Book Title: Namaskar Mantra Siddhi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/011615/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મંત્રસિદ્ધિ ' જsa - ૧૧ લેખક : વિદ્યાભૂપણ શતાવધાની : શ્રી ધીરજલાલ ટોકરશી શાહ સંશોધકેઃ પ. પૂ. આ. શ્રી વિજયધર્મ ધુરંધરસૂરિજી મ. પ. પૂ. આ. શ્રી કીર્તિચંદ્રસૂરિજી મ. પ્રસ્તાવના–લેખકઃ પ. પૂ. મુનિરાજ શ્રી યશોવિજયજી મ. * આ આવૃત્તિના પ્રેરક પ. પૂ. મુનિરાજશ્રી પૂર્ણભદ્રવિજયજી મ. * Page #2 -------------------------------------------------------------------------- ________________ મારા નાકમાઇ--- પ્રકાશકઃ નરેન્દ્રકુમાર ધીરજલાલ શાહ વ્યવસ્થાપક : જૈન સાહિત્ય-પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીંગ ચીંચબંદર, મુંબઈ–૮ આવૃત્તિ બીજી વિ. સં. ૨૦૨૪ સને ૧૯૬૮ મૂલ્ય રૂપિયા છે આ પુસ્તકના સર્વ હક જૈન સાહિત્ય – પ્રકાશન – મંદિરને સ્વાધીન છે. કાન્તિલાલ સેમાલાલ શાહ સાધના પ્રિન્ટરી ધીકાંટા રોડ, અમદાવાદ, Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય આજથી લગભગ નવ વર્ષ ઉપર જૈન સાહિત્યપ્રકાશનમદિર ઠારે જૈન તત્વજ્ઞાન તથા આચારને લગતું સાહિત્ય લેક શૈલીમાં સુંદર સ્વરૂપે બહાર પાડવાની શરૂઆત કરી, તેને જનતા તરફથી સુંદર સત્કાર થશે અને આગેવાન વર્ગે પણ સારે ટેકે આપે. તેથી અમારે ઉત્સાહ વૃદ્ધિ પામે અને આજ સુધીમાં નાનાં-મોટાં ૪૭ પ્રકાશને કરી શક્યાં. પ્રસ્તુત પ્રકાશન તેમાં એકને ઉમેરે કરે છે. સં. ૨૦૨૦ની સાલમાં અમે જિનપાસના નામને સચિત્ર ગ્રંથ પ્રકટ કર્યો હતો. તે મૂર્તિપૂજાને લગતા મતવ્યો વ્યવસ્થિત રીતે રજૂ કરવામાં સફળ નીવડ્યો હતે. આજે તેની તમામ પ્રતિઓ લગભગ ખલાસ થઈ ગઈ છે ત્યારબાદ જીવવિચારપ્રકરણની વૃત્તિરૂપે લખાયેલ “જીવવિચાર પ્રકાશિકા યાને જૈન ધર્મનું પ્રાણીવિજ્ઞાન નામને સચિત્ર ગ્રંથ બહાર પાડવામાં આવ્યો. અને તે પછી નવતત્વપ્રકરણની વૃત્તિરૂપે લખાયેલ “નવતવ દીપિકા યાને જૈન ધર્મનું અદ્દભુત તસવજ્ઞાન નામનો ગ્રંથ બહાર પાડવામાં આવ્યો. આ બન્ને ગ્ર જિજ્ઞાસુઓની જિજ્ઞાસાને સારી રીતે તૃપ્ત કરવા ઉપરાંત પાઠશાળાના વિદ્યાથીઓ તથા નૂતન દીક્ષિતેને અભ્યાસ કરવા માટે અતિ ઉપયોગી નીવડ્યા અને તે માટે ઉત્સાહપ્રેરક અનેક અભિપ્રાયો પ્રાપ્ત થયા. આ બંને ગ્રંથની નકલે લગભગ ખલાસ થઈ જવા આવી છે. ત્યારબાદ મિ તથા સાહિત્યરસિક સજજનો સાથે વિશેષ વિચારણા થતાં નમસ્કારવિષયક એક વિશિષ્ટ કેટિને ગ્રંથ બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો અને તે અનુસાર વિદ્યાભૂષણ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહે એ ગ્રંથરચનાનું કાર્ય હાથ ધર્યું. તેમણે વર્ષોથી આ વિષયનું વાંચન-મનન કરેલુ, કેટલાક ઉચ્ચ કેટિના વિદ્વાન સાથે સંપર્ક સાધેલે, તેનું સાહિત્ય મેળવવા Page #4 -------------------------------------------------------------------------- ________________ માટે ભારતના જુદા જુદા ભાગોમાં પ્રવાસ ખેડેલ તથા તેની સાધનામાં અતિ આનંદ અનુભવેલે, એટલે આ કાર્ય વ્યવસ્થિત રીતે આગળ વધ્યું અને નિયત સમયમાં તેની રચના પૂર્ણ થઈ ત્યારબાદ પ. પુ. આચાર્ય શ્રીમદ્ વિજ્યધર્મ ધુરંધરસૂરિજી મહારાજ તથા પ. પૂ. આચાર્યશ્રીમદ્ કીર્તિચંદ્રસૂરિજી મહારાજને આ ગ્રંથનું સંશોધન કરી આપવાની વિનતિ કરતા તેઓશ્રીએ તેને સ્વીકાર કર્યો અને ખૂબ કાળજીપૂર્વક સધન કરી આપ્યું, તે માટે અમે આ બને આચાર્યનો ખાસ આભાર માનીએ છીએ, જિનશાસનમાં નમસ્કારમત્રની મહત્તા શી છે? તેની સાધના કેવી રીતે કરવી જોઈએ? તેનાથી કેવા પ્રકારની સિદ્ધિઓ થાય ? તથા નમસ્કારમંત્રમાંથી ઉદ્ભવેલા અન્ય મત્રો પણ જીવનને સફળ બનાવવામાં શે ભાગ ભજવી શકે? વગેરે અનેક બાબતો આ ગ્રંથમાં પ્રમાણપૂર્વક જણાવેલી છે, તેથી તે સહુને એક સરખો ઉપયોગી થશે, એમ અમે માનીએ છીએ. આ ગ્રંથની મનનીય પ્રસ્તાવના લખી આપવા માટે અમે સાહિત્ય-કલા-વિશારદ પ. પૂ. મુનિરાજ શ્રી યશોવિજયજી મહાશાજના ઘણું જ ઋણી છીએ. તેઓશ્રીએ પણ અમારી સાહિત્ય પ્રવૃત્તિને વર્ષોથી એક યા બીજા પ્રકારે ઉત્તેજન આપ્યું છે. લગભગ બાર માસમાં આ ગ્રંથની તમામ નકલે ખપી જવા પામી, તેમાં જ્યોતિપમહર્ષિ પ. પૂ. મુનિરાજ શ્રી પૂર્ણભદ્રવિજયજી મહારાજને ફાળે નેધપાત્ર છે. આ બીજી આવૃત્તિ પણ તેમની જ ખાસ પ્રેરણાથી પ્રગટ થઈ રહી છે, તે માટે અમે તેમને અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ. આ ગ્રંથને જેટલું વધારે પ્રચાર થશે, તેટલે જૈન ધર્મને વેગ મળશે, એ તરફ સહુનું ધ્યાન ખેંચીએ છીએ. -પ્રકાશક Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈનરત્ન કવિકુલક્રિરીટ વ્યાખ્યાન-વાચસ્પતિ શાસનપ્રભાવક સૂરિવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ જન્મ વિ. સ. ૧૯૪૦, પાષ સુદિ ૧૨ સ્વવાસ વિ. સ'. ૨૦૧૭, શ્રાવણ સુદિ ૬ Page #7 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ જેમની મધુર કાવ્યરચનાઓએ હજારે હૈયાંને ભક્તિને અવિહડ રંગ લગાડ, જેમની અમૃતવર્ષીસમ ઉપદેશધારાએ જૈન તથા જૈનતર પ્રજાને ધર્મનું સાચું સ્વરુપ સમજાવ્યું તથા જેમણે નમસ્કારમંત્રનું સતત સ્મરણ કરીને નિજજીવન કૃતાર્થ કર્યું, = = - 3 *' સદૂગત વ્યાખ્યાનવાચસ્પતિ કવિલકિરીટ પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજ્યાબ્ધિસૂરીશ્વરજી મહારાજને નમસ્કારમંત્રસિદ્ધિ” ગ્રંથની આ બીજી આવૃત્તિ, ભક્તિભાવપૂર્વક સમર્પિત કરીએ છીએ. : ', - - - - - - વિનીત ધીરજલાલ શાહ Page #8 --------------------------------------------------------------------------  Page #9 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. મુનિરાજ શ્રી પૂર્ણભદ્રવિજયજી મહારાજની જીવનરેખા સમાજમાં ધર્મનું સ્થાન અનન્ય અને અવિચળ છે. અનેક રાજ્ય જમ્યા અને નાશ પામ્યા, અનેક રાજાઓ આવ્યા અને ગયા, પરંતુ ધર્મ પિતાના સ્થાનથી ચલિત થયા નથી. સમાજમાં અનેક શંકાઓ ઉદ્ભવે છે કે, અમુક ધમપ્રચારક મહારાજ પછી તેમનું સ્થાન કેણુ લેશે ? પરંતુ સામાન્ય એક જ વાત સમજવા જેવી છે કે, એકાદ ચક્રવતી રાજા જાય તે શું રાજ્ય નાશ પામે છે ? અને એમ જ એકાદ ધર્માત્મા જાય તો બીજા નહિ આવે ? જગતને ક્રમ છે કે એક જાય તેનું સ્થાન બીજે લે જ છે. એટલે ધર્મને ઉજાળનારા અને તેને પ્રચાર કરનારા જન્મતા જ હોય છે. સંવત ૧૯૮૪ના ચિત્ર વદી નો દિવસ સુરત શહેરના ઓશવાળ જ્ઞાતિના શેઠ કીકાભાઈને ત્યાં આનંદથી ઉજવાઈ રહ્યો હતો. તેમના પત્ની કલાવતીબહેને એક ભાગ્યશાળી પુત્રને પ્રસવ્યો હતો. મોસાળ પક્ષમાં પણ શેઠ છેટુભાઈને ત્યાં આ દેસવ ઉજવાઈ રહ્યો હતે. પુત્રનું નામ જગદીશકુમાર રાખવામાં આવ્યું. બાળકે શિશુકાળ સાળમાં પસાર કર્યો. પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયલધિસરીશ્વરજી મહારાજનું ચાતુમાંસ મુંબઈમાં સંવત ૨૦૦૧ અને ૨૦૦૨માં થયેલું. માત–પિતાના સુસંસ્કાર અને ધાર્મિક વાતાવરણની છાપ જગદીશકુમારના પર સારી Page #10 -------------------------------------------------------------------------- ________________ પડી હતી. તે વારંવાર આચાર્યદેવના સંસર્ગમાં આવવા લાગ્યા, અને તેમને અચાનક અંત પ્રેરણ થઈ સંસાર તરફને મેહ ઘટવા લાગે, અનત સુખની પ્રાપ્તિની ઝંખના થવા લાગી, અને દીક્ષા. ગ્રહણ કરવા તરફ મન ઢઢ્યું. પરંતુ સગે અને સગાં-વહાલાંના તેમના પ્રત્યેના પ્રેમે તેમની ઈચ્છાને ઢીલમાં મૂકાવી, અને અંતરથી તે વિચારેની દઢતા વધતી ચાલી. સંવત ૨૦૦૭માં પૂજ્ય આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. સા. તથા પૂજ્ય આચાર્ય શ્રી વિજયલક્ષ્મણુસૂરિજી મ. સા. પૂના પાસે ખડકી મુકામે હતા. તે પ્રસંગે શ્રી જગદીશકુમારને ત્યાં જવાનો પ્રસંગ આવ્યો ને પૂજ્ય આચાર્યશ્રીના સમાગમમાં આવ્યા, અને ત્યાં તેમની સાથે વિહારમાં ગયા. સવત ૨૦૦૭ના વૈશાખ સુદિ નેરેજ શિવલાલ ઉગરચંદને ત્યાંથી કરાડમાં દીક્ષાને વરઘોડો નીકળ્યો અને દીક્ષા ગ્રહણ કરી. તેઓ મુનિ શ્રી કીતિવિજયજીના શિષ્ય તરીકે જાહેર થયા અને તેમનું નામ મુનિશ્રી પૂર્ણભદ્રવિજય રાખવામાં આવ્યું. બાલ્યકાળથી જ મુનિશ્રી પૂર્ણભદ્રવિજ્યજીનું મગજ સારું હોવાથી ભણવામાં ચિત્ત પરાવ્યું. ભક્તિ, અભ્યાસ, તપ, ત્યાગ ખૂબ કેળવ્યાશરૂમાં ચાર પ્રકરણનો અભ્યાસ કરી આગળ વધ્યા. ત્રણ ભાષ્ય અર્થ સહિત, ચાર કર્મગ્રંથ અર્થથી, બે કર્મગ્રંથ મૂલથી, તત્વાર્થ કુલકા, વૈરાગ્યશતક, ઈદ્રિયપરાજયશતક, બૃહત સંગ્રહણું, ક્ષેત્રસમાસ, સિંદૂરપ્રકરણ, આદિ સૂને કંઠસ્થ અભ્યાસ કર્યો. બે સંસ્કૃત મુક, નામમાલાપ, રઘુવંશકાવ્ય, કિરાત આદિ સંસ્કૃત ગ્રંથ, સાર્થન્યાયમાં તર્કસંગ્રહ વિગેરેનું પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું. ઉત્તરાધ્યયનસૂત્ર, આચારાંગસૂત્ર, કલ્પસૂત્ર આદિ આગને અભ્યાસ ઉપરાંત ધન્ય ચરિત્ર, પાંડવચરિત્ર, ત્રિશક્ટિશલાકાપુરુષચરિત્ર, તથા અન્ય નાનાંમોટાં ચરિત્રનું વાંચન કર્યું. સંવત ૨૦૧૮ના બેંગલેર સીટીના માસામાં ઉત્તરાધ્યયનસૂત્રના યોગ વહ્યા. સંવત ૨૦૦૯નું ચાતુર્માસ. Page #11 -------------------------------------------------------------------------- ________________ મદ્રાસમાં થયું, ત્યાં વધમાન તપને પાયે નાખ્યો અને છઠ્ઠી તથા સાતમી એળી થઈ. સવત ૨૦૧૦ ના બેંગલેર કેમ્પના ચાતુર્માસમાં અઠ્ઠાઈ તપની આરાધના અને આઠમી તથા નવમી એળી થઈ તે બાદ સંવત ૨૦૧૧નું ચાતુમાંસ નીપાણીમાં થયું, ત્યાં મા ખમણ અને દસમી તથા અગીયારમી ઓળી થઈ. અચાનક તેમને સમાચાર મળ્યા કે તેમના સંસારપક્ષી દાદીમા વધુ બીમાર છે, તેથી પૂજ્ય આચાર્યશ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મ.ની આજ્ઞા લઈ મુંબઈતરફ વિહાર કર્યો. વચ્ચે કેહાપુરમાં મુનિ શ્રી લલિતવિજયને સાથ થશે. તેઓ જ્યારે ખભાત પહોંચ્યા, ત્યારે ત્યાં પરમ પૂજ્ય વવૃદ્ધ શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. તથા પૂજ્ય ઉપા. શ્રી જયતવિજયજી મ પ.શ્રી વિક્રમવિજ્યજી ગણિ આદિ બિરાજમાન હતા. તેમની નિશ્રામાં સં. ૨૦૧રના ચોમાસા દરમિયાન પં. શ્રી વિક્રમવિજયજીની પ્રેરણાથી આચારાંગસૂત્રના પેગ કર્યા. તેમાં બત્રીસ ઉપવાસની તપશ્ચર્યા કરી, તે પછી કલ્પસૂત્રના યોગ અને બારમી ઓળી આરાધી. સવિત ૨૦૧૩ના છાણુના ચેમાસામાં વર્ધમાન તપની, પાચ વર્ષમાં ૫દર ઓળી કરવાનો નિરધાર કર્યો. ઉપરાંત મહાનિશીથસૂત્રના રોગ, નદિઅનુગદ્વાર સૂત્રના યોગ તથા તેરમી ઓળી કરી. બાદ વિહાર કરતા રસ્તામા ચૌદમી એળી કરી, બાદ ૫ દરમી ઓળી અમદાવાદના જ્ઞાનમ દિરમાં કરી. ત્યાં પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજીને મેળાપ થયો. મુનિ મહારાજ શ્રી કીતિવિજ્યજી મહારાજ સાહેબના યોગને માટે જ્ઞાનમંદિરમાથી આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી આચાર્યદેવ શ્રી વિજ્યલક્ષ્મણસરીશ્વરજી મહારાજ પાસે જવાનું થયું. અમદાવાદનું ચેમાસુ પૂરૂ થયું. સેળ, સત્તર અને અઢારમી ઓળી પણ પૂરી થઈ બાદ મુબઈ તરફ વિહાર થશે. રસ્તામાં સુરત મુકામે મુનિ શ્રી પૂર્ણભદ્રવિજયજી દીક્ષા લીધા પછી સુરત પહેલવહેલા પધારતા હોવાથી તેમના સસારી મામા ભગુભાઈ ઘેલાભાઈ તથા માસી રૂખીબહેન તરફથી સામૈયું થયું. Page #12 -------------------------------------------------------------------------- ________________ તેમજ નાણાવટ વડા ચૌટા ઉપાશ્રયમાં પ્રભાવના વિગેરે કરવામાં આવી. ત્યાંથી વિહાર કરી મુંબઈપધાર્યા અને કેટમાં ચોમાસું કર્યું. ત્યારપછી પારલા ચોમાસું કર્યું અને આગળ ઘાટકેપર તરફ વિહાર કર્યો તથા ત્યાં ચોમાસું કર્યું. તે પછી ૨૦૧૮નું ચોમાસું ભાયખલા કર્યું. આ દરમિયાન ૧૯ થી ૨૪ મી ઓળી કરી. વર્ધમાન તપની ૨૫-૨૬મી ઓળીમા ૨૧ ઉપવાસ કર્યા. સ થે તપશ્ચર્યા નિમિત્તે ભવ્ય અઠ્ઠાઈ મહત્સવ કર્યો. સં. ૨૦૧૯ની સાલમાં પ. પૂ. આચાર્ય શ્રી વિજયલબ્ધિસુરીશ્વરજી મહારાજના અંતેવાસી શિષ્ય પૂ. ઉપાધ્યાય શ્રી જયંત વિજયજી મ. તથા પૂ. પંન્યાસ શ્રી વિક્રમવિજયજી ગણિવર્યની પાસે રહી મુનિશ્રીએ આત્મકલ્યાણની આરાધનામાં ખૂબ પ્રેરણાદાયક એવા. આગને અભ્યાસ કર્યો. તે પછી એમની સાથે વાપી પધાર્યા. હવે એમના ગુરુદેવ પ. પૂ. આચાર્ય શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મ. સાહેબનું ચાતુર્માસ મુંબઈ લાલબાગ ખાતે નક્કી થયું. આ વખતે મુનિશ્રીનું ચાતુર્માસ મુંબઈ થાય તે સારું એવી ભાવનાથી તેમના સંસારી માતુશ્રીએ વાપી ખાસ વિનતિપત્ર લખ્યું, એટલે મુનિશ્રી. માત્ર ચાર દિવસમાં ૧૦૫ માઈલનો ઉગ્ર વિહાર કરી મુંબઈપધાર્યા અને પૂજય ગુરુદેવની નિશ્રામાં રહ્યા. ત્યારબાદ પૂજય ગુરુદેવને વિહાર ગુજરાત તરફ થ અને મુનિશ્રીએ મુંબઈને પરાઓમાં વિચરી ઘણુને ધર્મલાભ આપે તથા તેમના ગુરુભાઈ મુનિશ્રી માણેકવિજ્યજી મહારાજની તબિયત સારી ન હોવાથી તેમની સેવા કરી. સં. ૨૦૨૦નું ચાતુર્માસ શ્રી પરવાલ સંઘ તથા સકલ સંઘની વિનંતિથી દાદર-નાયગામ ખાતે થયું. આ ચાતુર્માસ મુનિશ્રીજીનું પહેલું જ સ્વતંત્ર ચાતુર્માસ હતું અને દાદર નયગામના ઉપાશ્રયમાં .પણ સાધુ-મુનિરાજનું પહેલવહેલું જ ચાતુર્માસ હતું. આ ચાતુર્મા Page #13 -------------------------------------------------------------------------- ________________ કે સમાં લેકે એ વ્યાખ્યાનને લાભ સારે લીધે હો, નવાં સ્વપ્ન ' પારણું એમના ઉપદેશથી થયાં હતાં, તેમજ અનેકવિધ તપશ્ચર્યા થઈ હતી. પ.પૂ. ગુરુદેવ સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિ સૂરીશ્વરજી મહારાજની સ્વગરેિહણ તિથિ શ્રાવણ સુદ પની આવી. આ • વખતે પૂજ્યશ્રીના ઉપદેશથી શ્રી જિનેન્દ્રભકિત–પંચાહિકા–મહોત્સવ 1 ઉત્પાએ હતે. શ્રી ચૈત્યપરિપાટી ચાર દિવસની સકલ સંધ સાથે થઈ હતી. તેમજ પર્યુષણ પર્વની સુંદર આરાધના નિમિત્તે સકલ : સંધ તરફથી અઠ્ઠાઈ મહત્સવ ઉજવાયો હતો અને જલયાત્રાને કે વરઘોડો નીકળ્યો હતો. નવપદજીની એળીની આરાધના પણ ઘણી સારી થઈ હતી. સં. ૨૦૨૧ ની સાલનું ચાતુર્માસ વિલેપારલામાં થતાં ધર્મની પ્રભાવના ઘણી સારી થઈ હતી. ૫ પૂ. સ્વર્ગસ્થ આચાર્યદેવશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહાજની સ્વર્ગારોહણતિથિ નિમિત્તે પાંચ દિવસને શ્રી જિનેન્દ્રભક્તિ-મહોત્સવ ઉજવાયો હતો, પર્યુષણ પર્વમાં શ્રી વર્ધમાન આયબિલ તપની સાધારણની ટીપ ઘણી મોટી થઈ હતી કે જેવી અત્યારસુધીના કેઈ ચાતુર્માસમાં થઈ ન હતી. વિલેપારલે નિવાસી શેઠ છોટુભાઈ રાયચંદ તરફથી ચૈત્યપરિપાટી નીકળી હતી અને ત્રણેય દિવસ સંઘની ભક્તિ કરવાને લાભ તેમણે લીધો હતો. સુશ્રાવિકા તપસ્વી બાપુ બહેન ભેગીલાલ ચુનીલાલ ઝવેરીના કુટુંબમા પાંચ અઠ્ઠાઈઓ નિમિત્તે પૂજયશ્રીની નિશ્રામાં શ્રી શાન્તિસ્નાત્ર ભણાવાયું હતું અને તેમના ખાસ ઉપદેશથી સાધર્મિકેના ફંડમાં પણ રૂપિયા દશ હજારની રકમ ભરાઈ હતી. ત્યારબાદ નવપદજીની એળમાં પણ આરાધનાને અદ્દભુત રગ જામ્યો હતો અને મુશ્રાવક પન્નાલાલ ઝવેરી તરફથી શ્રી સિદ્ધચક્રપૂજન અનેરા ઠાઠથી ભણાવાયું હતું. દીવાળી પર્વ તથા જ્ઞાનપ ચમીની ઉજવણી પણ ઘણી સારી થઈ હતી. એકંદર આ ચાતુર્માસ વિલેપારલે ખાતે યાદગાર બન્યું હતું. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ત્યારખાંદ વીલેપાર્લે સેનિટરિયમમાંથી ચેમ્બુરને સધ નીકળ્યે હતા અને તેમાં સેંકડો માણસો જોડાયા હતા. પૂનાથી ૫. પૂ. વચારૃદ્ધ પટાક્ષકાર આચાય દેવશ્રી વિજયજીવનતિલકસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. સાહિત્યાચાય ૫. શ્રી ભાસ્કરવિજયજી ગણિવય આદિ થાણા મુકામે પધારતાં મુનિશ્રી પાર્થાં સધના કેટલાક ઉત્સાહી ભાઈઓ સાથે થાણા પધાર્યાં હતા અને ત્યાં ભવ્ય સ્નાત્રમહાત્સવ ઉજવાયા હતા. બાદ પૂ. પુન્સાસજી સાથે મુનિશ્રીએ પાર્શ્વમાં ચૈત્રી ઓળીની આરાધના કરાવી હતી. શ્રી સંધની ખીજા ચાતુર્માસ માટે આગ્રહભરી વિન ંતી થતાં સં. ૨૦૨૨ નું ચાતુર્માંસ વિલેપારલે પૂર્વમાં થયું હતું. પૂ. પંન્યાસશ્રીજીનુ` ચાતુર્માસ વીલેપારલે પશ્ચિમ સેનેટરિયમમાં થયું હતું. આ વખતે પાર્થાના સંઘમાં નવી ચૂંટણી થઈ હતી. તેના ઉત્સાહી કાય કર્તાઓ તથા જુની કમીટીના સભ્યોને સાથે રાખી સાધારણની ટીપ કરતાં તેમા રૂા. ૨૧૦૦૦ ભરાયા હતા. તેમજ દેવદ્રવ્યની આવક પણ ઘણી જ સારી થઈ હતી. ચાતુર્માંસ ખાદ પારલા પૂર્વ આરેાગ્યધામમાં રહેતા શેઠે મૂલચછ ભરમલજી તરફથી શ્રી સિદ્ધચક્રપૂજન થતાં શ્રાવક શ્રાવિકાવમાં ઘણા ઉત્સાહ આવ્યેા હતા. આદ ખંભાતીનિવાસમાં વસતા ભાઈઓએ પૂ. મુનિશ્રીની પ્રેરણાથી ચૈત્યપરિપાટી ચેાજી હતી અને તેમાં પાડ્યા પૂર્વ તથા પશ્ચિમના શ્રાવક સારા પ્રમાણમાં જોડાયા હતા. આ પ્રસ ંગે પૂજ્યશ્રીને અનેક ગહુ લીઓથી વધાવવામાં આવ્યા હતા. ભાનુબહેન જયંતિભાઈ તરફથી નીભ્રમણની અદ્ભુત ગહુલી થઈ હતી. ત્યાથી પૂજ્યશ્રી દાદર પધાર્યાં હતા અને પૂ. ગુરુદેવ આચાય શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ ગુજરાત તરફ વિહાર કરતા હાવાથી ઘેાડા દિવસ તેમની સાથે રહ્યા હતા. Page #15 -------------------------------------------------------------------------- ________________ [, sઇ _ છે. * * * * R છે કરી કુ, વિધ હબ છે ' ); જ દક્ષિણદીપક દક્ષિણદેશોદ્ધારક જૈનાચાર્ય શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ કવિકુલતિલક શતાવધાની જૈનાચાર્ય શ્રી કીતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ Page #16 -------------------------------------------------------------------------- ________________ Sા ક ૫. ૫. જ્યોતિષમહર્ષિ મુનિરાજશ્રી પૂર્ણભદ્રવિજ્યજી મહારાજ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૩ આ અવસરે દાદર ખી. ખી માં રહેતા ક્રસમા ભીનમાલના રહીશ શાહ કાજી સુરતાજીના પુત્ર ત્રિલેાકચ છ વૈરાગ્યભાવથી વાસિત થઈ પૂજ્ય શ્રી સાથે રહ્યા હતા. તેમને પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયજીવનતિલકસૂરીશ્વરજીની આજ્ઞાથી માહ વિદ ૧૧ ને દિવસે દીક્ષા આપવામાં આવી અને તેમને પૂજ્યશ્રીના શિષ્ય મુનિશ્રી પદ્મસેન—વિજયજી તરીકે જાહેર કરવામાં આવ્યા. તેમની વડી દીક્ષા પ. પૂ. આચાર્ય દેવશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજીના હસ્તે લાલમાગમાં થઈ. સ. ૨૦૨૩ નુ ચાતુર્માસ દાદર નાયગામ સધના આગેવાનાની વિનતિથી દાદર નાયગામમાં થયું હતું. તેમાં આરાધના, તપશ્ચર્યાં, ચૈત્યપરિપાટી, જિનેન્દ્ર ભક્તિ પંચાહ્નિકામહેાત્સવ વગેરેની ઉજવણી સારી રીતે થઈ હતી. પર્વાધિરાજ પયુ પણુમા દેવદ્રવ્યની આવક ઘણી જોરદાર થઈ હતી ચાતુર્માંસપરિવતન શેઠ વસનજીભાઈ તે ત્યાં થતાં પાંચ દિવસની સ્થિરતા થઈ હતી અને તેમા વ્યાખ્યાન વાણી આદિન લાભ સારા પ્રમાણમાં લેવાયા હતા. આવનાર સહુની ભક્તિ શેઠ વીસનજીભાઈ તથા તેમના ભાઈ ઠાકરશીભાઈ એ કરી હતી. ત્યાંથી વિહાર કરી સાયન મેાતીમાગમાં સુશ્રાવિકા સવિતાબહે નને વધમાન તપની એળીનું પારણું કરાવવા પધાર્યાં હતા. ત્યાંથી 'ક્રાતિષ્ઠ વદિમાં શ્રી ચંદ્રપ્રભ સ્વામી જૈન દહેરાસર પ્રાથના સમાજ પધારતાં પંદર દિવસની સ્થિરતા થઈ હતી. તેમાં લાખાના રહીશ શેઠે શિવલાલભાઈ સકલેચા તરફથી પાંચ દિવસના શ્રી સિદ્ધચક્રપૂજન મહામહાત્સવ ઉજવાયા હતાં. ત્યારબાદ સાયન મોતીભાગ પધારતા શ્રી પદ્માબેન છેટુભાઈ ઝવેરી તથા તેમના સુપુત્રો તરફથી શ્રી શાન્તિસ્નાત્ર ભણાવવાનુ નક્કી થયું હતું. પાંચ દિવસ સુધી મેાતીખાગના રહીશો તરફથી નવગ્રહપૂજન આદિ કાયક્રમ ઘણા ધામધૂમથી થયા હતા. તે પછી ધાટકાપર શ્રી જીરાવલા પાર્શ્વનાથ જૈન દહેરાસરના f Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉપાશ્રયમાં પધારતાં ઘણું ભાઈબહેનોએ તેમના દર્શન–સમાગમને લાભ લીધો હતો અને તેમની પાસેથી ધમાંરાધનની અવનવી પ્રેરણાએ મેળવી હતી. આ વખતે કચ્છ આસબિયાના રહીશ શ્રી ખીમજીભાઈ નાનજીભાઈના ધર્મપત્ની વિમલાબહેનની ખાસ ભાવનાથી શ્રી શાનિતસ્નાત્ર મહત્સવ પૂજ્યશ્રીની નિશ્રામાં ઘણું ઠાઠથી ઉજવાયો હતે. પૂજ્યશ્રીના સરલ અને મળતાવડા સ્વભાવની છાપ અહીંના શ્રાવક-શ્રાવિકા વર્ગ પર ઘણું ઊંડી પડી હતી અને તેથી રોજ દર્શન-સમાગમ કરવા આવનારની સંખ્યા મોટી રહેતી હતી. ત્યારબાદ ઘાટકોપર કચ્છી સમાજના આગેવાન સુશ્રાવક લાલજીભાઈ પૂનશીભાઈના સુપુત્ર વસનજીભાઈ આદિએ પૂજ્યશ્રીની નિશ્રામાં શ્રી સિદ્ધચક્રપૂજન ઘણુ ઠાઠથી ભણવ્યું હતુ તે પછી પૂજ્યશ્રીની નિશ્રામાં ધનજી દેવશી રાષ્ટ્રીય શાળાના કંપાઉન્ડમાં એક અપૂર્વ જ્ઞાનપ્રદ સમારેહ થયે હતું. તેમાં વિદ્યાભૂષણ ગણિતદિનમણિ સાહિત્યવારિધિ શતાવધાની પડિત શ્રી ધીરજલાલ શાહે નમસ્કારમંત્ર પર મનનીય પ્રવચન કર્યું હતું અને ત્યારબાદ નમસ્કાર ભત્રના પદને અનુલક્ષી ગણિતાનુયેગના ૭ ચમત્કારિક પ્રયોગો કરી બતાવતાં હાજર રહેલી વિશાળ જનતા ખૂબ જ પ્રભાવિત થઈ હતી. આ પ્રસગે ઘાટકોપર કચ્છી જૈન શ્વે. મૂ. સંઘના પ્રમુખ શેઠ શ્રી વીસનજીભાઈ ખીમજીએ પંડિતજી કૃત “નમસ્કારમંત્રસિદ્ધિનું પુસ્તક પૂજ્ય મહારાજશ્રીને વિધિપૂર્વક વહરાવ્યું હતું અને ૫ડિતજીને સાલ ઓઢાડી શ્રી સંધ તરફથી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. પૂજ્ય મુનિશ્રીએ સહુને નમસ્કારમંત્રની નિયમિત આરાધના કરવા માટે જોરદાર ઉપદેશ આપે હતો તે પછી શ્રી જીરાવલા પાર્શ્વનાથ જૈન દહેરાસરની સાલગીરી નિમિત્તે પૂજ્યશ્રીની નિશ્રામાં શ્રી જિનેન્દ્રભક્તિ–૫ ચાહ્નિકા–મહત્સવ બહુ સુંદર રીતે ઉજવાયો હતો અને કચ્છ સુથરીવાળા ઘાટકોપરના Page #19 -------------------------------------------------------------------------- ________________ રહીશ શ્રી નરસિંહભાઈ વસનજી તરફથી શ્રી ઋષિમંડળપૂજન પણ અનેરા ઉત્સાહથી ભણાવાયું હતું. ત્યારબાદ પાલ પધારતાં શ્રી ચંપાબહેન ધરમદાસ વહેરા તથા તેમના સુપુત્ર મહેન્દ્રકુમાર તરફથી પૂજ્યશ્રીની નિશ્રામાં શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ભણાવવામાં આવ્યું હતું અને તેમાં આગેવાન વર્ગે સારી સંખ્યામાં ભાગ લીધો હતે. તે પછી વિલેપારલે પૂર્વમાં શ્રી ચિંતામણિપાર્શ્વનાથ જૈન દહેરાસરમાં ચૈત્ર વદિ ૧ ને દિવસે સુરતનિવાસી તલકચંદ અમરચંદ ઝવેરીના સુપુત્ર શ્રી સુર્યકાંતભાઈ ઝવેરી તરફથી પૂજ્યશ્રીની નિશ્રામાં શ્રી સિદ્ધચમહાપૂજન ભણવાયું હતું, અને તેમાં પણ આગેવાને વગેરેએ સારી સંખ્યામાં હાજરી આપી હતી. ત્યાંથી બોરીવલી જામલીગલીમાં પધારતાં શતાવધાની પંડિત શ્રી ધીરજલાલભાઈને નમસ્કારમંત્ર સંબંધી સુ દર કાર્યક્રમ થયો હતે અને તેમાં લેકેની હાજરી ચિકાર રહી હતી. એ વખતે પૂજ્યશ્રીનું પ્રવચન પણ ઘણું પ્રેરણાદાયી થયું હતું. શ્રી સંઘ તરફથી પુષ્પહાર વડે પંડિતજીનું બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યાંથી પૂજ્યશ્રી જુહુ–થિએસોફિકલ સોસાયટીમાં પધારતાં શ્રી રામજી રવજી લાલનના સુપુત્ર શેઠ રાયચંદભાઈ વગેરેએ પિતાના વિશાળ બંગલામાં પૂજ્યશ્રીને સ્થિરતા કરાવી શ્રી સિદ્ધચક્ર મહાપૂજન કરાવ્યું હતું. તેમજ તેમની નજીકમાં વસતા સુરતનિવાસી શેઠ ખીમચંદ અમરચંદના સુપુત્ર શ્રી અજિતભાઈએ પૂજ્યશ્રીની નિશ્રામાં ઋષિમંડળ પૂજન કરાવી અને આનંદ અનુભવ્યો હતે. તે પછી પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયલક્ષ્મણુસૂરીશ્વરજી મહારાજ અગાસી પધારતાં પૂ. મુનિશ્રી અગાસી સામા ગયા હતા. ચાર વર્ષ પૂ. ગુરુદેવનાં દર્શન થતાં હાઈ હૃદયમાં અને ઉલ્લાસ. થયા હતા અને તેમની સાથે રહેવામાં કૃતાર્થતા અનુભવી હતી. Page #20 -------------------------------------------------------------------------- ________________ તે પછી બેરીવલી શ્રી સંભવનાથ જૈન સંઘની વિન તિથી રસં. ૨૦૨૪નું ચાતુર્માસ જામલીગલી ઉપાશ્રયે થયું છે અને તેમાં આનંદ-મંગલ વર્તાઈ રહેલ છે. અહીં એ વાતની પણ નેધ કરવી જોઈએ કે પૂજ્યશ્રીએ જેન શા ઉપરાંત જ્યોતિષને પણ સારો અભ્યાસ કરે છે અને તેમણે વારાણસીના તિષ મહાવિદ્યાલયની ખાસ પરીક્ષા પસાર કરતાં તેમને સં. ૨૦૨૨માં જ્યોતિષમહર્ષિની પદવી આપવામાં આવી છે. જન્મકુંડલી અને ફલાદેશ એ તેમનો ખાસ વિષય છે. આજે પૂજ્ય મુનિશ્રી મુબઈ અને પરામાં વિશાળ ભક્તસમુદાય ધરાવે છે અને દિવસે દિવસે તેમની લોકપ્રિયતા વધતી જાય છે. તેઓ ઉત્તમ કેટિના આરાધક પણ છે અને તપ-જ૫ વડે પિતાનું આત્મતેજ વધારી પૂર્ણભદ્ર નામની સાર્થક્તા કરી રહેલ છે. તેમના દ્વારા જિનશાસનની ઉત્તરોત્તર સુંદર પ્રભાવના થાય, એવી અભિલાષા સાથે આ પરિચય સમાપ્ત કરીએ છીએ. NAwwwwwww છે. આ પુસ્તક નીચેનાં ઠેકાણેથી પણ મળી શકશે. ! (૧) અરૂણકુમાર કે ઝવેરી ૯૬, મેતીબાગ, સાયનરેડ, મુંબઈ રર (૨) સૂર્યકાંત ટી, ઝવેરી તેજપાલ રોડ, ૬૪. મૂળ મીસ્ત્રીને બંગલે પીપરમેન્ટ કારખાનાની બાજુમાં, વિલેપારલે-પૂર્વ, છે મુંબપ૭ caravanas auchpennut Page #21 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ પ્રસ્તાવના પૂ. મુ. શ્રી યશોવિજયજી મ. ૨૧ કિંચિત પૂ. આ. શ્રી કીતિચંદ્રસૂરિજી મ. ૫ આધારભૂત ગ્રની યાદી ૪૭ પૃષ્ઠસંખ્યા ૧. આમુખ સાધ્યમંહ ૨. નમસ્કારની ઉપાદેયતા ૩. નમસ્કારમંત્ર–નિરૂપણ ૪. નમસ્કારમંત્રનું નિયત્વ ૫. નમસ્કારમંત્રને અદ્ભુત મહિમા ૬. નમસ્કારમજિનશાસનને સાર છે. ૭. નમસ્કારમંત્ર અચિંત્ય પ્રભાવશાળી છે. ૮. નમસ્કારમંત્રનું અક્ષરસ્વરૂપ ૯. નમસ્કારમંત્રને અર્થધ ૧૦. નમસ્કારમંત્રને ચિંતનીય વિષય ૧૧. નમસ્કારમત્રની નવ વિશેષતાઓ ૧૨, નમસ્કારમંત્રને મહાઉપકાર Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ૧૨૬ ૧૩૫ ૧૪૩ ૧૫૮ ૧૬૮ ૧૭૬ ૧૮૭ ૧૯૭ સાધનાખંડ ૧૩. સાધનાની આવશ્યક્તા ૧૪. સાધના કયાં કરવી? ૧૫. સાધના કેમ કરવી ? ૧૬. સાધકે યોગ્યતા કેળવવી ઘટે. ૧૭. નમસ્કારમંત્ર–ગ્રહણવિધિ ૧૮. “સ્મરણ”નું મહત્ત્વ ૧૯. સ્મરણવિધિ ૨૦. જપનું મહત્વ ૨૧. જપમાલા અગે કેટલીક વિચારણા ૨૨. સકલીકરણ ૨૩. જાવિધિ ૨૪. ધ્યાનનું મહત્વ ૨૫. ધ્યાનને પરિચય ૨૬. ધ્યાનવિધિ ૨૭. મંત્રાનુષ્ઠાન ૨૮. સાધનાસમયની વિશિષ્ટ ચય ૨૯. સિદ્ધિની સમીપમાં સિદ્ધિખંડ ૩૦. નમસ્કાર–મંત્રસિદ્ધિ ૩૧. ૐકાર અથવા પ્રણવમંત્ર ૩૨. અહમંત્ર ૨૦૯ ૨૧૫ ૨૩૪ ૨૪૩ ૨૬૦ ૨૮૫ ૨૯૨ ૩૦૨ છે ૩૧૩ ૩૨૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ ૩૪૧ ૩૪૩ ૩૪૩ ૩૪ ૩૪૪ ૩૫ ૩૪૬ ૩૪૭ ૩૪૮ ૩૩. સિગારેલા ગર્ભિત અઢાર મંત્ર ૩૪. આઠ વિદ્યાઓ (૧) પંચપરમેષ્ટિ વિદ્યા (૨) પંચદશાક્ષરી વિદ્યા (૩) કેવલિ વિદ્યા (૪) કર્ણપિશાચિની વિદ્યા (૫) અષ્ટાક્ષરી વિદ્યા (૬) ષડક્ષરી વિદ્યા (૭) ચતુરક્ષરી વિદ્યા (૮) યક્ષરી વિદ્યા ૩૫. ઉપયોગી મંત્રસંગ્રહ (૧) ચેરને ભય દૂર કરનારને મંત્ર (૨) વિપત્તિનું નિવારણ કરનારો મંત્ર (૩) વરસાદ લાવનાર મંત્ર (૪) જ્ઞાનવૃદ્ધિના મંત્રો (૫) બુદ્ધિ વધારનાર મંત્ર (૬) સર્પ વગેરેનું ઝેર ઉતારવાને મંત્ર (૭) સ્વપ્નમાં જવાબ મેળવવાનો મંત્ર (૮) સંધની રક્ષા કરનાર મંત્ર (૯) સર્વ કાર્યની સિદ્ધિ કરનાર મંત્ર (૧૦) ઋદ્ધિ-સિદ્ધિ આપનારે માત્ર (૧૧) બંદીખાનામાંથી છોડાવનારે મંત્ર (૧૨) સૂર્ય અને મંગલની પીડા દૂર કરનાર મંત્ર (૧૩) ચન્દ્ર અને શુક્રની પીડા દૂર કરનાર મંત્ર (૧૪) બુધની પીડા દૂર કરનારે માત્ર (૧૫) ગુરુની પીડા દૂર કરનાર મંત્ર (૧૬) શનિ, રાહુ અને કેતુની પીડા દૂર કરનાર મંત્ર ૩૪૮ ૩૪૯, ૩૪૯ ૩૫૦ ૩૫૦ ૩૫૧ ૩૫૧. ૩૫૧ ૩૫૧ ૩૫૨ ૩૫ર ૩૫ર ૩૫ર ૩૫૩ ૩૫૩ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૦ નમસ્કાર-સ્વાધ્યાય ૩૫૪ ૩૫૬ જ F in છે in . in . ૧. શ્રી નમસ્કારમંત્રને મહિમા ૨. શ્રી નવકારમંત્રને છંદ ૩. શ્રી ઇ . ૪. શ્રી + ક = ૫. શ્રી નવકારમંત્રની સઝાય ૬. શ્રી , ઇ » ૭. શ્રી નમસ્કારમંત્રનું ગીત ૮. નેકારવાલીનું ગીત ૯. નિત્ય મનન કરવા યોગ્ય દુહા ૧૦. સંસ્કૃત સુભાષિત ૧૧. અનાનુપૂવી ૧૨. નમસ્કાર માહાત્મ (શ્રી સિદ્ધસેનસૂરિ કૃત) વિજ્ઞાપન an . in . • un . an . ૩૬૯ ૩૭૫ ૩૯૯૪૦૮ Page #25 -------------------------------------------------------------------------- ________________ જ સર્વવિહરાય શ્રીલઢણુપાર્શ્વનાથાય નમઃ | પ્રસ્તાવના નવકાર તથા તેનાં નામાન્તરે અંગે વિચારણા આ પુસ્તકનું નામ “નમસ્કારમંત્રસિદ્ધિ આપવામાં આવ્યું છે. આ નામકરણ જે પાઠને ઉદ્દેશીને કરવામાં આવ્યું છે એ પાઠ પ્રાકૃત છે, અને એના કારણે એનું શાસ્ત્રોક્ત નામ નમસ્કાર કે ૧. સિદ્ધહે. શ. –૮, ૧૨ ના નિયમથી પ્રાકૃત ભાષામાં આદિ “”ને વિકલ્પ “” થાય છે, તેથી મોર, મુઘાર તેનાં વૈકલ્પિક રૂપ છે. નમસ્કાર અર્થમાં ત્રીજુ મેર (જવેર . . ૬.) એવું રૂપ પણ મળે છે. એ તમામમાંથી રૂપાંતર પામેલું ચોથું નવાર રૂપ પણ મળે છે. જેમ શ્રમણ ભગવાન મહાવીરનું જન્મદત્ત મૂલનામ પ્રસિદ્ધિને ન પામતાં દેવકૃત “મહાવીર' નામ જગપ્રસિદ્ધ બની ગયું, તેવું જ આ સૂત્રને માટે થયું છે. આનાં પ્રારંભિક નામો અપ્રચલિત બન્યાં અને “નવકાર” નામ સર્વત્ર પ્રસિદ્ધિને પામ્યું. આજે આ જ નામ આબાલવૃદ્ધ વર્ગમાં પ્રચલિત છે. એના અપભ્ર શરૂપે “નવકારમાંથી દૂકા વહેવારરૂપે લેકેએ નેકાર' એવા રૂપને જન્મ આપે. એના ઉપરથી જાપ જપવાની માળાનું નામ પણ નકારવાળી પડ્યું. ભલે માળા ઉપર બીજા અનેક જાપ જપાતા હોય પણ જેની માળાને “નેકારવાળી કે “નવકારવાળી જ કહેવાય. એ રીતે આબાલવૃદ્ધમાં આ વ્યવહાર સર્વત્ર પ્રવર્તે છે. આ ઘટના એક સૂચન કરે છે કે ભલે બીજા જાપ જપ પણ માળાના નામને ચરિતાર્થ કરવા “નવકારમાત્ર થોડે પણ ગણજે.; Page #26 -------------------------------------------------------------------------- ________________ નમોર છે. સૂત્ર હોવાથી તેની આગળ સુત્ત જેડાતા (). રજુ એવું નામ પ્રસિદ્ધિમાં આવ્યું. એ વખતે “નમસ્કાર” સૂત્ર તરીકે ઓળખાતો હતો. પાછળથી નમસ્કાર અર્થમાં તેનું પ્રાકૃતરૂપ નવાર થયું. એના ઉચ્ચારણની સરલતાને લીધે આ રૂ૫ આબાલવૃદ્ધ પર્યન્ત સર્વત્ર પ્રસિદ્ધિ અને પ્રચારને પામ્યું. એ વખતે નવકારની સાથે પણ સુત્તનું જોડાણ હતું, પરંતુ કલાંતરે સુત્ત નું સ્થાન સંત” શબ્દ લીધું, એટલે પ્રાકૃતનાં બધાં રૂપે સાથે મંત્ર શબ્દનો વૈકલ્પિક વ્યવહાર જાયે. જનતાએ (નર-મંત) આ શબ્દનાં નવકારનું પ્રાક્તરૂપ સવારનું આદ્ય પચ્ચક્ખાણું નવકાર ગણીને પારવાનું હોવાથી નવકારસી, નવકાર ગણવાવાળાના જમણુને નવકારશી કે નકારસીથી ઓળખાય છે. આજે નવકાર તથા નકારી બેનામે સુપ્રચલિત અન્યાં છે. ૨. વર્તમાનના એક વિદ્વાન જૈન મુનિજી “નવકાર આ નામને અર્થ કરતાં એક પુસ્તિકામાં લખે છે કે નવરું પs Rઃ વિચાર નિસ નવેરા જેનાં નવપદોમાં નવ ક્રિયાઓ છે, તેને નવકાર કહે છે. આ કારણે મહામંત્રનું બીજું નામ “નવકાર મંત્ર છે. આ જાતની વ્યુત્પત્તિ કરી જે અર્થ ઘટાવ્યો છે તે, વળી શરદ શબ્દને ક્રિયા અર્થ કર્યો છે કે, આ બંને માટે જે કઈ આધાર ટાંકો હેત તે આ અભિનવ અર્થ માટે સંતોષ થાત. મને લાગે છે કે આવી કિલષ્ટ અને નિરાધાર કલ્પના કરવા કરતાં નવકાર શબ્દને કેશમાન્ય નમસ્કાર” અર્થને વાચક શા માટે ન માન! બીજી વાત એ પણ છે કે આરાધનાયિા આઠ જ પદની છે, કેમકે સંપદા આઠ જ છે. પછી નવ ક્રિયાઓ કેમ ઘટશે ? આ સિવાય બીજી પણ કેટલીક બાબતો સાથે વિરોધ આવે તેમ છે, એટલે પ્રસ્તુત વિધાન વિચારણીય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ એમને એમ અકબંધ રાખ્યું, પણ “સંત” પ્રાકૃતની જગ્યાએ તેનું ગુજરાતી રૂપાંતર મન ગઠવી તિભાથી “નવકારમંત્ર' આવો શબ્દ ગાજતે કર્યો. આજે પ્રસ્તુત સૂત્રને નમસ્કાર અર્થના વાચકનવકાર” શબ્દથી જ સહુ કઈ જાણે છે, ઓળખાવે છે અને વાણીના વ્યવહારમાં સર્વત્ર એ જ વપરાય છે. આજે ગૃહસ્થનાં ઘરોમાં પણ “નવકાર ગણ્યા, નેકાર ગણ્યા, કારવાલી ગણી?” આ શબ્દને વપરાશ સામાન્ય થઈ પડ્યો છે. મહાદુગરલધ-મહાશ્રુતસ્કંધ નામ શા માટે? મહાનિશીથ નામના આગમસૂત્રમાં આ નવકારસૂત્રને “વંસંચારમહુવા ' એવા લાક્ષણિક નામથી ઓળખાવ્યું છે. આ એક આગમશાસ્ત્રોક્ત, આદા, મહત્વપૂર્ણ અને સાર્થક નામકરણ છે, એટલે તે સંબંધી પણ કેટલાક વિચાર કરીએ. સામાન્ય રીતે જિનાગને મૃત શબ્દથી ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં જે જ્ઞાન સ ઘરાયેલું છે, તે કર્ણપથ દ્વારા શ્રવણ કરીને સંચિત કરેલું છે. જે બુત ને સમુદાય તે શ્રુતપર આ રીતે તમામ આગમને માત્ર સુચવવંધ = કુતસ્કંધથી ઓળખાવાય છે, જ્યારે આ સાવ નાનકડા સૂત્ર કે ત્રિપાઠને “મા” વિશેપણું જોડી માવલંઘ = મહાગ્રુતસ્કંધ તરીકે ઓળખાવ્યું છે. તે પરથી શાસ્ત્ર અને સઘમાં તેનું કેવું અસાધારણ સ્થાન છે, તેને ખ્યાલ મળી રહેશે. આ સૂત્રને “મહાશ્રુતસ્કંધ” કહેવાનું મુખ્ય કારણ એ છે કે ૨. શ્રુતના શાસ્ત્રજ્ઞાન, શાદજ્ઞાન, આગમ આદિ વિવિધ અર્થો પણ આગામાં તથા કર્મશાસ્ત્રોમાં મળે છે. ૨. સ્ક ધ એટલે સમૂહ અથવા ખડ. શ્રુતસ્કંધને અર્થ દ્વાદશાંગ પણ કરવામાં આવ્યો છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ તલમાં તેલ, કમલમાં મકરંદ, દુધમાં ઘી, પુષ્પમાં સુવાસ અને કાષ્ઠમાં અગ્નિ જેમ સશેમાં સદાય વ્યાપીને રહેલ છે, તે જ રીતે આ નમસ્કારસૂત્ર અને તેને ભાવ શાસ્ત્રની આદિમાં તેનું ઉચ્ચારણું કર્યું હેય યા ન કર્યું હોય, તે પણ તેમાં સર્વત્ર વ્યાપીને. રહેલો છે. અથવા તે ધર્મ, અધર્મ, આકાશ, જીવો અને પુદ્ગલો આ પાંચેય અસ્તિકાયો જેમ સર્વત્ર સર્વદા વ્યાપ્ત છે, એની કઈ આદિ નથી કે અંત નથી, તે રીતે જ આ પંચમ.ગલમહાશ્રુતસ્કંધ, શાશ્વત છે અને તે સ્પષ્ટ કે અસ્પષ્ટપણે, સીધી રીતે કે આડકતરી રીતે, સર્વત્ર સર્વદા વ્યાપીને રહેલ છે. મહાનિશીથ સૂત્રમાં પ્રેમ, નામો(g)જાર જેવા ટૂંકા શબ્દથી પણ ઓળખાવેલ છે. અન્યત્ર પંચપરમેષિ, પંચમી વગેરે નામોથી પણ નિર્દેશ કરાયો છે. હવે પ્રસ્તાવનામાં હું આ “નવકારના પાઠને મંત્ર શબ્દ જેડીને વ્યવહાર કરીશ. નવકારમંત્રનાં પાંચ પદોને અર્થ, મહિમા અને આરાધનાની ઝાંખી આ નવકારમંત્રના પ્રારંભના પાંચ પદમાં, “તિભા તથા આદર્શને વરેલા અઢાર દોષથી રહિત, બાર ગુણોથી શોભતા અરિહંતેને અષ્ટકર્મથી રહિત, અષ્ટ ગુણોથી ઝળકતા સિદ્ધાત્માઓને; , ३ तिलतेलकमलमयरंदव्व सव्वलोए पंचत्थिकायमिव, सयलागम- ' તવવત્તા –મહાનિશીથ સૂત્ર. ૪. નવકારને “મહામૃત્યુન' તરીકે અદિતીય ગ્રન્થસર્જક શ્રી. હરિભદ્રસૂરિજીએ “ગબિન્દુમાં ઓળખાવ્યો છે. અજૈનમાં. મહામૃત્યુંજયના જાપ કરવાને ઘણે પ્રચાર છે. જેને જરૂર * પડે ત્યારે આ નવકારમંત્રના જ જાપ કરવા. આનાં બીજાં કરતા વગેરે નામો પણ મળે છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૫ શાસનના સ્થભસમા, છત્રીશ ગુણોથી અલંકૃત આચાર્યાંને; પાન —પાર્કનાદિમા સદા તત્પર, પચીશ ગુણાને વરેલા ઉપાધ્યાયાને, સ્વપરના હિતમાં રત, મુક્તિ માના સાધક, સત્તાવીશ ગુણાથી દીપતા સાધુ– મુનિવરેશને, એમ પાંચેય ગુણવાન આત્માઓને નમસ્કાર કરવામાં આવ્યા છે. આ વિશ્વ ઉપર સ`દા—સવ થા નમસ્કાય —નમસ્કાર કરવા ચેાગ્ય, સત્કાય સન્માન્ય જો કાઈ પણ વ્યક્તિઓ હાય તા ગુણરત્નપૂર્ણ • શિવમસ્તુ સર્વવત ' ની વિશ્વકલ્યાણની સર્વાદાત્ત ભાવનાને વરેલા આ પાંચ જ છે. એથી જ પાંચેયને પૃથક્પૃથક્ નમસ્કાર કરીને સહુનુ· પ્રાધાન્ય સ્થાપિત કરવાપૂર્વક ગૌરવ કરવામાં આવ્યું છે. સરલ શબ્દો, સાદા અર્થો, નિરાડ ખરી રચના, એમાં નથી મંત્ર– જો કે તંત્રના ભેદો, એમ છતાંય સદેશ અને સવ કાલમાં નવકારસત્રનો પ્રભાવ અખંડપણે વિસ્તરતા રહ્યો છે અને વિસ્તરતા રહેશે. દુનિયાના તમામ મત્રો, તત્રો, વિદ્યા કે શક્તિ, તે “દૈવિક હાય કે માનુષી, પણુ આ નવકારમંત્રની હરાળમાં બેસી શકે તેમ નથી. વધારે સ્પષ્ટ કહ્યું તે। એ બધાયની સ્થિતિ સાગર આગળ ખિદુ જેવી કે રાજા આગળ ચપરાશી જેવી છે. આ નવકારમંત્ર પ્રચનદેવતાથી અધિષ્ઠિત છે અને એથી વિનયેાપધાન કરવાપૂર્વક ગ્રહણ કરવા જોઈએ, એમ શાસ્ત્રોમાં કહ્યું છે. ઉપધાનમાં સહુથી પહેલી આરાધના નવકારમત્રની જ હાય છે. શુભ મુતે, શુભ સ્થળ, જિનબિંબ સમક્ષ કે (ગુરુ સમક્ષ) યથાચિત તપ કરીને વિનય, બહુમાનપૂર્વક, સ્થળશુદ્ધિ જાળવી, નિર્મૂળ હૃદયથી નતમસ્તક ની, ઉછળતા પ્રવર્ધમાન ભાવે, ગુરુમુખથી આ મંત્રને ગ્રહણ કરવે અને પછી મહાનિશીથના આદેશ મુજબ પૂર્વ, ૧. નમસ્કાય શાથી થાય છે? તે બતાવવા ઘણું લખવું પડે. તે અહીં અસ્થાને છે. च Page #30 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાદ, આનુપૂવી, અને તે બંને કમ વજીને ત્રીજા વ્યહમ પ્રકારની અનાનુપૂવી આમ ત્રણ પ્રકારથી આનો જપ કરવો. મનને સ્થિર કરવા માટે ગણિતાનુગ (ગણિતશાસ્ત્ર) એક સફળ સાધન છે. એટલે શાસ્ત્રકારોએ તેને આશ્રય લઈને જાપના લાભ ઉપરાંત ચચળ વિચિત્ર અને દુનિગ્રહ મનને નાથવા અનાનુપૂર્વી વગેરેની અમેઘ પ્રક્રિયા બતાવી છે. મંત્ર તેને અર્થ અને પ્રભાવ વગેરે મંત્ર એટલે શું? ચમત્કારિક શક્તિઓમાં મંત્ર અને વિદ્યા એ બે મુખ્ય ગણાય. છે. અહીંઆ મંત્ર અને વિચાર કરવાને છે. વ્યાકરણના દિવાદિગણુના જ્ઞાન-ધ અર્થમાં રહેલા “મન” ધાતુને “” પ્રત્યય લગાડી નિષ્પન્ન કરાતા મન્ચ શબ્દની વ્યાખ્યા. તથા વ્યુત્પત્તિઓ વિવિધ પ્રકારે થઈ શકે છે. પૂર્વાચાર્યો અને ભન્નવિદેએ કરેલાં કેટલાક વિધાન અને અર્થો જોઈએ. ૧. પુરુદેવતાથી અધિક્તિ હોય તે. ૨. પાડસિદ્ધર હોય તે. ૩. દેવથી અધિછિત વિશિષ્ટ અક્ષરેની રચનાવિશેષ છે. ૧. આ ઉપરાંત, પ્રરતાર, ભગસંખ્યા, નષ્ટ, ઉદ્દિષ્ટ નામની ગણિતની રી માટે જુઓ–પંચપરસિદ્ધિનમુક્કારમહયુત્ત. २. इत्थी विज्जाऽमिहिया पुरिसो मतुत्ति तव्विसेसोय । विज्जा સલાહ વ સહારદિનો મં રિ–સ્ત્રીદેવતાથી અધિષ્ઠિત તે વિદ્યા અને પુરુષદેવતાથી અધિષ્ઠિત હોય તે મંત્ર. વિદ્યા અનુષ્ઠાન કરવાથી સિદ્ધ થાય, જ્યારે મંત્ર અનુષ્ઠાન વિના સિદ્ધ થાય છે.–નમસ્કારનિયુક્તિ. ૩. “મતો પુખ હાફ દિયો ’-પંચકલ્પભાષ્ય ૪. મન્ટો સેવતાવિદિતોડાવક્ષરનાવિરોષ વંચાશકટીકા Page #31 -------------------------------------------------------------------------- ________________ ર૭ ૪. જેનું મનન કરવાથી ત્રાણ થાય—રક્ષણ થાય છે. ૫. જેમાં ઉત્કૃષ્ટ સ્થાને રહેલી વ્યક્તિઓને અથવા દેવદેવીએ આદિને આદર-સત્કાર કરવામાં આવ્યા હોય તે. અહીંઆ બધાએ અર્થે ઘટમાન થાય તેમ છે. આમ છતાં સીધે સંબન્ધ પાંચમી વ્યુત્પત્તિ ધરાવે છે. આ નવકારમંત્રના પાંચ પદેના વર્ણો, શબ્દોને પ્રભાવ, વળી પરસ્પર વહેં–શબ્દના સંયોજનમાં ગૂઢ રહસ્યમય સંકલના વગેરે એવું છે કે તમે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક ગણવા માંડે કે તમને તેને પર દેખાવા માંડે. દૂર દૂરની આપત્તિઓ દૂર કરવા માનસિક સંકલ્પ પૂર્વક ગમે તે સ્થળે અદિલને પહોંચાડવા હેય તે વિદ્યુતના મેજથી પણ વધુ ઝડપથી પહોંચી જાય અને અનિષ્ટ, ભ, આપત્તિઓ, અમંગલથી રક્ષણ થાય. મહાન આશ્માની-સુલતાનીની આફત એટલે કે રાષ્ટ્રીય સંકટ કે કુદરતી પ્રકેપના પ્રસંગોએ આની વ્યક્તિગત કે સામુદાયિક ચિત આરાધના, એતવિષયક જ્ઞાતિના માર્ગદર્શન મુજબ થાય તે, એક એવું વાયુમંડળ સજાય કે જે સમગ્ર વિશ્વ ઉપર છવાઈ જાય અને ભાનુષિક, પ્રાકૃતિક કે દૈવિક તમામ અવ્યવસ્થાને વ્યવસ્થિત બનાવી દે. ઈતિહાસનાં પૃષ્ઠ આ વાતની ગવાહી–સાક્ષી પૂરે છે. નાનકડા નવકાર મંત્રનું કેટલું મૂલ્ય હશે ? એની કઈ કલ્પના આવી શકતી નથી. નવકારનું મહત્વ અને મહિમા શાસ્ત્રકારે, પૂર્વાચાર્યો અને મુનિવરેએ જૈન ધર્મના મહાપ્રાણસમા, ૫. મનનાર્ ત્રાયતે કૃતિ મન્ના (તન્ત્રશાસ્ત્રો) १. मन्यन्ते सक्रियन्ते परमपदे स्थिता. आत्मानः अनेनेति। Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના સર્વસ્વરૂપ ગણુતા, અને જૈનાગમમાં મુગટમણિસમા નવકારસૂત્ર-મંત્ર ઉપર તેને સ્પર્શતા વિવિધ વિપ અને જુદાં જુદાં અગા ઉપર પ્રાપ્ત, સંસ્કૃત, અપભ્રંશ, હિંદી, ગુજરાતી અને કન્નડ આદિ અન્ય ભાષાઓમાં સારા પ્રમાણમાં કલમ ચલાવી છે. તેમાં પ્રાકૃતસંસ્કૃત ભાષાની સ્વતંત્ર તેમજ સંદર્ભોવાળી ઉપલબ્ધ ૮૨ થી વધુ કૃતિઓ મુકિત થઈ ચૂકી છે. અપભ્રંશ, હિંદી, ગુજરાતીની કેટલીક કૃતિઓ મુક્તિ થઈ છે. બાકી હજી ઘણુ અપ્રગટ છે. એ ગ્રન્થમાં નવકારનો મહામહિમા ગવાયો છે. હવે પૂર્વાચાર્યોના શબ્દ અને ભાવમાં તેને ટૂંકમાં જોઈએ. પછી તેનાથી થતા ભૌતિક અને આધ્યાત્મિક લાભો તરફ દષ્ટિપાત કરીએ. પાંચપદ-પ્રધાન “નવકાર એ સર્વમત્રને જન્મદાતા અથવા સર્વ મંત્રની ખાણ હોવાથી અને અન્ય મંત્રમાં સર્વોત્તમ હેવાથી તે મંત્ર નહિ પણ મહામંત્ર કે પરમમિત્ર છે. તત્વની દષ્ટિએ જોઈએ તે સર્વતોમાં સર્વ શ્રેષ્ઠ હેવાથી તે મહતર, સર્વ ધ્યેયેના સરવાળારૂપે અનિતમ ધ્યેયરૂપ હોવાથી રમશે અને સર્વમંગલોમાં સર્વોપરિમંગલ હોવાથી માત્ર અને રહસ્યમાં પમર , તે ઉપરાંત પરમપુષ્ય, પર , પરમ આદિપે બિરદાવવામાં આવ્યો છે. વળી, તેને દ્વાદશાંગી અથવા ચૌદપૂર્વના સારરૂપે ગણવામાં આવ્યો છે, એટલું જ નહિ પણ અસાધારણ હકીક્ત તે એ છે કે આગળ વધીને હાદશાંગી ૬ રૂપે જ તેને સ્વીકાર કરી નવકારને સપરિસ્થાને ૧. માં પરમેષ્ઠિત્રદિન 1 ૨ થી ૫. પુણો પરમો મો પરમરહો (1) मंताणं मत्तो परमो इमुनि, धेयाण धेयं परमं इमुत्ति । તત્તાન તd પરમ પવિત્ત, (શ્રાદ્ધદિનકૃત્ય) ૬. (૧) મદૂષિ વાલે, તે gવ સમi (મરમિ) ર રા - . અરિહંત નમોશો, તો વારંપત્તિ (ન. વ્યા.) Page #33 -------------------------------------------------------------------------- ________________ વી બેસાડયો છે અને પછી “નવકારની આરાધનામાં સમસ્ત દ્વાદશાંગી શ્રુતની આરાધના થાય છે, એવું જાહેર કર્યું છે. નવકારનું મહત્ત્વ દર્શાવતું આથી વધુ કેઈ વિધાન નથી, અને હોઈ શકે પણ નહિ. આ મંત્રના પ્રભાવથી ભૌતિક દૃષ્ટિએ શું પ્રાપ્ત ન થાય અને શું પ્રાપ્ત થાય છે, તથા આધ્યાત્મિક દૃષ્ટિએ શું પ્રાપ્ત ન થાય અને શું પ્રાપ્ત થાય, તે અંગે થોડે દષ્ટિપાત કરી લઈએ. ભૌતિક દૃષ્ટિએ શું પ્રાપ્ત ન થાય? પ્રાચીનકાલની આખરી ઉપમાઓ દ્વારા તેને કલ્પવૃક્ષ, કામકુંભ, કામધેનુ, ચિંતામણિરત્ન વગેરેથી નવાજવામાં આવ્યો છે. આથી તમામ કામનાઓને તે પૂરક છે, એવું સૂચવે છે. પૃથ્વી આદિ પંચભૂતને લગતા ઉપદ્રવોમાં ધરતીકંપ, અકસ્માતે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કુદરતી–અકુદરતી આગ, દાવાનલે, પ્રચંડ વાવાડાઓ વગેરે ઉપદ્રવો કે તેના ભયે પ્રાપ્ત થતાં નથી. સમસ્ત વિને આફત-અનિષ્ટો નાશ પામે છે. અકાલમૃત્યુ કે અપમૃત્યુના પ્રસગે બનતા નથી. દૈવિક, માનુષી કે પાવિક ભ–ઉપદ્ર, સર્પાદિકના વિષભ, તથા ગામ, નગર, જંગલ કે પહાડ, ગુફા કે આકાશ, ગમે ત્યાં નવકારનું યથાર્થ સ્મરણ તેની રક્ષાકી કરે છે. દુરાચાર, દુર્જનતા ભેટતી નથી. ભૂત, પ્રેત, પિશાચ, નવગ્રહાદિકની પીડાઓ તથા કુટુંબી કલેશ થતા નથી. દૌભગ્ય, ૨. નવકારાદિમની સાધના અને તેના વિવિધ ફળની પ્રાપ્તિ, આ બંને વચ્ચે વચગાળામાં એવી કઈ પ્રક્રિયા (પ્રોસેસ) ભાગ ભજવે છે કે મેગ્નેટશક્તિની જેમ ઉપરોક્ત ફળો ખેંચાઈ આવે છે? આ પ્રશ્નના જવાબ માટે ઘણી જગ્યા રોકાય તેમ હોવાથી જવાબ અધ્યાહાર રાખું છું. , ૩. તેવજwદુન (ન. સ્વા.) . . . Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૦ દુઃખ, દારિત્ર, રાગ, પરાભવ કરતા નથી. અપયશ, અપમાન ૩ તેજોવધની ઘટના અનતી નથી. લૌકેષણા, પુત્રૈષણા, વિત્તેષાદિ એષણાઓ નાશ પામે છે. ટૂંકમાં જ કહી દેવુ હોય તે એમ કહેવાય કે વિશ્વ ઉપરનાં વિવિધ પ્રકારનાં સધળાંયે દુઃખા, ભય અને ઉપવાથી તેનું રક્ષણ થાય છે. ભૌતિક દૃષ્ટિએ શું પ્રાપ્ત થાય ? આ મહામંત્રમાં આહાભ્યન્તર અને પ્રકારનાં કળા આપવાની શક્તિનાં કારણે, આત્માની મુક્તિમ જીલ તરફની કૂચમાં સહાયક અને એવા અથ, કામ અને સુખદ ભેગાની પ્રાપ્તિ, સુખ અને સ`પત્તિ, ઋદ્ધિ અને સમૃદ્ધિ, જ્ય અને વિજય, ધી અને શ્રી, પંચેન્દ્રિયની તા, લાકપ્રિયતા, યશ, કીતિ, નિર્ભયતા, નિરૂપદ્રવપણ, બુદ્ધિવૃદ્ધિ, ષકર્માંમાં સફળતા વગેરેની પ્રાપ્તિ થાય છે; બ્દસાધક, મનવાંછિતની પ્રાપ્તિ થાય છે, અનાવશ્યક સ’કલ્પ વિકલ્પ નષ્ટ થાય છે; માનસિક ત્રાસ કે તાણા થાય તેવા પ્રસંગ ઉદ્ભવતા નથી. અધિકારપદની પ્રાપ્તિમાં આ લાકમાં ન્હાની ચાવત્ ચક્રવતી પદની પ્રાપ્તિ, પરલેાકમાં સ્વગીય દેવેન્દ્રાદિપદ તથા ઉત્તમ કુલની પ્રાપ્તિ થાય છે. ટૂંકમાં કહીએ તે વિશ્વ ઉપરનાં તમામ ભૌતિક લાભ નવકારમંત્રને શરણે જનારના ચરણમાં આળાટતા થાય છે. ઠકુરાઈથી લઈ સુખાસહ દેવ– આધ્યાત્મિક દૃષ્ટિએ શું પ્રાપ્ત ન થાય ? અમેઘાલ બનરૂપ મહામંત્રના શરણે જવાથી માત્મા હિંસા, જૂૐ, ચેરી, મૈથુન, પરિગ્રહના પાપથી મુક્ત મને છે. ક્રાધ, માન, માયા, લોભ, કપાયા ઉપશમભાવને પામે છે. આત્માને મલિન કરનારા રામ, દ્વેષ, કલહ, કલંક મૂકવાની ટેવા, ચાડી, ચુગલી, ખુશી, નાખુશી, Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પરનિંદા, માયાપૂર્ણ જુઠું, મિથ્થા બુદ્ધિ, આદિ દે પ્રાપ્ત થતા નથી.ટૂંકમાં આત્મા તથા મનને રેગિષ્ટ બનાવે એવી આબોહવાથી સાધક બચી જાય છે. આધ્યાત્મિક દૃષ્ટિએ શું પ્રાપ્ત થાય છે ? વિષયની વાસનાઓ અને સ્થાને અલ્પવિરામ, અર્ધવિરામ: અને યાવત પૂર્ણવિરામ થાય છે. માનવ મનને વ્યથિત કરતી. અનાવશ્યક ઈચ્છાઓને હાસ થતો જાય છે. અહિંસક ભાવ, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ ગુણની પ્રાપ્તિ, અનેકાંતદષ્ટિને વિકાસ, ક્ષમા, નમ્રતા, સરલતા, સંતાપ, વીતરાગભાવ, અષ, બુદ્ધિ, પ્રેમ, મૈત્રી, પ્રમેહ, કરુણું આદિ ભાવનાઓને વિકાસ તેમજ પરોપકારરસિકતા, ગુણદષ્ટિ કેળવાય છે. સમ્યગ દર્શન-જ્ઞાન-ચારિત્ર–તપાદિ ગુણેનું સર્જન અને વિવર્ધન, નિર્મલતા, પવિત્રતા, ઉદાત ભાવ, વિશાળ મન, ઉમદા વિચારે, સાદાઈ, સરલતા, માનસિક આરોગ્યવગેરેની પ્રાપ્તિ થાય છે. ગુણસ્થાનકના પાન ઉપર આરૂઢ થતાં ધર્મ અને શુકલ ધ્યાનની પ્રાપ્તિ કરી ઉત્તરોત્તર આગળ વધતાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરી ચૌદમા ગુણસંપાને પહોંચી મુક્તિસુખના અધિકારી બને છે. ઉપરોક્ત કારણથી નિત્ય અને નૈમિત્તિક તમામ ક્રિયાઓમાં, વિવિધ અનુકાનમાં, માંગલિક કાર્યોમાં, વ્યાખ્યાન અને વાચનાનાપ્રારંભમાં, સામાયિકાદિ ક્રિયાઓમા, પ્રયાણ--પ્રવેશમાં, જીવનની તમામ અવસ્થાઓમાં, સાંસારિક કે ધાર્મિક તમામ પ્રવૃત્તિઓમાં નવકારમંત્રનું સ્મરણ કરવાનો આદેશ અપાયો છે અને એને અમલ સર્વત્ર ચાલુ છે. નવકારમંત્ર એ જૈન શ્રીસ ઘમાં સમગ્ર આરાધનાનું કેન્દ્ર બની ગ છે. જાતિવાચક પદોનું મહત્વ અને તેથી જ તેનું શાસ્થતિસ્પણું આ મંત્રપાઠમાં જે પાંચનાં નામે લેવામાં આવ્યાં છે, તે કઈ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૨ વિશિષ્ટ વ્યક્તિ નથી, પણ સમષ્ટિ છે, સમુદૃાય છે. અર્થાત્ કઈ વ્યક્તિગત અમુક તીથ કર, અમુક સિદ્ધ કે અમુક આચાર્યનું નામ નથી, કદાચ રાખ્યું હોત તે તે સર્વાંદા માન્ય ન રહેત, છેવટે શાશ્વત કાળ ઢકત પણ નહિ; ત્યારે મામાં જાતિએનું ગ્રહણુ કરવામાં આવ્યુ છે. અર્થાત્ વ્યક્તિવાચક કે ગુણવાચક પદો છે. વ્યક્તિ કે વ્યક્તિવાદ શાશ્વત નથી, પણ જાતિ કે જાતવાદ શાશ્વત છે, તે હંમેશાં રહેવાવાળા છે. વ્યક્તિ કરતાં તિ મહાન છે. નવકારની ખૂબી એ જ છે કે એમાં વ્યક્તિપૂજા નથી, પણ જાતિપૂજા કે ગુણુપૂજા છે. અર્થાંત્ તે તે ક્ષેત્રની તે તે કાલની (વૈકાલિક) તમામ વ્યક્તિએને એમાં સમાવેશ છે. આ સત્રમાં રહેલી સમષ્ટિના નમસ્કારની ગ ભીર, વિશાળ અને ઉદાત્ત ભાવના એ સુચિત કરી જાય છે કે વ્યક્તિપૂજાના લામા કરતા જાતિપૂજાને લાભ અન ત છે. જાતિની સખ્યા અનત છે, તે તેના લાભના સરવાળા અન તગુણુ જ આવીને ઊભે રહે, એ સહુ કાઈથી સમજી શકાય તેવી સરલ વાત છે. ' જાતિવાચક કે ગુણવાચક આત્માએકનાં નમન, વંદન, પૂજનથી ભૂત, ભવિષ્ય અને વમાન ત્રણેય ઢાળના અરિહતેા, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાય અને સાધુઓનુ ગ્રહણ થતુ હોવાથી અનંતાન ત વ્યક્તિઆમાં તમન—વ નાદિના લાભ મળે છે. દાખલા તરીકે નમો અિ દંતાળ ' આટલુ મેલી નમસ્કાર કર્યાં. એમ કરવાથી સકાળ ( અનંત ભૂત અને અન ત ભવિષ્ય ) ના સક્ષેત્રના (૧૫ ક્રમ ભૂમિઓના) અરિહ તેા, જે મહાન આત્માએ ભૂતકાળમાં પેાતાના આત્માના આંતરદેાષા ઉપર વિજય મેળવી, તિરેાહિત એના અનત ગુણાના આવિર્ભાવ કર્યાં, વર્તમાનમાં પ્રસ્તુત અનંત ગુણાના આવિર્ભાવ કરી રહ્યા છે, અથવા આવિાઁવ કરી વિચરી રહ્યા છે, તેમજ ૧. રતનતણી જિમ પેટી, ભાર અલ્પ બહુમૂલ.પરમેષ્ઠિગીતા Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ભવિષ્યમાં જેઓ આવિર્ભાવ કરશે, તે તમામને નમસ્કાર થઈ જાય છે.. એ જ પ્રમાણે શેષ ચાર પરમેષિઓ માટે ઘટાવી લેવું. બહુ માનનીય અને વનીય શ્રી ભગવતીસૂત્રમાં પણ ગોશાલાના પ્રસંગે શ્રમણ ભગવાન મહાવીરે એકની વિરાધનામા અનંતા તીર્થ કરોની વિરાધનાઓ જણાવીને, એકની આરાધનામાં અનંતાની આરાધનાના સ્વીકારને માન્યતા આપી છે. આ છે નવકારમ ત્રથી થતા મહાન લાભનું રહસ્ય. પણ અહીં એક માર્મિક બાબત સમજી લેવી જરૂરી છે કે એમની આરાધનાનું લક્ષ્ય રાખીને અનેક કે અનંતાની આરાધના કરવી એ કરતાં અનેક કે અનંતાનું લક્ષ રાખીને સહુની આરાધના કરવી એ એક અસાધારણ કોટિની નેખી જ બાબત છે. વ્યક્તિ દ્વારા જાતિનું ગૌરવ કરવું અને જાતિ દ્વારા વ્યક્તિનું ગૌરવ કરવું, એ બે વચ્ચે મહદ્ અંતર છે. ગૌરવભર્યા, ઝળકતા જાતિવાચક પદોની રચના એ જ નવકારભત્રને શાશ્વત કરાવવા માટેનું અનન્ય સાધન છે. નવકાર મંત્રમાં દેવ, ગુરુ અને ધર્મનું અસ્તિત્વ નવકારમંત્રના પાંચ પદોમાં દેવ, ગુરુ અને ધર્મની ત્રિપુટી કેવી રીતે ગોઠવાયેલી છે, તે સમજી લઈએ. હાકડા નવકારમંત્રની ખૂબીઓ અનેકાનેક છે, પરંતુ મર્યાદા ગુણના નિયમવાળી પ્રસ્તાવનામાં કેટલું લખાય? એમ છતાંય અહીંયા મહત્ત્વની મુખ્ય મુખ્ય બાબતની થોડી ઝાખી કરી લઈએ. બાકી તે અન્ય ગ્રથો તેમજ પ્રસ્તુત પુસ્તક દ્વારા ઘણું જાણવા મળશે જ. પ્રારંભના બે પદે અરિહંત અને સિદ્ધ એ સેવ સ્થાનીય છે. એમાં પ્રથમ પદે રહેલા દેવ સાકાર અથવા સકલસ્વરૂપ છે અને . બીજા પદે રહેલા દેવ સાકાર અથવા નિષ્કલસ્વરૂપ છે. આમ બને . પ્રકારના સ્વરૂપની આરાધના બે પદમાં સમાઈ જાય છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ ત્રણેય પદ ગુણ સ્થાને છે. પાંચેય ગુણી છે. ગુણ ગુણ વિનાને કદી હેત નથી. આ -પાંચેય સલ્લુણસાપન મહાત્મા છે. અહીં આ ગુણેથી સમગ્ર એવા દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપાદિ લેવાનાં છે. આ ગુણો ધર્મ સ્થાને છે. એટલે નિશ્ચિત થાય છે કે આ મહામંત્રની ઉપાસના કરવી, એ દેવ-ગુરુ-ધર્મની ઉપાસના કરવા બરાબર છે. નવકારમંત્ર શબ્દાર્થથી કેવી રીતે શાશ્વત છે ? નવકારમંત્ર શાશ્વત છે, એટલે શું? શાશ્વતાપણું બે રીતે હોય છે. દ્રવ્યનું અને ગુણનું. એ જ રીતે શબ્દથી અને અર્થથી હોય છે. અહીં આ શબ્દાર્થ પૂરતો જ વિચાર કરવાનું છે. પ્રસ્તુત નવકાર શબ્દ, અર્થ કે શબ્દાર્થ એ ત્રણેયમાં શાથી શાશ્વત છે? એને જવાબ એક જ છે કે તે શબ્દાર્થથી શાશ્વત છે અર્થાત તે શબ્દ અને અર્થ ઉભયથી શાશ્વત છે. શબ્દથી શાશ્વતાપણું એને કહેવાય કે જે વણે, જે રીતે હેય તે વણે, તે જ રીતે ત્રણેય કાળમાં વિદ્યમાન રહે. નવકારમંત્રના અક્ષરે માટે એમ જ છે. જેમ કે...નમો અરિહંતાણું” આમાં નકારત્તર અકાર, અકારોત્તર કાર, મકારોત્તર કાર એટલે “નમો” પદ નિષ્પન્ન થયું. પછી અકારેત્તર રકાર, રકારોત્તર કાર, એમ “ણું” સુધી વિચારવું. આ જાતની અક્ષરાનુપૂવી અનાદિકાલ પહેલાં હતી, આજે છે અને ભવિષ્યમાં અનંતકાળ પછી પણ આજ રીતે રહેશે અને અર્થ તે શાશ્વતો છે જ. અહીંયા અગત્યની વાત સમજવાની એક જ છે કે અર્થથી શાશ્વત અનેક બાબત છે. દાખલા તરીકે દ્વાદશાંગશ્રુત (જૈનાગમશાસ્ત્રો) અર્થથી સદાય શાશ્વતું રહેવાનું છે, પણું શબ્દથી નહીં, શબ્દો બદલાયા કરે, જેમ કે–પાણી, જલ, વારિ, અર્થથી જોઈએ તે Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૫ સહુને એક જ અર્થ નીકળવાને, પણ શબ્દો એક નહીં. તે જુદા જુદા રહેવાના. તે રીતે દ્વાદશાંગીના શબ્દોમાં ફેરફાર થાય. જ્યારે આ મંત્રમાં જે અક્ષરે છે, તે જ રહેવાના. ગઈ અનતી એવીથી કે વીશીમાં એ જ હતા. અને ભાવ અનતી વીશી-વીશી સુધી એ જ રહેશે. એની પુષ્ટિમા જાતિસ્મરણનો પ્રસંગ ટૂંકમાં સમજીએ તે પ્રસ્તુત બાબતની વધુ પ્રતીતિ થશે. જાતિસ્મરણ એટલે ગત જન્મને વર્તમાન જીવનમાં જ્ઞાન દૃષ્ટિથી (ચર્મચક્ષુથી નહિ) જેવા તે. આ ગત જન્મના જ્ઞાનમાં કાલ કે પદાર્થ વગેરે નિમિત્ત બને છે. પ્રસ્તુત વ્યક્તિના આત્મામાં જે વસ્તુને સંસ્કાર જોરદાર પડ્યો હોય, તે વસ્તુ જલદી નિમિત્ત બની જાય છે. અને એ વસ્તુ નિમિત્ત બનતાં કેટલાકને તુરત મૂછ આવી, થોડીવારમાં તે દૂર થાય છે. આવરણના પડદા ખસવા માંડે ત્યારે આમ બને, જ્યારે કેટલાકને વિના મૂઈએ એવું બને. પછી તુરત જ ગત જન્મની બધી ઘટનાઓને તે જ્ઞાનથી જોઈ–જાણી શકે છે. શાસ્ત્રમાં નમો અરિહંતાન પદના શ્રવણથી જાતિસ્મરણ થયાના સંખ્યાબંધ દાખલાઓ નોંધાયા છે. તે પૈકી જાણુતે દાખલો જોઈએ. સીલેનની રાજકુમારી સુદર્શના, રાજદરબારમાં પિતાના પિતાની બાજુમાં બેઠી છે. ઝવેરાત વેચવા આવેલા એક જૈન વેપારીને વાત કરતાં છીંક આવી. જૈન પ્રજાના સંસ્કાર મુજબ અમંગલ નષ્ટ કરવા માટે “નમો રિહંતા' પદનો મંગલ ઉચ્ચાર કર્યો. આ પદાક્ષરે સુદનાના કર્ણપટ ઉપર અથડાતાં, સુદર્શન વચમાં “આ શું બેલ્યો ૧. જાતિ એટલે જન્મ. ૨. ક્યપુરના છે. એચ. બેનરજી–જેઓ પુનર્જન્મના સિદ્ધાન્તની સત્યતા માટે સંશોધન કરી રહ્યા છે, તેઓ જાતિસ્મરણ (ગત જન્મની , જ્ઞાનચેતના) વાળી વ્યક્તિઓ વર્તમાન વિશ્વ ઉપર ૫૦૦ થી વધુ હિવાની ખાત્રીપૂર્વકની વાત જણાવે છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૬ એના વિચાર કરવા લાગી. વિચારણામાં તન્મય થતાં જાતિસ્મરણુ જ્ઞાનના પ્રકાશ થઈ રહ્યો હતા, એટલે મૂર્છા આવી ગઈ. પછી ચેતના આવતાં તાજો જ છેડેલે · સમળી' ના પક્ષી તરીકેના જન્મ, અન્ત સમયે મુનિરાજે સંભળાવેલા નવકારમંત્ર, એ બધું ચિત્ર આત્મપ્રત્યક્ષ થયું. જોકે આ તા તાજી જ બનેલી ઘટના છે, પરંતુ અનેક વરસો પહેલાં સાંભળેલા અને ખૂબ ખૂબ રટણ કરીને ધૂટેલા નવકાર મંત્રના દૃઢ શ્વસ્કારને કારણે વરસા પછી પણુ કાને પડતાં જાતિસ્મરણુ થઈ શકે છે. કાઈ પણ ચાવીશી કે વીશીમાં, ધાર્મિક ક્ષેત્રે જાતિસ્મરણુ. જ્ઞાન થયાનુ નાંધાયુ છે, ત્યાં નમો અરિહંતાળ કે નવા મંત્ર ને જ કારણુ તરીકે નોંધ્યા છે. આથી એક વાત નિશ્ચિત છે કે આ મંત્ર' અક્ષરાનુપૂર્વી થી, દરેક કાળમાં વિદ્યમાન રહે છે. આત્માનું ચૈતન્ય, અગ્નિનું ઉષ્ણત્વ સહભાવિ તરીકે અનાદિ અનંતકાલ સુધી રહેવાવાળું છે, એવી જ રીતે આ મંત્રના રચનાર કાઈ નથી, એની આદિ કે અંત પ નથી. આના ભત્રાક્ષરા અનાદિસસિદ્ધ છે. અનાદિ અનંતકાળ નામના અભિનવ આયુષ્યવાળા છે. ' . ઉક્ટ ધ્યાન અને ભક્તિના અજોડ પ્રભાવ માનસશાસ્ત્રને એક નિયમ છે કે જે વસ્તુનું વારંવાર અવિરત શ્રવણુ, મનન, ચિંતન, નિદિધ્યાસન, રટન કે ધ્યાન કરવામાં આવે ૧. અનાદિસ સિદ્ધ ઉપર કેટલાક પ્રમાણા જોઈ એ. . - ध्यायतोऽनादिसंसिद्धान् वर्णानेतान् यथाविधि । अनादि मूलमन्त्रोऽयम् । -સો અપાવાને ( ૫. ન. ફૂલ. ) આગે ચેાવીશી હુઈ અનતી, હશે વાર અનંત; નવકાર તણી કાઈ આદિ ન જાણે, એમ ભાંખે અરિહંત -અનત ચૌવીશી આગે માનિક, પચપરમેષ્ઠિ ધ્યાન. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૭ તે તે વસ્તુની પ્રાપ્તિ થાય છે અને હજુ એમાં આગળ વધીને ધ્યાન* જ્યારે તેની પરાકાષ્ઠાએ પહોંચે અને ધ્યાતા તથા બેય વચ્ચેના - ભેદનો છેદ ઉડી જાય, ત્યારે તે આત્મા જેનું ધ્યાન કરે છે, તે રૂપ બની જાય છે. તિર્યંચ છવનો દાખલે જોઈએ. મરીના દરમાં લાવવામાં આવેલી રાળ, ભ્રમરીના ગુંજનમાં ભ્રમરીનું ધ્યાન કરતી લયલીન બની જાય છે, તે વખતે એવું એક કર્મ બાંધે છે કે તે ત્યાં મરીને, ત્યાંને ત્યાંજ ભ્રમરી રૂપે જન્મ લે છે. આ જાતને ઉલેખ ભારતીય રામાં મળે છે અને એ ઉપરથી જ “ઈલિકાભેગી” નામની કહેવતરવરૂપ ન્યાયક્તિને જન્મ છે. હવે મનુષ્યને દાખલે વિચારીએ. ઉપર માનવિજ્ઞાનને જે સિદ્ધાન રજૂ કર્યો, તે મુજબ થાતા -ધ્યાન કરનારે આત્મા, પિતાના ઈશ્વરપ્રણિધાનરૂપ ધ્યાનને તેની પરમ સીમાએ પહોંચાડે છે, ત્યારે તે “અષા શો પરમની પરમેક્તિન. સાક્ષાત્કાર કરે છે અને ધ્યાન પોતે જ એય સ્વરૂપ બની જાય તેવા પ્રકારના નામકર્મને બાંધે છે. તે ઉપર મહારાજા શ્રેણિકને દાખલ નોંધપાત્ર છે. અઢી હજાર વર્ષ ઉપર થયેલા મગધેશ્વર મહારાજા શ્રેણિકની, તીર્થકર ભગવાન શ્રી મહાવીર પ્રત્યે અનહદ અને અદ્ભુત ભક્તિ જાગી ગઈ હતી. તેણે પોતાનું સર્વસ્વ ત્રિકરણોને ભગવાનના ચરણે સમર્પણ કરી દીધું હતું. હૈયામાથી ચૂચ વચને અથવા મારાપરાયાના ભેદને વિચ્છેદ થઈ ગયા હતા, અર્થાત ની દિવાલ દૂર થતાં બંને વચ્ચે અભેદભાવ સજાઈ ગયો હતે. ભક્તિભાવનાની અખંડ જ્યોત ઝળહળતી પ્રજવલિત બની ગઈ હતી. “વીર, વીર, વીર” આ નામની લગન લાગી ગઈ હતી. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૮ રામભક્ત હનુમાનજી માટે એમ કહેવાય છે કે રામ પ્રત્યેની તેની ભક્તિની પાખ કરવી હોય તે તેના શરીરના કોઈ પણ ભાગને કાપે, તે ત્યાં તમને રામ રામ એવા શબ્દો જ વાંચવા મલે, ચા તેવા ધ્વનિના નાદ સાંભળવા મળે ! એવું જ અહિરાત્મ ાવાળા મહારાજા શ્રેણિક માટે હતું. એમના દેહને કાઈ કાપે તેા વીર વીર એવા શબ્દોનું દન–શ્રવણ થાય. મહારાજા શ્રેણિકન્તુ તી કર્ થવુ આવી પા લક્તિનું પરિણામ તો જૂએ, કેવું અદ્ભુત, કેવું અજોડ, કેવુ" સર્વોત્કૃષ્ટ આવ્યું ! તીર જેવુ' સર્વોત્તમ નામક્રમ આંધી દીધું, પેાતાના આત્મા પરમાત્મા અને તેવું ફળ મેળવી લીધું અને તેય બહુ લાંબા ગાળા માટે પણ નહી; એટલે કે આગામી ચેાવીશીના જ પહેલા તીકરૂપે તે જન્મ ધારણ કરશે. આમાં તીર્થંકરનામકર્મના અંધ સાથે સમર્પણભાવની ભક્તિનું અદ્ભુત રહસ્ય તે એ છે કે ભગવાન મહાવીરના જીવનની મનેથી અન્ય મહત્ત્વની ઘણીખરી ઘટનાઓ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પણ તેમણે પ્રાપ્ત કરી લીધું. જેટલું આયુષ્ય ભગવાન મહાવીરનું, તેટલું જ શ્રેણિકનુ હશે. કલ્યાણકાના દિવસેા, તે વખતની ઉમ્મર, ગણધર તથા ચતુવિધસંધની સખ્યા વગેરે ભગવાન મહાવીર મુજમ્ હશે. પરમાત્મા થવાનું કર્માં તે મુØસા આદિ અન્ય ભક્તજને એ પણ આંધ્યું, પરંતુ તેમાં ઉક્ત વિલક્ષણુતા તે। નહીં જ. જ જેવા મહાવીર એવા જ ભાવીના પહેલા તીર્થંકર. આવે વૈજ્ઞાનિક દાખલા મને નથી લાગતું કે આ વિશ્વ ઉપર અન્ય નોંધાયા હાય ! ખીજી માજુ ર કે ભગવદ્ભક્તિના મહામહિમાને મુલંદ અવાજે ગાતુ' આવું જ્વલંત ઉદાહરણ પણ ઇતિહાસના પૃષ્ઠ ઉપર નોંધાયેલું જ્વલ્લે જ મળે. કેટલાક અજૈન કવિઓએ શ્વર માટે ઊંચામાં ઊચી ગણાતી Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પારસમણિ'ની ઉપમા આપી છે, તેનું અનુકરણ કરી જૈન કવિઓએ તે ઉપમાથી પરમાત્માને ઉપમાવ્યા છે. પણ મને લાગે છે કે તીર્થકર દેવ માટે પ્રસ્તુત ઉપમા ન્યાયપૂર્ણ નથી, અધૂરી છે. અલંકારની ભાષામાં ન્યૂપમા છે, કેમકે પારસને સ્પર્શ લેહ-લેખંડને થતાં લોહના પરમાણુઓનું, પારસની ઉત્કટ અને અદ્ભુત ઉષ્ણુશકિતના બને રૂપાંતર થઈ જાય છે. એમ ભગવાનની ભક્તિના સ્પર્શથી ભક્તના પૂર્વજીવનનું નવતર રૂપાંતર થઈ. સુવર્ણ જેવું મહાન બની જાય છે વગેરે વગેરે. સાપેક્ષ દષ્ટિએ આ ઉપમા વીતરાગ ભગવાન માટે જાણે બરાબર છે. પણ યથાર્થોપમાં તે નથી જ, કારણ કે પારસ લેઢાને સુવર્ણ બનાવે તે લાભ બરાબર છે. પણ પારસમણિ કઈ લેઢાને પિતાના જેવો જ પારસ બનાવી શકતો નથી, કારણકેએ શક્તિ તેનામાં છે જ નહીં. જ્યારે ભગવાન તીર્થંકરદેવ તે, અન્ય આત્માઓને સુવર્ણ જેવા નિર્મળ માત્ર નહિ, પણ વિધિ અને ભાવની શુદ્ધિ જાળવી ઉત્કટ કેટના ઉછળતા ભાવે ભક્તિ કરનારને પિતાના સરખો તીર્થકર બનાવી દે છે. સંખ્યાબંધ આત્માઓને આપસ્વરૂપ બનાવ્યા છે. લેકભાષાની પેલી જાણીતી એક કડી પણ આજ વાતનું સમર્થન કરતાં જણાવે છે કે-“પૂજા કરતાં પ્રાણિયો પતે પૂજનિક થાય.” આ છે પરાર્થવ્યસની તીર્થકર દેવની ભક્તિને અજોડ પ્રભાવ. આ હકીક્ત ઉપરથી વાચકોને સમજવાનું એ છે કે તમે પણ પંચપરમેષિરૂપ નવકારને મનસા, વાચા, કર્મણિ, સમર્પિત થઈ જાવ તે, તમારા જ આત્માની પાંચ પરમેષ્ઠિરૂપ પાંચ પર્યાય અવસ્થાઓ પ્રગટ થતી જશે અને આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ ભૂંસાતા પોતે જ અરિહંત સ્વરૂપ બની જશે. ૧. જુઓ–સિરિ સિરિવાલ કહા અને પ્રવચનસાર, તથા શ્રીપાલ રાસના-અરિહંત પદ ધ્યાત થક, વગેરે પ્રમાણે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ઉપર્યુક્ત મહિમાને જાણીને સહુ કેઈ નિયમિત રીતે નિકાલ ન બને તો દિકાલ કે એક કાલ પણ નવકારનો ઓછામાં ઓછો? ૧૦૮ વાર જાપ કરો. વળી સૂતાં, બેસતાં, ઉઠતાં, હાલતાં, ચાલતાં, જાગતાં, છીંક આવે ત્યારે, અન–જલ લેતા પહેલાં, પ્રયાણ કે પ્રવેશ કાલે, કેઈ પણ કાર્યના પ્રારંભમાં શુદ્ધોચ્ચારપૂર્વક નવકારનું સ્મરણ કરે. ધીમે ધીમે તેની ગતિ વધારે, એટલે સંખ્યાબળ વધારે, સાથે સાથે વિધિ અને ભાવની વિશુદ્ધિ વધારતા જાવ, કારણ કે એકલું સંખ્યાબળ પૂરતું નથી. સાથે આત્મશુદ્ધિ પણ વધવી જ જોઈએ. કોન્ટીટી (Quantity) અને કવોલિટિ (Quality) બંનેને સુમેળ સાધે. આથી જાગૃત લક્ષ્યવાળો આત્મા ડાક જ વરસમાં એવી સ્થિતિએ પહોંચશે કે સંસારાભિમુખી કેઈ પણ વિચાર, વાણી, વહેવાર કે કાયાની પ્રવૃત્તિ ચાલતી હશે તે વખતે, હૈયામાં નવકાર સ્મરણની જીત પ્રજવલિત રહેશે. ઘડીભર આછી પડશે તે તે વખતે પણ, ક્યારે કામ પતે અને નવકાર શરૂ થઈ જાય, આ જ વિચાર અખડ ત જેવો બની ગયો હશે. આથી સસાર પ્રત્યેની આસક્તિઓ–વાસનાઓ પતલી થતાં તેની બાદબાકી થતી જશે. એ રીતે ઉત્તરોત્તર આગેકદમ કૂચ વધતાં મન સાથે એ જડબેસલાક સુદઢ સંસ્કાર જામી જશે કે શ્વાસોચ્છવાસની ક્રિયાની જેમ વિના પ્રયત્ન સ્વાભાવિક રીતે રટાયા કરતા સાપ જેવી સ્થિતિ નિર્માણ થશે. ત્યારે તે સંસારની તમામ પ્રવૃત્તિના ભાગાકાર થઈ ચૂક્યા હશે! આવા સંસ્કાર માટે એકાદ પદ જ કામીયાબ નીવડે છે. માટે ૧. મહાનિશીથમાં રેજનો અઢી હજાર જાપ કરવાનું જણાવ્યું છે. ૨. કલેશ, કંકાસ, ઝઘડા, વાદવિવાદ વખતે ધારણથી પ્રતિકૂળ ખબર આવે ત્યારે બંને પક્ષે કપાયને પારે ઘટાડવા “નમે અરિહંતાણું બોલે. જુઓ કેવી મજા આવે છે. પણ ભલા, પાત્રાપાત્રની વિવેકદષ્ટિને ઉપગ રાખીને આ પ્રયોગ કરજે. Page #45 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતા આ મુખ્યપદ પસંદ કરે, તેને સર્વત્ર રટો, અને જુઓ કે શ્રીપાળકુમારની જેમ તે કેવું લસોટાય છે! પછી ગમે તેવા ભયંકર કે વિકટ સંજોગોમાં, મૃત્યુની આખરી ચેતવણી (અલ્ટીમેટમ) વખતે પણ તમારા મનને તાર અરિહંત જોડે જ જેડાએ રહેશે. અને “ઓ ભા!” કે “ઓ બાપરે! યાદ ન આવતાં પ્રસ્તુત સાહજિક સંસ્કારના કારણે “અરિહંત” કે “નમો અરિહંતાણું'ના ઉગારે જ સરી પડશે. પ્રસ્તુત પ્રકાશન અંગે પ્રસ્તુત પ્રકાશન અગે કંઈક કહેવા માગું છું. મંત્ર કે વિદ્યાઓ એ આ દેશના લોહીમાં પ્રસરેલી બાબત છે, આનું આકર્ષણ માનવસ્વભાવમાં સદાય રહેવાનું છે. દરેક દેશમાં તેને આદર થયા છે ને તે ઉપર અનેક મોટા ગ્રન્થો રચાયા છે. પ્રાચીનકાલમાં ભારતીય વિદ્વાનોના હાથે ચારેક હજાર ગ્ર લખાયા હતા. આજે પણ સેકડે ગ્રન્થ વિદ્યમાન છે. ભગવાન મહાવીરના શિષ્યોએ પણ એમની હયાતિમાં વિદ્યામવીર નામને હજારે મંત્ર, તત્ર, યંત્ર અને વિદ્યાએથી ભરપૂર ગ્રન્થ એ હતું, જે આજે ઉપલબ્ધ નથી. હજારે વરસથી જૈનાચાર્યો પણ મંત્રશા રચતાં આવ્યા છે. તેની જોરદાર ઉપાસનાઓ કરીને અનેક સિદ્ધિઓ મેળવી અત્યાવશ્યક પ્રસગે ચમત્કાર પણ બતાવ્યા હતા અને જનતામાં ધાર્મિક શ્રદ્ધાનો વિસ્તાર વધારી નાસ્તિકને પણ આસ્તિક બનાવ્યા હતા અને શાસનપ્રભાવનામાં મહાન ફાળો આપ્યો હ. ૧. સરલતા ખાતર “અહિત” પણ ચાલે. • ૨, ભત્રવાદીને જૈનશાસ્ત્રમાં આઠ પ્રભાવકે પૈકીના છઠ્ઠા પ્રભાવક કહ્યા છે. જૂઓ-છો વિદ્યારે મંત્ર તણે બલી.” (યશોવિજયજી) Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૨ એટલે મત્ર અને તેને લગતા સાહિત્યનું સર્જન, સવર્ધન અને વિવન કાળ કાળે થતું રહ્યું છે. પૂર્વાચાર્યાએ નવકાર ઉપર સ્વતંત્ર ગ્રન્થા રૂપે, તેમ તે અંગેના ગ્રન્થસંદર્ભોમાં ઘણું લખ્યું છે. છેલ્લા દશકામાં વિદ્વાન મુનિવરેાના શ્રેષ્ઠ પ્રયાસેાના કારણે નવકારમંત્ર ખાબતમાં સુંદર જાગૃતિ આવી છે. વિવિધ ભાષામાં નવકાર સૂત્ર-મંત્ર ઉપર દોઢેક ડઝન જેટલા ગ્રન્થા છપાઈને બહાર પડ્યા છે. એમાં આજે નનગરમંત્રસિદ્ધિ’ નામના આ ગ્રન્થના ઉમેરા થાય છે. આના લેખક છે અનેક શક્તિઓથી થનગનતા, સે ંકડો પુસ્તકાના યશસ્વી લેખક, શતાવધાની પડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ, જૈન સમાજમાં ગણ્યાગાંઠયા લેખકા પૈકીના તે સન્માન્ય અને સિદ્ધહસ્ત લેખક છે. જૈન–અજૈન વચ્ચે ખૂખ જાણીતા થયેલા લેખકના વધુ પરિચય આપવા, તે ઉલ્ટુ અવિવેકમાં ખપે, એટલે પ્રસ્તુત પુસ્તક અંગે જ કંઈક કહું એ ઉચિત છે. ગ્રન્થની નવીનતા અને વિશિષ્ટતાઓ નવકારમંત્ર ઉપર આ અગાઉ બહાર પડેલાં ત્રણેક પુસ્તક અને પ્રકાશિત થતાં આ પુસ્તક વચ્ચે વિષય અને વિગતાનું' કેટલુંક સામ્ય વાચકોને જોવા મળશે. પરંતુ એટલા માત્રથી ઉતાવળે એમ માની લેવાની જરૂર નથી કે આમાં નવીનતા નથી. લેખકનું વિશાળ વાંચન, રજુઆત કરવાની તેમની વિશિષ્ટતા, વિષયને સરલતા અને સ્પષ્ટતાથી કહેવાની આવડત, ગ્રંથસંકલનની કુનેહ અને એ બધાયને ખ આપે એવું એમનુ ભાષાનુ મધુર આકણું, આ બધાયને લીધે એમાં અનેક નવીનતા જોવા મળશે. પ્રગટ થયેલાં પુસ્તકો કરતાં આમાં સાધનાખંડ વિસ્તારથી વ્યવસ્થિત રીતે રજૂ થયા છે, તેમજ ઉપયોગી મંત્રસંગ્રહ આપી ગ્રન્થની ઉપાદેયતામાં વધારે કરવામાં આવ્યા છે. L Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૩ વિશેષમાં તેમણે ૬૪ જેટલા ગ્રન્થોને આ સર્જનમાં આધાર લીધો છે, તે એમના વિશાળ સ્વાધ્યાય તથા “નામૂઈ સ્મિતે શિતિ' નીતિનું પ્રબળ પ્રમાણ પૂરું પાડે છે. પુરુષાર્થની મૂર્તિ જેવા લેખકબંધુને સાદર અનુરોધ છે કે, હવે તેઓ જૈન કસાહિત્યને લગતું સાહિત્ય આધુનિકતાના ઢાંચામાં હાળીને આપવાના પુરુષાર્થ તરફ વળે અને વિવિધ સાહિત્ય પાસના દ્વારા જીવનને ધન્ય બનાવે ! ક્ષમાયાચના– “માથા કરતાં પાઘડી મહેદીની જેમ પ્રસ્તાવનાની દીર્ઘતા બાબતમાં દિલગીરી વ્યક્ત કરી, મારાં જીવનના અંધારા ઉલેચાય, અપૂર્ણતામાંથી પૂર્ણતાના ધ્રુવતારક તરફ પ્રગતિ થાય, એ માટે નવપદવાળાં નવકારમંત્રનું અંતિમ સ્મરણ કરી અજાણતાં શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદ્ધ લખાયું હોય તેની ક્ષમા યાચી, આ પ્રસ્તાવના સમાપ્ત કરું છું. नमो अरिहंताणं । नमों सिद्धाणं । नमो आयरियाण। नमो उवज्झायाणं । नमो लोए सव्वसाहूर्ण । एसो पंचनमुक्कारो, सव्वपावप्पणासणो। मंगलाणं च सम्वेसिं, पढम हवह मंगलं ॥ ગિડીજી જૈન ઉપાશ્રય ૫ પૂ. આચાર્યશ્રી પાયધૂની, મુંબઈ વિધર્મસૂરીશ્વર સં.૨૦૨૩ ના અષાડ વદિ ૧૩. ! શિષ્ય મુનિ યશોવિજ્ય ૧. દિગમ્બરે તથા શ્વેતાંબરમાંથી જન્મેલા સ્થાનકવાસી તથા તેરાપંથી એ બે સમ્પ્રદાય, તેઓએ આ પાંચ પદને જ માન્યતા આપી છે અને ત્યાં તેટલાની જ આરાધના મુખ્યત્વે ચાલે છે. એમ - - - - Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૪ છતાં મારા અલ્પ ખ્યાલ મુજબ બાકીનાં ચાર પદોને પાછળથી માન્યતા આપી છે. નવકારના નવપદોના પાઠમાં શ્વેતામ્બરોમાં વિવિધ વિકલ્પ છે. વળી શ્વેતામ્બરથી દિગમ્બરીય પાઠો વચ્ચે પણ તફાવત છે. તે આ પ્રમાણે – શ્વેતામ્બરમાં પહેલા પદના વિકલ્પો સ્વીકારાયા છે ચલણી નાણુની જેમ વપરાતા–(૧) પિતૃતા પાઠ સિવાય (૨) સરતા અને (૩) અતા. ઓરિસામાં ભુવનેશ્વર નજીક આવેલી ખંડગિરિની હાથીગુફા ઉપર ઈસ્વી. પૂર્વે ૨૦૦ વરસ ઉપર કલિંગાધિપતિ મહામેધવાહન જૈન રાજા ખારવેલે બનાવેલી ગુફાઓના દરવાજા ઉપર પિતાની આત્મકથા લખી છે. તેના પ્રારંભમાં “નમો અરહંતાન' પાઠને સ્થાન ભવ્યું છે. પાંચમા પદમાં ઢોઇ પદ સિવાયને સપ્તાક્ષરી રમો અવલાદૂઈ પાઠ પણ આવે છે. (જૂઓ ભગવતીજીનું મંગલાચરણ) આ એક અતિ વિચારણીય બાબત છે, કારણ કે આથી નવકારની અક્ષરસ ખ્યા વગેરે બાબતોમાં ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. –દિગમ્બર પરંપરામાં જુદા પડતા પાઠભેદો નીચે મુજબ છે: .ના ત્રીજા પદમાંના આચરની જગ્યાએ કારિ, ઋા પદમા તાઅરેના નમુ( ) ની જગ્યાએ બોચારો અને નવમા પદમાં દુની જગ્યાએ દો. ' –આ પ્રમાણે દિગમ્બર (૩) ઇમો મારિયા (3) gણો પંગમોચારો અને (૯) ઘર ઘર મારા આ પ્રકાર છે. “ –પની આદિમાં જ કે જ બંને જાતના વણે માન્ય છે. દિગમ્બરેએ ખાસ કરીને “બ” વર્ણને પસંદગી આપી છે. –ૌદ્ધો પણ બુદ્ધ ભગવાનને અનુલક્ષીને નમો અરહ્યુત્તા, નમ સદ્દા આ પદેથી પ્રાર્થના કરે છે.. Page #49 -------------------------------------------------------------------------- ________________ કિંચિત, શ્રી નમસ્કાર મહામંત્ર વિષે છેલ્લાં ૧૦–૧૫ વર્ષમાં વિદ્વાન, લેખેરે દ્વારા ૨૫-૩૦ જેટલાં પુસ્તકે પ્રસિદ્ધિને પામ્યાં છે, તે આ વિષયનું મહત્વ સૂચવે છે. શ્રી નમસ્કારમહામંત્ર જિનશાસનને સાર છે તથા અચિંત્ય પ્રભાવશાળી છે. તેનું સતત સ્મરણ કરવું, એ આપણુ પરમ કર્તવ્ય છે. પૂજ્યપાદ ગુરૂદેવ શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજે વિ. સં. ૨૦૧૪મા રાજનગર–વિદ્યાશાળામાં નવકારમંત્ર ઉપર નવ વ્યાખ્યાન આપ્યાં હતા, જે ગ્રથસ્થ થઈનમસ્કારમહિમાના નામે પ્રસિદ્ધ થયાં છે. તેના સપાદનનું કાર્ય શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ભાઈએ જ કરેલું છે. તેઓ વર્ષોથી આ વિષયનો અભ્યાસ કરી રહેલા છે અને સારે એવો અનુભવ પણ ધરાવે છે. વળી મંત્રશાસ્ત્રમાં તેમને ઘણી દિલચસ્પી છે. તાજેતરમાં જ પ્રકટ થયેલા “મંત્રવિજ્ઞાન અને “મંત્રચિંતામણિ” નામના તેમનાં બે પુસ્તકે એ વાતની સાક્ષી પૂરે છે. જ્ઞાન પ્રત્યે તેમને સ્વાભાવિક રુચિ છે, એટલે જ તેમના હાથે આટલું બધું સાહિત્યસર્જન થઈ રહ્યું છે. તેઓ જે વિષય હાથમાં લે છે, તે વિષયને સર્વાંગસુંદર બનાવવા અથાગ પ્રયત્ન આદરે છે અને તેમાં તન્મય બને છે, માટે જ તેમનાં લખેલાં પુસ્તકો આજે આટલાં લોકપ્રિય બનેલાં છે. તેમણે છેલ્લાં પાંચ વર્ષમાં જિનપાસના, જીવવિચારપ્રકાશિકા, નવતત્વદીપિકા આદિ ગ્રંથ જૈન સમાજના ચરણે ધર્યો, તે પઠન-પાઠનમાં ઘણું જ ઉપયોગી પુરવાર થયા છે. તેઓ સાદી અને સરળ ભાષામાં પ્રત્યેક વિષયને મુદ્દાસર સમજાવવાનો પ્રયત્ન કરે છે અને તેમાં શાસ્ત્ર પ્રમાણે, યુક્તિઓ Page #50 -------------------------------------------------------------------------- ________________ અનુભવને પૂર ઉપયોગ કરે છે, એટલે તેમનું લખાણ પ્રમાણભૂત બને છે અને પાઠકના મન પર સચોટ અસર કરે છે. વળ આ રીતે લખાણ તૈયાર થયા પછી તેઓ વિદ્વાન મુનિવરે પાસે તેનું સંશોધન કરાવે છે અને પછી જ તેને મુદ્રણાલયમાં મેલે છે, એટલે તેમાં ક્ષતિ રહેવાનો સંભવ બહુ ઓછા હોય છે. અન્ય. લેખકેએ તેમનું અનુકરણ કરવા જેવું છે. જૈન શાસ્ત્રોના ઊંડા અવલોકન, ચિંતન અને મનન પછી તેમણે આ “નમસ્કારમંત્રસિદ્ધિ નામનું પુસ્તક લખ્યું છે, એટલે તે અત્યંત લોકપ્રિય નિવડશે, એમાં શંકા નથી. મેં પોતે આ પુસ્તક સાદ્યત વાંચ્યું છે અને તેની મારાં મન. પર ઘણું સુંદર છાપ પડી છે, એટલે હું એમ માની લઉં કે જે કઈ આ પુસ્તક વાંચશે તેના મન પર સુંદર છાપ પડશે અને તેને નમસ્કારમંત્રની આરાધના કરવાનો વિશેષ ઉત્સાહ પ્રકટશે, તો તે વધારે પડતું નથી. હાથકંકણને આરસીની જરૂર હોતી નથી. આ પુસ્તક પિતેજ બેહશે કે તેમાં શું ઝવેરાત ભરેલું છેટૂંકમાં સૌ કોઈને એક સરખે ઉપયોગી થઈ પડે તે આ સરસ સુંદર ગ્રન્થ છે. ઈચ્છું છું કે શ્રી ધીરજલાલભાઈ ઉત્તરોત્તર વધુ ને વધુ આવું સુંદર સાહિત્ય જનતા સમક્ષ મૂકતા રહે અને યશ, લાભ તથા સુકૃતના (પુણ્યના) ભાગી બને. અરૂણ સોસાયટી અમદાવાદ-૭૧ તા. ૧૮ ન–૬) ગુરુચરણરેણું કીતિચંદ્રસૂરિ Page #51 -------------------------------------------------------------------------- ________________ આધારભૂત સાહિત્યની યાદી [ અ-કારાદિ ક્રમે ] , અનુભવસિહમંત્રાિિશકા ૨૦. ધ્યાનશતક ૨. અનુગારણિ ૨૧. નમસ્કાર ગીતગંગા ૩. અભિધાનચિંતામણિકેષ ૨૨. નમસ્કાર મહામંત્ર ૪. અરિહાણુઈશુd (પચ- ૨૩. નમસ્કાર–મહિમા નમસ્કારચક્ર) ૨૪. નમસ્કાર–માહાસ્ય ૫. આરાધનાસ્તવન ૨૫. નમસ્કારમંત્રકલ્પીપા ૬. આવશ્યકનિયુકિત વૃત્તિ ૭. ઉત્તરાધ્યયનસૂત્ર ૨૬. નમસ્કારઘુપંજિકા ૮. ઉપદેશતરંગિણી ૨૭. નમસ્કાર-સ્વાધ્યાય ભાગ-૧ ૯. ઉપદેશમાળા અપરનામ ૨૮. નમસ્કાર–સ્વાધ્યાય ભાગ-૨ પુષ્પમાળા ૨૯. નવકારસારથવણું ૧૦. ઉવસગ્ગહર સ્તોત્ર-વૃત્તિ ૩૦. નવતત્વદીપિકા ૧૧. ઋપિમડલસ્તવમંત્રાલેખન સ્તવ ૩૧. પરમાત્મ-પંચવિંશતિકા ૧ર. ચેઈઅવદણમહાભાસ ૩૨. પરમેષ્ઠિ–નમસ્કાર ૧૩. જિનાપાસના ૩૩. પચનમસ્કૃતિદીપક ૧૪. જ્ઞાનાર્ણવ ૩૪. પંચનમસ્કૃતિસ્તુતિ ૧૫. તસ્વાનુશાસન ૩૫. પંચનમુક્કારફલ ૧૬. તત્વાર્થસારદીપિકા - ૩૬. પંચનમુક્કારફલઘુત્ત ૧૭. દશવૈકાલિકસૂત્ર ૩૭. પંચપરમેષ્ટિગીતા “૧૮. ધમેવએસવિવરણમાલા ૩૮. પંચપરમેષ્ઠિધ્યાનમાલા ૧૯ ધ્યાનવિચાર ૩૯. પ્રવચનસારેહારવત્તિ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૦. બૃહદ્ઉપભાષ્ય ૪૧. ભૈરવપદ્માવતીકલ્પ ૪૨. મહાનિશીથસૂત્ર ૪૩. મહામંત્રનાં અજવાળાં ૪૪. મહામત્રની સાધના ૪૫. મંત્રરાજહંસ્ય ૪૬. ભત્રવિજ્ઞાન ૪૭. મંત્રથ્યાકરણ ૪૮. મંત્રાધિરાજચિંતામણિ, બૃહત્કલ્પ ૪૯. તિદિનચર્યાં ૫. ચોગદર્શન ૫૧. યાગબિંદુ મર. યાગવિશિકા ૪૮ ૫૩. ચોગશાસ્ત્ર ૫૪. લલિતવિસ્તરાચૈત્યવાનાિ ૫૫. વિવિધ પૂજાસંગ્રહ ૫૬. વિશેષાવશ્યકભાષ્ય ૫૭. વીતરાગસ્તાત્ર ૫૮. શ્રાદ્ધનિષ્કૃત્ય પ૯. શ્રી પ્રતિમણુસૂત્રપ્રમેાધ ટીકા ભાગ ૧ ૬૦, . 