂપિત કરેલા છે, ઉપમાન તથા નિગમનાઢિથી નિદર્શિત ઉપદર્શિત કરેલા છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
૫૦
से एवं आया, एवं नाया, एव વિચા, एव चरणकरणपरूवणा થાવિજ્ઞફ । તે શું આયારે ।!
१३७. से किं तं सूयगडे ? सूयगडे णं लोए सूइज्जइ, अलोए सूइज्जइ, लोयालोए सूइज्जइ. जीवा सइज्जंति, अजीवा सूइज्जति, जीवाजीवा सइज्जति, ससमए સત્ન, પર્સમÇ સખ્ખર, સમયપ— रसमए सूज्जइ ।
सूगडे णं असीयस किरियावाह्रसयस्स,चउरासीइए अकिरियाबाईणं, सत्तट्टीए अण्णाणियवाईणं, वत्तीसाए वेणवईणं, ति तेसठाणं पासंडियसयाणं वह किच्चा ससमए ठाविज्जइ ।
–
सूयगडे णं परित्ता वायणा, संखिज्जा अणुओगदारा, संखिज्जा वेढा, संखेज्जा सिलोगा, संखिज्जाओ निज्जुतीओ, सखिज्जाओ संगहणीओ, सखिज्जाओ पडिवत्तीओ ।
से णं अंगट्टयाए विए अंगे, दो सुयवसंधा, तेवीसं अज्मभ्यणा, तित्तिस उद्देसणकाला, तित्तिसं समुदे - सणकाला, छत्तीसं सहरसाई पग्गेणं, संखिज्जा अक्सरा, अनंता મા, ગાંતા પત્ની, પરિત્તા તતા, अनंता थावरा, सासयकडनिवद्धनि
C
૧૩૭.
નંદીસૂત્ર
તેના
આચારાંગતે ગ્રહણ કરનારા, અનુસાર ક્રિયા કરનારા, આચારની સાક્ષાત્ મૂર્તિ ખની જાય છે, તે ભાવોના જ્ઞાતા, વિજ્ઞાતા ખની જાય છે. આ રીતે આચારન સૂત્રમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ પ્રમાણે આચારાનુ સ્વરૂપ વર્ણવ્યુ છે.
પ્રશ્ન- સૂત્રકૃતાસૂત્રમા કયા વિષયનું વર્ણન કર્યું છે ?
ઉત્તર · સૂત્રકૃતાર્દ્ર સૂત્રમાં ષવ્યાત્મક લાક સૂચિત કરાય છે. અલાક સૂચિત કરાય છે. લેાકાલેાક સૂચિત કરાય છે. આ રીતે જીવ અજીવ, જીવાજીવની સૂચના કરાય છે. તેમજ સ્વસમય પરસમય અને સ્વ-પર સમયની સૂચના કરાય છે. સૂત્રકૃતામા ૧૮૦ ક્રિયાવાદીઓના, ૮૪ અક્રિયાવાદીઓના, ૬૭ અજ્ઞાનવાદીઓના, અને ૩૨ વિનયવાદીએના, એ પ્રમાણે ૩૬૩ પાણ્ડિના મતના નિરાકરણ કરીને સ્વસિદ્ધાંતની સ્થાપના કરવામાં આવી છે.
સૂત્રકૃતામાં પરિમિત વાચનાએ, સખ્યાત અનુયાગદ્વાર, સંખ્યાત વેઢા-છંદ, સખ્યાત શ્ર્લેાકા, સંખ્યાત નિર્યુક્તિઓ, સ ખ્યાત સ ગ્રહણીએ અને પ્રતિપત્તિઓ છે.
સખ્યાત
આસૂત્રકૃતા અંગેની દૃષ્ટિએ બીજું છે, તેમાં એ શ્રુતન્ય અને ૨૩ અધ્યયના છે. ૩૩ ઉદ્દેશન કાલ અને ૩૩ સમુદ્દેશનકાલ છે. સૂત્રકૃતાઙ્ગનુ પદ્મપરિમાણુ ૩૬ હજાર છે. તેમાં સખ્યાત અક્ષર, અન'તગમ, અનંત પર્યાય, પરિમિતત્રસ, અનત સ્થાવર છે. એમાં શાશ્વત, નિષદ્ધ, અને નિકાચિત એવા તીર્થંકર ભગવાન્ દ્વારા ઉપદિષ્ટ ભાવાનુ કથન,
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૧
પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન, તથા ઉપદર્શન કરેલ છે.
નદીસૂત્ર
काइया जिणपण्णत्ता भावा आघविज्जन्ति, પવિત્તિ, પવિનંતિ áસિત્ત, નિર્વસિનિ, ઉર્વસિન્તિ !
से एवं आया, एवं नाया, एवं विण्णाया एवं चरणकरणपरूवणा आपविज्जइ, से तं सूयगडे
આવી રીતે સૂત્રકૃતાંગનું અધ્યયન કરનારા તદ્રુપ (સૂત્રગત વિષયમાં તલ્લીન હોવાથી તન્મય) બની જાય છે, જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આવી રીતે આ સૂત્રમાં ચરણ-કરણની પ્રરૂપણ કરાય છે. આ સૂત્રકૃતાગનું વર્ણન છે.
૨૮. તે જિં તું ? છે જે જીવ
વિન્તિ, મલવા વિનંતિ, વાવ વિનન્તિ, સાપ કવિ
, પરમ વિજ્ઞs, સલમपरसमए ठाविज्जइ, लोए ठाविज्जइ, अलोए ठाविज्जइ, लोयालोए ठाविज्जइ ।
૧૩૮. પ્રશ્ન– સ્થાનાગસૂત્રમાં કયા વિષયનું વર્ણન છે ?
ઉત્તર-સ્થાનાંગસૂત્રમાં જીવની સ્થાપના અજીવની સ્થાપના તથા જીવાજીવની સ્થાપના કરાય છે. સ્વસમય- જૈન સિદ્ધાંત, પરસમયજૈનેતર સિદ્ધાંત, સ્વ-પરસમય– જૈન અને જૈનેતર બંને પક્ષની સ્થાપના કરવામાં આવી છે. લેક, અલેક અને લોકાલોકની સિદ્ધિ કરવામાં આવી છે.
છે જે દં, ST, શેઢા, सिहरिणी, पन्भारा, कुंडाई, गुहाओ, आगरा, दहा, नईओ आपविजन्ति, ठाणे णं एगाइयाए एगुत्तरियाए वुड्डीए दसट्ठाणगविचडियाणं भावाणं परूवणा आघविज्जइ ।
સ્થાનાંગ સૂત્રમાં ટેક (છિન્નતટ), ફૂટ (પર્વત ફૂટ), પર્વત, શિખરી, પ્રાગ્લારફૂટની ઉપર કુ સમાન અથવા પર્વત ઉપર હસ્તિકુંભની આકૃતિ સમાન કુષ્ણ, કુંડ, ગુફાઓ, ખાણું, પુંડરિક આદિ હૃદ, તથા ગંગા આદિનદીઓનું પ્રરૂપણ કરવામાં આવેલ છે. સ્થાનાંગમાં એક થી લઈને અનુક્રમથી દશ પર્યન્ત વૃદ્ધિ પામતા ની પ્રરૂપણા કરેલી છે.
ठाणे णं परित्ता वायणा, संखेजा अणुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ निजुत्तीओ, संखेज्जाओ संगहणीओ, संखेज्जाओ
સ્થાનાંગસૂત્રમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયેાગ દ્વારે, સંખ્યાત વે, સંખ્યાત શ્લેકે, સંખ્યાત નિર્યુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
પર
से णं अंगट्टयाए तड़ए अंगे, एगे सुयक्संधे, दस अभयणा, एगवीसं उद्देसणकाला, एगवीस समुदेसणकाला, वावत्तरिपयसहस्सा पयग्गेणं, संखेज्जा अक्खरा, अनंता गमा, अनंता पज्जवा, परिता तसा, अनंता थावरा, सासयasनिवद्धनिकाइया जिणपन्नत्ता भावा आय विज्जन्ति पन्नविज्जन्ति, परुविज्जन्ति दंसिज्जन्ति, निदसिज्जन्ति, उवदंसिजन्ति
से एवं आया, एवं नाया, एवं विष्णाया, एवं चरणकरणपरूवणा आयचिज्जइ । से तं ठाणे |
१३९. से किं तं समवाए ? समवाए णं जीवा समासिज्जन्ति, अजीवा समासिज्जन्ति, जीवाजीवा समासिज्जन्ति, ससमए समासिज्जइ, परसमए समासिज्जड, ससमय परसमए समासिज्जइ, लोए समासिज्जइ, अलोए समासिज्जइ, लोयालोए समासिज्जइ ।
समवाए णं एगाइयाणं एगुत्तरियाणं ठाणसयविवड्डियाणं भावाणं परूवणा Cafers | दुवालसविहस्स य गणिपिडगस्म पल्लवग्गो समासिज्जइ, समवायस्स णं परित्ता वायणा, संखिज्जा अणुओगद्वारा, संखिज्जा वेढा, संखिज्जा सिलोगा, संखिज्जाओ निज्जुत्तीओ, "खिज्जाओ संगहणीओ, संखिज्जाओ पडिवत्तीओ ।
ન’દીસૂત્ર
તે અંગામા ત્રીન્તુ અંગછે. તેમા એક શ્રુતસ્કન્ધ અને દશ અધ્યયના છે. ૨૧ ઉદ્દેશન अस, २१ समुदेशन अब छे. यह परिभाણથી પદોની સંખ્યા છર હજાર છે. સંખ્યાત अक्षर, अनंत गभ छे. मनत पर्याय, પરિમિત ત્રસ અને અનત સ્થાવર છે. शाश्वत, तु, निषद्ध, निशचित निधित लावा हेला छे, तेगोनु प्रज्ञायन, प्रयाणु, ઉપદ્યન, નિદર્શન કરવામાં આવેલ છે.
१३८.
આ સ્થાનાગનું અધ્યયન કરનારા તદાત્યરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આરીતે ઉકત અંગમાં ચરણ-કરણાનુયાગની પ્રરૂપણા કરી છે. આ સ્થાનાંગ સૂત્રનુ વર્ણન છે
પ્રશ્ન- સમવાયાંગસૂત્રમા કયા વિષયનું વર્ણન છે ?
ઉત્તર- સમવાયાંગસૂત્રમા યથાવસ્થિત રૂપથી જીવ, અજીવ અને જીવાજીવને સમીચીન રૂપે મેધ કરાવવામાં આવ્યો છે સ્વદર્શન, परदर्शन, स्व-परदर्शन नो बोध राय छे. લેક, લેાક અને લેાકાલેકના સમ્યક્ મેધ કરાય છે.
સમવાયાગમાં એકથી વૃદ્ધિ કરતાં સો સ્થાન સુધી પદાર્થાંની પ્રરૂપણા કરેલી છે. દ્વાદશાંગ ગણિપિટકનું સંક્ષેપમા વર્ણન કર્યુ છે.
સમવાયાગમાં પરિમિત વાચના, સખ્યાત અનુયાગ દ્વારા, સખ્યાત વેઢા, સ ખ્યાત सोम, सभ्यात नियुक्तिमो, संख्यात ઞ'ગ્રહણીએ, મ ખ્યાત પ્રતિપત્તિઓ છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર
सेणं अंगट्टयाए चउत्थे अंगे, एगे सुयक्संवे, एगे अकणे, एगे उसका, एगे समुद्देसणकाले, एगे चोयाले ससहस्से पयग्गेणं, संखेज्जा અવલરા, અન્તા ના, ગળતા પખવા, परित्ता तसा, अनंता थावरा, सासयक
निवद्धनिकाइया जिणपण्णत्ता भावा आघविज्जति, पण्णविज्जति परूविज्जन्ति, दसिज्जन्ति, निंदंसिज्जन्ति, उवदंसिज्जन्ति ।
से एवं आया, एवं नाया, एवं विष्णाया, एवं चरणकरणपरूवणा आघविंज्जइ से त्तं समवाए |
૨૪૦. સે જિં તું વિવાદે ? વિવાદે ળનીવા विहिज्जन्ति, अजीवा विआहिज्जन्ति, जीवाजीवा विहिज्जन्ति, ससमए विआ - ષ્નિર, પરામણ વિíફ્રેન, સસમયपरसमए विहिज्जइ, लोए विभहिज्जइ, अलोए विआहिज्जइ, लोयालीए दिआहिज्जइ, विवाहस्स णं परित्ता संखिज्जा વયળા, अणुओगदारा, संखिज्जा वेढा, संखिज्जा सिलोगा, सखिज्जाओ निज्जुत्तीओ, सखिज्जाओ संगणीओ, संखिज्जाओ पडिवत्तीओ ।
'
से णं अंगट्टयाए पंचमे अंगे, एगे सुक्खंधे, एगे साइरेगे अच्कयणसए, दस उद्देगसहस्साई, दस समुद्देससहस्सा, छत्तीस वागरणसहस्साई,
૧૪૦.
પ૩
તે ખાર અંગેામાં ચેાથું અંગ છે. એક શ્રુતસ્કન્ધ, એક અધ્યયન, એક ઉદ્દેશન કાલ અને એક સમુદ્દેશન કાલ છે પદ્મ પરિમાણુ એક લાખ ૪૪ હજાર છે સખ્યાત અક્ષર, અન ત ગમ, અનંત પર્યાય, પરિમિત ત્રસ, અનંત સ્થાવર, તથા શાશ્ર્વત—કૃત-નિષ્ઠદ્ધનિકાચિત–જિનપ્રરુપિત ભાવાનું પ્રરુપણ, દર્શીન, નિદન અને ઉપદન કરવામાં આવ્યુ છે
સમવાયાગના અધ્યેતા તદાત્મરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે આ રીતે સમવાયાંગમાં ચરણ-કરણની પ્રરૂપણા કરીછે. આ સમવાયાંગને પરિચય છે
પ્રશ્ન— વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમા કયા વિષયનુ વર્ણન છે ?
ઉત્તર~~ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં જીવઅજીવ, જીવાજીવની વ્યાખ્યા કરવામાં આવી છે સ્વસમય, પરસમય અને સ્વ-પરસમયની વ્યાખ્યા કરવામાં આવી છે લેાક, અલેક અને લેાકાલેાકના સ્વરૂપનુ વ્યાખ્યાન કરવામાં આવ્યુ છે
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં પરિમિત વાચ ના, સ ખ્યાત અનુયાગદ્વારા, સુખ્યાત વેઢા, સખ્યાત શ્ર્લેાકા, સખ્યાત નિયુ་કિતએ, સખ્યાત સગ્રહણીએ અને સખ્યાત પ્રતિપત્તિએ છે
અ'ગશાસ્ત્રોમાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ પાંચમું અંગ છે. એક શ્રુતસ્કન્ધ, એક સાથી કાઇક અધિક અધ્યયના, ૧૦ હજાર ઉદ્દેશક, ૧૦ હજાર સમુદ્દેશક, ૩૬ હજાર પ્રશ્નોત્તર અને એ લાખ અઠ્ઠાવીસ હજાર પદાગ્રથી પદ
Page #76
--------------------------------------------------------------------------
________________
૫૪
दो लक्खा अट्ठासीईं पयसहस्साई पयग्गेणं, संखिज्जा अक्खरा, अणन्ता गमा, अणता પદ્મા, પરિત્તા તતા, બળતા ચાવરા, सासयकडनिवद्धनिकाइया, जिणपण्णत्ता भावा आघविज्जन्ति, पण्णविज्जन्ति, વિખંતિ, કૃસિષ્નત્તિ, નિયંસિન્નત્તિ, उदसिज्जति ।
से एवं आया, एवं नाया, एवं विष्णाया । एवं चरणकरणपरूवणा आघविज्जर से विवाहे ।
१४१. से किं तं नायाधम्मकहाओ ? नायाधम्मकहाणं नायाणं नगराई, उज्जाणाई, મેચા, વસંહારં, સમોસરખારૂં, રાવાળી, અમ્માપિયરો, ધમ્મારયા, धम्मकाओ, इहलोइयपरलोइया इड्डिવિસેલા, મૌરિચાચા, પુષ્પનાબો, પરિયા, સુચા, તવોવદાળાŽ, संलेडणाओ, भापच्चक्खाणाई, पाओવામળાફેંક દેવળોમાર્ં, જીરુપचायाइओ; पुणवोहिलाभा, અંતરિयाओ य आघविज्जति ।
दस धम्मकहाणं वग्गा, तत्थ णं - एगमेगाए धम्मकहाए पंच-पंच अक्खाइयासयाई, एगमेगाए अक्खाइ - याए पंच-पंच उचक्खाइयासयाई. एगमेगाए उबक्खाइयाए पंच-पंच अक्खाइयउवक्खाइयासयाई । एवमेव सपुव्यावरेणं अद्धट्ठाओ कहाणगको
૧૪૧.
નદીસૂત્ર
પરિમાણુ છે. સખ્યાત અક્ષર, અનંત ગમ અને અન ત પર્યાય છે. પરિમિત ત્રસ, અનત સ્થાવર, શાશ્ર્વત, કૃત, નિખ‰, નિકાચિત, જિનપ્રજ્ઞપ્ત ભાવાનું કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણુ, દન, નિદર્શન અને ઉપન્ન ન કર્યું છે,
વ્યાખ્યાજ્ઞપ્તિના પાઠક તદાત્મરૂપ અની જાય છે. તેમજ જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. આ રીતે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમા ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ વ્યાખ્યાપ્રકૃપ્તિનુ સ્વરૂપ છે.
પ્રશ્ન- જ્ઞાતાધર્મકથામાં કયા વિષયનું વર્ણન છે ?
ઉત્તર-~~ જ્ઞાતાધર્મકથાસૂત્રમાં જ્ઞાતા ( ઉદાહરણ રૂપ વ્યકિતએ ) ના, નગરા, ઘાના, ચૈત્યે, યક્ષાયતના, વનખડા, ભગવાનનુ સમવસરણુ, રાજા, માતા–પિતા, ધર્માચા, ધમકથા, આ લોક અને પરલેાક સ'ખ'ધી વિશિષ્ટઋદ્ધિ, ભાગના પરિત્યાગ, દીક્ષા, પર્યાય, શ્રતનું અધ્યયન, ઉપધાન-તપ, સલેખના, ભકતપ્રત્યાખ્યાન, પાદ પાપગમન, દેવલેાકમાં જવું, પુનઃ સુકુળમાં ઉત્પન્ન થવું પુન: ખેાધિના લાભ અને અંતક્રિયાએ ( મેાક્ષની પ્રાપ્તિ ) ઇત્યાદિ વિષયેાનુ' વર્ણન છે.
ધમ કથાઓના ૧૦ વર્ગ છે. તેમાં એક-એક ધર્મકથામાં પાંચસે-પાંચસે આખ્યાયિકાઓ છે, એક-એક આખ્યાયિ કામાં પાંચો-પાંચસેા ઉપાખ્યાયિકાઆ છે અને એક-એક ઉપાખ્યાયિકાઓમાં પાંચસે પાંચસા આખ્યાયિકા—ઉપાખ્યાયિકાઓ છે. આ રીતે પૂર્વાપર બધા મેળવવાથી સાડાત્રણ
Page #77
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર
डीओ हवंति त्ति समक्खायं ।
नायाधम्मकहाणं परित्ता वायणा, संखिज्जा अणुओगदारा, संखिज्जा वेढा, संखिजा सिलोगा. संखिज्जाओ निज्जुतीओ, संखिजाओ संगठणीओ, संखिजाओ पडिवत्तीओ |
सेणं अंगाए छट्ठे अंगे, दो सुयक्संधा, एगूणवीसं अमभ्यणा एगूणवीस उणकाला, संखेज्जाई पसहरुलाई पयग्गेणं, संखेज्जा अक्खरा, अनंता गमा, अनंता पज्जवा, परित्ता तसा, अनंता थावरा, सासयकडनिवद्धनिकाइया जिणपण्णत्ता भावा आवविज्जति, पण्णविज्जंति, परुविज ति दंसिज्जति, निदंसिज्र्ज्जति उदेसिज्जति ।
से एवं आया, एवं नाया, एवं विष्णाया, एवं चरणकरणपरूवणा आघविज्जइ । सेतं नायाधम्मकहाओ ।
१४२. से किं तं उवासगदसाओ ? उवासगदसासु णं समणोवासयाणं नगगई, उज्जाणाई, चेहयाई, वणसंडाई, समोसरणाई, रायाणो, अम्मापियरो, धम्मायरिया, धम्मकहाओ, इहलोइयपरलोइया डिविसेसा, भोगपरिच्चाया, पन्च - ज्जाओ, परिआगा, सुयपरिग्गहा, तोवहाणाई, सीलव्यय-गुण- वेरमणपच्चक्खाण-पोसहोववास पडिवज्जणया, पडिमाओ, उवसग्गा, सलेहणाओ, भत्तपच्चक्खाणाई, पाओवगमणाई, देवलोगगमणाई मुकुलपच्चायाईओ, पुण
रोड स्थान छे, छे.
જ્ઞાતાધર્મ કથામા પરિમિત વાચના, . सांध्यात - अनुयोगद्वारो, संख्यात वेढी, સખ્યાત લાકો, સ ખ્યાત નિર્યુક્તિએ, સ ખ્યાત સંગ્રહણીએ અને પ્રતિપત્તિએ છે.
સુખ્યાત
}
१४२.
૫૫
"
અગેાની અપેક્ષાએ જ્ઞાતાધર્મ કથાંગ છઠ્ઠું छे. मे श्रुत न्धु, १८ अध्ययन, १८ ઉદ્દેશનકાળ, ૧૯ સમુદ્દેશનકાળ, સખ્યાત સહસ્ર પદ પરિમાણુ છે, આ રીતે સખ્યાત अक्षर, अनंतराम, अनंत पर्याय छे. પરિમિત ત્રસ, અન ત સ્થાવર અને શાશ્ર્વત, हृत, निगद्ध, निशयित, निनप्रतिपादित लावोनु थन, अज्ञायने, अ३पशु, निदर्शन અને ઉપદન કરવામાં આવ્યુ છે.
ઉક્ત અંગના પાઠક તદાત્મકરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા થઇ જાય છે. આ રીતે જ્ઞાતાધર્મ ક્થામાં ચરણ–કરણની પ્રરૂપણા કરી છે. આ જ્ઞાતાધ કથાનુ' સ્વરૂપ છે.
પ્રશ્ન-ઉપાસકઢશાગસૂત્રમાં કયા વિષયનુ' વર્ણન છે ?
उत्तर-- उपास उद्दशांगमा श्रवशेपाय ेोनां नगर, उद्यान, शैत्या-व्य तरायतना, वनडे, सभवसरणु, शन्न, भातापिता, धर्भायार्य, धर्म था, आसो भने પરલેાક સંબધી વિશિષ્ટ ઋદ્ધિ, ભોગ-પરિત્યાગ दीक्षा, सयभनी पर्याय, श्रुतनु अध्ययन, उपधानतथ, शीसत्रत, गुणुव्रत, विरभणुव्रत, પ્રત્યાખ્યાન, પૌષધેાપવાસ તથા પ્રતિમાઓને धारणु श्वानु', उपसर्ग, सोना, अनशन, પાદપેાપગમન, દેવલેાકગમન, પુનઃ સુકુળમાં જન્મ, પુન એધિના લાભ
Page #78
--------------------------------------------------------------------------
________________
નદી
*
वोहिलाभा, अंतकिरियाओ य आघ- અને અંતકિ ઇત્યાદિ વિષયનું વર્ણન છે. विज्जति ।
उवासगदसाणं परित्ता वायणा, ઉપાસક દશાંગની પરિમિત વાચનાઓ, संखेज्जा अणुभोगदारा, संखेज्जा वेढा, સંખ્યાત અનુયોગકારો, સંખ્યાત વેઢે, संखेज्जा सिलोगा, संखेज्जाओ निज्जु- સખ્યાત કે, આ ખ્યાત નિર્યુક્તિઓ,
સખ્યાત સંગ્રહણીઓ અને સંન્યાત त्तीओ, संखेज्जाओ संगहणीओ संखे
પ્રતિપત્તિઓ છે. ज्जाओ पडिवत्तीओ। से गं अंगठ्याए सत्तमे अंगे,
તે અંગોમાં સાતમું અગ છે તેમાં મુ , રસ કમળા , વરી
એક શ્રુતસ્કંધ, ૧૦ અધ્યયન. ૧૦ ઉદ્દેશ
નકાળ, ૧૦ સમુદેશનકાળ છે પદપરિમાણથી उदेसणकाला, दस समुहेसणकाला, सखेज्जा पयसहस्सा पयग्गेणं, संखेज्जा
સંખ્યાત સહસ્ત્રપદ છે સંખ્યાત અક્ષર,
અનંતગમ અને અનત પર્યાય છે. પરિમિત अखरा, अणन्ता गमा, अणंता पज्जवा,
ત્રસ, અનંત સ્થાવર, શાશ્વત, કૃત, નિબદ્ધ, परित्ता तसा, अणंता थावरा, નિકાચિત, જિનપ્રતિપાદિત ભાવોનું સામાન્ય सासयकडनिवडनिकाइया जिणपण्णत्ता ને વિશેષરૂપથી કથન, પ્રરૂપણ, પ્રદર્શન. મા વિસ્તિ, વિન્તિ, નિદર્શન, ઉપદન, કર્યું છે વિના, હંસન્નત્તિ, નિરિત્તિ, હરિદત્ત ! से एवं आया, एवं नाया, एवं
તેનુ સમ્યફતે અધ્યયન કરનારા તપ विन्नाया, एवं चरणकरणपरूवणा आघ- આત્મા, ગાતા, વિજ્ઞાતા બની જાય છે. ઉપविज्जइ, से त्तं उवासगदसाओ। "
સક દશામા ચરણ-કરણની પ્રરૂપણ કર
વામાં આવી છે આ ઉપાસક શ્રુતને વિષય છે. ૬૪રૂ. જ તે વ્રતનો ? અંત:- ૧૪૩ પ્રશ્ન– અતકૃદશા સૂત્રમાં કયા दसामु णं अन्तगडाणं नगराई, उज्जा
વિષયનું વર્ણન છે ? णाड, चेड्याइं वणगंडाई, समोसरणाई, ઉત્તર- અંતકૃદશામાં અંતકૃત એટલે रायाणो, अम्मापियरो, घरमायरिया, જન્મમરણ રૂપ સંસારનો અ ત કરનાર મહાधम्मकहाओ, इहलोटय-परलोइया इड्डि- પુરુષોના નગરે, ઉદ્યાનો, ચિત્યો, વનડે, विसेसा, भोगपरिचागा, पञ्चज्जाओ, સમવસરણ, રાજા, માતા-પિતા, ધર્માચાર્ય, પાિ, સુરિશa, તન્નાભાઉં, ધર્મકથા, આ લોક અને પરલોકની વિશિષ્ટसंलेदणाओ, भत्तपञ्चक्खाणाई, पाओ
દ્ધિ, ભેગનો પરિત્યાગ, દીશા, સયમवगमणाई, अन्तकिरियाओ आध
• પર્યાય, શ્રુતનુ અધ્યયન, ઉપધાનતપ, સલેવિડીત
ખના, ભક્ત–પ્રત્યાખ્યાન, પાદપેપગમન, અતકિયા આદિ વિષયેનું વર્ણન છે
Page #79
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર
:
अंतगडदसासु णं परित्ता वायणा, सखिज्जा अणुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिंलोगा, संखेज्जाओ निज्जुतीओ, संखेज्जाओ संगहणीओ, संखेज्जाओ पडिवत्तीओ |
से णं अंगट्टयाए अट्टमे अगे, ો સુચવવુંછે, અઢ વા, અનુ ઉદેસ– णकाला, अट्ठ समुद्देसणकाला, संखेज्जा पयसहस्सा पयग्गेणं, संखेज्जा अक्खरा, अनंता गमा, अनंता पज्जवा, परित्ता તા, બળતા ચાવરા, સાસચઽનિય
निकाइया जिणपण्णत्ता भावा आघविज्जति, पण्णविज्जंति, परुविज्जति, હંસન્નતિ, નિયંસિગ્નન્તિ, વૃત્તિન્તિ ।
से एव आया, एवं नाया, एवं
विष्णाया । एव चरणकरणपरूवणा आघविज्जइ, से त्तं अन्तगडदसाओ ।
१४४. से किं तं अणुत्तरोववाइयदसाओ ? अणुतरोववाइयदसासू णं अणुत्तरोववा - રૂપાળું નાડું, ઉનાળાË, વેચા, ચળરાંડા, સમોસરળાયું, રાચાળો, અમ્માપિયરો, ધમ્મારિયા, ધર્મकहाओ इहलोइयपरलोइया इड्डिविसेसा, મૌલાના, પન્વનામો, રિયા, ફ્યુચરિપદા, તવોવાળાક, પવિમાનો, જીવતા, સંછેદળો,મત્તપન્નધલાળા, पावगमणाड, अणुत्तरोववाइयत्ते उववत्ती सुकुलपच्चायाईओ वोठिलामा, अंतर्किरियाओ आवविति । अणुत्तरोववाड
सासु ण परित्ता वायणा, संखेज्जा
૧૪૪.
૫૭
અંતકૃદ્ઘશામાં પિપમિત વાચનાઓ, સખ્યાત અનુયાગદ્વારા, સખ્યાત છંદો, સંખ્યાત શ્ર્લા, સખ્યાત નિચું ક્તિએ, સંખ્યાત સંગ્રહણીએ અને સખ્યાત પ્રતિપત્તિ છે.
દ્વાદશાંગીમાં તે આઠમું અડુ છે, એક શ્રુતસ્કન્ધ, આઠવર્ગ, આઠ ઉદ્દેશનકાલ, આઠે સમુદ્દેશન કાલ છે. સંખ્યાત સહસ્ર પ પરિમાણ છે. સંખ્યાત અક્ષર, અનંત ગમ, અન ત પર્યાય છે. પરિમિત ત્રસ, અનંત સ્થાવર, શાશ્વત, કૃત, નિષદ્ધ, નિકાચિત, જિનપ્રજ્ઞપ્ત ભાવો કહ્યાં છે તથા તેનું પ્રજ્ઞાપન, પ્રરૂપણુ, દન, નિર્દેશન અને ઉપન્ન ન કરવામાં આવ્યુ છે. આ સૂત્રનુ અધ્યયન કરનારા તદાત્મરૂપ, જ્ઞાતા, વિજ્ઞાતા બની જાય છે. આ રીતે ઉક્ત અદ્ભુમાં ચરણકરણની પ્રરૂપણા કરી છે. આ અંતકૃદ્દશાનું સ્વરૂપ છે
પ્રશ્ન- અનુત્તરૌપપાતિક દશા સૂત્રમાં કયા વિષયનું વર્ણન છે ?
અનુત્તર
ઉત્તર- અનુત્તરૌપપાતિક દશા સૂત્રમાં વિમાનામાં ઉત્પન્ન થનારા પુણ્યાત્માએના નગરા, ઉદ્યાના, ચૈત્યેા, વનખડા, સમવસરણુ, રાજા, માતા-પિતા, ધર્માચાર્ય, ધર્મ કથા, આ લોક પરલોક સંબધી ઋદ્ધિવિશેષ, ભાગેાના પરિત્યાગ, દીક્ષા, સચમ, પર્યાય, શ્રુતનું અધ્યયન, ઉપધાન તપ, પ્રતિમાગ્રહણુ, ઉપસ, અતિમ સલેખના, ભક્ત–પ્રત્યાખ્યાન. પાદપે પગમન તથા મૃત્યુ પશ્ચાત્ અનુત્તર વિમાનેમાદેવ રૂપમાં ઉત્પત્તિ, પુનઃચવીને સુકુળની પ્રાપ્તિ, એપ્રિલાભ અને અ તક્રિયાદિનુ કથન છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
૫૮
નંદીસૂત્ર अणुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा અનુત્તરીયપાતિક શાસ્ત્રમાં પરિમિત सिलोगा, संखेज्जाओ निज्जुत्तीओ,
વાચના,સંખ્યાત અનુગાર, સંખ્યાત संखेज्जाओ रांगहणीओ, संखेज्जाओ
વેઢ, સંખ્યાત લે. સંખ્યાત નિર્યુક્તિઓ
સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પવિત્તીયો !
પ્રતિપત્તિઓ છે. से णं अंगट्टयाए नवमे अंगे, અનુત્તરપપાતિકદશા સૂત્ર અોમાં एगे सुयक्खंधे, तिन्नि वग्गा, तिम्नि નવમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કન્ધ છે. उद्देसणकाला, तिम्नि समुद्देसणकाला,
ત્રણ વર્ગ, ત્રણ ઉદ્દેશનકાલ, ત્રણ સમુદેશન
કાલ છે. પદ પરિમાણથી સંખ્યાત સહસ્ત્ર संखेज्जाई पयसहस्साई पयग्गेणं,
પદો છે. સખ્યાત અથર, અનંત ગમ, અનંત संखेज्जा अक्खरा, अणन्ता गमा,
પર્યાય છે. પરિમિત ત્રસ તથા અનંત अणन्ता पज्जवा, परित्ता तसा, अणन्ता
સ્થાવરનું વર્ણન છે. શાશ્વત, કૃત, નિબદ્ધ, थावरा, सासयकडनिवद्धनिकाइया નિકાચિત એવા જિન ભગવાન દ્વારા પ્રરૂપિત जिणपण्णत्ता भावा आघविज्जन्ति, ભાવો કહ્યાં છે અને પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન पण्णविज्जन्ति परूविज्जन्ति,देसिज्जन्ति, નિદર્શન તથા ઉપદર્શનથી સુસ્પષ્ટ કર્યા છે निदंसिज्जंति, उवंदसिज्जन्ति ।
અનુત્તરપપાતિક દશા સૂત્રનુ સમ્યક્ અધ્ય
થન કરનારા તરૂપ આત્મા, જ્ઞાતા, વિજ્ઞાતા से एवं आया, एवं नाया, एव બની જાય છે. ઉક્ત અમ ચરણુ–કરણની विण्णाया, एवं चरणकरणपरूवणा आध- પ્રરૂપણ કરી છે. આ અનુત્તરૌપપાતિક
विज्जइ, से तं अणुत्तरोववाइयदसाओ। અને વિષય છે. ૨૪. જે જિં તે કુવારપાઠું ? ૧૪૫. પ્રશ્ન- પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં કયા
पण्डावागरणेसु णं-अठुत्तरं पसिणसयं, વિષયનું વર્ણન છે? अठुत्तरं अपसिणसयं, अट्ठत्तरं पसिणापसिणसय, तंजहा-अंगुट्टपसिणाई, ઉત્તર– પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ૧૦૮ वाहुपसिणाइ, अदागपसिणाइ, अन्नेवि પ્રશ્ન- જે વિદ્યા કે માત્ર વિધિથી જાપ કરી विचित्ता विज्जाइसया, नागवण्णेहिं
સિદ્ધ કર્યા હોય અને પૂછવાપર શુભાશુભ सद्धिं दिव्या संवाया आधविज्जन्ति ।
કહે, ૧૦૮ અપ્રશ્ન-જે પૂછયાવિના શુભાશુભ બતાવે, ૧૦૮ પ્રશ્નાપ્રશ્ન- જે પૂછવાપર કે પૂછયાવિના સ્વયં શુભાશુભનું કથન કરે, જેમકે–અ ગુણ પ્રશ્ન, બાહુ પ્રશ્ન, આદર્શ— પ્રશ્ન આદિ અન્ય પણ વિચિત્ર વિદ્યાતિશોનું આ અંગમાં કથન કર્યું છે એ સિવાય નાગકુમાર અને સુપર્ણ કુમારની સાથે મુનિવરોના દિવ્ય સ વાદોનું વર્ણન
Page #81
--------------------------------------------------------------------------
________________
નંઢીસૂત્ર
૫૯ ::
પ્રશ્નવ્યાકરણની પરિમિત વાચનાઓ છે, સખ્યાત અનુયાગદ્વારે, સખ્યાત વેઢે, સખ્યાત લોકે, સંખ્યાત નિર્યુક્તિઓ, સખ્યાત સંગ્રહણુઓ તથા સંખ્યાત પ્રતિપત્તિઓ છે.
___ पण्हावागरणाणं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संसेज्जा वेढा, सांखेज्जा सिलोगा, संखेज्जाओ निज्जुत्तीओ, खेज्जाओ संगहणीओ, संखेजाओ पडिवत्तीओ।
से गं अंगट्टयाए दसमे अंगे, एगे मुयखंधे, पणयालीसं अभयणा, पणयालीसं उद्देसणकाला, पणयालीस समुहेसणकाला, सांखेज्जाइं पयसहस्साई पयग्गेणं; सांखेज्जा अक्खरा, अणंता
મી, પુખ્તા પકવા, પરિતા તરસ, अणन्ता थावरा, सासयकडनिबद्धनिकाइया जिणपण्णता भावा आपविज्जन्ति, પ્રવિનિત્ત, પવિન્નત્તિ, વંતિત્તિ, નિર્વાસિનંનિત કરતા
से एवं आया, एवं नाया, एवं विण्णाया, एवं चरणकरणपरूवणा आषविज्जड, से तं पण्हावागरणाई।
પ્રશ્નવ્યાકરણશ્રત દ્વાદશાંગીમાં દસમું અ છે તેમાં એક શ્રુતસ્કન્દ, ૪પ અધ્યયન, ૪૫ ઉદ્દેશન કાલ, ૪૫ સમુદ્શન કાલ છે. પદપરિમાણથી સખ્યાત સહસ્ત્રપદ છે. સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનત પર્યાય છે. પરિમિત ત્રસ, અનંત સ્થાવર અને શાશ્વત, કૃત, નિબદ્ધ, નિકાચિત, જિનપ્રતિપાદિત ભાવો કહ્યા છે પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન, ઉપદર્શનથી બતાવ્યા છે.
આ પ્રશ્નવ્યાકરણ પાઠક તદાત્મરૂપ તથા જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. આ રીતે ઉક્ત અમા ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ પ્રશ્નવ્યાકરણનું વિવરણ છે.
૪૬. તે લિં વં વિવી મુઘં? વિવામુિ જે ૧૪૬. પ્રશ્ન– વિપાક સૂત્રમાં કયા વિષયનું
सुकडदुक्कडाणं कम्माणं फलविवागे વર્ણન છે आघविज्जइ । तत्थ णं दस दुहविवागा, ઉત્તર– વિપાકસૂત્રમાં સુકૃત–દુકૃત दस सुहविवागा।
અર્થાત્ શુભાશુભ કર્મોના ફલ-વિપાક કહ્યા છે. આ વિપાકસૂત્રમાં દચ દુ ખવિપાક અને
દસ સુખવિપાકના અધ્યયનો છે. से किं तं दुहविवागा ? दुहविवा- પ્રશ્ન—ખવિપાકમાં કયા વિષયનુ गेसु ? णं दुहविवागाणं नगराड, उज्जाणाई, वणशंडाई, चेडयाई, समोसरणाई, ઉત્તર– દુખવિપાકમાં– દુખરૂપ * વર્તમાનમાં ઉપલબ્ધ પ્રશ્નવ્યાકરણમાં માત્ર પાચ આસ્ત્રવો અને પાચ સવોનુજ - કથન છે. વિદ્યા, માત્ર, સવાદ આદિનુ કથન વિચ્છેદ પામ્યુ છે
વર્ણન છે ?
Page #82
--------------------------------------------------------------------------
________________
નંદીસૂત્ર
रायाणो, अम्मापियरो, धम्मायरिया, धम्मकहाओ, इहलोइय-परलोइया इड्डिविसेसा, निरयगमणाइ, संसारभवपवंचा, दुहपरंपराओ, दुक्कुलपञ्चायाईयो, दुल्लहबोहियत्तं आधविज्जइ, से तं दुहविवागा ।
વિપાકને ભેગવનાર પ્રાણીઓના નગર, ઉદ્યાન, ચિત્ય, વનખંડ, સમવસરણ, રાજા, માતા-પિતા, ધર્માચાર્ય, ધર્મકથા, આ લોકપરલોક સંબંધી રદ્ધિ વિશેષ, નરકમાં ઉત્પત્તિ, પુન સંસારમાં જન્મ-મરણનો વિસ્તાર, દુખની પરંપરા, દુષ્ફળની પ્રાપ્તિ, સમ્યક્ત્વધર્મની દુર્લભતાદિ વિષયેનું વર્ણન કર્યું છે. આ દુઃખવિપાકનું વિવરણ છે.
से कि तं सुहविवागा ? सुहविबागेसु णं सुहविवागाणं नगराई, ઉજ્ઞાન, વURT, રેફયા, સણો
રા, વાળ, ચમપિચરો, धम्मायरिया, धम्मकहाओ, इहलोइयपरलोइया इड्डिविसेसा, भोगपरिचागा, . पव्यज्जाओ, परियागा, सुयपरिग्गहा, तोवहाणाई लेहणाओ, भत्तपञ्चकखाणाई पाओवगमणाई, देवलोगगमणाई मुहरंपराओ, सुकुलपञ्चायाईओ, पुणवोहिलाभा, अन्तकिरियाओ आघवि
તિ !
પ્રશ્ન– સુખવિપાક સૂત્રમાં કયા વિષયનું વર્ણન છે ?
ઉત્તર-સુખવિપાકસૂત્રમાં સુખવિપાકેસુખરૂપ ફળને ભેગવનાર પુરુષના નગર, ઉદ્યાન, વનખડ, ચિત્ય, સમવસરણ, રાજા, માતા-પિતા, ધર્માચાર્ય, ધર્મકથા, આ લોક-પરલોક સંબંધી ત્રાદ્ધિ વિશેષ, ભોગનો પરિત્યાગ, દક્ષા, સંયમપર્યાય, શ્રુતનું ગ્રહણ, ઉપધાન તપ સંલેખના, ભક્ત-પ્રત્યાખ્યાન, પાદપપગમન, દેવલોકગમન, સુખોની પર પરા, પુન બોધિલાભ, અતક્રિયા, ઈત્યાદિ વિષયનું વર્ણન છે.
विवागमयस्स णं परित्ता वायणा, मंखेज्जा अणुओगदारा, सखेज्जा वेढा, संखज्जा सिलोगा, संखज्जाओ निजुत्तीओ, संखिजाओ सगहणीओ, संखिजाओ पडिवत्तीओ।
વિપાસૂત્રમા પરિમિત વાચના, સખ્યાત અનુયોગદ્વારે, સખ્યાત વેઢે, સંપ્રખ્યાત
કે, સંખ્યાત નિર્યુક્તિઓ, સખ્યાત સંગ્રહણીઓ અને સ ખ્યાત પ્રતિપત્તિઓ છે.
मे णं अंगठ्याए इक्कारममे अंगे, दो मुथक्खंधा, वीसं अज्झयणा; वीसं કાળી , વૈષ સમુદેસાઈ, मखम्जाई पयसहस्त्माई पयग्गेणं, मंखेना अखग, अणंना गमा, अगंता
અંગમાં આ અગીયારમું અદ્ધ છે. તેના બે શ્રુતસ્ક, વીશ અધ્યયન, વીશ ઉશનકાલ, વીશ સમુદેશન કાલ છે. પદપરિમાણથી સખ્યાત સડસ પદ છે સંખ્યાત અક્ષર, અનંત ગમ, અન ન પર્યાય છે પરિ. મિત ત્રમ, અનાન સ્થાવર, શાશ્વત, કૃત,
Page #83
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર
पज्जवा, परित्ता तसा, अणंता थावरा, सासयकडनिवद्धनिकाइया जिणपण्णत्ता મા પ્રાથવિન્તિ, પત્નવિનિ, परूविज्जति दंसिजन्ति निदंसिज्जंति, उवदंसिज्जति ।
નિબદ્ધ, નિકાચિત જિનપ્રરૂપિત ભાવે કહ્યા છે તથા પ્રજ્ઞાપન, પરૂપણ, દર્શન, નિદર્શન, ઉપદર્શનથી સ્પષ્ટ કર્યા છે.
से एवं आया, एवं नाया, एवं चिन्नाया एवं चरणकरणपरूवणा आघविज्जइ, से तं विवागमय ।
વિપાકસૂત્રનું અધ્યયન કરનારા તદ્રુપ આત્મા, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. આ રીતે ઉક્ત અંગમાં ચણ—કરણની પ્રરૂપણ કરી છે. વિપાક સૂત્રના વિષયનું વર્ણન થયુ.
૨૪૭, રે 8 વિદિશા ? વિV of ૧૪૭. પ્રશ્ન- દષ્ટિવાદ સૂત્રમાં કયા વિષયનું
મHTTTT સાવિન ! તે ઘણું ને છે ? समासओ पंचविहे पण्णत्ते, तंजहा
ઉત્તર– દૃષ્ટિવાદમાં સમસ્ત ભાવની १ परिकम्मे, २ सुत्ताइ, ३ पुव्यगए,
પ્રરૂપણા કરી છે (નયણિઓનું અથવા ४ अणुओगे, ५ चूलिया ।
નયદ્રષ્ટિથી તત્ત્વોનું વિવેચન કરનારત્ર દૃષ્ટિવાદ કહેવાય છે.) તે સઍપથી પાંચ ભાગોમાં વિભક્ત છે, જેમકે– (૧) પરિકર્મ (૨) સુત્ર (૩) પૂર્વગત (૮) અનુગ (૫) ચૂલિકા.
૪૮. તે ~િ? ને નવિ ૧૪૮. પ્રશ્ન- પશ્કિર્મના કેટલા પ્રકાર છે? पण्णत्ते; तजहा- १ मिद्धसेणिया
ઉત્તર – પશ્ચિમન (પર્ધાત્ જેના परिकामे, २ मणुल्यमेणियापरिकम्मे
અધ્યયનથી દૃષ્ટિવાદને સમજવા ની ३ पुट्टमेणियापरिकम्म, ४ ओगाहसे
ચોગ્યતા ઉત્પન્ન થઈ જાય છે, તેના માત णियापरितम्मे ५ उपसंपन्जणमेणिया
પ્રકાર વાગ્યા છે જેમને– (૧) કિત परिकम्मे ६ रिप्पजहणमेणियापरिकको
શ્રેવિકા પરિકર્મ (૨) મન-ઘેનિક પરિ. ७ चुयाचुयसेणियापरिकम्मे ।
કમ (૩) પૃહ નિકા પશ્વિમ (2) આવગાઢ પ્રેરિકા પશ્કિ (પ) ઉપ પાદન
વિક પરિક (વિહત કહિક પરિક 9) અનાન પિકિ.
Page #84
--------------------------------------------------------------------------
________________
૪
संसार पडिग्गहो, १० नंदावतं, ११ चुयाचुयवत्तं, से तं चुयाचुयसेणि-यापरिकम्मे 10
छ चक्कनइयाई, सत्त तेरासियाई, से જ્ઞ રમે ॥॥
(૨) સૂત્ર.
૧૪૯.
૨૪૧, તે પિતા મુન્નારૂં ? ધ્રુત્તારું ધીસ પન્નત્તારૂં, તે નદા— ↑ રત્નુંમુયૅ, ર્ परिणयापरिणयं, ३ बहुभंगियं, ४ વિનયપરિયું, ૧ બન્તાં, ૬ પરંપર, ૭ આસાí, ૮ સં, વ્ સમિાં, ૨૦ आहव्वायं, ११, सोवत्थियावत्तं, १२ નવાપાં, રૂ વō, ૨૪ પુદાપુષ્ટ, १५ वियावचं, १६ एवंभूयं, १७ दुयावत्तं, १८ वत्तमाणपर्यं, १९ समभिरूढं, २० सवओभई २१ पस्सासं, दुप्पडिग्गई ।
इच्चेयाई बावीस सुत्ताई छिन्नच्छेयनइयाणि ससमयमुत्तपरिवाडीए । इच्चेयाई बावीस सुत्ताई अच्छिन्नच्छेयनइयाणि आजीवियसुत्तपरिवाટીપ |
इच्याई बावीस सुत्ता तिगनइयाणि तेरासियमुत्तपरिवाडीए ।
seases वावीस सुत्ताई चक्कनइयाणि ससमयसुत्तपरिवाडीए, एकमेव
નીશ્ત્ર
કેતુભૂત (૮) પ્રતિય’(૯) અંસાર પ્રતિષ્ઠ (૧૦) નન્દાવર્ત (૧૧) યુનાન્ગ્યુનાવતું. આ શ્રુતાયુન ત્રંશિકા કિમ છે.
અાદિના છે. પશ્ચિમ પર નગાના આશ્ચર્ય કહેવાયા છે અને માત્ર પશ્ચિમમાં પ્રગળિક દર્શનનું દિગ્દર્શન કર્યું છે. આ રીતે પશ્કિના વિષયનુ વર્ણન કર્યું
પ્રશ્ન- મૃત્રપ દર્શિવાદના કેટલા પ્રકાર છે ?
ઉત્તર- સૂત્રરૂપ વિાદના ૨૨ પ્રકાર પ્રતિપાદન કર્યા છે, જેમકે- (૧) પુરાત્ર (૨) પષ્ણુિતાપણિન (૩) અનુભગિક (૪) વિજય ચતિ (૫) અનન્તર (૬) પર ંપર (૭) આમાન (૮) 'મૃચ (૯) મમ્બિન્ન (૧૦) યથાવાદ (૧૧) સ્વસ્તિકાવન [૧૨] નન્દાવત [૧૩] બહુલ [૧૪] પૃષ્ટાપૃષ્ઠ [૧૫] વ્યાવત [૧૬] એવભૂત [૧૭] દ્વિકાવતા [૧૮] વર્તમાન પદ [૧૯] સમભિત [૨૦] સર્વતોભદ્ર [૨૧] પ્રશિષ્ય [૨૨] દુષ્પ્રતિગ્રસ્તુ
આ રર સૂત્ર છિન્ન-દ-નય જે દૃષ્ટિમાં એક પદ ખીજાપાની અપેક્ષા નથી રાખતોસ્વતંત્રપણે અબાધક થાય છે તે દૃષ્ટિ ] વાળા, સ્વમમય સત્ર-પાિટી અર્થાત્ સ્વદર્શનની વ્યક્તવ્યતાને આશ્રિત છે આજ ૨૨ સૂત્ર આજીવક ગેાશાલકના દર્શનની દૃષ્ટિથી અછિન્નચ્છેદ નય [ જે દૃષ્ટિમા એકપદ ખીજા પદાથી સાપેક્ષ્ચઇને અનેા એધક થાય છે તે દૃષ્ટિ ] વાળા છે. આ રીતે આજ સૂત્ર વૈરાશિક મૂત્રપરિપાટીથીત્રા નય યુક્ત છે, અને આજ ૨૨ મૃત્ર સ્વસમયની દૃષ્ટિથી
Page #85
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર
'सपुव्यावरेणं अट्ठासीइ सुत्ताई भवंति त्ति मक्खायं, से तं सुत्ताई।
ચતુઃ નય યુકત છે. આ રીતે પૂર્વાપર સર્વ મેળવવાથી “સત્ર” થાય છે. આ રીતે તીર્થકર અને ગણધરએ કથન કર્યું છેઆ સૂત્રરૂપ દૃષ્ટિવાદનું વર્ણન થયુ.
(૩) પૂર્વ ૧૫૦, સે જિં તે પુષ્યg? પુત્ર ૩ - ૧૫૦. પ્રશ્ન- પૂર્વગત દષ્ટિવાદના કેટલા વિદે goum, તે બદ –
પ્રકાર છે ? १ उप्पायपुव्वं, २ अग्गाणीयं, ३
ઉત્તર- પૂર્વગત દૃષ્ટિવાદના ૧૪ ભેદો
વર્ણવ્યા છે, જેમકે [૧] ઉત્પાદપૂર્વ [૨] वीरियं ४ अत्थिनत्थिप्पवायं ५ नाण
અગ્રણીય પૂર્વ [૩] વીર્યપ્રવાદ પૂર્વ [૪] प्पवायं, ६ सच्चप्पवायं, ७ आयप्पवायं,
અસ્તિ નાસ્તિપ્રવાદ પૂર્વ [૫] જ્ઞાન પ્રવાદ ८ कम्मप्पवायं, ९ पञ्चक्खाणप्पवायं
પૂર્વ [૬] સત્યપ્રવાદ પૂર્વ [૭] આત્મ१० विज्जाणुप्पवायं, ११ अभं,
પ્રવાદ પૂર્વ [૮] કર્મપ્રવાદ પૂર્વ [૯] १२ पाणाऊ, १३ किरियाविसालं, પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ [૧૦] વિધાનપ્રવાદ १४ लोकविंदुसार।
પૂર્વ [૧૧]અવધ્ય પૂર્વ [૧૨] પ્રાણાયુ પૂર્વ [૧૩] ક્રિયાવિશાલ પૂર્વ [૧૪] લોકબિન્દુ
સાર પૂર્વ. उप्पायपुव्यस्स णं दस वत्थू , [૧] ઉત્પાદપૂર્વની દસવસ્તુ (વિશાળ चत्तारि लियावत्यू पण्णत्ता । अग्गा- પ્રકરણ) અને ચારચૂલિકા વસ્તુ કહેલ છે. णीयपुव्वस्स णं चोहस वत्थू , दुवालस [૨] અગ્રણી પૂર્વની ચૌદ વસ્તુ અને चूलियावत्थू पण्णत्ता ।
બાર ચૂલિકા વસ્તુ કહેલ છે.
[૩] વીર્યપ્રવાદ પૂર્વની આઠ વસ્તુ અને वीरियपुव्वस्स णं अट्ट वत्थू ,
આઠચૂલિકા વસ્તુ કહેલ છે. अट्ट चूलियावत्थू पण्णत्ता । अधिन
[] અસ્તિનાસ્તિપ્રવાદ પૂર્વની અઢાર नत्थिप्पत्रायपुव्वस्स गं अट्ठारस चत्यू,
વસ્તુ અને દસ ચૂલિકા વસ્તુ કહેલ છે. दस लियावत्थू पण्णचा । नाणप्पवा
[૫] જ્ઞાનપ્રવાદ પૂર્વની બાર વસ્તુ
કહેલ છે यपुवस्स गं बारस पत्थू पण्णत्ता ।
[] સત્યપ્રવાદ પૂર્વની બે વાર सञ्चप्पवायपुव्वस्स णं दोणि वत्थ
કહેલ છે. पण्णत्ता । आयप्पवायपुव्वस्व णं सोलस
[9] આત્મપ્રવાદ પૂર્વની બળ वत्य पण्णता । कम्मप्पवायपुव्बस्स णं
વસ્તુ કહેલ છે. तीसं वत्थू पण्णत्ता । पञ्चक्खाणपुवम्य [૮] કર્મપ્રવાદ પૂર્વ ત્રીક કનુ णं वीसं वत्थू पण्णता । विजाणुप्पवा- કહેલ છે,
Page #86
--------------------------------------------------------------------------
________________
में किं न सिद्धसेणियापरिकम्मे ? पिद्धणियापरिकम्मे चउद्दसविहे grળ, તં દ– ? મારા પયારું, २ पगट्टियपया, ३ अपयाई, ४ पाहोआगामपयाई, ५ केभूय, દ રાખું, ૭ pdf, ૮ , ૧ તા, ૨૦ કયૂ, ૧૨ પરિ– गहो.१२ संसारपडिग्गहो, १३ नंदावत्तं १४ सिद्धावनं, में तं मिद्धमेणियाप
નંદીસૂત્ર પ્રશ્ન– સિદ્ધશ્રેણિક પરિકર્મના કેટલા પ્રકાર છે ?
ઉત્તર- સિદ્ધશ્રેણિક પરિકના ચૌદ પ્રકાર છે, જેમકે– (૧) માતૃકા પદ (૨) એકાઈક પદ (૩) અર્થપદ (૪) પૃથગાકાશપદ (૫) કેતુભૂત (૬) રાશિબદ્ધ (૭) એકગુણ (૮) દ્વિગુણ (૯) ત્રિગુણ (૧૦) કેતુભૂત (૧૧) પ્રતિગ્રહ (૧૨) સંસાર પ્રતિગ્રહ (૧૩) ન દાવત (૧૪) સિદ્ધાવર્ત આ રીતે સિદ્ધ શ્રેણિકા પરિકર્મ છે.
से कि त मणुल्समेणियापरिकम्मे ? मणुम्मसेणियापरिकम्मे चउ
२ प्रगटियपयार, ३ अपयाई,
ઉદાર પવાર, : , ६ गमियलं. ७ एगगुणं. ८ दुगुणं, ९तिगुणं १० उभृयं ११ पडिग्गहो, १० समारपडिगहो. १३ नवायत्तं, १४ मणमायनं. में नं मगुस्यसेणिપાપને | ૨
પ્રશ્ન- મનુષ્યશ્રેણિકા પરિકર્મના કેટલા પ્રકાર છે ?
ઉત્તર- મનુષ્ય શ્રેણિક પરિકમના ચંદ પ્રકાર વર્ણવ્યા છે, જેમકે- (૧) માતૃકાપદ (૨) એકાઈક પદ (૩) અર્થપદ (૪) પૃથગાકાશપદ (૫) કેતુભૂત (૬) રાશિબદ્ધ (૭) એકગુણ (૮) દ્વિગુણ (૯) ત્રિગુણ (૧૦) કેતુભૂત (૧૧) પ્રતિગ્રહ (૧૨) સંસાર પ્રતિગ્રડ (૧૩) નન્દાવર્ત (૧૪) મનુષ્યાવર્ત આ રીતે મનુષ્ય શ્રેણિકા પરિકર્મ છે
પ્રશ્ન– પૃષશ્રેણિકા પશ્કિર્મના કેટલા પ્રકાર છે?
में कि.नं पुनीयापरिकम्मे ? पटनेगियापरिकम्मे कारनविहे 1. 1 ,-- ૧ વાવવા, ૧ ક. ૩ નä, Twi. " . દ નિri. છ ર. ૮ :. " ક . ૦ ક , ર ા . ૨ -
ઉત્ત– પૃષ્ટણિકા પરિક્રમના ૧૧ ભેદ વર્ણવ્યા છે, જેમકે- (૧) પૃથગાકાશ પદ (૨) કેતુભૂત (3) ગણિબદ્ધ (૪) એક ગુણ (પ) દિગુભા (૬) ત્રિગુણ (૭) કેતુભૂન (2) પ્રતિવડ (૯) સંચાર પ્રવિગ્રહ (૧૦) નરાવર્ત (૧૧) પૃદાવત આ રીતે પૃષ્ટણિકા પરિકમે છે.
::
? '
સાપને
પ્રશ્ન– અવગાયિકા પશ્કિર્મના કેટલા પ્રકાર છે ?
Page #87
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર
९३
इक्कारसविहे पण्णते, तंजहा-१ पाहोआगासपयाई, २ केउभूयं, ३ रासिंवद्धं, ४ एगगुणं, ५ दुगुणं, ६ तिगुणं, ७ केउभूयं, ८ पडिग्गहो, ९ संसारपडिग्गहो, १० नदावत्त ओगाढावत्तं, से तं ओगाढसेणियापरिकम्मे ।
से किं तं उसंपज्जणसेणियापरिकम्मे ? उपसंपज्जणसेणियापरिकम्मे इक्कारसविहे पण्णत्ते, तं जहा- १ पाढोआगासपयाई, २ केउभूयं, ३ रासिवद्धं, ४ एगगुणं, ५ दुगुणं, ६ तिगुणं, ७ केउभूयं, ८ पडिग्गहो, ९ ससारपडिग्गहो, १० नन्दावत्तं, ११ उपसंपज्जणावतं, से तं सेणियापरिकम्मे ।
ઉત્તર– અવગાઢ શ્રેણિકા પરિક્રમના ११४४२ वर्णव्याछे मरे- (१) पृथगा५२ ५६ (२) तुभूत (3) शशिम (४) येशु (५) विशुए (6) त्रिशु (७)
तुभूत (८) प्रतिय3 () संसार प्रतिया (१०) नन्हापत (११) स दावर्त । અવગાઢ શ્રેણિકા પરિકર્મ છે.
પ્રશ્ન- ઉપસમ્પાદન શ્રેણિકા પશ્કિર્મના કેટલા પ્રકાર છે?
ઉત્તર- ઉપસમ્પાદન શ્રેણિકા પરિક્રમના ११ प्रा या छ भ3- (१) पृथIA ५६ (२) तुभूत (3) शिम (४) मे गुए। (५) द्विगुए। (६) त्रिपुरा (७)
तुभूत (८) प्रतिया (6) संसार प्रतियार (१०) नन्हावर्त (११) सम्पादनाचत. આ ઉપસમ્પાદન શ્રેણિકા પરિક્રમે છે.
પ્રશ્ન- વિપ્રજહત શ્રેણિક પરિકર્મના કેટલા પ્રકાર છે ?
से कि तं विप्पजहणउवसंपज्जसेणियापरिकम्मे ? विप्पजहणसेणियाप रिकम्मे इक्कारसविहे पन्नत्ते, तं जहा१ पाढोआगासपयाई, २ केभूय, ३ रासिवद्धं, ४ एगगुणं, ५ दुगुणं, ६ तिगुणं, ७ केउभूयं, ८ पडिग्गहो, ९ संसारपडिग्गहो, १० नंदावतं, ११ विप्पजहणाव, से विप्पजहणसेणियापरिकम्मे ।
ઉત્તર- વિપ્રજહત શ્રેરિકા પરિકમના ११ १२ वर्षया छ, म - (१) १५
300 ५६ (२) तुभूत (3) शशि (४) शुए। (५) हिगुए। (६) त्रिगुप (७) हेतुभूत (८) प्रतिया (८) ससारप्रतियर (१०) नन्हात (11) विश्राહદાવર્ત. આ વિપ્રજહત શ્રેણિકા પરિકર્મ છે,
से कि तं चुयाचुयमेणियापरिमम्मे ? चुयाचुयमेणियापरिकम्मे इक्कारसविहे पन्नत्ते. तं जहा- १ पाढोआगासपयाई, २ केभूयं, ३ रासिवलं, ४ एगगुणं, ५ दुगुणं, ६ निगुणं. ७ केउभूयं, ८ पटिन्गहो, ९
प्रश्न- युनायुत श्रेणिय पनि ना કેટલા પ્રકાર છે?
ઉત્તર- ચુતચુત છેદિક પરિકમના ११ मा व्याछ, -(१) 4tt
२५६ (२) हेतुन्त 3) शिna (e! मेगु (५) MY: (१) Rasi
Page #88
--------------------------------------------------------------------------
________________
यपुत्र्यम्स गं पन्नरस वत्थू पण्णत्ता । पुत्रस्य णं वारस वत्थू पण्णत्ता । पाणाउपुव्यस्त णं तेरस वत्थू पण्णत्ता । किरियाबिमालपुव्वस्स णं तसं वत्थू पणत्ता । लोकबिंदुसारपुव्यसणं पण्णी वत्थू पण्णत्ता ।
दस चोइस अह अहारसेव, चान्यदुवे यवत्थूणि । ate तीसा बीमा, पन्न agrataम ||
चारस टक्कारसमें, arrai रमेववणि ।
तीमा पुर aisi साओ ||
चारि दुवाल,
અપ અને ય જીવન ।
?
વૃષ્ટિના 3
5}J[
મે
૪, ૬| પૃઅ ||
ન દીસૂત્ર
[૯] પ્રત્યાખ્યાન પૂર્વની વીસ વસ્તુ
કહેલ છે
[૧૦] વિદ્યાનુપ્રવાદ પૂર્વની વસ્તુ પ્રતિપાદન કરી છે.
પદર
[૧૧] અવન્ધ્યપૂર્ણાંની ખારી વસ્તુ પ્રતિપાદન કરી છે.
[૧૨] પ્રાણાયુ પૂર્વની તેર વસ્તુ કહેલ છે. [૧૩] ક્રિયાવિશાલ પૂર્વાંની ત્રીસ વસ્તુ કહેલ છે
[૧૪] લોકમિન્નુસાર પૂર્વની પચીસ વસ્તુ કહી છે
સંક્ષેપમા વસ્તુ અને ચૂલિકાઓની સંખ્યા. પ્રથમપૂર્વમાં ૧૦, દ્વિતીયમા ૧૪, તૃતીયમાં ૮, ચતુર્થાં માં ૧૮, પાચમામા ૧૨, છઠ્ઠામાં ૨, સાતમામાં ૧૬, આઠમામા ૩૦, નવમામાં ૨૦, દસમામાં ૧૫, અગીયાર– મામાં ૧૨; બર્મામાં ૧૩, તેરમામાં ૩૦ અને ચૌદમા પૃ માં ૨૫ વસ્તુએ છે,
(૪) અનુયાગ
་', મશું મળે ? કજીયોને ૧િ૫૧. Hi पदमाशुनोगे,
}}} }
આદિના ચાર પૃર્વાંમાં કમથી— પ્રથમમાં ૪, ખીજમાં ૧૨, ત્રીજામાં ૮, અને ચેાથા પૂમાં ૧૦ કૃલિકાએ છે. શેષ પૂર્વામા સૃલિકા નથી. આ પૃગત દૃષ્ટિવાદાનુ વર્ણન થયુ.
પ્રશ્ન અનુયેાગના કેટલા પ્રકાર
?
ઉત્તર-- અનુચેગ બે પ્રકારે છે, જેમકે- ૧૬ મૃલપ્રથમાનુયેાગ અને [૨] શિકાનુંયેળ
Page #89
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન- મૂલપ્રથમાનુગમાં કયા વિષયનું વર્ણન છે ?
નદીસૂત્ર
से किं तं मृलपढमाणुओगे । मूलपढमाणुओगे णं अरहन्तार्ण भगवंताणं કુમવા, વોર્ડ, , चवणाई, जम्मणाणि, अभिसेया, रायवरसिरीओ, पज्जाओ, तवाई य उग्गा, केवलनाणुप्पाओ, तित्थपवत्तviળ , સીસ, T, Mદરા, ઝાં, पवत्तिणीओ, संघस्स चउब्धिहस्त जं च परिमाणं, जिणमणपज्जवओहिनाणी, सम्मत्तमुयनाणिणो य, वाई, अणुत्तरगई य, उत्तरवेउव्यिणो य मुगिणो, जत्तिया सिद्धा, सिद्धिपहो जह देसिओ, जचिरंच कालं पाओवगगा, जे जहिं जत्तियाई भत्ताई अणसणाए छेडत्ता अंतगडे, मुणिवरुत्तो, तिमिरओघविप्पमुक्के, मुक्खसुहमणुत्तरं च पत्ते, एवमन्ने य एवमाई भावा मूलपढमाणुओगे कहिया, से गं मूलपढमाणुओगे।
ઉત્તર – મૂલપ્રથમાનુગમાં અર્ડન ભગવતોના પૂર્વભવનું, દેવલેક ગમન, દેવકનું આયુષ્ય, ત્યાંથી ચવીને તીર્થકર રૂપમાં જન્મવું, દેવાદિત જન્માભિષેક, તથા રાજ્યાભિષેક, રાજલક્ષ્મી, પ્રત્રજ્યા, તત્પશ્ચાત તપ, કેવલજ્ઞાનની ઉત્પત્તિ, તીર્થની પ્રવૃત્તિ, તેમના શિષ્ય, ગણ, ગણધર, આર્યાઓ, પ્રવર્તિનીઓ, ચતુર્વિધ સંઘનું પરિમાણ, જિન–સામાન્ય કેવળીઓની સંખ્યા, મન પર્યાવજ્ઞાની,અવધિજ્ઞાની, સમ્યકત્વ તથા સમસ્ત શ્રુતજ્ઞાની, વાદી, અનુત્તરગતિ પ્રાપ્ત કરનાર, અને ઉત્તર ઐક્રિય ધારી, યાવન્માત્ર મુનિ સિદ્ધ થયા, મોક્ષ માર્ગને જે પ્રમાણે ઉપદેશ આપ્યો, જેટલા સમય સુધી પાદપોપગમન સંથાર કર્યો, જે સ્થાન પર જેટલા ભક્તોનું છેદન કર્યું અને અજ્ઞાન અંધકારના પ્રવાહથી મુક્ત થઈને જે મહામુનિવરે અંતકૃત થયા, મેક્ષના અનુત્તર સુખને પામ્યા, ઈત્યાદિ વર્ણન કરવામા આવ્યું છે તે ઉપરાંત અન્ય ભાવ પણ ભૂલ પ્રથમાનુયોગમા કહ્યા છે. આ રીતે મૂલ પ્રથમાનુગના વિષયનું વિવરણ થયુ
પ્રશ્ન- તે ગણિકાનુગના કેટલા પ્રકાર છે?
से किं तं गंडियाणुओगे ? गंडियाणुओगे --- कुलगरगंडियायो. तिन्धयरगंडियाओ, चक्कवट्टिगंटियाओ, दमारगंडियाओ, बलदेवगंडिઘra, વાયુ ગંથિrગ, રાધાटियाओ, भवाहुगंडियाधी, नोकम्मगंडियाओ, हरिवंमगंडियाओ, કuિiડિriા, ચારિq– डियाओ, चितग्गंडियाओ, अमग्न
ઉત્તર – ગરિડકાનુગમાં કુલકર, ગડિકા, તીર્થંકરગઠિક, ચક્રવર્તી શિકાદાર ગડિકા, બલદેવ ચંડિકા. વાસુદેવ ગલિકા, ગણધર ગાડિકા. ભદ્રબાગાહિક, તપ ક ગડિક. ડસ્વિંશ ડિકા. પિલ ગંડિકા, વસઈ ( વિકા. ચિત્રાના ગડિ.દેવ. અનુષ્ય, નિયંવ, નરગિરિ. માં ગમન, અને કિવિધ પ્રકાર માં
Page #90
--------------------------------------------------------------------------
________________
૬૮
णुओगे एवमाइयाओ गंडियाओ आघविज्जन्ति, पण्णविज्जन्ति, से तं गंडियाणुओगे से अणुओगे ||
[૫] ચૂલિકા
શ્કર. તે પિત વૃશિયાળો ? રૃઢિયાળો ૧૫૨. आइल्लाणं चउन्हं पुव्वाणं चूलिया, સેત્તા પુન્નારૂં વૃયિારં, તે વૃદ્ધિ— યો |
१५३. दिट्टिवायरस णं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ पडिवत्तीओ, संखिज्जाओ निज्जुत्तीओ, संखेज्जाओ संगहणीओ ।
૧૪, તે સ ંબંદિયાÇ વારસમે અને, ને arras, चोस पुल्बाई, संखेज्जा वत्थू, संखेज्जा चूलवत्थू, संखेज्जा પાદુડા, સવેના પાટ્ટુલપાકુડા, સંવેजाओ पाहुडियाओ, संखेज्जाओ पाहुडपाहुडियाओ, संखेज्जाई पयसहस्साईं पयग्गेणं, संखेज्जा अक्खरा, अनंता गमा, अनंता पज्जवा, परित्ता तसा, अनंता थावरा सासयकडनिवद्धनिकाइया जिणपन्नत्ता भावा आघविનંતિ, વૃવિનંતિ, વિગ્નન્તિ, ટ્રૅસિનન્તિ, નિર્દેશિન્નત્તિ, વૃદ્ઘત્તિનૈન્તિ
से एवं आया, एवं नाया, एवं एवं चरणकरणपरूवणा
विष्णाया, आवविज्जन्ति, से तं दिवाए ||
નદીસૂત્ર
પર્યટન ઈત્યાદિ ગડકાએ કહી છે. આ પ્રમાણે પ્રજ્ઞાપના કરી છે. આ રીતે ગડિકાઅનુયાગનું વર્ણન પૂર્ણ થયુ.
૧૫૩.
પ્રશ્ન- ચૂલિકા શું છે ?
ઉત્તરઃ આદિના ચાર પૂર્વામાં ચૂલિકાએ (પરિશિષ્ટ જેવા અન્તિમ ભાગે) છે. શેષ પૂર્વમાં ચૂલિકાએ નથી. આ ચૂલિકા રૂપ દૃષ્ટિવાદનું વર્ણન છે.
૧૫૪.
દૃષ્ટિવાદની પરિમિત વાચના, સખ્યાત અનુયાગ દ્વારા, સખ્યાત વેઢા – છંદો, સખ્યાત શ્ર્લોક, સખ્યાત પ્રતિપત્તિએ સંખ્યાત નિર્યુક્તિએ, સ ખ્યાત સંગ્રહણીએ
છે.
તે અડ્ડોમાં ખારમુ અદ્ભુ છે. એમાં એક શ્રુતસ્કન્ધ છે. ૧૪ પૂર્વ, સંખ્યાત વસ્તુઅધ્યયન વિશેષ, સંખ્યાત ચૂલિકાવસ્તુ; સખ્યાત પ્રાકૃત, સખ્યાત પ્રાકૃતપ્રાકૃતસખ્યાત પાકૃતિકાઓ, સંખ્યાત પ્રાકૃતિકાપ્રાકૃતિકાએ છે. પદ્મપરિમાણુથી સ ખ્યાત સહસ્ર પદે છે. સંખ્યાત અક્ષર, અનંત ગમ; અન્નત પર્યાય છે પરિમિત ત્રસ, અનંત સ્થાવર, શાશ્ર્વત, કૃત, નિષદ્ધ નિકાચિત, જિન પ્રરૂપિત ભાવા કહ્યા છે. પ્રજ્ઞાપન, પ્રરૂપણું, દન, નિદર્શીન, ઉપદ નથી સ્પષ્ટતર કરેલ છે દૃષ્ટિવાદના અધ્યેતા તદ્રુપ આત્મા, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે, આવી રીતે ઉક્ત અ ગમા ચરણુ–કરણની પ્રરૂપણા કરી છે દૃષ્ટિવાદાનૢ સૂત્રનું વિવરણ સ પૂર્ણ થયુ
Page #91
--------------------------------------------------------------------------
________________
નંદીસૂત્ર ૫૫. સુ મિહુવાલને પિકને અતિ ૧૫૫. આ દ્વાદશાહ ગણિપિટકમાં અનંત भावा, अणंता अभावा, अणंता हेऊ,
જીવાદિ ભાવપદાર્થ અનંત અભાવ; અનંત अणंता अहेऊ, अणंता कारणा, अणंता
હેતુ; અનંત અહેતુ, અનંત કારણ; અનંત अकारणा, अणंता जीवा,अणंता अजीवा,
અકારણ અનન્ત જીવ, અનંત અજીવ અનંત
ભવસિદ્ધિક; અનંત અભવસિદ્ધિ; અનંત अणंता भवसिद्धिया, अणंता अभवसि
સિદ્ધ; અનંત અસિદ્ધ કહેવામાં આવ્યા છે. द्धिया, अणता सिद्धा, अणंता असिद्धा
भावमभावा हेऊमहेऊ कारणमकारणे જેવી जीवाजीवा भवियमभविया सिद्धा વહી જ
ભાવ, અભાવ, હેતુ–અહેતુ, કારણ– અકારણ અનંતજીવ, અજીવ, ભવ્ય-અભવ્ય, સિદ્ધ-અસિદ્ધ, આ રીતે સંગ્રહણી ગાથામાં ઉક્ત વિષય સંક્ષેપમાં ઉપદર્શિત કરેલ છે
દ્વાદશાંગીની આરાધના-વિરાઘાનાનું ફળ. ૫૬. ફુ યુવા પિર તે ૧૫૬. આ દ્વાદશ ગણિપિટકની ભૂતકાળમાં
काले अणंता जीवा आणाए विराहित्ता અનંત જીવોએ વિરાધના કરીને ચાર ગતિરૂપ चाउरतं संसारकंतारं अणुपरियटिसु । સંસાર-કાંતારમાં પરિભ્રમણ કર્યું છે. આવી इच्चेइयं दुवालसंग गणिपिडगं पड़प्प- રીતે વર્તમાન કાળમાં પરિમિત છે पणकाले परित्ता जीवा आणाए विरा
ગણિપિટકની વિરાઘના કરી ચાર ગતિ રૂપ हित्ता चाउरंतं संसार-कंतारं अणुपरि
સંસાર-કતારમાં પરિભ્રમણ કરી રહ્યા છે.
આવી રીતે અનંત જીવ આગામી કાળમાં यहति । इच्चेदयं वालसंगं गणिपिडगं
દ્વાદશાંગ ગણિપિટકની આજ્ઞાની વિરાધના अणागए काले अणंता जीवा आगाए
કરીને ચતુંગતિરૂપ સંસાર-કતારમાં विराहित्ता चाउरतं संसारकंतारं अणुप- પરિભ્રમણ કરશે. रियहिस्संति ।
૨૭. પુર્વ વાર જાપર તા ૧૫૭. ભૂતકાળમા પન છો આ ગિિપટકની
काले अगंता जीवा आगाए आगहित्ता આજ્ઞાની આરાધના કરીને સંસારરૂપ चाउरंनं संसारकंता वीईवसु । इच्चेटयं
કાંસાને પાર કરી ગયા છે. दुनामंगं गणिपिडगं पडापण्णाले વર્તમાન કાળમા અનંત જીવો परित्ता जी आगाए. आगहिना
ની ૨૫ નાની સાધના ન
Page #92
--------------------------------------------------------------------------
________________
७०
चाउरंतं संसारकंतारं वीईवयंति । इच्चेइयं दुवालसंगं गणिपिडगं अगागए काले अनंता जीवा आगाए आराहित्ता चाउरंतं संसार - कंतारं बीईवइस्संति ।
દ્વાદશાંગ
પિટકની
१५८
१५८. इच्चेइयं दुवालसँगं गणिपिडगं न कयाइ नासी, न कयाइ न भवइ, न कयाइ न મવિસર્,મુવિ ત્ર, મવડ્ ચ્, મવિન્નરૂ ચ, યુવે, નિચા, સાસ, ગવર, અલ્વર, અજંટ્ટ, નિસ્પ્લે ।
से जहानामए पंचत्थिकाए, न कयाइ नासी, न कयाइ नत्थि, न कयाइ ન વિસ્તર, સુવિચ, મર્ચ, મવિસર્ ચ, ધ્રુવે, નિય, સાસ, અવર, મન, બટ્ટ", નિજ્જે ।
एवामेव दुबालसंगं गणिपडिगं न कयाइ नासी, न कयाइ नत्थि, न कयाइ न भविस्सर, भुवि च, भवइ य મવસર્ચ, ધ્રુવે, નિચ, સાસણ, ચવવા, મા, ટ્ટિ, નિષ્યે ।
૫૬. તે સમાસનો ૨૩બિંદે પત્તે, તૈના— તત્વો, વિત્તો, આાગો, માવો,
તત્ત્વ—
૧૫૯
નંદીસૂજી
સસાર–કાંતારને પાર કરી રહ્યા છે.
આગામી કાળમા અનત જીવા આ ગણિપિટકની આજ્ઞાની આરાધના કરીને સ સાર–કાતારને પાર કરશે.
શાશ્ર્વતતા.
આ દ્વાદશાગ ગણિષિટક કયારેય ન હતું, એમ નથી અર્થાત્ સદૈવકાલ હતું; વર્તમાન કાળમાં નથી, એમ નહી અર્થાત વર્તમાનમા છે. ભવિષ્યમાં નહી હેાય, એમ નહી, અથા ત્ સદૈવ કાળ રહેશે. તે દ્વાદશાંગ ગણિપિટક ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે, ભવિષ્યમા પણ રહેશે મેરુવત ધ્રુવ, જીવાદ્વિવત્ નિયત, ગગાદિના પ્રવાહવત્ શાશ્વત, અક્ષય માનુષોત્તર પર્બતની બહારના સમુદ્રવત્ અવ્યય, જ ખૂદ્દીપના પરિમાણાવત્ અવસ્થિત અને આકાશવત્ નિત્ય છે
જેમ પચાસ્તિકાય કયારેય ન હતા એમ નહી કયારેય નથી એમ નહી, કયારેય નહી હાય, એમ નથી અર્થાત્ ભૂતકાળમા સદા હતા, વમાનમાં છે અને ભવિષ્યમા રહેશે. તે ધ્રુવ, નિયત, શાશ્ર્વત, અક્ષય; અવ્યય અવસ્થિત અને નિત્ય છે
તેવી જ રીતે આ દ્વાદશાંગ ગણિપિટક કયારેય ન હતુ, વમાનમા નથી, ભવિષ્યમા નહિ હેાય તેમ નથી. ભૂતમા હેતુ વર્તમાનમાં છે. અને ભવિષ્યમા પણ રહેશે તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવસ્થિત અને નિત્ય છે
શ્રુતજ્ઞાન સક્ષેપમાં ચાર પ્રકારે વર્ણવ્યુ છે જેમ કે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી, તેમા–
Page #93
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર
૭૧ दव्यओ णं सुयनाणी उवउत्तेसबद
દ્રવ્યથી શ્રુતજ્ઞાની ઉપયોગ લગાડીને व्वाई जाणइ, पासइ ।
સર્વદ્રવ્યોને જાણે અને જુએ છે. ' सित्तओ णं सुयनाणी उवउत्ते सव्वं ક્ષેત્રથી શ્રુતજ્ઞાની ઉપયોગ લગાડીને खेनं जाणइ, पासइ ।
સર્વ ક્ષેત્રને જાણે જુએ છે. कालओ णं सुयनाणी उवउत्ते-सव्वं કાળથી શ્રુતજ્ઞાની ઉપયોગ યુકત થઈને कालं जाणई, पासई ।
સર્વકાળને જાણે જુએ છે. भावओ णं सुयनाणी उवउत्ते-सव्वे ભાવથી શ્રુતજ્ઞાની ઉપયોગ યુક્ત થઈને भावे जाणई पासइ ॥
સર્વ ભાવને જાણે અને જુએ છે. १६०. अक्खरसन्नी सम्मं, साइयं खलु ।
શ્રુતજ્ઞાન અને નંદીસૂત્રને ઉપસંહારसपज्जवसिय च । મિર્થ સંવ, સત્તવિ પણ ૧૬૦. અક્ષર, સન્ની, સમ્યફ, સાદિ, સપર્યવસિત, સપાહિણી છે.
ગમિક અને અપ્રવિષ્ટ આ સાત પ્રતિપક્ષ સહિત ગણવાથી શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ થાય છે
(આ ભેદોનું નિરૂપણ પહેલાં આવી ગયુ છે) ૬૨. ગામ અઘvi, i ગુદ્ધિ અહિં ૧૬૧. આગમ શાસ્ત્રનું અધ્યયન બુદ્ધિના જે अट्टहिं दिटुं ।
આઠ ગુણોથી થાય છે, તેને શાસ્ત્રવિશારદ
અને વ્રત પાલનમાં ઘીર આચાય શ્રુતજ્ઞાનનો विति सुयनाणलं , तं पुव्वविसारया
લાભ કહે છે. ધીરા છે ૨૬. કુલ પતિપુજી મુખરૂ, નિરૂ ૨ ૧૬ર તે બુદ્ધિના આઠ ગુણો આ પ્રમાણે— ईहए यावि ।
[૧] ગુરૂના મુખારવિંદથી નીકળતા વચનોને
શિષ્ય વિનયયુકત થઈને સાંભળવાની ઈચ્છા ततो अपोहए वा, धारेइ करेइ वा કરે [૨] શકા થવા પર વિનમ્ર ભાવથી ગુરૂને સામે છે
પુછે ]8] ગુરૂ શકાનુ સમાધાન કરતા હોય ત્યારે સમ્યક પ્રકારે સાભળે (૪) સાભળીને અર્થરૂપે ગ્રહણ કરે (૫) અનન્તર પૂર્વાપર અવિરોધથી પર્યાલચન કરે [૬] તત્પશ્ચાત્ “આ આમ જ છે” તેમ આચાર્યને કહે [૭] ત્યાર બાદ નિશ્ચિત અર્થને હૃદયમાં સમ્યક રીતે ધારણ કરે અને [૮] તત્પશ્ચાત્ તદનુસાર આચરણ કરે
Page #94
--------------------------------------------------------------------------
________________
૭૨
૨૬૩. કૂર્દ દુર વા, વધારે પરિજી
વીવંત છે तत्तो पसंगपारायणं च परिणिह सत्तमए ॥६६॥
નંદીસૂત્ર ૧૬૩. સાંભળવાના વિધિ--પ્રથમ શિષ્ય મૌન
રહીને સાંભળે, પશ્ચાતુ હકાર અથવા તહત્તિ એમ કહે, બાઢકાર કરે–ગુરૂ ફરમાવે છે. તે તેમજ છે, એમ કહે. પુન શકા થવા પર ગુરૂને પૂછે. ગુરૂના શંકા સમાધાન બાદ પુન. વિચારવિમર્શ કરે, એમ કરવાથી શિષ્ય ઉત્તરોત્તર ગુણોમાં પારગામી બની જાય છે તત્પશ્ચાતુશ્રવત્ પ્રરૂપણ કરે છે. આ સાત ગુણ શ્રવણુવિધિના છે.
१६४. सुत्तत्थो खलु पढमो, वीओ
निज्जुत्तिमीसिओ भणिओ । तइओ निरवसेसो एस विही होइ
૧૬૪. વ્યાખ્યાન કરવાની વિધિ– પ્રથમ
અનુયોગ-સૂત્રને અર્થ રૂપમા કહે એટલે પહેલીવારમા સૂત્રનો ઉચ્ચાર કરી માત્ર અર્થ કહે, બીજો અનુયોગ સૂત્રસ્પેશિક નિર્યુક્તિ સાથે કરે ત્રીજા અનુયોગમાં સર્વ પ્રકારે નય નિક્ષેપાદિથી પૂર્ણ વ્યાખ્યા કરે. આ રીતે અનુયોગની વિધિ શાસ્ત્રકારોએ પ્રતિપાદન
કરી છે
૬૬. # ચંપવિ સેજું યુનાઇ, રે # ૧૬૫. આવી રીતે અંગપ્રવિષ્ટ અને અબાહ્ય परोक्खनाणं से तं नंदी ॥
મૃતનું વર્ણન સમાપ્ત થયું શ્રુતજ્ઞાનનો વિષય સમાપ્ત થયો. પરોક્ષ જ્ઞાનાનું વર્ણન પણ થઈ ગયુ અને શ્રી નન્દીસૂત્ર પણ પરિસમાપ્ત થયુ.
| ઈતિ નંદીસત્ર સમાપ્ત ||
Page #95
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
Page #96
--------------------------------------------------------------------------
________________
F
નંદીસૂત્ર -
Page #97
--------------------------------------------------------------------------
________________
નંદીસૂત્ર
પરિશિષ્ટ “ક શ્રોતાઓના ઉદાહરણો.
ચૌદ પ્રકારના શ્રોતાઓ છે તેમાં પ્રથમ સેલ ઘણ તે પત્થર ઉપર જેમ મેઘ વરસે પણ પત્થર પાણીથી ભીંજાય નહિ, તેમ શ્રોતા વ્યાખ્યાનાદિક સાભળે પણ સમ્યકજ્ઞાન પામે નહિ, બુદ્ધ થાય નહિ.
દષ્ટાંતા- કુશિષ્યરૂપી પત્થર, સદ્ગુરૂ રૂપી મેઘ, અને બોધ રૂપી પાણી, મુંગશેલીયા તથા પુષ્પરાવર્ત મેઘનું દૃષ્ટાત જેમ પુષ્કરાવ મેઘથી મુંગશેલીઓ પલળ્યો નહિ તેમ એકેક કુશિષ્ય મહાન સવેગાદિક ગુણ યુક્ત સમાચાર્યના પ્રતિબોધ્યા પણ સમજે નહિ, વૈરાગ્ય-રંગ પામે નહિ. માટે તે શ્રોતા છેડવા ગ્ય છે. એ અવિનીતને દષ્ણાત જાણવું.
જેમ કાળી ભૂમિને વિષે મેઘ વરસે તો તે ઘણી ભીંજે તથા પાણી પણ રાખે, તથા ગેમાદિક [ ઘઉં પ્રમુખ ] ની ઘણી નિષ્પત્તિ કરે તેમ વિનિત સુશિષ્ય પણુ ગુરૂની ઉપદેશરૂપ વાણી સાંભળી હદયમાં ઘારી રાખે, વૈરાગ્યે કરી ભીંજાય, અને અનેક બીજા ભવ્ય જીવોને વિનય ધર્મ વિષે પ્રવર્તાવે માટે તે શ્રોતા આદરવા ચગ્ય છે
[૨] કુડગ- કુભનું દૃષ્ટાંત તે કુંભના આઠ ભેદ છે. તેમાં પ્રથમ ઘડે સંપૂર્ણ ઘડાના ગુણે કરી વ્યાપ્ત છે. તેના ત્રણ ગુણ
૧] તે મધ્યે પાણી ભરવાપર કિંચિત્ બહાર જાય નહિ. [૨] પોતે શીતળ છે માટે તૃષા બીજાની છીપાવે અને શીતળ કરે. [૩] પરની મલિનતા દૂર કરે તેમ એકેક શ્રોતા વિનયાદિ ગુણે કરી સંપૂર્ણ ભર્યા છે. તે ત્રણ
ગુણ કરે
[અ] ગુર્નાદિકનો ઉપદેશ સર્વ ધારી રાખે- કિંચિત્ વિસારે નહિ [બ પોતે જ્ઞાન પામી શીતળ દશા પામ્યા છે અને ભવ્ય જીવોના વિવિધ તાપ શમાવી
શીતળ કરે [ક] ભવ્ય જીની સ દેહ રૂપ મલિનતા ટાળે એ શ્રોતા આદરવા ગ્ય છે. [૨] એક ઘડો બાજુમાં કાણો છે તેમાં પાણી ભરે તે અડધું પાણી રહે અને અડધું વહી જાય. તેમ એકેક શ્રેતા વ્યાખ્યાનાદિ સાંભળે તે અડધુ ધારી રાખે અડધું વિસરી જાય
(૩) એક ઘડો નીચે કાણો છે તેમાં પાણી ભરે તે સર્વ વહી જાય પણ રહે નહિ તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિ સાભળે પણ ધારે નહિ, સઘળું વિસારી દે.
(૪) એક ઘડે નો છે તેમાં પાણી ભરે તે થોડે થોડે ઝમીને ખાલી થાય, તેમ એકેક શ્રોતા જ્ઞાનાદિ અભ્યાસ કરે પણ છેડે થેડે જ્ઞાન વિસારે.
Page #98
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર -
(૫) એક ઘડો દુર્ગધથી વાસિત છે, તેમાં પાણી ભરે તે પાણીના ગુણને બગાડે, તેમ એકેક શ્રોતા મિથ્યાત્વાદિક દુર્ગધ કરી વાસિત છે તેમને સૂત્રાદિક ભણવતાં જ્ઞાનના ગુણને વિણસાડે
(૬) એક ઘડો સુગધ કરી વાસિત છે તેમાં પાણી ભરે તે પાણીના ગુણને વધારે તેમ એકેક શ્રોતા સમકિતાદિક સુગધ કરી વાસિત છે તેમને સૂત્રાદિક ભણાવતા જ્ઞાનના ગુણને દીપાવે
(૭) એક ઘડે કા છે. તેમાં પાણી ભરે તે તે ઘડો ભીંજાઈને વિણસી જાય. તેને એકેક શ્રોતા અલ્પ બુદ્ધિવાળાને સૂત્રાદિકનું જ્ઞાન આપતા તે નયપ્રમુખને નહિ જાણવાથી તે જ્ઞાનથી તથા માર્ગથી
ભ્રષ્ટ થાય
(૮) એક ઘડો ખાલી છે તે ઉપર બુઝારું, ઢાકી વૃષકાળે નેવાં નીચે પાણી ઝીલવા મૂકે તો પાણી અંદર આવે નહિને તળે પાણી ઘણુ થવાથી ઉપર તરે ને વાયરાદિકે કરી ભીંત પ્રમુખે અથડાઈને ફૂટી જાય તેમ એકેક શ્રેતા સદ્ગુરૂની સભામાં વ્યાખ્યાન સાભળવા બેસે પણ ઉઘ પ્રમુખના રોગે કરી જ્ઞાન રૂપ પાણી હદયમા આવે નહિ અને ઘણી ઉંઘના પ્રભાવે કેરી ખોટા ડોળરૂપ વાયરે કરી અથડાય છે. તો સભાથી અપમાન પ્રમુખ પામે તથા ઉઘમાં પડવાથી પોતાના શરીરને નુકશાન થાય
આ આઠ ઘડાના દૃષ્ટાંત રૂપ બીજા પ્રકારના શ્રોતાનું સ્વરૂપ છે ,
[3] ચાલણી – એકેક શ્રોતા ચાલ સમાન છે ચાલણીના બે પ્રકાર એક પ્રકાર એવો છે કે ચાલણી પાણીમાં મૂકે ત્યારે પાણીથી સ પૂર્ણ ભરી દેખાય અને ઉપાડી લઈએ ત્યારે ખાલી દેખાય તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિ સભામા સાભળવા બેસે ત્યારે વૈરાગ્યાદિ ભાવનાએ કરી સંપૂર્ણ ભર્યા દેખાય અને સભામાંથી ઉડી બહાર જાય ત્યારે વૈરાગ્ય રૂપી પાણ કિંચિત્ પણ દેખાય નહિ. એ શ્રોતા છેડવા યોગ્ય છે
બીજો પ્રકાર ચાલીએ ઘઊં પ્રમુખનો આટો [ લેટ ] ચાળવા માંડ્યો, ત્યારે આટો - નીકળી જાય ને કાકરા પ્રમુખ કરે ગ્રહી રાખે તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિ સાભળતા ઉપદેશક
તથા મૂત્રના ગુણ જવાદે એને અલને પ્રમુખ અવગુણરૂપ કચરે ગ્રહી રાખે માટે તે છોડવા એગ્ય છે ( (૮) પરિ પુણાગ- તે સુઘરી પક્ષીના માળાને દષ્ણાત સુધરી પક્ષીના માળાથી વૃત (ઘી) ગળતા ધૃત વૃત નીકળી જાય અને કીટી પ્રમુખ કચરો ગ્રહી રાખે તેમ એકેક શ્રોતા- આચાર્ય પ્રમુખના ગુણ ત્યાગ કરી અવગુણ ગ્રહણ કરે એ શ્રોતા છોડવા ગ્ય છે.
(૫) હંસ હસને દૂધ પાણ-એકઠા કરી પીવા માટે આપ્યા હોય તો તે પોતાની ચાચમાં ખટાશના ગુણે કરી દૂધ પીએ ને પાણી ન પીએ તેમ વિનીત શ્રોતા ગુર્નાદિકના ગુણ ગ્રહે ને અવગુણ ન લે એ આદરણીય છે
(૬) મહિપા- ભેસે જેમ પાણી પીવા માટે જળાશયમા' જાય, પાણી પીવા જલમાં પ્રથમ પ્રવેશ કરે, પછી મસ્તક પ્રમુખે કરી પાણ ડેહળે ને મલમૂત્ર કરી પછી પોતે પીવે પણ શુદ્ધ જલ પોતે ન પીએ. અન્ય ચૂથને પણ પીવા ન દે, તેમ કુશિષ્ય શ્રોતા વ્યાખ્યાનાદિકમાં કલેશ રૂપે પ્રશ્નાદિક કરી ' વ્યાખ્યાન ડે પિતે શાત પણે સાભળે નહિ ને અન્ય ગૃભાજને ને શાત ભાવથી સાભળવા ન દે તે “
Page #99
--------------------------------------------------------------------------
________________
નંદીસૂત્ર છોડવા ચોગ્ય છે
(૭) મેષ - બકરા જેમ પાણી પીવા જલસ્થાનકે નદી પ્રમુખમાં જાય, ત્યારે કાંઠે રહીં પગ નીચા નમાવી પાણી પીઓ, ડોહળે નહિ, ને અન્ય ચૂથને પણ નિર્મલું પીવા દે. તેમ વિનીત શિષ્ય શ્રોતા વ્યાખ્યાનાદિક નમ્રતા તથા શાંત રસથી સાભળે. અન્ય સભાજનેને સાભળવા દે. એ આદરણીય છે
(૮) મસગઃ તેના બે પ્રકાર-પ્રથમ મસગ તે ચામડાની કોથળી તેમાં વાયરો ભરાય ત્યારે અત્યંત ફૂલેલી દેખાય. પણ તૃષા શમાવે નહિ પણ વાયરે નીકળી જાય ત્યારે ખાલી થાય તેમ એકેક શ્રેતા અભિમાન, રૂપ વાયરે કરી શુષ્ક જ્ઞાનવત્ તડાકા મારે પણ પિતાના તથા અન્ય આત્માને શાંત રસ પમાડે નહિ, એ છોડેવા ગ્ય છે.
બીજો પ્રકાર – મસગ તે મચ્છર નામે જંતુ અન્યને ચટકા મારી પરિતાપ ઉપજ પણ ગુણ ન કરે અને ખણજ ઉત્પન્ન કરે, તેમ એકેક કુશ્રોતા ગુર્નાદિકને, જ્ઞાન અભ્યાસ કરાવતાં ઘણે પરિશ્રમ આપે તથા કુવંચન રૂપ ચટકા મારે પણ ગુણ તે વૈચાવચ્ચ કાંઈ પણ ન કરે અને ચિત્તમા અસમાધિ ઉપજાવે, તે છેડયા ગ્ય છે. .
(૯) જલંગ - તેના બે પ્રકાર પ્રથમ પ્રકાર જેલો નામે જંતુ, ગાય પ્રમુખના સ્તનમાં વળગે ત્યારે લેહી પીએ પણ દૂધ ન પીએ, તેમ એકેક અવિનીત કુશિષ્ય શ્રોતા આચાર્યાદિકની સાથે રહીને તેમના છિદ્રો ગષે પણ હમાદિક ગુણ ન ગ્રહણ કરે, માટે છોડવા યોગ્ય છે. -
બીજો પ્રકાર જળ નામે જ તુ ગુમડા ઉપર મૂકીએ ત્યારે ચટકે મારે અને દુખ ઉપજાવે અને મુડદાલ [ બગથ્થુ ] લેહી પીએ ને પછી શાતિ કરે, તેમ એકેક વિનીત શિષ્ય, શ્રોતા આચાર્યાદિક સાથે રહી, તેમને પ્રથમ વચનરૂપ ચટકે ભરે કાલે; અકાલે, બહુ અભ્યાસ કરતાં મહેનત કરાવે. પછી સદેહ રૂપી બગાડ કાઢી ગુર્નાદિકને શાતિ ઉપજાવે પરદેશી રાજાવત એ આદરવા ગ્ય છે.
[૧૦] બિરાલી - બિલાડી, દૂધનુ ભાજન શીકાથી ભયપર નીચુ નાખીને રજકણ સહિત દૂધ પીએ, તેમ એકેક શોતા આચાર્યાદિક પાસેથી સૂત્રાદિક અભ્યાસ કરતા અવિનય બહુ કરે, તથા પર પાસે પ્રશ્ન પૂછાવી સૂત્રાર્થ ધારે પણ પોતે વિનય કરી ધારે નહિ માટે તે શ્રોતા છોડવા યોગ્ય છે.
જાહગ– સેહલે, તે તિર્યંચની જાત વિશેવ તે પ્રથમ– પિતાની માતાનું દૂધ છે કે છેડે પીએ. અને તે પાચન થયા પછી વળી ડુ પીએ, એમ છેડે છેડે દૂધથી પિતાના શરીરને પુષ્ટ કરે, પછી મોટા ભુજ ના માન મર્દન કરે, તેમ એકેક શ્રોતા આચાર્યાદિક પાસેથી પોતાની બુદ્ધિ પ્રમાણે કાળે કાળે શેડો ડે સૂત્રાદિકને અભ્યાસ કરે, અભ્યાસ કરતા ગુવાદિકને અત્યંત મતોષ ઉપજાવે, કેમકે આપેલે પાઠ બરાબર અખલિત કરે, ને તે કર્યો પછી બહુશ્રુત થઈ મિથ્યાત્વી લોકેના માન મર્દન કરે, તે આદરવા ગ્ય છે
[૧૨] ગો - ગો એટલે “ગાય” તેના બે પ્રકાર છે.
પ્રથમ પ્રકારે - જેમ દૂધવતી ગાયને કેઈ એક શેઠ પાડોશી ને ત્યા આપી ગામ જાય, તે પાડેશી ગાયને ઘાસ, પાણી વગેરે બરાબર ન આપે તેય ભૂખ અને તૃષાથી ડાઈ, દુખી થાય અને
Page #100
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર
૭૮
દૂધ એછું આપે તેમ એકેક અવિનીત શ્રોતા એ ગુર્વાદિકની, આહાર-પાણી પ્રમુખે વૈયાવૃત્ય ન કરે તે મુરુને દેહગ્લાનિ પામે અને સૂત્રાદિકમાં ઘટાડો થાય તેથી અવિનિત શિષ્ય અપયશ પામે.
બીજો પ્રકારઃ એક શેઠ પાડોશીને દૂઝણી ગાય સોંપી ગામ ગયા. પાડેશીએ ગાયને ઘાસ, પાણી વગેરે સારા પ્રમાણમા આપ્યા. તેથી દુધમા વધારા થયા અને તે કીર્તિ પામ્યા. તેમ એકેક વિનિત શ્રોતા ( શિષ્ય ) આહાર-પાણી પ્રમુખ વૈયાવૃત્યની વિધિી ગુર્વાદિકને શાતા ઉપજાવે તે તેના જ્ઞાનમાં વધારે થાય અને કીર્તિને પામે, તે શ્રોતા આદરવા ચેાગ્ય છે.
(૧૦) ભેરી – તેના બે પ્રકાર છે. પ્રથમ પ્રકાર.— સેરીના વગાડનાર પુરુષ રાજાના હુકમ પ્રમાણે ભેરી વગાડે તો રાજા ખુશી થઇ તેને પુષ્કળ દ્રવ્ય આપે, તેમ વિનિત શિષ્ય તીર્થંકર તથા જીર્વા દિકની આજ્ઞા પ્રમાણે સૂત્રાદિકની સ્વાધ્યાય તથા ધ્યાન પ્રમુખ કરે તે તે તેને સિદ્ધિ મળે, બીજો પ્રકાર એ કે તેમ ન કરે તે તેમના કરૂપ રોગ મટે નહિઅને સિદ્ધ ગતિનું સુખ પામે નહિ તે છેડવા ચેાગ્ય છે.
(૧૪) આભારી–પ્રથમ પ્રકાર~~ આભીર સ્રી-પુરુષ એક ગ્રામથી પાસેના શહેરમાં ધૃત—ી ભરી વેચવા ગયા. ત્યા ખજારમાં ઉતારતા ભૃત ભાજન–વાસણ ફૂટી ગયું ધૃત ઢળી ગયું. પુરુષ સ્ત્રીને ડપકો આપતાં ઘણા કુવચનેા કહ્યાં, ત્યારે સ્ત્રીએ પણ પોતાના પતિને સામાં કુવચનેા કહ્યાં, આખરે બધુ મૃત ઢોળાઇ ગયું અને અન્ને ઘણું! શાક કરવા લાગ્યા. પાછળથી જમીન પરનું ધૃત લઇ લીધું ને વેચ્યું. જે કાંઈ કિંમત મળી હતી તે સાંજે ગામતરફ જતાં રસ્તામાં ચેરીએ લૂ ટી લીધી. આસીર પતિ-પત્ની દુઃખી થયા. લેાકાના પૂછવાથી તેએએ સર્વ વૃત્તાન્ત કહ્યુ' અને લેકીએ ઠપકો આપ્યા. તે પ્રમાણે ગુરુએ વ્યાખ્યાન-ઉપદેશમાં આપેલ સાર-ધૃતને લડાઇ-ઝગડા કરી ઢાળી નાખે ને છેવટે કલેશ કરી દુર્ગતિ પામે. તે શ્રોતા છેડવા ચેાગ્ય છે.
બીજો પ્રકારઃ ધૃત ભરી શહેરમા જતાં બજારમાં ઉતરતાં પાત્ર ફૂટયું કે તરતજ બધાએ ભેગામળી ધૃત ભરી લીધું પણ બહુ નુકશાન થવા દીધુ નહિ તે ધૃતને વેચી પૈસા મેળવી સારા સાથીઆ સાથે સૂખપૂર્વક ગામમાં પહેાંચી ગયા. તેમ વિનિત શિષ્ય—શ્રોતા ગુરુપાસેથી વાણી સાભળી શુદ્ધ ભાવપૂર્ણાંક તે અ સૂત્રને ધારી રાખે, સાચવે, અસ્ખલિત કરે. વિસ્મૃતિ થાય તે ગુરુ પાસે ક્ષમા યાચી ધારે, પૂછે, પણ કકળાટ–ઝગડા કરે નહિ, તેની ઉપર ગુરુ પ્રસન્ન થાય. સયમ અને જ્ઞાનની વૃદ્ધિ થાય, પરિણામે સદ્ગતિ મળે. તે શ્રોતા આદરણીય છે.
ઔત્તિકી બુદ્ધિના ઉદાહરણા. (૨)
(૧) ભરતશિક્ષાઃ- ભરત શિલાના ઉદાહરણ પહેલા આવી ગયા છે.
(૨) પણિત ( શત ) :– કોઇ સમયે એક ગ્રામીણ ખેડૂત કાકડીએ લઈને નગરમાં વેચવા માટે ગયા. નગરના દ્વાર પર પહોંચતાજ તેને એક ધૃત નાગરિક મળ્યે ગ્રામીણુને ભલો ભેાળા સમજી તેને ઢળવાના વિચાર કર્યાં. આમ વિચારી નાગરિક ધૂતે ગ્રામીણને કહ્યુ ભાઇ ! જો હું તારી બધી કાકડીએ ખાઈ લઉં તે તું મને શુ આપીશ ? ગ્રામીણે કહ્યું- જે તું બધી કાકડી ખાઈ જા તા આ દ્વારમાં ન આવી શકે એવડે લાડવા આપીશ. અન્ને વચ્ચે આ શરત નિશ્ચિત થઈ ગઈ, કેટલીક વ્યક્તિ
Page #101
--------------------------------------------------------------------------
________________
નદીસુત્ર - એને સાક્ષી બનાવી. ત્યારપછી ધૂત નાગરિકે તે બધી કાકડીઓને છેડી ડી ખાઈને જુઠી કરી દીધી. ગ્રાહકે કાકડીઓ ખરીદવા આવવા લાગ્યા. તેઓ કાકડીઓ જોઈ કહેવા લાગ્યા- આ બધી કાકડીઓ ખાધેલી છે, કેમ લઈએ? લોકોના આ પ્રમાણે કહેવા પર ધૂતે તે ગ્રામીણ અને સાક્ષીઓને વિશ્વાસ કરાવી દીધું કે તેને બધી કાંકડીઓ ખાધી છે. બિચારે ગ્રામીણ ગભરાઈ ગયો કે પ્રતિજ્ઞા અનુસાર આવડો મોટો લાડ કેવી રીતે આપીશ? તે ભયભીત થઈને ધૂને એક રૂપિયા આપવા લાગ્યો. પણ તેણે સ્વીકાર ન કર્યો. ત્યારે બે રૂપિયા આપવા લાગે તે પણ તે માન્ય નહિ. અને ગ્રામીણે કહ્યું છે રૂપિયા લઈલે પણ મારે પીછે છે. પરંતુ ધૂર્તને પ્રતિજ્ઞા અનુસાર મેટ લાડે જ જોઈતો હતે.
- જ્યારે તે ધૂર્ત ન માને ત્યારે ગ્રામીણે વિચાર્યું કે હાથીને હાથીથી લડાવવું જોઈએ અને ધૂર્તને ધૂર્તથી, અન્યથા તે માનશે નહિ. આ ધૂર્ત નાગરિકે મને વાતોમાં ફસાવી મારી સાથે છેતરપીંડી કરી છે. તેથી તેના જેજ કેઈક તેની બરાબર કરી શકશે. આમ વિચારીને ધૂર્તને ડા દિવસ પછી લાડે આપવાનું કહી પિતે બીજા ધૂર્તને શોધવા લાગ્યા.
શોધતાં તેને બીજે ધૂર્ત મળી ગયો. તેને ગ્રામીણે સર્વ વાત કહી. ધૂતે ગ્રામીણને ઉપાય બતાવ્યો. પછી ગ્રામીણ બજારમાં એક મીઠાઈવાળાની દુકાને ગયે. એક લાડ લઈ સાક્ષીઓ તથા ધૂર્તને બેલાવી લાવ્યા. ગ્રામીણે નગરના દ્વારની બહાર લાડવો મૂકી દીધું અને બધાની સામે લાડવાને બેલાવવા લાગે- અરે લાડવા ! ચાલ, અરે લાડવા ! ચાલ ! પરંતુ લાડવો કયાં ચાલવાને હતા! ત્યારે ગ્રામીણે સાક્ષીઓને કહ્યું– ભાઈઓ ! મે તમારા બધાની વચ્ચે પ્રતિજ્ઞા કરી હતી કે જે હું હારી જઈશ તો એ લાડ આપીશ કે જે દ્વારમાંથી ન આવી શકે તમે જે કે આ લાડ દ્વારમા આવતો નથી. તેથી હું આ લાડવે એને આપી પ્રતિજ્ઞાથી મુક્ત થાઉં છુ, આ વાત સાક્ષીઓએ માની લીધી અને પ્રતિદ્વન્દી ધૂર્તને હરાવી દીધું.
(૩) વૃક્ષ – ઘણુ યાત્રિકે કયાય જઈ રહ્યા હતા. માર્ગમાં કેરીથી લચી પડેલાં આંબાને જોઈ શેકાઈ ગયા. પાકેલી કેરીને જોઈ તેને ઉતારવાની ઈચ્છા થઈ પરંતુ વૃક્ષેપર વાંદરા બેઠાં હતા. તેઓના ડર થી ઉપર ચડવું અશકય હતું. વાંદરા ઈચ્છાપૂર્તિના માર્ગમાં બાધક હતા. પથિક કરી લેવાને ઉપાય વિચારવા લાગ્યા. બુદ્ધિને પ્રયોગ કરીને તેઓએ વાંદરાની તરફ પત્થર ફેંકવા શરૂ કર્યા. વાદરા સ્વભાવથી જ ચંચળ અને નકલ કરનારા હોય છે. તેથી વાંદરાઓએ પણ પથિકોને પત્થરને જવાબ કેરીથી આપ્યો. આમ કરવાથી પથિકની અભિલાષા પૂર્ણ થઈ. ફળ પ્રાપ્ત કરવા માટે પથિકેની આ ચૈત્પત્તિી બુદ્ધિ હતી.
(૪) વીંટી – ઘણા સમય પહેલાની વાત છે. મગધ દેશમાં સુદર ધન-ધાન્યથી સમૃદ્ધ વિશાળ નગર હતું. ત્યાંને પ્રતજીત રાજા ઘણે શક્તિશાળી હતા. તેણે પોતાના શત્રુઓને પોતાની બુદ્ધિ અને ન્યાયપ્રિયતાથી જીતી લીધા હતાં. તે પ્રતાપી રાજાને ઘણું પુત્રો હતા. તે બધા પુત્રોમાં શ્રેણિક નામને રાજકુમાર રાજાના બધા ગુણેથી સંપન્ન. સુદર અને રાજાને પ્રેમપાત્ર હતો. અન્ય રાજકુમારે તેને ઈર્ષાવશ મારી ન નાખે તે માટે પ્રગટ રૂપે કાંઈ આપતો નહિ કે સ્નેહ કરતો નહિ. બાળક શ્રેણિક પિતા તરફથી જરાપણ સન્માન પ્રાપ્ત ન થતાં રોષે ભરાઈ પિતાને સૂચના આપ્યા વગર પૈર છેડી બીજા દેશમાં ચાલ્યો ગયો. ચાલતાર તે “બેનાતટ” નામના નગરમાં પહોંચી ગયે. તે નગરમાં એક વેપારીની દુકાન પર પહોંચે. જેને સર્વ વ્યાપાર અને વૈભવ નષ્ટ થઈ ગયે હતું, તે ત્યાં જઈને એક બાજુ બેસી , ગયે અને રાત્રિ ત્યાંજ પસાર કરી.
Page #102
--------------------------------------------------------------------------
________________
૮૧૩
તે-દુકાનના માલિકે, તેજે રાતે વનમાં પોતાની કન્યાને વિવાહ એક નાકર સાથે થયે જેફ બીજે દિવસે શેઠ જ્યારે પિતાની દુકાન પર આવ્યો ત્યારે શ્રેણિકના પુણ્ય પ્રભાવથી પહેલાને સંચિત - કરેલ માલ, જેને કોઈ ભાવ પણ પૂછતા ન હતા, ઉંચા ભાવથી વહેંચાણે અને શેઠને ઘરે લાભ થશે, આ લાભને જોતા શેઠના મગજમાં વિર્ચર આવ્યો કે આ મહાન લાભ આ દુકાનમાં મારી પાસે બેઠેલી આ વ્યકિતના પુણ્યથી જ થયે છે, અન્ય કઈ કારણ નથી, આ વ્યક્તિભાગ્યશાળી, સુદર અને તેજસ્વી છે.
' શેઠ વિચારવા લાગ્યો કે ફાત્રિમાં જે રત્નાકર સાથે પિતાની કન્યાના લગ્નનું સ્વપ્ન જોયું હ તે આજ રત્નાકર હોવું જોઈએ, અન્ય કેઈનહિ. ત્યારે શેઠે પાસે બેઠલા શ્રેણિકને હાથ જોડી વિન તાથી પ્રાર્થના કરી-આર્યગ્નેહાનુભાગ ! આપ કોના ઘરમાં અતિથિ બની આવ્યા છો? શ્રેણિકે પ્રિય અને કોમળ શબ્દોમાં જવાબ આપ્ય– શ્રીમાની હું તમારાજ અતિથિ છુ. આ પ્રમાણે મન ઉત્તર સાંભળી શેઠનું હૃદયકમળ ખીલી ઉઠયુ. પ્રસન્નતા પૂર્વક શેઠ તેને પિતાને ઘેર લઈ ગયે અને સારામાં સારા વસ્ત્ર તથા ભેજનાદિથી તેને સત્કાર કર્યો. શ્રેણિક ત્યાં આનદપૂર્વક રહેવા લાગ્યું. તેના પુણ્યથી શેઠની ધનસંપત્તિ, વ્યાપાર અને પ્રતિષ્ઠા દિવસે દિવસે વધતી ગઈ. આ રીતે ઘણા દિવસો વ્યતીત થઈ ગયા શ્રેણિક પિતાની કન્યાને યોગ્ય વર છે એમ જાણી શુભ દિવસે, તે સાથે વિવાહ કરી દીધું. શ્રેણિકે શ્વસુરગૃહમાં પિતાની પત્ની નંદા સાથે ઈન્દ્ર-ઈન્દ્રાણી સદશ ગૃહસ્થ સંબંધી ભેગનું આસ્વદેન કરવા લાગ્યો. કેટલાક સમય પછી નન્દાદેવી ગર્ભવતી બની અને યથાવિધિ ગર્ભનું પાલન કરવા લાગી.
આ બાજુ રાજકુમાર શ્રેણિકના ખબર આપ્યા વિના ચાલ્યા જવાથી રાજા પ્રસેનક્તિ ઘણું ચિંતાતુર રહેતા હતા. તેઓએ ઘણી શોધ કરી પર તુ સફળતા ન મળી. અંતે ઘણું સમય પછી લોકોની શ્રુતિ પરંપરાથી શેઠની પ્રસિદ્ધિ સાંભળી અને સાથે સાથે શ્રેણિકના સમાચાર મળતાં શ્રોતાના સૈનિકોને શ્રેણિકને બોલાવવા મોકલ્યા. તેઓએ ત્યાં જઈને પ્રાર્થના કરી– મહારાજા પ્રસેનજિત “તમાંરા વિગથી ઘણું દુખી છે, માટે જલ્દી રાજગૃહમાં પધારે શ્રેણિકે રાજપુરુષેની વાતને સ્વીકાર કર્યો. પોતાની પત્ની નંદાને પૂછી પિતાને પરિચય લખી રાજગૃહ તરફ પ્રસ્થાન કરી દીધુ . - ૩
નદાના ગર્ભમાં આવેલ જીવના પુણ્ય પ્રભાવથી નંદને હાથ પર સવાર થઈને લોકોને ધનદાન આપીને અભયદાન આપવાને દેહદ થયો. નંદાએ આ ભવના પિતાના પિતાને કહી, પિતાએ રાજાને પ્રાર્થના કરી પુત્રીને દેહદ પૂર્ણ કર્યો. સમય પૂર્ણ થવા પર પુત્ર ઉત્પન્ન થયે. તેનું અભયકુમાર નામ રાખ્યું તે સુકુમાર બાળક નંદનવનના કલ્પવૃક્ષની જેમ સુખપૂર્વક વૃદ્ધિ પામવા લાગ્ય, સમય આવવા પર તેને પાઠશાળામાં મુકવામાં આવ્યો અને યથાસમય તે શાસ્ત્ર તથા અન્ય કલાઓમાં પારંગત થયે
અકસ્માત્ એક દિવસ અભયકુમારે પોતાની માતાને પુછ્યું- માં ! મારા પિતાજી કોણ છે અને કયાં રહે છે ? બાળકને આ પ્રશ્ન સાંભળી માતાએ સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યુ અને પિતાને લખેલ પરિચય પણ બતાવ્યો. બાળકે જાણી લીધું કે તેના પિતા રાજગૃહ નગરના શ્રેણિક છે. ત્યારપછી અભયકુમાર માતા સાથે રાજગૃહ તરફ ચાલી નીકળ્યા. રાજગૃહ બહાર માતાને રાખી અભયકુમારે રાજગૃહ નગરમાં પ્રવેશ કર્યો. નગરમાં પ્રવેશતા જ એક નિર્જન કૂવાની ચારે બાજુ લોકેની ભીડ જામેલી જોઈ અભયકુમારે ત્યાં જઈને પુછ્યું કે આટલા બધા માણસે શામાટે એકઠા થયા છે ? લોકેએ કહ્યું “સૂકા (ખાલી) કુવામા રાજાની સેનાની વીંટી પડી ગઈ છે, રાજાએ ઘેષણ કરી છે કે ” જે વ્યક્તિ કૂવાને કાઠે ઉભી રહી પિતાના હાથથીજ વીંટી કાઢી આપશે તેને ઈનામ આપીશ” આ પ્રમાણે સાંભળતાં
Page #103
--------------------------------------------------------------------------
________________
નંદસૂત્ર ,
૮૧ અભયકુમારને તરતજ ઉપાય સૂઝી ગયે તેને કૂવામાં પડેલી વીંટીને સારી રીતે જોઈ. પશ્ચાત્ તરતજ ત્યાં પડેલ છાણને ઉપાડી વીંટીપર નાખ્યું. વીંટી તેમાં ચેટી ગઈ છેડા સમય પછી સળગતે ઘાસને પૂળ નાંખો તેનાથી છાણ સૂકાઈ ગયુ. ત્યારે તે કૂવામાં પાણી ભરાવ્યું પાણી ભરંત જ સુકા છાણ સાથે વીંટી ઉપર આવી ગઈ. અભયકુમારે કાઠે ઉભા રહીને જ છાણ ઉપાડી લીધું અને વીંટી કાઢી આપી લેકેએ પ્રસન્નતા પ્રગટ કરી અને રાજાને જઈને નિવેદન કર્યું. રાજાજ્ઞાનુસાર અભયકુમાર રાજા પાસે પહોચી ગયે અભયકુમારે વીંટી રાજા સમક્ષ મૂકી રાજાએ પૂછ્યું– બાળક તુ કેણ છે ? અભયકુમારે કહ્યું-હુ આપનોજ પુત્ર છું પછી અભયકુમારે સર્વવાત જણાવી. રાજા અત્ય ત હર્ષિત થયે. અને પૂછયુપુત્ર ! તારી માતા કયા છે ? જવાબમાં તે બેલ્યો– તે નગરની બહાર છે. આ સાંભળી રાજા પિતાના પરિજનો સાથે રાણીને લેવા માટે ગયો રાણી તેની ચરણમા પડી. રાજાએ નન્દાને વસ્ત્રાભૂષણથી સત્કારીને અભયકુમારની સાથે સમારોહપૂર્વક મહેલમાં પ્રવેશ કરાવ્યો અભયકુમારને મંત્રીપદપર સ્થાપિત કરી આનંદપૂર્વક રહેવા લાગ્યા આ અભયકુમારની ઔત્પતિકી બુદ્ધિનું ઉદાહરણ છે.
[૫] પટ– બે માણસો બહાર જઈ રહ્યા હતા રસ્તામાં સુદર, મોટુ સરોવર હતુ તેમા સ્નાન કરવાનો તેઓનો વિચાર થયે બન્નેએ પિતાના વસ્ત્ર ઉતારી કિનારે રાખી દીધા. અને સ્નાન કરવા લાગ્યા તેમાથી એક માણસ જલ્દી સ્નાન કરી બહાર નીકળી ગયો અને પિતાના સાથીની કાંબળ ઓઢી ચાલવા લાગ્યું પિતાની સુતરાઉ ચાદર ત્યાજ રહેવા દીધી જ્યારે બીજા માણસે જોયુ કે પેલો માણસ મારો ઉની કામળે લઈ જઈ રહ્યો છે. તેને ઘણી બૂમ પાડી પણ પહેલાએ તે તરફ ધ્યાન જ ન આપ્યુ
કામળાનો માલિક બહાર નીકળી તેની પાછળ દેડ અને કાંબળની માગણું કરી, પરંતુ બીજે માન્યું નહીં. અને બને ન્યાયાલયમાં ગવા પિતપોતાની વાત અને દા ન્યાયાધીશ સમક્ષ રજૂ કર્યો પર તુ બન્નેના સાક્ષી કેઈ ન હોવાથી ન્યાયાધીશ ન્યાય આપવામાં કઠીનતા અનુભવવા લાગ્યું થોડી વાર વિચારીને ન્યાયાધીશે બનેની હજામત કરાવી હજામત પછી જોયુ કે જેને કામળે હતે તેના વાળમા ઉનના તતુઓ હતા અને બીજાના વાળમાં સુતરાઉ ત તુ હતા
ન્યાયાધીશે તરતજ કામળો લઈને તેના સ્વામીને આપી દીધો અને બીજાને યાચિત દડ આપીને પોતાની ઔત્પતિકી બુદ્ધિને પરિચય આપે
[૬] કાકડા? - કેઈ માણસ જ ગલમાં જઈ રહ્યો હતે તેને શૌચની હાજત થઈ તે શીઘ્રતાથી એક બીલના મુખ પાસે શરીર ચિંતાની નિવૃત્તિ માટે બેસી ગયે અકસ્માત્ ત્યાજ એક કાકી આવ્યો તે પોતાની પૂછડીથી પેલા માણસના ગુદા ભાગને સ્પર્શ કરી દરમાં ઘુસી ગયો શૌચ માટે બેઠેલા માણસના મગજમાં ઠસી ગયું કે આ જ તુ અધેમાર્ગ દ્વારા મારા શરીરમાં પ્રવેશ કરી ગયા છે આ ચિંતામાં તે દિન-પ્રતિદિન સુકાવા લાગે ઘણી દવા કરી પરતુ નિષ્ફળતા મળી '
એક દિવસ તે કોઈ વૈદ્યની પાસે ગયો, વૈદ્ય નાડી પરીક્ષા કરી દરેક રીતે તેની તપાસ કરી "પરંતુ બિમારીનુ કોઈ ચિહ્ન ન દેખાયું ત્યારે વૈધે તે માણસને પૂછયુ. તમારી આવી દશા ક્યારથી થઈ છે? તે માણસે સર્વ વાત જણાવી દીધી વેદ્ય નિષ્કર્ષ કાઢ્યો કે આ બિમારીનું કારણ ફક્ત ભ્રમ જ છે વૈદ્ય રોગીને કહ્યું- તમારી બિમારી હું સમજી ગયો છું તેને દૂર કરવા માટે તમારે સો રૂપિયા ખર્ચ
Page #104
--------------------------------------------------------------------------
________________
નંદીસૂત્ર
કરવા પશે, તે વ્યક્તિએ તેને સ્વીકાર કરી લીધા
વધે એક લાખ-લાક્ષારસને કાકીડો બનાવી માટીના પાત્રમાં નાખી તે માણસને વિરેચનની દવા આપી. અને કહ્યું- તમે આ પાત્રમાં શૌચ જાવ. તે માણસે તે પ્રમાણે કર્યું. પછી વધે તે પાત્ર ઉઠાવી પ્રકાશમાં લાવી રેગીને બતાવ્યું. ત્યારે રેગીને સંતોષ થયો કે કાકી નીકળી ગયો છે. પછી ઔષધિને ઉપચાર કરવાથી શરીર ફરી સબળ બની ગયું. માણસના ભ્રમને દૂર કરવામાં વૈદ્યની
ત્પત્તિકી બુધ્ધિ સમજવી.
[૭] કાગડા – બેનાતટ નગરમાં ભિક્ષા માટે બ્રમણ કરતાં એક જૈન મુનિને બૌધ્ધ ભિક્ષુ મળી ગયા. બૌદ્ધ મુનિએ ઉપહાસ કરતાં જેન મુનિને કહ્યું– અરે મુને ! તારા અહંન્ત સર્વજ્ઞ છે અને તુ એને પુત્ર, તે બતાવ કે આ નગરના કેટલા કાગડા છે, ત્યારે જૈન મુનિએ વિચાર્યું કે આ ભિક્ષુ ધૂર્તતાથી વાત કરી રહ્યો છે. તેથી તેને જવાબ પણ તેને અનુરૂપ જ આપવો જોઈએ. આમ વિચારી ને ઉત્તરમાં કહ્યું- આ નગરમાં ૬૦,૦૦૦ કાગડા છે. જે ઓછા હોય તે તેમાંથી કેટલાક મહેમાન બની બહાર ગયા છે અને જે વધારે હોય તે બહારથી મેહમાન બની અહીં આવ્યા છે. જો તેમાં શંકા હોય તે ગણી લે. આમ કહેવાપર બૌધ્ધ ભિક્ષુને કોઈ વાત ન સુઝી અને માથું ખંજવાળતે ચાલ્યા ગયે, આ મુનિની ઔત્પત્તિકી બુદ્ધિનું ઉદાહરણ છે.
[૯] ઉચ્ચાર-મલ-પરીક્ષા - એક માણસ પિતાની નવેઢા, રૂપયૌવનસંપન્ન પત્નીની સાથે ગ્રામાન્તર જઈ રહ્યો હતો. રસ્તે ચાલતા એક ધૂર્ત વ્યક્તિ તેને મળી. માર્ગમાં વાત કરતાં તેની શ્રી ધૂર્તપર આસક્ત બની ગઈ અને તેની સાથે જવા તૈયાર થઈ ગઈ ત્યારે ધૂર્ત કહેવા લાગ્યો કે આ સ્ત્રી મારી છે અને વ્યક્તિ સ્ત્રી પર પોતાનો અધિકાર જમાવવા લાગ્યા પરસ્પર ઝગડતા ઝગડાતા તેઓ ન્યાયાલયમાં ગયા ન્યાયાધીશે બનેની વાત સાભળી પછી સ્ત્રી અને ધૂર્તને અલગ કરી નાખ્યા. ન્યાયાધીશે સ્ત્રીના પતિને પૂછયું- કાલે તમે શું ખાધુ હતુ?” તેને જવાબ આપ્યો કે મેં અને મારી પત્નીએ કાલે રાતે તલના લાડૂ ખાધા હતા. તેજ પ્રમાણે ધૂતને પણ પુછયુ – તેને કઈ જુદે જ જવાબ આખ્ય ન્યાયાધીશે સ્ત્રી અને ધૂર્તને વિરેચન આપીને તપાસ કરી તે સ્ત્રીના મળમા તલ દેખાણ પણ ધૂર્તના મળમાં નહિ. આ આધાર પર ન્યાયાધીશે અસલી પતિને તેની સ્ત્રી સેપી દીધી અને ધૂર્તને યચિત દંડ આપીને પોતાની ઔત્પત્તિકી બુધ્ધિને પરિચય આપ્યો
[૯] હાથી કોઈ એક રાજાને અતિ બુદ્ધિસંપન્ન મત્રીની આવશ્યક્તા હતી. તેને અતિશય મેધાવી વ્યક્તિની શોધ કવ્વા માટે એક બળવાન હાથીને ચરાપર બાંધીને ઘેષણ કરાવી કે જે વ્યકિત આ હાથીને તેની દેશે તેને રાજા ઘણું ધન આપશે આ ઘોષણ સાભળીને એક વ્યક્તિએ સરોવરમાં નાવ મૂકી તે નાવમાં હાથીને લઈ જઈ ચડાવ્યો હાથીના ભારથી નાવ જ્યા સુધી પાણીમાં ડૂબી ત્યા તે માણસે નિશાન કરી લીધું. પશ્ચાત્ હાથીને ઉતારી નાવમા ત્યા સુધી પત્થર ભર્યા કે પૂર્વ ચિહિત સ્થાન સુધી નાવ પાણા ડૂબી ગઈ. પછી નાવમાંથી તે પત્થર કાઢી તે તોળ્યા. પછી તે માણસે રાજાને નિવેદન કર્યું કે મહારાજ ! અમુક પલ પરિમાણ હાથીનું વજન છે રાજા તેની બુદ્ધિની , વિલક્ષણતાથી પ્રસન્ન થશે અને પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યો આ તે પુરૂષની ઔત્પત્તિકી બુદ્ધિનું ઉદાહરણ છે.
f૧૦] ભાંડ:– કેઇ એક રાજાના દરબારમાં ભાડ આવતે હતે રાજા તે ભાંડને પ્રેમ કરતે
Page #105
--------------------------------------------------------------------------
________________
હતું. તેથી ભાંડ ખુશામૃતિઓ બની ગયે હતે રાજા તે ભાંડની સમક્ષ હમેશા પિતાની મહારાણુની પ્રશંસા કર્યા કરતે કે મારી રાણી ઘણી આજ્ઞાતિંત છે પરંતુ ભાંડ રાજાને કહેત-મહારાજ ! રાજી સ્વાર્થવશ એવું કરે છે. જે તમને વિશ્વાસ ન હોય તે પરીક્ષા કરી લે. -' રાજાએ ભાંડેના કહેવા પ્રમાણે એક દિવસ રાણીને કહ્યુ-દેવી મારી ઈચ્છા છે કે હું બીજા લગ્ન કરું અને તેના ગેર્ભ થી જે બાળક થાય તેને રાજ્યાભિષેકથી સન્માનિત કરૂ, રાગીને જવાબ આપ્યો મહારાજ ! તમે બીજા લગ્ન ભલે કરો પરંતુ પરંપરાથી પહેલા રાજકુમાર જ રાજ્યાધિકારી બની શકે છે ભાંડની વાત બરાબર છે એમ જાણીને રાજા રાણી સામે હસ્યા. રાણીએ હસવાનું કારણ પૂછ્યું તે રાજા વધુ ડા-મીના ગ્રડથી રાજાએ ભાંડની વાત જણાવી આ સાંભળીને રાણી અન્ય કોધિત થઈ ગઈ અને રાજ દ્વારા ભાડને દેશ છેડી દેવાની આજ્ઞા અપાવી.
દેશપારની આજ્ઞા મળતા ભાડે વિચાર્યું કે મારી વાત રાજાએ રાણીને કહી દીધી છે અને તેથી જાણીએ આવી આજ્ઞા અપાવી છે પછી ભાંડ ચપલેને માટે ટોપલે માથે ઉપાડી રાણીના આવાસમાં ગયે પહેરંગીરની આજ્ઞા લઈ રાણીના દર્શન માટે અદર ગયે. રાણીએ પૂછયુ–માથાપર આ શું ઉઠાવ્યું છે ? જવાબમાં ભાડ બોલ્યા- દેવીજી મારા માથા પર જેટલી ચપલની જોડીઓ છે તેને પહેરીને જે જે દેશમાં જઈ શકીશ ત્યાસુધી તમારે અપયશ ફેલાવતે જઈશ આ સાંભળી રાણીએ દેશપારને હુકમ પાછા ખેંચી લીધો અને ભાંડે પૂર્વવત્ રહેવા લાગે આ ભાડની ઔત્પત્તિ બુદ્ધિનું ઉદાહરણ છે
[૧૨] લાખની ગોળી – ઈ એક બાળકે રમતા કૌતુહલ–વશ લાખની ગોળી નાકમાં નાંખી દીધી ગોળી આ દશ વાસ નળીમાં ફસાઈ ગઈ વાસ ન લઈ શક્યાને કારણે બાળકને વેદના થવા લાગી આ જોઇ બાળકના મા-બાપ ગભરાઈ ગયા તેઓ તે બાળકને તેની પાસે લઈ ગયા મોનીએ પોતાની સૂક્ષ્મ બુદ્ધિથી એક લોખડની સેઈને અગ્રભાગ ગરમ કરી સાવધાનીથી નાકમાં નાખી ગરમ સેઇ સાથે લાખની ગળી ચાટી ગઈ સનીએ ખેચીને બહાર કાઢી લીધી આ શેનીની ઔત્પત્તિકી બુદ્ધિ છે.
[૧૩] સ્તમ કોઈ રાજાને અત્યંત બુદ્ધિશાળી મત્રીની આવશ્યકતા હતી. તેથી રાજાએ વિસ્તીર્ણ અને ઉડા તળાવમાં એક ઉચે તમ્ભ રોપી દીધું અને તેની રક્ષા માટે રાજ્યાધિકારી નિયુકત કે રાજાએ ઘોષણા કરાવી કે જે કઈ કિનારે ઊભા રહીને દેરડાથી આ સામ્ભને બાધી લેશે તેને રાજા એક લાખ રૂપિયા આપશે. - એક બુદ્ધિમાન વ્યકિતએ આ ઘેષણ સાભળીને લોકોની ઉપસ્થિતિમાં તળાવના કિનારે એક
ખીલે છે. અને તેની સાથે દોરડાનો એક છેડે બા બીજે છેડે પકડી તળાવની ચારે બાજુ એક ચક્કર માર્યું આમ કવ્વાથી સ્તન્મ વચ્ચે બધાઈ ગયે, રાજ પુરૂષોએ આ સમાચાર રાજાને આપ્યા. રાજા તેની બુદ્ધિ પર હર્ષિત થયા અને તે પુરૂષને એક લાખ રૂપિયા આપીને મંત્રી તરીકે સ્થાપિત કરી કરી દીધું આ તે પુરૂષની ઔત્પત્તિ બુધ્ધિ,
[૧૩] લક- કેઈ નગરમાં એક પરિવારિકા રહેતી હતી તે ઘણું ચતુર અને ક્લા કુશલ હતી એક વાર તે રાજ્યસભામાં ગઈ અને રાજાને કહ્યું. “મહારાજ ! એવું કઈ કાર્ય નથી કે જે અન્ય કરી શકે અને હું ન કરી શકુ” રાજાએ પરિવારિકાની વાત સાંભળી અને નગરમાં આ રીતે ઘેષણ
Page #106
--------------------------------------------------------------------------
________________
કરાવી કે જે કઈ પુરૂષ એવો હોય કે જે આ પરિવ્રાજિકાને ન લે, તે રાજસભામાં આવે. શા તેનું સન્માન કરશે
નગરમાં ભ્રમણ કરતાં કોઈ નવયુવક શુલ્લકે આ ઘણા સાંભળી અને રાજગામાં ગયે. રાજા ને કહ્યું – મહારાજા ! હું આ પશ્ચિાજિકાં ને અવશ્ય હરાવીશ, પ્રતિયોગિતાનો સમય નકકી કરી રિબ્રાજિકાને સૂચના આપી દીધી.
નિશ્ચિત સમયપર રાજસભામાં પરિવારિકા અને યુવક બને આવી ગયા. પશ્ચિાજિક નિદાન પૂર્ણ અને અભિમાનયુકત મુખ કરતી બેલી- મારે આ મુંડીત સાથે કેવા પ્રકારની પ્રતિયોગિતા કરવાની છે? પરિવ્રાજિકાની ધૂર્તતા સમજતા ક્ષુલ્લક બેલ્યા- જે હું કરું તે તમારે કરવું. આટલું કહીને પતિ પહેરેલ બધા કપડા ઉતારી નગ્ન થઈ ગયે. પરિવ્રાજિકા એમ કરવામાં અગમર્થ હની બીજી પ્રનિ
ગિતામા કુલ્લકે એવી રીતે લઘુશ કા કરી કે તેનાથી કમળની આકૃતિ બની ગઈ પરિબ્રાજિકા તે પણ ન કરી શકી રાજસભામાં તિરસ્કૃત અને લજિત બની પરિત્રાજિકા ત્યાથી ચાલતી થઈ ગઈ. આ ક્ષુલ્લકની ઔત્પત્તિકી બુદ્ધિનું ઉદાહરણ છે.
[૧૪] માર્ગ- કોઈ પુરૂષ પોતાની સ્ત્રી સાથે રથમાં બેગ જઈ રહ્યા હતા. રસ્તામાં જતા અને શૌચની બાધા થઈ. રથ ઉભે રખાવી સ્ત્રી ઘણે દૂર- પુરૂષ જોઈ ન શકે તેમ તે આ શરીર ચિંતાદર કરવા બેસી ગઈ જે જગ્યાએ રથ ઉભો રાખ્યું હતું ત્યાં એક વ્યંતરીનું સ્થાન હતું. તે વ્યંતરી પુરૂષના રૂપ યૌવન પર અત્યત આસક્ત થઈ ગઈ તે પુરૂષથી સ્ત્રીને દર જોઈને વ્યંતરીએ તે બી જેવું રૂપ બનાવ્યું અને રથ પર સવાર થઈ ગઈ. સ્ત્રી જયારે શોચથી નિવૃત્ત થઈ સામે આવતી દેખાણી તે બૅનરી પર ને કહયુ-આ કેઈ વ્યંતરી મારું રૂપ બનાવી સામે આવે છે રથને જલ્દી ચલા સ્ત્રી ઓ પાસે રાવીને જોયું અને મોટે થી રડવા લાગી. વ્યંતરીના કહેવાથી પુરૂષ સ્થાને દેડાવવા લાગ્યો અને પેલી સ્ત્રી ની પાછળ દોડવા લાગી અને કહેવા લાગી– આ કેઈ વ્યંતરી બેઠી છે તેને ઉતારીને મને લઇ લે પર વિચારમાં પડી ગયે તે રથ ઉભો રાખે
બન્ને સ્ત્રીઓ વિવાદ કરવા લાગી અને બન્ને પિતાને પેલા પુરુષની પત્ની તરીકે ઓળખાવી હતી આ રીતે બન્ને સ્ત્રીઓ લડતા લડતી ગામમાં પહોંચી સમાન આકૃતિવાળી છે સ્ત્રીઓમાથી કઈ
સ્ત્રી મારી છે, તે પુરૂષ સમજી શકે તે ન હતો અને ઝગડો પંચાયતમાં ગયે ન્યથ કરનારે પિતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો અને સ્ત્રીઓ ને અલગ અલગ કરી પુરૂષને દૂર સ્થાન પર બેસાડી દીધો અને કહ્યુંજે સ્ત્રી પુરૂષને પહેલા સ્પર્શ કરી લેશે તે સ્ત્રીને તે પતિ ગણાશે ! સ્ત્રીતે દોડીને પુરૂષ પાસે પહેચવા ને પ્રયત્ન કરતી હતી પણ વ્યંતરીએ વૈકિય શકિત દ્વારા હાથ લાબો બનાવી ત્યાં જ બેઠા બેઠા પુરૂષનો સ્પર્શ કરી લીધો. આ પરથી સમજાઈ ગયું કે આ સ્ત્રી છે અને આ વ્યંતરી છે આ ન્યાય કર્તાની ઔ૫– નિકી બુદ્ધિનું ઉદાહરણ છે
[૧૫] સ્ત્રી – એકદા મૂલચદ અને પુંડરીક એક સાથે માર્ગ પરથી જઈ રહ્યા હતાં. તેજ માર્ગથી એક પુરૂષ પોતાની સ્ત્રી સાથે ક્યાંક જતો હતો. પુડરીક દૂરથી તે સ્ત્રીને જોઈ તેના પર આસકત બની ગયે પુંડરીકે પોતાની દુર્ભાવના પોતાના મિત્ર મૂલચંદ સમક્ષ પ્રગટ કરી અને કહયું- જે આ સ્ત્રી
Page #107
--------------------------------------------------------------------------
________________
નંદીસૂત્ર
૮૫ મને મળશે તે હું જીવિત રહીશ નહીં તે મારૂ મૃત્યુ થશે ત્યારે કામાસક્ત પુંડરીને મૂલચંદે કહયુંતું આતુર ન થા. હું એવું કરીશ કે જેથી સ્ત્રી-તને મળી જાય.. *
- તે બને મિત્રો, પિલા સ્ત્રી-પુરૂષ ન જેવે તે રીતે રસ્તો બદલી પહેલા રસ્તા પર એવી રીતે આવ્યા કે સ્ત્રી-પુરૂષ સામે મળે. મૂળચંદ પુંડરીકને માર્ગથી દૂર એક વનકુંજમાં બેસાડી દીધું અને સ્વંય પેલા દંપતીને માર્ગ રેકી કહેવા લાગ્યું- અરે મહાભાગ! મારી સ્ત્રીને આ પાસેની કુંજમાં બાળક જન્મ્ય છે. તેને જોવા માટે તમારી સ્ત્રીને ક્ષણમાત્ર ત્યા મોકલે. તે પુરૂષે પિતાની સ્ત્રીને મોકલી. અને તે પુંડરીક પાસે ગઈ. તે ક્ષણ માત્ર ત્યાં રોકાઈ અને પાછી આવી ગઈ. આવીને મૂલચંદના વસ્ત્ર પકડી હસીને કહેવા લાગી– તમને અભિનંદન ઘણુ સુદર બાળક જગ્યું છે. આ મૂલચંદ અને સ્ત્રીની ઔત્પત્તિકી બુદ્ધિનું ઉદાહરણ છે
[૧૬] પતિ – બે ભાઈઓ વચ્ચે એક પત્ની હતી. લોકોમાં વાત થતી કે- અહો ! આ સ્ત્રીને પિતાના બન્ને પતિઓ પર સમાન રાગ છે.આ વાત ફેલાતા ફેલાતા રાજાના કાન સુધી પહોંચી રાજા આ વાત સાભળીને આશ્ચર્ય પામ્યા ત્યારે મત્રીએ કહયુ- દેવ આવું કદી ન બને તેને એક પર અવશ્ય વિશેષ અનુરાગ હશે. રાજા એ પૂછ્યું- તે કેવી રીતે જાણી શકાય? મંત્રીએ જવાબ આપ્યો- હું એ ઉપાય કરીશ કે જલ્દીથી જાણી શકાશે કે તેને કેનાપર વધુ રાગ છે.
એક દિવસ મત્રીએ તે સ્ત્રીને સંદેશ લખીને મોકલ્યો કે તે પોતાના બન્ને પતિએને પૂર્વ અને પશ્ચિમ દિશામાં અમુક ગામમાં મોકલે અને તે જ દિવસે સાંજે પાછા ઘરે આવે આ સંદેશ વાચી તે સ્ત્રીએ થોડા રાગવાળા પતિને પૂર્વવતી ગામમા મોકલ્યા અને જેના પર વિશેષ રાગ હતો તે પતિને પશ્ચિમ મા મોક પૂર્વ દિશામાં મોકલ્યા તેને જતા સમયે અને પાછા આવતી વખતે બન્ને વખત સૂર્યને તાપ સામે રહે અને જેને પશ્ચિમમાં મોકલ્યો તેને બને સમયે સૂર્ય પીઠ તરફ રહ્યો આમ કરવાથી મ ત્રિીએ જાણ્યું કે અમુક પર છે અને અમુક પર વિશેષ અનુરાગ છે આ નિર્ણય કરીને મત્રીએ રાજાને નિવેદન કર્યું, પરન્તુ રાજાએ તેનો સ્વીકાર ન કર્યો કારણ કે બન્ને ને પૂર્વ કે પશ્ચિમમા જવાની આજ્ઞા હતી તેમાં કોઈ વિશેષતા જ્ઞાત ન થઈ
મંત્રીએ ફરી આજ્ઞા મોકલી કે પિતાના પતિઓને એકજ સમયે જુહાર ગામમાં મોકલે. સ્ત્રીએ બન્ને પતિને સમકાલમાં જુદા જુદા ગામમાં મોકલ્યા મત્રીએ બે વ્યક્તિઓને એક સાથે સ્ત્રી પાસે મોકલી. અને તેઓએ સમકાલમાજ જઈને કહ્યું કે–તમારા અમુક પતિના શરીરમાં અમુક વ્યાધિ થઈ ગઈ છે તેની સારસ ભાલ કરે ત્યારે જેના પર રાગ છેડે હતું તેની વાત સાભળી તે સ્ત્રી બેલી– તેને તે હમેશા તેવુ જ રહે છે જેનાપર વિશેષ રાગ હતો તેની વાત સાંભળી કહેવા લાગી - તેને વધારે કઇ થતુ હશે. માટે પહેલા ત્યા જાઉ આમ કહીને પશ્ચિમ તરફ ચાલવા લાગી આ સર્વ વાત મંત્રીએ રાજાને કહી મ ત્રિીની બુદ્ધિમત્તાથી રાજા અત્યંત પ્રસન્ન થયે મંત્રીની ઔત્પત્તિકી બુદ્ધિનું આ ઉદાહરણ છે
[૧૭] પુત્ર – કોઈ નગરમાં એક વ્યાપારી રહેતું હતું. તેને બે પત્નીઓ હુતી. એકને પુત્ર હતું અને બીજી વધ્યા હતી. વધ્યા સ્ત્રી પણ બાળકને ખૂબજ પ્યાર કરતી હતી તેથી બાળક સમજતે ન હતો કે તેની સાચી માતા કેણ છે? એકવાર તે વેપારી પોતાની પત્નીઓ અને બાળક સાથે દેશના
Page #108
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્રં
માં ચાલ્યા ગયે ત્યાં જતાં વેપારીનુ' મૃત્યુ થઇ ગયુ પછી તે અને સ્ત્રીઓમાં ઝગડા થવા લાગ્યું. એક કહેતી હતી કે આ બાળક મારે છે તેથી હું જ ઘરની સ્વામિનીજી, બીજી સ્ત્રી પણ કહેતી- 2 ખાળક મારે છે તેથી હું ઘરની માલિક છું, અને ન્યાય માટે ન્યાયાલયમાં ગયા.
' '
ΜΕ
by
ハ 1. ' '
મંત્રીએ ને મા વાદ-વિવાદ સાંભળી કમ ચારીઓને આજ્ઞા કરી કે પહેલા બન્ને વચ્ચે ઘરનીઃ સ પત્તિ વડે ચી દે અને પછી આ ટેકરાના એ કકડા કરી અને સ્ત્રીએને એક એક આપી દેજો મ ત્રીના વાકેયને સાભી ક’ષિત્ત અને શલ્યથી વિંધાયેલ હૃદયથી બાળકની જનની માતા દુ.ખ પૂર્વક કહેવા લાગી– સ્વામિમ્॥ હે મહાન ત્રિમ્ ! મા મારે પુત્ર નથી, મને સ પત્તિથી પણ પ્રત્યેાજન નથી. ભલે ઘરની સ્વામિની તે ને અને પુત્ર પણ ભલે તે રાખે હું દરદ્ર અવસ્થામાં રહી તેને ઘેરે પુત્રને જીવિત જોઇનેજ પેાતાને કૃતકૃત્ય માનીશ. પુત્ર વગર આસવ વૈભવ અને ધન-ધાન્ય મારા માટે અ ધકાર સમાન છે પર તુ ખીજી સ્ત્રીચે કાઈ ન કહયુ મ`ત્રીએ તે સ્ત્રીના ૬ ખથી ાણી લીધું કે આજ આળકની અસલી માતા છે તેથી તેને બાળક સાપી દીધે। અને ગૃહસ્વામિની પણ તેને બનાવી દીધી અને ધબ્બાને ધકે મારી કાઢી મૂકી ' આ મંત્રીની ઔત્પત્તિકી બુદ્ધિનુ ઉદાહરણ છે.
1
[૧૮] મધુછત્ર- કોઈ વણુકરની પત્ની દુરાચારિણી હતી. એકવાર તેને પતિ ગ્રામાંતર ગયે ત્યારે તે વીર પુરૂષ સાથે વ્યભિચ·ર સેવવા જાલવૃક્ષકુ જમા ગઇ ત્યા તેણીએ એક મધપુડો જોયા અને ઘેર ચાલી આવી ખીજે દિવસ જ્યારે તેના પતિ મધ ખરીદવા મજારમા જવા લાગ્યા ત્યારે તે સ્ત્રીએ તેને રેકી દિધી અને કહ્યું કે તમારે મધ જોઇએ છીએ ? હું તમને મ॰પુડા ળતાવું આમ કહી પતિને જાલ વૃક્ષોની વચ્ચે લઈ ગઈ પણ ત્યાં તેને મધપુડે દેખાયે નડી. તેથી શ કાયુક્ત સ્થાનપર લઈ ગઇ જ્યા તેણીએ વ્યભિચારનુ સેવન કર્યું હતુ. અને વણકરને મવ-છત્ર બતાવી દીધુ. આ રીતે મધુછત્રના બતાવવા પરે વણકરે જાણી લીધું કે આ સ્ત્રી અહી આવીને વ્યભિચારનુ સેવન કરે છે આ વણકરની ઔપત્તિકી બુદ્ધિનુ ઉદાહરણ છે
*
[૧૯] મુદ્રિકા – કોઈ એક નગરમા બ્રાહ્મણરહેતા હતા તે મત્યવાદી હુના લકમાં પ્રસિદ્ધ હતુ કે આ પુ।હિત પાસે જે કોઈ થાણુ રાખે અને લાબા સમય પછી પણ થાપણુ પાછી માગે ત્યારે તરત જ પાછી આપી દે છે . આ સાંભળીને એક ગરીબ માણસે પેાતાની હજાર મહેારની થેલી તે પુતિ પાસે થાપણુ રૂપે રાખી અને દેશાન્તરમાં ગયેા. લાબા સમય પછી તે માણસ તે નગરમા પાછે આવ્યો અને પુરૈાહિન પામે પેાતાની થાપણુ પાછી માંગી પુરેહિતે ચાક્ખી ના પાડી કીધી અને કહેવા લાગ્યા- तु કાણુ છે ? કયાથી આવ્યે છે ? તારી થાપણ કેવી છે ? હુ જાણતા નથી ત્યારે તે ગરીબ તેની વાત સાભળીને થાપણ પાછી ન મળતા પાગલ થઈ ગયા અને હજાર મહેારની થેલી એમ ખેલતા ખેલતા નગરમા કરવા લાગ્યે
એક દિવસે મ ત્રીને પસાર થતા જોયા અને તેની પાસે જઇ તે કહેવા લાગ્યા પુરે હિતજી । મારી હજાર મહેારેશની જે થેલી તમારી પાસે થાપણ રૂપે રાખી છે તે મને આપી દે! ” આ સાભળીને મત્રીનુ મન દયાથી દ્રવિત થઇ ગયુ તેને રાજા પાસે જઇને સ વાત કહી રાજાએ ગરીમ માણસ અને પુરેહિત અન્ને ને ખેલાવ્યા, ખન્ને રાજસભામાં આવ્યા રાજાએ પુરૈાહિતને હ્યુ- આની થાપણ પાછી કેમ આપતા નથી પુરહિતે કહ્યુ દેવ ! મે તેની કોઇપણ વસ્તુ થાપણુ રૂપે ગ્રહણ કરી નથી ત્યારે રાજા માન થઇ ગયા અને પુરેાહિત ઘરે ચાલ્યા ગયેા. પછી રાજાએ ગરીબ માણસને એકાંતમા ખેલાવ્યે અને
Page #109
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર
૮૭
પૂછ્યું'- અરે! તુ કહે છે તે શુ સત્ય છે ? ત્યારે તે માણસે દિવસ, સુહૃત, સ્થાન અને પાસે રહેલ વ્યક્તિના નામ પણ ગણાવી દીધા.
એક દિવસ રાજાએ પુરેાહિતને ખેલાવ્યે અને તેની સાથે ચેાપાટ રમવામા મગ્ન બની ગયા. બન્ને એ પરસ્પર વીટી બદલી લીધી. પછી રાજાએ પુરોહિતને ખખર ન પડે તેમ ગુપ્ત રૂપે એક માણુસ ને વીટી આપી પુરેાહિતને ઘેર મેાકલ્યા અને પરહિત પત્નીને કહેવા કહ્યું કે- મને પુરાહિત મેકલ્યા છે અને આ નામાકિત મુદ્રિકા તમને વિશ્વાસ રહે તે માટે સાથે આપી છે. અમુક દિવસે અમુક સમયે ગરીખ માણુમની હજાર મહેારની થેલી થાપણ રુપે લીધી છે તે જલ્દીથી મેાકલાવેા. રાજ કર્મચારિઓએ તે પ્રમાણે કર્યું . પુરેાહિત પત્નીએ પણ નામાંકિત મુદ્રિકા જોઈ ગરીબ માણસની થાપણુ મેાકલાવી. રાજ પુરૂષ તે થેલી રાજાને સેપી દીધી. રાજાએ ઘણી થેલીઓની વચ્ચે તે થેલીને રાખી ગરીબ માણસને મેલાવ્યે અને પાસે પુરૈાહિતને બેસાડ્યો. દ્રમકે થેલીઓની વચ્ચે પેાતાની શૈલી જોઇ અત્યંત હર્ષ પામ્યા અને તેનું પાગલપણું જતુ રહ્યુ . તે સહુ રાજાને કહેવા લાગ્યા “રાજા । આ વચ્ચેની શૈલી જેવીજ મારી ચેલી છે. ” રાજાએ તેને તે થેલી સોપી દીધી અને પુરહિતના જિહ્વાચ્છેદ કરી ત્યાંથી કાઢી મૂકયેા. આ રાજાની ઔત્પત્તિકી બુદ્ધિતું ઉદાહરણ છે
(૨૦) અકઃ- કોઇ એક માણસ એક શાહુકાર પાસે પેાતાની હજાર રૂપિયાની શૈલી થાપણ રૂપે રાખીને સ્વય' દેશાંતર ચાલ્યા ગયા. પછી શાહુકાર થેલીના નીચેના ભાગને નિપુણતાથી કાપીને રૂપિયા કાઢી લીધા અને ખાટા રૂપિયા ભરી શૈલી સીવી લીધી, કેટલાક સમય પછી તે માણસે શૈલી પાછી માંગી શાહુકાર પાસેથી થેલી લઇ તે ઘેર ગયેા અને શૈલી ખેલતા ખાટા રૂપિયા નીકળ્યા. આ જોઇ તે ઘણા દુઃ ખી થયા અને ન્યાયાલયમાં જઈ સારી વાત જણાવી, ન્યાયાધીશે થેલીના સ્વામીને પૂછયુ તારી થેલીમા કેટલા રૂપિયા હતા. તેને કહ્યુ “હજાર રૂપિયા હતા ન્યાયાધીશે થેલીમાંથી રૂપિયા કાઢી અસલી રૂપિયા ચેલીમા ભર્યાં થેલી કાપીને સીવી હતી તેટલા રૂપિયા તેમાં ન સમાણા આના પરથી ન્યાયાધીશે અનુમાન યુ` કે અવશ્ય શાહુકારે ખાટા રૂપિયા ભરી દીધા છે. ન્યાયાધીશે હજાર રૂપિયા તે માણસને અપાવ્યા અને શાહુકારને યથેાચિત દંડ અપાવ્યે આ ન્યાયાધીશની ઔત્પત્તિકી બુદ્ધિનું ઉદાહરણ છે
(૨૧) નાણક:- એક મહુસે હજાર સેાનામહેારથી ભરેલ થેલી એક શેઠ પાસે થાપણુ રૂપે રાખી પછી તે કાર્યવશ દેશાંતરમાં ગયા. ઘણેા સમય વીતી જવાપુર શેઠે થેલીમાંથી શુદ્ધ સેાના મહેાર કાઢી નવી અને એચ્છા સેાનાવાળી મહેારે। અંદર ભરી થેલી સીવી લીધી. ઘણા વર્ષા પછી સેનામહેાર તે સ્વામી પાછે આબ્યા અને શેઠ પાસે થેલી માગી શેઠે તેને થેલી પાછી આપી તેને પાતાની થેલીને એળખી લીધી અને થેલી લઇ ઘેર ગયેા. થેલી ખેાલતા અશુદ્ધ સેનાની નકલી મહેારા નીકળી. તેને શેઠની પાસે જઉને કહ્યુ - મારી મહેારા તેા અસલીને શુદ્ધ હતી અને આતે નકલીને ખાટી મહેશ નીકળી છે શેઠે કયુ-અસલી નકલી હું કાઈ ન જાણુ તમારી થેલી જેમ હતી તેમજ પાછી આપી છે બન્ને વચ્ચે ઝગડો વધી ગયા અને અન્ને ન્યાયાલયમાં પહાચ્યા ન્યાયધીશે બન્નેની વાત સાભળી અને થેલીના માલિકને પૂછ્યું – તમે કયા વર્ષોંમા શૈલી થાપણુ રૂપે રાખી હતી ? તેને વ, દિવસ વગેરે બતાવ્યા ન્યાયાધીશે મહેરા જોઇ તે તે નવી બનેલી હતી ન્યાયધીશે સમજી લીધું કે આ શેઠે ખેાટી મહેારા ભરી છે . આમ નિશ્ચય કરી પેલા માણસને શેઠ પાસેથી અસલી સેાના મહેા અપાવી અને શેઠને યથાચિત 'ડ આપ્યું। આ ન્યાયકર્તાની ઔપત્તિકી બુદ્ધિનુ ઉદાહરણ છે
Page #110
--------------------------------------------------------------------------
________________
૮૮
નંદીસૂત્ર
(રર) ભિક્ષઃ કેઈ એક માણસ કે સંન્યાસી પાસે હજાર ના મહેર થાપણ તરીકે રાખી - વિદેશ ગયો. કેટલાક સમય પછી તે પાછો આવ્યો અને ભિક્ષ પાસે સોના મહોરે પાછી માંગી પરંતુ તે પછી આપીશે, કાલે આપીશ, એમ કરીને સમય કાઢવા લાગ્યું. તે માણસ આવા વ્યયહારથી દુખી થઈ ગયે કારણ કે સંન્યાસી થાપણ પાછી આપતા ન હતા.
