Book Title: Mukti Kamal Charitra Mala
Author(s): Manjulashreeji
Publisher: Jain Shravika Upashray
Catalog link: https://jainqq.org/explore/020483/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir AAL મૂકિતકમળ ચારિત્નમાળા ૩ હી સરસ્વતી વવ૬ વાગ્યાદીની તુલ્યું તુલ્ય નમ : સંગ્રાહક : પૂ. સાધ્વીજી મહારાજ મંજુલાશ્રી (મહુવાવાળા) For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શત્રુજય તીર્થાધીરાજ નમઃ મુકિતકમળ ગુરૂ નમઃ શ્રી. મકિતકમળ ચારિત્રમાળા નવસ્મરણાદિ સ્ત્રોત્ર, દેવવંદન આદિ પ્રભુપ્રાર્થના, ચૈત્યવંદન, ય, ઢાળ સ્તવન, સજજાય, પચખાણ આદિ કેહા અને છુટક સમજુતી અપૂર્વ સંગ્રહ : સંગ્રાહક : આ પૂ. સાધ્વીજી મહારાજ મંજુલાશ્રીજી (મહુવાવાળા) For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશક : પૂ. સાધ્વીજી માઁનુલાબી, મા. જૈન બાવાના ઉપાય કડવા, ભાવનગર બીજી આવૃત્તિ-૧૦૦૦ વીર સં. ૨૪૯૮ ] [ વિક્રમ સ. ૨૦૨૮ મુદ્રકઃ ગાંડાલાલ નાગરદાસ વિછી શ્રી ગણેશ પ્રિન્ટીંગ પ્રેસ, ભાવનગર For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સિધાચલ તિર્થાય નમ: गिरिवर दर्शन विरलल पाव છે આદિમ પૃથિવીનાથ-માદિમ નિષ્પરિગ્રહમઃ આદિમ તિર્થનાથંચ ઋષભસ્વામિને તુમ : For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ગ્રન્થનું ચણતર ન જાન યાત્રાધા, મંજિરિ शान भवेद विश्व फलेपकारम् ॥ ततो विध्यद् विवुधः स्वशकत्या विज्ञान दाने सतत प्रवृतिम् જેનું નામ આ ગ્રન્થ સાથે સંકળાયેલ છે તે પુ. મુકિતવિજયજી ગણિવર (અપરના મૂલચંદજી) મહારાજની સ્વર્ગગમન ભૂમિ ભાવનગર છે. પુ. આચાર્યદેવ વિજયમસુરિશ્વર મહારાજસાહેબજીની બાલકાલની વિદ્યાભૂમિ તેમ પુ. વૃદ્ધિચંદજી મહારાજ દારા સમકતનું સ્થાન પણ ભાવનગર છે. તેઓના પુ પ્રભાવક ચારિત્રના પ્રભાવથી જૈન સમાજ પર કરેલ અનેકઃ ઉપકારો ભૂલાય તેવા નથી. તેઓના સ્મારક તરિકે આ ગ્રન્થ પણ જેને જનતા સન્મુખ ભેટ કરું તે અસ્થાને નથી. તે પુજાના જીવન કવન છપાઈ ચુક્યા છે તે વાંચવગને વાંચી લેવા સાગ્રહ અનુરોધ કરું છું. ધર્મ ત્રણે કાલની શાશ્વત વસ્તુ છે તેની તથા તેના માગના સાધનની ઉત્સર્પિણું કાલમાં તથા અવસપણિ કાલમાં વધઘટ થતી આવી છે પરંતુ પરમકૃપાલું ગુરૂદેવ ધર્મવૃદ્ધિના વિવિધ સાધને ગોઠવી જીવોને ધર્મની સન્મુખ આકર્ષિત રાખે છે. અત્યારે અવસર્પિણી નામને પડતે કાલ ચાલે છે. આજ તિર્થંકર ભગવતે ગણધર ભગવત, કેવલી ભગવંતે કે ઉત્કૃષ્ટ ચુતજ્ઞાની ભગવતે હૈયાત નથી; કલીકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ પણ કર્થ છે કેઃ सुषमातो दुःषमाया कृपा ललवति तव मरुतो मरुभूमौ हि भलाध्या कल्पतरोस्थिति For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુપમ આરા કરતા દુધમ આરો આપની કૃપાથી મને લાભકર્તા છે કારણ કે તે આરામાં આપની પીછાણ ન થઈ. મેવભૂમિમાં રહેલા કલ્પવૃક્ષો કરતા મારે માટે તા મરભૂમિ (મારવાડ) પ્રશસનિય છે જ્યાં આપના બિંબ અને આગગ્ની પ્રાપ્તિ થઈ છે. આવા પડતા કાલમાં જગતના જીવોના ઉપકાર માટે દીવાદાંડી જેવા એ જિનાગમ-જિનબિંબ એ બે સાધનો જ વિદ્યમાન છે. આચાર્યવર દેવર્ધિગણી ક્ષમાશ્રમણ મહારાજે ભર જેના ઉપકાર માટે જિન આગમ ગ્રન્થરૂપે લખ્યા અને સૌ ભવ્યને સજ્ઞાનને વારસો આપે. બીજા અન્ય ધર્મધરિ આચાયોએ નવા નવા ગ્રન્યો બનાવી લખાવી એવા રહ્યા ને શુરવીરોને વધારે પુષ્ટ બનાવ્યા. આજે તો છાપખાનાનો યુગ છે તેથી પુજય ગુરૂદેવે સજ્ઞાનના ગ્રન્થ છપાવી ફેલાવે કરી ભવ્ય પ્રાણીને ઉપકાર કરે છે. આ વીસમી સદીમાં, રહસ્ સહન વ્યવહાર, શિક્ષણ અને સંસ્કારોમાં સ્વર દતા વધતી જાય છે. આવા રિ વાતાવરણમાં જ નીતિ કે ધર્મ કે જ ક્યાંથી એ ઝરમાંથી સૌને બચાવવા જરૂરી છે. પુજય મુનિરાજે તથા સાવાજી મહારાજે સૌ સ્થાને પહોંચી ઉપદેશ આપી સન્માગમાં સ્થાપે એ ઝેર ઉતારવાનું મેટામાં મોટું સાધન માત્ર સલ્ટનું વાંચન પઠન પાઠન જ છે. આ સોને ઉપદેશ, ગામેગામ, ઘરેઘરે, માનવીએ માનવી પાસે સરલતાથી પહોંચાડી શકાય અને તે દ્વારા ધર્મમાં સૌજીને સ્થિર કરી શકાશે સૌજીવો વાંચનના પ્રેમી હોય છે. વાંચન પ્રેમી માનવીને સારૂ વાંચન ન મલે તે કલ્પિત વેલે For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir » હી શ્રી ધરણેન્દ્ર પદ્માવતી પુછતાય શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથાય નમો નમ : ( 3 ર . ની કમઠે ધરણેન્દ્ર ચ, સ્વાચિત કર્મ કુર્વતિ પ્રભુતુલ્યમનોવૃત્તિઃ, પાર્શ્વનાથ:શિયેસ્તુવ: For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાટક, સિનેમાના કે છાપાઓ વાંચી, વાંચનને શેખ પુરો કરશે. પરતું તેથી તેનું કલ્યાણ થતું નથી, તે વાંચન વધારે સ્વછંદી બનાવે છે. આ પરિસ્થિતિમાં સૌમાટે સદ્ગ જ ઉપકારક છે આથી જ જ્ઞાની પુરુષો જરૂરી પુસ્તક છપાવી તેને કચાર કરી કરાવી ભવ્ય ઉપર ઉપકાર કરે છે. પુજ્ય ગુરુદેવે પણ પપણમાં વાંચે છે કે ગુમે રથ જ વતીયમ્ . તેથી મને પણ શુભ ભાવના થઈ કે હું પણ આવું શુભ કામ કેમ ન કરૂ? પણ મારામાં કામ કરવાની શકિત નથી છતાં જે ગુદેવના નામથી આ પુસ્તક તૈયાર કર્યું છે તેઓની કૃપાથી મારામાં શકિત આવશે એવા દઢ વિશ્વાસથી, એક પુસ્તક છપાવી પ્રકાશીત કરવાની હિમ્મત કરી છે. ટલાક જીવો અજ્ઞાનતાથી લે કે ઘણા પુસ્તકે છપાવવાથી આશાતના વધે છે, ક લાભ થતો નથી પરંતુ તઓ વિવેકપુર્વક લાભાલાભનો વિચાર કરી લેશો તે સમજાશે કે જિનપ્રતિમાઓ અને ધાર્મિક ગ્રન્થ વધુ છપાયે બહુ ફેલાવો થાય તેમાં એકંદરે લાભ જ છે. કોઈ કોઈ અજ્ઞાની અજાણ મનુષ્ય અવિવેકથી વર્તે અને જિનેશ્વર દે કે સત્રોની અશાતના કરે તો તેનાથી તેના આત્માને જ નુકશાન થાય છે તેથી જિનપ્રતિમા બનાવવાની કે પુસ્તક છપાવવા મના કરવી તે ઠીક નથી. તે બન્ને વસ્તુઓ જન ઉપકારી છે તે પ્રમાણે સાથે છપાવવા અને ઘણા જીવો તેનો લાભ લે તેને ફેલાવો કરવો તે સર્વ રીતે લાભકારક છે. - અમદાવાદના નગરશેઠાણી શ્રીમતી મહાલક્ષ્મી બહેન તરફથી સર્વ જીવોને ઉપયોગી એક પુસ્તક “જૈન પર્વ સંગ્રહ'' નામનું છપાયું હતું. તે હાલ મળતું નથી, તેની ઘણું માગ હતી કે આવું એક પુસ્તક છપાવવું જોઈએ. મેં આ પુસ્તકમાંથી For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમજ તે સિવાયના બીજા ઘણા પુસ્તકમાંથી ઘણું જરૂરી વસ્તુઓને સંગ્રહ કર્યો છે. દરેક ભાઈ-બહેન આ પુસ્તક વાંચા વિચારી સમજી શકશે કે આત્માને કલ્યાણ કરનારી ઘણી વસ્તુઓ ભરેલ છે જેમકે નવસ્મરણ આરાધનાવિધિ, છુટક સ્તોત્ર, દરેક જાતના ક્રિયા વિધિએ દરેક પર્વોના દેવવંદને ઉત્તમોત્તમ સ્તવને પદે ઉપદેશક તેમજ વૈરાગ્યથી તરલ સજઝાયા આપી છે. જેમાં રાત્રિભોજનથી થતુ પાપ માસિકધર્મ ન પાળવાથી થતા ચીકણું કર્મબંધન, સાધુઓએ મંત્રજંત્રનીમીત વગેરે બનાવવાથી જોશો વગેરેથી કેવું અનર્થ થાય છે તે ચંદ્રાવતીની સજઝાય વિગેરે જુવો. બીજા પ્રાણીને ત્રાસ દેવાથી તેના હાથ, પગ, પાંખ છેદવાથી થતો કમબંધ અને કલાવતીને તેનું કટુક ફળ મલ્લું; કુલ વીંધવાથી કેમલ પાંદડા ચુંટવાથી તે કર્મબંધ તેના કડવા વિપાક પરિણામેનું જ્ઞાન થશે. વિવેક મનુષ્ય તે વિચારી તેવા બુરા કમબંધનથી અટકશે. મને ખાત્રી છે કે ભાઈ બહેન આ પુસ્તકને જેમ જેમ વાંચનમાં આગળ વધશે તેમતેમ વધુનેવધુ વાંચનને પ્રેમી બનશે. મારી આવી શુભ ભાવના આવું પુસ્તક તૈયાર કરી છપાવવાની હતી. તે પુજ્ય ગુરૂદેવે કે જેનું નામ આ પુસ્તક સાથે સંકળાયેલ જોડાએલ છે તેની અમાપ કૃપાથી હું સફલ થઈ છું. તેમ આ કામને સફળ બનાવે તેવા મદદ કરનાર પણ મળી આવ્યા. સાધી શ્રી મધુકાન્તાશ્રીજીએ આ પુસ્તકમાં દાખલ કરવા યોગ્ય સાહિત્ય એકઠું કરી તેની પ્રેસ કોપી કરી આપી તેમ શ્રીયુત્ નરોત્તમભાઈ પાનાચંદને ઉપદેશ આપી આ કામ માટે ઉત્સાહિત કર્યા અને પ્રેસકામનું કાર્ય પોતાના હાથમાં લીધું. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેથી પેલી આવૃત્તિ મુકિત કમળ ચરિત્રમાળા સં ૨૦૧૮ તાં મેં ભાવનગર વડવામાંથી બહાર પાડેલ હતી એ પુસ્તક એડન આદિકા મુંબઈ અમદાવાદ વિગેરે ગામોમાં પુસ્તક પહેપ્યું અને વાંચક જનોને ઉપયોગી થવાથી તેની માંગણી વધારે આવતી રહી હોવાથી હજાર નકલ કઢાવેલ છતાં પુરી ન પડી અને માંગણી ચાલું રહી તેથી બીજી આવૃત્તિ કઢાવાની કંઈક ભાવના થઈ તેમાં તે દરમિયાન અમારૂં ચાર્તુમાસ સંવત ૨૦૨૪થી સાલમાં વેરાવળ બંદરે ચાતુમાસ હતું ત્યાં આગળથી ચોમાસું ઉતરતા વેરાવળમાં પુસ્તક છપાવા માટેની વાત કરતા ત્યાંના સંઘને સાથ મળવાથી અમારો ફાળો શરૂ કર્યો ત્યાંથી રિબંદર માંગરોળ બેરેજા જામનગર હાલાર રાજકેટ વિગેરે તિર્થની યાત્રા કરતાં જામક ડેરણું સંઘની તથા અમારા સંસારી માસા તથા અમારા સંસારી માસા મેતા ત્રિભવન દાસ ભગવાનજીની ઘણા સમયથી તેમની અમોને ચોમાસુ કરાવાની ભાવના હતી એટલે તેમની વિનંતિને માન આપી ૨૦૨૫ માં જામકંડોરણામાં અમારે ચોમાસું થયું ત્યાં આગળ પણ ત્યાંના સંધ તરફ થી પણ આ પુસ્તકમાં ફાળો મળેલ છે તેમ આજુ બાજુના ગામને ઘણું ફાળે મળેલ ત્યાંથી જુનાગઢ વિગેરેની જાત્રા કરી પુજ્ય ગુરૂ મરાજ સાહેબજી વિમળત્રીજી મારાજ સાહેબજી રંજનશ્રીજી મારાજ સાહેબજીની નિશ્રામાં સંવત ૨૦૨૬ સં ૨૦૭ના બે ચાર્તુમાસમાં ભાવનગર વડવામાં પણ ફાળો ચાલુજ રાખેલ અને તેમાં પણ ભાવનગરમાંથી પણ સારી રીતે ફાળે મળવાથી આ પુસ્તક બહાર પાડવાની અને હિંમત આવી જેથી અમે સાધવી મધુકન્તાશ્રીજીના સંસારી બનેવી ભાવસાર નરોતમદાસ પાનાચંદ ભાઈને વાત કરી તેણે પણ પુસ્તક છપાવાનું કામ ઘણુંજ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉલ્લાસથી હાથમાં લીધું અને કામ ચાલુ થયુ. તેથી તેમને ઘણાજ આભાર માનીએ છીએ તેણે જ્ઞાનની ભક્તિના સારામાં સારા લાભ લીધા તેથી તેને ઘણુંજ આભાર માનીએ છીય અને અમારા પુજય ગુરૂણીછમારાજ પણ અમેને સૂચના આપતા રહયા તેથી તેર પ કથા વિગેરેને વધારે પાવવામાં ઉત્સાહીત કર્યા તેથી ખીજી આવૃત્તિમાં પવધાના વધારા કરેલ તેમજ અમારાં પુસ્તકના નાયક આચાર્યદેવ શ્રી વિજય કમળ સુરીશ્વરજી મારાજ સાહેબજીની સ્તવન ચોવીશીને વધારે કરેલ છે તેમજ દરેક પુસ્તકમાંથી છુટક છુટક લીધેલ છે તે અશુદ્ધિ દોષ રહી ગયા હોયતા વાંચક અને સુધારીને વાંચો! આ પુસ્તકનુ ક્ડીગ અમે કરતાં કાંઈ દ્રષ્ટિ દેપ રહી ગયા હોય તો વાંચક જના સુધારી વાંચો અને અમે મિચ્છામિ દુકકડ મ માગીએ છીએ વાંચક નેાને સુચના છેકે આ પુસ્તકમાં જે સ્તવન સાયની કર્તા હાય તેના નામ કાઈએ ફેરફાર ન કરવા ખાસ સુચના અને કર્તાના નામબદલવાથી નિહવપણ થાય તેમજ કર્તાના નામ ગોપવવાથી આપણે ચાર થએ માટે અમારી નમ્ર સુચનાનો ખ્યાલ રાખવા. આમાં શરૂમાં પેલે પાને યશોવીજયજી મારાજ કૃત પરમાંના પચીશી મુકવામાં આવેલ છે આ પુસ્તકનું પ્રફરેડીણ વીશેશે સાધ્વી મધુકાંતા શ્રી તથા મધુલત્તાશ્રયે કરેલ છે અતી મદતાથી તેમજ દ્રષ્ટી દેશથી ભુલ રહી હોયતે દરેક વાચક તથા વડીલે ક્ષમાં આપશે! જો કયાંય ભુલ જોવામાં આવે તે સુધી પત્રકમાં બેઈલેશે. સ’ગ્રહકારક સાધ્વી જીલાશ્રીજી મા, મહુવા વાળા માટે For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી વિનોહર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: [IE ૩૪ હી શ્રી ધરણેન્દ્ર પદ્માવતી પૂજિતાય [LE HT] શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ : In] For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધ્વીજી મંજીલાશ્રીજીના ઉપદેશથી સ', ૨૦૨૮ સુ' ભાવનગરમાં મુકિત કમળ ચારીત્ર માળા બીજી આવૃત્તિ પુસ્તકમાં સહાયકોની નામાવળી મુ’ ૉ. હસ્તે ૨૫૧ અમારા ગુરૂણીજી મારાજના શાહ ખાતે તરફથી ૨૦૦ શા તલકચંદ જગજીવનદાસ હ. નાગરદાસભાઇ મહુવા ૨૦૧ ગુણુવતીમ્હેન ત્યાં ખીમકુવરમ્હનના વરસી તપ નિમિત્તે ૧૫૧ સાધ્વી સૂર્ય પ્રભાશ્રીના સ્વર્ગવાસ નિમિત્તે સચ્ચસ્થ તરફથી,, ૧૨૫ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક પેઢી વેરાવળ ૧૨૫ ૧૨૫ ગાંધી દુલભદાસ હરજી در સગ્રસ્થ તરફથી ચ'દ્રાબેનના લગ્ન નિમિત્તે હ. કાન્તિલાલ અત્તરીયાવાળા ૧૨૫ જ્ઞાન ખાંતામાં બેનામાં ૧૦૧ જ્ઞાન ખાતામાં એનેામાં ૧૦૧ જૈન ઉપાશ્રયના ખેને તરફથી ૧૦૧ શેડ નેમચંદ હંમદ હ. અમુભાઈ "3 ૧૦૧ કેશવલાલ ગીરધરલાલ ૧૦૧ ભીખાલાલ છગનલાલ મહુવા ૧૦૧ હીરાલાલ કાળીદાસ મેટીમારડવાળા હૈ, વજંકેારબેન હાલ મુંબઈ ૧૦૧ નગીનદાસ અમરશી વર્ષા છું. નગીનદાસ ૧૦૧ નવલચ'દભાઇ ગુલાબચંદ ભાયાણી . ચંદુભાઈ ૧૦૧ તલથી વાલજી પુછી ૧૦૧ ગુલાખચ૪ ભીમજી 4. ૧૦૧ સુંદરબાઇ કલ્યાણુંજી ખુશાલ ૧૦૧ વાચંદ વનમાંગી " " 33 For Private And Personal Use Only મહુવા મહુવા મહુવાવાળા સેગાંવ વેરાવળ વેરાવળ વેરાવળ વેરાવળ Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦. સેગાંવ સેગાંવ ૧૦૧ ભગવાનદાસ નારણદાસ બદાણું છું. માનવતી વેરાવળ ૧૦૧ હર્ષદરાય રતીલાલ કુંડલાવાળા , હાલ મુંબઈ ૧૦૧ ભૂપતરાય ભગવાનદાસ હ. વિમળાબેન ભાવનગર ૧૦૧ માકુબેન મેઘજી માકબેનનાયાથે હ. હેમકેરબેન ભાવનગર ૧૦૧ સાદર વાળા નારણના ધર્મ પત્ની વિજયાબેનના હ. શ્રેયાર્થે તલકચંદભાઈ ભાવનગર ૧૦૧ માનસંગ ભગવાનજી તરફથી સુધાબેનની દિક્ષા નિમિત્તે ભાવનગર ૧૦૧ શા વ્રજલાલ ગોરધનદાસ વ્રજલાલભાઈના ધર્મપત્ની ચંપાબેનના શ્રેયાર્થે ભાવનગર ૧૦૧ દેશી મનજીભાઈ દેવજી દેશી હ. છગનલાલ હાલ મુંબઈ પ૧ વ્રજલાલ ગુલાબચંદ ભાયાણી ૫૧ હરખચંદ સેમચંદ વેરા ૫૧ નવીનચંદ્ર પ્રાણલાલ હાલ વધ પ૧ ગેરધન દીપચંદ વેરાવળ ૫૧ મણીલાલ લાલજી પ૧ ધીરજલાલ ડોકટર સાહેબના તરફથી વેરાવળ પ૧ અને પબેન હરીલાલ કુડલાવાળા હાલ કલકત્તા ૫૧ સંઘવી માવજી આણંદજી જેકેરબેનન સ્મરણાર્થે હ, રંભાબેન મહુવા ૫૧ તળાજા બેનેના ઉપાશ્રય તરફથી હ, ભાબેન તળાજા પ૧ ત્રીકમલાલ મગનલાલ હ. ચંપાબેન ભાવનગર ૫૧ ટીલા બેનના ઉપાય તરફથી ' એટીલા ૫૧ સુખલાલલાલચ દાયાકવાળા હરીબેનના શ્રેયાર્થે ભાવનગર ૫૧ લખમીચંદભાઈ જીવણ ગંદીગરા હ, લખમીચંદભાઈ ભાવનગર ૫૧ વાસા નગીનદાસ પ્રતાપરાય હ ઈબેન શાહપુર ૫૦ કાંતિલાલ જમનાદાસ યા વાળા હ. દિવાળીબેન વેરાવળ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ ૩૧ ચંદ્રાબેન જયંતિલાલ ટાણાવાળા હ. ચંદ્રાબેન હાલ મુંબઈ ૨૫ કુલચંદ મીઠા હ. અંજવાળીબેન ભાવનગર ૨૫ બેનેના ઉપાશ્રય તરફથી હ. અજવાળીબેન ભાવનગર ૨૫ ચંદુલાલભાઈ વાંકાણું ભાવનગર ૨૫ હિંમતલાલ રતીલાલ વાળુકડવાળા ૨૫ કઈ રમણલાલભાઈ અમૃતલાલ હ. રંભાબેન ભાવનગર ૨૫ કઈ અમૃતલાલ ચકુભાઈ ઓરપાડ ૨૫ ત્રિભોવન લીલાધર વેરાવળ ૨૫ હરગોવીદદાસ કાળીદાસ હ. લીલીબેન દેવળીયાવાળા ૨૫ સત લખમીચંદભાઈ દેવચંદ મહુવવાળા હ, ઈચછાબેન હાલ કલકત્તા ૨૫ રતિલાલ જેઠાલાલ સલોત દાઠાવાળા હ. ધીરજબેન હાલ મુંબઈ ૨૫ ડોકટર ઉમેદભાઈ વાલજી હસમરતબેન મહુવાવાળા ૨૫ ઈચછાલાલ ગંભીરદાસ હ. નિર્મળાબેન ભાવનગર ૨૫ હસમુખલાલ બ્રધર્સ હ. મધુબેન વેરાવળ ૨૫ શાંતીલાલ મગનલાલ દાઠાવાળા હ. જશીબેન ભાવનગર ૨૫ જસવંતીબેન ટાળીયા હ, જસવંતીબેન રાજકોટ ૨૫ નવીનચંદ્ર જમનાદાસભાઈ કે. કાળુભારોડ ભાવનગર ૨૫ છેટાલાલ મોતીચંદ હ. વિજ્યાબેન મહુવાવાળા ૨૧ ભાવસાર ગોવીંદલાલ ગાંડાલાલ હ. દીલુબેન ભાવનગર ૨૧ કાળીદાસ ગુલાબચંદ કંડલાવાળા હ. વિલાસબેન મુંબઈ ૨૧ કઈ મગનલાલ ચકુભાઈ હ. કુમુદબેન જલગાંવ ૨૦ કઈ રૂગનાથ નેમચંદ કંડારણાવાળા રાજકોટ ૧૫ પારવતીબેન વસનજી વેરાવળ ૧૫ પ્રેમચંદ છગનલાલ હ. લીલીબેન ભાવનગર ૧૫ ઝવેરચંદ છગનલાલ સનાળીયાવાળા હ. રંભાબેન સનાળીયા For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ રૂા. સુરત મુ’ ૧૫ મનસુખલાલ ભગવાનદાસ ભાવસાર હ. બાલુબેન અમદાવાદ ૧૫ રસીકલાલ રતિલાલ ચિત્તળવાળા ચિત્તળ ૧૫ ત્રિભાવનદાસ ભગવાનજી મેતા ૧૫ પ્રભુદાસ રામજી ૧૫ દેસાઇ જયસુખલાલ ભવાનજી ૧૫ ત્રીકમશી વસરામ હ, મીએન જામકંડારણા હ. વિજયાએન જામકંડારણા હું, મંજુલાબેન જામક’ડારણા હ. અજવાળીએન જામફડારણા હ. ચપામેન ભાવનગર હ. કુચનમેન ભાવનગર હ. ગુણીએન ભાવનગર ભાવનગર ૧૫ શામજીભાઈ હીરાચંદ ૧૫ ચીમનલાલ મગનલાલ ૧૫ ગીરધરલાલ ભગવાનજી ભાવસાર ૧૫ મણીલાલ મુળજીભાઇ ૧૧ તલકચંદ ગેાપાળજી હ. સરસ્વતીબેન ૧૧ ચુનીલાલ પીતાંબર ૧૧ ભાવસાર સતાએન સુદરજી ૧૧ કાંતીલાલ ખુશાલદાસ ભાવસાર ૯. રતનબેન ૧૧ રામજી પદમશી ભાવસાર હ. સુભદ્રાબેન ૧૧ વ્રજલાલ નરશી દાણાવાળા હ. લીલોએન ૧૧ વનીતાબેન ગેપાળજી ભાવસાર હ. વનીતામેન ૧૧ કાન્તિલાલ જીવરાજ જાલાવાડી હ. મુરખેન ૧૧ કાન્તિલાલ લવજી ભાવનગર હ. મધુમેન ભાવનગર ૧૧ કેનયાલાલ લવજી હ. હસુમતીબેન ભાવનગર ૧૧ ગવરીબેન ગાવીદાસ ભાવનગર હ. ગવરીમેન હ. વિમળાબેન મુ‘બઈ ૧૧ કાંતીલાલ મુળજી ભાવસાર ૧૧ શાંતીલાલ વ્રજલાલ વઢવાણુવાળા હ. વીષેન ૧૧ મજુલાબેન પાલીતાણા વાળા હ. મજુલાબેન ૧૧ સુતરીયા છબીલદાસ રણછેડ હ. કમળાબેન ૧૧ મંગળદાસ ભીખાલાલ ગુજરાતી હ. કાંતામેન હ. ચ’પામેન હ. સતેામેન મહુવા દાઠા For Private And Personal Use Only ભાવનગર ભાવનગર ભાવનગર ભાવનગર વેરાવળ ભાવનગર ભોવનગર જામનગર ભાવનગર Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હસ્તે ૧૧ વ્રજલાવ વનમાળી ભાવસાર હ. વસંતબેન ભાવનગર ૧૧ જસવંતલાલ મગનલાલ દશાશ્રીમાળી હ. શાંતાબેન ભાવનગર ૧૧ રતીલાલ પાનાચંદ ભાવસાર હ. ચંપાબેન ભાવનગર ૧૧ કુસુમબેન ભાઈચંદ વખારીયા હ. કુસુમબેન ભાવનગર ૧૧ નાનચંદ ઓધવજી હ. પુરીબેન ભાવનગર ૧૧ રંભાબેન દલીચંદ લાખાણ હ. રંભાબેન ભાવનગર 11 અજવાળીબેન મોતીલાલ દસા માળી હ. અંજવાળીબેન ભાવનગર ૧૧ ભાલચંદ અમૃતલાલ હ. ભાનુબેન ભાવનગર ૧૧ બાબુભાઈ હડીચંદ અગીયાળીવાળા હ. ચંદનબેન ભાવનગર ૧ બાબુભાઈ હરજીવન હ. કાંતાબેન ભાવનગર ૧૧ રમણલાલભાઈ મેહનભાઈ તણસાવાળા હ. તારાબેન ભાવનગર 1 કુસુમબેન ધીરજલાલ વોરા હ. કુસુમબેન ભાવનગર ૧૧ રમાબેન મનસુખલાલ ભાવસાર હ. રમાબેન પાલીતાણા 11 ત્રજલાલ હરીચંદ મહુવાવાળા હ. રંભાબેન મહુવા 1 હસુમતીબેન મહુવાવાળા હ. હસુમતીબેન મહુવા ૧૧ શાંતીલાલ મુળચંદ વડવીયાવાળા ૧૧ છેટાલાલ રતનજી હ. રાધાબેન પોરબંદર ૧ કલ્યાણજી પિલા હ, ચંદનબેન મહુવા ૧૧ નર્મદાબેન ચત્રભુજ ધામી હ. નર્મદાબેન મહુવા ૧૧ જતિલાલ અભેચંદ ધામી હ. શાંતાબેન લા એક શ્રાવકા બેન તરફથી હ. હેમીબેન મહુવા ૧૧ કાળીદાસ જેઠા | હ. હેમીબેન મહુવા ૧૧ વનમાળી ચત્રભુજ હ. શાંતાબેન મહુવા ૧ વાયા અમરચંદ રણછોડ ત્રાપજવાળા હ. અને પબેન ભાવનગર ૧૧ નિર્મળાબેને અને કોઠારી જવારનગર દસાશ્રીમાળી ધારાવાળા ગોરેગાંવ મુંબઈ વેસ્ટ મહુવા For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ કાંતિલાલ પોપટલાલ કઇ છે. સમજુબેન ધેરાજી ૧૧ મેહનલાલ પોપટલાલ હ. સંતબેને જામકરણ ૧૧ કાંતિલાલ પોપટલાલ હ. રેવાબેન જામકંડોરણું ૧૧ મેતા માનસંગ ભગવાનજી હ, કાન્તાબેન જામકંડોરણા ૧૧ અમૃતલાલ અભેચંદ હ. ચંદનબેન પાટણવાવ ૧૧ જયસુખલાલ મેહનલાલ હ. સુશીલાબેન પાનેલી ૧૧ હરીલાલ પરશોત્તમ હ. કાંતાબેન મેરબી ૧૧ શેઠ મહાસુખલાલ શામજી હ. ભારતીબેન માણાવદર ૧૧ દેશી છોટાલાલ જેચંદ હ, કંચનબેન બગસરા ૧૧ વિઠલજી જીણું હ. જયંતિલાલ મજેવડી ૧૧ હીંમતલાલ કપુરચંદ સંઘવી મહુવા ૧૧ ચમનાજી રખબાજી ખીવાજી ૧૧ શાન્તિલાલ છોટાલાલ હ. હીરાબેન ભાદોડવાળા ૧૫ ચુનીલાલ ચશ્વભુજ હ, માનકુરબેર મહુવા બંદર ૧૧ વલભદાસ વ્રજલાલભાઈ હ. તારાબેન ભાવનગર ૧૧ ભાવસાર ભાસ્કરભાઈ નાનચંદભાઈ હ. ભાનુબેન ભાવનગર ૧૧ રતીલાલ મોહનલાલ દાઠાવાળા હાલ સુરત ૧૧ શા અમૃતલાલ કુંવરજી સ્વર્ગવાસ નીમીતે વાળુકડવાળા ૧૧ ચંદુલાલ ગુલાબચંદ હ. ભાનુબેન હાલ મુંબઈ ૧૧ અમૃતલાલ હઠીચંભાઈ અગીયાળીવાળા હ. તારાબેન ભાવનગર ૧૧ સંઘવી ભગવાનદાસ મોતીચંદ મહુવા - ૧ ભાવસાર નત્તમદાસ પાનાચંદ હ. વસંતબેન ભાવનગર ૧૧ ભાવસાર જીવરાજ સુદરજી ભાવનગર ૭ કઈ વનેચંદ પાનાચંદ છે, છબલબેન જામકરણ ૫ શાંતિલાલ પ્રભુદાસ હ. સરલાબેન વેરાવળ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ શાન્તાબેન વારા ધોરાજી ૫ ગુલાબબેન સંઘવી રાજકોટ ૫ પોપટલાલ કલ્યાણજી હ. અંજવાળીબેન જામ ડેરણા ૫ મેતા હિમતલાલ માનસંગ હ, કાંતાબેન જામકંડોરણું ૫ દલીચંદ મેતિચંદ હ. લખમીબેન જામકરણું ૫ રૂપચંદ દુલભજી હ. મુક્તાબેન જામકરણ ૫ કાંતિલાલ જેરાજ હ. ટપુબેન ભાવનગર ૫ મેહન મેરાજ હ. જશીબેન મહવા ૫ જયંતીલાલ દીપચંદભાઈ હ, કેકીલા દેવગણ પ શાંતાબેન નાનજી અબેલ શાળાવાળ ૫ ભાબેન પેમચંદ છગન ઘોઘાવાળા ૩૧ હઠીચંદભાઈના સ્વર્ગવાસ નીમીરો હ, ચંપાબેન દેવળીયાવાળા કઅ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષય અ નુ કમ ણિકા ક્રમાંક પાનું ૧ શુકનવળી તથા પરમાનંદ પચ્ચીશી તથા આત્મ રક્ષા તથા નવસ્મરણ ૧ થી ૨૬ ૨ સરસ્વતી સ્તંત્ર મંગળિક ગૌતમસ્વામી કાવ્ય તથા સર્પનિષદર સ્તોત્રો તથા ઋષિમંડળ વિગેરે તેત્ર ર૭ થી ૪૯ ૩ શત્રુંજય લધુ કલ્પ ગૌતમસ્વામીને રાસ અષ્ટક છંદ વિગેરે પુન્ય પ્રકાશ સ્તવન લોગસ્સ કલ્પ ગૌતમ અષ્ટક પદ્માવતિ વિગેરે ૫૦ થી ૧૦ દેવ વન વિભાગ ૪ દિવાળી વંદન કથા સહિત પુજન વિગેરે ૧૦ થી ૨૫ પ જ્ઞાન પાંચમના કથા સહીત દેવ વંદન જ્ઞાન વિમળ કૃત ૨૫ થી ૧૫૭ ૬ માસી દેવવંદન કથા સહીત પદ્મવીજય કૃત ૧૫૭ થી ૧૯૨ ૭ મૌન એકાદશી દેવવંદન કથા સહીત રવિજયજી કૃત ૧૯૨ થી ૨૨૦ ૮ ચૈત્રી પુનમને દેવવંદન કથા સહીત દાન વિજયજી કૃત ૨૨૦ થી ૨૫૫ ૯ પોષ દશમી કથા ૨૫૬ થી ૨૮ ૧૦ મેરસ તેરસ કથા ૨૬૯ થી ૨૮૧ ૧૧ રહિણી કથા ૨૮૨ થી ૨૯૧ ૧૨ અક્ષય તૃતિય કથા ૨૯૨ થી ૨૯૭ ૧૩ હેળિકાની કથા ૨૦૮ થી ૩૮ ૧૪ ચમોલી કથા મેટી ૩૧૮ થી ૩૭૪ ૧૫ કાર્તિકી પૂનમની કથા ૩૭૫ થી ૩૦ ૧૬ દિવાળીની કથા મેટી ૩૯૧ થી ૪૩૪ ૧૭ મનુષ્ય ભવના દશ દષ્ટાંતની કથા સહિત સમજ ૩૩૫ થી ૪૩૨ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ ક્રમાંક વિષય પાનું - ચૈત્યવંદન વિભાગ ૧૮ બીજ પાંચમ આઠમ અગિયારસ પયુષણ સિદ્ધચક્ર વિગેરેના ચૈત્યવંદન બીજ પાંચમ આદમ અગિયારસ પjપણ સિદ્ધચક્ર વિગેરે ૪૩૩ થી ૪૮૧ ૧૯ આદીનાથ વાસુપુજય નેમિનાથ પાર્શ્વનાથ શાંતિનાથ મહાવીરસ્વામીની ચેય (બીજ પાંચમ આઠમ અગિયારસ પર્યુષણ સિદ્ધચક દિવાળી તથા અષ્ટાપદની આદિનાથ પંચ કલ્યાણ વિગેરે પર્વની ઢાળે ૪૮૨ થી પર ૨૦ નેમનાથ પાર્શ્વનાથના સલેકે તથા પ્રભુના પોંખણા વિગેરે નેમનાથ પાર્શ્વનાથના જંબુ સ્વામી વિગેરે વડા પર થી ૬૬૮ ૨૧ આચાર્ય દેવ વિજય કમળ સુરીશ્વરજી વિરચિત સ્તવન ચાવીહાર તથા છુટક વિગેરે ૮ થી ૧૯૭ સજઝાય વિભાગ ૨૨ બીજ પાંચમ આઠમ અગિયારસ પણ નવપદની દિવાળી રોહિણી તથા છુટક સજઝાય વિગેરે ૬૯૮ થી ૭૬૦ ૨૩ ચોવીશ અતિશય પાંત્રીશ વાણી છુટક સમ જણ તેમજ એકાસણુ આયરબિલ ઉપર સના તથા પિસહ લેવા પારવાનું પચ્ચક્ખાણ પારવાના સાંજના દરેક પચ્ચકખાણ તથા પચ્ચક્ખાણના સુય ઉદય સુર્ય અસ્ત નવકારશી પિરસી સાઢ પારસી પુરીમ અવ વિગેરે પચ્ચક્ખાણના કાળના કોઠા ગેરખ પત્રની શુકતાવળી હ૬૧ થી ૮૦૫ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૧૮ ગેરખ પત્રમાંથી ગામમાં પ્રવેશ કરવાને શુકન કહે પિ | મા ફા! ચા વૈ' જે શ્રા ભા| આ| ક | ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ __ _ ૯ ૧૦ ૧૧ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra લીધેલ શુકનાવળી સુખ ઉપજે ગામમાં પ્રવેશ કરવાના શુકન કાઠા પુત્ર દિશા દક્ષિણ ધન લાભ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir • અથ લાભ મનવાંછીત બહુજ લાભ સિદ્ધિ પામે વરંતુ લાભ લાભ મળે અત્રિક લાભ અપમાન અથ પ્રાપ્તી પુત્ર પ્રાપ્તી અ પામે કોશ નહી કલેશ . કાયર સિંદ્ધ અક્ષય સુખ ઘણા લાભ ફ્લેશ સહે કહ્યું લાભ પથ લેશ સહે બધન પામે ૧૯ પશ્ચિમ પીડા નહીં અર્થ સાધ્ય સતાપ દુઃખ ઉપજે તતકાળ ફળ સિદ્ધિ પામે મહા સુખ ફ્લેશ ટો માધવ સુખ થાય મેશ ઉપજે લેશ ટળે મા દુઃખ લાભ મળે સુખ ઉપજે મનકામ સિદ્ધ | ચિંતા દુર થાય સમાધિ પામે આનંદ થાય વિઘ્ન ટળે અનેક લાભ હરસુખ ડાય મા ઉત્તર દુઃખ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પા 9 ક રા મામાનું હૈં | વૈ ७ . ૧ ૧૨ ல .. ७ “ 4 ૧૦ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૧ ૧૨ પરગામ જવાના શુકન જે | શ્ર! ભા . www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ~ 3 6 ૨૦ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૨ ७) 2 ~ ગારખ પત્રમાંથી જ B ૧૧૦ ૧૧ ૧૨ ૧૧ ૧૨ ૮ ૯૯ ૧૦ ૧૧ ૧૨ ૯૧૧ ૧૨ આ કા મા ૧૦ ૧૧ ૧૨૩ ૯માં ૧૧ ૧૨. For Private And Personal Use Only 2 3 < દાં 1 ૧૦ ૧૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra લીધેલ શુકનાવળી પુત્ર દિશા લક્ષ્મી અન્ય લાભ તતકાળ ફળ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરગામ જવાના શુકન કાઠે ધન લાભ ભય ઉપજે અથ લાભ મન સિંદુ અધિક સુખ ફ્લેશ ઉપજે મરણુ ઉપજે રા | દક્ષિણ દિશા પશ્ચિમ કલેશ શુભ સુખ લાભ અવીક ફળ મન કામના ભય ઉપજે સૈાભાગ્ય પામે | મનને સુખ ઉપજે કામ સિદ્ધિ સુખ ઉપજે ભય ઉપજે અવાયુ વીન વસ્તુ લાભ હર્ષ લાભ લક્ષ્મી લાભ કામ થાય ઉત્તર કાય સિદ્ધિ મનવાંછીત મનેારથ સાધ્ય બમણા લાભ કુથલ ક્ષેમ મનેરથ થાય અથ કામના અ લાભ ભય સમીત્ર પ્રાપ્તી મરણુ For Private And Personal Use Only તતકાળ ફળ પામે લેશ અધવ વિધ અથઃ લાભ ક્રુષ્ટ ઉપજે મરણ ઉપજે Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુદ્ધિપત્ર લાઈન અશુદ્ધ જલ લભતે શુદ્ધ * - લભંતે 9૭ દાથે મુહતિ + હ = = = ૮ હૈ કિ & નિદાથે મુદહતિ જતેવ વિધુરય સગમે સાંદ્રાલ જનેઃ ધતિ અપતિ પુરતા જતવ વિધુરયં સંગમે સલ્લિ ૨૪ ૨૪ કૃતિ અપ્રતિ પુરૂષદતા ૨૪ ભાગૂ ૪ બ - - ૯ ૮ વાગૂ ગામ ગૌતમ મિત ૩૦ શારી ૨ - 30 ૩૮ - ૮ - ડેટ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાનું લાઈન અશુદ્ધ ૪ 6 ૧૧૮ બ ૧૨૧ હ + ૧૨૨ १४४ : ૧૪૮ ૧ ૧૫૧ - જાણું બ १९८ ૧૭૭ હ ૨૦૯ ત ૨૧૨ २४ + ૨૩૫ - ૨૩૬ % ૦ ૨૩૭ ૪૪૩ ૧ ૪૪૩ ૨ ૪૪૫ લેક - ૪૫1 ૪પ૧ ૫ Uત % તાર ૪૬૧ ૦ ૦ કવિરાચ કવિરાય પ્રણ ૪૬૫ + પ્રસાદ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પાનું x; ४७० ૪૭૨ ૪૬૩ ૪૭૩ ૪૮ ૪૮૭ ४८७ ૪૮ ૪૯૧ ૪૯૨ ૪૯૮ ૫૦ પાણ ૧૧૭ પાટ પાટ પર૦ ૫૨૧ પરા પરપ ૫૨૭ પ૩૦ ૫૩૬ ૫૩૬ ૫.૭ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાઇન ८ } ४ ૧૨ १७ 1 ૧૩ ; ૐ ક્ 1 ' પ - ૧૩ ૫ ८ ૧૨ ७ ૧૮ 1 m ૩ 13 ૧૪ શુદ્ધ નગ કુમી દાદાદાદા ગણપશિ તે વળાં ફળરા નિરીયમ ભવનાધપ ગુણુકારી કલ્યાણ પત્ર પુજન આા વલાથી ફુલરાવે સાત રઢયાણી પતિ નિવાણુ સમા આદ અમી શુદ્ધ મગ કુમતિ For Private And Personal Use Only દાદા ગણુપતિ તળે ઠવણી કળશ નિરૂપમ ભવનાધિપ ઉપગારી કલ્યાણક પ પૂજિત રાજી રાજ પૂણ પૂ જનવાણી જિનવાણી આદરા અષ્ટમી આત્મ દેવલાકથી હુલરાવે આવે રઢયાળો થતી નિર્વાણુ સામા Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લઈને અશુદ્ધ ૫૪૧ જ શુદ્ધ ભવી સુરગવાણ ૫૪૪ સુરવણી ૫૪. ર જ સ ૫૫૦ ષિરાયા ૫૫૦. રૂષીરાય જબુકે વરસ કુભવ ૫૫૨ ૫૫૪ પપ૭ વર કુલ ક કરી જીપે ૫૬૫ ૮ ઢ પ૬૧૭ પછo પ૭૧ પ૭૨ પ૭૪ પ૭૭ - ૬૦૪ ૬ ૦૯ બ હ જાણજે જાણજે વિણ ઓગણસાટ ઓગણસાઠ ચમશલું માંસલું જાનીને જાણુને રસ રસરે લનો કુલના ઉપાય ઉપાય દારે હારે કેડિ પરિમારે પરિમાણ પગયા પગથીયા ગામ ગૌતમ પ્રમાં ચિદ ઈગરીયુ ઉગરીયુ ખલજી ૬૦ • ૪ ૮ ૬૨૧ પ્રેમ ૬૨૨ ૬૩૪ & 2 e ૬૩૫ કરસો For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પનું લાઈન - અાદ્ધ નુપમ તારો કે ૩૭ ૬પર જ ન 5 શુદ્ધ અનુપમ તો વઢિયાર કળીકાળ રાજ બક્ષિઆર ઉપર કબીકાળ 6 રામ. & મલમ જાલમ ઉપર ૬૫૩ ૬૫૯ ૬૫૯ આગલા 8 % < અંગરખા કંડલે કુંડલી કરી ૧૬૦ = ૬૬૩ • = તેકરી થપાવતી ગેવાશે અપીશુ યશુઓને = = તપકેરી પદ્માવતી ચોવીશે અચંશુ પશુઓને યુગાદિ પશ્ચિમ ધર્માદિ ધો . મનવસ ૬૯૫ ૮ ૨ યુયાદિ પશ્રમ ૬૯૭ ૬૯૭ ૮ - ૬૯૯ ૧ ધર્મોદિ ધમ મતવધ શખી દુરદત ૭૧ રાખી ૦ - સુરત બધું ૭૩૧ ૯ બંધ ૭૩૬ ૮ મહિના - ૪ મહિમા શીલવતી ૫૧ શોલવતી For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ પરમાનદ પશ્ચિમી (અનુષ્ટુપ કૃત ) परमानंद सयुक्त, निर्विकार निरामय; ध्यानहीना न पश्यन्ति, निज देहे व्यवस्थित. १ ભાવા -પરમ આનંદ યુક્ત, રાગ દ્વેષ આદિ વિકારથી રહિત, સ` પ્રકારનાં રાગ રહિત, પેાતાના દેહને વિષે વ્યાપી રહેલેા, અન`ત જ્ઞાન શક્તિવ ́ત આત્માને તેનાં ચિતવનથી રહિત એવા અજ્ઞાની આત્માએ! જોઈ જાણી શકતા નથી. ( ) अनंत सुख स एम्न ज्ञानामृत पयोधर; अन त वीर्य संपन्न, दर्शन परमात्मनः * ભાવાર્થ-અનત સ્વભાવ સુખથી પરિપૂર્ણ, જ્ઞાનરૂપ અમૃતને વધારવામાં મેઘ સમાન, અનંત વીગુણુથી પરિપુર્ણ પરમાત્માનું સ્વરૂપ છે. (૨) નિનિષ્ઠા નિહ, સર્જલન વિનિત'; परमानद संपन्न, शुद्ध चैतन्य लक्षण. ३ ભાષા-૫ ચેન્દ્રિયનાં વિકાર રહિત, આહાર રહિત, સસંગ રહિત, પરમ આનદમય, સુદ્ધ ચૈતન્ય પરમાત્માનુ સ્વરૂપ છે. (૩) उत्तम आत्म चिंता च, मोह चिता च मध्यमा; अधमा: काम चिता च, परचिताधमाधमाः ભાષા-આત્માની ચિ'તા કરનારા ઉત્તમ પુરૂષો છે, મેહ—ચિ'તા કરનારા મધ્યમ છે, વિષય કષાયની ચિંતા કરનારા અધમ છે, અને પરભાવ પર દ્રબ્યની ચિંતા કરનારા અધમાધમ છે. (૪) For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir निर्विकल्प समुत्पन्न, शानामृत पयोधर'; विवेक मजलि कृत्वा, पिबन्ति तपस्विनः ५ ભાવાર્થ-સંકલ્પ વિક૯૫થી રહિત, નિર્વિકલ્પ સ્વરૂપ, જ્ઞાનામૃતની મેધધારાનું વિવેકરૂપ અંજલીવડે તપસ્વી ભેદજ્ઞાની સપુરૂષ અમૃતપાન કરે છે. (૫) सदान दमय जोव, यो जानाति स पडित, રે સૈવેતેિ નિભાન, માનવ or'. ૬ ભાવાર્થ-આ આત્મા સદાય આનદમય છે, એમ જાણનારા સાચે જ્ઞાની છે, અને તેજ આત્મા પિતાના પરમ આનંદને કારણે હંમેશા પોતાના નિજાત્માનું સેવન કરે છે. () છિન ાથ ની, મિષ સિકસિ નવા अयमात्मा रुवभावेन, देहे तिष्ठति सर्वदा. ७ ભાવાર્થ-જેમ જળથી કમળ સદાય અલિપ્તજ રહે છે, તેવી રીતે મારે આત્મા સ્વભાવથી સદાય દેહથી જુદે જ છે. (0) द्रव्यकम विनिमुक्त, भावकर्म विवर्जित नोकर्म रहित विति, निश्चयेन चिदात्मान'. ८ ભાવાર્થ-જ્ઞાનાવરણીયાદિ દ્રવ્ય કર્મ રહિત, રાગદ્વેષ મેહ આદિ ભાવકર્મ રહિત, અને શરીર આદિ ને કર્મથી રહિત એવું ચિદાત્માનું નિશ્ચયથી સ્વરૂપ છે. (૮) अनत ब्रह्मणो रुप, निज देहे व्यवस्थित झान होना न पश्यन्ति, बात्य धा व भास्कर ९ ભાવાર્થ-અનંત જ્ઞાનસ્વરૂપ, બ્રહ્મસ્વરૂપ, ચિઆત્મા, પિતાનાં દેહમાં વ્યવસ્થિત વ્યાપેલો છે, તેને જેમ જાતિબંધ પુરૂષ સુથનાં પ્રકાસને દેખી શક્તા નથી, તેમ જ્ઞાનરૂપી ચક્ષુ વગરના સ્વઆત્માને જોઈ શકતા નથી. (૯) For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સ્થવિરાચાર્ય વિપ વિજયજી ૩૪ શ્રી ગુરૂલ્યા નમે। નમઃ #7) જ્ઞાન વિધિ છે એ www.kobatirth.org વિજય T નાભણિય TOWA) શ્રીવૃત્તિમિક (A)ખમશ સુર 2. ત્રિપુટી Acharya Shri Kailassagarsuri Gyanmandir (બ) પુનિથા પારિંગ For Private And Personal Use Only વિજયજીસ (કચ્છ) પુનિત નવા ભરી) Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ तद्ध्यानं क्रियते भव्य, मनोयेन विलीयतेः तत्क्षण पश्यति शुद्ध चित् चमत्कार दर्शन १० , • ભાવાર્થ-તે શુદ્ધ આત્માનુ' જે ભવ્ય આત્મા ધ્યાન ફરે છે, ત્યારે તેનાં મનને ક્ષય થાય છે, મનના લય થતાં તેજ સમયે, ચિત્તને ચમત્કાર પમાડતુ· એવુ શુદ્ધ આત્માનું દર્શન थाय छे. ( 10 ) ये धर्मलोना मुनयः प्रधाना; स्ते दुःखहीना नियमे भवन्ति, संप्राप्य शीघ्र परमात्म तत्व, व्रजन्ती मोक्ष क्षणएक मध्ये. ११ ભાષા-આ પ્રમાણે આત્મધમ સપન્ન-યાગીએ આ સૌંસારના જન્મ-જરા-મરણ આધિ વ્યાધિ ઉપાધીથી નિયમથી મુક્ત થાય છે, અને એક સમયમાં પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરીને भोक्ष प्राप्त रे छे. (11) आनंदरुप परमात्म तत्व', समस्त सकल्प विकल्प मुक्त; स्वभावलोना निवसन्ति नित्य, जानाति योगी स्वयमेव तत्व १२ ભાવ-પરમાત્માનું સ્વરૂપ-પરમઆનદ રૂપ-સવ` પ્રકા૨નાં સકલ્પ વિકલ્પથી રહિત છે, એ તત્વને સ્વભાવમાં લીન થયેલા ચેાગીઓ નિત્ય તેમાંજ નિવાસ કરીને સ્વસ્વરૂપને आत्त मेरे छे. (१२) ( अनुष्टु वृत ) चिदानंद शुद्ध निराकार निरामय; अनंत सुख संपन्न, सर्वसंग विवर्जित. १३ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાર્થ-સત્ ચિત્ આનંદમય શુદ્ધ આત્મસ્વરૂપ જે નિરાકાર, નિર્મળ-અનંત સુખથી પરિપુર્ણ સર્વ સંગથી રહિત છે. (૧૩) लोकमात्र प्रमाणेहि. निश्चये नहि संशय: કચવાયો રે માળ, થia મુનીશ્ચના: ૨૪ ભાવ થં-નિશ્ચયથી જે ચૌદ રાજલોક્ની આવગાહના પ્રમાણે છે, પરંતુ વ્યવહારથી સંસારમાં માત્ર દેહ પ્રમાણે આ આમા છે, તેમ મુનિવર્યોનું મંતવ્ય છે. (1) यत्क्षण दृष्यते शुद्ध, तत्क्षण गन विनमः स्वस्थ चित स्थि भूत', निर्विकल्प समाधय १५ ભાવાર્થ-જે સમયે આ આત્મા પિતાને શુદ્ધ સ્વરૂપે જણાય છે, તે જ ક્ષણે સર્વ સંકલ્પ વિકલ્પથી રહિત થાય છે, અને સ્વસ્થ-શાંત-સ્થિર સ્વભાવવાળે થઈ, નિવિકલ્પ સમાધિમય થાય છે. (૫) स एव परम ब्रह्म, स एव जिन पुगवः स एव परम तत्व' स एव परम तप: १६ ભાવાર્થ-તેજ પરમ બ્રહ્મસ્વરૂપ છે, તેજ જિન વીતરાગ સ્વરૂપ છે, તેજ પરમ ઉત્કૃષ્ટ, તત્વ છે, અને તેજ પરમતામય શુદ્ધ આત્મા છે. (૧૬) स एव परम ज्योति, स एव परमो गुरुः स एव परम ध्यान, स एव परमोत्तमः १७ ભાવાર્થ-તેજ પરમ જ્યોતિમય, તેજ પરમ ગુરૂ તેજ પરમયાન અને તેજ પરમ ઉત્તમ એવું પરમાત્મ સ્વરૂપ છે. (૧૭) na “સર્વ હયાળ, a gવ ગુણ માસન स एव शुद्ध चिदुप, स एव - परम शिव. १८ For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાર્થ-જ સર્વ કલ્યાણમય છે, તેજ સર્વ સુખનું ભાજન છે, તેજ યુદ્ધ ચિપ છે, તે જ પરમ શિવદુપ પરમાત્મા સ્વરૂપ છે. (૧૮) स एव परमान'द, स एव सुखदायक स एव परम चैतन्य', स एव गुणसागरः १९ ભાવાર્થ-તેજ પરમ આનંદમય છે, તે જ પરમ સુખ સ્વરૂપ છે, તે જ પરમ ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ છે, અને તેજ ગુણને મહાસાગર છે. (૧૯) परम आल्हाद संपन्न' रागद्वेष विवर्जित'; सोऽह देह मध्येस्क, यो जानाति स पडित: २० ભાવથ પરમ આહાદમય, જે રાગદ્વેષથી રહિત છે, જે દેહમાં સ્વસ્વરૂપે પ્રતિષ્ઠિત છે, એ સોહને જે જાણે છે તેજ પડિત છે. (૨૦) માવા હિત કુટું, જavad ચરિત; सिद्धा अष्ट गुणोपेत', निर्विकार निर जनः २१ ભાવાર્થ-જે શુદ્ધ આકાર રહિત, સ્વસ્વરૂપમાં વ્યવસ્થીત, સ્વદ્રવ્ય ગુણપર્યાથી વ્યવસ્થીત છે, સિદ્ધનાં અષ્ટગુણોથી સહિત છે, અને જે નિર્વિકાર નિરંજન સ્વરૂપે સદાય પ્રકાશીત છેઃ (૨ ) તન સમતુ નિવામાન, ઘરમાર wri; सहजानंद चैतन्य, सेा जानाति स पंडितः २२ ભાવાર્થ-એ પ્રમાણે નિજાત્મસ્વરૂપને પરમ આનંદના ૨૫ સમજીને, જે પિતાના સહજાનંદ ચૈતન્ય સ્વરૂપે-ઓળખે છે તે પડિત અથવા જ્ઞાની છે. (૨) पाषाणेसु यथा हेम, दुग्ध मध्ये यथा धृत; तिल मध्ये यथा तैल', देह मध्ये तथा शिवः २३ For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફર ભાવાર્થ-જેમ પાષાણમાં સુવર્ણ છે, દૂધમાં જેમ ધી છે, તલમાં જેમ તેલ છે, તેમ દેહમાં શિવ સ્વરૂપ આત્મા વ્યાપીને રહે છે. (૨૩) काष्ठ मध्ये यथा वन्हि, शक्ति रूपेण तिष्ठति; अयमात्मा स्वभावेन, देहे तिष्ठति निर्मल: २४ ભાવાર્થ-જેમ લાકડામાં અદિન અંતર્ગત શકિત રૂપે રહે છે, તેમ આ આત્મા પોતાના સ્વભાવમાં સ્વસ્વરૂપે નિર્મળ આ દેહમાં અંતગત રહેલ છે. (૨૪) अवृतानि परित्यज्य, वृतेषु परि तिष्ठति; त्यजे तानपि संप्राप्य, परम पद मात्मनः २५ ભાવાર્થ-મિથ્યાત્વ-અવિરતી, કષાય અને ગમે ત્યાગ કરીને અનંતદશન, અનંતતાન, અનંતવીર્ય અને અનંત સુખને સ્વામી થઈને, આત્મા પરમાનંદ મય પોતાના આત્મસ્વરૂપે પુર્ણ શુદ્ધ સ્વરૂપે મગ્ન સ્થિર થઈ, સર્વજ્ઞ વિતરાગ થઈ કૃત્વકૃત્ય થઈ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે, ૐ શાંતિઃ (૨૫) - આ બુકમાં એરીઅર ૧૧૬ કે. છ ના કાગળ વપરાય છે. કારમ પર અને ૮ પેઈજ મૂલ્ય - અમૂલ્ય For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરપાળ Hund ASSાર તેનલોમીજી MAEU1%29 વાય irf7IP, વંવિતાશ્રી દદનીશ I (ચંદની વધતીષ ',. શાહની nઈ મયુરી ભાવનગરવાળા પૂજયપાદ ગુરૂણી મ.શ્રી કલ્યાણ શ્રીજી મ, ના શિષ્યાજંgશ્રીજી નુ વંશવૃક For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री आत्मरक्षा नमस्कार मन्त्र » પરમેષ્ઠિઠ – નમસ્કાર, સાર નવપદાત્મક, આત્મરક્ષાકરે વજ - પજરાભ સ્મરાહે. * નમો અરિહંતાણે, શિરસ્ક શિરસિ સ્થિત, તે નમે સવસિદ્ધાણું, મુખે મુખપ વર. નમે આયરિયાણું, અંગરક્ષાતિશાયિની; જે નમે ઉવઝાયાણું, આયુધં હસ્તો, છે નમે લોએ સવ્વસાહૂણે, મેચકે પાદર શુભે, એસે પંચ નમુક્કા, શિલા વમયી તલે, સવ્વપાવપણાસણ, વટે વજન બહિર, મંગલાણં ચ સપિસ, ખદિરોગાર - ખાતિકા. સ્વાહાંત ચપ , પઢમં હવઈ મંગલ, વપરિ જયં, પિધાન દેહ – રક્ષણે, મહાપ્રભાવ રક્ષેપં, શુદ્રોપદ્રવ – નાશિની, પરમેષ્ઠિ – પદેદ્દભૂતા, કયિતા પૂર્વસૂરિભિ. થને કુતે રક્ષાં, પરમેષ્ઠિ પદ સદા, તસ્ય ન સ્યાહૂ ભય વ્યાધિ – રાધિશ્રાપ કદાચન, (૨) નમાજ - મામા માળ, નમે અરિહંતાણું છે ના નમે સિદ્ધાણું છે નમે આયરિયાણું છે નમે ઉવજઝાયાણું નમે એ સવસાહૂણું છે ૫છે એ પંચ નમુક્કારે છે સવપાવપૂણાસણે છે | મંગલાણં ચ સહિં | ૮ + ૫૮મે હવાઈ મંગલં છે ૯ For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) ૩૫ń દ” મનમ્ ઉવસગ્ગહર' પાસ, પાસ* વામિ કમ્ભ-ગણ-મુક્યું', વિસદ્ધર–વિસ–નિત્રાસ, મંગલ-હાણુ-આવાસ, વિસહર-કુલિ ́ગ-મત, ક્રુડે ધારેણ જો સયા મચ્છુઓ, તસ્સ ગહ-રામ–મારી, ઠંજરા જતિ ઉસામ*. ચિઠ્ઠઉ દૂર ભતા, તુઝ પણામા વિ બહુલ હા, નાંતરિએસૂવિ છવા, પાવત ન દુખ – દોગસ્થ્ય. વ્રુદ્ધ સમ્મત્તે વધે, ચિંતામણુિ-કપ્પપાયવમ્ભહિએ, પાવ ́તિ અવિશ્લેષ્ણુ, જીવા અયરામર, ઠાણુ, ઋઅ સથુ મહાયસ, ભત્તિભર-નિમ્ભરેજી-હિઅએણુ, તા દેવ જ્જિ ખેાહિ, ભવે ભવે પાસ જિષ્ણુ દ (૩) સ`તિ મળમૂ સ'તિક્રર" સ'તિષિણ, જગસરખું જય-સિરીઈ દ્વાયાર, સમરામિ ભત્ત–પાલગ, નિવાણી—ગરૂડન્કમ-સેવ. ૐ સ તમા વિપ્પાદ્ધિ-પત્તાણુ. સતિસામિ-પાયાળુ, બ ઝો સ્વાહા-મ‘તેણું, સવ્વાસિવ-દુરિ-હરણાણું. ૐ સતિ-નમુક્કાશ, ખેલેસહિમાઈ લદ્ધિ-પત્તાશું, સે હાઁ નમા સવ્વસહિ–પત્તાણુ ચ દેઇ સિરિં વાણી તિહુઅણુ–સામિજીિ, સિરિદેવિ જ ખરાય ગણિ પાગા, ગઢ – ત્રિંસિપાલ – સુરિંદા, સયાવિ રક્ષતુ જિભત્તે, ૪ રખતુ મમ શહિણી, પત્નત્તી વજ્રસિખલા ૫ સયા, વજ્રસિ કેસર, નરદત્તા કાલી મહામાસી, For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગરી તહ ગંધારી, મહાલા માણવી આ વઈરૂટ્ટા, અચ્છતા માણસિઆ, મહમાણસિયા દેવીએ. જખા ગોમુહ મહજખ, તિમુહ જફસ તુંબ કુસુમે, ભાયંગ - વિજય – અજિયા, બંજે મણુઓ, સુરકુમારે. ૭ મુહ ખ્યાલ કિન્નર, ગરૂ ગંધવ્ય તહય જખિં, કુબેર વરૂણે બિઉડી, ગમેહે પાસ માગે. દેવીએ કેસરિ, અજિઆ દુરિઆરિ કાલી મહાકાલી, અમ્યુઅ સંતા જાલા, સુતારયાસેય સિરિવચ્છા. ચંડાવિ જયંકુમિ, પન્નઈતિ નિશ્વાણિ અમ્યુઆ ધરણ, વઈરૂ છુ ગંધારિ, અંબ પઉમાવાઈ સિદ્ધા. ૧૦ ઈઅ તિથ - રફખણરયા, અનેકવિ સુરાસુરી ય ચઉહાવિ, વતર – ઈણિ - પમુહા, કુર્ણ રફખ સયા અ. ૧૧ એવં સુદિઠિ સુરગણુ, સહિએ સંધર્મ્સ સંતિ જિણચંદો, મવિ કરે રાખં, મુણિસુંદરસૂરિ - શુ–મહિમા. ૧૨ ઇઅ સંતિનાહ સમ - દ્િઠી, રફ સર નિકાલ જે; સવહૂવરહિએ, સ લહઈ સહસંપર્યં પરમે, ૧૩ ૧ (४) तिजयपछुत्त स्मरणम् તિજય - પહુત – પયાસયા, અ-મહાપડિહેર - જુતાણું, સમયેખિત – આિણું, સર િચ જિર્ણિદાણું. પણવીસા ય અસીઆ, પનરસ પેનાસ જિવર સમૂહે, નાસે સયલ દુરિઅ, ભવિઆણું ભત્તિ - જીવાણું. વીસા પણુયાલા વિય, તીસા પત્તરી જિણવરિ, ગહ - ભૂખ – રકમ - સાઈણિ, ઘેરૂવસર્ગ પણાસંતુ, ૩ For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્તરિ પણીસા વિય, સડી પચેવ જિણગણે એસે, વાહિ-જલ - જલણ હરિ - કરિ, રારિ - મહાભયં હરઉ. ૪ પણુપના ય સેવા ય, પનઠી તહય એવ ચાલીસા, રફખંતુ મે સરીરં, દેવાસુર - પણમિઆ સિદ્ધા. » હરહુ સરસ, હરહુંહઃ તહય ચેવ સરસ્સા આલિહિય-નામ - ગર્ભ, ચક્ર કિર સવઓ ભદ્ર. ૬ ૩૪ શહિણી પન્નતિ, વજજસિંખલા તહય વજઅ-મુસિઆ, ચકકેસરી નરદત્તા, કાલી મહાકાલી તહ ગેરી. ગંધારી મહાલા, માણુવિ વરૂટ તહ ય અદ્ભુત્તા, માણસિ મહાભાણસિઆ, વિજાદેવીઓ રફખતુ. પંચદસ કમ્મભૂમિસુ, ઉપને સત્તરિ જિણાણ સાં, વિવિહ-યણ–વને-વહિએ હરફ દુરિઆઈ. ચઉતીસ આઈસય–જુઆ, અઠ-મહાપાડિહેર-કસોહા, તિયરા ગયહા, ઝાએઅવા પણું. વરણય સંખવિમ-મરગય વણસનિહ વિગય હે; સત્તરિય જિણાણું, સવાર-પૂઈએ વંદે સ્વાહા. ૧૧ ભવવઈ વાણવંતર, જેઇસ વાસી વિમાણવાસીઅ, જે કેવિ દુ દેવા, તે સવે ઉમંg મમ સ્વાહા. ચંદણકપૂરણું, ફલએ લિહિઊણ ખાલિએ પીએ, એનંતરાઈ-બહ-ભૂઅ,-સાઈણિમુ પણd, ઈઓ સત્તરિસર્ષ જત, સમ્મ માં દુવારિ-પડિલિહિ, દુરિઆરિ વિજયવંત, નિજોત નિશ્ચમએલ. For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (५) नमिऊण स्मरणम् નમિજી પણુયસુરગણુ, ચુડામણિકિરણર‘જિમ મુ‚િણા, ચલણુ-જુઅલ' મહાભય,−પણાસણું' સ'થવ' ગુચ્છ. સડિય-કર-ચરણુ–નહ-મુહ, નિઃડ્ડ-નાસા વિવિન-લાયન્ના, કુટ્ટ મહારાગાનસ, કુલિંગ-નિટ્ટ-સવ’ગા. મૈં તુહ ચલારાહષ્ણુ, સલિલ જલિ-સેય–વુડ્રિડ્ડય–ચ્છાયા, વાવ-હૂહા ગિરિ પાયન વ્વ પત્તા પુણા લમ્બિં દુવાય ખુભિય-જનિહિ, ઉબ્નડલેાલ ભસારાવે, સ'ભ'ત-ભય-વિસ ુલ-નિજ્જામય-મુ-વાવારે. અવિલિઅ-જાણવત્તા, ખણેણુ પાવતિ ઇચ્છિ' કુલ', પાસજિષ્ણુ-ચલણુ-જીઅલ, નિચ્ચ" ચિઅ જે નમતિ નરા, ખરપવય વધ્યુન–જાક્ષાવલિમિલિય-સયલ૬મગહશે, ડઝંત-મુદ્–મયવહુ-ભીસણુરવ-ભીસyમિ વશે. જગગુરૂ મઝુઅલ', નિષ્વાવિઅ“સયલ-તિહુઅણુ-ભાઅ, જે સાઁભર તિ-મછુઆ, ન કુણુ' જલણે ભય' તેસિ ચિત્રસ'ત–ભાગભીસણુ, પુરિઆણુનયણુ-તરલજીહાસ', ઉગ્ગ-શ્રુ'ગ' નવ-જલયસત્યહ' ભીસાયાર’. મન્નતિ થ્રીડ-સરિસ, દૂર-પરિમ્બૂઢ-વિસમ-વિસ-વેગા, તુહ નામક્ખર-ધુડસિંહ-માઁતગુઆ નરા લેએ. અડવીસુ ભિલ-તક્કર, પુલિંગ સહૃદુલ-સદ્-ભીમાસ, ભયવિહ્ર-બુનકાયર-ઉલૂરિય-પહિય-સત્યાસુ. અવિદ્યુત્ત–વિહવ–સારા, તુહ નાહ પામ-મત્ત-વાવારા, નવગય–વિગ્બા સિગ્ગ, પત્તા હિય-પચ્છિા ઠાણુ For Private And Personal Use Only 3 ७ ' Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાજલિઆન-નયણું, દૂર-વિયારિઅમુહ મહાકાય, નહકુલિસઘાય-વિઅલિઅ-ગઈદ કુંભલા-સં. ૧૨ પણુય-સરંભમ-પત્યિવ નહ મણિમાણિક-પઅિ-પશ્ચિમમ્સ વહ વયણ-પહરણ ધારા, સહ કુદ્ધપિ ન ગણુતિ. સસિ-ધવલ-તમુસલ, દીહ-કલાલ વુદ્ધિ-ઉછાહ, મહુપિંગ-નયણજીઅલં, સસલિલ-નવ-જલહરારાવ. ૧૪ ભીમે મહાગ, અભ્યાસન્નપિ તે ન વિ ગતિ, જે તુહ ચલણ-જુઅલં-મુણિવઈ તું સમલીશું. સમરશ્મિ તિફખખા , ભિષ્પાપ-પવિદ્ધ-ઉધ્ધય-કબંધ, કુંત-વિણિભિન્ન-કરિકલહ-મુક્ક-સિદ્ધાર-પઉમિ. નિજિપુર-નિરિદનિવહા ભડા જસંધવલ, પાવંતિ પાવ-પસમિણ, પાસજિણ! તુહપભાવેણ. રોગ-જલ-જલણ-વિહર, રારિ-મઈ ગય-રણભાઈ પાસજિ-નામ-સંકિરણણ પસંમતિ. સવાઈ. એવં મહા-ભયહર, પાસ-જિર્ણિદસ સથવ-મુઆર, ભવિય-જણાણુંદર, કલાણુ-પરંપર-નિહાણું. ૧૯ રાયજય-જખ-ફખસ-કુસુમિણ-દુસ્તકણ-ફિખપીઠાસુ, સંજ્ઞાસુ સુ પંથે, ઉવસગે તહય રણીસે ૨ જે પઢઇ જો આ નિસણ, તાણું કઈ ય માણતુંગરૂ, પાસે પાવ પસંમેલ, સલ-ભુવણ-ચ્ચિય-ચલણ. ઉવસગ્ગત કમઠા-સુરશ્મિ ઝાણુઓ જે ન સંચલિઓ, સુર-નર-કિન્નર-જીવઈહિં સંયુઓ જ ઉપાયજિ. એમ મઝયારે, અરસ અફખરેહં જે મંતે, જે જાણાય સે ઝાયઈ, પરમ-પત્ય ફુડ પાસ, For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાસહ સમરણ જે કુણઈ, સંતુ હિયએણ, અયુત્તરસથ-વાહિ-ભય, નાસઈ તસ્સ દૂરેણ. ૨૪ (૬) શ્રી તિરાનિત રમણ અજિએ જિઅ-સભ, સંતિ , પરંત-સબ-ગણપાવે; જ્યગુરૂ સંતિગુણકર દેવિ જિણવરે પવિયામિ. ૧ ગાહા. વય-મંગુભાવે, તેહ વિકલતવ-નિમ્મસિહા નિયમમહમ્પભાવે, સામિ સુસિબ્બાવે. ૨. ગાહા. સવ્વદુખપૃ. સતીશું સવપાવપતીણું સયા અજિયસંતર્ણ, નમે અજિઅસંતીર્ણ. ૩. સિલોગ. અજિઅજિણ! સુહપવરણું; તવ પુસુિત્તમ ! નામકિતણું, તહય ધિઈમUMવાણું તવ જિણ ત્તમસંતિ ! કિરણું. ૪ ભાગહિ આ. કિરિઆ વિહિ-સંચિઅ-કમ્મ સિવિમુફખર, અજિએ નિચિચ ગુણે હં મહામુણિ-સિદ્ધિમય અજિય સંતિ મહામુણિત વિ. સંતિકર, સયય મમ નિવુઈ-કારણય ચ નમસણય. ૫. આલિંગણય. પુરિસા જઈ દુખવારણું, જઈપ વિમગહસુ કુખ-કારણું : અજિએ સંતિં ચ ભાવએ, અભયકરે સરણું પર્વજહા. ૬ માહિઆ. અરઈ-રઈ-તિમિરવિરહિઅ-મુવર-જમરણું, સુર-અસુર ગરૂલ-ભુયગવાઈ-પથ-પણિવર્યા; અજિઅ-મહમવિ સુનયનનિકણ-મભયકરં, સરણમુવસ-રિએ ભવિ-વિજ-મહિઅં સમુવણમે. સંગર્ય, તં ચ જિષ્ણુત્તમ-મુત્તમ-નિત્તમ - સત્તધર, અજવ-મ -ખતિ-વિમુક્તિ-સમાહિનિહિ, સંતિકર પણમાં મિ મુત્તમતિસ્થય, સંતિ-સુણીમમ સંતિસમાવિરં દિલઉં. સવાણી For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાથિ-પુત્રપસ્થિત્ર' ચ વરહત્યિ-મથય-પસત્ય વિચ્છિન્ન સથિય', થિર-સરિચ્છ-વચ્છ.. ભયગલ-લીશા યમાણુ-વરંગ ધહત્યિ પથાણુપત્થય' સ‘થવારિત' સ્થિ-હથબહુ` "તકગ-રૂમગ-નિરૂહય–પિંજર પત્રર-ક્ષકૂખણાવચિઅ-સેમ-યા-વ* સુખસુદ્ધ -માભિરામ-પરમ-રમણુંજ-વરદેવદુંદુદ્ધિ-નિનાય – મહુરયર – સુહુ ગિર ૯ વેત - અજિઅ જિઆરિંગણ, જિઅ-સવભય' ભવેરિ પણમામિ અહ' પણએક, પાત્ર' પસમેઙ મે ભયવ', ૧૦ રાસાલુદ્દએ કુરૂજવય-હથિણાઉર-નરીસા_પઢમ તએ! -હાયકકવિટ્ટએ મહુપભાવા, જો બાવત્તરિ પુરવર-સહ-સવરનગરનિગમ-જવયવૠબત્તીસારાય વરસહસ્સા-શુયાયમગા; ચદસવ૨૨૫ણુ–નવ–મહાનિહિ–ચઉસટ્ઠિ-સહસ-પવરજીવષ્ણુ સુંદરવઈ, ચુલસી-હય-ગય-રહ સયસહુસ્સસાની નવા--ગામર્કાડિ-સામી આસી જો ભારહમિ ભયવ ૧૧ વેઢ. ત સતિ સ ́તિકર, સ ંતિષ્ણુ* સભ્યભયા; સ`તિ શુષુપ્તિ જિષ્ણુ, સતિ વિષે મે, ૧૨ રાસાન ક્રિય ફૂખાગ વિષેનરીસર નવસહા, વિસહા, નવ-સારય સસિસલાણુ વિગયતમા વિહુ-અરયા; અજિ ઉત્તમ-તેઅ ગુગૃહિ. મહામુણિ અમિઅબલા વિશકુલા, પણમામિ તે ભવ-ભય-સૂરણુ જગસરણા મમસરણુ, ૧૩ ચિત્તલેતા. દેવ-દાણુ-વિંદ-ચંદ-સૂર-૧ હર્ટ્ઝ ટ્ટ જટ્ટ-પરમ, લ-વ-ધંત-પ્પ-પટ્ટ-સેમ-સુ-નિદ્દ ધવલ, દંતતિ સ’તિ સત્તિ-કિત્તિ-મુત્તિ-શ્રુત્તિ – ગુત્તિ-પત્ર, ત્તિ તેવ ધેઅ સભ્યોઅ-ભાવિ પમાણે આ પામે સમાહિ‘. ૧૪ નારાય, વિમલસસિ-કલાઇ રેમ-સામ, વિતિમિર—સુર—કરા For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇરેમ-તે; તિઅસવઈ–ગણાઈરેઅરવ, ધરણિધરપ્પવરાઈઅ-- સાર. ૧૫ કુસુમલયા. સરો આ સયા અજિએ, સારીરે અ બલે અજિ; તવ – સંજમે અજિએ, એસ ગુણમિ જિનું અજિ. ૧૬ ભુઅગપરિરિગિઅ. સમગુણહિ પાવઈ ન ત નવ-સરય-સસી, તેઅ–ગુણહિ પાવઈ ન ત નવસરય-રવી, રૂવગુણે હિં પાવઈ ને તે તિઅસગણવઈ, સારગુણેહિ પાવઈન તે ધરણિધરવઈ. ૧૭ ખિજ્જિય. તિત્યવેર–પવાય તમરય-રહિય, ધિરજણ-યુઅગ્નિ ચુઅ-કલિન્ક્લસ; સંતિસુહપવિત્તય તિગ-રણ–પયએ, સાતિમાં મહામુર્ણિ સરણમુવણમે. ૧૮ લલિઅય. વિણઓય – સિરિઈ - અંજલિ – રિસિંગણ – સંધુએ થિમિ, વિબુહાહિવ-ધણવઈ-નરવઈ-યુઅ-મહિ–અગ્નિ બહુ; અઈડ્ઝય-સરય-દિવાયરસમહિ–અ-સમ્પ તવસા, ગયણું-ગણ-વિમરણ-સમુઈઅ-ચારણ વદિ સિરસા. ૧૯ કિસલયમાલા. -- અસુર-ગરૂલ-પરિવદિય, કિન્નરગ-નમસિ દેવકેડિસયસથુએ, સમણસંઘ–પરિવદિય. ૨૦ સુમુહ , | અભય અણહ, અરય અરય, અજિએ અજિ, પયઓ પણમે. ૨૧, વિજજુવિલસિ. આગયા વરવિભાણ-દિવકણગ-રહ-તુરય-પહકર સહિ હુલિએ, સસંભોઅરણ-ખુશિઅ-લુલિય-ચલ-કુંડલંગતિરડ-સોહત-મઉલિમાલા. રર વેઢઓ. જે સુરસંઘા સાસુસંધા, વેરવિઉતા ભત્તિસુજુત્તા, For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયરભૂસિઅ-સભમપિડિઆ સુસુવિહિઅ-સવ-બેલેઘા; ઉત્તમ-કચણ-યણ–પરવિ-ભાસુર-ભૂસણભાસુરિઅગા, ગાયસમય-ભત્તિ–વસાગય-પંજલિ પેસિયન્સીસ–પણામા. ૨૨ રયણમાલા, વદિઊણાઊણ જિર્ણ, તિગુણમેવ ય પુણો પાહિણ, પણુમિણ ય જિર્ણ સુરાસુરા, પમુઈઆ સભવણાઈ તે ગયા. ૨૪ ખિત્તયં, તે મહામુણિમલપિ પંજલી, રાગદોસ-ભય-મોહ-વજિજય, દેવ-દાણવ–નરિંદ–વદિ, સંતિમુત્તમ–મહા–તવ નમે. ૨૫ ખિય. - અંબરતર-વિઆરણિઆહિ, લલિઅ-હસવહુ-ગામિણિઆહિ, પીણ-સેણિથણ-સાલિણિઆહિ, સકલ કમલદલઅણિઆહિ. રફ દીવ. પીણ-નિરંતર-થણભર વિણમિય-ગાયલઆહિ મણિકંચણ-પસિઢીલ-મેહલ સહિઅ-સોણિતડાહિ; વર-ખિખિણિનેઉર -સતિલય-વલય-વિભૂસણિઆહિ, રઈ-કર-ચરિ-મોહરસુંદર-દસણિઆહિ. ૨૭ ચિત્તફખરા. | દેવસુંદરીહિ પાયવરદિઆહિ, વદિઆ ય જસ તે સુવિક્રમા કમા, અપૂણે નિડાલએહિ મંડાણપૂગાએહિ કેહિ કેહિ વી અવગ-તિલય પત્તલેહનામએહિ ચિલ્લએહિ સંગગયાહિ, ભત્તિસત્રિવિ-વદણ ગયાહિ હુતિ તે વદિઆ પુણે પુણે. ૨૮ નારાયએ. તમહં જિણચંદ, અજિએ જિમેહ, ધુસવ કિલેસ પયઓ પણમામિ. ૨૯ નદિઆય. For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ શુઅવદિયસ્સા, રિસિગણ-દેવગણેહિ, તે દેવહુહિ, પયઓ પણમિઅસ્સા, જસ્ટ જગુત્તમસાસણ અસ્સા, ભત્તિવસાગય પિડિઅયાહિ), દેવવરચ્છરસા બહુઆહિ, સુરવર રઈગુણપડિઅયાઉિં. ૩૦ ભાસુરય. વસસફ તતિલાલ-મેલિએ, તિઉફખરાભિરામ-સમીસએ કએ અ, સુઈસમાણણે અસુદ્ધ સજ્જ ગીઅપાયજાલઘટિઆહિ, વલય -મેહલા કલાવ-નેઉરાભિરામ સમસએ એ અ, દેવનદિઆહિ હાવભાવવિભમપગારએહિ, નચિકણ અંગહારએહિ, વદિઆ ય જસ્ટ તે સુવિકમા કમા, તય તિલયસવ્વસ સતિકારય, પરંત સબૂ પાવ-દસમેસ હું નમામિ સતિમુત્તમ જિર્ણ. ૩૧ નારાયઓ. છત્ત-ચામર-પડાગ-જૂવ જવ મડિઆ, ઝયવરમગરતુરય-સિરિવચ્છ સુલછ, દીવ-સમુ-પંદર-દિસાગય-સહિયા, ત્યિઅ વસહ-સહ-રહ-ચક્ક-વર કિયા. ૩ર લલિઅય. સાવલઠ્ઠા સમપૂઈ, અસદુદા ગુણેહિ જિહા, પસાયસિટ્ટા તણ પુટ્ટા, સિરીહિ ઈ રિસીહિ જુ. ૩૩ વાણવાસિઆ. તે તવેણ ધુઅ-સવ્વપાવયા, સવ્વલે-હિઅમૂલ-પાવયા, સથુઆ અજિઅન સતિ-પાયયા, હું તુ મે સિવ સુહાણ દાયયા. ૩૪ અપરાંતિકા. એવ તવ-બલ-વિલિ, શુ એ અજિઅ-સતિ જિણ-જુઅલં; વવગ-કમ્પ-રય-મલ, ગઈ ગયી સાસર્યા વિલિ. ૩૫ ગાહા. ત' બહુગુણમ્પસાય, મુફખસુહેણ પરમેણ અવિસાય; નામેઉ મે વિસાય, કુણ આ પરિસાવિ અધ્ધસાયક. ૩૬ ગાહા. For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ત મેએ અનાદિ, પાઉ આ નાદિસેણમભિનદિ, પરિસાવિડ અ સુહ-નદિ, મમ ય દિસઉ સંજમે નાદિ. ૩૭ ગાહા. પફિખી ચાઉમાસિએ, સંવરછરિએ અવસ્ય ભણિઅવ્યો, સેઅો સહિ, ઉવસગ્ન-નિવારણે એસ. ૩૮ - જે પઢઈ જે અનિરુણઈ, ઉભઓ કાલપિ અજિસ તિથયું, નહુ હુતિ તસ્સ રેગા, પુત્રુપના વિ નાસતિ. ૩૯ જઈ ઈચ્છહ પરમપર્યા, અહવા કિર્તિ સુવિત્થડે ભુવણે તા તેલુફદ્ધરણે, જિણવયણે-આયર કુણહ. ૪૦ (७) भक्तामर स्मरणम् ભક્તામર-પ્રણત-મૌલિ-મણિપ્રભાણા,-મુદ્યોતકં દલિતપાપ-ત-વિતાનમ , સમ્યક્ પ્રણમ્ય જિનપાદયુગ યુગાદા,વાલંબન ભવજલે પતતાં જનાનામ. ૧ યઃ સંસ્તુતઃ સકલ - વાય-તત્ત્વબોધા, દુદ્દભૂત બુદ્ધિ પટુભિઃ સુરક-નાર્થઃ, તેઐર્જગત્રિતય-ચિત્ત-હરેદાર, સ્તોળે કિલામપિ પ્રથમ જિનેન્દ્રમ, બુદ્ધયા વિનાડપિ વિબુધા-ચિત-પાદપીઠ !, ઑતું સમુ-ઘતમતિ-વિંગત ત્રહમ; બાલ વિહાય જલસ સ્થિત સિંદુબિંબ, અન્યઃ ક ઈચ્છતિ જનઃ સહસા ગ્રહીતુમ, ૩ વફતું ગુણન ગુણસમુદ્ર ! શશાંક-કાંતાન, કસ્તે ક્ષમઃ સુરગુરૂપ્રતિમોડપિ બુયા?, કલ્પાંતકાલ-પવનોહતત્વનચક્ર, કે વા તરીતમલમબુનિહિં ભુજાભ્યામ્ ? સેડાં તથાપિ તવ ભક્તિવશાળ્યુનીશ !, કતું સ્તવં વિગતશક્તિ For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ રપિપ્રવૃત્ત, પ્રત્યાત્મવીર્ય-મવિચાર્ય મૃગે મૃગેન્દ્ર, નાભેતિ કિં નિજ શિશઃ પરિપાલનાર્થમ? અલ્પદ્રુત કૃતવતાં પરિહાસ-ધામ, વૈભક્તિવ મુખરીરને બલાત્મામ; યકિઃ કિલ મધ મધુર વિઐતિ તારૂ ચુતકલિક-નિકકહેતુઃ ત્વત્સસ્તન ભવ-સંતતિ-સન્નિબદ્ધ, પાપ ક્ષણાર્લાયમુતિ શરીરભાજામ ; આક્રાંતિલાક મલિ નીલ-મશેષમાશું, સૂર્યાસુભિન્નમિવ શાર્વર-મંધકારમ્ . મતિ નાથ ! તવ સંસ્તવન મદ, મારભૂતે તનુ ધિયાપિ તવ પ્રભાવાત; ચેતે હરિષ્યતિ સતાં નલિની દલવું, મુક્તાફલ. ઘતિ-મુપતિ નનબિંદુ. આસ્તાં તવ સ્તવનમસ્ત-સમસ્તદેવું, ત્વત્સ કથાપિ જગતાં દુરિતાનિ હન્તિ; દરે સહસ્ત્રકિરણકુરુતે પ્રશૈવ, પદ્માકરેપુ જલજાનિ વિકાસભાજિ. નાત્યભૂત ભુવન-ભૂષણ-ભૂત ! નાથ ! ભૂર્ગર્ણભુવિ ભવતમભિખુવન્ત; તુલ્યા ભવન્તિ ભવતે નતુ તેને કિંવા, ભૂત્યાતિ ય ઈહ નાત્મસમં કરોતિ. ૧૦ દવા ભવન્ત-મનિમેષ વિલેક્ટ્રીયં, નડન્યત્ર તેષમુપયાતિ જનસ્ય ચક્ષુ, પીત્યા પયઃ શશિકર-ઘુતિ દુગ્ધ-સિધેિ, ક્ષાર જલં જલનિધેિ રશિતું ક ઈચ્છેત્ ? ૧૧ વૈશાંતરાગ-રૂચિભિઃ પરમાણુભિવ, નિર્માપિત સ્ત્રિભુવનેકલલામભૂત, તાવંત એવ ખલું તેડપ્પણવઃ પૃથિવ્યાં, તે સમાન-મપર ન હિ રૂપમસ્તિ . ૧૨ વફત્ર ફવ તે સુર-નરગ-નેત્રહારિ? નિઃશેષ-નિજિત જગત્રિતાપમાનમ, બિંબ કલંક મલિન કવ નિશાકરસ્ય?, યદ્દાસરે For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ ભતિ પાંડુ-પલાશ-કલ્પમ્ • ૧૩ સ’પૂર્ણ “મ`ડલ-શશાંક-ક્લા-ક્લાપ, શુભ્રા ગુણાસ્ત્રિભુવન તવ લ ધયન્તિ, યે સાિતાસ્ત્રિજગદીશ્વર ! નાથમેક, કસ્તાવિારયતિ સ'ચરા યથૈષ્ટમ્ ? ૧૪ ચિત્ર કિંમત્ર ! યદિ તે ત્રિશાંગનાભિનીત' મનાપિ અને! ન વિકાર- માર્ગીમ્ , કાંતકાલ-મતા ચલિતાચલેન કિ મંદદ્રિશિખર' ચલિત' દાચિત ? ૧૫ નિધૂ મતિ ૨પવજ્જિત-તૈલપુરઃ, કૃત્સ્ન' જગત્રયમિદં પ્રકટીકરાષિ, ગમ્યો ન જાતુ મતાં ચલિતાચલાનાં, દીપાડપરસ્ત્વમસિ નાથ! જગત્પ્રકાશઃ. ૧ નાસ્ત કદાચિદુપયાસિન રાહુગમ્યઃ, સ્પષ્ટીકરાવિ સહસા યુગપગતિ, નાંભારેાદર-નિરૂદ્ધ - મહાપ્રભાવઃ, સૂર્યાતિશાયિ મહિમાઽસિ મુનીંદ્ર ! લે, ૧૭ નિત્યેાદય' દલિતમેાહ–મહાંધકાર, ગમ્યાન રાહુવદનસ્ય ન વારિદાનામ્ , વિભાજતે તવ મુખાજ-મનપકાંતિ, વિદ્યોતયુગદપુ –શશાંક બિમ્બમ્. ૧૮ કિ' શÖરીજી શશિનાહ્નિ વિવસ્વતા વા ?, મુખ્મમુખે દુદલિતપુ તમસ્તુ નાથ !, નિષ્પન્ન-શાલિ વન-શાલિનિ જીવલેાકે, કા યિજલધર - જેલભાર-ન*: ? ૧૯ જ્ઞાન" થા ત્વયિ વિભાતિ કૃતાવકાશ', નૈવ તથા હરિહરાદ્યુિ નાયકેપુ, તેજઃ સ્ફુરમણિષુ યાતિ યથા મહત્ત્વ, નૈવ* તુ કાચશલે કિરણાકુલેઽપિ. ૨૦ મન્યે વર" હરિહરાદયએવ દૃષ્ટા, દૃટેષુ ચેષુ હૃદય યિ તોષમેતિ, ક્રિ* વીક્ષિતેન ભવતા ? ભુવિ ચેન નાન્ય:, કશ્ચિમના હરિત નાથ ! ભવાંતરેડપિ ૨૧ For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીણ શતાનિ શતશો જનનિ પુત્રાન, નાન્યા સુત ત્વદુપમ જનની પ્રસૂતા, સર્વ દિશો દધતિ ભાનિ સહરશ્મિ, પ્રાચ્ચેવ દિજનયતિ ફુરદંશુજાલમ. ત્યામામનનિ મુનઃ પરમં પુમાંસ માદિત્યવર્ણ મમલે તમસ. પરસ્તા , ત્વમેવ સમ્યગુપલભ્ય જયંતિ મૃત્યુ, નાન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીન્દ્ર ! પથાર, ૨૩ ત્યામવ્યય વિભુમચિંત્ય-અસંખ્યમાઘ, બ્રહ્માણ-મીશ્વરમનંતમનગકેતુમ, યોગીશ્વર વિદિતયોગ-મકમેકે, જ્ઞાનસ્વરૂપ મામલે કવદંતિ સંતઃ. ૨૪ બુદ્ધત્વમેવ વિબુધાચિત-બુદ્ધિ બોધાત, હું શંકરસિ ભુવનત્રય-શંકર વાત , ધાતાસિ ધીર! શિવમાર્ગવિધે-વિંધાનાત , વ્યક્ત ત્વમેવ ભગવન્! પુરૂષોત્તમસિ. ૨૫ તુભ્ય નમસ્ત્રિભુવન હિરાય નાથ !, તુર્ભુ નમઃ ક્ષિતિલામલ ભૂષણાય, તુલ્યું નમસ્ત્રિજગતઃ પરમેશ્વરાય, તુલ્યું નમે જિન! ભદધિ-શોષણાય. કે વિસ્મત્ર? યદિ નામ-ગુણરશે-ત્વ સંકિ નિરવકાશયા મુનીશ !, દેપાર-વિવિધાશ્રય-જાતગવે સ્વપ્નાંતરેડપિ ન કદાચિ-દપીક્ષિતસિ. ૨૭ ઉચ્ચ-રોકતરૂ સંતિ-મુન્મયુખ -માભાતિ રૂપમમાં ભવ નિતાન્તમ, સ્પષ્ટોuસકિરણમસ્ત-તમો-વિતાન, બિબ્બરરિવ પધર-પાર્થવત્તિ. ૨૮ સિંહાસને મણિમયૂખ-શિખા-વિચિત્ર, વિભ્રાજવે તવ વધુ કનકાવતમ્, બિંબ વિયલિસદશુ-લતા-વિતાન, સુંદયાદિશિરસીવ સહસ્ત્રશ્મિ. ૨૯ For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ કુદાવદાત ચલચામર-ચારશેાભ', વિભ્રાજતે તવ વપુઃ ક્લધોતકાન્તમ, ઉદ્યચ્છશાંક- શુચિ નિઝર-વારિધાર, મુૌસ્તટ‘ સુગિરેરિવશાતીમ્હમ્ ૩૦ સ્થગિત - છત્રત્રયં તવ વિભાતિ શશાંકકાંત, મુરી: સ્થિત ભાનુ કર પ્રતાપમ, મુક્તાફૂલ-પ્રકર - જલ વિવૃદ્ધાભ, પ્રખ્યાપત્રિજગતઃ પરમેશ્વરત્વ ૩૧. ઉદ્રિ-હેમ-નવપ કેજપુંજ કાંતિ,-પલ્લુસન્નખ-મયૂખ શિખાભિરાૌ, પાદી પદાનિ તવ યત્ર જિને દ્ર ! ધત્તઃ, પદ્માનિ તંત્ર વિષ્ણુધા: પરિપય`તિ, ૩૨ ઈત્ય યથા તવ વિભૂતિર-ભૂજિને' !, ધમેપદેશન વિધી ન તથા પરસ્ત્ર, યાર્ફ પ્રભા નિવૃતઃ પ્રહતાંધારા, તાક તા ગ્રહ-ગણુસ્ય વિકાશનાપિ ? ૩૩ ચ્યાત મદાવિલ-વિલાલ-કપેોલમૂલ-મત્ત-ભ્રમભ્રમર નાદ-વિવૃદ્ધકાપણ્, અરાવતામિભમુદ્દત-માપતન્ત, દવા ભય’ ભવિત ને ભવદ્યાશ્રિતાનામ્ . ૩૪ ભિ-નેલ કુંભગલદુંજવલ-શાણિતાત,-મુકતાલ પ્રકર–ભૂષિતભૂમિભાગઃ, બામઃ ક્રમગત' હરિણાધિ-પાપ, નાાતિ *મયુગા -ચલ-સ’શ્રિત તે. ૩૫ પાંતકાલ-પવનેાહત-વહ્વિકલ્પ', દાવાનલ' જ્વલિત-મુજ્જવલમુકુલિંગમ, વિશ્વ ધિસુમિવ સ’મુખ-માપતત, નામકીન- જલ' શમયત્યશેષમ્ . ૩૬ રક્ તેક્ષણ" સમદ કાલિ–ક ઠનીલ –ક્રાધેાહત કણિન મુણમાપતનમાં, આક્રમતિ ક્રમ-યુગેન નિરસ્ત-શકે,-વન્નામનાગદમની હુદ્ધિ યસ્ય પુંસઃ. For Private And Personal Use Only ૩૭ Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ - ૪૦ વલ્બતુરંગ-ગગજિત ભીમનાદ -માજ બલ બલવ-તામપિ ભૂપતનામ, ઉવવિાકર-મયૂખ-શિખાપવિદ્ધ, વકીનારમઈવાશુ ભિદામુપતિ. ૩૮ કુતાપ્ર-ભિનગજ-શેણિત વારિવાહ, વેગાવતાર તરણા-તુર ધભીમે યુદ્ધ જયં વિજિત-દુર્જય-જયપક્ષા–સર્વત્પાદપંકજવનાશ્રમિણે લભતે. ૩૯ અનિધૌલુભિત–ભીષણનચક્ર –પાઠીનપીઠ–ભયદબણ- વાડવાનો, રંગારંગ-શિખર-સ્થિત-યાનપાત્રા,-બ્રાસં વિહાય ભવતઃ સ્મરણાઃ જતિ. ઉભૂત-ભીષણ-જલદર-ભારમ્ભગ્નાશયાં દશા-અપગતાગ્રુત-જીવિતાશા, વત્પાદપકજ-રજો–ડમૃત-દિગ્ય-દેહા, મર્યા ભવતિ મકરધ્વજ-સુયરપાડા ૪૧ આપાદક મુ—શૃંખલ-ષ્ટિતાબ્બા, ગાઢ બૃહત્રિગડ-કેટિનિ-ધૃષ્ટબંધાર, ત્વનામ-મંત્ર–મનિશ મનુજાઃ સ્મરતા, સદ્યઃ સ્વયં વિગત બંધ-ભયા ભવતિ. માદ્રિ -મૃગરાજ-દવાનલાહિ,સંગ્રામ-વારિધિ-મહેદર-બંધનેત્યમ, તસ્યાશુ નાશ-મુપયાતિ ભય ભિવ, પસ્તાવક સ્તમિમ મતિમાનપતે. તેત્રહ્મજં તવ જિનેન્દ્ર ! ગુણનિબદ્ધ, ભયા મયા ચિરવર્ણવિચિત્રપુષ્પામ, ધ જનો ય ઈહ કઇ–ગતામજન્ન, માનતુંગમશા સમુપતિ લક્ષ્મી, For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (८) कल्याणमरि स्मरणम् કલ્યાણમદિર મુદાર-મવદિ , ભીતાભયપ્રદ-મનિદિત–મપ્રિપદ્મસ, સંસારસાગર નિમજજશેષજંતુ, પિતાયમાન અભિમ્ય જિનેશ્વરસ્ય. યસ્ય સ્વયં સુરસુર રિમથુરાશે, સ્તોત્ર સુવિસ્તૃત મતિ વિભુવિધાતુમ, તિથેશ્વરસ્ય કમઠ સ્મય-ધૂમકેત-ઓસ્યાહમેષ કિલ સંસ્તવને કરિષ્ય. સામાન્યત:પિ તવ વર્ણયિતું સ્વરૂપ, મમાદશાઃ કથામધીશ! ભવત્યધીશ? ધૃષ્ટપિ કૌશિકશિશુ-ર્યદિ વા દિવ, રૂપ પ્રરૂપતિ કિ કિલ ઘરમે છે. મેહક્ષયા-કનુભવપિ નાથ! મ ન ગુણન ગણ થિતું ન તવ ક્ષમત, કલ્પાંત–વત–પયસર પ્રકાપિ યસ્મા-નીત કેન જલધે નુ રત્નરાશિઃ. અભ્યદ્યમિ તવ નાથ! જડાશયોપિ, કતું સ્તવ લસદસંખ્ય–ગુણકરસ્ય, બાડપિ કિં ન નિજબાહુયુગ વિતત્ય, વિસ્તીર્ણતાં કથતિ સ્વધિયાબુરાશે ? પ યે ગિનામપિ ન યાંતિ ગુણસ્તવેશ!, વકતું કથ ભવતિ તેવું કમાવકાશ , જાતાદેવમસમીક્ષિતકારિતિય, જલ્પતિ વા નિજગિરા નનું પક્ષિણે પિ.. આસ્તામચિ ત્ય–મહિમા જિન! સંવતે નામાપિ પતિભવતે ભવતે જગતિ, તીવ્રતાપપહત-પાંચજનાત્રિ નિદા, ઝીણતિ પસરસર સરસોડમિપિ. હત્તિનિ ત્વયિ વિભે! શિથિલીભવતિ, જ ક્ષણેન નિવિડા અપિ કર્મબંધાર, સો ભુજંગમમયા ઈવ મધ્યભાગ-મભ્યાગતે For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વનશિખડિનિ ચંદનસ્ય. મુચ્યત એવ મનુજાઃ સહસા જિને!, શૈદ્રરૂપવશતૈત્વયિ વીક્ષિતપિ, ગેસ્વામિનિ રિત-તેજસિ દષ્ટમાર્ગ, ચૌરરિવા પશવઃ પ્રપલાયમને. – તારકે જિન! કર્થ ? ભવિનાં ત એવ, ત્યામુદહતિ હૃદયેન યદુત્તર, યદ્દા તિરતિ યજલ–મેષ જૂનમન્તર્ગતસ્ય મરતઃ સ કિલાનુભાવ: સ્મિન હર-પ્રભૂતપિ હત–પ્રભાવાડ, સોપિ ત્વયા રતિપતિઃ ક્ષપિતઃ ક્ષણેન, વિધ્યાપિતા હતભુજઃ પયસાડથ એન. પીત ન કિ તદપિ દુર્ધર-વાડવેન? ૧૧ સ્વામિનલ્પ-ગરિમાણ-મપિ પ્રપન્ના,-વાં જતવઃ મહે હૃદયે દધાના, જન્મેદધિ લઘુ તરત્યતિલાઘવેન, ચિંત્ય ન હંત મહતાં યદિ વા પ્રભાવઃ, ૧૨ ધત્વયા યદિ વિભો! પ્રથમ નિરસ્તે, વસ્તાસ્તદા બત કર્થ કિલ કર્મચૌરા, ષમુત્ર યદિ વા શિશિરાપિ લોકે, નીલમણિ વિપિનાનિ ન કિ હિમાની? ૧૩ ત્વાંગિ જિન! સદા પરમાત્મરૂપ –મજયંતિ હદયભુજકેશ-દેશે, પતસ્ય નિર્મલરૂ-દિ વા કિમન્ય-દક્ષસ્ય સંભવિ પંઈ નનુ કણિકાયા ? થાનાજિનેશ! ભવ ભવિનઃ ક્ષણેન, દેહ વિહાય પરમાત્મદશ વજતિ, તીવ્રાનલા-દુપતભાવ-માસ્ય લેકે, ચામીકત્વમચિરાદિ ધાતુભેદ. ૧૫ અંત: સંવ જિન ! યસ્ય વિભાવ્યસે ત્વ, ભવ્યેઃ કર્થ તદપિ નાશયસે શરીરમ?, એતસ્વરૂપમથ મધ્ય-વિવ–ર્તિને હિં, યદ્વિગ્રહ પ્રશમતિ મહાનુભાવો १४ For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મા મનીષિભિરય વંદભેદ–બુદ્ધદ્યા, યાતે જિનેન્દ્ર ! ભવતી ભવ...ભાવા, પાનીય-મધ્યમૃત–નિત્ય-અચિંત્ય-માન, કિં નામ ને વિષવિકાર-મપાકતિ છે. ત્વમેવ વીત-તમસ પરવાદિનેડપિ, સૂન વિભે! હરિહરાદિધિયા પ્રપન્ના, કિં કાચકામલિભિરીશ! સિતડપ ને ગૃહતે વિવિધવર્ણ-વિપર્ય એણુ, ૧૮ ધર્મોપદેશ–સમયે સવિધાનુભાવો દાસ્તાં અને ભવતિ તે તરરણ્યશેકા, અભ્યાગત દિનપત સમહરૂડપિ, કિં વા વિબોધમુપયાતિ ન છવલોક ? ૧૯ ચિત્ર વિજેકથમવામુખ-વૃતમેવ વિશ્વફ પતય-વિરલા સુર-પુષ્પ-વૃષ્ટિ, ત્વગોચરે સુમનસાં યદિ વા મુનીશ!, ગર્ચ્યુતિ નમધ એવ હિ બંધનાનિ. સ્થાને ગભીર-હોદધિ-સંભવાયા, પીયૂષતાં તવ ગિસ સમુદીરયંતિ પીત્વા યતઃ પરમ-સંમદ-સંગભા, ભવ્યા વ્રજતિ તરસામ્ય-જરામરત્વમ. .. ૨૧ સ્વામિન ! સુદૂર ભવનમ્ય સત્પત, મને વદતિ શુચયઃ સુર-ચામૌઘાટ, યે નતિ વિદધતિ મુનિપુંગવાય, તે નુનમૂર્વગતય ખલું શુદ્ધભાવા. રર શ્યામ ગભીર-ગિર-મુજ્જવલ-હેમરન, સિંહાસન-સ્થમિઠ ભવ્ય-શિખંડિનસ્વામ, આયંતિ, રભસેન નદતમુશ્રામીકરાદિ-શિરસવ નવાંબુવાહમ ઉદ્દગચ્છતા તવ શિતિઘુતિ-મંડલેન, લુચ્છદ છવિરક્ત“ભૂવ, સાનિધ્યતેડપિ યદિ વા તવ વીતરાગ !, નીરાગતાં જતિ કે ન સચેતનેડપિં? For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ ભ ભ માદ અવધૂય ભજવમેન, માગટ્ય નિતિ પુરી પ્રતિ સાર્થવાહમ, એન્નિવેદયતિ દેવ ! જગત્રયાય, મચે નદનભિનભઃ સુરદુંદુભિસ્તે. ઉદ્યોતિતિષ ભવતા ભુવનેષુ નાથ !, તારાવિત વિધુરય વિહતાધિકાર મુક્તા લાપ કલિતસિતાતપત્ર, વ્યારાત્રિધા ધૃતતનુ વ મળ્યુતિઃ. સ્કેન કપુરિત-જય-પિડિતન, કાંતિ-પ્રતાપ-યશસામવ સંચન, માણિક્ય-હેમ-રજત પ્રવિનિમિતેને, સાલ-ત્રણ ભગવર્નભિતિ વિભાસિ. દિવ્યસ્ત્રજો જિન ! નમત્રિદશાધિપાના–મુસૂજ્ય રત્નચિંતાનપિ મૌલિબંધાન, પાઠ શ્રયતિ ભવતો યદિ વા પરત્ર, ત્વત્સ ગમે સુમન ન રમત એવ. ત્વ નાથજન્મજલધે વિપરામ્બુડપિ, યત્તારયસ્વસુમતી નિજ-પૃષ્ઠ-લગ્નાન, યુક્ત હિ પાર્થિવ-નિપસ્ય સતસ્તવૈવ, ચિત્ર વિભો! યદસિ કર્મ-વિપાક-ન્યા. ૨૯ વિશ્વેશ્વરાડપિ જનપલક! દુર્ગતd, કિં વાક્ષરપ્રકૃતિરણ્યલિપિસ્વમીશ!, અજ્ઞાનવત્યપિ સદૈવ કથાચિ-દેવ, જ્ઞાન ત્વયિ હુરતિ વિશ્વ-વિકાશ-હેતુઃ. - ૩૦ પ્રાભાર-ભૂત-નભાંસિ રજાસિ રોષા–દુસ્થાપિતાનિ કમઠન શઠન યાનિ, છાયાપિ તૈસ્તવ ન નાથ ! હતા હતા, પ્રસ્તત્વમરિયમેવ પર દુરાત્મા ૩૧ ય ગર્જ દૂન્જિત ઘનઘ-મદભ્ર-ભીમ, બ્રશ્યડિન-મુસલમાંસલ ઘર-ધામ, દૈત્યેન મુક્તમથ દુસ્તર-વારિ છે, તેનૈવ તસ્ય જિન! દુસ્તરવારિકૃત્યમ. For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્વસ્તર્વેકેશ—વિકૃતા–કુતિ-મર્ય-મુંડ, – પ્રાલંબમા-ભયવત્ર-વિનિર્મદગ્નિ, પ્રેતના પ્રતિભવત–મપી રિતો ય, સડસ્પા ભવતિભવ ભવ-દુઃખ-હેતુ. ૩૩ ધન્યાસ્ત એવ ભુવનાધિપ! યે ત્રિસંધ્ય-મારાતિ વિધિવદ્વિધુતાન્યકૃત્યા, ભફહુસપુલક-પક્ષ્મલ-દેહ-શાક, પાદર્યા તવ વિભો! ભુવિ જન્મભાજી ૩૪ અમિનપાર-ભવ-વારિનિધી–મુનીશ !, મળે ન મે શ્રવણગોચરતાં ગડસિ, આકણિત તુ તવ ગોત્ર-પવિત્ર મંત્ર, કિં વા વિપદિષધરી સર્વિધ સમેતિ ૩૫ જન્માંતરેડપિ તવ પાદયુગન દેવ !, મને મયા મહિત-મહિતદાનદક્ષમ; તેને જન્મનિ મુનીશ! પરા—ભવાનાં, જાતે નિકેતનમહ મશિતા-શયાનામ. નૂન ન મેહ તિમિરા-તનેન, પૂર્વ વિશે ! સમૃદિપિ પ્રવિલેકિતસિક મર્યાવિધ વિધતિ હિ મામ-નર્થ, કોઘ—બધગયઃ કમિન્યતે ? ૩૭ આકણિપિ મહિડપિ નિરીક્ષિતપિ, સૂન ન ચેતસિમિયા વિડિતોસિ ભકૃત્યા, જાસ્મિ તેને જનબાંધવ! દુખપાત્ર, યસ્માત્ ક્રિયાઃ પ્રતિફલતિ ન ભાવશૂન્ય ૩૮ ત્વ નાથ ! દુખિજન-વત્સલ ! હે શરણ્ય! કારુણ્ય-પુણ્યવસતે ! વિશિનાં વરેણ્ય ! ભઠ્યા નતે મયિ મહેશ? દયા વિધાય, દુઃખા કોરલન-તત્પરતાં વિધેહિ. નિસંખ્ય-સાર-શરણું શરણું શરણ્ય -માસાઘ સાતિ-રિપુકિથિતાદાતમ, સ્વાદ-પંકજમપિ પ્રણિધાન-વા, વોડમિ ચેક ભુવનપાવન! હા હતોષસ્મિ. * ૪૦ For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવઘ ! વિદિતા-ખિલ-વસ્તુસાર !, સંસાર–તારક! વિશે ભુવનાધિનાથ !, ત્રાયસ્વ દેવ! કરૂણું–હંદ માં પુનહિ, સીદ તમદ્ય ભય-વ્યસનાંબુરાશે. ૪૧ યવસ્તિ નાથ ! ભવધિ-સહાણ, ભલંકિમપિ સંતતિ સંચિતાયા, તને ત્વદે–શરણસ્ય શરણ્ય ! ભૂયાઃ સ્વામી ત્વમેવ ભુવનેત્ર ભવાંતરેડપિ, '૪૨ સમાહિત–ધિ વિધિવજિનેન્દ્ર !, સાંદ્રાઉસત્પલકકચુકિતાંગ-ભાગા, ત્વબિંબ-નિર્મલમુખાબુજ-બદ્ધ લક્ષા, યે સસ્તવ તવ વિજે! રચયતિ ભવ્યા. ૪૩ જન નયન-કુમુદચંદ્ર!, પ્રભાસ્વરાટ સ્વર્ગ સંપદે ભુફવા, તે વિચલિત-મલ-નિયા, અચિરાક્ષ પ્રપદ્યતે. ४४ (९) ॥ बृहच्छांति स्मरणम् ॥ ભ ભ ભવ્યા! કૃણુત વચને પ્રસ્તુત સર્વમેત, યે યાત્રામાં ત્રિભુવન-ગુર–રાઈતા ભક્તિભાજ, તેષાં શાંતિર્ભવતુ ભવતા–મીંદાદિ–પ્રભાવા-દારોગ્યશ્રી–વૃતિમતિ કરી કલેશવિવસહેતુ ૧ . ભ ભ ભવ્યલકા! ઈહ હિ ભરતૈરાવતવિંદેહ-સંભવાનાં સમસ્ત-તીર્થકૃતાં જન્મેન્યાસન-પ્રપાન તર–મવધિના વિજ્ઞાય, સૌધર્માધિપતિઃ સુષાઘટાચાલના-નંત સકલ-સુરાસુરેન્દ્ર સહ સમાગ, સવિનય–મહેન્દ્રભટ્ટારક ગ્રહીત્યા ગત્વા કનકાદ્રિગે, વિહિત-જન્મા ભિષેક શાંતિમુક્ષતિ, યથા તતડહ For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪. કૃતાનુકારમિતિ કૃત્વા મહાજને યેન ગતઃ સ પથાર, ઈતિ ભવ્ય સહ સમેત્ય, સ્નાત્ર પીઠે સ્નાત્ર વિધાય શાંતિમુપયામિ તપૂજાયાત્રા-સ્નાત્રાદિ–મહોત્સવ–નંતરમિતિ કૃત્વા કહ્યું દવા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા. || ૨ | ૩૪ પુણ્યાહ પુણ્યા પ્રયતાં પ્રિીયતા ભગવંsઈતઃ સર્વજ્ઞાઃ સર્વદર્શિન–સ્ત્રિલોકનાથા–લિક મહિતા-બ્રિક પૂજ્યા– સિલેકેશ્વર ત્રિલેકેતકરા. ૩ ll ૩૪ ઋષભ અજિત સંભવ અભિનંદન સુમતિ પદ્મપ્રભ સુપાર્શ્વ ચંદ્રપ્રભ સુવિધિ શીતલ શ્રેયાંસ વાસુપૂજ્ય વિમલ અનંત ધર્મ શાંતિ કુંથુ અર મદ્ધિ મુનિસુવ્રત-નમ નેમિ પાર્શ્વ વર્ધમાનાંતા જિનાઃ શાંતાઃ શાંતિકર ભવંતુ સ્વાહા. / ૪ in ૩૪ મુનયો મુનિવર રિપુ-વિજય-દુભિક્ષકાંતારે દુર્ગમાર્ગેષ રક્ષતુ તે નિત્ય સ્વાહા. પ . ૩૪ દે શ્ર ધતિ મતિ કીર્તિ કાંતિ બુદ્ધિ લક્ષી મેઘા વિદ્યાસાધનપ્રવેશ-નિવેશનેષુ સુગ્રહીત-નામાને જયંતુ તે જિનેકા / ૬ + 88 રવિણ પ્રાપ્તિ વજશૃંખલા વજકુશી અપતિચક પુરૂષત્તા કાલી મહાકાલી ગૌરી ગાંધારી સત્રા મહાજ્વાલા માનવી વૈરોટિયા અચ્છુપ્તા માનસી મહામાનસી પડશ વિદ્યાદેવ્યો રક્ષતુ તે નિત્ય સ્વાહા. [ ૭ . ૩૪ આચાર્યોપાધ્યાય-અમૃતિ-ચાતુવર્ણસ્ય શ્રી શ્રમણસ'ઘસ્ય શાંતિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિભંવ છે ૮ - ૩૪ સાયંદ્ર સૂર્યાગારક બુધ બૃહસ્પતિ શુક્ર શનૈશ્ચર રાહુ કેતુ-સહિતાઃ સલોકપાલા સેમ-યમ-વેરણ-કુબેર-વાસવાદિત્ય For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અદ-વિનાયપેતા ચાચેડપિ ગ્રામ-નગર-ક્ષેત્રદેવતાદયતે સર્વે પ્રીયતા પ્રીયતાં અફીણ કેશ–કોષાગારા નરપતય% ભવતુ સ્વાહા, ૯ . ૩૪ પુત્ર – મિત્ર–બ્રાતૃ–લત્ર – સુહમ્ – સ્વજન - સંબધિબધુવર્ગ–સંહિતાઃ નિત્ય ચાદ-અમેદ-કારિણઃ અર્મિંશ ભૂમંડલાયતન-નિવાસિ-સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાણાં રોગપસર્ગ-વ્યાધિ-દુઃખ-દુભિક્ષ-દૌર્મનસ્ય-પશમનાય શાંતિ ર્ભવતુ. છે ૧૦ 28 તુષ્ટિ-પુષ્ટિ-ઋહિ-વૃદ્ધિ-માંગોત્સવ, સદા પ્રાદુર્ભ તાનિ પાપાનિ શામ્ય, દુરિતાનિ, શત્રવપરા-મુખા ભવતું સ્વાહા. . ૧૧ શ્રીમતે શાંતિનાથાય, નમઃ શાંતિ-વિધાયિને, શૈલેસ્યામરાધીશ, મુકુટાભ્યચિતાંયે. . ૧ / શાંતિઃ શાંતિકરઃ શ્રીમાન શાંતિ દિશતુ મે ગુઃ શાંતિદેવ સદા તેષાં, યેષા શાંતિ-”હે ગૃહે. ૨ . ઉત્કૃષ્ટ-રિષ્ટ-દુષ્ટ-ગ્રહગતિ-સ્વપ્ન-દુનિમિત્તાદિ, સપાદિત–હિત–સપનામગ્રહણું જ્યતિ શાંતિ. ૩ . શ્રી સંઘ – ગજ્જનપદ, – રાજાધિપ – રાજસન્નિવેશાનામ ગોષિક–પુરમુખાણાં, વ્યાકરણે-ર્બાહરેચ્છાંતિમ. એ જ - શ્રી શ્રમણ-સંઘસ્ય શાતિર્ભવતુ, શ્રી જનપદાનાં શાંતિર્ભવતુ, શ્રી રાજાધિપાનાં શાંતિર્ભવતુ, શ્રી રાજસ–નિશાનાં શાંતિભર્વતુ, શ્રી ગણિકાનાં શાંતિર્ભવતુ, શ્રી પૌરમુખ્યાણ શાંતિર્ભવતું શ્રી રિજનસ્ય શાંતિર્ભવતુ, શ્રી બ્રહ્મસ્ય શાંતિર્ભવતુ, ૩૪ સ્વાહા » સ્વાહ છે શ્રી પાર્શ્વનાથાય સ્વાહા, એષા શાંતિઃ પ્રતિષ્ઠાયાત્રા-સ્નાત્રાઘવસાનેષુ શાંતિ કલશ ગૃહીત્વા કુંકુમ-ચંદન For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરગર-ધૂપવાસ-કુસુમાંજલિ-સમેતા, સ્નાત્ર-ચતુષ્ટિકાયાં શ્રીસંઘ-સમેતઃ શુચિ શુચિ વધુ પુષ્પ–વસ્ત્ર-ચંદના-ભરણ-લંકૃતઃ પુષ્પમાલાં કઠે કૃત્વા શાંતિમુઘષયિત્વા શાંતિપાનીય મસ્તકે દાતવ્યમિતિ. પ . નૃત્યતિ નૃત્ય મણિ-પુષ્પ-વર્ષ, વૃજતિ ગાયેતિ ચ મંગલાનિ; સ્તોત્રાણિ ગેત્રાણિ પઠતિ મંત્રાનું કલ્યાણભાજે હિ જિનાભિષેકે, / ૧ //. શિવમસ્તુ સર્વ જગત: પરહિત-નિરતા ભવતુ ભૂત-ગણા દેષા:પ્રયાંતુ નાશ, સર્વત્ર સુખીભવતુ લેકા, ને ૨ ) અહં તિસ્થયરમાયા, સિવા દેવી તુહનિયર-નિવાસિની, અહ સિવ તુહ સિવ. અસિવસીમ સિવ ભવતુ સ્વાહા. ૩ ઉપસર્ગ: ક્ષય યાંતિ, છિદ્યતે વિઘવલય; મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે. સર્વમંગલ-માંગલ્ય, સર્વકલ્યાણકારણમ; પ્રધાન સર્વધર્માણ, જૈન જ્યતિ શાસનમ્. પt અહ સિવ યાંતિ, છિદાંતે સરે. ૪ ૪ સરસ્વતી સ્તોત્ર (અનુષ્કુપ) વાગ્યાદિની નમસ્તુભ્ય, વીણા પુસ્તક ધારિણી, મ0 દેહિવર નિત્ય, હૃદયેષુ પ્રદત. } ૧ છે કાશ્મીર મન્ડની દેવી, હસ સ્કંદ સવાહને મમ અજ્ઞાન વિનાશાય, કવિત્વ દેહિમે વરમ. ૨ જ્યત્વ વિજયાદેવી, કવીનાં મેદ કારિણ દેહિમે જ્ઞાન વિજ્ઞાન, વાવાદિનિ સરસ્વતિ, છે ૩ છે For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २७ રહી શ્રા ભગવતી દેવી, શ્રી દૈહિ વરાનને; વાંછિતા પ્રદાત્રી ચ, વવદ ભાવાદિની નમઃ. લક્ષ જાપેન ત્રાય”, ગણિત્વકાદશાચાલૈ પતિ સ્તુતા મહાદેવી, સર્વસિદ્ધિ પ્રદાયિકા. ઈદ સ્તોત્ર' પવિત્ર ચ, કે પાન્તિ નરસદા; તસ્ય નશ્યતિ મુઢત્વ', પ્રાપ્તતિ મગલા વલીમ્ . ઉપજાતિ — લેક સરસ્વતી સ્તોત્રમિંદ નિજમ ત્ર પવિત્ર', ગભિતમ ; મહર્નિશ જના, રમ્ય મંદિરમ ગુણગ કિ પાન્તિયે લભન્તિ તે નિલ બુદ્ધિ I! ઇતિશ્રી સરસ્વતી એત !! ગૌતમસ્વામી પ્રભાત સ્મારકાર મંગલ ભગવાન્ વીરા, મગલ ગૌતમ પ્રભા; મગલ" સ્થૂલિભદ્રાદ્યા, જેના ધર્માંડસ્તુ મગલમ્ સર્વરિષ્ટા પ્રણાસાય, સર્વાં ભિન્ના` દાયને; સર્વ લબ્ધિ નિધાનાય, શ્રી ગૌતમસ્વામીને નમ અ‘ગુરુ અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર; તે ગુરૂ ગૌતમ સમરીયે, મન વાંછિત ફલ દાતાર. ગામ તણે પેસારણે, ગુરૂ ગાતમ સમરત; ઇચ્છા ભાજન ઘર કુશલ, લચ્છી લીલ કરત પુંડરીક ગૌતમ પમ્મુ, ગધર ગુણુ સ ́પન; પ્રશ્ન ઊડી નિત્ય સમરીયે, ચૌહ સય બાવન. સુરગાતરૂ મણી સ`પજે, જેહને લીજે નામ; એહીજ અક્ષર સમરતા, સીજે વાંચ્છીત કામ. સીજે વાંછીત કામ, For Private And Personal Use Only || ૪ || ॥ ૧ ॥ !! ; !! || ૭ || ॥ ૧ ॥ ॥ ૨ ॥ ॥ ૩ !! || ૪ | ॥ ૫ ॥ r e r Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંગલીક કાવ્યો મગલે ભગવાન વીર, મંગલ ગૌતમ પ્રભુ મંગલ સ્થલ ભદ્રાવા, જેને ધર્મોસ્તુ મંગલમ. ૧ એક જંબું જગ જાણીએ, બીજા નેમિકુમાર; ત્રીજા વયર વખાણીએ, ચોથા ગૌતમ ધાર. ૨ અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણે ભંડાર; તે ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર. ૩ અક્ષણ મહાનસિ લબ્ધિ, કેવલ શ્રી કરબુજે નામ લક્ષ્મી મુખે વાણ, તમહ ગૌતમ સ્તુવે. ૪ | ( શિયલવતાનું પ્રાતઃસ્મરણ). લધિવત ગૌતમ ગણધાર, બુદ્ધિએ અધિક અભયકુમાર; પ્રહ ઉીને કરી પ્રણામ, શિયલવતના લીજે નામ. પહેલા નેમિ જિનેશ્વરરાય, બાળ-બ્રહ્મચારી લાગું પાય; બીજા જંબૂ કુંવર મહા ભાગ, રમણ આઠને કીધે ત્યાગ. ત્રીજા સ્થૂલભદ્ર સાધુ સુજાણ, કેશા પ્રતિબોધી ગુણખાણ; ચોથા સુદર્શન શેઠ ગુણવત, જેણે કીધું ભવને અંત. પાંચમાં વિજય શેઠ નરનાર, શિયળ પાળી ઉતર્યા ભવપાર; એ પાચેને વિનતિ કરે, ભવસાયર તે હેલા તરે. - - - મંગળીક પચતિર્થપતિ સ્તુતિ એન્ટ્રી પ્રિય નાભિસુત : સધ્યાન, અદ્યાપિ ધર્મ સ્થિતિ કલ્પવલ્લી; યેનાપ્ત પૂર્વ ત્રિ-જગજનાનાં, નાનાન્તરાનન્દ ફલાતિ સૂતે. નાનાસ્તાન ૧ For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદધી હદ ગહન સ્થિતાનાં પિ વ્યય યસ્તમમાં વિદ્ય, જગત્ય પૂર્વ મુગલાંછનો સૌ શ્રી શાંતિનાથ શુચિ પક્ષ મ; ચાણુરજિ મહાસમુદ્ર વ્યાકન સ્વર્ગીરી બાહુ વીર્ય, રાજીમતી નેત્ર ચકાર ચન્દ્ર શ્રી નેમિનાથ શિવતાતિરસ્તુ ય સત્ય વિશ્વાધિ મતિત્વ સૂચા ચાન ભોગીન્દ્ર ફણાત્ પર, વિભાતિ દેવેન્દ્ર કૃતાબ્રિસેવ શ્રી પાર્શ્વનાથ સ શિવાય ભૂતાન ; આસાદ્ય ય વાક્ય રસ બુધાનાં પીયૂષ પાનેપિ ભવેદ છુડીવ, નમાખ્યાં વિશ્વ જનીત વા વાય મેન્દ્ર જિન વર્ધમાનમ. શ્રી સર્ષ વિષાપહાર સ્તોત્રમ કે ઈલમિતે તિલમિતે ઈલતિલ મિત્ત ડુએ ડુબે લિએ હુસે પુસે લિએ કુગે ડુગે લિએ તક્ક તકરણે જક્ટ જકરણે એક અક્કરણે મમે મમ્મરણે સિઝે સિઝકરણે કાશ્મીરે. કાશ્મીર મંડને અને અનઘાઘને અધાય તે અખતે પેય પાયંતે તે કત તુંડે અનુરકત (ખે) ઠક ઠક ઠક સ્વાહા કુટનેટ આ સ્તોત્ર ચોરાશી વાદમાં જ્ય પતાકા મેળવનાર પરમા પ્રભાવક મહાત્મા શ્રી દેવસૂરી મહારાજજીએ કુરૂકુલ્લાદેવીની આમ્નાય યુક્ત રચેલું છે. આ તેત્રને નિરંતર ત્રણવાર–સાતવાર–એકવીશવાર ગણનારને સર્પ કરડતા નથી. કદાચ પૂર્વ કર્મના ગે કરડે તે પણ વિષ ઉતરી જાય છે. રક્ષ. ૨. આવું જે જે ઠેકાણે હોય ત્યાં રક્ષ રક્ષ બે વખત બોલવું. For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગ્રહશાંતિ સ્તત્રમ જંગલ્ગુરુ નમસ્કૃત્ય, શ્રુત્વા સદ્ગુરુભાષિતમ્, ગ્રહશાન્તિ વક્ષ્યામિ, ભવ્યાનાં સુખહેતવે. જન્મલગ્ન ચ રાશા ચ, યા પિડન્તિ ચરા, તદા સ પુજ્યેશ્રીમાન, બેચર સહિતાન્ જિનાત્. ય, પુપે વૈધુપદીપે:, ફૂલ-નવેદ્યસ યુતૈ:, વ સાદાનશ્ર, વસ્ત્રશ્ચ દક્ષિણાન્વિત: પદ્મપ્રભસ્ય માડ અચન્દ્રપ્રભસ્ય વાસુપુજ્યે ભૂ સુત‰, ક્ષુધાષ્યષ્ટ જિનેશ્વરા, વિમલાનન્તધર્માડરા:, શાન્તિ; કુથુન મિસ્તથા, વર્ધમાન જિનેન્દ્રાણાં, પાપહ્ને સુધા ન્યત . ઋષભાજિતાસુપાર્શ્વ—ધાભિનન્દન શીતલૌ, સુમતિ: સ'ભવસ્વામી, શ્રેયાંસધ્ધ બૃહસ્પતિ, સુવિધ: કથિતઃ શુક્ર:, સુવ્રતસ્ય શર્નચર, નેમિનાથસ્ય રાહુ સ્માત, કેતુ: શ્રીમદ્ઘિપાવંચા'. જિનાનામચંતઃ કૃત્વા, ચાણા શાન્તિદ્વૈતવે, નમસ્કારશત ભઠ્યા, જપેટ્ટોત્તરશતમ્, ભદ્રબાહુવા ચૈવ, પચમા શ્રુતકેવલી, વિદ્યાપ્રવાદત: ર્વાદ, ગ્રહશાન્તિવિધિ શુભમ્ . ૧ For Private And Personal Use Only ૨ 3 s ડો. શ્રી ચહાબન્દર્યા ગારમ્બુધ બૃહસ્પતિશુનેશ્રરરાહુ કેતુસહિતા: બેટા જિનપતિપુરતાઽવતિકન્તુ, મમ ધનધાન્યજય– વિજય-સુખ-સાભાગ્ય-તૃતિ – કીર્તિ–કાન્તિ-શાંતિ – તુષ્ટિ-પુષ્ટિબુદ્ધિ-લક્ષ્મી-ધર્માય કાઅદાઃ સ્યુ; સ્વાહા. Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી રષિમંડલ સ્તોત્રમ આવતાક્ષરસંલક્ષ્ય-મક્ષરં વ્યાપ્ય યસ્થિતમ, અગ્નિજ્વાલાસમનાદ – બિંદુરેખાસમન્વિતમ. ૧ અગ્નિજ્વાલીસમા ક્રાંત, મને મલેવિશેધકમ, દેદીપ્યમાન હત્પમે, તત્પદ નામિ નિર્મલમ. ૨ ૐ નમોહંદુભ્ય ઈશેભ્યઃ, ૐ સિદધેભ્યો નમે નમ:, ૐ નમ: સર્વસરિભ્ય, ઉપાધ્યાયેભ્યો નમ:. ૩ નમ: સર્વસાધુભા, જ્ઞાને ન નમ:, નમસ્ત વદષ્ટિ –શારિભ્યો નમો-નમ. ૪ અર્હત્યિક્ષર બ્રહ્મ-વાચક પરમેષિનઃ, સિદ્ધચક્રસ્ય સબીજ, સર્વતઃ પ્રણિદામહે. ૫ શ્રેયસેતુ શ્રિત-ઈદાષ્ટક શુભમ, સ્થાનેશ્વસુ વિન્યસ્ત, પૃથગૂખીજ સમન્વિતમ. ૬ આદ્યપદ શિખા રક્ષેત પર રક્ષેતુ મસ્તમ, તૃતીય રક્ષેને દે, તુર્ય રક્ષેચ્ચ નાસિકામ. ૭ પંચમં તુ મુખરક્ષેત, ષષે રક્ષેચ્યઘટિકામ, સપ્તમ રક્ષેન્નાભ્યત રક્ષેત પાદાન્તમષ્ટમમ. ૮ પુર્વ પ્રણવત: સાંત, સરેકે દયન્ધિપચષાન, સમાષ્ટદશસૂર્યા કાન, શ્રિતો બિંદુસ્વરાન પૃથફ. ૯ પુજયનામાક્ષરા આધાપતે જ્ઞાનદર્શને, ચારિત્યે ન મળે, હી સાંતસમલંકૃતા. ૧૦ | (મૂલમ-3 હું હું હું હું હે હૈ હું છું કે અસિછે અસિ આઉતા સમજ્ઞાનદર્શન ચારિ હૈ નમ:) For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ર જંબુવૃક્ષધર દીપક, ક્ષારોદધિસમાવૃત, અર્હદાઘર્ણ કરવું-કાકાધિષ્ઠરલંકૃત: તન્મ સંગતે મેર ફૂટલરલતા, ઉચ્ચસ્તર, સ્વારસ્તારામંડલમડિત. ૧૨ તસ્યોપરિ સકારાંત, બીજમથાસ્ય સર્વગમ, નમામિ બિંબ માહિત્ય, લલાટસ્થ નિરંજનમ. ૧૩ અક્ષય નિર્મલ શાંત', બહુલ જાડયો જિઝતમ, નિરિહં નિરિહકાર, સારં સારંતર ઘનમ્. ૧૪ અનુદત શુભ ફીત, સાત્વિક રાજસંમતમ, તામસ વિરસબુદ્ધ તેજસ શર્વરીસમમ. ૧૫ સાકાર ચ નિરાકાર, સરસ વિરસ પરમ, પરાપર પરતીત, પરંપરપરાપરમ. એકવણું દ્રિવર્ણ ચ, ત્રિવણ તુર્યવર્ણમ્, ચવર્ણ મહાવર્ણ, સપર ચ પરાપરમ. ૧૭ સકલ નિષ્કલ તુષ્ટ, નિવૃત ભ્રાંતિવર્જિતમ, નિરંજન નિરાકાર, નિલેપ વીતશયમ્. ૧૮ ઈવર બ્રહ્મ સંબુદ્ધ બુદ્ધ સિદ્ધ મત ગુમ, તરૂપ મહાદેવ કા પ્રકાશમ્. ૧૯ અહંદખ્યસ્તુ વર્ણન સરેફ બિંદુમડિત, તુર્યસ્વરસમાયુફતો બહુધા નાદમાલિત. ૨૦ અમિન બીજે સ્થિતી સર્વ ઋષભાદ્ય જિનોત્તમા: વર્ણનિનિયુંકતા યાતવ્યાસ્તત્ર સંગતા. ૨૧ નાદસમાકાર બિંદુનલ સમપ્રભુ, કલારાણસમાસાંત સ્વણુભ સર્વતોમુખ. ૨૨ For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિરસંધીનઈકાર વિનીલે વર્ણત ઋત, વર્ણાનુસારસંલીને તીર્થમંડલ તુમ. ૨૩ ચંદ્રપ્રભપુષ્પદંત નાદસ્થિતિસમાધિત, બિંદુમધ્યગત નેમિ સુવર્તી જિનસત્તમૌ. ૨૪ પદ્મપ્રભ-વાસુપૂજવૌ, કલાપદધિષિત, શિરઈસ્થિતિસંલાની, પાર્શ્વ–મલ્લી જિત્તમૌ. ૨૫ અષભ ચાજિત વન્દ, સંભવ ચાભિનન્દનમ, શ્રી સુમતિ સુપાર્શ્વ ચ, વન્દ શ્રીશીતલ જિનમ. ૨૬ શ્રેયાંસ વિમલ વડે ડાન્ત શ્રી ધર્મનાથકમ. શાંતિ કુન્યુમરાહન, નહિંવીર નમામ્યહમ. ૨૭ ષોડશવ જિનાનેતાન ગાગેયવૃતિસત્રિભાન, ત્રિકાલ નૉમિ સભાયા, હરાભરમધિષિતાન. ૨૮ શેષાdીર્થક સર્વે હરસ્થાને નિયોજિતા, | માયાબીજાક્ષર પ્રાણા-તુર્વિશતિ હતા. ૨૯ ગતરાગ દ્વેષ–મેહઃ સર્વપાપવિવક્તિા , સર્વદા સર્વકાલેષુ, તે ભવતુ જિનેરમા. ૩૦ દેવદેવસ્ય ય, તસ્ય ચાસ્ય યા વિભા, તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસ પગાર દેવદેવસ્યા મા માં હિંસનું પક્ષિણઃ દેવદેવસ્ય મા માં હિંસનુ શુકરાર દેવદેવસ્યા મા માં હિંસસિહકાર દેવદેવયવ મા માં હિંસતુ શુટિંગણ દેવદેવસ્ય મા માં હિસતુ ગોનસાઃ દેવદેવસ્થ૦ બા માં હિસતું બ્રિણ For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવદેવસ્ય મા માં હિંસતુ વૃશ્ચિકઃ દેવદેવસ્ય મા માં હિંસતુ ચિત્રકાર દેવદેવસ્ય મા માં હિંસતુ હસ્તિનઃ દેવદેવસ્ય મા માં હિંસતુ રેપલા દેવદેવસ્ય મા માં હિસતુ દાનવા દેવદેવસ્ય મા માં હિસતુ ચરઃ દેવદેવસ્ય મા માં હિસતુ દેવતા દેવદેવસ્ય મા માં હિન્દુ રાક્ષસાડ દેવદેવસ્થ૦ મા માં હિ સલ્લુ મુગલા દેવદેવસ્ય મા માં હિંસતુ કુગ્રહાર દેવદેવસ્ય મા માં હિંસનું વ્યન્તરાઃ દેવદેવસ્ય મા માં હિસતુ તસ્કરા દેવદેવસ્ય મા માં હિંસતુ ગ્રામિણ દેવદેવસ્ય મા માં હિંસનું ભૂમિપાક દેવદેવસ્થ૦ મા માં હિંસતુ દુર્જના દેવદેવસ્ય મા માં હિસતુ પામના દેવદેવસ્ય મા માં હિંસતું વ્યાધયઃ દેવદેવસ્ય મા માં હિસતુ હિંસા દેવદેવસ્ય મા માં હિંસત્ શત્રવઃ દેવદેવસ્ય મા માં હિસતુ વહયઃ દેવદેવસ્ય મા માં હિંસતુ જૂબ્લિક દેવદેવસ્ય મા માં હિસતુ તેયદા દેવદેવસ્ય મા માં હિનતુ ડાકિની દેવદેવસ્યા મા માં હિનતુ યાક્તિી’ દેવદેવસ્ય મા માં હિનસ્તુ ક્રિીઃ દેવદેવસ્ય મા માં હિનતુ લાકિની For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ દેવદેવસ્ય॰ મા માં દેવદેવસ્ય॰ મા માં દેવદેવસ્ય॰ મા માં દેવદેવસ્ય મા માં દેવદેવસ્ય૦ મા માં દેવદેવસ્ય મા માં દેવદેવસ્ય મા માં હિંનસ્તુ કાકિની: હિનસ્તુ શાકિની: હિનસ્તુ હાકિનીઃ હિતસ્તુ જામ્નિી: હિંનસ્તુ નાગિની: હિનતુ જા' ભણી; હિતસ્તુ વ્યંતરી: દેવદેવસ્ય મા માં દેવદેવસ્ય મા માં દેવદેવસ્ય૦ મા માં દેવદેવસ્ય૦ મા માં દેવદેવસ્ય મા માં દેવદેવસ્ય૦ યચ્ચક્ર તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિતસર્વાંગ', સા માં પાતુ સંદૈવ હિ હિતસ્તુ માનવી: હિનસ્તુ કિન્નરી: હિનતુ દૈવ હિ: હિતસ્તુ યાગિની: હિનતુ ભાકિની; C શ્રી ગૌતમસ્ય યા મુદ્રા, તસ્યા યા ભુવિ લધય, તાભિરધિક યાતિ–રન્ સ નિધીશ્વર, પાતાલવાસિના દેવા, દેવા ભૂપીઠવાસિન, ચેવધિલયા ચે તુ પરમાધિલય, ૬૪ ૬૫ દ }G ૬૮ ૬૯ ७० ૧ R ૭૩ ૭૪ ૭૫ st સ્વાસિનીઽપિ યે દેવા સર્વે` રક્ષન્તુ મામિત. ૭૮ ૭૭ For Private And Personal Use Only તે સર્વે મુનયા દિવ્યા, માં સરક્ષતું સર્વાંત'. ૩૯ ભવને વ્યંતરે યાતિક પૅન્દ્રયૈ નમો નમ: શ્રુતાવવિધ દેશોધ સર્વાધિ પરમાવધિ-ઝુદ્ધિઋદ્ધિપ્રાપ્ત-સા– પંચદ્ધિપ્રાપ્તાનતખલદ્ધિપ્રાપ્ત – તત્વદ્વિષ્ટાસ – રસદ્ધિપ્રાપ્ત વૈક્રિય દ્ધિપ્રાપ્ત-ક્ષેત્રજંદાÇાક્ષીણુ મહાનસદ્ધિપ્રાપ્તેભ્યે નમ:, - ८० Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દુર્જના ભૂતવેતાલા પિશાચા મુગલા તથા તે સર્વે મુપ શામ્ય તુ વ દેવ પ્રભાવિત. ૮૧ » હૈ શ્રી ધ ધૃતિલક્ષ્મી-ગૌરી ચંડી સરસ્વતી, જ્યાંબા વિમા નિત્યા, કિન્ના જિતા મદવા. ૮૨ કામાંગ કામબાણ ચ, સાનદા નદમાલિની, માયા માયાવિતી રૌઢી કલા કાલી કલિયિા. ૮૩ એતા: સર્વ મહાદે વતત યા જગત્ર, મહં સર્વા પ્રયચ્છતુ કાતિ કીર્તિ ર્તિ મતિમ. ૮૪ દિવ્ય ગય: સુદુપ્રાપ્યા, શ્રી ઋષિમંડલસ્તવઃ, ભાષિતસ્વીર્યનાથન, ગત્રાણકૃતેડનઘ. ૮૫ રણે રાજકુલે વનૌ, જલે દુર્ગે ગજે હર, સ્મશાને વિપિને ધેરે, ઋતે રક્ષતિ માનવમ. ૮૬ રાજ્યભ્રષ્ટા નિજ રાજ્ય, પદભ્રષ્ટા નિજ પદમ, લક્ષ્મીભ્રષ્ટ નિજા લક્ષ્મ, પ્રાખુવતિ ન સંશય. ૮૭ ભાર્યાથી લભતે ભાર્યા પુત્રાર્થી લભતે સુતષ, વિતાથ લભતે વિતા, નર સ્મરણમાત્ર. ૮૮ સ્વર્ણ રૂપે પટે કાંયે, લિખિત્વા યસ્તુ પૂજન્મેત , તસ્યવાષ્ટમહાસિદ્ધિ- વસતિ શાશ્વતી. ૮૯ ભૂર્જ લિખિત્વે, ગલકે બુદ્ધિ વા ભુજે, ધારિત સર્વદા દિવ્ય, સર્વભીતિવિનાશકમ. ભૂત, પ્રેતે હૈર્ય, પિશાચમુગટ્યમ, આ વાતપિત્તકારક, મુચ્યતે તાત્ર સંલય. ૯૧ જ ભૂર્ભુવઃ સ્વીપીઠ-વતિના શાશ્વત જિના, તે સ્તુતેન્દ્રિત કર્યાલ તત્ કુલ મૃતૌ. ૯૨ For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એતદ્ ગે મહાદ્વૈત્ર, ન દેય યસ્ય કર્યચિન, મિથ્યાવાસિને દd, બાલહત્યા પદે પદે ૯૩ આચાલ્લાદિ તપ: કૃત્વા, પુજયિત્વા જિનાવલિમ, અષ્ટસાહસ્ત્રિકે જાપ, કાર્યસ્તસિદ્ધિહેત ૯૪ શતમોત્તર પ્રાત પઠન્તિ દિને દિને, તેષાં ન વ્યાધ દહે, પ્રભવતિ ન ચાપદ. ૦૫ અષ્ટમાસાવધિ યાવત્, પ્રાતઃ પ્રતિસ્તુ યા પોત, સ્તમેતમહાતેજે, જિનબિંબ સ પશ્યતિ. ૯૬ દષ્ટ સત્યાહંતે બિએ, ભવે સમકે ધ્રુવમ્, પદ પ્રાપ્નોતિ શુદ્ધાત્મા, પરમાનંદનાદિતા. ૯૭ વિશ્વવદ્યા ભવે યાતા, કલ્યાણનિ ચ સેતુ, ગવા સ્થાન પર સોપિ, ભૂયસ્તુ ન નિવડે. ૯૮ ઈદ સ્તોત્ર મહાસ્તોત્ર, સ્તુતીનામુત્તમ પદમ્, પઠનાત સ્મરણાક્યાપા-લ્લભતે પદમવ્યયમ્, ૯૯ ઋષિમંડલનામત, પુણ્ય પાપપ્રણાશકમ, - દિવ્યતેજે મહાસ્તોત્ર, સ્મરણાત્પઠનાછુભમ્. ૧૦૦ વિધા: પ્રલયં યાન્તિ, આપદો નૈવ કહિચિત, અદ્ધય: સૃહય, સર્વા, તેત્રસ્યાસ્ય પ્રભાવત:. ૧૦૧ શ્રી વર્ણમાના શિષ્ય ગણગૌતમષિણ, ઋષિમણડલનતત, ભાષિત સ્તોત્રમુત્તમમ. ૧૦૨ For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ શ્રી કમલપ્રભાચાર્ય વિરચિતમ શ્રી જિનપિંજર તેત્રમ. ૩૪ હ અહં અહં નમે નમ: ૩૪ હીં શ્રી અર્થે સિદ્ધિ મે નમ: ૩૪ હૈ શ્રી અë આચાર્યે નમો નમ: ૩૪ હીં શ્રી આઈ ઉપાધ્યાયેભ્યો નમે નમ: હાં અહેગાતમપ્રમુખ-સર્વ સાધુભે નમે નમઃ ૧. એષ પચનમસ્કાર, સર્વપાપક્ષયકર, મંગલાનાં ચ સર્વે પાં, પ્રથમ ભવતિ મંગલમ ૨. જી હાં શ્રી યે વિયે, અર્થે પરમાત્મને નમ:, કમલપ્રભસૂરીન્દ્રો, ભાષત જિનપજરમ ૩. એકભતોપવાસન, ત્રિકાલ ય, પોદિમ, મનેડભિષિત સર્વ, ફલેસ લભતે ધ્રુવમ ૪. ભૂશયાબ્રહ્મણ, ક્રોધ-લેભવિવતિ:, દેવતારો પવિત્રાત્મા, ઉમાસર્લભતે ફલમ્ પ. અહં સ્થાપયે—નિ, સિદ્ધ ચક્ષુર્લલાટક, - આચાર્ય શ્રેત્રમયે ઉપાધ્યાય તુ નાસિકે. ૬ સાધુવૃન્દ મુખસ્યા, મનશુદ્ધિ વિધાય , - સૂર્ય-ચન્દ્રનિધન:, સુધી: સર્વાર્થસિદ્ધયે. ૭ દક્ષિણે મદદેવી, વામપા સ્થિત જિન, અંગસંધિવુ સર્વસ, પરમેષ્ઠી શિવકર. ૮ પૂર્વાશાં ચ જિને રક્ષે, દાઝેયી વિજિતેન્દ્રિય, દક્ષિણાશ પરબ્રહ્મ, નૈઋતી ચ ત્રિકાલવિત. ૮ પશ્ચિમાશા જગન્નાથે, વાયવ્યાં પરમેશ્વર, ઉત્તરાં તીર્થ સર્વા-મશાનેડપિ નિરંજન. ૧૦ For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાતલ ભગવાનઉનાકા પુરુષોત્તમ, રોહિણિપ્રમુખ દે, રક્ષતુ સકલ કુલમ. ૧૧ ઋષભે મસ્તકે રક્ષેદજિતાડપિ વિલોચને, સંભવ: કર્ણયુગલે-ભિનન્દનસ્તુ નાસિક. ૧૨ ઓષ્ઠા શ્રીમતી રક્ષે-દુલ્તાન પદ્મપભોવિભુ, જિહવા સુપાર્શ્વદેડયું, તાળું ચન્દ્રપ્રભાભિધા. ૧૩ કંઇ શ્રીસુવિધી રક્ષેદ, હદય શ્રી સુશીતલ, શ્રેયા બહુ યુગલં, વાસુપુજ્ય: કરદ્વયમ. ૧૪ અંગુલીવિમલો રક્ષેદનો સૌ નખાનપિ, શ્રીધsણુદરાસ્થીનિ, શ્રી શાન્તિર્નાભિમંડલમ.' કુયુર્ણ રક્ષે-દરો લેમકટીતટમ, મણિરૂપૃષ્ઠવંશ, જંઘ ચ મુનિસુવ્રત, પાદાંગુલીનમાં રીમિક્ષરણયમ, શ્રી પાર્શ્વનાથી સર્વાગ, વર્ધમાનશ્ચિદાત્મક”. ૧૭ પૃથિવી જલતેજ, વાસ્વાકાશમયં જગત, રક્ષેદશેષપાપેભ્યો, વીતરાગ નિરંજન રાજદ્વારે સ્મશાને ચ, સંગ્રામે શત્રુસક, - વ્યાઘ-ચૌરાવિન–સર્પાદિ-ભૂત-પ્રેતભયાશ્રિત. ૧૯ અકાલે મરણે પ્રાપ્ત, દરિયાપલ્સમાશ્રિતે, અપુત્ર મહાદુઃખે, મુખત્વે રેગપીડિતે. ડાનિ-શકિનિગ્રસ્ત, મહાગ્રહગણાર્દિતે, . નવૃત્તારેડબ્રવૈષમ્ય, વ્યસને ચાપદિ સ્મત. ૨૧ પ્રાતરેવ સમુત્યાય, ય: સ્મરજિનપજરમ, તસ્ય કિંચિત્ યે નાસ્તિ, લભતે સુખસંપદા. ૨૨ - For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ જિનપિંજરનામેદ, યઃ સ્મરદનુવાસરમ, કમલપ્રભસૂરીન્દ્ર-પ્રિય સ લભતે નર. પ્રાત સમુત્થાય પઠેદ્ કૃતા, યા તેત્રમતજિનપંજરસ્ય, આસાચ્છીકમલપ્રભાળ્યું, લક્ષ્મીમનવાંછીતપુરણાય. "શ્રીરૂદ્રપલીયવરેણ્યગછે, દેવપ્રભાચાર્યપદાજહંસા, વાદીન્દ્રચૂડામણિષ જેને, જીયાદ્ ગુરુ શ્રીકમલપ્રભાળ્યું. ૨૪ ૨૫ શ્રી પાર્શ્વનાથસ્ય મત્રાધિરાજસ્તેિત્રમ શ્રી પાર્શ્વ: પાતુ વે નિત્ય, જિન: પરમશ કરી; નાથઃ પરમશક્તિશ, શરણ્યઃ સર્વ કામદ. સર્વવિધ્રહર; સ્વામી, સર્વસિદ્ધિપ્રદાયક, સર્વસત્ત્વહિત વેગી, શ્રીકર: પરમાર્થદ. દેવદેવઃ સ્વયંસિદ્ધ-શ્ચિદાનન્દમય શિવ કે પરમાત્મા પરબ્રહ્મ, પરમ પરમેશ્વર ૩ જગન્નાથઃ સુરો , ભૂતેશઃ પુરુષોત્તમ સુરેન્દ્રો નિત્યધર્મ, શ્રીનિવાસ: શુભાર્ણવ. ૪ સર્વસઃ સર્વ દેવેશ, સર્વદા સર્વોત્તમ સર્વાત્મા સર્વદ ચ, સર્વવ્યાપી જગફ્ટરૂ. ૫ તત્વમૂર્તિ: પરાદિત્ય, પરાહ્મપ્રકાશક, - પરમેક પરપ્રાણ, પરમામૃતસિદ્ધિદ. ૧ આ શ્લોક મૂળ પુસ્તકમાં નથી, પરંતુ કમલપ્રભાચાર્યને શિષ્ય બનાવેલ હોય એમ લાગે છે. For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧ ૧૦ ૧૧ અજ સનાતન શમ્મુ-રીકવર સદાશિવ; વિશ્વેશ્વરઃ પ્રદાત્મા, ક્ષેત્રાધીશ: શુભપ્રદ સાકાર નિરાકાર, સકલ નિષ્કલોધ્યય; નિર્મએ નિર્વિકાર, નિવિકલ્પો નિરામય. અમરશ્ચાજરડનન્ત, એકેગ્નન્તઃ શિવાત્મક અલક્ષ્યથાપ્રમેયક્ષ, યાનલ નિરંજન ૩ઢકારાકૃતિવ્યિક્ત, વ્યક્તરૂપસ્ત્રિયીમય: બ્રહ્મયપ્રકાશાત્મા, નિર્ભય: પરમાક્ષર : દિવ્યતેજોમયઃ શાન્તા, પરામૃતમેડયુત: આઘોનાઘ; પરેશાન: પરમેષ્ઠી પર: પુમાન. શુદ્ધફટિકસંકાશ, સ્વયંભૂ પરમાણ્યત; વ્યાકારસ્વરુપક્ષ, લેકાડલેવભાસ, જ્ઞાનાત્મા પરમાનન્દઃ, પ્રાણારૂ મન:સ્થિતિ, મન:સા મને , મોદશ્ય પરાપર. સર્વતીર્થમ નિત્ય, સર્વ દેવમય પ્રભુ ભગવાન સર્વતશ, શિવશ્રીસૌખ્યદાયક, ઈતિ શ્રી પાર્શ્વનાથસ્ય સર્વસ્ય જ્ઞ; દિવ્યમષ્ટોત્તરે નામ-શતમંત્ર પ્રકીતિત પવિત્ર પરમ દયેય, પરમાનન્દદાયકમ; - ભુક્તિમુક્તિપ્રદ નિત્ય, પતે મંગલપ્રદમ. શ્રીમત્પરમકલ્યાણ-સિદ્ધિદ: શ્રેયસેતુ વ; પાર્શ્વનાથ જિન શ્રીમાન, ભગવાન્ પરમ: શિવ. ધરણેન્દ્રફણછત્રા-લકૃત વ પ્રિય પ્રભુ દઘાત પદ્માવતીદેવ્યા, સમધિષ્ઠિતશાસન. ૧૩ ૧૬ ૧૭ ૧૮ For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાયેત કમલમધ્યસ્થ–શ્રી પાર્શ્વ જગદીશ્વરમ; હી શ્રી હૂ: સમાયુક્ત, કેવલજ્ઞાનભાસ્કરમ. ૧૯ પદ્માવત્યાન્વિત વાગે, ધરણે દ્રણ દક્ષિણે પરિતિષ્ટદલશ્કેન, મન્ચરાજેન સંયુતમ. ૨૦ અષ્ટપત્રસ્થિતિ: પચ-નમકસ્તથા ત્રિભિ, જ્ઞાનાર્વેષ્ટિત નાથ, ધર્માર્થ કામમેક્ષદમ. શતષડશલારુઢ, વિવાદેવાભિરન્વિતમ ચતુર્વિશતિપત્રસ્થ, જિન માસમાતૃતમ. માયાષ્ટત્રયાગ્રસ્થ ઠેકારસહિત પ્રભુમ; નવગ્રહાવૃત દેવ, દિપાલૈદેશભિતમ, ૨૩ ચતુષ્કોણેષુ મન્ના-ચતુબજાવિતજિને; ચતુરષ્ટદશી ત્રિ, દિધાંસતમ. ૨૪ દિક્ષ ક્ષકારયુકતન, વિદિક્ષુ લાંતિન ચ; ચતુરણ વજાક-ક્ષિતિત પ્રતિષ્ઠિતમ. ૨૫ શ્રી પાર્શ્વનાથમિચેવ, વ: સમારાધયેન્જિનમ; સર્વપાપનિર્મુક્ત, ભજતે શ્રી શુભપ્રદા. ૨૬ જિનેશ: પૂજિત ભક્ત્યા, સંસ્તુત: પ્રસ્તુત થવા ધ્યાતત્ત્વ, ક્ષણે વાપિ, સિદ્ધિસ્તેષાં મહેદયા. ૨૭ શ્રી પાર્શ્વમત્રરાજાને, ચિન્તામણિગુણાસ્પદમ; શાતિપુષ્ટિકર નિત્ય, શુદ્રોપદ્રવનાશનમ. ૨૮ ઋદ્ધિ-સિદ્ધિ-મહામુહિકૃતિ-શી-કાન્તિ-કત્તિ; મૃત્યુજ્ય શિવાત્માન, જપનાનેન્દ્રિત જન ૨૮ સર્વ કલ્યાણપુર્ણ સ્યા, જરા મૃત્યુ વિવતિ; અણિમાદિમહાસિદ્ધિ, લક્ષજા પેન ચાખુયાત. ૩૦ For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાણાયામમનેમન્ન-યોગાદમૃતમામનિ; ત્યામાત્માત્માન શિવ ધ્યાત્વા સ્વામિન ! સિયક્તિ જcવ. હર્ષદ કામદતિ, રિપુન: સર્વસૌખ્યદા પાતુ વ: પરમાનન્દ-લક્ષણ સસ્મતે જિન. તત્વ રૂપમિ સ્તોત્ર, સર્વમંગલસિદ્ધિદમ; ત્રિસ-યં યઃ પઠેન્નિત્ય, નિત્ય પ્રાખેતિ સ શ્રિયમ. ૩૨ ૩૩ ઉવસગ્ગહરં મહાભાવિક તેત્રમ ઉવસગ્ગહર પાસે, પાસે વંદામિ કમ્મધણમુક્ક; વિસર-વિસ-નિમ્નાસ, મંગલલ્લાણ-આવાસ. ૧ વિસર-કુલિંગ–મંત, કંઠે ધારે જે સયા મણુઓ તસ્સ ગહ-રોગ-મારી, દુ-જરા જતિ વિસામ. . ૨ ચિઠ્ઠઉ દૂર મતે, તુઝ પણવિ બહુલે હૈઈ નરતિરિએ સુવિછવા, પાવતિ ન દુખ-દેગ. ૩ ૩૪ અમરતરૂ–કામધે, ચિંતામણિ-કામ-કુંભ-માયા; સિરિપાસનાહવા, ગહાણ સવિ દાસત્તમ. ૪ 8 હીં શ્રીં એ તુહ દસમેણ સામિય, પણાઈ રેગ-સોગદુખદેહગ્ગ; કપતમિવ જાયઈ, આ તુહ દસણેણ સવ્વલહેઉ સ્વાહા. ! પો For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ હી નમિષણ વિઘનાસ, માયાબીએ ધરણ-નાગિંદ; સિરિકામરાજ કલિએ, પાછદ નમસમિ. | ૬ | ૐ હાં શ્રી સિરિશાસવિસહર, વિજ્જામણ ઝાણ-ઝાએજ્જા; ધરણ-પકમાવઈ દેવી, % હૈ બ્ સ્વાહા. છે છે જ્યઉ ધરણિદ-પહેમા, વઈ ય નાગિણી વિજા; વિમલઝાણસહિયો, % હી રામ સ્વાહા. ૮ છે ૐ ધૃણામિ પાસાહે, જી હૈ પણમામિ પરમભત્તઓ અફખર-ધરણેન્દ્રો, પઉમાવઈ પડિયા ક્તિી. છે ક છે જસ્સ પયકમલમજ, સયા વસઈ પઉમાવઈ ય ધરણિદો; તરસનામઈ સયલ, વિસહર-વિસ ના ઈ. # ૧૦ છે તુહ સમ લીધે, ચિંતામણિકપુપાયવષ્ણહિએ, પાવતિ અંવિઘેણું, જીવા અયરામ ઠાણું. ૧૧ છે રક નદ-મઠાણ, પશુ–કમઠ્ઠ-નડ્ડ-સંસારે; પરમકૃ–નિદિ-અકે, અગુણધીસર વદે. ૧૨ છે » ગરૂડે વિનતાપુત્રો, નાગલક્ષ્મી મહાબલ; તેણમુચ્ચતિ મુસા, તેણ મુચ્ચતિ પન્નગી. મે ૧૩ સ તુહ નામ સુદ્ધમત, સમ્મ જે જ સુદ્ધભાવેણ; સ અયરામ ઠાણું, પાવઈ ન ય દોગ્ગઈ દુખે વા. છે ૧૪ » પડુ–ભગદર-દાહ, કાસ સાસં સલમાઈણિ પાસપહુપભાવેણ, નાસતિ સંયલરગાઈ હીસ્વાહા, એ ૧૫ » વિસહર-દાવાનલ-સાઈણિ-વૈયાલ-મારિ–આયકા, સિરિનીલકંઠપાસમ્સ, સમરમિણ નાસતિ છે ૧૬ છે. For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પન્નાસં ગોપીડાં કુરગ્રહ, તુહ દસણું ભયંકાયે; આવિ ન હુતિ એ તહ વિ, તિજજે ગુણિજા. ૧૭ છે પીડ અંત ભગંદર ખાસ, સાસ છૂળ તહ નિવાહક સિરિસામલપાસ મહંત, નામ પર પાઊલેણ. ૧૮ છે હિં શ્રી પાસધરસ જુd, વિસહરવિજજે જઈ સુમણે; પાવઈ ઈચ્છિયે સુહે, જી હી હૈ ક સ્વાહા. ૧૯ ૩ઝ રેગ-લે-જલણ-વિસહર-ચૌરારિ-મઈદ-ગ-રણ-ભયાઈ પાસજીણનામસંકિાણેણ, પસંમતિ સવ્વાઈ હી સ્વાહા. ૨૦ » જ્યઉ ધરદિનમસિય, પઉમાવઈ પમુહ નિસેવિય પાયા; ૪ કલ હો મહાસિદ્ધિ, કોઈ પાસ જગનાહ. મે ૨૧ ૩૪ હો શ્રી તં નમ: પાસના, 8 છે શ્રી ધરણેન્દ્ર નમસિયા દુહવિણાસ; ૩૪ હૈ જૈ જસ્સ પભાવેણ સયા, ૐ હોં હૈ નાસતિ ઉવવા બહવે રર છે 3 હી હૈ પઈ સમરતાણ મણે, ! હી હૈ ન હોઈ વાહિ ન ત મહાદુખ; છે હી હૈ નામપિ હિ મંતસમ, ૪ હીં શ્રીં પયડ નથીસદેહ. ૨૩ # હ શ્રી જલજલણ-ભય તહ સમ્પસિંહ, છે હી હૈ ચેરારિ સંભવે ખિપ; $ હ શ્રી જે સમઈ પાસપહું, શ્રી કલ પુહવિક્યાવિ કિ તસ્સ. ૨૪ For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હી કલ હી ઈહ લેગ પર ગટ્ટ, ૩૪ હ શ્રી જે સમઈ પાસના કહો હું છું હું ગ ગ શું , તહ સિઝઈ ખિપૃ. ૨૫ દહ નાહ મરહ ભગવત, ૪ હીં શ્રી કલીં ગ્ર ગ્રી હું ગ્રે ક્લી કલે, શ્રી કલિકુંડસ્વામિને નમઃ રક છે ઈઅ સંધુએ મહાયસ!, ભક્તિબ્બર-નિમ્બરેણ હિયએણ તા દેવ દિજ બહિ, ભવે ભવે પાસ જીણચંદ. છે ૨૭ છે શાંતિઃ ૐ શાંતિઃ શાંતિઃ છે સિદ્ધસારસ્વતાચાર્ય શ્રીબપ્પભદિ વિરચિતઃ ! અનુભૂત સિદ્ધસારસ્વતસ્તવ કલમરાલવિહગમવાહના, સિતદુકૂલવિભૂષણલેપના છે પ્રણવભૂમિહામૃતસારિણી, પ્રવરદેહવિભાભરધારિણું. ૧ અમૃતપૂર્ણ મણ્ડલુહારિણું, ત્રિદશદાનવમાનવસેવિતા છે ભગવતી પરમેવ સરસ્વતી, મમ પુનાતુ સદા નયનાખુજમ. એ યુગ્યમ્ છે જિનપતિપ્રતિખિલવાડ્મયી, ગણધરાનનમસ્કનર્તકી ! ગુરૂમુખાખુજલનહંસિકા, વિજયતે ન્ગતિ મૃતદેવતા. ૩ For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતદીધિતિબિમ્બસમાનનાં, ત્રિજ્ઞાતીજનનિર્મિતમાનનામ નવરસામૃતવીચિસરસ્વતી, પ્રમુદિતઃ પ્રણમામિ સરસ્વતી.... ૪ વિનતતપત્રવિલોચને! વિહિતસં મૃતદુષ્કૃતમેચને ! ! ધવલપક્ષવિહગમલાછિતે, જય સરસ્વતિ! પૂરિતવાડિ-છિત! ૫ / ભવદનુગ્રહતેશતરગિતા-સ્તદુચિત પ્રવદન્તિ વિપશ્ચિત પસભાસ થત: કમલાબલા, કુચલાલલનાનિ વિતવતે. તે ૬ ગતઘના અપિ હિ ત્વનુગ્રહાત, કલિકોમલવાકયસુધર્મયઃ ચક્તિબાલકુરંગવિલોચના, જનમનાંસિ હરન્વિતરાં ના. ૭ છે કરસો રૂહલનચલા, તવ વિભાતિ પર જ્યમાલિક છે શ્રુતનિધિમધ્યવિકસ્વર-જવલતરગાઝહસાગ્રહા. ૮ દ્વિરદકેસરીમારિભૂજગમા-સહનતસ્કરરાજજ ભયમ છે તવ ગુણાવલિંગાનારગિણાં, ન ભવિનાં ભવતિ મૃતદેવને ! ૯ છે » હી કલી બ્લી ત: શ્રી તદનુ, હસ લ હૈ અર્થ એ નમેદને લક્ષ સાક્ષાપેદા કરસમવિધિના સત્તપા બ્રહ્મચારી છે નિયતી ચન્દ્રબિમ્બાટ્યલયતિ, મનસા ત્યાં જગચ્ચન્દ્રિકાભાં સત્યર્થ વનિકુણે વિહિતવૃતહુતિ, સ્વાદ દશાંશન વિદ્વાન. છે ૧૦ છે રે રે લક્ષણ-કાવ્ય-નાટક-ક્યા, ચમ્પ-સમાલેકને; કૂવાયાસ વિતષિ બાલિશ! મુધા કિ નમ્રવફવાબુજઃ ! ભફત્યારાધય મંત્રરાજમહેસાડનેનાનિશ ભારતી; યેન ત્વક વિતાવિતાન-સવિતા દૈતપ્રબુદ્ધાયસે. ૧૧ ૧૦ | For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ ચ—ચચન્દ્રમુખી પ્રસિદ્ધ મહિમા, સ્વાઈઘરાજ્યપ્રકા, નાયાસેન સુરસુરેશ્વરગણ–રભૂચિતા ભક્તિ છે દેવી સંસ્તુતવૈભવી મલયજા, લેપાર્લ્ગ -વુતિ; સા માં પાતુ સરસ્વતી ભગવતી, ક્યસંજીવની. ૧૨ છે સ્તવનમેદનેકગુણાન્વિત, પતિ કે ભવિક પ્રેમના પ્રગે છે સ સહસા મધુર્વચનામૃતૈ– તૃગણાનપિ જયતિ સ્કુટમ. ૧૩ . શ્રી–વિષહર પાર્શ્વનાથને મહામંત્ર. જિતું જિતું ઓઉિપશમ ધરી છે ઓ હી પાર્શ્વ અક્ષર જપતે છે ભૂત ને પ્રેત જેતીંગ વ્યતર સુરા ' ઉપશમે વાર એકવીસ ગુણ છે જિતું છે ? દુષ્ટ પ્રડ રોગ શૈક જરા જંતુને છે તાવ એકાંતરે દિન તપતે છે ગર્ભધનવારણ સપ વીછી વિષ, બાલકા બાલની વ્યાધિ હવે આ છે રા શાયણિ ડાયણિ રોહિણું રાંધણ છે ફેટી મેટીક દુષ્ટ હતિ છે, દાઢ ઊંદીર તણી કાલ નેલા તણી છે શ્વાન શીયાળ વિકરાલ દતિ એ છે ૩૫ For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ve ધરણ પદ્માવત સમરી શેભાવતિ, વાટ અઘાટ અટવી અટતે ॥ લક્ષ્મીલું દે। મલે સુજા વેલા વલે !! સયલ આશા ફૂલે મન હસ'તે ! આ૦ ૫ ૪ !! અષ્ટ મહા ભય હરે, કાન પીડા ટલે ઉત્તરે શુલ શીશ ભણુ તે વતિ વર પ્રીતસ્તુ પ્રીતિવિમલ પ્રભા પાક્ષજિન નામ અભિરામ મતે, ।। આ ॥ ૫ ॥ શ્રી શત્રુંજય લધુકલ્પ. # અર્ધમત્તા "કેલિા, હિમાઁ સેતુંજ તિથ્યમાહપ્* ! નારયરિસિસ્સ પુર, તં નિપુર્ણ ભાવ ભવિઆ. ॥ ૧ ॥ હે ભવ્ય જીવે ! અય મત્તા ( અંતિમુક્તિ ) કેવળીએ નારદમુનિની પાસે શ્રી શત્રુંજય તીનું મહાત્મ્ય શું છે, તે હું તમારી પાસે હુ' છું', તેને તમે ભાવપૂર્વક સાંભળે. ૧ સેનુંજે પુંડરિઓ, સિદ્દો મુણિકાડી પરંચસન્નુત્તો ! ચિત્તસ્સ પુણ્ણિમાએ, સૈા ભણ્યુઈ તેણું પુંડરએ. ॥ ૨ ॥ એ શત્રુ’જ્ય તીથે પુંડરીક ગણધર પાંચ કરાડ મુનિની સાથે સિદ્ધિપદને ચૈત્ર શુદિ પુનમે વર્યાં છે, તેથી તે પુંડરિકગિરિ કહેવાય છે. ૨ ૪ For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નમિવિનમિરાયાણી, સિદ્ધા કડિહિ દેહિ સાહૂણં . તહ દવિડવાલિખિલા, નિલૂઆ દસય કેડિઓ. ૩ નસિ વિનમિ-બે વિદ્યાધર રાજાઓ બે કરોડ સાધુ સાથે ( ફાગણ શુદિ ૧૦ મે) ત્યાં સિદ્ધિપદને પામ્યા છે, તેમ જ દ્રવિડ ને વાલીખિલ્લ દશ કરોડ મુનિની સંગાતે (કાર્તિક શુદિ ૧૫ મે) નિવૃત્ત થયા છે–એણે ગયા છે. ૩ v પજજુજ સંબ પમુહા, અધુફાઓ કુમારકેડિઓ તહ પડવા વિ ચ ય, સિદ્ધિગયા નારયરિસીય ૪ શાંબ ને પદ્યુમ્ન (કૃષ્ણપુત્ર) વિગેરે સાડા આઠ કરોડ કુમાર (ફાગણ શુદિ ૧૩ શે ભાડવા ડુંગરે) સિદ્ધિપદને પામ્યા છે, અને પાંચ પાંડવો વીશ કોડ મુનિ સાથે (આ શુદિ ૧૫ મે ) સિદ્ધિપદને પામ્યા છે. તેમ જ નારદમુનિ (એકાણું લાખની સાથે) સિદ્ધિપદને પામ્યા છે. ૪ થાવગ્યા સુય સેલગા ય, મુણિણે વિ તહ રામમુણિ ભરહે દસરહપુત્તો, સિદ્ધા વદામિ સે-તુંજે. પn થાવરચા પુત્ર (એક હજાર સાથે), શુક પરિવ્રાજકમુનિ (એક હજાર સાથે), સેલગમુનિ (પાંચશે મુનિ સાથે) અને રામચંદ્રને ભરત દશરથ રાજાના પુત્ર (ત્રણ કરોડ મુનિની સાથે) શત્રુંજય ઉપર સિદ્ધિપદને પામ્યા છે. તેમને હું વંદના કરું છું. પણ અનેવિ ખવિહા, ઉસભાઈ વિસાવ સસલૂઆ ! જે સિદ્ધ સે-તું જે, તે નમહ મુણિ અસખિજા. છે ક છે બીજા પણ ઋષભાદિક વિશાળ વશથી ઉત્પન્ન થયેલા અને જેમણે મોહને અપાવ્યું છે એવા અસંખ્યાતા જે જે મુનિઓ શત્રુંજય ઉપર સિદ્ધિપદને પામ્યાં છે, તેમને હે ભવ્ય છે ! તમે નમસ્કાર કરે. ૬ For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir # પન્નાસ જોયણાઈ, આસી સેતુર્જ વિત્થા મૂલે ! દસ જોયણ સિહરતલે, ઉચ્ચત્ત' જોયા અર્જુ lt s th આ શત્રુંજય પર્વતના ( પહેલા આરામાં) મૂળમાં વિસ્તાર પચાસ યેાજનના હતા, અને શિખર તળે વિસ્તાર દશ યેાજનને હતા, ઊંચાઈ આ ચેાજન હતી. ૭ ॥ જ લહઈ અન્ન તિથૅ, ઉગે તવેણુ 'ભગેરેણુ 1 ત' લઈ પયñણુ, સે-નુંજગિરિમ્મિ નિવસ તા. || ૮ | જેટલું ફળ અન્ય તીર્થોમાં ઉગ્ર તપ તપવાથી અને શુદ્ધ બ્રહ્મચર્ય પાળવાથી પ્રયત્ન વડે પામી શકીએ, તેટલું ફળ શત્રુ'જયગિરિમાં માત્ર રહેવાથી ( અલ્પ પ્રયત્ને ) પામી શકીએ, ૮ જ' કેડીએ પુન", કામિયઆહારભાઈ જે ઉ પ ત' લહઈ તત્થ પુન, એગાવાસેણુ સેતુંજે. ૫ ૯ !! જેટલું પુન્ય અન્ય તીથૅ કરોડ મનુષ્યને વાંછિત આહાર આપવાથી ( જમાડવાથી ) થાય, તેટલું પુન્ય શત્રુજ્યે એક ઉપવાસ કરવાથી થાય. ૯ જંકે'ચી નામતિત્વ', સન્ગે પાયાલિ માણસે લાએ 1 ત. સવમેવ દિ,પુંડરિએ હિંદુએ સતે || ૧૦ || આ પુંડરીકરિને વાંદવાથી જે કાઈ નામ માત્ર તી સ્વ'માં, પાતાળમાં અને મનુષ્યલેાકમાં છે તે સ તી તેની યાત્રા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. ૧૦ દીઠાનું – પડિલાભ'તે સંધ, શ્ચિમયિ સાહૂ સેતુંજે કાડિંગુણ. ચ અ,િ યુ અણુતય હાઈ ।। ૧૧ । શત્રુ'ય સામે જતાં શત્રુંજય દીઠે! હાય અથવા દીન હાય પણ સધની ભક્તિ કરતાં તે મુનિને પડિલાભતાં અત્યંત For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર ફળ પ્રાપ્ત થાય છે. અન્યત્ર તેવી ભક્તિ કરવાથી જે ફળ સામાન્ય થાય તે કરતાં કરોડગણું ફળ શત્રુજય દીઠા વિના પણ ભક્તિ કરવાથી થાય છે, અને શત્રુંજ્ય દીઠા પછી ભક્તિ કરવાથી તા અનંતગણું ફળ પ્રાપ્ત થાય છે. ૧૧ - કૈવલનાણુપત્તી, નિવ્વાણું માસિજત્થ સાદૃણું' 1 પુંડરિએ વર્દિત્તા, સબ્વે તે વદિયા તત્થ. || ૧૨ | જ્યાં જ્યાં-જે જે તીક્ મુનિઓને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ છે, અને મુનિએ નિર્વાણુ પામ્યા છે તે સ તી ના વના એક પુંડરીક તી'ને વંદના કરવાથી થાય છે. ૧૨ – અઠ્ઠાવય–સ’મેએ, પાવા-ચપાઈ ઉજ્જિતનગે યુ ! વંદિત્તા પુર્નલ, સયગુણુ' તપિ પુંડરિએ. ॥ ૧૩ ॥ અષ્ટાપદ (ઋષભદેવની નિર્વાણુ ભૂમિ), સમેતશિખર ( વીશ તીર્થંકરાની નિર્વાણ ભૂમિ ). પાવાપુરી ( વીરભગવંતની નિર્વાણ ભૂમિ ), ચપાપુરી ( વાસુપુજ્યની નિર્વાણુ ભૂમિ ) અને ઉજ્જયંત એટલે ગિરનાર પર્વત ( નેમિનાથની નિર્વાણુ ભૂમિ ) એ સર્વ તીને વંદન કરતા જે પુન્ય ફળ પ્રાપ્ત થાય, તે કરતાં સા-ગણું ફળ એકલા પુંડરીકગરને વધન કરતાં થાય છે. ૧૩ “ પુઆરણે પુન્ન, એગગુણ. સયગુણ્ ચ પરિમાએ 1 જિષ્ણુભવણેણુ સહસ્સ', જુ'તગુણ' પાલણે હાર્ટ. !! ૧૪ ૫ શત્રુ ય ઉપર પૂજા કરવાથી એકગણ પુન્ય, ત્યાં પ્રતિમા પધરાવવાથી સા–ગણું પુન્ય, જિનપ્રાસાદ ( જિનમદિર ) કરાવવાથી હજાર–ગણું પુન્ય અને તે તી'નું પાલન-રક્ષણૢ કરવાથી અનંત-ગણું પુન્ય થાય છે. ૧૪ # પડિમ. ચેઈહર" વા, સિતુંજગિરિમ્સ મત્યએ કુણુઈ 1 ——તણુ ભરતવાસ, વસઈ સગે નિરુવસગ્ગ, For Private And Personal Use Only ॥ ૧૫ ॥ Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩ શત્રુંજયગિરિ ઉપર પ્રતિમા ભરાવે અથવા ચૈત્યધર ( જિનમંદિર) કરાવે તે આખા ભરતક્ષેત્રને (ચક્વતૌપણે) ભોગવીને નિરૂપસર્ગ એવા સ્વર્ગમાં અથવા મોક્ષમાં વસે છે. ૧૫ નવકાર ૧, પોરિસી ૨, પુરિમ ૩, ગાસણ ૪ ચ આયામ ૫ પુંડરિયં ચ સરત, ફલકખી કુણઈ અભરૂછું. ૧૬ છે • અમદસમદુવાલસા, માસમા ખમણણું સિંગરણસુદ્ધો લહઈ, સેનું જ સંભર તો અ. ૧૭ છે નવકારસી, પિરિસી, પુરિમ, એકાસણું, અબેલ અને ઉપવાસ પુંડરીગિરિનું મરણ (ધ્યાન) કરછત ફલને ઈચ્છક જે પ્રાણી કરે છે તેને ત્રિકરશુદ્ધ શત્રુંજયને સંભારવાથી અનુક્રમે છ, અટ્ટમ, દશમ, દુવાલસ, અર્ધમાસ અને માસખમણ કરવા જેટલું ફળ પ્રાપ્ત થાય છે, અર્થાત નવકારશીવાળાને છઠ્ઠ ક્યનું ફળ મળે છે. પરિસીવાળાને અઠ્ઠમ જેટલું. પુરિમુદ્દવાળાને ચાર ઉપવાસ જેટલું. એકાસણાવાળાને પાંચ ઉપવાસ જેટલું. આંબેલવાળાને અર્ધમા ખમણ (૧૫ ઉપવાસ) જેટલું અને ઉપવાસવાળાને મા ખમણ જેટલું ફળ પ્રાપ્ત થાય છે. ૧૬-૧૭ nછે ભરોણું, અપાણેણં તુ સત્ત જત્તાઈ , જો કુણઈ સેતુજે, તઈયભવે લહઈ સો મુકM. ! ૧૮ છે પાણી વિનાને (ચોવિહાર) છઠ્ઠ કરીને જે પ્રાણી શત્રુ સાત યાત્રા કરે છે તે ત્રીજે ભવે મેક્ષ પામે છે. ૧૮ અજજવિ દોસઈ એ, ભત્ત ચઈઊણ પુંડરિયનગે સગે સુહેણ વચ્ચઈ, સિલવિદૂણે વિહેણું. ૧૯ આજ પણ લોકમાં દેખાય છે કે જે પ્રાણું ભાત પાણીને ત્યાગ કરીને પુંડરીકગિરિ ઉપર અણસણ કરે છે. તે સદાચાર For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રહિત હોય તે પણ સુખે સુખે સ્વર્ગમાં જાય છે. ૧૯ છd યે પડાગ, ચામર સિંગાર ચાલદાણેણ વિજજાહરે અ હવઈ, તહ ચક્કી હોઈ રહાણું. ૨૦ છત્ર, ધ્વજા, પતાકા, ચામર, કળશ અને થાળના દાન વડે કરીને એટલે તેટલી વસ્તુ શત્રુંજયે મૂક્વાથી પ્રાણી વિદ્યાધર થાય છે અને રથનું દાન કરવાથી–રથ કરાવીને મૂકવાથી ચક્રવતી થાય છે. ૨૦ દસ વીસ તીસ ચતાલખ-પન્નાસા પુષ્કદામદાણેણ લહઈ ચઉત્થછમદસમદુવાલસુફલાઈ. દશ વીશ, ત્રીશ, ચાળીશ ને પચાસ પુષ્પમાળાના દાનથી એટલે તેટલી માળાઓ ચડાવવાથી ચોથ (ઉપવાસ), છઠ્ઠ, અટ્ટમ, દશમ ને દુવાસનું એટલે એક, બે, ત્રણ, ચાર ને પાંચ ઉપવાસનું ક્રમશઃ ફળ મળે છે. ૨૧ ધૂવે પફખૂલવાસ, માસખમણું, કપુરઘુવમિ કિત્તિયમા ખમણું, સાદુ પડિલાભિએ લહઈ. ૨૨ શત્રુંજય ઉપર કૃષ્ણગુરૂ વિગેરેને ઉત્તમ ધૂપ કરવાથી પક્ષ (૧૫) ઉપવાસનું. બરાસન ધૂપ કરવાથી મા ખમણનું. અને સાધુને પડિલાલવાથી કેટલાએ મા ખમણનું પુન્ય થાય છે. ૨૨ નવિ ત સુવર્નભુમિ-ભુસણદાણેણ અન્નતિથૈસુ જે પાઈ પુન્નફલ, પુઆ ન્હવણ સિનતું. ૨૩ છે - શત્રુજ્ય ઉપર માત્ર પૂજા અને હવણ કરવાથી જે પુન્યફળ થાય છે તેટલું પુન્યફળ અન્ય તીર્થોએ સુવર્ણ, ભુમિ અને આભુષણનું દાન કરવાથી પણ થતું નથી. ૨૩ For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કતાર એર સાવય-સમુદ્દારિદ્ ગરિઉ રદ્દા મુચ્ચતિ અવિષેણજે સેવું જ ધરતિ મણે. ૨૪ જે પ્રાણી શત્રુંજય તીર્થને મનમાં ધારણ કરે છે તેનું ધ્યાન ધરે છે તેના અવિનપણે અટવી, ચેર, ધાપદ ( સિંહ-વાઘ વિગેરે જનાવરો, સમુદ્ર, દ્વારિક, રોગ, રિપુ અને રૂદ્ર એટલે અગ્નિ વિગેરેના ઉપદ્રવો નાશ પામે છે. ૨૪ સારાવલી પયનગ–ગાહાસૂઅહણ ભણિઆ. જે પઢઈ ગુણઈ નિસુણઈ, સો લહઈ સે-તું જ જાફલ: ૨૫ સારાવલ પનામાં મૃતધર મહારાજાએ જે ગાથાઓ કહેલા છે, તેમાંથી આ ગાથાઓ ઉદ્ધારેલી છે. તેને જે ભણે, ગુણે અને સાંભળે તે શત્રુંજયની યાત્રાનું ફળ મેળવે છે. ૨૫ ૩૪ હાઁ અહં નમઃ છે હોં અર્ધ વિસહરલિંગ; વસહ હી મને વ૬ જિદા, દેવ ધરણે મૈયા સુપ સેલ્વા ને ધુણીયા પુજ્યા મુણિંદા, શ્રી ગેડી પાર્શ્વ સખેશ્વરસ્વામી, વિશ સર્વેશ છે વિશરામી. હ અહ નમિઉણ પાસ વિસહર, વસહ જીણ લિંગ હો નમ: વચન સિદ્ધિ મંત્ર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ # હો નમે અય ચિંતામણિ » નમે ભગવતે પાર્શ્વનાથાય સર્વદુરિતં અપહર અજિત અપરાજિત મહાબલે મમ શરીર રક્ષ રક્ષ કુટ કુટ હા. ( આ મંત્ર દરરોજ ૨૧ વખત સવારે ગણ.). For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬ પ્રભુ પ્રાર્થના. ઐણિનતા પ્રતાપભવનું ભવ્યાગિનેત્રામૃતમ ! સિદ્ધાતોપનિષદ્ વિચાચતુરેઃ પ્રીત્યા પ્રમાણીકૃતા છે મૂર્તિ કૃતિમતી સદા વિજયતે, જેનેશ્વરી વિસ્ફરન- ! મહેન્માદઘન પ્રમાદ મદિરામર્તરના લેકિતા છે ૧ છે. ધન્યા દષ્ટિ થયા વિમલયા દષ્ટાં ભવાન પ્રયહમ ! ધન્યાડસૌ રસના થયા સ્તુતિપથ ની જગદવત્સલઃ | ધન્ય કર્ણયુગ વાડમૃતરસી પીતે યુદા યેન તે ! ધન્ય હત્ સતત ચ યેન વિરાદસ્વનામ ધૃતઃ છે ર છે કિ પીયૂષમયી કૃપારસમી, કરપારીમથી ! કિં વાહનદમયી મહેદયમયી. સંધ્યાનલીલામયી ! તત્વજ્ઞાનમયી સુદર્શનમયી. નિસ્તચંદ્રપ્રભા ! સારસ્કારમયી પુનાસતત, મૂર્તિસ્વદીય સતામ છે ૩ છે શ્રીમગુર્જરદેશભુષણમણિ, સર્વજ્ઞતા ધારકમ ! મિથ્યાજ્ઞાનતમ પલાયનવિધા, બુધતપ્રભ તાયિનમ ! પાર્વDાયુક પાર્વયશપતિના સંસેવ્ય પાર્શ્વયમ ! શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ મહિમા ન દેન વદે સદા મુક્તિનગરમાં જે વા, ઈચ્છા અતિશય છે તને, વિશ્રાંતિ લેતાં નવ ઘડીયે, વિષય વિષવૃક્ષે તો છાયાય એહની સત્વનાશક, બ્રાન્તિકારક થાય છે, પછી મુક્તિપથમાં જીવથી, પગલુંય નવિ મૂકાય છે. ૧ ગાજે પચમ કાસમાં ભવિષે, ભવ્યાત્મને તારવા, મિથ્યા મોહ મહધિકાર હણવા, સન્માર્ગ સંસ્થાપવા; For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તે છે જ્યવંત અંત કરવા, સંસારના કંદને, વંદે મંગળ એહ શાસનપતિ, શ્રી ત્રિશલાનને. ૨ શ્રી નવકાર રાસ. સરસ્વતી સ્વામિની વે મુજ ભાય તે, ગૌતમ ગણધર લાગુ પાય તે; તે ફલ જાણો શ્રી નવકાર તે, રાસ ભણું શ્રી નવકારને. એ આંકણી ૧૫ પહેલાં લીજે શ્રી અરિહતનું નામ તે, સાધુ સર્વને કરૂં પ્રણામ તે; સદ્ગુરૂ વાણી તુમે સાંભલે, ભુલ્યા જે અક્ષર લીખ ઠામ તે ચૌદ પૂર્વ પહેલાં કહ્યું, તે પછી પુરશે મન તણું આશ તે છે તે ફલ જાણજે શ્રી નવકાર તે, રાસ ભણું શ્રી નવકારને. ૨. એણે મને બાંધ્યો બીજ આકાશ તે, અમાવાસ્યા પુનિમ કહે, વૃક્ષ, ઉપાડી ચલાવિયે સાથે તે, વિચે વાઘ વાસ વસે, ડોકણિશાણી લાગે પાય તે છે તે ફલ૦ રાસ૦ ૩ મંત્ર માંહિ કે વડે રે નવકાર તે, ગુણતાં આણંદજી લાગે પાય તે એ રત્નરૂપ એ નિમેલાં, કર્મ રહિત થયા મેક્ષ દ્વાર છે. તે ફલ રાસ૮ ૪ સુર નર નારી તુમે સાંભળે વાત તે, ગાતાં પૂરશે મન તણી આશ તેનું ધ્યાયતાં સર્વ સંકટ ટળી જાય તે, વૈરિ વિરોધ દૂર ટળે, સુગણીને પિતા મુકિને સાથ છે. તે ફલક પાસ પરે એહને એક અક્ષર સંભારે તે, પાપ ખપાવે સાગર સાત તે પુરે પદ આગળ કહું, દુરિત હરે સાગર પચાસ તેપાંચસે પૂર્ણતા લહું, વહી ઉપધાન ભણે નવકાર તે. તે ફલ૦ રાસ ૬ સૂત્ર સિદ્ધાંત તેહિ એણે પ્રકાશ તે, તેહિ પણ એણે સમે કઈ નહિ, જિનવરે ભાખી એ લલાટ તે For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધુ શ્રાવક એમ જપીયા, મોક્ષનું કારણ લહુ ભવ પાર તે. તે ફલા રાસ ! ૭ | શાશ્વતાપદ એ જગમાં જાણ તે, તેહી પણ ઈણે સમે કેઈ નહીં, એક શીયલ બીજે નવકાર છે. તે ફલો રાસ છે ૮ કેરડા ચાર બાળ વેસત, નદી જલ ઉલટ આવિયા શેઠ તે બાળક સાથે ચલાવિયે નાવ તે, તેણે સમર્યો મન માંહિ નવકાર તે; નદી જેલ ફાટી હુઈ રે દ્વાર તે. તે ફલ૦ રાસ છે એહના માંહે સુતર ગે તે, રંગ ફાટે ફીટે નહીં, ગાયતા તતક્ષણ સહુ પુરિવાર તે, અવરમાં કઈ સાંસે નહીં; કેડે વણારસી કુને પસાય તે. તે ફલ૦ રાસ છે ૧૦ રત્નજડિત ગલે પહેરિયે હાર તે, તપ તણું મુદ્રિકા ઝલહલે; બેમા તે ખટકણ રાખિયો હાર તે. પંચમી ગતિને એહ દાતાર તે. તે ફલ૦ રાસ છે ૧૧ છે રત્નમૂલાનો હાથ પરિમાણ તે, શિયલ અનોપમ જગમાં જાણું તે; જે નર નારી નીર વહ્યાં, અનુભવ સુરત જય જયકાર તે; પરભવ પામશે મેક્ષ દુવાર તે. તે ફલ૦ રાસ છે ૧૨ છે. કેન્યા ઘુઘર તણી સાંભળો વાત તે, કૂડી ન પુરશે કઈ તણું શાખ તે; થાપણ મેસે મત કરો, ગંધરપની પરે ઉપન્ય રોગ તે દુષ્કતની પરે જાણીએ, જિમ સો ને પડે રે વિયોગ તે. તે ફલ૦ રાસ છે. ૧૩. ચંપાપુરીનગરી તણું સાંભળ વાત તે, સતીને કલંક આવ્યાં અપરિઘ તેનું નામ સુભદ્રા જાણજે, કૂડું ન ભાખ્યું રતિય લગાર છે. તે ફલ૦ રાસ ૧૪ . જિતશત્રુ રાજા પાળશે રાજ્ય તે, દિન દિન એક એક બિજે ખાય તે; જીભ તણે રસે ઈક્રીએ ચેર તે, એહ બીજે રે રાખી હાર . તે ફલ૦ રાસ છે ૧૫ / એક દિન ચીઠ્ઠી આવી જિનદાસ તે, રાયે બોલાવીયા આપણું પાસ તે; ઊઠેને શેઠજી બીજે લાવજે, શેઠને ઊઠતાં લાગી છે વાર તે; તેણે સમર મન માંહિ નવકાર તે, દેવતા ઊઠીને For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાગેજી પાય તે. તે ફલ૦ રાસ છે ૧૬ એક પુરવ તણી સાંભળો વાત તે, રાજાને બાળ વિસો રાસ તે, લેક મહિ મહિમા ઘણો, અનુભવ સુરતરૂ ય જ્યારે તે પરભવ પામશે મેક્ષ દુવાર તે. તે ફલા રાસ છે ૧૭ પિતનપુર તણું સાંભળે વાત તે, મદન નામે એક શ્રાવક સાર તે; તેહની બેટી છે શ્રીમતી, પરણી છે મિથ્યાતીને ઘેર તે ધમ ઉપર દ્વેષ છે ઘણે, તેણે રાખી ઘડા માંહિ સાપ તે; ઊઠેને વહુ લાવે બકુલની માલ તે, વદ્દને ઊઠતાં લાગી છે વાર તે, તેણે મનમાં સમયે નવકાર તે, નવકાર પ્રભાવે થઈ ફૂલની માલ તે. તે ફલ૦ રોસ છે ૧૮ છે રત્નપુરી નગરે યશોભદ્ર રાય તે, તેહને બેટ શિવકુમાર તે; સાત વ્યસનને સેવનહાર તે, પર વચન સેવે ઘણું; માતપિતા કુટુંબ સહુ પરિવાર તે, કેણ ન માને કેય તણું; સંકટ પડે સમર્યો નવકાર તે, ફરસ્થાથી ઊઠી નીકળ્યો બહાર તે. તે ફલ૦ રાસ છે ૧૯ મથુરા નગરી તણું સાંભળો વાત તે, અધિક ચેર વસે તે માંહિ તે ખાતર પાડી ધન લાવે ઘણું, મથુરા નગરી તો કહું અવદાત તે, કુલવતી વેશ્યાએ માંડવો વાદ તે. તે ફલ૦ રાસ| ૨૦ | હાર પડયો ચોરે ઝાલી એક તે, તે લેઈ નાંખ્યો કેરડાની પાસ તે; ૧લી ઉપરે જે રોપીયે, પાણી તૃષા લાગી અપાર તે હાથ સાને જલ માગીયો. તે લ૦ રાસ ! ૨૧ છે રાજાને ભયે કેય પાછું ન પાય તે, જિનદાસ શેઠે એમ કહ્યું, પાછું લાવું ત્યાં લગી ગણે નવકાર તે, તિણે સમયે મન માંહિ નવકાર તે; તેહ મરી થયો યક્ષ કુમાર તે, શનું સાન્નિધ્ય તે કરે. તે ફલ૦ રાસ | ૨૨ એ ચારૂદત્ત નામે શેઠને પુત્ર તે, વેશ્યાને સગે હાર્યો વિત તે; દ્રવ્ય ઉપરે ઉદ્યમ કરે, અનુક્રમે આવ્યો દરિયાને તીર તે; કાઉસગ્ન અણસણ ઉચ્ચરે, સુણી નવકાર ને ગયે દેવલોક તે દેવતા આવીને કરે પ્રણામ તે. For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે ફલ રાસ છે ૨૩ ચંદ્રાવતી નગરી મનોહર તે, વરધવલ રાજા કરે રાજ્ય તે, બેટી મલયાસુંદરી, કર્મવશ ગઈ દેશ નેપાલ તે; દુઃખ સહ્યાં કીધાં અપાર તે, પંખી થકી જલધર પડે; તિહાં સમ મન માંહિ નવકાર તે, જલધર તરી ઉતરીયા પાર તે. તે ફલ૦ રાસ ૨૪ ફેફલપુર નગરી જસ દીપ મઝાર તે, દમણસાગર ઋષિ રહ્યા ચોમાસું તે; ત્યાં બેસી બેહુ શીખ્યા નવકાર તે, રાજકુમાર રત્નાવલી, ચારિત્ર પાળી ગયા મોક્ષ દુવાર તેતે ફલ૦ રાસ છે ૨૫ ત્રિભુવનમાં હુઓ જ્ય જયકાર છે, તે ફલ જાણજે શ્રી નવકાર તે; રાસ ભણું નવકારને, રાસ ભણું શ્રી અરિહંતને; રાસ ભણું શ્રી ગૌતમસ્વામીને, રાસ ભણું સર્વ સાધુને. તે ફલ૦ રાસ છે ૨૬ શ્રી શાંતિનાથ જિનેન્દ્રને છંદ. શારદામાય નમું શિર નામી, હું ગુણ ગાઉ ત્રિભુવનકે સ્વામી, શાંતિ શાંતિ જપે સબ કેઈ, તા ઘર શાંતિ સદા સુખ હેઈ. ૧ એ શાંતિ જપી જે કીજે કામ, સોઈ કામ હૈયે અભિરામ; શાતિ જપી પરદેશ સિધાવે, તે કુશલે કમલા લેઈ આવે છે છે ગર્ભ થકી પ્રભુ મારી નિવારી, શાંતિજી નામ દીયે હિતકારી; જે નર શાંતિ તણું ગુણ ગાવે, ઋદ્ધિ અચિંતી તે નર પાવે, ૩ જા નર પ્રભુ શાંતિ સહાઈ, તે નરસું કહા આરત નાઈ જે કછુ વછે સેઈ પુરે, દારિદ્ર દુખ મિશ્યામતિ ચેરે. | ૪ | અલખ નિરંજન જોતિ પ્રકાશ, ઘટ ઘટ ભીતર પ્રભુ વાસી; સ્વામિ સ્વરૂપ ક નહિ જાયે, કહેતાં કે મન ૧ આતિ, પીડા, ૨ મારે મન For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરિજ થાય. ૫. ડાર દિયે સબહી હથીયારા, જીત્યા મેહ તણ દલ સારા; નારી તજી શિવશું રંગ રાચે, રાજ તનું પણ સાહિબ સાચે. એ ૬ મહા બલવંત કહીજે દેવા, કાયર કુંથુ ન એક હણવા; અહિં સયલ પ્રભુ પાસ કહીએ, ભીક્ષા આહારી નામ ધરી છે. ૭ નિંદક પૂજક સમ ભાયક, પણ સેવકહી સુખદાયક; તો પરિગ્રહ ને જગનાયક, નામ અતિથિ સવિ સિદ્ધિ લાયક. ! ૮ ! શત્રુ મિત્ર સમચિત્ત ગણજે, નામ દેવ અરિહંત ભણજે, સયલ જીવ હિતવત કહીજે, સેવક જાણી મહાપદ દીજે. ૯ સાયર જેસા હેય ગભીર, દેષ નહિ એક માંહિ શરીર, મેર અચલ જિમ અંતર્યામી, પણ ન રહે પ્રભુ એકણ ઢામી. છે ૧૦ છે લેક કહે જિનજી સબ દેખે, પણ સુપનાંતર કબહું ના પેરીસ વિના બાવીશપરીસા, સેના છતી તે જગદીશા. ૧૧ છે માનવિના જગ આણ મનાઈ, માયા વિના સબશું લય લઈ લોભ વિના ગુણ રાશિ પ્રહી, ભિક્ષુ ભયે ત્રિગડ સેવીજે. ૧૨. નિગ્રંથપણે શિર છત્ર ધરાવે. નામ જતિ પણ ચામર હલાવે અભયદાન દેતા સુખ કારણ, આગલ ચક્ર ચલે અરિ ડારણ છે ૧૩ શ્રી જિનરાજ દયાલ ભણજે, કમ સબકે સૂલ ખણી જે; ચઉવિ સંધજ તીરથ થાપે, લચ્છી ઘણી દેખે નવિ આપે. છે ૧૪ વિનયવંત ભગવંત કહાવે, ન કહીઠું સસ નમાવે અકિંચન બિરૂદ ધરાવે, પણ સેવન પદ પંકજ ઠાવે. ૧૫છે તછ આરંભ નિજ આતમ ધ્યાવે, શિવ રમણી કે સાથ ચલાવે રાગ નહિ પણ સેવક તારે, ષ નહિ નિગુણ સંગ વારે. ૧૬ છે તે મહિમા અદભુત કહીયે, તેરા ગુણો પાર ન લહિયે, તું પ્રભુ સમરથ સાહિબા મેરા, હું અને મેહન, સેવક તેરા, એ ૧૭ | તુ રે ત્રિક તણો પ્રતિપાલ, હું જે અનાથી તુ રે દયાલ; તું શરણાગત રાખણ ધીરા, તું પ્રભુ For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર તારક છે વડવીરા, ૫ ૧૮ !! તુંહી સમે વડભાગજ પાયે, તે મેરા ડાજ ચડયારે સવા૨ે; કર જોડી પ્રભુ વિનવું તાસ્ય, કરે કૃપા જિનવરજી માસ્યુ*. ! ૧૯ ! જન્મ મરણના દોષ નિવારા, ભવસાયરથી હેલા ઉતારા; શ્રી હર્થાિણુાઉર મ‘ડણુ સાહે, તિહાં શ્રી શાંતિ સદા મન મોહે. I! ૨૦ !! શ્રી પદ્મસાગર ગુરૂરાજ પસાયા, શ્રી ગુણુસાગરકે મન ભાયા; જે નર નારી એક ચિત્તે ગાવે, તે મનવાંછિત નિશ્ચે પાવે, ૫ ૨૧ શ્રી ગૌતમસ્વામીના છંદ. ( રાગ–પ્રભાતી, ) માત પૃથ્વી સુત પ્રાત ઊડી નમા, ગણુધર ગૌતમ નામ ગેલે; પ્રહ સમે પ્રેમશું જેહુ ધ્યાતાં સદા, ચઢતી કળા હાય વશ વેલે, મા॰ ॥ ૧ ॥ વસુભૂતિ નદન વિશ્વજન વદન, દુરિત નિકદન નામ જેહનું; અભેદ મુદ્દે કરી ભવિજન જે ભજે, પુણૅ પહેાંચે સહી ભાગ્ય તેહનું. મા॰ ॥ ૨ ॥ સુરમણિ જેલ ચિંતામણિ સુરત, કામિત પૂરણ કામધેનુ, એહ ગૌતમતણું ધ્યાન હૃદયે ધરે, જૈહ થકી અધિક નહીં મહાત્મ્ય હતું. મા૰ ॥ ૩ ॥ જ્ઞાન, ખળ તેજ ને સકળ સુખ–સપદા, ગૌતમ નામથી સિદ્ધિ પામે; અખડ પ્રચ’ડ પ્રતાપ હાય અવનિમાં, સુરનર જેહને શિષ નામે, મા ॥ ૪ ॥ પ્રણવ દે ધરી માયા ખીજે કરી, સ્વમુખે ગૌતમ નામ ધ્યાયે; કાર્ડિ મનકામના સફળ વેગે ક્ળે, વિધન વૈરિ સર્વે દૂર જાયે, મા॰ ! પ ! દુષ્ટ દૂર ટળે સ્વજન મેળે! મળે, આધિ-ઉપાધિ તે વ્યાધિ નાસે; ભૂતના-પ્રેતના જોર ભાંજે વળી, . For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગૌતમ નામ જપતાં ઉલ્લાસે માત્ર છે ૬ કે તીર્થ અષ્ટાપદે આપ લધે જઈ, પનરસે ત્રણને દિખ દીધી; અમને પારણે તાપસ કારણે, ક્ષીર લબ્ધ કરી અખૂટ કીધી. માત્ર ૫ ૭ વરસ પચાસ લગે ગૃહવાસે વસ્યા, વરસ વળી ત્રીશ કરી વીર સેવા બાર વરસાં લગે કેવળ ભગવ્યું, ભક્તિ જેહની કરે નિત્ય દેવા. મા ! ૮ મે મહિયલ ગૌતમ ગોત્ર મહિમા નિધિ, ગુણનિધિ અદ્ધિ ને સિદ્ધિદાયીઉદય જસ નામથી અધિક લીલા લહે, સુજસ સૌભાગ્ય દોલત સવાઈ. માતo ૯ ! શ્રી ગૌતમાષ્ટકમ. શ્રી ઈન્દ્રભૂતિ વસુભૂતિપુત્ર, પૃથ્વીભવ ગૌતમ-ગોત્ર-રત્નમ; તુવન્તિ દેવાસુરમાનન્દ્રા, સ ગૌતમે યઋતુ વાંછિત મે. ૧ શ્રી વર્ધમાના ત્રિપદીમવાય, મુહૂર્ત–માણ તાનિ યેન, અદ્ભાનિ પૂર્વાણિ ચતુર્દશાપિ, સ ગૌતમે યચછતુ વાંછિત મે. ૨ શ્રી-વીર-નાથન પુરા પ્રણેતા, મન્ને મહાનન્દ-સુખાય ય; ધ્યાયમી સૂરિ-વરા: સમગ્રા, સ ગૌતમે યઋતુ વાંછિત મે. ૩. યસ્યાભિધાન મુનયોડપિ સર્વે ગુણતિ ભિક્ષા-ભ્રમણસ્ય કાલે; મિષ્ટાન-પાનામ્બર-પૂર્ણ કામા, સ ગૌતમે યaછતુ વાંછિત મે. ૪ અષ્ટાપદાદ્રી ગગને સ્વ-સફદ્યા, યયા જિનાનાં પદવન્દનાય; નિશખ્ય તીર્થાતિશય સુરેન્મ:, ગૌતમે યચ્છતુ વાંછિત મે. ૫ For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિપ–સંખ્યા શત-તાપસાનાં, તપ-કૃશાનામપુનર્ભવાય; અક્ષીણુ-લકથા પરમાન-દાતા, સગાત ઋતુ વાંછિત મે. ૬ સદક્ષિણે ભજનમેવ દેય, સાધર્મિક સંધ-સપતિ , કેવલ્ય વસ્ત્ર પ્રદદ મુનીનાં, સ ગૌતમે યજ્ઞ, વાંછિત મે. ૭ શિવ ગત ભર્તરિ વીર-નાથે, યુગ-પ્રધાનત્વમિહેર મત્વા: પટ્ટાભિષેકો વિદધે સુરેન્દ્રૌ , સ ગૌતમે યઋતુ વાંછિત મે. ૮ -બીજ પરમેષિ બીજ, સયાન–બીજ જિનરાજ-બીમ: યામ ચોક્ત વિદધાતિ સિદ્ધિ, સગૌતમ ઋતુ વાંછિત મે. ૯ શ્રી ગૌતમસ્યાષ્ટકમાદરણ પ્રધ-કાલે મુનિ-પુડગવા એક પઠન્તિ તે સૂરિપદ સદૈવ-, ડડનન્દ લભત્તે સુતરાં ક્રમેણુ, ૧૦ શ્રી ગૌતમ સ્વામીને છંદ. વિર જિનેશ્વર કે શિષ્ય, ગૌતમ નામ જપે નિશદિશ, જો કીજે ગૌતમનું ધ્યાન, તે ઘર વિલર્સ નવે નિધાન. ૧ ગૌતમ નામે ગિરિવર ચઢે, મનવાંછિત હેલા સપજે, ગૌતમ નામે ના રોગ, ગૌતમ નામે સર્વ સંજોગ. ૨ જે વૈરી વિરુઆ વકડા, તસ નામે ના ટુકડા; ભૂત-પ્રેત નવિ મડે પ્રાણ, તે ગૌતમન્સ કરૂં વખાણ. . ૩. સાતમ નામે નિર્મળ કાય, ગૌતમ નામે વાધે આય; ગૌતમ જિનશાસન શણગાર, ગૌતમ નામે જ્યાં જ્યકાર. છે ક શાલ દાલ સુરહા છંત ગોળ, મનવાંછિત કાપડ તોળ; ઘરશું ધણું નિર્મળ ચિત્ત, ગૌતમ નામે પુત્ર વિનીત. ૫ ગૌતમ ઉદ અવિચળ ભાણ, ગૌતમ નામ જ જગ જાણ મોટાં મદિર મેરુ સમાન, ગૌતમ નામે સફળ For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિહાણ. છેક છે ઘર મયગલ છેડાની જેડ, વારૂ પહોંચે વચ્છિત કેડ, મહિયલ માને મોટા રાય, જે તુઠે ગૌતમના પાય. ૭ ગૌતમ પ્રણમ્યા પાતક ટળે, ઉત્તમ નરની સંગત મળે; ગૌતમ નામે નિર્મળ જ્ઞાન, ગૌતમ નામે વાધે વાન. . ૮ પુણ્યવત અવધારે સહુ, ગુરુ ગૌતમના ગુણ છે બહુ; કહે લાવણ્ય સમય કર જેડ, ગૌતમ તે સંપત્તિ કેડ. છે ૯ શ્રી શંખેશ્વર પાર્શ્વજિન છંદ. પાસ શંખેશ્વરા સાર કર સેવમાં, દેવકાં એવડી વાર લાગે; કેડી કરજેડી દરબાર આગે ખડા, ઠાકુરા ચાકુરા માન માગે. પાસ છે ૧ પ્રગટ પાસજી મેલી પડદે પરે, મેડ અસુરાણને આપ છોડ; મુજ મહિરાણ મmષમાં પેસીને, ખલકના નાથજી બંધ બેલે. પાસ છે ૨છે જગતમાં દેવ જગદીશ તું જાગતે, એમ શું આજ જિનરાજ ઊધે; મેટા દાનેશ્વરી તેહને દાખીએ, દાન દે જે જગકાળ મધે. પાસ છે ૩છે ભીડ પડી જાદવા જોર લાગી જા, તતક્ષાણ ત્રિકમે તુજ સભા, પ્રગટી પાતાલથી પલકમાં તે પ્રભુ, ભોજન તેહને ભય નિવાર્યો. પાસ છે જ છે આદિ-અનાદિ અરિહંત તું એક છે, દીન દયાળ છે કેણ દુ; ઉદયરત્ન કહે પ્રગટ પ્રભુ પાસજી, પામી ભય ભંજને એહ પૂજે. પાણo | ૫ | શ્રી મહાવીર સ્વામીને ઈ. શ્રી સિહારથ મુળ શણગાર, ત્રિશલા દે સુત જગ આધાર; શોભે સુંદર સેવનવાન, શરણ તમારું શ્રી વર્ધમાન, એ ૧ છે તુમ For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નામે લહિએ સંપદા, તુમ નામે મન વાંછિત મુદા, તુમ નામે લહીએ સન્માન, શરણ તુમારૂ શ્રી વર્ધમાન. ! ૨ કે દુર્જન દુષ્ટ વૈરી વિકરાલ, તુમ નામે નાસે તતકાળ; તુમ નામે દિન દિન કલ્યાણ, શરણ તુમારૂ શ્રી વર્ધમાન. ૩ ભૂત-પ્રેત વ્યંતર નહિ મુદા, તુમ નામે ના આપદા; રોગ-શેક ચિંતા નવિ જાણ, શરણ તુમારૂં શ્રી વર્ધમાન. ૪ પ્રહાદિક પીડા નવ કરે, નામ તુમારૂ જે અનુસરે ધર્મસિંહ મુનિ ભાવ પ્રધાન, શરણ તુમારૂ શ્રી વર્ધમાન. કે ૫છે શ્રી સળ સતીને છંદ. આદિનાથ આદે જિનવર વદી, સફળ અને રથ કીજીએ એ, પ્રભાતે ઊડી મંગલિક કામે, સોળ સતીનાં નામ લીજીએ એ. ૧છે બાલકુમારી, જગહિતકારી બ્રાહ્મી ભરતની બેનડી એ, ઘટ ઘટ વ્યાપક અક્ષર રૂપે, સોળ સતીમાં જે વડી એ. આર. બાહુબલ ભગિની સતીય શિરોમણું, સુંદરી નામે અષભસુતા એ, અંક સ્વરૂપી ત્રિભુવન માંહે, જેહ અનુપમ ગુણજુત્તા એ. કે. ૩ચંદનબાલા બાલપણુથી, શીયળવતી શુદ્ધ શ્રાવિકા એ, અડદના બાકુલા વીર પ્રતિલાવ્યા, કેવળ લહી વ્રત ભાવીક એ. ૪. ઉગ્રસેન ધુઆ ધારિણી નદિની, રાજિમતી નેમ વલ્લભા એ, જેબનેવેશે કામને છ, સજમ લેઈ દેવદુલભ એ. પ પાચ ભરતારી પાંડવ નારી, કુપદ તનયા વખાણીએ એ, એકસો આઠે ચીર પુરાણ, શીયળ મહિમા તસ જાણીયે એ. ૬ દશરથ નૃપની નારી નિરુપમ, કૌશલ્યા કુળચંદ્રિકા એ, શિયળ સલૂણી રામ For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જનેતા, પુણ્ય તણી પરનાલીકા એ. એ ૭ કૌશાંબીક ઠામે શતાનિક નામે, રાજ્ય કરે રંગ રાજી એ, તસ ઘર ઘરણું મૃગાવતી સતી, સુરભવને જશ ગાજીયો એ. કે૮ છે સુલસા સાચી શિયળે ન કાચી, રાચી નહીં વિયા–રસે એ, મુખડું જોતાં પાપ-પલા એ, નામ લેતાં મન ઉદ્ભસે એ. ૯ રામ રઘુવંશી તેની કામિની, જનકસુતા સીતા સતી એ, જગ સહુ જાણે ધીજ કરતાં, અનલ શીતલ થયો શીયળથી એ. ! ૧૦ કાચે તાંતણે ચાલણ બાંધી, કુવા થકી જળ કઢીયુ એ, કલક ઉતારવા સતીય સુભદ્રા એ, ચપ બાર ઉઘાડીયું એ. ૧૧ સુરનર વાદિત શિયળ અખંડિત, શિવા શિવપદ ગામિની એ, જેહને નામે નિર્મલ થઈ એ, બલિહારી તસ નામની એ. છે ૧૨ હસ્તિનાગપુરે પાંડુરાયની, કુંતા નામે કામિની એ, પાંડવ માતા દસે દસાર્ણની, બહેન પતિવ્રતા પદ્મિની એ. ! ૧૩ શીલવતી નામે શીલવતધારિણું, ત્રિવિધે તેહને વદિયે એ, નામ જપતા પાતક જાએ, દરિસણ દુરિત નિકદિયે એ. ૧૪ નિષિાનગરી નહિ નરીંદની દમયંતી તસ ગેહિની એ, સંકટ પડતાં શીયલજ રાખ્યું, ત્રિભુવન કીર્તિ જેહની એ. ૧૫ છે અનગ અક્તિા જગજન પુછતા, પુષ્પચૂલા ને પ્રભાવતી એ; વિશ્વવિખ્યાતા કામીત દાતા, સોળમી સતી પદ્માવતી એ. ૧૬ મે વિરે ભાખી શાએ સાખી, ઉદયરત્ન ભાબે મુદા એ; વહાણું વાતા જે નર ભણશે, તે લેશે સુખ-સંપદા એ. ! ૧૭ શ્રી લેગસ કલ્પ. (એક પ્રાચીન હસ્તલિખિત પ્રતિ ઉપરથી ઉરિત.) આ છે શ્રી એ લેગસ્સ ઉજmઅગરે ! For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir } ધમ્મતિથી યુરેજિણે અરિહંતે, કિત્તઈસ્સ ચવીસપિ કેવલી, મમ મનેાભીષ્ટ કુરુ કુરુ સ્વાહા ।! એ મંત્ર પુસન્મુખ ઊભા રહી વાર ૧૦૮ કાઉસ્સગ્ગ કરી જપીએ દિન ૧૪ બ્રહ્મચર્યોં પાલી જે માન મહત્ત્વ પ્રતિષ્ઠા વધે; રાજભય, ચારભય નહીં; રાજઋહિ, સપા મહત્ત્વ વધે. ઇતિ પ્રથમ મડલ ડીઝી હોડી સભ ખિચ વદે, સ’ભવમભિળુ દૃણું ( ચ સુમઇંચ, પઉંમપRs'સુપાસ જિષ્ણુ ય યદુપ્પä વં ? સ્વાહા ! એ મંત્ર ૨૦૧૬ વાર જપી જે, પદ્માસન બેસી જે, ઉત્તર સન્મુખ દેખીને સેામવારથી દિન ૭ જાપ કીજે, સ વશ થાય, દુર્જન કર્ષે, સર્વત્ર જય પામે, તિ ખીજું મડલ. પ્ હૈ। ઝ ઝી હિંચ પુષ્કૃત, . મ સીઅલ, સિજ્જસ વાસુપુજ્ય ચ; વિમલમણુત ચજિષ્ણુ ધમ્મ સાતિ ય દાષિ, કુથુ અર' ય મäિ Ý મુનિસૢન્વય સ્વાહા. એ મંત્ર વાર ૧૦૮ રક્તવસ્ત્ર પહેરી, લાલ માલા જિએ સર્વાં શત્રુના નાશ થાય. રાજદારે મહાન લાભ, વચન સિદ્ધિ હાય. ઈતિ તૃતીય મંડલ, ૐ હું નમ; નૈમિજિષ્ણુ ચવામિ અ‰િનેમિ પાસ', ત વન્દ્વમાણું ચ અમ મનેાાંચ્છિત પુરય પૂરય હ્રી સ્વાહા. એ મત્ર ૧૨૦૦ વાર હજાર જાપ પીલિ માલા, પીલા આ પહેરી ઉત્તરમુખ બેસી જપીએ. કુંટુબને શૈાભાવે છે, કાનમે કુ' દીને શાનિી જાય: ઈર્તિ ચતુથ મડડલ, For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઍ એ હી હો એવું મને અભિથુઆ, વિહુયરયમલા પહાણ, જમરણ ચઉસિપિ જિણવર, તિથ્થયરા મે પસીયતુ સ્વાહા. એ મંત્ર પૂર્વ સામા હાથ જોડી ઊભા રહી, ઊર્ધ્વ દિશિ મુખ રાખીયે ૫૦૦ મંત્ર જપીએ, તીનવાર નિમિ. સર્વ, દેવતા સંતુષ્ટ હેય. ઈતિ પંચમ મંડલ. ૐ. ૪. અબરાય કિત્તિઓ વદિ મહિઆ, જે એ લોગગ્સ ઉત્તમ સિદ્ધા, આદુષ્ણ બેહિલાભં સમાહિ વર મુત્તમ દિશ સ્વાહા. એ મંત્ર ૧૫૦૦ સમાધિ મરણ હેય. ઈતિ પછ મંડલ. » હૈ એ જ જી દેસુ નિમ્મલયર આઈસુ, અહિ પયાસયર, સાગરવર ગંભીરા, સિદ્ધ સિદ્ધિ મમ દિસતુ મમ, મનવાંચ્છિત પૂરય પુરય સ્વાહા. એ મંત્ર ૧૦૦૮ વાર બિલ્વપત્રાસે ૧૦ હજાર ધુત કે સાથ હેમ કીજે, સકલ મનવાંછિત સિદ્ધિ છે. ઈતિ સપ્તમ મંડલ. શ્રી ગૌતમસ્વામિ–સ્તોત્રમ. સ્વચ્છાગ્રસહસ્ત્રપત્રકમલે પાસનસ્થ મુનિ, જેલબ્ધિવિભૂષિત ગણધર શ્રી ગૌતમસ્વામિનમા દેવેન્દ્રાઘમરાવલીવિરચિત પારિત સસ્મતાભુત, શ્રી વાસાતિશયપ્રભાપરિગત યાયામિ ગીશ્વરમ, ૧છે. For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કિ દુષ્પાબુદ્ધિગર્ભગૌરસલિલેશ્ચન્હાપલાન્તર્દ, કિ કિ શ્વેતસરજપુઋચિભિઃ કિ બ્રાચિકણું: કિં શુક્લસિમત-- પુજકે ઘટિતા કિં કેલગુચ્છામૃત: મૂતિસ્તગણનાથ ! ગૌતમ! હદિ ધ્યાનધિદેવી મમ. રા શ્રી ખપ્પાદિપદાર્થસારણિકા કિ વયિત્વા સતાં, કિ ચેતાંસિ શાંસિ કિ ગણધૃતાં નિર્માસ્ય તદ્દાફસુધામા નીકૃત્ય કિમપ્રમત્તકમુન: સૌખ્યાનિ સમિલ્ય કિમ, મૂત્તિસ્તે વિદધે મમ સ્મૃતિપથાધિષ્ઠાયિની ગૌતમ! ! ! નીરાગય તપસ્વિનભુતસુખવાતાગૃહીત્યા દઉં, તસ્યાપ્યચ્છશમાંબુધે રસભર શ્રી જેનમૂહક તસ્યા એવ હિ રામણીયારસે સૌભાગ્યભાભવસદ્ ધ્યાનાંબુજસિક કિમુ કૃતા અતિ પ્રભો! નિર્મલા. ૪ કિ ધ્યાના લગાલિતિઃ મૃતદલેરાભાસિસદ્ભાવના : કિમુશીલચન્દનરસૈરાપિ મૂર્તિસ્તવા સમ્યગદર્શનપાર કિમુતપશુરોધિ પ્રભો !, મચ્ચિો દમિતે જેિને કિમ્ શમેન્દુઝાવતશ્રાઘટિ પ - કિં વિશ્વોપતિક્ષમઘમમયી કિ પુણ્ય-પેટીમી, કિ વાત્સલ્યમયી કિમુત્સવમયી પવિત્રપિંડીમયી કિ કલ્પદ્રુમયા મરૂન્મણિમયી કિ કામદેગ્ગીમયી, ધોડહં તવ નાથ! મે દૃદિ તનુ: કાં કાં નરપશ્રિયમ્. છેક છે કિં કરમયી સુચન્દનમયી પિયુષમયી, કિચુર્ણકૃતચન્દ્રમડલમયી કિં ભદ્રલક્ષ્મીમયી કિં વાનન્દમયી કૃપારસમણી કિ સાધુ મુદ્રામયી,–ત્યન્ત હદિ નાથ! મૂર્તિમલાનો ભાતિકિ કિંમયી. છે૭ * (કેવલામિત્વામૃતૈ:). For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હા અન્તસારમયામુપાસ્ય મુિ ક્રિ પ્રાચ્યાનાં રસ', સૌભાગ્ય કિમુ કામનીયસુગુણુકોણે યિત્વા ચ કિંમ ! । સસ્વ” શમશીગો: શુભચેરી જવલ્યમાછિંદ્ય કિમ્, જાતા મે હૃદિ યાગમ પથિકા મૂર્ત્તિઃ પ્રભો ! તેઽમલા. ૫ ૮ કિ બ્રહ્માણ્ડાદર પુરણાધિકયશ: કરપારીરજ:પુ-જ ધવીકૃતા તત્વ તનુ–સદ્ધ્યાનદ્ભુત્ સસ્થિતા ! ક શુકલસ્મિતમુદ્ગરે તદલાદુષ્કર્મ કુમ્ભક્ષરદ્-ધ્યાનાછા ભૃતવેબુિલિદ્યતતરા શ્રી ગૌતમ ! ભાજતે, । ૯ । કિ’ત્રૈલેયરમાકટાક્ષલહરી લાલાભિરાલિ‘ગિતા, કિ ચેલ્ફેન-કૃપાસમુદ્રમથને દ્બારે કરમ્ભીકૃતા । કિ ધ્યાનાનલદ“ માનનિખિલાન્ત; ક કાણાવલી-રક્ષાભિધવલા વિભાતિ હૃદ્ધિ મે શ્રી ગૌત વત્તનુ:. II ૧૦ ॥ ઈત્થ’ ધ્યાનસુધાસમુદ્રલહરી ચુલા-ચલાં દાલન, ક્રીડાનિશ્ચલરાચિજ્વલવપુઃ શ્રી ગૌતમા મે હૃદ્વિ ! ભિત્ત્વા મેહકપાટસ'પુટમથ પ્રેાલ્લાસિતાંત:પુર-યાતિ તિનિત ખિની નયતુ માં સબ્રહ્મતા માત્મા. ॥ ૧૧ || શ્રીમદ્ગૌતમપાદવન્દનરૂચિ: શ્રીવાડ્મયસ્વામિની, મૃત્યુક્ષેત્રનગેશ્વરી ત્રિજીવનસ્વામિન્યપિ શ્રીમતી ! તેજોરાશિદાયિ‘શશિતન્નુજો ચક્ષાધિપ: શ્રી સુરાધીશાઃ શાસનદેવતાશ્ચ તુ કોયાંસિ ભૂયાંસિ ના । ૧૨ ।। ઇતિ શ્રી ગૌતમસ્વામિસ્તત્ર સમાપ્તમ્ . ( સદ્મ ) ( જાતા ). For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે ગૌતમ સ્વામીને રાસ છે (ભાષા -- ઢાળ ૧ લી). વીર જિણેસર ચરણકમળ, કમળાજ્યવાસો છેપશુમવિ પભણિશું સામિ સાલ ગોયમગુરૂ રાસો છે મણ તણું વયણ એકત કરવી, નિસુણે જો ભવિયા છે જિમ નિવસે તુમ દેહ ગેહ ગુણગણ ગહગહિયા. ૧છે જબુદીવ સિરિ ભરખિત્ત ખેતલ મંડણ મગધ દેસ સેણિય નરેસ, રિદિલ બલખંડણ છે ધણવર ગુવ્વર ગામ નામ, જિહાં ગુણગણ સજા છે વિપ વસે વસુભુઈ તથ્ય જસુ પુવી ભા. ૨ તાણુ પુર સિરિ ઈદભૂઈ ભુવલય પસિદ્ધ છે ચઉદહ વિજા વિવિહ રવ નારી રસ વિદ્ધો (લો) છે વિનય વિવેક વિચાર સાર, ગુણગણુહ મનહર છે સાત હાથ સુપ્રમાણ દેહ, રૂપે રંભાવર. ૩ નણવય કર ચરણ, જિણવી પંકજ જળે પાડિય છે તે જે તારા ચંદ સૂર, આકાશ માડિયો રૂવે મયણ અનગ કરવી મેલ્વિએ નિરધાડિયા ધીર મેરે ગંભીર સિંધુ, ચંગમયચાડિય. ૪ પખવિ નિવમ સર્વ જાસ, જણ જપે કિંચિય છે એકાકી કલિ ભીત ઈચ્છ, ગુણ મેહલ્યા સં ચિય છે અહવા નિષે પુષ્ય જન્મ, જિણવર ઇણ અચિય છે ઉભા પઉમા ગૌરી ગંગા રતિ હા વિધિ વસિય. પા નહિ બુધ નહિ ગુરે કવિ ન કોઈ, જસુ આગલી રહી છે પચસયા ગુણપાત્ર છાત્ર, હીડે પરવરીઓ છે કરે નિરતર સામે, મિથ્યાતિ મહિય છે ઈણ છળ હશે ચરમ નાણ, દસમુહ વિહિય. એ ૬ વસ્તુ છે કે જે સુદીવહ જબુદીવહ, ભરતવાસંમિ છે ભૂમિતલમંડણ મગધ દેસ, સેણિય નરેસર, વરચુમ્બર ગામ તિહાં, For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષ્પ વસે વસુભુઈ સુંદર, તસુ ભ પુહવિ સયલ, ગુણગણ વ નિહાણ, તાણ પુત્ત વિક્ઝાનિલઓ, ગોયમ અતિહિ સુજાણ. . ૭છે (ભાષા – ઢાળ ૨ જી ). ચરમ જિણેસર કેવણનાણું, ચઉદ્વિહ સંઘ પઈ જાણ પાવાપુરી સ્વામી સંપત્તિ, ચઉવિ દેવનિકાયહિ જુવે છે ૮ છે. મિશ્યામતિ ખીજે, ત્રિભુવનગુરુ સિંહાસણ બઈ; તતખિણ મેહ દિગતે પઈઠ્ઠા ૯ ક્રોધ માન માયા મંદ પુરા, જાયે નાઠા જિમ દિન ચૌરા છે દેવ દુદુહિ આકાશે વાજે, ધર્મ નરેસર આવ્યા ગાજે ૧૦ કુસુમવૃષ્ટિ વિરચે તિહાં દેવ, ચેસઠ દ્રિ જસુ માગે સેવા છે ચામર છત્ર શિરોવરિ સોહે રૂપે હિ જિણવર જગ સહુ મોહે ! ૧૧. ઉવસમ રસભર ભરી વરસતા, જેજન વાણ વખાણ કરતા તે જાણવી વિદ્ધમાણુ જિંણ પાયા, સુર નર કિન્નર આવે રાયા છે ૧૨ કાંતિ સમૂહે ઝલઝલકતા, ગયણું વિમાણે રણ રણકતા છે પખવી ઇદભુઈ મન ચિંતે, સુર આવે અહ યજ્ઞ હેવત છે ૧૩ તીર તરડક જિમ તે વહતા, સમવસરણ પુછતા ગહગાહતા તે અભિમાને ગાયમ જ છે, ઈશુ અવસરે કાપે તણું કરે છે ૧૪ મૂઢ લેક અજાણીઉં બાલે. સુર જાણતા ઈમ કાંઈ લે છે મેં આગળ કે જાણ ભણજે, મેરૂ અવર કિમ ઉપમા દીજે ૧૫ તે વસ્તુછદ વીર જિણવર વીર જિણવર નાણ સંપન્ન છે પાવાપુરી સુરમણિય પત્તનાહ સંસાર તારણ છે તિહિ દેહિ નિમ્નવિય સમવસરણ બહુ સુખકારણ કે જિનવર ગ ઉજજોય કરે, તેજે કરી શિકાર છે સિંહાસણે સાનિય વ્ય, હુઓ સુય જયકાર ૧૬ - Tu , For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ભાષા ઢાળ ત્રીજી) છે તવ ચઢિઓ ઘણુ માન ગજે, ઈદભુઈ ભુદેવ તે છે હુકારો કરી સંચરી, કવણ સુ જિણવર દેવ તે છે જેજન ભૂમિ સમવસરણ, પેખે પ્રથમારભ તે દહ દિસિ દેખે વિબુધવધુ, આવતી સુરભિ તે છે ૧૭ મણિમય તારણ દંડ ધજા, કેશીસે નવ ઘાટ તે છે વૈરવિવર્જિત જંતુગણ, પ્રાતિહારજ આઠ તે છે સુર નર કિન્નર અસુરવર ઈદ્ર ઈક્રાણુ રાય તે છે ચિત્ત ચમકિય ચિંતવે એ, સેવંતા પ્રભુપાય તે છે ૧૮ સહસકિરણ સમ વીર જિણ, પખવી રૂપ વિસાળ તે છે એ અસંભવ સંભવે એ, સાચે એ ઈદ્રજાળ તે છે તે બોલાવે ત્રિજગગુરૂ, ઇંદભુઈ નામેણુ તે છે શ્રીમુખ સંશય સામી સવે ફેડે વેદપણ તે છે ૧૯ છે માન મેલ્હી મદઠેલી કરી, ભગતે નામે સીસ તે આ પંચ સયાશું વ્રત લી એ, ગોયમ પહિલે સીસ તે છે બંધવ સંજમ સુણવિ કરી, અગનિશુઈ આઈ તે છે નામ લેઈ આભાષ કરે, તે પણ પ્રતિબોધેઈ તે ઘરને ઈણ અનુક્રમે ગણહર સ્પણ, થાપ્યા વીર અગ્યાર તે છે તવ ઉપદેશે ભુવનગુરૂ, સંજમશું વ્રતબાર તે છે બિહુ ઉપવાસે પારણું એ, આપણ પે વિહરત તે છે ગેયમ સંજમ જગ સયલ, યજ્યકાર કરંત તે છે ૨૧ વસ્તુ છેદ ઈદભુઈ ઇંદભુએ ચઢિય બહુમાન છે હુંકાર કરી સચરિઓ, સમવસરણપુને તુરંત છે ઈ સંસા સામિ સ, ચરમનાહ કે કુરંત છે બેધિબીજ સઝાય મને, ગેયમ, ભવહ વિલા દિખ લેઈ સિખા સહિય, ગણહર પય સંપત્તિ છે. ૨૨ છે I , ભાષા-ઢાળ ચોથી છે આજ હુઓ સુવિહાણ, આજ પલિમ પુણ્ય ભરે છે દીઠા ગાયમ સામિ, જે નિય નયણે અમિયા ભરે છે સિરિ For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગેયમ ગણહાર, પચસયા મુનિ પરવરિયા, ભુમિય કરય વિહાર, ભવિયાં જન પડિહ કરે છે સમવસરણ મઝાર, જે જે સંસા ઉપજે છે તે તે પર ઉપગાર, કારણ પૂછે મુનિવરે ૨૩ જિહાં હિાં સીજે દિખ, તિહાં તિહાં કેવલ ઉપજે એ છે આપ કહે અણત, ગાયમ સીજે દાન ઈમ ગુરૂ ઉપર ગુરૂભત્તિ સમિય ગેયમ ઉપનીય છે ઈણ છલ કેવલનાણ, રાગજ રાખે રંગભરે છે ૨૪ જે અષ્ટપદ શૈલ, વદે ચઢી ચકવીશ જિણ | આતમલબ્ધિ વસેણ ચરમસરીરી સોઈ મુનિ ! ઈ દેસણુનિસુણેવિ, ગાયમ ગણહર સંચલિએ છે તાપસ પરસએણ, તે મુનિ દીઠ આવતે એ છે ૨૫ તવ શેસિય નિય અંગ અહ શકિત નવિ ઉપજે એ છે કિમિ ચઢશે કઢકાય ગજ જિમ દિસે ગાજતે એ છે. ગિઓ એણે અભિમાન, તાપસ જો મન ચિંતવે એ છે તે મુનિ ચઢિયે વેગ, આલબવી દિનકર કિરણ છે ૨૬ છે કચણ મણિ નિષ્પન્ન, દંડ કલસ ધજ વડ સહિય છે પખવિ પરમાણંદ, જિગુહર ભરફેસર મહિય છે નિયનિય કાયપ્રમાણ, ચઉદિસિ સકિઅ જિણહબિંબ છે પણમવિ મન ઉલ્લાસ, ગાયમ ગણહર તિહાં વસિય છે ર૭ા વયરસ્વામીને જીવ તિર્થ જૂભક દેવ તિહાં પ્રતિબધે પુંડરીક, કંડરીક અધ્યયન ભણી છે વળતા ગેયમ સામિ સવિ તાપસ પ્રતિબોધ કરે લેઈ આપણે સાથ, ચાલે જેમ જુથાધિપતિ મારા ખીર ખાંડ ધૃત આણી, અમિઆ વુડ અંગુઠ ગેમ એકણ પાત્ર કરાવે પારણું સવે પચસયાં શુભ ભાવ, ઉજજવળ ભરિયો ખીર મીસે ! સાચા ગુરૂ સંજોગ. વળ તે કેવળ રૂપ હુઓ રહે છેપચસયા જિષ્ણુ નાહ, સમવસરણ પ્રકારત્રય છે પખવી કેવલનાણ, ઉપનૂ ઉજજોય કરે છે જાણે જિણુવિ પીયૂષ, ગાજતી ઘણુ મેઘ જિમ છે જિનવાણી નિસુણે, નાણુ હુઆ પંચયા ૩૦ For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir et વસ્તુછંદ ॥ ઇણે અનુક્રમે ઇંણે અનુક્રમે નાસ પન્ન પારહસય પરિવરિય હર્નિય દુરિય જિષ્ણુનાહવાઈ । જાંણુવિ જગ ગુરૂ વણુ; તિહુ નાણુ અપ્પાણુ નિઈ ! ચરમ જિજ્ઞેસર ઈમ ભવિ, ગાયમ મ કરીસ ઉ ા છેહ જઈ આપણું સહી, હાસ* તુલા એઉ ૫ ૩૧ ( ઢાળ-ભાષા ૫ મી ) แ ” સામિએ એ વીર ' જિષ્ણુદ, પુનિમચંદ જિમ ઉન્નુસિઅ ॥ વિહારિ એ ભરહવાસન્મિ, વરિસ હુ'તેર સવસિઐ ।। વંતા એ ય પઉમેસ, પાયકમળ સદ્ધિ સહિંચ્યું ! આવિ એ નયણુાનંદ, નેયર પાવાપુરી સુરમહિય ॥ ૩૨ ॥ પેખિએ એ ગાયમ સામી, દેવશર્મા પ્રતિખેાધ કરે ! આપણા એ ત્રિશલાદેવીનંદન, પહેાતા પરમપએ ! વળતા એ દૈવ આકાશ, પેખવી જાણિય જિગ્સમે એ તે મુનિ એ મન વિખવાદ, નાદ ભેદ જિમ ઉપના એ ૩૩ કુણુ સમાએ સામિય દૈખિ, આપ કન્હે હું ટાલિ એ ! જાણતા એ તિહુઅણુ નાહુ લેાક વ્યવહાર ન પાલિએ ! અતિ ભલુ' એ કીધેલુ સામિ, જાણીયે. કેવલ માંગશે. એ ચિતવીયુ એ બાળક જેમ, અહવા કેડે લાગશે એ ॥ ૩૪ હું કમ એ વીરસ્જિદ, ભગતે ભાળેા ભેાળવ્યા એ ॥ આપણા એ અવિહડ નેહ, નાડુ ન સપે સાચવ્યા એ સાચાએ તુ`હિ વીતરાગ, નૈહ ન જેણે લાલિએ એ ! ઈશુ સમે એ ગાયમ ચિત્ત, રાગ વૈરાગે વાળિએ એ ॥ ૩૫ ॥ આવંતુ એ જે ઉલટ્ટ, રહેતુ રાગે સાહિઉં એ ॥ ધ્રુવળ એ નાણું ઉત્ત્પન્ન, ગાયમ સહેજે ઉમાહિએ એ ા તિહુઅણુ એ જ્યëકાર ધ્રુવલમહિમા સુર કરે એ ॥ ગણુહુર એ કરય વખાણું, ભવિષ્ય ભવ ઈમ નિસ્તરે એ ॥ ૩૬ ll ॥ For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસ્તુ છેદ છે પઢમગણહર પઢમ ગણહર વરિસ પચાસ છે ગિહિવાસે સંવસિય, તીસ વરિસ સંજમાં વિભુસિય છે સિરિકવલનાણ પુણ બાર વરિસ તિહુયણ નમ સિય છે રાયગિહિ નયરીહિં કવિઓ, બાવય વરિલાઉ છે સામી ગોયમ ગુણનિલે, હશે શિવપુર ટાઉ ૩૭ છે ભાષામાં જિમ સહકારે કોયલ ટહુકે, જિમ કુસુમહવને પરિમલ મહેકે, જિમ ચંદન સુગધનિધિ, જિમ ગગાજળ લહેરે લકે જિમ કણયાચલ તેજે ઝલકે તિમ ગોયમ સૌભાગ્ય નિધિ ૩૮ છે જિમ માન સરોવર નિવસે હસા, જિમ સુરતવર સિરિ કય વતંસા, જિમ મહુયંરરાજીવ વને છે જિમ રણાયર ૩ણે વિકસે, જિમ અંબર તારાગણ વિકસે, તિમ ગાયમ ગુણ કેલિવને ૩૯ છે પૂનમ નિસિ જિમ સહિર સેહે, સુરત મહિમા જિમ જગ મેહે પૂરવ દિસિ મિસહસકરો પચાનન જિમ ગિરિવર રાજે, નરવઈ ઘર જિમ મયગલ બાજે, તિમ જિનશાસન મુનિપવરે છે ! ૪૦ને જિમ સુરતવર સોહે શાખા, જિમ ઉત્તમ મુખ મધુરી ભાષા, જિમ વન કેતકી મહમહે એ છે જિમ ભુમિપતિ ભુયબલ ચમકે, જિમ જિનમંદિર ઘંટા રણકે, તિમ ગોયમ લબ્ધ ગહગહે એ છે ૪૧ છે. ચિંતામણી કર ચઢિઓ આજ સુરતરૂ સારે વછિન કાજ, કામ કુંભ સવિ વશ હુઆ એ જે કામગવી પૂરે મનોમિય, અષ્ટ મહાસિદ્ધિ આવે ધાર્મિય, સામિય ગાયમ અણસર એ છે ૪ર છે પણવખેર પહેલો પભણી, માયાબીજ શ્રવણ નિસુણજે, શ્રીમતી શોભા સંભવે એ છે દેવહંધૂરિ અરિહંત નમી વિનયે પહુ ઉવઝાય શ્રેણી જે, ઈણ મંત્રે ગાયમ નમો એ છે ૪૩ પુરપુર વસતાં કઈ કરી જે, દેશ દેશાંતર કઈ ભમીજે કવણ કાજ આયાસ કરે પ્રહ ઉઠી ગયએ સમરીજે, કાજ For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમગ્ગહ તતખણ સીઝ, નવનિધિ વિકસે તાસ ઘરે છે ૪૪૫ ચઉકહ યે બારોત્તર વરસે, ગાયમ ગણહર કેવલ દિવસે, કિઓ કવિત્ત ઉપગાર પર છે આદિહિ. મગલ એહ પભણી, પરવ મહેચ્છવ પહિલે લીજે, અદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે છે ૪૪ ધન્ય માતા જિણે ઉદરે ધરિયા ધન્ય પિતા જિણે કુલ અવતરિયા, ધન્ય સગુરૂ જિણે દિખયાએ એ વિનયવત વિદ્યાભંડાર, જસ ગુણ કેઈ ન લન્ને પાર, વિદ્યાવત ગુરૂ વિનવે એ છે ગૌતમ સ્વામીને રાસ ભણી જે ચઉન્વિત સંઘ લિયાત કીજે, અહિ વૃદ્ધિ કલ્યાણ કરે છે ક૬ છે છે શ્રી ગૌતમસવામીને પાસ સંપૂર્ણ શ્રી જીરાવલિ પાર્શ્વનાથ સ્તોત્ર. હૈ શ્રી જીરાવલિ પાર્શ્વનાથાય નમઃ જીરાવહિં પ્રભુ પાર્શ્વ પાયલેણ સેવિતમ, અચિત ધરણેણ પદ્માવા પ્રપૂજિતમ્ ૧ સર્વ મંત્ર મય સર્વ કાર્ય સિદ્ધિકર પરમ, ધ્યાયામિ હૃદયાંજે ભૂતપ્રેતપ્રણાશકમ છે ૨શ્રી મેરૂતુંગ સૂરીન્દ્ર શ્રી મત પાર્શ્વ પ્રભો: પુર: ધ્યાનસ્થિત હદિ ધ્યાયન સર્વસિદ્ધિ લભે ધ્રુવ. ૩ શ્રી પાર્વે વિભાશાલી લક્ષ્મી રાજ્યજ્ય પ્રદઃ ગગુરુ જયકર છરાપદ્ધિ વિભૂષણે. એ જ જીરાપદ્ધિપુરે ફલધિનગર વણારસી સ્વામિનિ શ્રી શંખેશ્વર નામ કેવુ મથુરા સેરીસકે સ્થભને શ્રી મદ્વાદ પરિપિટર્નેગે પ્રદે શ્રી પુરે ભાલજે કરદે ટકે જિનપતિ શ્રી પાર્શ્વનાથ તુવે છે. ૫ For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીરાપદ્ધિ વિભૂષણે જિનમિતિ શ્રી પાર્શ્વનાથ મુદા શક્રાલિમુનિ સુંદર સ્તુતિ ગણ તક્રમ યઃ સ્તુતે સર્વાભીષ્ટ સુચ પૈર વિરત સૂત્રદાયો મેહલી જ્ય ઝિયા સુલભતે શ્રે ચિરાચ્છાશ્વતમ. ૬ ! - આત્મરક્ષક શ્રી પાર્શ્વનાથ તેત્ર. * નમે ભગવતે પાર્શ્વનાથાય યેન મણ સમાધિ ક્રિયત, શરીરે રક્ષા કુરુ કુરુ વને વા ગ્રામે વા નગરે વા ત્રિકે વા ચચરે વા ચતુષ્પથે વા દ્વારે વા ગૃહે વા વાહી દ્રાણી ક્ષત્રિયાણી વૈચ્છી ચાંડાલી માતગિની છે હો હી હું હું હાં હં હં ય ક્ષઃ મંત્ર પ્રસાદે મમ શરીરે અવતરતુ દુછનિગ્રહ કુર્રતુ કુટું સ્વાહા. આ તેત્ર હમેશા સાત વાર ગણવું. શ્રી અંબિકાદેવી મંત્રયુક્તાષ્ટક સ્તોત્ર. મૂળમંત્ર 8 હ અખિકે ? હા હોં દ્રા કલ ન્હ સઃ હા કેલી હી નમ: છે મહાતીર્થ રેવતગિરિ મને છે જૈન માર્ગ સ્થિત વિનાભિ ખંડને ! નેમિનાથ ધ્રિરાજીવ સેવા પરે – જય ગજજતુ રક્ષા કરે ? For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૭ હ્રીઁ મહામત્ર રૂપે શિવે કરે દૈવિ ? વાચાલ સત્ કિફિણી નૂપુરે ! તાર હારાવલી રાજિતારઃ સ્થલે । કતાટક રૂચિ રમ્ય ગડસ્થલે ! અભિકે ? હા સ્ફુરદ્ બીજ વિષે સ્વયં ! હી સમાગચ્છ મે દેહિ દુઃખ ક્ષય દ્રાં ક્રુતં દ્રાવયુ કાવા પદ્રવ" । દ્રી ક્રુદ્ધિ ક્ષુદ્ર સર્વે ભકીરવાન્ । કૅલી પ્રચ`અે પ્રસીદ પ્રસીદક્ષણ । બ્લૂ સદા સુપ્રસન્ને વિદેહિ રક્ષણ ॥ સઃ સતાં દત્ત કલ્યાણુ માલાયે । હ: કલી નમસ્તે મિક* કસ્થ પુત્ર યે ॥ ઈત્યમુદ્ભુત માહાત્મ્ય મંત્ર સ્તુતે ! કૌ સમાંથીઢ વર્તુલ યંત્ર સ્થિત । હીયુતાં છે ! મત મુડલા લ કૃતે ! દેહિંમે દર્શીન નહી ત્રિરખા વૃતે * નાશિતા શેષ મિથ્યાદશાં દુ દે। શાંતિ કાર્તિકૃતિ સ્વસ્તિ સિદ્ધિ પ્રદેશ દુષ્ટ વિદ્યા: ખલેાચ્છેદને પ્રત્યેલે ! નદ ? નકાં મિકેનિયલે નિલે 1 દૈવિ કૌષ્માંડિ ટ્વિયે શુભે ભૈરવે ? । દુ:સહે દુયે તપા હેમચ્છવે ।। For Private And Personal Use Only ર્ Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નામ પણ નિન શિત પદ્ધવે . પાહિમાં પાહિમાં પીઠસ્થ કીરવે છે દેવદેવી ગણ: સેવિતા ધિ દ્ર જાગરૂક પ્રભાવક લબ્ધિ મટે છે પાલિતા શેષ જિનેન્દ્ર (જનેક) જિનાલયે રક્ષમાં રક્ષમાં દેવિ? અબાલયે છે ઈતિ અંબિકાદેવી તૈત્રમ. વિધિ–બિકાષ્ટક ચન્નત નિત્ય પાઠન સૌપદ અષ્ટોત્તર મંત્ર જાપાત શાન્તિ સિદ્ધિકર ધ્રુવ. ૯ શ્રી સંઘાય શ્રી ગચ્છાય કુટુમ્બાય હિત શ્રીદે અંબિકા સ્તોત્ર મિદ ધૂર્ય પ્રસન્નાસ્તુ શ્રી અંબિકા. ગજે દુખકર (૨૦૧૮) વર્ષ અશ્વ યુગ કૃષ્ણ ચતુર્દશી શન? પ્રાચીના સ્લિખિત પુનઃ દર્શન વિજેનિંદ. ૧૧ ચાર શરણ. મુજને ચાર શરણ હજે, અરિહંત સિદ્ધ સાધુજી કેવલીધર્મ પ્રકાશી, રત્ન ત્રણ અમુલખ લાજી. મુજને ૧ ચઉગતિ તણું દુખ છેદવા, સમર્થ શરણ એ હેજી; પૂર્વ મુનિવર હુઆ, તેણે કીધાં શરણાં તે હાજી. મુજને ! ૨ સંસાર માંહી જીવને, સમરથ શરણાં ચાર; ગણી સમય સુંદર એમ કહે, કલ્યાણ મંગળકાજી. મુજને ૩ For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાખ ચોરાસી જીવ ખમાવીએ, મન ધરી પરમ વિવેકજી; મિચ્છામિ દુક્કડ દીજીએ, જિન-વચને લહિએ ટેક. લાખ૦ છે ૧૫ સાત લાખ ભૂદગ હે તેઉ વાઉના, દશ ચૌદ વનના ભેદજી; ખટ વિગલ સુર તિરિ નારકી, ચઉ ચઉદે નરના ભેદેજી. લાખ૦ ૨ મુજ વૈર નહીં કેઈશું છવાયેનિ એ જાણીને, સઉ સઉ મિત્ર સંભાજી, ગણું સમય સુંદર એમ કહે, પામી પુન્ય પ્રભાવ છે. લાખો ! ૩ છે પાપ અઢારે જીવ પરિહરે, અરિહંત સિહની શાળ; આલોવ્યાં પાપ છૂટીએ, ભગવંત એણી પેરે ભાજી. પાપ૦ ૧ આશ્રવ કષાય દેય બંધના, વળી લહ અભ્યાખ્યાન; રતિ અરતિ શુન નિંદના, માયા મોહં મિથ્યાત્વછે. પાપ મારા મન-વચન કાયાએ જે કર્યા, મિચ્છામિ દુક્કડે તે હેજી; ગણી સમય સુંદર એમ કહે, જિન ધર્મને મમએ હજી. પાપ૦ મા ૩૫ ધન ધન તે દિન મુજ કદિ હશે, હું પામીશ સંજમ સુધોજી; પૂર્વ ઋષિ પથે ચાલશું, ગુરુ વચને પ્રતિબુધેજી. ધન ? અંત પત ભીક્ષા ગોચરી, રણું વણે કાઉસગ્ગ કરશું; સમતા શત્રુ મિત્ર ભાવશું, સંગ સુધે ધરણુંજી. ધન ૨ સંસારના સંકટ થકી, હું છૂટીશ અવતારો; ધન ધન સમય સુંદર તે ઘડી, તે હું પામીશ ભવન પારેજી, ધન છે૩ પદ્માવતી આરાધના. હવે રાણી પદ્માવતી, જીવરાશિ ખમાવે; જાણપણું જુગતે ભલું, ઈણ વેળા આવે. ૧. તે મુજ મિચ્છામિ દુક્કડ અરિહંતની શાખ, જે મેં જીવ વિરાધીયા, ચકરાશી લાખ For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે મુજ૦ ૨૫ સાત લાખ પૃથ્વી તણા, સાતે અપાય; સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય. તે ૩દશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદહ સાધારણ બી ત્રિ ચઉરિદ્રિ જીવના, બે બે લાખ વિચાર. તે છે ૪ દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર, પ્રકાશ; ચઉદાહ લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી. તે છે ! ઈણ ભવ પરભવે સેવીયા, જે પાપ અઢાર; ત્રિવિધ ત્રિવિધ કરી પરિહરૂ, દુર્ગતિના દાતાર. તે છે કે હિંસા કીધી જીવની, બોલ્યા મૃષાવાદ; દોષ અદત્તાદાનના, મિથુન ઉન્માદ. તે છે ૭ પરિગ્રહ મેલ્યો કારમે, કીધે ક્રોધ વિશેષ; માન માયા લોભ મેં કીયા, વળી રાગ ને દેશ. તે ૮ કલહ કરી જીવ દુહવ્યા, દીધાં કડાં કલંક, નિંદા કીધી પારકી, રતિ અરતિ નિઃશંક, તેo | ૯ ચાડી કીધી ચેતરે, કીધે થાપણ મેસે; કુગુરૂ કુદેવ કુધર્મને, ભલે આ ભરોસો. તે છે ૧૦ | ખાટકીને ભવે મેં કીયા, જીવ નાનાવિધ ઘાત; ચીડીમાર ભવે ચરલાં, માર્યા દિન રાત. તે છે ૧૧ કાછ મુલ્લાને ભવે, પઢી મંત્ર કઠોર જીવ અનેક ૧ઝભભે કીયા, કીધાં પાપ અઘોર. તે ૧૨ માછીને ભવે માછંલાં, ઝાલ્યાં જળવાસ; ધીવર ભીલ કાળી ભવે, મૃગ પાડ્યા પાશ. તે ૧૩ છે કેટવાળને ભવે મેં કીયા, આકરા કર દંડ; બંદીવાન મરાવીયા, કેરડા છડીદડ. તે છે ૧૪ પરમાધામીને ભવે, કીધાં. નારકી દુ:ખ, છેદન ભેદન વેદના, તાડન અતિ તિખ. તે ! ૧૫ | કુંભારને ભવે મેં કીયા, નમહર પચાવ્યા; તેલી ભવે તિલ પીલીયા, પાપે પીંડ ભરાવ્યાં. તે ૧૬ હાલો ભવે હળ ખેડીયાં, ફાડવાં પૃથ્વીના પેટ સુડ નિદાન ઘણું કીધાં, દીધાં બળદ ચપેટ. તે છે ૧૭ માળીને ભર્યો રેપમાં, નાનાવિધ વૃક્ષના મૂળ પત્ર ફળ ફૂલનો, ૧. વિનાશ. ૨ નિભાડા. ૩ બેડુત. " ? : - For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાગ્યાં પાપ તે લક્ષ. તે ૧૮ અધેવાઈયાને ભવે, ભર્યા અધિક ભાર; પિઠી" પેઠે કીડા પડ્યા, દયા નાણું લગાર. તે ૧૯ છીપાને ભવે છેતર્યા, કીધા રગણુ પાસ; અગ્નિ આરંભ કીધા ઘણું, ધાતુવાદ અભ્યાસ, તે છે ૨૦ શૂરપણે રણું ઝુઝતાં માર્યા માણસ વૃંદ; મદિરા માંસ માખણ ભખ્યાં, ખાધાં મૂળ ને કંદ. તે ૨૧ ખાણ ખણવી ધાતુની, પાણી ઉલેચ્યાં; આરંભ કીધા અતિ ઘણું, પોતે પાપજ સંચ્યાં. તે ૨૨ કમ અંગાર કીયા વળી, ઘરમે દેવ દીધા, સમ ખાધા વીતરાગના, કુડા કેસજ કીધા. તે ૨૩ બીલ ભવે ઉંદર લયા, ગીરેલી હત્યારી; મૂઢ ગમાર તણે ભવે, મેં જ લીખ મારી, તે ૨૪ ભાડભુજ તણે ભવે, એકેન્દ્રિય જીવ; વારી ચણ ગહુ શેકીયા, પાડતા રીવાર તે છે ૨૫ ખાંડણ પીસણ ગારના, આરંભ અનેક રાંધણ ઇંધણ અગ્નિનાં, કીધાં પાપ ઉદે. તે છે ૨૬ વિકથા ચાર કીધી વળી, સેવ્યા પાંચ પ્રમાદ; ઈષ્ટ વિયોગ પાડ્યા કીયા, રૂદન વિખવાદ. તે ૨૭ સાધુ અને શ્રાવક તણું, વ્રત લઈને ભાંગ્યાં; મૂળ અને ઉત્તર તણું, મુજ દૂષણ લાગ્યા. તે છે ૨૮ ! સાપ વીંછી સિંહ ચાવરા, શકરા ને સમળી; હિંસક જીવ તણે ભવે, હિંસા કીધી સબળી. તે છે ર૯ સુવાવડી દૂષણ ઘણું, વળી ગર્ભ ગળાવ્યા જીવાણું જ્યાં ઘણું, શળ વ્રત ભંજાવ્યા. તે છે ૩૦ભવ અનત ભમતાં થકાં, કીધા પરિદેહ સબંધ, ત્રિવિધ ત્રિવિધ કરી સિરૂ, તીણુશું પ્રતિબંધ. તે ૩૧. ભવ અનંત ભમતાં થક, કીધાં પરિગ્રહ સંબંધ, ત્રિવિધ ત્રિવિધ કરી વસિર, તીણુશું પ્રતિબંધ. તે ૩૨ ભવ અનંત ભમતાં થકાં, કીધા કુટુંબ સંબધ; જ ગાડાં ભાડે ફેરવનાર. ૫ પિઠી-બળદ, ૬ ન આણી.. ૧ ભઠ્ઠીથી ચણા વિગેરે અનાજ શેકનાર. ૨ ડે. ૩ અધિક For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિવિધ ત્રિવિધ કરી સિર, તણશું પ્રતિબંધ. તે ૩૩ છે અણી પરે ઈહ ભવ પરભવે, કીધાં પાપ અખત્ર, ત્રિવિધ ત્રિવિધ કરી વસિર્ફ, કરૂં જન્મ પવિત્રતે છે ૩૪ એણી વિધે એ આરાધના, ભવિ કરશે જેહ, સમય સુંદર કહે પાપથી, વળી છૂટશે તેહ. તે ૩૫ રાગ વેરાડી જે સુણે, એહ ત્રીજી ઢાળ; સમય સુંદર કહે પાપથી, છૂટે તત્કાળ. તે ૩૬ # પુણ્ય પ્રકાશનું સ્તવન (દુહા.) સકળ સિદ્ધિદાયક સદા, વીશે જિનરાય, સદ્ગર સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ૧ત્રિભુવનપતિ ત્રિશલા તણે, નંદન ગુણ ગંભીર; શાસન નાયક જગ જે, વર્ધમાન વડ વીર. ૨. એક દિન વીર જિર્ણોદન, ચરણે કરી પ્રણમાં ભવિક જીવના હિત ભણું, પુછે ગૌતમ સ્વામ. ૩ મુક્તિ માર્ગ આરાધીએ, કહે કિણ પરે અરિહંતસુધા સરસ તવ વચન રસ, ભાબે શ્રી ભગવત. ! ૪ો અતિચાર આળાઈએ, વ્રત ધરીએ ગુરૂ શાખ; 3જીવ ખમા સયળ જે, નિ ચોરાશી લાખ. . પ . મવિધિશું વળી વસરાવીએ, પાપસ્થાનક અઢાર; ચાર “શરણ નિત્ય અનુસરે, નિંદા દુરિત આચાર છે ૬ છે શુભકરણી અનુબેદીએ, ભાવ ભલે મન આણ“અણસણ અવસર આદરી, ૧૦નવપદ જ સુજાણ. . ૭ શુભ ગતિ આરાધન તણા, એ છે દસ અધિકાર; ચિત્ત આણીને આદ, જેમ પામે ભવ પાર. ૮ ૧ બાજ પક્ષી. ૨ નઠારાં. ૧ વીખેરી, દૂર કરી. For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢાળ ૧ લી. (કુમતિએ છેડી કહાં રાખી–એ દેશી.) જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર એહ તણું એહ ભવ પરભવના, આલઈએ અતિચાર રે પ્રાણ. જ્ઞાન ભણે ગુણખાણી, વીર વદે એમ વાણું રે. પ્રાણી છે ૧. છે એ આંકણી. છે. ગુરૂ એળવીએ નહીં ગુરૂ વિનય, કાળે ધરી બહુમાન; સૂત્ર અર્થ તદુભય કરી સુધા, ભણીએ વહ ઉપધાન રે. પ્રાણીજ્ઞાન છે કે જ્ઞાનપગરણ પાટી થિી, ઠવણીકારવાલી; તેહ તણી કીધી આશાતના, નભકિત ન સંભાળી રે. પ્રાણી જ્ઞાન છે ૩ ઈત્યાદિક વિપરીતપણાથી, જ્ઞાન વિરાયું હતું આ ભવ પરભવ વળી રે ભવોભવે, મિચ્છામિ દુક્કડ’ તેહ રે. પ્રાણી, જ્ઞાન ૪ પ્રાણી સમક્તિ લ્યો શુદ્ધ જાણી, વીર વદે એમ વાણી રે, પ્રાણ સમક્તિ લ્યો શુદ્ધ જાણે. જિન વચને શક નવિ કીજે, નવિ પરમત અભિલાષ; સાધુ તણું નિદા પરિહરજો, ફળ સદેહ મ રાખે છે. પ્રાણીસ| પો મૂઢપણું છેડો પરશંસા, ગુણવંતને આદરીએ; સામીને ધરમે કરી થિરતા, ભક્તિ પરભાવના કરીએ છે. પ્રાણી, સો ૬ સઘ ચૈત્ય પ્રાસાદ તણે જે, અવર્ણવાદ મન લેખે; દ્રવ્ય દેવકે જે વિણસાડ્યો, વિણસતે ઉખે છે. પ્રાણી સ0 ૭ ઈત્યાદિક વિપરીતપણથી, સમતિ ખંડયું જે; આ ભવ પરભવ વળી રે ભવભવ, મિચ્છામિ દુક્કડ હ રે. પ્રાણી સહ છે ૮ . પ્રાણું ચારિત્ર લે ચિત્ત આણી. વીર વદે એમે વાણી રે, પંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાધી, આઠે પ્રવચન માય; સાધુ તણે ધરમે. પરમાદે, અશુદ્ધ વચન મન કાય છે. પ્રાણું. ચા. ૯ શ્રાવકને ધુમેં સામાયિક For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિસમાં મન વાળી; જે જણાપુર્વક, આઠે પ્રવચન માય ને પાળી રે. પ્રાણી, ચા કે ૧૦ ઈત્યાદિ વિપરીતપણાથી, ચારિત્ર ડોહેન્જ જેહ, આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડ તેહ રે. પ્રાણીચા ૧૧ છે બારે ભેદે તપ નવિ કીધો, છતે જગે નીજ શકતેધર્મે મન વચ કાયા વીરજ, નવિ ફેરવી ભગતે રે. પ્રાણીચા૧૨ તપ વીરજ આચાર એ પરે, વિવિધ વિરાધ્યા જેહ; આ ભવ પરભવ વળી રે ભવભવ, મિચ્છામિ દુક્કડ તેહ રે. પ્રાણી, ચા ૧૩ વળીય વિશેષ ચારિત્ર કેરા, અતિચાર આલઈએ; વીર જિસેસર વયણ સુણીને, પાપ મલ સવિ ઈવે રે. પ્રાણી યા છે ૧૪ ઢાળ ૨ છે. ( પામી સુગર પસાય – એ દેશી.). પૃથવી પાણી તેલ, વાયુ વનસ્પતિ; એ પાચે થાવર કહ્યા એ. છે ૧d કરી કરસણ આરંભ, બેત્ર જે ખેડીયાં; કૂવા તળાવ ખણાવીયા એ. છે ઘર આરંભ અનેક, ટાંકા ભયરા મેડી માળા ચણાવીયા એ છે ૩ લી પણ ગુપણ કાજ, એણી પરે પર પરે, પૃથ્વીકાય વિરાધીયા રે. ૪. ધાવણ નાહણ પાછું, ઝીલણ અપકાય; છેતિ ધતિ કરી દુહાવ્યા છે. એ પછે ભાઈગર કુંભાર, લેહ સુવનગર, ભાડભુંજા લીહાસાગર એ. છે ક છે તાપણ શેકણું કાજ, વસ્ત્ર નિખારણ રંગણ રાંધન રસવતી એ. ૭ એણુ પરે કર્માદાન, પરે પરે કેળવી; તેઉ વાયુ વિરાધીયા એ. આ ૮ ! વાડી વન આરામ, વાવી વનસ્પતિ; પાન કુલ ફળ યુરીયાં એ છે પૃહક પાપડી શાક, શેક્યાં સૂકવ્યાં; છેદ્યાં છુંઘો આથીયાં એ. કે ૧૦ છે અળશી ને એરંડા, ઘાણી ઘાલીને; ઘણા તિલાદિક પલીયા એ. } ૧૧ ઘાલી કેલુ માંહે, For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પલી સેલડી; કંદમૂળ ફળ વેચીયા એ. ૧૨ એમ એકેદ્રિી જીવ, હણ્યા હણાવીયા હણતાં જે અનુમદિયા એ. ! ૧૩ ! આ ભવ પરભવ જેહ, વળીય ભભવે, તે મુજ મિચ્છામિ દુક્કડે એ. ૧૪ કૃમિ સરમીયા કડા, ગાડર ગડોલાઈયળ પુરા ને અળશીયાં એ. ૧૫ વાળા જળો ચૂડેલ, વિચલિત રસ તણું; વળી અથાણાં પ્રમુખનાં એ. ૧૬ એમ બેઈકી છવ, જેહ મેં દુહવ્યા તે મુજ મિચ્છામિ દુક્કડ એ. ૧૭ ઉધેહી જૂ લીખ, માકડ મકોડા, ચાંચડ કીડી કથુઆ એ, ૧૮ છે ગદ્દહિઆ ધીમેલ, કાનખજુરીઆ ગીગોડા ધનેરીયાં એ. ૧૯ એમ તેદી જીવ, જેહ મેં દુહવ્યાં; તે મુજ મિચ્છામિ દુકકડ એ. ૨૦ માખી મચ્છર ડાંસ, મસા પતંગીયા, કસારી કેલિયાવડા એ. છે ૨૧ છે ઢીંકણ વધુ તીડ, ભમરા ભમરી; કેતાંબગ ખડમાંકડી એ. રર માં એમ ચઉરિદ્રી જીવ, જેહ મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડ એ. ૨૩ જળમાં નાખી જાળ, જળચર દુહવ્યાં; વનમાં મૃગ સંતાપીયા એ. એ ૨૪ પડ્યા પખી જીવ, પાડી પાશમાં પટ ઘાલ્યા પાંજરે એ. ૨૫ એમ પચેન્દ્રી જીવ, જે મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કર્ડ એ. ર૬ ઢાળ ૩ , (વાણી વાણી હિતકારી છે -એ દેશી.) ક્રોધ લેભ ભય હાસ્યથી જ, બેલ્યા વચન અસત્ય; ફૂડ કરી ધન પારકાં છે, લીધાં જેહ અદત્ત રે; જિનજી, મિચ્છામિ દુક્કડ આજ. તુમ શાબે મહારાજ રે જિનજી, દેઈ સારૂ કાજ રે જિનજી; મિચ્છામિ દુક્કડ આજ છે ૧છે એ કર્યું છેદેવ મનુષ્ય તિર્યંચનાં જી, મિથુન સેવ્યાં જેહ, વિષયારસ લપટપણે છે, For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૯ ઘણું વિખ્યો દેહ રે. જિનજીક છે ૨ પરિગ્રહની મમતા કરી છે, ભવે ભવે મેલી આથ; જે જિહાંની તે તિહાં રહી છે, કોઈ ન આવી સાથ રે. જિનજીવે છે ૩ ૩ણી ભોજન જે કર્યા છે, કીધાં ભક્ષ અભક્ષ; રસના રસની લાલચે છે, પાપ કર્યા પ્રત્યક્ષ રે. જિન ૪ વ્રત લેઈ વિસારીમાં છે, વળી ભાંગ્યાં પચ્ચખાણ, કપટ હેતુ કિરિયા કરી છે, કીધાં આપ વખાણ રે. જિનજીક છે ૫. ત્રણે ઢાળે આઠે દુહે છે, આલેયા અતિચાર; શિવ ગતિ આરાધન તણો છે, એ પહેલો અધિકાર રે જિનજી. મિચ્છામિ દુક્કડે આજ છે ૬ છે ઢાળ ૪ થી. (સાહેલડીજી–એ દેશી.) પંચ મહાવ્રત આદરે સાહેલડી રે, અથવા લે વ્રત બાર તે; યથાશક્તિ વત આદરી સાહેલડી રે, પાળે નિરતિચાર તે. ૧ વ્રત લીધાં સંભારીએ સા., હૈડે ધરીએ વિચાર તે શિવ ગતિ આરાધન તણે સા, એ બીજો અધિકાર છે. ૨ | જીવ સર્વે ખમાવીએ સા, યોનિ રાશી લાખ તે મન શુધ્ધ કરી ખામણ સા, કેઈશું રોષ ન રાખ તે. એ૩ છે સવ મિત્ર કરી ચિંતો સા., કેઈ ન જાણે શત્રુ તે; રાગ દ્વેષ એમ પરિહરે સા, કીજે જન્મ પવિત્ર તે. ૪ સ્વામિ સંઘ ખમાવીએ સા, જે ઉપની અપ્રીત તે; સ્વજન કુટુંબ કરી ખામણ સા., એ જિનશાસન રીતિ તે. . પ . ખમીએ ને ખમાવીએ સા, એહજ ધમને સાર તે; શિવગતિ આરાધન તણો સા., એ ત્રીજો અધિકાર તે. છેક છે મૃષાવાદ હિંસા ચોરી સા., ધનમૂચ્છ For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મિથુન તે; કેધ માન માયા તૃષ્ણા સા. પ્રેમ છેષ શુન્ય તે. છે ૭ નિદા કલહ ન કીજીએ સા, ફૂડ ન દીજે આળ તે; રતિ અરતિ મિથ્યા તજે સા, માયા મેહ જંજાળ તે. ! ૮ ! ત્રિવિધ ત્રિવિધ સરાવિએ સા, પાપસ્થાન અઢાર તે શિવગતિ આરાધન તણો સા., એ ચોથો અધિકાર તા. ૯ ઢાળ પ મી. ( હવે નિસુણો ઈહાં આવીયા –એ દેશી.) જનમ જરા મોણે કરી એ, આ સંસાર અસાર તે કર્યા કમ સહુ અનુભવે એ, કઈ ન રાખણહાર તે. છે ૧. શરણ એક અરિહરનું એ, શરણ સિદ્ધ ભગવંત તે; શરણ ધર્મ શ્રી જૈન એ, સાધુ શરણ ગુણવંત તે. ૨ અવર મોહ સવિ પરિહરી એ, ચાર શરણ ચિત્ત ધાર તો શિવગતિ આરાધન તણે એ, એ પાંચમો અધિકાર છે. ૩આ ભવ પરભવ જે કર્યા એ, પાપ કર્મ કંઈ લાખ તે આત્મ શાબે તે નિંદીએ એ, પડિક્કમીએ ગુરૂ શાખ તે. ૪. મિથ્યા મતિ વર્તાવિયા એ, જે ભાખ્યાં ઉત્સત્ર તે; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉત્થાપ્યાં સુત્ર . પ . ઘડ્યાં ઘડાવ્યાં જે ઘણુ એ, ઘરટી હળ હથિયાર તે; ભવ ભવ મેલી મૂકીયાં એક કરતાં છવ સંહાર તે. છે જ છે પાપ કરીને પિલીયા એ, જનમ જનમ પરિવાર તે; જનમાંતર પોહત્યા પછી એ, કેયે ન કીધી સાર તે. ૭ ! આ ભવ પરભવ જે કર્યા છે, એમ અધિકરણ અને તે; ત્રિવિધ ત્રિવિધ સરાવીએ એ, આણી હૃદય વિવેક તે. . ૮ . દુષ્કત નિંદા એમ કરી એ, પાપ કરે પરિહાર તે શિવગતિ આરાધન તણે એ, એ છઠ્ઠો અધિકાર છે. ૯ For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢાળ ૬ ઠી, (આધે તું જોઈને જીવડા – એ દેશી.) ધન ધન તે દિન માહરે, જીહાં કીધે ધર્મ, દાન શિયળ તપ ભાવના, ટાળ્યાં દુષ્કૃત કર્મ. ધન ધન છે ૧. શત્રુંજયાદિક તીર્થની, જે કીધી જાત્ર; જુગતે જિનવર પૂછયા, વળી પિષ્યાં પાત્ર. ધન તેર પુસ્તક જ્ઞાન લખાવીયા, જિનહર જિન ચૈત્ય સંઘ ચતુવિધ સાચવ્યા, એ સાતે ક્ષેત્ર. ધન ૩ો પડિકામણ સુપરે ર્યા, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવઝાયને, દીધા બહુ માન. ધન છે જ ધર્મ કાજ અનુમોદીયે, એમ વારવાર શિવગતિ આરાધન તણ, એ સાતમો અધિકાર. ધન ૫ ભાવ ભલો મન આણીએ, ચિત્ત આણુ ઠામ; સમતા ભાવે ભાવીયે, એ આતમરામ, ધન છે ૬ છે સુખ-દુઃખ કારણ જીવને, કોઈ અવર ન હોય, કર્મ આપે જે આચર્યા, ભોગવીએ સોય. ધન છે ૭સમતા વિણ જે અનુસરે, પ્રાણું પુણ્ય કામ, છાર ઉપર તે લપણું, ઝાંખર ચિત્રકામ. ધન છે ૮ ભાવ ભલી પરે ભાવીયે, એ ધર્મને સાર, શિવગતિ આરાધન તણ, એ આઠમો અધિકાર. ધન છે ૯ ! ઢાળ ૭ મી. (રૈવતગિરિ હુઆ, પ્રભુનાં ત્રણ કલ્યાણ –એ દેશી.) હવે અવસર જાણું, કરી સલેખણ સાર; અણસણ આદરીયે, પચ્ચખી ચારે આહાર, લલુતા સંવ મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ બેલે, સમતા જ્ઞાન તરંગ. ૧ ગતિ ચારે કિધાં, આહાર અનંત નિશ, પણ તૃપ્તિ ન પાસે, જીવ લાલચી કે દુલહે એ વળી વળી, અણસણને પરિણામ એહથી પામીજે, For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવપદ સુરપદ ઠામ. ૨ ધન ધને શાલિભદ્ર, ખધે મેઘકુમાર; અણસણ આરાધી, પામ્યા ભવને પાર; શિવ મંદિર જાશે, કરી એક અવતાર આરાધન કેરો એક નવો અધિકાર. ૩ દશમે અધિકારે, મહામંત્ર નવકાર; મનથી નવિ મૂકે, શિવસુખ ફલ સહકાર, એહ જપતાં જાયે, દુગતિ દેશ વિકાર, સુપરે એ સમરે, ચૌદ પુરવને સાર. ૪ જનમાંતર જાતાં, જે પામે નવકાર; તો પાતિક ગાળી, પામે સુર અવતાર એ નવપદ સરિખ, મંત્ર ન કોઈ સાર, એહ ભવ ને પરભવે, સુખ સંપત્તિ દાતાર. પછે | જુવે ભલ ભીલડી, રાજા રાણી થાય; નવપદ મહિમાંથી, રાજસિંહ મહારાય રાણું રતનાવતી, બેહુ પામ્યા છે સુરભેગ; એક ભવ પછી લેશે, શિવવધૂ સંજોગ. ૬ શ્રીમતીને એ વળી, મંત્ર ફળ્યો તત્કાલ ફણિધર ફીટીને, પ્રગટ થઈ ફુલમાળ, શિવકુમાર જેગી, સોવન પુરુષો કધ; એમ એણે મ, કાજ ઘણાનાં સિદ્ધ, છે ૭. એ દશ અધિકારે, વીર જિસેસર ભાગે; આરાધન કેરે વિધિ, જેણે ચિત્ત માંહી રાખે તેણે પાપ પખાળી, ભવભય દૂર નાખેજિન વિનય કરતાં, સુમતિ અમૃતરસ ચાખ્યો. | ૮ છે ઢાળ ૮ મી. (નમો ભવિ ભાવશું – એ દેશી.) સિદ્ધારથ રાજા કુળતિલ એ, ત્રિશલા માત મલ્હાર તે અવનિતલે તમે અવતર્યા એ, કરવા અમ ઉપકાર તે. જ્ય જિન વીરજી એ ના મેં અપરાધ કર્યા ઘણા એ, કહેતાં ન લહું પાર તે તુમ ચરણે આવ્ય ભણી એ, જે તારે તે તાર છે. જે છે ૨ ! આશ ધરીને આવીએ એ, તુમ ચરણે મહારાજ તે; આવ્યાને ઉવેખશે એ, તે કેમ રહેશે લાજ તે. For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યા છે ૩ કરમ અલુજણ આકરાં એ, જન્મ-મરણ જંજાલ તે; હું છું એહથી ઉભગ એ, છોડાવ દેવ દયાળ તો. જો છે આજ મારથ મુજ ફળ્યા એ, નાઠાં દુ:ખ દદોલ તો તુદો જિન ચોવીશ એ, પ્રગટયાં પુણ્ય કલ્લોલ તે. જો કે પછે ભવે ભવે વિનય કુમાર એ, ભાવ ભક્તિ તુમ પાય તે; દેવ દયા કરી, દીજીયે એ, બધિ બીજ સુપસાય છે. જો દ છે કળશ. ઈહ તરણ તારણ સુગતિ કારણ, દુ:ખ નિવારણ જગ જે; શ્રી વીર જિનવર ચરણ ધુણતાં, અધિક મન ઉલટ થશે. ૧૫ શ્રી વિજયદેવ સુદિ પટધર, તીરથ જગમ એણે જગે; તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસુરિ, સુરિતેજે ઝગમગે. એ ર શ્રી હીરવિજયસુરિ શિષ્ય વાચક, કીર્તિવિજય સુરગુરૂ સમે; તસ શિષ્ય વાચક વિનયવિયે, ગુણે જિન વીશ. ૩ !! સયસતર સંવત એગણત્રીશે, રહી રાંદેર ચોમાસ એક વિદશમી વિજય કારણ, કીયે ગુણ અભ્યાસ એ. ૪નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસ એ નિર્જરા હેતે સ્તવન રચિયું, નામે પુણ્ય પ્રકાશ એ. પ શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન સંપૂર્ણ શ્રી પર્યતારાધના, માં મનુષ્ય નમસ્કાર કરીને આ પ્રમાણે કે – હે ભગવન ! હવે અવસરને ઉચિત ફરમાવે. ત્યારે ગુરૂ છેવટની આરાધના આ પ્રમાણે કહે. ૧ For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિચારને આવવા જોઈએ, વ્રત ઉચ્ચરવા જોઈએ, જીવને ક્ષમા આપવી જોઈએ અને ભવ્ય આત્માએ અઢાર પાપસ્થાનક વોસિરાવવાં જોઈએ. જે ૨ ! ચાર શરણ ગ્રહણ કરવાં જોઈએ, દુષ્કત (પાપ)ની નિદા કરવી જોઈએ અને સારા કામની અનુમોદના કરવી જોઈએ અનશન કરવું જોઈએ અને પંચ પરમેષ્ટિને નમસ્કાર કરવા જોઈએ. ૩ જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, તપમાં અને વીર્યમાં, એ રીતે પચવિધિ આચારમાં લાગેલા અતિચારો આવવા જોઈએ. જ છે સામર્થ્ય છતાં પણ જ્ઞાનીઓને વસ્ત્ર, અન્ન વિગેરે ન આપ્યું હોય, અથવા તેમની અવજ્ઞા કરી હોય, તે મારું દુષ્કત મિથ્યા થાઓ. છે પ – ૬ છે પાંચ પ્રકારનાં જ્ઞાનની નિંદા કરી હોય, અથવા ઉપહાસ ( મશ્કરી) કર્યો હોય, અથવા આપઘાત કર્યો હોય, તે મારું દુષ્કત મિથ્યા થાઓ. કે ૭ માં જ્ઞાનનાં ઉપકરણ પાટી–પથી વિગેરેની જે કાંઈ આશાતના થઈ હય, તે મારે દુષ્કત મિથ્યા થાઓ. | ૮ નિશા વિગેરે આઠ પ્રકારના ગુણ સહિત જે સમ્યક રૂડે પ્રકારે મેં પાળ્યું ન હોય તે મારે દુષ્કત મિથ્યા થાઓ. ૯ જિનેશ્વરની યા જિનપ્રતિમાની ભાવથી પૂજા કરી ન હોય, અથવા અભક્તિથી પૂજા કરી હોય, તે મારું દુષ્કત મિથ્યા થાઓ. મે ૧૦ દેવદ્રવ્યનો મેં જે વિનાશ કર્યો હોય, અથવા બીજાને નાશ કરતો જોઈ ઉપેક્ષા કરી હોય, તે તે મારું દુત મિથ્યા થાઓ, છે ૧૧ છે For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિદ્રમદિર વિગેરેમાં આશાતના કરનારને, પિતાની શક્તિ છતાં ન નિષેધ્યો હોય તો તે મારું દુષ્કત મિથ્યા થાઓ. છે ૧૨ . પાંચસમિતિ સહિત અને ત્રિગુપ્તિ સહિત નિરંતર ચારિત્ર ન પામ્યું હોય, તે તે મારું દુષ્કત મિથ્યા થાઓ. ૧૩ છે કોઈપણ રીતે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાયાદિ એ કેદ્રિય જીવોને મારાથી વધ થયો હોય, તો તે મારું દુષ્કત મિથ્યા થાઓ. મે ૧૪ કીડા, શંખ, છીપ, પુર, જળ, અળસી વિગેરે બેઈ ક્રિય જીવોને વધ થયો હોય, તે મારું દુષ્કત મિથ્યા થાઓ. મે ૧૫ . કુંથુઆ, જૂ, માકડ, મકોડા, કડા વિગેરે જે તેઈ પ્રિય જીવોને વધ થયો હય, તે તે મારું દુષ્કત મિથ્યા થાઓ. મે ૧૬ વીંછી, માખ, ભ્રમર વિગેરે ચતુરિંદ્રિય જીવોને વધ થયો હોય, તે તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. / ૧૭ છે પાણીમાં વસનાર, જમીન ઉપર વસનાર કે આકાશમાં ઉડનાર કોઈપણ પચેકિય જીવોનો વધ થયેલ હોય, તે તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૮ ક્રોધથી, લોભથી, ભયથી, હાસ્યથી અથવા પરવશપણાથી મેં મૂઢ થઈને જે અસત્ય વચન કહ્યું હેય, તે હું નિંદુ છું, તેની ગહ કરું છું. મે ૧૯ પકળાથી બીજાને છેતરીને થોડું પણ નહિ આપેલું ધન મેં ગ્રહણ કર્યું હોય, તે હું નિંદુ છું, તેની ગહ કરું છું. ૨ રાઝ સહિત હૃદયથી દેવતા સંબંધી, મનુષ્ય સંબંધી અથવા તિર્યંચ સંબધી; જે મિથુન મેં આચર્યું હોય, તેની હું નિંદા અને ગહ કરું છું. ૨૧ For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન, ધાન્ય, સુવર્ણ વિગેરે નવ પ્રકારના પરિગ્રહ સંબંધમાં મેં જે મમત્વભાવ ધારણ કર્યો હોય, તેની હું નિદા ગહ કરું છું. ! રર. જુદી જુદી જાતના રાત્રિભૂજન ત્યાગના નિયમોમાં મારાથી જે ભૂલ થઈ હોય, તેની હું નિંદા અને ગહ કરું છું. ! ર૩ જિનેશ્વર ભગવાને કહેલો બાહ્ય અને અત્યંતર બાર પ્રકારને તપ, જે મારી શક્તિ પ્રમાણે ન કર્યો, તેની હું નિદા અને ગર્ભા કરૂ છું. ૨૪ છે મેક્ષપદને સાધવાવાળા રોગમાં મન, વચન અને કાયાથી સદા જે વીર્ય ન ફેરવ્યું, તેની હું નિંદા અને ગહ કરું છું. તે ૨૫ . પ્રાણાતિપાત વિરમણ વ્રત વિગેરે બાર વ્રતોને સમ્યફ વિચાર કરી જ્યાં ગ્રહણ કરેલામાં ભંગ થયો હોય તે હવે જણાવ. તું કેપ રહિત થઈને સર્વ જીવોને ક્ષમા આપ, અને પૂર્વનું વેર દૂર કરીને સર્વે ને મિત્ર હોય તેમ ચિન્તવ. પ્રાણાતિપાત, મૃષાવાદ વિગેરે મિથ્યાત્વશલ્ય સુધીનાં અઢાર પાપસ્થાનકે મોક્ષ માર્ગની સન્મુખ જતાં વિઘભૂત અને દુર્ગતિનાં કારણભૂત છે, માટે એ અઢાર પાપસ્થાનકેને ત્યાગ કર. જે ચોત્રીશ અતિશય યુક્ત છે, અને જેમણે કેવળજ્ઞાનથી પરમાથને જાણ્યા છે, અને દેવતાઓએ જેમનું સમવસરણ રચ્યું છે, એવા અહેવાનું મને શરણ હેજે. જે આઠ કર્મથી મુકત છે, જેમની આઠ મહાપ્રાતિહાર્યોએ શોભા કરી છે. અને આઠ પ્રકારના મદના સ્થાનકેથી જે રહિત છે, તે અહંતાનું મને શરણ હેજે. સંસારરૂપી ક્ષેત્રમાં જેમણે ફરી ઉગવાનું નથી, ભાવ શત્રુઓને For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાશ કરવાથી અરિહંત બન્યા છે, અને જે ત્રણ જગતને પૂજનીય છે કે અહ“તોનું મને શરણ હેજે. ભયંકર દુઃખરૂપી લા લહેરીએથી દુબે કરી તરી શકાય એ સંસારસમુદ્ર જે તરી ગયા છે, અને જેઓને સિદ્ધિસુખ મળ્યું છે, તે સિદ્ધોનું મને શરણ હેજે. ! ર૬ થી ૩૫ તારૂપી મુદગલથી જેમણે ભારે કર્મરૂપી બેડીઓ તોડી નાખી મેક્ષ સુખ મેળવ્યું છે તે સિદ્ધોનું મને શરણ હેજો. . ૩૬ છે ધ્યાનરૂપી અગ્નિના સંગથી સકળ કમરૂપ મળ જેમણે બાળી નાખે છે, અને જેમને આત્મા સુવર્ણ જેવો નિર્મળ થયે છે, તે સિદ્ધોનું મને શરણ હેજે. . ૩૭ જેમને જન્મ નથી, જરા નથી, મરણ નથી, તેમજ ચિત્તને ઉગ નથી, ક્રોધાદિ કષાય નથી, તે સિદ્ધોનું મને શરણ હેજે. ૩૮ છે બેતાલીશદોષ રહિત ગોચરી કરીને જે અને– પાણી (આહાર) લે છે, તે મુનિઓનું મને શરણ હેજે. ૩૯ પાંચ ઇન્દ્રિયોને વશ રાખવામાં તત્પર, કામદેવના અભિમાનને પ્રચાર જીતનારા, અને બ્રહ્મચર્યને ધારણ કરનારા મુનિઓનું મને શરણ હેજે. ૪૦ | • જે પાંચ સમિતિઓ સહિત છે, પાંચ મહાવ્રતનો ભાર વહન કરવાને જે વૃષભ સમાન છે, અને જે પંચમગતિ (મોક્ષ) ના અનુરાગી છે; તે મુનિએનું શરણ હેજે. ૪૧ છે જેમણે સફળ સંગને ત્યાગ કર્યો છે, જેમને મણિ અને તૃણ તથા મિત્ર અને શત્રુ સમાન છે, જે ધીર છે, અને જે મેક્ષમાગને સાધવાવાળા છે; તે મુનિએનું મને શરણ હાજે. ! ૪૨ For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેવળજ્ઞાનને લીધે દિવાકર (સૂર્ય) સરખા તીર્થકરોએ પ્રરૂપેલા અને જગતના સર્વ જીવોને હિતકારી એવા ધર્મનું મને શરણ હેજે. છે ૪૩ કરડે કલ્યાણને ઉત્પન્ન કરનારી અને અનર્થ રચવાને નાશ કરનારી જીવદયાનું જેમાં વર્ણન થાય છે, એવા ધમનું મને શરણ હેજે. કે ૪૪ પાપના ભારથી દબાયેલા જીવને કુગતિરૂપી કુવામાંપડતો જે ધારણ કરી રાખે છે, એવા ધર્મનું મને શરણ હે. ૪પ સ્વર્ગ અને મેક્ષરૂપ નગરે જવાના માર્ગમાં ગુથાએલા લોકોને જે સાર્થવાહરૂપ છે, અને સંસારરૂપ અટવી પસાર કરાવી આપવામાં સમર્થ છે તે ધર્મનું મને શરણ હેજે. ! ૪૬ છે આ પ્રમાણે ચાર પ્રકારના શરણને ગ્રહણ કરનાર અને સંસારના માગથી વિરકત ચિત્તવાળા મેં જે કાંઈ પણ દુષ્કૃત કર્યું હોય, તેની હમણું આ ચાર (અરિહંત, સિદ્ધ, સાધુ અને સર્વજ્ઞભાષિત ધમ)ની સમક્ષ નિદા કરું છું. ૪૭. - મિથ્યાત્વથી વ્યાહ પામીને ભમતાં મેં મન, વચન કે કાયાથી કુતીથી (અસત્ય મત) નું સેવન ક્યું હોય, તે સર્વની અત્ર હમણાં નિંદા કરું છું. ૪૮ જિનધમ માર્ગને જો મેં પાછળ પાડે હેય, અથવા તે અસત્યમાગને પ્રગટ કર્યો હોય, અને જો હું બીજાને પાપના કારણભૂત થયે હેલ્ફ; તે તે સર્વની હમણાં હું નિંદા કરું છું. ૪૯ જતુઓને દુઃખ આપનારાં હળ, સાંબેલું વિગેરે જે મેં તૈયાર કરાવ્યાં હેય, અને પાપી કુટુંબનું જે મેં ભરણપોષણ કર્યું હોય, તે સવની હમણાં હું નિંદા કરૂં છું. પ૦ છે For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિન ભવન, પ્રતિમા, પુસ્તક અને (ચતુર્વિધ) સઘન રૂપ સાત ક્ષેત્રમાં જે ધન-બીજ મેં વાવ્યું હેય, તે સુકૃતની હું અનુમંદના કરું છું. ૫૧ આ સંસાર રૂપી સમુદ્રમાં વહાણસમાન જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે સમ્યગૂ રીતે પાળ્યાં હોય, તે સુકૃતની હું અનુમોદના કરું છું. પર છે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધમિક અને જેન સિદ્ધાંતને વિષે જે મેં બહુમાન કર્યું હોય, તે સુકૃતની હું અનુમોદના કરું છું. મેં પ૩ છે સામાયિકમાં ચતુર્વિશતિ સ્તવન (વીશ ભગવાનની સ્તુતિ) અને છ આવશ્યકમાં જે મેં ઉદ્યમ કર્યો હોય, તે સર્વ સુકૃતની હું અનુમોદના કરું છું. ૫૪ આ જગતમાં પુર્વે કરેલાં પુણ્ય-પાપ એ જ સુખ-દુઃખનાં કારણે છે, અને બીજું કઈપણ માણસ કારણ નથી, એમ જાણુને શુભ ભાવ રાખે. . પપ . પૂર્વે નહિ ભોગવાયેલા કર્મને ભોગવવાથી જ છૂટકારે છે, પણ ભગવ્યા વિના છૂટકારો નથી, એમ જાણીને શુભ ભાવ રાખે. પ૬ જે ભાવ વિના ચારિત્ર શ્રત, તપ, દાન, શીળ વિગેરે સર્વ આકાશના ફૂલની માફક નિરર્થક છે એમ માનીને શુભ ભાવ રાખે. પ૭ તે નરકનું નારકપણે તીક્ષ્ણ દુઃખ અનુભવ્યું તે વખતે કોણ મિત્ર હતો? એમ માનીને શુભ ભાવ રાખે. એ ૫૮ છે સુરશલ (મેરૂ પર્વત) ના સમૂહ જેટલો આહાર ખાઈને પણ તને સંતોષ ન વળે, માટે ચતુવિધ આહારનો ત્યાગ કર. છે ૫૯ For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક, આ ચાર ગતિમાં આહાર સુલભ છે, પણ વિરતિ દુર્લભ છે, એમ માનીને ચતુવિધ આહારને ત્યાગ કર. ૬ ૦ કોઈ પ્રકારના જીવ સમુદાયને વધ કર્યા વગર આહાર થઈ શકે નહિ, તેથી ભવમાં ભ્રમણ કરવાના કારણરૂપ અને દુઃખના આધારભૂત ચારે પ્રકારના આહારનો ત્યાગ કર. એ ૬૧ છે જે આહારનો ત્યાગ કરવાથી દેવેનું ઈન્દ્રપણું પણ હથેળીમાં હોય તેવું થાય છે, અને મોક્ષસુખ પણ સુલભ થાય છે, તે ચારે પ્રકારના આહારનો ત્યાગ કર. ૬૨ જુદા જુદા પ્રકારનાં પાપ કરવામાં પરાયણ એ પણ જીવ જે નમસ્કાર મંત્રને અંત સમયે પણ પામીને દેવપણું પામે છે, તે નમસ્કાર મંત્રનું મનની અંદર સ્મરણ કર. ૫ ૬૩ સ્ત્રીઓ મળવી સુલભ છે, રાજ્ય મળવું સુલભ છે, દેવપણું પામવું સુલભ છે, પણ નવકાર મંત્ર પામવો દુર્લભમાં દુર્લભ છે. તેથી મનની અંદર નવકાર મંત્રનું સ્મરણ કર. / ૬૪ છે એક ભવમાંથી બીજા ભવમાં જતાં ભાવિકોને જે નવકારમંત્રની સહાયથી પરભવને વિષે મનવાંછિત સુખ સંભવે છે, તે નવકાર મંત્રનું મનની અંદર સ્મરણ કર. તે ૬પ જે નવકાર મંત્રને પામવાથી ભવરૂપ સમુદ્ર ગાયની ખરી જેટલે અલ્પ થાય છે, અને જે મોક્ષના સુખને સત્ય કરી આપે છે, તે નમસ્કાર મંત્રને મનની અંદર તું સ્મરણ કર. ૬૬ છે આ પ્રકારની ગુરૂએ ઉપદેશેલી પર્યન્તારાધના સાંભળીને તું સલ પાપ વિસરાવીને આ નમસ્કાર મંત્રનું સેવન કર. / ૬૭ પચ પરમેષ્ઠીનું સ્મરણ કરવામાં તત્પર એ રાજસિંહ કુમાર મરણ પામીને પાંચમા દેવલોકમાં ઈપણું પામ્યો. ૬૮ For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૧ તેની સ્ત્રી રાનવતી પણ એજ પ્રકારે આરાધીને પાંચમા કલ્પને વિષે સામાનિક દેવપણું પામી, ત્યાંથી રવીને બને મેલે જશે. ૬૯ આ સવેગ ઉત્પન્ન કરનાર સામસૂરિએ રચેલી પર્યતારાધનાને જે રૂડી રીતે અનુસરશે તે મેક્ષ-સુખ પામશે. પર્યનારાધના” સમાપ્ત. નવસ્મરણ સ્તોત્રાદિ વિભાગ સમાપ્ત. દેવવંદન વિભાગ ( દિવાળીનાં દેવવંદનના કર્તા) શ્રી જ્ઞાનવિમલ સૂરિનું જીવન ઝરમર ટુંકમાં આ સૂરિના જન્મ સં. ૧૬૯૪ માં ભિન્નમાલ શહેરમાં થયો હતો. તેમનું મૂળ નામ નાથમાં હતું. તેમના પિતા વાસવ શેઠ અને માતાનું નામ કનકાવતી હતું. તેમની વિશા ઓશવાળ જ્ઞાતિ હતી. તેમણે સં. ૧૭૦૨ માં આઠ વર્ષની ઉમર ધીરવિમલ પાસે દીક્ષા લીધી. નવિમલ નામ પાડયું. તેમણે અમૃતવિમલ ગણું તથા મેરવિમલ ગણુ પાસે અભ્યાસ કર્યો. તેમને સં. ૧૭૨૭ નાં મહા સુદી ૧૦ મે તપાગચ્છાધિપતિ આચાર્ય વિજય પ્રભસૂરિએ સાદડી પાસે ઘારાવ ગામમાં પરડિત (પન્યાસ) પદ આપ્યું. તેમના ગુરૂ ધીરવિમલ ગણ સં. ૧૭૩૯ માં સ્વર્ગ વાસી થયા છે. આચાર્ય વિજયપ્રભુસૂરિની આજ્ઞાથી મહિમાસાગરસૂરિએ પાટણ પાસે આવેલા સડેસર (સંડેર) માં સ. ૧૭૪૪ ના For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફાગણ સુદ પાંચમને ગુરૂવારે આચાર્ય પદવી આપી. તેમનું જ્ઞાનવિમલસૂરિ નામ રાખ્યું, તે વખતે શેઠ નાગજી પારે આચાર્ય પદને મહોત્સવ કર્યો હતો, તેમને વિહાર ઘણાં ભાગે સુરત, અમદાવાદ, પાટણ, સાદડી, રાધનપુર, ખંભાત, ધાણેરાવ, શાહી, પાલીતાણું, જુનાગઢ વગેરે સ્થળોમાં થયે છે, તેમના ઉપદેશથી સુરતનાં શેઠ પ્રેમજી પારેખે સં. ૧૭૭૭ માં શ્રી સિદ્ધાચલને સંધ કાર્યો હતો. તે સંઘનું વર્ણન કવિ દીપસાગરગણુનાં શિષ્ય સુખસાગર કવિએ પિતાના પ્રેમવિલાસ નામના રાસમાં કર્યું છે પાલીતાણામાં તેમનાં હાથે જિનપ્રતિમાની સારવાર પ્રતિષ્ઠા થઈ છે. તેમણે છેલ્લું ચોમાસું ખંભાતમાં સં. ૧૭૮૨ માં ક્યું ત્યાં આસો વદમાં ૮૮ વર્ષની ઉંમરે તેઓ સ્વર્ગવાસી થયા. ત્યાં શ્રાવકોએ તેમનાં પગલાં યુક્ત દેરી ખંભાતમાં સકકરપરામાં કરાવી જે આજે વિદ્યમાન છે. તેઓશ્રીએ ઘણાં ગ્રંથ રચ્યાં છે (૧) નરભવ દ્રષ્ટાંતમાળા, (૨) પાક્ષિક વિધિ પ્રકરણ (૩) સાધુ વદન રાસ તથા (૪) ઉપાસક દશાંગ બાથ વગેરે ૧૩ ગ્રંથ નવિમલગણું અવસ્થામાં રહ્યાં છે. તથા ૭૫૦૦ લેક પ્રમાણ પ્રશ્ન વ્યાકરણ વૃત્તિ, તથા સંસારદાવા વૃત્તિ વગેરે ૧૫ ગ્રંથ આચાર્યપણામાં બનાવ્યાં છે. તે સિવાય અનેક સ્તવને, સજઝાયો, થયો વગેરે બનાવ્યાં છે. આ પ્રમાણે ગુજરાતી પદ્ય સાહિત્યમાં તેમણે મટે ફાળો આપ્યો છે. તેમનું વિશેષ ચરિત્ર જાણવા ઈચ્છનારે વીજાપુરને ઈતિહાસ તથા ૫. મુક્તિ વિમલગણી સંગ્રહિત પ્રાચીન સ્તવન સંગ્રહ જેવા. For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ “દીવાલી પર્વની કથા ઉજ્જયિની નામની મેટી નગરી હતી. તેમાં પ્રત્તિ નામે રાજા રાજય કરતાં હતાં. તે નગરીમાં જીવિત સ્વામીની પ્રતિમાને વંદન કરવા માટે, આર્ય સુહસ્તિી નામના આચાર્ય આવ્યા હતાં. એક વખતે રથયાત્રાને વરઘોડે નીકળ્યો. તે વરઘોડામાં આર્ય સુહસ્તિ સૂરિ સંઘ સાથે ચાલતાં હતાં. રાજા પિતાના મહેલના ગોખમાંથી વરઘોડે જોઈ રહ્યો હતો. વરઘોડામાં આવે સુહસ્તી સૂરિને જોઈને સંપ્રતિ રાજાને વિચાર થયો કે આ વેશ મેં કઈક સ્થળે જ છે. વિચારમાં તલ્લીન થતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. પિતાને પૂર્વભવ છે. તેથી આર્ય સુહતી જે પિતાના પૂર્વભવમાં ગુરુ હતાં તેમને ઓળખ્યાં. - ગુરૂને ઓળખીને સંપ્રત્તિ રાજા નીચે આવી ગુરૂને નમને કહેવા લાગ્યા કે, “મને ઓળખે છે?” ગુરૂએ કહ્યું કે, “દેશનાં રાજાને કણ ન જાણે?" રાજાએ કહ્યું કે હું જાણુ વાનું કહેતા નથી.” ગુરુએ શ્રુતનાં ઉપયોગથી જાણુને કહ્યું કે “તું મારે શિષ્ય હતે.” રાજાએ પૂછયું કે “મને ચારિત્ર કેમ ફળદાયી થયું તે હું જાણતા નથી. આચાયે કહ્યું કે “હે રાજન્ ! પૂર્વભવમાં તું ભિક્ષુ હતે. ભીખ માગવા છતાં કઈ તને ખાવા આપતું ન હતું. એકવાર તું ઘણે ભુખ્યો હતે. પરંતુ તેને કઈ ખાવાનું આપતું નથી. એવામાં ગોચરી લેવા માટે નીકળેલા સાધુઓને તે જોયા તેઓને લેકે આદરથી લાડવા વગેરે આપે છે. તેથી તે વિચાર કર્યો કે હું ઘેર ઘેર માગું છું છતાં કેઈ કાંઈ આપતું નથી અને આ સાધુઓને લોકે આદરપૂર્વક બોલાવીને આપે છે. આ સાધુઓને ઘણાં લાડવા મળે છે. માટે હું તેમની પાસે માગુ. For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ એમ વિચારી તે અમારે ઉપાશ્રયે આવીને તે લાડવા માગ્યાં. અમે તને કહ્યું કે અમારા જેવો થાય તે ખાવાનું આપી તેથી ખાવાની લાલચે તે અમારી પાસે દીક્ષા લીધી. અમે તને લાડવા ખાવા આપ્યાં. ઘણે ભુખે હેવાથી તે હદ ઉપરાંત લાડવા ખાધા. તેથી રાત્રીએ વિષુચિક્કા ( ઝાડા ઉલટી) થઈ સાધુઓ તથા શ્રાવકે તારી વેયાવચ્ચ કરવા લાગ્યાં, તે વખતે તે વિચાર કર્યો કે “મને કઈ ખાવાનું આપતું ન હતું, પરંતુ મેં આ વેશ ધારણ કર્યો તે સાધુઓ તથા શ્રાવકે મારી કેટલી વૈયાવચ્ચ કરે છે. આ સાધુ વેશ ઘણે ઉત્તમ છે.” આવા શુભ વિચારમાં તેજ રાત્રીમાં મરણ પામી તું અહીં સંતતિ રાજા થયા છે. આ પ્રમાણે તે ચારિત્રના કારણભૂત સાધુ વેશની અનુમોદનાં કરી તેનું તને આ ફળ મળ્યું છે.' તે વખતે સંપ્રત્તિ રાજાએ ગુરૂને કહ્યું કે, “આપની કૃપાથી મને રાજ્ય વગેરે અદ્ધિ મળી છે. માટે તમે તે રાજ્ય ગ્રહણ કરે.’ આચાર્ય મહારાજે કહ્યું કે, “હે રાજા ! અમને તે અમારા શરીર ઉપર પણ મમતા નથી તે રાજયને શું કરીએ. અમારે રાજયની ઈચ્છા નથી. એ રાજય તે તમને તમારા પુણ્યથી મળ્યું છે. પરંતુ હવે ફરીથી પણ તમે સમક્તિ ધારણ કરે. અને જૈન શાસનની પ્રભાવના કરી ધર્મને દીપા. સગુરૂની પાસે ધર્મ સાંભળે. દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારનો ધર્મ કરે. વળી પર્વ દિવસે તે ધર્મકરણ વિશેષતાથી કરે." ઉપર પ્રમાણેનાં ગુરૂનાં વચન સાંભળી સમિત્તિરાજાએ ગુરૂને પૂછ્યું કે, “પયુષણદિક પર્વ તો જિન આગમમાં પ્રસિદ્ધ છે. પરંતુ દિવાલી પર્વ શાથી થયું ? તે દિવસે લકે નવાં વર તથા ઘરેણાદિક શા માટે પહેરે છે. તથા દીવાઓ શા માટે For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૫ કરે છે, તેનું સ્વરૂપ જણાવે. તે વખતે આ સુહસ્તીસુરિએ સ’પ્રત્તિરાજાને દિવાળી પર્વની કથા આ પ્રમાણે કહીઃ— "" tr “ ભરતક્ષેત્રમાં ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજાની ત્રિસલા રાણીની કુખમાં શ્રી વીર વધ માનસ્વામીને દેવે લાવીને મૂક્યાં તે વખતે રાણીએ ચૈાદ મેટા સ્વપ્ન જોયાં. ચૈત્ર સુદ્ર તેરસે ભગવાન જન્મ્યાં. ઈન્દ્રો સહિત દેવાએ જન્માત્સવ કર્યા. પ્રભુ જ્યારથી ગર્ભોમાં ઉપન્યા ત્યારથી સિદ્ધા રાજાને ત્યાં ધન-ધાન્યાક્રિકની વૃદ્ધિ થવાથી વર્ધમાન એવું તેમનું નામ પાડયુ. પ્રભુએ ઘેાર ઉપસંગેŕ સહન કર્યાં, તેથી દેવાએ મહાવીર એવું નામ પાડયુ. અનુક્રમે યૌવન પામી જશેદા નામે રાજ-કન્યા પરણ્યાં. સુદર્શના નામે એક પુત્રી તેમને થઈ. તેમને ન દિવન નામે મેટા ભાઈ હતાં. જ્યારે ભગવાન અઠ્ઠાવીશ વર્ષોંના થયાં ત્યારે તેમનાં માત – પિતા મરણ પામ્યાં. ભગવાન ગભમાં હતાં ત્યારે તેમણે એવા અભિગ્રહ કર્યો હતો કે માત – પિતા જીવતા હશે ત્યાં સુધી ચારિત્ર લેશું નહી. એ અભિગ્રહ પૂરા થવાથી, મોટા ભાઈનાં આગ્રહથી એ વર્ષ ધરવાસમાં રહ્યાં. તે વખતે કાંતિક દેવાએ - હે ભગવન્ ! ધર્મ”—તી પ્રવર્તાવા એમ પ્રાથના કરી. ' << પ્રભુએ સવત્સરી દાન આપી કારતક વદ ૧૦ ને દિવસે દીક્ષા લીધી. તે વખતે તેમને ચેાથુ' મન:પર્યવ જ્ઞાન ઉપન્યુ દીક્ષા લીધા પછી સાડાબાર વર્ષ સુધી તપ કર્યુ. તે દરમિયાન તેમણે અનેક ધેાર ઉપસર્ગો સહન કર્યાં. ત્યાર પછી ઋજુવાલિકા નદીનાં તીરે શુક્લ ધ્યાન ધ્યાવતાં તેમને કેવલજ્ઞાન ઉપન્યું. તે વૈશાખ વદ ૧૦ ને દિવસ હતા. For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ તે પ્રસ'ગે દેવોએ સમવસરણની રચના કરી તે વખતે ઈદ્રભૂતિ વગેરે અગિયાર ગણધરો થયાં. ચતુર્વિધ સધની સ્થાપના કરી. ત્યાર પછી ત્રીશ વર્ષ સુધી વપણે વિચરીને છેલું ચામાસું પાવાપુરીમાં હસ્તિપાલ રાજાની સભામાં કર્યુ ત્યાં પોતાનું અલ્પ આયુષ્ય જાણીને અંતકાલ વખતે પ્રભુએ સાલ પહેાર સુધી દેશના દીધી. તે વખતે પુણ્યપાલ નામે રાજા ત્યાં આવ્યા. તેણે પુછ્યું કે, “ હે ભગવંત મે આજે આઠ સ્વપ્ન જોયાં તે સ્વપ્નાને અથ મને કહે, ' તે વખતે પ્રભુએ તે આઠ સ્વપ્નાના ભાવા સમજાણ્યેા. તેમાં આ પાંચમા આરામાં કેવી સ્થિતિ પ્રવતશે તેનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યુ, તે વખતે ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું કે આપના નિર્વાણ પછી શું થશે તે જણાવેા. તે વખતે ભગવાને પેાતાની પાર્ટ સુધર્મા સ્વામી થશે. તે પછી જખૂસ્વામી, તે પછી પ્રભવસ્વામી, તેમની પાટે સય્ય'ભવસાર, તે પછી યશેાભદ્રસુરિ વગેરેથી માંડીને આય મહાગિરિજી સુધી પર‘પરા જણાવી, બીજા પણ અનેક જાતના પાંચમા આરામાં બનનારા બનાવા તથા છેવટે લકીનું સ્વરૂપ વિસ્તારથી જણુાવ્યુ, હવે પ્રભુએ પેાતાના મેાક્ષાગમન કાલ નજીક જાણીને તથા ગૌતમસ્વામીના પાતાના ઉપર ઘણો સ્નેહ છે. એમ જાણીને પાસેના ગામમાં દેવશર્મા નામે બ્રાહ્મણ રહે છે, તેને પ્રતિભેાધ કરવાને ગૌતમસ્વામીને આજ્ઞા આપી મેલ્યા. પ્રભુ શ્રી મહાવીરસ્વામી ૩૦ વર્ષાં ગૃહસ્થાવાસમાં, સાડાબાર વર્ષી, છદ્મસ્થપણામાં ૩૦ વર્ષી દેવલી અવસ્થામાં એમ સ મળીને કુલ માંતેર વર્ષાદિક આયુષ્ય પુર' કરીને આસા વદ અમાવાસ્યાને દિવસે પલાંઠીવાળીને એટા, તે વખતે ત્યાં આવેલા શક્રેન્દ્રે કહ્યુ કે, For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૭ “હે ભગવન! આપના નીવારણ નક્ષત્ર ઉપર બે હજાર વર્ષની સ્થિતિને ત્રીશમે ભસ્મગ્રહ આવશે. તે ઘણું યુદ્ધ છે; માટે એક મુહૂર્ત માત્ર આયુષ્ય વધારે તે તમારા તીથની પૂજાપ્રભાવના સારી થશે, નહિ તો પાછળ શિષ્યાદિક ચર્તુવિધ સંઘને પીડા થશે, તે મારાથી પણ ટાળી શકાશે નહીં.” તે વખતે પ્રભુએ કહ્યું કે, “હે ઈન્દ્ર ! આ વાત ત્રણ કાળમાં કદાપી બને તેમ નથી. કારણ કે આયુષ્યમાં એક સમયને વધારો કરવાને પણ કોઈ સમર્થ નથી. વળી ભાવી કાળમાં જે બનવાનું છે, તે પણ બન્યા વિના રહેવાનું નથી.” - ત્યાર પછી પચાવન અધ્યયન પુણ્ય ફળ વિપાકના અને પંચાવન અધ્યયન પાપ ફળ વિપાના હ્યાં. ત્યાર પછી ત્રણ યોગને પી ચિદમાં યોગી ગુણઠાણે પાંચ હાસ્તાક્ષર કાલ રહીને સર્વ કર્મને ક્ષય કરી પ્રભુ મેક્ષે ગયા. આ આસો વદ અમાસની રાતને કાળ હતો. તે દિવસે નવ પાકી જાતિના રાજા તથા નવ લચ્છકી જાતિના રાજાએ તથા કાશી-કોશલના અધિપતિ પ્રભુને વાંદવા આવ્યા હતા. તે પોસહ ઉપવાસ કરીને રહ્યા હતા. તેમણે ભગવંતનું નિર્વાણ સાંભળ્યું. તેથી જાણ્યું કે ભાવ ઉોત તે ગયો પણ દીપકને દ્રવ્ય ઉદ્યોત કરે. એમ વિચારી દવા ક્ય. વળી ભગવાનને નિર્વાણ મહત્સવ કરવા માટે આકાશ માર્ગે જતા-આવતા દેવ-દેવીઓની જ્યોતિને લીધે તે રાત્રી ઉદ્યોતવાળી થઈ. તેમજ મેઈયા મેરઈયા' (અમે રહી ગયાં) એવા દેવોના મુખથી કે લાહલ થયે, તેથી લકમાં દીવાના મેરઈમાં કરવાની પ્રથા શરૂ થઈ. For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ હવે શ્રી ગૌતમસ્વતી દેવીના મુખથી ભગવતનું નિર્વાણ જાણુને વિચારવા લાગ્યા કે, “હે પ્રભુમને અંતકાલે વેગળ કાઢો! હું તમારે ભક્ત તેને જ તમેએ દૂર કાઢો. હું તમારા મોક્ષમાં ભાગ તે પડાવવાને નહે. વીર વીર એ પ્રમાણે બોલતાં બોલતાં વિચાર આવ્યો કે પ્રભુ તે વિતરાગ હતાં અને હું તો રાગવાળ છું, વીતરાગને સ્નેહ ક્યાંથી હોય? મારી જ મોટી ભૂલ હતી કે અત્યાર સુધી હું સમજે નહિ. એ પ્રમાણે એકત્વ ભાવનામાં આગળ વધતા ક્ષપક શ્રેણિમાં ચઢી કેવલજ્ઞાન પામ્યાં, આ કારતક સુદ (૧) ની પ્રાતઃકાલનો સમય હતે. આ પ્રમાણે પ્રભુ શ્રી મહાવીર સ્વામીનાં મેક્ષ કલ્યાણક નિમિતે આસો વદ અમાસના દિવસે દીપાલિકા - દિવાળીનું પર્વ લેકમાં શરૂ થયું. વળી દેવોએ તે વખતે ભગવાનને નિર્વાણ મહત્સવ કર્યો. તથા સુદ પડવાને દિવસે ગૌતમ સ્વામીને કેવલ મહોત્સવ કર્યો. તેથી લોકોમાં આ દિવાળી પર્વ શરૂ થયું. પ્રભુનું નિર્વાણ સાંભળીને ભગવાનના ભાઈ નરદિવર્ધન રાજાએ શોકાકુલ થઈને પડવાને દિવસે ઉપવાસ કર્યો. સુદર્શનાબહેને કારતક સુદ બીજને દિવસે દિવર્ધનને પિતાને ઘેર જમાડીને શોક દૂર કરાવ્યા. તે દિવસથી લોકોમાં ભાઈ બીની પ્રવૃત્તિ શરૂ થઈ. આ પર્વમાં આ વદ ચૌદશ તથા અમાવસ્યાને દિવસે છઠ્ઠ કરીને અષ્ટ-પ્રકારી પૂજા કરીએ. પચાસ હજાર ફૂલની શ્રતજ્ઞાનની પૂજા કરીએ. ગૌતમસ્વામીને સુવર્ણ કમલમાં સ્થાપીને ધ્યાન ધરીએ. ચોવીશ જિનના પટ આગળ પ્રત્યેક જિન આશ્રયી પચાસ હજાર અક્ષત એટલે કુલ બાર લાખ અક્ષત મૂકી તેની ઉપર, દીવો મૂકી શ્રી ગૌતમસ્વાતીનું આરાધન કરવું. આ આરાધનાથી સર્વોત્કૃષ્ટ સંપત્તિ તથા પરંપરાએ પરમ-પદ-મેક્ષ મળે છે. For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૯ તથા અમાવસ્યાને દિવસે ઉજમણું કરે, નદીશ્વર તપ માંડે. તે દિવસે નદીશ્વર પટની પૂજા– પૂર્વક ઉપવાસ કરવેશ. એમ સાત વર્ષો સુધી, દરેક અમાવાસ્યાએ ઉપવાસ કરવા. સાત વ પૂરાં થાય ત્યારે મહાવીર સ્વામીના નિર્વાણ કલ્યાણુની અમાવાસ્યાએ ઉજમણું કરવું. નંદીશ્વર દ્વીપના પર આગળ બાવન પ્રકારના પદ્મવાન શ્રીફળ, નાર’ગી વગેરે બાવન બાવન મૂકવાં, વળી એ દિવાલો પર્વ ને દિવસે અક્ષત-પુજા સાથીયા કરી, પવિત્ર થઈ શ્રી ગૌતમ સ્વામીને! એ મત્રને! સાડીબાર હજાર વખત તથા ગૌતમ સુવણ લધિનાથાય નમઃ '' જાપ કરવેશ. એને kr ૐ શ્રી ગૌતમાય નમઃ ૩૪ હી હૈં શ્રી સાડીબારસે વખત 卐 આ દિવાલો પર્વ અન્ય સર્વાં પર્ધામાં માટુ છે. કારણ કે તે શાસન નાયક શ્રી વીર ભગવાનના મેાક્ષ કલ્યાણકને દિવસ છે, તે મહાપ્રભાવક છે. વળી શ્રી ગૌતમસ્વામી કેવળજ્ઞાન પામ્પાને દિવસે ઘણાં રાજાઓએ દીપાવ કર્યા છે, તેથી આ દીપાવલી પર્વ શરૂ થયું છે. 37 ગુરૂના મુખમાંથી દીવાલો પર્વની હકીકત જાણીને સ'પત્તિરાજા પણ દીવાલી પનું આરાધન કરવા લાગ્યાં. તેમ જ સ લેાકા પણ એ પ કરવા લાગ્યાં. મિથ્યાત્વીએને એ પ ક બંધના કારણરૂપ અને સમુક્તિી ને કર્મોની નિર્જરાનું કારણુ થયુ. એ પ્રમાણે ટુ કાણુમાં દીવાલી પની ક્થા જાણવી, દીવાલી પર્વ થા સમાપ્ત. For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ શ્રી મહાલક્ષ્મી અષ્ટક. ૩૪ નીર નીરમલ સુગંધ ચંદન અખંડ અક્ષત યુધ્વજ, દીપધૂપ નૈવેદ્ય પય ધૃતશર્કર યુત ફલાદિક પૂજા ભવ્ય શિવસુખદાયક દુરિત કલ્મષ ખંડણ, શ્રી મહાલક્ષ્મી મહામાયા પુજાયાં પ્રતિગાતાં. ૧ ૩% નડતુ મહામા સુરાસુર: છે તે, શંખ, ચક્ર, ગદા હસ્તે મહાલક્ષ્મી નમે ડસ્તુ તે. ૨ છે જન્માદિરહિત દેવિ આદિ શક્તિ અગોચરે, યોગિની યોગ સંબૂત મહાલક્ષ્મી નમોસ્તુ તે. ૩. પવે બનાસિ દેવી પઘજિહવા સરસ્વતી, પદ્મહસ્તે જગન્નાથ મહાલકમ નમસ્તુ તે. ૪ સર્વજ્ઞ સર્વદ દેવી, સર્વ દુઃખનિવારિણી; સર્વસિદિ કરી દેવી, મહાલક્ષ્મી નમોડસ્તુ છે. આ પા યૂ સૂ મહાપો સત્યે સત્ય મહેદરી, મહાપાપ હરે દેવી મહાલક્ષ્મી નમોડસ્તુ તે. છે છે સિદ્ધિ બુદ્ધિ પ્રદા દેવી ભક્તિ મુક્તિ પ્રદાયિની, મિત્ર હસ્તે મહાદેવી મહાલક્ષ્મી નમસ્તુ તે૭ લક્ષમી સ્તવન હિ પુર્ય, પ્રાતકરત્યાય યઃ પઠેન; દુઃખ દાયિ ને પશ્યતિ રાજ્ય પ્રાપ્નતિ નિત્ય સ. ૮ ઈતિ મહાલક્ષમી અષ્ટક સંપૂર્ણ અથ શ્રી વાર્ષિક બારે માસના પને પ્રારંભ. પ્રથમ દિપાવલી પર્વ... આ પર્વને આસો વદી અમાવાસ્યાથી આરંભ થાય છે. આ પર્વ કેવી રીતે ઉત્પન્ન થયું. અને તે પર્વમાં લકીક, તથા લે કેત્તર સુખ મેળવવા માટે શું શું કરવું જોઈએ તેની ટુંકી હકીકત આ નીચે મુકવામાં આવેલી છે. પરમ પૂજ્ય ( ચરમ) For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૧ શ્રી ચોવીશમાં તીર્થકર શ્રીમાન મહાવીર સ્વામીનું અમાવાસ્યાની રાત્રીએ નિર્વાણ પદ એટલે (મક્ષ ગમન) થયેલું અને તે જ રીતે ગુરુ મહારાજશ્રી ગૌતમસ્વામીને કેવલજ્ઞાન પ્રાપ્ત થયેલું છે વિગેરે કારણોથી આ મહાન પર્વ પ્રવર્તલું છે. તેની ઘણું હકીક્ત દવાલ આદિ બીજા ગ્રંથાન્તરોથી જાણી લેવી. અહીં તે માત્ર તે પર્વમાં શું શું વિદ્યમાન કરવું તે તે કાર્યો કરવાથી શું શું ફલ ડાપ્ત થાય છે વિગેરે ટુકામાં જણાવવામાં આવશે. તેમાં પ્રથમ દરેક જન-બંધુઓ વિશેષ કરીને વેપારી વગવાળા હેવાથી નામાઠામા માટે વહીપુજન એટલે ચોપડાનું પૂજન કરે છે. વાસ્તવિક રીતે તે જ્ઞાનપૂજન જ કરે છે, પરંતુ મિથ્યા-દશનીના સંગથી અને જૈન વિધિ નહીં જાણવાથી બ્રાહ્મણે પાસે મિથ્યાત્વ વિધિથી સરસ્વતી પૂજન કરાવે છે. પરંતુ તેમ કરવું જોઈએ નહીં પણ જન વિધિ માટે જ શારદા (સરસ્વતી) પુજન કરવું જોઈએ તેટલા માટે આ વિધિ પ્રથમ મુકવામાં આવ્યો છે. શુભ મુહૂર્ત (સારા ચેઘડીએ) પ્રથમ ચોપડે શુદ્ધ બાજોઠ ઉપર પૂર્વ અગર ઉત્તર દિશા તરફ સ્થાપવો. પડખે ઘીને દિપક તથા ધૂપ રાખ. પૂજા કરનારે પિતાના જમણા હાથે નાડાછડી બાંધવી અને પછી મનહર લેખણ લઈ નીચે લખ્યા મુજબ નવીન ચોપડામાં લખવું. શ્રી પરમાત્માને નમ:, શ્રી ગુરુભ્યો નમ:, શ્રી સરસ્વત્યે નમ: શ્રી ગાતમસ્વામીની લબ્ધિ હે, શ્રી કેસરીઆઇનો ભંડાર ભરપૂર છે જે શ્રી ભરત ચક્રવર્તીની શુદ્ધિ હેજે, શ્રી બાહુબલીનું બલ હેજે, શ્રી અભયકુમારની બુદ્ધિ હેજે, શ્રી કવન્ના શેઠનું સૈભાગ્ય હે, શ્રી ધન્ના શાલીભદ્રની સંપત્તિ છે. આટલું લખ્યા પછી નવી સાલ, મહીને, દીવર્સ વગેરેથી પૂર્ણ કરવું. For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ આટલું કર્યા બાદ તેની નીચે, નીચે મુજબ એકથી નવ સુધી શ્રી” દેરા આકારે કરવી. શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી અને ચેપડે સાંકડે હોય તે સાત કે પાંચ “શ્રી” કરવી. ત્યારપછી તેની નીચે સ્વસ્તિક (સાથીઓ), કુંકુમથી કરે અને સ્વસ્તિક ઉપર અખંડ નાગરવેલનું પાન મૂવું અને તે પાન ઉપર સોપારી, એલચી, લવીંગ અને રૂપાનાણું મૂકવું. પછી ચોપડાને ફરતી જલધારા દઈને વાસક્ષેપ, અક્ષત અને પુષ્પની કુસુમાંજલી હાથમાં લઈ નીચેનો લોક બેલી ચોપડા ઉપર તે કુસુમાંજલી ક્ષેપવી. મંગલ ભગવાન વીરે મંગલ ગૌતમ પ્રભુ મંગલ સ્થૂલિભદ્રાવા ન ધર્મોસ્તુ મંગલમ ૫ અથ શ્રી મંત્ર સ્તવન પ્રારંભ સવશ્રીય શ્રિમ હતા. સિહા સિદ્ધિપુરીપદ છે આચાર્યાઃ પંચધાચાર વાચક વાચનાં વરામ . ૧ ૧ સાધવઃ સિદ્ધિસાહા! વિતત્વનું વિકિનાં ! મંગલાનાં ચ ષામાઈ ભવતિ મંગલમ્ - ૨ For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 13 અહમિત્યક્ષર' માયા – ખીજ ચ પ્રવાક્ષર ॥ એન' નાનાસ્વરૂપ ચ-મેય ધ્યાયતિ યાગનઃ ॥ ૩ ll હત્પોંડિશન્ન – સ્થાપિત મોડ શા ક્ષ ર′ પરમેષ્ટિસ્તુતેખી જ ધ્યા યે દક્ષ ૨ ૬ મુ દા ॥ ॥ ૪ ॥ แ મંત્રાણામાદિ` મંત્ર યે સ્મરતિ સદૈવૈન' તે ભવતિ જિનપ્રભાઃ ॥ ૫ ॥ મંત્ર વિઘ્નૌધનિગ્રહે ઘ L ત્યારપછી નીચે લખેલ મંત્ર ખેલતા જવુ અને દરેક દ્રવ્યથી શારદાપૂજન કરતાં વું. ૮. માત્ર પદ્ધિ શ્રી ભગવત્થ કેવલજ્ઞાન સ્વરૂપાય લાકલાકપ્રકાશિકાર્ય સરસ્વત્ય જલ સમર્પયામિ સ્વાહા-ઇતિ જલપુજા, એવી રીતે મત્ર ખેલતા જવુ અને જલ' સમર્પયામિને ખદલે જે દ્રવ્યની પૂજા અનુક્રમે આવતી જાય તે દ્રવ્ય સમર્પયામિ એમ ખેાલતા જવુ. (૧) ૧જલપૂજા પછી, (ર) ચંદન, (૩) પુષ્પ, (૪) ધૂપ, (૫) દીપ, (૬) અક્ષત, (૭) નૈવેદ્ય, (૮) કુલ, એમ આ દ્રવ્યથી પુજા કર્યાં પછી બે હાથ જોડી નીચેનુ સ્તંત્ર ખેલવુ અથવા સાંભળવું. ૧ લપૂજા એટલે સૂક્ષ્મ છાટણા અથવા ફરતી ધારા દેવી. ૨ આ ચંદન પૂજામાં કેસરયુક્ત સુખડ અથવા એકલું સુખડ વાપરવું. For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ અથ શ્રી શારદા સ્તવન પ્રારંભ. વાÈવતે ભક્તિમતાં સ્વશક્તિકલા પવિત્રા સિતવિગ્રહ મે ! બધું વિશુદ્ધ ભવતી વિધતાં કલાપવિત્રાસિત વિગ્રહ મે ૧ ! અંકપ્રવીણ કાહસ પત્રા કૃતસ્મણાનમતાં નિહતું અપ્રવીણ કલહંસ પત્રા સરસ્વતી શqદ હિતાઃ ૨ ! બ્રાહ્મી વિજેથીષ્ઠ વિનિકુંદપ્રભાવદાતાઘનગજિતસ્ય ! સ્વરેણ જંત્રી ઋતુનાં સ્વકીયપ્રભાવદાતાઘનગજિતસ્ય ૩ ! મુક્તાક્ષમાલા લહદૌષધશાભિશqલા ભાતિ કરે ત્વદીયે ! મુક્તાક્ષમાલા લસદાષધીશા વાં પ્રેક્ષ્ય મેજે મુનડપિ હર્ષ જ ! જ્ઞાન પ્રદાતું પ્રવણ મમાતિશયાળુનાના ભવપાતકાનિ ! ત્વ નેમુષાં ભારતિ પુંડરીકશયાલુનાના ભવપાતકાનિ ૫ | પ્રૌઢ ભાવાસમપુસ્તકને ધ્યાતાસિ એનાવિ વિરાજિહસ્ત ! પ્રૌઢભાવા સમપુસ્તકન વિદ્યાસુધાપૂરમદુરદુ:ખા: ૬ ! તુલ્ય પ્રણામ: ક્રિયતે મન મરાલયેન પ્રમદેન ગાત: કિર્તિ પ્રતાપ ભુવિ તસ્ય નમ્રમરાલયેન પ્રમદેન વાત છે ! રૂારવિંદભ્રમ કરોતિ વેલ યદીર્ઘતિ તેંડહિયુગ્મ રૂારવિંદભ્રમદકરોતિ સ્વચગેછી વિદુષાં પ્રવિણ્ય : ૮ પાદપ્રસાદાત્તવ રૂપસંપત લેખાભિરામેદિતમાનવેશ અવેન્નરઃ સુાિભિરબ ચિત્રલેખાભિરામેદિતમાનવેશ: ૮ સિતાંશુક્રતિ નયનાભિરામાં મૂર્તિ સમાચાધ્ય ભવેન મનુષ્યઃ સિતાંશુક્રાંતિ નયનાભિરામાંધકાસુર્ય ક્ષિતિપાવત: ૧૦ For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૫ યેન સ્થિત વામનું સવતી : સભાજિતામાનતમસ્તકેન ! દુર્વાદિનાં નિર્દલિત નરેદ્ર-સભાતિમાનતગસ્તકના ૧૧૪ સર્વજ્ઞવક્રવરતામરસાંકલીના માલીંનતી પ્રયણમંથરયાદશૈવ સર્વાવક્રવરતામરસાલીના પ્રીણાતુ વિકૃતયશા શ્રુતદેવતા ના ૧૨ કસ્તુતિનિબિડભક્તિજડપૃક ગુફેગિરામિતિગિરાધિદેવતા સામે બાલેડનુકય ઈતિ રાયતુ પ્રસાદરાં દશ મયિ જિનપ્રભસુરિવર્યા ૧૩૫ ત્યારપછી આત્રિક (આરતી) ઉતારવી. અને પછી નીચે પ્રમાણે ગતમાષ્ટક બેલી દાન દેવું. શ્રીઈદભૂતિ વસુભૂતિ પુત્ર પૃથ્વીભવ ગૌતમગર રત્ન તુવતિ દેવાસુરમાન: સ ગોતમે યચ્છતુ વાંછિત મે. ૧ શ્રી વર્ધમાનાત્ ત્રિપદીમવાપ્ય મુહૂર્તમાણ કૃતાનિ યેન છે અંગાનિ પુર્વાણિ ચતુર્દશાપિ ા સ ગોતમે યચ્છતુ વાંછિત મે. ૨. શ્રી વીરનાથેન પુરા પ્રણીત મંગ મહાનદસુખાય યસ્ય છે ધ્યાયંત્યમી સુરિવરા: સમગ્રા. સ ગૌતમે યઋતુ વાંછિત મે. ૩. યસ્યાભિધાન મુનડપિ સવે ગૃહ્મનિ ભિક્ષા ભ્રમણમ્ય કાલે છે મિષ્ટાન્નપાનાંબર પૂર્ણ કામા સ ગૌતમે યઋતુ વાંછિત મે. જા અષ્ટાપદાદ્રા ગગને સ્વશકયા યૌ જિનાનાં પદવદનાય છે નિશમ્ય તિથતિશય સુરેભ્યઃ સ ગૌતમ ઋતુ વાંછિત મે. ૫ ત્રિપચસંખ્યાશતતાપસાનાં તપ: કૃશાનામપુનર્ભવાય છે અક્ષીણલયા પરમાનદાતા ! સ ગૌતમે ય છતુ વાંછિત મે. ૬ ! સદક્ષિણ ભોજન મેવ દેય સાધર્મિક સંસપતિ ! કૈવલ્યવસ્ત્ર પ્રદ મુનીનાં સ ગૌતમે યચ્છતુ વાંછિત છે. ૭ For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવ ગત ભરિ વીરનાથે આ યુગપ્રધાનત્વમિહિર મત્વા પટ્ટા ભિષેકો વિદધે સુરેઃ સ ગૌતમે યચ્છતુ વાંછિત છે. ૫૮ મિ ત્ર ક્યબીજ પરમેષિબીજ સજ્ઞાનબીજ જિનરાજબીજ છે યુન્નામ ચોક્ત વિદધાતિ સિદ્ધિ સ ગૌતમે યચ્છતું વાંછિત મે. ૯ શ્રી ગૌતમસ્યાષ્ટકમાદરેણ પ્રબોધકાલે મુનિપુંગવા એ છે પઠતિ તે સુરિપદે સંદેવાનંદ લભતે સુતરાં કમેણુ. ૧૦ છે ઈતિ શ્રી ગૌતમાષ્ટકં સંપૂર્ણમ છે અથવા નીચે પ્રમાણે કહેવું — અથ દીવાળી પૂજન. ૧ અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણે ભંડાર તે ગુરૂ ગૌતમ સમરીએ, મન વાંછિત ફળ દાતાર. પ્રભુ વચને ત્રીપદી લહી, સુત્ર રચે તેણિવાર; ચદે પુરવમાં રચે, કાલે વિચાર. ભગવતી સુકરનમિ, બંભી લીપી જયકાર; લોકોત્તર સુખ ભણિ, ભાખી લીપી અઢાર. વીર પ્રભુ સુખીયા થયા, દીવાળી દીન સાર; અંતર મહુરત તતક્ષીણે, સુખીઓ સહુ સંસાર. કેવળજ્ઞાન લહે તદા, શ્રી ગૌતમ ગણધાર; સુરનર હરખ ધરી પ્રભુ, કર અભીષેક ઉદાર. ૩ ૫ For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૭ સુરનર પરષદા આગ, ભાખે શ્રી સુત જાણ નાણ થકી ગ જાણિએ દ્રવ્યાદિક ચૌઠાણ. તે મૃત જ્ઞાનને પુજીએ, દીપ ધૂપ મને હાર; વીર આગમ અવિચળ રહે, વરસ એકવીશ હજાર. ૭ દીવાલીનું ગરણું. ૧ શ્રી મહાવીર સ્વામિ સર્વત્તાય નમઃ ૨ શ્રી મહાવીર સ્વામિ પારગતાય નમઃ ૩ શ્રી ગૌતમ સ્વામિ સર્વજ્ઞાય નમઃ એ ત્રણ પદની નવકારવાલી વીશ વીશ ગણવી. શ્રી દીવાળી દેવનંદન વિધિ પ્રારંભ. મહાવીર સ્વામી વિવંદન વિધિ. પ્રથમ સ્થાપના સ્થાપી, ઈરિયાવહિય પડિકામિ – આ ચૈત્યવંદન કરવું, અથ પ્રથમ ચયવંદન, વીર જિનવર વીર જિનવર, ચરમ ચૌમાસ, નયરી અપાપાયે આવીયા, હસ્તિપાલ રાજન સભા, કાર્તિક અમાવાસ્યા યણિયે; મુહૂર્ત શેષ નિર્વાણ તાહિં, સોલ પર દેઈ દેશના પહત્યા મુક્તિ મઝાર. નિત્ય દીવાળી નય કહે, મલિયા નૃપતિ અઢાર. પછી નમુહુર્ણ કહી પાધરા અધ વીયરાય કહેવા. પછી ખમા દેઈ આ ચૈત્યવંદન કરવું. For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ અથ દ્વિતિય ત્યવંદન, દેવ મતિયા દેવ મલિયા, કરે ઉત્સવ રંગ, મેરઈયાં હાથે અહી. દ્રવ્ય તેજ ઉદ્ધત કીધો, ભાવ ઉદ્યોત જિદને, ઠામ ઠામ એહ ઓચ્છવ પ્રસિદ્ધો, લખ કોડી છઠ ફળ કરી, કલ્યાણ કરો એહ. કવિનયવિમલ કહે, ઈર્યુ ધન ધન હાડે તેહ. પછી નમુઠુણું, અરિહંત ચેઈ અન્નત્ય કહી એક નવકારને કાઉસગ્ગ કરી મારી નમોહંત કહી આ થેય કહેવી. ' અથ ચાર થી પ્રારંભ, મનહર મૂર્તિ મહાવીર તણી, જિણ સાલ પહેર દેશના પભણી; નવ મલ્લી નવ લચ્છી નૃપતિ સુણિ, કહિ શિવ પામ્યા ત્રિભુવન ધણી. ૧ પછી લોગસ્સ સવ્વલાએ અરિહંત ચેઈઆણં, અશ્વત્થ કહી. એક નવકારને કાઉસગ્ન કરી નીચે પ્રમાણ ય કહેવી. શિવ પહેલ્યા રૂષભ ચઉદશ ભક્તિ, બાવીશ લહ્યા શિવા માસ ચિતે છે. શિવ પામ્યા વીર વલી, કાર્તિક વદી અમાવાસ્યા નિરમાલી. ૨છે પછી પુખરવરણી સુઅરૂભગ અશ્વત્થા એક નવકારને કાઉ૦ પારીને થાય કહેવી. આગામિ ભાવી ભાવ લ્હા, દીવાલ કપે જેહ લદ્યા; પુણ્ય પાપ ફલ એન્ઝયણે કહ્યા, સવિ તહત્તિ કરીને સરહ્યાં. ૨ ૩ પછી સિદ્ધાણં બુદાણું યાવચ્ચ અશ્વત્થ૦ એક નવકાર કાઉ૦ કરી, પારીને નમેહત કહી આ ઘેય બલવી. સવિ દેવ મલી ઉદ્યોત કરે, પરભાતે ગૌતમ જ્ઞાન વરે જ્ઞાન વિમલ સદા ગુણ વિસ્તરે, જિન શાસનમાં જ્યકાર કરે છે ૪ ઈતિ. For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ પછી બેસીને નમુત્થણું કહી ઉભા થઈ અરિહંત ચેઈઆણ અન્નત્ય એક નવકારનો કાઉ૦ કરી, પારીને નડત કહી આ ય બોલવી. અથ ચાર પ્રારબ્ધતે. જય જય ભવિ હિતકર, વીર જિનેશ્વરદેવ; સુર નરના નાયક, જેની સાથે સેવ. કરૂણારસ કંદો, વ આણંદ આણી; ત્રિશલા સુત સુંદર, ગુણમણું કરે ખાણું. ૧. પછી લોગસ્સ સવ એ. અરિહંત ચેઈઆણું અન્નત્થ૦ કહી એક નવકારને કાઉ કરી પારી આ પ્રમાણે થાય કહેવી. જસ ચ કલ્યાણક, દિવસ વિશેષ સુહાવે; પણ થાવર નારક, તેહને પણ સુખ થા. તે ચ્યવન જન્મ વત, નાણ અને નિર્વાણ સવિ જિનવર કેરાં, એ પાંચે અહિંઠાણ. છે પછી પુખર વરદી સુઅસ્મભગો અનર્થી કહી. એક નવકારનો કાઉ૦ કરી પારી – થાય કહેવી:-- જિહાં પચ સમિતિ યુત, ચ મહાવત સાર જેહમાં પ્રકાશ્યા, વલિ પાંચ વ્યવહાર. પરમેષ્ઠિ અરિહંતર, નાથ સર્વને પાર, એહ પચ પદે લો, આગમ અથ ઉદાર. છે ૩ પછી સિદ્ધાણું બુદ્ધાણં વેયાવચ્ચ૦ અન્નત્ય એક નવકારને કાઉ૦ કરી - પારી નcહત કહી આ થેય બોલવી. માતંગસિદ્ધાઈ, દેવી જિન પદ સેવી, દુઃખ દુરિત ઉપદ્રવ, જે ટાળે નિતમેવી. શાસન સુખદાયી, આઈ સુણ અરદાસ; શ્રી જ્ઞાનવિમલ ગુણ, પૂર વછિત આશ. ઈતિ. પછી બેસીને નમુત્યુનું, જાતિચેઈટ ખમા જાતકેવી નમોહત કહી સ્તવન કહેવું તે નીચે પ્રમાણે. For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ અથ મહાવીર જિન રતવન. (આજ સખી સસર–એ દેશી.) શ્રી મહાવીર મનહરૂ, પ્રણમું શિર નામ; કત જશેદા નારીને, જિન શિવગતિ પામી. છે ૧. ભગિની જાસ સુદ સણ, નંદીવર્ધનભાઈ, હરિ લંછન હેજાધુઓ, સહુકોને સુખદાયી. ૨ સિદ્ધાર્થ ભૂપતિ તણ, સુત સુંદર સેહે નંદન ત્રિશલાદેવીને, ત્રિભુવન મન હે. ૩. એક શત દશ અધ્યયન જે, પ્રભુ આપ પ્રકાશે; પુણ્ય પાપ ફલ કેરડાં, સુણે ભાવિક ઉલ્લાસે. જો ઉત્તરાધ્યયન છત્રીશ જે, કહે અર્થ ઉદાર; સેલ પહેર દિયે દેશના, કરે ભવિ ઉપકાર. ૫સર્વાર્થસિદ્ધ મુહૂર્તમાં, પાછલી જે રયણી; ગ નિષેધ કરે તિહાં, શિવની નીસરણું. છેક છે સ્વાતી નક્ષત્ર ચંદ્રમાં, જેગે શુભ આવે; અજરામર પદ પામીયા, જય જય રવ થા. ૭. ચોસઠ સુરવર આવીયા, જિન અંગ પખાલી, કલ્યાણ વિધિ સાચવી, પ્રગટી દીવાલી. ૮ લાખ કેડી ફલ પામી), જિન ધ્યાને રહીએ; ધીરવિમલ કવિરાજને, જ્ઞાનવિમલ કહીએ. ૯ ઈતિ વીર જિને સ્તવન. પછી અર્ધા જયવીયરાય કહીખમા દેઈ આ ચૈત્યવદન કરવું. અથ તૃતીય ચૈત્યવંદન. - શ્રી સિદ્ધાર્થનૃપ કુલતિ, ત્રિશલાજસ માત, હરિ લંછન તનું સાત હાથ, મહિમા વિખ્યાત. ત્રીશ વરસ ગ્રહવાસ છેડી, લાયે સંયમ ભાર; બાર વરવ છદ્મસ્થ માન, લહી કેવલ સાર. ત્રીશ વરસ એમ સિવિ મલીએ, બહેર આયુ પ્રમાણ; દીવાલો દિન શિવ ગયા, કહે નય તેહ ગુણ ખાણ, પછી નમુત્થણું કહી પુરા જયવીયરાય કહેવા-- શ્રી મહાવીર સ્વામી દેવવંદન સંપૂર્ણ For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ અથ શ્રી ગૌતમસ્વામી દેવવંદન પ્રારંભ. અથ પ્રથમ ચૈત્યવંદન, પ્રથમ સ્થાપના સ્થાપી, ઈરિયા વહિય પડિકમી. આ ચૈત્યવંદન કરવું – નમે ગણધર ન ગણધર, લબ્ધિ ભંડાર, ઈદ્રભૂતિ મહિમા નિલ, વડ વજીર મહાવીર કરે, ગૌતમ ગોત્ર ઉપજે, ગણિ અગ્યાર માંહે વડેર. કેવલજ્ઞાન જિણે, દીવાલ પરભાત, જ્ઞાનવિમલ કહે જેહના, નામ થકી સુખ શાત. પછી નમુત્થણું કહી પછી અર્ધા જયવીયરાય કહેવા પછી ખમા દેઈ આ ચૈત્યવંદન કરવું. અથ દ્વિતિય ચૈત્યવંદન. ઈક્રભૂતિ પહેલા ભણું, ગૌતમ સનામ ગોબર ગામે ઉપન્યા, વિદ્યાના ધામ, પચ સયા પરિવાર શું, લેઈ સયમ ભાર; વરસ પચાસ ગ્રહે વસ્યા, તે વષજ ત્રીશ, બાર વરસ કેવલ વર્યા એ, બાણું વરસ સવિ આય! નય કહે ગાતમ નામથી, નિત્ય નિત્ય નવ નિધિ થાય. પછી નમુત્થણું અરિહંત ચેઈ. અશ્વત્થ કહી એક નવકારને કાઉ૦ કરી પારી નમેન કહી આ થાય કહેવી. અશ્વ ચાર થેયે પ્રારબ્ધતે. ઈદ્રભૂતિ અનુપમ ગુણ ભર્યા, જે ગૌતમ ગોવે અલક્ષ્ય પચશત છાશું પરિવર્યા, વીર ચરણ લહી ભવજલ તર્યા. ૧ પછી લોગસ્સ સવ્વલેએ અરિહંત ચેઈ અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસગ્ગ કરી પારી નીચે પ્રમાણે થાય કહેવી. For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૧ ચઉ અઠે દસ દાય જિતને સ્તવે, દક્ષિણ-પશ્ચિણ ઉત્તરપૂરવે; સ`ભવ આદિ અષ્ટાપદ ગિરિયે વલી, જે ગાતમ વદે લળી લળી. રા ર ા! પછી પુખ્ખરવરદ્દી સુઅસ ભગ૦ અન્નત્ય કહી એક નવકારના કાઉ કરી પારીને આ થાય કહેવી. ત્રિપદિ પામીને જેણે કરી, દ્વાદશાંગી સકલ ગુણે ભરી; દીયે દીક્ષા તે લડે કેવલસિર. તે ગૌતમને રહુ· અનુસરી, ॥ ૩ ॥ પછી સિદ્ધાણુ મુદ્દાણું વૈયાવચ્ચ૰ અન્નત્થ૦ કહી એક નવકારના કાઉ॰ કરી પારીને નમેાત્ હી એક થાય કહેવી, જક્ષ માતગને સિદ્ધાયિકા, સુરી શાસનની પ્રભાવિકા; શ્રી જ્ઞાનવિમલ દીપાલીકા, કરે નિત્ય નિત્ય મ‘ગલ માલીકા, ૫ ૪ !! ઈતિ. પછી બેસીને નમ્રુત્યુણુ' કહી, ઉભા થઈ અરિહંત ચેઈ અન્નથ કહી એક નવકારના કાઉ॰ કરી પારીને નમાત્ કહી આ થાય કહેવી- અથ ચાર થાયા પ્રારંભ્યતે. શ્રી ઇંદ્રભૂતિ ગણવૃદ્ધિભૂતિ, શ્રી વીરતીર્થાધિપ મુખ્ય શિષ્યમ; સુવણુ કાંતિ કૃતક શાંતિ, નમામ્યહાઁ ગૌતમ ગોત્ર રત્નમ્ ॥ ૧ ॥ પછી લેાગસ૦ સવલાએ અરિહત ચેઈ॰ અન્નત્ય કહી એક નવકારના કાઉ॰ કરી, પારી નીચેની થાય એલવી For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૩ તીર્થંકરા ધર્મ ધુરા રીણા, કે ભૂતભાવિપ્રતિ વત માના; સપંચકલ્યાણક વાસરસ્થા, શિ`તુ તે મગલમાલિકાંચ, ॥ ૨ ॥ પછી પુખ્ખરવરદી૰ સુઅસભગ॰ અન્નત્ય કહી એક નવકારના કાઉ॰ કરી પારી આ થાય મેલવી. * જિતેદ્રવાકય પ્રથિતપ્રભાવ, કર્માષ્ઠકાનેક પ્રભેદસિંહ'; આરાધિત શુદ્ધમુની’દ્રવર્ગ જંગલમેય યતાત્ નિતાંત ॥ ૩ ll પછી સિદ્ધાણુ બુદ્ધાણુ વૈયાવચ્ચ અશ્વત્થ કહી એક નવકારના કાઉ॰ કરી પારી નમાઽત્ હી નીચે પ્રમાણે થાય એલવી સમ્યગદશાં વિાહરા ભવ'તુ, માતાઁગયક્ષા સુરનાયકાશ્ર; દીપાલિકાપવ ણિ સુપ્રસન્ના, શ્રી જ્ઞાનસૂરિ વરદાયકાશ્ર. ૫ ૪૫ ઇતિ, પછી એસીને નમ્રુત્યુણુ’૦ જાવ'તિ ચેઈ॰ ખમા જાવક્રેવિ。 નમાડહત કહી એ સ્તવના કહેવાં તે આ— અથ ગૌતમ સ્તવન, “ તુંગીયા ગિરિશિખર સાહે —— એ દેશી, ” I વીર મધુરી વાણી ભાખે, જલધિ જલ ગભીર રે, ઈંદ્રભૂતિ ચિત્ત ભ્રાંતિ રજષ્ણુ, હરણુ પ્રવર સમીર રે. વીર૦ ૧૧૯ પચભૂત થકી પ્રગટે ચેતના વિજ્ઞાન રે; તેહમાં લયલીન થાયે, ન પરભવ સ'જ્ઞાન રે, વીર૦ ૬ ૨૫ વેદ પદના અ”, એહવે કરે મિથ્યારૂપ રે, વિજ્ઞાન ધન પદ વૈદ કેરાં, તેહનું એહ સ્વરૂપ રે. વીર૦। ૩ । ચેતના વિજ્ઞાનધન છે, જ્ઞાનદશન ઉપયોગ રે; પચશ્રુતિક જ્ઞાનમય તે, For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હેય વસ્તુ સોગ રે. વિર૦ ૪ જિહાં જેહવી વસ્તુ દેખિયે, હોય તેહવું જ્ઞાન રે; રવજ્ઞાન વિપર્યયથી, હાય ઉત્તમ જ્ઞાન રે. વીર. ૫. એહ અથ સમથી જાણી, અભણ પદ વિપરીત રે; ઈણિપણે ભ્રાંતિ નિરાકરીને, થયા શિષ્ય વિનીત રે. વીર કા દીપાલિકા પ્રભાતે કેવલ લહ્યું, તે ગૌતમ સ્વામિ રે અનુક્રમે શિવસુખ લહ્યા તેહને, નય કરે છુમ રે. વીર ! ૭! ઈતિ પ્રથમ સ્તવન. સક્ઝાય રૂપ દ્વિતીય સ્તવન (અલબેલાની દેશી.) દુઃખહરણ દીપાલિકા રે લાલ, પર્વ થયું જગમાંહી ભવિ પ્રાણ રે; વીર નિર્વાણથી સ્થાપના રે લાલ, આજ લગે ઉચ્છાહિ. ભવિ- સમતિ દષ્ટિ સાંભલો રે લાલ–એ અણું. ૧ સ્યાદ્વાદ ઘરલીએ રે લાલ, દર્શન કરી શુદ્ધિ; ભવિ. ચારિત્ર ચંદ્રોદય બાંધિયે રે લાલ, કાલે રજદુકમ બુદ્ધિ. ભવિ– સમક |રા સેવા કરે જિનરાજની રે લાલ, દિલ દેઢાં મિઠાશ ભવિ. વિવિધ પદારથ ભાવના રે લોલ, તે પકવાનની રાશિ ભવિ-સમ ૩. ગુણિજન પદની નામના રે લાલ, તેહિ જ જુહાર ભટ્ટાર; ભવિ. વિવેક રત્ન-મેરાઈયાં રે લાલ, ઉચિત તે દીપ સંભાર, ભવિ– સમાજ સુમતિ સુવિનીતા હેજશું રે લાલ, મન ઘરમાં કરે વાસ; ભવિ. વિરતિ સાહેલી સાથશું રે લાલ, અવિરતિ અલ૭િ નિકાસ. ભવિ–સમાપ મૈત્રાદિકની ચિંતના રે લોલ, તેહ ભલા શણગાર ભવિ. દર્શન ગુણ વાઘા બન્યા રે લોલ, પરિમલ પર ઉપગાર. ભવિ-સમાદા પૂર્વ સિદ્ધ કન્યા પખે રે લાલ, જાનઈયા અણગાર; ભવિ. સિદ્ધશિલા વર વેદિકા રે લોલ, કન્યાનિવૃત્તિ સાર ભવિ-સમ. Iછા અનત ચતુષ્ટય દાયજો રે For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ લાલ, શુદ્ધા યોગ નિરોધ; ભવિ. પાણિગ્રહણ પ્રભુજી કરે રે લાલ, સહુને હરખ વિષેાધ. ભવિ–સમ૰૧૮। ઈણિપરે પ` દીપાલીકા રે લાલ, કરતાં ક્રાડિ—કલ્યાણુ; વિ. શું રે લાલ, પ્રગટે સકલ ગુણુ ખાણ, જ્ઞાનવિમલ પ્રભુ ભક્તિ ભવિ–સમ૦૧ ૯ ! ત્રીજી' ચૈત્યવાન, જીવ કરો જીવ કેરા, અષ્ટે મનમાંહિ, સ*શય વેદ પદે કરી; કહી અથ અભિમાન વાર્યાં, શ્રી મહાવીર સેવા કરી. ગ્રહી સયમ આપતાર્યા, ત્રિપદી પામી ગુંથીયા; પુરવ ચાદ ઉદાર, નય કહે તેહના નામથી, હાયે જય જયકાર. ઈતિ દેવ સમાપ્ત. શ્રી જ્ઞાન પચમીના દેવવદનના રચનાર “ શ્રી વિજયલક્ષ્મીસૂરિઝ ' આ આચાર્યશ્રીને જન્મ આપ્યુ પાસેના પાલડી ગામમાં સંવત ૧૭૯૭ ના ચૈત્ર સુદ પાંચમે થયા હતા. તેમના પિતાનું " નામ હેમરાજ' અને માતાનું નામ આણુંદ' હતું. તેમનું નામ * સુરચંદ હતું. તેઓ જ્ઞાતિએ પારવાડ સુક હતા. સ. ૧૯૧૪ના મહા સુદી પાંચમને શુક્વારે સૈાભાગ્યસરિ પાસે તેમણે દીક્ષા લીધી, સુવિધિવિજય' નામ રાખ્યુ. આચાય. ' ' For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ પણ સીનેરમાં ચૈત્ર સુદ ૯ ને ગુરૂવારે આપવામાં આવ્યું, તેઓ સંવત ૧૮૬૮ માં પાલીમાં સ્વર્ગવાસ પામ્યા. ૬૪ મી પાટે વિજયઋદ્ધિસૂરિ થયા. તેમના બે પટ્ટધર થયા- (૧) સૈભાગ્યસૂરિ, (૨) પ્રતાપસૂરિ વિજય સૈભાગ્યસૂરિના વિજયલક્ષ્મસુરિ અને વિજ્ય પ્રતાપસૂરિના વિજ્ય ઉદયસૂરિ થયા, ઉદયસૂરિના સ્વર્ગવાસ પછી સં. ૧૯૪૮માં તેમની પાટ પર વિજયલમીસરિ આવ્યા. તેઓશ્રીએ વિંશતિ સ્થાનક, ઉપદેશ પ્રાસાદ, પટ્ટાવલિ વગેરે ઘણી સંસ્કૃત કૃતિઓ રચેલી છે. તેઓએ ગુર્જર ભાષામાં પૂજા, સ્તવને, ઢાળીયાં વગેરે અનેક કૃતિઓ બનાવી છે, તે વિદ્યમાન છે. પ્રસ્તુત દેવવદનમાળામાં જ્ઞાન પચમીના દેવવંદન પણ તેઓશ્રીએ બનાવ્યા છે, તેથી તેમને ટૂંક પરિચય અહીં આપ્યો છે. તેમનું વિશેષ ચરિત્ર જનયુગ, ઐતિહાસિક રાસમાળા વગેરેમાંથી જિજ્ઞાસુઓએ જાણવું. આ જ્ઞાન–પચમીની આરાધના કરી વરદત્ત અને ગુણમજરી શ્રેષ્ઠ મેક્ષ પદવી પામ્યા છે. અહીં પ્રસંગ હોવાથી જ્ઞાન–પંચમીના દેવવદનની શરૂઆત કરતા પહેલા તે બન્નેએ જ્ઞાનની વિરાધના કરવાથી કેવા દુઃખ ભોગવ્યા અને પછીથી જ્ઞાનની આરાધના કરવાથી કેવા સુખે ભેગવી તે મેક્ષ પામ્યા તે સંબંધી તેમની જીવન-કથા ટુંકમાં આ પ્રમાણે “વરદત્ત ગુણમંજરીની જીવન કથા” બીપમાં ભરતક્ષેત્રમાં પદ્મપુર નામે પ્રસિદ્ધ નગરમાં અજિતસેન નામે રાજા રાજ્ય કરતા હતા. તેમને રૂપ લાવણ્યવાળી For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૭ ચોસઠ કળામાં નિપુણ યશોમતી નામે રાણું તથા વરદત્ત નામે કુમાર હતા. તે પાંચઘાવ માતાએથી લાલન-પાલન કરાતે આઠ વર્ષનો થયો. તે વખતે માતાપિતાએ શુભ મુર્તિ વિદ્યાભ્યાસ કરવા માટે પંડિત પાસે મૂકો. પડિત પણ વરદત્ત રાજાને કુવર હેવાથી તેને ખંતથી ભણાવવા લાગ્યો. પરંતુ કુમારને એક અક્ષર પણ મેઢે ચઢતા ન હતા તેથી ન્યાય વ્યાકરણ વગેરે ભણવાની તે શી આશા? વરદત્તકુમારે પૂર્વભવમાં તીવ્ર જ્ઞાનાવરણીય કર્મ બાંધેલ હોવાથી તે ભણી શક્યો નહીં. એમ વર્ષો જતાં અનુક્રમે તે યુવાવસ્થામાં આવ્યું, તે વખતે શરીરે કે રોગ થવાથી તે દુઃખમાં દહાડા કાઢવા લાગે. તે જ નગરમાં સાત કોટી સુવર્ણ માલિક સિંહદાસ નામે ઉત્તમ શેઠ હતું, તેને કપૂરતિલકા નામની સ્ત્રીથી ગુણમંજરી નામે એક પુત્રી હતી, તે જન્મથી રોગી અને મુંગી હતી. અનેક જાતના ઉપચાર કરવા છતાં તેની અસર થઈ નહિ તેથી તે દુઃખ ભોગવતી. યુવાવસ્થાને પામી, પરંતુ કોઈ તેને પરણવા તૈયાર થયું નહિ. તેથી પરિવાર સાથે તેના માબાપ દુઃખી થાય છે. એવામાં એકવાર ચાર જ્ઞાની શ્રી વિજયસેનસૂરિ નામના ગુરુ મહારાજ ત્યાં પધાર્યા. તે વખતે પુત્ર તથા પરિવાર સાથે લઈને રાજા તેમ જ પુત્રીની સાથે સિંહદાસ ગુરુને વંદન કરવા આવ્યા, નગર લેકે પણ વંદન કરવા આવ્યા. મેં યોગ્ય સ્થાનકે બેઠા, તે વખતે ગુરુ મહારાજે ધર્મ દેશના આપવા માંડી. - “હે ભવ્ય પ્રાણીઓ ! નિર્વાણને ઈચ્છતા જીવોએ જ્ઞાનની આરાધનામાં ઉદ્યમ કર જોઈએ. જે છે તે જ્ઞાનની મનથી વિરાધના કરે છે, તેઓ ભવાન્તરમાં વિવેક રહિત શૂન્ય મનવાળા થાય છે. જેઓ જ્ઞાનની વચનથી વિરાધના કરે છે, તેઓ For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ મૂંગાપણું તેમ જ મુખના રોગને પામે છે. તેમ જ જયણા વિના કાયાથી જેઓ વિરાધના કરે છે, તેમના શરીરમાં દુષ્ટ કાઢ વગેરે રોગ ઉત્પન્ન થાય છે માટે પિતાનું ભલું ઈચ્છનારે જ્ઞાનની વિરાધના કરવી નહીં.” ગુરુ મહારાજની ઉપર પ્રમાણેની દેશના સાંભળી સિંહદાસ શેઠે પૂછ્યું કે “હે પ્રભો ! આ મારી પુત્રી ગુણમંજરી ક્યા કર્મથી રોગી તથા મુંગી થઈ છે ? " જવાબમાં ગુરુએ ગુણમંજરીને પૂર્વભવ નીચે પ્રમાણે કહ્યો– ઘાતકીખંડના પૂર્વાર્ધમાં ભરતક્ષેત્રમાં એક નામના નગરમાં જિનદેવ નામે ધનવાન શેઠ રહેતો હતો. તેને સુંદરી નામે ત્રીથી પાંચ પુત્રો અને ચાર પુત્રીઓ થઈ. ભણવા લાયક થયા ત્યારે શેઠે પાંચ પુત્રોને ગુરુ પાસે ભણવા માટે નિશાળે મુક્યાં. તેઓ કાંઈ ભણતા નહિ, પરસ્પર રમત કરતા અને ગુરુ ઠપકે આપે અથવા શિક્ષા કરે ત્યારે માં પાસે આવીને ગુરુ અમને મારે છે એવી ફરિયાદ કરતા. આથી માતા ગુરુને ઠપકો આપતી અને છોકરાના પુસ્તકો વગેરે બાળી નાખતી. શેઠે આ વાત જાણુને સ્ત્રીને ઠપકો આપતા કહ્યું કે– “પુને અભણ રાખીશું તે તેમને કન્યા કેણ આપશે ? એ વેપાર કેવી રીતે કરશે?” તે વખતે શેઠાણી બોલી કે– “તમે જ પુત્રોને ભણુને? કેમ નથી ભણાવતા?” અનુક્રમે પુત્રે મોટા થયા પરંતુ તેમને અભણ જાણી કઈ કન્યા આપતું નથી. તે વખતે શેઠે સ્ત્રીને કહ્યું કે- “તે જ પુત્રોને ભણવા દીધા નહીં તેથી તેમને કોઈ કેન્યા આપતું નથી.” ત્યારે તે શેઠને વાંક કાઢીને કહેવા લાગી કે- “પુત્રે પિતાને સ્વાધીન હોય છે, તે તમે તેને કેમ ભણવ્યા નહીં ?” ઉલટા પિતાને વાંક કાઢતી સ્ત્રી ઉપર ગુસ્સે થયેલાં શેઠે કહ્યું કે- “હે પાપિણી ! પિતાનો દોષ છતાં તું For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૯ આનાથી સુખ, ” તમારી પરી મારા સામે કેમ બેલે છે? તે વખતે તે સ્ત્રી પણ બેલી કેતમારે બાપ પાપી છે, આથી કેપેલા શેઠે તેણીને પથરો માર્યો. મર્મ સ્થાને વાગવાથી તે સુંદરી મરણ પામી. ત્યાંથી મરીને તે સુંદરી તમારી ગુણમંજરી નામે પુત્રી થઈ છે, પુર્વભવમાં જ્ઞાનની વિરાધના કરવાથી તે આ ભવમાં મુંગી અને રોગી થઈ છે માટે જ કહ્યું છે કે કરેલાં કર્મોને ભોગવ્યા સિવાય નાશ થ નથી.” ગુરુને ઉપદેશ સાંભળીને ગુણમંજરીને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી તેણે ગુરુએ ક્યા પ્રમાણને પિતાને પૂર્વભવ જોયે. તેથી ગુરુને કહ્યું કે, “હે ગુરુજી ! તમારે કહેવું સાચું છે.” ત્યારપછી શેઠે ગુરુને પૂછયું કે, “મારી પુત્રી નીરોગી થાય તે કોઈ ઉપાય જણાવે." ત્યારે ગુરુએ કહ્યું કે, “જ્ઞાનની આરાધનાથી સુખની પ્રાપ્તિ અને દુ:ખને નાશ થાય છે માટે આ જ્ઞાનપીસમી અથવા ભાગ્ય પચમીની આરાધના કરવાથી તેના રોગો નાશ પામશે અને સુખી થશે.” આ પર્વની આરાધના આ પ્રમાણે કરવી- . કારતક માસની સુદ પંચમીએ વિધિપૂર્વક ઉપવાસ કરે, ઉંચા આસને પુસ્તકાદિજ્ઞાનને સ્થાપન કરી, તેની સુગધીદાર પુષ્પ તથા વાસક્ષેપથી પૂજા કરવી. ધૂપ કર, પાંચ દિવેટને દિપક કર. પાંચ વર્ણના ધાન્ય, પાંચ પ્રકારના પકવાન તથા પાંચ જાતિના ફળો મુકીને એકાવન સાથીયા કરવા. “નમે નાણસ' એ પદની ૨૦ નવકારવાળી ગણવી, જ્ઞાનનું ચિત્યવદન કરવું તથા જ્ઞાનની આરાધના માટે પ૧ લેગસરાને કાઉસગ્ન કર, આ પ્રમાણે જાવજછવ સુધી કારતક સુદ પાંચમની આરાધના કરવી. બીજી રીત એવી પણ છે કે કારતક સુદ પાંચમથી ભાભી દરેક માસની સુદ પાંચમે ઉપરની વિધિ કરી. એ પ્રમાણે પાંચ For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિતસેન રાજ વરદા એક કાણું વરસ અને પાંચ માસ કરે તે આ તપ પૂરો થાય. આ દિવસે પષધ કર્યો હોય તે પારણાને દિવસે વિધિ કરવી. તપ પૂરો થાય ત્યારે યથાશક્તિ પાંચ જ્ઞાનનું ઉદ્યાપન (ઉજમણું) કરવું.” ગુરુના વચન સાંભળી ગુણમંજરીએ જ્ઞાન પંચમીનું આરાધન કરવાનું ગુરુ પાસે સ્વીકાર્યું, અને તેણે ત્યારે પછી તેનું વિધિપૂર્વક પાલન કર્યું. તે વખતે અજિતસેન રાજાએ પણ ગુરુ મહારાજને પૂછયું કે, “હે ગુરુ મહારાજ ! આ મારો પુત્ર વરદત્ત એક અક્ષર પણ ભણી શકતો નથી તથા કોઢના રોગથી પીડાય છે તેનું શું કારણ હશે તે કૃપા કરી જણાવે." ગુરુ મહારાજે પણ કહ્યું કે હે રાજન ! તમારા પુત્રની આવી દશા શાથી થઈ તે માટે તેને પૂર્વભવ સાંભળ આ જંબૂદીપમાં ભરતક્ષેત્રમાં શ્રીપુર નામે નગરમાં વસુદેવ નામે શેઠ રહેતા હતા, તેને વસુસાર અને વસુદેવ નામે બે પુત્ર હતા. યુવાવસ્થામાં આવેલા તે બન્ને એકવાર કીડા કરવાને વનમાં ગયા. ત્યાં શ્રી મુનિસુન્દર નામના સુરીશ્વરને જોઈને તે બનેએ તેમને વંદન કર્યું. ગુરુએ પણ તેમને ધર્મોપદેશ આપ્યો. તેમાં આ દારિક શરીરની નશ્વરતા (નાશ પામવાપણું) જણાવી, આવી નાશ પામનારી કાયાથી ધર્મ સાધી લે તે જ એક સાર છે.” ગુરુની દેશનાથી બેધ પામીને તે બને ભાઈઓએ આજ્ઞા લઈ ચારિત્ર ગ્રહણ કર્યું. તેમાં નાનો ભાઈ વસુદેવ બુદ્ધિશાળી હેવાથી ચારિત્રનું સુંદર રીતે પાલન કરતા ઘણું સિદ્ધાન્તના પારગામી થયા. એગ્ય જાણીને ગુરુએ પણ તેમને આચાર્યપદ આપ્યું. વસુદેવસૂરિ દરરોજ પાંચસો સાધુઓને વાચના જીવન જીરુએ પણ જણા સિંહાસન આપતા વસુદેવસૂરિ For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૧ એક વખત વસુદેવસૂરિ સંથારામાં સુતા હતા, તે વખતે એક સાધુ આગમન અર્થ પૂછવા આવ્યા, તેમને તેનો અર્થ જલદી સમજાવ્યો. તે મુનિના ગયા પછી બીજા મુનિ સદેહ પૂછવા આવ્યા, તેમનું સમાધાન કર્યું. તેવામાં ત્રીજા સાધુ આવ્યા, એ પ્રમાણે અનેક સાધુઓ આવ્યા ને પૂછીને ગયા.” આથી કંટાળેલા ગુરુના મનમાં એવો વિકલ્ય આવ્યો કે મારો મોટોભાઈ કાંઈ ભણ્યા નથી તેથી તે કૃતાર્થ છે અને સુખી છે, તેને નિરાંતે ઉંઘવાનું મળે છે. તે મૂર્ખ હેવાથી તેને કોઈ પૂછતું નથી, તેથી કોઈ પ્રકારની માથાફેડ તેમને નથી. તે મરજી મુજબ ખાય છે અને ચિત્તની શાંતિમાં રહે છે. આવું મૂર્ખાપણું મને પણ મળે તે ઘણું સારું, કારણ કે મૂર્ખાપણુમાં મુખ્ય આઠ ગુણે રહેલાં છે– (૧) મૂખ નિશ્ચિત્ત હેય છે, (૨) ઘણું ખાઈ શકે છે, (૩) લજજા રહિત મનવાળે હેય છે, (૪) રાત – દિવસ સુઈ રહે છે, (૫) કાર્યકાર્યની વિચારણામાં આંધળે અને બહેરે હોય છે, (ક) માન અને અપમાનમાં સમાન હોય છે, (૭) રોગ રહિત હોય છે, (૮) મજબૂત શરીરવાળો હોય છે.” . “આવું વિચારીને મનમાં નક્કી કર્યું કે હવેથી કોઈને ભણાવીશ નહિ, પૂર્વનું ભણેલું ભૂલી જઈશ, નવું ભણીશ નહિ, ત્યારપછી બાર દિવસ મૌન રહ્યા. આ પ્રકારના રૌદ્ર ધ્યાનમાં પાપની આલોચના કર્યા સિવાય, મરીને તે વસુદેવસૂરિ તમારા પુત્ર થયા છે. પૂર્વ ભવમાં બાંધેલ તીવ્ર જ્ઞાનાવરણીય કર્મના ઉદ્યથી તે અત્યંત મૂખ અને કુષ્ટ રેગી થયેલ છે. મેટભાઈ વસુસાર મરીને માન સરોવરમાં હસ થયો છે. કર્મની વિચિત્ર ગતિ છે" For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ ઉપર પ્રમાણેના ગુરુના પિતાના પૂર્વ ભવને જણાવનારા વચનો સાંભળીને વરદત્તકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. ક્ષણ માત્ર મૂછ પામીને સ્વસ્થ થઈને કુમારે ગુરુને કહ્યું કે ગુરુનું વચન સાય છે. રાજાએ ગુરુને પૂછયું કે “આ કુમારના શરીરના રોગો ક્યારે નાશ પામશે? અને અમને શાંતિ ક્યારે મળશે તે કૃપા કરી જણાવે.” ત્યારે દયાળુ ગુરુ મહારાજે કહ્યું કે તપના પ્રભાવથી રોગો નાશ પામશે અને સંપત્તિની પ્રાપ્તિ થશે, કારણ કે કહ્યું છે કે “તપના પ્રભાવથી જે દૂર હોય, જે દુકબે આરાધાય તેવું હોય તે સઘળું તપ વડે સાથ બને છે.” ગુરુએ વરદત્તકુમારને પણ જ્ઞાન–પચમીને તપ કરવાનું કહ્યું, કુમારે પણ તે તપ કરવાનું ગુરુ પાસે અંગીકાર કર્યું. રાજા, રાણું અને બીજા લેકેએ પણ તે તપ કરવાનું અંગીકાર કર્યું. ત્યારપછી સ્વાસ્થાને ગયા. વિધિપૂર્વક પંચમીનું તપ કરતાં કુમારના સવે રોગ નાશ પામ્યા, શરીર સુંદર થયું. જ્ઞાનાવરણીય કર્મને સારા ક્ષપશેમ થવાથી તે સઘળી કળા શીખે તથા અનેક રાજકન્યાઓ પર. રાજાએ વરદત્તને રાજ્ય સોંપી ત્રિ લીધું, વરકરે પણ લાં કાળ રાજ્યનું પાલન કર્યું. દરેક વર્ષે ઉત્સાહપૂર્વક વિધિ સાથે પચનું આરાધન કરતાં છેવટે પુત્રને રાજ્ય સોંપી વરદત્તકુમારે પશુ દીક્ષા લીધી. ' ' આ તરફ ગુણમજરીના મહારાણો પણ તપના પ્રભાવથી ચાલ્યા ગયા તેથી તે અતિ રૂપવતી થઈ તે મેટા ઉત્સવપૂર્વક જિનચન્દ્ર સાથે પરણું, તેણે પણ તપનું આરાધન કરી લાંબો કાળ ગૃહનું સુખ જોગવી ચારિત્ર ગ્રહણ કર્યું. આ પ્રમાણે વરદત્ત તથા For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ? ગુણમંજરીએ ચારિત્રનું અતિચાર રહિત લાંબા કાળ સુધી આરાધન કર્યું. અંતે કાળ કરીને તે બન્ને વૈજયન્ત નામના અનુત્તરવાસી (નામના) વિમાનમાં દેવ થયા. ત્યાંથી આયુષ્ય પૂરું કરીને ચ્યવને વરદત્તને જીવ જબૂદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજ્યમાં પુંડરિકિર્ણ નગરીમાં અમરસેન રાજાની ગુણવતી રાણીની કૂખને વિષે પુત્રપણે ઉત્પન્ન થયો. પૂર્ણ કાલે ઉત્તમ લક્ષણવાળા પુત્રને રાણીએ જન્મ આપ્યો, તેનું ઘરસેન નામ પાડયું. અનુક્રમે સર્વ કળા ભણીને યુવાવસ્થાને પામે. અનેક કન્યાઓ પર ત્યારપછી પિતા પુત્રને રાજ્ય સોંપીને પરલેકમાં ગયા. શ્રી સીમ-ધરસ્વામી વિહાર કરતા એક્વાર તે નગરમાં સમોસર્યા, પ્રભુનું આગમન સાંભળીને રાજા વંદન કરવા ગયા, વાંદીને બેઠા તે વખતે શ્રી જિનેશ્વરદેવે ઉપદેશ આપતા જણાવ્યું કે, “હે ભવ્ય છે ! તમે જ્ઞાન-પંચમીની આરાધના વરદત્તની જેમ વિધિપૂર્વક કરે, પ્રભુના વચન સાંભળી રાજાએ વરદત્તને વૃતાંત પૂછો, તે વખતે પ્રભુએ વરદત્તને (શરસેનના પૂર્વ ભવને) સવ વૃતાંત કહીને જ્ઞાન–પચમીનું વિશેષ મહાગ્યે જણાવ્યું. તેથી ઘણું લેકેએ પશ્ચમનું તપ અંગીકાર કર્યું, શરસેન રાજાએ પણ દશ હજાર વર્ષ સુધી રાજ્ય સુખ ભોગવીને અનેક પુણ્ય કાર્યો કરીને પ્રભુ પાસે દીક્ષા લીધી. એક હજાર વર્ષ ચારિત્ર પાળીને કેવળજ્ઞાન પામી તેઓ મોક્ષે ગયા. ' હવે દેવલોકમાં ગયેલ ગુણમંજરીને જીવ આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી ચ્યવીને બુદ્ધીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ઉમા નામની, વિજયમાં શુભા નામની નગરીમાં અમરસિંહ રાજાનીં અમરાવતી રાણીની કૂલીમાં પુત્રપણે ઉત્પન્ન . એય સમયે જન્મેલા તે For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ પુત્રનું સુગ્રીવ નામ પાડયું. વીસ વર્ષની ઉંમર થએ સુગ્રીવને રાજ્ય સોંપી પિતાએ દીક્ષા લીધી. સુગ્રીવ રાજા ઘણું રાજકન્યાઓ પરણ્યા, તેમને અનેક પુત્રો થયા તેમાં મોટા પુત્રને ગાદીએ બેસાડી તેમણે દીક્ષા લીધી, કેવલજ્ઞાન પામી ભવ્ય જીવોને બેધ પમાડતા એક લાખ વર્ષ સુધી ચારિત્ર પાળી સર્વ કમને ક્ષય કરી મિક્ષે ગયા. આ પ્રમાણે વરદત્ત અને ગુણમંજરી, બન્ને જણા જ્ઞાનપંચમીની આરાધના કરીને મેક્ષે ગયા. આ જ્ઞાન–પંચમીની આરાધનાથી સૌભાગ્યની વૃદ્ધિ થતી હોવાથી એને સૌભાગ્ય-પંચમી પણ કહે છે. આ બન્નેની બોધદાયક કથા વાંચીને ભવ્ય જી જ્ઞાન–પંચમીની આરાધનામાં ઉદ્યમી બને !!! સમાપ્ત.. શ્રી વિજયલક્ષ્મી સૂરિ કૃત વિશ સ્થાનકની પૂજામાંથી જ્ઞાનપદ પૂજા. દેહા, અધ્યાત્મ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ; સત્ય ધમ તે જ્ઞાન છે, નમો નમે જ્ઞાનની રીતિ. ૧ ઢાળ. (અરણિક મુનિવર ચાલ્યા ગેચરી – એ દેશી.) જ્ઞાનપદ ભ િરે ગત સહક, પાંચ એકાવન ભેદે રે, સભ્યનું જ્ઞાન જે જિનવર ભાખિયું, જડતા જનની ઉચ્છેદે રે. જ્ઞાનપદ ભજીએ રે ગત સહકર્યું. ૧ For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૫ ભક્ષાભક્ષ વિવેચન પરગડે, ક્ષીર નીર જેમ હસે રે, ભાગ અનતમે રે અક્ષરને સદા, અપ્રતિપાતિ પ્રકા રે. જ્ઞાન. ૨ મનથી ન જાણે રે કુંભકરણ વિધિ, તેહથી કુંભ કિમ થાશે રે, જ્ઞાન દયાથી રે પ્રથમ છે નિયમા, સ સદ્ભાવ વિકાસે રે, કંચન નાણું રે લચનવત લહે, અધે અંધ પુલાય રે; એકાંતવાદી રે તત્ત્વ પામે નહીં, સ્યાદ્વાદ રસ સમુદાય રે. જ્ઞાન ૪ જ્ઞાન ભર્યા ભરતાદિક ભવ તર્યા, જ્ઞાન સળ ગુણ મૂળ રે; જ્ઞાની જ્ઞાનતણી પરિણતિ થકી, પામે ભવજલ કૂલ રે. જ્ઞાન પ અલ્પાગમ જઈ ઉગ્ર વિહાર કરે, વિચરે ઉદ્યમવંત રે, ઉપદેશમાળામાં કિરિયા તેહની, કાયકલેશ સ હુત રે. " - જ્ઞાન. ૬ જયંત ભૂપ રે જ્ઞાન આરાધત, તીર્થકર પદ પામે રે, રવિ શશી મેહપરે જ્ઞાન અનંત ગુણી, સૌભાગ્યલક્ષી હિત કામે રે. જ્ઞાન ૭ અ - - - ૧ પ્રગટપણે, ૨ કાયમ રહે તે, ૩ છતા અછત ભાવ, ૪ કિનારે. For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ શ્રી વિજયભામારિ વિરચિત શ્રી જ્ઞાનપંચમી દેવવંદન પ્રારંભ. પ્રથમ વિધિ પ્રથમ બાજોઠ ઉપર ઠવણુ મૂકી તેની ઉપર રૂમાલ ઢાંકી, તેની ઉપર પાંચ પુસ્તક મૂકીને વાસક્ષેપથી જ્ઞાનની પૂજા કરીએ. પાંચ દીવેટને દી કરીએ, તે દવે જ્યણુપૂર્વક પુસ્તકની જમણી બાજુએ સ્થાપીએ અને ધૂપધાણું ડાબી બાજુએ મૂકીએ. પુસ્તક આગળ પાંચ અથવા એકાવન સાથિયા કરી ઉપર શ્રીફળ તથા સોપારી મુકીએ. યથાશક્તિ જ્ઞાનની દ્રવ્યપૂજા કરીએ, પછી દેવ વાંધીએ. સામાયિક અથવા પસહ મધ્યે વાસપથી પુસ્તક પૂજીને દેવ વાંદીએ અથવા દેહર મળે ત્રણ બાજોઠ ઉપરાઉપરી માંડી તે ઉપર પાંચ જિનમૂર્તિ સ્થાપીએ તથા મહાઉત્સવથી સ્નાત્ર ભણાવીએ. પ્રભુ આગળ જમણી તરફ પુસ્તક માંડયુ હૈયા તેની પણ વાસક્ષેપ પ્રભુ પૂજા કરીએ. તથા ઉજમણું માંડયું હેય તો ત્યાં પણ યથાશક્તિ જિનબિંબ આગળ લઘુ સ્નાત્ર ભણાવીને અથવા સત્તરભેદી પૂજ ભણાવીને પછી શ્રી ભાગ્યપચમીના દેવ વાંધીએ. હવે દેવ વાંદવાને વિધિ કહે છે, * પ્રથમ પ્રતિમાની જોગવાઈ ન હોય તે સ્થાપનાચાર્ય સમીપે અથવા નવકાર ચેન્દ્રિય વડે સ્થાપના સ્થાપીને ઈરિયાવહી પડિક્કમ, ચાર નવકાર અથવા એક લોગસ્સને કાઉસ્સગ્ન કરી, પ્રગટ લોગસ્સ કહી, ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સદિસહ ભગવન! મતિજ્ઞાન આરાધનાર્થ ચિત્યવંદન કરૂં, ઈચ્છે એમ કહી, મુદ્રાએ બેસી ચૈત્યવદન કરીએ તે આ પ્રમાણે, For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ પ્રથમ શ્રીમતિજ્ઞાનનું ચૈત્યવદન. ૬ હા શ્રી સાભાગ્ય પંચમી તણો, સંધલ દિવસે શણુગાંર, પાંચે જ્ઞાનને પૂછ એ, થાય સેફ લ વ તા ૨; સામાયિક પાસહ વિષે, નિરવદ્ય પૂજા વિચાર, સુગ ચૂર્ણાર્દિકથકી, ગોમ ધ્યામ મનોહાર; પૂર્વ દિશે ઉત્તર દિશે, પીકે રચી ત્રણે સાર, પંચવરણુ જિન બિંબ તે, સ્થાપી‰ સુખકાર પૂજા સામગ્રી ઋગ, શ પંચ પંચે વસ્તુ મેળવી, પચ વરણુ ળશા ભરી, હરીએ દુ:ખ ઉપભાગ; યથા શક્તિ પૂરને કાર, પંચ ગામમાં પૂરે કહ્યું, મતિ શ્રુત વિષ્ણુ હવે નહિ એ, તે માટે અતિ ક્રૂરે હ્યું, સ્ તિકામ મેં કાંજે, શ્રી જિમ્ગાસમ રા અવધિ પ્રમુખ મહાજ્ઞાન, મતિમ્બુલમાં મંતિ માન. ૨ ાય ઉપશમ આવરણના, લબ્ધિ હાયે સમકાળે, સ્વામ્માદિકથી અભેદ છે, પણ મુખ્ય ઉપયોગ કાળ; ક્ષક્ષ ણુ મેં હૈં ભેદ છે, કાર હુ કાર જ યે ગે, મતિ સાધન શ્રુત સાધ્ય છે, કંચન ક્લશ સયેાગે; પાત પરમેસર છે, સિદ્ધ સયલ ભગવાન, અતિજ્ઞાન પામી કરી; કે વેલ લક્ષ્મી નિધા નં. ૩ પછી જ ક્રિચિ નમુથુણું છે, યતિ, માસમણું વિત માનડસ્ક કહી નીચેનું સ્તત્વને કહીએ, For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ સ્તવન. ( રસીયાના – દેશી. ) પ્રણમાં પચમી દિવસે જ્ઞાનને, ગાજી જગમા રે જેહુ સુજ્ઞાની ! શુભ ઉપયોગે ક્ષણમાં નિર્જ ૐ, મિથ્યા. સચિત ખેલ. સુ-પ્ર-૧ સતપદાદિક નવ દ્વારે કરી, મતિ અનુયાગ પ્રકાશ; સુનય વ્યવહારે આવરણુ ક્ષય કરી, અજ્ઞાની જ્ઞાન ઉલ્લાસ. સુપ્ર~૨ જ્ઞાની જ્ઞાન લહે નિશ્ચય હૈ, નય પ્રભુજીને સત્ય; સુઅંતરમુત્ત રહે ઉપયોગથી, એ સર્વ પ્રાણીને નિત્ય, સુ-પ્ર-૩ લબ્ધિ. અતરમ્' લઘુપણું, છાસઠ સાગર જિ, સુઅધિકા નરભવ બહુવિધ જીવને, અતર કદિયે ન દિઠ. સુ-પ્ર-૪ સ’પ્રતિ સમયે એક એ પામતા, હાય અથવા નવિ હોય; સુક્ષેત્રપટ્યાપમ ભાગ અસ`ખ્યમાં, પ્રદેશ માને બહુ જોય, સુ-પ્ર-પ મતિજ્ઞાન પામ્યા જીવ અસખ્ય છે, કલા પરિવાઈ અનંત, સુસવ આશાતન વરો ાનની, વિજયલક્ષ્મી લહેા સંત. સુ-પ્ર-૬ પછી જ્યવીયરાય સપૂર્ણ' કહી, ખમાસમણુ દઈ ઈચ્છાકારેણ સ’ક્રિસહ ભગવત્ શ્રીમતિજ્ઞાન આરાધના કરેમિ કાઉસ્સગ વત્તિઆએ અને અન્નથ્થ ઉસ્સસએણું કહી એક લેગસ્સ અથવા ચાર નવકારને કાઉસ્સગ્ગ કરી, પારી, નમ ંત્– સિદ્ધાચાર્યું–પાધ્યાયસવ સાભ્યઃ કહી નીચેની થાય કહેવી For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાય. (શ્રી શખેશ્વર પાસ જિનેશ્વર – એ દેશી.) શ્રીમતિ ાનની તત્વ ભેદથી, પર્યાયે કરી વ્યાખ્યા છે, ચઉહિ વ્યાદિકને જાણે, આદેશ કરી રાખ્યા છે; માને વસ્તુ ધર્મ અનતા, નહિ અને વિવેક્ષા છે, તે મતિજ્ઞાનને વદ પુજે, વિજ્યલક્ષ્મી ગુણકાંક્ષા છે. ૧ પછી ખમાસમણ દઈ, ઊભા રહી, મતિવાન સખધી અઠ્ઠાવીશ ખમાસમણ દેવા. દુહાં કહેવા માટે પાંડિકાના દુહા નીચે પ્રમાણે પીઠિકાના દુહા. શ્રી મૃતદેવી ભગવતી, જે બ્રાહ્મી લિપિરૂપ પ્રણમે જે હને ગોયમા, ડું વદૂ સુખરૂપ. ૧ ય અને તે જ્ઞાનના, ભેદ અનેક વિલાસ તેહમાં એકાવન કહું, આતમ ધર્મ પ્રકાશ. ૨ ખમાશમણ એક એકથી, સ્તવિયે જ્ઞાન ગુણ એક એમ એકાવન દીજીયે, ખમાસમણ સુવિવેક ૩ શ્રી સિભાગ્યપંચમી દિને, આરાધ મહિનાન; ભેદ અઠ્ઠાવીશ એહના, સ્તવીએ કરી બહુમાન. ૪ ગુણના દુહા. ઈ દ્રિય વસ્તુ પુગ્ગલા, મલવે અવાવ નાણા લોચન મન વિષ્ણુ અક્ષને, વ્યંજનાવગ્રહ જાણું, ૫ ભાગ અસખ્ય આર્વલિલઘુ સાસ પહુત દિઈ જિ પ્રાધ્યકારી થ લઈ દિશા અપ્રાપ્યકારી દુગ દિ. ૬ For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir R ॥ અથ ખમાસમણુના દુહા । સમક્તિ મહાવતને, ઉપન્યા જ્ઞાન પ્રકાશ; પ્રણમું પદકજ તેહના, ભાવ ધરી ઉલ્લાસ. એ દુહા ગુણુ ગુણુ દીઠ કહેવા ' ' ' ', ૮ સ્મ૦ ૨ ૯ સમ૦ ૩ નહીં વર્ણાદિક ચાજના, અર્થાવગ્રહ હોય; ના ઈંદ્રિય પ ચ ઈ દ્વિ યે, વસ્તુ મહાન કાંઈ જોયુ અનુય વ્યતિરેક કરી, અંતર્મુદ્દત પ્રમાણ; પૃચે દ્રિય મનથી હાયે, ઈહા વિચારણા જ્ઞાન, વર્ણાદિક નિશ્ચય વસે, સુર નર એહિજ વસ્તુ; પચે દ્રિય મનથી હાયે, ભેદ અપાય પ્રશસ્ત, ૧૦ સમ૦ નિર્ણીત વસ્તું સ્થિર ગ્રહે, કાલાંતરે પણ સાચ; પચે ટ્રિય મનથી હાયે, ધારણા અથ ઉવાચ. ૧૧ સમ૦૫ છ ખમા ૧ નિશ્ચય વસ્તુ ગ્રહે વે, સતત ધ્યાન પ્રકાશ; અપાયથી અધિક ગુણે, અવિચ્યુતિ ખારણા ઠા. ૧૨ સમ૦ ૐ અવિચ્યુતિ સ્મૃતિ તણું, કારજ કારણ જે; સભ્ય અસ`ખ્ય કાલ જ સુધી, વાસનાક ધારણા તેd. ૧૩ સમ૦ પૂર્વઉત્તર ન ય, વસ્તુ અપ્રાસ એકત્વ; અસખ્ય કાલે એ તે છે, જાતિ સમરણ તત્ત્વ, ૧૪ સમ૦ ' For Private And Personal Use Only g વાજિંગ નાદ લહી ગ્રહે, એ તો દુર્ગંદુભિ નાદ; અવગ્રહાદિક જાણે અહુ, ભેદ એ મતિ અલાદે ૧૫ `સમ૦ ૯ દેશ સામાન્ય વસ્તુ છે. કહે તદય સામાન્ય; શબ્દ એ નવ નવ જાતિને, એ અબહુ અમિત ૧૬ સમ્ર૦ ૧૦ Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ એક જ તુરિયના નાદમાં, મધુર તરુણદિક જાતિ, જાણે બહુવિધ ધર્મ શું, ક્ષય ઉપશમની ભાતિ. ૧૭ સમ૧૧ મધુરતાદિક ધર્મમાં, ગ્રહો અલ્પ સુવિચાર અબહુવિધ અતિ ભેળે, કીધો અર્થ વિસ્તાર. ૧૮ સમો ૧૨ શીઘ્રમેવ જાણે સહિ, કવિ હેયે બહુ વિલબ ક્ષિક ભેદ એ જ્ઞાનને, જાણી મતિ અવિલબ. ૧૮ સમ૧૩ બહુ વિચાર કરી જાણીએ. એ અક્ષિકહ ભેદ ક્ષપશમ વિચિત્રતા, હે સહાડાની સંવેદ. ૨૦ સમ૦ ૧૪ અનુમાને કરી કે હે વજથી જિનવર ચ; પૂર્વ પ્રબંધ સંભાળીને, નિશિત ભેદ સંકેત. ૨૧ સ. ૧૫ બાહિર ચિહ્ન રહે નહીં, જુણે વસ્તુ વિવેક; અનિશ્રિતભેદ એ ધારીએ, આભિતિધિક ટેક. ૨૨ સમ૦ ૧૬ નિઃસંદેહ નિશ્ચયપણે, જાણે વસ્તુ અધિકાર; નિશ્ચિત અર્થ એ ચિત, સતિજ્ઞાન પ્રકાર. ૨૩ સમ૦ ૧૭ એમ હેયે વા અન્યથા, એમ સદેહે જુત્ત; ધરે અનિશ્ચિત ભાવથી, વરૂ ગ્રહણ ઉપયુ. ૨૪ સમ ૧૮ બહુ પ્રમુખ ભેદે ગ્રહું, જિમ એદા તિમ નિત્ય વૃદ્ધિ થાયે જેહા, એ ધુવ જેનું ચિત્ત. ૨ સર ૧૯ બહુ પ્રમુખ રૂપે કદા, કદા અબદુવાદિ ૨: એ રીતે જાણે તદા, ભેદ અધુવ સ્વરૂપ. રફ સમ૦ ૨૦ અવગ્રહાદિક ચઉમેદમાં, જાણવા ય તે રે , તે ચરિ છે ભાખી, જ્યાદિથી ગણેય. ર૭ For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ર જાણે આદેશ કરી, કેટલા પર્યાય વિસિટ ધર્માદિક સાવિ દ્રવ્યને, સામાન્ય વિશેષ ગરિ. ૨૮ સમ ૨૧ સામાન્ય આદેશે કરી, લોકાલોક સ્વરૂપ; ક્ષેત્રથી જાણે સર્વને, તવ પ્રતીત અનુરૂપ. ૨૯ સમ૨૨ અતીત અનાગત વતન, અદ્ધ સમય વિશેષ; આદેશ જાણે સહુ, વિતથ નહિ લવલેશ. ૩૦ સમ૦ ર૩ ભાવથી સવિ હું ભાવને, જાણે ભાગ અનત; ઉદયિકાદિક ભાવ જે, પાચ સામાન્ય લહેત. ૩૧ સમા ૨૪ અમૃતનિશ્ચિત જાણિયે, મતિના ચાર પ્રકાર; શિધ્ર સમય રોહાપરે, અકલ ઔત્પાતિકી સાર. ૩૨ સમ૦ ૨૫ વિનય કરતાં ગુરુ તણે, પામે મતિ વિસ્તાર તે વિનયિકી મતિ કહી, સઘળા ગુણ શિરદાર. ૩૩ સમ૨૬ કરતાં કાર્ય અભ્યાસથી, ઉપજે મતિ સુવિચાર તે બુદ્ધિ કહી કામિકી, નદીસૂત્ર મઝાર. ૩૪ સમ. ૨૭ જે વયના પરિપાકથી, લહે બુદ્ધિ ભરપૂર કમળવને મહાહસને, પરિણમિકી એ સર. ૩૫ અડવીશ બત્રીશ દુગ ચંઉ, ત્રણ ચાલીશ જેહ; દર્શનથી મતિ ભેદ તે, વિજયલક્ષ્મી ગુણ ગેહ. ૩૬ સમ૦ ૨૮ ૨૭ મા ને ૩૫ મા દુહા વખતે ખમાસમણું ન દેવાં. ખમાસમણ દઈને ઈચ્છા શ્રી, શ્રુતજ્ઞાને આરાધનાર્થ ચૈત્યવંદન કરું ? ઈ8 હી ત્યવંદન કહેવું તે નીચે પ્રમાણે— For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૩ દ્વિતીય શ્રી શ્રુતજ્ઞાન ચૈત્યવંદન. દુહા શ્રી શ્રુતજ્ઞાનને નિત્ય નમે, સ્વપરપ્રકાશક જેહજાણે બે જ્ઞાનથી, મૃતથી ટાળે સંદે હ; અનભિલાય અનંત ભાવ,વચન અગોચર દાખ્યા, તેહનો ભાગ અનંત, વચન પર્યાયે આખ્યા; વળ કથનીય પદાર્થને એક ભાગ અને તમે જેહ, વૈદે પૂરવમાં રઓ, ગણધર ગુણ સનેહ. માંહોમાંહે પુરવધરા, અક્ષર લાભે સરિખા, છઠ્ઠાણવડીયા ભાવથી, તે શ્રી મતિય વિશેષા; તેહિ જ માટે અનતમે, ભાગ નિબદ્ધા વાચા, સમકિત કૃતના જાણીએ, સર્વ પદારથ સાચા દ્રવ્ય ગુણ પર્યાયે કરી એ, જાણે એક પ્રદેશ, જાણે તે સવિ વસ્તુને, નદીસત્ર ઉપદેશ. વીશ જિનના જાણીએ, વૈદ પૂરવધર સાધ, નવ શત તેત્રીશ સહસ છે, અઠ્ઠાણું (૩૩૯૯૮) નિરુપાધે; પરમત એકાંતવાદીના, શાસ્ત્ર સકલ સમુદાય, તે સમક્તિવતે ગ્રહ્યાં, અર્થ યથાર થાય; અરિહંત શ્રુતકેવલી કહે એ, જ્ઞાનાચાર ચરિત્ત, ભુતપચમી આરાધવા, વિજયલમીસરિ ચિત્ત. પછી વિમુશ્કેણ, જાવંતિક ખમાસમણ જાવંતમેëત. કહી, નીચેનું સ્તવન કહેવું. For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રિતવન, (હરીયા મન લાગે – એ દેશી.) શ્રી શ્રુત ચોદ ભેદે કરી, વરણુ શ્રી જિનરાજ રે, ઉપધાનાદિ આચારથી, સેવિએ શ્રત મહારાજ રે મૃતશું દિલ માજો, દિલ માન્યું કે મને મા, પ્રભુ આગમ સુખકાર ર. શ્રત –એ આંકણી. ૧ એકાદિ અક્ષર સાગથી, અંગો અનત રે. સ્વપર પર્યાયે એકાક્ષરો, ગુણ પર્યાય અનંત રે. શ્રત– ૨ અક્ષરને અનંતમ, ભાગ ઉધાડે છે નિત્ય રે, તે તે અવરાએ નહીં, જીવ સૂક્ષ્મનું એ ચિત્ત રે. મૃત– ૩ ઈચ્છે સાંભેલવા ફરી પૂછે, નિસુણે રહે વિચારતે રે. નિશ્ચય ધારણા તિમ કર, ધીમુણું એ ગત રે. શ્રુત- ૪ વાદી ચૌપીશ જિનતણ, એક લાખ છવીશ હજાર રે, બશે સયલ સભામાંહે, પ્રવચન મહિમા અપાર રે. મૃત–પ ભણે ભણવે સિદ્ધાંતને, લ લખાવે જેણે રે. તસ અવતાર વખાણુએ, વિજેયેક્ષ્મી ગુણ રહે છે. શ્રુત- ૬ પછી યે વિયાય કહી; ખમાસણ થઈ, ઈચ્છાકારણ સદિસહ ભગવન ! શ્રી શ્રુતજ્ઞાન આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ, વિદ અન્સલ્ય કહી એક લાગશે અથવા ચાર નવકારને કાઉસ્સગ્ન કરી પારીને નીચેની થાય વી. For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૫ થાય. ( ગાયમ એલે ગ્રંથ સંભાલી – એ દેશી. ) ત્રિગડ્ડ એસી શ્રી જિનભાણ, ખેાલે ભાષા અમિય સમાણુ, મત અનેકાંત પ્રમાણુ, અરિહંત શાસન સફરી સુખાણુ, ચ અનુયાગ જિહાં ગુણખાણુ, આતમ અનુભવ ઠાણુ; સર્કલ પદારથ ત્રિપદી જાણુ, ત્તેજન ભૂમિ પસરે વખાણ, દેષ ખત્રીશ પરિહાણુ; કૈવલીભાષિત તે શ્રુતનાણુ, વિજયલક્ષ્મીસુરિ કહે બહુમાન, ચિત્ત ધો તે સયાણુ, ૧ પછી ખમાસમણ દઈ, ઊભા રહી શ્રુતજ્ઞાનના ચૌદ ગુણ વવવાને અર્થે દુહા કહેવા તે આ પ્રમાણે દુહા વંદા શ્રી શ્રુતજ્ઞાનને, ભેદ ચતુશ વીશ; તેહમાં ચઉદ્દેશ વરણુવું, શ્રુતકેવલી શ્રુતઈશ. ભેદ અઢાર અકારના, એમ સવિ અક્ષર માન; લબ્ધિ સ ગૃજન વિધિ, અક્ષરશ્રુત અવધાન. પીઠિકાના દુહા. પવય શ્રુત સિદ્ધાંત તે, આગમ સમય વખાણી; પૂજો ખહુવિધ રાગથી, ચરણકમલ ચિત્ત આણી, આ દુહે। ગુણ ગુણુ દીઠ હેવે. કરપક્ષવ ચે ષ્ટા દિ કે, લખે ત`ત વાચ; એહ અનક્ષર શ્રુત તો, અથ પ્રકાશક સાચ. ૧૦ For Private And Personal Use Only ૪-પવ ૩–૧ Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ સરા જે દીહકાલિકી, તેણે સન્નિયા જાણ મન ઈદ્રિયથી ઉપવું, સંજ્ઞીશ્રુત અહિઠાણ. પ-પ- ૩ મન રહિત ઈદ્રિય થકી, નિપજું જેહને જ્ઞાન; ક્ષય ઉપશમ આવરણથી, શ્રુત અસની વખાણ. ૬-પ- ૪ જે દર્શન દર્શન વિના, દર્શન તે પ્રતિપક્ષ દર્શન દર્શન હેય જિહાં, તે દર્શન પ્રત્યક્ષ. ૭ લલિત ત્રિભંગી ભંગભર, નગમાદિ નય ભૂર; શુદ્ધ શુદતર વચનથી, સમક્તિ મૃત વડર. ૮-પ- ૫ ભંગ જાલ નર બાલ મતિ, રચે વિવિધ આયા તિહાં દર્શન દર્શન તણો, નહીં નિદર્શન ભાસ. ૯ સફ અસ વહેચણ વિના, ગ્રહ એકતિ પક્ષક જ્ઞાનફળ પામે નહીં, એ મિથ્યાશ્રુત લક્ષ. ૧૦-પ- ૬ ભરતાદિક દશ ક્ષેત્રમાં, આદિ સહિત શ્રત ધાર; મિજ નિજ ગણધર વિરચિ, પામી પ્રભુ આધાર. ૧૧–પવ– ૭ દુuસહ સુરિશ્વર સુધી, વશે શ્રત આચાર; એક જીવને આચરી, સાદિસાંત સુવિચાર. ૧૨-પવ- ૮ બુત અનાદિ દ્રવ્ય-નય થકી, શાશ્વત ભાવ છે એહ; મહાવિદેહમાં તે સદા, આગમ રથણ અછે. ૧૩–પવ- ૯ અનેક જીવને આશરી, શ્રત છે અનાદિ અનંત; દ્રવ્યાદિક ચઉ ભેદના, સાદિ અનાદિ વિરતા. ૧૪-પ- ૧૦ સરિખા પાઠ છે સૂત્રમાં, તે મૃત ગમિક સિદ્ધાંત; પ્રાયે દષ્ટિવાદમાં, શોભિત ગુણ અનેકાંત. ૧૫-પ૧૧ For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૩ સરિખા આલાવા નહિ, તે કાલિક મૃતવત; આગમિક શ્રત એ પુજીએ, ત્રિકરણ ચોગ હસત. ૧૬-પ- ૧૨ અઢાર હજાર પદે કરી, આચારાંગ વખાણ, તે આગળ દુગુણ પદે, અંગપ્રવિષ્ટ સુચનાણ. ૧૭–પવ– ૧૩ બાર ઉપાંગહ જેહ છે, અંગબાહિર મૃત તેહ, અનંગપ્રવિષ્ટ વખાણુએ, શ્રત લક્ષ્મસૂરિ ગેહ. ૧૮-પ- ૧૪ સાતમા ને નવમા દુહા વખતે ખમાસમણ ન દેવાં. ખમાસમણ દઈ ઈચ્છા અવધિજ્ઞાન આરાધનાથ ચેત્યવંદન કરું! ઈ . તૃતિય શ્રી અવધિજ્ઞાન ચૈત્યવંદન. દુહા અવધિજ્ઞાન ત્રીજું કહ્યું, પ્રગટે આત્મ-પ્રત્યક્ષ, ક્ષય ઉપશમ આવરણને, નવિ ઈદ્રિય અપેક્ષ દેવ નિરય ભવ પામતાં, હેય તેહને અવશ્ય, શ્રાવત સમય લહે, મિથ્યાત વિભંગ વશ્યક નર તિરિય ગુણથી લહે એ, શુભ પરિણામ સાગ, કાઉસ્સગ્નમાં મુનિ હાસ્યથી, વિઘટયો તે ઉપયોગ. ૧ જઘન્યથી જાણે જુએ, રૂપી દ્રવ્ય અનંતા, ઉત્કૃણા સવિ પુદ્ગલા, મૂર્તિ વસ્તુ મુણુતા; ક્ષેત્રથી લઘુ અંગુલ તણે, ભાગ અસખિત દેખે, તેહમાં પુગલ બંધ જે, તેને જાણે પેખે; For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ લાક પ્રમાણે અલેામાં એ, ખડ અસખ્ય ઉક્કિર, ભાગ અસખ્ય આકિ તણો, અહાલઘુપણે દીક ઉત્સર્પિણી અવસર્પિણી, અતીત અનાગત અદ્ધા, અતિશય સખ્યાતિગપણે, સાંભળેા ભાવ પ્રબધા; એક એક દ્રવ્યમાં ચાર ભાવ, જઘન્યથી તે નિર, અસખ્યાતા દ્રવ્ય દી, પવ ગુણથી પર; ચાર ભેદ સક્ષેપથી એ,નદીસૂત્ર પ્રકાશે, વિજયલક્ષ્મીસુરિ તે હે, જ્ઞાનભક્તિ સુવિલાસે. પછી નમુક્ષુથ્થું જાવતિ નમાડહત્॰ કહી નીચેનું સ્તવન કહેવું. સ્તવન. (કુંવર ગભારા નજરે દેખતાંછ – એ દેશી. ) પૂજો પૂજો અવધિજ્ઞાનને પ્રાણિયા રે, સમતિવ'તને એ ગુણુ હાય ૐ; સવિત જિનવર એનાને અવતરી હૈ, માનવ મહેાય જોય રે, શિવરાજ ઋષિ વિપર્યય દેખતા રે, દીપ સાગર સાત સાત રે; વીરપસાયે દાષ વિભગ ગયા હૈ, ૐ For Private And Personal Use Only –પુજો- ૧ પ્રગટથો અવધિગુણ વિખ્યાત રે. - પૂજો- ૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૯ ગુરુ સ્થિતિ સાધિક છાસઠ સાગર રે, કોઈને એક સમય લઘુ જાણ રે; ભેદ અસંખ્ય છે તરતમ યોગથી રે, વિશેષાવશ્યકમાં એહ વખાણ રે. પૂજે– ૩ ચારશે એક લાખ તેત્રીશ સહસ (૧,૩૩,૪૦૦ ) છે રે, ઓહિનાણી મુણિંદ રે; ઋષભાદિક ચકવીશ જિદના રે, નમે પ્રભુપદ અરવિંદ રે. -પૂજે- ૪ અવધિજ્ઞાની આણંદને દીએ રે, મિચ્છામિ દુક્કડં ગેયમ સ્વામી રે, વર આશાતનજ્ઞાન જ્ઞાની તણું રે, વિજ્યલક્ષ્મી સુખધામ રે. –જો– પ પછી જયવીયરાય કહી, ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! અવધિજ્ઞાન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણ અત્થ કહી એક લોગસ્સ અથવા ચાર નવકારને કાઉસ્સગ્ન કરી પારીને નીચેની થાય કહેવી. થાય. (શંખેશ્વર સાહિબ જે સમરે–એ દેશી.) ઓહિનાણ સહિત સવિ જિનવરુ, ચવી જનની કુખે અવતરુ, ન્સ નામે કહીએ સુરત, સવિ ઈતિ ઉપદ્રવ સંહ; હરિપાઠક સંશય સંહરુ, વીર મહિમા જ્ઞાન ગુણય, તે માટે પ્રભુજી વિશ્વભરુ, વિજયાંતિ લક્ષ્મી સુહ કરું. ૧ For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ પછી ખમાસમણુ દઈ, ઊભા રહી અવધિજ્ઞાનના ગુણ વવવાને અર્થે દુહા કહેવા તે આ પ્રમાણે ૬ હા. ષટ્ તેહમાં સામાન્ય; અસખ્ય પ્રમાણુ. ૧ અસ'ખ્ય ભેદ અવધિ તણુા, ક્ષેત્ર પનક લઘુથી ગુરુ, લેાક લાયન પરે સાથે રહે, તે અનુગામિક ધામ; છાસઠ સાગર અધિક છે, એક જીવ આશરી ઠામ. ૨ ઉપન્યા અવધિજ્ઞાનને, ગુણુ જેહને અવિકાર; વંદના તેહને માહરી, શ્વાસમાંહે સે વાર. ૩ પ્ર- ૧ આ ત્રીજો દુહા સવઃ ખમાસમણુના પ્રારંભમાં કહેવા. ગૃહ ક્ષેત્રે એહિ ઉપન્યુ', તિહાં રહ્યો વસ્તુ દેખ'ત; ચિર દીપકની ઉપમા, અનનુગામી લહત, ૪ –૩–ખ- ૨ અ'ગુલ અસભ્યેય ભાગથી, વધતું લાક અસë; લેાકાવિધ પરમાવિષે, વમાન ગુણુ મુખ્ય. ૫ -ઉ-ખ- ૩ યેાગ્ય સામગ્રી અભાવથી, હીયમાન પરિણામ; અધધ પુરવ યાગથી, એહવેા મનના કામ. સખ્ય અસખ્ય જોજન સુધી, ઉત્કૃષ્ટો લેાકાંત; દેખી પ્રતિપાતી હૈયે, પુદ્ગલ દ્રવ્ય એકાંત. એક પ્રદેશ અલેકને, પેખે જે વિધનાણુ; અડિવાઈ અનુક્રમે, આપે દેવલનાણુ, > ~૩~ખ~ ૪ For Private And Personal Use Only ૭ ––ખ- ૫ ૮ -ઉ-ખ~ ખમાસમણુ દઈ ઈચ્છા મનઃ૫વજ્ઞાન આરાધના ચૈત્યવદન કરૂ ? ઈચ્છ કહી ચૈત્યવંદન કહેવું તે આ પ્રમાણે— Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૧ ચતુર્થ શ્રી મનપર્યવજ્ઞાન ચિત્યવંદન. દુહા. શ્રી મન:પર્યવ જ્ઞાન છે, ગુણપ્રત્યયી એ જાણું, અપ્રમાદી ઋદ્ધિવતને, હેય સંયમ ગુણઠાણ કેઈક ચારિત્રવતને, ચઢતે શુભ પરિણામે, મનના ભાવ જાણે સહી, સાકાર ઉપગ ઠામે, ચિંતવતા મને દ્રવ્યને એ, જાણે ખંધ અનંતા, આકાશે અને વર્ગણ, રહ્યા તે નવિ મુણું તા. સંપત્તિ પચંદ્રિય પ્રાણીઓ, તનુ વેગે કરી ગ્રહિયા, મનોગે કરી મનપણે, પરિણમે તે દ્રવ્ય મુણિયા; તિરછુ માણસ ક્ષેત્રમાં, અઢીદીપ વિલે કે, તિછલકના મધ્યથી, સહસ જોયણ અધે કે, ઉરધ જાણે જ્યોતિષી લગે એ, પલિયનો ભાગ અસંખ્ય, કાળથી ભાવ થયા થશે, અતીત અનાગત સંખ્ય. ૨ ભાવથી ચિંતિત દ્રવ્યના, અસંખ્ય પર્યાય જાણે, બાજુમતિથી વિપુલમતિ, અધિક ભાવ વખાણે મનના પુદ્ગલ દેખીને, અનુમાને ગ્રહે સાચું, વિતપણે પામે નહીં, તે જ્ઞાને ચિત્ત રાચું અમૂર્ત ભાવ પ્રગટપણે એ, જાણે શ્રી ભગવંત, ચરણકમળ નમું તેહનાં, વિજયલક્ષ્મી ગુણવંત. ૩ પછી નમુથુણં, જાતિ, ખમાસમણ જાવત ન હતo કહી નીચેનું સ્તવન કહેવું. For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ર સ્તવન, (જીરેજી – એ દેશી.) જીરે મારે શ્રી જિનવર ભગવાન, અરિહંત નિજ નિજ જ્ઞાનથી, છરેજી; જી, સયમ સમય જાણત, તવ લેકાંતિક માનથી, જીરે. ૧ જીરુ, તીથ વર્તાવ નાથ, ઈમ કહી પ્રણમે તે સુરા, જીરેજી; છ, ઘટ્ટ અતિશયત દાન, લેઈને હરખે સુર નરા, જીરેજી. ૨ જીરુ, ઈણ વિધ સવિ અરિહંત, સર્વવિરતિ જબ ઉચ્ચરે, છરેજી; જીરુ, મન:પર્યવ તવ નાણ, નિર્મળ આતમ અનુસરે, છરેજી. ૩. જીરુ, જેહને વિપુલમતિ તેહ, અપ્રતિપાતીપણે ઉપજે, જીરેજી; જીવ, અપ્રમાદી અદ્ધિ વાત, ગુણઠાણે ગુણ નીપજે, જી રે. ૪ જીરુ, એક લક્ષ પીસ્તાલીશ હજાર, પાંચશે એકાણું (૧,૪૫,૫૯૧) જાણીએ, છરેજી; છે, મનનાણુ મુનિરાજ, ચોવીશ જિનના વખાણુઓ, રેજી. ૫ For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૩ જીરુ, હું વંદુ ધરી નેહ, સવિ સંશય હરે મન તણું, જીરેજી; જીવ, વિજ્યલક્ષ્મી શુભ ભાવ, અનુભવ જ્ઞાનના ગુણ ઘણા, જીરેજી. ૬ પછી જ્યવયરાય કહી, ખમાસમણ દઈ, ઈચ્છાકારણ સં. મન પર્યવજ્ઞાન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ન વંદણ, અથ૦ કહી એક લોગસ્સ અથવા ચાર નવકારને કાઉસ્સગ્ન કરી નીચેની થાય કહેવી. થાય. (શ્રી શંખેશ્વર પાસ જિનેશ્વર–એ દેશી.) પ્રભુજી સર્વ સામાયિક ઉચ્ચરે, સિદ્ધ ની મદવારી છે, છવાસ્થ અવસ્થા રહે છે જિહાં લગે, ગાસન તપ ધારી છે; ચોથું મન:પર્યવ તવ પામે, મનુજ લૈંક વિસ્તારી છે, તે પ્રભુને પ્રણમે ભવિપ્રાણી, વિજ્યલક્ષ્મી સુખકારી છે. ૧ પછી ખમાસમણ દઈ, ઊભા રહી મન:પર્યવજ્ઞાનના ગુણ આવવા અથે દુહા કહેવા તે આ પ્રમાણે મન:પર્યવ દુગ ભેદથી, સંયમ ગુણ લહી શુદ્ધ ભાવ મને સંજ્ઞના, જાણે પ્રગટે વિશુદ્ધ. ઘટ એ પુરુષે ધારી, ઈમ સામાન્ય પ્રાંત પ્રાયે વિશેષ વિમુખ લહે, ઋજુમતિ મનહ મુર્ણત. For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ એ ગુણ જેને ઉપન્યા, સ`વિરતિ ગુણુઠાણુ; પ્રણમું હિતથી તેહના, ચરણુકમળ ચિત્ત આણુ. ખમાસમણ દેવું. નગર જાતિ કૉંચન તણો, ધાર્યો ઘટ એહ રૂપ; ઈમ વિશેષ મન જાણતા, વિપુલમતિ અનુરૂપ. એ ગુણુ૦ ૪ બીજું. ખમાસમણુ દેવું. ખમાસમણુ દઈ ઈચ્છા કેવલજ્ઞાન આરાધના : ચૈત્યવંદન કરુ ? ઈચ્છ" કહી ચૈત્યવંદન કહેવુ. તે આ પ્રમાણે પંચમ શ્રી કેવલજ્ઞાન ચૈત્યવંદન. શ્રી જિન ચઉનાણી થઈ, શુલ ધ્યાન અભ્યાસે, અતિ શ ય આત્મ રૂપ, ક્ષક્ષણુ પ્રકાશે; નિદ્રા સ્વપ્ન જાગરા, તે સવિ દૂરે હાવે, ચેાથી ઉજાગર દશા, તેહના અનુભવ જોને; ક્ષપકશ્રેણી આરાહિયા એ, અપુર્વ શક્તિ સાગે, લહી ગુઠાણું બારમું, તુ ક્યાય વિયેાગે, નાણુ દ'સણુ આવરણ મેહ, અંતરાય ધનધાતિ, માઁ દુષ્ટ ઉચ્છેદીને, થયા પરમાતમ જાતિ; દાય ધમ સર્વિ વસ્તુના, સમયાંતર ઉપયાગ, પ્રથમ વિશેષપણે ગ્રહે, ખીજે સામાન્ય સયેાગ; સાદિ અનત ભાંગે કરી એ, દુનિ જ્ઞાન અનંત, ગુણુઠાણું લદ્દી તેરમું, ભાવ ઝિંગું યવ ત. . For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १५५ મૂપિયડીમાં એક બંધ, સત્તા ઉદયે ચાર, ઉત્તર પયડીને એક બંધ, ઉદય રહે બાયાલ; સત્તા પંચાશી તણી, કમ જેહવા રજુ છાર, મન વચ કાયા ગ જાસ, અવિચલ અવિકાર; સગી કેવલી તણું એ, પામી દશાએ વિચરે, અક્ષય કેવલજ્ઞાનના, વિજ્યલમી ગુણ ઉચરે. ૩ પછી નમુથુનું, જાતિ, ખમાસમણ જાત નડત કહી નીચેનું સ્તવન કહેવું. સ્તવન. (કપુર હૈયે અતિ ઊજલે રે – એ દેશી.) શ્રી જિનવરને પ્રગટ થયું રે, ક્ષાયિક ભાવે જ્ઞાન; દેષ અઢાર અભાવથી રે, ગુણ ઉપન્યા તે પ્રમાણ રે. ભવિયા ! વદે કેવલજ્ઞાન, પચમ દિન ગુણખાણ રે, ભવિયા વદે. એ આંકણી ૧ અનામીના નામને રે, કિસ્યો વિશેષ કહેવાય? એ તે મધ્યમાં વૈખરી રે, વચન ઉલ્લેખ કરાય રે. ભવિયા૨ ધ્યાન ટાણે પ્રભુ તું હેયરે, અલખ અગોચર રૂપ પરા પસ્થતી પામીને રે, કાંઈ પ્રમાણે મુનિભૂપ રે. ભવિયા ૩ છતી પર્યાય જે જ્ઞાનના રેતે તે નવિ બદલાયક 3યની નવનવી વતના રે, સમયમાં સવ જણાય છે. ભવિયા ૪ બીજા જ્ઞાન તણી પ્રભા રે, એહમાં સર્વ સમાય, રવિપ્રભાથી અધિક નહિ રે, નક્ષત્ર ગણ સમુદાય રે. ભવિયા. ૫ For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણ અનંતા જ્ઞાનના રે, જાણે ધન્ય નર તેહ; વિજ્યલક્ષ્મી સૂરિ તે લહે રે, જ્ઞાન મહદય ગેહ રે. ભવિયાગ ૬ પછી જયવીયશય કહી, ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી કેવલજ્ઞાન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વદણવ, અન્નશ્ચય કહી એક લેગસ અથવા ચાર નવકારને કાઉસ્સગ્ન કરી નcહત કહી નીચેની ાિય કહેવી. થાય. (પ્રહ ઊડી વદુ – એ દેશી.) છત્રત્રય ચામર, તરુ અશક સુખકાર, દિવ્ય ધ્વનિ દુદુભિ, ભામંડલ ઝલકાર; વરસે સુર કુસુમે, સિંહાસન જિન સાર, વંદે લક્ષ્મી સૂરિ, કેવલજ્ઞાન ઉદાર. પછી ખમાસમણ દઈ, ઊભા રહી કેવલજ્ઞાનના ગુણ સ્તવવા દુહા કહેવા તે આ પ્રમાણે બહિરાતમ ત્યાગ કરી, અંતર આતમ રૂપ; અનુભવે જે પરમાતમાં, ભેદ એક જ ચિપ. ૧ પુરુષેત્તમ પરમેશ્વર, પરમાનદ ઉપાગ; જાણે બે સર્વને, સ્વરૂપ મણ સુખભોગ. ૨ ગુણ પર્યાય અનતતા, જાણે સઘળા દ્રવ્ય કાલય દિ જિર્ણોદ, ભાષિત ભ વ્યા ભ વ્ય. ૩ For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૭ અલાક અનતે લેાકમાં, થાયે જંતુ સમર્થ, આતમ એક પ્રદેશમાં, વીય અનંત પુસત્ય, દેવલદ’સણુ નાણુના, ચિદાન દ ધ ન જ્ઞાનપ‘ચર્મી દિન પુછએ, વિજયલક્ષ્મી શુભ હેજ. ન તે જ; આ પ્રમાણે મેટલી ખમાસમણુ દેવુ. પછી અવિધિ આશાતનાના મિચ્છામિ દુક્કડ દેવા. દંતિ શ્રી વિજયલક્ષ્મીસુરિ કૃત વિધિ સહિત શ્રી જ્ઞાનપચમી દેવવદન સમાપ્ત. ચેામાસી દેવવંદનના રચનાર પન્યાસ શ્રી વીરવિજયજી રાજનગરમાં ઔદિચ્ય બ્રાહ્મણ કુળમાં ગદીશ્વર પિતા અને માત્તા વિજ્રકારને ત્યાં સવત ૧૮૬૯ ના આસા સુદી ૧૦ મે જન્મ, નામે કેશવરામ તેઓને ગંગા નામની ખેત હતા, રળીયાત નામની બ્રાહ્મણી સાથે લગ્ન કરેલ ત્યાર પછી સ’. ૧૮૪૮ માં ખભાત નજીકના ગામમાં ૫. શુવિજયજી મહારાજ પાસે દીક્ષા લીધી. ત્યારબાદ પન્યાસ પદ સ. ૧૮૬૭ માં ગુરુનું સ્વર્ગગમન થયુ, સ. ૧૯૧૦માં તેનું સ્વગમન થયું હતું. આ મહાત્માના કાવ્યા એટલા બધા મનેાહર છે કે માતાને તદ્રુપ નાવે છે. તેના બનાવેલ અનેક પ્રકારના સ્તવના, પુજા, શુભવેલી, મેાતીશાના ઢાળીયા, ડીભાઈના દેરાસરના ઢાળીયા વગેરે અને વિદ્યમાન છે. તેમ જ તેઓશ્રીની તીથી આજે પણ રાજનગરની તમામ જનતા ધંધા – રાજગાર બધ = For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ કરી ધમમાં લીન રહી ઉજવે છે. આ સંબંધી વિશેષ હકીક્ત જનધર્મ પ્રસારક સભા તરફથી બહાર પડેલ તેઓશ્રીનાં જીવનચરિત્ર દ્વારા જાણવી. ચોમાસીની કથા ” વર્ષની આદિમાં કારતક માસમાં આવતા જ્ઞાનપંચમી પર્વની કથા તથા દેવવંદન કહીને ત્યારપછી કારતક માસમાં સુદ ચાદશે ચોમાસી ચતુદર્શી (ચૌદશ) આવે છે. માટે હવે ચોમાસી દેવવંદન કહેવાનો અવસર હેવાથી શરૂઆતમાં માસીની કથાને સાર ટૂંકાણમાં કહું છું. વર્ષમાં ત્રણ ચોમાસી આવે છે – કારતકી ચોમાસી, ફાગણ માસી અને અષાઢ માસી, ત્રણ ચોમાસામાં પણ અષાઢ ચોમાસામાં વ્રતધારી શ્રાવક જેણે બાર વ્રત ગ્રહણ કર્યા છે, તેમાં પાંચમું વ્રત અંગીકાર કર્યું હોય તેણે દરેક ચોમાસામાં તેના નિયમોને સક્ષેપ કર. જેણે તે વ્રત અંગીકાર ન કર્યું હોય તેવા શ્રાવકે પણ દર ચોમાસામાં અમુક અભિગ્રહ સ્વીકારવા જોઈએ; તેમાં પણ અષાઢ માસામાં (વર્ષા ચતુર્માસીમાં) વિશેષતાથી વિધિપૂર્વક પ્રહણ કરવા જોઈએ. - વર્ષાઋતુમાં હળથી ખેતર ખેડવું, ગાડી ચલાવવા વગેરેને ત્યાગ કરે. કારણ કે આ ચોમાસામાં વર્ષાદને લીધે અનેક વનસ્પતિઓ તથા અનેક પ્રકારના વિશ્લેન્દ્રિય જીવો તથા દેડકાં વગેરે પચેન્દ્રિય જીવની ઉત્પત્તિ થાય છે, તેથી ઉપરની ક્રિયાઓથી ઘણું જીવહિંસા થાય છે. આજીવિકા નિમિત્તે છેતીને ત્યાગ ન બને તે પણ એકાદિ ખેતરથી અધિક ખેતર ખેડવાનો For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ નિયમ કરશે. આ કાળમાં સર્વ દિશાઓમાં જવાને નિધિ કર્યો છે. કહ્યું છે કે “વર્ષાઋતુમાં સર્વ જીવોની દયા માટે એક સ્થાનકે રહેવું.” પ્રથમ બાવિસમાં શ્રી નેમિનાથના ઉપદેશથી કૃષ્ણમહારાજાએ ચોમાસામાં દ્વારકાની બહાર નહિ નીકળવાને નિયમ ગ્રહણ કર્યો હતો, તેવી જ રીતે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસરીશ્વરજીની પાસે ગુર્જરેશ્વર કુમારપાળે પણ અષાઢ ચોમાસામાં નગર બહાર નહિ જવાનો નિયમ લીધા હતા. તેનો ટૂંક સાર આ પ્રમાણે છે “અષાઢ ચોમાસામાં સંકટ આવ્યા છતાં વ્રત નહિ મૂકનાર કુમારપાળ નરેશની કથાને સાર." એકવાર પાટણનગરમાં ચોમાસું રહેલા શ્રી હેમચંદ્રસુરીશ્વરે કુમારપાળ રાજાની આગળ છઠ્ઠા દિમૂવિરમણ વ્રતનું વર્ણન કરતાં જણાવ્યું કે, “વિવેકી પુરુષોએ જીવદયાના પાલન માટે છઠ્ઠા વ્રતનું ગ્રહણ કરવું જોઈએ, તેમાં પણ વર્ષાઋતુમાં તે અવશ્ય ગ્રહણ કરવું જોઈએ. ગુરુના વચન સાંભળીને કુમારપાળ ભૂપાળે પણ ગુરુ પાસે નિયમ ગ્રહણ કર્યા કે નગરના સર્વ ચિત્યોને વંદન તથા ગુરુને વંદન કરવા સિવાય નગરમાં કયાંય પણ ચોમાસાની અંદર હું ફરીશ નહીં. કુમારપાળે ગ્રહણ કરેલ નિયમની વાત બધે ફેલાઈ ગઈ, તે અભિગ્રહની તથા ગુજરાતની સમૃદ્ધિની વાત ચરના મુખથી સાંભળીને ગિઝનીના રાજાએ ગુજરાત દેશ ભાંગવાને સારો લાગે છે, એવું જાણીને ગુજરાત તરફ પ્રયાણ કર્યું. પિતાના ચરના મુખથી આ હકીકત જાણીને ચિન્તાતૂર રાજા પ્રધાનને લઈને ગુરુ પાસે આવ્યા. ગુરુને વંદન કરીને હકીક્ત જણાવીને કહ્યું કે, “જે For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૦ હું તેની સામે જ નથી તે તે દેશને લૂંટશે, તેથી લેકને પીડા થશે. તેમ જ ધમની નિદા થશે ને સામે જાઊં તે નિયમને ભંગ થાય છે." રાજાના વચને સાંભળી ગુરુએ કહ્યું કે, “તમે લગાર પણ ચિંતા કરશો નહીં કારણ કે તમારે આરાધેલો ધર્મ જ તમને સહાય કરશે. આ પ્રમાણે રાજાને આશ્વાસન આપી પદ્માસન કરીને બેઠેલાં ગુરુ કાંઈક ધ્યાન કરવા લાગ્યા. એક મુહૂર્ત પછી આકાશ માગે સુતેલા મનુષ્ય સાથે એક પલંગ ગુરુ પાસે આવ્યો. આ પલંગ કેને છે? એવો રાજાએ પ્રશ્ન કર્યો. ત્યારે ગુરએ સત્ય જણાવ્યું, તેવામાં ઊંઘમાંથી એકદમ જાગેલો તે ગિઝનીને. રાજા વિચારવા લાગ્યો કે “તે મારું સ્થાન ક્યાં? સૈન્ય ક્યાં? આ ધ્યાન કરનાર કોણ? આ રાજા કેરું? વિચારમાં પડેલા તેને ગુરુએ કહ્યું કે “હે શકેશ ! (શક જાતિના લશ્કરને અધિપતિ હેવાથી) શે વિચાર કરે છે? પૃથ્વી ઉપર પિતાના ધર્મનું એક છત્રે રાજ્ય કરતાં તે રાજાને દેવો પણ સહાય કરે છે, તે ધર્મમા ગુર્જરેશ્વરના શરણને તમે અગીકાર કરે.” સુરીશ્વરના ઉપરના વચને સાંભળી નિઃસહાય તે ગિઝનીપતિએ ભય, ચિના અને લજ્જાથી સુરીશ્વરને પ્રણામ કરીને કુમારપાળને પ્રણામ કર્યો. પછી કહ્યું કે, “હે રાજન ! મારો અપરાધ ક્ષમા કરે. હથી હું તમારી સાથે કાયમની સુલેહ સબ્ધિ કરું છું. મારા જીવનનું રક્ષણ કરીને ગ–છપાલક (જગતના જીના પાળનાર) એવું તમારે બિરૂદ સાચું કરે. પ્રથમ પણ તમારું પરાક્રમ મેં સાંભળ્યું હતું, છતાં હું તે ભૂલીને અહીં આવ્યા. હવેથી કદાપી તમારી આજ્ઞા એળગીશ નહિ. તમારું કલ્યાણ થાઓ. મને મારા સ્થાને પહોંચાડવા કૃપા કરે.” For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે વખતે કુમારપાળ ભૂપાળે કહ્યું કે “જે છ મહિના સુધી તમારા નગરમાં અમારી (અહિંસા) પળા તે તેમને છૂટા કરવામાં આવે. આ મારી આજ્ઞા અને ઈચ્છા પ્રાણીઓના રક્ષણ માટે છે. તેના પાલનથી તમારે પણ કલ્યાણ થશે.” ગિઝનીપતિ પણ તેમ કરવા કબૂલ કર્યું. પછી રાજા તેને મહેલમાં લઈ ગયે, ત્યાં તેને યોગ્ય સત્કાર કરી, જીવદયાની મહત્તા સમજાવી. પિતાના પુરુષ સાથે કુમારપાળે તેને તેના સ્થાને પહોંચાડ્યો ત્યાં છ મહિના જીવ-રક્ષા પળાવીને રાજાના પુરુષો પણ ગિઝનીપતિએ આપેલા ધણા ધડા વગેરે ભેટણ સાથે સ્વસ્થાને આવ્યાં. ઈતિ કુમારપાળ કથા.. અહીં આ બાબતમાં બીજા પણ દષ્ટાને ઘણું આપ્યા છે, પરંતુ તે બધા દષ્ટાન્ત આપવાને આ પ્રસંગ નથી. ટૂંકાણમાં કહેવાને સાર એ છે કે વર્ષાઋતુમાં સર્વ દિશાઓમાં જવાને નિયમ કરે, પરંતુ તે કરવાની અશકિત હોય તો જેલી દિશાને ત્યાગ બની શકે તેટલી દિશામાં જવાને ત્યાંગ કર. વળી માસમાં સર્વ સચિત્તને ત્યાગ કરે, પરંતુ તેમ કરવાને અશક્ત હોય તેણે જે જે સચિત્ત વસ્તુ વિના નિર્વાહ શક્ય હોય તે તે સચિત્તને ત્યાગ કરવે. વળી જે જે દેશમાં જે જે વસ્તુ મળતી જ ન હોય તેમ જ જે જે ઋતુમાં જે જે સચિત્ત વસ્તુ લેતી નથી, તેને તે અવશ્ય ત્યાગ કરે છે. કારણ કે તેટલે અંશે પાળેલી વિરતિ પણ મહાફલદાયી થાય છે. જેમ એક વખત ખાય પરંતુ એકાસણાનું પચ્ચકખાણ ન કરે તે For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેને એકાસણનું ફળ મળતું નથી. તેમ જે જે વસ્તુ મળતી નથી અને તેથી વાપરે નહિ પરંતુ નિયમ કર્યો ન હોય તો તેનું ફળ પણ મળતું નથી. (આ બાબતમાં વકચૂલનું દષ્ટાંત અન્ય ગ્રંથીથી જાણવું.) વિશેષમાં વર્ષ ચોમાસામાં અષ્ટપ્રકારી પૂજા, દેવવંદન, સ્નાત્ર–મહોત્સવ, ગુરુને વંદન, નવીન જ્ઞાનાભ્યાસ, બ્રહ્મચર્યનું પાલન, ઉકાળેલું પાણી પીવું તથા સચિત્તને ત્યાગ કરે. આવા નિયમે અવશ્ય કરવાં, આ નક્ષત્ર બેસે થકે રાયણ તથા કેરીનો ત્યાગ અવશ્ય કરો. કારણ કે વૃષ્ટિ થવાથી રાયણમાં ઈયળ તથા કેરીના રસમાં તેના રસ સમાન વર્ણવાળા જંતુઓ ઉત્પન્ન થાય છે. વળી આ વર્ષ ચોમાસામાં બીજા પણ પાપકારી કાર્યોને ત્યાગ કરવો અથવા તેમ ન બને તે તેમાં સક્ષેપ કરે, વિશેષમાં ફાગણ ચોમાસાથી કારતકી પૂર્ણિમા સુધી પાન – ભાજી વગેરે તથા તલને પણ ત્યાગ કરે. કારણ કે તેમાં ઘણું ત્રસ જીવોની વિરાધનાને સંભવ છે. જે કે ત્રણે ચોમાસીઓ યથાયોગ્ય વિધિ વડે આરાધવા ગ્ય છે, તે પણ તેમાં શરૂઆતમાં તિથિઓ જેવી. તિથિઓ ત્રણ પ્રકારે છે– તેમાં બે ચતુદશી, બે અષ્ટમી, અમાવાસ્યા તથા પૂણિમા. એ છ ચારિત્ર તિથિઓ (ચારિત્રને આરાધવા યોગ્ય તિથિઓ) છે. બીજ, પાંચમી અને એકાદશી એ જ્ઞાન તિથિઓ (જ્ઞાન આરાધવાની તિથિઓ) છે. બાકીની દશન તિથિઓ છે. તેમાં દર્શનની આરાધના કરવી. For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૩ ઉપરાંત છ આવશ્યકે તથા પાષધ વગેરે તેમ જ બીજી પણ જે જે બની શકે તે તે ધર્મ-ક્રિયાઓમાં વિશેષ ઉદ્યમ રાખ. ઈતિ ચોમાસી કથા. હાલમાં પવવિજ્યજી દેવવંદન ચાલુ છે તેથી અહીં પદ્મવિજયજી દેવ વંદન લખવામાં આવેલ છે. અથ શ્રી પદ્યવિજયજી વિરચિત. કાર્તિક સુદ ૧૪ ચૌમાસી દેવવંદના પ્રારંભ ક. બાર માસની અંદર ત્રણ ચૌમાસી આવે છે– કાર્તિક સુદ ૧૪, ફાગણ સુદ ૧૪, અષાડ સુદ ૧૪ તથા છ અઠ્ઠાઈ આવે છે. તેમાં ત્રણ ચોમાસાની ત્રણ અઠ્ઠાઈ તે એક કાર્તિક સુદ ૭ થી ૧૫, બીજી ફાગણ સુદ ૭ થી ૧૫, ત્રીજી અષાડ સુદ ૭ થી ૧૫, ચોથી પયુષણ પર્વની અઠ્ઠાઈ, શ્રાવણ વદ ૧૨ થી ભાદરવા વદ ૪, પાંચમી ચૈત્ર સુદ ૭ થી ૧૫, છઠી આસો સુદ ૭ થી ૧૫, ચૈત્રી તથા આસોની બે અઠ્ઠાઈઓ તે શાશ્વતી છે એમ છ અઠ્ઠાઈ કહી છે. તે દિવસોમાં સચિત્તનો ત્યાગ, બ્રહ્મચર્ય અમારી પડહ, તપ, જિનપૂજા, ગુરુવંદન વ્યાખ્યાન શ્રવણ સામાયિક. પિષધ અતિથિવિભાગાદિક નિયમો વિગેરે ધર્મકરણી અવશ્ય વિશેષે કરીને કરવી જોઈએ. અષાડ ચોમાસું બેઠું કે સાધુ આદિકન વિહાર બંધ થઈ એક ઠેકાણે સ્થિત રહેવામાં આવે છે અને કાર્તિક સુદ ૧૪ પૂર્ણ થયા પછી વિહાર કરવાની છૂટી થાય છે તથા તેનો કાળ આ પ્રમાણે છે– પાણીને કાળ ચાર પહેરને થાય છે. સુખડીને કાળ એક માસને, કામળીને કાળ ચાર ઘડીને, પલ્લા પાત્રા ઉપરના For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૪ ચાર જોઈએ તેમ ચોમાસામાં સાધુઓએ જે જે વસ્તુ, પાટ, પાટલા વિગેરે ગૃહસ્થો પાસેથી લીધેલું હોય તે પાછું સોંપી દેવામાં આવે છે વિગેરે હવે તેમાં પ્રથમ કાતિક સુદ ૧૪ ઉપવાસાદિક તપ કરી પૈષધાદિક અંગીકાર કરીને સૌમાસી દેવવાંદવાં જોઈએ તે નીચે પ્રમાણેન પ્રથમ વિધિને પ્રકાર આ રીતે – પ્રથમ ઈરિયાવહિયાં પડિકમી, ખમા દઈને ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ચૈત્યવંદ કરું? ઈચ્છ', કહીને ત્યવંદન બલવું તે આ નીચે લખીએ છીએ. તત્ર પ્રથમ આદિજિનચૈત્યવંદન. વિમલ કેવલ જ્ઞાન કમલા, કલિત ત્રિભુવન હિતકર; સુરરાજ સંસ્તુત ચરણ પંકજ, નમે આદિ જિનેશ્વર. ૧ વિમલ ગિરિવર શૃંગ મંડન, પ્રવર ગુણગણ ભૂધર ( સુર અસુર કિંજર ફેટિ સેવિત, નવ ! ૨ કરતી નાટક કિન્નરી ગણ, ગાય જિન ગણ મનહર છે નિર્જનાવલી નમે અહેનિશ. ૧૦ છે રૂ પુંડરીક ગણપતિ સિદ્ધિ સાધિત, કડિ પણ મુનિ મનહર છે શ્રી વિમલ ગિરિવર શ્રેમ સિદ્ધા, ન જ નિજ સાય સાધન સુર મુનિવર, કેડિનત એ ગિરિવર મુગતિ રમણ વર્યા રશે. નવ છે પ ા પાતાલ નર સુરલોક માંહે, વિમલ ગિરિવર પર છે નહિ અધિક તીરથ તીથપતિ કહે, ન છે ૬ ઈમ વિમલ ગિરિવર શિખર મંડણ, દુઃખ વિલંડણ થાઈએ છે નિજ શુદ્ધ સત્તા સાધનાઈ, પરમ જ્યોતિ નિપાઈએ. છા હિત મહ કહ વિ છેહ નિદ્રા, પરમ પદ સ્થિત જ્યકરો ગિરિરાજ સેવા કણ તત્પર #વિજય સુહિતકર છે ? A ઈતિ. For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૫ પછી “નમુત્યુ” કહી (જાવતિ વિગેરે કહેવું નહિ.) અર્ધા “જયવીરાય' કહી ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ? ઋષભજિન આરાધના ચૈત્યવંદન કરૂં? ઈચ્છે કહી આ ચે યવંદન કહેવું. આદિ દેવ, અલસરૂ, વિનીતાને રાય કે નાભિરાય કુલ મંડણ, મરુદેવા માય. ૧૫ પાંચશે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાલ ચોરાશી લખ પૂર્વનું, જસ અયુ વિશાલ. રા વૃષભ લંછન જિન વૃષધરૂએ, ઉત્તમ ગુણ મણિ ખાણુ! તસપદ પા સેવન થકી, લહીએ અવિચલ ઠાણ છે ૩ છે (ચાપાઈ) આર્યા બ્રહ્મસુતા ગીર્વાણી, સુમતિ વિમલ આ બ્રહ્માણી; કમળ કમંડળ પુસ્તક પાણિ, હું પ્રણમું જોડી જુગ પાણિ. ૧ ચોવીશે જિનવર તણું, છંદ રચું ચોસાલ; ભણતાં શિવસુખ સંપજે, સુણતાં મંગળમાળ, (છ જાતિ સવૈયા) આદિ જિદ નમે વરદ પુનમ ચંદ સમાન મુખ, રામામૃત કેદ ટાળે ભવદ મરૂદેવી નંદ કરત સુખ; લગે જસ પાય સુરિદનિકાય ભલા ગુણ ગાય ભાવિકજન, કંચન કાય નહિ જસ માય નમે સુખ થામ શ્રી આદિ જિન. ૧ For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પછી નમુત્થણ, અરિહંતઈઆણું, અશ્વત્થ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી, નર્વત કહી થાય કહેવી. તે – છે અથ ચાર થયો પ્રારભેટે છે (આદિ જનવર રાયા, જાસ સેવન્ન કાયા ! મરૂદેવી માયા, ધરી લંછન પાયા છે જગત સ્થિતિ નિમાયા શુદ્ધ ચારિત્ર પાયા છે કેવલ સિરિરાયા, મેક્ષ નગરે સધાયા. છે ૧ –) પછી લોગસ્સ, આ (સવિજિન સુખકારી, મેહ-મિથ્યા નિવારી | દુર્ગતિ દુઃખ ભારી, શોક સંતાપ વારી છે. શ્રેણું ક્ષપક સુધારી, કેવલાનંતધારી ! નમીયે નર નારી, જે વિશ્વોપકારી. ( ર ) પછી પુખરવરદી, (સમોસરણે બેઠા, લાગે જે જિનજી મીઠા ! કરે ગણપ પઈઠા, ઈદ્ર ચંદ્રાદિ દીઠા છે કાદશાંગી વરિ, ગુથતાં ટાલે રિહા છે ભવિજન હોય હિટ્ટા, દેખી પુણે ગરિફા. ૩ II) (પછી સિદ્ધાણં બુદ્ધાણું) (સુર સમક્તિવતા, જેહ રૂધે મહતા છે જેહ સજ્જન સતા, ટાલીયે મુજ ચિંતા છે જિનવર સેવતા, વિશ્વ વાર દુરતા ! જિન ઉત્તમ થર્ણતા, પદ્મને સુખ દિતા. ૧૪) ઈતિ . પછી બેસીને નમુત્થણું, જાતિચેઈ જાવંત કેવિ નમેડ કહેવું તે આ ખમારા For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૭ છે અથ સ્તવને પ્રારભ્યતે | (સોના તે કેરું હારું બેડલું મારૂજી, વાવ્ય બાદાવ –એ દેશી.) પ્રથમ વિશ્વર પ્રમીયે, જાસ સુગધીરે કાય છે કલ્પવૃક્ષ પરે તાસ, ઈદ્રાણી નયન જે, ભંગ પર લપટાય. ૧છેરેગ ઉરગ તુજ નવિ નડે, અમૃત જે આસ્વાદ છે તેથી પ્રતિહત તેહમાનું, કઈ નવિ કરે, જગમાં તુમ શું રે વાદ. ૨ વિગર ધોઈ તુજ નીરમલી, કાયા કચન વાન ! નહિ પ્રદ લગાર, તારે તું તેહને, જે ધરે તારું ધ્યાન. ૩. રાગ ગયો તુજ મન થકી, તેમાં ચિત્ર ન કઈ છે રૂધિર આમિષથી, રાગ ગયો તુજ જન્મથી, દુધ સહેદર હોય. કે ૪ શ્વાસોશ્વાસ કમલ સમે, તુજ લેકેત્તર વાદ છે દેખે ન આહાર નિહાર, ચરમ ચક્ષુ ઘણી, એહવા તુજ અવદત, પછે ચાર અતિશય મૂલથી, ઓગણીશ દેવના કીધ છે કમ ખયાથી અગ્યાર, ચોત્રીશ એમ અતિશયા, સમવાયાંગે પ્રસિદ્ધ છે ૬. જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ છે પદ્મવિજય કહે એહ સમય, પ્રભુ પાળજો, જિમ થાઉં અક્ષય અભંગ. ૭ ઈતિ, (પછી અર્ધા (આ ભવમખડા સુધી) જ્યવયરાય કહેવાં.) ખમા, ઈચ્છાશ્રી અજિતનાથ આરાધનાથ ચૈત્યવંદન કરું? ઈચ્છ, કહીને આ ચૈત્યવંદન કહેવું. છે અથ શ્રી અજીતનાથ ચિત્યવંદન | અજિતનાથ પ્રભુ અવતર્યા, વિનિતાને સ્વામી છે જિત શત્રુ વિજ્યા તણે, નંદન શિવ ગામ. ૧ બહેતર લાખ For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૮ પુરવ તણું, પાલ્ય જિણે આય છે ગજલંછન છન નહિ, પ્રણમે સુરરાય છે સાડાચારશે ધનુષની એ, જિનવર ઉત્તમ દે ! પાદ પદ્મ તસ પ્રણમી, જિમ લહીએ શિવ ગેહ. ૧ અજિત જિર્ણોદ દયાલ મયાલ વિશાલ કૃપાલ નયન જુગ', અનુપમ ગાલ મહાયુગ ચાલ સુભાલ સુજાનગ બહુ જુગ, મનુષ્યમે લીહ મુનિસરસિહ અબીહ નિરીહ ગયે મુગતિ, કહે નય ચિત્ત ધરી બહુ ભત્તિ નમે જિનનાથ ભલી જુગતિ. ૨ પછી નમુહુર્ણ, અરિહંત ચેઈ કહી એક નવકારને કાઉ૦ કરી પારી નëત કહી થાય કહેવી – તે આ વિજ્યા સુત વદે, સૈજથી ન્યુ દિણદો, શિતલતાએ ચંદો, ધીરતાએ ગિ રિંદે મુખ જિમ અરવિંદો, જાસ સેવે સ રિંદે, લહે પરમાણંદો, સેવના સુખ કદી. ૧ પછી ઉભા ઉભા અર્ધા જયવીયરાય કહેવા. ખમા ઈચ્છોશ્રી સંભવનાથ રાધનાથ” ત્યવંદન ક? ઈચ્છે, કહી આ ચિત્યવંદન કહેવું. છે અથ શ્રી સંભવનાથ ચિત્યવંદન | સાવથી નયરી ધણું, શ્રી સંભવનાથ છે જિતારી નૃપ નંદને, ચલવે શિવ સાથ છે સેના નંદન અંદને, પૂજે નવ અગે છે ચારશે ધનુષનું દેહમાન, પ્રણમે મન રંગે છે સાઠ લાખ પૂરવા તણું એ, જિનવર ઉત્તમ આય છે તુરગ સંછન પદ પદ્મને, નમતાં શિવ સુખ થાય. આ ૩ છે For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિધિ દરેક ઉપરના થાય જાટા તથા છુટક થય પ્રમાણે દરેકમાં સમજવી. પ્ર એહ સંભવનાથ અનાથકે નાથ મુગતિ કે સાથ મિલ્ય પ્રભુ મેરે, ભદધિ પાજ ગરીબનિવાજ સબે શિરતાજ નિવારતા ફેર, જિતારિક જાત સુસેને માત નમે નર જાત મિલી બહુ ઘેરો, કહે નય શુદ્ધ ધરી બહુ બુદ્ધ જિતાનિ નાથ હું સેવક તેરે. ૩ તાવિક ન ધર બહુ થાય સંભવ સુખદાતા, જેહ માં વિખ્યાતા, ૫, જીવના ત્રાતા, આપતા સુખશાતા માતાને જાતા, કેવલજ્ઞાન જ્ઞાતા, દુઃખ દેહગ વાતા, જાસ નામે પલાતા. ૧ છે અથ શ્રી અભિનંદન ચિત્યવંદન ! નદન સંવર રાયને, ચેથા અભિનંદન ! કપિ લઇન વંદન કરે, ભવ દુઃખ નિદન ૧ સિદ્ધારથા જસ માવડી, સિદ્ધારથ જિનરાય છે સાડા ત્રણશે ધનુષમાન, સુંદર જસ કાય. ૨૫ વિનિતા વાસી વદીયે એ, આયુ લખ પચાસ પુરવ તસ પદ પદ્ધને, નમતાં શિવપુર વાસ. એ ૩ અભિનંદન સ્વામ લીધે જસ નામ સરે સવુિં કામ ભવિક. તણું, વિનીતા જસ ગામ સ્વિાસ કે કામ કરે ગુણામ નદિ ઘણા For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૦ મુનિસર રૂપ અનુપમ ભૂપ અલ સ્વરૂપ જિદ તણે, કહે નય બેમ ધરી બહુ પ્રેમ નમે નર પાવત સુખ ઘણે. ૪ થાય સંવર સુત સાચો, જાસ સ્યાદ્વાદ વાચો, થયો હીરો જાગે, મહને દેઈ તમાચો, પ્રભુ ગુણ ગણુ મા, એહને ધ્યાને રાચો, જિનપદ સુખ સાચો, ભવ્ય પ્રાણુ નિકાચો. ૧ઈતિ છે અથ શ્રી સુમતીનાથ ચિત્યવંદન છે સુમતિનાથ સહકરૂ, કૌસલા જસ નયરી ! મેઘ રાય મંગલા તણે, નંદન જિત વયરી. ૧ કૌચ લંછન જિન રાજિયે, ત્રણશે ધનુષની દેહ છે. ચાલીસ લાખ પૂરવ તણું, આયુ અતિ ગુણ ગેહ. / ૨છે. સુમતિ ગુણે કરી જે ર્યો , તર્યો સંસાર અગાધ છે તસ પદ પા સેવા થકી, લહે સુખ અવ્યાબાધ. ૩ ઈતિ મેઘ નરિદ મલ્હાર વિરાજિત સેવનવાન સમાન તનુ, ચંદ સુચંદ વદન સુહાવત રૂપ વિનિજિત કામ તનુ કમકી કોડ સવે દુઃખ છેડ નમે કર જેડ કરી ભગતિ, વશ ઈવાકુ વિભૂષણ સાહિબ સુમતિ જિનંદ ગયે મુગતિ, ૫ સુમતિ સુમતિ દાઈ, મંગલા જાસ માઈ મેરૂને રાઈ, એર એહને તુલાઈ ! ક્ષય કીધાં ઘાઈ, કેવલજ્ઞાન પાઈ છે નહિ ઊણિમ કાંઈ, સેવિયે એ સદાઈ. ૧છે ઈતિ For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૧ છે અથ શ્રી પદ્મપ્રભ ત્યવંદન છે કસબીપુર રાજિયે, ધર નરપતિ તાય છે. પાપ્રભુ પ્રભુતામયી, સુસિમા જસ માય. ૧. ત્રીશ લાખ પુરવ તણું, જિન આયુ પાલી છે ધનુષ અઢીસે દેહડી, સવિ કર્મને ટાલી. છે ૨છે પદ્મ લંછન પરમેશ્વરૂ એ, જિનપદ પવની સેવ છે પદ્યવિજય કહે કીએિ , ભવિજન સહુ નિતમેવ. ૩ ઇતિ હસંપાદ તુલ્ય રંગ રતિ અધ રાગ રંગ અઢીશે ધનુષ ચંગ દેહ પ્રમાણ છે, ઉગતે દિjદ રંગ લાલ કેસુ કૂલ રંગ રૂપ છે અનંગ ભંગ અંગકેરે વાન હે; ગગકે તરંગ રંગ દેવનાથહિ અભંગ જ્ઞાનકે વિશાલ રંગ શુદ્ધ જાકે ધ્યાન હે, નિવારીએ કલેશ સંગ પદ્મપ્રભુ સ્વામી ધીંગ દીજીએ સુમતિ સંગ પકે ભાણ હે. ૬ થાય * અઢીશે ધનુષ કાયા, ત્યક્ત મદ મોહ માયા, સુસિમા જસ માયા, શુક્લ જે ધ્યાન થાય છેકેવલ વર પાયા, ચામરાદિ ધરાયા, સેવે સુર રાયા, મેક્ષ નગરે સધાયા. ૧ ઈતિ છે અથ શ્રી સુપાર્શ્વજિન ચૈત્યવંદન | શ્રી સુપાસ જિણુંદ પાસ, ટાલ્યો ભવ કેરો છે પૃથિવી માત ઉરે , તે નાથ હમેરે. ૧. પ્રતિતિ સુત સુંદર, વણારસી રાય છે વીસ લાખ પુરવ તણું, પ્રભુજીનું આય. ૨ ધનુષ For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શેજિત દેહડી, ચે રાજતા, તાર તાર ભવ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ સ્વસ્તિક લછન સાર ! પદ્મ પદ્મ જશ તાર. !! ૩ !! ઈતિ !! અ જિદ સુપાસ તણા ગુણુ રાસ ગાવૈ ભવિ ભાવધરી આણંદ ઘણે, ગમે ભિવ પાસ મહિમા નિવાસ પૂર્વ સવિ આસ કુમતિ હશે; ચિહુ' દિસે વાસ સુગંધ સુખાસ ઉસાસ નિસાસ જિષ્ણુદતણેા, હે નય ખાસ મુનિંદ સુપાસ તણે! સવાસ સંદેવ ભણા. ૭ શય સુપાસ જિન વાણી, સાંભળે જેહ પ્રાણી હૃદયે પહેચાણી, તે તર્યા ભવ્ય પ્રાણી ! પાંત્રીશ ગુણ ખાણી, સૂત્રમાં જે ગુથાણી, ષટ દ્રવ્યશું જાણી, કમ પીલે જ્યું ઘાણી. ॥ ૧ !! ઈતિ ! ॥ અથ શ્રી ચંદ્રપ્રભ ચૈત્યવદન ॥ લક્ષમણા માતા જનમીયા, મહાસેન સ તાય ॥ ઉડુપતિ લન દીપતા, ચ’દ્રપુરીનેા રાય. । ૧ ।। દેશ લાખ પૂરવ આખું, દાઢશે! ધનુષની દેહ ના સુર નરપતિ સેવા કરે, ધરતા અંતિ સસનેહ ! ૨ !! ચંદ્રપ્રભ જિન આઠમા એ, ઉત્તમ પદ દાતાર !! પદ્મવિજય કહે પ્રમીયે, મુજ પ્રભુ પાર ઉતાર. ॥ ૩ ॥ ઇતિ । છ ચંદ્ર ચ'દ્રિકા સમાન રૂપસે લસે સમાન દોઢસા ધનુષ માન દેડકા પ્રમાણુ હૈ, ચંદ્રપ્રભુ સ્વામી નામ લીજીએ પ્રભાત નમ પામીએ સુઠામ ઠામ ગામ સમાન છે; મહાસેન અબજાત For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૩ લક્ષ્માભિધાન માત જ્ગમાં સુવાસ વાત ચિહુ' દિસે થાત હૈ, કહે નય છેાડી તાત ધ્યાઈએ જો દિનરાત પામીએ તે સુખસાત દુ:ખકા ભીટાત હે. ૮ થાય સેવસુર વ્રુદા, જાસ ચરણારવિંદા, અરૃમ જિન ચઢ્ઢા, ચંદવણે સાદા । મહુસૈન ન્રુપ નન્દા, કાપતા દુઃખ દદા ! લંછન મિષ ચઢ્ઢા, પાય માનું સેવિદા, ૫ ૧૫ ॥ અથ શ્રી સુવિધિનાથ ચૈત્યવંદન સુવિધિનાથ નવમા નમું, સુગ્રીવ જસ તાત । મગર લઈન ચરણે નમું, રામા રૂડી માત. ।। ૧ । આયુ બે લાખ પૂરવ તણું, શત ધનુષની કાય કાક'દી નયરી ધણી, મનું પ્રભુ પાય. ા ૨ k ઉત્તમ વિધિ જેહથી લઘો એ, તેણે સુવિધિ જિન નામ ના નમતાં તસ પદ પદ્મને, લહીયે શાશ્વત ધામ. ૫ ૩ ૫ ઈતિ U · દુધ સિન્ધુ ફેન પિડ ઉજલા પૂર ખડ ધેનુ ખીરા સુમ‘ડ શ્વેત પદ્મખંડ છે, ગગા પ્રવાહ પિડ શુભ શૈલ શુદ્ધ દંડ અમૃત સરસ ક્રુડ શુદ્ધ જાકે તુંડ હે; સુવિધિ જિષ્ણુ દ સત કીજીએ કુકમ' અંત શુભ ભક્તિ જાસ દંત શ્વેત જાકેા વાન હૈ, કહે નય સુણેા સત પૂજીએ તે પુષ્પદ્રુ'ત પામીએ તે સુખ સત શુદ્ધ જાકા ધ્યાન હૈ. ૯ થાય નરહેવા ભાવ દેવા, જેની સારે સેવેલ, જે દેવાધિદેવે; For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ સાર જગમાં યુ' મેવા, જોતાં ગ એહવા, દેવ દીકે ન તેહવે, સુવિધિ જિન રેહવેા, મેાક્ષ દે તતખેવા. ૫ ૧ ૫ ઈતિ !! ૫ અથ શ્રી શીતલનાથ ચૈત્યવદન ॥ નંદા દૃઢ રથ નંદના, શીતલ શીતલનાથ !! રાજા ભલિપુર તણો, ચલવે શિવસાથ, ।। ૧ ।। લાખ પૂરવનું આઉખુ, તેવું ધનુષ પ્રમાણુ !! કાયા માયા ટાલીને, લહ્યા પચમ નાણુ, ।। ૨ ।। શ્રી વત્સ લૉંછન સુંદરૂએ, પદ પદ્મ રહે જાસ !! તે જિનની સેવા થકી, લહીયે લીલ વિલાસ. !! ૩ !! ઈતિ ઘ છે કે શીતલ શીતલ વાણી ઘનાઘન ચાહત હે ભવ કાક કિશોરા, કાક ક્રિષ્ણુદ પ્રજા સુદિ વલી જિમ ચાહત ચ'દ ચકારા; વિધ ગયદ શચિ સુરઈ સતી નિજ કત સુમેઘ મયૂરા, હે નય નેહ ધરી ગુણુ ગેહ તથા લહુ ધાવત સાહેબ મેરા, ૧૦ થાય શીતલ જિન સ્વામી, પુણ્યથી સેવ પામી, પ્રભુ આતમરામી, સ" પરભાવ વામી ! જે શિવગતિ ગામી, શાશ્વતાનદ ધામી, ભવિ શિવસુખ કામી પ્રણમીયે શીશ નામી, તા ૧ ૫ ઈતિ !! ॥ અથ શ્રી શ્રેયાંસનાથ ચૈત્યવંદન ॥ શ્રી શ્રેયાંસ અગ્યારમાં, વિષ્ણુ નૃપ તાય ! વિષ્ણુ માતા જેહની, એશી ધનુષની કાય. ।। ૧ । વરસ ચોરાસી લાખનું, For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭પ આયુ જેણે પાય છે ખગ્રીલંછન પદ કેજે, સિંહપુરીને રાય. ૨ રાજ્ય તજી દીક્ષા વરીએ, જિનવર ઉત્તમજ્ઞાન પામ્યા તસ પદ પદ્યને, નમતા અવિચલ થાન. ૩ ઈતિ વિષ્ણુ ભૂપકે મલહાર જગ જંતુ સુખકારક વંશકે શૃંગાર હાર રૂપકે અગાર હે, છેડી સવિ ચિત્તકાર માન મહકે વિકાર કામક્રોધકે સંચાર સર્વ વેરીવાર હે; આદર્યો સંજમ ભાર પચ મહાવત સાર ઉતારે સંસાર પાર જ્ઞાન ભંડાર છે, (અ) ગ્યારમો જિર્ણદ સાર ખડૂગી જીવ ચિન્હ ધાર કહે નય વારોવાર મોક્ષકે દાતાર હે. ૧૧ વિષ્ણુ જસ માત, જેહના વિષ્ણુ તાત, પ્રભુના અવદત, તીન ભૂવને વિખ્યાત છે સુરપતિ સંઘાત, જાસ નિકટ આયાત કરી કર્મને ઘાત, પામયા મોક્ષ સાત. ૧૫ ઈતિ અથ શ્રી વાસુપૂજિન ચૈત્યવંદન છે વાસવ વદિત વાસુપૂજ્ય, ચંપાપુરી ઠામ છે વાસુપૂજ્ય કુલ ચંદ્રમા, માતા જ્યાં નામ. ૧ મહિષ લંછન જિન બારમા, સિરોર ધનુષ પ્રમાણુ કાયા આયુ વરસ વલી, બહાર લાખ વખાણ. એર ! સંઘ ચતુર્વિધ થાપીને એ, જિન ઉત્તમ મહારાય છે તસમુખ પ વચન સુણી, પરમાનંદી થાય. ૩ લાલ કેસુ કૂલ લાલ રતિ અર્ધ રંગ લાલ ઉગતો દિણદ લાલ લાલચોળ રંગ હે, કેસરીક છહ લાલ કેસરકે ઘેલ લાલા For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચુંદડીકે રંગ લાલ લાલ પાન રંગ છે; લાલ કીરચંચુ લાલ હીંગલે પ્રવાલ લાલ કેકિલાકી દૃષ્ટિ લાલ લાલ ધમ રંગ હે, કહે નય તેમ લાલ બાર જિર્ણોદ લાલ જ્યા દેવી માત લાલ લાલ જાકે અંગ છે. ૧૨ થાય વિશ્વના ઉપગારી, ધર્મના આદિકારી, ! ધર્મના દાતારી, કામ ક્રોધાદિ વારી તાર્યાં નર નારી, દુઃખ દેહગ હારી છે વાસુપૂજ્ય નિહારી, જાઉં હું નિત્ય વારી. ૧ ઈતિ છે અથ શ્રી વિમલનાથ ચેત્યવંદન છે કપિલપુર વિમલ પ્રભુ, શ્યામા માત મલ્હાર છે તવર્મા નૃપ કુલ નભે, ઊગમીયો દિનકાર. ૧ લંછન રાજે વરાહનું, સાઠ ધનુષની કાયા સાઠ લાખ વરસા તણું, આ સુખદાય. છે વિમલ વિમલ પતે થયા એ, સેવક વિમલ કરે છે તુજપદ પદ્મ વિમલ પ્રત્યે, એવું ધરી સેસનેહ. ૩ કૃતવમ નરિંદ તણે એહ નંદ નમત સુરેદ્ર પ્રમોદ ધરી, ગમે દુઃખ દઇ દીયે સુખ વૃદ જાકે પદ સોહત ચિત્ત ધરી; વિમલ જિર્ણદ પ્રસન્ન વદન જાકે શુભ અગ સુગગ પરી, નમે એક, મન્ન કહે નય ધન્ય નમે જિનરાજ સુપ્રીત ધરી. ૧૩ For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિમલ જિન જુહાર, પાપ સંતાપ વાર શ્યામાં બમલ્હાર, વશ્વ કીર્તિ વિકારે છે કે જન વિસ્તારે, જાસ વાણી પ્રસારે છે ગુણગણ આધારે, પુણ્યના એ પ્રકારે. ૧. ઈતિ . છે અથ શ્રી અનંતનાથ ચિત્યવંદન છે અનત અનંત ગુણ આગ, અયોધ્યાવાસી સિંહસેન નૃપ નદન, થયો પાપ નિકાસી. ૧ સુજસા માતા જનમીઓ, ત્રીસ લાખ ઉદાર છે વરસ આઉખું પાલીયું, જિનવર જ્યકાર, ૨લંછન સીંચાણ તણું એ, કાયા ધનુષ પચાસ છે જિનપદ પ નમ્યા થકી, લહિયે સહજ વિલાસ. | ૩ | અનંત નિણંદ દેવ દેવમાં દેવાદિદેવ પૂજે ભવિ નિત્યમેવ ધરી બહુ ભાવના, સુર નર સાથે સેવ સુખ કી સ્વામી હેવ તુજ પાખે એર દેવ ન કરૂં હું સેવના સિંહસેન અંગજાત સુજ્ઞાભિધાન માત જગમાં સુજસ ખ્યાત ચિહું દિસે વ્યાપતિ, કહે નય તાસ વાત કીજીએ જે સુપ્રભાત નિજ હાથ સુખ સાત કીર્તિ કેડ આપતે. ૧૪ થય, અનત અનેતનામું, જાસ મહિમા ગવાણ છે સુરનર તિરિ પ્રાણી, સાંભળે જાસ વાણી છે એક વચન સમજાણી, જેહ સ્યાદ્વાદ જાણે છે તયાં તે શું ખાણું, પામીયા સિદ્ધિ પાણી. ૧ ઈતિ For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે અથ શ્રી ધર્મનાથ ચિત્યવંદન ! ભાનુનંદન ધર્મનાથ, સુવતા ભલી માત વજા લંછન વજી નમે, ત્રણ ભુવન વિખ્યાત. ૧. દશ લાખ વરસનું આઉખું, વપુ ધનુ પીસ્તાલીસ રત્નપુરીને રાજી, જગમાં જાસ જગીશ. છે ધમ મારગ જિનવર કહીએ, ઉત્તમ જન આધાર છે તેણે તુજ પાદપક્વ તણી, સેવા કરૂં નિરધાર. ૩ જાકે પ્રતાપ પરાજિત નિબલ ભૂતલ થઈ ભમે ભાનુ આકાશે, ૌમ્ય વદન વિનિજિત અંતર શ્યામ વાસી વન હેત પ્રકાશે; ભાનુ મહીપતિ વશ કુસંસય બેધન દીપત ભાનુ પ્રકાશે, નમે નય નેહ નિત સાહિબ એહ ધમ જિદ ત્રિજગ પ્રકાશે. ૧૫ થાય, ધરમ ધરમ ધરી, કર્મના પાસ તેડી કેવલ શ્રી જેરી જેહ ચોરે ને ચોરી દર્શન મદારી, જાય ભાગ્યા સટોરી છે નમે સુરનર કરી, તે વરે સિદ્ધિ ગોરી. છે ૧. ઈતિ |અથ શ્રી શાંતિજિન ચિત્યવંદન . શાંતિજિનેસર સલમા, અચિરાસુત વંદો છે. વિશ્વસેન કુલ નમણિ, ભવિજન સુખ કંદો, ૧ મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ છે હત્થિણા ઉર નયરી ધણી, પ્રભુજી ગુણમણિ ખાણુ, કેરો ચાલીશ ધનુષની દેવડીએ, સમચરિસ સંડાણ વદન પદ્ધ જવું ચંદલે, દીઠે પરમ કલ્યાણ, ૩ . ઈતિ. For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૯ સોળમા જિર્ણદ નામે શાંતિ હેય ઠામઠામે સિદ્ધિ હોય સર્વ કામે નામક પ્રભાવ છે, કંચન સમાન વાન ચાલીશ ધનુષ માન ચક્રવતી કાભિધાન દીપતે તે સૂર છે; ચઉદ રણ સમાન દીપતા નવ નિધાન કરત સુરેદ્ર ગાન પુણ્યકે પ્રભાવ છે, કહે નય જોડી હાથ અબ હું થયે સનાથ પાઈ સુમતિ સાથ શાંતિ કે દિદાર છે. ૧૬ અર્થ થાય છે - વદે જિન શાંતિ, જાસ સેવન કાંતિ છે ટાલે ભવ ભાંતિ, મેહ મિથ્યાત્વ શાંતિ દ્રવ્ય ભાવ અરિ પાંતિ, તાસ કરતા નિકાંતિ, ધરતા મન ખાંતિ, શક સંતાપ વાંતિ. ૧ દય જિનવર નીલા, દેય ધળા સુશીલા, દેય રકત રંગીલા, કાઢતા કમ કીલા ન કરે કઈ હીલા, દેય શ્યામ સલીલા, સોળ સ્વામીજી પીળા, આપજે મેક્ષ લીલા. ૧૨ જિનવરની વાણી, મોહલ્લી કૃપાણી, સૂત્રે દેવાણી, સાધુને યોગ્ય જાણું ! અરથે ગુથાણી, દેવ મનુષ્ય પ્રાણી છે પ્રણ હિત આણી, મેક્ષની એ નિશાણી. ૩ વગેસરી દેવી, હર્ષ હિયડે ધરેવી, જિનવર પાય સેવી, સાર શ્રદ્ધા વરવી છે જે નિત્ય સમજેવી, દુઃખ તેહનાં હરેવી, પદ્મ વિજય કહેવી ભવ્ય સંતાપ એવી છે ઈતિ For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે અથ શ્રી શાંતિજિન સ્તવન (ગર કેણે કરાવ્યો કે નંદજીના લાલ રે–એ દેશી.) સોળમાં શાંતિ જિનેસર દેવ કે, અચિરાના નાદ રે છે જેહની સાથે સુરપતિ સેવ કે છે અને તિરિ નર સુર સહું સમુદાયે કે છે અને એક એજનમાંહે સમાય કેઅને ૧ | તેહને પ્રભુજીની વાણી કે છે અને પરિણમે સમજે ભવિ પ્રાણી કે છે અo . સહુ જીવના સંશય ભાંજે કે છે અને પ્રભુ મેઘધ્વનિ એમ ગાજે કે, છે અo ૨છે જેહને જોયણ સવારે માન કે છે અને જે પૂર્વના રોગ તેણે થાને કે છે અને સવિનાશ થાયે નવા નાવે કે છે અને ૫ માસ પ્રભુ પરભાવે કે. છે અને ૩ જિહાં જિનજી વિચરે રંગ કે અને નવિ મૂષક શલભ પતંગ કે છે અને નવિ કેઈને વયર વિરોધ કે છે અને અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ રાધ કે, છે અને ૪નિજ પરચક્રને ભય નાસે કે છે અને વલી મરકી ના પાસે કે છે અા પ્રભુ વિચરે તિહાં ન દુકાલ કે છે અને જાયે ઉપદ્રવ સવ તત્કાલ કે, એપ જ મસ્તક પૂઠે રાજે કે અમે ભામંડલ સવિપરે છાજે કે છે અને કર્મ ક્ષયથી અતિશય અગીયાર કે છે અને માનું યોગ્ય સામ્રાજ્ય પરિવાર કે. છે અo પે ૬ કબ દેખું ભાવ એ ભાવે કે અo . એમ હોંશ ઘણી ચિંત આવે કે છે અને શ્રી જિને ઉત્તમ પરભાવે કે છે અને કહે પવવિયે બની આવે છે. આ અo ૭ ઈતિ અથ શ્રી કુંથુનાથ ચૌયવદન પ્રારંભ છે કુથનાથ કામિત દીએ, ગજપુરને સયું છે સિરિ માતા ઉરે અવતર્યો, સુર નરપતિ તાય. ૧. કાયા પાંત્રીશ ધહુલની, For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૧ લંછન જસ છાગ છે કેવલ જ્ઞાનાદિક ગુણ, પ્રણમે ધરી રાગ. ૨. સહસ પંચાણું વરસનું એ, પાલી ઉત્તમ આય ! પવિજ્ય કહે પ્રણમી, ભાવે શ્રી જિનરાય. . ૩ કહે કંથ જિદ મવાલ દયાનિધિ સેવન અરદાસ સુણે, ભવ ભીમ મહાર્ણવ પૂર અગાહ અથાહ ઉપાધિ સુનીર ઘણે; બહુ જન્મ જરા મરણાદિ વિભાવ નિમિત્ત ઘણાદિ કલેશ ઘણો, અબ તારક તાર કૃપાપર સાહિબ સેવક જાણીને છે આપણે. ૧૭ થાય, કુંથુજિન નાથ, જે કરે છે સનાથ, તારે ભવ પાથ, જે ગ્રહી ભવ્ય હાથ ! એહને તજે સાથ, બાવલ દીયે બાથ ! તરે સુર નર સાથ, જે સુણે એક ગાથ છે છે અથ શ્રી અરનાથ ત્યવંદન છે નાગપુરે અરજિનવરૂ, સુદર્શન નૃપ નંદ દેવી માતા જનમીયે, ભવિ જન સુખ કદ, આ ૧. લંછન નંદાવર્તનું, કાયા ધનુષહ ત્રીસ છે સહસ ચારાથી વરનું, આય જસ ગીશ. ૧૨ ! અરજ અજર અજ જિનવરૂ એ, પામ્યા ઉત્તમ ઠાણ છે તસ પદ પવા અલંબતાં, લહીએ પદ નિરવાણ. ૩ અર દેવ દેવ કરે નર સેવ સર્વ દુઃખ દેહગ દૂર કરે, ઉપદેશ ધનાધન નીર રે ભવિ માનસ માને ભૂરી લે, સુદર્શન જ છે For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૨ નામ નરેશ્વર અગજ ભવ્ય અને પ્રભુ જાસ નિવાસે, તસ સંકટ સેગ વિયોગ યુગ દરિદ્ર કુસંગતિ નાવત પાસ. ૧૮ થાય, અર જિનવરરાયા, જેહની દેવી માયા, સુદર્શન નૃપ તાયા, જાસ સુવર્ણ કાયા છે. નંદાવર્ત પાયા, દેશના શુદ્ધ દાયા, સમવસરણ વિરચાયા, ઈઈદ્રાણું ગાય, ઈતિ છે અથ શ્રી મલ્લિનાથ મૈત્યવંદન મલ્લિનાથ ઓગણીશમા, જસ મિથિલા નગરી છે. પ્રભાવતી જસ માવડી, ટાલે કમ વયરી. ૧ | તાત શ્રી કુંભ નરેસરૂ, ધનુષ પચવીશની કાયા ! લંછન કલશ મંગલકરૂ, નિર્મમ નિરમાય. ૨ વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય છે પદ્યવિજય કહે તેહને, નમતાં શિવસુખ થાય. ૩ નીલ કર પંખ નીલ નાગવલ્લી પત્રનીલ તરવર રાજિ નીલ નીલ નીલ દ્રાક્ષ છે, કાચકે સુરંગ નીલ પાચકે સુગેલ નીલ ઈન્દ્રનીલ રત્ન નીલ પત્ર નીલ ચાસ હે; જમુના પ્રહાહ નીલ ભંગરાજ પંખ નીલ જેહ અશોક વૃક્ષ નીલ નીલ રંગ હે, કહે નય તેમ નીલ રાગથે અતીવ નીલ મલ્લિનાથ દેવ નીલ જાકે અંગ નીલ હે. ૧૯ મલ્લિજિન નમીયે, પુરવલાં પાપ ગમયે ઈદ્રિય ગણ દમિય, આણુ જિનની ન મીયે છે ભવમાં નવિ ભમીયે, સર્વ પરભાવ વમી નિજ ગુણમાં રમીયે, કમ મલ સર્વ ધર્મીયે. ૧ ઈતિ For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૩ છે અથ શ્રી મુનિસુવ્રત ચૈત્યવંદન છે મુનિસુવ્રત જિન વશમા, કચ્છપનું લંછન છે પદ્મા માતા જેહની, સુમિત્ર નૃપ નંદન. ૧ રાજગૃહી નગરી ધણી, વીશ ધનુષ્ય શરીર છે કર્મ નિકાચિત રેણુ વ્રજ, ઉમ સમીર. ૫૨ છે ત્રીશ હજાર વરસ તણું એ, પાલી આ ઉદાર છે પદ્મવિ કહે શિવ લહ્યા, શાશ્વત સુખ નિરધાર. . ૩ ઈતિ સુમતિ નદિ તણે વરદ સુચંદ વદન સોહાવત હે, મંદિરે ધીર સવે નરહર સુશામ શરીર વિરાજત હે; કાજલ વાન સુક૭યાન કરે ગુણ ગાન નદિ ઘણે, મુનિસુવ્રત સ્વામી તેણે અભિમાન લહે નય માન આનંદ ઘણે. ૨૦ થાય. મુનિસુવ્રત નામે, જે ભવિ ચિત્ત કામે છે સવિ સંપત્તિ પામે, સ્વર્ગનાં સુખ જામે છે દુર્ગતિ દુઃખ વામે, નવિ પડે મોહ ભામે છે સવિ કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિ ધામે. ૧. ઈતિ છે અથ શ્રી નમિનાથ જૈત્યવંદન છે મિથિલા નયરી રાજી, વપ્રા સુત સાચી છે વિજયરાય સુત છોડીને, અવરા મત માગે છે ૧ નીલકમલ લંછન ભલું, પન્નર ધનુષ્યની દેહ છે નમિ જિનવરનું સોહતું, ગુણ ગણ મણિ ગેહ. ૨ દશ હજાર વરસ તણું એ, પાલ્યું પરંગટ આય છે પદ્રવિજય કહે પુણ્યથી, નમીયે તે જિનરાય. છે ૩છે For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરિહંત સરૂપ અને પમ રૂપકે સેવક દુખને દૂર કરે, નિજ વાણ સુધારસ મેઘ જળ ભવિમાનસ માનસ ભૂરિ ભરે; નમિનાથ દર્શન સાર લહી કુણ વિષણુ મહેશ ઘરે જ ફરે, અબ માનવ મૂઢ લહી કુણ શંકર છેડકે કંકર હાથ ધરે. ૨૧ થાય, નમિયે નમિ નેહ, પુણ્ય થાપે જ દેહ અઘ સમુદય જેહ, તે રહે નહી રેહ છે લહે કેવલ તેહ, સેવા કાર્ય એહ છે લહે શિવપુર ગેહ, કમને આપ્યું છે. ૧૫ ઈતિ છે અથ શ્રી નેમિનાથ ત્યવંદન છે નેમિનાથ બાવીશમા, શિવદેવી માય છે સમુદ્રવિજય પૃથિવીપતિ, જે પ્રભુના તાય. ૧ દેશહ ધનુષની દેહડી, આયુ વરસ હજાર શંખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર. પર સરીપુર નારી ભલી એ, બ્રહ્મચારી ભગવાન છે જિન ઉત્તમ પદ પર્વને, નમતાં અવિચલ થાન. ૩ દવ વંશ વિભૂષણ સાહિબ નેમિનિણંદ મહાનદકારી, સમુદ્રવિજ્ય મરિંદતણે સુત ઉજવળ શેખ સુલક્ષણધારી; રાજુલ ભાર મૂકી નિરધાર ગયે ગિરનાર કલેશ નિવારી, કલ કાય શિવદેવી માય નમે નય પાય મહાવ્રતધાર. ૨૨ For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થય. રાજુલ વર નારી, રૂપથી રતિ હારી છે તેના પરિહારી, બાલથી બ્રહ્મચારી છે પશુઆ ઉગારી, દૂઆ ચારિત્રધારી; કેવલથી સારી, પામીયા ઘાતિ વારી. ૧ ત્રણ જ્ઞાન સયુત્તા, માતાની કુખે દૂતા જનમે પુરદ્ધતા, આવી સેવા કરતા ! અનુક્રમે વ્રત કરતા, પંચ સમિતિ ધરંતા છે મહિયલ વિચરતા, કેવલથી વરંતા. ૨ સવિ સુરવર આવે, ભાવના ચિત્ત લાવે છે ત્રિગડુ સહવે, દેવદો બનાવે સિંહાસન ઠાવે, સ્વામિના ગુણ ગાવે તિહાં જિનવર આવે, તત્ત્વવાણ સુહાવે છે ? શાસનયુરી સારી, અંબિકા નામ ધારી છે જે સમકિતિ નર નારી, પાપ સંતાપ વારી ! પ્રભુ સેવા કારી, જાપ જપીયે સવારી સંઘ દૂરિત નિવારી, પદ્મને જેહ પ્યારી. ૪ ઈતિ છે અથ શ્રી નેમિજિન સ્તવન છે (આ જમાઈ પ્રાહુણા, જયવતાજી – એ દેશી.) નિરખ્યો નેમિ જિદને, અરિહરાજી રાજીમતિ કર્યો ત્યાગ, ભગવંતાછ કે બ્રહ્મચારી સયમ ગ્રહ્યો છે અo | અનુક્રમે થયા વીતરાગ. | ભ | ૧છે ચામર છત્ર સિહાસન અને પાદપીઠ સંયુક્ત ભોજા ચક્ર ચાલે આકાશમાં અo દેવદુદુભિ વર ઉત્ત. ભારે ૨ સહસ જોયણું ધ્વજ સેહત છે અo . પ્રભુ આગલ ચાલંત છે ભ૦ કનક કમલ નવ ઉપરે છે અને વિચરે પાય ઠવત, છે ભo ૩ ચાર મુખે દીયે દેશના છે અoછે For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૬ ત્રણ ગઢ ઝાકઝમાલ છે ભo કેશ રોમ સ્મશ્ર નખા છે અo | વાધે નહીં કેઈ કાલ. ભ૦ ૪ કાંટા પણ ઉંધા હેય છે અને પચવિષય અનુકૂલ ભo પરંતુ સમકાલે ફલે અo i વાયું નહીં પ્રતિકૂલ. એ ભo . પ . પાણી સુગધ સુર કુસુમની છે અને વૃષ્ટિ હેય સુરસાલ ! ભવ પંખી દીયે સુપ્રદક્ષિણા છે અo જે વૃક્ષ નમે અસરાલ. એ ભ૦ ૬ છે જિન ઉત્તમ પદ પદ્મની છે અને સેવા કરે સુર કેડી છે ભoચાર નિકાયના જઘન્યથી અo ચિત્યવૃક્ષ તેમ જેડી. એ ભ૦ ૭ ઈતિ છે અથ પાWજિન ચિત્યવંદન પ્રારંભ આશ પૂરે પ્રભુ પાસજી ! ડે ભવ પાશ છે વામા માતા જનમીયા, અહિ લંછન જાસ. ૧ છે અશ્વસેન સુત સુખ કરું, નવ હાથની કાયા છે કશી દેશ વણરશી, પુણે પ્રભુ આયા. છે ર છે એકસો વરસનું આઉખું એ પાળી પાસકુમાર પા કહે મુક્ત ગયા, નમતાં સુખ નિરધાર. ૩. ઈતિ છે પારસનાથ અનાથકે નાથ સનાથ ભયે પ્રભુ દેખત છે, સવિ રોગ વિજોગ મુજોગ મહા દુઃખ દૂર ગયે પ્રભુ ધાવત છે. ૧ અશ્વસેન નરેશ સુપુત વિરાજિત ઘનાઘન વાન સમાન તનુ, નય સેવક વષ્ઠિત પુરણ સાહિબ અભિનવ કામ કરીર મનુ. ૨૩ કુમઠ કુલંક હડી હઠ ભજન જાન પ્રતાપ વિરાજે, ચંદન વાણી સુવામાનંદન પુરીસાદાણું બિરૂદ જસ છાજે; જસ નામકે ધ્યાન થકી સવિ દેહગ દારિદ્ર દુઃખ મહા સવિ ભાંજે, નય સેવક વછિત પૂરણ સાહિબ અષ્ટ મહાસિદ્ધિ નિત્ય નિવાજે. ૨૪ For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૭ ॥ અથ ચાર થાયા પ્રારભ્યતે ॥ શ્રીપાસ જિન દા, મુખ પૂનમચંદા ! પદયુગ અરવિંદા, સેવે ચૈાસાઈદા ॥ લંછન નાગિદા, જાસ પાયે સાહદા ના સેવે ગુણી‰'દા, જેહથી સુખ કુદા. ॥ ૧ ॥ જનમથી વર ચાર, કમ નાસે અગ્યાર " એગણીશ નિરધાર, દેવે કીધા ઉદાર ! વિ ચાત્રીશ ધાર, પુણ્યના એ પ્રકાર | નમિયે નર નાર, જેમ સ*સાર પાર, ॥ ૨ ॥ એકાદશ અગા, તેમ ભારે ઉવગા ! ષટ્ છેદ સુચ’ગા, મૂલ ચારે સુરંગા ! દસ પઈન્ન સુસગા, સાંભલા થઈ એક’ગા । અનુયેાગ બહુ ભ`ગા, નદી સૂત્ર પ્રસ`ગા. ૫ ૩ !! પાસે યક્ષ પાસે, નિત્ય કરતા નિવાસે! ! અડતાલીશ જાસા, સહસ પરિવાર ખાસા !! સહુએ પ્રભુ દાસી, માગતા માક્ષવાસા !! કહે પદ્મ નિકાસા, વિંધ્રના વૃંદ પાસેા. !! ૪ ! ઈતિ ! 1 પાન્જિન સ્તવન ૫ ( માહરા પાસજી રેલા એ દેશી. ) જિન” ત્રેવીશમા જિન પાસ, આશ મુજ પુર્વે રે લે !! માહરા નાથજીરે લેા. ૫ જિ૦ ઈહભવ પરભવ દુ:ખ દેહગ સવિચૂરવે રૅલેટા મા૦ ૫ જિ ! આઠ પ્રાતિહા શું, જગમાં તું જ્યારે લે. ॥ મા ॥ જિo ! તાહરા વૃક્ષ અશેાકથી, શેકો દરે ગયા૨ે લે.. !! મા૦ ૮ ૧ ૫૫ જિo ॥ જાનુ પ્રમાણ ગીર્વાણુ, કુસુમ દૃષ્ટિ કરે રેલા !! મા૦ ૫ જ ટ્વિન્ગ્યુ ધ્વની સુર પૂરું કે, For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાંસલો સ્વરે રેલો છે મા છે જિળ ચામરકેરી હાર ચલતી, એમ કહેરે છે. મા જિળ છે જે નમે અમ પરે તે ભવિ, ઉર્વ ગતિ લહેરે લે. મા ૨ જિઓ | પાદ પીઠ સિંહાસન, વ્યતર વિરચિરે લે. મા જિતિહાં બેસી જિનરાજ, ભવિક દેશના દિયેરે લે. છે મા જિભામંડલ શિર ૫ડે, સુય પરે તપેરે લે. એ મા જિવે નિરખી હરખે જેહ, તેહના પાતક ખપેરે લો. મા જિયો દેવ દુદુભિને નાદ, ગભીર ગાજે ઘણેરે લે. છે મા જિત્રણ છત્ર કહે તુજ કે, ત્રિભુવન પતિપણેરે લે. છે મા છે જિળ એ ઠરાઈ તુજ કે, બીજે નવિ ઘટે છે. તે માત્ર પ જિરાગી દેશી દેવ કે, તે ભવમાં અરે લો. એ મા છે ૪ જિઓ છે પૂજક નિદક દેય કે, તારે સમપણેરે લો. છે મા જિઓ ! કમઠ ધરણ પતિ ઉપરે, સમચિત્ત તું ગણે રે લો. મા, જિ છે પણ ઉત્તમ તુજ પાદ, પદ્મ સેવા કરેરે . તે મા જિળ તે સ્વભાવે ભવ્ય કે, ભવસાયર તરેરે લો. મા જિપ. ઈતિ છે અથ શ્રી વર્ધમાનજિન ચિત્યવંદન છે સિદ્ધારથસુત વદિયે, ત્રિશલાને જાય છે ક્ષત્રિ કુંડમાં અવતર્યો, સુર નરપતિ ગાયે. ૧ મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાયા છે બહોંતેર વરસનું આઉખું, વીર જિનેશ્વર રાયા. ૨ ખિમાવિજય જિન રાયનો એક ઉત્તમ ગુણ અવદાત છે સાત બેલથી વર્ણ, પદ્મવિજય વિખ્યાત છે ૩ છ બે ભેગા સિહારથ ભૂપ તણા પ્રતિરૂપ નમે નર ભૂપ આનદ ધરી, અચિંત્ય સ્વરૂપ નમે નર સૂપ આનંદ જાસ હરી, ત્રિશલાનદ For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૯ સમુદ્રમુકુંદ લધુપણે પિત મેગિરિ, નમે નય ચંદ વદન વિરાજિત વીરજિકુંદ સુપ્રીત ધરી. ૨૫ ચોવીશ જિદ તણું ઈહ છંદ ભણે ભવિ છંદ જે ભાવ ભરે, તસ રોગ વિયેગ કુમ કુભગ સવિ દુઃખ દેહગ દુર કરે; તસ અંગણ બાર ન લાભ પાર સુમતિ ખાર હે ખાર કરે, કહે નય સાર સુમંગલ ચાર ઘરે તસ સપદ ભૂરિ ભરે. ૨૬ - સગી સાધુ વસંત વિરાજિત શ્રી નવિમલ જ્યાનંદકારી, તસ સેવક સંજમ ધીરે સુધીરકે ધીરવિમલ ગણિ જયકારી; તાસ પદાંબુજ ભૃગ સમાન શ્રી જ્ઞાનવિમલ મહાવ્રતધારી, કહે એ ઈદ સુણે ભવિ વૃદકે ભાવ ધરીને ભણે નરનારી. ૨૭ છે અથ થાય જોડે પ્રારભૂત છે મહાવીર જિર્ણદા, રાય સિદ્ધાર્થ નંદા કે લંછન મૃગદા, જાસ પાયે સેહદા છે સુર નર વર ઈદ, નિત્ય સેવા કરદા ! ટાલે ભવ ફંદા, સુખ આપે અમદા. ૧ અડ જિનવર માતા, મેક્ષમાં સુખ શાતા ! અડ જિનની ખ્યાતા, સ્વર્ગ ત્રીજે આખ્યાતા છે અડ જિનપ જનેતા, નાક માહે યાતા છે સવિ જિનવર નેતા, શાશ્વતા સુખ દેતા. ૨ મલ્લી નેમિ પાસ, આદિ અઠ્ઠમ ખાસ કરી એક ઉપવાસ, વાસુપુજ્ય સુવાસ છે શેષ છઠ્ઠ સુવિલાસ, કેવલજ્ઞાન જાસ છે કરે વાણું પ્રકાશ, જેમ અજ્ઞાન નાશ ૩ જિનવર જગદીશ, જાસ મહેટી જગીશ ! નહિ રાગને રીશ, નામીયે તાસ શીશ છે માતંગ સુર ઈશ, સેવ રાતિ દિસ ! ગુરુ ઉત્તમ અધીશ, પદ્મ ભાખે સુશિષ્ય. ઈતિ For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ છે અથ સ્તવન પ્રારભેટે છે (ગેબર સાગરી પાલ, ઉભી દેય નાગરી મારા લાલ–એ દેશી.) શાસન નાયક શિવસુખ, દાયક જિનપતિ છે મારા લાલ પાયક જાસ સુરાસુર, ચરણે નરપતિ મા સાયક કંદર્પ કેરાં, જેણે નવિ ચિત્ત ધર્યા છે માટે ઢાયક પાતક છંદ, ચરણ અંગી કર્યા. એ મા ૧ છે ક્ષાયિકભાવે કેવલ, જ્ઞાન દર્શન ધરે છે માત્ર જ્ઞાયક લોકાલોકના, ભાવ શું વિસ્તરે છે મા ! ઘાયક ઘાતિકર્મ, મર્મની આપદા છે મા લાયક અતિશય પ્રાતિ, હાર્યની સંપદા. છે મા ર ા કારક ષટક થયાં તુજકે, આતમતત્વમાં છે માત્ર છે ધારક ગુણ સમુદાય, સયલ એકત્વમાં છે મારે નારક નર તિરિ દેવ, ભ્રમણથી હું થયું મારે કારક જેહ વિભાવ, તેણે વિપરિત ભયો. એ મા ૩ તારક તું ભવિજીવને, સમરથમે લહ્યો છે. મારે ઠારક કરુણારસથી, ક્રોધાનલ દહ્યો છે માત્ર વારક જેહ ઉપાધિ, અનાદિની સહચરી છે માત્ર કારક નિજ ગુણ રૂદ્ધિ, સેવકને બરાબરી છે મા વાણી એવી સાંભળી, જિન આગમ તણું. મા | ૪ | જાણું ઉત્તમ આશ, ધરી મનમાં ઘણી છે મા ! ખાણી ગુણની તુજ પદ, પદ્મની ચાકરી છે મા છે આણું હૈયડે હેજ, કરે નિજ પદ કરી. છે માત્ર પ ઈતિ શ્રી મહાવીર જિન સ્તવન, | અથ શાશ્વતા અશાશ્વતા પ્રભુ ચિત્યવંદન કેડી સાતને લાખ બહેતર વખાણું, ભુવનપતિ ચિત્ય સંખ્યા પ્રમાણું એશી સે જિનબિંબ એક ચિત્યઠામે નમે સાસય જિનવરા મેક્ષ કામે, ૧ કેડી તેરશેને નેવ્યાશી વખાણે, For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ સાઠ લાખ ઉપર સવિ બિંબ જાણે છે અસંખ્યાત વ્યંતર તણા નગર નામે. ન. ૨ અસંખ્યાત તિહાચિત્ય તેમ જોતિષીયે, બિંબ એકશત એંશી ભાખ્યાં રષિયે ! નમે તે મહાસિદ્ધિ, નવનિદ્ધિ પામે. છે નo ૩ વલી બાર દેવલોકમાં ચિત્ય સાર, શ્રેયક નવ માંહિ દેહરા ઉદાર છે તિમ અનુત્તરે દેખીને મ પડે ભામે. છે ન ૪ ચોરાશી લાખ તેમ સત્તાણું સહસ્સા, ઉપર વીશ ચિત્ય શોભાયે સરસા છે હવે બિંબ સંખ્યા, કહું તેહ ધામે. છે ન પ ૫ સો કીડીને બાવન કડી જાણે, ચરાણું લખ સહસઆલ આણે છે સય સાતને સાઠ, ઉપર પ્રકામે. | નળ ૬ મેરૂ રાજધાની ગજરંત સાર, જમક ચિત્ર વિચિત્ર કાંચન વખાર ઈબુકારને વર્ષધર, નામ ઠામે, ના વલી દીર્ધ વૈતાઢયને વૃત જેહ, બૂ આદિ વૃક્ષે દિશા ગજ છે તેહ છે કુંડ મહાનદી કહપ્રમુખ, ચિત્ય ગ્રામે. છે નo | ૮ | માનુષેત્તર નગવરે જેહ ચિત્ય, નંદિસર રુચક કુંડલે છે પવિત્ત છે તિછલોકમાં, ચિત્ય નમિયે સુઠામે. છે નo એ ૯ પ્રભુ રુષભ ચંદ્રાનન વારિણ, વલિ વર્ધમાના ભિધે ચાર શ્રેણ છે એ શાશ્વતા, બિંબ સવિચાર નામે. છે નળ છે૧૦સવિ કાડિ સય પનર બાયાલ ધાર, અઠ્ઠાવન લખ સહસછત્રીસ સાર છે એસી જઈશ, વણ વિના સિદ્ધિ ધામે. છે નેo૧૧ છે અશાશ્વત જિનવર નમે પ્રેમ આણી, કેમ ભાંખિયે તે જાણી અજાણી છે બહુ તીર્થને ઠામે, બહુ ગામ ગામે. નo એ ૧૨ એમ જિન પ્રણમી જે, મોહ નૃપ ને દમી જે છે ભવ ભવ ન ભમીજે, પાપ સર્વે ગમી જે છે પરભાવ વમી છે, જે પ્રભુ અઠ્ઠમીજે છે પાવિજય નમી જે, આત્મત રમી જે. એન૧૩ ઈતિ શ્રી શાશ્વત અશાશ્વત જિને નમસ્કાર છે. અહીં નમુશ્કેણું અરિહંત ચેઈ અન્નત્ય કહીને એક લોગસ્સને કાઉસ્સગ્ગ, “ચંદે સુ For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨ નિમ્મલયરા । સુધી હેવા પછી એક જણે કાઉસ્સગ્ગ પારી નમાત કહીને ચાર ચાય સાથે જ કહેવી તે આ~~ ॥ અથ થાય પ્રારભ્યતે। રુષભ ચંદ્રાનન વદન કીજે, વારિષે દુ:ખ વારેજી ! વમાન જિનવર વલિ પ્રમા, શાશ્વત નામ એ ચારેજી ! ભરતાદિક ક્ષેત્રે મળી હાવે, ચાર નામ ચિત્ત ધારેજી, તેણે ચારે એ શાશ્વત જિનવર નમિયે નિત્ય સવારેજી । ૧ ।। ઉવ અધેા તિર્થાંલાકે થઈ, કેડિ પન્નૂરસે જાણોજી ના ઉપર કાઢી મેહેતાલીશ પ્રણમા, અડવન લખ મન આોછ ા છત્રીશ સહસ એશી તે ઉપરે, બિ’ખ તણો પરિમાણોજી ૫ અસ`ખ્યાત વ્યંતર જ્યોતિષિમાં, પ્રણમું તે સુવિહાણોજી. ! ૨ ૫ રાયપસેણી છવાભિગમે, ભગવતિ સૂત્રે ભાખીજી ! જંબુદ્રીપ પન્નત્તિ ઠાણાંગે, વિવરીને ઘણુ દાખાજી ।। વલી અશાશ્વતી જ્ઞાતા કલ્પમાં, વ્યવહાર પ્રમુખ માખીજી ॥ તે જિન પ્રતિમા લોપે પાપી, જિહાં બહુ સૂત્ર છે સાખીજી. ॥ ૩ ! એ જિનપૂજાથી આરાધક, ઈશાન ઈંદ્ર કહાયાજી ! તેમ સુરિયાભ પ્રમુખ બહુ સરવર, દેવી તણા સમુદાયાજી II નદીશ્વર અઠ્ઠાઈ મહેાત્સવ, કરે અતિહષ ભરાયા છ ાર્જિન ઉત્તમ કલ્યાણક દિવસે, પદ્મવિજય નમે પાયા છ. ॥ ૪ ॥ ઇતિ ! અહીંયાં લગતી જ હૅટી શાંતિ એક જણે હેવી અને ખીજા સર્વ કાઉસ્સગ્ગમાં સાંભળે, પછી સ` જણુ કાઉસ્સગ્ગ પારીને પ્રગટ એક લોગસ્સ પૂણુ` કહે, પછી બેસીને સ જણુ તેર નવકાર ગણે. ત્યારપછીતીના નામ લઈને ખમાસમથા દેવા. For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૩ મીન એકાદશીના દેવવંદનના ચનાર પં. રૂપવિજ્યજી. આમનું જન્મસ્થાન તેમ જ માતા – પિતા વગેરેની બીના પ્રાપ્ત થતી નથી, પરંતુ તેમને દીક્ષા પર્યાય લગભગ પચાસ વર્ષને હશે, કારણ કે તેમના ગુરુ સં. ૧૮૬૨ ના ચૈત્ર સુદ પાંચમના દિવસે સ્વર્ગવાસી થયા છે. અને તેઓશ્રી સં. ૧૯૦પ માં સ્વર્ગવાસી થયા છે. તેઓએ સ્નાત્રપૂજા, પંચકલ્યાણક પૂજા, પંચજ્ઞાન પૂજા, પીસ્તાલીશ આગમ પૂજા, વીશ સ્થાનક પૂજા વગેરે અનેક કૃતિઓ બનાવી છે. વળી પૃથ્વીચંદ્ર ચરિત્ર સંસ્કૃત ભાષામાં ગદ્યમાં બનાવ્યું છે. તેમ જ તેઓશ્રીને પં. કીર્તિવિજય ગણિ, ૫. અમીવિજય ગણિ, ૫. ઉદ્યોતવિજ્ય, મેહનવિજય (લટકાળા) વગેરે શિષ્ય હતાં. આજે વિજ્યપદને શોભાવનારા ઘણું ખરા મુનિઓ પ્રાયઃ તેઓશ્રીની પરંપરાનાં છે. તેઓશ્રી સંબંધી વિશેષ હકીક્ત પ્રાપ્ત થઈ નથી. મૌન એકાદશીની કથા” ચૌમાસી ચઉદશ વીત્યા પછી માગસર સુદ અગિયારસને દિવસે મૌન એકાદશીનું પર્વ આવે છે. આ દિવસે પ્રાણ વીશીઓના તીર્થકરોના ૧૫૦ કલ્યાણક થયા છે, તેથી આ દિવસ એ શ્રેષ્ઠ છે કે આ દિવસે ઉપવાસ કરનારને ૧૫o ઉપવાસનું ફળ મળે છે. આવા ઉત્તમ ફળને આપનારા આ પર્વની દરેકે અવશ્ય આરાધના કરવી જોઈએ. આ તિથિની આરાધના કરનાર સૂર શેઠની કથા ટૂંકાણમાં કહેવાય છે— એકવાર બાવીસમાં શ્રી નેમિનાથ પ્રભુ દ્વારિકામાં સમોસર્યા, તે વખતે કૃષ્ણમહારાજા પ્રભુને વાંદીને સભામાં બેઠાં. પ્રભુએ ૧૩ For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈરાગ્યમય દેશના આપી, દેશનાને અને કૃષ્ણ પુછયું કે, “હે ભગવન ! વર્ષના ૩૬૦ દિવસોમાં એ ક્યો ઉત્તમ દિવસ છે કે જેમાં કરેલું થોડું પણ તાદિ તપ ઘણું ફળ આપે?” જ્વાબમાં પ્રભુએ જણાવ્યું કે, “હે કૃષ્ણ! માગશર સુદ એકાદશીને દિવસ સર્વ પમાં ઉત્તમ છે કારણ કે તે દિવસે ત્રણ ચાવીશના તીર્થકરોના ૧૫૦ કલ્યાણકે આવે છે. તે આ પ્રમાણે-- ભરતક્ષેત્રમાં વર્તમાન ચોવીશીમાં આ દિવસે ૧ – અઢારમાં શ્રી અરનાથ પ્રભુની દીક્ષા થઈ છે, ૨–એકવીશમાં શ્રી નેમિનાથને કેવલજ્ઞાન થયું છે, ૩ – ઓગણીશમાં શ્રી મલ્લીનાથને જન્મ થયો છે, ૪– ૫ – તેમની દીક્ષા તથા કેવલજ્ઞાન પણ તે જ દિવસે થયા છે. એમ ભરતક્ષેત્રમાં આ ચોવીશીમાં પાંચ કલ્યાણક થયાં છે. એક પ્રમાણે કુલ પાંચ ભરતક્ષેત્રે અને પાંચ અરાવતક્ષેત્રમાં પાંચ પાંચ કલ્યાણક થયા હોવાથી પo થયાં. આ પ્રમાણે વર્તમાન વીશીના પo થાય છે. એ પ્રમાણે અતીત્ત (ગએલી) ચોવીશીમાં પ થાય છે અને અનાગત (આવતી) વીશીમાં પo થશે. તેથી કુલ ૧૫. કલ્યાણ કે આ દિવસે થયાં છે. માટે આ તિથિએ ઉપવાસ કરવાથી પણ દોઢસે ઉપવાસનું ફળ મળે છે. પરંતુ આ તપની વિધિપૂર્વક જેઓ આરાધના કરે છે, તેમનાં ફળનું તે કહેવું જ શું? આ તપ ૧૧ વર્ષ પુરા થાય છે. આ દિવસે મુખ્યતાએ મૌન જાળવવાનું હોવાથી મૌન એકાદશી કહેવાય છે. - કૃષ્ણ મહારાજે ફરીથી પ્રભુને પૂછયું કે, “હે ભગવત! પૂર્વ કોઈ ભાગ્યશાળી જીવે આ પર્વની આરાધના કરી છે ? તેમ જ આરાધના કરવાથી તેને શું ફળ મળ્યું છે તે કૃપા કરી જણાવે. ત્યારે ભગવતે આ પવની આરાધના કરનાર સુર શેઠની કથા કહી તેને સાર આ પ્રમાણે– For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૫ ઘાતકીખંડમાં દક્ષિણ ભરૌંધમાં વિજયપુર નામના નગરમાં નરવર્મા નામે પરાક્રમી રાજા રાજ્ય કરતા હતા, તેને ચંદ્રાવતી નામે રાણી હતી. તે નગરમાં સુર નામે મેટો વ્યાવહારી (વેપારી) રહેતો હતો, તે ઘણે ધનવાન તથા દેવગુરુને પરમ ભક્ત હતા. તે શેઠે એક્વાર ગુરુને પુછયું કે, “મારાથી રાજ ધર્મ બની શકતો નથી, માટે મને એક દિવસ કહે કે જે દિવસે કરેલો ધર્મ ઘણાં ફળવાળો થાય.” તે વખતે ગુરુએ તેને મૌન એકાદશીને મહીમા કહ્યો. તે દિવસે ચેવિહાર ઉપવાસ, આઠ પહેરને શિષધ કરવો વગેરે વિધિ જણાવી. શેઠે આદરપુર્વક તે તપ શરૂ કર્યો, અને વિધિપૂર્વક તે તપની આરાધના કરી આયુષ્ય પૂર્ણ થયે શેઠ મરણ પામીને આરણ નામના અગિયારમાં દેવલોકમાં દેવ થયા. ત્યાં દેવતાઈ સુબે ભેગવીને આયુષ્ય પૂર્ણ થયે જબૂદીપના ભરતક્ષેત્રોમાં સૌરીપુર નગરમાં સમુદ્રદત્ત શેઠની પ્રતિમતિ સ્ત્રીની કુક્ષીમાં પુત્રાપણે ઉત્પન્ન થયું. તે વખતે માતાને વ્રત પાળવાની ઈચ્છા થઈ, તેણીએ પુર્ણ માસે સુંદર પુત્રને જન્મ આપ્યો. મધ્ય-રાત્રે બાલકના નાલને છેદીને ભૂમિમાં દાટતાં નિધાન નિકળ્યું, તેનાથી પુત્રને મોટો જન્મોત્સવ કર્યો, ગર્ભમાં હતા ત્યારે માતાને વ્રત પાળવાની ઈચ્છા થઈ તેથી તે બાળકનું સુવત નામ પાડયું. - પાંચ ઘાવ માતાથી લાલન-પાલન કરાતા તે સુવ્રત આઠ વર્ષ થયો ત્યારે મેટા ઉત્સવપૂર્વક નિશાળે ભણવા મૂક્યો, ત્યાં તે સઘળી કળાઓ શીખે. અનુક્રમે યુવાવસ્થામાં આવ્યા ત્યારે પિતાએ ૧૧ સુંદર કન્યાઓ પરણાવી. તેમની સાથે For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષય સુખ ભોગવતે તે કાળ પસાર કરે છે. સમુદ્રદત્ત શેઠે પુરાની ગ્યતા જોઈને તેને ઘરને ભાર સૌો અને પોતે સામાયિક, પ્રતિક્રમણાદિ ધર્મ કાર્ય કરવામાં સાવધાન થયા અને અનશન કરી મરણ પામી દેવલોમાં ગયા. ત્યારપછી સુવ્રત શેઠ અગિયાર કોડ ધનના માલિક થયાં, લોકોમાં પણ માનનીય થયાં. એક વખત તે નગરના ઉદ્યાનમાં શીલસુંદર નામે ચાર જ્ઞાની આચાર્ય પધાર્યા. વનપાલકે વધામણી આપવાથી રાજા પરિવાર સાથે, ગુરુને વાંદવા ગયો. તે વખતે સુવ્રત શેઠ પણ ગુરુને વાંદવા આવ્યાં. આચાર્યશ્રીએ સભા આગળ ધર્મોપદેશ આપ્યો. તેમાં મૌન એકાદશીનું મહાગ્ય જણાવ્યું. મૌન એકાદશીન તપની હકીકત સાંભળી સુવ્રત શેઠને તેને વિચાર કરતાં જાતિ સ્મરણ જ્ઞાન ઉપવું. તેથી પોતે દેવભવના પૂર્વભવમાં આ તિથિની આરાધના કરી તેથી દેવ થયા. ત્યાંથી વી અહીં સુવત શેઠ થે એમ જાર્યું. આ પ્રમાણે પોતાનો પૂર્વભવ જાણુને ઉભા થઈને બે હાથ જોડીને સુવ્રત શેઠે ગુરને કહ્યું કે, “મારે અંગીકાર કરવા યોગ્ય ધર્મ જણાવે.” તે વખતે ગુરુએ પણ સભા સમક્ષ સુવ્રત શેઠને પૂર્વભવ કહ્યો. પછી કહ્યું કે તમે પૂર્વભવમાં માન એકાદશીનું તપ કર્યું તેથી આ ભવમાં આવી ઋદ્ધિ પામ્યા છે અને હવે પણ તે જ તપ કરે જેથી મોક્ષના સુખ પણ મળશે. શેઠે પણ ભાવપૂર્વક કુટુંબ સહિત મૌન એકાદશીનું વ્રત ગ્રહણ કર્યું. મૌન અગિયારશને દિવસે શેઠ ઉપવાસમાં મૌન રહે છે. એવું જાણવાથી ચાર લોકો તે દિવસે શેઠને ઘેર ચોરી કરવા આવ્યાં. ચોરેને જેવા છતાં શેઠ તે મૌન જ રહ્યાં અને For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૭ ધર્મ-ધ્યાનમાં નિશ્ચલ રહ્યાં. ચોરે ધન લઈને ચાલવા લાગ્યા, પરંતુ શાસન દેવીએ ચોરોને થંભાવી દીધાં. તેથી તેઓ ત્યાંથી ખસી શક્યાં નહીં. - સવારે શેઠ કુટુંબ સાથે ધર્મશાલાએ જઈ ગુરુને વાંદીને પિસહ પારીને જ્ઞાનની પૂજા કરી ઘેર આવ્યાં, ચોરને તેવી જ અવસ્થામાં ઉભેલા જોયાં. પરંપરાએ આ વાત રાજા પાસે ગઈ, રાજાએ ચોરોને પકડવા માટે સુભટોને મોકલ્યાં, રાજા સુભટોને ન મારે એ ચરો ઉપર શેઠને દયાભાવ થવાથી સુભટે પણ શેઠના તપના પ્રભાવે થંભી ગયાં. આ વાત જાણીને રાજા પોતે ત્યાં આવ્યો. શેઠે રાજાને આદર સત્કાર કર્યો, શેઠે રાજાને નમીને ચરોને અભયદાન અપાવ્યું. શેઠની ઈચ્છા જાણી શાસન દેવે ચરો તથા સુભટોને મુક્ત કર્યા. સર્વ સ્વસ્થાને ગયાં, આથી જનશાસનને મહિમા વધે. એકવાર મૌન એકાદશીને દિવસે નગરમાં આગ લાગી તે, આગ ફેલાતી ફેલાતી શેઠ પિસહમાં રહ્યાં છે ત્યાં સુધી આવી પહોંચી. લેકેએ શેઠને ઘરમાંથી નીકળી જવા કહ્યું, પરંતુ શેઠ તે કુટુંબ સહિત કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યાં. શેઠના ધર્મના પ્રભાવથી તેમના ઘર, હાટ, વખારે, પિષધશાલા વગેરે સઘળું બચી ગયું તે સિવાય બધું નગર બળી ગયું. પ્રભાતે શેઠની સઘળી સંપત્તિ બચી ગએલી જેઈને સર્વ લે કે આશ્ચર્ય પામ્યાં. શેઠની ધર્મશ્રદ્ધાના વખાણ કરવા લાગ્યાં, આ વાત જાણીને રાજા પણ મંત્રી સામતાદિ પરિવાર સાથે શેઠને ત્યાં આવ્યો તે પણ શેઠની સર્વ સંપત્તિ અખંડ રહેલી જોઈને આશ્ચર્ય પામ્યો, એ જૈનધર્મના વખાણ કર્યા. અને આજે જનધમને પ્રભાવ નજરે જો એમ બેલવા લાગ્યાં. For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮ શેઠે પણ તપ પૂરો થયે ત્યારે તપનું મેટું ઉજમણું કર્યું, બીજા પણ ધર્મના અનેક કાર્યો કર્યા, શેઠને અનેક પુત્ર – પુત્રીને પરિવાર હતિ તે બધાને પરણાવ્યા. પછી વૃદ્ધ ઉંમરે પહોંચેલા શેઠે વિચાર કર્યો કે હવે મારે ગુરુ પાસે ચારિત્ર લઈ જન્મ સફળ કર જોઈએ. પરિણામે પૂણ્યાગે ચાર જ્ઞાની ગુણસુંદર નામે આચાર્ય ત્યાં પધાર્યા. શેઠે મોટા પુત્રોને ઘર સોંપીને તેમની પાસે દીક્ષા લીધી તે વખતે ઘણું દ્રવ્ય વાપર્યું. શેઠની ૧૧ સ્ત્રીઓએ પણ તેમની સાથે દીક્ષા લીધી. એકવાર મૌન એકાદશીના દિવસે સુવ્રત સાધુ કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા છે, તે વખતે મિથ્યાત્વી દેવે તેમની પરીક્ષા કરી. તેમાં દેવે અન્ય સાધુના શરીરમાં પ્રવેશ કરી સુવ્રત સાધુને એ માર્યો, તે વખતે સુવ્રત સાધુ કાપ નહીં કરતાં ક્ષમાપૂર્વક વિચારણા કરે છે. વિચારણામાં શુક્લ દયાનમાં ઘાતી કર્મ ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા, દેવેએ મેટો ઉત્સવ કર્યો. ત્યારપછી સુવ્રત કેવલી અનેક જીવોને ધર્મ પમાડી ઘણાં વર્ષે કેવલ પર્યાય પાળી છેવટે અનશન કરી બેસે ગયા, બીજા પણ ઘણું આ તપનું આરાધન કરી અનેક ઋદ્ધિ પામી મેક્ષે ગયા છે. ( આ પ્રમાણે શ્રી નેમિનાથ ભગવાન કૃષ્ણ વાસુદેવને મૌન એકાદશીને મહિમા કહ્યો, તે સાંભળી કુણ વાસુદેવ પણ ધર્મકાર્યમાં ઉદ્યમી થયા અને તીર્થકર નામ કર્મ બાંધ્યું. કથાના વાંચનાર ભવ્ય જીવો પણ કથા વાંચી આ તપના આરાધક બને. મૌન એકાદશીની ક્યા સમાપ્ત. . For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯ શ્રી મૌન એકાદશીનું ગણણું. ૧ બુદ્વીપ ભારતે અતીત ૪ ઘાતકીખ પૂર્વ ભારતે ચાવીશી ચોવીશી ૪ શ્રી મહાયશઃ સર્વજ્ઞાય નમઃ ૪ શ્રી અકલંક સર્વજ્ઞાય નમ: ૬ શ્રી સર્વાનુભૂતિ અર્હતે નમઃ ૬ શ્રી શુભકરનાથ અર્હતે નમ: ૬ શ્રી સર્વાનુભૂતિનાથાય નમઃ | ૬ શ્રી શુભકરનાથ નાથાય નમ: ૬ શ્રી સર્વાનુભૂતિ સર્વત્તાય નમઃ | ૬ શ્રી શુભંકરનાથ સર્વત્તાય નમઃ ૭ શ્રી શ્રીધરનાથાય નમઃ ૭ શ્રી સતનાથ નાથાય નમઃ ૨ જંબુઢાપે ભરતે વર્તમાન ૫ ઘાતકીખ પૂર્વ ભારતે ચાવાશી વર્તમાન ચાવીશી ૨૧ શ્રી નમિનાથ સર્વત્તાય નમઃ ૨૧ શ્રી બ્રહ્મદ્રનાથ સવજ્ઞાન નમ: ૧૯ શ્રી મહિનાથ અર્હતે નમઃ ૧૯ શ્રી ગુણનાથ અહત નમ: ૧૯ શ્રી મહિનાથ નાથાય નમઃ | ૧૯ શ્રી ગુણનાથ નાથાય નમ: ૧૯ શ્રી મહિનાથ સર્વત્તાય નમ: ૧૯ શ્રી ગુણનાથ સર્વત્તાય નમઃ ૧૮ શ્રી અરનાથ ના થાય નમઃ ૧૮ શ્રી ગાંગિકનાથ નાથાય નમઃ ૩ જંબુઢો ભરતે અનાગત ૬ ઘાતકીખડે પૂર્વ ભારતે ચાવીશી અનાગત ચાવીશી ૪ શ્રી સ્વયપ્રભ સર્વજ્ઞાય નમઃ | ૪ શ્રી સાંપ્રત સવજ્ઞા ય નમઃ ૬ શ્રી દેવકૃત અહંતે નમ: | ૬ શ્રી મુનિનાથ અ હું તે નમ: ૬ શ્રી દેવશ્રુત નાથાય નમઃ | ૬ શ્રી મુનિનાથ ના થા ય નમઃ ૬ શ્રી દેવશ્રુત સર્વજ્ઞાય નમઃ | ૬ શ્રી મુનિનાથ સર્વજ્ઞાય નમઃ ૭ શ્રી ઉદયનાથ નાથાય નમ: | ૭ શ્રી વિશિષ્ટનાથ નાથાય નમઃ For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૦ ૭ પુષ્કરદ્વીપ પૂર્વ ભારતે અતીત ૧૦ ઘાતકીખડે પશ્ચિમ ભારતે ચાવીશી અતીત જેવીશી ૪ શ્રી સુમૃદુનાથ સર્વત્તાય નમઃ | શ્રી સર્વાર્થ સર્વજ્ઞ ય નમ: ૬ શ્રી વ્યક્તિનાથ અર્હતે નમઃ ૬ શ્રી હરિભદ્ર અ ીં તે નમ: ૬ શ્રી વ્યક્તિનાથ ના થાય નમઃ ૬ શ્રી હરિભદ્ર ના થા ય નમઃ ૬ શ્રી વ્યક્તિનાથ સર્વજ્ઞાય નમઃ ૬ શ્રી હરિભદ્ર સર્વજ્ઞા ય નમઃ ૭ શ્રી કલાશત ના થાય નમઃ ૭ શ્રી મગધાધિપ નાથાય નમઃા ૮ પુષ્ક ર દ્વીપ પૂર્વ ભારતે ૧ ઘાતકીખંડ પશ્ચિમ ભારતે વર્તમાન ચોવીશી | વર્તમાન ચોવીશી ૨૧ શ્રી અરણ્યવાસ સર્વત્તાય નમઃ ૨૧ શ્રી પ્રયચ્છ સર્વજ્ઞા ય નમઃ ૧૯ શ્રી યોગનાથ અ હ તે નમઃ ૧૯ શ્રી અક્ષભનાથ અર્હતે નમઃ ૧૯ શ્રી ગિનાથ ના થા ય નમઃ ૧૯ શ્રી અક્ષભનાથ નાથાય નમઃ ૧૯ શ્રી યુગનાથ સર્વત્તાય નમઃ ૧૮ શ્રી અક્ષાભનાથ સર્વત્તાય નમઃ ૧૮ શ્રી અયોગનાથ નાથાય નમઃ ૧૮ શ્રી મલસિંહ ના થાય નમઃ ... - ક ૯ પુષ્કરવાર દ્વીપ પૂર્વ ભારતે ૨ થાતકીખડે પશ્ચિમ ભારતે અનાગત ચાવીસી | અનાગત ચાવીશી ૪ શ્રી પરમ સર્વ જ્ઞા ય નમઃ ૪ શ્રી દિનક સર્વિસ ય નમઃ ૬ શ્રી શુદ્ધાત્તિનાથ અર્હતે નમણા ક શ્રી ઘનદનાથ અ હું તે નમઃ ૬ શ્રી શુદ્ધાંત્તિનાથ નાથાય નમ: ૬ શ્રી ઘનદનાથ ના થા ય નમઃ ૬ શ્રી શુદ્ધાત્તિનાથ સર્વત્તાય નમ શ્રી ઘનદનાથ સર્વજ્ઞા ય નમઃ ૭ શ્રી નિકેશનાથ ના થા ય નમઃ ૭ શ્રી પૌષધનાથ ના થા ય નમઃ For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૧ ૧૩ પુષ્કરદ્વીપે પશ્ચિમ ભારતે ૬ બુદ્ધીપેરવતે અતીત અનીત ચવીશી | ચોવીશી ૪ શ્રી પ્રલંબ સ વત્તા ય નમઃ | ૪ શ્રી દયાંત સ વ ા ય નમઃ ૬ શ્રી ચારિત્રનિધિ અહત નમઃ શ્રી અભિનંદનનાથ અર્હતે નમઃ ૬ શ્રી ચારિત્રનિધિ નાથાય નમઃ ૬ શ્રી અભિનંદનનાથ નાથાય નમ: ૬ શ્રી ચારિત્રનિધિ સર્વત્તાય નમઃ ૬ શ્રી અભિનંદનનાથ સવજ્ઞાય નમઃ ૭ શ્રી પ્રશમરાજિત નાથાય નમઃ ૭ શ્રી રનેશનાથ નાથાય નમઃ ૧૪ પુષ્કરવરદીપે પશ્ચિમ ભરતે ૧૭ જબુદ્વીપે અરવતે વર્તમાન ચોવીશી | વર્તમાન ચોવીશી ૨૧ શ્રી સ્વામી સ વત્તા ય નમઃ ર૧ શ્રી શ્યામકોષ્ટ સર્વત્તાય નમઃ ૧૯ શ્રી વિપરીતનાથ અહત નમ-૧૯ શ્રી મરૂદેવનાથ અર્હતે નમઃ ૧૯ શ્રી વિપરીતનાથ નાથાય નમઃ ૧૯ શ્રી મરૂદેવનાથ નાથાય નમ: ૧૯ શ્રી વિપરીતનાથ સર્વસાયનમ: ૧૯ શ્રી મરૂદેવનાથ સર્વત્તાય નમ: ૧૮ એ પ્રાસાદનાથ નાથાય નમઃ ૧૮ શ્રી અતિપાર્શ્વનાથ નાથાય નમ: ૧૫ પુષ્કરવાહી પશ્ચિમ ભારતે ૧૮ જંબુદ્વીપ ઐરાવતે અનાગત ચાવીશી | અનાગત વીશી ૪ શ્રી અઘટિતનાથ સર્વસાયનમ: શ્રી નદિષેણ સર્વત્તાય નમ: ૬ શ્રી બ્રમણ્દ્રનાથ અહત નમઃ ૬ શ્રી વ્રતધરનાથ અર્હતે નમ: ૬ શ્રી બ્રમણેદ્રનાથ નાથાય નમઃ ૬ શ્રી વ્રતધરનાથ નાથાય નમ: ૬ શ્રી મદ્રનાથ સર્વજ્ઞાનમઃ ૬ શ્રી વ્રતધરનાથ સર્વજ્ઞાય નમઃ ૭ શ્રી ઋષભચંદ્ર નાથાય નમઃ ૭ શ્રી નિર્વાણનાથ નાથાય નમઃ For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ ઘાતકી ખડે પૂર્વ અપાવતે રર પુષ્કરાદ્ધ એરવતે અતીત વીશી અતીત ચવીશી ૪ શ્રી સેંદર્ય સર્વત્તાય નમ: ૪ શ્રી અષ્ટાહિક સર્વત્તાય નમ: ૬ શ્રી ત્રિવિક્રમનાથ અહd નમક શ્રી હિફનાથ અહત નમ: ૬ શ્રી ત્રિવિક્રમનાથ નાથાય નમઃ ૬ શ્રી વણિકનાથ નાથાય નમઃ ૬ શ્રી ત્રિવિક્રમનાથ સર્વત્તાય નમઃ ૬ શ્રી વણિફનાથ સર્વત્તાય નમઃ ૭ શ્રી નરસિંહનાથ નાથાય નમઃ શ્રી ઉદયજ્ઞાન નાથાય નમઃ ૨૦ ઘાતકો ખડે પૂર્વ અરાવતે ર૩ પુષ્કરાદ્ધ પૂર્વ રાવતે વર્તમાન ચાવીશી વર્તમાન ચાવીશી ૨૧ શ્રી મત સર્વજ્ઞાય નમઃ ર૧ શ્રી તકેદ સર્વત્તાય નમ: ૧૯ શ્રી સંતષિતનાથ અર્હતે નમઃ ૧૮ શ્રી સાયકાક્ષ અર્હતે નમ: ૧૯ શ્રી સંતોષિતનાથ નાથાય નમ: ૧૯ શ્રી સાયકાલ નાથાય નમ: ૧૯ શ્રી સંતષિતનાથ સર્વત્તાય નમઃ ૧૮ શ્રી સાયકાક્ષ સર્વસાય નમ: ૧૮ શ્રી કામનાથ નાથાય નમ: ૧૮ શ્રી ક્ષેમંતનાથ નાથાય નમ: રા ઘાતકી ખંડે પૂર્વ રાવતે ર૪ પુષ્કરાદ્ધ પૂર્વ અરવતે અનાગત ચાવીશી | | અનાગત ચોવીશી ૪ શ્રી મુનિનાથ સર્વરાય નમઃ | શ્રી નિર્વાણિક સર્વસાય નમ: ૬ શ્રી ચંદ્રદાહ અહંતે નમ: ૬ શ્રી રવિરાજ અહંતે નમઃ ૬ શ્રી ચંદ્રદાહ નાથાય નમ: ૬ શ્રી રવિરાજ નાથાય નમ: ૬ શ્રી ચંદ્રદાહ સર્વત્તાય નમ: ૬ શ્રી રવિરાજ સર્વસાય નમઃ ૭ શ્રી દિલાદિત્ય નાથાય નમ: ૭ શ્રી પ્રથમનાથ નાથાય નમ: For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૩ રપ ઘાતકી ખડે પશ્ચિમ ર૮ પુષ્કર વરદ્વીપે પશ્ચિમ અરવતે અતીત ચોવીશી | અરવતે અતીત ચોવીશી ૪ શ્રી પુરુરવા સર્વત્તાય નમઃ ર૧ શ્રી અશ્વવંદ સવજ્ઞાય નમ: ૬ શ્રી અવબોધ અહત નમઃ ૧૯ શ્રી કુટિલક અહંતે નમ: ૬ શ્રી અવધ નાથાય નમ: ૧૯ શ્રી કુટિલ નાથાય નમઃ ૬ શ્રી અવબોધ સર્વસાય નમઃ ૧૯ શ્રી કુટિલક સર્વત્તાય નમ: ૭ શ્રી વિક્રદ્ર નાથાય નમઃ ૧૮ શ્રી વર્ધમાન નાથાય નમ: ર૬ ઘાતકી ખડે પશ્ચિમ ૨૯ પુષ્કર વારીપે પશ્ચિમ અરવતે વર્તમાન ચોવીશી ! અરવતે વર્તમાન ચોવીશી ૨૧ શ્રી સુશાંતિ સર્વત્તાય નમ: ૧ શ્રી નદિ કેશ સવરાય નમ: ૧૯ શ્રી હરદેવ અર્હતે નમ: ૧૯ શ્રી ધમચક અહત નમ: ૧૯ શ્રી હરદેવ નાથાય નમઃ ૧૯ શ્રી ધર્મચંદ્ર નાથાય નમ: ૧૯ શ્રી હરદેવ સર્વત્તાય નમ: ૧૯ શ્રી ધમચંદ્ર સર્વરાય નમઃ ૧૮ શ્રી નંદિકેશ નાથાય નમ: ૧૮ શ્રી વિવેકાનંદ નાથાય નમ: ૨૭ ઘાતકી ખડે પશ્ચિમ ] પુષ્કર વરીપે પશ્ચિમ અરવતે અનાગત ચોવીશી | અરવતે અનાગત ચોવીશી * શ્રી મહામૃગેંદ્ર સર્વત્તાય નમઃ ૪ શ્રી કલાપક સર્વત્તાય નમ: ૬ શ્રી અશોચિત અહત નમ: ૬ શ્રી વિશામનાથ અર્હતે નમ: ૬ શ્રી અશચિત નાથાય નમઃ ૬ શ્રી વિશોમનાથ નાથાય નમ: ૬ શ્રી અશેચિત સર્વત્તાય નમઃ શ્રી વિશે મનાથ સર્વત્તાય નમઃ ૭ શ્રી ધર્મેદ્રનાથ નાથાય નમઃ ૭ શ્રી અરણ્યનાથ નાથાય નમઃ For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૪ છે અથ પતિ શ્રી રૂપવિજયજી કૃત મૌન . એકાદશીના દેવવદન પ્રારંભ છે તત્ર પ્રથમ તવંદન | નગર ગજપુર, પુરંદર પર, શોભિયા અતિ જિત્વર છે ગજવાજિ રથ વર, કટિ કલિત, ઇંદિરાભૂત મંદિર છે નરનાથ બત્રીસ, સહસ સેવિત, ચરણપંકજ સુખકરે છે. સુર અસુર વ્યંતર નાથ પૂજિત, નમે શ્રી અર જિનવરં ૧ અસરા સમ, રૂપ અદભુત, કલા યૌવન, ગુણ ભરી છે એક લાખ બાણુ, સહસ ઉપર. સોહિએ, અંતેહરી છે ચોરાશી લખ ગજ, વાજી ચંદન, કોટિ છનું, ભટવર છે સુર અo ર છે સગ પહિંદી, ગએગિંદી, ચઉદ રહ્યું, શભિત છે નવ નિધાના–ધિપતિ નાકી, ભકિતભાવ, બ્રતિર્નત છે કેટ છનું, ગ્રામ નાયક, શકલ શત્રુ, વિજિત્વર છે સુર અo ૩ ૫ સહસ અષ્ટોત્તર સુલંછન, લક્ષિત, કનક છવિ છે ચિન્હનંદાવત્ત ભિત, સ્વપ્રભા નિજિતરવિ છે ચક્રિ સપ્તમ, ભુક્ત ભેગી, અષ્ટાદશ, જિનવર સુર અo | ૪ | લોકાંતિકામર, બોધિત, જિન, ત્યકત રાજ્ય, રમભર છે મૃગશિર એકાદશી, શુકલપક્ષે. ગ્રહિત સંયમ, સુખકર છે અરનાથ પ્રભુ પદ, પદ્ય સેવન, શુદ્ધ રૂપ સુખાકરે છે સુર અo ૫ વિધિ પછી ચૈત્યવંદન, પછી નમુત્થણું. જયવીરાય અર્ધા કહી ખમાસમણ દઈને ચૈત્યવંદન કરવું તે કહે છે. છે અથ સત્યવંદન વિખ્યાત છે રાય સુદર્શન કુલ નભે, નુતન દિનમણું રૂપ છે દેવી માતા માતા જનમિયો, નમે સુરાસુર ભૂપ ૫ ૧ ૫ કુમાર રાજ્ય ચક્રિપણે, ભોગવી ભાગ ઉદાર છે શઠે સહુસ વર્ષ પછી. લોયે પ્રભુ For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૫ 'સંયમભાર ! ૨ ! સહસ પુરૂષ સાથે લીયે. સંયમ શ્રી જિનરાય | તસપદ પવા નમ્યા થકી, શુદ્ધ રૂપ નિજ થાય છે ૩ છે વિધિ ઈતિ મૈત્યવંદન ! પછી જ કિંચિત્ર છે નમુથુછું. ! અરિહંત ચેઈયાણું કહી એક નવકારને કાઉસ્સગ્ગ કરી છે કહે તે કહે છે. છે અથ થયા લિખ્યતે | શ્રી અરનાથ જિનેશ્વરૂ, ચી સપ્તમ સેહે કનક વરણછબિ જેહની, ત્રિભુવન મન મેહે ! ભોગ કરમને ક્ષય કરી, જિન દીક્ષા લીધી છે અને પર્યવ નાણ થયા. કરી યોગની સિદ્ધિ + ૧ છે માગશિર શુદિ એકાદશી. અર દીક્ષા લીધી છે મલિ જનમ વ્રત કેવલી, નમી કેવલ રૂદ્ધિ છે દશ ક્ષેત્રે ત્રણ કાલનાં, પચ પાંચ કલ્યાણ કે તિણે એ તિથિ આરાધતાં, લઈએ શિવપુર ઠાણ પરા અંગ ઈગ્યાર આરાધવાં, વલિ બાર ઉપાંગ છે મૂલસુત્ર ચારે ભલાં. ષટ છેદ સુચંગ છે દશ પન્ના દીપતા, નંદી અનુયાગદાર છે આગમ એહ આરાધતાં, હે ભવ જલ પાર છે ૩ જિનપદ સેવા નિત્ય કરે, સમક્તિ શુચિકારી છે જક્ષેશ જક્ષ સોહામણ, દેવી ધારણી સારી છે પ્રભુ પદ પાની સેવના, કરે જે નરનારી છે ચિદાનંદ નિજ રૂપને, લહે તે નિરધારી પકા વિધિ ઈહિ સ્તુતિ છે પછી નમુત્થાણું. અરહિત ચેઈયાણું કહી એક નવકારને કાઉસ્સગ્ગ કરી પછી ય કહેવી છે કહે છે. છે અથ થે લિખ્યતે | શ્રી અરિજન થા, પુણ્યના છેક પા છે સવિ દુરિત ગમ, ચિત્ત પ્રભુ ધ્યાન લાવો છે મદ મદન વિરાવે, ભાવના શુદ્ધ ભાવે છે જિનવર ગુણ ગાવે, જિમ હો મિક્ષ ઠા. ૧ For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૬ છે નારી, તેહની, જઈ વી . જે સવિ જિન સુખકારી, ક્ષય કરી મેહ ભારી | કેવલ શુચિ ધારી, માન માયા નિવારી છે થયો જગ ઉપગારી, કીધ દ્ધા પહારી છે શુચિ ગુણ ગણધારી, જે વર્યા સિદ્ધિ નારી. ૨ નવતત્વ વખાણી, સપ્તભંગી પ્રમાણ છે સગ નય મિલાણી, ચાર અનુયોગ ખાણ છે જિનવરની વાણી, જે સુણે ભવ્ય પ્રાણી છે તિર્ણ કરી અધહાણ, જઈ વરે સિદ્ધિ રાણું. છે ૩ સમકિતિ નર નારી, તેમની ભક્તિ કરી છે ધારણી સુરિ સારી, વિઘના કિ હારી છે. પ્રભુ આણા કારી, લ૭િ લીલા વિહારી સંઘ દુરિત નિવારી, હે આણંદ કારી. ૪ વિધિ ઇતિ સ્તુતિ પછી નમુત્થણું કહી, જાવતિ ચેઈઆઈ કહી ખમાસમણ જાવંત કવિસાદૂ કહી પછી સ્તવન કહેવું તે લખીએ છીએ. | અથ સ્તવન લિખ્યતે | (ફતેમના ગીતની – એ દેશી.) જગપતિ શ્રી અરજિન જગદીશ, હસ્તિનાપુર રાજી છે જગપતિરાય સુદર્શન નંદ, મહિમા મહિમાંહે ગાજી. છે ૧ જગપતિ કંચન વરણ શરીર, કામિત પુરણ સુરતરૂ છે ગપતિ લંછન નંદાવર્ત, ત્રણ ભુવન મંગલ કરૂ. ૨૫ જગપતિ પટખંડ ભરત અખંડ, ચક્રવતિની સંપદા છે જગપતિ સહસબત્રીશ ભૂપાલ, સેવિત ચરણ કમલ સદા, એ ૩ જગપતિ સોહે સુંદર વાન, ચઉસઠ સહસ અંતેઉરી છે ગપતિ ભોગવી ભોગ રસાલ, જોગ દશા ચિત્તમાં ધરી. ૪ જગપતી સહસપુરશસઘાત મૃગશીર સુદી એકાદશી ગપતિ સંયમ લાયે પ્રભુ ધીર, ત્રિકરણ યોગે ઉઘસી. ૫ જગપતિ ચોસઠ સુરપતિ તામ, ભક્તિ કરે ચિત્ત ગહ ગહી છે જગપતિ ના સુર વધુ કેડિ, અંગ મેડી આગલ રહી. ૬. જગપતિ વાજે નવ નવ છંદ, For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૭ દેવ વાજિંત્ર સેાહામણાં ના સુરપતિ દેવદુષ્ય વે ખંધ, પુષ્પ વૃષ્ટિ કરે સુર ઘણા. ॥ ૭ ! જગપતિ ધન્ય વેલા ઘડી તેહ, ધન્ય તે સુરનર બૅચરા !! ગપતિ જેણે ક્લ્યાણક દીઠ, ધન્ય જનમ તે ભવ તર્યા. ૫ ૮ ॥ જગપતિ પ્રભુપદ પદ્મની સેવ, ત્રિકરણ શુધ્ધ જે કરે ! જગતિ કરીય કમના અત, શુદ્ધરૂપ નિજતે વરે, ડાટા વિધિ ઈતિ શ્રી અરજિત સ્તવનમ્ । પછી જયવીયરાય અદ કહીને ચૈત્યવદન કહેવું તે લખીયે છીયે, ॥ અથ ચૈત્યવંદન ॥ અધિનાને આભાગિને, નિજ દીક્ષા કાલ !! દાન સવસ્તરી જિન દીચે, મનવાંછિત તત્કાલ ॥ ૧ ॥ ધન કહ્યું ક‘ચન કામિની, રાજ હિં ભડાર ! છંડી સયમ આદર, સહસ પુરૂષ પિરવાર. ।। ૨ । ભૃગશિર શુદ એકાદશીએ, સયમ લીયે મહારાજ ! તસ પદ પદ્મ સેવન થકી, સીઝે સલાં કાજ, l! ૩ વિધિ ઈતિ ચૈત્યવંદનમ્। પછી નમ્રુત્યુણું કહીને, જયવીયરાય કહેવા ઈતિ પ્રથમ દેવવદન જોડે ક્યો. ॥ ૧॥ એ જ રીતે બીજા ચાર જોડાના વિધિ જાણવા !! હવે બીજો જો કહેવા; ત્યાં પ્રથમ ત્રણ જૈવાન કહે છે. ૫ અથ પ્રથમ ચૈત્યવંદન લિખ્યતે॥ જય જય મલ્લિન્ગુિંદ ચંદ, ગુણુ કદ અમદ ા નમે સુરાસુર ચંદ, તિંમ ભૂપતિ વૃંદ. ॥ ૧ ॥ કુસુમગેહ શય્યા કુસુમ, કુસુમાભરણુ સાહાય ! જનની કુખે જખ જિન હુઆ, મલ્લિ નામ તિણે ઠાય. ૫ ૨ ડાકુ ભનરેશ્વર કુલતિલે એ, મહ્નિનાથ જનરાજ ! તસ પદ્મ પદ્મ નમ્યા થકી, સીઝે સલાં કાજ. ! ૩ !! પ્રથમ ચૈત્યવદનમ્।। For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૮ છે અથે દ્વિતીય સૈત્યવંદન લિખતે છે નીલ વરણ દુઃખ હરણ, શરણ શરણાગત વત્સલ છે નિરૂપમ રૂપ નિધાન, સુજસ ગંગાજલ નિરમલ, મે ૧ સુગુણ સુરાસુર કેડિ, દેડિ નિત્ય સેવા સારે છે ભક્તિ જુક્તિ નિત્યમેવ, કરી નિજ જન્મ સુધારે. ૨. બાલપણે જિનરાજને એ, સવિ મલી દુલરાવે છે જિનમુખ પદ્મ નિહાલીને, બહુ આણંદ પાવે. '૩ ઈતિ દ્વિતીય સૈત્યવદનમ છે. છે અથ તૃતિય ચૈત્યવંદન લિખ્યતે પુરૂષોત્તમ પરમાતમા, પરમ જ્યોતિ પરધાન છે પરમાનંદ સ્વરૂપ રૂપ, જગમાં નહીં ઉપમાન. ૧. મરક્ત રત્ન સમાન વાન, તનુ કાંતિ બિરાજે છે મુખ સોહા શ્રીકાર દેખી, વિધુમંડળ લાજે. એર ઈદિ વર દલ નયન સલ, જન આનંદકારી છે કુંભરાય કુલ ભાણ ભાલ, દીધિત મને હારી. ૩ સુરવધુ નરવધુ મળી મળી, જિનગુણ ગણ ગાતી છે ભક્તિ કરે ગુણવતની, મિથ્યા અઘ ઘાતી, છે ૪ મહિજિણુંદ પદ પઢની એ, નિત્ય સેવા કરે જેહ છે રૂપવિજ્ય પદ સંપદા, નિશ્ચય પામે તેહ, છે પા ઈતિ તૃતીય ચિત્યવદનમ ! (હવે થાય જેડા બે કહે છે.) છે અથ થયોને પ્રથમ જોડે છે સુણ સુણરે સાહેલી, ઊડી સહુથી પહેલી કરી સ્નાન વહેલી, જિમ વધે પુણ્ય વેલી છે તજી મોહની પલ્લી, ખંડ કરી કામવલ્લી કરી ભક્તિ સુભલ્લી, પુનિ જિનદેવ મલ્લી. ૧ For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૯ સવિ જિન સુખકારી, મેહ નિદ્રા નિવારી છે ભવિજન નિતારી, વાણી સ્યાદાદ ધારી છે. નિર્મલ ગુણ ધારી, ઘત મિથ્યાત ગારી નમિએ નરનારી, પાપ સંતાપ છારી. ર મુગસિર અજુઆલી, સર્વ તિથિમાં રસાલી છે એકાદશી પાલી, પાપની શ્રેણી ગાલી છે આગમમાં રસાલી, તિથિ કહી તે સંભાલી છે શિવવધુ લટકાલી, પરણશે દેઈ તાલી. ૩ વરસ્યા દેવી, ભકિત હિયડે ધરેવી છે જિન ભક્તિ કરવી, તેહના દુઃખ હરેવી છે મમ મહિર કરવી, લચ્છી લીલા વરવી છે કવિ રૂપ કહેવી, દેજે સુખ નિત્ય મેવા. ૪ ઈતિ છે અથ થેયને બીજે છેડે ! મિથિલાપુરી જાણી, સ્વર્ગ નગરી સમાણુ છે કુંભ નૃપ ગુણખાણ, તેજથી વજપા પ્રભાવતી રાણ, દેવનારી સમાણી છેતસ કુખ વખાણું, જમ્યા જિહાં મલ્લિ નાણું. ૧ દિશિકમરી આવે, જન્મ કરણી ઠરાવે છે જિનના ગુણ ગાવે, ભાવના ચિત્ત ભાવે છે જન્મોત્સવ દાવે, ઈદ્ર સુર શલ ઠાવે છે હરિ જિન ગૃહ આવે, લેઈ મેરૂ જાવે. ૨છે અમ્યુત સુર રાજા, સ્નાત્ર કરે ભકિત ભાજા છે નિજ નિજ સ્થિતિ ભાજ, પૂજે જિન ભક્તિ તાજા છે નિજ ચઢત દિવાજા, સત્ર મર્યાદા ભાજપા છે સમકિત કરી સાજા, ભોગવે સુખ માજા. ૩ સુરવધુ મલી ગે, ગાય ગુણ બહુ ઉમરે છે જિન લઈ ઉચ્છરંગે, ગોદે થાપે ઉમrગે જિન પતિને સગે, ભક્તિ રંગ પ્રસગે છે સંધ ભક્તિ ત, પામે લચ્છી અભાગે. ૪ઈતિ સ્તુતિ એ થના બે જોડી કહ્યા છે.' For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૦ છે અથ સ્તવન લિખ્યતે | (મારે પીયુ પરઘર જાય સખી શું કહીયેરે, કિમ એકલડાં રહેવાય. વિશે પરિચરે–એ દેશી) મિથિલા તે નરી દીપતી રે, કુંભ નૃપતિ કુલ હંસ મહિ જિર્ણોદ સોહામણો રે, સયળ દેવ અવત’સ ૧ સખી સુણ કહિયે રે, મહારે જિન મેહનવેલિ, હિયી વહિયેરે છે એ આંકણું છપ્પન દિશીકુમરી મલી રે, કરતી જન્મનાં કાજ છે જાલી હરખે કરી રે, હુલાવે જિનરાજ છે સખo ૨ કે મહારો વીણું વજા વાલહીરે, લળી લળી જિન ગુણ ગાય ચિરંજીવ એ બાલુડે રે, જિમ કંચનગિરિ રાય છે ! સખી ! ૩ મહાવે છે કેઈ કરમાં વિજણ ગ્રહી રે, વજે હરિ વાય છે ચતુરા ચામર ઢાલતી રે, સુરવધુ મન મલકાય છે સખી કે મહાવે નાચે સાચે પ્રેમથી રે, રાચે માચે ચિત્ત જાચે સમકિત શુદ્ધતા રે, ભવજલ તરણ નિમિત્ત છે સવ ! ! ! છે મહા ! ઉર શિર ધ ઉપર ધરે રે સુરવધુ હેડા હોડિ . જગત તિલક ભાલે ધરી રે, કરતી મેડા મેડી છે સ0 ૬ છે મહo તવ સુરપતિ સુરગિરિ શિરે રે, નમન કરે કરજેડી છે તીર્થોદક કુભા ભરી રે, સાઠ લાખ એક કેડિ ! સ છે મહા ! જિન જનની પાસે ઠવી રે, વરસી રયણની રાશિ છે સુરપતિ નંદીશ્વર ગયા રે, ધરતાં મન ઉલ્લાસ છે સ મ ૮ મહા ! સુરપતિ નરપતિએ કર્યો રે, જન્મ ઓચ્છવ અતિ અંગ છે મણિ જિર્ણદ પદ પાશું રે, રૂપ વિજય ધરે રંગ છે સ0 | ૯ | મહાવે છે ઈતિ દ્વિતીય જે સંપૂર્ણ છે ' કે For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૧ ! અથ તૃતીય જોડા પ્રારભ્યતે 1 ॥ અથ પ્રથમ ચૈત્યવંદન અદ્ભૂત રૂપ સુગધિ શ્વાસ, નહી રાગ વિકાર ! મેલ નહી જસ દેહ રેહ, પર્વેદ લગાર ! ૧ !! સાગર વર ગંભીર ધીર, સુરગિર સમ જેહ ! ઔષધિપતિ સમ સામ્ય કાંતિ, વર ગુણુ ગણુ ગે !! ૨ ! સહસ અષ્ઠાતર લક્ષણે એ. લક્ષિત જિનવર દેહ !! તમ પદ પદ્મ નમ્યા થકી, રહે પાપની રેવ !! ૩ || ઈતિ પ્રથમ ચૈત્યવદના ॥ અથ દ્વિતીય વંદન ॥ મલ્લિનાથ શિવ સાથ, આઠ વર અક્ષયદાયી ! છા? ત્રિભુવન માંહિ, અધિક પ્રભુની ઠકુરાઈ ॥ ૧ ॥ અનુત્તર સુરથી અનંત ગુણુ, તનુ શાભા છાજે !! આહાર નિહાર અદ્રિશ જાસ, વર અતિશય રાજે॥ ૨ ॥ મૃગશિર શુદ્ધિ એકાદશી એ, લીયે દીક્ષા જિનરાજ ! તસ પદ પદ્મ નમ્યા થકી, સીઝે સલાં કાજ ૫ ૩ ૫ ઈતિ. ॥ અથ તૃતીય ચૈત્યવંદન ॥ જય જય મલ્લિ જિષ્ણુદ દેવ, સેવા સુરપતિ સારે ॥ મૃગશીર શુદિ એકાદશી, સંયમ અવધારે ॥ ૧ ॥ અભ્યતર પરિવારમે, સતિ ત્રણશે જાસ ! ત્રણશે ષટ નર સયમે, સાથે વ્રત લીએ ખાસ ॥ ૨ ॥ દેવદુષ્ય ખધે ધરી એ, વિચરે જિનવર દેવા તસ પદ પાની સેવના, રૂપ કહે નિત્ય મેવ ૫ ૩ ૫ ઈતિ !! For Private And Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २१२ છે અથ થયેને પ્રથમ જોડે છે નમે મલ્લિ જિર્ણદા, જિમ લહે સુખ વૃદા છે દલિ દુરગતિ બંદા, ફેરિ સંસાર ફદા છે પદ યુગ અરવિંદા, સેવિયે થઈ અમદા છે જિમ શિવસુખ ફા, વિસ્તરે છેડિ દદા ૧ જિનવર જયકારી, વિશ્વ ભપકારી છે કરે જબ વ્રત તૈયારી, જ્ઞાન ત્રીજે નિહારી તવ સુર અધિકારી, વીનવે ભકિતધારી વરો સંયમ નારી, પરિગ્રહારભ છારી ૨ | મનપજવ નાણ હુઆ ચારિત્ર ખાણું ! સુરનર ઈંદ્રાણી, વદે બહુ ભાવ આણું તે જિનની વાણી, સત્રમાંહિ લખાણ આદરે જેહ પ્રાણી, તે વિરે સિદ્ધિ પ્રાણી છે ૩ છે પારણું જસ ગેહે, નાથ કરે જઈ સ્વદેસે છે ભરે કંચન મેહે, ઉકત તસ દેવ ને ! સંઘ દુરિત હરેહિ, દેવ દેવી વરેડિં છે કુબેર સુરહિં, રૂપવિજય પ્રદેહિ છે કે ઈતિ છે ! છે અથ દ્વિતીય થય જોડે છે મલ્લિ જિન નામે, સંપદા કેડિ પામે છે દુરગતિ દુઃખ વા, સ્વર્ગનાં સુખ જામે છે સંયમ અભિરામે, જે યથા ખ્યાત નામે કરી કેમ વિરામે જઈ વસે સિદ્ધિ પામે છે ૧ છે પચ ભરહ મઝાર, પંચ અરવા સાર છે ત્રિહું કાલ વિચાર, નેવુ જિનનાં ઉદાર કલ્યાણક વાર, જાપ જ પર્ય શ્રી કાર છે જિમ કરી ભવ પાર જઈ વરે સિદ્ધિ નાર | ૨ જિનાવરની વાણી, સૂત્રમાંહે ગુથાણી ને પટ દ્રવ્ય વખમણી, ચાર અનુયાગ ખાઈ સગભંગી પ્રમાણી, સપ્ત નથી ઠરાવ્યું કે સાંભલે દિલ આણીતે વરે સિદ્ધિરાણી ૩ વૈટિયા દેવી, મલ્લિ જિન પાય તેવી છે પ્રભુગુણ સમરેવી, ભકિત હિય ધરેવી સંઘ For Private And Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૩ દુરિત હરેવી, પાપ સંતાપ એવી છે રૂપવિજય કહેવી, લચ્છી લીલા વરેવી છે ૪ ઈતિ. છે અથ સ્તવન વિખ્યાત છે (સખી આવી દેવ દીવાલી રે – એ દેશી ) પંચમ સૂરલેકના વાસી રે, નવ લેકાંતિક સુવિલાસી રે, કરે વિનતિ ગુણની રાશી છે ૧ . મલ્લિ જિન નાથજી વ્રત લીજે રે ! ભવિ જીવને શિવસુખ દીજે મે મલ્લિો છે એ આંકણી છે તમે કરૂણરસ ભંડાર રે, પામ્યા છે. ભવજલ પાર રે, સેવકને કરો ઉદ્ધાર ! મલ્લિo ૨ ભવિ. પ્રભુ દાન સવારી આપે છે, જગનાં દારિદ્ર દુઃખ કાપે રે, ભવ્યત્વ પણે તસ થાપે છે મ0 છે ભવિ. સુરપતિ સઘલા મલિ આવે રે, મણિરયણ સેવન વરસાવે રે, પ્રભુ ચરણે શીશ નમાવે છે મલ્લિો છે જ છે ભવિ આ તીર્થોદક કુંભા લાવે રે, પ્રભુને સિંહાસન ઠાવે રે, સુરપતિ ભગતે નવરાવે છે મલ્લિ છે ૫ | ભવિ છે વસ્ત્રાભરણે શણગારે રે, કુલમાલા હૃદય પર ધારે રે, દુખડા ઇંદ્રાણી ઉવારે | મo જે છે કે ભવિમલ્યા સુર નર કોડા કડીરે, પ્રભુ આગે રહ્યા કર જોડી રે, કરે ભક્તિ યુકિત મદ મેડી છે મ૦ છે ૭ ભવિ મૃગશિર શુદિની અજુઆલી રે, એકાદશી ગુણની આલી રે. વર્યા સયમ વધુ લટકાલી છે મo | ૮ | ભવિ છે દીક્ષા કલ્યાણક એહ રે, ગાતાં દુઃખ ન રહે. રે રે, લહે રૂવિજ્ય સસનેહ મo કે ૯ ભવિ૦ મે ઈતિ મંલ્લિ જિન સ્તવનમ છે ઈતિ ત્રીજો જોડે છે For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ છે અથ ચેથા જોડે પ્રારંભ. (ત્યાં પ્રથમ ત્રણ ચૈત્યવંદન કહે છે ) વૈદશ મિથિલાપુરી, કુંભ નૃપતિ કુલભાણ પુષ્યવલ્લી મલ્લી નમે, ભવિવણ સુહઝાણ છે ૧ મે પણવિશ ધનુષની દેહડી, નીલવરણ મહાર કુંભ લંછન કુંભની પરે, ઉતારે ભવ પાર છે ૨ મૃગશિર શુદિ એકાદશી એ, પામ્યા પંચમ નાણ ત પદ પવા વદન કરી, પામે શાશ્વત ઠાણ છે ૩ છે ઈતિ પ્રથમ ચૈત્યવદન છે છે અથ દ્વિતીય સત્યવંદન છે પહેલું ચેલું પાંચમું, ચારિત્ર ચિત્ત લાવે છે ક્ષપક શ્રેણી જિન ચઢી, ઘાતિકર્મ ખપાવે છે ૧ ! દીક્ષા દિન શુભ ભાવથી, ઉપવું કેવલ નાણ સમવસરણ સુર વર રચે, ચઉવિહ સંઘ મંડાણ છે ર છે વરસ પંચાવન સહસતુ એ જિનવર ઉત્તમ આય છે તસપદ પદ્ધ નયા થકી, ચિપે ચિત્ત ઠાય છે ૩ ઈતિ દ્વિતીય સૈત્યવંદન છે અથ વતીય ચૈિત્યવંદન જ્ય નિર્જિત મદમલ્લ, શલ્યત્રય વજિત સ્વામી છે. જય નિજિત કદી દપ, નિજ આતમરામી છે ૧ દુર્જય ઘાતિકર્મ મર્મ, ભંજન વડવીર છે નિમલ ગુણ સંભાર સાર, સાગર વર ગંભીર / ૨ અનંત જ્ઞાન દર્શન ધરૂ એ, મલ્લિ જિદ મુહિંદ છે વદન પદ્મ તસ દેખતાં, લહે ચિપ અમદ ૩ ! ઈતિ તૃતીય ચૈત્યવંદન છે For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૫ છે અથ થેયે જડા બે લિખ્યતે | નમે મલ્લિ જિણદા, જાસ નમે દેવવૃંદા એ તિમ ચેસઠ ઈંદા, સેવે પાદારર્વિદા દુરગતિ દુઃખ દૂદા, નામથી સુખ કદા a પ્રભુ સુજસ સુરિંદા, ગાય ભકતે નરિદ છે ૧ | નવતિ જિનરાયા, શુક્લ ધ્યાને હાયા છે સોહં પદ પાયા, ત્યક્ત મદ મોહ માયા છે સુર નર ગુણ ગાયા, કેવલશ્રી સુહાયા છે તે સવિ જિન રાય, આપજે મેક્ષ માયા છે ર છે દેવલ વર નાણે, વિશ્વના ભાવ જાણે છે બાર પરષાદ ઠાણે, ધમ જિનજિ વખાણે છે ગણધર તિણે ઠાણે. ત્રિપદીએ અર્થ માણે છે જે રહે સુહાણે તે રમે આત્મ નાણે ય ૩ વૈરૂટયા દેવી, ભક્તિ હિય ધરેવી છે જિન સેવા કરવી, વિદનનાં વૃદ દેવી ! સંઘ દુરિત હરેવી, લચ્છી લીલા વરેવી રૂપ વિજય કહેવી, આપજે મૌજ દેવી. ઈતિ છે ૪ ૫ જ અથ દ્રિતિય સ્તુતિ. મલ્લિજિનરાજા, સેવીયે પુણ્ય ભાજા ચઢતા દિવાન, પામિય સુખ તાજા કોઈ લેપે ન માજા, નિત્ય નવા સુખ સાજા કોઈ ન કરે જ જા, પુણ્યની એહ માજ છે ૧ મે મલ્લિ નમી નામે, કેવલજ્ઞાન પામે છે દશ બેત્ર સુઠામે, તિમજ ભિન્ન ભિન્ન નામે છે ત્રય કાલ નિમામે, ઘાંતિયાં કમ વામે છે તે જિન પરિણામે, જઈ વસે સિદ્ધિ ધામે. એર જિનવરની વાણી, ચાર અનુયોગ ખાણું . નવ તત્વ વખાણી, દ્રવ્ય ષટમાં પ્રમાણ ગણધરે ગુથણી, સાંભલે જેહ પ્રાણી છે કરી કર્મની હાણ, For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જઈ વરે સિદ્ધિ રાણ. ૩ સુર કુબેર આવે, શીશ જિનને નમાવે છે મિથ્યાત ખપાવે, શુદ્ધ સમ્યકત્વ પાવે છે પુષ્યાક જ માવે, સંઘ ભક્તિ પ્રભાવે છે પદ્મ વિજય સુહાવે, શિષ્ય તસ રૂપ ગાવે. ૪ઈતિ સ્તુતિ છે અથ સ્તવન લિખ્યતે | (સાંભલ રે તું સજની મારી, રજની કિહાં રમી આવી રે–એ દેશે.) મલ્લિજિનેશ્વર અરચિત કેશર, અલસર અવિનાશી છે પરમેશ્વર પુરણ પદ ભોક્તા, ગુણરાશી શિવ વાસી. જિનજી ધ્યા ૧ મલ્લિ નિણંદ મુણિંદ, ગુણ ગણ ગાવો છે ! છે એ આંકણી છે મૃગશીર શુદિ એકાદશી દિવસે, ઉપન્યું કેવલનાણ જ છે કાલેક પ્રકાશક ભાસક, પ્રગટો અભિનવ ભાણ. છે જિO | ૨ | મલ્લિો છે અત્યાદિક ચઉ નાણુનું ભાસન, એહમાં સલ સમાય જ છે પ્રહ ઉડુ તારા ચંદ્ર પ્રભા જિમ. તરણ તેજમાં જાય છે જિન ૩ મ | યભાવ સવિ જ્ઞાને જાણે, જે સામાન્ય વિશેષ છે. આપ સ્વભાવે મરણ કરે પ્રભુ, તજી પુદ્ગલ સંકલેશ. એ જિન ૪ મો | ચાલીશ સહસ મહામુનિ જેહના, રત્નત્રય આધાર છે ! સહસ પચાવના સાહુણ જાણે ગુણમણિ રયણ ભંડાર છે જિન પ મ | શત સમાનjન સહસ પચાવને; વરસ કેવલ ગુણ ધરતા છે ! વિચરે વસુધા ઉપર જિન), બહુ ઉપગારને કરતા. જિન છે આ છે મા કેવલનાણ કલ્યાણક જિનનું, જે ભવિયણ નિત્ય ગાવે છે કે જિન ઉત્તમ પદ થઇ પ્રભાવે, શુદ્ધ અરૂપ તે પાવે. જિન ઉતમ ઈતિ ચોથા દેવવંદન જોડે સંપૂર્ણ = : For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ છે અથ પાંચમે જેડ લિખ્યતે | તિહાં પ્રથમ ચિત્યવંદન ! સકલ સુરાસુર ઈદ લૂંદા, ભાવે કરજેડી છે સેવે પદપંકજ સદા, જધન્ય થકી એક કેડી. ૧ જાસ ધ્યાન એક તાન, કરે જે સુરનર ભાવે છે સંકટ કષ્ટ દૂરે ટલે, શુચિ સંપદ પાવે, ૨. સર્વ સમિહિત પૂરવા એ, સુર તરૂ સમ સહાય ! તસ પદ પદ્મ પૂજ્યા થકી, નિશ્ચય શિવ સુખ થાય. ૩ છે અથ દ્વિતીય ચિત્યવંદન છે નમે નમો શ્રી નેમિજિનવરૂ, જગનાથ નગીન પદ યુગ મે જેહના, પૂજે પતિ શચિને. ૧. સિંહાસન આસન ફરી, જગ ભાસન જિનરાજ છે મધુર ધ્વનિ દીયે દેશના, ભવિ જનને હિત કાજ. ૨ ગુણ પાંત્રીસ અલંકરી એ, પ્રભુ મુખ પદ્મની વાણી છે તે નામિજિનની સાંભલી, શુદ્ધ રૂ૫ લહે પ્રાણી. ૩ છે અથ તૃતીય ચિત્યવંદન સલ મંગલ કેલિ કમલા, મદિર ગુણ સુંદર છે વર કનક્વર્ણ સુપર્ણ પતિ જસ, ચરણ સેવે મનહર છે અમરાવતી સમ નયરી મિથિલા, રાજ્ય ભાર ધુરાધરે છે પ્રણમામિ શ્રી નમિનાથ જિનવર, ચરણ પંકજ સુખક. ૧ ગજવા જ ચંદન દેશપુર ધન, ત્યાગ કરી ત્રિભુવન ધણી છે ત્રણ અઠવાશી કડિ ઉપર, દીએ લખ એંશી ગણે છે દીનાર જનની જનક નામાંકિત, દીયે ઈક્તિ જિનવર છે પ્રણ ૨ સહસ્ત્રાબ્ર વનમાં સહસ નર યુત, સમ્યભાવ સમાચરે છે નર ક્ષેત્ર સંગી For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૮ ભાવ વેદી, જ્ઞાનમન:પર્યવ વરે છે અપ્રમત્ત ભાવે ઘાતિ ચઉખય, લહે ક્વલ દિનકર. પ્રણ ૩ તવ સકલ સુરપતિ ભક્તિ નતિ કરી, તીર્થપતિ ગુણ ઉચ્ચરે છે જય જગત જંતુ જાત કરણ, વત તું ત્રિભુવન શિરે ૫ જય અકલ અચલ અનંત અનુપમ, ભવ્ય જન મન ભયહર'. પ્રણવ ૪ સપ્તદશ જસ ધરા મુનિ, સહસ વિંશતિ ગુણનીલા એ સહસ એકતાલીશ સહાણી, સોલસે કેવલી ભલા છે જિનરાજ ઉત્તમ પવની પરે, રવિજય સુહ કરે. એ પ્રણવ મ પ . ઈતિ તૃતીય ચિત્યવંદનામ છે છે અથ થે જોડા બે છે શ્રી નમિજિન નમિય, પાપ સંતાપ ગમી છે નિજ તત્વમાં રમ, સર્વ અજ્ઞાન વમએ છે સવિ વિઘને દમયે, વતિએ પચ સમયે છે નવિ ભવ વન ભમી, નાથ આણું ન મી. ૧ દશે બેત્રના ઈશ, તીર્થપતિ જે ત્રીશ કે ત્રિાહુ કાલ ગણીશ, નેવું જિનવર નમશ છે અને પદવીશ, સાઠ દિક્ષિા જપીશ છે કેવલી જગદીશ, સાઠ સંખ્યા ગણીશ. ૨ સગ નય યુત વાણી, દિવ્ય હકકે ગવાણી કે સગા ભગી ઠરાણી, નવ તત્વે વખાણી છે જે સુણે ભવિ પ્રાણ, શુદ્ધ શ્રદ્ધા ન આવ્યું છે તે વરે શિવરાણી, શાશ્વતાનંદ ખાણી. ૩ દેવી ગંધારી, શુદ્ધ સમ્યકત્વ ધારી છે. પ્રભુ સેવા કારી, સંઘ ચઉવિહ સંભારી છે. કરે સેવના સારી, વિઘ રે વિદારી છે રૂપવિ ને પ્યારી, નિત્યદેવી ગંધારી. એ જ ઈતિ પ્રથમ ય જોડે છે છે અથ દ્વિતીય થાય જેડે છે • નમિજિન જ્યકારી, સેવિ ભકિત ધારી મિથ્યાત્વ નિવારી, ધારીએ આણું સારી પર ભાવ વિસારી, સેવિયે For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૯ સુખકારી છે જિમ લહે શિવ નારી, કર્મ મલ દ્દરે ડારી છે ૧ મે વર કેવલનાણી, વિશ્વના ભાવ જાણું છે શુચિ ગુણ ગણ ખાણી, શુદ્ધ સત્તા પ્રમાણે છે ત્રિભુવનમાં ગવાણ, કીર્તિ કાંતા વખાણી છે તે જિન ભવિ પ્રાણી, વદીયે ભાવ આણી છે. ૨ ! આગમની વાણી, સાત નયથી વખાણું નવતત્ત્વ રાણી, દ્રવ્ય ષટમાં પ્રમાણ છે સગ ભંગ ભરાણ, ચાર અનુચોગે જાણી ! ધન્ય તાસ કમાણી, જે ભણે ભાવ આણી છે ૩ છે એકાદશી સારી, મૃગશીર્ષે વિચારી કરે જે નર નારી, શુદ્ધ સમ્યકત્વ ધારી તસ વિદન વિદારી, દેવી ગંધારી સારી છે પવિજયને ભારી, આપજે લચ્છી પ્યારી છે કે છે ઈતિ છે છે અથ સ્તવન લિખતે ! ( મારા મહેલા ઉપર મેહ ઝબુકે વીજલી, મારા લાલ, એ દેશી ) પરમરૂપ નિરંજન, જનમનરંણે છે લલના છે ભકિત વચ્છલ ભગવત, તું ભવ ભય ભંજણે છે લ0 છે જગત જંતુ હિતકારક, તારક ગધણું, એ લo | તુજ પદ પંકજ સેવ, હેવ મુજને ઘણી છે લ૦ ૧ ૧ મે આવ્યો રાજ હજૂર, પૂરવ ભગતિ ભરે છે લ૦ છે આપ સેવના આપ, પાપ જિમ સવિ ટલે કે લ છે તુમ સરિખા મહારાજ, મેહેર જે નહીં કરે છે લો છે તે અમ સરીખા જીવન, કારજ કીમ સરે છે લ છે ૨ જગતારક જિનરાજ, બિરૂદ છે તુમ તણે છે લ0 છે આપ સમકિત દાન, પરાયા મત ગણે છે લ૦ | સમરથ જાણી દેવ, સેવના મેં કરી છે લ છે તું હિજ છે સમરથ, તરણું તારણું તરી છે લ છે ૩ છે મૃગશિર શિત એકાદશી, ધ્યાન શુકલ ધરી છે લ૦ છે ઘાતિકરમ કરી અંતકે, કેવલ શ્રી વરી લે છે ગ નિસ્તારણ કાર, તીરથ થાપીયો છે લ૦ આતમ સતા ધર્મ, ભવ્યને આપી છે લo ૪ | અમલા કિમ આજ For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિલંબકારી રહ્યા છે લ છે જાણો છો મહારાજ, સેવકે ચરણાં ગ્રહ્યાં છે લ0 છે મનમાન્યા વિના મારું, નવિ છોડું કદા છે લ છે સાચો સેવક તે જે, સેવ કરે સદા છે લ0 પ છે વપ્રા માત સુજાત કહા ચ્યું ઘણું છેલp ! આપ ચિદાનંદ દાન, જનમ સફલ ગણું . લવ જિન ઊત્તમ પદ પદ્મ, વિજય પદ દીજીએ લ0 | રૂપવિજય કહે સાહિબ, મુજરો લાલ દો વિધિ ઈતિ શ્રી નમિનાથ જિન સ્તવન પછી નમુત્થણું કહી જયવીયરાય સંપૂર્ણ કહેવા | ઇતિ પંડીત શ્રી રૂપવિજ્યજી કૃત મૌન એકાદશીના દેવવંદન સમાપ્ત છે ચિત્રી પુનમનાં દેવવંદનના રચનાર પં. દાનવિજ્યજી. આ મુનિરાજ વિજ્યરાજસૂરિજીનાં કાળમાં થયા છે. વિજયરાજસુરિજી સં. ૧૭૦૩ માં સહીમાં આચાર્ય પદ પામ્યા છે. અને સં. ૧૭૪ર નાં અષાડ વદી ૧૩ ખંભાતમાં કાળ ધર્મ પામ્યા છે. તેથી દાન- વિજ્યજી તે દરમ્યાનમાં થએલા સંભવે છે. તેઓશ્રીએ બનાવેલા અષ્ટાપદ સ્તવનનાં અંત ભાગમાં જણુવ્યું છે. કે સંવત ૧૭પ૬ માં બારેજામાં ચોમાસું રહીને આ સ્તવન બનાવ્યું છે. એજ સ્તવનમાં પોતે “વિજયરાજસુરિનાં” ચરણની સેવા કરનાર છે. એમ જણાવ્યું છે. વળી સંવત ૧૭૭૨ માં તેમણે બનાવેલ સપ્તભંગી ગર્ભિત વીર સ્તવનમાં જણાવ્યું છે, કે વિજયરાજ સુરીશ્વરજીનાં રાજવમાં ગુરૂ શ્રી તેજવિજ્યનાં ચરણ કમલની સેવા કરી દાનવિજ્ય હાલત થાય છે. આ ઉપરથી તેઓનાં ગુરૂ શ્રી તેજવિજય છે. તેમજ તેમની કૃતિઓ સ. ૧૭૩૦ થી ૧૭૭૬ સુધીની સભવે છે. તેમની વિશેષ હકીકત મળતી નથી. For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “ૌત્રી પુનમની કથા तीथराज नमस्कृत्य, श्री सिद्धाचल संबकम् । चैत्रशुक्ल पूर्णिमायाः, व्याख्यान क्रियते मया । १॥ અર્થ:- શ્રી સિદ્ધાચલ નામનાં તીર્થરાજને નમસ્કાર કરીને ચત્ર શુક્લ (સુદ) પુણિમા - પૂનમનું વ્યાખ્યાન હું સર્વ પુનમની અંદર સ્ત્રી પુનમ ઘણુ પુન્યને વધારનાર છે. કારણ કે શ્રી સિદ્ધાચલ તીથને વિષે અનેક વિવાઘ તથા ચક્રવતી આદિ મહાપુરૂષે આ તિથિએ સિદ્ધિ પામ્યા છે. પ્રથમ તીર્થ પતિ શ્રી ઋષભદેવના નસિવિનમિ નામના બે પુત્રો મોક્ષે ગયા છે. આ કારણથી ચૈત્રી પુનમને દિવસ સવથી મેટો કહ્યો છે. આથી આ દિવસને ઉત્તમ પર્વ સમાન જાણીને તેનું આરાધન કરવું. , પ્રથમ નમિ-વિનમિને સંબધ આ પ્રમાણે. નમિ-વિનમિ શ્રી ઋષભદેવના પુત્રો હતાં. ઋષભદેવ ભગવાને જયારે દીક્ષા લીધી ત્યારે મોટા પુત્ર ભરતને અધ્યાનું રાજય, નાના પુત્ર બાહુબલિને તક્ષશિલાનું રાજય ને બીજા પુત્રને પણ યથાગ્ય રાજય વહેચી આપ્યું આ વખતે નમિ-વિનમિ કાઈ કામ પ્રસંગે બહાર દૂર-દેશાંતેર ગયા હતાં. તેથી તેમને રાજયને ભાગ આપવાનું રહી ગયો તેઓ જ્યારે પરદેશથી પાછા આવ્યા ત્યારે ભગવાનને નહીં જેવાથી ભારતને પુછયું કે, “આપણું પિતા ક્યાં ગયા છે. ? જવાબમાં ભારતે For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૨ જણાવ્યું કે “પિતાએ તે દીક્ષા લીધી છે. માટે તમે જે મારી સેવા કરે તે હું મારા ભાગમાંથી કોઈક દેશનું રાજ્ય આપીશ. પરંતુ તેમને ભારતની વાત પસંદ નહીં આવવાથી રાજ્યને. ભાગ મેળવવા પ્રભુ પાસે ગયા. છાપણે વિચરતાં ભગવાન તે કાંઈ પણ જવાબ આપતા નથી. તે પણ તેઓ ભગવાનની પાછળ પાછળ ભમવા લાગ્યા અને જ્યાં જ્યાં ભગવાન કાઉસગ્ગ ધ્યાને ઉભા રહે, ત્યાં ત્યાં પ્રભુની ચારે બાજુએથી કાંટા કાંકરા વગેરે દૂર કરે, પાણી છાંટી ભૂમિ શુદ્ધ કરે, ડાંસ, મચ્છર વગેરે ઉડાડે, તથા સવાર સાંજ પ્રભુને વાંદીને, “રાજ્ય આપો.” એમ વિનતિ કરે. એક વખત ધરણે પ્રભુને વાંદવા આવ્યા. પ્રભુની સેવા ભક્તિ કરતાં નમિ-વિનમિને જોઈને તેમના ઉપર પ્રસન્ન થએલા ધરણ કે તેમને અડતાલીશ હજાર સિદ્ધ વિદ્યાઓ આપી અને વૈતાઢય પર્વત ઉપર ઉત્તર-દક્ષિણ શ્રેણીમાં નગર વસાવ્યાં. તેમાં વિદ્યાનાં બલે વિદ્યાધરોને વસાવ્યાં ત્યાં બન્ને ભાઈઓ રાજય કરવા લાગ્યાં. કેટલાક કાળ સુખે રાજય કરીને પિતા પોતાના પુત્રને રાજ્યગાદી સોંપીને તેમણે દીક્ષા લીધી. સિદ્ધાચલ તીર્થ આવીને પ્રભુ ઋષભદેવને વાંદીને તેજ તીર્થ ઉપર બે કેડી સાધુએ સાથે મેક્ષે ગયા. પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવનાં પહેલા ગણધર શ્રી પુંડરિકજી ૌત્રી પૂનમના દિવસે એ પર્વત ઉપર મોક્ષે ગયા. તેથી આ તીર્થનું નામ “પુંડરિકગિરિ ” પણ કહેવાય છે. તે પુંડરિક ગણધરની કથા આ પ્રમાણે, ઋષભદેવ પ્રભુ છદ્મસ્થપણે વિહાર કરતાં અયોધ્યા નગરીની બહાર પુમિતાલ ઉદ્યાનમાં આવ્યાં. ત્યાં તેમને કેવલજ્ઞાન For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૩ ઉપવું. દેવોએ સમવસરણની રચના કરી. સેવકે ભરત રાજાને પ્રભુને કેવલજ્ઞાન ઉપજ્યાની ખબર આપી. તે વખતે બીજા સેવકે આયુધશાલામાં ચક્રરત્ન ઉત્પન્ન થયાની હકીક્ત હતી. બનને વધામણીઓ સાથે આવવાથી ભરત રાજા પ્રથમ કોનો મહોત્સવ કરે તેના વિચારમાં પડ્યાં તેમણે વિચાર્યું કે ચક્રરત્ન તે કર્મબંધનું કારણ અને આ ભવમાં જ લાભદાયી છે. પરંતુ તીર્થકરનાં કેવળજ્ઞાનનો ઉત્સવ તે આ લોક અને પરલેકમાં લાભદાયી છે. આવું વિચારી પ્રભુને વાંદવા જવાની તૈયારી કરી. પછી પુત્રનાં વિયોગથી જેમનાં બે પડલ વન્યાં છે. તથા પોતાનાં પુત્રની બીલકુલ કાળજી રાખતો નથી એમ કહીને વારંવાર ઠપકો આપતા મારદેવી માતાને “ચાલે તમારા પુત્રની ઋદ્ધિ દેખાડુ” એમ કહીને હાથી ઉપર બેસાડીને ભરતરાજા ચતુરંગી સેના લઈને પ્રભુને વાંદવા ગયા. દેવદુદુભીને નાદ સાંભળી મારદેવીએ ભરતરાજાને પુછ્યું કે “આ શું વાગે છે,?, તે વખતે ભરત રાજાએ કહ્યું કે તમારા પુત્રને કેવલજ્ઞાન થયું છે. તેથી દેવદુ દુભીને આ ધ્વનિ સંભળાય છે. તમે તમારા પુત્રની ઋદ્ધિ જુઓ. માતાને હર્ષનાં આંસુ આવ્યાં. તેથી પડલ ઉતરી જતાં પુત્રની અદ્ધિ જોઈ. તે વખતે હું પુત્રની પાછળ આંધળી થઈ અને આટલી ઋદ્ધિવાળા પુત્રે તે મારી ખબર પણ પુછી નહિ એવી અન્યત્વ ભાવના ભાવતાં શુલ ધ્યાનથી કેવલજ્ઞાન પામી અંતકૃત કેવલી થઈ મેક્ષે ગયા. ભરત મહારાજાએ માતાના શરીરને ક્ષીર સમુદ્રમાં પધરાવ્યું. પછી ભરત મહારાજા સમવસરણમાં આવ્યાં. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ વિધિપૂર્વક વાંદીને પિગ્ય સ્થાને બેઠાં. ભગવાને For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪ વૈરાગ્યમય ધર્મોપદેશ આપ્યા. તે સાંભળીને ભરત રાજાએ શ્રાવક ધર્મ સ્વીકાર્યાં. તે વખતે ભરત રાજાના પુત્ર ઋષભસેન જેમનુ નામ પુડરિક હતુ. તેમણે ઘણાં પરિવાર સાથે પ્રભુ આગળ ચારિત્ર લો', પ્રભુએ ચતુવિધિ સઘની સ્થાપના કરી. તે વખતે પ્રભુએ ૮૪ ગણધરો સ્થાપ્યાં તેમાં પુંડરિકજીને પ્રથમ ગણધર સ્થાપ્યાં. શુદ્ધ ચારિત્રનુ પાલન કરતાં શ્રી પુડરિક ગણધર પ્રભુની સાથે વિચરે છે. કેટલાંક સમય પછી ભગવાન પરિવાર સાથે શ્રી સિદ્ધાચલ તીને વિષે રાયણ વૃક્ષ તલે સમેાસર્યા. ઈન્દ્રાદિક વંદન કરવા આવ્યાં. તે વખતે પ્રભુએ તેમની તથા પુ'ડરિક મુનિ રાજાની આગળ શ્રી શત્રુંજ્ય તીને! મહિમા કહ્યો. તેમજ આ તી ઉપર પુડિક ગણધરને મેક્ષ મળશે એમ જણાવીને કહ્યું કે હે ભવ્ય જીવે ! આ તીથ' અનાદિ કાળનું શાશ્વતુ છે. અહીં અનેક તીથંકરે!ને અનતા મુનીશ્વરા ઘાતી કર્મોને ક્ષય કરી સિદ્ધિ પામ્યા છે, તેમજ પામશે, અભવ્ય જીવે. તે પ્રાયે આ તીને નજરે પણ જોતાં નથી. વળી આ અવસર્પિણીમાં એ તી પુરિગીરી નામથી વિશેષ પ્રસિદ્ધિ પામશે, આ પ્રમાણે તીના મહિમા કહીને પ્રભુએ અન્યત્ર વિહાર કર્યા. * હવે એકવાર પુ·ડરિક ગણધર પાંચ કાડી સાધુના રિવાર સાથે ગામેગામ વિહાર કરતાં સાર દેશમાં આવ્યાં. તે વખતે તેમને વાંધવાને રાજકિ ધણાં લૈકા આવ્યાં. વાંદીને ઉચિત આસને સૌ બેઠાં, તે વખતે ગણુધર મહારાજાએ ધર્મોદેશના આપી. તે વખતે કાઈક ચિ'તાતુર સ્ત્રી પોતાની દુ:ખા વિધવા પુત્રીતે ત્યાં લઈને આવી, ગણધર માહારાજને નમસ્કાર કરીતે, “ પેાતાની પુત્રીએ એવું યુ" પાપ ક્રમ કર્યુ હશે કે For Private And Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૫ જેથી તેણી લગ્ન મંડપમાં જ હાથ મેળાવા વખતે જ વિધવા થઈ? ' એમ પુછયું. તે વખતે ચાર જ્ઞાની શ્રી પુંડરિક ગણધરે કહ્યું કે, “દરેક જીવે જેવું કર્મ બાંધ્યું તેવું ભોગવ્યાં વિના છૂટકે નથી. અશુભ કર્મનું ફળ પણ અશુભ જ હેય. દરેક જીવ પોતે કરેલા શુભાશુભ કર્મનાં ફળ પામે છે. બીજા તે નિમિત્ત માત્ર છે. હું એને પૂર્વ ભવ કહું તે સાંભળ. “જબુદ્ધીપમાં પૂર્વ મહાવિદેહમાં ચંદ્રકાતા નગરીને સમરથસિહ નામને રાજ હતું. તેને ધારણ નામે રાણી હતી. તેજ નગરમાં પરમ શ્રાવક મહાધનવાન ધનવાહ નામે શેઠને ચંદ્રશ્રી અને મિત્રશ્રી નામની બે સ્ત્રીઓ હતી. તે બન્ને વારા પ્રમાણે પતિ સાથે વિષયસુખ ભોગવતી હતી. પરંતુ એક દિવસે કામવશ થયેલી ચશ્રી મર્યાદા મુકીને શેક્યને વારો હતે છતાં શેઠ પાસે ગઈ. શેઠે તેને કહ્યું કે “આજ તારો વાર નથી તે છતાં મર્યાદા મુકીને કેમ આવી ” કામવશ થએલી ચંદ્રશ્રીએ કહ્યું કે “એમાં મર્યાદા શી? શેઠે તેને કહ્યું કે " કુલવંતને મર્યાદા છેડવી યોગ્ય નથી. તેથી ગુસ્સે થએલી તે વીલા એ પાછી ફરીને મિત્રશ્રી ઉપર ઘણો 6ષ રાખવા લાગી. કેટલાએક દિવસ પછી પિતાને ઘેર ગયેલી ચંદ્રશ્રીએ મંત્ર, તંત્ર, કામણ વગેરે કરીને મિત્રશ્રીના શરીરમાં ડાકણને પ્રવેશ કરાવ્યો, તેથી શેઠ શોભા રહીત થએલી. મિત્રશ્રીને ત્યાગ કરીને ચંદ્રશ્રીને વશ થયાં. પાછળથી શેઠે ખરી હકીકત જાણી તેથી ચંદ્રશ્રીને ત્યાગ કર્યો. આ ચંદ્રથી શ્રાવક ધર્મ પાળવા લાગી. કરેલા પાપને આવ્યા સિવાય મરણ પામી તારી પુત્રી રૂપે ઉત્પન્ન થઈ છે. એણે પૂર્વ ભવમાં મિત્રશ્રીને પતિને વિયેગ For Private And Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir E પાડયા. તેથી તે વિષકન્યાં થઈ છે. એને એવુ કર્મ ઉદય આવ્યું છે, કે ભરતાર એનું મુખ પણ ન જુએ, કની ગતિ વિચિત્ર છે. તેણે પાતે પૂર્વ ભવમાં કરેલાં પાપ જ તે ભાગવે છે, તેથી તે દુ:ખી થઈ છે. ’ (( ઉપર પ્રમાણેના પુંડરિક ગણધરના વચને સાંભળીને તે કન્યાની માતાએ કહ્યુ કે ભરતારના વિરહથી પીડાએલી એ આજે વૃક્ષની ડાળને વિષે ફ્રાંસા ખાઈને મરતી હતી, તેને ફ્રાંસામાંથી બચાવીને હુ' આપની પાસે લાવી છું; માટે આપ એને સવ દુ:ખથી મૂકાવનારી દીક્ષા આપે. તે વખતે ગણધર મહારાજે કહ્યુ કે “ આ તારી પુત્રી દીક્ષા લેવાને અયેાગ્ય છે. '' ત્યારે માતાએ કહ્યુ કે “ હે કૃપાળુ મહારાજ ! એને માટે જે યોગ્ય ધમ હોય તે બતાવેા. - તે વખતે ગુરુએ કહ્યું કે “ એને ચૈત્રી પુનમની આરાધના કરાવા તે તેનાં અશુભ કર્મના નાશ થાય. ” તે વખતે કન્યાએ કહ્યું કે “ મહારાજ ! તમા મને એની આરાધનાને વિધિ બતાવા r cr તે વખતે ગણધર મહારાજે કહ્યુ કે “ ચૈત્ર સુદ પુનમના દિવસે શુભ ભાવથી ઉપવાસ કરવા, ભગવતના દેરાસરે જઈને તેમની પૂજા કરવી, સ્નાત્ર મહાત્સવ કરવા. સવ દેરાસરે વંદન કરવું, ગુરુની પાસે ચૈત્રી પુનમનુ' વ્યાખ્યાન સાંભળવું, દીનહીન જનાને દાન આપવું, શીયલ પાળવું. જીવની રક્ષા કરવી, મેાતીથી અથવા ચાવલથી પાટ ઉપર વિમલગિરિની સ્થાપના કરવી. ગુરુની પાસે પાંચે શસ્તવે દેવ વાંદવા, શ, વીશ, ત્રીશ, ચાલીશ ને પચ્ચાસ લેાગસ્સના ક્રાઉસગ્ગ કરવા.. સ્તવન કહેવા, એ ટટ For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પડિકદમણું કરવા વગેરે દિવસ રાત્રીના કર્તવ્ય કરવા. પારણને દિવસે મુનિ–મહારાજને વહેરાવીને પારણું કરવું. આ પ્રમાણે પંદર વર્ષ સુધી તપસ્યા કરવી, તપસ્યા પુરી થાય ત્યારે શક્તિ પ્રમાણે ઉજમણું કરવું. આ તપથી જે દરિદ્ર હોય તે ધનવાન થાય. પુત્ર, કલા, સૈભાગ્ય યશ-કિતા વધે. સ્ત્રી-ભરતારનો વિયોગ ન થાય. શાક, રોગ, વિધવાપણું, મૃતવત્સપણું વગેરે દોષોને નાશ થાય. વળી વિષકન્યાપણું. તથા ભૂત, પ્રેત, શાકિની, ડાકિની વગેરેનાં દોષ નાશ પામે. ભાવથી આ ચૈત્રી પુનમની આરાધના કરનાર સ્વર્ગના તથા મેક્ષના સુખ પામે છે.” શ્રી ગણધર મહારાજની વાણી સાંભળીને હર્ષિત થએલી કન્યાએ કહ્યું કે, “હે મહારાજ ! હું આ તપ કરીશ.” ગુરુ પાસે તપ અંગીકાર કરીને ગુરુને નમને તે માત – પિતા સાથે ઘેર ગઈ. પછી ચૈત્રી પુનમ આવી ત્યારે ભાવપૂર્વક આરાધના કરી. જ્યારે તપ પૂરો થયો ત્યારે ઉજમણું કર્યું. સિદ્ધગિરિની યાત્રા કરી ઋષભદેવનું ધ્યાન ધરીને રહી. છેવટે અનશન કરી આયુ પૂર્ણ થયે સૌધર્મ દેવલોકે દેવતાં થઈ. ત્યાં દેવ સંબંધી ભોગો ભોગવી આયુ પુર્ણ થયે મહાવિદેહ ક્ષેત્રમાં સુકચ્છ વિજ્યમાં વસંતપુર નગરમાં નરચંદ્ર રાજા રાજ્ય કરે છે. તે નગરમાં તારાચંદ નામે શેઠની તારા નામની ભાર્યાની કૂખને વિષે પુત્રપણે ઉપજશે. તેનું પૂર્ણચંદ્ર નામ થશે. બહેતર કળાને જાણ કાર થશે. પદર ક્રોડ દ્રવ્યને સ્વામી થશે. પંદર સ્ત્રીઓ અને પાદર પુત્ર પામશે. ઘણું સુખ ભોગવશે. છેવટે જય સમુદ્ર નામના ગુરૂ પાસે દીક્ષા લઈને ચારિત્ર પાળી મેલે જશે. બીજા પણ ઘણાં જીવો રોગી પુનમનું તપ કરીને મેસે ગયા છે. વળી આ તીર્થ ઉપર શ્રી કૃષ્ણના પુત્ર શાંબને પ્રદ્યુમ્ન, For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશરથ રાજાનાં પુત્ર ભરત, શુક મુનિરાજ, શૈલજી, પંથક, રામચંક, દ્રવિડરાજા, નવ નારદ, પાંચ પાંડવ વગેરે મેક્ષે ગયા છે. ચૈત્રી પુનમને ઉપવાસ કરી જે પ્રાણી સિદ્ધાચલની યાત્રા કરે તે પ્રાણ નકર તિર્યંચની અશુભ ગતિને નાશ કરે છે. તે દિવસે મંત્રાક્ષરે પવિત્ર સ્નાત્રજળ ઘરમાં છાંટે તે મરકી વગેરેને ઉપદ્રવ ન થાય. સર્વદા છાંટે તે જીવ ઋદ્ધિ-વૃદ્ધિ, સુખ-સંપદા પામે. શુભ-ભાવથી આરાધના માંગલિક માલા વધે. મેક્ષના સુખ પામે. નંદીશ્વર દીપને વિષે શાશ્વતા ભગવાનને પૂજવાથી જે પુણ્ય થાય તેનાથી અધિક પુણ્ય ચૈત્ર સુદી પુનમે શત્રુંજય તીર્થ ઉપર ભગવાનની પૂજા કરવાથી થાય છે. બીજે ઠેકાણે રહેલો મનુષ્ય આ ચિત્રી પુનમે શ્રી ઋષભદેવની તથા પુંડરિક ગણધરની પૂજા કરે તે દેવતાની પદવી પામે. વિમલાચલ ઉપર રહીને ભક્તિ કરે તો તેથી ઘણું જ અધિક ફલ પામે. આ દિવસે કરેલું દાન, તપસ્યા – ધ્યાન, સામાયિક તથા જિનપૂજા વગેરે ધમકાય પાંચ કેડી ગુણ ફળને આપે છે. વળી જે જીવ શુદ્ધ વિધિથી ચૈત્રી પુનમનું આરાધન કરે તે જીવ પોતાના સ્થાનમાં બેઠો થકે ભાવના ભાવે તે પણું તીર્થ—યાત્રાનું ફળ પામે. માટે હે ભે! તમે આવા પ્રભાવશાલી રૌત્રી પુનમની આરાધના, કરી શાશ્વતા સુખને મેળવે. ચૈત્રી પુનમની કથા સંપૂર્ણ. For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૯ માનસાગરજીની હિંદીમાં ચૈત્રી પુનમની કથાની કુટનેટમાંથી લીધેલ છે જેને અર્થ નીચે પ્રમાણે છે. દશ – વીશ – ત્રીશ – ચાલીશ – પચાસ પુષ્પની માળા તેને અર્થ – તેને ભાવાર્થ નીચે મુજબ જોવામાં આવેલ છે. તે આ પ્રમાણે ૧૦ – દસ પ્રકારે પતિધર્મને અર્થ નીકળે છે. ૨૦— વિહરમાનને અર્થ નીકળે છે. ૩૦ – મોહનીય કર્મના સ્થાન – અર્થ કહેલ છે. ૪૦ – કષાય નાશ કરવા માટે – અર્થ નીકળે છે. પ૦ – તપના ભેદ ૫૦ છે. આ અર્થ નીકળે છે. આ પ્રમાણે સ્ત્રી પુનમના પુંડરિક સ્વામીના સ્તવનમાં જે દશ, વીશ, ત્રીશ ચાલીસ ભલારે લોલ પચાસે પુષ્પની માળ અતિ સારી રે ! એક દીન પુંડરીક ગણધરે રે લાલ – એનો ભાવાથ લેવામાં આવેલ છે. આ 000 કથા સંપુર્ણ આ For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે ચિત્રી પુનમને અપૂર્વ મહિમા છે અનુક્રમે નવપદજીની ઓલ પછી સૈત્રી પુનમને દિવસ આવે છે. સર્વ પુર્ણિમાં મધ્યે રૌત્રી પુનમ અત્યંત પુણ્યની વૃદ્ધિ કરનારી છે. જે માટે શ્રી વિમલાચલતીર્થને વિષે અનેક છે જેવા કે વિદ્યાધરો ચક્રવર્તિ આદિક મહેતા પુરૂષ સિદ્ધિપદને પામ્યા છે. શ્રીરૂષભદેવ સ્વામીના બે પુત્ર નમિ અને વિનમિ મેક્ષગતિ પામ્યા છે તથા તેજ દિવસે રૂષભદેવ સ્વામીના પૌત્ર અને ભરત ચક્રવતિના પુત્ર પ્રથમ ગણધર શ્રી પુંડરીકનામેગણધર પાંચ કેડી સાધુઓના પરિવારે કરીને સહિત મેલે પહોંચ્યા છે. ઈત્યાદિક અનેક ભવ્ય છે આ દિવસનું આરાધન કરી સિદ્ધિ પદને પામેલા હોવાથી આ ચૈત્રી પુનમના દિવસ ઉત્તમ જાણી તેનું અવશ્ય આરાધન કરવું. તે દિવસે ઉપવાસદિક તપ કરી, દેવ ગુરૂને વંદના સેવા ભક્તિપૂર્વક બહુમાને કરી દેવવંદન વિગેરે વિધિ કર. તે દર વરસ સુધી તે તિથિનું આરાધના કરવાથી સર્વ દુ:ખનો નાશ થઈ પરમ ઉત્કૃષ્ટ પદ એટલે મેક્ષ પદ મેળવી શકાય છે. માટે અવશ્ય એ તિથિનું આરાધન કરવાને માટે અહીં નીચેની શ્રી જ્ઞાન વિમલસૂરિશ્વરજી રચિત દેવ વાંદવાની વિધિ વિગેરે મુકવામાં આવે છે તે પ્રમાણે અવશ્ય દેવ વાંદવા. છે અથ શ્રીશાન વિમલસૂરિ કૃત ચિત્રી પુનમના દેવવંદન પ્રારંભ. | ( તિહાં પ્રથમ વિધિ લખીએ છીએ) પ્રથમ પ્રતિમાં ચાર માંડી તથા મુખ્ય હેય તે મુખ માંડી, તિહાં પ્રથમ ટીકી દશ કરવી, કૂલના હારે દશ, અગરબત્તી દશવાર ઊખેવવી, દશ દીવેટને દીવો કરે છે દશ વાર For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૧ ઘંટ વગાડ, દશ વાર ચામર વિંજવા, દશ સાથીયા ચોખાના કરવા, જેટલી જાતિનાં ફળ મળે તે સર્વ જાતિનાં પ્રત્યેકે દશ દશ મૂકવાં, સોપારી પ્રમુખ સર્વ દશ દશ મુકવાં, નૈવેદ્ય મળે સાકરીયા ચણા તથા એલચીપાક દ્રાખ; ખારેક શિગડાં, નિબજાં, પીસ્તા, બદામાદિ મેવા જે જાતિના મળે, તે સવ જાતિના પ્રત્યેક દશ દશ વાનાં કવાં. અખીયાણું ગોધૂમ શેર ટાણું, લીલા નાળિયેર ચાર અને પાંચમું નાળીયેર બાજોઠ નીચે મુકવા ઈત્યાદિક વિધિ મેળવીને દેવ વાંદવા પછી શ્રી સિદ્ધાચલજીનાં એકવીશ નામ લઈએ તે નામ લખીયે છીયે, ૧ શ્રી શત્રુંજય. | ૮ શ્રીપદ ૧૫ શ્રી મહાપ ૨ શ્રી પુંડરિક. | ૯ શ્રી પર્વતેદ્ર ! ૧૬ શ્રી પૃથ્વી પીઠ ૩ શ્રી સિદ્ધક્ષેત્ર. | ૧૦ શ્રી મહાતીર્થ ! ૧૭ શ્રી સુભદ્ર ૪ શ્રી વિમલાચલ ! ૧૧ શ્રી શાશ્વત પર્વત | ૧૮ શ્રી કૈલાશ ૫ શ્રી સુરગિરિ | ૧૨ શ્રી દઢશક્તિ ૧૯ શ્રી પાતાલ મૂલ ૬ શ્રી મહાગિરિ | ૧૩ શ્રી મુક્તિ નિલય | ૨૦ શ્રી અકર્મક ૭ શ્રી પુણ્યરાશિ | ૧૪ શ્રી પુષ્પદંત | ૨૧ શ્રી સર્વકામદ એ પ્રમાણે એકવીશ નામ લઈએ. પ્રથમ ત્યવંદન આદીશ્વર અરિહંત દેવ, અવિનાશી અમલ છે અક્ષય સરૂપીને અનુપ, અતિશય ગુણ વિમલ ! મંગલ કમળા કેલી વાસ, વાસવ નિત્ય પૂજિત છે તુઝ સેવા સહકાર વર, કરતાં કલ કુંજિત છે યોજિત યુગ આદિ જિણે એ, સકલ કલા વિજ્ઞાન શ્રી જ્ઞાનવિમલ સૂરિ ગુણ તણે, અનુપમ નિધિ ભગવાન છે ૧ | ઇતિ છે For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હર છે અથ દ્વિતીય ચિત્યવંદન . વશ ઈબાગ સહાયત, સેવન વન કાય ! નાભિરાય. કુલ મંડણે, મરૂદેવી માય છે ભરતાદિક શત પુત્રને જે જનક સહાય ! નારી સુનંદા મુમંગલા, તસવંત કહાય બ્રાહ્મી સુંદરી જેહની એ, તનયા બહુ ગુણ ખાણ છે જ્ઞાનવિમલ ગુણ તેહના સંભારે સુવિહાણું ! ૨ છે ઈતિ છે છે અથ તૃતીય ચિત્યવંદન છે પ્રથમ નાથ પ્રગટ પ્રતાપ, જેહને જગે રાજે છે પાપ તાપ સંતાપ વ્યાપ, જસ નામ ભાજે ! પરમ તત્ત્વ પરમાત્મરૂપ, પરમાનંદ દાઈ ! પરમ જ્યોતિ જસ જાહલે, પરમ પ્રભુતા. પાઈ છે ચિદાનંદ સુખ સંપદા એ, વિલસે અક્ષય સનર રૂષભદેવ ચરણે નમે, શ્રી જ્ઞાનવિમલ ગુણ સર છે ૩ | ઈતિ છે છે અથ થેયે જડા બે છે શ્રી શત્રુંજય મંડાણ, રિસહ જિણેસર દેવ છેસુર નર વિદ્યાધર, સારે જેહની સેવ એ સિદ્ધાચલ શિખરે, સહાકર શગાર શ્રી નાભિ નરેસર, મરૂદેવીનો મલ્હાર છે ૧ છે એ તીરથ જાણી, જિન ત્રેવીશ ઉદાર છે એક નેમ વિના સવિ, રામવસરયા સુખકાર છે ગિરિ કંડણે આવી, પહેતા ગઢ ગિરનાર છે ચિત્રી પુનમ દિને, તે વ૬ જયકાર ૨ જ્ઞાતા ધમ કથાગે, અંતગડ સુત્ર મઝાર છે સિદ્ધાચલ સીદ્ધા, બોલ્યા બહુ અણગાર છે. તે માટે એ ગિરિ, સવિ તીરથ શિરદાર છે જિણ ભેટ થાવે, સુખ સંપત્તિ વિસ્તાર છે ૩ | ગોમુખ ચકકેસરી, For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૩ શાસનની રખવાળી છે એ તીરથ કેરી, સાન્નિધ્ય કરે સંભાલી છે ગિરૂઓ જ મહિમા, સંપ્રતિ કાલે જાસ છે શ્રી જ્ઞાનવિમલસુરિ, નામે લીલ વિલાસ પે જ છે છે અથ દ્વિતીય થાય જોડે છે (રાગ મનહર મુરતી મહાવીરાણી) સઠ લાખ પુરવ રાજ કરી, લીયે સંયમ અતિ આનંદ ધરી છે વરસ સહસે કેવલ લચ્છી વરી, એક લખ પુર્વ શિવરમણ વરી લે ૧ વીસે પહિલા રૂષભ થયા, અનુક્રમે વિશ જિર્ણોદ ભયા છે વૈત્રી પુનમ દિન તેહ નમે, જિમ દુગતી દુઃખડાં દૂર ગમે છે ૨ ! એકવીશ એકતાલીશ નામ કહ્યાં છે આગમે ગુરૂવયણે તેટલહ્યા છે અતિશય મહિમા ઈમ જાણીએ, તે નિશ દિને મનમાં આણુએ છે ૩ શત્રુંજય ગિરિનાં સવિ વિઘન હરે ચકકેસરી દેવિભકિત કરે છે કહે જ્ઞાનવિમલ સુરીગુરૂ, જિનશાસન હેજે જયકર છે ૪ ઈતિ છે અથ સ્તવન લિખ્યતે | (રાગ બાછલ દે માતા મલ્હાર). સિદ્ધાચલ ગુણગેહ, ભવિ પ્રણમે ધરી નેહ, આજ હા સેહે રે મન મેહે તીરથ રાજી છ કે ૧ આદીશ્વર અરિહંત, મુગતિ વધૂને કત, આજ હે પુરવવાર નવાણું આવી સમોસરયા જ છે છે સન્મ સુરા સુર રાજ, કિન્નર દેવ સમાજ, આજ હે સેવા રે સારે કરજેડી કરી છે ૩ દર્શનથી દુખ દૂર, સેવે સુખ ભરપુર, આજ હે એણે રે કલિકાલે કલ્પતરૂ અછે ૪ પુંડરિકગિરિ ધ્યાન કહીએ For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૪ બહુ યશમાન, આજ હૈ। દીપે રે અધિષ્ટી તસ નાન ફ્લા ઘણી જી !! પ kk ॥ અથ વિધિ । ( સતીકરમ† નમીયુંણુ તથા ભકતામર સ્મરણમાંથી જોઇ લેવા ) સતિકર' કહીયે, પછી નવકાર દશ ગણવા, પછી શ્રી શત્રુજ્યનાં એક્વીશ નામ નમસ્કારપૂર્વક લેવાં. જેમ શ્રી શત્રુયાય નમઃ શ્રી પુંડરિકાય નમઃ ઈત્યાદિ. એકવીશ નામ લેઈ પછી ભંડાર ઢાઈએ. પછી ખમાસમણુ શ દેઈ પ્રદક્ષિણા દેશ દેવી, એટલે એક જોડાતા વિધિ થયા !! અથ દેવવદનના ખીજા જોડાને વિધિ પણ પ્રથમની પ્રમાણેજ છે, વસ્તુ પણ તેજ સવ મેળવવી, પરંતુ એટલા ફેર કે દશ દશ વસ્તુને દેકાણે વીશ વીશ વસ્તુ મૂકવી. અખીયાણું તે જ મૂકવું, અને સતિકરને સ્થાનકે નઊિષ્ણુ કહેવું !! ॥ અથ બીજા જોડનાં ત્રણ ચૈત્યવંદન ॥ નાભિ નરેસર વશ મલય, ગિરિચન સાહે જસ રિમલશું વાસિયા, ત્રિભુવન મન માહે ! અપરા રભા ઉČશી, જેહના અવદાત ! ગાય અઠ્ઠ નિશ હુ શું, મરૂદેવી જાત નિપાધિક જસ તેજશું એ, સમ મય સુખને ગેહુ ા જ્ઞાનવિમલ પ્રભુતા ઘણી, અખય અનતી જેહ, ૫ ૧૩૫ ઈતિ !! ॥ અથ ખીજી' ચૈત્યવંદન ॥ જિમ ચૈત્રી પુનમ તણો, અધિકો વિષુ દીપે ા ગ્રહ ગણુ તારાદિક તણા, પરમ તેજને જીપે 1 તિમ લૌફિકના દેવ તે, તુમ આગે હીણા ના લેાકાત્તર અતિશય ગુણે, રહે સુરનર લીા ॥ નિવૃત્તિ નગરે જાયવા એ, એહિ જ અવિચલ સાથે ! જ્ઞાનવિમલસૂરિ એમ કહે, ભવ ભવ એ મુજ નાથ ॥ ૨ ॥ For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૫ છે અથ ત્રીજું ચીત્યવંદન અજર અમર અકલક અરુજ, નિજ અવિનાશી સિદ્ધ સરુપી શંકરે, સંસાર ઉદાસી છે સુખ સંસારે ભોગવી, નહીં ભોગ વિલાસી છે છતી કર્મ કષાયને, જે થે જિતકાશી છે દાસી આશી અવગણી એ, સમીચીને સવગ છે નય કહે તસ ધ્યાને રહે, જિમ હેય નિર્મલ દેહે. ૩ છે અથ થેયે જેડા બે છે (રાગ – મુજ આંગણ સુરતરૂ ઉગે) શ્રી તન્ય મંડણ રિસહ જિર્ણોદ, પાપ તણે ઉમૂલે કંદ છે મરૂદેવી માતાને નંદ, ને વધૂ મને ધરી આણંદ. | ૧૫ ત્રણ ચોવીશી બહુર જિના, ભાવ ધરી વધુ એક મના અતીત અનાગત ને વતમાન, તિમ અનંત જિનવર ધરો ધ્યાન. ૨ જેહમાં પંચ કહ્યા વ્યવહાર, નય પ્રમાણ તણા વિસ્તાર છે તેના સુણવા અર્થે વિચાર, જિમ હેય પ્રાણુ અલ્પ સંસાર. ૩ શ્રી જિનવરની આણ કરે, જગ જસ વાદ ઘણો વિસ્તરે છેશ્રી જ્ઞાનવિમલસુરિ સાનિધ્ય કરે, શાસનદેવી સંકટ હરે. છે અથ દ્વિતીય થાય જોડે છે (રાગ - વીર જીનેશ્વર અતી અલસર ) પ્રણ ભવિયા રિસહ જિસેસર, શત્રુંજય કેરો રાયજી ! વૃષભ લંછન જસ ચરણ સોહે, સોવન વરણ કાયજી છે ભરતાદિક શત પુત્ર તણે જે, જનક અધ્યા રાયજી મૈત્રી પુનમને દિન જેહના, મહેટા મહોત્સવ થાયછે. ૧છે અષ્ટાપદ ગિરિ શિવપદ પામ્યા, શ્રી સિહેર સ્વામીજી ચપાયે વસુપૂજ્ય નરેસર, નંદન શિવ ગતિ ગામીજી વીર અપાપાપુરિ ગિરનાર, સિદ્ધ નેમ જિર્ણોજી છે વીશ સમેતગિરિ શિખરે પહેતા, એમ For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૬ ચોવીશે વદોજી. રા આગમન ગમતા પરે જાણો, સવિ વિષને કરે નાશ છે પાપ તાપ વિષ દૂર કરવા, નિશ દિન જેહ ઉપાસે છે મમતા ચૂકી કીજે અલગી, નિર્વિષતા આદરીયેજી ઈણી પરે સહજ થકી ભવ તરીકે, જીમ શિવસુંદરી વરીએ. એ ૩ | કવડ જક્ષ પ્રત્યક્ષ થઈને, જેના પરતા પુરે છે દેહગ દુગતિ દુર્જનને ડર, સંકટ સઘલાં ચુછ દિન દિન દેલત દીપે ધધિકી, જ્ઞાનવિમલ ગુણ નરજી છે છત તણું નિશાન બજા, બોધી બીજ ભરપૂર. ૪ો ઈતિ . છે અથ સ્તવન લિખતે (નાયકાની દેશી.) એક દિન પુંડરિક ગણધર રે લાલ, પૂછે શ્રી આદિ Íિદ છે છે સુખકારી રે રે કહીયે તે ભવ જલ ઉતરી રે લાલ, પામીશ પરમાનંદ ભવ વારી રે. એવો છે કહે જિન ઈણ ગિરિ પામશે રે લોલ, જ્ઞાન અને નિર્વાણ છે જ્યારી રે ! તીરથ મહિમા વધશે રે લાલ, અધિક અધિક મંડાણ નિધારી રે ! છે એ છે ૨ . એમ નિસુણી તિહાં આવીયા રે લાલ, વાતિકમ કર્યા દૂર છે તમે વારી રે એ પચ કેડી મુનિ પરવરિયે રે લોલ, હુવા સિદ્ધિ હજુર ! ભવ વારી રે ! એ છે ૩. ચૌત્રી પુનમ દિન કીજીયે રે લાલ, પૂજા વિવિધ પ્રકાર છે દિલ ધારી રે ! ફલ પ્રદક્ષિણું કાઉસ્સગ્ગી રે લાલ, લેગસ્સ થઈ નમુક્કાર છે નર નારી રે એ છે ૪. દશ વીશ ત્રીશ ચાલીશ ભલા રે લાલ, પચાસ પુષ્પની માળ છે અતિ સારી રે. નર ભવ લાહ લીજીયે રે લાલ, જિમ હેય જ્ઞાન વિશાલ છે મનોહારી રે ! છે એ છે પછે ઈતિ સ્તવન | પછી નમિણ કહેવું છે | ઈતિ દ્વિતીય જે સંપૂર્ણ For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે અથ દેવવંદનને ત્રીજો છેડો પ્રારંભ છે છે એ ત્રીજા જોડામાં ત્રીશ ત્રીશ વાનાં હોવવાં છે અથ મૈત્યવંદન ત્રણ લિખ્યતે | આદીશ્વર જિનરાયને, પહેલે જે ગણધાર પુંડરિક નામે થયે, જે ભવિ જન સુખકાર છે અત્રી પુનમને દિને, કેવલસિરિ પામી છે ઇણે ગિરિ તેહથી પુંડરિક, ગિરિ અભિધા પામી છે પંચ કેડિ મુનિશું કહ્યા એ, કરી અનશન શિવ ઠામ છે જ્ઞાનવિમલ સુરિ તેહના, પય પ્રણમે અભિરામ. ૧ | છે અથ બીજું મૈત્યવંદન છે જાઈ જુઈ માલતી, ડમરે ને મરો | ચંપક કેતકી, કુદ જાતિ. જસ પરિમલ ગિફ છે બોલસિરિ જાસુદ વેલી, વાલે મદાર છે સુરભિનાગ પુન્નાગ અશક, વળી વિવિધ પ્રકાર છે ગ્રંથિમ વેઢિમ ચઉવિધ એ, ચાર રચી વર માલ છે નય કહે શ્રી જિન પુજતએ, ત્રી દિન મંગલમાલ. ૨ છે અથ ત્રીજું સત્યવંદન ચૈત્રી પુનમને દિને, જે ઈણે ગિરિ આવે છે આઠ સત્તર બહૂ ભેદશું, જે ભક્તિ રચાવે છે આદીશ્વર અરિહંતની, તસ સધલાં કમ દૂર લે છે સપદ મલે, ભાંજે ભાવ ભર્યું છેઈહ ભવ પરભવ ભવે ભવે. એ, રૂદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કે જ્ઞાનવિમલ ગુણ મણિ તણ, ત્રિભુવન તિલક સમાન. ૩છે ઈતિ છે For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૮ છે અથ થાય જેડા બે પ્રારંભ (રાગ – જ્યાં જ્યભવી હીતકર ) મૈત્રી પુનમ દિન, શત્રુંજય ગિરિ અહિઠાણ છે પુંડરિક વર ગણધર, તિહાં પામ્યા નિર્વાણ છે આદીશ્વર કેરા, શિષ્ય પ્રથમ જ્યકાર છે કેવલ કમલા વર, નાભિ નદિ મલ્હાર. ૧ છે. ચાર જબુદીપે. વિચરતા જિનદેવ ને અડ ઘાતકીખડે, સુર નર સારે સેવ અડ પુષ્કરે અધે, ઇણિપરે વીશ જિનેશ સંપ્રતિ એ સહે પંચ વિદેહ નિવેશ. ૨ પ્રવચન પ્રવહણ સમ, ભવજલ નિધિને તારે છે કે હાદિક મહટા, મત્સ્ય તણ ભય વારે છે જિહાં જીવદયા રસ, સરસ સુધારસ દાખ્યો છે. ભવિ ભાવ ધરીને, ચિત્ત કરીને ચાખ્યો. ૩જિનશાસન સાનિધ્ય, કારી વિધન વિદારે છે સમતિ દષ્ટિ સુર, મહિમા જાસ વધારે છે શત્રુજ્ય ગિરિ સેવે, જેમ પામે ભવ પાર ! કવિ ધીરવિમલને, શિષ્ય કહે સુખકાર છે ૪ ઈતિ છે છે અથ દ્વિતીય થય જોડે (રાગ - મનહર મુરતી) વંદુ સદા શત્રુંજય તીર્થરાજે, ચૂડામણિ આદિ જિદ ગાજે છે દુક કમ્મદ્દ વિરોધ ભાંજે, માનું શિવારોહણ એહ પાજે. ! ૧ !! દેવાધિદેવા કૃત દેવા, સભારિ એ ક્યું ગજ ચિત્ત રેવા છે સંવિ તે યુતિ થયા મહીયા, અણગયા સંપાઈસ જે અઈયા. આર. જે મેહના ધ વડા કહાયા, ચારિ ઇટ્ટા, સિણા કસાયા છે તે છતીયે આગમ ચખુ પામી, સંસાર પારૂત્તરણાય ધામી. છે ૩ ચકકેસરી ગેમુહ દેવ જુત્તા, રક્ષા, કરી સેવય ભાવ પત્તા છે દિ સયા નિમલ નાણ લચ્છી, હવે પસના શિવસિદ્ધિ લચ્છી. છે ક ઈતિ For Private And Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૯ છે અથ સ્તવન પ્રારંભ છે (શેત્રુ જે જઈ લલના – દેશી) સિદ્ધગિરિ ધ્યા ભવિકા, સિદ્ધગિરિ ધ્યાવે છે ઘરે બેઠાં પણ બહુ ફલ પાવો, ભવિક, બહુ ફલ પાવે છે ૧ | નંદીશ્વર યાત્રાએ જે ફલ હવે છે તેથી બમણું ફલ તે કુંડલગિરિ હવે છે ભ૦ છે કું છે કે ૨ ! ત્રિગણું રૂચક ગિરિ ચલે ગજદંતા છે તેથી બમણું ફલ જંબુ મહેતા | ભo | જેo | ૩ | પણું ધાતકી મૈત્ય જુહાર, છત્રોશ ગણું ફળ પુષ્કર વિહારે છે. ભ૦ છે પુછે છે ૪ તેહથી તેરસ ગણું મેરૂ ચત્ય જુહારે, સહસ ગણું ફલ સમેતશિખરે છે ભ૦ છે સ0 | | ૫ | લાખ ગણું, ફલ અંજન ગિરિ જુહારે, દશ લાખ ગણું ફલ અષ્ટાપદ ગિરનારે છે ભ૦ અ ૬ છે કેડી ગણું ફલ શ્રી શત્રુંજે ભેટે, જેમ રે અનાદિનાં દુરિત ઉમેટ ! ભવ છે ૭ છે ભાવ અને તે અનંત ફલ પામે, જ્ઞાનવિમલસુરિ એમ ગુણ ગાવે ભ૦ છે એ છે ૮ છે ઈતિ સ્તવન સંપૂર્ણ છે અહીં જ્યતિહુઅણ કહેવું, આ તિહુઅણસ્તોત્રમ છે જ્યતિહુઅણવરકલ્પરૂખજિણધન્નતરિ, જય તિહુઅશુકલાકેસ દુરિઅક્કરિ કેસરિ, તિહુઅણુઅણુઅવિવિઆણ ભુવણાયસામિઅ, કુણસુ સુહાઈ જિસપાસ ભણુપુરકિઅ છે ૧ છે તઈ સમરત લહતિજત્તિ વરપુર લત્ત, ધણણ સુવર્ણ હિરણ પુરણ જણ ભુજઈ રજઈ પિમ્બઈ મુખ્ય અસંખ સુખ તુહ પાસ પસાઈણ, ઈસ તિહુઅણવરકપરૂખ સુખઈ For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૦ કુણ મહ જિણ છે ૨ ! જરજજરપરિ જુણ-કણું નક્કસુકુકિણ, ચબુખીણ ખણ ખુણ નરસલિય સલિણ: તુહ જિણ સરણરસાયણ બહુ હુતિ પુણુણવ, યે ધન્નતરિ પાસ, મહવિ તુહ રેગહરે ભવ છે ૩ છે વિજાઇસમતતંતસિદિઉ અપરિણ, ભુવણભુઉઆ અવિકસિદ્ધિ સિક્ઝહિ તુહ નામિણ તુહ નામિણ અપવિત્ત એવિ જણ હેઈ પવિત્ત, તે તિહુઅકક્ષાણોસ તુહ પાસ નિરૂત્ત છે ૪ છે ખુદ પઉત્તઈ મંતવંત જતાઈ વિમુઈ, ચરથિર ગરલ ગહુમ્ન ખગ્ન રિફવષ્ણુવિ ગંજઈ દુન્થિય સત્ય અણુર્થી-ઘ– નિત્યારઈ દય કરિ, દુરિયાઈ હરઉસ પાસ દેઉ દુરિયર કેસરિ છે ૫ છે તુહ આણ થઈભીમદપુદ્ધરસુરવરરખ્ખસજખણિંદ – વિદ ચેરાનલ જિલહર | જલથલ ચારિ રઉખુદૃપસુ જેઈણિ જોઈય, ઈયા તિહુઅણુઅવિધિઆણ જય પાસસુસામિય છે ૬ . પત્યિય અત્થ-અકૃત્ય-તત્ય ભક્તિભર નિભર, રેમચચિય ચારૂકાર કિજરનર સુરવર; જસુ સેહિ કમકમલજુયલ પખાલિય કલિમલ, સે ભુવણરય સામિપાસ મહ મ રિઉબલુ છે ૭ જય જેઈમણમલભસલભયપંજરકુંજર, તિહુઅણજણઆણંદ - ચંદ ભુવણાય દિણયર; જ્ય મઈ મેઈણિ વારિવાહ યે જતુપિયામહ, થંભણયઠ્ઠિય પાસનાહ નાહરૂણ કુણું મહ ૮ બહુવિહુ વન–અનુ-સુનું વનિઉ છપ્પનિહિ, મુખધમ્મ કામન્થ-કામનર નિયનિય સ્થિહિ; જ ઝાયહિ બહુ દરિસણસ્થ બહુ નામ પસિહ, સો જોઈયમણકમલભસલ સુહુ પાસ પદ્ધઉ ૯ ! ભયવિષ્ણલરણઝણદસણ ચરહરિય સરીરય, તરલિય મયણવિસ–સુત્ર ગગ્ગરગિર કરણય, તઈસહસત્તિ સરંત હુતિ નરનાસિયગુરૂદર, મહવિજઝવિ સિઝિસઈ પાસ ભયપજરકુંજર | ૧૦ | પઈ પાસિ વિસંતનિરપત પવિત્તિય, બાહ પવાર For Private And Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ો પવૂઢ દુહદાહ સુપુલાઈય, મન્નઈ મનું સઉન્પુનું અપાયું સુરનર, ઈય તિહુતણુ આણંદ-ચંદ જય પાસસિર ! ૧૧ છે. તુલ કલાણમહેસુ ઘટાડવપિલિય, વહિરમલ મહઠુભત્તિ સુરવરગજુલિય, હલુલિય પવત્તયતિ ભુવણેવિ મસવ, ઈય તિહુઅણઆણંદચંદ જયપાસ સુહુભવ છે ૧૨ કે નિપ્પલકેવલકિરણ-નિયરવિહુરિયતમપહયર, દુહંસયસયલ પત્થસત્ય વિત્થરિયપહાભર, કલિલુસિયજણધૂયયયણહ અગેયર, તિમિરઈ નિહર પાસનાહ ભુવણપત યદિણયર છે ૧૩ છે તુહ સમરણજલરિસ–સિત માણવમણિ , અવરાવરસુહુમ––હકદલદકરહણિ જાયઈલભરભરિય-હરિયદુહદાઅવમ, ઈય મઈમેઈણિ વારિવાહ દિસ પાસ મઈ મમ ! ૧૪ મે કય અવિક્લકહાણવલ્લિફિલ્વરિય દુહવણુ, દાવિય સગ્ન પવષ્યમગ્ન દુગઈગમવારણ જય જે તુહ જણણણ તુ જંજણિય વિયાવ૬, રમ્મુ ધમ્મુ સે જ્યઉ પાસ જયસુપિયાહુ . ૧૫. ભુવણારણ્યનિવાસદરિયપરદરિસર્ણદેવય, જેઈણિયણખિત્ત-વલખુરાસુરપસુવય; તુહ ઉત્તવૃસુનઇ-સદ્ધ અવિસંકુલુ ચિઠ્ઠહિ, ઈય તિહુઅણવણસીહ પાસ પાવાઈ પણુસહિ ! ૧૬ મે ફણિફણફારફુરંતરયણકરજિચનહલ, ફલિણી દલદ્દલમાલ નિલુપલસામલ; કમઠાસુરઉવસગવગ્નસંસચ્ચઅજિય, જ્યાં પચ્ચખજિણેસ પાસ થંભણયપુરઠ્ઠિય છે ૧૭ મે મહ મણ તરલ પમાણું ને વાયાવિ વિસલું, નેય તણરવિ અવિણયસહાવું અલસવિહલથલ, તુહ માહપુપમાણુ દેવ ! કારણપવિત્ત, ઈય મઈ મા અવહીરિ પાસ પાલિહિ વિલવતઉ છે ૧૮ છે કિ કિં કપિઉ નય કલુણ હિં કિ વ ન જપિઉ, કિ વન ચિઠ્ઠિઉ કિટ દેવ દયમવલંબિઉ, કાસુ ન કિય નિષ્ફરલધિ અમહેહિ દુહન્નિહિ, તહવિ ન પત્તઉ તાણું કિપિ પઈ પહું પરિચત્તિહિ છે ૧૮ તુહુ For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામિઉ તુહ માય બપુ તુહુ મિત પિયકરૂ, તુહુ ગઈ તુહુ મઈ તુહુ જિતાણું તુહુ ગુરૂ એમકર, હઉં દુહભરભારિ વરાઉ રાઉ નિર્ભગ્ગહ લીણ તુહ કમકમલ સરણે જિણ પાહિ ચંગહ | ૨૦ | પઈ કિવિક્ય નીરોયલક કિવિ પાવિય સુહસિય, કિવિ મઈમંત મહત કવિ કિવિ સાહિત્ય સિવપયા કિવિ ગજિય રિઉવષ્ણકવિ સધવલાય ભૂયલ, મઈ અવહીરહિ કેણ પાસ સરણાગવચ્છલ ! ર૧ પચ્ચેવયાર નિરીહનાહ નિષ્પન્નઓયણ, તુહ જિણપાસપરવયાર કરણિક્કપરાયણ, સન્તુમિત્તસમચિત્તવિત નયનિંદયસમમણ, મા અવહીયાજીગ્નએવિ મઈ પાસ નિરજણ છે રર છે હ8 બહુવિહદુહતત્તગતુ તુહ દુહનાસણ પર, હર્ષ સુયણહ કણિકઠાણું તુહુ નિરૂ કરણપ હઉજિણપાસ અસામિ સાલ તુહુ તિહુઅણ સામિય, જે અવહીરહિ મઈઝખત ઈય પાસ ન સોહિય ! ૨૩ | જુગાજુગ્નવિભાગ-નાહ નહુ જયહિ તુહ સમ, ભુવણુવયાસહાવ-ભાવ કરૂણારસસત્તમ, સમવિસમઈકિ ઘણુનિયઈ ભુવિ દેહ સમતઉ, ઈય દુહિબંધવ પાસનાહ મઈ પાલ ઘુણત છે ૨૪ નય દીલુહ દીયુંમુવિ અનુવિ કિવિ જુમ્મય, જે જેઈવિ ઉવયાર કરહી સમુ, દણ દીણ નિહી જેણે તઈ નાહિણચાઉ, તેજુગઉ અહમેવ પાસ પાહિ મઈ ચંગઉ ૨૫ ! અહ અનુવિ જુગ્વય વિસેસુ કિવિ મહિ દિણહ, જે પાસિવિ ઉવયાર કરઈ તુહ નાહ સમગ્રહ; સુચિય કિલ કહ્યાણ જેણે જિણ તુહ પસીયહ, કિ અનિણ ત ચેવદેવ મા મઈ અવરહ મે ૨૬ છે તુહ પત્થણ ન હુ હાઈવિહલ જિષ્ણુ જાણુઉ કિં પુણ હઉ, દુખિય નિરસત્ત ચત્ત દુખહુ ઉસુયમણ તું મન્નઉ નિમિસણ એક એકવિ જઈ લમ્ભઈ, સચ્ચે જે ભુખિયવસેણ કિ ઉબર પચ્ચઈ છે ૨૭ તિહુ અણસામિય પાસનાહ મઈ અપુ પયા For Private And Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ સિઉ, કિજ્જઉ જ નિય રૂવ સરિસ ન મુ બહુ પિ; અન્તુ ન જિષ્ણુ જગ્નિ તુહ સમાવિ ખિન્તુ દયાસ, જઈ અવગન્નસિ તુહુ જિષ્ણુઅહહ હ સુ હયાસઉ ૫ ૨૮ ॥ જઈ તુહ વિષ્ણુ ક્લુિવિ પેયપાઈણુ વેલવિયઉ, તુવિ જાણુ જિષ્ણુપાસ તુર્ભેિ હતું 'ગીકરણ; ઈંય મહ ઈચ્છિઉ જ ન હેાઈ સા તુલ આહાવણુ, રખ્ખું ખતલ નિયત્તિર્ણય જીજ્જઈ અહીરણ. તા ૨૯ એહ મારિય જત્ત દેવ ઈંડુ ન્હવણુ મહુસઉં, જ અલિય ગુણગહણું તુ મુણિ અિિસદ્દઉ; એમ પસીય સુપાસુનાહથ ભયપુરિય, ય મુવિ સિરિ અભયદે વિનવઈ અણુિંદિય.! ૩૦ ગા ઈતિ શ્રી જયતિહુ અણાત્ર સપુર્ણમિતિ ભદ્રં ભવતુ સલસ્ય જગતઃ। શાન્તિઃ પછી ત્રીશ નવકાર ગણવા. પછી શ્રી શત્રુંજયાય નમઃ એવ” એકવીશ નામ સિદ્ધગિરિનાં નમસ્કારપૂર્વક ગણવા. પછી ભડાર ઢાવવા એટલે રૂપા નાણું મૂકવું, પછી ત્રીશ ખમાસમણુ દેવાં; પછી ત્રીશ પ્રદક્ષિણા દેવી, એટલે આ જોડાને વિધિ સંપુણૅ થયા. ·4 ॥ અથ દેવવંદનના ચેાથે જોડા અહીયાં પુક્ત વસ્તુ સવ ચાલીશ ચાર્લીશ ઢાવવી, તેમ જ અખીયાણુ પણ મૂકવું અને બીજો પણ સવ વિધિ કરવા. For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે અથે ત્રણ ચૈત્યવંદન વિખ્યાત છે - શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, પુંડરિકગિરિ સાચો વિમલાચલ ને તીર્થરાજ, જસ મહિમા જાચો છે મુક્તિ નિલય શતકુટ નામ, પુષ્પદત ભણું જે છે મહાપતાને સહસ્ત્રપત્ર, ગિરિરાજ કહીજે છે ઈત્યાદિક બહુ ભાંતિ શું એનું નામ જ નિરધાર રે ધીરવિમલ કવિરાજન, શિષ્ય કહે સુખકાર. ૧ છે ' અથ દ્વિતીય ચૈત્યવંદન રજત કનક મણિ જડિતનાં, ભૂષણ વિરચા છે તિલક મુકુટ કુંડલ યુગલ, બેહેરખા બનાવે છે રૂચિર તિ મેતિ તણા, કંઠે હવે હાર છે કંદોરો શ્રીફલ કરે, આપીને સાર છે એણિ પરે બહુવિધ ભૂષણે, શોભાવે જિન દેહ જ્ઞાનવિમલ કહે તેહને, શિવવધુ વરે ધરી નેહ. છે ર છે છે અથ તૃતીય ચિત્યવંદન પ્રેમે પ્રણ પ્રથમ દેવ, શત્રુંજય ગિરિ મંડન કે ભવિયણ મન આનંદ કરણે, દુઃખ દેહગ ખંડણ છે. સુર નર કિન્નર નમે તુજ, ભગતિશું પાયા ને પાપ પંક ફેડે, સમત્વ પ્રભુ ત્રિભુવન રાયા છે. જ્ઞાનવિમલ પ્રભુ તુમ તણે, ચરણે શરણે રાખે છે કર જોડીને વિનવે, મુક્તિ માર્ગ મુજ દાબ. ૩ ! For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે અથ થાય જેડા બે વિખ્યાત છે (રાગ – મુજ આંગણે). રૂષભદેવ નમું ગુણ નિર્મલા, દૂધ માંહે જિમ ભેલી સીતાફલા છે વિમલ શૈલ તણું શણગાર છે, ભવ ભવ મુજ ચિત્તો તે રચે. ૧ કે જેહ અનંત થયા જિન કેવલી, જેહ હશે વિચરતા તે વેલી છે જે અસાય સાસય ત્રિહુ જગે, જિનપડિમા પ્રણમું નિત જગમગે. એ ૨ સરસ આગમ અક્ષર મહેદધો, ત્રિપદી ગંગ તરંગ કરી વધી છે ભવિક દેહ સદા પાવન કરે, દુરિત તાપ રમલ અપહરે. ૩ જિનશાસન ભાસન કારિકા, સુરસુરી જિન આણા ધારિકા ! જ્ઞાનવિમલ પ્રભુતા દિયે દંપતી, દુરિત દુષ્ટ ત ભય જીપતી. ૪ છે અથ દ્વિતીય થાય જોડે છે (શ્લેક – માલિની દત્ત. ) સવિ મલિ કરી આવે, ભાવના ભવ્ય ભાવો ! વિમલગિરિ વધા, મોતીયાં શાલ લાવો છે જે હોય શિવ જા, ચિત્ત તે વાત ભાવે કે ન હોય દુશમન દાવ, આદિ પૂજ રચા. ૧ ! શુભ કેશર ઘેલી, માંહે કર ચલી પહેરી સિત પટોલી, વાસીયે ગધ ધળી ભરી પુષ્કર નેલી, ટાલિયે દુઃખ હેલી છે સવિ જિનવર ટાલી, પુજિયે ભાવ ભલી. ૨ શુભ અંગ અગ્યાર, તેમ ઉપાંગ બાર છે વળી મૂલસત્ર ચાર, નંદી અનુ ગાર છે દશ પયન ઉદાર, છેદ ષટ વૃત્તિ સાર છે પ્રવચન વિસ્તાર, ભાષ્ય નિર્યુક્તિ સાર. ૩ છે જ્યાં જ્યાં જ્યનંદા, જૈનદષ્ટિ સુરિદા ! કરે પરમાનંદા, ટાલતા દુઃખ દદા છે જ્ઞાનવિમલ સુરિંદા, સામ્ય મા કંદ કદાવર વિમલ ગિરિદ, ધ્યાનથી નિત્યં ભદ્દા છે ૪ઈતિ છે For Private And Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬ ॥ અથ સ્તવન લિખ્યતે॥ એ દેશી. ) ( આજ સખી સખેસરા એ ગિરુ ગિરિ રાજીઓ, પ્રધ્યુમી ભાવે ! ભવ ભવ સંચિત આકરાં, પાતકડાં જાવે. !!! વજ્રલેપ સમજ હાવે, તે પણ તસ દૂર; એહતુ દર્શીન કીજીએ, ધરી ભકત પડુ રે, રા ચન્દ્રશેખર રાજા થયા, નિજ ભગિની સુધા; તે પણ એ ગિરિ સેવતાં, ક્ષણ માંહે સિધ્યા. uઙા શુકરાજા જય પામીયા, એને સુપસાયે; ગાહત્યાદિક પાપ જે, તે દૂર પલાયે,૫૪ા અગમ્ય અપૈય અભક્ષ્ય જે, કીધાં જેણે પ્રાણી; તે નિર્દેલ ઈણગિરિયે થયા, એ જિનવર વાણી. પાા વાધ સર્પ પ્રમુખા પશુ, તે પણ શિવ પામ્યા; એ તીરથ સેવ્યા થકી, સવિ પાતક વામ્યા. કિા ચૈત્રી પુનમ વતાં, ટલે દુઃખ લેશ; જ્ઞાનવિમલ પ્રભુતા ઘણી, હાય સુસ વિશેષ, ગ્રા વિધિ ( ઈત્તિ સ્તવન.) અહીં ભક્તામર કહેવુ", પછી ચાલીશ નવકાર ગણુવા, શ્રી સિદ્ધાચલજીનાં એક્વીશ નામ નમસ્કારપૂર્વક ગણવાં, પછી ભંડાર દ્રવ્ય મૂક્યું. ચાલીશ ખમાસમણુ દેવાં, ચાલીશ પ્રકૃક્ષિણા દેવી, ઈતિ દેવવંદનના ચેાથે જોડા સમ્રાપ્ત. અય દેવવંદનના પાંચમા જોડા. વિધિ અહીયાં પૂર્વાંત સવ વસ્તુ પ્રત્યેક પચ્ચાસ પશ્ચાસ ઢાવવી, તેમ જ અખીયાણુ અને શ્રીલ પણુ ઢાવવાં, ખીન્ને પશુ પૂર્વીલી પરે સર્વ વિધિ કરવા. For Private And Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૭ અથ ત્રણ ત્યવંદન પ્રારંભ શેત્રુજા શિખરે ચઢીય સ્વામી, કહીયે હું અચિંશું રાયણ તયર તલે પાય; આણદે ચરચિશું, હવણ વિલેપન પૂજના, કરી આરતી ઉતારીશ, મંગલ દીપક જ્યોતિ યુતિ; કરી દુરિત નિવારીશ, ધન્ય ધન્ય તે દિન માહરૉ એ, ગણીશ સફલ અવતાર નય કહે આદીશ્વર નમ, છમ પામે યકાર. ૧ (ઈતિ) અથ દ્વિતીય ચિત્યવદન તુજ મૂર્તિને નિરખવા, મુજ નયણું તરસે તુમ ગુણ ગણને બલવા, રસના મુજ હરખે; કાયા અતિ આણંદ મુજ, તુમ યુગપદ ફરશે તે સેવક તાર્યા વિના, કહો કિમ હવે સરશે, એમ જાણીને સાહેબા એ, નેક નજરે મેહિ જોય જ્ઞાનવિમલ પ્રભુ સુનજરથી, તે શું જે નવિ હેય. ૨ અથ તૃતીય ચિત્યવંદના માલ તાલ કસાલ સાર, ભુગલને ભેરી, ઢેલ દામા દડવડી, સરણાઈ નફેરી, શ્રી મંડલ વીણ રબાવ, સારગી સારી; તંબુરા કડ તાલ શંખ, જલ્લરી ઝણકારી, વાત્ર નવ નવ છંદ શું એ, ગાઓ ગુણીજન ગીત; જ્ઞાનવિમલ પ્રભુતા લહે, જીમ હેયે જગે જસ રીત. ૩ For Private And Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૮ અથ થાય જેડા બે લિખને જીહાં! ઓગતેર કેડીકેડી, તેમ પચાશી લખ વલી જેડી; ચુમ્માલીશ સહસ્સ કાડી, સમવસર્યા જીહાં એની વાર પુર્વ નવાણું એમ પ્રકાર, નાભી નદિ મલ્હાર. ૧ સહસ ફૂટ અષ્ટાપદ સાર, જિન ચોવીશ તણા ગણધાર; પગલાના વિસ્તાર, વલી જિનબિંબ તણે નહિ પાર; દેહરી શંભે બહુ આકાર, વંદુ વિમલ ગિરિ સાર. ૨ એંશી સીતેર સાઠ પંચાસ, બાર જેયણ માને જસ વિસ્તાર, ઈગ દુતી ચઉ પણ આર, માન કર્યું એહનું નિરધાર; મહીમા એહને અગમ અપાર, આગમ માંહે ઉદાર. ૩ ચૈત્રી પુનમ દીન શુભ ભાવે, સમતિદષ્ટિ સુર નર આવે; પૂજા વિવિધ રચાવે, જ્ઞાનવિમલ સુરી ભાવના ભાવે દુરગતી દેહગ દૂર ગમાવે, બધી બીજ જસ પાવે. ૪ અથ દ્વિતીય બેય છેડે (રાગ – વરસ દિવસમાં અષાઢ ચોમાસુ ) શેત્રુંજ સાહેબ પ્રથમનિણંદ નાભિ ભૂપ કુલ કમલ દિણંદ, મરદેવીને નદ; જસ મુખ સોહે પુનમ ચંદ, સેવા સારે ઈંદ નરિંદ; ઉમૂલે દુઃખ દદ, વાંછિત પૂરણ સુરતર કંદ; લંછન જેહને સુરભિનંદ, ફેડે ભવભય ફંદ, પ્રણમે જ્ઞાનવિમલ સુદિ જેહના અહ નિશ પદ અરવિંદ, નામ પરમાનંદ. ૧ શ્રી સીમંધર નવર રાજે, મહાવિદેહે બાર સમાજે; ભાગે ઈમ ભવિ કાજે, સિદ્ધક્ષેત્ર નામે ગિરિરાજે; એહ જ ભરત માં હે એ છાજે, ભવજલ તરણુ ઝહાજે; અનંત તીર્થંકરની વાણું ગાજે, ભવિ મન કેરો સંશય ભાંજે સેવકજનને નિવા, વાજે તાલ કસાલ પવા; ચિત્રી મહત્સવ અધિક દીવાજે, સુર નર સજી બહુ સાજે ૨ રાગદ્વેષ વિષ ખીલાણ મંત, ભાંજી ભવભય ભાવઠ બ્રાંત; ટાલે દુઃખ દુરત, સખ-સંપત્તિ હોયે જે સમરત થાયે અહનિશ સઘલા સંત, For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાયે ગુણ મહેત; શિવસુંદરી વશ કરવા તંત, પાપ તાપ પીલણ એ અંત સુણએ તે સિદ્ધાંત, આણી મેટી મનની ખાંત, ભવિયણ ધ્યાનો એકણુચિત રાન વેલા ઉલ૯ત. ૩ આદિ જીનેશ્વર પદ અનુસરતી, ચતુરંગુલ ઉંચી રહે ધરતી; દુરિત ઉપદ્રવ હરતી, સરસ સુદ્યારસ વયણ ઝરંતી; જ્ઞાનવિમલ ગિરિ સાનિધ્ય કરતી, દુશમન દુષ્ટ દલતી; દાડિમ પકુવક્ની સમદતી, જ્યતિ ગુણ ઈહાં રાજી પત; સમકિત બીજ વપતી, ચક્રસરી સુરસુંદરી હતી; ચૈત્રી પુનમ દિને આવતી, જ્ય જયકાર ભણતી. ૪ (ઈતિ) અથ સ્તવન પ્રારંભ તીરથ વારૂ એ તીરથ વારૂ, સાંભળજો સે તારૂ રે, ભવજલ નિધિ તરવા ભવિજનને, પ્રહણ પરે એ તાર રે. એ ૧ એ તીરથ મહિમા મોટે, નવિ માને તે કાર રે; પાર ન પામે કહેતાં કેઈ, પણ કહિયે મતિ સારૂ રે. એક ૨ સાધુ અનંતા ઈલાં કણે સીધા, અંત કમના કીધા રે; અનુભવ અમૃત રસ છણે પીધાં રે. અભયદાન ગ દીધા રે એક ૩ નમિ વિનમિ વિદ્યાધર નાયક, દ્રાવિડ વારિખિલ્લ જાણે રે, થાવચ્ચ શુકે સેલગ પથગ, પાંડવ પાંચ વખાણ રે. એ જ રામ મુનિને નારદ મુનિવર, શાંબ પ્રદુમ્ન કુમાર રે; મહાનંદ પદ પામ્યા તેહના, મુનિવર બહુ પરિવારે રે. એક ૫ તેહ ભણું સિદ્ધક્ષેત્ર એહનું, નામ થયું નિરધાર રે, શત્રુજય કલ્પ મહામ્ય, એહને બહુ અધિકાર રે. એ ૬ તીરથ નાયક વાંછિત દાયક, વિમલાચલ જે પાવે રે જ્ઞાનવિમલ સુરિ કહે તે ભવિ ને, ધર્મ શ્વગંધરે આવે છે. એ ૭ -: ઈતિ સ્તવન સમાપ્ત. - . એ દેવ વાંદવાના પાંચમાં જોડાને વિધિ થયે, ઈહાં પછીથી ચૈત્યવંદન ભાષ્ય કહેવું. For Private And Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૦ શ્રી ચૈત્યવંદન ભાષ્ય મુલ. વદિત વદણિજે, સવે ચિઈવણાઈ સુવિચાર; બહુ—વિત્તિ– ભાસ – ચુર્ણ - સુયાણસારેણ પુમિ. ૧ હતિગ અહિંગમ-પણગ, દુદિસિતિહુગ્ગત તિહાવિદણયા; પણિવાય – નમુક્કારા, વના સેલ – સય – સીવાલા. ઈગસીઈયે તુ પયા, સગનઉઈ સયાઓ પણ દડા; બાર અહિંગાર ચઉ વણિજજ, સરણિજજ ચઉહ જિષ્ણુ. ૩ ચરો થઈ નિમિત્તફ, બારહ હેલી સેલ આગારા; ગુણવીસ દેસ ઉસ્સગ્ગ ––માણ થત્ત સગવેલા. ૪ દસ આસાયણ–ચાઓ, સવે ચિઈવંદણાઈ ઠાણાઈ ચકવીસ દુવારેહિ, દુસહસ્સા હુતિ ચસિયરા. ૫ તિનિ નિસહી તિનિન ઉં, પાહિણ તિનિ ચેવ ય પણામા તિવિહા પૂય ય તહા, અવસ્થ–તિય–ભાવણે ચેવ. ૬ તિદિસિનિરિકખણ-વિરઈપયભૂમિ-૫મજણું ચ તિફખુત્ત, વન્નાઈ-તિય મુદ્દા–તિય ચ તિવિહં ચ પણિહાણ. ૭ ઘર-જિગુહર-જિણપુઆ, વાવાગ્યાયઓ નિસાહિતિગ; અગદ્યારે મુઝે, તઈયા ચિઈ – વંદણું –– સમએ. ૮ અંજલિબદ્ધો અણુઓ અ પચગ અ તિપણામાં સવ– તિવાર, સિરાઈ–નમણે પણમ–તિયા. ૯ અંગગ્ગભાવ--ભયા, પુષ્કાહાર – યુઈહિ યતિગ; પચુવારા અ--વાર સોવિયારા વા. ૧૦ For Private And Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ ભાવિજ અવસ્થતિય, પિડત્ય પયસ્થ ર–રહિયત્ત; છઉમલ્થ કેવલિત્ત, સિદ્ધાં ચેવ તસ્સલ્ય. ૧૧ ન્ડવણચ્છગેહિ છઉમલ્થ-વસ્થ પડિહારગેહિ કેવલિય; પલિય-કુસ્સગેહિ અ, જિણસ ભાવિજ સિદ્ધત્ત. ૧૨ ઉઢાતિરિઆણું, તિદિયાણ નિરિફખણું ચઈજહવા; પ૭િમ-દાહિણ- વામણ, જિમુહ - -દિ-િજુઓ. ૧૩ વનતિય વન્નત્થા–લબણુમાલબણું તુ પડિમાઈ, જોગ – જિણ–– મુત્તસુરી – મુદ્દાઓણ મુતિય. ૧૪ અન્ત રિઅગુલિ – કોસાગારેહિ દેહિ હસ્થેહિ, પિોવરિ કુપર–સાઠિઓહિં તહ જોગમુક્તિ. ૧૫ ચારિ અંગુલાઈ, પુઓ ઉણાઈ જત્ય પરિચ્છમઓ પાયાણું ઉસ્સગ્ગ, એસા પુણ હેઈ જિણમુદ્દા. ૧૬ મુરાસુરી મુદ્દા, જસ્થ સમા દેવિ ગર્ભિઆ હત્યાક તે પુણ નિલાદેને, લગ્ગા અને અલગ્ન ત્તિ. ૧૭ પચંગ પણિવાઓ, થયપાઢે હેઈ જેગમુશએ; વંદણ જિણમુદ્દાએ, પણિહાણે મુત્તસુરીએ. ૧૮ પણિહાણુતિગ ચેઈઅ-મુણિવદણ-પત્થણા–સર્વ વા; મણ–વય–કાએગd, સેસ-તિયો ય પયડુત્તિ. ૧૯ સચિદશ્વમુઝણ —મચિત્તમણુજઝણું મણેગ; ઈગ-સાડિ ઉત્તરાખં, અંજલી સિરસિ @િ-દિ. ૨૦ ઈઅ પચવિહાભિગમ, અહવા મુરતિ રાયચિહાઈ ખગ્ન છતવાણહ, મઉર્ડ ચમરે આ પંચમએ ૨૧ For Private And Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર વદતિ જિર્ણ દાહિણ,દિસિદ્ધિઆ પુરિસ વાદિસિ નારી; નવકર જન સક્રિકર, જિ મજ્ગ્ગા સેસો. ૨૨ નમુક્કારેણ ને ચિઈવણ મજઝ દંડ થઈ જુઅલા પણ દંડ થઈ–ઉકગ, થયપણિહાણેહિ ઉક્કોસા. ૨૩ અને બિતિ ઈગેણં, સક,થએ જહન્ન વદયા; ગ–તિગુણ મઝા, ઉકોસા ચઉહિ પંચહિ વા. ૨૪ પણિવાઓ અંગગો, દે જાણ કરદુમુત્તમંગ ચ સુમહત્થનમુકકારા, ઈગ દુગ તિગ જાવ અસય. ૨૫ અડસદ્િઠ અઠ્ઠાવીસા, નવનસિય ચ દુસય સગનયિા; ગુણતીસ દુસદ્દા, દુલ અડકિયસય દુવનસર્યા. ૨૬ ઈઅ નવકાર–ખમાસમણ, ઈરિઅ-સત્ય યાઈ–દડેસુ, પણિહાણેસ અ અદ્રુત્ત, વન્ન સલસય સીયાલા ૨૭ નવ બત્તીસ તિત્તીસા, તિચત્ત અડવીસ સેલ વીસ પયા મંગલ–––ઈરયા–સક્કન્ધયાઈસું એમસીઈસય. ૨૮ અટ્ટટ્ટ નવઠ્ઠય અક્વીસ સેકસ ય વીસ વીસામા; કમસો મંગલ–ઈરિયા––સક્કWયાઈસુ સગનઉઈ. ૨૯ વણઠિ નવ પય, નવકારે અઠ્ઠ સંપયા તત્ય, સગ સંય પય તુલા, સતરફખર અમી દુ પયા. ૩૦ પણિવાય અફખરાઈ, અઠ્ઠાવીસ કહા ય ઈરિયાએ નવનઅ-મફખરસર્ય, દુનિસ પય સંપયા અ. ૩૧ દુગ ગ ઈંગ ચ ઈંગ પણ, ઈગાર છગ ઈરિય સપયાઈ પયા; ઈચછા ઈરિ ગમ પણ, જે મે એગિદિ અભિ તસ. ૩૨ For Private And Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અખબ્લવગ નિમિત્ત, ઓહે-અરહેઉ સગહે પચર જીવ-વિરહણ-પડિકમણ, ભેય તિનિ ચૂલાએ. ૩૩ દુ તિ ચઉ–પણ-પણુ-પણુદુચકૃતિપસક્કWયસપાઈપયા; નમું આઈગ પુરિસો લગુ, અભયધમ્મા-પણિ સવ્વ. ૩૪ અવ્વ સંપયા ઓહ, ઈરહેલી-વઓગ વધે, સવિસે સુવઓગ સરવ –હેડુ નિયમ-ફલ-મુકુખે. ૩૫ દે સગનઉઆ વન્ના, નવસાય પતિત્તીસ સકર્થીએ ચેઈથય–સંપ, ચિત્ત–પય વન-દુસયગુણતીસા. ૩૬ દુ છ સગ નવ તિય છ ઐ૬ છપ્પય ચિઈ સંપયા પચાપઢમા; અરિહર વણ સધા, અને સુહુમ એવ જા તાવ. ૩૭ અભુવગમો નિમિત્ત, હે ઈગ–બહુ-વલંત આગરા, આગતુગ આગારા, ઉસ્સગ્માવતિ સરૂવ. ૩૮ નામથયાઈસુ સંય, પયસમ અડવીસ સોલ વીસ કમા; અદ્રુત્ત---વન દેસ, દુસયસેલ---કેનઉઅસય. ૩૯ પણિહાણ દુવન્નસર્યા, કમેણ સગ તિ ચકવીસ તિત્તીસા, ગુણતીસ અઠ્ઠવીસા, ચઉતી-સિગતીસ બાર ગુરુ વત્રા. ૪૦ પણદડા સત્યય, ચેઈઅ નામ સુઅ સિદ્ધત્થય ઇત્ય; દે ઈગ દે દે પચય, અહિગારા બારસ કમેણુ. ૪૧ નમુ જેઅ ય અરિહ લોગ, સવ્વ પુફખતમ સિદ્ધ જો દેવ; ઉર્જિ ચત્તા આ-વચન અહિગાર પઢમપયા. ૪૨ પઢમઅહિગારે વદે, ભાવણેિ બીએ ૬ દધ્વનિ ઈગઈય-ઠવણ-જિશે, તઈય ચઉત્કૃમિ , નામજિશે. ૪૩ For Private And Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તિહુઅણુઠવણજિર્ણપણ, ચમએ વિહરમાણ જિણો સત્તએ સુયનાણું, અઠ્ઠમએ સવ્વ-સિહ-યુઇ. ૪૪ તિસ્થાહિ-વરિશુઈ, નવમે દસમે ય ઉ ત થઈ, અઠ્ઠાવયાઈ ઈગદિસિ સુદિઠિસુર-સમરણ ચરિમે. ૪૫ નવ અહિંગારા ઈહ લલિએ-વિત્થર-વિત્તિમાઈ આણુસારા; તિનિ સુય-પરંપરયા, બીઓ દસમે ઈગારસ. ૪૬ આવર્સયચુર્ણીએ, જે ભણિય સેસયા જહિચ્છાએ તેણું ઉજિજતાઈ વિ, અહિંગારા સુયમયા ચેવ. ૪૭ બીઓ સુયસ્થાઈ, અત્યઓ વનિઓ તહિ ચેવ; સત્યયત પઢિઓ, દધ્વારિહ-વસરિ પયડ ૪૮ અઢાઈનણવ, ગીઅર્થી અવારિઅતિ મઝસ્થા આયરણ વિહુ આણ ત્તિ, વયણઓ સુબહુ મન્નતિ ૪૯ ચહવંદણિજજિણ મુણિ, સુયસિદ્ધાઈ સુરા ઉ સરણિજ્જા; ચલેહ જિણ નામ ઠવણ, દબ્ધ ભાવ ણિ-ભેએણું. ૫૦ નામણિ જિણનામા, ઇવણજિણા પુણ જિણિંદપડિમાઓ દબૈજિણા જિણછવા, ભાવજિણા સમવસરણત્યા. ૨૧ અહિંગય-જિણ—પઢમથુઈ, બીયા સવ્વાણ તઈએ નાણસ્સ; વૈયાવચ્ચગરાણું, ઉવઓગત્ય ચઉત્થ થઈ. પર પાવવણથ ઈરિઆઈ, વણવરિઆઈ છ નિમિત્તા; પવયણ-સુર-સરણથં, ઉસ્સગે ઈસ નિમિત્તછું, પ૩ ચ તસ્સ ઉત્તરીકરણ–પમુહ સહાઈઆ ય પણ હે; વૈયાવચ્ચગરતાઈ, તિન્ન ઇઅ હેલ બારસગ. ૫૪ For Private And Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અસ્થાઈ બારસ, આગાર એવભાઈયા ચરે, અગણ પણિ દિ-છિદણ, બેહી-બેભાઈ ડકો ય. પપ ઘડગ લય ખભાઈ માલુ-ધીનિઅલ સબરિ ખલિણ વહુ બુત્તર થણ સંજઈ, ભમુહગુલિ વાયસ કવિ. પ૬ સિરપ મૂઆ વાણિ, હિત્તિ ચઈજ દેસ ઉસ્સગે; લભુત્તર થણ સંજ, ન દેસ સમણી સવહુ સહૂતીર્ણ. ૫૭ ઇરિ-ઉસ્સગપમાણું, પણવીસુસાસ અઠ સેમેસુ; ગંભીર–મહુરસદ મહત્વ–મુક્ત હવઈ યુ. ૫૮ પડિમણે ચેઈય જિમણ, ચરિમ પડિકમણુઅણુ પડિહે, ચિવણ ઇઅ જઈણ, સત્ત ઉ વેલા અહેર. ૫૯ પડિઓ ગિહિણવિ હુ, સગવેલા પચવેલ ઇયરસ પૂઆસુ તિસંઝાસુ અ, હાઈ તિ–વેલા જહનેણું. ૬૦ તલ પાણ ભયણ,-વાણહ મેહુન સુઅણ નિઠવણ મુસ્તુ–ચાર જુએ, વજે જિગુનાહ–જગઈએ. ૬૧ ઈરિ નમુક્કાર નમુત્થણ, અરિહંત થઈ લેગ સબૈથુઈપુફખ; થઈ સિદ્ધા આ થઈ, નમુત્યુ જાવતિ થય જ્યવી. દર સવાહિ––વિશુદ્ધ, એવી જે વદએ સયા દે, દેવિંદવિંદ––મહિઅં, પરમપર્ય પાવઈ લહુ સ. ૬૩ . hs દેવ વન વિભાગ સમાપ્ત. So : For Private And Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અથ પિષદશમી કથા પ્રારતે તત્ર પ્રથમ મંગલા ચરણું વદે હલ – પાનામાંધિ પક, સર્વ સંખ્યદમ સમસ્ત મંગલ શ્રેણી લત્તા પલ્લવતિયદમ. અર્થ -સવજનને સુખનું દેનારૂ તથા સમસ્ત મંગલ પતિરૂપ લતાને નવાં કુર કરવામાં મેઘસમાન એવું શ્રી પાર્શ્વ નાથનું જે ચરણ કમળ તેને હું વદન કરું છું. વળી કવિ કહે છે કે હું વાય છનને નમસ્કાર કરીને તથા સુગુરુને પ્રણામ કરીને ભવ્ય જીવના બેધને અર્થે તથા પરોપકારને અર્થે આ લેક અને પરલોકમાં સુખને આપનારું એવું પોષ દશમીનું વ્રત પ્રાકૃત ભાષાએ કરી કહું છું માટે હે ભવ્ય જ હું જે વ્રતને મહિમા કહીશ તે વ્રતનું જરૂર ભાવે કરી આરાધન કરવું હવે તે કથા કહે છે. ચંપા નગરીને વિષે પૂર્ણભદ્ર નામા શૈત્ય છે તિહાં એક દિવસ ચરમ તિર્થંકર જે શ્રીવીર ભગવાન તે આવીને સર્મોસર્યા. તેમને આવવાના સમાચાર મગદાધિપતિ શ્રેણીક રાજા સાંભળીને મહાઆડંબરે ત્યાં પ્રભુની પાસે આવી પ્રભુને પ્રેમ કરીને સન્મુખ બેઠા. પછી સંસારને જેણે નાશ કર્યો છે એવા શ્રી ચરમ તિથકર ચાર ગતિમાં પડેલા એવા જીવોના ઉદ્ધારને અર્થે ઉપદેશ દેતા હતા. -જિન ધર્મવનિમુક્તિ મા ભુવ ચક્રવર્તેપિત્યાં ચેટ દરીદ્રોપિ જિન ધર્મોધિવાસિત – ૧ ભાવાર્થ-કધચિત્ ચક્વર્તિની પદવી કે પુરૂષ પામેલો હોય તે પણ જિન ધમ વિનિમુકત થકે તો તે કેમે થકી મુક્ત થાય નહીં. For Private And Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૭ તેમજ કદાચિત કઈ પુરુષ દરિદ્ધી હોય તે પણ તે છમ ધર્મ થકી ઉત્તમ મેક્ષ પદને પામે છે અર્થાત્ ચક્રવતી પદવી પામેલા પણ જીન ધર્મ વિમુક્ત જે હોય છે તે તેને મેક્ષ થતું નથી. પરંતુ દરિદ્ર હેય પણ ધમમાં સરાગી હોય તો તે મેક્ષ પદને પામે છે. માટે આ સંસારમાં જીવને જીન ધર્મની સામગ્રી પામવી મહા દુર્લભ છે. તેમાં વળી દાન શીલ તપ અને ભાવ એ ધર્મના ચાર અંગ મળવા તે પણ કઠીણ છે તથા પાપ કરવાથી પણ જીવ નરકમાં જાય છે તેમાં પણ દેવ દ્રવ્યની ચોરી તથા પરસ્ત્રીગમન કરનારા તે સાતમી નરકને વિષે સાત વખત જાય છે. મણે દેવશ્વસ્ય પરસ્ત્રીગમણેણું ય સત્તમં નરર્ય જતિ સત્તવારાઉં ગાયમા છે મહારભાત્યાદિ છે ભાવાર્થ –પરદ્રવ્યના ચેરવાથી તથા પરસ્ત્રીગમન કરવાથી જીવ સાતમી નરક ભુમીને વિષે જાય છે. મહાઆરભીની પણ એવી જ દશા જાણવી. વળી વીર ભગવાન કહે છે કે હે ગૌતમ પૂર્વે અનંતા પુરૂષ પૂર્વધર થકી પણ નિમેદને પ્રાપ્ત થયેલા છે. આવાં વચન વીર ભગવાનના સાંભળી પાછા ગૌતમ સ્વામી પુછે છે કે મહારાજ પૂવઘર હતા અને શા માટે નિગદમાં ગયા ? ત્યારે ભગવાન કહે છે કે હે ગૌતમ પ્રમાદના યોગે કરી તે પુર્વઘર નિગાદમાં જાય માટે પ્રમાદ કઈ દિવસ કરવો નહીં વળી ગૌતમ સ્વામી શ્રી વીરસ્વામીને પ્રદક્ષિણા દઈને વંદન કરીને પુછવા લાગ્યા કે હે સ્વામિન પિષ કૃષ્ણ દશમીને દિવસે શ્રી પાર્શ્વજિનને જન્મ થયે છે માટે તે દિવસ શ્રી પાશ્વજિન જન્મ કલ્યાણક છે માટે તે દિવસ આવી રીતે સર્વ ભવ્ય જીવોએ વર્તવું તે કહે છે. પ્રથમ તે સાયંકાલ અને પ્રાતઃકાલ બે વખત પડિક્રમણું રવું અને જિન મંદિરમાં જઈ અષ્ટ પ્રકારે અથવા સત્તર પ્રકારે પુજા ભણાવવી સ્નાત્ર મહોત્સવ કરવો નવ અંગે આડે. ૧૭ For Private And Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ ખરે કરી ભગવાનનું પુજન કરવું. પછી ગુરુ પાસે આવી સિદ્ધાંતનુ શ્રાવણૢ કરી પ્રણામ કરી પોતાને ઘેર આવી અને એલટાણુ કરીને ચેવિહારને નિયમ લેવા તેમજ આગળ નવમીને દિવસે એક્લઠાણ' કરવુ. તથા એકાદશીને દિવસે પચ્ એકાસણું કરવુ. તિવિહારનુ પચ્ચખ્ખાણું કરવું તથા ત્રણ દિવસ બ્રહ્મચર્ય પાળવું આવી રીતે પાષ કૃષ્ણ દશમીનું આરાધન દશ વર્ષોં સુધી કરવુ જે પ્રાણી મન વચન કાયાએ કરી આ વ્રત પુક્ત રીતે કરે તે જીવ મન કામના સિદ્ધિને તથા આ લાને વિષે ધનધાન્યાદિકને પામે અને પરલેાકને વિષે ઈંદ્રાદિક પદને પ્રાપ્ત થાય અને અતે મેાક્ષને પામે, વળી ગૌતમ સ્વામી પુછે છે કે હું મહારાજ ? તે વ્રત કાણે કર્યુ હતું ? અને તે કરનારને શુ ફળ મળ્યું ? તે કહે તે વાત સાંભળી વીર ભગવાન કહે છે કે હે ગૌતમ ? સાંભળેા, શ્રી વામાન દન પાર્શ્વનાથ તિર્થંકરના આંતરામાં સુરદત્ત નામા શ્રેષ્ડીએ એ વ્રત આરાધ્યું હતું. ત્યારે વર્ધમાન સ્વામી કહે છે કે હે ઈંદ્રભ્રુતિ સાંભળ, જબુદ્વીપના ભરત ક્ષેત્રને વિષે સુરેદ્રપુર નામનું નગર હતું ત્યાં નરસિંહ નામા રાજા રાજ્ય કરતા હતા તેની ચાતુર્ગુણ યુક્ત શીલાલ કાર ધરનારી પતિવ્રત ધમવાળી ગુણસુંદરી નામની સ્ત્રી હતી હવે તે નગરને વિષે માહાધનવાન તેજસ્વી યશસ્વી પ્રતાપી એવા સુરદત્ત નામા શ્રેષ્ઠી રહેતા હતા તેની શીલાભરણ ભૂષિત શીલવતી નામની સ્ત્રી હતી હવે તે સુરદત્ત શ્રેષ્ઠી મિથ્યાત્વે કરી વાસિત અતઃકરણવાળા હતા તેથી સન્યાસી ભક્તાએ અગીકાર કરેલા એવા શિવ ધર્મનું આરાધન કરવામાં પ્રતિદિન તત્પર રહેતા હતા તેથી તે શ્રેષ્ઠી અન શાસન જિન પ્રવચન સુદેવ કુદેવ સુગુરુ સુધર્મ અધમ ક For Private And Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૯ અકર્મ વિગેરેને કાંઈ પણ જાણતું ન હતું. વળી બીજું તો શું પણ મિથ્યાત્વના ગ્રહણથી છવ અજીવને તથા જીવ અને શરીર ભિન્ન છે કે એકજ છે તેને પણ જાણ ન હતો અને મિથ્યાષ્ટિના ધર્મનું આરાધન કરતે છતે જ દિવસ કાઢે છે પછી તે કેટલેક દિવસે કરેલા કમના ઉદયથી વેપાર કરવા માટે કરિયાણાના સવાબશે વહાણ ભરીને રત્નદીપ પ્રત્યે ચાલ્યો ત્યાં જઈ સર્વ કરિયાણાં વેચી બીજા નવાં કરિયા લઈ તેના વહાણ ભરી પાછે પિતાના નગર તરફ ચાલ્યો તેવામાં દેવ ગથી પવનના જોરે કરી વાહણ આડે રસ્તે ચાલ્યાં. તે કાલકૂટકીપને વિષે આવી પડ્યા અને ત્યાંથી નિકળવાને રસ્તે મળે નહિ તેથી ત્યાં જ રોકાઈ રહ્યાં, પોતે કાલકૂટદ્વીપમાં ગયો. હવે તે સુરદત્ત શ્રેણી કરીયાણાવાળા વહાણને ત્યાં જ રાખી તે વહાણમાં જે દ્રવ્ય હતું તે દ્રવ્યના પાંચસે ગાડાં ભરી પગરસ્તે ચાલ્યો. રસ્તામાં આવતા ચેર–લોકેાની ધાડે સુરદત્ત શ્રેણીના દ્રવ્યના પાંચસો ગાડાં લુંટી લીધા પછી સુરદત્ત શ્રેણી નાગપુગો ઘેર આવ્યો. અને ત્યાં ઘરના ભંડારમાં અગ્યાર કરોડ સોનામહેર પણ સર્પ વૃશ્ચિક કાટ સમાન થઈ ગઈ. ગામમાં શ્રેષ્ઠીપદ હતું તે પણ નિધન થવાથી ચાલ્યું ગયું, તે જોઈ મેટે કલ્પાંત કરવા લાગે. અરે આ તે કેને કોપ થયે? જે સર્વ મહારું દ્રવ્ય ગયું તેની સાથે માન – મતલબો અને આબરૂ પણ ગઈ, અને ગામના લોકો પણ મને સન્માન આપતા બંધ થઈ ગયાં. અરે? હવે હું શું કરું ? ' એમ શેક–સમુદ્રમાં મગ્ન થઈ વિલાપ કરવા લાગ્યો, એમ અતિ વિલાપ કરતાં કરતાં દિવસ નિર્ગમન કરવા લાગે, એવામાં એક દીવસ નિગમન કરવા લાગે એવામાં એક દિવસ તે For Private And Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરેન્દ્રપુર નગરના પિવનમાં જ્યષ નામના આચાર્ય આવી સમસર્યા, પછી નરસિંહ રાજા વનપાળના મુખ થકી જયઘોષસૂરીનું આગમન સાંભળી ચતુરંગી સેનાના પરિવારે કરી મુક્ત થઈને ગુરુવંદનાથ આવ્યા તેની સાથે સુરદત્ત શ્રેણી પણ આવ્યા, સર્વ જ એ ગુરુને વંદન કર્યું અને નિરવા સ્થાન પર સહુ જણ બેઠાં ત્યારે જ્યારી પણ ધર્મ દેશના દેતા હુવા કે હે ભવ્ય છે સંસારમાં સારભૂત અને સર્વ શ્રેય કરનારે માત્ર એક ધર્મ જ છે. કહ્યું છે કે - : કલેક : હાર્મિતઃ સક્લ મંગલાવલિ ધર્મતઃ સ્થતિ નિર્મલ યશ: ધમ: સલ સખ્યસંપદા ધર્મ એવો તદ હે વિધીનીયામ જીવ દયા ઇરમિઈ દિયવ દમિજઈ સયાવિ સચ્ચે ચ વિજઈ સયા ધમ્મસ્ય હસ્સમિણ મેવ? ધમ્મ મંગલમૂલ હિસાસૂલ ચ સવ્વદુખાણું ધમે બલે ચ વિઉલ ધઓ ઠાણું ચ શરણં ચ છે ભુiાભુ વિચાર સ્યાત ગમ્યાખ્ય વિભેદત માળમાર્ગ પરિશ્તાત્રી ગુણણણ વિચારણું. એ ૪ કલ્યાણ કેડિ જણણું દુરદુરિયારિવગ્ગણું વણ સંસાર જલહિ તરણું એાં ચ હાઈ જીવ દયા. મેં પ ! : સર્વ કેને ભાવાર્થ : ધ કરી સકલ મંગલની પતિ મળે છે, ધર્મે કરી પ્રાણીનું નિર્મળ યશ સત્ર પ્રકાશન ગ્રાસ છે અને ધર્મે કરીને શક સુખસંપદા શ્રાપ્ત થાય છે, કે જે ભવ્ય! તમે છનધર્મનું આરાધન કરે. ૧ For Private And Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વળી ધર્માંનું મૂળ જીવ દયા છે, માટે દયાને વિષે રમવુ* એટલે યા પાળવી તથા ઈંદ્રિય લા યુ ૫ પુરુષથી દયા પળતી નથી માટે ઈદ્રિય વગ નુ પ્રતિદિન દમન કરવુ તથા સત્ય વચન ખેલવું. કારણ કે સત્ય છે તે ધમનું મૂળ છે, માટે સત્ય જ ખેલવુ એ પૂર્વોક્ત ત્રણ વાનાં જે છે તે ધના મૂળ છે. રે અને ધર્મ છે તે મગળનુ મૂળ છે, હિંસા છે તે સ દુઃખનુ મૂળ છે અને ધર્મ છે તે જ જીવનું વિપુલ એવુ’ મહેાટુ બળ છે અને ધર્મ તે જ સસારથી ભય પામતા જીવને શરણુ તથા સ્થાનભૂત છે, અને ગુણ તથા અવગુણુની જે વિચારણા છે તેણે કરી ભ્રુક્ત અને અભ્રક્તને વિચાર થાય છે. તથા તેણે કરી ગમ્ય – અગમ્યના ભેદ થાય છે, અને તે ગુણુઅવગુણુ વિચારણા જે છે તે માગ અને કુમાગ તેને જાણનારી છે. તથા દુરંત – દુરિતને નાશ કરનારા જે શત્રુ તેની સ્થાનભૂત છે તથા સસારરૂપ સમુદ્રથી તારનારી છે. ઈત્યાદિ સર્વાં કાય કરનારી એક જીવ દયા જ જાણવી, ૫ એ પ્રકારની દેશના ગુરૂ મુખથી સાંભળી પદામાં બેઠેલા સુરદત્ત શ્રેષ્ઠો પૂછવા લાગ્યા કે, હે ભગવન્ ! આપે જે જીવ સ્ક્વો તે જીવન લક્ષણ શું છે? ત્યારે મુનિ કહે છે કે, હે શ્રેષ્ઠી ! જ્ઞાન, ન, ચારીત્ર, તપ,વીય અને ઉપયોગ યુક્ત જે હોય તેને જીવ કહીયે એ લક્ષણે કરી જીવ જાણવા. મહેતુ છે For Private And Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ર : ભાવાર્થ : જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય ઉપયોગ યુક્ત જે હોય તે જીવ કહીએ, જે જીવ સમ્યક્ત્વને પ્રાપ્ત થાય છે તે સુગમ જાણવાં. ૧ વળી જે ચેતના લક્ષણ છે તે જ આત્મા છે એમ સામાન્ય કરી પડિત પુરુષો કહે છે. તે બે પ્રકારના આત્મા છે– તેમાં જે સંસારને વિષે પરિભ્રમણ કરે તે જીવાત્મા જાણ. તથા જે સંસાર પરિભ્રમણ રહિત તે સિદ્ધાત્માને પરમાત્મા જાણે. સંસારાત્મા જે છે તે સદા જન્મ-મરણ વિગેરે દુઃખને ભોગવનારો હોય છે, ચોરાશી લાખ છવાયોનિમાં પરિભ્રમણ કરે છે. ૩ ચઉદ રાજમાં એવી કઈ જાતિ નથી, એવી કોઈ યોનિ નથી, એવું કોઈ સ્થાન નથી, એવું કોઈ કુળ નથી કે જ્યાં જીવ જ નથી કે મર્યો નથી એ સર્વ સ્થાનકે એકેક જીવ અનીવાર ફરસી સંસારમાં ભમ્યો છે. કેઈ ઠેકાણું મૂક્યું નથી કે જીવે કઈ સ્થાને મૂકયું નથી. ૪ જીવ કેમે કરીને એકલો જ દેવકે જાય છે અને નરકને વિષે પણ એ જ જાય છે અને વળી એક જ છવ કર્મોએ કરી ની અસુર નિકાયમાં ઉપજે છે, એક જ કુથવા કીડી વિગેરેના ભવને પામે છે, જીવ પોતે જ કર્મ વશે. ૫ સો ભાગી દુર્ભાગી, શ્રીમાન રૂપવાન, રૂપ રહિત દુ:ખી તથા સુખી વિગેરે જીવ પોતે જ કર્મ કરેલા ભગવે છે. નટ-નાગરની બાજીની પેઠે સંસારમાં સેવક સવામી નરનારી નપુસક. ૬ For Private And Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૩ વળી સૌંસારી જીવ ક્રમ—બધનથી સસારમાં પરિભ્રમણ કરે છે, અનંતકાળ ભમતા કર્મના અત કરે તેા સગતીને પામે છે. છ ભવ્ય વને વિષે યા, દાન અને ધર્મ એ ત્રણ કલ્પરૂપ વૃક્ષ જાવે . દાન, શીલ, તપ અને ભાવના તે રૂપ કલ્પવૃક્ષની શાખાએ જાણવી તથા મુક્તિનુ' સુખ તે રૂપી ફળ જાવું'. ૮ ધર્મો થકી સારા કુળમાં જન્મ હોઈ શકે છે, તથા ધર્મ કરીને અને અને વિપુલ એવુ. યશ તે પશુ મેળવી શકાય છે. ધર્મ થકી ધન, સુખ તથા રૂપ મેળવી શકાય છે. તથા ધર્મ તે જ સ્વર્ગ અપવને આપનારા હોય છે. ૯ ધર્મથી સંસારના વિપુલ સુખ મળે છે અને ધમે કરીને મેક્ષ પ્રાપ્ત થાય છે. માટે ધ–માના સાધન વિના જે મનુષ્ય છે તે તિર્થં ચ જાણવુ. ૧૦ આ પ્રકારે ગુરુના મુખથી દેશના સાંભળીને સુરદત્ત શ્રેષ્ઠીએ ધ ને પ્રાપ્ત કર્યો. જીવ અજીવ આદિ નવ તત્કા સહિત મુખ્યત્વ રત્ન પામ્યા. વળી સુરદત્ત શ્રેણી ગુરુદત્ત પ્રત્યે પૂછે છે કે હે ભગવાન! કદી પણ એવુ· સાધન હેાય તે કહે કે જે સાધન કરવાથી મારૂં ઘરમાં રાખેલુ' તથા ખાહિરથી ઉપાર્જિત કરેલુ જે નિધાન હતું તે સ જતું રહ્યું છે. તે પાછુ· મને મળે ? ત્યારે ગુરુએ વુ", કે હે શ્રેણી ! પોષ શમીનુ" તમે વ્રત સ્વીકારા તેથી સવ સપત્તિ ઉપલબ્ધ થશે. કારણ કે પેષ શમીને દિવસે શ્રી પાર્શ્વનાથના જન્મ કલ્યાણી દીન છે. માટે તે જ વ્રત તમારે For Private And Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરવું. એ વાક્ય સાંભળી બૅડી પૂછે છે કે મહારાજ, તે વ્રત કેવી રીતે કરવું ? ત્યારે ગુરુ કહે છે કે પ્રથમ માગશર વદી ૯ ને દિવસે સાકરનું પાણી અથવા ખાંડનું પાણીનું પાન કરવું. એકાસણનું પચ્ચખાણ યુક્ત થઈને દશમીને દિવસે એકાસણું ઠામ વીયાર કરવું, તે દિવસે બ્રહ્મચર્ય ભૂમી શયન વિગેરે પાળવું. બે વખત પ્રતિક્રમણ કરવું. જીનાલયમાં અંષ્ઠ પ્રકારી, સત્તર પ્રકારી પૂજા કરવી – ભણાવવી વિગેરે કરવું અને શ્રી પાશ્વનાથ અહત નમઃ એ પદનું બે હજાર ગુણણું એટલે (નવકારવાળી ૨૦ ગણવી.) ૧૨ લોગસનો કાઉસગ, ૧૨ સાથિયા, ૧૨ ખમાસણું કરવા. એકાદશીને દિવસે એકાસણું ભરેભાગે કરવું, નવકારવાળીનું પદ બીજે દિવસે નાથાય. શબ્દ લે, દરેક વીધી ત્રણ દિવસને સરખે, વળી પારણાને દિવસે યથાશક્તિ સ્વામીવાત્સલ્ય કરવું, આ વ્રત દશ વરસ પર્યત કરવું. હે શ્રેષ્ઠી ! આ પ્રમાણે પોષ દશમીનું વ્રત જે મનુષ્ય કરે તે પુરુષ આ લોકને વિષે ધન-ધાન્ય, સમૃદ્ધિ ને વૃદ્ધિને પામે છે. પરલોકને વિષે આ ઈન્દ્રપણું પામે છે, એ પ્રકારના ફળની પ્રાપ્તિ હેય છે અને અંતે મુક્તિ પદને મેળવે છે. આ પ્રમાણે શ્રેષ્ઠીએ પોષ દશમીનું મહતમ સાંભળીને ગુરુ પાસે વ્રત ગ્રહણ કર્યું, પછી પિતાના ઘરે આવ્યો અને ગુરુએ બીજે દેશ વિહાર કર્યો. એ પછી સુરદત છેડીએ પુકત રીતે દશ વર્ષ પયત કર્યું, પોષ દશમી વ્રતનું આચરણ કર્યું અને તે વ્રત સંપૂર્ણ થયું કે તરત જ વ્રતનો મહિમાએ કરી શેના કરીયાણુના ઘેલા સવા–બસે વહાણ કાળજુટ દ્વીપમાં રોકાયા હતા તે અનુળ પવનના યોગે કરી પિતાને મેળે ગામ આધ્યા. તે વહાણ ખલાસીઓએ આવીને સૈને કહ્યું કે આપના ગયેલા વહાણ કાળકુટથી આવી ગયા છે, એથળ પવમ લાગવાથી અહીં આખ્યા છે તે વાત સાંભળી For Private And Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ – - સ્ત્રી - - પુરુષ સંતાષ પામ્યા અને કહેવા લાગ્યા કે અહે ! પોષ દશમીના મહિમા થકી જેની આશા ન હતી તે આજે આશા સફળ થઇ. વગર પ્રયાસે તે વહાણા પાછા આવ્યા તેમ આપણા ઘરના ભંડારમાંથી સપ – વીંછી થયેલ તે મિલ્કત અગિયાર કરોડ સોનૈયા આપણને શમી વ્રતના પ્રભાવથી ઉપલબ્ધ થશે. એમ જ્યાં વાત કરે છે ત્યાં તાએકાદશ ફાટ સુવર્ણ પ્રગટ થયા પછી ત્યાં શેઠ – શેઠાણી જતે જીવે છે, તા ઉત્પન્ન થયેલી અગિયાર કરાડ સેાના – મહેાર પુર્વ હતી. તેવી જ જોવામાં આવી તે જોઈને સુરદત્ત શ્રેષ્ઠી ષિત થઇ પાતાની સ્ત્રીને હેવા લાગ્યા કે હે સ્ત્રી જો તે ખરી ! કે આ જૈનશાસનના મહિમા વા છે. અહા અહેા, જૈન-શાસન તા પ્રગટ પ્રભાવવાળુ છે. જો ઘણા ધર્માંના વ્રત કર્યા પણ આવી રીતે જ તુરત જ પ્રત્યક્ષ ફળદાયક કાઈ પણ ધર્મના વ્રત દીઠા નહિ. ધન્ય છે જૈન-શાસનને તથા તેમના વ્રતને જે જૈન ધમ ના પ્રભાલથી જે સવા—ખસા વહાણુ કાળકૂટથી પાછા આવ્યા તથા ધરમાંથી ક્રીંટ સમાન થઈ ગયેલી સેાના-મહેાર અગિયાર કાટી સુવર્ણ સાના–મહાર તેના મેળે પ્રગટ થઈ. હે સ્ત્રી ! હાલ આપણને દૂશમી વ્રતના પ્રભાવે કરી, જેવું લક્ષ્મીનું દુઃખ હતું તેવું જ સુખ થયુ. જૈન ધર્મ જેવા ખીજો આ લાક અને પરલેાકમાં સુખદાચૂક એવા કાઈ ધર્મ નથી એમ સુરદત્ત શ્રેષ્ઠી આલહાદીત થઈને પેાતાની સ્ત્રીને કહ્યુ હવે શ્રી પાર્શ્વનાથની કૃપાથી તથા ગુરુની આજ્ઞાથી અને જૈન ધર્મના પ્રભાવથી હું ધનવાન થયા છુ માટે સહુએ જૈન ધર્મ અંગીકાર કરવા એમ સહુને ઉપદેશ કરી જૈન ધર્મી ઉપર, દ્રઢ ભાવ રાખીને સુરદત્ત શ્રેષ્ઠી કાળ નિČમન For Private And Personal Use Only Page #304 --------------------------------------------------------------------------  Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૭ પ્રાપ્ત થઈ તે હે ગુરુ મહારાજ તે વ્રતના ઉદ્યાપનના વિધિની મને ખબર નથી તે તે કહો તે વારે ગુરુએ કહ્યું કે હે શ્રેષ્ઠીન પિષ દશમીના ઉઘાપનમાં સર્વ વસ્તુઓ દસ દસ લેવી તેના નામ કહે છે :-: પ્રથમ દસ પુઠા દસ, પુસ્તકના રૂમાલ, દસ નવકારવાળી, દસ નીલમણું, દસ ચંદરવા, પચ ધાતુની દસ જીન પ્રતિમા, સર્વ જ્ઞાન દર્શન ચારિત્રના ઉપરણુ છે, તે જોઈએ. પછી આ પ્રમાણે ગુરુને કહેલ ઉજમણુની વિધિ સાંભળી પિષ દશમીનું ઉદ્યાપન જ. તદંતર સુરદત્ત શેઠ ગુરુની સમીપે જઈને કહેતે હતો --કે હે ભગવાન? તમે મુજને જન્મ જરા મરણના બંધનથી મુક્ત કરી ચારિત્ર આપો કારણ કે ચારિત્ર થકી જીવ સ્વર્ગ અને મોક્ષ પદને મેળવે છે. એ રીતે કહીને સુરદત્ત શ્રેષ્ઠીએ ગુરુની સમીપે ચારિત્ર ગ્રહણ કરીને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આઠ પ્રવચન માતાને પાળી, સત્તર ભેદે સંયમનું આરાધન કર્યું. પછી વિવિધ પ્રકારે ઉગ્ર તપશ્ચર્યા કરી માસક્ષમણદિક કરીને અંતે સલખણાનું આરાધન કર્યું. મરણ પામી પ્રાણુત દેવકને વિષે વીશ સાગરોપમ આયુષ્યવાળો દેવતા થ, દેવ સંબંધી ઘણું સુખ ભોગવી આયુષ્ય પુર્ણ કરી અહીં જબુદ્દીપને વિષે મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયને વિષે મંગલાવતી નગરીમાં સિંહસેન રાજાની ગુણસુંદરી નામા સ્ત્રીની કુખે પુત્રપણે ઉપ. પુર્વના સુકૃતથી અત્યંત રૂપવાન કાંતિમાન થયે તેનું જયસેન નામ પાડયું અનુક્રમે યૌવન અવસ્થાને પામે તે વારે તેના પિતા સિંહસેન રાજાએ ગ્ય એવી શીલવતી નામે રાજકન્યા સાથે તેનું લગ્ન કરાવ્યું. તે સ્ત્રી સાથે સંસારના સુખ ભોગવીને છેવટ વૈરાગ્ય પામી ઉત્તમ ગુની પાસે ચારિત્ર લઈને વિહાર કર્યો એકદા જીનકી થઈ ગુરુથી જુદા પડી એકાકી વિહાર કરતાં તેજ ગામના ઉદ્યાનમાં For Private And Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૮ જઈને કાઉસગ્ગ ધ્યાને ઉભા રહ્યા તિહાં વન દેવતાએ તે મુનીને બીવરાવવા માટે નેળીયા, વીછી, હાથી, સિંહ, વાઘ વગેરેના રૂપ કરીને ઘણાજ ઉપસંગ કર્યા તેને સહન કરતે શુકલ ધ્યાનના યોગે કરી કેવળજ્ઞાન પામ્યા, તેને ચાર નિકાયના દેવામાં આવી મહોત્સવ કર્યો. તેથી કરી જે વનદેવતા ઉપસર્ગ કરતા હતા તે પણું પ્રતિબંધ પાયે અને સમ્યકત્વને પાયે જયસેન મુની કેવળજ્ઞાન પર્યાય પાળીને મેક્ષે ગયા તથા તેમની શીલવતી સ્ત્રીએ પણ ચારિત્ર લીધું. પચ મહાવ્રતનું પાલન કર્યું અગ્યાર અંગનું પઠન કર્યું એકાદ કઈ વનને વિષે કાઉસગ્ગ રહી તે વખતે મિથ્યાત્વી વનદેવે આવી એકવીસ દિવસ પર્યત ઘણું પુત રીતે સિંહાદિ રૂપે ઉપસર્ગ કર્યા તે પણ ચલાયપાન થઈ નહીં. દેવ પણ શીલવતીથી બંધ પામી દેવલોકે ગયે ત્યાંથી ચવી મહાવિદેહક્ષેત્રને વિષે સિદ્ધિપદને પામશે અને સાદવી શીલવતી કેવળજ્ઞાન પામી મુકિત્ત પદને પ્રાપ્ત થઈ એ રીતે શ્રી વીર ભગવાને ગૌતમ સ્વામીની આગળ કહ્યું એ કથા પુર્વાચાકત સવા લાખ શ્લેક સંખ્યામાંથી ઉદ્ધરીને યત કિંચિત 9 . 0 09 Ocs પોષ દશમી કથા સં ooo For Private And Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેર તેરશની કથા. પ્રથમ ઋષભદેવ ભગવાનને નમસ્કાર કરીને તળંતર જ્ઞાનના દાતા ગુરુ તથા ભગવાનની વાણું જે સરસ્વતી દેવી, તેમનું ચિત્તને વિષે સ્મરણ કરીને શ્રી મેર તેરશની કથા કહીએ છીએ. તિહાં આઠ મહાપ્રાતિકાર્યો કરી બિરાજમાન, ત્રણ જગતના ગુરુ એવા શ્રી મહાવીર સ્વામી, તેમણે જેવી રીતે પરંપરા પ્રથમ થઈ ગયેલા તીર્થકરો કહેતા આવ્યા ને તેવી જ રીતે મહા વદી તેરશના દિવસનું માહાસ્ય શ્રી ગૌતમસ્વામી આગળ કહ્યું ને તેમ હું પણ કહું છું. : શ્રી ઋષભસ્વામી પછી પચાસ લાખ કોડાકોડી સાગરોપમને આંતરે શ્રી અજીતનાથ નામે તીર્થકર થયા. તે આંતરાની વચ્ચે શ્રી અયોધ્યા નગરીને વિષે ઈક્વાકુ વંશમાં કાશ્યપ ગોતરી અનંત વય એવા નામે રાજા થયો. તે રાજા ઘણું હાથી, રથ, ડાં અને પાયક પ્રમુખ મોટી સેનાને ધણી હતો. વળી પાંચસે રાજા તેની સેવામાં હતા, એવો તે રાજા મહા–બળવાન હો, તેની પાંચસે રાણીઓ હતી. તેમાં પ્રિયમતી નામે રાણી મુખ્ય પટરાણી હતી; વળી તે રાજાને ચાર બુદ્ધિને નિધાન એ ધનંજ્ય નામે ચતુર પ્રધાન હતા. એવી રીતે તે રાજા સુખશયા રાજ્ય પાળે છે. હવે એક સમયને વિષે તે રાજાના મનમાં એસટી ચિંતા ઉત્પન્ન થઈ, થકે એ રાણીને પુત્ર જન્મે. તે વારે વધામણુયે જઈ તે રાજાને વધામણ આપી કે મહારાજ આપને ઘરે પુત્ર પ્રસવ થયો, તે સાંભળી રાજા થણે જ હર્ષ પામે. પછી રાજાએ માટે For Private And Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિ૦ જન્મ–મહોત્સવ કર્યો, બારમે દિવસે સર્વ કુટુંબને જમાડીને તે કુમારનું પિંગલ રાજ એવું નામ પાડ્યું. પછી કુમારને અંતે ઉરમાંહિ જ રાખે, પણ બહાર કાઢે નહિ. તેથી ત્યાંના લોકે રાજાને પૂછવા લાગ્યા ને આપ આપના કુમારને બહાર શા માટે કાઢતા નથી. ત્યારે તેને રાજાએ કહ્યું કે અમારા કુમારનું અતિ-અભૂત રૂપ છે, તેથી કોઈની નજર લાગે, માટે અમે બહાર કાઢતા નથી. એ વાતની તે નગરમાં સર્વત્ર પ્રસિદ્ધિ થઈ ગઈ, એ અવસરમાં તે અયોધ્યા નગરીથી સવાસો બેજન દૂર કેાઈ મલય નામે દેશ છે, તેમાં એક બ્રહ્મપુર નામે નગર છે. તેને વિષે ઈવાક વશીએ કાશ્યપ ગેત્રીય સત્યરથ એવા નામે રાજા છે, તેની ઈન્દુમતી નામે પટરાણું છે, તેની કુખે ગુણસુંદરી નામે પુત્રી ઉત્પન્ન થયેલી છે, તે કુમારી અધિક રૂપ લાવણ્ય ગુણોયે કરી સંયુક્ત છે. અને વળી તે રાજાને પણ પુત્ર નથી, માત્ર એક પુત્રી જ છે, તેથી માતા-પિતાને ઘણું જ વલ્લભ છે. હવે તે પુત્રી અનુક્રમે ભણીગણીને સ્ત્રીની ચોસઠ ક્લામાં પ્રવીણ થઈ અને એવનાવસ્થામાં પણ આવી એવી રીતની કુમારીને જોઈને તેના પિતાએ તેની સમાન સ્વરૂપવાન વર પરણાવવા માટે કોઈ એક રાજકુમારની શોધ કરવા માંડ્યો, પરંતુ ક્યાંઈ પણ તે પુત્રીને ગ્ય વર મળ્યો નહિ. તેથી રાજાને પુત્રીને યોગ્ય વર મળવા માટે ઘણી જ ચિંતા થવા માંડી. એવા અવસરને વિષે તેહી જ નગરના રહેનારા વ્યાપારી ગાડાઓને વિષે નાના પ્રકારના કરિયાણા ભરીને વ્યાપાર કરવાને અર્થે દેશાન્તર ચાલ્યા, તે વ્યાપારીયોને બોલાવીને રાજાએ કહ્યું, કે તમે દેશાન્તર જાઓ છો માટે આપણી કુમારી ગુણસુંદરી છે, તેને યોગ્ય કાઈ પણ For Private And Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૧ ઠેકાણે જે વર મળી જાય તે સગપણ કરી આવજે. એવું રાજાનું વચન અંગીકાર કરી તે વ્યાપારી તિહાંથી ચાલતા થયા, તે અનુક્રમે નગરે નગરે ફરતા ફરતા અયોધ્યા નગરીયે આવ્યા. કાના મુખથી સારી સવારે મારિ સન્માન - તિહાં સર્વ કરિયાણા વેચી ઘણું દ્રવ્ય ઉપાર્જન કરી ફરી પિતાના દેશમાં ખપવા યોગ્ય એવા બીજા જાણીતા કરિયાણા લઈને પિતાને દેશ જવા માટે તૈયાર થયા. એટલામાં તે ગામમાં લેના મુખથી રાજકુમારનું અભૂત રૂપ સાંભળીને રાજાની પાસે જઈ તે કુમારની સંઘાતે ગુણસુંદરીનું સગપણ કર્યું રાજએ પણ તે વ્યાપારીઓને ઘણું આદર સન્માન આપ્યું તે તેના દાણ માફ કર્યા. તેથી વેપારી ઘણા ખુશી થઈને પિતાના દેશ ભણું ચાલ્યા. અનુક્રમે પિતાને નગરે આવીને રાજા આગળ તે સર્વ વૃત્તાંત કહ્યું ત્યારે રાજા પણ તે કુમારનું અદ્ભુત રૂપ તથા ગુણ સાંભળી ઘણે જ હર્ષ અને સંતોષ પામે. હવે અનુક્રમે તે કુમારી પરણવા યોગ્ય થઈ, તે વારે કુમારને તેડવા માટે રાજાએ પિતાના સેવક પુરુષોને અયોધ્યાએ મોકલ્યા. તેઓએ જઈ અનંત વીર્ય રાજાને વીનવ્યો કે હે મહારાજ! હવે આપના કુમારને પરણવા સારૂ વહેલા મેલે. તે વાત સાંભળી રાજા પોતાના મનમાં ઘણો જ ઉદાસ થયે થકો તિહાંથી ઉઠીને પિતાના મહેલમાં એકાંત સ્થાનકે જઈ પિતાના પ્રધાનની આગળ સર્વ મનની વાત કહીને પૂછ્યું કે હવે એને શા ઉપાય કરે. આપણે પુત્ર તે પાંગલે છે તેને શી રીતે પરણવીએ ! અને કન્યા કોણ આપશે ? એવી વાત સાંભળી પ્રધાને કાંઈક વિચાર કરી તેડવા માટે આવેલા સેવક પુરુષોને બોલાવીને કહ્યું કે અમારો કુમાર હાલ ઘેર નથી, તે તે For Private And Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈહાંથી બસો યોજન દૂર મુહગીપટ્ટણ નામે નગરે એનું મોસાળ છે ત્યાં ગયો છે, માટે હાલમાં લગ્ન થવાનું બનશે નહિ. જે વારે કુમાર ઘેર આવશે, તે વારે તમને કહેવડાવશું. અને પછી મેકલશું ! એવું પ્રધાનનું બેસવું સાંભળીને સેવક પુરુષો બોલ્યા કે હે સ્વામી! અમારૂં શહેર અહીંથી ઘણું દૂર છે માટે વારંવાર ઈહાં અવાય નહિ, તેથી લગ્નને દિવસ તમે હમણા જ નિર્ધાર કરી અને કહે, અને તે લગ્ન ઉપર તમે પણ વહેલા પધારજો! એવા સેવકોના વચન સાંભળી પ્રધાને તેમને કહ્યું આજથી સોળમે મહિને અમે લગ્ન કરશું. એવી રીતે લગ્નના સમાચાર લઈને સેવક પુરુષ પોતાને દેશ ગયા. તિહાં આવી સર્વ વૃત્તાંત રાજાને કહ્યું, હવે સેવકોને વિદાય કર્યા પછી અનંતવીય રાજા પણ ચિંતાતુર છે. થકી ફરી પ્રધાનને કહેવા લાગે કે હવે આપણે કુમારનો શો ઉપાય કરે. સોળ મહિના તે કાલે પૂરા થઈ જાશે ! એમ કહી રાજા, રાણી તથા પ્રધાન ત્રણે જણ ઘણી જ ચિંતા કરતાં ઉપાય શેધવા લાગ્યાં, પણ કશો ઉપાય સૂઝ પડશે નહિ. એવા અવસરમાં પાંચસે સાધુના પરિવારે તથા ચાર જ્ઞાનના ધરનારા, એવા ગાંડીલ નામે આચાર્ય તે નગરીના ઉદ્યાનમાં આવી સેમેસર્યા તેમની વન પાલકે ઘણું સેવા-ભક્તિ કરીને પછી નગરમાં જઈ અનંતવિર્ય મહારાજને વધામણું આપી. રાજાએ પણ વન પાલકના મુખથી સાધુનું આગમન સાંભળી હર્ષ પામીને વનપાલકને વધામણમાં ઘણુંએ દ્રવ્ય આપ્યું. પછી હાથી, ઘોડા, પ્રમુખ વિધિ સહિત આચાર્યને વાંચવા માટે આવ્યા. તિહાં વિધિ સતિત. સર્વ સાધુઓને વાંદીને બે હાથ જોડી આગળ બેઠે. જ્યારે સવ પર્ષદા મળી ત્યારે મુનિરાજે પણ ધર્મો ઉપદેશ દેવા માંડ્યો. For Private And Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૩ જીવ દયાઈ મિજઈમ ઈન્ડીયવઠગે દમી જજઈ સમાવટ, સર્ચ એવ ચવિજઈ, ઘમ્મસ રહસ્ય જાણું ચેવ. ૧. . ભાવાર્થ , ઉત્તમ પ્રાણુ સદા જીવ દયાને વિષે રમે છે, પાંચે ઈન્દ્રીયના સમુહને વસ કરે છે, સત્ય વચન બોલે છે, જેન ધર્મનું એહી જ રહસ્ય જાણવું. 1 કલેક , યણ ઘમ્મસ જણશું જય ઘમ્મસ પાલણી ચેવ, તહ વૃદ્ધિ કરી જયણું ગંત સુહાવતા જયણું. ૨. ભાવાર્થ , જયણા છે તે ધર્મની માતા છે, વળી જયણા જે છે તે ધર્મને પાળવા વાળી છે, તથા જયણા તે ધમની ઘણી વૃદ્ધિ કરવા વાળી છે, વળી એકાંત મેક્ષ સુખની આપનારી છે તે પણ જયણું જ છે. આર નત્યિ દયા મહિલા સગણ નાસઈ બંભ, સંકાઈ સમત દધ્વજા અચ્છ ગહણેશું. ૩. 1 ભાવાર્થ , - આરંભમાં દયા હોતી નથી, સ્ત્રીની સંગતિ કરવાથી બ્રહ્મચર્યને નાશ થાય છે, જિન વચનમાં શંકા રાખે તેને સમકત હોતું નથી, અને દ્રવ્ય પરિગ્રહ સંગ્રહ કરે તેને ચારિત્ર હોય નહીં. For Private And Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૪ બ્લેક . જ' 'ભચેર. ભટ્ટા પાપ પાડ`તિબ`ભયારી, તે હૃતિ ટુટ મુગા પૂણ દુલહા સ. ૪. = ભાવા જે પ્રાણી પાતે બ્રહ્મચર્યથી ભ્રષ્ટ શીલ ગુણુરહિત કા ખીજા જે બ્રહ્મચર્યના પાળનાર મહા પુરૂષ છે તેમને પગે લગાડે છે. તે પ્રાણી ઠુઠા, લુલા, પાંગળા, બહેરા થાય. ઘણું દુઃખ પામે, વળી તે પ્રાણી એધિ જે સમક્તિ તે પણ દરહિલું ઉદય આવે ॥ ૪ !! માટે ધનુ મુળ તે યા છે, અને પાપનુ મુળ તે જીવહિંસા છે. પેાતે હિંસા કરે બીજાની પાસે હિંસા કરાવે તથા હિં‘સા જે કરતા હાય તેના વખાણ કરે, એ ત્રણે જણ સરખુ′ પાપ ફળ ભોગવે, માટે જે પુરૂષ પાપ કરતા શંકા પણ મનમાં કાંઈ બીક રાખે નહીં. તા તેના હૃદયમાં દયા નથી તથા જે પુરૂષ નિર્દયી થકા ધણા એકદ્રિયવાના નાથ કરે તે પ્રાણી પરભવમાં વાતપિત્ર, શ્લેષ્મ, ઈત્યાદ્દિક અનેક રાગેાના ભાગવનારા થાય. વળી જે મેઈન્દ્રિય જીવાને વિનાશ કરે તે જીવ પરભવને વિષે મુગ, મુખરોગા, તથા દુર્ગંધ નિઃશ્વાસ વાળા થાય તથા જે જીવ તેઈન્દ્રિય જૈવાના વિનાશ કરે તે જીવને પરભવમાં નાસિકાના રાગ થાય, તથા જે જીવ ચઉરિદ્રિપ વાના વધ કરે તે જીવ પરભવને વિષે કાણા, આંધળા, ચૂચા, ઈત્યાદિક આંખ સબધિ અનેક પ્રકારના રાગેાના ભાક્તા થાય. તથા જે જીવ પચેન્દ્રિય જીવેાના વિનાસ કરે તે જીવ પરભવમાં પાંચે ઈન્દ્રિયાનુ· નિરાગીપણું ન પામે તે કારણ માટે હે ભવ્ય જીવા હિંસાના ત્યાગ કરેા, જુઠ્ઠું ખેલવાનેા ત્યાગ કરી સત્ય For Private And Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭પ વચન બેલે આ પ્રકારને ધર્મો ઉપદેશ સાંભળીને રાજા ગુરુ પ્રત્યે પુછતા હતા કે હે સ્વામી મારે પુત્ર કેવા પ્રકારના કર્મો કરી પાંગલો થયો હશે. તે સાંભળી ગાંગિલ મુનિ ચાર જ્ઞાનના ધણું તે કુમારના પુર્વભવ કહેવા લાગ્યા કે હે રાજન આ જંબુ દ્વીપના અરવિત ક્ષેત્રમાં અચલપુર નામના નગરને વિષે મહેન્દ્ર વજ નામે રાજા હતા તેની ઉમયા નામે પટરાણીને સામતસિંહ નામે કુમાર હતો. એકદા તે કુમારને નિશાળે ભણવા જતા માગમાં જુગારી લેક મળ્યા તેની સંગતથી તે જુગાર રમવા શિખે એમ અનુક્રમે તેને નીચ જનેની સંગતથી સાતે દુર્વ્યસન સેવવા માંડયા પછી રાજાએ તેના વ્યસન વર્જન કરવા માટે ઘણા ઉપાય કર્યા તથાપિ તે વ્યસન મુકે નહીં. વળી રાજાએ ઘણું શીખામણ પણ દીધિ પરંતુ કુમારે માની નહીં તે વારે દુર્બેસન સેવવાથી તે પુત્રને અયોગ્ય જાણીને દેશ બહાર કાઢી મુક્યો તે પણ તે ગ્રહણ કરેલા વ્યસનોને છોડતું નથી. પછી તે કુમાર ઘણા દેશોમાં ફરતા ફરતે શીવપુર નગરે આવ્યો. ત્યાં પાચક નામે શેઠે તેના સુંદર રૂપ આકાર દેખીને જાણ્યું જે આ કોઈ ઉત્તમ પુરૂષ છે વળી આનું શરીર ઘણું સુકુમાર છે માટે એનાથી કોઈ પણ મહેનતનું કામકાજ થઈ શકશે નહીં. એ વિચાર કરી પિતાના ઘરની પાસે ભગવાનનું દેરાસર હતું તેની પુજા કરવા માટે તેને પોતાના ઘરે રાખે પણ તે કુમાર દુષ્ટાત્મા છે તેથી ભગવાન પાસે મુકેલા જે ચોખા, સોપારી, ફળ, પ્રમુખ હેય. તે છાના લઈ જઈને વેચી નાખે તેનું જે દ્રવ્ય ઉપજે તેણે કરી જુગાર રમે, એમ કરતાં ઘણાં દિવસ વહી ગયા. તે વારે પંચ કેશવને તે વાતની ખબર પડી તેથી શેઠે કુમારને કહ્યું કે હે ભેળા જે મણી દેવ દ્રવ્ય પ્રમુખ ખાય તે પ્રાણી ઘણે કાલ સંસારમાં પરિભ્રમણ કરે તે હવે આજ For Private And Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પછી તું એવું કામ કરીશ નહીં, એવી રીતે ઘણી ઘણું શીખામણ દીધી. તે પણ તે દુષ્ટ મિથ્યા દ્રષ્ટી તત્ર અજ્ઞાનના ઉદયથી કુકર્મ છેડે નહીં એક દિવસ ભગવાનના છત્ર પ્રમુખ આભરણ ચોરી તેને વેચીને તે દ્રવ્યથી કાઈક અનાચાર સેવ્યો તે વાત શેઠના જાણવામાં આવી ત્યારે શેઠે તેને દુષ્ટાચારી જાણ ધર થકી બાહર કાઢી મુકો. ત્યાંથી નીકળી વનમાંહે ભમતિ આધેડીનું કર્મ કરવા લાગે ત્યાં મૃગ પ્રમુખ ઘણું જીવોને વિનાસ કરતે થકે ઉદરપુર્ણ કરે છે હવે તે વનમાં તાપસીનો આશ્રમ છે ત્યાં ઘણું તાપસ તપસ્યા કરવા પડયા રહે છે. વળી વનમાંહેથી ઘણુ મૃગપશુ પણ આશ્રય લેવા માટે તે સ્થાનકે આવી બેસે છે. હવે એકદા કેઈ સગર્ભા મૃગલી તિહાં આવી તેને સામંત કુમારે દીઠે તેવારે બાણને ઘા કરી તે મૃગલીના ચારે પગ છેદી નાખ્યા તેથી તે મૃગલી નીચે ધરતી ઉપર પડી. તેને તાપસે દીઠે ત્યારે ધર્મ સભલા તેથી તે મૃગલી કાલ કરીને શુભગતિ પામી પછી સામંતસિંહ કુમારને તાપસે કહ્યું કે હે દુષ્ટ તે જેવી રીતે મારી મૃગલીના પગ છેદયા તેવી રીતે તું પણ પરભવમાં પાંગળો થઈશ, શ્રાપ આપીને તાપસ પોતાને આશ્રમે ગયે, અને સામંતસિહ પણ તાપસને ક્રોધાતુર થયો દેખી ભય પામતે થકે વનમાં નાશી ગયો. પણ અશુભ કર્મને ઉદયે તેને વનમાં એક સિંહ મળે તેણે તત્કાલ ફાળ મારી તે કુમારને મારી નાખે. તિહા અશુભ ધ્યાને મરણ પામીને નરક ગતિમાં ગયો, તિહાથી આયુ પુર્ણ કરી ચવીને પછી અસખ્યાતા તિર્યંચ તથા નારકીના ભવ કર્યા તેમાં અકામ નિર્જરાયે કરી ઘણું કમ ખપાવતા ખપાવતા એફદા મહા વિદેહ ક્ષેત્રને વિષે કુમપુર નગરને વિશાલ કીર્તિ નામે રાજા તેની શીવા નામે દાસીની કૂખે આવી પુત્રપણે ઉત્પન્ન થયે છુિં તેને ગલત For Private And Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૭ કોઢનો રોગ થયો. તેણે કરી હાથ પગ ખરી પડયા એટલે પાંગળો થયો, પછી અંત સમયે શીવા દેવી દાસીએ નવકાર મંત્ર સંભળાવ્યું તેથી સમાધી મરણ પામી વ્યકતરિક દેવતા થયે તિહાથી ચાવી આ. જંબુ લીપના ભરત ક્ષેત્રમાં સૌહાર્દપુર નગરે સુરદાસ શેઠને ઘરે વસંત તિલકા ભર્યાની કુંખે પુત્રપણે ઉપન્યો તેનું સ્વયંપ્રભ નામ પાડયું તે ઘણે ગુન અને વિવેકી થશે. પણ પગમાં ગડ ગુમડાં ઘણુ થયાં કરે તેથી તે ચાલી શકે નહીં અત્યંત દુઃખી રહે એમ કરતાં અનુક્રમે જે વારે આઠ વર્ષને થયો ત્યારે આપણને એકજ પુત્ર છે અને તે પણ પગે રોગી છે. એ બનાવ જોઈ તેના માતા પિતા ઘણાજ ચિંતાતુર થકા રહે છે. એવા સમયમાં તીર્થની યાત્રા કરવા માટે મેટ સંઘ જવાને તૈયાર થયે. તે વાત સાંભળી શેઠ પણ પિતાના રોગી પુત્રને સાથે લઈ તે સંઘની સાથે યાત્રા કરવા માટે ચાલ્યા તે ચાલતા ચાલતા શ્રી શત્રુંજ્ય સર્વ સંધ તિહા શ્રી સિદ્ધક્ષેત્રે આવી પહોં એ, તિહા મુકામ કરી પછી દર્શન કરવા નિમિત્તે સર્વ લેકે ડુંગર ઉપર ચઢયા તેમણે શ્રી રૂષભ દેવજીની સેવા ભકિત કરી અને સુરદાસ શેઠ પણ પિતાને ભાર્યા સહિત પુત્રને લઈ પર્વત ઉપર ચઢી સુર્યકુંડના પાણીમાં પુત્રને સ્નાન કરાવ્યું પરંતુ તે જળ દેવતા અધિષ્ટિ છે અને સ્વયંપ્રભ કુમારને હજી ઘણાં કર્મ ભેગવવાં શેષ રહ્યા છે. તેણે કરી તે કુંડનું પાણી પગને અડે નહીં તે દેખી સર્વ સંઘના લેક વિસ્મય પામ્યા. પણ સર્વ જણ મળી મુનિરાજ પાસે જઈ વંદન કરી અને વિચાર પુછવા લાગ્યાં, મુનીશ્વરે કહ્યું કે એણે પુર્વભવમાં ઘણું દેવ દ્રવ્ય ભક્ષણ કર્યું છે. વળી એક મૃગલીના ચાર પગ છેદયા છે, For Private And Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૮ તેમાંથી ઘણા એક કર્મ તો અકામ નિર્જરાએ ક્ષય થયા છે, અને શેષ સ્વલ્પ રહ્યો છે. પણ તે કર્મ નિકાચિત ચીકણું છે માટે તેને તે ભગવ્યા વિના છુટકો થવાના નથી. તેને વેગે અને તીર્થમાલનો સ્પર્શ થતું નથી એવું મુનિનું વચન સાંભળી માતા-પિતા અને પુત્ર એ ત્રણે જણ વૈરાગ્ય પામ્યા. પછી શ્રી ઋષભદેવના ચરણ-કમલને નમસ્કાર કરી ઘેર આવીને ધર્મને વિષે ઉદ્યમવંત થયાં. તે કુમાર સોળ હજાર વર્ષ પર્યત કોઢ ફોડા પ્રમુખ રેગની વેદના ભોગવીને અંત સમયે કમ આલોચી શુભ પરિણામે મરણ પામી, પહેલે દેવલોકે દેવતાપણે ઉપજે. તિહાંથી ચ્યવીને હે રાજા ! એ તારો પુત્ર થયો છે તેનું તે પિંગલકુમાર એવું નામ પાડ્યું છે એમ ગાંગિલ મુનિએ તે કુમારને પૂર્વભવ કહ્યો. હવે વળી મુનિ કહે છે – મધય પાતા ઘથા છે, ન જાનાતિ હિતાહિમ : ધર્માધ ન જાનાતિ, તથા મિથ્યાત્વ મેહિ . ૧ ભાવાર્થ : જેમ મધુપાન ક્યથી જીવ હિતાહિતને ન જાણે તેમ મિથ્યાત્વના ઉદયથી મિથ્યાત્વી જીવ ધર્મ – અધમને ન જાણે. L લાક મિથ્યાત્વે નાલીઢ. ચિતા નિતાન્ત તવા તત્વે જાનતે નૈવ છવા; કિં જાત્યઘાટ કુચિસ્તુ જાત, રમ્યા રમ્ય વ્યક્તિ માસા એસ. ૨ For Private And Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૯ | ભાવાર્થ મિથ્યાત્વે કરીને જે પ્રાણીનો જીવ વાસીત છે તે પ્રાણી તત્વા તત્વાને જાણતા નથી. જેમ કોઈ જન્માંધ પુરુષ કોઈ વસ્તુ પામીને તે સારી કે ખરાબ જાણી શકતો નથી. અભવ્યા શ્રયિ મિથ્યાત્વે– નાઘનતા સ્થિતિર્ભત ; સા ભવ્યા શ્રયિ મિથ્યાત્વે, નાદિ સાન્તા પૂનમ તા. ૩ a ભાવાર્થ a તે અભવ્ય આશ્રયી તે મિથ્યાત્વની સ્થિતિ અનાદિ અનંત હાય, અને ભવ્ય જીવ આશ્રયી તે મિથ્યાત્વની સ્થિતિ અનાદિ સાંત હોય છે, એવા મિથ્યાત્વના ઉદયે કરી છવ અનતા કર્મ બાંધે તેમ તાહરે પુત્રે પણ એવાં ખરાબ કર્મ ઉપાર્જન કર્યા છે તેણે કરી પાંગલો થયો છે. એવાં મુનિવરના વચન સાંભળીને રાજાએ પુછ્યું કે, હે સ્વામી ! હવે એ કુમારના કર્મ નિવારણ થાય એ કોઈક ઉપાય બતાવો ? ત્યારે મુનિરાજ કહેતા હતા કે, હે રાજન ! ત્રીજા આરાને છેડે ત્રણ વર્ષ ને સાડા આઠ મહિના શેષ રહે છે. મહા વદી તેરસને દિવસે શ્રી ઋષભદેવ સ્વામીનું નિર્વાણ કલ્યાણક થયું છે, માટે એ દિવસનું મહાભ્ય મોટું છે. તેથી એને મેટું પર્વ ગણીને જ્યારે એ દિવસ આવે તે દિવસ ચવિહારે ઉપવાસ કરી રત્નના પાંચ મેરૂ કરવા. ચારે દિશાએ ચાર નાના મેરૂ કરવા, તેની આગળ વળી ચાર દિશાએ ચાર For Private And Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નંદાવર્ત કરવાં. દવે, ધૂપ, પ્રમુખ ઘણું પ્રકારની પુજા કરવી. એવી રીતે તેર મહિના પર્યત અથવા તેર વર્ષ પર્યત કરવું. અને શ્રી ઋષભદેવ સ્વામીનું પારંગતાય નમઃ એવું બે હજાર ગણણું ગણવું અથવા (૨૦) નવકારવાળી ગણવી. એવી રીતે મહિને મહિને કરે તે સર્વ કર્મને ક્ષય થાય. આ ભવ તથા પરભવને વિષે સુખ– સંપદા પામે, વળી તેરશને દિવસે પિસહ કરે. પારણાને દિવસે ગુરુને પડિલાભી, અતિથિ વિભાગ કરી પારણું કરે એવાં ગુરુના વચન સાંભળી અનંતવીય રાજા પુત્રને વ્રત અંગીકાર કરાવી ગુરુને નમસ્કાર કરી પોતાને સ્થાનકે આ. તિહાં પિગલકુમારે પ્રથમ મહા વદી તેરશને દિવસે વ્રત આદર્યુંતેણે કરી પગના અંકુરા પ્રગટા. એમ તેર માસ પર્યત કર્યું ત્યારે સુંદર-રૂપવાન હાથ–પગ પ્રગટ થયા તે દેખી રાજા ઘણો હર્ષ પામે. ધર્મનો મહિમા દેખીને પરમ વૈરાગ્યવાન થયો થકો વિશેષપણે ધર્મ કરવા લાગ્યો. પછી (૧૬) સોળ મહિને પિંગલકુમારે ગુણસુંદરી કુમારીનું પાણી ગ્રહણ કર્યું, વળી તે કુમાર બીજી પણ ઘણું કુમારીઓનું પાણી ગ્રહણ કર્યું. ત્યારૂપછી અનંતવર્ય રાજાએ પિંગલકુમારને રાજ્ય સપીને પોતે ગાંગિલ મુનિ પાસે ચારિત્ર લીધું તે નિરતિચારપણે પાળીને શ્રી શત્રુંજય તીર્થને વિષે અણસણ કરી, કર્મ ખપાવી મેક્ષપદ પામ્યા. હવે પાછળ પિંગલ રાજા પણ પુત્રની પેઠે પ્રજાને પાળતા નીતિ પ્રમાણે, રાજ ચલાવે છે અને તેણે તેર વર્ષ પયત વિધિ સહિત મેર તેરશનું તપ કર્યું. તપ પૂર્ણ થયે પિતાની શકિત પ્રમાણે ઉજમણું કર્યું. તેર મહેતા શિખર બંધ ભગવાનના દેરાસર કરાવ્યાં, તેમાં તેર પ્રતિમાઓ સેનાની ભરાવી. અને તેર પ્રતિમા રૂપાની ભરાવી તથા તેર પ્રતિમા રત્નની ભરાવી, For Private And Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૧ પાંચ મેરૂ કરીને ચઢાવ્યા, તેર વખત શ્રી સિદ્ધાચલજીના સંઘ કાહાલ્યા, તેર સ્વામી–વાત્સલ્ય કર્યા. એવી રીતે ઘણાં પ્રકારે જ્ઞાનની ભક્તિ કરી, વળી ત્યારપછી પણ કેટલાક પૂર્વ વર્ષ લાગે વ્રત સહિત રાજ્ય પાળ્યું છેવટ પિતાના મહાન નામે પુત્રને રાજ્ય પદવી આપી પોતે શ્રી સુવ્રતા આચાર્ય ગુરુ પાસે ઘણું રાજ-પુરુષની સાથે દિક્ષા અંગીકાર કરીને દ્વાદશાંગી ભણ્યા. અનુક્રમે આચાર્ય પદવી પામ્યા. ત્યારપછી ક્ષપણું ચઢવાને અર્થે આઠમે ગુણઠાણે શુકલ ધ્યાન ધ્યાતા થકા ચારિત્ર પાળતાં. અનુક્રમે બારમે ગુણઠાણે ચઢી તેના અંત સમયે ચાર ઘાતિ કર્મ ક્ષય કરી તેમાં ગુણઠાણીના પ્રથમ સમયને વિષે કેવલજ્ઞાન પામ્યા. પછી પૃથ્વી મંડલને વિષે વિહાર કરતાં ઘણું ભવ્ય જીવોને પ્રતિબંધ દેતા થકા સવ બહતિર લાખ પૂર્વનું આયુ પાળી ચિદમે ગુણઠાણે પાંચરસ્વઅક્ષર પ્રમાણે કાલમાં યોગ નિરોધ કરી શેષ રહેલા ચાર અઘાતી કમને ખપાવી શરીર ત્યાગી પૂર્વ મગ બંધન છેદન પ્રમુખ કરી એક યોજન પ્રમાણ લેકાંતે સિદ્ધક્ષેત્રને વિષે એક સમયમાં સાદિ અનંતમે ભાંગે જઈ સ્થિર થઈ રહ્યા. - એ રીતે પિંગલરાજાથી આ મેર તેરશનું વ્રત પ્રવર્તમાન થયું, તે પછી કેટલાએક કાલ પર્યત તે રત્નમય મેરૂ ચઢાવતા હતા, પછી કેટલાએક કાલ પર્યત સેનાને એરૂ ચઢાવતા હતા. હમણું તે કાલે વૃતના મેરૂ ચઢાવે છે. એ રીતે મેરૂ તેરશને મહિમા સાંભળીને હે ભવ્ય લોક શુભ ભાવે કરી વિધિપૂર્વક એ વ્રત અંગીકાર કરે, જેણે કરી ઈહ લેકે મનોવાંછિત સુખ-સંપદા થાય. અને પરલોકે દેવગતિનાં સુખ તથા મેક્ષરૂપ અનતા સુખની પ્રાપ્તિ થાય. આ ઈતિ ૧ મે તેરસની કયા સંપૂર્ણ. • For Private And Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૨ રહિણીની કથા जकिचि व छह मणे, त सवंर तथप्पभावेण । માં , હવા ને બિન ૨ H उचिटुमसुदरय, भत्तं तह पाणग' च जो देह ।। साइण जाणमाणे, भत्तेमि निमज्जा तस्स ॥२॥ ભાવાર્થ-જે કાંઈ મનમાં ઇચ્છા થાય, તે સર્વ તપના પ્રભાવે મળી જાય, ઇષ્ટ વસ્તુને સંગ થાય અને અનિષ્ટ વસ્તુને વિગ થાય. (અછઠ એટલે એખરાબ અને અગ્ય આહાર તથા પાણી જાણીને જે જીવ સાધુને વહેરાવે, તે આહાર પચે નહીં, આ અનિષ્ટ બરાક આપનાર પ્રાણોને અનિષ્ટ જ થાય છે. તે માટે રહિણીની કથા પ્રસિદ્ધ છે. ચંપાનગરી નામના મોટા શહેરમાં બારમાં તીર્થકર ભગવત શ્રી વાસુ પૂજ્ય સ્વામિનો પુત્ર મઘવા નામને રાજા રાજ્ય કરતે હતો તેને લમણું નામની રાણથી આઠ પુત્ર થયા. બાદ આઠ પુત્ર ઉપર એક પુત્રી થઈ. તે પુત્રી ખૂબજ વહાલી હોવાથી તેનું નામ રોહિણી પાડયું, પાંચ ધાવમાતા વડે લાલન પાલન કરાતિ તે ધીમે ધીમે કિશોરાવસ્થા પામી. ભણી ગણું સ્ત્રીઓની સર્વ કળાએ શીખીને રોહિણું મહા ચતુર થઈ. તે વનાઅવસ્થા પામી ત્યારે તેનું સ્વરૂપ ઝળકી નીકળ્યું. એટલે રાજા રાણીએ તેને માટે સુયોગ્ય વરની તપાસ કરવા માંડી. છેવટે સ્વયંવર ર. તેમાં દેશ દેશાવરના વિધાધર રાજાઓને અને કુમારોને નિમંત્ર્યા. રાજાઓ ચંપાનગરીમાં આવી પિતાના ડેરા-તંબુ નાખીને રહ્યા. મઘવા રાજાએ પણ પિતાની કુંવરીને સોળે શણગાર સજાવ્યા અને હાથમાં વરમાળ આપીને સ્વયંવર મંડપમાં મેકલી. રોહિણીની આગળ તેની દાસી અરિસે લઇને ચાલતી હતી. અને For Private And Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૩ રાજકુમારેાતે છત્તાવતી બતાવતી તેના ગુણગાન ગાતી હતી. નાગપુરના વિતરશાક રાજાના પુત્ર અશેકકુમારને રાહિણીએ પોતાની વરમાળ પહેરાવી રેાહિણીને સુચાગ્ય વર મળ્યાથી સૌ અતિ હર્ષોં પામ્યાં. મધવા રાજાએ મહેાત્સવ પૂર્વક રાહિણીના લગ્ન કર્યા. સર્વે રાજાઓને તેઓને યોગ્ય હાથી, ધોડા વિગેરેનાં બેટાં આપીને માનભરી વિદાય આપી, અને અોકકુમારને પણ ઘણા હાથી, ઘેાડા, દાસ, દાસી, સાના રૂપાના ઘરેણાં વગેરે દાયો આપીને નાગપુર તરફ વિક્રાય કર્યા. અશેકકુમાર રાહિણી સાથે નાગપુર પહોંચ્યા એટલે વીતશેાક રાજાએ મહેાત્સવ પૂર્ણાંક પેાતાના કુવરના નગર પ્રવેશ કરાવ્યા. થાડા સમય બાદ વીતશેાક રાજાએ પેાતાના પુત્રને રાજ્યગાદી સોંપી અને વૈરાગ્યવાન થઇ દીક્ષા અંગીકાર કરી. અશેક રાજા રાજ્ય વૈભવ ભોગવતા, રહિણી રાણી સાથે સસાર સુખ ભોગવતા નાગપુરમાં રાજ્ય કરવા લાગ્યા. તેને આઠ પુત્રા અને ચાર પુત્રી થઇ. તેના રાજ્યમાં પ્રજા સુખી હતી અને રામ રાજ્ય પ્રવતું હતું. તે રીતે રાજા રાણી સુખ ભાગવતાં રહેતાં હતાં. એક દિવસ અશાક રાજા અને શહિણી રાણી પેાતાના મહેલના ઝરૂખામાં બેસીને નગર ચર્ચા જોતાં હતાં. મહેલની પાછળ એક વણિકનું ઘર હતું. તેને પુત્ર મરી ગયા હતા, એટલે તેના માતા, પિતા અને અન્ય સગાં સબધીએ માટે સાદે રડતા હતાં. તે સાંભળીને રાહિણીએ પેાતાના પતિને પૂછ્યું, કે હૈ સ્વામિન! આ તે કેવા પ્રકારનું નાટક કહેવાય ? આ સાંભળીને અરોાક રાજાએ કહ્યું કે હે રાણી ! તુ· અભિમાન ન કર અત્યારે તુ ધન અને યૌવનના મદથી ચકચૂર છે, પણુ મદ કરવા તે સમજી મનુષ્યા ને યેાગ્ય નથી. ખુલ્લુ' છે કેઃ For Private And Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન બન ઠરાઇયાં, સદા સુરગી ન હોય જયું રુખા હું માણસા, છાંહ ફિરંતી જેય. માટે એ અસ્થિર રિદ્ધિ છે. તેને મદ કર નઘટે. આ સાંભળીને રોહિણે બોલી કે- સ્વામિન ! હું તે જરા પણ મેદમાં બેલતી નથી, પરંતુ મેં આવું દ્રશ્ય કદિ પણ જોયું નથી તેથી હું તમને પૂછતી હતી. તમે તે લાંબી લાંબી વાતો કરીને મને મદવતી કહે છે? રાજાએ તેને કહ્યું કે-જે, એ નાટક તને દેખાડુ છું કે જેથી તું પણ એવું નાટક કરતાં શીખ જઈશ. આમ કહીને અશક રાજાએ રોહિણીના બેળામાંથી નાને પુત્ર ઊંચકી લો અને તેને ઝરૂખામાંથી નીચે નાંખે. રાજમહેલમાં હાહાકાર મચી ગયો પણ પણ રોહિણીને આથી જરા પણ દુ:ખ થયું નહીં. તે આ વાતમાં કાંઈ સમજી જ નહી. બાળક પુત્ર દીર્ધ આયુષ્ય વાળો અને મહા ભાગ્ય શાળી હોવાથી પુરા દેવીએ તેને પડતો ઝીલી લીધે. નગર લેકે ખૂબજ વિસ્મય તેમ જ હર્ષ પામ્યા. અશોક રાજાએ રોહિણીને કહ્યું કે-હે દેવી! હું તને રોવા-ફૂટવાની કળા શીખવતો હતો પણ તે પૂર્વભવમાં મહા પુણ્ય ઉપાર્જન કર્યું હશે તેથી તારે દુઃખ અનુભવવું પડયું નહીં આ બાળકને નીચે ફેંકી દેવા છતાં તને જરા પણ દુખ ન થંકું તે કયાં પુણ્ય પ્રતાપ છે તે કઈ જ્ઞાની ગુરૂ આવશે ત્યારે પૂછશું. થોડા સમય બાદ શ્રી વાસુપૂજ્ય સ્વામીના બે શિષ્ય રૂકુંભ અને સુવર્ણકુંભ નાગપુર નગરની બહાર ઉદ્યાનમાં આવીને સમોસર્યા. તે જાણું રાજા-રાણી પરિવાર સહિત તેઓને વક્ત કરવા ગયાં અને ધર્મોપદેશ સાંભળવા બેઠાં. ગુરૂપદેશ સાંભળી રહ્યા પછી રાજાએ ગુરૂદેવને પૂછયું કે-હે મહારાજ? આ મારી રાણી રોહિણીએ પૂર્વભવમાં એવાં શું સુકૃત્ય કર્યા છે કે જેથી For Private And Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૫ એ કાંઈ પણ દુઃખ પામતી નથી. મારે પણ એના પર અથાગ પ્રેમ છે. પુત્ર પુત્રીનું પણ સુખ છે. | મુનિરાજે કહ્યું કે હે રાજન? રહિણી પૂર્વ ભવે ઉજજ્યો ગિરિનગરીના રાજા પૃથ્વીપાલની સિદ્ધિમતી નામની રાણી હતી. એક વખત સિદ્ધિમતી રાણી સાથે પૃથ્વીપાલ રાજા વનમાં ક્રીડા કરવા ગયો. ત્યાં રાજાએ એક સાધુને જોયા. તે ગુણસાગર નામના સાધુ માસક્ષમણના પારણા માટે નગર તરફ જઈ રહ્યા હતા. રાજાએ તેમને વદન કર્યું અને રાણીને કહ્યું કે–હે રાણ! આ મહાન ઋષીશ્વર છે, તેઓ જંગમ તીર્થ છે, માટે તું ઘરે જઈને તેમને શુદ્ધ આહાર આપ તે સાંભળી રાણી ખૂબ ગુસ્સે થઈ અને મનમાં વિચારવા લાગી કે આ મૂઠે કયા રંગમાં ભંગ પાડાવવા આવ્યો! મારા સુખમાં અંતરાય પાડવા આ કયાંથી આવી ચડ! આમ ગણગણતી રાણેએ પિતાની પાસે કડવું તુંબડું હતું તે તેમને વહેરાવી દીધું. તે લઈ આવીશ્વરે વિચાર્યું કે-આ અન્ન જયાં પઢવીશ ત્યાં અનેક જીવોનું મૃત્યુ થશે. એમ ચિંતવી પોતે જ તેને આહાર કરીને પારણું કર્યું. કડવા તુબડાંના વિષથી મુનિરાજ શુભધ્યાને મરણ પામી ને મેલે ગયા. જ્યારે રાજાને આ વાતની ખબર પડી ત્યારે તેણે રાણીને પિતાના મહેલમાંથી બહાર કાઢી મૂકી રાણી જંગલમાં રખડવા લાગી અને આવા અઘોર પાપને લીધે થોડા દિવસમાં જ તેને કેટને અસહ્ય રોગ લાગુ પડશે. તેની વેદના અનુભવતા અનુંભવતા મરણ પામીને છઠ્ઠી નરકે ગઈ. ત્યાંથી નીકળીને તે રાણીને જીવ નરક, તિર્યચના અનેક ભાવોમાં રખડીને ચંડાલના ભાવમાં આવી તે ભવમાં નવકારમંત્રનું સ્મરણ કર્યું તેથી તે જ નગરમાં એક શ્રેષ્ઠીને ત્યાં પુત્રી તરીકે અવતરી તેનું નામ દુર્ગધા રાખ્યું. For Private And Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૬ જ્યારે તે દુગધા યાવનાઅવસ્થા પામી ત્યારે તેના પિતાએ તેને વિવાહ કરવાની તૈયારી કરી લગ્ન સમયે જ્યારે વરની સાથે હમિલાપ થયો ત્યારે તેને હાથ અનિની જેમ બળવા લાગે, તેથી વરરાજા તેને હાથ પડતું મૂકીને નાશી ગયે. આ જોઈને સૌ વિસ્મય પામ્યાં અને વરને સમજાવવા લાગ્યાં, પણ તેણે કહ્યું કે હું વિષ ખાઈને મરીશ, ગળે ફાંસો ખાઈને મરીશ પણ આ કન્યાને હું કદિ પરણુશ જ નહી ? આ સાંભળી તેને પિતા તેને લઈને પોતાના ઘર તરફ પાછા ફર્યો. | દુર્ગધાને પિતા પિતાની પુત્રીના લગ્ન માટે હંમેશાં ચિંતા કર્યા કરે છે પણ યોગ્ય સ્થાન મળે નહીં. એક દિવસ શેઠને ધરે બહુ સ્વરૂપવાન કઈ ભીખારી આવી ચડે તેને શેઠે પિતાને ત્યાં રાખી લીધું અને કહ્યું કે- જે તું મારા ઘરે રહીશ તે હું તને મારી પુત્રી પરણાવીશ શેઠે તેને સુંદર પિપાક પહેરાવ્યો અને પિતાના ઘેર રાખે. સુઅવસરે તેને પોતાની કન્યા પરણાવી. જ્યારે તે ભીખારી અને દુર્ગધાન મેલાપ થાય છે ત્યારે તે ભીખારીને ખૂબજ દુર્ગંધ આવવા લાગી, તેથી ભીખારીએ વિચાર કર્યો કે–અહીં રહેવા કરતાં ભીખ માગીને જ રહેવું સારું છે. આ સુખ મારે યોગ્ય નથી. આમ વિચારી ભીખારી સર્વ સુંદર પિષક અને આભૂષણે મૂકી પોતાના કપડાં પહેરીને ચાલી નીકળ્યું. આથી દુર્ગધ ખૂબજ રડવા લાગી. સવારે દાસી મારફતે તેના માતા પિતાને ખબર મળ્યા ત્યારે તેઓ પોતાની પુત્રીને કહેવા લાગ્યાં કે-હે વત્સ! કર્મના સિદ્ધાંત પાસે કોઈ માનવીનું કશું જેર ચાલતું નથી, માટે હાલ તું ધર્મકરણ કર ધર્મના પ્રભાવે સર્વ સુખ પ્રાપ્ત થશે. આ સાંભળી દુર્ગધા પણ મનમાં સંવેગ ભાવ ધરીને તપ, જપ વિગેરે કરવા લાગી, For Private And Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir s થોડા સમય પછી એક દિવસ જ્ઞાની ગુરૂ તે નગરમાં પધાર્યા. શેઠે તેમને પૂછ્યું કે હે ગુરૂદેવ ! આ મારી પુત્રોને આવે. રોગ શાથી થયા ? આપ મારા ઉપર કૃપા કરીને તે રાગને મટાડવાને ઉપાય કહે ત્યારે ગુરૂએ કહ્યુ કે હું શેઠ! તમારી પુત્રીને સાત વર્ષોં અને સાત માસ સુધી રાહિણીનું તપ વિધિ પૂર્વક કરાવે તેના વિધિ કહુ તે ધ્યાન રાખીને સાંભળેા જે દિવસે રાહિણી નક્ષત્ર આવે તે દિવસે ચવિહાર ઉપવાસ કરવા, અને ભાવ પૂર્ણાંક શ્રી વાસુ પૂજ્ય ભગવાનની રત્નમય પ્રતિમાની પૂજા કરવી, તપ પૂર્ણ થયા પછી થાયેાગ્ય સારી રીતે ઉજમણું' કરવું તે આ તપ વિધિ પૂર્ણાંક કરાવશે તા સુગધ કુમારની જેમ સ દુઃખા મટી જશે, દુધાએ પૂછ્યુ. કે–હે મહારાજ ? એ સુગધ કુમાર કાણુ હતા ! અને એણે એવું શું વ્રત કર્યું કે તેના સર્વે દુઃખા નાશ પામ્યાં ! તે મને કહે ગુરૂએ કહ્યુ “એ સુગધકુમારની વાત સાંભળ. . સિહપુર નગરમાં સિંહસેન રાજા કનકપ્રભા રાણી સાથે રાજ્ય કરતા હતા. તેને એક પુત્ર થયા તે અતિશય દુર્ગં॰ધી હતા તેથી તે સૈાને અપ્રિય થઈ પડયા, એક વખત સિંહપૂર નગરમાં પદ્મપ્રભુસ્વામી પધાર્યા, તેમને વદન કરવા સિંહસેન રાજા પરિવાર સહિત ઉપાશ્રયમાં આવ્યા અને વ્યાખ્યાન શ્રવણુ કર્યા બાદ રાજાએ પુછયુ હે પ્રભુ ? મારા પુત્ર અતિશય દુગન્ધી થયા તેનું શું કારણ હશે ? પૂર્વ ભવમાં તેણે કયું પાપ કર્યું હશે ? પ્રભુએ કહ્યુ કે હું રાજન્ ! સાંભળ નાગપુરથી બાર જોજન દૂર નીલપર્યંત ઉપર એક શિલા ઉપર એક માસેાપવાસી સાધુ ધ્યાન ધરતા હતા. ધ્યાના વસ્થામાં તે સાધુ ઉપર વ્યાધે ઉપદ્રવ કરવા માંડયા. એક દિવસ તે સાધુ નગરમાં એષ્ણાર્થે ગયા. એટલે એ ન્યાયે તે શિલા ઉપર અગ્નિ સળગાવ્યા, તેથી For Private And Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિલા ખૂબજ ગરમ થઈ ગઈ, સાધુ ચરી હેરી અગ્નિથી તપ્ત બનેલ શિલા ઉપર બેઠા અતિ કષ્ટ પરિસહ સહન કર્યું કર્યું અને અંતે શુભ ધ્યાનથી કેવલજ્ઞાન પામીને મેક્ષે ગયા. બીજી બાજુ પેલે વ્યાધ દુષ્ટ કર્મોથી કેઢિયો થયે અને મરણ પામીને સાતમી નરકમાં ગયો. પછ સપ થઈને પાંચમી નરકે ઉપજે ત્યાંથી ચોથી નરકે આવીને પછી ચિત્રક થઈને ત્રીજી નરકે આવ્યો. બિલાડે થઈને બીજી નકે જ અને ઉલુક થઈને પહેલી નરમાં આવ્યું. અને આ પ્રમાણે અનેક ભો ભમીને એક શ્રાવકના ઘરે અવતર્યો. ત્યાં પશુપાલનનો ધંધો કરવા લાગે. શ્રાવક હોવાથી નવકાર મહામંત્ર શીખે. એક વખત તે પશુપાલ વનમાં પશુઓ ચરાવતા હતા, ત્યારે વનમાં દાવાનિ સળગી ઉઠયો. તે અગ્નિ ધીમે ધીમે આગળ વધતે. વધતે જયાં પશુપાલ સૂતો હતો ત્યાં આવી પડ્યો અને પશુપાલ બળીને ભસ્મ થઈ ગયો, નવકાર મંત્રના સ્મરણથી શુભ મૃત્યુ પામીને તારા ઘરે તારા પુત્ર તરીકે જ , પણ હે રાજન ! હજુ તેના કર્મો પૂરાં ક્ષય થયા નથી તેથી તે મહાદુર્ગધી શકે છે. આ રીતે પિતાને પૂર્વભવ સાંભળીને દુધકુમારને જાતિ સ્મરણ જ્ઞાન થયું, તેથી ભગવંતને વંદન કરીને પૂછવા લાગ્યા કે- હે પ્રભુ આ દેથી હું ક્યારે છૂટીશ ? ત્યારે ભગવાને કહ્યું કે હે કુમાર! તું હિનીનું તપ કર તેથી બધુ નિરાબાધ થશે. અને સર્વે દેથી મુક્તિ મળશે. આ પ્રમાણે પ્રભુએ બતાવેલ માર્ગ પ્રમાણે તે દુર્ગધકુમારે રહિણનું તપ કર્યું અને તે તપના પ્રભાવથી દુર્ગધકુમારની દુગધ દૂર થઈ અને ધીમે ધીમે શરીર સુગંધીત થયું. આખરે તે દુધકુમાર સુગધકુમાર બન્યા આ પ્રમાણે ગુરુમુખેથી સુગધકુમારની વાત અને હિ તપનું મહસ્ય જાણીને દુધાએ રોહિણું તપ અંગીકાર કર્યું For Private And Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૯ અને શુભ ધ્યાનથી તપ કરતાં, આત્મનિંદા કરતા તેને જાતિ સ્મરણજ્ઞાન થયું. તેણે પૂર્વભવ જોયા અને તેથી તપજપમાં વધારે તન્મય બની ત્યાંથી આયુષ્ય પૂર્ણ થવાથી મરણ પામીને દેવલાકમાં દેવ તરીકે ઉત્પન્ન થઈ. દેવલાકમાંથી વિને અહી ચંપા નગરીમાં મઘવારાજાની પુત્રી થઈ. તેનું નામ રાહિણી પાડયું. હું રાજા શેક ! તમે તે હિણીને પરણ્યા છે. રાહિણીએ પૂર્વભવમાં ઘણું દાન આપ્યું છે. તેથી પટરાણી થઈ છે અને રાહિણી તપના પ્રભાવવી દુ:ખ શુ` કહેવાય તે જાણતી નથી, અને તપના ઉજમાના પ્રભાવથી સંપૂર્ણ ઋદ્ધિ-સિદ્ધિ પામી છે. સિંહસેન રાજાએ સુગધકુમારને રાજ્યગાદી સોંપીને દીક્ષા લીધી. સુગધરાજા સારી રિતે પ્રજાપાલન કરતા કરતા આયુષ્ય પૂર્ણ થયે મરણ પામીને દેવલાકમાં ગયા. ત્યાંથી પુષ્કલાવતી વિજયમાં પુંડરિગિણી નગરીમાં કૈવલ કીતિ રાજાને ત્યાં અકકીર્તિ નામના ચક્રવર્તિ તરીકે ઉત્પન્ન થયેા. ત્યાં દીક્ષા લીધી. પછી બારમા દેવલાકે ઈન્દ્ર થયા અને ત્યાંથી ચ્યવીને અહીં તું અોક નામના રાજા થયા છે. હે રાજન! તે' અને તારી રાણી હિણીએ એક જ સરખુ તપ કર્યુ છે, તેથી રાહિણી ઉપર તારા અત્યન્ત સ્નેહ છે અને તેથી જ તમા બન્ને અત્યારે સુખી છે. વળી રાજાએ જ્ઞાની ગુરૂને પુછ્યુ કે હે સ્વામિન્? મારી સ્ત્રીને આઠ પુત્રો અને ચાર પુત્રીઓ થઈ છે, તે તેના યા પુણ્યથી થયેા છે? ગુરુએ કહ્યુ* કે“હે મહા ભાગ્ય ? સાત પુત્ર તે પુવભવમાં મથુરાનગરીના ભિખારી અગ્નિ શર્મા નામના બ્રાહ્મણના પુત્રા હતા. તેએ દરિદ્રકુળમાં જન્મ્યા હતા તેથી ભિક્ષા માગવા જતા હતા, પણ ૧૯ For Private And Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૦ તેઓને કઈ ભિક્ષા આપતું નહીં અને જ્યાં જાય ત્યાંથી ધક્કા ખાઈને પાછા આવવું પડતું એક વખત સાતે પુત્રો પરદેશ જવા નીકળ્યા ભિખ માગતા માગતા પાટલીપુરમાં આવી પહોંચ્યા. ત્યાં તેઓએ રાજકુમાર અને પ્રધાનપુત્રને જોયા તેથી તેઓ આશ્ચર્ય પામ્યા. મોટાભાઈએ કહ્યું કે હે ભાઈઓ? આપણે પણ માણસ છીએ અને આ કુમારો પણ માણસ છે, પણ આપણામાં અને એનામાં કેટલું અન્તર છે? તે સાંભળી સૌથી નાનાભાઈએ કહ્યું કે-હે ભાઈ ? તેઓએ પુર્વભવમાં પુર્ણ કર્યા છે, તેના ફળ ભોગવે છે અને આપણે પુણ્યહીન છીએ. તેથી ઘર ઘર ભીખ માગીએ છીએ. પછી તેઓ ફરતા ફરતા એક જંગલમાં આવી ચડયા ત્યાં એક મુનિરાજ કાઉસગ્ગ યાને રહ્યા હતા. તે સાતે બ્રાહ્મણપુત્ર મુનિરાજ પાસે જઈને ઊભા રહ્યા. મુનિએ કાઉસગ્ગ પુર્ણ કરીને ધર્મોપદેશના આપી તેથી સાત ભાઈઓ વૈરાગ્ય પામ્યા અને દીક્ષા લીધી. ચારિત પાળીને મરણ પામી દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવને અહીં હે રાજન તારા પુત્ર થયા છે. અને આઠ પુત્ર લેકપાલ પુવભવમાં વૈતાઢય પર્વત ઉપર એક ભિલ્લ વિદ્યાધર હતો. તે શાશ્વત જિન પ્રતિમાની પુજા કરતા હતા, ત્યાંથી સૈધર્મ દેવલમાં દેવતા થશે અને પછી અહીં તારે આઠમે પુત્ર લોકપાલ થયે છે. - તારી ચાર પુત્રીઓ પુર્વભવમાં વિદ્યાધર રાજાનિ પુત્રીઓ હતી. તેઓ એક વખત ઉદ્યાનમાં રમવા ગઈ હતી. ત્યાં એક મુનિરાજને ઉભેલા જોયા મુનિરાજે તેઓને કહ્યું કે-હે બાલિકાઓ ! તમે ધર્મનું આચરણ કરે, તમારું આયુષ્ય હવે થોડું જ બાકી રહ્યું છે, માટે ધમ ધ્યાન, ધર્મ કરશું કરે, તેમાં પ્રમાદ કરશે નહિં તેથી કુમારિકાઓએ પુછયુ કે-હે મુનિ ! For Private And Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૧ અમારું આયુષ્ય કેટલું બાકી રહ્યું છે? મુનિરાજે કહ્યું કે તમારુ આયુષ્ય માત્ર આઠ પ્રહર જ બાકી રહ્યું છે, તેથી તમે જ્ઞાન પંચમીનું તપ કરે. કહ્યું છે કે : जे नाण पंचनिवय, उतमजीवा कुणति भावजुया । उपभुज अणुवमसुह, पावंति केवल नाणम् ॥ १ ॥ આ પ્રમાણે ધર્મોપદેશ સાંભળીને ચારે પુત્રીઓ પોતાના ઘેર આવી અને જ્ઞાનપંચમીનું વ્રત અગીકાર ક્યુ. ચારેય એક સ્થાનકે બેઠી અને શુભ ધ્યાનમાં લીન બની. એવામાં વીજળી પડી અને ચારેય પુત્રીઓ મરણ પામીને દેવલોકમાં ગઈ ત્યાંથી આવીને અહીં તારી પુત્રીઓ થઈ છે. આ વાત સાંભળી અશોક રાજા અને રોહિણી રાણીને જાતિ સ્મરણ જ્ઞાન થયું, તેથી પુર્વભવે જેયા અને વૈરાગ્ય પામ્યાં એકદા શ્રી વાસુપુજ્ય ભગવાન તે નગરના ઉદ્યાનમાં આવીને સમેસર્યા રાજા તથા રાણું પરિવાર સહિત પ્રભુને વંદન કરવા ગયા પ્રભુની ધમદેશના સાંભળી ઘરે આવીને અશકરાજાએ પિતાના પુત્રને રાજ્યગાદી સંપી, સાત ક્ષેત્રમાં ઘણુ દ્રવ્ય વાપરીને રેહિણી રાણી સાથે ચારિત્ર અંગીકાર કર્યું અને બંને જણ મેક્ષમાં ગયાં એ રીતે ભવ્ય જીવોએ પણ રોહિણીનું તપ શુભ ભાવથી કરવું. 09 ૨ ૦૦૦ ૦૦004, રેહણી ની કથા સંપ 00000 0.0000 0.00 . 0 50 For Private And Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રેલર શ્રી અક્ષયતૃતીયાની કથા પ્રથમ પૃથ્વીપતિ, પ્રથમ જિનપતિ, પ્રથમ તીથપતિ, શ્રી ઋષભદેવને જીવ સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્ચવીને અષાઠ વદિ ચોથના દિવસે નાભિરાજાની રાણું મરુદેવીની કુક્ષીમાં આવ્યો અને પુર્ણ નવ માસ અને ચાર દિવસ ગર્ભમાં રહીને ચૈત્ર વદિ આઠમની મધ્યરાત્રિએ જન્મ પામે. જન્મ સમયે ત્રણ લેકમાં હોત થયે. ઘેડા સમય સુધી નારકીના છોને પણ આનંદ થયો. છપન દિકકુમારિકાઓના આસન કંપાયમાન થયા ત્યારે તેઓને અવધિજ્ઞાનના બળથી પ્રભુના જન્મની ખબર પડી. તેઓએ પ્રભુના જન્મ સ્થાને આવીને મહોત્સવ કર્યો અને પછી પોતાના સ્થાને ગઈ. તે સમયે ચોસઠ ઈન્કોના આસને પણ કંયાં. તેઓએ પ્રભુનો જન્મ થયો જા અને સાધમેન્દ્ર સિવાય બીજા ત્રેસઠ ઈકો મેરુપર્વત ઉપર ગયા અને સૈધર્મેન્દ્ર પ્રભુના જન્મ સ્થાને ગયા. ત્યાં જઈને પ્રભુની માતા મરુદેવી તથા અન્ય દાસીઓને અવસ્વાપીની નિદ્રા આપિ તેમજ ભગવાનનું પ્રતિબિંબ માતાની પાસે મૂકીને ભગવાનને લઈને તે મેરુપર્વત ઉપર આવ્યા. ત્યાં એસઠ ઈકોએ પ્રભુનો ભવ્ય સ્નાત્ર મહોત્સવ કર્યો. ત્રેસઠ ઈન્દ્રો ત્યાંથી જ નંદીશ્વર દ્વીપમાં ગયા અને સો ધર્મેન્દ્ર પ્રભુને તેની માતા પાસે મૂકી, અવસ્વાપીની નિદ્રા તથા પ્રભુનું પ્રતિબિંબ લઈ લીધું અને ભગવાનને તથા મરુદેવીમાતાને વંદન કર્યા પછી નંદીશ્વર દ્વીપમાં ચોસઠ ઈકોએ અઠ્ઠાઈ મહેત્સવ કર્યો અને સૈ સ્વસ્થાને પહોંચ્યા. ધર્મેદ્ર બાળક પ્રભુના અંગૂઠે અમૃત મૂક્યું હતું તે પ્રભુ ચૂસતા અને દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યા. નાભિરાજા તથા મરુદેવીમાતાએ પ્રભુનું ઋષભ નામ પાડયું ઈન્ડે આવીને For Private And Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૩ ઈક્ષ્વાકુવંશની સ્થાપના કરી ઋષભદેવે વીશ લાખ પુર્વ સુધી કુમારાવસ્થા પાળી. ઈન્દ્રે આવીને વિનીતા નગરી વસાવી આપી ને ઋષભદેવને રાજ્યભિષેક કર્યા. પ્રભુએ ત્રેસઠ લાખ પુર્વી સુધી રાજયપદવી ભાગવી, ભગવાનને સુનદા અને સુમાગળા નામની એ રાષ્ટ્રી હતી. તેમને ભરત, બાહુબલી વગેરે એકસેા પુત્રે થયા. બ્રાહ્મી અને સુંદરી નામની બે પુત્રી થઈ, આદિત્યયશા, સામ યશા વગેરે પૌત્રા થયા. રાજ્ય પદવી ભાગવતાં પ્રભુએ અયાÜાનું રાજ્ય ભરતને આપ્યુ, તક્ષશિલાનું રાજ્ય બાહુબલીને આપ્યુ. અને અન્ય રાજ્યે યાગ્યતા પ્રમાણે અન્ય પુત્રાને આપ્યાં. પ્રભુએ ચૈત્ર વિદ આઠમના શુભ દિવસે દીક્ષા અંગીકાર કરી અને ગામા ગામ, નગરે નગર વિહાર કરવા લાગ્યા ભગવાન આહાર લેવા જાય પણ ભડ્રિંક લેાકા સાધુને આહાર દેવાના વિધિ જાણતા ન હાવાથી તેઓ મિણુ, માણેક માતી વગેરે ઉત્તમ પ્રકારની વસ્તુએ ભગવાનને ભેટ ધરે, પરંતુ પ્રભુએતા ત્યાગ દિક્ષા ગ્રહણ કરી હતી, એટલે કાંઇ પણ વસ્તુ ન લેતા. આથી માણસને લાગ્યુ કે પ્રભુ રાષે ભરાયા છે. તેથી વધુને વધુ વિનવણી સાથે પ્રભુને વિવિધ પ્રકારની ભેટ ધરવા લાગ્યા. પરન્તુ તે સવ` અકલ!ય હાવાથી પરમાત્મા સ્વીકારતા નહી. આ પ્રમાણે વિહાર કરતાં કરતાં એક વર્ષ કરતાં થાડે! વધારે વખત પસાર થઇ ગયા, પણ કા જગ્યાએથી પ્રભુને ઉચિત આહાર મળ્યા નહી. ગજપુર નગરમાં સામયશા રાજા હતા, તેના પુત્ર શ્રેયાંસ કુમાર હતા. પ્રભુ વિહરતા વિહરતા ત્યાં આવી પહેાંચ્યા શ્રેયાંસ કુમારે રાત્રે એવુ` સ્વપ્ન જોયુ કે મેરુપર્યંત કાળેા થઈ ગયા હતા તેને પેાતે દૂધ વગેરે અમૃત કળશવડે પક્ષાલ કરીને ઉદ્દે કર્યા તેજ રાત્રીએ ગજપુરના સુબુદ્ધિ શેઠને પશુ સ્વપ્ન આવ્યુ. For Private And Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે-સૂર્યના મંડળમાંથી હજાર કિરણો ખરી પડયાં, તે શ્રેયાંસ કુમારે ઝીલી લઈને સૂર્યમાં પાછા સ્થાપન કર્યા તે ઉપરાંત સમયશા રાજાએ પણ તેજ રાત્રે સ્વપ્ન જોયું કે ઘણા દુશ્મનથી ઘેરાયેલા વીર સુભટને શ્રેયાંસ કુમારે છોડાવી તેને વિજય અપાવ્યું. આ પ્રમાણે એકજ શહેરમાં શ્રેયાંસકુમારનું મહત્વ બતાવતા ત્રણ સ્વપ્નાં એકજ રાત્રે જુદી જુદી વ્યકતિઓને આવ્યાં. આ વાતની જ્યારે બીજા દિવસે સવારે રાજસભામાં વાત થઈ, ત્યારે સૌએ કહ્યું કે શ્રેયાંસકુમારને આજે જરૂર કંઈક લાભ થશે! આ વાત થઈ તેજ દિવસે ભગવાન ઋષભદેવ પ્રભુ આહાર નિમિતે શ્રેયાંસકુમારના રાજમહેલે આવ્યા. પ્રભુને આવતા જોઈને શ્રેયાંસકુમાર ઘણેજ આનંદ પામ્યો. બીજા લોકે પ્રભુને પગે ચાલતા જોઈને હાથી, ઘોડા, રથ વગેરે ભેટ ધરે છે. પણ ભગવાનને તે વસ્તુઓની જરૂર ન હોવાથી તેને અડતાય નથી. આથી લેકે ખૂબજ ઉદાસ રહેવા લાગ્યાં તેઓ વિચારવા લાગ્યા કે–પ્રભુ જરૂર આપણું ઉપર ગુસ્સે થયા હોય. તેમ લાગે છે. યુગલિયા પણાનો ત્યાગ કર્યાને હજુ રોજ સમય થયો છે, તેથી ભદ્રિક લેકે સાધુપુરુષને ઉચિત આહાર આપવાને વિધિ જાણતા નથી. શ્રેયાંસકુમાર ભગવાનની સાધુ મુદ્રા દેખીને વિચારવા લાગ્યા કે આવી મુખમુદ્રા મે ક્યાય જોઈ છે. આ રીતે વિચારતાં વિચારતાં તેમને જાતિ સ્મરણ જ્ઞાન થયું, જાતિ સ્મરણ જ્ઞાનના બળવડે તેમણે ભગવાન સાથે પિતાના પુર્વભવોને પરિચય જાણે. પહેલા ભવમાં ભગવાન ધનસાઈ વાહ, બીજા ભવમાં યુગલિયા, ત્રીજા ભવમાં દેવતા, ચોથા ભવમાં મહાબળ રાજા અને પાંચમાં ભવમાં લલિતાંગ દેવ થયા હતા. અને પ્રભુની સાથે શ્રેયાંસકુમારને જીવ પ્રથમ ધમિણ નામની સ્ત્રીના ભવમાં For Private And Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિયાણું બાંધીને લલિતાંગ દેવની સ્વયં પ્રભા નામની દેવી થઈ હતી. છઠા ભવમાં લલિતાગ નો જીવ વજું ઘર રાજા થયો અને સ્વયં પ્રભાનો જીવ શ્રીમતી રાણી થઈ સાતમાં ભવમાં બંને યુગલિઆ થયા આઠમાં ભવમા સધર્મા દેવલોકનાં બંનેના જી દેવ થયા. અને નવમાં ભવમાં ભગવાનને જીવ છવાનંદ વૈદ્ય થયો અને શ્રેયાંસકુમારનો જીવ કેશવ નામને શ્રેષ્ઠી પુત્ર થયો, ત્યારે પણ તેઓ બંને વચ્ચે મિત્રાચારી હતી. દશમાં ભવમાં અશ્રુત દેવલોકમાં બંને જણા મિત્રદેવ થયા. અગ્યારમાં ભાવમાં પ્રભુનો જીવ ચક્રવતી અને શ્રેયાંસનો જીવ તેનો સારથિ થ. બારમાં ભવમાં બંને જણા સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવતાઓ થયા અને છેવટે તેરમા ભાવમાં પ્રભુને જીવ ઋષભદેવજી અને લલિતાંગ દેવને જીવ શ્રેયાંસકુમાર થયા છીએ. આ પ્રમાણે પોતાનો પ્રભુ સાથે ઘણા ભવને સબંધ જાણે પિતે સાધુપણું પણ અનુભવ્યું હતું તે પણ જાતિસ્મરણ જ્ઞાનના આધારે જાણ્યું તેથી શ્રેયાંસકુમાર વિચારવા લાગે કે અરે ? આ સંસારી જીવો કેવાં અજ્ઞાન છે ? ભગવાને ત્રણ લોકનું રાજ્ય તૃણ સમાન ગણીને છોડી દીધું સંસારના વિષય ભેગ રૂપ સુને કિપાકફળ સમજી છેડયાં અને દીક્ષા અંગીકાર કરી, અને મેક્ષના અનંત, અખૂટ સુખ મેળવવા પ્રયત્ન કરવા લાગ્યા, પ્રભુએ સવ" વિકારેનાં મૂળરૂપ રાગદ્વેષનો ત્યાગ કર્યો છે, તેમાંથી રજ પણ ગ્રહણ કરતા નથી, તે પછી આ હાથી, ઘોડા, કેન્યા, રતન, મણિ, માણિક વગેરે કેવી રીતે ગ્રહણ કરે ? આ ભદ્રિક લેકે આટલું પણ જાણતા નથી. આ પ્રમાણે વિચાર કરતા શ્રેયાંસકુમાર પિતાના આવાસ માંથી નીચે ઉતરી ભગવાન પાસે આવ્યા ઘણુજ હર્ષ પુર્વક પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ, પ્રભુને વંદન કરીને બે હાથ જોડીને For Private And Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૬ કહેવા લાગ્યા કે હે પ્રભુ! મારા ઉપર કૃપા કરો. હું આ સંસારથી તાપિત છું તેથી મારો ઉદ્ધાર કરો. અને અઢાર કેડા કેડી સાગરોપમ સુધી ભૂલી જવાયેલ સાધુને કશુક આહાર દેવાનો વિધિ પ્રગટ કરે. મારા ઘેર એકસો આઠ શેરડીના રસના ઘડા ભેટ તરીકે આવ્યા છે, તે પ્રાણુક આહાર છે તે આપ ગ્રહણ કરો આ વચને સાંભળી ચાર જ્ઞાનના સ્વામી પ્રભુએ તે શેરડીના રસને નિર્દોષ આહાર સમજીને તે વહેરવા માટે પિતાના બંને હસ્તે લંબાવ્યા પ્રભુએ પાણિપાત્ર લબ્ધિથી બે હાથમાં શેરડીને રસ લીધો હોવા છતાં તેમાંથી એક પણ બિન્દુ ધરતી ઉપર પડયું નહીં શ્રેયાંસકુમારે તો માત્ર એ આઠ જ ઘડા ઈશુરસ વહેરાવ્યો હતો પણ એવા હજારો કે લા ઘડા રસ હોય પણ લબ્ધિના બળથી બે હાથના બેબામાંજ તે સર્વે સમાઈ જાય. ઉપર શીખાચડે પણ એકેય બિન્દુ નીચે ન પડે. શ્રેયાંસકુમાર પ્રભુને પ્રાશુક આહાર વહેરાવીને અતિ આનંદ પામ્યાને મનમાં વિચારવા લાગ્યા કે ત્રણ જગતને પૂજનીય, અનંત ગુરાના નિધાન એવા શ્રી ઋષભદેવ ભગવાને મારા હાથે આહાર લીધે તે મારા ઉપર મહાન ઉપકાર થયે. ભગવાનને પ્રાશુક આહાર વહોરાવવાથી આજે મારા સર્વ પાપ-સંતાપ દૂર થયાં શ્રેયાંસકુમાર આવી વિચાર શ્રેણમાં મગ્ન બને છે ત્યાં આકાશમાં દેવતાઓએ પચ દિવ્ય પ્રગટાવ્યાં અને દેવતાઓએ “ગોવા નમ વાનન” ની ઘોષણા કરી તથા દેવદુદુભિ વગાડી. તીર્થસૃભક દેવોએ સાડાબાર કરોડ સુવર્ણ રત્નની વૃષ્ટિ કરી આ સમયે શ્રેયાંસકુમારને આવાસ સુવર્ણ રત્નોથી ભરાઈ ગ, ત્રણ ભુવન (સચ્ચે ભારયા,) એટલે વખાણવા લાયક છે ભગવાન ઈશુરસથી (શેરડીના રસથી) ભરણ અને શ્રેયાંસકુમારને આત્મા નિરૂપમ સુખનું પાત્ર બન્યું. વૈશાખ સુદિ ત્રીજના દિવસે આવી રીતે શ્રી ઋષભદેવ For Private And Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૭ ભગવાનને શ્રેયાંસકુમારના હસ્તથી પ્રાથુક આહાર મળ્યા અને પ્રભુએ પારણુ કયુ' તે દાન શ્રેયાંસકુમારને અક્ષય સુખનું કારણ બન્યુ આજ કારણથી વૈશાખ શુદ્ધિ ત્રીજનું નામ અક્ષય તૃતીયા અથવા ઈશ્રુતૃતીયા' લેકામાં પ્રસિદ્ધ થયુ. અત્રે કાઈને સહજ પ્રશ્ન થાય કે શ્રી ઋષભદેવ પ્રભુને આ પ્રમાણે એક વર્ષ સુધી આહાર મળવામાં અંતરાય શા માટે થયા ? તેના સબધમાં જણાવવાનું કે પૂર્વભવમાં રસ્તામાં ચાલતાં પ્રભુએ ખળામાં ધાન્ય ખાતા બળીને જોયા. ખેડૂતે બળદને મારતા હતા ત્યારે પ્રભુએ તેઓને ત્યુ–મૂર્ખા આ બળાને મોઢે છીકું ખાધા, નહીતર બધું અનાજ ખાઈ જશે, પણ ખેડૂતા છીકું બનાવવાનું જાણતા નહતા તેથી તેણે પેાતેજ ત્યાં બેસીને પેાતાના હાથે છીંકુ' બનાવી આપ્યું. અને બળદોના મોઢે બાંધ્યુ તેથી તે બળદએ ત્રણસોને સાઠ નિસાસા નાખ્યા ત્યાં પ્રભુને અંતરાય કર્મ ઉપાન થયું. જ્યારે પ્રભુએ દીક્ષા લીધી ત્યારે કમ ને! ઉદય થયા એટલે એટલા સમય સુધી આહાર ન મન્યેા. બાદ તે કર્મોના ઉપશમ થવાથી અક્ષયતૃતીયાના દિવસે પ્રભુએ પારણુ કર્યુ. આ દાનના પ્રભાવથી શ્રેયાંસકુમાર મેક્ષપદને પામ્યા ભગવાન એક હજાર વર્ષ સુધી છદ્મસ્થપણામાં રહ્યા અને એક હજાર વર્ષ ન્યૂન એક લાખ પૂર્વ (એક લાખ પૂર્વ॰માં એક હજાર વર્ષ આછા) સુધી કેવળી પુણામાં રહીને અનેક ભવ્ય વાને પ્રતિમાધ કરતા. ( વિચર્યા અને છેવટે અષ્ટાપદ પર્યંત ઉપર મેક્ષપદને પામ્યા. અક્ષય તૃતીયાના દિવસે ભન્ય વેએ સુપાત્રને દાન આપવું, બ્રહ્મચર્ય પાળવુ, તપ કરવું', ભાવના ભાવવી પુજા પ્રભાવના કરવી અને સ્નાત્ર મહેટ્સ કરવા. - અક્ષય તૃતીયાની કથા સમાપ્ત = For Private And Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અથ શ્રી હેળીકા પર્વની કથા પ્રારંભ રૂષભ આણંદ રદયે ધરી. શાંતિ નેમી સુખકાર પા વીર એ પ્રણમતા પામે સુખ અપાર ૧ પય પકજ પ્રણમું સદા ગુરુ ગુણરયણ ભંડાર જ્ઞાન નયણુ દાતા ગુરુ વાણું જસુ અવિકાર ૨ અરિહંત મુખ ઉત્પન્ન થઈ ભારતી બ્રહ્મ સુતાય જસુ સ્મરણ કરતાં થકાં લીલા અધિક લહાય ૩ હળી માહામ્ય ઈણ પરે સાંભળે શ્રદ્ધા વત મિથ્યા પર્વ નિવારશે તે લહેશે ભવ અંત ૪ અર્થ અહે ભવ્ય લેકે ચોથા આરાના ત્રણ વર્ષને સાડા આઠ માસ શાક્તા એટલે બાકી રહેલા) જ્ઞાત પુત્ર શ્રી મહાવીર સ્વામી મોક્ષે પહોંચ્યા તે પછી ચોસઠ વર્ષ કેવળ જ્ઞાનાદિક ઘણી વસ્તુ વિચ્છેદ થઈ પરંતુ ચૌદ પૂર્વધર, દસ પૂર્વધર વિચર્યા કેટલેક કાળ ગયા પછી શ્રી સુવતા આચાર્ય ઘણુ શિષ્યના પરિવારે પરીવર્યા થક વિચરતા વિચરતા પૂર્વ દેશમાં પધાર્યા તે દેશમાં હેળાનું પર્વ દેખીને કોઈક સાધુ આચાર્ય મારાજને પૂછવા લાગ્યો કે મહારાજ આજે હું ગોચરીએ ગયો હતો ત્યાં નગરમાં ઘણું લેકેને સ્ત્રીઓના સમુદાય સહીત ઉન્મતની પેઠે અસભ્ય વચન બેલતા કુદતા મે જોયા માટે એ પ્રવૃતિ પરંપરાની આ દેશમાં ચાલી આવે છે? અથવા નવી થએલી છે? એમ પૂછવાથી ગુરુ મરાજ કહેવા લાગ્યા કે એ પ્રવૃત્તિ પરંપરાની નથી. પરંતુ પૂર્વાચાર્યો કહીગયા છે કે આ પાંચમાં આરા મધે દુગતીના દાતા એવા મહા મિથ્યાત્વીઓના પર્વ પ્રગટ થશે કાળના યોગે For Private And Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૯ અજ્ઞાન રૂપી અંધકારના જોરથી લેકે મિથ્યાત્વને વિશે આસકતા થશે, એક તે પાંચમે આરે બીજી હુંડા અવસર્પિણી કાળ ત્રીજો ભસ્મ ગ્રહ એથે કૃષ્ણ પક્ષીયા જીવ અને પાંચમે દક્ષિણાર્ધ ભરત એ પાંચ કારણને વેગે કરીને અધમ તથા ધર્મ વિરાધક દેવગુરુના પ્રત્યનિક એવા પ્રાયે ઘણા જીવ થાશે માટે જ આ મિથ્યાત્વીઓના પર્વમાં ઘણું લેકે આસક્ત થયા છે. હવે એ હેળીનું પર્વ કેમ પ્રગટ થયું તેની કથા તુજને કહું છું તે સાંભળ આ પાંચમાં આરાના પાંચ વર્ષ ગયા પછી પૂર્વ દેશ મયે જેતપુર નામે નગર તેને યવર્મા રાજા તેની મદન સેના રાણું છે અને મતિચંદ્ર નામે પ્રધાન છે તે નગરમાં ઘણું લેકે ધનાઢય વસે છે તેમાં એક મરમ નામે શેઠ રહે છે. તેને પિતાની સ્ત્રી સાથે ભોગ વિલાસ ભોગવતા થકાં ચાર પુત્ર થયા તે શેઠ શેઠાણને અત્યંત વલ્લભ હતા પરંતુ શેઠાણું એક પુત્રોની ઇચ્છા કરવા લાગી કેમ કે? પ્રાયે સ્ત્રીને પુત્રી વલ્લભજ હેય છે એમ કરતાં કાલાંતરે એક પુત્રી પણ તેને થઈ ત્યારે માતા પિતાદિક સર્વ આનંદ પામ્યા તે પુત્રી મહારૂપવતી ગુણવતી દેખી તેને દસેટન કરી બ્રાહ્મણને બોલાવીને કહ્યું કે આ નગરમાં બીજા કેઈનું જે નામ ન હોય એવું અપૂર્વ કઈ નામ હોય તે મને કહે છે તે નામ મારી પુત્રીનું હું રાખું શીએ પણ પ્રહ નક્ષત્ર જોઈ યુક્તિના બળે કરી તે પુત્રીનું હોળીકા એવું અપૂર્વ નામ દીધું શેઠે પણ જોશીને સોષિને વિદાય કર્યો હવે હોળીકા સુખે સમાધે લાલન પાલન કરાતી બીજના ચંદ્રની પેઠે દીવસે દિવસે વધતી મટી થઈ જ્યારે અગ્યાર વરસની થઈ ત્યારે તેના પિતાએ લેખણ શાળામાં ભણવા બેસારી. તે થોડા કાળમાં ભણીને ચોસઠ કળામાં પ્રવીણ થઈ ત્યારે તેના માતા પિતા વરની ચીંતા કરવા લાગ્યા કે જે યૌવને કરી વિદ્યાએ કરી રૂપ છે એમ આનદ કે બાલાપર્વ . પણ મને For Private And Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૦ લાવણ્યતાએ કરી તેને સર વર મળે તે પુત્રી સુખી થાય. એમ ચીંતવી તે શેઠે તે નગરમાં શોધ કરવા માંડી. ત્યારે તે ગામમાં દેવદત્ત નામે શેઠની દેવદત્તા નામે સ્ત્રીનો જસદેવ નામે પુત્ર તે મહારૂપવત ગુણવંત પૂરૂષની બહોતેર કળાનો જાણકાર હતા તેની સાથે હેળિકાનું સગપણ કર્યું પછી શુદ્ધ લગ્ન જોઈ મોટા મહોત્સવ પૂર્વક વિવાહ કર્યો ઘણે દાય આપીને વળાવી તિહાં સાસરે દેવગણ કરી પિતાના ભર્તારની સાથે વિષય સુખ ભોગવતી રહે છે, ઈહાં શિષ્ય ગુરુ પ્રત્યે પૂછે છે કે ? મહારાજ? દેવગણું એટલે શું? તે અમને સમજાવે ત્યારે ગુરુ કહે છે કે તે દેવસ્થાન વ્યવહારે અંત મંગળ જાણવું અને પાટ મહોત્સવ તે આદ્ય મંગલ જાણવું. તિહાં વળી અંત મંગલ બે પ્રકારના છે તેમાં એક જિનધર્મનું અંત મંગળ. અને બીજુ મિથ્યાત્વનું અંત મંગળ તેમાં જૈન ધર્મ વાળાની પુત્રી પરણીને સાસરે જાય. ત્યારે શ્રી જીન મંદીરમાં જઈ ઓચ્છવ સહીત દેવ હારે અને ગુરને યોગ હોય તે તેને વાંદે સમકિત વ્રતનો ઉચ્ચાર કરે કારણ કે જે મિથ્યાત્વીઓના ધરની કન્યા હોય તો પછી ઘરમાં કદાગ્રહ કરે ઘરના બીજા માણસોને મિથ્યાત્વપર ગમાવે તે કારણે પ્રથમથી સમકિતની શ્રદ્ધા કરાવે બીજો ભેદ મિથ્યાત્વીની દેવગણ કરે તે આ રીતે કે? મિથ્યાત્વીઓના દેવ દેવીને જુહારે મિથ્યાત્વીઓના ગુરૂની ભકિત કરે. ઈત્યાદી જાણી લેવું. હવે હાળિકા સુખ સમાધે શ્વશુરના ઘરે રહી થકી કેટલા એક દિવસ પછી પીયરીયે આણું માટે ગઈ. એકદા તેના ભરને રાત્રિને સમયે અકસ્માત તીવ્ર વેદના થઈ આવી, તેનાથી તે મરણ પામ્યો. તેવારે તેનાં માતા પિતા સાસુ સસરો આદિક હાહાકાર કરતા મોટા પિકાર કરી રોવા પીટવા લાગ્યાં. હાલિકા પણ મહા દુઃખ ધરતી સવે પરિવાર For Private And Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૧ સહિત રૂદન કરવા લાગી. ઓખા નગરમાં હાહાકાર થશે. પછી તેના મૃતકારજ કરવા માટે અખાત્રીજના ચાર બ્રાહ્મણ જમાડયા. પાણીને લેટો ભરી બારણે નામે. દીવી કરી મૂકી એવા બાર દિવસ લગણ કરી તેરમે દિવસે જ્ઞાતી જમાડી. એમજ માસીસે. છ માસ, શ્રદ્ધા સંવત્સરી, પીત્રીને પાણી આપવું ઇત્યાદિ સર્વે કર્મ બંધના હેતુ જે મિથ્યાત્વનાં કૃત્ય છે. તે કર્યા પછી હોલિકાને પિતાને ઘેર તેડી આવ્યાં. ઈહાં સોળ વર્ષની થઈ. એકજ પુત્રી તે વળી બાલ વિધવા થઈ માટે માતા પિતા તેનું ઘણું આદર માન રાખતાં અધિક સ્નેહ ધરવા લાગ્યાં, કહ્યું છે. કે કલેક કૃત કમ ક્ષય નાસ્તિ, કલ્પ કટિ શૌરપિ અવશ્યમેવ ભોક્તવ્ય કૃત કર્મ શુભા શુભમ્ છે એક દિવસ હેલીક ગેખમા બેઠી થકી બજાર ની ચેષ્ટા દેખે છે એવામાં રાજા સામંત જેની તરૂણ અવસ્થા છે કામ દેવ જેવો મહા સ્વરૂપવાનું છે તે વગદેશના ત્રિમૂવન પાલ નામે રાજાનો પુત્ર છે કામપાલ તેનું નામ છે, તે પોતાના પિતાથી રીસાઇ ને ઈહા જેતપુરના રાજાની પાસે આવીને રહ્યો છે તે પણ બજારમાં ફરતો ફરતે તે વખત ગોખની નીચે આવ્યો તેની દ્રષ્ટી હોલિકા ઉપર પડી અને હોલિકાની દ્રષ્ટી તેની ઉપર પડી તેથી બેહુ જણ કામાતુર થયા કહ્યું છે કે. નારી દેહ દીવી કરી, પુરૂષ પતંગિયા હેય જગ સઘળું ખુચી રહ્યું, નિકલે વિરલા કાય કે ૧છે નારી મદન તલાવડી, બુડા સયલ સંસાર કાઢણ હારો કે નહી, બૂડ્યો મુંબ નિવાર છે ૨ For Private And Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૨ હવે કામપાલ પિતાને સ્થાનકે ગયે. અને પાછલ થી હેલિકા વિહવલ થઈ તેના શરીરમા કામ જવર વ્યાયે તેથી ખાવું પીવુ ભાવે નહી નિદ્રા આવે નહી કામ કાજ ઉપર ચિત્ત લાગે નહી નિશાસા મુક્યા કરે બેસતા ઉઠતાં સુતાં ચાલતા કાંઈ ચેન પડે નહી એવી પુત્રીની અવસ્થા જોઈને તેનાં માતા પિતા ચિંતા કરવા લાગ્યાં. વૈધ બોલાવી વિચિત્ર પ્રકારનાં ઓષધ કરાવ્યાં દેરા, રાખડી કરાવી બાંધ્યા, ઉતારણા કરાવ્યાં, ગૃહ પૂજા કરાવી, મૂઆ ધૂણવ્યા, તેણે કહ્યું જે એને ભર બાલ્યાવસ્થામાં મરણ પામ્યો છે. તેને કૂલ કરાવે, વેશ પહેરે, વરૂદ જમાડે. (ફૂલ કરાવી એક ઘરના માણસના ગળામાં પહેરાવે છે. તથા લુગડાં એક જાતનાં કરી તેજ વેષ, એક ઘરને માણસ પહેરે છે, તેમજ વરદ જમાડે એટલે તેના નામથી એક ઘરને માણસ કેટલા દિવસ જમે એ સર્વ રીતે, ઘણું કરી મારવાડ દેશમાં પ્રસિદ્ધ છે. તે કહ્યું તાવીત કરાવ્યાં. એમ અનેક ઉપચાર કરતાં પણ શાતા થઈ નહી. તેવારે માતા પિતા ઘણા દિલગીર થયાં. એહવામાં શેઠે લેકેના મુખથી એવી વાત સાંભળી જે આ નગરમાં ચંદ્રરૌદ્ર નામે વેદીયા ભટ્ટ ભાંડની નાની દ્રઢા નામે પુત્રી હતી, તે યૌવન પામી તેવારે તેને એજ ગામના રહેવાસી કેઈ અચલભૂતિ નામે બ્રાહ્મણ ભરડે હતા, તે પરણ્યો, પણ થોડા દિવસમાં તે બ્રાહ્મણ મરણ પામે, પછી તેના ઘરમાં કોઈ ખાવાનું ન હતું તેથી તે ઢુંઢા માવિત્રને ઘરે જઈને રહી. કર્મ યોગે તેના માતા પિતા મરણ પામ્યાં તે પણ દરિદી હતાં. ઘરમાં કેડી એક મળે નહી, તેથી તેમના મૃત કાર્ય માટે જ્ઞાતિ જમણું પ્રમુખ પણું કાંઈ થઈ શક્યું નહી. પછી તે સુંઢા બ્રાહ્મણ તાપસણું થઈને ઘર ઘર ભમતી ભિક્ષા માગી. For Private And Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૭ આ જિવિકા ચલાવવા લાગી. પણ તે ઘણી જ અણખામણું છે, માટે તેના મુખ સાહામું પણ કોઈ જુવે નહી. એમ લાભાંતરાયના ઉદય થકી તેને પૂરી ભીખ પણ ગામમાં મલતી નથી. તેથી રીષે બળતી ફર્યા કરે, તેને વલી બીજી કોઈ તાપસણું મળી, તેની પાસેથી તે સુંઢા કામણ, ટ્રમણ, મેહન, ઉચ્ચાટન, વશીકરણ, ગર્ભપાત, ગર્ભવધારણ, ચૂર્ણ, યોગ, મંત્ર, તંત્ર, ઈત્યાદિક અનેક પ્રકારની વિદ્યાનું શીખીને તેમાં પ્રસિદ્ધિ પામી. કપાલમાં સુખડનું તિલક કરે, દેવીની પુજા કરે, ગેરુથી રંગેલાં વસ્ત્ર પહેરે, એવી થકી બહુજ ફૂડ કપટ કરતી તે નગરમાં પૂજા પામતી થકી ફરે છે. તેને શેઠે પિતાને ઘરે બોલાવી સ્ત્રી સહિત પગે લાગી આદર સત્કાર આપીને કહ્યું કે, હે માતાજી ! અમારા ઉપર કૃપા કરીને અમારી એક જ પુત્રી છે, તેના દુખનું નિવારણ કરે. તમારા ઉપકાર ભૂલશું નહીં. આ પુત્રી જાણે તેમજ અમને દીધી. એમ કહી પોતાની પુત્રી પાસે તે દ્રઢાને લઈ આવ્યાં. દ્રઢાયે તેની નાડી જોઈ તેમાં કાંઈ પણ રોગ દીઠામાં આવ્યો નહી. તેવારે પોતે સ્ત્રીના ચારિત્રની માહિતગાર છે. માહાનિપુણ છે, તેથી હેલિકાને એકાત જરા દૂર તેડીને પૂછયું. કે હે વત્સ! તાહરા શરીરમાં કોઈ રોગ દેખાતું નથી. માટે મારી પાસે સાચે સાચું બેલજે કે, તેને શી ચિંતા છે.? તું મારી પુત્રી ખાય છે. તેથી તારા મનની જે વાત હોય, તે કહી આપ. હું તહારું કામ અવશ્ય પાર પાડીશ. એવું સાંભળી હેલિકા બેલી કે તમે ઘણે આગ્રહ કરે છે, તેથી તેમને માતા જેવાં જાણીને હું મારા મનની વાત કહું છું, કે કામપાલ સાથે મહારે સગ કરાવે, તે હું જીવતી રહીશ. નહીકાં શેડા દિવસમાં તે હું મરણ પામીશ. માટે મહારું એ કામ પાર પાડીને મને જીવિતદાન For Private And Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૪ આપો. ત્યારે સુંઢા બેલી તું કોઈ ચિંતા કરીશ નહીં તહારું કામ હું થોડા દિવસમાં કરી આપીશ. એમ કહી તેને શાતા ઉપજાવી અને પટથી એક દેર કરી તેને બાંયો, તથા સૂર્ય દેવની યાત્રા મનાવી. માતા પિતાને કહ્યું તમારી પુત્રીને આજથી સારૂ થવા માંડશે તે સાંભળી હેલિકાનાં માતા પિતા પ્રસન્ન થયાં નિત્ય પ્રત્યે તાપસણને સારૂ સારૂં ખાવા આપે, વસ્ત્ર પ્રમુખ આપે. ટૂંઢ પણ નિત્ય પ્રત્યે આવીને તે ઝડપથી ઝાડે નાખે હેલિકા પણ દિન દિન પ્રત્યે કહે કે, મને શાતા છે; પ ટુઢા આવ્યા વિના હેલિકાને ચાલે નહી. એવી માહે માંહે ગાઢ પ્રીતિ દેખીને હેલિકાનામાતા પિતાએ પોતાના ઘરની પાસે દ્રઢાને રહેવા માટે એક છાપરું બધાવી દીધું. તેમાં ઢંઢા સુખે રહેવા લાગી, શેઠના ઘરથી ખરચી મળે, તેથી ભિક્ષા માગવી મૂકી દીધી. હવે હુંઢા કામપાલને જઈ મળી તેને હોલિકાની વાત કહી, ત્યારે કામપાલ રાજી થઈને કહેવા લાગ્યું. હે માતાજી ! એ કામ આપ પાર પાડી આપો, તો તમારે ઉપકાર ક્યારે પણ ભૂલીશ નહી. પછી ઢાયે બુદ્ધિ ઉપાઈ શેઠ શેઠાણીને કહ્યું કે, આ તી ચિદશને દિવસે સુરજ પર આવે છે, માટે તે દિવસની એક પ્રહર રાત્રિ ગયા પછી ગામની બાહેર શ્રી સુરજનું મંદિર છે, તિહાં ઘણું સ્ત્રી પુરુષોને સાથે તેડી વાજતે ગાજતે જઈને હેલિકાને પૂજા કરવી પડશે. તે વાત શેઠ શેઠાણુંયે માની. ત્યારે સુંઢાયે જઈને કામપાલને સર્વ વાકેબ કરીને કહ્યું કે તમે ચિદશને દિવસે સૂર્યના મંદિરની ભમતીમાંહે ગુપ્ત પણે રહેજે. એ સંકત કર્યો. પછી જ્યારે ચોદશ આવી. મેળો ભરાણે, ઘણા લોકો એકઠાં થયાં તે અવસરમાં હેલિકા પણ પિતાની ભોજાઈની સાથે સારાં વસ્ત્ર પહેરીને પૂજા લઈ ગાજતે વાજતે ઘણા લોકોના સમુદાય સહિત મંદિરને બારણે આવી પાલને સીમાંત રાધા, ઘણા For Private And Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૫ તિહાં ઢંઢા બેલી કે એકલી હેલિકાને જ માહે જવાદો. ત્યારે બીજા લેક બાહેર રહ્યાં, અને હેલિકા માંહે જઈ છુપી રહેલા કામપાલની સાથે વિષય સુખ ભોગવવા લાગી એટલામાં તે કોઈએક પુરુષે દીઠી, ત્યારે હેલિકાયે જાણ્યું. જે હવે મારી લાજ આબરૂ જાશે, તેથી કામપાલને કહ્યું કે તું મુજને ધકકે મારીને ચાલ્યા જાજે. તે સાંભળી કામપાલ પણ દીવાના જેવો થઈને ઘણું લેકો દેખતાં હોલિકાને ધકકો મારી આલિંગન દઈ આ સ્ત્રી મહારી છે, એમ કહેતે તિહાંથી નાશી ગયા. ત્યારે હેલિકા કપટથી સતીને ડેળ કરવા સારૂ કામપાલના વાસામાં હાથની થપાટ મારી પ્રહાર દેઈ બુમ પાડી માટે સાદે પોકાર કરવા લાગી, જે અહે લેકો! મુજને કુકમા પર પુરુષને સ્પર્શ છે, તેનું મહેસું પાપ લાગ્યું! તેની શુદ્ધિ કરવી પડશે! એમ અત્યંત હઠને વિષે તત્પર તથા અત્યંત ગુપ્ત છે. કપટ જેનું એવી તે હેળી, જે પણ અસતી છે. તે પણ બાહિરથી સતી થવા માટે પટથી મરવાને તૈયાર થઈ, કહેવા લાગી કે, અરે મહારે શીલભંગ થયો? તે હવે હું અગ્નિમાં બળી મરે. - હવે હું મહાર ઘરે જઈશ નહી. કારણ કે સ્ત્રીને તે શોભા માત્ર એક શીલની છે. તેને તે મહારે આ બાલ્યા અવસ્થા માંહેજ ભંગ થયો તે હવે મહારે જીવીને શું કરવું છે.? હવે મહારે જીવવું અયોગ્ય છે. એવી વાત સાંભળી તે હેલિકાના માતા પિતા તિહાં આવી પુત્રીને સમજાવવા લાગ્યાં. બીજા પણ ઘણાં લેક એકઠા થયાં, અને કહેવા લાગ્યાં. કે હે બાઈ ! મેળામાં તે ઘણુ પુરુષ તથા રસીયોને માહે માહે ધકકા લાગે છે, માટે એ દિવાના પુરૂસના ધકકાથી શું તહારો શીલભંગ થયો? એથી કાંઈ તહાર શીલભંગ થયો નથી. તું તે મહાસતી છે, તે સર્વ લોક જાણે છે. એમ સમજાવીને માતા પિતા તેને પોતાના ૨૦ For Private And Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૬ ઘરે લઈ આવ્યાં, હવે હેાલિકા નિરંતર ઢુઢા પાસે જ બેસે, રાત્રે પણ તિહાંજ રહે, અને હોલિકાનાં માતા પિતા તા ઢુંઢાના ઉપકાર માને છે, જે એણે' અમારી દોરીને જીવતી રાખી છે. તેથી તે કોઈ પશુઢુંઢા ઉપર શા લાવતા નથી, હશે. રાત્રિની વખતે કામપાલ કુમાર પણ હૂઁઢાને ઝૂંપડે આવીને હોસિકાની સાંથે ભેગ વિલાસ કરે. તે વાત કાઇ જાણે નહીં, એકદા ફાલ્ગુન શુદિ પૂનમને દિવસે હોલિકા અને કામપાલ એહું ટૂંઢાના સૂપડામાં સૂતા થકાં વિચારવા લાગ્યાં જે, છકાને વાત ગઈ હાય તે બાહાર પડયા વિના રહે નહી. માટે આ ઢૂંઢાની જે કાઈવારે મહારાં માતા પિતા ભક્તિ નહિં કરશે, તે એ આપણી વાત જાહેર કરી દેશે ત્યારે આપણી ફજેતી થાશે, માટે આજે આપણે એ તૂ'ઢાને બાળી ભસ્મ કરીને અન્ય સ્થાનકે, ચાલ્યાં જઈએ, તા આપણા એહુને વિયેાગતુ દુ:ખ પણ મટી જાય ! એમ ચિંતવી અર્ધરાત્રિયે ઢૂંઢાનું ઝૂંપડુ કે જેમાં તે પોતે છે, ગુ સૂતાં હતાં, તે તથા તેની પાસે બીજી એક શ્વાસની ઝુંપડી હતી, તેમાં હોળીના ક્વાથી તૂટા સૂતી હતી તેને નિઃશ‘કપણે નિદ્રા આવી ગઈ છે, તે એહુ સ્થાનકોને સળગાવી દીધાં, ઢુંઢા તેમાંહે સૂતી હતી તે બળી ભસ્મ થઈ ગઇ, અને કામપાલ તથા હોલિકા તેહિજ નગરમાં કયાંક એકાંત સ્થાનકે જઈ રહ્યાં, સ્ત્રીના ચરિત્રના કોઇ પણ પાર પામે નહીં. પ્રભાતે હાલિકાના માતા પિતાયે કૃત્રિમ ચિતા દેખીને જાણ્યુ', જે હાલિકા બળીને મરણુ પામી, ગામનાં લોકો પશુ કહેવા લાગ્યાં જે ધન્ય છે. આ સતીને ? કે જેને અજાણ પણાથી પુરૂષના હાથ માત્રના સ્પર્શ થયા, તેથી તે અગ્નિ શરણુ થઇ, માટે એ મરણ પામીને દેવલાકે ગઇ હશે. એવી સતીયા તા જગતમાં કાઈ વિરલીજ નિકલે ! એતે બિચારી તેહિજ દિવસે અગ્નિમાં પ્રવેશ કરતી હતી, For Private And Personal Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૭ પણ એના માતા પિતાના કહેવાથી તથા આપણા ગામનાં લકોના કહેવાથી આટલા દિવસ જીવતી રહી. હવે માતા પિતા પણ બળેલી પુત્રીનાં મૃતકાર્યો કરવા લાગ્યાં. કુટુંબના બધા માણસ ઘણેજ શોક સંતાપ કરવા લાગ્યાં. અહા સતી! અહો સતી ! અમારા કુલમાં દીપસમાન, અમારા ઘરમાં તું એક અમુલક રન હતી, તે તું જતી રહી? એ મુખથી ઉચ્ચાર કરીને ઘણા વિલાપ કરવા લાગ્યાં. તેને સતી જાણીને ઘણાં લોક તે બોલે સ્થાનકે આવી નમસ્કાર કરવા લાગ્યાં, ચિતાને પગે લાગતા હતા, રાખ ઉપાડી પોતાના કપાળે ટીકા કરતા હતા. ઘણા લેક ચોપડવા લાગ્યા. ઘણા. લેક નાલિયેર ફોડી વધારવા લાગ્યા ઘણા લોકો છોકરા છોકરીઓને સાથે લઈ આવીને તે ચિતાને પગે લગાડીને માનતા કરવા લાગ્યા. માહ માટે એક બીજાને કહેવા લાગ્યા કે, એ સતીની ભસ્મ જે શરીરે ચોપડી, તે તાપ આદિક અનેક રોગો મટી જાય અથવા રાખનું કાજલ કરી જે આખમાં આંજીયે, તે આંખના સવે રોગ મટી જાય. વળિએ હેલિન પ્રસાદ જે ખાય, તે અપુત્રીયાને પુત્ર પ્રાપ્તિ થાય. એવું જાણીને લેક તે હોળીનું ઘણું જ માહાસ્ય કરવા લાગ્યા. ઘણા લેકે હોળીનું વ્રત કરવાનો નિયમ લીધે, ઘણા કોયે હોલીની રાખ લઈ જઈને ધાન્યના કોઠારમા નાખી. કારણ કે, જે રાખ નાખશું તે એ ધાન્ય અખૂટ થશે. કેવાર ખૂટશેજ નહી અને સદા ભરપૂર રહેશે. એવો નિશ્ચય કર્યો. રાજા તથા પ્રધાન પ્રમુખને ખબર પડવાથી તે પણ તિહાં આવીને હોલિકાને પગે લાગ્યા, અને તેની રાખ લઈ જઈને પિતાના ભંડારમાં ખજાનામાં મૂકી. ઘેડા તથા હાથી પ્રમુખની ઉપર ચોપડી એવી રીતે તે હેલિકાની યશકીર્તિ નગરમા પરગણામાં ફેલાતી ફેલાતી ઘણા દેશોમાં વિસ્તાર પામી ગઈ. હેલિકાના For Private And Personal Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૮ માતા પિતા પણ કઈક પ્રકારે હેળીના શેકથી નિવૃત થઈને ઘણા દિવસે હેળીને ભૂલી ઘરનો ધંધો ચલાવવા લાગ્યાં હવે એકદા કામપાલ, હેલીને કહેવા લાગે કે, ધન વિના સંસારમાં જે મનુષ્ય છે, તે જીવ પણ મૂઆ જે જાણ, ધન વિના સંસારના સુખ પણ ભોગવાય નહીં, માટે હું ધન કમાવા પરદેશ જાવ છું. એવું પતિનું બોલવું સાંભળીને હાલી વિચારવા લાગી છે એની સાથે સુખ ભોગવવા સારુ મે આ ઉપાય કર્યો. તે હવે જે એ મહારો ભરતાર પરદેશ જ રહે, તે મહારે એનો વિચગ. થઈ પડે. ત્યારે મહારું યૌવન ફોગટ જાય, માટે હું કોઈક એ ઉપાય કરુ, કે જે થકી મહાર ભરતાર પણ ઘેર રહે, અને ધન પણ મળે. એનું કારણ શોધવા મનમાં વિચાર કરીને પછી કામપાલ પ્રત્યે કહેવા લાગી, કે તમે મહારા પિતાની દુકાને જઈને મને પહેરવાસા અમુલ્ય વસ્ત્ર વેચાતું લઈ આવે. ત્યારે કામપાલ પણ સ્ત્રીના કહેવા ઉપરથી મનરમ શેઠની દુકાને ગયો, અને કહેવા લાગ્યું કે, હું શેઠજી ! મહારી સ્ત્રી સારુ ઉમદા અમુલ્ય વેશ પહેરવા માટે આ વેચાતું આપે ત્યારે શેઠે પણ ઘણું સરસમાં સરસ ઉચું વસ્ત્ર કાઢીને આપ્યું. તે જોઈ કામપાલ બે, કે આ વસ્ત્ર હું મારી સામે દેખાડી આવું, જે તે પસંદ કરશે તે ઠીક નહી તે પાછું બદલાવી બીજુ લઈ જઈશ? શેઠે તે વાત કબૂલ કરી. કામપાલ તે વસ્ત્ર લઈ સ્ત્રી પાસે આવ્યા, સ્ત્રીએ કહ્યું આ મહારે કામ નહી આવે, ત્યારે કામપાલ તે વસ્ત્ર લઈ ફરી શેઠની દુકાને જઈ બદલાવી બીજુ લઈ ગયે. તે પણ સ્ત્રીએ પસંદ કીધુ નહી એમ ચાર વખત સાડી બદલાવવા ભરતારને શેઠની દુકાને મોકલ્યા For Private And Personal Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૯ ચેાથી વારે શેઠે કહ્યું કે અરે બાળા ! તુ પણ આવી પાછે ફરી જાય છે, અને મને પણ ખેાટી કરે છે, માટે તુ.. તારી સ્ત્રીનેજ અહિયાં લઇ આવ, તે તે પાતે આવી જોઈ તપાસીને જે તેને સારુ લાગશે તે લઈ જાશે, ત્યારે કામપાલ પાતાની સ્ત્રીને તેડીને શેઠની દુકાને આવ્યા. શેઠે વસ્ત્ર ખતાવવા લાગ્યા, અને કામપાલની સ્ત્રીનું મુખ જોઇ વિસ્મય પામતા વારવાર તે સ્ત્રીનું મુખ જોવા લાગ્યા. તે જોઈ કામપાલ મેલ્યા કે આપ મોટા વૃદ્ધ માણુસ થઇને મારી સ્ત્રીના મુખ સાહામુ વારવાર જૂવા છે, તેનુ શું કારણ છે. ? ત્યારે શેઠ આંબેામાંથી આસુ નાખતા ગદગદ સ્વરે ભેટ્યા. હું ભાઇ! મહારી દીકરીના જેવીજ આ બાઈ દેખાય છે. હુ તો એને દેખીતે જાણુ છુ. જે આ મહારી પુત્રીજ છે, પણ મહારી પુત્રી તા મરણ પામી, તેને આજ ઘણા દિવસ થઈ ગયા ! આજ એને દેખીને મારી દીકરી મને યાદ આવી. જૅથકી મહારી આંખમાં આસું આવ્યા. ત્યારે કામપાલ ખેલ્યું. ૐ ઈંગિત આકાર ઉપરથી સરખે સરખાં દીઠામાં આવે, એવા પૃથ્વીમાં ઘણા માણસે દેખાય છે, વળી તમે શું નથી જાણતા ! જે પ્રથમ સૂર્યદેવને દેહરે તમારી પુત્રીને દેખીને મને મારી સ્ત્રીના શ્રમ પડયા હતા અને આજ મહારી શ્રીને દેખીને તમાને તમારી પોતાની પુત્રીનેા ભ્રમ પડયા, માટે કે શેઠ! મહારી શ્રી અને તમારી પુત્રી, એ એન્ડ્રુનું રૂપ એમ સરખુ જ છે, જે માટે સરખે સરખાં રૂપ પણુ જગતમાં ઘણાંનાં થાય છે. ઈંહાં ખીજું કાંઇ કારણ દેખાતુ નથી. તમારે નકામા ભ્રમ પડે છે, પણ હાં ભ્રમ પાડવા જેવુ. કાંઈ કારણ નથી. એ વાત સાંભળી હવત થઈને શેઠ ખેલ્યા જે આજ પછી તારી સ્ત્રી તે મહારી પુત્રીને સ્થાનકે હો, કારણ કે, મે એને મહારી પુત્રી For Private And Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૦ કહી માટે મારી આજથી એ પુત્રી સમાન થઈ ચૂકી ત્યારે કામપાલ બોલે, આપ તે ભાગ્યશાળી છે, માટે આપની તે આ પુત્રી છે. કારણ કે જગતમાં જે ભાગ્ય. શાલી પુરૂષ હોય, તેની જે બેહેન ન હોય, તો તે ધર્મની બહેન કરી હોય છે. જે પુત્રી ન હોય તો તે પુત્રી પણ ધર્મની કરી લીયે છે. જે ગૃહસ્થને પુત્રી ન હોય, તો ઘર શેભે નહી વળી પુત્રી વિના માતા પિતા લાડ કોડ કોના પૂર્ણ કરે ? એવું કામપાલે કહ્યું. ત્યારે હોલિકા પણ બેલી કે હે પિતાજી? મહારે પણ પીયરમાં કોઈ નથી. અને આપને પુત્રી નથી, માટે મને પુત્રી કરી રાખે, ત્યારે શેઠ મોહનીય કર્મને વશ થયા. થો તે હોલિકાને પિતાને ઘેર લઈ આવી વસ્ત્ર ભૂષણ આપીને ભેજનાદિક સામગ્રી પૂરવા લાગે. અને રહેવા જગા રહેવા માટે દીધી. અને પિતાની સ્ત્રીને શેઠે કહ્યું કે આપણું એજ પુત્રી અને એજ જમાઈ જાણજે માટે એની જ આગતા સ્વાગતા કરવી. તે સાંભળી શેઠાણી આદિક સવ કુટુંબ ખુશી થયું. અને હોલિકા સુખે સમાધે પિતાને ઘેર કળનિગમન કરવા લાગી જે માટે સમુદ્રને ભૂજાબલે તરી પાર પામીયે, પણ સીના ચરિત્રને પાર કોઈ રીતે ન પામીયે. હવે હુંઢાને સંબંધ કહે છે. - " એકદા તે નગરમાં મરકીને રોગ ઉપજે તેથી ધણાં લોક મરવા લાગ્યાં. નગર નિવાસી જન સવે વ્યાકુળ થયાં. ત્યારે રાજા દિક સર્વ લેક મળી બલિ બકુલા લઈને નગરની બાહેર આવી બલિબાકુલ ઉછાળી શાંતિ કરીને સર્વ લોક બોલ્યા કે હે દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, ભૂત, વ્યંતર! જે હો તે સુખે બેલે. અમે તમારી માનતા પૂજા કરશું. તમે રોગ મટાડે, ત્યારે For Private And Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ આકાશમાં વાણી થઈ કે, હે લોકે! કહું છું તે રીતે જે કરે, તો તમારે રોગ મટે તમે હેલિકા ને તથા કામપાલને ગાળે બોલો, એનું હલકું બેલે. હાલ જે તમે હોલીને સતી કરી માને છે, તે હવે નહીં માને, પણ એને અસતીની પરે બેલાવો. મહાસુદ પૂનમથી તે ફાગુન શુદિ પૂનમ સુધી કામપાલનું રૂપ નગ્ન બનાવીને ચાટે ચાટે બેસાડે. એમ કહી ખરાબ વચન બોલો, ભાઈ, બહેન, પિતા, પુત્ર, માતા, બેટી, સર્વ કોઈ માહો માંડે છેટાં અસભ્ય વચન બોલે. ધૂળ ઉડાડે, માંહો માં ઘણી મશ્કરી કઠા કરે, કુંઆરા તથા પરણ્યા હોય તે સર્વે કોઈ કામપાલની પુજા કરે. ભૂડું દેખાડવા માટે ફાગણ શુદિ પૂનમની રાત્રે હોલીને બાળે, કામપાલનું રૂપ ભાંગે, વિખેરી નાખે, બીજે દિવસે ધૂળ પડવો કરીને ધૂલા ઉડાડે. એવી આકાશવાણી સાંભળીને સર્વ લોક હાથ જોડી બોલ્યા જે હેલિકાતે મહાસતી છે. તેને તમે એવા ભૂંડા વચને બોલાવવાની અને સૂચના શા વાસ્તે કરે છે? વળી આપ કેણ છે? તે કહે. ત્યારે આકાશથી દેવી બોલી કે અહીં લોકો! આ હેલિકા જે વારે માંદી હતી, તે વારે એના માતા પિતા દ્રઢા તાપસણુને બેલાવી હેલિકાના રોગની પૂછા કરાવી, પણ ઢંઢાયે તેની નહિ જોઈ તે કાંઈ રોગ ન હતા. ત્યારે હેલીને એકાંતે પૂછ્યું કે હે બાઈ ! સાચું કહે તુજને શું છે ત્યારે હોલિકા બે હાથ જોડી ટુઢાને પગે પડીને કહેવા લાગી જે મને કામપાલને કુમાર સાથે મેળાપ કરાવી આપો, નહિતે મહારા પ્રાણ છૂટી જશે. ત્યારે ટૂંઢાયે કામપાલની સાથે મેલાપ કરાવ્યું. પછી ઢંઢાની સાથે વિશ્વાસઘાત કરી ફાગુણ શુદિ પૂનમની રાત્રે તેને સૂતી બાળીને પિતે બેહુજ એજ નગરમાં For Private And Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ છાંના જઈ રહ્યાં. વળી કેટલેક કાલે શેઠને મલ્યા. શેઠે પણ તેને પિતાને ઘેર રાખ્યા છે. તેઓની આગતા સ્વાગતા કરે છે. તેજ હોલિકા પોતાના બાપને ઘેર કામપાલની સાથે હજી પણ વિષય સુખ ભોગવે છે. તે તમે ગામનાં લેક સ નજરે જોવો છે. હવે હું સુંઢા તાપસણી અકામ નિઝરાને યોગે શુભ ભાવથી મરણ પામીને વ્યતર નિકાયમાં દેવી પણે ઉપની છું. તે દેવી હું ફરતી ફરતી જેવારે અહીં આવી, ત્યારે આ નગરની ઉપર પ્રીતિ ઉપની, દિલ લાગી રહ્યું ત્યારે અવધિનાને કરી જોયું, તે મે મારા પૂર્વલા ભવ દીઠા અને હેલિકાના કૃત્ય સર્વ જાણ્યાં. ત્યારે ગુણની પછવાડે અવગુણ કર્યા. એવી દુષ્ટ હોલિકા ઉપર મને રીશ ચડી, જે માટે મે એને વિયોગ મટાડ, ભરતારને સોગ કરાવી આપ્યું. એના કણ જતા હતાં તે રાખ્યા. તે તેણેજ મને બાળી ભસ્મ કરી, તેથી એની ઉપર રોષ ચડે. તથા બી જે વળી આ નગરનાં લેક મહારી નિભ્રંછના કરતા હતા અને ભીખ પણ આપતાં ન હતા, તેના ઉપર પણ ક્રોધ ઉપને, તેથી મે મરકીના રોગને ઉપદવ કર્યો. | માટે તમે આજ પછી વર્ષો વર્ષ હેલીની નિર્ભછના કરે, તથા જે નવા પુત્ર જન્મ, અને જેટલા નવા પરણે, તે સર્વજન હેલીયે હુંઢણું કરે (હેલિને દિવસે ન્હાના છોકરાને પાટલા ઉપર બેસાડી તેની આગળ બીજા પાંચ પાંચ વર્ષના છોકરા તેડી લાવીને તેના એક હાથમાં પાપડ આપે, અને બીજા હાથમાં લાકડાની તરવાર આપે, પછી તે છોકરા પાપડની કાષ્ઠની તરવાર મારતા જાય અને ટું, એમ મુખથી કહેતો જાય,) એ ઢંઢણાને પ્રચાર માળવા તથા મારવાડ દેશમાં પ્રસિદ્ધ છે, એટલું મહારું નામ રાખે, એવી દેવીની વાણી સાંભળીને રાજા For Private And Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ દિક સર્વ બેલ્યા, અમે તમારુ વચન સત્ય કરીશું. તમારા કહેવા પ્રમાણે વર્ષો વર્ષ કરતા જઈશું. તે સાંભળી તરી દેવી ખુશી થઈ. હવે ફૂલે વરસાદ વરસાવ્યો, મરકીની શાંતિ કરી. લોક સહુ પિત પિતાને સ્થાનકે ગયા. હવે હાલિકાને સંબંધ મેળવે છે. મહા સુદિ પૂનમને દિવસે કામપાલ અને હોલિકાના સંબંધની વાત નકકી કરીને વદિ ચિદશને દિવસે સુરજના દેરાસરમાં એમને મેળાપ કરાવ્ય, માટે વચમાંના ચૌદ દિવસ વિગ રહ્યો. ફાલ્યુન શુદિ પુનમે કુંઢાને બાળી તેથી હેળીને બાળવી ઠેરાવી પછી એ હોળી કરવાની રીત દેશે દેશ વિસ્તાર પામી. સર્વ લોક હોળી કરવા લાગ્યાં. કેમ કે પાપનાં કામ કરવાની વાત હોય, તે તે કરવા માટે તરત સહુ કોઈ ને રુચિ થાય; વળી એ કામમાં તે વિષયની લાલસા ઘણી છે. તેથી ઘણાં લેક એ કાર્ય કરવા લાગ્યાં. એ મહિનામાં જાય રાજભય, પણ લોકને રહેતો નથી. હે શિષ્ય! આ પંચમ કાળના ભારે કમી જેને માટે એવાં દુષ્ટ પર્વે પ્રચલિત થયાં છે. એવી વાત ગુરૂના મુખેથી સાંભળીને ફરી શિષ્ય બેલ્યો કે હે સ્વામી! એ હોળિકાય પૂર્વે શું પુણ્ય ઉપાર્જન કર્યું હતું કે જેના એ બળથી વ્યંતરી એને કાંઈ પણ ઉપદ્રવ કરી દુઃખ દેવાને સમર્થ ન થઈ અને હેળિકા સુખીજ રહી? વળી બાળપણમાં ભર મરણ પામ્યા, તેને વિયેગ દીઠે. તેનું કારણ કહે. ત્યારે ગુરૂ કહેવા લાગ્યા કે પૂર્વે પાટલી પુરનગરમાં અષભદત્ત નામે શેઠ રહેતું હતું તેની ચંદના નામે સ્ત્રી હતી. તેને બે પુત્ર થયા. તેની ઉપર એક દેવી એ નામે પુત્રી થઈ. તે રૂપ લાવણ્ય ગુણે કરી યુક્ત હતી. તે જ્યારે આઠ વર્ષની થઈ, ત્યારે માત પિતાએ તેને ભણવી પછી તે કન્યા માતાની સાથે સામાયિક, પડિકમણું પસહ આદિક ધર્મ કરણી કરે. યથાશકિતએ વૃત નિયમ પાલે. હવે તેની પાસમાં બ્રાહ્મણ દિક મિથ્યાત્વી. લેક વસે છે. તે મિથ્યાત્વીયની છોકરી ભેગી For Private And Personal Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૪ એ પણ બેસે, ઉઠે ફરે બ્રાહ્મણ કથા વાંચે, તે પણ કાઈક વખતે સાંભળે યદ્યપિ તે કન્યા પોતે જિન ધર્મ પાળે છે. તો પણ સંગતથી મિથ્યાત્વને આદર આપે, જેમ કે જેઠ શ્રાવણ મહિનામાં નિકળતી ગણ ગોર પૂજવાથી સારો વર મળે, પુત્ર પ્રાપ્તિ થાય, ઘન ધાન્ય ઘણું થાય એવી વાતે રુચે એકદા કુમરી મનમાં વિચારવા લાગી જે જિન ધર્મનાં શ્રીવીતરાગ દેવ છે, તે તે કેઈને ભલે ભૂંડે કરે નહી, અને સાંખ્ય દર્શનમાં તે બ્રહ્મા જગતને કર્તા છે, વિષ્ણુ સાર સંભાળ કરે, શિવ સંહાર કરે માટે જે ઈશ્વર પાર્વતીની પૂજા કરીયે અને જે તે તુષ્ટમાન થાય, તે મન માનતાં સંસારિક સુખ મળે. એવું ચિંતવીને ગણ ગેર પ્રમુખ મિથ્યાત્વનાં પર્વોને આદરતી થઈ. (જેઠ ભાદરવા માસમાં મારવાડ તથા માળવાદિ દેશોમાં ગણ ગેર કાઢે છે.) હવે જે પણ દેવીનાં માતા પિતા તેને ઘણુંયે રેકે અને કહે કે તું મિથ્યાત્વી નાં પર્વારાધન મ કર, ચિતા મણિ રત્ન સમાન શ્રી જૈન ધર્મ હાથમાં આવ્યો, તેને નાખી દઈને કાચને કટકે નઉપાડ, તથા અમૃતને લે મૂકિને વિષને પ્યાલું ઉપાડ નહી, જે વિષ પાન કરીશ તે દુઃખી થઈશ ઇત્યાદિક ઘણી યુક્તિથી માવિત્રે સમજાવી, તે પણ મિથ્યાવીના અતિ પરિચયથી તેણે કાંઈ માન્યું નહી, અને મિથ્યાત્વીયનાં પર્વ આરાધવા લાગી જેમ જેમ મિથ્યાત્વી લેક વખાણે, તેમ તેમ ખુશી થાય પછી તેના માતા પિતાએ તેને પરણવી, તે છેડાન કાળમાં મરણ પામીને શેઠની પુત્રી હેળિકાનામે થઈ. અને કથા વાંચનાર વ્યાસની જે દીકરી હતી કે, જેની સાથે હોળિકા પણ બાલ્યાવસ્થામાં મિથ્યાત્વીને વ્રત કરતી હતી. તે બ્રાહ્મણે મરણ પામને ટૂઢા થઈ તથા દેવી કુમરીયે કિચિતમાત્ર જિનધર્મ આરાશે, તેના યોગે કિચિત For Private And Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૫ સુખ મળ્યુ', અને વ્રત ભંગ કર્યો, તેથી બાળપણામાં રડાપા પામી પૂ ભવની મિત્રાથી ઢુંઢાયે કામપાલ સાથે મેળાપ કરી દીધા ઢુંઢાયે જેહવા કૃત્ય કર્યા, તેવા તેના ફૂલ પણ તરત પામી. એ હેાળિકા અહીથી કાલ કરીને ધણા સસાર ભમશે. તથા તે થાના વાંચનાર બ્રાહ્મણ મરીને કામપાલ થયેા, એ પણ હજી ઘણા સંસાર ભમરો, એવી રીતે હેળીનું પર્વ ઉત્પન થયું છે. તે પ્રમાણે હમણાં પણ પરમા શૂન્ય જે અનાની લે છે, તે છાંણા, લાકડા, પ્રમુખની એક હોળીના બીજો દેશીના એવા એ ઢગલા કરીને ાળી પર્વને કરે છે. તથા ધૂલ ઉડાવવી, મળ મૂત્ર છાંટવા, રાસભ ઉપર ચડવુ, અસભ્ય વચન એટલે દુચન ખેલવા, શ્રી મનુષ્યને પીડા ઉપજાવવી, માંહો માટે હાસ્ય મશ્કરી કરવી, વાજા ઇત્યાદિ ક્રિયા કરવી, કદના કરવીતે રાક અનથ દંડનું કારણ જાણુવુ એ દ્રવ્ય હેાળી છે, તે ઉત્તમ પુરૂષને ત્યાગવા ચેગ્ય છે, ધી મનુષ્ય ને તે। ભાવહેાળા આ પ્રમાણે કરવી, તે કહીયે છીએ જાગૃત તપરૂપ અગ્નિ લખને કર્મોના દલિયારૂપ જે છાણાં, તેને બાળી નાખવાં, તથા ધર્મ યાન રૂપ પાણીથી ખેલ કરતા, શુભ ભાવના રૂપ જળે કરી ક્રીડા કરવી. નવતત્વરૂપ ગુલાલ ઉડાડવા, પાંચ સમિતિ. રૂપ પિચકારી હાથમાં લઈને ઉપશમ જળ રૂપ છટકાવ કરવા, એ પ્રકારે ઉત્તમ પુરૂષને ભાવહેાળી કરવી, તથા ખેલવી, પણ ભવ્ય જીવે દ્રવ્ય હેઠળીની તા સામું પણુ જોવુ નહી, હેાળી ખેલવી નહી, એ પાપ પવ મિથ્યાત્વની વૃદ્ધિ કરનારુ છે. સસાર વૃદ્ધિનું દાતા છે. ગુરૂ કહે છે. કે, જો શ્રાવકને હેાળી કરવી હોય, તે પૂર્વેત દ્રવ્યહાળી ન કરવી, પરંતુ વર્ષીમાં ત્રણ ચામાસી આવે છે, તેમાં ફાલ્ગુન ચામાસી હાળીને દિવસે આવે છે, માટે તે વખત ઐાદશ અને પુનમ મળી એહુ દિવસ છઠે કરીને એ For Private And Personal Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ ઉપવાસ કરવા, સિહ કરે. સર્વ સળે એકઠા થઈને મોટા મહોત્સવ સહિત ભગવાન આગળ પૂજા ભણાવવા માંગલિકનાં પદ બોલવા, અબીલ, ગુલાલ, કંકુમ, ચંદનનાં છાંટણું કરવા, પછી સાહામી વાત્સલ્ય કરવું એવી રીતે હોળી કરવી. એટલે ત િરૂપ અગ્નિ સળગાવીને, કર્મ રૂપ છાણ બાળવા રાગદેષ રૂપ કાષ્ઠ બાળવા, ધ્યાન રૂપ મંત્ર જપવા, ઈત્યાદિક શુભ કરણી કરવી, તથા ગ્રંથાતરે વળી એમ પણ લખ્યું છે કે, વ્યંતરીને જેવારે પાછલે ભવ સાંભ, ત્યારે તેણે જાણ્યું જે આ નગરના લેક મહા દુષ્ટ છે. કારણ કે મને કોઈકવારે પુરી ભિક્ષા પણ આપતા નહતા એમ ચિંતવી ક્રોધવંત થઈ થકી કેને ચૂરવા માટે તે નગરની ઉપર આકાશ માર્ગથી એક મહેટી શિલા વિવિ, હોળિકાનું પુણ્ય પ્રબળ હતું તેથી તેને મારવા માટે કાંઈ ઉપાય ચાલ્યો નહી. અને શિલા દેખી લેક સર્વ ભય પામતાં થકા તેની સામે ધૂપ પ્રમુખ કરી બળિબાકુલા ઉછાળી પૂજા કરવા લાગ્યાં, ત્યારે કેઈક રીતે મુખથી બોલી જે અહે લેકે! મહારા પીરિયા ભાંડ હતા, અને સાસરિયા ભરડા હતા તે બેહુ કુલ ઉપર મને થશે સનેહ રહ્યો છે. માટે ભાડ અને ભરડા ટાળીને બીજા સર્વ કેને હું મારી નાખીશ! તે સાંભળી સર્વ લેકે વિચાર્યું જે આપણે પણ ભાંડ થઈએ, તે એ મારશે નહીં. એમ મરણની બથી સર્વ કેએ રૂડ કુળની મર્યાદા મૂકીને ભાંડપણ આદરયુ, જે વચન બોલવા ગ્યા ન હતા, તેવા નિઝ વચન બેલવા લાગ્યા, દુષ્ટ વાજા બજાવતા માંડ જેવા થયા. વળી બીજે દિવસે શરીરે રાખ મને ધૂડ લગાડી કાદવ ચેપકીને ભરડા સરખા થયા, તે દિવસ પછી વર્ષો વર્ષ હીને બ્રજે For Private And Personal Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૭ દિવસે ધૂળેટી પર્વ વત્તુર. તેવારે તે વ્યતરીસ લેને ભાંડ ભરડા દેખીને પ્રસન્ન થઈ થકી પેાતાને સ્થાનકે ગઈ. એવી રીતે સદગુરુ કહે છે, કે હે ભવ્યા ! મિથ્યાત્વ રૂપ લૌકિક હાળી પ્રવતી તે કુ ખાધન રૂપ જાણવી એ કાઈ રીતે કલ્યાણકારી નથી, માટે તે પરિહરવી. સૈાભાગ્ય પણું સ પુણ્ આયુષ્ય, નિરેગતા, આશ્રય' કારક સ'પદા, ઉપમારહિત રૂપ પણ”, જગતમાં યશકીતિની પ્રસિદ્ધતા, ઠકુરાઈ પણુ, હાથી, ધેાડા, રથ, પાયર્ક યુક્ત રાજ્ય લક્ષ્મી, પડિતાઇ, ચતુરાઈ, વિવેકપણું, ઈત્યાદિ સ'પદાના જે અભિલાષ કરા, તા એ દુષ્ટ દુર્ગતિના દાતાર એવા મિથ્યાત્વીના પર્વના ત્યાગ કરો. અને શ્રી જિન ધર્મીનું સેવન કરે. જે થકી સ પ્રકારના પુક્તિ સુખ પામીને પરભવે સ્વર્ગાપવ પ્રત્યે પામે, તે કારણે ભવ્ય વાએ પેાતાના આત્માના સુખને માટે શ્રીવીતરાગ દેવના ઉપદેશૅલા ધમ' સેવન કરવા. સામાયિક, પેાસહ, પડિક્કમણુ વ્રત પચ્ચખાણુ, ભગવંતની પૂજા, ગુરૂવચન વ્યાખ્યાનાર્દિક ધમ આરાધન કરવા, વળી ગુરૂ કડે છે કે, જે પાણી ખળતી હોળીની જાળમાં એક મુઠી ગુલાલની નાખે, તે તેને ક્ળ ઉપવાસ નું આલા યહુ આવે, તથા જો એક લેાટા પાણીના ડે, તે એકરા ઉપવાસનુ આલાયણુ આવે, મૂત્ર નાખે, તે પચ્ચાસ ઉપવાસનું આલેાયણુ આવે, છાણા નાખે તેા પચ્ચીશ ઉપવાસ, એક ગાળ માલે, તેા પદર ઉપવાસ, ગીત ગાય, ફાગ ગાય, તે દેઢશા ઉપવાસ ડ† બુજાવે તા સિત્તેર ઉપવાસ, એક છાણું નાખે, તા વીશ ઉપવાસ, છાણાના હારડા કરી નાખે, તા ૧ વાર મળી મરવુ* પડે, શ્રીફળ નાખે, તા હાર વાર ખળી મરવુ' પડે એક સાપારી નાખે, તે પચ્ચાસ વખત બળી મરવુ પડે, ધૂળ રાખ નાખે, તે પચ્ચીશ વખત બળી મરવુ' પડે, હાળીનેા ખાડા ખાદે, For Private And Personal Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૮ તેા શાવાર ખળી મરવું પડે, હોળીમાં લાકડા નાખે, તે હજાર વખત બળી મરવુ પડે, હેાળી સળગાવે, તે હજાર વખત ચ’ડાળના કુળમાં ઉપજવું પડે. એક વાર બાળે, તા દશ હજાર વખત ખળી મરવુ પડે, હેાળીની પૂજા કરે, તેા બળી મરવું પડે, બળી જે પુરૂષ હેાળી ભૂખ્યા રહી વ્રત કરે, તે એક હજાર વખત મ્લેચ્છના કુળમાં ઉપજે, એ રીતે સર્વ પાપેથી હોળીનું પાપ ઘણું છે. ખરાબ વચનથી, ઘણા અનાચારથી, છકકાયની હાણીના દોષથી, દારુ ખાટ, તટકીયા ભુંગળા, ભાઠા ઈટાલાંઘણાં ખળે છે. તથા લા પાત પાતામાં બાધી મરે, આપસમાં લડાઇ કરે, તેથી ઘણાના માથા ફુટ, ઈત્યાદિકથી પાપ ઉપજે છે, ઘણા ગરીખ લેાક શ્રાપ આપે, ઇત્યાદિક અને અનથ થાય તે સ, પાપના હેતુ છે, માટે ધર્મિષ્ટ પ્રાણીને હોળીની જ્વાળા પણ જોવી ચેગ્ય નથી. નવકાર ગણવા મેલાં કરવા, અને હોળીના ક્રિતુરથી જીવને દૂર રાખવા, જેમાટે લાખે એક લખેસરી, સેાએ એક સુજાણુ ધમી થાડા, અસરાપ થેડા, સિંહ થેાડા, હુસ થેાડા, સાધુ થાડા, સુજાણુ ચેડા, ગભીર ઘેાડા, વાતના રાખનાર થાડા, દાતાર ચૈાડા, “ માટે અનથ રૂપ પાપ ન કરવું. હાળી ખળતી ન જોવી, અંત કરણમાંથી અજ્ઞાન દશા કાઢી નાખવી. ( • ઇતિ હુતાશની પવ વ્યાખ્યાન સ ંપુર્ણ - For Private And Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૯ માસી કથા પ્રારંભ श्री गौतम गुरुभ्यो नम:॥ अथ चातुर्मासी पर्व व्याख्यान लिख्यते ॥ ચાતુર્માસિક પર્વનું વ્યાખ્યાન લખું છું. स्मार' स्मार' स्फुरझान, धाम जैन जगन्मतम् ॥ कार कार क्रमांभोजे, गौरवे प्रणाति पुनः ॥ (१) निबर्दा प्राकतः प्राज्ञे वीक्ष्य व्यारव्यान पद्वितम् । लिख्यते तीशतो व्याख्या, चातुर्मालिक पर्वणः ॥ (२) श्री पार्श्व सुखमागार, स्मार स्मार हृदांबुजे । व्याख्यान लिख्यते रम्य, चातुर्मासिक पर्वणः ॥ (३) અર્થ સર્વ જગતને પૂજ્યમાન, તથા જેનું જ્ઞાન દેદીપ્યમાન છે. એવું જિનરાજનું ધામ જે મૂર્તિ, તેને વારંવાર સ્મરીને તથા ગુરૂના ચરણ કમળને વિષે ફરી ફરી પ્રણામ કરીને તથા પ્રાચીન પડિત લેકાએ કરેલી વ્યાખ્યાનની પદ્ધતિ જોઈને ચાતુર્માસિક પર્વની વ્યાખ્યા. હું લેશ માત્ર કહું છું, સુખના ભંડાર એવા ત્રેવીસમાં શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરનું મારા હૃદય કમળને વિષે વારંવાર સ્મરણ કરીને, પૂર્વાચાર્યો જેવી રીતે માસી પર્વની રચના કરી છે. તેને જોઈને મને હર એવું ચાતુર્માસિક પર્વનું વ્યાખ્યાન હું યથામતિ લખું છું. અષાઢચોમાસું, કાર્તિક ચોમાસું. અને ફાગુન ચોમાસુ આવ્યેથી ધર્માથી શ્રાવકેએ ઉત્તમ પ્રકારે ધર્મક્રિયા કરવી. અન્ય સાક્ષેપ એવા વ્યવહારનય અને નિશ્ચયનય વડે યુક્ત શ્રી જિનશાસન ને For Private And Personal Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૦ જાણું એકાંતવાદ નિરાકરણાઈ આવશ્યક ચોકત સમાહિતાક્ષર ચતુર્ભગ તુલ્ય દિવ્યભાવલિંગ વડે યુક્ત ધમ કૃત્ય સ્યાદ્વાદ રુચિવાળા લેકએ કરવું. શ્રી આવશ્યક સૂત્રને વિષે સિક્કાને ચાર ભાંગા કહ્યા છે તે આ પ્રમાણે- ભાંગે રૂપ પણ છેટું અને તેની ઉપર મુદ્રા પણ બેટી તે ચરક પરિવ્રાજક પ્રમુખને ધર્મ જાણો બીજે ભાગે રૂપ હું પણ મુદ્રા સાચી એવી ઉસત્તા પાસાદિકને ધમ જાણ. ત્રીજે ભાગે ૩૫ શુદ્ધ ચોખું અને મુદ્રા ખોટી એવા પ્રત્યેક બુધ જાણવા. ચોથે ભાગે રૂપ શુદ્ધ એટલે ખરૂ અને મુદ્રા પણ શુદ્ધ એટલે ખરી એવા સાધુમુનિરાજ જાણવા, એ ચાર ભાગમાંથી સુશ્રાવકે ચોથે, ભાંગે આદર. જૈન માગીએ જે નિત્યક્રિયા કરવી જોઈએ તે સામાન્ય કરી કહે છે અનંતાનંત ભવભ્રમણ ભીરુ અને શ્રદ્ધાળુ એવા સુશ્રાવકોએ એક તે સાવધ વ્યાપાર ન કરે, વળી ફાગણ મહિનાથી માંડીને આઠ મહિના પર્યત તલ વગેરે ધાન્ય સંગ્રહી રાખવાં નહિ, તેથી બહુ ત્રસ જીવની ઉત્પતિ અને નાશ થાય છે. વિદલ અથાણું પ્રમુખ ન રાખવા, મહુડા, બીલીના ફળ અને અરણ પ્રમુખનાં ફૂલ તથા સરગવાનિ ઈંગનું બિલકુલ ગ્રહણ ન કરવું એ અવશ્ય ત્યાગવાં,માસામાં તાંજળીયા વિગેરેની ભાજી વગેરે શાક ન ખાવું, કારણ કે તેમાં અતિ સુક્ષ્મ ત્રસ જીવનું મિશ્રપણું છે. માટે શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે કહેલું છે કે ફાગણ માસથી આરંભીને કાર્તિક પૂનમ પયત પ્રાય પત્ર શાક ન ખાવું. વળી ચલિતરસનું ફળ, બીજેરાનું ફળ, કાચુ ફળ, તથા અજાયાં ફળ ખાવાં નહિં, તથા બીજી પણ અભક્ષ્ય વસ્તુને ત્યાગ કરે, કહ્યું છે કે અજ્ઞાત ફળ, અશોધિત પત્ર શાક, સોપારી, મેલું ઘી એ સર્વને માંસભક્ષણ સમાન દેશ છે હવે વિશેષ પણે ચોમાસાના પર્વની કરણી કહેવામાં આવે છે. For Private And Personal Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ सामायिका वश्यक पौषधानि, देवाच्चन स्नात्रविले पनानि॥ ब्रह्म क्रिया दानत पोमुखानि, भव्या श्चतुर्मासिक मडनानि॥१ અર્થ :અહો ભવ્યજીવો ? સામયિકાદિક આવશ્યક પોષા, દેવનું અર્ચન, સ્નાત્ર, વિલેપન બ્રહ્મચર્ય, દાન, તપ આદિ ધર્મકૃત્ય કરવાં, એ ચોમાસા પર્વના મંડન રૂપ એટલે ભૂષણ જાણવાં, અર્થાત એવાં ધર્મકાર્યો વડે ચેમાસું રૂડું દેખાય છે. માટે તમારે જરૂર તેનું સેવન કરવું. અદ્યાપિ ચાતુર્માસિક ત્રણ છે તે પણ જેના ઉપદેશ થી અંહી વ્યાખ્યાન કરાય તે ગ્રહણ કરવું. કોઈ પુરૂષ સામાઈક કરે. કઈ પડિકમણું કરે, કોઈ પિસહ કરે. કેઈ દેવ પૂજા કરે. ઈત્યાદિક પિતાની શકિત પ્રપાણે ધર્મકાર્ય કરે, તેમાં કાંઈ વિરોધ નથી. પ્રથમ પ્રત્યેક મહિનામાં તિથિ જેવી. તે ત્રણ પ્રકારે છે. કહ્યું છે કે “ચાલક કુરિક go મણિનિ તિ” બે ચદશ. બે આઠમ, એક અમાવાસ્યા અને એક પૂનમ, એ પર્વતિથિ કહી. તથા ઉદિષ્ટા શબ્દ વડે શ્રી જિનકલ્યાક તિથિ અને પર્યુષણની તિથિ લેવી. એ ચારિત્ર તિથિ છે તેથી એ તિથિમાં ચારિત્ર આરાધવું. ગીતાથ શ્રી સીલગાચાયે કહ્યું છે કે: બીજ, પાંચમ અને અગીયારશ એ જ્ઞાન તિથિઓ છે. તેથી એ તિથિઓમાં જ્ઞાનનું આરાધન કરવું, બાકી બીજી દર્શન તિથિઓ છે. તેમાં સમ્યકત્વનું આરાધન કરવું, અર્થાત સમ્યકત્વી જીએ મિથ્યાત્વનો પરિહાર કરી દેવપૂજા, ગુરુસેવા કરવી, વ્યાખ્યાન સાંભળવું. ધર્માનું દાન કરવું. તીર્થયાત્રા કરવી. શ્રી જિનેશ્વરેના કલ્યાકેની ભૂમિ ફરસવી. ઇત્યાદિ પ્રકારે આચરણ કરીને પોતાનું સમક્તિ નિર્મલ કરવું કહ્યું છે કે – For Private And Personal Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૨ जन्म दिखा नाण, तिश्य यराण महाणु भावाण ॥ जत्थ किर निप्वाण', आगाढ दसण' होइ ॥ (१) પ્રથમ સામાયિકનું સ્વરૂપ કહે છેઃ- સમાહ્ય જાશે છામ: સમય ર વ એટલે રાગ દેથી રહિત એવા જીવને જ્ઞાન, દર્શન અને ચારિત્રને આય એટલે લાભ હોય તેને સામાયિક કહેવાય બે ઘડી પર્યત સર્વ ઈબ્રાનિષ્ટ વસ્તુને વિષે સમ પરિણામ રાખે, સવ જીવને પિતાના આત્મા સમાન ગણે, તેને સામાજિક કવાય. તેના ચાર ભેદ છે. હું એકલા અમુક પાઠ ભણું સંપૂર્ણ મુખપાઠ કરીને ઉડીશ એ નિયમ કરી બેસે તે પ્રથમ શ્રુતસામાયિક જાણવું, શુદ્ધ સમક્તિ પાળવું તે બીજું સમક્તિ સામાયિક જાણવું, ત્રીજું દેશવિરતિ સામાયિક તે બે ઘડી પ્રમાણ જાણવું, ચોથું સર્વવિરતિ સામાયિક, તે સાધુ મુનિરાજપાળે, છે તે ચારિક જાણવું. વળી શાસ્ત્રમાં निंदय संसासु समो, समो य माणव माणकारीलु। समसयणयरजण मणी, सामाईय संगओ नीवो ॥ (१) અર્થ :ફાઈ આપણી નિંદા કરે. અથવા કઈ માન આપે. કેઈ અપમાન કરે. તે પણ સામાઈમાં બેઠાં સમતારૂપ શુભ પરિણામ રાખે, સ્વજન તથા પરજનની ઉપર સમભાવ રાખે, તે પ્રાણી સામાયિકી જા. जो समो सवभूहसु, तसेच थावरेसु य ॥ તરત રામા રોડ, () સર્વ પ્રાણીમાત્ર જે ત્રસ તથા સ્થાવર જીવે છે. તેને વિષે For Private And Personal Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૩ સમતા પરિણામ રાખે, તેનું શુદ્ધ સામાયિક હોય. એ વાત કેવળી ભગવાને કહી છે. વળી સામાયિકમાં બેઠાં થકા શ્રાવક પણ સાધુ સમાન હોય છે. કહ્યું છે કે:सामाइयम्मि उ कह, समणो व सावओहवह जम्हा । પણ જળ, વરુણો સામાથે ગુજ્ઞા | (૨) માટે શ્રાવકે ઘણીવાર સામાયિક કરવું વળી કહ્યું છે કે :सामाइय तु काउगिहकज जो विचितए सडूढो। યા હોવાસો, નીરથ તરસ રામાય (૨) ભાવાર્થ :જે મનુષ્ય આર્ત તથા રૌદ્રધ્યાનને વશ પડે થી સામાયિક કરે, સામાયિકમાં ઘર સંબંધી સાવધ કામ વિચારે. તેનું સામાયિક નિરર્થક હેય. અને જે પ્રાણ આ રદ્રધ્યાન ન ધ્યાવે, તે પ્રાણીનું સામાયિક શુદ્ધ હેય. વ્યવહાર નથી સામાયિક નું સ્વરૂપ કહ્યું, નિશ્ચયનયથી તે ભગવતી સૂત્રમાં કહ્યું છે કે સત્તા સામાય, શ્વા સામrfક યર કો , ઈત્યાદિક આભા જ સામાયિક છે. સામાયિકનો અર્થ તે પણ આત્મા જ છે. નિજ શુદ્ધ સ્વરૂપ ભાવમાં રહ્યો જે આત્મા તે ઉપશમજલ વડે રાગદેષરૂપ મેલ હોય, તેને ધોઈ નાખે, આત્મ પરિણતિ આદરે, પરપરિણતિને નિવારે, તેને નિશ્ચય સામાયિક કહેવાય એની ઉપર શુભ દ્રષ્ટિ રાખીને વ્યવહાર સામાયિક પાળવું કેમ કે વ્યવહાર બલવંત છે. તેમાં ગુણ ઠાણ સુધી જે જીવ વ્યવહાર રૂપ ઘોડા ઉપર ચઢી સંસારરૂપ અટવી ઉલ્લંધીને જયારે ઘરે આવી પહોંચે ત્યાં સુધી જોડે જોઈએ. પછી જ્યારે મહેલ ઉપર ચડે ત્યારે તેને પૈડાનું કામ ન પડે તેમ વ્યવહાર For Private And Personal Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૪ ઘેડાની માફક સાધક છે. તેને છોડી દે ન જોઈએ હવે સામાયિક કરવાથી કેટલું ફળ થય? તે કહે છે :दिवसे दिवसे लरक, देह सुवणस्त खांडेय एगों॥ एगो पुण सामाइय, करह न पहुप्पए तस्स ॥ (१) અર્થ :કોઈ એક દાનેશ્વરી પુરષ, પ્રતિદિવસ સુવર્ણના લાબે કટકા યાચકને આપે, અને બીજો એક શ્રાવક દિન પ્રત્યે શુદ્ધ મનથી સામાયિક કરે, તે પણ સામાયિક કરનારની બરોબર તે લાખ સુવર્ણનું દાન કરનાર આવી શકે નહી, એ સામાયિક નું મેટું ફળ શ્રી વિતરાગે કહ્યું કે વળી શ્રી ઉતરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમાં અધ્યનમાં કહ્યું છે કે – સામાજળ મળે િ એટલે સામાયિક કરનાર જીવ શું ઉપાર્જન કરે છે.? એવો પ્રશ્ન પુછવાથી ભગવાને તેનાં ઘણું ઉતમ ફળ કહ્યાં છે, વળી સામાયિક કરતાં થકા સાવધ વ્યાપારને ત્યાગ થાય. માટે સામાયિક શ્રેષ્ટ છે, સામાયિક કરનારને સ્નાત્ર પૂજનાદિકને વિષે પણ અધિકાર નથી, એટલે સામાયિક રૂપ ભાવાસ્તવ પ્રાપ્ત થયે છતે તેને અધિકાર નથી, તેથી સામાયિક ઉદય આવવું મહા દુર્લભ છે. દેવતા પણ પોતાનાં હદયમાં સામાયિની સામગ્રી મેળવવા ઝંખના કરે છે. એક મુહૂર્ત માત્ર સામાયિક કરવાને ઉદય આવે, તે મારું દેવપણું સફળ થઈ જાય, એમ દેવ વિચારે છે. માટે શ્રાવકે પણ શુદ્ધ સામાયિક કરવું. સામાયિકના કરનાર શ્રદ્ધાળુ બે પ્રકારના હોય, એક અધિવત, જે અહિવત હેય તે આડબર પૂર્વક ઉપાશ્રયે આવીને સામાયિક કરે, લેકમાં શ્રી જિનધને મહિમાં વધારે અને જે અહિહીન હૈય, તે ઉપાછાએ પષધશાળાએ અથવા જૈનમંદિરે અથવા પોતાના ઘરમાં એકાંત સ્થાનકે બેસીને સામાયિક કરે. સામાયિકનાં નામ આઠ છે, તે કહે છે. For Private And Personal Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सामाइय समय सम्म वाओ समास स खेवो । કાળવડા જ રિજના, વાલાને ય તે જ . (૨) અર્થ :પ્રથમ સમતાભાવ રાખો. તે સમભાવ સામાયિક જાગવું, બીજુ સર્વ જીવની ઉપર દયાભાવ રાખ, તે સમયિક સામાયિક જાણવું, ત્રીજું સમ એટલે રાગદ્વેષને દૂર કરીને યથા વ્યવસ્થિત વચન બોલવું તે સમવાદ સામાયિક જાણવું શું સમાસ તે ઘોડા અક્ષરમાં તત્વ જાણવું. વળી જોડાજ અક્ષરમાં કર્મનાશ થાય તે દ્વાદશાંગીને ઘણો અથ વિચાર, તે પાંચમું સંક્ષેપ સામાયિક જાણવું. છઠું અનવદ્યતે પાપરહિત સામાયિક આદરવું સામાયિક પરણિ એટલે તનું જાણપણું, જે સામાયિકમાં હેય, તે પરિતા સામાયિક જાણવું. સાતમુ આઠમું વ્યાખ્યાન તે તજવા યોગ્ય વસ્તુને ત્યાગ કરે, તે વસ્તુ આદરવી નહી એ આઠમું પ્રત્યાખ્યાન સામાયિક જાણવું. એ આઠ નામ સામાયિકનાં કહ્યાં હવે તેની ઉપર આઠ દ્રષ્ટાંત કહે છે : दमदते मेअब्जे, कालय पुग्छा चिलाइपुते य । જમ જા સે, સામાય શાખા છે (૨) ક્રમશઃ આઠે પ્રકારનાં સામાયિક અંગે આઠ દષ્ટાંતરૂપ કથા કહે છે. પ્રથમ સમભાવ સામાયિક ઉપર દમદતરાજાનું દષ્ટાંત હસ્તિશીષ નામના નગરને વિષે દમત રાજા રાજ્ય કરતે હતે. એકદા હસ્તિનાપુરના સ્વામી પાંડવ કરવાની સાથે તેને સીમાડા સંબંધી તકરાર થઈ, તે વખતે દમદત રાજ જરાસંઘ રાજાની સેવા કરવા ગયા હતા, પાછળથી પાંડવ કૌરવોએ For Private And Personal Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ દમદૂત રાજાને દેશ ઉજ્જડ કર્યો, તે વાત સાંભળીને દમદત રાજા મેટું લશ્કર લઈને હસ્તિનાપુર ઉપર ચઢી આવ્યા. પરસ્પર મોટો સંગ્રામ થયો તેમાં દેવવેશ કરવ પાંડવ હારીને નાશી ગયા. દમદત રાજા છત કરીને પોતાના દેશમાં આવ્યો. એક દિવસે ગોખમાં બેઠાં બેઠાં પંચવણ વાદળાનું સ્વરૂપ જોઈને મનમાં વૈરાગ્ય પામી રાજાએ વિચાર્યું કે-આ સંસાર પણ પવન સમયના વાદળ સમાન અસાર છે. તરત જ પ્રત્યેક બુદ્ધની માફક તેમણે દીક્ષા લીધી, ગ્રામનું ગ્રામ વિહાર કરતાં એક દિવસ તે હસ્તિનાપુર નગરની બહાર કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા, પ્રસંગોપાત રાજવાડી જતાં રસ્તામાં પાંડવોએ દમદત મુનિરાજને કાઉસગ ધ્યાનમાં રહેલા દીઠાં. લોકોના મુખથી એ દમદંત રાજા છે, એમ જાણે પાંડવોએ ઘોડા ઉપરથી નીચે ઉતરી શુભ ભાવ પૂર્વક ત્રણ પ્રદક્ષિણ આપીને તે મુનીને વંદન કર્યું, તેમજ તે મુનિનું રાજ્ય વસ્થાનું બળ તથા ચારિત્રબળ ઈસ્તુતી કરીને ચાલ્યા ગયા, પાછળથી કૌરવો આવ્યા બેટા દૂર્યોધને તે મુનિને તિરસ્કાર પૂર્વક ખરાબ વચને કહીને તેમનાં સામું એક બીજે ફેકયું. એટલે “યથા સા તથા પ્રા” એવા ન્યાયથી બીજા સૈનિક લકે તથા નગરના લેકે જે કૌરવોની સાથે હતા, તેઓએ પણ મુનિની સામે લાકડાં, પથ્થરો વિગેરે ફેકીને તે મુનિની તરફ એટલે કરી દીધું, જેથી મુનિનું બધું શરીર ઢંકાઈ ગયું, બાદ જ્યારે પાંડવો રાજવાડીથી પાછા ઘરે ફરતા હતા. ત્યારે મુનિની આસપાસ એટલે થઈ જવાથી કાઈ જવાને લીધે મુનિને જોયા નહીં, ત્યારે તેને પુછવા લાગ્યા કે અહીથી મુનિ કયાં ક્તા રહ્યા ! ત્યારે લેકોએ તેમને કૌરવો સર્વ દુષ્ટા કહી સાંભળાવી એટલે પાંડવોએ તુરત સેવકોને કહીને પથ્થર લાકડા વિગેરે દુર કરાવીને બહાર કાઢી ભાવપૂર્વક નમસ્કાર, For Private And Personal Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૭ કરીને પિતાને સ્થાનકે ગયા એવી રીતે મુનીરાજને પાંડવોએ માન આપ્યું અને કૌરએ અપમાન કર્યું. તે પણ તે મુનીશ્વરે બંનેની ઉપર સમ પરિણામ રાખે હવે, બીજા સમયિક સામાયિક એટલે દયા ભાવ ઉપર મેતાય મુનીનું દષ્ટાંત કહે છે. સાવથી નગરીને વિષે યજ્ઞદત નામના બ્રાહ્મણે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. પણ કુલ મદ કરી સાધુપણું પાળીને દેવ થયો, ત્યાંથી ચવી રજગૃહી નગરીને વિષે કુળમદના યોગે ચંડાળના કુળમાં જન્મ્ય, તેજ નગરીમાં ધનદ શેઠની સ્ત્રીને મૃત વસ્તા પણ રેગ હતા, તેથી તેને સંતાન ન હોવાથી ગુપ્તપણે કોઈ પણ ન જાણે એવી રીતે ચંડાળણુએ આવી, દ્રવ્ય લઈ પિતાને પુત્ર તે શેઠાણીને આયે, અનુક્રમે તે શેઠને ઘરે મોટા થયે, તેનું નામ મેતાર્ય પાડયું, યૌવના વસ્થામાં પૂર્વભવના મિત્ર દેવની સહાયથી આઠ કન્યા વ્યવહારીયાની તથા એક કન્યા શ્રેણીકરાજાની પરો, બાર વર્ષ પયત દેવ જેવાં સુખ જોગવી. દેવના વચનથી પ્રતિબોધ પામીને શ્રી મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી. પછી ઘણું દેશમાં વિહાર કરતાં એક દિવસ રાજગૃહ નગરને વિષે આહાર લેવા માટે એક સોનીનાં ઘરમાં પ્રવેશ્યા, શ્રેણીકરાજાને માટે દેવપૂજા સારુ એક સોને આઠ સેનાના યવ સનીએ ઘડીને મૂક્યા હતા, તેને કચ પક્ષી આવી દાણાની બ્રાંતિથી ખાઈને નજીકની ભીત ઉપર બે, સાધુને પણ શુદ્ધ આહાર આપીને તેની પણ ઘરમાંથી બહાર આવ્યો, અને જુએ છે તે સોનાને એક પણ યવ દીઠે નહિ ત્યારે સાધુને ચાર જાણીને તેનીએ પુછયું કે અહી ઘડેલા ૧૦૮ જવ પડ્યા હતા, તે કોણ લઈ ગયે ? સાધુએ મનમાં વિચાયુકેશૌચપક્ષીઓ ખાઘા છે, એમ કહીશ. તે એ પંખીને મારી નાખશે, એટલે તેઓ મૌન રહ્યા તેથી સનીને ક્રોધ ચડયો, મુનિને ચાર For Private And Personal Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૮ માનીને લીલી વાધરથી મુનિનું માથું બાંધ્યું અને તડકે ઉભા રાખ્યા, તેની વેદનાથી મુનિની આંખે બહાર નીકળી પડી, તેમ જ ઘણું વેદના થઈ પણ મનમાં તેની પ્રત્યે લગાર પણ દંષભાવ આણે નહિ શુક્લ ધ્યાનમાં આરૂઢ થઈ અંતગડ કેવલી થઈ મેક્ષે ગયા. એ રીતે પ્રાત કષ્ટ પડે, તે પણ મનમાં જીવદયા જ ધારે, પણ શરીરની કાંઈ પણ દરકાર રાખે નહિ. આ પ્રમાણે સામાયિક એટલે દયાના પરિણામ ઉપર મેતાય મુનિનું દષ્ટાંત જણવ્યું. હવે ત્રીજા સમવાદ સામાયિક એટલે સત્યવાણ ઉપર કલિકાચાયનું દષ્ટાંત કહે છે. તુર્મણી નામના નગરને વિષે કુંભ નામનો રાજા હતા. તેને દત નામે પુરોહિત હતા જે કાલિકાયાયનો ભાણેજ થતા હતા. દત પુરોહિતે પિતાના સ્વામી કુંભરાજાને કપટ પૂર્વક બાંધીને બંદીખાને નાખે. અને તે રાજ્ય ભોગવવા લાગ્ય, અનુક્રમે તેજ નગરીને વિષે આવી કાલિકાચાર્ય ચોમાસું રહ્યા. માતાની પ્રેરણાથી ઉન્મતપણથી ત પુરોહિત, કાલિકા ચાર્યને વાંદવા ગયે. ત્યાં જઈ ધર્મની ઈર્ષાથી અને ક્રોધથી ગુરૂને પૂછ્યું કે હે મહારાજ! યજ્ઞ કરવાથી શું ફળ મળે ! તે કહે, ગુરૂએ દર્ય રાખીને કહ્યું કે યજ્ઞનું ફળ તે હિંસા છે, અને હિંસાનું ફળ નર પ્રાપ્તિ છે. તે સાચું જ છે. તે સાંભળી દત બે કે હે મહારાજ, એ કેવી રીતે માલુમ પડે? ગુરુએ કહ્યું કે આજથી સાતમે દિવસે કુતરા તારું ભક્ષણ કરશે. અને તું લેહકુભી પાકમાં પડીશ. આ પ્રમાણે સાંભળવા છતાં તેણે ધૃષ્ટતાથી ફરી પુછયું કે મહારાજ, તે કેમ મનાય ? ગુરૂએ કહ્યું કે-અકસ્માત તારા મુખમાં વિષ્ટા પડશે; એ વાત જે ખરી થાય તે તું સમજજે For Private And Personal Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ કે નરક જવાની વાત પણ ખરી છે. દત કેધિપૂર્વક ગુરૂને પૂછ્યું કે હે મહારાજ, તમે કેવી રીતે મરશે? અને મરીને કયાં જશે? બુએ કહ્યું કે-હું સમાધિમરણ પામી દેવલોકમાં જઈશ. આવું કથન સાંભળી દત્ત હંકારો કરીને આચાર્યની પાસે સીપાઈઓની ચોકી મૂકીને. ઘેર જઈ પોતે અંત:પુરમાં ભરાઈ બેઠે. પછી મતિના શ્રમથી સાતમા દિવસને આઠ દિવસ ગણતે વિચારવા લાગ્યો કે ગુરના કહેવા પ્રમાણે સાત દિવસ તે પુરા થયા. અને મને કાંઈ ન થયું, માટે હું આચાર્યનાં પ્રાણોનું હરણ કરીને મારા વેરાગ્નિને શાંત કરીશ. આ પ્રમાણે વિચારીને ઘરથી બહાર નીકળે તેવામાં એક માળી તે નગરમાં પેસીને કાર્યાકુલ થવાથી પેટના રોગથી પીડાઈને રાજમાર્ગને વિષે જ લઈ નીતિ તેમજ વડીનીતિ કરીને કુલઢાંકતો હતો, તેજ રાજમાર્ગે દર પુરોહિતે પણ ચાલવા માંઢવું, ગવશ દત્તના ઘોડાનો પગ તે માળીની વિષ્ટા ઉપર પડે. તેથી વિષ્ટ ઉછળીને દત્તના મુખમાં પડી. આવા બનાવથી તે આચાર્યના વચન ઉપર ચમત્કાર પામે અને આજે સાત દિવસ જ છે કે શું ? એવું વિચારીને છેડે પાછો અંતઃપુર તરફ વળે. એટલામાં તેના અત્યંત દુરાચારથી ત્રાસ પામેલા પ્રથમના અધિકારીઓએ કુંભ રાજાને બદિખાનેથી બહાર કાઢીને રાજગાદી ઉપર સેસાડો, અને દત્ત પુરોહિતને બળપૂર્વક બાંધી લઈને કુંભ રાજાને સોંપ્યો, રાજાએ તેને કુંભમાં ઘાલીને તેની નીચે અગ્નિ સળગાવી પાછી કુતરાઓ પાસે મોક્લી કર્થના કરાવી, તેથી દત્ત મરણ પામીને નરકે ગયે. કુંભ રાજાએ આચાર્યને ઘણું સન્માન આપ્યું, અને નગરમાં લેક પણ પ્રશંસા કરવા લાગ્યા. ચોથે સમાસ સામાયિક એટલે થેડા અક્ષરમાં ઘણું તત્વ જાણવું, તેની ઉપર ચિલતી પત્રનું દ્રષ્ટાંત છે રાજગૃહી નગરીને For Private And Personal Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૦ વિષે ધનદત નામે વ્યવહારીને ચાર પુત્ર અને પાંચમી સુસમાં નામની પુત્રી હતી, તેને ઘેર એક ચિલાતી પુત્ર નામે દાસ હતા, જે નિત્ય સુસમાં પુત્રીને રમાડતે. એમ કરતા કરતાં એક દિવસ સુસમાં કન્યાની સાથે તે દાસને દુરાચાર કરતે દેખીને શેઠે તેને ઘરમાંથી બહાર કાઢી મુક્યો, તે એક ચોરની પલ્લીને વિષે ગયે. કાળાંતરે તે પાંચસો ચોરને સ્વામી થયો. એકદા ઘણા ચોરેને સાથે લઈને ચિલાતીપુત્ર રાજગૃહી નગરીમાં આવ્યા, ધનદત શેઠને ધનવંત જાણીને તેના જ ઘરમાં પિઠે, અને સુસમા કન્યા તથા બીજું ઘણું ધન લઈને બહાર નિકળ્યો, તેટલામાં શેઠને ખબર પડી. એટલે શેઠ પણ પિતાના ચાર પુત્રોને લઈને તેની પાછળ દે. નગરને કોટવાળ પણ દેડતો દોડતો પાછળ થયો. આગળ જતા કેટલાક માગ પસાર કરતાં શેઠ તેની નજીક પહોંચી ગ. શેઠને નજીક આવ્યું જાણું ચિલાતીએ ભય પામીને સુસમાં કન્યાનું માથું કાપી નાખીને તેનું ધડ હતું તેને અગ્નિમાં ફેકી દીધું. ચિલાતીપુપુત્રનું આવું ભયંકર કૃત્ય તથા રૂપ દેખીને શેઠ પાછો ફર્યો. ચિલાતીપુત્ર તે એક હાથમાં માથું અને એક હાથમાં લોહીથી ખરડેલું ખડગ એ બને લઈને પર્વત ઉપર ચઢી ગયે. એવામાં માને વિષે કોઈ એક મુનિરાજ કાઉસગ્ગ ધ્યાનમાં હતા. તેને દેખીને ચિલાતીપુત્ર બેઃ અરે મુંડ! તું મને ધર્મ કહે, નહી આ ખડગ વડે હું તારું પણ મસ્તક કાપી નાખીશ. ચિલાતીનું આવું વચન સાંભળીને તેમ જ તેનું ભયંકર સ્વરૂપ જોઇને મુનિરાજ શીધ્રપણે “નમે અશિરાણ” એ પદ લીને જ આકાશમાં ઉડી ગયા. ઉડતા થકા જ તેમણે કહ્યું કે ઉપશમ, વિવેક સંવર એ ત્રણ પદમય ધર્મ છે. એટલે ઉપશમ તે ઉદય પામેલા ક્રોધનું ઉપશમ, વિવેક તે સદસદ્ધ વસ્તુનું વિવેચન, For Private And Personal Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૧ સંવર તે રૂપે પ્રકારે આશ્રાવજલાદિનું નિવારણ કરવું. આ પ્રમાણે સાંભળીને ચિલાતીપુત્ર એ ત્રણ પદને અર્થ વિચારવા લાગે. વિચારતાં વિચારતાં તેમને એક ગુણ પણ પિતાના આત્મામાં દિઠે નહિ, ત્યારે કન્યાનું મસ્તક તથા ખડગને દૂર મૂકી સમપરિણામ આદરીને જ્યાં તે મુનિરાજના પગલાં હતાં, તે ઉપર પોતાના પગ મૂકીને કાઉસગ્ગ ધ્યાને ઉભે રહ્યો. તે સ્થળે લેહની ગધથી કીડીઓ તથા ધીમેલે ઉભરાણી અને તેને કરડવા લાગી. અસંખ્ય કીડીઓના કરડવાથી ચિલાતીનું શરીર ચારણી સરખું થઈ ગયુ, તે પણ તેણે શમતા પરિણામ રાખ્યો અને ત્રીજે દિવસે કાળધર્મ પામીને દેવલોકે ગયે. * પાંચમું સંક્ષેપ સામાયિક એટલે થોડા અક્ષરને ઘણો અર્થ જાણુ, તે ઉપર લૌકિકાચાર પંડિતોનું દષ્ટાંત કહે છે. વસતપુરને વિષે તિશત્રુ રાજા હતો, તેને એક દિવસ શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા થઈ, એટલે ચાર પંડિતને બેલાવીને કહ્યું કે મને શાસ્ત્ર સાંભળો. પડિતાએ કહ્યું કે ઠીક, શાસ્ત્ર અમારી પાસે હાજર . જ છે. રાજાએ પૂછ્યું કે તમારી પાસે કેટલુંક શાસ્ત્ર છે! પડિતેએ કહ્યું કે અમારી પાસે ચાર લક્ષ ગ્રંથ છે. રાજાએ જણાવ્યું એટલું સાંભળવાની મને ફુરસદ નથી. એટલે ચારે પડિતાએ સારભૂત માત્ર એક કલેક બનાવીને રાજાને કહ્યો. તે શ્લોક આ પ્રમાણે હતે. जीर्ण भोजन मात्रेय, कपिल: प्राणिनां दयाम्। થાતિ વિખ્યામ, રા ર ા ા (૨) પ્રથમ આય પડિત બેલ્યો કે હે મહારાજ ! પ્રથમને કરેલ આહાર પચ્યા વિના એટલે જર્યા વિના બીજે આહાર કર નહિ, એ વૈદ્યક ગ્રંથને પરમાર્થ છે. બીજે કપિલ પડિત For Private And Personal Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બોલ્યો કે સવ જીવની ઉપર દયા રાખવી, એ ધર્મ શાસન પરમાર્થ છે. ત્રીજે બૃહસ્પતિ પડિત છે કે કોઈને વિશ્વાસ રાખ નહિ, એ ન્યાયે શાસ્ત્રને સાર છે. ચોથે પચાળ પંડિત બે કે સ્ત્રી જાતિ ઉપર કોમળ સ્વભાવ રાખવે, પણ ત્રીને અંત લે નહિ, એ કામશાસ્ત્રનું રહસ્ય છે. આ પ્રમાણે અક્ષર થડા અને તેમાં રહસ્ય ઘણું સમજાય, એવી રીતે દ્વાદશાંગીનું સ્વરૂપ જાણ્યું તે સંક્ષેપ સામાયિક જાણવું. છઠું અનવદ્ય સામાયિક એટલે નિષ્પાપ આચરણ ઉપર ધર્મચિ સાધુનું દષ્ટાંત કહે છે. એકદા ધર્મ છેષ આચાયના શિષ્ય ધર્મરુચિ નામના સાધુ માસક્ષમણને પારણે નગરમાં આહાર ને અથે ફરતાં ફરતાં રોહિણી નામની બ્રાહ્મણીને ઘરે ભિક્ષા માટે ગયા ત્યારે રવિણ બ્રાહ્મણએ કડવી તુંબડીનું શાક કયું હતું, તેને વિષપ્રાય જાણીને ધર્મના ઢેથી સાધુને વહેરાવી દીધું, સાધુ આહાર લઈ સ્વસ્થાનકે આવ્યા અને ગુરૂને દેખાડયું. ગુરુએ પણ વિષપ્રાય જાણીને તેમને કહ્યું કે આ આહાર જંતુરહિત ભૂમિમાં જઈને પરઠવી નાખે એટલે ઘર્મચી સાધુએ પણ નિરવદ્ય સ્થાનકે જઈને પાનું ભૂમિ પર મૂક્યુંમૂકતાં જ તેમાંથી એક છાંટો નીચે પડયો તેને ઘણું કીડીઓ વળગી, તે તરત જ મરણ પામી. આ દ્રશ્ય જોઈને પાપભીરુ ધમરુચી અણગાર સર્વ જીવનિ સાથે ખમાવીને ત્યાં બેસી તે કડવી તુંબડીને શાકને પિતજ આહાર કર્યો. એટલે તરતજ તેનું વિષ શરીરમાં પ્રસર્યું. તેના યોગથી સમાધિમરણ પામીને દેવપણે ઉપયા. - સાતમું પરિજ્ઞા સામાયિક એટલે પાપને ત્યાગ કરી વસ્તુ તત્વને જાણે તેની ઉપર ઈલાચીપુત્રનું દષ્ટાંત છે. ઈલાવર્ધન. નગરે ધનદત નામના શેઠને ધનવતી નામે વી છે, તેને લાદેવીની For Private And Personal Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૩ સેવા કરતાં એક પુત્ર થયે તેનું નામ ઈલાચી પાડયું. એક દિવસ તે નગરમાં નાટકીયા રમત રમવા આવ્યા. તેના ટોળામાં નટવાની પુત્રી મહા સ્વરૂપવાન હતી તેને દેખીને પૂર્વભવના નેહથી તેની ઉપરતે મેહ પામે તત્કાળ પિતાને ઘેર આવી પિતાને કહેવા લાગ્યો કે હે પિતાજી! મને નાટકીયાની બેટી પરણાવે, નહીં તે હું મરણ પામીશ. હું બીજી કન્યાને નહીં પરણું. તે સાંભળી પિતાએ કહ્યું કે હે પુત્ર ! એ નીચ જાતિ છે. હું તને ઉતમ રૂપવંત વ્યવહારીયાની કન્યા પર વીશ. એમ ઘણું સમજાવ્યો, તે પણ તેણે માન્યું નહિ. એટલે ધનદત્ત શેઠે જાણ્યું કે પુત્ર કઈ રીતે માનશે નહી એટલે તેમણે નટ પાસે તેમની બેટી માંગી નટે કહ્યું કે-જે અમારી નાચવાની કળા શીખી, તેમાંથી દ્રવ્ય એકઠું કરી અમારી નાતને પિષે તેને અમે અમારી બેટી પરણાવશું. એ વાત ઈલાચીપુત્રને તેના પિતાએ કહેતાં તેમણે અંગીકાર કરી ઘરમાંથી બહાર નીકળી જઈ નટની સાથે મળી સર્વ કળા શીખી હશિયાર છે. પછી નટલોકો સાથે બેનાતટ નગરે ગયે. ત્યાંના રાજાને પિતાની કળા દેખાડવા માટે વાંસ ઉપર ચઢી અનેક પ્રકારની રમત રમવા લાગ્યો. અને નટપુત્રી જમીન ઉપર ઉભી રહી ગીત ગાય છે. ઢેલકી વગાડે છે, એટલામાં રાજા પણ નટની પુત્રીનું સુંદર રૂપ જોઈ મેહ પામીને મનમાં વિચારે છે કે–આ નટ વાંસ ઉપરથી નીચે પડી મરણ પામે, તે આ નટરીને હું મારા અંતઃપુરમાં લઈ જાઉં, ઈલાચી પુત્રે વાંસ ઉપરથી ઉતરીને રાજાને સલામ કરી દાન માંગવા માંડયું, ત્યારે રાજાએ કહ્યું કે મેં તારું નાટક બરાબર જોયું નથી, માટે તું ફરતી વાંસ ઉપર ચઢ એમ ત્રણ વાર નાટક કરવા વાંસ ઉપર ચઢયો છતાં રાજાની બદદાનત હેવાથી ઈનામ ન આપ્યું. એવા અવસરે એક મુનિરાજે ગોચરી માટે કોઈ એક ભાગ્યવંત શેઠને ધરે આવી, ધર્મલાભ” દીધે. રંભા સરખી For Private And Personal Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૪ સવ શણગાર વડે શેભિત તે શેઠની સ્ત્રી આદર પૂર્વક સાધુને વદના કરી માદકને થાળ ભરી વહેારાવે છે અને સાધુ પણુ નીચી દષ્ટિ રાખી આહાર વહેારે છે. પરતુ તે સ્ત્રીની સામું અંશમાત્ર નજર પણ કરતાં નથી, આવુ દૃશ્ય જોઇ વાંસ પર ચઢેલ ઈલાચી મનમાં વિચારવા લાગ્યા કે અા ! હું મેાહજાળમાં પડયા પણ મારે તે એક અથ સયા નહી, નટડી ખાતર મે મારા સર્વસ્વના ત્યાગ કર્યાં અને આ મુનિરાજને ધન્ય છે, જેમણે સ્વને ત્યાગ કરી આત્મહિતની સાધના કરી. એમ વૈરાગ્ય પામી અનિત્ય ભાવના ભાવતા ઘાતી કર્મીને ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા. દેવાએ કેવળજ્ઞાનના મહેાત્સવ કર્યા વાંસનું સિંહાસન ખની ગયું. એવું દિવ્ય સિ'હાસન દેખીને રાજા, નટ તથાનટડી વગેરે પ્રતિમાધ પામ્યા. આઠમું પ્રત્યાખાન સામાયિક એટલે પરિહરવા યેાગ્ય વસ્તુના ત્યાગ કરવા, તેના ઉપર તેતીપુત્રનું દૃષ્ટાંત કહે છે:-તેતલીપુર નગરને વિષે કનકકેતુ નામના રાજા છે. રાજ્યના લાભથી પાતાને જેટલા પુત્ર થાય તેને મારી નાખે. તેને તેતલીપુત્ર નામે પ્રધાન હતા તેને પૈાટીલા નામની સ્ત્રી ઘણી પ્રિય હતી. કારણ વશાત્ પાટિલા સ્ત્રી ઉપર પ્રેમ આછે. થઈ ગયા. એટલે તેને ખેલાવે ચલાવે નહિ. એક દિવસે તેને ઘેર કોઈ સાધ્વીજી આહાર અર્થે આવી, એટલે પાટિલાએ તેમને પૂછ્યું કેઃ– પૂજ્ય ! અને ભર્તાર વશ કરવાના ઉપાય બતાવા, સાંધ્વીજીએ કહ્યું કે તમે ધનું સેવન કરે. જેથી તમારા સર્વે અને રથ ફળશે, પાટિલાએ સસારથી વિરક્ત થઈ વૈરાગ્ય પામી પેાતાના સ્વામી પાસે દિક્ષા લેવાની આજ્ઞા માગી. તેતીપુત્રે કહ્યું કે તુ સાધુપણું પાળી દેવની ગતિ પામીને જો મને પ્રતિષેાધ દેવા આવે તે હું દિક્ષા લેવાની આજ્ઞા આપુ પાટિલાએ તે હકીકત . ભૂલ કરી દિક્ષા For Private And Personal Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૫ લઈ પંચમહા વ્રત આદર્યા. શુદ્ધ મનથી ચારિત્ર પાળી સમાધિ પૂર્વક કાળ કરીને દેવપણે ઉત્પન્ન થઈ. - તેતલિપુત્રે રાજાની રાણી સાથે મળીને રાજાને એક પુત્ર જન્મ થકી જ ગુપ્ત રાખે. તેને પિતાને ઘેર મેટ કરી સર્વકળા શીખવી હુશિયાર કર્યો. એમ કરતાં કેટલેક દિવસે કનકકેતુ રાજા મરણ પામે. પ્રધાને કનવજ કુમારને રાજગાદીએ બેસાડે. રાજકાજ સર્વ પ્રધાનને હાથ આવ્યું. એટલે તે તેમાં મગ્ન રહેવાથી પમ કરવાની વાત ભૂલી ગયો. પિટિલાને જીવ જે દેવ થયો હતો, તેણે પ્રધાનને પ્રતિબોધવા સારુ રાજાદિક સર્વકનું મને તેના ઉપરથી ઉતારી નાખ્યું. પ્રભાતે પ્રધાને રાજાની સભામાં જઈને તેને પ્રણામ કર્યા. ત્યારે રાજાએ મેટું આડું ફેરવ્યું તેથી સભામાંથી કેઈએ પણ તેને બેલાવ્યો નહિ. તે જોઈ તેણે જાણ્યું કે આજ મારી ઉપર રાજા રીસાય છે. પછી પિતાને ઘેર આવીને મરવાના અનેક ઉપાય કરવા માંડયા પણ દેવે સર્વ નિળ કરી નાખ્યા. પ્રધાન વિલંબ થયો ત્યારે દેવે પ્રગટ થઈને તેને કહ્યું કે અરે ! સંસારનું સ્વરૂપ એવું છે. કોઈ કોઈનું નથી, સહુ કોઈ સ્વાર્થના સગા છે. ઈત્યાદિક દેવના વચન સાંભળી પ્રધાન પ્રતિબોધ પામે. દેવ પણ પોતાના સ્થાનકે ગયે. પછ પ્રધાને સંસાર અસાર જાણી સર્વ ઋદિને ત્યાગ કરીને દીક્ષા લીધી. સારી રીતે સાધુપણું પાળીને, તપસ્યા કરીને સર્વ પાપો ક્ષય કરી કેવળજ્ઞાન પામે. હવે આવશ્યક પદ કહે છે. બે ટક અવશ્યક કરવુંતેને આવશ્યક કહેવાય, જેથી પાપ દૂર થાય. आवरसपण पएण, सायनो जायि बारमो होई॥ दुखाणमत किरिम, काही अचिरेण कालेण ॥१॥ For Private And Personal Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૬ " અર્થ :જે શ્રાવક ઘણા પાપવડે યુકત હોય તે ઉભય કાળ પડિકકમણ કરતો થકી તત્કાળ પિતાના પાપનો નાશ કરે છે. વળી आवस्स उभयकाला, ओसहमिव ज करति उज्जुता ॥ जिणविज्जकहिय विहुणा अकम्मरोगाय ते इति ॥ १॥ અર્થ :જે શ્રાવક ઉપયેગવંત થઈને શ્રી વીતરાગે જે પ્રમાણે વિધિ કહ્યો છે. તે પ્રમાણે પ્રભાતે અને સંધ્યાએ ઔષધની માફક પડિકકમણાનું સેવન કરે તે પ્રાણી કર્મ ફળ રૂપ રોગથી રહિત થાય એ નિયમપૂર્વક અવસ્ય પડિકમણું કરવા સંબંધી સાજસિંહ શેઠનું દટાંત કહે છે. સાણસિંહ શેઠ બે વખત અવશ્ય પડિકામણું કરતા હતા. એકદા કેઈક અપરાધને લીધે પીરોજશાહે તેને બંદીખાને નાખે. નિયમને કારણે બંદીખાનામાં પણ શેઠ રક્ષક પુરૂષને નિત્ય પચાસ સેનામહોરો આપીને પડિકામણું કરતા હતા. એમ કરતાં કેટલાક દિવસો બાદ રત્નો ની પરીક્ષા કરવા માટે બાદશાહે તેને બેલા. શેઠે સભામાં આવી રત્નની બરાબર પરીક્ષા કરી આપી. જેથી બાદશાહે ધણે જ ખુશી થઈ આદર સન્માન આપીને શેઠને પાછા ઘરે મોકલ્યાં. રાજાને સત્કાર જોઈ રાજપુરૂષે પણ ભય પામીને શેઠની લીધેલી સોના મહેરે તેને પાછી આપવા આવ્યા. શેઠે કહ્યું કે-મે તમારી સહાયથી અમૂલ્ય પડિકકમણું કર્યા છે. તેના ફળ આગળ આ સોનામહે શી ગણત્રીમાં છે માટે તમે સુખથી લઈ જાવ એ આવશ્યક પરિકકમ. For Private And Personal Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૭ पडिककमणा परियणा, परिहरणा वारणा निचिती य ॥ નિંદ્દાના સોદ્દી, ણિમળ' અટૂટ્ટા હોદ્દા એ આઠ પ્રકાર ઉપર આઠ દૃષ્ટાંત છે. अणे पासए दुद्ध, कावडी विसभोयणा ॥ शे ear चितपुदति य, पमारिय वत्थर ॥ પ્રથમ પડિકકમણુ' એટલે અતિચાર થકી નિવવુ, તે ઉપર મા'ને વિષે બધાવેલા રાજાના ઘરનું દૃષ્ટાંત કહે છે, કોઇક રાજાએ માર્ગને વિષે મહેલ બ"ધાવવા શરૂ કર્યાં, જે રાજમાગ ચાલવાના હતા તે બીજો કર્યો. રાજાના મહેલમાં કોઇ ન આવે તે માટે ચારે બાજુ વાડ બાંધી તેવામાં કાઈક એક બે ગામડીયા તે માર્ગે ચાલવા લાગ્યા. રાજાના રક્ષકાએ દૂરથી તેમને આવતાં તેને કહ્યુ–તમે બીજે માર્ગે ચાલા પણ તે એમાંથી જે કદાગ્રહી હતા તે પાછા વળ્યે નહિ', તેને રાજાના રક્ષાએ માર માર્યા તેથી તે ઘણું! દુ:ખી થયા. બીજો આદેશ માન્ય કરીને પા વન્યા. અને ખીજે માગે જઈ પેાતાને સ્થાન ગયા. અને સુખી થયા, એ પ્રમાણે જે તીર્થંકરની આજ્ઞાથી અસયમ માગથી નિવર્તે, તે સાધુ સુખી થાય. જે અસયંમ થકી નિવર્તે નહીં તે દુ:ખી થાય. જો પડિરયણા એટલે પ્રમાદ થકી પડતાં સયમના ઉદ્ધાર કરવા, તેને પ્રતિચરણા કહેવાય, તેની ઉપર શેઠ– વહુનું દૃષ્ટાંત કહે છે. કઈ એક ધનવત શેઠે રત્ન પ્રમુખ ધન, ધાન્યાદિકથી ભરેલાં ધરા પેાતાની સ્ત્રીને ભળાવીને પાત્તે પરદેશ વ્યાપાર કરવા ગયેા. તેની સ્ત્રીએ ફક્ત પેાતાના શરીરની જ શુશ્રુષા કરી. પણ ધરની સારસંભાળ લેશમાત્ર કરી નહીં. ધરા સર્વ પદ્મને ઉલટપાલટ થયા. પેાતાને રહેવા જેટ્લા એક ઓરડા સારા રાખ્યા ૨૨ For Private And Personal Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૮ જયારે શેઠ પરદેશથી પાછા આવ્યા ત્યારે ઘરનું સ્વપરૂ દેખી સ્ત્રી ઉપર અત્યંત કોપાયમાન થયા. સ્ત્રીને કઠોર વચનથી ઠપકે આપીને સમગ્ર નગર કે જે તેમ તેને એટલે ઝાલી ઘરમાંથી બહાર કાઢી મૂકી. સર્વ ઘરે સમરાવીને કઈ એક વ્યવહારીયાની સારી કુમારી કન્યા હતી તેની સાથે પાણિગ્રહણ કર્યું. તે નવપરિણીત રમીને ધન, ધાન્યાદિકથી ભરેલું ઘર સોપીને પોતે ફરીવાર દેશાંતર વ્યાપાર કરવા ગયે. પાછળથી સ્ત્રીએ પણ પોતાના ધણીને સ્વભાવ જાણી, પૂર્વની સ્ત્રીને હાલહવાલ સાંભળી ઘરની એવી સાર સંભાળ રાખી કે જાણે આજે જ નવું ઘર બનાવ્યું હોય નહિ? દાસ દાસી પ્રમુખ પદ ચતુષ્પદને આહાર પણ આપ્યા પછી પોતે ભજન કરે. પિતાના શરીરના નાવણ, ધાવણ ઈત્યાદિક સર્વે શુગરને ત્યાગ કર્યો. અર્થાત્ શરીરની કોઈપણ શુશ્રષા ન કરતી પતિવ્રતા ધર્મ પાળતી રહે. એવામાં પરદેશથી શેઠ પણ સારુ દ્રવ્ય કમાઈ પાછી ઘેર આવ્યા ઘરના રૂપરંગ જોઈ ઘણેજ સતેષ પામે. સ્ત્રીને પતિવ્રતા ધર્મવાળી સાંભળીને હર્ષ પામ્યો. તેને સમગ્ર ઘરની સ્વામિની કરી, તેથી તે સ્ત્રી સહુકોઈની માનીતી થઈ. એમ જે સાધુ ગુરુની આજ્ઞા ન માને તે વૃદ્ધત્રીની માફક સધ બહાર થાય અને જે ગુરુની આજ્ઞા માને, તે લઘુ સ્ત્રીની પેઠે ગ૭ સંઘાડાને નાયક થાય. ત્રીજે પરિહરણ એટલે અશુભ એવા મન, વચન અને કાયાને ત્યાગ કરે તેની ઉપર દૂધ કાવડનું દૃષ્ટાંત કરે છે. જેમ કઈ કુલપુત્રની બે બહેને છે. તે બને બહેને છે. તે બંને બહેને એકેક પુત્ર છે. બે માસીયાઈ ભાઈ મોટા થયા, તેને પરણાવવા ગ્ય જાણું પિતાના ભાઈની દીકરી માગી, પણ ભાઈએ વિચાર્યું કે મારી દીકરી એક છે. અને ભાણેજ બે છે, માટે કેને આપું ? એવી ચિંતવના કરી નિરધાર કર્યો કે જે મારી For Private And Personal Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૯ પરીક્ષામાં પાસ થાય તેને પુત્રી પરણવું. બાદ બન્ને ભાણેજને તેડાવી અકેકી કાવડ આપીને જ્યાં પિતાનું ગોકુલ હતું ત્યા મેકલ્યાં અને કહ્યું કે કુલે જઈ દૂધની કાવડ ભરી એમાંથી જે પહેલો આવશે, તેને મારી પુત્રી પરણાવીશ. બને ગોકુલ જઈ દુધના ઘડા ભરી ગામ તરફ ચાલ્યા, એકે ચિંતવ્યું કે જે હું જેમ બને તેમ વહેલો જાઉ, તે કન્યા પરણું. તેથી તે ઉચો, નીચે, વાંકો વિષમ સંકીર્ણ માર્ગમાં કાવડ લથડી, તેથી પિતે પડયો અને કાવડ પણ પડી ગઈ. દૂધના ઘડા ભાંગી ગયા. વિલળે થઈ મામાની પાસે આવ્યો. મામાએ તેને અતિ ઉત્સુક અને અવિચાર જાણીને તેનું અપમાન કર્યું. બીજાએ વિચાર્યું કે જેમ તેમ કરી કાવડને લઈ જઈને મામાને આપું. તે સારું થાય. એમ જાણું સારા માર્ગો ધીરે ધીરે ચાલતો દૂધના ઘડાથી ભરેલી કાવડને લાવીને મામા આગળ મૂકી, મામાએ તેને યોગ્ય જાણીને પુત્રી પરણાવી દીધી. તે સુખી થયે, તેમજ સાધુ, દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ જાણ્યા વિના અતિ ઉત્સુક થઈને ગુરુની આજ્ઞાને વિરોધ, તે દુઃખી થાય, અને જે દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભાવ વિચારી પિતાનું યથા યોગ્ય પણું ચિંતવતા અને ગુરુની આજ્ઞાને દેષ ન લગાડતાં સન્માર્ગે ચાલે, તે મેક્ષરૂપી કન્યાનું પ્રાણિગ્રહણ કરે. ચોથે વારણ એટલે નિષેધ જાણ. ગુરુ કહે કે અમુક વાત ન કરવી તેમ છતા જે કરે તો વિષ યુક્ત તળાવનું પાણી પીનાર પુરૂષની માફક વિનાશ પાપે તે કથા આ પ્રમાણે કોઈ એક રાજાએ દુશ્મનનું લશ્કર પિતાની ઉપર ચઢી આવતું સાંભળીને સર્વ અન્ન, પાન, કુલ, ફળ પ્રમુખ ગ વસ્તુમાં વિષ મેળવ્યું અને પિતે નાશી ગયે, દુશ્મન રાજાએ વિષની વાત જાણીને પિતાને સમસ્ત લશ્કરમાં ઢઢો ફેલાવ્યો કે જે કોઈ આ ગામનું For Private And Personal Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૦ પાણી પ્રમુખ પીરશે, તે અકાળે મરણ પામશે. કાઈ પણ આ ગામના અન્ન, પાણીને સ્પર્શ માત્ર પણ કરશે! નહી. રાજાએ નિષેધ્યા છતાં પણ જે કોઈએ નિર્ભય થઇ, તે ગામનુ' અન્નપાણી વાયુ, તે અકાળે મૃત્યુ પામ્યાં. એમ જે ક્રાઇ તિ અથવા શ્રાવક ભગવ’તના નિષેધેલા વિષયકષાય પ્રમાદને આચરે, તે જીવ દુ:ખી થાય. પાંચમા નિવૃત્તિ એટલે ઉન્મા`થી નિયતવુ, પાછું વળવું'. તે ઉપર રાજકન્યા અને શાલવીની કન્યાનું દૃષ્ટાંત છે એક નગરને વિષે એક રાજાની પુત્રી અને બીજી શાલવીની પુત્રી. એ બંનેને માંહે માંહે ઘણા સ્નેહ હતા. એકદા તે એક કન્યા કોઈ એક પુરૂષની સાથે સકત કરી રાત્રિને વિષે સકેત કરેલ સ્થાનકે જવા લાગી તેવામાં કાઇક પુરૂષ એક ગાથા ઉચ્ચ સ્વરે ખેલ્યા કે, जर फुल्ला कणियरा, भूयग अहियनास मि विद्वेसि ॥ तह न खम' फुलेउ', जइ पच्यता करति डमराह ॥ १ ॥ અર્થ: અધિક માસ થયે થકે જો કણેરનું વૃક્ષ કુલે તે કુલની ઉપર રેચ્ય ગરે, અને આખા જે છે, તે તે પોતાને દિવસે જ લે, માટે અધિક માસ આવ્યે કુલવુ યુક્ત નહિ, તે ઉપર દૃષ્ટાંત કહે છે. જેમ પ્રત્યત એટલે નીચ જન હૈાય, તે કદાચિત ઉપદ્રવ આવ્યે કે અશુભ આચરણુ કરે તો શુ ભલા માણસે પણ તેની માફક અશુભ આચરણુ કરવું ? આ ગાથા સાંભળીને રાજપુત્રીએ વિચાયુ` કે આ શાલવીની પુત્રી નીચ જાતી છે, પણ હું રાજાની પુત્રી. માટે મારે ત। સથા ન્યાય માગે જ ચાલવુ” એમ વિચારી કાંઈક કપટ કરી મહેલમાં પાછી આવી. રાજાએ તેને તેજ દિવસે આ ખ઼રસહિત ફાઈક રાજપુત્ર સાથે પરણાવી દીધી. તે પટરાણી થઈને સુખ પામી. For Private And Personal Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૧ અથવા ભાનિવૃતિ ઉપર ખીજુ પણુ દૃષ્ટાંત કહે છે, જેમ કોઇક કુલપુત્ર દીક્ષા લઈને ગીતા પાસે ભણવા બેઠે, પણ દિયને કારણે તેને કે'' આવડે નહી', મને કાં આવડતું નથી, માટે હુ' દીક્ષા ત્યાગીને ગચ્છ બહાર નીકળુ”, પેાતાની । છાએ વિચ', એમ ચિતવી જેવામાં તે ગચ્છથી બહાર નીકળ્યે તેવામાં એક પુરુષના મુખથી આ પ્રમાણે ગાથા સાંભળી, तरिध्या य पईणी, मरियन्व समर समत्येण ॥ असारिसजण उल्लावा नहु सहियब्बा कुलसुण ॥ १ ॥ અર્થ : આપણે જે પત્તિ એટલે પ્રતિજ્ઞા કરી તે પ્રતિના નિરિયન્વા એટલે પાળવી જેમ કોઈ સમથૅણુ' એટલે સામ્યવાન સુભટ હોય તે રામરે એટલે સગ્રામને વિષે મૃત્યુ વાંછે, પણ અરિસજષ્ણુ એટલે નીચનાને જે ૪પકો તે કુલ સુએણું એટલે કુલપુત્ર ટાય તેનાથી સહ્યાં ન જાય. ગાથાના આવા અર્થે મનમાં ચિતવીને તેને વિચાયુ । અહે ! ધિકકાર હે મને ! હુ દીક્ષા લઈ, વિષયથી પરાંગમુખ થઈને પણ વિષયાદિકની વાંછના કરૂ છુ, એ મને યુક્ત નથી, મારે પણ સુભટની પેઠે આચરણ કરવુ‘ એમ વિચારી પાછે પેાતાના ગચ્છમાં ગુરૂ પાસે આવી ચારિત્ર પાળી સુખી થયા. છદ્રો નિદાતે પોતાના આત્માની સાથે પેાતાના અવગુણુ વિચારી પોતાના આત્માને નિા તે ઉપર ચિતારાની પુત્રીનુ દૃષ્ટાંત છે. જમૂદ્રીપના ભરતમાં વસતપુર નગરમાં શત્રુમન રાજા એક્દા સભા ભરી ખેઠા હતા એવામાં એક ટુક આવ્યા. તેને રાજાએ આસન આપી બેસાડયા. તેને દેશદેશના કનાશ જાણીને પૂછ્યું કે–ડે બ્રાહ્મણ ! તુ દેશદેશ છે. માટે તે For Private And Personal Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૨ કયારેય ઈવી વસ્તુ પરદેસમાં દીઠી છે, કે જે વસ્તુ મારા રાજ્યમાં ન હોય? તે સાંભળી બટુક ઉતર આપ્યો કે હે–રાજા! તમારી રાજયઋદ્ધિનું વર્ણન કરતાં અન્ય રાજાની વાત તે વેગળી રહી, પરંતુ ઈકની રિદ્ધિ પણ તમારી રિદ્ધિ આગળ તૃણમાત્ર છે. કે ઈકને તો ઉૌથવા નોમન એકજ અશ્વ છે. અને ઐરાવતા નામનો એક જ હાથી છે. જ્યારે તમારે તે અનેક હાથી, ઘેડા છે. મહાદેવને તે એકજ વૃષભ છે. અને તમારે તો લાગે વૃષભ છે, શ્રી કૃષ્ણને તો એકજ લક્ષ્મી છે. તમારે તે અનેક લક્ષ્મી છે. તેમજ કદઈ ને એક રતિ અને બીજી પ્રીતિ એ બે જ સ્ત્રીઓ છે. અને તમારે તો એવી અનેક સ્ત્રીઓ છે. સ્વર્ગમાં એક જ કામધેન છે. અને તમારે કોડે ગાય છે. ઇત્યાદિ વાત સાંભળી રાજા છે. કે- બટુક, જે મે કાંઈ તને મારી પ્રશંસા કરવા નથી પૂછયું. તેથી જે હું પૂછું છું, તેને જ તું ઉતર આપ બટુકે કહ્યું છે. રાજન ! હું સાચું કહું છું. તમારે બધી વસ્તુ છે. પણ સભાલેકનાં ચિતરંજન પામે તેવી એક પણ ચિત્રસભા તમારા રાજ્યમાં દેખાતી નથી. તે સાંભળી રાજાએ પ્રસન્ન થઈ બટુકને દાન આપી વિસર્જન કર્યો. પછી પ્રધાનને બોલાવી અનેક સ્તંભ મડિત સભા કરાવીને સર્વ ચિત્રકારોને બોલાવી, ચિત્ર કરવા માટે ભીતના ભાગ વહેચી આપી, સવને સૂચના કરી કે તમે સર્વે ઘણાજ રમણીય ચિત્રામણ કરજે. તે ચિતારાનાં એક દ્રવ્ય રહિત વૃદ્ધ ચિતાર હત તે એકાકી હતો. તેનું નામ ચિત્રાંગદ હતું. તેને એક અને સુંદરી નામે દીકરી હતી તે મહા સ્વરૂપવાન અને કુમારિકા હતી. તે પોતાના પિતાના ભજનને માટે ભાતું લઈને નિત્ય ચિત્રશાળામાં આવતી હતી, એવામાં રાજા પણ ઘેડે For Private And Personal Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૩ દેડાવતા સામે મળ્યો. તે દેખી કન્યાએ વિચાર્યું કે રબે ઘડે મને લગાડે એમ ચિંતવી તે ત્યાંથી જલ્દી દેડીને ચિત્રસભામાં આવી, ભજન મૂકીને એકાંત સ્થાનકે બેઠી, તેને બાપ નિહારને અથે બહાર ગયો હતો. તે કન્યાને બીજું કોઈ કામ ન હોવાથી તેણે સભાની ભીતિને વિષે એક મેરનું પીંછ ચીતર્યું. તેવામાં રાજા પણ ચિત્રશાળા જ જોતો ત્યાં આવ્યો ચિત્ર જોતાં તે કન્યાએ ચિત્રિત મેરપીંછ રાજાના જોવામાં આવ્યું. તેણે વિચાર્યું અરે આમેરપીંછ મનહર છે. તે હું લઈ લઉ. એમ વિચારી મોરપીંછ લેવા હાથ લાંબે કર્યો. પણ ચિત્રિત મોરપીંછ કાંઈ હાથમાં આવે? ઉલટા રાજાના હાથના નખ દુખ્યા, એટલે કન્યા તાળી પાડી હસીને બેલી કે હે રાજન ! મૂર્ખના ત્રણ પાયા વાળા માંચાનો એક પગ છે હતો તે તમે પૂર્ણ કર્યો અર્થાત તમે ચોથે પા થયા. રાજાએ તેને પૂછયું કે તે ત્રણ પાયા કયા કયા છે? કે જેની સાથે તે મને ચોથા ગણે? કન્યાએ હ્યું કે એક્તિ મૂખને શિરોમણીએ એ કે જે લેકેથી ખીચોખીચ ભરેલો રાજમાર્ગમાં ઘોડે દેવતે હતે. બીજો મૂર્ખધિરાજ મારો બાપ કે જે નિરંતર ભેજનની વેળાએ નિહારને અર્થે બહાર જાય છે. કારણ ભોજન તૈયાર થયે બહાર જવું તે મુખપણું છે. ત્રીજે મુખ એ કે-જેને દીકરા ઘણા છે. તેને અને મારો બાપ એ જ છે તેને પણ ચિતરવા માટે સરખી જયા વેચી આપી કારણ કે વેચનારે એ વિચાર કર્યો નહિ કે આ સે હોવાથી ઘણા છોકરાવાળા ચિતારા જેટલું કામ તેનાથી શી રીતે થઈ શકશે ? અને ચોથા મુખે તમે છે, કેમ કે તમે એટલે વિચાર ન કર્યો કે, આ ભીત ઉપર ખરેખરું મોરપીંછ કેમ રહી શકે ? એમ સત્યા સત્યને વિચાર ન કરતાં તમે મેરÍછ લેવા ગયા. આ પ્રમાણે સાંભળી રાજા વિચારવા લાગ્યું કે આ ચિતારાની દીકરીએ ત્રણ મુખના પાયામાં થો For Private And Personal Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૪ મને ગણે, માટે એની બુદ્ધિને વિકાસ ઘણો જ છે. અરે ! એની વચનચાતુરી સારી છે! વળી એનું રૂપ પણ અદ્દભુત છે, માટે જે પરણવી, તે મારે એને જ પરવી. बालादपिहित ग्राह्य-ममेध्यादपि कांचनम् ॥ नींचादप्युत्तमा विद्या, स्त्रीरत्नम् दुष्कुलादपि ॥१॥ અર્થ:બાલકથકી પણ હિતની વાત ગ્રહણ કરવી, વિષ્ટામાંથી પણ સોનું ગ્રહણ કરવું, નીચ પાસેથી પણ વળી વિદ્યા ગ્રહણ કરવી, નીચ કુળથી પણ સ્ત્રીરત્ન ગ્રહણ કરવું, માટે સારી બુદ્ધિ આપે તે જ પડિત, તે હવે એ કન્યા બુદ્ધિવંત છે. માટે મારે તેનેજ પરણવી. એવો વિચાર કરી પ્રધાનના મુખથી ચિતારાને જણાવ્યું. ચિતારાએ હા કહી પણ સાથે સાથે એવું કહ્યું કે–રાજાને દાય આપવા માટે મારી પાસે કઈ પણ ધન નથી, તેથી લાચાર છું. એટલે રાજા સર્વ ખર્ચ માથે લઈ મહોત્સવ કરી કન્યા પરણે. તેને રહેવા માટે જુદો આવાસ આપ્યો. તેમાં તે સૂખ પૂર્વક અહંકાર રહિત મનમાં પિતાની હલકી જાતીની નિંદા કરતી વસવા લાગી, એકદા રાજાને વારે તેને ઘેર જવાને આવ્યા ત્યારે સંપૂર્ણ શય્યાની તૈયારી કરી રાખી. રાજા પણ સંસ્થાના સર્વ કાર્ય કરીને તેણે ઘેર ગયે. હેલીએ બેઠે. ચિતારીએ વિચામુ કે રાજાની પાંચ રાણીઓ છે. તેમાં મારે વારે ફરીને પાછે દેઢ વર્ષે આવશે, માટે એ ઉપાય કરું કે જેથી રાજા નિત્ય મારે જ ઘેર આવે. એમ વિચારી દાસીને કહ્યું કે-જ્યારે રાજાને નિદ્રા આવે ત્યારે તું મને કહેજે કે બાઈ સાહેબ? કાંઈક સ્થા ક, આ પ્રમાણે દાસીને શિખવીને તે રાજાની સાથે વાર્તાલાપ કરવા લાગી. તેવામાં ઉચિત સમય જોઈ દાસી બોલી કે– સ્વમિની? રાત્રી મેટી છે, હજૂર જાગે છે. તે માટે મનને વિદારી For Private And Personal Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૫ કાઈક કથા કહે. રાણી એટલીક હે સખિ ! રાજાની નિદ્રાના ભગ થાય માટે હમણાં કથા કહેવી યુક્ત નથી, રાજાને નિદ્રા આવ્યા પછી કહીશ, રાજાએ મનમાં વિચાર્યું કે-મારી લજજાથી એ કથા કહેશે નહિ, માટે કપટથી નિદ્રા લઉં, તેા એ સ્ત્રી ચતુર છે, તેથી એની કથા સાંભળુ અને જો* કે કેવા પ્રકારની સ્થા હે છે, એમ ચિંતવી રાજા કપટથી નિદ્રા કરવા લાગ્યા. દાસી મેલી કે હવે હજૂર નિદ્રામાં છે, માટે કથા હે, રાણી થા કહેવા લાગી. કોઈ એક ગામને વિષે ઉત્તમ ગુણવંત શેઠ હતા. તેને યૌવના વસ્થાવાળી કન્યા હતી, તે કન્યાને! પિતા, માતા તથા ભાઈ એમ ત્રણ જણાએ જાણતાં જૂદે જુદે સ્થાને વિવાહ કરી, લગ્નના દિવસ નક્કી કર્યા, તે દિવસે ત્રણે વરરાજા પરણવા આવ્યા એટલે માતા પિતાર્કિક સચિંતાતુર થયા. હવે શું કરીશુ ? કન્યા એક અને વર ત્રણ. આ પ્રમાણે વિચારે છે, તેવામાં કન્યાને સર્પ કરડયા તેથી તે મરણ પામી. આ વાત જાણીને ત્રણેય વર ત્યાં આવ્યા. એક કહેવા લાગ્યા કે, સાચે પ્રેમ શા કામમા ? જેની સાથે પ્રેમ હાય તેના વિયાગ ખમાય નહિ, માટે એ કન્યાની સાથે હુ બળી મરીશ, મીજો વર આહારના ત્યાગ કરી બેઠા અને ત્રીજો બુદ્ધિવંત હતા તેણે વિચાર્યું કે કાયરનું કામ નથી, ઉદ્યમ કરીએ તેા સ સિદ્ધિ થાય, એમ ચિંતવી દેવનું આરાધન કરવા બેઠા, દેવે સતુષ્ટ થઈ વિની મત્ર આપ્યા, તે મત્રની અંચિત્ય શકિતથી કન્યા જીવાડી, કન્યા જીવતી થાય પછી, પહેલા એલ્યે કે મે એની સાથે અગ્નિમાં ખળી મરવાની પ્રતિજ્ઞા કરી છે, બીજો ખેલ્યા કે તે શુ' દુઃખ ભોગવ્યુ છે? મે તો એની પછવાડે આહાર ત્યાગ કર્યા હતા. ત્રીજો એયેઃ તમારી સ મહેનત For Private And Personal Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૬ ફેકટ છે. તમે બંને પણ મરણ પામત માટે તમને તથા એ કન્યાને ત્રણે જણને મે જીવતદાન આપ્યું છે. એટલી કથા કહીને રાણી બોલી કે-હેસખિ એ ત્રણમાંથી કન્યા કોને આપવી? ત્યારે સખીએ કહ્યું કે મને ખબર ન પડે હમણા મારી આંખે નિદ્રાથી ઘેરાય છે. માટે હમણાં તે નિદ્રા લઉ, કાલે એ વાત તને કહીશ. તેવારે રાજાએ બીજે દિવસે વાર તેનેજ આ તે સાંભળી રાજા વિસ્મય પામે, પણ પરમાર્થ ન જાયે. રાજાએ બીજે દિવસે આવીને તેમજ કપટ નિંદ્રાએ સુતે ત્યારે સખી બેલી કે હે સ્વામિની ! ગઈ કાલની કથા અધૂરી છે, તે કહે. મને સાંળવાનું કૌતુક છે. ચિતારી બેલી કે તે ત્રણે જણે ન્યાય કરાવ્યો. રાજા તથા પ્રધાન પ્રમુખે વિચાર કરી એ નિર્ણય આવ્યો કે-જેણે જીવાડી તે કન્યાના બાપ તુલ્ય છે, જે સાથે બળતું હતું તે ભાઈ તુલ્ય છે, માટે જે આહાર ત્યાગી બેઠા હતા તેને કન્યા આપવી, આ કથા સાંભળીને દાસી બોલી કે બીજું પણ કોઈ સુંદર દષ્ટાંત હોય, તે કહે. એટલે ચિતારી બોલી કે કેઈક નગરમાં રાજાની આજ્ઞાથી અતિઉરના આભૂષણ ઘડવા માટે બે સુવર્ણકારને ભોંયરામાં રાખ્યા. તે મણિરત્નના પ્રકાશથી કામ કરતા. રાજા તેમને બહાર જવાદે નહિ. તે બે પૈકી એક બેલ્યો ઃ હે ભાઈ ! હમણું શું દિવસને વખત વતે છે? તે સાંભળી બી જે બે કે રાત્રિ પડી છે. દાસીએ વચ્ચે જ પ્રશ્ન કર્યો. કે હે સ્વામિની! રત્નની તિથી સર્વદા ઉદ્યોતય સ્થાનકે રહેતાં થમાં ત્રિ પડી છે. એમ કેમ જાણવામાં આવ્યું? કારણ કે તે ગુપ્ત સ્થાનમાં ચંદ્ર સુર્યની તે ખબર જ નથી રાણ બોલી કે હે સખિ! આજે દહીં ઘણું સ્વાદિષ્ટ થયું હતું. તે અધિક પ્રમાણમાં મેં પીધું છે. માટે મને ઘણી નિંદ્રા આવે છે. એમ કહીને તે For Private And Personal Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૭ સુઈ ગઈ, રાજાએ વિચાર્યું કે આવી સરસ કથાઓને ચિતારી કઈ રીતે જાણતી હશે. કે જેના ઉત્તર મને પણ આવડતા નથી, માટે જે તેને હમણાં પૂછીશ તે મારી લાજ જાય, તેથી આવતી કાલે રાતે અહીં જ આવીશ એમ ચિંતવી તે પર સુઈ રહ્યો, ત્રીજે દિવસે રાજા આવ્યો. ત્રીજા દિવસની રાત્રીએ દાસીએ ફરી પુછયું કે- સ્વામિનિ ? તે સનીએ રાત્રિ છે. એ કેમ જાણ્યું ? ત્યારે અનંગ સુંદરી બેલી કે-તે સોની રાત્યો હતો, તે વખતે દેખત બંધ થશે તેથી તેણે રાત્રિ જાણી. બાદ સખી બેલી ડે-કઈક બીજી સરસ કથા કહો. રાણીએ જણાવ્યું કે કોઈ એક નગરમાં બે એર હતા. એકદી બંનેએ વિચાર્યું કે કોઈ ધનવંતનું ધર ફાડી ધન લઈ આવીએ. એમ ચિંતવી કઈક ધનાઢયના ઘરમાં પેઠા. ત્યાં જુવે છે તે બાપ દિકરો બેઉ જણ નામું કરવા બેઠા છે, તેમાં એક કેડી પુરાંતમાં ઘટી તેથી બાપે દીકરાના મુખ ઉપર ખાસ માણે. તે જોઈ ચરે નિવેદ પામીને વિચાર્યું કે આ વાણિયાની જાતિ કેવી પણ છે, જે એક કેડીયા માટે પુત્રને ખાસડું મારે છે. કહ્યું છે કે, નાનાગુ પિતા પણ ફરમાનાં, मित्रादपि प्रथमयाचित भाट कानाम् ॥ પુજા પ પિયત વાર, લગ્ન કરવા જતુ શુધની શાના ? II અર્થ:જે વાણીએ ઢીંચણ સુધી લાંબું અને ઘણું મેલું જોતીયુ પહેર્યું છે, વળી જેણે પિતાના મિત્રની પાસેથી પણ પહેલાંથી જ ભાડું માગ્યું એટલે ભાડું લીધા વિના મિત્રનું કામ પણ જે નથી કરતો, જેને પોતાના પુત્રથી પણ કેડી વધારે વલ્લભ છે, એવા માથે વજપડવાણીયાને ધન ઘણું જ વહાલું હોય, તેથી એના ઘરમાંથી For Private And Personal Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૮ ચોરી કરશું તો હૈયું ફાડીને મરી જશે માટે બીજે સ્થાનકે જ્યાં ઘણું દ્રવ્ય હોય ત્યાં જઈએ, એવું વિચારી ત્યાંથી નીકળી કોઈ વેશ્યાને ઘેર ગયા. ત્યાં જઈ જુએ છે તે કઈ કાઢી પુરુષ બેઠા હતા તેને વેડયા કહે છે કે-તું મારો સ્વામી પરમ દેવ બરાબર છે. મારા પ્રાણુ તે તારાજ પ્રાણ છે. આવી રીતે કાઢીયા ઉપર લપટ થતી વેશ્યાને જોઈને ચારે વિચાર્યું કે-આ પણ મહા કષ્ટ દ્રવ્ય એકઠું કરે છે, માટે એ દ્રવ્ય પણ લેવું યુક્ત નથી. બાદ રાજાને ઘેર જઈ ચોરી કરવાનો નિશ્ચય કરી, ભંડાર ફાડી દ્રવ્ય લઈને બહાર નીકળતાં જ રક્ષકોએ પકડીને રાજા પાસે રજૂ કર્યા. રાજાએ પણ ધન પાછું લઈ ચરને એક પેટીમાં નાંખીને પેટી નદીમાં તણાતી મૂકી દીધી વહેતી થકી પેટી કેટલેક દિવસે કાંઠે આવી. કેઈકે દેખીને ધનની લાલચે તે પેટી બહાર કાઢી અને ઉઘાડી જોઈ તે તેમાં બે મનુષ્ય જયાં. તેને લેકેએ પૂછયું કે તમને પેટીમાં રહેતાં કેટલા દિવસ થયાં ? એટલે એક બે કે આજ ચોથે દિવસ થયે એટલું કહી રાણી સખીને પૂછવા લાગી કે સખી એણે પેટીમાં બેઠાં થકાં એણે ચોથો દીવસ કેમ જાણે સખી એ કહ્યું કે અમે મૂખ માણસશું જાણીએ એ તમેજ કહે રાણું બોલી કે હે સખી આજ દિવસે મધ્યાહ્ન સમયે મેં નિદ્રા લીધી નથી તેથી હમણું ઊંધ આવે છે, માટે તે કાલે કહીશ. એમ કહીને સુઈ ગઈ. રાજાએ વિચાર્યું કે એને ઉત્તર તે સાંભળવો જોઈએ પણ પૂછીશ તે મનથી લજિત થઈશ, એમ વિચારી એથે દિવસે પણ ઉતર સાંભળવાને અર્થે તેને વારે આપ્યો. ચોથે દિવસે રાત્રિએ સખી બેલી કે હે સ્વમિની ! ચારે ચોથે દિવસ શી રીતે જાણે? તે કૃપા કરીને કહે રાણીએ જણાવ્યું કે તેને એથીયો તાવ આવતું હતું, તેને અનુસાર જાણ્યું. For Private And Personal Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૮ દાસી બોલી કે બીજી કોઈ ચમત્કારિક કથા કહો, કેમકે ચતુર લેકના દિવસ તે ભણતાં–ગણતાને સાંભળતાંજ વ્યતીત થાય છે. જોતરાસ્ત્ર વિરેન, વાર જરુતિ ધીમત્તાનું व्यवनेन तु मुरर्वाणां, निद्रया कलहेन वा ॥ १॥ અર્થ:બુદ્ધિવંત પડિતેને કાળ, ગીત, શાસ્ત્ર અને વિનેદની કથા કરતાં જાય છે. મૂખ માણસોને કાળ તે નિદ્ધ કરવામાં તેમજ કલહ કરવામાં જાય છે. રાણી બોલી કે હું કથા કહું છું તે સાંભળ એક ગામમાં બે શક હતી. તેમાં એક પાસે રતન હતાં એટલે તે બીજી શક્યને વિશ્વાસ કરે નહિ. પછી તેણે વિચાર્યું કે–એ રત્ન પેસતાં નીકળતાં શેક્યની નજરે ન આવે એમ કરું. એમ વિચારી, ઘડામાં નાંખી તેનું મોટું લીપી લીધું. તે બહાર ગઈ ત્યારે બીજી શેયે અવસર જોઈ તે રત્ન કાઢી લીધાં અને ઘડાના મુખને પાછું હતું તેમજ લીપી મુક્યું. પછી પેલી શકય બહારથી આવી તેણે લીધેલી ઘડે , પણ ઉખેડયો નહીં અને રત્ન દીઠા નહી. ઉખેડયા વિના જ કહ્યું કે-રતન નથી દેખાતાં. રાણુએ સખીને પૂછયું ક–ઘડે ઉઘાડયા વિના એણે રત્ન ચોરાઈ ગયાં એમ કેમ જાણયું? સખી બોલી કે આપજ કહે. સણુએ જણાવ્યું કે આજે નિદ્રા આવે છે, કાલે કહીશ. એમ કહી સુઈ ગઈ. રાજાએ પાંચમે દિવસે પણ આવવાનું નકકી કર્યું. બીજે દિવસે દાસીન પૂછવાથી રાણું બોલે કે એ ઘડે કાચને હતો માટે એક આવતાંજ તરત જોઈ લીધું કે રત્ન નથી. ફરી દાસીએ કોઈ રમણીય કથા કહેવા આગ્રહ કર્યો એટલે રાણી બોલી કે- એક રાજાની દીકરી હતી, તેની માતાએ એકદા For Private And Personal Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૦ સુંદર શૃંગાર પહેરાવીને રાજસભામાં રાજા પાસે મોકલી રાજાએ પિતાનાં ખોળામાં બેસારી એટલામાં આકાશમાંથી ઉતરીને કોઈ વિદ્યાધર તે કન્યાને અપહરી ગયો. રાજાને ચાર પુરૂષ રત્ન હતા. એક નિમિતિ, બીજે રથકાર, ત્રીજો સહસ્ત્રો અને ચે. વૈદ્ય. એ ચારેને રાજાએ કહ્યું કે મારી પુત્રી જે લઈ આવે તેને હું અધરાજ્ય અને મારી પુત્રી પણ આપુ. એમ સળગી નિમિતિયો બોલ્યો કે કન્યાને વિદ્યાધર પૂર્વ દિશામાં લઈ ગયેલ છે, તે સાંભળી રથકારે આકાશગામી રથ બનાવ્યું. તેમાં ચાર જણ બેસીને વિદ્યાધરની પછવાડે ચાલ્યા. વિદ્યાધર સાથે સંગ્રામ થતા વિદ્યાધરને પ્રહાર લાગે, ત્યારે તેણે વિચાર્યું કે આ કન્યા મારા ઉપભેગમાં આવશે નહિં. માટે તેને નાશ કરું. એમ વિચારીને કુમારીનું મસ્તક છેદી નાખ્યું. તે જોઈને ચારે જણા ખેદ પામ્યા. બાદ વૈદ્ય સંજીવિની ઔષધિવડે તેને જીવતી કરી, હવે તે કન્યાને પરણવા માટે ચારે જણ પરસ્પર કલેશ કરતા રાજા પાસે આવ્યા. રાજકુમારી બોલી તમે વિવાદ શા માટે કરે છે? હું અગ્નિમાં પ્રવેશ કરું છું, માટે મારી સાથે જે અગ્નિમાં પ્રવેશ કરશે તે મારે ભર્તાર થશે. રાણીએ દાસીને પ્રશ્ન કર્યો કે હે દાસી ! અગ્નિમાં કોણ પ્રવેશ કરે ? તે સાંભળી દાસી બોલી-હું શું જાણું? તમેજ કહી સંભળાવે. રાણું બેલીઃ આજે ઘણી નિંદ્રા આવે છે, કાલે કહીશું. રાજાએ વળી પણ વારો આપ્યો બીજે દિવસે દાસીએ પૂછયું કેણ અગ્નિમાં પડે ? એ વિચાર કરતાં તે મારી આખી રાત્રી ચાલી ગઈ પણ મને ખબર પડી નહીં માટે તમે કહે. રાણું બેલી એક નિમિતિયા સિવાય ત્રણે જણે એવું વિચાર્યું કે આપણે તે અગ્નિમાં નહીં પેસીયે. સોનાની છરી હેય તે કાંઈ પેટમાં મરાય નહી. જીવતા રહેશું તે બીજી ઘણું કન્યા મળશે. નિમિતિએ નિમિત જેને પરિણામ સારું જોય હતું એટલે બેઃ હું રાજકન્યા સાથે અગ્નિમાં પ્રવેશ કરી For Private And Personal Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩યા રાજકુમારીએ પણ વિશ્વાસુ લેકેને હાથે ચિતાની નીચે સુરંગ ખદાવી રાખી. પછી સર્વ લેકેની દેખતાં ઈષ્ટદેવનું સ્મરણ કરીને બંને જણ અગ્નિમાં પેઠા. કાષ્ટ ભર્યા, આગ લગાડી અને તે બંને જણ છાનામાના સુરંગની નીચેથી નીકળી પાછાં ચિતા પાસે આવ્યા. લેક ચમત્કાર પામ્યાં રાજાએ નિમિતિયાને એ કન્યા પરણાવી. આ રીતે પાંચમી કથા થઈ પછી દાસીએ અનંગ સુંદરીને કહ્યું કે બીજીથા કહો. જેથી રાત્રિ પૂર્ણ થાય. રાણીએ પ્રારંભ કર્યો કે એક નગરમાં ઉંટને પાળના રહે. તે ઉંટને ચરાવવા નગરથી બહાર ગયે. તે ઉંટ ચરાવે છે, તેવામાં ઉં. એક બાવળનું વૃક્ષ ઘણું લીલું જોઈને તેમાં મેઢું નાખ્યું પણ તે ઉંટના મુખમાં તેના પાન આવ્યા નહિ ઘણે ઉદ્યમ કર્યો પણ ખાવા મળ્યું નહિ. એટલે ઉંટે કેધપૂર્વક બાવળીયાના ઝાડ પર લડા તેમજ મૂત્ર કર્યું. રાણી એ સખીને પ્રશ્ન કર્યો કે હે સખી! તમે કહો કે તે બાવળીયાનાં પાન ઉંટના મુખમાં કેમ ન આવ્યા ! અને એનું મુખ પણ ઉપર માથા સુધી પહેચ્યું નહી, તે પછી તેણે તેની ઉપર લડા ત્થા મૂત્ર શી રીતે કર્યા હશે? દાસી બોલી કે હે રાણીછે. એ વાત તમે જ કહ્યો, એ આશ્ચર્યકારક વાત અમારાથી જાણી શકાતી નથી. રાણી બેલી : હમણાં તો નિંદ્રા આવે છે, માટે કાલે કહીશ, એમ કહી સુઈ ગઈ. રાજાએ તેને ત્યાં ફરી આવવાનો નિર્ણય કર્યો બીજે દિવસે રાણીને કથા પુરી કરવાનું કહ્યું એટલે રાણી બેલીઃ હે સખી ! તું એમા પણ સમજી નહીં, તે હવે સાંભળ, એ બાવળીયા નગરની ખાળમાં ઉગેલું હતું, તે ઉંટના મુખથી ઘણેજ નીચે હતો માટે મુખ પહેચ્યું નહીં. એટલે ઉટે પૂઠ ફેરવીને તેને માથે લીંડા તથા મુત્ર કર્યા. ફરી સખીએ કહ્યું, કે હવે બીજી કથા કહે એટલે રાણીએ કહ્યું કે એક નગરમાં કોઈ For Private And Personal Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ર દેવદત નામને શેઠ હતો, તેણે એક દેરાસર કરાવ્યું. ને દહેર એક હાથનું ઊંચુ કરાવી તેમાં ચાર હાથની પ્રતિમા બેસાડી તે હે સખી! એક હાથનાં દેરાસરમાં ચાર હાથની પ્રતિમા કેમ બેડી? દાસીએ જણાવ્યું કે રાણીજી એ વાતનું મને આશ્ચર્ય થાય છે, માટે તમે જ કહી સંભળાવે. રાણીએ ઊંઘ આવ્યાનું કહી બીજા દિવસ ઉપર રાખ્યું. રાજાએ બીજે દિવસે પણ ત્યાં આવવાનો વિચાર રાખે. બીજે દિવસે દાસીએ પૂછયું કેરાણીજી ! કથા પૂર્ણ કરે રાણીએ કહ્યું કે-હે સખી ! તુ એટલું પણ નથી સમજતી ? તે પ્રતિમાનાં ચાર હાથ હતાં એટલે ચાર હાથ વાળી કહેવાય પણું પ્રતિમા દેરાસરથી નાની હતી. પછી સખીએ કહ્યું. બીજી કથા કહે રાણી બોલી કે -એક સ્ત્રીએ વિવાહ પ્રસંગે બીજી કોઈ સ્ત્રી પાસેથી કડાં માગ્યાં, તેણે મુલ્ય નકકી કરીને આપ્યા. તેમાંથી કેટલાક રૂપિયા પહેલાં લીધા. એમ કરતાં વિવાહ પૂર્ણ થઈ ગયા પછી કડાં આપનારીએ કડા પાછા માગ્યા, પણ પેલી સ્ત્રી પાછા આપે નહીં. એમ કરતાં ઘણા વર્ષ વહી ગયા. એક દિવસ બીજી સ્ત્રીએ કડા માંગ્યાં ત્યારે પેલીએ કહ્યું કે આપું છું એમ કહી કડા કાઢવા માંડયાં, પણ શરીર ધૂલ હેવાથી હાથમાંથી કડા નીકળે નહીં, એટલે તે એલી કે –કડા નીકળતાં નથી, માટે તમારા જે રૂપિયા બાકી દેવા રહ્યાં છે, તે લઈ લે. બીજી બેલી હું તે તે કડાજ લઈશ. પહેલી બેલી કડાને માટે કાંઈ હાથ કપાય નહીં, હું તને એવાં જ નવા કડા કરાવી આપું. તે પણ તેણે માન્યું નહીં, અને તે જ કડા પાછા મારવા લાગી. રાણી સખીને કહે છે કે – એને નિવેડ કેમ થાય? દાસી બેલીઃ તે તમે જ કહે. રાણીએ નિદ્રા આવવાનું કહી બીજા દિવસ ઉપર રાખ્યું. રાજાએ બીજે દિવસે આવવાનું રાખ્યું. દાસીના પૂછવાથી રાણીએ કહ્યું કે પહેલી એ એવો જવાસ આ કેમે પણ તને જે રૂપિયા For Private And Personal Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૩ આપ્યા હતા, તેના તેજ રૂપિયા મને તું પાછો આપ, તે હું તને એના એજ કડા પાછા આપું. એ રીતે જગ મટા. એ પ્રમાણે હમેશા નવનવી કથાઓ કહેતાં, રાણીની સાથે ભોગ ભોગવતાં છ મહિના વીતી ગયા. એટલે બીજી રાણીઓ શનિ પેઠે ષ કરતી તેનાં છિદ્રો જોયા કરે એક દિવસ તે ચિત્રકારની પુત્રી મધ્યાહ્ન સમયને વિષે પિતાના મહેલના ધાર બંધ કરીને પૂર્વને ચિતારીને વેષ પહેરી ચિંતવન કરે છે કે, હે આત્મા ! તું વિવેકપૂર્વક વિચારજે તુતે કુળથી ચિત્રકારની જાતિ છે. તારા બાપના ઘરનો વેષ તે આવો દરિદ્રી છે. આભૂષણ પ્રમુખ જે છે, તે પણ સામાન્ય છે તેથી હે જીવ! તું કાંઈ પણ મનમાં લાવીશ નહી, કારણ કે આ સવ જે સુંદર વસ્ત્રાભૂષણ છે તે પણ તારા નથી વળી હે ચેતન ! તું એમ પણ જાણુશ નહી જે હું રાજાની રાણી છું. એ જયાં સુધી રાજા માનશે. ત્યાં સુધી હું તેની રાણી છે, નહી તે દાસી જેવી પણ તું નથી. વળી તું એમ પણ જાણીશ નહી. જે હું રૂપવત છું, માટે મને રાજા માને છે. તારું રૂપ શિી ગણતરીમાં છે? તારાથી તે અધિક રૂપવંત બીજી રાણીઓ, તથા રાજાની પુત્રીઓ છે, સર્વ રાજાના કુળની છે. તેને મૂકીને રાજા તને આદર આપે છે, તે વિષે છે તું ગર્વ અહંકાર કરતી. એ પ્રકારે હમેંશા મધ્યાહ્ન સમયે દ્વાર દઈને ચિત્રકારની પુત્રી પોતાના આત્માની નિંદા કરે, તે દેખીને બીજી રાણીએ ઈષ્યભાવથી એનાં છિદ્ર જોતી હતી, તેનાં એ છિદ્ર જાણીને રાજાને કહ્યું કે હે રાજન ! તમે તમારી જાત નું સારી રીતે રક્ષણ કરજો કારણ કે એક તે સ્વભાવે સ્ત્રીઓમાં ટપણું હોય છે. તેમાં વળી નીચ જાતિની સ્ત્રીનું તો પૂછવું જ શું ? ચિતારીને વિશ્વાવ કરશે નહી તે For Private And Personal Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકાંતે કાંઈક કામણ ટ્રમણ કરે છે. તે સાંભળી રાજા પણ ચિંતવવા લાગે કે આ રાણીઓ એના ગુણથી એની ઉપર પભાવ રાખતી હોય, માટે કાને સાંભળવા માત્રથી કાંઈ કરવું નહીં. કહ્યું છે – मा होह सुअग्गाही मपतिय जन विद्वोपच्च करव । વામિ જ વિદે, સુણાઝુતષિ માહિsiા ૨ + અર્થ:એક્યું કાને સાંભળ્યું તેજ સોચું, એમ જાણવું નહિ, જે પ્રત્યક્ષ નજરે ન દીઠું, તેની સાંભળવાથી પ્રતિતી કેમ થાય! જે પ્રત્યક્ષ દી હૈય, તેમાં પણ એ યુકતુ છે કે અયુક્ત છે? એમ વિચારીને ખરાખરાને નિર્ણય કરે. એ ચિતારાની પુત્રીનું સ્વરૂપ ગુપ્તપણે આપણી નજરે જેવાથી તથા કાને સાંભળવાથી જાણવામાં આવશે, એમ વિચારી મઈ પણ ન જાણે, તેવી રીતે ગુપ્તપણે રાજાએ તેનું સ્વરૂપ જોવું અને કથન સાંભળ્યું. માત્ર પોતાના આત્માની નિદા કરનારી જ તેણે જાણી, પણ બીજું કશું ફૂડ કપટ રાજાએ તેનામાં દીઠું નહીં પછી તેને સર્વે રાણીઓમાં મુખ્ય પટરાણી સ્થાપી. ભાવાર્થ એ છે કે રાણએ જે જે કથાઓ કહી, તે તે બીજા ઘણુ જનને આવડતી હશે, પણ જે આત્માની નિંદા કરતી હતી, તે ધર્મકથાને અશ હતો, તે રાજાને પ્રસન્નતાનું કારણ થયું. તેથી ચિંતારીનું સંકટ દૂર થયું. માટે ધર્મકથા સર્વ કથાને જીતનારી છે. એ રીતે ચિતારાની પુત્રીએ છ મહિના પર્યત રાજાને પોતાના મહેલે આયે, બીજી રાણીઓના મહેલે જવા દીધું નહી, પરંતુ તે સંબંધી અંહકાર ન આણતા પિતાના મનમાં તે પિતાના કુળ આદિ સંબંધી પોતાના આત્માની નિંદા For Private And Personal Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૫ કરતી રહી, માટે જે આત્મનિંદા કરે, તે સહુ કોઈને માન્ય થાય. સાતમે બેલે ગહ એટલે પરની સાક્ષીએ પિતાની નિંદા કરે, તે ઉપર પતિમારિકાને દષ્ટાંત કહે છે - કઈક વૃદ્ધ બ્રાહ્મણ નિશાળીઆઓ ભણાવતા હતા. તેની સ્ત્રી તરુણ હતી. સ્ત્રી પોતાને પતિ વૃદ્ધ છે. માટે તેની ઉપર વિરકત થઈ નર્મદા નદીને સામે કાંઠે રસલા એક ગેવાળની સાથે આસક્ત થઈ. રાત્રે એકલી નર્મદા નદી તરીને ગોવાળની સાથે કામ સેવા કરે. પાછલી રાત્રે ઘરે આવે. તે કેવી કપટી હતી? કે પોતાના ભર્તારને જમાડીને પછી નદી ઉપર વાસણ માંજવા જાય, ત્યાં કાગડા “ક કૌ” કરે, તેથી ડરપોકની પેઠે ભાગીને પિતાના પતિને કહે છે કે હે સ્વામિનાથ ! નદી ઉપર વાસણ માંજવા જતા તે મને બીક લાગે છે. તે સાંભળી તે વૃદ્ધ બ્રાહ્મણે નિશાળીયાને વારે બાંધી આપ્યો. તે વારા પ્રમાણે એક એક નિશાળીયાઓ વાસણ માંજતી વેળા સ્ત્રીની રખેવાળી કરવા જાય. એમ કરતાં એક દિવસ મેટા નિશાળીયાને વા આવ્યું. તે નિશાળીયો તેની છાની વાત જાણતો હતો, તેથી તેણે પિતાના ગુરુની સ્ત્રીને સમજાવવા માટે કાગડાને ઉડાડતાં મુખથી “હાડે હાડે” કહેતાં નીચે પ્રમાણે એક લેક કે. दिधा बिभेती काकेम्यो, रात्रौ तरति नर्मदा ॥ અર્થ :દિવસે તે કાગડાથી બીએ છે અને રાત્રે નર્મદા નદી તેરે છે. પિતાનું ચરિત્ર સાંભળી તે સ્ત્રી પોતાનાં મનમાં ચમકી જઈ. નિશાળીયાને કહેવા લાગી કે અરે ! જે તારામાં સાસ્થય હેય અને મારી ઈચ્છા તું પૂર્ણ કરે છે એટલું બધું કષ્ટ સહન કણ કરે ? તે સાંભળી નિશાળીયાએ કાંઈપણ ઉતર દિધે For Private And Personal Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૬ નહી. સ્ત્રીએ જાણ્યુ કે એણે મારા ઘણીની ખીથી અથવા લાથી કાંઈપણું ઉત્તર દીધા નહી, જો પાપી મારા સ્વામી ાસાને મારી નાખ્યા હોય તા આ નિશાળીયા મારા આદર કરે, એમ ચિતવી તે પાપણી સ્ત્રીએ અકસ્માત પેાતાના ધણીને મારી, ગાંસડી બાંધી, પેટીમાં ઘાલી, માથે ચડાવી તેને ઘર મહાર નાખવા ગઇ. ત્યારે આસન વી વનદેવતાએ તેના માથા ઉપરની પેટીને એમ જ થંભાવી દીધિ, તે ધણુ' ઊંચીનીચી થઈ, આડીઅવળી થઈને નાખવા ગઇ. પણ તે પેટી માથા પરથી ખસી નહી બીજા માણસોએ પણ ઘણા ઉપાય કર્યાં. પરંતુ કાઈ' રીતે તે પેટી પડી નહી. એટલે તરુણુ બ્રાહ્મણીએ જાણ્યુ' ક મારા કર્મો મનેજ ઉદ્દય આવ્યા: એ ક્રમ ગુપ્ત રહ્યા નહીં, પછી તે કને હલકા કરવા સારૂ તે સ્ત્રી ઘરની બહાર નીકળી પોતે ઘર ઘર ભીખ માગતી એમ કહેવા લાગી કે, મને પતિ મારી કાને ભિક્ષા આપે ત્યારે વાર્ટને ઘાટે, ત્રિવાટે, ચૌને ચાચરે, સ લેાક તેની નિછના કરે, પાપિણી જાણી તાડના તર્જના કરે, તે સર્વ સમભાવે સહન કરે, પણ કાષ્ઠની ઉપર દ્વેષ લાવે નહી. એમ કરતાં ડેટલાએક દિવસ પસાર થઇ ગયા. એક દિવસ કાર એક સાધ્વીને જોતાં તે પતિમારિકાએ જાણ્યુ કે એ પૂજ્ય ને હું પગે લાગુ. તે મારા પાપ નાશ પામે, એમ ચિંતવી સાધ્વીને પગે લાગવા માટે જેવી નીચે નમી, તેવામાં તત્કાલ તે પેટી પણ તેના માથાથી ઉતારી નીચે પડી, આવા બનાવ બનવાથી તેણી વિશેષ પ્રકારે સાધ્વીની રાગિણી થ. તે સાધ્વીની પાસે દિક્ષા લઇ, પુષ્કળ તપ કરી પેાતાના આત્મા સાથે. આઠમા મેલ શોધ એટલે આત્માને શોધી નિર્મળ કરવા. તે ઉપર વસ્ત્રનુ દૃષ્ટાંત કહે છે શ્રેણિક રાજાએ ધાખીને પોતાનાં For Private And Personal Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૭ પહેરવાનાં વસ્ત્ર ધેવા આયો, એટલામાં મુદિ મહોત્સવ આવ્યા, ત્યારે તે બીએ રાજાનાં લૂગડાં પહેર્યા અને બેબીની સ્ત્રીએ રાણીનાં વસ્ત્ર પહેર્યો. સ્ત્રી ભરતાર અને ઉદ્યાનમાં કડા કરવા ગયા. ત્યાં શ્રેણિક રાજાએ તે સ્ત્રી પુરૂષને પિતાના વસ્ત્ર પહેરેલાં દીઠાં. પણ પિતાને ગંભીરપણાથી કાંઈ બોલ્યા નહીં છતાં તાંબૂલ પ્રમુખની નિશાની કરી લીધી. મહોત્સવ-જંતર ઘેબીએ રાજાના લુગડાં ને શુદ્ધ ધોઈ, સારી રીતે ઘડી કરી સંકેલીને રાજાને આપ્યા. રાજાએ તે લુગડાં એકસાઈથી જેયાં, પણ પિતે તાંબૂલની નિશાની કરી હતી તે ક્યાંય દીઠી નહીં, એટલે તેમણે બીને પૂછયું. મારી આગળ સાચું કહેજે, તેને અભય છે. મારા વસ્ત્ર તે પહેર્યા હતાં. અને પાછાં આવાં શુદ્ધ કેવી રીતે થયાં? મેં તેની ઉપર તાંબૂલની નિશાની કરી હતી તે પણ દેખાતી નથી, તેનું કારણ શું ? એટલે બેબીએ સર્વ વાત જેવી હતી તેવી કહી. રાજાએ ફરી પૂછયું. કે વસ્ત્રને તાંબૂલરસ લાગ્યા હતા, તે મ દૂર થયો? ધોબીએ કહ્યું કે સ્વામી ! અમે ધોબી કેવાઈએ, માટે અમારા કુળ ક્રમે દેવાની સઘળી વિદ્યા અમે જાણીએ ઈત્યાદિ સત્ય વચન કહેવાથી રાજા સંતુષ્ટ થશે. બીને તે વચ્ચે ઇનામ તરીકે અપી વિસર્જન કર્યો. તેને સર્વ બેબીઓમાં મેટ બનાવ્યું. આ પ્રમાણે સાધુ પણ પિતાની આલોચના ગુરુની આગળ સાચી રીતે કહે, તેને - આલચી મિચ્છામી દુકકડ દઈ પોતે પિતાને તારે. શુદ્ધ ઉપર એક અગદના ઔષધને દષ્ટાંત કહે છે. કોઈક પુરુ રાજા આગળ વિનંતી કરી કે હે સ્વામી ! મે એક પ્રકારનું વિષ નિપજાવ્યું છે, તે એવું છે કે બીજું વિષ હાજર ભાર પ્રમાણ હોય તે જેટલું કામ કરી શકે, તેટલું કામ એ વિષને એક તિલ માત્ર કરી શકે. રાજાએ એક જૂને હાથી For Private And Personal Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હ૫૮ તેને દેખાડે. તેણે તે હાથીના પુછડાને એક વાળ ગ્રહણ કરી તેના પર તે વિષને સ્પર્શ કરાવ્યો તેથી હાથી મૂર્ણિત થયે. પછી તે પુરુષે તે હાથીને નિવિર્ષ કરવા માટે તે સ્થાન કે બીજે વિષ પ્રતિકાર મૂકે, તેથી હાથી તરત સ્વસ્થ થશે. આ પ્રમાણે સાધુ શ્રાવકે પણ દેવરૂપ જે વિષ છે તેની નિંદા પ્રમુખ જે દૂષણ પ્રતિકાર છે, તેનાથી સર્વ દોષ દૂર કરવા. એ પણ શુદ્ધિ જાણવી. એ આઠ પ્રકારે પડિકામણના દષ્ટાંત કહ્યાં. હવે પસહને અધિકાર કહે છે જે આમધર્મની પુષ્ટિ કરે, તે પોસહ કહેવાય. તેના ચાર પ્રકાર છે. એક આહારને ત્યાગ, બીજે શરીરસત્કારને આંગ. ત્રીજે ઘર વ્યાપારને ત્યાગ, થો કુશીલને ત્યાગ સિહનું ફળ કહે છે. पोसहि य सुहे भावे, असुहाइ खवेइ नत्यि सदेहो। छिद निरयतिरिगइ, पोसह विहि अप्पमतेण ॥१॥ " જે પ્રાણુ શુભ ભાવથી પોસહ કરે, તે અશુભ એટલે માઠાં કર્મને નાશ કરે. તેમાં સંદેહ નથી. જે અપ્રમાદી થકે પિસહ કરે, તે નરક તિર્યંચ ગતિને છેદ કરે. આ સંબંધમાં કામદેવ શ્રાવક પિસહમાં સ્થિર રહ્યા હતા તેને દષ્ટાંત કહે છે. ચંપા નગરીને વિષે કામદેવ શ્રાવક રહેતું હતું. તે આઠમ, ચાદશ, અગિયારસને પસહ કરતે હતે. એકદા તે પસહ લઈ બેઠે હવે તે સમયે ઈક મહારાજે કામદેવના પસહની પ્રસંશા કરી. તે સાંભળી કઈ મિથ્યાત્વી દેવ પરિક્ષા કરવા આવ્યું. તેણે હાથીનાં, પાડાના સપનાં, પિશાચના વિવિધ રૂપ કરી ઘણા પ્રકારની વેદના ઉપજાવી તે પણ તે ધર્મધ્યાનથી લગાર માત્ર ચલાયમાન થશે નહીં. શ્રાવકે પણ પિસહ કરે, મન દ્રઢ ખારવું. For Private And Personal Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૯ એ પિસહ એક તે દિવસ સંબંધી ચાર પહેરને, બીજે ત્રિ સંબંધી ચાર પહેરને અને ત્રીજો દિવસ તથા રાત્રિ મળી અહે રાત્ર સંબંધી આઠ પહેરને જાણુ. એ ત્રણ પિસહ માટે જે વેગ ય તેવા યોગે યથાશકિતએ પૌષધ વ્રત કરીને પર્વ સાચવવું. ચૌમાસી પર્વના દિવસે પરમેશ્વરની સ્નાત્ર વિલેપનાદિક પૂજા કરીએ. પૂજાનું ફળ દર્શાવતાં કહે છે કે પ્રથમ પ્રતિમાનું પ્રમાજન કરતાં ઉપવાસનું ફળ થાય, કુલમાળા પહેરાવતાં લાખ ઉપવાસનું ફળ થાય તેમજ જિનેશ્વર આગળ ગીતગાન કરતાં, વાત્ર વગાડતા નાટરંભ કરતાં અનંતગણું ફળ થાય. એ પૂજાનાં ફળ ઉપર વૃદ્ધ કુમારને દષ્ટાંત કહે છે. વિશાળપુર નગરમાં જિનદાસ નામને શેઠ હતો, તેની મને રમા નામે સ્ત્રીને વૃદ્ધાવસ્થાએ એક પુત્ર થયે, તેનું નામ પણ વૃકુમાર પાડ્યું, તે વિનાવસ્થા પાયે,એટલે માતાપિતાની આજ્ઞા લઈને કરિયાણાનાં જહાજ ભરી સમુદ્રમાર્ગો પરદેશ ભણી ચાલ્યો. આગળ સમુદ્રમાં ચાલતાં પવનના વેગથી પર્વતની નજીકમાં જહાજ અટકયાં આઘા પાછાં પણ ચાલી શકે નહીં તેથી કુમાર સહિત સર્વ લેક નજીકનાં પર્વત ઉપર ગયાં, ત્યાં આંબાની નીચે સર્વ ચિંતાતુર થઈને બેઠા હતા. તેવામાં તે આંબાના ઝાડ ઉપર એક સૂડા સુડીનું જોડું જોયું. સુડી સુડાને કહે છે કે હે સ્વામી? આજ ઉપકાર કરવાનો અવસર છે. આ કુમારની પાસે લેખ લખાવી સિંહલેશ રાજાને જઈને કહે. આ સર્વ પ્રમુખનું સંકટ ટળે, તે સાંભળી સુડાએ વૃકુમાર પાસે લેખ લખાવી પિતાને ગળે બંધાવ્યો. પછી ત્યાંથી ઉડીને સિંહલેશ રાજાને જઈ પત્ર આ રાજાએ લેખ વાંચીને પિતાના નગરમાં ઢઢરે ફેર. કે જે મનુષ્ય સમુદ્રમાંથી મેટા આવતથી જહાજને બાહર કાઢે For Private And Personal Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૦ તેને હું એક લાખ સયા આપું. એટલે એક કપત્તા મનુષ્ય પડહે છખે પછીતે ક૫ત્તા મનુષ્ય છ મહિના સુધી તેલમાં ભીજાવેલી એવી એક હરિની પંછડી લઈને કુમાર પાસે આવ્યો અને બોલ્યો કે હે કુમાર ! તમે મહા ધીરજવત અને સાહસિક છે માટે આ પુંછડીની મશાલ કરી પર્વતની ગુફામાં પ્રવેશ કરશે. આગળ જતાં એક મોટું ઉદ્યાન તમારા જેવામાં આવશે તેમાં વાડીથી શોભાયમાન એવું સોનાનું દહે છે. તેમાં શ્રી રૂષભદેવ ભગવાનની પ્રતિમાં છે તેની તમે પૂજા કરજે પછી તે દેરાની પૂર્વ દિશાને બારણે એક મેટ ઘટ છે તેને તમે વગાડશે, તે તેના અવાજથી બિજા બધા ઘંટ વાગશે એટલે તે પર્વતના રહેવાસી ભારડ પક્ષીઓ જે છે, તે ઉડશે તેના યોગથી સમુદ્રનું પાણી ઉછળશે ત્યારે તમારા વહાણ આવત થકી નીકળશે એવી વાત સાંભળી વૃદ્ધકુમારે પણ તેમજ કર્યું એટલે કુમારને પરિવાર તથા કલ્પત્તા મનુષ્ય સર્વ જહાજ આવતમાંથી બહાર નિકળ્યા તેમાં બેસીને સિંહલ દીપે આવ્યા પણ કુમાર તે ત્યાં જ રહી ગયા. જહાજ વાળાઓને સિંહલેશ રાજાએ પૂછયું કે કુમાર ક્યાં ગયો? તે પુરુષોએ કહ્યું કે મહારાજ કુમાર ત્યાં જ રહી ગયું છે તે સાંભળી રાજાએ ક્રોધાતુર થઈ તે સવને બંદીખાનામાં નાખ્યા. કુમાર ત્યાં રહ્યો થકે હમેશા પ્રતિમાની પૂજા કરે છે એમ કરતાં કેટલાએક દિવસ વ્યતી કમ્યા. - ત્યારે એક વિદ્યાધર ત્યાં પૂજા કરવા આવ્યો કુમારનું રૂપ દેખીને કુમારને આગ્રહ પૂર્વક પિતાને આવાસે લઈ ગયે. કુમારને જમવા બેસાડશે. ભોજન કરતાં વિદ્યાધરની સ્ત્રીએ તેને * પ્રસન્નતાપણે કહ્યું કે હે કુમાર તમને મારે ભર્તાર મારી પુત્રી પરણાવશે. તે માટે તૈને ઘરમાં દેવ અધેિટ્ટીનએક ખાટલે છે તેહસ્ત મેળાપ વખતે તમે માગી લેજે કહ્યું કે હે કુમાર મને નિમકે For Private And Personal Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ કહ્યું છે કે જે મનુષ્ય દેરાસરમાં ભગવતની પૂજા કરીને ઘટ વગાડશે તેને તું તારી પુત્રી પરણાવજે. માટે તમે મારી પુત્રીનું પાણિગ્રહણ કરે. કુમારે પણ તે કન્યાને પરણીને ખાટલા પ્રમુખ યથા યોગ્ય જે દાયજો હસ્તમેળાપ સમયે વિદ્યાધરે આપ્યું. તે લીધા બાદ વિદાધરે કુમારને કહ્યું કે હું વૈતાઢય પર્વત પર રહું છું ત્યાં મારે ક્રીડા કરવાનું ઘર છે માટે તમે કઈક દીવસે વૈતાઢય પર્વત આવજો તે સાંભળી કુમાર શીખ માગી ખાટલાં ઉપર બેસી આકાશ માર્ગે ઉડી સિંહલદ્વીપે આવ્યો રાજાને મળીને સર્વ કેને બંદીખાનામાંથી છોડાવ્યા. રાજાએ પણ કુમારને પુણ્યવત જાણીને પિતાની કપુર મંજરી નામની પુત્રી પરણાવી. પછી કેટલાએક દિવસ ત્યાં રહીને કુમારે રાજા પાસેથી પિતાના દેશ જવાની આજ્ઞા માગી કુમારે જહાજ ચલાવ્યા અને બંને સ્ત્રીઓને સાથે લઈ ખાટલા પર બેસી વૈતાઢય પર્વતે જઈ પિતાના વિદ્યાધર સસરાને મળ્યો તેણે કુમારને ઘણું દ્રવ્ય આપ્યું! ક્ષેમકુશળ આવી પહોંચ્યા સુખ પૂર્વક સ્ત્રીઓની સાથે સંસારિક સુખભગવતે રહે છે તેવામાં એક દીવસ નગરની બહાર જ્ઞાની ગુરૂ પધાર્યા એટલે વૃદ્ધકુમાર પોતાના માતાપિતા અને સ્ત્રીઓના પરિવાર સહિત ગુરૂને વાંદવા ગયો ધર્મ દેશના સાંભળ્યા પછી જિનદાસ શેઠે ગુરુને પૂછયું કે હે પૂજ્ય મારા પુત્રે શું સુકૃત કરેલું હશે કે જેને વેગ થકી વિદ્યાધરની કન્યાઓને પર ગુરુ મહારાજે જણાવ્યું કે હું શેઠજી એ કુમાર પાછલા ભવમાં તમારે ઘેર દાસ હતે એક દિવસ તમારા શરીરમાં રોગ ઉત્પન થયો ત્યારે તમે દેરાસરની પૂજા કરવાનું કામ એ દાસને સોપ્યું. દાસે પણ શુદ્ધ ભાવથી શ્રી જીવરાજની પુજા કરવા માંડી. કેટલાએક દીવસ પછી તમારું શરીર નિરોગી થયું તે વારે તમે પિત દેરાસરમાં જીનરાજની પૂજા કરવા લાગ્યા તેથી દાસનું For Private And Personal Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૨ શરીર સોસાવા માંડયું તે દેખીને તમે પૂછયું કે તમે હે દાસ તારું શરીર દુબળ કેમ થતું જાય છે? ત્યારે દાસે તમને કહ્યું કે દેવપૂજા કર્યા વિના દુબળ થાવ છું તે વારે તમે વળી બીજું દેરાસર કરાવીને તે દાસને પૂજા કરવાનું કામ સોંપ્યું એમ કરતાં તે દાસ શુળ રોગથી શુભ ભાવે મરણ પામીને તારા પુત્ર વૃદ્ધ કુમાર થયો એવો પૂર્વ ભવ સાંભળીને કુમારને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું તેથી તે દેવ પૂજાને વિષે ઘણેજ સાવધાન થયો. ઘણે કાળ દેવ પુજા કરી વૃદ્ધા અવસ્થાએ ચારિત્ર લઈ તેને અતિચાર રહિત પાળીને મેક્ષે ગયે. એ દેવ પુજા ઉપર દ્રષ્ટાંત કહ્યું હવે શીલ પાળવા સબંધી ફળ કહે છે. હવે કઈ પુરૂષ ક્રોડ સોનામહેરનું દાન આપે તથા સોનાનું જિનમંદિર બંધાવે તે પણ શીલ વ્રત પાળવાની બરાબર તેનું પુન્ય ફળ આવે નહીં તેના ઉપર સુદર્શન શેઠની કથા કહે છે. અંગ દેશમાં ચંપા નામની નગરીયે દધિવાદન રાજા રાજ્ય કરે છે તેની અભયા નામે રાણી છે તે નગરીમાં સુદર્શન નામે શેઠ વસે છે તેને મારમા નામની સ્ત્રી છે એકદા સુદર્શન શેઠે ગુરુ પાસેથી પરસ્ત્રીના પચ્ચક્ખાણ કર્યા હવે તે નગરમાં કપિલ નામે પુરહિત રહે છે તેને અને શેઠને મા મહે. ઘણી જ મિત્રાચારી છે એક દીવસ પુરહિત ઇ કામને અર્થે બીજે ગામ ગયે તે દીવસે પુરોહિતની સ્ત્રી કપિલાએ શેઠને બેલાવીને કામ ભેગની વાત કહેવા લાગી તે વારે શેઠે પોતાનું શીયળ રાખવા માટે તેને કહ્યું કે તે સ્ત્રી હું તે નપુસક છું તું શા માટે મારી સાથે હાવ ભાવ કરે છે તેમ જૂઠું સમજાવીને શેઠ પિતાને ઘેર પાછા આવ્યો હવે એક દિવસ દધિવાહન રાજા પિતાના અને ઉર સહિત સમસ્ત લેકે પરવેર્યો થકે વનને વિષે For Private And Personal Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૩ ઈદ્રમહોત્સવ રમવા જાય છે એવા અવસરે સુદર્શન શેઠની સ્ત્રી મનેરમા છે તે પણ પોતાના પાંચ પુત્રને સાથે લઈને વનમાં જાય છે તે વારે રાણીએ કપિલાને પુછ્યું એ સ્ત્રી ની છે ? કપિલાએ કહ્યું કે એ સ્ત્રી સુદર્શન શેઠની છે. પણ શેઠને પોતે નપુંસક છે તેવારે વળી રાણીએ કહ્યું જે શેઠ નપુંસક છે તે પુત્ર ક્યાંથી પેદા થયા? વળીએ નપુંસક છે તે વાતની તને કેમ ખબર પડી ? તે સાંભળી કપિલાએ પિતાની વીતક વાત કહીં રાણીએ કહ્યું કે હે કપિલા? તુજને શેઠે ઠગી. પણ હવે જે જે હું એ શેઠને શીલથી ચૂકાવું છું એવી રાણીએ પ્રતિજ્ઞા કરી વનમાં રમીને ઘેર આવી પિતાની ધાવમાતા આગળ સર્વ વાત કહી તે દિવસથી ધાવમાતા સુદર્શન શેઠના છિદ્ર જતી રહે છે એકદા કૌમુદી મહોત્સવનો દિવસ આવ્યો તેવારે રાજાદિક સર્વ લોકો વનમાં ક્રીડા કરવા ગયા અને તે દિવસે સુદર્શન શેઠ શન્ય દેરાસરમાંહે પસહ લઈ કાઉસ્સગે રહ્યો છે તેને રાણીની ધાવમાતાએ કામદેવની મૂર્તિ સંબંધી ૫ટ કરીને તેને ત્યાંથી ઉપાડી લાવી રાણીને સ્વાધીન કે રાણીએ આખી રાત્રી શેઠને હાવભાવ દેખાડયા પરંતુ શેઠે અશ માત્ર પણ મભોગની ઈચ્છા કરી નહી કિચિત માત્ર પણ શીલ થકી ચૂક્યા નહી એમ કરતાં પ્રભાત સમય થયો એટલે રાણીએ પિતાના જ નખ વડે ઉઝરડા કરી ચુકે ફાડી નાખે સુદર્શન શેઠ પર ખોટું આળ ચડાવવા પિકાર કર્યો કે હે કે તમે જલદી આવ જલદી આ આ પાપીએ મારી લાજ લીધી રાણીને પિકાર સાંભળતાંજ ચોકીદરોએ આવીને શેઠને પકડો કલાહલ સાંભળી રાજા પોતે પણ ત્યાં આવ્યો સુદર્શન શેઠને હકીક્ત પુછતાં શેઠ કાઉસ્સગ્ન દયાનમાં મૌન રહ્યા હતા. તેથી રાજાને કોઈ જવાબ આપે નહી રાજાએ ગુન્હેગાર જાણી કેટવાળને હુકમ કર્યો કે એ For Private And Personal Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४ શેઠને વિટ બનાપૂર્વક શુળીએ ચડાવે કેટવાળે પણ રાજાના હુકમ પ્રમાણે શેઠને વિટંબના પમાડતો પમાડતે વધ સ્થાનકે લઈ ગ શેઠની સ્ત્રી મને રમાએ આ બધું વૃતાંત સાંભળ્યું ત્યારે તે વિચારવા લાગી મારા સ્વામી ઉપર નિષ્કારણ કલક કેમ ચઢયું એમ ચિંતવી દેરાસર જઈ ભગવાનની શુદ્ધ ભાવે પૂજા કરી બે હાથ જોડી પ્રાર્થના કરવા લાગી કે હે. શાસન દેવતા મારા પતિ ઉપર નિષ્કારણ કે ચઢયું છે તેથી તેની તમે સહાય કરજે જયાં સુધી તેનું કલંક ઉતરશે નહીં ત્યાં સુધી હું કાઉન્ગ પારીશ નહીં એમ કહી કાઉસગ્ગ ધ્યાને ઉભી રહી આ બાજુ સુદર્શન શેઠને શૂળીએ ચઢાવ્યા શેઠે સંકટ નિવારણ માટે નવકાર મંત્રને જપ કર્યો નવકારના સ્મરણેથી દેવોએ આવી શૂળીનું સિંહાસન કર્યું રક્ષકે પગના પ્રહાર મારે ત્યાં આભૂષણ થાય એવી ચમત્કારી વાત સાંભળીને રાજાદિક સર્વ લેકે તે સ્થળે આવ્યા રાજાએ શેઠને પ્રણામ કરી પોતાને અપરાધ ખમાવ્યો ઘણું સન્માન કરી મહોત્સવ પૂર્વક શેઠને ઘેર પહોંચાડી શેઠને નિવિદને આવેલા જાણી મને રમાએ કાઉસ્સગ્ગ પાયે અભયારાણી રાજાથી, ભય પામીને ગળે ફર્સિ ખાઈ અશુભ ધ્યાનથી મરણ પામીને વ્યંતરી થઈ અને ધાવમાતા નાશીને પટણામાં દેવદત્તા નામની વેશ્યાને ઘેર ચાલી ગઈ વેશ્યાની આગળ શેઠનાં શીલની પ્રસંશા કરી. એવામાં સુદર્શન શેઠ પણ દિક્ષા લઈ વિહાર કરતાં પટણા નગરે આવ્યા અભયાન ધાવમાતાએ મુનિને ઓળખ્યા એટલે પટ શ્રાવિકા થઈને હમેશા મુનિને વાંદવા સારું આવે એક દીવસે તેણે મુનિને કહ્યું કે હે મહારાજ? મારે ઘેર સુઝો આહાર છે માટે આપ વહોરવા પધારો કપટ પુર્વક સુદર્શન સાધુને વેશ્યાને ઘેર લાવી વેશ્યાએ સાધુને ચલાયમાન કરવા ઘણો પ્રયાસ કર્યો પણ ચેત્યાનાહી પછી For Private And Personal Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૫ વેશ્યાગૃહેથી નિકળી વનમાં જઈને કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા તે સમયે અભયા રાણીને જીવ જે વ્યતરી થએલ તેણે મુનિને જોઈ દૂધ લાવી તેમના શરીરે અનેક ઉપસર્ગો કર્યા તે સ પરિસહેા સહન કરતાં શુભ ધ્યાનમાં ચઢયા થકાં કર્મને નિર્જરાવતા ક્ષપક શ્રેણીપર ચઢીને વળજ્ઞાન પામ્યા દેવએ કેવળ જ્ઞાનને મહેાત્સવ કર્યો અભયા વ્યતરી તેની ધાવમાતા અને વૈશ્યા આદિક ખીજા પણ ઘણા જ્વાને ઉપદેશ આપી સમકિત અગીકાર કરાવી આયુષ્ય પૂર્ણ કરી માક્ષે ગયા. પના દીવસે અવશ્ય દાન કરવુ તેના પાંચ ભેદ છે મરતા જીવને છેડાવવા તે પ્રથમ અભયદાન શ્ર સધને ચાર પ્રકારના આહાર આપવા તે ખીજું સુપાત્ર દાન સવ જીવની ઉપર યા પરિણામ રાખવા તે ત્રીજુ અનુકપાદાન યાચક પ્રમુખને દાન દેવું. એ ચેાથું કિર્તિદાંન કુટુબ વિગેરેને દેવુ તે પાંચમુ' ઉચિત દાન એ પાંચ દાન પૈકી પહેલાં બે દાન થકી મોક્ષની પ્રાપ્તિ થાય અને પાછળનાં ત્રણ દાન વડે ઇચ્છિત ભાગવસ્તુની પ્રાપ્તિ થાય. અભયદાન ઉપર નીચે પ્રમાણે દ્રષ્ટાંત છે, રાજગૃહી નગરીમાં શ્રેણીકરાજાને અભયકુમાર પ્રધાન હતા એકદા સર્વ સભા ભરાઇ હતી તે વખતે રાજા ખાટ્યા હું લેાકા આપણા નગરમાં ઘણી સ્વાદવાળી અને સસ્તી એટલે સાંધા મૂલ્યવાળી કઈ ચીજ મળતી હશે ત્યારે કાઈ એક ક્ષત્રિય એસ્થે કે હું મહારાજ માંસ મળે છે અને તેમાં સ્વાદ પણ ઘણા છે તે સાંભળી અભયકુમારે વિચાર્યું કે આ ક્ષત્રિય કરી એવુ ન મેલે એવી યુક્તિ કરવી એમ નિર્ધારીતે ખીજે દીવસે રાત્રિને વિષે જુદા જુદા ક્ષત્રિયાને ઘેર જ હ્યુ કે સરદારો ? આર્જે રાત્રે રાજકુમારને શરીરે અકસ્માત રાગ થયા છે તેથી તે મહાદુ:ખ For Private And Personal Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૬ પામે છે ઘણા વૈદ્યો એકઠા થયા છે તેમણે એવું કહ્યું છે કે માણસનું બે ટાંક જેટલું કાળજું લાવીને ખવરાવે તે એ કુમારનું શરીર નિરોગી થાય માટે તમે રાજાના કુટુંબી છે તે એ કામ તમારાથી જ થશે એટલે પહેલા ક્ષત્રિયે અભયકુમારને કહ્યું કે હજાર સેનૈયા લ્યો અને મને છોડી તમે બીજાને ઘેર જાવ હજાર સોનૈયા લઈ બીજાને ઘેર ગયા ત્યાંથી સનૈયા લઈ ત્રીજાને ઘેર ગયા એમ રાત્રિમાં ફરીને અભયકુમારે બે લાખ નૈયા એકઠા કર્યા પ્રભાત થયું એટલે સભામાં દ્રવ્ય લાવીને ક્ષત્રિયોને દેખાડયું અને કહ્યું. કે હે સરદારો ? તમે કાલે કહેતા હતાકે માંસ ઍધુ મળે છે અને ગઈ રાત્રિએ હું આટલું બધું દ્રવ્ય લઈને બે ટાંક માંસ લેવા ગયો હતો પણ કયાંય મળ્યું નહીં તે તમે રાજસભામાં જૂઠું બોલ્યા ? એમ કહીને સર્વને શરમથી નીચું જોવરાવ્યું અને માંસ ન ખાવાની પ્રતિજ્ઞા કરાવી કહ્યું કે, સ્વામાં દુર્લભ લેકે – લક્ષણપિન લભ્યતે એવી રીતે સર્વ લેકેએ પણ પ્રાણીઓને અભયદાન દેવાની અભયકુમારની પેઠે બુદ્ધિ રાખવી. પર્વ દિવસે બાર પ્રકારનું તપ કરતાં થકાં દુષ્ટ કર્મોને નાશ થાય તેની ઉપર કઢપ્રહારીનું દૃષ્ટાંત કહે છે માર્કદી નગરીમાં સુભગ શેઠને દ્રઢપ્રહારી નામને પુત્ર હતા તે નાના બાળકે સાથે રમતાં અન્ય કેનાં બાળકોને મારે હમેશાં પાંચ સાત લોકોની વઢવાડ લાવે. એટલે સર્વ લોકેએ મળી શેઠને ઠપકે આપ્યો તેથી સુભગ શેઠે તેને ઘણે વાર્યો પણ દ્રઢપહારી માન્ય નહીં ત્યારે લેકેએ રાજાની આગળ ફરિયાદ કરી. એટલે રાજાએ For Private And Personal Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૭ દ્રઢપ્રહારીને નગરીની બહાર કઢાવ્યો. તે ચોરોની પલ્લીમાં જઈ તેઓની સાથે ચોરી કરતાં શીખ્યો એક દિવસ ચોરની ટોળી લઈને બ્રાહ્મણને ઘેર ચેરી કરવા ગયો તેના ઘરના બારણે એક ગાય બાંધી હતી તે ચોરોને જોઈ તેમને મારવા દોડી એટલે કઢપ્રહારીએ ખડગથી મારી નાખી તેવામાં બ્રાહ્મણ જાગ્યો તે લાકડી લઈ ચોરોને મારવા દો . તેને પણ દ્રઢપ્રહારીએ ખડગથી મારી નાંખે. તે બ્રાહ્મણની સ્ત્રી ગર્ભવતિ હતી તે પોતાના સ્વામીને માર્યો જાણું રુદન કરતી કેલાહલ કરવા લાગી. તેને પણ તેજ ખડગ વડે મારી નાખી તેથી તે બ્રાહ્મણને ગર્ભ ધરતી ઉપર નીકળી પડો તેને તડફડત દેખી દ્રઢપ્રહારીના મનમાં દયા આવી એટલે તે વિચારવા લાગે કે અરે ધિક્કાર છે મને ! મેં ચાર હત્યા કરી આ મહા ઘેર પાપ કર્યું હવે એ મારૂં પાપ ચારિત્ર લીધા વિના છૂટવાનું નથી. એમ ચતવી ચારિત્ર લઈ મનમાં એ અભિગ્રહ લીધો કે જે જે પાપ મેં કર્યા છે તે જયાં સુધી મને યાદ આવે ત્યાં સુધી મારે અન્નપાણી લેવું નહીં. એવો નિર્ધાર કરીને પૂર્વ દિશાને દરવાજે કાઉસ્સગ લઈ ઉભે રહ્યો એમ બે બે માસના અંતરે ગામના ચારે દરવાજે કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યો પ્રત્યેક દરવાજે લેકે તેને ચેર જાણી તથા ગાય બ્રાહ્મણ વિગેરેને મારનારે જાણું રોષથી તેના તરફ પથરાં ઢેફાં તેમજ લાકડીયો પ્રમુખને માર મારે પણ કઢપ્રહારી લગાર માત્ર કોઈના પર રોષ કરે નહીં એમ ઉપશમ ભાવે કર્મક્ષય કરતે સમતા ગુણને ધારણ કરતે કર્મની નિંદા કરતે છ મહિને કેવળ જ્ઞાન પામે. માસી પર્વ આવ્યાં થકી ધમ મનુષ્ય પારકી નિંદા ન કરવી અને પોતાના આત્માની નિદા કરવી અને તેની ઉપર ચિતારાની પુત્રીનું દ્રષ્ટાંત For Private And Personal Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૮ ( પાના – ૧૨૨ ) વિસ્તાર પૂર્વક આજ ગ્રંથમાં પૂર્વે અપાઈ ગયુ છે એટલે તેની પુનરુક્તિ કરતાં નથી, ચામાસાનુ પ આવ્યા થકા ધી મનુષ્યે ગર્હો કરવી, એટલે પરની સાક્ષીએપેાના આત્માની નિંદા કરવી તેની ઉપર પતિમારિકાને દૃષ્ટાંત આજ ગ્રંથમાં પુર્વે (પાના–૧૩૪) કહેવાઈ ગયા છે ચામાસાનુ પ` આવ્યે થકે ધર્માથી પુરુષે પેાતાને જે કાંઈ અતિચાર લાગ્યા હોય તે સ*ભારીને આલેાવવા જોઈએ, શ્રાવકને એકસેાને ચાલીશ અતિચાર હોય છે. IL પણ સલે'ણ પણુરસ-કમ્મા નાણાઇ અરૃપતેય· L ।। બારસ તવ વિરિય તિગ–પણુ સમ વયાણુ પતેય* I અર્થ : - પ્રથમ સલેખણા એટલે અનશન જાણવુ* તેના પાંચ અતિચાર છે તપના પ્રભાવ થકી હુ મનુષ્ય રાજાર્દિક થાઉ એવી ચિ'તવના કરવી તે (૧) ઈહલેાકાશ‘સ પ્રયોગ નામને અતિચાર. આ તપના પ્રભાવથી હું પરલેાકમાં ઇંદ્રપણુ· દેવતાપશું પામું તે (૨) પરલેાકાશસ અતિચાર – અનશનના ઘણા મહિમા થતા જોઇને વિચારે કે હજી હુ ઘણુા કાળ પર્યંત જીવુ તે સારુ તે(૩) વિતશ*સા અતિચાર જાણવા અણુસણુ કર્યા પછી કાંઈ પણ પુજા પ્રભાવના ન થતી જાણીને અથવા રાગાદિથી પીડિત થવાથી મનમાં વિચારે કે તરત મરણ પામુ' તે સાર તે (૪) મરાશ'સા અતિચાર જાણવા મને ભવાંતરે કામાગાર્દિક ઘણા મળે તે સારૂ તે (૫) કામભોગા સા અતિચાર, એ સલેખણાના પાંચ અતિચાર જાણુતા અજાણતાં લાગ્યા હાજ તેનું સઘ સમક્ષ મિચ્છામિ દુકકડ દેવા પાદર કર્માદાનના For Private And Personal Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૯ અતિચાર કહે છે–આજીવિકાને અર્થે કોલસા બનાવીને વેચે અથવા ઈટોના નિભાડાદિ કરે. કુભાર લુહાર સોની કંસારા ભાડભુંજા મારા પ્રમુખના કમ કરવાં તે (૧) ઈગાર્મ વનસ્પતિ ફળ કુલ પાન શાક ભાજી પ્રમુખનું વેચવું તે (૨) વનકર્મ–ગાડાં વહેલ પ્રમુખ આજીવિકા અથે ઘડીને વેચવાં તે (૩) શટકર્મ-ઊટ પિડીયા ગાડાં પ્રમુખનું ભાડું કરવું તે (૪) ભાટક કર્મ વાવ કુવા તળાવ પ્રમુખનું ખણવું પાષાણનું ઘડવું તે (૫) ફોટિક કર્મ-દાંત પ્રમુખને વ્યાપાર કરતે (ક) દત કુવાણિજય લાખ ગળી મણ સિલાદિકનું વેચવું તે (૭) લાખ કુવાણિજય-મધુ મઘાદિકને વ્યાપાર તે (૮) રસ કુવાણિજય-જે ચીજ ખાવાથી મરણ નીપજે તેવી ચીજને વ્યાપાર (૯) વિષ કુવાણિજય દ્વિપદ ચતુષ્પદનું વેચવું તે (૧૦) કેશ કુવાણિજ્ય. અગ્યારમું તેલ સરસવ અળસી પ્રમુખનું પીલાવવું તે (૧૧) યંત્ર પીલન કમ, બળદ ઘેડા પ્રમુખને સમરાવવા તથા તેના કર્ણાદિનું છે દાવવું તે (૧૨) નિલંછન કર્મ દવ દેવા દેવરાવવા તે (૧૩) દેવદાન કર્મ નહીં દેલી તળાવને (સરવરરને) તળાવ કહીએ તે સર તળાવ કહ પ્રમુખનું શેષાવવું તે (૧૪) શેષણ કમ સ્થાન મેજર શુક સારિકા પ્રમુખનું પોષણ કરવું તે (૧૫) અસતી પિષણ કર્મ એ પંદર અતિચાર કર્માદાનના કહ્યા. જ્ઞાનના આઠ અતિચાર કહે છે (૧) અકાલવેળાએ નિષેધેલા દીવસે જ્ઞાન ભણવું (૨) જ્ઞાનવાતને વનિય ન કર (૩) જ્ઞાનનું બહુમાન ન કરવું પ્રોતી ન રાખવી (૪) ઉપધાન પ્રમુખ ન વહેવા (૫) જે ગુરુ પાસે ભણ્યા હોઈ એ તેનું નામ એળવી બીજા ગુરુ સ્થાપવા (૬) વ્યગ્રચિતે સુત્ર પાઠને શુદ્ધ ઉચ્ચાર ન કર (૭) સુત્રને શુદ્ધ અથ ન કહેવા (૮) સુત્ર અથ બંને અશુદ્ધ કહેવા. For Private And Personal Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૦ દર્શનના આઠ અતિચાર કહે છે. (૧) દેવગુરુ ધર્મને વિષે શકા કરવી (૨) સર્વ ધર્મ સારા છે એવી શ્રદ્ધા રાખવી (૩) ધર્મના ફળનો સંદેહ રાખ (૪) મિથ્યાત્વીઓનો મહિમા જોઇને તેના ઉપર રાગ રાખ (૫) સાધુની નિંદા તથા અન્ય દશનની સ્તવના કરવી. (૬) સમકિતથી પડતાને પ્રતિબોધીને તેમાં સ્થિર ન કરે (૭) છતી શકિતએ જિનધર્મની પ્રભાવના ન કરે (૮) છતી શકિતએ શ્રી સંઘનું વાત્સલ્ય ન કરે, ચારિત્રના આઠ અતિચાર કહે છે (૧)ઈર્યાદિક પાંચ સમિતિ અને મનાદિક ત્રણ ગુપ્તિ એ પ્રમાણે આઠ પ્રવચન માતાને રૂડી રીતે પાળે નહીં વિપરિત પાળે તે આઠ અતિચાર લાગે. તપાચારના બાર અતિચાર કહે છે. છ ભેદ અભ્યતર અને છે ભેદ બાહ્ય એ પ્રમાણે બાર પ્રકારનું તપ પિતાની શક્તિને અનુસરે ન કરે કરીને વિસારી મૂકે તે અતિચાર લાગે, વિર્યાચારના ત્રણ અતિચાર કહે છે મન વચન અને કાયા એ ત્રણે ગિને અશુભ વ્યાપારને વિષે જે પ્રવર્તાવવા તે ત્રણ અતિચાર જાણવા. સમકિતના પાંચ અતિચાર કહે છે શ્રી વિતરાગે કહેલા ભાવને વિષે (૧) સંદેહ રાખ (૨) નવા નવા મતની અભિલાષા કરવી (૩) ધર્મના ફળને સદેહ રાખવે અથવા મળવડે મલિન સાધુ સાવીને દેખી દુગચ્છા કરવી (૪) મિથ્યાત્વીઓના ધમની પ્રશંસા કરવી (૫) મિથ્યાત્વીઓની સાથે પરિચય કર એ પાચ અતિચાર જાણવા. બાર વ્રતના આઠ અતિચાર જાણવા તેમાં પ્રથમ સ્કુલ પ્રાણાતિપાત વિરમણ વ્રતના પાંચ અતિચાર કહે છે નિર્દયપણે પશુ પ્રમુખને મારવાં તે (૧) વધ અતિચાર દેરડા પ્રમુખથી For Private And Personal Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૧ ગાઢ બંધન વડે બાંધવા તે (૨) બંધ અતિચાર; કાન પ્રમુખનું છેદવું તે (૩) છવિ છેદ અતિચાર ઉંટ બળદ અદિક ઉપર ઘણે ભાર ભરે તે (૪) અતિભારારોપણ અતિચાર પશુ પ્રમુખને ખાવાને વખત વિતી ગયા પછી ચારે પાણી આપવા તે (૫) ભકત પાન વ્યવચ્છેદ અતિચાર બીજા સ્થૂલ મૃષા વાદ વિરમણ વ્રતના પાંચ અતિચાર કહે છે. બીજાને વગર વિચાર્યું કહેવું કે તું એર છે જાર છે તે (૧)સહસાભ્યાખ્યાન અતિચાર એકાંતે કોઈને વાત કરતાં દેખીને કહેવું કે તમે રાજ્ય વિરુદ્ધ વાત કરો છો તે (૨) રહસ્યા વ્યાખ્યાન અતિચાર પિતાની સ્ત્રીએ અથવા મિત્રાદિક કોઈએ ગુપ્ત વાત કરી હોય તે બીજાની આગળ પ્રગટ કરવી તે (૩) સ્વદાર મંત્રભેદ અતિચાર. કષ્ટમાં પડેલા મનુષ્યને જૂઠે ઉપદેશ આપે તે (૪) મૃષાનુપદેશ અતિચાર જૂઠા લેખ લખવા જૂઠી સાક્ષી ભરવી તે (૫) ફૂટ લેખ અતિચાર ત્રીજા સ્થલ અદત્તાદાન વિરમણ વ્રતના પાંચ અતિચાર કહે છે ચોરી લાવેલી વસ્તુ રાખવી તે (૧) સ્તનાહત અતિચાર, ચેરને ચેરી કરવા સંબલ આપે તે (૨) તસ્કર પ્રયાગ અતિચાર ધૃતાદિકમાં ચરબી પ્રમુખ ભેળવી વેચવી તે (૩) તતિરૂપ ક્ષેપકાતિચાર. જે ગામાદિકમાં વ્યાપાર કરવા માટે રાજાની મનાઈ હોય ત્યાં લાભને અર્થે વસ્તુ લઈ જઈને વેચવી તે (૪) રાજવિરુદ્ધ ગમન અતિચાર કુડાં તેલા તથા કૂડાં માપ રાખી વ્યાપાર કરશે તે (૫) કુડતેલ કુડમાન અતિચાર ચોથા સ્થૂલ મૈથુન ચિરમણ વ્રતના પાંચ અતિચાર કહે છે વેશ્યા વિધવા અને કુમારીકા સાથે ગમન કરવું તે (૧) અપરિગૃહિતા ગમન અતિચાર ભાડું આપી છેડા કાળ પયત પિતાની સ્ત્રી કરી રાખવી. તે (૨) ઇતર પરિગૃહિતા ગમન અતિચાર સ્ત્રી પુરુષનાં ચિન્હ તે કુચ કાખ સાથળ મુખ ઈત્યા For Private And Personal Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ર દિક વડે રમણ કરવું તે (૩) અનંગ કીડા અતિચાર પારકા છેકરા છોકરીના વિવાહ જડવા પરણાવવાં તે (૪) પરવિવાહ કરણ અતિચાર કામ ભોગને વિષે તિવ્ર અભિલાષા કરવી તે (૫) તિવાનુ રાગ અતિચાર સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રતના પાંચ અતિચાર કહે છે. ધન ચાર પ્રકારનું ધાન્ય ચોવીશ પ્રકારનું એ બનેનું પરિણામ કર્યા પછી વધારે થાય એટલે બીજાના ઘરમાં રાખે તે (૨) ક્ષેત્ર ઘર પ્રમુખ વધારે થતાં દેખીને બંને વચ્ચેની વાડ તોડી નાખી એક કરે (૩) સોનું રૂપું લીધેલા પરિમાણથી વધારે થાય એટલે પિતાની સ્ત્રીને આપી દે (૪) થાળી વાટકા પ્રમુખ નિયમથી વધારે દેખી દશ વાસણને તેડાવી તેના પાંચ ભાર વજનવાળા વાસણ કરાવી રાખે (૫) ઢેર પ્રમુખ પિતાના નિયમથી વધારે થતાં દેખી લેકેને કહે કે થોડા દિવસ મારા આ બે ઢેર તમે રાખો પછી હું લઈ જઈશ. છઠ્ઠા દિશિપરિમાણ ગુણ વ્રતના પાંચ અતિચાર કહે છે કે ઉચી નીચી તથા તીરછી દિશિના કરેલા પ્રમાણનું ઉલ્લંધન કરે તે ત્રણ અતિચાર થયા કઈ દિશિમાં વધારે જવાનું કામ આવી પડે એટલે એક દિશાને યોજન બીજી દિશામાં મેળવે તે (૪) ક્ષેત્ર વૃદ્ધિ અતિચાર દિશાનું પ્રમાણ કરેલું ભૂલી જાય તે (૫) મૃત્યં તર્ધાન અતિચાર સાતમા ભગોપભગ ત્રતના પાંચ અતિચાર કહે છે (૧) સચિત્ત વસ્તુને નિયમ કરી પછી દાડિમાદિક અચિત્ત જાણું ખાય. પાકી કેરી પ્રમુખ ગેટલી સહિત ખાચ તે (૨) સચિત્ત પ્રતિબદ્ધ અતિચારે અણ ચાળેલ આ પ્રમુખ ખાય તે (૩) અલ્પૌષધિ ભક્ષણ અતિચાર ઓળા પક પ્રમુખ શેકેલો ખાય તે (૪) દુપકવીષધિ અતિચાર જે વસ્તુમાં પુરાં બીજ થયાં ન હોય અને ખાતાં થયાં પણ ધરાય નહી તે (૫) તુરછૌષધિ ભક્ષ અતિચાર આઠમા અનર્થ દડ For Private And Personal Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૩ વિરમણ વ્રતના પાંચ અતિચાર કહે છે. વિચાર સહિત વચન બેલે કામોદ્દીપક શાસ્ત્ર શીખે તે (૧) કંદપ અતિચાર મુખ આંખ પાંપણ વિગેરેથી ભાંડચેષ્ટા કરે તે કકુચ અતિચાર ગાળ પ્રમુખ અસંબધ પણે બોલે તે (૩) મૌખય અતિચાર ઉખલ મુશલ ધંટી પ્રમુખ અધિકરણ વસ્તુને બીજાને આપવા માટે સંગ્રહ કરે તે (૪) સંયુક્ત અધિકરણ અતિચાર સ્નાનાદિ સબંધી વસ્તુને વિષે અતિઆસકિત કરે તે (૫) ભોગપભેગા દિક્તિ અતિચાર નવમાં સામાયિક વ્રતના પાંચ અતિચાર કહે છે મનને વિષે પાપ કરવાની વાત વિચારે તે (૧) મનાગ્ર પ્રણિધાન અતિચાર વિકથાદિક કરે તે (૨) વચનગ્ર પ્રણિધાને અતિચાર વગર પડિલેહણ કરેલ સ્થાને હાથ પગ મૂકે તે (૩) કાયાગ્ર પ્રણિધાન અતિચાર સામાયિક લીધા પછી બે ઘડી ધર્મ ધ્યાન કરવું જોઈએ તે ન કરે તે (૪) અનવસ્થા દોષ અતિચાર મેં સામાયિક કર્યું કે ન કર્યું એવી ભ્રાંતિ થાય તે (૫) સ્મૃતિ વિહિન અતિચાર દશમા દેશ વગાશિક વ્રતના પાંચ અતિચાર કહે છે જેટલી ભૂમિ નિયમમાં રાખી હોય તેથી વિશેષ દુર રહેલી વસ્તુ મંગાવે તે (૧) આનયન પ્રગતિચાર પિતાની પાસે કોઈ અધિક વસ્તુ હોય તે નિયમ ભૂમિથી બહારની ભૂમિમાં મોક્લાવી હોય તે (૨) પ્રેષણ પ્રયોગાતિચાર કોઈ કાયાથી બીજા સાથે બેલતે દેખીને વચમાં પોતાનું કામ કરવા માટે તેને પાર કરી બોલાવે તે (૩) શબ્દાનુપાત અતિચાર કેઈ કાયાથી બીજાને પોતાનું રૂપ દેખાડી બોલાવે તે (૪) રૂપાનુપાત અતિચાર કેઈને કાંકરો નાખી મિશાન કરી બોલાવે તે (૫) પુદ્ગલક્ષેપ તિચાર અગ્યારમાં પૈષધ વ્રતના પાંચ અતિચાર કહે છે (૧) અપ્રતિ લેખિત શપ્યા સંથારાને સેવ (૨) અપ્રમાજિત દુખપ્રમાજિત શખ્યા સંથારો પાથરવો (૩) For Private And Personal Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ અપ્રતિ લેખિત ભૂમિ ઉપર માત્ર પરłવવુ' (૪) અપ્રમાર્જિત દુષ્પ્રમાર્જિત ભૂમિમાં માત્રુ પરઢવવું પાસડ લીધા પછી ભોજનની ચિંતા કરવી કે પાસહ કયારે પુરા થાય અને કયારે ભેજન કરીશ ! એવુ ચિંતવવું. બારમા અતિથિ સ‘વિભાગ વ્રતના પાંચ અતિચાર કહે છે (૧) સાધુને અણુદેવાની બુદ્ધિથી દેવા યોગ્ય આહારની ઉપર સચિત્ત ફળાદિક ઢાંક (૩) લાડવા પ્રમુખ પેાતાના હોય તે, પણ અણુદેવાની બુદ્ધિથી પારકા કહે (૪) અમુક દાન આપ્યુ તેવુ' હુ' કાંન આપુ' તે માત્સર્યાં અતિચાર વહેારવાના સમય વ્યતીત થઇ ગયા પછી સાધુને આહાર આપવાને અર્થે ખેલાવે તે (૫) કાલાતિક્રમ અતિચાર એ પ્રમાણે એકસેસ ચેાવીશ અતિચાર પૈકી કાઇ પણ અતિચાર જાણતાં અજાણતાં પ્રમાદ દોષથી અજાણપણે લાગ્યા હાય તે સવ દેખતુ ચામાસીને દીવસે મન વચન કાયા વધુ મિચ્છામિ દુક્ક્સ દેવું આ અતિચાર શ્રાવકે જાણવા પશુ આદરવા નહી. એ રીતે ચામાસાના દિવસેામાં ધર્માંતે વિષે આદર કરવાથી ઉત્તરાત્તર માંગલિકણી વૃદ્ધિ થાય છે. ܕܘܘ ચામાસી કથા સંપૂર્ણ For Private And Personal Use Only • Page #413 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૧ કાર્તિક પુર્ણિમાની કથા મહામુનિપતિ કાલિડ અને વારિખિલ્ય કેાટી મુનિવરે સાથે શ્રી સિદ્ધાચલજી ઉપર આ પવિત્ર કાર્તિકી પૂર્ણિમાના દિવસે સિદ્ધિપદને વરવાથી જૈનધર્માવલમ્બી જૈન કામમાંજ નહિં, પર`તુ જૈનતર વર્ગીમાં પણ કાર્તિકી પૂર્ણિમાના મહિમા પ્રસિદ્ધિ પામેલ છે, જેને લઈને સેકંડેય નહિં બલ્કે હજારા જૈન ભાઈએ શ્રી સિદ્ધાચલની યાત્રાર્થે દર અને નજીક આ પવિત્ર દિવસે આવી પહેાંચે છે. શ્રી ધનેશ્વરસુરિ વિરચિત શત્રુજય મહાત્મ્યમાં કાર્તિક પૂર્ણિમાનો મહિમા સિદ્ધગિરિની યાત્રાર્થે અદ્ભૂત રીતે વર્ણવેલા છે. તદનુસાર ટુંક વર્ણન આ સ્થળે વાંચક વર્ગના નયન પથમાં મુકવાથી સિદ્ધગિરિની યાત્રાર્થે પધારેલા જૈન બંધુએ કાર્તિકી પૂર્ણિમાના અદ્ભૂત મહિમાથી વાકેફ્ થવા સાથે મહામુનીશ્વર દ્રાવિડ અને વારિખિલ્યના જીવનની રૂપરેખાનું અવલાકન કરી સિદ્ધા ચલ તી'ની પવિત્ર ભૂમિકા માટે અનુમેદન કરતા યાવજ્જીવ શ્રી સિદ્ધગિરિરાજની યાત્રને અપુ લાભ કાર્તિકી પૂર્ણિમાને દિવસે લેશે, આ શુભ આશાથી આ લેખ લખવાના પ્રસંગ હાથ ધર્યો છે. મહામુનિ દ્રાવિડ અને વારિખિલ્યનાં જીવનની રૂપરેખા શ્રી યુગાદિનાથ ઋષભદેવ પ્રભુના એકસા પુત્ર પૈકી એક દ્રવિડ નામ ધારક પુત્ર હતા, જેના નામથી પ્રસિદ્ધિને પામેલે દ્રાવિડ દેશ વતમાન સમયમાં મેનૂદ છે. દ્રવિડ રાજાને બે પુત્ર હતા. જેએનુ નામ દ્રાવિડ અને વારિખિલ્યે રાખવામાં આવ્યું હતું. બન્ને પુત્ર પર પર સ્નેહી અને લક્ષ્મીના ધામ રૂપ હતા. અનુક્રમે શુક્લપક્ષી નિશાકરની For Private And Personal Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૬ કળાની માફક વૃદ્ધિ પામતા અને કુમાર યુવાવસ્થામાં આવ્યા. પિતાએ રાજ્ય કારભારને યોગ્ય જાણી વિડ અને વાલખિલ્યને રાજ્ય સોંપવાને ઈરાદે કર્યો. પણ એક રાજ્યને લીધે આ બને ભાઈઓને વિસ વૈર પાછળથી ન થાઓ” તેમ ધારી મિથિલાનું રાજય વિડને સોંપ્યું અને વારિખિલ્યને એક લાખ ઉત્તમ ગામ આપ્યાં પણ ભાગ્યને મહિમા અજબ છે. વારિખિત્યની રાજ્ય લક્ષી અને કીર્તિ દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગી. આ જોઈ યેષ્ઠબંધુ વિડને નાના ભાઈ વારિખિલ્ય તરફ ઈર્ષા થવા લાગી. લઘુ ભ્રાતા વારિખિલ્યને તિરસ્કાર અને દારૂણ યુદ્ધ, એક સમયે મટાભાઈ વિશે સ્પના બીજ રૂપ એક કઠોર વચન bધના આવેશમાં લઘુ ભ્રાતા વારિખિલ્યને કહી આપ્યું કે આ મારી રાજધાની છોડીને હવેથી ત્યારે પિતાના દેશમાંજ રહેવું. આ કઠોર વચન વારિખિલ્યથી કેવી રીતે સહી શકાય ? અહા હારે તિરસ્કાર ? આ મમ ભેદી કહેર વચન જ્યારે જયેષ્ઠ બધુ તરફથી જ સાક્ષાત્ અનુભવાય ? ત્યારે આ ભૂમિકામાં ક્ષણવાર પણ સ્થિરતા કરવી તે મહારા જેવા શુરવીર ક્ષત્રિ બચ્ચાને યુક્ત નથી. ક્રોધથી ધમધમતે શલ્ય સહિત મહારાજ વારિખિલ્ય તે ભૂમિકાને ત્યજી દઈ પિતાની રાજ્ય ભૂમિકા તરફ ચાલી નીકળ્યો. સ્વરાજયમાં આવી અનેક ખંડણી રાજાઓને એકઠા કરી પિતાના જયેષ્ઠ બધુ દ્રાવિડ યુદ્ધ કરવા પિતાનો વિચાર જાહેર કર્યો. રાજ્ય દરબારમાં હાજર થએલા દરેક પરાક્રમી રાજાઓએ મસ્તક નમાવી કહ્યું, “મહારાજા વારિખિલ્યની સેવા બજાવવા અને વિજયની વરમાળ સુપરત કરાવવા આ આપના સેવકે તૈયાર છે.” સત્વરતાથી પોતાના એક લાખ ગામમાંથી હાથી, ઘડા રથ, પાયદળ, લશ્કર વિગેરે For Private And Personal Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૭ યુદ્ધમાં ઉપયોગી સાજ એકઠો કરી ગવ પૂર્વક ષ્ઠ બંધુ દ્રાવિડ ઉપર ચઢાઈ લઈ જવાની તૈયારી કરી. આ સમાચાર મહારાજા દ્રવિટને સુરતમાંજ ગુપ્તચર દ્વારા આવી પહોંચ્યા. સત્વરતાથી આકાશનું પરિસ્ફોટન કરનાર ભંભા વગડાવી, ગજ, અશ્વ, પાયદલ, લશ્કર એકઠું કરી મહા પરાક્રમી સેનાધિપતિએ સહિત જયેષ્ઠ બંધુ દ્રાવિડ હેટું સૈન્ય લઈ લઘુ ભ્રાતા વારિખિલ્ય ઉપર ચઢી આવ્યા. પિતાના દેશની સીમા ઉપર જ્યેષ્ઠ બધુ દ્રાવિડને ચઢી આવેલ જાણું વારિખિલ્ય તૈયાર કરેલા સન્યની સાથે લઈ યુદ્ધ કરવા સામે આવ્યું. યુદ્ધ કરવા માટે પોતપોતાના નિયત સ્થાનથી બને સૈન્યની વચ્ચે પાંચ યોજનનું આંતર રાખી બને સૈન્યના વીર યોદ્ધાઓએ યુદ્ધની ઈચ્છા પુરી પાડવા સામે પડાવ કર્યો. તે સમયે પ્રધાન પુરૂષોએ પોત પોતાના રાજાને પુષ્પા સિવાય સંધી કરવા સારે દૂત મોકલ્યા. પરંતુ સામ, દામ અને ભેદ વાકયથી જરા પણ સંતુષ્ટ ન થતાં યુદ્ધ કરવાનું જ અગીકાર કરી યુદ્ધ કરવા માટે નિયત કરેલા દિવસની રાહ જોતા રણ સંગ્રામમાં પુરવા પરાક્રમી યોદ્ધાઓ ઉત્સુક થઈ રહ્યા લઘુ ભ્રાતા વારિખિલ્ય નરેશ ઠબંધુ દ્રાવિડરાજાને કેટલાએક સૈનિકને પુષ્કળ દ્રવ્ય આપી, ખુચવીને પિતાને સ્વાધિન કરી લીધા “વ સંર્ષ શાખાનથતિ એ સુત્ર આ સ્થળે ચરિતાર્થ થયું. અને સૈન્યમાં દશકેટી પાયલ, દશલાખ રથ, દશલાખ હાથી અને પચાસ લાખ ઘોડા ઉપરાંત કેટલાએક મુકુટબંધ શરવીર રાજાઓ સામેલ હતા. તે બને સૈન્યની સમાનતા ત્રૌલેશ્યને ભય ઉપજાવે તેવી હતી. અનુક્રમે યુદ્ધને દિવસ પ્રાપ્ત થતાંજ રણ વાજીને પ્રચંડ * * . For Private And Personal Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૮ નાદ થવા લાગ્યા. ભેરીના ભણકારથી આકાશ શબ્દાયમાન થતાં જગત ભય પામવા લાગ્યું. રણુ વાજીત્રોના કર્ણ સફાટક ઉચ્ચ નાદથી યુદ્ધાભિલાષી શૂરવીર યોદ્ધાઓના હૃદયે વિશેષ ઉલ્લસિત થઈ ઉછળવા લાગ્યાં. સકુળમાં ઉત્પન્ન થએલા પ્રચર્ડ ભુજાઓથી મડિત સર્વ શાસ્ત્રના અભ્યાસી મહા શુરવીર યોદ્ધાઓ ઉચે સ્વરે હુંકાર પૂર્વક ગર્જના કરવા લાગ્યા. પિતાના પૂર્વજોના મહા પરાક્રમની બિરદાવલી, વાછત્ર સાથે ભાટ ચારણદિના મુખથી સાંભળતા મહા પરાક્રમી બહાદુર દ્ધાઓના રોમેરોમ વિકસ્વર થવા લાગ્યા. યુદ્ધની શરૂઆત થઈ અને અગ્રેસર શુરવીરો ભયંકર ધનુષ્યના રણકાર સાથે બાણોની વૃષ્ટિ પુષ્પરાવર્તના મુશળધારા મેઘ સમાન સામસામા વરસાવવા લાગ્યા. આકાશ બાણમય થઈ રહ્યું. દાવાનલ સમાન હાથીએ હાથી, અવે અશ્વ, પાયદલે પાયદલ અને રરથના શુરવીર યોદ્ધાઓ ન્યાય પુર:સર યુદ્ધ કરવા લાગ્યા, શુરવીર યોદ્ધાઓના પરસ્પર થતા ભયંકર હુંકારથી પૃથ્વીતલ કંપવા લાગ્યું. મહાદાણુ યુદ્ધ થયું. અને પક્ષના શુરવીર યોદ્ધાઓ રણમાં પડયા. ધીરનો સાગર આમતેમ ઉછળવા લાગ્યા. બરાબર સાત માસ સુધી અતીવ દુહ સંગ્રામ ચાલ્ય, અને બને સૈન્યના મળીને દસ કેટી માણસે આ દારણ યુદ્ધમાં ક્ષય પામ્યા વર્ષાઋતુ પ્રાપ્ત થઈ અને કાળને જે કાળોમેઘ ગગન મણ્ડલમાં ચડી આવ્યો. મેઘની ભયંકર ગજના અને વીજળીના કડાકા થવા લાગ્યા. અને મુશળધારાથી મેઘ ઘનઘેર વરસવા લાગ્યું. રણધીર, શુરવીર અને પરાગમુખ નહિં થનાર સાહસીક યેહાઓ આ મેઘરાજાના દબાણથી સંગ્રામ ત્યજી ખસી ગયા. મુશલ સમાન જલધારાથી પીડાતા વીરોએ પિતાના બચાવ માટે ઢાલે મસ્તક ઉપર રાખવા માંડી, બને સેનાએ રણમાંથી નિવૃત્ત થઈ ઉચા પ્રદેશમાં કરેલી ઘાસની ઝુપડીએનો આશ્રય લીધો. For Private And Personal Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ વર્ષાઋતુ વિત્યાબાદ શરદઋતુ શરૂ થતાં આકાશ તરન નિર્મળ થયું. અને બન્ને રાજાઓ પણ પોતપોતાના સૈન્યની નછતા જે કલુશિતપણું છોડી નિર્મળ થયા. સુવશું તાપસને આશ્રમ, વિડ મહારાજા સ્વસ્થ ચિત્તે આરામ લેવા એક સમયે સુંદર સ્થળે બેઠા છે, ત્યાં વિમલબુદ્ધિ નામના મંત્રીશ્વરે આવી પ્રણામપૂર્વક સવિનય વિજ્ઞપ્તિ કરી કે હે સ્વામિન ! આ શ્રી વિલાસ નામના વનની નજીક કેટલાએક તાપસે પાપની શાતિને માટે તીવ્ર તપસ્યા તપે છે, તેઓ જીણું વક્ત વસ્ત્ર પહેરે છે અને કંદ, મૂળ, ફળ, ફુલ, આદિ ખાઈ પિતાને નિર્વાહ કરે છે, જે મહારાજાની આજ્ઞા (ઈ) હેય તે આપણે તેઓને નમસ્કાર કરવા જઈએ. મંત્રીશ્વરના વચનને સાર્થક કરવા દ્રાવિડ મહારાજા પિતાને સર્વ સૈન્યને સાથે લઈ તાપસના આશ્રમે આવ્યા. દ્રષ્ટિપાત કરતાં એક મુખ્ય તાપસ તેમના જોવામાં આવ્યા, જેમણે વર્ષના વસ્ત્ર પહેર્યા હતાં, પર્યકાસને બેસી, જપમાળા ફેરવતા ધ્યાનમાં લીન થએલું તેઓશ્રીનું મન જણાતું હતું. તેઓશ્રીના સર્વાગપર ગંગાની મૃતિકાનું વિલેપન કરેલું હતું. જપમંડળે મંડીત થઈ નેત્રરૂપ ભ્રમરને શ્રી યુગાદિદેવ આદિનાથ પ્રભુના ચરણ કમલમાં તેઓશ્રીએ જોડી દીધાં હતાં, ભક્તિમાન તપસ્વીઓ તથા બીજા ધર્માથી લેકે તેઓશ્રીની ઉપાસના કરી રહ્યા હતા. આ ધ્યાનસ્થ શાન્ત મૂર્તિ જોઈ, દ્રવિડ મહારાજાના મનમાં સ્વાભાવિક ભકિત તરંગ ઉછળ્યો. અન્ય તાપસેના મુખથી આ મહાત્માનું નામ જાણું નામ ગ્રહણું પૂર્વક ભકિતભાવથી દ્રાવિડ મહારાજાએ તેઓશ્રીને નમસ્કાર કર્યા. પ્રિય પાઠકે ! આ મહાત્માનું નામ જાણવાની તીવ્ર ઈચ્છા For Private And Personal Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૦ થાય તે સ્વાભાવિક છે. પણ જરા ધીરજ રાખે. આ મહાત્મા એ જ છે કે જેના ઉપદેશથી દ્રાવિડ અને વારિખિલ્ય મહારાજા રાજપાટ ત્યજી આત્માનું કલ્યાણ કરનાર છે. તેઓશ્રી આ શ્રી વિલાસ વનમાં સુવશું તાપસના નામથી ઓળખતા હતા. સુવશું તાપસને ઉપદેરા, મહારાજા દ્રવિડે પ્રસન્ન ચિત્તથી કરેલા પ્રણામની મહત્વતાને લઈને ધ્યાનથી વિમુક્ત થઈ સુવશું તાપસે બને હાથ ઉચા કરી વિકસ્વર મુખથી આશીર્વાદ આપે હે રાજન ! તમારું કલ્યાણ થાઓ. આશીર્વાદ અંગીકાર કરી નમ્ર દ્રવિડ મહારાજએ તેઓબનાં વચન સાંભળવાની સ્પૃહા રાખી પરિવાર સહિત સન્મુખમાં આસન લીધું. જેણે શ્રી યુગાદિ પ્રભુની પવિત્ર વાણી સાંભળી છે. એવા સુવલ્લુ તાપસ મધુર વચનથી બેલ્યા. હે રાજન ! આ સંસાર, સમુદ્રના મોજા જે ચપળ છે. તેમાં વિષય રૂપ જળની ભમરીમાં લીન થઈ પામર પ્રાણીઓ ડૂબી જાય છે. હે રાજન ! દુઃખના સમુહને આપનારા વિષયો સમાગે ચાલતાં પ્રાણીઓને પણ પિશાચની જેમ છળે છે. કષાયરૂપ શત્રુઓ પૂર્વે સંચય કરેલા પુણ્યરૂપ પુષ્કળ ધનને જોત જોતામાં વેગથી હરી લે છે. તેમાં ક્રોધરૂપી મહાયોદ્ધો કેઈથી હઠે તે નથી. જે ક્રોધરૂપ અગ્નિ શરીરરૂપ ઘરમાં સળગી ઉર્યો હોય, તે તે જીવના પુણ્યરૂપ સર્વસ્વને બાળી નાખે છે. તેથી સર્વ કષાયમાં તેને મુખ્ય કહ્યો છે. જે પ્રમાદથી પણ છવની હિંસા થાય તે તેથી કુનીમાં અવતરવું પડે છે, તે ક્રોધથી જે પ્રાણીની હિંસા કરવી તે તો નરકનું કારણ છે. જે પુરૂષે રાજયાદિનાં સુખને માટે અશ્વ, ગજ અને મનુષ્યોને હણે છે તે અજવાળું કરવાની For Private And Personal Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૧ બુદ્ધિએ પોતાનું જ ઘર બાળે છે. હે રાજન! પરિણામે નરકને જ આપનારાં રાજયને માટે તમે બંધુની સાથે વૈર કરી કેટી મનુબેની હિંસા શા માટે કરો છે ? આ શરીર અનિત્ય છે. લક્ષ્મી જળના પરપોટા જેવી છે અને પ્રાણ તૃણના અગ્નિ જેવા છે. તે તેમને માટે તમે હવે પાપ કરે નહિ. જે કદી કાર્ય માટે વિરોધ કરવો પડે છે તે શત્રુની સાથે કર પણ પિતાના બંધુની સાથે વિરોધ કરે છે તે પિતાનું જ એક નેત્ર ફડવા જેવું જ છે. નિર્ગુણી દરિદ્રી, લોભી અને દુઃખદાયક એ પણ બંધુ હેય તો તે પણ શ્રેષ્ઠ છે. કારણ કે તે પોતાનો બીજો જીવ છે. કેદી પિતાને બંધુ પ્રચંડ કે તિવ્ર હોય તે પણ તેની સાથે સંગમ કરો તે ઉત્તમ છે. જુવો ! કમળ પોતાના તિમિત્ર સુના દર્શનથી ખુશી થાય છે. ચંદ્ર અમૃત મય છે, છતાં પણ તેનાથી ખુશી થતું નથી જે કૃર પુરૂ રાજ્યાદિકને માટે કેપથી પિતાના બંધુઓને મારે છે. તે પુરુષો અતી લૌલ્યતાથી પોતાના અંગને કાપીનેજ પિતજ ખોય છે. હે રાજન ! લેભરપિ પિશાઅને આધીન થઈને તમે પોતાની જ બીજી ભુજ જેવા બધું સાથે યુદ્ધ કરવાને આરમ્ભ કેમ કર્યો છે ? હે રાજન ! રણમાંથી વિરામ પામે! સર્વ સૈનીકે સુખે રહે ! અને દિગૂગ ધરણુંધર શેષનાગની સાથે વિશ્રાન્તિ પામે! તમે ધર્મની અને શ્રી યુગાદિ પ્રભુની આરાધના કરે છે, તે તેઓએ દૂર કહાડી મુકેલી હિંસાને તમે કેમ પાછી લાવે છે? સુવશું તાપસને મુખથી આ પ્રમાણે ઉપદેશ સાંભળી જેના અન્તઃકરણની સ્થિતિ ધર્મથી ભેદ પામીને સમાન ભાવ પામી છે, તે દ્રવિડ રાજા દયદ્ર હૃદયે બેટ. હે મુને ! શ્રી ભરત, આદિયંશા અને બાહુબલિ વિગેરે શ્રી આદીશ્વરના પુત્ર હતા, તથાપિ તેઓએ સહજ કરણને લઈને પરસ્પર યુદ્ધ કર્યું હતું For Private And Personal Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને તેમણે હાથી, ઘોડા, મનુષ્ય વિગેરેના યુદ્ધમાં વિનાશ કર્યો હતો તથાપિ તેઓ જરા પણ દુષિત ગણાયા નહતા? તેનું શું કારણ? કેમકે એમા કાંઈ એ હેતુ ઘટત ન હતા અને આ મારો ભાઈ વારિખિય તો કોપ કલુષ છે, અસત્ય માગને પ્રવર્તાવનાર છે, અને પિતાની મેળે સ્વજનની અવગણના કરીને રણ કરવામાં આગેવાન થયો છે. તથાપિ એ રણથી વિરામ પામીને મારી આજ્ઞા વડે સુખે પિતાનું રાજ્ય ભોગવે. હું મારા દેશમાં પાછા જવા તૈયાર છું. આ દ્રવિડનાં વચન સાંભળી સુવણું તાપસ ઘણાજ આદરણી ધર્મના સર્વસ્વરૂપ ઉત્તમ વચને બેલ્યા, હે રાજન! તમે જે ભરત વિગેરેનું ઉદાહરણ આપ્યું તે અહિ ઘટતું નથી, તેનું કારણ સાંભળે. ભરત ચક્રવતિએ મુનિદાનથી રાતિની લક્ષ્મી સંપાદન કરી હતી અને બાહુબલીએ મુનિરાજોની વૈયાવચ્ચ કરીને બાહુબલી (ભુજાબળ) ઉપાર્જન કર્યું હતું. ચક્ર જયારે શસ્ત્રાગારમાં પેઠું નહિં ત્યારે ભરત ચક્રવતિએ તેને નમવાનું કહેવરાવ્યું. પરંતુ મહાબલિષ્ઠ બાહુબલિએ એ પ્રત્યુત્તર આપ્યા કે–પિતા સિવાય અન્ય કેઈને હું નમનાર નથી. બને બધુઓ વચ્ચે અહકારના ઉભરાથી યુદ્ધ થવાને સમય આવ્યો. તે સમયે દેવતાઓનાં કથનથી તે બુદ્ધિમાન વીર જગતને સંહાર થવાના કારણભૂત અન્ય દ્વારા થતા બીજા પ્રકારના યુદ્ધોને ત્યાગ કરીને માત્ર બાહુયુદ્ધ, દષ્ટિયુદ્ધ આદિ યુદ્ધોથી સામસામા લડયા હતા. હે રાજન ! બાહુબલિએ અને ભરત ચક્રવર્તિએ જે ઉત્કષ કાર્ય કર્યું તેનું સ્મરણ કરે. તેઓ મહા પરાક્રમી, ગુણવાન અને ઉદાર રેરિત્રવાળા હતા. યુગાદિ પ્રભુના પુત્ર હોવાથી ક્ષણવારમાં પિતાનું અનુકરણ કરીને જ્ઞાન અને મોક્ષને પણ પ્રાપ્ત કર્યા છે. તમે પણ શ્રી ઋષભ સ્વામીના પાત્ર છે, તેથી જયારે તમારા For Private And Personal Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૩ પિતામહ અને કાકાના જેવું કાર્ય કરે. ત્યારે તેમનું ઉદાહરણ આપજે. અર સમયે શાંત થાઓ. મહાત્મા શ્રી સુવણુ તાપસનાં વચનામૃત સાંભળી દ્રાવિડ રાજા જરા લજજીત થયા. ક્ષણવારે નવીન ધર્મરાગથી મસ્તક નમાવી બો૯યા હે તાપસપતિ! અજ્ઞાનને લીધે જેમ પામર પ્રાણી કાચ અને ચિંતામણીને એકજ સ્થાનમાં જોડે તેમ કરી, મેં તેઓનું વૃથા ઉદાહરણ આપ્યું છે. હે તાપસપતિ! હવે મારે આ લેક અને પરલોકમાં ધર્મ અને સુખને કરનારું શું કાર્ય કરવું? તે સંબધિ શિક્ષા આપે. મહા રાજા દ્રાવિડને ધર્મતત્પર અને દયાદ્રહૃદયી જાણ તાપસપતિ આનંદ પૂર્વક મધુરવચને બેટયા હે રાજન! પાપકર્મને શરણરૂપ આ રણકાર્યથી વિરામ પામે ! આ બંધુ અને વૈરી તરફ થએલા વૈરભાવને દુર કરી જ્યાં સુધી હમેશાં પાછળ લાગેલું મરણ આવે નહિ ત્યાં સુધી સર્વ સંપત્તિ અને અખંડિત રાજય રહેલું છે. પ્રાણુ ક્ષણભંગુર છે, શરીર રોગનું ગૃહ છે. અને સંજયાના વાદળાં સમાન આ ચપળ રાજય અને રાજય લક્ષ્મી છે, માટે આત્મહિતનો વિચાર કરે. આ રાજવૈભવ પુત્રને સોંપી નિવૃતિ દશામાં પ્રવર્તે ! આ અસાર અને અનિય દેહથી જે શાશ્વત ધમ પ્રાપ્ત કરાય તે બુદ્ધિમાન પુરૂષોએ શું મેળવ્યું ન ગણાય? For Private And Personal Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૪ મહારાજા દ્રાવિડ અને વારિખિયને પ્રેમ ભાવ, અને તાપસી દિક્ષા. સુવઘુ તાપસની આવી વૈરાગ્યગર્ભિત સુધાસમાન ધર્મ વાણ સુદ્ધિનિધાન દ્રવિડ મહારાજા પરમ વૈરાગ્ય પામ્યા. ચરણમાં નમસ્કાર કરી કહ્યું, હે ભગવાન! તમે જ મારા ગુરૂ, તમેજ માસ દેવ અને આ સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરનાર પણ તમેજ છે. હે દયાસાગર ! પ્રસન્ન થઈ મને દીક્ષા આપે. મહા તપસ્વી સુવગુ તાપસે લઘુ ભ્રાતા વારિખિય અને તેમના સિન્યની પાસે ક્ષમા યાચનાની પ્રાર્થના કરવા કહ્યું. તુરતજ કવિડ મહારાજા ક્ષમા-યાચના માટે વારિખિયના સૈન્ય તરફ ચાલ્યા. જયેષ્ઠ બધુને વેગતી એકાકી આવતા જોઈ મહારાજા વારિખિય તત્કાળ આસન ઉપરથી ઉભા થયા અને પ્રણામપૂર્વક વડિલ બંધુના ચરણે માર્જન કરી વિનય પુરસર બેલ્યા. હે પૂજય! મારા પૂર્વ ભવના ભાગ્યયોગે તમે મારે ઘેર પધાર્યા છે. અતઃએવ પ્રસન્ન થઈને આ રાજય ગ્રહણ કરે. લઘુભ્રાતાવી ભક્તિથી હર્ષ પામેલા મહારાજા દ્રાવિડ પિતાને ઈરાદે સ્પષ્ટ જણાવવા માટે તાપસની પવિત્ર વાણી કહી સંભળાવી. શ્રી સુવ૯ગુ તાપસના પવિત્રધથી જાગૃત થઈ હું મારે રાજવૈભવ ત્યજી દઉં છું તે પછી તમારા રાજયને શી રીતે ગ્રહણ કરે ? હાથીએ કરણથી, અશ્વો પુચ્છથી, ખડગ કપાવાથી, વારંગનાઓ ચામરેથી રાજય લક્ષમીની ચપળતા સદાને માટે બતાવી રહ્યા છે. હે ભ્રાત! કોપાયમાન થઈ મેં તમને કપાવ્યા છે, તે માટેની ક્ષમા યાચના કરવા હું આપની સન્મુખ આવેલ છું. આ રાજયવૈભવ છોડી હું વ્રત સામ્રજ્ય ગ્રહણ કરીશ. વૈરાગ્ય ગર્ભિત જયેષ્ઠ બન્ધના ધમપુત વચને સાંભળી લઘુ ભ્રાતા For Private And Personal Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૫ વારિખિલ્ય બેધ્યા, જ્યારે આપ આ રાજય વૈભવને અસાર સમજી આત્મહિતનું અવલંબન કરવા દિક્ષા ગ્રહણ કરનાર છે, ત્યારે આ આપને અનુચર પણ આપની સાથે વ્રત ગ્રહણ કરવા તત્પર છે. સુરત પિતપોતાની રાજગાદિ ઉપર પિતાના પુત્રોને બેસાડી, યોગ્ય મંત્રીને રાજ્યકારભાર ભળાવી દશ ટી મનુષ્યની સાથે બને બંધુએ સુવશું તાપસ પાસે આવી પ્રાર્થનાપૂર્વક તાપસી દિક્ષા અંગીકાર કરી, માથે જટા ધારતા, ફળને ખાતા, ગગાની કૃતિકાથી સર્વ અંગને લિપતા, સર્વ પર હિતબુદ્ધિ રાખતા, પ્રતિદિન ધ્યાનમાં તત્પર રહેતા, મૃગના બચ્ચાની સાથે વસતા, જપ માળાથી શ્રી યુગાદિ પ્રભુનું નામ નિરંતર જપતા, પરસ્પર સ્વેચ્છા પુર્વ ધર્મકથા કરતા, દેવથી વર્જિત સરલતાને ધારણ કરતા તેઓએ તાપસપણામાં લાખો વર્ષ નિર્ગમન કર્યા. આકાશ માર્ગે થી બે વિદ્યાધર મુનિનું વિલાસ વનમાં આગમન અને શંત્રુજય ગિરિરાજને કહેલે મહિમા એકદિવસ નિમિરાજર્ષિના પ્રતિ શિષ્ય બે વિદ્યાધર મુનિ તેજના કિરણથી આકાશને પ્રકાશિત કરતા તાપસ વનમાં ઉતર્યા, જાણે મુર્તિમાન ધર્મ અને શક્તિમાન રસજ ય નહિ? એવા તે બને મુનિને જોઈ સર્વે મુમુલ તાપસોએ તેમની સસુખ આવી ભકિતથી નમસ્કાર કર્યો, 'સ્વાગતમાં પુછયું કે તમે ક્યાંથી આવે છે અને ક્યાં જવાનું છે? તમારું આગમન અમને પવિત્ર કરવાને જ આ સ્થળે થયું હોય એમ અમે સમજીએ છીએ તેમને ધમ લાભ રૂપ આશિર્વાદ આપી વિદ્યાધરમુનિ બેલ્યા; અમે શ્રીજિનેશ્વર પ્રભુની સેવા માટે For Private And Personal Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૬ શત્રુંજય-પુંડરીકગિરિ જવા નીકળ્યા છીએ. તાપસએ શત્રુજય પુંડરીક–ગિરિ સંબધી વૃત્તાન્ત પુછે. ત્યારે તેઓના ઉદ્ધારને માટે વિદ્યાધર મુનિએ નીચે પ્રમાણે વૃત્તાન્ત કહ્યો. અનંત સુકૃતનો આધાર શ્રી શત્રુંજય ગિરિવર સૌરાષ્ટ્ર દેશમાં શાશ્વતપણે વિજય પામે છે એ ગરિરાજની ઉપર તે તીર્થના યોગથી અહંત અને મુનિ વગેરે અનંત છ સિદ્ધિ પદના પામેલા છે. અને ભાવી સમયમાં અનંત છ સિદ્ધિપદને પ્રાપ્ત કરશે. એ ગિરિ સિદ્ધિ-લમીને અદભૂત ક્રીડા શૈલ છે, તેથી ત્યાં આવેલા પ્રાણિઓને તે (સિદ્ધિ-લક્ષ્મી) ક્ષણવારમાં સુખેથી સ્વાસ્થાનમાં લઈ જાય છે. ત્યાં મુકિત પતિ એવા શાશ્વત યુગાદિ પ્રભુ રહેલા છે. તેથી ત્યાં આવેલા પુરુષો મુક્તિ સુખના સ્વાદને અનુભવે છે. એ ગિરિરૂપ કિલ્લામાં રહેલા પુરૂષને અનન્તભાવથી સાથે રહેનારા કુકર્મરૂપ ક્રૂર શત્રુઓ પણ પરાભવ કરી શક્તા નથી. જેમ સુર્યના સંગથી અંધકારનો અને સજજનના સંગથી દુર્ગુણને નાશ થાય છે તેમ તે તીર્થના સગથી ક્ષણવારમાં હત્યાદિક પાપને પણ નાશ થાય છે. શત્રુંજય ગિરિની યાત્રા માટે દશ કટિ તાપસેનું વિધાધર મુનિ સાથે ગમન. અને જીન તિક્ષા. પાઠક! આ પ્રમાણે શ્રી શત્રુંજય ગિરિરાજનું આવું માહાસ્ય વૃત્તાંત સાંભળી સવ તાપસ ભક્તિ પૂર્વક તે મુનિની સાથે શ્રી શત્રુંજય ગિરિરાજના દર્શન માટે જવા નીકળ્યા. જીવની જતના પુર્વક ચાલતા અને પંથમાં ગ્ય આહાર કરતાં તેઓ દૂર ગયા, ત્યાં એક સુંદર સરોવર તેમના જેવામાં આવ્યું આ સરોવરની ચારે તરફ પાળ ઉપર વૃક્ષની ઘટા સઘન જામેલી For Private And Personal Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૭ સવાર પગના ફી ને છેડીને ઈ પાત્રમાંથી હતી. શ્રીમતુના ભયંકર સુર્યના કિરણેથી કલેશ પામેલા પ્રાણીઓ વિસ્તારવાળી વૃક્ષછાયા નીચે વિશ્રાંતિ લઈને તેની સેવા કરતા હતા. આ સુંદર સરોવર જેઈ સર્વ તાપસે તાપની શાંતિ માટે સરોવરના તટ ઉપર આવેલા વૃક્ષની છાયા નીચે વિશ્રામ લેવા ગ્ય સ્થાને બેઠા. તેવામાં એક ઉજજવલ હસ બીજા હસોથી વિટાઈ મરવા પડેલે તેમના જેવામાં આવ્યો, આ હસના નેત્ર વારંવાર ઘુમતા હતા, શરીરના કંપારા સાથે શ્વાસોશ્વાસથી ઉદર ઉપસતું હતું. મુખમાંથી લાળ વહેતી હતી, વારંવાર પગના ફડફડાટ થતા હતા. તાપસીને પગરવ થવાથી ભયને લીધે બીજા હંસે તેને છેડીને ચાલ્યા ગયા. તાપસ સમાજમાંથી એક દયાલુ તાપસે તેમની પાસે જઈ પાત્રમાંથી અમૃતની જેમ જળ લઈને તેના મુખમાં નાખ્યું, તે જળના પડવાથી જાણે તેને મેક્ષના આનંદના સુખની વાનકી બતાવી ય તેવું સુખ પ્રાપ્ત થયું. હે જીવ ! ઘણા દુઃખદાયક સંસારરૂપ અરણ્યમાં શરણ રહિત ભ્રમણ કરતાં તારે ચાર શરણ પ્રાપ્ત થા, જે જે ભવમાં જે જે જી વિરાધ્યા હોય તે સર્વ જીવોને તું ખમાવ, અને તેઓ તારી ઉપર ક્ષમા કરે. હવે તે શત્રુજ્ય તીર્થનું અને શ્રી આદિનાથ પ્રભુનું સ્મરણ કર, આ પ્રમાણે કહી તે મુનિએ નવકારમંત્ર સંભળાવ્યો તે પચ નમસ્કારના સ્મરણથી, પિડાથી વિમુક્ત હંસ સમાધિ સહિત મૃત્યુ પામી સેંધર્મ દેવામાં ઉત્તમ દેવપણાને પ્રાપ્ત થયો, તે બન્ને મુનિના શુદ્ધ ઉપદેશથી સર્વ તાપસોએ પિતાની મિથ્યાત્વપણાની ક્રિયા છોડીને જિનેશના વૃતાદિ અંગીકાર કર્યા. કેશ લુંચન કરી મિથ્યાત્વની આચના કરી, વ્રતધારી થઈને બને મુનિના મુખથી આ ભવસાગરમાં દુષ્કાય એવું સમક્તિનું સ્વરૂપ ભક્તિથી સાંભળ્યું. યુગાદિનાથ શ્રી આદિશ્વર પ્રભુની ઉપર For Private And Personal Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૮ પ્રથમથી જ તેઓ ભકિતભાવવાળા હતા અને ત્રત લેવાથી વિશેષ ભક્તિભાવને ધારણ કરી તાપસ મુનિઓ વિદ્યાધર બને મુનિની અનુમતિથી શત્રુંજયગિરિ તરફ ચાલ્યા. માર્ગમાં ભવિજનને તેઓ બોધ કરતા જીવની જતનાપૂર્વક પૃથ્વીને પવિત્ર કરતા કેટલા દિવસે સિદ્ધાચળના દર્શન કરવા ભાગ્યશાળી બન્યાં. શ્રી યુગાદિ પ્રભુ રૂપ મુકુટ રત્નથી શત્રુંજય ગીરી પૃથ્વી રૂપ સ્ત્રીનું વનરૂપ કેશવડે સુંદર મસ્તક હોય તેવું હતું. જેની ઉપર રત્નના કીરણે ઝળકી રહ્યા છે. તેવા એ આઠ સુવર્ણ શિખરે તેના ઉપર ઝળકી રહ્યા હતા. મુકિતગૃહના ઉચા આંગણાની જેવા તે ગીરીવર ઉપર યયાદિ દેવના દર્શનાર્થે ઉત્સાહપૂર્વક ચડવા લાગ્યા, ઉપર રહેલા રમણિય રાયણના વૃક્ષને ત્રણ પ્રદિક્ષણા કરી જેની ગૌર કાંતિ કપૂર અને ડેલર ના પુષ્પ જેવી ચમકી રહી છે. તેવા શ્રી આદિનાથ પ્રભુને તેઓએ પચાંગ નમસ્કાર કર્યા. ભકિત. ભાવના ઉલ્લાસથી પ્રેરિત થયેલા તેઓ પ્રભુના અનંત ગુણ હર્ષ પૂર્વક ગાવા લાગ્યા. વિદ્યાધર મુનિના કથનથી જ કેરી મુનિ સાથે દ્રાવિડ અને વારિખિદયને શત્રુંજય ગિરિપર નિવાસ અને, કાતિક શુદિ પૂર્ણિમાને દિવસે મિક્ષપદ, માસક્ષમણ ને અંતે બન્ને નાની મુનિઓએ સાથેના દશ કેટી સાધુઓને શિક્ષા આપવા માંડી છે સાધુઓ ! પ્રથમ તમે આ સંસારમાં અશુભ ધ્યનાદિના વેગથી નરકને આપનારા અનંત ક ઉપાર્જન કરેલા છે, તેથી તમારે આ ક્ષેત્રમાં જ રહેવું, આ ક્ષેત્રના પ્રભાવથી તમે સર્વ કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પામીને મે જશે. આવી રીતે તેઓને ઉપદેશ કરી તે For Private And Personal Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૯ બને દેવકી પિતાની કાન્તિથી દિશાઓમાં પ્રકાશ કરતા આકાશમાર્ગે ચાલ્યા ગયા. પછી શ્રી કાવિડ અને વારિખિલ્ય વિગેરે તાપસ મુનિવરે તે તીર્થના અને જિનેશ્વરના ધ્યાનમાં તત્પર થઈ માસોપવાસ કરીને તે સ્થાનમાંજ રહ્યા. અનુક્રમે સમસ્ત મેહનીય કર્મનો ક્ષય કરી પ્રાતે નિર્ધામણા આચરી મનવચનના યેગે સર્વ પ્રાણીઓને ખમાવી અષ્ટ કમ ક્ષય કરી નિર્મળ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અંતર્મહતમાં તે દશ કેટી સાધુઓ મોક્ષપદને પ્રાપ્ત થયા. પેલે હંસ કે જે સધર્મ દેવલોકમાં મહાદ્ધિમાન દેવ થયું હતું તેમણે શત્રુજ્ય ગિરિરાજ ઉપર આવી ભકિત પૂર્વક - મહા સમૃદ્ધિથી તેઓને નિર્વાણ મહત્સવ કર્યો. અન્ય લેકોને પિતાનું પૂર્વ વૃત્તાન્ત જણાવી તે સ્થળે હસાવતાર નામે પવિત્ર તીર્થ સ્થાપિને તે દેવ દેવલોકમાં ચાલ્યો ગયો. કાર્તિક માસની પુર્ણિમાને દિવસે ચંદ્ર કૃતિકા નક્ષત્રમાં આવતાં તે દશ કેટી મુનિઓ શત્રુંજ્ય ઉપર કેવલજ્ઞાન પામી સિદ્ધિપદને પ્રાપ્ત થયા. ત્યારથી કાર્તિકી પૂર્ણિમાને અપૂર્વ મહિમા આ જગતમાં પ્રસિદ્ધિને પામે છે. ચાતુર્માસની અવધી કાર્તિકી પૂર્ણિમા આવતાં થાય છે. તે દિવસે દેવતાઓ મુનિઓને નિર્વાણ ઉત્સવ કરે છે. તે પૂર્ણિમાએ શત્રુજ્ય ગિરિરાજની યાત્રા, તપસ્યા અને દેવાચન કરવાથી બીજા સ્થાનક અને બીજા સમયના કરતાં અધિક પુણ્ય થાય છે. કાર્તિક માસમાં માસક્ષમણ કરવાથી જેટલાં કર્મ સેંકડ સાગરોપમ સુધી નરકમાં દુઃખ ભોગવતાં ન ખપે તેટલાં કર્મો ખપી જાય છે, સિદ્ધાચળ ઉપર કાર્તિકી પૂર્ણિમાએ મન, વચન અને કાયાના રોગથી ભાવના પૂર્વક માત્ર એક ઉપવાસ કરવામાં આવે તો તે પ્રાણું બ્રહ્મહત્યા, વીહત્યા અને ગર્ભહત્યા જેવાં અધેર અને નરકદાયક પાપમાંથી પણ મુક્ત For Private And Personal Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૦ થાય છે શ્રી અહત પ્રભુના ધ્યાનમાં તત્પર થઈને જે સિદ્ધગિરિ પર કાર્તિકી પૂર્ણિમા કરે છે, તે સર્વસુખને ભાગવી પ્રાન્ત મોક્ષે જાય છે, કાર્તિકી પૂર્ણિમાએ જે ભાવિક જિનવચનાનુરાગી, શ્રાદ્ધરત્ન શ્રી સધને લઇ સિદ્ધાચળ ક્ષેત્રમાં આવી આદર પુર્વક દાન, તપસ્યા, પુજા, પ્રભાવના, આદિ જિન શાસનને દિપાવવાનાં શુભ કાર્યો અમલમાં મુકે છે. તે અન`તા સુખ વિલસી મેાક્ષ સુખને પામે છે, નિર્વાણું પદ પામેલા તે મુનીશ્વરાના પુત્રા યાત્રા માટે સિદ્ધાચલે આવી જીનેશ્વર પ્રભુના પ્રાસાદની શ્રેણી એવી સુંદર રચાવી કે જેથી પુણ્ય રાશી વધુ વધતા આ સિદ્ધાચળ અત્યન્ત શાભવા લાગ્યા. આવી રીતે કાટી મુનિઓના કલ્યાણથી આ પવિત્ર તીથ ત્રણ જગતમાં વિશેષ પ્રસિદ્ધિને પામ્યું. તેમજ ભાડવા ડુઇંગર ઉપર શાંબ પન્નુત્ર કુમાર સાડી આઠ ક્રેડિ મુનીની સાથે ફાગણ સુદી તેરસે મુક્તિ પદને પામ્યા છે અને આસે! સુદી પુનમે પાંચ પાંડવા વીશ ક્રેડ મુનીની સાથે સિદ્ધાચળ પર સિદ્ધિપદને પામ્યા છે. કાર્તિક પુર્ણિમાની કથા સંપુર્ણ : For Private And Personal Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ શ્રી દિવાળી ક૫ની કથા છે વીર વિશ્વર દેવ -નવાહ ભક્તિ ભાવતઃ | દીપાવલિ પર્વ વ્યાખ્યાન – બાલ બેધ કરેમિ છે જગદીશ્વર શ્રી વિરપ્રભુને ભક્તિ ભાવ પૂર્વક વદન કરીને બાલજીને બેધરૂપ દીવાળી પર્વનું વ્યાખ્યાન હું કરું છું જાજવલ્યમાન સ્વર્ગપુરી સમાન ઉજજૈની નગરીમાં સંપ્રતિરાજા રાજય કરતે તે રાજા મહા પ્રતાપ શાળી અને ત્રણ ખંડને ધણી હતું તેના નગરમાં જીવિત સ્વામીની મહાપ્રભાવ શાળી પ્રતિમા હતી જેને વદન કરવા શ્રી સુહસ્તિસૂરી એક વખત ત્યાં આવ્યા આચાર્ય શ્રી આવ્યા હેવાથી શહેરમાં રથ યાત્રાને વરઘોડે નિકળ્યો શ્રી સુહસ્તિસૂરી સંઘ સહિત ધારી રાજમાર્ગે વરઘોડામાં ચાલ્યા જતા હતા ત્યારે સંપ્રતિ રાજા પિતાના રાજમહેલના જરખાનામાં બેઠે હતે વરઘોડો જોતાં જોતાં રાજવીની નજર શ્રી સુહસ્તિ સુરી મહારાજ ઉપર પડી તેથી તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું તે જ્ઞાન દ્વારા મહારાએ આચાર્ય શ્રીને પોતાના પૂર્વભવના ગુરુ જાણ્યા એટલે તરતજ મહેલમાંથી બહાર નિકળી સુહસ્તિ સુરીને પ્રદક્ષિણા દઈને વાંદીને વિનય સહિત ગુરુને પૂછયું કે હે ગુરુદેવ આપ મને ઓળખો છે ? આચાર્યશ્રીએ કહ્યું કે હે રાજન તું આ રાજ્યને માલિક છે. તને કણ ન ઓળખે તને તે સૈ કેઈ ઓળખે છે એટલે રાજાએ કહ્યું કે હે સ્વામિન? હું એમ નથી કહે તે આપ મને સપ્રતિ રાજવી તરીકે જાણે છે હું બીજું જ કઈ પૂછું છું એટલે આચાર્યશ્રીએ શ્રુત જ્ઞાનનો ઉપયોગ આપીને જાણ્યું કે રાજવી પૂર્વભવમાં મારે શિષ્ય હતા આચાર્ય શ્રીએ રાજાને કહ્યું કે હે રાજન તમને ઓળખી લીધા તમે તે મારા શિષ્ય For Private And Personal Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૧ હતા જ્યારે મારા સાધુઓ ગોચરી વહોરીને આવતા હતા અને ખૂબજ ભકિત ભાવથી લેકે આહાર પહેરાવતા હતા ત્યારે તમે પૂર્વભવમાં ભિક્ષક હેવાથી માંગવા છતાં પણ તેમને કઈ ખાવાનું આપતું ન હતું તેથી તમારા મનમાં વિચારો કરવા લાગ્યા તમે અમારા સાધુઓ પાસે આવ્યા અને તેઓની પાસે ગોચરીમાં મળેલા લાડવાની માગ કરી પરંતુ મુનિરાજોએ તમને કહ્યું કે તમે અમારા જેવા થાવ તે તમને લાડવા આપીએ તેથી દિક્ષા અખીકાર કરી પણ માત્ર લાડવાની લાલચથી જ્યારે દિક્ષા તમે લીધી ત્યારે તેઓએ તમને લાડુ આપ્યા અને લાંબા સમયે ભીષ્ટ ભજન મળવાથી તમે ખૂબ જ ખાધા તમને વિક્વચિકા થઈ તમને દર્દ થવાથી બીજા સાધુઓ તમારી વૈયા વચ્ચ કરવા લાગ્યા એક વખતના ભિક્ષુકની આવી સેવા ચાકરી થતી જોઈ તમે સાધુવેષની ખૂબજ અનુમોદના કરી અને પુણ્ય બાંધ્યું તેજ રાત્રિએ મરણ પામી શુભ ધ્યાનથી અને પુરયા પ્રભાવથી અહી સંપ્રતિરાજા તરીકે જન્મ્યા છે – આ પ્રમાણે પૂર્વભવને વૃતાંત સાંભળીને તેમના પ્રત્યે ખૂબજ આદરભાવ પૂર્વક રાજા બોલ્યા કે હે સ્વામિન્ આપના પ્રભાવથી હું રાજા થયે તે આપજ આ રાજ્ય સ્વીકારે ત્યારે આચાર્યશ્રીએ કહ્યું હે રાજન અમારે રાજયની ઈચ્છા નથી અમે અમારા શરીરની પણ ખેવના કરતા નથી તે રાજય શું કરીએ એ રાજય તમારા પુણ્યથી તમને મળ્યું છે તે બેગ સમકિત ધારણ કરે અને શ્રી જિન શાસનની પૂજા પ્રભાવના કરી જૈનધર્મને દીપાવે ધર્મ આરાધન કરે સદ્ગુરુના વ્યાખ્યાન સાંભળો પર્યુષણું પ તે જૈન શાસનમાં સુવિખ્યાત છે સાથે સાથે દિવાળી પર્વ પણ એટલું જાણીતું છે તે ધ્યાનથી સાંભળો અને તેનું આરાધન કરે હે રાજન આ ભરત ક્ષેત્રમાં ક્ષત્રિયકુંડ નામનું મગર છે For Private And Personal Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૩ ત્યાં સિદ્ધાર્થ નામને રાજા રાજ્ય કરતા હતા તેને ત્રિશલાદેવી નામની પટરાણ હતી પ્રણિત દેવલોકના પુષ્પોત્તર વિમાનમાંથી અવીને ભગવંત મહાવીરને જીવ તેમની ફૂલીમાં ઉત્તરાફાલ્ગની નક્ષત્રમાં અવતર્યો ત્રિશલા રાણીએ ચૌદ સ્વપ્નો જોયા ચિત્ર શુદિ તેરસના દિવસે પુત્રને જન્મ થયે ગર્ભમાં આવ્યા બાદ રાજા રાણીના નિધાનના ભંડાર ખુબજ ભરાવા લાગ્યા અને સર્વ પ્રકારના ધન ધાન્યની પણ વૃદ્ધિ થઈ તેથી સિદ્ધાર્થ રાજાએ પુત્રનું નામ વર્ધમાન રાખ્યું. તેઓ પરિસોથી તથા દેના અનેક પ્રકારના ઉપસર્ગોથી જરાપણ ભય ન પામ્યા તેથી દેવતાઓએ તેમનું નામ મહાવીર રાખ્યું. શ્રી વર્ધમાન સ્વામી, કિશોરાવસ્થા પૂર્ણ કરી યૌવનવસ્થા પામ્યા ત્યારે તેમના માતા પિતાએ યશોદા નામની ખુબ સ્વરૂપવાન કન્યા સાથે લગ્ન કર્યું તેમના કાકાનું નામ સુપાર્વ હતું મેટાભાઈનું નામ નંદીવર્ધન અને બહેનનું નામ સુદશના હતું તેમને એક પુત્રી થઈ હતી તેનું નામ પ્રિયદર્શના હતું તે પણ ખુબજ રૂપવતી અને શીલવતી હતી વર્ધમાન સ્વામી પરિવાર સહિત આ સંસારમાં જીવન નિગમના કરવા લાગ્યા જ્યારે તેઓ અઠ્ઠાવીસ વર્ષના થયા ત્યારે તેમના માતાપિતા દેવલોક પામ્યાં ગંભવસ્થામાં પ્રભુએ જે અભિગ્રહ રાખ્યો હતો કે માતા પિતા જીવતા હોય ત્યાં સુધી દીક્ષા ન લેવી તે હવે પૂર્ણ થયા અને દીક્ષા લેવા તત્પર થયા પણ મોટાભાઈ નાદિવર્ધનના અતિ આગ્રહથી વળી બે વર્ષ સુધી ગ્રહવાસમાં રહ્યા બાદ લોકાંતિક દેવની વિનતિથી તેઓએ સાંવત્સરિક દાન દીધું અને છઠ્ઠને તપ કરીને મહત્સવ પૂર્વક માગશર વદી દશમના દિવસે પાછલા પહેરે દીક્ષા અંગીકાર કરી તેમને મન પડાાન ઉત્પન્ન થયુ” બીજા દીવસે કેલ્લોગ સવિશ નામના ગામમાં ૪ - ફીરનું ભોજન કરીને પારણું કર્યું દીક્ષા For Private And Personal Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૪ પર્યાય દરમિયાન સાડા બાર વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું ઘણા પરિસહ ઉપસર્ગો સહ્યાં ગોવાળીઆએ કરેલાં શૂલપાણિ યશે અને સંગમ દેવે કરેલા અસહ્ય ઉપસર્ગો સહ્યાં ઋજુવાલિકા નદીના કિનારે મ્યામાંક ખેડૂતના ક્ષેત્રમાં શામલી વૃક્ષની નીચે શુકલધ્યાન ધ્યાતા ગોહિકાસને બેઠા છઠનો તપ કરી વૈશાખ શુદિ દશમીના દિવસે ઘાતી કર્મને ક્ષય કરીને કેવળજ્ઞાન પામ્યા તે વખતે દેએ સમવસરણની રચના કરી ચેસઠ ઈકો આવ્યા પરમાત્માએ દેશના દીધી બાદ કાળક્રમે પ્રભુએ ઈન્દ્ર ભૂતિ વિગેરે અગિયાર ગણધરોની સ્થાપના કરી તેના નવ ગષ્ઠ થયા ચૌદ હજાર સાધુઓ છત્રીસ હજાર સાધીઓ એક લાખને સાઠ હજાર શ્રાવકે તથા ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકાઓને પરિવાર થય દિક્ષા લીધા પછી પ્રભુએ જુદા જુદા શહેરમાં ચોમાસા કર્યા એક અસ્થિ પ્રામે ત્રણ પૃષ્ટ ચપા બાર ચોમાસા વિશાળ નગરીમાં રાજગૃહીમાં નાલંદા પાડે ચૌદ માસા મિથિલામાં છ ચોમાસા ભદ્રિકા નગરીમાં બે ચોમાસાં તથા આલોભિકા નગરીમાં એક ચોમાસું કર્યું તે ઉપરાંત પ્રભુએ એક માસું પ્રણીત ભૂમિમાં અનાર્ય દેશ પ્લેચ્છ દેશમાં અને એક ચોમાસું સાવત્થીમાં છેલે અંત સમયનું એક ચોમાસું પાવાપુરીમાં હસ્તિપાલ રાજાની સભામાં કર્યું ત્યાં પિતાનું આયુષ્ય તું બાકી રહ્યું છે અને ભાષા વગણના પુદ્ગલ ઘણું બાકી રહ્યા છે એમ જાણો પ્રભુએ સોળ પહેર સુધી ધમ દેશના આપી પ્રભુ ધર્મદેશના આપતા હતા ત્યારે પુન્યપાળ રાજા આવ્યો અને પ્રભુને પૂછયું કે હે ભગવાન મેં આજે આઠ સ્વપનાં જયાં તેનાં નામે આ પ્રમાણે છે. પહેલા સ્વપ્નામાં જૂની શાળામાં હાથી જોયા. બીજામાં ચપળ વાંદરે જે ત્રીજામાં ક્ષારવૃક્ષને કાંટા ઉગેલા જોયાં ચેથા For Private And Personal Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૫ સ્વપ્નમાં અધિક પાણી વાળા સરેશવરને બદલે ખામાચિયામાં સ્નાન કરતા કાગડા જોયેા પાંચમામાં સિંહનુ મડદું જોઇને દૂર નાસતાં જનાવરા જોયાં છઠ્ઠામાં ઉકરડામાં કમળ ઉગતુ જોયુ. સાતમામાં વેરાન ક્ષેત્રમાં ખીજ વાવતા ખેડૂત જોયા અને આઠમા સ્વપ્નમાં ગદા ભાંગી ગયેલા સુવર્ણ કળશ જોયે.. હે ભગવાન મારા ઉપર કૃપા કરીને આદેય સ્વપ્નાના શુ' અ હરો તે કહે ભગવાને જણાવ્યુ કે હે રાજન એ દરેક સ્વપ્નનું ફળ હવે પાંચમા આરામાં આવશે તેને અ કહુ છુ... તે ધ્યાન રાખીને સાંભળ. લાક થયા જીરણુ શાળા રકત તસ ક્ષેાભે શાળા પડી પડતા ડાઇક નીક્ળ કાઈ રહે સક્ષેશભ ઘણા ત્રાસ પામે તિહાં વળી ભૈડા અક્ષેાભ હ્રસ્તી તણા સમાજ ગુ.