37 "" }1. "" 39 23 23 ૬૨. શ્રી નમસ્કારમહાસત્ર ૬૭. સંધપ્રકરણ ૬૪. સિદ્ધહેમશબ્દાનુશાસન સ્વપનગૃહવૃત્તિ ઉપરાંત ઃ કાર્યા, લેખા વગેરે. Page #53 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મંત્રસિદ્ધિ wwwww Page #54 --------------------------------------------------------------------------  Page #55 -------------------------------------------------------------------------- ________________ ફ્રી માં જમા [૧] આમુખ નમસ્કારમંત્રનું નિરૂપણ કરનારે, નમસ્કારમંત્રને વિસ્તૃત પરિચય આપનારે, નમસ્કારમંત્રની અનેકવિધ વિશેષતાઓને પ્રકાશમાં લાવનાર તથા નમસ્કારમંત્રની સિદ્ધિને સમુચિત વિધિ દર્શાવનારે જે મનનીય ગ્રંથ, તે “નમસ્કારમંત્રસિદ્ધિ અથવા નમરકારમંત્ર વડે સિદ્ધિ એટલે મુક્તિ કે મોક્ષ પ્રાપ્ત કરવાની શાસ્ત્રોક્ત રીતિને પદ્ધતિસર રજૂ કરનારે સર્વોપરી સુંદર ગ્રંથ, તે “નમસ્કારમંત્રસિદ્ધિ -અથવા નમસ્કારમંત્રના યથાવિધ આરાધન દ્વારા પ્રાપ્ત થતી અનેક પ્રકારની સિદ્ધિઓનું વ્યવસ્થિત વર્ણન કરનારે અતિ ઉપયોગી ગ્રંથ, તે “નમસ્કારમંત્રસિદ્ધિ જૈન સંઘમાં નમસ્કારમંત્રનું જે સ્થાન છે, તેને લક્ષ્યમાં લેતાં આવા ગ્રંથની આવશ્યક્તા કઈ પણું સંઘ-સમાજહિતૈષી સુજ્ઞજનને લાગ્યા વિના નહિ રહે, એમ અમારું માનવું છે. અમને પિતાને આવા ગ્રંથની આવશ્યક્તા આથી Page #56 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રસિદ્ધિ અઢાર-વીસ વર્ષ પહેલાં લાગેલી કે જ્યારે અમે “શ્રી પ્રતિક્રમણ સૂત્ર-પ્રબોધટીકા'ની રચના કરી રહ્યા હતા. એ. વખતે કેટલીક તૈયારીઓ હોવા છતાં આ ગ્રંથ લખવાની અનુકૂલતા સાંપડી નહિ, પછી પણ સગવશાત્ તેનું લેખનકાર્ય હાથ ધરી શકાયું નહિ, પરંતુ સં. ૨૦૨૩ ની. સાલના માહ માસમાં મંત્રવિજ્ઞાન નામના મહત્વપૂર્ણ ગ્રંથનું * નિર્માણ કર્યા પછી પૂર્વને એ વિચાર સજીવન. થયે અને કલમ ચાલવા લાગી. તેનું શુધન–પરિશે ધન થતાં છેવટનું જે પરિણામ આવ્યું, તે વિદ્વાન આચાર્યના નિરીક્ષણ પછી પ્રથમ આવૃત્તિ તરીકે પાઠક સમક્ષ રજૂ કરવામાં આવ્યું. હવે તે એ લખાણમાં પણ કેટલુંક શોધન પરિવર્લ્ડન થયું છે અને તેથી આ ગ્રંથ વિશેષ સુવાચ બન્યું છે, એમ કહીએ તે અનુચિત નથી. જૈન કુલમાં જન્મ થવાને લીધે મહિલાસમાજમાં મણિસમાન ધર્મશ્રદ્ધાળુ મણિ-માતાને વેગ મળવાને લીધે, તથા જૈન ધર્મના સાહિત્ય-સંસ્કારમાં ઊંડે રસ પડવાને લીધે નમસ્કારમંત્ર સાથે અમારે આંતરિક સંબંધ બંધાયેલ 'છે અને તે દિન-પ્રતિદિન વધારે ગાઢ થતો રહ્યો છે. આજે તે એવી સ્થિતિ છે કે મન કેઈ પણ વિષયમાંથી નિવૃત્ત થયું કે નમસ્કારમંત્રનો જપ એકાએક ચાલુ થઈ જાય છે અને તે અમુક સમય સુધી ચાલુ રહે છે. રાત્રિના પાછલા ૪ આ ગ્રંથ અમારે હસ્તક ચાલતા પ્રજ્ઞા પ્રકાશન મંદિર તરફથી પ્રકટ થયા છે અને સારો લોકાર પામે છે. મંત્રપ્રેમીઓએ તેનું અધ્યયન જરૂર કરવું. Page #57 -------------------------------------------------------------------------- ________________ સુખ ભાગે ત્રણ—સાડા ત્રણ વાગે નિદ્રાના ત્યાગ થતાં પણ આવી જ સ્થિતિ હાય છે. તાત્પર્ય કે નમસ્કારમંત્ર અંગે અમારા અત્તરમાં જે ભક્તિ–શ્રદ્ધા–મહુમાનની ભાવના કેળવાયેલી છે, તેને જ પડઘા સ્વાભાવિક રીતે આ ગ્રંથમાં પડયો છે. • ઘણાં વર્ષો પહેલાં ખાળગ્રંથાવલીની પ્રથમ શ્રેણીમાં નમસ્કારમંત્રના પ્રભાવ અંગે અમરકુમાર' નામની નાની સરખી વાત લખેલી. ત્યારબાદ શ્રી પ્રતિક્રમણુસૂત્ર પ્રખાયટીકામાં નમસ્કારસૂત્ર–અષ્ટાંગી વિવરણ X લખ્યુ અને કલકત્તાવાળા સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી હરિસત્ય ભટ્ટાચાયે લખેલા નમસ્કાર મહામત્ર નિધના ગુજરાતી અનુવાદનું સંશોધન કર્યુ + ત્યાર બાદ ધ્યાનના વગેર્ગ ચલાવવાના પ્રસંગ આવતાં બે માસ સુધી તેના પર ખૂબ મંથન કર્યું" અને તે પછી જૈન શિક્ષાવલી મીજી શ્રેણી માટે મહામત્ર નમસ્કાર 1 નામના એક નિંધ લખ્યું. લગભગ આ જ અરસામાં પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયલક્ષ્મણુસૂરીશ્વરજી મહારાજનાં નમસ્કારવિષયક વ્યાખ્યાનાનું નમસ્કારઅહિંસા? તરીકે સપાદન કરવાના સુયેાગ સાંપડયો. આમ નમસ્કારમંત્ર અંગે કઈ ને કઈ લખવા વિચારવાનું ચાલુ જ રહ્યું અને તેણે અમને પ્રસ્તુત ગ્રંથની રચના કરવાનું બળ સમપ્યું. ×(૧) મૂલપાઠ, (૨) સંસ્કૃત છાયા, (૩) ગુજરાતી છાયા, (૪) સામાન્ય અને વિશેષ અથ, (૫) અનિરૂપણુ, (૬) અ સ કલના, (૭) સૂત્રપરિચય અને (૮) આધારસ્થાન, એ આ ગે પૂઋતુ વિવરણ. મા કાય શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર તરફથી અમને સાપાયું હતું. k Page #58 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રસિદ્ધિ : નમસ્કારમંત્રને વિષય એટલે વિરાટુ અને એટલે ભવ્ય છે કે લેખકેને-વિચારકોને તે વિષે નવું નવું લખવાનું મન થયા જ કરે. આજ સુધીમાં ચંદ્ર અને સાગર પર કેટલાં કાવ્ય રચાયાં હશે? આમ છતાં હજી નવાં કાવ્યો રચાચે જ જાય છે અને ભવિષ્યમાં પણ રચાતાં જ રહેશે, કારણ કે એ વિષયે ભવ્ય છે, એટલે સંવેદનશીલ આત્મએનું આકર્ષણ ર્યા જ કરે છે. નમસ્કારમંત્ર વિષે પણ આમ જ સમજવું. તેના અંગે ભૂતકાલમાં ઘણું સાહિત્ય લખાયું છે, છતાં આજે નવું સાહિત્ય લખાય છે અને ભવિષ્યમાં પણ લખાતું જ રહેશે. વળી યુગે યુગે ભાષાનું ધોરણ બદલાય છે અને લોકોની મને ભૂમિકામાં પણ મોટું પરિવર્તન થતું રહે છે, તેથી પણ નવાં સાહિત્યની આવશ્યકતા રહે છે. જે નવા સાહિત્યનું સર્જન થાય નહિ તે લેકેને મોટો ભાગ તેની મહત્તા. જાણી શકે નહિ તથા તેના વાસ્તવિક રહસ્યથી વંચિત રહે, એટલે નમસ્કારવિષયક નવા સાહિત્યને સુજ્ઞજનોએ સત્કાર કરે જોઈએ અને તેમાં જે કંઈ પ્રમાણભૂત સામગ્રી પીરસાઈ હાય, તેનું ચીવટથી અધ્યયન કરવું જોઈએ. પ્રચલિત લોકભાષાને ઉપગ કરે, શૈલી સુગમ રાખવી અને પ્રતિપાદ્ય વિષયનું અનેક દાખલા-દલીલે સાથે. વ્યવસ્થિત નિરૂપણ કરવું, એ નીતિનું અમે ઘણુ લાંબા સમયથી અનુસરણું કર્યું છે, એટલે સહુ કેઈ સરળતાથી તેનું પઠન-પાન કરી શકશે અને તેનાથી લાભાન્વિત થઈ શકશે, એવી અમારી ખાતરી છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ખાખ આ ગ્રંથને ત્રણ ખંડમાં વિભક્ત કરવામાં આવ્યા છે. તેમાંના પ્રથમ ખંડને “સાધ્યમંડ કહેવાનું કારણ એ છે કે તેમાં સાધ્ય એવા નમસ્કારમંત્રનું વિવિધ પ્રકારે પરિચય આપનારાં બાર પ્રકરણ લખવામાં આવ્યાં છે, તેમાંના બીજા ખંડને “સાધનાખંડે કહેવાનું કારણ એ છે કે : તેમાં નમસ્કારમંત્રની સાધનાને લગતાં સત્તર પ્રકરણની સંકલના કરેલી છે અને ત્રીજા ખંડને “સિદ્ધિખંડ નામ આપવાનું કારણ એ છે કે તેમાં નમસ્કારમંત્રની સિદ્ધિઓને સ્પર્શતાં છ ઉપયેગી પ્રકરણે આલેખવામાં આવ્યાં છે. ઉપરાંત “નમસ્કાર-સ્વાધ્યાય’ નામને એક ખાસ વિભાગ પણ આપવામાં આવ્યે છે, અને તેમાં નમસ્કારમંત્રને લગતા દે, સક્કા, ગીતે તથા દુહા-સુભાષિત વગેરેને સમાવેશ કરવામાં આવ્યું છે, જેથી જિજ્ઞાસુઓ તેને કંઠસ્થ કરી શકે અને એ રીતે તેના મંગલ મહિમાને પિતાના અંતરમાં બરાબર ઉતારી શકે. આ રીતે આ ગ્રંથની સંકલના થયેલી હોવાથી પાઠકનું કામ વધારે સરલ બનશે, એમ અમારું માનવું છે. છેવટે અહીં એ કહેવાનું જરૂર મન થાય છે કે અન્યને લાભ થાઓ કે ન થાઓ, પણ આ ગ્રંથ લખતાં અમારે ખૂબ જ એકાગ્રતા અને માનસિક સ્વસ્થતા કેળવવી પડી છે, તેથી અમને પિતાને ઘણું લાભ થાય છે. વળી જીવનની એક સુંદર ભાવના પૂરી થઈ, તેથી પણ અતિશય આનંદ પામ્યા છીએ. હવે તે પાઠકે આ ગ્રંથના સ્વાધ્યાયનો આનંદ માણે અને તેમાંથી તત્વ તારવી પિતાને અભ્યદય સાથે, એ જ અભ્યર્થના. Page #60 -------------------------------------------------------------------------- ________________ સાધ્ય ખંડ [૨] નમસ્કારની ઉપાદેયતા એક વસ્તુ ઉપાદેય છે, અર્થાત્ અવશ્ય ગ્રહણ કરવા ચિગ્ય છે કે સ્વીકારવા એગ્ય છે, એ વાત જ્યાં સુધી આપણે મનમાં બરાબર ઠસે નહિ, ત્યાં સુધી આપણું અંતરમાં તે અંગે કંઈ પણ પ્રવૃત્તિ કરવાને ઉત્સાહ કે ઉમંગ પ્રકટી શકતે નથી, એટલે પ્રથમ વિચાર તેની ઉપાદેયતા સંબંધી કર ઘટે છે. આ રીતે પ્રસ્તુત પ્રકરણમાં નમસ્કારની ઉપાદેયતા સંબંધી કેટલેક વિચાર કરવામાં આવ્યા છે. શિષ્ટાચારની શરૂઆત નમસ્કારથી થાય છે. કેઈ બે સજ્જનનો મેળાપ થાય, ત્યારે તેઓ સહુથી પ્રથમ એક– બીજાને નમસ્કાર કરે છે અને ત્યાર પછી એક-બીજાના ખબર-અંતર પૂછે છે. શિષ્ટાચારના પાલન અર્થે માતા, પિતા, વડીલ, જ્ઞાતિજને, સમાજ તથા ગામ–નગરના આગેવાન આદિને નમ Page #61 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારની ઉપાદેયતા સ્કાર કરવામાં આવે છે, તેમજ કોઇ અતિથિ એટલે મહેમાન કે પરાણા ઘરે પધાર્યાં હાય ત્યારે તેનુ સ્વાગત સહુથી પ્રથમ નમસ્કાર વડે કરવામાં આવે છે. વળી વિદ્યાગુરુ કે લાગુરુને માન આપવા માટે નમસ્કારના જ આશ્રય લેવાય છે અને જ્ઞાનવૃદ્ધ, યાવૃદ્ધ, તપસ્વી વગેરે પ્રત્યે આદરની ભાવના વ્યક્ત કરવા માટે પણ નમસ્કારના જ પ્રયાગ થાય છે. આ જ રીતે દેશનેતાએ, પ્રધાન, સેનાપતિ, સાહિત્યકાર, કવિઓ કે ક્લાકાર આદિને સન્માન આપવાના પ્રસંગે પ્રથમ નમસ્કારની ક્રિયા કરવામાં આવે છે અને પછી જ પુષ્પહાર–સમર્પણુ આદિ વિધિ થાય છે. ટૂંકમાં નમસ્કાર એ શિષ્ટાચારના પ્રાણ છે. તેના વિના શિષ્ટાચારની કોઈ પણ ક્રિયા શાભા ધારણ કરી શકતી નથી કે અસરકારક નીવડી શકતી નથી. અહીં એ પણ જાણી લેવું જરૂરનું છે કે જે મનુષ્યા શિષ્ટાચારનું પાલન કરતા નથી, તે અશિષ્ટ, અસંસ્કારી, અક્કડ, ઉદ્ધત કે ભૂખ`માં ખપે છે, તેથી સર્વે સુજ્ઞ, સમજુ કે શાણા માણસા શિષ્ટાચારનું પાલન અવશ્ય કરે છે અને એ રીતે નમસ્કારની ક્રિયા કરતાં એક પ્રકારનું ગૌરવ અનુભવે છે. નીતિ તરીકે પણુ નમસ્કાર ઉપાદેય છે, કારણ કે તે સામાને વધારે નમાવે છે, તેના સદ્ભાવનું આકષ ણ કરે છે અને તેની મૈત્રીને ખેંચી લાવે છે. કોઇ વ્યક્તિ સાથે અણુબનાવ હાય કે લાંબા સમયથી ખેલ્યા–વ્યવહાર ન હાય, તે વ્યક્તિ રસ્તામાં સામી મળી જાય અને તેને વ્યવસ્થિત પણ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૦ નમસ્કારમંત્રસિદ્ધિ, રીતે નમસ્કાર કરવામાં આવે તો એ અણબનાવ કે એ અબોલાને અંત આવી જાય છે અને મૈત્રીભર્યું વાતાવરણ સર્જાય છે. નીતિકારે કહે છે કે નમવામાં નાનમ નથી. જે નમ્રતાને ગુણ ધારણ કરીને બીજાને નમે છે, તે લોકપ્રિયતાને વરે છે અને આખરે યશસ્વી બને છે, જ્યારે અભિમાનથી અક્કડ રહેનાર સહુની આખે ચડે છે, જ્યાં જાય ત્યાં અળખામણું અને છે અને છેવટે અપયશની કાળી ટીલી કપાળે લઈને દુઃખી થાય છે. આના દાખલાઓ શોધવા માટે બહુ દૂર જવું પડે એમ નથી. આપણી આસપાસમાં જ તેને લગતા સંખ્યાબંધ દાખલાઓ મળી આવશે. અમે એવી વ્યક્તિઓને જાણુએ છીએ કે જેમણે નમસ્કાર કરવાની ખાસ કલાને લીધે ઘણા મિત્રે મેળવ્યા. હોય અને એ રીતે પિતાના ધંધા–રેગારમાં પ્રગતિ સાધી. હાય. તાત્પર્ય કે અકકડ રહેવામાં નુકશાન છે, પણ નમ્રતા ધારણ કરીને નમસ્કાર કરવામાં કઈ જાતનું નુકશાન નથી. તે સાથે તેમાં લાભ થવાના ઘણા ઉજ્જવલ સંગે રહેલા છે. - પપાસના કે ભક્તિના ક્ષેત્રમાં નમસ્કારને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયેલું છે. દેવની ભક્તિ કરવી હોય તે પ્રથમ તેમને નમસ્કાર કરવામાં આવે છે અને પૂજનાદિ અન્ય પ્રવૃત્તિઓ પછી હાથ ધરાય છે. ગુરુની ભક્તિમાં પણ આ જ ક્રમ છે. તેથી જ તેમને નમસ્કાર કરતી વખતે વંમિ, નમામિ, સામિ, સમમિ વગેરે શબ્દો બોલવામાં આવે છે. વામિ એટલે વંદુ છું, નમસ્કાર કરું છું. મંસામિ એટલે. પૂજું છું. તમ શબ્દ પૂજાના અર્થમાં પ્રસિદ્ધ છે. સોનિ Page #63 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારની ઉપાદેયતા ૧૧. એટલે સત્કાર કરું છું. એમળેમિ એટલે સન્માનું છું. 'તાત્પર્ય કે ગુરુની પર્યું પાસના અથવા ભક્તિ ચાર પ્રકારે. કરવાની છે, તેમાં નમસ્કારનું સ્થાન સહુથી પહેલું છે. ચૈત્યવંદન, ગુરુવંદન આદિ શબ્દો વંદન અર્થાત્ નમસ્કારને મહિમા પ્રદર્શિત કરે છે અને તેને ભક્તિના એક ભવ્ય સાધનની પ્રતિષ્ઠા સમપે છે. નમસ્કાર વિનાની ભક્તિ એ નાક વિનાના સુખ જેવી એક કઢંગી કલ્પના છે, તેથી કોઈ પણ સંપ્રદાયે તેને સ્વીકાર કર્યો નથી. અન્ય શબ્દોમાં કહીએ તે ભક્તિમાર્ગની અનેક શાખા-પ્રશાખાઓ છે, તે દરેક શાખા કે પ્રશાખાએ નમસ્કારને આદર કર્યો છે અને તેને પ્રથમ સ્થાને બેસાડેલે છે. ધર્મક્રિયામાં પણ નમસ્કારની બેલબાલા છે. જ્યાં સુધી નમસ્કાર કરે નહિ, ત્યાં સુધી કામ આગળ ચાલે નહિ. સામાયિક, ચૈત્યવંદન, પ્રતિક્રમણ આદિ ક્રિયાઓના પ્રારંભે ત્રણ વાર “ખમાસમણ દેવામાં આવે છે. આ ખમાસમણ શી વસ્તુ છે ? તમે પાઠ યાદ કરે, એટલે અમારા કથનનો ભાવાર્થ બરાબર સમજાઈ જશે. “રૂછામિ મામળો ! વંતિ જાવળિજા નિહિ, મત્સ્ય વંગિા' આમાં વંદન એ નમસ્કાર, પ્રણામ કે પ્રણિપાતની ક્રિયા છે અને તેનું ખરું નામ પણ “ પારસૂત્ર” એટલે વંદન કરવાનું સૂત્ર છે. સાધુ-મુનિરાજે શ્રોતાજનેને ધમને ઉપદેશ કરે છે, ત્યારે પણ પ્રારંભમાં નમસ્કાર જ લે છે, પછી એ નમસ્કાર. પંચમપરમેષ્ઠીને હોય કે કારને હાય. નમસ્કાર વિના. તેઓ ધર્મોપદેશ એટલે વ્યાખ્યાન–વાણીને પ્રારંભ કરતા નથી. Page #64 -------------------------------------------------------------------------- ________________ * નમસ્કારમંત્રસિદ્ધિ કઈ તપશ્ચર્યા પૂરી થાય, એટલે નમસ્કાર બેલ્યા આદ તેનું પારણું થાય છે, તે સિવાય નહિ. મેક્ષપ્રાપ્તિ માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના કરવામાં આવે છે, તેમાં પણ નમસ્કારની મુખ્યતા છે. જે નમસ્કારની આરાધના ન હોય તે આ બધી આરાધનાઓ કઈ ફલ આપી શકતી નથી. તે અંગે જૈન શામાં सुचिरं पि तवो तवियं, चिनं चरणं सुयं च बहु पढियं । जइ ता न नमुकारे, रई तओ तं गयं विहलं ॥ . चउरंगोए सेणाए, नायगो दीवगो जहा होइ । तह भावनमुक्कारो, दंसणतवनाणचरणाणं ॥ “લાંબા કાલ સુધી તપને તમે, ચારિત્રને પાળ્યું અને ઘણાં શાસ્ત્રો ભર્યો, પણ જે નમસ્કારમાં રસ ન લાગે–પ્રીતિ ન જાગી, તે આ બધું નિષ્ફળ ગયું સમજવું. ચતુરંગી સેનામાં જેમ સેનાની દીપક સમાન છે, તેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધનામાં ભાવનમસ્કાર દીપક સમાન છે.” તાત્પર્ય કે નિવણસાધક ચોગ જેવી મહાન ક્રિયામાં પણું નમસ્કારે પિતાનું અનેખું સ્થાન જાળવી રાખ્યું છે. આ રીતે વિવિધ દૃષ્ટિએ નમસકારની ઉપાદેયતા સિદ્ધ છે અને તેથી પ્રત્યેક સુજ્ઞ મનુષ્ય નમસ્કારના વિષયનું બને તેટલું જ્ઞાન મેળવીને તેની આરાધનામાં પ્રવૃત્ત થવું જોઈએ. તે માટે આગામી પૃછામાં પૂરતી સામગ્રી આપવામાં આવી છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ [3] નમસ્કારમંત્ર-નિરૂપણ नमो अरिहंताणं । नमो सिद्धाणं । नमो आयरियाणं। नमो उवझायाणं। नमो लोए सव्वसाहणं॥ एसो पंचनमुकारो, सव्वपापप्पणासणो । मंगलाणं च सव्वेसि, पढमं हवई मंगलं ॥ આ પાઠ વડે દેવ-ગુરુ કે પંચપરમેષ્ટીને નમસ્કાર वामां आवे छे, तथा से 'नभर' उपाय छे. નમસ્કારને અર્થથી અરિહંત દેવે કહેલો છે અને શબ્દથી ગણધર ભગવતે ગુથેલે છે, તેમ જ તેની રચના Page #66 -------------------------------------------------------------------------- ________________ -૧૪ નમસ્કારમંત્રસિદ્ધિ -સારગર્ભિત સુંદર શબ્દો વડે થયેલી છે, એટલે તેની ગણના સૂત્ર તરીકે થાય છે.* નમસ્કારસવને માટે જૈન શાસ્ત્રોમાં અનેક નામને પ્રગટ થયેલ છે. જેમ કે પંચમંગલ” “પંચમંગલમહાકૃતસ્ક” “પંચનમસ્કાર” “પરમેષ્ઠિનમસ્કાર પંચપરમેષ્ઠિનમસ્કાર” “પંચગુરુનમસ્કાર” “પંચગુરુનમસ્કૃતિ” “જિનનમસ્કાર” “નમુક્કાર” “પંચનમુક્કાર” નમસ્કાર” “પંચનમેક્કાર” “નવકાર આદિ. કેઈક સ્થળે તેને અઘમર્ષણ પણ કહેવામાં આવ્યું છે, કારણ કે તે અઘ એટલે પાપને મર્ષણ એટલે નાશ કરનારે છે. પ્રસ્તુત ગ્રંથમાં પ્રસંગોપાત્ત અનેક શાસ્ત્રોનાં ઉદ્ધરણ આપવામાં આવ્યાં છે, તેમાં આમાંનાં ઘણુંખરાં નામે જોઈ શકાશે. ભાષા અને ભાવના ભેદથી એક જ વસ્તુના અનેક નામે સંભવે છે. તેમાં કે જે વસ્તુ અતિ પ્રાચીન હેય - અને કાલના દીર્ઘ પ્રવાહમાં વહેતી આપણું સુધી પહોંચી હોય, તેને તે વિવિધ નામ ધારણ કરવાને પ્રસંગ અવશ્ય આવે છે. +अल्पाक्षरमसन्दिग्धं सारवद्विश्वतोमुखम् । अस्तोभमनवयं च सूत्रं सूत्रविदा विदुः ॥ થોડા અક્ષરવાળું હોય, સંદેહરહિત હોય, સારવાળું હોય, સર્વ ભણી મુખવાળું હોય, એટલે કે યથાયોગ્ય અવય થવાની ચોગ્યતાવાળું હેય, નિરર્થક શબ્દ વિનાનું હોય અને નિર્દોષ હોય, તેને સુત્રવેત્તાઓ સત્ર જાણે છે.” Page #67 -------------------------------------------------------------------------- ________________ "નમસ્કાર-નિરૂપણ જે સૂત્ર વારંવાર મનન કરવા ગ્યા હોય તે મજ કહેવાય.” આ રીતે નમસ્કારસૂત્ર તથા બીજા પણ કેટલાંક સૂત્રને મંત્ર ગણવામાં આવતાં અને કાર્યોત્સર્ગ કરતી વખતે કે નિત્ય આરાધનાના પ્રસંગે તેનું ખાસ આલંબન લેવામાં આવતું. પરમ ગવિશારદ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ ગવિશિષની પ્રથમ બે ગાથામાં વેગનું જે સ્વરૂપ વર્ણવ્યું છે, તેને સાર એ છે કે “વીતરાગ મહાપુરુષે કહેલાં સારભૂત વચને અને તેના અભિધેય વિષયનું અનન્ય શ્રદ્ધાપૂર્વક ચિંતન-મનન કરવું તથા તેમની પ્રતિમા વગેરેનું આલંબન લઈને ધ્યાનસ્થ થવું અને છેવટે સર્વ બાહ્ય આલંબનેને ત્યાગ કરીને નિજસ્વરૂપમાં નિમગ્ન થવું, એ ચિંગની ક્રિયા છે? કેટલાક એમ માને છે કે જેનેને અને વેગને લેવાદેવા નથી, પણ આ એક ગંભીર ભૂલ છે. જૈન ધર્મ અરિહંત દેવે અર્થાત ગસિદ્ધ મહાપુરુષોએ જ પ્રવર્તાવેલ છે અને તેનું સ્વરૂપ મુખ્યત્વે ગમય જ છે. શ્રીજિનભદ્રગણિ ક્ષમાશમણે ધ્યાનશતકને પ્રારંભ કરતાં શ્રી મહાવીર પ્રભુને મહાગી તરીકે નમસ્કાર કર્યો છે, એ વાત ભૂલવાની નથી. પરંતુ વર્તમાનકાલની સ્થતિ વિષમ છે. તેમાં અધ્યાત્મ અને ગને રંગ મેટા પ્રમાણમાં ઉડી ગયું છે, એટલે કેટલાકનું મંતવ્ય આ પ્રકારનું થાય, એ સ્વાભાવિક છે. વેદો પર નિકતની રચના કરતાં થાકાચા વ્યાખ્યા આ પ્રકારની આપી છે. મંત્રની Page #68 -------------------------------------------------------------------------- ________________ . નમસ્કારમંત્રસિદ્ધિ '. અહીં એ વાત સ્પષ્ટ કરવી જોઈએ કે ગસાધનામાં મંત્રને વિશિષ્ટ સ્થાન અપાયેલું છે અને તેની સિદ્ધિને લગતી સર્વ સાધનાને મંત્ર–ગ કહેવામાં આવ્યું છે. વળી ગવિશારદેએ ચાર પ્રકારને વેગ માને છે, તેમાં , મંત્રગને પ્રથમ સ્થાન આપ્યું છે. • તાત્પર્ય કે નમસ્કારસૂત્ર મંત્રસ્વરૂપ છે, તેથી જ નમસ્કારમંત્ર એ શબ્દપ્રયોગ થાય છે અને, તેમાં ઘણું રહસ્ય સમાયેલું છે. આ નમસ્કારમંત્રની આરાધનાને. જે વિશદ વિધિ, તેને આપણે મંત્રગ સમજવાને છે. વચ્ચે માંત્રિક યુગ આવ્યે, તેમાં વિવિધ પ્રકારના મત્રોની વિપુલ પ્રમાણમાં રચના થઈ. આ વખતે “મનન ગ્રાચરે કૃતિ મન્નઃ” એ વ્યાખ્યા પ્રચલિત થઈ. તેને અર્થ એ છે કે જેનું મનન એટલે સ્મરણ કે ચિંતન કરતાં ત્રાણુ સાંપડે અર્થાત્ વિવિધ પ્રકારના ભામાંથી રક્ષણ મળે, તે મંત્ર કહેવાય. આ વ્યાખ્યા અનુસાર પણ નમસ્કારસૂત્રને મંત્ર કહી શકાય એમ છે, કારણ કે તેનું મનન-સ્મરણ કરતાં વિવિધ પ્રકારના ભયમાંથી રક્ષણ મળે છે. કહ્યું છે કે नासेइ चोरसावयविसहरजलजलणबंधणमयाई । चिन्तिज्जन्तो रक्खसरणरायमयाई भावेण ॥ ભાવથી ચિંતન કરાતે આ નમસ્કાર ૧ર, શ્વાપદ એટલે વાઘ-સિંહ આદિ હિંસક પ્રાણીઓ, વિષધર એટલે સ, કંજલ એટલે પાણીનું પૂર, અગ્નિ એટલે એકાએક Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૭ નમસ્કારમંત્ર-નિરૂપણ આગનું પ્રગટવું, બંધન, રાક્ષસ, રણસંગ્રામ અને રાજા તરફથી ઉત્પન્ન થનાર ભયેને નાશ કરે છે.' વિશેષમાં એમ પણ કહેવાયું છે કે• सिंहेनेव मदान्धगन्धकरिणो मित्रांशुनेव क्षपा ध्वान्तौषो विधुनेव तापततयः कल्पद्रुमेवाऽऽधयः । ताक्ष्यणेव फणाभृतो धनकदम्बेनेव दावाग्नयः, सच्चानां परमेष्ठिमन्त्रमहसा वल्गन्ति नोपद्रवाः॥ સિંહથી જેમ મદોન્મત્ત ગંધહસ્તિઓ, સૂર્યથી જેમ રાત્રિ સંબંધી અંધકારના સમૂહ, ચંદ્રથી જેમ તાપના સમુદા, કલ્પવૃક્ષથી જેમ મનની ચિંતાઓ, ગરુડથી જેમ ફણધારી વિષધરે અને મેદસમુદાયથી જેમ અરણ્યના દાવાન શાંત થાય છે, તેમ પરમેષ્ઠિમંત્રના તેજથી પ્રાણુઓનાં ઉપદ્રવે નાશ પામે છે.” અહીં જે ત્રણ શબ્દથી “જન્મ-મરણના ભયમાંથી રક્ષણ” એ અર્થ અભિપ્રેત હોય તે નમસ્કાર મનુષ્યને જન્મ-મરણના ભયમાંથી પણ રક્ષણ આપે છે. કહ્યું છે કે आराहणापुरस्सरमणनहियओ विसुद्धसुहलेसो। संसारुच्छेयकरंता मा सिढिलसु नमुक्कारं ॥ અનન્ય હૃદય અને વિશુદ્ધ વેશ્યા વડે આરાધાયેલો આ નમસ્કાર સંસારના ઉચ્છેદને કરનારે છે, તે કારણે તેને વિષે શિથિલ ન થાઓ, એટલે કે તેના પર મંદ આદર ન કરે. ન. સિક Page #70 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમ’ત્રસિદ્ધિ તાત્પય કે નમસ્કાર વિવિધ પ્રકારના ભયેામાંથી તેમ જ જન્મ-મરણના ફેરામાંથી રક્ષણ આપનારા હાઈ મ ત્રસ જ્ઞાને સાક કરે છે. ૧૮ ' કેટલાક કહે છે કે તમે નમસ્કારને મત્ર કહા છે, એ ઠીક છે; પણ એ તા સાવ સાદા શબ્દોની રચના છે. તેમાં ૐ, હો વગેરે ખીજાક્ષાની જરૂર ખરી કે નહિ ? તેના વિના એ મંત્રનુ કામ શી રીતે કરી શકે ?” પરંતુ આમ કહેવુ` ચેગ્ય નથી. પ્રથમ તે ક્લિષ્ટ કે ફૂટ અક્ષરેશ વડે જ મંત્રની રચના થાય’ એ માન્યતા સુધારવા જેવી છે. સાવ સાદા સરળ શબ્દોની રચના પણ મંત્ર હાઈ શકે છે. 4 ' ' રામ’ ૮ રિ’ વગેરે શબ્દો કેટલા સરળ છે ? તેમાં કોઈ બીજાક્ષરા નથી, છતાં તેની ગણના મંત્રમાં થાય છે અને તેના વડે અદ્ભુત કાર્યાં થયાનુ જાણવામાં આવે છે. સ્વામી રામાનન્દે માત્ર ‘ રામ શબ્દના પ્રયોગથી સત કશ્મીરના આત્માને જાગ્રત કરી દીધા હતા અને અંગીય મહાત્મા ચૈતન્ય મહાપ્રભુએ ‘હરિ' શબ્દ સંભળાવીને અનેક પાપીઆનાં હૃદય પલટાવી નાખ્યાં હતાં. આજ રીતે જૈન મહાત્માઓએ આ નમસ્કારમત્રના શબ્દો સંભળાવીને લેાકાના જીવનમાં અજન્મ પરિવર્તન કરેલુ છે, તથા અનેકવિધ ચમત્કારો પણ સર્જેલા છે, એટલે સાદી શબ્દરચના તેના મંત્રત્વમાં ખાધક નથી. મંત્રમય શબ્દરચનામાં, હી વગેરે ખીજારા જોડવાથી તેની શક્તિ વધે છે, અને તે ધાયું કામ આપે છે, Page #71 -------------------------------------------------------------------------- ________________ ૯ fમકારમંત્ર-નિરૂપણ ધણ નમસ્કાર જેવા સિદ્ધ મંત્રને આ નિયમ લાગુ પડતો નથી. એટલે કે તે આવા કઈ પણ બીજાક્ષરની સહાય વિના પણ અલ્પ પ્રયાસે સિદ્ધ થાય છે. અહીં એટલું યાદ રાખવું ઘટે કે જે મંત્રની રચના ગસિદ્ધ મહાપુરુષો દ્વારા થયેલી હોય “અને જેમાં તેમની શક્તિને અંશ સંનિહિત હોય, તે સિહમંત્ર કહેવાય છે. આવો મંત્ર કદી પણ નિષ્ફળ જતા નથી. અહીં એ જાણું લેવું પણ જરૂરનું છે કે નમસ્કાર એ અતિ ઉચ્ચકેટિને મંત્ર હેવાથી જ તેને “વરમંત્ર - પરમામંત્ર” કે “મહામંત્ર કહેવામાં આવ્યા છે. એક પ્રાચીન ગાથામાં કહ્યું છે કેपणवहरियारिहा इअ मंतह बीआणि सप्पहावाणि । सव्वेर्सि तेसि मूलो, इको नवकारवरमंतो॥ પ્રણવ (કાર), હકાર, અહ વગેરે પ્રભાવશાલી બીજે છે, તે સર્વનું મૂલ એક નવકાર વરમંત્ર છે? “શ્રાદ્ધદિનકૃત્ય”માં કહ્યું છે કેमंताण मंतो परमो इमुत्ति, घेआण धेयं परमं इमुत्ति । तत्ताण तत्तं परमं पवित्तं, संसारसत्ताण दुहाहयाणं ॥ “ખેથી સંતપ્ત થયેલા સંસારના પ્રાણીઓને માટે આ નમસ્કાર સર્વમમાં પરમ મંત્ર છે, સર્વ દયેમાં પરમ ધ્યેય છે અને સર્વ તમાં પરમ તત્વ છે.” Page #72 -------------------------------------------------------------------------- ________________ નમસકારમંત્રસિદ્ધિ યતિદિનચર્યામાં કહ્યું છે કેजामिणि पच्छिम जामे, सव्वे जग्गन्ति बालबुड्ढाइ । परमिहिपरममंतं, भणन्ति सत्तह वाराओ॥ રાત્રિના પાછલા પહેરે બાલ, વૃદ્ધ આદિ સઘળા મુનિઓ જાગ્રત થઈ જાય છે અને પરમેષ્ઠિ પરમમંત્રને સાત-આઠ વાર ભણે છે.” શ્રી સિંહરિએ ધાવસવિવરણમાલા” માં “પંનેનો મણનો” એવા શબ્દ લખેલા છે અને શ્રી જિનકીર્તિસૂરિએ “નમસ્કાર મંત્રક ૫ સ્ટેપsવૃત્તિ” માં “ શ્રી પદ્મનિમરાજમંત્રઃ ” શબ્દથી તેનું મહામંત્રપણું પ્રકટ કરેલું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજે “પંચપરમેષ્ઠિગીતામાં કહ્યું છે કે જેહ મહામંત્ર નવકાર સાથે, તેહ અ લેક અલવે આરાધે. મહોપાધ્યાય શ્રી વિનયવિજ્યજી મહારાજે “આરાધનાસ્તવનમાં જણાવ્યું છે કે દશમે અધિકાર મહામંત્ર નવકાર, મનથી નવિ મૂકે શિવસુખલ સહકાર Page #73 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્ર-નિરૂપણ ૧ શ્રી હવિજયજી મહારાજે પણ નમસ્કારને મહામત્ર રહ્યો છેઃ સમા યિણ ભાવશું, મહામત્ર નવકારો રે; સમરતા સુખ પામીઇ, ભવાભવ એ આધારા રે. શ્રી લાલકુશલજી મહારાજે નમસ્કારનું મહામંત્રપણુ નિમ્ન શબ્દોમાં પ્રકાશ્યું છે : " સકલમ'ત્ર શિરસુકુટમણુિ, સદ્ગુરુ ભાષિત સાર, સા વિયાં મન શુદ્ધ સુ, નિત્ય જપીએ નવકાર. શ્રીહરિભદ્રસૂરિજીએ ચાગમિ’” ના પૂર્વસેવા અધિકારમાં તેને મૃત્યુજય તરીકે પણ ઓળખાવ્યેા છે. જેમકે मासोपवासमित्यमाहुर्मृत्युघ्नं तु तपोधनाः । मृत्युंजयजपोपेतं परिशुद्धं विधानतः ॥ 4 મૃત્યુ ંજય જપથી સહિત, પરિશુદ્ધ, વિધાનપૂર્વક કરેલા માસેાપવાસને તપ મૃત્યુઘ્ન એટલે મૃત્યુને હણનાર થાય છે, એમ તપેાધન મહાપુરુષા ફરમાવે છે.’ અહીં મૃત્યુંજય જપથી પચપરમેષ્ઠિ નમસ્કારમંત્ર સમજવા, એવા ખુલાસો તેમણે સ્વપનટીકામાં કર્યાં છે : 'मृत्युंजयज पोपेतं पञ्चपरमेष्ठिनमस्कारादिरूपं मृत्युंजयसंज्ञमन्त्रस्मरणसमन्त्रितं ।' આ પ્રમાણેા પરથી નમસ્કારનું મંત્રત્વ–મહામત્રત્વ સિદ્ધ છે, તેથી એ ખખતમાં કોઈ એ કશી શ ́કા કરવા જેવું નથી. Page #74 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રસિદ્ધિ મંત્રવિશારદોએ મંત્રને પણ પ્રકારે માન્યા છે. તેને નિર્દેશ જૈનમહર્ષિકૃત “સંઘવ્યાકરણ' માં આ પ્રમાણે થયેલું છે? વિગન્નાથ અન્નામામત્રા તે રિયા ! आरभ्यैकाक्षरं मन्त्रा स्यु/जान्यानवाक्षरात् ।। आविंशत्यक्षरान्मन्त्रः समारम्य दशाक्षरम् । ये विशत्यक्षरादूबै मालामन्त्रा इति स्मृताः ।। મને ત્રણ પ્રકારના છેઃ (૧) બીજ, (૨) મ અને (૩) માલામ. એક અક્ષરથી નવ અક્ષર સુધીના મંત્ર બીજમંત્રો” કહેવાય છે, દશ અક્ષરથી વશ અક્ષર સુધીના મત્રે “મંત્રો કહેવાય છે અને વિશથી વધારે અક્ષરવાળા, મને માલામો” કહેવાય છે? નમસ્કારમંત્રમાં વીસથી વધારે અક્ષરે છે, એટલે તે એક પ્રકારને માલામંત્ર છે, પરંતુ અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે અન્ય માલામ વિશેષ કરીને વૃદ્ધાવસ્થામાં જ ફલદાયી થાય છે, ત્યારે આ માલામંત્ર બાલ્ય, યૌવન અને વૃદ્ધાવસ્થા એ ત્રણે ય અવસ્થામાં ફલદાયી થાય છે Page #75 -------------------------------------------------------------------------- ________________ [૪] નમસ્કારમંત્રનું નિત્યત્વ નમસ્કારમંત્ર અંગે ઘણું વક્તવ્ય છે, તેથી જુદાં જુદાં પ્રકરણે પાડવામાં આવ્યાં છે અને તેમાં અમુક અમુક વસ્તુઓની. રજૂઆત કરવામાં આવી છે. ગત પ્રકરણમાં નમસ્કારની એક સૂત્ર તરીકે ઓળખાણ કરાવી, તેનાં વિવિધ નામે પરિચય આપે અને તેના મંત્ર––મહામંત્રત્વની સિદ્ધિ કરી. તે સાથે નમસ્કાર સિદ્ધમંત્ર, વરમંત્ર, પરમમંત્ર કે મહામંત્ર છે, તે સપ્રમાણ જણાવ્યું અને તેને મૃત્યુંજય મંત્ર કહેવામાં આવે છે, એવી માહિતી પણ આપી. છેવટે મંત્રવિદોએ સ્થાપિત કરેલા ધોરણ અનુસાર તેને માલામંત્ર કહી શકાય, એ વસ્તુને નિર્દેશ પણ કર્યો અને પ્રકરણની સમાપ્તિ કરી. હવે નમસ્કારમંત્રનું નિત્યત્વ પ્રકાશવા ઈચ્છીએ છીએ, જેથી તેને શાશ્વત મંત્ર કહેવાનું રહસ્ય સમજી શકાય અને તેના આરાધના માટે વિશેષ ઉત્સાહ પ્રકટે. આવશ્યકચૂર્ણિમાં કહ્યું છે કે “નહીં સ્થિ# ચાર નિવા, પર્વ નમુક્ષ વિજેમ પાંચ અસ્તિકા નિત્ય છે, Page #76 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્ર-સિદ્ધિ તેમ નમસ્કાર પણ. થેડા શબ્દોમાં ઘણું કહેવું તથા સારભૂત કહેવું એ સૂત્રશલિ છે અને તેનાં દર્શન અહીં બરાબર થાય છે. અહીં પાંચ અસ્તિકાચથી ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ એ પાંચ દ્રવ્ય સમજવાં કે જે પ્રદેશના સમૂહને લીધે અસ્તિકાયની સંજ્ઞા પામેલાં છે. આ પાંચેય દ્રવ્ય ગુણથી નિત્ય છે, એટલે કે તેને કઈ પણ સંગેમાં કે hઈ પણ અવસ્થામાં દ્રવ્યરૂપે નાશ થતું નથી. તેઓ પ્રથમ પણ હતા, આજે પણ છે અને ભવિષ્યમાં પણ હશે જ. જે તેમને દ્રવ્યરૂપે નાશ થતું હોય તે અનંત કાલ દરમિયાન તે બધાને નાશ ક્યારનોય થઈ ગયે હેત અને આજે લેક વિશ્વ, જગતું કે દુનિયા નામની કઈ વસ્તુ અસ્તિત્વ ધરાવતી ન હેત. જેમ મૂળ વિના અંધ કે શાખા સંભવિત નથી, તેમ આ મૂળભૂત દ્રવ્યો વિના લેક, વિશ્વ, જગતું કે દુનિયાનું અસ્તિત્વ સંભવિત નથી. આ પાંચ દ્રમાં કાલને ઉમેરતાં મૂળભૂત દ્રાની સંખ્યા છની બને છે અને તે “પદ્રવ્ય” તરીકે ઓળખાય છે. તેનું વિસ્તૃત વિવેચન “નવતત્તવદીપિકા ના બીજા તથા ત્રીજા પ્રકરણથી જાણવું.* નમસ્કારમંત્ર આ પાંચ અસ્તિકા જે નિત્ય છે. પ્રવચનસારહારવૃત્તિમાં જણાવ્યું છે કે “ øમેષ્ઠિનમાર્ચ મહિSચમુ રિવર ત્રિકારિતા' આગળ વર્ણવ્યા છે, તેવા ગુણવાળા * આ ગ્રંથ અમેએ રચેલે છે અને તે જૈન સાહિત્યપ્રકાશન મંદિર દ્વારા સં. ૧૯૬૬ ની સાલમાં પ્રકાશિત થયેલ છે. હાલમાં તે અપ્રાપ્ય છે, પરંતુ ગ્રંથાલયે આદિમાંથી મળી શકે છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨૫ નમસ્કારમંત્રનું નિત્યત્વ પંચપરમેષ્ટિ નમસ્કારને મહિમા અતિ અદ્ભુત છે અને તે ત્રણ જગતમાં એટલે સ્વર્ગ, મત્સ્ય અને પાતાલલેકમાં જ્યારથી કાલ શરૂ થયે, ત્યાથ્થી અર્થાત અનાદિ કાલથી વતે છે? “સિદ્ધમંત્ર એ શાશ્વતો' વગેરે વચને પણ નમસ્કારમંત્રના નિત્યત્વનું સૂચન કરે છે. તાત્પર્ય કે જૈન શાસ્ત્રોમાં નમસ્કારમંત્ર નિત્ય હેવાનાં પૂરતાં પ્રમાણે પ્રાપ્ત થાય છે, તેથી તેના નિત્યત્વ વિષે શંકાને સ્થાન રહેતું નથી. આમ છતાં કોઈ તર્કપ્રધાન પાઠકને એ તર્ક થાય કે આ શી રીતે સંભવી શકે? તેથી અહીં વિશેષ વિચારણા કરીએ છીએ. જૈન મહાત્માઓનાં એ ટંકશાળી વચને છે કે – एसो अगाइ कालो, अणाइ जीवो अणाइ जिणधम्मो । तइआ वि ते पढ़ता, इसुच्चिय जिण-नमुक्कारो॥ આ કાલ અનાદિ છે, જીવ પણ અનાદિ છે અને જિનધર્મ પણ અનાદિ છે. ત્યારથી લઈને આ જિન–નમસ્કાર ભવ્ય છ વડે ભણાય છે. કાલ અમુક વખતે શરૂ થયે, એમ કેઈથી કહી શકાય એમ નથી. જે અમુક વખતે શરૂ થયે, એમ કહીએ તો પહેલાં શું હતું? એ પ્રશ્ન ઊભું થાય છે. ઉત્તરમાં જે એમ કહેવામાં આવે કે તે વખતે સર્વ શૂન્ય હતું, તે સર્વ શુન્યને ખ્યાલ પણ કાલ સિવાય આવી શકતું નથી. દરેક Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨૬ નમસ્કારમંત્રસિદ્ધિ વસ્તુની વર્તનને યાલ કાલથી જ આવે છે, એટલે કાલને અનાદિ માનવે જ રહે. “અસ્થિ નિકો જે નિજો” ઈત્યાદિ આપ્તવચને વડે જીવનું નિત્યત્વ સિદ્ધ છે. “ભગવદગીતાના બીજા અધ્યામાં પણ “ર કાચ શિરે જાતિ” આદિ શબ્દ વડે જીવને અજ, નિત્ય, શાશ્વત અને પુરાતન કહેવામાં આવ્યું છે. જેમ કાલ અનાદિ છે, જીવ અનાદિ છે, તેમ જિનપ્રરૂપિત ધર્મ અર્થાત્ જૈન ધર્મ પણ અનાદિ છે. તેની આદિ કે શરૂઆત અમુક વખતે જ થઈ એમ કહી શકાય એવું નથી. જયાં જિન એટલે અહંન્દુ કે તીર્થકરેની અનંત ચિવીશીઓ થઈ ગઈ ત્યાં અમુક એવીશીની શરૂઆતમાં જૈન ધર્મનું પ્રવર્તન થયું, એમ શી રીતે કહી શકાય? જે શરૂઆતને પત્તો લાગે તે એને અનાદિ કહી શકાય જ નહિ. જો જૈન ધર્મ અનાદિ, તે અરિહંત અનાદિ કે નહિ? એ વિચારવા જેવું છે. જે અરિહંતે ન હોય તે ધર્મનું પ્રવર્તન થાય નહિ, તેથી તેમને પણ અનાદિ માનવા જ પડે. હવે અરિહંતે નિર્વાણ પામ્યા પછી અવશ્ય સિદ્ધ થાય, તેમજ જે જ પિતાનાં કર્મો ખપાવે, તે પણ સિદ્ધ થાય; તેથી સિદ્ધોને પણ અનાદિ માનવા જ પડે. જ્યારથી આ જગત છે, ત્યારથી સિદ્ધશિલા છે અને ત્યારથી સિદ્ધો પણ છે. વળી અરિહંતે એટલે તીર્થકરે અવશ્ય ધર્મતીર્થને Page #79 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રનું નિયત્વ સ્થાપનાર હોય છે, તેથી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને પણ અનાદિ માનવા જ પડે. જે આમાંનું કેઈ ન હોય તે ધર્મતીથની સ્થાપના થાય શી રીતે? અને ધર્મતીથની. સ્થાપના ન થાય તે તેમને તીર્થકર કહેવાય શી રીતે? વિશેષમાં એ પણ વિચારવું ઘટે છે કે જ્યાં સાધુસાધ્વીને વિશાલ સમુદાય હેય, ત્યાં આચાર્ય અને ઉપાધ્યાયહાય કે નહિ? જો આચાર્ય ન હોય તો ગ૭ની સારસંભાળ થાય નહિ, પરિણામે અવ્યવસ્થા જન્મ અને બધું ટાળામાં પડે. તે જ રીતે ઉપાધ્યાય ન હોય તે સાધુઓને દ્વાદશાંગી તેમજ અન્ય સૂત્રસિદ્ધાંતનું શિક્ષણ કેણ આપે ? અહીં અમને સ્પષ્ટ કહેવા દે કે શમણુસમુદાયમાં આચાર્ય અને ઉપાધ્યાયની. વ્યવસ્થા અતિ પ્રાચીન કાળથી ચાલી આવે છે, એટલે તેને. પણ અનાદિ માનવા જ રહ્યા. તાત્પર્ય કે જૈન ધર્મને અનાદિ માનતાં પંચપરમેષિને અનાદિ માનવા જ પડે અને પંચપરમેષિને અનાદિ માનીએ, એટલે તેમને નમસ્કાર કરવાની ક્રિયાને પણ અનાદિ માનવી. જ પડે. જે એવી કિયા ન હોય તે અહંદુભક્તિ, સિદ્ધભક્તિ, આચાર્યભક્તિ, ઉપાધ્યાયભક્તિ અને સાધુભક્તિ આદિ તીર્થ– કરનામકર્મ બંધાવનારાં સ્થાને શી રીતે સંભવે? આ સ્થાનેને ઓછા કે વત્તા પ્રમાણમાં સ્પર્યા વિના કોઈ આત્મા તીર્થકરનામકર્મ બાંધતે નથી, એટલે પંચપરમેષિની ભક્તિ રૂપ નમરકારમંત્રને પણું અનાદિકાલીન માન જ પડે. તાત્પર્ય કે યુક્તિ વડે પણ નમસ્કારમંત્રનું નિત્યત્વ સિદ્ધ છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ :૨૮ નમસ્કારમંત્રસિદ્ધિ ગત પ્રકરણમાં એમ કહેવાયું છે કે “નમસ્કારને અર્થથી અરિહંતદેવે કહે છે અને શબ્દથી ગણધરભગવતે ગુંથેલે છે તે ઉપરથી કઈ એમ સમજતું–સમજાવતું હોય કે નમસકારમંત્ર આજથી આશરે અઢી હજાર વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું કે જ્યારે આ દેશમાં શમણુ ભગવાન મહાવીર અરિહંતરૂપે વિચરતા હતા અને ગૌતમાદિ ગણધરે તથા વિશાલ સાધુસમુદાયથી પરિવરેલા હતા, તે એ સમજણ બરાબર નથી. પ્રસ્તુત નમસ્કારમંત્ર અર્થથી શ્રમણ ભગવાન મહાવીરે કહો અને શબ્દથી ગૌતમાદિ ગણધરોએ ગુએ એ ખરું, પણ આવી ક્રિયા તે અનાદિકાલથી ચાલી આવે છે. દરેક અરિહંત અર્થાત્ તીર્થંકર પરમાત્મા સંઘસ્થાપના કરતી વખતે દ્વાદશાંગીની સાથે તેનું પ્રવર્તન કરે છે અને એ રીતે તે સદા વિદ્યમાન રહે છે. જે નમસ્કારમંત્ર શ્રમણ ભગવાન મહાવીરના સમયમાં જ અસ્તિત્વમાં આવ્યું હોય તે શ્રી પાર્શ્વકુમાર સેવકના મુખે બળતા નાગને નમસ્કાર શી રીતે સંભળાવે? અંત– સમયે નમસ્કારમંત્રનું શ્રવણ કરવાથી એ સાપ મૃત્યુ પછી ભુવનપતિનિકાયના દેવમાં ધરણેન્દ્ર તરીકે ઉત્પન્ન થયે, એ વાત શાશ્વપ્રસિદ્ધ છે અને શ્રી વીરવિજ્યજી મહારાજે તેને નિમ્ન કાવ્ય પંક્તિઓમાં અંક્તિ કરી છેઃ સેવકમુખ નવકારસે ધરણેન્દ્ર બનાયા નાગકુમારે દેવતા બહુ રિદ્ધિ પાયા. Page #81 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રનું નિત્યત્વ ૨૯: શ્રી પાર્શ્વનાથ ભગવાન શ્રી મહાવીર સ્વામી પહેલાં આશરે ત્રણસો વર્ષ થઇ ગયા, એ હકીકત શાસ્ત્રપ્રસિદ્ધ છે. X જ એક સમળીને અ ંતસમયે નમસ્કારમત્ર સભળાવવામાં આવ્યા, તેના પ્રભાવે મૃત્યુ પછી તે સિંહલદ્વીપની રાજકુમારી - સુદેશના થઇ. આ ઘટના શ્રી મુનિસુવ્રત સ્વામીના નિર્વાણુ - પછી અમુક સમયે જ અનેલી છે, એટલે એકવીશમા તીર્થકર શ્રી નમિનાથજી પૂર્વે પણ નમસ્કારમંત્ર હતા, એ સિદ્ધ થાય છે. આ રીતે પૂર્વ પૂર્વના તીર્થંકરામાં નમસ્કારમંત્ર હાવાનું સમજી શકાય એવુ' છે, તેથી નમસ્કારમંત્ર આજથી અઢી હજાર વર્ષ પૂર્વે અસ્તિત્વમાં આવ્યા એમ સમજવું --સમજાવવું ઉચિત નથી. શાસ્ત્રપ્રમાણુ, યુક્તિ અને ઇતિહાસ એમ જ કહે છે કે નમસ્કારમંત્ર નિત્ય છે, શાશ્વત છે, સદાકાલ ટકનારો છે. આમાં હવે કાઇપનાને સ્થાન જ ક્યાં રહ્યું? – ×શ્રી મહાવીર સ્વામીના નિર્વાણુ પહેલાં અઢીસા વ` શ્રી પાર્શ્વનાથ ભગવાનનું નિર્વાણુ થયુ હતુ. શ્રી મહાવીર સ્વામી વિક્રમસ ́વત્ ૪૭૦ + ૭૨ = ૫૪૨ વષે જન્મ્યા હતા, ત્યારે શ્રી પાર્શ્વનાથ વિક્રમ સંવત્ પૂર્વે ૮૨૦ વર્ષે જન્મ્યા હતા. – Page #82 -------------------------------------------------------------------------- ________________ [૫] નમસ્કારમંત્રને અદ્ભુત મહિમા નમસ્કારમંત્રને મહિમા અદ્ભુત છે. વધારે સ્પષ્ટ કહીએ તે અપાર છે. “તેના મહિમાને નહિ પાર” એ શબ્દો વડે આ વસ્તુ સૂચિત થાય છે. આવા અપાર મહિમાનું - વર્ણન અતિ મર્યાદિત શક્તિશાળી વૈખરી વાણીથી શી રીતે કરવું ? એ એક મુંઝવનારે પ્રશ્ન છે. આમ છતાં “શુભ કાર્યમાં યથાશક્તિ પ્રયત્ન કરે એ ન્યાયે અહીં નમસ્કાર મંત્રના અદ્ભુત મહિમા સંબંધી કેટલુંક વર્ણન કરીશું. મલ્લધારીય શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે “ઉપદેશમાલા અપરનામ પુછપમાલામાં કહ્યું છે કે हरइ दुहं कुणइ मुहं, जणइ जसं सोसए भवसमुई । इहलोय पारलोइय, सुहाण मूलं नमोकारो ॥ ખને હરે છે, સુખને કરે છે, ચશને ઉત્પન્ન કરે છે અને ભવસમુદ્રનું શોષણ કરે છે. વિશેષ શું? આ લેક અને પરલેકનાં સઘળાં સુખનું મૂલ નમસ્કાર છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રને અદ્દભુત મહિમા અહીં થોડા શબ્દોમાં ઘણું કહેવાયું છે. એનું રહસ્ય સમજીએ તે આપણને નમરકાર માટે અતિ આદર કે બહુમાનની લાગણી થયા વિના રહેશે નહિ. આ જગતમાં ખનિવારણ અને સુખપ્રાપ્તિની ઈચ્છા કણુ નથી રાખતું? તેમ યશની શવિસ્તારની આશા કેને નથી ? કેટલાક વધારે સમજણવાળા લેકે એમ કહે છે કે સંસારમાં અનુભવાતાં સઘળાં દુખે ભવસમુદ્રને-ભવ- . પરંપરાને આભારી છે. જે ભવપરંપરા ન હોય, ભવ ન હોય તે જન્મ, જરા, રેગ કે મૃત્યુ વગેરે આપણને શી રીતે સતાવી શકે? તેથી અમે તે ભવસમુદ્રના શેષણની જ અભિલાષા રાખીએ છીએ. આ રીતે માનવજાતિના અંતરમાં પ્રેયસ અને શ્રેયસૂના બે પ્રબળ પ્રવાહ વહે છે. તેને પૂર્ણ કરવાનું સામર્થ્ય જે કોઈ એક વસ્તુમાં હેય તે એ નમસ્કારમાં છે, નમસ્કારમંત્રની આરાધનામાં છે. ધન, ધાન્ય, વિપુલ સંપત્તિ, કરચાકર, આલિશાન ઇમારતે, બાગ-બગીચા, હાથી-ઘડા, મોટર વગેરે વાહને કાલે તથા લેક પર અનેરું પ્રભુત્વ એ આ લેકનાં સુખ • મનાય છે તથા સ્વર્ગમાં દેવ તરીકે ઉત્પન્ન થવું કે સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરીને સિદ્ધશિલામાં વિરાજવું, એ પરલેકનાં સુખ મનાય છે. આ બંને પ્રકારનાં સુખનું મૂળ નમસકારમાં– નમસ્કારમંત્રની આરાધનામાં રહેલું છે. તાત્પર્ય કે જેઓ નમસ્કારમંત્રનું નિત્ય સ્મરણ કરે છે, તેને જપમાં મન બને છે તથા તેનું ધ્યાન ધરવામાં આનંદ માને છે, તેઓ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૩૨ નમસ્કારમંત્રસિદ્ધિ પિતાના સકલ કર્મને ક્ષય કરીને મિક્ષમાં સીધાવે છે અને તેમ ન બને તે દેવલોકમાં મહદ્ધિક દેવ તરીકે તે ઉત્પન્ન થાય જ છે. નમસ્કારને આ મહિમા લક્ષ્યમાં લેતાં તેને આ વિશ્વની એક પ્રેક વસ્તુ માનીએ તે અનુચિત નથી, “પંચપરમેષ્ટિ – ગીતામાં શ્રીમદ્ યશોવિજ્યજી મહારાજે લગભગ આ જ ભાવાર્થનાં વચને કહ્યાં છે? શ્રી નવકાર સામે જગિ, મંત્ર ન યંત્ર ના અન્ય વિદ્યા નવિ ઔષધ નવિ, એહ જપે તે ધન્ય. “આ જગતમાં નમસ્કાર જે અન્ય કેઈ મંત્ર નથી. વળી યંત્ર, વિદ્યાઓ તથા ઔષધિઓ અતિ ચમત્કારિક ગણાય. છે, પણ તે ય નમસ્કારમંત્રની બરાબરી કરી શકે તેમ નથી.” તાત્પર્ય કે જેને આ જગતમાં મહત્ત્વની સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તેણે યત્રે, વિદ્યાઓ કે ઔષધિઓ આદિની માથાકૂટમાં પડ્યા વિના સીધે નમસ્કાર મંત્રને જ આશ્રય લે જોઈએ અને તેની આરાધનામાં ઉજમાળ બની જવું જોઈએ પંચનસુક્કારમાં કહ્યું છે કે – किं एस महारयणं? किंवा चिंतामणिन्न नवकारो? . किं कप्पड्मसरिसो? नहुनहु ताणं पि अहिययरो॥ चिंतामणिरयणाई कप्पतरू इक्कजम्मसुहहेऊ । नवकारो पुण पवरो सग्गऽपवग्गाण दायारो।। Page #85 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રને અદ્દભુત મહિમા શું નવકાર એ મહાન છે? અથવા ચિંતામણિ જે છે? કે કલ્પતરુ સમાન છે? નહિ, નહિ, એ તે તેનાથી પણ અધિકતર છે. ચિંતામણિ રત્ન વગેરે, તેમજ કલ્પતરુ એક જન્મના સુખના હેત થાય છે, જ્યારે શ્રેષ્ઠ એ નવકાર તે સ્વર્ગ અને અપવર્ગના સુખને મારે છે? કઈ પણ વસ્તુના શક્તિ-સામર્થ્યને ખ્યાલ આપવા માટે ઉપમાને ઉપયોગ થાય છે, પરંતુ એ ઉપમા સરખી હેવી જોઈએ. જે કઈ વધારે ગુણવાળી વસ્તુની તુલના ઓછા ગુણવાળી વસ્તુ સાથે કરીએ, તે એ હીને પમા કહેવાય. આ હાથી બળદ જે બળવાન છે, અથવા આ હીરે પોખરાજ જે પાણીદાર છે, એમ કહીએ તે એ વસ્તુનું મૂલ્ય ઘટે છે, તેથી તેની ગણના હપમામાં થાય છે. આ રીતે નમસ્કાર મંત્રને મહારત્ન, ચિંતામણિ કે કલ્પતરુની ઉપમા આપીએ તે એ હીપમા છે, કારણ કે મહારત્ન, ચિંતામણિ કે કલ્પતરુ આ જીવનની સુખસામગ્રી આપે છે, જ્યારે નમસ્કારમંત્ર તે આ લેક અને પરલોક ઉભયની સુખસામગ્રી આપનારે છે? તાત્પર્ય કે નમસ્કારમંત્ર શક્તિ અને સામર્થ્યમાં અદ્વિતીય હેઈ આ જગતની કેઈ પણ વસ્તુ સાથે તેને સરખાવી શકાય એમ નથી. પંચનસુકારલથુત્તમાં કહ્યું છે કે – करलाणकप्पतरुणो अवंझवीयं पयंडमायंडो। । भवहिमगिरिसिहराणं पक्खिपहू पावभुयगाणं ॥ ન. સિ-૩ Page #86 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રસિદ્ધિ आमूलक्खणणम्मी वराहदाढा दरिदकंदस्स। . નથી . પદ્વિગ્નવંતરરયાસ છે . कुसुमुग्गमो य सुग्गइआउयबंधदुमस्स निविग्ध। उवलंभचिंधममलं विसुद्धसद्धम्मसिद्धीए ॥ નમસ્કારમંત્ર એ કલ્યાણકલ્પતરુનું અવધ્ય બીજ છે, સંસારરૂપી હિમગિરિના શિખરેને ઓગાળવા માટે પ્રચંડ સૂર્યતુલ્ય છે. પાપભુજંગને વશ કરવા માટે ગરુડપક્ષી છે, દરિદ્રતાના કંદને મૂળમાંથી ઉખેડી નાખવા માટે વરાહની દાઢા છે, સમ્યકત્વરનને પ્રથમ ઉત્પન્ન થવા માટે રાહણચલની ધરતી છે, સુગતિના આયુષ્યબંધરૂપી વૃક્ષનો પુદુગમ છે અને વિશુદ્ધ એવા સદ્ધર્મની પ્રાપ્તિનું નિર્મલ ચિહ્યું છે? આ વચનેમાં નમરકારમંત્રને અપૂર્વ મહિમા ગાવામાં આવે છે. તે બરાબર સમજી લઈએ તે નમસ્કારમંત્રનું ભવ્ય સ્વરૂપ આપણા હૃદયમાં અંક્તિ થશે અને પરિણામે તેના પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિ-અહુમાનમાં જમ્બર ઉછાળો આવશે. કઈ ખેતરમાં ખેબ ભરીને બીજ નાખ્યાં હોય તે તેમાંના કેટલાંક ઉગે છે અને કેટલાંક ઉગતાં નથી, એટલે કે તેમાં અવધ્ય અને વિધ્ય એવા બે પ્રકારે હોય છે, પરંતુ નમસ્કારમંત્રરૂપી બીજ તે અવશ્ય અવધ્ય જ હોય છે; એટલે કે તેમાંથી અંકુરે ફૂટે છે, તેને કંધ બંધાય છે, તેમાંથી શાખા-પ્રશાખાને વિસ્તાર થાય છે અને તેને પત્ર, પુષ્પ તથા ફળ પણ આવે છે. આ રીતે નમસ્કારમંત્રના Page #87 -------------------------------------------------------------------------- ________________ નાસકારમંત્રનો અદ્દભુત મહિમા આરાધનથી કલ્યાણરૂપી મહાન કલ્પવૃક્ષ તૈયાર થાય છે અને તે આરાધકના સર્વ મનોરથ પૂર્ણ કરે છે. હિમગિરિ પર બરફના થર જામેલા હોય છે. તેને સૂર્યને પ્રચંડ તાપ જ ગાળી શકે છે. તે જ રીતે સંસાર રૂપી હિમગિરિ પર મેહના થર જામેલા હોય છે, તેને નમસ્કાર રૂપી સૂર્યને પ્રચંડ તાપ જ એગાળી શકે છે. તાત્પર્ય કે નમસ્કારમંત્રની આરાધના કરતાં સંસાર પરને મોહ એ છે થાય છે અને વૈરાગ્ય તથા ત્યાગની ભાવના મજબૂત બને છે ગરુડ પક્ષીઓને રાજા ગણાય છે. તેની ગતિ ઘણી તેજ હોય છે તથા દષ્ટિ અતિ તીક્ષણ હોય છે. તે ગમે તેવા ભયંકર ભુજંગને–સાપને ક્ષણમાત્રમાં હાત કરી નાખે છે અને હતા–ન હતા કરી મૂકે છે. નમસ્કારમંત્ર પાપરૂપી સાપને માટે તેને જ ખતરનાક છે. તે ઘડીકમાં તેને સંપૂર્ણ નાશ કરી નાખે છે. વરાહ એટલે સૂઅર તેના આગળના ભાગમાં લેખંડના દાંતા જેવા અણુદાર દાંત હોય છે. એ દાંતના પ્રહાર વડે ભૂમિને સંલગ્ન થઈને રહેલાં કંદને તે આંખના પલકારામાં ઉખાડી નાખે છે. જે દરિદ્રતાને એક પ્રકારને કંદ માનીએ તે નમસ્કારમંત્ર વરાહની દાઢા જેવું છે, એટલે કે તેને જલ્દી ઉખેડી નાખે છે. દરિદ્રતા જાય, એટલે લક્ષમી આવે અને સંપત્તિમાં વધારે થાય, એ દેખીતું છે. પ્રાચીન યુગમાં અનેક પ્રકારનાં રને રેહણાચલ પર્વતની પાશ્વભૂમિમાંથી મળી આવતાં, એટલે તેને રત્નનું ઉત્પત્તિ Page #88 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રસિદ્ધિ સ્થાન માનવામાં આવ્યું હતું. હવે સમ્યકત્વને એક પ્રકારનું રત્ન માનીએ તે નમસ્કારમંત્ર તેને ઉત્પન્ન થવા માટે રેહણાચલની ભૂમિ જેવું છે. તાત્પર્ય કે સહુથી પ્રથમ સમ્યકત્વની ઉત્પત્તિ થાય છે, તે નમસ્કારમંત્ર તરફ ભક્તિ-પ્રીતિ જાગ્યા વિના થતી નથી. સંસારી જીની ગતિ ચાર પ્રકારની છે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. તેમાં છેલ્લી બે ગતિને સુગતિ કહેવામાં આવે છે, કારણ કે તેમાં દુખ કરતાં સુખનું પ્રમાણ અધિક હેાય છે. આ બે ગતિના આયુષ્યબંધને એક પ્રકારનું વૃક્ષ ગણવામાં આવે તે નમસ્કારમંત્ર તેના પુષ્પસમે છે, અર્થાત એ બંધમાં ઉત્તમતા લાવનારે છે. પ્રાણુઓની ગતિ સુધારવામાં નમસ્કારમંત્ર અતિ અગત્યને ભાગ ભજવે છે, એમાં કોઈને શંકા છે ખરી? વીતરાગદેએ ઉપદેશેલા દયામય ધર્મને સદ્ધર્મ ગણવામાં આવે છે. આ સદ્ધર્મ શંકા-કાંક્ષાદિ દોષથી રહિત હોય તે વિશુદ્ધ કહેવાય છે. તેની પ્રાપ્તિનું મુખ્ય ચિહ્ય નમસ્કારમંત્ર છે, એટલે કે નમસ્કારમંત્રની ભાવપૂર્વક ગણના થવા લાગે તે જાણવું કે હવે વિશુદ્ધ એવા સદ્ધર્મનું આરાધન શરૂ થયું છે. જ્યાં નમસ્કારમંત્રની ગણના નથી, ત્યાં ધર્મ નથી, ધર્મને સંસ્કાર નથી. ધર્મ પ્રત્યે લઈ જનારી મુખ્ય વસ્તુ નમસ્કાર છે. આ વસ્તુ શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજે લલિતવિસ્તરાચૈત્યવંદનાવૃત્તિમાં “ધ તિ મૂઢમૂત વન” એ શબ્દો વડે વ્યક્ત કરી છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રને અદભુત મહિમા ઉપર્યુક્ત તેત્રમાં આગળ જતાં કહ્યું છે કે एसो जणओ जणणी य एस एसो अकारणो बंधू । एसो मितं एसो परमुवयारी नमुक्कारो॥ सेयाण परं सेयं मंगलाणं च परममंगलं । पुन्नाण परम पुन्नं फलं फलाण परमरम्मं ।। આ નમસ્કાર એ પિતા છે, આ નમસ્કાર એ માતા છે, આ નમસ્કાર એ અકારણ બંધુ છે. અને આ નમસ્કાર પરમપકારી મિત્ર છે. એને વિષે પરમ શ્રેય, માંગલિકને વિષે પરમ માંગલિક, પુને વિષે પરમ પુણ્ય અને લેને વિષે પરમ રમ્ય રૂપ આ નમસ્કાર જ છે.” આ શબ્દોને ભાવ સહેલાઈથી સમજાય એવે છે, એટલે તેના પર વિવેચન નહિ કરીએ, તેમ જ નમસ્કારને મહિમા સમજવા માટે આટલી સામગ્રી પૂરતી હોવાથી અન્ય સામગ્રી રજૂ નહિ કરીએ, પરંતુ નીચેને બ્લેક નમસ્કારમંત્ર અને સુંદર સૂક્ત રૂપ હોઈ તેનું અવતરણ અવશ્ય કરીશું: नमस्कारसमो मन्त्रः शत्रुजयसमो गिरिः। वीतरागसमो देवो, न भूतो न भविष्यति ॥ નમસ્કાર જે મંત્ર, શત્રુજ્ય જે ગિરિ, વીતરાગ જે દેવ અન્ય કોઈ થ નથી અને થશે પણ નહિ? તાત્પર્ય કે આ ત્રણેય વસ્તુઓ પિતપોતાના ક્ષેત્રમાં અજોડ છે, અદ્વિતીય છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ [૬] નમસ્કારમંત્ર જિનશાસનને સાર છે. ગત પ્રકરણમાં નમસ્કારમંત્રના અભુત મહિમાને કેટલેક પરિચય કરાવ્યું, તે પરથી તેની મહત્તા સમજાઈ હશે. હવે “નમસ્કારમંત્ર એ જિનશાસનને સાર છે એ વાત સ્પષ્ટતાથી સમજી લઈએ, જેથી તેની મહત્તા વિશિષ્ટ રૂપે આપણું હદયમાં અંક્તિ થશે અને તેનું પરિણામ ઘણું સુંદર આવશે. સંયમસાધક જ્ઞાની મુનિવરેનાં એ વચન છે કે- जिणसासणस्स सारो, चउदसपुच्वाण जो समुद्धारो। जस्स मणे नवकारो, संसारो तस्स कि कुणइ ॥ જિનશાસનને સાર અને ચૌદ પૂર્વેને સમ્યગૂ ઉદ્ધાર એ નમસ્કાર જેના મનમાં રમે છે, તેને સંસાર શું કરી શકવાને?” જિનશાસન એટલે જિનપ્રવચન કે જિનાગમ. શ્રત, સિદ્ધાંત, જિનવાણુ એ તેનાં અપરના છે. આ જિનવાણી; Page #91 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રજિનશાસનને સાર છે, અગાધબોધથી ભરેલી છે અને તેમાં દેવ, ગુરુ તથા ધર્મનું સ્વરૂપ સુંદર રીતે સમજાવેલું છે. તેને સાર આ નમસ્કારમંત્રમાં બરાબર ઉતરે છે. અહીં પ્રશ્ન સહજ છે કે લાખે ગાથા પ્રમાણ જિનાગ કે જિનવાણીને સાર નમસ્કારના આવા નાનકડા પાઠમાં શી રીતે ઉતરે? એટલે તેના સમાધાનરૂપે અહીં ચાર પંડિતેની કથા રજુ કરીશું. ચાર પંડિતની કથા એક શહેરમાં ચાર પંડિતે રહેતા હતા. તેમાં પહેલો આયુર્વેદમાં નિષ્ણાત હતું, બીજે ધર્મશાસ્ત્રમાં વિશારદ હતું, ત્રીજે નીતિશાસ્ત્રમાં નિપુણ હતા અને એ કામશાસ્ત્રમાં પારંગત હતું. આ ચારેય પંડિતોએ પિતાપિતાના વિષયને એક મહાગ્રંથ રચવાનો નિર્ણય કર્યો અને તે અનુસાર એક એક લાખ શ્લેકેની રચના કરી. પછી તેઓ એ ગ્રંથ ભારવાહકના માથે ચડાવી જિતશત્રુ નામના રાજા પાસે લઈ ગયા અને કહ્યું: “હે રાજન ! અમે આ મહાગ્રંથની રચના કરી છે, તે તમે સાંભળે.” રાજાએ કહ્યું: “કેટલા કલેકપ્રમાણે છે?” , પંડિતએ કહ્યું; દરેક ગ્રંથ એક લાખ પ્રમાણ છે.’ રાજાએ કહ્યું “આટલા મોટા ગશે સાંભળવા બેસું તે મારું કામ રખડી જાય.” Page #92 -------------------------------------------------------------------------- ________________ ૪૦ નમસ્કારમંત્રસિદ્ધિ " પડિતાએ કહ્યુ' : · તે એને પચીશ પચીશ હજાર શ્લાપ્રમાણ અનાવી દઈએ. · ' રાજાએ કહ્યું : • એ રીતે પણ અધા થઈને એક લાખ શ્લાક થાય, માટે સંક્ષેપ થઇ શકે એમ હાય તે જણાવે. ’ પડિતાએ કહ્યું : · જો આપની ઇચ્છા એવી જ હાય તે અમે માત્ર હજાર-હજાર Àાકના અનાવી ઈશું.' ', પરંતુ રાજાને તે પ્રમાણ પણ ઘણું વધારે લાગ્યું”, “ એટલે પતિ પાંચસે Àાક પર આવ્યા, તેમાંથી સેા ફ્લેક પર આવ્યા અને છેવટે એક એક શ્લાકમાં તેના સ ક્ષેપ કરવા તૈયાર થયા. ત્યારે રાજાએ કહ્યું: ' તમે જે કંઈ કહે તે સાંભળીને હુ' ચાદ રાખવા માગુ છું અને ચાર શ્લેાકા યાદ રાખવા જેટલી મારી શક્તિ નથી, તેથી ચારેય મળીને એક લેાક સંભળાવા તે હું સાંભળું, ' ક્યાં લાખ લેાક અને ક્યાં લેકનુ આમ છતાં પતિએ તે વાત કબૂલ રાખી. પહેલા પંડિત ખેલ્યા : એક ચરણ I પછી તેમાંના ‘નીળેમોનનમાત્રેયઃ। જમૈલ' પચી જાય પછી જ લેાજન કરવું, એ આયુર્વેદના પરમ નિષ્ણાત આત્રેય ઋષિના મત છે.’ પછી ખીજા પડિતે કહ્યું : 'છિ: માળિનાં સુચા | પ્રાણીઓ પર ક્યા રાખવી, એ ધર્મ શાસ્ત્રમાં પરમ વિશારઢ પિલ મુનિના મત છે.' Page #93 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્ર જિનશાસનનો સાર છે, ૪૨ પછી ત્રીજા પંડિતે કહ્યું: “વૃત્તિ વિશ્વાસ કેઈના ચર આંધળો વિશ્વાસ મૂકવે નહિ, એ નીતિશાસ્ત્રમાં નિપુણ બહસ્પતિને અભિપ્રાય છે? છેવટે ચોથા પંડિતે કહ્યું: “પાડ્યા હીજુ માર્જિવા સ્ત્રીઓ સાથે મૃદુતાથી વર્તવું, એ કામશાસ્ત્રમાં પારંગત પાંચાલનું મંતવ્ય છે? આ રીતે દરેક પંડિતે લાખ શ્લેકને સંક્ષેપ માત્ર એક ચરણમાં સંભળાવતાં રાજા ઘણે ખુશ થયે અને તેણે એ પંડિતને ભારે ઈનામ આપ્યું. તાત્પર્ય કે મનુષ્ય વિલક્ષણ બુદ્ધિ વડે ગમે તેવા મહાન શ્રેથે કે મહાન શાસ્ત્રોને સાર થડા શબ્દમાં ઉતારી શકે છે. આ રીતે જ્ઞાની ભગવતેએ સમસ્ત જિનશાસનને સાર નમરકારના આ નાનકડા પાઠમાં ઉતારી દીધા છે. સાહિત્યમાં વિસ્તાર અને સંક્ષેપ બનેની જરૂર પડે છે. જે વસ્તુ અતિ સંક્ષિપ્ત હોય તેને વિસ્તાર કરવા પડે છે અને જે વસ્તુ અતિ વિસ્તૃત હોય તેને સક્ષેપ કરે પડે છે. આ રીતે મહાપુરુષેએ સારગર્ભિત સૂત્રો પર નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણ અને ટીકા લખી તેને અર્થવિસ્તાર કર્યો છે અને અતિ વિસ્તારવાળા શાનું મંથન કરીને તેને સાર સૂત્રરૂપે રજુ કર્યો છે. આજે એક બાજુ જ્ઞાનકોષ (એનસાઈકલોપીડીઆ) ની રચના થાય છે, તે બીજી બાજુ સારભૂત સાહિત્ય (ડાઈજેસ્ટ) ની રચના થાય છે કે નહિ? ભૂમિકા અનુસાર આ બંને Page #94 -------------------------------------------------------------------------- ________________ ૪૨ નમસ્કારમંત્રસિદ્ધિ પ્રકારના સાહિત્યની જરૂર પડે છે, તેમાં બીજા પ્રકારના સાહિત્યની જરૂર વધારે પ્રમાણમાં પડે છે, કારણ કે અનેક પ્રકારની ઉપાધિવાળા મનુષ્યને બહુ લાંબુ વાંચવાની કે સાંભળવાની ફુરસદ હોતી નથી. જ્ઞાનકે બહુ બહુ તે હજાર, બે હજાર કે પાંચ હજારની સંખ્યામાં છપાય છે, ત્યારે ડાયજેટની નકલે દશ લાખ કે તેથી પણ અધિક છપાય છે. તાત્પર્ય કે સામાન્ય મનુષ્યને સંક્ષિપ્ત સારભૂત રચનાઓ વધારે ઉપયોગી થઈ પડે તેવી હોવાથી મહાપુરુષએ શાસ્રરૂપી સાગરનું મંથન-દહન કરવાને પરિશ્રમ ઉઠાવે છે. તે માટે આપણે તેમને જેટલે ઉપકાર માનીએ, તેટલે એ છે જ છે. જિનાગમાં પ્રથમ ચોરાશી હતા. હાલ પસ્તાલીશ રહ્યા છે. આ રીતે જે ઓગણચાલીશ આગમ વિચ્છેદ પામ્યા, તેમાં દષ્ટિવાદ નામનું બારણું અંગસૂત્ર પણ વિરછેદ પામ્યું. આ અંગસૂત્ર ઘણું જ મોટું હતું. વધારે સ્પષ્ટ કહીએ તે આજના અનેક જ્ઞાનકોષ (એનસાયકલોપીડીઆ) ની ગરજ સારે તેવું હતું. તેના (૧) પરિકર્મ, (૨) સૂત્ર, (૩) પૂર્વગત, () અનુગ અને (૫) ચૂલિકા એવા પાંચ વિભાગ હતા. તેમાં પૂર્વગત મૃત ચૌદ ભાગમાં વહેંચાયેલું હતું અને તે ચૌદપૂર્વે તરીકે વિખ્યાત હતું, તે આ પ્રમાણે છે : (૧) ઉત્પાદ પૂર્વ (૫) જ્ઞાનપ્રવાદ પૂર્વ (ર) આગ્રાયણ પૂર્વ (૬) સત્યપ્રવાદ પૂર્વ “ (૩) વીર્ય પ્રવાદ પૂર્વ (૭) આત્મપ્રવાદ પૂર્વ () અસ્તિપ્રવાદ પૂર્વ . (૮) કર્મપ્રવાદ પૂર્વ Page #95 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્ર જિનશાસનનો સાર છે. (૯) પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વ (૧૨) પ્રાણવાય પૂર્વ (૧૦) વિદ્યાપ્રવાદ પૂર્વ (૧૩) ક્રિયાવિશાલ પૂર્વ (૧૧) કલ્યાણપ્રવાદ પૂર્વ (૧૪) લેકબિદુસાર પૂર્વ દશમા વિદ્યાપ્રવાદ પૂર્વમાં વિદ્યા અને મંત્રોને ઘણે. માટે સંગ્રહ હતું અને તે દરેકના આમ્બા પણ તેમાં દર્શાવેલા હતા. આજે જૈન સંઘમાં જે વિદ્યાઓ, મંત્રો તથા માંત્રિક ઑત્રો આદિ પ્રચલિત છે, તેને કેટલેક ભાગ આ પૂર્વમાંથી ઉદ્ધરાયેલ છે. આ રીતે પ્રસ્તુત નમસ્કાર તેમાંથી ઉદ્ધરાયેલું હોય, તે એમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. પરંતુ આ ઘટના શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ પછીજ અમુક સમયે બની શકે. શ્રીમહાનિશીથસૂત્રમાં એવા એક વૃદ્ધવાદની નેંધ કરવામાં આવી છે કે “પ્રથમ આ નમસ્કારસૂત્ર એક સ્વતંત્ર સૂત્ર હતું અને તે પંચમંગલમહાશ્રુતસ્કલ્પના નામથી વિખ્યાત. હતું. તેના અર્થવિસ્તાર તરીકે કેટલીક નિયુક્તિઓ, કેટલાંક ભાગે તથા કેટલીક ચૂણિઓ લખાયેલી હતી, પણ કાલદેષને લીધે એ બધું સાહિત્ય નાશ પામ્યું, એટલે મહદ્ધિપ્રાપ્ત દ્વાદશાંગ ગ્રુતના ધારક પદાનુસારી લધિવાળા શ્રીવજસ્વામીએ તેને ઉદ્ધાર મૂલસૂત્ર એટલે શ્રીમહાનિશીથસૂત્રમાં લપે.” આ પરથી નમસ્કારમંત્ર ચૌદ પૂર્વમાંથી સમ્યગ રીતે ઉદ્ધરાયેલે હેય, એ વાતને સમર્થન મળે છે. ઉપર્યુક્ત ગાથાના ઉત્તરાર્ધમાં જણાવ્યું છે કે “એ. Page #96 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રસિદ્ધિ નમસ્કાર જેના મનમાં રમી રહ્યો છે, તેને સંસાર શું કરી શકવાને?” તાત્પર્ય કે જેઓ આ નમસ્કારનું સતત સ્મરણ કરે છે, તેને ભવભ્રમણની ભીતિ રાખવાનું કંઈ જ પ્રજન નથી, કારણ કે તેને ટૂંક સમયમાં જ અંત આવે છે. જેને એક એક અક્ષર ગણતાં કર્મની ભારે નિર્જરા થતી હોય તે નમસકાર પૂરે ગણાય અને તે ભાવપૂર્વક ગણાય, ત્યારે કઈ કર્મ બાકી શેનું રહે? તાત્પર્ય કે તેની ગણના કરનારના સર્વે કર્મો નાશ પામે અને તેથી એક પણ ન ભવ લેવે પડે નહિ. Page #97 -------------------------------------------------------------------------- ________________ [ 9 ] નમસ્કારમંત્ર અચિંત્ય પ્રભાવશાળી છે. આ જગતમાં નાની-મેટી, ચર-સ્થિર, સ્થૂલ–સૂક્ષમ જીવંત-જડ કઈ વસ્તુ એવી નથી કે જેના પર નમસ્કારમંત્રને પ્રભાવ પડતું ન હોય. શુદ્ધ ભાવે નમસ્કારમંત્રનું રમરણ થવા લાગ્યું કે વિપત્તિઓનાં વાદળ વિખરાઈ જાય છેન ધારેલી શુભ ઘટનાઓ બનવા માંડે છે અને અનેક પ્રકારની. અનુકૂલતાઓ આવીને ખડી થાય છે. નીચેના દાખલાઓ - વસ્તુની પ્રતીતિ કરાવશે – અનિવાલાઓમાંથી અદ્દભુત બચાવ ! શ્રેણિક રાજા એક સુંદર ચિત્રશાળા બંધાવતા હતા. તેમાં દેશ-પરદેશના અનેક ચિત્રકારે કામ કરી રહ્યા હતા અને પિતાનું કલાકૌશલ્ય દર્શાવી રહ્યા હતા, પરંતુ તેને મુખ્ય દરવાજે ટકતું ન હતું. તે ઘણી કાળજીથી બાંધવા છતાં તૂટી પડતું હતું. આથી રાજા મુંઝાયે, તેણે જેશીઓની સલાહ લીધી અને જેશીઓએ બત્રીસ લક્ષણાં બાળકનું બલિદાન આપવાની સલાહ આપી. પરિણામે નગરમાં ઢંઢેરો Page #98 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રસિદ્ધિ પીટ અને કઈ પિતાને બત્રીસલક્ષણ બાળક આપે તે તેને ભારભાર સોનું તેળી આપવાની જાહેરાત થઈ પણ આવા કામ માટે કેણુ આગળ આવે? આખરે એ નગરમાં એક ગરીબ બ્રાહ્મણકુટુંબ રહેતું હતું. તેણે પિતાના પુત્રો પૈકી અમરકુમારને આ કાર્ય માટે આપવાની તૈયારી બતાવી. અમરકુમારને ખબર પડી કે માતાપિતા સુવર્ણના લેભે મને રાજાને આપી દેશે અને ત્યાં મારું બલિદાન અપાશે, ત્યારે તે દુશકે ને ધ્રુસકે રડવા લાગે અને માતા-પિતાને આવું કામ ન કરવાની ઘણી ઘણી વિનંતિ કરી, પણ તે તેના માતા-પિતાએ સ્વીકારી નહિ. ખાસ કરીને તેની માતાને તેના પર ઘણે ઠેષ હતું, એટલે તે ખૂબ મક્કમ રહી અને આખરે તે રાજસેવકેને સેંપા. રાજસેવકો તેને રાજમહેલમાં લઈ ગયા અને તેની ભારોભાર સોનું પેલા બ્રાહ્મણદંપતિને દેખી દેવામાં આવ્યું. તેમના હર્ષને પાર રહ્યો નહિ. હવે એગ્ય મુહુર્તે તેનું બલિદાન આપવાની તૈયારી થઈ અને યજ્ઞકુંડમાં અગ્નિની પ્રચંડ જ્વાલાઓ ભભૂકવા લાગી. મુખ્ય પુરેહિત મંત્રોચ્ચાર શરૂ કર્યો અને અન્ય બ્રાહ્મણે પણ તેને અનુસરવા લાગ્યા. અમરકુમાર વિચાર કરે છે: “મારે હવે શું કરવું? હમણું જ મને યજ્ઞકુંડમાં પધરાવવામાં આવશે અને મારાં સો વર્ષ પૂરાં થઈ જશે.” એવામાં તેને એક જૈનમુનિએ શીખવેલ નમસ્કારમંત્ર યાદ આવ્યો અને તે એનું અત્યંત શ્રદ્ધાથી સ્મરણ કરવા લાગે. વધારે સ્પષ્ટ કહીએ તે તે Page #99 -------------------------------------------------------------------------- ________________ ૪૭ નમસ્કારમંત્ર અચિંત્ય પ્રભાવશાળી છે, નમસ્કારમંત્રના સ્મરણમાં લીન થઈ ગયો અને ધ્યાનસ્થ બની ગયે. “ સ્વાહા, ૩જી સ્વાહા' કરતાં પુરોહિતેએ તેને ઉઠાવીને અગ્નિકુંડમાં પધરાવ્યો, પણ એ જ વખતે અગ્નિજ્વાળાઓ શાંત થઈ ગઈ અને અમરકુમાર એક પેગી જે દેખાવા લાગે. તેની કંચન વરણી કાયાને કયાંઈ ડાઘ સરખે લાગે ન હતે. નમકારમંત્રને આ કે અજબ પ્રભાવ! ' આ વખતે રાજા પિતાના સિંહાસન પરથી ઉથલી પડયો હતે અને બધા બ્રાહ્મણે ભેંય ભેગા થઈ ગયા હતા. આખી રાજસભા કહેવા લાગી કે આ બાળક સામાન્ય નથી, કેઈ મહાપુરુષ લાગે છે. પછી અમરકુમારે નમસ્કારમંત્ર ભણી પાણીનાં છાંટણું નાંખતાં રાજા છેડે થયા અને બ્રાહ્મણે પણ હેશમાં આવ્યા, રાજાએ કહ્યું: “હે બ્રહ્માકુમાર! તું આ રાજ્ય ગ્રહણ કરી પણ તેણે કહ્યું : “મારે રાજ્યથી સર્યું. હું તે હવે ચારિત્ર ગ્રહણ કરવા ઈચ્છું છું, તમારા સહુનું કલ્યાણું થાઓ.” અને ત્યાંથી વિદાય થઈ અમરકુમારે ચારિત્ર ગ્રહણ કર્યું તથા પરમપદની પ્રાપ્તિ કરી. સંકટ સમયે શિવકુમારને મળેલી અજબ સહાય યશોભદ્ર શેઠ ધર્મપરાયણ હતા અને શ્રાવકધર્મનું ઉત્તમ રીતે પાલન કરતા હતા. તેમને સર્વ વાતે સુખ હતું, પણ એક વાતનું મોટું દુઃખ હતું. પિતાને એકને એક સુત્ર શિવકુમાર જુગારના છંદે ચડી ગયે હતું અને વિષય Page #100 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રસિદ્ધિ લંપટ બની ગચે હતે. પિતા તેને સુધારવા માટે અનેકવિધ શિખામણે આપતા, પણ એ બધી પત્થર પર પાણી સમાન નીવડતી હતી. એકવાર પિતાએ કહ્યું કે “હે પુત્ર! તને હિતની વાત હું છું, તે બરાબર લયમાં રાખી લે. તારા પર કેઈ આફત આવી પડે ત્યારે નમસ્કારમંત્રનું સ્મરણ કરજે, એથી તારી આક્ત દૂર થઈ જશે.” પિતાના આગ્રહથી શિવકુમારે આ વાતને સ્વીકાર કર્યો. કાલાંતરે પિતા મરણ પામ્યા અને શિવકુમાર સર્વ સંપત્તિને માલિક થયે, પણ જુગારી અને દારૂડિયાના હાથમાં સંપત્તિ કેટલે વખત ટકે? તેને ઝડપથી પગ આવ્યા અને ચાલતી થઈ. ધન ગયું એટલે માન ગયું. લેકમાં આવે, પધારે? વગેરે શબ્દો વડે જે સત્કાર થતું હતું, તે બંધ પડ્યો. કેઈ સામું જુએ નહિ કે બેલાવે નહિ. ખરેખર! નિર્ધનની દશા આ જગતમાં બહુ બૂરી હોય છે! તે બેહાલ દશામાં રખડે છે અને દિવસો પૂરા કરે છે. એવામાં એક ત્રિદંડી મળે. તેણે આ હાલતનું કારણ પૂછયું. શિવકુમારે કહ્યું કે, “પાસે પૈસે નથી, એ જ મારી બેહાલ દશાનું કારણ છે. ત્રિદંડીએ કહ્યું : “જે એ જ કારણ હોય તે ફિકર કરીશ નહિ. હું તને એ ઉપાય બતાવીશ કે તારા ઘરમાં લક્ષમીની રેલછેલ થઈ જશે.” શિવકુમારે કહ્યું: “તે આપને ઉપકાર હું જીવનપર્યત નહિ ભૂલું. આપ જે ઉપાય બતાવશે તે અવશ્ય કરીશ.” ત્રિદંડીએ. કહ્યું કે, “એક મંત્ર જાણું છું, તેનાથી સુવર્ણપુરુષની સિદ્ધિ થાય છે. એ સુવર્ણપુરુષના હાથપગ કાપી લઈએ Page #101 -------------------------------------------------------------------------- ________________ નમસ્કામત્ર અર્ચિત્ય પ્રભાવશાળી છે. ૪ તા રાજ નવા થાય છે, એટલે ધન કદી ખૂટતુ નથી, પરંતુ આ મત્રની સાધના કાળી ચૌદશની રાત્રિએ થાય છે. તે વખતે તું ઉત્તરસાધક રહેજે. 'શિવકુમારને ધનની ઘણી જરૂર હતી, એટલે તેણે આ વાત કબૂલ કરી. ' , કાળી ચૌદશ આવી ત્યારે ત્રિૠડીએ કહ્યુ કે - શિવકુમાર ! તું એક અક્ષત મડદુ' શોધી લાવ અને પૂજાની સામગ્રી સાથે અમુક સ્થાનમાં આવ. ત્યાં આપણું કામ ચાલુ થશે.' એટલે શિવકુમાર ઈ પણ ઠેકાણેથી અક્ષત મડદું લઈ આવ્યા અને ત્રિૠ'ડીએ હેલી સામગ્રી લઈને સ્મશાનમાં હાજર થયા. ત્યાં ત્રિટ્ઠ'ડીએ એક મડલ અનાવ્યું અને તેમાં પેલા શમને ગાઢવી હાથમાં એક તીક્ષ્ણ ધારવાળી તલવાર આપી. પછી શિવકુમારને કહ્યુ કે, તું મડદાંને પગે તેલ ઘસવા માંડ. હું મત્રના જપ કરું છું.' આમ કહીને મંત્રને જપ કરવા બેસી ગા. પરંતુ શિવકુમારને આ બધુ દૃશ્ય જોઈને ભય લાગવા માંડ્યો. મંત્રખળથી આ મડદું. કદાચ સજીવન થાય અને મારા શિર પર જ તલવારના પ્રહાર કરે તે કદાચ આ રીતે મનુષ્યનું ખલિદાન આપવાથી જ મંત્રસિદ્ધિ થતી. હોય તે!? ખરેખર! મેં આ ત્રિદ્યડીના વિશ્વાસ કરવામાં ભય'કર ભૂલ કરી છે. પણ હવે શું કરુ? રાત્રિના ઘેર અધકાર ચારે બાજુ વ્યાપેલા છે અને આ એકાંત સ્મશાનભૂમિ છે, એટલે અહીંથી નસાય તેમ પણ નથી. કદાચ નાસવાના પ્રયત્ન કરુ. અને આ ત્રિ'ડી મને પૂરા કરી. નાખે તે ?' આ રીતે વિચાર કરતાં શિવકુમારને લાગ્યું' કે ત. ત્રિ Page #102 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રસિદ્ધિ પિોતે બરાબર ફસાઈ ગયા છે અને ઉગરવાને અન્ય કે ઉપાય નથી. આ વખતે પિતાએ આપેલી હિતશિક્ષા યાદ આવી અને તે એકાગ્ર ચિત્તે નમસ્કારમંત્રનું સ્મરણ કરવા લાગ્યા. આ બાજુ ત્રિદંડીના મંત્રબળથી મહું ઊભું થઈને ચાલવા લાગ્યું, પણ ધબ દઈને નીચે પડ્યું. ફરી ત્રિદંડીએ મંત્ર ભણવા માંડશે, ફરી શબ ઊભું થયું અને ફરી પણ એ જ રીતે નીચે પડ્યું. આથી શંકાશીલ બનેલે ત્રિદંડી શિવકુમારને પૂછવા લાગ્યું કે, “ભાઈ ! તું કઈ મંત્ર જાણે છે? શિવકુમારને ખબર નથી કે પોતે ગણી રહેલા નમસ્કાર મંત્રના પ્રભાવથી ત્રિદંડીને મંત્ર અને પરિશ્રમ નિષ્ફળ જાય છે, એટલે તેણે જવાબ આપે કે “હું કઈ મંત્ર જાણતો નથી.” આથી ત્રિદંડીએ પિતાની ક્રિયાવિધિ તપાસી અને ફરી મંત્રજપની શરૂઆત કરી. શિવકુમારે પણ મનમાં વધારે જેરથી નસરકારમંત્રને મરવા માંડશે. ત્રિદંડી પિતાના મંત્રબળથી પેલા મડદાને વૈતાલથી અધિષિત કરતા હતા, પણ નમસ્કારમંત્રના પ્રભાવ આગળ તેનું કંઈ ચાલતું ન હતું. ત્રીજી વારના મંત્રજપથી પેલું મડદું ઊભું તે થયું, પણ તેણે પિતાના હાથમાં રહેલી તલવાર ઉત્તરસાધક પર ચલાવવાને બલે મંત્રસાધક પર જ ચલાવી અને ત્રિદંડીનું મસ્તક ધડથી છૂટું થઈ ગયું. જ્યાં એ મસ્તક મંડલમાં રચેલી યજ્ઞવેદિકામાં પડયું, ત્યાં સુવર્ણપુરુષ ઉત્પન્ન થયે. હવે શિવકુમારને સમજાયું કે, આ બધા પ્રભાવ મેં Page #103 -------------------------------------------------------------------------- ________________ નમસકારમંત્ર અચિંત્ય પ્રભાવશાળી છે, ૫૧ ગણેલા નમસ્કારમંત્રને જ છે. જે મેં આ નમસ્કારમંત્રને મર્યો ન હોત, તે જે હાલ ત્રિદંડીના થયા તે મારા થાત અને મારા સાથે વર્ષ પૂરાં થઈ જાત. માટે હવેથી નિત્ય નમસ્કારમંત્રનું સ્મરણ કરવું? પછી તે પેલા સુવર્ણપુરુષને પિતાના સ્થાને લઈ ગયે અને તેના પ્રભાવથી થોડા જ વખતમાં માલેતુજાર બની ગયે. તેણે પિતાને મળેલાં આ અખૂટ ધનથી સુવર્ણનું એક જિનચૈત્ય બનાવ્યું અને ગરીબને છૂટા હાથે દાન દીધું. આથી તેને યશ ભૂમંડલમાં વિસ્તાર પામ્યા અને તે સર્વ વાતે સુખી થયે. આને આપણે અપૂર્વ–અચિંત્ય પ્રભાવ નહિ તે બીજું શું કહી શકીએ? ભયંકર સા૫ ફૂલની માળા બન્યો! શ્રીમતી સુયત શેઠની પુત્રી હતી, ભણગણુને હોંશિયાર થઈ હતી અને ધર્મમાં ઘણે અનુરાગ ધરાવતી હતી. વળી તે રૂપ–લાવણ્યમાં પણ અજોડ હતી. તેનાં રૂપ–લાવણ્યથી મેહિત થઈને એક મિથ્યાષ્ટિ શ્રીમંતપુત્રે તેના હાથની માગણી કરી અને સુયત શેઠને કઈ પણ પ્રકારે સમજાવીને તેની સાથે લગ્ન કર્યા. શ્રીમતી એક સુયોગ્ય ગૃહિણી તરીકે સર્વ કર્તવ્યનું પાલન કરતી અને પિતાને ધર્મ પણું સાચવતી. પરંત ધર્મદ્રેષને લીધે નણંદ વગેરે તેની સાથે વાતવાતમાં વધે પાડતાં અને તેની તર્જના કરતા. જે શ્રીમતીની જગાએ અન્ય કેઈ સી હેત તે તેણે આ વર્તન અને મેટો કલહ Page #104 -------------------------------------------------------------------------- ________________ પર નમસ્કારમ્ ત્રસિદ્ધિ કર્યાં હાત, પણ શ્રીમતી શ્રાવકકુલના સંસ્કાર પામી હતી અને કર્મીનું વૈચિત્ર્ય જાણી ચૂકી હતી, એટલે કોઈને પણ દોષ ન દેતાં પેાતાનાં કર્મના જ દોષ માની અધુ સહન કરી લેતી હતી. તેણે આવા ખરામ સંચેગેામાં પણ પેાતાની ધમ ભાવના જરાયે ઢીલી પડવા દીધી ન હતી. સ્વજનેાની રાતદિવસની રોકટોક અને કાન ભંભેરણીને લીધે પતિનું મન તેના પરથી ઊઠી ગયું. અને તે ખીજી સ્ત્રીને પરણવાના વિચાર કરવા લાગ્યા. પણ શ્રીમતી જીવતી હાય તે ભાવી સુખમાં કંટકરૂપ નીવડે, એટલે તેનું કાસળ કાઢી નાખવાના વિચાર કર્યાં. તે માટે યુક્તિ પણ આષાઢ રચી. કોઈ સપ પકડનારા પાસે એક સપ મગાવી તેને ઘડામાં પૂર્યાં અને તેના મેઢાં પર ઢાંકણું ઈ દીધું. પછી તેને ઘરની અંદરના ભાગમાં એક ધારા એરડામાં ગાઢવી દીધા. ખાદ શ્રીમતીને હુકમ કર્યાં કે, - અંદરના આરડામાં ઘડા પડેલા છે, તેમાંથી પુષ્પા લાવીને આપ.' પતિના હુકમ થતાં શ્રીમતી નમસ્કારમંત્રના પાઠભણતી અંદર ગઈ. નિત્ય નમસ્કારમ ંત્રનું સ્મરણ કરતાં તે હવે તેના જીવનસંગાથી બની ગયા હતા. જ્યાં આ રીતે નમસ્કારમંત્રનું સતત સ્મરણુ ચાલુ ડાય, ત્યાં કોઈ પણ પ્રકારના ભય હૃદયને સતાવી શક્તા નથી. શ્રીમતીને અંધારા આરડામાં જતાં જરાયે ભય લાગ્યું.. નહિ. તેણે હાથ ફેરવી ઘેાડી વારમાં ઘડાને શોધી કાઢચે.. અને તેનું ઢાંકણુ - ઉઘાડી અંદર હાથ નાખ્યું. Page #105 -------------------------------------------------------------------------- ________________ નૅમસ્કારમત્ર “અર્ચિત્ય પ્રભાવશાળી છે. એક ભયકર સપને ઘડામાં પૂરી રાખ્યા. હાય તેને મનુષ્યની કહેણ આંગળીઓને સ્પર્શ થતાં કેવુ" ખતરનાક પરિણામ આવે, તે આપણે કલ્પી શકીએ છીએ, પણ અહી પરિણામ જુઠ્ઠું જ આવ્યું. નમસ્કારમંત્રની સતત ગણનાથી તુષ્ટ થયેલી શાસનદેવીએ એ ઘડામાંથી સાપને ઉઠાવી લીધે હતા અને સુદર તાજા પુષ્પા મૂકી દીધાં હતાં. શ્રીમતીના હાથમાં એ તાજા પુષ્પા આવ્યાં અને તે એને ગ્રહણ કરીને ઉલ્લાસભેર બહાર આવી. પતિએ તે ધાયુ હતું કે તે હમણાં કારમી ચીસ પાડીને ભોંય ભેગી થઈ જશે અને તેનું પ્રાણપ ́ખેરૂ ઉડી જશે. પણ તેને ઉલ્લાસભેર બહાર આવતી જોઈ, ત્યારે તેના આશ્ચય ના પાર રહ્યો નહિ. તેને અધિક આશ્ચય તા ત્યારે થયું કે તેણે મગાવ્યા મુજબ પુષ્પા લઈને જ તે આવી હતી અને તેની ખુશખા નાકને તર કરી દેતી હતી. આવા સુંદર અને સુગ ધ— ભર્યાં પુષ્પા તેણે જીંદગીમાં કોઈ વાર જોયાં ન હતાં. - તે તપાસ કરવા અંદર ગયા અને પ્રકાશ કરીને જોયું તા ઘડો એ જ હતા, પણ તેની અંદર સાપને અદ્દલે સુગધી પુષ્પાની એક માલા પડેલી હતી. આથી તે સાચી વસ્તુસ્થિતિ પામી ગયા અને શ્રીમતીના ચરણે પડી. વારંવાર પેાતાના અપરાધની ક્ષમા માગવા લાગ્યા. શ્રીમતીને હવે જ ખબર પડી કે આ તે! મને મારી નાખવાનું કાવતરું ઘડાયું હતું, પણ શાસનદેવીએ કૃપા કરીને મારી લાજ રાખી છે. એથી તે ધર્મ પ્રત્યે વિશેષ અનુરાગ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૫૪ નમસ્કારમંત્રસિદ્ધિ વાળી થઈ અને પતિને કહેવા લાગી કે “ગઈ ગુજરી ભૂલી જાઓ અને હજી પણ આત્મહિતની સાધના કરે.” કુટુંબીઓએ આ વાત જાણી, ત્યારે તેમના આશ્ચર્યને પાર રહ્યો નહિ. તેઓ પણ એને નમી પડ્યા અને પોતાના અપરાધની ક્ષમા માગવા લાગ્યા. શ્રીમતીએ એ બધાને ધર્મના માર્ગે વાળી પિતાની ફરજ અદા કરી. નમસ્કારમંત્રના સ્મરણથી આવી અદ્ભુત ઘટનાઓ બને છે, તેથી જ તેના પ્રભાવને શાસ્ત્રોએ અપૂર્વ–અચિંત્ય કહ્યો છે. આધુનિક કાલે પણ નમસ્કાર મંત્રને પ્રભાવ દર્શાવતી આવી અનેક ઘટનાઓ જોવામાં આવે છે. તેમાંની ત્રણ-ચાર ઘટનાનું અહીં વર્ણન કરીશું. ધાડપાડુઓમાંથી રક્ષણ થયું ! મારવાડના એક ગામમાં કેટલાક સશસ્ત્ર ધાડપાડુઓ ચડી આવ્યા. તેમની સંખ્યા મેટી હતી, એટલે ગામલેકે સામનો કરી શકે એવી સ્થિતિમાં ન હતા. ત્યાં એક જૈન શ્રીમંત વસતા હતા અને તેમના પર ધાડપાડુઓની ખાસ દિષ્ટ હતી. આમ તે તેઓ ધંધાર્થે દક્ષિણમાં વસતા હતા, પણ આ વખતે કોઈ વ્યાવહારિક પ્રસંગે વતનમાં આવ્યા હતા અને તેમની તિજોરીમાં આશરે એક લાખ રૂપિયાનું સનું હતું. તેમને સમાચાર મળ્યા કે ધાડપાડુઓ ચડી આવ્યા છે અને થેડી જ વારમાં અહીં આવી પહોંચશે, એટલે Page #107 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્ર અચિંત્ય પ્રભાવશાળી છે. ૫૫ તેઓ પરિસ્થિતિની વિકટતા સમજી ગયા, પણ ગભરાયા નહિ. તેમણે ઘરની બહાર મેટું તાળું લગાવી દીધું અને કુટુંબની વ્યક્તિઓને પાછલા બારણેથી અહીંતહી વિદાય કરી દીધી. પછી પિતે એ જ મકાનના એક ભાગમાં આસન જમાવી નમસ્કારમંત્રની ગણના કરવા લાગ્યા. તેમને નમસ્કારમંત્ર પર અનન્ય શ્રદ્ધા હતી. તેની ગણનાથી આજ સુધીમાં તેમનાં કેટલાયે વિકટ કાર્યો પાર પડ્યાં હતાં. ધાડપાડુઓ ગામમાં દાખલ થતાં જ ગોળીબાર કરવા લાગ્યા, એટલે બધા લેકે ભયભીત થઈને પોતપોતાના સ્થાનમાં ભરાઈ ગયા. પછી પેલા ધાડપાડુઓ બેફામ લૂંટ કરતાં પેલા શ્રીમંતના ઘર આગળ આવ્યા, પણું તાળાંને લીધે ઘર ભૂલ્યા અને બાજુમાં તેના જેવું જ ઘર હતું, તેને એમનું ઘર માની, તેમાં દાખલ થઈ મનમાની મત્તા. ઉપાડી ચાલતા થયા આ સ્સેિ દક્ષિણના પ્રવાસ દરમિયાન તે શેઠે જ અમને કહે છે અને તેની પ્રામાણિક્તા વિષે અમારા મનમાં જરાયે શંકા નથી. ઝવેરાતનું પડીકુ સલામત રહ્યું! એક જૈન ગૃહસ્થ હતા. તેમની સ્થિતિ સામાન્ય અને. માથે વ્યવહારને બેજે વધારે, એટલે તેઓ ઘણું કષ્ટમાં પિતાનું જીવન વ્યતીત કરતા હતા. તેઓ પ્રયાસ કરવામાં બાકી રાખતા નહિ, પણ “એક સાંધે ત્યાં તેર તૂટે એ અનુભવ થતું હતું. આખરે એક દિવસ તેમણે પિતાની આ Page #108 -------------------------------------------------------------------------- ________________ પ૬ નમસ્કારમંત્રસિદ્ધિ સ્થિતિનું ગુરુ મહારાજને નિવેદન કર્યું અને સ્થિતિ સુધરે એવા ઉપાયની માગણી કરી. ગુરુએ કહ્યું કે “પંચપરમેષ્ટિનમસ્કાર કલ્પત, કામકુંભ કે ચિતામણિરત્ન જેવે છે. તેનું સતત સ્મરણ કર્યા કરે, એટલે તમારે મને રથ પૂરે થશે. પણ એક વાત યાદ રાખજો કે કઈ વાર ચેરી-છીનાળી કરવી નહિ કે માલીકને વિશ્વાસઘાત કર નહિ. જે મનથી આટલી ટેક રાખશે તે એનું ફળ તરત જણશે.” પિલા ગૃહસ્થ ગુરુનાં આ વચનો શિરસાવધ કર્યો અને નમસ્કારમંત્રની નિયમિત ગણના કરવા માંડી. હવે થોડા દિવસ થયા કે તેમને એક ગૃહસ્થને મેળાપ થ અને તે એમને મુંબઈ લાવ્યા. તેમને થોડા દિવસ પિતાની પેઢીએ બેસાડી ઝવેરાતની દલાલી કરવાનું કામ સેપ્યું. નમસ્કારમંત્રના પ્રભાવે આ કામ બરાબર ચાલવા લાગ્યું અને તેઓ એરડી લઈ મુંબઈમાં સ્થિર થયા. એક દિવસ તેઓ શેઠની દુકાનેથી રૂપિયા પંદર-સાળ હજારની કિંમતનું એક પડીકું લઈ કઈ શ્રીમંતને બતાવવા ગયા. ઘરે પાછા ફરતી વખતે તે પડીકું રસ્તામાં કોઈ સ્થળે પડી ગયું, તેની તેમને ખબર રહી નહિ. ઘરે પહોંચી, જમીપરવારી, એકાદ કલાક આરામ લઈ તેઓ પેલું પડીકું શેઠને પાછું આપવા તૈયાર થયા, પણ જોયું તે ગજવામાં પડીકું મળે નહિ! એટલે તરત નમસ્કારમંત્રનું સ્મરણ કરવા લાગ્યા અને જે રીતે ઘરે આવ્યા હતા, તે રસ્તે જ પાછા ચાલ્યા. . મુંબઈના ભારે અવરજવરવાળા રસ્તા પર પડી ગયેલી Page #109 -------------------------------------------------------------------------- ________________ પ૭ નમસ્કારમંત્ર અચિંત્ય પ્રભાવશાળી છે. કઈ પણ વસ્તુ બે ક્લાક પછી પાછી મેળવવાની આશા રાખવી એ વ્યર્થ જ ગણાય, પણ શ્રદ્ધા કોઈ અજબ ચીજ છે! આ ગૃહસ્થ જ્યારે પણ નવા પડતા, ત્યારે નમસ્કાર મંત્રનું સમરણ કર્યા જ કરતા અને તેના પ્રભાવથી પોતાનું કઈ પણ કામ નહિ બગડે એવી દઢ શ્રદ્ધા ધરાવતા હતા. તેઓ મુંબાદેવીના પાછલા દરવાજે કાપડની દુકાન આગળ આવ્યા, ત્યાં કેઈ પુરુષે તેમને આંગળી બતાવીને કહ્યું કે “આ રહ્યું તારું હીરાનું પડીકું !” તે વખતે ત્યાં ઘણે કાદવ હેવાથી પડીકાને સફેદ કાગળ જરાક દેખાતે હતે. પેલા ગૃહસ્થ તે પડીકું ઉપાડી લીધું. જ્યારે તેમણે એ પડીકામાં બધા હીરા સલામત જોયા, ત્યારે તેમને કે હર્ષ થયે હશે, એ કહેવાની જરૂર છે ખરી? બે મીનીટ એ જ હાલતમાં ઊભા રહ્યા પછી તેમને ખ્યાલ આવ્યો કે જે પુરુષે મને આ પડીકું બતાવ્યું, તેને આભાર માનવે જોઈએ, અને તેને કંઈક પુરસ્કાર પણ આપવું જોઈએ, એટલે તેઓ આજુબાજુ જેવા લાગ્યા, પણ ત્યાં કેણું મળે? એ આ જગતને કઈ દશ્ય માનવી ન હતે. પડીકું શેઠને પાછું આપ્યું અને તે દિવસથી નમસ્કાર મંત્રની ગણના વધારે પ્રમાણમાં કરવા માંડી. થોડા વખત પછી તે ગૃહસ્થ ઝવેરાતના એક મોટા વેપારી બન્યા અને લાખ રૂપિયા કમાયા. અકસ્માતમાંથી અદ્દભુત બચાવ થયો! : મેટર અને વિમાનને પ્રવાસ આજે ખૂબ થવા લાગે Page #110 -------------------------------------------------------------------------- ________________ ૫૮ નમસ્કારમંત્રસિદ્ધિ છે. તેમાં કેટલી ચે વાર ગમખ્વાર અકસ્માતે બને છે અને અનેક માણસની જાનહાનિ થાય છે. પરંતુ નમસ્કારમંત્ર તેના આરાધને આવા સમયે અદ્દભુત બચાવ કરે છે. શ્રી વિજ્યલકમણસૂરીશ્વરજી મહારાજના બેંગારના ચાતુર્માસમાં મદ્રાસની સાઉથ ઇન્ડિયન ફલેર મીલવાળા શેઠ પુનમચંદ રૂપચંદ તેમની પાસે પર્યુષણપર્વની આરાધના કરવા આવેલા. પયુર્ષણ પછી તેઓ બેંગલોરના એક ભાઈ સાથે મહૈસુર જવા મોટરમાં રવાના થયા. રસ્તામાં એ મેટરને અકસ્માત થયે, એ જ વેળા એમના મુખમાંથી “રો રિતા” એ બે શબ્દો નીકળી પડ્યા. જેમને નમસ્કારમંત્રમાં શ્રદ્ધા હોય, જેઓ રાજ નમસ્કારમંત્રની નિયમિત ગણના. કરતા હોય, તેમના મુખમાંથી જ અણીના સમયે આવા શબ્દો નીકળી શકે. પછી શું થયું ? તેની તેમને ખબર પડી નહિ. જ્યારે આંખ ખોલી ત્યારે તેઓ મેટરની બહાર ઊભેલા હતા અને તેમને કંઈ પણ ઈજા થઈ ન હતી. માત્ર બેંગલોરવાળા ભાઈના એક પગે ઉઝરડો થયે હતે. કેઈ એમ માનતું હોય કે એ તદ્દન સામાન્ય અકસ્માત હશે, તેથી આમ બન્યું હશે, પણ વસ્તુસ્થિતિ તેથી જુદા જ પ્રકારની હતી. મેટર, તૂટી ગઈ હતી અને તે બાજુએ પડી હતી. તેને દરવાજે ક્યારે ખુલ્લું? કેમ ખુલ્યો? ફરી પાછો બંધ કેમ થઈ ગયે? તે વિષે કેને કંઈ ખબર ન હતી. એટલે આ ચમત્કારિક બનાવ નમસ્કારમંત્રના સ્મરણના પ્રભાવે બન્યો. એમ માનવું જ પડે. આપણે તેને બુદ્ધિગમ્ય બીજે ખુલાસે. શું કરી શકીએ? Page #111 -------------------------------------------------------------------------- ________________ પટ નમસ્કારમંત્ર અચિંત્ય પ્રભાવશાળી છે, તર્કટ કામ આવ્યું નહિ! ઝાંસીને એક મુસલમાન જૈન મુનિરાજના સંપર્કમાં. આવ્યું અને તેમના ઉપદેશથી પ્રભાવિત થયે. તેણે માંસમદિરા વાપરવાનું છેડી દીધું અને મુનિરાજે આપેલા નમસ્કાર મંત્રનું નિયમિત સ્મરણ કરવા માંડ્યું. તે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આ કિયા કરતું હતું અને તેથી તેનું ચિત્ત ખૂબ પ્રસન્ન. રહેતું હતું. તેની બિરાદરીના અન્ય લેકેને આ વાત પસંદ પડી નહિ. તેમણે પ્રથમ તે સમજાવટને રસ્તે લીધે, પણ તેમાં ફાવ્યા નહિ, એટલે તર્કટ રચ્યું. તેની પાડેશના એક મુસલમાને તેમાં આગળ પડતે ભાગ લીધે. તે કઈ પણ ઉપાયે એક ઝેરી સર્પને પકડી લાવ્યે અને પેલે મુસલમાન જ્યાં રેજ સૂઈ રહેતું હતું, ત્યાં સીકતથી તેને ગોઠવી દીધો તેની એવી ધારણા હતી કે જ્યાં આ ભગતડે પથારીમાં પડશે કે આ સર્પ તેને દંશ મારશે અને તેનાં સંયે વર્ષ પૂરાં થઈ જશે. , હવે રાજને સમય થતાં નમસ્કારને આરાધક મુસલમાન પિતાના સ્થાને આવ્યું અને સૂતાં પહેલાં નમસ્કારમંત્રની. ગણના કરવા લાગ્યું. ત્યાં મંત્રના પ્રભાવે તેને એવી રણ થઈ કે “આજે કંઈક ગરબડ છે, માટે ચેતીને ચાલવું. પછી તે મુસલમાને પથારીની નજીક આવી ધીમેથી. પથારી ઊંચી કરી તે એક ઝેરી સાપ જોવામાં આવ્યું. પરંતુ તે સર્ષ ભયભીત થઈને ત્યાંથી નાઠે, એટલે તેણે નિસંતને. દમ ખેંચે અને પથારીમાં પડી ઊંઘવાનું શરૂ કર્યું. Page #112 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમ્ ત્રસિદ્ધિ હવે પેલા સપ ત્યાંથી નાસીને ત ટમાજ મુસલમાનના ઘરમાં પેઠા અને ત્યાં તેની ખારચૌદ વર્ષની પુત્રી નિદ્રાધીન થયેલી હતી, તેને કરડયા; આથી ત્યાં ભારે શારખકાર મચી રહ્યો, પરંતુ આ વખતે તર્કટી મુસલમાન ઘરમાં ન હતા. થાડી વારે તે ઘરની નજીક આવ્યે, એટલે ત્યાં થતા લાહલ સાંભળીને એમ સમજ્યા કે જરૂર પેલે સપ ભગતડાને કરહ્યો અને તેનાં સાચે વર્ષ પૂરાં થઇ ગયાં. પણુ વધારે નજીક આવતાં એ કોલાહલ તેના ઘરમાંથી આવતા જણાયા, એટલે તે દાડીને ઘરમાં પેઠા, તે પેાતાની પુત્રીને સર્પભ્રંશ થયેલા જોચે. તેનાં સગાંવહાલાં કઈ મંત્રવાદીને ખેાલાવી લાવ્યા, પણ તેનાથી સર્પનું ઝેર ઉતર્યું નહિ. આ જ વખચે તટી મુસલમાનને ખ્યાલ આવી ગયા ૐ ફૂડના ડાંડિયા કપાળમાં વાગ્યા છે. મેં તે પેલાનું કાસળ કાઢી નાખવા તર્કટ રચ્યું, તે મારી પેાતાની પુત્રીનું જ કાસળ નીકળી ગયું. હવે શું કરવું ? આખરે તેને સન્મતિ આવી, એટલે તે પેલા ભક્ત મુસલમાનની આગળ ગયા અને તેને ઊંઘમાંથી ઉઠાડી પ્રણામપૂર્વક કહેવા લાગ્યું કે · મારી ભૂલ થઈ. હવે મારી પુત્રીને તમે જ અચાવે. ' ત્યારે જ એ ભક્ત મુસલમાનના સમજવામાં આવ્યુ` કે આ તો મારો જાન લેવા માટે તટ રચાયું હતું, પણ નમસ્કારમત્રના પ્રભાવે એ નિષ્ફળ ગયું અને હું આખાદ ખેંચી ગયા. " તેણે તટી મુસલમાનને કહ્યું કે હું કંઇ મંત્ર જાણતા નથી, આમ છતાં પેલાએ જ્યારે મહુ આગ્રહ કર્યાં, ત્યારે આ ભક્ત મુસલમાન તેના ઘરે ગયા અને તેણે ત્રણ વાર ૬ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૬ નમસ્કારમંત્ર અચિંત્ય પ્રભાવશાળી છે. નમસ્કારમંત્ર ભણી પાણીની અંજલિ છાંટી કે ઝેર ઉતરી ગયું અને તેની પુત્રી બચી જવા પામી. નમસ્કારમંત્રને આ કે અચિંત્ય પ્રભાવ ! કેન્સરને વ્યાધિ મટો થોડા વર્ષ પહેલાં જામનગરના એક જૈન ગૃહસ્થને કેન્સરને વ્યાધિ લાગુ પડ હતું. તે અંગે કેટલાક ઉપચાર કર્યો, પણ તેમાં કંઈ સફલતા મળી નહિ. આખરે તેમણે નમસ્કારમંત્રને આશ્રય લીધે અને તેનું સતત સ્મરણ કરવા માંડ્યું. આથી તેમને વ્યાધિ મટી ગયે. આ હકીક્ત અમદાવાદથી પ્રગટ થતાં દિવ્યદર્શન નામના સાપ્તાહિકમાં પ્રકટ થઈ હતી. અમારી સુલોચના નામની યુવાન પુત્રીને કેન્સરને રેગ લાગુ પડયે હતું અને ધીમે ધીમે તેણે જાલીમ રૂ૫ પકડ્યું હતું. વેદના અપાર થતી હતી, તે વખતે અમે નમસ્કારમંત્રાદિયુક્ત શાસ્ત્રસ્વાધ્યાય અને પ્રાર્થના ચાલુ કરતાં તેને ઘણુંજ શાંતિ મળી હતી. જ્યાં સુધી આ શાસ્વાધ્યાય તથા પ્રાર્થના ચાલતી, ત્યાં સુધી તેની વેદના શાંત થઈ જતી. આખરે નમસ્કારમંત્રનું સ્મરણ વધતાં તેને સર્વ વસ્તુઓ પરથી મેહ ઉતરી ગયા હતા અને તેના મુખમાંથી છેવટના શબ્દો પણ અરિહંત! અરિહંતા જ નીકળ્યા હતા.