એક દિવસ તે માણસને કેઈ બીજા માણસો મળ્યા તેઓએ કહ્યું-અમે તારી થાપણ પાછી અપાવી દેશું અને કેટલાક સંકેત આપી ચાલ્યા ગયા પછી ભગવા કપડા પહેરી હાથમાં સેનાના ચીપીયા લઈ પિલા સન્યાસી પાસે પહોચ્યા તેને કહેવા લાગ્યા– અમે વિદેશમાં પરિભ્રમણ માટે જઈ હયા છીએ. અમારી પાસે આ સોનાના ચિપિયા છે તેને તમારી પાસે રાખો કારણ કે તમે ઘણા સત્યવાદી મહાત્મા છે. તે જ સમયે પેલે માણસ સ કેતા નુસાર ત્યા આવ્યા અને સન્યાસીને કહેવા લાગે- મહાત્માજી ! મારી હજાર રૂપિયાની થેલી મને પાછી આપે, મહાત્મા આગ તુક વેષધારી સંન્યાસી ના સોનાના ચિપીયા ના લેવિશ અને અપયશના ભયથી ના ન પાડી શક્યો. અને હજાર મહોરે પાછી આપી પછી સંન્યાસીઓએ કાર્યવશ પરિભ્રમણનો કાર્યક્રમ સ્થગિત કરી ઘરે પાછા ફરી ગયા સંન્યાસી પિતાના કાર્ય પર પશ્ચાતાપ કરવા લાગ્યો આ તે લોકોની ઔત્પત્તિકી બુદ્ધિનુ ઉદાહરણ છે.
(૨૩) ચેટક નિધાન -બે ગાઢ મિત્રો હતા. એક વાર તેઓ જગલમાં ફરવા ગયા ત્યા. તેઓને દાટેલ ધન મળ્યું. માયાવી મિત્રે કહ્યું- મિત્ર ! આપણે કાલે શુભ દિવસે અને મુહૂર્ત આ ધન અહીંથી લઈ જશું સરલ સ્વભાવી મિત્રે આ વાત સ્વીકારી લીધી અને બને ઘરે પાછા ફર્યા તેજ રાત્રે માયાવી મિત્ર જગલમાં ગયા અને ત્યાથી બધુ ધન લઈ ત્યા કોલસા ભરી વરે પાછો ફર્યો બીજે દિવસે બને મિત્રો પૂર્વ નિચયાનુસાર ધનની જગ્યાએ પહોંચ્યા પરંતુ ત્યા તે કેલસે જોયા, આ જોઈ માયાવી માથુ અને છાતી ફૂટી રડવા લાગ્યો અને કહેવા લાગ્યો- હાય ! આપણે કેટલા ભાગ્યહીન છીએ કે દૈવે આંખ આપીને છીનવી લીધી, આપને ધન બતાવી કેયલા બતાવ્યા “આ રીતે વાર વાર કહેવા લાગે તે કહેતા-કહેતા પિતાનું કપટ છુપાવવા તેની તરફ જોતો હતો, આ દૃષ્ય જેઈને સરલ મિત્રને ખબર પડી ગઈ કે આ કારસ્થાન તેનું જ છે. પિતાના ભાવને છુપાવી માયાવીને સાત્વન આપતા કહ્યું – મિત્ર ! શા માટે દુખી થાય છે આ રીતે રડવાથી શું ધન પાછુ આવી જશે આ રીતે તેઓ પોતપોતાના ઘરે પાછા ગયા
સરલ સ્વભાવી મિત્રે આને બદલે લેવા માયાવી મિત્રની સજીવ જેવી પ્રતિમા બનાવી અને બે વાંદરા પાળ્યા. રોજ તે પ્રતિમા પરના હાથ, પગ, માથા પર વાદરાને ખાવાગ્ય પદાર્થ રાખી દેતે અને વાદરા રેજ તે ખાતા. રજનો આ કાર્યક્રમ થઈ જતા વાંદરા પ્રતિમાથી પરિચિત થઈ ગયા અને ખેરાક વગર પણ તે પ્રતિમા સાટુ ગેલ કરતા.
ત્યાર પછી ઈપર્વ ને દિવસે સરલ મિત્રો માયાવી મિત્રને ઘરે જઈ કહ્યુ- મિત્ર આજે પર્વનો દિવસ છે અમે ભોજન તૈયાર રાખ્યું છે તે તાર બને પુત્રોને જમવા મોકલ” માયાવીના બન્ને પુત્ર ભોજન કરવા સરલ મિત્રને ઘરે આવ્યા. બને ને ભોજન કરાવી કઈ જગ્યાએ છુપાવી દીધા જ્યારે સાજ પડી ત્યારે માય વી મિત્ર પોતાના પુત્રોને બોલાવવા આ મિત્રના આવવાના સમાચાર સાભળી સરલ મિત્રે પ્રતિમા દૂર કરી ત્યાં આસન બિછાવી. તેના પર માયાવીને બેસાડયે અને કહેવા લાગ્યમિત્ર ! તારા બન્ને પુત્રો વાદરા બની ગયા છે અને આ વાતનું ખૂબજ દુખ છે. આ પ્રમાણે વાર્તાલાપ કરતાં તેને વાંદરાઓને છેડી દીધા. વાંદરાઓ પૂર્વાભ્યાનને કારણે માયાવી મિત્રપર ચડી ગયા. માથાપર હાથ
Page #111
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર પર ચઢ્યો ચઢીને તેને પાર કરવા લાગ્યા. સરલ મિત્રે માયાવીને કહ્યું – મિત્ર! તારા આ બન્ને પુત્રો છે એટલે તને પ્યાર કરે છે. માયાવી આ જોઈ કહેવા લાગ્ય= મનુષ્ય વાંદરા કેમ બની શકે? મિત્ર બો – જે સુવર્ણ કેયલા બની શકે છે, તે છેકરા પણ વાદરા બની શકે છે. ત્યારે માયાવી વિચારવા લાગ્યો અને મારી ચાલાકીની ખબર પડી ગઈ છે, જે વધારે બોલીશ તે રાજાને ખબર પડી જશે અને તે મને પકડી લેશે. ત્યાર પછી માયાવીએ યથાતથ્ય સારી ઘટના મિત્રને કહી દીધી અને ધનને અધે ભાગ આપી દીધો. પેલા મિત્રે પણ પુત્રોને બોલાવી તેને સેપી દીધા. આ સરલ મિત્રની ઔત્પતિકા બુદ્ધિનું ઉદાહરણ છે.
[૨૪] શિક્ષા-ધનુર્વેદઃ- કોઈ એક માણસ ધનુર્વિદ્યામાં કુશળ હતો બ્રમણ કરતાં એકવાર તે કેઈસમૃદ્ધ નગરમાં પહોંચ્યા, ત્યાંના ધનિક પુત્રોને એકઠાકરી ધનુર્વિદ્યા શીખવાડતો હતો, તેથી વિદ્યાર્થીઓએ કલાચાર્યને શિક્ષાના બદલામાં ઘણું ધન ભેટ આપ્યું. જ્યારે તેમના વડીલોને આ ખબર પડી ત્યારે તેઓ ચિંતિત બન્યા તેઓએ વિચાર્યું કે જ્યારે તે ધન લઈ પાછો ફરે ત્યારે મારીને ધન પડાવી લેવું. તેમની આ વાતની શિક્ષકને ખબર પડી ગઈ
આ ખબર પડ્યા પછી તેને ગ્રામાન્તર માં રહેતા પિતાના ભાઈઓને સમાચાર મોકલ્યા કે “અમુક રાત્રે હું નદીમાં છાણ પ્રવાહિત કરીશ, તમે તેને લઈ લેજે” તેઓએ પણ તે વાતને સ્વીકાર કરી જવાબ મોકલી દીધો. પશ્ચાત્ શિક્ષકે દ્રવ્ય નિશ્ચિત છાણના છાણુ બનાવ્યા. અને તડકામાં સારી રીતે સૂકવી નાખ્યા પછી ધનિક પુત્રોને કહ્યું કે અમારા કુળમાં એવી પરંપરા છેકે જે સમયે શિક્ષાને કાર્યક્રમ પૂર્ણ થઈ જાય ત્યારપછી અમુકતિથિ કે પર્વમાં સ્નાન કરીને મંત્રના ઉચ્ચારણ પૂર્વક સૂકા છાણુ નદીમાં પ્રવાહિત કરાય છે. તેથી અમુક રાતે આ કાર્યક્રમ થશે, કુમારેએ ગુરુની આ વાત સ્વીકારી લીધી. પછી નિશ્ચિત રીતે કુમારની સાથે સ્નાન પૂર્વક મંત્રોચ્ચારણ કરતાં બધા છાણા નદીમાં વિસર્જિત કરી દીધા. અને ઘરે પાછા ફર્યા. તે છાણ તેના બે ધુઓએ કાઢી લીધા. કેટલાક દિવસ પછી ધનિક પુત્રોને તેમના સગાઓની વિદાય લઈને ફક્ત, પહેરેલે વચ્ચે, બધાને પોતાની જાત બતાવી કલાચાર્ય ત્યાંથી ચાલ્યા ગયા. વડીલોએ જોયું કે તેની પાસે કોઈ નથી તેથી મારવાને વિચાર છેડી દીધે આ કલાચાર્યની
ત્પત્તિકી બુદ્ધિનું ઉદાહરણ છે. આ રિપી અર્થશાસ્ત્ર-નીતિશાસ્ત્ર - એક વ્યાપારીની બે પત્નીઓ હતી. એકને પુત્ર હતું બીજી વળ્યા હતી પરંતુ બન્ને સ્ત્રીઓ પુત્રનું નિર્વિશેષ પાલન કરતી. તેથી બાળકને ખબર ન હતી કે મારી માતા કેણ છે ? વાણી પોતાની પત્નીઓ અને બાળક સાથે ભગવાન સુમતિનાથની જન્મભૂમિના પહોંચી ગયે. ત્યાં પહોંચવા પર વાણીયાનું મૃત્યુ થઈ ગયુ તેના મૃત્યુ પછી બન્ને સ્ત્રીઓમાં બાળક અને ગૃહ સંપતિ માટે ઝગડા થવા લાગ્યા. બન્ને સ્ત્રીઓ બાળક પર પિતાને અધિકાર જમાવી ગૃહસ્વામિની બનવા ઈચ્છતી હતી. આ ઝગડે રાજદરબારમાં ગયે. પણ નિર્ણય ન થઈ શકયો. ભગવાન સુમતિનાથની ગર્ભવતી માતાને વિવાહની ખબર પડી. માતા સુમંગલાએ અને સ્ત્રીઓને પોતાની પાસે બોલાવી અને કહ્યું “થોડા દિવસ પછી મારા ઘરે પુત્રને જન્મ થશે તે મોટો થઈને અશેક વૃક્ષ નીચે બેસી તમારે ઝગડો દૂર કરશે. ત્યાં સુધી તમે અહીં નિવાસ કરે.” આ સાંભળીને જેને પુત્ર ન હતું તે વિચારવા લાગી– “ચાલો આટલે સમય અહીં રહીને આનંદ કરી એ પછી જે થશે તે જોઈ લેવાશે” વધ્યાએ સુમંગલાની વાત સ્વીકારી લીધી. તેનાથી રાણીએ જાણી લીધું કે આ બાળકની માતા નથી અને તેને તિરસ્કૃત કરી કાઢી મૂકી. બાળકને તેની માતાને પી ગૃહસ્વામિની બનાવી આ માતા સુમંગલાની ઔત્પત્તિથી બુદ્ધિનું ઉદાહરણ છે. . .
Page #112
--------------------------------------------------------------------------
________________
" નદીમૂત્ર * [રી ઇછામહ–જે તમેં ઈછે તે આપજે એક શેઠનું મૃત્યુ થઈ ગયું. તેની સ્ત્રી શેહદારા વ્યાજ પર આપેલ રૂપિયાને પ્રાપ્ત કરી શકતી ન હતી ત્યારે સીએ પતિના મિત્રને બેલા અને કહ્યું- જે લોકોને મારા પતિએ રુપિયા વ્યાજ પર આપ્યા છે, તેમની પાસેથી મને રુપિયા અપાવી દો પતિના મિત્રે કહ્યું- તેમાથી મને ભાગ આપ તો અપાવી દઉં ત્યારે સ્ત્રીએ કહ્યું – જે તુ ઈ છે તે મને આપજે ! પછી મિત્રે બધા રુપિયા વસૂલ કરી લીધા રુપિયા મળી જવા પર સ્ત્રીને છેડે અને પિતાને વધુ ભાગ રાખવાની ભાવના થઈ સ્ત્રીએ કહ્યું એ સ્વીકાર ન કર્યું, ત્યારે આ ઝગડે ન્યાયાલયમાં પહે. ન્યાયાધીશની આજ્ઞાથી બધુ ધન ત્યાં મનાવવામાં આવ્યું તેના બે ભાગ એક નાનો અને એક મોટો એમ કરીને રાખી દીધા ન્યાયાધીશે મિત્રને પૂછયુ- તુ ક્યા ભાગને ઇચ્છે છે? તેને કહ્યું – હું મોટા ભાગને ઈચ્છું છું ત્યારે ન્યાયાધીશે કહ્યું” તમે મોટા ભાગને ઈચ્છો છો માટે મોટો ભાગ ચીને આપીદો, કેમકે જે તમે ઇચ્છો તેજ તમારે આપવાનું છે. આમ ઝગડે પતાવવામા ન્યાયાધીશની ઔત્પત્તિકી બુદ્ધિનું ઉદાહરણ છે
[૭] શત સહસ્ત્ર – “લાખ” નામનો એક પરિવ્રાજક હતા તેની પાસે ચાકીનું મોટું પાત્ર હતું પરિવ્રાજકે તે પાત્રનું નામ “રક” રાવ્યુ હતુ પરિવ્રાજક જે વાત એક વાર સાભળે કે અક્ષરશ યાદ રાખી શકતે તેથી બુદ્ધિના અભિમાનથી તેણે બધા સામે પ્રતિજ્ઞા કરી કે- “જે વ્યક્તિ મને અશ્રુતપૂર્વ વાત સભળાવશે તેને હું ચાંદીનું પાત્ર આપી દઈશ” આ પ્રતિજ્ઞા સાભળી ચાદીના પાત્ર ના લેભથી ઘણી વ્યકિતઓ આવી પણ કોઈ એવી વાત ન સ ભળાવી શકી. આગન્તુક જે વાત સંભળાવતા, પરિવ્રાજક અક્ષરશ અનુવાદ કરીને સંભળાવી દેતો અને કહેતો– આ વાત મે સાંભળેલી છે અન્યથા હું કેમ સભળાવી શકુ, આ કારણથી તેની પ્રસિદ્ધિ સર્વત્ર ફેલાય ગઈ
આ વાત એક સિદ્ધ પુત્ર સાભળી અને કહયુ કે – “હું એવી વાત કરીશ કે પરિવ્રાજકે કદિ સાંભળી ન હોય. ત્યારપછી લેકેની વચ્ચે પરિવ્રાજક સામે સિદ્ધ પુત્ર આ શ્લેક બેલ્યો
" तुज्झ पिया मह पिउणो, धारेइ अरणगं सयसहस्सं
, जइ गुयपुव्वं दिज्जइ, अह न सुयं खोरयं देसु ।।" અર્થાતુ- સિદ્ધપુત્રે પરિવ્રાજકને કહયુ- તારા પિતાએ મારા પિતાના એક લાખ રૂપિયા આપવાના છે જે આ વાત તમે સાભળી હિય તે તમારા પિતાનું એક લાખ રુપિયાનું દેણુ ચૂકવી દે અને જે ન સાભળી હોય તે પ્રતિજ્ઞાનુસાર “બારક” (ચાટીપાત્ર) આપી દે આ સાંભળી પરિવ્રાજકને પિતાનો પરાજય સ્વીકારવો પડે અને ચાદિનુ પાત્ર આપવું પડયું આ સિદ્ધપુત્રની ઔત્પત્તિફી બુદ્ધિનુ ઉદાહરણ છે : .
. પરિશિષ્ટ “ગ . નચિકી બુદ્ધિના ઉદાહરણો.
[૧] નિમિત્ત – એક સિદ્ધ પુત્રના બે શિવ્યા હતા તે બન્નેને સમાન રૂપથી નિમિત્તશાસ્ત્રનું અધ્યયન કરાવતા હો એક શિષ્ય બહુમાનપૂર્વક ગુરુની આજ્ઞાનું પાલન કરો ગુરુ જે આજ્ઞા આપે તે સ્વીકાર કરી લેવા અને વિના મન-ચિંતન ર હ ય ટેડ ઉત્પન્ન થવા પર ગુરુ ચરણે મા ઉપવિત થઈને વિનય પૂર્વક મસ્તક નમાવી વદન કરીને, શકાનું સમાધાન કરતા હતા આ રીતે નિર તર
Page #113
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર નિમિત્ત શાસ્ત્રના અભ્યાસ કરતા કરતા તેની બુદ્ધિ તીણ થઈ ગઈ, ત્યારે બીજા શિષ્યની બધી પ્રવૃત્તિ તેનાથી વિરૂદ્ધ હતી.
એકદા તે બને ગુરુની આજ્ઞાથી બીજે ગામ જઈ રહ્યા હતા. રસ્તામાં તેઓએ મોટા મોટા પગલા જોયા. પગલાને જોઈને વિચારશીલ, વિનયવાન શિષ્ય પિતાના ગુરુમ ઈને પૂછયું- આ પગલા કેના છે ? ઉત્તરમાં તે બે “મિત્રવર ! આ કાંઈ પૂછવા જેવી વાત છે? આ તે સ્પષ્ટજ હાથીના પગલા છે. વિનીતશિષ્ય કહ્યું– ભાઈ એમ ન કહો આ પગલા હાથણીના છે, તે હાથણું ડાબી આંખે કાણું છે, તેના પર કઈ રાશું સવાર થઈ છે તેમજ તે સધવા છે, ગર્ભવતી છે અને આ કાલમાં જ પ્રસવ થવાના છે. તેને પુત્રને લાભ થશે.”
આમ કહેવાપર અવિનીત શિષ્ય – તમે એમ કયા આધારે કહી રહયા છે? વિનયી બે - એ તને આગળ જઈને પ્રત્યક્ષથી સ્પષ્ટ થઈ જશે. આ પ્રમાણે વાત કરતાં બન્ને નિર્દિષ્ટ ગામમાં પહોંચી ગયા. તેઓ એ ગામની બહાર મોટા સરોવરને કિનારે રાણીને મોટો પડાવ છે. ત્યાં ડાબી આખે કાણું એક હાથણી જોઈ. તે સમયે કેઈ દાસી એ આવીને મંત્રીને કહ્યું કે મહારાજને વધાઈ આપે, રાણીએ પુત્રને જન્મ આપે છે.
આ બધું જોઈને વિનીત શિવે બીજાને કહ્યું તે દાસીના વચન સાંભળ્યા? તે બોલ્ય- મેં બધુ સાંભળી લીધું, તમારૂ જ્ઞાન અન્યથા નથી ત્યાર પછી બન્ને હાથ પગ ધોઈ તળાવને કિનારે વટ વૃક્ષની નીચે વિશ્રામ લેવા બેસી ગયા.
તે સમયે એક વૃદ્ધા માથા પર પાણીને ઘડે રાખીને તેમની સામે આવી. આ બને ને જોઈને તેને વિચાર્યું– આ સારા વિદ્વાનો જણાય છે તે શા માટે મારા વિદેશગત પુત્ર વિષે પૂછી ન લઉ “એમ વિચારી પશ્ન કરવા આવે છે ત્યાં માથા ઉપરથી ભરેલ ઘડે પડી ગયે અને ઠીકરામાં પરિણત થઈ ગયે. તે સમયે અવિનીત બેલી ઉક્યો–વૃદ્ધા! તારે પુત્ર પણ ઘડાની માફક મૃત્યુ પામી ગયેલ છે. આ સાંભળી વિનયી છે . મિત્ર ! આ પ્રમાણે ન બેલે પરંતુ એમ બોલો કે તમારે પુત્ર ઘેર આવી ગયો છે અરે ! વૃદ્ધ માતા! ઘેરે જાઓ અને તમારા પુત્રનું મુખ જુઓ” આ સાંભળી વદ્ધા પુનઃજીવિતની જેમ વિનયીને સતશઃ આર્શીવાદ આપતી પિતાના ઘેર ગઈ. ઘેર જઈને ધૂળથી ખરડાયેલ પગવાળા પિતાના પુત્રને
માતાના ચરણમાં પ્રણામ કર્યા. અને મા એ તેને આશિવાદ આપ્યા તથા નૈમિત્તિકની વાત સંભળાવી. પુત્રને પૂછીને વિદ્વાએ કેટલાક રૂપિયાને વસ યુગલ તે વિનયી શિષ્યને ભેટ રૂપ અર્પણ કર્યા.
અવિનીત આ બધુ જોઈને દુઃખી થઈને મનમાં વિચારવા લાગ્ય- નિશ્ચયથી ગુરુએ મને સારી રીતે ભણાવ્યો નથી. અન્યથા મને પણ આવું જ્ઞાન પ્રાપ્ત થાત.
ગુરુનું કાર્ય કરીને બને ગુરુ પાસે પાછા ગયા વિનયીએ ગુરુને જોતાંજ અંજલી કરી મસ્તક નમાવી, બહુમાન પૂર્વક આનંદાશ્રુ ઓથી ભરેલ નેત્રથી ગુરુના પાદારવિન્દોમાં પોતાનું મસ્તક રાખીને નમસ્કાર કર્યો જ્યારે બીજો વિચિત માત્ર પણ ન નખે. અભિમાનની અગ્નિના ધૂવાડાને અંદર ને અંદર ધારણ કરેલ, પત્થરના સ્તષ્ણની માફક એક તરફ ઉ રહ્યો. ત્યારે ગુરૂએ અવિનીતને કહ્યું- અરે ! તું આમ શા માટે ઉભે છે? બેલ્યા- “મહારાજ ! તમે જેને સારી રીતે ભણાવ્યો છે તે તમારા ચરણમાં નમશે હું નહિ” ત્યારે ગુરુએ કહ્યું- શું તને સારી રીતે નથી ભણ? “ત્યારે તેને પુક્ત સર્વકથન ગુરૂને કહી દીધું ત્યારે ગુરુએ વિનયીને પુછયું-વત્સ? તે આ સ્વી રીતે જાણ્યું?” ત્યારે વિનયી શિષ્ય કહ્યું- તે તમારા ચર ના પ્રતાપે વિચાર કર્યો કે આ
Page #114
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર સારી રીતે જાણે છે કે હાથીના પગલા છે. પટ્ટી વિગેરે વિશીર કર કે હાથીના છે કે હાથણી નો , - પીિ પેશાબ છે ને લ્હીકણું હેં હાથણના પગલ છે રસ્તામાં દક્ષિણ પશ્વિમ વાડ માટે ઉગાડેલ.વલ્લી - ' અને પદડા વગેરે ખાધેલ હતા તેનાથી નિશ્ચય કર્યો કે તે વામ-ડાબી આખે કોણ છે રાજ
વ્યક્તિ સિવાય અન્ય કોઈ વ્યક્તિ ન હોય કે જેઆટલી જનસમૂંડ માથે હાથીપર આરૂઢ થઈને જાય. - એટલે મે ક કે અવશ્ય આ કેઈરજર્વીય વ્યક્તિ છે અને તેને હાથણ પરથી ઉતરીને લઘુશંકા કરી છે. તેના પરથી જાણ્યું કે તે જ હેઈ શકે વૃક્ષ સાથે લાગેલ રક્ત વસ્ત્રના તતુઓથી જ્ઞાન થયું કે તે સધવા છે જમણી બાજુની ભૂમિ પર હાથ રાખી ઉભી થઈ છે તેથી જાણ્યું કે તે ગર્ભવતી છે. દક્ષિણ પવધુ ભારે હોવાથી જાણ્યું કે આજકાલેમાં પ્રસવ થશે આ બધે નિમિત્તોથી જાણું લીધુ કે તેને પુત્ર થશે
વદ્ધા સ્ત્રીના પ્રશ્નમાં તત્કાલ ઘટ પડવાથી વિચાર્યું કે આ ઘટ જેમાંથી ઉન્ન થયે છે તેમાં મળી ગયે તેથી મે જાણી લીધુ કે 'વદ્ધાને પુત્ર ઘેર આવી ગયો છે. આમ કહેવા પર ગુરુએ વિનયી શિષ્ય તરફ સનેહની દષ્ટિથી જોઈ તેની પ્રશંસા કરી અને બીજા શિષ્યને કહ્યું – અમારું કર્તવ્ય તે તમને શાસ્ત્રનો અભ્યાસ કરાવવાનો છે વિમર્શ તો તમારે કરવો જોઈએ આ વિનયથી ઉન્ન શિષ્યની વૈનાયિકી બુધ્ધિનું ઉદાહરણ છે. * * * * * * * * * * ****
[] અર્થશાસ્ત્ર - અર્થશાસ્ત્ર પર કલ્પક મત્રીનુ દાત છે. જેને ટીકાકારે નામ માત્ર થીજ સ ત કર્યો છે તેનું ઉદાહરણ ઉપલબ્ધ નથી. . .
[3] લેખ - લિપિતુ પરિજ્ઞાન, તે પણ વિનયજ્ઞાન શિષ્યને જ થાય છે . [૪] ગણિત - ગણિતમાં પ્રવીણના પણ વૈયિકી બુદ્ધિને ચમત્કાર છે
[૫] - કેઈ એક ગ્રામીણે ભૂમિના વૈજ્ઞાનિક ભૂત્તાને પુછયુ કે અમુક સ્થળે કેટલી ઉંડાઈએ પાણી હશે ? ભૂતાએ કહ્યું કે અમુક પરિમાણમા ભૂમિને ખેદ ગ્રામીણે તે પ્રમાણે ખેદયુ પણ પાણી ન નિકળ્યું ત્યારે ભૂમિ પરીક્ષકે કહ્યુ - પાર્થ–પાસેના ભૂભાગ પર પગથી પ્રહાર કરે તેમ કરવાથી તત્કલ પાણી નીકળ્યું આ ભુગર્ભવેત્તા પુરૂષની વૈવિકી બુદ્ધિ છે. :
[૬] અશ્વ–ધેડો – ઘણું વેપારીઓ દ્રાકાપુરીમાં ઘોડા વેચવા ગયા નગરીના રાજકુમારોએ ઇ પુણ, દેખાવમાં મોટા ઘેડા ખરીદી લીધા, પરંતુ ઘડાની પરીક્ષામાં પ્રવીણ વાસુદેવે દુબલાપતલા ઘડાનો દો કર્યો ઘોડેસવારીના સમયે મેટા -જાડા ઘેડ પાછળ રહી જતા અને વાસુદેવને પત ઘડો બધાની આગળ નીકળી જતો આ વાસુદેવની વૈનચિકી બુદ્ધિ છે, * [૭] ગર્દભ-ગધેડા – એક નક્ષુવાત ના મગજમાં ધુન સવાર થઈ ગઈ કે તરુણેજ બધા કામ કબળ હોય છે તગાવસ્થા સર્વ શ્રેષ્ટ હોય છે આમ વિચારીને એ પોતાના કાર્ય– કમીથી બધા અનુભવી અને વૃદ્ધ યોદ્ધાઓને કાઢી નાખી તેના રથાને યુવાનની ભરતી કરી એક વા ઈદેશ પર ચડાઈ કરવા જઈ રહ્યો હતોરસ્તામા એક વિશાળ જંગલમાં મા ભૂલી જવાથી
ગુવાન કરિ, કર્મ-રિએ નહિત અને તરસથી વ્યાકુળ બની ગયા ત્યારે કિં કર્તવ્યમૂઢ રાજાને કે પ્રાર્થના કરી મડાગ' કઈ વૃદ્ધ પુરની બુદ્ધિ વિના આ વિપત્તિસાગર પાર કૅરી શકાય નહીં
Page #115
--------------------------------------------------------------------------
________________
‘ન‘દીસૂત્ર
માટે વૃદ્ધ પુરુષની શેાધકો. ત્યારે રાજાએ સૈન્યમાં ઘોષણા કરાવી એક પિતૃભક્ત સૈનિકે આ ાષણા સાભળી કે જે ગુપ્ત વેશમાં પેાતાના પિતાને માથે લ બ્યા હતા યુગનીનિકે રાજાને કહ્યું- મહારાજ ! મારા પિતા અહીં ઉપસ્થિત છે, રાજાની આજ્ઞા પ્રમાણે તે વૃદ્ધ પિતાને રાજા પાસે લઈ આવ્યેા. રાજાએ ગૌરવથી પૂછ્યું- મહાપુરુષ મારી સેનાને પાણી કેવી રીતે મળશે ? વૃદ્ધ પુરુષ એો- દેવ ? ગધેડાને સ્વતંત્રરૂપે છોડી દો. તે જે જમીનને સૂ ઘે તે સ્થાનપર પાણી છે તેમ સમજી લેવુ.” રાજાએ તે પ્રમાણે કર્યું. પાણી પ્રાપ્ત કરી બધા સ્વસ્થ બન્યા અને પોતાને રસ્તે ચાલવા લગ્યા. આ સ્થવિર પુરુષની વૈનયિકી બુદ્ધિ છે.
[૮] લક્ષણ :~ ઘેાડાના એક વેપારીએ ઘેાડાની રક્ષા માટે એક માણસને રાખી તેને કહ્યુંવેતનમાં તને એ ઘેાડા આપીશ, સેવકે તે સ્વીકારી લીધુ ઘેાડાની રક્ષા કરતા સ્વામીની કન્યા સાથે તેને સ્નેહ થઈ ગયે। સેવકે કન્યાને પૂછ્યુ- કયા ઘેાડા સારા છે ?- છોકરીએ જથ્થાબ આપ્યા, “આમતો બધા ઘેાડા સાગ છે પરતુ પત્થરથી ભરેલા ગ્રૂપ ઘડાને વૃક્ષપરથી નીચે નાખવાથી જે અવાજ ધાય અને જે ઘેડો ભયભીત ન થાય તે ઘેાડ શ્રેષ્ઠ છે” સેવકે આ પ્રમાણે મવા ઘેડાની પરીક્ષા કરી તે તેનાથી એ ઘેાડા નિય નીકળ્યા. વેતન આપવાનો સમય આવ્યે ત્યારે તેને કહ્યુ – મને અમુક એ ઘોડા આપો અશ્વસ્વામીએ કહ્યું – અરે ! આ બન્ને ને તુ શું કરીશ ? બીજા ઘોડા લઈ લે, પરતુ સેવક માન્યે નડુિ ત્યારે વેપારીએ પોતાની સ્ત્રીને કહ્યું- આ સેવક અમુક એ ઘેાડા માગે છે, તેથી તેને ઘરજમાઈ બનાવી લઉ છું નિહું તો આ તિસ પન્ન શ્રેષ્ઠ લક્ષણથી યુકત બન્ને ઘેાડા લઈ જશે પર તુ તેની સ્ત્રી માની નહિ. ત્યારે સ્વામીએ તેને સમજવ્યુ કે આ ઘેાડાના રહેવાપર ખીજા ઘેાડા પણ ગુણયુકત બની જશે અને આપણા પિરવારમા પણ ઉન્નતિ થશે. અન્યથા ઘેાડા ચાલ્યા જવાથી બધી રીતે હાનિ થશે. આ સાભળી તે સ્ત્રી માની ગઈ અને અશ્વરક્ષક સાથે કન્યાના લગ્ન કરી ઘરજમાઈ બનાવી લીધો. આ અશ્વસ્વામીની વૈનયિકી બુદ્ધિ છે
[૯] ગ્રન્થિ :- પાટલીપુત્રમા મુરુડ નામનો રાજા રહેતો હતો અન્ય કોઇ રાજાએ મુરુડ રાજાને ત્રણ વિચિત્ર વસ્તુઓ મોકલી ૧) એવુ સૂતર કે જેને છેડા ન હતો. ૨) એક લઢી કે જેની ગાઢ ન દેખાય અને-૩) એક એવા ડખ્ખા જેનુ ઢાંકણુ ન દેખાય. તે બધાપર લાખ એવી રીતે લગાડી દીધુ હતુ કે કેઇ જાણી ન શકે રાજા મુરુડે આ કૌતુક મધા સભાસદે ને તાવ્યું પણ કોઇને તેના કારણતી ખગર ન પડી ત્યારે રાજાએ આચાર્ય પાદલિપ્તને સભામા ખેલાવીને પૂછ્યું- ભગવન્ ! શુ તમે જાણે છે કે આમા શુ રહસ્ય છે? આચાય આલ્યા- તેનુ કારણ હું જાણ્યું, આચાયે ગરમ પાણીમાં સૂતર નાખ્યુ ગરમ પાણીના લાખ એ ગળી ગયુ અને છેડા મળી ગયે લાકડીને ગરમ પાણીમા નાખી, જે ગોઠવાળા ભારે છેડે હતો તે પાણીમા ડૂબી ગયા તેનાથી જાણ થઇ કે લાકડીને આ છેડે ગાઢ છે- પછી ડબ્બાને ગરમ પાણીમા નાખ્યા જેથી લાખ પીગળી ગયું અને ઢાકણ દેખાઈ ગયુ. રાજાએ આચાય ને પૂછ્યું-મહારાજ ! તમે કોઇ એવુ કૌતુક કરો જેને હું ત્યા મોકલી. હું ત્યારે આચાયે તુંબડાનેા એક ભાગ સાવધાનીથી હડાવી અદર રત્ન ભરી દીધા અને સાવધાનીપૂર્વક તુમડાને ખ ધ કરી દીધુ અને પરરાષ્ટ્રના યુષને કહ્યુ ” આને તાડયા વગર આમાથી રત્ન કાઢી લેવા પર તુ તે તેમ કરી ન શકયા આ પાદલિત આચાર્યની વનયિકી બુદ્ધિ હતી
[૧૦]અગદઃ-કેઇ નગરમા એક રાજા પાસે સેના થેાડી હતી. તેના શત્રુ રાજાએ તેના નગરને ઘેરી લીધું નગર ઘેરાઈ જવાપર રાજાએ હુકમ કર્યાં કે જેની જેની પાસે વિષ હેાય તે લ૰ આવો કે જેને પાણીમા નાખી શત્રુને નષ્ટ કરી શકાય રાજાજ્ઞાથી પાણીને વિષમય બનાવી દીધુ તે સમય એક વૈદ્ય પરિમિત (ઘેાડુ) વિષ લઇને આવ્યો અને ૨ જાને સમર્પણ કરી એલ્યા દેવ ! આ વિષ હું લાયો છું ” અલ્પ માત્રામા વિષ
Page #116
--------------------------------------------------------------------------
________________
નીસૂત્ર
婚
te
જોઈ રાજા વૈધપર ગુસ્સે થઈ ગયા. વૈદ્યે નિવેદન કર્યું – “ રાજા ! આ મડસ્ર ભૈકી વિષે છે માટે ગુસ્સે ત થાવ.” રાજાએ પૂછ્યું “ તે કેવી રીતે ?” ત્યારે વૈદ્યે રાજાને કહ્યું... કોઈ બુઢા હાથીને લાવો ” હાથી આવવા પર વૈદ્ય તેના પૂછડાના એક વાળ ઉખેડી ત્યાં વિષના સંચાર કર્યાં. જ્યા જ્યા વિષે લાગ્યું` તે ભાગ નષ્ટ થવા લાગ્યા. વઘે રાજાને કહ્યું કે તે હાથી વિષમય બની ગયા છે તેથી જે કોઇ તેને ખાશે તે પણ વિષમય બની જશે. તેથી આ વિષને સહઅભેદિ વ્હેછે. હાથીની હાનિ જોઇને રાજા મેલ્યા- કોઇ ઉપાય છે કે ફરી સારા થઇ જાય ? વૈદ્યે કહ્યુ’– હા, દેવ । ઉપાય છે. બેલ્લે પૂછડાના પહેલા છિદ્રમાં દવાના સંચાર કા અને હાથી સ્વસ્થ થઇ ગયા. વિષના પ્રયાગમાં વૈદ્યની જૈનયિક બુદ્ધિ છે.
[૧૧-૧૨] રથિક અને ગણિકા :– રથવાન અને વેશ્યાનું ઉદાહરણ સ્થૂલભદ્રના કથાનકમાં આવેછે. તે બન્ને ઉદાહરણા જૈનવિકી બુદ્ધિના છે.
[૧૩] ટિકા આદિ – કેઇ એક નગરમાં રાજા રાજ્ય કરતો હતો. રાજકુમારને કોઇ કલાચા શિક્ષણ આપવા લાગ્યા તે રાજકુમરે એ વિદ્યાધ્યયન પછી ઘણુ ધન કલાચ ને ભેટ સ્વરૂપે આપ્યું. રાત લે ભી હતો. તેને જયારે ખબર પડી કે કુમારેએ આટલુ ધન કલાચા ને આપ્યું છે ત્યારે લાચ ને મારી ધન પાછુ લઈ લેવાનું વિચાર્યું. પણ રાજકુમારને રાજાના વિચારની જાણ થઈ ગઈ. તેએ વિચારવા લાગ્યા કે– વિદ્યાનુ દાન આપવાથી કલાચા પણ આપણા પિતા તુલ્ય જ છે માટે કઈ પણ ઉપાયે કલાચા ને આ આપત્તિથી ખચાવવા જાઇએ. કલાચાયે જ્યારે ભેાજન પહેલા સ્નાન કરવા માટે કારુ ાતીયુ` માંગ્યું તે રાજકુમારેા કહેવા લાગ્યા · ધેાતી ભિનિ છે. ’ દરવાજા સામે સૂકા ઘાસને નાંખી કહેવા લાગ્યા− · તૃણુ લાંબુ છે’, ‘· પહેલા કૌચ હમેંશા પ્રદક્ષિણા કરતું હતુ, હવે ડાબી બાજુ ફરી રહ્યું છે'. આવી વિપરીત વાતો સાંભળી કલાચાય ને જ્ઞાન થયું કે બધા મારાથી વિરકત થઈ ગયા છે. ફકત આ રાજકુમારી ગુરુભક્તિને વશ થઇ મને તેની તણુ કરાવી રહ્યા છે માટે મને કઇ ન જોવે તેમ અહીંથી ચાલ્યા જવુ તે શ્રેયરૂપ છે. આ કુમારો અને કલાચા ની જૈનયિકી બુદ્ધિનું ઉદાહરણ છે.
*
[૧૪] નીત્રોદક:– કોઈ વણિકસીને પતિ ચિરકાલથી પરદેશમાં ગયા હતા. તેથી ણિક પત્નીએ કામાતુર થઇ પેાતાની દાસીને કહ્યું કેઇ પુરુષને લઈ આવ ? આજ્ઞાનું પાલન કરતા દાસી કાઈ જાર પુરુષને લઇ આવી. આગન્તુક વ્યકિતના કેશ અને નખ ને નાવિ (હજામ) ખેલાવી કપાવવામાં આવ્યા. રાત્રે તે બન્ને મકાનના ઉપરના માળે ચાલ્યા ગયા. રાત્રે વરસાદ આવવા લાગ્યા. તે જારપુરુષને તરસ લાગવાથી તરતજ વરસાદનું પાણી પીધું. આ પાણી મૃત સર્પની ત્વચાથી મિશ્રિત હતું. પાણી પીવાથી જારપુરુષનું મૃત્યુ થયું. આ જોઇને વણીકીએ રાત્રિના અંતિમ પ્રહરમા તે મૃતપુષને લઇ જઇ એક મદિરપાસે નાખી દીધો. સવારે મિપાઈઓ એ તે મૃતપુરુષને જોયા. રાજપુરુષો વિચારવા લાગ્યા કે આ પુરુષનું' મૃત્યુ કેવી રીતે થયું હશે ? તે એ એ જોયું કે આના નખ અને વાળ તાજા કપાવેલા છે. તરતજ તેઓએ ગામના નાવીએને ખોલાવ્યા અને પૂછ્યું કે આ પુ ના વાળ અને નખ કોણે કાપ્યા છે ? એક નાવીએ કહ્યુ કે મે' અમુક વણીકસીની દાસીના કહેવાથી આ પુરુષના નખ અને વાળ કાપ્યા છે. દાસીને એલાવીને પૂછ્યું તો પહેલા તે કોઇ ન મેલી પરંતુ માર પડવા પર યથાતથ્ય વાત અતાવી દીધી. દડ આપનારની આ નૈનિય: બુદ્ધિતું ઉદાહરણ છે.
===
[૧૫] બળદની ચેરી, ધાડાનું મરણ વૃક્ષનુ પડવુઃ- કોઈ પુણ્ય હીન માણુસ જે કાઈ કરતો તેનાથી વિપત્તિ આવી પડતી. એક દિવસ તે પુણ્યહીને પોતાના મિત્ર પાસેથી ખળદો માગીને
Page #117
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર હળ ચલાવ્યું. કાર્ય સમાપ્ત થઈ જવં૫ર મિત્રના વાડામા બળદેને છોડી દીધા તે સમયે મિત્ર ભજન કરતો હતો. તેથી તે તેની પાસે ન ગયે. જ્યારે તે બળદોને વાડામાં છે ડને હતો ત્યારે મિત્રનું તેનાતરફ ધ્યાન હતું, તેથી તે પુણ્યહીને તેને કાંઈ સૂચન ન કર્યું અને પિતાને ઘેર ચાલ્યા ગયે બળદે બાંધેલ ન હેવાથી વાડાની બહાર નીકળી કયાક ચાલ્યા ગયા અને ચેર તેને પડી ગયા બળદોને વાડામાં ન જોતા મિત્ર પુણ્યહીન પાસે જઈ બળદ માગવા લાગ્યો. પરંતુ તે કેવી રીતે આપે ત્યારે મિત્ર તેને રાજકુળમાં લઈ જવા લાગ્યા
જ્યારે તે બન્ને જઈ રહ્યા હતા ત્યારે સામેથી એક ઘોડેસવાર આવતો દેખાણે ઘોડે તેને જોઈને ભડકી ગયે અને સવારને પછાડી ભાગવા લાગે ત્યારે સવારે કહ્યું –ઘોડાને દડા મારીને રેકી રાખો, પુણ્યડીને આ સાભળ્યુ અને દડે જોરથી માયે કે ઘોડાના મર્મસ્થલપર વાગત ઘેડે મરી ગયે આ જોઈ ઘોડાના સ્વામીએ તેને પકડી લીધો અને તે પણ રાજકુલમાં સાથે જવા લાગે.
જ્યારે તેઓ નગર પાસે પહોંચ્યા ત્યારે રાજસભા પૂર્ણ થઈ ગઈ હતી, સૂર્ય અસ્ત થઈ ગયા હતો તથા નગરના દ્વાર પણ બંધ થઈ ગયા હતા તેઓ નગરની બહાર વિશ્રામ માટે રોકાઈ ગયા નગરની બહાર ઘણું નટો સૂતા હતા ત્યા તેઓ પણ સુઈ ગયા” પુણ્યહીન વિચારવા લાગ્યું કે મર્યાવગર આ આપત્તિઓથી છુટકારો નહી થાય માટે ગળે ફાસો ખાઈ મરી જવું જોઈએ આમ વિચારીને ગળામાં ફાસે નાખી વૃક્ષની ડાળ પર લટકવા લાગ્યો જે ગળામાં ફાસો નાખ્યો તેવો તે વસ્ત્ર જીર્ણ હોવાથી ટૂટી ગયો અને પૂણ્યહીન નટો ના મુખ્ય સરદાર પર પડ્યો અને સરદાર મરી ગયે નટો એ તેને પકડી લીધો અને સવારે બધા તેને લઈ રાજસભામા ચાલ્યા.
રાજા પાસે જઈને બધાએ પોતપોતાની ફરિયાદ નોંધાવી ત્યારે રાજાએ પુણ્યહીનને પુછ્યું તેણે પણ નિરાશ થઈને કહ્યું – દેવ ! આ લેકે જે કહે છે તે સત્યજ છે આ સાભળી રાજાને તેના પર દયા આવી ગઈ અને કહેવા લાગે - ભાઈ ! આ પુણ્યહીન તારા બળદોને આપી દેશે પણ પહેલા તારી આખો કાઢી લેશે કારણ કે તે તે ત્યારેજ મુક્ત થઈ ગયો હતો કે જ્યારે તારી આખોએ તેણે વાડામા બળદો છેડતા જોયા હતા જે તે તારી આંખેથી આ જોયુ ન હતા તે તે પણ ઘરે ન જાત
ઘેડાના સ્વામીને બેલાવી કહ્યું- આ પુણ્યહીન તમને ઘોડે આપી દેશે પણ પહેલા તમારી જીભ કાપી લેશે કારણ કે જ્યારે તમારી જીભે “દડથી મારવાનુ” કહ્યું ત્યારે જ તેણે ઘેડાને માર્યું છે. આ યાને ન્યાય કે તારી જીભ બચી જાય અને આ ગરીબને દડ મળે
પછી રાજાએ નટોને બોલાવ્યા અને કહ્યું- આ ગરીબ પાસે શું છે કે તે તમને આપે ? હા ! એટલુ કરી શકીએ છીએ કે આ પુણ્યહીનને વૃક્ષનીચે સુવડાવીએ અને જે રીતે તેને ગળામા ફાસો નાખ્યો હતે તેજ રીતે તમારે તેના ગળામાં ફાસો નાખી તેના પર પડે આ નિર્ણય સાભળી બધાએ પૂણ્યહીન ને છોડી દીધે આ રાજાની વૈયિક બુધિનું ઉદાહરણ છે
પરિશિષ્ટ “ઘ” – કર્મ બુદ્ધિના ઉદાહરણ :– (૧) હેરક સુવર્ણકાર ની સેનાની પરીક્ષા કરતા-કરતે એ નિષ્ણાત થઈ જાય છે કે અધિકારમાં પણ હાથના સ્પર્શમાત્રથી તેના પર આદિની સારી રીતે પરીક્ષા કરી લે છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર
(૨) ક ક ખેડુતઃ- કોઈ ચાર ચારી કરવા ગયે.. તેને વિણક ના ઘરમાં બાકોરું એવી રીતે પાડ્યુ કે જેથી દિવાલમાં કમળની આકૃતિ બની ગઈ.
}
સવારે લોકો એ બાકેરું જોયુ' તો ચારની ચતુરાઇતાની પ્રશંસા કરવા લાગ્યા. ચાર પણ જત-~, સમૂહમાં આવ્યો અને પોતાની પ્રશંસા સાંભળવા લાગ્યા. સમૂદાયમાં કોઇ ખેડૂતપણ હતેા, ચારની પ્રશંસા સાંભળી તેને કહ્યું કે તેમાં પ્રશસા કે આશ્ચર્યની શું વાત છે ? જેનો જે વિષયમાં અભ્યાસ હાય છે તે નિષ્ણાત મનીજ જાય છે. ચાર એ ખેડૂતના આ વચન સાંભળી ક્રોધાગ્નિથી ખળી ઉઠ્યો તેણે કઈ પાસેથી ખેડૂતનું નામ ઠામ પૂછી લીધું. પછી એક દિવસ ધારદાર છરો લઇને તે ખેડૂતના ખેતરમાં ગયા અને કહેવા લાગ્યા- અરે તને હું આજે મારી નાખુ છુ. ખેડૂતે તેનું કારણ પૂછ્યું. ચારે કહ્યુ, તે દિવસે તે મે' બનાવેલ ખાકોરાની પ્રશંસા કરી ન હતી માટે ખેડૂત ફરી મેલ્યે! હા, મેં સત્યજ કહ્યું હતું. એનું ઉદાહરણ હું પોતેજ છું. જો તમે કહેા તો હાથમાં રહેલ આ શીંગોને અધોમુખ, ઉર્ધ્વમુખ કે પાર્શ્વમાં (ખાજુ પર ) નાખી શકું છું. ચાર આ સાંભળી વિસ્મિત બની ગયા કહેવા લાગ્યા આ બધાને અધેામુખ નાખ. ખેડૂતે જમીનપર વસ પાથરી શીંગના બધા દાણા અધેામુખ વિખેરી દીધા. આ જોઇ ચારને ઘણુ આશ્ચય થયું. તે વારંવાર ખેડૂતની કુશળતાની પ્રશંસા કરવા લાગ્યા. ચારે જતાં જતાં કહ્યું કે જે તમે શીંગોને અધમુખ નાંખ્યા ન હોત તો મેં તમને મારી નાખ્યા હોત. આ ખેડૂત અને ચારના કર્મીની બુદ્ધિતુ' ઉદાહરણ છે.
(૩) કૌલિક-વણકરઃ વણકર પોતાના હાથમાં તંતુને લેડાજ બતાવી આપે છે કે અમુક પરિમાણુ કંડોથી વસ્ર તૈયાર થઈ જશે,
(૪) ડેાવ-રસાઇએ :- રસેાઇએ જાણે છે કે આ કડછીમાં કેટલી વસ્તુ સમાશે,
(૫) ઝવેરી~ મણિકાર મેાતીને એવી રીતે ઉછાળે છે કે નીચે રાખેલ સુઅર ના વાળમા તે પરાવાઇ જાય છે.
ધીને વેચનાર એટલે વિશેષજ્ઞ થઈ જાય છે કે જો ઈચ્છે તો ગાડા પર બેઠો-બેઠો જ નીચે પાત્રમા ઘી રેડી શકે છે.
(૬) ધી:
'
(૭) પ્લવક-નટ - નટ પેાતાના કાર્યમાં એટલે સિદ્ધહસ્ત થઇ જાય છે કે દેદરડા પર અનેક પ્રકારના ખેલ બતાવે છે
(૮) તુલાગ-૪ : -- દઈ શીવવામા એટલો અભ્યસ્ત થઈ જાય છે કે શીવણુ કર્યા થાય.
છે? તે ખખર નથી પડતી.
(૯) સુથારઃ— કડીયે પોતાના કામમાં એટલેા પ્રવીણ થઈ જાય છે કે અમુક મકાન, રથમા કેટલું લાકડુ જોશે તે સમજી જાય છે.
મીઠાઈ બનાવનાર કોઈ મિષ્ટાન્ન મનાવવા માં કેટલું દ્રવ્ય
(૧૦) મીઠાઈ બનાવનાર જોશે તે જાણી જાય છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર
૯૭ (૧૧) કુંભાર- કુભાર પ્રતિદિનના અભ્યાસથી જે વસ્તુ બનાવવી હોય તેટલી જ માટી લે છે.
(૧૨) ચિત્રકાર– ચિત્રકાર ચિત્રની ભૂમિ માપ્યા વિના જ તત્પરિણામ સ્થળનું અનુમાન કરી તે પ્રમાણે રંગ લગાવે છે જેનાથી અભીષ્ટ ચિત્ર બની જાય છે. ઉપર લખેલ ૧૨ ઉદાહરણ કર્મથી ઉત્પન્ન બુદ્ધિના છે
પરિશિષ્ટ “ડ” પારિણુમિકી બુદ્ધિ ના ઉદારણો. (૧) ઉજજૈણી નગરીમાં રાજા ચડપ્રદ્યતન રાજ્ય કરો હતો. એક વાર તેણે દૂત સાથે રાજગૃહ નગર ના રાજા શ્રેણિકને કહેવડાવ્યું કે– જે તે પોતાના રાજ્યનું કલ્યાણ ઈચ્છતા હોય તો સુપ્રસિદ્ધ બકચુડ હાર, સીચાનકગા હસ્તી, અભયકુમાર અને ચેલણ રાણીને મારી પાસે મોકલી આપે તે શ્રેણિકની રાજસભામાં જઈ ચડપ્રોતન રાજાને સ દેશ સંભળાવ્યો. તે સાભળતાજ શ્રેણિકે અત્યંત ગુસ્સે થઈ દૂતને કહ્યું– દૂત અવધ્ય હોય છે તેથી તને ક્ષમા આપુ છું. પરંતુ તારા રાજાને કહેજે કે જે તે પોતાનું કુશળ ઇચ્છતો હોયતો અગ્નિર, અનિલગિરિ હાથી, વજાજ ધ દૂત તથા શિવાદેવી રાણું ને જલ્દીથી મારી પાસે મેકલે દતે જઈ ચડપ્રદ્યતન રાજાને સ દેશે સંભળાવ્યે ચડપ્રદ્યતન રાજાએ ગુસ્સે થઈ રાજગૃહ પર ચઢાઈ કરી રાજગૃહ નગરને ચારે બાજુથી ઘેરી લીધુ શ્રેણિકને ખબર પડી કે તરતજ પિતાની સેનાને યુદ્ધમાટે તૈયાર થઈ જવા જણાવ્યું ત્યારે અભયકુમારે શ્રેણિકરાજાને નિવેદન કર્યું કે– મહારાજ ! તમારે યુદ્ધની તૈયારી કરવાની જરૂર નથી, હું એવો ઉપાય કરીશ કે જેથી માસા ચડપ્રદ્યતન સવારમાજ પાછા ફરશે
રાત્રે અભયકુમાર ઘણુ ધન લઈ રાજભવનમાંથી નીકળ્યા નગરની બહાર જ્યા ચડપ્રદ્યતન રાજા ના સેનાપતિઓનો પડાવ હતું તેની પાછળ ઘણું ધન દટાવી દીધુ પછી અભયકુમારે રાજા ચડપ્રદ્યોતન પાસે જઈ કહ્યુ- માસા ! તમે અને મારા પિતા, અને મારા માટે સમાદરણીય છે તેથી તમારા હિતની એક વાત કહેવા આવ્યો છુ હુ ઈચ્છતો નથી કે કોઈની સાથે દગો થાય રાજા ચડપ્રદ્યતન બોલ્યોવત્સ ! શું મારી સાથે દગો થવાનો છે, અભયકુમારે જવાબ આપે – પિતાજીએ તમારા સેનાપતિઓને લાચ આપી પોતાના પક્ષમા કરી લીધા છે તેથી સવારે તમને કેદ કરી પિતાજીને સોપી દેશે જે તમને વિશ્વાસ ન આવતો હોય તો તમને આપેલુ લાગતુ ધન બતાવુ આમ કહી ચડપ્રદ્યતન રાજાને દાટેલું - ધન બતાવી દીધુ આ જોઈને રાજાને અભયકુમારની વાત પર વિશ્વાસ બેસી ગયે અને રાતોરાત ઘોડા પર સવાર થઈ ઉજેણી મા પાછા ફર્યો
સવારે સેનાપતિઓને ખબર પડીકે રાજા રાતે ભાગી ગયા છે તે તેને ખૂબજ આશ્ચર્ય થયું નાયક વગર સેના લડી ન શકે, આમ વિચારી સેના ઉજજૈણી મા પાછી ફરી ત્યાં જઈને સેનાપતિઓ રાજાને મળવા ગયા તો વિશ્વાસઘાતી કહી રાજાએ મળવાની ના પાડી દીધી પ્રાર્થના અને ઘણું અનુનય પછી રાજાએ તેઓને મળવાની આજ્ઞા આપી સેનાપતિ અને અવિપતિઓએ રાજાને પાછા ફરવાનું કાણું પૂછયું રાજા એ તેઓને બધી વાત કહી રાજાની વાત સાંભળીને તેઓ બેલ્યા- રાજન ! અભયકુમાર ઘણો ચતુર અને બુદ્ધિમાન છે તેને તમને દગો આપી પોતાને બચાવ કર્યો છે “આ સાભળી રાજા ચડપ્રદ્યોતે ગુસ્સે થઈ અભયકુમારને પકડી લાવવાની આજ્ઞા આપી
Page #120
--------------------------------------------------------------------------
________________
નીસૂત્ર
ચડપ્રદ્યોતની આજ્ઞા સ`ભળી એક વેશ્યા કપટથી શ્રાવિકા ખની રાજગૃહ નગરમાં આવી રહેવા લાગી ઘેાડા સમય પછી તે કપટી શ્રાવિકાએ પેાતાને ઘેર જમવા અભયકુમારને નિમંત્રણ આપ્યું. અભયકુનારે શ્રાવિકા સમજી નિમ`ત્રણ સ્વીકાર કર્યુ. વેશ્યાએ ભાજનમા કોઇ માદક દ્રવ્યને પ્રયાગ કર્યાં હતા તે ખારાક ખાવાથી અભયકુમાર મૃદ્વૈિત થઈ ગયા. મૂતિ થતાજ વેશ્યા તેને રથમા નાખી ઉજ્જૈની લઈ ગઈ અને રાજા ચડપ્રદ્યોતનની સામે ઉપસ્થિત કર્યાં રાજા અભયકુમારને જોઈ અત્યંત પ્રસન્ન થયે। અને કહ્યુ- અભયકુમાર ! તે મને દગો દીધા છે પરંતુ મે પણ ચાતુર્યથી તને મારા કબજા માં લીધેા છે અભયકુમારે જવાબ આપ્યા− માસા ! તમે અભિમાન શા માટે કરો છે ? જો હું ઉજ્જૈણી ની બજારની વચ્ચેથી તમને ચ પલે મારતે લઈ જાઉં ત્યારે મને અભયકુમાર સમજ્જો રાજાએ અભયકુમાર ના કથનને હાસ્યમાં કાઢી નાખ્યુ
૯૮
થોડા સમયમા અભયકુમારે રાજા જેવા અવાજ વાળા કોઇ પુરુષની શેાધ કરી એવા માણસ મળી જવાપર તેને પેાતાની પાસે રાખી સમજાવ્યે એક દિવસ અભયકુમાર તે માણસને રથપર બેસાડી ચંપલ મારતા મારતાં ઉજજૈણી ની મજાર વચ્ચેથી નીકળ્યે તે માણસ ખૂમેા પાડતા કહેવા લાગ્યા· અભયકુમાર મને ચંપલથી મારી રહ્યો છે. મને મચાવે !' રાન્ત જેવે અવાજ સાભળી લાક છેડાવવા આવ્યા લેાકાને આવતા જોઇ તે માણસ અને અભયકુમાર ખડખડ હસવા લાગ્યા. આ જોઈ લેાકેા પાછા ચાલ્યા ગયા
અભયકુમારે પાચ દિવસ સુધી આ પ્રમાણે કર્યાંજ કર્યુ લે વિચારતા કે અભયકુમાર બાળકીડા કરે છે, એટલે કોઇ પેલા માણસને છેડાવવા આવતુ નહિ
(
એક દિવસ અવસર જોઈને અભયકુમારે ચડપ્રદ્યોતન રાજાને ખાંધી લીધે પેાતાના સ્થપર બેસાડી ચંપલ મારતે બજાર વચ્ચેથી નીકળ્યે ચડપ્રદ્યોતન ભૂમેા પાડવા લાગ્યા · દાડા । દાડા ! પકડો ! પકડો । ગજની જેમ અભયકુમારની ખાળકીડા મની કંઇ છેડાવવા આવ્યુ નહિ ચ પ્રદ્યોતનને આધી અભયકુમાર રાજગૃહમાં લઈ આવ્યા. આવા વ્યવહારથી ચ ડપ્રદ્યાતન લજજા પામ્યા ચડપ્રદ્યોતનને રાજા શ્રેણિકના સભામા લઈ ગયે। અને તેણે રાજા શ્રેણિકના પગમા પડી પેાતાના અપરાધની ક્ષમા માગી રાન્ત શ્રેણિક સન્માનપૂર્વક ચંડપ્રદ્યોતનને ઉજજૈણી પાછેઃ મેલ્યા આ અભયકુમારની પરિણામિકી બુદ્ધી હતી [૨] શેઠ: એક શેઠની સ્ત્રી દુચારિણી હતી. આ દુખથી ૬ ખિત થઈ તેને પ્રવજ્યા ગ્રહણ કરવાની ભાવના પ્રગટ કરી પેાતાના પુત્ર ને કુટુબને ભાર સોંપી તેણે દીક્ષા લીવા દીક્ષા લીધી પછી પ્રજાએ તેના પુત્રને રાન્ત બનાવ્યે પુત્ર રાજ્ય કરતા હતા ત્યારે તે મુનિ વિહાર કતા કરતા તે રાજ્યમા પધાર્યા, રાજ્યની પ્રાધનાથી મુનિએ ત્યાજ ચાતુર્માસ કર્યું. ચાતુમા સ દરમ્યાન મુનિશ્રીના પ્રવચનથી જનતા ખૂબજ પ્રભાવિત થઈ જૈન શાસનની આવી પ્રભાવના જૈન ધર્માંના વિરેધીએ સહી ન શકયા અને યત્ર રચ્યુ ચાતુમાસ પુણૅ થવા પર મુનિશ્રી જ્યારે વિહાર કરવા લાગ્યા ત્યારે દ્વેષીએ એક ગર્ભાવતી દાસીને લઇને ત્યા આવ્યા આ શિક્ષિત દાસી રાજા અને જનતા વચ્ચે કહેવા લાગી~ અરે મુનિ ! આ ગર્ભ તમારા છે. તમે વિહાર કરી ગ્રામાન્તરમા જાવ છે તે પાછળથી મારુ શુ થશે ? આ સાભળી મુનિ વિચારવા લાગ્યા હુ તેા નિષ્કલંક છું, જો હું વિહાર કરીને ચાલ્યેા જઇશ તે ધની હાનિ અને અપયશ થશે તેના નિવારણ માટે મુનિ તુરતજ ખેલ્યા- જો ગર્ભ મારે હેાય તે આ દાસીને સારી રીતે પ્રસૂતિ થાય અન્યથા ઉદર ફાડીને જન્મે દાસીના ગર્ભના સમય જો કે પૂર્ણ થઈ ગયા હતા હ્તા ખાળકને જન્મ ન થયા. દાસીને અતિ વેદના થવા લાગી. કારણ કે મુનિ લેાકેાત્તર
1
Page #121
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર
૯૯૯
શક્તિસંપન્ન હતાં. એ કારણથી બાળક જન્મી ન શકયું, અને દુખી થયેલી દાસી મુનિની સેવામાં ગઈ અને મુનિ સામે ક્ષમા યાચી કહ્યુ “મે તમારા પ્રતિ જે શબ્દ કહ્યા હતાં તે હેષિઓના કહેવાથી કહ્યા હતા તમે નિર્દોષ છો મારે અપરાધ ક્ષમા કરો અને મને વિપત્તિમાથી મુક્ત કરે મુનિ ક્ષમાના સાગર હતા, તપસ્વી હતાં મુનિએ દાસીને ક્ષમા આપી અને બાળકને જન્મ થઈ ગયે. વિરોધીઓ નિરાશ થઈ ગયા. અને મુનિના પ્રભાવથી ધર્મનો સુયશ થવા લાગ્યા, મુનિએ ધર્મને અવર્ણવાદ થવા ન દીધો અને દાસીને જાન પણ બચાવ્યું. આ મુનિની પરિણામિકી બુદ્ધિ છે.
[૩] કુમાર:- એક રાજકુમાર બાળપણથી જ મોદકપ્રિય હતો. ઉંમરલાયક થતા તેના લગ્ન થઈ ગયા. એક સમયે કઈ ઉત્સવ નિમિત્તે રાજકુમારે મેદકાદિ સ્વાદિષ્ટ મિષ્ટાન્ન, પકવાન આદિ બનાવરાવ્યા રાજકુમારે અતિ વૃદ્ધ બની બવા સાથે વધુ પ્રમાણમાં મોદક આરોગ્યા, પરિણામે રાજકુમારને અજીર્ણ થઈ ગયુ પાચન ન થવાથી શરીરમાં દુર્ગધ આવવા લાગી તે દુખી થઈ ગયે. અને વિચારવા લાગ્ય– “અહો ! આટલે સુદર, સ્વાદિષ્ટ ભઠ્ય પદાર્થ પણ શરીરના સંસર્ગ માત્રથી દુર્ગ ધમય બની જાય છે. અહો ! આ શરીર અશુચિથી બનેલ છે, તેના સંપર્કથી પ્રત્યેક વસ્તુ અશુચિમય બની જાય છે. તેથી આ શરીરને ધિક્કાર છે કે જેના માટે મનુષ્ય પાપાચરણ કરે છે.” આ પ્રકારે અશુચિ ભાવના ભાવતા, અધ્યવસાયમાં શુધ્ધતા આવતા અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થયુ આમ અશુચિ ભાવના ભાવવી તે રાજકુમારની પરિણામિકી બુદ્ધિ છે
[૪] દેવી - ઘણા સમય પહેલાની વાત છે પુષભદ્ર નગરમાં પુપકેતુ રાજા રાજ્ય કરતો હતો તેને પુષ્પાવતી રાણી પુમ્પલ કુમાર અને પુષ્પચૂલા નામની રાજકુવરી હતી ભાઈ–બહેનમાં પરસ્પર અત્યંત નેહ હતે બન્ને ઉંમરલાયક થયા ત્યા માતાને સ્વર્ગવાસ થયો અને તે દેવલેમા પુષ્પાવતી નામની દેવી રૂપે ઉત્પન્ન થઈ
પુપાવતી દેવીએ અવધિજ્ઞાનથી પિતાના પરિવારને જોયો. તેણીએ વિચાર્યું કે મારી પુત્રી પુષ્પચૂલા આત્મકલ્યાણનો માર્ગ ભૂલી ન જાય માટે પ્રતિબોધ આપો, એમ વિચારી રાત્રે પુષ્પચૂલાને સ્વપ્નમાં નરક અને સ્વર્ગનું સ્વપ્ન દેખાડ્યું સ્વપ્ન જોઈને પુષ્પચૂલાને બોધ થવાથી સ યમ ગ્રહણ કર્યો તપ સયમ સ્વાધ્યાયની સાથે અન્ય સાધ્વીઓની વૈયાવચ્ચ મા રસ લેવા લાગી. અને ઘાતકર્મ નો ક્ષય કરી કેવળજ્ઞાન-દર્શનને પ્રાપ્ત કરી નિર્વાણ પામ્યા પુષ્પચૂલાને પ્રતિબોધ આપવામા પુષ્પાવતી દેવીની પરિણામિકી બુદ્ધિ છે
[૫] ઉદિતોદય – પરિમત લ પરમા ઉદિતદય નામને રાજી રાજ્ય કરતો હતો શ્રીકાન્તા નામની રાણી હતી રાજા-રાણું અને ધર્મિષ્ટ હતા અને એ શ્રાવકના વ્રત ધારણ કર્યા. ધર્મ અનુસાર પિતાનું જીવન સુખપૂર્વક વ્યતીત કરવા લાગ્યા
એક વાર અન.પરમા એક પરિવારિકા આવી અને રાણીને શૌચ ધર્મને ઉપદેશ આપ્યા પર તુ રાણીએ તે પર ધ્યાન ન આપ્યુ પિતાને અનાદર થતો જોઈ પરિવ્રાજિકા ગુસ્સે થઈ ચાલી ગઈ. પિતાના અપમાનનો બદલો લેવા વારાણસીના રાજા ધર્મરુચિ પાસે શ્રીકાન્તા ની પ્રશંસા કરી રાજા ધર્મચિએ શ્રીકાન્તાને પ્રાપ્ત કરવા પરિમતાલપુર પર ચઢાઈ કરી અને નાગરને ચારેબાજુથી ઘેરી લીધું રાજા ઉદિતોદયે વિચાર્યું કે જે “હું યુદ્ધ કરીશ તે વ્યર્થ સેકડો નિરાપરાધિઓને વધ થશે.” આમ વિચારી વૈશ્રવણ દેવની આરાધના માટે અહમતપ કર્યું અડમતપની આરાધના પણ થવા પર દેવ પ્રગટ
Page #122
--------------------------------------------------------------------------
________________
ન’દીસૂત્ર
૧૦૦
ચર્ચા. રાજાએ પેાતાની ભાવના દેવ ને જણાવી દેવું વૈક્રિય શકિતથી રાતોરાત નગરનુ સંરણ કરી અન્ય સ્થાનપર લઇ ગયે.. ખીજે દિવસે સવારે વારાણસી ના રાજાએ ત્યાં જર્જાયુ. તે ખાલી મૈદાન દેખાયું. હતાશ થઈ ને તે પાછે ફર્યાં. રાજા ઉતાયે પોતાની પારિણામિકી બુધ્ધિથી જનતાનુ` રક્ષણ કર્યું.
[૬] સાધુ અને નન્દિષણ :- રાજા શ્રેણિકને નન્દિષેણ નામના સુપુત્ર હતા. યૌવનાવસ્થા પ્રાપ્ત થતાં તેના લગ્ન અનેક કુમારિકાએ સાથે થયા. નવોઢાએ રુપ અને સૌદર્ય માં અપ્સરાએ તે પણે પરાજિત કરતી હતી. નન્દ્રિયેણુ તેની સાથે સાસારિક ભાગ ભાગવતે સમય વ્યતીત કરવા લાગ્યા.
શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહમાં પધાર્યાં. ભગવાન ના પધારવાના સમાચાર શ્રેણિકને મળ્યા અને તે અન્તઃપુર સહિત ભગવાનના દર્શનાર્થે ગયા,નન્દિષેણે પણ આ સમાચાર સાભળ્યા અને પેાતાની પત્નીએ સહિત દન કરવા ગયા. ઉપસ્થિત ભગવાને જનતાને ધર્માંપદેશ આપ્યા. ઉપદેશ સાંભળતા નન્દિષેણુને વૈરાગ્ય થયે તે ઘેર પાછે ફર્યાં, અને માતા-પિતાની આજ્ઞા લઇ દીક્ષા અંગીકાર કરી. તીવ્ર બુદ્ધિને કારણે ઘેાડા સમયમાંજ સાંગાયા‡ શાસ્ત્રના ઊંડા અભ્યાસ કર્યાં. પછી ઉપદેશ આપવા લાગ્યા અને ઘણા ભવ્યાત્માઓને પ્રતિબંધ પમાડી દીક્ષિત કર્યા. પછી ભગવાનની આજ્ઞાથી પેાતાના શિષ્યા સહિત રાજગૃહની મહાર વિહાર કરી ગયા.
ગ્રામાનુગ્રામ વિચરતાં નન્દિષણમુનિના કોઇ શિષ્યને મનમાં સયમ પ્રત્યે અરૂચિ થઈ ગઇ અને તે સયમને છેડી દેવાના વિચાર કરવા લાગ્યા. શિષ્યની સયમ પ્રત્યે અરૂચિથઇ છે, એમ જાણીને નર્દિષેણે તેને સંયમમાં સ્થિર કરવાના વિચાર કર્યાં અને રાજ્યગૃહ તરફ વિચાર કર્યાં.
મુનિ નન્દિષેણુ રાજગૃહમાં પધાર્યા છે તેવા સમાચાર સાંભળતા રાજા શ્રેણિક પેાતાના અન્ત પુર અને નન્તુિષેણુની પત્નિએ સહિત તેના દર્શીન કરવા ગયા. સીએના અનુપમરૂપ ને જોઈ ચંચળચિત્તવાળા મુનિ વિચારવા લાગ્યા- “ મારા ગુરૂને ધન્ય છે કે જે દેવકન્યાએ જેવી પાતાની પત્ની અને રાજસીઠાઠ અને વૈભવને છેાડી સંયમની આરાધના કરી રહ્યાં છે. મને ધિક્કાર છે કે વમન કરેલ વિષય ભાગ ભેગવવા તૈયાર થયેા છું. સંયમ ગ્રહણ કરી ફરી અસંયમમાં પ્રવૃત્ત થઇ રહ્યો છું. ” આમ વિચારતાં મુનિ શ્રી સયમમાં દૃઢ બની ગયા. ધમથી ચુત થતાં મુનિને સ્થિર કરવા નગરમાં આવ્યા તે નન્દિષેણ મુનિની પારિણામિકી બુદ્ધિ છે,
(૭) ધનદત્તઃ- જુએ શ્રીજ્ઞાતા ધર્મ કથાઙ્ગ સૂત્ર, અઢારસું અધ્યયન.
(૮) શ્રાવક- એક ગૃહસ્થે સ્વદાર સતાષ વ્રત ગ્રહણ કર્યું હતું. એકદા તેને પેાતાની પત્નીની બેનપણીને જોઈ તેનું સૌદર્ય જોઈ તેનાપર આસક્ત થઈ ગયા આસક્તિને કારણે તે નબળે થવા લાગ્યા. લજ્જાને કારણે તે પેાતાની ભાવના પ્રગટ કરતા ન હતા. તેની પત્નીએ દુ`ળ થવાનુ કારણુ પૂછ્યું ત્યારે તેને યથાવસ્થિત બધુ કહી દીધું,
શ્રાવકની વાત સાભળી સ્રીએ વિચાયુ” કે આને સ્વદાર સંતેાષ વ્રત ગ્રહણ કર્યું છે પરંતુ મેહને કારણે આવી દુર્ભાવના ઉત્પન્ન થઇ છે. જે આવા ક્લુષિત વિચારમાં તેનું મૃત્યુ થશે તે તેની દુર્ગતિ થશે. આમ વિચારી તે પતિને કુવિચાર દૂર કરવા તેમ વ્રત ભંગ પણ ન થાય તેવે ઉપાય વિચારવા લાગી. ઉપાય શેખી પતિને કહ્યુ- “ સ્વામિન ! તમે નિશ્ચિંત રહેજો, હું તમારી ભાવના પૂ
Page #123
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર
૧૦૧
કરીશ, તે મારી બેનપણી છે, મારી વાતને ઈનકાર નહીં કરે અને આજેજ તમારી સેવામાં ઉપસ્થિત થઈ જશે. આમ કહીને તે પોતાની સખીને ઘેર ગઈ, અને પિતાના પતિએ જે વસ્ત્રોમાં તેણીને જોઈ હતી તે વસ્ત્રાભૂષણ લઈ આવી. અને તેજ વસ્ત્રાભૂષણમાં સજજ થઈ નિશ્ચિત સમયપર પતિ પાસે ગઈ બીજે દિવસે શ્રાવક પિતાની પત્નીને કહેવા લાગ્યો– “મે આજે ઘણો અનર્થ કર્યો છે. લીધેલ વ્રતને તેડ્યુ છે.” આમ કહી તે ઘણે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. ત્યારે સ્ત્રીએ સર્વ વાત જણાવી. આ સાંભળી શ્રાવક ઘણો પ્રસન્ન થયા અને પિતાના ધર્મગુરૂ પાસે જઈ આચના કરી, પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી શુદ્ધ થયે સ્ત્રીએ પોતાના પતિના ધર્મની રક્ષા કરી તે આ સ્ત્રીની પરિણામિકી બુદ્ધિ છે.
[૯] અમાત્ય – કાંપિલ્યપુરમાં બ્રહ્મ નામને રાજા રાજ્ય કરતું હતું. તેની રાણીનું નામ ચુલની હતુ એકદા શાપર સૂતેલી રાણીએ ચકવર્તી ના જન્મસૂચક ૧૪ સ્વપ્ન જોયા અને યથા સમયે તેણુએ એક પરમ પ્રતાપી સુકુમાર પુત્રને જન્મ આપ્યો તેનું નામ બ્રહ્મદત્ત રાખ્યું. બ્રહ્મદત્તની બાલ્યાવસ્થામાં જ શિર છત્રરૂપ પિતાનું અવસાન થયું બ્રહ્મબાળક હોવાથી રાજ્યને કારભાર રાજાના મિત્ર દીર્ઘપૃષ્ઠને સેં. દીર્ઘપૃષ્ઠ ચોગ્યતા પૂર્વક રાજ્ય કરતા હતા. રાજ્ય કરતાં તેનું અન્તપુરમાં આવાગમન વધી ગયું. પવિત્ર સ્વરૂપે રાણી સાથે અનુચિત સંબંધ થયે. અને બને વૈષયિક સુખ ભેગવવા લાગ્યા.
|| રાજા બ્રહ્મના મંત્રીનું નામ ધનુ હતું તે રાજાને હિતચિંતક હતું. રાજાના મૃત્યુ પછી મંત્રી કુમારની સર્વ રીતે દેખરેખ રાખતે હતે મંત્રી પુત્ર વરધનુ અને બ્રહ્મદત્ત બને મિત્ર હતા. મંત્રી ધનને દીર્ઘપૃષ્ઠ અને રાણીના અનુચિત સંબંધની જાણ થતાં તેને કુમાર બ્રહ્મદત્તને તે બાબત સૂચન કર્યું. પોતાના પુત્ર વરધનુને કુમારનું રક્ષણ કરવા આદેશ આપ્યા. માતાના દુશ્ચારિત્રની વાત સાંભળીને બ્રહ્મદત્ત એકદમ ગુસ્સે થયે તેને માટે આ વાત અસહ્ય હતી. રાજકુમારે માતાને સમજાવવા એક ઉપાય વિચાર્યું. તે એક કાગડો અને કેયલ પકડી લાવ્યો. અને અન્તપુરમાં જઈ કહેવા લાગ્યો– “જે આ પક્ષીની જેમ વર્ણશંકરત્વ કરશે તેને અવશ્ય દંડ આપીશ” કુમારની વાત સાંભળી રાણીને દીર્ઘvઠે કહ્યું- “આ કુમાર જે કાંઈ કહે છે તે આપણને લક્ષ્ય કરી કહે છે. મને કાગડે અને તને કેયલ બનાવી છે તે આપણને ચક્કસ દંડ આપશે ” રાણીએ કહ્યું- તે બાળક છે તેની વાત પર ધ્યાન આપવું ન જોઈએ.
કઈ દિવસ રાજકુમારે શ્રેષ્ઠ હાથણી સાથે નિકૃષ્ટ હાથીને જે, રાણી અને દીર્ઘ પૃઇને લક્ષ્યકરી મૃત્યુ સૂચક શબ્દ કહ્યા એકવાર કુમાર હંસીની અને બગલાને પકડી લાવ્યો– “જે કઈ આની સદશ રમણ કરશે તેને હું મૃત્યુદંડ આપીશ” કુમારના વચન સાભળી દીર્ઘ પૃષ્ઠ રાણીને કહ્યું – “દેવી ! આ કુમાર જે કહે છે તે સાભિપ્રાય છે. મેટો થઈને આપણને દંડ આપશે નીતિ અનુસાર વિષવૃક્ષને વધવા દેવું ન જોઈએ.” રાણીએ પણ સમર્થન આપ્યું તે વિચારવા લાગ્યો કે એ ઉપાય શોધવો જેનાથી પોતાનું કાર્ય પણ સિદ્ધ થઈ જાય અને લોકનિંદા પણ ન થાય આમ વિચારી રાજકુમારના લગ્ન કરવાનો નિર્ણય કર્યો. કુમાર માટે લાક્ષાગૃહ બનાવવાનો નિર્ણય કર્યો. જ્યારે રાજકુમાર પિતાની પત્નીઓ સાથે લાક્ષાગૃહમાં સુવા જાય ત્યારે આગ લગાડી દઈ પિતાને માર્ગ નિષ્ક ટક કર કામાન્ધ રાયે દીર્ઘ પૃષ્ઠ ની વાત માની લાક્ષાગૃહ બનાવરાવ્યું અને પુષ્પચૂલની કન્યા સાથે કુમારના લગ્ન કર્યા.
મત્રી ધનુને રાણી અને દીર્ધપૃષ્ઠના પડ્યત્રની ખબર પડી ગઈ, તેને દીર્ઘપૃષ્ઠ પાસે જઈને કહ્યું
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૨
નદીસૂત્ર
tr
સ્વામિન્ ! હવે હું વૃદ્ધ થઇ ગયા છુ. શેષ જીવન ભગવદ્ભક્તિ માં વ્યતીત કરવાની ભાવના છે. મારે પુત્ર વરધનુ સર્વ રીતે ચેાગ્ય છે. હવે તમારી સેવા તે કરશે. આ પ્રમાણે નિવેદન કરી મત્રીએ ગંગા કિનારે દાન શાળા ખેાલી દાન દેવા લાગ્યા. દાનશાળાને બહાને મત્રીએ વિશ્વાસ પાત્ર માણસા દ્વારા લાક્ષાગૃહ સુધી સુર‡ ખેાદાવી અને સાથેાસાથ રાજાપુષ્પચૂલને પણુ સમાચાર મેાકલાવ્યા. કુમારના લગ્ન થઈ જવાપર રાત્રે પત્નિસહિત તેને લાક્ષાગૃહમા મેકલવામા આવ્યો અને એ અરાત્રિએ લાક્ષાગૃહને આગ લગાડી, કુમાર બ્રહ્મદત્તે જ્યારે આગ જોઈ તા વરધનુને પૂછ્યુ આ શુ છે ? ” વરધનુએ રાણી અને દીર્ઘ પૃષ્ઠના ષડયંત્રની વાત કુમારને કહી દીધી અને કહ્યુ- “ કુમાર । તમે ગભરાશે નહિ, મારા પિતાએ આ લાક્ષાગૃહની નીચે સુરંગ ખેાદાવી છે, જે ગંગાને કિનારે નીકળે છે. ત્યા એ ઘેાડા તૈયાર રાખ્યા છે તે તમને સુરક્ષિત સ્થાનપર લઈ જશે. તેએ ત્યાંથી સુરંગદ્વારા બહાર નીકળી ગયા અને ઘેાડા પર સવાર થઇ અનેક દેશેામાં ભ્રમણ કરવા લાગ્યા. પેાતાના બુદ્ધિ ખળથી અને વીરતાથી અનેક કાર્યા કાર્યાં. અનેક રાજકન્યાએ સાથે લગ્ન કા. છપ્પડ જીતી ચક્રવર્તી બન્યા. ધનુમન્ત્રીએ પારિણામિકી બુદ્ધિથી લાક્ષાગૃહની નીચે સુરંગ બનાવરાવી રાજકુમાર બ્રહ્મદતની રક્ષા કરી.
[૧૦] ક્ષપકઃ- કોઈ એક તપસ્વી સાધુ પારણાના દિવસે ભિક્ષા માટે ગયા. પાછા ફરતાં માર્ગમાં તેના પગનીચે એક દેડકો દખાઈને મરી ગયા શિષ્યે આ જોઇ શુદ્ધિ કરવા માટે ગુરુને પ્રાર્થના કરી પણ તેની વાત તરફ તપસ્વીએ ધ્યાન ન આપ્યુ.... સાંજે પ્રતિક્રમણના સમયે શિષ્યે ગુરુને દેડકો મરી ગયેા છે તે યાદ કરાવ્યુ અને પ્રાયશ્ચિત લેવા કહ્યુ . આ સાભળી તપસ્વીને ધ આવી ગયા અને શિષ્યને મારવા ઉચ્ચા મકાનમાં અંધારૂં હતું. ધને વશ હેાવાથી કાઇ દેખાયુ નહિ અને જોરથી સ્ટમ્સ સાથે ભટકાતા તેમનુ મૃત્યુ થયું. તપસ્વી મરીને જ્યેાતિષી દેવ બન્યા ત્યાથી ચવીને દૃષ્ટિ-વિષ સ થયા જાતિસ્મરણુ જ્ઞાનથી પોતાના પૂર્વ જન્મને જોચે. ત્યારથી તે પશ્ચાતાપ કરવા લાગ્યા પોતાની દૃષ્ટિથી કોઈપણ પ્રાણીની ઘાત ન થાય તેમ સાવધાનીથી રહેવા લાગ્યો પ્રાયઃ તે બિલમાજ રહેતો
એકદા કોઇ રાજકુમારને એક સપે ડશ માટે અને તનજ તે મૃત્યુ પામ્યો તેથી રાજાએ ગુસ્સે થઈ રાજ્યના બધા સર્પોને મારી નાખવાના આદેશ દીધા સર્પોને પકડતા સને મારનાર ગારૂડિયા દૃષ્ટિ-વિષ સના રાફડા પાસે આવ્યો રાફડાના મુખ પર દવા છાટી" જેથી સર્પ બહાર આવવા લાગ્યા તે સ`` વિચાર કર્યાં કે “મારી દૃષ્ટિથી કોઈની ઘાત ન થઇ જાય” માટે સપે પહેલા પછ બહાર કાઢી જેમ જેમ અહાર નીકળતો ગયા તેમ તેમ તેના શરીરના ટૂકડા થવા લાગ્યા છતાં પણ સર્પ સમભાવ રાખ્યો. મારનાર પર જરાપણુ રાષ ન કર્યાં. પરિણામેાની શુદ્ધિને કારણે મરીને તેજ રાજાના ઘરે પુત્ર પણે ઉત્પન્ન થયા તે કુમારનું નામ નાગદત્ત રાખવામા આવ્યુ. પૂર્વભવના સસ્કારને કારણે ખલ્યાવસ્થામાજ વૈરાગ્ય ભાવને પામ્યા અને દીક્ષા અગીકાર કરી વિનય, સરલતા, ક્ષમાદિ અસાધારણ ગુણેાથી દેવ—વ દનીય અની ગયા. પૂર્વ ભવમાં તે તિર્યંચ હતો તેથી ભૂખને પરિષદ્ધ વધારે પીડા કરતો. તે તપસ્યા કરવામા અસમર્થ હતો.
તેજ ગચ્છમા એક-એકથી ચડે તેવા ચાર તપસ્વી હતા . નાગદત્ત મુનિ તે તપસ્વીઓની ત્રિકરણુથી સેવા ભક્તિ કરતા. એક વાર નાગદત્ત મુનિના દર્શન કરવા દેવ આવ્યા આ જોઈ તપસ્વીએ હાં કરવા લાગ્યા એકદા નાગદત્ત મુનિ પાતા માટે ગેાચરી લઈ ને આવ્યા અને વિનય પૂર્વક તપસ્વીઓને આહાર ખતાન્યે ઈર્ષાવશ તેઓ તે આહારમાં થૂકયા. આ જોવા છતાં નાગદત્ત મુનિએ ક્ષમા રાખી. તેના મનમાં જરાપણુ દ્વેષ ન આવ્યેા. મુનિ'તા પેાતાની નિંદા અને તપસ્વીએની પ્રશ સાજ કરતાં રહ્યા.
[
Page #125
--------------------------------------------------------------------------
________________
ન દીવ
ઉપશાત વૃત્તિ અને પરિણામેાની વિશુદ્ધતા હેાવાથી નાગદત્ત મુનિને તેજ સમયે કેવળજ્ઞાન ઉપ્તન્ન થયુ દેવગણ કેવળ મહેાત્સવ મનાવવા આવ્યા આ જોઇ તપસ્વીઓને પેાતાના કૃત્યપર પશ્ચાત્તાપ થવા લાગ્યું। પરિણામેાની વિશુદ્ધતા થતાં તેઓને પણ કેવળજ્ઞાન થયુ નાગદત્ત મુનિએ વિપરીત પરિસ્થિતિઓમા પણ સમતાના આશ્રય લીધેા જેનાથી કૈવલ્ય ઉત્પન્ન થયુ આ નાગદત્ત મુનિની પારિણામિકી બુદ્ધિ છે.
૧૦૩
રાજકુમાર
[૧૧] અમાત્ય પુત્ર-કાસ્પિયપુરના રાજાનુ નામ બ્રહ્મમત્રી ધનુ બ્રહ્મદત્ત, મત્રીપુત્ર વધતુ હતેા રાજ બ્રહ્મના મૃત્યુ પછી તેના મિત્ર દી પૃષ્ઠે રાજ્ય સભાત્યુ હી ચુલની અને દીઘ પૃષ્ઠ વચ્ચે અનુચિત સ ખ ધ થઈ ગયે। દી પૃષ્ઠ અને ચુલની રાણીએ પાનના રાજકુમારને વિઘ્નરૂપ જાણી તેને મારી નાખવા તેના લગ્ન કરી લાક્ષાગૃહના રાખવાને કાયક ત ાબ્બા કુમારના લગ્ન પછી તેઓની સાથે વધતુ પણ લાક્ષાગૃહમા ગયો અ રાત્રિએ લાદ્યાગૃહને માવડી દેવામા આવી ત્યારે મંત્રી દ્વારા બનાવાયેલી સુરગ દ્વારા તે ભંડાર નીકળી ગયા ભાગતા નાગવા તેઓ એક જગલમા પહાચ્યા ત્યા બ્રહ્મ કુમારને અત્યંત તરસ લાગી રાજકુમારને એક વૃક્ષ નીચે એસાડી વરધનુ પાણી લેવા ગયે
દી`પૃષ્ઠને આ વાતની ખખર પડી તે વરધનુ અને રાજકુમારને શેાધી પકડી લાવવા સેવકોને ચારેય બાજુ મેાકલ્યા રાજપુરૂષા શેાધતાં શેાધતા-તેજ જગલમા પહોંચ્યા વરધનુજેવા સરોવરપાસે પાણી લેવા પહોંચ્યા કે રાજપુરુષાએ તેને જોયા અને પકડી લીધા પકડાઇ જવાપર વરધતુ એ મુખથી અવાજ કર્યાં તે સ કેતથી રાજકુમાર ભાગી ગયે। રાજપુરુષોએ વરધનુને રાજકુમારનુ ઠેકાણુ પૂછ્યુ વરધનુએ જવાબ ન આપ્યું। તેથી મારવાનુ શરુ કર્યું પરિણામે તે નિચેન્ન થઇ પડીગયેા રાજપુરૂષાએ તેને મરેલ જાણી ત્યાથી ચાલ્યાગયા રાજુ પુરુષોના ચાલ્યા જવા પર વધનુ ત્યાથી ઉઠ્યો અને રાજકુમારને શેાધવા લાગ્યા રાજકુમાર મળ્યા નહિ તેથી પેાતાના સબધીઓને ઘરે પાછો આવવા નીકળ્યે રસ્તામા તેને સજીવન, નિર્જીવન એ ઔષધિ મળી કપિલપુર પાસે પહેારયેા ત્યા તેને એક ચડાલ મળ્યેા તેને વરધનુને કહ્યુ કે- “ રાજાએ તમાગ આખા કુટુંબને કેદ કર્યું છે. આ સાંભળી વરધનુએ ચડાલને પ્રલેભન આપી પેાતાને વશ કરી નિર્જીવન ઔષધી આપી અને શેષ સ કેત સમજાવી દીધા આદેશાનુસાર ચડાલે નિર્જીવન ઔષધિ કુટુંબના મુખ્ય પરુષને આપી અને તેને કુટુબના બધા સભ્યાની આખમા આજી દીધી તેથી તખ્તજ તેએ નિર્જીવ જેવા થઇ ગયા તેએને મરી ગયેલા જાણી રાજાએ તેએને સ્મશાનમા લઈ જવાની ચડાલને આજ્ઞા આપી ચ ડાલ વરધનુના સ કેતાનું સાર નિર્દિષ્ટ સ્થાનપર રાખી આબ્યા વરધનુએ તે બધાની આખમા સ જીવન ઔષધિ આજી અને તરતજ બધા સ્વસ્થ થઈને ખેડા થયા વરધનુને પેાતાની વચ્ચે જેઈ બધા પ્રસન્ન થયા વધનુએ બધી વાત તેએને કરી બધાને પેાતાના સાધીને ઘરે રાખી ગજકુમારની શેાધ કરવા નીકળ્યે! ઘણે દૂર એક જગલમાથી રાજકુમારને શેાધી કાઢ્યો અને ત્યાથી આગળ વધ્યા અનેક રાજા સાથે યુદ્ધ કરતા છ ખ ડ જીતી લીધા દીઘ પૃષ્ઠ ને મારી કપિલપુરનું રાજય સભાળી લીધુ બ્રહ્મમ્રુત્ત ચક્રવર્તિની ઋદ્ધિ ભાગવતા જીવન વ્યતીત કરવા લાગ્યે વરધનુએ બ્રહ્મદત્ત અને કુટુંબની પારિણામિકી બુદ્ધિથી રક્ષા કરી
[૧૨] ચાણકય .
પાટલિપુત્ર ના રાજા ન દે ગુસ્સે થઇ ચાણકય નામના બ્રાહ્મણને નગરમાંથી બહાર નીકળી જવાની આજ્ઞા કરી ચાણુક્ય અન્યાસીના વેશ ધારણ કરી ત્યાથી નીકળી મૌય ગ્રામ મા પહેોંચ્યા ગામની કોઈ ક્ષત્રિયાણીને ચદ્રપાનના દેહદ ઉત્પન્ન થયે। તેને પતિ વિચારમાં પડી ગયેા કે સ્ત્રીની ભાવના કેવી રીતે પૂરી કરવી ? દોઢ પૂરું ન થવાથી તેની સ્ત્રી દુબળ થવા લાગી. એક
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૦૪
નદીસૂત્ર દિવસ સંન્યાસીના વેશમાં ફરતાં ચાણકયને ક્ષત્રિયે દેહદ કેમ પૂર્ણ કરવાની વિધિ પૂછી ત્યારે ચાલુ દેહદ પૂર્ણ કરી દેવાનું વચન આપ્યું. ગામ બહાર એક મંડપ બનાવ્યો અને તેના ઉપર એક વસ્ત્ર નાખ્યું ચાણકયે તે વસ્ત્રમાં ચદ્રાકાર છિદ્ર કર્યું પૂર્ણિમાને રાત્રે છિનીચે પિય પદાર્થથી ભરેલી થાળી રાખી અને ક્ષત્રિયાણીને બોલાવી જ્યારે ચદ્ર છિદ્ર ઉપર આવ્યા ત્યારે તેનું પ્રતિબિંબ થાળી મા પડવા લાગ્યું. ત્યારે ચાણક્ય સ્ત્રીને કહ્યું- “લે આ ચંદ્ર છે તે પી જાવ” સ્ત્રી પ્રસન્નતાથી તેને પીવા લાગી જેવુ તેને પેય પદાર્થ પીધુ કે છીદ્દઉપર કપડુ નાંખી દીધું ચદ્રનો પ્રકાશ આ બધ છે તેથી ક્ષત્રિયાણ સમજી કે તેને ચદ્રપાન કરી લીધું છે પોતાનો દેહદ પૂર્ણ થવાથી ક્ષત્રિયાણી ઘણી પ્રસન્ન થઈ સમય પૂર્ણ થવાપર ક્ષત્રિયાણીએ ચદ્રજેવા બાળકને જન્મ આપે બાળક ગર્ભમા આવ્યા પછી માતાને ચકપાનનો દેહદ ઉત્પન્ન થયો હોવાથી બાળકનું નામ ચંદ્રગુપ્ત રાખ્યું ચંદ્રગુપ્ત જ્યારે યુવાન છે ત્યારે મત્રી ચાણકયની સહાયતાથી નદને મારી પાટલીપુત્રનું રાજ્ય લઈ લીધુ ક્ષત્રિયાણીને ચંદ્રપાન કરાવવામા ચાણકયની પરિણામિકી બુદ્ધિ હતી
[૧૩] સ્થૂલભદ્રઃ- પાટલીપુત્રમાં નંદ નામનો રાજા હતો. તેને માત્રીનું નામ શકટાળ હતુ નદને સ્થૂલભદ્ર અને શ્રિયક નામના બે પુત્રો તથા યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા. સણા, વેણ, અને રેણા નામની સાત કન્યાઓ હતી તે કન્યાઓની સ્મરણ-શકિત વિલક્ષણ હતી યક્ષાની સમરણશકિત એટલી તીવ્ર હતી કે જે વાતને એક વાર સાભળતી તે તેને અક્ષરશ યાદ રહી જાતી તેજ રીતે યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા, એણ, વેણા અને રેણ પણ ક્રમશ બે, ત્રણ, ચાર, પાચ, છ અને સાત વાર કેઈપણ વાતને સાંભળતી તો તેમને યાદ રહી જાતી.
તેજ નગરમાં વરરુચિ નામનો બ્રાહ્મણ રહેતો હતો તે ઘણે વિદ્વાન હતો તે પ્રતિદિન ૧૦૮ કેની રચના કરી, રાજસભામાં આવી રાજા નદની સ્તુતિ કરતો રાજા પ્રતિદિવસ નવા-નવા કલેકે દ્વારા પિતાની સ્તુતિ સાભળીને તેમની સામે જોતો પર તુમ ત્રિી મૌન રહેતો રાજ, મત્રીને મૌન જોઈ વરચિને પારિતોષિક અપનો નલ્ડિ અને રેજ વરરૂચિ ખાલી હાથે પાછો ફરતો વરચિની પત્ની દર
જ તેને ઠપકે આપતી કે તમે કઈ પણ કમાણી કરતા નથી તો ઘરકાર્ય કેવી રીતે ચાલશે ? પત્નીની વાર વાર આવી વાતો સાંભળી વરરૂચિએ વિચાર્યું “જ્યા સુધી મત્રી રાજાને નડી કહે ત્યા સુધી રાજા મને કાઈ આપવાને નથી આમ વિચારી તે શકટાળ મત્રીને ઘરે ગયો અને તેની પત્નીની પ્રશંસા કરવા લાગ્યો સ્ત્રીએ પૂછયુ- “પડિતરાજ આજ અહીં આવવાનું આપનુ શુ પ્રજન છે?” વરચિએ બધી વાત તેને કહી સ્ત્રીએ કહ્યું – “સારુ, આજે મ ત્રીને આ વિષયમાં કહીશ ” વરચિ ચાલ્યા ગયે
સાજે શકટાળની પત્નીએ તેને કહ્યું- “સ્વામિન' વકૃચિ પ્રતિદિન ૧૦૮ નવા કોની રચના કરીને રાજાની સ્તુતિ કરે છે, શું તે લેક તમને નથી ગમતા ? ” ઉત્તરમાં તે બોલ્યો ” મને કલેક ગમે છે” ત્યારે સ્ત્રીએ કહ્યુ ”– તો તમે વરરુચિની પ્રશંસા શા માટે નથી કરતા ? ઉત્તરમા મત્રી બોલ્યો
તે મિથ્યા દષ્ટિ છે તેથી હું તેની પ્રશંસા કરતો નથી” સ્ત્રીએ ફરી કહ્યું – “નાથ ! જો તમારા કહેવા માત્રથી જ કે દીનનુ ભલુ થતું હોય તો તેમાં શુ હાનિ છે?” મંત્રીએ ઉત્તર આપે સારું, કાલે ઈશ”.
બીજે દિવસે રજની જેમ વરચિએ રાજની સ્તુતિ કરી. રાજાએ મંત્રી તરફ જોયુ મત્રીએ કહ્યું -
Page #127
--------------------------------------------------------------------------
________________
નંદીસૂત્ર
૧૦૫ સુભાષિત છે” આમ કહેવાપર રાજાએ પતિજીને ૧૦૮ સુવર્ણમુદ્રાઓ આપી. વરરૂચિ હર્ષિત થતો ઘરે ચાલ્યા ગયા વરરૂચિના ગયા પછી મત્રીએ રાજાને પુછયુ- “આજે તમે મહોરે શા માટે આપી ?” રાજાએ કહ્યું- “તે જ નવીન લોકો બનાવી લાવે છે અને આજે તમે પ્રશંસા કરી તેથી મેં ઈનામ રૂપે મહોરે આપી.” શકાળે રાજાને કહ્યું- “મહારાજ તે તો લોકમાં પ્રચલિત જુના લોકો જ તમને સ ભળાવે છે રાજાએ પૂછ્યું– આ તમે કેવી રીતે કહો છે મંત્રી બોલ્યા–“સત્ય કહું છું. જે લેક વરરુચિ સંભળાવે છે તે તેને મારી કન્યાઓ પણ જાણે છે. જે તમને વિશ્વાસ ન હોયતો કાલેજ વરરુચિ એ સભળાવેલ કે મારી કન્યાઓ સંભળાવશે ” રાજાએ આ વાત સ્વીકારી. બીજે દિવસે પોતાની કન્યાઓને સાથે લઈ મંત્રી રાજસભામાં આવ્યા અને કન્યાઓને પડદા પાછળ બેસાડી વરચિએ ૧૦૮ કલેક સભળાવ્યા. ત્યારપછી મંત્રીની મટકન્યા સામે આવીને વરરુચિએ સંભળાવેલ કે સભળાવી દીધા. આ સાંભળી રાજા વરરુચિ પર ગુસ્સે થઈ ગયે અને તેને રાજસભામાંથી કાઢી મૂક્યો.
- વરરુચિ ઘણો ખિન્ન થયો અને તેણે શકટાળને અપમાનિત કરવાનો નિર્ણય કર્યો લાકડાનું એક પાટીયુ લઈ ગગાકિનારે ગયો. તેણે પાટીયાનો એક છેડે પાણીમાં નાંખે અને બીજે છેડે બહાર રાખે. રાત્રે તે ૧૦૮ સોનામહોર ભરેલી થેલીને પાણીમાં રહેલ પાટીયાના છેડા પર રાખી દેતો. સવારે તે બહાર રહેલા છેડા પર બેસી ગગાની સ્તુતિ કરવા લાગે સ્તુતિ પૂર્ણ થવા પર પાટિયાને દબાવ્યુ તેથી થેલી બહાર આવી ગઈ થેલી બતાવતા તેણે લેકેને કહ્યું – “રાજા મને ઈનામ ન આપે તો શું, ગંગા તે મને પ્રસન્ન થઈ આપે છે ” આમ કહીને ત્યાંથી ચાલ્યો ગયે લેકે વરરુચિ ના આ કાર્યથી આશ્ચર્ય પામ્યા. જ્યારે શકટાળને આ વાતની ખબર પડી તો તેણે શોધ કરી રહસ્ય જાણી લીધું
જનતા વરરુચિના આ કાર્યથી તેની પ્રશંસા કરવા લાગી અને ધીરે ધીરે આ વાત રાજા સુધી પહોંચી. રાજાએ શકટાળને પૂછયું તે મંત્રીએ કહ્યું કે આ બધા વરરુચિને ઢગ છે તેનાથી તે લોકોને ભ્રમમાં નાખે છે સાંભળેલી વાત પર એકદમ વિશ્વાસ કરવો ન જોઈએ રાજાએ કહ્યું-ઠીક છે, કાલે સ્વય ગંગાકિનારે જઈને જેવું જોઈએ મત્રીએ વાતને સ્વીકાર કર્યો.
ઘરે જઈને મત્રીએ પિતાના વિશ્વાસુ સેવકને બોલાવ્યો અને કહ્યું – “આજે ગગાને કિનારે છૂપાઈને બેસ જે. રાત્રે વરચિ અાવી થેલી મૂકીને જાય છે તેને ઉઠાવી મને આપી જજે ” સેવકે તે પ્રમાણે કર્યું સવારે વરરુચિ આવીને પાટીયાપર બેસી સ્તુતિ કરવા લાગ્યો રાજા અને મ ત્રી ત્યાં આવ્યા. સ્તુતિ પૂર્ણ થવા પર પાટીયાને દબાવ્યુ પણ થેલી બડાર ન આવી. એટલે શકટાળે કહ્યું – “પંડિતરાજ ! પાણીમા શુ જે છે તમારી થેલી તો મારી પાસે છે.” આમ કહી થેલી બધાને બતાવી અને તેનું રહસ્ય લેકોને જણાવ્યું માયાવી, કપટી એવા એવા શબ્દોથી બધા લોકો વરરુચિની નિંદા કરવા લાગ્યા. વરચિ લજજા પામે અને બદલે લેવા મત્રીના છિદ્ર જેવા લાગ્યો. ઘેડા સમય પછી મત્રી પિતાના પુત્ર શ્રિયના લગ્નની તૈયારી માટે પડી ગયો મત્રી લગ્ન નિમિત્તે રાજાને ભેટ ધરવા શસાસ બનાવવા લાગ્યા વરરુચિને આ વાતની ખબર પડી સુઅવસર જાણ વરરુચિએ બદલો લેવાની ઇચ્છાથી શિષ્યોને નિમ્નલિખિત લેક મોઢે કરાવ્યા.
" तं न विजाणेइ लोओ, जं सकडालो करिस्सइ ।
नन्दराउं मारेवि करि, सिरियर्ड रज्जे ठवेस्सइ ।।" અર્થાત્-- જનતા જાણતી નથી કે શકટાળમત્રી શું કરી રહ્યો છે ? તે રાજા નદને મારી પુત્ર શ્રિયક ને રાજા બનાવવા ઈચ્છે છે, આ લોક કઠસ્થ કરાવી નગરમાં પ્રચાર કરવાની આજ્ઞા આપી રાજાએ પણ
Page #128
--------------------------------------------------------------------------
________________
નદીશ્ર્વ
૧૦૬
એક દિવસ આ શ્લોક સાંભળ્યેા અને વિચારવા લાગ્યા કે મત્રીના ષડ્યંત્ર ની મને જાણુ નથી.
બીજે દિવસે રોજની જેમ શકટાળ આવીને રાજાને પ્રણામ કર્યાં, તે મંત્રીને જોતાજ રાન્તએ માઢુ ફેરવી લીધુ. રાજાના આ વ્યવહાર જોઈ મંત્રી ભયભીત થઈ ગયા અને ઘરમાં આવીને સારી વાત પેાતાના પુત્ર શ્રિયકને કહી-- “ પુત્ર! રાજાના કાપ ભયંકર હાય છે, કુતિ રાજા વંશ ને નાશ કરી શકે છે. એટલે પુત્ર ! મારા એવા વિચાર છે કે કાલે સવારે હું રાજને પ્રણામ કરવા જાઉ ત્યારે જે રાજા મેાઢુ ફેરવી લે તે તું તલવારથી મારી ગરદન કાપી નાંખ, પુત્રે જવામ આપ્યું– “ પિતાજી ! હું એવું ઘાતક અને નિંદનીય કામ કેમ કરી શકુ ? મત્રી એલ્યેા ”– પુત્ર ! હું તે સમયે તાલપુર નામનું વિષ માઢામાં નાખી લઈશ. મારી મૃત્યુ તો તેનાથી થશે પરંતુ તલવારથી મારવાથી રાન્તના કોપ તમારા પર નહીં ઉતરે. તેથી પોતાની રક્ષા થશે. થ્રિયકે વંશના રક્ષણ માટે પિતાની આજ્ઞાને સ્વીકારી લીધી
(6
બીજે દિવસે મ ત્રી પેાતાના પુત્ર શ્રિયક સાથે રાજાને પ્રણામ કરવા ગયેા. મંત્રીને જોતાજ રાજાએ માઢુ ફેરવી લીધું. મંત્રીએ પ્રણામ કરવા જેવું માથુ નમાવ્યુ કે શ્રિયકે ગરદન પર તલવારથી માર્યું આ જોઈ રાજાએ શ્રિયકને પુછ્યુ “ અરે ! આ શું કર્યું ? ” ઉત્તરમા ક્ષિયકે કહ્યુ “ દેવ ! જે વ્યક્તિ તમને ઇષ્ટ નથી, તે અમને કેવી રીતે સારી લાગે ? ' શ્રિયકના ઉત્તરથી રાજા પ્રસન્ન થયા અને શ્રિયકને કહ્યુ- “હવે તમે મંત્રી પદને સ્વીકારા ’” શ્રિયકે કહ્યુ – “ દેવ ! હું મત્રી ન બની શકુ કારણ કે મારા મેટા ભાઈ સ્થૂલભદ્ર છે, જે ૧૨ વર્ષ થી વેશ્યા કેાશાના ઘેર રહે છે. તે આ પદ્યને અધિ કારી છે. શ્રિયકની વાત સાંભળી રાજાએ કમચારીઓને આજ્ઞા આપી કે- “ કેાશાને ઘેર જાવ અને સ્થૂલભદ્રને સન્માનપૂર્વક લાવો. તેને મંત્રી પદ આપવાનુ છે
રાજકમ ચારીઓ કાશાના ઘરે ગયા પિતાના મૃત્યુના સમાચાર સાંભળી સ્થૂલભદ્રને અત્યંત દુખ થયુ રાજપુરુષોએ સ્થૂલભદ્રને વિનયપૂર્વક પ્રાર્થના કરી કે– ૮ મહાભાગ્ય તમે રાજસભામા પધારે, રાજા તમને સાદર ખેલાવી રહ્યા છે. ” આ સાભળી સ્થૂલભદ્ર રાજસભામા આવ્યેા રાજાએ સન્માનપૂર્વક આસન ઉપર બેસાડ્યો અને કહ્યુ= “ તમારા પિતાનુ મૃત્યુ થઈ ગયુ છે હવે મત્રી પદને તમે સુશોભિત કરે! ” રાજાની આજ્ઞા સાભળી સ્થૂલભદ્ર વિચારવા લાગ્યુંા- “ જે મ ંત્રીપદ મારા પિતાના મૃત્યુનુ કારણ બન્યુ તે મારામાટે હિતકર કેવી રીતે હેાઈ શકે છ માયા, ધન, સંસારમાં ૬ ખેાનું કારણુ અને વિપત્તિઓનુ ઘર ઇત્યાદિ વિચાર કરતા કરતા સ્થૂલભદ્રના મનમા વૈરાગ્ય ઉત્પન્ન થઇ ગયા ... તેણે આ સંભૂતવિજ્ય પાસે દીક્ષા અંગીકાર કરી સ્થૂલભદ્રે દીક્ષા લીધી એટલે મ ત્રીપદ શ્રિયકને આપવામાં આવ્યુ તે કુશળતાથી મ`ત્રીપદ શોભાવવા લાગ્યા.
મુનિ સ્થૂલભદ્ર સયમ લીધા પછી જ્ઞાન ધ્યાનમાં રત રહેવા લાગ્યા. ગ્રામાનુગ્રામ વિચરત સ્થૂલભદ્રમુનિ પોતાના ગુરુ સાથે પાટલિપુત્ર પહેાચ્ચા ગુરુએ ત્યાંજ ચાતુર્માસ કરવાના નિર્ણય કર્યાં, તેમના ચાર શિષ્યાએ આવીને અલગ અલગ ચાતુર્માસ કરવાની આજ્ઞા માગી. એકે સિંહની ગુફામાં, ખીજાએ સપના રાફડા પર, ત્રીજાએ કૂવાના કિનારે અને સ્થૂલભદ્રે કેશા વેશ્યાના ઘેર, ગુરુએ તેઓને આજ્ઞા આપી
લાખા સમયથી છૂટા પડેલા પ્રેમીને જોઈ કોશા અત્યંત પ્રસન્ન થઈ. સ્થૂલભદ્રે કોશાને ઘરે ઉતરવાની ઓના માંગી, વેશ્યાએ પોતાની ચિત્રશાલામાં ઉતરવાની આજ્ઞા આપી વેશ્યા પહેલાની જેમ
Page #129
--------------------------------------------------------------------------
________________
નદીન
૩૦૭
શ્રૃંગાર સજી હૉભાવ પ્રદર્શિત કરવા લાગી પ'તુ હવે પહેલાને સ્થૂલભદ્રના હતા કે જે શ્રૃંગારમય કામુક પ્રદેશની વિચલિત થઇ જાય તેણે તે કામલાગેને કિંપાક ફળ જેવા સમજી છેડી દીધા હતાં. તે વૈરાગ્ય રંગથી રંજિત હતા. તેની નસામાં વૈરાગ્ય પ્રવાહિત થયા હતા. તેથી શરીરથી તો શુ મનથી પણ વિચલિત ન થયેા. મુનિ સ્થૂલભદ્રનું નિર્વિકાર સુખમડળ જોઇ વેશ્યાનું વિલાસી હૃદય શાંત થઈ ગયુ. અવસર જોઇને મુનિએ કોશાને હૃદયસ્પર્શી ઉપદેશ આપ્યા તે સાભળી કોશા પ્રતિબંધ પામી. ભાગાને દુ ખનુ કારણ જાણી તેણીએ શ્રાવિકાવ્રત ધારણ કર્યાં.
ન
ચાતુમાસ પૂર્ણ થવા પર સિંહગુઢ્ઢા, સદ્વાર અને કુવાને કિનારેં ચાતુમા સ માટે ગયેલા મુનિએ પાછા ફર્યા ત્યારે ગુરુદેવે તેની પ્રશ સા કરતાં ‘મ્રુતદુરા ? મુનિએ ! તમે દુષ્કર કાર્ય કર્યું. જ્યારે સ્થૂલભદ્રે ગુરુજીના ચરણમાં નમસ્કાર કયા તે ગુરુએ ‘તુર-દુર ’એમ કહ્યુ . અથા ત્ હે ને ! તમે અતિદુષ્કર કાર્ય કર્યું છે, સ્થૂલભદ્રને ગુરુએ આવા વચન કહ્યાં તેથી શેષ ત્રણ મુનિઓને સ્થૂલભદ્ર પ્રત્યે ઇષા થવા લાગી.
જ્યારે ખીજુ ચાતુર્માસ આવ્યુ ત્યારે સિંહગુફામાં ચાતુર્માસ કરનાર મુનિએ કોશા વેશ્યાને ઘરે ચાતુર્માસ જવાની આજ્ઞા માગી શુરુએ આજ્ઞા ન આપી છતા તે ત્યાં ચાતુર્માસ કરવા ગયે। વેશ્યાના રૂપ લાવણ્યને જોઈ મુનિનુ મન વિચલિત થયુ. તે વેશ્યાને, પ્રાના કરવા લાગ્યા. વેશ્યાએ મુનિને કહ્યું– “ મને લાખ રૂપિયા આપો ” મુનિએ કહ્યુ “હું તો ભિન્નુ છુ મારી પાસે ધન કયાથી હાય ? ” વયાએ કહ્યુ “ નેપાળને રાજા દરેક સાધુને એક રત્ન કબલ આપે છે. તેનુ મૂલ્ય એક લાખ રૂપિયા છે, ત્યાં જઇને એક,ક બલ લાવી દે” કામાતુર તે મુનિ નેપાળ ગયા અને રત્ન કબલ લઇને પાછે ચે પરન્તુ રસ્તામાં ચારેએ તે લૂટી લીધી. ફરી નેપાળ ગયા અને રાજાને સ વાત કહી અને રત્નક બલ ની માગણી કરી, રાજાએ તેની વાત સ્વીકારી રત્નક ખલ આપી આ વખતે વાટમા રત્નકબલને છુપાવી તે પા ો : રસ્તામા ભૂખ-પ્યાસથી અને ચારાના દુર્વ્યવહારને સહન કરી વેશ્યાને રત્નક બલ સમર્પણ કરી. વેશ્યાએ રત્નકખલ લઈ અશુચિસ્થાનપર ફેકી, આને જોઇ ખિન્ન થયેલા મુનિએ કહ્યુ - મે કેટલુ કષ્ટ સહન કરી તમને આ કબલ લાવી આપી એને શામાટે ફેંકી દીધી ? ” વેશ્યા એલી “ આ બધુ મે તમને સનજાવવા કર્યુ છે. જેમ આ ૩ બલ દૂષિત થઈ ગઇ તેમ કામ-ભાગ મા પડવાથી તમારા આત્મા પણ મલીન થઇ જશે મુને 1 વિચારે, જે વિષય ભાગને વિષની સમાન સમજી તમે ઠોકર મારી હવે પાછા વમન કરેલને ફરી સ્વીકારવા ઈચ્છે છે તે તમારા પતનનુ કારણ છે, તેથી તમારી જાતને સ ંભાળા અને સયમ આરાધના કરે। મુનિને વેશ્યાને ઉપદેશ અકુા સદશ લાગ્યા પેાતાના કાર્ય બદલ પશ્ચાતાપ કરવા લાગ્યો અને કહેવા લાગ્યા
'
=
(6
स्थूलभद्रः स्थूलभद्रः स एकोऽखिलसाधुषु ।
,
युक्तं दुष्कर दुष्कर
कारको गुरुग
जगे -~
ܕ
;
અર્થાત્— બધા સાધુઓમા એક સ્થૂલભદ્રજ દુર દુષ્કર ક્રિયા કરનાર-છે. જે ૧૨ વર્ષી વેશ્યાની ચિત્રશાળામાં રહ્યા, સયમ ધારણ કરી ફરી તેના મકાનમા ચાતુર્માસ પલુ કર્યુ વેશ્યાએ કામભોગ માટે પ્રાર્થના કરી છતા પણ મેરુ સમાન અવિચલ રહ્યા. તેથી ગુરુએ જે ‘દુર દુષ્કર્’શબ્દ સ્થૂલભદ્રને કહ્યા'તે યથા' હતાં. આ રીતે પશ્ચાતાપ કરતા કરતા તેણે ગુરુપામે આલાચના કરી કોઈએ કામવિજેતા સ્થૂલભદ્ર મુનિ માટે હ્યુ છે કે
Page #130
--------------------------------------------------------------------------
________________
૬ ૮ “મિર ગુડ્ડાયા વિનાને વાનરને, વા શોન્તો શિનઃ સાર ”
· हर्येऽतिरम्ये युवतिजनान्तिके, वशी स एकः शक्रटाल नन्दनः । આવિષયમાં બીજું પણ કહ્યું છે, કે – , , " વેચા વતી સા તનુIT, ઘમી સૈમન ...
शुभ्रं धाममनोहरं वपुरहो ! नव्यो वयः संगमः ॥' . . ડિજે નનિરો વા કામ નિયત તાર ' ' : 'તે ઘરે યુવતિમવીધારારું, શી ધૂમ મુનિ !' અથત પર્વતેપર, પર્વતની ગુફામાં, શ્મશાનમાં, વનમાં રહીને મન વશ કરનાર તો હજારે મુનિ હોય છે, પરંતુ સુંદર સ્ત્રીની સમીપ, રમણીય મહેલમાં રહીને જે કોઈ આત્માને વશ કરવું છે તો તે ફક્ત સ્થૂલભદ્ર જ છે.• પ્રેમ કરનાર તથા તેનામાં અનરકેત વેશ્યા, ષડરસે જેન મનહર મહેલ, સુદર શરીર, તરુણાવસ્થા, વર્ષાઋતુ, સમય, આ સર્વ સુવિધા હોવા છતાં પણ જેને કામદેવને જીતી લીધે, વેશ્યાને બોધ આપી, ધર્મ માર્ગ પર લાવનાર સ્થૂલભદ્રને પ્રણામ કરું છું
રાજા નદે સ્થૂલભદ્રને મંત્રીપદ દેવા માટે ઘણા પ્રયત્ન કર્યો પરંતુ-ભેગેને નાશ અને સાસારિક સંબંધને દુઃખનું હેતુ જાણ તેણે મત્રીપદ ન સ્વીકાર્યું, સયમ સ્વીકારી આત્મ કલ્યાણમાં જીવન જેડયું. આ સ્થૂલભદ્રની પરિણમિકી બુદ્ધિ હતી ' [૧૪] નાસિકપુરના સુદરીનંદ – નાસિપુરમા નંદ નામક શેઠ હતો તેની પત્નીનું નામ સુદરી હતું. નામને અનુરૂપ તે એટલી જ સુંદર હતી નંદને તેના પર ખૂબ જ પ્રેમ હતું તે શેઠ સુંદરીમા એટલે બધે આસકત હતો કે ક્ષણ માટે પણ તેને વિયોગ સહન કરી શકતો નહિ તેથી લકે તેને સુદરી નદ તરીકે બોલાવતા.
. સુદરીનંદને એક નાનો ભાઈ હતો જેણે દીક્ષા લીધી હતી જ્યારે મુનિને જાણ થઈ કે મોટા ભાઈ સુદરીમાં અતિ આસકત છે તો તેને પ્રતિબોધ આપવા નાસિકપુર માં આવ્યા અને ઉદ્યાન મા ઉતર્યા ગામના લોકો ઉપદેશ સાંભળવા આવ્યાં પણ સુંદરીનદ ન આબે ધર્મોપદેશ પછી મુનિ ગોચરી માટે ગામમાં પધાર્યા. ફરતા ફરતા તે પોતાના ભાઈને ઘરે પહોંચી ગયા. પોતાના ભાઈની સ્થિતિને જોઈ મુનિ વિચારવા લાગ્યા કે આ સ્ત્રીમાં અતિ લુબ્ધ છે જ્યાં સુધી તેને અધિક પ્રલોભન આપવામાં નહિ આવે ત્યાં સુધી તેને અનુરાગ દૂર નહિ થાય. આમ વિચારી મુનિએ વૈકિય લબ્ધિદ્વારા એક સુંદર વાંદરી બનાવી અને નંદને પૂછયું– “શું આ સુંદરી જેવી સુદર છે?” તે બોલ્યો “આ સુંદરીથી અધીં સુદર છે,” પછી વિદ્યાધરી બનાવી અને પૂછયું- “આ કેવી છે?” નંદે કહ્યું – “આ સુંદરી જેવી છે પછી મુનિએ દેવી બનાવી પૂછ્યું– “આ કેવી છે?” તે બોલ્યા- “આ સુદરીથી પણ વધારે સુંદર છે, મુનિએ કહ્યું- “જે તમે ધર્મનું ડું પણ આચરણ કરો તે તમને આવી અનેક સુંદરીઓ પ્રાપ્ત થશે” મુનિના આ પ્રકાર ના પ્રતિબોધથી સુંદરીનંદને પોતાની સ્ત્રી પરનો રાગ ઓછો થઈ ગયો. થોડા સમય પછી તેણે દીક્ષા લીધી. ભાઈને પ્રતિબંધ આપવા માટે મુનિએ જે કાર્ય કર્યું તે તેની પરિણમિકી બુદ્ધિ હતી
Page #131
--------------------------------------------------------------------------
________________
નંદસૂત્ર
ના
: - 4પી વજીસ્વામી – અવન્તી દેશમાં તુંબવન નામનું સન્નિવેશ હતું. ત્યાં એક ધનીક શેઠ રહેતો હતે. તેના પુત્રનું નામ ધનગિરિ હતું તેના લગ્ન ધનપાલ શેઠની સુપુત્રી સુનંદા સ થે થયા. લગ્ન પછી થોડા જ દિવસમાં ધનગિરિ દીક્ષા લેવા તૈયાર થયા પરંતુ તે સમયે તેની સ્ત્રીએ રોકી દીધો. છેડા સમય પછી દેવકથી એવીને એક પુણ્યવાન જીવ સુનંદાની કુક્ષિમાં આવ્યો. ધનગિરિએ સુનંદાને કહ્યું– “આ ભાવી પુત્ર તારે જીવ્રને આધાર બનશે, તેથી મને આજ્ઞા આપે. ધનગિરિની ઉત્કૃષ્ટ ધર્મભાવના જેઈ સુનંદાએ દીક્ષાની આજ્ઞા આપી. આજ્ઞા મળવાપર ધનગિરિએ આચાર્ય સિંહગિરિની પાસે દીક્ષા ગ્રહણ કરી: જેની પાસે સુનંદાના ભાઈ આર્યસમિતે પહેલેથીજ દીક્ષા લીધી હતી. .
• 2'* * ! .] *
નવ માસ પૂર્ણ થવાપર સુનંદાએ એક પુણ્યશાળી પુત્રને જન્મ આપે. જે સમયે બાળકને જન્મોત્સવ ઉજવાતું હતું તે સમયે કોઈ સ્ત્રીએ કહ્યું- “જે આ બાળકના પિતાએ દીક્ષા લીધી ન હોત તે સારુ શ્રત. બાળક ઘણે મેધાવી હતે સ્ત્રીને વચન સાંભળી તે વિચારવા લાગ્યું કે- “મારા પિતાએ દીક્ષા લીધી છે. હવે મારે શું કરવું ?ચિંતન, મનન કરતાં બાળકને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું તે વિચારવા લાગ્યો કે એવો કોઈ ઉપાય કરવું જોઈએ કે જેથી હું સાસરિક બંધનોથી મુકત થઈ જાઉં. તથા માતાને પણ વૈરાગ્ય થાય અને તે પણ આ બંધનેથી છૂટે. આમ વિચારી બાળકે રાત દિવસ રવાનું શરૂ કર્યું. માતાએ બાળકને છાનો રાખવા અનેક પ્રયત્ન કર્યા પરંતુ નિષ્ફળતા મળી. માતા તેનાથી દુખી થઈ ગઈ. .
આ બાજુ ગ્રામાનુગામ વિચરણ કરતા આચાર્ય સિંહગિરી પુન તુંબવનમાં પધાર્યા. ભિક્ષાનો સમય થવાપર ગુરુની આજ્ઞા લઈ ધનગિરિ અને આર્યસમિત નગરમાં જવા તૈયાર થયા. તે સમયના શુભ શુકને જોઈને ગુરુએ શિષ્યને કહ્યું- “ આજ તમને મહાન લાભ થશે, તેથી સચિત્ત-અચિત્ત જે પણ ભિક્ષામાં મળે તેને ગ્રડણ કરી લેજો” ગુરુની આજ્ઞા શિરોધાર્ય કરીને મુનિયુગલ નગરમાં ચાલ્યા ગયા
સુનંદા તે સમયે પોતાની સખીઓની સાથે બેસી બાળકને શાત રાખવાનો પ્રયત્ન કરતી હતી તજ સમયે બન્ને મુનિ ત્યા પધાર્યા. મુનિઓને જોઈ સુનંદાએ ધનગિરિ ને કહ્યું – “આજ સુધી આ બાળકની રક્ષા હુ કરતી હતી. હવે તમે સંભાળ અને રક્ષા કરો.” આ સાંભળી મુનિ ધનગિરિ પાત્ર કાઢી ઉભા રહ્યા અને સુનંદાએ બાળકને પાત્રમાં વહરાવી દીધો શ્રાવક-શ્રાવિકાઓની હાજરીમાં મુનિએ બાળકને ગ્રહુણ કયે અને બાળકે રેવાનું બંધ કર્યું. બાળકને લઈ બને ગુરુ પાસે ગયા વજનદાર ઝોળી લઈને આવતા શિષ્યોને જોઈ ગુરુ બોલ્યા- “આ વૃજી સમાન વજનદાર શુ લાવ્યા છે?” ધનગિરિએ પ્રાપ્ત ભિક્ષા ગુરુ સમક્ષ રાખી દીધી. અત્યંત તેજસ્વી અને પ્રતિભાશાળી બાળકને જોઈ ગુરુ ઘણા હર્ષ પામ્યા અને બોલ્યા- “આ બાળક શાસનને આધારસ્તંભ બનશે, તેનું નામ વજા રાખ્યું ..
- ત્યાર પછી પાલન–પિષણ માટે તે બાળક સંઘને સોંપી, આચાર્યો વિહાર કર્યો. બાળક વધવા લાગ્યા થડા દિવસ પછી સુન દા પોતાના પુત્રને પાછો લાવવા ગઈ. પરંતુ સાથે “આ બીજાની થાપણ છે” એમ કહી બાળક- વજને આપવાની ના પાડી. * કોઈ સમયે આચાર્ય સિગિરિ શિષ્યો સહિત ફરીવાર ત્યાં પધાર્યા. આચાર્ય પધાર્યા છે, તેની 4ણ થતા સુનંદા બાળકને લેવા ગઈ આચાચે દેવાની ના પાડી તે તે રાજા પાસે ગઈ અને પિતાને પત્ર
Page #132
--------------------------------------------------------------------------
________________
-૧૧૦
દીસૂત્ર પાછા મળે તે માટે પ્રાર્થના કરી. રાજાએ કહ્યું – “એક બાજુ બાળકની માતા બેસે અને બીજી તરફ તેના પિતા લાવવા પર બાળક જેની પાસે જાય છે તેને કહેવાશે.] " } . .
* "રાજાના આ નિર્ણય પછી બીજે દિવસે માતા યુન પિતાની પાસે ખાવા-પીવાના પદાર્થ અને -રમકડા લઈ નરવાસીઓ સાથે બેઠી એક બાજુ સંઘની સાથે આચાર્ય તથા ધનગિરિ આદિ 'મુનિરાજે બેઠા. રાજાએ ઉપસ્થિત જન સમૂહને કહ્યું- “બાળકને તેના પિતા પહેલાં બોલાવે ” આ સાંભળી નગરવાસીઓએ કહ્યું- “દેવ ! બાળકની માતા દયા પાત્ર છે. તેથી માતા પહેલાં બોલાવે. તેવી આજ્ઞા હોવી જોઈએ”આજ્ઞા પ્રાપ્ત થવા પર માતાએ બાળકને બોલાવ્યો. ઘણા પ્રકારના રમકડા, ખાવાપીવાની વસ્તુ આપીને બાળકને બોલાવવાનો યત્ન કર્યો. બાળકે વિચાર્યું–જે હુ આ સમયે દઢ રહીશ તે માતાને મેહ દૂર થશે અને તે પણ વ્રતધારણ કરશે, જેથી બન્નેનુ કલ્યાણ થશે આમ વિચારી તે પોતાના સ્થાનથી જરા માત્ર પણ ન ચાલ્યો પછી, પિતાને બાળકને બોલાવવા કહ્યું ત્યારે પિતા ગુરુએ કહ્યું –
" जइसि कयज्झवसाओ, धम्मज्झयमूसिों इमं वइर !
frદ ૪૬ વર, મરૂપન્ન હીર!!” અર્થાત – હે વજ" જે તમે નિશ્ચય કરી લીધા છે તે ધર્માચરણ ના ચિહ્નભૂત તથા કમરજને પ્રમાર્જન કરનાર આ રજોહરણને ગ્રહણ કરે
* - - ' આ સાંભળતા જ બાળક મુનિઓ તરફ ગયો અને રજોહરણ ઉપાડ્યો તેથી બાળક સાધુઓને
પી દીધા આચાર્યો રાજા અને સંઘની આજ્ઞા લઈ બાળકને દીક્ષા આપી આ જોઈ સુન દાએ વિચાર્યું– મારા ભાઈ, પતિ અને પુત્ર બધા સ સારના બંધન તેડી દીક્ષિત થઈ ગયા છે તે હું ગૃહસ્થાશ્રમમાં રહી શું કરીશ? પશ્ચાત તેને પણ દીક્ષા ગ્રહણ કરી. 'ક '' આચાર્ય સિંગિરિ બાળમુનિને અન્ય સાધુઓની સેવામાં રાખી અન્યત્ર વિહાર કર્યો કાલાન્તર મા બાળ મુનિ પણ આચાર્યની સેવામા ગયા, અને તેની સાથે વિહાર કરવા લાગ્યા આચાર્ય જ્યારે મુનિઓને વાચના દેતા ત્યારે બાળમુનિ પણ દત્તચિત્ત થઇ સાંભળતા આ રીતે તેણે ૧૧ અગનું જ્ઞાન સ્થિર કર્યું અને કમર સાભળતા સાંભળતા જ પૂર્વેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું
. It !
એક વાર આચાર્ય શૌચ નિવૃત્તિ માટે ગયા હતા તથા અન્ય સાધુઓ ગોચરી આદિ માટે ગયા હતાં ઉપાશ્રયમાં વમુનિ એકલા જ હતા તેમને ગોચરી માટે ગયેલ સાધુના વસ્ત્ર પાત્ર આદિ એક લાઈનમાં ગોઠવી દીધા. પિતે વચ્ચે બેસી ઉપકરણેમાં શિષ્યોની કલ્પના કરી શાસ્ત્ર વાચન આપવા લાગ્યા આચાર્ય જ્યારે શૌચાદિથી નિવૃત્ત થઈ ઉપાશ્રયમાં પાછા ફરતા હતા ત્યારે દુરથીજ સૂત્ર વાચનની વનિ સાંભળી આચાર્યો પાસે આવી વિચાર્યું – “શુ શિષ્યો ગોચરીલઈ આટલા જલદી આવી ગયા હશે? ” નિકટ આવવા પર આચાર્યો વજમુનિના અવાજને ઓળખો, અને છુપાઈને તેઓ વમુનિને વાચના દેવાનો ઢંગ (રીત) જેવા લાગ્યા વાચના દેવાની શૈલી જેઈ આચાર્ય આશ્ચર્યમાં પડી ગયા પછી વજમુનિને સાવધાન કરવા મોટાસ્વરથી નધિકી નૈધિકી ઉચ્ચારણ કર્યું વજમુનિને આચાર્ય પધાર્યા છે એવી જાણ થતાં ઉપકરણને યથાસ્થાને રાખી વિનયપૂર્વક ગુરુના ચરણપરની રજ ને પંજી આહારાદિ કરીને સૌ પોતપોતાના કાર્યમાં રત બની ગયા .
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૧
નંદીસૂત્ર
આચાર્યે વિચાર્યું કે આ વમુનિ શ્રતધર છે તેને નાના સમજી અન્ય કે મુનિ તેની અવજ્ઞા ન કરે તે માટે પોતે ત્યાંથી વિહાર કર્યો. આચાયે વાચના દેવાનું કાર્ય વજમુનિને સોપ્યું. અન્ય સાધુ વિનયપૂર્વક વાચના લેવા લાગ્યા. વમુનિ આગમ ના સૂક્ષ્મ રહસ્યને એવી રીતે સમજાવતા કે મંદબુદ્ધિવાળા પણ તત્વાર્થને સુગમતાથી હäગમ કરી લેતા પહેલા વાંચેલ શાસ્ત્રોમાં જે કાંઈ શંકાઓ હતી તેને પણ મુનિએ વિસ્તારથી વ્યાખ્યા કરી સમજાવી. સાધુઓના મનમાં વજમુનિ પ્રત્યે અગાધ શ્રદ્ધા ભકિત ઉત્પન્ન થઈ. થોડો સમય અન્યત્ર વિચરણ કરીને આચાર્ય પુનઃ તે સ્થાન પર પધાર્યા. આચાર્યો વમુનિની વાચનાના વિષયમાં સાધુઓને પૂછ્યું મુનિઓ બોલ્યા- “આચાર્ય દેવ! અમારી શાસ વાચન સારી રીતે ચાલી રહી છે. આચાર્ય બેલ્યા, “તમારુ કથન બરાબર છે. વજમુનિ પ્રતિ તમારે સદ્ભાવ અને વિનય પ્રશંસનીય છે. મેં પણ વજામુનિનુ મહાભ્ય સમજાવવા વાચનાનું કાર્ય સોંપ્યું હતું” વમુનિનું સંપૂર્ણ શ્રુતજ્ઞાન ગુરુથી આપેલ નહિ. પણ સાંભળવા માત્રથી થયુ હતું. ગુરુમુખથી ગ્રહણ કર્યા વગર કઈ વાચના ગુરુ બની ન શકે આથી ગુરુએ પોતાનું સંપૂર્ણ જ્ઞાન વજમુનિએ શીખવાડયું.
ગ્રામાનુગ્રામ વિહાર કરતા એક સમયે આચાર્ય દશપુર નગરમાં પધાર્યા. તે સમયે આચાર્ય ભદ્રગુપ્ત વૃદ્ધાવસ્થાને કારણે અવન્તી નગરીમાં સ્થિરવાસી હતા આચાર્ય બે મુનિઓ સાથે વજમુનિને તેમની સેવામાં મોકલ્યા વમનિ એ તેમની સેવામાં રહીને દશપૂર્વેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. મુનિવજીને આચાર્ય પદ પર સ્થાપી અનશનકરી આચાર્ય સિંહગિરિ સ્વર્ગવાસ પામ્યા,
આચાર્ય શ્રી વજુબાહુ ગ્રામાનુગ્રામ વિચરી ધર્મોપદેશ દ્વારા જનકલ્યાણમાં સંલગ્ન થઈ ગયા. સુંદર સ્વરૂપ, શાસ્ત્રીય જ્ઞાન, વિવિધ લબ્ધિઓ અને આચાર્યની અનેક વિશેષતાઓથી આચાર્ય વજન પ્રભાવ દિગિન્તરમા ફેલાયો. લાંબા સમય સુધી સંયમની આરાધના કરી અનશન કરી દેવલોકમાં પધાર્યા. વજનિનો જન્મ વિક્રમ સંવત ૨૬ મા થયેલ હતું અને સ વત ૧૧૪ મા સ્વર્ગવાસ થયે તેમનું આયુષ્ય ૮૮ વર્ષનું હતું. વજમુનિએ બાળપણમાં જ માતાના પ્રેમની ઉપેક્ષા કરી સંઘનું બહુમાન કર્યું. આમ કરવાથી માતાને મોહ પણ દુર થયો અને પોતે દીક્ષા લઈ શાસનની પ્રભાવના કરી. આ વજમુનિ પારિણુમિકી બુદ્ધિ હતી.
[૧૬] ચરણાહત - એક રાજા તરુણ હતો. એકવાર તરુણ સેવકએ આવી પ્રાર્થના કરી“દેવ ! તમે તરુણ છે. તેથી તમારી સેવામાં નવયુવકો હોવા જોઈએ તે તમારા દરેક કાર્ય મ્યતાપૂર્વક કરશે વૃદ્ધ કાર્યકર્તાઓ અવસ્થાને કારણે કાર્ય બરાબર કરી શક્તા નથી વૃદ્ધો તમારી સેવામાં શેભતા નથી
આ વાત સાંભળી નવયુવકોની બુદ્ધિની પરીક્ષા કરવા રાજાએ પૂછયું- “જે કોઈ મારા માથા પર પગથી પ્રહાર કરે તો તેને શ દડ મળવો જોઈએ?’ નવયુવકો એ જવાબ આપ્યો- “મહારાજ એવા નીચ માણસના તલ તલ જેવડા ટૂકડા કરી મારી નાખવો જોઈએ” રાજાએ વૃદ્ધોને પણ આ પ્રશ્ન પૂછે ઉદ્ધોએ જવાબ આપે- “દેવ ! અમે વિચારીને તેને જવાબ આપશું ? વૃદ્ધો એકત્રિત થઈ વિચારવા લાગ્યા– રાજાના માથા પર રાણી સિવાય કોણ પગથી પ્રહાર કરી શકે ? રાણીતો વિશેષ સન્માન કરવા યોગ્ય છે. આમ વિચારી રાજા પાસે આવ્યાં અને કહ્યું – “મહારાજ ! જે વ્યક્તિ તમારા માથા પર પ્રહાર કરે તેને વિશેષ આદર આપી વસ્ત્રાભૂષણથી સન્માનિત કરવી જોઈએ.” વૃદ્ધોનો જવાબ સાભળી
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૨
નદીસૂત્ર રાજા ઘણો પ્રસન્ન થયે. અને તેઓને પોતાની સેવામાં રાખી લીધા. પ્રત્યેક કાર્યમાં તેમની સહાયતા લેવા લાગ્યા. તેથી રાજાને દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થવા લાગી. આ રાજા અને વૃદ્ધોની પરિણામિકી બુદ્ધિ હતી.
[૧૭ આબળા – એક કુભારે કોઈ માણસને કુત્રિમ આબળું આપ્યું તે રંગ, રુપ, આકાર, વજન માં આબળા જેવુજ હતું આંબળુ લઈ પુરુષ વિચારવા લાગે – “આ આકૃતિમાં તો આબળા જેવું છે પરંતુ આ કઠોર છે અને આ વ્રત પણ આબળાની નથી ” તેથી તેણે નિર્ણય કર્યો કે આ બનાવટી આંબળું છે. આ તે પુરુષની પરિણમિકી બુદ્ધિ હતી.
[૧૮] મણિ – જ ગલમાં એક સર્પ રહેતો હતો તેના મસ્તક પર મણિ હતુ તે રાતે વૃક્ષપર ચડી પક્ષીઓના બચ્ચાને ખાઈ જતો. એક દિવસ તે પોતાના ભારે શરીરને સંભાળી ન શક્યો અને નીચે પડ્યો અને માથાને મણિ વૃક્ષ પર જ રહી ગયો. વૃક્ષની નીચે એક કૂવો હતો મણિની પ્રભાથી તેનું પાણી લાલ દેખાવા લાગ્યું. સવારે કૂવા પાસે રમતા એક બાળકે આ દૃશ્ય જોયુ. તે દોડતો ઘરે ગયો અને વૃદ્ધ પિતાને વાત કરી, બાળકની વાત સાંભળી વૃદ્ધ કૂવા પાસે આવ્યો. કૂવાને બરાબર તપાસી ને જે અને ખબર પડી કે મણિની પ્રભાથી પાણુને લાલ રંગ છે વૃક્ષ પર મણિ જે વૃક્ષ ઉપર ચઢી મણિ ઘરે લાવ્યો આ વૃદ્ધની પરિણામિકી બુદ્ધિ હતી
[૧૯] સર્પ – દીક્ષા લઈને ભગવાન મહાવીરે પ્રથમ ચાતુર્માસ અસ્પિક ગામમાં કર્યું ચાતુર્માસ પૂર્ણથવા પર ભગવાને શ્વેતાબિકા નગરી તરફ વિહાર કર્યો રસ્તામાં ગેવાળીયાઓએ ભગવાનને પ્રાર્થના કરી કે– “ભગવાન ! તાબિકા જવા માટે આ માર્ગ ટૂકે છે પર તુ માર્ગમાં એક દષ્ટિવિષ સર્પ રહે છે સંભવ છે કે માર્ગમા ઉપસર્ગ આવે ” ગોવાળીયાઓની વાત સાંભળી ભગવાને વિચાર્યું– “આ સર્પ તો બોધ પામવા યોગ્ય છે.” આમ વિચારી તેજ માર્ગ પર ગયા અને સર્પના બિલ પાસે આવ્યા અને ત્યા કાર્યાત્સર્ગ માં સ્થિર થઈ ગયા થડી વારમા સર્ષ બહાર નીકળે અને જોયુ, કે અહીં મૌન ધારણ કરેલી એક વ્યકિત ઉભી છે તે સર્વે વિચારવા લાગ્યા “કેણ છે, જે મારા બિલ પાસે નિર્ભય પણે ઉભે છે?” આમ વિચારી પોતાની વિષદષ્ટિ ભગવાન પર નાખી પરંતુ તેના પર ભગવાનનુ કાઈ પણ બગડયું નહિ પોતાના પ્રયાસમાં નિષ્ફળતા મળવાથી સર્પના ક્રોધે ઉગ્રરૂપ ધારણ કર્યુ સૂર્ય તરફ જોઈ ફરી વિષદષ્ટિ ભગવાન પર ફેકી તેમાં પણ નિષ્ફળતા મળી રેષથી કૂ ફાડા મારતો ભગવાન પાસે આવ્યા અને ભગવાનના અખૂટે ડશ દીધો તે પણ ભગવાને ધ્યાનમાં લીન રહ્યા સર્ષને અ ગૂઠા ના લોહીનો સ્વાદ વિલક્ષણ લાગ્યો તે વિચારવા લાઓ- “આ કોઈ સામાન્ય નહિ પણ અલૌકિક પુરુષ છે ” આમ વિચારતાજ સપને કોઈ શાત થઈ ગયો તે શાન્ત અને કારુણિક દષ્ટિથી ભગળના સૌમ્ય મુખને જોવા લાગ્યે ઉપદેશ આપવાનો સમય જાણી ભગવાને કહ્યું, “ચડકૌશિક ! બેધને પ્રાપ્ત થા પૂર્વ ભવનું સ્મરણ કરે છે ચકૌશિક ! તમે પૂર્વ ભવમા દીક્ષા લીધી હતી. તમે એક સાધુ હતા પારણાના દિવસે ગોચરીથી પાછા ફરતા તમારા પગનીચે એક દેડકો કચર ઈ ગયો ત્યારે તમારા શિષ્ય આલેયણા કરવા કહ્યું પણ તમે ધ્યાન ન આપ્યું. ગુરુ મહારાજ તપસ્વી છે, માજે આલોયણા કરી લેશે “એમ વિચારી શિષ્ય મૌન રહયો સાંજે પ્રતિકમણના સમયે પણ તમે આલોયણ ન કરી” સંભવ છે કે ગુરુ મહારાજ આલેષણ કરવાનું ભૂલી ગયા હોય” એવી સરળ બુદ્ધિથી શિવે ફરી યાદ કરાવ્યું, શિષ્યના વચન સાંભળતા જ તમને ક્રોધ આવી ગયું અને શિષ્યને
Page #135
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર
૧૧૩
મારવા દોડ્યા. વચ્ચે રહેલ સ્તંભ સાથે તમે અથડાણા અને તમારુ મરણુ થયુ. હું ચંડકૌશિક ! તમે તેજછે, ક્રાધમાં મૃત્યુ થવાથી આ યોનિ પ્રાપ્ત થઈ છે. હવે ફરી ક્રાધને વશ થઇ તમે તમારા જન્મ શામાટે અગાડો છો, સમજો ! સમજો ! ખોધને પ્રાપ્ત કરી.
ભગવાનના ઉપદેશથી અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ થવાથી ચંડકૌશિકને જાતિસ્મરણુ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વભવને જોઇ, ભગવાનને એળખી વિનયપૂર્વક વંદના કરી અને પેાતાના અપરાધ માટે પશ્ચાતાપ કરવા લાગ્યો.
જે ક્રોધથી આ યોનિ મળી તેનાપર વિજય મેળવવા અને આ વિષમય દૃષ્ટિથી કોઇ પ્રાણીને કષ્ટ ન થાય તે માટે સપે ભગવાન સમક્ષ અનશન કરી પાર્તાનું મુખ મિલમાં રાખી શરીર બહાર રાખ્યુ. થોડી વાર પછી ગાવાળિયા ત્યા આવ્યાં ભગવાનને હેમ-ખેમ જોઇ તેએ અત્યંત આશ્ચય પામ્યા. સર્પને આવી સ્થિતિમા જોઈ તેને લાકડી અને પત્થરથી પ્રહાર કરવાં લાગ્યાં. ચંડકૌશિક આ કષ્ટને સમભાવથી સહન કરતો રહ્યો. આ જોઈ ગાવાળિયાઓએ લેાકેાને વાત કરી સ્ત્રી-પુરુષો તેને જેવા આવવા લાગ્યા. ઘણી ગેાવાલણાં દૂધ અને ઘી થી તેની પૂજા કરવા લાંગી. ધી આદિની સુગ ધથી કીડીઓ સર્પને ચટકા ભરવા માડી. સર્પે પૂર્વકનું ફળ માની આ બધા કષ્ટ સહન કર્યાં. તે વિચારતા કે— “મારાં પાપાની તુલનામાં આ કષ્ટ કઈ નથી. શરીરપર ચઢેલી કીડીએ મરી ન જાય તેમાટે પેાતાના શરીરને જરાપણુ હલાવ્યુ નહિ. ” સમભાવ પૂર્વક વેદનાને સહન કરી.
(૧૯) સર્પ : - ભગવાન મહાવીરના અલૌકિક લોહીનું આસ્વાદન કરી ચડકૌશિકે એધ પ્રાપ્ત કર્યો. અને પેાતાનેા જ ૧ સફળ કર્યાં. આ તેની પારિણામિકી બુદ્ધિ હતી. કથાનક પ્રસિદ્ધ છે
(૨૦) ગે ડેા:– એક ગૃહસ્થ હતા. યુવાવસ્થામા તેને શ્રાવક વ્રત ધારણુ કર્યાં. પરંતુ યુવાવસ્થાને કારણે સમ્યક્ીતે વ્રત પાલન કરતો ન હતો. વ્રતોની આલેયણા લીધા વિનાજ તેનુ મૃત્યુ થયું. તે જગલમા ગેડા રૂપે ઉત્પન્ન થયા તે ક્રૂર પરિણામે જ ગલમાં પ્રાણીઓને ધાત કરવા લાગ્યા. અને રસ્તે આવતા જતા મનુષ્યને પણ મારી નાખતે
એકદા આ સ્તાપર વિહાર કરતા સાધુએને જોઇ તેને ધ આવ્યે તેએપર આક્રમણ કરવા આગળ વધ્યા. પરંતુ મુનિએના તપ, તેજ, અહિંસા ધર્મ આગળ તેનુ આક્રમણ નિષ્ફળ ગયું. તેથી તે સંતા સામે જોઇ રહ્યા મુનિએની સૌમ્ય મુદ્રા જોતાજ તેના ક્રોધ શાત થયા અને પરિણામેાની વિશુદ્ધિ થતાં જાતિસ્મરણ જ્ઞાન થયુ. પૂર્વભવ દેખાયા અને તુર્તજ અનશન કર્યું . આયુષ્ય પૂર્ણ થતા દેવલેાકમાં ઉત્પન્ન થયે। આ ગેંડાની પારિણામિકી બુદ્ધિ હતી.
(૨૧) સ્તૂપ-ભેદન :~ રાજા શ્રેણિકના નાના પુત્રનુ નામ વિઠ્ઠલ્લકુમાર હતુ. મહારાન્ત શ્રેણિકે પેાતાના જીવન દરમ્યાન વિહલ્લ કુમારને સેચાનક હાથી અને વકચૂડ હાર આપ્યા હતે. વિહલ્લકુમાર્ રાજ આ હાથીપર બેસી ગ ગાકિનારે જતા અને અનેક પ્રકારની ક્રીડા કરતા હાથી પણ રાણીઓને પેાતાની સુંઢમા ઉડાવી પાણીમા વિવિધ પ્રકારે મનેર જન કરતા અને રાણીએની
આ પ્રકારની મનેાર જન ક્રીડાએ જોઇને લેકના મુખપર એ વાત રહેતી કે વાસ્તવમા રાજ્યલક્ષ્મી ઉપભાગ તે વિહલ્લકુમારજ કરે છે કુણુકની રાણી પદ્માવતીના મનમાં ઇર્ષાભાવ ઉત્પન્ન થયા અને વિચારવા લાગી— જો સેચાનક હાથી મારી પાસે નથી તો હુ રાણી શુ કામની? તેથી રાણીએ હાથી હુ
Page #136
--------------------------------------------------------------------------
________________
નિંદીત્ર
११४
મેળવવા કણિકને પ્રાર્થના કરી. કુણિકે પહેલા તો વાતને ટાળી દીધી પરંતુ વારંવાર આગ્રહ કરવાથી વિહલકુમાર પાસે હાર અને હાથી માંગ્યા વિહલ્લકુમારે ઉત્તરમાં કહ્યું – જે તમે હાર અને હાથી ઈચ્છતા હે મા હિસ્સાનુ રાજ્ય મને આપી દો કુણિ કે તેની ચગ્ય વાત તરફ ધ્યાન ન આપ્યું પણ બળમાં હાર અને હાથી છીનવી લેવાનો વિચાર કર્યો વિહલ્લકુમારને જ્યારે આ વાતની ખબર પડી તો હાર-હાથી અને અન્ત પુર સહિત તે પિતાના નાના રાજા ચેડા પાસે વિશાલા નગરીમા ચાલ્યા ગયા. કુણિકે દૂત એકલી ચેડારાજાને હાર-હાથી અને અન્તપુર સષ્ઠિત વિહલકુમારને પાછા મોકલાવવા કહેવરાવ્યું
દૂત દ્વારા કણિકને સ દેશ સાભળી ચેડા રાજાએ ઉત્તરમાં કહ્યું– “જેવી રીતે કુણિક રાજ શ્રેણિકનો રાણી ચેલણનો આત્મજ અને મારો દુહિત્ર છે, તે જ રીતે વિપુલકુમાર પણ છે પિતાના જીવનકાળ દરમ્યાન રાજા શ્રેણિકે હાર-હાથી વિહલકુમારને આપ્યા છે. જે કુણિક તે લેવા ઈચ્છત હોય તો વિપુલકુમારને તેના હિસ્સાનું રાજ્ય આપે ” તે રાજાચેડાનો સ દેશ કણિકને પહોંચાડશે. તે સાભળી કૃણિકે ગુસ્સે થઈદત સાથે પુન કહેવરાવ્યુ “રાજ્યમાં જે શ્રેષ્ઠ વસ્તુઓ ઉત્પન્ન થાય તે રાજની હાયછે ગધહસ્તી અને વકચૂડ હાર મારા રાજ્યમાં ઉત્પન્ન થયા છે તેથી હું તેનો સ્વામી છુ તેને ઉપભેગ કરવો તે મારો જન્મસિદ્ધ અધિકાર છે માટે તમે હાર-હાથી ને વિહુલકુમારને પાછા મોકલો અથવા યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ
તે કૃણિકને સંદેશ ચેડા રાજાને આપ્યો ચેડા રાજાએ ઉત્તર આપ્યો– “જે કૃણિક અન્યાય પૂર્વક યુદ્ધ કરવા ઈચ્છે છે તે ન્યાય માટે યુદ્ધ કરવા હું તૈયાર છું ” દતે ચેડા રાજાને સંદેશ કૃણિકને સ ભળાવ્યું. પછી રાજા કૃણિકે પોતાના ભાઈઓ અને સેના સહિત વિશાલા નગરી પર ચઢાઈ કરી આ બાજુ રાજા ચેડાએ પોતાના ગણરાજાઓને બોલાવી સર્વ સ્થિતિ સ્પષ્ટ કરી તે ગણગજાઓ પણ ચેડા રાજાની ન્યાયસ ગત વાત સાંભળી શરણાગતની રક્ષા માટે ચેડા રાજાને સહાય આપવા તૈયારી કરી. બનને પક્ષના રાજાઓ પોત પોતાની સેના સહિત યુદ્ધના મેદાનમાં ઉતરી પડ્યા ને ઘેર સંગ્રામ થયો રાજા ચેડા પરાજિત થઇને વિશાલાનગરીમાં ઘુસી ગયે અને નગરના બધા દરવાજા બંધ કરી દીધા રાજા કૃણિકે કેટને તેડવા ઘણી મહેનત કરી પરંતુ નિષ્ફળતા મળી. ત્યારે આકાશવાણી થઈ કે- “જો ફૂલબાળક સાધુ ચારિત્રથી પતિત થઈને મગધની વેશ્યા સાથે ગમન કરે તો કુણિક રાજા વિશાલા કેટ પાડી નગરીપર અધિકાર મેળવી શકે છે ” કુણિકે તે સમયે ગજગ્રહથી માગધી વેશ્યાને બોલાવી અને તેને સ્થિતિ સમજવી વેશ્યાએ કૃણિકની આજ્ઞા સ્વીકારી કુલબાળકને લાવવાનું વચન આપ્યું
કુલબાળક એક સાધુ હતે ગુરુ જ્યારે તેને હિતશિક્ષા આપતા તો વિપરીત અર્થ કાઢી ઉલટો ગુરુપર ક્રોધ કરતો એકવાર તે શિષ્ય ગુરુ સાથે પહાડી પ્રદેશમાથી જઈ રહ્યો હતો ત્યારે દ્વેષ-બુદ્ધિથી આચાર્યને મારી નાખવા પાછળથી પત્થર ગબડાવ્યા પારને આવતો જોઈ આચાર્ય રસ્તે બદલી ત્યાથી નીકળી ગયા પત્થાર નીચે ગબડી ગયો આચાર્ય સાધુના આવા ધૃણિત કાર્યને જોઈ ક્રોધથી કહેવા લાગ્યા- “અરે દુખ ! તારી આવી ધૃષ્ટતા ! આ પ્રકારનુ નીચ કાર્ય પણ તું કરી શકે છે ? ઠીક તારુ પતન પણ એક સ્ત્રી દ્વારા થશે શિષ્ય સદેવ ગુરુની આજ્ઞા વિરુદ્ધ કાર્ય કર્તો હતો તેથી આ વચનોને અસત્ય કરવા નિર્જન પ્રદેશમાં ચાલ્યા ગયે કે જ્યા સ્ત્રી તો શું કઈ પુરુષને પણ સ ચાર ન થઈ શકે ત્યા જઈ એક નદી કિનારે ધ્યાન રહેવા લાગ્યો વર્ષાવતુમા નદીમાં પૂર આવ્યું પણ તેના તપના પ્રતાપે પાણીની બીજી તરફ વહેવા લાગ્યું તેથી તેનું નામ “કૂલબાળક” એ પ્રસિદ્ધ થઈ ગયુ -
Page #137
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર
૧૧૫
તે ભિક્ષા માટે ગામમા ન જતે પણ જ્યારે કોઈ યાત્રી ત્યાંથી પસાર થતા તેની પાસેથી જે મળે તે પર નિર્વાહ કરતા.
માધિ વેશ્યાએ કપર્ટી શ્રાવિકાના વેશ ધારણ કરી સાધુ–સ તોની સેવામા રહી મૂળમાળકની જાણકારી કરી લીધી. વેશ્યા નદી પાસે રહેવા લાગી. ધીરે ધીરે ફૂલબાળકની સેવા કરવા લાગી વેશ્યાની ભક્તિ અને આગ્રહથી સાધુએ તેને ઘરે ગોચરી કરી પછી વેશ્યાએ વિરેચક દવાથી મિશ્રિત ભિક્ષા આપી જેનાથી ફૂલબાળકને અતિસાર–( આડા ) થઈ ગયા તેથી તેની સેવા શુશ્રુષા કરવા લાગી. વેશ્યાના સ્પર્શથી ફુલખાળકનું મન વિચલિત થઈ ગયુ. તે વેશ્યામાં આસક્ત ખની ગયા. પાતાને અનુકૂળ જાણી વેશ્યા તેને કુણિકપાસે લઈ ગઈ.
ke
રાજા કુણિકે ફૂલબાળકને પૂછ્યું- “ વિશાલાનગરીના કોટ કેવી રીતે તાડી શકાશે. તથા નગરી કેવી રીતે જીતી શકાય ? તેણે કુણિકને ઉપાય અતાબ્યા અને કહ્યુ – “ હું નગરીમા જાઉ છુ. જ્યારે હું શ્વેતવસ્ત્રના સંકેત કરું ત્યારે સેના સહિત તમે પાછળ હટી જો, વગેરે સમજાવી નૈમિત્તિકના વેશ ધારણ કરી નગરમા ગયે.
નગર નિવાસીઓએ નૈમિતિક સમજી તેને કહેવા લાગ્યા− “ દેવજ્ઞ ! કુણિક અમારી નગરીને ઘેરીને પડો છે. સ કટ ક્યારે ટળશે ? કુણિકે આગળી દ્વારા મતાવ્યુ કે— “ તમારા નગરમાં અમુક અને અમુક જ્યાંસુધી રહેશે ત્યા સુધી સ કટ રહેશે. જો તમે તેને ઉખેડી નાખશે તે શાતિ અવશ્ય થશે ” નૈમિતિક કથન પર વિશ્વાસ રાખી તેએ સ્તૂપનુ ભેદન કરવા લાગ્યા. આ માનુ ફૂલમાળકે સફેદ વસ્ત્રના સંકેત કર્યાં. સ કેત થતા રાજા કુણિક સેના સહિત પાછળ હટવા લાગ્યા સેનાને પાછળ હટતી જોઇ લેાકાને નૈમિતિકના વાતપર વિશ્વાસ આવવા લાગ્યા અને સ્તૂપ ઉખેડીનાખ્યો જેથી નગરીને પ્રભાવ ક્ષીણ થઈ ગયા કુણિકે કુલમાળકના કથનાનુસાર પાછાફરી નગરીપર ચઢાઈ કરી અને જીતી લીધી.
નગરીની અંદર સ્થિત સ્તૂપનુ ભેદન કરી યુદ્ધમા વિજય પ્રાપ્ત કરી શકાય છે, આ ફૂલમાળકની અને તેને વશ કરવામાં વેશ્યાની પારિણામિકી બુદ્ધિ હતી
પરિશિષ્ટ ખ
ઔત્સાત્તિકી બુદ્ધિના ઉદાહરણા
[1] ભરત :– ઉજિયની નગરી પાસે નટા એક નગર હતુ તેમા ભરત નામના નટ રહેતે હતો. એકદા તેની પત્ની રાહક નામના પુત્રને મૂકી દેહાન્ત પામી નવી આવનાર અપર માતા રાહક સાથે વાત્સલ્યપૂર્ણ વ્યવડાર કરતી નહિ એટલે રાડુકે એકવાર અપર માતાને તેના વ્યવહુાર બદલ ટકેર કરી, માતાએ ક્રાધિત થઈ કહયુ જો હું તારી સાથે સદ્વ્યવહાર ન રાખુ તે તુ મારુ શુ બગાડી શકવાને છે ? માતાના વચનથી ઘવાયેલ પ્રતિયેાગને ઇચ્છનાર રાહકને એકદા સુઅવસરની પ્રાપ્તિ થઇ એ-દા પિતા પાસે સુતેલા રાઝુકે નિદ્રામાંથી ઉડી બૂમ પાડી- બાપા ! આપા જુએ, કોઈ પુરુષ દોડતો જાય છે. પરિણામે ભરત નટને પત્નીના વતન પ્રત્યે શકા જન્મી અને તે તેનાથી વિમુખ બન્યા, નીરસ જીવનથી કંટાળેલ માતાના મનાવવાથી રાહકે ચાઢની રાતમા આગળીથી પેાતાની છાયાને ખત્તાવતા કહ્યુ-પિતાજી । જુઓ, તે પેલા પુરુષ જાય છે.રાહકની આ પ્રકારની ખાલચેષ્ટા જાણી પત્નીપ શતિ થયેલ ભરતે
Page #138
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર
૧૬
લજ્જિત ધઈ પત્ની સાથે પૂર્વવત્ વ્યવહાર ચાલુ કર્યાં. પાતાના દુર્વ્યવહારથી અપ્રસન્ન થયેલી માતા ભાજન આદિમા વિષને પ્રયાગ કરી ન શકે તે માટે રાહકે પેાતાના દૈનિક ભાજન ક્રમ પિતા સાથે ગઢવી લીધેા
]]
એકદા રાહક પિતાસાથે ઉજ્જયિની નગરીમાં ગયે' એકવાર નગરીને જેતાજ રાહકના મગજમા કેમેરાની માફક તેનુ ચિત્ર દોરાઈ ગયું. ત્યાંથી પાછા ફરતા ભરત ભૂલાયેલી વસ્તુ લેવા રાહકને ક્ષિપ્રા નદીના તટ પર બેસાડી પાળે ગયા. ત્યા બેઠેલા ડુકે પેાતાની બુદ્ધિમનાથી રેતીમા ઉજ્જયિનીનુ ચિત્ર દોર્યું ત્યા અચાનક એક રાજા આવી ચઢતા, આવી ચડેલા રાજાએ ચિત્ર જોઇ કૌતુક પામી પછ્યુ – નગરી પ્રથમવાર જોઇ કે પહેલા પણ જોયેલી છે? રાહકે જવાબ આપ્ટે - પહેલીવારજ જોઈ છે. પ્રથમવાર જોયેલી નગરીનુ આવું સુદર આલેખન જોઇ ખાળકની બુદ્ધિ, શક્તિ અને ચાતુર્યથી પ્રભાવિત થયેલા રાજાએ પોતાના ૪૯૯ મત્રીએના ઉપરી તરીકે, પરીક્ષા કરીને સ્થાપવાના હેતુથી રાહકનુ નામ અને પત્તો પૂછી લીધે। ત્યાર બાદ અનેક પ્રકારે તેની પરીક્ષ કરવામાં આવી
f
[૨] શિલા :– એકવાર રાજાએ તે ગામના ગ્રામીણેાને ખેલાવી આજ્ઞા કરી કે તમારા ગામની બહાર જે મહાશિલા છે તેને ઉખેડયા વિના, તે મડપતુ' આચ્છાદાન અને તેવે મ ડપ બનાવા રજાની આજ્ઞા થવાપર બધા પંચાયત ઘરમા એકત્રિત થયા વિચારવિમર્શ કરતા કરતા મધ્યાહ્ન કાળ થઈ ગયે પિતા વગર ભાજન ન કરનાર રાહક પિતાને ખેલાવવા ત્યાં ગયેા. ભરતનટને કહ્યુ— “ પિતાજી ! હું ભૂખથી પીડિત થઈ રહ્યો છુ, જલ્દી ઘરે ચાલે!, ભરતે કહ્યુ – વત્સ ! તને શી ખબર ગ્રામવાસીએ ઉપર કેવડુ મેાટુ કષ્ટ આવી પડ્યુ છે ! રાહૅક એસ્થેા- પિતાજી । શુ થયું ? ભરતનટે રાજાની આજ્ઞા અને તેની કઠીનાઇ વગેરે સર્વ વૃત્તાન્ત કહી સ ભળાવ્યુ. રાહુકે હસીને કહ્યુ “ શું આજ સકટ છે ? તેનેં તો હુ હમણાજ દૂર કરી દઉં છુ, તેમા ચિંતા કરવા જેવુ શું છે ?
'
'
F
î
મડપ મનાવવા માટે શિલાની ચારે ખાજુની અને નીચેની જમીન ખારી નાખેા અને યથાસ્થાને અનેક આધારસ્તમ્ભા મૂકી મધ્યની ભૂમિને ખાદી નાખેા પછી ચારેબાજુ સુદર દિવાલ બનાવી લે ખસ મ ડપ તૈયાર થઇ જશે . આ છે રાજાની આજ્ઞાનુ પાલન કરવાને મહેલો ઉપાય
1.
ધાને લાગ્યુ – આ ઉપાય સર્વથા ઉચિત છે, આપણે તેમજ કરવુ જોઇએ આ રીતે નિય કરીને બધા લેાકેા પાતપેાતાને ઘરે ભેજન કરવા ગયા. ભાજન કરીને બધા ફ્રી ત્ય! આવી ગયા શિલાની નીચે તેઓએ એક સાથે ખેાદવાનુ કામ શરુ કર્યું. ઘેાડાજ દિવસેામાં તેએ મડપ અનાવવામાં સફળ બન્યા અને રાજાની આજ્ઞા પ્રમાણે તેએએ મહાશિલાને મડંપની છત ખનાવી દીધી
ત્યાર પછી તે ગ્રામવાસીએએ રાજા પાસે જઈને નિવેદન કર્યું —— મહારાજ ! તમે જે આના આપી હતી તેમા અમે કેટલા સફળ થયા છીએ, તેનુ નિરીક્ષણ આપ સ્વય કરી લો રાજાએ પેાતે તે મડપનુ નિરીક્ષણ કર્યું અને પ્રસન્ન થયા પછી રાજાએ પૃથ્યુ- આ કોની બુદ્ધિના ચમત્કાર છે ? તેને જવાખ આપતા ગ્રામીણાએ કહ્યુ- આ ભરતપુત્ર રાહકની બુદ્ધિની ઉપજ છે અને બનાવનાર અમે છીએ, રાહકની ઔત્પાત્તિકી બુદ્ધિથી રાજા ઘણા સતુષ્ટ થયે.
-
[૩] અકરી :~ રાજાએ કોઈ એક દિવસ રાહકની બુદ્ધિની પરીક્ષા કરવા માટે તે ગામના શ્રેષ્ઠ રાજપુરુષાદ્વારા એક બકરી મેાકલી અને સાથે સૂચન આપ્યુ કે “ આ બકરીનુ આજે જેટટ્ટુ વજન છે તેટલુંજ વજન એક પક્ષ પછી પણ રહે, જરાપણુ વધે નહિ કે ઘટે નહી. તેવી સ્થિતિમા
Page #139
--------------------------------------------------------------------------
________________
નદીસૂત્ર
૧૧૭ મને પાછી સોંપજો. ઉપરું પ્રમાણેની આજ્ઞા મળતા જ ગામના લે ચિતિત બન્યા. જે તેને સારું સારું ખાવાનું આપશું તો નિશ્ચયથી તેનું વજન વધશે અને જો તેને ભૂખી રાખશું તો ચોક્કસ તેનું વજન ઘટશે. શું કરવુ? આ જટીલ સમસ્યાને પાર પાડવા માટે ઘણો વિચાર કર્યો પરંતુ કોઈ ઉપાયન સૂઝયો. ત્યારે તેઓએ રોહકને બોલાવ્યો અને કહ્યું-વત્સ ! તમે પ્રતિભા સંપન્ન છે. પહેલા પણ તમેજ અમને રાજદંડથી બચાવ્યા હતા. અત્યારે પણ મઝધારમાં પડેલી નૈયાના કર્ણધાર તમેજ છે. રેહંકને તેઓએ રાજાની આજ્ઞા કહી સંભળાવી.
હકે પિતાની તીવ્ર બુદ્ધિથી એ માર્ગ કાઢો કે એક પક્ષ તે શું પણ અનેક પક્ષ વ્યતીત થવા છતાં પણ બકરી તેટલા વજનની રહી શકે કે જેટલા વજનની આજે છે. તેને આ ઉપાય છે. એક બાજુ બકરીનેસ સરિ ખોરાક આપતા રહેવું અને બીજી બાજુ તેની સામે પાંજરામાં પૂરેલ વાઘને રાખવે. જેથી તે ભયભીત બની રહે.' આ પ્રમાણે યુક્તિ અજમાવી. ત્યાર પછી ભજનની પર્યાપ્ત માત્રાએ અને વાઘનાં ભયે બકરીનું વજન ન વધ્યું કે ન ઘટયું. એક પશ્ન પછી તે બકરી જેટલા વજનની હતી તેટલાજ વજનની રાજાને પાછી મોકલાવી રાજાની પ્રસન્નતામાં વધારો થયો ! [૪] કકડે- થોડા દિવસ પછી રાજાએ રેહકની બુદિધની પરીક્ષા નિમિત્તે, લડતા ન આવતુ હોય તેવા એક કુકડાને મોકલાવ્યો અને હુકમ કર્યો કે બીજા કુકડા વગર તેને લડાકુ બનાવીને પાછો મોકલે રાજાની આવી આજ્ઞા સાંભળી ગામવાસીઓ ફરી રોહક પાસે આવ્યા સવાત સાંભળી રાહકે એક સ્વચ૭, મજબૂત અને મોટો અરીસે મંગાવ્યો રેજ દિવસમાં ચાર-પાંચ વાર તે કુકડાને અરીસા સામે રાખતે અરીસામાં પડતા પિતાના પ્રતિબિંબને પિતાને પ્રતિદ્વન્દી માની તે કુકડે યુધ્ધ કરવા લાગતે, કારણ કે પ્રાયઃ પશુ-પક્ષીનું જ્ઞાન વિવેક પૂર્વક હેતુ નથી .આ રીતે બીજા કુકડાના અભાવમાં પણ પેલા કુકડાને લડતો જોઈ લોકે હકના વખાણ કરવા લાગ્યા ત્યાર પછી તે કુકડાને “રાજકુકુટ બનાવી રાજાને સોપી દીધો અને કહ્યું- મહારાજ ! અન્ય કુકડાના અભાવમાં પણ આને લડાકુ બનાવી દીધો છે રાજાએ તેની પરીક્ષા કરી તે અત્યંત પ્રસન્ન થયો.
[૫] તલ – કોઈ એક દિવસ રાજાને રોહકની બુદ્ધિની પરીક્ષા કરવાની પુન ઈચ્છા થઈ રાજાએ ગ્રામવાસીઓને બોલાવ્યા અને કહ્યું- ગણતરી કર્યા વગર, તમારી સામે જે તલનો ઢગલો પડ્યો છે તેમાં તલની સંખ્યા બતાવે જવાબ આપવામાં વિલંબ ન થાય તે યાદ રાખવું. આ સાંભળી બધા કિં કર્તવ્યમૂઢ બની રેહક પાસે આવ્યા રાજાજ્ઞાની સર્વ વાત કરી. તેને ઉત્તર આપતા રેહકે કહ્યુ- “તમે રાજા પાસેજ કહેજે કે રાજન્ ! અમે ગણિત શાસ્ત્રી નથી છતા પણ તમારી આજ્ઞાને શિરોધાર્ય કરીને તલના ઢગલાના તલની સ ખ્યા ઉપમાથી બતાવીએ છીએ આ નગરની બરાબર ઉપર આકાશમાં જેટલા તારા છે તેટલાજ આ ઢગલામા તલ છે ” ગ્રામવાસીઓ હર્ષિત બની ગયા અને હકના કહેવા મુજબ રાજાને જવાબ આપી દીધો
' 1 રેતી – અન્ય કોઈ દિવસે હકની પરીક્ષા કરવા રાજાએ ગ્રામીણે લોકોને આદેશ આપ્યો કે તમારા ગામની પાસે શ્રેષ્ઠ રેતી છે તે રેતીની એક દેરી બનાવી મને મેલાવો’– લોકોએ રેહક પાસે જઈ કહ્યું કે રાજાએ રેતીની દોરી મંગાવી છે પણ રેતીની દોરી કેવી રીતે બનાવવી ? હવે અમારે શું કરવું ? રેહકે પિતાના બુદ્ધિબળથી રાજાને જવાબ મોકલાવ્યો કે “અમે બધા નટ છીએ નૃત્યકલા અને વાસપર નાચવાનુ જ જાણીએ છીએ. ધારી બનાવવાને ધ ધ જાણતા નથી પરંતુ તમારા
Page #140
--------------------------------------------------------------------------
________________
ન’દીસૂત્ર
૧૧૮
આદેશનુ પાલન કરવુ તે અમારૂં કર્તવ્ય છે, માટે અમારી નમ્ર પ્રાથના છે કે તમારા ભડારમાં અથવા અજાયણ ઘરમા રેતીની દોરી હાય તેા નમૂના રૂપમા મેાકલાવે. તેના આધારે દેરી બનાવવાને પ્રયત્ન કરીશુ રાહકની ચમત્કારિક બુદ્ધિથી રાજા નિરૂત્તર થઈ ગયા.
[] હસ્તી: એક વખત રાજાએ અત્યતવૃધ્ધ, મરણાસન્ન હાથીને નટાના ગામમાં મેકલી દીધા અને ગ્રામીણાને આજ્ઞા કરી કે આ હાથીની યથાશિત સેવા કરે, અને પ્રતિદિન તેના સમાચાર મને મેાકલતા રહેજો. હાથી મરી ગયા કે મૃતપ્રાય થઇ ગયા છે, તેમ ન કહેવુ, જો કહેશે તે તમને દંડ મળશે
-
આ પ્રમાણે રાજાને આદેશ સાંભળી ખધા લેાકેા રાહક પાસે પહેાંચી ગયા અને રાજાની આજ્ઞા કહી સંભળાવી, રાહુકે ઉપાય મતાન્યેા કે હાથીને સારા સારા ખેારાક આપતા રહેા, સેવા કરતા રહેા અને પછી જે કાઈ થશે તેના ઉપાય હું બતાવીશ. ગ્રામીણેાએ આજ્ઞા પ્રમાણે હાથીને અનુકૂળ ખારાક આપ્યા પર તુ તેજ રાતે હાથી મરી ગયા ત્યારે ગ્રામીણાએ રાહકને વાત કરી અને રાહકે ઉપાય ખતાવી દીધા. તે પ્રમાણે ગ્રામીણેાએ રાજાને નિવેદન કર્યું કે હું નરદેવ । આજ હાથી ઉઠતા નથી બેસતા નથી, ખાતે નથી કે લાદ આપતે નથી, શ્વાસ લેતા કે ચેષ્ટા કરતા કે જોતે કે સાંભળતા નથી વધુ તે અધી રાતથી બિલકુલ નિષ્પન્ત પડયા છે આ આજના સમાચાર છે
રાજાએ તેઓને કહ્યુ- શુ હાથી મરી ગયા ? ગ્રામીણા એ કયુ “રાજન ! એમ તે તમેજ કહી શકે। અમે નહી. આ સાંભળી રાજા રૃપ થઇ ગયા અને ગ્રામીણેા સહ પાતાને ઘેર ગયા. [૮] અગડ કૃપઃ— કોઇ એક દિવસ રાજાએ આદેશ આપ્યા કે “તમારે ત્યા રે સ્વાદિષ્ટ, શીતળ પથ્ય પાણીથી પૂર્ણ કૂવા છે તેને જેટલા મને તેટલા જલ્દી અહી માકલી આપે। નહી તેા દડના ભાગી મનશે’
.
,,
રાજાના આ આદેશ ને સાભળી ચિન્તાગ્રસ્ત ગ્રામવાસીઓ રાહુક પાસે આવ્યા અને તેને ઉપાય પૂછવા લાગ્યા. રાહુકે કહયું- “રાજા પાસે જઈને કહેા કે અમારે કૂવા ગ્રામીણ હેાવાથી સ્વભાવથીજ ભીરૂ છે સ્વજાતીય સિવાય ખીજા કેઇ પર વિશ્વાસ પણ નથી કરતા. માટે એક નાગરિક ફૂવાને મેલી આપે. અહી ના કૂવા તેની સાથે ત્યાં આવશે.” રાહકના કથનાનુસાર તેએએ રાજાને તે પ્રમાણે નિવેદન કર્યું` રાજા મનમા ને મનમાં રેહકની પ્રશંસા કરતા રૃપ થઈ ગયે
[૯] વનખ’ડઃ— થોડા દિવસ પછી રાજાએ ગ્રામવાસીએને હુકમ આપ્યા “ હમણા જે વનખડ ગામની પૂર્વ દિશામા છે તેને પશ્ચિમ દિશામાં કરી નાખા” ગ્રામીણુ લેક ચિંતામગ્ન થઇ રાહુક પાસે આવ્યા રાહકે ઔત્પત્તિકી બુદ્ધિથી કહ્યુ-આ ગામને વનખડની પૂર્વ દિશામા વસાવી લે, વનખ ૩ સ્વય પશ્ચિમ દિશામાં થઇ જશે ” તેઓએ તે પ્રમાણે કર્યુ રાજાની આજ્ઞા પ્રમાણે કામ પૂર્ણ થઈ ગયુ' રાજાએ વિચાર્યું આ રાહકની બુદ્ધિના ચમત્કાર છે.
C
୯
[૧૦] ખીર ઘેાડા દિવસ પછી રાજાએ ફ્રી આદેશ આપ્યા કે “અગ્નિના સયેાગ વિના ખીર તૈયાર કરી મેકલા ” ગ્રામીણ્ણા હેરાન પરેશાન થઇ-ગયા અને રે હકને ઉપાય પુછવા ગયા રાહકે કયુ’- પહેલા ચેખાને પાણીમા પલાળી ર.ખી મૂકે જ્યારે તે એકદમ નરમ થઇ જાય ારે દૂધમાં
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૯
નદીસૂત્ર
નાખી દો, પછી હાંડીમાં નાખી અને તેને બંધ કરી ચૂનાને ઢગલામાં રાખે. ઉપરથી પાણી રેડવું, તેની ઉષ્ણતાથી ખીર તૈયાર થઈ જશે. “લેકેએ તે પ્રમાણે જ કર્યું અને ખીર તૈયાર થઈ ગઈ. હાડી સહિત ખીરને રાજા પાસે લઈ ગયા અને ખીર બનાવવાની પ્રક્રિયા કહી સંભળાવી તે સાંભળી રાજા હકની અલૌકિક બુદ્ધિને ચમત્કાર જોઈ આનદ વિર બની ગયે
[૧] અતિગ :- એક વાર રાજાએ રોહકને કહેવરાવ્યું કે “મારા આદેશને પૂર્ણ કરનાર બાળક નિમ્નલિખિત શરતે સાથે મારી પાસે આવી જાય- ન શુકલ પક્ષમાં આવે ન કૃષ્ણપક્ષમા, ના દિવસે આવે ન રાત્રે, ન છાયામાં આવે ન તડકામા, ન આકાશમાગથી આવે ન ભૂમિમાર્ગથી આવે, ન માર્ગથી આવે ન ઉન્માર્ગથી આવે, ન સ્નાન કરીને આવે કે ન સ્નાન કર્યા વગર આવે. પરંતુ આવે અવશ્ય.
ઉપરોક્ત શર સહિત આદેશને સાભળી રહકે રાજદરબારમાં જવાની તૈયારી કરી સુઅવસર જાણી રેહકે ગળા સુધી સ્નાન કર્યું, અને અમાવાસ્યા તથા એકમની સધિકાલમ, સ ધ્યાના સમયે, માથા પર ચાળણનુ છત્ર ધારણ કરી, ઘેટા ઉપર બેસી, ગાડાના પિડાના વચ્ચેના માર્ગથી રાજા પાસે જવા નીકળ્યો રાજદર્શન, ખાલી હાથે ન કરવા જોઈએ, નીતિને ધ્યાનમાં રાખી રહકે માટીનુ એક હેકુ હાથમાં લઈ લીધુ રાજા પાસે જઈ રહકે ગ્યરીતે પ્રણામ કરી માટીનું ઢેકુ ધર્યું રાજાએ પૂછ્યું “આ શું છે ? ” રેહકે કહ્યું- આપ પૃથ્વીપતિ છે તેથી પૃથ્વી લાવ્યો છું પ્રથમજ આવા માગલિક વચન સાંભળી રાજા અત્યન્ત પ્રમુદિત થયે એ રોહકને પોતાની પાસે રાયે અને ગ્રામવાસીઓ ઘરે પાછા ગયા રાત્રે રાજાએ હકને પિતાની બાજુમાં સુવડા રાત્રિના બીજા પ્રહરમ રાજાએ
હુકને કહ્યું- “અરે રેડક! જાગે છે કે સુતા છે ? રહકે કહ્યું- રાજન ! જાગુ છુ” રાજાએ પૂછયુશું વિચારી રહ્યા છે ? હકે કહ્યું – રાજન! હું વિચારી રહ્યો છું કે બકરીની લીડીઓ ગોળ કેમ બનતી હશે ? રેહકની આશ્ચર્યજનક વાત સાંભળી રાજ પણ વિચારમાં પડી ગયા પરંતુ જવાબ નજ મળે તેથી રાજાએ રેહકને કહ્યું – તજ જવાબ આપ કે કેવી રીતે ગેળ બને છે ? ત્યારે રેહકે જવાબ આપે- રાજન ! બકરીને પેટમાં સ વર્તક નામનો વાયુ વિશેષ હોય છે તેથી ગોળ ગોળ લીંડી બનીને બહાર નીકળે છે” આમ જવાબ આપી રોહક ઘડી વારમે સુઈ ગયો
રાત્રિના ત્રીજા પ્રહરમા ગજાએ ફરી રેડને બૂમ પાડી- રેહુક! સૂઈ ગયે છે કે જાગે છે ? રેહકે મધુર સ્વરે જવાબ આપ્યો- રાજન ! જાણુ છુ રાજાએ પૂછ્યું- શું વિચારતો હતો? રહકે જવાબ આપતા કહ્યું – રાજન્ ! વિચાર હતો કે પીપળાના પાનની ડાડી મટી કે તેની અણી મોટી ? આ સાભળી રાજા વિચારમાં પડી ગયો અને રોહુકને પૂછ્યું– તે આ વિષયમાં શું નિર્ણય કર્યો છે ?
હકે જવાબ આપે- રાજન ! જ્યા સુધી અણને ભાગ સુકાઈ ન જાય ત્યા સુધી બન્ને સમાન હોય છે. શેડી વારમાં રેહક સૂઈ ગયે
રાત્રિના ચોથા પ્રહરમા રાજાએ ફરી રેહકને બૂમ પાડી– રોડક સુતે છે કે જાગે છે ? હકે જવાબ આપે– સ્વામિન જાગી રહ્યો છું ? રાજાએ પડ્યુ – હવે શું વિચારી રહ્યો છે ? તને નિંદ નથી આવતી? રેકે કહ્યું – રાજન ! હું વિચારતો હતો કે હેડ ગરોળી નાં શરીર જેટલી જ તેની પછડી લાબી હશે કે ન્યૂનાધિક આ વાત સાંભળી રાજા પોતે પણ વિચારમા ઘડી ગયું અને નિર્ણય ન કરી શકર્યો ત્યારે રોહને પછયુ તે આ બાબતને શું નિર્ણય કર્યો છે ? રેહકે જવાબ આપે- રાજન !
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨૦
નદીસૂત્ર
બને બરાબર હોય છે આટલું કહી રાહક સુઈ ગયે.
રાત્રિ વ્યતિત થવાપર પઢીયાના સમયે મગલ વાદ્યના સૂર સાભળતાં રાજા જાગૃત બન્યા અને રેહકને બૂમ પાડી પર તુ રોહક ગાઢ નિદ્રામાં સૂતે હતા. જવાબ ન મળવોપર રાજાએ લાકડીની અણીથી તેને સ્પર્શ કર્યો. રોહક એકદમ જાગી ગયો. રાજાએ પૂછયું– હવે શું વિચારી રહ્યો છે?
હકે કહ્યું- હે વિચારતો હતો કે આપને કેટલા પિતા છે? હેકની પહેલા કયારેય ન સાંભળેલી વાત સાભળી રાજા લજ્જાવશ ક્ષણભર મૌન રહ્યો, જવાબ ન સૂઝવાપર રાજાએ રેહકને પૂછયું- ઠીક 1 બતાવ કે હું કેટલા પિતાને પુત્ર છું ?
રેહકે જવાબ આપ્યો- તમે પાંચ પિતાથી ઉત્પન્ન થયા છે, રાજાએ પૂછયુ- કેના કેનાથી ? રેહકે જવાબ આપે– એક તો વૈશ્રવણ-કુબેરથી, કારણ કે આપ કુબેર સમાન ઉદાર ચિત્તવાળા છે. બીલ ચડાલથી, કારણ કે શત્રુના સમૂહ પ્રત્યે ચડાલની જેમ ક્રુર છે ત્રીજા ધબીથી, કારણ કે જેવી રીતે ધોબી ભીના કપડાને બરાબર નીચેથી બધું પાણી કાઢી નાખે છે તેવી રીતે આપ રાજદ્રોહી અને દેશદ્રોહીનું સર્વસ્વ હરી લે છે ચોથા વિછીથી, કારણ કે જેમ વિચ્છી અમારી બીજાને પીડા પહોચાડે છે તેમ નિદ્રાધીન બાલક એવા મને લાડીની અણીથી જગાડી કષ્ટ આપ્યુ છે. પાંચમાં તમારા પિતાથી કારણકે તમે તમારા પિતાની સમાન ન્યાયપુર્વકજ પ્રજાનું પાલન કરી રહ્યા છે
રાહકની વાત સાંભળી રાજા અવાક બની ગયા. પ્રાત ક્રિયા પતાવી માતાને નમન કરી રેહકની સ પૂર્ણ વાત માતાને કહી અને પૂછયુ- રેહકની વાત કેટલે અંશે સત્ય છે? માતા એ જવાબ આપ્યો પુત્ર ! વિકારી દૃષ્ટિ થી જેવું પણ તારા સંસ્કારનું કારણ હોય તો રેહકની વાત સત્ય છે જ્યારે તુ ગર્ભ મા હતા ત્યારે એક દિવસ હું કુબેરની પૂજા કરવા ગઈ હતી તેની સુંદર મૂર્તિ જોઈ પાછા ફરતા માર્ગમા ચડાલ અને બેબી યુવકને જે મારી ભાવના વિકૃત થઈ ગઈ હતી ઘરે આવી કેઈ એક જગ્યાએ વિશ્કી યુગલને રતિ ક્રિીડા કરતા જોતા કઈક અશે મારી ભાવના વિકૃત બની ગઈ હતી વાસ્તવમાં તમારા જનક પિતા તે એકજ છે આમ રેહકની ઔત્પત્તિકી બુદ્ધિની રાજાને ખાત્રી થતા તેને મુખ્ય મંત્રીનું સ્થાન આપ્યું આ ૧૪ ઉદાહરણ ઔત્પત્તિકી બુધ્ધિના છે.
ളുമുളകളു છે સમાપ્ત છે @@@@@@@@@@@
Page #143
--------------------------------------------------------------------------
________________
Indexedding -RERA-
NANA
塞萬
અનુયોગદ્વાર સૂત્ર
isePRARAMBHAAM Pષા GEETENEGRITERSOFormate
Page #144
--------------------------------------------------------------------------
Page #145
--------------------------------------------------------------------------
________________
અનુગવાર
૧૨૩ -
શ્રુતજ્ઞાનમાં ઉદેશાદિ
१. नाणं पचं विहं पण्णत्तं,
૧. જ્ઞાન પાંચ પ્રકારનું પ્રરૂપેલ છે. તે આ પ્રમાણે હું બહા-ગામિનિયોદયના સુચના,
છે– આભિનિબંધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, ओहिनाणं, मणपज्जवनाणं, केवलनाणं ।।
અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન
૨, તથ વરિ નાના પૂરું જ્ઞાસું णो उदिसंति, णो समुद्दिसंति,
ઘણુવિજ્ઞાતિ सुयनाणस्स उदेसो, समुदेसो, अणुण्णा, ' થyો ય પં -
=
૨. તે. પાંચ પ્રકારના જ્ઞાનોમાંથી મતિજ્ઞાન,
અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આ ચાર જ્ઞાન વ્યવહાર યોગ્ય ન હોવાથી સ્થાપ્ય છે. અવ્યાખ્યય હોવાથી સ્થાપનીય છે એટલે આ જ્ઞાને શબ્દાત્મક ન હોવાને કારણે પોતાના સ્વરૂપનું પણ પ્રતિપાદન કરી શકતા નથી, માટે એમને અહીં અધિકાર નથી. આ ચારે જ્ઞાન ગુરુદવારા શિષ્યને તમારે અભ્યાસ કરવા જોઈએ. આ રીતે ઉપદિષ્ટ થતા નથી “સ્થિર અને પરિચિત કરે આ પ્રકારે સમુપદિષ્ટ થતાં નથી અને “હૃદયમાં ધારણ કરે આ રીતે એમની અનુજ્ઞા અપાતી નથી. કિન્તુ કૃતજ્ઞાનને ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુગ હોય છે કેમકે તે ગુરુ પાસેથી ગ્રહણ કરવામા આવે છે અને શિષ્યને અપાય છે.
રૂ. નવું સુચનાળ ઉો , સમુદ્ર,
અgઇUIT, મનુષ્યો જ વિત્ત; Éિ अंगपविट्ठस्स उद्देसो, समुदेसो, अणुण्णा, अणुओगो य पवत्तइ ? किं अंगवाहिरस्स उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो य पवत्तइ ? अंगपचिट्ठस्स वि उद्देसो जाव पवत्तइ, अणंगपविट्टस्स वि उद्देसो जाव पवत्तइ । इम पुण पट्टवणं पडुच्च अणंगपविट्ठस्स अणुओगो।
૩. પ્રશ્ન- જે શ્રુતજ્ઞાનમાં ઉદ્દેશ, સમુદેશ,
અનુજ્ઞા અને અનુયેગની પ્રવૃત્તિ થાય છે તે શું અંગપ્રવિષ્ટ કૃતમાં ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા અને અનુગની પ્રવૃત્તિ થાય છે કે અનંગપ્રવિષ્ટકૃતમાં ઉદ્દેશ યાવત્ અનુયાગની પ્રવૃત્તિ થાય છે?
ઉત્તર-આચારાંગાદિ અંગપ્રવિષ્ટદ્યુતમા ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુગ પ્રવર્ષે ન
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૨૪
આવશ્યક અનુગ તેમજ દશવૈકાલિકાદિ અનંગપ્રવિષ્ટ શ્રુતમાં પણ ઉદ્દેશ યાવત્ અનુગ પ્રવર્તે છે. એટલે બન્ને પ્રકારના કૃતના ઉદેશ આદિ થાય છે; પણ અહી (આ શાસમા) જે પ્રારંભ કરાય
છે તે અનંગપ્રવિષ્ટ કૃતને અનુયોગ છે ' અર્થાત પ્રસ્તુત શાસ્ત્રમાં આવશ્યક સૂત્રની, 1. વ્યાખ્યા કરવામાં આવશે અને તે અનંગ
પ્રવિષ્ટ છે.
ક, ન મળવિદ્ ગણુગોળ , .િ ૪. પ્રશ્ન- જે અનંગપ્રવિષ્ટ શ્રતમાં અનગની
જિસ મgrો ? ઉચિત પ્રવૃત્તિ થાય છે તે શું કાલિક શ્રુતમાંअणुओगो ?
પહેલા અને છેલ્લા પહેરમાંજ અસ્વાધ્યાયકાળ વજીને જેનું અધ્યયન થાય તેમાં અનુગની પ્રવૃત્તિ થાય છે કે ઉત્કાલિક કૃતમાં-અસ્વાધ્યાયકાળ છેડીને ગમે ત્યારે જેનું અધ્યયન થાય તેમાં અનુયાગની
પ્રવૃત્તિ થાય છે? कालियस्स वि अणुओगो, उक्कालियस्स
ઉત્તર- કાલિકકૃત અને ઉત્કાલિક શ્રુત બને वि अणुओगो । इमं पुण पट्टवणं पडुच्च
માં અનુગની પ્રવૃત્તિ થાય છે પરંતુ उक्कालियस्स अणुओगो।
શાસ્ત્રમાં ઉત્કાલિક શ્રતને અનુગ કરવામાં
આવશે. (કેમકે આવ યક સૂત્ર ઉત્કાલિક છે).
આવશ્યક અનુગ ૫. નર ઉર્જિત સગુનો, િ૫, પ્રશ્ન- જે ઉત્કાલિકશ્રતને અનુગ થાય
સાવરક્ષ/ મગુનો ? માવજ- છે તે શું આવશ્યક અનુયોગ થાય છે કે वइरित्तस्स अणुओगो?
આવશ્યથી ભિન્ન ઉત્કાલિકશ્રુતને અનુગ वहारत्तस्स अणुभआगा
થાય છે ? आवस्सगस्स वि अणुओगो, आवस्सग- ઉત્તર- આવ યક અને આવ ચકથી ભિન– वहरित्तस्स वि अणुओगो। इमं पुण બનેને અનુગ થાય છે, પરંતુ આ જે पट्टवणं पडुच्च आवस्सगस्स अणुओगो ।
પ્રારંભ છે તે આવ યકને અનુગ છે.
૬. ગર્વિષ ઘ જ ના? સુઈ
मुयाई ? संधो खंधा ? अझयणं अज्झयणाई ? उद्देसो उद्देसो ?
૬. પ્રશ્ન- જે આ અનુગ આવ યક ને છે તે
શું એક અંગરૂપ છે કે અનેક અંગરૂપ છે? એક શ્રુતસ્કંધરૂપ છે કે અનેક શ્રુતસ્ક ધરૂપ છે ? એક અધ્યયન રૂપ છે કે અનેક અધ્યયન
Page #147
--------------------------------------------------------------------------
________________
7
અનુયાગ વાર
બાવયં હું તો ગંગ, નો બગાડું,જીરું, नो सुयाई,
રૂષો, નો વધા, નો બાયાં, અન્યमाई नो उद्देसो, नो उद्देसा |
७. तम्हा आवस्सयं निक्खिविस्सामि, सुयं निक्खिविस्सामि खंधं निक्खिविस्सामि, अज्झणाई निक्खि विस्सामि ।
८. जत्थ य जं जाणेज्जा निरवसेसं निक्खेवं fafa | जत्थ वि य न जाणेज्जा चक्क निक्खिवे तत्थ ।
से किं तं आवस्य ?
'
आवस्यं चउन्विहं पण्णत्तं तं जहा- नामावस्सयं ठवणावस्सयं दव्वावस्सयं भावावस्तयं ।
૭.
૧૨૫
રૂપ છે ? એક ઉદ્દેશકઃ રૂપ છે કે અનેક ઉદ્દેશક રૂપ છે ?
ઉત્તર- આવ યકસૂત્ર અનગપ્રવિષ્ટ એટલે આરંગેાથી માહય હેવાથી તે એક અગ નથી અને અનેક અંગારૂપ પણુ નથી. તે એક શ્રુતસ્કન્ધ રૂપ છે, અનેક શ્રુતસ્કન્ધ રૂપ નથી. તેના છ અધ્યયના હાવાથી અનેક અધ્યયનરૂપ છે, એક અધ્યયનરૂપ નથી, તે એક કે અનેક ઉદ્દેશક રૂપ નથી અર્થાત્ આવ ચકસૂત્રમાં ઉદ્દેશક નથી.
આવશ્યકસૂત્ર શ્રુત, સ્કંધ અને અધ્યયન રૂપ છે તેથી આવશ્યક, શ્રત, સ્કન્ધ અને અધ્યયન શબ્દાના નિક્ષેપ-યથાસંભવ નામાદિમાં ન્યાસ કરીશ.
L
૮. નિક્ષેપ્તા નિક્ષેપ કરનાર ગુરુ જે વિષયના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભવ અને ભાવાદ્વિરૂપ સર્વ નિક્ષેપેાને જાણતાં હેાય તે તેને તે સંતુ નિરૂપણ કરવું જોઈએ અને જો સ નિક્ષેપેાને જાણુતા ન હેાય તેા નિક્ષેપ ચતુષ્ટય– નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ નું નિરૂપણુ તે કરવું જ જોઈએ.
આવશ્યકવ્યાખ્યા
૯.
પ્રશ્ન– આવ યક–ચતુર્વિધસંઘને સવારે સાંજે અવ ય કરવા ચેગ્ય સામાયિક આદિ કા આવશ્યક કહેવાય છે, તેનું સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર- આવ ચૂક ચાર પ્રકારનાં કહયાં છે. (૧) નામઆવ યક (ર) સ્થાપના આવ યક (૩) દ્રવ્યઆવ યક (૪) ભાવઆવ યક
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૬
આવશ્યક વ્યાખ્યાન १०. से किं तं नामावस्सयं ?
૧૦. પ્રશ્ન- નામ આવશ્યકનું સ્વરૂપ કેવું છે? नामावस्स्यं जस्स णं जीवरस वा अजी- ઉત્તર–કઈ જીવ કે અજીવનું અથવા છે વસ થી નીui a મનીવાનું જા . - કે અજીવન, જીવન અને અજીવ બન્નેનું तदुभयस्स वा तदुभयाणं वा, आवस्स
અથવા છે અને અજીનું ગુણની અપેક્ષા एत्ति नामं कज्जइ, से तं नामावस्सयं ।
રાખ્યા વિના વ્યવહાર માટે આવશ્યક એવુ નામ રાખવામાં આવે છે તેને નામ આવશ્યક
૨. જે વુિં તે વિશે ?
૧૧. પ્રશ્ન- સ્થાપના આવશ્યકનું સ્વરૂપ કેવું છે? ठवणावस्सयं जण्ण कट्ठकम्मे वा ઉત્તર– સ્થાપના આવશ્યક તે જે આકૃતિ पोत्थकम्मे वा, चित्तकम्मे वा, लेपकम्मे
કાષ્ઠ ઉપર કેતરવામાં આવે, વસ્ત્રની ઢી ગલી वा गथिमे वा वेढिमे वा पूरिमे वा
આદિ બનાવવામાં આવે, ચિત્રરૂપે જેનું संघाइमे वा अक्खे वा वराडए वा एगो
સર્જન કરવામાં આવે, ભીની માટીમાંથી
બનાવવામાં આવે, વસ્ત્રોની ગાંઠો ના वा अणेगो वा सम्भावठवणा वा असम्मा
સમુદાયથી બનાવવામાં આવે અથવા એક, वठवणा वा आवस्सए त्ति ठवणा
બે અથવા અનેક વસ્ત્રો વેષ્ટિત કરીને ठविजइ, से त्तं ठवणावस्सयं ।
બનાવવામાં આવે અથવા પુષ્પોની આકૃતિરૂપે સજાવટ કરવામાં આવે કે પીતળાદિ દ્રવ્યને બીબા માં ઢાળીને જે આકાર બનાવવામાં આવે તે સર્વમાં અથવા પાશાએં કે કેડીમાં એક અથવા અનેક આવશ્યક ક્રિયાયુકત શ્રાવકેની કરવામાં આવેલી જે સદ્ભાવ સ્થાપના અથવા અસદ્ભાવ સ્થાપના છે તેનું નામ આવશ્યક સ્થાપના છે. આ સ્થાપ–
નાવશ્યકનું સ્વરૂપ છે ૨નાવ વિસે ? ૧૨ પ્રશ્ન-નામ અને સ્થાપના વચ્ચે શું તફાવત
णामं आवकहियं, ठवणा इत्तरिया वा होजा आवकहिया वा ।
ઉત્તર- નામ યાવત્રુથિક–વસ્તુનું અસ્તિત્વ રહે ત્યા સુધી ટકી રહેનાર હોય છે, પરંતુ સ્થાપના તો ઇત્વરિક–સ્વલ્પકાળ સુધી રહેનાર અને યાવત્રુથિક એ બન્ને પ્રકારની હોય છે.
૧૩. પ્રશ્ન- દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે?
રૂ, સૈ વ્યંવસ ?
ढव्वावस्तगं दुविहं ? पग्णत्तं तं जहाआगमयो य नो आगमयो य ।
ઉત્તર- દ્રવ્યાવશ્યકના બે પ્રકાર કહયા છે, તે આ પ્રકારે (૧) આગમદ્રવ્યાવશ્યક અને (૨) આગમદ્રવ્યાવશ્યક ,
Page #149
--------------------------------------------------------------------------
________________
અનુગવાર
ર૭ ૧૪, રે તું માગો રચાવતાં ? ૧૪. પ્રશ્ન– આગમદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે? भागमओ दन्यावस्सयं जस्स णं आव
ઉત્તર-આગમવ્યાવશ્યકનું સ્વરૂપ આ પ્રમાણે रसएत्ति पदं सिक्खियं ठियं जिगं मियं
છે- જે સાધુએ આવશ્યક શાસ્ત્રના પદનું परिजियं नामसमं घोससमं अहीणक्खरं ગુરુ સમક્ષ આદિથી અંત સુધી અધ્યયન ક્યું मणच्चरखरं अव्वाइद्धक्खरं अनखलियं છે. આવશ્યકને હૃદયમાં સ્થિર કર્યું છે, આ– अभिलियं अवच्चामेलियं पडिपुण्ण વૃત્તિ કરતાં અથવા કોઈના પૂછવાપર તત્કાલ पटि पुण्णघोस कठोडविप्पमुक्कं गुरुवाय- ઉપસ્થિત થઈ જાય એવી રીતે પાકું કર્યું છે गोवगय, से णं तत्थ वायणाए पुच्छणाए
લેક પદ અને વર્ષોની સંખ્યાનું પ્રમાણ परियणाए धम्मकहाए नो अणुप्पेहाए
સમજી લીધું છે, અનુપૂર્વ અને અનાનુપુર્વ
પૂર્વક જેને સર્વ રીતે સર્વ તરફથી પરાવર્તિત कम्हा ? ' अणुवओगोदव्व' मिति
કરી લીધું છે, પોતાના નામની જેમ સ્મૃતિ– પટલમાથી દૂર ન થાય એવી રીતે કર્યું છે, જે રીતે ગુરુ ઉદાતાદિ ઘોષ સ્વરોનું ઉચ્ચારણ કરતાં હોય તેમ ઉચ્ચારણ કર્યું છે. અક્ષરની હીનતા રહિત ઉચ્ચારણ કર્યું છે, અક્ષરની અધિકતા રહિત ઉચ્ચારણ કર્યું છે, વ્યતિક્રમ રહિત અખ્ખલિત રૂપે ઉચ્ચારણ કર્યું છે, અન્ય શાસ્ત્રવર્તી પદના સેળભેળ રહિતઅમિલિત ઉચ્ચારણ કર્યું છે, ત્યાપ્રેડિત એક શાસ્ત્રમાં જુદા જુદા સ્થાન પર લખવામાં આવેલા એકાથક સૂત્રોને એકજ સ્થાનમાં પાઠ કરો અથવા સૂત્રોનું પઠન કરતાં વચ્ચે વચ્ચે પિતાની બુદ્ધિથી રચેલા તેના જેવા સૂત્રોનું ઉચ્ચારણ કરવું અથવા બેલતી વખતે વિરામ લેવાનો હોય ત્યાં ન લે અને વિરામ લેવાનો ન હોય ત્યાં વિરામ લે ઈત્યાદિ દેથી રહિત ઉચ્ચારણ કર્યું છે. ગુરુ સમક્ષ આવશ્યક શાસ્ત્રની વાચના કરી છે. તેથી તે સાધુ આવશ્યક શાસ્ત્રમાં વાચના, પૃચ્છના, પરિયડ્ડના અને ધર્મકથાથી યુક્ત છે. પરંતુ અર્થનું અનુચિંતન કરવારૂપ અનુપ્રેક્ષાથી રહિત હોય છે તે આગમ દ્રવ્યાવશ્યક કહેવાય છે, કાણુર “ગુપદ્રવ્ય આવશ્યકના ઉપયોગથી રહિત હેવાના કારણે તે આગમવ્યાવશ્યક છે.
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૨૮
આવશ્યક વ્યાખ્યા ૨૫, તેવામe ગgવો વીમો ૧૫. નૈગમનયની અપેક્ષાએ એક અનુપયુક્ત આત્મા
एगं दव्यावस्सयं, दोण्णि अणुवउत्ता એક આગમદ્રવ્યાવશ્યક છે. બે અનુપયુક્ત आगमओ दोणि ढव्यावस्साई, तिण्णि
આત્મા બે આગમદ્રવ્યાવશ્યક છે ત્રણ અનુअणुवउत्ता आगमओ तिण्णि दबाव
પયુકત આત્મા ત્રણ આગમદ્રવ્યાવશ્યક છે. આ स्सयाई, एवं जावइया
પ્રમાણે જેટલા અનુપયુક્ત આત્માઓ હેય अणुवउत्ता।
તેટલાજ આગમદ્રવ્યાવશ્યક સમજવા. વ્યવआगमओ तावइयाई दवावस्सयाइ ।
હારનય પણ નૈગમનની જેમજ આગમएवमेव ववहारस्सवि । संगहस्स णं एगो
દ્રવ્યાવશ્યકના ભેદોને સ્વીકારે છે. સામાન્ય वा अणेगे वा अणुवउत्तो वा अणुवउत्ता
માત્રને ગ્રહણ કરનાર સગ્રહનય તે એક वा दव्यावस्सयं दव्यावस्सयाणि वा, से અનુપયુકત આત્મા “એક દ્રવ્યાવશ્યક અને एगे दवावस्सए । उज्जुसुयस्स एगो અનેક અનુપયુક્ત આત્માઓ અનેક આગअणुवउत्तो आगमओ एग दव्यावस्सयं, મદ્રવ્યાવશ્યક તેમ સ્વીકાર કરતા નથી પણ पुहुत्तं नेच्छइ । तिहं सदनयाणं जाणए બધા આ-માઓને એકજ આગમદ્રવ્યાવયક अणुवउत्ते अवत्थु, कम्हा ? जइ जाणए માને છે. જુસૂત્રનયની અપેક્ષાએ એક अणुवउत्ते न भवइ, जइ अणुवउत्ते
અનુપયુક્ત આત્મા એક આગમદ્રવ્યાવશ્યક जाणए ण भवइ तम्हा पत्थि आगमओ
છે તે ભેદોને સ્વીકારતો નથી. ત્રણે શબ્દનય दव्वावस्सयं । से तं आगमओ
અર્થાત્ શબ્દનય સમઢિનય અને એવભૂતનય
જ્ઞાયક જે અનુપયુકત હોય તે તેને અવસ્તુदव्यावस्सयं ।
અસત્ માને છે કારણ કે જ્ઞાયક અનુપયુકત સભવી જ ન શકે છે તે અનુપયુકત હોય તે તે જ્ઞાયક ન કહેવાય જ્ઞાયક હોય તે ઉપગ રહિત ન હોય માટે આગમદ્રવ્યાવશ્યક સ ભવજ નથી આ આગમદ્ર
વ્યાવશ્યકનું સ્વરૂપ છે ૨૬. તે તં નો વારમો ખ્યાવાય ? ૧૬ પ્રશ્ન- હે ભગવન્! નોઆગમદ્રવ્યાવશ્યકનું
સ્વરૂપ કેવું છે ? नो आगमओ दव्यावस्सयं तिविहं ઉત્તર– આગમન સર્વથા? દેશત અભાવરૂપ पण्णत्तं, तं जहा-जाणयसरीरदबाव- આગમવ્યાવશ્યકના ત્રણ ભેદ છે (૧) स्सय, भवियसरीरढव्यावस्सयं, जाण- જ્ઞાયક શરીરદ્રવ્યાવશ્યક (૨) ભવ્ય શરીરयसरीरभवियसरीरवरित्तं दव्यावस्सयं ।
વ્યાવશ્યક (૩) સાયકશરીર–ભવ્ય શરીર
વ્યતિરિકત દ્રવ્યાવશ્યક ૨૭, તે પિં તેં નાસિરખ્યા ? ૧૭ પ્રશ્ન– જ્ઞાયક શરીરદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવુ
जाणयसरीरदव्यावस्सयं आवस्सएत्ति पयत्याहिगारजाणयस्स जं सरीरयं वय
Page #151
--------------------------------------------------------------------------
________________
અનુયાગ ધ્વાર
गयचुयचवियचत्तदेहं जीवविप्पजह सिज्जागय वा संथारगयं वा निमीडियागवा सिद्धसिला लगयं वा पासित्ताणं कोइ भजा अहो ! इमेणं सरीरसमुसरणं जिगदिद्वेणं भावेणं आवस्सए - त्ति पयं आयवियं पण्णवियं परुवियं सिगं निर्दसि उवदसियं । जहा को दिहंतो ? अयं महुकुंभे आसी, अयं घयकुंभ आसी से व जाणयसरीरदસર્ચ |
१८. से किं तं भविसरीरदव्वावत्सये ? भवियसरीरदव्यावस्सयं जे जीवे जोणि म्मणनिक्खते इमेणं चे व आत्तएणं सरीरसमुस्सरणं विवदिद्वेणं भावेणं आवस्सएत्तिपय सेयकाले सिक्खिम न ताव सिक्खा | जय का दितो ?
૧૨૯
ઉત્તર- આવશ્યકસૂત્રના અર્થને જાણનાર સાધુ આદિનું એવું શરીર કે જે વ્યપાતચૈતન્યથી રહિત થઇ ગયુ હાય, ચુતથ્યાવિત આયુક ના ક્ષય થવાથી દશ પ્રકારના પ્રાણાથી રહિત હાય, ત્યકત દેહ-આહારના કારણે થનાર વૃદ્ધિ જેમા ન હેાય તેવા પ્રાણરહિત શરીરને, શય્યાગત, સંસ્તારકગત, સ્વાધ્યાય ભૂમિ કે ભાનગત અથવા સિદ્ધશિલા– જે સ્થાનમાં અનશન અંગીકાર કરવામાં આવે છે તે સ્થાનગત જોઇને કોઇ કહેકે-અહો ! આ શરીર રૂપ પુદ્ગલ સંઘાતે તીર્થંકરને માન્ય ભાવ અર્થાત્ તદાવરણના ક્ષય કે ક્ષયે~ પશમ રૂપ ભાવથી આવશ્યકસૂત્રનું ગુરુ પાસેથીવિશેષરૂપે અધ્યયન કર્યું હતુ શિષ્યેાને સામાન્યપે પ્રજ્ઞાપિત અને વિશેષરૂપે પ્રરૂપિત કર્યું હતું. તે જ્ઞાનને પાતાના આચરણમાં શિષ્યાને દર્શાવ્યુ હતુ,નિદર્શિતઅક્ષમ શિષ્યે પ્રત્યે કરૂગ્ણા રાખી વાર વાર આવશ્યક ગ્રહણ કરાવવાના પ્રયત્ન કર્યાં હતેા ઉપદર્શિત– નય અને યુક્તિએ ઘ્વારા શિષ્યેાના હૃદયમાં અવધારણ કરાવ્યુ હતું તેથી તેનું આ શરીર નાયકશરીરદ્રવ્યાવશ્યક છે. શિષ્ય પૂછે છે કે તેનુ કેઇ દ્રષ્ટાંત છે ? દૃષ્ટાત આ છે જેમ કોઈ વ્યક્તિ ઘામાંથી મધ અને ઘી કાઢી નાખ્યા પછી કહે કે “આ મધના ઘડે છે અથવા આ “ધીને ઘડા છે” તેવી રીતે નિર્જીવ શરીર ભૂતકા— લીન આવશ્યક પર્યાયના કારણરૂપ આધારવાળુ' હાવાથી તે દ્રવ્યાવશ્યક કહેવાય છે. આ નાયક શરીરદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ છે ? ૧૮. પ્રશ્ન- તે ભવ્યશરીરદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- સમય પૂર્ણચવાપર યેાનિસ્થાનમાંથી જે જીવ મહાર નીકળ્યેા છે તે જીવ તેપ્રાપ્ત શરીરદ્વારા જિનાપદિષ્ટ ભાવઅનુસાર આવશ્યકસૂત્રને ભવિષ્યમા શીખશે, વ
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૦
આવશ્યક વ્યાખ્યા
अगं महुकुंभे भविस्सइ, अयं घयकुंभे भविस्सइ। सेत्त भवियसरीरदच्यावस्सयं ।
માનમાં શીખી રહ્યું નથી એવા તે ભવ્ય જીવનું તે શરીર ભવ્ય શરીરદ્રવ્યાવશ્યક કહેવાય છે. તેનું દ્રષ્ટાંત શું છે? તેનું દ્રષ્ટાંત આ છે– મધ અને ઘી ભરવા માટેના બે ઘડા હોય, જેમાં હજુ મધ કે ઘી ભર્યું નથી તેને માટે કહેવું કે “આ મધુકુ ભ છે અથવા આધૃતકુંભ છે તેવી રીતે આ વર્તમાન શરીરમાં ભવિષ્યકાલિન આવશ્યક રૂપ પર્યાયના કારણોને સદ્ભાવ હોવાથી તે દ્રવ્યાવશ્યક છે આ ભવ્ય શરીરદ્રવ્યાવશ્યકનુ સ્વરૂપ છે
૨૧. સે બાળ સારવારવરિત્ત ૧૯ પ્રશ્ન– ભગવદ્ ! જ્ઞાયક શરીર–ભવ્ય શરીર दवावस्सयं ?
વ્યતિરિત દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? जाणयसरीरभवियसरीरवइरित्तं दव्यावस्सय तिविहं पण्णत्तं । तं जहा-लोइयं,
ઉત્તર-જ્ઞાયક શરીર–ભવ્યશરીર દ્રવ્યાવશ્યક
ના ત્રણ પ્રકાર કહયા છે– (૧) લૌકિક कुप्पावयणियं, लोउत्तरियं ।
(૨) કુબાવચનિક (૩) લોકત્તરિક
सातारस
२०. से क तं लोइयं दव्वावस्ययं ?
जे इमे राईसरतलवरमाडंवियकोडुवियइन्भसेहिसेणावइ सत्थवाहप्पमिइओ कल्लं पाउप्पभायाए रयणीए सुविमलाए फुल्लुप्पलकमलकोमलुम्मिलियम्मि अहापंडुरे पभाए रक्तासोगप्पगासकिमुयमयमुहगुंजद्धरगसरिसे कमलागरनलिणिसंडवोहए उट्टियम्मि सूरे सहस्सरस्सिमि दिणयरे तेयसा जलंते मुहधोयणदंतपक्खालण-तेल्ल -पहाणफणिहसिद्धत्थय हरि आलियअद्दागधृवपुप्फमल्लगधतंवोलवत्थाइ याईदव्यावस्सयाइं करति । तओ पच्छा रायकुलं वा देवकुल वा आरामं वा उज्जाणं वा सभं वा पर्व वा गच्छंति से तं लोइयं दवावस्सयं ।
પ્રશ્ન- લૌકિકદ્રથાશ્યકનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- રાજા એટલે ચક્રવર્તી, વાસુદેવ આદિ ઈશ્વર એટલે યુવરાજ આદિ, તલવરરાજા ખુશ થઈ જેને સુવર્ણપટ્ટ આપે તે, માડલિકમડંબ જેની આજુ–બાજુ દૂર સુધી ગામ ન હોય તે ને અધિપતિ,ૌટુંબિક-કુટુબનું પાલન કરે તે, ઈભ્ય-હાથી પ્રમાણ ધન જેની પાસે હોય તે, શ્રેષ્ઠી–જેને નગરશેઠની પદવી મળી હોય તે, સેનાપતિ ચતરંગી સેનાને નાયક, સાર્થવાહ- વેપાર માટે દેશ-પરદેશ પ્રયાણ કરનાર સાર્થ–સમૂહનું પાલન કરનાર આદિ મનુષ્ય રાત્રિ વ્યતીત થઈ પઢીયુસામાન્ય પ્રભાત થતાં, ઉષા-પહેલા કરતાં
સ્કુટર પ્રકાશથી સપત્ત, વિકસિત કમળપત્રોથી સંપન્ન, મૃગોના નયનનાં ઉન્મિલન થી યુક્ત, યથાયોગ્ય પીતમિશ્રિત શુકલ પ્રભાત થતાં, અશોકવૃક્ષ, પલાશપુષ્પ, શુકના મુખ અને ચણોઠી સમાન રકત, સરેવના
Page #153
--------------------------------------------------------------------------
________________
અનુયાગધ્વાર
૧૩૧
કમળવનેને વિકસિત કરનાર, સહસરશ્મિથી ચુત દિવસ વિધાયક, તેજથી દેદીપ્યમાન, સૂર્ય ઉદય થવાપર મુખવું, દાત સાફ કરવા, તેલનું માલીશ કરવું, સ્નાન કરવું, વાળ ઓળવા, મંગલ માટે દુર્વાદિનું પ્રક્ષેપણ કરવું, દર્પણમાં મુખ જોવુ, વસ્ત્રને સુંગધિત કરવું, પુષ્પ અને પુષ્પમાળા ગ્રહણ કરવા, પાન ખાવું, સ્વચ્છ વસ્ત્ર પહેરવા આદિ દ્રવ્યાવશ્યક કરે છે, ત્યારબાદ તેઓ રાજદરબારમાં, દેવાલયમાં, આરામગૃહમાં, બાગમા, સભામાં અથવા પ્રપા-પરબ તરફ જાય છે તે લૌકિકદ્રવ્યાવશ્યક છે
૨૨. જે તે યુવા વર્ગ ? ૨૧. પ્રશ્ન- કુપ્રાચનિક દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ
कुप्पावयणियं ढव्यावस्सय जे इमे चर- કેવુ છે ? गचीरिगचम्मखंडियमिक्खोंडपं रंगगोयम
ઉત્તર- જે આ ચરક–સમુદાયમા એકઠા મળી गोव्वतिय गिहिधम्मधम्मचिंतगअविरु
ભિક્ષા માંગનાર, ચીરિક-માર્ગ પર પડેલા द्धविरुद्धबुढ्ढसावगप्पभितओ पासंडत्था
વસ્ત્રપડો એકઠા કરી ધારણ કરનાર, ચર્મकल्लं पाउप्पभायाए रयणीए जाव तेयसा
ખડિક-ચામડાના વસ્ત્ર પહેરનાર અથવા जलंते इंदस्स वा खंदस्स वा रुदस्स वा ચામડાના ઉપકરણ રાખનાર ભિક્ષેડ–ભિક્ષા सिवस्स वा वेसमणस्स वा देवस्स वा માં પ્રાપ્ત થયેલા અન્નથી જ પોતાનું પેટ नागस्स वा जक्खस्स वा भूयस्स वा ભરે પર તુ પિતાની પાળેલી ગાયના દૂધથી ન मुगुदस्स वा अजाए वा दुग्गाए वा
ભરે તે, શરીરપર ભસ્મ લગાડનાર, ગોતમकोद्दकिरियाए वा उवलेवणसंमज्जण
વિવિધ અભિનય બતાવી ભિક્ષાવૃત્તિ મેળ– आवरिसणधूवपुप्फगंधमल्लाइयाई दव्वा
વનાર, ગેબ્રતિક, ગૃહિધર્મા–ગૃહસ્થ ધર્મને જ वस्सयाइ करेंति, से तं कुप्पावयणियं
શ્રેષ્ઠ માની તેનું આચરણ કરનાર, ધર્મ–
ચિંતક-ધર્મને વિચાર કરી તે મુજબ दबावस्सयं ।
પ્રવૃત્તિ કરનાર, અવિરૂદ્ધ – માતાપિતા, તિર્યંચ વગેરેના ભેદ વગર બધાને વિનય કરનાર વિનવવાદી, વિરૂદ્ધ – પુણ્ય, પાપ પરલોકાદિને ન માનનાર અક્રિયાવાદી, વૃદ્ધશ્રાવક–બ્રાહ્મણકે જે પાખંડસ્થ છે તેઓ રાત્રિ વ્યતીત થતાં પ્રભાત થવાપર યાવતું સૂર્ય તેજથી વાજલ્યમાન બને ત્યારે ઈન્દ્રની, સ્કન્દની, રુદ્રની, શિવની, શ્રમણ-કુબેરની તથા દેવ, નાગ, યક્ષ, ભૂત, મુકુન્દ, આર્યા– દેવી, દુર્ગાદેવી,કેટ્ટક્રિયાદેવી વગેરેની ઉપલેપક
Page #154
--------------------------------------------------------------------------
________________
આવશ્યક વ્યાખ્યા
૧૩૨
અર્થાત ચંદનાદિને લેપ કરવારૂપ, સમાજનવસ્ત્રથી મૂર્તિને લુછવારૂપ, દૂધાદિવડે
સ્નાન કરાવવારૂપ અને ફલ, ધૂપથી પૂજા કરવારૂપ જે દ્રવ્યાવશ્યક કરે છે તે કુપ્રાવચનિક દ્રવ્યાવશ્યક છે.
૨૨,
સે જિં તેં ગુત્તચિં વર્ષ ? ૨૨. પ્રશ્ન- લકત્તરદ્રવ્યાવયકનું સ્વરૂપ કેવું છે? लोगुत्तरियं दव्यावस्सयं जे इमे समण
ઉત્તર- જે સાધુ શ્રમણના મૂળગુણો અને गुणमुक्कजोगी छक्कायनिरणुकंपा हय इव
ઉત્તરગુણોથી રહિત હોય, છકાયના જીવો उद्दामा, गया इव निरंकुसा, घट्टा मट्ठा
પ્રત્યે અનુકંપા ન હોવાને કારણે જે અશ્વની तुप्पोहा पंडुरपडपाउरणा जिणाणां
જેમ ઉદામ–જલ્દી ચાલનાર, હસ્તિવત્ -
નિરકુંશ હોય, સ્નિગ્ધ પદાર્થોથી અવયવોને मणाणाए सछंद विहरिऊणं ऊभओ
મુલાયમ બનાવતા હોય, જળથી શરીરને कालं आवस्सयस्स उवट्ठति । से तं
વારંવાર જોતો હોય અથવા વાળને તેલાદિથી लोगुत्तरियं दवावस्सयं । से तं जाण- સસ્કાર કરતો હોય, હઠને મુલાયમ રાખવા यसरीरभवियसरीरवइरित्तं दबाबस्सयं । પ્રયત્ન કરતો હોય, પહેરવા-ઓઢવાના વસ્ત્ર से तं नोआगमओ दव्यावस्सयं ।
દેવામાં જે આસક્ત હોય, જિનેન્દ્ર ભગવાન ની આજ્ઞાની પરવા કર્યા વિના સ્વચ્છેદ વિચરણ કરતા હોય પરંતુ ઉભયકાળ–પ્રાત કાળ અને સાયંકાળ આવશયક કરવા તૈયાર થાયતે તેમની આવશયક કિયા લકત્તરિકદ્રવ્યાવશ્યક છે. આ જ્ઞાયક શરીર–ભવ્ય શરીર વ્યતિરિકતદ્રવ્યાવકનું સ્વરૂપ થયું આ આગમદ્રવ્યાવશયકનું નિરૂપણ થયું.
२३. से किं तं भावावस्सयं ?
भावावस्सयं दुविहं पण्णत्तं, तं जहा आगमओ य, नो आगमओ य ।
૨૩. પ્રશ્ન- ભાવાવયકનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ભાવાયક બે પ્રકારે છે, જેમકે(૧) આગમભાવાવશયક અને (૨) આગમ ભાવાવર્ક.
૨૪. જે હિં તે ગામ માવાવ ? ર૪. પ્રશ્ન- ગમભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે?
आगमओ भावावस्सयं जाणय उवउत्ते। से तं आगमयो भावावस्सयं ।
ઉત્તર- આવશ્યક પદને જ્ઞાતા હોય અને સાથે ઉપયોગ યુકત હોય તે આગમભાવાવશ્યક કહેવાય છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
અનુગધ્વાર
૧૩૩ ૨૫. જે Éિ તં નો ગામ માવવાં ? ૨૫. પ્રશ્ન-આગમભાવાવયકનું સ્વરૂપ કેવું
नो आगमओ भावावस्सयं तिविहं पण्णचं, तं जहा-लोइयं कुप्पावयणिय,लोगुत्तरियं ।
ઉત્તર- આગમભાવાવકના ત્રણ પ્રકાર કહ્યા છે, જેમકે– (૧) લૌકિક (૨) કુપ્રાવ
ચનિક (૩) લોકેન્તરિક ૨૬. જે જિં તેં જોડે માર? ૨૬. પ્રશ્ન- લૌકિકાવાવણ્યકનું સ્વરૂપ કેવું છે?
लोइयं भावावस्सयं पुच्चण्हे भारहं अवरण्हे ઉત્તર– દિવસના પૂર્વાર્ધમાં – દિવસના रामायणं । से तं लोइयं भावावस्सयं ।
આગલા ભાગમાં મહાભારતને વાંચવું અને દિવસના ઉત્તરાર્ધમાં–દિવસના પાછલા ભાગમાં રામાયણ વાચવું યા શ્રવણ કરવું. લેકમાં તે વાંચનાદિ અવશયકરણીય છે માટે આવશયક છે અને અર્થમાં ઉપયોગરૂપ પરિ–
મનને કારણે ભાવરૂપ છે.તથા પાના ફેરવવા હાથ જોડવા વગેરે આગમરૂપ નથી “જિરિયા યાને જ દરૂ ક્રિયા આગમ નથી જ્ઞાન જ આગમરૂપ છે માટે અંશતઃ આગમતા હોવાથી ને આગમ કહેવાય છે આ લૌકિક
આગમભાવાવણ્યકનું સ્વરૂપ છે. ર૭, સે તે કુqવળિયે મેવાસઘં ? ૨૭. પ્રશ્ન- કુખાવચનિક ભાવાવશયકનું સ્વરૂપ કેવું
कुप्पावयणियं भावावस्सयं जे इमे चरगचीरिंग जाव पासंडत्था इज्जजलि होमजपोंदुरुक्कनमोकारमाइयाई भावा
ઉત્તર– કુબાવચનિકભાવાવશયક તે ચરગ,
ચીરિક યાવત પાખડી મનુષ્યો (ઉપયોગ वस्सयाइ करेंति । से तं कुप्पावयणियं
લગાડીને) ઈજ્યયજ્ઞ કરે, અંજલિ-સૂર્યને भावावस्सयं ।
જલાજ લિ અર્પણ કરે, હોમ-નિત્ય હોમહવન કરે, ગાયત્રીને જાપ કરે, ઉદ્રકમુખથી બળદ જે શબ્દ કરે, વંદના આદિ ભાવાશ્યક કરે તે કુપ્રાચનિક ભાવાવશયક છે.
૨૮જે હિં તે માત્તરિ ભાવાવરૂ ? ૨૮. પ્રશ્ન- લેકેન્તરિકભાવાવશયકનું સ્વરૂપ કેવું છે?
મુત્તરિયું મારી નuri ' ઉત્તર- જે શ્રમણ કે શ્રમણ, શ્રાવક કે समणे वा समणी वा सावओ वा શ્રાવિકા આવશ્યકમા ચિત્ત લગાવી. તેમાં साविआ वा तच्चिने तम्मणे तल्लेसे तद- મન લગાવી, શુભ લેશુયાથી સંપન્ન થઈ, તે ज्झवसिए तत्तिन्वज्झवसाणे तदट्ठोवउत्ते ક્રિયા સપાદન વિષયક અધ્યવસાયથી યુકત
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શ્રતની વ્યાખ્યા तदप्पियकरणे तभावणाभाविए अण्ण- થઈ, તીવ્ર આત્મ અધ્યવસાયથી યુક્ત થઈ त्थकत्थइ मणं अकारेमाणे उभओकालं આવશયકના અર્થમાં ઉપયોગ યુકત થઈ आवस्तयं करेंति, तं लोगुत्तरियं भावा
તદપિત કરણ ચુકત થઈ, તે પ્રકારની ભાવवस्सयं । से तं नो आगमओ
નાથી ભાવિત થઈ અન્ય કઈ વસ્તુમાં મનને
ભમવા દીધા વિના ઉભયકાળમાં જે આવશ્યક મર્યાવરણય, સે ' માવાવયં !
પ્રતિકમણાદિકરે છે તે લોકેન્તરિક ભાવાવશ્યક છે આ નોઆગમભાવાવશ્યકનું સ્વરૂપ છે.
આ ભાવાવશયકનુ સ્વરૂપ છે. ૨૨. તરત શું છે દિયા બનાવોસ ર૯. તે આવશ્યકના અનેક નામો છે જે એકાર્થક
णाणावंजणा णामधेजा भवंति, तं છે પણ નાનાઘેષ-જુદા જુદા ઉદાત્તાદિ ન –
સ્વરવાળા, અનેક કકારાદિ વ્યંજનવાળા છે.
તે આ પ્રમાણે-(૧) આવક–અવશ્ય કરવા भावस्सयं, अवस्सकरणिज्जं, धुवनिग्गहो,
યેગ્ય, (૨) અવશ્યકણિય–મેક્ષાથીજને विसोहीय ।
દ્વારા જે અવશ્ય અનુશ્કેચ હોય (૩) ધ્રુવનિગ્રહબચવનાગો, સારા, ધ્રુવ એટલે સંસારનો નિગ્રહ કરે તે (૪)
વિધિ-જેના દ્વારા કર્મમળની નિવૃત્તિ કે समणेणं सावएण य अवस्सकायव्वयं વિશુદ્ધિ થાય તે (૫) અધ્યયનષવર્ગ–છ નમ્રાં !
અધ્યયનના સમૂહરૂપ હોય તે (૬) ન્યાયअंते अहो निसस्सयं तम्हा आवस्सयं
અભિષ્ટ અર્થની સિદ્ધિના સૌથી સારા નામ રા.
ઉપાયરૂપ હોય તે (૭) આરાધના– જે
મેયની આરાધના કરવામાં હેતુરૂપ હોય તે से तं आवस्सयं ।
(૮) માર્ગ– મોક્ષનગરમાં પહોંચાડનાર આ આવશ્યકના આઠ નામ છે.
શ્રમણ અને શ્રાવક ધ્વારા તે દિવસ અને રાત્રિના અતે અવશ્યકરણીય હોય છે તે કારણે તેનું નામ આવશ્યક છે. આ આવશ્યકતુ
સ્વરૂપ છે. આવશ્યકને નિક્ષેપ પૂર્ણ થયે
શ્રતની વ્યાખ્યા રૂ. વિ « જુ?
૩૦. પ્રશ્ન- શ્રુતનું સ્વરૂપ કેવું છે? मुयं चउन्विहं पण्णचं,तं जहा नाममुयं, ઉત્તર- શ્રુતના ચાર પ્રકાર કહયાં છે તે આ उवणासुर्य, दन्चसुयं भावसुयं ।
પ્રમાણે– (૧) નામથુત (૨) સ્થાપનાશ્રુત (૩) દ્રવ્યકૃત (૪) ભાવકૃત
Page #157
--------------------------------------------------------------------------
________________
અનુયાગવાર
३१. से किं तं नामसुयं ?
नामनुयं जस्स णं जीवस्स वा जाव एत्ति नाम कज्जइ ।
૨૨. સે િતં અપ્રુરું ?
ठवणासुयं जणं कट्टकम्मे वा जाव ठवणा ठविज्जड़ से तं ठवणासु ।
नामवाण को पविसेसो ?
नाम आवकहिय, ठवणा इत्तरिया ar होज्जा आवकडिया वा ।
३३. से किं तं दव्वसुयं ?
दव्वसुयं दुविहं पण्णत्तं तं जहा- आगमओ य नो आगमओ य ।
३४. से किं तं आगमओ दव्वसुयं ? आगमओ दव्वसुयं जस्स णं संपत्ति पर्यं सिक्खियं ठियं जियं जाव णो कम्हा ? अणुवओगो अणुहाए ढव्त्रमिति कट्टु, नेगमस्स णं एगो अणुवउत्तो आगमओ एगं दव्वसुयं जाव कम्हा ? जइ जाणए अणुवउत्ते न भवइ । सेतं आगमओ ढव्वसुगं ।
૩૧.
૩૨.
३५. से किं तं नो आगमओ दव्यं ? नो आगमओ दव्वसुयं तिविहं पण्णचं, तं નવા—નાળચસરીઢવ્વસુ, મૅવિચલરીર
33.
૩૪.
૩૫
૧૩૫
પ્રશ્ન- નામશ્રુતનું સ્વરૂપ કેવું છે ? જે કોઇ જીવ કે અજીવતું યાવત્ ‘શ્રુત' એવું નામ રાખવામાં આવે તેને નામશ્રુત કહે છે.
પ્રશ્ન- સ્થાપનાશ્રુતનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર-— કાષ્ઠ યાવત્ કોડી આદિમાં આ શ્રુત છે” તેવી સ્થાપના, કલ્પના કે આપ કરવામાં આવે તે સ્થાપનાશ્રુત છે.
પ્રશ્ન— નામ અને સ્થાપનામાં શું તફાવત છે ?
ઉત્તર— નામ યાત્કથિત હાય છે જ્યારે સ્થાપના ઈવરિક અને યાવત્કથિત અને પ્રકારની હાય છે.
પ્રશ્ન— દ્રષ્યશ્રુતનુ’ સ્વરૂપ કેવું છે ? ઉત્તર- દ્રવ્યશ્રુતના બે પ્રકાર મ્હચાં છે, જેમ કે– (૧) આગમદ્રષ્યશ્રુત (૨) નેાઆ– ગમદ્રબ્યશ્રુત.
પદ
કારણ
પ્રશ્ન- આગમદ્રષ્યશ્રુતનુ સ્વરૂપ કેવું છે ? ઉત્તર– જે સાધુઆદિને ‘શ્રુત’ આ શિક્ષિત છે, સ્થિત છે, જિત છે યાવત્ અનુપ્રેક્ષાથી રહિત છે તે દ્રવ્યશ્રુત છે કે અનુપયેાગ તે દ્રવ્ય છે નૈગમનયની અપેક્ષાએ એક અનુપયુકત આત્મા એક આગમદ્રવ્યમ્રુત છે યાવત્ လူ့ સાયક હેાય છે તે અનુપયુકત ન હોઈ શકે. તાત્પ એ છે કે આવશ્યકના વિષયમા વિભિન્ન નચેનું જે મન્તવ્ય પહેલા કચુ છે તે જ અહીં પણ જાણી લેવુ જોઇએ. આગમદ્રદ્યુતનુ સ્વરૂપ છે. નેઆગમદ્રવ્યશ્રુતનુ સ્વરૂપ કેવું છે? ઉત્તર- નાગમદ્રષ્યશ્રુતના ત્રણ પ્રકાર પ્રરૂખ્યા છે. જેમકે (૧) જ્ઞાયકશરીરદ્રબ્યુશ્રુત
તે
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૩૬
दव्यसुगं, जाणयसरीर भवियसरीरवइरितं ढव्वसुयं ।
३६. से किं तं जाणयसरीरदव्वसुयं ? जागयसरीरदव्यं सुयत्तिपयत्थाहिगारजाणयस्स जं सरीरय चवगयचुयचावियचतदेहं तं चैव पुच्चभणियं भाणियव्वं जाव से तं जाणयसरीरदव्वसु ।
३७. से किं तं भवियसरीरदव्वसुयं ?
भविसरीरव्यसुयं जे जीवे जोणीजम्मण निक्खते जहा व्यावस्सए तहा भाणियं जाव, से तं भवियसरीरदव्वसुयं ।
३ बालय
३८. से किं तं जाणयसरीरभवियसरीरखइरितं ढव्वसुर्य ? जाणयसरीरभवियसरीरखइरित्तं दव्वसुयं पत्तयपोत्ययलिहियं जाणयसरीरभfaraiati अहवा दव्वसुर्य पंचविहं पण्णचं, तं जहा - अंडयं १ वोडयं २ कीडयं ४ बागमं ५ । ( તત્ત્વ) બેંકમાં हंसगभादि वोडयं कप्पासमा । कीडयं पंचविहं पणतं, तंजहा - पट्टे મરુ, અંજીર, સ્ત્રીગંજી, મિરાને | वालयं पंचविहं पण्णत्तं तं जहा - उणिए, ટ્રિપ, મિયઝામિ, વાતને, વિટિસે । चागयं सगमाइ । से तं जाणयसरीभवियसरीरवड रिचं दववसुयं । से तं नो आगमओ दुव्यं । से तं दव्वसु ।
૩૭.
શ્રુતની વ્યાખ્યા
(૨) ભવ્યશરીરદ્રવ્યશ્રુત (૩) સાયકશરીર ભવ્યશરીર વ્યતિરિકતદ્રવ્યશ્રુત
૩૬. પ્રશ્ન
૩૮.
જ્ઞાયકશરીરદ્રવ્યશ્રુતનુ સ્વરૂપ કેવુ છે? ઉત્તર- શ્રુત શબ્દના અર્થના જ્ઞાતાનુ શરીર જે બ્યપગત, ચ્યુત, ચાવિત, ત્યકત છેનિર્જીવ થઇ ગયુ છે તે જ્ઞાયકશરીરદ્રવ્યશ્રુત કહેવાય છે. એનુ વર્ણન પૂર્વ કથિત ૧૭ માં સૂત્ર પ્રમાણે નવુ આ જ્ઞાયયકશરીરદ્રષ્યશ્રુતનુ સ્વરૂપ છે
પ્રશ્ન- ભવ્યશરીરદ્રવ્યશ્રુતનુ સ્વરૂપ કેવુ છે? ઉત્તર- ભવ્યશરીરદ્રવ્યશ્રુત આ પ્રમાણે છે— જે જીવચેાનિમાથી સમયપૂર્ણ થતા નીકળ્યા Û ઇત્યાદિ યાવત્ જેમ દ્રવ્યાવશ્યકમા કહ્યુ તેમ જાણવુ. અર્થાત્ જે અત્યારે શ્રુતશબ્દના અજાણતા નથી, ભવિષ્યમા જાણશે તે ભવ્યશરીરદ્રષ્યશ્રુત છે
છે
પ્રશ્ન- સાયકશરીર-ભવ્યશરીર દ્રવ્યવ્યતિરિક્ત બ્યશ્રુતનુ સ્વરૂપ કેવુ છે?
ઉત્તર- તાડપત્રો અથવા પત્રીના સમૂહુરૂપ પુસ્તકમાં લખેલુ જે શ્રુત છે તે જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત શ્રુત છે. ‘ સુચ’ પદ્મની સસ્કૃત છાયા ‘સૂત્ર’પશુ થાય છે માટે શિષ્યની બુદ્ધિની વિશદતા નિમિત્તે સૂત્રકારે
:
, सुय ના પ્રકર્ણમાં સૂત્રની વ્યાખ્યા પા આપી છે જેમકે- જ્ઞાયકશરીરભવ્ય શરીરબ્યતિરિક્ત દ્રવ્યશ્રુતના પાંચ પ્રકાર પ્રરૂપ્યા છે (૧) અ ડજ (૨) ખોંડજ (૩) કીટજ (૪) માલજ (૫) વલ્કલ
(૧) હ સાદિ—ચતુરિન્દ્રિય જીવ વિશેષની કોથળીમાથી જે સૂત્ર નીકળે તેને અડજ કહે છે (૨) કપાસ અથવા રૂમાંથી અનાવેલ સૂત્રને ખેડજ કહે છે (૩) કીટજ (કીટથી ઉત્પન્ન સૂત્ર ) ના પાચ પ્રકાર છે (૧) પટ્ટ (૨) મલય (૩) અ શુક (૪) ચીનાજીક અને
Page #159
--------------------------------------------------------------------------
________________
અનુયોગદ્વાર .
३९. से किं तं भावसुयं ? भावसुयं दुहिहं पण्णत्तं आगमओ य, नोआगमओ य ।
तं जहा
४०. से किं तं आगमओ भावसगं ? आगमओ भावसुयं जाणए उववन्ते । सेतं आगमओ भावसुयं ।
४१. से किं तं नो आगमओ भावसुयं ? नोआगमओ भावसुयं दुविहं पण्णत्तं, તું નદા-છોરૂચ, હોનુત્તરિયું ન
४२. से किं तं लोइयं नोआगमओ भावसुयं ? लोइयं नोआगमओ भावसुयं जं इमं अण्णाणिएहिं मिच्छादिट्टिएहिं सच्छंद बुद्धिमविगप्पियं तं जहा - भारहं रामायणं भीमासुरुक्कं कोडिल्लयं घोडयमुहं सगडभद्दियाओ कप्पासिगं गहुयं कणगसत्तरी वेसियं वइसेसिगं वुद्धसासणं काविलं लोगायइयं सहितंतं माढरं पुराणं वागरणं नाडगाई, अहवा वावत्तरिकलाओ चत्तारि वेया
૩૯.
૪૦.
૪૧.
૪૨.
૧૩૭
(૫) કૃમિરાગ.
(૪) ખાલજના પાંચ પ્રકાર છે.(૧) ઔણિકઘેટાદિના વાળમાંથી અનાવેલ સૂત્ર (૨) ઔક્ટ્રિક— ઊંટના વાળ~ માંથી બનાવેલ (૩) મૃગલૌમિક. મૃગના વાળમાંથી અનાવેલ (૪) કૌતવ ઉંદરની રુવાટીમાથી બનાવેલ (૫) કિટ્ટિસ
આ
(૫) કલ- શણુની છાલમાથી અનાવેલ સૂત્ર જ્ઞાયકશરીરભવ્યશરીર વ્યતિરિક્ત દ્રષ્યશ્રુતનું સ્વરૂપ છે. આ નાઆગમદ્રબ્ય શ્રુતનું સ્વરૂપ છે. આમ દ્રષ્યશ્રુતનું વર્ણન સમાપ્ત થયું.
પ્રશ્ન—— ભાવશ્રુતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર- ભાવશ્રુતના બે ભેદ પ્રરૂપ્યા છે, જેમકે (૧) આગમભાવશ્રુત (૨) નાઆગમભાવદ્યુત.
પ્રશ્ન આગમભાવશ્રુતનુ સ્વરૂપ કેવું છે ? ઉત્તર— જે સાધુઆદિ શ્રુતને જ્ઞાતા હેાય અને ઉપયેગ યુક્ત હેાય તે આગમભાવશ્રુત છે. આ આગમથી ભાવશ્રુતનું લક્ષણ છે.
નાગમભાવદ્યુતનું સ્વરૂપ કેવુ` છે ? ઉત્તર- નાઆગમભાવશ્રુતના બે ભેદ છે. (૧) લૌકિક અને (૨) લેાકેાન્તરિક
પ્રશ્ન—
- લૌકિકનેાગમભાવદ્યુતનું સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર— અજ્ઞાની મિથ્યાર્દષ્ટિ દ્વારા પેાતાની સ્વચ્છંદ બુદ્ધિ અને મતિથી રચેલ મહાભારત, રામાયણુ, ભીમાસુરાકન, કૌટિલ્યરચિતમ શાસ્ર, ઘાટકમુખ, શટકકિા, કાર્પાસિક, નાગસૂક્ષ્મ, કનકસપ્તતિ, કામ-શાસ્ત્ર, વૈશેષિકશાસ્ત્ર, ત્રિપિટક નામક બૌદ્ધ શાસ્ત્ર, કપિલનું સાંખ્યદર્શન, ચાર્વાકદર્શન, ષષ્ઠિત ત્ર, માઢરનિર્મિત્તશાસ્ત્ર, પુરાણ, વ્યાકરણ, દૃશ્ય અને શ્રાવ્યકન્ય, અથવાછર્
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૩૮
सगोवंगा से तं लोइयं नो आगमओ માર્યાં |
૪૨. તે દિ તેં છોકત્તરિય નોગામો ૪૩.
भावसुगं ?
नोआगमओ
लोउत्तरियं भावसुयं जं इमं अरहंतेहिं भयवंतेहिं उप्पण्णणाणदंसणधरेहिं तीयपच्चुप्प - ण्णमणागयं जाणएहि सवणूहिं सव्वदरिसीि तिलुक्कवहियमहियपूइएहि अप्पडियहबरनाणदंसणधरेहि पणीय दुवालसँगं गणिपिडगं, तं जहा - आयारो सूयगड ठाणं समवाओ विवाहपण्णत्ती नायाधम्मकहाओ, उवासगद साओ अंतगडदसाओ अणुत्तरोववाइयदसाओ, पण्हावागरणाई विवागसुयं दिट्टिवा - ओय । सेतं लोउत्तरियं नोआगमओ भावयं । सेतं आगमओ भावसुय । सेत भावसुयं ।
૪૪.
તસ્સ નંમે ટ્ટિયા નાળાયોસા णाणावंजणा नामधेज्जा भवंति, तं
બહા
सुयमुत्तगंध सिद्धं, तसासणे : વર્ડ્સે ।
पन्नवण आगमे विय, एगट्ठा पज्जवा પુત્તે । સે તું મુખ્ય
आणावयण
૪૪.
શ્રુતની વ્યાખ્યા
ળાઓના પ્રતિપાદકશાસ્ત્રો અંગ, ઉષાગ સહિત ચાર વેદ, આ બધા લૌકિકનેાઆગ – મભાવશ્રુત છે
લેાકેાત્તરિકનાઆગમભાવદ્યુતનું
પ્રશ્ન
સ્વરૂપ કેવું છે ?
ઉત્તર-~
લેાકેાન્તરિકનાઆગમભાવશ્રુત
તે છે
જે જ્ઞાનાવરણકમના ક્ષયથી ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન અને કેવળદનને ધારણ કરનાર, ભૂત, ભવિષ્ય અને વમાનકાલિક પદાર્થાને જાણુનારા, સ`જ્ઞ, સર્વદર્શી ત્રણેલાકવી જીવેાદ્વારા અવલેાકિત,મહિત અર્થાત્ યથાવ– સ્થિત ગુણાના કીર્તનરૂપ ભાવસ્તવનથી સંસ્તુત, પૂજિત– વંદનરૂપ કાયિક ક્રિયાથી સત્કારિત, અપ્રતિહત જ્ઞાન દર્શનને ધારણ કરનારા,અરિહુત ભગવતેાદ્વારા ખારચંગવાળુ આ જે ગણિપિટક છે જેમકે— (૧) આચારાગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) વિવાહપ્રાપ્તિ (૬) જ્ઞાતાધર્મકથા (૭) ઉપાસકદશાંગ (૮) અંતકૃતદશાગ (૯) અનુત્તરે પપાતિક દશાગ (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાકશ્રુત (૧૨) દૃષ્ટિવાદ સૂત્ર. તે લકત્તરિકનેાઆગમભાવશ્રુત છે. આ નાઞગમભાવશ્રુતનુ સ્વરૂપ છે. આ ભાવશ્રુતનુ' વર્ણન ણુ થયુ.
તે શ્રુતના ઉદાત્તાદિ વિવિધ સ્વરાથી યુક્ત તથા કકારાદિ અનેક બ્ય જનાથી યુક્ત કિન્તુ એકા વાચક (પથર્યાવાચી) નામેા આ પ્રમાણે છે— (૧) શ્રુત—ગુરુ સમીપે જેતુ' શ્રવણુ હાય તે (૨) સૂત્ર– અર્થાની સૂચના તે દ્વારા મળતી હાવાથી સૂત્ર (૩) ગ્રંથ- તીર્થંકરરૂપ કલ્પવૃક્ષના વચનરૂપ પુષ્પાનું ગ્રંથન થયેલું હેાવાથી (૪) સિદ્ધાંત– પ્રમાણસિદ્ધ અને પ્રગટ કરનાર (૫) શાસન– મિથ્યાત્વાદિથી દૂર રહેવાની શિક્ષા આપે છે માટે શાસન
Page #161
--------------------------------------------------------------------------
________________
અનુગાર
૧૩૯
(૬) આજ્ઞા–મુકિતમાટે આજ્ઞા કરનાર (૭) વચન-વાણી દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે માટે વચન (૮) ઉપદેશ-જીને ઉપાદેયમા પ્રવૃત્ત થવાને તથા હેયથી નિવૃત્ત થવાને ઉપદેશ આપનાર (૯) પ્રજ્ઞાપના-જીવાદિક સર્વ પદાર્થોના યથાર્થ સ્વરૂપનું પ્રરૂપણ કરનાર, (૧૦) આગમ-આચાર્ય પરંપરાથી આવેલ હોવાને કારણે આગમ આરીતે સુતનું નિરૂપણ સમાપ્ત થાય છે
ધની વ્યાખ્યા
છપ. જિં તું હશે ?
૪૫. પ્રશ્ન- સ્કન્ધ (પુદ્ગલ પરમાણુઓના પિંડ)
નુ સ્વરૂપ કેવું છે ? खंधे चढविहे पण्णत्ते, तं जहा-नामखंवे ઉત્તર– સ્કન્ધના ચાર પ્રકાર પ્રરૂપ્યા છે. તે ठवणाखंधे दव्यखंधे भावांधे ।
આપ્રમાણે– (૧) નામસ્ક (૨) સ્થાપના
કન્ય (૩) વ્યસ્કન્ધ (૪) ભાવસ્કધ. ૪૬. નામદ કુ ળવાજીમેT ૪૬. નામકલ્પ અને સ્થાપનાકલ્પનું સ્વરૂપ
નામ આવશ્યક અને સ્થાપનાઆવશ્યકની भाणियबाओ ।
જેમજ સમજી લેવું જોઈએ. ૪૭. જે કિં વધે?
૪૭. પ્રશ્ન- દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે? दव्वखंधे दुविहे पण्णत्त, तंजहा-आग- ઉત્તર– દ્રવ્યસ્કન્ધના બે પ્રકાર પ્રરૂપ્યા છે मओ य नोआगमओ य ।
તે આ પ્રમાણે– (૧) આગમદ્રવ્યસ્કન્ધ (૨)
આગમદ્રવ્યસ્કન્ધ. से किं तं आगमओ दव्यखंधे ?
પ્રશ્ન- આગમવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? आगमओ दव्यखंवे-जस्स णं खंधेत्ति प- ઉત્તર– જે સાધુએ “સ્ક આ પદના सिक्खियं, सेसं जहा दवावस्सए तहा
અર્થને ગુરુ સમીપે શીખી લીધું છે અને
ઉપગ સહિત છે તે આગમદ્રવ્યસ્કન્ધ છે. भाणियव्वं । नवरं खंधाभिलावा जाव ।
શેષ સર્વ દ્રવ્ય આવશ્યક મુજબ જાણવું. વિશેષતા એટલી છે કે દ્રવ્યસ્કન્ધનુ કયન કરીએ ત્યારે દ્રવ્યાવશ્યકના સ્થાને દ્રવ્યસ્કન્ધ કહેવુ
A
-
5
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૪૦
से किं तं जाणयसरीर भवियसरीर इरित्ते दव्यखं ? जाणयसरीरवइरित्ते दव्यांचे तिविहे पण्णत्ते, तजहा - सचित्त अचित्त मीस |
3
૪૮. સે િત ચિત્તે થવુંને ?
सचित्ते दव्वखंधे अणेगविहे पण्णत्ते, तं जहा - हयखंधे गयांधे किंनरखंधे किंपुरिसांधे महारगांचे गंधवांधे उसभां । सेतं सचित्ते दव्वखंवे ।
४९. से किं तं अचित्ते दव्यखधे ?
अचित्ते दव्वखंधे अणेगविहे पण्णत्ते, तं जहा - दुपएसिए तिपएसिए जाव दसपएसि संखिज्जपएसिए असंखिज्ज - एसिए अनंत एसिए । से तं अचित्ते daar |
५०. से किं तं मीसए दव्वांधे ?
मीस दवांचे अणेगविहे पण्णत्ते, तं जहा - सेणाए अग्गिमे खां, सेणाए मज्झिमे सांधे, सेणाए पच्छिमे खंबे, से मीस व्वधे ।
૪૮
૪૯
૫૦.
E
સ્કન્ધની વ્યાયા
પ્રશ્ન- જ્ઞાયક્શરીર-ભવ્યશરીર વ્યતિરિકત દ્રવ્યસ્કન્ધનુ સ્વરૂપ કેવું છે ?
ઉત્તર-– સાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિકત દ્રવ્યસ્કન્ધના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આપ્રમાણે- (૧) સચિત્ત (૨) અચિત્ત અને (૩) મિશ્ર
પ્રશ્ન-- સચિત્તદ્રવ્યરકન્ધનું સ્વરૂપ કેવુ છે? ઉત્તર- સચિત્તદ્રવ્યસ્કન્ધના અનેક પ્રકારે અર્પ્યા છે તે આપ્રમાણે- હયસ્કન્ધ, ગજસ્કન્ધ, કિન્નરસ્કન્ધ, કિંપુરુષસ્કન્ધ, મહેારગસ્કન્ધ, ગ્ ધ સ્કન્ધ, વૃષભસ્કન્દ્, જીવના ગૃહીત શરીરસાથે અમુકરૂપે અભેદ છે, છતા પણ સચિત્તદ્રવ્યસ્કન્ધના અધિકાર ચાલતે હેાવાથી અહી તે તે પર્યાયમાં રહેલા જીવામાજ પરમાત· સચેતનતા હેાવાથી હયાદિ જીવેાજ વિવક્ષિત થયા છે તઃધિષ્ઠિતશરીરની વિવક્ષા થઇ નથી. Y પ્રશ્ન- અચિત્તદ્રબ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર-- અચિત્તદ્રવ્યસ્કન્ધના અનેક પ્રકાર પ્રરૂપ્યા છે તે આપ્રમાણે- દ્વિપ્રદેશિક ( એ પ્રદેશવાળા), ત્રિપ્રદેશિક યાવત્ દસપ્રદેશિક, સ ખ્યાતપ્રદેશિક, અસ ખ્યાતપ્રદેશિક, અન તપ્રદેશિક અચિત્તદ્રવ્યસ્કન્ધ અચિત્તદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ છે.
iF
આ
પ્રશ્ન- મિશ્રદ્રવ્યન્ધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર- મિશ્રદ્રવ્યન્યના અર્થાત્ સચેતન-અચેતનનુ મિશ્રણ જેમાં હેાય તેવા સ્કન્ધના અનેક પ્રકાર કહ્યા છે. તે આપ્રમાણે— સેનાના અગ્રિમસ્કન્ધ, સેનાના મધ્યમસ્કન્ધ, સેનાના અંતિમસ્કન્ધ. આ મિશ્રદ્રવ્યસ્કન્ધનુ સ્વરૂપ છે ( સેનામા હાથી આદિ સચિત્ત હાય છે, શસ્રાદિ અચિત્ત હાય છે, માટે બધાના સમૂહ મિશ્રન્સ્કન્ધ કહેવાય છે. )
Page #163
--------------------------------------------------------------------------
________________
અનુયોગ દ્વારા
૧૪૧ ૧. અા નાળચરીમવિચરીરવરિત્તે ૫૧. અથવા જ્ઞાયકશરીર-ભત્રશરીર વ્યતિરિત
વ્યાધે તિવિદ્દે પumતે, તે નદી-શિ- દ્રવ્યસ્કલ્પના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે . णखंधे, अकसिणखंधे अणगढवियखचे । (૧) કૃત્નસ્કધ (પૂર્ણ સ્કલ્પ) (૨) અકૃ–
સ્નસ્કન્ધ (અપરિપૂર્ણ સ્કન્ધ) અને (૩) અનેકદ્રવ્યસ્કન્ધ.
कसिणखधे से चेव हयलये, गयखंधे। से तं कसिगखंधे।
५३. से किं तं अकसिणखये ?
अकसिणखंधे सो चेव दुपएसियाइखंधे जाव अणंतपएसए खंधे। से तं अकसिणखंधे।
પર. પ્રશ્ન- કૃત્નસ્કન્ધનુ સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- કૃત્સસ્કન્ધ– જીવ અને જીવાધિષ્ઠિત શરીરવયવોને સમુદાય તે હયસ્ક, ગજકલ્પ આદિ જે પૂર્વે કહ્યાં તે જ કૃત્ન–
સ્ક છે આ કૃત્નસ્કંધનું સ્વરૂપ છે. પ૩ પ્રશ્ન- અકૃત્સસ્કંધનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર-અકૃત્નસ્ક ધ–આપેક્ષિક અપરિપૂર્ણ અચિત્તધતે પૂર્વે કહેલ દ્વિપ્રદેશિસ્ક ધ યાવત્ અન તપ્રદેશિકચ્છન્ય છે આ અકૃત્ન
ધનુ વર્ણન છે. ૫૪ પ્રશ્ન- અનેકદ્રવ્યક ધનુ સ્વરૂપ કેવું છે?
ઉત્તર- એકદેશે અપચિતભાગો– જીવપ્રદેશોથી રહિત કેશ–નખાદિ અને એકદેશે ઉપચિતભાગો એટલે જીવપ્રદેશથી વ્યાપ્ત પૃષ્ઠ, ઉદરાદિ, કે જે એક વિશિષ્ટ આકારે થઈને તેને જે દેહરૂપ સમુદાય બને તે અનેકદ્રવ્યસ્ક ધ છે આ અનેકદ્રવ્યસ્ક ધનુ સ્વરૂપ છે
५४. से किं तं अणेगढवियखंधे ? .. अणेगनवियखधे-तस्स चेव देसे
अबचिए तिस्स चेव देसे उवचिए, से तं अणेगदवियांधे ,से तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वखंधे, से तं नो आगमओ दन्वखचे, से तं दव्वखंधे ।
પપ. પ્રશ્ન- ભાવસ્ક ધનુ સ્વરૂપ કેવું છે ?
५५. से किं तं भावखंधे ?
भावखंधे दुविहे पण्णते, तं जहा आगममो य नोआगमओ य ।
ઉત્તર- ભાવસ્ક ધના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- (૧) આગમભાવસ્કંધ (૨) નોઆગમભાવસ્ક ધ
છે. તે િ સામો મળે ?
आगमओ भावखधे जाणए उवदत्ते। से तं आगसओ भावखधे ।
૫૬ પ્રશ્ન- આગમભાવસ્ક ધનુ સ્વરૂપ કેવું છે?
ઉત્તર આગમભાવસ્કંધ તે ઉપયુક્ત સ્ક ધ શબ્દના અર્થને જ્ઞાતા છે. આ પ્રકારનું આગમભાવસ્ક ધનું સ્વરૂપ છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
આવશ્યકને અધિકાર
૧૪૨ ૧૭. જે જિં ત ગામો માવો ? પ૭ પ્રશ્ન- આગમભાવસકંધનું સ્વરૂપ કેવું છે? नोआगमओ भावखंधो एएसिं चेव सामा
ઉત્તર- પરસ્પર સંબંધિત સામાયિકાદિ इयमाइयाणं छण्डं अज्झयणाणं समुदय
છ અધ્યયનના સમુદાયથી જે આવશ્યક समिइसमागमेणं आवस्सयसुयखंधो भाव શ્રુતસ્કંધ નિષ્પન્ન થાય છે તે ભાવસ્કંધ છે, खंधेत्ति लब्भइ । से तं नोआगमओ અને મુખવસ્ત્રિક રજોહરણના વ્યાપાર રૂપ भावखो, से तं भावखंधे।
કિયાથી યુક્ત વિવક્ષા કરવાથી તે આગમભાવસ્ક ધ કહેવાય છે. આમ ભાવક ધતું
વર્ણન પૂર્ણ થયુ. ૬૮. તરસ f ફુ દિયા પાસા ૫૮. તે “સ્કંધ” ના વિવિધ શૈષવાળા તથા णाणावंजणा एगट्टिया नामघेजा भांति,
વિવિધ વ્યંજનવાળા એકાWક (પર્યાયવાચી) तं जहा-गणकाए य निकाए, खंधे वग्गे
નામે પ્રરૂપ્યા છે તે આ પ્રમાણે છે– (૧) तहेव रासी य । पुंजे पिंडे निगरे, संघाए
ગણ-મલ આદિના ગણની જેમ સ્ક ધ પણ
અનેક પરમાણુઓના એક સંલિષ્ટ પરિણાआउलसमूहे ॥१॥ से तं खंघे ।
મરૂપ હોવાથી તેનું નામ ગણુ છે. (૨) કાય- પૃથ્વીકાયાદિની જેમ સ્કંધ હોવાથી કાય કહેવાય (૩) નિકાય– ષટજીવનિકાયની જેમ આ સ્ક ધ નિકાય કહેવાય છે. (૪) સ્કંધ– ઢિપ્રદેશિકસ્કંધ ની જેમ (૫) વર્ગગોવર્ગની જેમ તે વર્ગ કહેવાય (૬) રાશિશાલિધા દિવત તે રાશિ છે (૭) પુજએકત્રિત ધાન્યપુજની જેમ પુજ કહેવાય (૮) પિંડ-ગોળાદિના પિંડની જેમ પિંડ છે. (૯) નિકર- ચાદી આદિના સમૂહની જેમ નિકર છે. (૧૦) સંધાત– મહોત્સવાદિમા એકત્રિત જનસમુદાયની જેમ સ ઘાત છે (૧૧) આકુલ- આગણમાં એકત્રિત જનસમૂહની જેમ આકુલ છે. (૧૨) સમૂહનગરાદિના જનસમૂહની જેમ તે સમૂહ છે.
આપ્રમાણે સ્કંધનું વર્ણન પૂર્ણ થયુ આવશ્યકનો અર્થાધિકાર
પ. સસરા જે જે સદર ૫૯. આવશ્યક અર્વાધિકાર આ પ્રકારે છે.
અવંતિ, તંબા સવજ્ઞાનવિધિ (૧) સાવદ્યાગ વિરતિ– પ્રથમ અધ્યયન तण गुणवओ य पडिवत्ती । खलियस्स સામાયિકમાં સંપૂર્ણ સાવદ્યોગની વિરતિનું
Page #165
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર
૧૪૩ निंदणाणचिगिच्छा गुणधारणा चेव । પ્રતિપાદન કર્યું છે. (૨) ઉત્કીર્તન- બીજા
ચતુર્વિશતિસ્તવઅધ્યયનમાં ૨૪ તીર્થકરોની સ્તુતિ કરી છે (૩) ગુણવાનની પ્રતિપતિત્રીજા વંદના અધ્યયનમાં મૂળગુણ-ઉત્તરગુણ સંપન્ન મુનિઓને વંદના કરવારૂપ અર્થધિકાર છે. (૪) ખલિતનિંદા- પ્રતિક્રમણ નામના આ અધ્યયનમાં મૂળગુણે અને ઉત્તરગુણોથી સ્મલિત થતાં લાગેલા અતિચારની નિંદા કરવારૂપ અર્વાધિકાર છે (૫) ત્રણચિકિત્સા– કાર્યોત્સર્ગ નામના પાંચમાં અધ્યયનમાં ચારિત્રરૂપપુરુષને જે અતિચારરૂપ ભાવવ્રણ (ધા) છે તેની દશ પ્રકારની પ્રાયશ્ચિત્તરૂપ ચિકિત્સા કરવારૂપ અર્થાધિકાર છે. (૬) ગુણધારણા- પ્રત્યાખ્યાન નામના છઠ્ઠા અધ્યયન મૂળગુણ-ઉત્તરગુણને અતિ
ચારરહિત ધારણ કરવારૂપ અર્થાધિકાર છે. ૨૦. સાવરક્ષ fપંહો વો ૬૦. આવશ્યકશાસ્ત્રને આ પ્રકારને સમુદાયાર્થે– समासेणं । एत्तो एक्केकं पुण, अज्झयणं
નામાર્થ સંક્ષેપમાં વર્ણવ્યું. હવે એક-એક कित्तइस्सामि ॥१॥
અધ્યયનનું વર્ણન કરીશ. તે આ પ્રમાણે– तं जहा-सामाइयं,
(૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ (૩) चउवीसत्थओ
વંદના (૪) પ્રતિક્રમણ (૫) કાત્સર્ગ वन्दणयं पडिक्कमणं काउस्सग्गो
(૬) પ્રત્યાખ્યાન. તેમાંથી પ્રથમ અધ્યયન पञ्चक्खाणं । तत्थ पढमं अज्झ-यणं
સામાયિક” ના ચાર અનુગદ્વાર થાય છે. सामाइयं, तस्सणं।
તે આ પ્રમાણે- (૧) ઉપક્રમ- દૂરની વસ્તુ– इमे चत्तारि अणुओगदारा भगति, तं એનું એવી રીતે પ્રતિપાદન કરવું કે તે ન–૩, નિવે, મથુરા, ના નિક્ષેપ એગ્ય બની જાય (૨) નિક્ષેપ- નામ
સ્થાપનાદિ દ્વારા વિષયનું વ્યવસ્થાપન કરવું અથવા જેના વડે વસ્તુનું પ્રતિપાદન કરાય (૩) અનુગમ– સૂત્રને અનુકૂળ અર્થ કહે (૪) નય– અનંત ધર્માત્મક વસ્તુના એક
અશને મુખ્યરૂપે ગ્રહણ કરનાર બોધ. ६१. से कि तं उवक्कमें ?
૬૧. પ્રશ્ન- ઉપક્રમનું સ્વરૂપ કેવું છે? उवक्कमे छबिहे पण्णत्ते, तं जहा
ઉત્તર– ઉપક્રમના છ પ્રકાર વર્ણવ્યા છે તે णामोवक्कमे ठवणोवक्कमे दवोवक्कमे આપ્રમાણે– (૧) નામઉપક્રમ (૨) સ્થાપના खेत्तोवक्कमे ।
Page #166
--------------------------------------------------------------------------
________________
ઉપક્રમ
૧૪૬
વ્યતિકિત દ્રવ્યપક્રમનું સ્વરૂપ વર્ણવ્યું. આ રીતે આગમદ્રવ્યપક્રમનું નિરૂપણ કર્યું
અને દ્રવ્યપક્રમનું વર્ણન પણ પૂર્ણ થયું. ૬૮. તે જિd aોવાને? ૬૮. પ્રશ્ન- ક્ષેત્રોપકમનું સ્વરૂપ કેવું છે ?
खेत्तोवक्कमे जण्णं हलकुलियाईहिं ઉત્તર- હળ અને કુલિક (ખેતરમાંથી તૃણાखेत्ताई उवनकमिज्जति । से तं खेतो
દિને દૂર કરવા હળ જેવા સાધન) વડે
ખેતરને બી વાવવા ચગ્ય બનાવવા અથવા વધે
બીજોત્પાદનને અગ્ય બનાવવારૂપ જે
ઉપક્રમ–પ્રયત્ન તે ક્ષેત્રોપકમ છે. ६९. से कि तं कालोवक्कमे ?
૬૯. પ્રશ્ન- કાલપક્રમનું સ્વરૂપ કેવું છે? कालोवक्कमे जणं नालियाईहिं कालस्सो- ઉત્તર- નાલિકા (તામ્રની ઘટિકા), કીલ वनकमण्णं कीरइ । से तं कालो
આદિ સાધવડે કાળનુ યથાવત્ પરિજ્ઞાન वक्कमे ।
થાય તે પરિકર્મકાલેપકમ છે અને નક્ષત્રોની ચાલવડે કાળને નાશ તે વસ્તુવિનાશરૂપ
ક્ષેત્રપક્રમ છે. ૭૦, જે ફિ તં માવો ?
૭૦. પ્રશ્ન- ભાવપક્રમનું સ્વરૂપ કેવું છે? भावोवक्कमे दुविहे पण्णते, तं जहा ઉત્તર- ભપકમના બે પ્રકાર કહ્યા છે. તે आगमओ य नोआगमओ य । आगमओ આ પ્રમાણે– (૧) આગમભાવપક્રમ (૨) भावोवक्कमो जाणए उववत्ते । नोआग- આગમભાક્રમ જ્ઞાયક-ઉપક્રમ શબ્દના मओ भावोवक्कमे दुविहे पण्णते, तं जहा
અર્થનો અથવા ભગવદ્ભક્ત શાસનની પ્રાપ્તિના पसत्थे, य अपसत्थे य । तत्थ अपसत्थे
ઉપાયને જ્ઞાતા-કેઈપુરૂષ ઉપક્રમમાં ઉપ
ગયુક્ત હોય તે આગમભાવપક્રમ છે. डोडिणिगणिया अमच्चाईणं । पसत्थे
આગમભાવપકમના બે પ્રકાર પ્રરૂપ્યા છે. गुरुमाइणं । से तं नोआगमओ भावो
તે આ પ્રમાણે– પ્રશસ્ત અને અપ્રશસ્ત. * वक्कमे । से तं भावोवक्कमे । से तं વલા
કે તેમાં અપ્રશસ્ત તે ડેડિણિ-બ્રાહ્મણ, ગણિકા અને અમાત્યાદિને બીજાના અભિપ્રાય ને જાણુવારૂપ ઉપક્રમ છે.
ડેડિણિ બ્રાહ્મણી આદિના અપ્રશસ્તભાવપક્રમને સમજાવવામાટે અત્રે તેઓની કથા આપવામા આવી છે. તે ત્રણે બધાના અભિપ્રાયને પરિક્ષાંત કરવાને સમર્થ હતાં. તેઓને ભાવપક્રમ સંસારરૂપ
ને જનક હેવાથી અપ્રશસ્ત હતે
.
તેઓ
Page #167
--------------------------------------------------------------------------
________________
અનુગાર
૧૭ “ '. કોઈ એક ગામમાં ડોડિણિ નામની બ્રાહ્મણ રહેતી હતી. તેને ત્રણ પુત્રીઓ હતી. ત્રણે પુત્રીઓના વિવાહ બાદ તેને વિચાર આવ્યો કે ત્રણે જમાઈઓને અભિપ્રાય-સ્વભાવ જાણી લઈને મારે મારી પુત્રીઓને એવા પ્રકારની શિક્ષા આપવી જોઈએ કે તે શિક્ષાને અનુરૂપ જીવન જીવીને તેઓ પિતાના જીવનને સુખી બનાવી શકે. આ પ્રકારને વિચાર કરીને તેણે પિતાની ત્રણે પુત્રીઓને બોલાવીને સલાહ આપી—
“આજે જ્યારે તમારા પતિ તમારા શયનખંડમાં આવે ત્યારે તમારે કોઈ કલ્પિતદોષ બતાવીને તેમના મસ્તક પર લાત મેરવી, ત્યારે પ્રતિકારરૂપે જો તમને જે કંઈ કહે, અથવા જે કંઈ કરે, તે મને સવારમાં કહેવાનું છે
તે ત્રણે પુત્રીઓએ માતાની સલાહ પ્રમાણે જ કર્યું– તેઓ પિતપોતાના પતિની પ્રતીક્ષા કરવા લાગી. સૌથી મોટી પુત્રીને પતિ જ્યારે શયનખંડમાં આવ્યું, ત્યારે તેણે તેનાપર કેઈદષનુ આપણું કરીને તેના મસ્તક પર એક લગાવી દીધી. લાત ખાતાની સાથે જ તેના પતિએ તેને પગ પકડીને તેને આપ્રમાણે કહ્યું – “પ્રિયે ! પથ્થરથી પણ કઠોર એવા મારા મસ્તકપર તમે કેતકીના પુષ્પસમાન કમળ પગવડે જે લાત મારી છે તેને લીધે તમારે નાજુકચરણ દુખવા માડો હશે.” આ પ્રમાણે કહી તેણે તેને તે પગને દાબવા માંડ્યો, બીજે દિવસે મોટી પુત્રીએ સમસ્ત વાત માતાને કહી સંભળાવી. તે સાભળી ડોડિણિબ્રહ્મણીને ઘણજ આનંદ થયે. જમાઈના આવા વર્તનથી તે તેના સ્વભાવને સમજી ગઈ. તેણે મારી પુત્રીને આ પ્રમાણે સલાહ આપી “તું તારા ઘરમાં જે કરવા ધારે તે કરી શકીશ, કારણ કે તારા પતિના આ વ્યવહારથી એવું લાગે છે કે તે તારી આજ્ઞાને આધીન રહેશે.
બીજી પુત્રીએ પણ પતિની સાથે એજ વર્તાવ કયો– જેવો તે શયનખંડમાં પ્રવેશ્યો કે તરતજ કેઈ દોષનું આરોપણ કરીને તેણે તેના મસ્તક પર એક લાત લગાવી દીધી. ત્યારે તેના પતિને શેડો રેષ ઉપજો. તેણે પોતાનો રોષ માત્ર શબ્દદ્વારા પ્રગટ કર્યો– “મારી સાથે તે જે વર્તાવ કર્યો છે, તે કુળવધૂઓને યેગ્ય વર્તાવ ન ગણાય તારે અ વુ કરવું જોઈએ નહીં ” આ પ્રમાણે કહીને તે શાત થઈ ગયો પ્રાત કાળે બીજી પુત્રીએ પણ આ બધી વાત માતાને સંભળાવી માતાએ સ તેષ પામી તેને આ પ્રમાણે કહ્યું –“બેટી! તુ પણ તારા ઘરમાં તારી ઈચ્છા પ્રમાણે વર્તાવ કરી શકે છે તારા પતિનો સ્વભાવ એવો છે કે તે ગમે તેટલે રુષ્ટ થયું હોય તે પણ ક્ષણમાત્રમાં તુષ્ટ થઈ જાય એવો છે”
ત્રીજી પુત્રીએ પણ કેઈ દેશનું આરોપણ કરીને તેના પતિના મસ્તાર લાત લગાવી દીધી ત્યારે તેના ક્રોધનો પારો પણ ઘણે ઉંચે ચડી ગયો, તેની આંખે ક્રોધથી લાલ થઈ ગઈ અને તેણે તેને આ પ્રમાણે કહ્યું – “અરે નીચ કુલકન્યાએ ન કરવા યોગ્ય આ પ્રકારનું કાર્ય તે શામાટે કર્યું ? આ પ્રમાણે હી તેણે તેને મારીમારીને ઘરમાથી ધક્કો મારી બહાર કાઢી મૂકી ત્યારે તે પુત્રી તેની માતા પાસે ગઈ અને સર્વ હકીક્ત કહી સંભળાવી પુત્રીની વાતદ્વારા બ્રાહ્મણીને ત્રીજી પુત્રીના પતિના સ્વભાવને ખ્યાલ આવી ગયે તુરત જ તે પુત્રીના પતિ પાસે ગઈ અને મીઠી વાણી દ્વારા તેના ક્રોધને શાંત પાડવાનો પ્રયત્ન કરવા લાગી તેણે તેને આ પ્રમાણે કહ્યું – જમાઈરાજ ! અમારા કુળમાં સુહાગરાતે પ્રથમ સમાગમ વખતે પતિના મસ્તક પર ચરણપ્રહાર કરવાને આચાર ચાલ્યો આવે છે તે કારણે મારી પુત્રીએ તમારી સાથે એવો વ્યવહાર કર્યો છે, દુષ્ટતાને કારણે એવું કર્યું નથી, માટે આપે ક્રોધ છેડી તેના વર્તનમાટે તેને માફી આપવી જોઈએ સાસુના વચનથી તેને ગુસ્સો ઉતરી ગયે
Page #168
--------------------------------------------------------------------------
________________
*
૧૪૪
arathi भावो । नामठवणाओ
गयाओ ।
से किं तं दव्वोवक्कमे 2 दव्योवक मे दुविहे पण्णत्ते, तं जहा आगमओ य नो आगमो य जाव जाणयसरी भवियसरीर वहरिचे दव्योवकमे तिविहे पण्णत्ते तं जहा - सचित्ते अचिते મીસ૬ ।
६२. से किं तं सचित्ते दव्योवकमे ?
सचिव
तिविहे पण्णत्ते, तं
जहा - दुपए चउप्पर अपए । एकि पुण दुविहे पण्णत्ते तं जहा - परिक्कमे य वत्थुविणासे य ।
६३. से किं तं दुपए उवकमे ?
दुपए उचकमे नडाणं नच्चगाणं जल्लाणं मलाणं मुट्ठियाणं वेलवगाण कहगाणं पवगाणं लासगाणं आइक्खगाणं लंखाणं
खाणं तूणइलाणं तुंबवीणियाणं कावडियाणं मागहाणं । सेतं दुपए उवक्कमे ।
*
૬૨.
૬૩.
આવશ્યકને અધિકાર
ઉપક્રમ (૩) દ્રશ્યઉપક્રમ (૪) ક્ષેત્રઉપક્રમ (૫) કાળઉપક્રમ અને (૬) ભાવઉપક્રમ, નામઉપક્રમ અને સ્થાપનાઉપક્રમનુ સ્વરૂપ નામ અને સ્થાપનાઆવશ્યક મુજમ જાણવું.
પ્રશ્ન- દ્રવ્યઉપક્રમનુ' સ્વરૂપ કેવુ' છે ? ઉત્તર– દ્રવ્યઉપક્રમના બે પ્રકાર વળ્યા છે. તે આપ્રમાણે— આગમદ્રવ્યઉપક્રમ અને નેાગમદ્રવ્યઉપક્રમ ઇત્યાદિ પૂર્વવત્ જાણવું યાવત્ નાયક શરીર–ભવ્યશરીર વ્યતિરિકત દ્રવ્યઉપક્રમના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આપ્રમાણે– (૧) સચિત્તદ્રવ્યઉપક્રમ (ર) અચિત્તદ્રવ્યઉપક્રમ અને (૩) મિશ્ર– દ્રવ્યઉપક્રમ.
પ્રશ્ન- સચિત્તદ્રવ્યઉપક્રમનું સ્વરૂપ કેવું છે? -ઉત્તર- સચિત્તદ્રવ્યઉપક્રમના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે, તે આ પ્રમાણે- દ્વિપદ-મનુષ્યાદિ દ્રન્યાના ઉપક્રમ (૨) ચતુષ્પદ–ચારપગવાળા પશુઆદિ દ્રવ્યાને ઉપક્રમ (૩) અપદ— પગ નથી તેવા એકેન્દ્રિય વૃક્ષાદિ દ્રબ્યાને ઉપક્રમ તે પ્રત્યેક ઉપક્રમના પણ મમ્બે પ્રકાર છે, તે આ પ્રમાણે (૧) પરિક– દ્રવ્યઉપક્રમ- શક્તિવર્ધક પદાર્થના સેવનથી ખળાદિની વૃદ્ધિ થાય તેવુ આયેાજન કરવું (૨) વસ્તુવિનાશદ્રવ્યઉપક્રમ– ઉપાય વિશેષદ્વારા વસ્તુવિનાશ કરવારૂપ આયેાજન કરવુ.
પ્રશ્ન- દ્વિપદ્મદ્રબ્યાપક્રમનુ સ્વરૂપ કેવુ છે? ઉત્તર- દ્વિપદદ્રબ્યાપક્રમ તે નટો, ના, જલ્લા (દેરડા ઉપર ખેલ કરનાર ), મલ્લા, મૌષ્ટિક (મુષ્ટિઓને પ્રહાર કરનાર મલ્લા), વિષ, કથાકાર, પ્લવકા-નદીને પાર કરવાની ક્રિયામા અભ્યસ્ત, ભાંડે!–રાસલીલા કરનાર, આખ્યાયક (શુભાશુભ ખતાવનાર), લ ખેા-મેટા વાંસપર આરેહણ કરનાર,
Page #169
--------------------------------------------------------------------------
________________
અમુગદ્વાર
૧૪૫.
મં-ચિત્રપટાદિને હાથમાં રાખી ભીખ માંગનારા, તૂણિકેત તુવાદ્યો વગાડનાર, તુબવણિકેતુબડીની વાણુ વગાડનારા, કાવડીયાઓ તથા માગ–મ ગળપાઠક આદિને શરીરવર્ધક અને વિનાશ કરવારૂપ જે ઉપક્રમ–આયેાજન છે તે દ્વિપદદ્રવ્ય પક્રમ છે.
૬૪. પ્રશ્ન- ચતુષ્પદોપક્રમનું સ્વરૂપ કેવુ છે ?
६४. से किं तं चउप्पए उवकमे ?
चउप्पए उवक्कमे चउप्पयाणं आसाणं हत्थीणं हत्थीणं इच्चाइ । से तं चउप्पए ઉમે !
ઉત્તર–ચેપગા-અશ્વ, હાથી આદિ પશુઓને સારી ચાલ ચાલવાની શિક્ષા દેવારૂપ તથા તલવારાદિથી વિનાશરૂપ ઉપક્રમને ચતુષ્પદોપકમ કહે છે.
६५. से किं तं अपए उवक्कमे ? ૬૫. પ્રશ્ન- અપદદ્રવ્યોપમનું સ્વરૂપ કેવું છે?
अपए उवक्कमे अपयाणं अंवाणं अ-बाड- ઉત્તર- આમ્ર, આમ્રતકવૃક્ષ અને તેના गाणं डच्चाइ । से त अपओवक्कमे । से ફળની વૃદ્ધિ અને વિનાશ સબંધી ઉપક્રમને तं सचित्तदव्योवक्कमे ।
અપદઉપક્રમ કહે છે. આ પ્રમાણે સચિત્ત
દ્રવ્યપક્રમનું વર્ણન પૂર્ણ થયું. ૬૬. સે જિં તં વિદ્રોવરે? ૬૬. પ્રશ્ન અચિત્તદ્રવ્યોપમનું સ્વરૂપ કેવુ ”
अचित्तदव्योवकमे खंडाईणं गुडाईणं ઉત્તર- ખાડ, ગોળ, રાગાદિ પદાર્થોમાં મરજીવી તં ચિત્તો
મધુરતાની વૃદ્ધિ કરવારૂપ અને પદાર્થને સર્વથા વિનાશ કરવારૂપ જે ઉપક્રમ છે તે
અચિત્તદ્રવ્યાપક્રમ છે. ૬૭. છે જિં તું મીસ વે ? ૬૭. પ્રશ્ન- મિશ્રદ્રવ્યપક્રમનું સ્વરૂપ કેવું છે?
मीसए दव्योवक्कमे से चेव थासग आयं ઉત્તર- સ્થાસક–અવને શણગારવાનું, सगाइमडिए आसाइ । से तं मीसए આભૂષણ, દર્પણ-અળદને શણગારવાનું दन्वोक्कमे । से तं जाणयसरीर भवि
આભૂષણઆદિથી આભૂષિત અવાદિને यरीर वइरित्ते दव्वोचकसे । से तं
શિક્ષણ આપવારૂપ અથવા નાશ કરવારૂપ
જે ઉપક્રમ છે તે મિશ્રદ્રપક્રમ છે. (અશ્વनोआगमओ दव्योवक्कमे । से तं
આદિ સચિત્ત અને આભૂષણો અચિત્ત दव्योवक्कमे ।
હોવાથી તે ઉપકમ મિશ્રદ્રપકમ કહેવાય છે.) આ રીતે સાયકશરીર–ભવ્ય શરીર
Page #170
--------------------------------------------------------------------------
________________
ઉપક્રમ ૧૪૮ ત્યારબાદ ડેડિણિ-બ્રાહ્મણીએ ત્રીજી પુત્રીને સલાહ આપી કે “બેટી ! તારા પતિ દુરારાધ્ય છે, માટે તારે તેમની આજ્ઞાનું બરાબર પાલન કરવું અને ખૂબજ સાવધાનીપૂર્વક તેમની સેવા કરવી.
આ રીતે બ્રાહ્મણીએ જમાઈઓના અભિપ્રાયને ઉપર દર્શાવેલી યુક્તિવડે જાણી લીધા.
હવે પરનો ભાવ જાણવાને સમર્થ એવી વિલાસવતીનામક ગણિકાનુ દ્રષ્ટાંત આપે છે– એક નગરમાં કોઈએક ગણિકા રહેતી હતી. તે ૬૪ કળાઓમાં નિપુણ હતી તેણે પરનો અભિપ્રાય જાણવા આ પ્રકારની પદ્ધતિ અપનાવી હતી તેણે પિતાના રતિભવનની ભીંત પર જુદાજુદા પ્રકારની ક્રિયાઓ કરતા વિવિધ જાતિના પુરૂના ચિત્રો દોરાવ્યાં હતાં. જે પુરૂષ ત્યાં આવતે, તે પોતાના જાતિચિત ચિત્રનું નિરીક્ષણ કરવામાં તન્મય થઇ જતે તેના આ પ્રકારના વર્તનથી તેની જાતિ, સ્વભાવ, રુચિ આદિને વિલાસવતી સમજી જતી હતી અને તે પુરુષની સાથે તેની જાતિરુચિને એગ્ય વતવ બતાવીને તેને સકારાદિદ્વારા ખુશખુશ કરી નાખતી. તેના વર્તાવ આદિથી ખુશ થઈને તેને ત્યાં જનાર પુરૂષ ખૂબ ધન આપીને સંતોષ પ્રગટ કરતાં
અમાત્ય કેવી રીતે પરના અભિપ્રાયને જાણ લેતે તેનું દ્રષ્ટાંત આપે છે– કેઈ એક નગરમાં ભદ્રબાહુરાજા રાજ્ય કરતો હતો. તેને સુશીલ નામે અમાત્ય હતું. તે પરના અભિપ્રાયને જાણવામાં નિપુણ હતું. એક દિવસ રાજા અમાત્ય સાથે અકિડા કરવા નગર બહાર ગયે. ચાલતાં-ચાલતાં માર્ગમાં કોઈ એક પડતર પ્રદેશ પર ઉભા રહી ઘોડાએ લઘુશંકા કરી તે મૂત્ર સૂકાઈ ન જતા ત્યા જમીનપરજ એમને એમ પડયુ રહ્યું રાજા અને અમાત્ય તેજ રસ્તેથી ડીવાર પછી પાછા ફર્યા. તે પડતર જમીનપર ઘોડાના મૂત્રને વિના સૂકાયેલું જોઈને રાજાના મનમાં વિચાર આવ્યો- જે આ જગ્યાએ તળાવ ખોદાવવામાં આવે, તે તે તળાવ કાયમ અગાધ જળથી ભરપૂર રહેશે. તેનું પાણી સૂકાશે નહીં. આ પ્રકારને વિચાર કરતાં-કરતાં રાજા ભૂમિભાગ તરફ ઘણીવાર સુધી તાકી રહ્યો. ત્યારબાદ રાજા અમાત્ય સાથે રાજમહેલ તરફ ચાલ્યા ગયા.
તે ચતુર અમાત્ય રાજાના મને ગત ભાવને બરાબર સમજી ગયે તેણે રાજાને પૂછળ્યા વિનાજ તે જગ્યાએ એક વિશાળતલાવ ખેદાવ્યું. અને તેના કિનારે વિવિધ પ્રકારનાં અને વિવિધઋતુઓના ફળ-ફૂલથી સંપન્નવૃક્ષો રોપાવી દીધા. ત્યારબાદ રાજા ફરી કઈવાર અમાત્ય સાથે તે જ રસ્તેથી ફરવા નીકળે. પેલી જગ્યાએ વૃક્ષોના ઝુંડેથી સુશોભિત જળાશયને જોઈ રાજાએ અમાત્યને પૂછયું – અરે ! આ રમણીય જળાશય કે બંધાયું છે ? અમાત્યે જવાબ આપે– મહારાજ ! આપેજ બંધાવ્યું છે. ત્યારે રાજાને આશ્ચર્ય થયું અને અમાત્યને કહ્યું–“આ જળાશય શું એ બધાવ્યું છે? જળાશય બંધાવવાને કઈ આદેશ કર્યાનું મને યાદ નથી.” અમાત્યે ખુલશે કર્યો કે – “મહારાજ ! ઘણું સમય સુધી મૂત્રને સૂકાયા વિનાનું જોઈને આપે અહીં જળાશય બંધાવવાને વિચાર કરેલ. આપના આ મને ગત વિચારને મે, તમે જે દૃષ્ટિથી મૂત્રને નિરખી રહ્યાં હતાં તે દૃષ્ટિ દ્વારા જાણ અહીં જળાશય બંધાવ્યું છે. પરના ચિત્તને સમજવાની અમાત્યની શક્તિ જોઈ રાજા ઘણે હર્ષિત થયે અને તેની પ્રશંસા કરવા લાગ્યા.
આ ત્રણે ભાવપક્રમના દ્રષ્ટાંતો છે. આ ભાવપક્રમમાં સંસારરૂપ ફલજનતાને સદ્ભાવ હોવાથી તેમને અપ્રશસ્ત કહેવામાં આવેલ છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
અનુયાગદ્વાર -
૧૪૯
એ ઉપક્રમ સંસારપ ફળના જનક હાવાથી અપ્રશસ્તભાવેાપક્રમ છે. અને ગુરુઆદિના અભિ– પ્રાયને યથા રૂપે જાણીલેવું તે પ્રશસ્તભાવેાપકમ છે. આ નાઆગમભાવેાપક્રમનુ રૂપ સમજવું, આ ભાવાપક્રમનું નિરૂપણ થયું. ઉપક્રમના સમસ્ત ભેદોનું વર્ણન અહીં પૂરું થાય છે.
૭૧.
વા–વધમે ઇન્વિટ્ટે પત્તે, તંના-૭૧. આળુપુથ્વી, નામાં, પાનું,વત્તવ્યા, અસ્થતિમરે. સોયારે
७२. से किं तं आणुपुत्री ?
आणुपुव्वी दसविडा पण्णत्ता, तंजा नामाणुपुत्री ठवणाणुपुव्वी, તાજીપુથ્વી, વેત્તાજીપુથ્વી, જાજાનુ પુથ્વી, કશ્ચિત્તળાજીપુથ્વી, ગાળાજીપુન્દ્રી, संठाणाणुपुत्री, समायारीआणुपुच्ची भावाणुपुच्ची ।
७३. नाम ठवणाओ गयाओ ।
આનુપૂર્વીનિરૂપણ.
અહીંઆ સુધી લૌકિક દૃષ્ટિએ ઉપક્રમનું સ્વરૂપ નિરૂપણ કર્યું. હવે શાસ્ત્રીય પદ્ધતિએ નિરૂપણ કરાય છે અથવા કપમના છ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- (૧) આનુપૂર્વી (૨) નામ (૩) પ્રમાણુ (૪) કર્તવ્યતા (૫) અર્થાધિકાર અને (૬)
સમવતાર.
से किं तं दव्वाणुपुव्वी ?
दव्वाणुपुत्री दुवा पण्णत्ता, तंजाआगमओ य नोआगमओ य ।
૭૨. પ્રશ્ન- આનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- આનુપૂર્વી—અનુક્રમ-એક ની પાછળ ખીજુ,એવી પરિપાટી તેના દશપ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે– (૧) નામાનુપૂર્વી (૨) સ્થાપનાનુપૂર્વી (૩) દ્રવ્યાનુપૂર્વી (૪) ક્ષેત્રાતુપૂર્વી (૫) કાળાનુપૂર્વી (૬) ઉત્કીત નાનુપૂર્વી (૭) ગણનાનુપૂર્વી (૮) સંસ્થાનુપૂર્વી (૯) સમાચાર્યાંનુપૂર્વી અને (૧૦) ભાવાનુપૂર્વી
૭૩. નામાનુપૂર્વી અને સ્થાપનાનુપૂર્વીનુ સ્વરૂપ નામાવશ્યક અને સ્થાપનાવશ્યક પ્રમાણે સમજવુ .
પ્રશ્ન– દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર– દ્રબ્યાનુપૂર્વીના બે પ્રકાર પ્રરૂપ્યા છે, તે આ પ્રમાણે (૧) આગમદ્રવ્યાનુપૂર્વી (૨) નાગમદ્રવ્યાનુપૂર્વી
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫૦
આનુપૂર્વ નિરૂપણ જે જિં હાં ગામો જુ- " પ્રશ્ન- આગમદ્રવ્યનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? પુત્રી ? નર્સ જ પાપુર્ચાિ પી . , - ઉત્તર- જે સાધુઆદિએ “આનુપવી પદના સિવિલ જિ નિ માં પવિત્ર વાચ્યાર્થીને શીખી લીધું છે, તે સ્થિત કર્યો નાવ નો મgm[, ? યg- - છે તેને સ્વર વ્યંજન આદિની સંખ્યાનું? वओगो दवमिति कई । णेगमस्स
1 પરિમાણુ જાણી લીધુ છે, સર્વ પ્રકારે, ચારે
તરફથી પરાવર્તિત કરી લીધુ છે થાવત જે णं एगो अणुवउत्तो आगमओ एगा
અનુપ્રેક્ષાથી રહિત છે તે દ્રવ્યાનુપૂર્વી છે दधाणुपुब्बी जाव कम्हा ? जइ जागए કારણકે અનુપયોગને દ્રવ્ય કહ્યું છે. નગમअणुवउत्ते न भवइ । जइ अणुवउत्ते નયની અપેક્ષાએ એક અનુપમૃતઆત્મા जाणए न भवइ तम्हा णत्थि आगमओ
એક દ્રવ્યાનુપૂર્વી છે. અનેક અનુપયુક્ત
આત્મા અનેક દ્રવ્યાનું પર્વ છે, ઈત્યાદિ નય दव्वाणुपुब्बी । से तं आगमयो
સબંધી મતવ્ય આવશ્યકની જેમ સમજવું दवाणुपुब्बी ।
થાવત્ જે જ્ઞાયક હોય છે તે અનુપયુક્ત સ ભવી ન શકે અને જે અનુપયુક્ત હોય છે તે જ્ઞાયક ન થઈ શકે. તેથી આગમદ્રવ્યાનુપૂર્વી અવસ્તુ છે આ આગમદ્રવ્યાનુપૂવીનું
સ્વરૂપ છે. से कि त नो आगमओ પ્રશ્ન-આગમદ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? दवाणुपुवी ? नो आगमओ दव्वाणुपुब्बी
ઉત્તર- ને આગમદ્રવ્યાનુપર્વના ત્રણ પ્રકાર
પ્રરૂપ્યા છે, તે આ પ્રમાણે– (૧) જ્ઞાયકશ– વિદ્દા પug, તં -બાપ
રીરિદ્રવ્યાનુપૂર્વી (૨) ભવ્ય શરીરદ્રવ્યાનુર્વે यसरीरदबाणुपुव्वी, भवियसरीरदन्वा
(૩) જ્ઞાયક—ભવ્ય– શરીરવ્યતિરિકતદ્રવ્યાणुपुब्बी, जाणयसरीरभवियसरीरवइरित्ता दवाणुपुवी । से किं तं जाणयसरीरदव्याणुपुब्बी ? પ્રશ્ન-સાયકશરીરવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? जाणयसरीरदन्वाणुपुची आणु
ઉત્તર- જ્ઞાયકશરીરદ્રવ્યાનુપુર્વી તે “આનુपुन्बी पयत्याहिगारजाणयस्स जं પૂવ” આ પદના અર્થાધિકારને જાણનાર सरीरयं ववगयचुयचावियचत्तदेहं सेसं
સાધુનું વ્યપગત, ચુત, ચાવિત, ત્યક્ત જે जहा दव्यावस्सए जाव से तं जाणय- નિજીવ શરીર તે શેષ સર્વ દ્રવ્યાવશ્યક सरीरदवाणुपुची।
મુજબ જાણવું યાવત્ આ જ્ઞાયક શરીરसे किं तं भवियसरीरदव्यानुपुबी ? વ્યાનુપૂર્વીનું સ્વરૂપ છે. __भवियसरीरदव्याणुपुव्वी जे जीवे जोणीजम्मणणिक्खंते सेसं जहा दब्बावस्सए जाव से तं भवियसरीदव्वाणुपुटवी ।
પૂવ.
Page #173
--------------------------------------------------------------------------
________________
અનુગાર
से किं तं जाणयसरीरभवियसरोरवइरित्ता दव्वाणुपुची ?
जाणय सरीरभवियसरीरवइरित्ता दव्वाणुपुची दुविहा पण्णत्ता, तं जहा
ओवणिहिया य अणोवणिहिया य । तत्थ णं जा सा ओवणिहिया सा ठप्पा । तत्थ णं जा सा अणोवणिहिया सा दुविहा पण्णत्ता, तं जहा-नेगमववहाराणं, संगहस्स य ।
- ૧૫૧ પ્રશ્ન-ભવ્ય શરીરદ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- જે જીવ સમય પૂર્ણ થતાં નિમાંથી બહાર આવેલ છે, ભવિષ્યમાં “આનુપૂવી” પદના અર્થાધિકારને જાણવાનું છે તે ભવ્યશરીરનેઆગમદ્રવ્યાનુપૂર્વી છે શેષ સર્વ દ્રવ્યાવશ્યક પ્રમાણે જાણવું. આ પ્રમાણે ભવ્ય શરીરદ્રવ્યાનુપૂર્વનું સ્વરૂપ છે. પ્રશ્ન- જ્ઞાયક શરીર-ભવ્ય શરીર વ્યતિરિત દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- જ્ઞાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વીના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે– (૧) ઔપનિધિકી (ઉપનિધિવિવક્ષિત) પદાર્થને વ્યવસ્થાપિત કરી દીધા પછી તેની પાસે પૂર્વાનુપૂર્વી આદિના કમથી અન્ય પદાર્થ રાખવે, તે જે આનુપૂર્વનું પ્રજન છે તે, દ્રવ્યાનુપૂવી અને (૨) અનેપનિધિકી (અનુપનિધિ—પૂર્વાનુપૂવી) આદિના ક્રમ પ્રમાણે જ્યાં પદાર્થની સ્થાપના કરવામાં આવતી નથી, તેમાંથી જે ઔપ-- નિધિકી આનુપૂર્વી છે તે સ્થાપ્ય છે એટલે એનું નિરૂપણ અત્યારે કરતું નથી– પછી કરવામાં આવશે.અનપનિધિકદ્રવ્યાનુપૂર્વીના બે પ્રકાર છે. તે આ પ્રમાણે- (૧) નૈગમનય અને વ્યવહારનયસમત તથા (૨) સંગ્રહનયસમત.
હણ, જે દિ ને મારા જેવા – ૭૪. પ્રશ્ન-નગમનય અને વ્યવહારનયને માન્ય हिया दवाणुपुच्ची ?
અનૌપનિધિકદ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? नेगमववहाराणं अणोवणिहिया
ઉત્તર- નૈગમનય-વ્યવહારનયને માન્ય
દ્રવ્યાનુપૂર્વીના પાંચ પ્રકાર કહ્યા છે તે આ दव्वाणुपुव्वी पंचविहा पण्णत्ता, त
પ્રમાણે-(૧) અર્થપદપ્રરૂપણા (૨) ભંગસનદા-દાવા, મંસધિ
મુત્કીર્તનતા (૩) ભ ગોપદર્શનતા (૪) तणया, भंगोवदसणया, समोयारे,
સમવતાર (૫) અનુગમ. अणुगमे।
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫ર
અનુપ નિરૂપણ ૭૫. પ્રશ્ન- નૈગમ-વ્યવહારનયસમ્મત અર્થપદ
પ્રરૂપણ-ચસ્કન્ય આદિરૂપ અર્થને | વિષય કરનાર અર્થપદની પ્રરૂપણાનું સ્વરૂપ
૭૫. જે જિં તi ને મારા માં - વિજયા ?
। नेगमववहाराणं अपयपरूवणया-तिपएसिए आणुपुब्बी, चउप्पएसिए आणुपुब्बी जाव' दसपएसिए आणुपुत्री, सखेजपएसिए आणुपुब्बी, असंखिज्जपएसिए आणुपुची, अणंतपएसिए आणुपुब्बो, परमाणुपोग्गले अणाणुपुब्बी, दुपएसिए अवत्तव्बए, तिपएसिया आणुपुब्बीओ जाव अणंतपएसियायो आणुपुबीओ, परमाणुपोग्गला अणाणुपुबीओ, दुपएसियाई अवत्तव्बयाई । से तं गमववहाराणं अट्ठपयपरूवणया ।
ઉત્તર- ત્રણ પ્રદેશવાળે ચણુસ્કન્ધ આનુપૂર્વી છે. ચતુષ્પદેશિકચ્છધ આનુપૂવી છે, થાવત્ દશપ્રદેશિક, સંખ્યાતપ્રદેશિક, અસખ્યાત પ્રદેશિકસ્ક ધ આનુપૂવી છે, અને અન તપ્રદેશિકક્કલ આનુપૂર્વી છે પણ પુદ્ગલપરમાણુ અનાનુપર્વી રૂપ છે. કેમકે એક પરમાણુમાં ક્રમ સંભવિત નથી. દ્વિપ્રદેશિકચ્છ અવક્તવ્ય છે કેમકે ટ્રિપ્રદેશિક સ્કંધમાં અન્ય પૂર્વ પશ્ચાત્ ભાવ હોવાથી તેને અનાનુપૂર્વી તરીકે ન કહી શકાય અને મધ્યભાગ ન હોવાને કારણે સમ્પણું ગણનાનકમ (આ આદિ, આ મધ્ય, આ અન્ત છે, એ અનુક્રમ) સ ભવ ન હોવાથી આનુપર્વ પણ ન કહી શકાય. ઘણા ત્રિપ્રદેશિકચ્છ આનુપૂર્વએરૂપ છે યાવતુ ઘણા અનંતપ્રદેશિકચ્છ આનુપૂર્વીઓ છે પુગલપરમાણુઓ અનાનુપૂર્વીઓ છે. ઘણું ક્રિપ્રદેશિકચ્છ અવકતવ્ય છે. આ પ્રકારનું નૈગમ-વ્યવહારનયસ મત અર્થપદપ્રરૂપણાનું સ્વરૂપ છે.
૭૬.
ચાg of વિવારા પપહ- ૭૬. પ્રશ્ન-આનંગમ–વ્યવહારનય સંમત અર્થપદ वणयाए कि पओयणं ?
પ્રરૂપણા દ્વારા કયું પ્રયજન સિદ્ધ થાય છે? एयाए णं नेगमववहाराणं अट्ठपयपरूव- ઉત્તર-નગમ-વ્યવહારનયસમંત અર્થ પદ णयाए भंगसमुक्त्तिणया कज्जइ । પ્રરૂપણા વડે ભંગસમુત્કીર્તન કરાય છે. ભંગનું
પ્રરૂપણ કરાય છે. તાત્પર્ય– અર્થપદ પ્રરૂપણામાં આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવકતવ્ય સંજ્ઞાઓ નકકી કરવામાં આવી છે. આ સંજ્ઞાઓ નકકી થયા પછી જ ભગનું કથન થઈ શકે છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર
૧૫૩ ७७. से किं तं नेगमववहाराणं ७७. प्रश्न-नाम-व्यपारनयसभात नसभुल्लीभंगसमुक्कित्तणया ? .
ર્તનનું સ્વરૂપ કેવું છે? नेगमववहाराणं भगसमुक्कित्तणया
ઉત્તર-નૈગમ-વ્યવહારનય સંમત ભંગસમુअत्थि आणुपुन्वी १, अत्थि अणाणु
કીર્તન આ પ્રકારે છે. અસંગી ભેદ-૬. पुव्बी २, अत्थि अवत्तव्बए ३, अत्थि
तभा से क्यनांत 3 छ. भ.- (१) आणुपुच्चीओ १, अत्थि अणाणुपुव्वीओ मानुपूर्वी छे. (२) मनानुपूर्वी छ. (3) २, अत्थि अवत्तव्ययाइं३, । अहवा-अत्थि અવકતવ્યક છે, બહુવચનાન્ત ૩ છે. જેમકે– आणुपुच्ची य अणाणुपुची य १ । (१) मानुपूर्वामा छ (२) मनानुपूर्वामा अहवा-अत्थि आणुपुत्वीय अणाणुपु- छ. (3) अपतव्यो छे. विसयोगथी ब्बीओ २ । अहवा अत्धि आणुपु
નિષ્પન્ન ભેદ ૧૨ છે. તેમાં પ્રથમ ચતુર્ભગી व्बीओ य अणाणुपुवीओ य ३ ।
(१) भानुपूर्वी-मनानुषी छ. (२) मानुअहवा अस्थि आणुपुन्वीओ य अणाणु
पूर्वा-मनानुपूर्वी या छ. (3) मानुयू मापुचीओ य ४। अहवा-अत्थि आणु
मनानुपूर्वी छ. (४) भानुपूर्वाभा
मनानुपूर्वामा छ. द्वितीययतुल - (१) णुपुव्वी य अवत्तव्यए य । १। अहवा
भानुपूर्वी-म१४तव्य छे. (२) मानुपूर्वीअस्थि आणुमुन्धीओ य अवत्तव्चयाइं य
भक्तव्य छे. (3) भानुपूर्वामी-मवत२। अहवा-अत्थि आणुपुव्वीओ य व्य छे. (४) भानुपूर्वी मी-अवतव्य अवत्तन्वए य ३ । अहवा-अत्थि छे. तृतीययतुमी - (१) मनानुपूर्वीआणुपुब्बीओ य अवत्तव्ययाई य ४ । भवतव्य छे. (२) मनानुपूर्वा-मतअहवा-अत्थि अणाणुपुव्वी य अवत्तव्वए व्यो छे. (3) सनानुपूर्वी सा-मवतव्य य १ । अहवा अत्थि अणाणुपुची य छ. (४) मनानुपूर्वाया-मतव्य छे. अवत्तयाई य २ । अहवा-अत्थि
ત્રણેયના સંગથી આઠ ભંગ થાય છે, યથાअणाणुपुव्वीओ य अवत्तव्बए य ३ ।
(१) मानुपूर्वी-मनानुपूर्वा-म१४तव्य छ अहवा-अत्थि अणाणुपुब्बीओ य अव
(૨) આનુપૂર્વી અનાનુપૂવી અવકતવ્યો છે
(3) भानुपूर्वा-मनानुयूवामा-म१तव्य त्तव्ययाई य ४ । अहवा-अत्थि
छ. (४) भानुपा-मनानुपूतीमा-भपतआणुपुव्वी य अणाणुपुची य अवत्तव्वए
વ્યા છે. (૫) આનુપૂર્વીઓ-અનાનુપૂર્વી य १ । अहवा-अत्थि आणुपुव्वी य
मतव्य छ (6) मानुषामा-मनानुअणाणुपुन्बी य अवत्तयाइं य २ । पूर्वी-मवतव्य छे. (७) मानुषामाअहवा-अत्धि आणुपुव्वी य अणाणु- मनानुपूर्वीसा-मतव्ये। छे (८) मानुपुबीओ य अवत्तव्यए य ३) अहवा- पूर्वामा-मनानुपूर्वाय-अ१४तव्य। छे. अत्थि आणुपुन्वी य अणाणुपुव्वीओ माम सब भनी २६मा छे. ते नामय अवत्तन्चयाइं य ४ । अवा-अत्थि વ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તનતાનું आणुपुव्वीओ य अणाणुपुव्वी य अव- स्१३५ छे. त्तव्वए य ५। अहवा-अत्थि आणुपुब्बीओ य अणाणुपुब्बी य अवत्तव्वयाई
Page #176
--------------------------------------------------------------------------
________________
આનુપૂર્વ નિરૂપણ
૧૫૪
य ६ । अहवा-अत्थि आणुपुब्बीओ य अणाणुपुबीओ य अवत्तव्वए य ७ । अहवा-अत्थिआणुपुव्वीओ य अणाणुपुव्वीओ य अवत्तव्ययाइं ८। एए अट्ठ भंगा । एवं सव्वे वि छन्वीसं भंगा। से तं नेगमववहाराणं भंगसमुक्कित्तणया ।
७८. एयाएणं नेगमववहाराणं भंगसमुक्कि- ७८. प्रश्न- २मा नगम-व्यपहारनयस भत त्तणयाए कि पयोयणं ?
ભંગસમુત્કીર્તનતાનું શું પ્રજન છે ? ___ एयाएणं नेगमववहाराणं भंग
त्त२-नगम-व्यवहा२नयसंमतसमुक्त्तिणयाए भंगोवदंसणया कीरइ ।
સમુત્કીર્તનતાવડે ભેગેપદર્શન-ભગનું કથન કરાય છે અર્થાત્ ભંગસમુત્કીર્તનમાં ભંગસૂત્ર કહેવામાં આવેલ છે અને ભંગદર્શનતામાં
તેને ઋણઆદિવાસ્યાર્થ કહેવામાં આવશે. ११९. से किं तं नेगमववहाराणं भंगोवदंसणया? ७. प्रश्न- नैगम-व्यवहार नयसभात -
नेगमववहाराणं भंगोवदसणया- पहनतानु स्व३५ वु छ ? तिपएसिए आणुषुव्वी १, परमाणु
ઉત્તર-નગમ-વ્યવહારનયસંમત ભ ગેपोग्गले अणाणुपुवी २, दुप्पएसिए पहनतानु स्व३५ नाय प्रमाणे छ- (१) अवत्तव्वए ३ । अहवा तिपएसिया
ત્રણ પ્રદેશવાળા સ્કંધરૂપ અર્થ–પદાર્થને आणुपुव्वीओ १, परमाणुपोग्गला આનુપૂર્વી કહે છે. (૨) પરમાણુપુદ્ગલ अणाणुपुब्बीओ २, दुप्पएसिया अव- અનાનુપૂર્વી છે. (૩) ઢિપ્રદેશિક સ્કંધ त्तव्ययाई ३ ।
અવકતવ્ય છે અથવા (૧) ત્રિપ્રદેશિસ્ક
અનાનુપૂર્વીઓ છે. (૨) પુગલપરમાણુઓ अहवा तिपएसिए १ य परमा- मनानुपूर्वी मा३५ छ. (3) विप्रशि४२४न् । णुपुग्गले २ य आणुपुबी ३ य
અવક્તવ્ય છે આ અસરોગે ૬ ભાંગાને अणाणुपुची ४ य चउभंगो । अहवा
અર્થ થયા. દ્વિસંગે ૧૨ ભાંગા થાય છે. तिप्पएसिए १ य दुप्पएसिए य
તેમાં એક ત્રિપ્રદેશિસ્ક ધ એક આનુપૂવરૂપ
અને એક પુદ્ગલપરમાણુ એક અનાનુપૂર્વીના आणुपुची य अवत्तव्बए य चउभंगो
વાચ્યાર્થરૂપ વિવક્ષિત થયા છે આ પ્રથમ ८ । अहवा परमाणुपोग्गले य दुप्प- ચતુર્ભગીને પ્રથમ ભાગ છે, તે પ્રમાણે ચાર एसिए य अणाणुपुची य अवत्तव्यए य ભગ સમજવા અથવા ત્રિપ્રદેશિક એક સ્કંધ चउभंगो १२ । अहवा तिप्पएसिए એક આનુપૂવરૂપ અને દ્વિપ્રદેશિક એક સ્કંધ य परमाणुपोग्गले य दुप्पएसिए य એક અવક્તવ્યકના વાચ્યાર્થરૂપ વિવક્ષિત
Page #177
--------------------------------------------------------------------------
________________
અનુંયોગદ્વાર
૧૫૫ १. आणुपुव्वी य अणाणुपुत्वीय अवत्तव्बए થાય છે. આ પ્રમાણે દ્વિતીય ચતુર્ભગી य १ । अहवा तिप्पएसिए य परमाणु
અથવા એક પુદ્ગલપરમાણુ એક અનાનુપૂર્વી पोग्गले य दुप्पएसिया य आणुपुब्बी य
અને એક દ્વિપ્રદેશિકચ્છન્ય એક અવકત– " - अणाणुपुव्वी य. अवत्तव्बयाई च २ ।
વ્યકના વાચ્યાર્થરૂપ વિવલિત થાય છે આ अंडवा तिप्पएसिए' य परमाणुफुग्गला
પ્રમાણે તૃતીય ચતુર્ભગી આમ દ્વિસંગે
૧૨ ભાંગા અથવા [૧] ત્રિપ્રદેશિક, પુગय दुप्पएसिएं य आणुपुव्वी य अणा
લપરમાણુ, દ્વિદેશિક અનુક્રમે આનુપૂર્વી, णुपुवीओ य अवत्तव्यए य ३। अहवा
અનાનુપ અને અવક્તવ્યકના વાચ્યાર્થ तिप्पएसिए य परमाणुपोग्गला य
રૂપ વિવક્ષિત છે [૨] ત્રિપ્રદેશિક, પુદ્ગલदुप्पएसिया य आणुपुन्वी य अणाणुपु- પરમાણુ, દ્ધિપ્રદેશિકે, આનુપૂર્વી, અનાનુव्वीओ य अवत्तव्बयाई च ४ । अहवा પૂર્વ અને અવક્તવ્યોના વાગ્યાથે છે. (૩) तिप्पएसिया यं परमाणुपोग्गले य ત્રિપ્રદેશિક પુદ્ગલપરમાણુઓ, ક્રિપ્રદેશિક, दुप्पएसिए य आणुपुन्वीओ य अणा- આનુપૂર્વી, અનાનુપૂર્વીએ અને અવકતणुपुन्वी य अवत्तब्बए य ५ । अहवा વ્યકના વાર્થ છે. (૪) ત્રિપ્રદેશિક, तिप्पएसिया. य परमाणुपोग्गले य પુદ્ગલપરમાણુઓ, દિપ્રદેશિકે, આનુપૂર્વી, दुप्पएसिया य आणुपुव्वीओ य अणा
અનાનુપૂર્વીઓ અવકતાના વાચાર્થ છે. णुपुटवी य अवत्तचयाइं च ६ । अहवा
(૫) ત્રિપ્રદેશિકે, પુદ્ગલપરમાણુ, દ્ધિપ્રદે
શિંક, આનુપૂર્વીઓ, અનાનપૂર્વી, અવક્તतिप्पएसिया य परमाणुपोग्गला य दुप- १८
વ્યકના વાચ્યાર્થ છે (૬) ત્રિપ્રદેશિકે, एसिए य आणुपुव्वीओ य अणाणु
પુદ્ગલપરમાણુ, દ્ધિપ્રદેશિક, આનુપૂર્વીએ, पुचीओ य अवत्तव्बए य ७ । अहवा
અનાનુપૂર્વી, અવક્તવ્યના વાચ્યાર્થ છે. तिप्पएसिया य परमाणुपोग्गला य
(૭) ત્રિપ્રદેશિકે, પુદ્ગલપરમાણુઓ, दुप्पएसिया य आणुपुवीओं य अणा- ક્રિપ્રદેશિક, આનુપૂર્વીઓ, અનાનુપૂર્વીએ णुपुव्वीओ य अवत्तव्ययाइ च ८ । से અને અવકતવ્યકના વાચ્યાર્થ છે. (૮) तं नेगमववहाराण भंगोवदसणया । ત્રિપ્રદેશિકે, પુદ્ગલપરમાણુઓ, ઢિપ્રદે–
શિ, આનુપૂર્વીએ, અનાનુપૂર્વીએ અને અવકતવ્યના વાગ્યાર્થ છે આ રીતે નૈગમવ્યવહારનયસ મત ભંગો પદર્શનતાનું વર્ણન પૂર્ણ થયુ.
से किं तं समोयारे ? समोयारे-नेगम- ८० ववहाराणं आणुपुवीदन्वाइं कहिं । समोयरंति ? किं आणुपुव्बीदव्वेहि समोयरंति ? अणापुणुचीदव्वेहि समोयरंति ? अवत्तव्ययढव्वेहिं समोयरंति ?
પ્રશ્ન- આનુ પૂર્વી આદિ દ્રવ્યના સમા– વેશને ગમવતાર કહે છે. તેઓનો અભાવ સ્વસ્થાનમાં કે પરસ્થાનમાં થાય છે, તેવા ચિંતનને જે ઉત્તર તે સમવતાર. તેનું સ્વરૂપ કેવું છે? નગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વી ને કયાં સમાવેશ ઘાય છે ? શું
.
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૫૬
આનુપૂર્વ નિરૂપણ આનુપૂવીદ્રવ્યામાં સમાવેશ થાય છે કે અનાનુપૂવદ્રવ્યમાં સમાવેશ થાય છે કે અવકતવ્યદ્રમાં સમાવેશ થાય છે?
नेगमववहाराणं आणुषुब्बीदवाइं आणुपुव्वीदव्वेहिं समोयरंति नो अणापुन्बीदव्वेहि समोयरंति णो अवत्तबयदव्वेहिं समोयरंति ।
ઉત્તર–નિગમ અને વ્યવહાર સંમત આનુપૂર્વીબેને આનુપૂવદ્રવ્યોમાં સમાવેશ થાય છે. અનાનુપૂવદ્રવ્યોમા સમાવેશ ચતું નથી. અવકતવ્યદ્રામાં પણ સમાવેશ થતું નથી.