૪ તાત્પર્ય કે નમસ્કારમંત્ર અચિંત્ય પ્રભાવશાળી છે, તેથી તેના મરણમાં જરા પણ પ્રમાદ કરે નહિ. * આ પુત્રીને સ્વર્ગવાસ બત્રીસ વર્ષની ઉંમરે સં. ૨૦૨૨ ના ફાગણવદિ ૭ના રિજ થયો હતો. Page #114 -------------------------------------------------------------------------- ________________ [૮] નમસ્કારમંત્રનું અક્ષરસ્વરૂપ મંત્રની રચના અક્ષરે વડે થાય છે, એટલે અક્ષર એ -અતિ મહત્વની વસ્તુ છે. અન્ય શબ્દોમાં કહીએ તે અક્ષરે એ મંત્રદેવતાને દેહ છે, મંત્રદેવતાનું શરીર છે, તેથી તેને સાક્ષાત્ મંત્રદેવતા જ માનવા જોઈએ અને તેની કેઈ પણ પ્રકારે આશાતના ન થાય, તેની ખાસ કાળજી રાખવી જોઈએ. જે મંત્રના મૂળ અક્ષરેમાંથી કઈ પણ અક્ષર આઘેપાછે કે ઓછા-વત્ત થાય તે મંત્રદેવતાનું શરીર વિકૃત થાય છે અને તેથી ધાર્યું ફળ મળતું નથી. આ વસ્તુ બે વિદ્યાસાધકે દષ્ટાંતથી વધારે સ્પષ્ટ થશે. બે વિદ્યાસાધકનું દૃષ્ટાંત બે વિદ્યાસાધકને ગુરુ તરફથી જુદી જુદી વિદ્યાઓ મળી અને તેને આમ્નાય પણ પ્રાપ્ત થયે. જે પુરુષદેવતાથી અધિષ્ઠિત હોય તે મંત્ર કહેવાય અને સ્ત્રીદેવતાથી અધિષિત હોય તે વિદ્યા કહેવાય. તેમાં મંત્ર પાઠસિદ્ધ હેય અને વિદ્યા અનુષ્ઠાનસિદ્ધ હેય. આમ્નાય એ મંત્ર કે વિદ્યારૂપી તાળું Page #115 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રનું અક્ષ સ્વરૂપ ઉઘાડવાની કુંચી છે. જો આમ્નાય ન હોય તે મંત્ર કે વિદ્યાની સિદ્ધિ થાય નહિ. આજે મંત્ર અને વિદ્યાની ખોટ નથી, પણ આસ્નાયે લુપ્ત થયા છે, તેથી એ બધું નકામું થઈ ગયું છે. હવે તે વિદ્યાસાધકેએ આમ્નાય અનુસાર વિદ્યાની સાધના કરી તે વિદ્યાઓ પ્રકટ થઈ, પણ એક લાંબા લાંબા દાંતવાળી અને બીજી એક આંખે કાણ. ગુરુએ વિદ્યાનું જે વર્ણન કર્યું હતું, તેની સાથે આને બિલકુલ મેળ મળતું હેતે. આથી વિદ્યાસાધકે સમજી ગયા કે જરૂર વિદ્યા ભણવામાં કંઈક ગલત થઈ છે, નહિ તે આવું પરિણામ આવે નહિ. એટલે તેમણે વિદ્યાને પાઠ ઠીક કરી લીધે અને ફરી સાધના કરી તે વિદ્યાઓ પિતાના મૂળ સુંદર સ્વરૂપે પ્રકટ થઈ અને તેમણે વિદ્યાસાધકે મરથ પૂરે કરી આગે. તાત્પર્ય કે મંત્ર અથવા વિદ્યામાં એક પણ અક્ષર આ પા છે કે એ છ–વત્ત થાય તે ચાલે નહિ. મંત્રનું અક્ષરસ્વરૂપ બરાબર જળવાઈ રહે અને તેમાં કંઈ પણ ફેરફાર ન થાય તે માટે તેની અક્ષરસંખ્યા નક્કી કરવામાં આવે છે. અમુક મંત્ર પંચાક્ષરી છે, અમુક મંત્ર અષ્ટાક્ષરી છે, અમુક મંત્ર છેડશાક્ષરી છે, એમ જાહેર કરવાનું પ્રયોજન એ છે કે તેના અક્ષરોની સંખ્યા બરાબર ધ્યાનમાં રહે. આ રીતે નમસ્કારમંત્રને ૬૮ અક્ષરને જાહેર કરવામાં આવ્યો છે. તેના અક્ષરોની સંખ્યા ગણી જુએ, એટલે ખાતરી થશે. પણ અક્ષરે ગણવામાં એક વાત ધ્યાનમાં રાખવાની કે અક્ષર સાદો હોય તે પણ એક ગણાય અને જોડાક્ષર હોય તે પણ એક ગણાય. જોડાક્ષરને દેઢ અક્ષર ગણવાની રીતિ વ્યવહારમાન્ય નથી. Page #116 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમત્રસિદ્ધિ આ ૬૮ અક્ષરોમાં લઘુ કેટલા અને ગુરુ કેટલા ? એ પણ જાણી લેવું જોઈએ. છટ્ઠશાસ્ત્રમાં લઘુ અને ગુરુની. સંજ્ઞાના ઉપયાગ થાય છે, પણ તેની પરિભાષા જુદી છે. ત્યાં અ, ૬, ૩, ૪ અને હ્દ ને હસ્ત્ર એટલે લઘુ ગણવામાં આવે છે અને બાકીના અગિયાર સ્વને દીઘ એટલે ગુરુ ગણવામાં આવે છે. પરંતુ અહીં લઘુના અથ સાદા અક્ષર અને ગુરુના અથ સયુક્તાક્ષર કે જોડાક્ષર સમજવાના છે. આ રીતે ગણુના કરતાં ૬૧ અક્ષરો લઘુવર્ગમાં અને છ અક્ષશ ગુરુવમાં આવે છે. અક્ષરામાંથી પ૪ અને છે, પદ્મમાંથી પસમૂહ બને છે અને તેમાંથી વિશિષ્ટ અર્થની નિષ્પત્તિ થાય છે, એટલે નમસ્કારમંત્રના અક્ષરસ્વરૂપમાં પદ્મના વિચાર પણ કરવામાં આવ્યા છે. જો ' વિષયચન્ત મ્—વિભક્તિવાળું તે પદ્મ ' એ ધેારણે નમસ્કારમત્રના પવિભાગ કરીએ તો ૨૦ પો પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે : (૨) આજ્ઞાળ । (૪) વિદ્યાનં 1 (૬) આસ્થાળું । (૮) જીવન્તાવાળું । (૧૦) હોર્ (૧૩) પંચનમુારો, ૪ (૧) નમો (૩) નમો (૫) નમો (૭) નમો (૯) નમો (૧૨) સો (૧૧) સવ્વસાહૂળ (૧૪) સવ્વપાવળાપો । (૧૫) મંજાળ (૧૬) ૨ (૧૭) સજ્વેલિ, (૧૮) ૧૪: (૧૯) ૧૬ (૨૦) મંગ૦ ॥ Page #117 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમત્ર' અક્ષરસ્વરૂપ નમસ્કારમત્રને અથ સમજવા માટે આ પવિભાગ ખ્યાલમાં રાખવેા જરૂરી છે, કારણ કે પ્રથમ દરેક પદના અથ થાય છે અને પછી તેની અસલના થાય છે. : શ્રી મહાનિશીથસૂત્રમાં કહ્યુ` છે કે તહેવારણછિન્નતિ ભગવતિત્તીલાલ માળું—' નમસ્કાર રૂપ મૂલમંત્ર અગિયાર પા તથા તેત્રીશ અક્ષરપ્રમાણુ ત્રણ આલાપકાથી યુક્ત છે. અહીં મૂલમંત્રના અગિયાર પદોની ગણુના ઉપરના ધેારણે જ કરેલી છે. · શબ્દોના સમૂહ તે પદ્ય' એ ધેારણે નમસ્કારમંત્રના પવિભાગ કરીએ તેા ૯ પદો પ્રાપ્ત થાય છે. + તે આ પ્રમાણે : नमो अरिहंताणं । नमो सिद्धाणं । नमो आयरियाणं । नमो उवज्झायाणं । नमो लोए सव्वसाहूणं ॥ एमो पंचनमुक्कारो, પહેલું પદ્મ ખીનું પદ્મ ત્રીજું પદ ચાથું પદ્મ પાંચમુ’પદ્મ છઠ્ઠ પદ સાતમું પદ્મ આઠમુ પ નવસુ પદ્મ सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवाइ मंगलं ॥ તપ, જપ તથા ધ્યાનની વ્યવસ્થા આ પદ્ઘના ધેારણે થાય છે, એટલે આ વિભાગ વધારે પ્રસિદ્ધ છે. · નવ પદ્મ ' + શ્લાકનુ એક ચરણ તે પદ્મ, એ રીતે પણ છેલ્લાં ચાર પદોને ' ' પદ્મસના ' લાગુ પડે છે. ન. સિ.-પ Page #118 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રસિદ્ધિ એનાં નવવિધિ જાણે વગેરે વચને નમસ્કારમંત્ર નવપદાત્મકહિવાનું સૂચન કરે છે. “ચેવિંદણમહાભાસમાં નમસ્કારમંત્રનું અક્ષર સ્વરૂપ વર્ણવતાં કહ્યું છે કે – वनष्ठसष्टि नवपय नवकारे अह संपया तत्थ । सयसंपय पयतुल्ला सत्तरक्खर अहमी दुपया ॥ નમસ્કારમંત્રમાં વહેં–અક્ષરે ૬૮ છે, પદ ૯ છે અને સંપદાઓ ૮ છે. તેમાં સાત સંપદાઓ એક એક પદની અનેલી છે અને આઠમી સંપદા બે પદની એટલે કે આઠમા અને નવમા પદની બનેલી છે કે જેની અક્ષરસંખ્યા ૧૭ છે? સંપદા એટલે અર્થનું વિશ્રામસ્થાન અથવા અર્થાધિકાર, સાચેર પરિઝિયડ મિિિર સંપર-જેનાથી સંગતરીતે અર્થ જુદો પડાય, તે સંપ-સંપદા કહેવાય છે? શ્રીમહાનિશીથસૂત્રમાં સંપદાની જગાએ આલાપક શબ્દ પ્રયોગ થયેલ છે. આલાપક એટલે સંબંધ ધરાવતા શબ્દો વાળ પાઠ. અહીં એ પણ જાણું લેવું જરૂરનું છે કે નમસ્કાર મંત્રનાં પહેલાં પાંચ પદે અધ્યયનરૂપ છે અને છેલ્લાં ચાર પદે ચૂલિકારૂપ છે. આ સ્પષ્ટતા શ્રીમહાનિશીથસૂત્રમાં વિનપધાનના વર્ણનપ્રસંગે થયેલી છે. અધ્યયન એટલે પ્રકરણ એ સંસ્કાર આપણું મનમાં રૂઢ થયેલે છે, પણ જૈન શાસ્ત્રોની પરિભાષા અનુસાર જે ચિત્તને સારી રીતે અધ્યાત્મ તરફ લઈ જાય, તે અધ્યયન કહેવાય છે અથવા જે બેધ, સંયમ કે મેક્ષને લાભ કરાવે “સાજ કો પાવાએ આ Page #119 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રનું અક્ષરસ્વરૂપ તે અધ્યયન કહેવાય છે. તે શું નમસ્કારને પ્રથમ વિભાગ આપણું ચિત્તને અધ્યાત્મ તરફ સારી રીતે લઈ જનારે નથી? અથવા બેધ, સંયમ કે મેક્ષને લાભ કરાવનારે નથી? તેને જવાબ હકારમાં જ આવવાને, એટલે પ્રથમનાં પાંચ પદેને પ્રાપ્ત થતી અધ્યયનસંજ્ઞા સાર્થક છે. જે કૃતરૂપી પર્વત ઉપર ચૂલા એટલે શિખરની જેમ રાજે, તે ચૂલા કે ચૂલિકા કહેવાય છે અને તે પ્રાયઃ સૂત્રના છેડે જ આવે છે. આ રીતે પાછલનાં ચાર પદો પ્રથમનાં પાંચ પદોને શોભાવનારાં તથા તેના છેડે આવેલા હાઈચૂલા કે ચૂલિકા તરીકે પ્રખ્યાત થયેલા છે. નમસ્કારમંત્ર પંચપદાત્મક કે નવપદાત્મક? કેટલાક લેકે ભગવતીસૂત્રમાં આવતાં નમસ્કારનાં પ્રથમનાં પાંચ પદે પરથી તેને પંચપદાત્મક માનવા પ્રેરાયા છે અને તેને આગ્રહ પણ રાખે છે, પરંતુ ત્યાં મંગલાચરણને પ્રસંગ છે, તેથી જરૂર પ્રમાણે પ્રથમનાં પાંચ પદો લીધાં છે. જે અહીં આવતાં પાંચ પદે પરથી નમસ્કારમંત્રને પંચપદાત્મિક માનવા પ્રેરાઈએ તો એરીસાની હાથીગુફા તથા ગણેશગુફા પર મહામેઘવાહન લિંગાધિપતિ મહારાજા ખારવેલના શિલાલેખમાં નીચેના બે પદે જ જોવામાં આવે છે: “તો રહૃાા નમો સિદ્ધાન” તે શું નમસ્કારમંત્રને માત્ર બે પદને જ માનવા પ્રેરાઈ શું? અને કેટલાંક ઠેકાણે તે માત્ર “નો સિદ્ધા” એ એક જ પદ આવે છે, તે શું નમસકારમંત્રને માત્ર એક પદને જ માનવા પ્રેરાઈશું? સાચી હકીક્ત એ છે કે નમસ્કારમંત્ર નવપદાભક જ છે Page #120 -------------------------------------------------------------------------- ________________ ૬૮ નમસ્કાર મંત્રસિદ્ધિ અને તેનાં પદોની જ્યાં જેટલી જરૂર, ત્યાં તેટલા પ્રમાણમાં ઉપયોગ થયેલ છે. ફોર પાઠ ઠીક કે ? કેઈક કહે છે કે નમસ્કારમમાં યુવ૬ પાઠ છે, ત્યાં છંદશાસ્ત્રની દષ્ટિએ હો પાઠ હવે જોઈએ અને એ રીતે નમસ્કારમંત્રને ૬૮ અક્ષરને બદલે ૬૭ અક્ષરને માન જોઈએ. પરંતુ આ કથનને સ્વીકાર થઈ શકે એવું નથી. જ્યારે શ્રીમહાનિશીથસૂત્રમાં રુવ પાઠને સ્પષ્ટ સ્વીકાર થયેલે છે અને અન્ય શાસ્ત્ર તથા પરંપરાને પણ તેને ટેકેદ છે, ત્યારે તેમાં કંઈ પણ ફેરફાર કર ઉચિત નથી. નમસ્કારપંજિકામાં કહ્યું છે કેपंचपयाण पणतीस वण्ण चूलाइवण्ण तेत्तीस । . एवं इमो समप्पति फुडमक्खर अहसडीए॥ “પાંચ પદના પાંત્રીશ વર્ણ અને ચૂલા-ચૂલિકાના તેત્રીશ વર્ણ, એમ આ નમસ્કારમંત્ર સ્પષ્ટ અડસઠ અક્ષર સમર્પે છે પંચ નમુક્કાફેલઘુત્તમાં કહ્યું છે કેसत्त पण सत्त सत्त य नवक्खरपमाणपयर्ड पंचपयं । अक्खर तित्तिसवरचूलं सुमरह नवकारवरमंतं ॥ “સાત, પાંચ, સાત, સાત અને નવ અક્ષરપ્રમાણ છે પ્રકટ પાંચ પદો જેનાં, તથા તેત્રીશ અક્ષર પ્રમાણે છે શ્રેષ્ઠ ચૂલિકા જેની, એવા ઉત્તમ શ્રી નમસ્કારમંત્રનું તમે નિરંતર રસરણ કરે.” Page #121 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રનું અક્ષરવરૂપ ઉપદેશતર'ગિણી'માં કહ્યું છે કે पञ्चादौ यत्पदादि त्रिभुवनपतिभिर्व्याहृता पञ्चतीर्थी, तीर्थान्येवाष्टषष्टि-र्जिनसमयरहस्यानि यस्याऽक्षराणि । सम्पदश्चानुपमत महासिद्धयोऽद्वैतशक्तिजयाद्लोकद्वयस्याऽभिलषितफलदः श्री नमस्कारमन्त्रः ।। यस्याष्टौ 6 આ લાક અને પરલેક એમ અને લાકમાં ઈચ્છિત લને આપનાર શ્રી નમસ્કારમત્ર જયવતા વતાં કે જેનાં પહેલાં પાંચ પદાને તૈલેાકયપતિ શ્રી તીર્થંકરદેવાએ પચતીથી તરીકે કહ્યાં છે, જિનસિદ્ધાન્તના રહસ્યભૂત જેના અડસઠ અક્ષરાને અડસઠ તીk તરીકે વખાણ્યા છે અને જેની આઠ સ'પઢાઓને અજ્ઞાનરૂપી અંધકારના નાશ કરનારી આઠ અનુપમ ` સિદ્ધિઓ તરીકે વર્ણવી છે.' વળી અહીં છંદશાસ્ત્રની વાત કરવામાં આવે છે, તે પણ એવું સબળ પ્રમાણુ નથી; કેમ કે ઘણાયે પ્રાચીન અનુષ્ટુપૂ છંદોમાં તેત્રીશ અક્ષરા જોવામાં આવે છે. દાખલા તરીકે શ્રી દશવૈકાલિસૂત્રની નીચેની એ ગાથાઓમાં ૩૩ અક્ષરા જ છે. જેમ કે जहा दुम्मस्स पुप्फेसु, भमरो आवियइ रसं । न य पुष्कं किलामेह, सो अ पीणेइ अप्पयं ॥ अहं च भोगरायस्स, तं च सि अंधगवहिणो । मा कुले गंधणा होमो, संजमं निओ चर || તાત્પર્ય કે હોર્ પાઠ કરતાં વદ્ પાઠ જ ઠીક છે અને એ રીતે નમસ્કારમંત્રનું પ્રમાણ જે ૬૮ અક્ષરનું કહેવું છે, તે ખરાખર જળવાઈ રહે છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ७० નમસ્કારમંત્રસિદ્ધિ નમસ્કારમંત્રના અક્ષરવરૂપને સ્પષ્ટ ખ્યાલ મેળવવા માટે નીચેને યંત્ર ઉપગી છેઃ નમસ્કારના વિભાગ, પદ, સંપદા તથા અક્ષરમાનને नमो अरिहंताणं | नमो सिद्धार्ण नमो आयरियाणं १२ | २ | ५ | १ || नमो उवज्झायाणं - - नमोलोए सव्वसाहूणं पसो पंचनमुकारो | ८ || सधपावप्पणासणो मंगलाणं च सव्वेसि । सव्वेसि ८८८ | १ |७|| | पढम इवइ मंगळ * , ८ ६८ | ७ पढम इवइ मंगलं Page #123 -------------------------------------------------------------------------- ________________ [૯] નમસ્કારમંત્રનો અર્થ બાધ કેટલાક એમ માને છે કે મંત્રને અર્થ જાણવાની જરૂર નહિ, માત્ર શ્રદ્ધાથી તેનું સ્મરણ ક્યાં કરીએ, એટલે તેનું જે કુલ મળવાનું હોય તે મળી જાય. આથી તેઓ મંત્રને અર્થ જાણવા માટે પ્રયત્ન કે પ્રયાસ કરતા નથી, પરંતુ મંત્રવિશારદોએ મંત્રના સ્મરણ કે જપ સાથે તેની અર્થભાવના કરવાનું પણ જણાવેલું છે, તે મંત્રને અર્થ જાણ્યા વિના કેવી રીતે બની શકે? વળી નમસ્કારમંત્ર તે જૈનધર્મને મૂળ પાયે છે, નિગ્રંથ મહર્ષિઓએ પ્રધેલા અધ્યાત્મવાદની મુખ્ય જડ છે અને નિવણસાધક ગનું પરમ બીજ છે, એટલે તેને અર્થબોધ તે અવશ્ય કરી લેવું જ જોઈએ. અર્થથી શબ્દને અભિધેય વિષય જાણી શકાય છે, તેના ભાવને પરિચય થાય છે તથા તેના રહસ્ય સુધી પહોંચી શકાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે અર્થ એ જ્ઞાનને પ્રકાશ છે, ભાવમંદિરમાં પ્રવેશ કરવાનું મંગલકાર છે તથા આનંદરૂપી અનુપમ સરિતામાં Page #124 -------------------------------------------------------------------------- ________________ ૭૨ નમસ્કારમંત્રસિદ્ધિ સહેલ કરવાની એક સુંદર છેડી છે. તેથી જ જૈન પરંપરામાં સૂત્રની સાથે તેના અર્થને બંધ કરાવવાની પ્રવૃત્તિ છે. અર્થની અનેક ભૂમિકાઓ છે, પણ તે બધી ક્રમશઃ સ્પર્શી શકાય છે, એટલે હાલ તે આપણે નમસ્કારમંત્રના સામાન્ય અને વિશેષ અર્થબંધની ભૂમિકાને સ્પશીએ અને તેનાથી આપણું દિલ અને દિમાગને પવિત્ર બનાવીએ. સામાન્ય અર્થબોધ नमो अरिहंताणं । નમસ્કાર હે, અરિહંત ભગવંતને. અહીં ભગવંત શબ્દ માનાર્થે લગાવે. नमो સિદ્ધાળે ! નમસ્કાર હે, સિદ્ધ ભગવતેને, ચરિચાળ ! નમસ્કાર છે, આચાર્ય ભગવતેને. नमो उवझायाणं । નમસ્કાર છે. ઉપાધ્યાય ભગવતેને, लोए सव्वसाहणं । નમસ્કાર હો, લેકમાં રહેલા સર્વ સાધુભગવંતને. આ રીતે પહેલું પદ બેલતાં અરિહંત ભગવાને નમસ્કાર થાય, બીજું પર બેલતાં સિદ્ધ ભગવતેને નમસ્કાર થાય, ત્રીજું પદ બોલતાં આચાર્ય ભગવતેને નમસ્કાર થાય, થુિં પદ બોલતાં ઉપાધ્યાય ભગવતેને નમસ્કાર થાય અને नमो नमो Page #125 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રને અર્થબોધ પાંચમું પદ બેલતાં લેક એટલે મનુષ્યલકમાં રહેલા સર્વ સાધુ ભગવતિને નમસ્કાર થાય. આમ પાંચ પદ બોલતાં પંચપરમેષ્ઠીને નમસ્કાર થાય. જે આત્મા ત્યાગ, સંયમ વગેરેનું આચરણ કરીને પરમ સ્થાને રહેલા હેય-પરમસ્થાનને પામેલા હેય, તે પરમેષ્ઠી કહેવાય. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ ભગવંત ત્યાગ, સંયમ વગેરેનું આચરણ કરી પરમ સ્થાન પામેલા છે, તેથી તેમને પંચપરમેષ્ઠી કહેવામાં આવે છે. પંચપરમેષ્ઠીમાં પહેલાં બે દેવ છે અને પછીના ત્રણ ગુરુ છે, એટલે પંચપરમેણીને નમસ્કાર કરતાં દેવ તથા ગુરૂને નમસ્કાર થાય છે. एसो पंचनमुक्कारो, આ પાંચ નમસ્કાર सव्वपावप्पणासणो સર્વપાપપ્રણાશક છે. | સર્વ પાપને સંપૂર્ણ નાશ કરનાર છે. પ્રણાશક એટલે પ્રકૃષ્ટતાએ નાશ કરનાર, સંપૂર્ણ નાશ કરનાર, मंगलाणं च सव्वेसि । મંગલનું અને સર્વનું. અને સર્વ મંગલેનું. पढमं हवइ मंगलं ॥ પ્રથમ છે મંગલ પ્રથમ મંગલ છે. પ્રથમ એટલે ઉત્કૃષ્ટ, પંચપરમેષ્ઠીને Page #126 -------------------------------------------------------------------------- ________________ નમસકારમંત્રસિદ્ધિ કરાયેલે આ નમસ્કાર સર્વ પાપને નાશ કરે છે તથા સર્વે મંગલેમાં ઉત્કૃષ્ટ મંગલ છે. આ રીતે ચૂલિકાનાં ચાર વેદોમાં પંચપરમેષ્ઠી–નમસ્કારનું ફળ બતાવ્યું. નમસ્કારમંત્રના આ સામાન્ય અર્થ પર રેજ છે મનન-ચિંતન કરવું ઘટે છે. મનન-ચિંતન કરતા અર્થને પ્રકાશ વધારે ઉજ્જવલ બને છે અને તે આપણને એક પ્રકારને અલૌકિક આનંદ આપે છે. વિશેષ અર્થમોધ નમો-નમસ્કાર હે. નમરકાર એટલે વંદન, પ્રણામ કે પ્રણિપાત. તે નમવાની એક પ્રકારની ક્રિયા છે અને દ્રવ્ય તથા ભાવ એટલે બાહા તથા અત્યંતર એમ બે પ્રકારે થાય છે. હાથ જોડવા, મરતક નમાવવું, પાંચ અંગ ભેગાં કરવાં. વગેરે નમસ્કારની બાહ્ય ક્રિયા છે અને નમ્રતા ધારણ કરવી તથા જેમને નમસ્કાર કરવાનું છે, તેમના પ્રત્યે ભક્તિ, વિનય તથા બહુમાનની લાગણી રાખવી, એ નમસ્કારની અત્યંત કિયા છે. બાહ્ય નમસ્કારથી શિષ્ટજનોએ પ્રવર્તાવેલા વ્યવહારનું પાલન થાય છે અને અત્યંતર ક્રિયાથી મન, અંતર કે આત્માની શુદ્ધિ થાય છે. બાહ્ય અને અત્યંતર નમરકારમાં અત્યંતર નમસ્કારનું ફલ ઘણું વધારે છે. અરિહંતા–અરિહંત ભગવતેને. અરહંત, અરિહંત તથા અરુહંત એ બધા શબ્દો અને ભાવ સૂચવનારા છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૭પ૦ નમસ્કારમંત્રને અર્થબોધ અર્હત્ એટલે વંદનને ગ્ય, પૂજનને એગ્ય કે સિદ્ધિગમનને ગ્ય. શ્રી તીર્થંકર પરમાત્મા સુર, અસુર અને મનુષ્યના સમૂહ તથા સ્વામીઓ વડે વંદાય છે, પૂજાય છે તથા છેવટે સિદ્ધિગમન કરે છે, તેથી તેમને અહંત કહેવામાં આવે છે.. અરિહંત' શબ્દના અરિ અને હંત એવા બે ભાગ કરીએ. તે જેએ રાગ અને દ્વેષરૂપી અરિને હણનારા છે, તે અરિહંત, એ અર્થ નિષ્પન્ન થાય છે. “અહંત” શબ્દના અ અને. હંત એવા બે ભાગ કરીએ તે જેને આ જગતમાં ફરીને. ઉગવાનું–અવતરવાનું નથી, તે અહંત, એ અર્થ સાંપડે છે. તીર્થંકર પરમાત્માને જિન, જિનેશ, જિનચંદ્ર, જિનેશ્વર, સર્વજ્ઞ, સર્વદશ, ધર્મનાયક, ધર્મચકવર્તી આદિ નામથી ઓળખવામાં આવે છે, એટલે આ બધા શબ્દોનેઅહંતુ શબ્દના પર્યાય જ સમજવા તીર્થંકર પરમાત્માએ ભૂતકાલમાં જુદાં જુદાં ક્ષેત્રોમાં થયા હતા, આજે મહાવિદેહ ક્ષેત્ર આદિમાં વિદ્યમાન છે અને ભવિષ્યમાં પણ જુદાં જુદાં ક્ષેત્રમાં થનારા છે. ટૂંકમાં “નમો અરિહંત' પદને વિશેષાર્થ એ છે કે જિનદેવને સામાન્ય તથા વિશેષ પરિચય, ચોવીશ જિનના માતા-પિતાદિને કઠો, વીશ જિનની કલ્યાણકભૂમિઓને કોઠા, ચોવીશ જિનની કલ્યાણતિથિઓને કઠે તથા જિનદેવના કેટલાક વિશેષણનું વર્ણન અમેએ “જિનપાસના ગ્રથના પ્રથમ ખડમાં કરેલું છે, તે જિજ્ઞાસુઓએ અવશ્ય જેવું. Page #128 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રસિદ્ધિ ત્રિલેક વડે પૂજાયેલા સર્વજ્ઞ અને સર્વદશી એવા સર્વકાલના સર્વ ક્ષેત્રના તીર્થંકર પરમાત્માઓને મારે નમસ્કાર હે. સિદ્ધા–સિદ્ધ ભગવંતેને. જે આત્માએ સર્વ ને સર્વથા તરી ગયેલા હેય, જન્મ, જરા તથા મરણના બંધનમાંથી છૂટા થયેલા હેય અને શાશ્વત તથા અવ્યાબાધ - સુખને અનુભવ કરતા હોય, તે સિદ્ધ કહેવાય છે. આવી સ્થિતિ જ્ઞાનાવરણીય આદિ આઠેય કર્મોને સંપૂર્ણ નાશ થવાથી ઉત્પન્ન થાય છે, એટલે કર્મ રહિત શુદ્ધ આત્મા તે સિદ્ધ પરમાત્મા, એ અર્થ પણ સુસંગત છે. સિદ્ધ થયેલા આત્માઓ લેકના અગ્રભાગે આવેલી સિદ્ધશિલાના ઉપરના ભાગમાં રહે છે. ત્યાંથી આગળ ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય નામનાં દ્રવ્ય નથી, એટલે કે માત્ર એક જ છે, તેથી ત્યાં તેમની ગતિ સંભવતી નથી. સિદ્ધ થવાની એગ્યતા માત્ર મનુષ્યભવમાં જ છે, એટલે મનુષ્યદેહ છૂટી ગયા પછી આત્મા આ સ્થળે કેવી રીતે પહોંચી જાય છે, તે જાણવું જરૂરી છે. આત્માની સ્વાભાવિક ગતિ ઊર્ધ્વ છે, જેથી જ્યારે તેને કેઈપણ પ્રકારનું કર્મબંધન ન હોય ત્યારે તે સીધી ઊર્ધ્વ રેખા પ્રમાણે જ ગતિ કરે છે, એટલે જે સ્થળેથી તે છેલ્લે દેહ છોડે છે, તેના જ અગ્રભાગે સિદ્ધશિલા ઉપર સ્થિર થાય છે. આ ક્રિયાને પાણીમાં રહેલા તુંબડાં સાથે સરખાવવામાં આવે છે. જેમ કેઈ તુંબડા પર કપડું વીંટાળી તેના પર માટીને લેપ કર્યો હેય, એ રીતે વારંવાર કપડું વીંટાળ્યું હોય તથા માટીને લેપ Page #129 -------------------------------------------------------------------------- ________________ GS • નમસ્કારમંત્રનો અર્થ બેધ કર્યો હોય, તે એ તુંબડું પાણીના તળિયે બેસી જાય છે. હવે પાણીના ઘર્ષણથી તેની માટી પલળતી જાય અને કપડાને આંટો ઉકેલા જાય તે એક પછી એક તેના પરનાં બધાં બંધને ઓછાં થઈ જાય ત્યારે કપડાં અને માટીમાંથી એ તુંબડું સંપૂર્ણ મુક્ત થાય છે અને તેથી સીધું ઊર્ધ્વ ગતિ કરીને પાણીના મથાળે પહોંચી જાય છે. સિદ્ધ પરમાત્માને દારિક આદિ પાંચ પ્રકારનાં શરીરે પૈકી કઈ પ્રકારનું શરીર હોતું નથી, એટલે તેઓ નિરંજન નિરાકર હોય છે. આ રીતે “Rો સિદ્ધાળ” પદને વિશેષાર્થ એ છે કે - “અજરામર અવસ્થાને પામેલા, શાશ્વત તથા અવ્યાબાધ સુખને સદાકાલ અનુભવ કરી રહેલા, નિરંજન-નિરાકાર, સિદ્ધશિલાસ્થિત સિદ્ધ પરમાત્માઓને મારે નમસ્કાર છે.” આરિચા–આચાર્ય ભગવતેને. જે તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલે પાંચ પ્રકારને આચાર પાળે અને. બીજા પાસે પળાવે, તે આચાર્ય કહેવાય. તેઓ ગચ્છના વડા હોય છે અને સાધુસમુદાયને સારણ, વારણ, ચાયણ તથા પડિચાયણુ વડે સંયમમાર્ગમાં પ્રવર્તાવે છે, તેમજ તીર્થકર પરમાત્માની ગેરહાજરીમાં તેમના પ્રતિનિધિનું કાર્ય બજાવે છે, એટલે કે શાસનનું સંચાલન કરે છે અને તેની સામે કઈ વિકટ પ્રશ્ન ઊભું થાય તે સર્વ ભેગે તેનું રક્ષણ કરે છે. આથી “રમો આયરિયા' પદને વિશેષાર્થ એમ સમજવાને કે “તીર્થંકર પરમાત્માના પ્રતિનિધિ, જિનશાસનના Page #130 -------------------------------------------------------------------------- ________________ • ૭૮ નમસ્કારમંત્રસિદ્ધિ શણગાર તથા રક્ષણહાર, સદાચારપ્રવર્તક એવા આચાર્ય ભગવતેને મારે નમસ્કાર છે.” જવાચા-ઉપાધ્યાય ભગવંતેને. જેમની સમીપે વસવાથી શ્રુતને આય અર્થાત્ લાભ થાય, તે ઉપાધ્યાય કહેવાય. આવશ્યકનિર્યુક્તિમાં કહ્યું છે કે “જે બાર અંગવાળા સ્વાધ્યાય અર્થથી જિનેશ્વરેએ પ્રરૂપેલે છે અને સૂત્રથી ગણુધરેએ ગુથેલે છે, તે સ્વાધ્યાયને શિષ્યને ઉપદેશ કરે છે, તેથી તે ઉપાધ્યાય કહેવાય છે.” તાત્પર્ય કે સાધુઓને દ્વાદશાંગી તેમજ અન્ય સૂત્રસિદ્ધાંત ભણાવનાર કૃતધર મુનિવરે ઉપાધ્યાય તરીકે ઓળખાય છે. વાચક, પાઠક, ગણચિંતક, એ તેના પર્યાય શબ્દો છે. આથી “ન કક્ષાવાળ” પદને વિશેષાર્થ એમ સમજવાને કે “તીર્થંકર પરમાત્મા પ્રરૂપિત મહામહિમાશાળી શ્રુતજ્ઞાનનું મુનિવરેને અધ્યયન કરાવનારા તથા ગણુની સદા ચિંતા કરનારા એવા ઉપાધ્યાય ભગવતેને મારે નમસકાર છે.” ઢોણ-કમાં. અહીં લેક શબ્દથી મનુષ્યલેક સમજો કે જ્યાં સંયમમાર્ગની સાધના કરનાર મુનિવરે વિદ્યમાન હોય છે. સ્વર્ગ અને પાતાલમાં જિનમંદિરે તથા જિનમૂર્તિઓ હોય છે, પણ સાધુ ભગવતે હેતા નથી. સવ્યસા–સર્વે સાધુભગવે તેને જે નિર્વાણુ સાધક રોગની સાધના કરે, તે સાધુ કહેવાય. અથવા જે સ્વહિત અને પરહિતની સાધના કરે, તે સાધુ કહેવાય. જ્યારે કોઈ આત્મા વૈરાગ્યથી વાસિત થઈને ગૃહસ્થાવસ્થાને ત્યાગ કરે Page #131 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રને અર્થબોધ છે અને સર્વ સાવધગના પ્રત્યાખ્યાન રૂપ થાવાજજીવ સામાચિને અંગીકાર કરી પંચમહાવ્રત ધારણ કરવાપૂર્વક સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક ચારિત્રરૂપી રત્નત્રયીની આરાધના કરવામાં ઉમાળ બને છે, ત્યારે તેને સાધુપદ પ્રાપ્ત થાય છે. એટલે “નમો સ્રોણ સત્રતાZM એ પદને વિશેષાર્થ એમ સમજવું ઘટે કે “સમસ્ત મનુષ્યલેકમાં રહેલા પંચમહાવતના ધારક, રત્નત્રયીના આરાધક તથા શાંત, દાંત, વિરાગી, ત્યાગી એવા સાધુ ભગવતેને મારે નમસ્કાર છે.” હવે ચૂલિકાને વિશેષાર્થ વિચારીએ. “ક વરજમુ ”—આ પંચનમસ્કાર શક્તિ કે સામર્થ્યમાં કેવું છે? તે કહે છે કે “ વિષપાતળો-સર્વ પાપને સંપૂર્ણ નાશ કરનાર છે. આ આત્માએ નજીક તેમજ દૂરના ભૂતકાળમાં વિપરીત શ્રદ્ધા, અસંયમ, પ્રમાદ, કષાય વગેરે કારણે અનેક પ્રકારનાં પાપ કરેલાં છે અને તેનું જ એ. પરિણામ છે કે વર્તમાન ભવમાં તેને અનેક પ્રકારની આધિ, વ્યાધિ તથા ઉપાધિ ભેગવવી પડે છે. આમ છતાં પૂર્વની આદતને લીધે તે હિસાદિ અનેક પ્રકારનાં પાપ કર્યા કરે છે અને ભાવિ દુઓને આમંત્રણ આપે છે. ખરેખર! સ્થિતિ ઘણી વિચિત્ર છે, પણ અજ્ઞાનને લીધે તે સમજવામાં આવતી નથી. જે પાપને પરિહાર થાય–સંપૂર્ણ નાશ થાય, તેજ પવિત્રતા પ્રકટી શકે અને આધ્યાત્મિક ઉન્નતિના મંડાણ થાય, પણ પાપને પરિહાર થાય શી રીતે ? Page #132 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રસિદ્ધિ કેટલાક કહે છે કે તે માટે અમુક પ્રકારનાં અનુષ્ઠાને કરે, પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે કે આકરા દંડ ભે, પણ પ્રમાદી ભીરુ આત્માની તે માટે તૈયારી નથી. આ સગેમાં પંચનમસ્કાર એ જ એક એવું સાધન છે કે જે તેના પાપને પૂ. પરિહાર કરે છે અને તેને પવિત્ર બનાવી તેની આધ્યાત્મિક પ્રગતિનાં દ્વાર ખુલ્લા કરી આપે છે. આ કંઈ જેવું તેવું ફળ ન કહેવાય. પંચનમસ્કાર બીજું પણ વિશિષ્ટ ફળ આપે છે. તેને નિર્દેશ “મારુi = સર્ષિ, પરમં દૃવ મં” એ શબ્દો દ્વારા કરવામાં આવ્યો છે. પંચપરમેષ્ઠીને ભાવથી નમસ્કાર કરીએ, એટલે સર્વ મંગલેમાં ઉત્કૃષ્ટ એવું મંગલ પ્રાપ્ત થાય છે અને તેના લીધે સર્વ અભિલષિત પદાર્થની પ્રાપ્તિ ઉપરાંત ધર્મને ઉજ્જવલ પ્રકાશ પણ સાંપડે છે. મંગલ શબ્દની વ્યાખ્યા અનેક પ્રકારે થાય છે. તેમાં એક વ્યાખ્યા એવી છે કે “મરિ હિતાર્થ સંતતિ મજીભૂજે સર્વે પ્રાણીઓના હિતને માટે પ્રવર્તે તે મંગલ.” અને બીજી વ્યાખ્યા એવી છે કે “મતિ સુરદમનાભાટુ વેરિ મ -જેના વડે કે જેનાથી દુર્ભાગ્ય દૂર ચાલ્યું જાય તે મંગલ.” આ બંને વ્યાખ્યાઓ સર્વ અભિલષિત પદાર્થની. પ્રાપ્તિનું સમર્થન કરે છે. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્યમાં मंगिज्जएऽधिगम्मइ, जेण हि तेण मंगलं होई। अहवा मंगो धम्मो, तं लाइ तयं समादत्ते ।। Page #133 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રને અર્થબોધ જેના વડે હિત સધાય તે મંગલ કહેવાય છે. અથવા જે મંગ એટલે ધર્મને લાવે, ધર્મની પ્રગતિ કરાવે, તે મંગલ કહેવાય છે.” આ વ્યાખ્યા અનુસાર ધર્મને ઉજ્જવલ પ્રકાશ સાંપડવાનું વિધાન યથાર્થ છે. નમસ્કારમંત્રના આ વિશેષાર્થમાં ઘણું સમજવા-વિચારવા જેવું છે, માટે તેના પર ખાસ વિચાર કરે. આપણને સમર્થ મન મળ્યું છે, સત્—અને વિવેક કરનારી બુદ્ધિ સાંપડી છે, તે તેને ઉપગ આ પ્રકારના વિચારમાં કરે. તેથી હિત સમજાશે અને અહિતને ત્યાગ કરવાની વૃત્તિ ઉદ્ભવશે. ન. સિ -૬ Page #134 -------------------------------------------------------------------------- ________________ [૧૦] નમસ્કારમંત્રને ચિંતનીય વિષય જે સૂત્ર વારંવાર મનન–ચિંતન કરવા ગ્યા હોય તે મંત્ર કહેવાય, એ સ્પષ્ટતા પ્રસ્તુત ગ્રંથના બીજા પ્રકરણમાં કરવામાં આવી છે. તે પરથી પ્રશ્ન થ સહજ છે કે “નમસ્કારમંત્રને ચિતનીય વિષય શું છે? પરંતુ તેને ઉત્તર શોધવા માટે બહુ દૂર જવું પડે તેમ નથી. નમસ્કારના પાઠ વડે જે પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવે છે, તે જ એને ચિંતનીય વિષય છે. આને અર્થ એમ સમજવાને કે નમસ્કારમંત્રની અર્થભાવના કરતી વખતે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ એ પાંચ પરમેષ્ઠીના ગુણ સંબંધી વિચાર કરવું જોઈએ. અહીં તત્વદૃષ્ટિ એમ કહે છે કે “પંચપરમેષ્ઠીના ગુણ ગણ્યા ગણાય તેમ નથી, તે તમે એને વિચાર શી રીતે કરશે? વળી તમારી શક્તિ મર્યાદિત છે અને આયુષ્ય ભરતક્ષેત્રના હિસાબે સે–સવાસે વર્ષથી અધિક નથી. પરંતુ Page #135 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રને ચિંતનીય વિષય '૮૩ અહીં વ્યવહારદષ્ટિ આપણી મદદે આવીને જણાવે છે કે પંચપરમેષ્ઠીના બધા ગુણને વિચાર ભલે ન થઈ શકે પણ તેમના મુખ્ય મુખ્ય ગુણેને વિચાર કરવું જોઈએ.” અહીં સંપ્રદાય પંચપરમેષ્ઠીના ૧૦૮ ગુણે વિચારવાને છે. આ સ્થળે એટલે ખુલાસે કર ઉચિત છે કે મંત્રવિશારદોએ મંત્રારાધનની બાબતમાં સંપ્રદાયને ખાસ મહત્વ આપ્યું છે, કારણ કે આ જગતમાં મંત્રારાધનની અનેક રીતિએ કે પદ્ધતિઓ ચાલી રહી છે. તે બધી પર દૃષ્ટિ દેડાવીએ તે મનમાં એક પ્રકારને ઝંઝાવાત ઊભો થાય અને બધું કામ ડહોળાઈ જાય, તેથી પિતાને જે સંપ્રદાય પ્રાપ્ત થયે હેય, તેમાં નિષ્ઠા રાખીને તેને અનુસરવું જ હિતાવહ છે. ૧૦૮ની સંખ્યામાં શું રહસ્ય છે? તે કહેવું મુશ્કેલ છે, પણ મંત્રશાસ્ત્રમાં તેને ખૂબ મહત્વ અપાયેલું છે. મંત્રદેવતાની સ્તુતિ ૧૦૮ નામ વડે થાય છે, મંત્રદેવતાની મહાપૂજા ૧૦૮ ઉપચાર વડે થાય છે અને જપ, હેમ વગેરેમાં પણ ૧૦૮નું પ્રાધાન્ય હોય છે. એ રીતે અહીં પંચપરમેષ્ઠીના ગુણે પણ ૧૦૮ માનવામાં આવ્યા છે. અમને ગણિતમાં રસ છે અને સંખ્યાની કેટલીક ખૂબીઓ જાણીએ છીએ* એ દષ્ટિએ કહેવાનું મન થાય * અમે ગણિત-ચમત્કાર, ગણિત-રહસ્ય અને ગણિત-સિદ્ધિ નામના ત્રણ ગ્રથ લખેલા છે અને તે ખૂબ લોકપ્રિય થયેલા છે. તેમાં વિવિધ સંખ્યામાં રહેલી ખૂબીઓને કેટલાક ખ્યાલ આપવામાં આવ્યો છે. જિજ્ઞાસુઓએ તે અવશ્ય જે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૮૪ નમસ્કારમંત્રસિદ્ધિ છે કે આ સંખ્યાના બધા આંકડાઓને સરવાળે કરીએ તે નમસ્કારમંત્રની પદસંખ્યા બરાબર થાય છે. જેમ કે– ' ૧+ + ૮ = ૯. હવે ૯ એ પૂર્ણ સંખ્યા છે, એટલે આ પૂર્ણ સંખ્યાને જ વિસ્તાર છે. વળી જેનાં અવય લાક્ષણિક હિય તે સુંદર કહેવાય છે. એ રીતે આ સંખ્યાના જે અવય. થાય છે, તે લાક્ષણિક છે અને તેથી તેની ગણના સંદરમાં થાય છે. ૯ ને ૧ વાર ૧૨ થી ગુણીએ તે ૧૦૮ આવે છે. ૯ ને ૨ વાર ૬ થી ગુણએ તે ૧૮ આવે છે. ૯ ને ૩ વાર ૪ થી ગુણએ તે ૧૦૮ આવે છે. ૯ને ૪ વાર ૩ થી ગુણએ તે ૧૦૮ આવે છે. ૯ને ૨ વાર ૬ થી ગુણીએ તે ૧૮ આવે છે. વળી આ સંખ્યા સમ એટલે બેકી છે, તે પણ એની સુંદરતામાં ઉમેરે કરે છે. તેમજ આ સંખ્યામાંથી તેની સંખ્યા બાદ કરતાં જઈએ તે વધેલા આંક ૯ ને જ સરવાળે બતાવ્યા કરે છે. જેમ કે૧૦૮-૯ = ૯૯ = ૯ + ૮ = ૧૮ = ૧ + ૮ = ૯ ૯૯ - ૯ = ૯૦ = ૯ + ૦ = ૯ ૯૦ – ૯ = ૮૧ = ૮+૧ = ૯ વગેરે. હવે પરમેષ્ઠિ પ છે અને ગુણે ૧૦૮ છે, એટલે કયા પરમેષ્ઠીના કેટલા ગુણ ગણવા? તે વિચારણીય છે. આમાં કંઈ સરેરાશ તે મંડાય નહિ; કારણ કે એ રીતે તે દરેક પરમેષ્ઠીના ભાગમાં ૧૦૮+ ૫ = ૨૧ ગુણ આવે. એટલે અહીં પણ નજર સંપ્રદાય તરફ જ માંડવાની રહી. તે અંગે Page #137 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રને ચિતનીય વિષય ૮૫ નિગ્રંથ મહર્ષિઓની કહેલી એક ગાથા નીચે પ્રમાણે જોવામાં આવે છે: बारस गुण अरिहंता, सिद्धा अहेव सूरि छत्तीसं । उवज्झाया पणवीस, साहू सगवीस अट्ठसयं ॥ અરિહંતે બાર ગુણવાળા, સિદ્ધો આઠ ગુણવાળા, આચાર્યો છત્રીશ ગુણવાળા, ઉપાધ્યાયે પચીશ ગુણવાળા તથા સાધુઓ સત્તાવીશ ગુણવાળા, એમ પરમેષિપંચક એક આઠ ગુણવાળું હોય છે.' ગુણેને આ વિભાગ ચાદ રાખવા માટે નીચેનું ત્યવંદન ઊપયોગી છેઃ બાર ગુણ અરિહંત દેવ, પ્રણમી જે ભાવે સિદ્ધ આઠ ગુણ સમતાં, દુઃખ દેહગ જાવે. ૧ આચારજ ગુણ છત્રીશ, પચવીશ ઉવજઝાય; સત્તાવીશ ગુણસાધુના, જપતાં શિવસુખથાય. ૨ અષ્ટોત્તર શત ગુણ મળી, એમસમનવકાર ધીરવિમલ પંડિતતણે નયપ્રણમેનિત સાર. ૩ : અલ્ડિંત ભગવંતના બાર ગુણે અરિહંત દેવના બાર ગુણેમાં “અષ્ટમહાપ્રાતિહાર્ય” અને “ચાર મૂલ અતિશય” ની ગણના થાય છે. પ્રાતિહાર્ય એટલે પ્રતિહારીની માફક સાથે ચાલનારી વસ્તુ. આવી વસ્તુઓ આઠ છે અને તે સ્વરૂપમાં મહાન છે, તેથી અષ્ટમહાપ્રાતિહાર્ય કહેવાય છે. તે સમીપમાં રહેલા દેવતાઓએ Page #138 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રસિદ્ધિ વિકુવેલી હોય છે. અતિશય એટલે શ્રેષ્ઠ પ્રભાવસૂચક લક્ષણતે અરિહંતના અનેરા આત્મવિકાસમાંથી પ્રટે છે. આમ તે અરિહંતદેવના અતિશયે ૩૪ છે, પણ અહીં તેને સંક્ષેપ “ચાર મૂલ અતિશય” તરીકે કરવામાં આવે છે. અરિહંત કે તીર્થંકર પરમાત્મા જ્યાં વિચરતા હોય, ત્યાં તેમના શરીરથી બારગુણુ ઊંચા અશોકવૃક્ષની રચના થવી, તે “અશોકવૃક્ષ” નામને પ્રથમ પ્રાતિહાર્યગુણ, દેવતાઈ પુની વૃષ્ટિ થવી, તે “સુરપુષ્પવૃષ્ટિ' નામને બીજો પ્રાતિહાર્યગુણ. આકાશમાં દિવ્ય દવનિ , તે “દિવ્ય દવનિ” નામને ત્રીજે પ્રાતિહાર્યગુણ. શ્વેત સુંદર ચામરે વીંઝાવા તે “ચામર નામને ચે પ્રાતિહાર્યગુણ. પાદપીઠ સહિત સુંદર સિંહાસનનું રચવું, તે “આસન' નામને પાંચ પ્રાતિહાર્ય ગુણ તેજને સંક્રમ કરવા માટે મસ્તકની પાછળ ભામંડલનું રચાવું, તે “ભામંડલ” નામને છઠ્ઠો પ્રાતિહાર્ય ગુણું. આકાશમાં દેવદુંદુભિનું વાગવું, તે “દુંદુભિ' નામને સાતમે પ્રાતિહાર્ય ગુણ અને માથે ત્રણ અનુપમ છ ધરાવ, તે “આતપત્ર” નામને આઠમે પ્રાતિહાર્ય ગુણ નીચેના શ્લોકમાં આ અસ્મહાપ્રાતિહાર્યના નામે ક્રમશઃ જણવેલાં છે. જેમકે અશોકક્ષા સુપુષ્ટિ दिव्यध्वनिश्चामरमासनं च । भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्यातिहार्याणि जिनेश्वराणाम् ॥ Page #139 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રને ચિંતનીય વિષય હવે ચાર મૂલાતિશયો પરિચય કરીએ. કલેકના સર્વ ભા–પદાર્થોને જાણનાર કેવલજ્ઞાનનું દેવું તે “જ્ઞાનાતિશય” નામને પ્રથમ મૂલ અતિશય, રાગદ્વેષાદિ અંતરના અપાચકારક શત્રુઓને અપગમ થ તથા ઈતિઓ-ઉપદ્રને નાશ છે તે “અપાયાપગમાતિશય” નામને બીજો મૂલ અતિશય. [અપાય અપગમ + અતિશય = અપાયાપગમાતિશય]. સુર, અસુર અને મનુષ્યના સમૂહ વડે પૂજા થવી, તે “પૂજાતિશય” નામને ત્રીજો મૂલ અતિશય અને પાંત્રીશ ગુણવાળી વાણી વડે સત્ય ધર્મને ઉપદેશ કરે, તે “વચનાતિશય” નામને ચેિ મૂલ અતિશય. આ બાર ગુણો વડે અરિહંત ભગવંતને વિચાર કરે જોઈએ. અરિહંત ભગવંતનું સ્વરૂપ આપણા મનમાં સ્થિર કરવા માટે આ ગુણે ઘણું ઉપગી છે. ખાસ કરીને ધ્યાન વખતે તેમનું અષ્ટમહાપ્રાતિહાર્યવાળું સ્વરૂપ ચિંતવવાથી તેમના ઐશ્વર્ય આદિને આપણું મન પર ખૂબ પ્રભાવ પડે છે. અહીં જિજ્ઞાસુઓ તથા સશેકેને રસ પડે એવી એક વાત કહેવા ઈચ્છીએ છીએ. આથી બાર-તેર વર્ષ પહેલાં નમસ્કારમંત્ર અંગે કન્નડ ભાષામાં લખાયેલા સાહિત્યની શોધ કરવા માટે દક્ષિણમાં જવાનું થયું, ત્યારે બેંગલોરમાં ભુવલય ગ્રંથના સંરક્ષક દિગમ્બર જૈન વિદ્વાન એલપા શાસ્ત્રી * જ્યા અરિહંત પરમાત્મા વિચરે તેની ચારેય દિશામાં ૨૫૨૫ યોજન અને ઊંધું અધોદિશામાં ૧૨ ૧૨૩જન એમ ૧૨૫ જિનમાં ઈતિ–ઉપદ્વવાદિને અભાવ હોય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૮૮ નમસકારમંત્રસિદ્ધિ જોડે વાર્તાલાપ કરવાને પ્રસંગ આવ્યા અને તેમાં અષ્ટપ્રાતિહાર્ય અંગે વાત નીકળી. તે વખતે અમે અમારી સ્વાભાવિક કુતૂહલવૃત્તિથી પૂછયું કે “શાસ્ત્રીજી! તમને આમાં કંઈ રહસ્ય જણાય છે કે?” ત્યારે તેમણે કહ્યું કે “જરૂર. આ અષ્ટમહાપ્રાતિહાર્યને વિષય જ રહસ્યમય છે. મેં તેના પર વર્ષો સુધી વિચાર કરેલ છે અને આ ભુવલય ગ્રંથમાંથી તે અંગે કેટલીક મહત્ત્વની માહિતી મળી છે.' આ સમાચાર ભૂખ્યાને ભેજન જેવા હતા એટલે અમને તેમાં ખૂબ રસ પડયો અને વાર્તાલાપ આગળ લંબાવ્યું. તેમાં તેમણે કહ્યું કે “અશકવૃક્ષ નામના મહાપ્રાતિહાર્યમાં પુષ્પ–આયુર્વેદની ઘણીખરી બાબતે દર્શાવવામાં આવી છે. અને વિવિધ પુપોના રસસાજનથી થતી સુવર્ણ સિદ્ધિ વગેરેનું વર્ણન છે? અમે કહ્યું : “પુષ્પ–આયુર્વેદનું નામ અમારા માટે નવું છે. એ વળી શી વસ્તુ છે?” તેમણે કહ્યું: “એ આયુર્વેદને જ એક વિભાગ છે અને તેમાં વિવિધ પ્રકારનાં પુષ્પોના રસ વડે રે કેમ મટાડવા? તેને વિધિ દર્શાવેલ છે.” અમે કહ્યું: ‘વારુ, આ ચામર મહાપ્રાતિહાર્યમાં શું રહસ્ય છે?” તેમણે કહ્યું : “એમાં લિપિને લગતાં અનેક રહસ્ય છે.” આ રીતે તેમણે તેમના મંતવ્ય કહ્યાં. તે પરથી એટલે ખ્યાલ તે આ જ કે આ વરતુમાં ઊંડા ઉતરવા જેવું છે અને કેઈ આચાર્ય મહાપ્રાતિહાર્યોને વિચાર આ દષ્ટિએ. Page #141 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રને ચિંતનીય વિષય ૯ કરેલ હોય તે તે સાહિત્ય કઈ પણ ભેગે મેળવી લેવું જોઈએ. પરંતુ આવું સાહિત્ય હજી સુધી અમને મળ્યું નથી. કિંઈ સુજ્ઞના જેવા-જાણવામાં આવે તે અમને તેનાથી જરૂર પરિચિત કરે. - શ્રી હેમચંદ્રાચાર્ય “વીતરાગસ્તેત્રમાં આ મહાપ્રાતિહાર્યોનું સુંદર વર્ણન કરેલું છે અને વર્તમાન કાલે આચાર્ય શ્રીમદ્ વિજયધર્મધુરન્ધરસૂરિજી મહારાજે તેના પર સુંદર કાવ્યરચનાએ કરેલી છે. ઉપર મૂલ અતિશયના વર્ણનપ્રસંગે અરિહંત દેવના ૩૪ અતિશને ઉલ્લેખ થયેલે છે, તેનું સ્વરૂપ શ્રી હેમચંદ્રાચાર્યે “અભિધાનચિંતામણિકોષમાં વર્ણવેલું છે. તેને સાર એ છે કે'(૧) અરિહંત ભગવતેને દેહ અદ્દભુત રૂપ અને સુગંધ વાળ હોય છેતેમાં કોઈ પ્રકારને રેગ હેતે નથી. વળી તે પરસેવા અને મેલથી રહિત હોય છે. (૨) તેમને શ્વાસે રવાસ કમળના જે સુગધી હોય છે. (૩) તેમના શરીરમાં રહેલા રુધિર અને માંસ દૂધ જેવા શ્વેત તથા દુર્ગધ વિનાના હોય છે. (૪) તેમની આહાર અને નિહાર (મળત્યાગ)ની ક્રિયા ચર્મ, ચક્ષુઓ વડે જોઈ શકાતી નથી, એટલે કે આપણા જેવા સામાન્ય મનુષ્ય તેને જોઈ શકતા નથી. : આ ચાર અતિશયે જન્મથી હોય છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૯૦ નમસ્કારમંત્રસિદ્ધિ (૧) ચેાજનપ્રમાણ ક્ષેત્રવાળી ભૂમિમાં મનુષ્ય, દેવતા અને તિય ચાની કાડાકાંડ સખ્યામાં અવસ્થિતિ હોવી. (૨) તેમની વાણી મનુષ્ય, તિર્યંચ અને દેવતાઓને પાતપેાતાની ભાષામાં પરિણમવી તથા એક ચેાજન ત ખરાખર સભળાવી. (૩) મસ્તકના પાછલા ભાગમાં સૂર્યના મખની શાભાના પણ તિરસ્કાર કરનારું મનેાહર ભામડલ હાવુ. (૪–૧૧) સવાસે ચેાજન પર્યંત રોગ—જવરા૪િ પરસ્પર વૈર-વિધપ, ધાન્યાનિ ઉપદ્રવ કરનાર પુષ્કળ ઊંદર વગેરેની ઉત્પત્તિ, મરકી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ, તથા સ્વરાષ્ટ્ર અને પરરાષ્ટ્રના ભયનેદ અભાવ ૧. આ અગિયાર અતિશયેા કમ ક્ષયના પરિણામે ઉત્પન્ન થાય છે. (૧–૬) આકાશમાં ધર્મચક્ર,૧ શ્વેત સુ ંદર ચામશ,રપાદપીઠ સહિત સ્વચ્છ સ્ફટિકમય ઉજ્જવલ સિંહાસન, ત્રણ છત્રા”, રત્નમયધ્વજ", તથા પાદન્યાસ માટે સુવર્ણ – કમલાનું સાથે ચાલવું", આ બધી સામગ્રી અરિહંત દેવ વિહાર કરતા હાય ત્યારે આકાશમાં સાથે ચાલે છે. (૭–૧૪) સમવસરણમાં રત્ન, સુવર્ણ અને રૂપાના ત્રણ, મનેાહર ક્લિાની રચના થવી,” ચાર દિશાએ ચાર સુખ દેખાવાં, અશોકવૃક્ષની રચના થવી, રસ્તામાં કાંટાઓનુ અધાસુખ થયું,॰ વૃક્ષની ડાળાનું નમવું, E Page #143 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રના ચિંતનીય વિષય : આકાશમાં ભિના ઊચેથી ધ્વનિ થવા,૧૨ સુખકર અનુકૂળ વાયુ વહેવા, ૧૭ પક્ષીઓની પ્રદક્ષિણાપૂર્વક ગતિ થવી. ૧૪ ૧૬ (૧૫–૧૮) સુગધી જયની વૃષ્ટિ થવી,૧૫ પાંચ વર્ણ વાળા પુષ્પાનુ આકાશમાંથી ખરવું, કેશ, રેશમ, દાઢી મૂછ અને હાથ–પગના નખની વૃદ્ધિ ન થવી,૧૭ ભવનપતિ આદિ દેવાનું જઘન્યથી પણ એક કોમની - સખ્યામાં સમીપે રહેવુ'. ૧૮ (૧૯) તથા ઋતુ અને ઇન્દ્રિયાર્થી એટલે સ્પ, રસ, ગધ, રૂપ તથા શબ્દની અનુકૂલતા. આ ઓગણીશ અતિશયા દેવતામૃત હાય છે. કોઈ સ્થળે આમાં થોડો તફાવત જણાય છે, તે. મતાંતર સમજવા. અહિ'ત દેવા કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી જે વાણીથી ઉપદેશ આપે છે, તેમાં નીચેના પાંત્રીશ ગુણાહાય છે: (૧) તે વ્યાકરણના નિયમાથી યુક્ત હાય છે (૨) તે ઉચ્ચ સ્વરે ખેલાતી હોય છે. (૩) તે ગ્રામ્ય હોય છે. (૪) તે મેઘની જેમ ગંભીર શબ્દવાળી હાય છે. (૫) તે પડઘા પાડનારી હોય છે. (૬) તે સરસ હાય છે. (૭) તે માલકોશ રાગથી યુક્ત હાય છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રસિદ્ધિ (૮) તે મહાન અર્થવાળી હોય છે. (૯) તે પૂર્વાપર વાક્ય અને અર્થના વિધ વિનાની હોય છે. (૧) તે ઈષ્ટ સિદ્ધાંતના અર્થને કથન કરનાર તથા વક્તાની શિષ્ટતાને સૂચવનારી હેય છે. (૧૧) તે સંદેહરહિત હોય છે. . (૧૨) તે બીજાનાં દૂષણેથી રહિત હોય છે. (૧૩) તે અંતઃકરણને પ્રસન્ન કરનારી હોય છે. (૧) તે પદ અને વાની પરસપર સાપેક્ષતાવાળી હોય છે. ૧૫) તે અવસરેચિત હોય છે, એટલે કે દેશ અને કાલને અનુસરનારી હોય છે. (૧૬) તે વસ્તુસ્વરૂપને અનુસરનારી હોય છે. - (૧) તે સુસંબદ્ધ એટલે વિષયાંતરથી રહિત હોય છે. (૧૮) તે સ્વપ્રશંસા અને પરનિંદાથી રહિત હોય છે. (૧૯) તે પ્રતિપાદ્ય વિષયની ભૂમિકાને અનુસરનારી હોય છે. (૨૦) તે ઘીની જેમ સ્નિગ્ધ અને ગોળની જેમ મધુર હોય છે. . (૨૧) તે પ્રશંસાને ચગ્ય હોય છે. (૨૨) તે બીજાના મર્મને ન ઉઘાડવાના સ્વરૂપવાળી હોય છે. - (૨૩) તે કથન કરવા ગ્ય અર્થની ઉદારતાવાળી હોય છે. (૨૪) તે ધર્મ અને અર્થથી યુક્ત હોય છે. (૨૫) તે કારક, કાલ, વચન, લિંગ વગેરેના વિપસ વિનાની હેય છે. (૨૬) તે વિભ્રમ, વિક્ષેપ વગેરે મનના દોષથી રહિત હોય છે. (૨૭) તે શ્રોતાઓના ચિત્તને અવિચ્છિન્ન આશ્ચર્ય ઉત્પન્ન કરનારી હોય છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રને ચિંતનીય વિષય (૨૮) તે અદ્દભુત હોય છે. (૨૯) તે અત્યંત વિલંબરહિત બેલાતી હોય છે. (૩૦) તે વસ્તુઓને વિવિધ રીતે વર્ણવનારી હોય છે. (૩૧) તે બીજા વચનની અપેક્ષાએ વિશેષતા સ્થાપિત કરનારી - હાય છે. (૩૨) તે સર્વપ્રધાન હોય છે. (૩૩) તે વર્ણ, પદ અને વાક્યના વિવાળી હોય છે. (૩૪) તે કહેવાને ઈચ્છેલા વિષયને સારી રીતે સિદ્ધ કરનારી હોય છે. (૩૫) તે અનાયાસે ઉત્પન્ન થનારી હોય છે. “ગુણે પાંત્રીશ વાણુએ ગાજે છે આદિ વચને ને , મમ આના પરથી સમજી શકાશે. સિદ્ધ ભગવંતના આઠ ગુણે સિદ્ધ પરમાત્માના આઠ ગુણે નીચે પ્રમાણે ચિંતવવા. જોઈએ: (૧) અનંતજ્ઞાન -જ્ઞાનાવરણીય કર્મને સર્વથા ક્ષય થતાં આ ગુણ પ્રકટ થાય છે. તેનાથી લેકાલેકના સમસ્ત ભાવે જાણી શકાય છે. (૨) અનંતદર્શન-દર્શનાવરણીય કર્મને સર્વથા ક્ષય . થતાં આ ગુણ પ્રકટ થાય છે. તેનાથી સમસ્ત લેકાલેકને જોઈ શકાય છે. (૩) અવ્યાબાધ દશા-વેદનીય કર્મને સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રકટ થાય છે. તેનાથી સિદ્ધ ભગવંતને. Page #146 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રસિદ્ધિ સર્વ રોગો તથા આપત્તિઓની પીડાઓને અભાવ હોય છે. (૪) અનતચારિત્ર-મેહનીય કર્મને સર્વથા ક્ષય થવાથી ક્ષાયિક સમ્યકત્વ તથા યથાચારિત્ર ગુણ પ્રકટ થાય છે. તેના લીધે અનંત સિદ્ધિરૂપ સ્વભાવદશાને સ્વાદ અનુભવી શકાય છે. . (૫) અક્ષયરિથતિ -આયુષ્યકર્મને સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રકટે છે. તેના લીધે જન્મ, જરા અને મૃત્યુને અભાવ થાય છે, અર્થાત્ અજરામર અવસ્થાની પ્રાપ્તિ થાય છે. - (૨) અરૂપિત્ર નામકર્મને સર્વથા ક્ષય થવાથી આ ગુણું પ્રકટે છે. તેનાથી રૂપ, રસ, ગંધ, સ્પર્શ તથા શબ્દને સર્વકાલીન વિરોગ થાય છે. તેને જ નિરંજન નિરાકાર અવસ્થા કહેવામાં આવે છે. (૭) અગુરુલઘુપણું-શેત્રકર્મને સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રકટે છે. તેનાથી ઉચ્ચ-નીચ આદિના વ્યવ હારથી રહિત અવસ્થા પ્રાપ્ત થાય છે. (૮) અનંતવીર્ય અંતરાયકર્મને સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રકટે છે. તેનાથી આત્માની અનંત શક્તિને પ્રકાશ થાય છે તથા અનાદિકલીન દીનતા ચાલી જતાં સચ્ચિદાનંદ અવસ્થા અનુભવાય છે.* ૪ કર્મનું વિશેષ સ્વરૂપ જાણવા માટે “નવતત્વદીપિકાનું કર્મવાદ” નામનું પાંચમું પ્રકરણ વાંચવું, તેમ જ બાકીના ગ્રંથનું પણ અવલોકન કરવું. તે માટે છ કર્મગ્રંથ પણ ઘણું ઉપયોગી છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રનો ચિંતનીય વિષય આચાર્ય ભગવંતના છત્રીશ ગુણે આચાર્યના છત્રીશ ગુણેની ગણના જુદા જુદા અનેક પ્રકારે થાય છે. તેને સંગ્રહ “સંબોધપ્રકરણમાં થયેલા છે. અહીં તે ગુણે નીચે પ્રમાણે ચિંતવવા :(૧) સ્પર્શેન્દ્રિયને જય કરે. (૨) રસનેન્દ્રિયને જ્ય કરે. (૩) ધ્રાણેન્દ્રિયને જ્ય કરે. (૪) ચક્ષુરિન્દ્રિયને જ્ય કર. (૫) તેન્દ્રિયને જ્ય કરે. પાંચ ઈન્દ્રિયેના કુલ ૨૩ વિષયે ગણાય છે, તે ૨૩ વિષય જિતવા. (૬) સ્ત્રી, પશુ અને નપુંસકના વાસથી રહિત એવા એકાંત વિશુદ્ધ સ્થાનમાં વાસ કરે. આને બ્રહ્મચર્યની પહેલી વાડ કહેવામાં આવે છે, કારણ કે તે બ્રહ્મચર્યનું રક્ષણ કરવામાં ઉપગી છે. ૭ થી ૧૪ સુધીના ગુણેને પણ અનુક્રમે બ્રહ્મચર્યની વાડે સમજવી. (૭) કથાને પરિહાર કરે. (૮) જે પાટ, પાટલા, શયન, આસન વગેરે પર સ્ત્રી બેઠેલી હોય, તે બે ઘડી સુધી વાપરવા નહિ. (૯) રાગથી વશ થઈને સીએનાં અંગોપાંગ જેવા પ્રયત્ન કરે નહિ. (૧૦) ભીંતના આંતરે સ્ત્રી-પુરુષનું યુગલ રહેલું હોય, તેવા સ્થાનને ત્યાગ કરે. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૯૬ નમસ્કારમંત્રસિદ્ધિ (૧૧) સ્ત્રી સાથે પહેલા કરેલી કીડાનું સ્મરણ કરવું નહિ. (૧૨) માદક આહારને ત્યાગ કરે. (૧૩) પ્રમાણુથી અધિક આહાર કરે નહિ. (૧૪) શૃંગારલક્ષણવાળી શરીર અને ઉપકરણની શેભાને ત્યાગ કર. (૧૫) ક્રોધ કરવો નહિ. (૧૬) માન કરવું નહિ. (૧૭) માયા એટલે કપટ કરવું નહિ. (૧૮) લેભ કરે નહિ. (૧૯)-(ર૩) પાંચ મહાવ્રતનું પાલન કરવું. (૨૪) જ્ઞાનાચારનું પાલન કરવું. (૨૫) દર્શનાચારનું પાલન કરવું. (૨૬) ચારિત્રાચારનું પાલન કરવું. (૨૭) તપાચારનું પાલન કરવું. (૨૮) વીર્વાચારનું પાલન કરવું. (૨૯) ઈસમિતિનું પાલન કરવું. (૩૦) ભાષાસમિતિનું પાલન કરવું. (૩૧) એષણસમિતિનું પાલન કરવું. (૩૨) આદાનનિક્ષેપસમિતિનું પાલન કરવું. (૩૩) પારિપનિકાસમિતિનું પાલન કરવું (૩૪) મનગુપ્તિનું પાલન કરવું. (૩૫) વચનગુપ્તિનું પાલન કરવું. (૩૬) કાયાગુપ્તિનું પાલન કરવું.. Page #149 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રને ચિંતનીય વિષય ૯૭ આ ગુણે યાદ રાખવા માટે પચિંદિય? સૂરની નીચેની બે ગાથાઓ ઉપયોગી છે. - पंचिंदियसंवरणो, तह नवविहबमचेरगुत्तिधरो। चठविहकसायमुक्को, इअ अट्ठारसगुणेहिं संजुत्तो ॥१॥ पंचमहव्वयजुत्तो, पंचविहायारपालणसमत्यो। पंचसमिओ तिगुत्तो, छत्तीसगुणो गुरू मज्झ ॥२॥ પાંચ ઈન્દ્રિયેના વિષયને જીતનારા, નવા વાડોથી બ્રહ્મચર્યનું રક્ષણ કરનારા, ક્રોધાદિ ચાર કષાયોથી મુક્ત, આ રીતે અઢાર ગુણવાળા વળી પાંચ મહાવ્રતને ધારણ કરનારા, પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત, આ રીતે કુલ છત્રીશ ગુણવાળા મારા ગુરુ છે.* બૃહક૫ભાષ્યમાં “સેવાકુર્જરવી” આદિ ચાર ગાથાથી આચાર્યપદને વ્ય કોણ ગણુય અથવા આચાર્યમાં કેવા ગુણ હોવા જોઈએ? તેનું વર્ણન કરેલું છે. ઉપાધ્યાય ભગવંતના પચીશ ગુણે ઉપાધ્યાયના પચીશ ગુણેની ગણના સંક્ષેપમાં આ પ્રમાણે થાય છે : અગિયાર અને ભણે-ભણવે તે ૧૧ ગુણ બાર ઉપાગે ભણે–ભણાવે તે ૧૨ ગુણ ચરણસિત્તરી પાળે તે ૧ ગુણ કરણસિત્તરી પાળે તે ૧ ગુણ કુલ ૨૫ ગુણ * સામાયિકાદિ ધાર્મિક અનુષ્ઠાનમાં ગુરુની સ્થાપના કરતી વખતે નમસ્કારમંત્ર ઉપરાંત આ પાઠ પણ બેલાય છે. ન. સિન Page #150 -------------------------------------------------------------------------- ________________ -૯૮ નમસ્કારમંત્રસિદ્ધિ અગિયાર અંગથી નીચેનાં આગમે સમજવાં ઃ (૧) આયાર, (૧) સૂયગડ, (૩) ઠાણું, (૪) સમવાય, (૪) વિવાહપણુત્તિ અથવા ભગવતી, (૬) નાયાધમ્મહા (૭) ઉવાસગદસા, (૮) અંતગડદસા, (૯) આશુત્તવવાદ, (૧૦) પહાવાગરણ અને (૧૧) વિવાગસુય. બાર ઉપગેથી નીચેનાં આગમે સમજવાંઃ (૧) આવવાઈય, (૨) રાયસેણિય, (૩) જીવાજીવાભિગમ, (૪) પણવણુ, (૫) સૂરપણુત્તિ, (૬) જંબૂદીવપણુત્તિ, (૭) ચંદપણુત્તિ, (૮) નિયાવલિયા, (૯) કમ્પવર્ડસિયા, (૧૦) પુષ્ટ્રિયા, (૧૧) પુષ્કચૂલિયા અને (૧૨) વહિદસા. ચરણસિત્તરી એટલે ૭૦ બેલવાળે ચારિત્રને ગુણ તેની ગણના નીચે પ્રમાણે થાય છે? वय-समणधम्म-संजम-चेयावच्च च भगुत्तीओ। नाणाइतिकं तव-कोह-निग्गहाई चरणमेअं॥ વ્રત–મહાવતે ૫ પ્રકારના. શ્રમણધર્મ ૧૦ પ્રકારને. સંયમ ૧૭ પ્રકારને. વૈયાવચે ૧૦ પ્રકારનું. બ્રહ્મચર્યની ગુપ્તિઓ (વાડે) ૯ પ્રકારની જ્ઞાનાદિત્રિક (જ્ઞાન-દર્શન–ચારિત્ર) ૩ ૧૨ પ્રકારનું. નિગ્રહ (ક્રોધાદિને) ૪ પ્રકારને. કુલ ૭૦ તય Page #151 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રને ચિંતનીય વિષય કરણસિત્તરી એટલે ૭૦ બલવાળે ક્રિયાને ગુણ તેની ગણના નીચે પ્રમાણે થાય છે ? पिडं विसोही समिई, भावण-पडिमा य इंदिश-निरोहो । વજેહા-ળો સિવ વ ાન તા. પિંડવિશુદ્ધિ ૪ પ્રકારની સમિતિ ૫ પ્રકારની. ભાવનાઓ ૧૨ પ્રકારની. પ્રતિમાઓ ૧૨ પ્રકારની. ઇદ્રિયનિરોધ ૫ પ્રકારને. પ્રતિલેખના ૨૫ પ્રકારની. ગુપ્તિઓ ૩ પ્રકારની. અભિગ્રહ ૪ પ્રકારના, કુલ ૭૦ આ બધા ગુણેનું જ્ઞાન તે શાસ્ત્ર સ્વાધ્યાય સારા પ્રમાણમાં થાય, ત્યારે મળી શકે એવું છે, આમ છતાં પ્રાથમિક ખ્યાલ માટે આટલે નિર્દેશ કરેલો છે. આ પચીસ ગુણે વડે ઉપાધ્યાય ભગવંતનું ચિંતવન કરવું જોઈએ.' સાધુ ભગવંતના સત્તાવીસ ગુણે સાધુ ભગવંતના સત્તાવીશ ગુણેની ગણના નીચે પ્રમાણે થાય છે : Page #152 -------------------------------------------------------------------------- ________________ - ' નમસ્કારમંત્રસિદ્ધિ પાંચ મહાવ્રત ધારણ કરે તે ૫ ગુણ રાત્રિજનને ત્યાગ કરે તે ૧ ગુણ છ કાચના ની રક્ષા કરે છે, ૬ ગુણ પાંચ ઈન્દ્રિ પર સંયમ રાખે તે ત્રણ ગુપ્તિનું પાલન કરે તે લેભ રખે નહિ તે ક્ષમા ધારણ કરે તે ૧ ગુણ ચિત્તને નિર્મળ રાખે તે ૧ ગુણ વસ્ત્ર વગેરેની શુદ્ધ પડિલેહણ કરે તે ૧ ગુણ સંયમમાં રહે એટલે અવિવેકને - ત્યાગ કરે તે ૧ ગુણ પરીષહ સહન કરે તે ૧ ગુણ ઉપસર્ગો સહન કરે તે ૧ ગુણ કુલ ૨૭ ગુણ આ સત્તાવીશ ગુણે વડે સાધુ ભગવંતોનું ચિંતન કરવું જોઈએ. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુમાં કેટલાક ગુણ સમાન દેખાય છે, છતાં અધિકારભેદથી તે જુદા સમજવા. આ ૧૦૮ ગુણે વડે પંચપરમેષ્ઠિનું ચિંતન કરવાથી દેવ-ગુરુની સાચી ઓળખાણું થાય છે તથા તેમના પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ–પ્રીતિ જાગે છે, જે સવનું મુખ્ય લક્ષણ છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ [૧૧] નમસ્કારમંત્રની નવ વિશેષતાઓ નમસ્કારમંત્રને અદ્ભુત મહિમા જાયે, તેનાં અચિંત્ય પ્રભાવથી પરિચિત થયા, તેના અક્ષરસ્વરૂપ તથા અર્થને બંધ કર્યો, તેમજ તેના ચિનીચ વિષય તરીકે પંચપરમેષ્ઠીના ૧૦૮ ગુણની પ્રમાણભૂત માહિતી મેળવી. હવે તેની વિશેષતાથી વાકેફ થઈએ, એટલે આપણે આરસેલી જ્ઞાનયાત્રા આગળ વધશે. “ઢમં નાળ તો લુણા–પ્રથમ જ્ઞાન અને પછી ક્રિયા એ ધોરણે અહીં જ્ઞાનયાત્રા પહેલી રાખી છે. આ યાત્રા સફલ થતાં જ કિયાની સાચી સમજ આવશે અને તે અંગે આપણે ઉત્સાહ વૃદ્ધિ પામશે. વાસ્તવમાં કોઈ પણ વસ્તુનું જરૂરી જ્ઞાન મેળવ્યા વિના તે અંગે સાધક-આધકઈ પ્રવૃત્તિ યથાર્થ સ્વરૂપે થઈ શકતી નથી, એટલે પહેલી દષ્ટિ જ્ઞાન ભણી જ દેડાવવી પડે છે, પહેલું સ્થાન શાનયાત્રાને જ આપવું પડે છે. એક વસ્તુ બીજી વસ્તુથી જે ગુણને લીધે જુદી પડે Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨ નમસ્કારમંત્રસિદ્ધિ છે, તેને વિશેષતા કહેવામાં આવે છે. આંબા અને લીમડામાં વૃક્ષત સમાન હોવા છતાં તે દરેકને પિતાની વિશેષતા છે અને તેના લીધે જ એક આંબે, તે બીજે લીમડા તરીકે ઓળખાય છે. અન્ય મંત્ર અને નમસ્કારમંત્રમાં મંત્રત્વ સમાન છે, પણ નમસ્કારમંત્ર પિતાની અનેકવિધ વિશેષતાએને કારણે એ બધા માર્ગમાં જુદા તરી આવે છે. નમસ્કાર કેત્તર મંત્ર છે, એ એની પહેલી વિશેષતા છે. જે મંત્રને ઉપયોગ સામાન્ય રીતે આકર્ષણ, વશીકરણ, ઉચાટન, વિષણું, સ્તંભન, મેહન કે રેગનિવારણ, ધનપ્રાપ્તિ આદિ લૌકિક કાર્યો માટે થાય, તે લૌકિક કહેવાય અને જેને ઉપગ આત્મશુદ્ધિ કે એક્ષપ્રાપ્તિ જેવાં કેત્તર કાર્યો માટે થાય, તે લેકેસર કહેવાય. અહીં કદાચ પ્રશ્ન થશે કે “નમસ્કાર મિત્રને ઉપયોગ પણ આકર્ષણદિ કાર્યો માટે થાય છે, તે તેને લૌકિક કેમ ન કહેવાય? તેને ઉત્તર એ છે કે “નમસ્કારમંત્રનું મુખ્ય પ્રજન આત્મશુદ્ધિ કે એક્ષપ્રાપ્તિ છે, તેથી તે લેકેત્તર જ ગણાય. આકર્ષણદિ કાર્યો તેના વડે સિદ્ધ થાય છે ખરાં, પણ તે એનું મુખ્ય પ્રોજન નથી.” વચ્ચે એક કાળ એ આવી ગયે કે લેકે મંત્રને આવાં કાર્યો માટે ખૂબ ઉપયોગ કરવા લાગ્યા અને એમ કરતાં ધર્મના ઘેરી નિયમ પણ ભૂલી ગયા. શાક્ત, બૌદ્ધ વગેરે મંત્રવાદીઓ દ્વારા પ્રવર્તાયેલા મત્સ્ય, માંસ, મદિરા, સુદ્રા તથા મૈથુન એ પાંચ મકારે તે હાહાકાર મચાવી દીધે Page #155 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રની નવ વિશેષતાઓ ૧૦૩ અને મંત્ર-તંત્રશાસ્ત્રનું નામ વાચડું કરી નાખ્યું. તેની અસર ઓછા-વત્તા અંશે આજ સુધી પહોંચે છે. કેટલાક શિક્ષિત લેકેની મંત્ર-યંત્ર-તંત્ર પર મુદ્દલ શ્રદ્ધા બેસતી. નથી, તેનું કારણ એ છે કે તેની મથરાવટી ખૂબ મેલી પડી ગઈ છે અને તેના નામે એવાં એવાં કાર્યો થયાં છે કે જે આપણને નિતાંત ઘણું ઉપજાવે. અહીં સંતોષ લેવા જેટલી વાત એ છે કે નમસ્કારમંત્રના ક વગેરેમાં આકર્ષણદિ કાર્યોનું વિધાન ભલે કરેલું હોય, પણ એવાં કાર્યો માટે તેને ખાસ ઉપયોગ થયો નથી, અથવા તે અતિ અલ્પ પ્રમાણમાં જ થયે છે અને તેણે તેનું લકત્તરપણું મહત્ અશે ટકાવી રાખ્યું છે. તેનું જ એ પરિણામ છે કે આજે પણ લેકેને તેના માટે પરમ શ્રદ્ધા અને આદરની લાગણી છે. નમસ્કારમંત્રને લેકેજર કહેવાનું એક કારણ એ પણ છે કે તે અરિહંત જેવાં કેર મહાપુરુષ વડે કહેવાચેલે છે અને ગણધર જેવા લકત્તર મહાપુરુષ વડે શબ્દસંકલન પામેલ છે. મંત્રશક્તિમાં રોજકેની શક્તિને અંશ ઊતરે છે, એ વાત લક્ષ્યમાં લેતાં નમસ્કારમંત્રની લેકે તરતા વિષે કંઈપણ જાતની શંકા રહેતી નથી. શ્રી ભદ્રબાહુ સ્વામી “આવશ્યક નિર્યુકિત” માં પંચનમસ્કાર કરવાનો હેતુ સમજાવતાં કહે છે કે मग्गो अविप्पणासो आयारो विणल्या सहायत्तं । पंचविहं नमोकार, करेमि एएहिं हेऊहि ॥ માર્ગ, અવિપ્રણાશ, આચાર, વિનય અને માત્ર Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ નમસ્કારમંત્રસિદ્ધિ પ્રાપ્તિમાં સહાયતા આ પાંચ હેતુઓથી હું પાંચ પ્રકારને નમસ્કાર કરું છું.” અહીં “મા” થી મોક્ષમાર્ગનું સૂચન છે કે જેનું પ્રવર્તન અરિહંત દેવે વડે થાય છે. અરિહંત દેએ સભ્ય દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક ચારિત્રને મોક્ષને માર્ગ કો અને તેને પ્રાપ્ત કરવાને ઉપદેશ આપે, તેથી તેઓ પરમ પૂજ્ય અને પરોપકારી બન્યા અને તે જ કારણે તેમને પ્રથમ નમસ્કાર કરવામાં આવે છે. અહીં “અવિપ્રણાશ” શબ્દથી “અવિનાશિતા” અભિપ્રેત છે કે જેને ખ્યાલ સિદ્ધ ભગવતે આપી રહ્યા છે. દેવેન્દ્ર, ચકવતીઓ વગેરેનાં પદને તથા સુખને અંત આવે છે, પણ સિદ્ધ ભગવંતના અનુપમ સુખને કદી અંત આવતું નથી. તેમનું સુખ સાદિ-અનંત છે, એટલે કે તેને પ્રારંભ થયો છે, પણ કદી છેડે આવનાર નથી. તેઓ આપણને આ પદે પહોંચવાની પ્રેરણા કરી રહ્યા છે, તેથી જ તેમને બીજે નમસ્કાર કરવામાં આવે છે. આ રીતે આચાર્ય ભગવંતોથી આચારની પ્રાપ્તિ થાય છે, ઉપાધ્યાય ભગવતેથી વિનયની પ્રાપ્તિ થાય છે અને સાધુ ભગવતથી એક્ષપ્રાપ્તિમાં વિવિધ પ્રકારની સહાય મળે છે, તેથી જ તેમને અનુક્રમે ત્રીજે, ચે અને પાંચમે નમસ્કાર કરવામાં આવે છે. આ પરથી જોઈ શકાશે કે નમસ્કારમંત્ર આત્મશુદ્ધિ Page #157 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારસત્રની નવ વિશેષતાઓ કે માક્ષપ્રાપ્તિ માટે જ ચેજાયેલ છે, તેથી તે લેાકાત્તર મંત્રની પૂરી ચાચ્યતા ધરાવે છે. ૧૦૫ * {t * આજ સુધીમાં અનંત આત્માઓએ નમસ્કારમત્રના આશ્રય લીધો છે, તે એની લેાત્તરતાના કારણે જ લીધા છે, એ ભૂલવાનું નથી. ‘પચનમુક્કારથ્રુત્ત ’માં કહ્યું છે કે पत्ता पाविस्संती पार्वति य परम पयपुरं जेते । पंचनमुक्कारमहारहस्त सामत्थजोगे || - પરમપદપુર એટલે મેાક્ષનગરી કે સિદ્ધશિલા. તેને જેઓ પામ્યા છે, પામશે અને પામે છે, તે સવ પંચનમસ્કારરૂપી મહારથના સામર્થ્ય ચાળે જ જાણવું. આ શબ્દો વાંચ્ચા-સાંભળ્યા પછી કોઈને નમસ્કાર મત્રની લોકોત્તરતા માટે રજ પણ શકા રહેવી જોઈ એ નહિ. અન્ય મત્રામાં જેમની સાધના કે આરાધના કરવાની છે, તે દેવ-દેવીઓ વિશિષ્ટ શક્તિથી વિભૂષિત હાવા છતાં આખરે તે. સસારી. આત્મા જ છે, એટલે રાગ, દ્વેષ, સ્પૃહા આદિથી યુક્ત હાય છે, જ્યારે નમસ્કારમંત્ર વડે જેમની આરાધના થાય છે, એ પંચપરમેષ્ઠી વીતરાગી અને નિઃસ્પૃહી છે. તેમની અચિંત્ય શક્તિ આગળ દેવદેવીઓની શક્તિ કંઈ વિસાતમાં નથી. આને આપણે નમસ્કારમંત્રની ખીજી વિશેષતા કહી શકીએ. અહીં કાઈ એમ માનતુ' હાય કે દેવ-દેવીઓ કરતાં Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ નમસ્કારમ`ત્રસિદ્ધિ અધિક શક્તિ પહેલા એ પરમેષ્ઠીઓમાં સંભવી શકે, પણ. આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુઓમાં સંભવી શકે નહિ, તા. એ માન્યતા સુધારવા જેવી છે. શ્રીદશવૈકાલિકસૂત્ર'ના પ્રારંભમાં કહ્યું છે કે– ' धम्मो मंगलमुकिटं, अहिंसा संजमो तवो । देवा वि तं नमसंति, जस्त धम्मे सया मणो || ( અહી' સાધના અધિકાર છે, એટલે તેના સંબંધ સાધુ સાથે જોડવાના છે.) જે સાધુએ અહિંસા, સંયમ અને તરૂપી ધને ઉત્કૃષ્ટ મંગલરૂપ માને છે અને તે ધર્મીમાં જતે ધર્માંના પાલનમાં જ સઢા પેાતાનું મન જોડાયેલું” રાખે છે, તેમને દેવા પણ નમે છે.' અહીં વિચારવાનું એ છે કે જો ધર્મનિષ્ઠ સાધુ શક્તિ અને સામર્થ્યમાં ચઢિયાતા હાય તા જ દેવા એમને નમે કે એમને એમ તમે અહીં એમ કહેવામાં આવે છે કે તેમની પૂજ્યતા પ્રકટ કરવા માટે દેવા આ પ્રમાણે નમે, તે પૂજ્યતા એમને એમ પ્રાપ્ત થતી નથી. જ્યારે આત્માની શક્તિને પરમ પ્રકાશ થવા લાગે છે, ત્યારે પૂજ્યતા પ્રકટે છે, એટલે દેવે તેમને પરમ શક્તિમાન કે સામર્થ્યવાન માનીને જ તેમને નમે છે. અહીં એ પણ સ્પષ્ટ થવાની જરૂર છે કે અહિંસા– શક્તિ, સચમશક્તિ તથા તપશક્તિ એ કઈ નાની શક્તિ. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ નમસ્કારમંત્રની નવ વિશેષતાઓ નથી. એ અખિલ બ્રહ્માંડને ડોલાવી શકે છે અને દેવદેવીઓને પણ કાન પકડાવી શકે છે. તાત્પર્ય કે આચાર્યાદિ અન્ય ત્રણ પરમેષ્ઠીમાં પણ દેવ-દેવીઓ કરતાં અધિક શક્તિ સંભવે છે. હજી પણ એક વસ્તુ પાઠકેના ધ્યાનમાં લાવવાની રહી. એક્લા અરિહંત, એલા સિદ્ધ, એક્લા આચાર્ય, એકલા ઉપાધ્યાય કે એલા સાધુની શક્તિ જ્યારે આ પ્રમાણે દેવદેવીએ કરતાં અધિક છે, ત્યારે એ પાચેને સમવાય થતાં એ શક્તિનું પ્રમાણ કેટલું વધી જાય? આ વિશ્વમાં કઈ મંત્ર એ નથી કે જેમાં આ રીતે પાંચ મહાન શક્તિઓ એકી સાથે કામ કરતી હોય. એટલે નમસ્કારમંત્રની આ વિશેષતાને સ્વીકાર કરે જ રહ્યો. અન્ય મત્રો કામના કરવાથી એટલે કે વિશિષ્ટ સંકલ્પ આદિ કરવાથી ઘણા પ્રયને ફલદાયી થાય છે, જ્યારે નમસ્કાર મંત્ર નિષ્કામ ભાવે જપવા છતાં અલ્પ પ્રયાસે લદાયી થાય છે અને તે સાધકની સર્વ કામનાઓ પૂરી કરે છે. આ તેની ત્રીજી વિશેષતા સમજવી. કહ્યું છે કે... इको वि नमुक्कारो, परमेट्ठीणं पगिट्ठ भावाओ । ___ सयलं किलेसजालं, जलं व पत्रणो पणुव्वेइ ॥ પ્રકૃષ્ટ ભાવથી પરમેષ્ઠીઓને કરેલે એક પણ નમસ્કાર, પવન જેમ જલને શેષવી નાખે, તેમ સકલ કલેશજાલને. છેદી નાખે છે I Page #160 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ નમસકારમંત્રસિદ્ધિ અહીં લેશજાલથી આત્માને કલેશ ઉપજાવે તેવાં સર્વ પ્રકારનાં કષ્ટ, તેવી સર્વ પ્રકારની ચિંતાઓ તથા તેને કારણભૂત એવો કર્નસમૂહ સમજવાનું છે. અન્ય ક્ષેત્રમાં કઈને કઈદેવ તેને અધિષ્ઠાયક હોય છે અને તે વશ થાય કે પ્રસન્ન થાય તે જ એ મંત્ર સિદ્ધ થયે ગણાય છે, તાત્પર્ય કે ત્યાર પછી જ તે પોતાનું ફ્લ આપે છે. પરંતુ એ દેને વશ કરવાનું કે પ્રસન્ન કરવાનું કામ સહેલું હેતું નથી. અનેક પ્રકારના અટપટા ઉપાયે કામે લગાડ્યા પછી કે કઠિન અનુષ્ઠાને કર્યા પછી જ તેમાં સફલતા મળે છે. તેમાં ભયસ્થાને પણ ઘણાં રહેલાં છે. કંઈ ફેર થયે કે આડું પડ્યું તે સાધક પિતાને પ્રાણ ગુમાવે છે, અથવા અન્ય કષ્ટ ભોગવે છે, અથવા ચિત્તભ્રમ આદિને ભોગ બનીને ખૂવાર થાય છે, પરંતુ નમસ્કારમંત્રને કઈ એક અધિષ્ઠાયક દેવ નથી. વધારે સ્પષ્ટ કહીએ તે તેને અધિષ્ઠાયક દેવ થઈ શકે એમ નથી. સમ્યકત્વધારી અનેક દેવે તેના સેવક થઈને રહેલા છે અને તે અનન્ય ભાવે આરાધન કરનારના સર્વ મનોરથ પૂરા કરે છે. આને નમસ્કારમંત્રની ચેથી વિશેષતા સમજવી જોઈએ. લેટેત્તર વસ્તુઓનું આકર્ષણ કરવું, એ નમરકાર‘મંત્રની પાંચમી વિશેષતા છે. તે અંગે કહ્યું છે કે आकृष्टिं सुरसम्पदा विदधति मुक्तिश्रियो वश्यतामुच्चाटं विपदां चतुर्गति भुवां विद्वेषमात्मैनसाम् । Page #161 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રની નવ વિશેષતાઓ स्तंम्भं दुर्गमनं प्रति प्रयततां मोहस्य संमोहनं, पायात् पश्ञ्चनमरिक्रयाऽक्षरमयी साऽऽराधना देवता || ૧૦૯ તે પંચપરમેષ્ઠિ નમક્રિયારૂપ અક્ષરમયી આરાધના દેવતા તમારું રક્ષણ કરે કે જે સુરસ’પઢાઓનું આકર્ષણ. છે, મુક્તિરૂપી લક્ષ્મીને વશ કરે છે, ચાર ગતિમાં થનારી વિપત્તિઓનું ઉચ્ચાટન કરે છે, આત્માનાં પાપા પ્રત્યે વિદ્વેષણ કરે છે, દુતિ પ્રત્યે ગમન કરવાને પ્રયત્ન કરતા જીવાનુ સ્ત ંભન કરે છે, એટલે કે તેમને અટકાવે છે અને જે મેહતુ પણ સમાહન કરે છે, એટલે કે તેને મુંઝવે છે.' અન્ય મંત્રા ઉચ્ચારણમાં ક્લિષ્ટ કે કઠિન હેાય છે, તેમજ અત્યંત ગૂઢાવાળા હાય છે, ત્યારે નમસ્કારમંત્ર ઉચ્ચારણમાં સરલ છે અને તેના અર્થ પણ અતિ સ્પષ્ટ છે, તેથી ખળકથી માંડીને વૃદ્ધ પંત સહુ કોઈ તેને સરલતાથી ખાલી શકે છે તથા તેના અથ સમજી શકે છે. આ તેની છઠ્ઠી વિશેષતા છે. L નમસ્કારમંત્રની સાતમી વિશેષતા એ છે કે પ્રણવ ( ૐકાર ), હ્રી કાર, અહ વગેરે શક્તિશાળી ખીને તેમાં છૂપાયેલાં છે. પ્રસ્તુત ગ્રંથના બીજા પ્રકરણમાં પળવરિયાથી શરૂ થતી ગાથા તેના પ્રમાણુરૂપ છે. અથવા તેા નમસ્કારમત્ર સ મંત્રાનું ઉત્પત્તિસ્થાન છે, એ જ એની સાતમી વિશેષતા છે. પ્રવચનસારાદ્દારવૃત્તિ' માં સર્વમન્ત્રરત્નાનાનુપારણ્ય એ શબ્દ વડે આ વસ્તુ સૂચિત કરવામાં આવી છે. ' ' " Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ નમસ્કારમંત્રસિદ્ધિ અન્ય મંત્રમાં રમો કે સમર પદ આગળ કે પાછળ એક અથવા બે વાર આવેલું હોય છે, પણ નમસ્કાર મંત્રમાં તો પદ પાંચ વાર આવેલું છે, એ તેની આઠમી વિશેષતા છે. આ નમો પદ ધર્મશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર તથા તંત્રશાસ્ત્રની દષ્ટિએ ઘણું -મહત્વનું છે. ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ એ વિનયનું પ્રતીક છે, મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ એ શોધનબીજ છે, એટલે શરીર, મન અને આત્માની શુદ્ધિ કરનારું છે તથા મંત્રદૃષ્ટિએ શાંતિક-પૌષ્ટિક ક્રિયાને સંક્ત કરનારું છે, એટલે તેનાથી સર્વ ઉપદ્રની શાંતિ થાય છે અને ધન-ધાન્યાદિની વૃદ્ધિ થાય છે. નમસ્કારમંત્રની નવમી વિશેષતા એ છે કે તેનું ઉચ્ચારણ કરતાં અડસઠ તીર્થની યાત્રા થઈ જાય છે. તેને એક અક્ષર એક તીર્થ બરાબર છે, એ રીતે અડસઠ અક્ષરે અડસઠ તીર્થ બરાબર ખરી કે નહિ? નમસ્કારની આ વિશેષતાઓ પર સાધકે અવશ્ય મનન કરવું જોઈએ. છે Page #163 -------------------------------------------------------------------------- ________________ [૧૨] નમસ્કારમંત્રનો મહા ઉપકાર પૃથ્વી આપણા પર ઉપકાર કરે છે. તે આધાર ન આપે તે આપણે આ જગતમાં રહી શકીએ નહિ. જલ આપણા પર ઉપકાર કરે છે. તેના વિના આપણું જીવન ટકી શકે નહિ. વાયુ આપણુ પર ઉપકાર કરે છે. તેના વિના શ્વાસોચ્છવાસની ક્રિયા સંભવી શકે નહિ. અગ્નિ એટલે ઉમા કે ગરમી. તે આપણા જીવન પર ઉપકાર કરે છે. તેની સહાય ન હોય તે ખાધેલું પચે નહિ કે શરીર સારી અવસ્થામાં રહી શકે નહિ. આ રીતે બીજી પણ કેટલીક વસ્તુઓ આપણા પર ઉપકાર કરે છે અને તેથી જ આપણું જીવન શકય બને છે. પણ આ બધા સામાન્ય કેટિના ઉપકારે છે. સામાન્ય કેટિના એટલા માટે કે નમસ્કારમંત્ર આપણા પર જે ઉપકાર કરે છે, તેની તુલનામાં એ ઊભા રહી શકે તેમ નથી. અન્ય શબ્દોમાં કહીએ તે આપણું પર નમસ્કારમંત્રને ઉપકાર સહુથી મટે છે. મહાન છે, તેથી જ તેને મહા ઉપકારી ગણવામાં આવે છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ નમસ્કારમંત્રસિદ્ધિ અહીં કોઈ એમ કહેતું હોય કે નમસ્કારમંત્ર તે જડ અક્ષરની રચના છે, તે આપણા પર ઉપકાર શી રીતે કરી શકે? તે એમ કહેવું ઉચિત નથી. જડ વસ્તુ પણ આપણા પર ઉપકાર કરી શકે છે. દાખલા તરીકે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પગલાસ્તિકાય એ ચારે દ્ર જડ છે, છતાં આપણા જીવન પર કેટલે ઉપકાર કરે છે? ધર્મસ્તિકાય ન હોય તે આપણે કોઈ જાતની ગતિ કે હલનચલન કરી શકીએ નહિ. અરે! હાથ ઊંચે કરે છે તે પણ કરી શકીએ નહિ. તે કાકાશમાં સર્વત્ર વ્યાપ્ત છે, તેથી જ આપણે તેના આધારે હાથને ઊંચ-નીચે કરી. શકીએ છીએ. અધમસ્તિકાય ન હોય તે આપણે એક સ્થળે સ્થિર બેસી શકીએ નહિ. એક સ્થળે સ્થિર રહેવામાં અધર્માસ્તિકાયને ઉપકાર છે. એ જ રીતે આકાશાસ્તિકાય ન હોય તે આપણને રહેવાને અવકાશ કેણ આપે ? આપણુને રહેવા માટે જગા જોઈએ, સ્થાન જોઈએ, અવકાશ (Space) જોઈએ. તે આકાશ પૂરા પાડે છે, તેથી જ આપણે તેની અંદર રહી શકીએ છીએ. એજ રીતે પુદ્ગલથી આપણું શરીર, ઈન્દ્રિય તથા મન વગેરેની રચના થાય છે અને તેના લીધે. આપણે જીવનવ્યવહાર શકય બને છે. વળી આપણે જે ઘરમાં રહીએ છીએ કે જે ફનીચર વગેરેને ઉપયોગ કરીએ છીએ. કે મોટર વગેરે વાહનમાં ફરીએ છીએ, તે બધાં જડ હેવા છતાં આપણું જીવન નિભાવવામાં–પસાર કરવામાં ઉપયોગી Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩ નમસ્કારમંત્રને મહા ઉપકાર થાય છે, ઉપકાર કરે છે એટલે જડ વસ્તુ આપણુ પર ઉપકાર ન કરી શકે એમ માનવું-મનાવવું ભૂલભરેલું છે. જે મંત્રને જડ અક્ષરની રચના માની તેના ઉપકારીપણને નિષેધ કરીએ તે શાસ પણ જડ અક્ષરની રચના છે, તેને ઉપકારી શી રીતે માની શકીએ ? પણ દરેક સુજ્ઞ મનુષ્ય શાસ્ત્રને ઉપકારી કે મહા ઉપકારી માને છે, કારણું કે તેના વડે સમ્યગજ્ઞાન કે સદુધની પ્રાપ્તિ થાય છે. નમસકારમંત્રનું પણ તેમજ છે. તે અહિંસા, સંયમ, તપ તથા ગસાધનાને ઊંચામાં ઊંચે આધ્યાત્મિક આદર્શ આપણી સામે રજૂ કરે છે અને એ રીતે આપણા જીવનને ઉત્કર્ષ સાધવામાં ઘણું સહાય કરે છે. આ તેને જે તે ઉપકાર નથી ! અહીં પ્રસંગે પાત્ત મંત્રવિશારદોની એ માન્યતા પણ રજૂ કરી દઈએ કે गुरौ मनुष्यबुद्धिं च, मन्त्रे चाक्षरवाचिताम् । प्रतिमासु शिलाबुद्धिं, कुर्वाणो नरकं व्रजेत् ॥ ગુરુને સામાન્ય માનનારે, મંત્રમાં અક્ષરબુદ્ધિ ધારણ કરનારે તથા દેવપ્રતિમામાં પથ્થરની બુદ્ધિ કરનારે નરકમાં જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગુરુને સામાન્ય કેટિના ન માનતાં દેવસ્વરૂપ માનવા જોઈએ અને તેમના પ્રત્યે એ જ વ્યવહાર રાખવું જોઈએ. જે ગુરુને સામાન્ય માની ન સિ–૮ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ નમસ્કારમંત્રસિદ્ધિ તેમની સાથે એ પ્રકારનું વર્તન કર્યું, તે મંત્રસાધના નિષ્ફળ જવાની, એટલું જ નહિ પણ ભવિષ્યમાં દુર્ગતિની પ્રાપ્તિ થવાની. જે મનુષ્ય મંત્રને દિવ્ય શક્તિથી વિભૂષિત એક પવિત્ર વસ્તુ માનવાને બદલે માત્ર જડ અક્ષરેને સમૂહ માને છે અને એ રીતે તેના અચિંત્ય પ્રભાવ વગેરેની ઉપેક્ષા કરે છે, તેમની અવસ્થા પણ આવી જ થવાની. તે જ રીતે જેઓ દેવપ્રતિમાને દેવત્વને સાક્ષાત્કાર કરાવનારી એક મંગલમય પ્રશસ્ત વસ્તુ માનવાને બદલે પથરનું પૂતળું માની તેને ઉપહાસ કરે છે કે તેના પ્રત્યે આદર ધરાવતો નથી, તેમને માટે નરક સિવાય અન્ય કોઈ ગતિ નથી. તાત્પર્ય કે નમસ્કારમંત્ર સાક્ષાત્ દેવતારૂપ છે, એમ માનીને તેના ઉપકાર-મહાઉપકારને વિચાર કર જોઈએ. નમસ્કાર મંત્રને બીજો મહા ઉપકાર એ છે કે તે આપણું ગતિ સુધારે છે, એટલે કે તે આપણને નરક અથવા તિર્યંચગતિમાં જવા દેતું નથી. “નવલાખ જપતાં નરક નિવારે” વગેરે શબ્દો તેના પ્રમાણરૂપ છે. દુર્ગતિમાં કેટલું દુઃખ છે? તે સુજ્ઞ પાઠકેએ સ્વયં વિચારી લેવું. અમે તો અહીં સંક્ષેપમાં એટલું જ કહીશું કે નરક એ અકખ્ય દુઃખેને ભંડાર છે અને તિર્યંચાવસ્થા પણ વિવિધ પ્રકારનાં દુખેથી ભરેલી છે. તેનું નિવારણ કરવું, એ કંઈ જે તેવો ઉપકાર નથી. એક માણસને બાર Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ નમસ્કારમંત્રને મહા ઉપકાર વર્ષની સખ્ત કેદની સજા થઈ હોય અને કેઈ તેમાં બે વર્ષને ઘટાડે કરી આપે તે તેને ઉપકાર માનવામાં આવે છે, ત્યારે આ તે લાખથી પણ અધિક વર્ષ પ્રમાણુ નરક ગતિનાં દુએ તથા સેંકડે-હજાર વર્ષ પ્રમાણ તિર્યંચ ગતિનાં દુખે નિવારવાની–ઘટાડી આપવાની વાત છે. તેને ઉપકાર તે આપણે કેઈ શબ્દોમાં માની જ ન શકીએ. અહીં એટલી સ્પષ્ટતા કરવા ઈચ્છીએ છીએ કે નવલાખને જપ કરતાં નરકગતિનું નિવારણ થાય છે, એમાં તે કઈ શંકા જ નથી, પણ પ્રાણીઓના અંત સમયે જે આ મંત્રના અક્ષરે ડી વાર પણ કાન પર પડે છે, તે જે તેમની ગતિ સુધરી જાય છે. સમળી, ઘેડા, બળદ, સાપ વગેરેને છેલ્લી ઘડીએ નમસ્કારમંત્ર સંભળાવવાથી તેમની ગતિ સુધરી ગઈ એવા અનેક દાખલાઓ જૈન શાસ્ત્રમાં સેંધાયેલા છે. આપણે મનુષ્યભવ પામ્યા, તેમાં પણ આ નમસ્કારમંત્રને જ મહા ઉપકાર કેમ ન હોય! સંભવ છે કે દુર્ગતિમાં રખડી રહેલા એવા આપણુ આત્માએ તેનું અમુક વાર મરણ કર્યું હોય કે છેલ્લી ઘડીએ તેના અક્ષરે સાંભળી તેમાં ચિત્ત પરેવ્યું હેય. હજી નમસ્કારને એક મોટો ઉપકાર વર્ણવવાને છે. અને તે એની મિથ્યાત્વનાશક શક્તિને. જૈન શામાં કહ્યું किंच धनाण मणीभवणे सदाबहुमाणवट्टिनेहिल्लो। मिच्छत्ततिमिरहरणो वियरइ नवकार वरदीवो। Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ નમસ્કારમંત્રસિદ્ધિ જેમાં શ્રદ્ધારૂપી દિવેટ છે, બહુમાનરૂપી તેલ છે અને. જે મિથ્થારૂપી તિમિરને હરનારે છે, એ આ નવકારરૂપી શ્રેષ્ઠ દીપક ધન્ય પુરુષના મનરૂપી ભવનને વિષે શેભે છે તત્પર્ય કે નમસ્કારમંત્ર મિથ્યાત્વને નાશ કરનારે. છે અને સમ્યકત્વની સ્પર્શના કરાવનારે છે. આત્મવિકાસની દૃષ્ટિએ આ બે ક્રિયાઓ એટલી મહત્વની છે કે તેને અપૂર્વ કે અજોડ જ કહી શકાય. ઉવસગ્ગહર સ્તોત્રમાં કહ્યું છે કેतुह समत्ते लद्धे, चिंतामणिकप्पपायवन्महिए। पावंति अविग्घेणं, जीवा अयरामरं ठाणं ॥ હે ભગવન ! તમારું સમ્યકત્વ ચિંતામણિરત્ન તથા કલ્પવૃક્ષથી પણ અધિક પ્રભાવશાળી છે કે જેને પ્રાપ્ત કરવાથી જે કંઈ પણ વિદ્ધ વિના અજરામર સ્થાને પહોંચી જાચ છે? અહીં અજરામર સ્થાનથી મેક્ષ, મુક્તિ કે સિદ્ધોના. નિવાસસ્થાનરૂપ સિદ્ધશિલા સમજવી. “મળો શીરો વરુ અચરકાળ” એ વચને પણ સમ્યકત્વથી અજરામર સ્થાનની પ્રાપ્તિ થાય છે, એમ દર્શાવનારાં છે. અહીં વિચારવાનું એ છે કે જે વસ્તુ મહાશત્રુ સમાન મિથ્યાત્વને નાશ કરે, અતુલ ગુણના નિધાન સમાન સમ્યકત્વરનની પ્રાપ્તિ કરાવે અને અજરામર સ્થાનમાં લઈ જાય તેને કેવો અને કેટલે ઉપકારી માનવે ? તાત્પર્ય કે નમસ્કારમંત્ર આપણુ પર મહાન ઉપકાર કરનારે છે, તેથી તેના પ્રત્યે સદા આદર રાખો અને તેનું ભક્તિભાવથી સ્મરણ કરવું, એ પરમ હિતાવહ છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ સા ધ ના ખંડ [૧૩] સાધનાની આવશ્યકતા સાધ્યમંડ પૂરો થયે. હવે સાધનાખંડ શરૂ થાય છે. આ ખંડમાં નમસ્કારમંત્રની સાધના, આરાધના કે ઉપાસના અંગે કેટલીક મહત્વની વિચારણુઓ રજૂ કરવામાં આવી છે તથા સાધનાનાં મુખ્ય અંગે જેવાં કે મરણ, જપ, ધ્યાન, પૂજન, યંત્ર વગેરેનાં સ્વરૂપ તથા વિધિ અંગે વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. તેનું શાંત-સ્વસ્થ ચિત્તે વાંચનમનન કરવું, એ પાઠકેનું પરમ ક્તવ્ય છે. સાધ્યની સિદ્ધિ કરવા માટે જે ખાસ ક્રિયા કે પ્રવૃત્તિ કરવામાં આવે છે, તેને “સાધના” કહેવાય છે. એક 'વિદ્યાર્થીને એમ. એ. એટલે “માસ્ટર ઓફ આર્ટસૂ” થવું હેય તે એ શાળાએ જાય છે, અમુક વિષયે શીખે છે, તે માટે જાયેલી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થાય છે અને ક્રમશઃ ઊંચાં ધરણે પ્રાપ્ત કરતે જાય છે. આ રીતે અમુક વર્ષ સુધી એકધારી પ્રવૃત્તિ કરતાં છેવટે એ “માસ્ટર ઓફ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ નમસ્કારમંત્રસિદ્ધિ આર્ટ’ થાય છે. ઉક્ત વિદ્યાથીએ પિતાનું ધ્યેય કે સાધ્ય સિદ્ધ કરવા માટે જે પ્રવૃત્તિઓ કરી, પુરુષાર્થ સે, તે એક પ્રકારની સાધના છે. અહીં વિચારવાનું એ છે કે, “જે એ વિદ્યાર્થીએ આ પ્રકારની સાધના કરી ન હોય તે શું એ “માસ્ટર ઓફ આર્ટસર થઈ શકત ખરે? એક વિદ્યાથી આજે એવી ઈચ્છા કરે કે મારે “માસ્ટર ઓફ આર્ટ થવું છે, તે આવતી કાલે જ તે “માસ્ટર ઓફ આર્ટ' બની જાય એ શકય નથી, સંભવિત નથી. તે માટે પિતાની ભૂમિકા અનુસાર કેટલાક સમય સુધી વિશિષ્ટ સાધના કરવી જ પડે છે. મહાન વૈજ્ઞાનિક એડીસનને એ ખ્યાલ આવ્યો કે વિદ્યુતશક્તિ (Electricity) નું પ્રકાશ (Light) માં. રૂપાંતર થઈ શકે ખરું, એટલે તેણે પ્રયત્નો આરંભ્યા. આ પ્રયને વર્ષો સુધી ખંતપૂર્વક ચાલુ રાખ્યા અને પ્રગની. સંખ્યા પાંચ આંકડા વટાવી ગઈ, ત્યારે તેમાં સિદ્ધિ સાંપડી. આ પ્રયોગ દરમિયાન વાળ જેવા બારીક તારની જરૂર જણાતાં અને તે વાંસમાંથી બની શકશે એ ખ્યાલ આવતાં, તેણે પોતાના માણસોને દુનિયાના જુદા જુદા ભાગોમાં. મોક્લી આપ્યા. તેમણે વાંસની ૩૦૦ જેટલી જાતે એકઠી. કરી. તેમાંથી કયે વાંસ અધિક કામ આપશે? તેને નિર્ણય કરવામાં આવ્યા અને ત્યારબાદ કામ આગળ ધપાવવામાં. આવ્યું. આ પરથી સમજી શકાશે કે સાધ્યની સિદ્ધિ કરવા માટે મનુષ્યને કેવી અને કેટલી સાધના કરવી પડે છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ | સાધનાની આવશ્યકતા ૧૯ વિજ્ઞાનના ક્ષેત્રમાં આજે જે ભવ્ય સિદ્ધિઓનાં દર્શન થાય છે, તે અનેક વૈજ્ઞાનિકોની જહેમતભરી સાધનાનું પરિણામ છે. તેની એક એક સિદ્ધિને ઈતિહાસ વાંચીએ તે આપણુ મુખમાંથી સહસા ઉદ્દગાર નીકળી પડશે કે આ તે કેવી ભવ્ય સાધના!” વધારે દૂર જવું ન હોય તે હાલ ચંદ્રમાં પહોંચવા માટે વૈજ્ઞાનિકો તરફથી જે તૈયારીઓ ચાલી રહી છે, જે સાધના થઈ રહી છે, તે પર નજર નાખે. આજથી પચાસ વર્ષ પહેલાં ચંદ્ર પર પહોંચવાની વાતને લેકે શેખચલ્લીને તર્ક કહેતા. ઘણા બુદ્ધિમાન લેકે તેને ઉપહાસ કરતા. પરંતુ વૈજ્ઞાનિકેએ પિતાની સાધનાના બળે શેખચલ્લીના એ તને શક્યતાની ભૂમિ પર મૂકી દીધું અને આજે તે એ સિદ્ધિની ઘણી સમીપે પોંચી ગમે છે. તેઓ ત્યાં કયારે પહોંચશે અને તેનું શું પરિણામ આવશે, એ વાત બાજુએ રાખે, પણ તેઓ સાધ્યની સિદ્ધિ માટે કે પુરુષાર્થ કરે છે અને તે માટે કેટલે ભેગ આપે છે, તેને વિચાર કરે. ચિત્રકાર, સ્થપતિ, સંગીતજ્ઞ વગેરેની વિશિષ્ટ સિદ્ધિઓ જોઈને આપણે ઘણી વાર આશ્ચર્યચક્તિ થઈએ છીએ, પણ આ સિદ્ધિઓ એકાએક કે અકસ્માત પ્રાપ્ત થયેલી હતી નથી. તેની પાછળ ઘણી મોટી સાધના હોય છે, વર્ષોને અખંડ પુરુષાર્થ હોય છે. ધાર્મિક તથા આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ આ જ પરિસ્થિતિ છે. તેમાં જે કંઈ પ્રગતિ થાય છે. વિકાસ સધાય છે અથવા Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૨ નમસ્કારમંત્રસિદ્ધિ તે સિદ્ધિનાં દર્શન થાય છે, તે વિશિષ્ટ પ્રકારની સાધનાને આભારી છે. સાધના ન હોય તે પ્રગતિ થાય નહિ, વિકાસ સધાય નહિ કે સિદ્ધિનાં દર્શન થાય નહિ. સિદ્ધિ એ સાધનાનું જ પરિણામ છે, તેથી સાધના વિના સિદ્ધિની કલ્પના કરવી અત્યંત મુશ્કેલ છે. જે શરીર વિના મનુષ્ય, હાથી કે સિહની કલ્પના થઈ શકે, તે જ સાધના વિના સિદ્ધિની કલ્પના થઈ શકે. સુજ્ઞ પાઠકે એટલું યાદ રાખે કે સિદ્ધિ વડે ચમત્કાર સઈ શકાય છે, પણ ચમત્કાર વડે સિદ્ધિ સજી શકાતી નથી. તે માટે તે એક યા બીજા પ્રકારની સાધનાને આશ્રય લે જ પડે છે. શ્રમણ ભગવાન મહાવીરને કેવલજ્ઞાનની સિદ્ધિ કરવી હતી તે તેમણે કેવી સાધના કરી, તે જુઓ! સાડા બાર વર્ષની તેમની સાધનાને વૃત્તાંત સાંભળતાં આપણું રોમાંચ ખડાં થઈ જાય છે. એક વાર કે ગોવાળ તેમને રાશ એટલે સૂતરના જાડા દોરડાથી મારવા તૈયાર થયે, ત્યારે ઇંદ્રે પ્રકટ થઈને કહ્યું કે “હે ભગવન્! આપને સાધનાકાલ દરમિયાન ઘણા ઉપસર્ગો થવાના છે, માટે અનુજ્ઞા આપે તે હું આપની સાથે રહું અને એ ઉપસર્ગોનું નિવારણ કરું? ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું : “હે ઈદ્રતીર્થકરે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે, તે પિતાના પુરુષાર્થથી જ કરે છે, કેઈ દેવેની સહાયથી નહિ. માટે તું તારા રસ્તે સીધાવ અને મને મારી સાધના કરવા દે.” આ શબ્દો શું સૂચવે છે? Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ સાધનાની આવશ્યકતા જો ચમત્કાર વડે સિદ્ધિ સર્જી શકાતી હૈાય, તા ભગવાન સાડા બાર વર્ષ સુધી અતિ કઠિન સાધના શા માટે કરત ? જ્ઞાન આપે, સાચા મા પ્રયત્ન કે પુરુષાથ તા પુરુષાર્થ કરીએ નહિ, ખરાખર છે. જે જ્ઞાનના * નિરર્થક છે. ગુરુની કૃપા થાય તે તેઓ દેખાડે, પણ માર્ગ પર ચાલવાના આપણે જ કરવા પડે. જો આવા તે માર્ગ મળ્યે એ ન મળ્યા સક્તિ અમલ નથી, તે અજાગલસ્તનવત્ જે ફ્રે તે ચરે, એ ન્યાયે સાધના કરનારને સિદ્ધિ સાંપડે, અન્યને નહિ. લાડૂ ખીજો મનુષ્ય ખાય અને તેના સ્વાદ આપણને આવે, એમ કદી મને ખરૂ? ખરી હકીકત એ છે કે જેને લાડૂના સ્વાદ ચાખવા હાય, તેણે લાડૂ "મેળવવા જોઈએ અને પોતાના મુખમાં મૂકવા જોઈ એ. અહીં પ્રસંગવશાત્ એ પણ જણાવી દઈ એ કે આપણને માનવના દેહ મળ્યા, સપત્તિ મળી, સુખનાં સાધના મળ્યાં, એ બધુ પૂર્વભવની સાધના કે આરાધનાનું જ પિરણામ છે, એટલે તેનુ' મહેત્ત્વ જરાયે ઓછું આંકવા જેવુ નથી. અહીં તે અંગે એક નાનકડી ઘટના યાદ આવે છે. સૌરાષ્ટ્રના લેાકપ્રિય રાજવી આલા ખાચર સભા ભરીને એઠા હતા. જન્મદિવસના પ્રસંગ હાઈ બધા ખુશખુશાલ હેતા. ભાટચારણા નવનવાં સુંદર કાવ્યેા રચીને તેમને અજલિ અજા—અકરી, ગદ્ય—ગળું, સ્તન અાંચળ. અકરીના ગમે જે આંચળ ઊગે છે, તે કશું દૂધ આપતા નથી, એટલે કે તે માત્ર દેખાવનાં હાય છે અને તેથી નિરર્થક ગણાય છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ નમસ્કારમંત્રસિદ્ધિ આપી રહ્યા હતા. એવામાં એક નવજુવાન ચારણ ઊભું થયે. અને તેણે નીચેનું જોડકણું સંભળાવ્યું: તું કરતે તે તપ, તે દિ હું ભરતે તે ભાલિયા દેવું હોય તે દે, નહિ તે રહેવા દે આલિયા. સહુ તેના તરફ એકીટશે તાકી રહ્યા અને હમણાં કઈ નવા-જૂની થશે, એમ માનીને તેની પ્રતીક્ષા કરવા લાગ્યા. પણ આ ખાચર બહુ સમજુ હતા. તે આ જોડકણુને ભાવાર્થ બરાબર સમજી ગયે અને તેને શાબાશી પૂર્વક બધા કરતાં મેટું ઈનામ આપ્યું. તેના કહેવાનો ભાવાર્થ એ હતું કે “હે આલાખાચર !' તને આ રાજ્ય મળ્યું છે, તે એમને એમ મળ્યું નથી, પણ તે પૂર્વભવમાં ઘણું તપશ્ચર્યા કરેલી, સાધના કરેલી, તેથી મળ્યું છે. હવે તું પૂર્વભવમાં આ રીતે સાધના કરતું હતું, ત્યારે હું તારે ઉત્તરસાધક હતું, એટલે પાણીના ભાલિયા અર્થાત્ ઘડા ભરતે અને બીજી પણ સેવા કરતે. આમ તું અને હું પૂર્વભવના મિત્ર છીએ અને તેને રાજ્ય મળ્યું તેમાં મારે પણ હિસ્સો છે. આ વાતને વિચાર કરીને હે મારા મિત્ર આલિયા! તારે કંઈ પણ આપવું હોય તે આપીને તારું કર્તવ્ય બજાવ, અન્યથા મારે કંઈ કહેવું નથી.” તાત્પર્ય કે આપણને મનુષ્યભવ મળે, સંપત્તિ મળી સુખનાં સાધને મળ્યાં એ પૂર્વભવની સાધનાને પ્રતાપ છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ સાધનાની આવશ્યકતા ૧૧૩. પૂર્વ॰ભવની એ સાધનામાં નમસ્કારમંત્રની સાધના પણ કેટલાક પ્રમાણમાં થઈ હશે, કારણ કે નરભવના સુખનું કારણુ પણ નમસ્કારમત્ર જ છે, એમ શાસ્ત્રકારાનું કથન છે. હવે એ સાધના આગળ વધારવી કે નહિ ? એ આપણે વિચારવાનું છે. જો સાધના વિના સિદ્ધિ મળતી હેાત તે સહુ કોઈ સિદ્ધિને પ્રાપ્ત કરી સિદ્ધ મની ગયા હોત અને અક્ષયઅવિચલ સુખ ભાગવતા હાત; પછી સંસારમાં નરક, તિય "ચ, મનુષ્ય અને દેવ એ નામની ચાર ગતિ પણ ન રહેત અને ભવભ્રમણ જેવી કાઈ ક્રિયા પણ ન રહેત; પરંતુ આપણે જાણીએ છીએ કે આજે ચારે ગતિ વિદ્યમાન છે અને આપણું તેમજ બીજા અનંત જીવનું ભવભ્રમણ ચાલુ છે, એટલે સાધના કરે તેને જ સિદ્ધિ મળે, એ કુદરતના કાનૂન અટલપણે અમલમાં છે. નમસ્કારમંત્ર શ્રેષ્ઠ છે, પવિત્ર છે, મહાન છે, અદ્ભુત છે, અલૌકિક છે, ત્રિકાલ મહિમાવંત છે, અચિંત્ય પ્રભાવશાલી છે, જિનશાસનના સાર છે તથા અનેક પ્રકારની વિશેષતાઓ ધરાવે છે, એવુ' પ્રતિપાદન કરવાના મુખ્ય આશય તા એ જ છે કે જ્યારે આવા એક ઉત્તમ મત્ર આપણને અનાયાસે પ્રાપ્ત થઈ ગયા છે, ત્યારે તેની સાધના-આરાધના–ઉપાસના અવશ્ય કરવી જોઈએ અને તેનાથી આપણા જીવનને ધન્ય અનાવવું જોઈ એ. એક વસ્તુ અત્યંત લાભકારી છે, એમ જાણ્યા પછી. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ નમસ્કારમંત્રસિદ્ધિ તેને આપણું જીવન સાથે કઈ સંબંધ ન જેડીએ તે આપણા જેવા મૂર્ખ કેશુ? ડાહ્યો અથવા પંડિત તે તે જ ગણાય કે જે ક્રિયાશીલ છે, જાણેલું અમલમાં મૂકે છે. તે અંગે શાસ્ત્રકાર મહર્ષિઓનાં વચને સાંભળવા જેવાં છે; अधीत्य शास्त्राणि भवन्ति मूर्खा, यस्तु क्रियावान् पुरुषः स विद्वान् । संचिन्त्यतामौषधमातुरं हि न ज्ञानमात्रेण करोत्यरोगम् ॥ મનુષ્ય વિવિધ શા ભણવા છતાં મૂર્ખ રહે છે, કારણ કે તેઓ જાણેલું અમલમાં મૂક્તા નથી. જે પુરુષ ક્રિચાવાન-ક્રિયાશીલ હોય તેને જ વિદ્વાન કહેવાય. ઔષધનું સારી રીતે ચિંતન કરનાર રેગીને ઔષધના જ્ઞાનમાત્રથી આરોગ્યની પ્રાપ્તિ થતી નથી. તાત્પર્ય કે તેને તેવું ઔષધ પ્રાપ્ત કરવું પડે છે તથા તેનું યથાવિધિ સેવન કરવું પડે છે, તે જ તેને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. માથું મેટું થાય અને હાથ–પગ દૂબળા પડે તે શરીર કઢંગુ બને છે, તેમજ જ્ઞાન વધે અને ક્રિયામાં શિથિલતા આવે તે આત્માની સ્થિતિ કઢંગી થાય છે. એટલે કે તે પિતાને વિકાસ સાધી શકતો નથી અને પરિણામે ઉચ્ચ કેટિને આનંદ કે ઉચ્ચ કોટિનું સુખ મેળવી શક્તા નથી. જ્ઞાની પુરુષએ “નાિિરચë મોણો એવું સૂત્ર ઉચાર્યું, તેને આશય એ છે કે મનુષ્ય જાણેલું અમલમાં મૂકે અને એ રીતે તેઓ ક્રિયાશીલ બનીને મેક્ષના અધિકારી થાય. Page #177 -------------------------------------------------------------------------- ________________ સાધનાની આવશ્યકતા ૧૨૫ જૈન ધર્મે માત્ર જ્ઞાનથી કે માત્ર ક્રિયાથી મેાક્ષ માન્યા નથી, પરંતુ ઉભયના ચેાગથી મેાક્ષ માનેલા છે, તેથી અલ્યુદયની ઈચ્છા રાખનાર સ્ત્રી-પુરુષાએ જ્ઞાનસંપાદન પછી ક્રિયાકુશલતા તરફ દષ્ટિ દોડાવવી જોઈએ અને તેમાં જ્યારે. સફ્ળતા મળે ત્યારે જ સતાષ માનવા જોઈએ. ટૂંકમાં ‘સાધના વિના સિદ્ધિ નહિ' એ એક સિદ્ધ હકીકત છે, તેથી નમસ્કારમંત્રની સિદ્ધિ કરવા માટે તેની. સાધના અવશ્ય કરવી જોઈ એ. Page #178 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] સાધના કયાં કરવી ? મંત્રસાધનામાં સ્થાન પણ એક મહત્વની વસ્તુ છે. જે સ્થાન અનુકૂળ હોય તે સાધનામાં સહાય મળે છે અને - સિદ્ધિ સત્વર થાય છે, અન્યથા સાધનામાં વિક્ષેપ પડે છે અને સિદ્ધિ દૂર ઠેલાય છે. તેથી મંત્રસાધના ક્યાં કરવી? તે બરાબર જાણી લેવું જોઈએ. મંત્રવિશારદોના અભિપ્રાયથી જ્યાં તીર્થકર ભગવાનનાં ચિવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ એ પાંચ કલ્યાણકોમાંથી એક કે વધુ કલ્યાણક થયાં હોય અથવા જ્યાં તેમણે વધારે સ્થિરતા કરેલી હોય કે જ્યાં તેમના જીવનની કેઈ મેટી ઘટના બનેલી હોય, તે સ્થાન ખાસ પસંદ કરવા ગ્ય છે, કારણ કે ત્યાંના વાતાવરણ પર એ પરમ પુરુષને વિશિષ્ટ પ્રભાવ પડેલે હોય છે અને તેમની સ્મૃતિ મંત્રસાધના માટે પ્રેરણાને અવિરત સ્રોત બની રહે છે. આજે તીર્થકરોની કલ્યાણકભૂમિએમાં મોટા ભાગે મંદિર તથા ધર્મશાળા બંધાયેલા છે તથા ત્યાં પ્રાયઃ ભેજન– શાળાની વ્યવસ્થા પણ છે, એટલે ત્યાં મંત્રસાધના માટે ૪૫ થી ૯૦ દિવસ કે આવશ્યક્તા અનુસાર થોડા વધારે દિવસે સુધી રહેવું હોય તે રહી શકાય છે. સાથે પિતાના ખાસ માણસે કે ઉત્તરસાધક હેય તે ભેજનઆદિની સ્વતંત્ર વ્યવસ્થા પણ કરી શકાય છે. પાઠકેની જાણ માટે ચોવીશ જિનની કલ્યાણકભૂમિઓનો કે અહીં આપવામાં આવ્યું છેઃ Page #179 -------------------------------------------------------------------------- ________________ ચવીશ જિનની કલ્યાણકભૂમિને કે - પ્રાચીન તીર્થો T કેટલામા જિનેશ્વર ભગવતિના ક્રમાંક | નગરીઓનાં નામ તીર્થકર નગરીમાં કુલ કેટલા કલ્યાણક નામ _ -સાધના કયાં કરવી? ૧| વિનીતા અથવા અયોધ્યા | | ઋષભદેવ અજિતનાથ અભિન દન સુમતિનાથ અનંતનાથ પભદેવ ઋષભદેવ સ ભવનાથ પદ્મપ્રભ સ્વામી هم هی هم می می | _| - - - - - | نی نہ نہ نہ نہ امر مم مم مم میامی می | | | | | | _ • % - ૧ ૧ تی | | ૨ પ્રિયાગ અથવા અલ્હાબાદ ૩ | અષ્ટાપદ પર્વત શ્રાવતી નગરી કૌશાંબી બનારસ અથવા વારાણસીમાં આ ભદૈનીમા આ ભેલપુરમાં રૂ ચંદ્રપુરીમાં ? સિહપુરીમાં કાકડી ૮ | ભીલપુર ૧ ૧ 1 સુપાર્શ્વનાથ પાશ્વનાથ ચંદ્રપ્રભ સ્વામી શ્રેયાંસનાથ સુવિધિનાથ ૧૦ | શીતલનાથ ૧ ૧ ૧ ૧ ૧ ૧ یہ نہ تو نہ تم می می می می می می | | | | | | _ _ ૧ર૭ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ - ૯ | ચંપાપુરી ૧૦કપિલપુરી રત્નપુરી હસ્તિનાપુર ** 9 229 - ૧૩) મિથિલા می می می في في في ف می می می می می می વાસુપૂજ્ય સ્વામી ૧ ૧ ૧ ૧ વિમળનાથ | ૧ ૧ ૧ ૧. ધર્મનાથ { { ૧ ૧ ૧૧ શાંતિનાથ કુંથુનાથ અરનાથ મલિનાથ નમિનાથ મુનિસુવ્રત સ્વામી નૈમિનાથ મહાવીર સ્વામી મહાવીર સ્વામી في فهم في مي مي در في ميا_امی | | | | | | | | | | | - ૧ ૧ ૨૪ ૧ ૧૪ { રાજગૃહી ૧૫ | શૌરીપુર ૧૬ | ક્ષત્રિયકુંડ ૧૭ | જુવાલિકા નદીના કિનારે પાવાપુરી ગિરનાર સમેતશિખર ૨૪ * * * * -- મહાવીર સ્વામી નેમિનાથ શ્રી ભદેવ, શ્રી વાસુપૂજ્ય સ્વામી, શ્રી નેમિનાથ તથા શ્રી મહાવીર સ્વામી રિવાયના ૨૦ જિને નમસ્કારમંત્રસિદ્ધિ Page #181 -------------------------------------------------------------------------- ________________ સાધના કર્યાં કરવી ? ૧૨૯ જ્યાં કોઈ સિદ્ધ પુરુષે અમુક સમય સ્થિરતા કરીને મંત્રસિદ્ધિ કરેલી હાય, તે સ્થાન પશુ પસદ કરવા ચેગ્ય છે તથા તીની ખ્યાતિ પામેલાં સ્થાને કે ત્યાંનું વાતાવરણુ પવિત્ર અને પ્રેરણાત્મક હાય છે, તે પણ પસંદ કરવા ચેાગ્ય છે. તીર્થાને આપણે વંદનીય માન્યાં છે અને તેથી જ ચૈત્યવંદન પ્રસ ંગે કહીએ છીએ કે जंकिंचि नाम तित्थं, सग्गे पायालि माणुसे लोए । जाई जिणर्विबाई, ताई सच्चाई वंदामि ॥ સ્વગ, પાતાલ અને મનુષ્યલાકમાં જે કોઈ તીર્થા હાય અને જે જે જિનમ હાય, તે સર્વને હું વદન કરું છું.' વળી સલાહ સ્તંત્રના પાઠસમયે ખેલાતી નિમ્ન ગાથા પણ આપણી તીવિષયક ભાવનાને સુદર પડઘે પાડે છેઃ ख्यातोऽष्टापदपर्वतो गजपदः सम्मेतशैलाभिधः, श्रीमान् रैवतकः प्रसिद्धमहिमा शत्रुञ्जयो मण्डपः । वैभारः कनकाचलोऽर्बुद गिरिः श्री चित्रकूटादयः, तत्र श्री ऋषभादयो जिनवराः कुर्वन्तु वो मङ्गलम् ॥ ' પ્રસિદ્ધ એવે અષ્ટાપદ પર્યંત; ગજાગ્રુપદ અથવા દશાર્ણાકૂટ પર્વત, સમેતશિખર, શાલાવાળા ગિરનાર પર્વત, પ્રસિદ્ધ મહિમાવાળા શત્રુંજયગિરિ, માડવગઢ, વૈભારગિરિ ન સિ –૯ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭o નમસકારમંત્રસિદ્ધિ કનકાચલ (સુવર્ણગિરિ), શ્રી ચિત્રકૂટ આદિ તીર્થો છે. ત્યાં રહેલા શ્રી ઋષભ વગેરે જિનેશ્વરે તમારું કલ્યાણ કરે.” પ્રાતકાલીન પ્રતિક્રમણ વખતે સકલતીર્થને વંદના કરવામાં આવે છે, તે વખતે નીચેનાં પ બેલવામાં આવે છેઃ સમેતશિખર વંદુ જિન વીશ, અષ્ટાપદ વંદું વીશ, વિમલાચલ ને ગઢ ગિરનાર; આબુ ઉપર જિનવર જુહાર. શંખેશ્વર કેસરિયે સાર, તારગે શ્રી અજિત જુહાર. અંતરિક વકાણે પાસ, જીરાવલે ને થંભણુ પાસ, ગામનગર પુર પાટણ જેહ, જિનવર ચૈત્ય નમું ગુણગેહ, વિહરમાણુ વંદુ જિન વીશ, સિદ્ધ અનંત નમું નિશદિશ. અહીં એ પણ જણાવી દઈએ કે કાલબળે કેટલાંક તીર્થો નષ્ટ થયાં છે, તો કેટલાંક નવાં તીર્થો અસ્તિત્વમાં આવ્યાં છે, પણ તીર્થોની પરંપરા બરાબર જળવાઈ રહી છે. આ તીર્થ નિર્માણ કરવામાં તથા તેનું સંરક્ષણ કરવામાં જૈન સંઘે અબજો રૂપિયા ખર્ચા છે અને બીજો ભાગ પણ ઘણે આવે છે. જેણે પિતાના જીવનમાં આ પવિત્ર તીર્થોની એક વાર પણું યાત્રા કરી નથી, તેનું જીવન સફળ શી રીતે કહેવાય? પૂજ્યપૂજા, યા, દાન, વગેરેની જેમ તીર્થયાત્રા પણ માનવજીવનનું એક મધુર ફળ છે, એ ભૂલવાનું નથી. અહીં એ પણ જણાવી દઈએ કે તીર્થસ્થાને એ સહેલ કરવાનું કે મોજમજાહ કરવાનું સ્થાન નથી, પણ વ્રતનિયમ ઉચ્ચરવાનું, તપશ્ચર્યા કરવાનું તથા મંત્રસાધના કે Page #183 -------------------------------------------------------------------------- ________________ સાધના કયાં કરવી? ૧૩૧ ચેગસાધના કરવાનું સ્થાન છે. એ દૃષ્ટિએ તેની પવિત્રતા બરાબર જળવાઈ રહેવી જોઈએ. આધુનિક કાલે પ્રસિદ્ધ જૈન તીર્થોની ગણના નીચે મુજબ થાય છે? સૌરાષ્ટ્રમાંક-શત્રુજ્ય, ગિરનાર, તાલધ્વજ (તળાજા), કદંબગિરિ, અજાહરા પાર્શ્વનાથ (ઊના-દેલવાડા) વગેરે. કચ્છમાં-ભદ્રેશ્વર તથા અબડાસાની પંચતીથી કે જેમાં સુથરી, કેડારા, જખૌ, નળિયા અને તેરાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં -શંખેશ્વર, સેરીસા, પાનસર, લેયણ, તારંગા, કાવી, ગાંધાર, ઈડર, ઝગડિયા વગેરે. બૃહદ રાજસ્થાન --એટલે મારવાડમેવાડમાં આબુ કુંભારિયા, બામણવાડા, રાણકપુર--પંચતીથી, જીરાવલા પાર્શ્વનાથ, ફધિ, કેસરિયા, સાચર વગેરે. મધ્ય ભારતમાં એટલે માલવા અને બુદેલખંડમાં– માંડવગઢ, અંતરીક્ષ મક્ષીજી, ઉજજૈન, પાવર વગેરે. ઉત્તર પ્રદેશમાં હસ્તિનાપુર, મથુરા, પ્રયાગઅલ્હાબાદ, વારાણસી (કાશી), અધ્યા, સેટમેટકા કિલ્લા (શ્રાવસ્તી) વગેરે. બિહાર પ્રાંતમાં -રાજગૃહ અને તેના પાંચ પહાડ, પાવાપુરી, ક્ષત્રિયકુંડ, કાકંદી, ચંપાપુરી વગેરે. આંધ્ર પ્રદેશમાં –કુલ્પાજી, ભાંડકજી (શ્રી ભદ્રાવતી પાર્શ્વનાથ) વગેરે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર નમસ્કારમંત્રસિદ્ધિ આ સિવાય બીજાં પણ નાનાં તીર્થો છે. તેમાંનું કઈ પણ તીર્થ મંત્રસાધના માટે પસંદ કરી શકાય. જિનમંદિર, વનપ્રદેશ, નદીને કિનારે અને પદ્યસવરની. પાળ વગેરે પણ મંત્રસાધના માટે ઉત્તમ મનાયેલ છે. જિનમંદિર સામાન્ય રીતે અતિ સ્વચ્છ અને પવિત્ર છે, પરંતુ જે જિનમંદિર વિશાળ હોય અને તેના એક ભાગમાં બેઠક જમાવી શકાય તેમ હોય તેની પસંદગી કરવી એગ્ય છે. વળી તે એકાંતમાં આવેલું હોય તે વધારે પસંદ કરવા રોગ્ય છે, કારણ કે ત્યાં શાતિ સારા પ્રમાણમાં જળવાઈ રહે છે. વનપ્રદેશ તેની સ્વાભાવિક રમણીયતા તથા શાંત વાતાવરણને લીધે પસંદ કરવા ગ્ય છે. “વનમાં જતાં ધ્યાનસ્થ. મુનિ જેવામાં આવ્યા” વગેરે શાસ્ત્રીય ઉલ્લેખે એમ બતાવે. છે કે પૂર્વકાલે મંત્રસાધના માટે વનપ્રદેશને ખાસ પસંદગી. અપાતી. આજે મંત્રસાધના માટે કેઈ વનપ્રદેશ પસંદ કરો હિય તે ત્યાં નાનકડો આશ્રમ, પર્ણકુટિ કે સાદું એવું ઘર. હેવું જોઈએ તથા નજીકમાં જલાશયની વ્યવસ્થા જોઈએ. તે જ સાધના સારી રીતે કરી શકાય. રહેવાના સ્થાનના અભાવે. વનપ્રદેશમાં લાંબો વખત રહી શકાય નહિ. આજે હરદ્વાર નજીક આવેલા રાષિકેશ વગેરે સ્થાનમાં આ પ્રકારની વ્યવસ્થા છે, તેથી જ અનેક ગસાધકે તથા મંત્રારાધકેએ ત્યાં સ્થિરતા કરેલી છે. નદીને કિનારે એટલા માટે પસંદ કરવા ગ્ય છે. કે ત્યાં મોટા ભાગે વૃક્ષમુજે કે હરિયાળાં ખેતરે હોય છે, જાવું રાઈ વી રીતે થઈ શકાય Page #185 -------------------------------------------------------------------------- ________________ સાધના કયાં કરવી? ૧૩૩ જે ચિત્તને શાંત, સ્વચ્છ તથા પ્રસન્ન રાખવા માટે ઘણુ ઉપયોગી છે. જે સરોવરમાં કમળ ખીલેલાં હોય, તેને પત્રસરેવર કહેવામાં આવે છે. તેનું પ્રાકૃતિક સૌંદર્ય અદ્દભુત હોય છે. વળી તેની પાળ પરથી જે પવન આવતો હોય છે, તે શીતળ અને સુગંધી હોવાથી ત્યાં બેસી રહેવાનું મન થાય છે. આવી પાળને એક ભાગ કે જ્યાં અવરજવર ઓછી હોય ત્યાં મંત્ર સાધના માટે સ્થાન જમાવી શકાય છે. પુષ્પવાટિકા, બગીચે કે ઉપવન પણ મંત્રસાધના માટે પસંદ કરવા યોગ્ય છે, કારણ કે ત્યાંનું વાતાવરણ ખુશનુમા નહેાય છે અને શાંતિ પણ સારા પ્રમાણમાં પ્રસરેલી હોય છે. સુંદર વૃક્ષઘટા પણ પસંદ કરવા ગ્ય છે, કારણ કે તે ચિત્તને પ્રસન્ન કરનાર છે અને હવામાન ઠંડું રાખે છે. વળી અમુક મંત્રની સાધના તે અમુક વૃક્ષની સમીપે કરવામાં આવે તો જ તેમાં સિદ્ધિ મળે છે. દાખલા તરીકે ગંધર્વરાજ મંત્રની સાધના કરવી હોય તે તે કદલીવનમાં જ કરવી જોઈએ, એટલે કે ખૂબ ઉગેલી હોય તેવા સ્થાનને જ પસંદગી આપવી જોઈએ. તેજ રીતે લક્ષ્મીમંત્રની સાધના કરવી હોય તે બિલીના વૃક્ષની સમીપે બેસીને કરવી જોઈએ. નમસ્કારમંત્ર માટે આવે કઈ સ્પષ્ટ ઉલ્લેખ જોવામાં આવ્યું નથી, પણ તે અશોકવૃક્ષની સમીપે બેસીને થાય તે સત્વર સિદ્ધિને આપનારે થાય, એમ અમારું માનવું છે, કારણ કે અશોકવૃક્ષ એ શ્રી જિનેશ્વર દેવના અષ્ટ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ નમસ્કારમ ત્રસિદ્ધિ મહાપ્રતિહા માં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. શાલવૃક્ષ પણ તે માટે ઉપયેગી થાય ખરૂં. બિહાર–મંગાલની સરહદ પર અમે શાલવૃક્ષનાં વના જોયાં છે અને તે સાધના માટે અનુકૂળ જણાયાં છે. શ્રમણ ભગવાન મહાવીરને કેવલજ્ઞાનની સિદ્ધિ શાલવૃક્ષ નીચે થઈ હતી, એ વસ્તુની પાઠકોને ચાદ આપીએ છીએ. પર્વતના શિખરપ્રદેશ, પર્વતની ગુફાઓ તથા તળેટીને અમુક ભાગ કે જ્યાં ઝાડીઝરણાં આવેલાં હાય. તે પણ મંત્રસાધના માટે અનુકૂળ ગણાય છે. ગુરુ જે સ્થાને બિરાજતા હેાય ત્યાં રહીને પણ મંત્રસાધના કરી શકાય છે, એટલે કે ઉપાશ્રય, પાષધશાળા વગેરે પણ મત્રસાધના માટે ઉપયેાગી ગણાય છે. જો અન્ય સ્થળે જવાની અનુકૂળતા ન હેાય તે પોતાના નિવાસસ્થાનના જ અમુક ભાગ પસદ્ન કરી તેને સાધનાને અનુકૂળ બનાવી શકાય છે. ત્યાં હુંમેશાં સ્વચ્છતા-પવિત્રતા ખરાખર રાખવી જોઈએ તથા ગ્રૂપ દ્વીપ આદિ કરવા જોઈ એ. ટૂંકમાં જે સ્થાન પવિત્ર અને શાંત હાય તથા જ્યાં. વિક્ષેપ થવાના સ ́ભવ અતિ અલ્પ હાય, ત્યાં રહીને મંત્રસાધના કરવી જોઈએ, જેથી સાધના સારી રીતે આગળ વધી શકે અને તેનુ પરિણામ સુદર આવે. Page #187 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫ ] સાધના કેમ કરવી? સાધના કરવાની તત્પરતા હોય અને સાધના કરવા માટે અનુકૂળ સ્થાન પણ પસંદ કર્યું હોય, પરંતુ સાધના કેમ કરવી? તેનું જ્ઞાન ન હોય તે એ સાધનાથી સિદ્ધિ મળતી નથી. આવું જ્ઞાન ગુરુ દ્વારા જ મળી શકે, તેથી જ તેમની સેવાભક્તિ કરી કૃપા મેળવવાને ઉપદેશ છે. પરંતુ અહીં અમે શ્રમણ ભગવાન મહાવીરે “સાધન કેમ કરવી?” તેને લગતા જે પાંચ સિદ્ધતિની પ્રરૂપણ કરી છે, તેનાથી પાઠકેને પરિચિત કરવા ઈચ્છીએ છીએ. અહીં એટલી સ્પષ્ટતા ઉચિત ગણાશે કે શ્રમણ ભગવાન મહાવીરે આ પાંચ સિદ્ધાંતની પ્રરૂપણુ વડે “ઈશ્વરકૃપાવાદ” તથા “ભવિતવ્યતાવાદ”નું નિરસન કરીને તેમાં પુરુષાર્થની અજબ ચેતના રેડી હતી, તેથી સંચમસાધના, રોગસાધના કે મંત્રસાધના માટે લેકેમાં ઘણું જ ઉત્સાહ પ્રકટ હતું અને તેનાં પરિણમે ઘણું સુંદર આવ્યાં હતાં. તીર્થંકરનું વચન, જિનેશ્વર ભગવંતને બોલ એ આપણું Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ નમસ્કારમંત્રસિદ્ધિ સહુને માટે છેવટને બેલ છે. તેમના સેવક તરીકે આપણે અંતરથી એમ જ માનવું જોઈએ કે “તમેવ સર્વ નિણં લે નિર્દિ ઈંતે જ સાચું છે અને તે જ નિશંક છે કે જે શ્રી જિનેશ્વર ભગવતે કહેલું છે.” આવી શ્રદ્ધા–આવે વિશ્વાસ પ્રકટયા વિના તેમણે પ્રરૂપેલા સિદ્ધાંતનું યથાર્થ અનુસરણ શી રીતે થઈ શકે ? શ્રમણ ભગવાન મહાવીર આ જગતના એક અજોડઅદ્વિતીય સાધક હતા અને અતિ કઠિન સાધનામાંથી પાર ઉતર્યા હતા. એ દૃષ્ટિએ પણ તેમણે પ્રરૂપેલા આ પાંચ સિદ્ધાંત પરમ શ્રદ્ધેય ગણવા જોઈએ. આ પાંચ સિદ્ધાંતને અતિ સંક્ષેપમાં નિર્દેશ કરે હોય તે (૧) ઉત્થાન, (૨) કર્મ, (૩) બલ, (૪) વીર્ય અને (૫) પરાક્રમ તરીકે કરી શકાય, પણ તેથી આપણે હેતુ સરશે નહિ, એટલે તે અંગે અહીં કેટલુંક વિવેચન કરીએ છીએ. (૧) ઉત્થાન–એટલે આળસ મરડીને ઊભા થવું, જડતા ખંખેરીને જાગ્રત થવું, નિરાશાને ત્યાગ કરે અથવા તે પ્રમાદને પરિહાર કરીને કર્તવ્ય બજાવવા તત્પર થવું. જેઓ આળસુ છે, એદી છે, છાતી પર પડેલું બાર બીજી કોઈ વ્યક્તિ પિતાના મુખમાં મૂકે એમ ઈચ્છનારા. છે, તેઓ આ જગતમાં મંત્રસાધના શી રીતે કરી શકવાના? આવી અનિચ્છનીય સ્થિતિ જસુઓની છે. તેમનું મગજ જડતાથી એટલું ભરાઈ ગયેલું હોય છે કે કેઈ સાચી Page #189 -------------------------------------------------------------------------- ________________ સાધના કેમ કરવી? ૧૩૭ થી સારી વાત તેમને સૂઝતી નથી, પછી નમસ્કારમંત્રની સાધના જેવું પવિત્ર કાર્ય તેમને ક્યાંથી સૂઝે? ' કેટલાક માણસે વાતવાતમાં નિરાશ કે નાસીપાસ થાય છે. તેમને કઈ વાત આશાસ્પદ લાગતી નથી અને તેથી તેમાં શ્રદ્ધા જામતી નથી. તેઓ નમસ્કારમંત્રની સાધના કરવા માટે શી રીતે તત્પર થાય ? પિતાનું ધ્યેય ભૂલનારે, સાધ્ય ચૂકી જનારે પ્રમાદી ગણાય છે. તે પ્રમાદરૂપી ખાચિયામાં પડ્યા રહે છે અને તેમાં જ આનંદ માને છે. ભાદરવા માસમાં કેઈ ભેંસ ખાચિયામાં પડી હોય, ત્યારે કે આનંદ માણે છે, તે તમે જાણતા જ હશે. પ્રમાદીને વળી સાધના કેવી? . તાત્પર્ય કે આળસ ઉડાડી દઈએ, જડતાને ખંખેરી નાખીએ, નિરાશા કે નાસીપાસીને દૂર કરીએ અને પ્રમાદને પરિહાર કરીએ તે જ મંત્રસાધના માટે તત્પર બનાય અને એ રીતે સફલતા માટેનું પહેલું પગલું માંડી શકાય. (૨) કર્મ_એટલે નિશ્ચયપૂર્વક કામે લાગી જવું, ઉદ્યમ કરવા મચી પડવું કે કર્તવ્યને સ્વીકાર કરે - ઉઠીને ઊભા તે થયા, પણ નિશ્ચયપૂર્વક કામે લાગ્યા કે ઉદ્યમ કરવા મચી ન પડ્યા કે વિહિત કર્તવ્યને સ્વીકાર ન કર્યો, તે સફલતા શી રીતે મળવાની ? કેટલાક રખડુ કે બેદરકાર વિદ્યાર્થીઓને માતાપિતા નિશાળે ધકેલે છે, એટલે તેઓ નિશાળે જાય છે ખરા, પણ ત્યાં વિદ્યાર્જનને ઉદ્યમ કરતા નથી કે મારે સારી રીતે ભણવું જોઈએ એ વાતને Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ નમસ્કારમંત્રસિદ્ધિ સ્વીકાર કરીને ચાલતા નથી, તે શું પરિણામ આવે છે? વર્ગની સહુથી છેલી પાટલીઓ તેમને માટે અનામત રહે છે અને ત્રણ-ત્રણ કે ચાર-ચાર વર્ષ સુધી તેઓ એ પાટલી એને છોડતા નથી. નીતિકાએ તે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું निद्रालस्यसमेतानां क्लीबानां क विभूतयः । मुसवोद्यमसाराणां, श्रियः पुसां पदे पदे॥ નિદ્રા અને આલસથી યુક્ત બાયલાઓને (ધનસંપત્તિ, અધિકાર, ગ્યતા, વિકાસ આદિ) વિભૂતિઓ કયાંથી મળે? એ તે જે પુરુષ ઉદ્યમી અને પરાક્રમી છે, તેમને માટે જ સજાયેલી છે. તેઓ ડગલે ડગલે (જ્ઞાનલક્ષમી, યશલામી, ધર્મલક્ષમી વગેરે) લક્ષમી પામે છે? તાત્પર્ય કે મંત્રસાધના માટે તત્પર થયા પછી તે સાધનાને લગતા કામમાં લાગી જવું જોઈએ, અને તે માટે જે કંઈ સાધન-સામગ્રી જોઈએ, સગવડ જોઈએ, તે મેળવી લેવી જોઈએ. “ધર્મના કામમાં ઢીલ નહિ એને અર્થ જ એ છે કે કેઈ પણ સંગેમાં તેને “આવતી કાલ પર મુલતવી રાખવું ન જોઈએ. જેઓ “ઘડપણમાં ગોવિંદ ગુણ ગાઈશું” એમ માનીને ધર્મની આરાધના કરવાનું કામ મુલતવી રાખે છે, તેમના શા હાલ થાય છે, તે જાણે છે. ને? તેમને એ આરાધના કરવાને વખત જ આવતું નથી. કાલરૂપી બાજ ગમે ત્યારે તૂટી પડે છે અને તેમના મનની Page #191 -------------------------------------------------------------------------- ________________ સાધના કેમ કરવી? ૧૩ સઘળી મુરાદે મનમાં જ રહી જાય છે. માટે જ તરત કામે લાગી જવાને–ક્રિયાશીલ થવાને ઉપદેશ છે. એમાં વયનું કેઈ બંધન નથી. મનુષ્ય પિતાનું કર્તવ્ય સમજતે થયું કે, તેણે એ ર્તવ્યને સ્વીકાર કરીને ચાલવું જોઈએ. આઠઆઠ કે દશ-દશ વર્ષની ઉંમરનાં બાળકોએ પણ નમસ્કારમંત્રની સુંદર સાધના-આરાધના કર્યાના અનેક દાખલાઓજૈન શામાં સેંધાયેલા છે અને વર્તમાન કાલે પણ જોવામાં. આવે છે. (૩) બલ–એટલે સ્વીકૃત કાર્યમાં કાયા, વાણી તથા મનના બળને રેવું, તેમાં પ્રાણ પૂર. ઉઠીને ઊભા થયા, તેમ જ કામે લાગ્યા, પણ હાથપગ જોઈએ તેવા હલાવીએ નહિ કે તે માટે કેઈને બે વચને કહેવા જેવાં હોય તે કહીએ નહિ કે તેની પ્રગતિ. માટે કશે વિચાર કરીએ નહિ, તે એ કામમાં શી બરક્ત. આવે? આધુનિક યુગની એક મોટી બદી ‘બેઠી હડતાળ ના નામની છે. તેમાં માણસે કામે જાય છે ખરા, પણ હાથ -પગ હલાવતા નથી કે કઈ પણ પ્રકારનું કાર્ય કરતા નથી. ત્યાં બધે વખત બેસી રહે છે, ટોળટપ્પા મારે છે અને કોઈ નવો માણસ આવીને પિતાનું કામ ન કરી જાય તેની તકેદારી રાખે છે! આ વૃત્તિ-પ્રવૃત્તિ વ્યક્તિના વિકાસને તે રાધે જ છે, પણ તે સાથે સમાજ અને રાષ્ટ્રના વિકાસને પણ સંધે છે અને ધાર્મિક તથા આધ્યાત્મિક ક્ષેત્રને દુષિતઃ કરે છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ -૧૪ નમસ્કારમંત્રસિદ્ધિ સજજન માણસનું તે એ જ લક્ષણ છે કે એક વખત કાર્યની જવાબદારી સ્વીકાર કર્યો કે તેમાં જરા પણ બેદરકારી કે લાપરવાહી કરવી નહિ. પિતાની સમગ્ર શક્તિથી એ કામ પાર પાડ્યું. તાત્પર્ય કે નમસ્કારમંત્રની સાધનાને સ્વીકાર કર્યા પછી સાધકે તેમાં તન-મનથી ઝુકી જવું જોઈએ અને એ સાધનાને બને તેટલી ઉજજવલ બનાવવી જોઈએ. () વીર્ય એટલે સ્વીકૃત કાર્યને પાર પાડવામાં આનંદ માન, ઉત્સાહ રાખો કે ઉમંગ ધરાવ. ઉડીને ઊભા થયા, કામે લાગ્યા અને હાથ–પગ હલાવવા લાગ્યા, પણ મનમાં કોઈ જાતનો ઉલ્લાસ કે આનંદ ન હોય -તો એ કામ વેઠ જેવું થઈ પડે અને તેથી લાંબા સમય ચાલે નહિ. આજની સંસ્થાઓમાં પરાણે પ્રમુખ થનારા કે શરમાશરમીથી મંત્રીપદનું ઘેસડુંગળે ભરાવનારાઓની આખરે શી હાલત થાય છે, તે આપણું કેઈથી અજાણ નથી. અંતરને ઉલ્લાસ એ એક જુદી જ વસ્તુ છે. તેમાં પરિશ્રમને શ્રમ જણાતું નથી કે સાધન-સંગોની કેઈ ફરિયાદ કરવાની હેતી નથી. સાધન ગમે તેવાં ટાંચાં હોય કે સંગે ગમે તેટલા પ્રતિકૂળ હોય, પણ અંતરને ઉલ્લાસ એ બધાને પહોંચી વળે છે, તેથી જ સફલતાના એક સનાતન સિદ્ધાંત તરીકે તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. - તાત્પર્ય કે સાધકે નમસ્કારમંત્રની સાધના પૂરા ઉલ્લાસ અને આનંદથી કરવાની છે. તે માટે કદી ખેદ કે કંટાળે Page #193 -------------------------------------------------------------------------- ________________ સાધના કેમ કરવી ? ૧૪. લાવવાને નયી, “સાધનાને આ અપૂર્વ અવસર ક્યાંથી મળે?” “મારા ધન્ય ભાગ્ય કે મને આ સાધનાને વિચાર સૂઝ” પુણ્યશાળી આત્માઓને જ આવી સુંદર સાધનાને. ચેગ મળે છે. વગેરે વિચારોનું સેવન કરવાથી ઉત્સાહ કે ઉલ્લાસની વૃદ્ધિ થાય છે અને તે સફલતા ભણી ઝડપથી લઈ જાય છે. (૫) પરાક્રમ એટલે અંત, મુશ્કેલીઓ, પરીષહકે વિદને સામે પૈર્યપૂર્વક ઊભા રહેવું અને તેમને ઓળંગી. જવાની વીરતા બતાવવી. આપણે કઈ પણ પ્રવૃત્તિ શરૂ કરીએ. એટલે તેમાં એક યા બીજા પ્રકારનું વિધે તે આવે જ છે. વળી “સારાં કામમાં સો વિઘન” એ ઉક્તિ અનુસાર સારાં કાર્યોમાં વધારે. વિને આવે છે. મંત્રવિશારદના અભિપ્રાય મુજબ સાધનાના પ્રથમ ત્રણ વર્ષોમાં વિજોની બહુલતા રહે છે અને સાધકે તેને ધૈર્યપૂર્વક ઓળંગવાની હોય છે. જે આ પ્રકારની તૈયારી ન હોય તે સિદ્ધિની વાત રહી જ ક્યાં? તાત્પર્ય કે નમસ્કારમંત્રના સાધકે સાધના દરમિયાન નાના મોટાં ગમે તેટલાં વિદને આવે, તેને હૈયથી ઓળંગી. જવા જોઈએ. એમ થતાં સિદ્ધિ હસતાં મુખડે સામે આવવાની અને વિજ્યની વરમાળ કંઠમાં પડવાની. • આ પ્રકરણને ઉપસંહારરૂપે એટલું જણાવીશું કે આ જગતમાં જે મહાપુરુષે કૃતકૃત્ય થયા, નિકિતાર્થ થયા, Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ નમસકારમંત્રસિદ્ધિ પ્રસિદ્ધ-બુદ્ધ-પારંગત થયા, તે સઘળાએ પુરુષાર્થનું જ આલંબન લીધું હતું અને પુરુષાર્થને જ પિતાને જીવનમંત્ર બનાવ્યે હતું, એટલે એ વાત નિશ્ચિત છે કે પુરુષાર્થ એ જ -અક્ષય-અનંત–અપરિમિત સુખનું સાચું સાધન છે. ચડવું યા પડવું, એ મનુષ્યના પિતાના હાથની વાત છે. જે મનુષ્ય ગમાર બનીને ગફલતમાં રહે છે, તેઓ અધઃપતનના અંધારા કૂવામાં ગબડી પડે છે અને જેઓ -શાણપણ બતાવીને નિરંતર પુરુષાર્થને અનુસરે છે, તેઓ - મુક્તિસુખના મિનારાપર ચડી જાય છે. આ પરિસ્થિતિને ખ્યાલ કરીને સાધકે આ પાંચેય સિદ્ધાંતને બરાબર અનુસરવાનું છે અને એ રીતે સિદ્ધિ તરફ આગળ વધવાનું છે.* અમે સંકલ્પ સિદ્ધિ ગ્રંથમાં લખેલાં “ઈચ્છા અને પ્રયત્ન તથા -પુરુષાર્થની બલિહારી” એ બે પ્રકરણે જિજ્ઞાસુઓએ જરૂર જોવાં. Page #195 -------------------------------------------------------------------------- ________________ [૧૬] સાધક યોગ્યતા કેળવવી ઘટે એગ્યતા અર્થાત્ લાયકાત કેળવ્યા વિના શરૂ કરાયેલું કાર્ય ઘણે ભાગે વિડંબનાને નેતરે છે અને અપયશ આપે છે, તેથી હિતાવહ એ છે કે નમસ્કારમંત્રના સાધક થવા માટે તે અંગેની ગ્યતા અવશ્ય કેળવી લેવી. આ પ્રકારની ગ્યતા કેળવવા માટે મંત્રસાધકે સહુથી પ્રથમ કાર્ય એ કરવાનું છે કે જે આજ સુધી કઈ પણ કારણવશાત્ ગુરુની ધારણ કરી શકાઈ ન હોય તે કરી લેવી, એટલે કે ગુરુ ધારણ કરવા, કારણ કે સાધ્યમંત્રી તેમની પાસેથી ગ્રહણ કરે પડે છે અને સાધના દરમિયાન અનેક વખત તેમનું માર્ગદર્શન મેળવવું પડે છે. મંત્રવિશારદો તે મંત્રદાતા. ગુરુને સાક્ષાત્ મંત્રદેવતા માની તેમની સાથે એ પ્રકારને વ્યવહાર રાખવાનું ફરમાવે છે. જેને માથે ગુરુ નથી, તે નગુરે કહેવાય છે અને નગુરાને કદી પણ મંત્રસિદ્ધિ થતી નથી. તેમજ જે ગુરુ કર્યા પછી તેમને છોડી દે છે, તે સાધનાથી શ્રણ થાય છે અને નરક જેવી મહા નીચ ગતિ પામે છે. સદ્દગુરુને શોધવાનું કામ અઘરુ તો છે જ, પણ હાર્દિક ભાવના બળવાન હોય તે એ કામ અવશ્ય પાર પડે છે. અમારે તથા બીજા કેટલાકને અનુભવ આ પ્રકાર છે. આ કાર્યમાં બુદ્ધિ કરતાં શ્રદ્ધા વિશેષ કામ આપે છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ કાલન નમસ્કારમંત્રસિદ્ધિ કબીરજીએ સદ્ગુરુ કેવી રીતે મેળવ્યા? તેની હકીક્ત અમે મંત્રચિંતામણિ પૃ. ૧૬૮ પર આપી છે, તે જિજ્ઞાસુઓએ અવશ્ય જેવી. તે પરથી ખાતરી થશે કે જે સાધકને સંકલ્પ દઢ હેય તે સદ્ગુની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી. • અહીં એટલું સ્પષ્ટ કરવાની જરૂર છે કે આજે પૂર્વકાલના ધ્યાનનિષ્ઠ, મંત્ર-યંત્ર-તંત્રવિશારદ અને નિગ્રહઅનુગ્રહ કરવામાં સમર્થ ગુરુઓ રહ્યા નથી, તેથી મંત્રસાધનામાં જેવું અને જેટલું માર્ગદર્શન મળવું જોઈએ, તેવું અને તેટલું માર્ગદર્શન મળવાને સંભવ એ છે છે પણ જ્યારે જેવા સંગો હોય, ત્યારે તે પ્રમાણે વર્તવું, એ નીતિસૂત્ર પ્રમાણે આપણે શાંત, દાંત, શુદ્ધ આચારવાળા, પવિત્ર અને દક્ષ ગુથી સંતોષ માનવાને છે. તેમના શુભ આશીર્વાદ આપણે માર્ગ મંગલમય બનાવે છે, એમાં કોઈ શંકા નથી. આજે નમસ્કારમંત્ર પ્રત્યે આપણી ભક્તિ ઘણી છે. પણ તેનું વિજ્ઞાન ગુમાવી બેઠા છીએ, એટલે તેની સાધના યથાર્થ રીતે થતી નથી, અને તેજ કારણ છે કે તેને જે પ્રભાવ દષ્ટિગોચર થ જોઈએ, અનુભવમાં આવે જોઈએ, તે આવતું નથી. જેમને આપણે ધર્મસ્થંભ કહીએ, સમાજના આગેવાન ગણુંએ, તેઓ પણ આ જાતની ફરિયાદ કરી રહ્યા છે, ત્યાં બીજાની વાત શી કરવી ? જે મંત્ર ત્રિકાલમહિમાવંત છે, અચિંત્ય પ્રભાવશાલી છે, તેના માટે આ ફરિયાદ ! પણ તેમાં મંત્રને કઈ દેષ નથી, દોષ આપણે છે. આપણે તેની યથાવિધિ સાધના, આરાધના કે ઉપાસના કરતા નથી. Page #197 -------------------------------------------------------------------------- ________________ સાધકે યોગ્યતા કેળવવી ઘટે. ૧૪૫ નમસ્કારમંત્રની સાધના કરનારમાં કેવા ગુણે હેવા જોઈએ? તેનું સુંદર વર્ણન શ્રાવકવર્ય શ્રી નમિદાસે “પંચ. પરમેષ્ટિધ્યાનમાલા માં કરેલું છે. તેઓ કહે છે: શાંત દાંત ગુણવંત, સંતનસેવાકારી, વારિત-વિષય-ક્યાય, જ્ઞાન-દર્શન-સુવિચારી સ્યાદાદરસ-રગ, હંસપરિ શમરસ ઝીલે; શુભ પરિણામ નિમિત્ત, અશુભ સવિકમને છીલે. તાદશ નર પરમેષ્ટિપદ-સાધનનાં કારણુ લહે; શાહ શામજી સુતરત્ન, નમિદાસ ઈણ પરે કહે, (૧) શાંત એટલે શાંત સ્વભાવવાળો, સ્વસ્થ મનવાળે. વધારે સ્પષ્ટ કહીએ તે જેના મુખ પર ક્રોધ, રેષ કે ગુસાની લાગણી ન હોય તે. વાતવાતમાં ચીડાઈ જનાર કે ગુસ્સો કરનાર કેઈ પણ મંત્રસાધના યથાર્થ રીતે કરી શક્ત નથી. ક્ષણમાં અષ્ટ અને ક્ષણમાં તુષ્ટ એ સ્વભાવ વ્યવહારમાં પણ નિંદાયેલે છે, તે મંત્રસાધના જેવા એક વિશિષ્ટ કાર્યમાં શી રીતે ચાલી શકે? સંત કબીરદાસ કહે છે કે દયા ગરીબી બંદગી, સમતા શીલ સ્વભાવ એતાં લક્ષણ સાધકે, કહે કબીર સદ્ભાવ. કબીર સદ્ભાવથી કહે છે કે સાચા સાધકમાં દયા, નમ્રતા, પ્રાર્થના, સમતા અને શાંત સ્વભાવ એટલાં લક્ષણે અવશ્ય લેવાં જોઈએ.” (૨) દત એટલે ઈન્દ્રિયોને જિતનારે, ઈન્દ્રિયેના. ન. સિ–૧૦ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ નમસ્કારમંત્રસિદ્ધિ તેવીશ પ્રકારના વિષય પર કાબૂ રાખનારે. કદાચ પ્રારંભમાં આવી સ્થિતિ ન હોય તે પણ સાધકે આ આદર્શને પિતાની સામે રાખવું જોઈએ અને બનતા પ્રયત્ન, બનતી ત્વરાએ તેની પરાધીનતામાંથી નીકળી જવું જોઈએ. નહિ વશ કરાયેલી ઈન્દ્રિયે તેફાની ઘોડાઓ જેવી છે. તે સાધકને ક્યારે પટકી નાખે, તે કહી શકાય નહિ. જ્યારે સુંવાળા સ્પર્શની લાલસા જાગે નહિ, જ્યારે સ્વાષ્ટિ ભજન કરવાની ઈચ્છા પ્રટે નહિ, જ્યારે સુગધ માણવાની વૃત્તિ થાય નહિ, જ્યારે રૂપ- કુરૂપ સરખાં ભાસે અને મધુર કે કઠોર શબ્દોમાં કેઈ તફાવત લાગે નહિ, ત્યારે સમજવું કે ઈન્દ્રિ પર કાબૂ આવ્યું છે, ઈન્દ્રિયને જય થયે છે. વાસ્તવમાં આ કામ + સ્પર્શનેન્દ્રિય વડે આઠ બાબતો જાણી શકાય છે (૨) ભારે, (૩) કમળ, (૪) ખરબચડું, (૫) કડું, (૬) ગરમ, (૭) ચીકણું અને (૮) લૂખું, તે સ્પર્શનેન્દ્રિયના ૮ વિપ. રસનેન્દ્રિય વડે પાંચ આબતે જાણી શકાય છેઃ (૧) મીઠે રસ, (૨) ખાટો રસ, (૩) ખારે રસ, (૪) કડવો રસ અને ૫) તીખે રસ, તે રસનેન્દ્રિયના પાંચ વિપ. કેટલાક તૂરા રસને સ્વતંત્ર ગણે છે. એ રીતે રસની સંખ્યા છની બને છે, પરંતુ તૂરે રસ ખારા અને મીઠા રસનું પરિણામ છે. ધ્રાણેન્દ્રિય વડે બે બાબતો જાણી શકાય છેઃ (૧) સારી વાસ અને (૨) ખરાબ વાસ, તે ધ્રાણેજ્યિના બે વિષયે. ચક્ષુરિાિ વડે પાંચ બાબત જાણી શકાય છે: (૧) ધા રંગ, (૨) કાળો રંગ, (૩) લીલા રંગ, (૪) પીળે રંગ અને (૫) રાતા રંગ, તે ચક્ષુરિન્દ્રિયના પાંચ વિપ. અને તેન્દ્રિય વડે ત્રણ બાબતો જાણી શકાય છેઃ (૧) સચિત્ત શબ્દ, (૨) અચિત્ત શબ્દ અને (૩) મિશ્રશદ. આ રીતે ૮+૧+૨ +૫+૩=૨૩ મળી ઈનિના કુલ વિષયો વીશ ગણાય છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ સાધકે રેગ્યતા કેળવવી ઘટે. ૧૭ અઘરૂં છે, પણ તે કર્યા વિના અધ્યાત્મમાર્ગમાં આગળ વધવાને કઈ રસ્તો નથી. નમસ્કારમંત્રની સાધના એ અધ્યાત્મમાર્ગની સાધના છે, એક પ્રકારની ગસાધના છે, અથવા તે એક પ્રકારનું ધાર્મિક અનુષ્ઠાન છે, એ સાધકે ભૂલવાનું નથી. (૩) ગુણવંત એટલે દયા, દાન, પરોપકાર આદિ ગુણવાળે. જો આ પ્રકારના ગુણે ખીલે તે જ નમસ્કાર મંત્રની સાધના આગળ વધે અને તેમાં પ્રગતિ થાય, અન્યથા રળિયા ગઢવી જેવી સ્થિતિ થાય, એટલે કે ઠેર ના ઠેર રહેવું પડે અને આગળ વધી શકાય નહિ. દયા, દાન, પરેપકાર, એ બધા ધાર્મિક જીવનને પાયે નાખનારા મૂળભૂત ગુણો છે, એટલે નમસ્કારમંત્રની સાધના કરનારે તેને અવશ્ય ખીલવવા જોઈએ. (૪) સંતનસેવાકારી એટલે સંત પુરુષની સેવા કરનારે. સંતપુરુષોને જોતાંજ આનંદ આવે, તેમનાં ચરણ પકડવાનું મન થાય અને તેમની દરેક પ્રકારે ભક્તિ કરવાને ઉલ્લાસ પ્રત્યે તે સમજવું કે સંતસેવાને ગુણ પ્રકટ છે. સંતેની સેવા કરવાથી ધર્મભાવના વધે છે, પાપ કરવાની વૃત્તિને નાશ થાય છે અને મંત્રસાધના માટે ઉત્સાહ જોર પકડે છે. સંત તુલસીદાસજીએ કહ્યું છે કે એક ઘડી આધી ઘડી, આધિમ્ પુનિ આધ, તુલસી સંગત સાધુકી, કટે કેટ અપરાધ. તાત્પર્ય કે સાધુની સંગત આપણું ભવોભવનાં પાપ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ નમસ્કારમંત્રસિદ્ધિ દૂર કરે છે અને આપણને એક પવિત્ર કે સુયોગ્ય માનવી, બનાવે છે. કબીરજી કહે છે કેશરણે રાખે સાંઈયાં, પૂરે મનકી આશ; એર ન મેરે ચાહિયે, સંત મિલનકી પ્યાસ. “હે સાહેબ! (પ્રભુ!) મને તમારું શરણ આપે અને મારા મનની આશા પૂરી કરે. મારે બીજું કંઈ જ જોઈતું નથી, માત્ર સંતપુરુષને મળવાની ઝંખના છે? આ પરથી સંત પુરુષના સમાગમનું અને તેમની સેવા. કરવાનું મહત્ત્વ સમજી શકાશે. અહીં એ વસ્તુ પણ સ્પષ્ટ કરી દઈએ કે નમસ્કારમંત્રનું ત્રીજું, ચોથું અને પાંચમું પદ એ વાસ્તવમાં સાધુમહાત્માઓનું જ પદ , એટલે તેમના પ્રત્યેની ભક્તિ વધે, તેમની સેવાને રંગ લાગે અને તેમના ચરણ તલાંસવાનું મન થાય એ નિતાંત ઈચ્છવા ચગ્ય છે. આવો મનુષ્ય નમસ્કારમંત્રની સાધના ઝડપથી કરી શકે એમાં કેઈ આશ્ચર્ય કે સદેહ નથી. (૫) વારિત-વિષય-ક્યાય એટલે જેણે વિષય અને કષાયને વાર્યા છે દૂર કર્યા છે એ. અહીં વિષચથી સંસારના. વિવિધ પ્રકારનાં સુખે ભેગવવાની વૃત્તિ અને કષાયથી ક્રોધ, માન, માયા તથા લેભ એ ચાર પ્રકારની દુષિત મનવૃત્તિઓ સમજવાની છે. ભગવૃત્તિને દૂર કર્યા વિના અધ્યાત્મ, ચાગ Page #201 -------------------------------------------------------------------------- ________________ સાધકે ગ્યતા કેળવવી ઘટે. ૧ કે ધર્મમાર્ગમાં રસ જામતું નથી કે તેમાં કશી પ્રગતિ સાધી શકાતી નથી, એટલે વિષયને વારવાની જરૂર છે. તેજ રીતે કષાયે મનુષ્યના મનની પવિત્રતાને ભંગ કરનારા છે તથા જ્ઞાન-દર્શન–ચાસ્ત્રિ–તપની આરાધનામાં આડે આવનારાં છે, તેથી તેનું વારણ પણ એટલું જ જરૂરી છે. જેણે આ બંને ગુણે કેળવ્યા છે, એટલે કે જેને આ બંને ગુણો કેળવવા માટે નિષ્ઠાભર્યો પ્રયાસ છે, તે નમસ્કારમંત્રની સાધના સારી રીતે કરી શકે છે. (૬) જ્ઞાન-દર્શન-સુવિચારી એટલે જે જ્ઞાન અને દર્શનને આરાધક છે, તેમજ દરેક કાર્ય સારી રીતે વિચારીને કરનારે છે. જે શ્રત એટલે શાસ્ત્ર યથાકાલે ભણે, વિનયપૂર્વક ભણે, બહુમાનપૂર્વક ભણે, ઉપધાનપૂર્વક ભણે તથા ગુરુ પ્રત્યે અનિહવાનું દાખવે, એટલે કે તેને અપલાપ ન કરે, તેમજ સૂત્ર, અર્થ અને તદુભયની બરાબર શુદ્ધિ જાળવે, તે જ્ઞાનારાધક કહેવાય છે અને જે જિનવચનમાં શંકા કરે નહિ, અન્ય દર્શનની આકાંક્ષા કરે નહિ, તપ વગેરેનાં ફલ વિષે સંદેહ રાખે નહિ, અમૂહદષ્ટિ રાખે, સાધર્મિકની ઉપબહણ કરે, સાધમિકને ધર્મમાર્ગમાં સ્થિર કરે, સાધમિકનું વાત્સલ્ય કરે તથા શાસનની વિવિધ રીતે પ્રભાવના કરે, તે દર્શનારાધક કહેવાય છે. જે જ્ઞાન-દર્શનને આ પ્રકારને આરાધક હાય તથા દરેક કામ વિચારીને કરનારે હેય, તેને નમસ્કારમંત્રની સાધનામાં રસ પડ્યા વિના કેમ રહે? કેઈ પણ કામમાં Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ નમસ્કારમ્ ત્રસિદ્ધિ રસ પડો કે તેમાં એકાગ્રતા જામે છે અને તે કામ બહુ સારી રીતે થાય છે, એટલે આ પ્રકારની ચેાગ્યતાવાળા સાધક નમસ્કારમત્રની સાધના સારી રીતે કરી શકે છે. (૭) સ્યાદ્વાદ–રસ–રગ એટલે જેને સ્યાદ્વાદરૂપી રસના રંગ લાગેલા છે. સ્યાદ્વાદ એ જૈન ધર્મના એક વિશિષ્ટ વાદ છે કે જેને અપેક્ષાવાદ કે અનેકાન્તવાદ પણ કહેવામાં આવે છે; તેનુ મંતવ્ય એવુ છે કે આ જગતની દરેક વસ્તુ અનંત ધર્માંત્મક છે અને તે જુદી જુદી દૃષ્ટિએ જુદા જુદા પ્રકારની લાગે છે, તેથી આ વસ્તુ આવી જ છે, એમ કહી શકાય નહિ. સંભવ છે કે તે બીજા પ્રકારની પણ હોય. આ સંભ વિતતા દર્શાવવા માટે સ્વાનૂ પદ્મના પ્રયાગ થાય છે અને તેનુ સાત પદ વડે નીચે પ્રમાણે નિરૂપણ કરવામાં આવે છે (૧) સ્વાદુ અસ્તિ—આ વસ્તુ અમુક અપેક્ષાએ છે. (ર) સ્વાર્ નાસ્તિ—આ વસ્તુ અમુક અપેક્ષાએ નથી. (૩) સ્થાત્ અસ્તિનાસ્તિ—આ વસ્તુ અમુક અપેક્ષાએ છે અને અમુક અપેક્ષાએ નથી. स्यातू (૪) ચાણ્ અન્ય આ વસ્તુ એ વિરુદ્ધ અપેક્ષાથી કહી શકાય એવી નથી, માટે અવક્તવ્ય છે. (૫) ચાર્ અતિ વન્ય—આ વસ્તુ અવક્તવ્ય હાવા છતાં અમુક અપેક્ષાએ છે. (૬) સ્થાત્ નાસ્તિ અવન્ય—આ વસ્તુ અવક્તવ્ય હોવા છતાં અમુક અપેક્ષાએ નથી. Page #203 -------------------------------------------------------------------------- ________________ “ સાધકે ચાન્યતા કેળવવી ઘટે. ૧૫ (૭) ચાટ્ અશ્ર્વિનાસ્તિ શ્રવન્ય—આ વસ્તુ અવક્તવ્ય હાવા છતાં અમુક અપેક્ષાએ છે અને અમુક અપેક્ષાએ નથી. આ સાત પદ્માને સપ્તપદી કહેવામાં આવે છે. તે ભલભલા વાદીઓને ચક્કરમાં નાખી દે છે અને તેની વાદ શક્તિનું ગુમાન ઉતારી નાખે છે. સ્યાદ્વાદનુ નિરૂપણ કરવા માટે જૈન ધર્મમાં અનેક ગ્રંથા લખાયેલા છે. તેનુ' વાંચનમનન કરવાથી, તેમજ સદ્ગુરુના સંપર્ક સાધવાથી તેનુ સાચું રહસ્ય સમજી શકાશે. સ્યાદ્વાદના સંદેશ એ છે કે - મિથ્યા માન્યતા અને તેના આગ્રહમાંથી દુરાગ્રહ પેઢા થાય છે, દુરાગ્રહમાંથી ફ્લેશ અને કંકાસનાં બીજ વવાય છે અને ફ્લેશ અને કંકાસનાં ખીજમાંથી મોટા ઝઘડા કે લડાઈઓ ફાટી નીકળે છે કે જે પેાતાને તથા આસપાસના સઘળાને ખુવાર કરે છે, તેથી સત્યના પ્રેમીએ દુરાગ્રહને છેડી દેવા અને મધ્યસ્થતા ધારણ કરવી, જેથી દરેક વસ્તુને વિચાર નિષ્પક્ષપાતપણે કરી શકાય. અને તેમાં સાચું શું છે અને ખાટુ શું છે? તે યથાર્થ રીતે જાણી શકાય.' તાત્પ કે જેને સ્યાદ્વાદરૂપી રસના રંગ લાગ્યા છે, તે અનેકાંતાષ્ટિવાળા અની જાય છે અને તેથી કોઈ પણ વસ્તુના એકાંત પ્રતિપાદનમાં આગ્રહવાળે બનતા નથી; અન્ય શબ્દોમાં કહીએ તે તે મધ્યસ્થ દૃષ્ટિવાળા બની જાય છે અને તેથી વ્યથ વાદ-વિવાદોમાંથી મુક્ત રહે છે. આ ગુણ નમસ્કારમત્રની સાધનામાં ઘણા ઉપકારક અને છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ઉપર નમસ્કારમંત્રસિદ્ધિ (૮) હંસ પરિ શમરસ ઝીલે. શમરસ એટલે શાંતિને રસ, સમતાને રસ. તેમાં હિંસની માફક ઝીલવું એટલે તરવું કે નિમગ્ન થવું. જ્યારે અંતરમાં ચાલી રહેલા મેહનું મહાતાંડવ બંધ થાય છે અને આત્માને સ્વાભાવિક પ્રકાશ પ્રકટવા લાગે છે, ત્યારે આવે શમરસ પેદા થાય છે. વીતરાગ અવસ્થામાં આ શમરસ પરાકાષ્ઠાએ પહોંચે છે, તેથી જ “રામરામ” આદિ સ્તુતિવાચક શબ્દો ઉચ્ચારાયેલા છે. તાત્પર્ય કે જેના આત્મામાં કંઈક પણું શમરસ પરિમુખ્ય હોય, તે નમસ્કારમંત્રની સાધનામાં ઝડપથી આગળ વધી શકે છે. (ઈ શુભ પરિણુમ નિમિત્ત, અશુભ સવિકર્મને છીલે. એટલે જે શુભ પરિણામનું નિમિત્ત મેળવીને સર્વે અશુભ કર્મોને છેલી નાખે છે–ખેરવી નાખે છે. આ આત્મામાં શુભ અને અશુભ એમ બંને પ્રકારના પરિણામે જાગે છે, તેમાં શુભ પરિણામના નિમિત્તથી કમેને ખેરવી શકાય છે અને અશુભ પરિણામના નિમિત્તથી કર્મોનું બંધન વધે છે. આ સંબંધમાં રાજર્ષિ પ્રસન્નચંદ્રની કથા જાણવા જેવી છે. રાજર્ષિ પ્રસન્નચંદ્રની કથા .* એક વખત શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિશાળ સાધુસમુદાય સાથે રાજગૃહી નગરીની બહાર આવેલા એક Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ સાધકે યોગ્યતા કેળવવી ઘટે. રમણીય ઉદ્યાનમાં સમવસર્યા. તેમાં ત્યાગ અને વૈરાગ્યથી વિભૂષિત પ્રસન્નચંદ્ર નામે એક રાજર્ષિ પણ હતા. તેઓ ધ્યાનનિક હાઈને ઉદ્યાનના એક છેડે ધ્યાન લગાવીને ઊભા રહ્યા. આ ધ્યાન ખરેખર ઉગ્ર હતું, કારણ કે તેઓ એક પગે ઊભા રહ્યા હતા, બે હાથને ઊંચા રાખ્યા હતા અને દષ્ટિ સૂર્યની સામે સ્થાપના કરી હતી. આજે તે આવું ધ્યાન ધરનારા મહાત્મા ભાગ્યે જ જોવા મળે. હવેઉદ્યાનપાલકે મહારાજા શ્રેણિકને ભગવાનના આગમનની વધામણ આપી, એટલે તેઓ સવારી કાઢીને તેમનાં દર્શન કરવાને ચાલ્યા. તે વખતે સવારીના મેખરે ચાલી રહેલા બે સિપાઈઓએ રાજર્ષિ પ્રસન્નચંદ્રને ધ્યાન ધરતા નિહાળ્યા, એટલે તેમાંના એકે કહ્યું કે “ધન્ય છે આ મુનિવરને! એમના જેવું ઉગ્ર તપ કોણ કરી શકે?” તે સાંભળી બીજાએ કહ્યું: “રહેવા દે એ વાત! આમાં તેમણે શું મોટું કામ કર્યું છે? બિચારા બાળકને ગાદીએ બેસાડીને પિતે તપ કરવા ચાલી નીકળ્યા અને રાજ્યને બધે કારભાર મંત્રીઓને સેં. હવે તે મંત્રીઓ એ બાળકનું કાસળ કાઢવા તૈયાર થયા છે. તેઓ એ બાળકને મારી પિતનપુરનું રાજ્ય પિતાનું કરશે. આ રીતે પોતાના બાળકનું હિત ન વિચારનાર એવા આ રાજર્ષિને હું અંતરથી ધિક્કારું છું ને કોઈને પણ આ પિતા ન મળશે, એમ ચાહું છું.” એ સિપાઈઓ ત્યાંથી પસાર થયા પછી મહારાજા શ્રેણિક પણ ત્યાંથી પસાર થયા અને તેમણે રાજર્ષિ પ્રસન્ન– Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ નમસ્કારમંત્રસિદ્ધિ ચંદ્રને આ રીતે તપ કરતાં જોઈને ભક્તિભાવથી નમસ્કાર કર્યા. પછી તેઓ ભગવાનની પાસે ગયા અને ભક્તિભાવથી વંદન કરીને ઉપદેશ સાંભળવા લાગ્યા. ત્યાં અવસર જોઈને તેમણે પ્રશ્ન કર્યો કે “હે ભગવન્ ! જ્યારે હું રાજર્ષિ પ્રસરચંદ્રને પગે લાગે, ત્યારે તેમણે કોલ કર્યો હેત, તે તેઓ. કઈ ગતિમાં જાત?” શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું: “સાતમી નરકે આ ઉત્તરથી આશ્ચર્ય પામેલા મગધપતિએ ફરીને પ્રશ્ન કર્યો કે હે ભગવન્! જે તેઓ અત્યારે કાળ કરે તે કઈ ગતિમાં જાય?” ભગવાને કહ્યું: “સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય. આ જવાબથી વધારે આશ્ચર્ય પામેલા મગધપતિએ ભગવાનને પૂછયું : “પ્ર! આમ કેમ? એવામાં દુંદુભિ વાગવા લાગી અને જ્યનાદો થવા લાગ્યા. તે સાંભળીને મગધપતિએ પુનઃ પ્રશ્ન કર્યો: “પ્રભે આ દુંદુભિ શેની વાગી? અને આ જ્યનાદો શેના થાય છે? ભગવાને કહ્યું : “હે રાજન્ ! રાજર્ષિ પ્રસન્નચંદ્રને કેવલજ્ઞાન થયું, તેથી દેવતાઓ દુભિ વગાડે છે અને જ્યનાદ કરે છે. • આ સાંભળી મગધપતિના મનમાં ગૂંચવાડે વધી ગયેતેમણે કહ્યું : “ભગવન! આ બધી ઘટના અતિ આશ્ચર્ય જનક લાગે છે. તે સમજાવવાની કૃપા કરે. Page #207 -------------------------------------------------------------------------- ________________ સાધકે ચોગ્યતા કેળવવી ઘટે. ૧૫૫ તે વખતે સર્વજ્ઞ અને સર્વદશી એવા શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું: “હે રાજન ! તું અહીં વંદન કરવાને આવતે હતા, ત્યારે તારા સિપાઈઓએ અરસપરસ વાત કરી, તે એમના કાને પડી, તેથી તેઓ પોતાનું ધ્યાન ચૂકી ગયા અને વિચારવા લાગ્યા કે “અરે! જેના પર મેં અતિ વિશ્વાસ મૂકો, તે જ આજે બેવફા નીવડ્યા અને મારા દૂધપીતા. બાળકનું કાસળ કાઢવાને તૈયાર થયા! જે અત્યારે હું ત્યાં હેત તે એ દુષ્ટની બરાબર ખબર લઈનાખત!” આ રીતે તેમના મનમાં ક્રોધને ઉદય થશે અને તે પ્રતિક્ષણ વધતે જ ગયે. એમ કરતાં તેઓ પોતાનું સામાયિકત્રત ભૂલી ગયા અને જાણે એ મંત્રીઓ પોતાની પાસે આવીને ખડા થયા હોય અને લડાઈ કરવા તત્પર હોય એને ખ્યાલ પેદા થયે. તેથી તેઓ મનથી જ તેમની સાથે લડાઈમાં ઉતર્યા અને એક પછી એક શસ વાપરવા લાગ્યા. એમ કરતાં તેમના બધાં શસ્ત્રો ખૂટી ગયાં, ત્યારે તેમણે વિચાર કર્યો કે “મારા મસ્તક પર લેહને ટોપ ધારણ કરેલ છે, તે ફેંકીને તેમને પૂરા કરી નાખું? આમ વિચારીને તેઓ અત્યંત ક્રોધાતુર થયા, તે જ વખતે હે રાજન! તે એને પ્રણામ કર્યા હતા. તેથી જ તારા પ્રશ્નના જવાબમાં મેં એમ કહ્યું કે “સાતમી નરકે પછી તેમણે મસ્તક પર જે હાથ મૂક કે મૂડેલું મસ્તક યાદ આવ્યું અને તેમને ક્રોધ ઊતરી ગયે. તેઓ વિચારવા લાગ્યા કે “મેં તે જીવનભરનું સામાયિક અંગીકાર Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ નમસ્કારમંત્રસિદ્ધિ કર્યું છે અને કઈ પણ પ્રાણીની મન, વચન તથા કાયાથી હિંસા કરવાને ત્યાગ કર્યો છે અને આ શું કર્યું? ખરેખર! હું ધર્મધ્યાન ચૂકી ગયે અને રૌદ્ર ધ્યાનના સપાટામાં આવી ગયે. જ્યાં સર્વ જી પ્રત્યે મૈત્રી રાખવાની છે, ત્યાં પુત્ર પ્રત્યે રાગ કે અને મંત્રીઓ પ્રત્યે દ્વેષ કે? હા ! હા! મેં ઘણું જ ખોટું કર્યું. મારા એ દુકૃતને ધિક્કાર છે! હું એની નિંદા કરું છું, એની ગહી કરું છું અને હું એ દુષ્ટ પરિણામમાંથી મારા આત્માને પાછો ખેંચી લઉં છું.' હે રાજન! તેઓ જ્યારે આ પ્રકારના પરિણામવાળા હતા, ત્યારે જ તે મને પ્રશ્ન કર્યો હતે, તેથી મેં કહ્યું કે “સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય.” પછી એમના પરિણામની શુદ્ધિ ચાલુ જ રહી અને તે ઉત્તરોત્તર આગળ વધતાં ચરમ સીમાએ પહોંચી, તેથી તેમના જ્ઞાનાવરણીય આદિ ચારેય ઘાતકર્મને છેદ થયે અને તેમને કાલેકના સર્વ પદાર્થોના સર્વ ભાવેને પ્રકાશ કરનારું એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. હે રાજન! આ વસ્તુ એમ બતાવે છે કે અશુભ પરિણામના નિમિત્તથી આત્મા ઘણે જ કર્મબંધ કરે છે અને તે નીચ ગતિમાં ઉત્પન્ન થાય છે, જ્યારે શુભ પરિણામનું નિમિત્ત પામીને અશુભ કર્મોનાં સર્વ બંનેને તેડે છે અને કેવલજ્ઞાન પામીને મુક્તિશ્રીને અધિકારી થાય છે? શાહ શામજીના સુતરત્ન શ્રી નમિદાસજી એમ કહે છે કે “તાદશ નર એટલે તે મનુષ્ય પરમેષ્ઠિ પદસાધન Page #209 -------------------------------------------------------------------------- ________________ સાધકે યોગ્યતા કેળવવી ઘટે. ૧પણ ના એટલે શ્રી નમસ્કારમંત્રના કારણ લહે એટલે મૂળ હેતને પહોંચી શકે પરમેષિપદસાધનને મૂળ હેતુ સંસારમાંથી ત્રાણુ મેળવવાને એટલે ભવભ્રમણની ભીતિમાંથી રક્ષણ મેળવવાને છે અને તે રક્ષણ ત્યારે જ મળે છે કે જ્યારે જન્મ-મરણની શંખલાને સદાને માટે અંત આવી જાય છે. નમસ્કારમંત્રની સાધના માટે આથી વધારે ગ્યતાની ભાગ્યે જ અપેક્ષા રાખી શકાય, છતાં પ્રાસંગિક સૂચન તરીકે એટલું કહીએ તે એગ્ય લેખાશે કે તેણે ભોજન સાત્વિક અને પરિમિત કરવું જોઈએ, નિદ્રાનું પ્રમાણ ઘટાડવું જોઈએ, ધર્મરૂપી અમૃતનું પાન કરવામાં તત્પર રહેવું જોઈએ, ગ્રહણ કરેલા વ્રતમાં દઢતા દાખવવી જોઈએ, ચતુર બનવું જોઈએ એટલે કે પરિસ્થિતિને ઓળખી તે પ્રમાણે ઉપાય જવામાં તત્પર રહેવું જોઈએ તથા મંત્રપદોની ગુરુ પાસેથી યથાવિધિ ધારણ કરવી જોઈએ. Page #210 -------------------------------------------------------------------------- ________________ [૧૬] નમસ્કારમંત્ર–ગ્રહણવિધિ જેમ સામાયિક કરવાને વિધિ છે ત્યવંદન કરવાને વિધિ છે, પ્રતિક્રમણ કરવાને વિધિ છે, તેમ નમસ્કારમંત્રની સાધના કરવાને પણ વિધિ છે. એ વિધિ સાધકે બરાબર જાણું લે જોઈએ, એટલું જ નહિ પણ તેના પાલન માટે ખૂબ કાળજી રાખવી જોઈએ. જે વિધિનું યથાર્થ પાલન થાય તે જ સિદ્ધિ સમીપ આવે છે, અન્યથા દૂર રહે છે. કોઈ મનુષ્યને રસેઈ બનાવવી હોય અથવા કપડાં સીવવા હાય, અથવા સાયકલ કે મોટર ફેરવવી હોય તે શું એ વિધિનું પાલન કર્યા સિવાય બની શકે ખરું? જ્યારે આવી સામાન્ય ક્રિયાઓ પણ વિધિનું પાલન કર્યા વિના સિદ્ધ થતી નથી, ત્યારે મંત્રસાધના જેવી એક મોટી ક્રિયાવિધિનું પાલન કર્યો સિવાય શી રીતે સિદ્ધ થઈ શકે? અનુભવીએ તે એમ જ કહે કે અવિધિએ થયેલું કાર્ય નષ્ટ જ સમજવું એટલે કે તેની સિદ્ધિ કદી પણ થતી નથી. Page #211 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમત્ર-ગ્રહણવિધિ ૧૫૯ વિધિ પર સિદ્ધ નાગાનું નની કથા મહામ ત્રવાદી શ્રીપાદલિમાચાય પગનાં તળિયે વિશિષ્ટ પ્રકારના લેપ કરવાથી આકાશમાં ઉડી શકતા હતા અને હજારો ગાઉના પ્રવાસ કરી શક્તા હતા. આ રીતે તેઓ રાજ શત્રુજ્ય આફ્રિ મહાતીર્થાની યાત્રા કરતા હતા. સિદ્ધ નાગાર્જુને આ વસ્તુ સાક્ષાત્ જોઈ, એટલે તેને પણ આકાશમાં ઊડવાનું મન થયું અને તેણે પેલા લેપના વિધિ શેાધી કાઢવા નિ ય કર્યાં. પછી તે શ્રી પાદલિપ્તાચાર્ય ના શિષ્ય થઈ ને રહ્યો અને જ્યારે તેઓ આકાશગમનમાંથી પાછા ફરે ત્યારે પગ ધોવાનું પાણી તથા પાત્ર લઈને ઊભા રહેવા લાગ્યા. હવે આ રીતે તેમના પગનુ જે ધાવણુ તૈયાર થતું, તે પરઠવવા માટે એકાંતમાં જતે અને ત્યાં એ પાણી સુધીને તથા ચાખીને તેમાં વપરાયેલાં દ્રબ્યાના નિર્ણય કરતા, આ રીતે તેણે એ લેપમાં વપરાયેલાં ૧૦૭ દ્રવ્યા શોધી કાઢ્યાં અને તે મેળવીને પ્રયાગ ચે. આથી તે આકાશમાં ઊડવાને શક્તિમાન તે થયા, પણ થોડું ઊડયા કે ચક્કર ચક્કર ફરતા નીચે આન્યા અને જમીન પર પટકાયા. આથી તેના શરીર પર ઉઝરડા થયા અને થાડી ચાટ પણ લાગી, પરંતુ તે સ્વભાવે પુરુષાથી હતા, આશાવાદી હતા, એટલે તેણે એ વાત છેડી નહિ. આ પ્રયાગ –ત્રણ વાર કર્યાં, પણ દરેક વખતે આવુ જ પરિણામ આવ્યું. શ્રીપાદલિપ્તાચાર્ય' આ વાત જાણી, એટલે તે હસીને આલ્યા : પાલેપ સિદ્ધ થઈ ગયા કે શું ? ? આથી નાગાર્જુને ' Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ નમસ્કારમંત્રસિદ્ધિ નીચું જોયું, પણ શ્રીપાદલિપ્તાચાર્યે કહ્યું કે “હું તારી વિરલ શક્તિથી પ્રસન્ન થયો છું. તે પગ ધેવાનું પાણી સુંધીને તથા ચાખીને ૧૦૭ કિનાં નામ શોધી કાઢયાં, આ જેવી તેવી વાત નથી. પરંતુ તેમાં એક જ દ્રવ્ય ખૂટે છે, એટલે આકાશગમનની જોઈએ તેવી સિદ્ધિ થઈ નહિ? નાગાર્જુને કહ્યું “કૃપા કરીને એ ખૂટતાં દ્રવ્યનું નામ આપે તે હું આપને ઉપકાર જીવનભર ભૂલીશ નહિ” શ્રી પાદલિપ્તાચાર્યે કહ્યું: “તેમાં માત્ર ચોખાનું ધોવાણું ખૂટે છે. તે ઉમેરવાથી પાલેપ સિદ્ધ થશે.” નાગાર્જુને તેમ કર્યું તે પાઇલેપ સિદ્ધ થયા અને તેના આધારે તે આકાશમાં દૂર સુધી ગમન કરવા લાગ્યું. તેણે ગુરુને અતિ આભાર માન્ય અને તેમની યાદગીરીમાં શ્રી શત્રુજ્યગિરિરાજની તળેટીમાં પાદલિપ્તપુરનામનું શહેર વસાવ્યું, જે આજે પાલીતાણું નામથી વિખ્યાત છે. તાત્પર્ય કે વિધિનું પાલન બરાબર થવું જોઈએ. તેમાં કંઈ પણ કસર રાખીએ કે શિથિલતા દાખવીએ તે ઈષ્ટસિદ્ધિ થાય નહિ. વિધિતત્પરતા એ મંત્રસાધકનું મેટું લક્ષણ મનાયું છે, એટલે તેણે મંત્રસાધનાને વિધિ જાણવા માટે, તેમજ તેનું પાલન કરવા માટે તત્પર રહેવું જોઈએ. “અમે પરિશ્રમ–પુરુષાર્થ તે ઘણે કર્યો, પણ કંઈ ફળ દેખાયું નહિં આવી ફરિયાદ કરનારે સહુથી પહેલાં એ તપાસ Page #213 -------------------------------------------------------------------------- ________________ નમસકારમંત્રગ્રહણવિધિ કરવાની જરૂર છે કે તેમણે જે પરિશ્રમ કે પુરુષાર્થ કર્યો, તેમાં વિધિનું પાલન બરાબર થયું હતું કે કેમ? વિધિનું પાલન બરાબર થયું હોય તે સાધના સફળ થવી જ જોઈએ અને અને તેનું વિશિષ્ટ ફળ દેખાવું જ જોઈએ. અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે કાલદેષને લીધે ઘણુ મંત્ર અને ઘણું વિદ્યાઓના વિધિને લેપ થઈ ગયો છે અને શાનાયક હજુ સુઈ કહેવાને વખત આવ્યો છે, છતાં જે કંઈ વિધિઓ સચવાઈ રહ્યા છે, તે ઘણું મહત્વના છે, તેથી તેને સમજવાને તથા તેનું ચીવટાઈથી પાલન કરવા પ્રયત્ન અવશ્ય કરવું જોઈએ. * નમસ્કારમંત્રની સાધના પર પ્રથમ વિધિ મંત્રગ્રહણને છે, તે યથાર્થ રીતે થાય તે જ સાધના આગળ વધી શકે અને તેનું ધાર્યું પરિણામ આવી શકે આપણે માતા-પિતા કે વડીલે પાસેથી નમસકારમંત્ર સાંભળે, તે કંઠસ્થ કરી લીધું અને તેની ગણના કરવા લાગ્યા. આ કામ તે ઘણું જ સારું થયું, કેમ કે શ્રાવના કુલને એ મુખ્ય આચાર છે, પરંતુ એક મંત્ર તરીકે તેની સિદ્ધિ કરવી હોય તે તેને સદ્ગુરુ પાસેથી વિધિપૂર્વક પ્રહણ કરે જોઈએ અને પછી જ તેની સાધનામાં પ્રવૃત્ત થવું જોઈએ. મંત્રવિશારદોનું એવું મંતવ્ય છે કે વીર્યવર્તી વિદ્યા, ગુહમુમુવા-ગુરુના મુખમાંથી નીકળેલી વિદ્યા વીર્યવતી હોય છે. તાત્પર્ય કે તેનું સામર્થ્ય ઘણું જ હોય છે અને ન. સિ–૧૧ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ નમસ્કારમંત્રસિદ્ધિ તે વિશિષ્ટ ફલ આપે છે. મંત્રની બાબતમાં પણ આમ જ સમજવું. શ્રીમહાનિશીથસૂત્રમાંપંચમંગલમહાક્રુતસ્કંધરૂપનમસ્કારમંત્રના વિનપધાનનું સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે, તે પરથી નમસ્કારમંત્રગ્રહણને વિધિ આ પ્રમાણે સમજાય છે : - ૧) નમસ્કારમંત્ર ગ્રહણ કરવા માટે સહુથી પ્રથમ એ દિવસ પસંદ કરવે જોઈએ કે જ્યારે તિથિ, કરણું, મુહૂર્ત, ચિંગ અને લગ્ન પ્રશસ્ત હેય તથા ચંદ્રબળ અનુકૂળ હેય. શુભ મુહૂર્ત કરેલું કાર્ય આનંદ-મંગલકારી થાય છે અને તેમાં પ્રાયઃ સફલતા જ મળે છે. ટૂંકમાં અન્ય ધાર્મિક અનુષ્ઠાની જેમ આમાં પણ શુભ મુહુર્ત અપેક્ષિત છે, તેથી તેને નિર્ણય પ્રથમ કરી લે. (૨) નમસ્કારમંત્રગ્રહણ એ એક પ્રકારની દીક્ષા છે, તેથી તેને વિધિ પ્રશસ્ત સ્થાનમાં થે જઈએ. અહીં પ્રશસ્ત સ્થાનથી જિનમંદિર, ઉપાશ્રય, જ્ઞાનમંદિર અથવા શેરડીનું વન, ડાંગર પાતી હોય તેવું ખેતર, જ્યાં કમળ ખીલતાં હેય એવે બગીચે, જ્યાં પડઘા પડતું હોય એવું સ્થળ અથવા જ્યાં પાણી પ્રદક્ષિણા દેતું હોય તેવા જલાશચની પાસેને પ્રદેશ સમજે કે જ્યાં ભાગવતી દીક્ષા આદિ શુભ કાર્યો થાય છે. (૩) મંત્રગ્રહણ કરવાના સ્થાને નંદિની સ્થાપના કરવી Page #215 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્ર ગ્રહણવિધિ ૧૬૩ જોઈએ, અથવા તે તીર્થકર ભગવંતની સુંદર છબી ઊંચા સિંહાસન પર પધરાવવી જોઈએ અને ત્યાં ઘીને દીપક કરી ધૂપ વગેરે વડે સુગંધ પ્રકટાવવી જોઈએ, તેમજ એ સ્થાનને આસોપાલવના તેરણ વગેરેથી શણગારવું જોઈએ. () મંત્રગ્રહણના દિવસે સાધકે ઈષ્ટદેવતાપૂજન આદિ પિતાનું નિત્યકર્મ કરીને તથા માતા-પિતા, વડીલ વગેરેને પ્રણામ કરીને ચગ્ય વેશભૂષા ધારણ કરવાપૂર્વક મંત્રગ્રહણના સ્થાને અતિ ઉલ્લસિત હૃદયે જવું જોઈએ. જેને પિતાના ધર્મ પર પ્રેમ નથી કે કુલાચાર માટે માન નથી, તેને કઈ પણ મંત્ર સિદ્ધ થતું નથી, એમ મંત્રવિશારદનું માનવું છે, તેથી નમસ્કારમંત્રની સવર સિદ્ધિની આશા રાખનારે જૈન ધર્મ પ્રત્યે ખૂબ પ્રેમ કેળવવો જોઈએ તથા સામાયિક, પ્રભુપૂજા આદિ નિત્યકર્મ પણ અવશ્ય કરવું જોઈએ. (૫) મંત્રગ્રહણના સ્થાને પહોંચ્યા પછી ત્યાં વિરાજ રહેલ સમય, દઢ ચારિત્ર ગુણવાળા અને શાક્ત અનુષ્ઠાન કરાવવામાં બદ્ધલક્ષ્ય એવા ગુરુને ત્રણ વાર પંચાગ પ્રણિપાત કરીને ક્રિયા કરવામાં તત્પર થવું જોઈએ. (૬) આ વખતે જાતિમદ આદિ આઠ પ્રકારના મદોને ત્યાગ કર જોઈએ, આશંકારહિત બનવું. જોઈએ તથા શ્રદ્ધા, સંવેગ અને શુભ વિચારેથી આત્માને અતિ ઉલ્લસિત બનાવવું જોઈએ. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ નમસ્કારમંત્રસિદ્ધિ (૭) નમસ્કારમંત્ર આ લેક અને પરલોકનાં પગલિક સુખ મેળવવાની ઈચ્છાથી નહિ, પણ આત્મકલ્યાણ માટે જ ગ્રહણ કરવાની ભાવના રાખવી જોઈએ. કઈ પણ ધાર્મિક કિયા સાંસારિક સુખના હેતુથી કરતાં નિયાણું બંધાય છે અને તેનું ફળ એ સુખ પૂરતું જ મર્યાદિત બની જાય છે, તેથી નિયાણાને મિથ્યાત્વ અને માયાના જેવું જ એક પ્રકારનું શલ્ય ગણવામાં આવ્યું છે અને તેને હેયકેટિમાં મૂકેલું છે. (૮) આ દિવસે ભાવમંગલ તરીકે ઉપવાસની તપશ્ચર્યા કરવી જોઈએ. કદાચ તે પ્રકારની શક્તિ ન હોય તે એકાસણું કે આયંબિલની તપશ્ચર્યા તે અવશ્ય કરવી જોઈએ. (૯) ત્યાં નંદિની સ્થાપના હોય તે ત્રણ વાર પ્રદક્ષિણ દેવાપૂર્વક ચિત્યવંદન કરવું જોઈએ અને છબી પધરાવેલી હોય તે માત્ર ચૈત્યવંદન કરવું જોઈએ. ત્યારબાદ મૂર્તિ કે છબી પર દષ્ટિ તથા મન સ્થાપી અરિહંત પરમાત્માને મહા ઉપકાર ચિતવે જોઈએ, કારણ કે આ મંત્રનું તેમના દ્વારા પ્રવર્તન થાય છે. (૧૦) ત્યારબાદ ગુરુને પચાંગ પ્રણિપાત કરી બે હાથની. અંજલિ બનાવી વિનયાવનત મસ્તકે નીચે પ્રમાણે વિનતિ કરવી જોઈએ: “હે ભગવન! આપને હું ત્રિકરણશુદ્ધ પ્રણામ કરું છું અને આપની કૃપા ચાહું છું. આપ મને સંસારસમુદ્ર તરવા માટે નૌકા સમાન, સલારામ-રહસ્યભૂત, ત્રિકાલ મહિમાવંત. અચિંત્ય પ્રભાવશાળી એવા શ્રી નમસ્કાર મહામંત્રનું દાન કરે. Page #217 -------------------------------------------------------------------------- ________________ નમસકારમંત્ર-ગ્રહણવિધિ ૧૬૫ (૧૧) ત્યાર પછી ગુરુની સમીપે જાય અને ગુરુ તેના જમણું કાનમાં અડસઠ અક્ષરથી યુક્ત નવયાત્મક આઠ સંપદાઓથી સુશોભિત એ નમસ્કારમંત્ર સંભળાવે. તે સાધકે શુદ્ધ, નિર્મળ તથા સ્થિર મનવાળા થઈને સાંભળ જોઈએ અને તે વખતે પ્રકૃષ્ટ પ્રમોદ ભાવના ધારણ કરવી જોઈએ. (૧૨) આ રીતે નમસ્કારમંત્ર ગ્રહણ કર્યા પછી સાધકે બે હાથ જોડીને ગુરુને વિનયપૂર્વક કહેવું જોઈએ: “હે ભગવન્! આપે ચિંતામણિ રત્નથી પણ અધિક એ નમસ્કાર મહામંત્ર આપીને મને ઘણે ઉપકૃત કર્યો છે. મારે આજને દિવસ સફળ થયે છે. મારું જીવન ધન્ય બન્યું છે. હવે આપ અનુજ્ઞા આપે એટલે હું આવતી કાલથી નમસ્કારમંત્રની આરાધના અને નિયમિત પ્રવૃત્તિ કરું? (૧૩) ગુરુ તેની અનુજ્ઞા આપે ત્યારે સાધકે “તહત્તિ” કહી મસ્તકે અંજલી કરવી, તે એમ દર્શાવવાનું કે આપની, -આજ્ઞા શિરે ધાર્યું છે. (૧) તે પછી નમસ્કારની ભક્તિ અંગે સ્તુતિ, તેત્ર, છંદ કે ગીત આદિ કંઈ પણ બોલવું, જેથી પ્રશસ્ત ભાવની વૃદ્ધિ થાય. (૧૫) ત્યારબાદ ગુરુ સર્વમંગલને પાઠ સંભળાવે એટલે નમસ્કારમંત્રગ્રહણને વિધિ પૂરે થાય. (૧૬) તે પછી આ પ્રસંગ નિમિત્તે વસ્તુ એકત્ર કરી હોય તેને યથાસ્થાને પહોંચાડી સાધક પિતાના નિવાસસ્થાને જાય અને ત્યાં ધર્મધ્યાનાદિ પ્રવૃત્તિ કરે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૬ નમસકારમંત્રસિદ્ધિ “પચનમસ્કૃતિદીપકમાં કહ્યું છે કેतद्विधाने पूर्वदिने गत्वा तु जिनमन्दिरे । प्रतिमः श्रुतमभ्यर्च्य, कृत्वानु गुरुपूजनम् । गुरोराज्ञां समादाय, गुरुहस्तं समुद्धरेत् । मस्तके न्यस्य सद्भाम्य, मत्वा गत्वान्तरे गृहे। तत्र मन्त्रं जपेद् यावत् कार्यसिद्धिर्न संभवेत् । तावत् तंत्रनियन्ता वा, याथातथ्येन योजयेत् ॥ મંત્રસાધના શરૂ કરવાના પૂર્વ દિવસે જિનમંદિરમાં જઈ જિનપ્રતિમા અને શ્રુતજ્ઞાનને પૂજીને પછી ગુરુની પૂજા કરવી. પછી ગુરુની આજ્ઞા લઈને ગુરુને હાથ લઈ પિતાના મસ્તક ઉપર મૂકો. તે વખતે પોતે ભાગ્યશાળી છે, એમ માનીને ગૃહના એકાંત ભાગમાં જઈ ત્યાં કાર્યની સિદ્ધિ ન ૪ દિગમ્બર સંપ્રદાયના ભટ્ટાર શ્રી સિંહનંદિએ રચેલી આ અતિ મનનીય કૃતિમાં (૧) સાધન અધિકાર, (૨) ધ્યાન અધિકાર, (૩) કર્મ અધિકાર, (૪) સ્તવ અધિકાર અને (૫) ફલ અધિકાર એવા પાંચ અધિકારો અને તેમાં નમસ્કારમંત્રને લગતી ઘણું ઉપયોગી હકીકતે અપાયેલી છે. આની મૂળ પ્રતિ અમારા કલકત્તાના ખાસ પ્રવાસ દરમિયાન રોયલ એશિયાટિક સોસાયટીનાં પુસ્તકનું નિરીક્ષણ કરતાં એક ભળતાં જ નામવાળી પિથીમાંથી અચાનક મળી આવી હતી. તેનું નિરીક્ષણ કરતાં અમને અતિ આનંદ થયે હતો. ત્યાર બાદ અમારા મિત્ર શ્રી ભંવરલાલજી નાહટા મારફત તેની ફોટોસ્ટેટ નકલ કરાવી જૈન સાહિત્ય વિકાસમંડળના પુસ્તકાલયમાં રાખી હતી. તે નમસ્કાર-સ્વાધ્યાયના બીજા ભાગમાં પૂ૪ ૧૮૯ પર પ્રક્ટ થયેલી છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્ર ગ્રહણવિધિ ૧૬૭ થાય ત્યાં સુધી મંત્રને જપ કર. તે સમયે ત્યાં યથાર્થ રીતિએ તનિયંતા એટલે ઉત્તરસાધકની થેજના કરવી.” આ વસ્તુ ઉપરના વિધિનું સમર્થન કરનારી છે. ટૂંકમાં આ કે આવા પ્રકારના મંત્રગ્રહણવિધિ કરવાથી સાધકના મન પર તેને ઊંડે પ્રભાવ પડે છે અને તેને સાધના માટે અનેરું બળ પ્રાપ્ત થાય છે. વળી ગુણિયલ ગુરુના આશીર્વાદ મળતાં નમસ્કારમંત્રની સાધના નિર્વિને પૂરી થવાની આશા અંધાય છે, એ પણ મહાન લાભ છે. તેથી આ વિધિ કરીને જ મંત્રસાધના શરૂ કરવાનો આગ્રહભર્યો અનુરોધ છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ . [ ૧૮ ] સ્મરણનું મહત્ત્વ જેમ ભક્તિમાર્ગમાં ભગવન્નામરમરણને મહિમા ઘણે છે, તેમ મંત્રસાધનામાં મંત્રપદસ્મરણને મહિમા ઘણું છે. અન્ય શબ્દોમાં કહીએ તે મંત્રસાધનાની શરૂઆત જ સ્મરણથી થાય છે અને તે સિદ્ધિ માટેની મજબૂત ભૂમિકા પૂરી પાડે છે, એટલે પ્રસ્તુત પ્રકરણમાં તે સંબંધી કેટલીક વિચારણા કરવામાં આવી છે. સ્મરણ શબ્દ સ્મૃતિને ભાવ સૂચવે છે. વધારે સ્પષ્ટ કહેતાં જે વસ્તુને ઈન્દ્રિય તથા મન વડે એક વાર ગ્રહણ કરી હોય અને મતિજ્ઞાનના બળે અવધારી લીધી હોય, તેને મનરૂપી પડદા પર તાજી કરવી, તેને સ્મરણ કહેવામાં આવે છે. આ રીતે આપણે ગૃહિત-અવધારિત અસંખ્ય વસ્તુઓનું રમરણ કરી શકીએ છીએ અને તે મનુષ્ય તરીકેની આપણું વિશેષતા છે. અહીં સ્મરણ શબ્દથી નમસ્કારમંત્રને યાદ કરે, Page #221 -------------------------------------------------------------------------- ________________ સ્મરણનું મહત્ત્વ ૧૬૯ એટલે કે તેના પાઠ એલી જવા, ભણી જવા કે ગણી જવા એમ સમજવાનુ છે. આ ક્રિયા માત્ર મનથી પણ થઈ શકે. તેમાં પ્રથમ પ્રકારનું એટલે માનસિક ક્રિયાનું મહત્ત્વ વધારે છે. ' નમસ્કારમંત્રનું સ્મરણ શા માટે કરવુ જોઈએ ?’ તેના ઉત્તર આપતાં જૈન મહર્ષિ આએ જે ટંકશાળી વચના ઉચ્ચાર્યાં છે, તે પ્રથમ સાંભળી લઈએ, એટલે આપણુ કામ ઘણું સરલ ખની જશે. उट्टमहोतिरयम्मिय जिणनवकारो पहाणओ नवरं । नरसुरसिवसुक्खाणं कारणं इत्थ भुवणम्मि || तेण इमो निच्चं चिय पढिज्ज सुत्तुट्टिएहि अणवरयं । होइ चिय दुहदलणो सुहजणणो भविय लोयस्स | ઊર્ધ્વલાક એટલે સ્વ, અધેાલાક એટલે પાતાલ અને તિગ્ લેાક એટલે મનુષ્ય લેાક. આ ત્રણેય લેાકમાં જિનનમસ્કાર એટલે પરમેષ્ઠિનમસ્કારમંત્ર તેના અચિત્ય પ્રભાવ અને ત્રિકાલ મહિમાને લીધે શ્રેષ્ઠ છે અને તે આ ભુવનમાં એટલે આ જગતમાં નરસુખ એટલે મનુષ્યભવ વડે પ્રાપ્ત થતાં સુખ, સુરસુખ એટલે દેવતાના ભવ વર્ડ પ્રાપ્ત થતાં સુખ અને શિવસુખ એટલે મેક્ષપ્રાપ્તિને લીધે પ્રાપ્ત થતાં સુખનું પરમ કારણ છે. તેથી આ નમસ્કાર મત્રને સૂતાં એટલે નિદ્રાધીન થતાં પહેલાં અને ઊઠતાં એટલે નિદ્રાના ત્યાગ કરીને જાગ્રત થતાં અનવરત એટલે Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ નમસ્કારમત્રસિદ્ધિ સતત ભણવા જોઈએ, આ નમસ્કારમત્ર નિશ્ચયે લેમનાં દુઃખાનુ દલન કરનારી તથા સુખને ઉત્પન્ન કરનારા થાય છે.” जाए वि जो पढिज्ज जेण य जायस्स होह बहुरिद्धि | अवसाणे चि पढिज्जड़ जेण मओ सुग्गई जाइ ॥ • કેટલાક મંત્રા માત્ર જન્મવખતે ભણવા જેવા હાય. છે, તે કેટલાક મંત્રા માત્ર મરણ વખતે ભણવા જેવા હાય છે; પણ નમસ્કારમંત્રની ખૂબી એ છે કે તે અને પ્રસ ંગે ભણવા ચેાગ્ય છે. જો તે જન્મતી વખતે ભણવામાં આવે તે જન્મ પામ્યા બાદ બહુ ઋદ્ધિને આપનારા થાય છે અને મરણવખતે ભણવામાં આવે તે મરણુખાદ્ય સુગતિને આપનારા થાય છે.’ आवईहि पि पढिज्जइ जेण य लंघेड़ आवइसयाई । रिद्धिहिं पि पढिज्जइ जेण य सा जाइ चित्थारं || ' આ જ રીતે કેટલાક મંત્રા આપત્તિવેળાએ ભણવા જેવા હાય છે અને કેટલાક મંત્રા ઋદ્ધિ એટલે સપત્તિનાસમયમાં ભણવા જેવા હેાય છે. પરંતુ નમસ્કારમંત્ર ત આ બન્ને વખતે ભણવા જેવા છે. જો તે આ આપત્તિઓના વખતે ભણવામાં આવે તે સેકડો આપત્તિઓને આળગી જાય છે અને ઋદ્ધિ કે સોંપત્તિના વખતે ભણવામાં આવે તે તે ઋદ્ધિ કે સ ંપત્તિના વિસ્તાર થાય છે. जह अहिणा दट्ठाणं गारुडमंतो विसं पणासेइ । तह नवकारो मंतो पावविसं नासेड़ असेसं || Page #223 -------------------------------------------------------------------------- ________________ ' સ્મર્ણ 'નુ' મહેલ ૧૭૧ જેમ ગાઢમત્ર સાપથી કરાયેલાઓના વિષના નાશ કરે છે, તેમ નમસ્કારમંત્ર પાપવિષના સવથા નાશ કરે છે.” વિશેષ શું? इय एसो नवकारो भणिओ सुरसिद्धखयरप मुहेहिं । जो पढड़ भत्तिजुत्तो सो पावर परमनिव्वाणं || ' આ નમસ્કારમંત્ર માત્ર મનુષ્યા વડે જ ભણાય છે,એવું નથી. તે સુર એટલે દેવતાઓ, સિદ્ધ એટલે ચેાગસિદ્ધ મહાત્માઓ અને ચર એટલે વિદ્યામળે આકાશમાં વિચરતા વિદ્યાધરી વગેરે વડે પણ ભણાય છે. જે કોઈ ભક્તિયુક્ત અનીને તેને ભણે છે, તે પરનિર્વાણુ એટલે મેાક્ષને પ્રાણ કરે છે.’ અન્યત્ર જૈન મહિષ આએ કહ્યું છે કે जाण मणभवणनिगुंजे रमइ नमुक्कार केसरिकिसोरो । ताणं अणिदोषट्टघडणा न નિયšક્ II • જેમના મનભવનરૂપી વનનિકુંજમાં નમસ્કારમંત્ર રૂપી કેસરીસિંહનુ ખચ્ચુ રમે છે, અર્થાત જેના મનમાં આ નમસ્કારમ ંત્રનું સદા રટણ છે, તેને અનિષ્ટરૂપી હાથીઓનાં ટોળાંઓના સચૈાગ થતા નથી, એટલે કે કોઈ પણ અનિષ્ટકારી ઘટનાના ભાગ થવું પડતું નથી.’ વિશેષમાં—— मंतंतरपारद्धाई जाई कज्जाई ताई सच्चाई विसमाई । ताणं चिय नियसुमरणपुज्जारज्झाण सिद्धिकरो || Page #224 -------------------------------------------------------------------------- ________________ ‘૧૭૨ નમસ્કારમંત્રસિદ્ધિ વળી અન્ય માથી પ્રારંભેલા જે કાર્ય વિષમ એટલે મુશ્કેલ બન્યાં હોય, તે સર્વ પણ નમસ્કારના સ્મરણ પૂર્વક પ્રારંભેલા હોય તે શીધ્ર સિદ્ધ થાય છે? અનેतह सयलाओ सिद्धीओ मंगलाई च अहिलसंतेणं । सव्वल्थ सया सम्मं चिंतेयव्यो नमुक्कारो॥ તેથી સકલ સિદ્ધિઓ અને મંગલેની અભિલાષા કરનાર આત્માએ સર્વત્ર એટલે સર્વ સ્થળે, સદા એટલે બે વખત, સમ્યક પ્રકારે એટલે સારી રીતે–વિધિપૂર્વક નમસ્કારમંત્રને ચિંતવો જોઈએ, અર્થાત તેનું સ્મરણ કરવું જોઈએ.’ અમે માનીએ છીએ કે આ વચને સાંભળ્યા પછી નમસ્કારમંત્રની સમરણીયતા વિષે કઈ પણ પાઠક કે જિજ્ઞાસુને કંઈ પણ પૂછવા જેવું રહેશે નહિ. ઉપર એમ કહેવામાં આવ્યું છે કે નમસ્કારમંત્રને બધે વખત સ્મરે જોઈએ, તેના અનુસંધાનમાં “ઉપદેશતરંગિણુ કારે એટલી સ્પષ્ટતા કરી છે કેभोअणसमये सयणे, विवोहणे पवेसणे भए वसणे। पंचनमुक्कार खल, समरिज्जा सबकालं पि॥ જન સમયે, શયન સમયે, જાગવાના સમયે, પ્રવેશ Page #225 -------------------------------------------------------------------------- ________________ મરણનું મહત્વ -૧૭૩ સમયે, ભયસમયે, કષ્ટસમયે અને વળી સર્વસમયે ખરેખર! પંચનમસ્કારને સ્મરે જોઈએ.'' તાત્પર્ય કે જમતાં પહેલાં, સૂતાં પહેલાં, સવારમાં. ઊતી વખતે, કઈ પણું ગામનગરમાં પ્રવેશ કરતી વખતે, કઈ જાપનું કારણ ઊપસ્થિત - થયું હોય ત્યારે, કંઈ દુઃખ. આવી પડ્યું હોય ત્યારે, તેમજ બીજા સમયે પણ આ નમરકારમંત્રને અવશ્ય મર જોઈએ. ધર્મસંસ્કારી વર્ગમાં આજે પણ આ ઉપદેશને અમલસારા પ્રમાણમાં થઈ રહેલું છે, પરંતુ સુધરેલ વર્ગ કે જેના ધર્મસંસ્કારમાં મોટાં ગાબડાં પડયાં છે, તેની સ્થિતિ ઘણું. વિચારણીય છે. થોડાં વર્ષ પહેલાં અમે એક જૈન શ્રીમંત આગેવાનનાઅઢાર વર્ષના પુત્રને નમસ્કારમંત્રને પાઠ બોલવા કહ્યું કેજે કેલેજને પ્રથમ વર્ષને અભ્યાસ કરતા હતા અને સંગીતાદિ પ્રવૃત્તિમાં ભારે રસ લેતે હતું, પરંતુ તે નમસ્કારમંત્રને પૂરે પાઠ બેલી શકે નહિ. પૂર્વના સંસ્કારને લીધે તેનાં ત્રણ પદો બોલી ગયે, પણ ત્યાથી ગાડી અટકી. રોજ ગણના થતી હોય, સ્મરણ થતું હોય, તે આ પરિસ્થિતિ ન હોય, પણ એ આચારનું ચવટાઈથી પાલન થાય છે ક્યાં? જડવાદની જોરદાર હવાએ ઘણાનાં મન ભ્રમિત કરી નાખ્યાં છે. તેમને અર્થપ્રાપ્તિની આંધળી દેટ સિવાય કંઈ સૂઝતું નથી. પૈસે, વધારે પૈસે, અઢળક પૈસે, એ જ જાણે Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ નમસ્કારમંત્રસિદ્ધિ તેમનું જીવનસૂત્ર બની ગયું છે અને તેને માટે તેઓ રાત્રિદિવસ દોડધામ કરી રહ્યા છે. જેની બાજુ સુકાન હેય તેની બાજુ હેડી ચાલે, એટલે મુખ્ય પ્રશ્ન સુકાનને છે. આજે જીવનરૂપી હેડીનું સુકાન ભૌતિકવાદ તરફ છે, અધ્યાત્મવાદ તરફ નહિ. શાણુ અને સમજુ ગણતા માણસો પણ વધારે અર્થોત્પાદનની વાત કરી રહ્યા છે, જ્યારે અધ્યાત્મવાદ તરફ નજર નાખવાની પણ ફુરસદ નથી ! આ સ્થિતિ કેઈપણ ભોગે સુધારવી જ જોઈએ, અથૉત્ અધ્યાત્મવાદની પુન પ્રતિષ્ઠા કરવી જોઈએ. નમકારમંત્રની સાધના તેમાં અગત્યનો ભાગ ભજવશે, -એવી અમારી આંતરિક શ્રદ્ધા છે અને તેથી સમાજના સર્વ સુજ્ઞ નરનારીઓને નમસ્કારમંત્રની સાધનામાં જોડાઈ જવાને આગ્રહભર્યો અનુરોધ છે. સ્મરણને મહિમા અન્ય સંતે એ પણ સારી રીતે ગાયે છે. સંત કબીર કહે છે કે मुमिरन मारग सहज का, सतगुरु दिया वताय । श्वास श्वास सुमिरन करूं, इक दिन मिलसी आय ॥ “સદ્ગુરુએ અમને એમ બતાવી દીધું છે કે સહજસ્થિતિ પ્રાપ્ત કરવાને માર્ગ પ્રભુરામરણ છે, તેથી જ હું શ્વાસોચ્છવાસમાં તેનું સ્મરણ કરું છું. મને પૂરો વિશ્વાસ છે કે તે એક દિન આવીને મળશે, એટલે કે તેના દ્વારા સહજ સ્થિતિ પ્રાપ્ત થઈ જશે.” Page #227 -------------------------------------------------------------------------- ________________ સ્મરણનું મહત્વ ૧૭૫ सुमिरन से सुख होत है, सुमिरन से दुःख जाय । कहै कबीर सुमिरन किये, सांइ मांहि समाय ॥ કબીર કહે છે કે સાહેબનું–પ્રભુનું સ્મરણ કરવાથી સુખ એટલે નિજસ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય છે અને દુખ એટલે જન્મ, જરા અને મરણને નાશ થાય છે તથા છેવટે સાંઈ એટલે પ્રભુમાં ભળી જવાય છે.” મરણને આ મહિમા જાણ્યા પછી નમરકારમંત્રનું પ્રતિદિન સ્મરણ કરવાની ભાવના કેને નહિ થાય? Page #228 -------------------------------------------------------------------------- ________________ [૧૯] સ્મરણુવિધિ ઉઠવાનો સમય: નમસ્કારમંત્રના સાધકે સવારમાં વહેલાં ઉઠવાની ટેવ પાડવી જોઈએ. વહેલાં એટલે ચાર કે સાડા ચાર વાગતાં. કદાચ તેમ ન બની શકે તે પાંચ વાગ્યે તે ઉઠી જવું જ જોઈએ. પ્રાચીન પરિભાષા પ્રમાણે કહીએ તે રાત્રિ ચાર ઘડી બાકી હોય ત્યારે નિદ્રાને ત્યાગ કરે જોઈએ. “શ્રાવક તું ઉડે પરભાત, ચાર ઘડી લે પાછલી રાત. ૧ ઘડીની ૨૪ મીનીટ, એ રીતે જ ઘડીની ૯૬ મીનીટ થાય. ૯૬ મીનીટ એટલે ૧ કલાક ને ૬ મીનીટ. સૂર્યોદયને સમય સરેરાશ ૬-૩૬ મીનીટને ગણીએ તે આ સમય લગભગ પાંચ વાગ્યાને આવે. ટેવ પાડી પડે છે, એ રીતે પ્રથમથી જ વહેલાં ઉઠવાની ટેવ પાડી હોય તે પાંચ વાગ્યે ઉઠવાનું જરાયે અઘરું નથી. પ્રારંભમાં કદાચ બગાસાં આવે કે ઉઠવાનું મન ન થાય, પણ મન મજબૂત કર્યું કે શરીરમાં સ્ફતિ આવી Page #229 -------------------------------------------------------------------------- ________________ સ્મરણવિધિ ૧૭૭ જાય છે. કોઈ મિત્ર સવારની વહેલી ગાડીમાં આવવાનું હોય અને સ્ટેશને સામું જવાનું હોય તે વગર એલાર્મ મૂક્ય પણ ઊઠી જવાય છે અને ઝટપટ તૈયાર થઈ સ્ટેશને પહોંચી જવાય છે, કારણ કે એ બાબતને મનમાં ખટકે છે ઉત્સાહ છે. આમાં પણ એમ જ સમજવું. જે મનમાં ખટકે હાય, પૂરતા પ્રમાણમાં ઉત્સાહ હોય તે નિદ્રા એની મેળે ચાલી જાય છે અને આપણે સમયસર ઉઠી શકીએ છીએ. જેઓ વહેલા ઉઠી શક્તા ન હોય, તેમણે રાત્રે વહેલા સૂવાની ટેવ પાડવી જોઈએ. પછી વહેલા ઉઠવામાં ખાસ હરક્ત આવશે નહિ. જે સંકલ્પબળ બરાબર કેળવાયું હોય તે નિદ્રા ધારેલા સમયે લઈ શકાય છે અને ધારેલા સમયે છોડી શકાય છે. ઉઠીને પહેલું શું કરવું? નવજળ વિવો વગેરે વચનેથી એમ સમજવાનું કે ઉઠીને તરત જ નમસ્કારમંત્રનું સ્મરણ કરવું જોઈએ. અન્ય શબ્દોમાં કહીએ તે દિવસને પ્રથમ સુવિચાર પંચપરમેષ્ઠીના સ્મરણને હવે જોઈએ. આ સ્મરણ મનમાં જ કરવાનું છે. તે અંગે શાસ્ત્રમાં કહ્યું છે કે परमेद्विचिंतणं माणसम्मि सिज्जागएण कायध्वं । सुत्ताऽविणयपवित्ती, निवारिआ होइ एवं नु॥ સચ્ચામાં રહ્યા રહ્યા પરમેષ્ઠીમંત્રનું ચિંતન મનમાં કરવું, કારણ કે એમ કરવાથી સૂત્ર અગેની અવિનયપ્રવૃત્તિનું નિવારણ થાય છે? ન. સિ–૧૨ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ નમસ્કારમંત્રસિદ્ધિ તાત્પર્ય કે જે શય્યામાં આપણે સૂતા હોઈએ, તે પવિત્ર હોતી નથી. આવી શય્યામાં બેસીને નમકારમંત્રને પ્રકટ ઉચ્ચાર કરવાથી સૂત્ર એટલે નમસ્કારમંત્રને અવિનય થાય, આશાતના થાય. એ અવિનય–આશાતનામાંથી બચવા માટે તેનું સ્મરણ મનથી કરવું જોઈએ. પ્રકટ ઉચ્ચાર કરતાં બીજાની નિદ્રામાં વિક્ષેપ પડે અથવા તે આજુબાજુ ધંધાદારી લેકે વસતા હોય તે તે જાગી ઉઠે અને કામે લાગે, તેના દોષના આપણે ભાગી થઈએ, તેથી એ સ્મરણ મનથી કરવું જ ઉચિત છે. સ્મરણ કયાં કરવું? - શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજે “શ્રાદ્ધદિનકૃત્ય” માં એમ કહ્યું છે કેसिज्जाठाणं पमुत्तूण, चिडिज्जा धरणीयले । भाववन्धु जगन्नाहं, नमुक्कारं तओ पढे । “શય્યા, પલંગ વગેરેમાંથી નીચે ઊતરીને પૃથ્વી ઉપર ઊભાં ઊભાં નમસ્કારમંત્રનું સ્મરણ કરવું, કારણ કે તે આલેક અને પરલોકમાં સર્વત્ર સહાય કરનાર હોવાથી ભાવબંધુ છે અને પ્રાપ્ત થયેલા ગુણનું રક્ષણ કરનાર તથા અપ્રાપ્ય ગુણોને પ્રાપ્તિ કરાવનાર હોવાથી જગતના નાથરૂપ છે.” આ પરથી એમ સમજવાનું કે નિદ્રાને ત્યાગ થતાં જ જે સમરણ કરવાનું છે, તે શય્યામાં રહીને કરવાનું છે અને ત્યારપછી જે વિશેષ સ્મરણ કરવાનું છે, તે જમીન Page #231 -------------------------------------------------------------------------- ________________ સમરણુવિધિ ૧૭૮ પર ઊભા ઊભા કરવાનું છે. શયામાં રહીને ત્રણ નમસ્કાર ગણવામાં આવે તે ઈષ્ટ છે. અન્ય ગ્રંથમાં તે બેસીને પણ સમરણ કરવાનું જણાવ્યું છે અને તે વખતે પદ્માસન કે સુખાસને બેસવું જોઈએ એ નિર્દેશ કરે છે. વળી એ વખતે મોટું પૂર્વ કે ઉત્તર દિશા તરફ રાખવું જોઈએ, એવું પણ સૂચન છે. આ બંને દિશાઓ આધ્યાત્મિક ક્રિયા કે શાંતિ-સ્તુષ્ટિ માટે ઉત્તમ મનાયેલી છે. કેટલાક તેને ખુલાસે એમ કરે છે કે આ વિશ્વમાં અનેક પ્રકારનાં સૂક્ષમ દેલને થઈ રહ્યાં છે અને તેના પ્રવાહ અમુક દિશામાંથી અમુક દિશા તરફ વહી રહેલા છે. તેમાં પૂર્વ તથા ઉત્તર ભણી મુખ રાખવાથી એ આંદેલને આધ્યાત્મિક સાધનામાં ઉપકારી બને છે, પરંતુ આપણે ત્યાં પૂર્વ અને ઉત્તર દિશા સન્મુખ મંત્ર ગણવાનું મુખ્ય કારણ પૂર્વમાં મહા–વિદેહ અને ઉત્તરમાં મેરુ પર્વત છે. પ્રાતઃકાલનું આ સ્મરણ ઊભા ઊભા કરીએ કે બેસીને કરીએ પણ તે જગા પવિત્ર હોવી જોઈએ, એટલે કે ત્યાં કંઈ પણ અશુચિ ન હોય તેનું ધ્યાન રાખવું જોઈએ. વળી પદ્માસન કે સુખાસનને સ્વીકાર કર્યા પછી ચિત્તને બરાબર એકાગ્ર કરવું જોઈએ અને ત્યાર પછી કમલબંધથી નમસકારમંત્રનું સાત કે આઠ વાર સ્મરણ કરવું જોઈએ. કમલબંધ સ્મરણ કરવાની રીત : શ્રી હેમચંદ્રાચાર્યે “ચગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં કમલબંધની રીતિ આ પ્રમાણે જણાવેલી છે? Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ अष्टपत्रे सिताम्भोजे, कर्णिकायां कृतस्थितिम् । आद्यं सप्ताक्षरं मन्त्र, पवित्रं चिन्तयेत्ततः ॥ सिद्धादिकचतुष्कं च, दिक्पत्रे यथाक्रमम् । चूलापादचतुष्कं च, विदिक्पत्रेषु चिन्तयेत् ॥ - આ પાંખડીવાળા શ્વેત કમલની હૃદયમાં કલ્પના કરીને તેની કણિકા એટલે તેના મધ્ય ભાગમાં નમો અરિહંત્તાળ’ એ પનિત્ર સાત અક્ષરોવાળા પહેલાં પદ્મની સ્થાપના કરીને તેનું ચિંતન કરે. અને ‘નમો સિદ્ધાર્થં આદિ ચાર પદ્મની અનુક્રમે દિશાઓની પાંખડીએમાં તથા ચૂલાના ચાર પદોની અનુક્રમે વિશિાની પાંખડીઓમાં સ્થાપના કરીને તેનું ચિંતન કરે અહીં પાકોની જાણ માટે આ દિશા અને વિદિશાઓનાં પ્રાચીન નામેાના ઉલ્લેખ કરવા ઉચિત સમજીએ છીએ. પ્રસિદ્ધ નામ પૂ દક્ષિણ પશ્ચિમ નમસ્કારમ્ ત્રસિદ્ધિ ઉત્તર અગ્નિ નૈઋત્ય વાયન્ય ઈશાન પ્રાચીન નામ અન્દ્રી યામ્યા વારુણી સૌમ્યા આગ્નેયી નૈતી વાયવ્ય એશાની કારણ ઈન્દ્રન્દ્વારા રક્ષિત યમદ્રારા રક્ષિત વરુણુદ્વારા રક્ષિત સામઢારા રક્ષિત અગ્નિદ્વારા રક્ષિત નૈઋતદ્વારા રક્ષિત. વાયુદ્વારા રક્ષિત ઈશાનદ્વારા રક્ષિત. Page #233 -------------------------------------------------------------------------- ________________ મરણવિધિ ૧૮૧ આ રીતે અષ્ટકમલદલમાં નમસ્કારમંત્રના નવ પદની સ્થાપના નીચેના ચિત્રમાં જણાવ્યા મુજબ થાય છે: એ સાથે જ રીતે Rપઢમહામવા . .::* * શોપચ-નBછે. જ એ સવ્વસાહૂણ છે IST નમાં આયરિયા વણલાણચસાવલિ kun blh ma નવા નમો ઉવજઝાયાણી આ એક પ્રકારની માનસિક ક્રિયા છે અને તે મનના વિકાસ સાથે ઘણે સંબંધ ધરાવે છે. વધારે સ્પષ્ટ કહીએ તે જે મનુષ્યના મનને અને ખાસ કરીને પ્રતિભા કે કલ્પનાશક્તિને ઠીક ઠીક વિકાસ થયે હય, તે આ પ્રમાણે અષ્ટયાંખડીવાળું કમળ બરાબર કલ્પી શકે છે અને તેમાં Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ નમસ્કારમત્રસિદ્ધિ જણાવ્યા મુજષ પદોની સ્થાપના કરીને તેનું ચિંતન કરી શકે છે. પરંતુ જેમને માનસિક વિકાસ–ખાસ કરીને પ્રતિભા કે પનાના વિકાસ અહુ એછે થયા છે, તેમને આ કામ અઘરું જણાય છે. અમે કેટલાંક વર્ષો પહેલાં મુંબઈમાં ધ્યાનના વગે ચલાવ્યા હતા, તે વખતના અનુભવની એક એ વાત અહીં કહેવા જેવી છે. અમે વિદ્યાથી એને આંખ ખોંધ કરી આઠે પાંખડીવાળા કમળની કલ્પના કરવાનું કહેતા, ત્યારે કેટલાક તે પ્રમાણે ખરાખર કરી શકતા અને કેટલાક જણાવતા અમારા મનેાગત ચક્ષુમાં માત્ર કાળાં ધામાં જણાય છે, પણ કમલની આકૃતિ દેખાતી નથી. અમે તેમને એક ઉપાય અતાવ્યો કે પ્રથમ આઠ પાંખડીવાળા કમલનુ ચિત્ર જુએ અને પછી એ પ્રમાણે ચિંતન કરો. આમ વારંવાર કરવાથી તમારા મનમાં આઠ પાંખડીવાળું કમલ ખરાખર ઉઠશે. કેટલાકે એવી ફરિયાદ પણ કરી કે અમારા મનઃ પ્રદેશમાં આઠ પાંખડીવાળુ કમલ તેા ઉઠે છે, પણ તેની પાંખડીએ ઘેાડી જ વારમાં ભૂંસાઈ જાય છે કે લાંબીટૂંકી થઈ જાય છે અને તેના રંગ પણ બદલાઈ જાય છે. અમે તેના ખુલાસામાં જણાવેલુ કે મનની હાલત અતિ વિક્ષેપવાળી હોવાથી આમ અને છે, પરંતુ ધ્યાનને થાડો અભ્યાસ વધશે અને ચિત્ત વધારે શાંત તથા સ્વસ્થ થશે, ત્યારે આ કૅમલ ખરાખર સ્થિર રહેશે અને તેના રંગ બદલાઈ જશે નિહ. અનુભવે આ વાત સાચી પુરવાર થઈ હતી. ין Page #235 -------------------------------------------------------------------------- ________________ સ્મરણવિધિ ૧૮૩ જેઓ કમલબંધથી મરણ ન કરી શકે તેમણે કરમાલાથી સ્મરણ કરવું, એ શાસ્ત્રકારને આદેશ છે. કરમાલા એટલે કરની આગળીના વેઢા. તેને ઉપગ કરીને નમસ્કારમંત્રનું સ્મરણ કરવું. તે અંગે વિશેષ સૂચના એવી છે કે करआवत्ते जो पंचमंगलं साहुपडिमसंखाए । जयवारा आवचई, छलन्ति तं नो पिसायाई ॥ કરના આવર્તેથી જે નમસ્કાર મિત્રને સાધુપ્રતિમાની સંખ્યાએ એટલે બાથી નવ વાર ગણે છે, તાત્પર્ય કે ૧૦૮ વાર ગણે છે, તેને પિશાચ વગેરે દુષ્ટ ઉપદ્રવ કરી શકતા નથી.” કર એટલે હાથ, તેની આંગળીઓમાં જે વેઢા હેય છે, તેને અમુક રીતે અનુસરવા તેને આવર્ત કહેવામાં આવે છે. આ આવર્તે નંદ્યાવર્ત, શંખાવત, હકારાવત, હકારાવર્ત, શ્રીકારાવર્ત, સિદ્ધયાવર્ત, નવપદાવર્ત વગેરે અનેક પ્રકારના છે. તેમાંથી જમણે હાથે નંદાવર્તના ધોરણે બાર વાર સ્મરણ કરવું અને ડાબા હાથથી શંખાવર્તના ધોરણે તેની ૯ વાર ગણના કરવી એ સંપ્રદાય છે. આ રીતે કુલ ૧૦૮ વારની ગણના થઈ શકે છે. , આવર્તમાં ચાર આંગળીના ૧૨ વેઢાને ઉપયોગ થાય છે. આ રીતે ડાબા હાથે શંખાવર્ત અને જમણે હાથે નંદ્યાવર્તની ગણના નીચે પ્રમાણે થાય છે? Page #236 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રસિદ્ધિ ડાબા હાથે શંખાવર્ત || જમણા હાથે નંદ્યાવત તo મ. અકટ કટ અ મ તo ડાબા હાથને આપણી સન્મુખ રાખીએ તે અંગૂઠા પછીની આંગળીને તર્જની, તેની પછીની આંગળીને મધ્યમા, તેની પછીની આંગળીને અનામિકા અને છેવટની નાની આંગળીનેકનિષ્ઠા કે કનિષ્ઠિકા કહેવામાં આવે છે. તેને ટૂંકમાં તમારા અને કેટ તરીકે અહીં સંક્ત કરે છે. જમણા હાથમાં તે કમ ઉલટ હોય છે, એટલે કે પ્રથમ કનિષ્ઠિકા, પછી અનામિકા, પછી મધ્યમાં અને પછી તર્જની આવે છે. તેને અહીં ટૂંકમાં કટ અ મ અને તત્ર તરીકે સંકેત કરેલ છે. અહીં ૧થી શરૂ કરીને અનુક્રમે ચડિયાતા અંકે પર અંગૂઠ ફેરવતા જવાનું છે. એ રીતે બધી આંગળીઓ પર અંગૂઠો ફરી જાય, ત્યારે એક આવર્ત થયે ગણાય છે. * આ રીતે નંદ્યાવર્તમાં ૧રની ગણના થાય ત્યારે ડાબા હાથને અંગૂઠો ૧ પર મૂકાય, બીજી વારની ગણના થાય ત્યારે તે અંગૂઠ ૨ પર મૂકાય. આ રીતે શંખાવત પદ્ધતિથી Page #237 -------------------------------------------------------------------------- ________________ સંમરણવિધિ ૧૮૫ ૯ના આંક પર પહોંચતાં સ્મરણની સંખ્યા ૧૦૮ થાય છે. આ ગણુના અક્ષરશુદ્ધિ, ક્રિયાશુદ્ધિ તથા ભાવશુદ્ધિપૂર્વક કરવી જોઈએ અને મનને તેના અર્થમાં જોડાયેલું રાખવું જોઈએ. વળી આ ગણના કરતી વખતે બે હાથ જોડેલા અને મસ્તક કંઈક નમેલું રાખવું જોઈએ. તે વખતે અન્ય કઈ વિચાર મનમાં દાખલ થવું ન જોઈએ. આ રીતે ઓછામાં ઓછું છે કે ૮ વાર સ્મરણ કરવું જોઈએ. પછી રાત્રે શયન કરતાં સુધીમાં જ્યારે પણ સમય મળે અને સમરણ કરવું હોય ત્યારે આ પ્રમાણે જ કરવાને ખ્યાલ રાખવે. ધર્મજાગરિકાનું સ્વરૂપ પ્રાતઃકાલમાં નમસ્કારમંત્રનું સ્મરણ પૂરું થાય કે તરત ધર્મજાગરિકા કરવી જોઈએ. ધર્મજાગરિકા એટલે ધર્મસંબંધી વિચારની જાગૃતિ. તેનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું कि मे कडं किश्चमकिच्च सेस ? किं सकणिज्जं न समायरम्मि ? कि मे परो पासइ ? किं च अप्पा, किं वाहं खलियन विवज्जयामि ॥ * નમસ્કાર-સ્વાધ્યાય ભાગ પહેલે. પૂ. પ૨૪ પરનાં ચિત્રોમાં આ પ્રકારે ગણુના બતાવેલી છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ નમસકારમંત્રસિદ્ધિ મેં શું શું કર્યું? કરવા એગ્ય શું બાકી છે? મારાથી શક્ય અને કરવા યોગ્ય છતાં હું શું નથી કરતો? મારી. કઈ ભૂલે બીજાને જણાય છે? આત્મા શી વસ્તુ છે? અથવા તે હું મારા કયા દેશેને તજ નથી? વગેરે વિચારવું.” આ રીતે ધર્મજાગરિકા કરવાથી કર્તવ્યનું ભાન થાય છે અને આત્મા વધારે જાગ્રત થાય છે. શ્રી આનંદ, શ્રી કામદેવ વગેરે શ્રાવકેએ આ પ્રમાણે ધર્મજાગરિકા કરી ઘણે વિકાસ સાથે હતે. આપણે પણ તેને આશ્રય લઈએ તે ઘણે. આત્મવિકાસ સાધી શકીએ. Page #239 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦ ] જપનું મહત્ત્વ મંત્રાક્ષરાની વારવાર આવૃત્તિ કરવી, એટલે કે રટણ કરવું, તેને જય કહેવામાં આવે છે. આ રીતે જય એ મરણનુ જ એક વિસ્તૃત કે વિશિષ્ટ સ્વરૂપ છે, પરંતુ તે પેાતાની વિશેષતા ધરાવે છે. મંત્રવિદ્યાએ તેનું નિરુક્ત આ પ્રમાણે કર્યુ છે . जकारो जन्मविच्छेदः, पकारो पापनाशकः । तस्माज्जप इति प्रोक्तो, जन्मपापविनाशकः ॥ : જકાર જન્મના વિચ્છેદ્ધ કરનાર છે અને પકાર પાપનાશક છે, તેથી જ તેને જન્મ અને પાપના વિનાશક એવા. જપ કહેલા છે.’ ' જો જય થાવિધિ થાય અને યથાપ્રમાણમાં થાય તા સિદ્ધિ માટે કાઈ શકા રહેતી નથી. મત્રવિશારદાએ મક્કમતાથી કહ્યું છે કે વવાત્ સિદ્ધિનેાત્ સિદ્ધિનાત્ સિદ્ધિને સંશચા-જપથી સિદ્ધિ થાય છે, જપથી સિદ્ધિ થાય. છે, જપૂથી સિદ્ધિ થાય છે. તેમાં કંઈ સંશય રાખવા નહિ’ Page #240 -------------------------------------------------------------------------- ________________ -૧૮૮ નમસ્કારમંત્રસિદ્ધિ પતંજલિ મુનિએ ગદર્શનમાં પ્રણવમંત્રની સિદ્ધિ માટે “તનામાવર' સૂત્ર વડે તેને જપ કરવાનું તથા તેની અર્થભાવના કરવાનું સ્પષ્ટ વિધાન કરેલું છે. બ્રાહ્યણુ-પરંપરા કે જે યજ્ઞયાગમાં અનન્ય શ્રદ્ધા ધરાવે છે, તેણે પણ “નયજ્ઞ પર ચો, રાપરો કહ #શ્ચર” વગેરે શબ્દો વડે જપની પ્રસંશા કરી છે અને તેને એક પ્રકારને શ્રેષ્ઠ યજ્ઞ માન્ય છે. વળી નવો દિન વિચારું ” એ વચનેથી નિયમિત મંત્રજપ કરનાર બ્રાહ્મણને દ્વિશ્રેષ્ઠ કહ્યો છે તથા તેનું લ અખિલ યજ્ઞ જેટલું બતાવ્યું છે. ભગવદ્દગીતામાં પણ “ચણાનો જ રિમ” આદિ શબ્દો જપનું મહત્ત્વ દર્શાવનારા છે. જૈન મહર્ષિઓએ પણ જપને ખૂબ મહત્વ આપ્યું છે અને તેને ધાર્મિક ક્રિયાને એક મહત્વને ભાગ માને છે. “અનુગદ્વારણિ”માં સામાયિક કરનાર શ્રમણે પાસનાં ચાર પ્રકારનાં ઉપકરણને નિર્દોષ કરતાં “કામાગિરિ એ શબ્દો વડે જપમાલિકાને નિર્દેશ કરવામાં આવ્યો છે. જ વિના જપમાલિકા સંભવે નહિ, વળી તેનું અપરનામ નવકારવાળી છે, એટલે કે તેનાથી મુખ્યત્વે નમસ્કારમંત્રને જ જપ કરવાનું છે. આથી જપ એ ધાર્મિક ક્રિયાને એક મહત્વને ભાગ છે, એમ માનવું સમુચિત છે. શ્રી હરિભદ્રસૂરિએ ‘ચોગદિ ”માં જપને અધ્યાત્મ - તરીકે ઓળખાવ્યો છે અને તેને ધાર્મિક પુરુષોનું એક પ્રધાન Page #241 -------------------------------------------------------------------------- ________________ જન્મનું મહત્વ ૧૮૯ લક્ષણ કર્યું છે. વળી ત્યાં જપ ક્યાં કરે અને કેમ કરે? એ પણ દર્શાવ્યું છે. જે જપ એ મહત્વની વસ્તુ ન હોય તે. તેઓ આ પ્રકારનું વિધાન તથા વિવેચન શા માટે કરે? જપ” શબ્દ માત્ર બે અક્ષરેને જ બનેલું છે, પણ તેમાં અચિંત્ય શક્તિ ભરેલી છે. પંચનમુક્કારલમાં કહ્યું છે કે जो गणइ लक्खमेगं, पूएइ विहीए जिणनमुकारो। तित्थयरनामगुत्तं, सो बंधइ नत्यि संदेहो। જે એક લાખ નમસ્કારમંત્ર ગણે છે, એટલે કે તેને. જપ કરે છે અને શ્રી જિનેશ્વરદેવને વિધિપૂર્વક પૂજે છે, તે તીર્થકરનામત્રને બાંધે, એમાં કઈ સંદેહ નથી.” ઉપદેશતરંગિણુંમાં આ વસ્તુની વધારે સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમકે– यो लक्षं जिनबद्धलक्ष्यसुमनाः सुव्यक्तवर्णक्रम, श्रद्धावान् विजितेन्द्रियो भवहरं मन्त्र जपेच्छ्रावकः । पुष्पैः 'वेतसुगन्धिभिश्च विधिना लक्षप्रमाणैर्जिनं, यः संपूजयते जिनः स विश्वमहितः श्रीतीर्थराजो भवेत् ॥ શ્રદ્ધાવાન અને ઈન્દ્રિયેને સારી રીતે જિતનારે એ જે શ્રાવક શ્રી જિનેશ્વરદેવમાં લક્ષ્ય બાંધવાપૂર્વક સારા મનવાળે થઈને સ્પષ્ટાક્ષરે એક લાખ નમસ્કારમંત્ર જપે છે તથા શ્વેત અને સુગંધિવાળા એક લાખ પુષ્પથી શ્રી જિનેશ્વરદેવનું પૂજન કરે છે, તે વિશ્વપૂજ્ય એ તીર્થકર થાય છે.” Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ નમસ્કારમંત્રસિદ્ધિ તાત્પર્ય કે જપ એ કઈ સામાન્ય વસ્તુ નથી, પણ -અચિંત્ય શક્તિ ધરાવનારી એક અતિ મહત્વની વરતુ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પંચપરમેષ્ઠિગીતામાં “એહ જપે તે ધન્ય’ એ શબ્દો વડે નમસ્કારમંત્રના જપનું મહત્વ સૂચવ્યું છે તથા ઉપાધ્યાય શ્રી કુશલ– લાભજીએ “નમસ્કારમંત્રના છંદ”માં નિમ્ન શબ્દો વડે મંત્રજપને મહિમા પ્રકટ કર્યો છે? વાંછિત પૂરે વિવિધ પરે, શ્રી જિનશાસન સાર; નિ શ્રી નવકાર નિત્ય, જપતાં જયજયકાર, સકલ મંત્ર શિર સુકુટમણિ, સદ્ગુર્ભાષિત સાર, સે ભવિયાં મન શુદ્ધશું, નિત્ય જપીચે નવકાર. નવ લાખ જપતા નરક નિવારે, પામે ભવને પાર સે ભવિયાં ભત્ત ચેખે ચિત્તે, નિત્ય જપીä નવકાર નિત્ય જપીયે નવકાર, સાર સંપત્તિ સુખદાયક સિદ્ધમંત્ર એ શાશ્વત, એમ જપે શ્રી જગનાયક. અહીં એ સ્પષ્ટતા કરવી ઉચિત છે કે જૈનધર્મ જપને એક પ્રકારની ધાર્મિક ક્રિયા તે માની જ છે, પણ તેને સમાવેશ અત્યંતર તપશ્ચર્યામાં કર્યો છે. “ત્તિ વિશે વેરાવવું તહેવ સાક્ષાગો”—આદિ વચને અત્યંતર તપના Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જપતું મહત્વ પ્રકારે બતાવે છે. તેમાં “aણા' શબ્દથી સ્વાધ્યાય સમજવાને છે. આ સ્વાધ્યાય મેક્ષશાસ્ત્રનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રોના પઠન-પાઠન રૂપ પણ છે અને નમસ્કારમંત્રાદિના જપરૂપ પણ છે. ક્રિયાકાંડમાં સ્વાધ્યાય શબ્દને પગ પ્રાયઃ આ અર્થમાં થાય છે. ૨૦૦૦ સ્વાધ્યાય કરે, એટલે બે હજાર વાર મંત્રની ગણના કરવી. જપ અને તપ શબ્દ ઘણી વાર જોડકારૂપે બેલાય છે, તે પણ જપ અને તપની આધ્યાત્મિક સાધનરૂપે સમાનતા સૂચવે છે. જેમ દેરડું પત્થર પર વારંવાર ઘસાય તે પત્થર પર કાપા પડે છે, અથવા લોખંડના પતરા પર છીણીના ઘા વારંવાર થાય, તે તેમાં કાણું પડે છે, તેમ મંત્રને જય વારંવાર થાય તે તેને આત્મા--પ્રાણ--મન પર ઊંડે સંસ્કાર પડે છે અને તેનાં ચક્કસ પરિણામે આવે છે. માનસશાસ્ત્રની દષ્ટિએ જપ એ એક પ્રકારનું સૂચન (Suggestion) છે. તેને વારંવાર પ્રગ કરવાથી આંતરમન (subconsuous mind) પર અસર થાય છે અને તેથી આંતરિક સૃષ્ટિમાં વિલક્ષણ ફેરફાર થાય છે. સૂચન આપીને રેગ મટાડવાની પદ્ધતિ આજે અમલમાં છે અને સેંકડે ડેકરે કે પ્રોફેસરે એ રીતે રેગીઓના રે મટાડે છે. વળી હિમેટીઝમની તંદ્રા દરમિયાન વિધાયકે કરેલાં સૂચની વિધેયના મન પર અજબ અસર થાય છે. દાખલા. તરીકે વિધાયકના હાથમાં એક ઠડે ચમચે હોય, પણ તે Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ નમસ્કારમંત્રસિદ્ધિ વિધેયને એવું સૂચન કરે કે “આ ચમ અતિ ગરમ છે અને તેને અડતાં જ તારે હાથ દાઝી જશે” તે એ ચમચો તેના હાથને અડતાં જ તે અતિ ગરમ લાગે છે અને તે એને તરત જ ફેંકી દે છે. ફ્રેંચ પ્રેફેસર પિલ ગેલદી (Poul Goldin) છઠ્ઠી. ઇન્દ્રિય (The six sense) ના જાહેર પ્રા દરમિયાન આ બાબતના આઠથી દશ પ્રેગ કરી બતાવે છે, તે જોતાં માનવમન પર સૂચનની કેટલી જમ્બર અસર થાય છે, તે પ્રત્યક્ષ જોઈ શકાય છે. સને ૧૯૬૬માં મુંબઈ મહાનગરીમાં તેના પ્રગ બે વાર લેવાની તક અમને મળી હતી અને તેથી અમે અત્યંત પ્રભાવિત થયા હતા.* ત્યાર બાદ સને ૧૯૬૮માં યુરેપને સુપ્રસિદ્ધ હિપ્નટિસ્ટ છે. મેકસ કેલી મુંબઈ આવ્યું. તેણે આ જાતના પ્રાગે મોટા પાયે ઘણા દિવસ સુધી કરી બતાવ્યા હતા અને તેથી સહુ કઈ પ્રભાવિત થયા હતા. અમે તેની સાથે આ વિષય પર બે વાર વાર્તાલાપ કર્યો હતે. વળી સૂચન દ્વારા મનુષ્યની માન્યતામાં પણ ફેરફાર કરી શકાય છે. દાખલા તરીકે એક માણસને વારંવાર એમ કહેવામાં આવે કે તું નીરોગી નથી, પણ રેગી છે, તે * આ પ્રોફેસરે મુંબઈના બ્લીટ્ઝ નામે અંગ્રેજી સાપ્તાહિકમાં * The Road to Success and Power 114-12 213 2122 લેખમાળા લખી હતી અને માનસિક સૃષ્ટિ કેવી અજબ છે? તેને ખ્યાલ આપ્યો હતો. Page #245 -------------------------------------------------------------------------- ________________ જપનું મહત્વ છેવટે તે પિતાને રેગી માનવા લાગે છે અને તે ગિનાં ચિ પણ તેના શરીરમાં દેખાય છે. એક વાર ચાર ડૉકટરેએ આ વસ્તુની પરીક્ષા કરવા નિર્ણય કર્યો. પછી એક તંદુરસ્ત માણસને પસંદ કરી પ્રથમ ડોકટરે કહ્યું: “આમ તે તમારું શરીર ઠીક છે, પણ અંદર તાવ હોય એમ લાગે છે.” આ શબ્દો સાંભળતાં જ પેલે. માણસ ચમક્યા ને કહેવા લાગ્યું કે “ના, સાહેબ! એવું બને નહિ. મને તાવની કોઈ જાતની અસર લાગતી નથી.” ડોકટરે કહ્યું: “મને જે દેખાય છે, તે કહ્યું. તેની ડી વારમાં ખબર પડશે.” આથી પેલા માણસને શંકા પેદા થઈ કે “ખે ! એમ પણ હેય? ત્યાર પછી થોડા વખતે બીજા ડેટરે તેને તપાસ્ય અને કહ્યું કે “ભલા માણસ! શરીરમાં આટલે તાવ છે, છતાં તમે બહાર કેમ હરેફરે છે?” આ શબ્દો સાંભળી પેલા માણસને કઈક ધ્રુજારી છૂટી અને તેણે કહ્યું: “સાહેબ! કેઈક કોઈક વખત તાવ આવી જાય છે, પણ તેની ખાસ અસર લાગેલી નહિ, એટલે હજું ફરું છું” ડોકટરે કહ્યું: હું તમારા ફાયદા માટે કહું છું કે બે કલાક આરામ કરે અને તબિયત પર ધ્યાન આપે.' આ શબ્દ સાંભળી પેલે ખાટલામાં પડ્યો અને ખિન્ન મને વિચાર કરવા લાગ્યો કે“મને તાવ કયાંથી આ ? તે ખૂબ જ નિયમિત રહું છું, પણ શરીરને ભરેસે નહિ. કેઈ અગમ્ય કારણથી આમ બન્યું હશે.” ન. સિ-૧૩ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ નમસ્કારમંત્રસિદ્ધિ ડી વાર પછી ત્રીજે ડૉકર તેના ખાટલા પાસે આવ્યું, ત્યારે તેના શરીરમાં તાવ ચડી ચૂક્યો હતો, એટલે ડોકટરે થર્મોમીટર કાઢ્યું અને તાવ મા તે ૧૦૨ ડીગ્રી જણ. તેને તે હજી સૂચનની અસર જ જેવી હતી, એટલે તેણે કહ્યું: “તમે તબિયત વિષે બેદરકાર રહા છે. આ તાવ હજી વધી જશે અને તમને હેરાન કરશે. હું થિડી વાર પછી આવું છું તથા તે માટે ઉપચાર કરું છું.' અને પેલા માણસને તાવ ખરેખર વધવા લાગ્યો. ડી વારમાં તે એ ૧૦૪ ડીગ્રી પર પહોંચી ગયે અને તે તાવથી હમહમવા લાગ્યું. આ વખતે ચે ડેકટર આવી પહે અને તેણે તબિયત જોઈને કહ્યું : “ખાસ વાધે નથી. કોઈ વાર તબિયત બગડી પણ જાય, પરંતુ તાવ ઉતરવા લાગે છે અને તે થોડી વારમાં જરૂર ઉતરી જશે.” પિલા માણસે કહ્યું કે તે માટે જે કંઈ દવા આપવી હોય તે આપ. પરંતુ ડેકટરે કહ્યું: “તમે થોડી જ વારમાં જરૂર સાજા થઈ જવાના છે, પછી દવાની જરૂર શી?” એ સાંભળી પેલે માણસ આનંદમાં આવી ગયે અને પિતાને તાવની બિમારી લાગુ પડી હતી, એ વાત પણ ભૂલી ગયે. થોડી વારે એ જ ડોકટરે પાછા આવીને તેને તપાસ્ય તે તાવ ૧૦૦ ડિગ્રી નીચે ગયે હતું અને શરીરે પરસેવે વળી રહ્યો હતે, એટલે તેણે કહ્યું: “તમે બહુ નશીબદાર છે! તાવ કેટલે ઝડપથી ઉતરી ગયો ! હવે તે નામ માત્રને છે અને દશ જ મીનીટમાં તમે તાવથી સદંતર મુક્ત થશે.” ડાયા છે. પ્રાણ તી, Page #247 -------------------------------------------------------------------------- ________________ જપનું મહત્ત્વ ૧૯૫ પેલા માણસે કહ્યું : · તમારી માટી મહેમાની.' અને હશ સીનીટ પછી ખરેખર તેના તાવ ઉતરી ગયા. તાપ કે સૂચનની સારી અને ખોટી અસરો મનુષ્યના અંતરમન પર થાય છે અને તેનાં જેવા જ પ્રકારનાં પરિણામે આવે છે. આ દૃષ્ટિએ જપ એક અતિ મહત્ત્વની વસ્તુ પુરવાર થાય છે અને તે સારી તથા ખાટી એમ અને પ્રકારની અસરો ઉત્પન્ન કરવામાં સમય છે, એમ જાણી શકાય છે. જો મ`ત્રજપ શુભ આંદોલનવાળા હાય તા તેની અસર સારી થાય છે અને અશુભ આંદોલનાવાળા હાય તા ખરામ થાય છે. એક વાર ભારતના કોઈ રાજાએ પાતાના એક સરદારને કેટલાક સૈનિક સાથે ચીનમાં મેક્લ્યા. ત્યાં એ સરકારે પેાતાના રાજા તરફથી કેટલીક કિમતી ભેટો ચીનના આદશાહને આપી અને સાથે એક પત્ર પણ આપ્યા. એ પત્રમાં એવા ગૂઢાર્થ હતા કે આ સરદારને હાલ તમારે ત્યાં જ રોકી રાખવા, પણ ભારત પાછે ફરવા દેવા નિહ. ચીનના પાદશાહ એ વસ્તુ સમજી ગયા અને તેણે સરદાર તથા સૈનિકાને રહેવા તથા ખાવાપીવાની સુંદર સગવડ કરી આપી. ' હવે કેટલાક દિવસ બાદ સરદારે પેાતાના દેશમાં પાછા કરવાની રજા માગી, ત્યારે પાદશાહે કહ્યું કે આટલા દિવસમાં તમે શુ રહ્યા અને શું મેજ માણી? મારા દેશ ઘણા મેટો છે, તેમાં હરારા અને આનદ કરે. આથી સરદાર થાડા, દિવસ વધુ રોકાયા અને આસપાસનાં સ્થાન જોઈ આવ્યા. ત્યાર બાદ ફરી રજા માગી તે પાદશાહે કહ્યું : Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ નમસ્કારમ્ ત્રસિદ્ધિ તમે મારાથી છૂટા પડી એ મને ગમતુ નથી, પરંતુ તમને એટલું' જણાવું છું કે તમારા ઉતારાની સામે એક મેટો વડ છે, તેનાં બધાં પાંડાં સૂકાઈ જાય, ત્યારે તમને અહીંથી જવાની રજા આપીશ.' ' આ જવામ સાંભળતાં જ સરદાર તથા સૈનિકાને મેટા આઘાત લાગ્યા, કારણ કે તે જેમ અને તેમ વહેલાં સ્વદેશ ભણી ઉપડી જવા ઈચ્છતા હતા. તેમને હવે અહી ગમતુ ન હતું, પરંતુ પાદશાહના હુકમનું ઉલ્લંઘન થઈ" શકે નહિ, એટલે તેઓ અત્યંત ખેદ પામીને એમ વિચારવા લાગ્યા કે - આ વડનાં બધાં પાંદડાં તરત સૂકાઈ જાઓ.' એમ કરતાં તે એમના મત્રજપ બની ગયેા અને તેની અસર વડ પર થવા લાગી. એક મહિનામાં તે તેનાં બધાં પાંદડાં સાવ સૂકાઈ ગયાં અને તે તદ્ન વરવા મની. ગયેા. આ જોઈ પાદશાહને ભારે આશ્ચર્ય થયું, કારણ કે તેણે એમ ધારેલું કે આ કંઈ બનવાનું નથી અને તેઓ અહીં થી જઈ શકે એમ નથી. પરંતુ તે વચનથી ખંધાયેલા હતા, એટલે સરદાર તથા તેના સૈનિકોને સ્વદેશ ભણી જવાની રજા આપી. તાત્પર્ય કે શુભ અથવા અશુભ વિચારનાં આંદોલન જડ-ચેતન વસ્તુ પર પેાતાના પ્રભાવ પાડે છે અને તેનુ ચાસ પરિણામ આવે છે. આ પરથી જપનુ મહત્ત્વ સમજી શકાશે. તે સ ંત્રસાધનારૂપી માલાના મેરુ છે, એ વાત પાઠકોએ ભૂલવાની નથી. આ વિષયમાં વધારે જાણવા ઈચ્છનારે ‘સંકલ્પસિદ્ધિ’ શ થતુ *શુભસ’૫ની આવશ્યકતા' નામનું પ્રકરણ અવશ્ય જોવુ.. Page #249 -------------------------------------------------------------------------- ________________ [ ર૧] જપમાલા અંગે કેટલીક વિચારણ નમસ્કારમંત્રની સાધના કરનારે રોજ અમુક જપ કરવાનું હોય છે. તેની સંખ્યા ૫૦૦ થી તે ઓછી હતી જ નથી. વિશેષ જપ શક્તિ મુજબ થાય છે. આટલા જપની ગણના કરમાલાથી કરવાનું કામ કઠિન છે અને તેમાં ભૂલ પડવાને સંભવ છે, તેથી તેમાં પાર કે મણકાની બનેલી માળાને ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે તેને માલા” જ કહેવામાં આવે છે, પણ અલંકાર રૂપી માલાથી તેની જુદાઈ બતાવવા માટે શાસ્ત્રકારોએ તેને સંક્ત જપમાલિકો કે જપમાલા તરીકે કરે છે. તે અંગે કેટલીક વિચારણા કરવી, એ પ્રસ્તુત પ્રકરણને હેતુ છે. ભારતના લગભગ બધા જ ધર્મસંપ્રદાયેએ પ્રભુસ્મરણ તથા મંત્રજપ કરવા માટે માલાને સ્વીકાર કરે છે. ઈસ્લામ તથા પ્રસ્તી ધર્મમાં પણ આવા જ હેતુસર અમુક પ્રકારની માલાઓ રાખવામાં આવે છે. આ પરથી એટલું તે નક્કી જ કે ઈસ્મરણ તથા મંત્રજપ કરવા માટે જપમાલા એક અતિ ઉપાગી સાધન છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ નમસ્કારમંત્રસિદ્ધિ કેઈએમ કહેતું હોય કે અમે વર્ષો સુધી માલા ફેરવી, પણ કંઈ પરિણામ આવ્યું નહિ, તે એમાં માલાને કંઈ દોષ નથી, દોષ આપણા મનને છે. જે મનને પવિત્ર તથા સ્વસ્થ કરી વિધિપૂર્વક માલાને ઉપગ કરીએ તે. તેનું પરિણામ જરૂર આવે અને તે ધાર્યા કરતાં પણ ઘણું વધારે સારું આવે. સાધનમાં તે એટલું જ જોવાનું છે કે તે સારું રહેવું જોઈએ, એગ્ય હોવું જોઈએ, બાકી તેને ઉપગ કેમ કરી? તે વા૫નારના હાથની વાત છે. જે તેને કુશળતાપૂર્વક ઉપયોગ કરે છે તેનાથી ધાર્યું પરિણામ મેળવી શકે અને આવડતની ખામી હોય તે સારું સાધન પણું નકામું જાય. આજકાલ ઘણુ યુવાને ફરવા જાય છે, ત્યારે ખભે કેમેરા લટકાવે છે અને તે કેમેરા ખરેખર ઊંચી જાતના હોય છે, પણ તેઓ છબીઓ લે છે, તે ઢંગધડr વિનાની હોય છે. કેટલીક અંડર તે કેટલીક એવર વળી કેટલીક વાંકીચૂંકી ને ત્રાંસી પણ હોય છે, કારણ કે છબીઓ કેમ પાડવી? તેની તેમને આવડત હેતી નથી. જપમાલાઓ ર૭ મણકાની બને છે, ૩૬ મણકાની બને છે, તેથી ઓછાવત્તા મણકાની પણ બને છે અને ૧૦૮ મણકાની પણ બને છે. તેમાં ૧૦૮ મણકાની માલા સર્વ કાર્ય સિદ્ધ કરનાર મનાયેલી છે અને જૈન ધર્મે તેને જ પસંદગી આપી છે. વિશેષમાં ૧૦૮ મણકા પંચપરમેષ્ઠીના ૧૦૮ ગુણનું સ્મરણ કરાવે છે, તે પણ તેની પસંદગીનું એક કારણ છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ = 'જપમાલા અને કેટલીક વિચારણા ૧૮ જપમાલાના બે છેડા બાંધતી વખતે ત્યાં ત્રણ મણકા : બીજા મૂકવામાં આવે છે, અથવા એક જુદી જાતને મોટો 'મણુંક મૂકવામાં આવે છે, તેને મેરુ કહેવાય છે. જપ કરતી આ વખતે આ મેચનું ઉલ્લંઘન કરવું નહિ, એ શાસ્ત્રકારોને આદેશ છે, એટલે ત્યાં મંત્રજપ કરવામાં આવતું નથી, પણ ત્યાંથી માળાને ફેરવી લેવામાં આવે છે અને જપનું કામ આગળ ચાલે છે. જપમાલા અનેક વસ્તુઓની બને છે. તેમાં તાંત્રિક ષકર્મ કે અષ્ટકર્મ પરત્વે સ્ફટિક, પ્રવાલ, કમલબીજ, સ્વર્ણ, પુત્રજીવક તથા મુક્તામણિ એટલે મેતી તથા મણિની માળાને વિશેષ ઉપગ થાય છે. શ્રી સાગરચંદ્રસૂરિપ્રણીત અતિ : પ્રાચીન “શ્રીમંત્રાધિરાજ ચિંતામણિબહતું ક૯૫”માં કહ્યું છે કે – हपत् प्रवालाम्बुजहेमपत्र-जीवस्त्रोऽगुष्ठमुखाङ्गुलीभिः । मोक्षाभिचारे शमने वशे च, आकर्षणे कर्मणि चालयेद्धि । દષત્ એટલે સ્ફટિક, પ્રવાલ, અબુજ એટલે કમલ– કમલબીજ, સ્વર્ણ અને પુત્રજીવની માલાઓ અનુક્રમે મેક્ષ, અભિચાર (ઉચાટન–મારણ વગેરે, શાંતિ, વશીકરણ અને આકર્ષણકાર્યમાં અંગૂઠા આદિ આંગળીએથી ફેરવવી. મંત્રવ્યાકરણના છેડે દીપનાદિપ્રકારચંત્ર આપે છે, તેમાં અષ્ટકમ પરત્વે નીચે મુજબ માલાને પ્રયોગ કરવાનું સૂચન છે ! Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ નમસ્કારમંત્રસિદ્ધિ ૧ વશીકરણ– પ્રવાલ ૫ પૌષ્ટિક - મુક્તામણિ ૨ સ્તંભન – સુવર્ણ ૬ મારણ – પુત્રજીવક ૩ આકર્ષણ– પ્રવાલ ૭ વિદ્વેષણ – » ૪ શાંતિક – સ્ફટિક ૮ ઉચ્ચાટન – 5 અહીં ક્યા કર્મમાં કઈ માલા ફેરવવી? તેમાં સંપ્રદાયભેદ છે, પણ માલાએ તે લગભગ એ જ વસ્તુની બતાવેલી છે. પ્રથમમાં મુક્તામણિને ઉલ્લેખ નથી, જ્યારે બીજા સંપ્રદાયમાં કમલબીજ ઉલ્લેખ નથી. શાંતિકકમ સ્ફટિકની માલાથી કરવું એ બાબતમાં બંનેને મત સમાન છે. હવે નમસ્કારમંત્રની સાધના એ એક પ્રકારનું શાંતિક કર્મ છે, તેથી તેમાં સ્ફટિકની માલાને ઉપયોગ કરવો જોઈએ, એમ આ ઉલ્લેખ પરથી સમજાય છે. શ્રી લબ્ધિમુનિકત નેકારવાલીગીતમાં,બીજી પણ કેટલીક માલાઓને ઉલ્લેખ થયેલ છે. જેમકે સંખપ્રવાલા સ્ફટિક મણિ, પત્તાવ રતાંજણી સાર, ૪૫ સેવન્ન રયણ તણું, ચંદનાગર નૈ ઘનસાર. સુંદર ફલ રુદ્રાક્ષની, જપમાલિકા રે રેશમની અપાર; પંચવર્ણ સમસૂત્રની વલી, વિશેષે સૂત્રતણી ઉદાર. ચેડા વિવેચનથી આ વસ્તુ સ્પષ્ટ કરીશું. સંખ–શંખ-શંખલા. નાના નાના શંખલાઓ જે શ્વેત વર્ણના હોય છે, તેને વિંધીને બનાવેલી માલા શંખની Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ જપમાલા અને કેટલીક વિચારણા માલા કહેવાય છે. જેમાં શ્વેત રંગની માલા ફેરવવાની કહી હોય તેમાં આ માલાને ઉપયોગ કરી શકાય. પ્રવાલા–પ્રવાલ. પ્રવાલ દરિયાઈ બેટમાં થાય છે. તે લાલરંગના હોય છે અને ઔષધિ પ્રયોગ માટે, વીંટીઓમાં નંગ તરીકે જડવા માટે તથા માલા બનાવવા માટે કામ આવે છે. તેને હિંદીમાં મૂગા-ફારસીમાં મિરજાન અને અગ્રેજીમાં “રેડ કેરલ-Red coral' કહે છે. જીવવિચારપ્રકાશિકા“પૃ. ૧૦૭ પર તેનું વધારે વિવેચન જોઈ શકાશે. તેની માતાને -વશીકરણ આદિમાં ઉપયોગ થાય છે. અથવા આસન, વસ્ત્ર વગેરે બધી વસ્તુઓ લાલ વાપરવાની કહી હોય ત્યાં આ -માલા ઉપયોગમાં લઈ શકાય છે. ટિક રનની એક જાતિ છે તથા આ નામને પારદર્શક પર પણ આવે છે. તેને ઉપગ મૂતિ, આસન તથા માલા બનાવવામાં થાય છે. કોઈ વસ્તુને અતિ નિર્મલ કહેવી હોય તે સ્ફટિકની ઉપમા અપાય છે. અંગ્રેજીમાં તેની ગણના “Crystal and Quartz” વર્ગમાં થાય છે. તે આમ વેત લાગે છે, પણ આજુબાજુ જેવા રંગની વસ્તુઓ હોય તે રંગની તેના પર છાયા પડે છે. આ માળા શાંતિકર્મ માટે ઉત્તમ છે. મણિ–મણિને સામાન્ય અર્થ રત્ન થાય છે, પણ વ્યવહારમાં તેની ગણના જાદી થાય છે. એ રીતે અહીં મણિ શબ્દથી ચન્દ્રકાન્ત, સૂર્યકાન્ત વગેરે સમુદ્રોત્પન્ન રને સમજવાં. આ માલા પૌષ્ટિક કર્મમાં ઉપયોગી છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ નમસ્કારમંત્રસિદ્ધિ પત્તા જીવ–સંસ્કૃતમાં જેને પુત્રજીવક, પુત્રજીવ કે પત્રજીવ કહેવામાં આવે છે, હિંદીમાં જેને જીયાપતા, પુતજીઆ કે પતજીવ કહેવામાં આવે છે અને ગુજરાતીમાં જે પ્રાયઃ “જીયાત” તરીકે ઓળખાય છે, તેને ઉલ્લેખ અહીં પત્તાજીવ તરીકે કરવામાં આવ્યા છે. આ ઝાડ મોટું વધે છે અને તે કોંકણું તથા ઘાટના પર્વત વગેરે સ્થળે. વિશેષ થાય છે. તેનાં બીયાંની માતા બને છે, તે પુત્રજીવકની માલા કહેવાય છે. સ્ત્રીઓ પુત્રની પ્રાપ્તિ માટે તથા તે જીવતારહે તે માટે તેને ઉપયોગ કરે છે. આ માલા વિષણ, ઉચ્ચાટન આદિમાં ઉગી છે. રતાં જણ–રતાંદલી. તે ચંદનને જ પ્રકાર છે. હિંદીમાં તેને લાલચંદન કહેવામાં આવે છે. તેના લાકડામાંથી રમકડાં બને છે અને મણકા પાડી માલા પણ બનાવી. શકાય છે. મંત્રાનુષ્ઠાનમાં દિકુમારિકાઓ તથા પોતાના પાલે તિલક કરવામાં તેના ઘસારાને ઉપગ થાય છે. જ્યાં રાતા રંગની માલા કહેલી હેય, ત્યાં આ માલા કામમાં લઈ શકાય છે. જ –રૂપું. તેના નક્કર મણકા બનાવીને અથવા લાકડાના પારા પર રૂડું મઢીને માલા બનાવવામાં આવે છે. આ માલા નમસ્કારમંત્રના જપ માટે ઉપગી છે, પરંતુ ચાંદીના પિલા મણકામાં જે મીણ કે લાખ જેવી અશુદ્ધ વસ્તુ ભરેલ હોય, તે ઉપયોગમાં લેવા ચેચ ગણુય નહિ. સેવ–સુવર્ણ સેનું. સોનાના નક્કર મણકા બનાવીને Page #255 -------------------------------------------------------------------------- ________________ જપમાલા અંગે કેટલીક વિચારણા ૨૦૩૪ , અથવા લાકડાના પારા પર સોને મઢીને અથવા માત્ર પિલા. મણકા બનાવીને તેની માલા બનાવી શકાય છે. તેને ઉપાગ. ઉપર કહ્યું તેમ, વશીકરણ કે સ્તંભનમાં થાય છે. રણ–રત્ન. પ્રાચીન શાસકારેએ તેના ચૌદ પ્રકારે માન્યા છે : (૧) ગમેદક, (૨) રુચક, (૩) અંક, (૪) સ્ફટિક અને હિતાક્ષ, (૫) મરત અને મસારગલ્લ, (૬) ભુજમેચક, (૭) ઈન્દ્રનીલ, (૮) ચંદન, ગરિક અને હંસગર્ભ, (૯) પુલક, (૧૦) સૌગન્ધિક, (૧૧) ચન્દ્રપ્રભા (૧૨) - વૈર્ય, (૧૩) જલકાંત અને (૧૪) સૂર્યકાંત. ' આજે રત્ન શબ્દથી મુખ્યત્વે માણેક, ખરાજ, નીલમ, પન્ના, ગોમેદ (લસણિયું), શનિ વગેરે સમજાય છે. કેઈન - શ્રીમંત, રાજા કે મહારાજા તેની માલા બનાવી મંત્રજપને લાભ લઈ શકે, પરંતુ તેના કરતાં ઈન્દ્રાક્ષ વગેરેની માલાથી , વધારે લાભ થાય છે. તે અંગે અગ્નિપુરાણમાં કહ્યું છે કે हिरण्यरन्नमणिमिर्जप्त्वा शतगुणं भवेत् । સામિા પાલૈયુાં મ | नियुत वापि रुद्राक्ष बास्तु न संशयः । पुत्रजीवकजापस्य परिसंख्या न विद्यते ॥ સુવર્ણ, રત્ન અને મણિની માલા વડે જપ કરવાથી ચી ગુણે લાભ થાય છે, ઈન્દ્રાક્ષની માલા વડે જપ કરવાથી: હજાર ગણે લાભ થાય છે, કમલબીજની માલા વડે જ. કરવાથી દશ હજાર ગણે લાભ થાય છે, રુદ્રાક્ષની માલા વડે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ નમસ્કારમંત્રસિદ્ધિ જપ કરવાથી લાખ-ગણે તથા ભદ્રાક્ષની માલા વડે જપ કરવાથી દશ લાખ ગણે લાભ થાય છે. અને પુત્રજીવકની માલા વડે જપ કરવાનું ફલ સંખ્યાથી કહી શકાય તેવું નથી.” તાત્પર્ય કે વ્યવહારમાં સુવર્ણ, રત્ન અને મણિનું મૂલ્ય ઘણું હોવા છતાં મંત્રસાધનામાં ગુણ પરત્વે ઈન્દ્રાક્ષ વગેરેની માલાનું મહત્વ વધારે છે. ચંદન–સુખડ. તેની અનેક વસ્તુ બને છે, તેમ માલા પણ બને છે. તેને રંગ ગોરાડું (સહેજ પળે) હેય છે, પણ શાંતિકર્મમાં તેને ઉપયોગ થઈ શકે છે. અગર–અગચંદન. આ વૃક્ષ ખાસ કરીને ધૂપ માટે અતિ ઉપયોગી છે. તે અગરબત્તી બનાવવાના કામમાં આવે છે અને તેના ધૂપથી મનને ઘણે આનંદ થાય છે. તેના કૃણુગુ, દાહાગુરુ વગેરે ઘણુ પ્રકારે છે. પરંતુ તેનું લાકડું વહેલું સડી જાય છે અને એ રીતે સડે છે, ત્યારે જ સુગધ આવે છે. એટલે કેઈ વિશિષ્ટ પ્રજને જ તેને ઉપયોગ થતું હશે. અન્ય તંત્રમાં તેની માલાનો ઉલ્લેખ જોવામાં આવ્યે નથી. ઘનસાર–ઘનસારને પ્રસિદ્ધ અર્થ કપૂર છે, પણ માલા બનાવવામાં તેને ઉપયોગ થતું નથી. આ શબ્દ -ઘણુસરી વૃક્ષના અર્થમાં વપરાયેલ હોય તે તેના ફલબીજ કે લાકડામાંથી માલા બને છે કે કેમ તે જાણી શકાયું નથી. કદાચ ધવસાર એ પાઠ હોય તે ધવનાં વૃક્ષો મોટાં થાય. છે અને તેનું લાકડું ઈમારતી કામમાં આવે છે, એટલે તેની Page #257 -------------------------------------------------------------------------- ________________ જપમાલા અને કેટલીક વિચારણા ૨૦૫. માલા જરૂર બની શકે પણ તેને ઉલ્લેખ અન્યત્ર જોવામાં આવ્યું નથી. એથી આ પાઠ સંશોધન માગે છે. દ્વાક્ષ– દ્રાક્ષનાં મોટાં વૃક્ષે થાય છે. તેના ફલમાં જે બીજ થાય છે, તેને પણ રુદ્રાક્ષ જ કહેવામાં આવે છે. તેમાં સાર પાડી તેની માતા બનાવી શકાય છે. અહીં રુદ્રાક્ષની માલાને સુંદર ફલ આપનારી કહી છે, તેનું એક કારણ એ છે કે તે ભૂતબાધા તથા ગ્રહબાધાને નાશ કરનારી છે. કેટલાક લોકે રુદ્રાક્ષને ચાંદી કે સોનામાં ગંઠાવી તેની માલા ગળામાં પહેરે છે. રેશમની માલા–ઘણી જાતની થાય છે, તેથી અહીં અપાર શબ્દને પ્રગ કરે છે. પંચવણું સમસૂત્રની માલા-પાંચ રંગના સૂત૨ના દોરાને વણીને તેના આધારે બનાવેલી માલાને પંચવણી સમસૂત્રની માલા કહેવામાં આવે છે. સૂત્રની માલા–સૂતરના દેરા ગૂંથીને મણકા અને વવામાં આવે છે અને તેનાથી માળા બનાવાય છે. આ માલા પણ નમસ્કારમંત્રના જપમાં ઉપગમાં લઈ શકાય. પરંતુ કેટલાક જૂનાં કપડાં ઉપર દેરા ગુંથી મણકા બનાવે છે, તેની માલા ઉપગમાં લેવી ચગ્ય નથી. ' આજે પ્લાસ્ટીક અને રેડિયમની માળાઓ બનવા લાગી છે અને ઘણા લેકે તેને ઉપયેાગ કરે છે, પણ તે કામમાં લેવા જેવી નથી, એ વિદ્વાન મુનિરાજોને અભિપ્રાય છે.. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ નમસકારમંત્રસિદ્ધિ તાત્પર્ય કે આ માલાઓમાંથી સ્ફટિકની, રૂપાની તથા સૂતરની માળા નમસ્કારમંત્રના જપ માટે કામમાં લઈ શકાય. માલાના બધા મણકાઓ સરખા હોય, ત્યાં તેની આકૃતિ અંગે વિચાર કરવાનું રહેતું નથી, પણ બધાં ફલબીજે સરખાં કદનાં હતાં નથી, તેમાં ચડઉતરાણું અવશ્ય હોય છે. તેમાં ઉપર મોટું બીજ, પછી નાનું, પછી નાનું એમ કમશઃ નાનાં બીજો મણુકા તરીકે પરેવવામાં આવે છે, ત્યારે ગેપુછ એટલે ગાયના પૂછડા જેવી આકૃતિ થાય છે અને વચ્ચે મેટાં બીજ અને આજુબાજુ અનુક્રમે નાનાં બીજ મણકા તરીકે પરવવામાં આવે છે, ત્યારે સર્પાકૃતિ એટલે સાપના જેવી આકૃતિ થાય છે. આ આકૃતિ પર તેનું વિશેષ મહત્વ નથી, પણ પાઠકોને ખ્યાલમાં રહે તે માટે જણાવેલું છે. માળા બનાવવા માટે રેશમ તથા સૂતર એ બંનેના દેરા વાપરી શકાય છે. તેમાં શાંતિકર્મ માટે ધળા દેરાને, વશીકરણ માટે રાતા દેરાને તથા અભિચાર એટલે ઉચ્ચાટન, -મારણ વગેરે માટે કાળા દેરાને ઉપગ થાય છે. નમસ્કાર મંત્ર જપ તે શાંતિકર્મ માટે જ છે, તેથી તેમાં ધેળા દેરાને ઉપયોગ કરવો જોઈએ. આગળના જમાનામાં મંત્રસાધકે મંત્રજપ માટેની માલા જાતે જ બનાવતા કે જાતેદેખરેખ નીચે બનાવતા અને તે વખતે જે વસ્તુની માલા બનાવવી હોય, તે વસ્તુને સાફસ્વછ–પવિત્ર બનાવીને જ તેને કામમાં લેતા. તેઓ એ માલા Page #259 -------------------------------------------------------------------------- ________________ જપમાલા અંગે કેટલીક વિચારણા ૨૦૭ અનાવતી વખતે સતત ના ઉચ્ચાર કરતા અથવા વર્ણ માતૃકાના દરેક અક્ષરને અનુસ્વાર લગાડી તેના મંત્રાક્ષર તરીકે પ્રયોગ કરતા અથવા તેા હૂઁ બીજનું ઉચ્ચારણ ચાલુ રાખતા. આ રીતે તેને પ્રથમથી જ પવિત્ર માના સંસ્કાર આપવામાં આવતા અને જ્યારે તે માલા તૈયાર થાય, ત્યારે તેની પ્રતિષ્ઠાના વિધિ કરવામાં આવતા તથા ત્યાર માદ ગુરુના હસ્તે તેને ગ્રહણ કરતા અને પછી તેના જપમાં ઉપયાગ કરતા. આપણે ત્યાં આચારનિકત્ર થમાં માલાપ્રતિષ્ઠાના વિધિ અતાવેલા છે, પણ તે આજે પ્રચારમાં નથી. આપણા પૂજ્ય આચાર્યાંને કદી એમ લાગ્યુ. હાય કે નમસ્કારમંત્રની સાધના અને તેટલી સાદી રાખવી, એટલે કે તેના વિધિ વિધાનાને વધારે જટિલ ન બનાવવા, તેથી પણ આમ બન્યું હાય. પરંતુ અમને અનુભવથી એટલુ તા લાગે જ છે કે જો સૂતરની કાકડીઓ ઘર પર લાવીને તેને તથા ગુંથવાના સૈયાઓને નમસ્કારમંત્રથી અભિમ ત્રિત કરીને તેની માલા ગુથી હાય અને તે વખને ૨ે ખીજના જપ ચાલુ રાખ્યા હાય તા તે માલા વિશિષ્ટ ટિની મને અને તેને પ વગેરેથી વાસિત કર્યાં પછી ગુરુના હાથે ગ્રહણ કરવામાં આવે તે સાધકની ભાવનાસૃષ્ટિમાં ઘણુ પરિવતન થઈ જાય અને તેથી સાધના ઉજ્જવલ કાર્ટિની અને, અહીં એટલું સ્પષ્ટ કરવું ઉચિત ગણાશે કે આ પ્રકારે જે માલા તૈયાર થાય, તેના ઉપયોગ માત્ર નમસ્કારમંત્રની Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ નમસ્કારમંત્રસિદ્ધિ સાધના માટે કરે જોઈએ. તેનો ઉપયોગ અન્ય કેઈ જા. કે મંત્રસાધનામાં કરી શકાય નહિ. આ માળાને ચાંદી કે સુખડની ડબ્બીમાં મૂકી રાખવી જોઈએ અને જ્યારે જપ કરે છે, ત્યારે જ ઉપયોગમાં લેવી જોઈએ. તેને બીજાને સ્પર્શ થાય, એ ઈછવાયેગ્ય નથી. Page #261 -------------------------------------------------------------------------- ________________ [ ર૨ ] સકલીકરણ મંત્રસાધનામાં જપનું મહત્વ શું છે? તથા જપ માટે કેવી માલાને ઉપયોગ કરે જોઈએ? તે સંબંધી વિસ્તૃત વિચારણા થઈ ગઈ. હવે જપ શરૂ કરતાં પહેલાં જે અગત્યની ક્રિયા કરવાની છે, તેનાથી પાઠકેને પરિચિત કરીશું. આ કિયાનું નામ છે “સલીકરણ. કેટલાક પાઠક આ શબ્દ પ્રથમ વાર જ સાંભળતા હશે, પણ આપણુ મંત્રવિદોએ તેને છૂટથી ઉપગ કરે છે. અન્ય માંત્રિક તેને ન્યાસ તથા ભૂતશુદ્ધિની ક્રિયા કહે છે. જે અસલ છે, અધૂરું છે, અપૂર્ણ છે, તેને સલ, પૂરું કે પૂર્ણ કરનારી કિયા તે સક્લીકરણ અત્યાર સુધી સાધકનું શરીર મંત્રીની ધારણ વિના અસકલ હતું, તેને હવે મંત્રી જેની સ્થાપના વડે સજ્જ કરવામાં આવે છે, તેથી સલીકરણ એ સંકેત સાર્થક છે. અહીં સક્લ એટલે મંત્રકલા સહિત એ અર્થ કરીએ તે પણ સંગત છે, કારણ કે આ ક્રિયા સાધના શરીર દ્વારા આત્માની અંદર ન. સિ–૧૪ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ નમસ્કારમંત્રસિદ્ધિ મંત્રજ્યા કે મંત્રમૈતન્ય પ્રકટાવનારી છે. વળી આ ક્યિા વડે સાધકની આત્મરક્ષા થાય છે. તેથી તેને આત્મરક્ષાવિધાન પણ કહેવામાં આવે છે. શ્રી ભૈરવપદ્માવતીકલ્પ ના વિવરણકાર શ્રીબંધુ9ણે “સર્જિનિયાં સુ” ને અર્થ “રામરક્ષાવિધાનં કુર્યાત” એ કરેલ છે. સક્લીકરણમાં સહુથી પ્રથમ કરન્યાસ કરવો જોઈએ. કરચાસ એટલે આંગળીઓના ટેરવા પર શું ઘી દૂર એ પાંચ શૂન્યબીજની સ્થાપના. તેમાં ડાબા હાથની તર્જની આંગળી વડે જમણા હાથના અંગૂઠે , તર્જની પર છું, મધ્યમા પર હું અનામિકા પર હૌઅને કનિકા પર એ પ્રમાણે બીજે સ્થાપવાં જોઈએ. પછી એ હાથને ઉપયોગ અંગન્યાસ માટે કરે જોઈએ. તે આ પ્રમાણે સહુથી પ્રથમ મસ્તક પર હાથ મૂકીને કહેવું કેॐ नमो अरिहंताणं ही शीर्ष रक्ष रक्ष स्वाहा। પછી મુખ પર હાથ લાવીને કહેવું કેॐ नमो सिद्धाणं ही वदनं रक्ष रक्षं स्वाहा । પછી હૃદય પર હાથ મૂકીને કહેવું કેॐ नमो आयरियाणं ही हृदयं रक्ष रक्ष स्वाहा । પછી નાભિ પર હાથ મૂકીને કહેવું કે Page #263 -------------------------------------------------------------------------- ________________ ચકલીકરણ ૨૧૧ ॐ नमो उबझायाणं ह्रौं नामि रक्ष रक्ष स्वाहा । પછી ઢીંચણ પર હાથ મૂકીને કહેવું કેॐ नमो लोए सव्वसाहूणहः पादौ रक्ष रक्ष स्वाहा । આ મંત્ર બરાબર કંઠસ્થ કરી લેવા જોઈએ. તે જ અંગન્યાસની ક્રિયા બરાબર થઈ શકે ત્યાર પછી “ક્ષિા ૩ રાણા' મંત્રથી ભૂતશુદ્ધિ કરવી. તે આ પ્રમાણે પગમાં પીતવર્ણને શિ છે, એ સંકલ્પ કરે. નાભિમાં શ્વેતવર્ણને છે, એવો સંકલ્પ કર. હદયમાં રક્તવર્ણને એ છે, એવે સંકલ્પ કર. મુખમાં નીલવર્ણને દવા છે, એ સંકલ્પ કરે. લલાટે કસ્તૂરી જેવા શ્યામવર્ણને શું છે, એ સંકલ્પ કરે. તે પછી ઉલટા કમે– લલાટે શ્યામવર્ણને છે, એ સંકલ્પ કર. મુખમાં નીલવર્ણને રજા છે, એ સંલ્પ કર. હૃદયમાં રક્તવર્ણને ૩ છે, એ સંકલ્પ કરે, નાભિમાં વેતવર્ણને ૫ છે, એ સંકલ્પ કર. પગમાં પીતવર્ણને શિ છે, એ સંકલ્પ કર. આમાં જ એ પૃથ્વીબીજ છે, જ એ જલબીજ છે, a એ તેજબીજ છે, સત્તા એ વાયુબીજ છે, અને હું એ આકાશબીજ છે. આ રીતે શરીરની રચના કરનાર પૃથ્વી, Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ નમસકારમંત્રસિદ્ધિ જલ, તેજ, વાયુ અને આકાશ એ પાંચેય ભૂતના બીજની વિશિષ્ટ રંગપૂર્વક ધારણ કરતાં ભૂતશુદ્ધિ થાય છે અને તે જય માટેની સુંદર ભૂમિકા તૈયાર કરે છે. અહીં જે રંગને જે અક્ષર કહે છે, તે બરાબર ચિંતવી શકાય છે. અથવા તે જય સિવાયના ફાજલ સમયમાં આને શેડે છેડે અભ્યાસ કરતા રહેવું, તેથી સકલીકરણ વખતે આ ક્રિયા શુદ્ધિપૂર્વક થઈ શકશે. વધારે સારું તે એ છે કે આ વસ્તુ સદ્દગુરુ પાસેથી બરાબર શીખી લેવી. ત્યાર પછી વજપંજરરૂપ આત્મરક્ષા નમસ્કારસ્તંત્રને પાઠ બેલ : આત્મરક્ષા નમસ્કારસ્તાવ ॐ परमेष्ठिनमस्कार, सारं नवपदात्मकम् । आत्मरक्षाकर वनपजरामं स्मराम्यहम् ॥१॥ ॐ नमो अरिहंताणं' शिरस्कं शिरसि स्थितम् । ॐ नमो सव्वसिद्धाणं', मुखे मुखपटं वरम् ।।२।। નમો વારિયા, સારસાત્તિશાયિની 'ॐ नमो उवज्झायाणं', आयुधं हस्तयोदृढम् ॥३॥ નમો ટોપ નો પવિ શુt , “ પંજ–પુર, શિરમ તો પાછા. Page #265 -------------------------------------------------------------------------- ________________ સલીકરણ ર૩ 'सव्वपावप्पणासणो,' वो वज्रमयो त्वहिः। 'मंगलाणं च सव्वेसि' खादिरशारखातिका ॥५॥ 'स्वाहान्तं च पदं ज्ञेयं, 'पढमं हवइ मंगलं'। चनोपरि वज्रमय, पिधानं देहरक्षणे ||६|| महाप्रभाषा रक्षेयं, क्षुद्रोपद्रवनाशिनी । परमेष्ठिपदोद्भूता, कथिता पूर्वसरिमिः ॥७॥ यश्चैवं कुरुते रक्षा, परमेष्ठिपदैः सदा । तस्य न स्याद्भयं व्याधिराधिश्चापि कदाचन ॥८॥ ભાવાર્થ સારભૂત, નવપદમય, વજન પાંજરાની જેમ આત્મરક્ષા કરનાર એવા પરમેષ્ઠિનમસ્કારનું સાકારપૂર્વક સ્મરણું કરું છું. ૧. રમો અરિહંતા” એ પદ મસ્તક પર રહેલ શિરસાણ છે, એમ સમજવું (અહીં મસ્તકે હાથ રાખ) અને “ નમ (a) fuદ્ધાળે એ પદ મુખ પર શ્રેષ્ઠ મુખપટ છે, એમ જાણવું. (આ પદ બેલતાં હાથ વડે મુખને સ્પર્શ કરે) ૨. ઉત્તમ મારિયાએ પદ અતિશયવાળી અંગરક્ષા એટલે ઉત્તમ કટિલું બતર છે, એમ જાણવું (આ પર બોલતાં શરીરને હાથથી સ્પર્શવું) અને “ મો સવાયા એ પદ બંને હાથમાં રહેલ મજબૂત હથિયાર છે, એમ જાણવું. (અહીં હાથમાં શસ્ત્ર પાડ્યા હોય એવી ચેષ્ટા કરવી.) ૩. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ નમસ્કારમંત્રસિદ્ધિ “નમો જોઇ રૂવાટૂi” એ પદ બંને પગમાં રહેલી મંગલકારી મેજડીઓ જાણવી (અહીં બે પગ નીચે હાથથી સ્પર્શ કરી અને “રસો -જમુ ” એ પદ તળિયામાં રહેલી વજમય શિલા છે, એમ સમજવું. (આ પદ બેલતાં જે આસન પર બેઠા હોઈએ, તેને હાથથી સ્પર્શ કરે અને એમ વિચારવું કે હું વાશિલા ઉપર બેલો છું, તેથી જમીન કે પાતાળમાંથી મને કેઈ વિધ નડી શકશે નહિ) ૪. “રજપવિપળાસ” એ પદ બહારને વજમય કિલ્લો છે, એમ જાણવું (અહીં બે હાથથી ચારે બાજુ કેટની ૫ના કરતી આંગળીઓ ફેરવવી) અને પાછળ સહિ” એ પદને ખેરના અંગારાવાળી ખાઈ છે, એમ જાણવું. ૫. “પ મં િવાણ” એ પદ શરીરની રક્ષા માટે કિલ્લા ઉપર રહેલું વજમય ઢાંકણ છે, એમ જાણવું. . પરમેષિપદોથી પ્રકટ થયેલી આ રક્ષા પૂર્વાચાર્યએ કહેલી છે. તે મહાપ્રભાવશાળી તથા ક્ષુદ્ર ઉપદ્રને નાશ કરનારી છે. દ. જે (સાધક) પરમેષિપદો વડે આ પ્રમાણે સદા રક્ષા કરે છે, તેને ક્યારે ય ભય, રોગ અને માનસિક ચિંતાઓ થતી નથી. ૮. અહીં જે મુદ્રાઓ કરવાની છે, તેને સામાન્ય ખ્યાલ આપે છે, પણ તે ગુરુ પાસેથી કે કેઈ અનુભવી. પાસેથી બરાબર શીખી લેવી જોઈએ. આ પાઠ થઈ રહ્યા પછી પાઠકે વિધિપૂર્વક જપ કરવાને તત્પર થવું. જાવિધિ હવે પછીના પ્રકરણમાં દર્શાવેલ છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩] જાવિધિ જાવિધિ એ મંત્રસાધનાને અતિ મહત્વપૂર્ણ ભાગ છે. અન્ય શબ્દોમાં કહીએ તે એ સાધનારૂપી શરીરનું હૃદય છે, તેથી પાઠકેએ તેના પર ખાસ ધ્યાન આપવાનું છે. જપનું સ્થાન “મંત્રસાધના કયાં કરવી?” એ પ્રકરણમાં કેટલીક વિચાર કર્યા બાદ છેવટે જણાવ્યું છે કે જે સ્થાન પવિત્ર અને શાંત હોય તથા જ્યાં વિક્ષેપ એટલે ગરબડ થવાને સંભવ અતિ અલ્પ હોય, ત્યાં રહીને મંત્રસાધના કરવી. તે પરથી એમ સમજવાનું કે નમસ્કારમંત્રને જ પવિત્ર, શાંત અને વિક્ષેપરહિત સ્થાનમાં બેસીને કરવો જોઈએ. મંત્રજપ માટે એક સ્થાન નિયત થયા પછી તેની વારંવાર બદલી કરવી નહિ. વધારે સ્પષ્ટ કહીએ તે અસા Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ નમસ્કારમંત્રસિદ્ધિ ધારણ સંગે સિવાય એ સ્થાન બદલવું નહિ, કારણ કે સ્થાન પરત્વે પણ કેટલુંક વાતાવરણ તૈયાર થાય છે અને તેને આપણું મન સાથે અવશ્ય સંબંધ રહે છે. અમે વર્ષોથી અમારા એરડામાં એક નિયત સ્થાને બેસી નાનકડા મેજ પર લખીએ છીએ. ત્યાં જે વિચારધારાને પ્રવાહ વહે છે, તે સ્થાન બદલતાં વહેતે નથી, એ અનુભવ અમે અનેક વાર કરે છે. વળી મંત્રજપ માટે પણ અમે જે સ્થાન નકકી કરેલું છે, તે અસાધારણ સંગે વિના બદલતા નથી. આથી મંત્રજપ ઘણું સારી રીતે થાય છે. આ વસ્તુ કેટલાકને પ્રારંભમાં નહિ સમજાય, પણ અનુભવે જરૂર સમજાશે. તાત્પર્ય કે મંત્રજપ માટે સ્થાન નિયત કર્યા પછી બને ત્યાં સુધી તેની બદલી કરવી નહિ. જે સ્થાનમાં બેસીને મંત્રજપ કરવો હોય ત્યાં તીર્થકર ભગવતેનાં, તીર્થોનાં તથા નમસ્કારમંત્રનાં ચિત્રે લટકાવેલાં હેય તે ઈચ્છવાયેગ્ય છે. ત્યાં મંત્રદાતા ગુરુનું ચિત્ર પણ મૂકી શકાય. વળી એ સ્થાનને જ બે કે ત્રણ વાર વાળીને સાફ કરવું જોઈએ તથા ત્યાં સવારસાંજ ધૂપ-દીપ આદિ કરવા જોઈએ. આથી મન પર ઘણું સુંદર અસર થશે અને મંત્રજપ બહુ સારી રીતે થઈ શકશે જપને સમય: નમકારમંત્રનો જપ કરવા માટે ત્રણ સંધ્યા સમય ઉત્તમ મનાય છે. સંસ્થા એટલે સૂર્યોદય પહેલાની તથા પછીની એક ઘડી, મધ્યાહ પહેલાંની તથા પછીની એક ઘડી Page #269 -------------------------------------------------------------------------- ________________ જાવિધિ ૨૧૭ અને સૂર્યાસ્ત પહેલાંની તથા પછીની એક ઘડી. જે આ સમયે મંત્રજપ ન થઈ શકે તો પછીના અનુકૂળ સમયે કરી શકાય છે. તેમાં બ્રાહ્મમુહુર્ત એટલે પરેઢિયાને સમય તથા સવારના ૮ થી ૧૦ ને સમય વધારે પસંદ કરવા ચોગ્ય છે. ચિત્તની સ્વસ્થતાઃ પરંતુ અહીં એક સૂચના આપવી આવશ્યક છે કે મંત્રજપ માટે એ સમય પસંદ કરે છે જ્યારે ક્લાકથી દેઢ ક્લાક કે બે કલાક સ્વસ્થ ચિત્તે બેસી શકાય. જે ચિત્ત સ્વસ્થ નહિ હોય તે આંતરિક વિક્ષેપે આવ્યાજ કરશે અને તે મંત્રજપને ડહોળી નાખશે. અહીં પ્રાસંગિક એ પણ કહી દઈએ કે જેનું ચિત્ત અવસ્થિત નથી, એટલે કે અનવસ્થિત છે, તે મંત્રજપ કરવાને ચગ્ય નથી. તે અંગે શાસ્ત્રકારોએ ગમતી ડોશીનું દૃષ્ટાંત કહ્યું છે, તે ખાસ લક્ષ્યમાં રાખવા જેવું છે. મતી ડેશીનું દૃષ્ટાંત શ્રીપુર નગરમાં વસુનામે એક શેઠ હતું. તેને ગોમતી નામે સ્ત્રી હતી અને ધનપાલ નામે પુત્ર હતું. હવે વખત જતાં વસુ શેઠ મરણ પામે અને વડીલ તરીકેને સર્વ ભાર ગોમતી ડેશી પર આવ્યું. એ વખતે તેણે ધીરજ અને કુનેહથી કામ લેવાને બદલે ખૂબ જ કડવી વાણીને ઉપગ કરવા માંડયો અને તેથી ઘરમાં જ કંકાસ થવા લાગે. આથી એક વાર ધનપાલે કહ્યું કે “માજી! હવે તમારે ધર્મ કરવાના દિવસે છે, માટે બધી ફીકર-ચિંતા છેડીને ધર્મ. Page #270 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રસિદ્ધિ કથાનું શ્રવણ કરે. આવતી કાલથી આપણે ત્યાં એક વિદ્વાન શાસ્ત્રી દ્વારા ધર્મકથા વંચાય તે હું પ્રબંધ કરીશ.” અને ધનપાલે તે મુજબ પ્રબંધ કર્યો. બીજા દિવસે શાસ્ત્રીજી એક પિથી લઈને તેમના ઘેર આવ્યા અને એક ઊંચા આસન પર બેઠક જમાવી ને વાંચવાની શરૂઆત કરી. તેમાં તેમણે પહેલું વાક્ય વાંચ્યું કે “મી સવાર-ભીષ્મ બેલ્યા. તે વખતે કથા સાંભળવા બેઠેલી ડેશીનું ધ્યાન ખડકીમાં ઊભેલા કૂતરા તરફ ગયું, એટલે “હડ–હડ” કરતા ઊભા થયા અને લાકડી વડે તેને ફટકાર્યો. પછી લાકડી ઠેકાણે મૂકીને કથા સાંભળવા બેઠા. શાસ્ત્રીજીએ ફરી વાગ્યું કે “મીડમ વાર” પરંતુ તેમનું આ વાક્ય પૂરું થયું, ત્યાં ડોશીની નજર રહા તરફ પડી. ત્યાં એક બીલાડી ધીમા પગલે દૂધની તપેલી ભણી જઈ રહી હતી, એટલે ડેશી “છી–છી” કરતી ઊભી થઈ અને રસોડામાં બધું આઘુંપાછું કરીને કથા સાંભળવા બેઠી. હવે શાસ્ત્રીજીએ ફરીને શરૂઆત કરી કે “મી સવાર” એટલામાં ડોશીનું સ્થાન પાસેની ગમાણ પર પડ્યું. ત્યાં વાછડે છૂટી ગયે હતો, તેથી છૂ-છૂ' કરતા ઊભા થયા અને વાછડાને ઠેકાણે બચ્ચે. ત્યાંથી આવીને ફરી કથા સાંભળવા બેઠા, એટલે શાસ્ત્રીજીએ કહ્યું કે “રીમ જલાર” પણ ડેશીને કંઈ ચેન ન હતું. તેનું મન અહીં-તહીં ભમ્યા જ કરતું હતું. આ વખતે તેની નજર છાપા ભણું ગઈ Page #271 -------------------------------------------------------------------------- ________________ જયવિધ ૨૧૯ ત્યાં એક કાગડો કા–કા કરી રહ્યો હતેએડલે ડેશી ઉભા. થયા અને હાથમાં લાકડી લઈને તેને ઉડાડ્યો. પાછા ડોશી પિતાના ઠેકાણે આવીને કથા સાંભળવા બેઠા અને શાસ્ત્રીજીએ મી વાર એ વાક્યથી શરૂઆત. કરી, પરંતુ તેજ વખતે કઈ ભિખારી ત્યાં ચડી આવતાં ડોશીનું ધ્યાન તેતરફ ગયું અને તેઓ તેને તગડી મૂકવાને ઊઠયા. આ રીતે લગભગ એક પ્રહર વ્યતીત થઈ ગયે, પણું શાસ્ત્રીજી સીન કરવાથી આગળ વધી શકયા નહિ. આથી કંટાળી તેઓ બીજા દિવસે આવ્યા જ નહિ. તાત્પર્ય કે જેનું ચિત્ત જરા સ્થિર નથી, એટલે કે ભમતું જ રહે છે અને અચાન્ય વસ્તુઓ તરફ દોડતું જ રહે છે, તે મંત્રજપ કરવાને ગ્ય નથી, આજે આપણે જીવનની જંજાળ વધારી મૂકી છે, એટલે ચિત્તને વિક્ષેપ ઘણે વધી ગયેલ છે અને આપણું હાલત કેટલાક અંશે આ ગમતી ડેરી જેવી જ બની ગઈ છે, એટલે ચિત્તમાં જેવી અને જેટલી સ્વસ્થતા જોઈએ, તે હતી. નથી. તેથી આવશ્યક એ છે કે જીવનની જંજાળ બને તેટલી ઘટાડવી અને વ્યવહાર-વ્યાપાર વગેરેને ભાર પણ હળવે કરે. અન્યથા ચિત્ત અંતર્મુખ થઈ શકશે નહિ અને સ્વસ્થતાને અનુભવ કરી શકાશે નહિ. , સંસારને ત્યાગ કરીને સાધુ અવસ્થા સ્વીકારવાનું કારણ પણ એ જ છે કે જે આત્મા અત્યાર સુધી બહિભાવમાં. પડ્યો છે, તે અંતર્મુખ બને અને ક્રમે ક્રમે વિકાસ સાધી Page #272 -------------------------------------------------------------------------- ________________ "રર નમસ્કારમંત્રસિદ્ધિ પરમાત્મપદને પ્રાપ્ત કરે. હવે આત્માથી સાધુએ આત્મનિરીક્ષણ કરીને પિતે જ એ નિર્ણય કરવું જોઈએ કે હું અંતર્મુખ કેટલે બને?” આસનબદ્ધતા : અનુભવીઓનું એમ કહેવું છે કે શરીરનું હલનચલન બંધ કર્યા સિવાય ચિત્ત જોઈએ તેવું એકાગ્ર તથા સ્વસ્થ બની શક્યું નથી, તેથી ચિત્તની એકાગ્રતા તથા સ્વસ્થતા ઈચ્છનારે પિતાના શરીરને કોઈ પણ આસનમાં સ્થિર કરવું જોઈએ અને તેજ કારણે રોગસાધનામાં આસનબદ્ધતાને– આસનને ખાસ સ્થાન અપાયેલું છે. અહીં કેઈ એમ સમજતું હોય કે આ તે હઠયોગ કે અષ્ટાંગગને લગતી વાત છે, તે એ સમજણ બરાબર નથી. નિગ્રંથ મુનિઓ કાર્યોત્સર્ગોવસ્થાને સ્વીકાર કરીને જે ધ્યાન ધરે છે, તેમાં પ્રથમ સ્થાન આસનબદ્ધતા કે આસનની સ્થિરતાને અપાયેલું છે. “શળ મળેf mળ” એ પાઠ તે ઘણાખરા બેલતા જ હશે, પણ તેને અર્થ કેટલાયે વિચાર્યો છે? કાત્સર્ગમાં કાયા, વાણી અને મનને સ્થિર કરવાનાં હિય છે, તે અંગે આ ત્રણે પદો જાયેલાં છે. તેને અર્થ એ છે કે કાયાને ઢાળ એટલે આસનથી સ્થિર કરવી, વાણીને મૌન એટલે મૌનથી સ્થિર કરવી અને મનને શાન એટલે ધ્યાનમાં સ્થિર કર્યું. આ રીતે કાયા, વાણી અને મનને સ્થિર કરવાથી કાર્યોત્સર્ગાવસ્થા પ્રાપ્ત થાય છે અને તેમાં ઉત્તમ કેટિનું ધ્યાન ધરી શકાય છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ વિધિ. ૧૧ મંત્રજપમાં પણ ચિત્તની એકાગ્રતા તથા સ્વસ્થતા જરૂરી છે, તેથી તેમાં પણ આાસન મધવુ જોઈ એ. ‘સ્થિરતુલખાણનમ્' એ સૂત્ર વડે ચેગનિષ્ણાત એ એમ જણાવ્યું છે કે જેનાથી લાંબા સમય સુધી સુખપૂર્વક બેસી શકાય તેનું નામ આાસન. વળી તેમણે આસન અંગે. વિશદ ચર્ચા ર્યા પછી એવા અભિપ્રાય ઉચ્ચાર્યાં છે કે નાયતે ચેન યેનેહ, વિધિતન સ્થિર મન: । तत्तदेव विधातव्यमासनं ध्यानसाधनम् ॥ • ધ્યાનમાં સાધન તરીકે તે તે આસન જોઈએ કે જેજે કરવાથી મન સ્થિર થાય. પ'ચનમસ્કૃતિદીપક ‘માં કહ્યું છે કે— पूर्वा ककुष् पुष्पमाला, शुक्ला पद्मासनं वरम् । वोधमुद्रा मोक्षमुद्रा, कालः प्रभात ईष्यते || . ૮ નમસ્કારમંત્રની સાધના કરતી વખતે નીચેની વસ્તુઓ ઈચ્છવા ચેાગ્ય છે: દિશા–પૂર્વ. પુષ્પમાલા–વેત. આસન-પદ્માસન. મુદ્રા આધમુદ્રા કે મેાક્ષમુદ્રા. કાલ-પ્રભાત. આ પરથી પદ્માસનને પસ'ફ્રેંગી આપવા ચેાગ્ય છે, પરંતુ દોઢ કલાકથી બે કલાક સુધી પદ્માસને બેસવાનું શકય ન હાય તા સુખાસને એટલે પલાંઠી વાળીને પણ બેસી શકાય. P અહીં એ પણ જણાવી દઈએ કે મંત્રજપ ભૂમિ પર. Page #274 -------------------------------------------------------------------------- ________________ ર નમસ્કારમ્ ત્રસિદ્ધિ એસીને કરવા નહિ, પણ આસન બિછાવીને કરવા. આ આસન ઊનનું હાય તે ષ્ટિ છે. આજે આપણે ત્યાં જે કટાસણું વપરાય છે, તે આ પ્રકારનુ જ હાય છે, એટલે તેના ઉપયાગ કરી શકાય. પણ એ કટાસણુ શ્વેત ર ંગનું પસંદ કરવુ. દિશા : નમસ્કારમત્રના જપ કરતી વખતે માઢુ અનતા સુધી પૂર્વાભિમુખ રાખવું અને તેમ ન અને તે ઉત્તરાભિમુખ રાખવું. શાંતિ–તુષ્ટિ—પુષ્ટિ માટે આ દિશાએ હિતાવહ છે. એકવાર દિશા નક્કી કર્યાં પછી તેમાં ફેરફાર કરવા નહિ. જપમાલિકાના ઉપયોગ : જમણા હાથે જપમાલા કે માલા ફેરવવી અને ડાખા હાથે તેની ગણના કરવી, એ એક સામાન્ય વિધિ છે. આ રીતે જપ કરતી વખતે હાથ હૃદય સન્મુખ રાખવા જોઈએ, માળા તર્જની આંગળીના વચલા વેઢા પર રાખવી જોઈ એ અને તેને નખ કે વસ્ત્રના સ્પર્શ ન થાય તે રીતે અગૂઠાથી ફેરવવી જોઈએ. વળી મંત્ર મેલાય અને મણુકો કરે, એ ખાખતના ખાસ ઉપયોગ રાખવા જોઈએ. જો એ ધારણ સચવાય નહિ તે મંત્રજપની ગણના યથાર્થ રીતે થઈ શકે નહિ અને મધુ કામ ગરબડમાં પડી જાય. પરંતુ આજે તા . સ્થિતિ એ છે કે माला तो करमें फिरे, जीभ फिरे मुखमांहि । मनवा तो चिंहदिस फिरे, वो तो सुमरिन नांहि ॥ Page #275 -------------------------------------------------------------------------- ________________ જપવિધિ ૧૧૩ ፡ માળા હાથમાં કરતી હાય છે, જીભ મુખમાં ફરતી હાય છે અને મન ચારે દિશામાં ફરતુ હાય છે.’ આ ડા કહેનાર કશ્મીરજી કહે છે કે આ કંઈ સ્મરણ અર્થાત્ જપ કહેવાય નહિ.’ ' મંત્રજપ કેવી રીતે કરવા ? મંત્રજપ કેવી રીતે કરવા’ એ પ્રશ્નના ઉત્તરમાં વિદ્યાએ જણાવ્યુ છે કે મનને અન્ય સવ વિષયેામાંથી ખેંચી લઇને મંત્રા"માં જોડવાપૂર્વક અતિ ઉતાવળે પણ નહિ અને અતિ ધીમે પણ નહિ એવી રીતે માત્તીની માળા માફક એટલે કે નિરંતર જપ કરવા. આના અર્થ એ છે કે મ ંત્રજપ કરવા ઇચ્છનારે સહુથી પ્રથમ તા પેાતાના મનને અન્ય સવ ખાખતામાંથી પાછુ ખેંચી લેવું અને મંત્રના અર્થમાં જોડી દેવું. ત્યાર પછી અતિ શીઘ્ર પણ નહિ અને અતિ મંદ પણ નહિ, એટલે કે મધ્યમ ગતિએ મંત્રજપ કરવા અને જેમ મેાતીની માળામાં એક પછી એક મેાતી આવતા જાય છે, તેમ આ મંત્રપદી એક પછી એક ઉચ્ચારતા જવું. આમાં પહેલી ક્રિયા સફલતાથી થાય તે બીજી ક્રિયાઆમાં ખાસ વાંધા આવતા નથી, પણ પહેલી ક્રિયામાં સલ થવાનું કામ અઘરુ' છે. કાઈ કે ઠીક જ કહ્યું છે કે * मन : संहृत्य विषयान्मन्त्रार्थगतमानसः । न द्रुतं विलम्यं च जपेन्मौकिकहारवत् ॥ Page #276 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રસિદ્ધિ मुकरं मलधारित्वं, सुकरं दुस्तपं तपः । सुकरोऽक्षनिरोधश्व, दुष्करं चित्तरोधनम् ॥ શરીરવિભૂષાને ત્યાગ કરીને મેલા રહેવું, તે સહેલું છે. અન્નજળનો ત્યાગરૂપ તપ કરવું, એ સહેલું છે અને ઈન્દ્રિયેને નિગ્રહ કરે, એ પણ સહેલો છે, પણ મનની વૃત્તિઓને જ્યાં ત્યાં રખડતી રેવી, એ કામ ઘણું દુષ્કર છે.” શ્રી હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં નિરંકુશપણે ભટક્તા મનની રાક્ષસ સાથે સરખામણી કરી છે અને તે જગતના જીને સંસારરૂપી મેટા ખાડામાં ધકેલી દે છે, એમ જણાવ્યું છે. મહાત્મા આનંદઘનજીએ પણ કુંથુનાથ ભગવાનના સ્તવનમાં મનને દુરારાધ્ય કહ્યું છે અને તેની વિચિત્રતાનું અસરકારક શબ્દોમાં વર્ણન કર્યું છે. પરંતુ આ પરથી કઈ એમ સમજી લે કે “મનને જિતી શકાય એવું નથી, અર્થાત તેનું અન્યાન્ય વિષમાં જે પરિભ્રમણ થઈ રહ્યું છે, તે અટકાવી શકાય તેવું નથી અને પરિસ્થિતિ આવી હોવાથી મંત્રજપ પણ યથાર્થ થઈ શકે એમ નથી, માટે મંત્રજપથી સયું!” તે આ સમજણ ઘણી ભૂલભરેલી છે શાસકારોએ મનની દુર્જયતાનું જે વર્ણન કર્યું છે, તે લેકેને ભડકાવવા માટે કર્યું નથી, પણ આ કાર્ય કદિન હોવાથી તેને માટે વધારે પુરુષાર્થ કર જોઈએ, એમ સૂચવવાને કર્યું છે. વળી અન્યત્ર તેમણે એ પણ કહ્યું જ Page #277 -------------------------------------------------------------------------- ________________ વિધિ ૧૨૨ अभ्यासेन स्थिरं चित्तमभ्यासेना निलच्युतिः । अभ्यासेन परानन्दो, अभ्यासेनात्मदर्शनम् ॥ । મન મર્કટ જેવુ ચંચળ છે અથવા ધ્વજાના અગ્રભાગ જેવું અસ્થિર છે, છતાં તેને અભ્યાસથી સ્થિર કરી શકાય છે. શરીરની નવસે નવાણુ નાડીઓમાં ફરી રહેલા વાયુને કાબૂમાં લેવાનું કામ અત્યંત અઘરું જણાય છે, છતાં અભ્યાસથી તેને કાબૂમાં લઈ શકાય છે. પરમાનંદની પ્રાપ્તિ સહેલી નથી, છતાં અભ્યાસના આશ્રય લેવામાં આવે તે એ પણ થઈ શકે છે અને આત્મદર્શન કે આત્મસાક્ષાત્કાર જે ચાગસાધનાનું પ્રધાન લક્ષ્ય છે, તે પણ અભ્યાસથી જ થઈ શકે છે. તેથી સિદ્ધિની કામનાવાળાએ અભ્યાસના આશ્રય લેવા. આ પણ મહિષ એનુ જ વચન છે કે સર્વેષાં વુઃનામસ્થાનઃ પાળ પરમ્સવે પદાર્થાંનુ’ પરમ કારણ અભ્યાસ છે.’ તાત્પર્ય કે મનને અન્ય સર્વ ખાખતામાંથી પાછુ ખે ́ચી લઈ મત્રામાં જોડવાનું કાર્ય અભ્યાસથી સિદ્ધ થઈ શકે છે. શ્રી પાર્શ્વનાથ ભગાવાનની પરપરામાં ઉત્તરી આવેલા શ્રમણુ કેશિકુમાર અને શ્રમણ ભગવાન મહાવીરના પટ્ટશિષ્ય શ્રી ગૌતમસ્વામી વચ્ચે એક વાર તાત્ત્વિક સંવાદ થયા હતા. શ્રમણ શિકુારે પ્રશ્ન કર્યા હતા કે હૈ ગૌતમ ! આ મહા સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘોડો ખૂબ દોડી રહ્યો છે. તેના પર બેઠેલા તમે ઉન્માગે કેમ જતા નથી ?” " ન. સિ.-૧૫ Page #278 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમ્ ત્રસિદ્ધિ તેના ઉત્તરમાં શ્રી ગૌતમસ્વામીએ કહ્યું : હે મહામુનિ ! તે વેગસર દોડતા ઘેાડાને શ્રુત એટલે શાસ્રરૂપી લગામથી હું ખરાખર કાબૂમાં રાખું છું, તેથી તે ઉન્માર્ગે જતે નથી.’ ૨૬ શ્રમણુ કેશિકુમારે પૂછ્યું : “તે ઘોડો ક્યા ?? શ્રી ગૌતમસ્વામીએ કહ્યું : ' સંસારમાં આમ તેમ દોડી રહેલું મન જ તા. આ પરથી એટલું સમજી શકાય છે કે જો આપણે શાસ્ત્રના સારી રીતે સ્વાધ્યાય કરીએ અથવા તેા જ્ઞાની ભગવતેાનાં વચના પર વારવાર મનન કરીએ તે મનનુ પરિભ્રમણ ઘણુ ઓછુ થઈ જાય છે અને છેવટે અટકી જાય છે તથા જે વિષયમાં તેને જોડવુ' હાય ત્યાં જોડી શકાય છે. મહાપુરુષાએ સત્સંગના ઉપદેશ આપ્યા છે, તે પણ એટલા જ માટે કે તેમનેા સંગ કરવાથી સંસારની આસક્તિ આછી થઈ જાય અને પરિણામે મનનું પરિભ્રમણ ઘણુ જ ઘટી જાય. આનો અથ એ થયેા કે સત્સંગ અને શાસ્ત્રસ્વાધ્યાયથી મનને જિતવામાં માટી મદદ મળે છે, તેથી નમસ્કારમંત્રના સાધકે સાધના દરમિયાન અવશ્ય સત્સંગ કરવા જોઈ એ અને શાસ્ત્રસ્વાધ્યાયમાં પણ વ્રુત્તચિત્ત થવું જોઈએ. અહીં એ પણ સાંભળી લ્યા કે Page #279 -------------------------------------------------------------------------- ________________ જપવિધિ રર૭ शमार्थ सर्वशास्त्राणि, विहितानि मनीषिभिः । तस्मात्स सर्वशास्त्रज्ञो, यस्य शान्तं मनः सदा ॥ બુદ્ધિમાન પુરુષોએ સર્વ શાસ્ત્રોની રચના શમ એટલે શાંતિ કે સમતાના શિક્ષણ અર્થે કરેલી છે, તેથી જેનું મન સદા શાંત છે. તે સર્વશાસ્ત્રને જ્ઞાતા છે.” તાત્પર્ય કે જે મનુષ્યએ આગમને એક પણ શબ્દ સાંભ નથી, પરંતુ મનને શાંત કર્યું છે, તેને સકલ આગમનું–શાસ્ત્રોનું રહસ્ય મળી ગયું છે, તે સતશાસા જ છે. અહીં માનસશાસ્ત્ર માન્ય કરેલી અને અનુભવની એરણ પર ટીપાઈને બહાર આવેલી એક વસ્તુ કહેવા ઈચ્છીએ છીએ કે જે આપણને એક વસ્તુમાં અત્યંત રસ (Interest) પડે તે તેમાં મને તરત જ લાગી જાય છે અને તે જ્યાં ત્યાં રખડતું નથી. મંત્રસાધકને મંત્રસિદ્ધિમાં અત્યંત રસ પિદા થવું જોઈએ. પછી મનને અચાન્ય વિષમાંથી પાછું ખેંચી લઈ મંત્રાર્થમાં જોડવાનું કામ સાવ સરલ બની જશે. લેખનકાર્યમાં અમને ઘણે રસ છે, તે એ કાર્ય હાથ ધરતાં જ અમારું મન તેમાં એકાગ્ર થઈ જાય છે અને કલાકે સુધી લખ્યા જ કરીએ છીએ. આજુબાજુ ગમે તે અવાજ કે ઘંઘાટ થતું હોય, તેની પણ અમને કંઈ અસર થતી નથી. વળી તેમાં સમય કે ભેજનને પણ ખ્યાલ રહેતું નથી. આ વિષયમાં અમારી એકાગ્રતા એટલી જામે છે કે તેને તેડવા માટે પ્રયત્ન કરવા પડે છે, “ભાણું Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ નમસ્કારમંત્રસિદ્ધિ ૧ થી ૧૦૦ સુધીની સંખ્યા સમ અંતરે બેસીને ગણવી. તેમાં મનની ગતિ ક્યાં વધે છે તથા ક્યાં ઘટે છે, તેની બીજા પાસે ધ રખાવવી. પિતાનું મન બોલવામાં હોઈને એ વસ્તુની પિતાને ખબર પડી શકે નહિ. – – ૨ – – ૩– – – – – –– – – ૮- - - - - ૧૦- - ૧૧-૧૨ – ૧૩- - ૧૪– અહીં નાની લીટીએ અંતર સૂચવે છે, ઉપરનું ચિહ્ન ઝડપ એટલે હૃત ગતિ બતાવે છે અને નીચેનું ચિહ્ન મંદતા. એટલે વિલંબ ગતિ બતાવે છે. જ્યારે ૧૦૦ સુધીની ગણવામાં આવું કેઈ ચિ ઉપર-નીચે લાગે નહિ, ત્યારે મન સમગતિએ ચાલે છે, એમ સમજવું. ધ્યાનના વર્ગો ચલાવતી વખતે અમે આ પ્રેગે કરાવેલા છે અને તેનું પરિણામ સારું આવેલું છે. હવે ચેડા આગળ વધીએ. મંત્રવિશારદેએ જપસંબંધમાં કહ્યું છે કે नोच्चैजपं च संकुद् रहः कुर्यादतन्द्रितः। समाहितमनास्ट्रपणी मनसा वापि चिन्तयेत् ।। મંત્રજપ મટેથી બોલીને કરે નહિ, એકાંતમાં કરે અને તે અનિદ્રિત થઈને કરે. વળી તે સ્વસ્થ મનવાળા થઈને કરે, મૌનપૂર્વક કરે અથવા મનથી જ કરે ડા વિવેચનથી આ વસ્તુ સ્પષ્ટ કરીશું. જય મુખ્યત્વે Page #281 -------------------------------------------------------------------------- ________________ જપવિધિ ૨૩૨ ત્રણે પ્રકાર છેઃ (૧) ભાષ્ય અથવા વાચિક, (૨) ઉપાંશુ અને (૩) માનસ. તેમાં બીજો સાંભળી શકે એ પ્રમાણે મંત્રને ઉચાર કરે, એ ભાષ્ય કે વાચિક જપ કહેવાય છે, બીજે સાંભળી ન શકે એ રીતે મંત્રનું રટણ કરવું, એ ઉપાંશુજપ કહેવાય છે અને જે માત્ર મનની વૃત્તિથી સ્વસંવેદનરૂપે અપાય છે, તે માનસજપ કહેવાય છે. તેમાં ભાગ્યે કરતાં ઉપાંશુનું ફલ ઘણું વધારે છે અને ઉપાંશુ કરતાં માનસનું ફલ ઘણું વધારે છે. આ પરથી એમ સમજવાનું કે મંત્રસિદ્ધિ માટે ભાષ્ય જપ કરે ઈષ્ટ નથી, બાકીના બે જપ કરવા ઈષ્ટ છે. યંત્રવ્યાકરણ”માં કહ્યું છે કે “મથને ગુપ્ત આષ્યને વિિિતિ મન્ના-જે મંત્રવિદો વડે ગુપ્તપણે બેલાય, તે અંગે જાણવા? વળી મંત્રદાતા ગુરુ શિષ્યને મંત્રદાન ગુપ્તપણે જ કરે છે, તે પરથી મંત્રની ગેપનીયતા સિદ્ધ છે, એટલે મંત્રજપ મોટેથી બોલીને કરે એગ્ય નથી. મંત્રજપ એકાંતમાં થાય તે વિક્ષેપ થવાનો સંભવ રહેતું નથી. મંત્રજપ કરતી વખતે નિદ્રાની કોઈ અસર હશે તે કા ખાવાનું શરૂ થશે અને બધું કામ બગડી જશે. જે નિદ્રા બહુ ઓછી લેવાઈ હોય તે નિદ્રા આવે છે, અથવા ભારે ખેરાક લેવા હોય તે નિદ્રા આવે છે, અથવા પ્રમાણથી કઈક વધારે ખવાયું હોય તે પણ નિદ્રા આવે છે, તેથી આ બાબતમાં સાવધ રહેવું. Page #282 -------------------------------------------------------------------------- ________________ ર૩ર નમસ્કારમંત્રસિદ્ધિ ચિત્તની સ્વસ્થતા અંગે ઉપર કહેવાઈ ગયું છે. જપ કરતી વખતે કેઈની સાથે કંઈ પણ બોલવું ન જોઈએ, અર્થાત્ મૌન રાખવું જોઈએ. કેટલાક માળા ફેરવતા જાય છે અને વાત કરતા જાય છે, તેમને જપને લાભ શી. રીતે મળે? મંત્રજપ બને ત્યાં સુધી મનથી જ કરે. હવે મંત્રજપ કરતી વખતે શું શું ન કરાય? તે પણ ધ્યાનમાં રાખી ભે, જેથી મંત્રજપ સારી રીતે થઈ શકશે. (૧) મંત્રજપ કરતી વખતે આળસ મરડવી નહિ. (૨) મંત્રજપ કરતી વખતે બગાસું ખાવું નહિ. (૩) મંત્રજપ કરતી વખતે છીંક ખાવી નહિ. મંત્રજપ કરતી વખતે ખારે ખાવે નહિ કે ઘૂંકવું નહિ. (૫) મંત્રજપ કરતી વખતે ભયભીત થવું નહિ. (૬) મંત્રજપ કરતી વખતે કોઈ પર ક્રોધ કરે નહિ. (9 મંત્રજપ કરતી વખતે નાભિની નીચેનાં અંગેને સ્પર્શ કરે નહિ. (૮) મંત્રજપ કરતી વખતે શરીરને ખણવું નહિ ૯૦ મંત્રજપ સીવેલાં વસ્ત્રો પહેરી કરે નહિ, એટલે કે મંત્રસાધકે ધોતિયું પહેરવું અને એક વસ્ત્રથી શરીરને ઢાંકવું. સ્ત્રીઓ માટે આ નિયમમાં અપવાદ સમજે. (૧૦) નગ્ન થઈને મંત્રજપ કરે નહિ. Page #283 -------------------------------------------------------------------------- ________________ જપવિધિ ૨૩૩ (૧૧) વાળ ખુલ્લા રાખીને મંત્રજપ કરવા નહિ. અર્થાત્ વાળ વધારે હાય તમત્રજપ કરતાં પહેલાં માંધી લેવા જોઈએ. (૧૨) શરીર કે હાથ અપવિત્ર હાય તા મત્રજપ કરવા નહિ. (૧૩) અહાર જવાની ઉતાવળ હેાય તેવા સમયે મત્રજપ કરવા નહિ. (૧૪) સૂવાના સમય થઈ ગયા હેાય તેવા સમયે મ ંત્રજપ કરવા નહિ. (૧૫) ભ્રમિત ચિત્તે મત્રજપ કરવા નહિ. (૧૬) મા માં એસીને મંત્રજપ કરવા નહિ. (૧૭) ચામડાંના જોડા પહેરીને કે ચામડાંની કોઈ પણ વસ્તુ પાસે રાખીને મંત્રજપ કરવા નહિ. (૧૮) પગ લાંખા કરીને મંત્રજપ કરવા નહિ. (૧૯) પત્થર કે માટીપર બેસીને મત્રજપ કરવા નહિ. (૨૦) માઁત્રજપના સ’૫માં ફેરફાર કરવા નહિ. આટલી વસ્તુ લક્ષ્યમાં રાખીને મંત્રજપ કરનાર શુદ્ધિપૂર્વક મંત્રજપ કરી શકશે અને તેનુ પરિણામ ઘણુ સુંદર આવશે. Page #284 -------------------------------------------------------------------------- ________________ [૨૪] ધ્યાનનું મહત્ત્વ નમસ્કારમંત્ર સ્મરવા ગ્ય છે, જમવા ગ્ય છે, તેમ ચિતવવા ગ્ય પણ છે. વધારે સ્પષ્ટ કહીએ તે નમસ્કાર મંત્રનું સ્મરણ કરીએ, નમસ્કારમંત્રને જપ કરીએ, પણ. નમસ્કારમંત્રનું ધ્યાન ન ધરીએ તે નમસ્કારમંત્રની સાધના અધૂરી કે અપૂર્ણ જ રહે અને એવી અપૂર્ણ સાધના વડે સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે નહિ; તેથી જ અમે આ પ્રકરણમાં ધ્યાનનું મહત્વ સમજાવવા ઈચ્છીએ છીએ. પ્રસ્તુત ગ્રંથના ત્રીજા પ્રકરણમાં નમસ્કારમંત્રનું નિરૂપણ કરતી વખતે એ વસ્તુ સ્પષ્ટ કરવામાં આવી છે કે નમરકારને પાઠ વારંવાર મનન કરવા ગ્ય હેવાથી મંત્ર કહેવાય છે. તે પરથી એટલું તો સર્વે પાઠકને સમજાયું જ હશે કે નમસ્કારમંત્રનું મનન કરવું જોઈએ. આ મનન બે પ્રકારે થઈ શકેઃ એક તે મૂલપાઠ અક્ષરશુદ્ધિ તથા ઉચારશુદ્ધિપૂર્વક બેલ્યા કરે અને બીજું તેનું ચિંતન કરવું. તેમાં અક્ષરશુદ્ધિ તથા ઉચ્ચાર Page #285 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનનું મહત્ત્વ ૨૩૫' શુદ્ધિપૂર્વક પાઠ બેલ્યા કરે, તે સ્મરણ કે જપ કહેવાય છે અને તેનું ચિતન કરવું તે ધ્યાન કહેવાય છે. હવે પાઠકરતાં પણ ચિતનનું મહત્વ ઘણું વધારે છે, તેથી જ કરતાં ધ્યાનની કિયા ઉત્તમ ગણાય છે અને તે સિદ્ધિને સમીપે લાવવામાં અતિ અગત્યનો ભાગ ભજવે છે, તેથી. ધ્યાન વિના કોઈ પણ મંત્રસાધના પૂર્ણતાને પામી શકે નહિ, એ દેખીતું છે. પતંજલિ મુનિએ “ગદર્શનમાં ત્તનપસ્તરથમવાર સૂત્ર વડે સ્પષ્ટ કર્યું છે કે મંત્રસિદ્ધિ માટે મંત્ર જપ કર જોઈએ, તેમજ તેની અર્થભાવના એટલે ચિતન પણ. કરવું જોઈએ. જૈન મહર્ષિઓ કે જૈન શાને મત આથી ભિન્ન નથી, એટલું જ નહિ પણ તેમણે પરમપદની પ્રાપ્તિ માટે. પરમતત્વની પ્રાપ્તિ માટે તેમજ ધ્યાનસિદ્ધિ માટે નમસ્કાર મંત્રનું ધ્યાન ધરવાને ખાસ ઉપદેશ આપે છે. પચનમુક્કારલંમાં કહ્યું છે કેजंकिंचि परमतत्त, परमप्एयकारणं च ज किंपि । तत्थ इमो नक्कारो, झाइज्जइ परमजोगीहि ॥ જે કંઈ પરમતત્ત્વ છે અને જે કઈ પરમપદનું કારણ છે, તેમાં પણ પરમ ભેગીઓ વડે આ નમસ્કારમંત્રજ ચિંતવાય છે, અર્થાત્ તેનું ધ્યાન ધરાય છે.” શ્રી હેમચંદ્રાચાર્યે “ગશાસ્ત્રમાં કહ્યું છે કે Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ નમસ્કારમંત્રસિદ્ધિ तथा पुण्यतमं मन्त्र, जगत्रितययावनम् । योगी पञ्चपरमेष्ठि-नमस्कारं विचिन्तयेत् ॥ તથા ત્રણે જગતને પાવન કરનાર અને મહાપવિત્ર એવા પંચપરમેષ્ટિ–નમસ્કારમંત્રને એગીએ–ગસાધકે વિશેષ પ્રકારે ચિતવ જોઈએ, અર્થાત્ તેનું ધ્યાન ધરવું જોઈએ. અને તેમણે એ ધ્યાનને વિધિ પણ બતાવે છે કે જેને સામાન્ય નિર્દેશ અમે મરણવિધિમાં કરી ગયા છીએ. શ્રી સિદ્ધસેનસૂરિએ “નમસ્કાર-સાહાસ્યમાં पुण्यानुबन्धि पुण्यो यः, परमेष्ठिनमस्कृतिम् । यथाविधि ध्यायति सः स्यान तिर्यग् न नारका ॥ પુણ્યાનુબંધી પુણ્યને ધારણ કરનારે જે આત્મા વિધિપૂર્વક પંચપરમેષ્ટિ–નમસ્કારમંત્રનું ધ્યાન કરે છે, તે તિર્યંચ અથવા નારક થતો નથી.” તાત્પર્ય કે તે મૃત્યુ બાદ મનુષ્ય અથવા દેવગતિને પ્રાપ્ત કરે છે અને તેમાં પ્રાપ્ત થઈ શક્તાં સુખેને ઉપભોગ કરે છે. આ પરથી સાધકને નમરકારમંત્રના ધ્યાનનું મહત્વ સમજાશે. જપનો સમાવેશ અત્યંતર તપમાં થાય છે, તેમ વ્યાનો સમાવેશ પણ અત્યંતર તપમાં જ થાય છે. વળી તેને નિર્દેશ કર્યો પછી તરત જ કરવામાં આવે છે, તે Page #287 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનનું મહત્વ ૨૩ જપની સાથેનું તેનું સહચારિત્વ સૂચવે છે. આ રહ્યા તે અગેનાં શાસ્ત્રકાર મહર્ષિનાં વચને ? पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ। झाणं उस्सग्गोवि अ, अभितरओ तवो होइ । પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃય, સ્વાધ્યાય (જપ), ધ્યાનઅને ઉત્સર્ગ, એ અભ્યતર તપ છે? શાસ્ત્રકાર ભગવતે કહે છે કે જે કર્મો અતિ ચીકણું હોય અને દીર્ઘ કાલથી સંચિત થયેલાં હેય, તે ધ્યાનરૂપી અગ્નિથી ક્ષણમાત્રમાં બળીને ભસ્મ થઈ જાય છે. ધ્યાનની આ બલિહારી છે અને તેથી જ તીર્થકર ભગવતે તથા મહામુનિઓ તેને આશ્રય અવશ્ય લે છે. શ્રમણ ભગવાન મહાવીરસ્વામી સાધનાકાલમાં એકાંત,. મૌન અને ઉપવાસને આશ્રય લઈ મોટા ભાગે ધ્યાનમાં જ રહેતા અને એ રીતે પોતાનાં કર્મો ખપાવતા. અન્ય રીતે કહીએ તે શ્રમણ ભગવાન મહાવીર જેમ દીર્ઘ તપસ્વી હતા, તેમ દીર્ઘ ધ્યાની પણ હતા અને તેથી જ તેઓ ટૂંકા સમયમાં ભારે કર્મોની નિર્જરા કરી શકયા હતા. ધર્મધ્યાનની ધારાએ ચડ્યા વિના આધ્યાત્મિક પ્રગતિ થતી નથી અને શુકલધ્યાનના બીજા પાયે પહોંચ્યા વિના કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી. આમ છતા આજે ધ્યાનની પ્રવૃત્તિ મંદ પડી ગઈ છે અને તેના પર જોઈએ તે ભાર અપાતે નથી, એ ઘણું જ અફસની વાત છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ નમસ્કારમંત્રસિદ્ધિ કેઈએમ કહેતું હોય કે “આજે મોક્ષને દરવાજો બંધ છે અને શુક્લ યાનના બીજા પાયા સુધી પહોંચવાની આપણુ કેઈની તાકાત નથી, તેથી ધ્યાન માટે વિશેષ પ્રવૃત્તિ શું કરવી?” તે એ કથન અજ્ઞાનમૂલક છે. મેક્ષને દરવાજો આજે ભલે બંધ હોય અને શુકલ ધ્યાનના બીજા પાયા સુધી ભલે પહોંચાતું ન હોય, પણ સાધુ-સાધ્વીએ પિતાનો બધે વખત ધર્મધ્યાનમાં ગાળવાને છે અને શ્રાવક-શ્રાવિકાઓએ તેનું યથાશક્તિ અનુસરણ કરવાનું છે, તેનું શું? જે ધ્યાનની પ્રવૃત્તિ મંદ પડે તે ધર્મધ્યાનમાં ધબડકો વળી જાય અને ધર્મધ્યાનમાં ધબડકે વળી જાય, તે બાકી શું રહે? એ જ વિચારવાનું છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર વગેરે પરથી તે એમ જ સમજાય છે કે નિર્વાણુગના સાધકે મુખ્યતયા સ્વાધ્યાય અને ધ્યાનની જ પ્રવૃત્તિ કરવાની છે. તેમાં સ્વાધ્યાય માટે આચાર્ય તથા ઉપાધ્યાયને શરણે જવાનું છે અને ધ્યાન માટે કાર્યોત્સર્ગને આશ્રય લેવાનું છે. આ બંને વસ્તુઓ એકબીજાની પૂરક છે, એટલે તેમાં મુખ્ય–ગૌણ ભાવ કરે ઈટ નથી. તાત્પર્ય કે કેઈ સ્વાધ્યાય કરે, પણ ધ્યાન ન ધરે કે ધ્યાન ધરે, પણ સ્વાધ્યાય ન કરે, તે ઈચ્છવા ચોગ્ય નથી. સ્વાધ્યાયથી સાચે માર્ગ સમજાય છે અને ધ્યાનથી તેનો અમલ થાય છે. ધ્યાન એ મંત્રસાધનાને એક અતિ અગત્યને ભાગ છે, તેથી જ મંત્રવિશારદોએ મંત્રસાધનાનાં મુખ્ય અગેમાં તેની ગણના કરેલી છે. જેમકે Page #289 -------------------------------------------------------------------------- ________________ સ્થાનનું મહત્વ ૨૩૯ पूजाकोटिसमं स्तोत्रं, स्तोत्रकोटिसमो जपः।। जपकोटिसमं ध्यान, ध्यानकोटिसमो लयः॥ મંત્રસાધનાનું પ્રથમ અંગ મંત્રદેવતાની પૂજા છે, તે વિવિધ ઉપચાર વડે કરવી જોઈએ. મંત્રસાધનાનું બીજું અંગ ઑત્ર છે, તે પૂજા કરતાં ક્રોડગણું વધારે ફળ આપનારું છે, તેથી સુંદર સ્તોત્રે વડે મંત્રદેવતાની સ્તુતિ અવશ્ય કરવી જોઈએ. મંત્રસાધનાનું ત્રીજું અંગ જપ છે, તે સ્તોત્ર કરતાં ક્રોડગણું વધારે ફળ આપનારું છે, તેથી મૂળમંત્રને જ૫ નિયત પ્રમાણમાં અવશ્ય કરવું જોઈએ. મંત્રસાધનાનું ચેથું અંગ ધ્યાન છે, તે જપ કરતાં ક્રોડગણું વધારે ફળ આપનારું છે, તેથી મંત્રદેવતાનું ધ્યાન અવશ્ય ધરવું જોઈએ અને મંત્રસાધનાનું પાંચમું અંગ લય છે, તે ધ્યાન કરતાં ક્રિોડગણું વધારે ફળ આપનારે છે, તેથી મનની તમામ વૃત્તિ ઓને મંત્રદેવતામાં લય કરી નાખવે જઈએ અને એ રીતે સિદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ. જે મંત્રવિશારદોએ મંત્રસાધનાને પાંચ ભાગમાં વિભક્ત કરેલી છે, તેમણે તેનું સ્વરૂપ આ પ્રમાણે માનેલું છે? (૧) અભિગમન–મંત્રસાધના માટે નક્કી કરેલા સ્થાન પ્રત્યે જવું અને તેની શુદ્ધિ કરવી. (૨) ઉપાદાન–મંત્રસાધના માટે જે જે ઉપકરણ કે સાધને જરૂરી છે, તે એકત્ર કરવાં. (૩) ઈજ્યા–ભૂતશુદ્ધિ, પ્રાણાયામ તથા ન્યાસપૂર્વક મંત્રદેવતાની વિવિધ ઉપચારે વડે પૂજા કરવી. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૪૦ નમસ્કાર ત્રસિદ્ધિ (૪) સ્વાધ્યાય—મત્રનો વિધિપૂર્વક જપ કરવા. (૫) ચેાગ—મત્રદેવતાનું–મંત્રનું ધ્યાન ધરવું. અહીં પણ જપુ પછી તરત જ ધ્યાનના નિર્દેશ થયેલા છે અને તે છેવટના અંગ તરીકે થયેલા છે, એ વાત સાધકોએ લક્ષ્યમાં રાખવાની છે. જે મત્રસાધનાને મત્રયેાગ તરીકે ઓળખે છે અને તેને મુક્તિનું સાધન માને છે, તેમણે તેનાં સેાળ મંગા આ પ્રમાણે માનેલાં છે : (૧) ભક્તિ, (ર) શુદ્ધિ, (૩) આસન, (૪) પંચાંગ— સેવન, (૫) આચાર, (૬) ધારણા, (૭) દિવ્યદેશસેવન, (૮) પ્રાણક્રિયા, (૯) મુદ્રા, (૧૯) તપણુ, (૧૧) હવન, (૧૨) અલિ, (૧૩) યાગ, (૧૪) જપ, (૧૫) ધ્યાન અને (૧૬) સમાધિ. અહીં પણ જપ પછી તરત જ ન્યાસના નિર્દેશ થયેલા છે અને તેની ગણના ઉત્કૃષ્ટ અંગમાં કરેલી છે, તેથી ધ્યાન એ મંત્રસાધનાનું એક અનિવાય અંગ છે, એમાં કઈ સશય નથી. અહીં કોઈ એમ કહેતુ હાય કે ‘જ્યારે જપથી મંત્રસિદ્ધિ અવશ્ય થાય છે, ત્યારે ધ્યાન સુધી પહોંચવાની આવશ્યકતા શી ?’ તેના ઉત્તર એ છે કે • જપથી મત્રસિદ્ધિ અવશ્ય થાય છે, પણ તે માટે ચિત્તશુદ્ધિ તથા એકાગ્રતાની જરૂર છે અને તે ધ્યાનથી જ પ્રાપ્ત થઈ શકે છે, તેથી ધ્યાન સુધી પહોંચવાની આવસ્યકતા છે.’ Page #291 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનનું મહત્ત્વ ૨૪૨ અહીં એ સ્પષ્ટતા પણુ કરી દૃઈએ કે ‘જ્ઞાન્ સિદ્ધિનૈપાત્ સિદ્ધિનાત્ સિદ્ધિને સંશય!' એ ઉક્તિ પરથી કોઈ" એમ માનતુ હાય કે મંત્રસિદ્ધિ માત્ર જપથી થાય છે અને તે માટે અન્ય કોઈ ઉપાયની જરૂર નથી, તો એ મંતવ્ય ખરાખર નથી. અહીં સિદ્ધિ માટે જપની અત્યંત આવશ્યકતા અતાવી છે અને તે ખરાખર છે, પણ તેથી અન્ય સાધનાને નિષેધ થતા નથી. વાસ્તવમાં સિદ્ધિ સુધી પહોંચવા માટે અન્ય સાધનાના આશ્રય લેવા જ પડે છે. જિનાગમામાં એવું વચન આવે છે કે ‘સમાનો નીવો વન્નદ્ કચરામાં ઢાળ | શ્રદ્ધા કરી રહેલા જીવ-શ્રદ્ધાવાળા આત્મા અજરામર સ્થાને જાય છે. અહીં શ્રદ્ધાનુ' પર’પરાફૂલ કે અંતિમલ અતાવવા માટે આ પ્રમાણે વિધાન કરેલ છે અને વાસ્તવમાં તે સાચું છે, પણ તેમાંથી કોઈ એવા અર્થ તારવે કે શ્રદ્ધાથી જ મેાક્ષ મળે છે, તે માટે બીજા સાધના કે બીજા ઉપાયાની જરૂર નથી, તે એ અર્થ સાચા નથી, વાસ્તવિક નથી; કારણ કે માક્ષમાં જવા માટે શ્રદ્ધા ઉપરાંત જ્ઞાન અને ચારિત્રની પણ જરૂર પડે છે, જે સભ્યશનજ્ઞાન પરિણિ મોક્ષમાર્ગે સમ્યગ્દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ માક્ષના માર્ગ છે દિ વચનાથી સ્પષ્ટ કરવામાં આવી છે. ' એક સાદા વ્યાવહારિક દાખલાથી પણ આ વસ્તુ સ્પષ્ટ સમજાય એવી છે. કેાઈ એમ કહે કે ‘દૂધથી દૂધપાક અને છે' તે એ વિધાન સાચું છે, પણ તેમાંથી એવા અથ ન. સિ.-૧૬ Page #292 -------------------------------------------------------------------------- ________________ ર૪ર નમસ્કારમંત્રસિદ્ધિ તારવવામાં આવે કે દૂધપાક બનાવવા માટે દૂધ પૂરતું છે, તેમાં બીજી કઈ વસ્તુની આવશ્યક્તા નથી, તે એ અર્થ ખે છે, વાસ્તવિક્તાને અન્યાય કરનારે છે, કારણ કે દૂધપાક બનાવવામાં દૂધ ઉપરાંત સાકર, બદામ, એલચી, ચેખા વગેરે બીજી વસ્તુઓની જરૂર પડે જ છે. આ જ રીતે મંત્રજપથી સિદ્ધિ અવશ્ય થાય છે, પણ તે માટે અન્ય ઉપાયની આવશ્યક્તા રહે છે, જેમાં ધ્યાનની મુખ્યતા છે. આ સંબંધમાં હજી ઘણું વિવેચન થઈ શકે એમ છે, - પણ ગ્રંથનો વિસ્તાર ન થઈ જાય તે માટે ટૂંકમાં જ જણાવીશું કે નમસ્કારમંત્રને આપણું દેહ--મન-આત્મામાં ઉતારવાને છે અને જીવનવ્યાપી બનાવવાનું છે તે તેનું ધ્યાન ધર્યું સિવાય શી રીતે બની શકે? જ્ઞાનીઓના અભિપ્રાયથી ધ્યાન જ એક એ કીમિ છે કે જે મનુષ્યની આંતરિક સૃષ્ટિમાં અવનવે ફેરફાર કરી શકે છે અને તેને પિતાના જે જ બનાવી દે છે. તેથી જેણે પરમેષ્ઠી બનવું હોય, પરમેષ્ઠીના ગુણેથી વિભૂતિ થવું હોય અને એ રીતે કલ્યાણ કે શ્રેયની પ્રાપ્તિ કરવી હોય, તેણે નમસ્કારમંત્રનું ધ્યાન અવશ્ય ધરવું જોઈએ. જે નમસ્કારમંત્રનું નિયમિત ધ્યાન ધરે છે, તે માનવમાંથી મહામાનવ થાય છે, મહામાનવમાંથી દેવ બને છે અને દેવમાંથી દેવાધિદેવનું સ્થાન ઝડપી લે છે. ધ્યાનના મહત્ત્વ માટે આથી વિશેષ શું કહીએ? Page #293 -------------------------------------------------------------------------- ________________ [ ૨ ] ધ્યાનના પરિચય ધ્યાનના પરિચય થયા વિના ધ્યાનની પ્રવૃત્તિ કે પ્રક્રિયા ચથાર્થ રીતે થઈ શકતી નથી, તેથી પ્રસ્તુત પ્રકરણમાં ધ્યાનના પરિચય કરાવવામાં આવ્યા છે. ધ્યાન કાને કહેવાય ? ' જેનાથી વસ્તુનું ચિંતન કરાય, તેને ધ્યાન કહેવાય. - ક્વાયતે વિશ્ર્ચતે રહ્ત્વનેનેતિ ધ્યાનમ્ ।' એક સ્થળે એમ પણ કહેવાયું છે કે ચિંતન અને ભાવનાથી ઉત્પન્ન થયેલા જે સ્થિર અધ્યવસાય તેને ધ્યાન કહેવાય. ધ્યાનૢ ચિન્તામાવનાપૂર્વઃસ્થિોડષ્યવસાય: ' પરંતુ આ વ્યાખ્યા માત્ર શુભ ધ્યાનને અનુલક્ષીને કરવામાં આવી છે, જ્યારે ઉપરની વ્યાખ્યા ધ્યાનના તમામ પ્રકાશને લાગુ પડે છે. ધ્યાનત્રિપુટી જ્ઞાનની પ્રક્રિયામાં જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનની ત્રિપુટી હાય છે, તેમ ધ્યાનની પ્રક્રિયામાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ નમસ્કારમ ત્રસિદ્ધિ ત્રિપુટી હાય છે. ધ્યાતા એટલે ધ્યાન ધરનારી વ્યક્તિ; ધ્યેય એટલે ધ્યાનનું આલખન અથવા જેનું ધ્યાન ધરવાનું છે, તે વસ્તુ; અને ધ્યાન એટલે ધ્યેયની સિદ્ધિ અર્થે ધ્યાતા દ્વારા કરવામાં આવતી વિશિષ્ટ પ્રવૃત્તિ. જેને ધ્યાતા ન હાય તે ધ્યાન કોણુ પરે ? જો ધ્યેય ન હેાય તે ધ્યાન થેનું ધરાય ?” અને ધ્યાતા વિદ્યમાન હેાય તથા ધ્યેય નિશ્ચિત હાય, પણ ધ્યાનની ક્રિયા યથાર્થ રીતે થાય નહિ તો પણ ધ્યાન શી રીતે સંભવે ? તાપ કે આ ત્રણેય વસ્તુને મેળ મળે ત્યારે જ ધ્યાનની પ્રક્રિયા સંભવે છે, તેથી ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની. ત્રિપુટી માનવામાં આવી છે. પરંતુ ધ્યાનની ઉચ્ચ કક્ષામાં આ ત્રિપુટી એક થઈ જાય છે, કારણ કે તેમાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાનના કોઈ ભેદ રહેતા નથી.. ધ્યાનના ચાર પ્રકાર : ધ્યાનના મુખ્ય ચાર પ્રકારો માનવામાં આવ્યા છે : (૧) આત ધ્યાન, (૨) રૌદ્રધ્યાન (૩) ધમ ધ્યાન અને (૪) શુક્લ ધ્યાન. જેમાં દુઃખ કે પીડાનું ચિંતન મુખ્ય હાય, તે. આત ધ્યાન કહેવાય; જેમાં રુદ્રતા એટલે હિંસા, અસત્ય, ચેરી વગેરેનું ચિંતન મુખ્ય હાય, તે રૌદ્રધ્યાન કહેવાય;. જેમાં ધમ અને તેની આરાધનાનું ચિંતન મુખ્ય હાય, તે ધર્મધ્યાન કહેવાય; અને જેમાં વસ્તુના ગુણધમ નું વ્યાક્ષેપ. તથા સમહાદ્ધિથી રહિત ઉજ્જવલ ચિંતન હાય, તે શુક્લ ધ્યાન કહેવાય. અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે શુકલ ધ્યાનના છેલ્લા બે પ્રકારોમાં કઈ પણ પ્રકારનું ચિંતન હેતુ Page #295 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનના પરિચય ૧૪૫ નથી. ત્યાં મન, વચન અને કાયયેાગના નિય એ જ ધ્યાન ગણાય છે. આત ધ્યાન અને રૌદ્રધ્યાન છેડવા ચેાગ્ય છે. આ ચાર પ્રકારનાં ધ્યાનામાં આધ્યાન તથા રૌદ્રધ્યાન ક ખ ધનનું કારણ છે અને એ રીતે સંસારસાગરમાં અતિ દીર્ઘકાલ સુધી રખડાવનારાં છે, તેથી તે હેય એટલે છેડવા ચૈાગ્ય છે. જ્યાં સુધી આ ધ્યાના છૂટે નહિ, ત્યાં સુધી ધ ધ્યાનમાં પ્રવેશ થઈ શક્તા નથી કે પ્રવેશ થાય તે તેમાં સ્થિરતા થઈ શકતી નથી. તાત્પ કે જેને આધ્યાત્મિક વિકાસ કરવા છે, ધર્મ પરાયણ થવું છે કે નમસ્કારમંત્રની સાધના કરવી છે, તેણે આ અને ધ્યાના છેડવાં જ જોઈ એ. આત ધ્યાનના વિશેષ પરિચય શાસ્ત્રમાં આ ધ્યાનના ચાર પ્રકાર આ પ્રમાણે માનવામાં આવ્યા છે : (૧) અનિષ્ટવસ્તુસ યાગઆત ધ્યાન-કોઈ પણ અનિષ્ટ વસ્તુ પ્રાપ્ત થતાં તેના વિયેાગને માટે સતત ચિંતન કરવું તે. (૨) ઈવિયાગઆત ધ્યાન-કાઈ “પણ ઇષ્ટ કે મનને અનુકૂલ વસ્તુ ચાલી જતાં તેની પુનઃ પ્રાપ્તિ માટે સતત ચિંતન કરવું અથવા તે તેના વિયાગના વિચારથી સુવું તે. (૩) પ્રતિવેદના આ ધ્યાનશારીરિક પીડા, માનસિક પીડા કે કોઈ રાગની ઉત્પત્તિ થતાં તેને દૂર કરવાનું સતત ચિંતન કરવું તે. (૪) ભાગલાલસા આ ધ્યાન ભાગની તીવ્ર લાલસાને વશ થઈ અપ્રાપ્ત ભાગાને Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ નમસ્કારમંત્રસિદ્ધિ પ્રાપ્ત કરવાને દઢ સંકલ્પ કર અને મનને તેમાં જ જોડાએલું રાખવું તે. આર્તધ્યાન છેડવાને અર્થ એ છે કે આ ચાર પ્રકારનાં ધ્યાને છોડવાં જોઈએ. સમજણ ખીલી હેચ અને સત્સંગ ચાલુ હોય તે આ ધ્યાને છોડવાનું કામ અઘરું નથી, પણ લેકેને માટે ભાગ અજ્ઞાન અને મેહમાં ડૂબેલે છે તથા સત્સંગની ખેવના કરતું નથી, એટલે ત્યાં આ ધ્યાનનું સામ્રાજ્ય વ્યાપેલું છે. દુખી છું, બિચારે છું, બાપડૅ છું, મારું આ જગતમાં કેઈ નથી, મને કોઈ મદદ કરતું નથી! અરેરે! શું થવા બેઠું છે. આવી રીતે મારાથી શી રીતે જીવાશે !” વગેરે વિચારે મનુષ્યને હતાશ બનાવનારા છે. વધારે સ્પષ્ટ કહીએ તે તેનું મૂળભૂત ખમીર તેડી નાખનારા છે, એટલે તેણે આવા વિચારોથી બચવું જોઈએ અને સારા-સુંદરઆશાપદ વિચારે કરવા જોઈએ. જેમકે મારે પુણ્યદય જ, એટલે મને દશ દષ્ટાંતે દુર્લભ એ મનુષાભવ મળે, આર્યદેશ મળે, પાંચ ઈન્દ્રિયની પૂર્ણતા મળી, દીર્ઘ આયુષ્ય મળ્યું* અને અતિ ઉત્તમ એવા જૈનકુલની પ્રાપ્તિ થઈ. વળી હું કે બડભાગી કે મને અરિહંત જેવા દેવ મળ્યા, નિગ્રંથ જેવા * કેટલાક મનુજો ગર્ભાવસ્થામાં જ મરી જાય છે, તો કેટલાક જમ્યા પછી થોડા જ વખતે મરી જાય છે, તે દૃષ્ટિએ પચીશ પચાસ વર્ષનું આયુષ્ય પણ દીધું છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ ર૪૭ ધ્યાનને પરિચય ગુરુ મળ્યા અને સર્વજ્ઞકથિત શુદ્ધ દયામય ધર્મ મળે! જે હું આ સામગ્રીને યથાર્થ ઉપયોગ કરું તે ભયાનક ભવસાગર અવશ્ય તરી જાઉં અને કાયમને માટે જન્મમરણના બંધન– માંથી મુક્ત થાઉં. મારી પાસે સંપત્તિ ઓછી છે, સાધને ઓછાં છે, તે એક રીતે સારું જ થયું. એટલે પરિગ્રહ છે, તેટલું પાપ છું. મારે જીવવા માટે આથી વધારે શું જોઈએ? ધન-સંપત્તિ, માલ-મિલક્ત તથા કુટુંબ-પરિવાર બધું અહીં જ પડી રહેવાનું છે, તેથી તેમાં મોહગ્રસ્ત થવું ઉચિત નથી. હું અનંત જ્ઞાન અને શક્તિવાળે આત્મા છું, અને ધારું તે સકલ વિશ્વને ડેલાવી શકું તેમ છું, તેથી મારે નિરાશ થવાની–હતાશ થવાની જરૂર નથી. હે આત્મન ! તું વીર થા અને બધી બાજી સુધારી લે! મારા જેવી હાલતમાંથી અનેક મનુષ્યએ ઉન્નતિ સાધી છે, તે હું કેમ સાધી નહિ શકું! વળી મને ગુરુદેવે તરફથી જિનશાસનના સારરૂપ ત્રિકાલમહિમાવંત અને અચિંત્ય પ્રભાવશાળી એ નમસ્કારમંત્ર પ્રાપ્ત થયેલ છે, તેનું નિત્ય નિયમિત સમરણ કરતે રહીશ તે જરૂર પ્રગતિ-વિકાસઅષ્ણુય સાધી શકીશ. ખરેખર! મારું ભાવી ઉજ્જવલ છે, મારા માટે અતિ ઉત્તમ જીવન નિર્માયેલું છે.” કેટલાક એમ માને છે કે આવા વિચારે કરવાથી શું થાય ? પણ વિચાર કરવાની આ સાચી દિશા છે અને તેનું પરિણામ અતિ સુંદર આવે છે. “મનુષ્ય જેવો વિચાર Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ નમસ્કારમંત્રસિદ્ધિ કરે છે, તે તે થાય છે. એ મહાપુરુષોએ ઉચ્ચારેલું પરમ સત્ય છે, તેથી જ તેને ચીવટથી અનુસરવાને અમારે આગ્રહભર્યો અનુરોધ છે. પ્રિયજનનું મૃત્યુ થાય કે ધન-સંપત્તિ ચાલી જાય, ત્યારે મનને-હૃદયને આઘાત લાગે, એ સ્વાભાવિક છે, પણ તે માટે વિલાપ કરવાથી કે ઝરવાથી શું અર્થ સરે? એ વિચારવાનું છે. શું નાના પ્રકારના વિલાપ કરવાથી કે અત્યંત સુરવાથી મૃત્યુ પામેલી વ્યક્તિ સજીવન થાય છે ખરી? કે પરલેકમાંથી પાછી આવે છે ખરી? અથવા ગયેલી ધનસંપત્તિનાં પુનાદર્શન થાય છે ખરાં? જે એને જવાબ નકારમાં હોય તે એ વિલાપ કરવાનું તથા ગુરવાનું છેડી દેવું જ જોઈએ. અહીં એમ વિચાર કર ઘટે કે “આ જગતમાં સહુને એક દિવસ મરવાનું જ છે, કેઈને વહેલું તે કેઈને મોડું! કઈ મૃત્યુને ખાળી શક્યું નથી કે ખાળી શકનાર નથી. મહા યોગસિદ્ધ પુરુષે પણ એક દિવસ પિતાની જીવનલીલા સંકેલીને ચાલ્યા ગયા, ત્યાં સામાન્ય માનવીનું શું ગજું? ખરેખર ! મૃત્યુ અપરિહાર્ય છે, એટલે તેને શેક–સંતાપ કર નકામે છે. વળી લમી સ્વભાવે અતિ ચંચળ છે. તે કદી કરીને ડામ બેસતી નથી. આજે આ ઘર, તે કાલે પિલું ઘર, એમ સ્થાન અલ્યા જ કરે છે. મોટા મોટા રાજાએ તથા ધનકુબેરેને પણ તેણે હાથતાલી આપી દીધી તે આપણે કેણુ માત્ર! ત્યાં સુધી પુણ્ય તપતું હતું, ત્યાં સુધી તે સાથે રહી અને Page #299 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનના પરિચય ૨૪૯ પુણ્યના ભંડાર ખૂટ્યો કે તે ચાલતી થઈ ! હવે ગમે તેટલી રોકકળ કરીએ કે આજીજી કરીએ, પણ તે પાછી આવનાર નથી, માટે રોકકળ અને આજીજીથી સયુ ! : આ કાયા અનેક પ્રકારના રાગેાથી ભરેલી છે. તેમાંથી ક્યારે કેવા રોગ ફૂટી નીકળશે તે કહી શકાતુ નથી. સનત્કુમાર ચક્રવતીની કાયા કંચનવરણી લાગતી હતી, પણુ થાડી જ વારમાં તેમાંથી સેાળ મહારાગા ફૂટી નીકળ્યા અને તે કદરૂપી બની ગઈ ! તેથી તેના શાક-સ’તાપ કરવા નકામ છે. શારીરિક કે માનસિક પીડા ઉત્પન્ન થતાં અરેરે ! વાય વાય ! આપલિયા મરી ગયા !' વગેરે શબ્દો ખેલવા માંડીએ તા એ વેદના અનેક ગણી વધી જાય છે. આવા વખતે જો નમસ્કારમંત્ર કે ઉવસગ્ગહર' સ્વેત્રમાં મનને જોડી દઈ એ અને તેની ગણના કરવા લાગીએ તે એ પીડાની કંઈ પણ -અસર થતી નથી. આ વસ્તુ અમે અનેક વાર અનુભવેલી છે. આમાં જરૂર છે માત્ર વિચારાનું વહેણુ ખદલવાની, તે નમસ્કારમંત્ર કે ઉવસગ્ગહર' સ્તોત્રમા મનને જોડી દેતાં અવશ્ય અદ્દલાય છે. અમે એવા મનુષ્યાને જોયા છે કે જેમને કેન્સર અથવા હાજરીના ચાંદાનું ન લાગુ પડ્યુ હોય, છતાં મુખમાંથી એક પણ અરેકારો કર્યો ન હાય. તેમને મળીએ ત્યારે મુખ પર પૂર્વવત્ શાતિ અને સ્વસ્થતાનાં જ દન થાય અને વાતચીત પણ ખૂબ જ ધ્રુવસ્થિત કરે. તેમના જીવનમાંથી આપણે આપ લઈએ તે પ્રતિકૂલવેદના નામના ત્રીજા આત ધ્યાન– Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ નમસ્કારસ ત્રસિદ્ધિ માંથી બચી શકીએ અને એ રીતે ભારે ક ખ ધનમાંથી ઉગરી જઇએ. કામભોગની નિ:સારતા સમજાય તે તેને માટે મન તલસે નહિ કે તે મેળવવાના દૃઢ સકલ્પ થાય નહિ, તેથી જરૂરનું એ છે કે કામભોગની નિઃસારતા ચિંતવવી. તે માટે શ્રમણ ભગવાન મહાવીરે શ્રીમુખે કહેલી નીચેની ગાથા પુનઃ પુનઃ યાદ કરવા જેવી છેઃ सलं कामा विसं कामा, कामा आसीविसोवमा । कामे य पत्येमाणा, अकामा जन्ति दोग्गई || - કામભાગ શલ્યરૂપ છે, કામભાગ વિષરૂપ છે અને કામભાગ ભય કર સર્પ જેવા છે. જે કામભોગની ઈચ્છા કર્યાં કરે છે, તે એને પ્રાપ્ત કર્યાં વિના જ દ્રુતિમાં જાય છે.’ રોદ્રધ્યાનને વિશેષ પરિચય શાસ્ત્રમાં રૌદ્રધ્યાનના ચાર પ્રકાશે આ પ્રમાણે માનવામાં આવ્યા છે : (૧) હિંસાનુમથી રૌદ્રયાન હિસા સબધી સતત ચિંતન કરવું તે. (૨) અદ્ભુતાનુખ ધી રોદ્રધ્યાનઅમૃત એટલે અસત્ય કે જૂઠે. તે સંબ ંધી સતત ચિંતનકરવું તે. (૩) સ્તેયાનુબંધી રૌદ્રધ્યાન–સ્તેય એટલે અદત્તાદાન કે ચેરી. તે સમધી સતત ચિંતન કરવું તે. (૪) વિષયસ રક્ષણાનુબંધી રૌદ્રધ્યાન—વિષયભાગની સામગ્રીનું રક્ષણ કરવા સતત ચિંતન કરવું_તે. રોદ્રધ્યાન છેડવાના અર્થ એ છે કે આ ચાર પ્રકારનાં ધ્યાના છેડવાં જોઈ એ. Page #301 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનને પરિચય ૨૫૧ સમજણ અને સત્સંગથી આ ધ્યાને જરૂર છેડી શકાય, પણ મનુષ્યને મેટો ભાગ અણસમજુ છે અને સત્સંગ કવચિત્ જ કરે છે, એટલે ત્યાં આ ધ્યાને પિતાનું પ્રભુત્વ જમાવેલું છે. અન્ય રીતે કહીએ તે બહુ ચેડા મનુષ્ય જ તેની સત્તાની બહાર છે. અહીં એ પણ યાદ રાખવું ઘટે છે કે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બે જોડિયાં સ્થાને છે, એટલે એક આવે તે બીજું અવશ્ય આવે છે અને એક જાય તે બીજું પણ અવશ્ય જાય છે. ભૂખ, તરસ તથા અન્ય યાતનાઓથી આ થયેલા મનુષ્ય કોઈને મારી નાખીને, જૂઠું બોલીને કેચોરી કરીને પણ પિતાની યાતનાઓ દૂર કરવા ઈચ્છે છે, એ આપણે અનેક વાર નજરે નિહાળ્યું છે. “વુમુક્ષતા વિશે વોરિ પણ” એ ઉક્તિ વ્યવહારમાં પ્રસિદ્ધ છે. તે જ રીતે રુદ્ર બનીને હિંસા, અસત્ય, ચોરી વગેરે કરનારાઓ આખરે આત બની જાય છે અને દુખના નિસાસા નાખ્યા કરે છે. આજે “હડતાલ” “ઘેરા ડાલ” વગેરેને જે પવન વાચે છે, તે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની વૃદ્ધિનું જ પરિણામ છે. “અમને નહિ, તે તમને પણ નહિ એ એક અતિ વિકૃત વિચાર છે અને તેનું આખરી પરિણામ હિંસા, ખૂન, બળાત્કાર, ચેરી વગેરેમાં આવે છે. તેના બદલે “મારાં સુખ-દુઃખને કતાં હું જ છું. મેં પૂર્વે જેવી કરણી કરેલી છે, તેનું ફળ ભેગવી રહ્યો છું. આ વિશ્વમાં સર્વ પ્રાણુઓ. પિતાનાં શુભાશુભ કર્મોનું ફળ અવશ્ય ભોગવે છે. આવા Page #302 -------------------------------------------------------------------------- ________________ ૫૨ નમસ્કારમ ત્રસિદ્ધિ વિચારો કરવાથી કોઈના ઉપર ાષ કે દ્વેષ થતા નથી, મન શાંત અને સ્વસ્થ રહે છે તથા તે ધાર્મિક આધ્યાત્મિકપ્રવૃત્તિ સારી રીતે કરી શકે છે. જૈન ધર્મના કવાદ એ ખરેખર એક ઉત્તમ કોટિને વાદ્ય છે અને તે આધ્યાત્મિક વિકાસની સંગીન ભૂમિકા પૂરી પાડે છે. ધ્રુમ ધ્યાન અને શુકલધ્યાન આદરવા ચેાગ્ય છે. ચાર પ્રકારનાં ધ્યાને પૈકી આત ધ્યાન અને રૌદ્રધ્યાનને વિચાર પૂરા થયેા. હવે ધર્માંધ્યાન તથા શુકલધ્યાન પર આવીએ. આ અને ધ્યાનેા કર્મની નિર્જરા કરવાને સમ છે અને એ રીતે સંસારસાગરના પાર પામવા માટે ઉત્તમ પ્રવહેણનું કામ કરે એવાં છે. તેથી ઉપાદેય એટલે દરવા ચૈાગ્ય છે. પરંતુ શુલ ધ્યાન અતિ ઉચ્ચ કોટિનું ધ્યાન છે, તેથી જ ધ્યાનવિચાર' આદિ ગ્રંથામાં તેની ગણના પરમ ધ્યાનમાં કરેલી છે. આ પરમ ધ્યાન વિશિષ્ટ પ્રકારના મનુષ્યા જ ધરી શકે છે. તે અંગે શ્રી હેમચદ્રાચાયે ચેગશાસ્ત્રના અગિયારમાં પ્રકાશમાં કહ્યુ છે કે इदमादि संहनना एवालं एवालं पूर्ववेदिनः कर्तुम् । स्थिरतां न याति चितं कथमपि यत्स्वल्पसच्चानाम् ॥ : ( ' · આ શુકલધ્યાન પહેલાં વા—ઋષભ-નારાચ–સાયણ વાળા અને પૂર્વધરા એટલે ચૌદપૂર્વનું જ્ઞાન ધરાવનારા -મહાપુરુષો આદિ જ ધરી શકે છે; કેમકે અલ્પ સત્ત્વવાળા પ્રાણીઓનાં મન કોઈ પણ પ્રકારે (શુકલધ્યાનને ચેાગ્ય ) Page #303 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનના પરિચય ૨૫૩: સ્થિરતા પામી શકતાં નથી.' તાત્પર્ય કે આપણે આ પ્રમા ધ્યાન ધરવાની ચેાગ્યતા ધરાવતા નથી. આ સચાગામાં આપણે માટે ધર્મધ્યાન એ એક જ તરણાપાય છે અને તેથી તેમાં વિશેષ પ્રયત્નશીલ થવુ જરૂરી છે. ધમયાનના વિશેષ પરિચય શાસ્ત્રમાં ધર્મ ધ્યાનના ચાર પ્રકાશ આ પ્રમાણે માનવામાં આવ્યા છે: (૧) આજ્ઞાવિચયધમ ધ્યાન—સજ્ઞ ભગવંતની આજ્ઞાને આગળ ધરી તત્ત્વથી માઁનું ચિંતન કરવું, તે. આજ્ઞાવિચય ધર્મધ્યાન કહેવાય છે. સર્વજ્ઞ ભગવંતે કહેવુ સૂક્ષ્મ વચન પણ હેતુ કે યુક્તિ વડે ખંડિત થતું નથી, તેમ જ તેઓ કદી અસત્ય ખેલતા નથી, માટે તેમનુ વચન આજ્ઞારૂપે સ્વીકારવાનું છે. (૨) અપાયવિચયધમ ધ્યાન—રાગ, દ્વેષ અને ધાહિ વિષયૈાથી આ જન્મ તથા ભાવી જન્મમાં થતા અપાય એટલે ૠોનુ ચિંતન કરવું, તે અપાયવિચય ધર્મધ્યાન કહેવાય છે. પાપકમાંથી સર્વથા નિવૃત્ત થવા માટે આ ધ્યાન જરૂરી છે. (૩) વિપાકવિધ ધ્યાન—કમના શુભાશુભ ફૂલને વિપાક કહેવામાં આવે છે. તેનુ વિવિધ પ્રકારે ચિંતન કરવું, તે વિપાકવિચય ધર્મધ્યાન હેવાય છે. સુખ-દુઃખના કર્યાં હું જ છું, ખીજાઓ તેા નિમિત્ત માત્ર છે, આવા સતત. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ નમસ્કારમંત્રસિદ્ધિ વિચાર કરવાથી અન્ય પર ઠેષ થતું નથી, તેમ જ સમતાની -સમભાવની પ્રાપ્તિ થાય છે. () સંસ્થાનવિચયધર્મધ્યાન-સંસ્થાન એટલે લકની આકૃતિ, લેકનું સ્વરૂપ. અહીં લેક શબ્દથી વિશ્વ, બ્રહ્માંડ કે જગત સમજવાનું છે. તેનું દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સતત ચિંતન કરવું, તે સંસ્થાનવિચર્યધર્મધ્યાન કહેવાય છે. આ સ્થાન ધરવાથી વિશ્વ કેવું છે? તેમાં મારું સ્થાન શું? તેમાં મારે કઈ રીતે વર્તવું જોઈએ? વગેરે વસ્તુએને સ્પષ્ટ ખ્યાલ આવે છે. બાર તથા ચાર પ્રકારની ભાવનાઓને સમાવેશ પણ આ ધ્યાનમાં જ થાય છે. તેમાં બાર પ્રકારની ભાવનાઓ નીચે મુજબ સમજવી : (૧) અનિત્યભાવના–સર્વ પરપદાર્થોની અનિત્યતાચિતવવી. (૨) અશરણભાવના-અરિહંતાદિ ચાર શરણ વિના સંસારમાં પ્રાણીને કેઈનું શરણુ નથી, એમ ચિંતવવું. (૩) સંસારભાવના-સંસારમાં જીવનું અનાદિ પરિભ્રમણ તથા તેનાં અનંત જન્મ, મરણ અને અસ્થિર સંબં ધનું ચિંતન કરવું. (૪) એકવભાવના–જન્મ, મરણ તથા સુખ–દુઃખ આ સંસારમાં એકલાને જ અનુભવવાં પડે છે, એમ ચિંતવવું. - (૫) અન્યત્વભાવના–આત્માને ધન, બંધુ તથા શરીરથી ભિન્ન ચિંતવવે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનના પરિચય ૫૫ (૬) અશુચિવભાવના-શરીરનું પવિત્રપણું ચિંતવુ'. (૭) આસવભાવના–કષાય, ચૈાગ, પ્રમાદ, અવિરતિ તથા મિથ્યાત્વને અશુભ કમના હેતુ તરીકે ચિંતવવા. (૮) સવરભાવના–સંયમનું સ્વરૂપ અને તેના લાભા ચિતવવા. (૯) નિરાભાવના–કર્મની નિર્જરા કરવામાં કારણભૂત એવા તપના મહિમા ચિતવવા. (૧૦) ધ્રુમ સ્વામ્યાતભાવના–જિનેશ્વરાએ ધ સારી રીતે કહેલા છે અને તે મહા પ્રભાવશાલી છે, એમ ચિંતવવું. (૧૧) લાકલાવના ચૌદ રાજલેાકનું સ્વરૂપ ચિતવવુ. (૧૨) ખેાધિદુલભભાવના-સમ્યક્ત્વ પાળવું દુર્લભ છે, તેથી તેમાં ઉપયાગ રાખવાનું ચિંતન કરવું. ચાર પ્રકારની ભાવનાએ નીચે મુજબ સમજવી : (૧) મૈત્રીભાવના-ચૌદ રાજલેાકમાં રહેલા સવે જીવા મારા મિત્ર છે. તેમાં કંઈ મારું દુશ્મન નથી, એમ માનવું. (૨) પ્રમાદભાવના-આપણાથી અધિક ગુણવાન તથા અધિક ઉન્નતિ પામેલાને જોઇને આનદ પામવા, (૩) કારુણ્યભાવના દીન-દુઃખીને જોઈ અનુકંપાની વૃત્તિ રાખવી. (૪) સાધ્યસ્થભાવના—વિપરીત માનસ ધરાવનારા તથા નિઃશંકપણે ક્રૂર કમ કરનારાઓ પ્રત્યે ઉદાસીનતા ધારણ કરવી. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ નમસ્કારમંત્રસિદ્ધિ મનને ધર્મધ્યાનમાં જોડવા માટે આ ભાવનાઓ રસાયણ તુલ્ય ગણાય છે. શુકલધ્યાનને વિશેષ પરિચય શાસ્ત્રમાં શુકલધ્યાનના ચાર પ્રકાર આ પ્રમાણે માનવામાં આવ્યા છેઃ (૧) પૃથક-વિતર્ક-સવિચાર શુકલધ્યાન-શ્રુત જ્ઞાનના આલંબનપૂર્વક ચેતન અને અચેતન પદાર્થોમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય રૂપિત્વ, સક્રિય, અકિયવ આદિ પર્યાનું ભિન્ન ભિન્ન રૂપથી ચિંતન કરવું તે પૃથકત્વ-વિતર્ક–સવિચાર નામનું શુકલધ્યાન કહેવાય છે. અહીં પૃથકત્વને અર્થ છે ભિન્ન, વિતર્કને અર્થ છે શ્રુતજ્ઞાન અને વિચારને અર્થ છે એક અર્થ પરથી બીજા અર્થ પર, એક શબ્દથી બીજા શબ્દ પર તથા એક એગથી બીજા વેગ પર ચિંતનાર્થે થતી પ્રવૃત્તિ. અહીં ગ શબ્દથી મનેગ, વચનગ અને કાગ એ ત્રણ પ્રકારને વેગ સમજવાને છે. (૨) એકવ-વિતર્ક-નિર્વિચાર શુકલધ્યાન-શ્રુત જ્ઞાનના આલંબનપૂર્વક મનેયેગ આદિ કેઈપણ એક પેગમાં સ્થિર થઈને દ્રવ્યના એક જ પર્યાયનું અભેદ ચિંતન કરવું, તે એકત્વ-વિતર્ક-નિર્વિચાર નામનું શુલ ધ્યાન કહેવાય છે. અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત ગણાશે કે પ્રથમ ધ્યાનના દઢ અભ્યાસથી આ બીજા ધ્યાનની એગ્યતા આવે છે. જેમ સમસ્ત શરીરમાં વ્યાપેલું ઝેર મંત્રાદિ ઉપાયોથી એક ડંખની જગાએ લાવીને સ્થાપિત કરવામાં આવે છે, Page #307 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનને પરિચય ૨પ૭ તેમ અખિલ વિશ્વના ભિન્ન ભિન્ન વિષયમાં ભટક્તા મનને આ ધ્યાન દ્વારા એક જ વિષય પર લાવીને એકાગ્ર કરવામાં આવે છે અને એ રીતે મન એક જ વિષય પર એકાગ્ર થતાં સર્વથા શાંત થઈ જાય છે, એટલે કે તે પિતાની સર્વ ચંચલતા. છોડીને નિષ્કપ બની જાય છે. આનું પરિણામ એ આવે છે કે આત્માને લાગેલાં જ્ઞાનાવરણીય આદિ ચાર પ્રકારનાં ઘાતી કર્મોનું આવરણ સર્વથા દૂર થઈ જાય છે અને આત્મા સર્વજ્ઞ તથા સર્વદેશી બને છે. (૩) સુહમક્રિયા અપ્રતિપાતી શુકલધ્યાન-મોક્ષગમનના અવસરે સર્વજ્ઞ અને સર્વદશી એ આત્મા ચાગનિરોધને કમથી અંતે સૂરમ શરીરગને આશ્રય લઈને, બાકીના સર્વ ભેગોને રેકી દે છે, ત્યારે આ સ્થાન પ્રાપ્ત થયું ગણાય છે. તેમાં શ્વાસેચ્છવાસ જેવી સૂમ કિયા જ બાકી રહેલી હોય છે અને તેમાંથી પાછા પડવાપણું હોતું નથી, એટલે તે સૂફમક્રિયા અપ્રતિપાતી નામનું શુક્લધ્યાન કહેવાય છે. (૪) સુપરતક્રિયા અનિવૃત્તિ શુકલધ્યાનજ્યારે શરીરની શ્વાસ-પ્રશ્વાસાદિ સૂફમ ક્રિયા પણ બંધ થઈ જાય છે અને આત્મપ્રદેશ સર્વથા નિષ્ઠપ થઈ જાય છે, એટલે કે શેલેશી અવસ્થાને પામે છે, ત્યારે આ સ્થાન પ્રાપ્ત થયું ગણાય છે. તેમાં સ્કૂલ કે સૂફમ, કઈ પણ પ્રકારની માનસિક, વાચિક કે કાયિક ક્રિયા રહેતી નથી. અને તે સ્થિતિ પાછી જતી નથી, તેથી તે ચુપરતક્રિયાઅનિવૃત્તિ શુક્લધ્યાન કહેવાય છે. ન. સિ–૧૭ Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ નમસ્કારમંત્રસિદ્ધિ આ ધ્યાન કાલ , ૬, ૩, ૪, અને ટૂ એ પાંચ હસ્ત્ર અક્ષર બેલીએ એટલે જ ગણાય છે. આ સ્થાનના પ્રતાપથી શેષ સર્વ કર્મો ક્ષીણ થઈ જતાં આત્મા પિતાની સ્વાભાવિક ઊર્ધ્વ ગતિથી લેકના અગ્રભાગે પહોંચે છે અને ત્યાં આવેલી સિદ્ધશિલાના મથાળે સ્થિર થઈ અનંત કાલ સુધી અનિર્વચનીય સુખને ઉપલેગ કરે છે. શુકલધ્યાનના પહેલા બે પ્રકારમાં શ્રુતજ્ઞાનનું આલંબન હોય છે, એટલે તે આલંબન ધ્યાનની કેટિમાં આવે છે અને છેલ્લા બે પ્રકારમાં કૂતરાનનું આલંબન હેતું નથી, એટલે તે નિરાલંબન ધ્યાનની કેટિમાં આવે છે. કચેયના ભેદથી ધ્યાનના ચાર પ્રકારે ચેયના ભેદથી ધ્યાનના ચાર પ્રકારે માનવામાં આવ્યા છે. જેમકે-(૧) પિંડ, (૨) પદસ્થ, (૩) રૂપ, અને (૪) રૂપાતીત. તેમાં પાર્થિવી, આનેયી, મારુતી, વાસણ -અને તત્વભૂ એ પાંચ પ્રકારની ધારણુઓ વડે વિશિષ્ટ પ્રકારનું ચિંતન કરવું, તે પિંઠસ્થ ધ્યાન કહેવાય છે. પવિત્ર પદે એટલે મંત્રાક્ષનું આલંબન લઈને ધ્યાન ધરવું, તે પદસ્થ ધ્યાન કહેવાય છેરૂપનું આલંબન લઈને ધ્યાન ધરવું, તે રૂપ ધ્યાન કહેવાય છે અને રૂપના આલંબન વિના ધ્યાન ધરવું, તે રૂપાતીત ધ્યાન કહેવાય છે. ગશાસ્ત્ર, જ્ઞાનાર્ણવ,” “ધ્યાનશતક Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ધાનને પરિચય ધ્યાનવિચાર આદિ ગ્રંથમાં ધ્યાનનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવેલું છે, તે જિજ્ઞાસુએ અવશ્ય જોઈ લેવું. નમસ્કારમંત્રનું ધ્યાન એ ધર્મસ્થાન છે અને તેને સમાવેશ આજ્ઞાવિચયધર્મધ્યાનમાં થાય છે, એટલું જણાવી આ પ્રકરણ સમાપ્ત કરીશું. Page #310 -------------------------------------------------------------------------- ________________ [૨૬] ધ્યાનવિધિ હવે નમસ્કારમંત્રને ધ્યાનવિધિ દર્શાવીશું. આ વિધિ પ્રમાણે નિત્ય-નિયમિત નમસ્કારમંત્રનું ધ્યાન ધરવાથી મંત્રાર્થ અને મંત્રમૈતન્યની પ્રાપ્તિ થાય છે અને તે સિદ્ધિને સત્વર સમીપે લઈ આવે છે. આસન, પ્રાણાયામ વગેરેની જેમ ધ્યાન પણ અભ્યાસથી જ સિદ્ધ થાય છે. આને અર્થ એમ સમજવાને કે સ્થાન ધરવાની શરૂઆત કરીએ કે ધ્યાન યથાર્થ પણે થાય એમ બનતાં નથી, પણ ખંતપૂર્વક અભ્યાસ ચાલુ રાખીએ તે ધીમે ધીમે તેમાં સુધારે થાય છે અને છેવટે તે યથાર્થ પણે થઈ શકે છે. આપણે નિશાળે બેઠા, ત્યારે એકડે કે ઘૂંટાતું હતું? પણ તેને અભ્યાસ ચાલુ રાખે, એટલે તેમાં મરોડ આ અને તે સારી રીતે લખવા શક્તિમાન થયા. ધ્યાનની બાબતમાં પણ આમ જ સમજવું. ધ્યાનના સમય નમસકારમંત્રનું ધ્યાન ધરવા માટે પ્રાતઃકાલ અને સંસ્થાને Page #311 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનવિધિ ૨૧ સમય ઉત્તમ છે. તે અંગે “અરિહાણાથુત્તમાં पच्चुस-पओसेसु, सययं भव्यो जणो सुहज्झाणो । एवं झाएमाणे, मुक्खं पइ साहगो होइ ॥ “આ નમસ્કારમંત્રનું શુભ ધ્યાન કરનારા ભવ્ય મનુષ્ય પ્રાતઃકાલ અને સાસમયે નિરંતર આવી રીતે ધ્યાન ધરતાં મેક્ષ પ્રતિ સાધક બને છે? જે આ સમય અનુકૂળ ન હોય તે જ પછી તત જ ધ્યાનમાં બેસી શકાય છે, અથવા તે અન્ય કોઈ પણ સમયે બેસી શકાય છે. તેમાં જોવાનું એટલું જ કે તે સમયે મન શાંત અને સ્વસ્થ હોવું જોઈએ. અન્ય શબ્દોમાં કહીએ તે એ વખતે મનમાં કોઈ પણ પ્રકારની વ્યાકુળતા ન હેવી જોઈએ. વળી ભરેલા પેટે ધ્યાન ધરવાનું અનુકૂળ હેતું નથી, એટલે ભેજન પછીને એક કલાક ધ્યાન માટે વન્ય ગણુ જોઈએ. આસન નમસ્કારલg૫જિક”માં કહ્યું છે કે નમસ્કારમંત્રનું ધ્યાન પર્યકાસને બેસીને કરવું જોઈએ. શ્રી હેમચંદ્રાચાર્ય “ગશાસ્ત્રના ચતુર્થ પ્રકાશમાં પર્યકાસનનું સ્વરૂપ આ પ્રમાણે દર્શાવેલું છે स्याजधयोरधोभागे पादोपरि कृते सति । पर्यको नाभिगोत्तानदक्षिणोत्तरमाणिकः।। Page #312 -------------------------------------------------------------------------- ________________ ર૬ર નમસ્કારમંત્રસિદ્ધિ બેઉ જંઘાના નીચલા ભાગે પગના ઉપર મૂક્યાથી અને જમણે તથા ડાબે હાથ અને નાભિ પાસે ઊંચા ઉત્તર-દક્ષિણ રાખવાથી પર્યકાસન થાય છે? શ્રી મહાવીર પ્રભુને નિર્વાણ સમયે આ આસન હતું. પતંજલિ મુનિએ જાનુ અને હાથને પ્રસારી સૂવું તેને પર્યકાસન કહ્યું છે, પણ તે અહીં પ્રસ્તુત નથી. અહીં તે શ્રી હેમચંદ્રાચાર્યે કહેલું ઉપર મુજબનું આસન કરવું એગ્ય છે. અન્યત્ર પદ્માસનની ભલામણ પણ કરવામાં આવી છે. પરંતુ પર્યકાસને કે પદ્માસને બેસવાનું અનુકૂળ ન હોય તે સુખાસને બેસીને પણ નમસ્કારમંત્રનું ધ્યાન ધરી શકાય છે. આ વખતે ભેંય કે ફરસબંધી ઉપર એમને એમ બેસી ન જતાં ઊનનું આસન બિછાવવું જોઈએ. દિશા આ વખતે સાધકે પોતાનું મુખ પૂર્વદિશા ભણું કે ઉત્તરદિશા ભણી રાખવું જોઈએ. દષ્ટિ આ વખતે દૃષ્ટિ નાસિકાના અગ્ર ભાગ પર સ્થાપવી, અથવા તે આંખ બંધ રાખવી. પ્રાણુયામ ? ત્યાર પછી પૂરક, કુંભક અને રેચરૂપ પ્રાણાયામની કિયા કરવી. નાડીતંત્રને થિર કરવામાં આ ક્રિયા ઉપયોગી Page #313 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનવિધિ ૧૬૩ છે; તેથી જ અન્ય સપ્રદાયા ૫ તથા ધ્યાનપૂર્વે પ્રાયઃ ષોડશ પ્રાણાયામ કરે છે. જૈન પર'પરામાં પ્રાણાયામ ઉપર - વિશેષ ભાર મૂકાયેા નથી, છતાં કેટલીક પ્રશ્ર્ચિાઓમાં તેનુ વિધાન પણ થયેલું છે. શ્રી સિ’હુતિલકસૂરિજીએ મત્રરાજરહસ્ય ’ માં પ્રાણાયામ કરવાપૂર્વક હૃદયમાં અ કૃષિ મનુ ધ્યાન ધરવાનુ ક્યું છે. • નમસ્કારલઘુપ'જિમ માં પણ એવા જ ઉલ્લેખ આવે છે. " 1 શ્રી હેમચંદ્રાચાયે ચોગશાસ્ત્રના પાંચમા પ્રકાશમાં પ્રાણાયામનું વિસ્તારથી વર્ષોંન કરેલુ છે અને વાયુ તથા મનના ન્ય કરવા માટે તેની આવશ્યકતા દર્શાવેલી છે. અમારા પેાતાના અનુભવ એવા છે કે નમસ્કારમત્રના જપ શરૂ કરતાં પહેલાં, તેમજ નમસ્કારમંત્રનું ધ્યાન ધરતાં પહેલાં પાંચ અથવા સાત પ્રાણાયામ કરવાથી મન વધારે સ્વસ્થ અને છે અને તેથી જપ તથા ધ્યાનની ક્રિયા સારી રીતે થઈ શકે છે. પ્રાણાયામના અનેક પ્રકારો છે. તેમાંના કેટલાક પ્રકાશ ગુરુના માદન નીચેજ કરવા જેવા છે, પણ અહીં' અમે જે પ્રાણાયામના નિર્દેશ કરી રહ્યા છીએ, તેની ક્રિયા સાવ સાદી છે અને સહુ કોઈ પાતાની મેળે કરી શકે એવી છે. તેમાં કોઈ પણ પ્રકારનુ` ભયસ્થાન નથી. ઉપર જણાવ્યા પ્રમાણે આસનખદ્ધ થયા પછી જમણા હાથ નાસિકા સન્મુખ રાખીને અંગૂઠા વડે જમણાં નસકારાને દૃખાવવું અને ટચલી આંગળી વડે ડાબા નસકોરાંને દબાવવુ. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ નમસ્કારમત્રસિદ્ધિ પછી અંગૂઠો ઊંચા કરીને જમણા નસકોરાં દ્વારા ધીમે ધીમે શ્વાસ લેવા. આ રીતે વાયુને શરીરમાં પૂરવાની ક્રિયાને પૂરક કહેવામાં આવે છે. પછી અંગૂઠો ફરી જમણા નસકોરાં પર દ્રુમાવી દેવા અને ગ્રહણ કરેલા શ્વાસને રોકી રાખવા, તેને કુંભક કહેવામાં આવે છે. સામાન્ય રીતે પૂરક કરતાં કુંભકના સમય ચારગણા હાવા જોઈએ. એટલે કે પૂરક કરતાં અર્ધી મીનીટ લાગી હાય તા કુંભક ઓછામાં આછે એ સીનીટ રાખવા જોઈએ અને એક મીનીટ લાગી હોય તો ચાર મીનીટ રાખવા જોઈ એ. ત્યાર પછી ટચલી આંગળી ઉઠાવી લઈને ડાખા નસકોરાં વડે શ્વાસ બહાર કાઢવા, તેને રેચક કહેવામાં આવે છે. આ ક્રિયામાં પૂરક કરતાં અરધા સમય લાગવા જોઈ એ. તાત્પર્ય કે ટચલી આંગળી ઉઠાવી લઈ ને તરત જ યા શ્વાસ છેાડી દેવા નહિ, પણ ધીમે ધીમે છેાડવા અને શરીરમાંથી જેટલે વાયુ અહાર કાઢી શકાય તેટલા કાઢવા. * શ્રી હેમચંદ્રાચાર્યે ચેાગશાસ્ત્રમાં કહ્યુ` છે કે રેચક પ્રાણાયામથી પેટની વ્યાધિ અને કફના નાશ થાય છે, પૂરક પ્રાણાયામથી શરીરને પુષ્ટિ મળે છે તથા વિવિધ પ્રકારના રાગે નાશ પામે છે તથા કું ભક પ્રાણાયામને લીધે હૃદયકમલ તત્કાલ વિશ્ર્વર થાય છે, અંદરની ગાંઠ ભેદાય છે, શરીરમાં મળની વૃદ્ધિ થાય છે તથા વાયુ સ્થિર રહી શકે છે.' Page #315 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનવિધિ ર૬પ પ્રારંભમાં પાંચ પ્રાણાયામ કરવા. પછી ધીમે ધીમે પ્રમાણ વધારવું અને સોળ સુધી પહોંચવું. ધ્યાનનો કેમ ? તે પછી ધ્યાનને પ્રારંભ કરો. તેમાં પ્રથમ અક્ષરમયધ્યાન ધરવું, તેને અભ્યાસ સારી રીતે થાય, તે પછી પદમય ધ્યાન ધરવું અને છેવટે રૂપસ્થ ધ્યાન ધરવું. અન્ય મંત્રસંપ્રદાયમાં પણ ધ્યાનને ક્રમ લગભગ આ જ હોય છે. અક્ષરમય ધ્યાન : નમસ્કારમંત્રના અડસઠ અક્ષરે છે, તે દરેકનું એક પછી એક ચિંતન કરવું, તે નમસ્કારમંત્રનું અક્ષરમય ધ્યાન કહેવાય છે. , આ ધ્યાન આકૃતિ (Form) અને વર્ણ (Colour) ના આલંબનથી ધરાય છે, એટલે કે પ્રત્યેક અક્ષરને અમુક આકાર તથા અમુક વર્ણને ચિતવે જોઈએ. તેમાં અક્ષરને આકાર પિતાને જે લિપિને પરિચય હોય તે અનુસાર ચિંતવી શકાય, પણ સામાન્ય રીતે દેવનાગરી લિપિ પસંદ કરવા ગ્ય છે. અહીં નમસ્કારમંત્રના પ્રથમ સાત અક્ષરે દેવનાગરી લિપિના ધોરણે રજૂ કરવામાં આવ્યા છે. તે અનુસાર અન્ય સર્વ અક્ષરેનું સમજી લેવું. - - ** નકક: કા : In I !* *| *મ' , नमा अरिहंताणं Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ નમસ્કારમંત્રસિદ્ધિ વર્ણ માટે નીચેની તાલિકા ખ્યાલમાં રાખવી જરૂરી છે? પદ અક્ષરસંખ્યા વર્ણ નમો અરિહંતા ૮ શ્વેત વણે ધ્યાન ધરવું नमो सिद्धाणं । ક્ત જ છે ? नमो आयरियाणं । પીત , છે નમો ક્યાચાળ ! ૭ નીલ , , , નમો ઢોર ચૈતૂ ૯ શ્યામ છે ? gો ઉમુળા, ૮ શ્વત ,, ,, ,, વાવળાણો ! ૮ = = = = છા જ હિં, ૮ છે પરમ સુવર્ મારું | ૯ = = = = અહીં શ્વેત વર્ણથી ચંદ્ર કે ગાયના દૂધ જેવું છે. રંગ સમજ, રક્તવર્ણથી પ્રવાલ કે અળતા જે લાલ રંગ. સમજ, પીતવર્ણથી સુવર્ણ જે પળે રંગ સમજે, નીલ વર્ણથી પ્રિયંગુ જે નીલ (વાદળી છાયાવાળા) રંગ સમજ અને શ્યામ વર્ણથી અંજન જે કાળે રંગ સમજ. અક્ષરનું ચિતન કરવા માટે પ્રથમ વિશિષ્ટ વર્ણયુક્ત અક્ષરને સ્મૃતિપટમાં તાજો કરો અને તેનું પ્રમાણ ઓછામાં ઓછું બેથી ત્રણ ફુટ જેટલું રાખવું. પછી તેના પર મનેવૃત્તિ સ્થિર કરવી, એટલે કે તેને મનની આંખ વડે એકી છે જે કરવું. જે મન શાંત અને સ્વસ્થ હશે તે અક્ષરનો આકાર એ ને એ રહેશે અને રંગ પણ બદલાશે નહિ. Page #317 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનવિધિ ૧૬૭ અન્યથા તેમાં પરિવતન થતું જણાશે, પરંતુ તેથી સાધકે મુંઝવાનુ નથી, તેણે પોતાની સમસ્ત ચર્યાંનુ સૂક્ષ્મ નિરીક્ષણ. કરીને તેમાં જે કંઈ ક્ષતિ રહેલી હાય, તે સુધારી લેવાની છે અને મનને શાંત તથા સ્વસ્થ મનાવવાનું છે. આ સ્થિતિ નિર્માણ થઈ કે અક્ષરમય ધ્યાન યથાર્થ રીતે થઈ શકશે. ' દરેક અક્ષર પર મનની કેટલી સ્થિરતા કરવી ?” તેના ઉત્તર એ છે કે પ્રાર'ભમાં વીશથી ત્રીસ સેકન્ડ જેટલી સ્થિરતા કરવી અને પછી તેમાં ધીમે ધીમે વધારો કરવા. અહીં એટલી સૂચના કરવી આવશ્યક છે કે એક અક્ષરનું ધ્યાન પૂરું' થયા પછી બીજા અક્ષરને સ્મૃતિપટ પર લાવવા. જો મન પર આ પ્રકારને કાબૂ નહિ હાય તા એકના ધ્યાન વખતે ખીને અક્ષર ફુટી નીકળશે અને ખીજાના ધ્યાન વખતે ત્રીજો અક્ષર ફુટી નીકળશે, અથવા તે આખુ ને આખું પદ્મ ખડૂ' થઈ જશે. આથી ચેાજના મુજબ ધ્યાન ધરી શકાશે નહિ અને આગળની ગતિ રુંધાઈ જશે. મંત્રના દરેક અક્ષર પવિત્ર છે, કારણ કે તે મંત્ર દેવતાના દેહ નિર્માણુ કરનારા છે, એમ સમજી અનન્ય શ્રદ્ધાપૂર્ણાંક દરેક અક્ષરનું ચિંતન કરવુ. થોડો અભ્યાસ થયા પછી આંખા ખાધ કરતાં જ આ દરેક અક્ષર સુંદર મરોડમાં સ્મૃતિપટ પર ઉપસી આવશે અને મનવૃત્તિ તેમાં સ્થિર થવા લાગશે. ત્યારબાદ એવા સમય પણ આવશે કે જ્યારે. આ અક્ષરાનું ચિંતન કરતાં જ તેમાંથી પ્રકાશનાં કિરણેા કુટતાં જણાશે અને બધા અક્ષરો જ્યેાતિમય બની જશે. Page #318 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમ્ ત્રસિદ્ધિ અમે આ ધ્યાન અંગે એક વિશિષ્ટ પદ્ધતિ નિર્માણુ કરેલી છે, તે પણ અહીં દર્શાવી દઈ એ, આ પદ્ધતિ અનુસાર કેટલાક સાધકોએ ધ્યાન ધરેલ છે અને તેનું પરિણામ બહુ સુદર આવેલુ છે. ૮ સાધકે પેાતાની જાતને એક પર્વતના શ્રૃંગ પર બેઠેલી, કલ્પવી. તે વખતે રાત્રિના ચતુર્થ પ્રહર ચાલી રહેલા છે અને સામે નીલ આકાશ વ્યાપી રહેલુ છે, એમ ચિતવવું, પછી -તેમાંથી શ્વેત રંગના ૬ ફુટતા હોય એમ ચિંતવું. તેમાં -અક્ષર લખવાની જ્યાંથી શરૂઆત થતી હૈાય, તે ક્રમ પકડવા અને આખા અક્ષર લખાઈ જાય ત્યાં સુધી એ વળાંક પ્રમાણે જ મનેાવૃત્તિને ઢારવવી. આ અક્ષરને અને તેટલેા મેટો ચિંતવવે, જેથી મનોવૃત્તિ તેમાં જલ્દી સ્થિર થઈ શકે. આ અક્ષર પર મનને સ્થિર કરવું અને જ્યારે વૃત્તિનું ઉત્થાન થાય ત્યારે મો ઉપર આવવુ. તેને પણુ આજ રીતે શ્વેત વર્ણના મને તેટલે મેટો ચિંતવવે. ત્યાર પછી અનુક્રમે લ, દ, હૈં, સા અને છૂં પર આવવું. ત્યાર પછી અરુણૢાય થઇ રહ્યો છે, એવી કલ્પના કરી ન, મો, લિ, હા, ” એ પાંચે ય અક્ષરાને રક્તવર્ણે ચિતવવા. ત્યાર પછી સૂચય થયા છે અને અનુક્રમે મધ્યાહ્નકાલ આવી પહેાંચ્યા છે, એવી પના કરી ન, મો, આ, ચ, ,િ સ્થા, Ō, એ સાત અક્ષરાને સુત્રણ સમ પીતણે ચિતવવા, ત્યાર પછી સાયકાલ થયા છે અને અધકારની છાયા Page #319 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનવિધિ ૨૯ ઢળવા લાગી છે, એવી કલ્પના કરી , મો, , , જ્ઞા, ચા, જં, એ સાત અક્ષરેને નીલવણે ચિંતવવા. ત્યાર પછી મધ્યરાત્રિ થઈ છે, એવી કલ્પના કરી, R, , , , , , , દૂ, f એ નવ અક્ષરેને શ્યામ. વણે ચિંતવવા. આટલું ધ્યાન ધરતાં પાંત્રીસથી ચાલીશ મીનીટ જેટલે સમય અવશ્ય જાય છે. જે આ વખતે સાધકને માનસિક થાક જણને હેય તે ધ્યાન આટલેથી પૂરું કરવું અને ચૂલિકાના તેત્રીશ વણેનું ધ્યાન બીજા અવસરે કરવું, અન્યથા આ જ વખતે ધ્યાન આગળ લંબાવી એ તેત્રી ય વણેને શ્વેત વર્ષે ચિંતવવા. તેમાં પણ લગભગ એટલે જ સમય લાગવાને. તાત્પર્ય કે આ ધ્યાન માટે સીત્તેરથી એંસી મીનીટ જેટલે સમય અલગ કાઢ જોઈએ. સમયને એ સહુથી શ્રેષ્ઠ ઉપગ છે અને તેનું પરિણામ બહુ સુંદર આવે છે. મુખ્ય વાત એ છે કે નમસ્કારમંત્રનું આપણુ આત્મા સાથે-આપણું ચિશક્તિ સાથે અનુસંધાન થવું જોઈએ. તે આ સ્થાન વડે થવા લાગે છે. માંત્રિક પરિભાષામાં તેને શબ્દાનુસંધાન કહે છે. પદમય ધ્યાન ! અક્ષરમય ધ્યાનને સારી રીતે અભ્યાસ થયા પછી. નમસ્કારમંત્રનું પદમય ધ્યાન ધરવું જોઈએ. તે માટે Page #320 -------------------------------------------------------------------------- ________________ - ૭૦ નમસ્કારમંત્રસિદ્ધિ હૃદયમાં આઠ શ્વેત પાંખડીવાળું કમલ ચિંતવવું કે જેનો નિર્દેશ “સમરણવિધિ” નામના પ્રકરણમાં કરી ગયા છીએ. ત્યાં વિહિત ક્રમ પ્રમાણે નમસ્કારનાં પદોનું માત્ર સ્મરણ કરવાનું હતું, જ્યારે અહીં તે પ્રત્યેક પદના અક્ષરે વિશિષ્ટ વર્ણમાં ચિંતવી તેના પર મનવૃત્તિ સ્થિર કરવાની છે, તેમ જ તેનું અર્થચિંતન કરવાનું છે. અહીં વિશિષ્ટ વર્ણથી અક્ષરમય ધ્યાનમાં જે પદને જે વર્ણ કર્યો છે, તે ગ્રહણ કરવાને છે. દાખલા તરીકે તમો અરિહંતા નું પદમય ધ્યાન ધરવું છે, તે પ્રથમ એ સાતેય અક્ષરે કવેત વણે સ્મૃતિપટપર તાજા કરવા જોઈએ, તેના પર મનવૃત્તિ બરાબર સ્થિર કરવી જોઈએ અને પછી તેનું અર્થચિંતન કરવું જોઈએ. અહીં એટલી સ્પષ્ટતા કરવી જરૂરી છે કે મનની શુદ્ધિ અને એકાગ્રતા જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ અર્થનું સ્વયં સ્કુરણ થતું જાય છે અને તે વસ્તુના મૂળ સ્વરૂપ ઉપર ખૂબ જ સુંદર પ્રકાશ પાડે છે. ચિલાતીપુત્રની કથા આ વસ્તુની પ્રતીતિ કરાવશે. ચિલતીપુત્રની સ્થા ચિલાતી નામની દાસીને પુત્ર રાજગૃહી નગરીના ધનસાર્થવાહને ત્યાં નોકરી કરતા હતા અને ઘરનું પરચુરણ કામકાજ કરવા ઉપરાંત તેમનાં બાળકને પણ રમાડતો હતો. ધનસાર્થવાહને ચાર પુત્ર ઉપર એક પુત્રી થઈ હતી, જે Page #321 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનવિધિ ૨૭૧ રૂપ અને લાવાયને ભંડાર હતી. તેનું નામ સુબુમાં રાખવામાં આવ્યું હતું. ચિલાતીપુત્ર આ બાલિકાને સારી રીતે રમાડતે હતે અને હરવા ફરવા લઈ જતો હતો. એમ કરતાં તેને એના પર અત્યંત સ્નેહ ઉત્પન્ન થયા હતા અને એનાં દર્શનમાત્રથી પણું અત્યંત આહૂલાદ થતું હતું. એવામાં કોઈ કારણસર ધનસાર્થવાહનું મન તેના પર નારાજ થયું અને નેકરીમાંથી છૂટો કર્યો, એટલે તે સુષમાને છેલ્લી સલામ ભરી વિદાય થયે. ત્યાર પછી તેનું જીવન એક રખડુ તરીકે પસાર થયું અને તેમાં જુગાર, મદ્યપાન તથા ચોરી જેવા ભયંકર વ્યસને લાગુ પડયાં. પરિણામે નગરજનેએ રાજાને ફરિયાદ કરી અને તેને નગરપાર કરવામાં આવ્યા. આ રીતે સર્વત્ર હડધૂત થયેલે ચિલાતીપુત્ર બીજે કઈ માર્ગ નહિ જડવાથી ચેરપલ્લીમાં ગયા અને અનુક્રમે પલીપતિને વિશ્વાસ સંપાદન કરીને તેને ઉત્તરાધિકારી થયે. એક વખત આ પલ્લીપતિ ચિલાતીપુત્રે પિતાના વિશ્વાસુ અને બહાદુર સાથીઓ સાથે રાજગૃહી નગરીમાં આવીને ધનસાર્થવાહના ઘરે ધાડ પાડી અને પુલ માલમત્તા ઉપરાંત સુષમાનું પણ હરણ કર્યું. આથી ધનસાવાહ પિતાના ચારેય પુત્ર તથા રાજ્યના કેટલાક સૈનિકે સાથે તેની પછવાડે પડયા અને તેને કોઈ પણ રીતે પકડી લેવાને જીવ સટોસટ પ્રયત્ન કરવા લાગ્યા. એમ કરતાં તેઓ ચિલાતી Page #322 -------------------------------------------------------------------------- ________________ ર૭૨ નમસ્કારમંત્રસિદ્ધિ પુત્રની નજીકમાં આવી ગયા કે જેણે સુષમાને પિતાની ખાંધ પર ઉચલી હતી. ચિલાતીપુત્ર સમજી ગયે હતું કે ધનસાર્થવાહને પૈસાની કંઈ પડી ન હતી, પરંતુ સુષમાનું હરણ ખૂબ ખટક્યું હતું, એટલે જ તેઓ આવા જોરદાર પીછો પકડી રહ્યા હતા. આથી તેમના પંજામાંથી છટકવા માટે તેણે સુષમાનું મસ્તક તલવારના એક જ ઝટકે ઉડાવી દીધું અને તે મસ્તક હાથમાં લઈને દોડવા માંડયું. ધનસાર્થવાહે જોયું કે જેને માટે પિતે આટલે લાંબે. પ્રવાસ કર્યો હતો અને આટલી આકરી જહેમત ઉઠાવી હતી, તે પુત્રીને આખરે વધ થયે છે, એટલે તેમના પગ ઢીલા, પડી ગયા અને ચિલાતીપુત્રને તેમના પંજામાંથી છટકવાને લાગ મળી ગયે. ચિલાતીપુત્ર ભાગતે ભાગને એક ઘેર જંગલમાં આવી ચડ્યો, જ્યાં મનુષ્યની વસ્તી ભાગ્યે જ હતી. એક હાથમાં લેહી-ખરડી તરવાર છે, બીજા હાથમાં સુષમાનું મસ્તક છે, ભૂખતરશ ઘણી લાગી છે અને હવે પગની તાકાત પણુ ઓસરવા માંડી છે. એવામાં એક મુનિને તપશ્ચર્યા કરતા યા, એટલે ચિલાતીપુત્ર તેમની પાસે ગયે અને કહેવા લાગે કે “હે મુનિ ! તમે મને ટૂંકમાં ધર્મનું સ્વરૂપ કહે. જે નહિ કહે તે તમારું મસ્તક ઉડાવી દઈશ.” સુનિએ કહ્યું: “ઉપશમ, વિવેક સંવરબસ, આટલું બેલીને તેઓ ચારણલબ્ધિ વડે આકાશમાગે ઊડી ગયા. Page #323 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનવિધિ ૨૭૩ ચિલાતીપુત્ર વિચાર કરવા લાગ્યું કે “મુનિએ આ શું કહ્યું ?” આ રીતે જ્યારે તેણે ઘણું ચિંતન કર્યું અને તેનું મન એકાગ્ર થઈ ગયું, ત્યારે અંતરથી સ્કુરણ થઈ કે ફોધને શમાવ અને મનને શાંત કરવું, તે ઉપશમ.” એટલે તેણે ક્રોધના પ્રતીકરૂપ તલવારને દૂર ફેંકી દીધી. પછી વિશેષ ચિંતન કરતાં ફરી આંતરિક સ્કુરણ થઈ કે “ધન અને સ્વજનને મોહ છે, તે વિવેક? એટલે તેણે પિતાના હાથમાં રહેલું સુષમાનું મસ્તક છેડી દીધું કે જેના પર તેને સ્વજનને ભાવ હતે. આમ તેના મનમાં શુદ્ધિ અને એકાગ્રતાનું પ્રમાણ વધી રહ્યું હતું, એટલે ત્રીજા પદને અર્થ પણ સ્વયં સ્કુરિત થયે કે “ઈન્દ્રિય અને મનની અશુભ વૃત્તિઓને રક્વી તે સંવર. એટલે તે મુનિની જેમ ધ્યાન ધરીને ઊભે રો. અન્ય શબ્દોમાં કહીએ તે તેણે ભાવથી સંયમદીક્ષા ગ્રહણ કરી. આ રીતે ભાવસાધુ થયેલા ચિલાતીપુત્ર ત્યાં ઊભા રહીને “ઉપશમ, વિવેક, સંવર.” “ઉપશમ, વિવેક, સંવર.” એ જપ જપવા લાગ્યા અને આ રીતે મનને અન્ય વિષયમાંથી વારીને ધર્મધ્યાનમાં સ્થિર થયા. પરંતુ તેમને દેહ હજી તાજા લેહીથી ખરડાયેલું હતું, એટલે તેના ગંધથી આકર્ષાઈને કેટલીક વનકીડીએ ત્યાં આવી પહોંચી અને સ્વાદનિમિત્તે તેમના શરીરને ચટકા ભરવા લાગી. એ ઉપદ્રવ અતિ ભયંકર હતું, છતાં મહાત્મા ચિલાતીપુત્રે તેને કઈ પણ પ્રતિકાર કર્યો નહિ. નસિ–૧૮ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ નમસ્કારમંત્રસિદ્ધિ જ્યાં ઉપશમ હોય, ત્યાં કે કે ? જ્યાં વિવેક હોય, ત્યાં વ્યાયેહ કે? અને જ્યાં સંવર હોય, ત્યાં પ્રતિકાર કે? એ ભયંકર ઉપદ્રવ અઢી દિવસ સુધી ચાલ્યું અને તેમનું સમસ્ત શરીર ચાળણી જેવું થઈ ગયું, તે યે તેઓ પિતાનું ધર્મધ્યાન ચૂક્યા નહિ. પરિણામે તેઓ આરાધના કરી મૃત્યુ બાદ દેવકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. માનવજીવનમાં ક્યારે કેવું પરિવર્તન થાય છે, તે આ પરથી સમજી શકાશે. જેના પરિણામે અતિ રુદ્ર હતાં અને જેણે હજી થોડા વખત પહેલાં જ એક શ્રીમંતના ઘર પર જબ્બર ધાડ પાડી હતી તથા તેની પુત્રીનું મસ્તક તલવારના એક જ ઝાટકે ઉડાવી દીધું હતું, તેનાં પરિણામે એક તપસ્વી મુનિને જોતાં જ પલટાઈ ગયાં. આ મુનિ ચારણુલબ્ધિવાળા હતા, એટલે તેમણે ઘણી ઉગ્ર તપશ્ચર્યા કરી હશે એ નિશ્ચિત છે. વળી તેઓ અહીં ધ્યાનમગ્ન અનીને વિશ્વમૈત્રીનાં, તેમ જ શુદ્ધ દયામય ધર્મના જાર આંદોલને ફેલાવતા હશે, તેથી જ ચિલાતીપુત્રના હૃદય પર અસર થઈ અને તેને ધર્મનું સ્વરૂપ પૂછવાનું મન થયું. આ જ વખતે મુનિના મન પર ભાવી ચિત્રનું પ્રતિબિંબ પડી ગયું હશે, એટલે જ તેમણે ઉપશમ, વિવેક અને સંવરની ત્રિપદી આપી આકાશગમન કર્યું. ચિલાતીપુત્રે આ શબ્દો કદી સાંભળ્યા ન હતા, પછી તેને અર્થ જાણવાની તે વાત જ કયાં રહી? પણ મુનિના Page #325 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનવિધિ ૨૦૫ શબ્દોએ તેના મન પર મત્ર જેવી અસર કરી અને તેની વૃત્તિ અંતર્મુખ થવા લાગી. એ અંતમુ ખ વૃત્તિના પરિણામે તેના જ્ઞાનાવરણીય કર્મના કેટલાક પડદા હેઠી ગયા અને અંદરથી અથ રૂપી પ્રકાશ સાંપડયેા. શબ્દ તેા નિમિત્ત છે, તેના અર્થ આત્મામાંથી જ સ્ફુરે છે અને તે જ કારણે સજ્ઞતાને પામેલા આત્મા લેાકાલેકના સવ પદાર્થોના સવ ભાવે યથાથપણે જાણી શકે છે. ' પ્રિય પાઠકા ! તમે ચાલવા માંડા અને માર્ગ મળી જશે’ એ ઉક્તિનું રહસ્ય હવે તમારા સમજવામાં આવી ગયું હશે. મંત્રસાધનામાં આવું ઘણી વાર બને છે. કોઈ સુઅવણુ આવીને ઊભી રહી કે તેના ઉકેલ અંતરમાંથી જ મળી જાય છે અને સાધના આગળ વધતી રહે છે. તાપ કે આપણું મન શુદ્ધ અને એકાગ્ર હાય તા આપણા મનમાં મત્રોનેા અથ ખરાખર સ્ફુરે છે અને તેમાંથી અનેક નવાં રહસ્યા પ્રાપ્ત થાય છે. નમો પદ્યનુ અર્થાંચિંતન આ પ્રમાણે કરી શકાય : નમો એ એ અક્ષરનું કેવું સુંદર પદ્મ છે ! નમસ્કારના અથ તેમાંથી જ પ્રકટે છે. નમવું એટલે નમ્રતા દેખાડવી, ભક્તિ પ્રદર્શિત કરવી, કૃતજ્ઞતા અતાવવી તથા નમસ્કાય પ્રત્યે આદર કે સન્માનની લાગણી પ્રકટ કરવી. ખરેખર । નમો પદ્મ ભક્તિભરેલા હ્રદયનું સમર્પણ સૂચવે છે, એટલે મારે અહિત આદિ પચપરમેષ્ઠી પ્રત્યે પરમભક્તિવ ત થઈ ને સમપ ણુ કરવુ જોઈ એ. Page #326 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ નમસ્કારમંત્રસિદ્ધિ તો એ વિનયનું બીજ છે, એટલે વિનયી થવાનું સૂચન કરે છે. જે હું વિનયી થઈશ તે મને ગુરુદેવ તરફથી સત્યાર્થીની પ્રાપ્તિ થશે અને તેના દ્વારા મારું કલ્યાણ સાધી શકીશ. રમો એ શોધનબીજ છે, એટલે તેનું વારંવાર રટણ કરતાં તથા ચિંતન કરતાં મારા શરીર, મન અને આત્માની શુદ્ધિ કરી શકીશ. આ ત્રિવિધ શુદ્ધિનું પરિણામ અતિ સુંદર આવશે રમો પદ શાંતિક અને પૌષ્ટિક કર્મને સિદ્ધ કરનારું છે, એટલે તે મારા વિષય અને કષાયને શાંત કરશે તથા ધર્મધ્યાનની પુષ્ટિ કરશે. આથી વિશેષ મારે શું જોઈએ? ખરેખર! જો પદ અતિ સુંદર છે, અત્યંત ભાવવાહી છે અને તેથી જ મંત્રાધિરાજની આદિમાં મૂકાયેલું છે? આ ધ્યાન હૃદયકમલમાં ધરવાનું છે, એટલે જેમ જેમ તેને અભ્યાસ વધતા જાય છે, તેમ તેમ સાધકના હૃદયની અંદર રહેલા કામ, ક્રોધ આદિ શત્રુઓ પલાયન થતા જાય છે અને તેના સ્થાને નમસ્કારમંત્રનાં પદો ગોઠવાતાં જાય છે. તાત્પર્ય કે આ ધ્યાનના પરિણામે તે પવિત્ર બની જાય છે અને તેથી સિદ્ધિ સુલભ બને છે. શ્રી જિનપ્રભસૂરિએ પંચનમસ્કૃતિ સ્તુતિ”માં કહ્યું છે કેकर्णिकाप्टदलाढये हृत्पुण्डरीके निवेश्य यः। ध्यायेत् पञ्चनमस्कार, संसारं सन्तरेत्तराम् ॥ કર્ણિકાસહિત આઠ પત્રવાળા હૃદયમલમાં પંચનમસ્કારનાં નવપદને સ્થાપન કરીને જે ધ્યાન ધરે છે, તે સંસારને શીધ્ર તરી જાય છે.” Page #327 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનવિધિ શ્રી હેમચંદ્રાચાર્ય એગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં પદસ્થસ્થાનનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવ્યું છે, તે સાધકેએ એક વાર અવશ્ય જોઈ જવું. રૂપસ્થ ધ્યાન પદમય ધ્યાનને સારી રીતે અહયાસ થયા પછી નમકારમંત્રનું રૂપસ્થ ધ્યાન ધરવું જોઈએ, એટલે કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું રૂપ રસૃતિ સમક્ષ લાવી તેમનું ધ્યાન ધરવું જોઈએ. અન્યત્ર આ ધ્યાનને શક્તિમય ધ્યાન કહેવામાં આવ્યું છે, કારણ કે એમાં શક્તિરૂપ મંત્રદેવતાનું ધ્યાન ધરાય છે. અક્ષરમય ધ્યાન વડે શબ્દાનુસંધાન થાય છે, પદમય ધ્યાનવડે અથનુસંધાન થાય છે, તેમ રૂપસ્થ ધ્યાન વડે તન્ત્રાનુસંધાન થાય છે, એવી અમારી સમજ છે. આને આપણે ઉત્તરોત્તર પ્રગતિ સમજવી જોઈએ. શ્રી માનતુંગ સૂરિએ “મરિમરામપળ' એ શબ્દોથી શરૂ થતા “નવકારસાથવણમા કહ્યું છે કે महिमंडलमरहंता गयण सिद्धा य सरिणो जलयो । वरसंवरमुवज्झाया पवणो मुणिणो हरंतु दुहं ॥६॥ gશ્ચીતરવેડો શેઃા મારા સિદ્ધ तेजस्तत्त्वे आचार्याः । प्रधाने च जलतत्त्वे उपाध्यायाः। पवनतत्त्वे मुनयः ध्येयमाना भवीनां दुःखं हरन्तु ॥६॥ તત્વથી સામાન્ય રીતે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ તત્વે સમજવામાં આવે છે. આ પાંચ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ નમસ્કારમંત્રસિદ્ધિ ત સાથે આપણું અનુસંધાન થાય, એટલે કે તેના પર આપણે કાબૂ આવે તે ઘણું સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. સ્વરોદયશાસ્ત્રની રચના આ પાંચ તત્વ પર જ થયેલી છે. નમસ્કારમંત્રની સિદ્ધિ કરનારા અને તેનાથી હજારે અન્ય દર્શનીઓને પ્રભાવિત કરનારા શ્રીમાનતુંગસૂરિ કહે છે કે તમે અરિહંતનું બરાબર ધ્યાન ધરે, એટલે પૃથ્વીતત્વની સિદ્ધિ થાય છે. સિદ્ધોનું બરાબર ધ્યાન ધરે, એટલે આકાશ તત્ત્વની સિદ્ધિ થાય છે. આચાર્યોનું બરાબર ધ્યાન ધરે, એટલે અગ્નિતત્વની સિદ્ધિ થાય છે. ઉપાધ્યાયનું બરાબર ધ્યાન ધરે, એટલે જલતત્વની સિદ્ધિ થાય છે અને સાધુઓનું બરાબર ધ્યાન ધરે, એટલે વાયુતત્વની સિદ્ધિ થાય છે. આ રીતે પંચપરમેષ્ઠીના ધ્યાનથી પાંચ તત્વની સિદ્ધિ થાય છે. જે તત્વને અર્થ પરમ રહસ્યભૂત વસ્તુ કરીએ તે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુથી વધારે રહસ્યભૂત વસ્તુ આ વિશ્વમાં અન્ય કોઈ પણ નથી. તાત્પર્ય કે અરિહંતાદિ પાંચ પરમેષ્ઠીનું ધ્યાન ધરતાં પરમ તત્વ સાથે આપણું અનુસંધાન થાય છે અને તેથી આપણું આધ્યાત્મિક વિકાસમાં અનેરી ઝડપે આવે છે. અરિહંતાદિ પંચપરમેષ્ઠીનું ધ્યાન કેવા વણે કરવું ? તેની સ્પષ્ટતા શ્રી માનતુંગસૂરિએ આ જ સ્તવનમાં નીચે પ્રમાણે કરી છેઃ ससिधवला अरहंता, रत्ता सिद्धा य सरिणो कणया। मरगयभा उवज्झाया, तामा साहू सुहं दितु ॥ Page #329 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનવિધિ ર૭૯ “ચંદ્રમા સમાન ઉજજવલ અરિહંત, રક્તવર્ણના સિદ્ધો, કનક જેવા વર્ણવાળા આચાર્યો, મરક્તમણિની પ્રભા જેવા અર્થાત્ નીલ વર્ણવાળા ઉપાધ્યાયે અને યામ વર્ણના સાધુઓ અમને સુખ આપ.” તાત્પર્ય કે અરિહંતને શ્વેત વણે ચિંતવવા જોઈએ, સિદ્ધોને રક્તવણે ચિંતવવા જોઈએ, આચાર્યોને પતવણે ચિંતવવા જોઈએ, ઉપાધ્યાયને નીલવણે ચિંતવવા જોઈએ અને સાધુઓને શ્યામવર્ણ ચિંતવવા જોઈએ. અમે અક્ષરમય તથા પદમય ધ્યાનમાં જે રગેનું વિધાન કરેલું છે, તે આ પરંપરાને આધારે જ કરેલું છે. વળી નવપદજીના યંત્રમાં પણ પંચપરમેષ્ટીની સ્થાપના આ રંગે અનુસાર જ કરવામાં આવે છે, તેથી શાસ્ત્ર અને પરંપરા અને તેને ટેકે છે, એમ સમજવું જોઈએ. આજે રંગશાસ્ત્ર અને રંગચિકિત્સાશાસ્ત્ર ખૂબ આગળ વધ્યાં છે, તેનાથી એ વાત પુરવાર થઈ છે કે રંગની અસર મનુષ્યના મન–પ્રાણુશરીર પર ખૂબ ઊંડી થાય છે, તેથી અમુક પરમેષ્ઠીનું ધ્યાન અમુક રંગે કરવું, એમાં શાસ્ત્રીય સિદ્ધાતે રહેલા છે. શ્રી સિંહતિલસૂરિએ “મત્રરાજ-રહસ્યમાં કહ્યું છે કે શ્વેત વર્ણન અરિહંત રોગની શાંતિ માટે છે, રક્ત વર્ણના સિદ્ધો ત્રિલેકનું વશીકરણ કરે છે સુવર્ણ રંગના આચાર્યો જલ, અગ્નિ અને શત્રુના મુખનું સ્તંભન કરે છે, Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ નમસ્કારમંત્રસિદ્ધિ ઉપાધ્યાયને નીલવર્ણ ઐહિક લાભાર્થે છે અને સાધુઓને શ્યામ વર્ણ પાપીઓના ઉચાટન અને મારણનું કારણ બને છે. આને અર્થ એમ કરીએ કે પંચપરમેષ્ઠીનું વિશિષ્ટ વણે ધ્યાન ધરતાં મનુષ્યમાં વિવિધ પ્રકારની શક્તિઓ ઉત્પન્ન થાય છે, તે તે અનુચિત નહિ જ લેખાય. કઈ શક્તિને ક્યારે કે ઉપયોગ કરે? તે મનુષ્યની સમજણશક્તિ ઉપર આધાર રાખે છે. જે મનુષ્યનું ધ્યેય મેક્ષ છે અથવા તે આધ્યાત્મિક વિકાસ છે, તે તે પિતાને પ્રાપ્ત થયેલી ગમે તેવી શક્તિને કદી દુરુપયેગ કરે જ નહિ. આ ધ્યાન માટે હૃદયસ્થાનમાં આઠ પાંખડીવાળું એક શ્વેત કમલ ચિતવવું અને તેની કર્ણિકાના ભાગમાં ત્રીશ અતિશયવંત પરમપુરુષ પરમશક્તિનિધાન એવા શ્રી અરિહિંત દેવને સ્ફટિકના સુંદર સિંહાસન પર બેઠેલા ચિંતવવા. તેમને વર્ણ શ્વેત ચિંતવ. તેમની પાછળ અદ્દભુત અશોક વૃક્ષ છે, ઉપરથી પંચરંગી સુંદર પુની વૃષ્ટિ થઈ રહી છે, દુરદુરથી દિવ્ય ધ્વનિ સંભળાય છે, બંને બાજુ દેવીદેવતાઓ ત ચામરે વીંઝી રહ્યા છે, તેમના મસ્તકની પાછળ ભવ્ય ભામંડલ શોભી રહ્યું છે, દેવદુભિ વાગી રહી છે, મસ્તક પર ત્રણ શ્વેત છત્રો શેલી રહેલાં છે તથા તેમની સેવામાં કેટિ દેવતા હાજર છે, એમ ચિંતવવું. આ બધી વસ્તુઓ સ્મૃતિપટમાં જેટલી હૂબહુ તાજી થશે, તેટલી ધ્યાનની મજા જામશે અને તેમાં અપૂર્વ આનંદ આવશે. પછી તે અષ્ટમહાપ્રતિહાર્યયુક્ત શ્રી અરિહંત ભગવંત સાક્ષાત્ વિરાજી Page #331 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનવિધિ ૨૮૧ રહેલા છે, એમ જ લાગશે અને તે જ ધ્યાનની ખાસ આ રીતે શ્રી અરિહંત ભગવંતની આકૃતિ મનમાં બરાબર સ્થિર થયા પછી તેમના ચાર મૂલ અતિશય ચિંતવવા. જેમકે તેઓ સર્વજ્ઞ તથા સર્વદશી હાઈ સર્વ કાલના સર્વ પદાર્થોનું સ્વરૂપ યથાર્થપણે જાણે છે. તેઓ પાંત્રીશ ગુણવાળી વિશિષ્ટ વાણીથી સત્ય ધર્મને ઉપદેશ આપી રહેલ છે અને તે દેવતાઓ, મનુષ્ય તથા તિર્યએ સાંભળી રહ્યા છે. અરિહંત ભગવંતના વિશિષ્ટ અતિશયથી આ ઉપદેશ સહુને પિતાપિતાની ભાષામાં સમજાય છે અને તેને મન તથા હૃદય પર ભારે પ્રભાવ પડે છે. વળી તેઓ ત્રિભુવનના સ્વામી છે, એટલે સ્વર્ગ તથા પાતાળના દેવ ત્રાષિ-મહર્ષિએ, રાજા-મહારાજા તથા અન્ય લેકે પણ તેમને ભક્તિભાવથી વંદે છે, પૂજે છે, સત્કારે છે, અને સન્માને છે. વિશેષમાં અરિહંત ભગવંતના વિશિષ્ટ અતિશયથી ઈતિ–ભીતિ આદિ સર્વ અપાયેને અપગમ થઈ રહ્યો છે અને સર્વત્ર આનંદમંગલ પ્રવતી રહેલ છે. અહીં એક અનુભવની વાત કહીએ તે ઉચિત જ લેખાશે કે શ્રી અરિહંતદેવના જ્ઞાનાતિશય પર ઊંડું ચિંતન કરતાં આપણું જ્ઞાન વધે છે. વચનતિશય પર ઊંડું ચિંતન કરતાં આપણે વાણમાં વિશદતા આવે છે અને તે અનેકનું આકર્ષણ કરે છે. પૂજાતિશય પર ઊંડું ચિંતન કરતાં આપણે સન્માનને પાત્ર થઈએ છીએ અને જોકપ્રિયતામાં વધારે Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ નમસ્કારમંત્રસિદ્ધિ થાય છે તથા અપાયાપગમાલિશચનું ઊંડું ચિંતન કરતાં જે કંઈ આપત્તિ આવી છે કે આવવાના ભણકારા વાગતા હોય તે દૂર થાય છે. આપણે મનમાં ધીમેથી ચરિહંતાળ એવું પદ બેલીએ અને અરિહંતદેવની ઉપર વર્ણવી તેવી મંગલ મૂતિ આપણું મનમાં બરાબર આવી જાય તે સમજવું કે આ ધ્યાનમાં આપણું સારી પ્રગતિ થઈ છે. આ રીતે અન્ય ચાર પરમેણીનું ચિંતન કરવાનું છે, અને તે તે પદ બેલીએ કે તેમનું સ્વરૂપ આપણું મન પર બરાબર આવી જાય તેમ કરવાનું છે. પછી તે તેઓ સાક્ષાત્ અંતરમાં બિરાજી રહ્યા છે, એમ જ લાગશે. નમસ્કારમંત્રની પાપપ્રણાશન શક્તિનું ધ્યાન કેમ ધરવું? તેની પણ કેટલીક રીતે શાસ્ત્રમાં જોવામાં આવી છે. તે અનુસાર તેને વિધિ જણાવીએ છીએ. ત્યાં સાધકે એમ ચિંતવવું કે મારા શરીરમાં રહેલી સર્વ પાપરજ મારા મસ્તકમાં એકત્ર થઈ રહી છે અને તે ધૂમ્રશિખા રૂપે બ્રહારમાંથી બહાર નીકળી રહી છે. એ રીતે મારા સર્વ પાપનું પ્રભુશન થઈ રહ્યું છે. બીજી રીત એવી છે કે પોતે કર્મ રૂપી ઈંધણના ઢગલા પર બેઠેલે છે, અને નીચે દીપશિખાના આકારવાળું એવું અગ્નિબીજ છે, એમ ચિંતવવું. પછી તેની નીચે ચે એવું Page #333 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનવિધિ ૨૮૩ વાસુખીજ ચિંતવી તેનાથી પ્રજવલિત થયેલા અગ્નિ ઇંધણાંનેતથા પાતાને ખાળી રહ્યો છે, એમ ચિંતવું અને તેમાં પેાતાનું આખું શરીર મળી ગયું છે અને માત્ર આત્મા બાકી રહ્યો છે, એમ ચિંતવવું. પછી વૅ ખીજ આકાશમાં અધામુખ થઈને પેાતાના ઉપર મેદ્યરૂપે અમૃતને વર્ષાવી રહ્યું છે અને પેાતે અમૃતના સરોવરમાં તરી રહ્યો છે, એમ ચિતવવું. છેવટે અરિહંતાની મંગલશક્તિ, સિદ્ધોની મગલશક્તિ તથા સાધુઓની મંગલશક્તિના મારામાં આવિર્ભાવ થઈ રહ્યો છે અને મારું જીવન મંગલમય ખની રહ્યુ છે, એમ ચિતવવુ. શિરશિખા, ભૃકુટિના મધ્યભાગ, કે પ્રદેશ તથા નાભિ— કમળમાં પણ પરમેષ્ઠીઓનું ધ્યાન ધરી શકાય છે. ' આ ધ્યાનમાં મનેાવૃત્તિ સ્થિર થતાં હું ધ્યાતા અને નમસ્કારમંત્ર એ ધ્યેય' એવા ભેદ ભૂલાશે અને હું જ મંત્ર છું એવા ભાવ ઉત્પન્ન થતાં મત્રનુ અભેદ ચિંતન થવા લાગશે, જેને માંત્રિક પરિભાષામાં મંત્રાની પ્રાપ્તિ કહેવામાં આવે છે. મંત્રાર્થ પ્રાપ્ત થયા પછી મંત્રચૈતન્ય થતાં મહુ વાર લાગતી નથી. તાત્પર્ય કે આ જ ધ્યાનના મળે નમસ્કારમત્ર અક્ષર, પદ્મ અને શક્તિ સાથે આપણા ચૈતન્યના પ્રવાહમાં ભળી જાય છે અને તે જ મંત્રચૈતન્યની વિરલ ક્રિયા છે. આથી સાધક મત્રમય બની જાય છે અને સિદ્ધિની અતિ સમીપે આવી જાય છે. ધ્યાનના ચમત્કાર યોગશાસ્ત્ર સ્વીકાર્યો છે, તેમ આજના Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ નમસ્કારમંત્રસિદ્ધિ મનોવિજ્ઞાને પણ સ્વીકાર્યો છે, એટલે ધ્યાનની આ પ્રક્રિયાએનું પરિણામ સાધકના જીવનમાં અદ્દભુત પરિવર્તન કરે છે અને તેને અચિંત્ય-અભુત શક્તિને સ્વામી બનાવી દે છે, એમ કહેવામાં હરત નથી. ઉપાધ્યાય શ્રી યશવિજ્યજી મહારાજે પરમાત્મપંચવિંશતિકામાં કહ્યું છે કેइलिकाभ्रमरीध्यानात्, भ्रमरीत्वं यथाश्नुते । तथा ध्यायन् परमात्मानं, परमात्मत्वमाप्नुयात् ।। જેમ ઈયળ ભ્રમરીના ધ્યાનથી ભ્રમરીપણાને પામે છે, તેમ પરમાત્માનું ધ્યાન ધરનારે પરમાત્મપણને પામે છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ [૨૭] મંત્રાનુષ્ઠાન ના નવલાખ. જે શક્તિ-સાજ " કેર નમસ્કારમંત્રની સાધના આગળ વધારવા માટે તેનું ખાસ અનુષ્ઠાન કરવું જરૂરી છે. જે શક્તિ–સામર્થ્ય હાય. તે સાધકે તેના નવલાખ મંત્રનું અનુષ્ઠાન કરવું જોઈએ. કે જે નરકગતિનું નિવારણ કરે છે, સગતિની ખાતરીઆપે છે અને અનેક પ્રકારની સિદ્ધિઓ તથા સંપત્તિ સમર્પો છે. પરંતુ આ અનુષ્ઠાનમાં રેજના ૫૦૦ જપ કરવામાં આવે તે પણ ૧૮૦ દિવસને સમય લાગે છે અને જઘન્યથી રજનો ૧૦૦૦ જપ કરવામાં આવે તે ૯૦૦ દિવસ અર્થાત અઢી વર્ષ પસાર થાય છે. રોજ એક બાંધી નવકારવાળી નિયમિત ગણનારને ૨૫ વર્ષોમાં નવલાખ નવકાર ગણાઈ જાય છે. આથી અનેક ભવ્યાત્માઓ એવા છે કે જેમણે આ પ્રમાણે નમસ્કારમંત્ર. ગણ્યા છે. કેટિ નવકારને જાપ કરનારા પણ છે. તેઓ રોજની દશ નવકારવાળી નિયમિત ગણતા હોય છે. એક લાખ મંત્રનું અનુષ્ઠાન પણ જે વિધિપુરરસર Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ નમસ્કારમંત્રસિદ્ધિ યથાર્થ પણે કરવામાં આવે તે તીર્થકર નામકર્મ બંધાય છે અને જીવનને સર્વમુખી વિકાસ થાય છે. સામાન્ય રીતે આ અનુષ્ઠાન વિશ દિવસમાં પૂરું કરવામાં આવે છે, તે વખતે તેને નિત્યક્રમ નીચે મુજબ રહે છેઃ (૧) ત્રણ સ ધ્યાએ બાર-બાર નમસ્કારનું સ્મરણ કરવું. (૨) પ્રાતઃકાળમાં શ્રી જિનેશ્વર દેવની સ્નાત્ર પૂજા તથા અષ્ટ પ્રકારી પૂજા કરવી. (૩) પચાસ બાંધી નવકારવાળી ગણવી. એક નવકારવાળીમાં ૧૦૮ મણકા હોય છે, પણ તેને જપની સંખ્યા ૧૦૦ની જ ગણવામાં આવે છે. આ રીતે એક દિવસના ૧૦૦૪૫૦=૧૦૦૦ જપ થાય છે અને ૨૦ દિવસમાં બધા મળી કુલ એક લાખ મંત્ર પૂરા થાય છે. (૪) પ્રભુપ્રતિમા સમક્ષ સવાર-સાંજ પંચપરમેષ્ઠી આરા ધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ” બોલી ર૪ લેગસ્સને કાઉસ્સગ કરે. (૫) દરેક નમરકારે જિનપ્રતિમાને એક એક શ્વેત પુષ ચડાવવું, એટલે કે રેજના ૫૦૦૦ જત પુષ્પથી તેમની પૂજા કરવી. એ રીતે એક લાખ મંત્રની ગણના સાથે એક લાખ શ્વેત પુષ્પની પૂજા પૂરી થાય છે. (૬) દેવવંદન કરવું. (૭) સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું. (૮) ગુરુદેવનું વ્યાખ્યાન શ્રવણ કરવું. (૯) આયંબિલ કે ખીરનું એકાશન કરવું. Page #337 -------------------------------------------------------------------------- ________________ મંત્રાનુષ્ઠાન 1. ૨૮૭ (૧૦) નવકારવાળી વેત વર્ણની રાખવી. (૧૧) અનુષ્ઠાન દરમિયાન બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું તથા પુરુષે એ સ્ત્રીને તથા સ્ત્રીઓએ પુરુષને પરિચય વર્જ. (૧૨) સંથારા પર સૂવું. (૧૩) બને ત્યાં સુધી મૌન રાખવું. (૧૪) પદ્માસન કે સુખાસન ગ્રહણ કરવું. (૧૫) ચોગમુદ્રા ધારણ કરવી. - જે સ્થળે આ સામુદાયિક અનુષ્ઠાન કરવામાં આવે, ત્યાં નીચેના નિયમોનું પાલન કરવું જરૂરી છેઃ (૧) સેસે હાથ સુધી ભૂમિશાધન કરવું, એટલે કે ત્યાં કઈ પ્રકારની અશુચિ જણાય છે તેને તરત દૂર કરવી. (૨) ત્યાં પાંચ પરમેષ્ઠીની પાંચ પ્રતિમા સ્થાપન કરવી. (૩) ગાયના ઘીને અખંડ દીપક રાખવે. (૪) સુગંધી ધૂપ કરે. (૫) પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સ્થાપવી. (૬) પુરુષોનું તથા સ્ત્રીઓનું સ્થાન જુદું રાખવું. (૭) સ્થાન બને ત્યાં સુધી એકાંતવાળું પસંદ કરવું. વર્તમાનકાલમાં આ અનુષ્ઠાનને વ્યવસ્થિત પ્રચાર કરવાને યશ પરમપૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રકરવિજયજી ગણિવર્યને ફાળે જાય છે. તેમણે આ અનુષ્ઠાન સંબધી જે મંગલ માર્ગદર્શન આપેલું, તે અતિ ઉપયોગી હોઈ અહીં રજૂ કરવામાં આવે છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ નમસ્કારમંત્રસિદ્ધિ (૧) જપ કરનાર સાધકે પરમેકી ભગવતેનું સ્વરૂપ ગુર્વેદિક પાસેથી સારી રીતે સમજી લેવું અને તેનું વારંવાર ચિંતન-મનન કરીને પોતાના નામની જેમ કે વ્યાકરણના સૂત્રની જેમ તેને આત્મસાત્ કરી લેવું. પિતાનું નામ લેતાની સાથે જેમ પિતાનું સમગ્ર સ્વરૂપ ખ્યાલમાં આવે છે, તથા વ્યાકરણનું સૂત્ર બેલતા જેમ તેને અર્થ ઉપસ્થિત થાય છે, તેમ જપ કરતી વખતે મંત્રના અક્ષરેને અર્થ પિતાના મનની સમક્ષ આવીને ઊભું રહેવું જોઈએ. (૨) પરમેષ્ઠી ભગવાને આપણા પર પરમ ઉપકાર તથા તેમના પ્રત્યે આપણું રાણુ કેટલાં મેટાં છે, તેને ખ્યાલ જપ કરનારે સતત રાખવું જોઈએ. (૩) “પરમેષ્ઠી ભગવંતોનું આલંબન ન મળવાના કારણે ભૂતકાળમાં અનંત ભવભ્રમણ કરવા પડ્યાં, તેને અંત આજે તેમના અવલંબનથી આવી રહ્યો છે તેને હર્ષ ધારણ કરવું. (૪) જપને સમય, સ્થાન, વસ્ત્ર અને બીજા ઉપકરણ એક જ રાખવાં જોઈએ, વારંવાર તેને બીજા કામમાં વાપરવા નહિ. (૫) જપ નિયમિતપણે પવિત્ર અને એકાંત સ્થળમાં પૂર્વ અગર ઉત્તર દિશા સન્મુખ મકાનની સૌથી નીચેની ભૂમિકા પર કરે. (૬) જપ વખતે કાયા અને વસ્ત્રની શુદ્ધિ સાથે મનનું અને વાણીનું મન પૂરેપૂરું જાળવવા પ્રયાસ કરવે. Page #339 -------------------------------------------------------------------------- ________________ મંત્રાનુષ્ઠાન ૧૮૯ ઃ (૭) જપ ' શરૂ કરતાં પહેલાં વપ જરસ્તોત્ર' વડે આત્મરક્ષા કરવી. (૮) જપ કરતાં પહેલાં સવ જીવા સાથે મૈત્રી, પ્રમેહ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવના ચિંતવવી અને પછી જપ શરૂ કરવા. જપ પૂર્ણ થયા પછી પણ એ ચાર ભાવના વિચારવી. (૯) જપના ઉદ્દેશ પહેલાંથી સ્પષ્ટ અને નક્કી કરી. લેવા. સર્વ જીવરાશિનુ હિત થાએ ' સર્વ જીવાને • પરમાત્મશાસનના રસિયા મનાવું? આ ઉદ્દેશ્ય સવથી શ્રેષ્ઠ છે. ' ભવ્ય આત્માએ મુક્તિને પામે,' ૮ સકલ સધનુ કલ્યાણ થાઓ,' · મારા આત્મા ક`મુક્ત થાએ,’...‘ વિષય અને કષાયની પરવશતામાંથી હું જલ્દી મૂકાઉ” ’....વગેરે ઉદ્દેશમાંથી કાઈ પણ પ્રશસ્ત ઉદ્દેશ નક્કી ૐ હૈં કરવા. ፡ (૧૦) સાધકે એ પણ નક્કી કરવુ` કે - મારા આ ઉદ્દેશની સફલતા થવાની હાય તા આ જાપના પ્રભાવે જ થવાની છે, બીજા કાઈ પણ સાધનથી નહિ.' જેમ જેમ સફલતા દેખાતી જાય, તેમ તેમ સમણુભાવ અધિક કેળવતાં જવું. (૧૧) જપનું જધન્ય પ્રમાણ એટલું નક્કી કરી રાખવુ કે જીવનના અંત સુધી તેટલી સ ંખ્યાથી ઓછે. જપ કદી પણ થાય નહિ. તેનાથી અધિક થઇ શકે, પણ એછે તે નહિ જ. (૧૨) જપની સ ંખ્યા કેટલી થઈ ? તેનું ધ્યાન રાખવા ન. સિ.—૧૯ Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ નમસ્કારમંત્રસિદ્ધિ સાથે જપમાં ચિત્તની એકાગ્રતા કેટલી થઈ? તેનું પણું સતત ધ્યાન રાખવું. (૧૩) હૃદયરૂપી પુસ્તકના કેરા કાગળ ઉપર ધ્યાનરૂપી કલમ વડે પિતાના નામની જેમ પંચપરમેષ્ઠીના નામને લખતાં હિઈએ તેવી એકાગ્રતાથી જપ કરે. શરૂઆતમાં આવી એકાગ્રતા ન આવે તે પણ ધ્યેય તે જ રાખવું, જેથી પ્રતિદિન સ્થિરતા વધતી જશે. (૧૪) જપથી અન્ય કાર્ય થાય કે ન થાય, પણ મહદયશુદ્ધિ તે થઈ જ રહી છે અને હૃદયશુદ્ધિના પરિણામે બુદ્ધિ નિર્મળ બની રહી છે.” એમ સતત વિચારવું. “બુદ્ધિ નિર્મળ થવાથી સર્વ પુરુષાર્થોની સિદ્ધિ થાય છે.” એવું શાસવાય સદા સ્મરણ–પથમાં રાખવું. બુદ્ધિને નિર્મળ કરવાનું ધ્યેય જ૫ વડે અવશ્ય પાર પડે છે, એવી શ્રદ્ધા રાખવી. (૧૫) જપ કરનાર સાધકે વિષયને વિષવૃક્ષ જેવા માનવા, સંસારના સમાગમને સ્વપ્રવત્ જેવા, પિતાની વર્તમાન અવસ્થાને સંસારનાટકને એક પાઠ માનવે, શરીરને કેટખાનું, ઘરને મુસાફરખાનું અને આખા મનુષ્યલોકને અરુચિનું સ્થાન માનવું. આ રીતે અનિત્યાદિ ભાવનાઓથી પિતાના આત્માને ભાવિત કરે. (૧૬) શ્રી નમસ્કારમંત્રનો જપ કરવાથી આત્મામાં શુભ કર્મને આશ્રવ થાય છે, અશુભ કર્મને સંવર થાય છે, પૂર્વકર્મની નિર્જરા થાય છે, લેકસ્વરૂપનું જ્ઞાન થાય છે, Page #341 -------------------------------------------------------------------------- ________________ મંત્રાનુષ્ઠાન ૯૧ સુલભાધિપણુ" મળે છે અને સૌજ્ઞકથિત ધમ'ની લવાભવ પ્રાપ્તિ કરાવનાર પુણ્યાનુબંધી પુણ્યકમ પાન થાય છે. ઈત્યાદિ શુભ ભાવનાએ ચિત્તમાં નિર ંતર રમ્યા કરે, તેવા પ્રયત્ના કરવા. કેટલીક હસ્તલિખિત પ્રતિના આધારે નમસ્કાર– સ્વાધ્યાયના બીજા ભાગમાં રૃ. ૨૨૧ પર ‘ હક્ષનમાળનવિધિ ’ પ્રકટ થયેલા છે, તેનું ઉપયુ ક્ત વિધિમાં સુંદર પ્રતિબિંખ પડેલું છે તથા કેટલુંક સંસ્કરણ પણ થયેલું છે. આવાં અનુષ્ઠાના જેટલાં વધારે થાય, તેટલે વધારે લાભ છે, એમ સમજી સાધકે તે માટે તત્પર રહેવુ જોઈ એ. Page #342 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮ ] સાધનાસમયની વિશિષ્ટ ચર્ચો નમસ્કારમત્રની સાધનાને ચેાગ્ય થવા માટે કેવા ગુણુદ કેળવવા જોઈએ ? તેનું વિવેચન પૂર્વે થઈ ગયું છે; તેમજ જપ કરતી વખતે શુ કરવુ જોઈએ ? અને શું ન કરવુ જોઈએ? તે અંગે પણ કેટલુંક માČદન અપાઈ ગયુ છે. આમ છતાં નમસ્કારમંત્રની સાધના ચાલતી હાય, ત્યારે સાધકે કેવી રીતે વર્તવુ જોઈએ ? તે અંગે કેટલીક સ્પષ્ટતા કરવાની જરૂર છે, તેથી જ પ્રસ્તુત પ્રકરણનું આલેખન કરવામાં આવ્યુ છે. ' ' • લાગ્યું તેા તીર નહિ તા થાથુ' એવી વિચારણાને વ્યવહારમાં સ્થાન હાઈ શકે, પણ નમસ્કારમંત્રની સાધનામાં હરગીઝ નહિ. અહીં તે! હ્રાન્ચ સાધયામિ યા ઉદ્વાન્તયામિ ના—દેહ ભલે પડે, પણ કાયસિદ્ધિ અવશ્ય કરીશ.? આવુ દૃઢ મનેાખળ રાખવું ઘટે. નમળા કે અસ્થિર મનથી એક સામાન્ય કાર્ય પણ થઈ શકતુ નથી, તે મંત્રસાધના જેવું વિશિષ્ટ કોટિનું કાર્ય શી રીતે સિદ્ધ થઈ શકે ? તાપ Page #343 -------------------------------------------------------------------------- ________________ સાધનાસમયની વિશિષ્ટ ચર્યા ૨૯૩ કે મનને ઢીલું–પિચું ન રાખતાં મક્કમ બનાવીને કામ લેવાની જરૂર છે. આ મંત્રજપ હું યથાવિધિ પૂરો કરી શકીશ કે નહિ?” એવી શંકા કરવી નહિ. તેના બદલે “આ મંત્રજપ હું અવશ્ય યથાવિધિ કરી શકીશ” એવી આત્મશ્રદ્ધા રાખવી. દરેક સલતાનું મૂળ આત્મશ્રદ્ધા (Self-confidence)માં જ રહેલું છે, એ વાત કદી ભૂલવી નહિ. આ બાબતમાં પૂર્વ અને પશ્ચિમના વિચાર એકમત છે, તેમજ મને વિજ્ઞાન પણ તેને પૂર્ણ સંમતિ આપે છે. “આ મંત્રજપનું ફળ મળશે કે નહિ? હજી સુધી તેનું કઈ પણ પરિણામ કેમ દેખાતું નથી ? આવા વિચારોને સાધકે કદી પણ સ્થાન આપવું નહિ. તેને શાસ્ત્રીય પરિભાષામાં વિચિકિત્સા' નામને મોટો દેષ ગણવામાં આવે છે. જે કાર્ય વિધિસર થયું હોય, તેનું ફળ એગ્ય સમયે જરૂર મળે છે, એવી આંતરિક શ્રદ્ધા રાખવી અને સાધનાક્રમને આનંદથી અનુસરે. એક પ્રવાસીએ મુંબઈથી અમદાવાદની રેલવે–ટીકીટ ખરીદી હોય અને તે અમદાવાદ જતી કઈ પણ ગાડીમાં બેઠે હેાય તે “હું અમદાવાદ પહોંચીશ કે નહિ? હજી સુધી અમદાવાદ કેમ ન આવ્યું?' વગેરે વિચાર કરે છે ખરે? તેને ખાતરી છે કે આ રેલવે મને અમદાવાદ લઈ જવાની, એટલે એ બાબતમાં તે નિશ્ચિત રહે છે અને રસ્તામાં Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ નમસ્કાર ત્રસિદ્ધિ જે સ્ટેશન આવે તે આનથી જોયા કરે છે. સાધકે ખરાખર આ જ પ્રમાણે વર્તવાનું છે. આ જગતમાં એવી કઈ પ્રવૃત્તિ છે કે જેમાં વિઘ્ના આવે જ નહિ ? એક નાની પ્રવૃત્તિ શરૂ કરી હાય તા પશુ તેમાં વિઘ્ના—મુશ્કેલીઓ–મૂંઝવણા આવે છે અને તેને કોઈ પણ પ્રકારે ઓળંગી જઇએ અર્થાત્ તેના જય કરીએ તે જ તેમાં સિદ્ધિ કે સલતા સાંપડે છે. વળી શ્રેચાંસિ વધુવિઘ્નાનિ—સારાં કામમાં સે। વિઘ્ન' એ ન્યાયે મંત્રસાધનામાં અનેક પ્રકારનાં વિઘ્ના આવે છે, પણ સાધકે ધીર તથા વીર અનીને તેના સામને કરવા જોઈએ, એટલે કે તેને ઓળંગી જવું જોઈ એ કે તેના પર કાબૂ મેળવવા જોઈએ. આ વખતે ઢીલા પડ્યા કે હિંંમત ગુમાવી તે સમજવુ કે સાધના તૂટી જવાની અને આપણે તે અંગે જે કંઈ પરિશ્રમ કર્યો, તે ફોગટ થવાને. * જ અહી કેટલાક એમ કહે છે કે ન્હાયા તેટલું પુણ્ય !’ પરંતુ એ વાત મન મનાવવાની છે. અહીં તેા સાધના કેમ સફળ થાય ? તે જ વિચારવાનું છે અને જ્યારે એ સાધના સલ થાય, ત્યારે જ સતેષ માનવાના છે. વ્યાપાર કરવા માટે ખેાલેલી પેઢી અધવચ્ચેથી સકેલવી પડે, એ સ્થિતિ ઈષ્ટ ન જ ગણાય. · હું' અમુક મંત્રના જપ કરી રહ્યો છું, તેનું પિરણામ આવુ દેખાય છે.' વગેરે વાતા કાઇને કરવી નહિ. પરિણામ અંગે કંઈ પણ ચર્ચા-વિચારણા કરવી હાય તા મંત્રદાતા Page #345 -------------------------------------------------------------------------- ________________ સાધના સમયની વિશિષ્ટ ચય ૨૯૫ ગુરુ સાથે કરવી. અધિકારી સાથે ચર્ચા-વિચારણા કરવામાં ઘણું જોખમ રહેલું છે. તેમાં કેઈ નાસ્તિક શિરોમણિને ભેટો થઈ ગયો અને તેને અમુક વિચાર મનમાં જચી ગયે. તે સાધના મંદ પડી જાય છે અથવા તો તેમાંથી ભ્રષ્ટ થવાને વખત આવે છે. મંત્રજપ નિયમિત સમયે શરૂ કરે અને નિયમિત સમયે પૂરે કર. કેઈ અસાધારણ કારણ ઉપન્ન થયું હોય તે વહેલે-ડે પણ કરી શકાય છે, પરંતુ સામાન્ય રીતે નિયમિત થવાની કાળજી રાખવી. નિયમિતતા એ જીવનની મોટી શિસ્ત છે અને તે આ રીતે કેળવાય એ પણ મોટો લાભ જ છે. એક બાબતમાં નિયમિત થવાની ટેવ પડે કે બીજી બાબતમાં પણ નિયમિત થવાશે અને એ રીતે આખું જીવન નિયમિત બનશે. મંત્રજપ દરમિયાન શકય હોય ત્યાં સુધી આયંબિલ, એકાશન આદિ તપશ્વર્યા કરવી, કારણ કે મનને શાંત અને સ્થિર કરવામાં તે ઘણું ઉપયેગી નીવડે છે. કદી તેમ ન બની શકે તે છૂટા મહોએ તે ખાવું જ નહિ. તાત્પર્ય કે ઓછામાં ઓછું બે-આસણું તે કરવું જ. વળી તેમાં પણ શક્ય એટલી ઊદરિકા કરવી અને રસનો પણ બને તેટલે ત્યાગ કરે. વિશેષ આહાર કે રસવાળો આહાર મંત્રજપ માટે અનુકૂળ નથી. વિશેષ ન બને તો મીઠાઈ અવશ્ય છોડવી અને તીખી તમતમતી વાનગીઓ આરેગવાને વિચાર માંડી વાળવે. ઈન્દ્રિયે બેફામ બને તે મનને જ્યાં ત્યાં ખેંચી Page #346 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ નમસ્કારમંત્રસિદ્ધિ જાય છે અને તેને સ્થિર થવા દેતી નથી. વર્ધમાન આયંબિલ તપ વગેરે તપશ્ચર્યાએ આ દષ્ટિએ ઘણી ઉપયોગી છે. આહાર અને મનને ગાઢ સંબંધ છે, વળી તેમાં અહિંસાનું પણ બને તેટલું પાલન કરવાનું છે. આ દષ્ટિએ ભક્ષ્યાભર્ચની વિચારણું ગતિમાન થયેલી છે. તે નમસ્કાર મંત્રના સાધકે જાણી લેવી જોઈએ, એટલું જ નહિ પણ તેમાં જે બાવીશ વસ્તુઓને અભક્ષ્ય ગણાવી છે, તેને ત્યાગ અવશ્ય કરવો જોઈએ. બાવીશ અભક્ષ્યનાં નામ આ પ્રમાણે જાણવા ૧. વડનાં ફળ ૧૨. વિષ (ઝેર) ૨. પીપળાનાં ફળ ૧૩. સર્વ પ્રકારની માટી ૩. ઊંબરાં , ૧૪. રાત્રિભેજન ૪. અંજીર ૧૫. બહુબીજ ૫. કાકોદુંબર ૧૬. અનંતકાય ૬. દરેક જાતને દારૂ ૧૭. બોળ અથાણું છે. દરેક જાતનું માંસ ૧૮. શેલવડાં ૮. મધ ૧૯. વતાક ૯. માખણું ૨૦. અજાણ્યાં ફળફૂલ ૧૦. હિમ (બરફ) ૨૧. તુચ્છ ફળ ૧૧. કરાર ૨૨. ચલિત રસ. પ્રથમનાં પાંચ ઉદુંબર જાતિનાં ફળે છે કે જેમાં નાનાં નાનાં ઘણું જંતુઓ હોય છે, તેથી તે ખાવા ચોગ્ય નથી. Page #347 -------------------------------------------------------------------------- ________________ સાધના સમયની વિશિષ્ટ ચર્યા ૨૭ દારૂ માદક છે, બુદ્ધિને વિકૃત કરનાર છે તથા તમેગુણની વૃદ્ધિ કરનાર છે, તેથી અભક્ષ્ય છે. માંસ પણ બુદ્ધિને મંદ કરનાર, તમગુણની વૃદ્ધિ કરનાર તથા હિંસાનું પ્રધાન કારણ છે, તેથી અભક્ષ્ય છે. મધ અને માખણમાં તે જ રંગના અસંખ્ય સૂરમ છની ઉત્પત્તિ થાય છે, માટે અભય છે. વિષ પ્રાણુને નાશ કરનાર હોવાથી અભક્ષ્ય છે અને સર્વ પ્રકારની માટી સચિત્ત હેવાથી, તેમજ પ્રાણધારણું માટે અનાવશ્યક હેવાથી અશક્ય છે. રાત્રિભેજનમાં જીવહિંસાદિ ઘણું દે રહેલા છે, તેથી -તેને નિષેધ છે. બહુબીજ એટલે જેમાં ઘણાં બીજ હોય એવાં શાક વગેરે અને અનંતકાય એટલે કંદમૂળ આદિ સાધારણ વનસ્પતિ -અનંત જીવોની હિંસાને કારણે અલાક્ય છે. લીંબુ, કેરી, કેરડાં, કરમદાં ગુંદા વગેરે અનેક વસ્તુએનાં બળ અથાણાં ત્રણ દિવસ પછી અભક્ષ્ય છે. લવડાં કઠોળ અને કાચા દહીંના સગથી બને છે, માટે વિદલ હેઈ અભક્ષ્ય છે. વંતાક કામવૃત્તિપષક અને બહુ નિદ્રા લાવનાર હેઈને તથા બહુબીજ લેવાથી અભક્ષ્ય છે. * અજાણ્યાં ફળ-ફૂલ ખાવામાં પ્રાણહાનિ તથા રેશેપત્તિને સંભવ હેઈને અભક્ષ્ય છે. તુચ્છ ફળમાં ખાવાનું થોડું અને ફેંકી દેવાનું વધારે હોવાથી અભક્ષ્ય છે. મહુડાં, જાંબૂ, Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ નમસ્કારમંત્રસિદ્ધિ બીલાં, ચણીબેર, એળા તથા મગની શીંગ વગેરે તુચ્છ ફળ ગણાય છે. ચલિત રસ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ફરી જવાના કારણે અભક્ષ્ય છે. વાસી, પડતર કે બગડી ગયેલી વસ્તુઓને. સમાવેશ આ પ્રકારમાં થાય છે. મંત્રસાધનામાં શરીર અને મન એ બંને પાસેથી કામ લેવાનું છે, એટલે તે બંને સ્વસ્થ રહેવાં જોઈએ. જે શરીર સ્વસ્થ ન હોય, તેમાં કઈ ગરબડ થઈ ગઈ હોય કે તેમાં પીડા થતી હોય તે સ્મરણ, જપ, ધ્યાન, પૂજા આદિ શી રીતે થઈ શકે ? “ીરમ રજુ ઘસઘન-શરીર એ. ખરેખર! ધર્મનું પ્રથમ સાધન છે” એમ જે કહેવાયું છે, તે આ દૃષ્ટિએ જ કહેવાયું છે. જે તંદુરસ્તીના નિયમોનું ચીવટાઈથી પાલન કરીએ. તે મોટા ભાગે હરક્ત આવતી નથી અને તેની પાસેથી ધાર્યું કામ લઈ શકાય છે. અહીં એ સ્પષ્ટતા પણ કરી દઈએ કે “કાયા કાચા કુંભ જેવી છે, તેની માયા–મમતા શી? એમ વિચારી. કઈ તેના પ્રત્યે બેદરકાર રહે અને બિમારીને નોતરે તે હરગીઝ ઈચ્છવા ચોગ્ય નથી. “કાયા પ્રત્યે મેહ-મમતા રાખવી નહિ? એને અર્થ એ છે કે તેનું વધારે પડતું લાલન-પાલન કરવું નહિ કે તેને ફટવવું નહિ, પણ તેના પ્રત્યે બેદરકાર બની બિમારીને નોતરવી, એમાં કઈ જાતનું ડહાપણું નથી, એથી તે તપ–નિયમાદિ જે ધર્મકરણ કરતા હોઈએ તેમાં Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૯ સાધના સમયની વિશિષ્ટ ચર્ચા પણ ભંગ પડવાને અને નમસ્કારમંત્રની સાધના કે જે દિવ્ય. જીવનને સાક્ષાત્કાર કરાવનારી છે, તેને કેમ તૂટી જવાને તથા આ જીવનમાં જે એક મહાન કાર્ય કરવાને મનેરથ કર્યું હતું, તે અધૂરે રહી જવાને. કેટલાક વધારે પડતી તપશ્ચર્યા કરીને શરીરનું મૂળભૂત બંધારણ તેડી નાખે છે અને પછી બિમારીમાંથી ઊંચાઆવતા નથી. એ સ્થિતિ પણ ઈચ્છવા એગ્ય નથી. અહીં શાસ્ત્રકારના નિમ્ન શબ્દો પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. તેઓ કહે છે? "कायो न केवलमयं परितापनीयो, मिष्टै रसर्बहुविधैर्न च लालनीयः । चित्तेन्द्रियाणि न चरन्ति यथोत्पथेन, वश्यानि येन च तदाचरितं जिनानाम् ।। આ શરીરને કેવળ પરિતાપ ઉપજાવ નહિ કે તેનું વિવિધ પ્રકારના મધુર રસ વડે પાલન પણ કર્યું નહિ. શ્રી જિનેશ્વર ભગવતેએ એવું તપ આચરેલું છે કે જેનાથી ચિત્ત અને ઈન્દ્રિયે ઉન્માર્ગે ન જતાં વશ રહે. નમસ્કારમંત્રની સાધના દરમિયાન બ્રહ્મચર્યનું પાલનઆવશ્યક છે, તેથી બ્રહ્મચર્યની રક્ષાને લગતા નિયમો ચીવટાઈથી પાળવા જોઈએ. વળી ભેંચસંથારે-જમીન પર ચટાઈ કે શેતરંજી બિછાવીને તેના પર સૂઈ રહેવું એ બ્રહ્મ– ચર્યના પાલનમાં સહાય કરે છે, તેથી તેને ઉપગ રાખ. આ વખતે પુરુષોએ સ્ત્રીને તથા સ્ત્રીઓએ પુરુષને Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩eo નમસ્કારમંત્રસિદ્ધિ વિશેષ સંસર્ગ–પરિચય રાખવે નહિ તથા સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા કે રાજસ્થા પૈકી કઈ વિકથા કરવી નહિ, કારણ કે તે વિચારમાં વિકૃતિ લાવે છે અને મનની પવિત્રતા તેડી નાખે છે. સ્ત્રીકથા એટલે સ્ત્રીના રૂપ, લાવણ્ય, શૃંગાર આદિ સંબંધી વાર્તાલાપ, ભક્તકથા એટલે ભેજનની વાનીઓ, સ્વાદ, પદ્ધતિ વગેરે અંગે વાર્તાલાપ, દેશકથા એટલે લેકેમાં પ્રવતી રહેલા જુદા જુદા પ્રકારના રીતરિવાજો સંબધી વાર્તાલાપ; અને રાજકથા એટલે રાજાઓના વૈભવ તથા ભેગવિલાસ વગેરે સંબંધી વાર્તાલાપ. અહીં રાજાઓનું સ્થાન જોગવી રહેલા ઉચ્ચ કક્ષાના અમલદારે વગેરે કે જેની રહેણીકરણ રાજાઓ જેવી છે, તેમને સમાવેશ પણ રાજાઓમાં જ કરે. જ્યાં આ પ્રકારને વાર્તાલાપ થતો હોય, ત્યાંથી નમસ્કારમંત્રને સાધક હઠી જાય, એ અત્યંત જરૂરતું છે. વળી નાટક, સીનેમા તથા ભાંડવૈયાના ખેલે પણ વજર્ય ગણવા જોઈએ અને તેને લગતાં સામયિકે તથા વર્તમાનપત્રે વાંચવાનું પણ મેકફ રાખવું જોઈએ, કારણ કે તેમાં આ ચારેય પ્રકારની વિકથાઓ વિવિધ રીતે રજૂ થયેલી હોય છે અને ગારિક ચિત્રને પણ સારા પ્રમાણમાં સ્થાન અપાયેલું હોય છે. સાધના દરમિયાન સોગઠાબાજી કે ગંજીફા જેવી રમત રમવી નહિ કે ટોળટખળ અથવા ગપસપમાં વખત ગુમાવવો નહિ. આ બધી વસ્તુઓ ચિત્તને શાંત-સ્થિર કરવામાં બાધક છે, એ વસ્તુ સાધકે અવશ્ય યાદ રાખવી. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩ સાધના સમયની વિશિષ્ટ ચર્યા નમસ્કારમંત્રની સાધના એ ખરી રીતે જીવનપરિવર્ત.. નની સાધના છે, એટલે દરેક પ્રકારની દુષ્ટ પ્રવૃત્તિ તથા દરેક પ્રકારના દુષ્ટ સંસ્કારથી બચવું જોઈએ અને સાત્વિક ભાવોની વૃદ્ધિ થાય તેમ કરવું જોઈએ. જે સાધકનું અંતર. સાત્વિક ભાવથી ભરપૂર હશે તે નમસ્કારમંત્રની સિદ્ધિ સત્વર થશે, તેથી તામસિક તથા રાજસિક ભાથી દૂર રહેવું, એ સાધક માટે હિતાવહ છે. નમસ્કારમંત્રનો જપ શાંત અને સ્વસ્થ ચિત્તે થવા લાગે કે શાંતિને અનુભવ થાય છે, એક જાતને અલૌકિકઆનંદ આવવા લાગે છે, શુદ્ધ રે મટવા માંડે છે, મોટા. રેગના મૂળ ઢીલાં પડી જાય છે અને કેટલીક વાર સુંદર સ્વને પણ આવે છે. તેમાં ધમાચાર્ય, ઉપાસ્યદેવની મૂર્તિ, મંત્રદાતા ગુરુદેવ, પ્રિયજન, પૂર્ણચંદ્ર, સૂર્ય, સમુદ્ર, જલથી ભરેલી નદી, કમલસહિત સરવર કે તળાવ, યંત્રરાજ, સુમેરુ પર્વત, નૌકાવિહાર, અગ્નિજવાલા, હંસ, ચકલાક, સારસ, મેર, બે ઘડાના રથમાં આરેહણું, શ્વેતછત્રધારણ, દીપપંક્તિ, માલાધારણું, દિવ્ય સ્ત્રીઓનું દર્શન, ત ઘડે, શ્વેત બળદ, શ્વેત હાથી, હાથી પર સવારી, વિમાનમાં બેસવું, રત્નના આભૂષણ તથા રાજ્યાભિષેક વગેરે દેખાય તે સમજવું કે સિદ્ધિ અવશ્ય થશે અને તે ટૂંકા સમયમાં જ થશે. કેઈને પૂર્વના અધ્યવસાચથી ખરાબ કે ભયંકર સ્વપ્ન આવે તે ગભરાવું નહિ. તેણે એ કુસ્વપ્નદુસ્વપ્નની શાંતિ નિમિત્ત ચાર લેગસને કાર્યોત્સર્ગ કરવો તથા દર મંત્રબીજની માળા ફેરવવી, તેથી કુસ્વપ્ન-દુસ્વન બંધ થઈ જશે.. Page #352 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯ ] સિદ્ધિની સમીપમાં સૂર્યોદય થવાને હેય, તે પહેલાં કેટલાંક ચિ થાય છે અથવા મેઘરાજા વરસવાના હોય તે તેની કેટલીક તૈયારીઓ જોવામાં આવે છે. તે જ રીતે સાધનાપથ પર નિત્ય-નિયમિત પ્રયાણ કરી રહેલે સાધક જ્યારે સિદ્ધિની સમીપમાં આવે છે, ત્યારે કેટલાક પ્રત્ય થાય છે. તે અંગે મંત્રમાં કહ્યું છે કે– चिचप्रसादो मनसश्च तुष्टिरल्पाशिता स्वप्नपराङ्मुखत्वम् । स्वप्नेषु यानाद्युपलम्भनं च, सिद्धस्य चिह्नानि भवन्ति सद्यः।। સાધક જ્યારે સિદ્ધ બને, ત્યારે તેના કેટલાંક ચિહ્નો તરત જ જવામાં આવે છે. જેમકે ચિત્તની પ્રસન્નતા, મનને - અપૂર્વ સંતોષ, અલ્પ ભેજન, સ્વરહિત નિદ્રા વગેરે કદાચ આ વખતે સ્વપ્ન આવે તે કેઈપણ વાહનની પ્રાપ્તિનું - અને તેના પર સવારી કર્યાનું આવે છે? વિશેષમાં એ પણ જણાવ્યું છે કે Page #353 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિની સમીપમાં ತಿಂತಿ જ્યોતિ પરથતિ સર્વત્ર, શરીર ના દરીયુ. . निजं शरीरमथवा, देवतामयमेव हि ॥ મંત્રસિદ્ધિ તદન સમીપમાં હોય ત્યારે સર્વત્ર જ્યોતિ દેખાય છે, અથવા પિતાનું શરીર પ્રકાશમય દેખાય છે અથવા તે પિતાનું શરીર દેવતામય જણાય છે.” આ સિવાય આનંદનાં અશ્રુ આવવાં, દેહ પુલક્તિ થ, ગદ્ગદ્ ભાષણ થવું આદિ બીજાં પણ કેટલાંક લક્ષણે જોવામાં આવે છે. કેટલાક લોકો એમ માને છે કે આ કાલમાં ગમે તેટલી કઠિન કે ઉગ્ર સાધના કરીએ તે પણ મંત્રદેવતા સાક્ષાત્ દર્શન આપતા નથી. અલબત્ત, તેઓ સ્વપ્નમાં દર્શન દે છે, ગેનું નિવારણ કરે છે કે પુષ્પપ્રવેશ આદિથી તેનું પ્રમાણ આપે છે. પણ આ માન્યતા સર્વાંશે સાચી નથી. આજે પણ એવા મંત્રસાધકે જોવામાં આવ્યા છે કે જેમને મંત્રસાધનાના પરિણામે મંત્રદેવતાનાં દર્શન થયાં હોય અને તેમની વિવિધ પ્રકારની કામનાઓ અજબ રીતે પૂરી થઈ હોય. ઘડીભર માની લઈએ કે આજે ખરેખર મંત્રદેવતા સાક્ષાત દર્શન આપતા નથી, પણ સ્વપ્નદર્શન, રેગનિવારણું, પુષપ્રવેશ આદિથી પ્રમાણ આપે છે અને સાધકના મને રથની સિદ્ધિ કરે છે, તે એ હકીકત મંત્રસિદ્ધિની વિરુદ્ધની નથી, પણ તરફેણની જ છે. સાધકને તે એટલું જ જોવાનું કે જે ચેયની સિદ્ધિ અર્થે તેણે સાધના કરી, તે સફલ થઈ કે નહિ ? Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ નમસ્કારમંત્રસિદ્ધિ નમસ્કારમંત્રની સાધના તે મુખ્યત્વે સંસારસાગર તરવા માટે જ થાય છે, એટલે તેના પરિણામે ચિત્તશુદ્ધિભાવશુદ્ધિ થાય અને કર્મોની મહાન નિજેશ થાય, તે જ જોવાનું છે. બીજી સિદ્ધિઓ તે ત્યાં વણમાગી આવી જાય છે અને તેના સાધકને જીવનની ઉચ્ચ ભૂમિકા પર સિદ્ધિ થયા પછી સાધના કરવાની હોતી નથી, એટલે આ દિવસેને સાધનાના છેલ્લા દિવસે સમજવાના છે અને તેમાં દરેક યિા વિધિ-અનુસાર ખૂબ શુદ્ધિપૂર્વક કરવા માટે કાળજી રાખવાની છે. કેટલીક વાર એમ પણ બને છે કે સિદ્ધિ હાથવેંતમાં હાય, પણ સાધક તરફથી કેટલીક ભૂલે થવા પામે અને તે દૂર હડસેલાઈ જાય, એટલે છેલ્લી ઘડી સુધી પ્રમાદ પિસી ન જાય કે કેઈમાનસિક દેષનું સેવન ન થઈ જાય, તેની ખાસ તકેદારી રાખવાની છે. કેટલાક એમ માને છે કે મંત્રસિદ્ધિ એ વાસ્તવમાં આંતરિક શક્તિને વિકાસ છે, તેમાં કઈ દૈવી તત્વ નથી" કે ચમત્કાર નથી. ક્ષણભર માની લઈએ કે તેમનું આ મંતવ્ય સાચું છે, તે પણ તે મંત્રને મહિમા ગાનારું છે, કારણ કે આંતરિક શક્તિને આ અદ્દભુત વિકાસ અન્ય કોઈ સાધનથી શક્ય નથી. મનુષ્યને જે આંતરિક વિકાસ વિશ્વની. ગૂઢતમ શક્તિઓ સાથે અનુસંધાન કરે અને અચિત્ય કાર્યો કરવા સમર્થ થાય, તેથી વધારે સુંદર બીજું શું હોઈ શકે? : Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ સિદ્ધિની સમીપમાં કેટલે જપ કર્યા પછી નમસ્કારમંત્રની સિદ્ધિ થાય?” એ પ્રશ્નના ઉત્તરમાં અમે ભટ્ટારિક શ્રી સકલકીર્તિવિરચિત તત્વાર્થસારદીપિકાને નિમ્ન શ્લોક રજૂ કરીશું: पाचो वो विश्वकार्याणां, सिद्धयेऽत्र परस्त्र च । तथासंख्या विधेयास्य, सहस्रलक्षकोटिभिः ॥ વાણી તથા આલોક અને પરલેકનાં સમસ્ત કાર્યોની સિદ્ધિ માટે આ મંત્રને હજાર, લાખ અને ક્રોડ સંખ્યા વડે જપ કરો.” તાત્પર્ય કે કેઈકને અમુક હજારપ્રમાણુ જપ કરતાં જ તેની સિદ્ધિ થાય છે, કેઈકને અમુક લાખને જપ કરતાં સિદ્ધિ થાય છે, તે કઈકને ઝાડ કે તેથી પણ વધારે મંત્રને જપ કરવું પડે છે. અન્ય શબ્દોમાં કહીએ તે સિદ્ધિને મુખ્ય આધાર સંખ્યા પર નહિ, પણ ચિત્તની શુદ્ધિ અને એકાગ્રતા પર છે. તેનું પ્રમાણ જેટલું વધારે તેટલી સિદ્ધિ વહેલી થાય છે. આને અર્થ એમ પણ સમજ કે જેનું ચિત્ત શુદ્ધ નથી કે સ્થિર નથી, તેને કદી પણ સિદ્ધિ થતી નથી. ન સિ-૨૦ Page #356 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિખંડ [ ૩૦ ] નમસ્કારમંત્રસિદ્ધિ નમસ્કારમંત્રની સાધના કરતાં ગનાં આઠેય અંગેની સિદ્ધિ થાય છે, તેથી જે જે ફલે ચોગસિદ્ધિથી મળે છે, તે બધાં જ ફલે નમસ્કારમંત્રની સિદ્ધિથી મળે છે. - અહીં પ્રશ્ન થવા સંભવ છે કે “નમસ્કારમંત્રની સાધના કરતાં રોગનાં આઠેય અંગેની સિદ્ધિ કેવી રીતે થાય છે?” તેને ઉત્તર એ છે કે “નમસ્કારમંત્રના સાધકે જે ચય પાળવાની છે, તેમાં યમ અને નિયમને સમાવેશ થાય છે. આ સાધના કરતાં લાંબા સમય સુધી એક આસને બેસવું પડે છે, તેથી આસનસિદ્ધિ થાય છે. તેમાં જપ તથા ધ્યાન ધરતાં પહેલાં પ્રાણાયામ કરવાને હોય છે, તેથી પ્રાણુયામની સિદ્ધિ પણ થાય છે. વળી એ વખતે મનને અન્ય વિષમાંથી ખેંચી લેવાનું હોય છે, તેથી પ્રત્યાહાર સિદ્ધ થાય છે અને વૃત્તિઓની ધારા Page #357 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રસિદ્ધિ ૩૦૭ એક જ વિષય પ્રત્યે વહે છે, એટલે ધારણા પણ સિદ્ધ થાય છે. વિશેષમાં નમસ્કારમંત્રનું પદસ્થ આદિ ધ્યાન ધરતાં ધ્યાનની સિદ્ધિ થાય છે અને એ રીતે ધ્યાનની સિદ્ધિ થતાં સમાધિને લાભ પણ અવશ્ય મળે છે. આ રીતે નમસ્કારમંત્રની સાધના કરતાં રોગનાં આઠેય અગેની સિદ્ધિ થાય છે. ગથી પ્રાપ્ત થતી સિદ્ધિઓમાં અષ્ટસિદ્ધિને મહિમા ઘણે છે. નમસ્કારમંત્રની સિદ્ધિથી આ અષ્ટસિદ્ધિ પ્રાપ્ત થાય છે, તેથી જ કહ્યું છે કે “આઠ સંપદાથી પરમાણે, અડસિદ્ધિ દાતાર? આ અષ્ટ સિદ્ધિઓ નીચે પ્રમાણે જાણવી? (૧) અણિમા-શરીરને અતિ નાનું બનાવી દેવાની સિદ્ધિ. આ સિદ્ધિવાળે સેયના નાકામાં પણ પ્રવેશ કરી શકે તેવડી નાની કાયા બનાવી શકે છે. (૨) મહિમા–શરીરને અતિ મોટું બનાવી દેવાની સિદ્ધિ. આ સિદ્ધિવાળે મેરુ પર્વત જેવડું મોટું શરીર બનાવી શકે છે કે જે પ્રમાણે વિકુમાર મુનિએ બનાવ્યું હતું. (૩) લધિમા-શરીરને અતિ હલકું બનાવી દેવાની સિદ્ધિ. આ સિદ્ધિવાળે પિતાના શરીરને પવનથી પણ હલકું બનાવી શકે છે. ગરિમા–શરીરને અતિ ભારે બનાવી દેવાની સિદ્ધિ, આ સિદ્ધિવાળે પિતાના શરીરને પહાડ જેટલું વજનદાર બનાવી શકે છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ નમસ્કારમંત્રસિદ્ધિ (૫) પ્રાપ્તિ–પૃથ્વી પર ઊભાં ઊભાં જ મેરુ પર્વતના. જંગને સ્પર્શ કરી શકે તેવી સિદ્ધિ. કેટલાક એમ માને છે કે આ સિદ્ધિથી અહીં બેઠાં ચંદ્રમાને સ્પર્શ કરી શકાય છે. () પ્રાકામ્ય-ભૂમિમાં પણ જલની જેમ ઉન્મજજન-નિમ જન કરવાની સિદ્ધિ. (છ ઈશિત્વ-ચક્રવર્તી તથા ઈન્દ્રની અદ્ધિ વિસ્તારવાની સિદ્ધિ. (૮) વશિત્વ ગમે તેવા ક્રૂર જંતુઓને પણ વશ કરી શકે તેવી સિદ્ધિ. નવપદાત્મક એને નમસ્કારમંત્ર સિદ્ધ થતાં નવનિધિની. પ્રાપ્તિ થાય છે. “નવપદ એનાં નવ નિધિ આપે” એ વચને પ્રસિદ્ધ છે. આ નવ નિધિઓનાં નામ નીચે પ્રમાણે જાણવા (૧) નૈસર્પ, (૨) પાંડુક, (૩) પિંગલક, (૪) સર્વરત્ન, (૫) મહાય, (૬) કાલ, (૭) મહાકાલ, (૮) માણવક અને. (૯) શંખ, પ્રવચન સારોદ્ધારની ટીકામાં કહ્યું છે કે આ નવનિધિઓમાં વિશ્વસ્થિતિનું કથન કરનારા શાશ્વત કલ્પના પુસ્તકે હોય છે. (૧) નૈસર્ષનિધિ-ના માં ગ્રામ, આકર, નગર, પાટણ, દ્રોણુમુખ, મહંબ, સ્કંધાવાર, ગૃહ વગેરેની સ્થાપનાને વિધિ દર્શાવેલ હોય છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમ્ ત્રસિદ્ધિ ૩૦૯ (૨) પાંડુકનિધિના પૈામાં ગણિત, ગીત, ચાવીશ પ્રકારનાં ધાન્યનાં બીજ તથા તેની ઉત્પત્તિના પ્રકાર દર્શાવેલા હાય છે. (૩) પિંગલકનિધિના પેામાં પુરુષ, સ્ત્રી, હાથી, ઘેાડા વગેરેનાં આભરણના વિધિ દર્શાવેલે હેાય છે. (૪) સરત્નનિધિના પામાં ચક્રવતીનાં ચૌદ રત્નાનુ વિગતવાર વર્ણન હેાય છે. ચક્રવતીનાં ચૌદ રત્ના આ પ્રમાણે ગણાય છેઃ (૧) સેનાપતિ, (૨) ગાથાપતિ (ગૃહ પતિ), (૩) પુરહિત, (૪) અશ્વ, (૫) ગજ, (૬) વક, (૭) સ્ત્રી, (૮) ચક્ર, (૯) છત્ર, (૧૦) ચર્મ, (૧૧) મિણ, (૧૨) કાકિણી, (૧૩) ખડૂગ અને (૧૪) ઈંડ. (૫) મહાપદ્મનિધિના ૫ામા વસ્ત્ર તથા રંગની "ઉત્પત્તિ, તેના પ્રકાર, તેને ધાવાની રીતે તથા સાત ધાતુઓનુ વણું ન હેાય છે. (૬) કાલનિધિના કલ્પામાં સમગ્રકાલનું જ્ઞાન, તી કરાદિના વંશનું થન તથા સેા પ્રકારના શિલ્પાનું વર્ણન હાય છે. (૭) મહાકાલનિધિના ામાં લેહ, સુવણું, મુક્તા, મણિ, સ્ફટિક, પરવાળાં વગેરેના વિવિધ ભે અને તેની ઉત્પત્તિ વગેરેનું વર્ણન હેાય છે. (૮) માણવકનિધિના પેામાં ચાદ્ધાઓની ઉત્પત્તિ, શસ્ત્રસામગ્રી, યુદ્ધનીતિ તથા ઈ’નીતિ વગેરેનું વર્ણન હેાય છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રસિદ્ધિ (૯) શંખનિધિના કમ્પમાં ગદ્ય, પદ્ય, નૃત્ય, નાટક વગેરેનું વિગતવાર વર્ણન હોય છે. નવનિધિ” શબ્દથી સર્વસંપત્તિઓનું સૂચન પણ થાય છે, એટલે નમસ્કારમંત્રની સિદ્ધિ થતાં સર્વ સંપત્તિઓ પિતાની મેળે ચાલી આવે છે અને તેના સાધકને કઈ પણ વાતની કમી રહેતી નથી. વળી નમસ્કારમંત્રની સિદ્ધિ થતાં તમામ તાંત્રિક કર્મોની સિદ્ધિ થાય છે. તે તાંત્રિક કર્મો મુખ્યત્વે આ પ્રમાણે જાણવાં? જે પ્રયોગ કે કર્મથી વ્યાધિઓનું નિવારણ થાય. ઘાતક પ્રગને મૂલેચ્છેદ થાય તથા દુર્ણ ગ્રહની દષ્ટિને પ્રતિકાર થાય તે શાંતિર્મ. જે પ્રયાગ કે કર્મથી ધન-ધાન્ય, સંપત્તિ, ઐશ્વર્ય તથા કીતિમાં વધારે થાય તે પૌષ્ટિકર્સ, આમ તે તે શાંતિકર્મને જ એક પ્રકાર ગણાય છે. જે પ્રવેગ કે કર્મથી બીજાએ આપણે હુકમ માનવા માટે તત્પર થાય, અથવા તે આપણું કેઈપણ આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકે નહિ, તે વય કે વશીકરણુકર્મ, જે પ્રગ કે કર્મથી બીજાની સ્વતંત્ર ગતિને રે. થાય અને તેની અપકારી ચેષ્ટાઓના લક્ષ્યને બદલી શકાય તે સ્તષ્ણનર્મ. શ્રી જંબૂકુમારે નમસ્કારમંત્રના ધ્યાનથી પ્રભાવ ચેર વગેરેને ખંભિત કરી દીધા હતા, તે આ પ્રકારનું કર્મ જાણવું. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ નમસ્કારમંત્રસિદ્ધિ જે પ્રયોગ કે કર્મથી વિરોધી વ્યક્તિઓના સમૂહમાં ફૂટ પડે અને એ રીતે તેમનું વિઘાતક બળ તૂટી જાય, તે વિદ્વેષણુકમ. જે પ્રયોગ કે કર્મથી સામી વ્યક્તિની માન~મર્યાદા તૂટે તથા તેને ગામ કે દેશ છોડવાનો વખત આવે, તે ઉચ્ચાટનકર્મ. જે પ્રયોગ કે કર્મથી મનુષ્યનું મરણ નિપજે, તે મારણકર્મ, અહીં એ સ્પષ્ટતા કરી દઈએ કે નમસ્કારમંત્રની સિદ્ધિ કરનારનું હૃદય વિશ્વમૈત્રીથી ભરપૂર હોય છે, એટલે તે કોઈ પણ પ્રાણુને પિતાને વૈરી કે દુશમન ગણતો નથી અને તેથી તેના પર કોઈ વિઘાતક પ્રોગ અજમાવતે નથી. એ તે તેનું પણ લ્યાણ થાઓ, એમ જ ઈચ્છે છે. આમ છતાં ધર્મ કે શાસનરક્ષાના વિકટ પ્રસંગે કોઈ પ્રયોગ કરવાની જરૂર જ પડે છે તે નિષ્કામભાવે કરે છે અને તે પ્રયોગ કરવા માટે પ્રાયશ્ચિત્ત પણ ગ્રહણ કરે છે. આ પ્રયોગ અંગે મંત્રવિજ્ઞાનના તેત્રીશમા પ્રકરણમાં અમે વિસ્તારથી ચર્ચા કરેલી છે, તે જિજ્ઞાસુએ અવશ્ય જોઈ લેવી. જૈન શાસ્ત્રોમાં કહ્યું છે કે – चौरो मित्रमहिर्माला, वहिरिर्जलं स्थलम् । कान्तारं नगरं सिंहः, श्रृगालो यद् प्रभावतः ॥ જેના (નમસ્કારમંત્રના) પ્રભાવથી ચેરી કરવા આવેલ. ચોર મિત્ર બની જાય છે, સાપની પુષ્પમાલા બની જાય છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૧ નમસ્કારમંત્રસિદ્ધિ ' અગ્નિનું પ્રમળ જળરાશિમાં પરિવર્તન થાય છે અને પ્રમળ જળરાશિનું સ્થળ તરીકે પવિતન થાય છે. વળી અટવી હોય ત્યાં નગર વસે છે અને સિંહ શિયાળ જેવા બની જાય છે. ઇતિહાસમાં એવા દાખલા નોંધાયેલા છે કે અમુક જૈન મુનિવરો જંગલમાંથી પસાર થતા હતા, તે વખતે સિંહ-વાઘ જેવા હિંસક પ્રાણીએ સામે મળ્યા હતા અને તેમણે શ્રદ્ધાપૂર્વક નમસ્કારમંત્રનું ધ્યાન કરતાં એ પ્રાણીઓ તદ્ન શાંત અની અન્ય માર્ગે ચાલ્યા ગયા હતા. વિશેષ શું? दूरयत्यापदः सर्वाः पूरयत्यत्र कामनाः । राज्यस्वर्गापवर्गास्तु, ध्यातो योऽमुत्र यच्छति ॥ • ધ્યાન કરાયેલ આ મંત્ર આ લેકમાં સવ આપદાઓને દૂર કરે છે તથા સર્વ કામનાઓને પૂર્ણ કરે છે, તેમ જ પરલેાકમાં રાજ્યાદ્ધિનાં અને સ્વર્ગાપવર્ગાદિનાં (સ્વગ અને મેાક્ષ વગેરેનાં) સુખાને આપે છે, ' નમસ્કારમંત્રમાંથી ઉદ્ભવેલા અનેક કાર્ય સાધક મંત્રા હવે પછીનાં પૃષ્ઠોમાં આમ્નાય સાથે આપેલા છે, તેના પાઠકો શાંત સ્વસ્થ ચિત્તે અભ્યાસ કરે અને તેના લાભ લઈ પેાતાના જીવનને સુખી બનાવે, એ અમારી આંતરિક અભિલાષા છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ [૩૧] કાર અથવા પ્રણવમંત્ર પ્રવચનસારેદારવૃત્તિમાં કહ્યું છે કે “નમરકાર સર્વ મંત્રરત્નની ઉત્પત્તિનું સ્થાન છે, એટલે કે આર્યભૂમિમાં –આર્યાવર્તમાં આજે જે જે પ્રભાવશાળી મને જોવામાં આવે છે, તે બધયે નમસ્કારમંત્રમાંથી ઉદ્ભવેલા છે. કાર અથવા પ્રણવમત્ર કે જે જિનશાસનમાં અતિ પ્રસિદ્ધ છે* તથા અન્યત્ર પણ જેની મોટા પ્રમાણમાં ઉપાસના થાય છે, તેની ઉત્પત્તિ પણ નમસ્કારમંત્રમાંથી જ થયેલી છે. તેને નિર્દેશ કરતી એક પ્રાચીન ગાથા શ્વેતામ્બર તથા દિગમ્બર મંત્રસાહિત્યમાં નીચે પ્રમાણે દૃષ્ટિગોચર થાય છે? अरिहंता अरारीरा, आयरिय उज्ज्ञाय मुणियो। पंचवखरनिष्फन्नो, ओंकारो पंचपरमिटी।। એંકારમંત્ર પંચપરમેષ્ઠી સ્વરૂપ છે, કારણ કે તે અરિહંત, અશરીરી (સિદ્ધ), આચાર્ય, ઉપાધ્યાય અને મુનિના પ્રથમ અક્ષરથી બનેલે છે.” * કાર તથા હ્રકારની ઉપાસનાને વિસ્તૃત પરિચય અમારા તરફથી પ્રકટ થયેલ મંત્રચિંતામણિ 2 થમાં અપાયેલે છે, તે જિજ્ઞાસુઓએ અવશ્ય જે. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ નમસ્કારમંત્રસિદ્ધિ અરિહંતને પ્રથમ અક્ષર છે અને અશરીરી (સિદ્ધ) ને પ્રથમ અક્ષર પણ છે. તે બંનેની સંધિ કરીએ તે +1 = 1 થાય છે. તેમાં આચાર્યને પ્રથમ અક્ષર આ જોડીએ તે આ + આ = થાય છે. તેમાં ઉપાધ્યાયને પ્રથમ અક્ષર = જેડીએ તે આ + ૩ = શો થાય છે અને તેમાં મુનિ (સાધુ) ને પ્રથમ અક્ષર ૬ જેડીએ તે સોનું થાય છે. શ્રી પતંજલિ મુનિએ યોગદર્શનમાં “તરા રાજ કાકા એ સૂત્રથી કારનો પ્રણવમંત્ર તરીકે નિર્દેશ. કરેલ છે અને જૈનાચાર્યવિરચિત મંત્રવ્યાકરણમાં કારના જે પર્યાય શબ્દો આપવામાં આવ્યા છે, તેમાં પણ તે દષ્ટિગોચર થાય છે. જેમકે तेजो भक्तिर्विनयप्रणवब्रह्मदीपदामाश्च । वेदोऽब्जदहनध्रुवमादिमिरोमिति स्यात् ।। કારમંત્ર તેજસ, ભક્તિ, વિનય, પ્રણવ, બ્રહ્મ, પ્રદીપ, વામ, વેદ, કમલ, અગ્નિ, ધ્રુવ, આદિ અને ઘુ (આકાશ) સંજ્ઞાથી પ્રસિદ્ધ છે.” તંત્રમાં તેના અન્ય પણ અનેક સક્ત પ્રાપ્ત થાય છે. આ ઋાર અથવા પ્રણવમંત્રને મહિમા નીચેની ગાથામાં પ્રકટ થયેલું છે? ॐकारं विन्दुसंयुक्तं, नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव, ॐकाराय नमो नमः ॥ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૐકાર અથવા પ્રણવસ ત્ર ૩૧૫. • ભિંતુથી સંયુક્ત એવા ૐકારનું ચેાગીઓ નિત્ય ધ્યાન ધરે છે. તે આ લેકની સર્વ કામનાઓ પૂર્ણ કરનાર છે તથા ( અક્ષય અન ́ત સુખના ધામરૂપ) મેક્ષની પ્રાપ્તિ કરાવનારા છે. આવા ( અપૂર્વ મહિમાશાલી )ૐકારમત્રને વારવાર નમસ્કાર હા.’ મુનિ–મહાત્માઓના વ્યાખ્યાન-પ્રસંગે પ્રારંભમાં આ શ્લાક પ્રાય: ખેલાય છે, તે પરથી તેનું મહત્ત્વ સમજી શકાશે. ભગવદ્ગીતામાં ૐકારને એકાક્ષરી બ્રહ્મ કહ્યો છે અને. તેનું ઉચ્ચારણ કરવાથી પરમગતિ પ્રાપ્ત થાય છે, એમ જણાવેલું છે. X ઉપનિષદો વગેરના પણ આવે જ અભિપ્રાય છે. તાત્પર્ય કે કારનુ' ઉચ્ચારણ, સ્મરણ તથા ધ્યાન કરવાથી. મનુષ્યના અંતરમાં સુષુપ્ત રહેલી આત્મશક્તિ જાગ્રત થાય છે અને તે ચરમ સીમાએ પહેાંચે છે; તેથી જ મુનિવ તથા મુમુક્ષુઓ તેની સતત ઉપાસના કરે છે. · ચૈાગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં કહ્યુ છે કે तथा हृत्पद्ममध्यस्थं शब्दब्रह्मेककारणम् । स्वरव्यंजनसंवीतं वाचकं परमेष्ठिनः || मूर्द्धसंस्थितशीतांशु कलामृतरसप्लुतम् । कुम्भकेन महामन्त्रं प्रणवं परिचिन्तयेत् ॥ ‘ તથા હૃદયકમલમાં રહેલા સમગ્ર શટ્ટબ્રહ્મની ઉત્પત્તિનુ એક કારણ, સ્વર તથા વ્યંજનસહિત પંચપરમેષ્ઠિષતવાચક × અધ્યાય ૮, શ્લોક ૧૩. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ નમસ્કારમંત્રસિદ્ધિ તથા મસ્તકમાં રહેલા ચંદ્રકલામાંથી ઝરતા અમૃતના રસે કરી ભીંજાતા મહામંત્ર પ્રણવને કુંભક કરીને અર્થાત્ શ્વાસોચ્છવાસ રેકીને ચિંતવે.” ત્યાં એ પણ જણાવ્યું છે કેपीतं स्तम्भेऽरुणं वश्ये क्षोभणे विद्रुमप्रभम् । कृष्णं विद्वेषणे ध्यायेत् कर्मघाते शशिप्रभम् ॥ સ્તંભનકર્મ કરવું હોય તે કારને પીળા રંગને ચિંતવ, વશીકરણ કરવું હોય તે આછા લાલ રંગને ચિંતવ; ભ પમાડવા માટે પરવાળા સમ લાલ રંગને ચિંતવ, વિદ્વેષણકર્મમાં કાળા રંગને ચિંતવ અને કને નાશ કરવા માટે ચંદ્રની કાંતિ સમ ઉજજવળ રંગને ચિંતવે? આ જ પ્રકાશમાં શ્રી હેમચંદ્રાચાર્યે કારનું ધ્યાન ધરવા માટે એક વિશિષ્ટ મંત્રનું વિધાન કરેલું છે, તે જિજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવું અને ગુરુગમ મેળવી તે પ્રમાણે મંત્ર તૈયાર કરી તેનું ધ્યાન ધરવું. તેથી ઘણે લાભ થવા સંભવ છે. અમે એક જૈન મુનિવરને ૩૦કારની ઉપાસનાથી અપૂર્વ કાવ્યશક્તિ પ્રાપ્ત થયેલી જોઈ છે, તેમ જ અન્ય સાધુસંન્યાસીઓને પણ વિવિધ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરતાં નિહાળેલા છે. વળી કારનું વિધિપૂર્વક ઉચ્ચારણ કરતાં જે એકાગ્રતા અને આનંદ અનુભવ થાય છે, તે અલૌકિક હોય છે. અન્ય રીતે કહીએ તે જેના મનમાં અહર્નિશ કારનું રટણ હોય છે, તેને આ દુનિયામાં કઈ દુખે સતાવી શક્તાં નથી કે તેની આનંદમસ્તીને ભંગ કરી શક્તાં નથી. Page #367 -------------------------------------------------------------------------- ________________ કાર અથવા પ્રણવમંત્ર ૩૧૭પંચનામુક્કારલથુત્ત” માં કહ્યું છે કેसंविग्गेणं मणसा अखलियफुडमणहरेण य सरेण । पउमासणिओ करबद्धजोगमुद्दो य कारणं ॥ सम्मं संपुन्नं चिय समुच्चरिज्जा सय नमुकाम् । વસતિ વિહી જ વાળા તહીં ને ! तन्नामाणुग असिआउस त्ति पंचखरे तहवि सम्मं । निहुयं पिपरावत्तिज्जकह वि अह तत्थ वि असत्तो।। ता झाएज्जा ओमिति संगहिया जं इमेण अरहता। असरीरा आयरिया उवज्झाया मुणिवरा सब्वे ॥ एयन्नामाइनिपन्नवन्नसन्धिप्पओगओ जम्हा ।। सव्वन्नुएहि एसो ओंकारो किर विणिदिहो।' અંત સમયે સંવિન મન વડે, અખલિત, સ્પષ્ટ અને મધુર સ્વર વડે તથા કરબદ્ધ યોગમુદ્રાથી યુક્ત પદ્માસને બેઠેલી કાયા વડે સમ્યફ પ્રકારે સંપૂર્ણ નમસ્કારનું સ્વયં ઉચ્ચારણ કરવું એ ઉત્સર્ગવિધિ છે. અથવા બળ ઘટવાથી તેમ કરવા સમર્થ ન હોય, તે પરમેષ્ઠિઓના નામને અનુસરનારા ક સિ ા” એવા પાંચ અક્ષરનું સભ્ય પ્રકારે મૌનપણે પરાવર્તન કરવું. જે કઈ કારણે તેમ કરવા પણ અશક્ત હોય, તે છે એવા એક અક્ષરનું ધ્યાન કરવું, કારણ કે એ અક્ષર વડે અરિહંત, અશરીરી (સિદ્ધ), આચાર્ય ઉપાધ્યાય અને સર્વ મુનિવરે સંગ્રહિત થયેલા છે. એ પાચેય નામેની આદિમાં રહેલા અક્ષરેની સંધિના પ્રયોગથી જ કાર બને છે, એમ સર્વ પરમાત્માએએ ફરમાવેલું છે.” Page #368 -------------------------------------------------------------------------- ________________ -૩૨૮ નમસકારમંત્રસિદ્ધિ તાત્પર્ય કે કાર એ અંત સમયને પણ સાથી છે અને તેનું ઉચ્ચારણ-સ્મરણ તથા અર્થચિંતન મનુષ્યની ગતિ સુધારે છે. શ્રી સિંહતિલસૂરિજીએ “શ્રીમંત્રરાજ રહસ્ય” માં " કહ્યું છે કે अर्हददेहाचार्योपाध्यायमुनीन्द्रपूर्ववर्णोत्थः । प्रणवः सर्वत्रादौ ज्ञेयः परमेष्ठि-संस्मृत्यै ॥ 1 –ગાથા ૩૧૪ અહંત, અદેહ (સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને -મુનીન્દ્રના પૂર્વ વર્ણોથી બનેલે પ્રણવ પરમેષ્ઠીના સ્મરણ અર્થે સર્વત્ર આદિમાં ભણવે.” તાત્પર્ય કે કેઈપણું મંત્ર બેલતાં પહેલાં પ્રથમ તેને ઉચ્ચાર કરે અને પછી મંત્ર બેલ. અન્ય મંત્રવિશારદોએ પણ આવું જ વિધાન કરેલું છે અને તેને મંત્રસેત” ની વિશિષ્ટ સંજ્ઞા આપેલી છે. મંત્રસેતુ એટલે મની મૂળભૂત શક્તિનું અનુસંધાન કરી આપનારે પુલ. તાત્પર્ય કે પ્રથમ કાર બેલીને પછી મંત્ર બોલવામાં આવે તે તેની શક્તિ યથાર્થપણે જાગ્રત થાય છે અને તેથી ઈષ્ટ કાર્યો કરી શકાય છે. કારનું આવું માહાન્ય હેવાથી જ સર્વ મંત્રોની આદિમાં તેનું ઉચ્ચારણ થાય છે. શ્રીમંતભદ્રાચાયે કારને મહિમા દર્શાવવા માટે બાર શ્લથી શેભતું એક સુંદર સ્ત્રોત્ર બનાવ્યું છે, તે - પાઠકેની જાણ માટે અહીં રજૂ કરીએ છીએ. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ કાર અથવા પ્રણવમંત્ર ॐकारस्तोत्र प्रणवस्त्वं परब्रह्मन् लोकनाथो जिनेश्वरः । कामदरत्वं मोक्षदस्त्वं ॐकाराय नमो नमः ॥ १॥ “હે કાર! તું પ્રણવ છે, તું પરબ્રહ્મ છે, તું લેકનાથ છે અને તું જ જિનેશ્વર છે. વળી સંસારની સર્વ કામનાઓ પૂરી કરનારે છે તથા મેક્ષસુખને આપનાર છે. એવા તને મારે પુનઃ પુનઃ નમસ્કાર હે.” * पीतवर्णः श्वेतवर्णों रक्तवर्णों हरिद्वरः । कृष्णवर्णो मतो देवः ॐकाराय नमो नमः ॥२॥ “હે કાર ! તું પીતવર્ણને, શ્વેતવર્ણને, રક્તવર્ણન, ધૂમ્રવર્ણને તથા કૃષ્ણવર્ણને એમ પાંચ વર્ણને દેવ મનાયેલ છે. તને મારે પુનઃ પુનઃ નમસ્કાર છે.” તાત્પર્ય કે કારરૂપી દેવનું આ પાંચ વર્ણો વડે ધ્યાન ધરવામાં આવે છે. તેનું ફલ આગળ સાતમી તથા આઠમી ગાથામાં બતાવવામાં આવશે. नमस्त्रिभुवनेशाय रजोऽपोहाय भारतः। पञ्चदेवाय शुद्धाय ॐकाराय नमो नमः ॥३॥ “હે કાર! તું ત્રિભુવનને સ્વામી છે અને ભાવથી કર્મરૂપી રજનું હરણ કરનારે છે. વળી તું (પંચપરમેષ્ઠી સ્વરૂપ હોવાથી) પંચદેવ તરીકે વિખ્યાત છે અને (તાવિક દૃષ્ટિએ) અતિ શુદ્ધ છે. એવા તને ભારે પુનઃ પુનઃ નમસ્કાર છે.” Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ નમસકારમંત્રસિદ્ધિ मायादये नमोऽन्ताय प्रणवान्तर्मयाय च । बीजराजाय हे देव ! ॐकाराय नमो नमः ॥४॥ “હે દેવ! તું માયાબીજની એટલે હીરકારની આદિમાં રહેનારે છે, તારા છેડે ના પદ લાગે છે અને તે પ્રણવમય છે. એવા બીજરાજસ્વરૂપ તને મારે પુનઃ પુનઃ નમસકાર હે. આ સ્તુતિ નમઃ” એ મંત્રને ઉદ્દેશીને કરાઈ છે. આ મંત્રની હકાર વિદ્યા તરીકે વિશેષ પ્રસિદ્ધિ છે. અને લે અચિંત્ય ફલને આપનારી છે. અમે “મંત્રાચિંતામણિના બીજા ખંડમાં તેની ઉપાસનાને વિસ્તૃત વિધિ દર્શાવેલ છે. धनान्धकारनाशाय चरते गगनेऽपि च । तालुरन्ध्रसमायाते सम्प्राप्ताय नमो नमः ॥५॥ હે કાર! તું અજ્ઞાનરૂપી ગાઢ અંધકારને નાશ કરનારે છે અને બ્રહ્મરમાં પણ વિચરણ કરે છે. અને જેઓ જપ સ્મરણ વડે તાલુર ધમાં લાવે છે, તેમને તે પ્રાપ્ત થાય. છે, એવા તને મારે પુનઃ પુનઃ નમસ્કાર છે.' गर्जन्तं मुखरन्ध्रेण ललाटमन्तरसंस्थितम् । विधानं कर्णरथ्रण प्रणवं तं वयं नुमः ॥६॥ વળી મુખરખ્રમાં ગર્જતા, લલાટના મધ્ય ભાગમાં સ્થિર થતા અને કર્ણરધથી ઢંકાતા એવા હે પ્રણવ ! તને અમે નમસ્કાર કરીએ છીએ.” કારનું વિધિસર ઉચ્ચારણ કરીએ છીએ, ત્યારે તે મુખપ્રમાં ગાજવા લાગે છે, લલાટના મધ્યભાગમાં તેનું Page #371 -------------------------------------------------------------------------- ________________ કાર અથવા પ્રણવમત્ર ૩૧ ધ્યાન ધરીએ છીએ, ત્યારે ત્યાં સ્થિર થાય છે; અને કાનના એ છિદ્રોપર હાથ દઈ એ ત્યારે તેના સ્વાભાવિક નાદ સાંભળવામાં આવે છે.’ श्वेते शान्तिकपुष्ट्याख्याऽनवद्यादिकराय च । पीते लक्ष्मीकरायापि ॐकाराय नमो नमः ॥ ७ ॥ કૅઝ્કાર ! શ્વેત વણથી ધ્યાન ધરતાં નિષ શાતિ, તુષ્ટિ અને પુષ્ટિ કરનાર તથા પીત વર્ણથી ધ્યાન ધરતાં લક્ષ્મી આપનાર એવા તને મારા પુનઃ પુનઃ નમસ્કાર હા.' रक्ते वश्यकरायापि कृष्णे शत्रुक्षयकृते । धूम्रवर्णे स्तम्भनाय ॐकाराय नमो नमः ॥ ८ ॥ હૈ ૐકાર ! રક્તવર્ણથી ધ્યાન ધરતાં વશીકરણ કરનાર, કૃષ્ણવર્ણથી ધ્યાન ધરતાં શત્રુના નાશ કરનાર તથા ધૂમ્રવણથી ધ્યાન ધરતાં સ્તમ્ભન કરનાર, એવા તને મારા પુનઃ પુનઃ નમસ્કાર હા.’ ब्रह्मा विष्णुः शिवो देवो गणेशो वासवस्तथा । सूर्यचन्द्रस्त्वमेत्रातः ॐकाराय नमो नमः ॥ ९ ॥ હુંકાર ! તું જ બ્રહ્મા છે, તુ જ વિષ્ણુ છે, તુ જ શિવ છે, તુ જ દેવ છે, તુજ ગણેશ છે, તુ જ ઇન્દ્ર છે, તુજ સૂર્યાં છે અને તુ જ ચન્દ્ર છે. એવા તને મારા પુનઃ પુનઃ નમસ્કાર હો.” તાપ કે આ સર્વ વસ્તુઓમાં તું જ વ્યાપીને રહેલા છે અથવા આ બધાં તારાં જ ભિન્ન ભિન્ન સ્વરૂપે છે. ન. સિ.—૨ ૧ Page #372 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમ્ ત્રસિદ્ધિ न जपो न तपो दानं न व्रतं संयमो न च । सर्वेषां मूलहेतुस्त्वं ॐकाराय नमो नमः ॥ १० ॥ * · સર્વ સિદ્ધિઓનું મૂળ જપ નથી, તપ નથી, દાન નથી, ત્રત નથી, સંયમ નથી, પણ હું ૐકાર ! તુજ છે. એવા તને મારા પુનઃ પુનઃ નમસ્કાર હા. ' " ૩૨ इति स्तोत्रं जपन् वाऽपि पठन् विद्यामिमां पराम् । स्वर्ग मोक्षपदं धत्ते विद्येयं फलदायिनी ॥ ११ ॥ C આ સ્તંત્રને જપતા અથવા આ પરમ વિદ્યાના પાઠ કરતા મનુષ્ય સ્વર્ગ અથવા મેાક્ષપદ્મને પામે છે. ખરેખર! આ ૐકાર વિદ્યા શ્રેષ્ઠ ફૂલને આપનારી છે. ’ करोति मानवं विज्ञमर्श मानविवर्जितम् । समानं स्यात् पंचमुगुरोर्विधैका सुखदा परा ॥ १२ ॥ ' આ ૐકાર વિદ્યા અજ્ઞાન મનુષ્યને વિદ્વાન કરે છે તથા માનવહીનને માનવાળા કરે છે, પંચ સુગુરુઓના પ્રથમાક્ષરીથી નિષ્પન્ન થયેલી વિદ્યા અદ્વિતીય અને પરમ સુખદાયક છે. ’ પંચ સુગુરુ એટલે પંચપરમેષ્ઠી. તેમના પ્રથમ અક્ષરાથી આ મંત્ર શ્રી રીતે નિષ્પન્ન થાય છે, તે આ પ્રકરણના પ્રારંભમાં જ સમજાવેલું છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ [૩૨] અહંમંત્ર નમસ્કારમંત્રમાંથી ઉદ્ભવેલ અહેમંત્ર અત્યંત પ્રભાવશાળી છે. તેથી ખાસ પ્રકરણ દ્વારા તેને પરિચય આપવામાં આવ્યું છે. ૮ ૩% અનમઃ' આ ત્રણ પદેની અક્ષરરચનાને અહમંત્ર કહેવામાં આવે છે. આ મંત્રમાં ઈષ્ટદેવનું બીજ છે, પણ નામ નથી, એટલે તે એક પ્રકારને બીજમંત્ર છે. આ બીજમંત્રમાં એ સેતુ છે, જે એ બીજ છે અને નમઃ એ પલ્લવ છે. તાત્પર્ય કે છે એ મંત્ર બીજ હેિવા છતાં મુખ્ય બીજ તે અહીં જ છે. છેડે નમઃ પલ્લવ લાગેલું છે, એટલે તે શાંતિ તુષ્ટિ-પુષ્ટિ કરનારે મંત્ર છે. બીજને મહિમા અનેરો છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સિદ્ધહેમશબ્દાનુશાસનની પજ્ઞખૂહદ્ વૃત્તિમાં જણાવ્યું છે કે Page #374 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમ'ત્રસિદ્ધિ अर्हमित्येतदक्षरं परमेश्वरस्य परमेष्ठिनो वाचकं सिद्धचक्रस्यादिवीजं सकलागमोपनिषद् भूतमशेप विघ्नविघातनिघ्नमखिदृष्टाऽदृष्टसंकल्पकल्पद्रुमोपमं शास्त्रध्ययनाऽध्यापनावधि प्रणिઘેથમ્ ॥ થાડા વિવેચનથી આના અથ –ભાવ સ્પષ્ટ થશે. ૩૧૪ ‘. ëમિયેતવહાર-અહી નહું” એવા જે અક્ષર છે, તે પરમેશ્વરસ્ય પરમેષ્ઠિના વા–પરમેશ્વર એવા પરમેષ્ઠિના વાચક છે.' જે પેાતાના સ્વરૂપથી ચલિત ન થાય તે અક્ષર કહેવાય. તે અહીં ખીજરૂપે પ્રયુક્ત છે. કદાચ પાઠકને પ્રશ્ન થશે કે બહુ' માં દેખીતી રીતે જ વધારે અક્ષરો છે,તા અક્ષરો ન કહેતાં અહીં અક્ષર એવા પ્રયાગ કેમ કર્યાં ?” તેનુ' સમાધાન એ છે કે જે બીજ ઘણા અક્ષરેાથી સંયુક્ત હોય–ફૂટ હાય, તેને એક જ અક્ષર ગણવામાં આવે છે; જેમકે -~, શું, બ્લ્યૂ આદિ. વળી મંત્રવિદ્યાનુ કહેવુ છે ફૂટ મંત્રામાં ઘણા અક્ષરો દેખાવા છતાં તેમાં વસ્તુતઃ એક જ અક્ષર મંત્રસ્વરૂપ હોય છે અને બાકીના તેા તેના પરિકર કે પરિવારરૂપ હાય છે, તેથી પણ તેને એક અક્ષર કહેવામાં આવે છે. ખીજ અનેકાક્ષરી હાવા છતાં તેમાં ફ્અક્ષર જ મંત્રસ્વરૂપ છે, તેથી અહીં અક્ષર એવા શબ્દપ્રયોગ ઉચિત છે.’ ' કદાચ અહીં બીજો પ્રશ્ન એમ પૂછાય કે પરમેશ્વર વા પરમેષ્ટિ એમ કહેવામાં શું હેતુ રહેલા છે ?' તે તના ઉત્તર એ છે કે દેવતાઓ અને ગુરુનું નામ Page #375 -------------------------------------------------------------------------- ________________ અહંમંત્ર ૩૨૫ ઉજન ગણ મન અર્થ સકલ ઉપપદ વિના–વિશેષણ વિના બેલવું ન જોઈએ, એ શાસ્ત્રને આદેશ છે અને અહીં પરમેષ્ઠી એ દેવતાનું નામ છે, માટે તેને પરમેશ્વર એવું ઉપપદ-વિશેષણ લગાડેલું છે. વળી પરમેષ્ઠી એ શબ્દ એવી મહાન વસ્તુને સૂચક છે કે તેને શ્રી જેવું સામાન્ય કેટિનું વિશેષણ શોભે નહિ તેથી અહીં પરમેશ્વર એવું યથાર્થ વિશેષણ લગાડેલું છે. પરમેશ્વર એટલે પરમ ઐશ્વર્યવાન, પરમ ઐશ્વર્ય એટલે અષ્ટ પ્રાતિહાર્ય અને સમવસરણદિ અન્ય પ્રકારની સમૃદ્ધિ તથા ગની સર્વ પ્રકારની સિદ્ધિ પરમેષ્ઠી એટલે પરમ પૂજ્ય સ્થાને રહેલા. અહીં પરમેશ્વર પરમેષ્ઠિને અર્થ સકલ રાગાદિરૂપ મલરહિત, સર્વ જીના પેગ અને ક્ષેમનું વહન કરનારા, શસ્ત્રાદિ ઉપાધિથી રહિત હોવાને લીધે પ્રસન્નતાના પાત્ર, જ્યોતિરૂપ, દેવાધિદેવ, સર્વજ્ઞ પુરુષ વિશેષ સમજવાના છે. આટલાં વિવેચનથી સ્વરૂપ અને અભિધેય કહેવાયું. હવે તેનું તાત્પર્ય કહે છે. જે વાચાર્યને કહે, તે વાચક કહેવાય. સિદ્ધરચારિવીલ સરજોનિવમૂત-આ રદ્દ એ જે અક્ષર છે, તે સિદ્ધચક્રનું આદિ બીજ છે અને + देवतानां गुरूणां च, नामं नोपपदं विना । उच्चरेन्नैव जायायाः, कथञ्चन्नात्मनस्तथा ॥ દેવતાઓ અને ગુએનું નામ ઉ૫૫દ એટલે વિશેષણ વિના બોલવું નહિ, તેમ જ સ્ત્રીનું નામ કે બનતાં સુધી પોતાનું નામ પણ સ્વયે બોલવું નહિ. બાધિત હોવાને જેમનું ના Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ નમસ્કારમંત્રસિદ્ધિ સકલ આગમોનું રહસ્ય છે? જેમ જૈનેતર શાસ્ત્રોમાં ગેલેક્યવિજ્ય, ઘંટાર્ગલ, સ્વાધિષ્ઠાન, પ્રચંગિરા વગેરે ચક્ર પ્રસિદ્ધ છે, તેમ જૈનશાસ્ત્રોમાં સિદ્ધચકે પ્રસિદ્ધ છે. તેમાં સિદ્ધ એવા પરમ તત્વે ચક્રાકારે મંડળરૂપે ગોઠવાયેલા હોય, તે સિદ્ધચક. એ પરમ તત્વ નવ છેઃ અર્વત્, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. આ સિદ્ધચકમાં બીજાં પણ પાંચ બીજે છે, જેવાં કે , ફ્રી હૂં છૂ છૂ.. તેમાં “શ” એ પ્રથમ બીજ છે, તેથી તેને આદિ કહેવામાં આવ્યું છે. જે પરમગુરુ એવા અરિહંતના મુખમાંથી નીકળ્યું હોય અને શ્રદ્ધાસંપન્ન વિનયવંત શિષ્ય પ્રત્યે ગયું હોય, તે આગમ કહેવાય. આવાં આગ મુખ્યત્વે બાર અને સમુદાયરૂપે ઘણું છે. તે બધાને સાર સહિંત-સિદ્ધઆચરિ-વ-લg” એ ડશાક્ષરી વિદ્યામાં આવી જાય છે અને છેડશાક્ષરી વિદ્યાને સાર “અ” બીજમાં નિહિત છે, એટલે તેને સકલ આગમનું રહસ્ય કહેવામાં આવ્યું છે. આ બીજ “શેવિ વિધાનિ એટલે સર્વ વિને નાશ કરવામાં સમર્થ છે અને–“સિરાSEEસંવપકુમો' એટલે સર્વ પ્રકારના દષ્ટ અને અદષ્ટ એવા જે સંકલ્પ તેને પૂરવા માટે કલ્પવૃક્ષ સમાન છે. અહીં દષ્ટ સંલ્પથી રાજ્ય દ્ધિ વગેરે અને અદષ્ટ સંકલ્પથી સ્વર્ગાદિ સુખે અભિપ્રેત છે. છેવટે કહ્યું છે કે “રાન્નિશ્ચયનાણાપનાદિ – Page #377 -------------------------------------------------------------------------- ________________ અહંમંત્ર ૩ આ બીજનું શાસ્ત્રના અધ્યયન અને અધ્યાપન સમયે અવશ્ય પ્રણિધાન કરવું જોઈએ.” અહીં શબ્દશાસ્ત્રની રચનાને પ્રસંગ છે, એટલે અધ્યયન-અધ્યાપનનો નિર્દેશ કર્યો છે, પણ સર્વ મુમુક્ષુઓએ આધ્યાત્મિક વિકાસમાં આગળ વધવા માટે તેનું પ્રણિધાન કરવાનું છે, તેને જપ તથા અર્થભાવના કરવાની છે. શ્રી જ્યસિંહસૂરિએ ધર્મોપદેશમાલામાં શહેરૂપ અક્ષરતત્વનું વર્ણન કરતાં કહ્યું છે કે IFન્તિા , સિદ્ધિ સિદ્ધમાત ! युगादौ या स्वयं प्रोक्ता, ऋषमेण महात्मना ॥३॥ આથી શરૂ થતી અને “હ”માં અંત પામતી એવી સિદ્ધ-માતૃકા પ્રસિદ્ધ છે કે જેને યુગના પ્રારંભમાં પરમાત્મા શ્રી ત્રાષભદેવ ભગવતે સ્વયં કહી હતી.” एकैकमक्षरं तस्या, तत्वरूपं समाश्रितम् । तत्रापि त्रीणि तत्वानि, येषु तिष्ठति सर्वचित् ॥ ४॥ તે સિદ્ધ માતૃકાને એક એક અક્ષર તત્વરૂપને સમાશ્રિત (પાસ) છે, અર્થાત્ પ્રત્યેક અક્ષર તત્વરૂપ છે. તેમાં પણ “બ, “ અને “ એ ત્રણ ત એવાં વિશિષ્ટ) છે. કે જેમાં સર્વજ્ઞ પરમાત્મા રહેલા છે.” “હા” તત્વનું વર્ણન છે અઢાર થતા, મૂતમયમરણ कण्ठदेश समाश्रित्य, वर्तते सर्वदेहिनाम् ॥५॥ Page #378 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમ્ ત્રસિદ્ધિ " તેમાં આકાર પ્રથમ તત્ત્વ છે, સવ પ્રાણીઓને અભ્ય આપનાર છે અને સવ દેહધારીઓના કંઠસ્થાનને આશ્રીને रहेसु छे.' ३२८ सर्वात्मकं सर्वगतं, सर्वव्यापि सनातनम् । सर्वसच्चाश्रितं दिव्यं चिन्तितं पापनाशनम् ॥६॥ , 'ते तत्त्व सर्वस्व३५, सर्वगत, सर्वव्यापी, सनातन અને સર્વ પ્રાણીઓને આશ્રીને રહેલ છે. તેનું બ્ય ચિંતન ( सर्व ) पायनो नाश अरे छे.' सर्वेषामपि वर्णानां स्वराणां च धुरि स्थितम् । व्यव्जनेषु च सर्वेषु, ककारादिषु संस्थितम् ॥७॥ पृथिव्यादिषु भूतेषु देवेषु समयेषु च । लोकेषु च सर्वेषु, सागरेषु च सरित्सु च ॥८॥ मन्त्र - तन्त्रादियोगेपु, सर्वविद्याधरेषु च । विद्यासु च सर्वासु, पर्वतेषु वनेषु च ॥९॥ शब्दादिसर्वशास्त्रेषु, व्यन्तरेषु नरेषु च । पन्नगेषु च सर्वेषु, देवदेवेषु नित्यशः ॥ १० ॥ , व्योमवद् व्यापिरूपेण सर्वेष्वेतेषु संस्थितम् । नातः परतरं ब्रह्म, विद्यते भुवि किश्चन ॥११॥ તે તત્ત્વ (આકાર) બધાય વર્ષોં અને સ્વામાં અગ્રસ્થાને રહેલુ છે અને કકારાદિ સર્વાં વ્યંજના (ના ઉચ્ચારણ)માં રહેલુ છે. તે તત્ત્વ પૃથ્વી આદિ પાંચ મહાભૂતા (પૃથ્વી, Page #379 -------------------------------------------------------------------------- ________________ હું મંત્ર કુટ જલ, તેજસ, વાયુ અને આકાશ), દેવા, સમયે, સલાડ, સમુદ્રો, નદીઓ, મત્રા અને તંત્રાદિ ચેગા, સવ શાઓ, સ વિદ્યા, પર્વત, વન, વ્યાકરણ આદિ સર્વ શાસ્ત્રો, વ્યંતરા, મનુષ્યા, સપેર્યાં અને સર્વ દેવાધિદેવેશ—એ બધામાં આકાશની જેમ સર્વવ્યાપીરૂપે રહેલ છે. વિશ્વમાં એનાથી શ્રેષ્ઠ ખીજુ કાઈ બ્રહ્મ વિદ્યમાન નથી,’ इदमाद्यं भवेद्यस्य, कलातीतं कलाश्रितम् । नाम्ना परमदेवस्य ध्येयोऽसौ मोक्षकाङ्क्षिमिः ॥१२॥ લારહિત અથવા કલાસહિત એવુ આ (પરમ) તત્ત્વ નામવડે જે પરમદેવની આદિમાં છે, તે (પરમદેવ) નું માક્ષની આકાંક્ષાવાળા પુરુષાએ ધ્યાન કરવુ જોઈ એ.’ ' ' તત્વનું વણુનઃ दीप्तपावकसङ्काशं, सर्वेषां शिरसि स्थितम् । विधिना मन्त्रिणा ध्यातं, त्रिवर्गफलदं स्मृतम् ॥ १३ ॥ સવ પ્રાણીઓના મસ્તકમાં રહેલ પ્રદીપ્ત અગ્નિસમાન આ તત્ત્વનું મંત્રધારકવડે જો વિધિપૂર્વક ધ્યાન કરાય તે તે ધર્મ, અર્થ અને કામ એ ત્રિગની પ્રાપ્તિરૂપ ળને આપનારૂં છે, એમ (જ્ઞાની પુરુષાએ) કહ્યું છે.' यस्य देवाभिधानस्य, मध्ये ह्येतद् व्यवस्थितम् । पुण्यं पवित्रं माल्यं, पूज्योऽसौ तत्त्वदर्शिभिः || १४ || પુણ્ય, પવિત્ર અને મંગલ એવું! આ તત્ત્વ જે Page #380 -------------------------------------------------------------------------- ________________ ૨૦ નમસ્કારમ સિદ્ધિ પરમાત્મા (દું)ના નામની મધ્યમાં રહેલું છે, તે પરમાત્મા તત્વદર્શી આને પૂજ્ય છે.' '' તત્ત્વનું વર્ણન $ सर्वेषामपि भूतानां नित्यं यो हृदि संस्थितः । पर्यन्ते सर्ववर्णानां सकलो निकलस्तथा ||१५|| हकारी हि महाप्राणः, लोकशा खेषु पूजितः । विधिना मन्त्रिणा ध्यातः, सर्वकार्यप्रसाधकः ||१६|| ૮ સર્વ પ્રાણીઓના હૃદયમાં સદા રહેલ, સ વર્ષાના અંતે રહેલ, લાસહિત, કલારહિત અને લૌકિક શાસ્ત્રોમાં ‘ મહાપ્રાણ ' તરીકે પૂજિત (બહુમત) એવા ‘હુ’કારનું' મંત્રધારકવડે જે વિધિપૂર્વક ધ્યાન કરાય, તે તે સર્વ કાનિ , સાધક છે.’ यस्य देवाभिधानस्य पर्यन्त एष वर्तते । मुमुक्षुभिः सदा ध्येयः स देवा मुनिपुङ्गवैः ॥ १७॥ " જે દેવના નામના અંતમાં આ ( ‘હુ’કાર) રહે છે, તે (રેં”) દેત્રનુ મુમુક્ષુ-મુનિવરોએ સદા ધ્યાન ધરવું જોઇએ.’ બિનુ વર્ણન : 9 सर्वेषामपि भूतानां नित्यं यो हृदि संस्थितम् । बिन्दुकं सर्ववर्णानां शिरसि सुव्यवस्थितम् ||१८|| हकारी यो विन्दुर्वर्तुला जलविन्दुवत् । योगिभिचिन्तितस्तस्थौ, मोक्षदः सर्वदेहिनाम् ॥१९॥ Page #381 -------------------------------------------------------------------------- ________________ અહેમંત્ર ૩૩૧ જે સર્વ પ્રાણુઓની નાસિકાના અગ્ર ભાગને વિષે રહેલ છે, જે સર્વ વણેના મસ્તકે સુવ્યવસ્થિત છે, જે હકાર ઉપર જલબિંદુની જેમ વર્તુલાકારે રહેલ છે અને જે એગીએ વડે સદા ચિન્તિત છે, તે બિંદુ સર્વ અને મેક્ષ આપનાર છે.” त्रीण्यक्षराणि बिन्दुश्थ, यस्य देवस्य नाम वै । स सर्वज्ञः समाख्यातः, 'अहं' तदिति पण्डितैः॥२०॥ ત્રણ અક્ષરે અને બિંદુ મળીને જે દેવનું નામ થાય. છે, તે દેવ પંડિતે વડે સવર્ણ પરમાત્મા “મઈ”(અરિહંત), કહેવાય છે? અન્યત્ર કહેવાયું છે કે – अकारेगाच्यते विष्णू, रेफे ब्रह्मा व्यस्थितः। हकारेण इशः प्रोक्तस्तदन्ते परमं पदम् ॥ નકારથી વિષ્ણુ કહેવાય છે, રેફમાં બ્રહ્મા રહેલા છે, હૃકારથી શિવનું કથન છે, અને તેના છેડે આવું જે અનુસ્વાર છે, એ પરમ પદનું વાચક છે.” તાત્પર્ય કે આ રીતે “અહું પદ સર્વવ્યાપી અને સર્વ શક્તિમાન હોવાથી તેનું પ્રણિધાન કરવું ઈષ્ટ છે. અહીં એટલી સ્પષ્ટતા કરી દઈએ કે બીજનું પરૂપ. પ્રણિધાન કરતી વખતે મંત્રસ્વરૂપે જ કરાય છે, એટલે કે ત્યાં માત્ર બીજ નહિ, પણ તેને લગતે જે મંત્ર હોય તેને. જપ કરવો જોઈએ. Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ નમસ્કારમંત્રસિદ્ધિ શ્રી સિહતિલસૂરિજીએ “શ્રીમન્નરાજ રહસ્યમાં કહ્યું છે કેअहं जपात् क्षयमरोचकमग्निमांद्य कुष्ठोदरामकसनश्वसनानि हन्ति । प्राप्नोति चाप्रतिमवाक् महतीं महद्भ्यः पूजां परत्र च गतिं पुरुषोत्तमाप्ताम् ।। “અ” મંત્રરાજ જય દ્વારા ક્ષય, અરુચિ, અપચે, કે, આમગ, ખાંસી, શ્વાસ વગેરેને નાશ કરે છે. તેને જપ કરનાર અપ્રતિમ વાણુવાળ બને છે, મહાપુરુષની પૂજાને પ્રાપ્ત કરે છે અને પરલેકમાં ઉત્તમ પુરુષોએ પ્રાપ્ત કરેલી ગતિને મેળવે છે? * અમે શ્વાસના દર્દીઓને અમુક આયુર્વેદિક દવાઓ આપવા ઉપરાંત થોડે પ્રાણાયામ કરવા કહ્યું હતું તથા આ મંત્રની સવારસાંજ અમુક માળાઓ ગણવાનું સૂચન કર્યું હતું. એ પ્રમાણે ત્રિવિધ સાધનથી એ દર્દીએ શ્વાસના દર્દથી મુક્ત થયા હતા. તેમના એક દર્દીને ધાર્યો ફાયદો થશે નહિ, તેમાં તેની શ્રદ્ધાને દોષ હોય, તે બનવા જોગ છે. અન્ય રેગે પર તેની અસ્થામણ કરવાનો અવસર સાંપડયો -નથી, પણ એક વાર ટેનમાં પ્રવાસ કરતાં અમારા મિત્રને પેટના સખ્ત દુઃખાવો ઉપડે, તે આ મંત્રની ધૂન લગાવતાં જ મટી ગયે હતો અને આખાયે પ્રવાસમાં તેને ફરી દુઃખાવો થા ન હતા. અનુભવીઓ આ મંત્રને લગતા અનુભવો અમારા પર મોકલી આપે, એવી અમારી વિનંતિ છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ અહમંત્ર ૩૩૩. कनककमलगर्भ कर्णिकायां निषण्णं विगततमसमर्ह सान्द्रचन्द्रांशुगौरम् । गगनमनुसरन्तं सच्चरन्तं हरित्सु स्मर जिनपतिकल्पं मन्त्रराजं यतीन्द्र ! ॥ હે મુનિવર ! તું અજ્ઞાનરૂપી અંધકારથી રહિત, ઘન એવા ચંદ્ર કિરણેના જેવી ગીર કાંતિવાળા અને સાક્ષાત્ જિનપતિ સમાન એવા મંત્રરાજ જઈ (નાભિગત) સુવર્ણ કમલની મધ્યમાં વિરાજમાન છે, એમ પ્રથમ ચિંતવ. તે પછી તે આકાશમાં જાય છે અને સર્વ દિશાઓમાં સંચરે. છે, એમ ચિંતવ.” इति सर्वत्रगं ध्यायन्नहमित्येकमानसः । स्वप्नेऽपि तन्मयो योगी किश्चिदन्यन्न पश्यति ।। આ પ્રકારે સર્વત્ર જતા એવા “બ” નું એક ચિત્તથી. ધ્યાન કરતે અને તેમાં લીન થતે યેગી સ્વપ્નમાં પણ એ. (બ) સિવાય બીજું તે નથી? શ્રી ભદ્રગુપ્તાચાર્ય “અનુભવસિદ્ધમંત્રદ્ધાત્રિશિકાર માં ગાઈ બીજના ગવાળા બે મત્રે નીચે મુજબ કહ્યા છેઃ “ શ્રી ફ્રી નમઃ” એ સર્વજ્ઞાભ મંત્ર છે અને છી છી કાઈ નમઃ' એ સર્વક કરમંત્ર છે. આ બંને. મત્રે ૧૨૫૦૦ સંધ્ય પ્રમાણે જપ કરવાથી અને તેના દશમા ભાગને એટલે ૧૨૦૦ સંખ્યા પ્રમાણુ હોમ કરવાથી. ગુરુકૃપા વડે સિદ્ધ થાય છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ :૩૩૪ નમસ્કારમંત્રસિદ્ધિ કર્મને ક્ષય કરવા માટે આ બે મંત્રોનું ચંદ્ર સમાન શ્વેત વણે ધ્યાન ધરવું, સ્તંભનકાર્ય માટે પીતવણે ધ્યાન ધરવું, ક્ષોભ ઉત્પન્ન કરવા માટે રક્તવણે ધ્યાન ધરવું અને વિષણ માટે કૃષ્ણવર્ણ ધ્યાન ધરવું. આ મંત્રને સવા લાખ જપ કરવામાં આવે તે એ મૃત્યુંજયમંત્રનું કામ આપે છે, એ અમારે અનુભવ છે. વળી તેની ધૂન લગાવવાથી નાના રેશે કે શુદ્ર ઉપદ્રવ તરત શમી જાય છે, એવું પણ અમે એકથી વધારે વાર અનુભવ્યું છે. Page #385 -------------------------------------------------------------------------- ________________ [ 33 ] 'અભિજ્ઞાનતા' ગર્ભિત અઢાર મત્રો C અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠીના પ્રથમ અક્ષરોને ગ્રહણ કરતાં અત્તિ બા ઇ સા' એવી પંચાક્ષરી વિદ્યા ઉત્પન્ન થાય છે, જે મનુષ્યના સ મનારથાને પૂર્ણ કરનારી છે અને મેક્ષમહાલયનું દ્વાર દર્શાવનારી છે. બીબુદ્ધના ધારક એવા મુનિવરેએ શ્રુતસામ ને તેને ઉદ્ધાર કરેલા છે. કેટલાંક મંત્રાનુષ્ઠાનેામાં આ પાંચ અક્ષરાને પાંચ મત્રખીજ ગણી તેને અંગન્યાસ કરવામાં આવે છે. પાંચ નસસ્કૃતિદીપકમાં કહ્યું છે કે · અથા ન્યાસઃ—તણિદ્ધ થયેન્ અલિબાલા । ' થળ નામિમળે, સિ' મસમજે, ' આ શાકને, ' દયે, રક્ત મુલમછે। હવે અંગન્યાસના અધિકાર કહીએ છીએ. તેની સિદ્ધિ માટે બત્તિ રક્ષા એ પાંચ મત્રાક્ષશ અતિ ઉપયેગી છે. તેમાંના ' અક્ષરને નાભિકમલમાં ન્યાસ કરવા, ‘ત્તિ' અક્ષરના મસ્તકના Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ નમસ્કારમંત્રસિદ્ધિ ઉપરના ભાગમાં ન્યાસ કરે, “જ” અક્ષરને કંઠકમલમાં ન્યાસ કરે, “ અક્ષરને હૃદયકમલમાં ન્યાસ કરે અને “” અક્ષરને મુખકમલમાં ન્યાસ કરે. શ્રી હેમચંદ્રાચાર્યે યેગશાસ્ત્રમાં આ અક્ષરનું ધ્યાન ધરવા જણાવ્યું છે. જેમ કે नाभिपने स्थितं ध्यायेदकारविश्वतोमुखम् । सिवर्ग मस्तकाम्भोजे आकारं वदनाम्बुजे ॥ उकारं हृदयाम्भोजे साकारं कण्ठपंकजे । सर्वकल्याणकारिणी बीजान्यन्यान्यपि स्मरेत् ।। “નાભિકમલમાં રહેલા સર્વવ્યાપી જ કારને ચિંતવે, મસ્તક ઉપર તિ વર્ણને ચિંતવ, મુખકમલમાં આ વર્ણને ચિંતવે, હૃદયકમલમાં ૩ વર્ણને ચિંતવ | PINT વર્ણને ચિંતવ. તથા સર્વથા કલ્યાણ કરન પણ મંત્રી ચિંતવવાં.” “તત્વાનુશાસનમાં કહ્યું છે કેहृत्पङ्कजे चतुःपत्रे, ज्योतिष्मन्ति प्रदक्षिणम् । જ-હિ-શા-૩ન્સ સળિ દયાનિ પરમેષ્ટિની | ચાર દલવાળા હૃદયકમલમાં તિર્મય એવા – સિ–ગ-૩–ા અક્ષર પરમેષ્ઠીઓના આદ્ય અક્ષરનું પ્રદક્ષિણામાં ધ્યાન કરવું જોઈએ. તે આ રીતે? Page #387 -------------------------------------------------------------------------- ________________ રિબારણ? ગર્ભિત અઢાર મંત્રો ૩૩S તાત્પર્ય કે આ અક્ષરેને અંગન્યાસ થાય છે, તેમ તેનું ધ્યાન પણ ધરાય છે. વળી આ દરેક અક્ષરનું વિશિષ્ટ ફલ શામાં નીચે પ્રમાણે વર્ણવ્યું છેઃ बन्दिमोक्षे च प्रथमो, द्वितीयः शान्तये स्मृतः । तृतीयो जनमोहाथै, चतुर्थः कर्मनाशने ॥ पञ्चमः कर्मषट्केषु, पञ्चैव मुक्तिदाः स्मृताः। બંદિખાનામાં કેદ પડેલાને છોડાવવું હોય તે પ્રથમ અક્ષર એટલે જ ને જપ કર, શાંતિકર્મ કરવું હોય તે. બીજે અક્ષર સિને જપ કરે અને તેનું આકર્ષણ કરવું હોય તે ત્રીજો અક્ષર એટલે જ જપ, કર્મને નાશ કરે હોય તે ચે અક્ષર એટલે ૩ જપ, તાંત્રિક ષકર્મમાં સિદ્ધિ મેળવવી હોય તે પાંચમે અક્ષર એટલે જવે. જે પાંચેય અને સાથે જપ કરવામાં આવે છે તે મુક્તિ આપનારા થાય છે.” હવે રિ મ સા એ પાંચ અક્ષરના વેગથી બનતા કેટલાક મંત્રને નિર્દેશ કરીશું, જેથી તેનું મહત્ત્વ સમજાશે અને તેની સાધના કરવાને ઉત્સાહ પ્રકટશે. (૨) “ રિસારણ નમઃ” એ સર્વ સિદ્ધિદર ન. સિ.-૨૨ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ નમસ્કારમંત્રસિદ્ધિ મહામંત્ર છે. તેને વિધિસર સવાલાખ જપ કરવાથી સિદ્ધ થાય છે. સિદ્ધ થયેલા આ મંત્ર સર્વ પ્રકારની સંપત્તિને તથા સિદ્ધિને આપનારે થાય છે. (૩) “ જ સિઆર.ના એ શાંતિદાયક મંત્ર છે અને સર્વ લેશેને નાશ કરે છે. () “૩૦ જ સિગાવા નો રિહંતા નમીએ પરમ કલ્યાણકારી મંત્ર છે. હૃદયકમળમાં ૧૦૮ વાર ધ્યાન કરવાથી એક ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. (૫) “ “ શ્રી ૩ તાકા :” એ સર્વકામદ નામને મહામંત્ર છે અને તે કલ્પવૃક્ષની જેમ મનુષ્યની સર્વ કામનાઓ પૂર્ણ કરે છે. (૬) “છે ફૂ ફ્રી હૂં છૂ સિવાય નમઃ” એ સર્વાર્થસિદ્ધિકરી વિદ્યા કહેવાય છે અને તે પણ ઉપરના મંત્રની જેમ જ સર્વકાર્યની સિદ્ધિ કરે છે. તે સવાલાખ જપથી સિદ્ધ થાય છે. (७) 'ॐ असिआउसा चुलु चुलु हुलु हुलु कुलु कुलु જૂહુ જૂજું શુરિજી મેર શુરુ રા” એ ચિંતામણિમજ છે અને ૧૨૦૦ જપથી સિદ્ધ થાય છે. (૮) અનુભવસિદ્ધમત્રવિંશિકામાં કહ્યું છે કે- * » અ અ-સિ –– નમઃ | માનુષાર પર્વત ઉપર રહેનારી, સહસ્ત્રભુજાવાળી અને સૂરિમંત્રની બીજી પીઠની અધિષ્ઠાત્રી એવી ત્રિભુવન સ્વામિની દેવી આ મંત્રની અધિષ્ઠાત્રી છે. જાઈનાં તાજાં એક લાખ Page #389 -------------------------------------------------------------------------- ________________ અતિસારા” ગલિત આહાર મંત્રો ૩૩૯ પુષ્પ વડે જાપ કરવાથી તથા તેના દશમા ભાગને એટલે ૧૦૦૦૦ હેમ કરવાથી આ વિદ્યા સિદ્ધ થાય છે અને તે અક્ષય સુખ આપે છે. (૯) છે હૈં હૂ છી છી ૩૦ સિવાર નમઃ | - આ મંત્ર ત્રિભુવન સ્વામિની વિદ્યા તરીકે પ્રસિદ્ધ છે અને તે મહાત્મા પુરુષોને પુણ્યવડે જ પ્રાપ્ત થાય છે. પૂર્વસેવામાં આ મંત્રને એક્લાખ જપ કરવાથી અને ઉત્તરસેવામાં તેના દશાંશ ભાગે દશહજારને તેમ કરવાથી મહાસત્વશાળીઓને આ મંત્ર સિદ્ધ થાય છે. આ મંત્ર મેઘનું આકર્ષણ, ઘટનું સ્તંભન અને પ્રતિમાનું ચાલન કરી શકે છે અને મનુષ્યના મનવાંછિત પૂરે છે. વશીકરણ અને આકર્ષણમાં આ મંત્ર સમર્થ છે, તેથી બધાને વશ કરી શકે છે. (૧) ભૂતપ્રેતાદિના નાશ માટે નીચેને મંત્ર ૪૨ વાર ભણઃ “ ફ્રી સિમા ૩ ૪ પ્રેતાનિ નારાજ નારીય ૪ઃ ૪: ” (૧૧) કે ઝેરી જંતુ કરડ્યું હોય કે વિષપ્રયોગ થયે હેય તે નીચેના મંત્રને અખલિત જપ કરે ? “ ફ્રી નઈ જ રિ આ શી નમઃ | (૧૨) તાવ ઉતારવા માટે નીચે મંત્ર ૧૦૮ વાર ગણ જરૂરી છે : છે તો મારે તો હિંસા નો ओहिजिणाणं हा ही हूँ हौ हूः अप्रतिचक्रे फट् विचक्राय ही अ सि आ उ सा झौ यौँ स्वाहा ।' Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ નમસ્કારમંત્રસિદ્ધિ [ શ્રી નો જોર ધ્યT[ળ એ અક્ષરોને ઉલટા ક્રમથી જપતાં પણ તાવ ઉતરે છે.] (૧૩) વિચિકા એટલે કેલેરા લાગુ પડ્યો હોય તે નીચે મંત્ર ૧૦૮ વાર બેલી પાણી અભિમંત્રિત કરવું અને તે દરદીને પાઈ દેવું. “ તમો અવતે, તેમ રિહંતા, રમો નિણા, હૂ હૂ હૂ હૂ હૂ તિ ના ૪ સાણી જો ” (૧૪) વાદમાં જ્ય મળવવા માટે નીચેને મંત્ર ઉપયોગી છે. હૃઃ ફૂી કર્યું છે શ્રી જલિ = સ = ” (૧૫) આવો જ બીજે મંત્ર નીચે પ્રમાણે જાણ:'ॐ ही असि आ उ सा नमोऽहं वद् वद् वाग्वादिनी सत्यवादिनी मम वक्त्रे व्यक्तवाचा ही सत्यं ब्रूही सत्ये वही सत्यं वदास्खलितप्रचारं सदेव मनुजा सुरससि ही असि आ उ સા નમઃ | (૧૬) અગ્નિને શાંત કરવા માટે નીચેને મંત્ર અતિ ઉપગી છેઃ “ નમો » અ અ રિ ૩ સ નો અરહંતાણં નજર !” (૧) “ ફ્રી વિકાસ થનાર વિશે થાઈ નમઃ | આ મંત્રને સિદ્ધ કરવાથી તથા દીવાળીના દિવસે ૧૦૮ વાર તેની ગણના કરવાથી જીવનપર્યત સર્ષને ભય રહેતો નથી. (૧૮) “ ફ્રી રે સુરે કિરણ આ મંત્રની સતત ગણના કરવાથી સર્વ પ્રકારના એશ્વર્યની પ્રાપ્તિ થાય છે. Page #391 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪ ] આઠ વિદ્યાઓ ૧-પંચપરમેષ્ટિ વિદ્યા હંત સિદ્ધ શારિર વાર દૂએ સોળ અક્ષરેને પરમેષિવિદ્યા કહેવામાં આવે છે. કેટલાક ગ્રંથોમાં તેને શાક્ષરી વિદ્યા પણ કહી છે, કારણ કે તેના અક્ષરો સોળ છે. તેને જપ કરતાં તથા તેનું ધ્યાન ધરતાં ઘણે લાભ થાય છે. યોગશાસ્ત્રનું એ કથન છે કે गुरुपञ्चकनामोत्या विद्या स्यात् पाडशाक्षरी। जपन् शतद्वयं तस्याश्चतुर्थस्याप्नुयात्फलम् ॥ પાંચ ગુરુ અર્થાત્ પરમેષ્ઠીના નામથી ઉત્પન્ન થયેલી સોળ અક્ષરની એક વિદ્યા છે. તેને જે બસો વાર જપવામાં આવે તે એક ઉપવાસનું ફળ મળે છે? પંચનમસ્કારચક અપનામ વર્ધમાન ચક્રમાં આ સોળ અક્ષરની પરમાક્ષર કે બીજાક્ષર તરીકે ખાસ સ્થાપના થાય છે. આ સેળ અક્ષરમાં લકત્તમ મંત્રને વેગ છે અને Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ નમસ્કાર્સ ત્રસિદ્ધિ તેના ધ્યાનથી અદ્ભુત જ્યાતિનાં દર્શન થાય છે. તે અંગે ‘અરિહાણાશ્રુત્ત માં કહ્યું છે કે विज्जुब पज्जलंति सव्वेसु वि अक्ख रेसु मत्ताओ । पंचनमुकारur इक्के उवरिमा નાવ सविलसलिल निम्मल आयारसहं च वण्णियं विन्दुं । जोयणसयप्पमाणं जालासयसहस्स વિપત ॥ सोलससु अक्खरेसुं इक्विकं अवखरं जगुज्जोयं । भवसयस हरुसमणो जग्मि जम्मि ठिओ पंचनवकारो ॥ , ૮ પંચનમસ્કારના સર્વ અક્ષરામાં એટલે કે ‘અતિ સિદ્ધ આરિય વાચ સાદૂ ? એ સાળ અક્ષરામાં પણ દરેક અક્ષર ઉપર રહેલી માત્રા વીજળી જેવી જાજ્વલ્યમાન ( ઝળહળતી ) છે અને દરેક ઉપર ચંદ્રમા જેવું ઉજ્જવળ, જળ જેવું નિર્મળ, નિયત આકારવાળુ, વયુક્ત, સેકડે ચેાજનપ્રમાણુ લાખા જ્વાળાએથી દીપતુ' એવું ખિટ્ટુ છે. આ સેાળ અક્ષરામાંના દરેક અક્ષર જગત્ને પ્રકાશ કરનારા છે અને જેમાં-જે અક્ષરોમાં આ નમસ્કારમંત્ર સ્થિત છે, તે લાખા ભવ (જન્મ-મરણ)ના નાશ કરનાર છે.’ તાત્પર્ય કે આ ષોડશાક્ષરી વિદ્યાના જપ કરતાં તથા તેનુ ધ્યાન ધરતાં એવી અવસ્થા આવે છે કે જ્યારે તેના પ્રત્યેક અક્ષર જ઼્યાતિમય ભાસે છે અને તેના પર અપ્રતિમ પ્રકાશવાળુ જિંદું જણાય છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ આઠ વિદ્યાઓ વિશેષે તે આ વસ્તુ અનુભવગમ્ય છે. જે કઈ સાધક મહાત્મા આ વિદ્યાની સાધના પરત્વે પિતાને અનુભવ પ્રકટ કરે તે અન્ય સાધકને ઘણું જાણવાનું મળે. આ મંત્રને સવા લાખ જાપ કરવાથી દ્રવ્યની પ્રાપ્તિ થાય છે તથા વિદ્યાધ્યયનમાં સહાય મળે છે એવા ઉલ્લેખો પણ અમારા જેવામાં આવ્યા છે. પંચનમસ્કતિદીપક”માં “સિદ્ધાવાયાધ્યાય સલાયુઓ નમઃ” એ સોળ અક્ષરેને ષોડશાક્ષરી વિદ્યા કહી છે અને તેનું માહાભ્ય પણ લગભગ આ પ્રમાણે જ વર્ણવ્યું છે. ૨-પંચદશાક્ષરી વિદ્યા શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં કહ્યું છે કે “કુતિયક દિશા પટaહરાક્ષાસૂ-મુક્તિસુખને આપનારી એવી પંચદશાક્ષરી વિદ્યાનું ધ્યાન ધરવું. આ વિદ્યા એવી મહાન છે કે એના પ્રભાવનું વર્ણન થઈ શકે એમ નથી. અન્ય શબ્દોમાં કહીએ તે એ સર્વજ્ઞ ભગવાન સમી છે. આ વિદ્યાને મૂલ પાઠ નીચે પ્રમાણે સમજ: “ રિહંત-સિદ-નિવેની વહિ ? ૩-કેવલી વિદ્યા # દી અ રમો રિહંતાળે હી નમઃ” એ ચૌદ અક્ષરોને કેવલિવિધા કહેવામાં આવે છે. અન્યત્ર છે. તો રિહા છીમgષમા વિર્ધાન્તો ર” એ બાવીશ Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ નમસ્કારમંત્રસિદ્ધિ અક્ષરેને પણ કેવલિવિદ્યા કહેવામાં આવી છે. તે કેટલાક ગ્રંથમાં “શ્રીમકમાવિમાનો નમઃ' એ ચૌદ અક્ષરેને કેવલિવિદા તરીકે ઓળખાવેલ છે. આ વિદ્યાને આમ્નાય ગુગમથી જાણુ. ૪-કર્ણપિચાશિની વિદ્યા કર્ણપિશાચિની વિદ્યાના પાટે વિવિધ પ્રકારના મળે છે અને સાધકે તે અનુસાર વિદ્યા સાધે છે. જેને આ વિદ્યા સિદ્ધ થાય તે કાને હાથ મૂકતાં જ નજીકના ભૂતકાળની, તેમજ વર્તમાનકાલની વાતે જાણી શકે છે અને તે પ્રકટ કરતાં યશ તથા લાભને અધિકારી થાય છે. પણ આખરી જીવનમાં તેને ઘણું શેષવું પડે છે, એ મંત્રવિશારદને અભિપ્રાય છે. પરંતુ આ પ્રકારના ભયથી મુક્ત એવી કર્ણપિશાચિની વિદ્યા જિનશાસનમાં વિદ્યમાન છે. તેને મૂલ પાઠ આ પ્રમાણે સમજઃ “ હિંસા છે તેને વિશિષ્ટ આખાય ગુરુગમથી જાણ. પ-અષ્ટાક્ષરી વિદ્યા ગશાસ્ત્રના આઠમાં પ્રકાશમાં કહ્યું છે કેઅષ્ટત્રીબ્યુને શાન રીતના प्रणवाद्यस्य मन्त्रस्य वर्णान् पत्रेषु च क्रमात् ।। पूर्वाशाऽभिमुख पूर्वमधिकृत्याऽऽदिमं दलम् । एकादशशतान्यऽष्टाक्षरं मन्त्र जपेत्ततः ॥ Page #395 -------------------------------------------------------------------------- ________________ આઠ વિદ્યા ૩૪૫ “ આઠે પાંખડીવાળા કમળમાં ઝળહળાટ કરતા તેજવાળા આત્માને ચિતવવા અને ૐકારપૂર્વક પહેલાં મંત્રના અક્ષરશને એટલે કે નમો અરિહંતા” એ સાત અક્ષરાને અનુક્રમે પાંખડીઓ ઉપર સ્થાપવા. તેમાં પહેલી પાંખડી પૂર્વ દિશા તરફથી ગણવી અને તેમાં કાર મૂકવા. પછી ક્રમશઃ અન્ય અક્ષરાને સ્થાપવા. પછી આ આઠ અક્ષરવાળા મત્રના ૧૧૦૦ વાર જપ કરવા. અહીં મંત્ર શબ્દ વિદ્યાના પર્યાય તરીકે સમજવા. પંચ નમસ્કૃતિદીપકમાં પણ આ વિદ્યાના ઉલ્લેખ થયેલે છે. જો ૐકાર વિના માત્ર ‘નમો હિતાળ' એ પદ્યનુ સ્મરણ કરીએ તેા એ સાક્ષરી વિદ્યા કે સપ્તાક્ષરી મંત્ર અને છે અને તે સંસારરૂપ દાવાનળના શીઘ્ર ઉચ્છેદ કરે છે. શ્રી હેમચદ્રાચાચે. ચેગશાસ્રના આઠમા પ્રકાશમાં આ વસ્તુ સ્પષ્ટ કરી છે. ૬-ષડક્ષરી વિદ્યા અતિસિદ્ધ ' એ ષડક્ષરી વિદ્યા છે. તે ત્રણસે વાર જપવાથી એક ઉપવાસનુ ફળ આપે છે. કેટલાક ગ્રંથામાં ' * ' વિલાદુ’ અને ‘ લિનલિહૂલાદુ' ને પણ ષડારી વિદ્યા કહેલી છે અને તેનું ફૂલ આ પ્રમાણે જણાવ્યું છે : જેમકે विद्या पट्ट्वर्णसम्भूतामजय्यां पुण्यशालिनीम् । जपन् चतुर्थमभ्येति फलं ध्यानी शतत्रयम् ॥ Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ નમસ્કારમંત્રસિદ્ધિ “જે ધ્યાની પુરુષ ષવર્ણમાંથી ઉત્પન્ન થયેલી અન્ય અને પુણ્યશાલિની એવી વિદ્યાને ત્રણ વાર જપ કરે તે ઉપવાસનું ફલ પામે છે” “પંચનમસ્કૃતિદીપકમાં “ શું અને ” એ છ અક્ષરેને પણ ઠક્ષરી વિદ્યા કહી છે. ૭-ચતુરક્ષરી વિદ્યા “રિહૃત” એ ચતુરક્ષરી વિદ્યા છે. તે ચારસો વાર જપવાથી ઉપવાસનું ફલ પ્રાપ્ત થાય છે. તે અંગે મંત્રશાસ્ત્રમાં કહ્યું છે કે चतुर्वर्णमयं मन्त्रं, चतुर्वर्गफलप्रदम् । चतुःशती जपन् योगी, चतुर्थस्य फलं लभेत् ॥ “રિહંત” એ જે ચતુર્વ મંત્ર છે, તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગનું ફલ આપનાર છે. જે એગી. તેને ચાર વાર જપ કરે છે, તે ઉપવાસનું ફલ પામે છે.” કેટલાક ગ્રંથમાં અસિદ્ધ' એ ચાર અક્ષરને પણ ચતુરક્ષરી વિદ્યા માનવામાં આવી છે અને તેનું ફળ પણ ઉપર મુજબ જ કહેવું છે. અહીં અમે પાઠકેનું એ વસ્તુ પ્રત્યે ધ્યાન દોરવા ઇચ્છીએ છીએ કે રિહંત ને એક સાદો શબ્દ માત્ર ન સમજતાં ચતુરક્ષરી વિદ્યા સમજવામાં આવે અને “રિહંત” કારિત” એ પ્રમાણે જપ કરવામાં આવે તે થોડા જ Page #397 -------------------------------------------------------------------------- ________________ આઠ વિદ્યા ૩૪૭* વખતમાં તેને પ્રભાવ દૃષ્ટિગાચર થશે. આ વિદ્યાના પાઠ ઘણા નાના હાવાથી રાજ તેના ૧૦૦૮ જપ કરવાનું કામજરાયે અઘરૂ નથી, પણ તે મન પર લેવુ જોઈ એ. જેના જીવનમાં કૃિત શબ્દ વ્યાપી ગયા છે, તે આખરે નહિં અને છે. ૮–ઢયક્ષરી વિદ્યા • વિદ? એ *યક્ષી આમ્નાય ગુરુગમથી જાણવા. વિદ્યા છે. તેને વિશિષ્ટ Page #398 -------------------------------------------------------------------------- ________________ [૩૫] ઉપયોગી મંત્રસંગ્રહ ૧-ચારને ભય દૂર કરનાર મંત્ર “૩૦ ફ્રી નમો સિદ્ધાળ, ઝી સિને નમઃ” આ મંત્ર સાત વાર બેસીને વસ્ત્રના છેડે ગાંઠ બાંધવી. પછી ગમે તેવા મેટા જંગલમાં પ્રવાસ કરતાં પણ શેરને ભય ઉપસ્થિત થતું નથી. અથવા “ રિહંતા વ્યળિ મોદિળિ મોહ મોહ વાહ' એ મંત્રને માર્ગમાં જાપ કરવાથી ચોરને ભય ઉત્પન્ન થતું નથી. ૨-વિપત્તિનું નિવારણ કરનારે મંત્ર “ હું તો રિહંતા, છે ફી નો સિદ્ધા, છે ટ્રી* નમો વારિયાળ, શું હું તમો કરાયા, કે ફ્રી નો છોડ સંહૂિ” એ પીસ્તાળીશ અક્ષરવાળા મંત્રનો પરમેષિમુદ્રાએ જપ કરતાં દુષ્ટ મનુ તથા રે -તરફને ભય ટળે છે તથા મહાન વિપત્તિનું નિવારણ થાય છે. Page #399 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગી મંત્રસંગ્રહ ૩–વરસાદ લાવનાર મંત્ર વર્ષા ઋતુ બેસી ગઈ હય, છતાં વરસાદ આવતે ન હાય અને સર્વેનાં મન ઊંચાં થઈ ગયાં હોય ત્યારે પંચપરમેષ્ટિ મત્રનું નિત્ય-નિયમિત સ્મરણ કરનાર જે ઉપરના મંત્રને અખલિત ઉપાંશુ જપ કરે તે વરસાદ આવે છે અને સર્વત્ર આનંદ પ્રસરે છે. વરસાદ લાવવા માટે જૈન શાસ્ત્રોમાં બીજા પણ માત્ર છે, તે ગુરુગમથી જાણવા. આજે પણ મંત્રપ્રયોગથી વરસાદ લાવનારા જૈન મુનિઓ કઈ કઈ સ્થળે ? મળી આવે છે. ૪-જ્ઞાનવૃદ્ધિના મંત્રો (૧) “ ” સર નમો અરિહંતાણં દ્ી રમી (૨) “ નમો અરિહંતાણં શ્રીકૃષમરિવર્ધમાનાન્ત ભ્ય નમઃ” (૩) શ્રી કૃષમહિનાનો નમઃ. આ ત્રણે મંત્રને કેલિવિદ્યા કહેવામાં આવે છે. (૧) “નમો અરિહંતાણં ” એ કર્ણપિશાચી વિદ્યા છે. (૨) “ મો સાચરિચા એ શકુનપિશાચી વિદ્યા છે. (૩) “ નો સિદ્ધાર્થ” એ સર્વપિશાચી વિદ્યા છે. જિનાગમનું અધ્યયન કરનાર સુનિને આ ત્રણ કેવલિવિદ્યા તથા ત્રણ પિશાચી વિદ્યાથી ગણિત વગેરે વિષયમાં સિદ્ધાન્ત સંબંધી વિશિષ્ટ જ્ઞાન થાય છે. પરંતુ ઘણે પ્રયત્ન કરવા છતાં હજી તેના સંબંધી વિશેષ માહિતી મળી. શકી નથી. Page #400 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમ`ત્રસિદ્ધિ ૩૫૦ –મુદ્ધિ વધારનારા સ્ત્ર 'ॐ नमो अरिहंताणं वद वद वाग्वादिनी स्वाहा' આ મંત્રથી અભિમત્રિત કરેલી માલકાંગણીનુ એક માસ સુધી સેવન કરવાથી બુદ્ધિમાં વધારો થાય છે. અહી એ જણાવવું પ્રાસંગિક લેખાશે કે માલકાંગણીનું સંસ્કૃત નામ જ્યાતિષ્મતી છે. એનુ તેલ સ્મૃતિ વધારવા માટે ઘણું અકસીર મનાય છે. સોળમા સૈકામાં તેલંગણુ દેશમાં થઈ ગયેલા ઈલેશ્વર ઉપાધ્યાયે આ તેલના પ્રયાગથી પેાતાની પાઠશાળામાં ભણતા ૫૦૦ વિદ્યાથી આને ઘણા બુદ્ધિમાન, સ્મૃતિમાન અનાવ્યા હતા તથા તેની નાચી નામની પુત્રી પણ એનાથી ઘણી જ તીવ્ર સ્મૃતિવાળી થઈ હતી. તેના પ્રયોગ સામાન્ય રીતે નીચે પ્રમાણે કરવામાં આવે છે: માલકાંગણીના તેલનાં ૧૦ ટીપાં પતાસાં પર નાખવાં, પછી તે પતાસું ખાઈને ઉપર દૂધ પીવુ. ખારાકમાં જૂના ચેાખા તથા દૂધ વાપરવું. પાણી બિલકુલ ન વાપરવું અથવા અતિ અલ્પ વાપરવું, તેલનુ પ્રમાણ બબ્બે ટીપાંથી વધારતાં જવું, પણ ન તાલા જેટલું થાય, એટલે આગળ ન વધારવું, કુલ ૪૦ દિવસ આ પ્રયોગ કરવાથી ઘણાજ લાભ થાય છે. પરંતુ આ પ્રયાગ કાઈ કુશળ વૈદ્યની દેખરેખ નીચે કરવા. આ સચેગામાં અભિમત્રિત કરેલી માલકાંગણીના સેવનથી ઘણા લાભ થવા સભવ છે. ૬-સપ વગેરેનું ઝેર ઉતારવાના મંત્ર ॐ ह्रीँ" हूँ हूँ हूँ हू : नमो सिद्धाणं विषं નિર્જિવીમવતુ તૂં' દી Page #401 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગી મંત્રસંગ્રહ ૩૫૧ પ્રથમ આ મંત્રને ગુરુદત્ત આમ્નાય મુજબ જપ કર જોઈએ. ત્યાર બાદ આ મંત્રનો પ્રયોગ કરવાથી સર્પ વગેરેનું ઝેર ઉતરે છે. ૭–સ્વપ્નમાં જવાબ મેળવવાનો મંત્ર “ ફ્રી જ સ્ત્રી સ્વા' કપાળમાં ચંદનનું તિલક કરીને આ મંત્રને ૧૦૮ વાર જપ કરે. ત્યારબાદ નિદ્રાધીન થવું. તે રાત્રે સ્વપ્નમાં શુભાશુભને જવાબ મળશે. દાચ તે રાત્રિએ સ્વપ્ન ન થાય તે ત્રણ દિવસ સુધી આ પ્રગ ચાલુ રાખ. ૮-સંઘની રક્ષા કરનાર મંત્ર યાત્રા નિમિત્ત સંઘ નીકળે હોય અને ચેરેને ઉપદ્રવ થવા સંભવ હોય, ત્યારે નીચેના મંત્રનું લલાટપ્રદેશમાં ધ્યાન ધરવું: “નમો અરિહંતાણં ઘણુ ઘણુ મહાયજુ માણુ વા ” તેનાથી ચેરેને ઉપદ્રવ થતું નથી. ૯-સર્વ કાર્યની સિદ્ધિ કરનારે મંત્ર ફ્રી થી કહી રજુ કરું નમઃ” આ મંત્રને સતત જપ કરવાથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. ૧૦–રદ્ધિ-સિદ્ધિ આપનાર મંત્ર ॐ ही नमो अरिहंताणं मम ऋद्धिं वृद्धिं समीहितं pહ કુહ વા€T ” પવિત્ર થઈને સવારે તથા સાંજે બત્રીસ વાર આ મંત્રને જપ કરવાથી સર્વ પ્રકારની બદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ નમસ્કારમંત્રસિદ્ધિ ૧૧-બંદીખાનામાંથી છોડાવનારે મંત્ર 'ॐ नमो अरिहंताणं, ॐ नमो सिद्धाणं, ॐ नमो आयरियाणं, ॐ नमो उवज्झायाणं, ॐ नमो लोए सव्वसाहूणं, झुलु झुलु कुलु कुलु चुलु चुलु मुलु मुलु स्वाहा।' માણસને બંદીખાનેથી છેડાવ હેય તે આ મંત્રને સવા લાખ જાપ કરવો જોઈએ. એ જાપ પૂરે થતાં જ કે તે પહેલાં તે બંદીખાનામાંથી છૂટો થાય છે. આ જાપ કરતી વખતે ધૂપ-દીપ અવશ્ય રાખવાં. આ મંત્ર પ્રથમ સપ્ત ધાતુ અથવા ત્રાંબાની થાળી ઉપર અષ્ટગંધથી લખીને તેને સવા લાખ જાપ કરે. પછી ૨૧ કાંકરીઓ લઈને તેને એક એક મંત્ર બેલ વાપૂર્વક તથા ફૂંક મારવાપૂર્વક માછીની જાળ પર, તે ન જુએ તે રીતે નાંખવી, તે એ જાળમાં એક પણ માછલું આવે નહિ ૧૨-સૂર્ય અને મંગલની પીડા દૂર કરનાર મંત્ર “ નમો સિદ્ધાળા આ મંત્રને પ્રતિદિન ૧૦૮૦ જપ કરવાથી સૂર્ય અને મંગલ ગ્રહ તરફથી કોઈ પીડા થતી હોય તે તે દૂર થાય છે. ૧૩-ચન્દ્ર અને શુક્રની પીડા દૂર કરનાર મંત્ર “ » Qી નમો અરિહંતાણં' એ મંત્રને પ્રતિદિન ૧૦૦૦ જાપ કરવાથી ચન્દ્ર અને શુગ્રહની પીડા દૂર થાય છે. ૧૪-બુધની પીડા દૂર કરનાર મંત્ર દી* નમો ઉવાચા ' એ મંત્રને પ્રતિદિન ૧૦૦૦ જાપ કરવાથી બુધ ગ્રહની પીડા દૂર થાય છે. , Page #403 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગી મંત્રસંગ્રહ ૩૫૩ ૧૫-ગુરની પીડા દૂર કરનાર મંત્ર “ હ નો શારિરાજ એ મંત્રને પ્રતિદિન ૧૦૦૦ જાપ કરવાથી ગુરુ ગ્રહની પીડા દૂર થાય છે. ૧૬-શનિ, રાહુ અને કેતુની પીડા દૂર કરનાર મંત્ર ” નો છો કન્નકૂળ !” એ મંત્રને પ્રતિદિન ૧૦૦૦ જાપ કરવાથી શનિ, રાહુ કે કેતુ ગ્રહ તરફથી થતી પીડા દૂર થાય છે. ન. સિ-૨૩ Page #404 -------------------------------------------------------------------------- ________________ ન મસકાર-સ્વાધ્યા ય [૧] શ્રી નમસ્કારમંત્રનો મહિમા શ્રી નવકાર સામે જગિ, મંત્ર ન યંત્ર ના અન્ય વિદ્યા નવિ ઔષધ નવિ, એહ જપે તે ધન્ય, કણ ટલ્યાં બહુ એને, જાપે તુરત કિદ્ધ એના બીજની વિદ્યા, નમિ-વિનમિતે સિદ્ધ. ૧ સિદ્ધ ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય, તિમજ નવકાર ભણે એ ભવ્ય સર્વ કૃતમાં વડે એ પ્રમાણ્ય, મહાનિશીથે ભલી પરિ વખા. ગિરિમાંહિ જિમ સુરગિરિ, તરુમાંહિ જિમ સુરસાલ; સારસુગંધમાં જિમ ચંદન, નંદન વનમાં વિશાલ. મૃગમાં મૃગપતિ ખગપતિ, ખગમાં તારા ચંદ્ર ગંગા નદીમાં અનંગ સરૂપમાં, દેવમાં (હિ જિમ) ઈ. ૩ જિમ સ્વયંભૂરમણ ઉદધિ માંહિ, શ્રી રમણ જિમ સકલ સુભટમાંહ, Page #405 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર-સ્વાધ્યાય જિમ અધિક નાગમાંહિ નાગરાજ; શબ્દમાં જલદ ગંભીર ગાજ. રસમાંહિ જિમ ઈકખુરસ, ફૂલમાં જિમ અરવિંદ ઔષધમાંહિ જિમ સુધા, વસુધા ધવમાં રઘુનંદ સત્યવાદિમાં યુધિષ્ઠિર, ધીરમાં ધ્રુવ અવિકંપ મંગલમાંહિ જિમ ધર્મ, પરિચ્છદ સુખમાં સંપ. ૫ ધર્મમાંહિ દયા ધર્મ માટે, બ્રહાવ્રતમાંહિ વજ્જર-કોટ દાનમાંહિ અભયદાન રૂડું, તપમાંહિ જે કહેવું ન કૂરું. રતનમાંહિ સારે હીરે, નીરોગી નરમાહિ; શીતલમાહિ ઉસીરે ધીરે વ્રત ઘરમાંહિ, તિમ સવિ મંત્રમાં સારે, ભાખે શ્રી નવકાર કહા ન જાયે રે એહના, જેહ છે બહુ ઉપકાર. ૭ તજે એ સાર નવકારમંત્ર, જે અવરમંત્ર સેવે સ્વતંત્ર કર્મ પ્રતિકૂલ બાઉલ સેવે, તેહ સુરત ત્યજી આક લેવે. એહને બીજે રે વાસિત, હેય ઉપાસિત મંત, બી. પણિ ફલદાયક નાયક છે એ તંત. અમૃત ઉદધિ કુસારા સારા હરત વિકાર; વિષના તે ગુણ અમૃતને, પવનને નહીં રે લગાર ૯ Page #406 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાË સિદ્ધ Jer જેહ નિખીજ તે મંત્ર જૂઠી, લે નહીં સાંહમ હુઈ અપૂઠા; જેડ મહામંત્ર નવકાર સાથે, તેહ દોઅ લેાક અલવે આરાધે. રતન તણી જિમ પેટી, ભાર અલ્પ બહુ મૂલ્ય; ચૌદ પૂરવના સાર છે, મત્ર એ તેહને તુલ્ય, સકલ સમય અભ્યંતર, એ પદ પંચ પ્રમાણ; મહેસુઅકખ ધ તે જાણા, ચૂલા સહિત સુજાણુ. ૧૧ પંચ પરમેષ્ઠિ ગુણુગણુ પ્રતીતા, જિમ ચિદ્વાન ઃ માજે ઉદ્દીતા; શ્રી યશાવિજય વાચક પ્રતીતા, તેહ સાર પરમેષ્ઠિ ગીતા ૩૫૬ [૨] શ્રી નવકારમત્રના છંદ ૧૨ દહા વાંછિત પૂરે વિવિધ પરે, શ્રી જિનશાસન સાર, નિશ્ચે શ્રી નવકાર નિત્ય, જપતાં જય જયકાર-૧અડસઠ અક્ષર અધિક લ, નવ પદ્મ નવે નિધાન; વીતરાગ સ્વયં મુખ વદે, પંચપરમેષ્ઠી પ્રધાન-૨ એક જ અક્ષર એક ચિત્ત, સમુર્યાં સપત્તિ થાય; સચિત સાગર સાતનાં, પાતિક દૂર પલાય—૩ Page #407 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર-સ્વાધ્યાય ૩પ૭ સકલમંત્રશિરમુકુટમણિ, સદગુરુ ભાષિત સાર, સે ભવિયાં મન શુદ્ધ શું, નિત્ય જપીયે નવકાર-૪ નવકાર થકી શ્રીપાલ નરેસર, પામ્યો રાજ્ય પ્રસિદ્ધ સ્મશાન વિષે શિવનામ કુમારને, સેવન પુસે સિદ્ધ નવ લાખ જયંતા નરક નિવારે, પામે ભવને પાર સે ભવિયાં ભ, ચકખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર-૫ આંધી વડા શાખા શિક ઐસી, હેઠળ કુંડ હુતાશ; તસ્કરને મંત્ર સમો શ્રાવકે, ઉડયે તે આકાશ; વિધિ રીતે જપતાં વિષધર વિષ, ટળે, ઢાળે અમૃત ધાર; સે ભવિયાં ભત્તે, એક ચિત્તે, નિત્ય જપી નવકાર-૬ આજેશ કારણ રાય મહાબલ, વ્યંતર દુષ્ટ વિધ; જેણે નવકારે હત્યા ટાલી, પાયે યક્ષ પ્રતિબંધ નવ લાખ જયંત થાયે જિનવર, ઈ છે અધિકાર સે ભવિયાં ભત્તે એક ચિત્તે નિત્ય જપીયે નવકાર-૭ પલ્લીપતિ શિષ્ય મુનિવર પાસે, મહામંત્ર મન શુદ્ધ પરભવતે રાજસિંહપૃથિવીપતિ, પાપે પરિગલ રિદ્ધ, એ મંત્ર થકો અમરાપુર પહોત, ચાદર સુવિચાર સે ભવિયાં ભત્તે,ખે ચિત્ત, નિત્ય જપી નવસ્કાર-૮ સંન્યાસી કાશી તપ સાધતે, પંચાગ્નિ, પરજાલે, દીઠે શ્રી પાકુમારે પગ, અધમલતે તે ટલે, સંભલા શ્રી નવકાર સ્વયંખ, ઈલુવન અવતાર, સે ભવિયાં ભ, ચેકબે ચિ, નિત્ય જપીલેં નવકાર-૯ Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ નમસ્કારમંત્રસિદ્ધિ મન શુદ્ધે જપતાં મયણાસુંદરી, પામી પ્રિય સંગ; ઈણ ધ્યાન થકી કષ્ટ ટળ્યું ઊંબરનું, રક્તપિત્તને રેગ; નિ સુજપતાં નવનિધિ થાય, ધર્મ તણે આધાર; સો ભવિયાં ભત્તે, ચોકખે ચિત્ત, નિત્ય જપીચે નવકાર–૧ ઘટમાંહિ કૃષ્ણ ભુજંગમ ઘાલ્યો, ઘરણી કરવા ઘાત; પરમેષ્ઠી પ્રભાવે હાર ફૂલને, વસુંધામાંહિ વિખ્યાત કમલવતી પિંગલ કીધે, પાપ તણો પરિહાર સે ભવિયાં ભત્તે, ચેખે ચિત્તે, નિત્ય જપીચે નવકાર-૧૧ ગચણાંગણ જાતિ રાખી ગ્રહિને, પાડી બાણ પ્રહાર પદપંચ સુણતાં પાંડુપતિ ઘર, તે થઈ કુંતા નાર; એ મંત્ર અમૂલક મહિમામંદિર, ભવદુઃખ ભંજણહાર; સો ભવિયાં ભત્તે, ચકખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર-૧૨ કંબલસંબલે કાદવ કાઢ્યાં, શકટ પાંચસેં માન; દીપે નવકારે ગયા દેવલોકે, વિલસે અમર વિમાન; એ મંત્ર થકી સંપત્તિ વસુંધામાં લહી, વિલસે જૈન વિહાર સે ભવિયા ભત્તે, ચકખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર-૧૪ આગે ચાવીસી હુઈ અને તી, હાશે વાર અનંત, નવકાર તણું કેઈ આદિન જાણે, એમ ભાખે અરિહંત પૂરવ દિશિ ચારે આદિ પ્રપંચે, સમરે સંપત્તિ થાય; સે ભવિયાં ભત્તે, ચેકબે ચિત્તે, નિત્ય જપીયે નવકાર-૧૪ પરમેષ્ઠી સુરપદ તે પણ પામે, જે કૃત કર્મ કઠોર પુંડરિકગિરિ ઉપર પ્રત્યક્ષ પગે, મણિધરને એકમેક સદ્ગુરુ સન્મુખ વિધિયે સમરતાં, સફલ જનમ સંસાર સે લવિયાં ભત્તે, ચોકખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર-૧૫ Page #409 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર-સ્વાધ્યાય ૩૫ શુલિકાપણ તરકર કીધે, લોહખુરે પરસિદ્ધ તિહાં શેઠે નવકાર સુણુવ્યો, પાગ્યે અમરની રિદ્ધ શેઠને ઘર આવી વિધ્ધ નિવાર્યા, સુરે કરી મહાર; સે ભવિયાં ભત્તે, એક ચિત્તે, નિયંજપીનવકાર-૧૬ પંચપરમેષ્ઠી જ્ઞાન જ પચતું, પંચ દાન ચારિત્ર, પંચ સજઝાય મહાવ્રત પંચ, પંચ સમિતિ સમકિત, પંચ પ્રમાદ વિષય તજે પચહ, પાલે પચાચાર, સે ભવિતાં ભત્તે ચેક ચિત્તે, નિત્ય જપી નવકાર-૧૭ કલશ (છપ્પય) નિત્ય જપી નવકાર, સારસંપત્તિ સુખદાયક સિદ્ધમંત્ર એ શાશ્વતે, એમ જપે શ્રી જગનાયક શ્રી અરિહંત સુસિદ્ધ, શુદ્ધ આચાર્ય ભણજે, શ્રી ઉવજઝાય સુસાધુ, પંચપરમેષ્ઠી ઘુણજે નવકાર સાર સંસાર છે, કુશલલાભ વાચક કહે, એક ચિત્તે આરાધતાં, વિવિધ ઋદ્ધિ વાંછિત લહે-૧૮ [] શ્રી નવકારમંત્રને છંદ સુખકારણું ભવિયણ, સમરે નિત નવકાર, . જિનશાસન આગમ ચૌદ પૂરવ સાર; Uણ માત્રને મહિમા, કહેતાં ન લહુ પાર, - સુરત જિમ ચિંતિત, વાંછિત ફ્લદાતાર. ૧ Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ નમસ્કારમંત્રસિદ્ધિ સુર દાનવ માનવ, સેવ કરે કર જોડ, ભૂમંડલ વિચરે, તારે ભવિયણ કોડ સુર ઉદેવિકસે, અતિશય જાસ અનંત, પહિલે પદ નમીએ, અરિગજન અરિહંત. ૨ જે પનારે ભેદે સિદ્ધ થયા ભગવંત, પંચમી ગતિ પહંતા, અષ્ટકમ કરી અંત કલ અલ સરૂપી, પંચાતંતક જેહ, સિદ્ધના પાય પ્રણમું, બીજે પદ વળી તેહ. ૩ ગ૭ભાર ધુરંધર, સુંદર શશહર સમ, કરે સારણવારણ, ગુણ છત્રીસે થેમ; શ્રુતજાણુ શિરેમણિ, સાગર જેમ ગંભીર, ત્રીજે પદ નમીએ, આચારજ ગુણધીર. ૪ શ્રતધર ગુણ આગમ, સૂત્ર ભણાવે સાર, તપ વિધિ સંગે, ભાખે અરથ વિચાર મુનિવર ગુણ જુત્તા, તે કહીએ ઉઝાય, ચોથે પદ નમીએ, અહનિશ તેના પાય. ૫ પંચાશ્રવ ટલે, પાલે પંચાચાર, તપસી ગુણધારી, વારી વિષયવિકાર, ત્રસ થાવર પીહર, લોકમાંહિ જે સાધ, ત્રિવિધ તે પ્રણ, પરમારથ જિણે લાધ. ૬ અરિ-હરિકરિ–સાઈ, ડાઈ–ભૂત-વેતાલ, - સબ પાપ પણ વિલસે મંગલમાલ. ઈણ, સમર્યા સંકટ, દૂર હવે તતકાલ, જપે જિણ ગુણઈમસુરિવરસીસ રસાલ. ૭ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ નમસકાર સ્વાધ્યાય [૪] શ્રી નવકારમંત્રને છંદ પંચપરમેષ્ઠી નવકાર જપ છવડા, જાપ સમ અવર નહિ પડ્યું કે ધ્યાન નવકાર મન નિશ્ચલ રાખતાં, મુક્તિને માર્ગ જે સુલભ હેઈ. ૧ જાપ જે કઈ કરે પાતક તે દહે, “ સાગર સાત દુઃખ સેઈ જાય; આખું જે પદ ગણે પચાસ સાગર હશે, અને પાપ સહુ દૂર થાય. દિવસ ચેડામાંહિ મુક્તિ જાય. ૨ પાંચસે સાગર તણું દુઃખ તેનું ગયું, | શ્રી નવકાર મુખ પૂર્ણ ભાગ્યે અડસઠ અક્ષર પદ નવ ઉચ્ચરે, મુક્તિ-તરુફલ–રસ તેણે ચાખે, જીવ ચિંહુ ગતિ તેણે ભમત રાખે. ૩ નવકારવાલીએ જેહ નવપદ જપ, તેહથી અધિક ફલ આનુપૂર્વી, તપ છ માસ સંવત્સર કર્મ દહે, તેટલું કર્મ ખપે કહત કવિ, એહ જિનશાસને વાત કહેવી. ૪ ચોપાઈ મુક્તિ તણે અથી હેય, નવકાર લય લગાવે સેય; શુભધ્યાને મન રાખે સાર, શ્રાવક એડ તુજ આચાર. Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ નમસ્કારસ ત્રસિદ્ધિ દુહા સાર વચન શ્રવણે સુણી, પહેરી અખર સાર; ઋષભ કહે નિત્ય સમરીયે, આદિમત્ર નવકાર. [ પ ] શ્રી નવકારમત્રની સજ્ઝાય (ગિરુઆરે ગુણ તુમ તણા——એ રાગ) સમા લવિયણ ભાવ, મહામંત્ર નંકારા રે; સમરતા સુખ પામી ઈ, લવાભવ એ આધાર રે. સમશ- ૧ પૂરવ દતણું કહ્યું, સાર એ શ્રી જિનરાયે રે; એક મનાં આરાધતાં, પાતક દૃરિ પાસે રે. સમશ- ૨ અડસઠ અક્ષર એહના, સપા આઠ ને સારી રે; આપઈ અનંતી સંપઢા, લવિજનનઈં હિતકારો રે. સમી- ૩ ઉજવલ ધ્યાન ધરી કરી, લાખ એક જપ જેહા રે; તીરથ કર પદ તે લઈ, એહમાં નહીં. સદેહેા ૨. સમી- ૪ સુખ સંતતિ અર્થઈ કરી, પૂજી શ્રી જિનરાયે રે; ચઢતા એક લકખ સમરતાં, મનવ છિત સુખ થાયે રે. સમશ--- કમલબંધ કરી જે પર્ટી, એક મનાં નવકાશ દિન પ્રતિ તે જીમતે ફલ, લહુઈ ચેાથનું સારી રે. સમરા– ૬ નંદ્યાવત કર કરી, શ ખાવત કઈ ધ્યાન ધરઈં નવકારનું, વંદિતસુખ લહેઈ રે. સમશ- છ અધન કષ્ટ જે જપદ્ય, વિપરીત ઇ એક લાખે રે, સ કટ ષ્ટ તેહનું લઇ, એહવી જિનવર ભાખા રે. સમરા-૮ . Page #413 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર સ્વાધ્યાય ૩૬૩ આણુપૂરવી કે પાટલી, અહનિશિ જેહ ગણ તે રે વરસાવરસી તપતણું, ફલ સહી તેહ લહંત રે. સમર-૯ વયરી ડે તરજની, અંગુઠઈ મખ્ય જાપે રે વશી કરવા ટચી અંગુલી, અનામિકા યશ વ્યાપ્યો રે. સમરો૧૦ શિવકુમાર સંકટ માંહિ, ચિત્ત ધયે નવકારો રે સેનાને પુરિસો થયે, ત્રિદંડીએ તેણી વાર . સમ–૧૧ સમલી વ્યાધઈ અપહણુ, મુનિ દીધે નવકારો રે, તતખિણ રાજસુતા થઈ, પામી સદ્ગતિ સારી છે. સમરો-૧૨. ચેર થયે વલી દેવતા, નવપદ મહિમા તેણે રે, ભલ-ભીલડી સુર થયાં, પાપી તા જેહ રે. સમરે-૧૩ ધ્યાન ધરતી અહનિશિ, શ્રીમતી અતિ સુકુમાલા રે. સંકટ તસ દૂરિ થયું, ભુજંગ થઈ ફૂલમાલા રે. સમ–૧૪ મન-વચકાયા વશિ કરી, નવપદનું કરે ધ્યાને રે, હરખવિજય કહઈ હરખસ્યું, તસઘર નવયનિધાને રે. સમરો-૧૫ [૬] શ્રી નવકારમંત્રની સઝાય સમર છવ એક નવકાર નિજ હેજશું, અવર કાંઈ આળપંપાળ દાખે; વર્ણ અડસઠ નવકારના નવપદ, સંપદા આઠ અરિહંત ભાખે. સમર૦ ૧ આદિ અક્ષર નવકારના સ્મરણથી, , , સાત સાગર ટળી જાય દૂર એક પદ ઉચરે દુરિત દુખડાં હરે, સાગર આયુ પંચાસ પૂરાં. સમર૦ ૨ Page #414 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રસિદ્ધિ સર્વ પદ ઉચરતાં પાંચસે સાગર, સહસ ચેપન નવકારવાલી; સ્નેહે મન સંવરી હર્ષભેર હેજ ધરી, લાખ નવ જાપથી કુગતિ ટાલી. સમરઃ ૩ લાખ એક જાપ જન પુન્ય પૂરા જપે, પદવી પામે અરિહંત કેરી, અશોક વૃક્ષ તલે બાર પર્ષદ મલે, ગડગડે દુભિ નાદ લેરી. સમર૦ ૪ અષ્ટ વલી અષ્ટ સય અષ્ટ સહસ્ત્રાવલી, અષ્ટ લાખા જપે અષ્ટ કહી કીતિ વિમલ કહૈ મુક્તિ લીલા લહે, આપણાં કર્મ આઠે વિડી. સમર ૫ [૭] શ્રી નમસ્કારમંત્રનું ગીત સમરે મંત્ર ભલે નવકાર, એ છે ચૌદ પૂરવને સાર એના મહિમાને નહિ પાર, એને અર્થ અનંત ઉદાર. સમરો મંત્ર...૧ સુખમાં સમરો દુઃખમાં સમરો, સમ દિવસ ને રાત, જીવતાં સમરો મરતાં સમરો, સમો સૌ સંધાત. સમરો મંત્ર.૨ Page #415 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર-સ્વાધ્યાય ૩૬પ. જોગી સમારે ભેગી સમારે, સમરે રાજા-રંક; દેવે સમરે દાનવ સમરે, સમરે સૌ નિશંક. સમરે મંત્ર...૩ અડસઠ અક્ષર એના જાણે, અડસઠ તીરથ સાર; આઠ સંપદાથી પરમાણે, અડસિદ્ધિ-દાતાર. સમરે મંત્ર...૪ નવપદ એનાં નવનિધિ આપે, ભવભવનાં દુઃખ કાપે, ચંદ્રવચનથી હૃદયે વ્યાપે, પરમાતમ પદ આપે. સમરે મંત્ર....૫ [૮] નકારવાલીનું ગીત બાર જવું અરિહંતના ભગવંતનારે, ગુણ સૂરિ છત્રીશ, સિદ્ધ આઠ ગુણ જાણી વરવાઇરે, ગુણ હું નિસ દિસને ૧. નેકારવાલી વંદીઈ ચિર નંદી, ઉઠી ગુણઈ સેવેર સૂત્ર તણા ગુણું ગુંથીયા, મણિયા મોહન મેર. ને ૨ પંચવીસ ગુણ ઉવક્ઝાયના સત્તાવીસરે, ગુણ શ્રી અણગાર; એકસો આઠ ગુણ કરી ઈમ ગુણ્યાં રે, વીચણ નવકાર. ૦૩. + આ ગીત સિનેરનિવાસી શ્રી દુલાલ નાનચંદ માસ્તરે રચેલું છે. તેમણે ચન્દ્ર શબ્દ વડે પિતાના નામનો સંકેત કરે છે. કેટલાક ચકની જગાએ વીર શબ્દ બોલે છે. આવા મનસ્વી સુધારા કેટલા. અંશે ક્ષેતવ્ય ગણાય? તે વિચારવા જેવું છે. Page #416 -------------------------------------------------------------------------- ________________ નમસકારમંત્રસિદ્ધિ મક્ષ જાપ અંગુઠડે વૈરી રૂઠડે રે, તર્જનાંગુલી હેય. નો૦૪ આકર્ષણ ચટી આંગુલી વલી સુણો રે, ગુણવાની રીતિ, મેરુ ઉલ્લંઘન મત કરે મત કર રે, નખ અત્રે પ્રીતિ. ૦૫ નિશ્ચલ ચિત્ત જે ગુણે વલી, સંખ્યાદિકથી એકંત, તેહને ફુલ હવે ઘણે ઈમ બેલે રે, જિણવર સિદ્ધત. ૦૬ સંખ પ્રવાલા સ્ફટિક મણિ, પતાજીવ રતાં જ સાર; પ્ય સેવન તણી ચંદનાગર, નૈ ઘનસાર. ૭ સુંદર ફલ દ્વાખની જપમાલિકા, રેશમની અપાર પંચવર્ણ સમસૂત્રની વલી વિશેષ, સૂત્રતણું ઉદાર. ને૦૮ ગાયમ પૂક્યાથી કહી મહાવીરજીરે, એ સયલ વિચાર લબ્ધિ કહે ભવીચણ તમે ઈમ ગુર, નિત્ય શ્રી નવકાર૯ [૯] નિત્ય મનન કરવા યોગ્ય દુહા નિત્ય - પ્રભાતે ઉઠવું, રાખી મન ઉમંગ; ધરવું ધ્યાન પરમેષ્ઠિનું, કરવું નિર્મળ અંગ. ૧ અગ્નિ કેરા બળ થકી, માખણનું થી થાય . -આંતરવૃત્તિ ધ્યાનથી, પરમાતમ પ્રકટાય. ૨ અહંકારને છેડીને, ભજે અરિહંત સાર; રાગદ્વેષના ત્યાગથી, પામો મેક્ષનું દ્વાર. ૩ અરિહંત અરિહંત સમરતાં, લાધે મુક્તિ–ધામ; જે નર અરિહંત સમરશે, તેહનાં સરશે કામ. ૪ Page #417 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્ર-સ્વાધ્યાય ३१७ સૂતાં ઉઠતાં બેસતાં, જે સમરે' અરિહંત, સવિ દુઃખ ભાગે તેહનાં, પામે સુખ અનંત. ૫ ધન ધન શ્રી અરિહંતને, જિણે ઓળખાવ્ય લેક; તે પ્રભુની પૂજા વિના, જન્મ ગુમાવ્યો ફેક. ૬ કરે ભક્તિ અરિહંતની, કરે પરમારથ કામ; કરે સુકૃત જગમાં સદા, રહે અવિચલ ધામ. ૭ પરમેષ્ટિ ભગવંતના, અતિ ઘણો ઉપકાર શુદ્ધ ભાવે સમારે સદા, પામે ભવજલ પાર. ૮ [१०] સંસ્કૃત સુભાષિત वीतरागसमो देवः, शत्रुञ्जयसमो गिरिः । नमस्कारसमो मन्त्रः, न भूतो न भविष्यति ॥१॥ अपवित्रः पवित्रो वा, सुस्थितो दुःस्थितोऽथवा । ध्यायेत् पञ्चनमस्कार, सर्वपापैः प्रमुच्यते ॥२॥ अनादिमूलमन्त्रोऽयं, सर्वव्याधिविनाशकः । मङ्गलेषु च सर्वेषु, प्रथमं मङ्गलं मतः ॥३॥ स्वस्थाने पूर्णमुच्चारं, मार्मे चार्ध समाचरेत् । पादमाकस्मिकातङ्के, स्मृतिमात्रं मरणान्तिके ॥४॥ मन्त्रपश्चनमस्कारः, कल्पकारस्कराधिकः । अस्ति प्रत्यक्षराप्टाग्रोत्कृष्टविद्यासहस्रकः ॥५॥ Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ નમસ્કારમંત્રસિદ્ધિ चौरी मित्रमहिर्माला, वह्निर्वारिजलं स्थलम् । कान्तारं नगरं सिंहः, शृगालो यद् प्रभावतः ॥६॥ अहो पञ्चनमस्कारः, कोऽप्युदारोऽजगत्सु यः। सम्पदोऽष्टौ स्वयं धत्ते, यत्तेऽनन्तास्तु ताः सताम् ।।७।। मन्त्रं संसारसारं त्रिजगदनुपम सर्वपापारिमन्त्रं, संसारोच्छेदमन्त्रं विषमविषहरं कर्मनिर्मूलमन्त्रम् । तन्त्र सिद्धिप्रधानं शिवमुखजननं केवलज्ञानमन्त्रम् , मन्त्रं श्रीजैनमन्त्र जपजपजपितं जन्मनिर्वाणमन्त्रम् ॥८॥ अर्हन्तो भगवन्त इन्द्रमहिताः सिद्धाश्च सिद्धिस्थिता, आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः । श्री सिद्धान्तमुपाठका मुनिवरा रत्नत्रयाराधकाः, पश्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ।।९।। अर्हन्तो ज्ञानभाजः सुरवस्महिताः सिद्धिसिद्धाश्च सिद्धाः, पश्चाचारप्रवीणाः प्रवरगुणधराः पाठकाश्चागमानाम् । लोके लोकेशवंद्याः प्रवरयतिवराः साधुधर्माभिलीनाः, पश्चाप्येते सदा नः विदधतु कुशलं विघ्ननाशं विधाय ॥१०॥ Page #419 -------------------------------------------------------------------------- ________________ [૧૧] અનાનુપૂવી નસરકારમંત્રની ગણના કરવા માટે અનાનુપૂર્વી એક ઉત્તમ સાધન છે. તે અંગે જૈન શાસ્ત્રોમાં કહેવાયું છે કેઅનાનુપૂવી ગણજે જેય, છમ્માસી તપનું ફલ હોય; સંદેહ નવ આણે લગાર, નિર્મળ મને જપે નવકાર. ૧ શુદ્ધ વસે ધરી વિવેક, દિન દિન પ્રત્યે ગણવી એક એમ અનાનુપૂવી જે ગણે, તે પાંચસો સાગરનાં પાપને હણે. ૧ અનાનુપૂર્વમાં કુલ ૨૦ યત્રે હોય છે અને તે દરેક યંત્રમાં આડા પાંચ અને ઊભા છ ખાના મળી કુલ ૩૦ ખાના. હોય છે. તેની એક આડી હારમાં ૧ થી ૫ સુધીના આંકડા અમુક રીતે ગોઠવીને મૂકેલા હોય છે. તેમાં આનુપૂર્વી એટલે અનુક્રમ નથી, એટલે તે અનાનુપૂવી કહેવાય છે. તેનાં વ્યુત્ક્રમવાળાં પદોની ગણના કરતાં મન જ્યાં ત્યાં જઈ શક્ત નથી, અથાત્ એકાગ્રતા અનુભવે છે અને તેજ એની સાચી મહત્તા છે. તેમાં ૧ હોય ત્યાં નમો અરિહંdળ, ૨ હોય ત્યાં નમો સિદ્ધા, એ રીતે ૫ હોય ત્યાં જ છો સવ્વસાહૂ મનમાં બેસવાનું છે. શ્રાવક-શ્રાવિકાએ શુદ્ધ વર પહેરીને પ્રતિદિન એક અનાનુપૂવી અવશ્ય ગણવી જોઈએ. ન. સિ. ૨૪ Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ યંત્ર પહેલા ३ ४ ५ १ २ २ १ ३ ४ १ ३ २ ३ १ २ ३ १ १ ३ २ १ १ ४ ५ ४ ५ ४ ४ ५ ४ ४ ५ પુત્ર ત્રીજો १ ३ ४ २ ५ ३ १ ४ २ ५ १ ४ ३ २ ५ ४ १ ३ २ ५ ३ ४ १ २ ५ ४ ३ १ २ ५ १ Y ि ४ १ ४ १ २ નમસ્કારમ ત્રસિદ્ધિ યંત્ર બીજો ४ २ १ ४ ४ ३ ५ २ ३ ५ ર ३ ५ १ ३ ५ २ १ ३ ५ સુત્ર ચાધા ३ ३ २ ४ १ ५ ४ ३ ३ १ ५ ४ ३ ५ ३ ४ ४ १ ५ २ ३ १ ५ २ १ ५ ३ २ २ १ १ ५ Page #421 -------------------------------------------------------------------------- ________________ અનાનુપૂર્વી યંત્ર પાંચમાં १ २ २ १ ३ २ ३ ३ ५ ४ १ ३ ५ ३ २ ५ १ २ ५ २ ३ ३ १ ५ १ ५ ३ ५ १ ३ ५ ४ ३ ५ १ ३ २ १ २ १ ५ યંત્ર સાતમા १ ३ ५ २ ४ ३ १ १ ५ २ २ ४ 20 ३ २ ५ ३ १ ∞ ५ ४ ४ १ २ २ ४ २ ४ २ ४ १ २ १ २ ५ १ १ २ ५ ५ २ ५ १ ५ ५ m ५ २ २ २ ३ ३ ७ યંત્ર છો ३ २ २ २ ५ ३ ५ ३ ४ २ २ ५ १ ३ ३ ४ ३ ૩૭૧ ३ ३ ४ યંત્ર આમ ५ ५ १ ५ ५ ३ ४ ३ ३ ४ १ ३ ४ १ ४ ५ ३ १ ३ १ १ ४ १ ४ २ ३ ३ १ ४ १ ५ २ १ १ ४ ३ २ २ १ ४ Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૨. યંત્ર નામે નમસ્કાર મંત્રસિદ્ધિ યંત્ર દશમ __mr س m १ ५ २ ४ ३ س r س - m २ ५ १ ४ ३ ५ २ १ ४ ३ યત્ર બારમો યંત્ર અગીઆરમે س my ४ १ ५ २ ३ ४ २ ५ १ no ३ س २ ५ ४ १ no ५ १ ४ २ ३. no سم no - m Page #423 -------------------------------------------------------------------------- ________________ અનાનુપૂર્વી યંત્ર તેમ १ ३ ४ ५ ३ १ ४ १ ४ ३ ४ १ ३ ३ ४ १ ४ ३ १ १ ४ ५ ४ १ ५ १ ५ ४ ५ १ યંત્ર પંદરસો ५ ४ o V ५ २ ५ २ ५ २ ५ २ ३ २ ३ २ १ ४ ३ २ ४ ५ १ ३ २ ३ २ ३ २ યત્ર ચૌદમા १ ३ ३ १ १ ५ ५ १ ३ ५ ५ ३ ५ ४ ५ ४ ३ ४ ५ १ ४ ३ १ ४ યંત્ર સાળમા ३ ५ ३ ४ ५ ५ १ ३ ४ २ ४ ३ ५ ५ १ ५ ४ १ ૩૭૩ ४ १ २ २ २ २ २ २ ५ ३ ४ ४ ५ ३ १ २ ५ ४ ३ १ २ Page #424 -------------------------------------------------------------------------- ________________ ३७४ યંત્ર સત્તરમા २ ३ ४ ५ १ ३ २ ४ ५ १ २ ४ ३ ५ ४ २ ३ ३ ४ २ ५ १ ४ ३ २ २ ५ १ ५ યંત્ર ઓગણીસમ २ ४ ५ १ ४ २ ५ ५ १ مو ५ ३ १ ३ १ २ ५ ४ ३ १ ५ २ ४ ३ १ ४ ५ २ ३ १ ५ ४ २ ३ १ ३ નમસ્કારમ`ત્રસિદ્ધિ યંત્ર અઢારમા २३ ५ ३ ५ ५ ४ १ २ ५ २ ५ ४ ५ ३ ४ १ ४ २ ५ ३ ३ ५ २ ४ ३ ४ १ ४ १९ ३ યંત્ર વીશમા ३ ४ ५ २ १ ३ ५ २ २ १ ३ ५ ४ ५ ४ २ ४ १ ५ ३ ३ ४ ४ ४ १ ३ ४ ३ २ १ २ २ १ २ १ २ २ १ Page #425 -------------------------------------------------------------------------- ________________ નમક-માહાન્ય શ્રીસિદ્ધસેનાચાર્યવિરચિત શ્રીનમસ્કારમાહાભ્ય સંક્ષિસભાવાનુવાદ પ્રથમ પ્રકાશ, જે ત્રણ જગતના ગુરુ છે, જગતના કામિત પૂરણ માટે જે કલ્પવૃક્ષ સમાન છે અને જે મુક્તિરૂપી મહિલાને જ ઇચ્છનારા છે, તે શ્રી રૂષભદેવ-સ્વામિને નમસ્કાર થાઓ. ૧. જે તપ અને જ્ઞાનરૂપી ભાવધનથી કુબેરભંડારી જેવા છે, જેમના ચરણમાં દેવેન્દ્રો પણ પ્રણામ કરે છે અને જે સિદ્ધસેન (ગ્રંથકર્તા)ના અનુપમ નાથ છે, તે શ્રી શાન્તિનાથ સ્વામિને નમસ્કાર થાઓ. ૨. શ્રી મુનિસુવ્રતસ્વામિને, શ્રીઅનન્તનાથ સ્વામિને, શ્રીઅરિષ્ટનેમિપ્રભુને, શ્રીમાન પાથનાથસ્વામિને, શ્રીમહાવીરસ્વામિને અને ત્રણે કાળના સર્વ અરિહન્ત પરમાત્માને નમસ્કાર થાઓ. ૩. ધર્મનિષ્ઠ આત્માઓને માતાની જેમ સહાય કરનારી અચસ્તા, અખિકા, બ્રાહી (સરસ્વતી), પદ્માવતી અને અંગિરા વગેરે દેવીઓ અને પુરુષાર્થની પરંપરાને આપે. ૪. જે માતાની જેમ પુણ્યરૂપી શરીરને ઉત્પન્ન કરે છે, પાલનપોષણ કરે છે, પવિત્ર રાખે છે અને જીવરૂપી હસને વિશ્રામ લેવા માટે કમલની શોભાને ધારણ કરે છે, તે પંચપરમેષ્ઠિનમસ્કૃતિ હમેશાં જયવંતી રહે. ૫. જન્મ અને મરણ આપવાવાળો હોવાથી કડવો એવો પણ આ સંસાર મારે મન કડવો નથી પણ માનનીય છે, કારણ કે એ સંસારના આશ્રયથી જ મને જૈનશાસનની પ્રાપ્તિ થઈ છે, અર્થાત જે સંસારમાં જૈનશાસનની પ્રાપ્તિ ન થઈ હોય તે જ કડવો છે, પણ બીજો નહિ. ૬. શ્રી જેન–શાસનરૂપી મનુષ્યક્ષેત્રને Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ નમસ્કારમંત્રસિદ્ધિ વિષે પાંચ મેરુપર્વત સમાન અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. ૭. જે ભવ્ય જીવો ભાવપૂર્વક “નમો રિહંતા, નમો સિદ્ધા, જમો આયરિયાળ, જનો વા , અને નનો સ્ત્રોસાહૂએ પાંચ પદનું સ્મરણ કરે છે, તેમને ભવભ્રમણ કયાંથી હોય? અર્થાત્ ન જ હોય. ૮–૯. મૂર્તિમાન તીર્થકરની વાણીના પાંત્રીશ અતિશય જ જાણે ન હૈય! તેવા આ પંચપરમેષિ નમસ્કારના પાંત્રીશ અક્ષરે તમારા કલ્યાણને માટે થાઓ. ૧૦. શાશ્વના એવા તે પંચપરમેષ્ટિના અક્ષરેની ત્રણ લેકને પવિત્ર કરનારા કે દ્વારા સ્તુતિ કરવાવડે સિદ્ધસેનની (ર્તાની) વાણી પિતાના આત્માની શુદ્ધિ કરે છે. ૧૧. નરના–રાજાઓ પણ તેઓને વશ થાય છે, દેવેન્દ્રો પણ તેઓને પ્રણામ કરે છે અને સર્વે (નાગકુમારે) થી પણ તેઓ ભય પામતા નથી કે જેઓ ભાવપૂર્વક અરિહંત પરમાત્માને શરણ તરીકે સ્વીકારે છે. ૧૨. મોહ તેના ઉપર પાયમાન થતું નથી, તે હંમેશાં આનંદમાં રહે છે અને તે અલ્પકાળમાં જ મેશ પામે છે, કે જે ભવ્ય પુરુષ અરિહંત પરમાત્માને ભાવપૂર્વક પૂજે છે. ૧૩. અનન્ત ગુણસ્વરૂપ જે અરિહંત પરમાત્માને કેવલજ્ઞાનીઓ પણ પ્રદક્ષિણ કરવાદ્વારા પૂજે છે, તેમના પ્રભાવને કેણું જાણું શકે ? અર્થાત કેઈ વિરલા જ જાણું શકે. ૧૪. રિપુઓની (શત્રુઓની) જેમ દુખ આપનારા રાગ આદિ ભાવશત્રુઓ કે જેનાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવઆદિ, સામાન્ય જનસમૂહમાં દેવ તરીકે ગણાય છે, તે પણ પરાભવિત થયા છે, તે રાગાદિ શત્રુઓને એક જિનેશ્વરદેવે જ હણી નાખ્યા છે. ૧૫. સ એકમેક થઈ ગયેલ દૂધ અને પાણીને જેમ અલગ કરે છે, Page #427 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર માહા ૩૭૭ તેમ એકમેક થઈ ગયેલ આત્મા અને કર્મને એક અરિહંત પરમાત્માજ વિશેષે કરીને અલગ કરે છે. ૧૬ (સ્મરણ કરવું) (ચિંતન કરવું) વગેરે જોડાક્ષરવાળા ધાતુઓના અક્ષર, જેમ સ્વભાવથી જ સંબંધવાળા છે, તેમ આત્મા અને કમને સંબધ પણ સ્વભાવથી જ સંબંધિત છે. આ નક્કર સત્યને અન્યતીથિ વડે મહંત ગણાતાઓ પણ દુખે કરીને જાણે શકે છે. ૧૭. બીજ અને અંકુરાની જેમ તથા કુકડી અને ઈડાની જેમ, આત્મા અને કર્મને પરસ્પર સંબંધ અનાદિ કાલને છે, તેમાં અમુક પહેલાં હતા અને અમુક પછી હતા, એવો પૂર્વાપર સંબધ સર્વ પ્રકારે છે જ નહિ. ૧૮. તાયિને એટલે કર્મના પાશમાં ફસાયેલા આત્માઓનું રક્ષણ કરનારા, સંસારસમુદ્રમાં ડૂબતા પ્રાણુઓને તારનારા અને તત્વજ્ઞાનીના ૫ણુ સ્વામી એવા જિનેશ્વરનું અમે ધ્યાન કરીએ છીએ. ૧૯. i એ અક્ષર ત્રણ ઊભી લીટીવાળો અને માથે મી ડાવાળો છે, એ એમ સૂચવે છે કે–દેવ, ગુરુ અને ધર્મરૂપ ત્રણ તત્વની આરાધનાવડે પિતાના આત્માને પવિત્ર કરનાર ભવ્ય જીવ શાશ્વત સ્થાનભક્ષને પામે છે. ૨૦. ભાથું બાધેલા, ત્રણ સરલ રેખાવાળા અને મીંડાવાળા “ઇ” એવા અક્ષરને જે નિરતર બોલે છે, તે ત્રિકરણ (મન, વચન અને કાયા) શુદ્ધિવડે સરલ બનીને ત્રણે કાલમાં ત્રિભુવનના મુગટરૂપ બને છે. ૨૧. સાત ક્ષેત્રની જેમ સફળ તથા સાતક્ષેત્રની જેમ શાશ્વત એવા નમસ્કાર મહામંત્રના પ્રથમ “નમો અરિહંતા” પદના સાત અક્ષરો મારા સાત પ્રકારના ભને નાશ કરો. ૨૨, ઇતિ શ્રી સિદ્ધસેનાચાર્ય વિરચિત નમસકારમાહામ્ય સંક્ષિપ્ત ભાવાનુવાદને પ્રથમ પ્રકાશ સમાપ્ત ૧. જિનમૂર્તિ, જિનમદિર, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ સાત ક્ષેત્ર. ૨. ભરત, હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યક, હૈયેવત અને ઐરાવત આ સાત ક્ષેત્ર. Page #428 -------------------------------------------------------------------------- ________________ 792 નમસ્કારમ્ ત્રસિદ્ધિ ખીજો પ્રકાશ નથી જ્યાં જન્મ, નથી મણ, નથી ભય, નથી પરાભવ અને નથી કે પશુ દિવસ કલેરાને લેશ, ત્યાં સિદ્ધના વેશ રહેલા છે. ૧. સોયામ્તભ (કેળના થડ)ની જેમ રવ પ્રકારે અસાર એવ સંસાર માં ? અને લેાકથી શ્રેષ્ટ હોવાથી લોકના અગ્રભાગ ઉપર રહેલ સિહના ને વૈભવ ક્યાં? ૨. સિન એટલે ઉજ્જવળ ધર્મવાળા, શુકલલેયાવાળા, શુકલધ્યાન વાળા, સ્ફટિકન્ન કરતાં પણ અત્યંત ઉજ્જવળ ચરાવાળા ચિશિક્ષારૂપ છે સ્થાન જેએનુ અને ઉજ્જવળ યશવાળા જે સિદ્ધના વે છે. તે અમાને સિદ્ધિને માટે થાઓ. હે ધમ, વેશ્યા અને ધ્યાન યદ્યપિ સિદ્ધ પરમાત્માને નથી હોતા, પરંતુ ઉપચારથી એટલે કે ઢા માં કારણને ઉપચાર કરવાથી અથવા તે અતીત ( ભૂત ) નયની અપેક્ષાએ મેક્ષ પામના પૂર્વે એ ધમ, વેશ્યા અને ધ્યાન હોય છે એ દૃષ્ટિએ, અથવા એ ધર્મ, લેશ્યા અને ધ્યાનનું કાય જે આત્માના શુદ્દસ્યા!માં રણુતાસ્વરૂપ છે, તેની પરાકાષ્ટા સિદ્ઘપરમાત્મામાં હોય છે, એ અપેક્ષાએ પણ આ ત્રણ વિશેષણો ઘટી શકે છે. ૩ દા એ વર્ણે જે વિદ્યામં યુદ્ધમાં છે, તે વા વણું ! અને મા ધાતુના સંયોગથી અનેલે છે. એ ઉપરથી ગ્રન્થટાર મહર્ષિ એમ કહે છે કે પુર્વેને સ્વર્ગ મેાક્ષનું દાન કરવામાં તથા દુધૃતપાતથી ધારણ કરવામાં · સિદ્ધાળું ’પદમાં રહેલ “ ≠ા ’ વર્ષોથી સિદ્ધપરમાત્મા એમાં યુગપત્ શક્તિ રહેલી છે, એમ હું માનુ છું. અથવા તે આ સિશબ્દની અંદર રહેલ ‘હ્રા' વર્ણમાં ૪ ૧ અને ૬ આ એ વના સંચાગ છે, એ સંચાગ કાનની આકૃતિ જેવા હોવાથી • સાન ' છે, તે સનિ (નિપુણ માણસાને) ચેગથી (જ્વાત્મા અને પરમાત્માના એકશ્યપ ચેાગથી, અથવા માલચિત્તવૃત્તિનિરોધરૂપ 8 < 7 Page #429 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર માહાત્મ્ય ૩૭ ચેાગથી અથવા સમાધિરૂપ ચેાગથી ) ઉત્પન્ન થયેલા મેાક્ષના ફૂલને જાણેકહેતા જ ન હેાય એમ લાગે છે. ૪૫. સ્ત્રી અને પુરુષને સચેગદ જેમ કામી આત્માને આનંદ ઉત્પન્ન કરે છે, તેમ મેાક્ષાલિલાષિને જ્ઞાનઅને ક્રિયાના પરસ્પર અપૂર્વ સયેાગ શુદ્ધ આત્મિક આન ને ઉત્પન્ન કરે છે. ૬. પુરુષનું ભાગ્ય એ પંગુ (પાંગળા) જેવું છે અને ઉદ્યમએ આંધળા જેવે છે. આમ છતાં ય એ બન્નેના સચણ થાય તે કાર્યસિદ્ધિ થાય છે. એ જ રીતિએ જ્ઞાન એકલું પાંગળા જેવુ છે અને ક્રિયા એકલી અંધ જેવી છે. પરતુ જ્ઞાન અને ક્રિયા બન્નેને સુયેગ મળે તે મેક્ષપ્રાપ્તિરૂપ કાર્યસિદ્ધિ અવશ્ય થાય છે. ૭. વીર. લડવૈયા તલવાર અને ઢાલને હાથમાં રાખીને અને ભુખ્તરથી સજ થઇને જેમ યુદ્ધના પારને પામે છે, તેમ જ્ઞાનરૂપી પગ, ચારિત્રરૂપ ઢાલ અને સમ્યગ્દર્શનરૂપી અખ્તર ધારણ કરીને કર્માંશત્રુ સાથે સંગ્રામ ખેલનાર પરાક્રમી આત્મા સંસારના પારને પામે છે. ૮. જેમ પક્ષીને સ કાચ અને વિસ્તાર પામતી પેાતાની બે પાંખા કષ્ટ સ્થાને પહોચાડે છે, તેમ શ્રેષ્ઠ તપ અને શમ જીવને મેાક્ષરૂપી ષ્ટિ સ્થાને પહેાચાડે છે. જોડેલા શ્રેષ્ઠ એ બળદ જ જાણે ન હોય તેવા ઉત્સગ અને અપવાદ, શીલાગરથ ઉપર આરૂઢ થયેલાને ક્ષણુવારમાં મેાક્ષને પ્રાપ્ત કરાવે છે. ૧૦. સૂર્ય દિવસે અને ચંદ્ર રાત્રિના સમયે હંમેશાં પ્રકાશ આપવા માટે જેમ જાગ્રત છે, તેમ નિશ્ચય અને વ્યવહાર એ છે, આલાક અને પરલેાકમાં આખાદી માટે હંમેશાં જાગ્રત રહે છે. ૧૧. મનશુદ્ધિ એ અભ્યંતર તત્ત્વ છે અને સંયમ એ બાહ્ય તત્ત્વ છે. એ ઉભયને સચેગ થવાથી મેાક્ષ મળે છે, માટે હે ચેતન ! અનેનુ સેવન કરનારા તુ થા. ૧૨. જેમ એક પૈડાવાળા રથ ચાલી શકતે નથી અને એક પાખવાળુ પક્ષી ઊડી શૠતુ નથી, તેમ એકાતમામા રહેલા માણસ મેાક્ષને પામી શકતા નથી. ૧૩. દશની અ ંદર જેમ એકથી નવ સુધીની સખ્યાને સમાવેશ થઈ જાય છે, સમુદ્રનીઅંદર જેમ નદીઓનાં પૂરા સમાઈ જાય છે, તેમ અનેકાંતવાદની. Page #430 -------------------------------------------------------------------------- ________________ -૩૮૦ નમસ્કારમંત્રસિદ્ધિ અંદર એકાન્તવાદ પણ સમાઈ જાય છે, પરંતુ નિસાર અગર જૂઠા એવા એકાંતવાદમાં અનેકાંતવાદની સંપદાઓ સમાતી નથી, કારણ કે દરિદ્રીના ઘરમાં ચક્રવર્તીની સંપદાઓ સમાઈ શકે જ નહિ. ૧૪–૧૫. જેમ દીવેટ, તેલ અને કેડિયા વગેરે અનેક વસ્તુના સમુદાયથી ઉત્પન્ન થયેલો દીપક શોભા પામે છે, તેમ અનેકાંતપક્ષના સંસર્ગથી કે કોઈ સ્થળે એકાંતપક્ષમાં પણ શોભા દેખાય છે, તે અનેકાંતપક્ષને જ આભારી છે, એમ સમજવું. ૧૬. સત્તાસત્ત્વ, નિત્યાનિત્ય અને ધમધર્મ વગેરે ગુણો જે પ્રમાણે પરસ્પર સંબંધવાળા થાય છે, તે રીતે માનવામાં આવે તે જ સજજને સિદ્ધિ આપવાવાળા થાય છે. તેથી કરીને હે ભવ્ય જીવો! જે તમારે મુક્તિ મેળવવાની ઈચ્છા હેય તે એકાન્તવાદરૂપી ભૂતના વળગાડને બુદ્ધિના આઠ ગુણરૂપી ભત્રના જાપથી દૂર કરી તત્ત્વને માટે પ્રયત્ન કરે. ૧–૧૮. i એ અક્ષર ત્રણ રેખાવાળે છે અને માથે શૂન્ય (અનુસ્વાર) વડે શોભે છે, એ એમ દેખાડે છે કે-જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયસ્વરૂપ બનેલો આત્મા શૂન્યસ્વભાવપણાને મિક્ષને) પામે છે. (આ સ્થળે શૂન્યને અર્થે મોક્ષ સમજવાનો છે, કારણ કે ત્યાં આત્માની સર્વ વિભાવદશાની શુન્યતા છે.) ૧૯. શુભાશુભ સર્વ કર્મને ક્ષય થવાવડે કેવળ આત્માની જે ચિરૂપતા–ચિતન્યસ્વભાવતા મેક્ષમાં છે, તે જ શૂન્યસ્વભાવપણું છે. ૨૦. પાંચ (ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ) શરીરનો નાશ કરનારા અને મેક્ષરૂપી પાંચમી ગતિને આપનારા આ નમો સિદ્ધા' પદના પાંચ અક્ષરો તમે મારું ભરણુ વગેરેના પ્રપંચથી રક્ષણ કરે. ૨૧. ઇતિ દ્વિતીય પ્રકાશ સમાપ્ત. Page #431 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર માહાસ્ય ૩૮૧ ત્રીજે પ્રકાશ નથી તેમાં તમે ગુણ, નથી રજો ગુણ, નથી બાહ્ય મુખવાળો સત્વ ગુણ અને નથી માનસિક, વાચિક કે કાયિક કષ્ટ તેઓને કે જેઓએ આચાર્યના ચરણેને સેવ્યા છે, ૧. હના પાવડે બંધાયેલા પ્રાણીઓને પણ આચાર્ય ભગવાન, કેશિગણધરની જેમ મેહથી મૂકાવે છે, એ મોટું આશ્ચર્ય છે. ૨. માચારે જેનામાં સુંદર છે, જેમના આગમે (શા) મોક્ષ આપનારા છે અને જેઓ ખોટ વિનાના કેવળ લાભના જ ઉપાયવાળા છે, તેમને ડાહ્યા માણસે, આચાર્ય કહે છે. ૩. થાસ્થિત અર્થની પ્રરૂપણ કરનારા યમનિયમાદિના પાલનમાં યત્ન કરનારા અને આત્મારૂપી યજ્ઞનું યજન-પૂજન કરનારા આચાર્ય ભગવાન નિરંતર ભારે પ્રમાણુ હે અથવા આધાર છે. ૪. રિપુ-શત્રુ અને મિત્ર, સુખ અને દુઃખ, દુર્જન અને સર્જન, મેક્ષ અને સંસાર તથા ધનાઢય અને દરિદ્વી, આવી રાગદ્વેષ ઉત્પન્ન. કરનારી વસ્તુઓમાં પણ જેઓ સમાનદષ્ટિ રાખે છે, તે પવિત્ર પુરુષોજ સંયમીઓના સ્વામી આચાર્ય તરીકે મનાય છે. ૫. થ-જે કઈ પવિત્ર સિદ્ધિઓ છે અને જે કંઈ ઉજજવલ લબ્ધિઓ. છે, તે સર્વ કમલને ભમરીની જેમ, આચાર્યને સ્વયં વરે છે. ૬. i આ અક્ષર ત્રણ રેખાવાળા અને સાથે અનુસ્વારવાળો છે, એ એમ બતાવે છે કે ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણ વર્ગમા સમદષ્ટિવાળા પુરુષો જ સજનના શિરેમણિપૂજ્ય બને છે. ૭ ધર્મ, અર્થ અને કામ અથવા મિત્ર, ઉદાસીન અને શત્રુ અથવા રાગ, દેપ અને મોહ એ પ્રમાણે ત્રણ વર્ગ કહેવાય છે. ૮. સાત તસ્વરૂપ કમલના વનને વિકસિત કરવામાં સૂર્યના કિરણ જેવા આ “નમો માચીયાળ” ત્રીજા પદના સાત અક્ષરો સાત નરકપૃથ્વીના દુખોને નાશ કરે. ૮. ઈતિ વતીય પ્રકાશ સમાપ્ત Page #432 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ નમસ્કારમંત્રસિદ્ધિ ચોથે પ્રકાશ નથી ખંડન કરાતો તે સુરાપુરુષ કુપાખંડીઓ વડે, નથી વિડંબના પમાડાતે મન, વચન અને કાયાના દંડવડે, તથા નથી દંડાતે ક્રોધાદિકપાવડે, જે ઉપાધ્યાયનો આશ્રય કરે છે. ૧. મા-મા” એટલે લક્ષ્મી અને “મા” એટલે પાર્વતી, શ્રી, હી, ધૃતિ, અને બ્રાહ્મી આ દેવીઓ, જેઓ ઉપાધ્યાયની ઉપાસના કરે છે, તેઓના શરીરમાંથી દૂર જતી નથી. એ પ્રમાણે સિદ્ધિ મહર્ષિઓને આદેશ છે. ૨. કપાધ્યાય તે કહેવાય છે કે જેઓ મૂત્તિમાન ઉદયરૂપ છે, સમ્યગદૃષ્ટિ આત્માઓના ઉત્સવરૂપ છે અને શ્રેષ્ઠ બુદ્ધિમાનના ઉત્સાહરૂપ છે. ૩. વચન, શરીર, વય અને હૃદય આચારેવડુ–ઉપાધ્યાય મહાત્માની, વધની વાર્તાથી પણ રહિત છે તથા શાસ્ત્રને આધીન છે. ૪. કક્ષા એ અક્ષર ઉવજઝાયાણું પદમાં રહેલ છે, તે શું સૂચવે છે? એકાન્ત-અનિત્ય-દષ્ટિને જીતી લેવાથી ઉત્પન્ન થયેલ ઉપાધ્યાયના થશરૂપી ભ ભા(ભેરી)નો કાર (ગુંજારવ) દિશાઓને વ્યાપ્ત કરે છે. ૫. -જે (સાધુઓને) સાત નયના જ્ઞાનમાં ચતુરાઈ પ્રાપ્ત થાય છે, જે પરશાસ્ત્રોમાં નિપુણતા પ્રાપ્ત થાય છે અને જે દ્વાદશાંગી સૂત્રની પ્રાપ્તિ થાય છે, તે ઉપાધ્યાય સિવાય કયાંથી થાય? અર્થાત ન જ થાય. ૬. i અક્ષર ત્રણ રેખાવાળા અને માથે અનુસ્વારવાળો છે, એ એમ જણાવે છે કે વિનય, શ્રત અને શીલાદિ ગુણ મહાનન્દમેક્ષ પ્રાપ્તિ માટે જાગ્રત છે. ૭. સાત રાજલક પ્રમાણુ ઊર્વલકના માર્ગને પ્રકાશ કરવામાં દીપકની જેમ અત્યન્ત ઉજજવલ આ ચોથા “નમો સલાયા' પદના સાત અક્ષરે મારા સાત વ્યસનને નાશ કરે. ૮. ઇતિ ચતુર્થ પ્રકાશ સમાપ્ત Page #433 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર માહાત્મ્ય ૩૮૩ પાંચમા પ્રકાશ નથી તે મનુષ્યાને વ્યાધિ, નથી દરિદ્રતા, નથી ષ્ટિ વસ્તુના વિયેાગ, નથી દુર્ભાગીપણુ અને નથી ભય કે ત્રાસ કે જે નિર તર સાધુઓની ઉપાસના–સેવા કરનારા હૈાય છે. ૧. સાધુપદના ધ્યાનરૂપી અમૃતરસના અંજનવડે જેના મનરૂપી નેત્રા અંજાયા છે, તે મનુષ્યાને ચાર ગતિમાં ઉત્પન્ન થતા ચાર પ્રકારનાં દુઃખરૂપી અંધકાર અધપણુાનુ કારણ થતા નથી. ૨. મોતા એટલે સ સંગના ત્યાગ કરનારા, રાગ-દ્વેષાદિ આન્તર શત્રુઓથી નાશ નહિ પામનારા અને માક્ષલક્ષ્મીવડે કટાક્ષપૂર્વક જોવાએલા મુનિ અત્યન્ત હર્ષ પામે છે. ૩. જોભરૂપી વૃક્ષને ઉખેડી નાંખવા માટે નદીના વેગ જેવા, લેાકેાત્તર ચરિત્રવાળા લેાકાને વિષે ઉત્તમ અને ત્રીજા સ્થાનમાં રહેલા (પહેલુ સ્થાન આચાય તું, ખીજું ઉપાધ્યાયનું અને ત્રીજી સાધુનુ' ) તે મુનિ અમારા પાપાને નાશ કરો. ૪. કાન્તમાં મુનિ મહાત્માએ મૂલાત્તર ગુણના સમૂહુરૂપ બગીચામાં મનરૂપી ભૃગની સાથે સ્વેચ્છાપૂર્વક ક્રીડા કરે છે. ૫. સવિગ્ન અને શ્રુતના પારગામી ગીતાથ સાધુને વિષે જ એકાકીપણું છે, તે સાક્ષાત્ દક્ષિણાવત્ત શંખમાં ગંગાનદીના પાણી જેવુ` છે. સવિત્ર અને ગીતાથ એવા એકાકી સાધુ દાખવડે વિવલ થતા નથી, માન કરતા નથી, ભાયા—કપટ કરતા નથી અને તૃષ્ણા એને લૂંટતી નથી. ૬-૭. રાજષિએમાં શ્રેષ્ઠ તમિરાજષ વગેરે પ્રત્યેકમુહો પરાક્રમપૂર્વક એકત્વ ભાવનામાં આરૂઢ થઈને જ મેાક્ષમાં ગયા છે. ૮. સવ પ્રકારે જીવાદિ તત્ત્વાને જાણનારા અને હંમેશાં વૈરાગ્યવાસિત ચિત્તવાળા ગીતાથ સાધુઓનું એકાકીપણુ શ્રેષ્ઠ સમતારૂપી અમૃતની નીક જેવુ' છે. ૯. વ્ય અક્ષરની જેમ એ બે સાથે રહેલા આ યુગના સાધુએ જો Page #434 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ નમસ્કારમત્રસિદ્ધિ તેઓ મન્દ્રિયા અને મનને વશ કરનારા હોય તે જ સ્વાને ( સ્વપ્રયેાજન માલને) સાધનારા થાય છે. ૧૦, ક્ર્મ સત્તાવો એમ જણાય છે કે મન, વચન અને કાયાના વનવડે ઈન્દ્રિયાને વશ રાખનારા સાધુ એ એ સાથે રહેલા હાય. તા જ મેાક્ષને સાધી શકે છે. એ પ્રમાણે ગુરુપર પરાથી પ્રાપ્ત થયેલ ઉપદેશ છે. ૧૧. ઇન્દ્રિયા અને મનને વશ રાખનારા હોય તે એ માણસામાં પણ એકત્વ નિઃશંકપણે ઘટી શકે છે, કારણ કે મને જિતેન્દ્રિય હાવાથી એક જ વિચારના હોય છે, પરંતુ ઇન્દ્રિયા અને મનને પરવશ બનેલા એકલા હોય તે પણ તે દુ:ખે કરીને જાણી શકાય તેવા હજાર જેવા છે. ૧૨. નેત્રની જેમ સકાય અને વિસ્તારમાં તથા નિદ્રા અને જાતિમાં સરખે સરખી સ્થિતિવાળા એ સાધુએ દાનને માટે ( સમકિતની પ્રાપ્તિ માટે) સમથ અને છે, પરંતુ એકલા સાધુ સપૂર્ણ પણે કાય કરી શકતા નથી, કારણ કે–એકલે માણુસ વિડમ્બનાનું સ્થાન અને છે, એકલા માણસ સ્વાર્થસિદ્ધિ માટે પણ અસમર્થ બને છે અને એકલા માણસને લાકમાં તથા લેાકેાત્તર જૈનશાસનમાં પણુ કાઈ વિશ્વાસ કરતું નથી. ૧૩–૧૪ ભાવના તથા ધ્યાન દ્વારા નિર્ણીત કરેલા તત્ત્વમાં લયલીન અની ગયેલા મમતા વિનાના સાધુનું એકાકીપણું લાખ માણસેાની અંદર રહેવા છતાં પણ નાશ પામતું નથી, કારણ કે એ તા તત્ત્વની વિચારણામાં જ મસ્ત હોય છે. ૧૫, સામ્ય (સમતા) રૂપી અમૃતના તર ંગોથી સતાપી મની ગયેલા, સારા-ખાટાને વિવેક કરનારા અને નિર્દેશ આશયવાળા સાધુએ ઘણા હોય તેા પણ તેમને પાતપેાતાના કાય માં કોઈપણ જાતની હરકત આવતી નથી. ૧૬. મનની સ્થિરતાવડે નિશ્ચલ બનેલા અને વૃક્ષની જેમ ક્રિયારહિત ખનેશ સાધુને સહવાસ એ ભાવનારૂપી વૈલડીના મંડપ જેવા છે. ૧૭. ચિત્રમાં ચિન્નેલા સૈન્યની જેમ મને, Page #435 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર-માહાભ્ય ૩૮૫ વચન અને કાયાવડે વિકારવિનાના મુનિઓ ઘણા હોય તે પણ પરસ્પર અપ્રીતિ થતી નથી. ૧૮. જેમ અનેક નિર્જીવ પદાર્થો એકઠા કરવામાં આવે તે પણ તેમાં ચૈતન્ય ઉત્પન્ન થતું નથી, ઘણું કાયર માણને ભેગા કરવા છતાં તેમનામાં સાહસ-પરાક્રમ ઉત્પન્ન થતું નથી, તેમ સાધુઓ પણ ઘણા હેય તેય તેઓમાં પરસ્પર કલહ. (ઝધડ) થતો નથી ૧૯ જે મૂઢબુદ્ધિવાળે સાધુ પાંચ-છ સાધુઓની. સાથે રહેવાથી પણ ગ્લાનિ (ખે) પામે છે, તે મૂએકજ સ્થાનમાં રહેલા અનત સિહોની સાથે રહેવાની ઇચ્છા કયી રીતે કરી શકશે? ૨૦. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ મહારત્નને ધારણ કરનાર મુનિઓને રાગાદિ શત્રુઓના ઉપથી ભયકર એવા સન્માર્ગમાં એકલા ચાલવું એ કલ્યાણ માટે થતું નથી. ૨૧. એકલાને ધર્મકાર્યમાં ઉલ્લાસ થતો નથી, એકલાને સંપૂર્ણપણે કાર્યસિદ્ધિ થતી નથી, એકલાને સંપૂર્ણ રીતે ઇચ્છિતની પ્રાપ્તિ થતી નથી અને એટલે મોક્ષમાર્ગની આરાધના માટે સમર્થ બનને નથી. ૨૨. જેમ કફના રોગમાં સાકર આપવી અને તાવમાં ઘીવાળુ ભોજન આપવું એગ્ય નથી, તેમ અગીતાર્થ સાધુમા એકાકીપણું ગ્ય નથી. ૨૩એકલે પ્રાય ચેર જેવું ગણાય છે, બે માણસ સાથે હોય તે તેમના ઉપર ઠગપણાની શંકા કરાય છે, ત્રણ મનુષ્ય સાથે હેય તે તે વિશ્વાસનું પાત્ર બને છે અને ઘણાનો સમુદાય હેય તે તે રાજાની જેમ શેભે છે ૨૪. “તીર્થકર તથા પ્રત્યેકબુદ્ધ વગેરે એકલાજ વિચરે છે,” એવા દૃષ્ટા આપી બીજા મુનિઓએ એકાકીપણાને આશ્રય ન કરવો જોઈએ, કારણ કે--જ્ઞાનચક્ષુવાળાઓની સાથે ચર્મચક્ષુવાળાઓએ સ્પર્ધા કરવી એ યોગ્ય નથી. ૨૫. અથવા તે. ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરનારા સર્વ પ્રાણીઓને પુણ્ય અને પાપ નિરંતર સાથે જ હોવાથી તેઓમાં એકલાપણું કદિ પણ ઘટતું જ નથી. ૨૬. ચર્ચિક (દુષ્ટ વ્યંતરી) જેવી આહારાદિ સંતાઓ, કૃષ્ણલેશ્યા વગેરે દષ્ટ લેગ્યાઓ અને રાજકથા વગેરે વિકથાઓ ન. સિ. ૨૫. Page #436 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ નમસ્કારમંત્રસિદ્ધિ જેમના અંતઃકરણને નિરંતર ચપલ બનાવે છે, તે એકાકી કઈરીતિએ થઈ શકે? ર૭. જીવરૂપી પતિને નચાવવાના રવભાવવાળી અવિરતિ નામની દુષ્ટ સ્ત્રી શાકિનીની જેમ જેને ગળી જવા નિરન્તર પ્રયત્ન કરે છે, તે એકલે શી રીતે રહી શકે છે ૨૮. હંમેશાં પંચાગ્નિના જેત અસતુટ પાંચ ઈદ્રિયોરૂપી કુટુંબ જેના શરીરને નિશWણે બાલ્યા કરે છે, તે એકલ કેમ રહી શકે ? ર૯. ભાગીદાર જેવા દુઃ (દુખે કરીને દમન કરી શકાય તેવા) કપાયે ક્ષણવાર પણ જેના શરીરને છોડતા નથી, તેને એકાકીપણુનું સુખ શી રીતે હેય? ૩૦. પિતાના મન, વચન અને કાયાથી ઉત્પન્ન થયેલા અશુભ વ્યાપાર સ્વેચ્છાચારી પુત્રની જેમ જેના નાશ માટે પ્રયત્ન કરી રહ્યા છે, તેને એકાકીપણાનું સુખ શી રીતિએ હેય? ૩૧. છળને જ જેનારા પ્રમાદ, મિથ્યાત્વ અને રાગાદિક જેવા આન્તરશત્રુઓ જેને દુષ્ટ પાડોશીનું કામ કરે છે, તેને એકાકીપણાનું સુખ કયાંથી હોય ? ૩૨. જેમ મનુષ્યથી ભરપુર એવા નગરમાં પણ પરદેશી માણસ (કેઈની સાથે સંબંધવાળે નહિ હેવાથી) એકલે જ કહેવાય છે, તેમ જે પુરુષ ઉપર કહેલા દોષોથી રહિત હોય તે, તે જનસમૂહમાં રહ્યો હોય તે પણ એકાકી જ છે અને જે મુનિ આ સર્વ સંજ્ઞા, દુષ્ટ લેશ્યા, વિકથા, ઈદ્રિય, કષાય, દુષ્ટ ચેગ, મિથ્યાત્વ અને રાગાદિની આધીનતાદિ પયુક્ત હોય તે તેનું એકાકીપણું ફોગટ છે. કેમકે વિઠ, ધૂd, ગુપ્તચર અને ચેર એ સર્વે શું એકલા નથી ભમતા? ૩૩-૩૪. જેમ દૂધ દૂધની સાથે, પાણી. પાણીની સાથે, દીવ દીવાની સાથે અને અમૃત અમૃતની સાથે મળીને એકપણને પામે છે. તેમ મુનિ પણ મુનિની સાથે ભળી જઈ એકપણાને પામે છે. ૩૫. પુણ્યપાપને ક્ષય થવાથી મુક્ત બનેલા અને કર્મવિનાના હોવાથી એકાછી બનેલા પરમાત્માને વિષેજ અનાહારપણુવડે હંમેશાં સાચું એકાકીપણું પ્રતિષ્ઠા પામેલું છે. ૩૬. અથવા તે આ શ્રીજિનાગમને વિષે કઈ પણ વસ્તુને સર્વ પ્રકારે વિધિ કે નિષેધ Page #437 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર–માહાત્મ્ય ૩૮૭ Ο છે જ નહિ. તેથી કરીને શ્રેષ્ઠ મુનિ સારી રીતે લાભાલાભ જાણીને લાભવાળા કાને વિષેજ પ્રયત્ન કરે છે. ૩૭. શૈલેશી અવસ્થામાં ( યાગી ગુણસ્થાનમાં) રહેલા નિષ્ક્રિય સાધુએ કેાઈની પણ પૂજા કરતા નથી, દાન દેતા નથી, તપ તપતા નથી અને જપ જપતા નથી, તે પણુ આશ્રયની વાત છે કે તે પરમપદને સાધે છે. આ શ્લોકમાં ગ્રન્થકારના કહેવાના આશય એ લાગે છે કે જગતમાં કોઈ નાનામાં નાના કાની પણ સિદ્ધિ ત્યારેજ થાય છે કે જ્યારે તેની અવ્યવહિત પૂ ક્ષણમાં કાંઈ ને કાંઈ ક્રિયા હાય. આમ હેવા છતાંએ મેટામાં મોટું પરમપદ પ્રાપ્તિરૂપ કાય* નિષ્ક્રિય અનેલા સાધુએ સાધી શકે છે, એ એક આશ્ચયની વાત છે. ૩૮. દૂ નામના ગન્ધાના મનેાહર ગાયન સાંભળવાવડે, અમૃત રસને આસ્વાદ લેવાવડે, કલ્પવૃક્ષના પુષ્પાની સુગંધ લેવાવડ, દેવશય્યાને સુખકારક સ્પર્શ કરવા વડે અને દેવાગનાઓનુ રૂપ જોવા વડે પણ જેઓ આકર્ષાતા નથી, તેઓ શું વૃક્ષ છે? ખાળકા છે? કે શું હરણીયાં છે? ના! ના ! ના! તે વૃક્ષ, બાળક કે મૃગલાં નથી. પરતુ એ તા નિર’જન મુનિએ છે. ૩૯-૪૦. હંકાર ત્રણ રેખાવાળા અને માથે અનુસ્વારવાળા, તે અહિં એમ જણાવે છે કે ત્રણ ગુપ્તિના પાલનમાં રેખાને ( પરાકાષ્ઠાને) પામેલા મહામુનિએ સંપૂર્ણ સદાચારી હોય છે. ૪૧. નવ પ્રકારના જવાની રક્ષા કરવા માટે અમૃતના કુંડ જેવી આકૃતિવાળા આ નમો હોર્ સવ્વસાહૂળ ।' એ પ્રકારના નવ અક્ષરા મને ધર્મને વિષે નવા નવા ભાવ આપે। ૪૨. ' ઇતિ પંચમ પ્રકાશ સમાપ્ત Page #438 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ નમસ્કારમંત્રસિદ્ધિ છરી પ્રકાશ આ પંચપરમેષ્ઠી નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનાર છે અને સર્વ મંગલોમાં શ્રેષ્ઠ મંગલ છે. ૧. સમ્યફપ્રકારે પાંચ સમિતિને વિષે પ્રયત્નવાળો અને ત્રણ ગુપ્તિથી પવિત્ર થયેલે જે આત્મા આ પંચક પરમેષ્ઠિનમસ્કારનું ત્રિકાલ ધ્યાન કરે છે, તેને શત્રુ મિત્રરૂપ થાય છે, વિષ પણ અમૃતરૂપ બને છે, શરણુરહિત મોટું જંગલ પણ રહેવા લાયક ઘર જેવું બની જાય છે, એ ગ્રહો તેને અનુકૂળ થઈ જાય છે, ચોરે ચશ આપનારા થાય છે, અનિષ્ટસૂચક સર્વ અપશુકનાદિ પણ શુભ ફલને આપનારા થાય છે, બીજાએ પ્રયોગ કરેલા મંત્ર, તંત્ર અને મંત્રાદિક તેને પરાભવ કરી શકતા નથી, સર્વ પ્રકારની શાકિની પણ માતાની જેમ રક્ષણ કરનારી થાય છે, સર્પો તેની પાસે કમલના નાળ જેવા થઈ જાય છે, અગ્નિ ચકીના ઢગલારૂપ થાય છે, સિંહે શિયાળ જેવા થાય છે, હાથીઓ હરણ જેવા થાય છે, રાક્ષસ પણ તેનું રક્ષણ કરે છે, ભૂતનો સમૂહ પણ તેની ભૂતિ (આબાદી)ને માટે થાય છે, પ્રેત પણ પ્રાયઃ કરીને તેને પ્રીતિ કરનારે થાય છે, ચેટક (વ્યંતર) પણ તેને ચેટ (દસ) બની જાય છે, યુદ્ધ તેને લાભ આપનારું થાય છે, રેગો તેને ભોગ આપનારા થાય છે, વિપત્તિ પણ તેને સંપત્તિને માટે થાય છે અને સર્વ ગ્રંકારનું દુઃખે તેને સુખ આપનારું થાય છે. ૨–૩–૪–૫-૬-૭–૯. જેમ ગરુડને સ્વર સાંભળીને ચંદનનાં વૃક્ષે સર્પોથી મુક્ત થાય છે, તેમ પંચનમસ્કારને ગંભીર સ્વર સાંભળવાથી માણસ સર્વ કર્મનાં બંધનેથી મુક્ત થાય છે. ૯. જેઓનું ચિત્ત નમસ્કારમાં જ એકતાન છે, તેઓને જલ, સ્થલ, મશાન, પર્વત, દુર્ગ અને તેવા બીજા પણ સ્થાનમાં ઉત્પન્ન થતાં ક ખરેજ મહાઉત્સવરૂપ બની જાય છે. ૧૦. પુણ્યાનુબંધી પુણ્યવાળા જે પુરુષ વિધિપૂર્વક પંચપરમેઠીનમસ્કારનું ધ્યાન કરે છે, તે તિર્યંચ કે નારક થતું નથી. ૧૧. ચક્રવતી, વાસુદેવ, પ્રતિવાસુદે Page #439 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર માહાભ્ય ૩૮૯ અને બળદેવ વગેરેના ઐશ્વર્યાની સંપદાઓ નમસ્કારના પ્રભાવરૂપી સમુદ્રના કિનારે રહેલા મુક્તાફળ (મોતી) સમાન છે. ૧૨. વિધિપૂર્વક આરાધન કરાયેલો આ મંત્ર વશીકરણ, ઉચ્ચાટન, અભિચારમાં ભ, સ્તંભન અને મૂચ્છી વગેરે કાર્યોમાં પણ સિદ્ધિને આપના થાય છે. ૧૩. વિધિપૂર્વક સ્મરણ કરેલ આ મંત્ર અર્ધનિમેષ ભાત્રમાજ પરવિદ્યાઓને ઉચછેદ કરે છે અને ક્ષદ્ધ આત્માઓ વડે કરાયેલ રૂપાદિકના પરાવર્તનને વી ધી–વિખેરી નાંખે છે. ૧૪. સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ એ ત્રણ ભુવનરૂપી રંગમંડપને વિષે કવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને આશ્રયીને જે કોઈ પણ આશ્ચર્યકારક અતિશય કઈ પણ સ્થળે, કઈ પણ પ્રકારે, કેઈ પણ પ્રાણને થયેલું જોવામાં કે સાંભમળવામાં આવે છે, તે સર્વે નમસ્કારમાત્રની આરાધનાના પ્રભાવથી જ ઉત્પન્ન થયો છે, એમ જાણવું. ૧૫–૧૬. તિલકમાં જે ચદ્ર વગેરે જ્યોતિષીઓ છે, પાતાલ લોકમાં ચમર વગેરે ઈન્દો છે, ઊ4 લોકમાં સૌધર્માદિ દેવલોકને વિષે જે ચક્ર વગેરે ઈન્દ્રો છે અને તેની ઉપર પણ જે અહમિન્દ્ર વગેરે દેવતાઓ છે તેઓની સર્વ સમૃદ્ધિઓ પંચપરમેષ્ટિરૂપ કલ્પવૃક્ષના અંકુરા, પહ, કળીઓ પુષ્પ સમાન છે. ૧૭–૧૮. જેઓ નમસ્કારરૂપી મહાન રથ ઉપર આરૂઢ થાય છે, તેઓ જ દુઃખના લેશથી પણ રહિત એવા મોક્ષમાં જાય છે, ગયા છે અને જવાના છે. ૧૯. જે આ મંત્ર અત્યન્ત દુર્લભ એવા પરમપદને પણ આપે છે, તે પછી પ્રસંગવશાત પ્રાપ્ત થનારા બીજાં સામાન્ય ફળે આપે તેમાં તે આશ્ચર્ય જ શું? ૨૦. જેઓ ત્રિકરણ શુદ્ધિવડે એક લાખ નવકારને જાપ કરે છે, તે જિનેશ્વર દેવ અને શ્રી સંઘને પૂજવાવાળા ભવ્યાત્માઓ તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. ૨૧. હે મિત્ર! જો તારું અને નમસ્કારનું ધ્યાન કરવામાં લયલીન નથી થતું, તે ચિરકાલ સુધી આચરણ કરેલા તપ, વ્યુત અને ચારિત્રની ક્રિયાઓનું શું ફળ? અર્થાત નમસ્કારના ધ્યાન વિના એ બધુંય ફેગટ-નિષ્ફળ છે. ૨૨. જે અસંખ્ય દુખના ક્ષયનું કારણ ગણાય Page #440 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ નમસ્કારમંત્રસિદ્ધિ છે, જે આ લોક અને પરલોકના સુખ આપવામાં કામધેનુ ગાય સમાન છે, તે મંત્રાધિરાજને જાપ પ્રાણુઓ શા માટે આદરપૂર્વક નથી કરતા ? ૨૩. જે અંધકાર દીવાથી, સૂર્યથી, ચંદ્રથી કે બીજા કેઈપણ તેજથી નાશ નથી પામતે, તે અંધકાર પણ નમસ્કારનાં તેજ વડે નામશેષ થઈ જાય છે. ૨૪. હે આત્મન ! તું કૃષ્ણ અને શાંબ વગેરેની જેમ ભાવ નમસ્કાર કરવામાં તત્પર થા, પણ કૃષ્ણના સેવક વિરાસાળવી અને કૃષ્ણના અભવ્ય પુત્ર પાલક વગેરેની જેમ દ્રવ્ય નમસ્કાર કરી ફેગટ આત્માને વિડબના ન પમાડ. ૨૫. જેમ નક્ષત્રોના સમુદાયને સ્વામી ચન્દ્ર છે, તેમ સર્વ પુણ્યસમૂહનો સ્વામી ભાવનમસ્કાર છે. ૨૬. આ જીવે અનંતીવાર દ્રવ્યલિગો (સાધુપ) ગ્રહણ કર્યા છે અને છોડ્યા છે, પણ ભાવનમસ્કારની પ્રાપ્તિ વિના તે સર્વ મોક્ષરૂપી કાર્ય સાધવામાં નિષ્ફળ નિવડ્યા છે. ૨૭. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક નમસ્કારમંત્રને આઠ કરોડ આઠ હજાર આઠસો આઠ વાર જાપ કર્યો હોય તો તે માત્ર ત્રણ જ ભવની અંદર મોક્ષ આપે છે. ૨૮. હે ધર્મબધુ! સરલભાવે વારવાર તને પ્રાર્થનાપૂર્વક હું કહું છું કે સંસારરૂપી સમુદ્રને તરવા માટે જહાજ સમાન આ નમસ્કાર મંત્ર ગણવામાં તું પ્રમાદી ન થા. ૨૯. નક્કી આ ભાવનમસ્કાર ઉત્કૃષ્ટ-સર્વોત્તમ તેજ છે, સ્વર્ગ અને મોક્ષને સાચો માર્ગ છે. તથા દુર્ગતિને નાશ કરવામાં પ્રલયકાળના પવન સમાન છે. ૩૦. ભવ્ય પુરુષો વડે હંમેશા સમ્યફ પ્રકારે ભણત, ગણત, સંભળાતો અને ચિતવન કરાતો આ નમસ્કારમંત્ર સુખ અને મંગળની પરંપરાનું કારણ થાય છે. માટે અંતિમ આરાધનાના સમયે તો આ મંત્રને વિશેષે કરીને ભણુ, ગણો, સાંભળ અને ચિંતવન કરે જઈએ. ૩૧. જેમ ઘરમાં આગ લાગે ત્યારે બુદ્ધિશાળી ઘરને માલીક બીજી બધી વસ્તુ મૂકીને આપત્તિ સમયે રક્ષણ કરવામાં સમર્થ એવા એક સારભૂત મહાકિંમતી રત્નને જ ગ્રહણ કરે છે, અથવા કેઈમેટે ગુભટ અકાળે ઉત્પન્ન થયેલા રણસંગ્રામમાં વજદંડની જેવા સારભૂત Page #441 -------------------------------------------------------------------------- ________________ તસરકાર માહાત્મ્ય દ અમેધ શસ્ત્રનેજ ધારણ કરે છે, એજ પ્રમાણે મરણસમયે પ્રાયઃ સર્વ શ્રુતક ધનુ ( સર્વ શાસ્ત્રોનુ ) ચિંતવન કરી શકાતું નથી, તેથી કરીને ધીર બુદ્ધિવાળા અને દેદીપ્યમાન શુભ લેશ્માવાળા કાઈક સાત્ત્વિક જીવ દ્વાદશાંગીના સારભૂત આ પંચપરમેષ્ઠિ નમસ્કારનુ` જ એકાગ્રચિત્તે સ્મરણ કરે છે. ૩૨–૩૩-૩૪-૩૫. સમુદ્રમાથી અમૃતની જેમ, મલયાચલ પર્વતમાંથી ચંદનની જેમ, દહીંમાથી માખણની જેમ અને રેહણાચલ પતમાથી વજ્રરત્નની જેમ, આગમમાંથી ઉદ્ધૃરેલા સર્વ શ્રુતના સારભૂત અને કલ્યાણના ખજાના સમાન આ પચપરમેષ્ઠિ નમસ્કારનુ કાઇક ધન્ય પુરુષો જ મનન-ચિંતવન કરે છે. ૩૬-૩૭. શરીથી પવિત્ર અનીને, પદ્માસને ખેસીને, હાથવડે યાગમુદ્રા ધારણ કરીને અને સ વેગયુક્ત ( મેાક્ષી અભિયાષાવાળા) અનીને ભવ્ય પ્રાણીએ સ્પષ્ટ ગંભીર અને મધુર સ્વરે સપૂર્ણ પચનમસ્કારને! ઉચ્ચાર કરવે. આ ઉત્સગ વિધિ જાણવા. ૩૮-૩૯. ( હવે અપવાદ વિધિ કહે છે. ) જો શારીરિક માંદગીના કારણે પોતે સપૂર્ણ નમસ્કારના ઉચ્ચાર કરવા સમથ ન હોય તેા એજ પચપરમેષ્ઠિના પહેલા પહેલા અક્ષરથી ઉત્પન્ન થયેલા સિમાલા ' આ પ્રમાણેના મંત્રનુ સ્મરણ કરે, કારણ કે પાંચ અક્ષરના સ્મરણુથી પણુ અનંત જીવા ભરણનાં અ ધનથી મુક્ત થાય છે. ૪૦. હવે કદાચ તેવી કાઈ ગભીર માંદગીમા ઉપર કહેલા પાચ અક્ષરરૂપે મત્રનું પણ સ્મરણ ન થઇ શકે તે અત્, અરૂપી (સિદ્ધ), આચાય, ઉર્જાધ્યાય અને મુનિ એ પાચ પરમેષ્ઠિના પહેલા પહેલા અક્ષર લઇ, તેને વ્યાકરણના સધિનિયમે લગાડી, આ પ્રમાણે સિદ્ધ થયેલા ગામા, આ+થા=બા, આ+= ઓ, મો= ૩' કાર જિનેશ્વરાએ કહેલ છે, તેનુ' સ્મરણ કરવું. કારણ્ કે—તેમાં પણ પાંચ પરમેષ્ટિ આવી જાય છે. ૪૧. જિતેએ કહેલા આ ‘ૐ' કાર મુક્તાત્માએની પ્રગટ મુક્તિ સમાન છે, માહ રૂપી હાથીને વશ કરવામાં આ કુશ સમાન છે અને સસારની પીડાને એવામા કાતર સમાન છે. ૪૨. સ્વર્ગના દરવાજા ઉધાડવા માટે કુચી " . Page #442 -------------------------------------------------------------------------- ________________ ૩૨ નમસ્કારમંત્રસિદ્ધિ ' કારરૂપી તત્વનું ધ્યાન કરનાર મહાત્માઓને જીવે ત્યાં સુધી ભોગો ભળે છે અને મર્યા પછી મુક્તિ મળે છે. ૪૩. અથવા તે ભાગ્યવશાત મૃત્યુ સમયે સર્વ પ્રકારે આ ક્કારનું સ્મરણ કરવામાં પણ પિતે અશક્ત હોય તે તે સાધર્મિક બંધ પાસેથી આ મંત્રનું શ્રવણ કરે અને તે વખતે ચિત્તમાં આ પ્રમાણે ભાવના ભાવે. ૪૪ શું કે પુન્યશાળી બંધુએ અકાળે મારા સમગ્ર શરીરે અમૃત છાંટયું? અથવા તે શું હું તેના વડે સંપૂર્ણ આનંદસ્વરૂપ કરાયો ? કારણ કે હમણું મને તેણે શ્રેષ્ઠ પુણ્યરૂપ, શ્રેષ્ઠ કલ્યાણરૂપ અને શ્રેષ્ઠ મંગળના કારણરૂપ પંચપરમેષ્ટિ નમસ્કાર મંત્ર સંભળાવ્યો. ૪૫-૪૬. અહે! આ પંચપરમેષિ નમસ્કારનું શ્રવણ કરવાથી મને દુર્લભ વસ્તુનો લાભ થશે. અહે! મને પ્રિય વસ્તુને સમાગમ થયો. અહે! મને તત્ત્વનો પ્રકાશ થયે અને અહો! મને સારભૂત ઉત્તમ વસ્તુનું સંપૂર્ણ રહસ્ય પ્રાપ્ત થયું. ૪૭. આ પંચપરમેષ્ટિ નમસ્કારના શ્રવણથી આજે મારાં કટો નાશ પામ્યાં, મારું પાપ દૂરથી ચાલ્યું ગયું અને આજે હું સંસારસાગરના પારને પામ્યો. ૪૮.પંચપરમેષ્ટિ નમસ્કારમંત્રનું શ્રવણ કરવાથી આજે ભારે પ્રશમરસ, દેવ તથા ગુરુની આજ્ઞાનું પાલન, નિયમ અને તપ એ સઘળું ય સફળ થયું. ૪૯. અગ્નિને સંગ જેમ સુવર્ણને નિર્મળ કરે છે, તેજ રીતિએ આ માંદગીની વિપત્તિ પણ મારે ફલ્યાણને માટે થઈ, કારણ કે આજે પરમેષ્ઠિરવરૂપ અમૂલ્ય તેજ મેં પ્રાપ્ત કર્યું. ૫૦. આ પ્રમાણે પ્રશમરસના ઉલ્લાસપૂર્વક પંચપરમેષ્ટિ નમસ્કારનું શ્રવણ કરી અને કિલષ્ટ કર્મને નાશ કરી બુદ્ધિમાન પુરુષ સદ્ગતિને પામે છે. ૫૧. નમસ્કારમંત્રની ભાવપૂર્વક ભક્તિ કરનાર પ્રાણી ઉત્તમ દેવપણે ઉત્પન્ન થઈ, ત્યાંથી અવી, શ્રેષ્ઠ કુલમાં મનુષ્ય જન્મ ધારણ કરી, આઠભવની અંદર સિદ્ધિપદને પામે છે. પર.. ઇતિ ષષ્ટ પ્રકાશ સંપૂર્ણ. Page #443 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર–માહાત્મ્ય ૩૯૩ સાતમા પ્રકાશ સવ॰ કાળ અને સ ક્ષેત્રમાં નિરંતર નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ નિક્ષેપાવડે ત્રણ લાકને પવિત્ર કરનારા જિનેશ્વરે મને શરણ હા. ૧. તે જિનેશ્વરે અતીતકાને કેવળજ્ઞાની વગેરે થયા હતા, વર્તમાનકાળે ઋષભદેવસ્વામી વગેરે થયા છે અને આગામીકાળ પદ્મનાભસ્વામી વગેરે થવાના છે. ૨ સીમધરસ્વામી વગેરે વીસ વિહરમાન તીથકા છે. ચદ્રાનન, વાષિણ, વર્ધમાન અને ઋષભદેવ એ નામના ચાર શાશ્વત તીથ કરા છે. ૩. વર્તમાનકાળ સ મહાવિદેહ, સ ભરત અને સવ ઐરાવતના મળીને સંખ્યાતા જિનેશ્વરી હોય છે, અને અતીત તથા અનાગત કાળને આશ્રયીને અનતા જિનેશ્વરા હાય છે. ૪. તે સ તીથ`કરા કેવળજ્ઞાનના પ્રકાશથી દેદી'યમાન હાય છે, અઢાર દાષના ઉપદ્રાથી રહિત હાય છે, તેમના ચરણુકમળને અસંખ્ય ઈન્દ્રો વંદન કરે છે, ઉત્તમ પ્રકારના આઠ પ્રાતિહાય અને ઉત્તમ પ્રકારના ચેત્રીશ અતિશયેવડે તે આશ્રય કરાયેલા હેાય છે. ૫. ત્રણુ જગતના પ્રાણીને સમકિત આપનારી તેમની ધર્મદેશના, વાણીના પાત્રીશ ગુણીવડે અલ કૃત હેાય છે, અનુત્તર વિમાનમાં રહેલા દેવા તેમનું હમેશાં સ્મરણુ ( ધ્યાન) કરે છે, તથા બીજાએ ન આપી શકે તેવા મેાક્ષમાર્ગોને તેઓ આપનારા હોય છે. . જ્યારે જિનેશ્વરનું સમ્ય પ્રકારે દન થાય છે, ત્યારે પ્રાણીઓના પાપે! અત્યંત દૂર નાશી જાય છે,-આધિ (મનની પીડા ) અને વ્યાધિ (શરીરની પીડા) નાશ પામે છે, તથા દરિદ્રતાની ઘડીએ જતી રહે છે. છ. જે જીભ જિનેશ્વરના માહાત્મ્યની ક્ષણે ક્ષણે સ્તુતિ ન કરે, તે નિઘ્વા લાયક માંસના ટુકડારૂપ જિહ્વા શા કામની ? ૮. જે ાન અરિહંતના ચરિત્રી મીઠા, અમૃતના સ્વાદથી અજાણ હાય, તે માન અથવા છિદ્રમાં કાંઈ તફાવત નથી. ૯. સવ અતિશયેાથી ભરપૂર,એવી જિનેશ્વરની પ્રતિમાને જે નેત્રા જોતાં નથી, તે, નેત્ર નથી, પર ંતુ સુખરૂપી ' - Page #444 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ નમસ્કારમંત્રસિદ્ધિ ઘરનાં જાળીયાં છે. ૧૦. અનાર્ય દેશમાં રહેવા છતાં પણ શ્રીમાન આ માર અરિહંતની પ્રતિમાને નિહાળીને સંસારસાગરને પારગામી થયો. ૧૧. જિનપ્રતિમાના દર્શનમાત્રથી તત્ત્વજ્ઞાન પામી શયંભવ નામના બ્રાહ્મણે સુગુરુના ચરણકમળની સેવા કરીને ઉત્તમાર્ગ મોક્ષને સા. ૧૨ અહે! સાત્વિકશિરોમણિ વજકર્ણ નામના રાજાએ રાજ્ય વગેરે સર્વ વસ્તુનો નાશ ઉપસ્થિત થવા છતાં પણ એક જિનેશ્વર દેવ વિના બીજાને નમસ્કાર ન કર્યો. તે ન જ કર્યો. ૧૩. દેવ, ગુરુ અને ધર્મરૂપી તત્વત્રયીમાં સ્થિર ચિત્તવાળા વાનરદ્વીપના સ્વામી વાલી રાજાનું તેજ–પરાક્રમ ખરેખર પૂજવાલાયક હતું. ૧૪. ત્રણ જગતના ગુરુ શ્રી મહાવી૫રમાત્માએ પણ સુખશાતાના સમાચાર કહેવરાવવામાં જેણીને યાદ કરી હતી, તે મહાતી સુલસાના હું ઓવારણું લઉં છું. () ૧૫. સેક નામના બ્રાહ્મણને જીવ અને નંદમણિયારને વ ર (દેડકો) થયા પછી શ્રી મહાવીર પરમાત્માને ભાવથી વંદન કરવા જતાં માર્ગમાંજ (શ્રેણિક રાજાના ઘેડાના પગ તળે દબાઈને) મરણ પામી પ્રભુવંદનનું ધ્યાને લેવાથી સૌધર્મ દેવકમાં શક્રેન્દ્રને સામાનિક દેવ થયો. ૧૬. કુમારનંદી સેવીને જીવ મરીને દેવલોકમાં હાસા અને પ્રહાસા નામની દેવીઓનો પતિ થવા છતાં પણ આભિયોગિક દેવને યોગ્ય હલકાં કાર્યો કરવાથી મનમાં અત્યંત ખેદ પામ્યો હતો, તેથી તેણે પિતાના આત્માને તે દુષ્કર્મથી મુક્ત કરવા માટે દેવાધિદેવની પ્રતિમા પૃથ્વી ઉપર પ્રસિદ્ધ કરી હતી. ૧૭. શ્રી ચેટક (ચેડા) નામના મહારાજાએ શ્રીજિનેશ્વરના ચરણકમળની સેવાવડે પોતાના સર્વ પાપના તાપનો નાશ કર્યો હતો, તેથી તેને સુંદર પ્રતાપ ત્રણે ભુવનમાં પ્રસરી ગયું હતું અને તે ઇન્દ્રના હૃદયમાં પણ સ્થાનને પામ્યો હતો. ૧૮. સર્વ દેવેન્દ્રો સંસારને પાર પામવા માટે નંદીશ્વરદિક તીર્થના અલંકારરૂપ શાશ્વતા જિનમંદિરમાં અઢાઈમહત્સવ કરે છે. ૧૯. વળી શાસ્ત્રમાં સંભળાય છે કે સ્વયંભૂરમણ નામના છેલ્લા સમુદ્રમાં જિનબિંબના આકારવાળા મલ્યને Page #445 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર-મહાભ્ય ૩૯૫ જાતિસ્મરણ જ્ઞાન થયું અને નમસ્કાર મિત્રનું ધ્યાન કરી, ત્યાંથી ભરીને દેવલોકમાં ગ ૨૦. મનુષ્ય, દેવ અને અસુરકુમારનું સ્વામીપણું જે નિશ કપણે ભોગવાય છે, તે લીલાપૂર્વક આચરેલ જિનેશ્વરના ચરણની ઉપાસનાથી ઉત્પન્ન થયેલ કૃપાનો એક લેશ માત્ર છે. ૨૧. મનુષ્યલેકમાં ચકવતી વગેરે રાજાઓ, સ્વર્ગલેકમાં ઈન્દ્રાદિ દેવો અને પાતાલલોકમાં ધરણેન્દ્ર વગેરે ભુવનપતિના ઈન્દ્રો જિનેશ્વરની ભક્તિથી જ જયવંતા વર્તે છે. ર૨. જિનેશ્વરની આજ્ઞાને મુકુટની જેમ મસ્તકે ધારણ કરીને અહો ! અગયિારે દ્ધોમાંથી કેટલાક એ જ ભવમા મોક્ષે ગયા છે અને બાકીના આગામી ભમાં મોક્ષે જવાના છે. ૨૩. જેમ પાણીમાં અગ્નિની જવાલા નાશ પામી જાય છે અને જેમ અમૃતને વિષે વિપનો પ્રભાવ નષ્ટ થઈ જાય છે, તેમ જિનેશ્વરની કથા આગળ શ કર વગેરે દેવોની કથાને વિસ્તાર નષ્ટ થઈ જાય છે. ૨૪. જિનેશ્વરોના ચરિત્રને સમ્યફપ્રકારે વિચાર કરનારા પુરુષો આ સંસારમાં પણ આન દમગ્ન રહે છે અને તેથી ખરેખર! તેઓને મેક્ષમાં પણ સ્પૃહા રહેતી નથી. ૨૫. જેમ જલવડે તૃષ્ણ શાંત થાય છે, તથા અન્નવડે ક્ષુધા શાન્ત થાય છે, તેમ જિનેશ્વરના એક દર્શન માત્રથી જ સંસારની સર્વ પીડાઓ શાન્ત થઈ જાય છે–નાશ પામે છે. ૨૬. સમસ્પ્રકારે મનની એકાગ્રતાપૂર્વક ક્રેડો વર્ષ સુધી ઇન્દ્રિયને વશમા રાખનારા મહાત્માઓ પણુ અરિહંતની આજ્ઞા પાળ્યા વિના ક્ષે જઈ શક્તા નથી ર૭. રાગાદિ શત્રુને જીતનારા જિન અરિહંત પરમાત્મા જેઓના દેવ નથી, તેઓ ભલે નિયાણરહિત દાન કરે, નિર્મળ શીલ પાળે, તથા પ્રશ સા કરવા એગ્ય તપ કરે, તે પણ તેમને પરમપદની પ્રાપ્તિ થતી નથી. ૨૮. જેમ સૂર્યવડે દિવસ થાય છે, ચન્દ્રવડે પૂર્ણિમા થાય છે અને વૃષ્ટિવડે સુભિક્ષ (સુકાળ) થાય છે, તેમ જિનેશ્વરવડે જ અવિનાશી તેજનીકૈવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ૨૯. જેમ જુગાર પાસાને આધીન. છે અને ખેતી વૃદ્ધિને આધીન છે, તેમ શિવપુરમાં વસવું તે જિનેશ્વરના ધ્યાનને આધીન છે. ૩૦. ત્રણ જાતની લક્ષ્મી પ્રાપ્ત થવી સુલભ Page #446 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ નમસ્કારમ`ત્રસિદ્ધિ વે છે, તથા અણિમાદિક આઠે સિદ્ધિની પ્રાપ્તિ થવી સુલભ છે, પરંતુ જિનેશ્વરના ચરણુકમળના રજકણા પ્રાપ્ત થવા અત્ય'ત દુર્લભ છે. ૩૧. અહા! ખેદની વાત છેકે જિનેશ્વરને પામીને પણ કેટલાક સૂર્યને પામીને ઘૂવડની જેમ ગાઢ મિથ્યાષ્ટિ રહે છે. ૩૨. જિનેશ્વર જ મહાદેવ છે, બ્રહ્મા છે, વિષ્ણુ છે, પરમાત્મા છે, સુગત (બુદ્ધ) છે, અલક્ષ્ય છે તથા સ્વર્ગ, મૃત્યુ અને પાતાલના સ્વામી છે. ૩૩. મુદ્દ અને મહાદેવ વગેરે લૌકિક દેવને સત્ત્વ, રજસ્ અને તમમ્ એ ત્રણ ગુણના વિષયવાળુ જ જ્ઞાન છે, પરંતુ લેાકેાત્તર સત્ત્વથી ઉત્પન્ન થવાવાળુ સવ જ્ઞાન તા માત્ર જિનેશ્વરાને વિષે જ રહેલું છે. ૩૪. રાહુણાચલ પર્યંતના જેવા જિનેશ્વર પરમાત્મા પાસેથી વિવિત્ર નામરૂપી રત્ના લઈને પડિતારૂપી વેપારીઓએ શીઘ્ર સારા વર્લ્ડવાળા નામરૂપી આભૂષણા બનાવી પેાતપેાતાના માનેલા હરિહરાદિક દેવાને વિષે સ્થાપન કર્યાં, તેથી તે સારા વણુવાળા નામા કાલાન્તરે તે તે દેવાના નામથી પ્રસિદ્ધ થયા છે. ૩૫ ૩૬. જેમ મેધનું જળ જ તળાવ વગેરેમાં પડ્યુ હાય છે, તેા પણ લેાકેા કહે છે કે આ પાણી તળાવમાં ઉત્પન્ન થયું છે' તેજ પ્રમાણે લેકામ ઉપર આરૂઢ થયેલા અરિહંતનાજ પર્યાયવાચી નામેા હરિહરાદિકને વિષે છે, છતાં તે નામેા હરિહરાદિકનાં છે એમ અજ્ઞાની લોકો ખેલે છે. ૩૭–૩૮. વળી જે જે નામેા પ્રમાણપૂર્ણાંક લેાકેાત્તર સત્ત્વને કહેનારાં છે, તે તે નામેા અરિહંતને જણાવે છે એમ તું જાણુ. ૩૯ રજોગુણુ, તમે ગુણુ અને સત્ત્વગુણુના આભાસી ઉત્પન્ન થયેલા બ્રહ્માદિક નામે કાડાવાર અનંત સંસારમાં ભમતાં મારા જેવાને પણ પ્રાપ્ત થયા છે. ૪૦ પોતાના દેવના (વિષ્ણુના ) હાર નામ સાભળીને મૂઢ માણુસ હર્ષિત થાય છે, કેમકે, શીયાળને તે એરની પ્રાપ્તિ થવાથી પશુ માટે ઉત્સવ થાય છે. ૪૧. સિદ્ધના અનત ગુણા' હાવાથી જિનેશ્વરના ં અનત નામેા છે. અથવા તાં નિર્ગુણ (સંજ્વાદિ ગુણુ રહિત) હાવાથી એકે નામ નથી, એવા તે જિનેશ્વરના નામની સખ્યા કાણુ:કરી શકે? ૪૨. રજોગુણ, તમાર k Page #447 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર-સાહાન્ય ૩૦૭ અને બાહ્ય–સર્વ–ગુણથી રહિત એવા પરમેષિના પ્રભાવથી જ આ જગત અજ્ઞાનરૂપી કાદવમાં ડૂબી જતું નથી. ૪૩. હું માનું છું કે આ જગતને પાપથી બચાવવા માટે ત્રણ લેકના નાથ અરિહંત પરમાત્માએ મોક્ષમાં જતી વખતે વહાલા એવા પણ પુણ્યને અહી જ મૂક્યું છે. ૪૪. સમિતિમાં રકત એવા પ્રભુ પાસેથી નાશીને પાપ ભવરૂપી અરણ્યમા ભાગી ગયું, તેથી તેને નાશ કરવા માટે સઘળુંય “ પુણ્ય પણ સન્યની જેમ તેની પાછળ પડયું. આ કારણથીજ પુણ્યપાપ રહિત થયેલા જિનેશ્વર દેવ લોકાગ્રરૂપી મહેલમાં આરૂઢ થઈ મુક્તિપી સ્ત્રી સાથે ક્રીડા કરે છે. ૪૫-૪૬ જિનેશ્વર દાતાર છે, જિનેશ્વર ભક્તા છે, આ સર્વ જગત જિનરૂપ છે, જિનેશ્વર સર્વત્ર જ્યવતા છે અને જે જિન છે, તેજ હુ છું. ૪૭. આ પ્રમાણે ધ્યાન રસને આવેશથી પંચપરમેષિમાં તન્મય(તલીન)પણને પામેલા ભવ્ય પ્રાણુઓ આલેક અને પરલેકમાં નિર્વિક્તપણે સમગ્ર લક્ષ્મીને પામે છે. ૪૮. ઈતિ સપ્તમ પ્રકાશ સમાપ્ત ભવાપી અરસ અભિતિમા રકમ ઈલા એવા પણ ના અરિહંત પ્રકાશ-આઠમો. અરિહ તેને પણ માનનીય તથા જેનાં આઠ કર્મો ક્ષીણ થઈ ગયા છે, એવા પર પ્રકારના સિદ્ધોનું કયા સત્યુ સ્મરણ નથી કરતા? ૧. કર્મના લેપ વિનાના, ચિદાનંદ સ્વરૂપ, રૂપાદિથી રહિત, સ્વભાવથી જ લેકના અગ્રભાગને પામેલા, સિદ્ધ થયેલ છે અનંત ચતુષ્ટય જેમને એવા, સાદિ-અનંત સ્થિતિવાળા,એકત્રીશ ગુણવાળા, પરમેશ્વરરૂપ અને પરમાત્મસ્વરૂપ સિદ્ધ ભગવતિનું નિરંતર મને શરણ હા. ૨-૩. છત્રીશ ગુણો વડે શોભતા ગણધરનું (આચા) મને. શરણ હે સર્વ સૂત્રને ઉપદેશ કરનારા (ભણાવનારા) ઉપાધ્યાયનું મને શરણ હે. ૪. ક્ષમાદિ દશ પ્રકારના ધર્મમાં લીન થયેલા, હંમેશા સામાયિકમાં સ્થિર, જ્ઞાનાદિક ત્રણ રત્નને ધારણ કરનારા તથા ધીર ભિતા જ નાનું નિરા અણીવાળા અને શરણ " સરના Page #448 -------------------------------------------------------------------------- ________________ ર નમસ્કાર્સ ત્રસિદ્ધિ એવા સાધુઓનું મને શરણ હૈ।. ૧. જેમ ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય ( નાશ)ને કરનારા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરને વિષે પરમાથ થી પરસ્પર ભેદ નથી, તેમ આચાય, ઉપાધ્યાય અને સાધુમાં પણુ પરમાથથી ભેદ નથી, એમ આગમમાં કહ્યું છે. ૬. જે ચરાચર જગતના આધારભૂત કહેલા છે એવા દૈવલિભાવિત ધમ મને શરણુ હા. છ ધરૂપી હિમાલય પર્વત જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયીરૂપ ગ ંગા નદીના તરગે। વડે ત્રણ ભુવનને પવિત્ર કરનારા છે. ૮ વિવિધ પ્રકારના દૃષ્ટાંતે, હેતુઓ, યુક્તિયુક્ત વચના (ત) અને અાધિત નિષ્ણુચા(સિદ્ધાન્તા)ના સમૂહવડે મનેાહર અને એકાંતદર્શીન તરફના પૂર્વ પક્ષોનુ ખંડન કરનારા એવા પારમાર્થિ ક અનેકાંતવાદમાં હું લીન થયા છું. ૯. નવતત્ત્વરૂપી અમૃતના કુંડ જેમાં રહેલા છે અને જે ગ ંભીરતાનુ સ્થાન છે, તે શ્રીજિનાગમ મને પાતાળ જેવા ઊંડા ભાસે છે. ૧૦. શ્રીમાન્ જૈનાગમ સવ બુદ્ધિમાનેને માન્ય છે, કારણ કે મધ્યસ્થપણાને આશ્રય કરનાર છે, ગુણરૂપી રત્નના સમૂહવડે વી ટાયેલ છે અને અનત જ્ઞાનને ખજાના છે. ૧૧. પરિતા માટે અજોડ સ્થાનરૂપ, બન્ને ય લાકમાં રહેનારી તથા વિશ્ર્વર શાશ્વત ન્યાતિરૂપ, પરમેષ્ઠિની વાણી શાભે છે. ૧૨. શ્રીધરૂપી રાજાની રાજધાનીરૂપ, દુષ્કર્માંરૂપી કમળના વનને ખળી નાખવામાં હિમના સમૂહપ અને સ ંદેહના સમૂહપ લતાને હેવામાં કુહાડી સમાન જિનેશ્વરની વાણી અમારા કલ્યાણનું પાણ કરા. ૧૩. આ પ્રમાણે નમસ્કારના ધ્યાનરૂપ સમુદ્રમાં જેના અંતરાત્મા ભગ્ન થયે! હાય છે, તેની સત્ર કગ્રન્થિ કાચા માટીના ઘડાની જેમ વિલય પામે છે. ૧૪. શ્રી, હી, ધૃતિ, પ્રીતિ, મુદ્ધિ અને લક્ષ્મીની લીલાને પ્રકાશ કરનાર તથા સ્વગ અને મેાક્ષને આપનાર પંચનમસ્કાર મંત્ર નિરંતર જયવંત રહેા. ૧૫. શ્રી સરસ્વતી નદીને કાંઠે આવેલ શ્રી સિદ્ધપુરનગરમાં શ્રીસિદ્ધસેનસૂરિની વાણીએ આ શ્રીસિદ્ધચક્રતુ માહાત્મ્ય ગાયુ છે. ૧૬, સ્મૃતિ અષ્ટમ પ્રકાશ સમાપ્ત Page #449 -------------------------------------------------------------------------- ________________ નામ ભગવાન મહાવીરના દિવ્ય સંદેશને ઘર-ઘરમાં પ્રચાર કરી રહેલું જૈન સાહિત્યપ્રકાશન–મંદિર સ્થાપના : વિક્રમ સંવત ૨૦૧૪ ના શ્રાવણ વદિ ૮ સચાલકઃ અધ્યાત્મવિશારદ વિદ્યાભૂષણ ગણિતદિનમણિ સાહિત્યવારિધિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ મુદ્રિત પુસ્તકોની યાદી જૈન શિક્ષાવલી પ્રથમ શ્રેણી પૃષ્ઠસંખ્યા પ્રતિ મૂલ્ય * ૧ જીવનનું ધ્યેય ૨૦૦૦ ૦-૫૦ * ૨ પરમપદનાં સાધન * ૩ ઈષ્ટદેવની ઉપાસના ૪ ૪ સશુ–સેવા ૪ ૫ આદર્શ ગૃહસ્થ * * આદર્શ સાધુ * ૭ નિયમો શા માટે? ૪ ૮ તપની મહત્તા * ૯ ભત્રસાધના * ૧૦ ગાભ્યાસ * ૧૧ વિશ્વશાંતિ ૪ ૧૨ સફલતાનાં સૂત્રો * * * * * Page #450 -------------------------------------------------------------------------- ________________ * * * * soo બીજી શ્રેણી નામ : પૃષ્ઠસંખ્યા ૪ ૧૩ સારું તે મારું - ૪ ૪૧૪ જ્ઞાનભેતિ ૪ ૧૫ દાનની દિશા x ૧૬ કર્મ સ્વરૂપ * ૧૭ વિચાર * ૧૮ સામાયિકની સુંદરતા ૪ ૧૯ મહામત્ર નમસ્કાર * ૨૦ કેટલાંક યં * ૨૧ આયંબિલ રહસ્ય * ૨૨ આહારશુદ્ધિ * ૨૩ તીર્થયાત્રા - , ૪ ૨૪ સુધાબિંદુ ત્રીજી શ્રેણી * ૨૫ ભાવના ભવનાશિની ૬૪ * ૨૬ સમ્યકત્વસુધા ૪ ૨૭ શક્તિનો સ્ત્રોત ૪ ૨૮ અહિંસાની ઓળખાણ ૪ ૨૮ જીવનઘડતર * ૩૦ બ્રહ્મચર્ય * ૩૧ પ્રાર્થનાનું રહસ્ય x ૩ર પ્રતિક્રમણનું રહસ્ય ૪ ૩૩ ઉવસગહરં સ્તોત્ર ૪ ૩૪ તંત્રોનું તારણ * ૩૫ સાધર્મિક વાત્સલ્ય. * ૩૬ જૈન પર્વો * X X X X X X X Page #451 -------------------------------------------------------------------------- ________________ ४०१ મૂલ્ય ૪૦ ૫૦૦ ૦-૨૫ ૩૦૦૦ અન્ય પુસ્તકો નામ પૃષ્ઠસંખ્યા પ્રતિ * ૩૭ શ્રી વીર-વચનામૃત ૫૪૦ ૨૦૦૦ -૦૦ ૪ ૩૮ વિશ્વવંદ્ય પ્રભુ મહાવીર ૩૨ ૧૦૦૦૦ ૦-૧૨ ૪ ૩૯ ભગવાન મહાવીરના જીવનની ઐતિહાસિક રૂપરેખા ૪૪૦ ભગવાન મહાવીરકીવાણી (હિંદી) ૩૨ ૧૦૦૦ ૪ ૪૧ ભગવાન મહાવીર , ૩૨ ૧૦૦૦ કર શ્રી મહાવીર–વચનામૃત (હિંદી)પર૪ 83 Inauguration Speech of Suniti kumar Chatterji ૧૨ ૧૦૦૦ ભેટ ૪૪ Shatavdhan-The Science of Memory ૨૮ ૧૦૦૦ ૫ જિનપાસના ૫૪૦ ૨૦૦૦ ૬-૦૦ ૪૬ છવ–વિચાર–પ્રકાશિકા ૫૦૦ ૬-૦૦ * જૈન ધર્મનું પ્રાણીવિજ્ઞાન ૪૪૭ નવતત્વ દીપિકા યાને પ૨૮ ૧૨૫૦ ૬-૦૦ જૈન ધર્મનું અદ્ભુતતત્ત્વજ્ઞાન ૪૪૮ નમસ્કારમંત્રસિદ્ધિ પ્ર. આ૪૨૮ ૨૦૦૦ ૪૯ , (બી.આ.) ૪૫૬ ૨૦૦૦ ૬-૦૦ જૈન સાહિત્યપ્રકાશન–મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીંગ, ચીંચબંદર, મુંબઈ-૯, * આ નિશાનવાળા પુસ્તકો હાલ ભળતા નથી. ન. સિ. ૨૬ ૦-૨૫ ૨૦૦૦ યાને : Page #452 -------------------------------------------------------------------------- ________________ ભારતની ભવ્ય સંપત્તિરૂપ મંત્રવિદ્યાનું રહસ્ય સમજાવનારે દરેક કેનિા મંત્રસાધકને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપનારે પગી ગ્રંથ ખંત્રવિજ્ઞાન આ લેખકઃ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ, પ્રસ્તાવના : શ્રી શાંતિકુમાર જ. ભટ્ટએમ.એ., એલું એલ.બી. - સાહિત્યરત્ન (તંત્રીશ્રી મુંબઈ સમાચાર સાપ્તાહિક) કે આ ગ્રંથ ઊંચા મેપલી કાગળ પર સુંદર રીતે છપાયેલ છે તથા પાકા બાઈડીંગમાં દ્વિરંગી પૂઠા સાથે તૈયાર થયેલ છે. પૃષ્ઠસંખ્યા ૩૭૬, મૂલ્ય રૂા. ૭–૧૦. રજી.પિ. ખર્ચ જુદો સમજવો. કે આ ગ્રંથમાં નીચે પ્રમાણે ૩૫ પ્રકરણે તથા ૫ લેખો અપાયેલા છે, તે પરથી તેનું મહત્ત્વ સમજી શકાશે – પ્રકરણે ૧ પ્રારંભિક વક્તવ્ય ૮ મંત્રના પ્રકારે ૨ મંત્રારાધનની આવશ્યકતા ૯ મંત્રની અવસ્થાઓ ૩ મંત્રની વ્યાખ્યા ૧૦ મંત્રસાધન માટે ગુરુની ૪ મંત્રની રચના અને વર્ણવિચાર આવશ્યકતા ૫ વર્ણમંત્રની શક્તિ ૧૧ સરુનાં લક્ષણો ૬ બીજાક્ષર અને તેની વિશિષ્ટ ૧૨ મંત્રસાધકની યોગ્યતા સંજ્ઞાઓ ૧૩ મંત્રનિર્ણય ૭ મંત્રશકિત અંગે ફિચિત ૧૪ મંત્રશુદ્ધિના દશ ઉપાયો Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ ૧૫ વિધિની પ્રધાનતા ૧૬ ક્રમ` અંગે કેટલુ ક વિચારણીય ૨૭ અથભાવના ૧૭ સાધનાસ્થલ ૧૮ પૂજન-અર્ચન ૧૯ માનસપૂજાનું મહત્ત્વ ૨૦ ધ્યાન તથા સ્તત્રાદિ ૨૬ યંત્રની આવશ્યકતા ૨૮ સાધનાકાલની પરિચર્યાં ૨૯ અતરાયા ઓળંગવાની જરૂર ૩૦ સ્વપ્નસ કેત ૩૧ ૩૨ મંત્રસિદ્ધિ ૨૧ જપની પ્રશંસા ૩૩ મંત્રપ્રયાગ ૨૨ જપના પ્રકાર તથા નિયમ ૨૩ જપની ગણનાપદ્ધતિ ૨૪ જપ સંબંધી વિશેષવિચારણા ૩પ ઉપસંહાર ૨૫ હામ તપણુ આદિ ૩૪ શાખરમત્રો મંત્રસિદ્ધિના સાત ઉપાય મુંબઈ સમાચાર સાપ્તાહિક, ગાયત્રીવિજ્ઞાન, ખેડા—વમાન આદિ પત્રોએ તથા ભારતના નામાંકિત વિદ્વાનાએ આ ગ્રંથ માટે ઘણા ઊંચા અભિપ્રાયા આપેલા છે. થોડી જ નકલા સિલકે રહી છે. આજેજ મગાવી લ્યો : પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત ખીલ્ડીગ, ચીચંદર, મુખઈ લ Page #454 -------------------------------------------------------------------------- ________________ મંત્રસાહિત્યમાં અનેરી ભાત પાડનારે ગ્રંથ મંત્ર-ચિંતામણિ + આધ્યાત્મિક સંપદાઓમાં કારને મહિમા અપૂર્વ છે, તેમ મંત્રસંપદાઓમાં હી કારનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે. તેની ઉપાસનાને લગતી તમામ અગત્યની હકીકત પ્રાચીન કો તથા અનુભવના આધારે આ ગ્રંથમાં રજૂ કરવામાં આવી છે. કે આ ગ્રંથમાં અને મંત્રોના વિવિધ પ્રયોગ તથા અન્ય મંત્રો સાથેનું સજન અને તેના પ્રકારે વગેરે પણ દર્શાવવામાં આવ્યા છે. ઉપરાંત મંત્રવિષયક બીજી પણ ઘણી મહત્વની સામગ્રી રજૂ કરવામાં આવી છે. * આ ગ્રંથનું આલેખન મંત્રવિજ્ઞાન તેમજ નમસ્કારમંત્રસિદ્ધિના લેખક અધ્યાત્મવિશારદ વિદ્યાભૂઘણુ ગણિતદિનમણિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહે અનેક પ્રમાણભૂત ગ્રથના આધારે કરેલું છે. * આ ગ્રંથ મંત્રવિજ્ઞાનની જેમ ઊંચા મેપલી કાગળ પર છપાયેલ છે અને કદમાં પણ તેવો જ છે. વળી દ્વિરંગી પૂઠાથી સુશોભિત છે. તેનું મૂલ્ય રૂ. ૭-૫૦ છે. રજી. પિસ્ટેજ ખર્ચ અલગ સમજવું. પોએ અને વિદ્વાનોએ આ ગ્રંથને એકી અવાજે વખાણેલ છે. તમારી નકલ આજે જ મેળવી છે. પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીંગ, ચીંચબંદર, મુંબઈ-૯ Page #455 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત ગૌરવ લેવા જેવા ગણિત સંબંધી ત્રણ સુંદર ગ્રંથ જેમાં ગણિતની ગેબી સૃષ્ટિનો ભેદ સુદર રીતે ખેલવામાં આવ્યું છે તથા અનેક પ્રકારના ચમત્કારિક પ્રયોગો અને ઉપયોગી બાબતેનો સંગ્રહ આપવામાં આવ્યો છે. વિશેષમાં બુદ્ધિને કસે તેવા વિશ્વભરના ચૂંટી કાઢેલા કેયડાઓને ઉત્તમ સગ્રહ રજૂ કરવામાં આવ્યા છે. ભારતભરમાં આ જાતનાં પુસ્તકોનું પ્રકાશન પહેલું જ છે. પત્રએ તથા વિદ્વાનોએ તેની મુક્ત કંઠે પ્રશંસા કરેલી છે. આ ગ્રંથની રચના જાણીતા લેખક તથા સુપ્રસિદ્ધ ગણિતજ્ઞ વિદાભૂષણ શતાવધાની પડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહે ઘણા અનુભવ પછી સુગમ શૈલીમાં કરેલી છે. આ સેટ રૂપિયા પંદરમાં જ મળે છે, તે આજે જ વસાવી લે. દરેક ગ્રંથનું છૂટક મૂલ્ય રૂપિયા પાંચ છે. પિસ્ટેજ ખર્ચ અલગ સમજવો. પ્રાપ્તિસ્થાન: પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગુપત બીલ્ડીગ, ચીંચબંદર, મુંબઈ-ટ. આ ત્રણ પુસ્તકની વિગત આગળ વાંચે. -- -- Page #456 -------------------------------------------------------------------------- ________________ ૧ ગણિત-ચમત્કાર સુધારા-વધારા સાથેની બીજી આવૃત્તિ ઊ ચા ઓફસેટ કાગળ, પૃ. ૨૧૬, પાકું બાઈન્ડીંગ. મૂલ્ય રૂ. ૫-૦૦, બુ. પિસ્ટને ખર્ચ અલગ સમજઆ ગ્રંથમાં નીચેના પ્રકરણે આપવામાં આવ્યાં છે – ખંડ પહેલે ૧ આઠ અંકની કરામત ૨ નવ અંકની કરામત ૩ સંખ્યાઓનું બંધારણ ૪ ચમત્કારિક સંખ્યાઓ ૫ સખ્યાના પીરામીડ ૬ સરવાળાની કેટલીક રીતે ૭ બાબાકીને તાળો ૮ ગુણકારની વિરાટુ શકિત ૮ ગુણાકારની બે અનોખી રીતે ૧૦ ગુણકારના કેટલાક પ્રયોગો ૧૧ ભાગાકારની વિશેષતા ૧૨ ભાગાકારની પૂર્તિ ૧૩ સર્વતોભદ્ર યંત્રો ૧૪ મનને ધારેલો આંક કહેનારા યંત્રો ૧૫ સિદ્ધાંકના ત્રણ પ્રયોગ ૧૬ ગંજીફાના ચાર પ્રયોગ ૧૭ દશ ચમત્કારિક પ્રયોગ ૧૮ અંક–વિનોદ ખંહ બીજે ૧ ગણિતજ્ઞાનની પૂર્તિ કરનારા સો કેયડાઓ ૨ ઉત્તરો આ પુસ્તક માટે વિદ્વાનોએ ઘણે ઊગે અભિપ્રાય આપેલ છે. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૨ ગણિત-રહસ્ય ટૂંક સમયમાં જ બીજી આવૃત્તિ પ્રકટ થઈ છે. ઊંચા ઓફસેટ કાગળ, પૃ. ૨૨૪, પાકું બાઈન્ડીંગ. મૂલ્ય રૂ. ૫-૦૦ પિોસ્ટને ખર્ચ અલગ સમજ. આ ગ્રંથમાં નીચેના પ્રકરણો આપવામાં આવ્યા છે : ૧ આમુખ ૨ અકસ્થાન ૩ શૂન્યનું સામર્થ ૪ ગણિતની વિશિષ્ટ પ્રજ્ઞા ૫ મોટી સંખ્યાઓ યાદ રાખવાની રીત ૬ અંકસ્મૃતિને એક વિલક્ષણ પ્રયોગ ૭ સંખ્યાને ચમત્કાર ૮ એકી–એકીના આકર્ષક પ્રયોગ ૯ સમરિક સંખ્યાઓને સરવાળો ૧૦ ત્રણ ક્રમિક સખ્યાઓનું શોધન ૧૧ અજ્ઞાત સંખ્યાઓનું જ્ઞાત સંખ્યામાં પરિણમન ૧૨ ઉત્તરની અચૂક આગાહી ૧૩ હજાર વિકલ્પનો એક જ ઉત્તર ૧૪ ધારેલો પ્રશ્ન કહેવાની રીત ૧૫ પ્રકીર્ણ પાંચ પ્રયોગો કેયડાઓ વર્ગ પહેલો વર્ગ બીજે વર્ગ ત્રીજો ઉત્તર આ ગ્રંથની પ્રસ્તાવના સુપ્રસિદ્ધ રાષ્ટ્રસેવક અને ગણિતના મર્મજ્ઞ શ્રીમાન છે કે શાહે લખેલી છે. સન્માનનીય શ્રી મેરારજી દેસાઈ આદિ અનેક મહાનુભાવોએ આ ગ્રંથ માટે ઊંચે અભિપ્રાય દર્શાવેલ છે. Page #458 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ સંખ્યા 408+48=456 3 ગણિત-સિદ્ધિ ઊંચા ઓફસેટ કાગળ, પૃ. 212, પાકું બાઈન્ડીંગ. મૂ. રૂા. 5-00. બુ. પિસ્ટને ખર્ચ અલગ સમજ. આ ગ્રંથમાં નીચેનાં પ્રકરણ આપવામાં આવ્યાં છે૧ ઉપક્રમ 2 દશને પાયો 3 સરવાળાની પ્રાચીન અને આધુનિક પદ્ધતિ 4 સરવાળામાં ઝડપ કેમ આવે ? 5 સરવાળાની ટૂંકી અને સહેલી રીતે 6 સરવાળાની ચકાસણી 7 સરવાળાને એક સુંદર પ્રયોગ 8 બાદબાકી અંગે કેટલુંક 9 બાદબાકીના ત્રણ પ્રયોગ 10 ગુણાકારની પ્રાથમિક ભૂમિકા 11 ગુણાકારની ટૂંકી અને સહેલી રીતે– 12 એ છે ક ગ 2 14 બહુ મોટો ગુણાકાર કરવાની સહેલી રીત 15 ગુણાકાર અંગે વિશેષ 16 ગુણકારની ચકાસણું 17 ભાગાકારની મૂળ ભૂમિકા 18 ભાગાકારની ટૂંકી અને સહેલી રીતે 19 ભાગાકાર અંગે વિશેષ 20 ભાગાકારને સંક્ષેપ અને ચકાસણી 21 ગણિત અને ગણતરી હિસાબમાં ઝડપ તથા ચોકસાઈ લાવવા માટે આ ગ્રંથ પણે જ ઉપયોગી છે.