नेगमववहाराणं अणाणुपुब्बीदव्वाइं कहिं समोयरंति ? किं आणुपुन्वीदव्वेहि समोयरंति ? अणाणुपुव्वीदव्वेहि समोयरति ? अवत्तव्ययदम्वेहि समोयरंति ?
नो आणुगुब्बीदव्वेहिं समोयरंति अणाणुपुत्वीदव्वेहि समोयरंति, नो अवत्तव्वयदव्वेहि समोयरंति ।
પ્રશ્ન- નિગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વીદ્રવ્યને ક્યાં સમાવેશ થાય છે? શું તેઓ આનુપૂવદ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂવદ્રવ્યામાં સમાવિષ્ટ થાય છે કે અવકતવ્યદ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે?
ઉત્તર– તેઓ આનુપૂવદ્રવ્યમાં સમાવિષ્ટ થતા નથી. અનાનુપૂર્વમાં સમાવિષ્ટ થાય છે. અવકતવ્યદ્રમાં પણ સમાવિષ્ટ થતા નથી.
नेगमववहाराणं अवत्तव्वयदवाई कहिं समोयरंति ? कि आणुपुचीदव्वेहि समोयरंति ? अणाणुपुचीदव्वेहि समोयरति ? अवत्तन्वयदव्वेहिं समोयर ति ?
પ્રશ્ન-- નગમ-વ્યવહારનયસંમત અવક્તવ્યદ્રવ્યોને કયાં સમાવેશ થાય છે? શુ તેઓ આનુપૂવદ્રામાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂવદ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે કે અવક્તવ્યદ્રવ્યમા સમાવિષ્ટ થાય છે ?
ઉત્તર– તેઓ આનુપૂર્વીદ્રવ્યમા સમાવિષ્ટ થતાં નથી, અનાનુપૂવદ્રામાં સમાવિષ્ટ થતાં નથી, અવકતવ્યદ્રામા સમાવિષ્ટ થાય છે આ પ્રમાણે સમાવતારનું વર્ણન પૂર્ણ થયું.
नो आणुगुल्चीदव्वेहि समोयरंति, णो अणाणुपुत्वीदव्वेहि समोयरंति अवत्तव्वयदव्वेहि समोयरंति । से तं समोयारे ।
૮૧.
८१. से किं तं अणुगमे ?
अणुगमे नवविहे पण्णते
પ્રશ્ન- અનુગમ-સૂત્રનુ અનુરૂપ વ્યાખ્યાન કરવું તેનું સ્વરૂપ કેવું છે?
Page #179
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર
૧૫૭ तं जहा संतपयपरुणया १
ઉત્તર– અનુગમ નવ પ્રકાર છે. તે .दव्यप्पमाणं २ च खित्त ३ फुसणा य આપ્રમાણે-(૧) સત્પદપ્રરૂપણુતા-આનુપૂર્વી४ । कालो य५ अंतरं ६ भाग ७ भाव આદિપદો વિદ્યમાન પદાર્થ વિષયક છે અથવા ८ अप्पावडं चेव९ ॥१॥ से तं अणुगमे ।
અવિદ્યમાન અર્થ વિષયક છે, એવી પ્રરૂપણ. (૨) દ્રવ્યપ્રમાણ-સંખ્યા (૩) ક્ષેત્ર વિવક્ષિત દ્રવ્ય (આનુપૂર્વી આદિ) કેટલા ક્ષેત્રમાં રહે છે. (૪) સ્પર્શન-આનુપૂર્વી આદિવ્ય કેટલા આકાશપ્રદેશોને સ્પર્શ કરે છે. (૫) કાળ-દ્રવ્યની સ્થિતિનો વિચાર. (૬) અત્તરવિરહાકાળ (૭) ભાગ-આનુપૂર્વી આદિ દ્રવ્ય બીજા દ્રવ્યોના કેટલા ભાગમાં રહે છે. (૮) ભાવ-વિવક્ષિત આનુપૂર્વ આદિ દ્રવ્ય કયા
ભાવમાં છે. (૯) અલ્પાહુત્વ-ન્યૂનાધિતા. ८२. नेगमववहाराणं आणुपुचीदवाई किं ८२. પ્રશ્ન-નગમ-વ્યવહારનયની અપેક્ષાએ अस्थि नत्थि ?
આનુપૂર્વીદ્રવ્ય છે કે નથી ? णियमा अस्थि ।
ઉત્તર– અવશ્ય છે. नेगमववहाराणं. अणाणुपुव्वी
પ્રશ્ન– નગમ-વ્યવહારનયસંમત दवाई कि अत्थि णत्थि ?
અનાનુપૂર્વીદ્રવ્ય છે કે નથી ? णियमा अस्थि ।
ઉત્તર- અવશ્ય છે. नेगमववहाराणं अवत्तव्यगदव्याई
પ્રશ્ન– નગમ- વ્યવહારનયસંમત कि अस्थि णत्थि ?
અવક્તવ્યદ્રવ્યું છે કે નથી? णियमा अस्थि ।
ઉત્તર– અવશ્ય છે.
આ સત્પદપ્રરૂપણરૂપ પ્રથમ ભેદ છે. ૮રૂ. ને મારા મનુષ્યીવાકું . ૮૩. પ્રશ્ન-નિગમ-વ્યવહારનયની અપેક્ષાએ संखिज्जाई असंखिजाई अणंताई ? આનુપૂર્વી શું સંખ્યાત છે? અસંખ્યાત
છે? અથવા અનંત છે? नो संखिज्जाई नो असंखिज्जाई ઉત્તર–સંખ્યાત નથી, અસંખ્યાત નથી अणंताई । एवं अणाणुपुवीदव्वाई પતુ અનંત છે. આ પ્રમાણે અનાનુપૂર્વી अवत्तव्यगदम्बाई च अणंताई भाणिय- કળે અને અવકતવ્ય પણુ અનંત વાડું !
જાણવા. આ દ્રવ્ય પ્રમાણે નામને દિતીય બને છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૫૮
૮૪.
આનુ પર્વ નિરૂપણ જમવેરાTri, ગાળુપુત્રી. વ્યાઉં ૮૪. - પ્રશ્ન નેગમ-વ્યવહારનયમિત लोगस्स किं संखिजइभागे होजा,
આનુપૂર્વી શું લેકના સંખ્યામા असंखिजइभागे होज्जा, संखेज्जेसु
ભાગમાં અવગાઢ છે? અસંખ્યાતમા ભાગમાં भागेसु होजा, असंखेज्जेसु भागेसु
અવગઢ છે? કે સખ્યાતભાગોમાં અવગાઢ
છે કે અસખ્યાત ભાગમાં અવગાઢ છે? કે होज्जा, सव्वलोए होज्जा ?
મસ્ત લેકમાં અવગાઢ છે ? एगं दव्यं पडुच्च संखेज्जइभागे ઉત્તર-એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાवा होज्जा, असंखेज्जइभागे वा होज्जा એ તે લેકના સંખ્યામાં ભાગમાં અવગાઢ संखेज्जेसु भागेसु वा होज्जा, असंखि- હોય છે કે ઈલેકના અસખ્યાતમાં ભાગમાज्जेसु भागेसु वा होज्जा, सव्वलोए અવગાઢ હોય છે. સંથાત ભાગોમાં અવગાઢ वा होज्जा । णाणादव्याई पड़च नियमा
હોય છે અસંખ્યાત ભાગોમાં અવગાઢ હોય सचलोए होजा।
છે અથવા સમસ્ત લોકમાં અવગાઢ હોય છે અનેક આનુપૂર્વીદ્રની અપેક્ષાએ તે
સમસ્ત લેકમાં અવગાઢ છે. - ને મારા પાણgવ્ય
પ્રશ્ન – નૈગમ-વ્યવહારનયસંમત दव्याइ किं लोयस्स संखिज्जइभागे અનાનુપૂવદ્રવ્યો શુ લેકના સંખ્યાત होजा जाव सब्बलोए वा होज्जा ?
ભાગમાં અવગાઢ છે યાવતું સમસ્ત લોકમાં
અવગાઢ છે ? एगं दव्य पडुच्च नो संखेजइ भागे ઉત્તર–એક અનાનુપવીદ્રવ્યની અપેहोज्जा असंखिज्जइभागे होज्जा नो ક્ષાએ તે લેકના સંખ્યામાં ભાગમાં संखेज्जेमु भागेसु होज्जा नो असंखे- અવગાઢ નથી. અસ ખ્યાતમાં ભાગમાં ज्जेम्नु भागेल होज्जा नो सव्वलोए
અવગાઢ છે, સ વાત ભાગોમાં અવગાઢ નથી, होज्जा । एवं अवत्तव्बगदवाई
અસ ખ્યાત ભાગમાં કે સમસ્ત લોકમાં भाणियव्वाइं ।
અવગાઢ નથી. અનેક અનાનુપૂવદ્રવ્યો નિયમથી સમસ્ત લેકમાં અવગાઢ છે. આ પ્રમાણે જ અવક્તવ્ય દ્રવ્યના વિષયમાં સમજવું
૮૫. Rામાં ગણુપુત્રી ત્રીકરણ ૮૫
હિં રાંઝરૂમાં તિ ? યજ્ઞ- भागं फुसंति ? संखेज्जे भागे फुसंति ?
असंखेज्जे भागे फुसंति ? सबलोगं - રતિ ?'
પ્રશ્ન- ગમ-વ્યવહારનયની અપેક્ષાએ આનુપૂર્વી શુ લેકના સંખ્યામાં ભાગને સ્પશે છે? અસંખ્યાતમા ભાગને સ્પર્શે છે ? સંખ્યાતમા ભાગોને સ્પર્શે છે, અસ ખ્યાતમા ભાગોને સ્પર્શે છે? કે સમસ્ત લાકને સ્પર્શે છે ?
Page #181
--------------------------------------------------------------------------
________________
અનુયાગદ્વાર
एगं दव्वं पडुच्च लोगस्स संखेज्जइभागं वा फुसइ जाव सव्वलोगं वा फुसइ । णाणादव्वाइँ पहुच्च नियमा सव्वलोगं फुसंति ।
गमत्रवहारार्ण अणाणुपुव्वीदंव्बाई लोयस्स किं संखिज्जइभागं फुसंति जाव सव्वलोगं फुसंति ?
एगं दणं पडुच्च नो संखिज्जइ भागं फुसइ, असंखिज्जइ भार्ग फुसइ नो संखिज्जे भागे फुसइ, नो असंखिज्जे भागे फुसइ, नो सव्वकोयं फुस । नाणादव्वाईं पडुच्च नियमा सव्वलोयं । फुसंति एवं अवत्तव्वगदव्बाई भाणियव्वाई ।
૮૬. બેગમવવઢારાાં આળુપુથ્વી તત્ત્વાર્ં જાગો ૮૬. haच्चिरं होइ ?
एगं दव्वं पच्च जडण्णेणं एगं समयं उक्कोसेणं असंखेज्ज कालं, णाणाढव्वाई पडुच्च णियमा सव्वद्धा । अणाणुपुत्री दव्वाइं अवत्तव्यग दव्वाई च एवंचैव भाणियव्वाई |
૮૭, નેમવવદારાાં મળુપુષ્ત્રીજ્વાળું અંતર ૮૭. कालओ केवच्चिरं होइ ?
૧૫૯
ઉત્તર- એક-એક આનુપૂર્વી દ્રવ્ય લેાકના સંખ્યાતમા ભાગને સ્પશે છે ચાવતા સમસ્ત લેાકને સ્પર્શે છે, અનેક આનુપૂર્વીદ્રત્યે
નિયમથી સમસ્ત લેાકને સ્પશે છે.
પ્રશ્ન– નૈગમ-વ્યવહારનયની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્યે શું લેાકના સખ્યાતમા ભાગને સ્પશે છે યાવત્ સમસ્ત લેાકને સ્પર્શે છે ?
ઉત્તર- એક-એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ લેાકના સંખ્યાતમા ભાગને સ્પર્શતું નથી પણુ અસંખ્યાતમા ભાગને સ્પર્શે છે, સખ્યાત ભાગાને, અસંખ્યાત ભાગાને કે સ લેાકને સ્પતું નથી. અનેક અનાનુપૂર્વી દ્રબ્યાની અપેક્ષાએ તે નિશ્ચયથી સમસ્તલાકને સ્પર્શે છે. અવકતવ્યદ્રબ્યાની સ્પશના પશુ આજ પ્રમાણે સમજવી જોઇએ.
પ્રશ્ન– નાગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રબ્યા કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી રહે છે ?
ઉત્તર- એક આનુપૂર્વીદ્રવ્ય જધન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી તે સ્વરૂપે રહે છે. વિવિધ આતુપૂર્વીદ્રબ્યાની અપેક્ષાએ નિશ્ચયથી સર્વકાળમાં હાય છે, અર્થાત્ લેાક આનુપૂર્વી દ્રવ્યેાથી કોઇ પણે સમયે શૂન્ય હેાતા નથી. અનાનુપૂર્વી અને અવકતવ્ય દ્રબ્યાની સ્થિતિ પણ ઉપર પ્રમાણે એટલે જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસ`ખ્યાત કાલની સમજવી.
-
પ્રશ્ન નાગમ – વ્યવહારનયસ મત આનુપૂર્વી દ્રવ્યનું વ્યવધાન—વિરહકાળ કાળની અપેક્ષાએ કેટલું હાય છે ?
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૬૦
एगं दव्वं पच्च जहन्नेणं एगं समयं उक्कोसणं अणत कालं, नाणादव्बाई पडुच्च णत्थि अंतरं ।
गमववहाराणं अणाणुपुच्चीदव्वाणं अंतरं कालओ केवच्चिरं होइ ?
एगं दव्वं पडुच्च जहणेणं एवं समयं उक्कोसेणं असंखेज्जं कालं, नाणादव्वाई पडुच्च गत्थि अंतर |
गमववहाराणं अवत्तगदव्वाणं अंतरं कालओ केवच्चिर होइ ?
एगं दव्वं पडुच्च जहन्नेणं एगं समयं उक्कोसेणं अण्णतं कालं, નાળ दवाई पच्च णत्थि अंतरं ।
૮૮. ખેમવવવાનું બાજીપુથ્વીવ્યા. સેસન્-૮૮. व्वाणं कइभागे होज्जा ? किं संखिज्ज - इभागे होज्जा ? असंखिज्जइभागे होज्जा ? संखेज्जेसु भागेसु होज्जा ? असंखेज्जेसु भागेर होज्जा ?
नो संखेज्जइभागे होज्जा, नो असंखिज्जइभागे होज्जा नो संखेज्जेसु भागे होज्जा, नियमा असंखेज्जेमु भागे होज्जा |
गमववहाराणं अणाणुपुच्ची दवाई सेसदव्वाणं क भागे होज्जा ? किं संखिज्जइभागे होज्जा ? अर्सखि - ज्जइभागे होज्जा ? संखेज्झेसु भागे होज्जा ? असंखेज्जेसु भागेसु होज्जा ? नो संखेज्जहभागे दोज्जा, असंखेज्जइ
માનુપૂર્વી નિરૂપણુ
ઉત્તર-એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળનુ અંતર હૈાય છે. વિવિધ દ્રબ્યાની અપેક્ષાએ વિરહકાળ થતા નથી.
પ્રશ્ન– નૈગમ-વ્યવહારનયસ મત અનાનુપૂર્વી દ્રવ્યનુ કાળની અપેક્ષાએ અંતર કેટલું હેાય છે ?
ઉત્તર— એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અંતરકાળ જન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળના છે. વિવિધ અનાનુપૂર્વી દ્રવ્યેાની અપેક્ષાએ અ તર નથી.
પ્રશ્ન- નૈગમ-વ્યવહારનયસ'મત અવકતવ્યદ્રવ્યાના કાળાપેક્ષયા અંતર કાળ કેટલા છે ?
ઉત્તર– એક અવકતવ્યદ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન તકાળનું અંતર છે. વિવિધ દ્રવ્યની અપેક્ષાએ અતર નથી.
પ્રશ્ન– નૈગમ–વ્યવહારનયસ'મત આનુપૂર્વીદ્રબ્યા શેષ દ્રવ્યેાના કેટલામાં ભાગમા છે? શુ સ ખ્યાત ભાગમા છે કે અસ ખ્યાત ભાગમાં છે સ ખ્યાત ભાગામાં છે કે અસ ખ્યાત ભાગેામા છે ?
ઉત્તર- આનુપૂર્વી દ્રવ્યે શેષ દ્રવ્યેના સંખ્યાત ભાગ, અસ ખ્યાત ભાગ કે સંખ્યાત ભાગેામાં નથી પરંતુ નિશ્ચયથી અસ ખ્યાતમાં ભાગમાં હેાય છે.
પ્રશ્ન નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વી દ્રવ્યે શેષ દ્રવ્યેાના કેટલામા ભાગમા હાય છે? શું સખ્યાત ભાગમાં હાય છે કે અસ`ખ્યાત ભાગમા કે સ`ખ્યાત ભાગેામાં કે અસ’ખ્યાત ભાગામા હેાય છે ?
Page #183
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર મને ના, જો નેણુ માગુ, ઉત્તર-અનાનુપૂવદ્રવ્ય સંખ્યાત ભાગ,
ગા, નો અરરકને મળ્યું છે ખ્યાત ભાગે કે અસંખ્યાત ભાગોમાં નથી , tોન્ગ | પર્વ ચત્તવૃષ્ટિ વિ પરંતુ શેષ દ્રવ્યાના અસખ્યાતે ભાગમાં હેયે .
છે. અવક્તવ્યદ્રને ભાગદ્વાર પણ ઉપર भाणियव्याणि।
પ્રમાણે સમજી લેવો. વવદ્દાર માધુપુરાણું ૮૯. પ્રશ્ન-નૈગમ-વ્યવહારનયસંમત આનુતરન્નિ મારે ગા? ૩૬પ પૂર્વીદ્રવ્ય કયા ભાવમાં છે? એટલે ઔદયિક भावे होज्जा ? उपसमिए भावे होजा?
ભાવમા કે પશમિક ભાવમાં કે ક્ષાયિક
ભાવમા કે ક્ષાપશમિક ભાવમા કે પારિखइए भावे होज्जा ? खओवसमिए
ણામિક ભાવમાં છે ? કે સાત્રિપાતિક भावे होज्जा ? पारिणामिए. भावे
ભાવમાં છે? होज्जा ? संनिवाइए. भावे होज्जा ?
णियमा साइपारिणामिए भावे , ઉત્તર- સમસ્ત આનુપૂર્વીદ્રવ્યો સાદિ होज्जा । अणाणुपुब्बीदन्वाणि अवत्तव्यग- પારિણામિક ભાવમાં હોય છે અનાનુપૂર્વી दव्याणि य एव चेव भाणियव्याणि ।।
અને અવક્તવ્યદ્રવ્યોને ભાવઢાર પણ ઉપર
પ્રમાણે જ સમજ. ge મસ્તે ! મારા ૯૦. પ્રશ્ન- ભગવાન ! નૈનમ-વ્યવહારનયआणुपुचीदवाणं अणा[पुचीदव्याणं સંમત આનુપૂર્વીદ્રવ્ય, અનાનુપૂર્વીદ્રવ્ય, अवत्तव्वगदव्वाणं य दबट्टयाए पएसटुं- અને અવકતવ્ય દ્રવ્યમાં દ્રવ્ય, પ્રદેશ અને याए दबट्टपएसट्टयाए कयरे कयरेहितो દ્રવ્યપ્રદેશની અપેક્ષાએ કયા દ્રવ્ય अप्पा वा वहुया वा तुल्ला वा विसे
કરતા અલ્પ, અધિક તુલ્ય અથવા साहिया वा ?
વિશેષાધિક છે - - - - - गोयमा ! सबथोवाई
ઉત્તર- હે ગૌતમ દ્રવ્યની અપેક્ષાએ णेगमववहाराणं अवत्तबगदव्वाई दन- નિગમ-વ્યવહારનયસ મત અવક્તવ્યકદ્રવ્ય ट्ठयाए, अणाणुपुब्बीदव्याइं दबट्टयाए
સૌથી અલ્પ છે અવકતવ્યદ્રવ્ય કરતા विसेसाहियाई, आणुपुचीदव्वाइ दवट्ट
અનાનુપવીંદ્ર દ્રવ્યની અપેક્ષાએ વિશેષાयाए असंखेज्जगुणाई । पएसट्टयाए सव्व
ધિક હોય છે દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વીत्थोवाई गमववहाराणं अणाणुपुन्वी
દ્રવ્ય અનાનુપવૃદ્રવ્ય કરતા અસંખ્યાતदव्वाइं अपएसट्टयाए । अवत्तव्यगनबाई
- ગણું હોય છે. પ્રદેશની અપેક્ષાએ નૈગમ
વ્યવહારનયસંમત અનાનુપૂર્વી સૌથી અલ્પ पएसट्टयाए विसेसाहियाई। आणुपु
હોય છે કારણકે અનાનુપવીદ્રવ્યો (પુદ્ગલव्वीदव्बाई पएसट्टयाए अणंतगुणाइ ।
પરમાણુઓ) પ્રદેશરહિત છે. પ્રદેશની दव्वट्ठपएसट्टयाए सव्वत्थोवाइ णेगम
અપેક્ષાએ અવક્તવ્યકદ્રવ્યો અનાનુપર્વદ્રવ્યો ववहाराणं अवत्तबगदम्बाई दवट्ठयाए। કરતા વિશેષાધિક હોય છે. પ્રદેશની અપે. भनाणुपुल्चीदव्वाइं दबट्टयाए अपएस - ક્ષાએ આનુપૂર્વીદ્રવ્ય અવતવ્યક્ર
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૬૨
gure विसेसाहिया । अवत्तव्यगदव्वाइ' पएसट्टयाए विसेसाहियाई । आणुपुव्वदव्वा दव्वट्टयाए असंखेज्जगुणाई, ताइं चैव परसट्टयाए अनंतगुणाइ' । सेतं अणुगमे, से तं नेगमववहाराणं अणोवणिहिया दव्वाનુપુથ્વી |
૬. તે તં સંપદા અૌષિિરયા ૯૧. दव्वाणुपुन्वी
संगहस्स अणोवणहिया दव्वाणुपुत्री पंचविद्या पण्णत्ता, तं जहाअट्ठपयपरूवणया १, भंगसमुक्कित्तणया २ भंगोवदंसणया ३ समोयारे ४ अणुगमे ५ ।
૯૨
९२. से किं तं संगहस्स अट्ठपयपरूवणया ? संगहस्स अट्ठपयपरूवणया तिप्पएसिए आणुपुत्री उप्पसिए आणुपुव्वी जाव दसपएसए आणुपुन्धी संखिज्जपएसिए आणुपुत्री असंखिज्जप एसिए आणुपुत्री अणतपएसिए आणुपुव्वी परमाणुपोगले अणाणुपुत्री दुप्पएसिए अवत्तव्यए । सेतं संगस्स अपयपरूवणया ।
९३. एयाए णं संगहस्स अट्ठपयपरूवणयाए 63. किं पओयणं ?
આનુપૂર્વી નિરૂપણુ
કરતાં અનંતગણુા હેાય છે. નૈગમ–વ્યવહારનયસ'મત અવક્તવ્યકદ્રવ્યે ઉભય-દ્રવ્ય પ્રદેશની અપેક્ષાએ સ`થી અલ્પ છે કારણકે દ્રવ્યની અપેક્ષાએ સ`સ્તાકતાનું પ્રતિપાદન પહેલા કરવામાં આવ્યું છે. બ્ય અને અપ્રદેશાતાની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્ય વિશેષાધિક છે. પ્રદેશની અપેક્ષાએ અવકતવ્યકદ્રવ્યે વિશેષાધિક છે. આનુપૂર્વી દ્રવ્યા દ્રવ્યની અપેક્ષાએ અસખ્યાતગુણા અને પ્રદેશેાની અપેક્ષાએ અનંત ગુણા હેાય છે. આપ્રમાણે અનુગમનું વર્ણન પૂર્ણ થયુ. આ પ્રમાણે નૈગમ-વ્યવહારનયસ મત અનૌપતિધિકીદ્રવ્યાનુપીંના સ્વરૂપનું નિરૂપણ કર્યું".
પ્રશ્ન– સંગ્રહનયસંમત અનૌપનિધિકી દ્રવ્યાનુીનુ સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– સ`ગ્રહનયસ’મત દ્રવ્યાનુવીના પાચપ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે— (૧) અપદપ્રરૂપણુતા (૨) ભ’ગસમુત્કીત - નતા (૩) ભંગે પદશનતા (૪) સમવતાર (૫) અનુગમ,
પ્રશ્ન— સામાન્યને ગ્રહણ કરનાર સંગ્રહનયને સંમત અ પદપ્રરૂપણુતાનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર ત્રણ પ્રદેશવાળા સ્કંધ આનુપૂર્વી છે, ચાર પ્રદેશવાળા સ્ક ંધ આનુપૂર્વી છે, યાવતા દસપ્રદેશિક, સખ્યાતપ્રદેશિક, અસંખ્યાતપ્રદેશિક, અન’તપ્રદેશિકક ધ આનુપૂર્વી છે. પુદ્ગલપરમાણુ અનાનુપૂર્વી છે, દ્વિપ્રદેશિકસ્ક ધ અવકતવ્યક છે. આ પ્રકારનું સંગ્રહનયસંમત અથ પદપ્રરૂપણુતાનુ’ સ્વરૂપ છે.
પ્રશ્ન સગ્રહનયસ મત અર્થ પદપ્રરૂપણુતાનું પ્રયેાજન શું છે ?
Page #185
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર
૧૬૩ एयाए णं संगहस्स अट्ठपयपरू- ઉત્તર-સંગ્રહનયસંમત અર્થપદપ્રરૂ, वणयाए संगहस्स भंगसमुक्कित्तणया પણતાદ્વારા સંગ્રહનયસંમત ભગસમુત્કી
તૈનતા કરી શકાય છે એટલેકે ભંગનું
કથન કરી શકાય છે. से किं तं संगहस्स भंगसमु
પ્રશ્ન- સંગ્રહનયસંમતભંગસમુત્કીર્ત. कित्तणया ?
નતાનું સ્વરૂપ શું છે? संगहस्स भंगसमुक्कित्तणया अत्थि ઉત્તર- સ ગ્રહનયસ મતભંગસમુત્કીआणुपुब्बी, अत्थि अणाणपूची, अत्थि નતા આ પ્રમાણે છે– આનુપૂર્વી છે, अवत्तव्वए, अहवा अत्थि आणुपुव्वी य
અનાનુપવી છે, અવકતવ્યક છે, તેમાં ત્રણ
અસગી ભંગ છે. આનુપૂર્વી-અનાનુપૂર્વી अणाणुपुब्बी य,अहवा अत्थि आणुपुब्बी
છે, આનુપૂર્વી–અવકતવ્યક છે અથવા અનાय अवत्तव्वए य, अहवा अस्थि अणाणु
નવી અવકતવ્યક છે. આ ત્રણ બ્રિકસંગી पुव्बी य अवत्तव्बए य, अहया अस्थि
ભંગ છે આનુપૂર્વી–અનાનુપૂવી અવક્તવ્ય आणुपुवी य अणाणुपुथ्वी य अवत्तव्यए છે, આ એક ત્રિકસયેગી ભંગ છે. આ य। एवं सत्त भंगा। से तं संगहस्स પ્રમાણે અત્રે સાત વિક-ભગ બને છે. भंगसमुक्त्तिणया ।
આ પ્રકારે ભગેનું પ્રરૂપણ કરવું સ ગ્રહન
વસંમતભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ છે. ૧૪. થg of સંપર મંજસમુદ્ધિારા ૯૪. પ્રશ્ન–સ ગ્રહનયસંમત ભંગસમુकिं पओएणं ?
તૈનતાનું પ્રયોજન શું છે? एयाए णं संगहस्स भेगसमुक्ति
ઉત્તર– આ સંગ્રહનયસંમતભંગतणयाए संगहस्स भंगोददसणया कीरइ । સમુત્કીર્તનતાવડે ભંગોપદર્શન કરાય છે. सेक तं संगहस्स भंगोवदंस
પ્રશ્ન– સંગ્રહનયસ મતભ ગોપદર્શનવાં ?
તાનું સ્વરૂપ કેવું છે ?
सगहस्स भंगोवदसणया तिप्पएसिया आणुपुन्वी परमाणुपोग्गला अणाणुपुव्वी दुप्पएसिया अवत्तबए । अहवा तिप्परसिया य परमाणुपोग्गला य आणुपुन्वी य अणापूवी य । अहवा तिप्पएसिया य दुप्पएसिया य आणुपुल्वी य अवत्तव्बए य । अहवा परमाणुपोग्गला य दुप्पएसिया य अणाणुपुन्वी
ઉત્તર– ત્રિપ્રદેશિકક છે આનુપૂર્વી શબ્દના વાચ્યાર્થ રૂપે વિવક્ષિત થાય છે. પુદ્ગલપરમાણુ અનાનુપૂર્વી શબ્દના વાચાઈરૂપે વિવક્ષિત થાય છે. દ્વિપ્રશિસ્ક છે અવક્તવ્યક શબ્દના વાચ્યાર્થરૂપે વિવક્ષિત થાય છે અથવા ત્રિપ્રદેશિક પરમાણુપુદ્ગલ
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૬૪
य अवत्तव्वए य । अहवा - तिपएसिया परमाणुपोग्लाय दुप्पएसिया य आणुपुत्री य अणाणुपुव्वी य अवत्तव्वए य। से त्तं संगहस्त भंगोवदंसणया ।
૧૧. સે જિત સંપદા સનોયારે ? દ્દિફ્સ समोयारे संगस्स आणुपुव्वी दव्वाई' कहिं समोयरंति ? किं आणुपुच्चीदव्वेहिं समोयरंति ? अणाणुपुच्चीदव्वेहिं समोयरंति ? अवत्तव्त्रगदव्वेहिं समोयरंति ? संगहस्स आणुपुन्त्रीदव्वाई' आणुपुत्रीदव्वेहिं समोयरंति नो अणाणुपुत्रीदव्वेहिं समोयरंति नो अवत्तव्वदव्वेहिं समोयरंति । एवं दोनिवि सहाणे सट्टा समोर ति । से तं समोयारे ।
९६. से किं तं अणुगमें ?
अणुगमे अट्ठविहे पण्णत्ते, तं जहा'संतपयपरूवणया, दव्वप्यमाणं च खित्तं संणाय । कालो य अंतर भाग भावे ઞળાવનું નત્યિ | ’
संगहस्स आणुपुन्वदव्वाइ' किं अत्थि णत्थि 2
૯૫.
૬.
આનુપૂર્વી નિરૂપણુ
-અવકત
અનુક્રમે આનુપૂર્વી અને અનાનુપૂર્વી ના વાચ્યા રૂપે વિવક્ષિત થાય છે અથવા ત્રિપ્રદેશિક-દ્વિપ્રદેશિકક ધ આનુંપવી–૨ બ્લકના વાચ્યાર્થરૂપે વિવક્ષિત થાય છે.અથવા પુદ્ગલપરમાણુ-દ્વિપ્રદેશિક, અનાનુપૂર્વી અવકતવ્યક શબ્દના વાચ્યા રૂપે વિવક્ષિત થાય છે અથવા ત્રિપ્રદેશિક-પરમાણુ-પુદ્ગલ દ્વિપ્રદેશિકસ્ડ'ધા અનુકમે આનુપૂર્વી અનાનુપૂર્વી અને અવકતવ્યકશબ્દના વાચ્યા રૂપે વિવક્ષિત થાય છે. આ પ્રકારનું સંગ્રહનય– સંમત ભંગાપદ નતાનું સ્વરૂપ છે,
પ્રશ્ન- સંગ્રહનયસંમત સમવતારનું સ્વરૂપ કેવું છે ? સંગ્રહનયસ'મત સમવતારનું સ્વરૂપ આ પ્રમાણે છે— સંગ્રહનયસંમત આનુપૂર્વી દ્રવ્ય કયાં સમાવિષ્ટ થાય છે? શુ... આનુપૂર્વી દ્રબ્યામાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂર્વી દ્રવ્યેામાં કે અવકતવ્યકદ્રવ્યેામાં સમાવિષ્ટ થાય છે ?
ઉત્તર-— સંગ્રહનયસંમત આનુપૂર્વી - દ્રવ્યેા આનુપૂર્વી દ્રવ્યેામાં સમાવિષ્ટ થાય છે, અનાનુપૂર્વી કે અવકતવ્યકદ્રવ્યેામાં નહિ. એજ પ્રકારે અનાતુપૂર્વી દ્રબ્યા અને અવકતવ્યકદ્રવ્યે પણ સ્વસ્થાનમા જ સમાવિષ્ટ થાય છે. આ સમવતારનુ સ્વરૂપ છે.
પ્રશ્ન—— સૉંગ્રહનયસ મત અનુગમતુ સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- અનુગમના આઠ પ્રકાર પ્રા છે તે આ પ્રમાણે— (૧) સત્પદપ્રરૂપણુતા (૨) દ્રવ્યપ્રમાણુ (૩) ક્ષેત્ર (૪) સ્પના (૫) કાળ (૯) અ તર (૭) ભાગ અને (૮) ભાવ, સંગ્રહનય સામાન્યગ્રાહી હેાવાથી તેની અપેક્ષા એ અલ્પમહુત્વ હેતું નથી.
પ્રશ્ન સૌંગ્રહનયસ મત આનુપૂર્વી – દ્રવ્યેા છે કે નથી ?
Page #187
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર નિયમ થિ, પુર્વ વો િરિા
-.
૧૬૫ ઉત્તર– નિશ્ચયથી છે. અનાનુપૂર્વી અને અવકતવ્યક દ્રવ્ય માટે પણ તેમજ , સમજી લેવું.
संगहस्स आणुपुत्वीदव्वाई कि संखिज्जाई असंखिज्जाई अणंताई ?
પ્રશ્ન- સંગ્રહનયસંમત આનુપૂવીદ્રવ્ય શું સંખ્યાત છે કે અસંખ્યાત છે કે અનંત છે ?
नो संखिज्जाइं नो असंखिज्जाई नो अणंताई, नियमा एगो रासी, एवं મિ વિના
ઉત્તર– સંગ્રહનયસંમત આનુપવીદ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી અને અનંત પણ નથી પરંતુ નિયમથી એક રાશિરૂપ છે. અનાનુપવી અને અવકતવ્યક દ્રવ્ય પણ એકએક રાશિરૂષ છે.
संगहस्स आणुपुन्वीदवाइ लोगस्स कइभागे होज्जा ? किं संखेजइभागे होज्जा असंखेज्जइभागे होज्जा संखेज्जेसु भागेर होज्जा असंखेज्जेसु भागेसु होज्जा । सव्वलोए होज्जा ?
પ્રશ્ન- સંગ્રહનયસંમત આનુપૂવદ્રવ્ય લેકના કેટલા ભાગમાં છે? શું સંખ્યાતભાગમાં છે કે અસ ખ્યાત ભાગમા છે કે સંખ્યાતભાગોમાં છે કે અસંખ્યાતભાગમાં છે કે સમસ્ત લેકમાં છે ?
नो संखेज़्जइभागे होज्जा नो असंखेज्जइ भागे होज्जा नो संखेज्जेम्स भागेमु होज्जा नो असंखेज्जेसु भागेसु होज्जा, नियमा सञ्चलोए होज्जा, एवं दोन्नि वि।
ઉત્તર–આનુપૂવદ્રવ્ય લોકના સંખ્યાતભાગ, અસ ખ્યાતભાગ, સખ્યાતભાગો કે અસંખ્યાતભાગમાં નથી પરંતુ નિયમથી સમસ્ત લેકમાં હોય છે. આ પ્રકારનું કથન અનાનુપવી અને અવકતવ્યકદ્રવ્ય માટે પણ સમજવું - અર્થાત્ આ બન્ને પણ સમસ્ત લેકમાં છે.
संगहस्स आणुपुब्बीदव्याई लोगस्स किं खेजडभागं फुसंति ? असंखेज्जइभागं फुसंति ? सखिज्जे भागे फुसंति ? असंखिज्जे भागे फुसंति ? सबलोगे फुसंति ?
પ્રશ્ન- સંગ્રહનયસંમત આનુવી– દ્રવ્ય શું લેકના સંખ્યાત ભાગને સ્પર્શે છે કે અસખ્યાતભાગને સ્પર્શે છે? સંખ્યાત ભાગોને, અસંખ્યાતભાગોને કે સમસ્ત લેકને સ્પર્શે છે ?
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૬૬
नो संखेज्जइभागं फुसंति जाव नियमा सव्वलोगं फुसति । एवं दोन વિ
आणुपुत्रीदव्याई'
संगहस्त જાણો વિરહાતિ ? સદ્ધદ્ધા । एवं दोणि वि ।
संगहस्स आणुपुत्री दव्वाणं कालओ केवच्चिर' अंतर' होई ?
नत्थि अंतर, एवं दोणि वि । संगस आणुपुच्चीदव्वाई' से सदव्वाणं कइभागे होज्जा ? कि संखेज्जहभागे होज्जा ? असंखेज्जइभागे होज्जा ? संखेज्जे भागे होज्जा ? असंखेज्जइज्जे भागे होज्जा ?
नो संखेज्जभागे होज्जा, नो असंखेज्जइभागे होज्जा नो संखेज्जेसु भागेनु होज्जा नो असंखेज्जेसु भागेमु होज्जा, नियमा तिभागे होज्जा । एवं दोनिवि ।
संगहस्स आणुपुत्रीदव्वाइ' कयरमि भावे होज्जा ? -
આનુપૂર્વી નિરૂપણુ
ઉત્તર- આનુપૂર્વી દ્રવ્ય લેાકના સ`ખ્યાત ` ભાગને સ્પતુ નથી યાવત્ નિયમથી સ લેાકને સ્પર્શે છે. આ પ્રકારનું કથન અના– નુપૂર્વી અને અવક્તવ્યકદ્રવ્યે માટે પણ સમજી લેવું,
પ્રશ્ન- સંગ્રહનયસ મત આનુપૂર્વી દ્રવ્ય કાળાપેક્ષાએ કેટલા કાળસુધી રહે છે ?
ઉત્તર- આનુપૂર્વી દ્રવ્ય સર્વકાળમાં રહે આ પ્રકારનુ કથન શેષ અને દ્રવ્યેામાટે પણ સમજવું.
છે.
પ્રશ્ન– સંગ્રહનયસ'મત આનુપૂર્વી દ્રવ્યનો કાળાપેક્ષાએ કેટલું અંતર-વિરહુકાળ હેાય છે?
ઉત્તર- આનુપૂર્વી દ્રવ્યમાં કાળાપેક્ષાએ અંતર હેાતું નથી શેષ દ્રવ્યેા માટે પણુ એમજ સમજૐ.
પ્રશ્ન– સ ગ્રહનયસ'મત આનુપૂર્વી દ્રવ્યે શેષ દ્રવ્યના કેટલામાં ભાગ પ્રમાણુ હાય છે? શું સખ્યાતભાગ પ્રમાણુ હાય છે કે અસ’ખ્યાત ભાગ પ્રમાણુ કે સંખ્યાતભાગે પ્રમાણુ કે અસ`ખ્યાતભાગે પ્રમાણુ હાય છે ?
ઉત્તર— આનુપૃથ્વી દ્રવ્ય શેષ દ્રવ્યના સખ્યાતભાગ, અસખ્યાતભાગ, સખ્યાતભાગા કે અસ'ખ્યાતભાગેા પ્રમાણ નથી પર’તુ નિયમથી ત્રીજા ભાગ પ્રમાણુ હાય છે, કેમકે તે ત્રણ રાશીઓમાંથી એક રાશી છે. તેજ પ્રમાણે અનાનુપૂર્વી અને અવકતવ્યક દ્રવ્યેના વિષયમાં સમજવું કેમકે એ પગ ત્રણ રાશીઓમાંથી એક-એક રાશી
પ્રશ્ન-~~ સ’॰ ુનયસ'મતઆનુપૂર્વી દ્રબ્ય કયા ભાવમાં હાયછે ?
Page #189
--------------------------------------------------------------------------
________________
અનુયાગદ્વાર
नियमा साइपारिणामिए भावे होज्जा । एवं दोन्नि वि । अप्पावहुँ नत्थि । से तं अणुगमे । से तं संगहस्स अणोवणिहिया दव्वाणुपुच्ची । से वं अणोपहिया दव्वाणुपुत्री |
९७. से किं तं ओवणिहिया दव्वाणुपुवी ? ओवणहिया दव्वाणुपुन्त्री तिविहा પત્તા, તે નદા પુન્ત્રાળુપુથ્વી, પા નુપુત્રી, બળાળુપુત્રી !
९८. से कि तं पुत्राणुपुव्यो ?
पुव्वाणुपुबी - धम्मत्धिकाये अधસ્થિવાય, બગાસત્યિારે, નીલચિાવે,પોસાહત્યિનાથે અદ્રાક્ષમયે : सेतं पुत्राणुपुत्री ।
૯૭.
૧૬૭
ઉત્તર આનુપૂર્વી દ્રવ્ય નિયમથી સાદિ પારિણામિક ભાવમા હોય છે. આ કથન શેષ અન્ને દ્રબ્યામાટે પણ સમજવું. સંગ્રહનય ત્રણેય દ્રવ્યેાની એકએકરાશી સ્વીકારે છે માટે આ નયની અપેક્ષાએ અપમહત્વ હતું નથી. આ સંગ્રહનયસ મત અનુગમનું સ્વરૂપ છે. આ પ્રમાણે સંગ્રહનયસંમત અનૌપતિધિકીદ્રવ્યાનુપૂર્વીનું કથન પૂર્ણ થાય છે, અને પર્વ પ્રસ્તુત અનૌપનિધિકીદ્રવ્યાપૂ પૂર્વીનું પણ સ્વરૂપ પૂર્ણ થાય છે.
પ્રશ્ન—— પહેલા એક વસ્તુની સ્થાપના કરીને ત્યારપછી બીજી-ત્રીજીઆદિ વસ્તુ એની ર્વાંનુપૂર્વી આદિના ક્રમથી સ્થાપના કરવી તે ઔપનિધિકીદ્રવ્યાનુપૂર્વી કહેવાય. તે ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી નું સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર- ઔપનિધિકીદ્રયાનુપૂર્વી ના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે-(૧) પૂર્વાનુપૂર્વી (દ્રવ્ય વિશેષના સમુદાયમા જે પૂર્વે ( પ્રથમદ્રશ્ય ) ત્યાથી શરૂ કરીને અનુક્રમથી આગળ—આગળના દ્રબ્યાની સ્થાપના કરવી અથવા ગણત્રી કરવી તે.જેમ ઋષભદેવથી શરૂ કરી મહાવીર ભગવાન સુધીની ગણત્રી કરવી. ) (૨) પશ્ચાની (દ્રવ્ય વિશેષના સમુદાયમાં જે અંતીમ બ્ય છે ત્યાંથી શરૂ કરીને ઉલ્ટાક્રમથી પ્રથમ સુધીના ક્રમ ) (૩) અનાનુપૂર્વી આ બન્નેથી ભિન્ન સ્વરૂપવાળી તે
૯૮. પ્રશ્ન- પૂર્વાનુપી નુ સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પૂર્વાનુપૂર્વી તે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાકાળ, આ પ્રમાણે અનુક્રમથી નિક્ષેપણુ કરવું તે પર્વાનુ પૂર્વી
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૬૮
આનુવી નિરૂપણ પ્રશ્ન- પાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અદ્ધાકાળ, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય, આકાશાસ્તિકાય, અધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય, આ પ્રમાણે વિપરીત કમથી નિક્ષેપણ કરવું તે પશ્ચાનુપૂવી છે.
से किं तं पच्छाणुपुब्बी ?
पच्छाणुपुवी-अद्धासमए, पोग्गलथिकाए, जीवत्थिकाए, आगासत्थिकाए अहम्मत्थिकाए, धम्मत्थिकाए । से तं पच्छाणुपुषी।
से किं तं अणाणुपुब्यो ? अणाणुपुव्वी-एयाए चेव एगाइयाए एगुत्तरियाए छगच्छगयाए सेढीए अण्णमण्णव्भासो दुरूवृणो । से तं अणाणुपुची ।
પ્રશ્ન- અનાનુપૂવનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર–અનાનુપવી તે જે શ્રેણિ સ્થાપિત કરવામાં આવે તે એકથી શરૂ કરીને એક- - એકની વૃદ્ધિ કરતાં છ પર્વતની થઈ જાય, ત્યારબાદ પરસ્પરને ગુણિત કરતા અ ન્ય અભ્યસ્તરાશિ બની જશે. તેમાંથી આદિ અને આ તના બે ભંગ છેડી દેવાથી અનાનુપૂર્વી બને છે (કેમકે આદ્ય ભગપૂર્વાનુpવીને અને અંતિમ ભાગ પશ્ચાનુ"વીને હોય છે.
૨૨. મવા ચોળદિયા રડ્યાનુજુથી ૯. અથવા પુદ્ગલાસ્તિકાય પર આ
तिविहा पण्णत्ता. तं जहा-पुन्वाणुपुब्यो । ત્રણેની સ્થાપના કરતા ઔપનિધિકદ્રવ્યાનુपच्छाणुपुबी अणाणुपुड्नी ।
પૂર્વ ત્રણ પ્રકારની કહી છે, તે આ પ્રમાણે(૧) પૂર્વાનુપવી (૨) પશ્ચાનુપૂવી (૩) અનાનુપૂરી.
પ્રશ્ન- પૂર્વાનુપવનું સ્વરૂપ કેવું છે? पवाणुपुची परमाणुपोग्गळे ઉત્તર- પૂર્વાનુપવનું સ્વરૂપ આ दुप्पएसिए तिप्पएसिए जाव दसपए- પ્રકારનું છે– પુદ્ગલપરમાણુ, દ્ધિપ્રદેશકંધ, सिए संखिज्जपएसिए असंखिज्जपए- ત્રિપ્રદેશીસ્કંધ, યાવતું દસપ્રદેશીસ્કંધ, सिए अणंतपएसिए । से तं पचाणुपुयो સખ્યાતપ્રદેશીસ્કંધ, અસ ખ્યાતપ્રદેશીક ધ
અને અનંતપ્રદેશમસ્કંધ, આ કમપૂર્વકની જે
આનુપૂવી છે તે પૂર્વાનુમવી છે. से किं तं पच्छाणुपुञ्ची ?
પ્રશ્ન-પશ્ચાનુપૂવીનું સ્વરૂપ કેવું છે ? पच्छाणुपुब्बी अणंतपएसिए ઉત્તર- અનંતપ્રદેશીસ્કંધ, અસ ખ્યાતअसंखिज्जपएसिए संखिज्जपएसिए પ્રદેશીસ્કંધ, સંખ્યાતપ્રદેશમસ્કંધ યાવત जाव दसपएसिए जाव तिप्पएसिए ત્રિપ્રદેશીસ્કંધ, થ્રિપ્રદેશીસ્કંધ, પુદ્ગણ
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૯ પરમાણુ આ પ્રમાણે ઉલ્ટાક્રમથી પરિણત થાય તે પશ્ચાનુપવીં.
અનુગદ્વાર
दुप्पएसिए परमाणुपोग्गले । से तं पच्छाणुपुब्बी।
से किं तं अणाणुपुन्वी ? अणाणुपुब्बी एयाए चेव एगाइयाए एगुत्तरियाए अणंतगच्छगयाए सेढीए अण्णमण्णब्भासो दुरुवृणो । से तं अणाणुपुची ।
પ્રશ્ન- અનાનુપૂવીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અનાનુપૂર્વીમાં જે શ્રેણિ સ્થાપિત કરવામાં આવે તે એકથી શરૂ કરીને એક-એકની વૃદ્ધિ કરતાં જ્યારે અનંત સ્કંધાત્મક અનંતશ્રેણિઓ થઈ જાય ત્યારે પરસ્પરને ગુણિત કરતાં અન્ય અભ્યસ્ત રાશિ બને છે. તેમાંથી આદિ અને અંતના બે ભંગ કમ કરવાથી અનાનુપૂર્વી બને છે. આ પ્રકારનું અનાનુપૂર્વનું સ્વરૂપ છે.
से तं ओवणिहिया दव्याणुपुब्बी । से त जाणयसरीरभवियसरीरवइरित्ता । दव्यानुपुञ्ची । से तं नो औगमओ दव्वाणुपुवी । से तं दव्वाणुपुयी ।
આ પ્રમાણે ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું નાયકશરીર-ભવ્ય શરીર
વ્યતિરિત દ્રવ્યાનુપૂર્વીનું કથન પણ પૂર્ણ થયું તે સાથે જ ને આગમ દ્રવ્યાનુપૂર્વાનુ કથન પૂર્ણ થયુ. આ દ્રવ્યાનુપૂર્વી છે.
૨૦૦. જે ઈ તં વેત્તાધુપુથ્વી? ૧૦૦. પ્રશ્ન– ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? खेत्ताणुपुब्धी दुविहा पण्णत्ता,
ઉત્તર-ક્ષેત્રાનુપૂર્વીના બે પ્રકાર પ્રરૂપ્યા तं जहा-ओवणिहिया य अणोवणिहिया છે. તે આ પ્રમાણે-(૧) ઔપનિધિકી ક્ષેત્રાय । तत्थ णं जा सा ओरणिहिया सा તુવી અને (૨) અનૌપનિધિદીક્ષેત્રાનુપૂર્વી. ठप्पा । तत्थ णं जा सा अणोवणिहिया
તેમાથી જે ઔપનિધિક ક્ષેત્રાનુપર્વ છે તે सा दुविहा पण्णत्ता, तं जहा-णेगम
સ્થાપ્ય છે અર્થાત્ તેને વિષય અલ્પ હોવાથી
સૂત્રકાર પાછળથી નિરૂપણ કરશે તેમા જે चवहाराणं सगहस्स य ।
અનૌપનિધિદીક્ષેત્રાનુપૂર્વી છે તેના બે પ્રકાર પ્રરૂપ્યા છે તે આ પ્રમાણે– (૧) નામવ્યવહારનયમમત અને (૨) સગ્રડનયસમત
૨૦૨. જિં તેં અમદot ગળ - ૧૦૧. हिया खेत्ताणुपुवी ?
णेगमववहाराणं अणोवणिहिया
પ્રશ્ન-નિગમ-વ્યવહારનયનમત અનોપનિધિદીક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– અનોપનિપિકીક્ષેત્રાનુપૂર્વના
Page #192
--------------------------------------------------------------------------
________________
!
૧૭૦
खेत्ताणुपुत्री पंचविद्या पण्णत्ता, સંનવાअत्थपयपरूवणया १, भंगसमुक्कित्तणया૨, મનોવનુંસયા રૂ, સોયારે ૪,
अग ५ ।
૨૦૨. સુસિંહેમત્રવદારા, અલ્પદ્ય- ૧૦૨. परूवणया ?
raवहाराणं पयपरूवणया तिप्परसोगाढे आणुपुव्वी जाव दसपएसोगाढे आणुपुच्ची जाव संखिज्जपसोगाढे आणुपुत्री असंखिज्जपएसोगाडे आणुपुत्री | एगपएसो गाढे अणाणुपुच्ची । दुप्पएसोगाढे अवत्तव्यए, तिप्पएसोगाढा आणुपुब्वीओ जाव दसपएसोगाढा आणुपुव्त्रीओ जाव असंखिज्जपरसोगाढा eggar | एगपएसोगाढा अणा
पुच्चीओ | दुप्पeसोढा अवत्तच्चयाई । सेतं गववहाराणं अत्थपयपरूवणया ।
૨૦. ચાર્ ર્ નેમવવદારોનું અથૅચ-૧૦૩. aणयाए किं पओयणं ?
एयाए णं णेगमववहाराणं अत्थपयपरूaणयाए गमववहाराणं भंगसमुक्कित्तगया कज्जइ ।
આનુપૂર્વી નિરૂપણુ
પાચ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમણે (૧) અર્થ પદ્મપ્રરૂપણુતા (૨) ભ ́ગસમુત્કીતનતા (૩) ભગેાપદનતા (૪) સમવતાર અને (૫) અનુગમ
પ્રશ્ન- નૈગમ-વ્યવહારનયસ મત અર્થપદ્મપ્રરૂપણુતાયણુકસ્ક ધાદિ રૂપ અર્થનુ પ્રતિપાદન કરનાર પદનુ સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- ત્રણુ આકાશપ્રદેશમાં અવગાઢ —દ્રવ્યસ્ક ધ આનુપૂર્વી છે, યાવત્ દેશ પ્રદેશેામાં અવગાઢ દ્રવ્યસ્ક ધ આનુપૂર્વી છે. યાત્ સ`ખ્યાતઆકાશપ્રદેશાવગાઢ દ્રવ્યસ્કંધ આનૢપી છે, અને અસંખ્યાતઆકાશપ્રદેશાવગાઢ દ્રવ્યસ્ક ધ આનુપી છે. આકાશના એક પ્રદેશમા અવગા. દ્રવ્ય ( તે પુદ્ગલપરમાણુ હોયકે એ ત્રણ યાવત અસ ખ્યાતપ્રદેશીસ્ક ધ હાય ક્ષેત્રની અપેક્ષાએ અનાનુપૂર્વી કહેવાય છે. એ આકાશપ્રદેશમાં અવગાઢદ્રવ્ય ( બે, ત્રણ કે યાવત્ અસ ખ્યાતપ્રદેશીસ્ક ધ ક્ષેત્રની અપેક્ષાએ અવકતવ્ય છે. ત્રણુ આકાશપ્રદે– શાવગાહી દ્રવ્યસ્ક ધા આનુપૂર્વી છે, યાવત્ દશઆકાશપ્રદેશાવગાહી દ્રવ્યસ્ક ધા આનુપૂર્વી એ છે, યાવત્ અસ ખ્યાતઆકાશપ્રદેશાવગાહી દ્રવ્યસ્ક ધોઆનુપૂર્વી છે. એક આકાશપ્રદેશાવગાહી પુદ્ગલપરમાણુ આદિ દ્રવ્યે અનાનુપૂર્વી આ છે એ આકાશપ્રદેશાવગાહી *યણુકાદ દ્રવ્યસ્ક ધા અવકતવ્યૂકે છે આ પ્રકારનુ તૈગમ-વ્યવહારનયસ મત અ પદપ્રરૂપણુતાનુ સ્વરૂપ છે
પ્રશ્ન– નાગમ–વ્યવહારનયસ મત અપદપ્રરૂપણુતાનુ શું પ્રયેાજન છે ?
ઉત્તર- નૈગમ-વ્યવહારનયસ મત અર્થપદ્મપ્રરૂપણુતાદ્વારા ભ ગસમુત્કીનના કરાય
છે
Page #193
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર
૧૭૧ ૨૦૪, રે કિં ત જેમ દvi સંસકૃત્તિ - ૧૦૪. પ્રશ્ન-નિગમ-વ્યવહારનયસંમત ભંગબન્યા ?
સમુત્કીર્તનતાનું સ્વરૂપ કેવું છે? णेगमववहाराणं भंगसमुकित्तणया
ઉત્તર– નૈગમ-વ્યવહારનયસંમત अत्थि आणुपुची, अत्थि अणाणुपुची, ભંગસમુત્કીર્તનતા-ભગોની ઉત્પત્તિ નુ अस्थि अवत्तव्चए । एवं दवाणुपुवी- સ્વરૂપ આ પ્રકારનું છે– આનુપૂર્વી છે, गमेणं खेत्ताणुपुच्चीए वि ते चेत्र छन्वीसं અનાનુપર્વ છે, અવક્તવ્યક છે દ્રવ્યાનુપૂર્વ भंगा भाणियव्या, जाव से तं भंगस
ની જેમ ક્ષેત્રાનુપૂવિના પણ ૨૬ ભાંગા मुक्कित्तणया ।
કહેવા જોઈએ. આ પ્રમાણે ભગસમુત્કીર્તનતાનું વર્ણન પૂર્ણ થયુ.
૨૦૫. ચાg of mમિટીર મંgવિક્ષત્ત- ૧૦૫. પ્રશ્ન-નિગમ-વ્યવહારનયસંમત ભંગणयाए कि पओएणं ?
સમુત્કીર્તનતાનું પ્રયોજન શું છે ? एयाए णं णेगमववहाराणं भंग- ઉત્તર–શૈગમ-વ્યવહારનયસંમત ભાગसमुक्कित्तणयाए णेगमववहाराणं भंगो-, સમુત્કીર્તનતા દ્વારા મંગેપદર્શનતા કરાય છે.
वर्दसणया कज्जइ । ૨૦૬. જે હિં વિદર કંપવા - ૧૦૬. પ્રશ્ન- નિગમ-વ્યવહારનયસંમત Wયા ?
ભંગેપદર્શનતા-નિર્દિષ્ટ ભંગેના અર્થના
કથન નું સ્વરૂપ કેવું છે ? णेगमववहाराणं भंगोवदंसणया- ઉત્તર– ત્રણ આકાશપ્રદેશાવગાહી तिप्पएसोगाढे आणुपुब्बी, एगपएसो- ચકાદિ સ્ક ધ “આનુપૂર્વી ” આ શબ્દના गाढे अणाणुपुल्वी, दुप्पएसोगाढे अव
વાર્થ રૂપ છે એટલે “આનુપૂર્વી” કહેવાય त्तव्यए, तिप्पएसोगाढा आणुपुव्वीओ,
છે. એક આકાશપ્રદેશાવગાહી પરમાણુ– एगपएसोगाढा अणाणुपुञ्वीओ दुप्प
સંઘાત હોય કે સ્ક ધોને સમૂહ હોય તે एसोगाढा अबत्तव्ययाई ।
“અનાનુપવ” કહેવાય છે બે આકાશપ્રદે– શાવગાહી કયણુકાદિસ્ક ધ ક્ષેત્રાપેક્ષા અવકતવ્યક કહેવાય છે. ત્રણ આકાશપ્રદે– શાવગાહી ઘણા સ્કછે “આનુપૂર્વીઓ આ બહુવચનાન્ત પદના વાચ્યાર્થરૂપ વિવક્ષિત છે એક આકાશપ્રદેશાવગાહી ઘણા પરમાણુસંઘાતે “અનાનુપૂર્વીઓ” આ પદના વાગ્યાર્થરૂપ છે. દ્વિઆકાશપ્રદેશાવગાહી ઘણા સ્ક છે “અવકતવ્યો આ પદના વાચ્ય છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૭૨
આનુપૂર્વ નિરૂપણ ૨૦૭. યદા તિquો જ ઉપર ૧૦૭. અથવા ત્રિપ્રદેશાવગાઢ અને એક જ બાપુપુત્રી જ ચ, પ્રદેશાવગાઢસ્કંધ એક આનુપૂર્વી અને એક
અનાનુપૂવ છે. દ્રવ્યાનુપર્વના પાઠની જેમ एवं तहा चेव दवाणुपुब्बीगमेणं ૨૬ ભ ગ અહીં પણ સમજી લેવા જોઈએ. छन्नीसं भंगा भाणियव्वा जाव से तं આ પ્રકારનુ નૈગમ-વ્યવહારનયસંમત णेगमववहाराणं भंगोवदंसणया ।
ભગેપદર્શનતાનું સ્વરૂપ છે. ૨૦૮, જે લિં વં સમારે ?
૧૦૮. પ્રશ્ન- સમવતારનું સ્વરૂપ કેવું છે ?
નિગમ-વ્યવહારનયસ મત આનુપવીંદ્રવ્યોને समोयारे णेगमवबहाराणं आणु- સમાવેશ કયા થાય છે ? શું આનુપૂર્વી– पुव्वीदव्याई कहिं समोयरंति ? कि દ્રવ્યોમાં સમાવેશ થાય છે કે અનાનુપૂર્વી– आणुपुब्बीदन्वेहिं समोयरंति अणाणुपु- દ્રવ્યોમા કે અવકતવ્યદ્રવ્યોમાં સમાવેશ वीदव्वेहि समोयरंति ? अवत्तव्वग
થાય છે? दव्वेहिं समोयरंति ?
आणुपुब्बीदवाई आणुपुव्वीदव्वेडिं समोयरति नो अणाणुपुब्बीदव्वेहिं नो अवत्तव्ययदव्वेहिं समोयरति । एवं तिणि वि सहाणे समोयरंतित्ति भाणियव्यं । से तं समोयारे ।
ઉત્તર- આનુપૂર્વદ્રવ્ય આનુદ્રમાં સમાવિષ્ટ થાય છે પરંતુ અનાનુપવી અને અવક્તવ્યદ્રમાં સમાવિષ્ટ થતા નથી. તે રીતે ત્રણે સ્વ-વસ્થાનમાંજ સમાવિષ્ટ થાય છે. આ પ્રકારનું સમવતારનું
સ્વરૂપ છે.
१०९. से किं तं अणुगमे ?
૧૦૯. પ્રશ્ન- અનુગમનું સ્વરૂપ કેવું છે? अणुगमे नवविहे पण्णत्ते, तं जहा
ઉત્તર– અનુગામના નવ પ્રકાર પ્રરૂપ્યા संतपयपरूवणया जाव अप्पावहुं चेव । છે. તે આ પ્રમાણે- સત્પદપ્રરૂપણુતા યાવતું
અ૫–બહત્વ અર્થાત્ (૧) સત્પદપ્રરૂપણુતા (૨) દ્રવ્યપ્રમાણ (૩) ક્ષેત્ર (૪) સ્પર્શના (૫) કાળ (૬) અન્તર (૭) ભાગ (૮) ભાવ
અને (૯) અલ્પ-બહુત્વ ૨૦. નેવાવદાર વાળુપુષ્યાહું જિં ૧૧૦. પ્રશ્ન-નૈગમ-વ્યવહારનયસંમત આનअत्यि णत्थि ?
પૂર્વીદ્રવ્ય છે કે નહીં? णियमा अस्थि । एवं दुण्णि वि । ઉત્તર– નિયમથી છે. આ કથન અનાનુ
પૂર્વ અને અવક્તબ્ધદ્રવ્ય માટે પણ સમજવું એટલે અનાનુપૂવદ્રવ્ય પણ છે અને અવકતવ્યદ્રગે પણ છે
Page #195
--------------------------------------------------------------------------
________________
અનુયાગદ્વાર
૨૨. ખેમવવારાનું આણુપુથ્વીવારેં સવિનાર, અસવિનાનું, બળતારૂ ?
नो संखिज्जाई, असंखिज्जाई, नो બળતારૂં | પર્વ દુષ્પિ વિ।
ગાડું
૧૨. હેમત્રવદારા વેત્તાજીપુથ્વીગ लोगस्स किं सखिज्जइभागे होज्जा ? असंखिज्जइभागे होज्जा ? जाव सव्वलोए
કોના ?
एगं दव्वं पडुच्च लोगस्स संखिज्जइभागे वा होज्जा, असंखिज्जइभागे वा होज्जा, संखेज्जेसु भागेसु वा होज्जा, असंखेज्जेसु भागे वा होज्जा, देणे वा लोए होज्जा । नाणादव्वाई पडुच्च नियमा सव्वलोए होज्जा । गमववहाराणं अणाणुपुत्रीदव्वाणं पुच्छा एगदव्वं पच्च नो सखेज्जइभागे होज्जा, असंखेज्जहभागे होज्जा, नो संखेज्जे भागे होज्जा नो असंखेज्जेसु भागेसु होजा नो सव्वलोए होज्जा, नाणादव्वाई पडुच्च णियमा सव्वलोए होज्जा । एवं अवत्तन्वगव्वाणि वि भाणियव्वाणि ।
૧૧૧.
o o ૨. ખેમવવઢારાનું બાજીપુશ્રીના હોસ किं संखेज्जइभाग फुसंति ? असंखिज्ज - भागं फुसंति ? संखेज्जे भागे फुसंति जाव सव्वलोयं फुसंति 2
૧૧૨.
૧૧૩.
૧૦૩
પ્રશ્ન– નાગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રબ્યા શુ સખ્યાત છે કે અસ ખ્યાત છે કે અન ત છે ?
ઉત્તર–આનુપૂર્વીદ્રબ્યા સખ્યાત નથી, અન ત નથી પરંતુ (તુલ્યપ્રદેશાવગાહીદ્ર– બ્યાને એક જ આનુપૂર્વી માનવાથી ) અસખ્યાત છે. આ પ્રકારનુ કથન અનાનુપૂર્વી અને અવકતવ્યદ્રવ્યમાટે પણુ સમજવુ.
પ્રશ્ન– નૈગમ–વ્યવહારનયસ'મત ક્ષેત્રાનુપૂર્વીદ્રબ્યા શુ લેાકના સ ખ્યાતાભાગમા છે કે અસંખ્યાતમા ભાગમાં છે ? કે યાવત્ સમસ્ત લેાકમાં છે ?
ઉત્તર– એક દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્ય લેકના સંખ્યાતમા ભાગ, અસખ્યાત ભાગ, સખ્યાત ભાગે, અને અસખ્યાત ભાગેામાં અને અમુક દેશેશન લેાકમાં પણ રહે છે વિવિધ દ્રબ્યાની અપેક્ષાએ નિયમથી સ`લાકવ્યાપી છે, નૈગમ-વ્યવહારનયસ મત અનાનુપૂર્વી દ્રવ્યના પ્રશ્નના વિષયમાં સમજવુ' જોઇએ કે એક દ્રવ્યની અપેક્ષાએ તે લેાકના સંખ્યાતમા ભાગમાં, સખ્યાતમા ભાગામાં, અસ ખ્યાત ભાગામાં કે સમસ્ત લેાકને અવગાહીને રહેલ નથી પરંતુ લેાકના અસંખ્યાતમા ભાગને અવગાહીને રહેલ છે. વિવિધ દ્રબ્યાની અપેક્ષાએ નિયમથી સલાઝ્મા અવગાહીને રહેલ છે. અવકતવ્યદ્રષ્યમાટે પણ એમજ સમજી લેવું.
પ્રશ્ન— નૈગમ-વ્યવહારનયસ મત આનપૂર્વીદ્રબ્યા શુ. સંખ્યાતમા ભાગને સ્પશે છે કે અસ`ખ્યાતમા ભાગને સ્પશે છે કે સ'ખ્યાતમા ભાગાને કે અસખ્યાતમા ભાગાને કે સલેાકને સ્પર્શે છે ?
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૭૪
આનુપૂર્વી નિરૂપણે एग दव्यं पडुच्च संखिज्जइ
ઉત્તર- એક દ્રવ્યની અપેક્ષાએ લેકના भागं वा फुसई, असंखिज्जइभागं वा । સંખ્યાતમા ભાગને, અસંખ્યાતમા ભાગને, संखेज्जे भागे वा असंखेज्जे भागे वा
સ ખ્યાતમા ભાગોને અસ ખ્યાતમા ભાગોને देसूणं वा लोग फुसइ । नाणादबाई
અથવા દેશેન (કઈક ઓછા) લેકને સ્પર્શે
છે વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ સર્વલકને पडुच्च णियमा सवलोय फुसति ।
સ્પર્શે છે અનાનુપૂર્વીદ્રો અને અવકતવ્ય अणाणुपुब्बीदव्बाई अवत्तव्वगदव्वाई
દ્રની સ્પર્શના વિશેનું કથન પૂર્વોકત च जहा खेत्तं नवरं फुसणा भाणियव्वा ।
ક્ષેત્રદ્વાર મુજબ સમજવું જોઈએ વિશેષતા એટલીકે અહીં ક્ષેત્રને બદલે સ્પર્શના
(સ્પર્શે છે, એમ કહેવુ. ૪. વેિર વાળુપુત્રી વ્યારું જો ૧૧૪. પ્રશ્ન-નગમ-વ્યવહારનયસંમત આનુकेवचिरं होइ ?
પદ્રવ્યો કાળની અપેક્ષાએ કેટલા સમય
સુધી રહે છે ? एगं दव्वं पडुच्च जहन्नेणं एगं ઉત્તર- એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય समयं उक्कोसेणं असंखिज्ज कालं, એક સમયસુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાત नाणादव्वाइं पडुच णियमा सव्वद्धा ।
કાળસુધી રહે છે. વિવિધ દ્રવ્યની અપેક્ષાએ एव दोण्णि वि ।
આનુપર્ધી દ્રવ્યની સ્થિતિ નિયમથી સર્વકાલિક છે એટલે કેઈ કાળ એ નથી
જ્યારે લેકમાં આનુ મૂવદ્રવ્ય ન હોય, તેજ પ્રમાણે અનાનુપૂવદ્રવ્યો અને અવકતવ્ય
દ્રવ્યની પણ સ્થિતિ જાણવી ૨૨૫. જેમવદાર ગુર્થીમંત ૧૧૫ પ્રશ્ન- મૈગમ-વ્યવહારનયસ મત આનુकालओ केवचिरं होइ ?
પૂર્વીદ્રવ્યનું અંતર કાળની અપેક્ષાએ
કેટલા સમયનું છે? तिण्डंपि एगं दव्वं पडुच्च जहन्नेणं ઉત્તર- ત્રણે આનુપૂવદ્રવ્ય, અનાનુएक समय उक्कोसेणं असंखेजं कालं, પૂર્વીદ્રવ્ય અને અવક્તવ્યનું અતર એક नाणादवाई पडुच्च णत्थि अंतरं । દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમયનું
અને ઉત્કૃષ્ટ અસ ખ્યાત કાળનું હોય છે વિવિધદ્રવ્યની અપેક્ષાએ અનર નથી. તાત્પર્ય એ છે કે કેઈ ત્રણ આદિ પ્રદેશમાં રહેલું આનુપૂર્વીદ્રવ્ય જ્યારે તે પ્રદેશથી અલગ થઈ અન્યપ્રદેશમાં અવગાહન કરે અને પુન. તેજ આકાશપ્રદેશમાં આવી અવગાહન કરે ત્યારે વચ્ચે કાળ અહીં
Page #197
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર - -
૧૭૫ - અન્તર કહેવાય છે. આ અખ્તર જઘન્ય , એક સમયનુ અને ઉત્કૃષ્ટ અસ યાત
કાળનુ હોય. અનંતકાળનું નહિ ૨૨. મરદાર સાજુપુથ્વીઝા - ૧૧૬.
c =ાક ૪- ૧૧૮. પ્રશ્ન-નિગમ-વ્યવહારનયસંમત આનदव्याणं कइभागे होज्जा ?
પૂર્વી શેષ દ્રવ્યોના કેટલામાં ભાગ
પ્રમાણ હોય છે ? ત્તિ વિ ના સુત્રાપુgડ્યg | ઉત્તર- દ્રવ્યાનુપૂર્વી જેવું જ ન અત્રે
ત્રણે દ્રવ્ય માટે સમજવુ. ૨૭. જમવદાર ગાજીપુરા – ૧૧૭. પ્રશ્ન-નગમ-વ્યવહારનયસંમત આનુरंमि भावे होजा ?
પૂર્વીદ્રવ્ય કયા ભાવમાં હોય છે ? णियमा साइपारिणामिए भावे ઉત્તર- નિયમથી સાદિપારિમિક
ભાવમાં હોય છે. શેષ બંને દ્રવ્યના
વિષયમાં પણ એમ જ સમજવું. ૨૨૮. પશિ અંતે ! જમવાર ૧૧૮. પ્રશ્ન- હે ભગવન! અનુપૂર્વીદ્રવ્ય,
आणुपुव्वीदव्याणं अणाणुपुब्बीदवाणं અનાનુપૂર્વીદ્રવ્યો અને અવકતવ્યદ્રમાના अवत्तव्यगदव्वाणं य दवट्टयाए पएस
કયા દ્રવ્ય કયા દ્રવ્યોથી દ્રવ્યર્થતા, પ્રદેશા
ર્થતા અને ઉભયાર્થતાની અપેક્ષાએ અલ્પ, ट्ठयाए दवट्ठपएसट्टयाए कयरे कयरेहितो अप्पा वा बहुगा वा तुल्ला वा
અધિક, તુલ્ય કે વિશેષાધિક છે ? विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवाई णेगम- - ઉત્તર- હે ગૌતમ ! નૈગમ-વ્યવહારववहाराणं अवत्तव्यगदव्याई दवट्टयाए,
નયસ મત અવકતવ્યદ્રવ્ય દ્રવ્યાર્થતાની अणाणुपुब्बीदवाई दबट्ठयाए विसेसा
અપેક્ષાએ સર્વસ્તક છે. દ્રવ્યર્થતાની हियाई, आणुपुव्वीदव्याई दबट्टयाए
અપેક્ષાએ અનાનુપૂવીદ્રવ્ય અવકતવ્યદ્રવ્ય
કરતા વિશેષાધિક છે. દ્રવ્યાર્થતાએ આનુ, असंखेजगुणाई । पएसट्टयाए सव्य
- વીદ્રવ્ય અનાનુપવી કરતાં અસંખ્યાત त्थोवाइ णेगमववहाराणं अणाणुपुब्बी- .
ગણા છે. પ્રદેશાર્થતાએ નૈગમ-વ્યવહારનયदबाइ अपएसट्टयाए । अवत्तव्यगदव्बाई
સમત અનાનુપૂવદ્રવ્ય સર્વસ્તક છે, पएसट्टयाए विसेसाहियाई । आणुपुवी- કારણ કે પરમાણુ અપ્રદેશી છે. પ્રદેશાર્થदव्बाइ पएसट्टयाए असखेजगुणाई । તાએ અવક્તવ્યદ્રવ્ય અનાનુપૂવીદ્રવ્ય दट्टपएसट्टयाए सम्वत्थोवाई णेगम
કરતાં વિશેષાધિક છે. પ્રદેશાર્થતાએ આનુववहाराणं अवत्तव्यगदव्वाइं दवट्टयाए ।
પૂવદ્રવ્ય અવકતવ્યદ્રવ્ય કરતાં અસંખ્યાત अणाणुपुवीदवाई दवट्टयाए अपए- ગણા છે ઉભયાર્થતાની અપેક્ષાએ નૈગમ
Page #198
--------------------------------------------------------------------------
________________
આનુ પર્વ નિરૂપણ
૧૭૬
सट्टयाए विसेसाहियाई । अवत्तव्यग- વ્યવહારનયસંમત અવક્તવ્યદ્રવ્ય સૌથી दव्वाइं पएसट्टयाए विसेसाहियाइं । અલ્પ છે, કારણકે દ્રવ્યાર્થતાએ અવકતવ્યआणुपुब्बीदवाई दवट्टयाए असंखेज
દ્રવ્યોમાં પ્રથમ સર્વસ્તકતા બતાવી છે.
દ્રવ્યયાર્થતા અને અપ્રદેશાર્થતાની અપેક્ષાએ गुणाई ताई चेव पएसट्टयाए असंखे
અનાનુપવદ્રવ્ય અવકતવ્ય કરતાં વિશેષાजगुणाई । से तं अणुगमे । से तं
ધિક છે. પ્રદેશાર્થતાની અપેક્ષાએ અવકતणेगमववहाराणं अणोवणिहिया खेत्ता
વ્યદ્ર વિશેષાધિક છે આનુપૂર્વીદ્રવ્ય દ્રવ્યાર્થતાએ અસંખ્યાતગણ, તે પ્રમાણે પ્રદેશાર્થતાએ પણ અસંખ્યાતગણ છે. આ પ્રકારનું અનુગમનું સ્વરૂપ છે. આ પ્રકારનું નૈગમ-વ્યવહારનયસ મત અનૌપનિધિક
ક્ષેત્રાનુપૂર્વીન વર્ણન પૂર્ણ થયું. ૨૧. રે જી તૈ રાહ જોયા ૧૧૯ પ્રશ્ન- સંગ્રહ સંમત અનૌપનિધિકી વેત્તાપુપુથ્વી ?
ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? संगहस्स अणोवणिहिया खेत्ता
ઉત્તર– સગ્રહનયસ મત અનૌપનિધિની णुपुन्वी पंचविहा पण्णत्ता, तं जहा- ક્ષેત્રાનુપૂર્વીના પાંચ પ્રકાર પ્રરૂપ્યા છે. તે अत्थपयपरूवणया १, भंगसमुक्तित्तणया આ પ્રમાણે– (૧) અર્થ પદપ્રરૂપણુતા (૨) २, भंगोवदंसणया ३, समोयारे ४,
ભગસમુત્કીર્તનતા (3) ભોપદર્શનતા (૪) अणुगमे ५ ।
સમવતાર (૫) અનુગમ. से किं तं संगहस्स अत्थ
પ્રશ્ન- સ ગ્રહનયસંમત અર્થપદપ્રરૂપपयपरूवणया ?
ણતાનું સ્વરૂપ કેવું છે? संगहस्स अत्थपय-परूवणया ઉત્તર– ત્રણપ્રદેશાવગાહીદ્રવ્ય આનુ - तिपएसोगाढे आणुपुच्ची चउप्पएसोगाढे પવી છે ચાર પ્રદેશાવગાહીદ્રવ્ય આનુપૂર્વી आणुपुन्वी, जाव दसपएसोगाढे आणु- છે યાવત્ દશપ્રદેશાવગાહી, સંખ્યાતપ્રદેपुची, संखिज्जपएसोगाढे आणुपुव्वी,
શાવગાહી અને અસ ખ્યાતપ્રદેશાવગાહીદ્રવ્ય असंखिजपएसोगाढे आणुपुव्वी, एग
પણ આનુપૂર્વીરૂપ છે એક પ્રદેશાવગાહીદ્રવ્ય पएसोगाढे अणाणुपुची, दुप्पएसोगाढे
અનાનુપસ્વરૂપ છે. બે પ્રદેશાવગાહી દ્રવ્ય
અવકતવ્ય છે આ સ ગ્રહનયસંમત અર્થअवत्तव्चए । से तं संगहस्स अत्थपय
પદપ્રરૂપણુતાનું સ્વરૂપ છે. पख्वणया ।
एयाए णं संगहस्स अत्यपयपपरवणयाए कि पओयणं?
પ્રશ્ન- આ સંગ્રહનયસંમત અર્થપદપ્રરૂપણુતાનું શું.પ્રજન છે?
Page #199
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર
૧૭૭
अत्थपयपख्वणयाए
संगहस्स भंगसमुक्कित्तणया कज्जइ । से किं तं संगहस्स भंगसमुक्तित्तणया ?
संगहस्स भंगसमुक्तित्तणया अस्थि आणुपुल्वी, अत्थि अणाणुपुर्वी अस्थि अवत्तव्यए । अहवा अस्थि आणुपुब्बी अणाणुपुन्वी य,एवं जहा दवाणुपुबीए संगहस्स तहा भाणियव्वं जाव से तं संगहस्स भंगसमुक्त्तिणया। एयाए णं सगहस्स भंगसमुक्त्तिणयाए किं पयोयणं?
ઉત્તર-સંગ્રહનયસંમત અર્થ પદપ્રરૂપણતવડે ભંગસમુત્કીર્તનતા કરાય છે.
પ્રશ્ન- સંગ્રહ સંમત ભંગસમુત્કી– તૈનતાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- આનુપૂર્વી છે, અનાનુપૂર્વી છે, અવકતવ્ય છે અથવા આનુપૂર્વી-અનાનુપૂર્વી છે. વગેરે સર્વ બાબત દ્રવ્યાનુપૂવીની જેમજ ક્ષેત્રાનુપૂર્વીના ભંગસમુત્કીર્તનતામાં સમજવી યાવત્ આ પ્રકારનું સંગ્રહનયસંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ છે.
પ્રશ્ન- સંગ્રહ સંમત ભંગસમુત્કીતૈનતાનું પ્રયોજન શું છે?
ઉત્તર ભંગસમુત્કીર્તનતાવડે ભગોપ– દર્શનતા કરાય છે.
પ્રશ્ન- સંગ્રહનયસંમત ભ ગેપદર્શનતાનું સ્વરૂપ કેવું છે?
एयाए णं संगहस्स, भंगसमुक्तित्तणयाए संगहस्स भंगोवदंसणया सज्जइ ।
से किं तं संगहस्स भंगोवदंसणया ?
संगहस्स भंगोवदसणया-तिप्पएसोगाढे आणुपुच्ची, एगपएसोगाढे अणाणुपुथ्वी, दुप्पएसोगाढे अपत्तथए । अडवा तिप्पएसोगाढे य एगपएसोगाढे य आणुपुवी य अणाणुपुन्वी य, एवं जहा दव्याणुपुब्बीए संगहस्स तहा खेत्ताणुपुब्बीए वि भाणियच्च जाव से त संगहस्स भंगोवदंसणया ।
ઉત્તર- ત્રિપ્રદેશાવગાહીદ્રવ્ય આનુપવી પદના વાચ્યાર્થરૂપ છે. એક પ્રદેશાવગાહી દ્રવ્ય “અનાનુપવી પદના વાચ્યાર્થ રૂપ છે, દ્ધિપ્રદેશાવગાહીદ્રવ્ય “અવત” પદના વાચ્યાર્થરૂપ છે અથવા ત્રિપદેશાવ– ગાહી–એકપ્રદેશાવગાહિદ્ર “આનુવ– અનાનુપવી પદના વાચાર્થ રૂપ છે. સ થડનયસંમત દ્રવ્યાનુપૂવીની જેમજ ક્ષેત્રાનુપૂર્વી માં જાણવુ યાવતુ આ પ્રકારનું સગ્રહનયસ મત ભગપદર્શનતાનું સ્વરૂપ છે
પ્રશ્ન-સમવતારનું સ્વરૂપ કેવુ છે ? સગ્રહનયસંમત આનુપૂર્વીદ્રો કયા સમાવિષ્ટ થાય છે? શું આ પર્વોદ્રામા
से कि तं समोयारे ? समोयारे संगहस्स आणुपुब्बीदन्याई कहिं समोरंति? किं आणुपुचीदव्वेहिं समोयरंति?
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૭૮
अणाणुपुब्बीदव्वेहिं ? अवत्तव्यगदम्वेहि? तिण्णिवि सहाणे समोयरंति ।
से तं समोयारे । से किं तं अणुगमे ?
अणुगमे अट्ठविहे पण्णत्ते, तं जहा संतपयपरूवणया जाव अप्पा વધું નOિT
संगहस्स आणुपुन्वी-दव्बाई किं अत्थि णत्थि ?
આનુપૂર્વી નિરૂપણ . સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂર્વીદ્રવ્યમા કે અવકતવ્યદ્રામાં સમાવિષ્ટ થાય છે ?
ઉત્તર– ત્રણે સ્વ–સ્વસ્થાનમાં સમાવિષ્ટ થાય છે. આ પ્રમાણે સમવતારનુ સ્વરૂપ છે.
પ્રશ્ન- અનુગમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અનુગામના આઠ પ્રકાર પ્રરૂપ્યા છે તે આ પ્રમાણે- સત્ પદપ્રરૂપણતા આદિ અહીંઆ અ૮૫ બહુ નથી કેમકે સહનય અનેકતા માનતું નથી.
પ્રશ્ન-સ ગ્રહનયસ મત અનુપૂવદ્રવ્ય શુ છે કે નથી ?
ઉત્તર-નિયમથી છે. ત્રણેયના વિષયમાં એમજ જાણવું શેષ બધા દ્વારા સંગ્રહનયસમિત દ્રવ્યાનુપૂર્વીની જેમ ક્ષેત્રાનુપૂવમ જાણવા. આ પ્રમાણે અનુગામનુ સ્વરૂપ છે આ પ્રમાણે સગડનયસ મત અનૌપનિધિતી ક્ષેત્રાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું. આવું અનપનિધિક ક્ષેત્રાનુકૂવીનું સ્વરૂપ છે.
णियमा अस्थि । एवं तिण्णि वि। सेसगदाराइं जहा दव्वाणुपुवीए संगहस्स तहा खेत्ताणुपुबीए वि भाणियव्वाइं जाव से तं अगुगमे । से तं संगहस्स अणोवणिहिया खेत्ताणुपूवी । से तं अणोवणिहिया खेत्ता
૨૦. જે સિં ગોવાહિયા રાજુપુ? ૧૨૦.
ओवणिहिया खेत्ताणुपुन्वी तिविहा પત્તા, તે નદી, પુષ્યાળુપુષ્ય, ચ્છિणुपुन्वी, अणाणुपुची ।
પ્રશ્ન- ઔપનિષિકી ક્ષેત્ર નુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીના ત્રણ ભેદે કહ્યા છે. તે આ પ્રમાણે- પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી
से किं तं पुव्वाणुपुन्वी ? पुवाणुपुच्ची-अहोलोए तिरियलोए उद्दलोए । से तं पुन्वाणुपुची।
પ્રશ્ન- પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– પૂર્વાનુપૂર્વી તે અધોલેક, તિગ્લેક અને ઊર્ધ્વ લેક આ ક્રમે (ક્ષેત્રલાકને) કહેવુ તે પૂર્વીનુપર્વ છે.
से किं तं पच्छाणुपुवी ?
પ્રશ્ન- પાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
Page #201
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર
- पच्छाणुपुब्बी उड्डलोए तिरिएलोए अढोलोए । से तं पच्छाणुपुन्वी ।
૧૭૯ ઉત્તર- ઊર્ધ્વલક, તિર્યશ્લેક અને અલક આ પ્રમાણે પૂર્વાપૂવથી વિપરીત કમથી કહેવુ તે પશ્ચાનુપૂર્વી કહેવાય.
से किं तं अणाणुपुन्वी ?
अणाणुपुच्ची एयाए चेव एगाइयाए एगुत्तरियाए तिगच्छगयाए सेढीए अन्नमन्नब्भासो दुरूवूणां । से तं अणा
પ્રશ્ન- અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર-અનાનુપૂવીમા જે શ્રેણ સ્થાપિત કરવામાં આવશે તે એકથી શરૂ કરીને એકએકની વૃદ્ધિ કરતા ત્રણ પર્યન્તની થઈ જશે. ત્યારબાદ પરસ્પર ગુણાકાર કરતા અ ન્ય અભ્યસ્ત રાશિ બની જશે તેમાથી આદિ અને આતના બે ભાગે બાદ કરવાથી અનાનુપૂર્વી બની જાય છે.
૨૨. ગોઝ-વેતાળુપુત્રી નિવિદા પuત્તા, ૧૨૧
तं जहा-पुन्बाणुपुबी पच्छाणुपुब्बी બાપુપુષ્યી છે
અધોલેક ક્ષેત્રાનુપર્ધીના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે તે આ પ્રમાણે- પૂર્વાનુમૂવીં, પાનુપૂર્વી અને અનાનુપવ.
से किं तं पुच्वापुणुची।
व्यापुणुव्बी-रयणप्पभा सक्करप्पभा बालुअप्पमा पंकप्पमा धूमप्पभा तमप्पभा तमतमप्पभा । से तं पुन्वाणुવ્યા ?
से कि तं पच्छाणुपुती !
પ્રશ્ન- અલકક્ષેત્રપૂર્વનુપૂર્વીનું સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર- અધેલેકક્ષેત્રપૂર્વનુપૂર્વી તે રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા, તમસ્તમ પ્રભા, આ ક્રમે સાત નારકભૂમીઓને ઉપન્યાસ કરે.
पच्छाणुपुब्बी--तमतमा जाव रयणप्पभा । से तं पच्छाणुपुब्बी ।
પ્રશ્ન- અધોલેકક્ષેત્ર પશ્ચાતુર્વીનું સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર– અધે લકત્રપશ્ચાનુપૂર્વી તે તમસ્તમ પ્રભાથી લઈ યાવત્ રત્નપ્રભસુધી ઉલ્ટાક્રમથી નરકભૂમિઓને ઉપન્યાસ કરે.
से कि तं अणाणुपुची ?
પ્રશ્ન- અધોલેકક્ષેત્રઅનાનુપૂર્વીનું વરૂપ કેવુ છે ?
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૮૦
अणाणुपुबी एयाए चेव एगाइयाए इगुत्तरियाए सत्तगच्छगयाए सेढीए अन्नमम्नव्भासो दुरूवृणो । से तं अणाणुपुवी।
આનુપૂર્વી નિરૂપણ ઉત્તર- અધલક ક્ષેત્ર અનાનુપર્વ તે એક શ્રેણી સ્થાપિત કરી એક એકની વૃદ્ધિ કરતાં સાત પર્યન્તની થઈ જશે ત્યારબાદ પરસ્પરને ગુણિત કરતા અન્ય અભ્યસ્ત રાશિ ઉત્પન્ન થાય છે. તેમાથી આદિ અને આતના બે ભાગો બાદ કરવાથી અનાનુન્હ બને છે
તિર્થક્ષેત્રાનુપૂરી ત્રણ પ્રકારની પ્રરૂપી છે, તે આ પ્રમાણે– પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂવી અને અનાનુપૂર્વી.
પ્રશ્ન- મધ્યકક્ષેત્રપૂર્ણાનુપૂર્વાનુ સ્વરૂપ કેવું છે?
૨૨૨. સિરિયો વેત્તાળુપુથ્વી તિવિ ૧૨૨.
पण्णत्ता, तं जहा, पुवाणुपुन्ची पच्छाणुपुची अणाणुपुब्बी।
से किं तं पुन्वाणुपुवी ?
पुव्वाणुपुव्वी -"जंबुद्दीवे लवणे, धायइ कालोय पुक्खरे वरुणे । खीर घय खोय नंदी,अरुणवरे कुंडले रुअगे। आभरणवत्थगंधे, उप्पलतिलए य पुढविनिहिरयणे । वासहरदहनईओ, विजया वक्खारकप्पिदा । कुरुमंदर आवासा, कूडा नक्खत्तचंदसूरा य । देवे नागे जक्खे भूए य सयंभूरमणे य । से तं पुन्वाणुपुव्वी
ઉત્તર- મલેકક્ષેત્રપૂર્વાનુuી તે જબૂદ્વીપ, લવણસમુદ્ર, ઘાતકીખંડદ્વીપ, કાલેદધિસમુદ્ર, પુષ્કરદ્વીપ, પુષ્કરેદસમુદ્ર, વરૂણદ્વીપ, વરુણદસમુદ્ર, ક્ષીરદ્વીપ, શીદસમુદ્ર, ધૃતદ્વીપ, વૃતાદસમુદ્ર, ઈશ્કવરદ્વીપ, ઈશ્નવરસમુદ્ર, નન્દીદ્વીપ, નન્દી સમુદ્ર, અરુણવરદ્વીપ, અરુણુવરસમુદ્ર, કુડલદ્વીપ, કુંડલસમુદ્ર, રુચકદ્વીપ, રુચકસમુદ્ર, આ બધા દ્વિીપ સમુદ્રો, અનુકમથી અવસ્થિત છે આગળ અસ ખ્યાત–અસંખ્યાત દ્વીપસમુદ્રોના અન્તમાં આભરંણ, વસ્ત્ર, ગંધ, ઉત્પલ, તિલક, પૃથ્વી, નિધિ, રત્ન, વર્ષધર, હદ, નદી, વિજય, વક્ષસ્કાર, કપેન્દ્ર, કુરુ, મન્દર, આવાસ, કૂટ, નક્ષત્ર, ચક્ર, સૂર્ય, દેવ, નાગ, યક્ષ, ભૂત, આદિના પર્યાયવાચક સદશનામવાળા એક–એક દ્વીપસમુદ્ર છે અને સૌથી અન્તમાં સ્વય ભૂરમણદ્વીપ અને સ્વયંભૂરમણસમુદ્ર છે. તે પૂર્વનુપૂર્વી છે
से किं तं पच्छाणुपुन्नी ?
પ્રશ્ન- મધ્યકક્ષેત્રપશ્ચાનું પૂર્વાનુ સ્વરૂપ કેવું છે ?
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૧
અનુગદ્વાર
पच्छाणुपुवी-संयभूरमणे य जाव जंबुद्दीवे । से तं पच्छाणुपुब्बी ।
ઉત્તર- મધ્ય ક્ષેત્રપદ્યાનુપવી તે સ્વયંભૂરમણ સમુદ્રથી જંબુદ્વીપસુધી ઉલટાક્રમથી દ્વીપ-સમુદ્રને ઉપન્યાસ કરે તે.
से कि तं अणाणुपुब्धी ?
પ્રશ્ન- મધ્યક્ષેત્ર અનાનુપર્વનું સ્વરૂપ કેવું છે.
एयाए चेव एगाइयाए एगुत्तरियाए ઉત્તર- મધ્યકક્ષેત્રઅનાનુપૂર્વી તે असंखेज्जगच्छगयाए सेढीए अण्णमण्ण
એક શ્રેણી સ્થાપિત કરી એક એકની વૃદ્ધિ भासो दुरूवृणो । से तं अणाणुपुची ।
કરતાં અસંખ્યાત પર્યન્ત થઈ જશે તેને પરસ્પર ગુણાકાર કરવાથી અન્ય અભ્યસ્તરાશિ બની જશે તેમાંથી આદિ અને અંતના બે ભાગોને છેડી મધ્યના સમસ્ત
ભગો અનાનુપૂવ છે ૨૩. ૩ોચવત્તાપપુથ્વી તિવિદ પૂomત્તા, ૧૨૩. ઉદ્ઘલેક્ષેત્રાનુપૂર્વી ત્રણ પ્રકારની છે,
तंजहा पुयाणुपुरी पच्छाणुपुब्बी તે આ પ્રમાણે– (૧) પૂર્વાનુપૂર્વી (૨) अणाणुपुची ।
પશ્ચાનુપૂવી (૩) અનાનુપૂર્વી से किं तं पुन्वाणुपुब्धी ?
પ્રશ્ન- ઉદ્ઘલોકક્ષેત્રપૂર્વનુ પર્વનું
સ્વરૂપ કેવું છે ? पुराणुपुव्वी सोहम्मे १, ईसाणे२, ઉત્તર- ઉલેકક્ષેત્રપૂર્વનુપૂર્વી તે सणंकुमारे३, माहिंदे४, वभलोए५. સૌધર્મ, ઈશાન, સાનકુમાર, મહેન્દ્ર, लंतए६, महामुक्के, सहस्सारे८, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક્ર, સહસ્ત્રાર, आणए९, पाणए१०, आरणे११,
આનત, પ્રાણત, આરણ, અચુત, ચૈવેચકअच्चुए १२, गेवेज्जगविमाणे १३,
વિમાને, અનુત્તરવિમાને, ઈષ~ાગભારા
પૃથ્વી. આ ક્રમથી ઉર્ધ્વકક્ષેત્રનો ઉપન્યાસ अणुत्तरविमाणे, १४ इंसिपब्भारा१५,
કરે તે પુર્વીનુપૂર્વી. से तं पुन्वाणुपुची।
से किं तं पच्छाणुपुच्ची ?
पच्छाणुपुब्बी ईसिपम्भारा जाव सोहम्मे । से तं पच्छाणुपुन्वी ।
પ્રશ્ન- ઉર્ધ્વકક્ષેત્રપશ્ચાનુપૂર્વાનુ સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- ઉદ્ઘલેકક્ષેત્રપાનુપૂર્વી તે ઈષત્રાગભારા ભૂમિથી સૌધર્મકલ્પ સુધીના ક્ષેત્રોને ઉલ્ટાક્રમથી ઉપન્યાસ કરે તે પશ્ચાનું પર્વ છે.
જી
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૮૨
से किं तं अणागुपुब्बी ?
अणाणुपुची-एयाए चेव एगाइयाए एगुत्तरियाए पन्नरसगच्छगयाए सेढीए अन्नमनभासो दुरूवृणो । से णं अणाणुपुव्वी । अहवा ओवणिहिया खेत्ताणुपुची तिविहा पण्णत्ता, तं जहा-पुन्वाणुपुब्बी, पच्छाणुपुल्वी,
આનુપૂર્વ નિરૂપણ પ્રશ્ન- ઉકલેકક્ષેત્રઅનાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– ઉર્વકક્ષેત્રઅનાનુપૂર્વી તે એક શ્રેણી સ્થાપિત કરી એક-એકની વૃદ્ધિ કરતા પંદર પર્યન્તની થઈ જશે. તેને પરસ્પર ગુણતા અન્યૂન્ય અભ્યસ્ત શશિ બનશે. તેમાથી આદિ અને આતના બે ભાગો બાદ કરતા શેષ ભાગો તે અનાનુપૂર્વી કહેવાય
અથવા ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીના ત્રણ પ્રકારે પ્રરૂપ્યા છે તે આ પ્રમાણે પૂર્વનુ પર્વ, પાનુપૂર્વી, અનાનુપૂવ.
પ્રશ્ન– પૂર્વાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- એક પ્રદેશાવગાઢ, ઢિપ્રદેશાવગાઢ, યાવત્ દશપ્રદેશાવગાઢ, સ ખ્યાતપ્રદેશાવગાઢ, અસ ખ્યાતપ્રદેશાવગાઢ આ ક્રમથી જે ક્ષેત્રાનુપવી છે તે પૂર્વાનુપર્વ છે
से किं तं पुवाणुपुचो ?
પુબાપુપુથ્થી––TTTT, दुप्पएसोगाढे, दसपएसोगाढे संखिजपएसोगाढे जाव असंखिज्जपएसोજાદે તં વાપુથ્વી .
से किं तं पच्छाणुपुब्बी ?
पच्छाणुपुब्बी-असखिज्जपएसोगाढे संखिज्जपएसोगाढे जाव एगपएसोगाढे । से तं पच्छाणुपुच्ची ।
પ્રશ્ન- પશ્ચાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– અસ ખ્યાતપ્રદેશાવગાઢ, સંખ્યાતપ્રદેશાવગાઢ યાવતું એક પ્રદેશાવગાઢ આ ઉલટા ક્રમથી ક્ષેત્રનો ઉપવાસ કરવો તે પશ્ચાનુપૂછે
से किं तं अणाणुपुची ?
अणाणुपुब्बी-एयाए चेव एगाइयाए एगुत्तरियाए असंखिज्जगच्छगयाए सेढीए अन्नमनमासो दुख्खूणो । मे तं अणाणुपुन्बी से तं ओवणिडिया खेत्ताणुपुच्ची से तं खेत्ताणुपुन्यो। .
પ્રશ્ન- અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અનાનુપવી તે એક શ્રેણી સ્થાપિત કરીને એક-એકની વૃદ્ધિ કરતા અસ ખ્યાત પર્યંતની થઈ જશે તેને પરસ્પર ગુણતા અન્ય અભ્યસ્ત રાશિ બને તેમાથી આદિ અને અતના બે ભાગાને બાદ કરવાથી અનાનુપવી બનશે આ પ્રમાણેનું ઔપનિધિકી ક્ષેત્રાનપૂર્વનુ સ્વરૂપવર્ણન અને સાથે ક્ષેત્રાપૂનુર્વાનુ
Page #205
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર
૧૮૩
વર્ણન સંપર્ણ થયુ.
૨૨૪. તે િતું છાપુપુથ્વી? ૧૨૪. પ્રશ્ન- કાલાનુપૂવીનું સ્વરૂપ કેવું છે?
कालाणुपुब्बी दुविहा पण्णता, ઉત્તર-કાલાનુપૂર્વીના બે પ્રકાર પ્રરૂપ્યા तंजहा-ओवणिहिया अणोवणिहिया य ।
છે. તે આ પ્રમાણે- (૧) ઔપનિધિકી અને
(૨) અનૌ નિધિકી. ૨૨૫. તથvi ના ના ગોળદિયા સા ખ્વા ૧૨૫. તેમાંથી જે ઔપનિધિકીઆપવી છે
तत्थ णं जा सा अणोवणिहिया सा તે સ્થાપ્ય છે. અર્થાત્ અલ્પ વિષયવાળી છે, दुविहा पण्णत्ता,तंजहा-णेगमववहाराणं
માટે એને અત્યારે રહેવા દઈએ જે અનૌसंगहस्स य ।
પનિધિકી છે તેના બે પ્રકાર પ્રરૂપ્યા છે, તે આ પ્રમાણે- (૧) નૈગમવ્યવહારનયસંમત
અને (૨) સંગ્રહનયસંમત. ૨૨૬ રે જિં તું જમવાદી ચળવળદિયા ૧૨૬ પ્રશ્ન–નૈગમ-વ્યવહારનયસ મત અને कालाणुपुब्बी ?
પનિધિકકાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? अगोवणिहियाकालाणुपुब्बी पंच- ઉત્તર– અનોપનિધિકકાલાનુપૂર્વીના विहा पण्णत्ता, तं जहा-अत्थपयपरू- પાંચ પ્રકાર પ્રરૂપ્યા છે, તે આ પ્રમાણેवणया, संगममुक्कित्तणया, भंगोवदंस - (૧) અર્થપદપ્રરૂપણુતા (૨) ભંગસમુત્કીર્ત ચા, સમારે, પુજામે
નતા (૩) ભંગેપદર્શનતા (૪) સમવતાર
(૫) અનુગમ ૨૨૭. જે પિં તં નેમાર થપથપ- ૧૨૭. પ્રશ્નનૈગમ-વ્યવહારનયસંમત અર્થ वणया ?
પદપ્રરૂપણુતાનું સ્વરૂપ કેવું છે?
णेगमववहाराणं अत्थपयपरूवणया-तिसमयहिए आणुपुची जाव दपसमयटिइए आणुपुची संखिजसमयटिइए आणुपुची, असखिज्जसमयहिइए आणुपुत्री । एगसमयट्ठिए अणाणुपुच्ची । दुसमयट्टिइए अपत्तव्वगं । तिसमयटिडयाओ आणुपुन्बीओ । एगसमयटिइयाओ अणाणुपुब्बीओ । दुसमयहिइयाओ अवत्तव्यगाई। से तं णेगमववहाराण अत्थपयपरूवणया ।
ઉત્તર– આ અર્થ પદપ્રરૂપણુતાનું સ્વરૂપ આ પ્રમાણે છે–ત્રણ સમયની સ્થિતિવાળુ દ્રવ્ય (પરમાણુ હોય, દ્વયક હોય અને તપ્રદેશીસ્ક ધ હોય તે) આનુપૂવ છે યાવત્ દશસમયની સ્થિતિ જુ દ્રવ્ય આનુપૂર્વી છે થાવત્ સ ખ્યાત, અને ખ્યાત સમયની સ્થિતિવાળું દ્રવ્ય આનુપૂવી છે એક સમયની સ્થિતિવાળુ દ્રવ્ય અનાનુપૂર્વી છે બે સમયની સ્થિતિવાળુ દ્રવ્ય અવક્તવ્યક છે ત્રણ સમયની સ્થિતિવાળા દ્રવ્યો આનુપૂર્વીઓ છે એક સમયની સ્થિતિવાળા પરમાણુઓથી લઈને
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૮૪
erry i गमववहाराणं अत्थपयपरूवणयाए कि पआयणं ?
एयाए णं णेगमववहाराणं Haanraj
अत्थपयपरूवणयाए
भंगममुकित्तणया कज्जर |
૨૮. સે મિતું બેગમવવઢારાાં મસ- ૧૨૮. मुकित्तणया ?
ornaari मुकित्तणयाअस्थि आणुनी, अस्थि अणाणुपुन्वी, अत्थि अवत्तव्यगं । एवं दव्याणुपुत्रीगमे कालाणुपुच्ची व ते चैव छब्बीसं भंगा भाणियन्त्रा जाव से तं णेगमववerri मंगमुत्तिया ।
earer गमहाराणं भंगसमुत्तिणया कि ओयण ?
याए णं णेगम वाराणं भंगसमुत्तिणयाए गम वाराणं भंगोदसणया कजइ ।
૨૨૬. સે જિ તે વવદરાનુંમોટું- ૧૨૯. સચ 2
महाराणं भंगोवदंसणयातिसमय आणुपुरी, एगसमयहिए अणुपुत्री, दुसमयडिए अवत्तव्वगं । तिसमयइिया आणुपुत्रीओ एगसमयहिया अागुपुत्री, दुसमयहिया
આનુપૂર્વી નિરૂપણુ
અનંતાણુકસ્કંધારૂપ દ્રવ્યો અનાનુ પૂવી એક છે. એ સમયની સ્થિતિવાળા દ્રબ્યા અવકતવ્યેા છે, આવુ નૈગમ—બ્યવહારનયસંમત અ પદ પ્રરૂપણત્તાનુ સ્વરૂપ છે.
પ્રશ્ન- આ નાગમ-વ્યવહારનયસ મત અ પદપ્રરૂપણુતાનુ શું પ્રયેાજન છે ?
ઉત્તર- આ અર્થ પદપ્રરૂપણુત દ્વારા ભ સમુત્કીનતા કરાય છે,
પ્રશ્ન- નૈગમ-વ્યવહારનયસ'મેત ભ`ગ સમુત્કીનતાનુ` સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- આનુપૂર્વી છે, અનાનુપૂર્વી છે, અવકતવ્ય છે. દ્રવ્યાનુપૂર્વીની જેમ કાલાનુપૂર્વીના પણ ૨૬ ભાંગા સમજવા જોઇએ, યાવત આ ભંગસમુત્કીત નતાનું સ્વરૂપ છે.
પ્રશ્ન- આ નાગમયવહારનયસ મત ભાગસમુત્કીનતાનું પ્રત્યેાજન શું છે ?
ઉત્તર– ભ’ગસમુત્કીત નતાવડે ભંગાપદનતા કરાય છે.
પ્રશ્ન- નૈગમ–વ્યવહારનયસ'મત ભાંગેપદ્મનતાનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર ત્રણ સમચની સ્થિતિવાળું જે દ્રવ્ય હેાય તે આનુપૂર્વી” પદના વાચ્યા રૂપ છે. એક સમયની સ્થિતિવાળું દ્રવ્ય ‘અના– ન વી’ પદના વાચ્ચારૂપ છે, એ સમયની સ્થિતિવાળુ દ્રવ્ય ‘અવકતવ્ય’ પદ્મના વાચ્ચા
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૩૦,
અનુગદ્વાર
૧૮૫ अवत्तव्ययाई, अहवा-तिसमयटिइए य રૂપ છે. ત્રણસમયની સ્થિતિવાળા ઘણા દ્રવ્ય एगसमयटिइए य आणुपुन्वी य अणा- આનુપૂવઓપદના વાચ્યાર્થરૂપ છે. એક णुपुन्बी य । एवं तहा चेव दवाणुपुब्बी- સમયની સ્થિતિવાળા દ્રવ્યો અનાનુપૂર્વીઓ गमेणं छब्बीस भंगा भाणियव्वा जाव
પદના વાચ્યાર્થરૂપ છે એ સમયની સ્થિતિ
વાળા દ્રવ્ય“અવકતવ્ય પદના વાચ્યાર્થરૂપ से तं गमववहाराणं भंगोवदसणया ।
છે અથવા ત્રણ સમયની સ્થિતિવાળું દ્રવ્ય, એક સમયની સ્થિતિવાળુ દ્રવ્ય “આનુપૂર્વી અનાનુપૂર્વી પદના વાચાર્થરૂપ છે અહીં પણ દ્રવ્યાનુપૂર્વીની જેમ ૨૬ ભાગા કહેવા જોઈએ યાવત આ ભગદર્શનતાનું
સ્વરૂપ છે. રૂ. સે જિં તું સમારે ?
- પ્રશ્ન– સમવતારનું સ્વરૂપ શું છે ?
નિગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્ય समोयारे णेगमववहाराणं आणुपु- ક્યાં સમાવિષ્ટ થાય છે ? શું આનુ પૂર્વી– बीदव्बाई कहिं समोयरंति ? किं आणु- દ્રામાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપથી पुन्वीदव्वेहि समोयरंति ? अणाणुपुची- દ્રવ્યમાં કે અવકતવ્યદ્રવ્યમાં સમાવિષ્ટ दम्वेहि समोयरंति ? अवत्तव्यगदम्वेडिं થાય છે ? समोयरंति ? एवं तिण्णिवि सट्टाणे
ઉત્તર- ત્રણેય સ્વ-સ્વસ્થાનમાં સમાવિષ્ટ समोयरंति भाणियव्य । से तं समोयारे । થાય છે. આ પ્રકારે સમાવતારનું સ્વરૂપ છે. १३१. से किं तं अणुगमे ?
૧૩૧. પ્રશ્ન- અનુબમનુ સ્વરૂપ કેવું છે? अणुगमे णवविहे पण्णत्ते, तं जहा
ઉત્તર-અનુગામના નવ પ્રકાર પ્રરૂપ્યા છે. संतपयपरूवणया जाव अप्पावडं चेव ।
તે આ પ્રમાણે-(૧) સત્પદ પ્રરૂપણતા યાવત્
અલ્પબહુત. णेगमववहाराणं आणुपुन्यादवाई પ્રશ્ન-નિગમ-વ્યવહારનયસંમત આનુकि अस्थि णत्थि ३ ?
પૂર્વીદ્રવ્ય છે કે નથી ? नियमा तिण्णि वि अत्थि । ઉત્તર- નિયમા ત્રણે છે णेगमववहाराणं आणुपुन्वीदवाई कि
પ્રશ્ન- નિંગમ–વ્યવહાગ્ન સંમત આનુसंखिज्जाइं असंखिज्जाइ अणंताई ३ ? પૂર્વદ્રવ્યો શુ સંખ્યાન છે કે અસખ્યાત છે
કે અનંત છે ? तिण्णि वि नो संखिज्जाइ, असं. ઉત્તર-ત્રણે દ્રવ્ય સખ્યાત નથી, અનત વિજ્ઞ, નો અi !
નથી, પરંતુ અસખ્યાત છે (ત્રણ આદિ
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮૬
૨૨. જે મવવઢારાનું આણુપુરી વ્યારૂં ગળા- ૧૩૨. पुचीदाई अवत्तव्वगढव्वाई लोगस्स किं सखिज्जभागे होजा ? असविज्जरभागे होज्जा ? संखेज्जेसु भागेसु वा होज्जा ? असंखेज्जेसु भागेसु वा દોના ? સભ્યજોડુ વાના?
आyyoutourई एगं दन् पडुच्च संखेजड मागे वा होज्जा, असंखज्जइभागे वा होज्जा, संखेज्जेसु वा भागे होज्जा, असा खेज्जेसु वा भागेनु होज्जा, देणे वा लोए होज्जा । नाणादवाई पच्च नियमा सव्वलोए होजा । एवं अणाणुपुन्नीदव्वाई | आएसंतरेण वा सञ्चपुच्छासु होज्जा । एवं अवत्तव्यगद्व्याणि वि जहा खेत्ताणुपुब्बीए । फुसणा काळाणुपुच्ची वि net चैव भाणियन्त्रा ।
આનુપ નિરૂપણુ
સમયની સ્થિતિવાળા દ્રવ્યે લોકમા અનન્ત છે, તથાપિ અહીં કાળની પ્રધાનતા હૈાવાથી ત્રણ સમયની સ્થિતિવાળા અનન્ત દ્રવ્યા
પણ
એક જ આનુપૂર્વી દ્રવ્ય માનવામાં આવેલ છે. એવી જ રીતે ચોર સમયની સ્થિતિવાળા અન ત દ્રવ્યેાપણુ એકજ આનુપૃથ્વી ગણુવામા આવેલ છે એમ એક-એક સમય વધારતા અસખ્યાત સમયની સ્થિતિવાળા અનન્ત દ્રવ્યે પણ એક જ આનુપૂર્વી દ્રવ્ય છે આ પ્રમાણે આનુપૂર્વી દ્રવ્યો અહીં અસ ખ્યાતજ કહેલ છે. અનાનુપૂર્વી અને અવકતવ્ય દ્રવ્યેાના સ ધમા પણ એમજ સમજવુ જોઇએ પણ એક સમયની સ્થિતિવાળા અનાનુપૂર્વી દ્રવ્યે। અને એ સમયની સ્થિતિવાળા અવકતવ્યદ્રવ્યે અવગાહના ભેદથી અસંખ્યાત છે. )
પ્રશ્ન– નૈગમ–વ્યવહારનયસ'મત આનુપૃથ્વી દ્રબ્યા, અનાનુપૃથ્વી દ્રબ્યા, અવકતવ્યદ્રબ્યા શું લેકના સખ્યાતભાગમા હેાય છે કે અસ ખ્યાતભાગમા હોય છે કે સ ખ્યાતભાગેામા હેાય છે કે અસખ્યાતભાગામા હાય છે કે સ લેાકમાં હાય છે ?
ઉત્તર- આનુપૂર્વી દ્રવ્યે એક દ્રવ્યની અપેક્ષાએ સ ખ્યાતભાગમાં હેાય છે, અસખ્યાતભાગમાં હોય છે, સ ખ્યાતભાગામા હાય છે, અસંખ્યાત ભાગેામા હેાય છે અને દેશેાન લેાકમા હેાય છે. ( સમ્પૂર્ણ લેકમા રહેનાર કઈ એક આનુપૂર્વી દ્રવ્ય નથી અચિત્ત મહાસ્ક ધ યદ્યપિ સ લેાક વ્યાપી છે છતા તે કાળની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્ય ન ગણાય, કેમકે તે એક સમય સુધીજ લેાક વ્યાપી રહે છે ) અનેક દ્રવ્યની અપેક્ષાએ નિયમા સ લેાકમા હેાય છે . અનાનુપવી દ્રવ્યના વિષયમા પણ એમજ કથન કરવુ જોઈએ. પ્રકારાન્તરથી અનાનુપૂર્વી –
Page #209
--------------------------------------------------------------------------
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શ્રૂજી. ગમવવવારાનું બાજીપુોજ્વાળમતર ૧૩૪. नाओ केच्चिरं होई
एगं दव्वं पच जहनेणं एगं समयं, उक्कोसेणं दो समया । नाणादव्वाई पच णत्थि अंतरं ।
महाराणं णाणुपुवदव्वाणमंतर कालओ चिरं होई ?
एगं दत्रं पच्च जहन्नेणं दो समया, उक्कोसेण असंखेज्जं कालं । पाणाव्वाई पच्च णत्थि अतरं ।
गमववहाराणं अवत्तव्वगदव्वार्ण पुच्छा, एगं द्रव्त्र पडुच्च जहणेणं एगं समयं, उक्कीसेणं असंखेज्जं कालं । णाणाढव्वारं पडुच्च णत्थि अतर | भाग भाव अप्पात्रहु चेव जहा खेत्ताणुपुच्ची तहा भाणियव्वाई जाव से तं अणुगमे । तं गमववहाराणं arraforया storyyat |
१३५. से किं तं मंगस्स अगोवणिहिया १३५ कालाणुपुच्ची ?
संग अगवणहिया कालाणुपुत्री पंचविद्या पण्णत्ता, तं जहाअत्यपयपरूवणया, भंगममुकित्तणया, મોવળયા, સમાયારે, અમે ।
આનુપૂર્વી નિરૂપણું
પ્રશ્ન– નૈગમ-વ્યવહારનયસ મત આનુપૂર્વી દ્રાનુ અ તર કાળની અપેક્ષાએ કેટલા
સમયનુ હાય છે ?
ઉત્તર- એક દ્રવ્યની અપેક્ષાએ જધન્ય અતર એક સમયનું અને ઉત્કૃષ્ટ અતર એ સમયનુ હાય છે. અનેક દ્રવ્યની અપેક્ષાએ અતર નથી
પ્રશ્ન - નૈગમ-વ્યવહારનયસ મત અનાનુપૂર્વી દ્રષ્યાનુ અત્તર કાળાપેક્ષાએ કેટલા કાળનુ હાય છે ?
ઉત્તર- એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એ સમયનુ અને ઉત્કૃષ્ટ અસ ખ્યાત કાળનું અંતર હેાય છે. વિવિધ દ્રવ્યેાની અપેક્ષાએ આ તર નથી નૈગમ-વ્યવહારનયમ મત અવકતવ્યદ્રબ્યા વિષે પણ આનુપૂર્વી દ્રવ્યની જેમ પ્રશ્ન સમજવેા અવકતવ્યદ્રબ્યાને અ તરકાળ એક દ્રવ્યની અપેક્ષાએ જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસ ખ્યાતકાળને હાય છે અનેક દ્રવ્યેાની અપેક્ષાએ અતર નથી ભા દ્વાર, ભાવદ્વાર અને અલ્પમર્હુત્વદ્વારનુ કથન ક્ષેત્રાનુપૂર્વી ની જેમજ સમજવુ જોઇએ યાવત્ આ પ્રકારનુ અનુગમનું સ્વરૂપ છે આ પ્રકારે નૈગમ વ્યવઙાર– નયસ મત અનૌપનિધિકીલાતુપૂર્વી વણું ન થયુ
પ્રશ્ન- ગ ગ્રડુનયસ મત અૌપનિધિકી કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવુ ઇં ?
(૧)
ઉત્તર- સ ગ્રહનયમોંમત કાલાનુપૂર્વી પાચ પ્રકારની છે, તે આ પ્રમાણે અથ પદપ્રરૂપણુતા (૨) ભગસમુત્કીનતા (૩) ભગાપદનતા (૪) સમવતાર અને (૫) અગન
Page #211
--------------------------------------------------------------------------
________________
سه شه کر و
عمر 40
-
4 - 4
Page #212
--------------------------------------------------------------------------
________________
આનુપૂર્વી નિરૂપણ શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ, * સાગરોપમ, અવસર્પિણ, ઉત્સર્પિણી, પુગલ પરિવર્ત, અતીતાદ્ધા, અનાગતાદ્ધા, સદ્ધા, આ ક્રમે પદોને ઉપન્યાસ કરે તે કાલથી પૂર્વાનુ પર્વ છે.
से किं तं पच्छाणु व्वी ?
पच्छाणुपुवी-सव्वद्धा अणागयद्धा जाव समए । से तं पच्छाणुपुव्वी।
પ્રશ્ન- પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– સર્વોદ્ધા, અનાગતાદ્ધા યાવત સમય એ ઉલટા ક્રમથી પદની સ્થાપના કરવી તે પશ્ચાનું પર્વ છે
से किं तं अणाणुपुन्वी ?
अणाणुपुवी-एयाए चेव एगाइयाए इगुत्तरियाए अणंतगच्छगगए सेढीए अण्णमण्णभासो दुरूवृणो । से तं अणाणुपुची । अढवा ओवणिहिया कालाणुपुची तिविहा पण्णत्ता, तं जहापुवाणुपुची, पच्छाणुपुवी, अणाપુત્રી ?
से किं तं पुवाणुपुन्वी ? पुव्वाणुपुवी- एगसमयहिइए, दुसमयटिइए,तिसमयटिइए जाव दससमयट्टिइए संखिज्जसमयहिइए असंखिज्जसमयटिइए से त पुवाणुपुवी ।
પ્રશ્ન- અનાનુપૂવીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- એક શ્રેણીની સ્થાપના કરી, એક એક ની વૃદ્ધિ કરતાં અનંતપર્વતની થઈ જશે, તેને પરસ્પર ગુણિત કરતા અન્યોન્ય અભ્યસ્ત રાશિ બને છે તેમાથી આદિ અને અંતિમ ભાગોને બાદ કરવાથી શેષ ભંગ તે અનાનુપૂર્વી છે. અથવા ઔપનિધિ કી કલાનુ પૂવીના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે તે આ પ્રમાણે- (૧) પવન પર્વ (૨) પશ્ચાનુપૂવી (૩) અનાનુપૂવી
પ્રશ્ન- પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– એક સમયની સ્થિતિવાળા, બે સમયની સ્થિતિવાળા, ત્રણ સમયની સ્થિતિવાળા યાવત દશસમયની સ્થિતિવાળા, સ ખ્યાત, અસ ખ્યાત સમયની સ્થિતિવાળા દ્રવ્યોને ફમથી ઉપન્યાસ કરવો તે પૂર્વાનુમૂવી છે.
પ્રશ્ન- પશ્ચાતુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– અસ પ્રખ્યાત સમયની સ્થિતિ– વાળાથી લઈને એક સમય પર્ય તની સ્થિતિ વાળા જે દ્રવ્યવિશેષ છે, તેઓને ઉપન્યાસ પશ્ચાતુપર્વ છે.
से किं तं पच्छाणुपुब्बी ? पच्छाणुपुवी-असंखिज्जसमयटिइए जाव एगसमयटिइए । से त पच्छाજુપુત્રી ?
Page #213
--------------------------------------------------------------------------
________________
- 39, 1 + : : : : : : *-ਜੋ ,
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૯૨
से किं तं अणाणुपुच्ची ? अणाणुपुच्ची - एयाए चेव एगाइयाए एगुत्तरियाए चरबीसगच्छगयाए सेटीए अण्णमण्णवभासो दुरूवृणो । सेतं अणाणुपुत्री । सेतं उत्तिणाIIો |
१३९. से किं तं गणणाणुपुवी ?
-
गणणाणुपुत्री तिविहा पण्णत्ता, तं जहा - पुव्वाणुपुच्ची पच्छाणुपुब्बी अणाપશુપુથ્વી |
से किं तं पुत्राणुपुच्ची ?
પુન્ત્રાળુપુથ્વી-શો, સ, સર્જ,
सहस्सं, दस सहस्साईं, सयसहस्सं, दस સચસદસારૂં, જોડી, સોરીયો, कोडीसयं दस कोडिसयाई । से तं पुचाणुपुत्री |
से किं तं पच्छाणुपुच्ची !
पच्छा पुच्ची - दस कोडिसयाई जाव एगो से तं पच्छाणुपुन्वी ।
से किं तं अणागुपुच्ची ?
अणाणुपुत्री - एयाए चेव एगाइयाए एगुत्तरियाए दसकोडि सयगच्छगयाए सेढीए अन्नमन्नभासो दुरूवूणो । જીપુથ્વી । તે તં ળળાપુથ્વી |
૧૩૯.
આનુપ નિરૂપણ
પ્રશ્ન- અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવુ છે ? ઉત્તર~~ એકથી લઇને એક-એકની વૃદ્ધિ કરતા ૨૪ શ્રેણીની સ્થાપના કરીને પરસ્પર ગુણતા અન્યાન્ય અભ્યસ્ત રાશિ અને છે. તેમાથી પ્રથમ અને અતિમ ભ ગાને આદ કરીને શેષ ભ ગે। અનાનુપવું છે.
ભ
પ્રશ્ન- ગણનાનુપ[ગણતરી કરવાની પદ્ધતિ-નુ ૫ કેવું છે ?
ઉત્તર-ગણનાનુપૂર્વીના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે- પૂર્વી નુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અને અનાનુપૂર્વી
પ્રશ્ન- પૂર્વાનુપાનુ સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર- એક, દસ, સેા, હજાર, દસ-હજાર, લાખ, દસ લાખ, કરાડ, દસ કરેાડ, અબજ, દસ અબજ, આ રીતે ગણતરી કરવી તે પૂર્વાનુપર્યં.
પ્રશ્ન- પદ્માનુપૂર્વીનું સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર-ઢંસ અબજથી લઈ ઉલ્ટા ક્રમે એક સુધીની ગણતરી કરવી તે પદ્માનુપૂર્વી છે.
પ્રશ્ન- અનાનુપૂર્વીનુ સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર– એકથી લઈને દસઅબજ પ - તની એક-એકની વૃદ્ધિવાળી શ્રેણીમા સ્થાપિત સંખ્યાના પરસ્પર ગુણાકાર કરતાં જે રાશિ ઉત્પન્ન થાય તેમાંથી આદિ અને અતના એ ભ'ગને ખાદ્ય કરતાં જે ભગા બાકી રહે તે અનાનુપૂર્વી છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
ܬ݁ܕܳܙ... . ܝܙ?, ܕܶܗܶ ܬ݁ܺܪܰܝ ܀ ܃ ܊ - -1 ܢ,' ܫܪܳܝܺܝ ܠܝܟ ; ܠܝܢܕܰ ܠܰܢ ' ܢ ' ܢ -.܀ ܚ
܀ 13 ܘܬ݂ܝ ܀ ܃ ܃ ܗܳܝ -.; -: ܝܺܟ݂ ܙܘܺܝ
܆ ܀܃܇ ܇܆܆܆ ܂ ܃
܃ ܊ - ry܂
ܐ ܐܒܐܫ ܙܢܟ. ܇ - .. -. ܙܐܐ ܕ '
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૯૪
આનુપૂર્વી નિરૂપણ પ્રશ્ન-સામાચારી-આનુપૂવીનું સ્વરૂપ
૨૪. જે
તે સમાચાર માધુપુથ્વી
૧૪૧.
सामायारी आणुपुब्बी तिविहा पण्णत्ता, तं जहा-पुवाणुपुब्बी पच्छानुपुनी अणाणुपुब्बी।
ઉત્તર- સામાચારી એટલે શિષ્ટજને દ્વારા આચતિ કિયાકલાપરૂપ સમાચારની પરિપાટીના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે પર્વનુપૂર્વી, પાનુપૂર્વી, અને અનાનુપૂર્વી.
से किं तं पुब्बानुपुब्बी ? पुव्वाणुपुत्री-इच्छागारो, मिच्छाજો, , સાવસિયા, નિરીશિયા, વાપુરા, પુછા, છંબT, निमंतणा, उवसंपया । से तं पुवाणुપુત્રી !
પ્રશ્ન- પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ઈચ્છાકાર- કેઈના દબાણ વિના વ્રત આચરવાની ઈચ્છા કરવી, મિથ્યાકારઅકૃત્યનુ સેવન થઈ જતા પશ્ચાત્તાપદ્વારા ફરી ન સેવવામાટે નિશ્ચય કરે, તથાકારગુરૂના વચનોને “તશેત” કહીને સ્વીકારવા, આવશ્યકી–આવશ્યક કાર્ય માટે ઉપ શ્રયથી બહાર જવું હોય ત્યારે ગુરુને નિવેદન કરવું, નધિકી– કાર્ય કરી પાછા ફર્યાની ગુરુને સૂચના કરવી, અપ્રચ્છના- કઈ કાર્ય કરવામાટે ગુરુને પૂછવું, પ્રતિપ્રચ્છના– કાર્યને આર ભ કરતી વખતે ફરી ગુરુને પૂછવું અથવા કેઈ કાર્ય માટે ગુરુએ ના કહી હોય ત્યારે થોડીવાર પછી કાર્યની અનિવાર્યતા બતાવી પુન પૂછવું, છંદના- અન્ય સાજોગિક સાધુને પોતાના ભાગના આહારને ગ્રહણ કરવા વિનતી કરવી, નિમ ત્રણા– આહારાદિ વહોરી લાવી દેવા અન્ય સાધુને નિમ ત્રણ કરવું, ઉપસ પ– ગુરુની નિકટ રહેવું આ ક્રમે પદોની સ્થાપના કરવી તે પૂર્વાનુમૂવી સામાચારી છે.
પ્રશ્ન- પાનુપૂવીનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- ઉપસપતુથી લઈને ઈચ્છાકારપર્યત ઉલ્ટા કમથી સ્થાપના કરવી તે સામાચારીની પચ્ચાનુપૂર્વી છે
से किं तं पच्छाणुपुयी ।
पच्छाणुपुची-उवसंपया जाव इच्छागारो । से तं पच्छाणुपुची ।
Page #217
--------------------------------------------------------------------------
________________
અનુયાદ્વાર
से किं तं अणाणुपुच्ची ।
अणाणुपुत्री- एयाए चैव एगाइयाए एगुत्तरियाए दसगच्छ्गयाए सेढीए अन्नमभभासो दुरूवूणो । से तं argyaat | सेतं सामायारी आणुપુત્રી
१४२. से किं तं भावाणुपुच्ची ?
भावाणुपुत्री तिविहा पण्णत्ता, तं जहा - पुव्वाणुपुव्वी पच्छाणुपुच्ची अणाणुपुव्वी ।
से किं तं पुव्वाणुपुव्वी ?
-
પુષ્ત્રાળુપુથ્વી ઉશ્ o, વમિ ૨, खाइए ३, खओवसमिए ४, पारिणामिए संनिवाइए ६ । से तं पुव्वाणुपुन्नी ।
ܕܟ
से किं तं पच्छागुपुच्ची । पच्छाणुपुत्री संनिवाइए, जाव
उदइए । सेतं पच्छाणुपुच्ची ।
से किं तं अणाणुपुच्ची ? अणाणुपुत्री - एयाए चैव एगाइयाए एगुत्तरिया छ गच्छगयाए सेढीए अन्नमन्नभासो दुरूवृणो । से तं ayyat 1 से तं भावाणुपुव्वो । सेतं आणुपुत्री । आणुपुच्चीति पयं સમŘ ર
૧૪૨.
1
૧૯૫
પ્રશ્ન અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવુ` છે ?
ઉત્તર- એકથી લઈને દસપર્યંત એકએકની વૃદ્ધિ કરતાં દસશ્રેણીમાં સ્થાપિત સંખ્યાને પરસ્પર ગુણાકાર કરતાં જે રાશિ પ્રાપ્ત થાય તેમાંથી પ્રથમ અને અ તીમ ભગ આદ કરતાં જે ભગેા ખાકી રહે તે મધા અનાનુપૂર્વી છે.
પ્રશ્ન- ભાવાતુપૂર્વીનુ સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- ભાવાનુપૂર્વીની– જીવના ઔદ્યવિકાદિ પરિણામ વિશેષરૂપ ભાવેાની આનુપૂર્વી ત્રણ પ્રકારની છે તે આ પ્રમાણે પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી,
પ્રશ્ન- પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવુ છે ? ઉત્તર-ઔયિકભાવ, ઔપશમિકભાવ, ક્ષાયિકભાવ, ક્ષાયે પશમિકભાવ, પારિણા– મિકભાવ, સાન્નિપાતિકભાવ, આ ક્રમે પદોને ઉપન્યાસ કરવા તે પૂર્વાનુ પી.
પ્રશ્ન- પદ્માનુપૂર્વીનુ સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર- સાન્નિપાતિક ભાવથી લઈને ઔદિયકભાવ પર્યં ત ભાવેાને ઉલ્ટાક્રમથી સ્થાપવા તે પચ્ચાનુપૂર્વી
પ્રશ્ન- અનાનુપૂર્વી નુ સ્વરૂપ કેવું છે ? ઉત્તર- એકથી લઈ એક-એકની વૃદ્ધિ કરતા છ શ્રેણીમા સ્થાપિત સખ્યાને પરસ્પર ગુણાકાર કરતા જે રાશિ આવે તેટલા ભગેામાંથી પ્રથમ અને અંતના એ ભગ ખાદ
કરતાં જે લ ગા રહે તે બધા અનાનુપૂર્વી છે. આ પ્રકારની ભાવાનુપૂર્વી છે આ પ્રકારે અપૂર્વી નુ વર્ણન પણ થાય છે. આ પ્રકારે ઉપક્રમના ‘આનુપૂર્વી` ` નામના પ્રથમ ભેદનું નિરૂપણુ સમાપ્ત થયુ
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૯૬
ઉપક્રમના દ્વિતીયભેદ–નામ.
૪૩. સેતિ નામે ?
ગામે વિષે વાત્તે, તે નદ્દાપામે, સામે તિળામે, ચકળામે, પંચળામે, કળાને, સત્તામે, બટ્ટામે, નવળામે, સળામે ।
૪૪. સેતેં ગળાને ?
एगणा मे - णामाणि जाणि काणि वि, दव्वाण गुणाण पज्जवाणं च । तेसिं आगमनिहसे, नामंति परूविया સ !!!! સે હૈં વળામે
१४५. से किं तं दुनामे ?
दुना दुविहे पण्णत्ते, त जहा - एक्खरिए य अगक्खरिए य ।
से किं तं एगक्खरिए ?
एक्aरिए अगविहे पण्णत्ते, તું ના-ઢી, સી, થી, થી 1 સે હૈં erreरिए ।
૧૪૩.
૧૪૪.
૧૪૫
નામ નિરૂપણુ
ઉપક્રમને બીજો પ્રકાર નામ છે. જીવ, અજીવરૂપ પ્રત્યેક વસ્તુને અભિધાયક ( વાચક ) હેાય તે નામ. તેનુ સ્વરૂપ કેવુ છે ? નામના દસ પ્રકાર પ્રરૂપ્યા છે તે આ પ્રમાણે– (૧) એક નામ (ર) એ નામ (૩) ત્રણનામ (૪) ચારનામ (૫) પાચનામ (૬) નામ (૭) સાતનામ (૮) આઠનામ (૯) નવનામ (૧૦) દસનામ.
પ્રશ્ન– એકનામનુ સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર– દ્રવ્યેાના, ગુણેાન, પર્યાયાના, જેટલા નામેા લેાકમાં ३८ છેતેબધાને ‘નામ’ એવી એક સત્તા આગમરૂપ નિકષ–કસાટી દ્વારા આપવામાં આવી છે અર્થાત્ જીવ, જન્તુ, આત્મા, પ્રાણી વગેરે અને નભ, બ્યામ, આકાશ વગેરે અભિધાનેાની ‘નામ’ એવી સામાન્ય સંજ્ઞા કહી છે. તેથી સ અભિધાનાને એક નામત્વ સામાન્યની અપેક્ષાએ એકનામ ' શબ્દદ્વારા પ્રગટ કરવામા આવે છે. આ પ્રકારના એકનામનુ સ્વરૂપ છે
પ્રશ્ન- દ્વિનામનુ સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– દ્વિનામના બે પ્રકારે છે. તે આ પ્રમાણે— (૧) એકાક્ષરિક અને (૨) અનેકારિક.
પ્રશ્ન- એકાક્ષરિકનુ સ્વરૂપ કેવુ
ઉત્તર— એકાક્ષરિક – એક અક્ષરવડે નિષ્પન્ન થયેલ–નામના અનેક પ્રકારે છે જેમકે-‘ ડી’ ( લજજા અથવા દેવતા વિશેષ), ‘ શ્રી’ ( લક્ષ્મી અથવા દેવતાવિશેષ ), ‘ધી’ (ક્ષુદ્ધિ), શ્રી આદિ એકાક્ષરિક નામ છે
?
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૭
અનુગદ્વાર - જે જિં તું અળરિણ
પ્રશ્ન- અનેકાક્ષરિક–અનેક અક્ષરવડે નિષ્પન્ન થયેલ નામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર-અનેકારિક નામના પણ અનેક પ્રકારે છે. જેમકે- કન્યા, વીણા, લતા, માલા, આદિ અથવા દ્રિનામના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- જીવનામ અને અજીવનામ.
પ્રશ્ન- જીવનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– જીવનામના અનેક પ્રકારે કહ્યા છે. જેમકે – દેવદત્ત, યજ્ઞદત્ત, વિષ્ણુદત્ત, સેમદત્ત વગેરે.
પ્રશ્ન- અજીવનામ એટલે શું ?
अणेगक्खरिए अणेगविहे पण्णत्ते, तं जहा-कम्ना वीणा लया माला । से तं अणेगक्खरिए । अहवा-दुनामे दुविहे पण्णत्ते, तं जहा-जीवनामे य अजीव नामे य।
से किं तं जीवनामे ?
जीवनामे अणेगविहे पण्णते, तं जहा-देवदत्तो जण्णदत्तो विण्हुदत्तो सोमद तो । से तं जीवनामे ।
से किं तं अजीवनामे ?
अजीवनामे अणेगविहे पण्णत्ते, तं जहा-घडो पडो कडो रहो । से तं अजीवनामे । अहवा-दुनामे दुविहे पण्णत्ते, त जहा विसेसिए य अविसेसिए य । अविसेसिए दव्वे, विसेसिए जीवदव्वे अजीवदव्वे य । अविसेसिए जीवदन्वे, विसेसिए णेरइए तिरिक्खजोणिए मणुस्से देवे । अविसेसिए णेरइए, विसेसिए रयणप्पहाए सक्करप्पहाए वालुअप्पहाए पंकप्पहाए धूमप्पहाए तमाए तमतमाए । अविसेसिए रयणप्पहापुढवीणेरइए, विसेसिए पज्जत्तए य अपज्जत्तए य । एवं जाव अविसेसिए तमतमापुढवी नेरइए, विसेसिए पज्जत्तए य अपज्जत्तए य । अविसेसिए तिरिक्खजोणिए, विसेसिए एगिदिए वेइंदिए तेइंदिए चउरिदिए पंचिंदिए । अविसेसिए एगिदिए, विसेसिए पुढ--
ઉત્તર- અજીવનામના અનેક પ્રકારે પ્રરૂપ્યા છે. જેમકે ઘટ, પટ, કટ (ચટાઈ), રથ વગેરે. આ અજીવનામ છે. અથવા દ્વિનામના બે પ્રકારે પ્રરૂપ્યા છે જેમકે – (૧) વિશેષિત (વિશિષ્ટ) અને (૨) અવિશેવિત (સામાન્ય). “દ્રવ્ય” એ અવિશેષિતનામ છે અને “જીવદ્રવ્ય” અથવા “અજીવ દ્રવ્ય” એ વિશેષિતનામ છે જ્યારે જીવદ્રવ્ય એ મને અવિશેષિત દ્રિનામ માનવામાં આવે ત્યારે નારક, તિર્યંચાનિક, મનુષ્ય, અને દેવ આ વિશેષિત દ્રિનામ થઈ જાય છે. જે “નારક” આ નામને અવિશેષિત માનવામાં આવે તે રત્નપ્રભાન નારક, શર્કરાપ્રભાને નારક, વાલુકાપ્રભાને નારક, પકપ્રભાને નારક, ધૂમપ્રભા નારક, તમ પ્રભાન નારક, તમસ્તમપ્રભાનો નારક આ વિશેષિત કિનામ કહેવાય. જે “રત્નપ્રભાને નારક” આ નામને અવિશેષિત માનવામાં આવે તે રત્નપ્રભાને પર્યાપ્ત નારક અને અપર્યાતનારક, આ વિશેષિત કહેવાય
Page #220
--------------------------------------------------------------------------
________________
નામ નિરૂપણ
विकाइए, आउकाइए तेउकाइए बाउकाइए वणस्सइकाइए । अविसेसिए पुढविकाइए, विसेसिए सुहुमपुढविकाइए य बादरपुढविकाइए य । अविसे-- सिए सुहुमपुढ विकाइए, विसेसिए पज्जत्तयसुहुमपुढविकाइए य अपज्जत्तयमुहुमपुढ विकाइए य । अविसेसिए य वादरपुढविकाइए, विसेसिए पज्जत्तयवादरपुढविकाइए य अपज्जत्तयवादरपुढविकाइए य । एवं आउकाइए तेउकाइए बाउकाइए वणस्सइकाइए अविसेसिए, विसेसिए य पज्जत्तय अपज्जत्तय भेएहिं भाणियव्वा । अविसेसिए वेइंदिए, विसेसिए पज्जत्तय वेइंदिए य अपज्जत्तय वेईदिए य । एव तेइंदियचउरिदियावि भाणियन्वा । अविसेसिए पंचिंदियतिरिक्खजोणिए, विसेसिए जलयरपंचिंदियतिरिक्खजोगिए थलयरपंचिदियतिरिक्खनोणिए खहयरपंचिदियतिरिक्खजोणिए । अविसेसिए जलयरपंचिंदियतिरिक्खजोणिए विसेसिए समुच्छिमजलयरपंचिदियतिरिक्खजाणिए य गम्भवकंतियजलयरपंचिंदियतिरिक्खजोणिए य । अविसेसिए संमुच्छिमजलयरपंचिंदियतिरिक्खजोणिए, विसेसिए पज्जत्तयसंमुच्छिमजलयरपंचिदियतिरिकखजोणिए य, अपज्जत्तयसंमुच्छिमजलयरपंचिंढियतिरि
खजोणिए य । अविसेसिए गम्भवकतियजलययरपचिंदियतिरिक्खजोणिए, विसेसिए पज्जत्तयगम्भवकंतियजलयरपंचिंदियतिरिक्खजोणिए य, अपज्जत्तगम्भवतियजलयरपंचिंदियतिरिक्खजो
થાવત્ “તમતમ પ્રભાને નારક” આ નામને અવિશેષિત માનવામાં આવે તે તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ વિશેષિત નામ કહેવાય. જે “તિયાનિક” આ નામને અવિશેષિત માનવામાં આવે તે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિંદ્રિય, પચેન્દ્રિય, આ વિશેષિત નામ કહેવાય. જે એકેન્દ્રિયને અવિશેષિત માનવામાં આવે તે પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિ,આ નામે વિશેષિત કહેવાય. જે પૃથ્વીકાયનામને અવિશેષિત માનવામા આવે તે “સૂક્ષ્મપૃથ્વીકાય” અને “બાદરપૃથ્વીકાય” આ વિશેષિતનામ કહેવાય જે “સૂક્ષ્મપથ્વીકાય નામને અવિશેષિત માનવામાં આવે તે “પર્યાપ્તસૂક્ષ્મપથ્વીકાય' અને “અપર્યાપ્તસૂક્ષ્મપથ્વીકાય, આ વિશેષિતનામ કહેવાય જે બાદરપૃકાય ને અવિશેષિત માનવામાં આવે તે પર્યાપ્તબાદરપુથ્વીકાય અને
અપર્યાપ્તબાદરપુથ્વીકાય” વિશેષિતનામ કહેવાય તેજ પ્રમાણે જે “અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય, આ નામને અવિશેષિતનામ માનવામા આવે તે અનુકમથી તેઓના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ વિશેષિતનામ કહેવાય જો બેઈન્દ્રિયને અવિશેષિતનામ માનવામા આવે તે પર્યાપ્તબેઈદ્રિય અને અપર્યાપ્તબેઈદ્રિય, વિશેષિત નામ થઈ જાય તેજ પ્રમાણે ત્રીન્દ્રિય, ચતુરિંદ્રિયના સબંધમાં પણ જાણવુ જે તિર્થં ચ પચેંદ્રિય, એ નામને અવિશેષિત માનવામા આવે તે જળચર, સ્થળચર ખેચર તિર્થં ચ પચેન્દ્રિય, વિશેષિતનામ કહેવાય જે “જળચરતિયં ચપ ચેન્દ્રિયને અવિશેષિતનામ માનવામા આવે તે સ મૂચ્છિમજળચરતિયે ચપચે દ્રિય અને ગર્ભવ્યુત્કાતિક જળચર તિર્થ ચપ ચેદ્રિય, આ નામો વિશેષિતનામ કહેવાય જે સમ
Page #221
--------------------------------------------------------------------------
________________
અનુયાગદ્વાર
fre य | अविसेसिए थलयरपंचिदियतिरिक्खजोगिए, विसेसिए उपयथलयर पंचिदियतिरिक्खजोणिए य परिसप्पथलयरपंचिदियतिरिक्खजोणिए य । अविसेसिए चउप्पयथलयरपचिदियतिरिक्खजोणिए, विसेसिए सम्मुच्छिमचउप्पयथलयरपंचिदियतिरिक्खजोणिए य गव्भवकंतियचउप्पयथलयरपंचिदियतिरिक्खजोणिए य । अविसेसिए सम्मुच्छिमचउप्पयथलयरपंचिदियतिरिक्खजोणिए, विसेसिए पज्जत्तयसंमुच्छिमचउप्पयथलयरपंचिदियतिरिक्खजोणिए य अपज्जत्तयसंमुच्छिमचउप्पयथलयरपंचिंदियतिरिक्खजोगिए य । अविसेसिए गव्भवक्कंतियचउप्पयथलयरपंचिंदियतिरिक्खजोणिए, विसेसिए पज्जत्तयगन्भवक्कंतियचउप्पयथलयरपंचिंदियतिरिखजोणिए य अपज्जत्तयगव्भवक्कँतियचउप्पयथलयरपंचिंदियतिरिक्खजोगिए य | अविसेसिए परिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणिए, विसेसिए उरपरिसप्पथलयरपंचिंढियतिरिक्खजोणिए य भुयपरिसप्पथलयरपचिदियतिरिक्खजोणि य । एए वि सम्मुच्छिमा पज्जत्तगा अपज्जत्तगा य, गभवक्कतिया विपज्जत्तगा अपज्जत्तगा य भाणियन्त्रा । अविसि खयरपंचिदियतिरिक्खजोणिए, विसेसिए सम्मुच्छिमखहयरपंचिदियतिरिक्खजोणिए य गव्भवकं - तियखहयरपंचिदियतिरिवखजोणिए य । अविसेसिए समुच्छिमखहयरपंचिंदियतिरिक्खजोणिए, विसेसिए पज्जत्तयसंमुच्छिमखयरपंचिंदियतिरिक्खजो --
૧૯૯
મા
મિજળચરતિય “ચપ ચે દ્રિયને અવિશેષિત નામ માનવામા આવે તે પર્યાપ્ત અને અપર્યાપ્તસમૂ િમજળચરતિર્યંચપ ચે દ્રિય, આ વિશેષિતનામ થઈ જાય છે. જો ગર્ભ – વ્યુત્ક્રાન્તિકજળચરતિય ચપચે દ્રિય ’ નામને અવિશેષિત માનવામા આવે તે પર્યાપ્ત અને અપર્યાપ્તગ વ્યુત્ક્રાન્તિક– જળચરતિય ચપો દ્રિય, એવા નામેા વિશેષિત નામ કહેવાય. જો સ્થળચરતિય ચપચે દ્રિય ’ આ નામને અવિશેષિત માન– વામા આવે તે ચતુષ્પદસ્થળચરતિય ચ૫ ચે દ્રિય અને પરિસ–સરકતા ચાલનાર, સ્થળચરતિય ચ ૫ ચેદ્રિય, આ નામે વિશેષિત નામ કહેવાય જો ‘ ચતુષ્પદસ્થળચરતિય ચપ ચે દ્રિય’નામને અવિશેષિત નામ માનવામા આવે તેા સમૂમિચતુપદ્મસ્થળચરતિય ચપંચેન્દ્રિય અને ગ વ્યુત્ક્રાન્તિકચતુષ્પદ સ્થળચરતિય ચપ ચે - દ્રિયનામેા, વિશેષિત નામ મનાય જો સ મૂ િમચતુષ્પદસ્થળચરતિય ચપ ચે દ્રિયને અવિશેષિત નામ માનવામા આવે તે પર્યાપ્ત અને અપર્યાપ્ત સ ભૂ િમચતુષ્પાઇસ્થળચરતિય ચપ ચે દ્રિય, આ નામેા વિશેષિત નામ થઈ જાય. જો ‘ગવ્યુત્ક્રાન્તિકચતુષ્પાદસ્થળચરતિય ચપચે દ્રિય નામને અવિશેષિત નામ માનવામા આવે તે પર્યાપ્ત અને અપર્યાપ્તગ વ્યુત્ક્રાન્તિકથતુપાદસ્થળચરતિય ચપચેન્દ્રિય, આ નામે વિશેષિત નામ કહેવાય. જે પરિસ`સ્થળચરતિય ચપ ચે દ્રિય’ ને અવિશેષિત નામ માનવામા આવે તે ઉપરિસ સ્થળચરતિય ચપ ચે દ્રિય અને ભુજપરિસ`સ્થળચરતિય ચપ ચેન્દ્રિય, આ નામેા વિશેષિત નામ કહેવાય આ પ્રમાણે જ સ ભૂમિપર્યાપ્ત—અપર્યાપ્ત અને ગર્ભવ્યુત્ક્રાન્તિક પર્યાપ્ત–અપર્યાપ્તનું કથન કરવુ. જો · ખેંચ
*
Page #222
--------------------------------------------------------------------------
________________
२००
वासाउय
णिए य अपज्जत्तयसंमुच्छिमखहयरपंचिदियतिरिक्खजोगिए य । अविसेसिए गव्भवकंतियखडयर पंचिंदियतिरिक्खजोणिए, विसेसिए पज्जत्तयगन्भवकं - तियखहयरपंचिदियतिरिक्खजोणिए अपज्जत्तयगग्भवकंतियखहयरपंचिदियतिरिक्खजोणिए य । अविसेसिए मणुस्से, विसेसिए समुच्छिममणुस्से गन्भवर्कतियमणुस्से | अविसेसिए संमुच्छिममणुस्से, विसेसिए पज्जत्तग संमुच्छिममस्से य अपज्जत संमुच्छिममणुस्से य । अविसेसिए गव्भवकंतियमणुस्से, विसेसिए कम्मभूमिओ य अक्रम्मभूमिओ य अंतरदीवओ य संखिज्ज असंखिज्जवासाज्य पज्जत्तापज्जत्तओ | अविसेसिए देवे विसेसि भवणवासी वाणमंतरे जोरfee darfre य | अविसेसिए भवणवासी, विसेसिए असुरकुमारे नागकुमारे सुवण्णकुमारे विज्जुकुमारे अग्गिकुमारे दीवकुमारे उदहिकुमारे दिसी - कुमारे वाउकुमारे थणियकुमारे । सब्वेસાપ વિત્તેસિય-વિસેસિય-વૃત્તત્તાअपज्जत्तगभेया भाणियन्त्रा । अविसेसिए वाणमंतरे, विसेसिए पिसाए, भूए, નવલે, વપત્ત, શિરે, ત્રિપુરિસે, મહોરને, ધબ્વે, સિપિ વિसेसियविसेसियपज्जत्तयअपज्जत्तय भेया भाणियव्वा । अविसेसिए जोइसिए, विसेसिए चढ़े सूरे गहगणे नक्खत्ते तारा | एसि पि अविसेसियविसेसियमज्जत्तयअपज्जत्तयभेया भाणिय
| अविसेसिए माणिए, विसेसिए
નામ નિરૂપણુ
રતિય ચપ ચે ન્દ્રિય, ’ આ નામને અવિશે~~ ષિત નામ કહેવામા આવે તેા સમૂમિખેચરતિય ગ્રુપ ચે દ્રિય અને ગવ્યુત્ક્રા ન્તિક ખેચરતિય ચપ ચેન્દ્રિય નામેા વિશે * ષિતનામ કહેવાય. જો સ’મૂર્ચ્છિમખેચતિય ગ્રુપ ચેન્દ્રિય આ નામને અવિશેષિત નામ માનવામા આવે તે પર્યાપ્ત અને અપર્યાપ્ત સંમૂ་િમખેચરતિર્યંચપ ચે દ્રિય, નામેા વિશેષિત નામ કહેવાય જે ‘ ગર્ભ— વ્યુત્ક્રાન્તિક ખેચરતિય 'ચપચેન્દ્રિય' નામને અવિશેષિત માનવામા આવે તે પર્યાપ્ત અને અપર્યાપ્તગ વ્યુત્ક્રાન્તિક ખેચરતિર્થંચૌંદ્રિય,આ નામેા વિશેષિત નામ કહેવાય.
'
જો ‘મનુષ્ય” આ નામ અવિશેષિત ( સામાન્ય ) નામ માનવામા આવે તે સમૂમિમનુષ્ય અને ગર્ભવ્યુત્ક્રાન્તિક— મનુષ્ય, આ નામેા વિશેષિત નામ કહેવાય. જો સંભૂ િમમનુષ્ય નામને અવિશેષિત નામ કહેવામાં આવે તે પર્યાપ્તસ મૂઈિ મમનુષ્ય અને અપર્યાપ્તસ ભૂમિમનુષ્ય, આ નામે વિશેષિત નામ થઇ જાય. જો ગર્ભ – વ્યુત્ક્રાન્તિકમનુષ્ય આ નામને અવિશેષિત માનવામાં આવે તે કભૂમિના, અક ભૂમિના, અ તરદ્વીપના, સ ખ્યાતવની આયુવાળા, અસ ખ્યાત વષઁની આયુવાળા, પર્યાપ્તક અને અપર્યાપ્તકમનુષ્ય એવા નામેા વિશેષિત થઇ જાય છે
જો દેવ આ નામને અવિશેષિત માનવામા આવે તે ભવનપતિ, વાણુષ્ય તર, જ્યાતિષ્ઠ અને વૈમાનિક આ દેવાના નામે વિશેષિત નામ કહેવાય જો ભવનવાસીનામને અવિ શેષિત નામ કહેવામા આવે તે અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણ કુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિક્ કુમાર, વાયુકુમાર અને સ્તનિતકુમાર, આ નામેા વિશેષિત નામ અની જાય છે આ સર્વ નામેાને પણ જો અવિશેષિતનામ માન
Page #223
--------------------------------------------------------------------------
________________
- અનુગદ્વાર
૨૦૧
कप्पोवगे य कप्पातीयगे य । अविसेसिए कप्पोवगे, विसेसिए सोहम्मए ईसाणए सगंकुमारए माहिंदए बंभलोए लंतयए महामुक्कए सहस्सारए आणयए पाणयए आरणए अच्चुयए। एएसिपिअविसेसियविसेसियपजत्तगअपज्जत्तगभेया भाणियव्या ।
વિસેસિપ પૃાતીયg, વિશેसिए गेवेज्जगे य अणुत्तरोक्वाइए य । अविसेसिए गेवेज्जए, विसेसिए हेडिमे, मज्झिमे, उवरिमे । अविसेसिए हेटिमगेवेज्जए, विसेसिए हेद्विमहेद्विमगेवेजए, हेटिममज्झिमगेवेज्जए, हेहिमउबरिमगेवेज्जए । अविसेसिए मज्झिमगेविज्जिए, विसेसिए मज्झिमहेहिमगेवेज्जए, मज्झिममज्झिमगेवेज्जए, मज्झिमउवरिमगेवेज्जए । अविसेसिए उपरिमगेवेजए, विसेसिए उवरिमहेहिमगेवेज्जए उवरिममज्झिमगेवेजए उवरिमउवरिमगेवेज्जए य । एएसिपि सव्वेसिं अविसे सियविससियपजत्तगापज्जगभेया भाणियव्वा । अविसेसिए अणुत्तरोववाइए, विसेसिए विजयएं वेजयंतए जयंतए अपराजियए सबटसिद्धए य । एएसिपि सव्वेसिं अविसेसियविमेसियपज्जत्तगापज्जत्तगर्भया माणियच्या ।
अविसेलिए अजीपदव्वे, सिमिए धम्मत्थिकाए अधम्मत्धिकाए आगासत्यि काए पोग्गलत्थिकाए अद्भासमए य । अविसे सिए पोग्गलत्यिकार, विसेमिए परमाणुपोग्गले दुप्पएसिग तिप्पएसिप जान अर्णनपएसिए य । से तं दनामे ।
વામાં આવે તે સર્વના પર્યાપ્ત અને અપ
પ્ત વિશેષિત નામ કહેવાય જેમકે પર્યાપ્ત અસુરકુમાર અને અપર્યાપ્ત અમુકુમાર આદિ. જે વાણવ્યંતરને અવિશેષિત નામ માનવામાં આવે તે પિશાચ, ભૂત, યલ, રાક્ષસ, કિન્નર, ઝિંપુરુષ, મહોરગ, ગાંધર્વ, આ નામો વિશેષિત નામ કહેવાય. આ સર્વને પણ જો અવિશેષિત નામ માનવામાં આવે તો તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત વિશેષિત કહેવાય. જેમકે- પર્યાપ્તપિશાચ, અપર્યાપ્તપિશાચ આદિ. જે વૈમાનિક આ નામને અવિશેષિત માનવામાં આવે તે કલ્પપપન્ન અને કપાતીત આ નામો વિશેષિત નામ કહેવાય છે કપિપપન્નને અવિશેષિત નામ કહેવામાં આવે તે સૌધર્મવિમાનના દે, સાનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાતક, મહાશુક, સહસાર, આનત, પ્રાણત, શરણું અને અગ્રુતવિમાનના દે, એવા નામો વિશેષિત કહેવાય. જે તે સર્વને અવિશેષિત નામ કહેવામા આવે તે તેઓના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ વિશેષિત નામ થઈ જાય. જે કલ્પાતીત આ નામને અવિશેષિત માનવામાં આવે તે રૈવેયકવાસી અને અનુત્તરવિમાનવાસી, એ વિશેષિત નામ કહેવાય. જે યકવાસીને અવિશેષિત માનવામાં આવે તે અધતન, મધ્યમ અને ઉપરિતન. આ નામો વિશેષિત થઈ જાય છે. જે અધતન વેયકને અવિશેષિત નામ માન– વામાં આવે તે અધતનાવલ્તનવેયક, અધસ્તન-મધ્યમવેયક, અધતનઉપનિનથ, આ નામે વિપિન કહેવાય. તે મધ્યમવકને અવિશેષિત માનવામાં આવે તે મધ્યમાધસ્તવિક, મધ્યમમધ્યમ
વક મધ્યમે પતિયા , ક rs નામે વિપિન કહેવાય છે ઉપનિવઅને અવિપિન નામ માનવામાં આવે છે
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૨
નામ નિરૂપણ ઉપરિતનાધસ્તનવેયક, ઉપરિતનમધ્યમરૈવેયક, ઉપરિત–ઉપરિતનરૈવેયક, નામે વિશેષિત નામ કહેવાય જે આ સર્વને પણ અવિશેષિતનામ માનવામા આવે તે તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત, એ વિશેષિત નામે કહેવાય. જે અનુત્તરપપાતિકદેવ, આ નામને અવિશેષિતનામ કહેવામાં આવે તે વિજય, વૈજયન્ત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ વિશેષિત નામ કહેવાય આ સર્વને પણ અવિશેષિત નામ માનવામાં આવે તો તેઓની સાથે પર્યાપ્ત અને અપર્યાપ્ત વિશેષણ લગાડવાથી તે વિશેષિત નામે થઈ જાય છે.
જે “અછવદ્રવ્ય આ નામને અવિશેષિત (સામાન્ય) નામ માનવામાં આવે તે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય,આકાશાતિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય, આનામે વિશેષિત (વિશેષ) ના કહેવાય. જે પુદ્ગલાસ્તિકાયને પણ અવિશેષિત નામ માનવામાં આવે તે પુદ્ગલપરમાણુ, દ્વિદેશિક, ત્રિપ્રદેશિકયાવતુ અન તપ્રદેશિસ્ક ધ આ નામ વિશેષિત કહેવાય આ પ્રકારનું
દ્વિનામનું સ્વરૂપ છે ૧૪૬. પ્રશ્ન- ત્રિનામનું–ત્રણ રૂપવાળા નામનું
સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ત્રિનામના ત્રણ ભેદ છે. તે આ પ્રમાણે– (૧) દ્રવ્યનામ (૨) ગુણનામ અને (૩) પર્યાયનામ
પ્રશ્ન- દ્રવ્ય નામનું સ્વરૂપ કેવું છે?
१४६.
से किं तं तिनामे ?
તિના વિવિદે , તેં दवणामे गुणणामे पज्जवणामे य ।
–
से किं तं दव्यणामे ?
दव्वणामे छविहे-पण्णत्ते, तं जहा-धम्मत्थिकाए अधम्मत्थिकाए आगासत्थिकाए जीवत्यिकाए पुग्गलथिकाए अद्धासमए य। से तं दध्वनामे।
ઉત્તર-દ્રવ્યનામ છ પ્રકારનું છે. જેમકે(૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) જીવાસ્તિકાય (૫) પુદ્ગલાસ્તિકાય અને (૬) અદ્ધાકાળ
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૩
અનુગદ્વાર
સે f « ગુણના ? '
गुणनामे पंचविहे पण्णत्ते, तं जहावष्णेणामे गंधणामे रसणामे फासणामे संठाणणामे
. પ્રશ્ન- ગુણનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- દ્રવ્યને આશ્રિત અને સહભાવી વિશેષને ગુણ કહે છે. તે ગુણનામના પાંચ પ્રકારે પ્રરૂપ્યા છે. જેમકે- (૧) વર્ણનામ ૨) ગંધનામ (૩) રસનામ (૪) સ્પર્શનામ અને (૫) સંસ્થાનનામ
પ્રશ્ન- વર્ણનામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– વર્ણનામની પાચ ભેદ છે. જેમકે– (૧) કૃષ્ણવર્ણનામ (૨) નીલવર્ણનામ (૩) રક્તવર્ણનામ (૪) પીતવર્ણનામ અને (૫) શુકલવર્ણનામ આ વર્ણ નામનું સ્વરૂપ છે. '
से कि तं वण्णणामे ?
वण्णणामे पञ्चविहे पण्णत्ते, तं . जहा-कालवण्णणामे नीलवण्णणामे लोहियवण्णनामे हालिद्दवण्णनामे सुकिल्लवण्णनामे । से चं वण्णनामे
से किं तं गंधनामे ?
પ્રશ્ન- ગંધનામનુ સ્વરૂપ કેવું છે? गंधनामे दुविहे पण्णत्ते, तं जहा- ઉત્તર- સૂંઘવાથી જેને અનુભવ થાય सुरभिगंधनामे य दुरभिगंधनामे य ।
તે ગધ, ગંધનું નામ તે ગંધનામ. તેના બે से वे गंधनामें।
- - પ્રકાર કહ્યા છે જેમકે-(૧) સુરભિગંધ અને
૬ (૨) દુરભિગંધ આ ગંધ નામનું સ્વરૂપ છે. से किं तं रसनामे.?
પ્રશ્ન- રસનામનું સ્વરૂપ કેવું છે? रसनामे पंचविहे पण्णत्ते, तं जहा- - ઉત્તર- ચાખવાથી જેને અનુ થાય तित्तरसणामे कडुयरसणामे कसायरस- તે રસ, રસનુ નામ તે રસનામ, તેના પાચ णामे अंबिलरसगामे महुररसणाम य । -
પ્રકારે છે. જેમકે-(૧) તીખ રસનામ (૨) ર રાખે છે !
કડે રસનામ (૩) તુરે રમનામ (૪) ખાટો રસનામ અને (૫) મધુર રસનામ. આ રસ
નામનું સ્વરૂ से किं तं फासणामे ?
પ્રશ્ન- સ્પર્શનામનું સ્વરૂપ કેવું છે? फासणामे अट्ठविहे पण्णत्ते, तं ઉત્તર– સ્પર્શનામના આઠ પ્રકાર जहा-कक्खडफासणामे मउयफासणामे
પ્રરૂપ્યા છે તે આ પ્રમાણે– (૧) કર્કશસ્પगरुयफासणामे लहुयफासणामे मीयफास
નામ (૨) કમળ સ્પર્શનામ (૩) ગુરુ
સ્પર્શનામ (૪) લઘુસ્પર્શનામ (૫) શીતणामे उसिणफासणामे णिद्धफासणामे
સ્પર્શનામ (૬) ઉષ્ણસ્પર્શનામ (૭) સ્નિગ્ધ
Page #226
--------------------------------------------------------------------------
________________
लुक्खफासणामे । से तं फासणामे ।
નામ નિરૂપણ સ્પર્શનામ અને (૮) રૂક્ષસ્પર્શનામ. આ સ્પર્શ નામનું સ્વરૂપ છે.
से किं तं संठाणनामे ?
પ્રશ્ન- સસ્થાનનામનું સ્વરૂપ કેવું છે? संठाणनामे-पंचविहे पण्णत्ते, तं ઉત્તર- સંસ્થાનનામના પાંચ પ્રકારે जहा-परिमंडलसंठाणनामे वट्टसंठाणनामे કહ્યા છે. તે આ પ્રમાણે- (૧) પરિમંડલસतंससंठाणनामे चउरंससंठाणनाम आय- સ્થાનનામ (૨) વૃત્તસ્થાનનામ (૩) વ્યયयसंठाणनामे । से तं संठाण नामे । से સસ્થાનનામ (૪) ચતુરસસંસ્થાનનામ (૫) तं गुणनामे।
આયત સ્થાનનામ આ સંસ્થાનનામનું સ્વરૂપ છે. આ પ્રમાણે ગુણનામનું સ્વરૂપ
જાણવું ૨૪૭. જે જિં તં પકવાને? ૧૪૭. પ્રશ્ન- પર્યાયનામનું સ્વરૂપ કેવું છે?
पज्जवणामे अणेगविहे पण्णत्ते, तं जहा-एगगुणकालए दुगुणकालए तिगुणकालए जाव दसगुणकालए संखिज्जगुणकालए असंखिज्जगुणकालए अणंतगुणकालए । एवं नीललोहियहालिहसुकिल्ला वि भाणियव्वा । एगगुणसुरभिगंधे दुगुणमुरमिगंधे तिगुणसुरभिगंधे जाव अणंतगुणसुरमिगंधे । एवं दुरभिगंधोऽवि भाणियव्यो । एगगुणतित्ते जाव अणंतगुणतित्ते । एवं कडुयकसाय अविलमहुरावि भाणियव्वा । एगगुणकक्खडे जाव अणंतगुणकक्खडे, एवं मउयगरुयलहुयसीतउसिणणिद्धलुक्खावि भाणियव्वा । से तं पज्जवणामे ।
ઉત્તર- દ્રવ્ય અને ગુણની ભિન્ન ભિન્ન અવસ્થાઓ પર્યાય કહેવાય પર્યાયનું નામ તે પર્યાયનામ. તેના અનેક પ્રકાર હોય છે. જેમકે– એક ગુણ (અશ) કાળક, દ્વિગુણકાળક, ત્રિગુણકાળક ધાવતું દસગુણકાળક, સંખ્યોગુણકાળક, અસંખ્યાતગુણકાળક, અનતગુણકાળક. નીલ, રક્ત, પીત, અને શુકલવર્ણની પર્યાના નામો પણ એમજ સમજવા જોઈએ એક ગુણ સુરભિગંધ, દ્વિગુણસુરભિગ ધ, ત્રિગુણસુરભિગંધ યથાવત્ અનંતગુણસુરભિગંધ, તે પ્રમાણે દુરભિગ ધનામવિષે પણ કહેવું. એકગુણતી યાવત્ અનંતગુણતીખો. તે પ્રમાણે કહે, કસાયેલ, ખાટો, અને મધુરરસ વિષે કહેવું એક ગુણ કર્કશ યાવત્ અનંતગુણકર્કશ. તે પ્રમાણે મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સિગ્ધ અને રૂક્ષસ્પર્શમાટે પણ કહેવુ. આવું પર્યાયનામનું સ્વરૂપ છે. તાત્પર્ય–વર્ણ, ગંધઆદિ ગુણોમાં એક અશથી લઈ અનન્તઅંશે હોય, તે અશે તે ગુણના પર્યાય કહેવાય. તેઓનું નામ પર્યાયનામ કહેવાય છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર
૨૦૫ १४८. तं पुण णामं तिविहं,
૧૪૮. - ત્રિનામનું બીજા પ્રકારે કથન કરતાં इत्थी पुरिसं णपुंसगं चेव ।
સૂત્રકાર કહે છે– ત્રિનામના ત્રણ પ્રકાર છે. एएसिं तिण्डंपि य,
જેમકે- (૧) સ્ત્રીનામ, (૨) પુરુષનામ અને अंतमि य परूवणं वोच्छं ॥१॥
નપુસક્કામ. આ ત્રણે પ્રકારના નામની
તેમના અત્યારે દ્વારા પ્રરૂપણ કરાય છે. तत्य पुरिसस्स अंता,
પુરુષનામને અતે આ, ઈ, ઊ કે એ, આ आई ऊ ओ हवंति चत्तार ।
ચારમાંથી કઈ એક વર્ણ હોય છે. સ્ત્રીના ते चेव इत्थियाओ,
મને અને “ઓ” સિવાય ત્રણ (આ, ઈ, વંતિ કારરહીળા રા
ઊ) વેણું હોય છે અને જે શબ્દોને અને अतिम इंतिय उंतिय
અં, ઈ, કે ઉં હોય તેને નપુસકલિંગના સમअंताउ णपुंसगस्स बोद्धव्वा ।
જવા. હવે ત્રણેય લિંગના ઉદાહરણો આપएएसिं तिण्डपि य,
વામાં આવે છે. પુરુષનામના આકારાન્તનું वोच्छामि निदंसणे एत्तो ॥३॥
ઉદાહરણ “રાયા” (રાજા) છે. ઈકારાન્તનું
ગિરી” (ગિરિ) તથા “શિખરી” છે. आगारंतो राया,
ઊકાન્તનું “વિહૂ” (વિષ્ણુ) છે. એકાईगारंता गिरी य सिहरी य ।
રાન્તનું “મા” (મે-વૃક્ષ) આ બધા ऊगारंतो विण्ड,
પ્રાકૃત નરજાતિના પદો છે. “માલા” આ પદ दुमो य अंतो उ पुरिसाणं ॥४॥
આકારાન્ત નારીજાતિનું છે. ઈંકારાન્તનું आगारंता माला,
“શ્રી” “લક્ષ્મી પ્રાકૃત નારીજાતિનું પદ છે. ईगारंतो सिरी य लच्छी य ।
ઊકારાન્ત નારીજાતિના “જંબૂ” (વનસ્પતિ ऊगारंता जंबू,
વિશેષ) “બહુ ઉદાહરણ છે. “ધન” આ बहु य अंता उ इत्थीणं ।।
પ્રાકૃતપદ અંકારાન્ત નપુસકલિંગનું પદ છે.
અલ્થિ” (અસ્થિ) આ પ્રાકૃતપદ ઈકાअंकारंतं धन्नं,
રાન્ત નપુસકલિંગનું છે. “પીલું” (ક્ષીર), इंकारंतं नपुंसगं अत्थि ।
મહું” (મધુ), ઉંકારાન્ત નપુંસકલિંગના उंकारंतं पीलुं महुं च अंता णपुंसाणं ॥ પદ છે. આ પ્રકારનું ત્રિનામનું સ્વરૂપ છે. से तंतिणामे ।
૧૪૯
से कि त चउणामे ?
चउणामे चउबिहे पण्णत्ते, तं जहाआगमेणं लोवेणं पयईए विगारेणं ।
પ્રશ્નચતુંનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-ચતુંનામના ચાર પકાર કહ્યા છે. તે આ પ્રમાણે-(૧) આગમનિષ્પન્નનામ (૨) લેપનિષ્પન્નનામ (૩) પ્રકૃતિનિષ્પન્નનામ અને (૪) વિકારનિષ્પન્નનામ.
से किं तं आगयेणं ?
પ્રશ્ન– આગમનિષત્રનામનું સ્વરૂપ કેવું છે ?
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૦૬
आगमेणं पद्मानि पयांसि कुण्डानि सेतं आगमेणं ।
से किं तं लोवेणं ?
लोवेणं ते अत्र तेऽत्र, पटो अत्र पटोऽत्र, घटो अत्र घटोऽत्र, से तं હોવાં ।
से किं तं पगईए ?
પા—બન્ની તો, પદૂ રૂમો, શાથે તે, માટે રૂમે, સે તું પાપ ?
से किं तं विगारेणं ?
વિખરેŕ–સંકલ્સ અ=żહ, સા આવા = સાડયા, ફિ = ટીન, નદ=ન, મદ = હાં= માં, વદ્દો દો ।સે તં विगारेणं । से तं चरणामे ।
१५०. से किं तं पंचनामे ?
૧૫૦.
પંચનામે-વૈવિષે વાત્તે, તું બહાनामियं णेवाइयं अक्खाईचं ओवसग्गियं मिस्तं । आसे त्ति नामियं खलु
નામ નિરૂપણુ
ઉત્તર- આગમરૂપે અનુસ્વારવડે જે જે શબ્દા અને તે આગમનિષ્પન્ન નામ છે.તે આ પ્રમાણે- પદ્મનિ ( અહીં તુ ને! આગમ થાય છે ). એવીજ રીતે ‘પયાંસિ’ અને ‘કુણ્ડાનિ’ પણ આગમનિષ્પન્ન નામ છે.
પ્રશ્ન–લાપનિષ્પન્નનામનુ સ્વરૂપ શુ છે?
ઉત્તર- તે+ત્ર – તેડત્ર, પટા+અત્રપટાડત્ર, ઘટા+અત્ર-ઘટાડત્ર, આ પદોમાં અ’ ના લેપ થયેા છે, માટે આ પો લેાપનિષ્પન્ન નામ કહેવાય છે.
6
પ્રકૃતિનિષ્પન્નનામનું સ્વરૂપ
કેવું
પ્રશ્ન
ઉત્તર– અગ્ની—એતો, પટૂ-ઇમૌ, શાલેએતે, માલેઇમે, આ પ્રયાગામાં પ્રકૃતિભાવ હાવાથી કોઈ વિકાર ન થતાં પ્રકૃતિરૂપેજ રહેતા હેાવાથી પ્રકૃતિનિષ્પન્નનામ છે.
વિકારનિષ્પન્નનામનુ સ્વરૂપ
પ્રશ્ન
કેવુ છે?
1
ઉત્તર- વિકારનિષ્પન્નનામ- જે નામમાં કોઇ એક વણુ ને સ્થાને ખીજાવણના પ્રયાગ થાય તે તે આ પ્રકારનુ છે− દ ડ + અગ્ર = ઇ ડાંગ્ર, સા+આગતા=સાગતા, દધિ+દિ= દધીઢ, નદી + ઇહુ = નદીહ, મધુ + ઉદક = મધ્દક, વધુ + ઊહેા = વહેા. આ બધા નામે વિકારનિષ્પન્ન છે આ ચનામનુ સ્વરૂપ છે
=
પ્રશ્ન—પચ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર-પ’ચનામના પાચ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે- (૧) નામિકવસ્તુવાચક (૨) નૈપાતિક (નિપાતામા ગણત્રી હેાવાથી) (૩) આખ્યાતિક–ક્રિયાપ્રધાન (૪) ઔપસર્ગિકઉપસ રૂપે વપરાતુ (૫) મિશ્ર. ‘અશ્વ’ પદ
Page #229
--------------------------------------------------------------------------
________________
અનુગાર
૨૦૭ त्ति नेवाइयं, धावडत्ति अक्खाइयं, નામિકનામનું ઉદાહરણ છે ખલુ પદ परित्ति ओवसग्गिय, संजए त्ति सिस्सं ।
નેપાતિકનું ઉદાહરણ છે. “ધાવતિ' (દેડવું) से तं पंचनाम ।
આખ્યાતિકનુ ઉદાહરણ છે. “પરિ” ઔપસર્ગિક નામ છે. સંયત–“સમ' ઉપસર્ગ અને
યત ધાતુના સંગથી બન્યું હોવાથી મિશ્રનામનુ ઉદાહરણ છે. આ પંચ નામનું
સ્વરૂપ છે. १५१. से किं तं छण्णामे ?
૧૫૧. પ્રશ્ન- છ નામનું સ્વરૂપ કેવું છે ? छण्णामे छबिहे पण्णत्ते, तं जहा- - ઉત્તર-છનામના છ પ્રકારે પ્રરૂપ્યા છે. ૩૫, ૩ િ વસમિ તે આ પ્રમાણે– (૧) ઔદયિક (૨) ઔપપરિણાgિ, સંનિવાઇ !
* શમિક (૩) ક્ષાયિક (૪) ક્ષાપશમિક (૫)
પારિમિક અને (૬) સાન્નિપાતિક १५२. से किं तं उदइए ?
પ્રશ્ન– દયિકભાવનું સ્વરૂપ કેવું છે? વિષે પૂછો, તંગ
ઉત્તર- ઔદયિકભાવ બે પ્રકાર છે. उदइए य उदयनिप्फण्णे य ।
જેમકે– (૧) ઔદયિક અને (૨) ઉદય - નિષ્પન્ન
૧૫૨.
से किं तं उदईए ?
उदइए अट्टण्डं कम्मपयडीणं उदएणं से तं उदइए ।
से किं तं उदयनिप्फण्णे ?
પ્રશ્ન- ઔદયિકનુ સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- જ્ઞાનાવરણાદિ આઠ કર્મપ્રકૃતિએનો ઉદય તે ઔદયિકનામ સમજવું.
उदयनिप्फण्णे-दुविहे पण्णत्ते, तं जहा-जीवोदयनिप्फण्णे य अजीबोदयनिप्फण्णे य।
से कि त जीवोदयनिप्फण्णे ?
પ્રશ્ન- ઉદયનિષ્પન્ન (કર્મના ઉદયથી ઉત્પન્ન થનાર ભાવ) નું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ઉદયનિષ્પન્નના બે પ્રકાર છે. (૧) જીવદયનિષ્પન્ન અને (૨) અજીદયનિષ્પન્ન.
પ્રશ્ન– દયનિષ્પન્ન નામનું સ્વરૂપ
जीवोदयनिप्फण्णे' अणेगविहे
, તં નદ–રરૂપ તિરિવર્ષનોणिए मणुस्से देवे पुढविकाइए जान तसकाइए कोहकसाई जाव लोहकसाई,
ઉત્તર-કર્મના ઉદયથી જીવમા જે ભાવ નિષ્પન્ન થાય તે જીવદયનિષ્પન્ન નામ તેના અનેક પ્રકાર પ્રરૂપ્યા છે જેમકે – નારક, તિર્ય ચનિક, મનુષ્ય, દેવ, પૃથ્વીકાયાદિ
Page #230
--------------------------------------------------------------------------
________________
નામ નિરૂપણ न्यवेदए पुरिसंवेदए णपुंसगवेदए સ્થાવર,ત્રસકાયિક, ધકષાયી યાવત લેભ
જે નો જે મિચ્છાદિ રૂ - કષાયી, સ્ત્રીવેદી, પુરુષવેદી,નપુંસકવેદી, કૃષ્ણअरिए असणी अण्णाणी आहाराए
લેથી યાવત શુકલેશ્ય, મિથ્યાદષ્ટિ (૩) उमन्ये सजोगा संसारत्थे असिद्ध ।
અસંસી, અજ્ઞાની, આહારક, છાસ્થ, में जीवोदयनिप्फण्णे ।
સંયેગી, સંસારસ્થ, અને અસિદ્ધ આ પ્રકારનું દયનિષ્પન્નઔદયિકભાવનું
સ્વરૂપ છે से कितं अजीबोढयनिष्फण्णे ? પ્રશ્ન– અજીવોદયનિષ્પન્ન ઔદયિક
ભાવનું સ્વરૂપ કેવું છે ? अजीनोदयनिष्फण्ण-अणेगविहे ઉત્તર– અજીવદયનિષ્પને ઔદયિક पजने, नं जहा-उगरिगं वा सरीरं,
ભાવને અનેક પ્રકારો પ્રરૂપ્યા છે. જેમકેगलियसरीरपोगपरिणामियं वा दव्यं,
દાગ્લિશરીર, ઔદારિકશરીરના વ્યાપારથી वेदग्वियं या गरी उव्वियमरीरपओ
ગૃહીત દ્રવ્ય, વૈક્રિય શરીર, વૈકિય શરીરના
પ્રયોગથી ગૃહીત દ્રવ્ય, તેજ પ્રમાણે આહાगपरिणामियं वा दन्य, एवं आहारगं
રકશરીર, તેજસશરીર અને કાર્યણશરીરપણ परीनं, तयगं सरीरं, कम्मगं सरीरं च
કહી લેવા જોઈએ પ્રયોગપરિણામિત– પાંચે माणियच्यं । पयोगपरिणामिए वण्णे
શરીષ્ના વ્યાપારથી શરીરમાં વર્ષ આદિ गंधे गले फार्म । ने न अजीवोदयनि- ઉત્પન્ન કરનાર જે દ્રવ્ય નિષ્પાદિત થાય "पण । में तं उदयनिष्फण्ण से तं
છે તે વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શરૂપ છે આ પ્રકારનું અજી દયનિષ્પન્ન ઔદવિકભાવનું સ્વરૂપ છે. આ પ્રમાણે ઉદયનિષ્પન્ન અને દયિક બંને દયિક
ભાની પ્રરૂપણ થઈ ૩. જે 1
૧૫૩. પ્રશ્ન– ઓપશમિકભાવનું સ્વરૂપ
-
વિધિ 1 गरे व अमननिरणे य ।
ઉત્તર-દકિમના ઉપશમથી થતા પાર્મિક ભાવના બે પ્રકાર છે. તે આ પ્રમ:- (૧) ઉપશમ અને (૨) ઉપશનનિષ્પન્ન A. :- - ઉપશમનું વરૂપ કેવું છે
કે
ને ?
• ઉન. ૨૮ પ્રકારના શક્તિ ધનીય ફમના પિશમ જ ઉપશાબાવ કહેવાય છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦૯
અનુગદ્વાર
से किं तं उवसमनिप्फण्णे?
उवसमनिप्फण्णे अणेगविहे पण्णचे, तं जहा-उवसंतकोहे जाव उवसंतलोहे उवसंतपेज्जे उवसंतदोसे उवसंतदंसणमोहणिज्जे उवसंतचरित्तमोहणिज्जे उवसमिया सम्मत्तलद्धी उवसमिया चरित्तलद्धी उवसंतकसायछउमत्थवीयरागे । से तं उबसमनिप्फण्णे । से त उवसमिए ।
પ્રશ્ન- ઉપશમનિષ્પન્નનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-ઉપશમનિષ્પન્નના અનેક પ્રકારે છે. તે આ પ્રમાણે– ઉપશાન્તકાધ યાવત્ ઉપશાન્તલેભ, ઉપશાન્તરાગ, ઉપશાતષ, ઉપશાન્તદર્શનમોહનીય, ઉપશાન્તચારિત્રમેહનીય, ઔપશમિક સમ્યકત્વલબ્ધિ, ઓપશમિકચારિત્રલબ્ધિ, ઉપશાંતકવાયછાસ્થવીતરાગ, વગેરે ઉપશમથી નિષ્પન્ન
પશમિકભાવ છે. આ પ્રકારનું ઔપશ– મિકભાવનું સ્વરૂપ છે તાત્પર્ય– મેહનીય કર્મના ઉપશમથી જે-જે નામે થાય તે ઔપથમિકભાવનામ સમજવા.
પ્રશ્ન- ક્ષાયિકભાવનું સ્વરૂપ કેવું છે ?
१५४. से किं तं खइए ?
૧૫૪. खइए दुविहे पण्णत्त, तं जहाखइए य खयनिप्फण्णे य ।
ઉત્તર- કર્મના ક્ષયથી થનાર ક્ષાયિકભાવના બે પ્રકારે છે. યથા– (૧) ક્ષાયિક અને (૨) ક્ષયનિષ્પન્ન.
પ્રશ્ન– ક્ષાવિકભાવ શું કહેવાય?
ઉત્તર- આઠ કર્મપ્રકૃતિઓના ક્ષયનું નામ ક્ષાયિક છે.
પ્રશ્ન-ક્ષયનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે?
से किं तं खइए ?
खडए-अट्टण्हं कम्मपयडीणं खए णं से तं खइए ।
से कि त खयनिप्फण्णे ? खयनिप्फण्णे अणेगविहे पण्णत्ते, तं जहा-उप्पण्णणाणदंसणधरे अरहा जिणे વેરી, વીમામળિદિયTITIचरणे, खीणमुयणाणावरणे खीणओहण णावरणे, खीणमणपज्जवणाणाવર, પીવાનાવરણે, ગળવરને, નિરવળ, પીળાવરણ, णाणावरणिज्जकम्मविप्पमुक्के, केवल
, સંગ્વતંતી, હીનિદે, જિनिद्दानिदे, खीणपयले, खीणपयला
ઉત્તર--ક્ષયનિષ્પન્નક્ષાયિકભાવના અનેક પ્રકાર છે જેમકે ઉત્પન્નજ્ઞાન-દર્શનધારી, અહંતુ, જિન, કેવળી, ક્ષીણ આભિનિધિનાજ્ઞાવરણવાળા, શ્રુતજ્ઞાનાવરણવાળા, ક્ષણઅવધિજ્ઞાનાવરણવાળા, ક્ષીણમન પર્યવજ્ઞાનાવરણવાળા, ક્ષીણકેવળજ્ઞાનાવરણવાળા, અનાવરણ– અવિદ્યમાન આવરણવાળા, નિરાવરણ– ભ વષ્યમાં કેઈપણ પ્રકારનું આવરણ-કર્મ લાગવાનું નથી તેવો આત્મા, ક્ષીણવરણ–સર્વથા લયને પ્રાપ્ત આવરણવાળા આત્મા, જ્ઞાનાવરણીયકર્મવિપ્રમુકત,
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૧૦
યછે, પીળથી વિદ્ધી, છીપવવુઃसणावरणे, खीणअचक्खुदंसणावरणे, खीणओहिद सणावरणे, अणावरणे, નિરાવરો, રોવરો, રસળાવरणिज्जकम्मविष्पमुक्के, खीणसायावेयणिज्जे खीणअसायावेयणिज्जे, अवेयणे, निव्वेयणे खीणवेयणे, सुभासुभवेयणिज्जकम्मविपक्के, खीणकोहे, जाव સ્ત્રીજીને, ી પેને, સીખોસે, खीणदंसणमोहणिज्जे, खीणचरित - મોળિì, અમોરે, નિમ્મોરે, સ્ત્રીળમોરે, મોઝિલાવિવમુ, હોળरइयाउए, खीणतिरिक्ख जोणिआउए, खीणमणुस्साउए, खीणदेवाउए. अणा૩૫, નિરા૪૬, ટ્વીળારણ, આરજમ્મુविप्पमुक्के, गइजाइसरीरंगोवंगवंधणसंवायणसंघयणसठाण अणेगवदिर्विदसंથાવિલ્પપ્રુવ, સ્ત્રીળસુમળામે, સ્ત્રીઅનુમળામે, અળામે, નિષ્ણામે, ટ્વી– सुभासुभणामकम्मवि' पमुक्के, खीणउच्चागोए खीणणीयागोर, અશોપ, નિષ્ણોર, સ્વીળો૬, ૩૨ીયगोत्तकम्मविष्पमुक्के, खीणदाणंतराए, खीणलाभतराए, खीणभोगंतराए, खीणउवभोगंतराए, खीणवीरियंतराए, અહંતાપ, નિંતરાÇ, સ્ત્રી તરાપ, અંતરાવવમ્મવિષ્વધ્રુવ, સિદ્ધે, વૃદ્ધે મુત્તે, પરિળિવુ, ચૈતાઢે, સવ્વનુલઘુપ્પટ્ટીને । से तं खयनिप्फण्णे | से तं खइए ।
1
नामे,
નામ નિરૂપણુ
કેવળદશી, સર્વદર્શી, ક્ષીનિદ્ર, ક્ષીણનિદ્રાનિક,ક્ષીણપ્રચલ, ક્ષીણપ્રચલાપ્રચલ, ક્ષીણસ્યાનગૃદ્ધિ, ક્ષીણચક્ષુદનાવરણુ, ક્ષીણઅચક્ષુદર્શનાવરણુ, ક્ષીણઅવધિદર્શનાવરણુ, ક્ષીણકેવળદ નાવરણુ, અનાવરણ, નિગવરણુ, ક્ષીણાવણું ( આ નામે દનાવરણીયફના ક્ષયની અપેક્ષાએ પ્રગટ કર્યાં છે. ) ક્ષીણસાતાવેદનીય, ક્ષીણાસાતાવેદનીય, અવેદન~ વેદનીયક ના ક્ષયથી વેદના રહિત આત્મા, નિવેદન, ક્ષીણવેદન– ભવિષ્યમા પણ વેદના રહિત આત્મા. ( આ નામે શુભાશુભ વેદનીય કર્મોના ક્ષયની અપેક્ષાએ તણુવા) ક્ષીણક્રોધ યાવત્ ક્ષીણુલેાભ, ક્ષીગુરાગ, ક્ષીણુદ્વેષ, ક્ષીણદર્શનમેાહનીય, ક્ષીણચારિત્રમેહનીય, અમેહ,નિહ, ક્ષીણમેહ, મેાહનીયક વિપ્રમુકત ( આ નામેા મેાહનીયક ના ક્ષયની અપેક્ષાએ સમજવા ). ક્ષીણુનરકાયુષ્ક, ક્ષીણતિય ચૈાનિકાયુષ્ક, ક્ષીણમનુષ્યાયુષ્ક, ક્ષીણુદેવાયુષ્ક, અનાયુ, નિરાયુષ્ય, ક્ષીણાયુ, આયુષ્યકવિ પ્રમુકત, ( આ નામેા આયુકના ક્ષયથી નિષ્પન્ન થાય છે. ) ગતિ-જાતિ-શરીરઅ ગેાપાંગ ખ‘ધન-સંઘાત–સહેનન-સસ્થાનમુકત, અનેક શરીરરૃ દ સઘાત વિપ્રમુકત, ક્ષીણશુભનામા, ક્ષીણુાશુભનામા, અનામ, નિર્નામ, અને ક્ષીણુનામ, ક્ષીશુભાશુભનામા (આ નામેા નામક ના ક્ષયની અપેક્ષાએ છે) ક્ષીણેાચ્ચુંગ ત્ર, ક્ષણનીચગેાત્ર, અગેાત્ર, નિર્ગોત્ર, ક્ષીણગાત્ર, ( આનામેા ગાત્રકમથી વિપ્રમુકત આત્માના સમજવા ) ક્ષીણુદાનાન્તરાય, ક્ષીણુલાભાન્તરાય, ક્ષીણુèાગાતરાય, ક્ષીણુઉભાગાન્તરાય, ક્ષીણવીર્યાન્તરાય, અનતરાય, નિરન્તરાય, ક્ષીણાન્તરાય ( આ નામેા અતરાયકમ થી વિમુકત થવાની અપેક્ષાએ છે ) આઠે કર્માંના ક્ષયની અપેક્ષાએ સિદ્ધપરિપૂર્ણ સમસ્ત પ્રયેાજનેાવાળા આત્મા, બુદ્ધ-કેવળજ્ઞાન અને કેવળદર્શીનથી યુકત
Page #233
--------------------------------------------------------------------------
________________
અનુયે ગદ્દાર
१५५. से किं तं खओवस मिए ?
खओवसमिए दुविहे पण्णत्ते, તું નદા-લબોવમે ય, વગોવસમનિफण्णेय ।
से किं तं खओवसमे ?
खओवसमे चं घाटकम्माणं લોવસમેળ, નદા-શાળાભિન્નસ્વ, હંસળાવખિત, મૌખિન્ન, अंतरायस्स खओवसमेणं से तं खओરમે 1
से किं तं खओवसमनिष्फण्णे 2 aratमनिष्णे अणेगवि પળત્તે, તે બહાલમોવમિયા મિणिवोयिणाणलद्धी, जाव खओवस मिया मणपज्जवणाणद्धी, खओवसमिया महअण्णाणलद्धी, खओवसमिया सुयअण्णा - गद्धी, खओवसमिया विभंगणाणलद्धी, खओवसमिया चक्खुदंसणलद्धी, अचखुदंमणलद्धी ओहिदंसणलद्धी एवं
૧૫૫.
૨૧૧
આત્મા, મુકત-ખાહ્ય અને આભ્યન્તર ખંધનથી મુકત આત્મા, પરિનિવૃત્ત-સર્વ પ્રકારના પરિતાપથી નિવૃત્ત આત્મા, અન્તકૃત-સમ
સ્તસ’સારને અતકારી આત્મા, સર્વદુઃખપ્રહીણુ– શારીરિક અને માનસિક સ દુ.ખથી રહિત આત્મા. આ પ્રકારનું ક્ષયનિષ્પન્નક્ષાયિકભાવનુ' સ્વરૂપ છે. આ રીતે ક્ષાયિક ભાવનું નિરૂપણ પૂર્ણ થયુ.
પ્રશ્ન- ક્ષાયે પશમિકભાવનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- ક્ષાયે પશમિક ભાવ એ પ્રકારના છે. તે આ પ્રમાણે— (૧) ક્ષયે પશમ અને (૨) ક્ષયે પશમનિષ્પન્ન. ચાર ઘાતિકકેવળજ્ઞાનને રોકનારા નાનાવરણીય, દનાવરણીય, મેાહનીય અને અતરાય આ ચાર કના થયેાપશમને ક્ષચેાપશમભાવ કહે છે
પ્રશ્ન-ક્ષચેાપશમનિષ્પન્ન ભાવનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર— યેાપશમનિષ્પન્ન ક્ષાયે પશમિકભાવના અનેક પ્રકારો છે. જેમ-~~ ક્ષાયે પશમિકી આભિનિષેાધિક જ્ઞાન લબ્ધિ યાવત્ ક્ષાયેાપશમિકી મન પ`વજ્ઞાનલબ્ધિ, ક્ષાયેાપશમિકી મતિ અજ્ઞાનલબ્ધિ, ક્ષાયેાપશમિકી શ્રુત–અજ્ઞાન લબ્ધિ, ક્ષાયેાપશમિકી વિભ ગજ્ઞાન લબ્ધિ,ક્ષાયે પશમિકી ચક્ષુ દર્શીન લબ્ધિ, અચક્ષુદનલબ્ધિ, અવધિદર્શીન લબ્ધિ, સમ્યક્દન, મિથ્યાદર્શન, અને સભ્યમિથ્યાદ નલબ્ધિ, ક્ષાયે પશમિકીસામાયિક ચારિત્રલબ્ધિ, છેદાપસ્થાપનીય લબ્ધિ, પરિહારવિશુદ્ધિ લબ્ધિ, સૂક્ષ્મસ પરાયચારિત્રલબ્ધિ, ચારિત્રાચારિત્રલબ્ધિ, ક્ષાયે પશમિકી દાન, લાભ, ભાગ, ઉપભેગ અને વીર્ય લબ્ધિ, ક્ષાયેાપશમિકી ૫ તિવીર્ય,
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૧૨
,
सम्मदंसणलद्धी मिच्छादंसणलद्धी, सम्ममिच्छादसणलद्धी, खओवसमिया सामाज्यचरिचलद्वी एवं छेयोवहावणली परिहारविसुद्धियलट्टी, सुहुमसंपरायचरित्तलद्धी, एवं चरिताचरिचलद्धी, खओवसमिया दाणलद्धी, एवं लाभलद्वी भोगलद्वी, उवभोगलद्धी, खओवसमिया वीरियलद्वी, एवं पडियवीरियलद्धी, वालवीरियलद्धी, बालपंडियवीरियलद्धी, खओवसमिया सोइंदियलद्धी, जाव खओवसमिया फासिंदियलद्धी, खओवसमिए आयारंगधरे, एवं सूयगडंगधरे, ठाणंगधरे, समवायंगधरे, विवाहपण्णत्तधरे, नायाधम्मकहाधरे, उवासगदसाधरे, अंतगडदसाधरे, अणुत्तरोववाइयदसाधरे, पण्हावागरणधरे, विवागमुयधरे खओवसमिए दिट्टिवायधरे, खओवसमिए णवपुव्वी, खओवसमिए जाव चउदसपुवी, खओवसमिए गणी, खओवसमिए वायए, से तं खओवसमनिष्फण्णे, सेतं खओवसमिए ।
१५६. से किं तं पारिणामिए ?
पारिणामिए दुविहे पण्णचे, तं जहा - साइपारिणामिए य अणाइपारिणामिए य ।
से किं तं साइपारिणामिए ?
१५६.
નામ નિરૂપણું
ખાલવીર્ય, ખાલપ તિવી -દેશવિરતશ્રાવકની વીય લબ્ધિ, ક્ષાર્યેાપશમિકી શ્રોત્રેન્ડ્રિયલબ્ધિ યાવત્ સ્પર્શેન્દ્રિયલબ્ધિ, ક્ષાયેાપશમિકभायारागधारी, सुत्रतागधारी, स्थानांगधारी, समवायांगधारी, विवाहप्रज्ञनिधारी, उपामशाधारी, मतदृतदृशाधारी, अनुત્તરૌપપાતિકદશાધારી, પ્રશ્નવ્યાકરણધારી, વિપાકશ્રુતધારી અને દૃષ્ટિવાદધારી, લાયે પમિક નવપૂર્વ ધારી યાવત્ ચૌદપૂર્વ ધારી, ક્ષાયે પશમિક ગણી, ક્ષાયેાપશમિક વાચક આ બધા ક્ષાયેાપમિકનિષ્પન્નભાવા છે. આ પ્રકારનુ ક્ષાયેાપશકિભાવનુ સ્વરૂપ છે.
प्रश्न- पारिणाभिम्लाव भेटले शुं ?
ઉત્તર- દ્રવ્યની પૂર્વ અવસ્થાના સવથા પરિત્યાગ ર્યાં વગર અર્થાત્ પેાતાના મૂળ સ્વરૂપમા સ્થિત રહીને એક અવસ્થામાંથી બીજી અવસ્થા થતી રહે તેને પરિણામ કહે છે. તે પરિણામથી નિષ્પન્ન તે પારિણામિક लाव. तेना मे अहार छे. यथा- (१) साहि पारिग्रामिङ भने (२) अनादिपारिश्राभिङ.
પ્રશ્ન~~~ સાદિ પારિણામિકનું સ્વરૂપ डेवु छे ?
Page #235
--------------------------------------------------------------------------
________________
અનુયેાગદ્વાર
साइपारिणामिए अणेगविहे पण्णत्ते तं जहा - जुण्णसुरा जुण्णगुलो जुण्णघयं जुण्णतंदुला चेव । अब्भा य अव्भरुक्खा सझागंधव्त्रणगरा य ॥ १ ॥ उक्कावाया दिसादाहा गज्जियं विज्जू णिग्घाया वया जक्खा दित्ता धूमिया महिया रयुग्घाण चंदोवरागा सरोवरागा चंद्रपरिवेसा सूरपरिवेसा पडिचंदा पडिमरा इंदधणू उदगमच्छा विहसिया अमोदावासा वासधरा गामा णगरा घरा पव्वया पायाला भवणा निरयारयणप्पहा सकरप्पा वालुयप्पा पंकप्पहा धूमप्पा तमप्पा तमतमप्पा सोहम्मे जाव अच्चुए गेवेज्जे अणुत्तरे ईसिप्प - मारा परमाणुपोग्गले दुपए सिए जाव अणतपए सिए । से तं साइपारिणामए ।
से किं तं अणाइपारिणामिए ?
"
૨૧૩
ઉત્તર- સાદિપારિણામિકભાવના અનેક પ્રકારો હેાય છે. જેમકે- જીણું સુરા, જીણુંગાળ, જીણુ ધી, જીણુ તદુલ ( ગાળાદિમાં છ તા પર્યાયરૂપ પરિણામ આવ્યું જીણું તારૂપ પર્યાય ઉત્પન્ન થઇ માટે તે સાદિ– પારિણામિકભાવ છે. ) અબ્ર-મેધ, અભ્રવૃક્ષવૃક્ષાકારે પરિણત મેઘ, સંધ્યા, ગંધČનગર, ઉલ્કાપાત, દિગ્દાહ કોઇ એક દિશામાં આકાશની અંદર પ્રજ્વલિત અગ્નિને આભાસ થવા, મેઘગર્જના, વિજળી, નિર્ભ્રાત-વિજળીપડવી ચૂપક-શુકલપક્ષના ત્રણદિવસના ખાળચદ્ર, યક્ષાદિપ્ત-આકાશમાં દેખાતી પિશાચાકૃતિજેવી અગ્નિ, ભૂમિકા–ધૂમસ, મહિકાજળયુક્ત ધુમસ, રોદ્ઘાત-દિશાએમાં ઉડતી ધૂળ, ચદ્રગ્રહણુ, સૂર્ય ગ્રહણ, ચંદ્રપરિવેષ-ચંદ્રને ફરતું પુદ્ગલપરમાણુઓનું મંડળ, સૂર્ય પરિવેષ, પ્રતિચ દ્ર–ઉત્પાતસૂચકચંદ્રનું દેખાવું, પ્રતિસૂર્ય, મેઘધનુષ, ઉદકમત્સ્ય-મેઘધનુષના ખ`ડ, કિિસતઆકાશમાં સંભળાતા ઉગ્રકડાકા, અમેાઘ સૂર્યાંદય અને સૂર્યાસ્તસમયે સૂર્યના કિરણાદ્વારા ઉત્પન્ન થતી રેખાવિશેષ, વાસાભરતાદિ ક્ષેત્ર, વાસધરા-હિમવાનાદિ પર્વત, ગ્રામ, નગર, ઘર, પર્વત, પાતાળકળશ, ભવન, નરક, રત્નપ્રભા, શરાપ્રભા, વાલુકાપ્રભા, પકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા, તમસ્તમ પ્રભા, સૌધર્મ થી અચ્યુત પ તના કલ્પ, ત્રૈવેયક, અનુત્તરવિમાના, ઇષત્પ્રાગભારાપૃથ્વી, પરમાણુપુદ્ગલ, દ્વિપ્રદેશિકથી લઈને અન તપ્રદેશીસ્કંધા, ( પુદ્ગલપરિણમનની અપેક્ષાએ ) સાદિપારિણામિકલાવ–
૨૫ છે.
પ્રશ્ન—
સ્વરૂપ કેવુ છે ?
અનાદ્વિપારિણામિકભાવનું
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૧૪
antsपारिणामि धम्मत्थिकाए अम्मन्थकार आगासत्थिकाए जीवथिकाए पुग्गलत्थकाए अद्धासमए लोए अलोए भवसिद्धिया अभवसिद्धिया से तं अणाइपारिणामिए । से त पारिणामिए ।
१५७. से किं तं सण्णिवाइए ?
मण्णिवाइए एएसिं चेव उदयઉમિય-પંચ-સયોવમિત્ર-પતિणामियाणं भावाणं दुगसंजोएणं तियसंजोएणं चउकसंयोएणं पंचगसंयोएणं जेनिफर सव्वे ते सनिवाइए नामे | नणं दस संजोगा, दस तियसंનોળા, પંચ પવનોમા, પંચसंजोगे ।
૮. જમ્બુ હું કે તે ફળ દુયો તે अन्य णामे उदयवममियनिष्फअन्धा उदयसागनिष्फण्णे ૨. અત્રિનામે સચવયોમિયનિપ્લાનર, અસ્થિ નામે ચપાર્િ पायनिणे ४ अन्धि णामे उबफिरणे ५५ अन्थि गामे
निफ affरणाभिपनि
૧૯ ૫ ગામે ગોવ {ર્શનને ૮ થિ મે - ના માળે . વ્યમિ મ fisોનવો ?
'
૧૫૭.
૧૫૮.
નામ નિરૂપણુ
ઉત્તર-- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય (કાળ ) લેક, અલેક, ભવસિદ્ધક, અને અભવસિદ્ધક, આ ભાવે અનાદિપારિણામિક છે. આ પ્રકારનું અનાદિપારિણામિકભાવનુ સ્વરૂપ છે. આ પ્રકારે પારિણામિકભાવનુ નિરૂપણ પૂર્ણ થયુ,
સાન્તિપાતિકભાવનુ સ્વરૂપ
પ્રશ્ન—
કેવું છે ?
ઉત્તર- ઔયિક, ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક અને પારિણામિક આ પાચ ભાવે માંથી એના સ યેાગથી,ત્રણના સયેાગથી, ચાર ના સંયેાગથી અને પાંચના સયેાગથી જે ભાવા નિષ્પન્ન થાય છે તે બધા ભાવાને સાન્તિપાતિકભાવ કહે છે. તેમાં દ્વિકસ ચેાગજન્ય ૧૦ભાવ, ત્રિકસચેાગજન્ય ૧૦ભાવ, ચતુષ્કસ ચેાગજન્ય પાચભાવ અને પંચક– મયેાગજન્ય : એકભાવ થાય છે બધા મળી ૨૬ ભંગ અને છે.
એના સ’યોગથી જે દશ ભાવેા નિષ્પન્ન થાયછે તે આ પ્રમાણે છે~~ (૧) ઔયિક અને ઓપશમિકના સ યેાગથી નિષ્પન્નભાવ, (૨) ઔદિયેક અને ક્ષાયિકના સચેાગથી નિષ્પન્નભાવ, (૩) ઔયિક અને ક્ષાયે પરામિકના સચેગથી નિષ્પન્નભાવ, (૪) ઔયિક અને પાણિામિકના સુયેાગથી નિષ્પન્ન ભાવ, (૫) ઔપમિક અને ક્ષાયિકના મચેાગથી નિષ્પન્નભાવ, (૬) ઔપશમિક અને યાપશમિકના સાગથી નિષ્પન્નભાવ, (૭) ઔપશ્ચમિક અને પાણિમિકના સ ચેગથી નિષ્પન્નભાવ, (૮) ક્ષાર્થિક અને કાર્યપામિકના રચેગથી નિષ્પન્ન બાવ, (૯) ાયિક અને પારિભામિકના
Page #237
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર
૨૧૫
સંગથી નિષ્પન્નભાવ, (૧૦) ક્ષાયોપથમિક અને પરિણામિકના સંગથી નિષ્પન્નભાવ.
પ્રશ્ન-દયિક અને પશમિકભાવના સગથી નિષ્પન્નભંગનું સ્વરૂપ કેવું છે ?
कयरे से णामे उदइय-उवसमिનિષ્ણ છે ?
उदइय-उवस मियनिप्फण्णे उदइएत्ति मणुस्से उवसंता कसाया। एस णं से णामे उदइय-उपसमियनिप्फण्णे
ઉત્તર– દયિક અને ઔપશમિક ભાવના સંગથી નિષ્પન્નભંગનું સ્વરૂપ આ પ્રકારનું છે– ઔદયિકભાવમાં મનુષ્યગતિ અને ઓપશમિકભાવમાં ઉપશાતકષાયને ગણાવી શકાય. આ ઔદયિકોપથમિક ભાવ છે.
પ્રશ્ન- ઔદયિક-ક્ષાયિક નિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- ઔદયિભાવમાં મનુષ્યગતિ અને ક્ષાયિકભાવમાં ક્ષાયિક સમ્યકત્વ ગણાવી શકાય
कयरे से णामे उदइय-खाइयनिप्फण्णे ?
उदइय-खाइयनिप्फण्णे-उदइएत्ति मणुस्से खइयं सम्मत्त । एस णं से णामे ૩૬- mcom રા
कयरे से णामे उदइयखओवसમિનિ ?
उदइयखओवसमियनिप्फण्णे - उदइएत्ति मणुस्से खोवसमियाइं इंदियाई । एस णं से णामे उदइय-खओवसमियनिप्फणे ॥३॥
कयरे से णामे उदइयपारिणाમિનિHdo?
उदइय-पारिणामियनिप्फण्णे उदइएत्ति मणुस्से पारिणामिए जीवे । एस णं से णामे उदइयपारिणामियनिઅને પછી
कयरे से णामे उवसमिय-खडयનિgovt ?
- પ્રશ્ન-ઔદયિક-ક્ષાપશમિક નિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– દયિકભાવમાં મનુષ્યગતિ અને ક્ષાપશમિકભાવમા ઈદ્રિયોને ગણાવી શકાય.
પ્રશ્ન– ઔદયિક-પારિણામિક ભાવનું
સ્વરૂપ કેવું છે?
ઉત્તર– ઔદયિકભાવમાં મનુષ્યગતિ અને પરિણામિકભાવમાં જીવત્વને ગણાવી શકાય.
પ્રશ્ન- સ્વરૂપ કેવું છે ?
પથમિક-ક્ષાયિકભાવનું
Page #238
--------------------------------------------------------------------------
________________
નામ નિરૂપણ ઉત્તર- ઉપશાતષાયી ક્ષાયિકસમ્યદૃષ્ટિ ઔપશમિક-ક્ષાયિક ભાવરૂપ છે.
२१६
उपसमिय-खइयनिप्फण्णे उवसंता कसाया-खइयं सम्मत्तं, एस णं से णामे उपसमियसायनिप्फण्णे ॥५॥
कयरे से णामे उबसमिय-खओवसमियनिष्फरणे ?
उपसमिय-खभोवसमियनिप्फण्णे उयमंता कमाया खओवसमियाइं इंदियाद, एस णं से णामे उपसमियखओवसमियनिष्फण्णे ॥६॥
कयरे से णामे उबसमिय-पारिगामियनिप्फण्णे ?
उबममिय-पारिणामियनिष्फण्णेउवनंता कमाया पारिणा मिए जीवे, एम णं से णामे उपसमियपारिणामियनिष्फरणे ॥७॥
फयरे से णामे सडय-खोवसमियनिष्फग्णे ?
पाय-ओवममियनिष्फग्णे-खड्यं सम्मत्तं बोवममियाई इंदियाई । एस प पामे सध्ययोवसमियनिप्फ
प्रश्न- औपशभि-क्षायोपशभिमाવનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– ઔપશમિક-ક્ષાપશમિકભાવનું સ્વરૂપ આ પ્રમાણે છે- પથમિકભાવમાં ઉપશાંતકષાય અને ક્ષાપશમિકભાવમાં ઇંદ્રિયોને ગણાવી શકાય.
પ્રશ્ન- ઔપશમિક-પારિણામિકભાવનું સ્વરૂપ કેવું છે ?
त्तर- सौपशभिभावमा Guidકપાય અને પરિણામિકભાવમાં જીવત્વ છે.
પ્રશ્ન- યાયિક-ક્ષાપશમિકભાવનું २१३५ यु छ ?
उत्तर- क्षायिलापमा क्षयि सभ्यત્વ અને વ્યાપશમિકભાવમાં ઈદ્રિયો છે.
सयरे मे जामे खडग-पारिणामियनिफपयो?
माय-पारिणामियनिष्फपणे सायं गम्मन पारिवामिए जीव । प्रमगं मे पाय-पारिणामियनिष्फण्ण।।९।।
प्रश्न- क्षायि:-पारिवाभिमापनु સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– ક્ષાયિકભાવમાં શાયિકસમ્યકત્વ અને પરિણામિકભાવમાં જીવત્વને निनावी हाय.
मरे में पामे गभावयमियपाणिमिनिम:
પ્રશ્ન– શપથમિક પરિણામિક ભાવનું વરૂપ કેવું છે ?
Page #239
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર
૨૧૭ खओवसमियपारिणामियनिप्फण्णे- ઉત્તર– ક્ષાપશમિકભાવમાં ઈદ્રિ खओवसमियाइं इंदियाई पारिणामिए અને પરિણામિકભાવમાં જીવત્વને ગણાવી जीवे । एस णं णामे खओवसमियपा- શકાય આ પ્રકારનું ક્ષાપશમિક-પારિ– रिणामियनिष्फरणे ॥१०॥
મિકભાવનું સ્વરૂપ છે. १५९. तत्थ णं जे ते दस तिगसंजोगा ते णं १५६. सान्नितिमामा सियागथीरे इमे-अस्थि णामे उदइयउवसमियखइ
દસ સાન્નિપાતિકભાવો બને છે તે આ પ્રમાણે यनिप्फण्णे १ अत्थि णामे उदइयउव
छे- (१) मोहयि-मोपशभि-सायिनिष्पसमियखओवसमियनिष्फण्णे २, अत्थि
नसाव, (२) मोहयि:-मोपशभित्र-सायोपणामे उदइय उपसमियपारिणामिय--
शभिनिष्पन्नमाप, (3) मोहथि-मौ५२
भि-पारिवाभिनिष्पन्नभाव, (४) मोहयिनिप्फण्णे ३, अत्थि णाले उदइयखइय
क्षायि:-क्षाया५शभिनिष्पन्नाव, (५) खओवसमियनिष्फण्णे ४, अस्थि णामे
ઔદયિક-શ્રાયિક-પારિણામિકનિષ્પન્નભાવ, उदइयखडयपारिणामियनिप्फण्णे ५, (6) मोहयि:-क्षायोपशभि-पाक्षिणाभि:अत्थि णामे उदइयखओवसमियपारि - निष्पन्न भाष, (७) मोपशभि:-शायिणामियनिप्फण्णे ६, अत्थि णामे उव- क्षायेशभिनिष्पन्नमाप,(८) भोपशभि:समियखडयखओवसमियनिप्फण्णे ७, ક્ષાયિક પારિણામિકનિષ્પન્નભાવ, (૯)ઔપअत्थि णामे उबसमियखायपारिणामि
શમિક-ક્ષાયોપશમિક–પરિણામિકનિષ્પન્નयनिप्फण्णे ८, अस्थि णामे उपसमिय
भाप, (१०) क्षायि-क्षायोपशभि परिणखओवसमियपारिणामियनिप्फण्णे ९,
મિકનિષ્પન્નભાવ अत्थि गामे खडयखओवसमियपारिणामियनिप्फण्णे १०॥
कयरे से णामे उदइयउवसमियखइयनिप्फण्णे ?
प्रश्न- मोहथि:-ौपशभि:-क्षायि:નિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે?
उदइयउपसमियखइयनिप्फण्णेउदइएत्ति मणुस्से उवसंता कसाया। खइय सम्मत्तं । एस णं से णामे उदइ--- यउवसमियखइयनिप्फण्णे ॥१॥
ઉત્તર– મનુષ્યગતિ ઔદયિકભાવ, ઉપશાતકષાય ઔપશમિકભાવ અને ક્ષાયિકસમ્યકત્વ ક્ષાયિકભાવ છે
प्रश्न- मोहयिमोपशभि-क्षाया५शમિકનિષ્પન્ન ભાવનું સ્વરૂપ કેવું છે ?
कयरे से णामे उदइयउबसमियखओवसमियनिप्फण्णे ?
उदइयउपसमियखओवसमियनिष्फण्णे-उदइयत्ति मणुस्से उवसंता कसाया
ઉત્તર- મનુષ્યગતિ ઔદયિભાવ, ઉપશાત કષાયે ઔપથમિક અને ઈડિયે
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૧૮
खओवस मियाई इंदियाई । एस णं से णामे उदयउवस मियखओवसमियनिफणे ॥२॥
करे से णामे उदउवसमियपारिणामियनिष्फण्णे ?
उदयउवसमियपारिणामियनिफणे - उदडपत्ति मणुस्से उवसंता कसाया पारिणामिए जीवे । एस ण से णामे उदयउवस मियपारिणामियनिफणे ॥३॥
कयरे से णामे उदयखडयख - ओवसमियनिष्फण्णे ?
उदइयखयखओवसमियनिष्फ- उदति मणुस्से खड़यं सम्मत्तं खओवसमियाई इंदियाई । एस णं णामे उदग्यखइयखओवसमियनिष्फण्णे || ४ ||
करे से णामे उदयखड्य पारिणामियन फणे ?
उदयखड्यपारिणामियनिष्फण्णेउदति मणुस्से खयं सम्मत्तं पारिणामि जीवे । एस णं से णामे उदइयखइयपारिणामियनिष्फण्णे ||५||
करे से णामे उदयखओवसमिपारिणामियनिष्कण्णे ?
उदयखओवस मियपारिणामियनिफणे - उदत्ति मणुस्से खओवसमियाई इंदियाई पारिणामिए जीवे । एस ण से णामे उदयखओवस मियपारिणामियनिष्फण्णे ॥६॥
ક્ષાયે।પામિક ભાવ છે.
નામ નિરૂપણુ
प्रश्न- भोयोपशभिः- पाशियामिનિષ્પન્નભાવતુ` સ્વરૂપ કેવું છે ?
उत्तर- भनुष्यगति मौहयिभाव, Eશાંત કપાય ઓપશમિકભાવ અને જીવતુ પારિણામિક ભાવ છે.
प्रश्न- गौह-सायिक क्षायोपशभिःનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે ?
उत्तर- मनुष्यगति गौडयि, साथिસભ્યશ્ર્વ જ્ઞાયિક અને ઇંદ્રિયો ક્ષાયે પશમિક ભાવ છે
प्रश्न- मौ:यि - क्षायि - पारिभिःનિષ્પન્નભાવનુ સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર—— મનુષ્યગતિ ઔયિભાવ, ક્ષાયિકસમ્યક્ત્ત્વ ક્ષાયિકભાવ અને જીવત્વપારિણામિક ભાવ છે.
प्रश्न- सौहविः - क्षायोपशभि:--पारिણામિકનિષ્પન્નભાવનુ સ્વરૂપ કેવું છે ?
ઉત્તર મનુષ્યગતિ ઔયિકભાવ, ઇન્દ્રિયાક્ષાયે પશમિકભાવ અને જીવવ પારિણામિક ભાવ છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર
૨૧૯ कयरे से णामे उपसमियखइय
प्रश्न- मोपभि-क्षायि:-क्षाये५।खओवसमियनिप्फण्णे ?
મિકનિષ્પ ભાવનું સ્વરૂપ કેવું છે? उपसमियखइयखओवसमियनिप्फ- ઉત્તર– ઉપશાંતકષાય ઓપશમિકભાવ, गणे-उवसंता कसाया खइयं सम्मत्त
સાયિકસમ્યક્ત્વ ક્ષાયિકભાવ અને ઇન્દ્રિય खओवसमियाइं इंदियाई । एस णं से
લાયોપથમિક ભાવ છે. थामे उपसमियखइयखओवसमियनिफण्णे ॥७॥ कयरे से णामे उपसमियखइय
प्रश्न- सौपशभि:-क्षायि-परिणापारिणामियनिप्फण्णे?
મિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? उपसमियखव्यपारिणामियनिष्फ- ઉત્તર - ઉપશાંતકષાય ઔપશમિકભાવ, vणे-उवसंता कसाया खइयं सम्मत्तं @ાયિકસમ્યક્ત્વ ક્ષાયિકભાવ અને જીવવા पारिणामिए जीवे । एस णं णामे उव- પરિણામિક ભાવ છે. समियखढयपारिणामियनिष्फण्णे ॥८॥
कयरे से णामे उपसमियखओ- प्रश्न- मोपशभि-क्षाया५शभि:बममियपारिणामियनिप्फण्णे ?
પરિણામિકનિષ્પન્ન ભાવનું સ્વરૂપ કેવું છે? उपसमियखओवसमियपारिणा- ઉત્તર- ઉપશાંત કષાયપરામિકભાવ, मियनिप्फण्णे-उवसंता कसाया खो- ઇદ્રિયો શાપથમિકભાવ અને જીવત્વ वसमियाई इंदियाई पारिणामिए जीवे । પરિણામિક ભાવ છે. एस णं से णामे उपसमियखओवसमियपारिणामियनिष्फण्णे ॥९॥ कयरे से णामे खडयखओवस
प्रश्न- क्षायि: क्षायोपशभि-पारिएमियपारिणामियनिप्फण्णे ?
મિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? खइयखओक्समियपारिणामियनि
ઉત્તર- ક્ષાયિકસમ્યકત્વ ક્ષાયિક્લાવ, प्फण्णे-खइयं सम्मत्तं खओवसमियाई ઇંદ્રિય ક્ષાપશમિકભાવ અને જીવત્વ इंदियाई पारिणामिए जीवे । एस णं પરિણામિક ભાવ છે આ પ્રકારનું ક્ષાયિકसे णामे खइयखओवसमियपारिणामि- થાયોપથમિક-પારિમિક નિષ્પન્ન ભાવનું यनिष्फण्णे ॥१०॥
સ્વરૂપ છે १६०. तत्थ णं जे ते पंच चउकसंजोगा ते णं १०. सारनाम योगथा रे पाय माय निष्पन्न
इमे-अत्थि णामे उदइय-उपसमिर- थाय छेते या प्रमाणे छ- (१) गौहथि:
Page #242
--------------------------------------------------------------------------
________________
२२०
નામ નિરૂપણ यो५भि:-euयि:-क्षायाभि-नियનભાવ, (ર) દયિક-પથમિકદાયિક पारिवामि-नियमाव, (३) मीहथि:-सोयभि:-आयो५भि:-herstभिनिष्पन्नलाय, (४) मोडयि क्षायि. आयेशभि- नि:नियनमाय, (५) मोहथि-सायि:-क्षायाम - મિકનિબન્નભાવ
खईय-खओवसमियनिप्फण्णे १, अत्थि णामे उदइय-उपसमियखइयपारिणामियनिष्फपणे २, अस्थि णामे उदइयउवसमियखोवसमियपारिणामियनिप्फण्णे३, अस्थि णामे उदइयखइयखओरसमियापारिणामियनिप्फण्णे ४, अस्थि णामें उदइय खड्यखओवस मियपारिणामियनिप्फण्णे ५।
कयरे से णामे उदइयउवसमियखायओवसमियनिप्फण्ण ?
उदइयउक्समियखइयखओवसमियनि'फण्णे-उदइएत्ति मणुस्से, उवसंता कसाया, खइ सम्मत्तं, खओवसमियाई इंदियाई । एस णं णामे उदइयउपसमियखइयखओवसमियनिप्फण्णे ॥१॥
कयरे से णामे उदयउवसमियखइयपारिणामियनिष्फण्णे ?
उदइयउपसमियखइयपारिणामियनिप्फण्णे-उदइएत्ति मणुस्से, उपसंता कसाया, खइयं सम्मत्तं, पारिणामिए जीवे । एस णं से णामे उदइयउवसमियखइयपारिणामियनिष्फण्णे २।
પ્રશ્ન- ઔદયિકપથમિક સાયિકક્ષાપથમિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- દથિકભાવમાં મનુષ્યગતિ, ઔપશમિકભાવમાં ઉપશાત કપાય, શાયિકભાવમાં ભાવિકસભ્યત્વ અને શ્રાપથમિક ભાવમાં ઇદ્રિ છે.
प्रश्न- मौयि-ौपशभि-४िપરિણામિકનિષ્પન્નભાવન વરૂપ કેવું છે ? _त्तर- मौयिमापमा मनुष्याति, ઔપથમિકભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિકભાવમાં ક્ષાયિકસમ્યફવ અને પરિણામિકભાવમાં જીવત્વ છે.
कयरे से णामे उदइयउवसमियखओवसमियपारिणामियनिष्फण्णे ? ..
उदइयउवसमियखओवसमियपारिणामियनिष्फण्णे- उदईएत्ति मणुस्से उवसंता कसाया, खओवममियाई । इंदियाई, पारिणामिए जीवे । एस णं से णामे उदइयउवसमियखओवसमिय
प्रश्न- मौयि-मोपशभि:-क्षाया५શમિક અને પરિણામિક ભાવનું સ્વરૂપ
छ ? - ઉત્તર- દયિકભાવમાં મનુષ્યગતિ, ઔપથમિકભાવમાં ઉપશાંત કષાય, ક્ષ યોપશમિકભાવમાં ઇદ્ધિ અને પરિણામિકભાવમાં જીવત્વ છે.
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૧
અનુયાગ ૨
पारिणामियनिष्फण्णे ३ । ___ कयरे से णामे उदइयखइयखओवसमियपारिणामियनिप्फण्णे ?
उदइयखइयखओवसमियपारिणामियनिप्फण्णे-उदात्त मणुस्से, खइयं सम्मत्तं, खओवसमियाई इंदियाई, पारिणामिए जीवे । एस णं से नामे उदइयखइयखओवसमियपारिणामिय-- निप्फण्णे ॥४॥
कयरे से नामे उपसमियखडयखओवसमियपारिणामियनिप्फण्णे ?
प्रश्न- सोयि:-क्षायि-बायोपभि:પારિણમિકભાવનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- દયિકભાવમાં મનુષ્યગતિ, ક્ષાયિકભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાપશમિકભાવમાં ઈદ્રિયો અને પરિણામિકભાવમાં
वत्व छ.
प्रश्न- मौषशभि-सायि-सायो५શમિક–પરિણામિકનિષ્પન્નભાવનું સ્વરૂપ
उपसमियखझ्यखओवसमयिपा
ઉત્તર- ઓપશમિકભાવમા ઉપશાત रिणामियनिप्फण्णे-उवसंता कसाया, કષાય, ક્ષાયિકભાવમાં ક્ષાયિકસમ્યક્ત્વ, खडयं सम्मत्तं, खओवसमियाई इंदियाई ક્ષાપશમિકભાવમા ઇદ્રિય અને પરિણાपारिणामिए जीवे । एस णं से नामे
મિકભાવમાં જીવત્વ છે. આ પ્રમાણે ઔપउवसमियखइयखओवसमियपारिणामि
शभि-क्षायि:-क्षायायशभि-पारिवाभि:यनिप्फण्णे ॥५॥
નિષ્પન્નભાવનું સ્વરૂપ છે. १६१. तत्थ णं जे से एके पंचगसंजोए से णं १६१. यस योगथी २ मे मनिष्पन्न
इमे-अत्थि नामे उदइय उवसमियखई- થાય છે તે આ પ્રમાણે- ઔદયિક, ઔ પશयखओवसमियपारिणामियनिप्फण्णे ? મિક, ક્ષાયિક, લાપશમિક અને પારિણ
મિકનિષ્પન્નભાવ कयरे से नामे उदइयउवसमिय
प्रश्न- मोहयि:-ौपशभि-क्षायि४खड्यखओवसमियपारिणामियनिप्फण्णे?
ક્ષાપશમિક-પારિણમિક નિષ્પન્નભાવનું
२१३५ अछे ? उदइय उपसमियखइयखओवसमि- ઉત્તર- ઔદયિકભાવમાં મનુષ્યગતિ, यपारिणामियनिप्फण्णे-उदइएत्ति मणु- પશમિકભાવમાં ઉપશાત કષાય, શાકિस्से उवसंता कसाया खडयं सम्मत्तं ભાવમાં ક્ષાયિકસમ્યક્ત્વ, ક્ષાપશમિકભાखओवसमियाइं इंदियाई पारिणामिए- વમાં ઈદ્રિયો અને પરિણામિકભાવમાં जीवे । एस णं से णामे जाव पारिणा- જીવત્વ છે આ પ્રમાણે ઔદયિક-ઔપથમિક
Page #244
--------------------------------------------------------------------------
________________
પાન, માર્ં અંબાળુ 1 મે
5 -
૬, હું જૂલ નામે ?
#i ai&a[ l[ ૬ !
पचना तं रसगंधारे मजिसमे म्याग
!_vir mit% in_માઁ માળો ૧૬૩,
**,* *
R[ krys, எ sik_res =TY •, માLA__ નામ પંચમ સંગીત : મુદ્રાવા ;FY ;TTI ?! {}
આ સમ વવામાં
Prit_id=1f_k{q=&
નાર
૧૨.
r_1525 remiere? Ti મફત
મ ર જ ૨
Yen
A
r{{{
sir;"
નામ નિરૂપણુ
દાયિક-શ્રાયે પામિક- પરિણામિકનિષ્પન્ન ભાવતું સ્વરૂપ છે આ પ્રકારનું પાંચ ભાવના યેાગથી નિષ્પન્ન સાન્નિપાતિક ભાવનુ સ્વરૂપ આમ ઇનામ ` નું વર્ણન પૃ થયું.
પ્રશ્ન
પ્તનામનુ સ્વરૂપ કેવુ' છે ?
ઉત્તર- પ્તનામ તે સાત પ્રકારના સ્વ છે. તે ગ્યા પ્રમાણે- (૧) પ૪ (૨) બન્ (૩) ગાંધાર (૪) મધ્યમ (૫) પંચમ (૬) ધૈવત અને (૭) નિષાદ, માત સ્થા વાય છે.
નિસ્વાના માત વરસ્થાના હોય છે તે આ પ્રમાણે જીભના અગ્રભાગથી "જવરનું દાણ થાય છે, વાળથી ઋષભત્વનું ઉંચ્ચા થાય, કંદથી ગાંધારનું ઉચ્ચારણ થાય, જીભના મધ્યભાગથી મધ્યનું વિચા, ધાય નાકથી પથા નન્તુ ; થાય, દતાથી પ્રવર્તુસ્વનું ઉદ્દાનું થાય અને મૂર્છાથી ( તેનું પ્રેર્યા ડાવવી) નિષાદવનું ચાલું થાય અન્ય સ્થાન કર્યું છે
આ પ્રમાણ માન ન્યના
મત્ સ્વર્ગ અમનન વાનાં ભાવ્યા ૬, ૮૨ - મચ્છુ જંત્વના આ
કું, એ
માં થી સ
મે ૨
'
"
જે
૨૦૫ ૧૦૯ સુધી છે. ;
છું
} ܬ݂ܒ ܬܳܐ ܀ .ܐ >3 ܃ ܃
પતિ એવો
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૩
અનુગદ્વાર
सज्ज रवइ मुयंगो, गोमुही रिसह सरं । संखो रवइ गंधारं, मज्झिमं पुण झल्लरी ॥६॥ चउचरणपइट्टाणा, गोहिया पंचमं सरं । आडंबरो धेवइयं, महाभेरी य सत्तमं ॥७॥
ષડ્ડજસ્વર નીકળે છે. ગેમુખીવાદ્યમાંથી ઋષભસ્વર નીકળે છે. શંખમાથી ગાંધારસ્વર નીકળે છે. ઝાલરમાંથી મધ્યમ સ્વર નીકળે છે. ગધિકા-વાઘવિશેષમાંથી પાંચમસ્વર નીકળે છે આડખર (પટહ) માથી ધવત સ્વર નીકળે છે અને મહાભેરીમાંથી નિષાદ સ્વર નીકળે છે.
૨૬૪. p [ સત્તા રાજા સર– ૧૬૪. क्खणा पण्णत्ता, तं जहा
सज्जेण लहइ वित्ति, कयं च न विणस्सइ । गावो पुत्ता य मित्ता य, नारीणं होइ वल्लहो ॥१॥
रिसहेण उ एसज्जं, सेणावच्चं धणाणि य । वत्थ गधमलंकारं, इत्थीओ सयणाणि य ॥२॥
गंधारे गीयजुत्तिण्णा, वजवित्ती कलाहिंया । हवंति कहो पण्णा, जे अण्णे सत्थपारगा ॥३॥
मज्झिमस्सरसंपन्ना, हवति सुहजीविणो । खायई पियई देई, मज्झिमस्सरमस्सिओ ॥४॥
पंचमस्सरसंपन्ना हवंति पुढवीवई । सूरा संगहकत्तारो अणेगगणनायगा।।५।।
પ્રત્યેક સ્વરનું લક્ષણ પૃથ-પૃથફ હેવાથી આ સાત સ્વરેના સાત લક્ષણો છે, એમને સ બ ધ ફલ પ્રાપ્તિ સાથે છે. જેમકે- ષ૪ સ્વરથી ધનની પ્રાપ્તિ થાય છે ષડ્રજસ્વરવાળી વ્યક્તિના કરેલા કાર્યો નાશ પામતા નથી અર્થાત કાર્ય સિદ્ધ થાય છે તેને ગાયો, પુત્ર અને મિત્ર હોય છે. તે સ્ત્રીઓને બહુ જ પ્રિય હોય છે કાષભ સ્વરથી મનુષ્ય એશ્વર્યસંપન્ન હોય છે. તે સ્વરના પ્રભાવથી સેનાપતિત્વ, ધન, વસ્ત્રો, સુગ ધિત પદાર્થો, અલકારે, સ્ત્રીઓ તેમજ શયનાસનો મેળવે છે ગાધાર સ્વરથી ગાનારા શ્રેષ્ઠ આજીવિકાવાળા હોય છે તેમજ કલાવિદોમાં શ્રેષ્ઠ ગણાય છે અને કાવ્યકાર હોય છે. તે અન્યશાડ્યોમાં પણ પારંગત હોય છે. મધ્યમ સ્વરવાળા સુખજીવી હોય છે મધ્યમસ્વરને આશ્રય લેનાર ઈચ્છા પ્રમાણે ખાય છે, પીવે છે અને બીજાને આપે છે પચમ સ્વરથી જે સંપન્ન હોય તે પૃથ્વીપતિ હોય છે શૂરવીર, સંગ્રહકરનાર અને અનેક ગણોનો નેતા હાય છે દૌવત સ્વરવાળા કલહપ્રિય હોય છે તેમજ સાકુનિક-પક્ષીનો શિકાર કરનાર, વાગુરિક–હરણોની હત્યા કરનાર, કરિકસૂવરનો શિકાર કરનાર તથા મત્સ્યબંધમાછલીઓને મારનાર હોય. નિષાદ સ્વરને આશ્રય લેનાર ચડાળ-રુદ્રકમાં, મુષ્ટિ પ્રહારકરનાર એવં અધમ જાતવાળે હાય,તે અન્ય પ્રકારના પાપકર્મમાં રત રહેનાર, ગવધ કરનાર તથા ચોરી કરનાર હોય છે.
धेवयस्सरसंपन्ना हवंतिकलहप्पिया। साउणिया वग्गुरिण, सोयरिया
વધા દા
चंडाला मुटिया सेया, जे अप्ने पावकम्मिणो । गोघातगा य जे चोरा, णिसाय सरमस्सिया ॥७॥
Page #246
--------------------------------------------------------------------------
________________
:
નામ નિરૂપણ - તે જ ર ની મા ૧૬૫. ૪ રતિ સ્વરાના ત્રણ ગામે હોય છે *,* - મામા તે આ પ્રમાણે- (૧) અડગ્રામ (૨) મધ્યમ 1 જામનcing - ગ્રામ અને (૩) ગાધાર ગ્રામ પડ્રગ્રામની
સાત મૂનાઓ હોય છે. તે આ પ્રમાણે (૧) ગી (૨) કોરીયા (૩) હુરી (તા) (૪) રજન (૫) કાન્તા (૬)મારી (૭)
થવા મધ્યમવાની સાત મૂઈ પણ જે જ
નાએ પ્રરૂપી છે તે આ પ્રમાણે-- (1) rગામ વાવ, 1 -
ઉત્તરમદા (૨) રજની (૩) ઉત્તરા (૪)
નિરમા (૫) ભમવાતા (૬) ગોવીરા જળ, તમારા નામ
અને () અભિરૂપા ગાધાર ગામની પણ પર રામ ના
ગત મૂનાઓ હોય છે. તે આ પ્રમ";. i ના ર 1 1
(૧) ની (ર) કિકા (૩) પૂરિમા (૪) ૪ ૪, ૩ જી જા !
શિમાંધા (1) ઉત્તર ગાધારા (૬) સુન્ડ2 ડિ , i t is
કરારનામા, જો કદી
in . જા જા
જ કઈ
છે ,
rtri i
૧દ છે,
i ri, n = ri, ": { rai T. 1િ
પ્રક- માનવ ક્યાંથી ઉત્પન્ન થાય છે? મીનની ની કઈ છે? ગીતને ઉવા કે રામના પ્રમવાળા તેમ છે ? ગીત આકાર અપ) કેવા હોય છે ?
- માન અને બિમાથી ઉત્પન્ન થાય છે. મન કનિનિક (રૂદન )
A છે, વારા રણ નાથાંત, જે પાર બનાતક
-
નાના પાન . પ્રારંભમાં ન જ
અને બિમાજ નિ 1t Kાન છે, જે ર , કર - છે ,
1
. =સુર
+
>; r-
૧
છે ---
,
, ,
Page #247
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર
૨૨૫
सुसिक्खिओ रंगमज्झमि ॥१॥
भीयं दुयं रहस्सं, गागंतो माय गाहि उत्तालं । काकस्सरमणुणासं, च होति गीयस्स छद्दोसा ॥२॥
पुण्णं रत्तं च अलंकियं च वत्तं तहा अविघुट्ट | महुरं समं सुललिगं अट्टगुणा होति गीयास्स ॥३॥
उरकंठसिरपसत्थं, गिज्जइ मउयरिभियपदवद्ध । समतालपडुक्खेवं, सत्तस्सरसीभरं गीयं ॥४॥
निहोसं सारमंतं च, हेउजुत्तमलंकिगं । उवणीयं सोवयारं च, मियं महुरमेव य ।।५॥
समं अद्धसमं चेव, सव्वत्थ विसमं च जं । तिण्णि वित्तपयाराई, વર્ષે નવદમ્મર કેદ્દા
सक्कया पायया चेव, दुहा भणिइओ आहिया । सरमंडलंमि गिज्जंते, पसत्था इसिभासिया ||७||
केसी गायई महुरं केसी गायइ खरं च रुक्खं च । केसी गायइ चउर,
સ ા વિવિયં ડુત છે ? ૮ विस्सर पुण केरिसी ?
જાણશે તે સુશિક્ષિત નિપુણ કલાકાર ૨ - શાળામાં ગાયન કરી શકશે ગીતના છ દોષો આ પ્રમાણે છે- બીતા બીતા ગાવું, ઉતાવળથી ગાવું, અ૯૫ સ્વરમાં ગાવું, તાલ વગર (ઉત્તાલ) ગાવુ, કાગડાના જેવા સ્વરથી ગાવુ અને નાકમાં ગાવું, આ ગીતના છ દોષ મનાય છે. ગીતના આઠ ગુણ આ પ્રમાણે છે(૧) પૂર્ણ– ગીતમાં સમસ્ત ગાયન કળાનું પ્રદર્શનકરવું (૨) રકત-અનુરાગથી ભાવિત થઈને ગીત ગાવુ (૩) અલકૃત– બીજા વિશેષ સ્કુટ સ્વરોથી ગીતને અલ કૃત કરવું (૪) વ્યકત– ગીતમા અક્ષરે અને સ્વરેને
કુટરૂપે ઉચ્ચારવા (૫) અવિધુણ– ઘાટા પાડતાં હોય તેવા સ્વરે ન ગાવુ (૬) મધુરકેયલના સ્વર જેવા સ્વરથી ગાવું (૭) સમજે ગાનમા તાલ, વ શસ્વર વગેરેથી સમનુગત સ્વર હોય તે (૮) સુલલિત– સ્વરલનાદિવડે જે શ્રોત્રેન્દ્રિયને સુખ અર્પે એવી રીતે ગાયુ આ ગીતના આઠ ગુણ છે આ આઠ ઉપરાંત બીજા પણ ગીતના ગુણો આ પ્રમાણે છે – ઉર પ્રશસ્ત, કઠપ્રશસ્ત અને શિર પ્રશસ્ત (ગીતને વિશાળસ્વર વક્ષ – સ્થળમાં ભરાઈ જાય તે– ઉર પ્રશસ્ત કહેવાય સ્વર જ્યારે કફમાં ભરાઈ જાય અને સારી રીતે વ્યક્ત હોય ત્યારે કઠપ્રશસ્ત કહેવાય ગાનનો સ્વર મસ્તકમાં જઈ અનુનાસિક વગર થઈ જાય ત્યારે શિર પ્રશસ્ત કહેવાય. અથવા મૃદુ, રિભિત (અક્ષરોમા ઘેલનાથી ચાલનાર સ્વર) અને પદબદ્ધ (વિશિષ્ટ પદરચનાવાળુ ) આ ત્રણ ગુણો છે. તે સિવાય સમતાલ પ્રત્યક્ષેપગીત ( જે ગીતમા તાલ, વાદ્ય અને નર્તકીના પાદક્ષેપની વનિ એક જ સાથે હાથ ) સપ્તસ્વરભર– (સાત સ્વરઅક્ષરોની સાથે સમાન હોય) જે નિર્દોષ હોય સારવતું એટલે વિશિષ્ટ અર્થથી યુકત હોય, જે હેતુ યુક્ત હોય, અ લકૃત હોય, ઉપનીત (ઉપસ હારથી યુક્ત) હોય, સેપ
-सामा गायह महर काली જરા વેર હાથે ૧ | મોરી મોરાડ चउर, काणा विलम्ब दुतं चंधा ॥९॥ विस्सर पुण पिंगला,।
तंतिसम तालसमं, पायसमं
Page #248
--------------------------------------------------------------------------
________________
मन पग नमो गामा मुन्न्द्रणा તારા નાના, સમજે
में
मानाम ।।
નામનિરૂપણ ચાર- કિવ, વિરુદ્ધ, લાસ્પદ અર્ધવાચક ન હોય. મિત અને મધુર ગુણયુક્ત ગીત તે ગુ પુકતપ્રશસ્ત કહેવાય. ગીતના ત્રણ વૃત્તો (ઇન્દો) હોય છે. તે આ પ્રમાણે- (૧) ગમવૃત્ત– જે ઈદના ચારે ગરમાં સમઆકાર હાય, (૨) અદ્ધ-સમવૃત્ત-પ્રથમ અને તૃતીય તથા દિનીય અને ચતુર્થ પદોમાં રમાન બહાર હોય તે. (૩) વિષમવૃત્ત-- જે ઇદના ચારે ચરામાં અારોની વિષમતા હાથ તે વૃત્તના આ ત્રણ પ્રકાર છે. તે સીવાય પ્રકાર હોતે નથી. તેમજ ભજિનિભાષા સંસ્કૃત તથા પ્રાકૃતના ભેદથી આ પ્રકારની કરી છે. તે પિવડે ભાષિત હોવાથી પ્રશસ્ત છે. પ્રસ્ત લેવાથી સ્વરઅહમા ગવાય છે.
પ્રશ– કેવી થી મધુર ગીત ગાય છે? કઈ સ્ત્રી પર અને રુ સ્વરથી ગાય છે? કે મી ચતુરતાથી ગાય છે, કેવી સ્ત્રી વિલંબ બિત નથી, કઈ થી તાર (અત્યંત શિ) થી અને કઈ રી વિકૃત વરણી કાય છે ?
ઉત્તર- ધામા.. શેળવની સ્ત્રી મધુર વરી ગીત ગાય છે. કાળી-કરૂપવાળી થી ખસવથી ગાળ છે. ગોરી રૂપાણી બી કાતર કાશી ગામ છે, કારણ મંદ અાય છે, આથી આ નળી આ છે કવિ-કપિલવાળી જીવિત વપરાય છે. ચા-ની માન અથવા “ ના અરવિધિનસ્વર, વીજ
નન નરમ, અ પ્રમ - ૧અનન્ય. આમ,
હું એ મન
ન માપ ,
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨૭
અનુગદ્વાર १६८. से किं तं अट्ठनामे ? - ૧૬૮. પ્રશ્ન- અષ્ટ નામનું સ્વરૂપ કેવું છે ?
___ अट्ठनामे अट्टविहा वयणविभत्ती ઉત્તર- કર્તા, કર્મ વગેરે આઠ પ્રકારની પUT, i ન-નિસે પઢમાં ,
જે વચન-વિભકિતઓ છે તે અછનામ કહેવાય. विडया उवएसणे । तइया करणम्मि
વચન-વિભક્તિના આઠ પ્રકારે આ પ્રમાણે જયા, ૨ થી સંચાવને શા
છે. નિર્દેશપ્રાતિપાદિક– અર્થનું પ્રતિપાદન કરવાના અર્થમાં પ્રથમ અને ઉપદેશમાં
દ્વિતીયા વિભકિત હોય છે. કરણમા તૃતીયા सस्सामिवायणे । सत्तमी सण्णिहाणत्थे,
વિભકિત હોય છે. સંપ્રદાનમાં ચતુર્થી વિભકિત अट्ठमाऽऽमंतणी भवे ॥२॥
હોય છે. અપાદાનમા પચમીવિભકિત હોય છે.
સ્વ-સ્વામીસંબંધ પ્રતિપાદન કરવામાં ઘણી __तत्थ पढमा विभत्ती, निदेसे વિભક્તિ હોય છે. સન્નિધાન અર્થમાં સપ્તसो इमो अहं वत्ति । विझ्या पुण उवएसे મીવિભકિત હોય છે આમ ત્રણ અર્થમાં भण कुणम इमं व तंवत्ति ॥३॥
સંબધનરૂપ અષ્ટમીવિભકિત હોય છે. આ
અષ્ટ નામને ઉદાહરણ સહિત સમજાવતા કહે तइया करणंमि कया, भणियं च છે કે- નિર્દેશમાં પ્રથમા વિભકિત હોય છે कय च तेण व मए वा । हंदि णमो જેમકે સ (તે), અ (આ), કે કમ્ साहाए, हवइ चउत्थी पयामि ॥४॥ (હું). ઉપદેશમાં બીજી વિભકિત હોય છે.
જેમકે–જે તમે પ્રત્યક્ષ સાંભળ્યું છે તેને કહે, अवणय गिण्ह य एत्तो, इउत्ति આ સામેનું કામ કરશે. કરણમાં ત્રીજીવિભક્તિ वा पंचमी अवायाणे । छट्ठी तस्स હોય છે. જેમકે– તેના અને મારાવડે इमस्स व गयस्स वा सामिसंबंधे ॥५॥ કહેવાયું, તેના અને મારવડે કરાયુ. ચતુથી
વિભકિત નમઃ તથા સ્વાહા આદિ અર્થમાં हवई पुण सत्तमी तं इमंमि
હોય છે. જેમકે-નમો જિનાય-જિનેશ્વરમાટે आहारकालभावे य । आमंतणे भवे મારા નમસ્કાર થાઓ, અગ્નયે સ્વાહા, આદિ अट्ठमी उ जहा हे जुवाणत्ति ॥६॥ અપાદાનમા પચમી હોય છે, જેમકે અહીંથી
દૂર કરે અથવા અહીંથી લઈ લે. સ્વ-સ્વામી से तं अट्ठणामे ॥
સ બંધ વાચ્ય હોય ત્યા ષષ્ટિ વિભક્તિ હોય છે, જેમકે તેની અથવા આની ગયેલ વસ્તુ આ છે આધાર, કાળ અને ભાવમાં સપ્તમીવિભક્તિ હોય છે. જેમ–તે આમા છે આમત્રણ અર્થમા અમીવિભકિત હોય છે, જેમકે- હેયુવાન!” આ પ્રકારે આ આઠ વિભકિતઓના નામે
આઠ નામ છે. ૬. લિં નવના છે,
૧૬૯ પ્રશ્ન- નવનામનું સ્વરૂપ કેવું છે ? नवनामे-णव कन्वरसा पण्णत्ता, ઉત્તર– કાવ્યના નવસો નવમ કહે
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૨૮
નામ નિરૂપણ
तं जहा-वीरो सिंगारो अब्भुओ य रोदो य होई वोद्धब्बो । वेलणओ वीभच्छो, हासो कलुणो पसंतो य ॥१॥
વાય છે તે આ પ્રમાણે- વીરરસ, શૃંગારરસ, અદ્ભુતરસ, રૌદ્રરસ, ગ્રીડનકરસ- લજજનકરસ, બીભત્સરસ, હાસ્યરસ. કરુણરસ, અને પ્રશાન્તરસ.
१७०. तत्थ परिच्चायंमि य, तवचरणसत्तज- १७० તે નવરમા વીરરસ- દાન દેવામાં णविणासे य । अणणुसयधिईपरक्कम
પશ્ચાત્તાપ ન કરે, તપશ્ચર્યામા પૈર્ય હેવું लिंगो वीरो रसो होई ॥१॥
અને શત્રુઓના વિનાશમાં પરાક્રમ હોવું,
આવા લક્ષણવાળા વીરરસ હોય છે. તે આ वीरो रसो जहा-सो नाम महा- પ્રમાણે- રાજ્યના વૈભવને ત્યજી દીક્ષિત વીરો, રન્ન ઇદ પરૂ વામ થઈને જે કામ-ધરૂપ ભય કર શત્રુઓને कोहमहासत्तुपक्खनिग्घायणं कुणइ ॥२॥
વિવાત કરે છે તે ચોકકસ મહાવીર કહેવાય છે. ૨૭. સંગર નામ રો રતિસંનીયમ- ૧૭૧.
ससंजणणो । मंडणविलासविव्वोयहास- આદિ સ બ ધી અભિલાષાને જનક હોય છે लीलारमणलिंगो ॥४॥
મંડન- અલ કારેથી શરીરને અલંકૃત કરવું,
વિલાસ- વિલેકન આદિમા વિકાર તેમજ सिंगारो रसो जहा-महुरविलास- એચિંતા કોધ, સ્મિત, ચમત્કાર, મુખવિફसुसभलियं हियउम्मादणकरं जुवाणाणं । લવન હોય છે તે, વિષ્ણક-શારીરિક વિકાર, सामा सदुद्दामं दाएती मेहलादाम।।५॥ હાસ્ય, લીલા- સકામ ચેષ્ટાઓ તથા રમણ,
આ સર્વ શૃંગાર રસના લક્ષણો છે જેમકે– धी धीमं सिंगारे, साहूणं जो
શ્યામા-સેળ વર્ષની તરુણી સ્ત્રી મુદ્રઘટિउवज्जियव्यो य । मोक्खगिहअग्गला
કાઓથી મુખતિ હોવાથી મધુર, કામયુકત सो, नायरियव्यो य मुणिहि इमो ॥६॥ ચેષ્ટાઓથી મનહર તથા યુવકોના હૃદયને
ઉન્મત્ત કરનાર,પિતાના કટિસૂત્રને દેખાડે છે ઉપરોકત સ્વરૂપવાળા શ્રગારને ધિક્કાર છે, ધિક્કાર છે આ રસ મુનિઓ માટે ત્યાજ્ય કહેવામાં આવ્યો છે. મેક્ષરૂપ ઘરની અર્ગલા
છે, તેથી મુનિ આ રસનું સેવન ન કરે. १७२. विम्हयकरो अपुल्यो, अनुभूयपुब्यो य १७२ - પૂર્વે કઈ દિવસ ન અનુભવેલ અથવા जो रसो होइ । हरिसविसा- उग्पत्ति,
તે અનુભવેલ એવા કેઈ અદ્ભુત પદાર્થને लक्खणो अभुओ नाम ॥६।। अभुओ
જોઈ આશ્ચર્ય થાય, તે અદ્ભુત રસ છે હર્ષ रसो जहा-अभुयतरमिह एत्तो अनं किं
અને વિષાદ અદ્દભુત રસના લક્ષણો છે अस्थि जीवलोगंमि । जं जिण-वयणे
જેમકે– આ સ સારમાં એનાથી વધારે
અદ્ભુત શું થઈ શકે કે જિનવચનથી ત્રિકાअत्था तिकालजुत्ता मुणिज्जति ? ॥७॥
બસ બંધી સમસ્ત–સૂમ, અમૂર્ત, અતીન્દ્રિય આદિ પદાર્થો જાણી લેવાય છે
Page #251
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર
૨૨૯ - ૨૭રૂ. મળTળવણયાતિકાસણq– ૧૭૩. પિશાચ તથા શત્રુઆદિના ભત્પાદક
ण्णो । संमोहसंभमविसायमरणलिंगो રૂપ અને શબ્દ તથા અંધકારના ચિન્તનથી, रसो रोद्दो ॥८॥ रोद्दो रसो जहा-भिउडी
કથાથી, દર્શનથી જે ઉત્પન્ન થાય છે તેમજ विडंबियमुहो संदट्ठोर्ट इयरुहिरमाकि
વિવેક રહિતપણારૂપ સંમેહ, વ્યાકુલતારૂપ ण्णो । इणसि पखं असुरणिभो भीमरसिय
સંભ્રમ, શકરૂપ વિષાદ અને પ્રાણ વિસ
જેનરૂપ મરણ લક્ષણવાળે રૌદ્રરસ હોય છે. अइरोह ! रोद्दोऽसि ॥९॥
જેમકે – મુકુટીએથી ના મુખ વિકરાલ બની ગયુ છે, ક્રોધાદિના આવેગથી તારા દાત અધરોષ્ઠને ભી સી રહ્યા છે, તારુ શરીર લેહીથી ખરડાઈ રહ્યું છે, ભત્પાદક વચન બોલનાર તું અસુર જેવો થઈ ગયે છે અને પશુની હત્યા કરી રહ્યો છે. તેથી અતિશય રૌદ્રરૂપધારી તું સાક્ષાત
રૌદ્રરસરૂપ છે. ૨૭૪. વિવિચારગુરવારમેરવવE- ૧૭૪. વિનય કરવા યોગ્ય માતા-પ્તિાદિને cqom | વેઢા નામ રસી,
અવિનય કરવાથી, મિત્રાદિનું રહસ્ય પ્રગટ लज्जासंकाकरणलिंगो ॥१०॥ वेलणओ
કરવાથી, ગુરુપત્ની આદિ સાથેની મર્યાદાનું ____ जहा-किं लोइयकरणीओ लज्जणी
અતિક્રમણ કરવાથી બ્રીડનક રસ ઉત્પન્ન થાય अतरंति लज्जयामुत्ति । वारिजम्मि
છે લજા અને શકા ઉત્પન્ન થવી એ આ
રસના લક્ષણો છે. જેમકે કે કઈ વધુ કહે गुरुयणो परिवदइ जं बहुप्पोत्त ॥११॥
છે– આ લૌકિક-વ્યવહારથી વધારે કંઈ લજ્જાસ્પદ વાત થઈ શકે ? મને તે એનાથી બહુ લજજા આવે છે. મને તે એનાથી બહુ શરમ આવે છે વરવધૂના પ્રથમ સમાગમ પછી ગુરુજને વગેરે વધૂએ પહેરેલા વસ્ત્રના વખાણ કરે છે
છે. કેઈ એક દેશમાં એવી પ્રથા છે કે જ્યારે સુહાગરાત્રિમાં વધુ વરનો પ્રથમ-સમાગમ થાય છે ત્યારે તે સમાગમમાં જે વધૂએ પહેરેલું વસ્ત્ર લેહીવાળું થઈ જાય છે તે તેથી એમ માનવામાં આવે છે કે તે સ્ત્રી પહેલા અકૃતસંગમા રહી છે તેથી તે સતી છે. વધૂના તે લેહીથી ખરડાયેલા અને તેના સતીત્વની પ્રસિદ્ધિ માટે દરેકે દરેક ઘરમાં બતાવવામાં આવે છે. તેના શ્વસુર વગેરે ગુરુજને સન્માનપૂર્વક તે વસ્ત્રના વખાણ કરે છે આ જાતના લેટાચારને અનુલક્ષીને કેઈ એક વધૂના અને ગુરુજને વડે પ્રશંસિત થતું જોઈને તે વધૂએ પિતાની સખી સામે લજજા પ્રગટ કરી છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૩૦
નામ નિરૂપણ
૨૭૫. અમુકુળમાંસાના વિમાનિ - ૧૭૫. અશુચિ–મળ મૂત્રાદિ, કુણપ-શબ, फण्णो । निव्वेयऽविहिंसालक्खणो रसो
દુદર્શન-લાળ આદિથી યુકત વૃણિત શરીરને होइ वीभच्छो ॥१॥ बीभच्छो रसो
વાર વાર જેવારૂપ અભ્યાસથી અને નીતે जहा-असुइमलभरियनिज्झरसभावदुग्गंधि
દુર્ગન્યથી બીભત્સરસ ઊત્પન્ન થાય છે. सव्वकालंपि । धण्णा उ सरीरकलिं
નિર્વેદ-ઉદ્વેગ અને અવિહિંસા (જીવઘાતથી
નિવૃત્તિ) એ બીભત્સરસના લક્ષણો છે. वहुमलकलसं विमुंचंति ॥२॥
બીભત્સરસ આ પ્રકારે જણાય છે. જેમકેઅપવિત્ર મળેથી પૂર્ણ ઈદ્રિના વિકારરૂપ ઝરાઓ જેમા છે, જે સદા સર્વ કાળમાં સ્વભાવથી જ દુર્ગધયુક્ત છે તે શરીર સર્વ કલોનું મૂળ છે, એમ જાણું ભાગ્યશાળી વ્યક્તિઓ તેની મૂછને ત્યાગ કરી પિતાની
જાતને ધન્ય બનાવે છે. ૨૭૬. વસમાસાવિત્રીવિવળ સમુ– ૧૭૬. રૂપ, વય, વેષ અને ભાષાના વિપરીત
प्पणो । हासो मणप्पहासो पगासलिंगो પણાથી હાસ્યરસ ઉત્પન્ન થાય છે ર રોડ શો નો રસ નET-TH- હાસ્યરસ મનને હર્ષિત કરનાર છે. त्तमसीमंडिअपडिबुद्धं देवरं पलोयंती ।
પ્રકાશ–મુખનું વિકસિત થવું, પેટધ્રુજવું, ही जह थणभरकंपणपणमियमज्झा हसई
અટ્ટહાસ વગેરે તેના લક્ષણો છે. હાસ્યરસ સામાં સારા
આ રીતે જણાય છે, જેમકે– રાત્રે સુઈને ઉઠેલ દિયરના મુખપર થયેલી કાજળની લીટીને જોઈ કેઈ યુવતી–ભ્રાતૃપત્ની, સ્તનભારથી જેનો મધ્યભાગ લળી રહ્યો હતો તે, હી. હી... કરતી હસી.
૨૭૭. વિવિઘ વિંધવાવિળવા સE- ૧૭૭. પ્રિયના વિયેગથી, બધથી, વધ-તાડ
प्पणो । सोइ अविलविय पम्हणरुण्ण- નથી, વ્યાધિ–રોગથી, વિનિપાત-સ્વજનના लिंगो रसो करुणो ॥१॥ करुणो रसो મરણથી અને પરચકના ભયથી કરૂણ રસ जहा-पज्झायकिलामिअयं वाहागय
ઉત્પન્ન થાય છે. શેક, વિલાપ, મુખશુષ્કતા, पप्पुअच्छियं वहुसो। तस्स वियोगे
રુદન, વગેરે કરુણરસના લક્ષણો છે. કરુણરસ
આ પ્રમાણે જાણી શકાય છે. જેમકે- હે પુત્તિય ! સુવર્થ તે મુદં નીયં પરા
પુત્રીકે ! પતિના વિયોગમા, પ્રિયતમની ચિન્તાથી તારું મુખ કલાન્ત-શુષ્ક અને વાર વાર આખમાથી અશ્રુ વહેવાને કારણે
કૃશ થઈ ગયુ છે. ૨૭૮. નિરો સમાજમાદાળમો નો સંત- ૧૭૮. હિંસાદિ દોષોથી રહિત મનની સ્વસ્થતા
મ. વિજારવ સો રસો (સમાધિ) થી અને પ્રશાન્તભાવથી જે રસ
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૧
અનુગદ્વાર પર્વતોત્તિ ચડ્યો શા
ઉત્પન્ન થાય છે તે પ્રશાન્તરસ છે. પ્રશાતपसंतो रसो जहा-सब्भावनि- રસ નીચેના પદોથી જાણી શકાય છે, જેમકેबिगारं उवसंतपसंतसोमदिट्ठीयं । ही
જુઓ, સ્વભાવથી-નિષ્કપટભાવથી, નિર્વિકાર,
વિષયદર્શનની ઉત્સુકતાના ત્યાગ અને जहा मुणिणो सोहई मुहकमलं पीव
ક્રોધાદિ દેના ત્યાગના કારણે શાત-સૌમ્ય સિરીરા.
દૃષ્ટિથીયુક્ત, મુનિનું મુખકમળ ખરેખર અતીવ શેભાસંપન્ન થઈને સુશોભિત થઈ
રહ્યું છે ! एए नव कव्वरसा बत्तीसदोस
સૂત્રના જે બત્રીસ દોષો છે તેનાથી આ विहिसमुप्पण्णा । गाहार्हि मुणियव्वा, રસે ઉત્પન્ન થાય છે. આ નવ કાવ્યરસે શુદ્ધ हवंति सुद्धा वा मीसा वा ॥३॥
(અમિશ્રિત-જે એક રસ સાથે બીજા રસનું
મિશ્રણ ન હોય) પણ હોય છે અને મિશ્ર से तं नवनामे ॥
(બે આદિ રસને સંગ) પણ હોય છે. આ રીતે નવનામનું વર્ણન પૂર્ણ થયુ. તાત્પર્ય– આ નવ રસોના જે નામે છે તે
નવનામ કહેવાય. १७९. से किं तं दसनामे ?
૧૭૯. પ્રશ્ન- હે ભગવન્! દશનામનું સ્વરૂપ
કેવું છે? दसनामे-दसविहे पण्णत्ते, तं
ઉત્તર– દશ પ્રકારના નામે દશનામ जहा-गोण्णे नोगोण्णे आयाणपएणं કહેવાય છે. તે આ પ્રમાણે છે- (૧) ગૌણपडिवक्खपएणं पहाणयाए अणाइसिद्धं- નામ (૨) ગણનામ (૩) આદાનપદतेणं नामेणं अवयवेणं संजोगेणं पमा- નિષ્પનામ (૪) પ્રતિપક્ષપદનિષ્પન્નનામ પvt !
(૫) પ્રધાનપદનિષ્પન્નનામ (૬) અનાદિસિ– દ્વાન્તનિષ્પન્નનામ (૭) નામનિષ્પન્નનામ (૮) અવયવનિષ્પન્ન નામ (૯) સંગનિષ્પ–
નનામ (૧૦) પ્રમાણનિષ્પન્નનામ. से किं तं गोण्णे?
પ્રશ્ન-ગૌણ- ગુણનિષ્પન્ન (યથાર્થ)
નામનું સ્વરૂપ કેવું છે? गोण्णे-खमइत्ति खमणो, तवइत्ति ઉત્તર– ક્ષમાગુણથી યુક્ત હોય તેને तवणो, जलइत्ति जलणो, पवइत्ति ક્ષમણ” નામથી સંબંધિત કરે, તપે છે પવો , જે તં ને !
તે તપન–સૂર્ય, પ્રજવલિત હોય તે જ્વલન (અગ્નિ), વાય તે પવન. આ રીતે ક્ષમા, તપન, જ્વલન, પવનરૂ૫ ગુણેથી નિષ્પન્ન હેવાને કારણે આ સર્વને ગણનામ સમજવા. આ ગૌણનામ કહેવાય.
Page #254
--------------------------------------------------------------------------
________________
'
२३२
से किं तं नोगोणे ?
नोगोणे-अकुंतो सकुतो अमुग्गो समुग्गो अमुद्दो समुद्दो अलालं पलालं अकुलिया सकुलिया नो पलं असइत्ति पलासो अमाइवाइए माइवाहए अवीयaram वीयवाar नो इंदगोवए इंदगोवए तं नोगो ।
से किं तं आयाणपरणं ?
आयाणपरणं आवंती चाउरंगिज्ज असंखयं अढातत्थिज्जं अदइज्जं जण्णइय पुरिसइज्जं उसुकारिज्जं एलइज्जं वीरियं धम्मो मग्गो समोसरणं जमईयं । से तं आयाणपरणं ।
નામ નિરૂપણ પ્રશ્ન- નોગૌણુનામ ( અયથા )ગુણેાની અપેક્ષા વગર નિષ્પન્ન નામનુ સ્વરૂપ કેવુ છે ?
'
"
ઉત્તર-કુન્ત-શસ્ત્રવિશેષથી રહિત હાવા છતાં પક્ષીને ‘સર્કુન્ત’ કહેવુ, મુદ્દ્ગ-મગથી રહિત હેવા છતા પેટીને ‘સમુદ્ગ' કહેવુ, મુદ્રા-વીંટીથી રહિત હેાવા છતા સાગરને ‘સમુદ્ર ’ કહેવુ, પ્રચુર લાળથી રહિત હેાવા છતા પિયાર–ધાન્ય રહિત ઘાસને પલાલ કહેવુ, કુલિકા ( ભિત્તિ)થી રહિત હાવા છતાં પક્ષિણીને ‘સકુલિકા' કહેવુ', પલમાંસના આહાર ન કરવા છતાં વૃક્ષ વિશેષને ‘ પલાશ’ કહેવુ’, માતાને ખભાપર વહન ન કરવા છતા ‘માતૃવાહક’ એવુ નામ રાખવુ, ખીજ ન વાવવા છતાં ‘ખીજવાપક’ એવુ નામ રાખવુ, ઇન્દ્રની ગાયનું પાલન ન કરવા છતા કીટ વિશેષને 'ઇન્દ્ર-ગ-પ’ કહેવું આ બધા નામ અણુણુનિષ્પન્ન હેાવાથી નેગૌણનામ કહેવાય છે. આ પ્રમાણેનુ નેગૌણનામનુ સ્વરૂપ છે.
પ્રશ્ન—— આદાનપદથી નિષ્પન્નનામનુ સ્વરૂપ કેવુ છે ?
ઉત્તરઆદાનપદનામ- કોઈપણ અધ્યયન અથવા રચનાના આર ભમા જે પદ હાય તે પદ્મથી તે અધ્યયન અથવા રચનાનું નામ રાખવામા આવે તે જેમકે આચારાગસૂત્રના પાંચમા અધ્યયનમાં ઉચ્ચારિત ‘ આવ તી કેયાવ તી ' પદ્મથી શરૂ થનાર અધ્યયનનું નામ પણ ‘આવ તી’ રાખ્યુ છે ઉત્તરાધ્યયનસૂત્રના ત્રીજા અધ્યયનના પ્રાર્ - ભમા આવેલ ‘ ચત્તાર પરમળિ દુષ્ટાની ્નતુળો ’આ પદયથી તે અધ્યયનનુ નામ ‘ શરશિÄ' રાખ્યુ છે ઉત્તરાધ્યયનના ચતુર્થાં અધ્યયનના પ્રાર ભમાં असखयं जीविय मा पमायए' તેનાથી
:
(
કહ્યુ
છે
Page #255
--------------------------------------------------------------------------
________________
અનુયાગદ્વાર
'
‘ અવયં’. તે નામ રાખ્યું છે. સૂત્રકૃતાંગસૂત્રનાં ૧૩ મા અધ્યયનના પ્રારંભમાં ‘સદ્દ મુર્ત્ત સજ્જ બચો ’ કહ્યું છે તે ત્યાંના એ પદાના આધારે ‘સદ્ તે નામ અધ્યચનનુ` છે. સૂત્રકૃતાંગસૂત્રના દ્વિતીયશ્રુતસ્કંધના હા અધ્યયનના પ્રારભમા ‘પુરાનું અદકાં મુળદ ગાથા આવેલ છે તેનાથી તે અધ્યયનનું નામ ‘ ૪ગ્ન ’ છે. ઉત્તરાધ્યયનનાં ૨૫મો અધ્યયનના પ્રારંભમા 'माण कुलसंभूओ आमी विप्पो महाजसो जायाई जनजण्णम्मि जयघोसो त्ति नामओ ' એવી ગાથા છે. તેના · લળઃ પદના આધારે આ અધ્યયનનું નામ जण्णीय ' છે. ઉત્તરાધ્યયનમૃત્રના ૧૪ મા અધ્યયની પ્રથમ ગાયોના સુચાર ' પદથી આ અય્યચનનું નામ રસુરિન ” રાખ્યુ છે. ઉત્તરાધ્યયનમૃત્રના છ મા અધ્યયનના પ્રા - ભમાં આવેલ ગાથાના ‘ પ’ પદના આધારે
'
(
'
'
'
'
૨૩૩
*
'
અધ્યયનનું નામ != રાખ્યુ છે. મૂત્રકૃતાગસૂત્રના અષ્ટમ અધ્યયનના પ્રાર્’– ભમાં આવેલ ગાયાના ‘ચિ’ પદના આધારે અધ્યયનનું નામ ‘ વીયિ ’ રાખ્યું છે સૂત્રકૃતાંગસૂત્રના નવમા અધ્યયનમાં પ્રારંભની ગાથાના ધમ્મ ' પદના આધારે અઘ્યયુનનું નામ ધમય ” રાખ્યુ છે મૃત્રકૃતાગસૂત્રની ૧૧ મા અધ્યયનની પ્રસ્તાવની ગાથાના મળ' શબ્દથી અધ્યયનનુ નામ ‘મા ’ રાખવામાં આવ્યું છે. તેમજ તેજ સૂત્રના ૧૨ મા અધ્યયનની પ્રાર ભની ગાથામાં ममोसरणाणिमाणि ' પદના આધારે અધ્યયનનું નામ ‘સમોસરળય રાખવામાં આવેલ છે. આ સૂત્રના ૧૫ મા અધ્યયનની પ્રારંભની ગાથાના ‘સમરું ! પદના આધારે અધ્યયનનુ નામ પણ તેજ રાખ્યુ છે. આ સર્વનામ આદાનપઃ
'
નિષ્પન્ન નામ કહેવાય
*
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૩૪
નામ નિરૂપણ ૨૮૦. સે તેં વિપyu ? ૧૮૦. પ્રશ્ન- પ્રતિપક્ષપદનિષ્પન્નનામનું
સ્વરૂપ કેવું છે ? पडिवक्खपएणं नवेसु गामागर
- ઉત્તર– વિવક્ષિતવસ્તુના વિપરીતणयरखेडकब्बडमडंबदोणमुहपट्टणासमसं
ધર્મને પ્રતિપક્ષ કહે છે. તે પ્રતિપક્ષપદથી वाहसन्निवेसेस संनिविस्समाणेच असिवा
નિષનનામનું સ્વરૂપ આ પ્રમાણે છે.
જેમકે– મેર કાટા વગેરેની વાડ હાય તે सिवा अग्गी सीयलो विसं महुरं कल्ला
“ગ્રામ”, રત્ન સુવર્ણ વગેરે જ્યાંથી નિકળતા लघरेस अविलं साउयं जे रत्तए से
હોય તે સ્થાન આકર (ખાણ', અઠાર अलत्तए जे लाउए से अलाउए जे
પ્રકારના ટેકસથી મુક્ત હોય તે “નગર', सुभए से कुसुभए आलवंते विवली
જેની મેર માટીને કેટ હોય તે “ખેટ”, अभासए । से तं पडिवक्खपएणं ।
જે નગર કુત્સિત હોય તે “કર્બટ, જેની આસપાસ અઢી ગાઉસુધી કઈ ગામ ન હોય ! તે “મડબ’, જેમાં જવા માટે જળમાર્ગ અને સ્થળમાર્ગ બને હોય તે “દ્રોણમુખ જ્યાં બધી વસ્તુઓ મળી શકતી હોય તે પત્તન', જવાં વણિકને નિવાસ હોય તે નિગમ”, તાપસ આદિનું સ્થાન “આશ્રમ, ઘણા પ્રકારના લોકોથી વ્યાપ્ત સ્થાન તે ! ' “સંવાહ”, અથવા જ્યાં પથિકે વિશ્રામ લે
તે સ્થાન “સંવાહ”, સાર્થવાહ પિતાને રહેવા જે સ્થાન વસાવે તે “સન્નિવેશ”. આ સર્વ સ્થાનો નવા વસાવવામાં આવે ત્યારે મગળ નિમિત્ત “અશિવા” (શ્રગાલી) ના સ્થાને “શિવાએ મ ગળાર્થક શબ્દ ઉચ્ચારિત કરવામાં આવે છે કારણવશાત અગ્નિપદના સ્થાને “શીતલ” શબ્દ બોલાય છે વિષના સ્થાને “મધુર” શબ્દનો પ્રયોગ કરાય છે કલાલના ઘરમાં “આસ્લ’ શબ્દના સ્થાને “સ્વાદુ’ શબ્દને વ્યવહાર કરાય છે, તે સર્વ પ્રતિપક્ષપદનિષ્પન્ન નામ છે હવે સૂત્રકાર સામાન્યપણે કથન કરતા કહે છેજે રક્તવર્ણ હોય તે જ અલ (૨) કતકઅરકતવર્ણ કહેવાય છે. તેમજ જે લાબુપાત્ર વિશેષ તેજ “અલાબુ” કહેવાય છે, જે સુભક–શુભવર્ણકાર હોય તે જ “કુસુંભક કહેવાય છે. જે ઘણુ અને અસબદ્ધ બેલે તે
Page #257
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર
૨૩૫
से किं तं पाहण्णयाए ?
पाहण्णयाए-असोगवणे सत्तवण्णवणे चंपगवणे अवणे नागवणे पुनागवणे उच्छुवणे दक्खवणे सालिवणे, से तं पाहण्णयाए।
અભાવક કહેવાય છે. આ સર્વે નામો પ્રતિપક્ષપદનિષ્પન્ન જાણવા જોઈએ.
પ્રશ્ન પ્રધાનપદનિષ્પન્ન નામનું કવરૂપ કેવું છે ?
ઉત્તર–જેની પ્રચુરતા હોય તે પ્રધાન કહેવાય. તે પ્રધાનની અપેક્ષાએ નિષ્પન્નનામનું સ્વરૂપ આ પ્રમાણે છે, જેમકેઅશોકવન-વનમાં ઘણા પ્રકારના વૃક્ષે હોવા છતાં અશેકવૃક્ષ વધુ હોવાથી તે વનને
અશેકવન” એવું નામ આપવું, તેજ પ્રમાણે સપ્તપર્ણવન, ચમ્પકવન, આમ્રવન, નાગવન, પુનાગવન, ઈકુવન, દ્રાક્ષવન, શાલિવન તે પ્રધાનપદનિષ્પન્ન નામ છે
से कि तं अणाइसिद्धतेणं?
પ્રશ્ન– અનાદિ સિદ્ધાંતનિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે?
अणाइमिद्धतेणं-धम्मत्यिकाए अधम्मत्यिकाए आगासत्थिकाए जीवत्धिकाए पुग्गलत्यिकाए अद्धासमए, से तं अणाइयसिद्धतेणं।
ઉત્તર–શબ્દ વાચક છે, અર્થ (પદાર્થ) વાચ છે. આ પ્રમાણે વાવાચકનું જે જ્ઞાન તે “અંત' કહેવાય છે, આ અંત અનાદિ કાલથી સિદ્ધ છે. આ અનાદિ સિદ્ધાન્તથી જે નામનિષ્પન્ન થાય તે અનાદિ સિદ્ધાંત– નિષ્પન્ન નામ તેનું સ્વરૂપ આ પ્રમાણે છેધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય, આ સર્વ પિતાના સ્વરૂપને પરિત્યાગ કદિ પણ કરશે નહિ. આ પ્રમાણે અનાદિસિદ્ધાંતનિષ્પન નામનું સ્વરૂપ પૂર્ણ થયું.
પ્રશ્ન- નામનિષ્પન્ન નામનું સ્વરૂપ
से किं तं नामेणं ?
नामेणं पिउपियामहस्स नामेणं उन्नामिज्जइ । से तं णामेणं ।
ઉત્તર–જે નામ નામથી નિષ્પન્ન હોય છે તેનું સ્વરૂપ આ પ્રમાણે છે, જેમકે-પિતા કે પિતામહ અથવા પિતાના પિતામહનું
Page #258
--------------------------------------------------------------------------
________________
નામ નિરૂપણ જે નામ તે નામથી પુત્રાદિનુ નામ હોય તે. કારણ કે “પિતા કે પિતામહ” આદિ સ્વયં એક પ્રકારનું નામ છે. વ્યવહારમાટે તેનું યજ્ઞદત્ત-દેવદત્ત વગેરે નામ રખાય છે તે નામ નામથી નિષ્પન્ન નામ છે.
से किं तं अवयवेणं ?
પ્રશ્ન- અવયવનિષ્પન્નનામનું સ્વરૂપ
કેવું છે? अवयवेणं-सिंगी सिही विसाणी, ઉત્તર– અવયવ અને અવયવીને એકदाढी पक्खी खुरी नही वाली । दुपय- રૂપ માની જે નામ અસ્તિત્વમાં આવે તે चउप्पयवहुपया, नंगुली केसरी कउही।
અવયવનિષ્પન્નનામ. તેનું સ્વરૂપ આ પ્રમાણે परियरवंधेण भडं, जाणिज्जा महिलियं
છે, જેમકે– શંગી-શંગ (શીંગડા) રૂપ निवसणेणं ॥१॥ सित्थेणं दोणवायं
અવયવના સંબધથી શૃંગી કહેવુ, શિખાના
સંબંધથી શિખી, તે પ્રમાણે વિષાણ, દંષ્ટ્રી कविं च इक्काए गाहाए ॥ से तं अवय
વગેરે નામ જાણવા. આ ઉપરાંત પરિકરવેur |
બધન– વિશિષ્ટ રચના યુક્ત વસ્ત્રથી “ભટ’ કે “દ્ધો” કહે, સ્ત્રી જેવા વસ્ત્ર પરિધાન કરનારને “મહિલા” કહેવુ, એક કણ પાકી જવાથી દ્રોણપરિમિત અન્ન પાકી ગયું, એમ કહેવાય છે, અને ગુણસંપન એક ગાથાના પરીક્ષણથી “કવિ” આવા શબ્દનામ પ્રચલિત થઈ જાય છે. આ સર્વ અવયવની પ્રધાનતાથી નિષ્પન્ન હોવાથી
અવયવનિષ્પન્ન નામ કહેવાય છે. १८१. से किं तं संजोगेणं ? ૧૮૧. પ્રશ્ન- સંગનિષ્પન્ન નામનું સ્વરૂપ
કેવું છે ? સંનો વાજિદે guત્તે, તેં નદી- ઉત્તર-સંગની પ્રધાનતાથી નિષ્પન્ન दव्वसंजोगे खेत्तसंजोगे कालसंजोगे નામ તે સંગનિષ્પન્નનામ સંગ ચાર માં |
પ્રકાર છે. તે આ પ્રમાણે (૧) દ્રવ્યસાગ (૨) ક્ષેત્રસગ (૩) કાલસંગ
અને (૪) ભાવસિયેગ से किं तं दव्वसंजोगे ?
પ્રશ્ન- દ્રવ્યસગથી નિષ્પનનામનું સ્વરૂપ કેવું છે?
Page #259
--------------------------------------------------------------------------
________________
•
39
અનુગાર
दवसंजोगे तिविहे पण्णत्ते, तं ન– િગત્તેિ મg
से किं तं सचित्ते ?
सचित्ते गोहिं गोमिए, महिसीहिं महिसिए, अरणीहि अरणिए, उट्टीहिं उट्टीवाले । से तं सचित्ते ।
से किं ने अचित्ते ?
अचित्ते-छत्तेणं छत्ती, दंढेण दंडी पढेणं पड़ी, घडेण घडी, कडेण कडी, से अचित्ते ।
ઉત્તર– દ્રવ્યસંગના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે– (૧) સચિત્તદવ્યસંગ (૨) અચિતદ્રવ્યસંગ અને (૩) મિશ્રદ્રવ્યોગ. સચિત્તદ્રવ્યસંગથી નિષ્પન્ન જેમકે- ગાયના સંયેગથી ગોમાન, ભેંસોના સાગથી મહિમાન, ઘેટાના સગથી ઘેટાવાન, ઊંટોના સંગથી ઉષ્ટ્રીપાલ, આ સર્વનામ સચિત્તદ્રવ્ય
ગથી નિષ્પન્ન નામ છે, કારણકે ગાયભેંસ વગેરે સચિત્ત પદાર્થો છે તેના સંગથી ગેમાન વગેરે નામે નિષ્પન્ન થાય છે.
અચિત્તદ્રવ્યસંગનિષ્પન્નનામ આ પ્રમાણે છે- છત્રના સંયોગથી (ધારણ કરવાથી) છત્રી, તેમાં છત્ર અચિત્તદ્રવ્ય છે. તેનાથી નિષ્પન્ન નામ છત્રી છે. તે જ પ્રમાણે દંડના સંયોગથી દંડી, પટના સંગથી પટી, ઘટના સાગથી ઘટી, કટના સ - ગથી કટી વગેરે નામ કહેવાય છે, તે સર્વ અચિતદ્રવ્યસંગનિષ્પન્ન નામ છે. - મિશ્રદ્રવ્યસંગનિષ્પન્ન નામ આ પ્રમાણે છે. હળના સંગથી હાળિક, શકટના સોગથી શાટિક, રથના સાગથી રથિક, નાવના સંગવી નાવિક, આ સર્વ ઉભયદિવ્યસંગ રૂપ છે કેમકે હળ વગેરે
અચિત્ત અને બળદાદિ સચિત્ત તે બંનેથી નિષ્પનનામ “હળિક વગેરે મિશદ્રવ્યસંગનિષ્પનામ છે
પ્રશ્ન-ક્ષેત્રસંયોગનિબનનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– ક્ષેત્રના આધારે નિષ્પન્નના આ પ્રમાણે છે, જેમકે- આ ભારતીય છે, આ ઐરાવતક્ષેત્રીય છે, આહૈમવતક્ષેત્રીય છે, આ અરણ્યવતક્ષેત્રીય છે, આ હરિવર્ષ ક્ષેત્રીય
से किं तं मीमए ?
मीसए-हलेणं हालिए, सगडेणं सागडिए, रहेणं रहिए, नावाए नाविर, से तं मीसए । से तं दव्यसंजोगे।
से किं तं खित्तसंजोगे ?
खित्तसंजोगे-भारहे एरवए हेमवए एरण्णवए हरिवासए रम्मगवासए देवकुरुए उत्तरकुरुए पुव्वविदेहए अवरविदेहए । अहवा मागहए मालवए
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૩૮
सोरट्ठए मरहट्ठए कुंकणए । से तं खेत्तसंजोगे।
से किं तं कालसंजोगे ?
कालसंजोगे-सुसममुसमाए, सुसमाए, मुसमदूसमाए दूसममुसमाए, दूसमाए दूसमदृसमाए । अहवा पावसए वासारत्तए, सरदए, हेमंतए वसंतए गिम्हए । से तं कालसंजोगे ।
નામ નિરૂપણે છે, આ રમ્યવષય છે, આ દેવકુરુક્ષેત્રીય છે, આ ઉત્તરકુરુક્ષેત્રીય છે, આ પૂર્વવિદેહનો છે આ અપરવિદેહને છે અથવા તે આ મગધનો છે, આ માલવક છે, આ સૌરાષ્ટ્રક છે, આ મહારાષ્ટ્રીયન છે, આ કેકણુક છે આ સર્વનામો ક્ષેત્રસંગથી નિષ્પન્નનામ છે.
પ્રશ્ન- કાળસંગથી નિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– કાળના સંગે આધારે ઉત્પન્ન થતાં નામ આ પ્રમાણે છે- આ સુષમ-સુષમ કાળમાં ઉત્પન્ન થવાથી “સુષમ સુષમજ” છે, આ સુષમ-સુંદર-સુખદૂકાળમાં ઉત્પન્ન થવાથી “સુષમજ” છે, આ સુષમ દુષમ-સુંદરતા ઘણી અને વિષમતા ઘેડી એવા કાળમાં ઉત્પન્ન થવાથી “સુષમદુષમજ, છે, આ દુષમસુષમ– વિષમતા ઘણીને સુંદરતા થોડી એવા કાળમાં ઉત્પન્ન થવાથી
દુષમસુષમજ” છે, આ દુષમ- તદ્દન વિષમતા હોય તેવા કાળમાં ઉત્પન્ન થવાથી દુષમજ” છે, આ દુષમદુષમા- ઘણા ત્રાસદાયક કાળમાં ઉત્પન્ન થવાથી “દુષમદુષમજ છે. એમ નામ આપવું અથવા આ પ્રાવૃષિક (વર્ષના પ્રારંભકાળમાં ઉત્પન્ન થયેલી છે, વષરાત્રિક (વર્ષના અંતમાં ઉત્પન્ન થયેલ) છે, આ શારદ (શરદઋતુમાં ઉત્પન્ન થયેલ) છે, આ હૈમન્તક છે, આ વાસન્તક છે, આ ગ્રીષ્મક છે. આ સર્વ નામે કાળસંગથી નિષ્પન્ન નામ છે.
से कि तं भावसंजोगे ?
भावसंजोगे-दुविहे पण्णत्ते, तं જા– મા જ છે
પ્રશ્ન– ભવસાગનિષ્પનનામનુ સ્વરૂપ કેવું છે?
ઉત્તર– ભાવસાગના બે પ્રકારે છે. (૧) પ્રશસ્તભાવસગ અને (૨) અપ્રશસ્તભાવસંગ
Page #261
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર
૨૩૯
से किं तं पसत्थे-नाणेणं नाणी दंसणेणं दंसणी, चरित्तेणं चरिती । से तं पसत्थे।
પ્રશ્ન- પ્રશસ્તભાવસંગથી નિષ્પનનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– જ્ઞાન, દર્શન, ચારિત્ર આ પ્રશસ્તભાવે છે. આ ભાવના સંગથી જેમકે– જ્ઞાનથી “જ્ઞાની”, દર્શનથી દર્શની ચારિત્રથી “ચારિત્રી” આ નામ પ્રશસ્તભાવસગનિષ્પન્ન નામ છે.
से किं तं अपसत्थे ?
પ્રશ્ન- અપ્રશસ્તભાવસંગનિષ્પન્ન–
નામનું સ્વરૂપ કેવું છે ? अपसत्थे-कोहेणं कोही,माणेणं ઉત્તર– ક્રોધ, માન, માયા, લેભ એ माणी, मायाए मायी, लोहेणं लोही ।
અપ્રશસ્ત ભાવે છે આ ભાવના સ યોગથી से तं अपसत्थे । से तं भावसंजोगे।
જેમ ક્રોધથી “ફોધી”, માનથી “માની”
માયાથી “માયી” અને લેભથી “ભી” से तं सजोगेणं ।
નામ હોવું આ સર્વ નામ અપ્રશસ્તભાવથી નિષ્પન્ન થતાં હેવાથી અપ્રશસ્તભાવનિષ્પ
નામ કહેવાય છે. १८२. से किं तं पमाणेणं ?
૧૮૨. પ્રશ્ન- પ્રમાણુથી નિષ્પન્ન નામનું
સ્વરૂપ કેવું છે? पमाणे चउबिहे पण्णत्ते, तं ઉત્તર- જેનાવડે વસ્તુને નિર્ણય કરजहा-नामप्पमाणे ठवणप्पमाणे दव्यप्प- વામાં આવે છે તે પ્રમાણ. તેનાથી નિષ્પન્નमाणे भावप्पमाणे।
નામના ચાર પ્રકારે છે તે આ પ્રમાણે– (૧) નામ પ્રમાણથી નિષ્પન્નનામ (૨) સ્થાપનાપ્રમાણથી નિષ્પન્નનામ (૩) દ્રવ્યપ્રમાણથી નિષ્પનનામ અને (૪) ભાવપ્રમાણથી
નિષ્પનનામ. से किं तं नामप्पमाणे ?
પ્રશ્ન-નામ પ્રમાણુનું સ્વરૂપ કેવું છે? नामप्पमाणे जस्स णं जीवस्स वा ઉત્તર- કેઈપણ જીવનુ અથવા અજીअजीवस्स वा, जीवाण या, अजीवाण या, વનું, જીવેનું કે અજીનું, જીવાજીવનું तदुभयस्स वा, तदुभयाण वा पमाणेत्ति અથવા અજીનું, “પ્રમાણુ” એવું नामं कज्जइ । से तं णामप्पमाणे । નામ– સંજ્ઞા રાખવામાં આવે છે તે નામ
પ્રમાણુ કહેવાય. તેનાથી નિષ્પન્નનામ “નામપ્રમાણનિષ્પન્નનામ” કહેવાય છે.
Page #262
--------------------------------------------------------------------------
________________
૧૮રૂ. જે . નં વનમાળે ?
૧૮૩.
વિનણા-દેe૫ પ્રશ્ન- સ્થાપનાપ્રમાણથી નિષ્પનનામનું સ્વરૂપ કેવું છે?
ठवणप्पमाणे सत्तविहे पण्णत्ते, तं नहा-णक्खत्तदेवयकुले पासंडगणे य जीवियाउं । आभिप्पाइयणामे ठवणानामं तु सत्तविहं ॥१॥
ઉત્તર– સ્થાપનાપ્રમાણના કારણથી જે સાત નામ નિષ્પન્ન થાય છે તે આ પ્રમાણે(૧) નક્ષત્રનામ (૨) દેવનામ (૩) કુળનામ (૪) પાષડનામ (૫) ગણનામ (૬) જીવિત હેતુનામ (૭) આભિપ્રાયિકનામ.
मे किं तं णक्खत्तणामे ?
પ્રશ્ન- નક્ષત્રનામ- નક્ષત્રના આધારે જે નામ રાખવામાં આવે છે તેનું સ્વરૂપ કેવું છે?
णखचणामे-शित्तिआहि जाएकित्तिए कित्तिआदिण्णे, कित्तिआधम्मे, किनिनासम्मे. फित्तिादेव, कित्तिબહાને, પિત્તિ , શિત્તિકારविखए । रोहिणीहि जाए-रोहिणिए, દિક્ષિ, ધિને રોદિનसम्मे. गेटिणिदेवे, रोहिणिदामे, रोहिजिमेणे, रोहिणिरविखए य । एवं मच्चायने नामा भाणियन्वा । एत्थं मंगाणिगाहाभा-रित्तिय गरिणि मिगमिर-अटा य पुणयन य पुस्से य । 1 જ રિલા, ૩ તા -
મા જ ર દા જિજ્ઞ જાતિ, (ર) શિTI Tદ ૨૫) નgTETદ) ને () રા (૨૮)
જા (૧૧ જ વારા { } ( સ (૨૨)
ઉત્તર– “કૃત્તિકા' નામના નક્ષત્રમાં જન્મેલાઓના નામ કૃત્તિક, કૃત્તિકાદત્ત, કૃત્તિકાધર્મ, કૃત્તિકાશમ, કૃત્તિકાદેવ, કૃત્તિકાદાસ, કૃત્તિકાસેન, કૃત્તિકારક્ષિત, એવા નામ રાખવા, રોહિણી નક્ષત્રમાં જન્મેલાએના નામ– રોહિણેય, રોહિણીદત્ત, હિણીધર્મ, રોહિણીશર્મા, રહિણીદેવ, હિણદાન, રેહિણીસેન, રહિણીરક્ષિત, વગેરે નામ રાખવામાં આવે છે. આ પ્રમાણે બીજ નક્ષત્ર પરથી પણ નામ રાખવામાં આવે છે તે આ પ્રમાણેજ જાણવા જોઈએ નક્ષત્રોના નામ ત્રણ સંગ્રહણી ગાથાઓ વડે આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે– (૧) કૃત્તિકા (૨) રહિણી (૩) મૃગશિર (૪) આ (૫) પુનર્વસુ (૬) પુષ્ય () (૮) મઘા (૯) પૂર્વાફાલ્ગની (૧૦) ઉત્તરાફાલ્ગની (૧૧)હસ્ત (૧૨) ચિત્રા (૧૩) સ્વનિ (૧૪)વિશાખા (૧૫) અનુરાધા (૧૬) યે (૧૭) મૃલા (૧૮) પૂર્વાષાઢા (૧૯) ઉત્તરાડા (૨) અભિજિત (૨૧) શિવ (૨૨) ધનિશા (૨૩) શતભિય (૨) cરબાદ (ર) પર્વાભાદ્રપદ (રદ) રેવતી
-
ર
છે
મ [વદ ૪ જ ૮ માં ઇજા
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૧
અનુગદ્વાર
नक्खत्तपरिवाडी ॥३॥ से तं नक्खत्त
નામે છે
(૨૭) અશ્વિની (૨૮) ભરણું. આ નક્ષત્રની પરિપાટી છે. આ ૨૮ નક્ષત્ર અગ્નિ વગેરે ૨૮ દેવતાઓથી અધિછિત છે. આથી ઘણુંવાર કોઈ નક્ષત્રમાં જન્મેલ વ્યક્તિનું નામ તે નક્ષત્રના અધિષ્ઠાયક દેવના નામ પરથી રાખવામાં આવે છે.
* સે પિં તં તેવાળાને?
પ્રશ્ન–આ દેવતાઓના આધારે જે નામ
સ્થાપિત કરવામાં આવે છે તે કેવા હોય છે ? देवयाणामे-अग्गिदेवयाहि जाए ઉત્તર- અગ્નિદેવતાના અધિછિત નક્ષअग्गिए, अग्गिदिण्णे, अग्गिसम्मे, ત્રમાં જન્મેલાઓના નામ-આગ્નિક, અગ્નિअग्गिधम्मे, अग्गिदेवे, अग्गिदासे, દત્ત, અગ્નિશમ, અગ્નિધર્મ, અગ્નિદેવ, अग्गिसेणे, अग्गिरखिए।
અગ્નિદાસ, અગ્નિસેન, અશિક્ષિત, આજ
પ્રમાણે બીજા સર્વ દેવતાઓના આધારે પણ एवं सव्वनक्खत्तदेवयानामा भाणि
નામ પાડવામાં આવે છે. દેવતાઓના નામ જગ્યા પર સંદળાગ-()
બે સંગ્રહણું ગાથા વડે સૂત્રકારે જણાવ્યા છે જ (૨) પચાવે (૩) સામે,(૪)
તે આ પ્રમાણે– (૧) અગ્નિ (૨) પ્રજાપતિ (५) अदिती (६) विहस्सई (७) सप्पे (૩) સેમ (૪) રુદ્ર (૫) અદિતિ (૬) બૃહ(૮) પિત્તિ (૧) માં (૨૦) ઝમ સ્પતિ (૭) સર્વ (૮) પિતા (૯) ભાગ (૧૦) [૨] સવિયા [૧૨] [] વહિવે અર્યમા (૧૧) સવિતા (૧૨) ત્વષ્ટા (૧૩) [૨૪] ડું શા [૨૫] fમો વાયુ (૧૪) દ્વાગ્નિ (૧૫) મિત્ર (૧૬) ઈદ્ર [૨૬] કંદો [૭] નિરર્ડ, [૨૮] કાક (૧૭) નિતિ (૧૮) અંભ (૧૯) વિશ્વ [૨૧] વરસો ૨ [૨૦] વંમ [૨] (૨૦) બ્રહ્મા (૨૧) વિષ્ણુ (૨૨) વસુ (ર૩) વિદા [૨૨] વ[ [૨૩] વUT
વરૂણ (૨૪) અજ.(૨૫) વિવદ્ધિ (૨૬) પૂષા [૨૪] માં (૨૫) વિવી (૨૬) પૂણે , 1
(૨૭) અશ્વ (૨૮) યમ. આ ૨૮ દેવતા
* * ઓના નામ છે. (૨૭) મા (૨૮) ન વ ારા સે કેવી ! - - - સે કુરના ? :
પ્રશ્ન- કુળનામ શું છે ? कुलनामे-उग्गे भोगे रायण्णे ઉત્તર- જે વ્યકિત જે કુળમાં ઉત્પન્ન खत्तिए इक्खागे णाए कोरव्वे । से तं થાય તે કુળના નામ પરથી તેનું નામ રાખकुलनामे ।
વામા આવે તે કુળસ્થાપનાપ્રમાણનિષ્પન નામ કહેવાય છે તે આ પ્રમાણે– ઉગ્રકુલમાં ઉત્પન્ન થવાથી “ઉગ્ર” નામ રાખવું, ભેગકુલમાં ઉત્પન્ન થવાથી “ભેગ” તે પ્રમાણે–
Page #264
--------------------------------------------------------------------------
________________
ર૪ર
નામ નિરૂપણ
से कि तं पासंडनामे ?
पासंडनामे-समणे य पंडुरंगे, भिक्खू कावालिए य तावसए । परिचायगे । से तं पासंडनामे ।
રાજ કુલ ક્ષત્રિયકુલ, એક્વાકુકુલ,જ્ઞાનકુલ, કૌરવ્યકુલ, વગેરે કુલના આધારે નામ સ્થાપિત કરવામાં આવે છે. તે આ પ્રમાણે કુલનામો છે.
પ્રશ્ન- પાર્કંડનામ શું છે?
ઉત્તર- જેને જે પાખંડ (વ્રત) નો આશ્રય લીધે હોય તે પરથી તેનું નામ રાખવામાં આવે તે પાખંડનામ છે. તે આ પ્રમાણે નિધ, શાક, તાપસ, ઐરિક, આજીવક, આ પાંચ પ્રકારના વ્રતને આધારે
શ્રમણ” એવું નામ સ્થાપિત થાય છે. ભસ્મથી લિપ્ત જેનું શરીર હોય તેવા શૈવ
પાડુરાંગ” કહેવાય છે. બુદ્ધદર્શનને માનનારા “ભિક્ષુ” કહેવાય છે. ચિતાભસ્મને શરીરપર લગાડનાર “કાપાલિક” કહેવાય છે. વનમાં રહી તપ કરનાર “તાપસ” અને ઘરને ત્યાગ કરી જનાર “પરિવ્રાજક” કહેવાય છે. તેના આધારે જે નામ રાખવામાં આવે છે તે પાખંડ–સ્થાપનાનિષ્પન્નનામ કહેવાય છે.
से कि तं गणनामे ?
गणणामे मल्ले मल्लदिभे मल्लघम्मे महसम्म मल्लदेव मल्लदासे मल्लसेणे महरचिराए । से तं गणनामे ।
પ્રશ્ન- ગણનામ શું છે?
ઉત્તર- આયુધજીવિઓને સમૂહ ગણું કહેવાય છે. તેના પરથી કેઈનું નામ રાખવામાં આવે તે તે ગણનામ કહેવાય છે. જેમકે- મલ, મલદત્ત, મલધર્મ, મલ્લશમ, મલદેવ, મલ્લદાસ, મલમેન, મલ્લક્ષિત વગેરે નામ ગણુસ્થાપનાનિષ્પન્ન નામ છે.
પ્રશ્ન- ભત! જીવિતનામ શું છે?
દત્તર- જે સ્ત્રીના સંતાનને જન્મ પામતાજ મરણ પામતા હોય તેવી સ્ત્રીને બાદોને દીર્ધકાળચુધી જીવિત રાખવા જે
मे कि जीविपनाम ?
નાક ૩૪૪
Page #265
--------------------------------------------------------------------------
________________
અનુચૈાગદ્વાર
से किं तं अभिप्पाणामे ?
आभिष्पाइयनामे - अंवर निंत्रए वकुलए पलासए सिणए पिलूए करीरए । से अभिप्पाना । सेतं ठवणવમાળે !
૮૪. સે તિં અપમાને ?
ढव्यमाणे- छवि पण्णत्ते, तं
जहा धम्मत्थिकाए जाव अद्धासमए । से तं दव्त्रप्पमाणे ॥
१८५. से किं तं भावप्पमाणे ?
भावप्पमाणे - चउव्विहे पण्णत्ते, तं जहा - सामासिए तद्धियए धाउए निरुत्तिए ।
से किं तं सामासिए ?
सत्त समासा भवंति तं जहादंदे य बहुव्वीही, कम्मधारय दिग्गु य। तप्पुरिस अव्वईभावे, एकसेसे
૧૮૪.
૧૮૫.
ર૩
નામ રાખવામાં આવે છે તેને જીવિતામ કહે છે. જેમકે- (૧) કચરા (૨) ઉકરડા (૩) ઉજિઝતક (૪) કચવર (૫) સપડિયા આદિ. આ પ્રમાણે જીવિતનામ જાણવા,
પ્રશ્ન– હે ભદત ! આભિપ્રાયિક નામ શું છે ?
ઉત્તર- ગુણની અપેક્ષા રાખ્યા વિના લારુઢિઅનુસાર અને પેાતાના અભિપ્રાય પ્રમાણે જે નામ રાખવામાં વે તેને આક્ષિપ્રાયિકનામ કહેવામાં આવે છે. તે આ પ્રમાણે- અખક, ર્નિમક, અકુલક, પલાશક, સ્નેહક, પીલુક, કરીરક, વગેરે આભિપ્રાયિક નામ જાણવા. આ પ્રમાણે સ્થાપના પ્રમાણુનુ કથા પૂર્ણ થયુ.
પ્રશ્ન– હે ભદત દ્રવ્યપ્રમાણુ કેટલા પ્રકારે છે ?
ઉત્તર- દ્રવ્યપ્રમાણુન્હા છ પ્રકાર પ્રર્ા છે, તે આ પ્રમાણે ધર્માસ્તિકાય, અધર્મોસ્તિકાય ચાવત્ અદ્ધામમય આ રીતે દ્રષ્યપ્રમાણ જાણવુ .
પ્રશ્ન- હે ભગવન્ ! ભાવપ્રમાણ એટલે
શું?
ઉત્તર– ભાવપ્રમાણ સામાસિક, તદ્ધિતજ, ધાતુજ અને નિરુકિતજ રૂપ ચાર પ્રકારે છે.
પ્રશ્ન– ભદત ! સામાસિક ભાવપ્રમાણ એટલે શુ ?
ઉત્તર- એ કે તેથી વધારે પદેાની વિભકિતના લેપ કરી ભેગા કરવામા આવેલ પદને સમાસ કહે છે, તે સમાસ સાત હેાય
Page #266
--------------------------------------------------------------------------
________________
२४४
य सत्तमे ॥१॥
નામ નિરૂપણ छ. ते मा प्रमाण- (१) (२) - प्रील (3) भधारय (४) हिशु (५) तry२५ (6) अव्ययीभाव (७) शे५.
.. प्रश्न- महतद्वन्दसमास मेटले शु ?
से किं तं ददे ? ..
दंदे-दंता य.- ओहा. य दंतोडें, थणा य उयरं यथणोयरं, वत्थं य पत्तं य वत्थपत्तं, आसा य महिसा य आसमहिसं अही य नउलो य अहिनउलं, से त्तं दंदे समासे।
ઉત્તર- જે સમાસના બધા પદો - પ્રધાન હોય અને વિગ્રહ કરતાં પદેને
સંબધ “ય” કે “અને ' થી થાય તેને बसमास हे छ भ- दंताश्च ओष्ठौ च इति दंतोष्ठम् , स्तनौ च उदर च इति स्तनोदरम्, वस्त्रं च पात्र च वस्त्रपात्रम् , अश्वाश्च महिपाश्च इति अश्वमहिपम् , अहिश्च नकुलं च इति अहिनकुलम्, प्रमाणे - સમાસ છે.
પ્રશ્ન- હે ભદત ! બહુવ્રીહિ સમાસ शुछे?
से किं तं बहुब्बीही समासे ?
वहुन्वीहीसमासे-फुल्ला इमंमि गिरिमि कुडयकयंवो सो इमो गिरी फुल्लकुडयकयंवो । से तं बहुब्बीही समासे ।
से कि तं कम्मधारए ?
कम्मधारए धवलो वसहो धवलवसहो, किण्हो मियो किण्हमियो, सेतो पडो सेत पडो, रत्तो पडो रत्तपडो से तं कम्मधारए ।
ઉત્તર- સમાસમાં આવેલ પદો જ્યારે પિતાથી ભિન્ન કેઈ અન્ય પદાર્થને બાધ કરાવે એટલે જે સમાસ અન્ય પદાર્થ પ્રધાન હોય ત્યારે તે બહુવીહિ સમાસ કહેવાય છે જેમ આ પર્વત ઉપર કુટજ, કદંબવૃક્ષ પુષ્પિત (પ્રકુલિત) છે તેથી આ પર્વત 'गुस्सट४४६५'छे. सहा टनકદ બ” બહુવ્રીહિસમાસ છે
प्रश्न-महत । भधारयसभास शुछे ?
उत्तर-2मा मान-उपमेय, विशेપણ–વિશેષ્યને સમાસ થાય તે કર્મધારય समास उपाय छे. भ.- धवलश्चासौ वृपभ धवलवृपभ', कृष्णश्चासौ मृग कृष्णमृग , श्वेतश्चासौ पट श्वेतपट', रक्तश्वासौ पटः रक्तपटः मा भधारय समास छ
प्रश्न- द्विशुसमास मेटसे शु?
से किं तं दिगुसमासे ?
Page #267
--------------------------------------------------------------------------
________________
અનુયોગદ્વાર
दिगुसमासे - तिणि कडुगाणि तिकडुगं, तिष्णि महुराणि तिमधुरं, तिष्णि गुणाणि तिगुणं, तिष्णि पुराणि तिपुरं तिष्णि सराणि तिसरं, तिण्णि पुक्खराणि तिपुक्खरं, तिष्णि बिंदुआणि तिबिंदुअं, तिणि पहाणि तिपहं, पंच नईभ पंचणयं, सत्त गया सत्तगयं, नव तुरंगा नव तुरंगं, दसगामा दसगामं, दस पुराणि दसपुरं । से तं दिगुसमासे ।
किंत तप्पुरिसे ?
तप्पुरिसे - तित्थे कागो, तित्थ कागो वणे हत्थी वणहत्थी, वणे वराहो वणवराहो, वणे महिसो वणमहिसो, वणे मऊरो वणमऊरो । से तं तत्पुरिसे ।
से किं तं अव्वईभावे ?
अव्बई भावे - गामस्स पच्छा-अणुगामं एवं अणुणइयं, अणुफारिसं, अणुचरियं । सेतं अव्वईभावे समासे ।
1
3
૨૪૩
ઉત્તર - જે સમાસમાં પ્રથમપદ્ સ ખ્યાવાચક હાય અને સમાહાર–સમૂહને મેધ થતા હાય તેને દ્વિગુસમાસ કહેવામાં આવે છે. જેમકે- ત્રણ કટુક વસ્તુઓના સમૂહ તે < ત્રિકટુક’, ત્રણ મધુરાના સમૂહ તે ત્રિમર’, ત્રણ ગુણાનેા સમૂહ તે ત્રિગુણ', ત્રણ પુરો-નગરાને સમૂહ તે ‘ત્રિપુર”, ત્રણ સ્વરાના સમૂહ તે ‘ત્રિસ્વર’ ત્રણ પુષ્કરાકમળાના સમૂહ તે ‘ત્રિપુષ્કર” ત્રણ બિંદુએના સમૂહ ‘ત્રિબિંદુક’, ત્રણ-પથ-રસ્તાને સમૂહ ‘ ત્રિપથ', પાંચ નદીઓને સમૂહ ૫ ચનદં ” સાત હાથીઓને સમૂહ ‘સપ્તગમ્ ’ નવ તુર ગાના સમૂહ ‘નવત્તુરગ દસગામના સમૂહ · ઇસગ્રામ’, દસ પુરાના સમૂહ ‘દસપુર ’ આ દ્વિગુ સમાસ છે.
.
પ્રશ્ન- તત્પુરુષસમાસ શું છે?
ઉત્તર- જે સમાસમાં અતિમપદ પ્રધાન હાય અને પ્રથમપદ પ્રથમા વર્જિત વિભ~ કિતમા હેાય અને ખીજું પદ પ્રથમાન્ત હાય તેને તત્પુરુષસમાસ કહે છે . જેમકે- તીથમા કાક તે ‘ તી કાક’, વનમાં હાથી તે ‘વન– હાથી’વણુમા વરાહ તે ‘ વનવરાહ’, વનમા મહિષ તે વનમહિષ' વનમાં મયૂર તે ‘વનમયૂર', આ તત્પુરુષ સમાસ છે.
પ્રશ્ન- અન્યયીભાવસમાસ કોને કહે
કે?
ઉત્તર-- જેમા પૂર્વપદ અવ્યય અને ઉત્તરપદ નામ હોય, જેના અ તમાં સટ્ટાનપુસકલિંગ અને પ્રથમા એકવચન રહે છે તે અવ્યયીભાવસમાસ કહેવાય છે જેમકેગામનીસમીપ તે ‘અનુગ્રામ ’, તેજ પ્રમાણે · અનુનદિકમ્ ” · અનુસ્પર્શીમ્ ’‘ અનુચરિતમ્ ” આદિ આ અવ્યયીભાવસમાસ છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૪૬
નામ નિરૂપણ પ્રશ્ન-એકશેષ સમાસ કેને કહે છે?
से कि तं एगसेसे ?
एगसेसे जहा एगो पुरिसो तहा वहवे पुरिसा, जहा बहवे पुरिसा तहा एगो पुरिसो, जहा एगो करिसावणो तहा बहवे करिसावणा, जहा वहवे करिसावणा तहा एगो करिसावणो, जहा एगो साली तहा वहवे साली,जहा वहवे साली तहा एगो साली । से तं एग सेसे समासे, से तं सामासिए ॥
ઉત્તર– સમાન રૂપવાળા બે અથવા વધારે પદના સમાસથી એક બાકી રહે અને બીજા પદને લેપ થઈ જાય છે તેને એકશેષ સમાસ કહે છે. તે આ પ્રમાણે- જેમ એક પુરુષ તેમ ઘણુ પુરુષ, જેમ ઘણુ પુરુષ તેમ એક પુરુષ, જેમ એક સુંવર્ણમુદ્રા છે તેમ ઘણી સુવર્ણ મુદ્રા છે, જેમ ઘણી સુવર્ણમુદ્રા છે તેમ એક સુવર્ણમુદ્રા છે, જેમ એક શાલી તેમ ઘણા શાલી છે, જેમ ઘણા શાલી તેમ એક શાલી છે આ પ્રમાણે સામાસિક ભાવપ્રમાણ જાણવું જોઈએ.
१८६. से किं तं तद्धितए ?
૧૮.
तद्धितए अट्टविहे पण्णत्ते, तं जहाकम्मे सिप्पसिलोए, संजोगसमीवओ य संजूहो । इस्सरिय अवच्चेण य, तद्धितणामं तु अट्ठविहं ॥१॥
से कि तं कम्मणामे ?
પ્રશ્ન- હે ભદંત ! તદ્વિતથી જે નામ નિષ્પન્ન થાય છે તે કેવા હોય છે ?
ઉત્તર-(૧) કર્મ (ર) શિલ્પ (૩)લેક (૪) સાગ (૫) સમીપ (૬) સંયૂથ (૭) ઐશ્વર્ય (૮) અપત્ય આ આઠ પ્રકારે તદ્ધિતનિષ્પન્ન નામ હોય છે.
પ્રશ્ન- ભદત ! કર્મનામનુ
સ્વરૂપ
कम्मणामे-तण्णहारिए, कट्टहारिए, पत्तहारिए, दोसिए, सोत्तिए, कप्पासिए, भंडवेआलिए कोलालिए । से तं कम्मनामे !
ઉત્તર- વેચવાલાયક પદાર્થના અર્થમા તદ્ધિત પ્રત્યય “ફ” અને તેને “ફે” પ્રત્યય લગાડવાથી જે નામ નિષ્પન્ન થાય તે કર્મનામ કહેવાય છે. જેમકે- તાણુંભારિકતૃણ વેચનાર, પાત્રભારિક–પાત્ર વેચનાર, દૌષ્યિક વસ્ત્ર વેચનાર,સૌત્રિક-સુતર વેચનાર, કાર્યાસિક-કપાસ વેચનાર, ભાંડવૈચારિકવાસણ વેચનાર, કૌલાલિક-માટીના પાત્ર વેચનાર. આ સર્વ કર્મનામે છે
से किं तं सिप्पनामे ?
પ્રશ્ન- ભદંત ! શિલ્પનામનું સ્વરૂપ કેવું છે?
Page #269
--------------------------------------------------------------------------
________________
અનુયાગકાર
सिप्पनामे-तुष्णिए तंतुवाइए
पट्टकारिए उच्चट्टिए वरुडिए मंजकारिए वप्रकारिए कटुकारिए छत्तकारिए पोत्थकारिए चित्तकारिए दंतकारिए लेप्पकारिए सेलकारिए कोट्टिमकारिए । से सिप्पना ।
से किं तं सिलोयनामे ?
सिलोयनामे-सम સન્યાતિદી । સે તું સિજોયનામે ।
माहणे
से किं तं संजोगनामे १
संजोगनामे- रणो ससुरए, रणो બામાડવુ, રળો સાજે, પળો માડવુ, रण्णो भगिणीवई । से तं संजोगनामे ।
से किं तं समीवनामे ?
૨૪૭
3
ઉત્તર– શિલ્પ-કળા અમાં તદ્ધિત પ્રત્યય– ‘ ઠક્’ કરવાથી જે નામ નિષ્પન્ન થાય છે તે શિલ્પનામ છે. તે આ પ્રમાણેતુન્ન જેનું શિલ્પ છે તે તૌન્નિક-૪ છે. તંતુઓનું વાય–સૂતર ફેલાવવું એ જેનું શિલ્પ છે તે તન્તુવાયિક-વણકર, પટ્ટ તૈયાર કરવું એ જેનુ શિલ્પ છે તે પાટ્ટકારિક–વણકર, પિષ્ટ-પીંડી વગેરેથી શરીરના મલને દૂર કરવા એ જેનું શિલ્પ છે તે ઔવૃત્તિકહજામ, આ પ્રમાણે વારૂણિક, મૌજકારિક, કાષ્ઠકારિક, છત્રકારિક, ખાદ્યકારિક, પૌસ્તકારિક, ચૈત્રકારિક, દંતકારિક, લેપ્યકારિક, શૈલકારિક, કૌટ્ટિમકારિક વગેરે જાણવા. આ પ્રમાણે શિલ્પનામ છે.
પ્રશ્ન હે ભદંત । શ્લાકનામ શું છે ?
ઉત્તર- લેાકયશરૂપ અર્થમાં તદ્ધિત પ્રત્યય કરવાથી જે નામ નિષ્પન્ન થાય છે તે શ્લાકનામ છે. તે આ પ્રમાણે- તપશ્ચર્યાંદિ શ્રમ જેની પાસે છે તે ‘ શ્રમણ ’અને પ્રશસ્ત બ્રહ્મ છે તે ‘બ્રાહ્મણુ’ અહીં પ્રશસ્ત અંમાં મીય‘અર્ ' પ્રત્યય થવાથી સવ વર્ણીના અતિથિ માનવામાં આવે છે. તે લેાકનામ છે.
શું ?
પ્રશ્ન- હે ભદંત ! સંચેાગનામ એટલે
ઉત્તર– સ`ખધામાં તદ્ધિત પ્રત્યય હેાવાથી જે નામ નિષ્પન્ન થાય છે તે સંચાગનામ છે. તે આ પ્રમાણે રાજાના શ્વસુર–રાજકીય શ્વસુર, રાજકીય જામાતા– જમાઈ, રાજકીય શાળા રાજકીય અનેવી વગેરે સચેાગનામ છે.
પ્રશ્ન- સમીપનામ એટલે શુ ?
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૪૮
समीवनामे-गिरिसमीवे णयरंगेरं गिरिणयरं, विदिसासमीवे णयरंवेदिसं, वेन्नाए समीवे णयरं-वेनं वेनायडं, तगराए समीवे णयरं-तागरं तगरायड । से त समीवनामे ।
નામ નિરૂપણ ઉત્તર- સમીપ પાસે અર્થમાં તદ્ધિત સંબંધી “અન્” પ્રત્યય થવાથી. જે. નામ નિષ્પન્ન થાય તે સમીપનામ. તે આ પ્રમાણે- ગિરિની પાસેનું નગર મૈર, ગિરિનગર, વિદિશાની પાસેનું નગર વૈદિશ, વેનાની પાસેનું નગર જૈન–વેનાતટ, તગરાપાસેનું નગર તાગર, તાગરાતટ, આ સમીપનામ કહેવાય છે.
से किं तं संजूहनामे ?,
संजूहनामे-तरंगवइकारे, मलयवइकारे, अत्ताणुसट्टिकारे विंदुकारे । से तं संजूहनामे ।
से किं तं ईसरियनामे ?
रायए ईसरए तलवरए माईविए कोडंविए इन्भे सेट्टिए सत्यवाहए सेगावइए । से तं ईसरियनामे ।
પ્રશ્ન- હે ભદંત ! સયૂથનામ શું છે?
ઉત્તર- થરચનાને સયૂથ કહે છે. આ ગ્રંથરચનારૂપ સંયૂથ જે તદ્ધિત પ્રત્યયવડે સૂચિત કરવામાં આવે તે સંપૂથાર્થ તદ્ધિત પ્રત્યય તેનાથી જે નામ નિષ્પન્ન થાય તે સંપૂથનામ છે. તે આ પ્રમાણે- તરંગવતી નામક કથાગ્રથની રચના કરનાર “તરંગવતીકાર', મલયવતીનામક ગ્રંથની રચના કરનાર “મલયવતીકાર” કહેવાય આ પ્રમાણે આત્માનુષષ્ટિ, બિંદુક વગેરે ગ્રંથ વિશે પણ જાણી લેવું.
પ્રશ્ન-ઐશ્વર્યનામ શું છે ?
ઉત્તર- અશ્વર્યદ્યોતક શબ્દોથી તદ્ધિત પ્રત્યય “ ” કરવામા આવે અને તેથી જે નામ નિષ્પન્ન થાય તે અશ્વર્યનામ કહે– વાય છે. તે આ પ્રમાણે- રાજક, ઈશ્વરક, માડ બિક, કૌટુંબિક ઈભ્ય, શ્રેણિક, સાર્થવાહક સેનાપતિક આ પ્રમાણે અધર્યનામ છે
પ્રશ્ન- અપત્યનામ એટલે શું ? ઉત્તર–અપત્ય-પુત્ર અર્થમાં તદ્ધિતપ્રત્યય લગાડવાથી જે નામ નિષ્પન થાય તે અપત્યનામ છે જેમકે- અહેમાતા– મારુદેવીને પુત્ર મારુદેવેય-ઝષભઅહંત, ચક્રવતીમાતાસુમગલાને પુત્ર સૌમંગલેય-ભરત ચક્રવતી
से कि तं अबच्चनामे ? अवच्चनामे-अरिहंतमाया चक्कवट्टिमाया 'बलदेवमाया, यासुदेवमाया, रायमाया मुणिमाया वायगमाया, से तं अवञ्चनामे, से तं तद्धितए ।
Page #271
--------------------------------------------------------------------------
________________
અનુયાગદ્વાણ
૨૪
અલદેવમાતા-હીણીને પુત્ર રૌહિણેય અલદેવ, વાસુદેવમાતા દેવકીને પુત્ર દેવકિય-કૃષ્ણવાસુદેવ, રાજમાતા-ચલણને પુત્ર ચલનેય- ફણીકરાજ, મુનિમાતા–ધારણને પુત્ર ધારિણેય-મેઘકુમારમુનિ, વાચકમાતા રૂદ્રમને પુત્ર રૌદ્રમેયવાચક આર્ય, ક્ષિત આ અપત્યનામ છે. આ સર્વ તદ્ધિત પ્રત્યયથી નિષ્પનનામનું સ્વરૂપ છે.
से कि त धाउए ?
धाउए-भू सत्ताए परस्सभासा, च बुड्ढीए, फद्ध संघरिसे, गाह पइट्टालिच्छासु गथे य, वाह लोयणे । [ પરર્સમાપ, gષ વૃદ્ધ, स्पर्द्ध संह, गाधू प्रतिष्ठालिप्सयोग्नन्थे ૨, ] છે તે વાહ !
से कि तं निरुत्तिए ?
નિરિણ- જેણ-દે, ममह य रोगह य भमरो, मुई मुई लसइति मुसलं, कविस्सविलवए त्थेत्ति છે જે વિર; જિનિ જા રણ ૬ होइ चिखल, उनुको उलूगो, मेहस्स माला मेहला । से तं निरुत्तए । से तं भावप्पमाणे 1 से तं पमाणनामे 1 से तं दसनामे । से तं नामे। नामेत्ति पयं
પ્રશ્ન- ધાતુજ નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જે નામધાતુથી નિષ્પન થાય તેને ધાતુજ નામ કહેવામાં આવે છે, તે આ પ્રમાણે- “ભૂ' ધાતુ સત્તા અર્થમાં, પરપદી ધાતુ છે. તે અથવા તેનાથી “ભવ’ [ સંસાર ] એવું નામનિષ્પન થાય છે. તે પ્રમાણે એધ' ધાતુ વૃદ્ધિ, પદ્ધધાતુ સંઘર્ષ, ગાવૃધાતુ પ્રતિષ્ઠા, લિસા ઈચ્છા] કે સંચય અને બાઘું ધાતુ વિલેક અર્થમાં હોય છે. તેનાથી નિષ્પનામ ધાતુનામ કહેવાય છે,
પ્રશ્ન- ભદત ! નિરૂતિજ નામ એટલે
ઉત્તર- ક્રિયાકારક, ભેદ અને પર્યાયવાચી શબ્દ વડે શબ્દાર્થનું કથન કરવું તે નિરૂક્તિ, તેનાથી જે નામ નિષ્પન્ન થાય
તે નિરૂક્તિજનામ છે. જેમકે- મછાં રે : રિ નહિg :- પૃથ્વી પર જે શયન કરે તે
મહિષ-ભેસ, ઊરિ હરિ અમર - જે બ્રમણ કરતાં શબ્દ કરે તે ભ્રમર, ઈ. ત્તિ શુતિ પુર૪– જે વારંવાર ઊંચે નીચે જાય છે તે મૂસલ, કપિ–વાનર જેમ વૃક્ષની શાખાપર ચેષ્ટા કરે તે કવિલ્થ, પગેને શ્લેષ કરનાર ચિકખલ, કીચડ] જેના કર્ણ ઉર્વ હેય તે ઉલૂ ઘુવડ] ખસ્ય માલા તે મેખલા, આ નિરૂક્તિતદ્ધિતનું કથન થયું. આ પ્રમાણે પ્રમાણુનામ અને દસનામના સ્વરૂપનું વર્ણન પૂર્ણ થયું.
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૫૬
ઉપક્રમના તૃતીયભેદ-પ્રમાણ
© 2
૧૮૭,
૬૮૭, મૈં કિં તે માળે?
પદ્મા(રવિવTM, H जहाद पमाणे खेत्तप्पमाणे काल - माणे भावप्यमाणे ||
૧૮૮, ૯ હૈ ર્ધ્વવનાને
હળતાળ -વિદ્વત્ત, जहा-पएस निष्कण्णेय विभागनिष्कण्णे Y |
से किं तं पrefronणे 2
पतनिष्कण्णे परमाणुपोगले दुप्पere जाय दareलिए संखिज्जएसिए अखिज्ज पर लिए अणतपरसिए । से तपएसनिष्कण्णे ।
૧૦.
પ્રશ્ન- ઉપક્રમના ત્રીજાક્ષેદ પ્રમાણનુ સ્વરૂપ કેવુ' છે ?
ઉત્તર પ્રમાણના ચાર પ્રકાર છે, જેમકે (૧) દ્રવ્યપ્રમાણુ (૨)ક્ષેત્રપ્રમાણ (૩) કાલપ્રમાણ અને (૪) ભાવપ્રમાણુ, પ્રમાણને વ્યુત્પતિલક્ષ્ય અર્થ એ છે કે જેનાવડે ધાન્યાદિ પદાર્થ નું માપ જાણવામાં આવે તે પ્રમાણુ, આ વ્યાખ્યામુજખ અસૃતિપ્રકૃતિ માપ વિશે। પ્રમાણુ છે, પ્રતિનિયત વસ્તુના સ્વરૂપના જ્ઞાનને પણ પ્રમાણુ કહેવામાં આવે છે, આ રીતે ધાન્યાદિ દ્રવ્યાની પ્રમિતિ અને પ્રમિતિના હેતુભૂત માપવિશેષને પણ પ્રમાણ માનવામા આવે છે,
પ્રશ્ન- ભટ્ટ'ત ! દ્રવ્યપમાણુનુ સ્વરૂપ *વુ' છે ?
ઉત્તર દ્રવ્યવિષયક પ્રમાણુનું' નામ દ્રવ્યપ્રમાણુ છે, તેના બે ભેદા છે, (૧) પ્રદેશનિષ્પન્ન અને (૨) નાભાગનિષ્પન્ન,
પ્રશ્નભ'ત ! પ્રદેશતિષ્ણુનેદ્રશ્યપ્રમાણુ ા' છે ?
ઉત્તર- જે દ્રવ્યપ્રમાણ પુદ્ગલપરમાણુ, એ પ્રદેશ યાવત્ દમપ્રદેશ, સખ્યાતપ્રદેશ, અસ ખ્યાતપ્રદેશ અનેઅનંતપ્રદેશથી નિષ્પન્ન થાય તે પ્રદેશનિષ્પન્ન દ્રવ્યપ્રમાણુ છે. આ દ્વિપ્રદેશિક યાવત્ અનંતપ્રદેશિસ્કન્ધા સ્વસ્વરૂપે જાણવામાં આવતા હેાવાથી ‘મીયતે ચત્ તબમાનમ્' જે જાણવામાં આવે તે પ્રમાણુ. આ ક સાધનદ્વારા પ્રમાણની કેટિમાં સ્થાન પામે છે.
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૧
અનુગદ્વાર
से किं तं विभागनिष्फण्णे ?
विभागनिप्फण्णे-पंचविहे पण्णत्ते, तं जहा-माणे उम्माणे ओमाणे गणिमे હિમા
પ્રશ્ન: હે ભદત ! વિભાગનિષ્પન્નદ્રવ્યપ્રમાણુ શુ છે ?
ઉત્તર— વિવિધ અથવા વિશિષ્ટ છે ભાગ-ભંગ-વિકલ્પ કે પ્રકાર છે, તે વિભાગથી જે દ્રવ્ય પ્રમાણની નિષ્પત્તિ થાય છે તે વિભાગનિષ્પન્ન દ્રવ્યપ્રમાણ છે. જેમકેધાન્યાદિ એક શેર, બશેર છે, આ પ્રમાણે સ્વરૂપનું નિરૂપણ ધાન્યાદિ દ્રવ્યગત પ્રદેશના આધારે નહીં પણ ૧ શેર, બશેરરૂપ વિશિષ્ટ વિભાગના આધારે થાય છે આ વિભાગનિષ્પન્નદ્રવ્ય પ્રમાણુના પાંચ ભેદો છે. તે આ પ્રમાણે– (૧) માન (૨) ઉન્માન (૩) અવમાન (૪) ગણિમ અને (૫) પ્રતિમાન,
પ્રશ્ન- ભદંત! માનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ધાન્યના માપ અને રસનામાપને માન કહે છે.
से किं तं माणे ?
धन्नमाणप्पमाणे य रसमाणप्पमाणे य ।
से किं तं धन्नमाणप्पमाणे ?
પ્રશ્ન-ધાન્યમાનનું સ્વરૂપ કેવું છે ?
धन्नमाणप्पमाणे-दो असईओ पसई, दो पसइओ सेतिया, चत्तारि सेईआओ कुलओ, चत्तारि कुलयो पत्थो, चत्तारि पत्थया आढगं, चत्तारि आढगाई दोणो, सहि आढयाई जहन्नए कुंभे, असीइ आढयाई मज्झिमए कुंभे, आढयसयं उक्कोसए कुंभे, अट्ट य आढयसइए वाहे।
ઉત્તર– ધાન્યાદિ નકકરદ્રવ્ય જેને વિષય છે તે ધાન્યમાન. તે આ પ્રમાણે– અમુખ હાથમાં જેટલું ધાન્ય સમાવિષ્ટ થાય તે અસુતિ, બે અસૃતિની પ્રવૃતિ–
બા પ્રમાણુ ધાન્ય જેમાં સમાવિષ્ટ થાય તે, બે પ્રસૂતિઓની સેતિક – મગધનું માપ વિશેષ, ચાર સૈતિકાનું કુડવ, ચાર કુડવ બરાબર પ્રસ્થ, ચાર પ્રસ્થ બરાબર આઠક, ચાર આઢક બરાબર દ્રોણ, સાઠ આઠકનો જધન્ય કુંભ, ૮૦ આહકને મધ્યમ કુભ અને ૧૦૦ અઢકને ઉત્કૃષ્ટ કુંભ હોય છે. ૮૦૦ આઢક બરાબર વાહ હોય. અસૃતિથી વાહ પર્યતને માપ મગધ દેશમાં પ્રસિદ્ધ છે.
Page #274
--------------------------------------------------------------------------
________________
૫૨
एएणं धण्णमाण पमाणेणं किं पओएणं ?
एए घण्णमाणपमाणेण मुत्तोली- मुख• इदुर - अलिंद-ओचारसंसियाणं धण्णाणं धण्णमाणप्पमाणनिव्वित्तिल क्खणं भवइ, से तं धण्णमाणप्पमाणे ।
से किं तं रसमाणपमाणे ?
रमाण पसाणे घण्णमाणप्पमाणाओ चउभागविवडिए अभितर सिहाजुत्ते रसमाणप्पमाणे विहिज्जर, तं जहाचउसट्टिया४ चपलपमाणा वत्तीसिया ८ सोलसिया १६ अट्टमाइभा ३२ चउभाइभा६४ अद्धमाणी १२८ माणी२५६ दो चरसहिओ बत्तीसिया, दो बत्तीसयाओ सोलसिया, दो सोलसियाओ अमाइया, दो अहमाइयाओ चउभाइया, दी चउमाइयाओ अद्धमाणी, दो अडाणी माणी |
પ્રમાણનિરૂપણુ
પ્રશ્ન—— ધાન્યમાનથી થયું. પ્રત્યેાજન સિદ્ધ થાય છે ?
ઉત્તર્~~ મુકતોલી ( એવી કાઠી જે ઉપર-નીચે સાંકડીને મધ્યમા ઘેાડી પહેાળી હાય ), મુખ ( જેમાં અનાજ ભરી લેાકે વેચવા જાય ), ઇદુર ( સ્તર કે સૂતળીની ખનાવેલ ગુણ ), અલિંદ ( ધાન્ય મૂકવાના શ્રાધાર વિશેષ ), અપચાર ( મેટી કાઠી જેવુ' પાત્ર વિશેષ પ’ડા ) આ પાત્ર વિશેયામાં ભરવામાં આવેલ અનાજના પ્રમાણનુ પરિજ્ઞાન ધાન્યમાન પ્રમાણથી થાય છે.
પ્રશ્ન- રસમાન પ્રમાણુ કોને કહે છે ?
*
Ëત્તર- પ્રવાહી પદાર્થ જ જેના વિષય છે એવું રસમાનપ્રમાણુ સેતિકાદિરૂપ ધાન્ય, પ્રમાણથી ચતુર્થાંગ વૃદ્ધિપ આભ્યંતરશિ ખાથી યુકત હાય છે. ( રસદ્રવ્ય ધાન્યદ્રવ્યની જેમ નક્કર નહાવાથી તેની શિખા-હાતી નથી.) ૨૫૬ પલનું એક માની નામક રસપ્રમાણુ હાય છે. માનીના ૬૪ માં ભાગ પ્રમાણુ એટલે ૪ પક્ષ પ્રમાણ ‘ચતુષ્ટિકા’, માનીને ૩૨ મા ભાગ એટલે ૮ પલપ્રમાણુ ‘દ્વાત્રિંશિકા ’, માનીના ૧૬ મા ભાગ એટલે ૧૬ પલ પ્રમાણુ પાડશિકા ', માનીને આમા ભાગ એટલે ૩૨ પલ પ્રમાણ ‘અષ્ટભાગિકા ’, માનીના ચતુર્થાંગપ્રમાણુ એટલે ૬૪ પલપ્રમાણુ ‘ ચતુર્વાંગિક', માનીના અŕભાગપ્રમાણુ એટલે ૧૨૮ પલપ્રમાણુ ૮ અ સાનિક નામક રસપ્રમાણ હાય છે, આજ માનપ્રમાણને સ્પષ્ટ કરતાં સૂત્રકાર કહે છે એ ચતુષ્પષ્ટિકાની ૧ દ્વાત્રિંશિકા, એ દ્વાત્રિંશિકાની ઘેાડશિકા, એ ધેાડશિકાની એક અષ્ટભાગિકા, એ અષ્ટભાગિકાની એક ચતુસર્વાંગિકા, એ ચતુર્થાંગિકાની એક અદ્ધમાની અને મેં અમાનીની એક માની થાય છે.
'
Page #275
--------------------------------------------------------------------------
________________
અનુયાગનાર
एएणं रसमाणप्पमाणेण किं સોયાં ?
एएणं रसमाणप्पमाणेणं वारक-घ૩ ૧૨-સિચન્ગા ચિ-વિચ-૧रोडिय-कुडिअसं सियाणं रसाणं रसमा - पाणनिव्वित्तिलक्खणं भवइ । से તું રસમાવ્માને 1 છે તે માળે
१८९. से किं तं उम्माणे ?
उम्माणे जणं उम्मिणिज्जड़, તું નફા-બદ્ધ રિસો, રિસો, પર્ણ, પરું, અદ્ભુતુષ્ટા, તુષ્ટા, બર્મારો, મારો, दो अद्धकरिसा करिसो, दो करिसा अद्धपलं दो अपलाई पलं, पंच पलसभा तुला, दस तुलाभो अद्धभारो, ari तुलाओ भारो ।
एएवं उम्माणष्पमाणेणं कि पणं १
एएणं उम्माणप्पमाणेणं पत्तागरतगरचोयय कुंकुम खंडगुलमच्छंडिआई दाणं उम्माणपमाणनिव्वित्तिलक्खणं भव । सेतं उम्माणपमाणे ॥
૧૮૯.
૨૫૩
પ્રશ્ન— આ રસમાનપ્રમાણથી કયા પ્રત્યેાજનની સિદ્ધિ થાય છે ?
ઉત્તર~ વારકનાના દેગડા, ઘટકસામાન્ય કળશ, કરક-વટ વિશેષ, કલશિકાનાના કળશ, ગરી—ગાગર, ક્રુતિમશક, કરેાડિકા-એવુ” વાસણ જંતુ મુખ પહેાળુ' હાય છે અને કુડી વગેરે પાત્રામાં રાખેલ રસના પ્રમાણુનું પરિજ્ઞાન થાય છે, આ રીતે માનપ્રમાણુનું સ્વરૂપ જાણવું,
પ્રશ્ન- ભદ′ત ! ઉન્માનપ્રમાણનું સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર— ત્રાજવામાં મૂકીને જે વસ્તુ તાળવામાં આવે છે તેને ઉન્માનપ્રમાણુ કહે છે. તે આ પ્રમાણે અક ( પક્ષના આમા ભાગ–આ સૌ કરતાં લઘુપ્રમાણુ છે), ક ( પલના ચતુર્થાં ભાગ), અદ્ધ પલ, પલ, અતુલા, તુલા, અઢુંભાર, ભાર. આ પ્રમાણેાની નિષ્પત્તિ આ રીતે થાય છે. એ અદ્ધક ખરાખર એક કર્યાં, એ કર્ધાને એક અદ્ધ પલ, એ અદ્ધ પલાના એક પલ. ૫૦૦ પલની એક તુલા,૧૦ તુલાના એક અદ્ભુ ભાર, ૨૦ તુલાના એક ભાર થાય છે,
પ્રશ્ન- આ ઉન્માનપ્રમાણથી કયા પ્રયાજનની સિદ્ધિ થાય છે ?
ઉત્તર- આ ઉમાનપ્રમાણુથી તેજ પત્ર વગેરે પત્ર, અગર, તગર, ગધ-દ્રવ્યવિશેષ, ચેાયક, કુંકુમ, ખાંડ, ગેાળ, મિસરી વગેરે દ્રવ્યના પ્રમોણનું પરિજ્ઞાન થાય છે. આ રીતે ઉન્માનપ્રમાણુનુ’ સ્વરૂપ જાણવુ,
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૫૪
પ્રાનિરૂપણ १९०. से किं तं ओमाणे ?
૧૯૦. પ્રશ્ન- બદન! રવાના થઈ ? --નજો શનિખિન્નડ,
દરજે માપ - - TET- ળ વંટેજ પvળ ઘા
જેને પાય ન માન છે કે આ जुगेण वा नालियाए वा अायण या
પ્રમ- કાળી, ટી, નળી, , मुसलेण वा । दंडधणुजुगनालिया र
નારિકાધી, રેખા , દાળ ,
માપવામાં અાવે છે. શારડા , अक्समुसलं च चउहन्थं । दसनालिय
યુ, નાવિકા, રદ અને ગલ છે. व रज्जु, चियाण ओमाणसण्णाए ॥१॥
૧૦ નાયિકા એ ૪૦ નાની એક જ
હાથ છે પનાદિ બધા માનાવાળા वत्थूमि हत्यमेज, सित्ते दर्ड
છે છતા પવઉ વડે પૃમક પૃથ વિનુ धणुं च पत्थंमि । सायं च नालियाए માપવામાં આવે છે. તેને વિશ્વ નાં वियाण ओमाणसण्णाए ॥२॥
શાશ્વકાર કહે છે વન-વગ્નિ વડે મારવામાં આવે છે, ત્ર-મન - , માગને ધનથી. ફરિને નારિવારી માપવામાં આવે છે. આ કાલિક અવમાનક જવા જઇએ
પ્રશ્ન-ભગવદ્ ! આ ગામા ની કયું પ્રોજન દ્ધિ થાય છે ?
एएणं अवमाणपमाणेणं किं પોપvi ?
एएणं अवमाणपमाणेणं रसायचियरइयकरकचियकडपडभिपिपरिक्खेवसंसियाणं दव्याणं अवमाणपमाणनिवित्तिलखणं भवड । से तं अवमाणे ।
ઉત્તર– ખાન-પાદિર, ગિતતગેરથી નિમિત પ્રાસાદ પીડાદિ, કેકચિત-- કરવાવડે વહેચાયેલ કારિ, પટકા, ભિત્તિ-ભાત, પરિપ (બીતની પરિધિ અથવા નગરની જે પરિમા હોય તે પરિપ) કટ-ચટાઈ, આ બધામાં એશિન દ્રનું અવમાનપ્રમાણથી પરિજ્ઞાન થાય છે. આ રીતે અવમાનપ્રમાણનું કવરૂપ જવું.
से कि तं गणिमे ?
गणिमे-जण्णं गणिज्जइ, त जहाएगो, दस, सयं, सहस्सं, दस सहस्ताई सयसहस्स, दससयसहस्साई, कोडी ।
પ્રશ્ન- ભદત! ગતિમ પ્રમાણુ શું છે ?
ઉત્તર- જે ગણવામાં આવે તે અથવા જે વડે ગણવામાં આવે તે ગણિમ. તે આ પ્રમાણે- એક, દસ, સે, હજાર, દશહજાર, લાખ, દશલાખ, ક્રોડ વગેરે.
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૫
પ્રશ્ન- ભદંત! ગણિમપ્રમાણથી કયા પ્રજનની સિદ્ધિ થાય છે ?
અગિદ્વાર
પણ માને છે. पओयणं ?
एएणं गणिमप्पमाणेणं भिचगभित्तिभत्तवेयणआयव्ययसंसियाणं दव्याणं गणिसप्पमाणनिवित्तिलम्वर्ण भवइ । से तं गणिमं।
१९१, से किं तं पडिमाणे ?
૯૧,
तं जहा-गुंजा कागणी निष्फाओ कम्ममासओ मंडलश्रो सुवण्णी । पच गुंजाओ। कम्ममासओ, चत्वारि फागणीओ कम्ममासओ, तिणि निष्फावा फस्मन्च भासओ, एवं चउको फम्ममासओ, वारस कल्ममासया मंडलओ एवं अड थालीसं कागणीओ मंडलओ, सोलस-- कम्ममासया सुवण्णो, एवं उसहि । कागणीओ सुवष्णो।
ઉત્તર–આ ગણિમપ્રમાણથી કામ કરનાર મૃત્ય-નકાદિની વૃત્તિ, ભજન, વેતન સંબધી આયયચથી સંબધિત રૂપિયા વગેરે દ્રના પ્રમાણનું પરિજ્ઞાન થાય છે, ગણિમપ્રમાણુનું આ સ્વરૂપ છે, પ્રશ્ન- બદન! પ્રતિમાનપ્રમાણ શું છે?
ઉત્તર- સુવર્ણાદિદ્રવ્ય જેના વડે માપવામાં આવે અથવા જેનુ વજન કરવામાં બાવે તે પ્રતિમાન છે સુવર્ણદિવ્ય ગુજાત્તિ (ચઠી પ્રમાણમાપ), કાકી,
નિષ્પાવ કર્મમાષક, મંડલક, સ્વર્ણ વગેરેથી ખ– વામાં આવે છે. સવા ચણોઠીથી એક કાકણ અને પોણા બે થશેઠીથી એક નિષ્પાવ થાય છે. ૪ કાકણ અથવા ત્રણ નિપાથી એક કર્મમાષક, 5 કાકીથી નિષ્પન્ન એવા ૧૮ કર્મમાષકનું એક મંડળ થાય છે, આ રીતે ૪૮ કાકણુઓ બરાબર એક મંડલક હોય છે૧૦ કર્મમાષક બરાબર છેક સુવર્ણ અથવા ૬૪ કાકાણી બરાબર ૧ સુવર્ણ હોય છે,
- एएणं पडिमाणप्पमाणेणं कि જો ?
एएणं पडिमाणप्पमाणेणं सुवष्णरजतमणियोत्तियसंखसिलप्पवालाईणं द-- ध्याणं पडिमाणप्पमाणनिवित्तिलखणं भवई । से तं पडिमाणे । से तं विमागनिष्फण्णे । से तं दवप्पमाणे ॥
શ્ન- બદત આ પ્રતિમાનપ્રમાણથી કયા પ્રજનની સિદ્ધિ થાય છે?
ઉત્તર- આ પ્રતિમાનપ્રમાણથી સુવર્ણ, રજત, મણિ, મૌક્તિક, શંખ, પ્રવાલ વગેરે દ્રવ્યોના પ્રમાણનું પરિજ્ઞાન થાય છે. આ રીતે વિભાગનિષ્પન્ન દ્રવ્યપ્રમાણુના પાંચે લેનું સ્વરૂપવર્ણન પૂર્ણ થયું. આ રીતે પ્રદેશનિષ્પન્નનું નિરૂપણથી દ્રવ્ય પ્રમાણુનું પણ નિરૂપણ થઈ ગયું.
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૫૬
ટા નિરૂપ :૧૨, શે કિં તે gિyળે ? ૧૯૨. પ્રશ્ન-મrછે છે?
खेत्तप्पमाणे-दुविहे पण्णते, त ઉત્તર પ્રમાણ મહિ છે, બદા-નિજ વ વિમાનિષom
પ્રદેશનિષ્પન્ન અને વિભાનિ
से कि त पएसनिफरणे ?
पएसनिप्फण्णे--एगपएमोगादे दुप्पएसोगादे तिप्पएसोगादे जाय संखिज्जपएसोगाढे असंखिजपएमोगादे, से तं पएसनिष्फपणे ।
પ્ર – પ્રદેશનિષ્પન કમનું કવરૂપ કેવું છે?
ઉત્તર-- હે નિરાશ (જેનો વિભાગ ન થઈ શકે તેવી શાને પ્રદેશ કહેવાય છે, એવા પ્રદેશથી જે પણ નિપા થાય તે પ્રદેશનિપર પ્રા. વધાન એક પ્રદેશાવાહ, બે પ્ર ઘાટ, ત્ર પ્રદેશાવરાન ચાવત ખાન પ્રદાન બાદ, અપ્પાનપ્રદેશ , જે ૩૫ પ્રમાણે છે તે પ્રદેશનિષ્પ મા છે. પ્રદેશોથી નિષ્પન્ન થવું તેજ એનું રવીપ , આ વરૂપ જાણવામાં આવે છે તેની
તે પ્રકાર ના કમરાધના રૂપ પ્રમાણદાઝ અહીં ઘટિત થાય છે,
પ્રશ્ન- વિભા નિષ્ણન પ્રમાણ હવરૂપ કેવું છે?
ઉત્તર – વિભાગ બંગથી નિષ્પન થાય તે વિભાગનિ પન્ન અત્ અંશુલ, વેંત, પત્નિ (હાથ), કુહિ, મનુષ, ગાઉ, એજન, શ્રેણિ, મતક, લેખક, અ પ વિભાગવડે જે ક્ષેત્ર જાણવામાં આવે તે વિભાગનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ છે.
से फित विभागणिफण्णे?
g
विभागनिफपणे अंगुलविहत्थिर•
ggT R ર્ચ | भोयणसेही पयरं लोगमलोगऽविय લલ |
પ્રશ્ન- ભદ'ત! અશુલ એટલે શું ?
से कि त भंगुले ?
- રિ િgam, R आयंगुले उस्सेइंगुले पमाणगुले।
से कि मर्याले ?
ઉત્તર- અશુલ ત્રણ પ્રકારના છેઆત્માગુલ, ઉધગુલ, અને પ્રમાણે ગુલા
મ– ભાત ! આમાંશુલ શું છે ?
Page #279
--------------------------------------------------------------------------
________________
અgયાગદ્વાર
૨૫૭
आयंगुले-जे णं जया मणुस्सा भवंति ते सिं णं तथा अप्पणो अंगुलेणं दुवालस अंगुलाई मुह, नवमुहाई पुरिसे पमाणजुत्ते भवइ, दोण्णिए पुरिसे माणजुत्ते भवड, अद्धभार तुल्लमाणे पुरिसे उम्माणजुत्ते भवइ ।
__ माणुम्माणपमाणजुत्ता लक्षणचंजणगुणहि उवधेया। उत्तमकुलप्पस्या उत्तमपुरिसा मुणेयया ॥१॥
हीति पुण अहियपुरिसा, अहसर्थ अंगुलाण उबिद्धा । छण्णउइ अहमपुरिसा, वउत्तरं मझिमिल्ला उ ॥२॥
हीणा पा अहिया यो, जे खल सरसत्ससारपरिहीणा । ते उत्तमपुरिसाणं अवस्स-पेसत्तणमुति ॥३॥
एएणं अंगुलपमाणेणं छ अंगुलाई पाभो, दो पाया विहत्थी, दो बिहत्थीओ रयणी, दो श्यणीओ कुच्छी, दो कुच्छीओ दंड, धणू, जुगे, नालिया, अक्खे, मुसले, दो घणुसहस्साई गाउयं, बत्तारि गाउयाई जोयणं ।।
ઉતર– જે કાળમા જે પુરૂષ હોય તેમના અંગુલને આત્માંશુલ કહે છે ૧૨ આત્માગુલનું એક મુખ, નવમુખ માણુ વાળે એટલે ૧૦૮ આત્માંશુલની ઊંચાઈવાળા પુરુષ પ્રમાણયુક્ત કહેવાય છે. દ્રણિક પુરુષ માનયુક્ત હોય છે અર્થાત દ્રોણ-જળથી પરિપૂર્ણ મટી જળકુડીમાં પુરુષ પ્રવેશે તેના પ્રવેશવાથી દ્રોણ જલ બહાર નીકળી જાય તે તે પુરુષ માનયુક્ત માનવામાં આવે છે, અદ્ધભાર પ્રમાણ તુલિત પુરુષ ઉન્માનયુકત હોય છે. તાત્પર્ય એ છે કે ત્રાજવામાં તળવાથી જે પુરુષ અધભાર વજનવાળો હોય તે ઉન્માન પ્રમાણથી યુકત હોય છે. ચક્રવતી આદિ ઉત્તમપુરુષ ઉન્માન પ્રમાણુ યુક્ત, શ'ખ, સ્વસ્તિક વગેરે લક્ષણે, ભષા, તિલક, તલાદિ વ્યંજન અને ઔદાર્યાદિ ગુણોથી સંપન્ન હોય અને ઉગ્રકુલ આદિ ઉત્તમફલેમાં જન્મ પ્રાપ્ત કરે છે, ઉત્તમપુરુષ પિતાના અશુલથી ૧૦૮ અંગુલ, અધમપુરુષ ૯૬ અંશુલ અને મધ્યમપુરૂષ ૧૦૪ બગુલ ઉચા હાથ છે, આ હીન તથા મધ્યમ પુરૂની વાણી જને પાદેય અને ધીર, ગભીર નથી હોતી. તે માનસિક સ્થિતિથી હીન હોય છે અને શુભમુહુગલેના ઉપચયથી ઉત્પન્ન થનાર શારીરિકશકિતથી રહિત હોય છે. તે અશુભ કર્મોદયના પ્રભાવથી ઉત્તમ પુરૂના દાસત્વને પ્રાપ્ત થાય છે. (જે હીન હોય પરંતુ શદિ ગુણોથી સંપન્ન હોય તે તે બધા ઉત્તમકેટિમાં જ પરિગતિ થાય છે) પૂકત છ અંગુલને એક “પાદ' હોય છે, બે પાકની એક વિતસ્તિ હોય છે. બે વિતસ્તિની એક રનિ, બે રાત્રિની એક કુક્ષિ હોય છે. દંડ, ધનુષ, યુગ, નાલિકા, અક્ષ અને મુસલ બે કુક્ષિ પ્રમાણુ હોય છે. બે હજાર ધનુષને એક ગબ્બત (કેષ) અને ચાર ગળ્યુત બરાબર એક જ હોય છે.
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૫૮
१९३. एएणं आयंगुलप्पमाणणं किं पायणं ? १८४.
१ १ .२५५१:५०:? .! Xirtants " ..
. ५... ... .. ....
५ity, PREE
एएणं आयंगुरप्पमाणेणं जे णं जया मणुरसा हवंति तेमि णं तया णं आयंगलेणं अगडनलागदानवावीपु-- क्सरिणीहियगुंजालियानी सरा सरपंतियाओ सायरपनियाभो चिनपंतियाओ आगमुजाणकागणवणवणनंटघणरायो देउटसमापवाथगखाउअपरि हाओ पागारअट्टालयचरिगदारगोपुरपा. मायघरसरणलयण आवण सिंघाडगतिगचउगाचचरचउम्मुडमहापहपहनगडरहजाणजुग्गगिल्लिशिल्लिसिविय संदमाणियायो लोहीलोहकडाइका डिल्लयभंडमतोवगरणमाईणि अज-कालियाई व जोयणाई मविति ।
से समासओ निविहे पण्णने, स जहा-सूर्टअंगुलं. एयरंगले, घणंगुले । अंगुलायया एगपए सिया सेढी सुअंगुले, रई मुईगुणिया पयरंगुले, पयरं सूडए गुणितं घणंगुले । एएसिणं भंत! सईअंगुलपयरंगुलघणंगुलाणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? सबथोवे सूअंगुले, पयरंगुले असंखेजगुणे, घणंगुले असंखिज्जगुणे । से तं आयंगुले ।
vir, Parist. ", nirom "..,
CEmtirture, १५i जो tails ... ? पर ले, नि .
HER :Eti.५३ , વાહી મુકત ઘાન જેમના નવ ઉજવવા એકત્રિત ધય, કાનન =નકળી યુકત ના મિટ પ્રદેવવા
तभी पाया। अविर काय, ५--- જેમાં એકજ રાતના વૃદ દેવ, વડ– જેમાં એક કે અનેક ડનમતિના ની यि देवर- मायन, allજે સ્થાનમાં ઘા થી- એકત્ર ધાય અધવા પુસ્તકો વાગવાનું દાન, પપા (પરબ તૃપ, તિકા-ઉપર-નીચે સરખી દેવી હાય, પરિણા- નીચે સાંકડી અને ઉપર पहाजी लाय त, प्रा५।२-1ोट, महास! - પ્રાકાર ઉપરને આદય વિશેષ, ચરિકા-ઘર અને પ્રાકારની વચ્ચે આઠ હાથને માર્ગ, ६२, ५२-भुज्यदा२, प्रासा-महेस, Y, मा!-12, श्रृंगाट-
निमार्ग, त्रि. જવાં ત્રણ માર્ગ એકત્રિત થતાં હોય, ચતુષ્કચાર રસ્તા એકત્રિત થતાં હોય, ચવર-જ્યાં ચાર અથવા છ માર્ગ એકત્રિત થતાં હોય, ચતુર્મુખ-ચારે બાજુ બારણાવાળા દેવાલય
Page #281
--------------------------------------------------------------------------
________________
અનુચાગદ્વાર
૫
આદિ, મહાપથ રાજમાર્ગ, પથ-સામાન્ય માર્ગ, શકટ—ગાડું, યાન-રથ, યુગ્ય-વિશેષ પ્રકારની પાલખી, ગિલ્લિ, શિલ્લિ—વિશેષ પ્રકારની સવારી, શિખિકા-સામાન્ય પાલખી, ચન્દ્રમાનિકા- પુરૂષત્રમાણુ લાંબુ યાન વિશેષ, લૌહી-લેાખંડની નાની કડાઇ, લેાહકટાહ– મધ્યમ પ્રમાણવાળી કડાઇ, કટિલ્લક—ઘણીમાટી કડાઇ, ભાંડ–માટીના પાત્રા, અમત્રકાંસાના પાત્રા, ઉપકરણ-ગાર્હ સ્થિક કામમાં વપરાતી વસ્તુ, પેાતાના યુગમાં ઉત્પન્ન થયેલ વસ્તુએ તેમજ ચૈાજન આ સનું માપ કરવામાં આવે છે. અર્થાત્ આ બધી અશાશ્વેત વસ્તુએ આત્માંશુલથી માપવામાં આવે છે.
તે આત્માંગુલ સક્ષેપથી ત્રણ પ્રકારમાં વિભકત થાય છે (૧) સૂચ્ય’ગુલ (૨) પ્રતરાંગુલ અને (૩) ધનાંશુલ એક 'ગુલ લાંખી અને એક પ્રદેશપ્રમાણે પહેાળી આકાશપ્રદેશો ની શ્રેણીનુ નામ સૂચ્ચ'ગુલ છે.આ સૂયંગુલ પરિમિત સ્થાનમાં અસ`ખ્યાત પ્રદેશ હેાય છે, તસૂચી આકારે ( · · · આ રીતે ) ગાઠવાયેલ હાય છે. સૂચીને સૂચીથી ગણુતાં પ્રતરાંગુલ અને છે, અસત્ કલ્પનાથી સૂચીના ત્રણ પ્રદેશ માનવામાં આવે તે ૩ ને ૩ થી ગણતાં ગુણુનફલરૂપ ૯ પ્રદેશ પ્રતરાંગુલરૂપ જાણુવા, તેની સ્થાપના [ ::: ] આ પ્રમાણે છે. સૂચી સાથે પ્રતરને ગુણતાં ધનાંગુલ થાય છે. પના પ્રમાણે ૩ અને ૯ ના ગુણુનફળરૂપ ૨૭ પ્રદેશ ઘનાંગુલ થાય છે. તેની સ્થાપના આ રીતે થાય છે,
પ્રશ્ન- ભઈજ્જત ! સૂયંગુલ, પ્રતરાંગુ અને ઘનાંગુલ, આ ત્રણમાં કાણુ કાનાથી અલ્પ, ખરાખર અથવા વિશેષાધિક છે ?
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૬૦
१९४. से किं तं उस्सेहंगुले ?
उस्संगुले अगविपणने, न जहापरमाणू तसरे, रहरेट अम्गमं च वालरस | विकसा ज्या य जबी, अह શુટિયા મમાં શા
૧૪.
से किं तं परमाणु ?
પરમાણ્—-વિષે વળત્ત, તેં ગદાहमे यवहारिए य, तन्य णं जे से हमे से ठप्पे । तत्थ णं जे से वहारिए से णं अनंताणंताणं गृहुमपोग्गलाणं समुदयसमिसमागमेणं ववहारिए परमाणुपोग्गले निम्फज्जट ।
ને ન મંતે ! સિધાર વા રઘુधारं वा ओगाहेज्जा ?
કર્ક : 'હું
અ ૨૫ રાજ્ય માં મુક્ 'ના, પચ
મના
અલ્પ
છે. તેનાથી માં ૫૫, ધન '
પાવનું
૫ ન
પ્રદન્ ' ! T}
*
મગુલ મનાયકે
સંગના
.
'
;
*
લ વ ાન ઇન્દિ
ની
>
ત્યે પચાવવાં જવાય તે મુજ દશૅન પર હા, શ્ક, બાળમ, ડાા, વૃક્ષ, ચવ તે આધારે કહી બ્લડ-૨ મા કા
તે મા
વા
.
પ્રશ્ન- ભેન પ શું છે
ઉત્તર- પાન એ પ્રકાતા ના છે, (૧) મપક અને (૨) વ્યવચિં {!!!, આમ પાન ન અનુપયેગી દેવાથી અવ્યાધ્યેય છે. (તેની વ્યાખ્યા કરતા નથી. ) સાવર્ણ, પમા, છે તે અનંનાનનું સૃમપાના મુ દાય-માંગતિના સમાગમથી જંતુ ગી ભાવરૂપ સમેગાત્મક મિલનથી ઉત્પન્ન કાય
નિટાયનયથી તા તે પરમાના સચેગથી નિષ્પન્ન થવાને કારો ધરૂપ છે. પરંતુ વ્યવહારનયથી ત્યા સુધી સમ૫માણુએથી નિષ્પન્ન સૃક્મપરમાએને અમૃત સ્થૂલતાને પ્રાપ્ત ન કરે ત્યા સુધી વ્યાવહુાકિપરમાણુ ` કહેવાય છે
*
પ્રશ્ન- ભદત । તે વ્યાવહારિક પુદ્ગલ પદ્માણુ તલવાર કે છાપાર ને અવગાહિત કરી શકે છે ? અર્થાત્ તલવાદિ શસ્ત્ર તેનાપર આક્રમણ કરી શકે છે ?
Page #283
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર
हंता ओगहाज्जा ।
से णं तत्थ छिज्जेज वा भिज्जेज या ?
नो इण? समढे, नो खलु तत्थ સર્ષ ૬ !
ઉત્તર- હા, એમ થઈ શકે છે.
પ્રશ્ન- શુ તે તેનાથી છેદાઈ-ભદાઈ શકે છે ?
ઉત્તર- આ અર્થ સમર્થ નથી અર્થાત શસ્ત્ર વ્યાવહારિકપુદ્ગલને છેદી ન શકે કારણકે વ્યાવહારિકપુદ્ગલપરમાણુ યદ્યપિ સ્કંધરૂપ છે છતા સૂક્ષ્મ-પરિણત હોવાથી છેટાભેદા નથી.
से णं भंते ! अगणिकायस्स मज्झं मज्झेणं वीइवएज्जा ?
પ્રશ્ન– ભંતે ! તે વ્યાવહારિક પરમાણુ શુ અગ્નિના મધ્યભાગમાં થઈને પસાર થઈ જાય છે?
ઉત્તર- હા, પસાર થઈ જાય છે. પ્રશ્ન- ભદંત ! તેમાં તે બળી જાય છે?
हंता वीइवएज्जा । से णं भंते ! तत्थ डहेज्जा ?
नो इणहे, समटे, नो खलु तत्थ सत्यं कम।
ઉત્તર- આ અર્થ સમર્થ નથી અર્થાત અગ્નિમાંથી પસાર થવા છતા તે બળતું નથી કેમકે અગ્નિરૂપ શસ્ત્રની તેના પર અસર થતી નથી
से णं भंते ! पुक्खरसंवट्टगस्स महामेहस्स मज्झ मज्झणं वीइवएज्जा ?
પ્રશ્ન-ભદંત ' તે વ્યાવહારિક પરમાણુ શું પુષ્કર વર્તક નામક મેઘની મધ્યમાથી પસાર થઈ શકે છે ? [ ઉત્સર્પિણી કાળને દુષમદુષમા” નામક પ્રથમ આર પૂર્ણ– થવા પર મનુષ્યના અભ્યદયમાટે થતા પાચમેઘોમાથી પ્રથમ મેઘ તે પુષ્કરસ વર્તક છે. તેનાથી ભૂમિગત રૂક્ષતા આતાપ વગેરે અશુભ પ્રભાવ શાન્ત થાય છે ]
ઉત્તર- હા, તે પસાર થઈ જાય છે પ્રશ્ન- તેને પાણીમાં તે ભીને થાય છે?
हंता वीडवएज्जा । से णं तत्थ उदउल्ले सिया ?
नो इणढे समढे, णो खलु तत्थ सत्थं कमइ।
ઉત્તર– આ અર્થ સમર્થ નથી અર્થાત તે ભીને તે નથી કેમકે પાણીરૂપ શસ્ત્રની
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૬૨
से णं भंते ! गंगाप. महागाई કરો મઝા?
તને ૫ અ ન.
પ્રધા- ૧ : બાર ૧ર, બા: આ નાના નાના (ટા પ્રમ કે નહી તે છે?
, કનિકઃ પ્રકા', ન કરી છે. પ્ર-એને ના પ્રબિને છે?
ના માનન્ના !
से णं तन्य विणियायमावजे
ના
नो णटे समझे, णो मुल नत्य સાથે મિટ |
નર -- - - તેના પર પ્રતિક
ની નથી.
ર નથી રૂપ શી
? અર
છે જે મને ! उदगविद् वा ओगाहेजा ?
તેં વા
દંત જાન્ન
પ્રશ્ન- ગવન! શું તે ભાવનિક પરમા કાવત-જમાં વા જળબિંદુમા વગાયિત ઈ શકે છે?
હન-– ક, તે તેને અવિન કાઈ શકે છે
પ્રકા- તે છે તે તેમાં વિભાવ () ને પ્રાપ્ત થાય છે અથવા જળ પરિમિન કાઈ જય છે?
से णं तस्य फुल्छेजा था ? परियावज्जेजा वा ?
णो इणढे समढे, नो खलु तत्य સી માં !
सत्येणं मुतिक्षेण वि, छित्तुं भेत्तुंच जो फिर न सको । तं परमाणु सिद्धा, वयंति आई पमाणाणं ॥१॥
ઉતાર- આ બ ગમ નથી. ને પછી જ નથી અથવા જળરૂપ પરિણામ નથી કારણકે શરૂની તેનાપર અસર તી નવી ઓ અને સંશોપમાં ગાવડે કહેતા સૂત્રકાર કહે છે- કેવળજ્ઞાનીઓએ કહ્યું છે કે પરમાણુનું સુતીફણે શસ્ત્રવિડે છેદનબેદન કરી શકાતું નથી. આ પરમાણુ સર્વ પ્રમાણેની આદિ છે અર્થાત ત્રણ વગેરેની શરૂઆત તેનાથી જ થાય છે.
૨૨૫, ગોતા ઘવારિર ઘરમાણુના ૧૫,
કામરેજા -
અનંત વ્યાવહારિક પરમાણુઓના એકમેક થઈ મળવાથી ત્ત ક્ષક્ષણિકા,
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૬૩
અનુગાર
एहसण्डियाइ वा सण्डसण्डियाई वा उड्डरेण्ड वा तसरेइ वा रहरेण्इ वा ।
તેનાથી ક્ષણશ્વર્ણિકા, તેનાથી ઉર્ધ્વરેણુપિતાની મેળે કે પવનથી પ્રેરિત થઈ ઉર્વ, અધે, તિર્ય દિશામાં ઉડતા ધૂળ રે , તેનાથી ત્રસરેણુ-જે ધૂળકણે પવનથી પ્રેરિત થઈ આમતેમ ઉડતા રહે, અને તેનાથી રથરિણુ-ગતિમાન રથના ચક્રથી ઉખડી જે ધૂળ તેની પાછળ ઉડે છે તે, ઉત્પન્ન થાય છે.
अट्ट उसण्हसण्णियाओ सा एगा सण्हसण्डिया । अट्ठ सहसण्डियाओ सा एगा उड्वरेणू, अट्ठ उढरेणूओ सा एगा तसरेण । अट्ट तसरेणूओ सा एगा रहरेणू । अट्ट रहरेणूओ देवकुरु-उत्तरकुरूणं मणुआणं से एगे वालग्गे । अट्ठ देवकुरुउत्तरकुरूण मणुयाणं बालग्गा करिवासरम्सगवासाणं मणुयाणं से एगे वालग्गे । अहः हरिवासरम्मगवासाणं मणुस्साणं वालग्गा हेमवयहेरण्णवयाणं मणुस्साणं से एगे बालरंगे । अट्ट हेमवयहेरण्णवयाणं मणुस्साणं बालग्गा पुत्रविदेहअवरविदेहाणं मणुस्लाणं से एगे वालग्गे । अट्टपुन्यविदेहअवरविदेहाणं मणुस्साणं बालग्गा भरहएरवयाणं मणुसाणं से एगे बालग्गे, अटु भरहेरवयाणं सणुस्साणं बालग्गा सा एगा लिक्खा, अट्ट लिक्खाओ सा एगा तया, अट्ट जूयाओ से एगे जवमझे, अट्ट जयमज्झा से एगे अंगुले। एएणं अंगुलाणं पमाणेणं छ अंगुलाई पादो, वारस अंगुलाई विहत्थी, चउवीसं अंगुलाई रयणी, अडयालीसं अंगुलाई कुच्छी, छन्नवअंगुलाई से एगे दंडेइ वा धाइ वा जुगेइ वा नालियाड वा अक्खेइ वा, मुसलेइ वा । एएणं धणुप्पमाणेणं दो धणुसहस्साई गाउयं, चत्तारि गाउयाई
આડ ઉત-લદણલણિકાથી કે લકણક્ષણિકા, આઠ લક્ષણધ્ધણિકાએથી એક ઉર્વરેણુ, આઠ ઉર્વરેણુઓથી એક સરયુ,આઠ ત્રસરેથી એકરથરણુ, આઠ રઘરેણુઓથી એક દેવકુ-ઉત્તરકુરુને મનુષ્યનું બાલા, દેવકુ-ઉત્તરકુના માણસોના આઠ બાલાગ્રોથી હરિવર્ષ-રમ્યવર્ષના માણસોનુ એક બાલાચ, થાય છે. હરિવર્ષ-રમ્યફવર્ષના માણસેના આઠ બાલાથી હૈમવત–ઠેરણ્યવતના માણસનું એક બાલારા થાય છે. હૈમવત-હેરણ્યવતના ભાણના આઠ બાલાોથી પૂર્વ વિદેહઅપરવિદેહના માણસોનું એક બાલારા થાય છે. પૂર્વ વિદેહ-અપવિદેહના માણસના આઠ બાલાશોથી ભરત–ઐસ્વત ક્ષેત્રના માણસેનું એક બાલા થાય છે. ભારતએરવતક્ષેત્રના માણસોના આઠ બાલાગ્રોની એક લિક્ષા, આઠ લિલાઓની યૂકા, આઠ મૂકાઓથી યવમધ્ય અને આઠ યવમળને એક અંગુલ થાય છે. ( આ પ્રમાણે આ સર્વે પૂર્વ-પૂર્વની અપેક્ષાએ ઉત્તરોત્તર અંગુલ સુધી આઠ આઠ ગુણિત થાય છે. આ અંગુલપ્રમાણથી છ અંગુલને એક પાદ થાય છે. બાર અંગુલની વિતતિ, ૨૪ અંગુલની રનિ, ૪૮ અંગુલની કુક્ષિ, દંડ, ધનુષ, યુગ, નાલિકા, અક્ષ તથા મુસલ, (આ સર્વે ૯૬ અંગુલના થાય છે.) આ ધનુષ પ્રમાણુથી બે હજાર ધનુષ્યને એક ગભૂત-કેસ થાય છે. ૪ ગભૂતને જન આય છે.
Page #286
--------------------------------------------------------------------------
________________
२६४
यणं ?
एण्ण इस्मेगु कि पी
टयतिरि
एर्ण उसे क्सजोणियमणस्य देवाणं सरीरोगाहणा
मविज्जर ||
१९६. रव्याणं भने । के महालिया मरी- १७६. गाहणा पण्णत्ता ? गोयमा ! दुविध पण्णत्ता, तं जहा भवधारणिनाय उत्त रन्वियाय । तत्थ र्ण जागा भवधारणिजा साणं जहणणं अंगुएस्स असंखेज्जदमागं, उकोसेणं पंच धणुमयाई । तत्थ णं जसा उत्तरवेदब्धिया सा जहणणेणं अंगुल खेजड़भागं सह ।
उसे
tantuere youte रहाण भंते ! के हालिया सरीरोगाहणा पण्णत्ता ? गोयमा ! दुविधा पण्णता, तं जहा - भवधारणिज्जा य उत्तरवेउप्रिया य, तत्थ णं जा सा भवधारपिज्जा सा जहन्नेणं अंगुलस्त असंसि ज्जहभागं उक्कोसेणं सत्त धणू तिष्णि रयणीओ उच्च अंगुलाई, तत्थ णं जा उत्तरवेउनिया सा जहणणेणं अंगुलस्स संखेज्जइभागं उक्कोसेणं पण्णरसधणू दोन रयणीओ वारसअंगुलाई ।
नामाम;
अक्ष- ना उपयोगी प्या ननी गिदिशा है?
- पशुपक्षी दिया मनुष्यानी व्यवशायना नागा माये है.
! नाश्ना मदीना
2
भवादना देवी भी
*>j
Page #287
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર .
૨૬૫
પ્રશ્ન–ભદત ! રત્નપ્રભાપૃથ્વીમાં નાર, કેની શરીરવગાહના કેટલી કહી છે?
ઉત્તર-ગૌતમ! ત્યાં ભવધારણીય અને ઉત્તરક્રિય આ બે પ્રકારે શરીરવગાહના કહેવામાં આવી છે. તેમાં ભવધારણીયશરીરાવગાહના જઘન્ય અ ગુલના અસાતમા ભાગપ્રમાણુ અને ઉત્કૃષ્ટ સાન ધનુષ, ત્રણ ત્નિ અને છ અંશુલ પ્રમાણ છે. તેમાં જે ઉત્તરક્રિયઅવગાહના તેજઘન્ય અંગુલના અસંખ્યાતમાભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૧૫ ધનુષ, બે પત્નિ ૧૨ અંગુલપ્રમાણ છે.
પ્રશ્ન- ભદંત ! શકરપ્રભા પૃથ્વીમાં નારકેની શરીરવગાહના કેટલી છે?
सकरप्पहापुढेवीए णेरइयाणं - भंते ! के महालिया सरीरोगाहणा
જોયા ! સુવિધા પૂરn, ઉત્તર- હે ગૌતમ ! ભવધારણીય અને तं जहा-भवधारणिज्जा य उत्सरविड- ઉત્તરક્રિય- આ બે પ્રકારની અવગાહના. . વિ ચ તથof જ સામવધાર- માંથી ભવધારણીય અવગાહના જઘન્ય form a Toolof yoણ ગણ
અંગુલના અસંખ્યાતમાભાગપ્રમાણુ અને
ઉત્કૃષ્ટ ૧૫ ધનુષ, ૨ ત્નિ અને ૧૨ અંગુલ जहभागं उकोसेणं पण्णरस धणूई दुणि
પ્રમાણ છે. ઉત્તરકિય અવગાહના જધન્ય रयणीओ वारस अंगुलाई । तत्थ णं जा
1. અંગુલના સંખ્યામાં ભાગ પ્રમાણ અને ' , સા રવિયા જા જા જુ
ઉત્કૃષ્ટ ૩૧ ધનુષ, ૧ રનિ પ્રમાણ છે. लस्स संखेजइभाग उकोसेणं एकतीस . ઘણુ લારા |
' જુરાપુરાવી ને ચા - -- -પ્ર- ભરત - વાલુકાપ્રભાપૃથ્વીમાં . . . તે , વિ મઢિયા તાળા ---નારની શરીરવાહના કેટલી છે ? ? ! કુદા પૂણT, R -- :-- - .
ાિ -- - -
ઉત્તર- હે ગૌતમ! ભવધારણીય અને : ૪
- -
હનામાં ... , , સી અવધારાની મા - ધર્મવરહ વગાહને ધન્ય અગ• B Com of સંપુર્ણ લેક્સમાજ " . ના અભ્યાસમભાગપ્રમાણઅને ઉત્કૃષ્ટ
પાકીસે , gી પણ થft , UTT૩ ધક્રુષ અમેનિપ્રમાણ છે. ઉત્તર. તથ- બા સાવરત્રિા ણા-ID fધક્રિય અવારકા જિઘન્ચાંદ અંગુલના નરને ગાઢ ઝઝુમા કો- સંખ્યામાં ભાગ પ્રમાણે અને ઉત્કૃષ્ટ ૬૨
Page #288
--------------------------------------------------------------------------
________________
२६६
सेणं पासहि धाई दो रयणीओ य । एवं सन्नामि पुढयीणं पुन्छा भाणि-- यव्या।
पंकप्पहाए पुढवीर भवधारणिजा जहण्णेणं अंगम्स असंखेन्जरभागं उमोसेणं वासहि घणुई दो रयणीशी य, उत्तरबंउब्बिया जहणणं अंगुलम्ग संखजदभागं उझो सेणं पणयीसं भण-- सयाई ।
५ ypriti --१५:::.::Lastri 2011-
14 A AM : ५. २ -
मा तन SHARMER ६२५ ५नुपर
धूमप्पहाए भवधारणिज्जा जाहपणेणं अंगुलस्स असंखेन्नइभागं उगोसेणं पणवीसं धणुमयाई, उत्तरवेउब्धिया अंगुलस्स संखेजाभागं उचोसेणं अहाइज्जाई धणुसयाई।
*terture SRAE . .. પ્રમ અને ર ૧૨૫ ધનુપ્રગ, છે Crimना /tet l
नमा २५० धनु५मा.
तमाए भयधारणिज्जा जहन्नेण अंगुलस्स असंखेजउभागं उपोसेणं अवारजाई धणुसयाई, उत्तरवेउन्धिया जहणणं अंगुलस्स सखेज्जइभागं उपोसैणं पंच धणुसवाई।
તમપ્રભા નામક છીનવીમાં ધાર, નીયમવગાહના જઘન્ય ગુલના સં– भयानमा लामा, नेट २५० ધનુ પ્રમાણ છે, Gરીરિપકરણના જઘન્ય અંગુરના સંખ્યામાં ભાગપ્રમા અને ઉત્કૃષ્ટ પ૦૦ ધનુષમા છે.
५-४! तमसमभाना. કીઓની અવગાહના કેટલી છે?
तमतमाए पुढवीए नेरल्याण भंते ! के महालिया सरीरोगाहणा पण्णता ? गोयमा ! दविहा पण्णता, तं जहा-भवधारणिज्जा य उत्तरयेउ-- धिया य । तत्थ गंजा सा भवधारणिज्जा सा जहण्णेणं अंगुलस्स असंखेजहभागं उकोसेणं पंच धणुसयाई, तत्थ गंजा सा उत्तरवेउन्धिया सा जहण्णेणं अंगुलस्स संखेजड़भाग उकोसेणं धणुसहस्तं ।
ઉત્તર- હે ગીતમભવધારણીય અને ઉત્તીકિય આ બે પ્રકારની અવગાહનામાંથી ભવધાયઅવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમો ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ પ્રમાણ છે. ઉત્તરકિય અવગાહના જઘન્ય અંગુલના સંપાતમા ભગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૧ હજાર ધનુષપ્રમાણ છે.
Page #289
--------------------------------------------------------------------------
________________
અનુયાગદ્વાર
असुरकुमाराणं भंते ! के महालिया सरीरोगाहणा पण्णता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा-भवधारणिज्जा य उत्तरवेउन्चिया य, तत्थ णं जा सा भवधारणिज्जा सा जहण्णेणं अंगुलस्स असंखेजडभागं उक्कोसेण सत्त रयणीओ, जा उत्तरवेउचिया सा जहण्णेणं अंगुलस्म संखेज्जइभागं उक्कोसेणं जोयणसयसहस्साई । एवं असुरकुमारगमेणं जाव थणियकुमाराणं भाणियच्वं ॥
- - - ૨૬૭ પ્રશ્ન- ભદત ! અસુરકુમારદેવની શરીરવગાહના કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! અસુરકુમારદેવની ભવધારણીય અને ઉત્તરકિય આ રીતે બે પ્રકારની અવગાહનામાથી ભવધારણીય શરીઅવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૭ રત્નિ પ્રમાણ છે. ઉત્તરક્રિય અવગાહના જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૧લાખ જન પ્રમાણ છે, અસુરકુભારની અવગાહના પ્રમાણે જ નાગકુમારથી લઈ સ્વનિતકુમારસુધી સમસ્ત ભવનવાસી દેવેની અવગાહનાનું પ્રમાણ જાણવું જોઈએ,
૨૨૭, rદવિારા મતે ! રે મારિ ૧૭. પ્રશ્ન- હે ભદંત ! પૃથ્વીકાયિક જીની सरीरोगाहणा पण्णत्ता ?
શરીરવગાહના કેટલી કહી છે? गोयमा ! जहम्मेणं अंगुलस्स ઉત્તર– હે ગૌતમ ! પૃથ્વીકાયિક असंखेजइभागं उक्कोसेण वि असंखेज- જીવોની જઘન્ય શરીરવગાહના અંગુલના इभागं । एवं सुहमाणं ओहियाणं अप- અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ પણ ज्जत्तगाणं पज्जत्तगाणं च भाणियव्यं एवं અંગુલના અસ ખ્યાતમા ભાગ પ્રમાણ કહી • जाव पादरवाउकाइयाणं पज्जत्तगाणं
( પણ અસંખ્યાતના અસંખ્યાત ભેદો भाणियचं ।
હોવાથી જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ અવગાહના વધારે જાણાવી.) આજ પ્રમાણે સામાન્યરૂપે સૂક્ષ્મ પૃથ્વીકાયિકોની અને વિશાળી સૂક્ષ્મ અપર્યાપ્તા અને પર્યાપ્ત પૃથ્વીઠાયિક જીની હાલત બાદર વાયુકાયિકની
શરીરવગાહના જાણાવી. वणस्लइकाइयाणं भंते ! के પ્રશ્ન-દંત! વનસ્પતિકાયિક જીની महालिया सरीरोगाहणा पण्णत्ता ?
શરીરવગાહના કેટલી છે? गोयमा ! जहन्नेणं अंगुलस्स ઉત્તર ગૌતમને જઘન્ય અંગુલના અનિરૂમમાં વસે પતિ અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ કંઈક . નોરણસર્સ . ઇદમવરસાચા અધિકાએક હજાર જનપ્રમાણે છે. સામા
Page #290
--------------------------------------------------------------------------
________________
२६८
ओहियाणं अपजतगाणे पज सगान तिण्ह पि जहन्नेणं अंगुलरस भरवन्जइभागं उशीसेणं वि अंगुष्टस्स असंखे-- जाभागं । पादरवणस्सदकाइयाणं जान्नेणं अंगुलरस पखेजउभागं उपोसेण सातिरंगे जोयणसहस्म, अपजतगाणं जहाणेणं अंगुन्टस्म असंखेन्जइभागं उकोसेणं वि अंगुलम्ग असंखजइमागं, पन्नगागं जहन्नेणं अंगुलमर असंखेजाभार्ग उनोसेणं सातिरंग जोयणसहस्सं ।
यान, Hin, २१ पनि
Art atta गुना 2017
-३५ ५६ ५ R anuniyat
1511
,
वि
.. नाना yami ७. ५ : नि: पानी सपना ! IARIES - પાન( કમલનાલની પાસે વિધિ છે.
घेईदियाणं पुच्छा, ?
Ag-pa! सध्यान १५५१ की?
गोयमा ! जहन्नेणं अंगुणरस असंखेज मार्ग उपोसण पारसजायणाई । अपजत्तगाणं जहणणं अंगुणस्स असंखेजहभागं उकासेण वि अंगुलस्स असंखेजाभार्ग पज्जनगाणं जहणं अंगुष्टस्स। असंखेजइभाग उपोमेणं पारस जोयणाई।
31- 1-५३५शी ५०यानी 14 मारना ना -- ખ્યાતમા ભાગ પ્રમાઅને ૬-૬ટ બાર જન પ્રમાણે છે. અપર્યાપન દથિની જઘન્ય અને કટ અને એ લને અસંખ્યાતમા બાપપ્રમe છે પર્યાપ્ત હીન્દ્રિયની જન્ય અવને અંગ લિના અસંખ્યાતમા ભાગમા અને ઉત્તર ૧૦ એજન પ્રમાણે છે. (સ્વયંભૂમ વગેરેમાં ઉત્પન્ન થનાર શખની અપેક્ષાએ २५ सयमापनातरी.)
Xx - पात ! श्रीन्द्रिय योनी અવગાહનાનું પ્રમાણ કેટલું છે ?
इंदियार्ण पुच्छा, गोयमा ! जानेणं अंगुलस्स असंखेज्जहभागं उकोसेणं तिणि गाउयाई । अपज्जत्तगा
जहणेणं अंगुलस्स असंखेज्जहभागं उकोसेणं वि अंगुलस्स असंखेजइभार्ग, पज्जत्तगाणं जहन्नेणं अंगुलस्स असंखे--
ઉત્તર– ગૌતમ! સામાન્યરૂપે ત્રિીન્દ્રિયજીની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉપ્રમાણ છે. અપર્યાપ્ત
Page #291
--------------------------------------------------------------------------
________________
અનુગાર
जिइभागं कोसेणं तिरिण गाउयाई ।
चउरिदियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं चत्तारि गाउयाई । अपज्जत्तगाणं जहन्नेणं उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभागं । पज्जत्तगाणं जहन्नेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं चत्तारि गाउयाई॥
ત્રીન્દ્રિયજીની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવ શાહના અગુલના અસંખ્યામાં ભાગપ્રમાણ છે. પર્યાપ્તક ત્રિીન્દ્રિયજીની જઘન્ય અંગુ લના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉપ્રમાણ અવગાહના હોય છે (અઢીદ્વિીપથી બહાર રહેનાર કર્ણશગાલી આદિની અપેક્ષાએ.)
પ્રશ્ન- ભદંત ! ચીઈન્દ્રિયોની અવગાહનાનું પ્રમાણ કેટલું છે?
ઉત્તર-ગૌતમ! સામાન્યરૂપેચીઈન્દ્રિ યજીની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ચારગાઉટમાણ છે. અપર્યાપ્ત ચૌઈન્દ્રિય ની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુ લના અસંખ્યામાં ભાગપ્રમાણ છે. પર્યાપ્ત
ઇન્દ્રિયની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉ પ્રમાણ છે. (અઢી દ્વીપ બહાર રહેનાર ભ્રમર આદિની અપેક્ષાએ.)
૨૨૮, રેંદ્રિતિરિવાજવા અંતે ! જે ૧૯૮. પ્રશ્ન- ભદંત! તિર્ય"ચપંચેન્દ્રિયमहालिया ' सरीरोगाहणा पण्णत्ता ?
જીની અવગાહના કેટલી? गोयमा ! जहण्णेणं अंगुलस्स
ઉત્તર-ગૌતમ! સામાન્યરૂપે તિર્યअखेजइभागं, उक्कोसेणं जोयणस
ચપંચેન્દ્રિયજીની જઘન્ય અવગાહના हस्सं । जलयरपंचेंदियतिरिक्ख जोणियाणं
અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને
ઉછ હજાર જનપ્રમાણ છે. જળચર पुच्छा, गोयमा ! एवं चेव । नुच्छिम
તિર્થં ચપચેન્દ્રિય એની અવગાહના હે. जलयरपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा,
ગૌતમ ! આ પ્રમાણે છે- સામાન્યરૂપે गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखे
સામૂછિંમજળચર તિર્યચપંચેન્દ્રિયની जहभागं उक्कोसेणं जोयणसहस्सं ।
અવગાહના જઘન્ય અંગલના અસ ખ્યાअपज्जत्तगमुच्छिमजलयरपंचिंदियति
તમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ હજાર જનरिक्खजोणियाणं पुच्छा, जहण्णेणं
પ્રમાણ છે. અપર્યાપ્ત સંમૂછિંમ જળચર अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं वि તિર્યચપંચેન્દ્રિયની જઘન્ય અને अंगुलस्स असंखेज्जाभागं । पज्जत्तग- ઉત્કૃષ્ટ અવગાહના અગુલના અસંખ્યાતમાં समुच्छिमजलयरपंचिंदियतिरिक्खजो-- ભાગ પ્રમાણ છે. પર્યાપ્ત સંમૂછિંમજળ
Page #292
--------------------------------------------------------------------------
________________
२७०
णियाणं पुच्छा, गोयमा ! जहणणेणं अंगुलस्स असंखेजड़भागं उक्कोसेणं जोयणसह । गव्भवक्कंतियजलयरपंचिदियतिरिक्खजोणियाणं YT गोयमा ! जहणणेणं अंगुलस्स असंखेज्जभागं उक्कोसेणं जोयणसहस्सं । अपज्जत्तगगग्भवक्कं तियजलयर पंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहणेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेण वि अंगुलरस असंज्जइभागं । पज्जत्तगगव्भवक्कतिय जलयर पंचिदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहणेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं जोयणसहस्सं ।
–
चउप्पयथलयरपंचिदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलरस असंखेज्जहभागं उनकोसेणं छ गाउयाई । संमुच्छिमचउप्पयधलयरपंचिदियतिरिक्खजोणियाणं पुच्छा, गोमा ! जहणेणं अंगुलरस असंखेजभाग उक्कोसेणं गाउयहुतं । अपज्जत्तगसंमुच्छिमचउप्पयथलयरपंचेदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहणेणं अंगुलस्स असंखेज्जभागं उक्कोसेणं वि अंगुलस्त असंखेज्जइभागं । पज्जत्तगांमुच्छिमच उप्पयथलयरपंचेंदियतिरिक्ख जोणियाणं पुच्छा, गोयमा ! जहनेणं अंगुलस्स असंखेज्जहभागं उक्कोसेण गाउयहुतं । गग्भवकंतियचउपयथलयरपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहणं ! अंगुलस्स असंखेज्जइभागं उक्को -
J
પ્રમાણુનિક્ષ્ણુ
.
જધન્ય
ચર તિય 'ચપ'ચેન્દ્રિયજીવેસની અવગાહના હું ગૌતમ ! અંશુલના અસ ખ્યાતમા ભાગપ્રમાણુ અને ઉત્કૃષ્ટ એક હાર ચેાજન પ્રમાણુ છે. ( આ ઉત્કૃષ્ટ અવગાહના સ્વયંભૂરમણ સમુદ્રના મત્સ્યાનીજ અપેક્ષાએ સમજવી.) સામાન્યરૂપે ગભ જજળચરતિય ચપચેન્દ્રિયવાની અવગાહુના જઘન્ય અનુંલના અસ`ખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર ચેાજનની છે.અપર્યાપ્ત ગજ જળચરતિય ચપ’ચેન્દ્રિય જીવેાની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસ ખ્યા તમા ભાગપ્રમાણુ છે. પર્યાપ્તક ગર્ભજતિય'ચપ’ચેન્દ્રિય જીવેાની જઘન્ય અવગાહના અંશુલના અસ’ખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ ૧ હજાર ચેાજનની છે.
સામાન્યરૂપે હૈ ગૌતમ ! ચતુષ્પ સ્થળચરતિય ચપ`ચેન્દ્રિયની જઘન્ય અવ– ગાઢુના અંગુલના અસëાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૬ ગગૃતિગાઉપ્રમાણ છે, સમૂôિમ ચતુષ્પદ સ્થળચરતિય ગ્રુપ ચેન્દ્રિય જીવેાની અવગાહના જઘન્ય અ'ગુલનો અસ`ખ્યાતમા ભાગ પ્રમાણુ અને ઉત્કૃષ્ટ ગન્ચૂતિપૃથřત્વ (એ થી નવ ગાઉ) ની છે. અપર્યાપ્તક સ'મૂòિમ ચતુષ્પાદ સ્થળચર તિય ઇંચની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંશુલના અસ`ખ્યાતમા ભાગની છે. પર્યા પ્તક સ'સૂôિમ ચતુષ્પાદતિય‘ચપ’ચેન્દ્રિય જીયેાની જઘન્ય અવગાહના 'ગુલના અસ`ખ્યાતમા ભાગપ્રમાણુ અને ઉત્કૃષ્ટ પૃથકત્વ ગાઉપ્રમાણે છે, ગર્ભજ ચતુષ્પાદ સ્થળચર તિય 'ચપ'ચેન્દ્રિય જીવેાની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણુ અને ઉત્કૃષ્ટ ૬ ગાઉપ્રમાણુ છે. અપર્યાપ્તક ગભ જ ચતુષ્પાદ સ્થળચરતિય -
Page #293
--------------------------------------------------------------------------
________________
२७१
ચપચેન્દ્રિય જીની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ છે. પર્યાપ્તક ગર્ભજચતુષ્પાદ સ્થળચર તિર્યચપંચેન્દ્રિય જીની જઘન્ય અવગાહના અગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ, ઉત્કૃષ્ટ છ ગાઉપ્રમાણ છે.
અનુગદ્વાણ
सेणं छ गाउयाई । अपज्जत्तगगम्भवक्कंतियचउप्पयथलयरपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेण वि अंगुलस्स असंखेजडभागं । पज्जत्तगगभवक्कंतियचउप्पयथलयरपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेण छ गाउयाई ।
उरपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहनेणं अंगुलस्स अांखेजईभागं उक्कोसेण जोयणेसहस्सं । समुच्छिमउरपरि सप्पथलयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहण्णेण अंगुलस्स असंखेज्जडभागं उक्कोसेण जोयणपुहुत्तं, अपज्जत्तगसंमुच्छिमउरपरिसप्पथलयरपंचेदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जदमागं उकोसेग वि अंगुलस्स असं. खेज्जहभागं । पज्जत्तगसंमुच्छिमउरपरिसप्पथलयरपंचेंदियतिरिक्खजोणियाण पुच्छा, गोयमा ! जहणेणं अंगुलस्स असंखेज्जामागं उक्कोसेगं जोयणहत्तं । गभरवतियउरपरिसप्पथलयरपचेंदिशतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेजहभागं उक्कोसेणं जोयणसहस्सं । अपज्जत्लगम्भवतियउरपरिसप्पथलयरपोंदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहणणं अंगुलस्स असखेजइमार्ग उक्कोसेण वि अंगुलस्स असंखेज्जहभागं । पज्जत्तगगम्भवक्कंतियउरपरिसप्पथलयरपर्चेदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जहभागं उक्कोसेणं जोपणसहस्सं
સામાન્યરૂપે ઉરપરિસર્પ સ્થળચરતિર્યચપંચેન્દ્રિય જીવની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ ૧ હજાર એજનની છે. સંમૂછિંમઉરપરિસર્પ સ્થળચર તિર્યંચપ ચેન્દ્રિયજેની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ
જનપૃથત્વ છે. અપર્યાપ્તક સંમૂછિંમઉરપરિસર્ષ સ્થળચર તિર્યચપંચેન્દ્રિય જેની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. પર્યાપ્તક સમૃછિંમ ઉરપરિસર્ષ સ્થળચર તિયચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અવ ગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ યોજનપથફત્વ છે. સામાન્યરૂપે ગર્ભજઉંરપરિસર્પ સ્થળચર નિર્યચપંચેન્દ્રિય છિની જઘન્ય અવગાહના અંગુલના અસં
ખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૧ હજાર માજના પ્રમાણ છે અપર્યાપ્તક ગર્ભજઉરપ રિસર્પ સ્થળચર તિર્યચપંચેન્દ્રિય ની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણે છે. પર્યાપ્તકગર્ભજ ઉરપરિસર્પ સ્થળચરતિર્યચપંચેન્દ્રિયજીની જઘન્ય અવગાહના અંગુલના અસ ખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧ હજાર જનની છે.
Page #294
--------------------------------------------------------------------------
________________
પ્રમાણુનિરૂપ,
. भुयपरिसप्पथलयरपंचिंदियतिरि-- સામાન્યરૂપે ભુજપરિસર્ષસ્થળચર पखजोणियाण पुच्छा,गोयमा ! जहण्णे
તિર્થ"ચપચેન્દ્રિયજીની અવગાહના હે
ગૌતમ! જઘન્ય અગુના અસંખ્યાતમાં णं अंगुलस्स असखेजईभागं उक्कोसेर्ण
ભાગની અને ઉત્કૃષ્ટ ગભૂતિપઘત્વની છે. गाउयाहुत्तं । संगृच्छिमभुयपरिसप्पथ
સંમ૭િમભુજપરિસર્પ સ્થળચરતિયચપંलयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा,
ચિન્દ્રિયજીની અવગાહના જઘન્ય અંગુલના गोयमा ! जहन्नेणं अंगुलस्स असंखे
અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ધનુષપથ ज्जइभार्ग, उक्कोसेणं घणुपुहुत्तं । ત્વની છે. અપર્યાતસમૂછિંમભુજ પરિસર अपज्जत्तगसमुच्छिमभुयपरिसप्पथलयन "સ્થળચરતિય ચપ શેન્દ્રિયજીની જઘન્ય रपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा, અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસં– पोयमा ! जहन्नेणं अंगुलस्स असंखे-- ખ્યાતમા ભાગ પ્રમાણ છે. પર્યાપ્તકસમૂज्जइभागं उक्कोसेण वि अगुलस्स ચ્છિ-ભુજ પરિસર્ષ સ્થળચર તિર્યંચપંચેન્દ્રિય, असंखेज्जइभागं । पज्जतगसंमृच्छिम
જીની જઘન્ય અવગાહના અગુલના અક્ષર भुयपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजो
ખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ધનુષપૃથ. णियाणं पुच्छा, गोयमा जहण्णेणं
ફત્વ છે. સામાન્યરૂપે ગર્ભાજભુજપરિસર્પ
સ્થળચરતિયચપ ચેન્દ્રિયની અવગાअंगुलस्स असंखेज्जइभार्ग उक्कोसेणं
હના જઘન્ય અંશુલના અસંખ્યામાં ભાગ धणुपुहुन् । गम्भवतिय भुयपारस
પ્રમાણ અને ઉત્કૃષ્ટ - ગભૂતિપથફત્વ છે. । प्पथलयरपंचिंदियतिरिक्खजोणियाणं અપર્યાપ્તક ગર્ભજભુજપરિસર્પ સ્થળચતિ. पुच्छा, गोथमा ! जहन्नेणं अंगुलस्स Nચપંચેન્દ્રિયની જઘન્ય અને ઉત્કૃષ્ટ असंखेज्जइभागं उक्कोसेर्ण गाउयपुरतं ।। અવગાહના અગલના અસંખ્યાતમા ભાગअपज्जत्तगगम्भवकंतियभुयपरिसप्पथल. પ્રમાણ છે. પર્યાપ્તક ગર્ભજ ભુજપરિપત્ર थरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा, સ્થળચરતિચપચેન્દ્રિોની જઘન્ય गोयमा ! जहन्नेणं अंगुलस्स असंखे-- - અવગાહના અંશુલના અસંખ્યાતમા ભાગज्जइभागं उक्कोसेण वि अंगुलस्स प्रभा छ भने 62 यूतिय छ, असंखेज्जइभागं । पज्जत्तगगन्मवर्कतियभुयपरिसप्पथलयरपंचिदियतिरि-- -_ क्खजोणियोणं पुच्छा, गोयमा । जह-- -गणेणे अंगुलस्स असंखेज्जइभागं उको- . . . . . . सेणं गाउयपुहुर्स। - खहयरपंचिदियतिरिक्खजोणियाणं- ... सामान्यइप मेयरवानी अपना पुच्छा, गोयमा ! जहम्मेणं अंगुलस्स. गौतम | Uन्य-शुदाना २५-यात
' . असंखेज्जइभागं उक्कोसेणं धणुपुहुत्त ।। रूसभूछि
भाभागप्रमाण भान उत्कृष्ट धनुषयक छ,
यतियाप यन्द्रिययानी समुच्छिमखहयराणं जहा भुयपरिसप्प- અવગાહના જે પ્રમાણે સર્ષિમભુજપરિ
Page #295
--------------------------------------------------------------------------
________________
અનુયાંગદ્વાર
संमुच्छिमाणं तिसु वि गमेसु तहा भाणियन्वं । गन्भवक्कंतियखहयरपचिदियतिरिक्र्खजोगियाणं पुच्छा, गोयमा ! जहणेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेण धणुपुहुत्तं । अपज्जत्तगगव्भवकांतियखहयरपंचिदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहन्नेणं अंगुलस्स असंखेजइभागं उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभागं । पज्जत्तगगग्भवक्कंतियखहयरपर्चेदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा जम्नेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं धगुपुहुत्तं ।
एत्थ संगणिगाहाओ भवंति, तं जहा- जोयणसहस्सगाउयपुहुत्तं तत्तो य जोयणपुहुत्तं । दोहं तु धणुपुहुत्त, संमुच्छिमे हो उच्चत्तं ॥१॥
जोयणसहस्स छग्गाउयाई तत्तो य जोयणसहस्सं । गाउयहुतं भुयगे, पक्खी भवे धणुपुहुत्तं ॥ २॥
मस्साणं भंते ! के महालिया सरीरोगाहणा पण्णत्ता ?
गोयमा ! जहणेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं तिण्णि गाउयाई । संमुच्छिममणुस्साणं पुच्छा, गोयमा ! जन्नेणं अंगुलस्स असखे
૧
સપના ત્રણ ગમેામાં કહી છે તે પ્રમાણે જાણુવી, ગલ જ ખેચરતિય ચ પંચેન્દ્રિયજીવાની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણુ અને ઉત્કૃષ્ટ ધનુષપૃથક્ક્ત્વ છે. અપર્યાપ્તક ગર્ભજ ખેચર તિર્યંચ ંચેન્દ્રિયજીવેાની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંબુલના અસ ંખ્યાતમા ભાગપ્રમાણુ છે. પર્યાપ્તક ગજ ખેચર તિર્યંચપંચેન્દ્રિયજીવાની જઘન્ય અવગાહના અંગુલના અસખ્યાતમા ભાગપ્રમાણ અને અને ઉત્કૃષ્ટ ધનુષપૃથક્ત્વ છે. આ પ્રમાણે તિર્યંચપંચેન્દ્રિયના ૩૬ અવગાહના સ્થાનેાનું કથન કરી એ સંગ્રહણી ગાથાઓ દ્વારા સક્ષેપમા નિરૂપણ કરે છે. તે આ પ્રમાણે
સંમૂછિમ તિર્યંચ પંચેન્દ્રિયજીવાની ઉત્કૃષ્ટ અવગાહના અનુક્રમે આ પ્રમાણે છે જળચરની ૧ હજાર ચેાજન પ્રમાણુ, ચતુષ્પાદસ્થળચરની ગબ્યૂતિપૃથક્ ́, ઉરપરિસર્પ સ્થળચરની યેાજનપૃથકત્વ, ભુજપરિસસ્થળચરની અને ખેચરતિય ચાચેન્દ્રિયની ધનુષપૃથકત્વ છે.
ગજ તિ ચપ સેન્દ્રિય જીવેાની ઉત્કૃષ્ટ અવગાહના અનુક્રમે આ પ્રમાણે છેજળચરની એક હજાર ચેાજન, ચતુષ્પાદાની છ ગગૃતિપ્રમાણ, પરિસની એક હજાર ચેાજનપ્રમાણુ, ભુજપરિસર્પની ગગૃતિપૃથત્વ અને ગર્ભ જપક્ષીઓની ધનુષપૃથક્ત્વની અવગાહના જાણવી.
પ્રશ્ન— ભદંત । મનુષ્યેાની શરીરાવ– ગાડુના કેટલી છે ?
ઉત્તર- હે ગોતમ સામાન્યરૂપે મનુષ્યની અવગાહુના જઘન્ય અશુલના અસ ખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ત્રણ ગવ્યુત-ગાઉ પ્રમાણ છે સમૂચ્છિમમનુધ્યની અવગાહના, હે ગોતમ ! જઘન્ય અને
Page #296
--------------------------------------------------------------------------
________________
ર
પ્રમાણનિરૂપણ
जइमागं उक्कोसेण वि अंगुलस्स असं- ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યામાં ભાગપ્રમાણ खेभागं । गम्भवतियमणुस्त्राणं છે. સામાન્યરૂપે ગર્ભજ મનુષ્યની અવગાહના पुच्छा, गोयमा ! जहन्नेणं अंगुलस्स
જઘન્ય અગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ असंखेजइभागं उक्कोसेण वि अगुलस्स
અને ઉષ્ટ ત્રણ ગણૂતિ પ્રમાણ છે. અપ
તક ગર્ભજ મનુષ્યની અવગાહના જઘન્ય असंखेजड़भागं । पज्जत्तगगमवक
અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાત ભાગतियमणुस्साणं पुच्छा,गे।यमा! जहण्णेणं
પ્રમાણ છે. પર્યાપ્તક ગર્ભજ મનુષ્યની જઘअंगुलस्स अांखेज्जइभागं उक्कोसेणं
ન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા तिण्णि गाउयाई ॥
ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ત્રણ ગબ્યુતિ
પ્રમાણ છે. ૨૧૨. વાસંતરામવાળા જ ૩ર- ૧૯, વાણવ્ય તરેની ભવધારણીય શરીરની उब्बिया य जहा असुरकुमाराणं तहा
અને ઉત્તરક્રિયા શરીરની અવગાહુના અમુभाणियव्वा । जहा वाणमंतराणं तहा
કુમાર જેટલી જાણવી. જે પ્રમાણે વાણવ્યું. जोइसियाण वि।
તેની અવગાહના તેજ પ્રમાણે જ્યોતિષ્કદેવેની અવગાહના છે.
सोहम्मे कप्पे देवाणं भंते ! के પ્રશ્ન- ભદૂત! સૌધર્મકલ્પમાં દેવની महालिया सरीरोगाहणा पण्णत्ता ? અવગાહના કેટલી હોય છે ? જેમાં ! સુવિદ્દા પૂજા,
ઉત્તર– ગૌતમ ! ભવધારણીય અને तं जहा-भवधारणिज्जा य उत्तरवेउ
ઉત્તરક્રિય આ બે પ્રકારની અવગાહુનામાથી
ભવધારણીયશરીરની અવગાહના જઘન્ય विया य, तत्थ णं जा सा भवधार
અંગુલના અસખ્યાતમા ભાગપ્રમાણની અને णिज्जा सा जहन्नेण अंगुलस्स असंज
ઉત્કૃષ્ટ સાત પત્નિની છે. ઉત્તરક્રિય અવ– खेजडभागं उकासेणं सत्त रयणीओ,
ગાહના જઘન્ય અ ગુલના સાતમા ભાગतत्थ णं जा सा उत्तर वेउबिया सा પ્રમાણ અને ઉત્કૃષ્ટ એક લાખ જન जहन्नेणं अंगुलस्स संखेजइभागं પ્રમાણ છે ઈશાનકલ્પના પણ એટલી જ उकासेणं जायणमयसहस्सं । एवं અવગાહના છે ઈશાનકલ્પથી લઈ અય્યતइसाणकप्पेऽवि भाणियव्वं । जहा सेाह- કલ્પસુધીના દેવોની અવગાહના સબધે પ્રશ્ન म्मकप्पाणं देवाणं पुच्छा तहा सेसक
પૂર્વવત્ સમજવા ઉત્તર આ પ્રમાણે છે – प्पदेवाणं पुच्छा भाणियव्या जाव
સનકુમારકલ્પમાં ભવધારણીય અને ઉત્તર
વિક્રિય આ બે પ્રકારની અવગાહનામાથી अच्चुयकप्पो । सणंकुमारे कप्पे जा सा .
ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના भवद्यारणिज्जा सा जहन्नेण अंगुलस्स ..
અસ ગ્યાતમા ભાગે પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૬ સરનામા વસે છે રથો , - રત્નિ પ્રમાણ જાણવી ઉત્તરઐક્રિય અવગાહના उत्तरवेउव्विया जहा साहम्मे । जहा સૌધર્મકલ્પ અનુસાર છે. સાનકુમારની
Page #297
--------------------------------------------------------------------------
________________
- ૧૫
અગદ્વાર - सणेकुमारे तहा माहिदे वि भाणियव्या, वंभलंत गेसु भवधारणिज्जा जहन्नेण अंगुलस्स असंखेज्जइभाग उकासेण । पंच रयणीओ, उत्तरवेउविया जहा सेोहम्मे । मामुक्कसहस्सारेसु भवधारणिज्जा जइन्नेण अंगुलस्स अखेज्जइभाग उक्के सेण चत्तारि रयणीओ, उत्तरवेउबिया जहा सोहम्मे । आणय--पाणय--आरण--अच्चुएस चउसु वि भवधारणिज्जा जहन्नेण अंगुलस्स असंखेज्जइभाग उक्कोसेण तिण्णि रयणीओ, उत्तरवेउन्विया जहा सोहम्मे ।
જેટલી અવગાહના મહેન્દ્રકલ્પમાં જાણવી. • બ્રહ્મ અને લાતક આ બે કપમાં ભવધાર- .. ણીય અવગાહુના જન્ય અંગુલના અસં– ખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ પાંચરત્નિ પ્રમાણ છે ઉત્તરકિય અવગાહના સૌધર્મક૯પ પ્રમાણે છે મહાશુક્ર અને સહસ્ત્રાર આ બે કપમાં ભવધારણીય અવગાડના જઘન્ય અ ગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્પષ્ટ અવગાહના ચાર પત્નિ પ્રમાણ છે. ઉત્તરઐકિય અવગાહના સૌધર્મકલ્પ પ્રમાણે જાણવી. આનત, પ્રાણત, આરણ અને અચુત કલ્પમાં ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અખાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ત્રણ પત્નિની છે. તેઓની ઉત્તરક્રિય અવગાહના સૌધર્મક૯પ પ્રમાણે
જાણવી
પ્રશ્ન- ભદંત | ગ્રેવેયક દેવેની શરી– રાવગાહના કેટલી છે?
गेवेज्जगदेवाणं भंते । के महालिया मरीरोगाहणा पण्णत्ता ?
गोयमा ! एगे भवधारणिज्जे सरीरगे पण्णत्ते, से जहन्नेणं अंगुलस्स असंखे नहभागं उक्कासेणं दुन्नि रग
ઉત્તર- હે ગૌતમ ! રૈવેયક દેવેને ભવધારણીય અવગાહના જ હોય છે, ઉત્તરશૈક્રિય અવગાહના હોતી નથી (કેમકે તે દેવે ઉત્તરઐક્રિય કરતા નથી ). તે જઘન્ય
ગલન અસ ખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ બે ત્નિપ્રમાણ હોય છે.
પ્રશ્ન- ભદત ! અનુત્તરવિમાનો ના દેવોની શરીરવગાહના કેટલી હોય છે ?
अणुत्तरोववादयदेवाणं भंते ! के महालिया सरीरोगाहणा पण्णत्ता ?
गोयमा ! भवधारणिज्जे सरीरगे। से जहन्नेणं अंगुलल्स असंखेजडभाग. उकासेणं एगा रयणी ।
ઉત્તર- ગૌતમ ! ભવધારણીય અવગાહના જઘન્ય અ ગુલના અસ ખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ એક રસ્નિપ્રમાણુ હોય છે. ઉત્તરક્રિયઅવગાહના ત્યા પણ હોતી નથી
से समासओ तिविहे पण्णत्ते, तं સૂરચંગ, પંચાંગુ ઘfછે
તે ઉભેંધાગુલ સક્ષેપથી ત્રણ પ્રકારને છે. તે આ પ્રમાણે- સુઝુલ, પ્રતગુલ,
Page #298
--------------------------------------------------------------------------
________________
ક
पतिया सेटी सूई ૫૮, એ સૂપ જીનિયા વાયુછે, पईप गुणियं घणंगुले |
एसिगं सूईअंगुलपरंगुटगुणं करे करेहिंना अप्पे वा. चहुए चा मुद्धे वा विसंसाहिए वा ?
समूई अंगुले, परंगुरो गुज्जगुणे, गंगुले असंखेનમુન મે હમ તુટે !
२०० में किं तं प्रमार्णगुले 1
पमा
एगमेगस्स रणो सीए फाग
संगिए अफ
fred far afteenientसंठिए, पण्यते, मेगा कोठी उसेलव
મ
राम भगव महावी
में महस्यगुणं मागु
૨૦૦.
પ્રમાણને પણ
અને ધનાંગુલ, એક અ`ગુલ લાંખી અને એક પ્રદેશ પહેાળી જે આકારાના પ્રદેશોની શ્રેણી છે તે સૂચ`ગુલ કહેવાય છે. સૂચીને સૂચી વડે ગુણુન કરતાં પ્રતરાંગુવ મને છે (એમાં લખાઈ અને પહેાળાઇ અને હેાય છે. ) અને સૂચીથી પ્રતરાંગુત્રને ગુણુતાં ઘનાંગુલ અને છે. ( ધનાંગુલમાં લ'ખાઈ, પહેાળાઇ અને જડાઈ ની પણ ગણત્રી હેાય છે. )
પ્રશ્ન– ભદત ! સૂસ્યગુલ, પ્રતગંગુલ અને ઘનાંગુલ, આ ત્રણમાંથી કોણ કોનાથી અલ્પ, મહાન, તુલ્ય અથવા વિશેષાધિક છે ?
ઉત્તર- સૌથી અલ્પ સૂચ્ચ‘ગુલ છે, સૂચ્ચ ગુલથી અસ`ખ્યાત ગણા પ્રતરાંગુલ છે. પ્રતરાંગુલથી અસંખ્યાતગણા ઘનાંગુલ છે. આ પ્રમાણે ઉત્સેધાંગુલનુ' સ્વરૂપ છે,
પ્રશ્ન- હે ભદંત ! પ્રમાાંગલ શુ` છે?
ઉત્તર- ઉત્સેધાંગલને હુન્નર ગણા કરવાથી પ્રમાણાંગુલ અને છે, અથવા જેનુ પ્રમાણ પ્રાપ્રાપ્ત- સૌથી વધુ વાય તે પ્રમાાંગુલ કહેવાય છે. તે આ પ્રમાણુ સમ્પૂર્ખ ભરતક્ષેત્રપર અખ્ંડ શાસન કરનાર ચક્રવર્તીનું ઢાકણીરત્ન અષ્ટમુ પ્રમાણુ રાય છે, તે સાકિણીરત્નને છ તલ ( ચાર દિશાના ચાર અને ઉપર નીચે બે ), ખાર હંગેરી, બાય વિકાએ ય છે. તેનું સંસ્થાન ( આકાર સાનીની એન્ગ્યુ જેવુ... અર્થાત્ અમાસ ડૅાય છે. આ કાશ્મીરન એકએક કોટી એ શુલપ્રમાણુ પરાળી હોય છે, ( કાર્ટીન સમયનુ ચવાથી તેની લખાઇ પત્ર ઉÀધાગુલપ્રમાણુ છે તે અદ્ભુ થઈ ય છે. ) તે એક-એક કોટી સમણુ ભગવાન મહાવીર સ્વામીના ખાં ગુલ પ્રમાણ છે. તેને ક્યા કરવાથી પ્રમાાંમૃલ છંદ
Page #299
--------------------------------------------------------------------------
________________
અનુયાગદ્વાર . પf vજાજ છે જુलाई पादो, दुवालसंगुलाई विहत्थी, . दो विहत्थीओ रगणी, दो रमणीओ રછી, તે છીએ ઘg, રે ઘgसहस्साई गाउयं, चत्तारि गाउयाई
આ અંગુલપ્રમાણુથી અગુલને પાદ, ૧૨ અંશુલેની એક વિતતિ, ૨ વિતસ્તિઓની ૧ રત્નિ, ૨ રત્નિની એક કુક્ષિ, બે કુક્ષિઓનું એક ધનુષ, બે હજાર ધનુષને એક ગભૂતિ (ગાઉ) અને ૪ ગભૂતિ બરાબર એક યોજના હેય છે.
પ્રશ્ન-આ પ્રમાણગુલથી કયા પ્રજનની સિદ્ધિ થાય છે?
एएणं पमाणंगुलेणं किं पओof ?
एएणं पमाणंगुलेणं पुढवीणं - कंडाणं पायालाणं भवणाणं भवणपत्थडाणं निरयाणं निरयावलीणं निरयपत्थडाणं कप्पाणं विमाणाणं विमाणपत्थडाणं टंकाणं कूडाणं सेलाणं सिहरीणं पन्भारार्ण विजयाणं वक्खाराणं वासाणं वासहराणं वासहरपन्चयाणं वेलाणं वेइगाणं दाराण तोरणाणं दीवाणं समुदाणं आयामविक्खंभोच्चत्तोन्वेहपरिक्खेवा માવિનંતિ
से समासओ तिविहे पण्णत्ते, तं जहा-सेढीअंगुले पयरंगुले घणेगुले । असंखेज्जाओ जायणकाडाकाडीओ सेढी, सेढी मेडीए गुणिया पयरं, पयरं सेढीए गुणियं लोगो, संखेजएणं लोगो गुणिशे सखेज्जा लेोगा, असंखेज एणं लोगो गुणिओ असंखेज्जा टोगा, अणंतेणं लोगो गुणिओ अणंता होगा।
ઉત્તર- આ પ્રમાણુગુલથી રત્નપ્રભા વગેરે પૃથ્વીઓના કાંડનું, પાતાળ કળશે, ભવનપતિના ભવને, ભવનના પાડાઓ. નારકાવાસ, નરકના પાડાઓ, સૌધર્મ વગેરેકો દેવવિમાને, વિમાનના પ્રસ્તા, છિન્નટ કે, રત્નકૂટ વગેરે મુંડ પર્વતે, શિખરવાળાપર્વતે, ઈષત્ નમિતા પર્વતે, વિ, વક્ષરકારે, વર્ષો, વર્ષધરપર્વત, વર્ષધરે,સમુદ્રતટની ભૂમિ, વેદિકાઓ, દ્વારા, સમુદ્રોની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઉદ્વેષ, પરિધિ આ સર્વે (નિત્ય પદાર્થો) માપવામાં આવે છે.
આ પ્રમાણગુલ સંક્ષેપમાં ત્રણ પ્રકારે પ્રરૂપવામાં આવેલ છે. તે આ પ્રમાણે- (૧) શ્રેણ્યગુલ (૨) પ્રતરાંગુલ અને (૩)ઘનાંગુલ. પ્રમાણાંગુલી નિષ્પન્ન થયેલ અસંખ્યાત કોડા-કેડી જનની એક શ્રેણી થાય છે. (એક કરોડને એક કરોડવડે ગુણિત કરવાથી જે સંખ્યા થાય છે કે ડાકડી અને જે યોજન પ્રમણાંગુલથી નિષ્પન્ન થાય તે અહીં ગ્રહણ કરવામાં આવેલ છે.) શ્રેણીને શ્રેણથી ગુણિત કરતા પ્રતરાંગુલ બને છે. પ્રતરાગુલને શ્રેણ્યગુલથી ગુણિત કરતા લેક બને છે. સખ્યાતરાશિથી ગણિતલક “સખ્યાતલેક' કહેવાય છે. અસંખ્યાત લેકરાશિથી ગુણિત લેક અસંખ્યાત લેક કહેવાય છે. અનંત રાશિથી ગુણિત લેક અનંતક કહેવાય છે
Page #300
--------------------------------------------------------------------------
________________
પ્રમાણનિરૂપ
: -
ને રિપ - -' . પ્રશ્ન- શ્રેયંગુલ, પ્રતવાંગુલ અને ઘનાંરાં પર્દા અને ગુલમાં કોન કેણાથી અલ્પ, અધિક, તુલ્ય
અથવા વિશેષાધિક છે ? या बहुप वा नु वा विमेमाहिए था ?
ઉત્તર સર્વથી ઓછાં શ્રધ્ય ગુલ છે, = ગગુ
તેનાથી અસંખ્યાત ગણા પ્રતશગુલ છે જે મિનિEnd
-
એને તેનાથી અસખ્યાતગુણા ઘનાગુલ છે. આ પ્રમાણે વિભાગનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણનું
વર્ણન પણ થયું ૨૦. છે કિં = રજના? ર૦૧. પ્રશ્ન- ભદંત' કાળપ્રમાણ શું છે?
सालापमाणे दुविह पगते, नं ઉત્તર- કાળ પ્રમાણમાં બે પ્રકારે કહેવામા मार-पण मनिष्फणय विभागनिकपणे
આવેલ છે તે આ પ્રમાણે– (૧) પ્રશ– નિષ્પન્ન અને (૨) વિભાગનિષ્પન.
ર િ પાળેિ
પ્રશ્ન- પ્રદેશનિધ્યન કાળપ્રમાણનું વરૂપ કેવું છે ?
જુનાઇજિદિર -
usદિ જે ઉં
ઉત્તર- એક રાયની સ્થિતિવાળે, બે સમયની સ્થિતિવાળ, ત્રણ સમયની સ્થિતિ વાળા ચાવત શ રાયની સ્થિતિવાળા,
ખાન અમરની સ્થિતિવાળે અને અસં– ખાન સાથેની સ્થિતિવાળો પુદગલપરમાણુ છે કે તે પ્રકાનિબઇ એટલે દાળના જિંબા, કાળી નિષ્પ દરમગાઈ છે.
પ્રદ – વિના કળમમ.
જે દિ ૨
ને
?
fin rang
- - - - ૧, અવનિ, , દિ , , , , , *, , ક, વગ-૧, ૫ -- પાન કે પ્રજાના છે તે વિભા
- છત ! તે કારણ શું છે ?
Page #301
--------------------------------------------------------------------------
________________
અનુયાસંહાર
समयस्त णं परूवणं करिस्लामि, से जहा नामए - तुण्णागदारए सिया तरुणे बलवं जुगवं जुवाणे अप्पातके frरग्गहत्थे दढपाणिपायपास पिद्वंतरोरुपरिणए तलजमलजुयलपरिघणिभवाहू चम्मेट्टगदुहणमुट्टियसमाझ्य निचियगत्तकाए उरस्पवलसमण्णागए लंघणपत्रणजवणायामसमत्थे छेए दक्खे पत्तट्ठे कुसले मेहावी निउणे निउणसिप्पोवगए एगं महई पडसाडियं वा, पट्टसाडियं वागहाय सयराई हत्थमेत्तं ओ सारेज्जा । तत्थ चोयe पण्णवयं एवं वयासि - जे णं काले णं तेणं तुण्णागदारपणं ती से पडसाडियाए वा पट्टसाडियाए वा सयराईं इत्थमेत्ते ओसारिर से समए भवइ ?
मट्ठे | कहा ? जम्हा संखेज्जाणं तंतूर्ण समुदयस मिइ समागमेणं एगा पडसाडिया वा पट्टसाडिया वा निप्फज्जर, उवरिल्लं मे तंतुं मे अच्छिणे ट्टिले तंतू न छिज्जई, अण्णंमि काले उवरिल्ले तंतू छिज्जइ, अण्णंमि काले हिट्टिले तंतू छिज्जइ, तम्हा से समए न भवइ । एवं वयंतं पण्णवयं चोयए एवं क्या - जेणं काले णं तेणं तुण्णागदारणं तीसे पडसाडियाए वा पट्टसाडिया वा उवरिल्ले तंतू छिण्णे से समए भवइ ? न भवड, कम्हा ? जम्हा संखेज्जाणं पम्हाणं समुदयसमिइसमागमेणं एगे तंतू निष्फज्जड, उवरिल्ले पम्हे अच्छिणे हेट्टिल्ले पन्हे न छिज्जड, अण्णंमि काले उवरिल्ले पहे छिज्जइ अणंमि काले
लेपछिज्ज, तम्हा से समए
२७५:
ઉત્તર— સમયની પ્રરૂપણા કરીશ. કાળના નિર્વિભાગ અંશને ‘સમય' કહે છે. તે या प्रमाणे- तरुडा, मणवान, सुषभ-हुषમાગ્નિ એટલે ત્રીજા–ચેાથા આરામાં જન્મેલ, स्थिर हस्तवाणी, दृढ - विशाण हाथ, युग, પાર્શ્વ ભાગ, પક્ષાન્ત અને ઉરુ (જંઘા ) ના ધારક, દીર્ઘતા, સરલતા અને પીનત્વની દૃષ્ટિએ સમશ્રેણીવાળા હેાવાથી એ તાલવૃક્ષ અથવા કપાટાર્ગલા જેવી ખન્ને ભુજાઓને . ધારણ કરનાર, વ્યાયામ કરતાં ચમે ”કાअहुरडा विशेष, दुधएा - भुगर, भुष्टि:મુષ્ટિ'ધ વગેરે ફેરવવાથી શરીરના અવય– વેશને દૃઢ બનાવનાર, સ્વાભાવિક રીતે અત્યંત मणयुक्त, हवु, तवु, होउवु' वगेरे विविध વ્યાયામેથી જે સામર્થ્ય સંપન્ન હેાય, છે કે કપડા ફાડવાની યુક્તિને સારી રીતે જાણનાર, दृक्ष- पोताना अर्थभां अवीयु, दुशणविचारपूर्व अर्य अरनार, भेधावी, नियुकाચતુર, સીવણાકળામાં નિપુણ એવા કઈ દ પુત્ર એક મેાટી સૂતર કે રેશમી શાટિકાસાડીને લઇ એકદમ શીવ્રતાથી ( એકજ ઝાટકે ) એક હાથ પ્રમાણા ફાડી નાખે છે, તેને અનુલક્ષીને શિષ્ય ગુરુને પ્રશ્ન કરે છે.
પ્રશ્ન- હે ભટ્ઠત ! જેટલા સમયમાં તે દરજીપુત્ર સુતરાઉ અથવા રેશમી શાટિકાને શીઘ્રતાથી હસ્તપ્રમાણ ફાડી નાખે તેટલા કાળને સમય કહેવાય ?
ઉત્તર- હે શિષ્ય આ અર્થ સમ નથી અર્થાત્ તેને સમય ન કહેવાય, કારણકે સખ્યાત તંતુઓના સમુદાયરૂપ સમિતિના સમ્યક્ યાગથી એક સુતરાઉ કે રેશમી શાટિકા તૈયાર થાય છે. ય સુધી ઉપરના તંતુ છેદાય નહીં ત્યા સુધી નીચેના તતુ છેદ્યાશે નહીં તેથી ઉપરના તંતુને છેદન કરાના કાળ અન્ય છે એના નીચેના તંતુના છેદનના કાળ અન્ય છે. માટે એક હાથ
Page #302
--------------------------------------------------------------------------
________________
પ્રમાણનિરૂપણ
T
શાટિકા ફોડવાને કાળ સમયરૂપ નથી. આ પ્રમાણે પ્રરૂપણ કરનાર ગુરુને શિષ્ય ફરી
न भवद । एवं वन पन्जवयं चोयए एवं વન- જે એને જે TWITRાरएनम तनुम्म उपग्ल्लेि पम्हे छिण्णे છે જઇ મેવડ ? જ મવડું, મેદા? जमा अगंना मावायाणं समृदयसमिउनमाग एगे पम्हे नि फन्जर, उबदिल गपाए अविसंघाइए इंडिल्ले संघाए
मयाण निमंचाइजर अजमि काले टिहिले घार विमंचाइजइ. वम्हा से माए न भवः । एनाऽवि पं मृहुજનrs જમu go જમાડમ ||
પ્રશ્ન– ભદંત! તે દઈ પુત્રે જેટલા સમયમાં તે સાડીના ઉપરના તંતુનું છેદન કર્યું તેટલા કાળને સમય કહેવાય ?
ઉત્તર– હે શિષ્ય ! આ અર્થ સમર્થ નથી, કેમકે સંખ્યાત પક્નસૂક્ષ્માવ (૩ના રેસાએ) ના સમુદાય સમિતિરૂપ સંગથી અર્થાત્ સંખ્યાતપરેશાઓથી એક તતુ નિષ્પન્ન થાય છે એટલે જ્યાં સુધી ઉપરનો પૈસે છેદાય નહીં ત્યાં સુધી નીચેને રે ન છેદાય. માટે તે કાળ પણ સમય નથી. આ પ્રમાણે ઉત્તર આપનાર ગુરુ સામે શિવે પુનઃ પ્રશ્ન કર્યો.
પ્ર- દંત ' ને દઈ જેટલા સમયમાં ઉપને પહ્મ-રેસાનું છેદન કર્યું તેટલા કાળને શું સમય કહેવા?
દત્તર- શિબા ! આ અર્થ સમર્થ નથી, કેમકે અનંત સંઘાતેના એટલે પાના ઘટક દમ અવયના સમુદાયરૂપ સમિનિના ગળી પકમ નિષ્પન્ન થાય છે,
એટલે તે યુપી ઉપરિસંત પંથક ન વન્યા બનીને સંઘનાક ન થાય. પર સંપાન કાળમાં પથ લાગે છે
ને નાનો સંત અન્ય કાળમાં પૃથક થાઇ છે. માટે તે સમય ન કહેવાય છે આ મ અમરએના કરતાં પ સમય જૂર કરતાં બે છે, એટલે રાધાનન ન કરવાના કાળ દતાં પણ
Page #303
--------------------------------------------------------------------------
________________
અનુયાગદ્વાર
२०३. असंखिज्जाणं समयाणं समुदयसमिति - २०९ समागमेणं सा एगा आवलिअत्ति बुच्चइ, संखेज्जाओ आवलियाओ ऊसासो, संखिजाओ आवलियाओ नीसासो, हट्ठस्स अणवगल्लस्स, निरु किस्स जंतुणो । एगे ऊसासनीसासे, एस पाणु त्ति वृच्चई ||१|| सत्त पाणि से थोवे,
थोवाणि से वे । लवाणं सत्तहत्तरी, एस मुहुत्ते वियाहि ॥ २ ॥ तिष्णि सहस्सा सत्त य सयाई तेहुत्तर्रि च ऊसासा । एस मुहुत्तो भणिओ, सव्वेहिं अनंतनाणीहि || ४ || एएणं मुहुपमाणणं तसं मुहुत्ता अहोरत्तं, पण्णरस अहोरत्ता पक्खा, दो पक्खा मासा, दो मासा उऊ, तिष्णि उऊ अयणं, दो अयणाई संवच्छरे, पंच सवच्छराई जुगे, वीस जुगाई वासरायं, दस वाससयाई वोससहस्सं, सयं वाससहस्साण वाससयसहस्सं, चोरासीइं वाससयसहस्साईं से एगे पुव्वंगे, चउरा - सिइ पुव्वंगसयसहस्साइं से एगे पुब्वे, चउरासी पुव्वसयसहस्साई से एगे डिअंगे, चउरासी तुडियसय सहस्साई स एगे अडडंगे, चांगसीडं अडडंगसयसहस्साईं से एगे अडडे, एवं अवंगे अबवे, हुहुअंगे हुहुए, उप्पलंगे उप्पले, पउमंगे पउमे, नलिणंगे नलिणे, अच्छनिउरंगे अच्छनिउरे, अउअंगे, अउए, पउअंगे पउए, णउअंगे णउए, चूलिअंगे चूलिया, सीसपहेलियंगे, चउरासीई सीसपहेलियंगसय सहस्सा सा एगा सी पहेलिया । एयावया चैव गणिए, एयावया चैव गणियस्स विसर । एत्तो ओमिए पवत्तः ॥
૨૮૧
असंख्यात् समयाना समुदाय - सभितिना સચૈાગથી એક આવલિકા નિષ્પન્ન થાય છે. સંખ્યાત આવલિકાના ઉચ્છ્વાસ, સખ્યાત આવલિકાને નિશ્વાસ થાય છે. હૃષ્ટ, વૃદ્ધાवस्थारहित, नि३सिष्ट-पूर्व मने वर्तમાનમાં વ્યાધિથી રહિત મનુષ્ય વગેરે પ્રાણીના એક ઉચ્છ્વાસ અને નિશ્વાસને 'आलु' 'हेवामां आवे छे. भावा सात પ્રાણાના એક સ્તા, સાત સ્તાના એક લવ, ૭૭ લવેાનું મુહૂર્ત અથવા ૩૭૭૩ ઉચ્છવાસાનુ એક મુત થાય છે. એવુ કેવળીઓનુ` કથન છે. આ મુહૂત પ્રમાણથી ૩૦ મુહૂતાના અહેારાત્ર ( એક દિવસ અને રાત), ૧૫ અહેારાત્રોના પક્ષ, એ પક્ષેાના માસ, બે માસેાની ઋતુ, ત્રણ ઋતુઓનુ અયન, એ અયનેાનુ સ સર, પાંચ સવસરેશના યુગ, ૨૦ યુગના ૧૦૦ વર્ષ થાય છે. ૧૦ સેા વર્ષના ૧૦૦૦, વ, ૮૪ લાખ વર્ષોંનું એક પૂર્વાંગ, ૮૪ લાખ પૂર્વાંગનું પૂ, ૮૪ લાખ પૂર્વાંનું ત્રુટિતાંગ, ૮૪ લાખ ત્રુટિતાગનું... એક ત્રુટિત, ૮૪ લાખ ત્રુતિનું એક અડડાગ, ૮૪ અડિંગનું અડેડ, આજ प्रभाणे भववाग, भवव, हुहुम्मंग, हुहुहु, अत्यसाग, उत्यक्ष, पद्माग, पद्म, नसिनाग, नसिन, मच्छनिष्ठुराग, अच्छनिठुर, मयुताग, अयुत, प्रयुताग, प्रयुत, नयुताग, नयुत, यूसिभग, ચૂલિકા, શીષ પ્રહેલિકાંગ અન શીષ પ્રહેલિકા થાય છે. આ શીષ પ્રહેલિકા સુધીજ ગણિ તનેા વિષય છે. એના પછી ગણિતના વિષય નથી પછી પલ્યેાપમાદિરૂપ ઉપમાપ્રમાણ પ્રવર્તિત થાય છે ( ગણત્રીના અ ક સ્થાને ૭૫૮૨૬૩૨૫૩૦૭૩૦૧૦૨૪૧૧૫૭૯૭---- ૩૫૬૯૭૫૬૯૪૦૬૨૧૮૯૬૬૮૪૮૦૮
०८१८३२७६
Page #304
--------------------------------------------------------------------------
________________
પ્રમાણુનિરૂપણ પ્રશ્ન-ભિન! ઔપમિપ્રમાણ શું છે?
૨૦. ર R પ્ર?િ
ર૦૪. भोमिए दुविहे पप्णचे. तं जहापलियाय र मागरीवमे य ।
ઉત્તર– જે પ્રમાણ ઉપમાવડે–સાદશ્ય વડે નિષ્પન્ન થાય (સમય) છે તે ઔપમિક પ્રમાણ કહેવાય છે. તે ઔપમિકપ્રમાણુ બે પ્રકારનું છે. જેમકે– (૧) પલ્યોપમ અને (૨) સાગરેપમ.
પ્રશ્ન– ભદ ન ! પલ્યોપમ શું છે ?
मेकि नं पलिओवमे ? રિપ-નિષિદે પm. –
डापनि प्रारमे अदापलिश्रीयम वनपगिनीयमग ।
ઉત્તર- પલ્યની એટલે ધાન્યાદિ ભરવાનું કવા જેવા ગોળધાનની જેને ઉપમા આપવામાં આવે છે તે પલ્યોપત્ર પ્રમાણે કહે વાય, આ પલ્યોપત્રપ્રમાણના ત્રણ ભેદે છે. તે આ પ્રમાણે (૧) ઉદ્ધાપલ્યોપમ (૨) અદ્ધાપલ્યોપમ અને (૩) ક્ષેત્રપલ્યોપમ.
છે . રાજા ?
પ્રશ્ન- હે ભગત ! ઉદ્ધાર પલ્યોપમ છે
ઝાકોર વિશે , - 7-7 વારિd 7
િ
માri. i am રિજે. ri ? , ગ – 1 TB -- - દિ જિન જનબને છે કે ના. મg 11 " હું જ a sri re stri,
ત્તિ – દુદાપલ્યોપમના બે ભેદ છે. એટલે મૃલ્મકતા૫પમ અને વ્યાવહારિક ઉહાપાપ. અપપમન અત્યાર થવા દઈએ. વ્યાપારિક ઉદ્ધા
પણ આ પ્રતિ કલ્પના મુજબ કાજન વાત, છેક ગેરન પાળો અને કંઈક નારી- દમ થઈબાગઅધિક જબ જેવી પરિધિવાળે
તે કુલ ક દિનના દિવાના થાવત સાન દિવસ નો ટા થયેલા બાલા કપ, કડા બન્યામાં આવે તો બા જા જ નહિ.
*
*
*
દિને દ્ધિ ને
બંધ બા
દ -
બધા કાકા ન ક
ર
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૩
અનુગદ્વાર
निल्लेवे निहिए भवइ , से तं वावहारिए उद्धारपलिओवमे । “एएसि पल्लाणं कोडाकोडी हवेज दसगुणिया । तं वावहारियस्स उद्धारसागरोवमस्स g/ મરે પરિમા શો'
કાઢવામાં આવે. તે જેટલા સમયમાં તેમાં વાલાઝની જરા માત્ર રજ ન રહે. વાલાગ્રન ડે પણ સંલેષ ન રહે, તેવી રીતે ખાલી થઈ જાય તેટલા સમયને વ્યાવહારિક આદર ઉદ્ધારપપમ કહે છે. આ પત્યેપમની કોટિ કેટિ દશગુણિત થઈ જાય. અર્થાત્ દશકોટિ વ્યવહાર પલ્યનો એક વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમ થાય છે. સાગર સાથે તુલના કરવામાં આવતી હોવાથી તેને સાગરેપમ કહે છે.
પ્રશ્ન- આ વ્યાવહારિક ઉદ્ધાર પત્યેપમ અને વ્યાવહારિક ઉદ્ધાર સાગરેપમથી ક્યા પ્રજનની સિદ્ધિ થાય છે ?
ઉત્તર- વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ અને વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમથી કેઈપણ પ્રજનની સિદ્ધિ થતી નથી. (સૂક્ષ્મ પલ્યોપમ સમજવામાં સરળતા રહે તે માટે તેની પ્રરૂપણ કરવામાં આવે છે.)
एएहिं वावहारियउद्धारपलिओवमसागरोवमेहि किं पओगणं?
एएहिं वावहारियउद्धारपलिओवमसागरोवमेहिं णत्थि किंचिप्पओयण, केवल पण्णवणा पण्णविज्जड । से तं वावहारिए उद्धारपलिओवमे ।
से किं तं मुहुमे उद्धारपलिओ
–
રજે ?
પ્રશ્ન- હે ભદત ! સૂક્ષ્મ ઉદ્ધાર પમનું સ્વરૂપ કેવું છે ?
सुहुमे उद्धारपलिओवमे-से जहा नामए पल्ले सिया जोगणं आयामविक्खंभेणं, जोगणं उव्वेहेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं । से णं पल्ले"एगाहिय बेयाहिय तेयाहिय जाव सत्तरत्तरूढाणं । संमढे संनिचिए भरिए वालग्गकोडीणं ॥१॥ तत्थ णं एगमेगे वालग्गे असंखिज्जाइं खंडाई कज्जइ, ते णं वालग्गखंडा दिटिओगाहणाओ असंखेज्जइभागमेत्ता सुहमस्स पणग जीवस्स सरीरोगाहणाओ असंखेज्जगुणा । ते णं वालग्गखंडा णो अग्गी डहेज्जा, णो
ઉત્તર-સૂક્ષ્મ ઉદ્ધારપલ્યોપમનું સ્વરૂપ આ પ્રમાણે છે- કઈ પુરૂષ એક એજન લાબે, એક જન પહોળો અને એક
જન ઊંડો અને કંઈક ઓછો પછભાગ અધિક ત્રણ એજનની પરિઘવાળે પલ્ય હોય, આ પલ્યને એકબે-ત્રણ યાવત્ સાત દિવસ સુધીના બાલાગ્રોથી ઠાસી-ઠાસીને ભરી દેવામાં આવે. તેમા રહેલા એક-એક બાલાનો અસખ્યાત –અસ ખ્યાત ભાગ કરવામાં આવે આ બાલાઝના દૃષિવિષયભૂત થનાર એટલે નિર્મળ ચક્ષુથી જેવા ગ્ય પદાર્થની અપેક્ષાએ અસ ખ્યાતમાં ભાગ હોય છે અને
Page #306
--------------------------------------------------------------------------
________________
પક, ના, ન દેગા, જો વિવિ
नत्री ममय समय एगमेगं वालगमंट अवहाय जावटपणं कालेणं से पट्टे पीणे नीरए निस्लेवे मिहिए भना में मृग उमापनिओरमे । " पपनि पढ़ागं. कोडाफोडी हवेज्ज 2 . i | રામगेमम्म पगमा भवे परिमाणं ॥१॥"
પ્રમાણનિરૂપણ સૂક્ષ્મપનક (લીલફુલ) જીવની શરીરાગા– હનાથી અસંખ્યાતગણી હોય છે. આવા બાલાગ્રખંડેને ઠાસી ઠાસીને ભરવાથી તે અગ્નિથી બળતા નથી. પવનથી ઉડતા નથી, કેહવાતા નથી, વિધ્વંસને પામતા નથી કે તેમાં દુધ ઉત્પન્ન થતી નથી. સમયે સમયે તે બાલાબંને બહાર કાઢતાં–કાઢતાં જેટલા કાળમાં તે પલ્ય બાલાગ્નની રજ રહિત, બાલાગ્રના સંલેપથી રહિત, વિશુદ્ધ રૂપે ખાલી થઈ જાય તેટલા કાળને સૂક્ષ્મઉદ્ધારપપમ કહે છે. આ પોપમની ૧૦ ગુણિત કેટ-કેટિ તે સૂક્ષ્મ ઉદ્ધારણાગરોપમ છે અર્થાત્ દશ કટાકોટી સૂકમ ઉદ્ધારપાપમને એક સૂક્ષ્મઉદ્ધારસાગપિમ કહેવાય
एपनि गृहमउद्धारपलिओयममागरम कि पाय?
પ્રશ્ન- ભદંત ! મલ્મઉદ્ધાપલ્યોપમ અને સાગરોપમથી કયા પ્રજનની સિદ્ધિ ય છે ?
ઉત્તર- દ્વીપ-સમુદ્રોની ગત્રી દમ દ્વાપલ્યોપમ અને અમ ઉદ્ધારગરપમથી કરવામાં આવે છે.
एशमुम उद्धारपनिनीयम
િ
મ
!
I
રે
પ્ર.- ૯દ્વારપાપ અને ભાગકેટલા હીપ-ગમોને બતાવે છે ?
જ છે -
-
or smi ra re |
! જે
- ભક્ત ! મારી હકારાગાપના જેટલા કાર મળે એટલે બાલાશ નાના થા છે નરલા દી --રામુદા છે અને તે કે બધી મા બનવા
. . ૬ ૨ કરો ?
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૫
અનુગદ્વાર
अद्धापलिओवमे-दुविहे पण्णत्ते, तं जहा-सुहुमे य वावहारिए य । तत्थ णं जे से सुहुमे से ठप्पे । तत्थ णं जे से वावहारिए से जहा नामए पल्ले सिया-जोयणं आयामविवखंभेणं, जोयणं उड़े उच्चत्तेणं, तं तिगुणं सविसेसं परि
खेवेणं । से णं पल्ले एगाहिय वेयाहिय तेयाहिय जाव भरिए वालग्गकोडीणं । ते णं वालग्गा णो अग्गी डहेज्जा, जाव णो पलिविद्धंसिज्जा, नो पूइत्ताए हव्वमागच्छेज्जा । तओ णं वाससए वाससए एगमेगं वालग्गं अवहाय जावइएणं कालेणं से पल्ले खीणे नीरए निल्लेवे निहिए भवइ, से तं वावहारिए अद्धापलिओवमे । 'एएसिं पल्लाणं कोडाकोडी भविज्ज दसगुणिया । त वावहारियस्स अद्धासागरोवमस्स एगस्स भवे परिમા” II
ઉત્તર- અદ્ધાપાપમના બે ભેદો છે. સૂક્ષ્મઅદ્ધપાલ્યાપમ અને વ્યાવહારિક અદ્ધાપપમ વ્યાવહારિક અદ્ધાપલ્યોપમ. સ્વરૂપવર્ણવતા સૂત્રકાર જણાવે છે કે એક જન લાંબે, એક જન પહોળ, એક
જનઊંડે અને કંઈક ઓછાષષ્ઠભાગ અધિક ત્રણ એજનની પરિધિવાળે એ કઈ એક પલ્ય હેય. તેવા તે પલ્યને એક-એ-ત્રણ દિવસ યાવત્ સાત દિવસ પર્વતના મેટા થયેલા બાલાગ્રખંડેથી કાસી-ઠાંસીને પૂરિત કરવાથી તે બાલારખંડે અગ્નિથી બળતા નથી, વાયુથી ઉડતા નથી, કેહવાતા નથી, વિશ્વ સન પામતા નથી કે તેમાં દુર્ગધ ઉત્પન્ન થતી નથી. સે–સો વર્ષે તે બાલામાંથી એક-એક બાલાઝને બહાર કાઢતાં– કાઢતા જેટલા સમયમાં તે બધા બાલાગ્ર રજ રહિત, સંલેષરહિત, વિશુદ્ધરૂપે ખાલી થઈ જાય તેટલા સમયને અદ્વાવ્યાવહારિકપલ્યોપમ કહે છે ૧૦ કેટકેટી વ્યાવહારિક અદ્ધાપપને એક વ્યાવહારિક અદ્ધાસાગરોપમ થાય છે.
एएहिं वावहारिएहिं अद्धापलिओवमसागरोवमे हि किं पयोयणं ?
પ્રશ્ન–આ વ્યાવહારિક અદ્ધાપલ્યોપમથી અને વ્યાવહારિક અદ્ધાસાગરેપમથી કયા પ્રયજનની સિદ્ધિ થાય છે?
ઉત્તર- આ વ્યાવહારિક અદ્ધાપલ્યાપમથી અને સાગરોપમથી કેઈપણ પ્રજનની નિદ્ધિ થતી નથી તે ફક્ત પ્રરૂપણ માટે જ છે.
एएहिं वावहारिएहिं अद्धापलिओवमसागरोवमेहिं नत्थि किंचिप्पओयणं, केवलं पण्णवणा पण्णविज्जइ । से त वावहारिए अद्धापलिओवमे ।
से किं तं सुहुमे अद्धापलिओवमे ?
मुहुमे अद्धापलिओवमे-से जहाणामए पल्ले सिया-जोयणं आयामवि
પ્રશ્ન- હે ભદંત સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– જેમ કોઈ પલ્ય હેય, તે પલ્ય એક જન લાબ, એક જન પહોળ,
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૮૬
क्खंभेणं, जोयणं उढे उच्चत्तेणं,तं तिगुणं सविसेसं परिक्खेवेणं । से णं पल्ले एगाडिय वेयाहिय तेयाहिय जाव भरिए वालग्गकोडीण । तत्थ णं एगमेगे वालग्गे असंखज्जाई खंडाई कजइ । ते णं वालग्गखंडा दिट्ठी
ओगाहणाओ असंखज्जइभागमेत्ता, महुमस्स पणगजीवस्स सरीरोगाहणाओ असंखेज्जगुणा, ते णं वालग्गखंडा-नो अग्गी डहेज्जा, जाव णो पलिविद्धंसिજ્ઞ, ા ઘા મારછે तओ णं वाससए वाससए एगमेगं वालग्ग खंडं अवहाय जावइएणं कालेणं से पल्ले खीणे नीरए निल्लेवे णिहिए भवइ, से तं मुहुमे अद्यापलिओवमे । 'एएसि पल्लाणं कोडाकोडी भवेज्ज दसगुणिया। तं सुहुमस्स अद्धासागरोवमस्स एगस्स भवे परिमाणं' ॥१॥
एएहिं सुहुमेहि अद्धापलिओवमसागरावमेहिं किं पओयणं ?
પ્રમાણનિરૂપણ એક જન ઊંડે અને કંઈક ઓછા શબ્દ– ભાગ અધિક ત્રણ એજનની પરિધિવાળે હોય તે પલ્યમાં એક—બે-ત્રણ યાવત્ સાત દિવસના બાલાચો ભરવામાં આવે તે એકએક બાલાાના અસંખ્યાત-અસખ્યાતખંડે કરવામા આવે તે ખંડે દુષ્ટિ વિષયીભૂત થતા પદાર્થની અપેક્ષાએ અસખ્યાતમાં ભાગમાત્ર હોય અને સૂક્ષ્મપનક જીવની શરીરવગાહનાથી અસંખ્યાતગ હોય. આ બાલાગ્રખંડ ઠાંસી-ઠાંસીને ભરવાથી તે અગ્નિથી બળતા નથી, વાયુથી ઉડતા નથી, કેહવાતા નથી યાવત દુર્ગધને પ્રાપ્ત થતા નથી. તે પલ્યમાંથી સે-સે વર્ષે એક-એક બાલાગ્રખંડને બહાર કાઢતાં જેટલા સમયમાં તે પલ્ય બાલાખંડની રજથી રહિત, સલેષરહિત સંપૂર્ણ પણે ખાલી થઈ જાય તેટલા સમયને સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ કહે છે દશકોટાકોટિ સૂમ અદ્ધાપત્યોને એક સૂક્ષ્મ અદ્ધાસાગરોપમ થાય છે
પ્રશ્ન- હે ભદંત ! આ સૂક્ષ્મ અદ્ધાપ
પમ અને સૂક્ષ્મ અદ્ધાસાગરોપમથી ક્યા પ્રજનની સિદ્ધિ થાય છે ?
एएहि सहमे हिं अद्धापलिओव- ઉત્તર- આ સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ અને मसागरोवमेहिं नेरइयतिरिक्खजोणिय- સાગરેપમથી નારકીઓ, તિર્થ ચે, મનુષ્ય
मणुस्सदेवाणं आउयं मविज्जई ॥ અને દેવના આયુષ્યની ગણના થાય છે. २०६. नेरइयाणं भंते ! केवइयं काल ठिई २०६. . પ્રશ્ન- હે ભદંત ! નરકની સ્થિતિ પuuત્તા ?
કેટલા કાળની કહેવામાં આવી છે ? गोयमा ! जहन्नेणं दसवासस-- ઉત્તર- હે ગૌતમ ! સામાન્યરૂપે નરકहस्साइं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई। જીની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષની
અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરેપમ પ્રમાણ છે વિશેષ દરેકે દરેક નરકની સ્થિતિ પ્રશ્નોત્તર દ્વારા બતાવે છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
અનુયાગદ્વાર
रयणप्पभापुढवीणेरइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहन्नेणं दसवाससहस्साईं उक्को सेणं एगं सागरोवमं । अपज्जत्तगरयणप्पहा पुढवीणेरइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहन्नेणं वि अंतमुहुचं उक्कोसेण वि अंतमुहुत्तं । पज्जत्तगरयणप्पद्दापुढवीनेरइयाणं भंते ! केवइयं काल ठिई पण्णत्ता, ? गोयमा ! जहन्नेणं दसवाससहस्साई अंतामुहुतूणाई उक्को सेणं एवं सागरोवमं अंतामुहुत्तोणं । सकरप्पहापुढवीनेरइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहन्नेणं एवं सागरोवमं, उक्कोसेणं तिण्णि सागरोवमाई । एवं सेसपुढवी विपुच्छा भाणियन्वा । वालय पहापुढवि नेरइयाणं जहन्नेणं तिष्णि सागरोवमाई, उक्कोसेणं सत्त सागरोवमाई | पंकप्पापुढवी नेरइयाण जहन्नेण सत्त सागरोवमाई, उक्कोसेणं दस सागराचमाई । धूमप्पापुढवी नेरइयाणं जहन्नेण दस सागरोवमाई उक्कोसेणं सत्तरससागरावमाई । तमापहापुढवीनेरइयाणं जहन्नेणं सत्तर स सागरोवमाई, उक्केासेणं बावीसं सागरोमाई । तमतमापुढवीनेरइयाणं भंते ! केवइयं कालं ठि 2 મેચમા ! जहन्नेणं बावीस सागरोवमाई उक्कोसेणं सं सागमाई ||
૨૮૭
પ્રશ્ન- હે ભદ′ત ! રત્નપ્રભા પૃથ્વીના નારકાની સ્થિતિ ભુષ્યમાન આયુષ્ય કેટલું છે ?
ઉત્તર- હે ગૌતમ ! જધન્ય દશહજાર વ અને ઉત્કૃષ્ટ એક સાગરે પમ પ્રમાણુ છે.
પ્રશ્ન- રત્નપ્રભા પૃથ્વીના અપર્યાપ્તક નારકાની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર– તેમની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત્તની પ્રમાણ છે
પ્રશ્ન- રત્નપ્રભા પૃથ્વીના પર્યાપ્તક નારકાની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર- હે ગૌતમ । જધન્ય અન્ત મુહૂર્ત ન્યૂન દશહજાર વર્ષોંની અને ઉત્કૃષ્ટ અ ત હત’ન્યૂન એક સાગરોપમની જાણુવી.
પ્રશ્ન- હે ભદ ંત ! શરાપ્રભાપૃથ્વીના નારકોની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર- ગૌતમ ! સામાન્ય સ્વરૂપે શરાપ્રભાના નારકોની જઘન્ય સ્થિતિ એક સાગરે પમ અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરે પમ જેટલી છે. આ પ્રમાણે અવશિષ્ટ પૃથ્વીએ વિષે પણ પ્રશ્નો સમજી લેવા જોઇએ. ત્રીજી વાલુકાપ્રભાપૃથ્વીના નારાની સ્થિતિ જઘન્ય ત્રણુ સાગર।પમ અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમ છે ચતુર્થ ૫ કપ્રભાનામક નારકીએની જઘન્ય સ્થિતિ સાત સાગરેખમ અને ઉત્કૃષ્ટ દશ સાગરેાપમ છે પચમ ધૂમપ્રભાનામક પૃથ્વીના નારકોની જધન્ય સ્થિતિ દશસાગરેપમ અને ઉત્કૃષ્ટ ૧૭ સાગરોપમ છે છઠી તમ પ્રભાનામક પૃથ્વીના નારાની જધન્ય સ્થિતિ ૧૭ સાગરે પમ અને ઉત્કૃષ્ટ ૨૨ સાગરૈપમ પ્રમાણુ છે સાતમી તમસ્તમ પૃથ્વીના નારાની જધન્ય સ્થિતિ ૨૨ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરાપમ પ્રમાણુ જાણવી
Page #310
--------------------------------------------------------------------------
________________
૧૮૮
२०७.
असुरकुमाराणं भंते! देवाणं केवइयं २०७. काल ठिई पण्णत्ता ? गोयमा ! जहन्नेणं दसवास सहरसाई, उक्केासेणं साइरेग सागरावमं । असुरकुमारदेवीणं भंते ! hasयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहन्नेणं दसवाससहस्पां उक्केासेणं अद्धपंचमाई पलिओ माइ ।
नागकुमाराणं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहन्नेणं दसवाससहस्साइ, उक्के सेणं देणाs दुण्णि पलिओ माइ | नागकुमारीणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहन्नेण दसवा - ससहस्साई', , उक्कासेणं देणं पलिओवमं । एवं जहा णागकुमाराणं देवाणं देवीण य ता जाव धणियकुमाराणं देवाणं देवीण य भाणियव्वं ।
पुढवीकाइयाणं भंते ! केवइय कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहन्नेणं अंतामुडुतं, उक्कासेणं वावसं वाससहस्साइं । सुहुमढवी कोइयाणं ओहियाणं अपज्जतयाणं पज्जत्तयाण य तिन्हवि पुच्छा, गोयमा ! जहन्नें अंता मुहुत्तं, उक्कासेण वि अतोमुहुच । वादरपुढवीकाइया पुच्छा, गोयमा ! जहन्नेणं अतोमुहुत्त उक्कासेणं बावीस वाससहस्साइ । अपज्जत्तगवादरपुढ़वीकाइयाणं पुच्छा, गोयमा ! जहण्णेण वि अते मुहुत्त, उक्सेण वि अमुहुत्त । पज्जत्तगवादरपुढवीकायाणं पुच्छा, गोयमा !
પ્રમાણનિરૂપણુ
પ્રશ્ન- હે ભદંત ! અસુરકુમાર દેવાની સ્થિતિ કેટલા કાળની છે ?
ઉત્તર- હું ગૌતમ ! જઘન્ય દશહન્તર વર્ષ અને ઉત્કૃષ્ટ કંઇક અધિક એક સાગરોપમ પ્રમાણુ છે.
પ્રશ્ન – હે ભદંત । અસુરકુમાર દેવાના દેવીએની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર- જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ૪ પળ્યેાપમ જેટલી છે.
પ્રશ્ન– હે ભદત । નાગકુમાર દેવેના સ્થિતિ કેટલી છે ?
उत्तर- हे गौतम ! धन्य हशहरવર્ષ અને ઉત્કૃષ્ટ કઈકન્યૂન એ પત્યેાપમ પ્રમાણુ જાણુવી.
પ્રશ્ન- હે ભદ ત । નાગકુમારની દેવીએની સ્થિતિ કેટલા કાળપ્રમાણુ છે ?
ઉત્તર- હે ગૌતમ । જઘન્ય દશહારવ અને ઉત્કૃષ્ટ કંઇકન્યૂન એક પલ્યપ્રમાણ જાણવી, નાગકુમાર દેવ—દેવીની જેટલી સ્થિતિ કહેવામા આવી છે તેટલીજ શેષ સુવણૅકુમાર યાવત્ સ્તનિતકુમાર સુધીના દેવે। અને દેવીએની સ્થિતિ જાણવી,
પ્રશ્ન- હે ભદંત; પૃથ્વીકાયિક જીવાની સ્થિતિ કેટલા કાળપ્રમાણ છે ?
ઉત્તર– પૃથ્વીકાયિક જીવેાની સ્થિતિ જધન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ૨૨ હજારવની છે કામાન્યરૂપે સૂક્ષ્મ પૃથ્વી કાયિક જીવાની તક તેના અપર્યાપ્તક અને પર્યાપ્તક જીવેાની સ્થિતિ જઘન્ય અને
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૮૯
અનુગાર -
जहन्नेणं अंतोमुहत्तं, उकासेणं वावीस वारुहस्साई अतामुहुर्गुणाई । एवं सेस६इंयाणंपि पुच्छावयण भाणियव्यं ।
ઉત્કૃષ્ટ અતિમુહૂર્તની છે. બાદરપૃથ્વીકાયિક જીવોની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃ. ૨ હજાર વર્ષની છે. અપર્યાપ્તક બાદર પૃથ્વી કાયિક જીવની જઘન્ય અને ઉત્કૃષ્ટ રિથતિ અંતમુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તક બાદરપૃથ્વીકાયિક જીવની સ્થિતિ જઘન્ય અતર્મુહૂર્તની અને ઉકૃષ્ટ અ તમું– હુર્તજૂન ૨૨ હજાર વર્ષની છે શેષ કાર્યો સબ ધી પ્રશ્નો પણ સમજી લેવા જોઈએ ઉત્તર આ પ્રમાણે છે
સામાન્યરૂપે અપકયિક જીની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૭ હજાર વર્ષની છે. સામાન્યરૂપે સૂક્ષ્મ અપકાયિક, તથા અપર્યાપ્તક અને પર્યાપ્તક સૂક્ષ્મ અપકાયિક જીવની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અ તમુહૂર્વપ્રમાણ છે. બાદરઅપકારિક જીની સ્થિતિ, સામાન્ય અપકાયની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણે છે. અપર્યાપ્તક બાદર અપકાયિકજીવની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે પર્યાપ્તક બદાર અપકાયિકજીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂ ન્યૂન સાત હજાર વર્ષની છે
आउकाइयाणं जहन्नेणं अंतामुहुत्तं उकासेणं सत्तवाससहस्साई । मुहुमआउकाइयाणं ओहियाणं पज्जत्तगाणं अपज्जत्तगाणं तिण्ह वि जद्दण्णेण वि अतोमुहुत्त उक्कोसेणवि अतोमुहत्तं । बादरआउमाइयाणं जहा ओहियाणं । अपज्जत्तगवादर आउकाइयाणं जहन्नेण वि अंतोमुहुत्त, उक्कोसेण वि अंतामुहुत्तं । पज्जत्तगवादरआउकाइयाणं जहन्नेण अंतामुहतं, उक्कोसेणं सत्त वा परहस्साई अंतोमुहुत्तणाई ।
तेउवा, याणं जहण्णेण अंतोमुहुत्तं, उकारण तिण्णि राइंदियाई । मृहुमतेउकाइयाण ओहियाणं अपज्जत्तगाणं पज्जनगाणं तिण्ह वि जहण्णेणं वि अंतोमुहत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं । चादरतेउकाइयाण जहणेण अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि राइंदियाई । अपज्जत्तगवादरतेउकाडयाणं जहण्णे वि अंतोमुहुत्तं, उक्कोसेणं वि अंतोमुहत्तं । पज्जत्तगवादरतेउकाइयाणं जहम्नेण अतोमुहुत्तं, उक्कोसेण तिण्णि राईदिપારું યંતમુહુતુળારૂં .
સામાન્યરૂપે તેજ કાયિકજીવની જઘન્ય રિથતિ અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહેરાત્રની છે સામાન્યરૂપે સૂક્ષ્મ તેજ કાયિક, મૂક્ષ્મ અપર્યાપ્ત તેજ કાયિક અને સૂક્ષ્મપર્યા પ્તતેજ કાયિક જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અ તમુહૂર્ત પ્રમાણ છે બાદરતેજ. કાયિક જીવની સિયતિ જઘન્ય અતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહેરાત્ર છે. અપર્યાપ્તક તેજ કાયિકજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અતર્મુહુર્ત પ્રમાણ છે પર્યાપ્તક બાદરતેજ.કાયિક જીવોની જઘન્ય સ્થિતિ અતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ એ તર્મુહર્ત ન્યૂન ત્રણે અહોરાત્રની છે -
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૯૦
वाउकाइयाणं जहन्नेणं अंतोमुहुत्त, उक्कोसेणं तिण्णि वाससहस्साई । मुहुमवाउकाइयाणं ओहियाणं अपज्जत्तगाणं पज्जत्तगाण य तिण्हवि जहण्णेणऽवि अंतोमुहुत्तं उक्कोसेणं वि अंतोमुहुत्तं । वादरवाउकाइयाणं जहम्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि वाससहस्साई । अपज्जत्तगवादरवाउकाइयाणं जहन्नेण वि अंतोमुहुत्तं उकोसेणं वि अंतोमुहुत्तं । पज्जत्तगवादरवाउकाइयाणं जहन्नेणं अंतोमुहत्तं उक्कोसेणं तिण्णि वाससहस्साई अंतोमुहुत्तूणाई।
वणस्सइकाइयाणं जहन्नेणं अंतोमुहुत्तं उक्कोसेणं दसवाससहस्साई । मुहुमवणस्सइकाइयाणं ओहियाणं अपज्जत्तगाणं पज्जत्तगाण य तिण्ह वि जहण्णेण वि अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं । वादरवणस्सइकाइयाणं जहण्णणं अंतोमुहुत्तं उक्कोसेणं दस वाससहस्साई । अपज्जत्तगवादरवणस्सइकाइयाणं जहण्णेणं वि अंतोमुहत्तं, उक्कोसेणं वि अंगोमुहुतं । पज्जत्तगवादरवणस्सइकाइयाणं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं दसवाससहस्साई अंतोमुहुत्तूंજાડું !
કમાણનિરૂપs સામાન્યરૂપે વાયુકાયિકજીવોની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષની છે. સામાન્ય સૂક્ષ્મ વાયુકાયિક, અપર્યાપ્તક સૂક્ષ્મ વાયુકાયિક, પર્યાપ્તક સૂક્ષ્મવાયુ કાયિકની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહર્ત પ્રમાણે છે. સામાન્યરૂપે બાદર વાયુકાયિક જીવોની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણહજાર વર્ષની છે. અપર્યાપ્તક બાદરવાયુકાયિક જીવની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તક બાદરવાયુકાયિક જીવની જધન્ય સ્થિતિ અતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂ પૂન ત્રણ હજાર વર્ષની છે.
સામાન્યરૂપે વનસ્પતિ કાયિકોની જઘય સ્થિતિ અતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની છે. સૂક્ષ્મ વનસ્પતિકાયિક. અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક અને પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તર્મુહુર્તની છે બાદરવનસ્પતિકાયિક જીની જઘન્ય રિથતિ અન્તર્મહ અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની, અપર્યાપ્તક બાદર વનસ્પતિકાયિક જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂ પ્રમાણ છે. પર્યાપ્તક બાદર વનસ્પતિકાયિક જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અર્મુિહૂર્તન્યૂન દશ હજાર વર્ષની છે
પ્રશ્ન- હે ભદંત ! દ્વીન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે?
वेइ दियाणं भंते ! केवइयं कालं ठिई पण्णता ?
गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं उक्कोसेणं वारससंवच्छराणि । अपज्जचगवेइ दियाणं पुच्छा, गोयमा ! जहण वि अंतोमहत्व उक्कोसेण वि
ઉત્તર-ગૌતમ! જઘન્ય અ તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની છે. અપર્યાપ્તક દ્વિીન્દ્રિય ની સ્થિતિ હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્ત
Page #313
--------------------------------------------------------------------------
________________
२६१., . દ્વીન્દ્રિય જીની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૧૨ વર્ષની છે.
હે ગૌતમ ! ત્રીન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૪૯ અહોરાત્ર છે અપર્યાપ્ત ત્રિીન્દ્રિયની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્ત ત્રિીન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત જૂન ૪૯ દિવસની છે.
मनु।१२. ...
गोमुहुत्तं । पज्जत्तगवेइ दियाणं जहtणेणं अंतोमुहत्तं, उक्कोसेणं वोरससंबच्छराणि अंतोमुहुत्तूणाइ ।
तेइंदियाणं पुच्छा, गोयमा ! जहमेणं अंतोमुहुत्तं उक्कोसेणं एग्रूणपण्णासं राइ दियाई । अपज्जत्तगतेइंदियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं वि अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं । पज्जचगतेइदियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेण एगूणपण्णासं राइ दियाई अंतोमुहुत्तूणाई ।
चरिदियाणं भंते ! केद,यं क.लं ठिई. पण्णत्ता ?
गोयमा ! जहन्नेण मा. मुहुत्त उवकोसेणं छम्मासा । पुजत्तगचउरिदियाणं पुच्छा, गोयमा ! जहप्णेण वि अं.मा.तं उक्कोसेण वि अंतोमुहुत्तं । पज्जत्तगचउरिदियाणं पुच्छा, गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं उकोसेणं छम्मासा अंतोमुहुक्तूणा ।
पंचिंदियतिरिक्खजोणियाणं भंते ! केवइयं कालं ठिइ पण्णता ?
गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि पलिओवमाई ।
પ્રશ્ન- ભરંત 1 ચતુરિંદ્રિય જીવોની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર-હેગૌતમ! ચતુરિન્દ્રિય જીવોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ છ માસ પ્રમાણ છે તેમાં અપર્યાપ્તક ચતુરિ દ્રયની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુર્તિ જેટલી છે પર્યાપ્તક ચતુરિન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અતર્મહૂર્તન્યન છ માસ જેટલી છે.
પ્રશ્ન- ભદંત | તિ"ચપ ચેન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર- સામાન્યરૂપે તિર્ય ચપ ચેન્દ્રિયની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પ્રત્યેાપમની છે
પ્રશ્ન- ભગવત્ | જલચરપંચેન્દ્રિયતિર્ય ચાની કેટલી સ્થિતિ છે ?
जलयरपंचिंदियतिरिक्खजोणियाणं भंते ! केवडयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं अतोमु- . हुत्तं उक्कोसेणं पुचकोडी । संमु- च्छिमजलयरपचिंदियतिरिक्खजोणियाणं
उत्तर- गौतम | धन्य मन्तभुत मने Gष्ट पूटिनी- ४२।३ पूर्वी छे. स भूमि यतिय ययन्द्रियनी
Page #314
--------------------------------------------------------------------------
________________
/er 12,
ર
पुच्छा, गोयमा ! जहणेणं अंतेमुहुत्तं उक्कोसेणं पुन्त्रकोडी | अपज्जत्तयसंमुच्छिमजलयर पंचिदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहणेण वि अंतोमुडुतं उक्कोसेण वि अंतोमुहुतं । पज्जत्तयसंमुच्छिमजलयरपंचिदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंतोमुहु उक्कोसेणं पुचकोडी अंतोमुहुत्तूणा । गव्भवक्कंतियजलयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहणेणं अंतोमुहुगं उक्कोसेणं पुत्रकोडी | अपज्जत्तगव्भवकं तियजलयरपंचिदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहणेण वि अंतोमुहुचं उक्कोसेण वि अंतोमुहुत्तं । पज्जत्तगगव्भवक्कं तियजलयरपंचिदेिय तिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहन्नेणं अंतोमुह उक्कोसेणं पुन्यकोडी अंतो मुहुत्तणा ।
चउप्पयथलयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहपणें अंतोमु, उक्कोसेणं तिण्णि पलिओचमाह । संमुच्छिमचउप्पयथलयरपंचिदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं चउरासी वाससहस्साई | अपज्जचयसंमुच्छिमचउप्पयथलयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहनेणं चि अंतोमुहुतं उक्कोसेणं वि अंतोमुहुतं । पज्जत्तयसंमुच्छिमच उप्पयथलयरपंचिदियतिरिक्खजोणियाणं पुच्छा,
गोयमा ! जद्दण्णेणं अंतोमुहुतं उक्को -
પ્રમાણનિરૂપણ
સ્થિતિ પૂછવાપર હે ગૌતમ ! તેએની સ્થિતિ જઘન્ય અતમહૂત અને ઉત્કૃષ્ટ એક કરેડપૂર્વની છે. અપર્યાપ્તક સ મૂòિમ જળચર તિય ચ ચેન્દ્રિય જીવેાની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂત પ્રમાણુ છે. પર્યા— Öકસ ભૂચ્છિમજળચર તિય ́ચપચેન્દ્રિયની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ अंतर्मुहूर्त न्यून शेडयूर्वनी छे. गर्लજળચરતિય ચ જવાની સ્થિતિ ધન્ય અંતમ ધૃત અને ઉત્કૃષ્ટ ૧ કરાડપૂર્વ જેટલી છે, અપર્યાપ્તક ગર્ભજ જળચર તિય ઇંચ પંચેન્દ્રિયજીવાની જધન્ય અને ઉત્કૃષ્ટ અંતમું – હૂત પ્રમાણુ છે. પર્યાપ્તક ગર્ભજ જળચર તિય "ચપ ચેન્દ્રિય જીવેાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ અતર્મુહૂત ન્યૂન જે સ્થ્યિાડપૂર્વ ની છે.
हि
1
ja
ચતુષ્પદસ્થળચર તિય ચ પંચેન્દ્રિય જીવાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યાપમ જેટલી છે.સ સૂચ્છિમ ચતુષ્પદ સ્થળચર તિય ચ પંચેન્દ્રિય જીવેાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ ૮૪ હજાર વર્ષોંની છે. અપર્યાપ્તક સંસૂચ્છિમ સ્થળચર તિય ચ પંચેન્દ્રિય જીવાની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂત પ્રમાણુ છે, પર્યાપ્તક સમૂશ્ચિમ ચતુષ્પદ સ્થળચર-તિય “ચપ ચેન્દ્રિય જીવાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ અંત હૂ ન્યૂન ૮૪ હજાર વર્ષોંની છે. ગÖજ ચતુષ્પદ્મસ્થળચર તિય ચ પંચેન્દ્રિય જીવેાની સ્થિતિ જધન્ય અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યની છે.
Page #315
--------------------------------------------------------------------------
________________
મનુચેદ્વાર
से चउरासी वाससहस्साई अंतोमुहुत्तूणाई | गब्भवकंतियचउप्पयथलयरपंचिदियतिरिक्ख जोणियाणं पुच्छा, गोयमा ! जहणेणं अंतोमुहुतं उक्कोसेणं तिणि पलिओ माई | अपज्जत्तगगव्भवक्कंतियच उप्पयथलयरपंचिदियतिरिक्खजोणि पुच्छा, गोयमा ! जहणेण वि अंतामु उक्कोसेण वि तोमुत्तं । पज्जत्तगगन्भवक्कतियचउपयथलयरपंचदियतिरिक्खजोगियार्ण पुच्छा, गोयमा ! जहन्नेणं अतोमुहुत्तं उक्को तेण तिष्ण पलिओमाई अंतोमृहुत्तूणाई |
उरपरिसप्पथलयरपंचिदियतिरिक्खजोगिणं पुच्छा, गोयमा ! जहन्नेगं अंतोमुहुत्तं उक्को सेणं पुव्वकोडी | संच्छिमउरपरिसप्पथलयर पंचिदियतिरिक्खणणियाणं पुच्छा, गोयमा ! जहन्ने] अंतांमुहुत्त्रं, उक्कोसेणं तेवन्न वाससहरसाईं । अपज्जत्तयसंमुच्छिमउरपरिसप्पथलयरपंचिदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहन्ने वि उक्कोसेण वि अंतोमुहुतं । पज्जत्तय संमुच्छिमउर परिसप्पथलयरपचिदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं उक्कीसेणं तेवण्णं वाससयसहस्साई अंतोहुत्तगाई | गव्भवकंतिय उरपरिसप्पथल
पंचिदियतिरिक्खजोगियाणं पुच्छा, गोयमा ! जहनेणं अंतोमुहुतं उक्कोसेणं पुचकोडी | अपज्जत्तगगब्भवक्कंतिय उरपरिसप्पथलयरपंचिदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहन्नेण वि
203
અપર્યાપ્તક ગભ જ ચતુષ્પદ સ્થળચરતિય – ચપચેન્દ્રિયાની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અતર્મુહૂત પ્રમાણુ છે. પર્યાપ્તક ગજ ચતુષ્પદ સ્થળચર તિય ચ પંચેન્દ્રિય જીવાની સ્થિતિ જધન્ય અતમહ અને ઉત્કૃષ્ટ અંત ધૃત ન્યૂન ત્રણ પલ્યે પમની છે.
સામાન્યરૂપે ઉપરિસર્પ સ્થળચરતિય - ચપંચેન્દ્રિય જીવેાની જઘન્ય સ્થિતિ અંત– મુહૂર્તીની અને ઉત્કૃષ્ટ ક્રોડપૂની છે, સમૂછિમ ઉરપરિસર્પ સ્થળચરતિય ચાંચેન્દ્રિયજીવાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂંત અને ઉત્કૃષ્ટ પ૩ હજાર વર્ષની છે. પર્યા પ્તક સ‘સૂચ્છિમ પરિસ સ્થળચર તિય ચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંત હત` પ્રમાણુ છે. પર્યાપ્તક સંમુશ્રિમ ઉપરિસર્પ સ્થળચર તિય ચાર્ચન્દ્રિય જીવાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ અતડૂત ન્યૂન ૫૩ હજાર વર્ષની છે. ગર્ભુજ ઉપરિસર્પ સ્થળચરતિર્યં ચાચેન્દ્રિય જીવેાની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂની છે. અપર્યાપ્તક ગજ ઉરપરિસર્પ સ્થળચર તિય ચ પંચેન્દ્રિય જીવેાની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂત ની છે. પર્યાપ્તક ગજઉરપરિસĆસ્થળચર તિર્યં ચ ચેન્દ્રિય જીવાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂની છે અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂત ન્યૂન ક્રોડપૂર્વની છે
Page #316
--------------------------------------------------------------------------
________________
५ जनने
२७४.
:
अंतोमुहुर्त उकोसेण वि अंतोमुहुतं । पजत्त गगन्भवकं तियउरपरिसप्पल नरपंचिदियतिरिक्वजोणियाणं पुच्छा, गोयमा ! जहग्येणं अंतोमुहुत्तं उक्कोसेणं पुव्यकोडी अंमुहुत्तणा ।
:4
भुयपरिसप्पथलयरपंचिदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जदण्णेणं अंतोमुहुतं उक्कोसेणं पुन्त्रकोडी । समुच्छिमयपरिसप्पथलयरचिदियतिरिक्खजोणियाणं पुच्छा, गोमा ! जहन्नेणं अंतोमुहुत्तं उक्को - सेणं- वायलीसं वाससहस्साई | अपज्जतयसंमुच्छिमभुयपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा जहनेण वि अंतोतं उक्कोसेण वि अंतोमुहुत्तं । पज्जत्तगसंमुच्छिम भुयपरिसप्पथलयरपंचिदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, कोसेणं वायालीसं चाससहस्साई अंतो मुहुत्तणाइ । 'गव्भवकंतियभुयपरिसप्पलयरपंचिदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जगणं अंतोनुहुत्तं, उक्कोसेणं पुव्त्रकोडी | अपज्जत्तगगव्भवकंतियभुयपरिसप्पथलयरपंचिदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहन्नेण वि अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं । पज्जत्तगगव्भवक्कंतियभुयपरिसप्पथलयरपंचिदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहन्नेणं अंतोमुहुतं उकोसेणं पुव्यकोडी अंतोमुहुचूणा ।
પ્રમાણુનિરૂપણ
ભુજ પરિસર્પ સ્થળચર તિય ચ પંચેન્દ્રિય જીવે ! સ્થિતિ જઘન્ય અંડર અને टोडयूर्वनी है. अभिनयરિસપ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવાની સ્થિતિ જઘન્ય અંતર્મુહ અને ઉત્કૃષ્ટ ૪૨ હજાર વર્ષની છે. અપર્ણાંપ્તક સંસ્કૃછિમ ભુજપરિસર્યાં સ્થળચર તિય ચપંચેન્દ્રિય જીવાની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ
અ
તમ્પૂની છે. પર્યાપ્તક સંપૂર્ચ્છિમ ભુજપરિસંપ સ્થળચર તિર્યંચ પચેન્દ્રિય જીવેાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૃત અને ઉત્કૃષ્ટ તહત ન્યૂન ૪૨ હજાર વર્ષની છે. ગજ ભુજપરિસર્પ સ્થળચર તિય ચપ ચે ન્દ્રિયજીવોની સ્થિતિ જઘન્ય અતર્મુહની અને ઉત્કૃષ્ટ ક્રેડપૂર્વની છે અપર્યાપ્તક ગÆજ ભુજપરિસ સ્થળચર તિય ચ ૫ ચેન્દ્રિય જીવાની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતડૂતની છે. પર્યાપ્તક ગર્ભુજ ભુજપરિસ સ્થળચરતિય ગ્રુપ ચેન્દ્રિય જીવેાની સ્થિતિ જઘન્ય અ તમની અને ઉત્કૃષ્ટ અંતમુ– હતું ન્યૂન ક્રોડપૂની છે,
1
Page #317
--------------------------------------------------------------------------
________________
$
}
અનુયાગકાર
खहयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलिओ मस्स असंखेज्जइभागं । संमुच्छिमखहयरपंचिदियतिविखणिणं पुच्छा, गोयमा ! जन्नेणं अंतं मुहुत्तं, उक्कोसेणं वाबतरिं वाससहस्साइं । अपज्जत्तगसंमुच्छिमखहयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहन्नेण वि अंतोमुहुत्तं, उक्को सेणं वि अंतोमुहुत्त । पज्जसंमुच्छिमखहयरपंचिदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहन्नेर्ण अंतामुहुत्तं उक्कोसेणं वि अंतोमुहुत्तं । पज्जतगसंमुच्छिमख इयरपंचिदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहभेण अंगामुत्तं उक्कापं वावरिं वाससहरराई अंतमुत्तूणाई | गन्भवकखिहरणं चिदियतिरिक्खजोणिया गं पुच्छा, गोयमा ! जहणेणं अंतोमुहुत्तं,
देसेणं पलिओवमस्स असंखेज्जइभागं । अपज्जत्तगगव्भवक्कंत्तियखहयरपंचिदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहणेण वि अंतमुहु उक्कोसेण वि अंतेोमुहुत्तं ।
पज्जत्तगखहयरपंचिदियतिरिक्खजोणियाणं भंते ! केवइयं कालं ठि पण्णत्ता ?
गोमा ! जहन्नेणं अंतामुहुतं उक्कोसेणं पलिओवमस्स असंखिज्जइभागं अंतेमुत्तूर्णं ।
३८५
સામાન્યરૂપે ખેચર તિય ચ પંચેન્દ્રિય જીવાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ પલ્સેપમના અસંખ્યાતમા ભાગ જેટલી છે. સ`સૂચ્છિમ ખેચરતિય ચ પચેન્દ્રિયની સ્થિતિ જઘન્ય અંતર્મુહૃત અને ઉત્કૃષ્ટ ૭૨ હજાર વર્ષોંની છે. અપર્યાપ્તક સમૂôિમ ખેચરતિય ચ પાંચેન્દ્રિય જીવાની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતમ્ હૂંતની છે. પર્યાપ્તકસ મૂચ્છિમ ખેચરતિય ચ ૫ ચેન્દ્રિય જીવાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ અંતમ ધૃત ન્યૂન ૭૨ હજાર વર્ષની છે, ગભ જ ખેચરતિય ચ પંચેન્દ્રિય જીવેાની જધન્ય અંત હતું અને ઉત્કૃષ્ટ પલ્યના અસ`ખ્યાતમા ભાગ પ્રમાણુ છે. અપર્યાપ્તક ગજ ખેચર તિર્યંચ પંચેન્દ્રિય જીવેાની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંત હુ'ની છે.
પ્રશ્ન- ભેદત ! પર્યાપ્તક ગજ ખેચર નિય ́ચ પંચેન્દ્રિય જીવાની સ્થિતિ કેટલી છે ?
उत्तर- हे गौतम! ४धन्य अंतर्भुહૂર્ત અને ઉત્કૃષ્ટ અતર્મુહૃત ન્યૂન એક પલ્યેાપમના અસખ્યાતમા ભાગ પ્રમાણુ છે. સંગ્રહણી ગાથાએથી આજ ખાખત સૂચવતા સૂત્રકાર જણાવે છે
Page #318
--------------------------------------------------------------------------
________________
પ્રમાણનિમણુ
एत्थ एएसि णं संगहणिगाहाओ મયંતિ, ત દાં
"संमुच्छिमपुचकोडी, चउरासीई भवे सहस्साई । तेवण्णा वायाला, वावत्तरिमेव पक्खीणं ॥१॥ गभमि पुत्रकोडी,तिण्णि य पलिओवमाइं परमाऊ। .. उरभुयगपुव्यकोडी, पलिभोवमासंखમા જ રા
સંમૂછિમ તિર્થ ચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ અનુક્રમે જળચરની કોડ પૂર્વની, ચતુષ્પદની ૮૪ હજાર વર્ષની, ઉરપરિસર્ષની પ૩ હજાર વર્ષની, ભુજપરિસન ૪૨ હજાર વર્ષની, અને પક્ષી (ખેચર)ની ૭૨ હજાર વર્ષની છે. ગર્ભજ તિર્યચપંચેન્દ્રિયમાં અનુકમે જળચરની ક્રોડપૂર્વની, સ્થળચરની ત્રણ • પલ્યોપમની, ઉરપેરિસની 'ક્રોડપૂર્વની,
ભુજપરિસર્પની કોડપૂર્વમી અને ખેચરની પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે
પ્રશ્ન- હે ભદ ! મનની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. સ મૂચ્છિમમનુષ્યની સ્થિતિ હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અતર્મુહૂર્તની છે ગર્ભજમનુષ્યની સ્થિતિ ગૌતમ! જઘન્ય અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે.
मणुस्साणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि पलिओवमाई । संमुરિઝમમgi પુછી, જો મા ! નદपणेण वि अंतोमुहत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं । गम्भवतियमणुस्साणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि पलिओवम इं।
अपज्जत्तगगम्भवक्कंतियमणुस्साणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? ।
गोयमा ! जहण्णेण वि अंतोमुहुत्तं उक्कोसेणं वि अंतोमुहुत्तं ।
पज्जत्तगगम्भववकंतियमणुस्साण भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं उनकोमेणं तिण्णि पलिओवमाइं अंतोमुहुत्तूणाई।
પ્રશ્ન- ભદ ત ! અપર્યાપ્તક ગર્ભજ મનુષ્યની સ્થિતિ કેટલા કાળની છે ?
ઉત્તર- ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે
પ્રશ્ન- ભદત! પર્યાપ્તક ગર્ભજમનબેની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમની છે.
,
चाणमंतराणं देवाणं भते ! केवइयं काल ठिई पण्णता ?
પ્રશ્ન- ભદંત ! વાણવ્યન્તરદેવેની સ્થિતિ કેટલી છે?
Page #319
--------------------------------------------------------------------------
________________
ઉત્તર-ગૌતમ! જઘન્ય દશહજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની છે.
પ્રશ્ન- ભદંત ! વાણચન્તરદેવીઓની સ્થિતિ કેટલી છે?
गोयमा ! जहन्नेणं दस वाससहस्साई उकासेणं पलिओवमं । वाणमंतरीणं देवीणं भंते ! केवइयं कालं ठिई पण्णता ?
गोयमा ! जहण्णेगं दस वाससहस्स.ई उक्कासेणं अद्धपलिओवमं ।
जोइसियाणं भते ! देवाणं केवइयं कालं ठिई पण्णता ?
गोयमा ! जहणणं सातिरंगे अट्ठभागपलिभोवम, उक्कासेणं पलिओवमं वाससयसहस्समभहियं ।
ઉત્તર- ગૌતમ ! જઘન્ય દશહજાર વર્ષની અને ઉત્કૃષ્ટ અર્ધા પાપમની છે.
પ્રશ્ન-ભદંત! તિષ્ક દેવની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- ગૌતમ! જઘન્ય સ્થિતિ કંઈક અધિક પલ્યોપમના આઠમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક પલ્યપમ પ્રમાણ છે.
પ્રશ્ન- ભગવદ્ ! તિષ્ક દેવીઓની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- ગૌતમ! જઘન્ય પલ્યોપમના આઠમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૫૦ હજાર વર્ષ અધિક અપલ્ય પ્રમાણ જાણવી
जोइसियदेवीण मंते ! केवडयं कालं ठिई पण्णता ?
गोयमा ! जहन्नेणं अट्ठभागपलिओवम, उकासेणं अद्धपलिओवम पण्णासाए वासंसहस्से हिं अब्भहियं ।
चंदविमाणाणं भंते ! देवाणं केवयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहन्नेणं चउभागपलिओवम, उक्कोसेण पलिओवमं वाससयसहस्समभडियं ।
चंदावमाणाणं भंते ! देवीर्ण केवइयं कालं ठिई पण्णत्ता ?
પ્રશ્ન-ભગવદ્ ! ચ દ્રવિમાનોના દેવની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર– ગૌતમ! જઘન્ય પલ્યના ચોથાભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક પલ્યોપમ પ્રમાણ છે.
પ્રશ્ન- ભદંત ! ચદ્રવિમાનની દેવીઓની સ્થિતિ કેટલી છે?
गोयमा ! जहण्णेणं चउभागपलिओवम उक्कासेणं अद्धपलिओवमं पण्णासाए वाससहस्से हिं अमहियं ।
ઉત્તર-ગૌતમ ! જઘન્ય પલ્યના ચોથા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૫૦ હજાર વર્ષ अधि मद्धपक्ष्या५म प्रभाए छ.
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૯૮
सूरविमाणाणं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहन्नेणं चउभागपलिओवमं, उक्कासेण पलिओवमं वाससहस्समभडियं ।
सूरविमाणाणं भंते ! देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहन्नेणं चउभागपलिओवमं उक्कोसेर्ण अद्धपलिओवमं पंचहिं वाससएहि अव्भहियं ।
પ્રમાણનિરૂપણ પ્રશ્ન- ભદંત! સૂર્યવિમાનના દેવની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- સૂર્યવિમાનોના દેવાની સ્થિતિ જઘન્ય પલ્યના ચેથાભાગની અને ઉત્કૃષ્ટ એક હજાર વર્ષ અધિક પલેપમ પ્રમાણ છે.
પ્રશ્ન- ભગવન સૂર્યવિમાનની દેવીઓની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર- નમ ! સૂર્યવિમાનની દેવીઓની સ્થિતિ જઘન્ય પત્યના ચેથાભાગની અને ઉત્કટ ૫૦૦ વર્ષ અધિક અર્ધ પત્યેપમપ્રમાણ છે
પ્રશ્ન- ભદ ત! ગ્રેહવિમાનના દેવેની સ્થિતિ કેટલી છે?
ઉત્તર-ગૌતમ! જઘન્ય પલ્યના ચોથા ભાગની અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની છે.
गहविमाणाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ?
गायमा ! जहन्नेणं चउभागपलिओवमं उक्कोसेणं पलिओवमं ।
गहविमाणाणं भंते ! देवीणं केवइयं कालं ठिई पण्णता ?
गोयमा ! जहणणं चउभागपलिओवमं, उकोसेणं अद्धपलिओवमं ।
પ્રશ્ન- ભદંત ! ગ્રહવિમાનની દેવીઓની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- ગૌતમ ! ગ્રહવિમાનની દેવીએનું આયુષ્ય જઘન્ય પલ્યના ચોથાભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ અર્ધપલ્યનું છે.
પ્રશ્ન- ભદત 1 નક્ષત્રવિમાનના દેવની સ્થિતિ કેટલી છે ?
णक्खत्तविमाणाणं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णता ?
गोयमा ! जहन्नेणं चउभागपलिओवमं, उक्कोसेणं अद्धपलिओवम ।
ઉત્તર-ગૌતમ! જઘન્ય પલ્યના ચોથાભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અદ્ધ પલ્યોપમ– પ્રમાણ છે.
णक्खत्तविमाणाणं भंते ! देवीणं केवइयं कालं ठिई पण्णता?
પ્રશ્ન-ભગવદ્ ! નક્ષત્રવિમાનની દેવીએની સ્થિતિ કેટલી છે?
Page #321
--------------------------------------------------------------------------
________________
અનુયાગદ્વાર
गोयमा ! जहन्नेणं चउभागपलिओ मं, उक्कोसेणं सातिरेगं चउभागपलिओai |
ताराविमाणाणं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहन्नेणं साइरेगं अभागपलिओ मं, उवकोसेणं चउभागपलिओवमं ।
तारा विमाणाणं भंते ! देवीणं केवडयं काल ठिई पण्णत्ता ?
गोयमा ! जहन्नेणं अट्ठभागपलिओ मं, उक्कोसेणं साइरेगं अट्ठभागपलिओवमं ।
मायाणं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहन्नेणं पलिओम, उक्को सेणं तेत्तीसं सागरोवमाई ।
वेमाणियाणं भंते ! देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोमा ! जहनेणं पलिओवमं, उक्को सेणं पणपणं पलिओवमाई ।
सोहम्मे णं भते ! कप्पे देवाणं
hari कालं ठिई पण्णत्ता ?
गोमा - 1 जहन्नेणं पलिओवमं,
૯.
ઉત્તર– ગૌતમ ! નક્ષત્રવિમાનાની દેવીએની સ્થિતિ જધન્ય પલ્યના ચાઆભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ કંઇક અધિક પલ્યના ચેાથા ભાગ પ્રમાણ છે.
પ્રશ્ન– ભગવન્ ! તારા વિમાનાના દેવે ની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર– ગૌતમ ! તારાએના વિમાનાના દેવાની સ્થિતિ જઘન્ય કઈક અધિક પલ્યના આઠમા ભાગપ્રમાણુ અને ઉત્કૃષ્ટ પલ્યના ચો ભાગપ્રમાણુ છે.
પ્રશ્ન—તારાવિમાનાના દેવીએની સ્થિતિ ભગવન્ ! કેટલી છે ?
ઉત્તર- ગૌતમ ! તારાવિમાનાના દેવી– એની સ્થિતિ જઘન્ય પધ્ધના આઠમા ભાગપ્રમાણુ અને ઉત્કૃષ્ટ ક’ઇંક અધિક પલ્યના આઠમા ભાગપ્રમાણુ છે.
પ્રશ્ન– ભદત ! વૈમાનિકદેવાની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર– ગૌતમ । વૈમાનિકદેવેશની સ્થિતિ જઘન્ય એક પલ્ય અને ઉત્કૃષ્ટ ૩૩ સાગ- - રાયમની છે.
પ્રશ્ન— ભગવન્ ! વૈમાનિકદેવીએની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર— ગૌતમ ! વૈમાનિકદેવીએની સ્થિતિ જઘન્ય રેએક પલ્પ અને ઉત્કૃષ્ટ ૫૫ પલ્યેાપમની છે.
પ્રશ્ન– ભદંત ! સૌધમ કલ્પના દેવાની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર- સૌધ કલ્પના દેવેાની સ્થિતિ
Page #322
--------------------------------------------------------------------------
________________
૩૨૦
उक्कासेणं दो सागरोवमाई ।
साम्मे णं भंते ! कप्पे परिग्गहियादेवीणं केवइयं कालं ठिई પ્ળ્યા ?
गोयमा ! जहन्नेणं पलिओ वमं उक्कासेणं सत्त पलिओवमाई ।
साम्मे णं भंते ! कप्पे अपरिगहियादेवीणं केवइयं कालं ठिई पण्णचा ?
गोयमा ! जहन्नेणं पलिओवमं, उक्का सेणं पण्णासं पलिओ माई ।
ईसाणे णं भंते ! कप्पे देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोरमा ! जहन्नेणं साइरेगं पलिओवमं, उक्केासेणं साइरेगाई दो सागरोवमाई |
ईसाणे णं भंते! कप्पे परिग्गहियादेवीणं केवयं कालं ठिई પૃqત્તા ?
गोगमा ! जहन्नेणं साइरेगं पलिओवमं उक्कोसेणं नव पलिओवમારું ।
ל
પ્રમાણનિરૂપ
જઘન્ય પત્યે પમની અને ઉત્કૃષ્ટ ૨ સાગરાપમ પ્રમાણુ છે.
પ્રશ્ન– ભગવન્ ! સૌધમ કલ્પમાં પરિ ગૃહીતાદેવીએની સ્થિતિ કેટલી છે ?
–
ઉત્ત” – ગૌતમ ! સૌધમ કલ્પમાં પરિ– ગૃહીતા દેવીઓની સ્થિતિ જઘન્ય એક પલ્યા૫મ અને ઉત્કૃષ્ટ સાત પુલ્યેાપમની છે.
: -
પ્રશ્ન– ભગવન્ ! સૌધ કલ્પમા અ– રિગૃહીતા દેવીએની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર- ગૌતમ ! સૌધમ કલ્પમાં અપરિગૃહીતા દૈવીએની સ્થિતિ જઘન્ય એક પલ્સેપમ અને ઉત્કૃષ્ટ ૫૦ પલ્યેાપમ પ્રમાણ છે.
T
પ્રશ્ન– ભદત ! ઈશાનકલ્પમાં દેવાની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર- ઇશાનકલ્પના દેવાની સ્થિતિ જઘન્ય કંઈક અધિક પત્યે પમપ્રમાણ અને ઉત્કૃષ્ટ કંઈક અધિક ર સાગરોપમની છે.
પ્રશ્ન- ભગવન્ ! ઈશાનકલ્પમા પરિ– ગૃહીતા દેવીઓની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર- ગૌતમ ! ઈશાનકપમાં પરિગૃહીતા દેવીએની સ્થિતિ જઘન્ય કઇંક અધિક પત્યેાપમની અને ઉત્કૃષ્ટ નવ પલ્યાપમ પ્રમાણ છે.
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૧
પ્રશ્ન- ભગવન 1 ઈશાનકામાં અપરિગ્રહીતા દેવીઓની સ્થિતિ કેટલી છે?
અનુગકાર.
ईसाणे पं भंते ! कप्पे अपरिग्गहियादेवीणं केवइयं कालं ठिई Tumત્તા ?
गोयमा ! जहन्नेणं साडरेग पलिये, मं, उक्कासेण पणपण्णेपलि- એવા
'' सणकुमारेणं भंते ! कप्पे देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
ઉત્તર- ગૌતમ ! ઇશાનકપમાં અપરિગ્રહીતા દેવીઓની સ્થિતિ જઘન્ય કંઇક
અધિક પલ્યોપમપ્રમાણ અને ઉત્કૃષ્ટ પપ પપમ પ્રમાણ છે.
પ્રશ્ન– ભરંત ! ચા પર ૫માં દેવોની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર- ગૌતમ! સાનકુમાશ્કલ્પમાં દેવેની સ્થિતિ જઘન્ય ર માગરોપમપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૭ સાગરેપમપ્રમાણ છે.
वमाई, उक्कोसेणं सत्त सागरोवमाडं ।
પ્ર. ભગવદ્ " હે પ્રકલ્પમાં દેવની સ્થિતિ કેટલી છે?
माहिदे गं भान ! कप्पे देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? |
गोयमा ! जणं साइरेगाई दो सागरोत्रमाद, उवकासेणं साइरेगाई सत्त सागरोवमाइ ।
ઉત્તર--ગૌતમ! માહેન્દ્રકલ્પમાં દેવની સ્થિતિ જઘન્ય કંઈક અધિકાર સાગરોપમની અને ઉત્કૃષ્ટ કંઇક અ ૭ સાગરે – પની છે.
પ્રશ્ન- ભગવન! બ્રદાલશ્કપમાં દેવેની સ્થિતિ કેટલી છે ?
वभलेोएणं भंते ! कप्पे देवाणं केवइयं कालं ठिई पण्णता ?
गोयमा ! जहन्नेणं सत्त सागरोवमाड, उस्कासेण दस सागरावमाइ ।
ઉત્તર– ગનમ ! બ્રહ્મલોકકામાં દેવેની સ્થિતિ જઘન્ય ૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૦ સાગરોપમની છે.
આ પ્રમાણે દરેક કલ્પમાં દેશની સ્થિતિ કેટલી છે?
एवं कप्पे कप्पे केवइय कालं ठिई पण्णता ?
गोयमा ! एवं भाणियव्यं-लंतए जहन्नेणं दस सागरोवमाइ, उकोसेणं चउद्दससागरोनमाई। महामुके जहन्नेणं चउद्दससागरोदमाई, उशोसेणं सत्त
એ પ્રશ્ન કરી લે તેનો ઉત્તર આ પ્રમાણે છે. ગૌતમ ! લાત કામ જઘન્ય ૧૦ સાગરોપમની ઉર ૧૪ સાગરોપમની રિતિ છે. મહાશુકનિશાના
Page #324
--------------------------------------------------------------------------
________________
०२
भारनियमन
रससागरोवमाइं। सहस्सारे जहन्नेणं सत्तरससागरोवमाइ , उक्कोसेणं अट्ठारससागरोवमाइ । आणए जहन्नेणं अट्ठारससागरोवमाई उक्कोसेणं एगृणवीसं सागरोवमाइ । पाणए जहन्नेणं एगृणवीसं सागरोवमाई उक्कासेणं बीसं सागरोवमाइ । आरणे जहन्नेणं वीस सागरोवमाइ , उक्कोसेणं एकवीसं सागरोवमाई। अच्चुए जहन्नेणं एकवीसं सागरोवमाई उक्कोसेणं वावीस सागरोमाइं ।
हेटिमहे हिमगेविज्जगविमाणेसु णं भंते ! देवाणं केव.यं कालं ठिई पण्णत्ता ?
જઘન્ય સ્થિતિ ૧૪ સાગરોપમ અને ઉછુટ ૧૭ સાગરોપમની છે. સંસારક૫માં જઘન્ય ૧૭ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ૧૮ સાગરેપની છે. આનતકલ્પની સ્થિતિ જઘન્ય ૧૮ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ૧૯ સાગરોપમની છે. પ્રાણત ક૫ની સ્થિતિ જઘન્ય ૧૯ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૦ સાગરોપમની છે અરણક૯પમાં જધન્ય ૨૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૧ સાગરોપમ છે. અશ્રુતકલ્પમાં સ્થિતિ જઘન્ય ૨૧ સાગરેપમ અને ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમની છે.
પ્રશ્ન- ભદંત | અધતન–અધતન (भद्र-नयना निमाथी सोयी नायना) રૈવેયકના દેવેની સ્થિતિ કેટલી છે?
उत्तर- गौभम ! धन्य २२ साग।. પમ અને ઉત્કૃષ્ટ ૨૩ સાગરોપમનો છે.
प्रश्न- लगवन् ! मस्तन-मध्यमवे. યક (સુભદ્ર) વિમાનમાં દેવની સ્થિતિ टमी छ ? ___ उत्तर- गौतम ! धन्य २३ सा।३।પમ ઉત્કૃષ્ટ ૨૪ સાગરોપમ છે.
गोयमा ! जहन्नेणं वावीसं सागरोवमाई, उक्कोसेणं तेवीसं सागरोवमाई।
हेटिममज्झिमगेवेज्जगविमाणेस णं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णता?
गायमा ! जहन्नेणं तेवीसं सागरोवमाई,उकोसेणं चउवीसं सागरोवमाई।
हेट्ठिमउवरिमगेवेज्जगविमाणेसु णं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णता?
गोयमो ! जहन्नेणं चउवीसं सागरोवमाई उकासेणं पंचवीसं सागरोवमाई।
मज्झिमहेहिमगेवेज्जगविमाणेस णं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णचा ?
પ્રશ્ન- ભદત 1 અધસ્તન-ઉપરિતન (સુજાત) રૈવેયકવિમાનના દેવેની સ્થિતિ अटकी छे ?
મિ ! જઘન્ય ૨૪ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૫ સાગરેપમની છે.
प्रश्न- मध्यम-मस्तन (सुमनस) પ્રિયકવિમાનના દેવેની સ્થિતિ કેટલી છે?
Page #325
--------------------------------------------------------------------------
________________
અનુયોગદ્વાર
गोयमा ! जहन्नेणं पणवीसं सागरोमाई, उक्का सेणं छत्रीसं साग
माई |
मज्झिममज्झिमवेज्जगविमाणे णं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहन्नेणं छन्नीसं सागरोवमाई, उक्को सेणं सत्तावीसं सागमाई |
मज्झिम उवरिमगेवेज्जग विमाणेसु णं भंते ! देवणं केवइयं काल ठिई
पण्णत्ता ?
गोयमा ! जहनेणं सत्तावीसं सागवाई, उक्कोसेणं अट्ठावीसं साग- ! रोमाई |
उवरिम हे हिम गेवेज्जगविमाणेसु णं भंते! देवाणं केवइयं कालं ठिई
पण्णत्ता ?
गोयमा ! जहन्त्रेणं अट्ठावीसं सागरामाई उक्केासेणं एगूणतीसं सागमाई |
उवरिममज्झिमगेवेज्जगविमाणेसु णं भंते ! देवाणं केवइयं काल ठिई
पण्णत्ता १
गोमा ! जहनेणं एगुणतीस मागवलाई उक्काणं तीसं सारावमाइ ।
303
ઉત્તર- જઘન્ય ૨૫ સાગરાપમ અને ઉત્કૃષ્ટ ૨૬ સાગરોપમની છે.
પ્રશ્ન— ભગવન 1 મધ્યમ-મધ્યમ ત્રૈવેયકવિમાનમા દેવાની
( સુદન ) સ્થિતિ કેટલી છે ?
ઉત્તર્- જઘન્ય ૨૬ સાગરાપ્તમ અને ઉત્કૃષ્ટ ૨૭ સાગરે પમની છે.
પ્રશ્ન- ભગવત્ । मध्यम-उपनि (દર્શીન ) ત્રૈવેયકવિમાનમા દેવેશની સ્થિતિ डेटसी छे ?
उत्तर- गौतम ! धन्य २७ भागપમ અને ઉત્કૃષ્ટ ૨૮ સાગરેાામની છે
પ્રશ્ન- ભગવન્ ! ઉપરિતન –અધસ્તન (અમેાહ) ત્રૈવેયકવિમાનમાં દેવાની સ્થિતિ डेंटली छे ?
उत्तर- गौतम | धन्य २८ भागખમ અને ઉત્કૃષ્ટ ૨૯ સાગરોપમની સ્થિતિ છે
प्रश्न- भगवन् ! उपग्लिन - मध्यम ( સુપ્રતિબદ્ધ )ત્રૈવેયકવિમાનમા દેવાની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર- ગૌતમ ! જઘન્ય ૨૯ સાગર અને ઉત્કૃષ્ટ ૩૦ સાગરાપ્રમની સ્થિતિ છે,
Page #326
--------------------------------------------------------------------------
________________
૩૦૪
પ્રમાનિ પધ” उपरिमउपरिमगेवेजगरिमाणेश પ્રશ્ન- ભદૂત! પતિન- પતિન णं भंते ! देवाणं केवडयं कालं ठिर्ड
(યશોધર) વથ વિમાનમાં કરવાની પU/TI ?
સ્થિતિ કેટલી છે? જેમાં ! નદmi di T
ઉત્તર- ગોતમ ! જન્મ ૩૦ સારमाई, उक्कोसेणं एकतीसं सागरोवमाई ।
પમ અને ઉછેઅગરપયાની રિનિ છે. विजय-वेजयंत-जयंत-अपराजिय
- ભવન વિજય, ધર્યાન, विमाणे णं भंते ! देवाणं केवडयं काल
જયંત અને અપગજિન આ ચાર અનુત્તર ટિ gumત્તા ?
વિમાનમાં દેવાની સ્થિતિ કેટલી છે? गोयमा ! जहम्नेणं एवातीसं साग- ઉત્તર- ગોતમ! આ ચાર વિમાનમાં रोवमाई, उक्का सेणं तेत्तीसं सागराव
દેવેની રિધનિ જધન્ય ૩૧ સાગરમ અને મારું !
ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે __ सबसिद्धे णं भंते ! महाविमाणे પ્રશ્ન- બદત ! સર્વાર્થસિદ્રનામ અડાदेवाणं केवइय कालं ठिई पण्णता ? ।
વિમાનમાં દેવની સ્થિતિ કેટલી છે? गोयमा ! अजहण्णमणुक्कोसेण
ઉત્તર ગૌતમ! સર્વાર્થસિદ્ધ મહાतेत्तीसं सागरोवमाई । से तं मृहुमे
વિમાનમાં દેવાની સ્થિતિ ૩૩ સાગરોપમની अद्धापलिओवये । से त अदापलिओवमे ।
છે. એમા જઘન્ય અને ઉત્કટનો ભેદ નથી. આ પ્રમાણે સૂકમઅપાપાપમનું અને
અદ્ધાપલ્યોપમનું વર્ણન પૂર્ણ થયું. ૨૦૮, તે ઉર્જા વેન્ટિો ? ૨૦૮. પ્રશ્ન-ભગવદ્ ક્ષેત્રપાપમનું સ્વરૂપ
કેવું છે?
खेत्तपलिओवमे-दुविहे पण्णत्ते, त जहा-मुहमे य वावहारिए य । तत्थ णं जे से मुहुमे से ठप्पे । तत्थ णं जे से वावहारिए से जहा नामए पल्ले सिया जोयणं आयामविक्खंभेणं, जोयणं उव्वेहेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं । से णं पल्ले एगाहिय वेयाहिय तेयाहिय जाव भरिए वालग्गकोडीणं । तेणं वालग्गा णो अग्गी डहेज्जा जाव णो पूइत्ताए इन्वमाग
ઉત્તર- ક્ષેત્રપામ સૂક્ષ્મોત્રપમ અને વ્યવહારક્ષેત્રપલ્યોપમ આ બે સ્વરૂપે જાણવું. તમા જે સૂક્ષ્મ છે તેનું વર્ણન પછી કરવામાં આવશે. વ્યાવહારિક ક્ષેત્રપલ્યપમ આ પ્રમાણે છે– કેઈ એક યોજના લાગે, એક યોજન પહોળ, અને એક
જનની ઊંડાઈવાળા, કઈક અધિક ત્રણ યોજનની પરિધિવાળો પલ્ય હોય તે પલ્ય એક, બે, ત્રણ વાવત સાત દિવસના બાલાગ્રોથી સંપૂતિ કરવામાં આવે. તેમા બાલાવ્યો એવી રીતે ઠાસીને ભરવામાં આવે કે તેને
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૦૫
અનુગદ્વાર
च्छेज्जा । जेणं तस्स पल्लस्स आगासपएसा तेहि वालग्गेहि अप्फुन्ना, तओ णं समए समए एगमेगं आगासपएसं . अवहाय जावइएणं कालेणं से पल्ले
खीणे नीरए निल्लेवे निहिए भवड, से 'तं वावहारिए खेत्तपलिओवमे । एएसि पल्लाणं कोडाकोडी भवेज दसगुणिया । तं वावहारियस्स खेत्तसागरोवमस्स एगस्स भवे परीमाणं ॥१॥
અગ્નિ બાળી શકતે નથીયાવત્ તે સડી જતાં નથી. તે પલ્યના જે આકાશ પ્રદેશે બાલાગ્રવડે વ્યાપ્ત છે તે પ્રદેશમાંથી સમયેસમયે એક–એક પદેશને બહાર કાઢતા જેટલા સમયમાં તે પલ્ય સર્વ પ્રદેશથી રહિત થઈ જાય તેટલા સમયને વ્યાવહારિક ક્ષેત્રપલ્ય પમ કહે છે, એટલે અસંખ્યાત ઉત્સપિણી–અવસર્પિણ જેટલો કાળ વ્યતીત થઈ જાય ત્યારે આ પલ્યોપમ થાય છે. ૧૦ કેટિ–કેટી વ્યાવહારિક ક્ષેત્રપલ્યોપમ બરાબર એક વ્યાવહારિક ક્ષેત્રસાગરેપમ છે.
एएहिं वावहारिएहि खेत्तपलि
પ્રશ્ન- ભદંત! આ વ્યાવહારિકક્ષેત્રओचमसागरोवमेहिं किं पओयणं ?
પલ્યોપમ અને સાગરેપમથી ક્યા પ્રજ
નની સિદ્ધિ થાય છે? एएहि वावहारिएहि खेत्तपलि
ઉત્તર- આ વ્યાવહારિકક્ષેત્ર – ओवमे हिं नत्धि किंचिप्पओयणं, केवलं
પમ અને સાગરોપમથી કઈ પણ પ્રયોજपण्णवणा पण्णविज्जड । से त वावहारिए
નની સિદ્ધિ થતી નથી. તે માત્ર પ્રરૂપણ खेत्तपलिओक्मे ।
માટે છે. આ પ્રમાણે વ્યાવહારિક ક્ષેત્રપલ્ય
મ-સાગરોપમનું સ્વરૂપ છે. से किं तं मुहुमे खेत्तपलिओवमे ? પ્રશ્નભગવદ્ ! સૂમ ક્ષેત્રપલ્યોપમનુ
સ્વરૂપ કેવું છે? . . सहमे खेत्तपलिओवमे-से जहा
ઉત્તર- કોઈ એકપલ્ય એક એજન णामए पल्ले सिया-जोयणं आयाम
લાંબે યાવત્ પૂર્વોકત પરિધિથી યુક્ત હોય वित्रखंभेणं जाव परिक्खेवेण । से णं ।
તેને એક, બે યાવત્ સાત દિવસના બાલાગ્રોથી पल्ले एगाहिय वेयाहिय तेयाहिय जाव
સપૂરિત કરવામાં આવે અને તે એક–એક
- બાલાગ્રના અસંખ્યાતઅસ ખ્યાત ખડે भरिए वालग्गकोडीणं । तत्थ णं एगमेगे
કરવામાં આવે. આ બાલાખ ડે દૃષ્ટિના वालग्गे असंखिज़ा खंडाई-कज्जइ । વિષયીભૂત પદાર્થની અપેક્ષાએ અસ ખ્યાते णं वालग्गखंडा दिडिओगाहणाओ તમા ભાગ માત્ર છે અને સૂક્ષ્મપનક જીવની ચાંગરૂમામેરા, દુમરણ પા– શરીરવગાહનાની અપેક્ષાએ અસંખ્યાતગણું નવરીનાગો યજ્ઞTITL' છે. તે બેલાગ્રખંડેમિ પત્યમાં એવી રીતે ते णं वालग्गखंडा णो अग्गी डहेज्जा ભરવા જોઈએ કે જેથી અગ્નિ બળ નહિ
Page #328
--------------------------------------------------------------------------
________________
३०६
जाव णो पूइत्ताए हव्यमागच्छेज्जा । जे
णं तस्स पल्लस्स आगासपएसा तेहिं વાર્દિ 0ા વા Ivor
वा, तओ णं समए समए एगमेगं आगासपएसं अवहाय जावइएणं कालेणं से पल्ले खीणे जाव निट्ठिए भवइ, से तं सहुमे खेत्तपलिओवमे ।
પ્રમાણનિરૂપણ થાવત્ તે સડી શકે નહી. તે બાલા છે પલ્યના આકાશપ્રદેશોથી ધૃષ્ટ હોય કે ન હોય પણ તે આકાશ પ્રદેરીને સમયે સમયે બહાર કાઢતાં યાવત તે સંપૂર્ણ રૂપે ખાલી થઈ જાય તેટલા કાળને સૂક્ષ્મ ક્ષેત્રપામ કહેવામાં આવે છે. આ પ્રમાણે પ્રરૂપણા કરતાં ગુરુને શિષ્ય પૂછ્યું –
__ तत्थ णं चोयए पण्णवर्ग एव वयासी-अत्थि णं तस्स पल्लस्स आगासपएसा जे णं तेहिं वालग्गखंडेहि अणा
પ્રશ્ન- ગુરુદેવ ! તે પલ્યના આકાશપ્રદેશ એવા પણ હોય છે કે જે બાલાગ્રખંડથી અસ્પષ્ટ–અવ્યાપ્ત હોય?
BUTT?
हंता अस्थि । जहा को दितो ?
से जहाणामए कोढए सिया कोहंडाणं भरिए, तत्थं णं माउलिंगा पक्खित्ता, ते वि माया । तत्थ णं विल्ला पक्खित्ता तेवि माया । तत्थ णं आमलगा पक्खित्ता ते वि माया । तत्थ णं वयरा पक्खित्ता तेऽवि माया । तत्थं णं चणगा पक्खित्ता तेऽवि माया। तत्थं णं मुग्गा पक्खित्ता तेऽवि माया । तत्थ णं सरिसवा पक्खित्ता तेऽवि माया । तत्थ णं गंगावालुया पक्खित्ता सावि माया । एवमेव एएणं दिटुंतेणं अत्थि णं तस्स पल्लस्स आगासपएसा, जेणं तेहिं वालग्गखंडेहि अणाफुण्णा । एएसिं पल्लाणं कोडाकोडी भवेज दसगुणिया । तं सुहुमस्स खेत्तसागरोवमस्स एगस्स भवे परिमाणं ॥१॥
ઉત્તર– હા છે જેમકે કેઈ કે (મેટો કઠ) કુષ્માંડ-કોળાથી ભરેલ હોય તેમાં માતુલિગોબીરાઓ નાખતાં તેમા સમાવિષ્ટ થઈ જાય છે. પુનઃ તેમા બિ નાખે તે પણ સમાવિષ્ટ થઈ જાય છે. પછી તેમા આમળા નાખતાં તે પણ સમાઈ જાય છે. તેમા બેર નાખતાં તે પણ સમાવિષ્ટ થઈ જાય છે. તેમાં ચણા નાખતા તે સમાવિષ્ટ થઈ જાય છે. તેમાં મગ નાખવામાં આવે તે તે પણ તેમાં પ્રવેશી જાય છે તેમા સરસવ નાખતા તે પણ સમાવિષ્ટ થઈ જાય છે તેમા ગડાની રેતી નાખીએ તે તે પણ સમાવિષ્ટ થઈ જાય છે (કેળાથી પૂર્ણ કઠામાં બીજે બિલ્વાદિ સમાવિષ્ટ થતા જાય છે કારણ કે ત્યાંના આકાશપ્રદેશે એવા છે કે જે કેળા વગેરેથી અસ્કૃષ્ટ છે. જે બધા પ્રદેશ સ્પષ્ટ હોત તો તેમાં અન્ય પદાર્થો કેવી રીતે સમાઈ શકે? બાલાો બાદર છે અને આકાશપ્રદેશ સૂક્ષ્મ છે તેથી ત્યાં અસ ખ્યાત આકાશપ્રદેશ અસ્પષ્ટ છે.) આ પ્રમાણે આ દષ્ટાતથી તે પલ્યના એવા પણ આકાશપ્રદેશ છે કે જે બાલારા ખંડેથી અસ્પષ્ટ હોય છે. આ સૂક્ષ્મ ક્ષેત્રપાપમ છે. ૧૦ કોટિ-કેટી સૂક્ષ્મ
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૦૭
અનુગાર
ક્ષેત્રપાપમનું એક સૂમ ક્ષેત્ર સાગરેપમ હોય છે.
एएहिं मुहुमेहिं खेत्तपलिओवम सागरोवमेहिं किं पओयणं ?
પ્રશ્ન- આ સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમ અને સાગરેપમથી કયા પ્રજનની સિદ્ધિ થાય છે?
एएहिं सुहुमपलिओवमसागरोमेहि दिहिवाए दव्वा मविज्जति ।
ઉત્તર– આ સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ અને સાગરોપમથી દૃષ્ટિવાદઅંગમાં દ્રવ્યની ગણના કરવામાં આવે છે.
પ્રશ્ન- ભગવન ! દ્રવ્ય કેટલા પ્રકારના છે ?
૨૦.
વિદા
મતે ! ટુ
quળા ?
૨૦૯.
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा-जीवदव्या य अजीवदव्या य ।
ઉત્તર-ગૌતમ! બે પ્રકારના છે- જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય.
अजीवदव्या णं भंते ! कईविहा ?
પ્રશ્ન- ભગવદ્ ! અછવદ્રવ્ય કેટલા પ્રકારના છે?
પur
! વિ Tumત્તા, जहा-रूवी अजीवदव्या य अरूवी अजीवदव्या य ।
ઉત્તર ગૌતમ! અજીવ દ્રવ્ય બે પ્રકારના કહેલ છે. તે આ પ્રમાણે- (૧) રૂપી અજીવ દ્રવ્ય અને (૨) અરૂપી અજીવ દ્રવ્ય.
अख्वी अजीवदच्या णं भंते ! कइविहा पण्णत्ता ?
પ્રશ્ન– ભગવદ્ ! અરૂપી અજીવ દ્રવ્ય કેટલા પ્રકારનાં છે?
गोयमा ! दसविहा पण्णत्ता, तं जहा-धम्मत्थिकाए धम्मत्थिकायस्स देसा धम्मत्थिकायस्स पएसा । अधम्मथिकाए अधम्मत्थिकायस्स देसा अधम्मत्थिकायस्स पएसा । आगासत्थिकाए आगास त्थिकायस्स देसा आगासत्थिकायस्स पएसा, अद्धासमए ।
ઉત્તર- ગૌતમ! દસ પ્રકારના કહેવામાં આવ્યા છે. તે આ પ્રમાણે– (૧) ધર્માસ્તિકાય (૨) ધર્માસ્તિકાયના દેશે (૩) ધર્માસ્તિકાયના પ્રદેશ (૪) અધર્માસ્તિકાય (૫) અધર્માસ્તિકાયના દેશે (૬) અધર્માસ્તિકાયના પ્રદેશ (૭) આકાશાસ્તિકાય (૮) આકાશાસ્તિકાયના દેશે (૯) આકાશાસ્તિકાયના પ્રદેશ અને (૧૦) અદ્ધાસમય
Page #330
--------------------------------------------------------------------------
________________
Boc
रूबी अजीवदव्या णं भंते ! कहविहा पण्णत्ता ?
કમાણનિરૂપણ પ્રશ્ન-ભત રૂપી અવદ્રવ્ય કેટલાં પ્રકારનું પ્રાપ્ત થયેલ છે?
નોચમા ! દિt gumત્તા, તં -ધંધા કાંધલી રાંધHપસી परमाणुपोग्गला ।
ઉત્તર- ગૌતમ ! રૂપી અવદ્રવ્ય ચાર પ્રકારનું પ્રાપ્ત થયેલ છે, તે આ પ્રમાણે- (1) સ્કંધ (૨) કંદેશ (૩) કંધ પ્રદેશ અને (૪) પરમાણુ પુદ્ગલ.
ते णं भंते ! किं संखिज्जा असंखिज्जा अर्णता ?
પ્રશ્ન- ભગવાન આ કંધ દિવ્ય સંખ્યાત છે, અસંખ્યાત કે અનંત છે?
गोयमा ! नो संखेज्जा, नो
ઉત્તર-ગૌતમ ! આ ક ઘાદિક સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે.
से के टेणं भंते ! एवं बुच्चड नो संखेजा, नो असंखेजा, अणंता ?
પ્રશ્ન- ભગવન ! કયા હેતુથી એમ કહેવાય છે કે કંધાદિક સખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે ?
ઉત્તર-ગૌતમ! પરમાણુપુદ્ગલ અનંત છે, ક્રિપ્રદેશિક સ્કંધો અનંત છે યાવત્ અનંત પ્રદેશિક સ્કન્ધો અનન્ત છે. આ હેતુથી અમે કહીએ છીએ કે સ્કંધાદિ દ્રવ્ય સખ્યાત નથી, અસખ્યાત નથી પરંતુ અનંત છે.
गोयमा! अणंता परमाणुपोग्गला अणंता दुपएसिया खंधा जाव अर्णता अणंतपएसिया खंधा, से एएणटेणं गोयमा ! एवं वुच्चइ-नो संखेजा नो असंखेज्जा अणंता।
जीवदव्या णं भंते ! किं संखिज्जा असंखिज्जा अणंता ?
गोयमा ! नो संखिज्जा नो असंखिज्जा अणंता ।
से केणटेणं भंते ! एवं बुच्चइ-. नो संखिज्जा नो असंखिज्जा अणंता ?
પ્રશ્ન-ભદંત! છેવદ્રવ્ય સંખ્યાત છે? અસંખ્યાત છે કે અનત છે?
ઉત્તર- ગૌતમ! જીવદ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે.
પ્રશ્ન- જેતે ! કયા અર્થના આધારે કહેવાય છે કે છેવદ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી પણ અનંત છે.
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૯
એનગાર
___ गोयमा ! अखेज्जा णेरइया असे खेज्जा असुरकुमारा जार असंखेज्जा ५णियकुमारा, असंखिज्जा पुढवीकाइया जाव असंखिजा वाउकाइया अणंता वण्णस्सइकाइया, असंखेज्जा वेइंदिया जाव असंखिज्जा चउरिदिया असंखिजा पंचिंदियतिरिक्खजाणिया, असंखिज्जा मणुस्सा असंखिज्जा वाणमतरा असंखिज्जा जोइसिया असंखिज्जा वेमाणिया, अणंता सिद्धा, से एएणऽटेणं गोयमा ! एवं वुच्चई नो संखिज्जा नो असंखिज्जा, अणंता ।
ઉત્તર ગૌતમ! અસંખ્યાત નારકે છે, અસંખ્યાત અસુરકુમાર દે છે યાવત્ અસ ખ્યાત સ્વનિતકુમારે છે. અસંખ્યાત પૃથ્વીકાયિક યાવત્ અસંખ્યાત વાયુકાયિક છે, અનંત વનસ્પતિ કાયિકે છે. અસંખ્યાત બેઈન્દ્રિયો યાવતુ અસખ્યાત ચદ્રયજીવે, અસંખ્યાત તિર્યંચ પચેન્દ્રિય છે, અસંખ્યાત મનુષ્ય, અસંખ્યાત વ્યંતર દે, અસંખ્યાત નિષ્ક દે, અસંખ્યાતા વૈમાનિક દે અને અનંત બિદ્ધ છે. આ અર્થના આધારે, ગૌતમ અમે કહીએ છીએ કે જીવદ્રવ્ય સંખ્યાત નથી, અસં– ખ્યાત નથી પણ અનંત છે.
૨૨૦, જવ મિતે ! જરા પuTY ? ૨૧૦. પ્રશ્ન- ભંતે ! શરીરે કેટલા પ્રકારના
કહેવામાં આવ્યા છે? गोयमा ! पंवसरीरा पण्णत्ता तं
ઉત્તર- ગૌતમ શરીરે પાચ પ્રકારના जहा-ओरालिए वेउविए आहारए કહેવામા આવ્યા છે. તે આ પ્રમાણે– (૧) तेअए कम्मए ।
ઔદારિક-તીર્થ કરાદિને આ શરીર હોવાથી ઉદાર–પ્રધાન અથવા ઉદાર એટલે દીર્ઘ, વનસ્પતિની અપેક્ષાએ કઈક અધિક એક સહસજન પ્રમાણવાળું હોવાથી ઔદારિક (૨) વેકિય- નાના-મોટા વિવિધ રૂપ બનાવી શકાય છે. (૩) આહાર– વિશિષ્ટ પ્રજનથી ચૌદપૂર્વધારી મુનિ જે શરીર બનાવે તે (૪) તૈજસશરીર-ગ્રહણ કરેલ આહારના પરિપાકના હેતુરૂપ અને દીપ્તિનું નિમિત્ત હોય તે (૫) કાર્મણ શરીર- અણવિધ કર્મ
સમુદાયથી નિષ્પન્ન હોય તે णेरइयाणं भंते ! कइ सरीरा પ્રશ્ન- ભદંત! નારક જીવોના કેટલા પત્તાં ?
શરીર હોય છે? गोयमा ! तओ सरीरा पण्णत्ता,
ઉત્તર- ગૌતમ! ત્રણ શરીર હોય છે
તે આ પ્રમાણે– (૧) વૈકિય (૨) તેજસ तं जहा-वेउबिए तेअए कम्मए ।
અને (૩) કર્મણ.
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૧૦
પ્રમાણુનિરૂપ પ્રશ્ન- તે અસુરકુમારદેવને કેટલા શરીર હોય? , ,
अमरकुमाराणं मंते ! कइ सरीरा ઇત્તા ?
ઉત્તર– ગૌતમ! ત્રણ શરીરે હોયવેક્રિયક, તેજસ અને કાર્મણ. આ પ્રમાણે એજ ત્રણ-ત્રણ શરીરે થાવત્ નિર્ત કુમાર સુધીના દેવેને હોય છે.
गोयमा ! तओ सरीरा पण्णत्ता, तं जहा-वेउन्विए तेअए कम्मए । एवं तिण्णि तिण्णि एए चेव सरीरा जाव थणियकुमाराणं भाणियव्या ।
पुढवीकाइयाणं भंते ! कइ सरीरा पण्णत्ता ?
गोयमा ! तओ सरीरा पण्णत्ता, तं जहा-ओरालिए तेयए कम्मए । एवं आउतेउवणस्सइकाइयाणवि एए चेव तिणि सरीरा भाणियव्या ।
પ્રશ્ન- દંત ! પૃથ્વીકાયિક જીને કેટલા શરીર હોય છે ?
ઉત્તર- ગૌતમ ! ત્રણ શરીરે હોય છે. તે આ પ્રમાણે– દારિક, તેજસ અને કામણ. અપકાયિક, તેજસ્કાયિક અને વનસ્પતિકાયિક જીને પણ આજ ત્રણ શરીર હોય છે
પ્રશ્ન- ભદંત ! વાયુકાયિક જીને કેટલા શરીર હોય છે?
वाउकाइयाणं भंते ! कई सरीरा પuત્તા ?
गोयमा! चत्तारि सरीरा पग ता, तं जहा-ओरालिए वेउबिए तेयए
મે !
ઉત્તર– ગૌતમ! વાયુકાયિક જીવને ચાર શરીર હોય છે. તે આ પ્રમાણેઔદારિક, વૈકિય, તેજસ અને કામણ.
પ્રશ્ન- ભંતે બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચઉરિન્દ્રિય અને કેટલા શરીર હોય છે?
वेइंदियतेइंदियचउरिदियाणं भंते कइ सरीरा पण्णता?
गोयमा ! तो सरीरा पण्णत्ता, तं जहा-ओरालिए तेयए कम्मए । पंचिंदियतिरिक्खजोणियाणं जहा वाउकाइयाणं । मणुस्साणं पुच्छा । गोयमा! पंच सरीरा पण्णत्ता, तं जहा-ओरालिए वेउन्धिए आहारए तेयए कम्मए । वाणमंतराणं जोइसियाणं वेमाणियाणं जहा जेरइयाणं ।
ઉત્તર - ગૌતમ ! ત્રણ શરીર હોય છે તે આ પ્રમાણે – ઔદારિક, તેજસ અને કાર્મણ. તિર્યચપચેન્દ્રિય જીવોને વાયુકાયિક જીવની જેમ ચાર શરીર હોય છે. મનુષ્યના સંબંધે પ્રશ્ન કરતાં હે ગૌતમ! મનુષ્યને પાંચ શરીર હોય છે જેમકેઔદારિક, વૈશ્યિ, આહાગ્ય, તેજસ અને કાર્પણ વ્યંતર, તિષ્ક અને શૈમાનિક દેવેને નારકની જેમ ત્રણ શરીર હોય છે.
Page #333
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર
૩૧૧ ૨૨. વેવસ્થા જં અંતે ! ગૌરાચિરા ૨૧૧. પ્રશ્ન- ભતે! દારિક શરીર કેટલા પyT?
પ્રરૂપ્યા છે? - गोयमा ! ओरालियसरीरा ઉત્તર- ગૌતમ ઔદારિક શરીર બે "दुविहा पण्णत्ता, तं जहा-बद्धेल्लगा य પ્રકારના પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે– (૧) । मुकेल्लगा य । तत्थ णं जे ते बद्धेल्लगा
બદ્ધ ઔદારિકશરીર- વર્તમાનમાં જીએ ते णं अखिज्जा असंखिज्जाहिं उस्स
ધારણ કરેલ ઔદારિક શરીર અને (૨) प्पिणी-ओसप्पिणीहि अवहीरंति काल
મુક્ત ઔદારિક શરીર– ભવાન્તરમાં સંક્રમણ
કરવાથી અથવા મોક્ષપ્રાપ્ત જીવો વડે જે ओ, खेत्तओ असंखेजा लोगा । तत्थ
ઔદારિક શરીર છોડી દેવામા આવે તે. णं जे ते मुक्केल्लगा तेणं अणंता अणं
તેમાં જે બદ્ધ ઔદારિક છે તે અસ ખ્યાત છે. ताहि उस्सप्पिणी-ओसप्पिणीहिं अव- એક–એક સમયે એક–એક બદ્ધ ઔદારિક हीरंति कालओ, खेत्तओ अणंता लोगा, શરીરને પરિત્યાગ કરવામાં આવે તે दव्वओ अभवसिद्धिएहि अणंतगुणा અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ सिद्धाणं अणंतभागे ।
વ્યતીત થઈ જાય અર્થાત કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીના જેટલા સમય છે તેટલા બદ્ધ ઔદારિક શરીરે છે. ક્ષેત્રની અપેક્ષાએ બદ્ધઔદારિક શરીર અસ ખ્યાત લેક પ્રમાણ છે, અર્થાત્ એક લેકના અસ ખ્યાતપ્રદેશ હોય, એવા અસ ખ્યાત લેના પ્રદેશ જેટલા હોય. જે મુક્ત ઔદારિક શરીર છે તે અને તે છે. કાળથી અન ત છે. અનંત ઉત્સર્પિણી– અવસર્પિણી કાળના સમયે જેટલા છે ક્ષેત્રને અપેક્ષાએ અને તે લેક પ્રમાણ છે. અભવ્યજીવ દ્રવ્યથી અનંતગુણ છે અને સિદ્ધોથી અને તેમાં ભાગ પ્રમાણ છે
૨૨. વફા
પત્તા ?
ને ! વેન્ટિયરી ૨૧૨. પ્રશ્ન- ભંતે ! વૈક્રિય શરીર કેટલા
પ્રકારનું કહેવામાં આવ્યું છે ?
गोयमा ! वेउब्धियसरीरा दुविहा पण्णत्ता, तं जहा-वद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं असंखिज्जा अखिज्जाहिं उस्सप्पिणिओसप्पिणीहिं अवहीरंति कालओ,
ઉત્તર- ગૌતમ 1 ક્રિય શરીરે બે પ્રકારના કહેવામા આવ્યા છે જેમકે- (૧) બદ્ધ ઐકિય શરીર અને (૨) મુક્ત ક્રિય શરીર- તેમા જે બદ્ધ ઐકિય શરીર છે તે અસંખ્યાત છે. અસંખ્યાત ઉત્સર્પિણ–
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૧૨
खेत्तओ असंखिज्जाओ सेढीओ पयरस्स असंखेजइभागे । तत्थ णं जे ते मुक्केलया ते णं अणंता अणंताहिं उस्सप्पिणीओसप्पिणीहि अवहीरंति कालओ, सेसं जहा ओरालियस्स मुक्केलया तहा एएवि भाणियव्वा ।
• પ્રમાણનિરૂપણ અવસર્પિણી કાળના સમયે જેટલા છે. ક્ષેત્રની અપેક્ષાએ બદ્રક્રિયશરીરેનું પ્રમાણ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસં—
ખ્યાત શ્રેણીઓમાં રહેલા પ્રદેશે જેટલા છે. એટલે પૂર્વોક્ત પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં સ્થિત જે અસંખ્યાત શ્રેણીઓ છે તેમાં જેટલી આકાશ-પ્રદેશની રાશિ છે તેટલા બદ્ધકિય શરીરે છે. મુક્ત ઐક્રિય શરીરે અનંત છે. કાળની અપેક્ષાએ સમયે સમયે તેને પરિત્યાગ કરતાં અનંત ઉત્સર્પિણ-અવસર્પિણીઓ પસાર થઈ જાય છે શેષ ‘સર્વ મુક્તદારિકની જેમ જાણી લેવું જોઈએ.
પ્રશ્ન- ભ તે ! આહારશરીર કેટલા કહેવામાં આવ્યાં છે ?
केवईया णं भंते ! आहारगसरीरा पण्णता ?
गोयमा ! आहारगसरीरा दुविहा पण्णत्ता, वढेल्लया य मुक्केल्लया य । तत्थ णे जे ते बद्धेल्लया ते णं सिय अत्थि सिय नत्थि । जइ अत्थि जहण्णेणं एगो वा दो वा तिण्णि वा, उक्कोसेणं सहस्सपुहुत्तं, मुक्केल्लया जहा ओरालियसरीरा तहा भाणियव्वा ।
ઉત્તર ગૌતમ! આહારકશરીર બે પ્રકારના કહેવામાં આવ્યાં છે તે આ પ્રમાણે– (૧) બદ્ધ અને (૨) મુકત તેમાં જે બદ્ધ આહારક શરીર છે તે કયારેક હોય છે અને કયારેક નથી હોતાં (કારણ કે તેને ઉત્કૃષ્ટ વિરહકાળ છ માસને છે.) જે સમયમાં આહારક શરીર હોય છે ત્યારે તેની સંખ્યા જઘન્ય એક બે કે ત્રણ હોય છે અને ઉત્કૃષ્ટ સંખ્યા સહપૃથકત્વ અર્થાત્ બે હજારથી નવ હજાર સુધી હોય છે. મુક્ત આહારક શરીરની સ ખ્યા મુક્ત ઔદારિક શરીરની જેમજ જાણવી.
केवइया णं भंते ! तेयगसरीरा પuત્તા ?
गोयमा ! तेयगसरीरा दुविहा पण्णत्ता, तं जहा-वद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेलया ते णं अणंता अणताहि उस्सप्पिणी ओसप्पि
પ્રશ્ન– ભલે! તેજસશરીર કેટલા કહેવામાં આવ્યા છે ?
ઉત્તર ગૌતમ ! તૈજસશરીર બે પ્રકારના કહેવામાં આવ્યાં છે. તે આ પ્રમાણે (૧) બદ્ધ અને (૨) મુકત. આમાં બદ્ધ તૈજસશરીર અનંત છે તેના પરિત્યાગમાં
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૩
અગા
णीहि अवहीरंति कालओ, खेत्तओ अणंता लेोगा, दबओ सिद्धेहि अणंतगुणा सव्वजीवाणं अर्णतभागृणा । तत्थ णं जे ते मुक्केल्लया ते णं अणंता अणंताहिं उस्सप्पिणी ओसप्पिणीहि अवहरंति कालो, खेत्तओ अणंता लेोगा, दव्वओ सबजीवेहि अणंतगुणा सबजीववग्गस्स
તમને .
અનંત ઉત્સર્પિણ-અવસર્પિણી વ્યતીત થઈ જાય છે. અર્થાત્ કાળની અપેક્ષાએ અનંત ઉત્સર્પિણી–અવસર્પિણી કાળના સમયે જેટલા બદ્ધઐકિયશરીર છે. ક્ષેત્રની અપે– ક્ષાએ બદ્ધતૈજસશરીર અનંતક પ્રમાણ પરિમિત છે. દ્રવ્યની અપેક્ષાએ બદ્ધતૈજસ શરીર સિદ્ધ ભગવાનથી અનંતગણ અને સર્વજીની અપેક્ષાએ અનંતભાગ ન્યૂન છે. તેમાં જે મુકતતૈજસશરીરે છે તે અનત છે તેના પરિત્યાગમા અનંત ઉત્સર્પિણ– અવસર્પિણી કાળ વ્યતીત થઈ જાય છે. ક્ષેત્રની અપેક્ષાએ અનંતકરાશિપ્રમાણ છે. દ્રવ્યથી તેઓ બધા જીવોથી અનંતગણું અને સર્વ જીવવર્ગના અનંત ભાગવત હોય છે. (જીવરાશિ સાથે જીવરાશિને ગુણાકાર કરવાથી જે રાશિ ઉત્પન્ન થાય તે “જીવવર્ગ ” કહેવાય છે. મુકતતૈજસશરીર આ જીવવર્ગના અનંત ભાગવતી છે.)
પ્રશ્ન- ભ તે ! કાશ્મણ શરીર કેટલા કહેવામાં આવ્યાં છે?
केवइया ण भंते ! कम्मयसरीरा પuત્તા ?
गोयमा ! कम्मयसरीरा दुविहा पण्णत्ता, तं जहा-बद्धेल्लया य मुक्केल्लया य । जहा तेयगसरीरा तहा कम्मगसरीरावि भाणियव्वा ।
ઉત્તર– ગૌતમ ! કાશ્મણશરીર બદ્ધ અને મુતના ભેદથી બે પ્રકારના હોય છે જે રીતે તૈજસ શરીરનું કથન છે તે જ રીતે કામણશરીર સબધી કથન પણ સમજી લેવુ
૨૨રૂ. નેરા તે વિશr રાશિ – ૨૧૩
રીપ પuત્તા ?
પ્રશ્ન- ભંતે! નારક જીવના કેટલા ઔદારિક શરીર કહેવામાં આવ્યાં છે ?
गोयमा ! ओरालियसरीरा दुविहा पण्णत्ता, तं जहा-बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते वद्धेल्लया ते णं नत्थि । तत्थ णं जे ते मुक्केल्लया ते जहा ओहिया ओरालियसरीरा तहा भाणिચડ્યા !
ઉત્તર- ગૌતમ ! નારકોના ઔદારિકશરીર બે પ્રકારના કહેવામાં આવ્યા છે, તે આ પ્રમાણે– (૧) બદ્ધ અને (૨) મુકત આમા જે બદ્ધ ઔદારિક શરીર છે તે નારકજીને હોતા નથી. કારણકે તેઓ ઐક્રિયશરીરવાળા છે જે મુકતદારિક શરીર છે તે સામાન્ય મુકતદારિક શરીર પ્રમાણે
Page #336
--------------------------------------------------------------------------
________________
११४
પ્રાગૃનિરૂપષ્ય જાણવા. (પૂર્વ પ્રજ્ઞાપનનયની અપેક્ષાએ નારકના મુતદારિક શરીર હોય છે.)
ર૪થા
! વડા વેર- *
પ્રશ્ન-ભેતે ! નારકોના વૈદિયશરીરે કેટલા કહેવામાં આવ્યા છે?
गोयमा ! वेउब्वियसरीरा दुविहा पण्णत्ता, त जहा-बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लगा ते ण असंखिज्जा असंखिज्जाहिं उस्सप्पिणीओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेजाओ सेढीओ पयरस्स असंखिज्जइभागं, तासि णं सेढीणं विक्खंभसूई अंगुलपढमवग्गमूलं विइअवग्गमूलपडुप्पण्णं । अहव णं अंगुलविहेअवग्गमूलघणपमाणमेत्ताओ सेढीओ । तत्थ णं जे ते मुक्केल्लया ते णं जहा
ओहिया ओरालियसरीरा तहा भाणिચડ્યાં ?
ઉત્તર- ગૌતમ! વૈક્રિયશરીર બદ્ધ અને મુકતના ભેદથી બે પ્રકારના કહેવામાં આવ્યા છે. આમાં જે બદ્રકિયશરીર છે તે અસંખ્યાત છે. કાળની અપેક્ષાએ સમયે સમયે એક એક બદ્ધકિયશરીરનો પરિત્યાગ કરતાં અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી વ્યતીત થઈ જાય છે. ક્ષેત્રની અપેક્ષાએ અંગુલ પ્રમાણે પ્રતર ક્ષેત્રમાં વર્તમાન અસં– ખ્યાત શ્રેણીઓમાં જે પ્રદેશ રાશિ છે તેટલા છે. એટલે તેના દ્વિતીય વર્ગમૂળથી ગુણિત પ્રથમ વર્ગમૂળપ્રમાણુ વિષ્ક ભસૂચીરૂપ શ્રેણી અથવા અંગુલપ્રમાણુ પ્રતિરક્ષેત્રમાં આવેલી શ્રેણી–રાશિના દ્વિતીય વર્ગમૂળને ઘન કરવાથી જે શ્રેણીઓ થાય તેની બરાબર બદ્ધવૈક્રિયશરીરે છે. (પ્રતક્ષેત્રમાં અસત્ કલ્પનાથી માની લઈએ કે ૨૫૬ શ્રેણીઓ છે. ૨૫૬ નું પ્રથમ વર્ગમૂળ ૧૬, અને દ્વિતીય વર્ગમૂળ જ છે, તે બનેને ગુણતા ૬૪ થાય અથવા ૨૫૬ નુ બીજુ વર્ગમૂળ જ છે તેને ઘન (૪૪૪૪૪) કરવાથી ૬૪ આવે. આ ૬૪ ને અસ ખ્યાતશ્રેણીઓ માનવી. આવી શ્રેણીરૂપ વિધ્વંભ સૂચી જાણવી.) નારકમાં જે મક્તવૈકિયશરીરની સ ખ્યા મુક્તઔદા-* રિકની જેમજ સમજી લેવી
પ્રશ્ન– ભંતે ! નાસ્કજીના આહારકશરીર કેટલા હોય છે ?
णेरइयाणं भंते ! केवइया आहारगसरीरा पण्णत्ता ?
गोयमा ! आहारगसरीग दुविहा पण्णत्ता, तं जहा-वद्धेल्लया य मुक्के
થી જ ! તય if ને તે વહેતા
ઉત્તર- ગૌતમ 1 આહારકશરીર બે પ્રકારના છે તે આ પ્રમાણે- (૧) બદ્ધ અને (૨) મુક્ત તેમાં જે બદ્ધ આહારકશરીર છે
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૧૫
અયોગદ્વાર
तेणं नत्थि । तत्थ णं जे ते मक्केल्लया . ते जहा ओहिया ओरालिया तहा भाणियव्वा । तेयगकम्मयसरीरा जहा एएसिं चेव वेउब्धियसरीरा तहा भाणि
તે નારકમાં નથી હોતા. (બદ્ધ આહારકશરીર ચૌદપૂર્વધારી મુનિઓને જ હોય છે.) મુકત આહારકશરીરની સંખ્યા મુકત
દારિક શરીર પ્રમાણે જ એટલે અનત જાણવી. નારકજીના બદ્ધ અને મુક્તતૈજસશરીરે તેમજ કાર્યણશરીરની સંખ્યા બદ્ધ અને મુકતવૈકિંયશરીરની સંખ્યા સદશ જાણવી
પ્રશ્ન- ભ તે ! અસુરકુમારના ઔદારિકશરીરે કેટલા કહેવામાં આવ્યા છે?
असुरकुमाराणं भंते ! केवइया ओरालियसरीरा पण्णता?
गोयमा ! जहा नेरइयाणं ओरालियसरीरा तहा भाणियव्वा ।
ઉત્તર– ગૌતમ | અસુરકુમારોના દારિકશરીરે નારકના દારિક શરીરની જેમજ હોય છે. અર્થાત્ બદ્ધઔદારિક શરીર હોતા નથી અને મુક્ત ઓદારિકશરીર અનત હોય છે
પ્રશ્ન- ભ તે! અસુરકુમારોના વૈક્રિય– શરીર કેટલા હોય છે?
असुरकुमाराणं भंते ! केवइया वेउब्वियसरीरा पण्णत्ता ?
गायमा ! वेउब्धियसरीरा दुविहा पण्णत्ता, तं जहा-बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते वद्धेल्लया, ते णं असंखिज्जा असंखिज्जाहिं उस्सप्पिणीओसप्पिणीहि अवहीरंति कालओ, खेत्तओ असंज्ज्जाओ सेढीओ पयरस्स असंखिज्जाभागे । तासि णं सेढीणं विक्खंभसूई अंगुलपढमवग्गमूलस्स असंखिज्जइभागे । मुक्केल्लया जहा ओहिया ओरालियसरीरा।
ઉત્તર-ગૌતમ! વૈક્રિયશરીરે બે પ્રકારના કહેવામાં આવ્યા છે. (૧) બદ્ધ અને (૨) મુકત તેમા જે બદ્ધકિયશરીર છે તે અસ ખ્યાત છે તે બદ્ધવૈકિયશરીરને જે સમયે સમયે પરિત્યાગ કરવામાં આવે તો અસ ખ્યાત ઉત્સર્પિણ-અવસર્પિણી કાળ વ્યતીત થઈ જાય અર્થાત્ અસ ખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણુના અસખ્યાત સમય જેટલા બદ્ધવૈક્રિયશરીરે અસુરકુમારેમાં છે ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસ ખ્યાતમાં ભાગમાં વર્તમાન વિષ્ક ભસૂરિરૂપ અસ – ખ્યાત શ્રેણીઓના જેટલા પ્રદેશ હોય છે તેટલા બદ્ધવૈક્રિયશરીરો હોય છે. વિષ્ક ભ– સૂચિ અ ગુલના પ્રથમ વર્ગમૂળના અખેય ભાગમાં હોય છે. અસુકુમારના જે મુકતવૈક્રિયશરીરની સ ખ્યા મુકતદારિકશરીરો જેટલી જ છે
-
*
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૧૬
असुरकुमाराणं भंते ! केवइया - आहारगसरीरा पण्णत्ता ?
गोमा ! आहारगसरीरा दुविहा पण्णत्ता, तं जहा - बद्धेल्लया य मुक्केल्लया य । जहा एएसिं चेव ओरालियासरीरा तहा भाणियन्वा । तेयगकम्मयसरीरा जहा एएसिं वेउव्वियसरीरा तहा भाणियव्वा । जहा असुरकुमाराणं तहा जाव थणियकुमाराणं ताव भाणियव्वं ।
૨૪. પુદવિાચામાં અંતે ! વચા બેરા- ૨૧૪. लियसरीरा पण्णत्ता ?
गोमा ! ओरालि यसरीरा दुविहा पण्णत्ता, तं जहा - वद्धेल्लया य मुक्केल्लया य । एवं जहा ओहिया ओरालि सरीरा तहा भाणियन्त्रा ।
पुढविकाइयाणं भंते ! केवइया उव्वयसरीरा पण्णत्ता ?
गामा ! वेउव्वयसरीरा दुविहा पण्णत्ता, तं जहा - वद्वेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते पं पत्थि | मुक्केल्ल्या जहा ओहिया णं ओरालि यसरीरा तहा भाणियव्वा । आहारगसरीरावि एवं चेव भाणियव्वा । darकम्मयसरीरा जहा एएसिं चेव ओरालियासरीरा तहा भाणियव्वा । जहा
પ્રમાણનિરૂપણ
પ્રશ્ન-ભ'તે ! અસુરકુમારેાના આહારક શરીરે કેટલા કહેવામાં આવ્યા છે ?
ઉત્તર- ગૌતમ ! આહારકશરીર એ પ્રકારના કહેવામાં આવ્યા છે. (૧) અદ્ધ અને (૨) મુકત આ ખંને પ્રકારના આાંરકશરીરેાની સ ખ્યા ઓદારિકશરીરની જેમ તણુવી. અદ્ધ અને મુકત તૈજસ અને કાગુશરીરે મદ્ધ અને મુકત વૈક્રિયશરીર જેમજ જાણવા જોઇએ અસુરકુમારેમાં આ પાંચ શરીરેાની સ ખ્યા જે પ્રમાણે કહેવામાં આવી છે તેજ પ્રમાણે યાવત્ સ્તનિતકુમારસુધીના ભવનપતિએના શરીરેશની સંખ્યા જાણવી
પ્રશ્ન- ભંતે । પૃથ્વીકાયિક જીવાના ઔદારિકશરીરે કેટલા કહેવામાં આવ્યાં છે ?
ઉત્તર- ગૌતમ !
ઔદ્યારિકશરીરે એ
પ્રકારનાં કહેવામા આવ્યાં છે તે આ પ્રમાણે— (૧) મદ્ધ અને (૨) મુકત પૃથ્વીકાયિકજીવાના આ ખ ને શરીરની સ'ખ્યા બદ્ધ અને મુકત સામાન્ય (ઓધિક) ઓદારિકશરીરે જેટલીજ જાણવી
પ્રશ્ન-ભ તે 1 પૃથ્વીકાયિક જીવેાના વૈકિ યશરીર કેટલા કહેવામા આવ્યા છે ?
ઉત્તર- પૃથ્વીકાયિક જીવેાના વૈક્રિયશરીર એ પ્રકારનાં કહેવામાં આવ્યા છે, તે આ પ્રમાણે (૧) મદ્રે અને (૨) મુકત તેમાં ખદ્ધવૈયિશરીર પૃથ્વીકાયિકજીવાને હાતા નથી. મુકતવૈક્રિશરીરાની સખ્યા સામાન્ય મુકત મેદારિક શરીર પ્રમાણે જાણવી. આહારક શરીરા વિશે પણ આજ પ્રમાણે જાણવુ` કે મૃદ્ધ આહારક શરીર પૃથ્વીકાયિક જીવાને હેાતા નથી અને મુકત
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૧૭
અનુયાગદ્વાર
पुढविकाइयाणं तहा आउकाइयाणं तेउकाइयाणं य सबसरीरा भाणियव्वा ।
આહારકશરીર અનંત હોય છે. બદ્ધ અને મુક્ત તૈજસ અને કાર્મણશરીરની સંખ્યા બદ્ધ અને મુક્ત ઓદારિક શરીરની જેમ જ જાણવી. પૃથ્વીકાયિક જીવેના શરીરની જેમજ અપ્રકાયિક છે અને તેજસ્કાયિક જીવના શરીરની સંખ્યા જાણવી.
પ્રશ્ન – ભંતે ! વાયુકાયિક જીના ઔદારિકશરીરે કેટલા કહેવામાં આવ્યાં છે ?
वाउकाइयाणं भंते ! केवइया ओरालियसरीरा पण्णत्ता ? गोयमा ! ओरालियसरीरा दुविहा पण्णत्ता, तं जहा-बद्धेल्लया य मुक्केल्लया य । जहा पुढविकाइयाणं ओरा-- लियसरीरा तहा भाणियव्वा ।
ઉત્તર– ગૌતમ! દારિક શરીર બે પ્રકારના કહેવામાં આવ્યા છે. તે આ પ્રમાણે (૧) બદ્ધ અને (૨) મુક્ત. વાયુકાયિકજીના આ બંને પ્રકારના શરીરે પૃથ્વીકાયિક જીવના દારિક શરીરે પ્રમાણે જાણવા.
પ્રશ્ન– ભંતે ! વાયુકાયિક જીવમાં શૈક્રિયશરીરે કેટલા છે?
वाउकाइगाणं भंते ! केवइया वेउब्वियसरीरा पण्णत्ता ?
गोयमा ! वेउव्वियसरीरा दुविहा पण्णत्ता, तं जहा-बद्धेल्लया य मुक्केल्लया य, तत्थ णं जे ते बद्धेल्लया ते णं असंखिज्जा समए समए अवहीरमाणा अवहीरमाणा खेत्तपलिओवमस्स असंखि-- ज्जईभागमेत्तेणं कालेणं अवहीरंति नो चेव णं अवहिया सिया । मुक्केल्लया वेउब्वियसरीरा आहारगसरीरा य जहा पुढविकाइयाणं तहा भाणियव्वा । तेयगकम्मयसरीरा जहा पुढविकाइयाण तहा भाणियव्वा । वणस्सइकाइयाणं ओरालियवेउन्चियआहारगसरीरा जहा पुढविकाइयाणं तहा भाणियव्वा ।
ઉત્તર– વૈક્રિયશરીર બે પ્રકારના કહેવામાં આવ્યા છે. તે આ પ્રમાણે- (૧) બદ્ધ અને (૨) મુકત તેમા જે બદ્ધઐક્રિયશરીરે છે તે અસંખ્યાત છે આ શરીર જે સમયે સમયે પરિત્યાગ કરવામાં આવે તે ક્ષેત્રપત્યેામના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશદેશે છે (અસંખ્યાત–પ્રદેશ) તેટલા પ્રમાણ સમયમાં તે બહાર કાઢી શકાય છે અર્થાત્ તેટલા બદ્ધકિયશરીરો છે વાયુકાયિક જીવના મુક્ત વૈકિયશરીરે, બદ્ધ અને મુક્ત આહારકશરીરે પૃથ્વીકાયિક જીવના શરીરે પ્રમાણે જાણવા બદ્ધ અને મુક્ત તૈજસ અને કાશ્મણ શરીર પણ પૃથ્વીકાયિક જીના શરીર પ્રમાણે જ જાણવા. વનસ્પતિકાયિક જીવોના ઔદારિક, વૈકિય, આહારકશરીર પૃથ્વીકાયિક જીવના શરીરના સદેશ જાણવા
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૧૮
૨૨૫.
પ્રમાણનિરૂપણ वणस्सइकाइयाण भंते ! केवइया
પ્રશ્ન- ભંતે ! વનસ્પતિકાયિક જીવોના तेयगसरीरा पण्णत्ता ?
- તૈજસ અને કાર્યણશરીર કેટલા કહેવામાં
આવ્યા છે ? गोयमा ! तेयगसरीरा दुविहा ઉત્તર-- ગૌતમ બુદ્ધ અને મુક્ત पण्णत्ता, जहा ओहिया तेयगकम्मय
તૈજસ અને કાર્મણ શરીરે સામાન્ય તૈજસ સારા તદ વરસાવિ - અને કાશ્મણશરીરે પ્રમાણે જાણવા. कम्मयसरीरा भाणियव्वा । વેરિયા વડા ગોરારિ – ૨૧૫. પ્રશ્ન–ભ તે દ્વીન્દ્રિય જીના ઔદાमरीरा पण्णता ?
રિકશરીરે કેટલા કહેવામાં આવ્યા છે ? गोगमा ! ओरालियसरीरा दुविहा ઉત્તર– દ્વિીન્દ્રિય જીવોના ઔદારિકपण्णत्तो, तं जहा-बद्धेल्लया य मुक्के
શરીર બે પ્રકારના કહેવામા આવ્યા છે. ल्लया ग । तत्थ ण जे ते वद्धेल्लया
તે આ પ્રમાણે– (૧) બદ્ધ અને (૨) મુક્ત.
આમા બદ્ધદારિકશરીરે અસ ખ્યાત છે ते णं असखिज्जा, असखिज्जाहिं उस्स
કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી प्पिणीओसप्पिणीहि अवहीरंति कालओ।
અને અવસર્પિકાળના જેટલા સમયે હોય खेत्तओ असंखजाओ सेढीओ पयरस्स।
છે તેટલા બદ્ધઓદારિક શરીરે છે ક્ષેત્રની असंखिज्जइभागे । तासि णं सेढीण
અપેક્ષાએ પ્રતરના અસ ખ્યાતભાગમાં વર્તविखंभई असंखेज्जाओ जोयणका- માન અસ ખ્યાત શ્રેણીઓના પ્રદેશની રાશિ डाकाडीओ असंखिज्जाई सेढिवग्गमू- પ્રમાણ છે આ શ્રેણીઓથી વિપ્નભસૂચિ लाई । बेइंदियाणं ओरालिय वद्धेल्लएहिं ગ્રહણ કરવામાં આવે છે. અસંખ્યાત કેટીपरं अवहीरइ असंखिज्जाहिं उस्सप्पि
કોટિ એજનના પ્રમાણવાળી આ વિષ્ક - णीओसप्पिणीहि कालो, खेत्तओ अंगु
સૂચિ અસ ખ્યાત શ્રેણિઓના વર્ગમૂળરૂપ लपयरस्स आवलियाए अखिज्जइ
હોય છે (અસત્ કલ્પનાથી અંગુલપ્રમાણ भागपडिभागेणं । मुक्केल्लया जहा ओहि
પ્રતરમા ૬૫૫૩૬ શ્રેણિઓના પ્રદેશ છે. તેનું
પ્રથમ વર્ગમૂળ ૨૫૬, બીજુ વર્ગમૂળ ૧૬, या ओरालियसरीरा तहा भाणियन्वा ।
ત્રીજુ ૪ અને ચોથું વર્ગમૂળ ૨ આવે છે. वेउन्वियआहारगसरीरा वद्धेल्लया नत्थि।
આ કલ્પિત વર્ગમૂળ માનો કે અસંખ્યાત मुक्केल्लया जहा ओहियो ओरालियसरीरा
પ્રદેશો છે. તે સર્વ વર્ગમૂળને સરવાળે तहा भाणिगया। तेयगसरीरा जहा। ર૭૮ થાય છે. તે જ માનો પ્રદેશ છે આટલા एएसिं चेव ओरालियसरीरा तहा પ્રદેશવાળી વિષ્કભસૂચિ છે.) બીજી રીતે भाणियव्या । जहा वेइंदिगाणं तहा કહીએ તે દ્વીન્દ્રિય જીવના જે બદ્ધ પદાतेइंदियचउरिदियाणवि भाणियया । રિક શરીરે છે તેનાથી જો બધા પ્રતરો ખાલી पंचिदियतिरिक्खजोणियाणवि ओरालि
કરવામાં આવે તે અસંખ્યાત ઉત્સપિ– यसरीरा एवं चेव भाणिगव्या ।
અવસર્પિણ કાળ સમાપ્ત થઈ જાય છે.
Page #341
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર
૩૧૬
ક્ષેત્રની અપેક્ષાએ અંગુલખતરના જેટલા પ્રદેશ હોય તે સર્વ પ્રદેશમાં જે દરેકે દરેક પ્રદેશ એક-એક શ્રીન્દ્રિયજીવથી પૂરિત કરવામાં આવે તે તે સર્વ પ્રદેશ દ્વીન્દ્રિય જીવથી સંપૂરિત થઈ જાય છે. અને તે ભરેલ પ્રદેશથી આવલિકાના અસંખ્યાતમા ભાગરૂપ સમયમાં જે એકએક કન્દ્રિયજીવ બહાર કાઢવામાં આવે છે તે પ્રદેશને રિક્ત કરવામાં આવલિકાના અસખ્યાત ભાગે લાગે છે, તેટલા પ્રદેશ અંગુલઝારના હોય છે. આ પ્રદેશ પ્રમાણે દ્વીન્દ્રિયના બદ્ધઓદા- 1 રિકશરીરે હોય છે. દ્વીદ્રિયજીના મુક્ત
દારિક શરીરે સામાન્ય ઓદારિક શરીરે પ્રમાણે જાણવા દ્વીન્દ્રિયજીને બદ્ધવૈકિય અને બદ્ધઆહારકશરીરે નથી હોતાં મુકતવિક્રિય અને આહારકશરીરેની સંખ્યા મુકત
દારિક શરીરે જેટલી હોય છે. તેજસ અને કાર્મશરીરે દારિક શરીર પ્રમાણે જાણવા. જે પ્રમાણે દ્વીદ્રિયજીના શરીરની પ્રરૂપણ કરવામાં આવી છે તે જ પ્રમાણે ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીના શરીરની પ્રરૂપણા સમજવી. તિર્ય ચપચેન્દ્રિયજીના
દારિકશરીરે પણ દ્વિીન્દ્રિયજીના આદારિકશરીરે પ્રમાણે જાણવા.
પ્રશ્ન-ભંતે તિર્યચપચેન્દ્રિય જીવોના વૈક્રિયશરીરે કેટલા કહ્યા છે?
पंचिंदियतिरिक्खजोणियाणं भंते ! केवइया वेउव्जियसरीरा पण्णत्ता ?
गोयमा ! वेउव्वियसरीरा दुविहा पण्णत्ता, तं जहा वद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते वद्धेल्या ते णं असंखिज्जा असंखिज्जाईि उस्सप्पिणीओसप्पिणीहिं अवहीरंति कालओ । खेत्तओ असंखिज्जाओ सेढीओ पयरस्स असंखिज्जइभागे । तासि णं सेढीणं विक्खंभसूई अंगुलपढमवग्गमूलस्स असं
ઉત્તર- ગોતમ ! વૈક્રિયશરીરે બે પ્રકારના કહેવામાં આવ્યાં છે (૧) બદ્ધ અને (૨) મુકત બદ્ધ વૈક્રિયશરીર અસખ્યાત છે કાળની અપેક્ષાએ સમયે સમયે એક-એક શરીરનો પરિત્યાગ કરતા અસંખ્યાત ઉત્સસર્પિણ-અવસર્પિણુકાળ વ્યતીત થઈ જાય અને ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરનાં અસંખ્યાતમાભાગમાં વર્તમાન અસ ખ્યાત શ્રેણીરૂપ છે તે શ્રેણિઓની જે વિષ્ક્રભસૂચિ છે તે આગળના
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૧૯
પ્રમાણનિરૂપણ
खिज्जइभागे । मुक्केल्लया जहा ओहिया પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં ओरालिया तहा भाणियन्वा । आहारय
જેટલી શ્રેણિઓ વર્તમાન હોય તેટલી ગ્રહણ सरीरा जहा वेइंदियाणं, तेयगकम्मय
કરવામાં આવી છે. તે શ્રેણિઓ પ્રમાણબદ્ધ કરી ની ગોજિયા ,
વૈકિયશરીર હોય છે. તિર્યચપંચેન્દ્રિયના મુકતવૈક્રિયશરીરની સંખ્યા મુક્ત ઓદારિક શરીરની સંખ્યા પ્રમાણે છે. આહારકશરીરનું પ્રમાણ દ્વીન્દ્રિયજીના આહારક શરીર પ્રમાણ અને તૈજસ-કાશ્મણશરીરનું
પ્રમાણ ઓદારિક શરીરના પ્રમાણ જેવું છે. ૨૬. મyક્ષા મેતે ! વચા સૌદા - ૨૧૦. પ્રશ્ન- ભતેમનુષ્યોને ઓદારિકસરી પumત્તા ?
શરીર કેટલા હોય છે? गोयमा ! ओरालियसरीरा दुविहा ઉત્તર- ગોતમ ! મનુના ઓદારિકपण्णत्ता, तं नहा-बद्धेल्लया य मुक्केल्या શરીર બે પ્રકારના કહેવામા આવ્યાં છે તે य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं सिय
આ પ્રમાણે- બદ્ધઓદારિક શરીર અને મુકતसंखिज्जा सिय असंखिज्जा। जहण्णपए
દારિશરીરતેમા જે બદ્ધ ઓદારિક શરીર
છે તે કદાચિત્ સ ખ્યાત હેય – કદાચિત્ संखेजा । संज्जाओ कोडाकोडीओ
અસંખ્યાત હોય છે. જઘન્ય પદમાં તેઓ एगूणतीसं ठाणाई तिमलपयस्से उवरिं
સખ્યાત હોય છે અર્થાત સમૂચ્છિમમનુષ્યોचउजमलपयस्स हेट्ठा । अहव णं छट्ठो
ને ઉત્કૃષ્ટ વિરહકાળ ૨૪ મુહૂર્તને છે. તેથી वग्गो पंचमवग्गपडुप्पण्णो । अहव णं જે કાળમાં સમૂચ્છિમમનુ ઉત્પન્ન થતા छण्णउइछेयणगदाइरासी उक्कोसपए નથી અને ફકત ગર્ભજ મનુષ્ય જ રહે છે असंखिज्जा । असंखिज्जाहिं उस्सप्पि- ત્યારે મનુષ્યની જઘન્ય સંખ્યા સખ્યાત पीओसप्पिणीहि अवहीरति कालओ । આવી જાય છે. સૌથી ઓછા મનુષ્યનું खेत्तओ उक्कोसपए ख्वपक्खित्तेहिं मणु- અસ્તિત્વ જ જઘન્યપદ છે. મનુષ્ય સખ્યાત स्सेहिं सेढी अवहीरड, कालओ- હોવાથી બદ્ધદારિક શરીર પણ સખ્યાતજ असंखिज्जाहिं उस्सप्पिणीओसप्पिणीहि,
હોય છે. સખ્યાત કેટ-કોટિ ૨૯ અંક– खेत्तओ अंगुलपढमवग्गमूलं तइयवग्ग
સ્થાનરૂપ હોય છે. * આ ૨૯ અકસ્થાન मूलपड़प्पण्णं । मुक्केल्लया जहा ओहिया
ત્રણ યમલ પદની ઉપર અને ચાર યમલપओरालिया तहा भाणियन्वा ।
દિની નીચે (અ દર) ગ્રહણ કરવામાં આવ્યા
જાન્યપદે ગર્ભજ મનુષ્યોનું પ્રમાણ સખ્યાત સિદ્ધાન્તમાન્ય એક સત્તા છે તેના દ્વારા આઠ અક કોટિ-કેટિ ૨૯ અકસ્થાન રૂપ છે તેની ગણત્તરી સ્થાનનું જ્ઞાન થાય છે આ જે ૨૯ આક છે તેમાં ત્રણ વિવિધ પ્રકારે કરવામાં આવે છે
યમલ-એક યમલથી આઠ આકને બોધ થતા ત્રણે યમલ– ૧) આ ૨૮ અકસ્થાન ત્રણ યમલપદની ઉપર અને ચાર થી ૨૪ આકનો બેધાય છે, જઘન્યપદે ગર્ભજ મનુષ્ય યમલપદની નીચે ગ્રહણ કરવામાં આવ્યા છે “યમ” એ ૨૯ આક પ્રમાણ હોવાથી ત્રણ યમલની ઉપર છે અને ૪
Page #343
--------------------------------------------------------------------------
________________
અનુરાધાર
૩ર૧ આ ૨૯ અંકમાં ગર્ભજ મનુષ્યની સંખ્યા કહેવામાં આવી છે. અથવા છઠ્ઠાવર્ગની સાથે પાંચમા વર્ગને ગુણિત કરવાથી જે સંખ્યા આવે તે સંખ્યા બરાબર ગર્ભજ મનુષ્યો છે. અથવા ષવતિષ્ઠદનકદાયિ (૯૬ અર્ધચ્છદવાળી) રાશિ ૨૯ અકસ્થાન રૂપ હોય છે.
જ પ્રશ્ન– ભ તે! મનુષ્યના વૈકિયશરીરે કેટલા કહેવામાં આવ્યા છે ?
मणुस्साणं भंते ! केवडया वेउब्वियसरीरा पण्णत्ता ?
गोयमा ! वेउब्वियसरीरा दुविहा पण्णत्ता, तंजहा-बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं संखिज्जा समए समए अवहीरमाणा अवहीरमाणा संखेज्जेणं कालेणं अवहीरंति, नो चेव णं अवहिया सिया । मुक्केल्लया जहा ओडिया ओरालियाणं मुक्केल्लया तहा भाणियव्वा ।
ઉત્તર–- ગૌતમ ! વક્રિયશરીરે બે પ્રકારનાં કહેવામાં આવ્યા છે. તે (૬) બદ્ધ અને (૨) મુકત તેમાં જે બદ્ધ વૈકિયશરીર છે તે સંખ્યાત છે. સમયે-સમયે તેને પરિત્યાગ કરતાં સંખ્યાતકાળમા તેને પરિત્યાગ થાય છે વસ્તુત આ રીતે પરિત્યાગ થઈ શકતો નથી આ ફકત સમજવા કલ્પના કરવામાં આવે છે. મુકતવૈદિયશરીરેનું પ્રમાણ મુક્તસામાન્યઔદારિક શરીરની જેમ અનંત જાણવુ .
પ્રશ્ન- ભતે ! મનુષ્યોના આહારક શરીરે કેટલા પ્રરૂપ્યા છે?
ઉત્તર- ગૌતમ આહારકશરીરે બે પ્રકારના કહેવામા આવ્યા છે તે આ પ્રમાણે
- મજુસ્સા અંતે ! વરૂ ગાદાरगसरीरा पण्णता ?
गोयमा ! आहारगसरीरा दुविद्या पण्णचा, तं जहा-बद्धेल्लया य मुक्केल्लया
યમલની અ દર [ નીચે] છે તેમ કથન કરી શકાય આ ૨૯ અંકસ્થાન પ્રમાણે ગર્ભજ મનુષ્ય જન્ય પદે છે. (૨) પાચમા વર્ગમૂળને છઠ્ઠા વર્ગમૂળ સાથે ગુણિત કરતા (૩) પરણવતિદનકદાયિ (જેના ૯૬ અર્થ થઈ શકે જે કળ સંખ્યા આવે ને ર૯ આક પ્રમાણ હોય છે તે તેવી ગશિ ર૯ અ કપ્રમાણ છે અધર એટલે અર્ધભાગ આ રીત-ર ને વગ જ છે તે પ્રથમ વર્ગ. ૪ ને વર્ગ ૧૬ કરવા દા ત ૪ ને પ્રથમ અર્ધોદ ૨ છે અને બીજો થાય તે દિતીય વર્ગ છે ૧૬ નો વર્ગ ૨૫૬ છે તે તૃતીય અર્ધચ્છદ એક છે અર્થાત્ ૪ અકના બે અર્થચ્છેદ થઈ વર્ગ, ૨૫૬ વર્ગ ૬૫૫૩૬ છે તે ચતુર્થ વર્ગ ૬૫૫૩૬ શકે તેવો છે તેવી રીતે જેના ૯૬ અર્ધચ્છદ થઈ શકે તે નો વર્ગ ૪૨૯૪૯૬૭૨૯૬ છે તે પચમ વર્ગ અને આક ૨૯ છે તે પાચમા વર્ગમૂળના ૩૨ અર્થચ્છેદ છે ૪રહે૪૯૬૭૨૯૬ નો વર્ગ ૧૮૪૪૬૭૪૪૦૭૩૭૦૯૫૫૧- અને છઠ્ઠા વર્ગમૂળના ૬૪ અર્ધચ્છદ છે બને મળી ૯૬ ૬૧૬ તે છઠ્ઠો વર્ગ છે આ છઠ્ઠા વર્ગ સાથે પાચમા વર્ગને અર્ધચ્છદ થાય છ— અર્ધચ્છદનકદાયિ શશિ ૨૯ અક છે ગુણવાથી૭૯૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૩૭૫૯૩૫૪૩૯૫૦૩૩૬ તે પ્રમાણ જવન્યપદે ગર્ભજ મનુષ્યો હોય છે
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૨૨
પ્રમાણનિરૂપણ. . य । तत्थ गं जे ते बद्धेल्लया ते णं (૧) બદ્ધ અને (૨) મુક્ત. આમાં જે બદ્ધ सिय अत्थि सिय नत्थि, जइ अस्थि આહારકશરીરે છે તે કદાચિત્ હોય કદાચિત जहन्नेणं एको वा दो वा तिणि वा,
ન હોય. જ્યારે હોય છે ત્યારે જઘન્ય એક उक्कोसेणं सहस्सपुहुत्तं । मुक्केल्लया जहा
બે, અથવા ત્રણ હોય, ઉત્કૃષ્ટ પૃથક્ સહસ
હોય છે. મનુષ્યના મુકતઆહારક સામાન્ય ओहिया । तेयगकम्मयसरीरा जहा
મુકત આહારક બરાબર છે. મનુષ્યના તેજસएएसि चेव ओरालिया तहा भाणि
કામણશરીરેનું પ્રમાણ એમના ઔદારિકએ !
શરીરના પ્રમાણની જેમ જાણવું. ૨૨૭, વાળમંતરાઇ ગરાઝિયર નંદા ને- ૨૧૭. - અંતરદેવના દારિકશરીરેનું પ્રમાણ થાપા
નારકના દારિક શરીરના પ્રમાણની
જેમ જાણવું. - वाणमंतराणं भंते ! केवइया પ્રશ્ન- ભંતે ! વ્યંતરદેવના વૈયवेउब्वियसरीरा पण्णता ?
શરીર કેટલા કહેવામાં આવ્યાં છે ? गोयमा ! वेउन्वियसरीरा दुविहा ઉત્તર- ગૌતમ! વ્યંતરદેવના ઐક્રિયपण्णत्ता, तं जहा-वद्धेल्लया य मुक्केल्लया
શરીર બે પ્રકારના છે. (૧) બદ્ધ અને (૨) य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं
મુકત. તેમા જે બદ્ધઐકિયશરીર છે તે असंखेज्जा, असंखिज्जाहिं उस्सप्पिणी
છે અસંખ્યાત છે. કાળની અપેક્ષાએ અસંખ્યાત ओसप्पिणीहि अवहीरंति कालओ,
ઉત્સર્પિણ-અવસર્પિણીકાળના જેટલા સમય
છે તેટલા બદ્ધઐક્રિયશરીર છે. ક્ષેત્રની खेत्तओ असंखिज्जाओ सेढीओ पयरस्स .
અપેક્ષાએ પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં असंखिज्जइभागे, तासि पं सेढीणं
સંખ્યાત સે યોજનાના વર્ગમૂળરૂપ જે અંશ विक्खंभमई संखेज्जजोयणसयवग्गपलि
તે અંશરૂપ અસંખ્યાત વિષ્કભસૂચિરૂપ भागो पयरस्स । मुक्केल्लया जहा ओहिया શ્રેણિઓમાં જેટલા પ્રદેશ છે તે પ્રમાણે ओरालिया तहा भाणियव्या ।
બદ્ધઐક્રિયશરીર જાણવા. વ્યંતરદેવેના મુક્ત વિઝિયશરીરેનું પ્રમાણ અસુરકુમારોના બને પ્રકારના આહારક શરીરના પ્રમાણની જેમ
જાણવું. वाणमंतराणं भंते ! केवइया પ્રશ્ન– ભલે ! વ્યંતરદેવેના તૈજસ– તેવા પત્તા ?
શરીરે કેટલા કહેવામાં આવ્યા છે? गोयमा ! जहा एएसिं चेव ઉત્તર- ગૌતમ! એઓનાં જેમ ક્રિય वेउब्बियसरीरा तहा तेयगसरीरा भाणि- શરીરે છે. તેમ તૈજસ શરીરે તથા કાર્મણ . મારી વિ મા
શરીરે છે એમ કહેંવું જોઈએ. યુવા |
Page #345
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર
जोइसियाणं भंते ! केवइया ओरालियसरीरा पण्णसा?
गोयमा ! जहा नेरइयाणं तहा भाणियया ।
૩૨૩ પ્રશ્ન- સંતે તિષ્ક દેના દારિક શરીરે કેટલા હોય છે?
ઉત્તર- ગૌતમ ! તિષ્કદેવોના દારિક શરીરનારના દારિક શરીરે પ્રમાણે જાણવા
પ્રશ્ન-ભંતે! તિષ્કના વેકિયશરીરે કેટલા હોય છે ?
जोइसियाणं भंते ! केवइया वेउव्वियसरीरा पण्णता ?
गोयमा ! वेउन्वियसरीरा दुविहा पण्णत्ता, तं जहा-बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धल्लया जाव तासिणं सेढी णं विक्खंभसई बेछप्पण्णंगुलसयवग्गपलिभागो पयरस्स । मुक्केल्लया जहा ओहिया ओरालियसरीरा तहा भाणियन्या । आहारयसरीरा जहा नेरइयाणं तहा भाणि यव्वा । तेयगकम्मयसरीरा जहा एएर्सि चेव वेरब्बियसरीरा तहा भाणियव्वा ।
ઉત્તર– ગૌતમ ! વૈક્રિયશરીરે બે પ્રકારના કહેવામાં આવ્યા છે તે (૧) બદ્ધ અને (૨) મુક્ત. તેમાં બદ્ધ વૈવિય શરીર કાળની અપેક્ષાએ અસંખ્યાત છે યાવત ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં સદ્વિષટ્ટપંચાદશ (૨૫૬) પ્રતરાં– ગુલના વર્ગમૂળરૂપ જે અંશ તે અંશરૂપ વિષ્કભસૂચિના અસંખ્યાત પ્રદેશ પ્રમાણ
તિષ્કદેના બદ્ધકિયશરીરે જાણવા. મુકતૌકિય શરીરે ઔદારિક શરીરે છે તે પ્રમાણે જાણવા જ્યોતિર્દના આહારકશરીરેનું પ્રમાણ નારકીઓના આહારકશરીરના પ્રમાણ તુલ્ય જાણવું. તૈજસ અને કાર્મણ શરીરનું પ્રમાણ બદ્ધ અને મુક્તમૈક્રિય શરીરે પ્રમાણે જાણવું
પ્રશ્ન– ભલે ! બૈમાનિકદેવોના દા– રિક શરીર કેટલા હોય છે ?
वेमाणियाणं भंते ! केवइया ओरालियसरीरा पण्णत्ता ?
गोयमा ! जहा नेरइयाणं तहा भाणियव्वा ।
ઉત્તર- ગૌતમ! વૈમાનિકદેવના - દારિકશરીરે નારકના દારિક શરીર પ્રમાણ જાણવા.
પ્રશ્ન- ભતે ! બૈમાનિકદેના ઐક્રિયશરીરે કેટલા છે?
वेमाणियाणं भंते ! केवइया वेउब्वियसरीरा पण्णता ?
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૨૪
गोमा ! उव्वयसरीरा दुविहा મુર્જન
[0[ત્તા, તે નદા–વહેછું ल्या व । तत्थ णं ज ते बद्धल्लया । असंखिजा | असंखेजाहिं उस्सप्पणीओसप्पिणीहि अवहीरंति कालओ, खेत्तओ असंखिज्जा सेढीओ पयरस्स असंखेज्जभागे । तासि णं सेहीणं चिक्सई अंगुलवीयवन्गमुलं तयवग्गमुपडुप्पणं, अहवणं अगुलतइयवग्गमूलंघणप्पमाणमेत्ताओ सेढीओ। मुक्के
זי
या जहा ओहिया ओरालिया तहा साणियच्या | आहारगसरीरा जहा नेरइयाणं । तेयगकम्मय्सरीरा जहा एएसिं चैव उव्वियसरी हा भार्णिय॒व्या । से तं मुहुमे खेत्तपलिओ । से तं खेतपलिओ । से तं पलिओमे । से तं विभागनिष्फण्णे । सेतं कालવ્પમાળે 1
E.
૨૨૮.૨ વિ. હું માત્રવ્પમાળે ?
भावप्पमाणे - तिविहे पण्णत्ते, तं जहा - गुणप्पमाणे नयप्पमाणे संप्पમાળ 1
२१९. से कि तं गुणापमाणे ?
गुणप्पमाणे विद्वेषण, तं जहा
f
૨૧૮.
૨૧૯.
પ્રમાણનિરૂપણું કૌક્રિયશીર એ
T
ઉત્તર- ગૌતમ ! પ્રકારના હાય છે (૧) બદ્ધ અને (૨) મુકત. તેમા જે બદ્ધવૈયિશરીર તે અસ ખ્યાત છે. તેમાથી સમયે સમયે,જો એક-એક શરીરને પરિત્યાગ કરીએ તે અસ ખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણી વ્યતીત થઈ જાય અર્થાત્ અસંન્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળના સમય પ્રમાણ અદ્ભુૌયિશરીરા જાણવા ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસંખ્યાતમા ભાગમ! વમાન અસ ખ્યાત શ્રેણિઓની જેટલી પ્રદેશરાશિ હેાય છે તેટલા છે. અત્રે શ્રેણિ એની વિષ્ણુ ભસૂચિ ગ્રહણ કરવામા આવે છે તેનું પ્રમાણ તૃતીયન મૂળની માથે ગુણિત અગુલના દ્વિતીય વર્ગમૂળ પ્રમાણ છે અથવા અ ગુલના તૃતીયવર્ગમૂળને ઘન કરવાથી જે મ ખ્યા આવે તત્પ્રમાણ શ્રેણીએ ગ્રહણ કરવામા આવી છે મુકતૌયિશરીરાનું પ્રમાંણુ સામાન્ય મુકત ઓદારિકશરીર પ્રમાણું જાણવું. અદ્ધ અને સુકત આહા રક શરીરનું પ્રમાણ નારકાના આહારક શરીર પ્રમાણ જાણવુ તૈજસ અને કાણ શરીર એમના વૈયિશરીરાની જેમજ જાણવા આ પ્રમાણે સૂમક્ષેત્રપલ્યે પમનુ સ્વરૂપ છે વ્યાવહારિક અને સૂક્ષ્મ એવા એ ભેદવાળા ક્ષેત્રપલ્યેાપમનું સ્વરૂપ પણ નિરૂષિત થઇ ગયુ આ પ્રમાણે પત્યે પમ આપ્રમાણે [કાળના વિભાગે પણ નિર્દિષ્ટ થયા અને કાળપ્રમાણનુ’ સ્વરૂપ વર્ણન જાણવુ
પ્રશ્ન- ભતે । ભાવપ્રમાણ શુ છે ?
'
ઉત્તર- ભાવપ્રમાણ ત્રણ પ્રકારે પ્રાપ્ત થયેલ છે, તે આ પ્રમાણે- (૧) ગુણપ્રમાણ (૨) નયપ્રમાણ અને (૩) સ’ખ્યાપ્રમાણુ.
'
પ્રશ્ન- ભંતે ' ગુણપ્રમાણ શું છે ? ઉત્તર- અવગુણુપ્રમાણ અને અજીવ
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૨૫
અનુગદ્વારા . -जीवगुणप्पमाणे अजीवगुणप्पभाणे य । ..., गुणप्रभा मा मे ३थे. गुए प्रभाव छ.
से कि तं अजीवगुणप्पमाणे ? - प्रश्न सते! पशुप्रभाए। शुछे? अनीवगुणप्पमाणे-पंचविहे पण्णत्ते तं . उत्तर... गु माए। -ययजहा-वण्णगुणप्पमाणे गंधगुणप्पमाणे नु छे.(१) पशुप्रभा (२) गुणरसगुणप्रमाणे फासगुणप्पमाणे संठा- प्रभा (3) २मशुप्रभाए। (४) स्पर्शशुपणगुणप्पमाणे।
प्रमाणु मन (५) स्थानगुष्प्रभा से कि तं वण्णगुणापमाणे ?
प्रश्न- मते । शुष्णुप्रभाए | छे ? वण्णगुणप्पमाणे पंचविहे पण्णत्ते, .., उत्तर- गुणप्रभाए। ,पाय प्रार तं जहा-कालवण्णगुणप्पमाणे जाव मुक्कि- કહેવામાં આવ્યું છે તે આ પ્રમાણે- કૃષ્ણल्लवण्णगुणप्पमाणे । से तं वण्णगुणप्प
વર્ણગુણપ્રમાણુ યાવત્ શુકલવર્ષગુણપ્રમાણ माणे । - से किं तं गंधगुणप्पमाणे ?
प्रश्न - मते । । पशुशुप्रमाणु शु छ ? गंधगुणप्पमाणे-दुविहे पण्णत्ते, .. उत्तर- सुमिगध भने दलित तं जहा-सुरभिगंधगुणप्पमाणे दुर- २ मे २ ॥धYष्णुप्रमा छ 'भिगधगुणप्पमाणे। से तं गंधगुणप्पमाणे । ।
से किं तं रसगुणप्पमाणे ? ' प्रश्न- गते | २|शुभा | छ”
रसगुणप्पमाणे-पंचविहे पण्णत्ते, - ઉત્તર-રસગુણપ્રમાણુના પાચ પ્રકાર છે । तं जहा-तित्तरसगुणप्पमाणे जाव महुर- . તે આ પ્રમાણે– તિકતરસપ્રમાણુ યાવત્ ( - रस गुणप्पमाणे । से तं रसगुणप्पमाणे। . મધુરરસપ્રમાણ આ રજુગ પ્રમાણ છે
से कि त फासगुणप्पमाणे ? ___प्रश्न- मते । शुभाशु छ ? ___ फासगुणप्पमाणे-अट्टविहे पण्णत्ते, ઉત્તર- સ્પર્શગુણપ્રમાણના આઠ પ્રકાર त जहा-कक्खडफासगुणप्पमाणे जाव પ્રરૂપ્યા છે તે આ પ્રમાણે- કર્કશ ગુણપ્રलुक्खफासगुणप्पमाणे । से., तं फास- મા યાવત્ રક્ષસ્પર્શગુણપ્રમાણ આ गुणप्पमाणे । से त फासगुणप्पमाणे । સ્પર્શગુણ પ્રમાણે છે से कि तं संठाणगुणप्पमाणे ?
. शुछे ? ...
प्रश्न-.लत । सस्थान
Page #348
--------------------------------------------------------------------------
________________
કશ્ત
संठाणगुणप्पमाणे- पंचविहे पण्णत्ते, जहा - परिमंडल संठाणगुणप्पमाणे चट्टसंठागुणप्पमाणे तंससंठाणगुणप्पमाणे चउरंससंठाणगुणप्पमाणे आययसंठाणगुणप्पमाणे । से तं संठाणगुणप्पमाणे । सेतं अजीवगुणप्पमाणे ॥
तं
ૐ
२२०. से किं तं जीवगुणप्पमाणे ?
जीवगुणप्पमाणे- तिविहे पण्णचे, તું નદા–[ાળજીપમાળે, હંસજી પમાળે, ચરિત્તમુળ પ્રમાણે 1
से किं तं गाणगुणप्पमाणे ?
गाणगुणप्पमाणे- चउन्विहे पण्णत्ते, तं ના-પચવલે, અનુમાળે, જોવમ્પે ગમે से किं तं पञ्चक्खे ?
पच्चक्खे दुबिहे पण्णत्ते, तं जहाइंदिपञ्चखे य णोइंदियपच्चक्खे य ।
से किं तं इंदियपचक्खे ?
इंदिपञ्चखे पंचविहे पण्णत्ते, त जहा- सोइंदियपच्चक्खे चक्खुरिदियपच्चक्खे, घाणिदियपच्चक्खे जिभिदि - पच्चक्खे फासिंदियपच्चनखे । से तं इंदियपच्चक्खे ।
,
से किं तं गोइंद्रयपच्चखे ?
गोदियपच्चक्खे तिविहे पणचे, तं जहा ओहिणाणपच्चवखे, मणपज्जवनाणपच्चवखे, केवलणाणपच्चखे । से
૨૨૦.
પ્રમાણનિરૂપણ
ઉત્તર- સંસ્થાનગુણાપ્રમાણ પાંચ પ્રકારતુ' છે— પરિમ`ડળ સંસ્થાન ગુણુ પ્રમાણ ત્ર્યસ્રસ સ્થાનવૃત્તસ સ્થાનગુ ડાપ્રમાણ, ગુ!પ્રમાણ ચતુરસસ સ્થા ગુણાપ્રમાા, આયતસ સ્થાનગુણપ્રમાણ, આ પ્રમાણે અજીવગુણપ્રમાણ જાણવું.
પ્રશ્ન- ભંતે ! જીગુડ્ડા પ્રમાણુ શુ છે ?
ઉત્તર- જ્ઞાનગુણ, દૃશનગુણ, અને ચારિત્રગુણરૂપ જીવગુણુપ્રમાણ છે.
પ્રશ્ન- ભદંત ! જ્ઞાનગુણ પ્રમાણનુ સ્વરૂપ કેવું છે ?
ઉત્તર— પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમરૂપ જ્ઞાનગુણ પ્રમાણ જાણવું. પ્રશ્ન– ભ તે । પ્રત્યક્ષનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- ઇંદ્રિય પ્રત્યક્ષ અને નેઇદ્રિય પ્રત્યક્ષ રૂપ પ્રત્યક્ષપ્રમાણ છે.
પ્રશ્ન- ઇંદ્રિયપ્રત્યક્ષ શુ છે ?
ઉત્તર— ઇંદ્રિયપ્રત્યક્ષના પાંચ પ્રકાર કહેવામા આવ્યા છે. તે આ પ્રમાણે- (૧) શ્રોત્રેન્દ્રિયપ્રત્યક્ષ (૨) ચક્ષુઇન્દ્રિયપ્રત્યક્ષ (૩) ઘ્રાણેન્દ્રિયપ્રત્યક્ષ (૪) જિહ્વા-ઇન્દ્રિયપ્રત્યક્ષ (૫) સ્પર્શીનઇન્દ્રિયપ્રત્યક્ષ. આ પ્રમાણે ઇન્દ્રિયપ્રત્યક્ષ છે.
પ્રશ્ન- ભંતે ! નેાઇન્દ્રિયપ્રત્યક્ષ શું છે ?
ઉત્તર- અવધિજ્ઞાનપ્રત્યક્ષ, મનઃપવજ્ઞાનપ્રત્યક્ષ અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ સ્વરૂપ નાઇન્દ્રિયપ્રત્યક્ષ જાણુવું. આપ્રમાણે પ્રત્યક્ષનું
Page #349
--------------------------------------------------------------------------
________________
કર
અનુગાર
તે જોચિત્ત છે તે જ તે સ્વરૂપવર્ણન પૂર્ણ થયુ. ૨૨. જે જિં અણુમાળે ? રર૧. પ્રશ્ન- ભલે! અનુમાન પ્રમાણ શું છે?
अणुमाणे-तिविहे पण्णत्ते, तं ઉત્તર- અનુમાન ત્રણ પ્રકારના કહેનર્દ-પુત્રવં સર્વ વિદડ્રમવા વામાં આવ્યાં છે. તે આ પ્રમાણે– (૧)
પૂર્વવત્ (૨) શેષવત (૩) દષ્ટસાધર્મ્યુવતું. से किं तं पुव्यवं ?
પ્રશ્ન-ભંતે પૂર્વવત્ અનુમાન શું છે? पुव्यवं पंचविहं पण्णत्तं, तं जहा
ઉત્તર- પૂર્વવઅનુમાન– ચિહ્નો વગેखतेण वा १ वणेण २ वा लंछणेण वा ३ રેથી જે અનુમાન કરવામાં આવે તે આ मसेण वा ४ तिलए ण वा ५ गाहा- પ્રકારનું છે– ક્ષત–શરીરમાં ઉત્પન્ન થનાર
ઘા, ત્રણ-કૂતરાદિના કરડવાથી શરીરમા ઘા " माया पुत्तं जहा नटुं, जुवाणं થાય તે, લાછન– ડામ દેવાથી શરીરમાં જે - TRય
નિશાની થાય તે, મસા અને તલ, આ પાંચ
ચિવડે ઉત્પન્ન થયેલ અનુમાન પૂર્વવત # વમળાબેઝ, જુવ્યસ્ટિં–
કહેવામાં આવ્યું છે. કેઈ માતાને પુત્ર જળ ળરું III
બાલ્યવસ્થામાં જ પરદેશ જતો રહ્યો હતે.
પરદેશમાં તે તરૂણ થઈ ગયે જ્યારે તે પાછો से तं पुव्यवं ।
ફર્યો ત્યારે માતાએ કઈ ચિનના આધારે તેને ઓળખી લીધું. આ પ્રમાણે પૂર્વવત
અનુમાન છે. से किं तं सेसवं?
પ્રશ્ન- ભંતે શેષતઅનુમાન શું છે? सेसवं पंचविहं पण्णत्तं, तं जहा
ઉત્તર- કાર્ય, કારણ, ગુણ, અવયવ कज्जेणं कारणेणं गुणेणं अवयवेणं અને આશ્રય આ પાચદ્વારા જે અનુમાન : બાપ !
કરવામા આવે તે શેષવત્ અનુમાન કહેવાય છે से किं तं कज्जेणं ?
પ્રશ્ન- કાર્યથી ઉત્પન્ન થનાર શેષવત્
અનુમાન શું છે? कज्जेणं-संखं सहेणं, भेरि ताडि
ઉત્તર- કાર્ય ઉપરથી કારણનું અનુમાન एणं, वसभं ढिक्किएणं, मोरं केकाइएणं કરવું તે કાર્યથી ઉત્પન્ન થનાર શેષવત છે इयं हेसिएणं, गयं गुलगुइएणं, रह
તે આ પ્રમાણે- શંખને ધ્વની સાંભળી ' જળ ફિgo રે તું ને !
શંખનું, ભેરીના તાડનથી ભેરીનું, બળદોના અવાજ સાભળી બળદનુ, મેરને કેકારવ
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૨૮
से किं तं कारणेंणं ?
कारणेणं तंतवो पडस्स कारणं,
ण पडो तंतुकारणं, वीरणा कडस्स બારાં, ૫ ડો વીરબારણ, મિવિ— હો ધહસ્ત જાળ, દ્ધો મિન્વિતવ્હારાં | સે તું જારમેળ |
1
से किं तं गुणेणं ?
गुणेणं-सुवणं निकसेणं, पुप्फं યેળ, વાં રસેળ, મર આસાયાં, चत्थं फासेणं । से तं गुणेणं ।
से किं तं अवयवेणं ?
अवयवेणं-महिसं सिंगेणं, कुक्कुडं સિદાપ, દયિ વિસાળાં, વાદ વાઢાય્, મોર પિત્ત્તળ, આમ સુરળ, વશ્ય સફેળ, चमरिं बालग्गेणं, बाणरं लंगूलेणं, दुपर्य, मणुस्मादि, चउप्पयं गवयादि, बहुपय गोमियादि, नीटं केसरेणं चसहं ककुरणं.
પ્રમાણનિરૂપણુ
સાંભળી મયૂરનુ પણહુણાટ સાંભળી ઘેાડાનું હાથીની ચીખ સાંભળી હાથીનું, એવં ઘનઘનાયિત સાંભળી થતુ અનુમાન કરવું તે કાલિંગથી ઉત્પન્ન થયેલ શેષવત્ અનુમાન
છે.
પ્રશ્ન- ભંતે 1 કારણરૂપ લિંગથી ઉત્પન્ન થનાર શેષવત્ અનુમાન શું છે ?
ઉત્તર– કારણરૂપ લિંગથી ઉત્પન્ન થનાર શેષવનુમાન આ પ્રમાણે છે– પટ(વસ્ત્ર) નું કારણ ત ંતુમા છે, પટ તંતુનુ કારણ નથી. વીરણા તૃણુવિશેષ કટ-સાદડીનુ કારણ છે, સાદડી વીરણાનુ કારણ નથી. માટીપિંડ ઘટનું કારણ છે, ઘટ માટીનું કારણ નથી. આ કારણેલિંગજન્ય શેષવઅનુમાન
છે.
પ્રશ્ન- ભંતે ' ગુણલિગજન્ય શેષવઅનુમાન શું છે ?
ઉત્તર- ગુણલિંગજન્ય શેષવનુમાન આ પ્રમાણે છે સાનાની કસેાટીપર ઘસવાથી કસેાટીપરની રેખા જોઇ સુવર્ણનું, ગ ધથી, પુષ્પનુ, રસથી લવાતુ, આસ્વાદથી મદ્રિરાતુ' એવં સ્પથી વસ્ત્રનુ' અનુમાન કરવુ તે ગુણનિષ્પન્નશેષવઅનુમાન છે.
પ્રશ્ન– ભ તે । અવયવરૂપલિંગથી નિષ્પન્ન શેષવઅનુમાન શુ છે ?
ઉત્તર- અવયવરૂપલિંગથી નિષ્પન્ન શેષવનુમાન આ પ્રમાણે છે— શ્રૃંગથી મહિષનું, શિખાથી કુટનુ, વિષાણથી હાથીનું, દંષ્ટાથી વરાહતુ, પીંછાથી મયૂરનું, ખરીએથી ઘેાડાનુ, નખથી વ્યાઘ્રનુ, ખાલાગ્રંથી ચમરીનું, લાંગૂલ-પૂછડાથી વાંદરાનુ’, દ્વિપદથી મનુષ્યાદિનુ, ચત્તુષ્પદથી ગાયાદિનુ,
Page #351
--------------------------------------------------------------------------
________________
૨૨૯
અનુગદ્વાર
महिलं बलयवाहाए।
-ફિચર મઉં, બાજजा महिलियं निवसणेणं । सित्थेणं दोणपागं, कविंच एकाए गाहाए ॥१॥ से त अवयवेणं ।
ઘણાપોથી ગોમિકાદિનું, કેશરાળથી સિંહનું, કકુદથી બળદનું, વલયયુકત બાહથી, સ્ત્રીનું અનુમાન કરવું તે અવયવલિંગજન્ય શેષવત્ અનુમાન છે. ગાથામાં કહ્યું પણ છે.
પરિકરબંધન–દ્ધાના વિશેષ પ્રકારના પિશાકથી યોદ્ધાનું જ્ઞાન થાય છે. વસ્ત્રવિશેષથી મહિલા જણાય જાય છે. સીઝીગયેલ (પાકી ગયેલ) એક દાણાથી દ્રોણપાક અને એક ગાથા ઉપરથી કવિનું જ્ઞાન થઈ જાય છે. તે અવયવલિંગજન્ય શેષવતુ– અનુમાન છે.
से कि त आसएणं?
પ્રશ્ન- આશ્રયજન્ય શેષવત્ અનુમાન
શું
છે ?
आसएणं-अग्गि धृम्मेणं, सलिल बलागेणं, वुद्घि अभविकारेणं कुलपुत्तं सीलसमायारेणं । से तं आसएणं । જે તે સેવે છે.
२२२. से कि त दिवसाहम्मवं ?
૨૨૨
ઉત્તર– આશ્રયજન્ય શેષવત્ અનુમાન આ પ્રમાણે છે જેમકે– ધૂમથી અગ્નિનુ, બગલાઓની પંકિતથી પાણીનું, વાદળાના વિકારથી વૃષ્ટિનું, શીલના સદાચારથી કુલ– પુત્રનું, અનુમાન થાય છે. આ રીતે આશ્રયથી આશ્રયીનું શેષવત્ અનુમાન છે.
ભતે ! દૃષ્ટસાધમ્યવત અનુમાન તે શું છે?
ઉત્તર ભંતે ! છ સામ્યવત– (દષ્ટ પદાર્થ સાથે અન્ય અદષ્ટનું સાધમ્ય) અનુમાન બે પ્રકારનું કહેવામાં આવ્યું છે તે આ પ્રમાણે (૧) સામાન્યદષ્ટ અને (૨) વિશેષદષ્ટ.
दिसाहम्मवं दुविहं पण्णतं, त जहा-सामन्नदिटुं च विसेसदिटुं च ।
से किं तं सामन्नदिटुं ?
પ્રશ્ન- ભંતે ! સામાન્યષ્ટ અનુમાન
શું
છે ?
सामनदिटुं-जहा एगो पुरिसो तहा वहवे पुरिसा, जहा बहवे पुरिसा तहा एगो पुरिसो । जहा एगो करिसा
ઉત્તર- કોઈ પદાર્થ સામાન્યરૂપથી દg હોય તે સાથે અન્ય અદણના સાધચ્ચેનું અનુમાન કરવું તે સામાન્યદષ્ટ અનુમાન છે.
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૩૦
પ્રમાણનિરૂપણ
वणो तहा वहवे करिसावणा, जहा वहवे, करिसावणा तहा एगो करिसावणो । से तं सामन्नदिहूँ।
જેમકે- એક પુરૂષને આકાર જોઈ અન્ય ઘણા પુરુષોને પણ આ આકાર હોય છે. તેવું અનુમાન કરવું અથવા સામાન્યરૂપે ઘણાપુરુષને જેઈ જેવા આ ઘણા પુરુષ છે તે એક પુરુષ હશે. જે એક કાપણું– સિકકો તેવા અનેક કોષપણ, જેવા અનેક કાર્દાપણ તે એક કાષપણ આને સામાન્યદષ્ટ અનુમાન કહેવામા આવે છે.
से किं तं विसेसदिटुं ?
विसेस दिटुं से जहाणामए केइपुरिसे कचि पुरिसं बहूणं पुरिसाणं मज्झे पुन्वदिहें पच्चभिजाणेज्जा-अयं से पुरिसे । वहुणं करिसावणाणं मज्झे पुनदिहें करिसावणे पच्चभिजाणिज्जा-अयं से करिसावणे । तस्स समासओ तिविहं गहणं भवइ, तं जहा-अईयकाग्गहणं, पडुप्पण्णकालग्गहणं, अणागयकालग्गहणं ।
પ્રશ્ન– ભતે ! વિશેષદષ્ટસાધમ્યવત અનુમાન શુ છે ?
ઉત્તર- વિશેષરૂપથી હૃષ્ટપદાર્થના સાધમ્યથી અદષ્ટનું અનુમાન કરવું તે વિશેષ– દષ્ટસાધર્યવત અનુમાન છે જેમકે- જેમ કઈ પુરુષ અનેક પુરુષની વચમાં રહેલ પૂર્વદષ્ટા પુરુષને ઓળખી લે છે કે આ તેજ માણસ છે” આ અનુમાનપ્રગમા પુરુષવિશેષને વિશેષરુપથી મૂકવામાં આવ્યું છે તેથી આ અનુમાન વિશેષદષ્ટ છે તેજ રીતે ઘણું સિક્કાઓની વચ્ચમાંથી પૂર્વદૃષ્ટ સિકકાને જાણી લે કે “આ તેજ સિક્કો છે તે વિશેષદષ્ટ અનુમાનને વિષય સંક્ષેપમા ત્રણ પ્રકાર હોય છે તે આ પ્રમાણે– અતીતકાળને વિષય, વર્તમાનકાળને વિષય અને ભવિષ્યકાળને વિષય, અર્થાત્ અનુમાનદ્વારા ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણે કાળની વાત જાણી શકાય છે.
પ્રશ્ન- ભતે! અતીતકાળગ્રહણ શું છે?
से किं ते अईयकालग्गहणं ?
अईयकालग्गहणं-उत्तणाणि वणाणि, निप्फण्णसस्सं वा मेइणि, पुण्णाणि य कुंडसरणईदीहियातडागाई पासित्ता तेणं साहिज्जइ जहा-सुवुट्ठी आसी । से तं यतीयकालग्गहणं ।
ઉત્તર- વનમા ઉગેલ ઘાસ તથા સસ્યાકુરથી હરિતવણું થયેલી પૃથ્વી તથા કુડ, સરોવર, નદી, દીર્ઘકા-વાવ, પ્રસિદ્ધ જળાશય વગેરેને જળથી સંપૂરિત જોઈ અતીતમાં થયેલ સુવૃષ્ટિનુ અનુમાન કરવું.
Page #353
--------------------------------------------------------------------------
________________
અનુચેર
से किं तं पडुप्पण्णकालग्गहणं ?
पडुपणकालग्गडणंसाहुं गोयरग्गगयं विच्छड्डियपउरभत्तपाणं पासित्ता तेणं साहिज्जर जहा सुभिक्खे हई | सेतं पणकालग्गहणंहणं ।
से कि तं अणागयकालग्गहणं ?
अणागयकालग्गहणं-" अन्भस्स निम्मलत्तं, कसिणा य गिरी सविज्जुया - मेहा । थणियं वाउब्भामो, संझा रत्ता पणिट्टा य ॥ १॥ वारुणं वा महिंदं वा अण्णरं वा पत्थं उप्पायं पसित्ता तेणं साहिज्जइ जहा - सुबुद्धि भविस्सह । से तं अणागयकालग्गणं ।
एएसिं चेव विवज्जासे तिविहं ग्रहणं भवइ, तं जहा - अतीयकालग्गहणं पडुप्पण्णकालग्गहणं अणागयकालग्गहणं ।
से कि तं अतीयकालग्गहणं ? अइयकालग्गहणं नित्तणाई वणाई, अनिफण्णसस्सं वा मेइणि, सुकाणि य कुंडसरणई दिहीयतडागाई पासिता तेणं साहिज्जइ, जहा - कुट्टी आसी, से व अतीयकालरमणं ।
BA
પ્રશ્ન- ભતે ! પ્રત્યુત્પન્નકાળથી ગ્રહણ શું છે ?
ઉત્તર- પ્રત્યુત્પન્નકાળથી ગ્રહણુ આ પ્રમાણે છે. ભિક્ષામાટે બહાર નિકળેલા સાધુને કે જેને ગૃહસ્થાએ પ્રચુર ભકતપાન આપ્યુ` છે, તે જોઇને તેણે અનુમાન કર્યું કે અહીં સુભિક્ષ છે. ’
.
"
પ્રશ્ન– ભ તે! અનાગતકાલગ્રહણ શુ છે? A
ઉત્તર— અનાગતકાલથી ગ્રહણ આ પ્રમાણે છે– આકાશની નિમળતા, કૃષ્ણવર્ણાંવાળા તે, વિદ્યુત્સહિતમેઘ,મેઘની ગર્જના, વૃષ્ટિને નહિ રોકનાર પવનની ગતિ અર્થાત્ પૂર્વીના પવન, રકતવર્ણવાળી સંધ્યા, આર્દ્રા, મૂળ નક્ષત્રાથી ઉત્પન્ન થયેલ અથવા રાહિણી, જ્યેષ્ઠા, આદિ નક્ષત્રોવડે ઉત્પન્ન થયેલ ઉત્પાતને અથવા અન્ય ઉત્પાાને, દિગ્દાહ, ઉલ્કાપાત વગેરે ઉપદ્રવા કે જે વૃષ્ટિના પ્રશસ્ત નિમિત્તો છે તે જોઈને અનુમાન કરવુ’ ‘ સુવૃષ્ટિ થશે ’. આ અનુમાન અનાગતકાળગ્રહણ અનુમાન છે.
આ ઉદ્ગતતૃણ, વનાદિ પૂર્વોક્ત લિંગની વિપરીતતામા પણ ત્રણ પ્રકારનું ગ્રહણ થાય છે. તે આ પ્રમાણે– અતીતકાળ ગ્રહણા, પ્રત્યુત્પન્ન ( વત માન ) કાળગ્રહા, અના—
ગતકાળ ગ્રહણ,
પ્રશ્ન–ભ તે ! અતીતકાળ ગ્રહ શુ છે?
ઉત્તર- અતીતકાળ ગ્રહણ આ પ્રમાણે - તૃણ રહિત વનેા, અનિષ્પન્ન ધાન્ય યુકત ભૂમિ, શુષ્કકુડ, સર, નદી, દીધિંકા, જળાશય વગેરે જોઇ અનુમાન કરવુ કે આ દેશમા વૃષ્ટિ થઈ નથી. તે અતીતાળ ગ્રહણ છે.
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૩૨
से कि तं पडुप्पण्णकालग्गहणं ?
पडुप्पण्णकालग्गहणं-साहुं गोयरगगयं मित्रखं अलभमाणं पासित्ता तेणं साहिंज्जइ-जहा दुभिक्खं वइ, से तं पडुप्पण्णकालग्गहणं ।
से कि तं अणागयकालग्गहणं ?
अणागयकालग्गहणं–“ ‘धूमायंति दिसाओ सवियइणी अपडिवद्धा वाया । नेरइया खल, कुकुट्ठीमेवं निवेयंति ॥ १ ॥ अग्गेयं वा वायव्व वा अण्णयरं वा अप्पसत्थं उप्पायं पासित्ता तेणं साहिज्जर, जहा - कुवुट्ठी भविस्सई । सेतं अकालग्गणं । से तं विसेसदिहं । सेत दिसावं । से तं अणुमाणे ॥
२२३. से किं तं ओवम्मे ?
ઓવમે-જુવિષે વાત્તે, તું ખન્નાसाहम्मोवणीय वेहम्मोवणीए य ।
से किं तं साइम्मोवणीए ?
साहम्मोवणीए - तिविहे पण्णत्ते, તું ના–િિવસામોવાળુ, પાયલા– हम्मोवणीए, सव्वसाहम्भावणीए ।
૨૨૩.
પ્રશ્નશુ છે ?
પ્રમાણનિરૂપણુ
ભતે ! પ્રત્યુત્પન્નકાળગ્રહા
'
ઉત્તર-પ્રત્યુત્પન્નકાળગ્રહણ આ પ્રમાણે અે ભિક્ષાર્જનમાટે આવેલ કોઈ સાધુને લાભથી ૧ ચિત જોઇને અત્યારે અહીં દુભિક્ષ છે” એવું અનુમાન કરવું તે પ્રત્યુત્પન્નકાળ ગ્રહણ છે.
પ્રશ્ન- અનાગતકાળગ્રહણ શુ છે ?
ઉત્તર- અનાગતકાળગ્રહણ આ પ્રમાણે છે- દિશાએ સધૂમ હાય, પૃથ્વી ફાટી ગઈ હાય, છિદ્રો પડી ગયા હેાય, પવન દક્ષિણ દિશાને વહેતા હાય, આ વૃષ્ટિના અભા વના ચિહ્ના જોઈ તથા અગ્નિ કે વાયુ સ'ખ'ધી કે અન્ય અપ્રશસ્ત ઉત્પાતને જોઇને અહીં વૃષ્ટિ થશે નહીં અનુમાન કરવું તે અનાગતકાળ ગ્રહણ છે. આ પ્રમાણે વિશેષષ્ટસાધર્માં વત્ અનુમાનનું સ્વરૂપ જાણવુ’.
:
આવુ
પ્રશ્ન- ભતે । ઉપમાનપ્રમાણુનુ સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર- ઉપમાવડે વસ્તુસ્વરૂપને જાણવું તે ઉપમાનપ્રમાણુ તેના બે પ્રકાર કહેવામા આવ્યાં છે તે આ પ્રમાણે- (૧) સામ્યŕપત્નીત અને (૨) વૈધમ્યાપનીત
પ્રશ્ન– ભદત । સાધસ્યે પનીત શુ છે ?
ઉત્તર~ સમાનતાના આધારે ઉપમા
આપવામા આવે તેને સાŕપનીત કહેવામાં આવે છે તેના ત્રણ ભેદ છે. તે આ પ્રમાણે—— (૧) કિંચિત્સાધર્મ્યુŕપનીત (૨) પ્રાય સાધર્મ્યુૌંપનીત અને (૩) સર્વસાધ– મ્યાપનીત.
Page #355
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર
૩૩૩
से कि तं किचिसाहम्मोवणिए ?
किचिसाहम्मोवणीए-जहा मंदरों तहा सरिसवो, जहा सरिसवो तहा मंदरो, जहा समुद्दो तहा गोप्पयं, जहा गोप्पयं तहा समुद्दो, जहा आइच्चो तहा खज्जोओ, जहा खज्जोओ तहा आइच्चो, जहा चंदो तहा कुमुदो, जहा कुमुदो तहा चंदो । से तं किचिसाह
વળી !
પ્રશ્ન-ભતે ! તે કિંચિતૂસાધનીત શું છે?
ઉત્તર- કંઇક સમાનતાના આધારે ઉપમા આપવામાં આવે તે કિંચિતસાધર્યોપનીત છે. તે આ પ્રમાણે- જે મંદર છે તે સર્ષપ છે. જે સર્ષપ છે તેવો મેરુ છે. (બનેની માત્ર ગોલાકૃતિ લક્ષ્યમાં રાખી ઉપમા આપવામાં આવી છે. જે સમુદ્ર તે ગષ્પદ (જલથી પરિપૂર્ણ ગાયની ખરીથી થનાર નાનો ખાડો) જેવો ગોષ્પદ તેવો સમુદ્ર (જલવત્તાના આધારે ઉપમા) જે આદિત્ય તે ખદ્યોત આગિ, જેવો ખદ્યોત તેવો આદિત્ય (આકાશગામિત્ય અને ઉદ્યોતક્તાને આધારે ઉપમા) જે ચદ્ર તેવુ કુમુદ, જેવુ કુમુદ તે ચદ્ર (શુકલતાને આધારે ઉપમા) આ રીતે કિંચિતસાધમ્ય. પનીત છે
से कि तं पायसाहम्मोवणीए ?
पायसाहम्मोवगीए-जहा गो तहा गवओ, जहा गवओ तहा गो । से तं पायसाहम्मोवणीए ।
પ્રશ્ન– ભંતે ! પ્રાયે સાધર્મોપનીતનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અધિકાંશ-અનેક અવયવોમાં રહેલ સમાનતાના આધારે ઉપમા આપવામાં આવે તે પ્રાય સાધર્મોપનીત છે, તે આ પ્રમાણે- જેવી ગાય તેવો ગવય (ઝ) છે જેવો ગવય તેવી ગાય છે (કકુદ, ખુર, વિષાણ, પૂછ આદિ ઘણા અવયવોનેલઈ બંનેમાં સમાનતા પ્રગટ કરવામાં આવી છે ) આ પ્રાય સાધર્મોપનીત છે
से किं तं सव्वसाहम्मोवणीए ?
પ્રશ્ન- ૯
સર્વસાધભ્યપનીત
શુ છે ?
सव्वसाहम्मोवणीए-सव्वसाहम्मे ओवम्मे नत्थि, तहावि तेणेव तस्स ओवर्मा कीरइ, जहा-अरिहंतेहि अरिहंतसरिस कयं, चक्कवट्टिणा चक्कवट्टिसरिसं कयं,
ઉત્તર- સર્વ પ્રકારોથી સમાનતા પ્રગટ કરવામા આવે તે સર્વસાધર્મોપનીત છે અત્રે શકી થાય કે સર્વ પ્રકારથી સમાનતા તે કેઈ સાથે ઘટિત થઈ શકે નહીં કારણકે
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૩૪
वलदेवेणं वलदेवसरिसं कयं, वासुदेवेणं वासुदेवसरिसं करं, साहुणा साहुसरिसं कयं । से तं सव्वसाहम्मोवणीए । से तं . साहम्मोवणिए।
પ્રમાણનિરૂપણ જે બંનેમાં સર્વ પ્રકારે સમાનતા ઘટિત થાય તે બંનેમાં એક્તા પ્રાપ્ત થવાને પ્રસંગ ઉપસ્થિત થાય. આ શંકાનો ઉત્તર આ છેકે એક વસ્તુની બીજી વસ્તુ સાથે સર્વ પ્રકારે સમાનતા નથી હોતી પરંતુ અત્રેતે સમાનતા તેની સાથે જ પ્રગટ કરી છે. બીજા સાથે નહિ. તે આ પ્રમાણે અહંતોએ અહંન્ત જેવું કર્યું. ચકવર્તીએ ચક્રવર્તીએના જેવું કર્યું. બળદેવે બળદેવના જેવું કર્યું, વાસુદેવે વાસુદેવના જેવું કર્યું, સાધુએ સાધુએના જેવું કર્યું. આ સર્વસાધમ્માનીત છે.
પ્રશ્ન- ભતે ! વૈધર્મોપનીત શું છે?
से किं तं वेहम्मोवणीए ?
वेहम्मोवणीए तिविहे पण्णते, तं जहा-किंचिवेहम्मोवणीए पायवेहम्मोवणीए सव्ववेहम्मोवणीए ।
ઉત્તર- બે કે વધુ પદાર્થોમાં વિલક્ષણતા પ્રગટકરવામાં આવે તે વૈધનીત. તેના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે-(૧) કિંચિતધર્મોપનીત (૨) પ્રાયધર્મેપનીત અને (૩) સર્વધર્મેપનીત.
પ્રશ્ન- સંતે! કિંચિતૌધર્મોપનીત
से किं तं किंचिवेहम्मोवणीए ? ।
किंचिवेहम्मोवणीए जहा-सामलेरो न तहा वाहुलेरो, जहा बाहुलेरो न वहा सामेलेरो, से तं किंचिवेहम्मोવળી
ઉત્તર- કેઈક ધર્મની વિલક્ષણતા પ્રગટ કરવી તે કિંચિતૌધર્મેપની છે તે આ પ્રમાણે- જેવું શબલાગાયનું વાછરડું હેય તેવું બહુલા ગાયનું વાછરડું હોતું નથી, જેવું બહુ લાગાયનું વાછરડુ હોય તેવું શબલાગાયનું વાછરડુ હોતુ નથી. (અત્રે શેષધર્મોની સમાનતા હોવા છતાં શબલા, બહુલા આદિ રૂપની ભિન્નતાના આધારે કંઈક વૈલક્ષણ્ય પ્રગટ કરવામાં આવ્યું છે.) આરીતે કિંચિત વૈધર્મોપનીતનું સ્વરૂપ જાણવું.
से कि तं पायवेहम्मोवणीए?
પ્રશ્ન- તે ! પ્રાયૌધપેપનીત છે ?
શું
Page #357
--------------------------------------------------------------------------
________________
અનુયાગકાર
पायवेहम्मोवणीए जहा वायसो न तहा पायसो, जहा पायसो न तहा वायसो, सेतं पायवेदम्मोवणीए ।
से किं तं सव्वमणीए ?
सव्वम्मोवणीए सव्ववेहम्मे ओवम्मं नत्थि, तहावि तेणेव तस्स ओम् कीर, जहा पीएणं णीयसरिसं कयं, दासेणं दाससरिसं कर्य, काकेणं काकसरिसं कयं, साणेण साणसरिसं कयं, पाणेणं पाणसरिसं कयं से तं सन्वहम्मोवणीए । से तं वेदम्मोवછીપ । સે તું ગોવમે ॥
२२४. से किं तं आगमे ?
આગમે-તુવિષે વાત્તે, તે નદ્દાलोइए य लोउत्तरिए य ।
से किं तं लोइए ?
૨૨૪
૩૩ ત
ઉત્તર– અધિકાશરૂપમાં અનેક અવયવગત વિસદેશના પ્રગટ કરવી તે પ્રાય.ૌધસ્પેŕપનીત છે. યથા– જેવા વાયસ (કાગડા) તેવું પાયસ (દૂધપાક ) હેાતું નથી, જેવુ પાયસ હાય છે તેવા વાયસ હાતા નથી પદગત બે વર્ણની અપેક્ષાએ સામ્યતા હાવા છતા સર્ચનતા અચેતનતા વગેરે અનેક ધર્મોની વિધતા હેાવાથી તે પ્રાય ૌધŕપનીત છે
પ્રશ્ન- ભંતે । સર્વાંગૈધન્ચે પનીત શુ છે ?
ઉત્તર- સર્વ પ્રકારથી વિધતા પ્રગટ કરવામાં આવે તે તે સૌમ્યÁપનીત છે. એવા કોઇ પદાર્થા નથી જેમા પરસ્પર સ પ્રકારે વૈષમ્ય હાય, કારણ કે સત્ત્વ, પ્રમે– યત્વ વગેરે ધર્મની અપેક્ષાએ સર્વ પદાર્થાંમા સમાનતા રહેલી હેાય છે. આવી શકાને ઉત્તર આપતા સૂત્રકાર જણાવે છે કે એકખીજા પદાર્થની સાથે સૌધાપનીત નથી પરંતુ તે વિધ તા તેની સાથેજ પ્રગટ કરવામા આવે છે, બીજા માથે નહીં. જેમકે નીચ માણસે નીચ જેવું જ કર્યું, દાસે દામ જેવુ જ કર્યું, કાગડાએ કાગડા જેવું જ કર્યું, કૂતરાએ કૂતરા જેવુ જ કર્યું, ચ ડાલે ચ ડાલ જેવુ જ કર્યું. ઓ પ્રમાણે સૌધમ્યાંપનીત છે આરીતે ઉપમાપ્રમાણુનુ સ્વરૂપ વર્ષોંન પૂર્ણ થયું
પ્રશ્ન- ભ તે । આગમપ્રમાણુનુ સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર~~ જીવાદિ પદાર્થો સમ્યક્ રીતે જેના વડે જાણવામા આવે તે આગમ છે. તેના બે ભેદ છે. તે આપ્રમાણે– (૧) લૌકિક અને (૨) લેાકાન્તરિક.
પ્રશ્ન- ભ તે ! લૌકિક આગમ એટલે શુ?
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૩૬
लोइए जण्णं इमं अण्णाणिएहिं मिच्छादिट्टिएहिं सच्छंदबुद्धिमइविगप्पियं तं जहा-भारह रामायण जाव चत्तारि वेया संगोवंगा । से तं लोइए સામે !
પ્રમાણનિરૂપણ ઉત્તર- જે આગમ અજ્ઞાની મિખ્યાદષ્ટિઓએ પિતાની સ્વછંદ બુદ્ધિ અને મતિથી રચેલા હોય તે લૌકિક આગમ છે. જેમકે- ભારત, રામાયણ, યાવત સાંગોપાગ ચાર વેદ. આ સર્વ લૌકિક આગમ છે.
से किं तं लोउत्तरिए ?
પ્રશ્ન- ભંતે લકત્તરિકઆગમ શું છે? लोउत्तरिए-जण्णं इमं अरिहंतेहि ઉત્તર– ઉત્પન્નજ્ઞાન-દર્શનને ધારણ भगवंतेहिं उप्पण्णणाणदंसणधरेहिं तीय- કરનાર, અતીત, પ્રત્યુત્પન (વર્તમાન) पच्चुप्पण्णमणागयजाणएहिं तिलुक्कवहि
અને અનાગતના જ્ઞાતા, ત્રણે લેકથી વંદિત, यमहियपूडएहिं सन्चण्णूहि सव्वदरिसीहिं
પૂજિત, કંતિંત, સર્વજ્ઞાની, સર્વદર્શી
અરિહંતભગવતે દ્વારા પ્રણિત દ્વાદશાંગपणीयं दुवालसंगं गणिपिडगं, तं जहा
ગણિપિટક (આચારાગ યાવત્ દષ્ટિવાદ) आयारो जाव दिद्विवाओ। अहवा आगमे
તે લોકેતરિક આગમ છે. तिविहे पण्णत्ते, तं जहा-सुत्तागमे अत्थागमे तदुभयागमे । अवा आगमे
અથવા આગમ ત્રણ પ્રકારે પ્રરૂપ્યું છે, तिविहे पण्णत्ते, तं जहा-अत्तागमे अणं
તે આ પ્રમાણે- (૧) સૂત્રાગમ (૨) અર્થાગમ तरागमे परंपरागमे । तित्थगराणं
અને (૩) તદુભયાગમ. અથવા આગમ अत्थस्स अत्तागमे । गणहराणं सुत्तस्स
ત્રણ પ્રકારે કહ્યું છે તે આ પ્રમાણે– (૧) अत्तागमे, अत्थस्स अणंतरागमे । गण
આત્માગમ (૨) અનંતરાગમ અને (૩)
પર પરાગમ. તીર્થ કરે અર્થબોધ આપ્યા हरसीसाणं मुत्तस्स अणंतरागमे अत्थस्स।
છે તે અર્થ તેઓ માટે આત્માગમ છે તે परंपरागमे । तेण परं मुत्तस्स वि
અર્થ ગણધરને સાક્ષાત્ પ્રાપ્ત થયો તેથી अत्थस्स वि णो अत्तागमे, णो अणंत
ગણધર માટે તે અનન્તરાગમ છે. ગણધરોના रागमे, परंपरागमे । से तं लोगुत्तरिए। શિમાટે પરંપરાગમ છે. ગણધરો એ से तं आगमे, से तं णाणगुणप्पमाणे ।। ગૂંથેલ સૂત્રો તેઓ માટે આત્માગમ છે તેમના
સાક્ષાત શિષ્ય માટે તે સૂત્રો અનંતરાગમ છે અને પ્રશિષ્ય આદિમાટે પરંપરાગમ છે. આ રીતે લત્તરઆગમ જાણવુ આમ આગમનું અને જ્ઞાનગુણપ્રમાણુનુ સ્વરૂપ
વર્ણન જાણવું. ___२२५. से कि तं दंसणगुणप्पमाणे ? ૨૨૫. પ્રશ્ન- ભંતે દર્શનગુગપ્રમાણનું
સ્વરૂપ કેવું છે? दंसणगुणप्पमाणे चउबिहे पण्णत्ते, ઉત્તર સામાન્યરૂપે પદાર્થને જાણે
Page #359
--------------------------------------------------------------------------
________________
અનુચૈાગદ્વાર
તું ના-ચવવુŻસળજીવમાળે, અત્ર क्खुदंसण गुणप्पमाणे, ओहिदंसणगुणવમાળે,વેવસળદુપ્પમાળે / ચવવુંदंसणं चक्खुदंसणिस्स धडपडकडरहाडएम् दव्वे | अच्चक्खुदंसणं अचक्खुदंसणिस्स आयभावे । ओहिदंसणं ओहिदंसणिस्स सव्वरूविदव्वसृ न पुण सव्वपज्जवेसु | केवलदसणं केवलदसणिस्स सव्वद य सव्वपज्जवे य । सेतं दंसणगुणष्पमाणे ॥
२२६. से कि तं चरितगुणप्पमाणे ?
चरितगुणप्पमाणे- पंचविहे पण्णत्ते, तं जहा सामाइयच रित्तगुणप्पमाणे छेओचट्टावणचरितगुणप्पमाणे परिहारविसृद्धि य चरितगुणप्पमाणे मुहुमसंपरायचरिचगुणप्पमाणे अहवखायचरितगुण'पमाणे । सामाइयचरित्तगुणप्पमाणे दुवि पण्णत्ते, तं जहा - इत्तरिए य आवकहिए કૈં । ओवावणचरितगुणप्पमाणे દુવિષે પત્તે, તું નદા-સાચારેય નિર્इयारे । परिहारविसृद्धियचरित्तगुणपमा दुविहे पण्णत्ते, तं जहा - णिव्विसमाण य णिव्किाइए य । हुमसंपरायचरित्तगुणप्पमाणे दुविहे पण्णत्ते,
૨૨૬
૩૩૭
તે દર્શીન તે દૃનગુણુના ૪ પ્રકાર છે. તે આ પ્રમાણે— (૧) ચક્ષુદનગુણ્યપ્રમાણ (૨) અચક્ષુદશનગુણુપ્રમાણ (૩) અવધિદ નગુણપ્રમાણ (૪) કેવળદ નગુણપ્રમાણ. ચક્ષુદની ભાવચક્ષુઇન્દ્રિયાવરણકમ ના ક્ષયેાપશમથી અને દ્રવ્યેન્દ્રિયના અનુપઘા તથી ચક્ષુ-દનલબ્ધિવાળા જીવે, ચક્ષુદનથી ઘટ, પેટ, ટ, રથાદિ દ્રવ્યેાને જુએ છે અચક્ષુદČની- અચક્ષુદનથી– ચક્ષુસિવાયની ૪ ઇન્દ્રિયા અને મનથી શબ્દ ગ ધ, રસ, સ્પર્શીને જાણે છે. “આયભાવ” પદ્વારા સૂત્રકાર સ્પષ્ટ કરે છે કે ચક્ષુ સિવાયની ૪ ઇન્દ્રિયા પ્રાપ્તકારી છે, પદાથમાથે સબ્લિષ્ટ થઈને જ પેાતાના વિષયના અવમેધ કરે છે. અવધિદર્શની અવબ્રિદર્શનથી--સ રૂપી દ્રબ્યાને જુએ છે સવ પર્યાયાને નહિ. કેવળદર્શની કેવળદાનથી સર્વ દ્રવ્ય અને સ`પર્યાયેાને જુએ છે આ રીતે દ નગુણુ પ્રમાણ જાણવુ
પ્રશ્ન– ભ તે । ચારિત્રગણુપ્રમાણુ શુ છે ?
ઉત્તર- જેને ધારણકરીને મનુષ્ય નિન્દ્રિત કર્માં આચરણ ન કરે તે ચાર્જિંત્રગણુપ્રમાણુના પાચ ભેદ છે તે આ પ્રમાણે– (૧) સામાયિકચારિત્રગણુપ્રમાણુ (૨) છેદેપસ્થાપનીયચારિત્રગુણપ્રમાણુ (૩) પરિહારવિષ્ણુહચારિત્રગુણુપ્રમાણુ (૪) સૂક્ષ્મસ પરાય ચારિત્રગુણપ્રમાણ અને (૫) યથાખ્યાતચા– ત્રિગુણુપ્રમાણુ તેમા સામાયિકચારિત્રના એ પ્રકાર કહ્યા છે (૧) ઇત્ઝરિક-૫કાલિક કે જે પ્રથમ અને અ તિમ તીય કરના સમયમા જ્યા સુધી મહાવ્રતનુ આરે પણ ન કરાય ત્યા સુધી હાય તે, (૨) યાવતિજીવનપર્યન્તનુ સામાયિકચારિત્ર તે ૨૨ તી કરે। અને મહાવિદેહ ક્ષેત્રના મધુમા
Page #360
--------------------------------------------------------------------------
________________
૪૩૮
तं जहा - संकि लिस्समाणए य विसृज्यमाणाए य । अहक्खायचरित्तगुणप्पमाणे દુવિષે વાત્તે, તે નદ-પડિવાર્ફ ચ અવડિવાર્ફ ય । ગઢવા-છંગમસ્જિપ ચત્રलिए य । से तं चरितगुणमाणे । से तं जीवगुणप्पमाणे । से तं गुणप्पमाणे ॥
२२७. से किं तं नयप्पमाणे 2
-
नयप्पमाणे - तिविहे पण्णत्ते, त 'जहा- पत्थगदितेणं वस हिदितेणं पएसदितेणं ।
F..
૨૨૭
પ્રમાણુનિક્ષ્ણુ
હાય છે. છે।પસ્થાનચારિત્ર- જેમાં પૂ પર્યાયનું છેદન કરી કરી મહાવ્રતની ઉપસ્થાપના કરવામા આવે તેના બે ભેદ્ર છે, તે આ પ્રમાણે– (૧) સાતિચાર-મૂલગુણના વિરાધકસાધુને પુનઃ વ્રતપ્રદાન કરવુ (૨) નિરતિચાર– ઇત્વરિકસામાયિકચારિત્રનુ
પાલન કરનાર સાધુને સાત દિવસ, ૪ માસ કે છ માસ પછી જે ચારિત્ર અપાય તે.
પરિહારવિશુદ્ધચારિત્ર-વિશિષ્ટતપથી ચારિત્રની વિશુદ્ધિ કરવારૂપ તેના બે પ્રકાર છે (૧) નિવૃિશ્યમાનક જે તપશ્ચર્યા કરનારનુ (૨) નિર્વિષ્ટકાયિક- જે તપશ્ચર્યા કર્યાં પછી વૈયાવચ્ચ કરે તે સૂક્ષ્મસ પરાયચારિત્ર-જેમાં સૂક્ષ્મલાભમાત્ર અવશેષ હેાય તેના બે ભેદ આ પ્રમાણે છે- (૧) સકિલશ્યમાનક ઉપશમશ્રેણિથી વ્યુતથનાર જીવાનુ ચારિત્ર. (૨) વિશુદ્ધમાનક- શ્રેણિઆરેહણ કરનારનુ ચારિત્ર યથાપ્યાતચારિત્ર- જેમા કષાયે
દયનેા ંસદ તર અભાવ રહે છે તેના બે ભેદ છે તે આ પ્રમાણે – (૧) પ્રતિપાતિ એટલે ૧૧ મા ગુણસ્થાનવાળાનુ અને (૨) પ્રતિપાતિ એટલે ૧૨ આદિ ગુણુસ્થાનવાળાએનુ અથવા (૧) છાજ્ઞસ્થિક અને (૨) ટેલિક રીતે ચારિત્રગુણપ્રમાણનુ સ્વરૂપ કથન ૠણુવુ . જીવગુણુપ્રમાણ અને સાથે ગુણપ્રમાણનું કથન સમાત થયુ ભતે । તયપ્રમાણનું સ્વરૂપ
પ્રશ્ન
કેવુ છે ?
ઉત્તર- ગૌતમ । અન ત ધર્માંત્મક વસ્તુના અન્ય ધર્મને ગૌણ કરીને વિવક્ષિત ધ ને મુખ્ય કરીને વસ્તુ પ્રતિપાદક વકતાના જે અભિપ્રાય હાય છે તે નયપ્રમાણ છે તે નયપ્રમાણનુ સ્વરૂપ ત્રણાનેાવડે સ્પષ્ટ કરવામાં આવ્યુ છે. જેમકે પ્રસ્થકનાટાં
Page #361
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર
૩૩૯
તથી (૨) વસતિના દષ્ટાંતથી અને (૩) પ્રદેશના દૃષ્ટાંતથી.
से कि तं पत्थगदिलुतेणं ?
પ્રશ્ન– ભંતે પ્રસ્થનું દેહાંત કેને
पत्थगदिटुंतेणं-से जहा नामए केई पुरिसे परसुं गहाय अडवीसमहुत्तो गच्छेज्जा, तं पासित्ता केई वएज्जाकहि तुवं गच्छसि ? अविमुद्धो नेगमो-भणड पत्थगस्स गच्छामि । तं च केई छिंदमाणं पासित्ता वएजा-किं तुवं छिंदसि ? विसुद्धो नेगमो भणइ-पत्थयं छिदामि । तं च केई तच्छमाणं पासित्ता-वएज्जाकिं तुवं तच्छसि ? विमुद्धतराओ णेगमो भणइ-पत्थयं तच्छामि । तं च केइ उक्कीरमाणं पासित्ता वएजा-किं तुवं उक्कीरसि ? विसुद्धतराओ णेगमो भणइपत्थयं उक्कीरामि । तं च केई विलिहमाणं पासित्ता वएज्जा-कि तुवं विलिहसि ? विमुद्धतराओ णेगमो भणइ--पत्थर्य विलिहामि । एवं विमुद्धतरस्स णेगमस्स नामा उडिओ पत्थओ । एवमेव चवहारस्सवि । संगहस्स चियमियमेज्जसमारूढो पत्थओ । उज्जुमयस्स पत्थओ, वि पत्थओ मेजपि पत्थओ । तिण्डं सहनयाणं पत्थयस्स अत्याहिगारजाणओ जस्स चा वसेणं पत्थओ निष्फजइ । से तं पत्थयदिटुंतेणं ॥
ઉત્તર- પ્રસ્થક એટલે ધાન્ય માપવાનું કાષ્ઠનું પાત્રવિશેષ. તેનું દષ્ટાંત આ પ્રમાણે છે. જેમકે– કોઈ પુરુષ કુહાડી ગ્રહણ કરી જંગલ તરફ જાય છે, તેને જોઈને કેઈએ પ્રશ્ન કર્યો “તમે ક્યાં જઈ રહ્યાં છે ?” ત્યારે અવિશુદ્ધનગમનયના મુજબ તેને કહ્યું “હું પ્રસ્થક લેવા જાઉં છુ” કેઈએ તેને વક્ષને છેદતા જોઈ પૂછયુ- “તમે આ શું કાપી રહ્યા છે?” ત્યારે તેને વિશુદ્ધનગમય મુજબ જવાબ આપે- “હું પ્રસ્થક કાપુ છું.’ પછી કેઈએ લાકડા છેલતા જોઈ પૂછયું– તમે શ છેલે છે ? ત્યારે વિશુદ્ધતમૈગમનયના અભિપ્રાયે તે – “હું પ્રસ્થક છેલી રહ્યો છું. પ્રસ્થક નિમિત્તે કાષ્ટના મધ્યભાગને કરતે જેઈ કેઈએ પૂછ્યુંતમે આ શું કરે છે ?” ત્યારે વિશુદ્ધતરનૈગમનય મુજબ તેને જવાબ આપે- “હુ પ્રસ્થક ઉત્કીર્ણ કરી રહ્યો છું ” જ્યારે તે ઉત્કીર્ણ કાષ્ઠઉપર લેખનીવડે પ્રસ્થકમાટે ચિહન કરવા લાગ્યા (પ્રસ્થકના આકારની રેખા ઉત્કીર્ણ કરવા લાગ્યોતેને જોઈને કેઈએ પૂછ્યું- “આ તમે શું કરે છે ?”
ત્યારે તેને વિશુદ્ધતરનૈગમનયથી કહ્યું- “હું પ્રસ્થકના આકારને અંકિત કરુ છુ.” પ્રસ્થક સંબધી આ પ્રશ્નોત્તર સ પૂર્ણ પ્રસ્થક તૈયાર ન થઈ જાય ત્યા સુધી કરતા રહેવુ આ પ્રમાણે વ્યવહારનયને આશ્રિત કરીને પણ જાણવુ. સંગ્રહનયના મત મુજબ ધારિત પ્રસ્થક તે જ પ્રસ્થક કહી શકાય છે કાજુસૂત્રનયમુજબ ધાન્યાદિક પણ પ્રશ્ચક છે. શબ્દ, સમભિરૂઢ અને એવ ભૂત આ ત્રણ
Page #362
--------------------------------------------------------------------------
________________
૪૦
૨૨૮, જે તિં વદતિ તેvi?
૨૨૮,
वसहिदिटुंतेणं-से जहा नामए केइपुरिसे कंचिपुरिसं वएज्जा कहिं तुवं वससि ? तं अविसुद्धो णेगमो भणइलोगे बसामि । लोगे तिविहे पण्णत्ते, तं जहा-उड्डलोए अहोलोए तिरियलोए, तेसु सव्वेसु तुव वससि ? । विसुद्धो णेगमो भणड-तिरियलोए वसामि । तिरियलोए जंबूद्दीवाइया सयंभूरमणपज्जवसाणा असंखिजा दीवसमुद्दा पण्णत्ता, तेसु सन्वेसु तुर्व वससि ? । विमृद्धतराओ णेगमो भणइ-जंबुद्दीवे वसामि । जंवृद्दीवे दस खेत्ता पण्णत्ता, तं जहा-भरहे एरवए हेमवए एरण्णवए हरिवस्से रम्मगवस्से देवकुरू उत्तरकुरू पुबविदेहे अवरविदेहे, तेसु सन्वेस्नु तुवं वससि ? । विसुद्धतराओ णेगमो भणइ-भरहे वासे वसामि । भरहे वासे दुविहे पण्णत्ते, त जहा-दाहिणड्डभरहे उत्तरढभरहे य, तेसु दोसु तुवं वससि ?। विमुद्धतगओ णेगमो भणइ-दाहिणड्डभरहे वमामि । दाहिणड्डभरहे अणेगाई गामागरणगरखेडकब्बडमडंवदोणमुहपदृणासमसंवाहसन्निवेसाई, तेसु सव्वेस तुवं वससि ?। विमुद्धतराओ णेगमो भणइ-पाटलिपुत्ते वसामि । पाडलिपुत्ते अणेगाउं गिहाई, तेमु सव्वेस तुवं वससि ? । विमुद्धतराओ णेगमो भइण
પ્રમાણનિરૂપણે નયના મતાનુસાર જે પ્રસ્થકના સ્વરૂપના પરિજ્ઞાનમા ઉપયુકત છે તે જ અર્થાત્ પ્રસ્થકના ઉપગથી ઉપયુકત આત્મા પ્રસ્થક છે.
પ્રશ્ન- ભતે ! જેનાવડે નયસ્વરૂપનું ગ્રહણ થાય છે તે વસતિનુ દષ્ટાંત કેવું છે?
ઉત્તર-- ગૌતમ! વસતિના દૃષ્ટાંતથી નયસ્વરૂપનું પ્રતિપાદન આ પ્રમાણે છે– કોઈ પુરુષે બીજા કોઈ પુરુષને પ્રશ્ન કર્યો કે
તમે કયાં રહે છે ?” અવિશુદ્ધનગમનયના મતાનુસારે તેણે જવાબ આપ્યા- “હું લેકમાં રહું છું.” પ્રશ્નકર્તાએ કહ્યું- “લેક ત્રણ પ્રકારના છે જેમકે- ઉર્વલક, અલેક અને તિર્યશ્લેક. શું તમે આ ત્રણે લોકમાં વસે છે?” ત્યારે વિશુદ્ધનયમુજબ તેણે કહ્યુ- “ તિર્યકમ વસુ છુ. પ્રશ્નકર્તાએ પ્રશ્ન કર્યો– તિર્યલેક જ બૂદ્વીપ વગેરે સ્વયંભૂરમણપર્યન્ત અaખ્યાત દ્વીપ-સમુદ્ર રૂપ છે. તે શું તમે આ સર્વેમાં નિવાસ કરે છે?” ત્યારે વિશુદ્ધતરનૈગમનયના અભિપ્રાય મુજબ તેણે કહ્યું- “જંબુદ્વીપમાં રહું છું. ત્યારે પ્રશ્નકર્તાએ પૂછ્યું- “બૂઢીપમાં તે દશ ક્ષેત્ર આવ્યાં છે, જેમકે- (૧) ભરત (૨) એરવત (૩) હૈમવત (૪) અરણ્યવત (૫) હરિવર્ષ (૬) રમ્યફવર્ષ (૭) દેવકુરુ (૮) ઉત્તરકુરુ (૯) પૂર્વવિદેહ અને (૧૦) અપરવિદેહ તે શું તમે આ સર્વ ક્ષેત્રમાં નિવાસ કરે છે ?” ત્યારે વિશુદ્ધતરર્નામનય મુજબ તેને જવાબ આપ્યો કે- “હું ભરતક્ષેત્રમાં રહું છુ. ફરી પ્રશ્નકર્તાએ પ્રશ્ન કર્યો- ભરતક્ષેત્ર બે વિભાગમાં વિભક્ત છે (૧) દક્ષિણાર્ધભરત અને (૨) ઉત્તરાર્ધભરત તે શું તમે બને ભારતમાં રહે છે?” ત્યારે વિશુદ્ધતર નિગમનવ મુજબ તેણે જવાબ આ કે- “દક્ષિણાર્ધ ભરતમાં રહું . ત્યારે પ્રશ્નકર્તાએ પ્રશ્ન કર્યો-- “દક્ષિણાર્ધ–
Page #363
--------------------------------------------------------------------------
________________
અનુયાગદ્વાર
देवदत्त घरे वसामि । घरे देवदत्तस्स अणेगा कोडगा, तेसु सव्वेसु तुवं वससि ? विसुद्धतराओ गमो भणtoघरे वसामि । एवं विसुद्धस्स रोगमस्स वसमाणो । एवमेव ववहारस्सवि । संगहस्स संथारसमारूढो वस । उज्जुयस्स जेसु आगासपएसेसु ओगाढो तेसु वसइ । तिण्डं सद्दनयाणं आयभावे वसई । तं वदिणं ॥
२२९. से किं तं पएसदितेणं ?
पसहिते- गमो भाई-छण्हं परसो, तं जहा धम्मपएसो अधम्म एसो
૨૨૯.
"
ભરત ક્ષેત્રમાં ઘણા ગ્રામ, આકર, નગર, નિગમ, બેટ, કટ, મડખ, દ્રોણમુખ, પટ્ટન, આશ્રમ, સન્નિવેશે છે તે શું તમે સ'માં નિવાસ કરે છે ?’ વિશુદ્ધતરનૈઞ-મનય મુજબ તેણે જવાખ આપ્યા કે– ‘હું પાટલીપુત્રમાં વધુ છું”. પ્રશ્નકર્તાએ ફરી પ્રશ્નકાં કે પાટલીપુત્રમાં ઘણાં ઘરે આવેલા છે. તેા શું તમે તે સ ઘરમાં નિવાસ કરા છે ’ ત્યારે વિશુદ્ધતરનૈગમનયમુજખ તેણે જવાખ આપ્યા કે ૮ હું દેવદત્તના ઘરમાં રહું છું”. પ્રશ્નકારે પ્રશ્નક↑ કે દેવદત્તના ધરમાં ઘણા પ્રકાષ્ઠા (એરડાએ) છે તે શુ તમે સવ પ્રકાષ્ઠમાં નિવાસ કરે છે ?’ ત્યારે તેણે કહ્યું-- ‘હું મધ્યગૃહમા નિવાસ કરું છું ' વિશુદ્ધમૈગમનયના મતથી વસતિ આ રીતે છે. વ્યવહારનયનું મન્તવ્ય પણ નૈગમનય જેવું જ છે. સંગ્રહનયમુજખ તા હુ સસ્તારકમાં જ્યા બેસુ છું, શયન કરુ છુ, ત્યા રહું છું એમ કહેવાય ( વસતિને અથ નિવાસ છે અને આ નિવાસ સંસ્તારક ઉપર ઉપવિષ્ટ હેાવાથી જ સ’ભવી શકે તેથી સંગ્રહનયમુજબ સવે એકરૂપથી વિવક્ષિત થઈ જાય છે, કારણ કે સ ગ્રહનય સામાન્યને ગ્રહણ કર છે ) ઋજુસૂત્રનય કહે છે કે— · જેટલા આકાશ પ્રદેશામા મે અવગાહન કર્યું છે તેમા રહું છુ ( આ નિવાસકાર્ય વર્તમાનમાં જ થઇ રહ્યુ છે. અતીત, અનાગત વિનષ્ટ અને અનુત્પન્ન હેાવાથી અસત્ છે ) ત્રણે શબ્દનય કહે છે ક~~ હું આત્મસ્વરૂપમાં રહું છુ ’ કારણ કે અન્યદ્રવ્યની અન્યદ્રવ્યમા વૃત્તિ હાય જ નહિ
2
૩૪૧
ܕ
—h
ભતે। પ્રદેશષ્ટાતથી નયના સ્વરૂપનું પ્રતિપાદન કેવી રીતે થાય છે ?
ઉત્તર— પ્રદેશષ્ટાત આ પ્રમાણે છે વૈગમનયના મતે છ દ્રવ્યાના પ્રદેશ હાય
Page #364
--------------------------------------------------------------------------
________________
३४२
પ્રમાણનિરૂપણ आगासपएसो जीवपएसो खंधपएसो -. छ. मो- (१) धर्मास्तियने। प्रदेश (२) देसपएसो । एवं वयंत णेगमं संगहो ____मधर्मास्तियने। प्रदेश (3) मास्तिभणइ-जं भणसि-छह पएसो तं न भवड, કાયનો પ્રદેશ (૪) જીવાસ્તિકાયને પ્રદેશ कम्हा ? जम्हा जो देसपएसो सो
(૫) ધન પ્રદેશ અને (૬) દેશને પ્રદેશ तस्सेव दबस्स जहा को दिट्टतो ?
[ નૈગમન સામાન્ય અને વિશેષ બંનેને
ગ્રહણ કરે છે. તેથી જ્યારે તે સામાન્યને दासेण मे खरो कीओ दासोऽवि से,
अडाणु परे त्यारे ‘पण्णा प्रदेश , सम मे तं मा भणाहि-'छण्ह पएसो' भणादि- વચનાન્ત અને વિશેષને ગ્રહણ કરે ત્યારે 'पंचण्हं पएसो', तं जहा-धम्मपएसो 'पण्णां प्रदेशा ' मारीते महुवयनान्त अधम्मपएसो आगासपएसो जीवपएसो શબ્દને પ્રગ કરે છે] નૈગમનયના આવા खंधपएसो । एवं वयंतं संगह ववहारो ४थनने सामणी सयडनये यु- 'पण्णा भणइ--जं भणसि-पंचण्ह पएसो, तं न प्रदेश ' म न ४डी, २ . देशना ? भवइ, कम्हा ? जइ जहा पंचण्हं गोटि
પ્રદેશ છે તે દ્રવ્યને જ છે તાત્પર્ય એ છે કે याणं पुरिसाणं केई दबजाए सामण्णे
છઠાસ્થાનમા “દેશ પ્રદેશ” કહ્યો છે તેની કોઈ भवइ,तं जहा-हिरणे वा सुवण्णे वाधण्णे
સ્વત ત્ર સત્તા નથી કારણ કે તે ધર્માસ્તિકાય
આદિના દેશને જે પ્રદેશ છે તે ખરેખર वा धणे वा, तं न ते जुत्तं वत्तुं जहा
ધર્માસ્તિકાય આદિનો જ દેશ છે અને पंचण्डं पएसो,तं मा भणिहिपंचण्हं पएसो, દ્રવ્યથી અભિન્ન દેશને પ્રદેશ વસ્તુત તે भणाहि-पंचविहो पएसो, त जहा-धम्म- દ્રવ્યરૂપ જ છે. તેના માટે કેઈ દષ્ટાત છે ? पएसो अधम्मपयसो आगासपएसो जीव- એવા શિષ્યના પ્રશ્નપર ગુરુ દષ્ટાંત આપે છેपएसो खंधपएसो । एवं वयंतं ववहारं જેમ દાસ મારી આધીનતામાં હોવાથી તેને उज्जुसुओ भणई-ज भणसि-पंचविहो ખરીદેલ ગર્દભ પણ મારૂ જ છે આવી पएसो,ते न भवइ,कम्हा? जइ तेपंचविहो,
વ્યવહાર પદ્ધતિ લેકમાં છે તે પ્રમાણે જ पएसो, एवं ते एक्केको पएसो पंचविहो
ધર્માસ્તિકાયનો પ્રદેશ, દેશને અને દેશદ્રएवं ते पणवीसइविहो पएसो भवई, तं
વ્યને હોવાથી પ્રદેશ પણ દ્રવ્યને જ છે
તે સ્વત ત્ર નથી માટે તમે “છ ના પ્રદેશના मा भणहि-पचविहो पएसो, भणाहि
કહો પણ “પાચના પ્રદેશ” કહો. તે આ भईयव्यो पयसो-सिय धम्मपयसो सिय
प्रभागे- (१) धर्मास्तिय प्रदेश (२) मध. अधम्मपएसो सिय आगासपएसो सिय
મસ્તિકાય પ્રદેશ (૩) આકાશાસ્તિકાયપ્રદેશ जीवपएसो सिय खंधपएसो । एवं वयंत
(૪) જીવાસ્તિકાયપ્રદેશ અને (૫) સ્ક ધપ્રદેશ उज्जुसुयं संपइ सदनओ भणइ-जं [ વિશુદ્ધ સ ગ્રહનયની અપેક્ષાએ સર્વદ્રવ્યો भणसि-भइयव्वो पएसो, तं न भवइ, સતા સામાન્યની અપેક્ષાએ સમાન છે પર તુ कम्हा ? जड भडयव्यो पएसो, एवं ते અવિશુદ્ધ સગ્રહનય પાચના પ્રેદેશ સ્વીકારે धम्मपएसोऽवि सिय अधम्मपएसो सिय
છે ] આ પ્રમાણે કહેતા સગ્રહનયને વ્યવअधम्मोपएसो सिय आगासपएसो सिय हारनय छ - तमेरे 'पंचाना प्रदेश.' जीवपएसो सिथ खंधपएसो, अधम्म- ( पायना प्रदेश ) । छ। ते योग्य नथी,
Page #365
--------------------------------------------------------------------------
________________
३४३
અનુગદ્વાર
पएसोऽवि-सिय धम्मपएसो जाव सिय खंघ पएसो, आगासपएसोवि-सिय धम्मपएसो जाव सिय खंघपएसो, जीवपएसोऽवि-सिय धम्मपएसो जाब सिय खंधपएसो, खंधपएसोऽवि-सिय धम्मपएसो जाव सिय खंधपएसो, एवं ते अणवत्था भविस्सइ, तं मा भणाहिभइयव्यो पएसो,भणाहि-धम्मे पएसे धम्मे, अहम्मे पएसे से पएसे अहम्मे,आगासे पएसे से पएसे आगासे,जीव परसे से पएसे से पएसे नो जीवे खंधे पएसे से पएसे नो खंधे । एवं वयंतं सहनयं समभिरूढो भणइ-जं भणसिधम्मे पएसे से पएसे धम्मे, जाव जीवे पएसे से पएसे नो जीवे, खंधे पएसे से पएसे नो खंधे, तं न भवड, कम्हा ? इत्थं खलु दो समासा भवंति, जहा-तत्पुरिसे य कम्मधारए य । तं ण णज्जइ कयरेणं समाणेणं भणसि ? किं तप्पुरिसेणं किं कम्मधारएणं ? जइ तत्पुरिसेणं भणसि तो मा एवं भणाहि । अह कम्मधारएण भणसि, तो विसेसओ भणाहि-धम्मे य से पएसे य से पएसे धम्मे, अहम्मे, य से पएसे य से पएसे अहम्भे, आगासे य से पएसे य से पएसे आगासे, जीवे य से पएसे य से पएसे नो जीवे, खंधे य से पए से य से पएसे नो खंधे । एवं वयंतं समभिरूढं, संपइ एवंथूओ भणइ-जं जं भणसि तं तं सव्वं कसिणं पडिपुणं निरवसेस एगगहणगहिय । देसेऽवि मे अवत्थ,पएसेऽवि मे अवत्छु । से तं पएसदिढतेणं । से तं नयप्पमाणे ॥
કારણકે પાંચગોષ્ઠિક પુરુષનું સોનું, ચાંદિ, ધનકે ધાન્યાદિદ્રવ્ય સામાન્ય (સાધારણ) હોય છે તેમ ધમસ્તિકાયાદિકનો કઈ સામાન્ય પ્રદેશ હોય તે “પાંચને પ્રદેશ” કહેવાય. પણ વાસ્તવમાં દરેક દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. માટે સામાન્ય પ્રદેશના અભાવમાં 'पचानां प्रदेशः' हे योग्य नथी ५२'तु 'पांय प्रश्न प्रदेश सभ ४३. ते मा प्रभागे- (१) धर्म प्रदेश (२) मधम प्रदेश (3) माशप्रदेश (४) प्रदेश मने (4) સ્કધપ્રદેશ આ પ્રમાણે કહેતા વ્યવહારનયને બાજુસૂત્રનયે કહ્યું- તમે જે “પાચ પ્રકારને પ્રદેશ” કહો છો તે યોગ્ય નથી, કારણકે પાચ પ્રકારના પ્રદેશ માનવામાં આવે તે એક-એક પ્રદેશ પાચ-પાચ પ્રકારનો થઈ જશે. અને પ્રદેશ પચ્ચીશ પ્રકારને થઈ જશે. એટલે પાંચ પ્રકારનો પ્રદેશ ન કહે, પણ प्रदेश मननीय छ तेम 1. (१) धर्मास्तिआयना प्रदेश मनीय छ (२) मध स्तिકાયને પ્રદેશ ભજનીય છે (૩) આકાશને પ્રદેશ ભજનીય છે (૪) જીવને પ્રદેશ ભજનીય છે અને (૫) સ્કધનો પ્રદેશ ભક્નીય छ. (भक्तव्य प्रदेश ) उपाथी पोतीતાના પ્રદેશનું જ ગ્રહણ થાય છે, પરસબંધી પ્રદેશનું ગ્રહણ થતું નથી, કારણકે પસંબધી પ્રદેશમાં અર્થ કિયા પ્રત્યે સાધત્વનો અભાવ છે આ પ્રમાણે કહેતા ઋજુસૂત્રનયને શબ્દनये धु-(भक्तव्य. प्रदेश) मतभे ન કહે કારણ કે આમ માનવાથી ધમસ્તિકાયને જે પ્રદેશ છે તે ધર્માસ્તિકાયને પણ થઈ શકે છે અને અધમસ્તિકાયને પણ થઈ શકે છે. આકાશાસ્તિકાયને પ્રદેશ પણ થઈ શકે છે. જીવાસ્તિકાયને પણ થઈ શકે છે અને સ્ક ધ પણ થઈ શકે છે. તેવી રીતે અધર્માસ્તિકાયને પ્રદેશ પણ ધર્માસ્તિકાયને થઈ શકે છે યાવત્ સ્કંધને થઈ શકે છે.
Page #366
--------------------------------------------------------------------------
________________
પ્રમાણનિરૂપણ
३४४
આકાશાસ્તિકાયને પ્રદેશ પણ ધર્માસ્તિકાયો યાવત સ્કંધનો થઈ શકે છે. જીવાસ્તિકાયને જે પ્રદેશ છે તે ધર્માસ્તિકાયને. થાવત સ્કંધને થઈ શકે છે તેવી જ રીતે સ્કંધ પ્રદેશ પણ સર્વનો થઈ શકે છે. આ રીતે અનવસ્થા થવાથી વાસ્તવિક પ્રદેશ સ્થિતિનો અભાવ થશે. (ભજનામા અનિયતતા હોય છેપ્રદેશ પોતપોતાના અસ્તિકાયને થઈ બીજાને પણ થઈ જવાથી અનવસ્થા ઉસન્ન થશે ) માટે તમે પ્રદેશને ભજનીય ન કહો. પણ એમ કહો કે જે પ્રદેશ ધર્માત્મક છે તે પ્રદેશ ધર્મ છે એટલે કે આ ધર્માત્મક જે પ્રદેશ છે તે સમસ્ત ધર્માસ્તિષયથી અભિન્ન થઈને જ ધર્માત્મક કહેવાય છે જે પ્રદેશ અધર્માત્મક છે તે | પ્રદેશ અધર્મ છે. જે પ્રદેશ આકાશાત્મક છે તે પ્રદેશ આકાશ છે એક જીવાત્મક જે પ્રદેશ છે તે પ્રદેશ નો જીવ છે એટલે કે સમસ્ત જીવાસ્તિકાયના એક દેશભૂત જે એક જીવ છે તે એક જીવાત્મક જે એક જ પ્રદેશ છે તે જીવ છે અહીં “” શબ્દ એકદેશ વાચક છે. એક સ્ક ધાત્મક પ્રદેશ છે તે ને સ્ક ધ છે. આ પ્રમાણે કહેતા શબ્દ નયને સમભિરૂઢ નયે કહ્યું– તમે જે કહે છે કે જે પ્રદેશ ધર્માત્મક છે તે ધર્માસ્તિત્વ કાયરૂપ છે યાવત્ જે પ્રદેશ એક જીવાત્મક છે તે પ્રદેશ કનોજીવે છે જે પ્રદેશ એક સ્ક ધાત્મક છે તે પ્રદેશનો સ્કંધ છે, તે તમારી વાત એગ્ય નથી કારણ કે અહીં
ઘ પ વગેરેમાં બે સમાસ થાય છે. તપુરુષ અને કર્મધારય તેથી અહીં સ દેહ થાય કે તમે કયા સમાસના આધારે “ધર્મ પ્રદેશ” એમ કહો છે જે તમે તપુરુષ સમાસ (ધર્મને પ્રદેશધર્મ પ્રદેશ) ને ના આધારે કહો તો તે એગ્ય નથી કારણ કે એમ કહેવાથી ધર્મ અને પ્રદેશ ભિન્ન
Page #367
--------------------------------------------------------------------------
________________
અનુગાર
૩૪૫.
થઈ જશે. જેમ કુડામાં બોર” કહીએ તે કુંડ અને બેર જેમ ભિન્ન છે તેમ અહીં પણ ભિન્નતા પ્રાપ્ત થશે. જે તમે કર્મધારય સમાસના આધારે કહે છે તે જે ધર્માત્મક પ્રદેશ છે તેનું સમસ્ત ધર્માસ્તિકાય સાથે સમાનાધિકરણ થઈ જવાથી પ્રદેશ ધર્માસ્તિકાયરૂપ થઈ જશે. આ રીતે અધર્માત્મક પ્રદેશેઅધર્મરૂપ, આકાશાત્મક પ્રદેશે આકાશરૂપ અનંત જીવાત્મક જે સમસ્ત જીવાસ્તિકાય છે તેને એક દેશ એક છે. તેને એક પ્રદેશ, સમસ્ત જીવાસ્તિકાયથી ભિન્ન હોવાથી જીવ કહેલ છે. અનંત સ્કંધાત્મક જે સમસ્ત સ્ક ધ છે તેને એક દેશ એક સ્કંધ હોય છે. આ એક દેશરૂપ સ્કંધને પ્રદેશ ને સ્કંધ છે. આ પ્રમાણે કહેતા સમભિરૂઢનયને એવ ભૂતયે કહ્યું– તમે જે કાઈ કહી રહ્યા છે તે એવી રીતે કહે કે આ બધા ધર્માસ્તિકાયાદિકે સમસ્ત દેશપ્રદેશની કલ્પનાથી રહિત છે, પ્રતિપૂર્ણ– આત્મસ્વરૂપથી અવિકા છે, નિરવશેષ– એક હોવાથી અવયવ રહિત છે. એક ગ્રહણ ગૃહીત–એક નામથી કહેલ છે. માટે એક, વસ્તુ રૂપ છે એવ ભૂતનયના મતે જે વસ્તુ દેશરૂપ છે ત અવસ્તુ છે જે પ્રદેશરૂપ છે તે અવસ્તુ છે, એવ ભૂતનય અખ ડ વસ્તુને જ મરૂપ માને છે. આ રીતે પ્રદેશ દષ્ટાતથી નયનું સ્વરૂપ જાણવું
પ્રશ્ન- ભતે આ સંખ્યા પ્રમાણ શું છે?
ઉત્તર– સંખ્યા પ્રમાણના આઠ ભેદ છે. તે આ પ્રમાણે– (૧) નામસ ખ્યા (૨) સ્થાપના સંખ્યા (૩) દ્રવ્યસ ખ્યા (૪) ઔપમ્પ સ ખ્યા (પ) પરિમાણુ સંખ્યા (૬) જ્ઞાનસંખ્યા (૭) ગણુનાસ ખ્યા અને (૮) ભાવસંખ્યા [“સંખપદ સંખ્યા અને શંખ આ બને અર્થને સ્પષ્ટ કરે છે તેથી
જ્યા જે અર્થ ઘટિત થતો હોય તે અર્થ ત્યાં કરે. ]
૨૩૦
२३०. से कि त संखप्पमा गे?
संखप्पमा-अट्टविहे णेपण्णत्ते, तां નદી-
નાણા, હળસંહા, સંસા, ओवम्मसखा, परिमाणसंखा जाणणासंखा, गणणासं सा, भावसंखा ।
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૪૬
से किं तं नामसंखा ?
नामसंखा - जस्सणं जीवस्त वा जाव से तं नामसंखा |
से किं तं ठेवणसंखा १
ठवण संखा-जणं कटुकम्मे वा पोत्थकम्मे वा जाव से तं ठवणसखा ।
नामवाण को पइविसेसो ?
नाम आवकहियं, ठवणा इतरिया वा होज्जा आवकहिया वा होज्जा ।
से किं तं दव्त्रसंखा 2
–સંલા—-વિજ્ઞાપાત્તા, તું TET-आगमओ य नो आगमओ य जाव ।
से किं तं जाणयसरीर - भविय - सरीवइरित्ता दव्यसंखा ?
जाणयसरीरभवियसरीरवइरित्ता
दव्यसंखा - तिविहा पण्णत्ता, तं जहाएगभविए, बद्धाउए, अभिमुहणामगोचे
૧
પ્રમાણનિરૂપણ
પ્રશ્ન– ભતે ! નામસંખ્યા શું
ઉત્તર- જે જીવ અથવા અજીવનું સંખ્યા' એવું નામ રાખવુ તે નામ સખ્યા છે.
?
પ્રશ્ન- ભંતે ! સ્થાપનાસંખ્યા શું છે ?
ઉત્તર- જે કાષ્ટક મા, પુસ્તક માં યાવત્ ‘ સંખ્યા ’ આ રૂપે જે આરેપ કરાય છે તે સ્થાપના સંખ્યા છે.
પ્રશ્ન~~ નામ અને સ્થાપનામા શું વિશેષતા છે ?
ઉત્તર-નામ યાવત્કથિત હાય છે જ્યારે સ્થાપના ઇરિક પણ હેાય છે અને યાવ~ કથિત પણ હેાય છે.
પ્રશ્ન- ભંતે ! દ્રવ્યશંખ શુ છે ?
ઉત્તર-દ્રવ્યશ`ખના એ પ્રકાર છે.જેમકે(૧) આગમદ્રબ્યુશ ́ખ અને (૨) નાઆગમદ્રવ્યશ’ખ. આગમદ્રવ્યશ'ખ અને નાઆગમદ્રવ્યશંખના ભેદરૂપજ્ઞાયકશરીર અને ભવ્યશરીરશ ́ખનું સ્વરૂપ દ્રવ્યાવશ્યકના પ્રકરણમાં કથિત ભેદે મુજબ જાણી લેવુ..
પ્રશ્ન- સાયકશરીર-ભવ્યશરીર વ્યતિકિત નાઆગમદ્રવ્યશ’ખનુ સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- તદ્બ્યતિરિકતદ્રવ્યશ ખના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે-(૧) એક ભવિક- જે જીવ ઉત્પન્ન થઇને હજુ સુધી શ`ખપર્યાયની આયુના બંધ કર્યાં નથી પરંતુ મરણ પછી અવશ્ય શંખ પર્યાય પ્રાપ્ત કરવાના છે તે (૨) ખદ્ધાયુક— જે જીવે શંખપર્યાયમાં ઉત્પન્ન થવા ચેાગ્ય ભાયુષ્યના મધ
Page #369
--------------------------------------------------------------------------
________________
અનુગાર
૩૪૭
કરી લીધે છે તે. (૩) અભિમુખનામગોત્રજે જીવ નિકટ ભવિષ્યમાં શંખ યોનિમાં ઉત્પન્ન થનાર હોય તેમજ જે જીવના નામ અને ગોત્ર કર્મ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તબાદ ઉદયાભિમુખ થનાર
હોય તે
एगभविए णं भंते ! एगमविएत्ति कालओ केवञ्चिरं होइ ?
પ્રશ્ન- ભતે ! એક ભવિક જીવ “એક ભવિક” એવા નામવાળ કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી રહે છે ?
ઉત્તર- એક ભવિકજીવ જઘન્ય અતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ એક પૂર્વકેટી સુધી રહે છે
जहष्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं જુહી .
પ્રશ્ન-ભતે ! બદ્ધાયુષ્યજીવ બદ્ધાયુષ્ક રૂપે કેટલા સમયસુધી રહે છે ?
वद्धाउएणं भंते ! वद्धाउएत्ति कालओ केवच्चिरं होइ ?
जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं ોિહીતિમા ,
अभिमुहनामगोएत्ति कालओ केवच्चिरं होइ ?
- ઉત્તર- બદ્ધાયુષ્યજીવ બદ્ધયુષ્કરૂપે જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ એક પૂર્વ કોટીના ત્રીજા ભાગ સુધી રહે છે.
પ્રશ્ન-ભંતે અભિમુખનામગોત્રશંખનું અભિમુખનામગોત્ર” એવું નામ કેટલા સમય સુધી રહે છે ?
ઉત્તર-અભિમુખનામાગેત્રશ ખજઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અ તર્મુહૂર્ત સુધી રહે છે.
जहण्णेणं एकं समयं उक्कोसेणं अंतोमुहुत्तं ।
इयाणि कोणओ के संखं इच्छइ, तत्थ णेगमसंगहबवहारा तिविहं संखं इच्छंति, तं जहा-एगभवियं वद्धाउयं अभिमुहनामगोत्तं च । उज्जुसुओ दुविहं संखं इच्छड, तं जहा-बद्धाउयं च अभिमुहनामगोत्तं च । तिणि सहनया अभिमुहगामगोत्तं संखं इच्छंति । से तं जाणयसरीरभवियसरीरवइरिता दन्च
સૂત્રકાર હવે સાતનામાથી કયા ન કયા શખને માને છે તે વિષે કથન કરે છે નૈગમનય, સ ગ્રહનય અને વ્યવહારનય આ ત્રણે સ્થૂલદષ્ટિવાળા નો એક ભવિક, બદ્ધાયુષ્ક અને અભિમુખનામાગેત્ર આ ત્રણે શંખેને માને છે. પૂર્વનયની અપેક્ષાએ વિશુદ્ધાજુસૂત્રનય બદ્ધાયુષ્ક અને અભિમુનનામગોત્ર આ બે પ્રકારના શંખને સ્વીકારે છે. એકભવિકને અતિ વ્યવહિન
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૪૮
शंखा । सेतं नो आगमओ दयसंखा । सेतं दव्वसंखा ।
२३१. से किं तं ओवमसंखा ?
ओवम्मसंखा - चउच्चिहा पण्णत्ता, तं जहा अस्थि संतयं संतएणं उवमिज्जइ, अस्थि संतयं असंतणं उवमिज्जर, अत्थि अरांतयं संतणं उदमिज्जइ, अत्थि असं तय असंतपणं उवमिज्जइ । तत्थसंतयं संत एणं उचमिज्जर, ગદ્દા તા अरिहंता संतहि पुखरेहि संतएहिं पुरकवाडेहि संतएहि वच्छेहिं उबमि तिज्जं, तं जहा“ पुरवरकवाडवच्छा फलिह भुया दुंदुहित्थणियघोला । सिरिवच्छाकय वच्छा सव्वेऽवि जिगा चउव्वीसं Illiતરું ગાતાં મિન્નર, નહા संताई नेरइयतिरिक्खजोणियमणुस्सदेवाणं आउयाई अतएहि पलिओ - वम सागरोवमेद्दि उवमिज्जति । असंतयंअसंतएण उवमिज्जर, तं जहां
* પરિતૃયિપેરંત, પવિટ પડ્યું. तनिच्छीरं ।
पत्तंववसणपत्तं, कालप्पत्तं भणइ
ગાë 18}}
जह तुम्भे तह अम्हे तुम्भेऽवि य हा जहा अम्हे |
अप्पा पडत, पंडुयपत्तं किसજવાળું [૨]
',
૨૩૧.
પ્રમાણનિરૂપણ
હાવાથી સ્વીકારતા નથી. ત્રણે શખ્સ નયે અભિમુખનામગોત્ર શંખને જ શખ માને છે. આ રીતે તદૂન્યતિરિકતદ્રવશ બનુ સ્વરૂપ જાણ્યું. આ પ્રમાણે દ્રબ્યુશ’અનુ વર્ણન પૂર્ણ થયું.
પ્રશ્ન- ભ’તે ! તાત્પર્ય શું છે ?
ઔપમ્યસ ખ્યાનું
ઉત્તર- ઔપમ્યસંખ્યા-ઉપમા આપી વસ્તુનો નિણૅય કરવો, તેના ચાર પ્રકારો છે. તે આ પ્રમાણે– (૧) સસ્તુની સવસ્તુના સાથે ઉપમા આપવી (૨) સસ્તુની અસદ્ વસ્તુ સાથે ઉપમા આપવી. (૩) અસસ્તુની સસ્તુસાથે ઉપમા આપવી (૪) અસદ્વસ્તુને અસસ્તુ સાથે ઉપમા આપવી તેમાં સસ્તુ સદવસ્તુમાથે ઊપમિત કરવી, તે આ પ્રમાણે છે– સત્ એવા અરિહંત ભગવતોને સત્ એવા પ્રધાનનગરના કપાટ આદિસાથે ઉપમિત કરવા જેમકે –અરિહંત ભગવતોના વક્ષ સ્થળ નગરના કપાટ જેવા અને ભુજાએ પરિઘ ા જેવી હોય છે. તેઓને નિા ષ દુ દભિના સ્વર જેવો હોય છે, વક્ષ સ્થળ શ્રીવત્સથી અતિ હોય છે મદ્ વસ્તુને અસસ્તુ સાથે ઉપમિત કરવું તે ખીજે પ્રકાર આ પ્રમાણે છે-નારક, તિય ચ, મનુષ્ય અને દેવોનુ આયુષ્ય પલ્યોપમ અને સાગરોપમ પ્રમાણ છે. આ કથતમા નૈરિયક વગેરે જીવોનું આયુષ્ય સરૃપ છે અને પલ્યોપમ, સાગરોપમ અસરૂપ છે. કારણુ કે તે પય વગેરેની કલ્પના માત્રથી કલ્પિત થયેલા છે. અસસ્તુને સસ્તુવડે ઉપમિત કરવી તે આ પ્રમાણે – વસંતસમયે જીણુ થયેલા, ડાખળીથી તૂટી ગયેલાં અને વૃક્ષપરથી નીચે પડેલા, શુષ્ક સારભાગવાળા, અને દુઃખી થયેલા પાદડાએ નવા પાંદડાને ગાથા કહી- અત્યારે જે હાલતમાં તમે છો
Page #371
--------------------------------------------------------------------------
________________
અનુચેદ્વાર
वि अत्थि गवि य होहि, उल्ला किस लपडुपत्ताणं ।
મત્રિય
उवमा खलु एस कया, जण तिबोहणद्वाए || ३ ||" अस्तयं असंतएहि उवमिज्जइ, जहा खरविसाणं तहा सविसाणं । सेतं ओवम्मसंखा ||
૨૨. સે જિં તું .તેમાલા ?
परिमाणसंखा दुबिहा पण्णत्ता, तं जहा- कालियसुयपरिमाणसंखा दिहिवायसृयपरिमाणसंखा य ।
से किंत का लियख्यपरिमाण
સાંધા ?
कालियम्नुयपरिमाणसंखा- अणेવિદા પુત્તા, તંનદા-ખવરાવા, अक्खरसंखा, संघ यसंखा पयसंखा, પંચમાંવા, ગાઢારાંવા, વિજોગમાંવા, વેદાંલા, નિત્તિમાંલા, અજીબો
रसखा, अज्झयणसंखा,
૩૪હું
સ
તે હાલતમાં જ પહેલા અમે હતા, અને અમે આ સમયે જે સ્થિતિમાં છીએ તે સ્થિતિમાં તમે પણ એક દિવસ આવશે આ પ્રમાણે ખરતાં જીણુ પાંદડાએ નવેાગત કિસલયેાને કહ્યુ. અત્રે જે પ્રકારે પાંદડાને વાર્તાલાપ વળ્યેા છે તે પ્રમાણે પાદડાઓના વાર્તાલાપ સ ભવી ન શકે તે -ઇ દિવસ થયે નથી અને કેઇ દિવસ થશે નહીં. અહીં ભવ્યજનેાને સમજાવવા ઉપમા આપવામાં આવી છે ( અહીં · લા દુદમ તદ્દા અમ્હે' મા ઉષમાનભૂત કિસલયપત્રોની અવસ્થા સપ છે અને ઉપમેયભૂત પાંડુ પત્રાવસ્થા અસદ્ રૂપ છે. અને “ તુમે વિચોફિ હા નહીં બન્દે ’ માં પાંડુપત્રાવસ્થા તત્કાલિક હોવા– થી સરૂપ છે અને કિસલયાવસ્થા અસપ છે. અસસ્તુને અમસ્તુથી ઉપમિત કરવી તે આ પ્રમાણે- શશવિષાણુ, ખરવ– જેવા જ હાય છે આ પ્રમાણે ઔપમ્યસંખ્યાનું નિરૂપણુ જાણવુ
ષાણુ
૨૩૨.
પ્રશ્ન- ભતે। પરિમાણુ સખ્યાપર્યાયરૂપ સંખ્યાનું સ્વરૂપ કેવુ` છે ?
ઉત્તર પરિમાણુ સખ્યાના બે પ્રકાર પ્રરૂપ્યા છે. જેમકે– (૧) કાલિક થ્રુ પર્િ– માણસ ખ્વા અને (૨) દૃષ્ટિવાદે શ્રુતપરિમા હુસંખ્યા
પ્રશ્ન– ભ તે ! કાલિકશ્રુતપરિમાણુ સંખ્યા શું છે ?
પ્રકારની
*
ઉત્તર–કાલિકશ્રુતપરિમાણુસખ્યા અનેક જેમકે પવસ ખ્યા–પર્યાયની સ ખ્યા, અક્ષરસ ખ્યા− · અકારાદિ’ અક્ષરાની સખ્યા, સ ઘાતસ ખ્યા- યાદિઅક્ષસખ્યા, રેશના સ યેાગરૂપ સ ઘાતની પદસ ખ્યા સુમન્ત, તિનૢન્તરૂપ પદાની સ ખ્વા, પાદસ ખ્યા-ગાથાના ચતુર્થ અશ
Page #372
--------------------------------------------------------------------------
________________
a૫૦
પ્રમાણુનિરૂપણ
मुयक्खंधसंखा, अंगसंखा । से तं कालियमयपरिमाणसंखा ?
રૂપ પદોની સંખ્યા, ગાથાસંખ્યા- પ્રાકૃતમાં લખાયેલ છંદ વિશેષરૂપ ગાથાની સંખ્યા,
લેકસંખ્યા, વેઠસંખ્યા- છંદવિશેષની સંખ્યા, નિર્યુકિતઓની સંખ્યા, અનુગદ્વારાની સંખ્યા, ઉદ્દેશકસંખ્યા, અધ્યયન સંખ્યા, શ્રુતસ્કન્ધસંખ્યા, અગસંખ્યા વગેરે કાલિ શ્રુત પરિમાણ સંખ્યા છે. આ સર્વે સં ખ્યાત છે.
પ્રશ્ન- સંતે! દષ્ટિવાદકૃતપરિમાણુંખ્યા શું છે?
સ
से कि तं दिठिवायसुयपरिमाणવાં ?
दिहिवायसुयपरिमाणरांखा-अणेगविहा पण्णत्ता, तं जहा-पज्जवसंखा जाव अणुओगदारसंखा, पाहुडसंखा, पाहुडियासंखा, पाहुडपाहुडियासंखा, वत्थुसंखा। से तं दिहिवायसुयपरिमापसंखा । से तं परिमाणसंखा ।
ઉત્તર- દૃષ્ટિવાદથત હરિનાણામંથાના અનેક પ્રકાર કહેવામાં આવ્યા છે, તે આ પ્રમાણે- પર્યવસંખ્યા યાવતુ અનુયાગદ્વાર સંખ્યા, પ્રાભૃતસ ખ્યા, પ્રાકૃતિકાસ ખ્યા, પ્રાભૃતપ્રાકૃતિકાસ ખ્યા અને વસ્તુસંખ્યા. આ પ્રમાણે દષ્ટિવાદબ્રુતપરિમાણસંખ્યા અને પરિમાણસંખ્યાનું સ્વરૂપ જાણવું.
પ્રશ્ન- ભંતે ' જ્ઞાનસંખ્યા શું છે?
से किं तं जाणणासंखा ?
जाणणासंखा-जो जं जाणइ, तं जहा-सद सदिओ, गणियं गणिओ, निमित्तं नेमित्तिओ, कालं कालणाणी, वेज्जयं वेज्जो । से तं जाणणासंखा ॥
ઉત્તર– જ્ઞાનરૂપસંખ્યા જ્ઞાનસ ખ્યા છે. (જ્ઞાનસ ખ્યા છે જેને જાણે તે રૂપ હોય છે) તે આ પ્રમાણે– શબ્દને જાણનાર શાબ્દિક, ગણિતને જાણનાર ગણિક, નિમિત્તને જાણ– નાર નૈમિત્તિક, કાળને જાણનાર કાળજ્ઞાની, વૈદકને જાણનાર વૈદ્ય, આ જ્ઞાન સંખ્યાનું સ્વરૂપ છે.
પ્રશ્ન- ભતે! ગણનાસ ખ્યા શું છે?
२३३. से किं तं गणणासंखा?
૨૩૩.
गणणाखा-एको गणणं न ક, કુમિયા, તો - ज्जए असंखेज्जए अणंतए ।
ઉત્તર– “આ આટલા છે? આ રૂપમાં જે ગણત્રી છે તે ગણુનારૂપ સંખ્યા તે ગણનાસ ખ્યા કહી છે. એક– (૧) ગણના ન કહેવાય, બે આદિરૂપ ગણના સંખ્યા જાણવી. સંખ્યાત, અસંખ્યાત અને અનંત આ ત્રણ પ્રકારની ગણના સંખ્યા જાણાવી.
Page #373
--------------------------------------------------------------------------
________________
31
प्रश्न- सध्यात शुछ ?
અનુગાર
से कि त संखेज्जए ?
संखेजए-तिविहे पण्णत्ते, तं जहा-जहण्ण र उक्कोसए अजहण्णमणुक्कोसए।
ઉત્તર– સંખ્યાત ત્રણ પ્રકારના પ્રરૂપ્યા छ. ते मा प्रमाणे- (१) धन्यस ज्यात (२) कृष्ट सध्यात मन (3) मध्यम સંખ્યાત.
प्रश्न- संत ! मसज्यात शु छ ?
से किं तं असंखेज्जए ?,
असंखेज्जए-तिविहे पण्णत्ते, तं जहा-परित्तासंखेज्जए जुत्तासंखेज्जए असंखेजारांखेज्जए ।
ઉત્તર– અસંખ્યાતના ત્રણ પ્રકાર પ્રરૂच्या छे. ते २मा प्रमाणे- (१) परीत्तासध्यात (२) युतसभ्यात (3) मसખ્યાતાસંખ્યાત.
પ્રશ્ન- પરીતાસંખ્યાત શું છે?
ઉત્તર- પરીતાસંખ્યાતના ત્રણ પ્રકાર छे. धन्य, कृष्ट मने मध्यम.
प्रश्न- मते ! युतासच्या शुछे ?
से किं तं परित्तासंखेज्जए ?
परित्तासंखेज्जए-तिविहे पण्णत्ते, तं जहा-जहण्णए उक्कोसए अजहण्णमणुक्कोसए ।
से किं तं जुत्तासंखेज्जए ?
कुत्ता संखेज्जए तिविहे पण्णत्ते, तं जहा-जहण्णए उक्कोसए अजहण्णमणुक्कोसए।
से किं तं असंखेज्जासंखेज्जए ?
असंखेज्जासंखेज्जए तिविहे पणत्ते, तं जदा-जहण्णए उकोसए जहण्णमणुकोसए ।
ઉત્તર- યુક્તાસંખ્યાતના ત્રણ પ્રકાર છે- જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ.
પ્રશ્ન- અસંખ્યાતાસ ખ્યાત શું છે?
ઉત્તર- જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ આ ત્રણ પ્રકારે અસંખ્યાતાસંખ્યાત છે
प्रश्न- मत ! मनत
छ ?
से किं तं अणंतए ?
अणंत्तए-तिविहे पण्णत्ते, तं जहा-परित्ताणतए जुत्ताणतए अणंतातए।
ઉત્તર- અનંતના ત્રણ પ્રકાર છે. તે આ प्रभा- (१) पातानात (२) युतानत मन (3) मनतात.
Page #374
--------------------------------------------------------------------------
________________
પર
પ્રમાણુનિરૂપણ
પ્રશ્ન- પરીતાનંત શું છે ?
से कि तं परित्ताणंतए ?
परित्तार्णतए-तिविहे पण्णत्ते, तं जहा-जहण्णाए उक्कोसए अजहण्णमणु
સી .
ઉત્તર- જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ આ ત્રણ સ્વરૂપે પરીતાનંત જાણવું.
પ્રશ્ન- યુક્તાનંતને કેટલા ભેદ છે?
ઉત્તર ચુક્તાનંતના ત્રણ પ્રકારે છે– જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ.
से कि तं जुत्ताणतए ?
जुत्ताणंतए-तिविहे पण्णत्ते, तं जहा-जहण्णए उकोसए अजहण्णमणुરસ
से कि तं अणंताणंतए ?
अणंताणतए-दुविहे पण्णत्ते, तं जहा-जहण्णए अजहण्णमणुक्कोसए ।
પ્રશ્ન- અનંતાનંત શું છે ?
ઉત્તર- અનંતાનંતના બે પ્રકાર પ્રરૂપ્યા છે. જેમકે- જઘન્ય અને મ મ.
૨૩૪, નuwાચું
નાં વિચં રહું ?
૨૩૪.
પ્રશ્ન- ભતે જઘન્ય સંખ્યા કેટલા હોય છે અર્થાત્ કઈ સ ખ્યાથી કઈ સ ખ્યા પર્યત જઘન્ય સંથાત માનવામાં આવે છે.
दोरूवय, तेणं परं अजहण्णमणुकोसयाई ठाणाई जाव उक्कोसयं संखेજાં જ વરૂ! '
ઉત્તર- બે જઘન્ય સંખ્યાત હોય છે. તેનાથી પર અર્થાત્ ત્રણ-ચાર યાવતું ઉત્કૃષ્ટ સંખ્યાતનું સ્થાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મધ્યમ સરખ્યાત જાણવું.
उकोसय संखेज्जयं केवइयं होइ ?
પ્રશ્ન- ભંતે ' ઉત્કૃષ્ટ સંખ્યાત કેટલા હોય છે ?
उक्कासयस्स संज्ज्जयस्स परूवणं करिस्सामि । से जहानामए पल्ले सिया,-एगं जोयणसयसहस्सं आयामविक्खंभेणं, तिणि जोयणसयसहस्साई, सोलससहस्साई, दोणि य सत्तावीसे । जोयणसए, तिण्णि य कोसे, अट्ठावीसं च घणुसयं, तेरस य अंगुलाई, अद्धं अंगुलं किंचि विसेसाहियं परिक्खेवेणं
ઉત્તર-ઉત્કૃષ્ટ સંખ્યાતની પ્રરૂપણ આ પ્રમાણે છે- અસત્યાના પ્રમાણે એક લાખ
જન લાબે, એક લાખ યેાજન પહેળે ત્રણ લાખ, સોળહજાર, બસો સત્તાવીશ એજન, ત્રણગાઉ, એક અઠ્ઠાવીશ ધનુષ અને ૧૩ અંગુલથી કાંઈક અધિક પરિધિવાળ કે ચાનામક (અનવસ્થિનામક) પલ્ય હોય. તે તે સિદ્ધાર્થો–સર્ષપથી પૂરિત કરવામાં આવે. તે સર્ષ પિથી દ્વીપસમુદ્રોના
Page #375
--------------------------------------------------------------------------
________________
અનુયાગદ્વાર સૂત્ર
पण्णत्ते । से णं पल्ले सिद्धत्थयाणं भरिए । तओ णं तेहिं सिद्धत्थएहिं दीवसमुद्दाणं उद्धारो aur | गोदीवे एगो समु एवं पक्खिप्पमाणेणं पक्खिप्पमाणेणं जावयादी मुद्दा तेहिं सिद्धत्थए हिं अण्णा एस णं एवइए खेत्ते पल्ले | पढमा सलागा । एवइयाणं सलागाणं असंलप्पालोगा भरिया तहावि उक्कोसयं संखेज्जयं न पावड़, जहा कोट्ठिता ? से जहानामए मचे सिया आमलगाणं भरिए, तत्थ एगे आमलए पक्खित्ते सेsविमा, अण्णेऽवि पक्खिते सेवि माए, अन्नेऽवि पक्खित्ते सेऽवि माए । एवं पक्खिप्पमाणेणं पक्खिप्पमाणेणं हो ही सेऽवि आमलए जंसि पक्खित्ते से मंचए भरिज्जिहि जे तत्थ आमलए न મદિર ||
૩પ૩
ઉદ્ધાર ગૃહીત થાય અર્થાત્ પલ્યમાંથી એકએક સપ કાઢી દરેક દ્વીપ-સમુદ્રોમાં એકએક નાખતાં તે પલ્યને ખાલી કરવે જ.દ્વીપથી લઇ જે દ્વીપ કે સમુદ્રોમા અતિમ સપ પડ્યો છે ત્યાં સુધીના ક્ષેત્રને ખીજા અનવસ્થિત પલ્ય૩૫ કલ્પિત કરવામાં આવે છે. પહેલા અનવસ્થિત પલ્ય ખાલી થાય ત્યારે એક સ પ શલાકાપલ્યમાં નાખવામા આવે ત્યાર પછી બીજો અનવસ્થિત પૂરીતે ખાલી કરી રિકનતાસૂચક બીજો સપ શલાકા પલ્યમાં નાખવામા આવે, આ ક્રમથી જબૂદ્બીપ પ્રમાણવાળા શલાકાપલ્ય કઢસુધી પૂરિત થઈ જાય અને એવા ઘણા શલાકાપલ્ય પૂરિત થઇ જાય ત્યારે પણ ઉત્કૃષ્ટ સંખ્યાનુ સ્થાન પ્રારંભ થતુ નથી તે સમજાવવા દૃષ્ટાંત કહે છે કે કેઈ એક મ ચ હેાય તે આમળાએથી પૂરિત હોય તેમા જો એક આમળુ નાખવામા આવે તે તે સમાવિષ્ટ થઇ જાય, ખીરુ નાખવામા આવે તે તે સમાવિષ્ટ થઇ જાય . આ પ્રમાણે આમળાં નાખતા-નાખતા છેલ્લે એક એવુ આમળુ હાય છે કે જે નાખવાથી મચ પરિપૂર્ણ થઇ જાય છે પછી આમળું નાખવામા આવે તે સમાવિષ્ટ થાય નહી તેમ વાર વાર નાખવામા આવેલા સ`પેાથી જ્યારે · અસ લખ્’- ઘણા પલ્પે અતમા આમૂલશીખ પૂરિત થઈ જાય, તેમા એક સ પ જેટલી પણ જગ્યા રહે નહીં ત્યારે ઉત્કૃષ્ટ સ ખ્યાનું સ્થાન પ્રાર્ ભ થાય છે તાત્પર્ય એ છે કે આ સ`પેાની સખ્યા અને જેટલા દ્વીપ–સમુદ્રો સ` પેાથી વ્યાપ્ત થયા છે તે ખનેની સ ખ્યા ભેગી કરતા જે આવે તેથી એક સપ અધિક ઉત્કૃષ્ટ સખ્યાત છે જઘન્યસ જ્ગ્યા છે અને આ ઉત્કૃષ્ટસ ખ્યાની વચ્ચેના સ્થાને મધ્યમ સખ્યાત જાણવા.
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૫૪
૨૩.
મેવ ઉપર રાંઝણ જે ૨૩૫. पक्खित्ते जहण्णयं परित्तासंखेज्जयं भवइ, तेण परं अजहण्णमणुकोसयाइं ठाणाई जाव उक्कोसयं परित्तासंखेज्जयं न पावइ ।
પ્રમાણનિરૂપણ સૂત્રકાર અસંખ્યાતનું વર્ણન કરતાં કહે છે કે અસંખ્યાતની પ્રરૂપણા કરતાં પૂર્વકપિત અનવસ્થિતની પ્રરૂપણ કરી લેવી. ઉત્કૃષ્ટ સાતમાં એક સર્ષપ પ્રક્ષેપ કરવું જોઈએ અને તેજ જઘન્ય પરીતાસંખ્યાતનું પ્રમાણ હોય છે. ત્યાર પછી મધ્યમ પરીતાસ - તના સ્થાને હોય છે, તે ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાત આવે ત્યાં સુધી હોય છે.
પ્રશ્ન- ભંતે ! ઉત્કૃષ્ટપરીતાસંખ્યાનું પ્રમાણ શું છે?
उक्नोसयं परित्तासंखेज्जयं केवइयं ?
जहण्णयं परित्तासंखेज्जयं जहण्णयपरित्तासंखेजमेत्ताणंरासीणं अण्णमण्णव्भासा रूवूणो उक्कोसं परितासंखेजय होई, अहवा जहन्नयं जुत्तासंखेज्जयं स्वर्ण उक्कासयं परिસારાંગ દેવું . .
ઉત્તર- જઘન્ય પરીતાંસ ખ્યાતનું જેટલુ પ્રમાણ છે તે પ્રમાણ માત્ર રાશિને સ્થાપિત કરી પરસ્પર ગુણિત કરવી કલ્પનાથી માનો કે જઘન્ય પરીતાસંખ્યાતનું પ્રમાણ ૫ છે. આ પાચને પાંચવાર સ્થાપિત કરી પરસ્પર ગુણાકાર કરવાથી પ૪૫=૫, ૨૫૪૫=૧૨૫ ૧૨૫૪૫૬૨૫, ૬૨૫૪=૩૧૨૫ સંખ્યા આવે આ સંખ્યાને વાસ્તવિક રૂપમાં અસંખ્યાતના સ્થાને જાણવી જોઈએ. તેમાંથી એકએ છે કરવાથી તે ઉત્કૃષ્ટ પરીતાસખ્યાત ગણ ા છે. અને એક આછો કરવામાં ન અવે તો જઘન્ય યુક્તાસંખ્યાત રૂપ મનાય છે અથવા જઘન્ય યુક્તાસંખ્યાતમાથી એક ઓછું કરવાથી ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાતનું પ્રમાણ થાય છે.
जहन्नयं जुत्तासंखेज्जय केवइयं રે ?
પ્રશ્ન- જઘન્ય યુક્તાસંખ્યતનું સ્વરૂપ કેવું છે ?
जहण्णयपरित्तासंखेज्जयमेत्ताणं रासीणं अण्णमण्णभासो पडिपुण्णो जहनयं जुत्तासंखेज्जयं होइ, अहवा उक्कोसए परित्तासंखेज्जए स्वं पक्खित्तं જે જુત્તાઈવેઝ દિ ચા
ઉત્તર- જઘન્ય પરીતાસંખ્યાતની જેટલી રાશિઓ છે તેને પરસ્પર ગુણિત કરતાં જે સંખ્યા આવે તે પરિપૂર્ણ સંખ્યા જ જઘન્ય યુકતાસંખ્યાત છે અથવા ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાતનું જે પ્રમાણ છે તેમાં એક
Page #377
--------------------------------------------------------------------------
________________
, KAR
लियायि तत्तिया चेव, तेण परं अनहणमणकोसयाई ठाणाई जाय उपकासयं जुत्तासंखिज्जयं न पावड ।
ઉમેરવાથી ઘા યુકનાહ્યાનું પ્રમાણ या , पारक्षिा '५ - સંખ્યાત તુ રામય પ્રમાવાળી જવાથી, भयभ युतानन म्याना : ચુક્તાસંમતથી ભ્રષ્ટ સુકનારત - આવે ત્યાં સુધી જાવા.
વરૂપ શું છે?
उकासगं जुत्तासंखेजय केवड्यं हो ?
जहण्णएणं जुत्तारखेजएणं आवलिया गुणिया अण्णमण्णाभासो स्थणो उक्कासयं जुत्तासंखेजयं होइ, अहवा जहन्नयं भसंखेजासंखेजयं स्वृणं उक्कासयं जुत्तासंखेज्जयं हाइ ।
612-6/4-4 ताना . લિકાથી અઘાંત જઘન્ય યુનાગંખ્યા અને ગુણિત કરવાથી જે રાશિ આવે તેમાથી એક न्यून ते सुशान १५ જઘન્ય અસંખ્યાતા સંખ્યા છે. તેમજ એક ગો કરવાથી લટ સુકાવાવ घाय.
1
.
प्रश्न-art-
4 સંખ્યાતનું સ્વરૂપ કેવું છે ?
Ert- न्य गुलाम पनि ति १२. त पy tart सया12:१५
-retr ture ETAH १५६ ५is.
पाया ।
जहण्णय असंखेज्जासंखेजयं केवइयं होड ?
जहन्नएणे जुत्तासंखेजएणं आवलिया गुणिया अग्णमग्णव्भालो पटिपुण्णो जहण्णयं अगखेजामखेजय होड,अध्या उपकासए जुत्तासंखेजा पं पविसत्तं जपणय असंखजामखेजयं होई, अध्या उपोयर जुनागखेन्जए रूवं पवियनं जदयय अगंन्वन्जा संजय हाइ । तेथ परं अजहष्णमणुगोपयाई ठाणाई जाय उस्कोमयं अगखेजसंग्वजाग पाया ।
उपनगं अगंमजागंगन केगं ?
जाण मंत्रागंगामागीमाभाना साना उस्मां भगत
५...
..
.
...
Page #378
--------------------------------------------------------------------------
________________
રૂપ
अहवा जदृण्णयं परित्ताणंतयंरूवणं उनकासगं असंखज्जासंखज्जर्य होइ ॥
૨૨૬. નદળમાં પત્તાંતમાં બેવફા હેરૂ ? ૨૩૬.
अहवा
जहण्णय असंखेज्जासंखेज्जयमेत्ताणं रासीणं अण्णमण्णवभासो पडिपुण्णो जहणपरित्ताणंतयं होइ, उक्कासए असंखोज्जासंखेज्जए रूवं पक्खित्तं जणां परित्ताणंतयं होई । ते पर अजहण्णमणुक्कोसयाई ठाणाई जाव उक्कोसगं परित्ताणंतयं ण पावइ ।
उक्कासगं परित्ताणंतयं केवइयं
?
जढण्णयपरित्ताणंतयमेत्ताणं रासीणं अण्णमण्णभासा स्वृणो उक्कासगं परित्ताणंतयं होड़, अडवा जहणायं जुत्तातयं स्वर्ण उक्कासगं परित्ताणंतयं होइ ?
ઈં ?
जणयं जुत्ताणंतयं केवहां
जहण्णयपरित्ताणंतयमेत्ताणं रासीअण्णासो पढिपुण्णो जहण्णां जुत्ता अहवा उक्कासम् परिता स्वं पक्खित्तं जहणगं ari | अभवसिद्धियावि नतियाहोति । तेण पर अजहष्ण मणु
*
પ્રમાણનિરૂપણ
કરવાથી જે સંખ્યા થાય તેજ ઉત્કૃષ્ટ અસંખ્યાતાસ ખ્યાત છે અથવા જઘન્ય પરીતાન'તમાથી એક એણે કરવાથી ઉત્કૃષ્ટ અસ ખ્યાતાસ ખ્યાત થાય છે.
પ્રશ્ન- ભંતે । જઘન્ય પરીતાનતનું સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર-જઘન્ય અસખ્યાતાસ ખ્યાતની જે રાશિઓ છે તેને પરસ્પર અભ્યાસરૂપમાં ગુણિત કરવાથી જે સંખ્યા આવે તે પરિપૂર્ણ સ જ્ગ્યા જ જઘન્ય પરીતાનત છે અથવા ઉત્કૃષ્ટ અસ ખ્યાતાસંખ્યાતમાં એક ઉમેરવાથી જધન્ય પરીતાન ત થાય છે. ત્યારપછી મધ્યમપરીતાન તના સ્થાને હાય છે તે ઉત્કૃષ્ટ પરીતાન ́તનું સ્થાન ન આવે ત્યા સુધી હાય છે
પ્રશ્ન ભ તે ઉત્કૃષ્ટ પરીતાન તનુ સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર- જઘન્યપરીતાન`તની જેટલી રાશિએ છે તેને પરસ્પર અભ્યાસરૂપે ગુણિત કરી તેમાંથી એક અંક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટપરીતાન`ત થાય છે. અથવા જઘન્યયુક્તાન તમાથી એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ
પરીતાન ત અને છે
જઘન્યસુકતાનતનું પ્રમાણ
પ્રશ્ન
કેટલું હાય છે ?
ઉત્તર
જઘન્યપરીતાન ત જેટલા સાને પરસ્પર અભ્યાસરૂપમાં ગુણિત કરવાથી જે સ ખ્યા આવે તે પરિપૂર્ણ સંખ્યાજ જઘન્ય ચુકતાનંત છે. અથવા ઉત્કૃષ્ટ પરીતાન’તમા એક સપ પ્રક્ષિપ્ત કરવાથી જઘન્યયતાનત થઈ ન્તય છે. અભયસિ
Page #379
--------------------------------------------------------------------------
________________
અનુયાગદ્વાર
कासयाई ठाणाई जाव उक्कासगं जुत्ताणतण पाव
उक्कास जुत्ताणंतयं केवइयं
ૉ ?
जहणणं जुत्ताणंतपणं अभवसिद्धिया गुणिया अण्णमण्णवभासेो रूवृणो उक्कोसगं जुत्ताणंतयं होइ, अहवा जहण्णगं अनंतानंत रुवणं उक्कासगं जुत्ताणंतयं होइ ।
जहणगं अगंताणंतयं केवइयं દેરૂં ?
जहण्णएणं जुत्ताणंतरण अभवसि - द्विया गुणिया अण्णमण्णव्भासेो पडिपुण्णो जहणयं अनंतानंतयं होइ, अहवा उक्कासए जुत्ताणंतर रूव पक्खितं जहप्णयं अनंतात होइ, तेण पर अजहणमणुक्केासयाइ ठाणा । सेतं गणणा संखा |
२३७. से कि तं भावसंखा ?
भावसंखा - जे इमे जीवा संखगइनामगोत्ताइं कम्माईं वेदेति । से तं भावसंखा । से तं संखापमाणे सेतं भावप्पमाणे । से तं पमाणे पमाणेति पयं समत्तं ॥
૨૩૭
બ્રેક પણ જધયુક્તાનંત જેટલા છે. ત્યારપછી મધ્યમયુકતાન તાના સ્થાને જ્યાં સુધી ઉત્કૃષ્ટયુકતાન ́તનું પ્રમાણ ન આવે ત્યા સુધી છે.
ઉત્કૃષ્ટયુકતાન તનુ
પ્રશ્ન- ભતે । પ્રમાણ કેટલુ હાય છે ?
૩૫૭
ઉત્તર- જઘન્યસુકતાન તથી અભવસિદ્ધકા–જધન્યયુકતાન તને પરસ્પર ગુણિત કરવાથી જે રાશી આવે તેમાથી એક ન્યૂન કરવાથી જે સ ખ્યા આવે તે ઉત્કૃ’યુકતાન ત છે અથવા જઘન્ય અન તાન તમાંથી એક ન્યૂન કરવાથી ઉલ્ટું ચુકતાન ત થાય છે
પ્રશ્ન- ભતે 1 પ્રમાણ કેટલુ હેાય છે ?
જઘન્યૂઅને તાન તંતુ
ઉત્તર- જઘચુકતાન ન સાથે અભ~ વસિદ્ધકને ગુણિત જે કરવાથી સ ખ્યા આવે તે પરિપૂર્ણ સંખ્યાજ જઘન્યઅનંતાનતનુ પ્રમાણ છે. અથવા ઉત્કૃષ્ટયુકતાન તમા એક ઉમેરવાથી જઘન્ય અનતાનું ત થાય છે. જઘન્યઅનતાનત પછી બધાસ્થાના મધ્યમઅન તાન'તના હેય છે કારણ કે ઉત્કૃષ્ટઅન તાનત હેતુ નથી. આ પ્રમાણે ગણનાસખ્યાનુ નિરૂપણ પૂર્ણ થયુ.
પ્રશ્ન- ભંતે । ભાવશ " શું છે?
ઉત્તર- આ જે હવા શાનામક એઇ. ન્દ્રિયનામકગતિનામ અને નીચગેાત્ર કતે વેદી રહ્યા છે તે ભાવશ ખ છે. આ રીત સખ્તાપ્રમાણ સમાપ્ત થયુ આની સમાપ્તિ થવાથી ભાવપ્રમાણ પણ સમાપ્ત થયેલ જાણવું.
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૫૮
ઉપક્રમના ચતુર્થ ભેદ-વક્તવ્યતા ..
૨Ł૮, મૈં શિ ત વત્તા ?
वतन्त्रया - तिविहा पण्णत्ता, तं
जहा - ससमयवत्तव्वया परसमयव त्तव्त्रया ससमयपरसमयवत्तव्वया ।
से किं तं ससमयवत्तव्त्रया ?
ससमयवत्तव्वया - जत्थ णं ससम आघविज्जर पण्णविज्जइ परुविज्जइ दंसिज्जड निदंसिज्ज उवदंसिज्जइ । सेतं ससमयवत्तव्त्रया |
से कि तं परसमयवत्तव्वया ?
परसमयवत्तव्वया - जत्थ णं परसमए आधविज्जइ जाव उवदंसिज्जइ । सेतं परममयवत्तव्वया ।
નયા ?
से किं तं ससमयपरसमयवत्त
ससमयपरसमयवत्तव्वया जत्थ णं ससमए परसमए आयविज्जइ जाव उवसिज्ज | से तं ससमयपरसमयકવ્વા }
૨૩૮.
વાવતા
પ્રશ્ન– પૂર્વ પ્રકાન્ત ઉપક્રમના ચતુથ ભેદ વકતવ્યતાનુ' સ્વરૂપ કેવું છે ?
T
ઉત્તર- વકતાન્યતા એટલે અધ્યયન આદિ સંબધી એક એક અવયવના પ્રતિનિયત અર્થ નું મથાસ ભવ કથન કરવું. તેના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે– (૧) સ્વસ મવકતવ્યતા, (૨) પરસમવકતવ્યતા અને (૩) સ્વસમ–પરસમયવકતવ્યતા.
""T *
પ્રશ્ન-ભંતે ! સ્વસમયવકતવ્યતા છુ' છે?
ઉત્તર- સ્વસમયવકતવ્યતા આ પ્રમાણે છે સ્વસિદ્ધાતનું કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણુ, દન, નિર્દેશન અને ઉપદČન કરવુ" તે સ્વસમયવકતવ્યતા છે.
પ્રશ્ન– ભ તે · પરસમયવકતવ્યતા શું છે ?
ઉત્તર- પરસમયવકતવ્યતા આ પ્રમાણે છે. જ્યાં પરસિદ્ધાંતા-અન્યમતાના સિદ્ધા તેાનુ કર્થન યાવત્ ઉપદન કરવામા આવે છે તે પરસમયવકતવ્યતા છે
પ્રશ્ન- ભ'તે ! સ્વસમય-પસમયવકતવ્યતા શુ છે ?
ઉત્તર- સ્વસમય-પરસમયવકતવ્યતા આ પ્રમાણે છે– જે વકતવ્યતામાં સ્વસિદ્ધાંત અને પસિદ્ધાંત તેનું કથન યાવત ઉપદેશન કરવામાં આવતું હોય તે સ્વસમયપસમયવકતવ્યતા છે. હવે આ ત્રણ વકતચંતામાંથી કઇ વકતવ્યતાને કર્યા નય સ્વીકારે છે તેનુ પ્રરૂપણ કરવામાં આવે છે. અનેક ગમેામાં તત્પર એવા નૈગમનય,
Page #381
--------------------------------------------------------------------------
________________
અનુયાગદ્વાર
૩૫
इयाणी को णओ कं वत्तव्यगं સર્વાર્થસંગ્રાહક એ સંગ્રહનય અને લેક ચ્છ ?
વ્યવહાર મુજબ પ્રવૃત્તિ કરવામાં તત્પર
એવો વ્યવહારનય ત્રણે વક્તવ્યતા–એટલે तत्थ णेगमसंगहववहारा तिविह કે સ્વસમયવકતવ્યતા, પરસમયવકતવ્યતા, वत्तव्ययं इच्छंत, तं जहा-ससमयव
અને દિવસમય-પરસમયવકતવ્યતાને સ્વીકારે तव्वयं परसमयवत्तव्ययं ससमयपरस
છે. બાજુસૂત્રનય સ્વસમય અને પરસમય मयवत्तव्बय । उज्जुसुओ दुविह' वत्त
આ બે વકતવ્યતાઓને માન્ય રાખે છે व्वयं इच्छइ, तं जहा-ससमयवत्तव्वयं
કેમકે જે સ્વસમય-પરસમય વકતવ્યતા છે परसमयवत्तव्वयं । तत्थ णं जा सा सस
તેમાંથી સ્વસમાવતવ્યતા પ્રથમ ભેદમાં
અને પરસમયવક્તવ્યતા દ્વિતીયભેદમા मयवत्तव्वया सा ससमयं पविठ्ठा, जा
અન્તર્ભત થઈ જાય છે. માટે વકતવ્યતાના सा परसमयवत्तव्यया सा परसमयं
બે ભેદ છે, ત્રણ નહીં ત્રણે શબ્દનો એક पविट्ठा, तम्हा दुविहा वत्तव्वया । नत्थि
સ્વસમયવકતવ્યતા ને જ માન્ય કરે છે. तिविहा वत्तव्यया। तिणि सद्दणया एगं તેમના મતે પરસમયવકતવ્યતા નથી, ससमयवत्तव्वयं इच्छंति नत्थि परस- કારણ કે પરસમય છે તે અનર્થ, અહેતુ, मयवत्तव्वया,कम्हा ? जम्हा परसमए અસદ્ધાવ, અકિય (નિષ્કિય), ઉન્માર્ગ, अणटे अहेऊ असम्भावे अकिरिए કુઉપદેશક, મિથ્યાદર્શનરૂપ છે માટે પરસउम्मग्गे अणुवएसे मिच्छादसणमि- મયવતવ્યતા નથી. આ પ્રમાણે વક્તવ્યના तिक?, तम्हा सव्वा ससमयवत्तव्यया,
વિષયક કથન છે पत्थि परसमयवत्तव्यया, णत्थि ससमयपरसमयवत्तव्वया । से त्तं वत्तव्यया ।
ઉપક્રમનપાંચમો ભેદ–અર્વાધિકાર
२३९. से किं तं अत्याहिगारे ?
૨૩૯
___ अत्याहिगारे-जो जस्स अज्झयणस्स अत्थाहिगारो, तं जहा-"सावजजोगविरई, उकित्तण गुणवओ य । पडिवत्ती । खलियस्स निंदणा वणतिगिच्छ गुणधारणा चेव ॥१॥" से तं भत्थाहिगारे ।
પ્રશ્ન– ઉપક્રમના પાચમા ભેદ અર્થા– ધિકારનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર–આવશ્યકસૂત્રના જે અધ્યયનનો જે અર્થ છે તે તેને અર્વાધિકાર કહેવાય જેમ-(૧) પ્રથમ સામાયિકઅધ્યયનનો અર્થ સાવદ્યાગ વિરતિ એટલે માપદ્યવ્યાપારને ત્યાગ છે (૨) ચતુર્વિ શતિસ્તવનામના બીજા અધ્યયનને અર્થ સ્તુતિ કરવુ –ઉત્કીર્તનરૂપ છે. (૩) વદના નામના ત્રીજા અધ્યયનને અર્થ ગુણવાનું પુરૂષનુ સન્માન કરવું તે છે (૪) પ્રતિક્રમણ અધ્યયનમા આચારથી થયેલ સ્પલનાની નિંદા કરવાને અર્વાધિકાર છે
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૬e
સમવતાર નિરૂપ (૫) કાર્યોત્સર્ગ અધ્યયનમાં ત્રણચિકિત્સા નામનો અર્થાધિકાર છે. અર્થાત જેમ શરી– રમાં ઘા થઈ જાય તે સ્વાથ્યને માટે ચિકિ
ત્યા કરાય છે તેમ આચારમાં દોષ થઈ જાય તે પ્રાયશ્ચિતદ્વારા તેના પ્રતિકાર અધિકાર છે. (૬) પ્રત્યાખ્યાન અધ્યયનને ગુણધારણ કરવારૂપ અર્થાધિકાર છે. આ પ્રમાણે અધિકાર વિષયક કથન છે. -
२४०. से किं तं समोयारे ?
૨૪૦.
समोयारे-छविहे पण्णत्ते, तं जहा-णामसमोयारे ठवणासमोयारे दव्यसमोयारे खेत्तसमोयारे कालसमोयारे भावसमोयारे । नामठवणाओ पुव्वं वणियाओ जाव-से तं भवियसरीरदव्वसमोयारे।
પ્રશ્ન- તે ઉપક્રમના છઠ્ઠા પ્રકાર સમવતારનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– વસ્તુઓને સ્વમાં, પરમા તેમજ બંનેમાં અન્તર્ભાવ વિષયક વિચાર કરે તે સમવતાર, તેના છ પ્રકારે છે તે આ પ્રમાણે- (૧ નામસમવતાર (૨) સ્થાપના સમવતાર (૩) દ્રવ્યસમાવતાર (૪) ક્ષેત્રસમવતાર (૫) કાલસમવતાર અને (૬) ભાવસમવતાર આ છમાથી નામ અને સ્થાપનાનું વર્ણન તો જેવી રીતે આવશ્યકમ કહ્યું તેમજ જાણવું થાવત્ જ્ઞાયકશરીર–ભવ્ય શરીર દ્રવ્યસમાવતાર સુધી તેમજ
પ્રશ્ન – ભંતે જ્ઞાયક શરીર–ભવ્યશરીર તિરિક્ત દ્રવ્યસમવતાર શું છે?
से कि तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्यसमोयारे ?
जाणयसरीरमवियसरीग्वहरित्ते दव्यसमोयारे-तिविहे पण्णते, तं जहाआयसमोयारे परममोयारे नभयसमोयारे । मन्वव्यापिणं आयसमोयारेणं आयभावे समोयरंति, परसमोयारेणं जहा कुंडे बदराणि, तभयसमोयारेणं जहा घरे संभो, आयभावे य जहा बढे गीवा आयभाचे य । अहवा जाणयस-- रीरभरियसरीरवहारित्ते दबसमोयारे दुम्हि पजनेनं जहा-आयसमोयारे य
ઉત્તર– વ્યતિરિક્ત સમવારના ત્રણ પ્રકાર પ્રરૂપવામાં આવેલ છે, તે આ પ્રમાણે– (૧) આત્મસમવતાર (૨) ૫સમવતાર (૩) તદુભયસમવતાર નિશ્ચયનયની અપેક્ષાએ સર્વદ્રવ્યનો વિચાર કરીએ તે સર્વદ્રવ્યો પોતાના સ્વરૂપમાં જ રહે છે. (કારણ કે નિજરૂપથી કેઈ દ્રવ્ય ભિન્ન નથી.) વ્યવહારનયની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે જેમ કુંડામા બેર રહે છે તેમ સર્વદ્રવ્ય પરમાં રહે છે તદુભયસમવતારને વિચાર કરીએ તે સમસ્ત
Page #383
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર સૂત્ર
૩૧
तदुभयसमोयारे य । चउसट्ठिया आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभय समोयारेणं वत्तीसियाए, समोयरइ आयभावे य । वत्तीसिया आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं सोलसियाए समोयरई आयभावे य । सोलसिया आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं अट्ठमाइयाए समोयरड आयभावे य । अट्ठमाइया आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं चउभाइयाए समोयरइ आयभावे य । चउभाइया आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं अद्धमाणीए समोयरइ आयभावे य । अद्धमाणी आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं माणीए समोयरइ आयभावे य । से तं जाणयसरीरभवियसरीरवइरित्ते दबसमोयारे । से तं नो आगमओ दव्वसमोयारे । से तं दव्वसमोयारे ।
આદમભાવ અને પરભાવમાં રહે છે જેમ ઘરમાં સ્તમ્ભ રહે છે તે પરસમવતાર અને સ્તન્મ પિતાના સ્વરૂપમાં રહે છે તે આત્મસમવતાર શ્રીવા ઘટમાં અને પિતાનામાં રહે છે અથવા જ્ઞાયક શરીર-ભવ્ય શરીર વ્યતિરિકત જે દ્રવ્યસમવતાર છે તેના બે પ્રકાર છે તે આ પ્રમાણે– (૧) આત્મસમવતાર અને (૨) તદુભયસમવતાર છાતથી વિષયને સ્પષ્ટ કરતા સૂત્રકાર કહે છે... જેમ ચાર પલ પ્રમાણુવાળી ચતુષષ્ટિકા અર્ધમાણિકના ચેસઠમા ભાગરૂપ આત્મભાવમાં રહે છે અને દુભયસમવતારની અપેક્ષાએ આઠપલ પ્રમાણવાળી કાર્નેિશિકા પણ રહે છે અને પિતાના નિજરૂપમાં પણ રહે છે. અષ્ટપલ પ્રમાણયુકત દ્વાત્રિશિકા આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે અને ઉભયસમવતારની અપેક્ષાએ પડશપ્રમાણવાળી ડશિકામાં પણ રહે છે. અને પિતાના ભાવમાં પણ રહે છે તેમજે જે અષ્ટભાગિકા છે, તે આત્મસમવતારની અપેશ્રાએ આત્મભાવમાં રહે છે, અને તદુભયસમવતારની અપેક્ષાએ ચતુર્ભાગકામાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. ચતુર્ભગિક આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે અને તદુભયસમવતારની અપેક્ષાએ અર્ધમાણમાં પણ રહે છે, અને આત્મભાવમાં પણ રહે છે. અર્ધમાણી આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે તદુભયસમવતારની અપેક્ષાએ માનીમાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. [ માની, અર્ધમાની, ચતુર્ભાગિક વગેરે મગધદેશના માપવિશેષ છે.] આ રીતે ગાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યસમવતાર હોય છે. આ પ્રમાણે આગમદ્રવ્ય અમાવતારના ત્રણ ભેદોનું વર્ણન પૂર્ણ થતા વ્યસમવતારનું પ્રરૂપણ પૂર્ણ થયું
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૬૨
२४१. से किं तं खेत्तसमोयारे ?
पण्णत्ते,
खेत्तसमोयारे - दुविहे तं जहा - आयसमोयारे य तदुभयसमो - यारे य | भरदेवासे आयसमोयारेण आयभावे समोर, तदुभयसमोयारेण जंबुद्दीवे समोयरड़ आयभावे य । जंबुद्दीवे आयसमोयारेणं आयभावे समोयरई, तदुभयसमोयारेणं तिरियलोए समोयरइ आयभावे य 1 तिरियलोए आयसमोयारेणं आयभावे समोयर, तदुभयसमोयारेणं लोए समोर आयभावे । से तं खेत्तसमोयारे ।
से किं तं कालसमोयारं ?
कालसमोयारे - दुविहे पण्णत्ते, तं जहा - आयसमोयारे य तदुभयसमोयारे य | समए आयसमोयारेणं आयभावे समोयर, तदुभयसमोयारेणं आलिया समोर आयभावे य । एवमाणापाणयोवेलवे मुहुत्ते अहोर पक्खे मासे ऊऊ अयणे सवच्छरे जुगे चासमए वाससहस्से वाससयस हस्से पुलंगे पुर्व तुडिअंगे तुडिए अडडंगे rse अवगे अवे हृहुअंगे हुए उप्पलंगे उप्पले पउमंगे परमे णलिगंगे
लिणे अच्छनिउरंगे अच्छनिउरे अउ - अंगे अउर नउअंगे नउ पगे पउप चलिगे चुटिया सीमपहेलिअंगे freeteer for मे सागरीवमे meentertणं आय भावे समोर agenaमोयारेण ओसप्पिणी उस्स
૨૪૧.
સમવતાર નિરૂપણુ પ્રશ્ન ભંતે । ક્ષેત્રસમવતાર શું છે?
ઉત્તર-- ધર્માદિકદ્રબ્યાની જ્યા વૃત્તિ હાય અર્થાત્ ધર્માદિકદ્રબ્યાને જ્યા નિવાસ છે તે ક્ષેત્રસમવતાર. તેના બે પ્રકાર છે. તે આ પ્રમાણે [૧] આત્મસમવતાર અને [૨] તદુભયસમવતાર આત્મસમવતારની અપેક્ષાએ ભરતક્ષેત્ર આત્મભાવમાં રહે છે. તદ્રુભયસમવતારની અપેક્ષાએ જ બુદ્વીપમાં પશુ રહે છે, અને આત્મભાવમાં પણ રહે છે. જમૂદ્રીપ આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમા રહે છે અને તદ્રુભયસમવતાઅપેક્ષાએ તિર્થંકલાકમાં પણ રહે છે અને નિજસ્વરૂપમાં પણ રહે છે. તિર્થંકલેાક આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમા રહે છે અને તદ્રુભયસમવતારની અપેક્ષાએ લેાકમા પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. આ પ્રમાણે ક્ષેત્રસમવતાર છે
પ્રશ્ન~ ભંતે 1 કાળસમવતાર શું છે ?
ઉત્તર- સમયખદિરૂપ કાળનેાસમવતે કાળસમવતાર એ પ્રકારના પ્રજ્ઞપ્ત થયેલ છે. તે આપ્રમાણે—(૧) આત્મસમવતાર અને (૨) તદ્રુભયસમવતાર. આત્મસમવતારની અપેક્ષાએ સમય આત્મભાવમાં રહે છે અને તભયસમવતારની અપેક્ષાએ આવલિકામા પણ રહે છે અને આત્મભાવમાપણ રહે છે આ પ્રમાણે આનપ્રાણ, સ્નેક, લવ, મુહૂત, અહેારાત્ર,પક્ષ, માસ,ઋતુ, અયન, સ`વત્સર, યુગ, વર્ષાંશત, વસહસ્ર, વર્ષશત્મહસ્ર પૂર્વાંગ, પૂર્વ, ત્રુટિતાંગ, ત્રુટિંત, અટટાગ, અટટ, અવવાગ, અવવ, હૂકાગ, હૂક, ઉત્પલાંગ, ઉત્પલ, પદ્માંગ, પદ્મ, નલિનાગ, નલિન, અક્ષિનીકુરાંગ, અર્થાનકુર, અયુતાંગ, ચુત, નયુતાગ, નયુત, પ્રયુતાંગ, પ્રદ્યુત, કૃલિકાંગ, ચૂલિકા, શીપ પ્રહેલિકાંગ, શીપ્રહેલિકા, પલ્લે પમ, સાગરાપમ, આ સર્વે આત્મસમવતાની અપેક્ષાએ આત્મભાવમાં
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૬૩
અનુગાર સૂત્ર ' प्पिणीसु समोयरइ आयभावे य । Y.ओराप्पिणी उस्सप्पिणीओ आय
समोयारेणं आयभावे समोयरंति, तंदु...भयसमोयारेण पोग्गलपरियट्टे समोय। रंति आयभावे य । पोग्गलपरियट्टे , आयसमोयारेणं आयभावे समोयरइ, । तदुभयसमोयारेणं तीतद्धा अणागतद्धासु
समोयरइ आयभावे य । तीतद्धा अणागतद्धाउ आयसमोयारेणं आयभावे समोयरंति, तदुभयसमोयारेणं सबद्धाए
समोयरंति आयभावे य । से तं काल' યારે !
વતે છે તેમજ તદુભયસમવતારની અપેક્ષાએ ઉત્સર્પિણી-અવસર્પિણી કાળમાં પણ રહે છે અને નિજસ્વરૂપમાં પણ રહે છે. ઉત્સર્પિણી-અવસર્પિણુકાળ આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે અને તદુભયસમવતારની અપેક્ષાએ પુથુલપરાવર્તનમા પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. પુથુલપરાવર્તન આત્મસમવતારની અપેક્ષાએ નિજરૂપમાં રહે છે અને તદુભયસમવતારની અપેક્ષાએ અતીતકાળ અનાગતકાળમાં પણ રહે છે તેમજ આત્મભાવમાં પણ રહે છે અતીત અનાગતકાળ આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે તદુભયસમવતારની અપેક્ષાએ સવાંઢાકાળમાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે આ પ્રમાણે કાળસમાવતારનો વિચાર છે.
પ્રશ્ન– ભ તે 'ભાવસમવતાર શુ છે ?
* સે જિં તં મસમોચારે ?
भावसमोयारे दुविहे पण्णते, तं जहा-आयसमोयारे य तदभयसमोयारे य। कोहे आयसमोयारेणं आयभावे -“समोयरइ, · तदुभयप्तमोयारेण माणे -'संमोयरइ ' आयभावे य। एव माणे 'माया लोभे रागे मोहणिज्जे, अट्ठकम्मपयडीओ आयसमोयारणं आयभावे समोयरंति तभयसमोयारेणं छविहे भावे समोयरंति आयभावे य । एवं छबिहे भावे, जीवे जीवत्थिकाए आयसमोयारेणं आयभावे समोयरड, तदुभयसमोयारेणं सम्बदन्वेस समोयरइ आयभावे य । एत्थ संगहणीगाहा
ઉત્તર– ક્રોધાદિ કષાયેનો જે સમવતાર તે ભાવસમવતાર તેના બે ભેદ છે જેમકે- (૧) આત્મસમવતાર અને (૨) તદુભયસમવતાર આત્મસમવતારની અપે ક્ષાએ કોધ નિજસ્વરૂપમાં રહે છે અને ઉભયસમવતારની અપેક્ષાએ માનમાં રહે છે (કેમકે અહકાર વિના ક્રોધ હેતે નથી, માટે ક્રોધને માનમાં સમાવતાર કરાય છે ) તેમજ નિજસ્વરૂપમાં પણ રહે છે આ પ્રમાણે માન, માયા, લોભ, રોગ, મેહનીય અષ્ટકર્મપ્રકૃતિઓ આ સર્વ આત્મસમવતારની અપેક્ષાએ નિજમા રહે અને તદુ ભયસમાવતારની અપેક્ષાએ છ ભામાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે આજ પ્રમાણે છ ભાવ, જીવ, જીવાસ્તિકાય આત્મસમવતારની અપેક્ષાએ નિજસ્વરૂપમાં રહે છે અને તદુસમાવતારની અપેક્ષાએ સર્વ
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૬૪
"कोहे माणे माया, लोहे रागे य मोहणिज्जेय । पगडी भावे जीवे जीव त्थिकाय दव्या य ॥ १॥" से तं भावसमोयारे । सेतं उक्कमे । उवक्कम इइ पढमंदारं ।
૨૪૨. સેતેં નિવેને ?
निक्खेवे - तिविहे पण्णत्ते, तं जहा ओहनिष्फण्णे नामनिष्फण्णे मुत्तालावगनिष्पणे ।
से कि तं ओह निष्फण्णे ?
northoणे चउविहे पण्णत्ते, तं जहा - अज्झणे अज्झीणे आए खवणा ।
मेकितं
?
अणे चलिहे पण्णत्ते, तं जहा - नामजणे वणज्ययणे दव्यHaणे । णामहवणाओ
૨૪૩
નિશ્ચેષનિરૂપણ
દ્રવ્યામાં રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. સ'ગ્રહણી ગાથામાં સૂત્રકાર આજ વાત સ્પષ્ટ કરે છે.
ક્રોધ, માન, માયા, લેભ, રાગ, મેાહનીય, પ્રકૃતિ, ભાવ, જીવ અને દ્રવ્યના સમવતારનું કથન તે ભાવસમવતાર છે. આ રીતે ઉપક્રમ નામક પ્રથમદ્વારનુ વર્ણન સમાપ્ત થયું.
પ્રશ્ન— ભતે 1 નિક્ષેપ શું છે ?
ઉત્તર— નિક્ષેપના ત્રણ પ્રકારે છે તે આ પ્રમાણે- (૧) એઘનિષ્પન્ન–સામાન્ય સમુરચય અધ્યયનેાથી નિષ્પન્ન નિક્ષેપ (૨) નામનિષ્પન્ન-શ્રુતનાજ સામાયિક’ આદિ વિશેષનામેાથી નિષ્પન્ન નિક્ષેપ (૩) સૂત્રાલાપક નિષ્પન્ન ‘ કરેમિમતે સામચિં ઈત્યાદિ સૂત્રાલાપકાથી નિષ્પન્ન નિક્ષેપ.
પ્રશ્ન~ ભ તે 1 એધનિષ્પન્ન નિક્ષેપ શું છે ?
ઉત્તર--- આધનિષ્પન્ન નિશ્ચેષના ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે- (૧) અધ્યયનઅધ્યયન કરવા–ભણવાયેાગ્ય, (૨) અક્ષીણુશિષ્યાદિને ભણાવતા સૂત્રજ્ઞાન ક્ષીણુ ન થાય તેથી અક્ષીણુ (૩) આય—લાભના હાવાથી આય અને (૪) ક્ષપણ-કર્માંના ક્ષય કરે તેથી ક્ષપણુ (આ બધા સામાયિક, ચતુર્વિં શતિસ્તવ અ દિ અધ્યયનેાના સામાન્ય નામ છે, )
દાતા
પ્રશ્ન~ ભતે ! અધ્યયન ' છે ?
ઉત્તર--- અધ્યયનના ૪ પ્રકાર કહે. વામાં આવ્યા છે, તે આ પ્રમાણે- (૧) નામ અધ્યયન (ર) સ્થાપના અધ્યયન (૩) દ્રવ્ય
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૬૫
અનુગદ્વાર સૂત્ર
पुच्वं वणियाओ।
અધ્યયન અને (૪) ભાવઅધ્યયન. નામ અને સ્થાપના અધ્યયનનું સ્વરૂપ નામ અને સ્થાપના આવશ્યક જેવું જ જાણવું.
से किं तं दव्यज्झयणे?
दव्यज्झयणे-दुविहे पण्णत्ते, तं जहा आगमओ य णोआगमओ य ।
પ્રશ્ન- ભંતે 1 દ્રવ્યાધ્યયનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- દ્રવ્યઅધ્યયનના ૨ પ્રકાર કહેવામાં આવ્યા છે (૧) આગમથી અને (૨) નોઆગમથી
से किं तं आगमओ दव्यज्झयणे?
आगमओ दव्यज्झयणे-जस्स णं अज्झयणत्तिपयं सिक्खियं ठियं जियं मियं परिजियं जाव एवं जावइया अणुवउत्ता आगमओ तावइआई दव्यज्मयणाई । एवमेव ववहारस्सवि । संगहस्स णं एगो वा अणेगो वा अणुवउत्तो वा अणुवउत्ता वा आगमओ दव्यज्झयणं । दव्यज्झयणाणि वा से एगे दवज्झयणे। उज्जुमुयस्य एगो अणुवउत्तो आगमओ एक दव्यज्झयणं पुढचं नेच्छइ, तिण्हं सद्दनयाणं जाणए अणुवउत्ते अवत्थु कहा ? जद जाणए अणुवउत्ते न भवइ जइ अणुवउत्ते जाणएणं भवइ, तम्हा णत्थि आगमओ दवज्झयणं । से तं भागमा दबज्झयणे।।
પ્રશ્ન- આગમથી દ્રવ્યાધ્યયનનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- જેણે “અધ્યયન' આ પદ શીખ્યું છે, પિતાના આત્મમાં સ્થિત, જિત, પરિમિત કર્યું છે યાવત ઉપગ શૂન્ય છે. તે આગમથી દ્રવ્યાધ્યયન કહેવાય છે. નૈગમનયની અપેક્ષાએ જેટલા અનુપયુકત જીવે છે તેટલા આગમથી દ્રવ્યાધ્યયન છે વ્યવહારનયની માન્યતા નિગમનની જેમ જ છે. સંગ્રહનય એક હોય કે અનેક, અનુપયુક્ત આત્માઓને એક આગમદ્રવ્યાધ્યયન જ કહે છે. અનુસૂત્રનયની અપેક્ષાએ એક અનુપયુકત આત્મા એક આગમ દ્રવ્યાધ્યયન છે.તે નયભેદોને સ્વીકારતા નથી. ત્રણ શબ્દનય જ્ઞાયક જે અનુપયુક્ત હોય તે તેને અવસ્તુઅસત્ માને છે કારણ કે જ્ઞાયક અનુપયુક્ત સ ભવી જ ન શકે અને જે તે અનુપયુકત હોય તે જ્ઞાયક ન કહેવાય. માટે આગમ દ્રવ્યાયનને સ ભવ નથી. આવુ આગમદ્વિવ્યાધ્યનનું સ્વરૂપ છે.
से कितं णाआगमओ दवज्झ
પ્રશ્ન- ભ તે! ને આગમધ્યયન શું છે?
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૬૬
आगमओ द्रव्वज्झणेતિવિષે પત્તે, તે નદા-નાળચસવીરदव्वज्झणे भवियसरीरव्वज्झयणे जाणयसरीरभविय सरीरवइरिने दव्वકથળે ।
से किं त जाणयसरीरदव्य
કાચને ?
जाणयसरीरदव्वज्झयणे - अज्झय णपयत्थाहिगार जाणयस्स जं सरीरयं ववगय चुयचावियचत्तदेह जीवविप्पज सज्जाय वा संथारगयं वा निसी हियायं वा सिद्धसिला लगयं वा पासित्ताणं कोई भणेज्जा अहो ! णं इमेणं सरीरसमुस्सएणं जिणदिद्वेणं भावेण अजययत्तिपय आघव पण्णवियं परुवियं दंसियं निदंसियं उवदंसियं, जहा को दितो ? अयं घयकुंभे आसी, अयं महु कुंभे आसी । से तं जाणयसरीरदव्त्रકથળે ! -
--- !
રહે ?
से किं तं भविसरीर दव्वज्झ
भवियसरीरदव्वज्झयणे जे जीवे जोणिजम्मणनिक्खते इमेणं चेव आदत्तएणं सरीरसमुस्सएणं जिणदिद्वेणं भावेणं अज्झयणेत्तिपयं सेयकाले सिक्खिस्सइ न ताव सिक्खर, जहा को दिहंतो ? अयं महुकुंभे भविस्सर अयं
નિપનિષ
ઉત્તર- નાગમદ્રવ્યાધ્યયન ત્રણ પ્રકા રતુ છે જેમકે (૧) ગાયકીદ્રવ્યાપ્ય યન (૨) ભયશીદ્રવ્યાયન (૩) નાયકશરીર-ભવ્યશરીરવ્યતિરિકતદ્રવ્યાધ્યયન,
પ્રશ્ન- ભ તે । સાયકારીન્દ્રબ્યાધ્યયન શું છે ?
ઉત્તર- અધ્યયનસૂત્રના પદાર્થને જાણનારનું શરીર કે જે ચૈતન્યથી રહિત, ચ્યુન વ્યાવિત-આયુક ના ાથી પ્રાણહિત, ત્યકતદેહ-આહાર વૃદ્ધિથી રહિત એવા દેહને શય્યાગત, સસ્તારકગત, સ્વાધ્યાયભૂમિ કે સ્મશાનગત અથવા સિદ્ધશિલા-જે સ્થાનમા અનશન અંગીકાર કવ્વામા આવે છે, ત સ્થાનગત જોઇને કંઇ કહે- ‘અહીં ! આ શરીરરૂપ પુગલમ ઘાતે જિનપ્રણીત ભાવનુ અધ્યયન કર્યું હતુ, સામાન્ધરૂપ પ્રજ્ઞાપિત, પ્રરૂપિત, દર્શિત, નિદર્શિત, ઉપદર્શિત કર્યુ હતુ,' તેવુ આ શરીર નોંય”શરીરદ્ભવ્યાત્ યન છે તેનાપર કોઇ ટાંત છે? એવા શિષ્યના પ્રશ્નના જવાબમાં કહેછે- જેમ ઘડામાથી મધ અને ઘી કાઢી નાખ્યા પછી કોઈ કહે કે આ મધના કે ઘી ને ઘડે છે. જ્ઞાયકશરીરદ્રવ્યાધ્યયનનુ
આ
પ્રમાણે
સ્વરૂપ છે.
પ્રશ્ન- ભુતે ! ભશરીરયદ્રાધ્યયન
શુ છે?
--
ઉત્તર- સમય પૂર્ણાં થાપર ચેનિ સ્થાનમાંથી જે જીવ મહાર નીકળ્યેા છે તે જીવ તે પ્રાપ્ત શરીર દ્વારાજ જિનપષ્ટિ ભાવ અનુસાર અધ્યઅનપદેશને ભવિષ્યમા શીખશે, વત માનમા શીખી રહ્યો નથી એવા તે ભવ્યજીવનું શરીર ભબ્બશરીર
Page #389
--------------------------------------------------------------------------
________________
મનુચગદ્વાર સૂત્ર
कुंभे भविस्स | से तं भवियसरीरद व्वज्झयणे ।
से किं तं जायणसरीरभवियसरीखइरित्ते दव्वज्झयणे ?
जाणयसरीर भवियसरीरखइरिचे दव्वज्झयणेपत्तयपोत्थयलिहियं । से तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वज्झयणे । सेतं णो आगमओ दव्वज्झથળે । સે તું નયને 1
से किं तं भावज्झणे ?
भावज्झणे - दुबिहे पण्णत्ते, तं जहा आगमओ य, गोआगमओ य ।
से किं तं आगमओ भावज्ज्ञयणे?
आगमओ भावज्झयणे - जाणए उववत् । से तूं आगमओ भावज्झयणे ।
से किं तं नोआगमओ भावज्झयणे ?
नो आगमओ भावययणे - अज्मपसायणं कम्माणं अवचओ उवचियाणं, अणुवचओ य नवाणं तम्हा अज्झ यमिच्छति ||१|| से तं णोआगमओ भावज्झयणे । से तं भावज्झयणे, से तं अज्झयणे
૩૧૭
દ્રવ્યાધ્યયન' કહેવાય છે. જેમ મધ અને ઘી ભરવાના ઘડામાં હજુ મધ કે ઘી ભર્યુ નથી છતાં પણ તે ઘડાને મધુકુંભ કે ધૃતકુંભ કહેવે. આવુ ભવ્યશરીરદ્રવ્યાન્ધ્યયનનું
સ્વરૂપ છે
પ્રશ્ન- ભંતે ! નાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિકત દ્રવ્યાધ્યયનનુ સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર– પાના અને પુસ્તકમા લખેલા અધ્યયનને નાયકશરીર-ભવ્યશરીર ગૃતિકિત દ્રવ્યાધ્યઅન જાણવું. આ પ્રમાણે નાઆગમ દ્રવ્યાાન અને દ્રવ્યાધ્યયનનુ વર્ણન પૂર્ણ થયુ.
પ્રશ્ન- ભંતે । ભાવાÜમન શુ છે ?
ઉત્તર- ભાવાચ્ચઅનના બે પ્રકાર પ્રરૂપવામા આવેલ છે તે આ પ્રમાણે(૧) આગમભાવાપ્ચ્યુઅન (૨) નેાઆગમભા
વાધ્યઅન.
ક્ષ
પ્રશ્ન- ભ તે । આગમભાવાધ્યયનનુ સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- જે અશ્ચયનના જ્ઞાયક હોય અને તેમા ઉપયેગયુકત હાય છે તે ચમભાવાયન કહેવાય.
પ્રશ્ન- ભતે! ને આગમભાવાધ્યયનનુ સ્વરૂપ કેવું છે ?
ઉત્તર-- સામાયિકાદિ અધ્યયનને નાઆગમભાવાધ્યયેાના છે, અદ્યત્ત્પરમ બાળ ચળ–અચળ- નિરુકત વિધિએ અને પ્રાકૃતભાષા હેાવાને કારણે ‘ પક્ષનું ’ આ ચાર વર્ણાના લેાપ થઈ જવાથી
'
"
અચળ' શબ્દ બની જાય છે, એના
Page #390
--------------------------------------------------------------------------
________________
३९८
નિપિનિરૂપાળુ અર્થ છે- અન્નાભ એટલે ચિત્તને સામાયિકાદિ અધ્યયનમાં લગાડ્યું. તે અધ્યયનોમાં ચિત્ત સજિત કરવાથી ચિત્તમા નિર્મળતા આવે તેથી કર્મ બંધ ન થાય અને પૂર્વબદ્ધકર્મોની નિશ થાય છે. તેથી તીર્થકરો અને ગણધરીએ સામાયિકાદિને આગમભાવાધ્યયન કહેલ છે આ પ્રમાણે આગમભાવાશ્ચયન અને સાથે સાથે અધ્યયનનું નિરૂપણ પૂર્ણ થયુ
પ્રશ્ન- ભંતે! ઘનિષ્પન્ન નિચેપના દિનીયભેદ “અક્ષણ” નું સ્વરૂપ કેવું
२४३. से किं तं अज्झीणे ?
૨૪૩,
अज्झीणे-चउबिहे पण्णत्ते, त जहा णामज्झीणे ठवणजीणे दबज्झीणे भावज्झीणे । नामवठवणाओ पुव्वं पणियाओ।
ઉત્તર- અક્ષણના ચાર પ્રકાર કહેવામાં આવ્યા છે તે આ પ્રમાણે- (૧) નામઅક્ષીણ (૨) સ્થાપના અક્ષણ (૩) વ્યઅક્ષણ અને (૪) ભાવઅક્ષણ. નામઅક્ષણ અને સ્થાપના અક્ષણનું સ્વરૂપ નામ અને સ્થાપનાઆવ થકની જેમ જાણી લેવું
પ્રશ્ન- દ્રવ્યઅક્ષણનું સ્વરૂપ કેવું છે?
से किं तं दबंझीणे?
दव्यझीणे-दुविहे पण्णत्ते, तं जहा-आगमओय नोआगमओ य ।
ઉત્તર- દ્રવ્યઅક્ષણના બે પ્રકારે છે. તે આ પ્રમાણે- (૧) આગમથી અને (૨)
આગમથી
से किं तं आगमओ दन्वझीणे ?
પ્રશ્ન- આગમથી દ્રવ્યઅક્ષણનું સ્વરૂપ
आगमओ दव्यज्झीणे-जस्सणं अन्झीणेत्तिपयं सिक्खियं जियं मियं परिजियं जाव से तं आगमओ
ઉત્તર- જેણે અક્ષણપદને શીખી લીધુ છે, જિત, મિત પરિમિત કરેલ છે પણ યાવત્ ઉપગથી શૂન્ય છે તે આગમથી દ્રવ્યઅક્ષણ છે.
; ત્રિીને
से कि तं नोआगमओ
પ્રશ્ન- ભતે ! નોઆગમદ્રવ્યઅક્ષણનું સ્વરૂપ કેવું છે ?
Page #391
--------------------------------------------------------------------------
________________
'
અનુયકાર સૂત્ર
नोआगमओ दव्यज्झीणे तिविहे पण्णत्ते, तं जहा- जाणयसरी रदन्यज्झीणे भवियसरी रदब्वज्झीणेजाणयसरीर-भविसरीरवरिचे दव्वज्झीणे ।
से किं तं जाणयसरीरदव्व
સ્ત્રીને ?
जाणयसरीरदव्वज्झीणे-अज्झीण
पत्थाहिगार जाणयस्स तं सरीरयं ववगयचुयचावियचत्तदेहं जहा दव्वज्झयणे तहा भाणियव्वं, जाव से तं जाणयसरीरदव्वज्झीणे ।
से किं तं भवियसरीरदव्ब
કીન્ગે ?
भवियसरीरदव्यझीणे-जे जीवे जेणिजम्मणनिक्खंते जहा दव्वज्ययणे, जाव से तं भवियसरीरदव्वज्झीणे ।
से किं तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वज्झीणे ?
जाणयसरीरभवियसरीरवइरित्ते
दब्वज्जीणे सव्वागाससेढी, से तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वज्झीणे । सेतं नोआगमभोदव्वज्झीणे, से तं दव्वज्झीणे |
૩૯
ઉત્તર- તાઆગમદ્રવ્યમક્ષીણના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે(૧) જ્ઞાયકશરીરદ્રવ્યઅક્ષીણુ (૨) ભવ્યશરીરદ્રવ્યઅક્ષીણુ અને (૩) જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિકત દ્રવ્યઅક્ષીણુ
પ્રશ્ન- ભંતે । નાયકશરીર દ્રવ્યઅક્ષીણુનુ સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– અક્ષીણુપદના અર્થાધિકારને જે જ્ઞાતા છે તે જ્ઞાતાનું જે શરીર કે જે વ્યપગત, શ્રુત,ચ્યાવિત અને ત્યકત અર્થાત્ નિર્જીવ થઈ ગયુ હાય તે જ્ઞાયકશરીરદ્રયઅક્ષીણ છે. યાવત્ દ્રવ્યાધ્યયનની જેમ જાણવુ’
પ્રશ્ન ભતે । ભવ્યશરીર દ્રવ્યઅક્ષીણુનુ સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- જે જીવ સમય પૂર્ણ થવાપર ચેનિમાંથી બહાર નીકળેલ છે વગેરે ભવ્યશરીર દ્રવ્યઅક્ષીણુનુ વર્ણન પૂર્વાંત ભવ્યશરીર દ્રવ્યાધ્યયન પ્રમાણે જાણવું યાવત્ ભવ્યશરીરદ્રવ્યઅક્ષીણુનુ
આ
પ્રમાણે
સ્વરૂપ છે,
પ્રશ્ન- ભંતે ! જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિકત દ્રવ્યઅક્ષીણુનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- સર્વાકાશ-લેક અલેાકરૂપ આકાશની શ્રેણિ તે જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિકત દ્રવ્યઅક્ષીણુ છે. કારણ કે તેમાંથી સમયે સમયે એક-એક પ્રદેશનું અપહરણ કરવામાં આવે તે પણુ ક્ષીણ થાય તેમ નથી. આ રીતે આગમદ્રવ્યઅક્ષીણુ અને દ્રવ્યઅક્ષીણતુ. વર્ણન પૂર્ણ થયુ.
Page #392
--------------------------------------------------------------------------
________________
૨૭૦ --
નિક્ષેપનિરૂપણ * પ્રશ્ન- ભરતે ! ભાવઅક્ષણનું સ્વરૂપ
છે જa a
m
.
भावज्झीणे-दुविहे पण्णते, त जहाआगमओ य नोआगमओ य ।
से कि तं आगमओ भावज्झीणे ?
ઉત્તર- ભાવઅક્ષણના બે પ્રકાર પ્રરૂપ્યા છે. આગમથી અને નોઆગમથી.
પ્રશ્ન- ભ તે ! આગમથી ભાવઅક્ષીણ
શું છે?
आगमओ भावज्झीणे-जाणए उवउत्ते । से तं आगमओ भावज्झीणे ।
ઉત્તર- જ્ઞાયક જે ઉપયુક્ત (ઉપયોગ યુત) હોય તે આગમની અપેક્ષાએ ભાવઅક્ષણ છે તાત્પર્ય એ છે કે ઉપગની પર્યાયે અન ત છે. તેઓમાંથી સમયે એકએકનું અપહરણ કરવામા આવે તે અને ઉત્સપિણું–અવસર્પિણી કાળમાં પણ સમાપ્ત થાય નહી માટે તે ભાવઅક્ષણ છે
से कि तं नोआगमओ भाव-, sીને?
પ્રશ્ન- ભતે ! આગમથી ભાવઅક્ષીયુનું સ્વરૂપ કેવું છે?
नो आगमओ भावज्झीणे-"जह दीवा दीवसयं, पइप्पए दिप्पए य सो दीवो । दीवममा आयरिया, दिप्पंति પર જીવંતિ શાજે તે ન માનमओ भावज्झीणे । से तं भावज्झीणे, से तं अज्झीणे।
ઉત્તર- જેમ એક દીપસ્થી સેંકડે બીજા દીપકે પ્રજ્વલિત કરવામાં આવે છે અને પ્રજ્વલિત કરનાર તે મૂળ દીપક પણ પ્રજવલિત જ રહે છે (ક્ષણ નથી થતું) તેમ આચાર્ય શિષ્યને સામાયિક શ્રુત આપીને શ્રુતશાળી બનાવે છે અને તે પણ શ્રતથી યુક્ત રહે છે. આ પ્રમાણે શ્રુતદાયક આચાર્યને જે ઉપગ છે, તે
આગમરૂપ છે અને વા અને કાયરૂપ જે યેગ તે અનાગમરૂપ છે તેથી અહીં આ ગમથી ભાવક્ષીણતા જાણવી. આ રીતે ભાવઅક્ષણ અને અક્ષણનું વર્ણન પૂર્ણ થયું
२४४, से कि त आए ?
૨૪૪.
પ્રશ્ન- ભતે આયનું સ્વરૂપ કેવું છે?
Page #393
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર સૂત્ર
૩૭૧
आए-चउबिहे पण्णत्ते, तं जहानामाए ठवणाए दवाए भावाए । नामठवणाओ पुव्वं भणियाओ।
ઉત્તર- આય-લાભ અથવા પ્રાપ્તિના ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે- (૧) નામઆય (૨) સ્થાપનાઆય (૩) દ્રવ્ય આય અને (૪) ભાવઆય નામય અને સ્થાપનાઆયનું સ્વરૂપ નામ અને સ્થાપના આવશ્યક પ્રમાણે જાણવું
પ્રશ્ન- ભ તે દ્રવ્ય આય શું છે ?
से किं तं दवाए ?
दवाए-दुविहे पण्णत्ते, तं जहाआगमओ य नोआगमओ य ।
ઉત્તર- દ્રવ્ય આયના બે પ્રકારે આ પ્રમાણે છે- (૧) આગમથી અને (૨) ને આ
ગમથી
से किं तं आगमओ दवाए ?
પ્રશ્ન- ભતે ! આગમથી દ્રવ્યઆય શું
आगमओ दवाए-जस्स णं आयत्तिपयं सिक्खियं ठियं जियं मियं परिजियं जाव, कम्हा ? अणुवओगो दव्वमितिक , नेगमस्स णं जावडया अणुवउत्ता आगमओ तावइया ते दव्याया, जाव से तं आगमओ दव्याए ।
ઉત્તર- જેણે “આય” આ પદને શીખી લીધુ છે જિત, મિત, પરિમિત કરેલ છે પણ ઉપયોગશૂન્ય છે તે આગમથી દ્રવ્યઆય કહેવાય. તેને દ્રવ્ય શા માટે કહ્યું? કારણ કે ઉપગરહિત હોવાથી દ્રવ્ય છે. નગમનયની અપેક્ષાએ જેટલા ઉપયોગરહિત આત્મા છે તેટલા દ્રવ્યય જાણવા યાવત્ તે આગમદિવ્યઆયને દ્રવ્યાવશ્યક પ્રમાણે જાણવું
से किं तं नो आगमओ दव्याए ?
પ્રશ્ન- ભંતે !આગમદ્રવ્ય આય શું
नो आगमओ दबाए-तिविहे पण्णत्ते, तं जहा-जाणयसरीरदवाए भवियसरीरदव्वाए जाणयसरीरभवियसरीरवइरिने दवाए।
ઉત્તર- આગમદ્રવ્ય આયના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે (૧) સાયકશરીરદ્રવ્ય આય (૨) ભવ્ય શરીરદ્રવ્યઆય અને (૩) જ્ઞાયકશરીર-ભથશરીરદિવ્યઆય
से कि तं जाणयसरीरदव्वाए ?
પ્રશ્ન- ભ તે 1 નાયકશરીર ૫ાય શ
Page #394
--------------------------------------------------------------------------
________________
307
जाणयसरीरदव्वाए-आययपत्थाहिगार जाणयस्स जं सरीरयं ववगयचुयचावियचत्तदेहं जहा दव्यज्झयणे, जाव से तं जाणयसरीरदव्याए ।
से किं तं भविसरीर दव्वाए ?
जाव
भवियसरीरव्याए - जे जोणिजम्मणणिक्खते जहा ढव्वज्झयणे जाव से तं भवियसरीरदव्याए ।
से किं त जाणयसरीरभवियसरीरवइरिचे दव्बाए ?
जाणयसरीर भवियसरीरवइरित्ते दव्वाए - तिविहे पण्णत्ते, तं जहा लोडए कुप्पावयणिए लोगुत्तरिए य ।
से किं तं लोइए ?
જો તિવિષે-પળો, તું નાसचिनचे अचित्ते मीसए य
से किं तं सचित्ते ?
सचिते - तिविहे पण, तं जहा पाणं चउप्पयाणं अपयाणं । दुपमाणं दासाण दासीणं, चउप्पयाणं आसाणं इत्थीणं, अपयाणं अंवाणं अंबाडगाणंબાપ સે તં સચિત્તે 1
નિર્દોષનિરૂપણ
ઉત્તર- ૮ આય’ પદને જે જ્ઞાતા હતા તે જ્ઞાતાનુ શરીર વ્યપગત, ચુત, વિન, ત્યકત હેાય તે શરીર નાયકશરીર નેાગમ દ્રવ્યય છે વગેરે જે દ્રવ્યાધ્યયનમાં કહ્યુ છે તેમ જાણવું યાવત્ આ પ્રમાણે નાયકશરીરદ્રવ્યઆય છે
છે ?
પ્રશ્ન- ભ તે । ભવ્યશરીદ્રાય શુ
ભ
ઉત્તર- સમયપૂર્ણ થવાપર જે જીવ ચેનિમાથી બહાર નીકળ્યે છે વગેરે ભવ્યશરીરદ્રવ્યઆયનુ સ્વરૂપ ભવ્યશરીર દ્રવ્યાઘ્યયન પ્રમાણે જાણવુ
પ્રશ્ન- ભતે । જ્ઞાયકશરી૨-ભવ્યશરીવ્યતિરિકત દ્રવ્યઆય શુ છે ?
ઉત્તર- તે નાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિકતદ્રવ્યઆયના ત્રણ પ્રકારે પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- (૧) લૌપ્ટિક (૨) કુપ્રાવનિક અને (૩) લોકોત્તર
પ્રશ્ન- ભ તે । જ્ઞશરીર-ભવ્યશરીરન્યતિરિકત લૌકિકદ્રવ્યઆય કોને કહે છે ?
ઉત્તર- લૌકિકના ત્રણ પ્રકાર કહ્યા છે તે– (૧) સચિત્ત (ર) અચિત્ત અને (૩) મિશ્ર,
પ્રશ્ન- ભ તે । સચિત્ત લૌકિકઆય કાને કહે છે ?
ઉત્તર- સચિત્તઆયના ત્રણ પ્રકાર છે. તે- (૧) દ્વિપદાને આય (૨) ચતુષ્પદેને આય અને (૩) અપદાને આય. તેમા દ્વિપદ તે દાસ-દાસી વગેરે, ચતુષ્પદ તે અશ્વ, હસ્તી વગેરે અને અપદ તે આમાં
Page #395
--------------------------------------------------------------------------
________________
અનુંચે ગદ્વાર સૂત્ર
से कि तं अचित्ते ?
अचित्ते सुवण्णरययमणिमोतियसंखसिलप्पवालरत्तरयणसंतसावएના બાપુ ! ને તું ગપિત્તે !
से किं तं मोसए ?
मीसए - दासाणं दासीणं आसाणं हत्थीणं समाभरिया उज्जालंकियाणं आए, સે તે મીસર્, તે તું છોરૂપ ।
से किं तं कुप्पावयणिए ? कुप्पावणि-तिवि पण्णत्ते । तं जहा - सचित्ते अचित्ते मीसए य । तिण्णिवि जहा लोइए जीवे से तं મીસર્ । સે હૈં છુપ્પાવર્ચાળ ।
से किं तं लोगुत्तरिए ? लांगुरिए - तिविहे पण्णत्ते, त जहा - सचित्ते अचित्ते मीसए य ।
से किं त सचिते ?
सचित्-सीसाणं सिस्सणियाणं
से चं सचिते ।
૩૭૩
વગેરે,વૃક્ષે છે. આ સર્વે સચિત્તપદાર્થોની પ્રાપ્તિ સચિત્તય કહેવાય છે.
છે ?
પ્રશ્ન- ભુ તે ! અચિત્તને આય શુ
ઉત્તર અચિત્ત તે સુવર્ણ, રત્ન, મણિ, મેાતી, શંખ, શિલા--રત્નવિશેષ પ્રવાળ, પરવાળુ વગેરે અચિત્તવસ્તુએની પ્રાપ્તિ તે અચિત્તને આય છે. માયા અને લેાભને આય આ નાઆગમભાવઆય છે. આ પ્રમાણે ભાવઆય અને આયનુ' વર્ણન પૂર્ણ
થયું.
પ્રશ્ન- ભંતે । મિશ્ર આય શુ છે ?
ઉત્તર- વસ્ત્રાલ કારાદિ થી ભૂષિત દાસ, દાસી, અશ્વ, હસ્તી વગેરેના લાભ મિશ્રને આય છે. આ પ્રમાણે લૌકિક આય છે.
પ્રશ્ન-ભ તે 1 કુપ્રાવચનિક આય શુ છે ?
ઉત્તર– યુપ્રાવચનિકઆયના ત્રણ પ્રકાર છે તે (૧) સચિત્ત (૨) અચિત્ત અને મિશ્ર. આ ત્રણેનુ વર્ણન લૌકિઝ્મચની જેમજ
જાણવુઃ
પ્રશ્ન- ભંતે ! લેાકેાત્તર આય શું છે?
ઉત્તર : લેાકેાત્તરઆયના ત્રણ પ્રકાર છે તે- (૧) સચિત્ત (૨) અચિત્ત અને (૩) મિશ્ર
પ્રશ્ન- ભંતે ! સચિત્તમાય શુ' છે ?
ઉત્તર- શિષ્ય અથવા શિષ્યાના લાલ થાય તે સચિત્ત આય છે.
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૭૪
मे किं तं अचित्ते ?
अचित्ते-पडिग्गहाणं वत्थाणं कंवलाणं पायपुंछणाणं । से तं अचिने
નિક્ષેપનિરૂપણ પ્રશ્ન તે ! અચિત્ત શું છે?
ઉત્તર- અચિત્ત તે નિર્દોષ પાત્ર, કંબલ, રહરણ વગેરેની સાધુને પ્રાપ્તિ હોય તે અચિત્તઓય છે.
પ્રશ્ન- ભતે ! મિશ્રશુ છે ?
से किं तं मीसए ?
मीसए-सिस्साणं सिस्सणियाणं सभंडोबगरणाणं आए । से तं मीसए । से तं लोगुत्तरिए । से तं जाणयसरीरभवियसरीरवडरित्ते दव्वाए । से तं नो आगमओ दवाए । से तं दवाए।
से किं तं भावाए ?
ઉત્તર- ભડેપકરણાદિસહિત શિષ્ય, શિષ્યાઓને લાભ થાય તે મિશ્રઆય છે. આ પ્રમાણે મિશ્રય અને કેત્તર આવ્યનું વર્ણન પૂર્ણ થયું.
પ્રશ્ન- ભંતે ! ભાવઆચનું સ્વરૂપ
भावाए दुविहे पण्णत्ते, तं जहाआगमओ य नोआगमओ य ।
ઉત્તર- ભાવઆયના બે પ્રકાર પ્રરૂક્યા છે તે આ પ્રમાણે– (૧) આગમથી એને (૨) આગમથી.
પ્રશ્ન- ભંતે ! આગમથી ભાવઆય
से किं तं आगमओ भावाए ?
आगमओ भावाए-जाणए उवउत्ते । से तं आगमओ भावाए ।
से किं तं नो आगमओ भावाए ?
ઉત્તર- આગમભાવ તે આ પ્રમાણે જે જીવ “આય” આ પદને જ્ઞાયક હોય અને ઉપયોગયુકત હોય તે આગમભાવ આય છે.
પ્રશ્ન- ભંતે 1 નોઆગમભાવ શું છે ?
ઉત્તર– આગમભાવઆયના બે પ્રકાર છે. તે આ પ્રમાણે- (૧) પ્રશસ્ત અને (૨) અપ્રશસ્ત.
नो आगमओ भावाए -दुविहे पण्णत्ते, तं जहा-पसत्थे य अपसत्थे य ।
से किं तं पसत्थे ?
પ્રશ્ન- ભ તે ! પ્રશસ્તનેઆગમભાવ આય શું છે ?
Page #397
--------------------------------------------------------------------------
________________
.
અનુયાગૠાર સૂત્ર
पसत्थे - तिविहे पण्णत्ते, तं जहा णाणाए दंसणाए चरिताए । से तं નવ્યે !
से किं तं अपत्ये ?
पण्णत्ते तं
अपसत्थे - चउवि जह। - कोहार माणाए मायाए लोहाए । सेतं अपत्ये । सेतं णो आगमओ માવાપુ ! સે તું માત્રાળુ ! તે તું આવ્ ।
1
२४५. से किं तं ज्झवणा ?
झवणा चउव्विहा - पण्णत्ता, तं जहा नामज्झवणा ठवणज्झवणा दव्त्रझवणा भावज्झवणा । नामठवणाओ पुव्वं भणियाओ ।
से किं तं दव्वज्ञवणा ?
झवणा दुविहा
पण्णत्ता,
तं जहा- आगमओ य नो आगमओ य ।
से किं तं आगमओ दव्वज्झवणा ?
दव्वज्झवणा - जस्स
आगमओ णं झवणे - ति पयं सिक्खियं ठियं जियं मियं परिजियं जाव से तं आगमओ दव्यज्झवणा ।
से किं तं नो आगमओ दव्वज्शवणा ?
૨૪૫
૩૭૫
ઉત્તર- પ્રશસ્તભાવઆન્ય ત્રણ પ્રકારના કહ્યા છેં તે (૧) જ્ઞાનઆય (૨) દર્શનઆય અને (૩) ચારિત્રઆય.
પ્રશ્ન-- ભ તે ! અયશસ્તભાવઆય શુ છે ?
ઉત્તર. અપ્રશસ્તભાવઆય ૪ પ્રકાર
છે તે આ પ્રમાણે-ક્રોધ, માન, માયા અને લેાભને આય આ અપ્રશસ્ત ભાવ આય છે આ નેઆગમ ભાવ આય છે. આ પ્રમાણે ભાવ આય અને આયનું વર્ણન પૂર્ણ થયુ
પ્રશ્ન- ભતે ! ક્ષપણા ( હાનિ, નિરા, ક્ષય) નુ સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર–ક્ષપણાના ૪ ભેદ છે . (૧)નામ ક્ષપણા (૨) સ્થાપનાક્ષપણા (૩) દ્રવ્યક્ષપણા અને (૪) ભાવક્ષપણા નામક્ષપણા અને સ્થાપનાક્ષપણાનું સ્વરૂપ પૂર્વવત્ જાણવું
પ્રશ્ન- ભંતે ! દ્રવ્યક્ષપણા શુ ?
ઉત્તર- દ્રબ્યક્ષપણાના બે ભેદ પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે-- (૧) આગમથી અને (૨) નાઆગમથી.
પ્રશ્ન- ભુતે ! આગમથી દ્રવ્યક્ષપણા શુ છે ?
ઉત્તર - ‘ ક્ષપણા ’ પદને જેણે શીખી લીધુ છે, જિત, મિત, પરિમિત કરી લીધું છે યાવત તેમાં ઉપયેગ શૂન્ય છે તે આગમથી દ્રવ્યક્ષપણા કહેવાય.
પ્રશ્ન- ભતે ! નાઆગમદ્રબ્યક્ષપણા
શું છે ?
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૭૬
नो आगमओ दव्यज्झवणाતિવિદ્દા guળા, તે વાર્તા-વાયरीरदव्वज्झवणा भवियसरीरदव्यज्झवणा जाणयसरीरभवियसरीरवइरित्ता दव्य
નિક્ષેપનિરૂપણ ઉત્તર- નોઆગમદિવ્યક્ષપણાના ત્રણ ભેદો છે. તે આ પ્રમાણે- (૧) જ્ઞાયકશરીરદ્રવ્યક્ષપણા (૨) ભવ્ય શરીરદ્રવ્યક્ષપણા એને (૩) જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિક્તદ્રધ્યક્ષપણ.
से किं तं जाणयसरीरदव्यज्झवणा ?
પ્રશ્ન- ભતે ! જ્ઞાયક શરીર દ્રવ્યક્ષપણા
શુ છે ?
जाणयसरीरदव्यज्झवणाज्झवणापत्थयाहिगार जाणयस्स जं सरीरयं ववगयचुगचावियचत्तदेहं सेसं जहा दबज्झयणे, जाव से त जाणयसरीर ઢવા ! से किं तं भवियसरीरदव्यज्झवणा ?
ઉત્તર- “ક્ષપણા પદના જ્ઞાતાનું જે શરીર પગત, ચુત, અવિત વ્યક્ત હોય ઈત્યાદિ સર્વે દ્વવ્યાધ્યયન પ્રમાણે જાણવું યાવતું આ પ્રમાણે જ્ઞાયકશરીર દ્રવ્યક્ષપણ છે.
પ્રશ્ન ભંતે ! ભવ્ય શરીર દ્રવ્યક્ષપણા
શુ છે ?
भवियसरीरदबज्झवणा जे जीवे ગોળનતે
– ज्यगणे, जाव से तं भवियसरीरदव्यકરાવે છે
ઉત્તર– સમય પૂર્ણ થવા પર જે જીવ નિમાંથી બહાર નીકળે છે વગેરે સર્વ કથન દ્રવ્યાધ્યયન પ્રમાણે જાણવું. યાવત્ આ પ્રમાણે ભવ્ય શરીરક્ષપણાનું સ્વરૂપ જણાવું
પ્રશ્ન ભ તે! જ્ઞશરીર-ભવ્ય શરીર વ્યતિ રિકત દ્રવ્યક્ષપણાનું સ્વરૂપ કેવું છે?
से किं तं जाणगसरीरभविगसरीखइरित्ता दव्यज्झवणा ?
जाणयसरीरभवियसरीरवइरित्तादव्यज्झवणा जहा जाणयसरीरभवियसरीरवइरित्ते दबाए तहा भाणियव्वा । जाव से तं मीसिया । से तं लोगुत्तरिया । से तं जाणयसरीरभवियसरीरवइरित्ता दव्यज्झवणा । से तं नो आगमओ दव्यज्झवणा । से तं दव्यज्झवणा ।
ઉત્તર- જ્ઞશરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યક્ષપણાનું સ્વરૂપ દ્રવ્ય આય પ્રમાણે જાણવું યાવત્ આ પ્રમાણે મિશ્રક્ષપણા છે. આ પ્રમાણે લકત્તરિક ક્ષપણા, સાથે સાથે જ્ઞશરીર-ભથ્રેશરીર વ્યતિરિકત દ્રવ્યક્ષપ ણાનું સ્વરૂપ જાણવું. આ પ્રમાણે નોઆગમદ્રવ્યક્ષપણા અને વ્યક્ષપણાનું વર્ણન પૂર્ણ થયુ.
से किं तं भावज्झवणा?
પ્રશ્ન- ભંતે ! ભાવક્ષપણું શું છે ?
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૭૭
અનુગદ્વાર સૂત્ર
भावज्झवणा-दुविहा पण्णत्ता, तं जहा-आगमओ य णोआगमओ य ।
ઉત્તર-ભાવક્ષપણાના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે – (૧) આગમથી અને (૨) આગમથી.
से किं तं आगमओ भावज्झवणा ?
आगमओ भावज्झवणा-जाणए उववत्ते । से तं आगमओ भावज्झवणा।
પ્રશ્ન- આગમથી ભાવક્ષપણુનું સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર- જે “ક્ષપણ” પદના અર્થને જ્ઞાતા હોય અને ઉપયુક્ત (ઉપગયુક્ત) હોય તે ભાવક્ષપણું છે.
પ્રશ્ન- ભંતે આગમભાવક્ષણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નોઆગમભાવક્ષપણાના બે પ્રકાર છે (૧) પ્રશસ્ત અને (૨) અપ્રશસ્ત.
से किं तं णोआगमओ भावज्झવા ?
णोआगमओ भावज्झवणा दुविहा पण्णत्ता, तं जहा-पसत्था य अपતથા ચી
से कि तं पसत्था ?
पसत्था-तिविहा पण्णत्ता, तं जहा-नाणज्झवणा दसणज्झवणा चरित्तવM I ? તં પસંથા |
પ્રશ્ન-ભતે ! પ્રશસ્ત ભાવક્ષપણું શું છે?
ઉત્તર– પ્રશસ્ત ભાવક્ષપણાના ત્રણ પ્રકાર છે તે આ પ્રમાણે- (૧) જ્ઞાનક્ષપણું (૨) દર્શનક્ષપણું અને (૩) ચારિત્રક્ષપણ. આ ત્રણે પ્રશસ્તભાવપણ છે.
से किं तं अपसत्था ?
પ્રશ્ન- ભંતે ! અપ્રશસ્ત ભાવક્ષપણાના કેટલા પ્રકારે છે?
अपसत्था-चउविहो पण्णत्ता, तं जहा-कोहझवणा माणज्झवणा, मायज्झवणा लोहज्झवणा । से तं अपसत्था । से तं नोआगमओ भावझवणो। से तं भावज्झवणा । से तं भवणा । से तं ओहनिप्फण्णे।
ઉત્તર- અપ્રશસ્ત ભાવક્ષપણાના ૪ પ્રકાર છે. તે આ પ્રમાણે- કે ધક્ષપણું, માનક્ષપણુ, માયાક્ષપણુ અને લેભક્ષપણ. આ અપ્રશસ્તભાવક્ષપણ છે. આ પ્રમાણે
આગમભાવક્ષપણ, ભાવક્ષપણા અને ક્ષપણાનું વર્ણન પૂર્ણ થયું. આ રીતે ધનિષ્પનિક્ષેપનું વર્ણન થયું.
२४६. से किं तं नामनिप्फण्णे ?
૨૪૬.
પ્રશ્ન- ભંતે! નિક્ષેપના દ્વિતીયભેદ નામનિષ્પન્નનિક્ષેપ” નું સ્વરૂપ કેવું છે?
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૭૮
नामनिष्फण्णे - सामाइए । से समासओ चरविहे पण्णत्ते, तं जहा - णामसामाइए ठेवणासामाइए दव्वसामाइए भावसामाइए । णामठवणाओ पुव्वं भणियाओ । दव्वसामाइएवि तदेव, जाव से तं भवियसरीरदव्य सामाइए ।
से किं वं जाणयसरीरभवियसरीवइरित्ते दव्वसामाइए ?
जाण सरीर भविसरीरवइरित्ते दव्वसामाइए-पत्तयपोत्थयलिहिए । से तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वसामाइए । से तं णोआगमओ दव्वसामाइए । सेतं दव्वसामाइए ।
से कि त भावसामाइए ?
भावसामाइए दुविहे पण्णत्ते, तं जहा - आगमओ ये नोआगमओ य ।
से किं तं आगमओ भावसामाइए
आगमओ भावसामाइए - जाणए ઉનકો | સેતું ગામો માવા૬૫ {
से कि तं नोआगमओ भाव
सामाइए ?
નિક્ષેપનિરૂપણુ
ઉત્તર-સામાયિક તથા ચતુર્વિંશતિસ્તવ આદિ વિશેષનામે નામનિષ્પન્નનિક્ષેપ કહેવાય છે. તે સામાયિકના ૪ પ્રકારો કહેવામા આન્યા છે. તે આ પ્રમાણે- (૧) નામસા– માયિક (૨) સ્થાપનાસામાયિક (૩) દ્રવ્યસામાયિક અને (૪) ભાવસામાયિક. નામસામાયિક અને સ્થાપનાસામાયિકનુ સ્વરૂપ પૂર્વવત્ જાણવું. દ્રવ્યસામાયિકના વર્ણનમાં ભવ્યશરીરદ્રવ્યસામાયિક સુધીનું વર્ણન દ્રવ્યઆવશ્યકની જેમ જાણુવું.
પ્રશ્ન- ભતે 1 જ્ઞશરીરભબ્યુશરીરવ્યતિરિકત દ્રઅસામાયિક શુ' છે ?
3
ઉત્તર- પત્ર અથવા પુસ્તકમા લિખિત સામાર્ચે આ પદ જ્ઞશરીરભવ્યશરીરવ્યતિરિકતદ્રવ્યસામાયિક છે. આ પ્રમાણે નાઆગમથી દ્રવ્યસામાયિકના સ્વરૂપનુ કથન જાણવું
.
પ્રશ્ન- ભ તે । ભાવસામાયિક શું છે ?
ઉત્તર- ભાવસામાયિકના બે પ્રકાર છે તે આ પ્રમાણે- (૧) આગમથી ભાવસામાયિક અને (ર) નાઆગમથી ભાવસામાયિક પ્રશ્ન- ભંતે ! આગમભાવસામાયિક
શુ છે ?
તેમાં
ઉત્તર- સામાયિકાદિ પદ્મના સાતા ઉપમેયુકત હાય તેવા નાયક આત્મા આગમાપેક્ષાએ ભાવસામાયિક છે
પ્રશ્ન- સ તે ! ને આગમભાવસામાયિક
શુ છે ?
Page #401
--------------------------------------------------------------------------
________________
અનુગદ્વાર સૂત્ર
મેન્દ્ર
नोआगमओ भानप्तामाइए“નસ સામાળિયો H, રાંન णियमे तवे । तस्स सामाडयं होड, इइ केवलिभासियं ॥१॥ जो समो सव्वभूएसु, तसेसु थानरेनु य। तस्स सामाइयं होइ, इइ केनलिभासिगं ॥२।। जह मम ण पियं दुक्खं, जाणिय एमेव सन जीवाणं । न हणइ न हणावेइ य, सममणड तेण सो समणो ||३।। णत्थि य से कोइ वि देसो, पियो य सव्वेसु चेन जीवेस। एएण होइ समणो एसो अन्नोऽनि पज्जाआ ॥४॥ उरगगिरिजलणसागर- नहतलतरुगणसमा य जे।
ડું | મમરમિયાન-રવિपनण समा य सेो सुमणो ॥५॥ तो
समणो जइ सुमणो भावेण य जइ ण । हाइ पावमणो । सयणे य जणे य समो
સને જ માતાના દા ' છે તું नो आगमओ भावसामाइए । से तं भानसामाइए । से तं सामाइए । से तं नामनिप्फण्णे ।
ઉત્તર- જે મનુષ્યને આત્મા મૂળગુણ રૂપ સ યમ, ઉત્તરગુણરૂપ નિયમ, અનશન વગેરે તપમાં સર્વકાળ સંલગ્ન રહે છે તેને સામાયિક હોય છે એવુ કેવળીભગવાનનું કથન છે જે સર્વભૂતે-ત્રસ અને સ્થાવર છે પ્રત્યે સમભાવ ધારણ કરે છે તેને સામાયિક હોય છે, તેમ કેવળી ભગવંતેનુ કથન છે જેવી રીતે મને દુ ખ થાય છે તેવી રીતે સર્વજીને દુ ખ થાય છે એવું જાણીને સ્વયં કેઈપણ પ્રાણીની ઘાત કરે નહીં, બીજા પાસે કરાવે નહી કે ઘાત કરનારને અનુમોદન આપે નહીં, સમસ્ત જેને પોતાની સમાન માને તેજ શ્રમણ કહેવાય છે જેને કઈ જીવ પ્રત્યે દ્વેષ નથી, કેઈ પર પ્રેમ નથી, આ પ્રમાણે શ્રમણ શબ્દની નિરુકિતથી સમમનવાળે જીવ “શ્રમણ” કહેવાય છે. શ્રમણનું પ્રકારાન્તરથી કથન કરે છે અહીં સાધુની ૧૨ ઉપમા આપી છે. તે ઉપમાઓથી યુકત હોય તે પ્રમણે કહેવાય છે. શ્રમણ (૧) ઉરગસમ- પરકૃતગૃહમાં નિવાસ કરવાથી ઉરગ- સર્પ જેવા (૨) ગિરિસમપરિષહ અને ઉપસર્ગ આવવા પર નિષ્કપ હોવાથી પર્વત જેવા (૩) જ્વલનસમતજન્ય તેજથી સમન્વિત હેવાથી અગ્નિ તુલ્ય (૪) સાગરસમગભીર, જ્ઞાનાદિરત્નોથી યુકત હોવાથી સમુદ્ર જેવા. (૫) નભસ્તલસમ- સર્વત્ર આલ બન રહિત હોવાથી આકાશજેવા (૬) તરુગણસમ- વૃક્ષ જેમ સિંચનાર અને કાપનાર બને પ્રત્યે સમભાવ રાખે છે તેમ નિંદા કરનાર અને પ્રશંસા કરનાર બ ને પ્રત્યે સમભાવ રાખવાથી વૃક્ષ જેવા (૭) ભ્રમરસમ- ભ્રમર જેમ ઘણું પુષ્પોમાંથી છેડો ડે રસ ગ્રહણ કરે છે તેમ અનેક ગૃહમાંથી સ્વલ્પ આહારાદિ ગ્રહણ કરનાર હોવાથી ભ્રમર જેવા (૮)
Page #402
--------------------------------------------------------------------------
________________
નિક્ષેપનિરૂપણ મૃગસમ-સંસારના ભયથી સદા ભયભીત રહેવાથી મૃગજેવા (૯) ધરણિસમ–સર્વ સહબધુ સહન કરનાર હોવાથી પૃથ્વી જેવા (૧૦) જલહસમ- કાદવથી ઉત્પન્ન અને જળથી સંવર્ધિત છતાં તેનાથી અલિપ્ત કમળની જેમ સંસારથી ઉત્પન્ન અને સંવહિંત હોવા છતાં તેનાથી અલિપ્ત રહે છે માટે કમળજેવા (૧૧) સૂર્યસમ– ધર્માસ્તિકાયાદિ સમસ્ત વસ્તુના પ્રકાશક હોવાથી સૂર્ય જેવા (૧૨) પવનસમ- પવનની જેમ અપ્રતિહતવિહારી હોવાથી પવન જેવા શ્રમણ હોય છે. શ્રમણ ત્યારે જ સંભવિત છે કે તે દ્રવ્યની અપેક્ષાએ સુમનવાળે હોય ભાવમનની અપેક્ષાએ પાપરહિત હોય. જે માતા-પિતાદિ સ્વજન અને સર્વ સામાન્ય જનમાં નિર્વિશેષ (સમભાવી) હોય તેમજ માન-અપમાનમાં સમભાવ ધારક હોય તેજ શ્રમણ છે. આ પ્રમાણે આગમથી ભાવસામાયિકનું સ્વરૂપવર્ણન છે. આ પ્રમાણે સામાયિક અને નામનિષ્પન્ન નિક્ષેપનું
વર્ણન પૂર્ણ થયું. ર૪૭. જે પિં તં યુ વાનિ ? ૨૪૭. પ્રશ્ન- તે ! સૂવાલાપકનિષ્પન્નનિક્ષેપ
શુ છે? मुत्तालावगनिप्फण्णे इयाणि मुत्ता- ઉત્તર- અત્રે શિષ્ય સૂત્રાલાપકનિષ્પન્નलावयनिप्फण्ण निक्खेवं इच्छावेइ, सेयं
નિક્ષેપનું કથન કરવા સૂત્રકારને પ્રેરિત કરી पत्तलक्खणेऽवि ण णिक्खिप्पड़, कम्हा? ।
રહ્યો છે, કારણ કે નામનિષ્પન્નનિક્ષેપના लाघवत्थं । अत्थि इओ तइए।
કથન પછી આની પ્રરૂપણાનો અવસર પ્રાપ્ત
છે. છતાં અહીં લાઘવની દૃષ્ટિએ તેની પ્રરૂअणुओगदारे अणुगमेति । तत्थ પણ કરતા નથી. તે લાઘવ આ પ્રમાણે છે, णिनिखत्ते इहं णिक्खित्ते भवई, इह वा કે હવે પછી અનુગામનામના ત્રીજ અનુणिक्खित्ते तत्थ णिक्खित्ते भवइ, तम्हा
ગદ્વારનું વર્ણન આવે છે. તેમાં સૂત્રના इहंण णिक्खिप्पइ तर्हि चेव निक्खिप्पइ । આલાપકોને નિક્ષેપ બતાવેલ છે. તે જ અહીં જે તે નિષ્ણવે
પણ સમજી લેવું જોઈએ. માટે અહીં અલગ કહેવાની આવશ્યકતા નથી. એટલે ત્યાં નિક્ષિપ્ત થયેલાને અહીં નિક્ષિપ્ત થયેલ જેવું જ માની લેવું જોઈએ.
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૮૧
અનુગદ્વાર સૂત્ર ૪૮, તે પિં તે
શુ
?
૨૪૮.
પ્રશ્ન- સંતે! અનુગામનામક તૃતીય અનુગદ્વાર શું છે?
અને વિદે પુછજો, તં ન– मुत्ताणुगमे य निज्जुत्ति अणुगमे य ।
से किं तं निज्जुत्ति अणुगमे ?
निज्जुत्ति अणुगमे-तिविहे पण्णत्ते, तं जहा-निक्खेवनिज्जुत्ति अणुगमे, उवग्धायनिज्जुत्ति अणुगमे, मुत्तप्फासियनिज्जुत्ति अणुगमे ।
ઉત્તર- અનુગમ- સૂત્રાનુકૂળ અર્થનું કથન. તેના બે ભેદો છે, તે આ પ્રમાણે (૧)સૂત્રાનુગમ અને (૨) નિર્યુકિતઅનુગમ.
પ્રશ્ન- નિર્યુક્તિઅનુગમ શું છે?
ઉત્તર- સૂત્રની સાથે સંબદ્ધ અર્થોની યુક્તિ-સ્કુટતા કરવી અર્થાત્ નામ, સ્થાપના વગેરે પ્રકારેથી સૂત્રને વિભાગ કરે તે નિર્યુક્તિઅનુગમ કહેવાય. તેના ત્રણ પ્રકારો કહેવામાં આવેલા છે. તે આ પ્રમાણે (૧) નિક્ષેપનિયુકિત અનુગમ (૨) ઉપ૬ ઘાતનિકિતઅનુગમ અને (૩) સૂત્રશિકનિર્યુકિતઅનુગમ.
પ્રશ્ન- સંતે નિક્ષેપનિર્યુકિતઅનુગમ
से किं तं निक्खेवनिज्जुत्तिअणु
શું
છે ?
निक्खेवनिज्जुत्ति अणुगमे अणुगए। से तं निम्खेवनिज्जुत्तिअणुगमे ।
ઉત્તર-નામ, સ્થાપનાદિકરૂપ નિક્ષેપોની નિર્યુકિત તે નિક્ષેપનિર્યુકિતઅનુગમ છે. તાત્પર્ય એ છે કે આવશ્યક, સામાયિકાદિનું નામ-સ્થાપના વગેરે નિક્ષેપવડે જે વ્યાખ્યાન કરવામાં આવેલ છે તે દ્વારા નિક્ષેપનિયુકિ. તઅનુગમનું વ્યાખ્યાન થઈ ગયેલ છે.
પ્રશ્ન- ભલે ! ઉપઘાતનિર્યુક્તિઅનુગમ શું છે?
से किं तं उवग्घायनिज्जुत्ति અણુમે ?
उवग्घायनिज्जुत्ति अणुगमे
इमाहिं दोहिं मूलगाहाहि अणुगंतव्वे,तं जहा-उद्देसे १ निसे२ निग्गम३ खित्ते य४ काल५पुरिसे य ६ कारणे७ पच्चय८ लक्खण९ नए१० समोयारणा ११ऽणुमए १२॥१॥ किं१३ कइविहं१४
ઉત્તર– વ્યાખ્યા કરવાગ્ય સૂત્રની વ્યાખ્યાવિધિ સમીપ કરવી અર્થાત્ ઉદેશદિની વ્યાખ્યા કરી સૂત્રની વ્યાખ્યા કરવી તે ઉદ્દઘાતનિયુક્તિ અનુગમ છે. ગાથા એવડે તે કહે છે. (૧) ઉદ્દેશ–સામાન્ય નામરૂપ જેમકે-અધ્યયન (૨) નિર્દેશનામનું કથન કરવું જેમકે- સામાયિકાદિ
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૮૨
कस्स १५ कहि१६ केसु १७ कहं १८ केच्चिरं हवइ कालो ? १९ । कइ२० संतर २१ मविरहियं २२, भवा २३ गरिस२४फासण२५ निरुत्ती २६ ||२|| सेतं उबग्घायनिज्जुत्ति अणुगमे
અનુગનિરૂપણ
(૩) નિગમ- સામાયિક કયાથી નિકળી ? ભ. મહાવીરથી નિકળી (૪) કયા ક્ષેત્રમા નિકળી ? મહાસેનનામક વનમા. (૫) કા કાળમા ? વૈશાખ સુદ ૧૧ ના પ્રથમ પૌરૂપીકાળમા (૬) કયાપુરૂષથી ? અની અપેક્ષાએ ભુ મહાવીરથી પ્રગટ થઈ. (૭) કયા કારણથી સાભળી ? ગૌતમસ્વામી આદિએ ભગવ ત પાસેથી સાભળી (૮) પ્રણય- કયા પ્રત્યયથી ભગવન્તુ કહી ? કયા પ્રત્યયથી ગૌતમાદિએ સાભળી ? કેવળજ્ઞાની– સર્વોત્ત હાવાના પ્રત્યયથી કહી અને સાંભળી. (૯) લક્ષણુ કર્યુ ? સમ્યક્ત્વ સામાયિકનું લક્ષણ તત્ત્વશ્રદ્ધાન, શ્રુતસામાયિકનું લક્ષણ જીવા– તિāાનુ પરિજ્ઞાન, સર્વવિરતિ સામાયિકનુ લક્ષણુ સાવવિવરિત અને દેશિવરતિસામાયિકનું લક્ષણ દેશતઃ વિરતિ અને દેશત અવિરતિ (૧૦) નય-નૈગમાદિ (૧૧) સમવતાર– સામાયિકપર સાત નય ઉતારવા (૧૨) અનુમત–કયા નય સામાયિકને સ્વીકારે છે ? નૈગમ, સંગ્રહ, વ્યવહાર, આ ત્રણ નય, તપ, સ યમરૂપ ચારિત્રસામાયિ— કને, નિગ્ન પ્રવચનરૂપ શ્રુતસામાયિકને અને સમ્યક્ત્વસામાયિકને સ્વીકારે છે ૠજુત્રાદિ ચારે નયેા સમતારૂપ ચારિત્રસામાયિકને જ સ્વીકારે છે . (૧૩) કિમગુણુયુક્તજીવને સામાયિક છે ઈત્યાદિ (૧૪) સામાયિક કેટલા પ્રકારની છે? સામાયિક ત્રણ પ્રકારની છે (૧) સમ્યક્ત્વસામાયિક (૨) શ્રુતસામાયિક અને (૩) ચારિત્રસામાયિક (૧૫) કયા પુરૂષની સામાયિક ? જેને આત્મા સમાધિમા હેાય તેની સામાયિક. (૧૬) કયા સ્થાનમા સામાયિક ? આ ક્ષેત્રમા, ૩, ૪, ૫ મા આરા, મનુષ્યગતિ આદિ ઘણા ખેલના સંચેાગમાં સામાયિક. (૧૭) સામાયિક કાના મા ? સદ્રવ્યમાં સમતાભાવરૂપસામાચિક હાય(૧૮)કેવી રીતે
Page #405
--------------------------------------------------------------------------
________________
અનુગદ્દાર સૂત્ર
૩૮૩ સામાજિક અન્યાક્ષિપ્તમનુષ્યચિત્ત, જાતિ, કુળ, બળ, આરોગ્ય સૂત્રશ્રવણ વિનયપ– ચારના સ્થાને સામાયિક. (૧૯) સામાયિકનું કાળમાન કેટલું? સમ્યકત્વ અને શ્રત સામા યિકની સ્થિતિ ૬૬ સાગરથી કંઈક અધિક, ચારિત્રસામાયિકની સ્થિતિ દેશઉણ કોડપૂર્વની છે (૨૦) સામાયિક કેટલી ? સમ્યકુત્વને શ્રુતસામાયિકની અપેક્ષાએ અસં– ખ્યાત, સર્વવિરતિ આશ્રી પૃથ–સહસ, દેશવિરતિઆશ્રી અસંખ્યાત. (૨૧) અન્તર કેટલું પડે? એક જીવ આશ્રી જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ અર્ધપુદ્ગલપરાવર્તન (૨૨) વિરહ-સર્વજીવઆશ્રી વિરહ નથી. (૨૩) સામાયિકના કેટલા ભવ ? આરાધકઆશ્રી જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ. (૨૪) આકર્ષ-સભ્યત્વ અસંખ્યાતવાર આવે એક ભવઆશ્રી સામાચિકચારિત્ર પૃથકૃત્વ સવાર આવે. ઘણુભવ આશ્રી પૃથત્વ હજાર વાર આવે. (૨૫) સામાયિક કેટલા ક્ષેત્રને સ્પર્શે? એક જીવ આશ્રી અસખ્યાતમા ભાગને અને કેવળ સમુઘાતઆશ્રી સંપૂર્ણ લેકને સ્પશે. (૨૬) નિરુક્તિ-સમ્યક્ પ્રકાર યુક્તિ પદરૂપ લાભની પ્રાપ્તિ થાય તે સામાયિકની નિરુકિત આ ઉપદ્યાત નિર્યુકિત અનુગ–
મનું કથન થયુ ૨૪. જે હિં સિનિષ્ણ ગg- ૨૪ પ્રશ્નભ તે 1 સૂત્રસ્પેશિક નિર્યુકિત
શુ છે ? मुत्तप्फासियनिज्जुत्ति अणुगमे ઉત્તર- સૂત્રને સ્પર્શ કરનાર નિર્યુક્તિ मुत्तं उच्चारेयव्यं अक्खलियं अमि
તે સૂત્રસ્પર્શિક નિર્યુક્તિ છે. સૂત્રને ઉચાलिगं अगच्चामेलियं पडिपुण्णं पडि
રણ કરવાની વિધિ આ પ્રમાણે જાણવી– पुण्णघोसं कंट्ठोहनिप्पमुक्क गुरुवायणो
સૂત્રનું ઉચ્ચારણ અલિત, અમલિત, गगगं । तो तत्थ णजिहिति ससमय- અત્યાઍડિત, પ્રતિપૂર્ણ, પ્રતિપૂર્ણ ઘોષ पयं ना परसमयपयं ना बंधपयं ना યુકત, કઠોઠ વિપ્રમુક્ત, તથા ગુરુવાચનેमोक्खपयं ना सामायियपयं ना को
પગત હોય. - આ પ્રકારે સર્વ દોષથી - આ પદની વ્યાખ્યા માટે જુઓ વ્યાવાયકવ્યાખ્યા
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૮૪
सामाइयपयं वा । तओ तम्मि उच्चारिए समाणे केसिं च णं भगवंताणं केइ अत्थाहिगारा अहिगया भवंति, केइ अत्थाहिगारा अणहिगया भवंति । तो तेसिं अणहिगयाणं अहिगमणट्ठाए पयं पएणं गनइस्सामि-'सहिया य पयं षेन,पगत्थो पयनिग्गहो । चालणा य पसिद्धी य, छन्निदं निद्धि लक्खणं।" से चं सुत्तप्फासियनिज्जुत्ति अणुगमे । से तं निज्जुत्तिअणुगमे । से तं अणुજિ.
નય નિરૂપણ રહિત સૂત્રનો ઉચ્ચાર કરવાથી જણાશે કે આ સ્વસમયનું પદ છે, આ પરમચપદ છે કે બંધાદ છે કે મેક્ષપદ છે આ સામાયિકપદ છે અથવા સામાયિક પદ છે આ ઉપરાંત સૂત્રના વિધિપૂર્વક નિર્દોષ ઉચારણથી જ કેટલાક સાધુ ભગવંતને અર્થને બોધ થઈ જાય છે અને પશમની વિચિત્રતાથી કેટલાક અર્વાધિકારો અનધિગત રહે છે– જણાતા નથી આ અનધિગત અર્થાધિકારોને અધિગમ થાય (જ્ઞાન થઈ જાય તેમાટે) એક-એક પદની પ્રરૂપણ કરીશ (૧) સંહિતા- અખલિતરૂપથી મૂળ પાઠનું ઉચ્ચારણ કરવું (૨) પદ– મૂળ પાઠમાં આવેલા પદેને અલગ કરવા. (૩) પદાર્થ–પદનો અર્થ કહે. (૪) પદવિગ્રહપ્રકૃતિ-પ્રત્યય આદિ દેખાડી વિસ્તાર કરે. (૫) ચાલના- સૂત્રની અથવા અર્થની અનુપત્તિનું ઉલ્કાવન કરવું– શંકા ઉપસ્થિત કરવી (૬) પ્રસિદ્ધિ- સમાધાન સૂત્ર અને તેના અર્થની યુકિતઓ વડે સ્થાપના કરવી. આ છ પ્રકારોથી સૂત્રની વ્યાખ્યા થાય છે. આ પ્રમાણે સૂત્રસ્પર્શિકનિયુકિત અનુગમ છે આ પ્રમાણે નિયુક્તિ અને અનુગામનુ વર્ણન પૂર્ણ થયુ.
પ્રશ્ન- ભતે નય શું છે?
૨૫૦, રે તે ના?
૨૫૦
सत्त मूलणया पण्णत्ता, त जहाणेगमे संगहे ववहारे उज्जुसुए सद्दे समभिरूढे एवंभूए। तत्थ णेगेहिं माणेहि मिणइत्ति णेगमस्स य निरुत्ती । सेसाणंपि नयाणं, लक्खणमिणमो सुणह વોર્જી શા
संगहियर्पिडियत्थं, संगहवयणं समासओ विति । वच्चइ विणिच्छियत्थं, ववहारो सव्वदन्वेसु ॥२॥
ઉત્તર-મૂળના સાત છે, તે આ પ્રમાણે (૧) નગમનયે (૨) સંગ્રહનય (૩) વ્યવહારનય (૪) જુસૂત્રનય (૫) શબ્દનય (૬) સમભિરૂઢનય અને (૭) એવ ભૂતનય વૈગમનય- મહાસત્તા, સામાન્ય તેમજ વિશેષ આદિ અનેક પ્રકારથી વસ્તુનો પરિચ્છેદ કરનાર મૈગમનય છે હવે બાકીના છ નાના લક્ષણ કહું છું સભ્ય ગૃહીત અતએ એક જાતિને પ્રાપ્ત એ અર્થ જેને વિષય છે એવું સ ગ્રહનયનું વચન છે તાત્પર્ય આ છે કે સ ગ્રહનયને વિષય સામાન્ય જ છે વિશેષ નહિ, જેમકે
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૮૫
અનુગદ્વાર સૂત્ર
पच्चुप्पन्नग्गाही, उज्जुसुओ णयविही मुणेयव्वो इच्छइ विसेसियतरं, पच्चुप्पण्णे णओ सद्दो ॥३॥
वत्थूओ संकमणं, होइ अवत्थू नए समभिरूढे । वंजण अत्थ, तदुभयं एवंभूओ विसेसेइ ॥४॥
पायमि गिहियव्वं, अगिव्हियमि चेव अत्थंमि । जइयव्वमेव इइ जो उवएसो सो नओ नाम ॥५॥
सव्वेसिपि नयाणं, बहुविवत्तव्वयं निसामित्ता । तं सव्वनयविमुद्धं, जं चरणगुणडिओ साहू ॥६॥
से तं नए । अणुओगद्दारा સમજો !
“ને માયા' (આત્મા એક છે). વ્યવહાર સર્વ દ્રવ્યના વિષયમાં વિનિશ્ચય ( વિશેષ રૂપમાં નિશ્ચય કર) નિમિત્તે પ્રવૃત્ત થાય છે, જેમકે પાંચ વર્ણના વસ્ત્રમાં રક્તવર્ણ અધિક હોય તે લેકવ્યવહારમાં રક્તવસ્ત્ર કહે. જુસૂત્રનવિધિ પ્રત્યુત્પન્નગ્રાહી (વર્તમાનકાળભાવી પર્યાયને ગ્રહણ કરનાર) હોય છે. તે સરળ-વર્તમાનકાળને જ માને છે. અતીત અનાગતને સ્વીકારતે નથી. વાજસૂત્રનયની અપેક્ષાએ શબ્દનય પદાર્થને વિશેષતર માને છે કારણ કે શબ્દનય ઋજુસૂત્રનયની અપેક્ષાએ સૂક્ષ્મવિષયવાળે છે. શબ્દને વિષય છે કે વર્તમાનકાળવતી પદાર્થ જ છે પરંતુ તે લિંગ, કારક, વચન આદિના ભેદથી વાચ્યાર્થમા પણ ભેદ માને છે. સમભિરૂઢનય ઈન્દ્રાદિ વસ્તુનું અન્યત્ર શક્રાદિમાં સ ક્રમણને અવસ્તુ- અવાસ્તવિક માને છે. અર્થાત વ્યુત્પત્તિના ભેદથી શબ્દના અર્થમાં ભેદ માને છે એવ ભૂતનય વ્ય જન-શબ્દ અને તદુભયને વિશેષરૂપે સ્થાપિત કરે છે. તાત્પર્ય એ છે કે જ્યારે જળધારણની કિયા થતી હોય ત્યારે જ ઘટ ઘટ ને કહેવાય.
આ ન દ્વારા ગ્રહણ કરવા ગ્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર અને અનાદરણીય મિથ્યાત્વ વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરીને જ પ્રયત્ન કરે. અર્થાત્ મિથ્યાત્વાદિ છેડવાને ઉપાય કરે, શુદ્ધ ઉપદેશમાં પ્રવર્તે. આ પ્રકારને જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ નિવૃત્તિ કરવાને જે ઉપદેશ તે ને એટલે જ્ઞાનનય કહેવાય છે આ નાની પરસ્પર વિરુદ્ધ વકત– વ્યતાને સાંભળી સમસ્ત નાને સમ્મત ચારિત્ર અને જ્ઞાનમાં સ્થિત થનાર સાધુ મેક્ષને સાધક હોય છે. આ પ્રમાણે અનુગદ્વાર સમાપ્ત થાય છે.
જ અનુયાગદ્વાર સમાપ્ત )
Page #408
--------------------------------------------------------------------------
Page #409
--------------------------------------------------------------------------
Page #410
--------------------------------------------------------------------------
Page #411
--------------------------------------------------------------------------
_