જી રહ્યા ગજરાજ ૧ જીરણ શાળા સ્થાનકે બંધાર તિહાં મુનિવર ગજ સારિખાન તજે ઘર મૂકે તે પણ ઘરે નિજ ચારિત્ર થકી પડી શ્રાવક પણ તે ધમથી દિક્ષા લેષ્ઠ નહી” પાળશે ગૃહસ્થાવાસ ગૃહને પાસ ઘણાં ઘણાની આશ કેરેજ વ્રતને નાશ રહિત હશે. અંતિમદ ફ્રી ગ્રહેશે ગૃહદ પ ૩ સલેશ પામી કરી વિલા સાધુ હેાશે વળી સ્થિરતાએ ઊઈ ઠામ ; હાશે ભગ્ન પરિણામ સલેશ દરે કરી આગમને અનુસાર દિક્ષા લતે પાળશે નિહશે વ્રત ભાર For Private And Personal Use Only ७ Page #434 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હે રાજન તમે સ્વપ્નમાં જોયું કે જૂની શાળામાં હાથીઓ રહે છે તે જૂની શાળા તૂટવા માંડી ત્યારે કાઢવા છતાં કેટલાક હાથીઓ નીકળ્યાં નહીં અને વિનાશ પામ્યાં તેને અર્થ એ કે આ પાંચમા આરામાં દુઃખ દૌર્ભાગ્ય દીનતા અને રેગ પડા સમાન જૂની શાળા જેવો વિષમ ગૃહસ્થાવાસ જાણવે તેમાં હાથી જેવા ધમાથી શ્રાવકે જાણવા તે એવા થશે કે ગૃહસ્થાવાસમાં રહ્યા મહાદુઃખ પામશે છતાં પણ દીક્ષા લેશે નહીં અને કદાચ લેશે તે પાળશે નહીં અને છોડી દેશે વળી વ્રત રૂપી નવી શાળામાં જઈને નિવિન પણે રહેશે નહીં અને જુની શાળામાં પડયા પડયા રીબાશે કદાપિ કઈ સત્પરૂ ગૃહસ્થવાસમાંથી નિકળી ચારિત્ર લેશે તે તેમાં પણ ઘણા ભગ્ન પરિણામી થશે, યથાર્થ ચારિત્ર પાળી શકશે નહીં. કોઈ વિરલા મુરજ સાધુ થઈને આગમ અનુસાર ઘર સબંધી સંકલેશને અવગણીને દીક્ષા લેશે અને ચારિત્રને નિર્વાહ કરશે. - હવે બીજા સ્વપ્નની વાત કહું છું કોઈ એક સ્થળે વાનરાઓનું એક ટોળું હતું એ ટોળાને સ્વામી પિતાના શરીરે વિષ્ટાને લેપ કરી રહ્યો હતો તે જોઈને બીજા વાનરાઓ પણ પિતાના શરીર ઉપર વિષ્ટાને લેપ કરવા લાગ્યા આ પ્રમાણે વાનરાઓનાં ચેન ચાળા અવળા જોઈને લોકે તેની હાંસી કરવા લાગ્યાં ત્યારે વાનર કહે છે કે આ વિષ્ટા કાંઈ અપવિત્ર નથી એ ગોશીષચંદન સમાન છે બીજા કેટલાંક વાનરાઓ વિષ્ટાને અપવિત્ર સમજીને તેને લેપ નથી કરતા તેથી તેઓના ઉપર પેલાં વાનરાઓ ગુસ્સે થાય છે અને કહે છે કે તમે શા માટે વિષ્ટાને લેપ નથી કરતાં હે રાજન્ ચંચળ વાનરાઓની જેમ ચપળાત્મા અલ્પ સત્વ વાળા જ્ઞાન ક્રિયાને અનાદર કરવા વાળા શિથિલાચારી ચલ પરિણામી એવા યતિઓ થશે અને For Private And Personal Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ વનરાઓના સેનાધિપતિ જેવા ગચ્છાધિપતિ આચાર્ય થશે તે સાવદ્ય સેવનરૂપ અશુચિ અને દુષ્કર્મ રૂપ વિષ્ટાને પિતાના આત્મા ઉપર લેપ કરશે અને બીજા આચાર્યની પાસે રહેનારા શિષ્યો શ્રાવકે વિગેરે પણ સાવઘકમ ૫ અશુચિથી લેપાશે ત્યારે લોકે તેમના તરફ ધિકકાર તિરસ્કાર બતાવશે તેઓની હાંસી કરશે આ હાંસી સાંભળીને તેઓ બેલશે કે અમારા આચારો સુયોગ્ય છે તેની નિંદા કરવી બરાબર નથી અમે તે સાક્ષાત્ કેવળ ધર્મનું જ અંગ આચરીએ છીએ તેની આજુ બાજુ બીજા કેટલાક એવા સાધુઓ શ્રાવકે થશે કે જેઓ સાવધકર્મ નહીં કરે શિથિલા ચારીઓ તેઓની હાંસી કરશે જેમ ગામડીયાઓ નગર વાસીઓની હાંસી કરે તેવી જ રીતે શિથિ. લાચારીઓ પણ સાવધના ત્યાગી સાધુઓને કહેશે કે આ ગીતાર્થ તમે જે કાંઈ કરે છે તે મૂર્ખાઈ છે ભવિષ્યમાં આવા વિષમ સાધુઓ થશે અને માથું મુંડાવ્યાં છતાં પણ આચાર વિચાર પાળવામાં ઢીલા રહેશે શેડું ભણીને અભિમાન કરશે નવા નવા વેષ બનાવશે અને કેઈ સુમાર્ગે જતા હશે તેઓને કહેશે કે તમે અવળા માર્ગે જઈ રહ્યા છે અને જુઠી પરંપરા ચલાવી રહ્યા છે. આ સાંભળીને તે શિથિલાચારીઓ ગૃહસ્થ પણ કહેશે કે જુઓ આ ઉત્કૃષ્ટ ચારિરીયા થયા છે ? આ પંચમ આરામાં તે ચારિત્ર છેજ કયાં? આ રીતે ભ્રષ્ટાચારી વાનરાઓની જેમ ચપલાઈ કરશે. ત્રીજા સ્વપ્નમાં ક્ષીરવૃક્ષની નીચે સિંહના બચ્ચાં શાંતિથી બેઠેલા જોયાં અને બાજુમાં બાવળના ઝાડની નીચે કુતરાના ગલુડીયા રમતાં જોયા. તેનુ ફળ હે રાજન એ છે કે ક્ષીર જેવા શ્રાવકે જાણવા એટલે જે ક્ષેત્રમાં સાધુઓ વિહાર કરતાં હેય તેવા ક્ષેત્રમાં રહેતા શ્રાવકે તે ક્ષીરવ જેવા જાણવાં જ્ઞાન For Private And Personal Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૮ ક્રિયાવાન સાધુઓની ભક્તિ કરનારા શ્રી જિન શાસનને પ્રભાવ કરનારા સાત ક્ષેત્રમાં ધન વાપરનારા ધર્મનું દાન દેવાને સાધુને આદર સહીત રહેઠાણ આપવાને તત્પર એવા શ્રાવકે ફિરવૃક્ષના જેવા જાણવા એવા ક્ષિરવૃક્ષના જેવા શ્રાવકને ઘણાં સિંહના બચ્ચાં સમાન નિત્યવાસી પાસત્થા ઉસત્તાદિક સાધુએ રૂધી રહ્યાં છે દુઃખ પમાડી બીજાને ખાવા ઈચ્છતા કુતરા જેવા પ્રાયઃ બીજા ગચ્છવાસીઓ પોતે લેકેને ખુશ કરવા પાખંડ રૂપ લઈને સાધુપણું બતાવશે તેથી લેકે આશ્ચર્ય પામીને તેવા પાખંડીઓની પૂજા પ્રભાવના કરશે તેની પ્રસંશા કરશે તેવા પાખંડી ઓને ધર્મ ચાર્યપદે સ્થાપશે પાખંડીઓના ગચ્છની પરંપરા ચાલશે આ પ્રમાણે પાખડીઓની અન્યાય ભરેલી પ્રવૃત્તિઓને કેઈ શ્રાવક વિરોધ કરશે તે તે શ્રાવની અવહેલના થશે તથા જે ભવ્યજીવો ધર્મમાં શ્રદ્ધાવાન હશે તેવા ઉત્તમ છોને હેરાન કરશે પાખડીએ કુતરાની જેમ શુદ્ધ ધર્મની વગેવણ કરશે શુદ્ધ ધર્મઆચરણ સેવનારની કુલિંગીઓ અવહેલના કરશે જે મનુષ્ય સુકુળમાં રહેશે તેની હાંસી થશે ભાવાર્થ માત્ર એટલેજ કે ભલા જ્ઞાનવત ક્રિયાવત સાધુઓની આદર સહિત ભકિત કરનાર ક્ષીરવૃક્ષ સમાન શ્રાવકોને દ્રવ્યલિંગી સાધુઓ આડા પડીને સારા સાધુઓને અસંગ કરવા દેશે નહીં શ્રાવકેની તેની પ્રવૃત્તિઓની અવળી પ્રરૂપણા કરશે તેમજ અનેક વિધ અવળી દેશના આપીને શ્રાવકેને ભમાવશે શુભ ક્ષેત્રમાં સાધુઓને પણ આવવા દેશે નહીં પાંચમા આરામાં આવા સાધુઓ કાંટા સરખાં દ્રવ્યલીગી સાધુઓ થશે ચોથા સ્વપ્નમાં તૃષાતુર કાગડાનું એક ટોળું વાવડી તરફ જતું હતું રસ્તામાં કોઈ એક કુત્સિત. સર તળાવ જોઈને ત્યાં જવા માંડયું ત્યારે એક કાગડાએ બીજા કાગડાઓને વાર્યા અને કહ્યું કે ત્યાં પાણું નથી છતાં પણ For Private And Personal Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ તેઓએ માન્યું નહી અને કુત્સિક સર તળાવમાં ગયા અને સૈ નાશ પામ્યા સ્વપ્નનું ફળ હે ગૌતમ સાંભળ. ગભીર અને સુમાર્ગ બતાવનારા ઉત્સર્ગ એ નિયમ અને અપવાદ રૂપ હોય છે છતાં પણ શકિત અનુસાર નિયમ કરવા વાળા દેશ કાળને અનુસરીને ધર્મઆચરણમાં રક્ત ઉપાશ્રયમાં અનિશ્રિત એવા સુ સાધુઓની પરંપરા તે વાવડી ૫ જાણવી અને અત્યન્ત વક જડ અનેકવિધ કલાકેથી સંયુકત વિપરિત ધર્માચરણ કરવા વાળા દુષ્ઠાનુષ્ઠાનમાં રક્ત દુષ્ટ વિચાર ધારાથી અને અજાણપણાને લીધે દુષ્ટમાર્ગ પ્રવૃત્તિ કરવા વાળા મૂઢ જીવો કાગડારૂપ જાણવા આવા મનુષ્યો સુસાધુરૂપ વાવડી તરફ જવાને બદલે રસ્તામાં જ કુલિંગી૫ કુત્સિત સર–તળાવના માર્ગે જાશે ત્યારે તેઓને કોઈ ગીતાર્થ કહેશે કે હે ભદ્રિક જી તમે જે પ્રવૃત્તિ કરે છે તે ધર્મ નથી કારણકે કમબંધનના હેતુ વાળી અશુભ પરિણતિ જ્યાં હોય ત્યાં ધર્મપણું ન હોય માટે ત્યાં ધર્મને આભાસ પણ નથી આવું સાંભળવા છતાં તે લેકે ગીતાથના વચને નહીં માનતા પાખંડીઓના ધમમાં જશે તેવા મનુષ્ય કાગડાઓની માફક નાશ પામશે સંસારમાં રખડશે તેમાં વળી જે મનુષ્ય પૂર્વોક્ત ગીતાથ ગુરુના વચને માનશે તેઓ શુદ્ધ ધર્મના સ્થાપનાર થશે પાંચમા સ્વપ્નમાં એક ભયંકર વનમાં એક મરવા પડેલ સિંહનું ફ્લેવર જોયું અને તે લેવરનું કોઈ ભક્ષણ કરતું નથી શિયાળ વિગેરે પ્રાણીઓ પણ તેને શાન કરતા નથી તેથી કલેવરમાં કીડા ઉત્પન્ન થયા તે જોઈને શિયાળ વિગેરે પ્રાણીઓ પણ તેને હેરાન કરે છે એવું જે સ્વપ્ન જોયું તેનું ફળ કહું છું તે તું સાંભળ સિંહરૂપ પ્રવચન-સિદ્ધાન્ત જાણો અને જ્યાં ધર્મના જાણનાર બહુ ડાં મનુષ્ય છે એવું આ ભરતક્ષેત્ર ૨૫ વન જાણવું તેમાં પ્રક્ષેપણે વિરલા જ સદ્ગરના For Private And Personal Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચને પ્રમાણે ધર્મના ધેરી જેવા સિંહના કલેવરરૂપ જાણવા કુધમમાં રક્ત અને જિન પ્રવચનના વિરોધી એવા વનચર જીવો જાણવા તેઓએ એવું માન્યું છે કે જે જિન પ્રલચન છે તે તે અમારા પૂજા સત્કાર દાનાદિ ક્રિયાઓનું ઉચ્છેદન કરનાર છે તેથી તેઓ જે તે પ્રવૃત્તિઓ કરશે અર્થનો અનર્થ કરશે અને વિષમ કુમાર્ગને અંગીકાર કરીને રહેલા તે છ વનચર પ્રાણીઓ જેવા છે કે જિન પ્રવચનરૂપ સિંહનું કલેવર વનચર પ્રાણીઓ રૂપ વિધીઓથી ઉપદ્રવ પામેલું નથી છતાં પણ તેના અતિશયના અભાવને લીધે સિંહ કલેવરનું નિઃપ્રભાવપણું થશે અન્ય તિર્થોની સાથે સ્વતિર્થોની મહેમા પ્રીતી થશે કાલ ભાવના દેષધી સુસ્થિત પણે થશે અને તે સિંહ કલેવરમાં કીડા પડયા અને અંદર જ રહ્યા તે પ્રમાણે સ્વતિથમાં રહ્યા પ્રવચનને નાશ કરનાર એવા લેાકે થશે કે જેઓ માહે માહે પિતાના ધમની નિંદા કરશે અને જિનશાસનની અવહેલના કરશે એ વખતે અન્યદર્શનને લેકે જિન પ્રવચનની વિરુદ્ધ બોલશે અને કહેશે કે શ્રાવકેમાં પણ એક રાગ નથી મહા માહે ઝગડા થતા લાગે છે અને કહેશે કે આ પ્રવચનમાં જરાપણ અતિશય રહ્યો નથી તેથી વિરોધીઓ નિભયપણે પ્રવચનને ઉપદદ કરશે એટલે પાંચમાં આરામાં શ્રી છનશાસન સિંહ કલેવરની માફક તપલબિધિ જ્ઞાનતિશય વિગેરે પ્રભાવથી રહિત થશે તે પણ જેમ સિંહ કલેવરથી શિયાળ વિગેરે પ્રાણીઓ દૂર નાસી જાય છે તેમ જૈન મુનીરાજના પ્રભાવથી અન્ય દેશની કુતિથીઓ વિગેરે દૂર નાસી જશે છતાં પણ ઘણા પ્રકારના સ્વચ્છેદાચારીઓ અનેકવિધ વિપરીત પ્રરૂપણ કરીને ગ્રંથ સમાચારીઓ રચીને છિન્ન ભિન્ન કરી નાખશે. તેમજ કુતિથીઓ પણ પીડા ઉપજાવશે છઠ્ઠા સ્વપ્નમાં પાસરોવર વિગેરે મેટા તળાની અંદર ઉગતું કમળ For Private And Personal Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ ઉકરડામાં ઉગતું કમળ જે તે પણ કદરૂપું અને આંખને ન ગમે તેવું હતું કે કોઈ ઉકરડા ઉપરજ ઉગેલું હતું તે ઉકરડામાં ઉગતા કદરૂપા કમળનું ફળ કહે છે પદ્મ સરોવર રૂપ ધમ ક્ષેત્ર અથવા ઉત્તમ કુળ જાણવું. ઉકરડારૂપ નીચ કુળ અને ધર્મ વિરોધી ક્ષેત્ર જાણવું પાંચમાં આરામાં રાજાએ વિગેરે ઉત્તમ કુળના પુરુષો અને સાધુ શ્રાવકને સંઘ કુશીલ સંસગ તથા પતિત પરિણામ થઈને ધર્મરૂપ કમળને છોડી દેશે. નીચ કુળમાં કઈ કઈ જાતિ વિશેષમાં ધર્મ પ્રવર્તશે ટૂંકમાં પાંચમાં આરામાં જે છે પિતાની આજીવિકા પુરી ન કરી શકે લેકમાં નિદાને પાત્ર બને અને તેથી અનેક દુષ્ટ વિચારોને લીધે આત્માથે સાધી ન શકે તેવા છ વણિકાદિ કુળમાં રહેવાથી કદાગ્રહ રૂપ સંસાર વધારનાર લેશ માત્ર ધર્મ કરશે. હવે સાતમાં સ્વપ્નમાં કેઈએક ખેડૂત દુવિધ અને ઉખર ભૂમિને સુક્ષેત્ર જાણીને સાર એગ્ય બીજને અસાર અયોગ્ય બીજને સાર યોગ્ય બીજ જાણીને વાવે છે અંકુરા નિપજાવવા લાગ્યો છે તેમાં દેવયોગે કોઈ શુદ્ધ બીજ આવી જાય છે તો તેને કાઢી છે પણ સુક્ષેત્રોને વિષે સુબીજ વાવતે નથી આ સ્વપ્નનું ફળ પ્રભુ કહે છે કે હે રાજન ખેડૂતોની ગ્યાએ દાન દેવાની ઈચ્છાવાળા પુરૂષ જાણવા તે મૂખલેકે પાત્ર કપાત્રની પરીક્ષા કર્યા વિના જ વેશધારી તથા શુદ્ધ સાધુ એ બંનેને સરખા જાણી દાન આપશે અને કહેશે કે આપણે તે સવ સરખાજ સમજીએ સર્વ જગ્યાએ ધર્મ છે એમ બોલતા કુપાત્રને પાળ જાણી દાન આપી અનંત સંસાર વધારશે એવા દાન દેનાર થશે અથવા અખીજરૂપ જે કુસાધુ હશે તેને સાધુ જાણીને આદરમાન આપશે કુસ્થાનકને અવિધિએ સ્થાપશે જેવી રીતે કઈ ખેડૂત અબીજને શુ બીજ માને અને શુદ્ધ બીજને For Private And Personal Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૨ અખીજ માને અને વાવણી કરે તેમાં જો કાઈ શુદ્ધ ખીજ આવી જાય તે! તે દુર કરી નાખે અને રાખે નહી તેવી રીતે અજ્ઞાન ભૂખ લાક ધમની શ્રદ્દાએ જે સુપાત્ર પામશે તે અવિધિ અબહુમાન વગેરે વડે સુપાત્રને કાઢી નાખશે અને તેથી પુન્યરૂપી અકુરા સફળ થશે નહીં. આઠમા સ્વપ્નનું ફળ કહેછે તેમાં કાષ્ઠ એક મદિરના શિખર ઉપર ખીરાદથી ભરેલા અને સુત્રાથિીશાભાયમાન કદવાળા એક કળશ છે. બાજુમાં ખીજી એક જગ્યાએ કાંઠા વિનાના ભગાર જેવા ભાંગેલા ઘા પડયા છે થાડા કાળ ખાદ તે કળશ શિખર ઉપરથી પેલા ભાંગેલા ઘડા ઉપર પડયે તેથી કળશ ભાંગી ગયા પહેલાં ઉગ્નવિહાર કરતા પુજા પ્રતિષ્ઠા પામેલા શિખર ભૂમિ ઉપર રહેલા જે સાધુઓ તે કાળના દોષથી પેાતાનું સત્તર ભેદ વાળુ સયમરૂપ જે સ્થાનક ત્યાંથી ચલાયમાન થશે ઉત્સન્નીભૂત થશે અને શીતળ વિહારી મવિહારી થશે ત્યારે ખીજા પાસથાર્દિક ભૂમિમાં રહેતા અઢાર પાપસ્થાનામાં રચ્યા પચ્યા રહેતા એવા અસયમીઓ ભાંગેલા ઘડા રૂપ નિષ્ણુ પરિણામી થશે અને ઉપર કહેલા સાધુઓ ભાંગેલા ઘડા રૂપ અસયમી આથી દુર રહેશે તે પશુ ખીજા વિહાર ક્ષેત્રના અભાવથી ભાંગેલાં ઘડારૂપ પાખડીઓ ઉપર પડશે અને પીડા નેાતરશે બાકી રહેલ ક્ષેત્રમાં અક્રમથી પીડા પામીને સારૂ' ક્ષેત્ર છેાડી દઈને સલેશ કરનારા થશે અને માંહે માંહે વાદવિવાદ કરતાં ખંને જણા સયમથી ભ્રષ્ટ થશે વિનાશ પામશે કેટલાક તપમાં શિથિલ થશે કેટલાક ક્રિયામાં શિથિલ બનશે અભિમાનને વશ થઈને અસ્પધી બનશે ધમથી વિમુખ થશે કેટલાંક જો કે ઘેલા નહીં હાય પણ ઘેલાની જેમ રાજાની કથા અનુસાર પાસસ્થાદિની સાથે રહી આત્માના નિર્વાહ કરશે એટલે નાનાદિ For Private And Personal Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૩ ગુણોએ સહિત ચારિત્રવત સુવર્ણ કળશ જેવા મુનીઓ છેડા થશે તેઓ પણ કાળના પ્રભાવથી લિંગિયાના પ્રચારથી મનમાં અભિમાનાદિદે રાખશે લોભીઓ ઠેકાણે ઠેકાણે થશે લિંગધારીઓ ઘણા થશે તેઓ શુદ્ધ સાધુઓની સાથે કલેશ કરતા ફરશે ત્યારે શુદ્ધ સાધુઓ પણ તેઓને જવાબ આપવા વાદવિવાદ કરશે તેથી લેકના મનમાં બંને સરખા લાગશે લિંગધારીઓ શુદ્ધ સાધુઓને હેરાન કરીને લેકેને બતાવશે કે તેઓ પણ અમારા જેવા જ છે ઘણા વેશ ધારીએ સ્નાન શણગારાદિ કરશે તેઓને લેકે ભ્રષ્ટ કહેશે અને શુદ્ધ મુનીઓને ભલા કહેશે ત્યારે વેશધારીએ મુનીઓને સંતાપીને કલહ કરાવશે અને લોકોને બતાવશે કે અમારામાં અને તેમાં કશેય ફેર નથી આવી રીતે પ્રવૃત્તિ કરીને વેશધારીઓ લેકેને શુદ્ધ મુનીથી વિમુખ કરશે ત્યારે ગીતાથ મુનિયોને પણ લિંગિની સાથે મળીને ચાલવું પડશે તેથી તેઓ યતિ નિગ્રંથને જે શુદ્ધ માર્ગ છે તેની પ્રરૂપણા કરશે નહીં પરંતુ મનમાં શુદ્ધ રહી તેઓની સાથે મળીને ચાલશે. કારણકે શુદ્ધ માર્ગ બતાવે તે લિંગધારીઓ સાથે કલહમાં ઉતરવું પડે આ વાતને ટેકારૂપ એક રાજા અને ઘેલાની મૂખની કથા છે તે નીચે પ્રમાણે. પૃથ્વીપુર નગરમાં પૂર્ણ નામને રાજા રાજય કરતે તેને સુબુદ્ધિ નામને મહા બુદ્ધિશાળી પ્રધાન હતે એક દિવસ લોકદેવ નામને તિષી રાજસભામાં આવ્યો. તેને પ્રધાને પૂછ્યું કેહે જેથી આવતું વર્ષ કેવું થશે? જોતિષીએ કે એક મહિના પછી એક એવો વરસાદ થશે કે તેનું જળપાન કરનાર સ' ગાંડા બની જશે. પછી થોડા સમય બાદ બીજી મેઘવૃષ્ટિ થશે તેનું પાણી પીવાથી વળી સવ લેક સમજણવાળા ડાહ્યા થઈ જશે નિમિતિયાના કહેવા પ્રમાણે એક માસ બાદ એક For Private And Personal Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૪ કુમેઘદૃષ્ટિ થઈ, પણ રાજાએ શહેરમાં જળસંચય કરવાને પડહ વગડાવ્યા હતા તે પ્રમાણે પ્રજાજને અને રાજા તથા પ્રધાન સા સંગ્રહ કરેલું પાણી પીએ. રાજા અને પ્રધાનને ત્યાં પાણીને પુષ્કળ જથ્થો સંગ્રહ કરેલ હતું પણ પ્રજાએ સંગ્રહેલું પાણી ખૂટી પડયું અને તેથી પ્રજા નવું વરસેલું પાણી પીવા લાગી, તેથી સર્વ પ્રજાજને ગાંડા બની ગયાં પરંતુ રાજા અને પ્રધાન સંગ્રહેલું પાણી પીતા હેવાથી સમજવાળા રહ્યા હતા. એક દિવસ રાજસભા ભરાઈ હતી. તેમાં રાજા અને પ્રધાન સિવાય સર્વ સામન્ત અને અન્ય લોકે ઘેલા થઈ ગયા હોવાથી સભામાં ગાંડપણ કરતા હતા. રાજા ને પ્રધાન જરા પણ ગાંડપણ બતાવે નહીં, તેથી સર્વે સામો એ જાણ્યું કે આ રાજા અને પ્રધાન ગાંડા થઈ ગયા છે માટે તેઓને ઉઠાડી મૂકીએ અને બીજા આપણા જેવા ડાયા પુરુષને રાજા અને પ્રધાન બનાવીએ. આ વાત પ્રધાને સાંભળી અને રાજાને કરી ત્યારે રાજાએ કહ્યું કે- લેકેને અહીંથી કાઢી મૂકે. પ્રધાન બુદ્ધિશાળી હતા તેથી તેણે રાજાને સમજાવ્યું કે હે રાજન સ લ કેને કાઢી મૂકી શકાય નહીં ઘણા માણસનું જોર ચાલે એટલે આપણે જે કાઢી મૂકવાની વાત કરશું તે આપણને જ કાઢી મૂકશે, માટે આપણે પણ તેઓની જેવાજ ગાંડા થઈને તેઓની સાથે રહીએ. નહી તે આપણે જવું પડશે. પછી રાજા અને પ્રધાન પણ સર્વ સામન્તો અને પ્રજાજનોની સાથે નાચતા ગાન કરતા ફરવા લાગ્યા. તેથી સામાન્તાદિક લોકેએ જાણ્યું કે હવે રાજા પ્રધાન બને આપણું જેવા ડાહ્યા થઈ ગયા છે. આ રીતે વખત પસાર થતા શેડા સમય બાદ સારી મેઘવૃષ્ટિ થઈ જેથી તેનું જળપાન કરવાથી કે ફરી સમજણવાળા અને સ્વસ્થ થયાં. મેધવૃષ્ટિાપ પાંચમો આર જાણો, નિમિત્તયારૂપ કેવી For Private And Personal Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ ભાષિત સુમાગ જાણવા, તથા નગરલેાક ઘેલાં થયાં તેમ શ્રાવક પાખડીઓના વ્યાખ્યાન સાંભળવારૂપ ખરાબ જળનું પાન કરીને અભિગ્રહ મિથ્યાદષ્ટિ રૂપ ધેલછા પામ, પછી શુદ્ધ મુનિરૂપ ભક્ષી વૃષ્ટિ થશે. વચ્ચેના વખતમાં રાજા અને પ્રધાનની જેમ શુદ્ધ મુનિ અને સર્વંગપક્ષીએ સાધુએ શુદ્ધ માગ ને જાણે છે ખરા, પણ ઘણા ઘેલા શ્રાવકા તે બન્નેની મશ્કરી કરે અને અવડેલના કરે, ત્યારે શુદ્ધ મુનિ અને સર્વંગ પક્ષી અને શુદ્ધ માગ જાણે છે છતાં વિચારે છે કે શ્રાવક શુદ્ધ મુનિના ઉપદેશમાં આવી શુદ્ધ મા જાણે અને ગ્રહણ કરે ત્યાં સુધી તેમની સાથે જ રહેવું. એણુ વિચારી પ્રસાદ શિખરની જગ્યાએ રહેલા સુવર્ણ કળશની જેવા શુદ્ધ મુનિ પણ પાંખડીઓની સાથે મળીને રહેશે. આ આઠમાં સ્વપ્નનું ફળ સાંભળીને પુણ્યપાળ રાજ્જ વૈરાગ્યવાન થયા અને ભગવત પાસે દીક્ષા લઇ શુદ્ધ ચારિત્ર પાળીને મેક્ષમાં ગયા. લૌકિક અન્ય મતવાળાના શાસ્ત્રામાં પણ કલિયુગનું સ્વરૂપ વધ્યુ છે. રાજા યુધિષ્ઠિરે રવાડીમાં એક દિવસ એક જ્ગ્યાએ વાડીની નીચે ગાયને સ્તનપાન કરતી જોઈ, તે દેખીને રાજાને અતિ આશ્ચર્ય થયુ અને તેણે બ્રાહ્મણને પૂછ્યું કે આ વિપરિત આશ્ચર્ય શું દેખાય છે? બ્રાહ્મણે કહ્યુ. હે રાજન્ ! એ દૃશ્ય ભવિષ્યકાળમાં કળિયુગ આવશે તેમ સુચન કરે છે. એટલે કળિયુગમાં લક્ષ્મી વિના દુઃખી થતા માતાપિતા પાતાની દીકરીએ ાઈ ધનવાનને વેચીને જીવનનિર્વાહ કરશે. રસ્તામાં પાછુંીથી ભીંજેલી વેળુના દેરડાં બનાવતા કેટલાક મનુષ્યાને જોયાં દેદરડાંઓ થોડા સમયમાં પવનના જોરથી તૂટી જાય, ફરી લેાક વર્ણ અને ફરી તૂટી જાય. એ દેખાવ દેખીને રાજાએ બ્રાહ્મણી પુછતાં તેણે કહ્યુ કે હે રાજન ! કળિયુગમાં ખેડૂત વગેરે ધણી મહેનત કરીને For Private And Personal Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન કમાશે પણ તરતજ ચેર, અનિ, રાજદંડ વગેરેથી તેને નાશ થશે. ઘણે પ્રયત્ન કરશે પણ લક્ષ્મી રહેશે નહીં. આગળ ચાલતા રાજાએ જોયું કે અવેડાનું પાણી કુવામાં પાછું પડે છે. બ્રાહ્મણે તેને અર્થ સમજાવતાં કહ્યું કે હે રાજન ? અસિ. મણી અને કૃષીની મદદથી પ્રજાજને દ્રવ્ય ઉપાર્જન કરશે તે સર્વ લક્ષ્મી રાજાને ઘેર જશે. ભૂતકાળમાં રાજાઓ પોતાનું દ્રવ્ય પ્રજાને આપીને સુખી કરતા હતા ત્યારે ભવિષ્યકાળમાં કળિયુગમાં રાજાઓ પ્રજાને ચૂસીને ધન મેળવશે અને રાજ્ય ચલાવશે. આગળ જતાં રાજાએ ચંપકવૃક્ષની બાજુમાં એક ખીજડીનું ઝાડ જોયું તે ખીજડીના વૃક્ષને વેદિકાબદ્ધ ચબૂત કરે છે, માંડણ કર્યા છે અને સુગરી દ્રવ્ય, માળા, વગેરેથી પૂજાએલ છે. તે ઉપરાંત તેને ગીત, નૃત્ય વગેરેથી મહિમા થાય છે. આ રીતે માણસોથી પૂજાતો ખીજડે ધર્મપુત્રે જોયે. જયારે ચંપકવૃક્ષની સામે કોઈ જોતું નથી આ પ્રમાણે વિપરીત દેખીને રાજાએ વિપ્રને પૂછતાં તેણે કહ્યું કે-હે રાજન! કળિયુગમાં ગુણવાન મહાત્મા સજજન પુરુષની, ચંપકવૃક્ષની માફક, કોઈ પૂજા કરશે નહીં અને નિર્ગુણ પાપી દુષ્ટ માણસોની પૂજા પ્રભાવના થશે. તેમજ લેકમાં સંસ્કાર અને ઋદ્ધિ પામશે વળી આગળ જતા રાજાએ આકાશ માં સુક્ષ્મ વાળાથી બાંધેલ એક મેટી શિલા જોઈ ત્યારે સુત્રકંઠ નામના બ્રાહ્મણે કહ્યું કે હે મહાભાગ! ભવિષ્યકાળમાં કળિયુગમાં શિલાની જેમ ખૂબ પાપ થશે અને સન્મ વાળા જેટલે અલ્ય ધર્મ રહેશે. તેટલા અલ્પ ધમથી પણ સંસારના લકે શેડો વખત નિર્વાહ કરશે પછી તેટલો ધર્મ છોડી દેશે એટલે સર્વ લેક ડૂબશે. આ રીતે અન્ય દેશનીઓની મહાભારતાદિ ગ્રંથમાં એકસો આઠ પ્રકારની કળિયુગની સ્થિતી બતાવી છે. For Private And Personal Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૭ પોક્ત આઠ સ્વપ્નનું ફળ સાંભળીને શ્રી ગૌતમસ્વામી આશ્ચર્ય પામીને પિતે તેને પરમાર્થ જાણતાં છતાં સભાજનોને જણાવવા માટે પ્રભુને પૂછવા લાગ્યા કે હે ભગવાન? આપના નિર્વાણ પછી આ સંસારમાં શું થશે ? ત્યારે ભગવાન બેલ્યા કે હે ગાયમા મારા નિર્વાણ પછી નેવ્યાસી પક્ષ પુરા થયા બાદ પાંચમે આરે શરૂ થશે તેમાં યમદંડ સરખા રાજાઓ થશે અને મારા નિર્વાણ પછી હે ગૌતમ! બાર વર્ષે તું મુક્તિ પામીશ મારી માટે અનુક્રમે ૨૦૦૪ આચાર્યો થશે. તેમાં પ્રથમ સુધર્મા ગણધર થશે તે મારા નિર્વાણ બાદ વીશ વર્ષે મેક્ષમાં જશે. સુધર્મા પછી તેની પાટે જંબૂ નામના આચાર્ય થશે. તે મારા નિર્વાણ પછી ચેસઠ વર્ષે મોક્ષમાં જશે ત્યાર પછી ભરતક્ષેત્રમાં (૧) આહાર, શરીર, (૨) મનઃ પર્યવજ્ઞાન, (૩) પુલાક લબ્ધિ, (૪) પરમાવધિ, (૫) ક્ષપકણિ, (૭) કેવળજ્ઞાન, (૮) યથાખ્યાત ચારિત્ર, (૯) ક્ષમાર્ગ અને દશમે જિનક૫, એ દશ વસ્તુઓ વિચ્છેદ થશે. જબૂ આચાર્ય થયા પછી તેની પાટે પ્રભવસુરિ થશે. પછી શષ્પભવસુરિ થશે, તે દ્વાદશાંગધારી દશ વૈકાલિક થશે. તેની પાટે ચૌદ પૂર્વી શ્રી યશોભદ્રસુરિ થશે તેને સંભૂતિવિજય અને ભદ્રબાહુ નામના બે શિષ્ય થશે. ઘણા ગ્રંથોના રચનાર અને નિયુકિતના કરનાર એવા ભદ્રબાહુ મારા નિર્વાણ પછી એકસો સીતેર વર્ષે દેવલોકમાં જશે. તેના શિષ્ય સ્થભિક થશે. તેના વખતમાં બાર દુષ્કાળ પડશે એ આચાર્ય દશ પૂર્વ અથ સહિત ભણશે અને ચાર પૂર્વ અર્થ વિના ભણશેઃ તે મારા નિર્વાણ પછી બસોને દર વર્ષે દેવલોકમાં જશે. ત્યાર પછી ભરતક્ષેત્રમાં પહેલું સંઘયણ, પ્રથમ સંસ્થાન તથા સુક્ષ્મ મહાપ્રાણાયામ ધ્યાન વિચ્છેદ જશે પછી અનુક્રમે પાંચસોનેરાશ વર્ષ પછી વજ સ્વામી For Private And Personal Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ આચાય થશે, ત્યારે શમ્' અર્ધ પૂર્વ ચાર સ`ઘયણ તથા ચાર 'સ્થાન વિચ્છેદ જશે, છસેા ને સાળવ` બાદ પુષ્યમિત્ર આચાય થશે ત્યારે નવ પૂર્વનું જ્ઞાન બાકી રહેશે અને તે સિવાયના પૂર્વાંતુ જ્ઞાન વિચ્છેદ જશે, મારા નિર્વાણુ પછી છસોને વીસ વર્ષે આ મહાગિરિ આચાર્ય થશે. તે ગ્રામનુગ્રામ વિહાર કરશે, છસો ને નવ વર્ષે રથવીરપુર નગરમાં કિંગબર મતની સ્થાપના થશે. વળી મારા નિર્વાણ પછી ત્રણસો વર્ષ બાદ ઉજ્જૈની નગરીમાં સપ્રતિ રાજા થશે તે આ સુહસ્તિસુરિના ઉપદેશથી તિસ્મરણુ જ્ઞાન પામશે અને જૈનધર્મ ધારણ કરશે. તે ત્રણ ખડના ભાતા થશે, વિનયવંત થશે, જૈનમદિરાથી પૃથ્વીને શાભાયમાન કરશે, સવા લાખ દેરાસરા, છત્રીસ હજાર જીર્ણોદ્ધાર, સવા ક્રોડ જિનપ્રતિમા, પચાણું હજાર ધાતુની પ્રતિમાં ભરાવશે, એક હજાર ઉપાશ્રય કરાવશે, તેમજ પેાતાના માણસાને અનાર્ય દેશોમાં પશુમાલી જૈનધમ ફેલાવશે. નિશ્થાના વિહાર સુગમ થાય તેવા ક્ષેત્ર કરશે, એ રીતે સપ્રતિરાજા સર્વ દેશોમાં જિનધમ ફેલાવશે. તે આયુષ્ય પૂરૂં થતા દેવલાકમાં જશે. તે ઉપરાંત મારા નિર્વાણું પછી ચારસાને સિત્તેર વર્ષોં પ્રી ઉજની નગરીમાં વિક્રમાદિત્ય રાજા થશે, તે સિદ્ધસેન સુરિના ઉપદેશથી સમ્યક્ત્વ પામશે અને જૈન ધમી બનશે. અગ્નિવીર નામના વેતલ તેના ચાર થશે. એ રાજા બહુ બુદ્ધિશાળી ધીર, પાપારી થશે અને સવલાકમાં પ્રસિદ્ધિ પામશે. પાતાના નામને સંવત ચલાવેશે, દેવતાએ પણ તેની સ્તુતિ કરશે, વિક્રમાદિત્યના સવo ૧૩૫ મે વર્ષે” શાલિવાહક રાજા થશે, તે પણ પોતાના શુક્ર ચલાવશે. વિઝ્મ સંવત્ ૫૮૫ વર્ષ પછી શ્રી હરિભદ્રસુરિ થશે. મારા નિવાણુથી ૯૯૩ વર્ષે કાલિકા ચાય થશે, કારણ તે ચેાથની સવતસરી કરશે, પછી પક્ષપાત થશે. માસ વશાત્ For Private And Personal Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૯ નિર્વાણથી ૧૨૭૦માં વર્ષે શ્રી બપ્પભટ્ટસૂરિ મહાવિદ્યા વિશારદ થશે તે આમ રાજાને બોધ આપીને ગ્વાલેરના પર્વતમાં વીર ભગવાનની ત્રણ કેટી સેનાની મૂતિઓ ભરાવશે. મારા નિર્વાણથી ૧૩૦૦ વર્ષ બાદ ઘણું ગચ્છ થશે. તે મારા મોગને છિન્ન ભિન્ન કરી નાખશે. સુધમ પરંપરા ઉથાપીને પોતાના ગચ્છ સ્થાપીને વાડ બાંધશે, સૈ પિતતાની જુદી જુદી સામાચારી કરશે, પ્રરુપણ જુદી કરશે, શ્રદ્ધા ભિન્ન કરશે, પિતાને ગ૭ મૃષાવાદનું સેવન કરશે. બહુ થેડા જીવને સિદ્ધાંત તરફ રુચિ રહેશે. તેઓ પણ ક્લિાશીથીલ થશે. લેકે કષાય પણ ઘણે પામશે. લેકે મર્યાદા રહિત થશે, ઘણું લેકે ધમભ્રષ્ટ થશે, મિથ્યાત્વીએ થશે, પરોપકાર રહીત અસત્યભાષી લેકે થશે. શિષ્ય પોતાના ગુરુને વિનય કર છોડી દેશે. ગામ સ્મશાન સરખા થશે, નગરે ગામડા જેવા થશે. ઉત્તમ પુરુષે ચાકરી કરશે, નીચ પુરુષો રાજા થશે. ઉતમ કોને આચાર નીચ કે પાળશે નીચ કેને આચાર ઉચ્ચ લેકે પાળશે. ઉત્તમ જાતિના નિર્ધન અને દુઃખી થશે તથા નીચલેકે ધનાઢય થશે રાજા દુષ્ટ થશે દેવતાઓ દેખાવ આપશે નહીં જાતિ સ્મરણ જ્ઞાન કોઈને થશે નહીં નીચ માં બળ ખૂબ વધશે કે કૃત-ઘી અને બીજાનું ભૂ૩ ઈચ્છનારા થશે મતલબીયા થશે પુણ્યકાર્યમાં પ્રમાદી બનશે પાપ કરવામાં ઉદ્યમી થશે તેમજ લોભી જૂઠા અભિમાની ઠગાઈ કરવામાં ચર ધૂર્તવિદ્યામાં કુશળ તથા પારાને દ્રોહ કરનારા એવા ઘણા લેકે થશે જે કઈ ધર્મ કરશે તે પણ અભિમાન સહિત કરશે ઘણું લેકે દરીદ્રીઓ થશે રાજાઓ પણ અનેક પ્રકારના નવા કરવેરાઓ નાખશે રાજાઓ અન્યાયી વિના કારણે દડ દેનાર દેરાસરાને તેડનાર વિદ્રવ્યનું ભક્ષણ કરનારા થશે શિખામણ આપનારની સાથે કદાગ્રહ કરનારા તેમજ આચાર ભ્રષ્ટ થશે માતપિતા પિતાની દીકરીઓ વેચીને પેટ For Private And Personal Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભરનારા થશે કન્યાવિક્રય કરીને આજીવિકા ચલાવશે વ્યાપારીઓ કુડકપટ કરનારા યતિઓનું અને ચૈત્યનું દ્રવ્ય ભક્ષણ કરનારા થશે શાસ્ત્રના રહસ્યથી અજાણ રહેશે એક કપ સૂત્ર સાંભળ્યું એટલે સર્વ સમજી ગયા એટલું જિન ધર્મનું રહસ્ય તેઓ જાણશે પક્ષાપક્ષી ઘણી વધશે શ્રાવકે પિતાની લીધેલ હઠ મૂકશે નહીં જૈન ધર્મનું તે તેમાં નામ માત્ર રહેશે દુષ્કાળ ઘણું પડશે રાજ્યના ઘણા ઝગડાઓ થશે ઘણા દેશો શૂન્ય થઈ જશે કે નિધન થશે નીચકુળના રાજાઓ જૈનધર્મ છેડીને બીજા ધર્મના માનનારા થશે અને મોટે ભાગે નરકમાં જનારા થશે આ રીતે પાંચમાં આરામાં લેકે ઘણું દુઃખી થશે વળી અગ્નિને ચેરના તથા લેણદારના ઘણા ઉપદ્રવ થશે નિર્મળ મંત્ર તંત્ર ઔષઘનો પ્રભાવ મંદ પડી જશે મેલી વિદ્યાનું જોર ઘણું વધશે દાન શીલ તપ અને ભાવરૂપ ધર્મને ક્ષય થશે સર્વ શિષ્ય અવનીત થશે પુત્ર પોતાના માતાપિતાની સેવા કરશે નહી ઘણું વેપારીઓ કુડાં તેલ માપ વિગેરે રાખશે ધર્મ ઠગાઈ ઘણુ થશે સત્યવાદીપણું ઘણું ઓછું રહેશે દશ પ્રકારને યતિધર્મ કઈ વિરલા જ પાળશે મંત્રીઓ લાંચરૂશ્વત લેનાર થશે સેવક સ્વામી દ્રોહી થશે પિતાના સ્વામીની જરા પણ ગણના રાખશે નહીં. કાળી રાત્રી સમાન નિયી સાસુ થશે અને સાપ જેવી ક્રોધી વિનય રહિત વહુએ થશે વળી કુલીન સ્ત્રીઓ પણ કટાક્ષ પ્રેક્ષણાદિથી વેશ્યાના આચરણ શીખશે સ્વેચ્છાએ ચાલશે પુત્ર પિતાની શીખ માનશે નહીં શિષ્ય પોતાના ગુરૂની શીખ માનશે નહીં અકાળે મેઘવૃષ્ટિ થશે અને ચોમાસામાં વરસાદ વરસશે નહીં દુર્જન ધૂત કે સુખી દેખાશે ચેરભય મરકીય હુમલાને ભય ઘણે રહેશે તીડ વિગેરે દુષ્ટ જીવડાંઓનો ઉપદ્રવ ઘણે થશે ઔષધી સાકર કુલ વિગેરેના રસ ગંધ ઓછાં થઈ જશે મનુષ્યના બળ બુદ્ધિ આયુષ્ય વિગેરે ખૂબ ઘટી જશે એ લાંચ રાખશે નહી" નો થશે પેતાન For Private And Personal Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્ય શિષ્યને વાંચના આપશે નહી હકારી અસમાધિકારી ઉપદ્રવ કારી અસુખકારી અને અનિવૃત્તિકારી સાધુઓ દશ ક્ષેત્રમાં થશે મંત્રતંત્રાદિમાં મશગુલ બનશે સાધુને વ્યવહાર મુકી દેશે આગમના અજાણ છતાં વિપરીત અર્થોની પ્રરૂપણ કરશે જેવી રીતે રાજાઓ ખેડૂત પાસેથી બળજબરીથી જેમ કરવેરા લે છે તેવી રીતે સાધુઓ શ્રાવપાસેથી વસ્ત્રપાત્ર વસ્તી વિગેરે બળ જેથી કજીયા કરીને તેને આત્મશ્લાધા કરીને પારકી નિંદા કરીને સ્વકલ્પિત સમાચારી સ્થાપી ભૂખ લેકિને મોહ પમાડશે મિથ્યાત્વી લેક બળવત થશે અને સમ્યક્ત્વી લેકે અલ્પબળવાળા થશે વળી હે ગૌતમ મારા નિર્વાણ પછી ૧૬૫૯ વર્ષ બાદ ચાલુકય વશમાં કુમારપાળ નામને મેટો રાજા થશે અઢાર દેશોમાં તેની આજ્ઞા પ્રવર્તાશે ઉત્તર દિશામાં ગંગાનદી સુધી પૂર્વ દિશામાં વિંધ્યાચળ પર્વત સુધી દક્ષિણ દિશામાં સમુદ્રસુધી અને પશ્ચિમ દિશામાં પણ સમુદ્ર સુધી પોતાના રાજ્યમાં જન ધર્મ ફેલાવશે એ રાજાને મોટી સેના હશે તેમાં અગ્યારસે હાથી દશ હજાર રથ અગ્યાલાખ ઘેડા અઢાર લાખ સુભટો હશે શ્રી મુનિ ચંદ્રસુરીના કુળમાં શ્રી હેમચંદ્રસુરીનામને આચાર્ય થશે કુમારપાળરાજા હેમચંદ્રસુરી પાસેથી શ્રાવકોના વ્રત અંગીકાર કરશે અને તેને સારી રીતે પાળશે ઘણજિનમંદિર બંધાવશે દેવપુજા તથા ગુરુભક્તિ કર્યા વિના ભજન કરશે નહીં ગામેગામ જીન દેરાસર કરાવશે એક દિવસ શ્રી હેમચંદ્રાચાર્યના મુખથી જીવિત સ્વામીની મૂર્તિનું વર્ણન સાંભળીને કુમારપાળ ધૂલીકેટિને ખેદાવી તેમાંથી પ્રતિમા કઢાવીને પાટણમાં લાવીને દેરાસરમાં સ્થાપન કરાવશે અને સાક્ષાત્ શ્રી વીર ભગવાન જ છે એમ જાણીને હમેશાં તે પ્રતિમાની ભાવપૂર્વક પૂજા કરશે જેમ હિદાયી રાજાએ પૂજામાં ગામ આપ્યા છે. તેમ કુમારપાળ પણ પૂજામાં ગામ આપશે એ એ રાજા ઉદાર સ્વદારા સંતોષી For Private And Personal Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ દાતાર શુરવીર થશે મનથી પણ વ્રતભંગનો દોષ થયો જાણળે તે ઉપવાસ કરશે અપુત્રીયાનું ધન લેવાને ત્યાગ કરશે અઢાર દેશમાં અમારી પડતું વજડાવશે જેમાસાના દિવસોમાં ચઢાઈ ન કરવી ઘોડા વિગેરે પ્રાણીઓને પણ પાણુ કપડાથી ગાળીને પાવું વિગેરે નિયમ પાળશે જૈન ધર્મમાં પૂર્ણ શ્રદ્ધાવાન બનીને જન ધર્મની ઉન્નતી કરશે. હે ગૌતમ? વિક્રમ સંવત ૧૧૦૦ માં શ્રી જીનદાસુરી વગેરે તથા અભય દેવસુરી નવગી વૃત્તિના કર્તા થશે આચાર્ય પંચાંગમાં જેવા અથ હશે તેવાજ અથ લખો પણ પિતાના ગચ્છનું મમત્વ રાખશે નહીં જયાં સદેહ થશે ત્યાં કેવળી ભગવાન જાણે એમ કહેનાર એવા આચાર્ય થશે મારા નિર્વાણ પછી નવસાને એશી વર્ષ પછી સિદ્ધાન્ત પુસ્તકરૂપે લખાશે તેના અર્થ કરનારાઓ મહાબુદ્ધિશાળી આચાર્યો થશે આ અરસામાં કુમારપાળ રાજાની ગાદીએ એક દુષ્ટ રાજા આવશે તે દેરાસરનું ખંડન કરાવશે તેનું રાજય યવન લેકેના હાથમાં છે ત્યાર બાદ વિક્રમ સંવત ૧૫૦૦ ના સૈકામાં શ્રી આનંદ વિમળમુરી ક્રિયાને ઉદ્ધાર કરશે તેમની શિષ્ય પરંપરામાં શ્રી હીરવિજ્યસુરી થશે તે આચાર્ય દિલ્હીના અકબર બાદશાહને બધ આપીને અમારી પળાવ, હે ગોયમ પાંચમાં આરામાં ભેખધારી લીગીઓ વિપરિત શ્રદ્ધાવાળા થશે તેઓ કલહ કરનારા માહે માહે લડનારા અસમાધિકારક અશાતના કરનારા કેસમાં સાધુ કહેવરાવતાં છતાં મંત્ર તત્ર ઔષધોપચાર કરનાર થશે સુત્રના પરમાર્થ ભૂલી જશે ધનના લેભી લાલચુ વ્યાપાર કરનારા ઈદ્રિયોના વિષયોને ભેગવનારા ઉપગરણ ઉપર મમત્વ ધરાવનારા વસ્ત્ર પાત્રાદિનો સંગ્રહ કરનાર પિતના નામ પર કઈ ધનિકને ઘરે ધન રાખનારા ઉપાશ્રય માટે ઝગડા કરનારા એવા મોવાસી જેવા ઘણું For Private And Personal Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૩ સાધુઓ થશે શુદ્ધ પ્રરૂપક અને શુદ્ધ મુનિ કેઈ વિરલાભ થશે તેને સમ્યક્ત્વી જીવો નિર્બળ થશે અને મિથ્યાત્વી રાજાઓનું જોર વધશે ક્ષત્રિય ઓછા બળવંત થશે મારા નિર્વાણ પછી કેટલોક કાળ પસાર થયા બાદ કલંકી રાજા થશે કાઈ મગધસેન નામના નીચે ચાંડાલને ઘરે યંદા નામની બ્રાહ્મણીની કુક્ષીમાં તેર માસ સુધી ગર્ભમાં રહીને ચિત્ર શુદી આઠમના દિવસે પાટલીપુત્ર પટ્ટણમાં જન્મને તે વખતે મકર લગ્નમાં ગુરુ મકરને તથા રાહુ બુધ શુક્ર અને સુર્ય એ ચાર ગ્રહે મેષના ચોથે સ્થાનકે નથા વૃષભને મંગળ મિથુનને શનિ કર્મને ચંદ્રમાં તુલા રાશિને કેતુ છ નવાગે મંગળવારે આશ્લેષા નક્ષત્રને પહેલે પાયો હશે તેને ચાર નામે પડશે એક કલકી બીજુ ત્રીજુ ચતું મુખ શું કટકી ત્રણ હાથનું ઉચુ શરીર માથાના વાળ પીળા માંજરી આંખે તીસ્વર પીઠ ઉપર બંછન વિદ્યાવત ધૂર્ત દીધરિદય નિર્લજજ મહાનિર્ગુણ નિર્દયી એ થશે તેના જન્મ સમયે ઉપદ્રવ થશે તેને પાંચમે વર્ષે પેટ પીડા થશે સાતમે વિષે અગ્નિની આપદા થશે દશમે વર્ષે ધનની પ્રાપ્તિ થશે અઢારમે વર્ષે રાજયાભિષેક થશે તેને અદત નામને ઘોડો હશે તે દુર્વાસા નામને ભાલો હાથમાં ધારણ કરશે મૃગાંક નામને મુગટ પહેરશે તેની પાસે દૈત્ય સુદન ખડગ સુય ચંદ્ર નામના બે પગના તળીયા શૈલેશ્ય સુદન નામનું રહેવાનું ઘર હશે તેની પાસે કટાકેદી દ્રવ્ય થશે તે રાજા વિક્રમ સંવત્સર મટાડીને પિતાને ન સંવત્સર સ્થાપશે જયારે તે સાડી વીશ વર્ષને થશે ત્યારે આયુના રાજાની પુત્રી પરણશે તેને ચાર પુત્રો થશે એક દત્ત બીજે વિજય ત્રીજે મુંજ અને એ અપરાજિત તેઓ મહાપરાક્રમી થશે આ કલંકી રાજાની રાજધાની પાટલીપુરમાં થશે ત્યારે તેનું નામ કલકીપુર પડશે તથા દત્તપુરમાં વિજયની રાજધાની રાજગૃહીમાં થશે ત્યારે તેનું નામ વિજયપુર થશે For Private And Personal Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુંજરાજાની રાજધાની અણહિલપુર પાટણમાં થશે અને આ રીતે લંકી રાજા ચારે પુત્રને રાજગાદી સોંપીને પોતે એક પિતાનું રાજય સંભાળશે અનેક સંગ્રામ ખેલને વળી નવ નંદ રાજાઓના વખતમાં સંગ્રહાયેલા સુવર્ણના મેટા નવ ઘડાઓ જમીનમાંથી કઢાવીને ધન લઈ લેશે અને બીજું પણ ઘણું ધન ભેગું કરશે ત્યારે તેના ભંડારમાં નવાણું કેડા કેડી સેનૈયા ભરાશે તેના સૈન્યમાં ચાદ હજાર હાથી સાડા ચારસો હાથણી પાંચ કેડી પાયદળ સત્યાશી લાખ ઘોડા હશે તે રાજાનું ત્રિશળ આકાશમાં ચાલશે પાષાણને ઘેડે ચાલશે તેમજ તે મહાકુર ઘાતકી થશે તેના જન્મ સમયે મથુરાના દેરાંના ઈડા પડશે મહારોગ તથા દુષ્કાળ થશે તે કલંકી સંપુર્ણ રાજય કરતો જ્યારે છત્રીસ વર્ષને થશે ત્યારે તે ભરતક્ષેત્રના ત્રણ ખંડનો અધિપતિ થશે અને પિતાનું એક છત્ર રાજ્ય ચલાવશે છતાં પણ તે અતિ લેભમાં પડીને પિતાના નગરના પુર્વ પુરૂએ દાટેલું સર્વ ધન લઈ લેશે તેમાં રાજ્ય માગ ખોદતાં લવણદેવી નામની પત્થરની એક ગાય નીકળશે તે ગાયને બજારમાં રાજયમાગ વચ્ચે સ્થાપન કરશે, તે ગાય અતિ વર્ષ લાવનારી થશે તે ગાય. ગોચરી વહેરવા જતા સાધુઓને દેખીને પિતાના શીંગડાવતી સાધુઓને સ્પર્શ કરશે આ વાત સાધુઓ પિતાના આચાર્યને કહેશે ત્યારે ગીતાથ આચાર્ય એવું જાણશે કે આ નગરમાં અતિવૃષ્ટિથી મેટો ઉપદ્રવ થશે તેથી તે આચાર્ય પિતાના પરિવાર સહિત ત્યાંથી વિહાર કરી જશે છતાં પણ કેટલાક સાધુએ વસ્ત્ર પાત્ર આહારાદિના લાભથી આચાર્યના વચનનું ઉલ્લંઘન કરીને ત્યાંજ રહેશે થોડા સમય બાદ તે શહેરમાં સાડા સત્તર દીવસ સુધી અહોનિશ એકધારો વરસાદ પડશે તેમાં આખું શહેર તણાઈ જશે સર્વે પ્રજાજન ગગાનદીના કાંઠે જઈને આશ્રય લેશે અને કલકી રાજા પોતે ત્યાંથી ઉત્તર For Private And Personal Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪પ દિશામાં નાસી જઈ એક ઉચ્ચ ટેકરી ઉપર નગર વસાવીને રહેશે તે ઉપદ્રવ શાંત થયા પછી કલંકી રાજા નંદ રાજાઓની કરાવેલી સોનાની ડુંગરીનું દ્રવ્ય લાવીને પિતાના શહેરમાં રહેશે પિતે ઘણે લેભી થવાથી લેકે ઉપર ખાટા કરવેરા નાખશે અન્યાયી રીતે દંડ કરશે લેકેની દશા બેહાલ બનશે ૮ કે ફાટેલા તૂટેલા કપડાં પહેરશે કોઈની પાસે લેશ માત્ર દ્રવ્ય રહેશે નહીં ત્યારે ચામડાના નાણાં ચાલશે તેનાથી વેપાર ધંધા વ્યવહાર ચાલશે તે અત્યંત લેભી હોવાથી લેકના ઘરમાં જરા પણ ધન રહેવા દેશે નહીં અને છતાં પણ લેકેના ઘરમાં ધન છે કે નહીં તે જેવા પતે એક શણગારેલે હાથી વેચવા કાઢશે તેની કીંમત માત્ર એક જ રૂપીયે રાખશે કીંમત માત્ર એક જ રૂમ હોવા છતાં કે તેને ખરીદવા તૈયાર થશે નહીં કે ખૂબજ નિર્ધન થઈ જશે એ વખતે એક મુસલમાનો દીકરો હાથી લેવા માટે પોતાની મા પાસેથી એ રૂપીયો મેળવવા હઠ પકડશે પણ તેને તેની મા પાસે ધરમાં એ કે રૂપીયે હશે નહીં તેથી તેની મા તેને કહેશે કે તારા બાપની કબરમા રૂપીયો નાખેલ છે તે લઈ આવ છોકરો ઘરમાંથી એક રૂપી લાવીને કલકી રાજાને આપીને હાથી ખરીદશે ત્યારે કલકી છોકરાને પુછશે કે તું આ રૂપી કયાંથી લાવ્યો તે છેક બધી વાત કરશે તે સાંભળી કલંક લેભની પરાકાષ્ઠાએ પહોંચી બધી ઘેરો બેદા વીને તેમાંથી ઘણું જ દ્રવ્ય કઢાવી લેશે તે રાજા ઘણા દેવળ સ્ત વિગેરે પડાવીને તેમાંથી ધન મેળવશે પછી સર્વે પાંખડીઓ પાસેથી ભીખને દડ લહેશે ત્યારે પરિગ્રહીઓને ધન આપશે પણ નિરારંભી નિષ્પરિગ્રહી એવા સાધુઓ આપી શકશે નહી તેઓને કલકી રાજા ઉપદ્રવ કરશે ઘણે ઘાતકી વ્યવહાર કરશે સાધુઓ કાઉસ્સગ ધ્યાન કરીને દેવતાઓનું આરાધન કરશે શાસન દેવે આવીને રાજાને તેમ કર અટકાવશે કે For Private And Personal Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંદડામાં ભજન કરશે ધાતુનુ ભાજન કોઈની પાસે હશે તે તે બહાર કાઢશે નહીં એવા અવસરે પણ જનના દેરાસરમાં જિન, પ્રતિમાઓની પૂજા થશે સાધુઓ પણ વિહાર કરશે હવે કરીને પચાસમે વર્ષે વર્ષાદ સારા પ્રમાણમાં થશે તેથી કલકીને ધાન્ય સારા પ્રમાણમાં મળશે કેટલેક કાળે ભેખ ધારી લીગીયાના લગ ત્યાગ કરાવશ લીગીયાના કર લેવા માંડશે તે કલકીની ડાબી અંધામાં અને જમણું કુખને પછવાડે પ્રહાર થશે તેથી લેકે માનશે કે તેને કર્મના ફળ ઉદય આવ્યાં કોઈ કહેશે કે શાસન દેવે પ્રહાર કર્યો પછી શ્યાશીમે વર્ષે વળી પણ તે કલંકી સાધુઓની પાસેથી ભિક્ષામાંથી છઠ્ઠો અંશ લેવા માટે તેઓને ગાયોના વાડા માહ પુરશે છતાં પણ મુનીઓ આપશે નહીં તે વારે સર્વ શ્રીસંધ મળી શાસન દેવતાને કાઉસ્સગ કરશે તેથી શાસન દેવતા પ્રગટ થઈ વળી કલંકીને કહેશે કે અરે મુર્ખ તું સાધુઓને અશાતા ઉપજાવે છે તે પણ કલકી માનશે નહીં તેથી શાસન ભકિત માટે શક્રેન્દ્રનું આસન ચલાયમાન થશે ઈદ્ર વૃદ્ધ માણસનું રૂપ લઈને તિહાં આવીને કલકીને કહેશે કે આ નિરાગીઓને નિપરિગ્રહીઓને પકડી રાખ્યા છે? તેઓ તે નિરાગીઓ છે તેઓની પાસે ધન ન હોય ત્યારે કલકી રાજ કહેશે કે સર્વે નગરજને મને કર આપે છે પણ તેઓ આપતા નથી તેથી તેઓને પકડી રાખ્યા છે ત્યારે ઈન્દ્ર જરા ગુસ્સે થઈને કહેશે કે તું તેઓને છોડી મૂક તેઓ કર નહીં આપે અને જો તું તેઓને છેડીશ નહીં તે મહાઅનર્થ થશે છતાં પણું કલંકી રાજા ઈન્દ્રનું વચન માન્ય કરશે નહી તેથી ભાદરવા શુદી આઠમના દિવસે જયેષ્ઠા નક્ષત્રમાં ઈન્દ્ર કલંકી રાજાને એક થપાટ મારશે તેથી તે છયાસી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મરણ પામીને નરકમાં જ ઈન્દ્ર મહારાજ કલંકીના પુત્ર દત્તને ગાદી સંપીને અરિહંત ધમનું આરાધન કરવાની શિખામણ આપી For Private And Personal Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૭ અને ગુરુવંદન કરીને સ્વસ્થાને જશે પછી પોતાના પિતાના પાપોનું અનિષ્ટ ફળ કેવું મળ્યું તે જાણવાથી દત્તરાજા ઘણા દેરાસરો બંધાવશે અને ધર્મમાં તત્પર થશે સર્વ પ્રજાજનોને સુખી કરશે દતરાજાને જીતશત્રુ નામને પુત્ર થશે અને જિતશત્રુને મેષ નામને પુત્ર થશે. - મેષ રાજા જેન ધર્મ સારી રીતે પ્રવર્તાવશે હે ગૌતમ? મારા મૃત્યુ નક્ષત્રે ભસ્મ રાશિગ્રહ બેસે છે તેના બળથી મારા નિર્વાણ પછી પચીસ વર્ષ બાદ એટલે લગભગ વિક્રમ સંવત ૨૦૩૦–વર્ષ પછી વળી જનધર્મની ઉન્નતિ થશે સાધુઓની પૂજા સેવા થશે પાખંડીઓના પ્રભાવ ઉડી જશે ભસ્મગ્રહના ઉતર્યા બાદ દેવતાઓ પણ આરાધના કરવાથી તરત પ્રગટ થશે વિદ્યા મંત્ર તંત્ર યંત્ર વિગેરેના પ્રભાવ ખીલી ઉઠશે અવધિજ્ઞાન અને જાતિ સ્મરણ જ્ઞાનના ભાવો પણ કઈ કઈ જગ્યાએ પ્રગટ થશે. | હે ગૌતમ મારા નિર્વાણ પછી ઘણા ઉત્તમ તથા મધ્યમ આચાર્યો સગતિમાં જશે કેટલાક દૂરગતિમાં પણ જશે ઘણા ઉત્તમ આચાર્યા શ્રી જિન ધર્મના પ્રભાવિક પુરૂષો થશે તેમાં બે હજાર અને ચાર યુગ પ્રધાન આચાર્યો થશે તેઓ વર્તમાન શ્રુતના જાણું ચારિત્રવત થશે તેઓમાં છેલ્લા આચાર્ય શ્રી દુષ્ણસહસૂરી થશે તેમના પ્રભાવતી દુષ્કાળ નહીં પડે અને તેઓ ઘણા ભવ્ય જીના મિથ્યાત્વને દૂર કરશે કેટલાક આચાર્યો મધ્યમ ગુણવાળા થશે તથા કેટલાક અધમ આચાર્યો થશે તેઓ ભવ્ય જીવોને વિપરીત પ્રરૂપણ કરવાવાળા થશે મહા આરંભી થશે અને પ્રાયદુગતિ ગામી થશે તેઓના શ્રાવકે શ્રાવકાઓ સાધુએ અને સાધ્વીઓ પણ દુર્ગતિ ગામી થશે હે ગૌતમ? મારા નિર્વાણ પછી એક વર્ષ બાદ પૂર્વશ્રુત વિચ્છેદ થશે ત્યાર પછી વીશ હજાર વર્ષ સુધી મારૂં શાસન આગિયાને ચમકાર ર૭ For Private And Personal Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ જેવું ચાલશે પાંચમાં આરાને અંતે છેલ્લા શ્રી દુપસહસુરી થશે તેમનું બે હાથનું શરીર હશે તેઓ શુદ્ધ સમ્યક્ત્વી થશે જ્યારે તે બાર વર્ષના થશે ત્યારે દીક્ષા લેશે આઠ વર્ષ સુધી દિક્ષા સારી રીતે પાળશે દશવૈકાલિક અનુયોગ દ્વારા કલ્પસૂત્ર ઓધનિયુકિત એટલા આગમોના જાણનારા થશે છઠને તપ કરતાં આઠ વર્ષ સુધી ચારીત્ર પાળીને અઠ્ઠમ તપ કરી અનશન કરશે અને સૈધમ દેવલેકમાં એક પલ્યોપમના આયુષ્યવાળા એકઅવતારી દેવ તરીકે ઉત્પન્ન થશે તે જ વખતે ફલ્ગ શ્રી નામની સાથ્વી ના મીલ નામને શ્રાવક અને સત્ય શ્રી નામની શ્રાવકા એ ચતુવિધ સંઘ દિવસના બે પહોર પહેલાં અનશન કરીને દેવલોકમાં જશે ત્યાર બાદ બે પહોર પછી સુમુખ નામને પ્રધાન અને વિમલવાહન નામનો રાજા મૃત્યુ પામશે અને એ રીતે ધમનીતી અને રાજ્ય નિીતી સ્વભાવે વિચ્છેદ પામશે આ રીતે વીશ હજાર નવસો વર્ષ ત્રણ માસ પાંચ દિવસ પાંચ પ્રહર એક ઘડી અને બે પળ ઉપર અડતાલીશ અક્ષરો ઉચ્ચારીએ એટલે સમય શ્રી જિન ધમ પ્રવર્તશે ત્યાર પછી પ્રલયકાળને વાયરો ફુકાશે રાત્રે ચંદ્ર બાર ગણે શીતળ થશે દિવસે સુર્યને તાપ બારગણે આકરે થશે તેથી ઘણા લેકે નાશ પામશે પછી સાત સાત દિવસ સુધી અંગારા જેવી પૃથ્વિ થઈ જશે ભસ્મની વર્ષા મુમરની વર્ષા ક્ષારની વર્ષા વિષની વર્ષા અગ્નિની વર્ષો વીજળીની વર્ષા થશે દરેક વર્ષે સાત સાત દિવસ સુધી રહેશે તથા કાસ શ્વાસ કે વિગેરે રોગોથી કેને નાશ થશે પર્વત નદી ખાડા તળાવ વિગેરે સરખાં જ થઈ જશે વૈતાઢય પર્વતના મૂળમાં ગંગા સિંધુ નદીને કાંઠે બહેતર બિલ છે તેમાં છ ખંડના ભરતક્ષેત્રના સર્વે મનુષ્યો તથા તિર્યચે આવીને રહેશેરથના જેટલી પહેલી ગંગા તથા વિંધુ નદી વહેશે તેમાં પાણી પણ ઘણું થોડું રહેશે તેમાં માછલાં કાચબા વિગેરે છ ઘણું હશે અને પાણું ઘણું ઘેટું For Private And Personal Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૯ હશે અને પાણી ધણું શેડ હશે બિલવાસી સર્વ પ્રાણીઓ રાત્રીના બહાર નીકળી નદીમાંથી માછલા વિગેરેને કાઢીને ઉની રેતીમાં દાટી મૂકશે બીજે દિવસે સૂર્યના તાપમાં પાકી જશે ત્યારે રાત્રે સુર્યાસ્ત પછી બહાર નીકળી નદીમાંથી માછલાં વિગેરેને કાઢીને ઉની રેતીમાં દાટી મૂકશે બીજે દિવસે સુર્યના તાપમાં પાકી જશે ત્યારે રાત્રે સુર્યાસ્ત પછી બહાર કાઢીને ખાશે એક પ્રહર રાત્રી ગયા પછી તેઓ આજુ બાજુમાં કાંઈ જોઈ શકશે નહીં બાજુમાં ઔષધી વૃક્ષ ગામ નગર તળાવ વાવડી પર્વત વૈતાઢય ઋષભ કૂટાદિ હશે છતાં પણ જોઈ શકશે નહીં તે મનુષ્ય સર્વે નગ્ન રોગિષ્ટ અશક્ત હાલતાં ચાલતાં પડી જાય તેવા કાળાં ક્રોધી નારકીઓના જેવા કદરૂપા અને એક હાથની ઉંચાઈવાળા છઠ્ઠા આરાના અને થશે. પુરૂષનું વીશવર્ષનું આયુષ્ય હશે સ્ત્રીનું સેળ વર્ષનું આયુષ્ય હશે તે ઉંમરમાં જ પુત્રના પુત્ર દેખશે છ વર્ષની સ્ત્રી ગર્ભ ધારણ કરશે ઘણા પુત્રો જણશે માતા તથા સ્ત્રીમાં કાંઈ ફેર નહીં રહે માતા સાથે પણ ભોગ ભોગવશે એવા તિર્યંચ જેવા મનુષ્યો થશે ઝગડા ઝગડી ઘણી થશે આ રીતને છ આરો એકવીશ હજાર વર્ષને થશે એકવીશ હજાર વર્ષને ઉત્સર્પિણી કાળનો પહેલો આરો જાણો એ બને આરાના મનુષ્યો તિયચ જેવા જ અને નરક તથા તિર્યંચ જેવા અને નરક તથા તિર્યંચ ગતિમાં જ જવા વાળા જાણવા આવી જ રીતે ભરત ઐરાવતાદિ દશે ક્ષેત્રમાં સરખા ભાવ જાણવા પહેલે આરો પૂર્ણ થયા બાદ બીજે આરે શરૂ થશે ત્યારે સાત સાત દિવસો સુધી એક એક વર્ષો થશે એમ અનુક્રમે એક પછી બીજી પાંચ વર્ષ થશે તેમાં પહેલે પુષ્કરાવ મેઘ વર્તશે તેથી જમીનમાંથી બધો તાપ દુર થઈ શિતળતા થશે. બીજા ખીરેકમેઘના વર્ષાદથી ભૂમિમાં ઘાસ વનસ્પતિ વિગેરે ઉગશે ત્રીજા વૃદકમેઘના વર્ષવાથી જમીન For Private And Personal Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર૦ ચિકાશવાળ થશે ચેથા શુદ્ધોદમેઘના વર્ષાદથી ઔષધિ ધાન્ય વિગેરે સર્વે વસ્તુઓ ઉપજશે અને પાંચમાં રસદક મેઘના વર્ષવાથી સર્વ પ્રકારના રસો પૃથ્વીમાં ભરાઈ જશે એમ પાંત્રીશ દિવસોમાં આખી પૃથ્વી આપોઆપ ફળદ્રશ્ય થઈ જશે બિલવાસી લેકે પણ દિનપ્રતિદિન શરીરે વૃદ્ધિ પામશે અને પૃથ્વીપ ફળદુપ જાણીને બિલમાંથી બહાર નીકળશે બિલ છોડીને વૃક્ષમાં આવી રહેશે પછી ધીમે ધીમે તેઓના આયુષ્ય પણ વધતાં જશે તથા પર બુદ્ધિ બળ વિગેરે પણ વધશે માંસઆહાર ત્યાગીને ફળાહાર કરવા લાગશે ધાન્ય ખાવા લાગો શરીર નિરોગી થશે પીવા માટે પાણીના ઉત્તમ જળાશ થશે તેમાંથી સારું પાણી પીવા મળશે બીજા આરાના અને મધ્યખંડમાં સાત કુલકર થશે તેઓના નામ અનુક્રમે આ પ્રમાણે વિમળ વાહન સુનામ સંગમ સુપાર્શ્વ દત્ત સુમુખ અને છેલ્લે સમુચી એ સાતમાંથી વિમળ વાહનને જાતિસ્મરણ જ્ઞાન ઉપજશે તેથી તે રાજનીતી સ્થાપશે ગામ વસાવ હાથી ઘોડા પાયદળ રથ વિગેરેને સંગ્રહ કરશે અગ્નિ ઉપજાવીને અન્ન પકવાદિને વિધિ બતાવળે ગાય ભેંસ વિગેરે રાખને બીજા પણ સર્વે વ્યવહાર શરૂ કરશે પુરૂની બહેતર કળાઓ સ્ત્રીની ચોસઠ કળાઓ તથા કલ્પસૂત્રમાં બતાવેલા સો પ્રકારના શિલ્પ પ્રવર્તાવશે સાતમા અને છેલે કુલકર શતદ્વારપુરમાં સમુચી નામને રાજા થશે તેની ભદ્રા નામની રાણી થશે એ વખતમાં ઉત્સર્પિણીને બીજો આરો પૂરે થવાને ત્રણ વર્ષ સાડા આઠ માસ બાકી હશે ત્યારે શ્રેણીક રાજાને જીવ પહેલી નારકીમાંથી નીકળીને ભદ્રારાણુની કુક્ષીમાં અવતરશે ભદ્રારાણી રાત્રે ચૌદ સુપન દેખશે સવારે પોતાના પતિ સમુચી રાજાને વાત કહેશે ત્યારે સમુચી રાજા કહેશે કે હે રાણી તને એક પુત્ર થશે અને ગઈ ચોવીશીના ચરમ તિર્થંકર શ્રી મહાવીર પ્રભુની જેમ જ તારા પુત્રને જન્મ મહત્સવ થશે દેવતાઓ આવીને મેરુ પર્વત For Private And Personal Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४२१ ઉપર સ્નાત્ર મહત્સવ કરશે તેનું નામ પદ્મનાભ રાખશે તેનું સાત હાથનું શરીર સુવર્ણ સમાન દેહ સિંહ લંછન બહોંતર વર્ષનું આયુષ્ય હશે હે રાણું ત પદના શ્રી મહાવીર સ્વામીના જેવા તિર્થંકર થશે ત્યાર પછી જેમ વર્તમાન ચોવીશી થઈ તેવી જ રીતે એક પછી એક વીશ તીર્થકર થશે આવતી ચાવીશીના તિથકરોના નામ તથા કયા ક્યા જીવ તિર્થંકર થશે તે કહું છું તે હે ગૌતમ તું સાંભળ શ્રેણીક રાજાનો છવ પ્રથમ તિથકર શ્રી પદ્મનાભ થશે તે મહાવીર પ્રભુના જેવા જ તિર્થંકર થળે શ્રી મહાવીર પ્રભુના કાકા સુપાશ્વને જીવ સુરદેવ નામના બીજા તિર્થંકર શ્રી પાર્શ્વનાથ જેવા જ થશે પાટલીપુત્રના કેણીક રાજાના પુત્ર ઉદયારાજાનો જીવ શ્રી સુપાર્શ્વનાથ નામના ત્રીજા તિર્થંકર થશે તે શ્રી નેમિનાથ જેવાજ થશે. પિટિલ નામના સાધુને છવ સ્વયંપ્રભ નામના ચોથા તિર્થંકર થશે તે શ્રી નેમિનાથ જેવા થશે કઢાયું નામના શ્રાવકને જીવ સર્વાનુભૂતી નામના પાંચમા તિર્થંકર થશે તે શ્રી મુનીસુવ્રત સ્વામીના જેવાજ થશે કાર્તિકી શેઠને જીવ ( જે અત્યારે સૈધકેન્દ્ર છે તે નહીં પણ બીજા કોઈ કાર્તિકી શેઠને જીવ) દેવ બુત નામના છઠ્ઠા તિર્થંકર થશે તે શ્રી મલ્લિનાથ જેવા થશે દેવકૃત તિર્થંકરનું નામ કેઈ આચાર્ય દેવદત્ત પણ કહે છે શખ શ્રાવકને જીવ (શ્રી ભગવતી સૂત્રમાં શંખ પુષ્કલી શ્રાવક કહ્યો છે તે નહીં ઉદય નામના સાતમાં તિર્થંકર થશે તે શ્રી અરનાથ જેવા થશે આનંદ શ્રાવકને જીવ (ઉપાસકદશાંગ સુત્રમાં આનંદ શ્રાવક કહ્યો તે નહીં પેઢાલ નામના આઠમા તિર્થંકર થશે તે શ્રી કુંથુનાથ જેવા થશે (ાઈ લખે છે કે વસુનંદને જીવ પેઢાલ નામના આઠમાં તિર્થંકર થશે તથા કેઈક કહે છે સુનંદને જીવ પિદિલ નામના નવમા તિર્થંકર થશે) શ્રી સમવાયાંગ સુત્રમાં For Private And Personal Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરર કહ્યું છે તે પ્રમાણે આનંદનો જીવ આઠમા તિર્થંકર થશે અને સુનદને જીવ નવમા પિઠ્ઠિલ નામના તિર્થંકર થશે તે શ્રી શાંતી નાથ જેવા જ થશે શતકને જીવ (શ્રી ઉપાસક દશાંગમાં કહેલ છે તે નહીં) સત્કીર્તિ નામના દશમા તિર્થંકર થશે તે શ્રી ધર્મનાથ જેવા થશે શ્રી કૃષ્ણની માતા દેવકીને જીવ અગિયારમાં મુનિસુવ્રત નામના તિર્થંકર થશે તે શ્રી અનંતનાથ જેવા થશે નવમાં કૃષ્ણ વાસુદેવને જીવ બારમા અમમ નામના તિર્થંકર થશે તે શ્રી વિમલનાથ જેવા થશે સુ જ્યેષ્ઠા સાવીને પુત્ર સત્યકી નામના વિદ્યાધરને જીવ નિકષાય નામના તેરમા તિર્થંકર શ્રી વાસુપૂજ્યના જેવા થશે બળદેવને જીવ નિપુલાક નામના ચૌદમાં તિર્થંકર થશે તે અગિયારમાં શ્રી શ્રેયાંસનાથ જેવા જ થશે અબડને પ્રતિબોધ આપનાર સુલસા વિકાને જીવ નિર્મમ નામના પંદરમા તિર્થંકર થશે તે દશમા શ્રી શીતલનાથ જેવા થશે બલભદ્રજીની માતા રોહિણીને જીવ ચિત્રગુપ્ત નામના સાળમાં તિર્થંકર થશે તે નવમા શ્રી સુવિધિનાથ જેવા થશે (અહીં શ્રી સમવાયાંગમાં રોહિણીને જીવ પંદરમા અને સુલસાને જીવ સળમાં તિર્થંકર થશે તેમ જણાવેલ છે કેઈ વળી એમ પણ કહે છે કે કલંકીને પુત્ર દત્તરાજા શ્રી શત્રુંજયને ઉદ્ધાર કરી તિથકર નામકર્મ ઉપાર્જન કરશે તે સોળમા તિથ"કર થશે. શ્રી મહાવીર પ્રભુને બીજોરાપાક હરાવનારી રેવતી શ્રાવકાને જીવ સમાધિ નામના સત્તરમાં તિર્થંકર થશે તે આઠમા શ્રી ચંદ્રપ્રભુના જેવા જ થશે સતાલી નામને શ્રાવક (કઈ તાપસ કહે છે) સવર નામના અઢારમા તિથલકર થશે તે શ્રી સુપાનાથ જેવા થશે દ્વારિકાને દાહ કરનારો દિપાયન મુનીને છવા યશોધર નામના ઓગણીશમાં તિર્થંકર થશે તે છઠ્ઠા શ્રી પદ્મપ્રભુના જેવા થશે (કો સમવાયાંગના આધારે મયાલી છવ ઓગણીશમાં તિર્થંકર થશે તથા કપાયનને જીવ વશમા અનદ્ધિક તિથકર For Private And Personal Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨૩ થશે તેમ જણાવે છે વળી બીજા કેટલાક આચાર્યો કહે છે કે કૌરવ પાંડવોને ભાઈ કર્ણને જીવ વીશમા તિર્થંકર થશે) વાસુ પૂજયના વશમાં થયેલ કર્ણ વિજય નામના વશમાં તિર્થંકર થશે તે શ્રી સુમતિનાથ જેવા થશે. - વિગ્રંથ પુત્ર નારદને જીવ વિજય નામના એક્વીશમાં તિર્થંકર થશે તે શ્રી અભિનંદનના જેવા થશે (કોઈ કહે છે કે રામ લક્ષ્મણના વખતમાં થયેલ નારદને જીવ એક્વીશમાં મલા નામના તિર્થંકર થશે શ્રી સમવાયાંગમાં એકવીશમાં તિર્થંકર નામ વિજયજ આપેલું છે) સુલસાની પરીક્ષા કરનાર અંબડને જીવ બાવીશમાં વિમલ નામના તિર્થંકર થશે તે શ્રી સંભવનાથ ની જેવાજ થશે (અહીં ઉવવાઈ સત્રમાં અખંડ પરિવ્રાજક કહ્યો છે તે ન લેવા બીજા ગ્રંથોમાં બાવીશમાં તિર્થંકરનું નામ દેવ પણ કહ્યું છે) અમર છવ દેવપપાત નામના વશમાં તિર્થંકર થશે તે શ્રી અજીતનાથની જેવાજ થશે (બીજા ગ્રંથોમાં વેવીશમાં તિર્થંકરનું નામ અનંતવીય પણ કહ્યું છે) અને સ્વાતિબુધને જીવ ભદ્રકૃત નામના ચોવીશમાં તિર્થંકર થશે તે શ્રી રૂષભદેવની જેવાજ પાંચસો ધનુષની કાયાવાળા થશે (વીશમાં તિથ"કરના બીજા નામો બીજા ગ્રંથમાં અનંત વિજય અને અનંતવીય પણ કહ્યા છે.) ચોવીશે તિર્થંકરના આયુષ્ય શરીર પ્રમાણ કલ્યાણકારી દિવસે આંતરા વર્ણ લંછન વિગેરે શ્રી મહાવીર પ્રભુથી શરૂ કરી અનુક્રમે શ્રી રૂષભદેવ સ્વામીના જેમ આપેલ છે તેમજ જાણવાં બીજો અરો પૂર્ણ થયા પછી ત્રીજા આરાની વીશીમાં બાર ચક્રવર્તિ થશે તેના નામે આ પ્રમાણે છે –પેલે દીર્ધદત બીજે ગૂઢદત ત્રીજે શુદ્ધદંત એથે શ્રી ચંદ્ર પાંચમ શ્રીભૂતિ For Private And Personal Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છો શ્રી સોમ સાતમો પદ્મ આઠમો મહાપર્વ નવ દર્શન વિમલ અગિયારમે વિમલવાહન અને બારમા અદિષ્ટ આ પ્રમાણે બાર ચક્રવર્તિના નામ કહ્યા હવે નવ વાસુદેવ થશે તેનાં નામ આ પ્રમાણે પેલે નંદી બીજે નદીમિત્ર ત્રીજે સુંદરબાહુ ચોથ મહાબાહુ પાંચમ અતિબળ છો મહાબળ સાતમે બળ આઠમે ત્રિપૃષ્ટ નવ વાસુદેવો આ પ્રમાણે થશે હવે નવ પ્રતિ વાસુદેવ તેના નામ આ પ્રમાણે છે પેલે તિલક બીજે લેહબંધ ત્રીજો વજંધ થી કેસરી પાંચ બલી છઠ્ઠો પ્રહલાદ સાતમા અપરાજિત આઠમે ભીમ નવમે સુગ્રીવ આ પ્રમાણે નવ પ્રતિ વાસુદેવ થશે હવે નવ બળદેવ થશે તેના નામ આ પ્રમાણે છે પેલે જયંત બીજે અજીત ત્રીજે ધમ ચોથી સુપ્રભ પાંચમે સુદશન છઠ્ઠો આનંદ સાતમે નંદન આઠમે પદ્મ નવમો સંકર્ષણ આ સર્વે ત્રેસઠ થયા તે ત્રિપૃષ્ઠ શલાકા પુરુષ જાણવા આ સર્વે ત્રીજા આરામાં થશે બાદ ચોથો આરો શરૂ થશે તે સર્વના આયુષ્ય શરીર વિગેરેના પ્રમાણ પુર્વ થએલ તિર્થંકરના વખત પ્રમાણે જાણવા જેવીશમાં તિર્થંકરનું મેક્ષગમન થયા બાદ કલ્પ વૃક્ષ પ્રગટ થશે સર્વ લેક યુગલીઓ થશે અઢાર કેડા કેડી સાગરોપમ સુધી નિરંતર યુગલિક ધમ પ્રવતસેએ ઉત્સપિણી અને અવસર્પિણી મળી વીશ કેડા કેડી સાગરે પમનું એક કાળચક થાય એવા અનંત કાળચક્ર આ ભરતક્ષેત્રમાં ભૂતકાળમાં થયાં છે અને ભવિષ્યમાં થશે આ પ્રમાણે શ્રી મહાવીર પ્રભુએ ગૌતમને કહ્યું પછી પોતાના નિર્વાણને સમય ઘણે નજીક જાણી અને ગૌતમને પિતાના પર અતિ મમત્વ હતું તેથી તેને બાજુમાં એક ગામમાં દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબંધ લેવા માટે બેકલ્યા વીર પ્રભુત્રીશ વર્ષ સુધી ગૃહસ્થવસ્થામાં રહ્યાં સાડા બાર વર્ષ સુધી છવસ્થ પણામાં રહ્યા અને ત્રીશ વર્ષ સુધી For Private And Personal Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨૫ કેવળજ્ઞાની પણામાં વિચર્યા એ રીતે બરાબર બોંતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી કાર્તિક વદિ અમાવાસ્યા બીજે ચંદ્રનામ સંવત્સર પ્રીતી વર્ધન નામને મહિને નદિવર્ધન નામને પક્ષ ઉપશમ નામને દિવસ દેવાનંદા નામની રાત્રિ સર્વાર્થસિદ્ધિ મુહુર્ત નાગ નામને કરણ રાત્રિના પાછલા ભાગમાં ચાર ઘડી રાત્રિ બાકી હતી ત્યારે સ્વાતિ નક્ષત્રમાં પર્યકાસન એટલે પાલખી પલાંઠી વાળીને બેઠા એવામાં શક્રેને આવીને પૂછયું કે હે ભગવન તમારા જન્મ નક્ષત્ર ઉપર બે હજાર વર્ષની સ્થિતિને ત્રીશમે ભસ્મગ્રહ આવશે તે અતિશુદ્ર છે માટે હે પ્રભુ તમે માત્ર એક મુહુર્ત જ પડખે (આયુષ્ય લંબાવો) તે પાછળ તમારા તિર્થની પૂજા પ્રભાવના સારી રીતે થશે નહીંતર પાછળ શિષ્યાદિ ચતુર્વિધ સંઘને અતિ પીડા થશે તે મારાથી પણ શાંત થશે નહીં. ભગવાને કેન્દ્રને કહ્યું કે હે ઈન્દ્ર એ વાત ત્રણ કાળમાં બને તેવી નથી જે થવાનું હોય તે થાય જ તેને કોઈ ટાળી શકે નહીં આયુષ્ય વધારવાને કઈ સમર્થ નથી. પછી પ્રભુએ પચાવન અધ્યયન પુણ્યફળ વિપાકના કહ્યા પંચાવન અધ્યયન પાપફળ વિપકના કહ્યા અને પુછયા વિના છત્રશ અધ્યયન કહ્યા. તેને અપુષ્ટ વ્યાકરણ કહેવાય છે મારૂદેવીમાતા નામનું પ્રધાન નામા અધ્યયન કહે અંતર્મુહુર્તાનું શૈલેશ કરણ કરી ત્રણ યોગ રૂધી પ્રધાન અધ્યયન ભાવતાં શુકલ ધ્યાનના ચોથા પાદે હસ્વ અક્ષરની સ્થિતિવાળુ ચિદમું અયોગી ગુણઠાણું પામીને મોક્ષ પામ્યા ત્યારે ઝીણા કુંથુંઆ છે ઘણા થયા તેથી ઘણુ મુનીએ અનશન કર્યું નવ મલ્લકી જાતિના રાજાઓ અને નવ લચ્છવી જાતિના રાજાઓ એમ અઢાર કાશી કૌશલના અધિપતિ રાજાઓ અમાવાસ્યાના દિવસે વહન કરવા આવ્યા તેઓ પણ ઉપવાસ તથા પૌષધ કરીને ત્યાં રહ્યા તેઓએ For Private And Personal Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ર૬ ભગવતનું નિર્વાણ થયું જાણીને વિચાર્યું કે દીપકને ભાવ ઉદ્યોતો ગયો માત્ર દ્રવ્ય ઉદ્યોત કરી રહ્યો તેથી તેઓએ અસંખ્ય દીવાઓ કરાવ્યા ભગવાનને નિર્વાણ મહેસવ કરવા આકાશ માગે ઘણાં દેવ દેવીઓ જવા આવવા લાગ્યા તેના પ્રકાશથી રાત્રે પણ ઉદ્યોત થયો મેરઠયાં મેરીયાં એમ બેલતા દેવ દેવીઓએ લાહલ કર્યો તેથી લેકેએ દીવાના મેરમાં કરવાનો રિવાજ ચલાવ્ય શ્રી ગૌતમ સ્વામી દેવના મુખેથી પ્રભુનું નિર્વાણ સાંભળીને ચિંતવવા લાગ્યા કે પ્રભુએ અંતસમયે પણ પિતાનાથી દૂર મોકલી દીધે ભગવાન કેટલા નિરાગી ? હું તેમને પરમ ભક્ત છતાં પણ મને પિતાની પાસે ન રાખ્યો એ વીતરાગ પ્રભુને કેાઈના પ્રત્યે રાગ કેમ હાય આ જગતમાં કઈ કેઈનું નથી માટે હે આત્મન તું તારી સ્વદશામાંજ રમણકર આત્મદશા સંભાર. આ રીતે ભાવના ભાવતાં મોહને ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તે દિવસથી સંસારમાં લેકે દિવાળી પર્વની ઉજ્વણી કાર્તિક વદી અમાવાસ્યાને દિવસે શરૂ કરી સર્વ લેક ચતુષ્પાદ ગાય વિગેરેને ભસ્મગ્રહના ફળને નાશ કરવા મેરઈયાં થયાં ઈદ્ર મહારાજે અમાવાસ્યાને દિવસે પ્રભુને નિર્વાણ મહેત્સવ અને પડવાને દીવસે ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન મહત્સવ કર્યો તેથી લેકમાં પડવાને તહેવાર શરૂ થયો તેથી ચંદનાદિથી લેકે અક્ષની પૂજા કરે છે. અહી કવિ કહે છે કે મેહરૂપ રે જાણ્યું કે મહાવીર મહારાજા મેક્ષ પામ્યા હવે મને કેણ રોકનાર છે? આ વિચારી મેહરૂપ એર લેકને લૂટવા લાગે ત્યારે ગૌતમસ્વામી એ વિચાર્યું કે પ્રભુના નિર્વાણ પછી શું હું હાજર નથી કે મોહરૂપ ચેર લેકેને હેરાન કરે ? અને કોને ! આમ For Private And Personal Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Re વિચારી ? ગૌતમસ્વામીએ માહરૂપ ચારને દૂર હઠાવ્યા મેાહરૂપ ચાર લેાકેાના ઘરમાં પેસવા જાય છે. ત્યારે સ્ત્રીએ સુપડુ કુટવા લાગી તે વખતે ગૌતમ સ્વામીએ સુરિમત્ર આપ્યા. તેથી સુરિમત્રની આરાધના શ્રી ગૌતમ સ્વામીના વળજ્ઞાનના દિવસે કરેછે દેવછંદ રચાવે છે અક્ષત વગેરે ઉછાળીને સુરિમત્રની પુજા કરેછે અને લાકા પણ ભગવાન મેક્ષ ગયા પછી શ્રુતજ્ઞાનની સવ વિધિપૂર્વક પૂજા કરેછે પ્રભુના નિર્વાણના સમાચાર સાંભળી મોટાભાઈ નદી વન રાજાએ શાકાતુર થઇ પડવાના દિવસે ઉપવાસ કર્યા. કાર્તિક શુદ્ધિ ખીજન! દીવસે સુના બહેને તેને પેાતાના ઘેર માલાવીને ચાર પ્રકારને આહાર કરાવી શેક દૂર કરાવ્યા અને વસ્ત્ર તાંબૂ લાદિ આપ્યા તે દિવસથી લેાકમાં ભાઈબીજને શુભ તહેવાર શરૂ થયા આરીતે દીપાત્સવીની તહેવારમાં ગણત્રી થઈ દીપાત્સવીમાં ચૌદશ તથા અમાવાસ્યાનેા છઠ્ઠું કરીને અષ્ટ પ્રકારી પૂજા કરાવી પચાસ હજાર ફૂલાથી શ્રુતજ્ઞાનની પુન કરવી શ્રી ગૌતમ સ્વામીને સુવર્ણ કમળમાં સ્થાપીને ધ્યાન ઘરવુ* ચાવીશ તી કરેાના પટ્ટ પાસે દરેક જિનપ્રતિમાં સામે પંચાસ હજાર ચાખા રાખતાં એકદરે બાર લાખ ચેખા ધરીતે તેની ઉપર દીવા મૂકી ને શ્રી ગૌતમ સ્વામીનું આરાધન કરવું સર્વોત્કૃષ્ટ સ`પા આરાધવાથી પરપરાએ પરમપદ પામીએ દીપાત્સવ અમાવાસ્યા નાં દિવસે ઉજમણુ કરીને નંદીશ્વર તપ માંડીએ તે દિવસે 'ન'દીશ્વર પટ્ટની પૂજા સહિત ઉપવાસ કરવા એ રીતે સાત વર્ષાંસુધી દરેક અમાવાસ્યાએ ઉપવાસ કરવા સાત વર્ષ પૂરા થાય ત્યારે મહાવીર નિર્વાણ કલ્યાણુની અમાવાસ્યા તે દિવસે ઉજમણું કરવુ. ત્યારે નંદીશ્વર દ્વીપનાં ભાવન જિનાલયના પટ્ટ પાસે બાવન વસ્તુએ મૂકીને પૂજા કરવી બાવન પ્રકારનાં પકવાન્ન મીઠાઇ, નારગી, ખીજોરાં, જશ્મીર, સેાપારી, શ્રીફળ, શેરડીનાં સાઠા, કેળા વિગેરે સર્વે બાવન ખાવને મૂકવા For Private And Personal Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Re બાવન જાતિના ફૂલે ચઢાવવા તથા બાવન વસ્ત્ર ચઢાવવાં કેટલાક એમ પણ કહે છે કે દ્વાપાત્સવ વિના પણ ન દિશ્વર તર કરવુ, આ પ્રમાણે દીવાળીપર્યંનુ આખ્યાન શ્રી આર્ય સુહસ્તિસૂરીએ સ'પ્રતિરાજાને કહ્યું ત્યારે સપ્રતિ રાજાએ ફરી પૂછ્યું, કે હે સ્વામીન ? દિવાળી પર્વમાં ખાસ કરીને ઘરને શાલવવુ સારાં સારા વસ્ત્રો પહેરવા સારા ખાનપાન કરવાં લફળાદિ ખાવાં, માંહે માંડે જુહાર કરવા ઘેર ઘેર મળવા જવું, વગેરે કરવાનુ કારણું શું હશે ! તે સાંભળીને ગુરૂએ જવાબ આપ્યા કે હું રાજત ? એ રિવાજ ઘણા સમયથી ચાલ્યા આવે છે એક વખત ઉજયની તરીમાં ધર્મરાજા રાજ્ય કરતા હતા તેને નમુચિ નામના પ્રધાન હતા એવામાં શ્રી મુનિસુવ્રત સ્વામીનાં શાસનના શ્રીસુવ્રતસુરી નામના આચાય િવહાર કરતાં ઘણા શિષ્યા સહિત ત્યાં આવ્યાં તેમનું આગમન સાંભળી ધર્મરાજા વાંદવા આવ્યા, સાથે તેને પ્રધાન નમુચિ પણ આવ્યા તે મિથ્યાદષ્ટિ હતા માટે કુમાર્ગ સ્થાપન કરવા લાગ્યા ત્યારે એક નાના શિષ્ય ગુરૂને કહ્યું કે હુ એ નમુચિ પ્રધાનને જવાબ આપુ? પછી તે શિષ્યે ગુરૂની આજ્ઞા લઇને નમુચિ સાથે વાદવિવાદ કરીને તેને હરાવ્યા તેથી લાકા એ શિષ્ય ની પ્રશંસા કરી નમુચિ ગુસ્સે થને ઘેર ગયા પછી રાત્રે જ્યારે, સવમુનિએ સુતા હતા ત્યારે નમુચિ તરવાર લઇને શિષ્યા ને મારવા આવ્યા પણ શાસનદેવતાએ તેના હાથ થભાવી દીધા ખીજા દિવસે રાજા પરિવાર સહિત ગુરુવદન કરવા આવ્યા રાજાએ નમુચિને ભી ગયેલા જોયા, રાજાએ મુનિની ક્ષમા માગીને નમુચિને છેડાવ્યા રાજા તથા અન્ય નગરજને તેને ધિક્કારવા લાગ્યાં અપમાનથી લજજા પામીને નચિ નગર છેડીને ચાલી નીકળ્યેા. ગામેાગામ ક્રૂરતા હસ્તિનાપુર નામના ગામમાં આવ્યા ત્યાં પદ્મોતર રાજા રાજય કરતા હતા તેને જવાલા નામની રાણી હતી તે સમ્યક્તી For Private And Personal Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯ શીલવતી, ગુણવતી, રૂપવતી, અને ઘણાં અલકારાથી શે।ભતી હતા તેને એક વિષ્ણુકુમાર અને બીજો મા પદ્મૌતરી નામના મે મહા શૂરવીર પુત્રા હતા ત્રિભુવનને આનદકારી, દાનૈશ્વરી, કલ્પવૃક્ષ સમાન દાતાર વિષ્ણુકુમાર સુવરાજ હતા છતાં પણ રાજ્યની છચ્છા રાખતા ન હતા તેથી પદ્મોતર રાજાએ, મહાપસ્રોતર ને યુવરાજ પદ આપ્યુ. મહાપદ્મને એક દિવસ નમુચિ મળ્યા. તેના ઉપર મહાપદ્મ પ્રસન્ન થયા તેને પેાતાના પ્રધાન બનાવીને રાખ્યા એકવખત મહાપદ્મ રાજાએ નમુચિને સિંહસેન નામના રાજાને પકડવા મેક્લ્યા નમુચિએ યુદ્ધ કરીને સિંહસેન રાતે પકડીને મહાપદ્મ રાજાને સ્વાધીન કર્યાં તેણે નમુચિ તે વરદાન આપ્યુ અને કહ્યુ "તુ" જે માગે તે આપુ' પણ નમુચિએ તે વખતે ન માગતા વરદાન અનામત રાખી ભવિષ્યમાં માગવાનું !ચું એવામાં જવાલારાણીએ જૈન રથયાત્રા કાઢી, તેમાં સુવર્ણના રથ કઢાવ્યા તે જાણીને તેની શાય જે મિથ્યાત્વી હતી. તેણે જૈન ધર્મ તકરના દેષને લીધે શિવની રથયાત્રા કાઢી તે, બરૂને રથા રસ્તામાં સામસામા ભેગા થઈ ગયાં. ત્યાં બન્ને વચ્ચે વાદ થયા કાના રથ પહેલા ચાલે તે માટે ઝગડા થયા તેથી પદ્મોતર રાજાએ ઝગડા અટકાવવા બન્નેના થા ફરતાં બંધ કર્યા .તે જોઇ યુવરાજ મહપદ્મને પે!તાની માતાનું અપમાન થયુ એમ લાગ્યુ તેથી રીસાઈને પરદેશ ચાલ્યા ગયા પરદેશમાં પેાતાનાં પરાક્રમથી પૂર્વપુણ્યના પ્રતાપે ચક્રરત્ન પ્રગટ થયું તે લઈ ખંડ ઉપર જીત મેળવીને પાતાનાં નગરમાં પા આવ્યા, ચક્રવર્તિની ઋદ્ધિ જોઈને પદ્મોતર રાજાએ મોટા ઉત્સવ પૂર્વક તેને હસ્તિનાગપુરમાં નગર પ્રવેશ કરાવ્યા પછી પદ્મોતર વગેરે બત્રીસ હજાર રાજા એ તેના ચક્રવર્તિ ને પટ્ટાભિષેક કર્યો બાદ પદ્મોતર રાજાએ વિષ્ણુકુમારને સાથે લઈને દીક્ષા લીધી શુદ્ધ ચારિત્ર પાળીને પદ્મોતર રાજા દેવલાક ગયા વિષ્ણુકુમારે છ For Private And Personal Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૦ હજાર વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું તેને પ્રતાપે તેને ક્રિયાદિ અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ મહાપદ્મ ચક્રવર્તિ એ પણ અનેક ગામે શહેર તથા પર્વમાં દેરાસર બંધાવ્યાં અને જૈન ધર્મની ખૂબ ઉજતી કરી પૃથ્વી ઉપર જન રાજય ફેલાવ્યું સુવર્ણ રત્નમય મેટા રથ બનાવીને રથયાત્રા કાઢી માતાને મને રથ પુર્ણ કર્યો એકવખત સુવતાચાર્ય જેમણે પહેલાં નમુચિને વાદવિવાદમાં હરાવ્યા હતા, તે શિષ્યો સહિત ત્યાં આવીને ચોમાસુ રહ્યા તેમને જોઈને નમુચિને ષ જાગ્યો અને મનમાં તેમની સાથે વેર લેવાનું નક્કી કર્યું નમુચિને રાજા મહાપવોતરે આપેલા વચનની યાદ આવી અને રાજા પાસે વચન માગ્યું કે હે રાજન ? મારે એક યજ્ઞ કરે છે માટે કાર્તિક શુદિ પૂનમ સુધી તમારું ચક્રવતિ રાજા પવોતર વચનથી બધવેલ હતા તેથી તેમણે રાજય આપ્યું અને પોતે રાણી વાસમાજ રહ્યા નમુચિ રાજા થયે તેણે યજ્ઞ કરવા માંડે તેમાં બધાં દર્શનીના લિગીઓ આવ્યાં અને નમુચિને વંદન કરવા લાગ્યાં પરંતુ સુવતાચાર્ય આવ્યા નહિ તેથી નમુચિએ કહેરાવ્યું કે સર્વ દશનીએ આવીને મને નમ્યા પણ તમે નમવા આવ્યા નહિ તે હવે સાત દિવસમાં જ મારા રાજ્યમાંથી બહાર નીકળી જાઓ નહીતર તમે સવેને મરાવી નાખીશ પછી મને દેવ આપશે નહી મુનિએ વિચારવા લાગ્યા કે સાત દિવસમાં ચક્રવર્તિના રાજયને ઓળંગીને ક્યાં જવું વળી સંઘ તથા અન રાજાઓ પણ નમુચિને સમજાવવા લાગ્યાં દેહ જન મુનિએ માસામાં વિહાર કરી શકે નહીં તેમજ આખાયે ભરત ક્ષેત્રમાં તમારું રાજ્ય છે તે તેનાથી બહાર ક્યાં જઈ શકે? પણ નમુચિએ કોઈનું માન્યું નહિ અને કહ્યું કે જે અહીંથી બહાર જશે નહીં તે મરાવી નાખીશ આ પ્રમાણે સાંભળીને શ્રી સંઘે સુવતાચાર્યને બધી વાત કહી અને સમજાવ્યું કે અમે કાંઈ કરી શકીએ તેમ નથી તેમજ રાજા For Private And Personal Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ પણ વચન થી બંધાયેલો છે તેથી કાંઈ પણ બોલતા નથી માટે હવે તેમજ ધમ સંકટ નિવારો આથી સુવાચા સાધુઓને કહ્યું કે તમારામાંથી એક લબ્ધિ વાન સાધુ મેરુપર્વત ઉપર જઈને વિષાણુકુમારને તેડી લાવો એક સાધુ તૈયાર થયા તેની પાસે માત્ર જવાની શકિત હતી પણ પાછા આવવાની શકિત નહતી આચાર્યે તેમણે કહ્યું કે તમે ત્યાં જાઓ, વિષ્ણુકુમાર તમને પાછી લાવશે. તે મુનિ મેરુપર્વત પર ચઢયાં અને વિષ્ણુકુમારને બધી વાત કહીં અને વિનંતી કરી કે આ સંઘનું કામ છે માટે ચાલે વિષ્ણુકુમાર તેની સાથે ભરતક્ષેત્રમાં આવ્યાં સુવ્રતાચાર્યને વાંધીને પુછ્યું કે-હે પૂજય? મને શું આના છેગુરૂએ બધી હકીકત કહી આથી વિષjકુમાર મહાપર્વ રાજા પાસે ગયા અને કહ્યું કે તારારાજયમાં મુનિઓને ઉપસર્ગ કેમ થયા તેથી ચક્રવતી એ કહ્યું કે હું વચનથી બંધાયેલો છું તેથી મારે કાંઈ ચાલે તેમ નથી આવી હકીક્ત સાંભળીને વિષ્ણુકુમાર રાજાની પરિષદમાં ગયા તેમને બીજા રાજાઓ તથા પ્રધાને આવકાર આપ્યું અને વદન કર્યું પણ નમુચિએ આવકાર પણ ન આવે અને વંદન પણ ન કર્યું યોગ્ય આસને બેઠા બાદ વિષ્ણુકુમારે નમુચિને કહ્યું કે-હે નમુચિ ? આ માસું પુરૂ કરીને મુનિઓ વિહાર કરશે. કારણ કે અત્યારે તેમાંથી બહાર જવાય નહિં નમુચિએ કહ્યું કે તેઓ મારા રાજ્યનો ત્યાગ નહીં કરે તે હું તેમને મરાવી નાખીશ ત્યારે વિષ્ણુ કુમારે કહ્યું કે મને રહેવા માટે તે જમીન આપીશને નમુચિએ કહ્યું કે–તમને રહેવા માટે માત્ર ત્રણ પગલાં જમીન આપીશ આથી વિષ્ણુકુમાર મુનિ ખૂબ જ ગુસ્સે થયા અને ક્રિયલબ્ધિના બળથી પોતાનું શરીર એકલાખ યોજનાનું બનાવ્યું પછી એક પગલું પૂર્વ વેદિકાની પાસે. અને બીજુ પગલું પશ્ચિમ વેદિકા પાસે મર્યું અને ત્રીજું પગલું માપીને નમુચિને કહ્યું કે ત્રીજું પગલું મૂકવા જગ્યા For Private And Personal Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૨ આપ આ જોઈ સર્વે લેાકેા ગભરાઈ ગયા અને મુનિએ ક્રોધમાં આવી તે ત્રીજું પગલુ મૂકવા માટે જગ્યા ન મળવાથી નમુચિનાં મસ્તક ઉપર મૂક્યું, આથી નમુચિ જમીનમાંજ પેશી ગયા. ( અન્ય દનીએ પણ કહે છે કે વિષ્ણુએ વામન અવતાર લઇ ને બળવાન દુશ્મન ખળિરાજાને પાતાળમાં પેસાડી દીધે હતાં. તે વિષ્ણુકુમાર જ સમજવા) આવુ કૃત્ય જોઇને લેાકા ભય પામ્યા, પર્વત કંપાયમાન થયા, પૃથ્વી ધ્રુજવા લાગી. સમુદ્ર મર્યાદા મૂકવા લાગ્યાં જયાતિષી દેવા ભય પામ્યાં દેવા અને ઇન્દ્ર શક્રેન્દ્ર પણ મનમાં શકા પામ્યા અવધિજ્ઞાનથી જાણ્યુ કે મુનિએ ક્રેાધથી વિરાટ રૂપ વિર્યું છે. મુનિના ક્રોધ શાંત કરવા માટે ઈન્દ્ર પોતે ઘણા ગંધર્વાદુ દેવ દેવીઓને લઇને તેમની પાસે આવ્યાં અને નાચ, ગાન, તાનાદિ કરીને મુનિના ક્રોધ શાંત કર્યા ત્યારે વિષ્ણુ કુમારે પેાતાનું અસલ શરીર ધારણ કર્યું', મહાપદ્મોત્તર ચક્રવર્તીએ આવીને વદન કર્યુ ત્યારે વિષ્ણુકુમારે ચક્રવતીને ઠપકા આપ્યા અને પોતે ગુરૂ પાસે આવ્યાં ગુરૂને વાંદીને પ્રાયશ્રિત લીધું અને શાસન પ્રભાવના કરી, ઘણાકાળ ચારિત્ર પાળી મેાક્ષમાં ગયા, આ રીતે ઉલ્કાપાત ટેમ્યા તેથી લેાકેામાં જાણે નવું જીવન આબુ, માંડા માહે કુશળ સમાચાર પૂછવા લાગ્યાં, સારા વસ્ત્રમૂષણે પહેરીને કરવા. લાગ્યાં, ઈષ્ટદેવની રૂડી રીતે પૂજા સેવા કરીને સારાં સારાં ભાજન કરવાં લાગ્યાં આ દિવસે તે કાર્તિક શુદ્ધિ પડવાના દિવસ જ હતા તેથી ત્યારથી લેાકેામાં વર્ષાથી એ રિવાજ ચાલે છે. અને લેાકેા બીજા ને જીહાર કરે છે. ઘર દુકાનાદિ શણગારે છે અને આનંદ પ્રમાદ કરે છે મુનિની અવજ્ઞા કરનાર નમુચિત મૃગ પશુની જેવા જાણીને રાજાએ ઘરની બહાર છાણાના ગેાવન કરાવ્યા તે રિવાજ અત્યારે પણ ઘણાં સ્થળાએ ચાલે છે તે રીતે નચિની પણ ઉપેક્ષા થઈ આ રીત તા પહેલે થી હતી જ અને પછી For Private And Personal Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૩ શ્રી વીર નિર્વાણની અમાવાસ્યા માટે દીવાળીને રિવાજ થયો આ સર્વ લૌકિક સ્થિતિ છે પણ શ્રદ્ધાવત શ્રાવકોએ આ પર્વમાં જરા પણ આરંભ સંમારંભ ન કરે પરંતુ ચૌદશ અમાવાસ્યાને છઠ્ઠ કરી ને સોળ પ્રહર ને પૌષધ કર કેટ પુછપ સહિત શ્રતજ્ઞાનની અષ્ટ પ્રકારે પૂજા કરી વસ્ત્ર રૂપાનાણું સુવર્ણનાણું ચઢાવવું. બ્રહ્મચર્ય પાળવું અહિંસા પાળવી પળાવવી. સત્ય બોલવું તપ કરવું લાભ લાલચ ન રાખવા ધ્યાન ધરવું સદ્ભરુની સેવા કરવી સુપાત્રે દાન દેવુ આ અષ્ટ પ્રકારે તે દિવસ આરાધો. પચ્ચાસ હજાર સાધુ, સાધવના પરિવાર સહિત શ્રી ગૌતમસ્વામીને સંભારીને સેનાના કળશમાં સ્થાપવા, દીપ ધૂપ, સાથીઓ આદિ કરવા એમ કરવાથી પચાસ હજાર મુનિને પુજવા નું દ્રવ્ય ફળ મળે, અને સર્વ સાવદ્ય ત્યાગ કરે તે ભાવપૂજાનું ફળ-મેક્ષનું ફળ, મળે, જેવી રીતે વૃક્ષમાં કલ્પવૃક્ષ દેવોમાં ઈન્દ્ર, રાજાઓમાં ચક્રવર્તિ જ્યોતિષીમાં સુય ધાતુઓમાં સુવર્ણ ઘોડાઓમાં સતમુખ ઘેડે ઉત્તમ છે. તેવી રીતે અન્ય સર્વે વર્ષોમાં દીવાળી પર્વ મહાન લાભ કારી છે શાસન નાયક શ્રી વીરપ્રભુને મેક્ષા કલ્યાણક મહા પ્રભાવીક છે વળી શ્રી ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન પામ્યા ને દિવસે ઘણા રાજાઓએ દીપોત્સવ ઉજવ્યે તેથી દિવાળી પર્વ શરુ થયું છે. આ દિવાળી પર્વનું માહામ્ય જાણુને સંપ્રતિ રાજા તથા અન્ય લેકે તે પર્વની આરાધના કરવા લાગ્યા મિથ્યાત્વી લેકે પોતાના મત પ્રમાણે તે દિવસનું કલ્પત મહાસ્ય જોડીને દીવાળી પર્વ મનાવવા લાગ્યાં એટલે આ પર્વ મિથ્યાત્વીઓને કર્મ બંધના કારણરૂપ અને સમ્યગ દૃષ્ટિ જીવોને કર્મ નિર્જરાના કારણરૂપ થયું તે ઉપરાંત તે દિવસે અક્ષતને સાથીઓ કરી પવિત્ર મનથી શ્રી ગૌસ્વામીનો મંત્ર જપે તે તેને લક્ષ્મીને લાભ થાય પણ તે મંત્ર કે પણ જાતની આશા રાખીને જપ ન જોઈએ તે મંત્ર આ પ્રમાણે છે. ૨૮ For Private And Personal Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૪ » હીં શ્રૌ આ શ્રી ગૌતમાય નમઃ આ મંત્રને સાડાબાર હજાર જાપ દિવાળીની રાત્રે કરે | હ શ્રી ગૌતમાય સુવર્ણ લબ્ધિ નિધાનાય ૩૪ હી નમ: - આ મંત્રનો જાપ સાડાબાર સો વખત કર દીવાળીની અમાવાસ્યાના દિવસે નંદીશ્વર દીપને પટ રાખીને બાવન જિનચૈત્યની પુજા કરવી પછી દરેક મહિને ઉપવાસ કરવો પારણાને દિવસે એકાસણું કરવું બાવન વસ્તુઓ ચઢાવવી એમ સાત વર્ષ પૂર્ણ થયે ઉજમણું કરવું જે શકિત ન હોય તે એક વર્ષ સુધી તપ કરીને ઉજમણું કરવું તે પણ મહાન લાભ થાય અને આ પ્રમાણે બીજા પણ કેટલાંક તપ દિવાળી પર્વના સંબંધમાં બીજા ગ્રંથમાં કહ્યા છે. તે જાણું યથાશક્તિ કરવા અત્યારે પાવાપુરી છે તેને પહેલાં મધ્યમપાયા કહેતાં તેને શ્રી વિરપ્રભુના નિર્વાણ પછી ઇન્દ્રરાજે પાવાપુરી નામ આપ્યું ભગવાનનાં નિર્વાણ સ્થાને દેવતાઓનાં પ્રભાવથી કુવાનાં પાણીથી તેલ વિના પણ દીવા બળે છે તેથી જે પ્રાણી આ પર્વની વિધિ પૂર્વક શુભ ભાવનાથી આરાધના કરે તેને ઉતરોત્તર મંગળ થાય ૦૦૦૭ દીવાળી કથા ૭૦ G For Private And Personal Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૫ મનુષ્ય ભવની કુલ ભતા વિષે ક્રશ દૃષ્ટાંત ચુલ્લગ પાસગધને જુએ રયણેય સુમિણુ ચક્રકે કુમ્ભ જુગે પરમાણુ દસ દિતા મહ્યુઅલ બે ભેાજન ૧, પાશક ૨, ધાન્ય ૩, ધૂત ૪, રત્ન પ, સ્વપ્ન ૬, ચક્ર ( રાધાવેદ્ય ) ૭, કુમ્ ( કાચોા ) ૮, યુગ ( ધુંસરી ) ૯, અને પરમાણુ ૧૦ – આ દશ દૃષ્ટાંતા મનુષ્ય ભવની દુર્લ`ભતા ઉપર કહેલા છે. એશ દૃષ્ટાંતા ટુકમાં આ નીચે પ્રમાણે જણાવ્યા છે. ૧ ભોજન: એક બ્રાહ્મણે ચક્રવર્તી પ્રસન્ન થવાથી તેની પાસે વરદાન માગ્યું કે – પ્રથમ તમારા ધરથી આંરભીને આખા ભરતક્ષેત્રના દરેક ઘરે વારા પ્રમાણે એક એક દિવસ મને ભેજન મળે, ' ચક્રવતી એ વચન આપ્યુ. હવે આ પ્રમાણે ભાજન કરવાથી ફરીને તે બ્રાહ્મણને ચક્રવતી ને ઘેર ભાજન કરવાને દિવસ ક્યારે આવે? તે ભવમાં તે આવી શકે નહીં; તેમ પૃથા ગુમાવેલે મનુષ્ય ભવ ફરીથી પ્રાપ્ત થવાના નથી. એ રીતે મનુષ્ય ભવ અતિ દુર્લભ છે. ૨ યાશક : એકદા ચાણકયે ચંદ્રગુપ્ત રાજાને ભ`ડાર ભરવા માટે દેવાધિષ્ઠત પાસા બનાવ્યા. તે પાસાથી જે કાઈ જીતે તેને સેાનામહેારને ભરેલા થાળ મળે અને હારે તે તે માત્ર એકજ સાનામહેાર આપે. આ રમતમાં જીતવું દુર્લભ છે, કેમકે સામે દેવાધિષ્ઠત પાસાએ રમનાર છે; તેમ મનુષ્યભવ પણ કરી ને પ્રાપ્ત થવે દુર્લોભ છે. For Private And Personal Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૬ ૩ ધાયા:ખા ભરત ખંડમાં સુકાળને વખતે ઘણા પાકેલા દરેક જાતના ધાને એક મેટા ઢગલે કરી તેમાં એક મુઠી સરસવના દાણું નાંખી તેને સેળભેળ કરે. પછી એક અતિ વૃદ્ધા ડોશી સુપડુ લઈ તે દરેક ધાન્ય જુદાં પાડી સરસવની મુઠી જુદી પાડવા ધારે તો તે બની શકે ? ન જ બને એ કાર્યની જેમ મનુષ્ય ભવ દુલભ છે. ૪ ધુત :એક રાજાનો કુમાર યુવાવસ્થા પામ્યો. ત્યારે તેણે વિચાર કર્યો કે “મારા પિતાને મારી નાંખીને હું હમણાં જ રાજ્ય ભગવતે થા.” આ તેને દુષ્ટ વિચાર રાજાના જાણવામાં આવતાં તેણે યુક્તિ કરવા માટે કુમારને બોલાવી કહ્યું કે આપણે કુળમાં એવી રીત છે કે જે કુમારને પિતા છતાં રાજ્ય ભોગવવાની ઈચ્છા થાય તેણે આ આપણી સભામાં એકસો ને આઠ આઠ હાંસવાળા એકસો ને આઠ થાંભલા છે, તેમાં એક સાથે ઉપરા ઉપરી એકસો આઠ દાવવડે એક થાંભલાની એક હાંસ જીતે, એ રીતે સક્ત એકસો ને આઠ દાવડે એક એક હાંસ જીતી અનુક્રમે એકસો ને આડે હાંસ જીતે ત્યારે એક સ્તંભ છતા, એ રીતે અનુક્રમે સર્વ થાંભલાની સર્વ હાંસો જીતવી જોઈએ. તેમાં વચ્ચે કોઈપણ દાવ ખાલી જાય તે જીતેલા બધા દાવ નિષ્ફળ થાય, પાછું ફરીથી પહેલા થાંભલાની પહેલી હાંસથી જીતવાનું શરૂ કરવું જોઈએ. આ રીતે એકસો ને આઠે થાંભલા જીતે છે તેને રાજ્ય સેપવામાં આવે છે. આ પ્રમાણે રાજાનું વચન સાંભળી કુમારે વિચાર કર્યો કે “આ ઘુતા જીતીને રાજયે લેવું તે સારું છે, તેમાં પિતાની હત્યા કરવાનું For Private And Personal Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાણું રહેતું નથી. એમ વિચારી તે દુત રમવા બેઠે. પરંતુ આ ઘુતમાં પૂર્વોકત રીતે જીતીને રાજ્ય મેળવવું જેમ તેને દુલભ છે. એમ વૃથા ગુમાવેલો મનુષ્યભવ ફરી મેળવ દુર્બળ છે. પ રત્ન:- એક શ્રેષ્ઠી પાસે કરે છે. રૂપીયાની કિંમતના રને હતાં. તે પણ તેણે રત્ન વેચી પિતાના રૂપીયાની સંખ્યા પ્રગટ કરી પિતાના મહેલ ઉપર એક પણ કેટી ધ્વજ બા નહે. તેના પુત્રોને તે વાત ગમતી નહતી. એકદાતે શ્રેષ્ઠી પરદેશ ગયા. ત્યારે પાછળથી તેના પુત્રોએ સવ રમે વેચી તેને રૂપિયાની સંખ્યા પ્રમાણે કેટી જે પિતાના મહેલ પર બાંધ્યા. જયારે શ્રેષ્ઠી ઘેર આવ્યા ત્યારે તેણે સર્વ હકીક્ત જાણી, તેથી તે પુત્રો પર ગુસ્સે થયો અને તેમને આજ્ઞા કરી કે “મારાં સવ રત્ન પાછાં લઈને જ મારા ઘરમાં તમારે આવવું. પરંતુ તે અમુલ્ય રત્નો તે તે પુત્રોએ જુદા જુદા અનેક દૂર દૂર દેશમાંથી આવેલા ઘણા વેપારીઓને ઓછી કિંમત માં વેચી નાખ્યા હતાં, તેથી તે રત્નો જેમ પાછા લાવવા મુશ્કેલ છે તેમ વૃથા. ગુમાવેલે મનુષ્ય ભવ ફરી મેળવે મુશ્કેલ છે. ૬ સ્વનિ :મૂળદેવ નામને રાજપુત્ર એકદા એક નગરમી ધર્મશાળામાં ઘણું ભીખારીઓ રહ્યા હતા ત્યાં ત્રિવાસો રહ્યો. તે સાત્રિમાં તે કુમારને તથા એક બીજા ભીખારીને પૂર્ણચંનું પાન કર્યાનું વિપ્ન આવ્યું. પ્રાતઃકાળે તે ભીખારીએ પિતાની સાથેના બીજા ભીખારીઓની પાસે પોતાના સ્વપ્નની વાત કરીને તેનું ફળ પુછ્યું, ત્યારે તેઓએ કહ્યું કે આજે ભિખ માગતાં તેને ઘી અને ખાંડ સહિત પિળી મળશે. તે સાંભળી તે ખુશી થયો અને For Private And Personal Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૮ તેજ પ્રમાણે તેને ભિક્ષા મળી. હવે મૂળદેવે તે પિતાનું સ્વપ્ન તેમને કહ્યું નહિ, પરંતુ ઉદ્યાનમાં જઈ તેના માળીનું કામ કરી તેની પાસેથી ઉત્તમ પુષ્પ તથા ફળો લઈ એક વિદ્વાન સ્વપ્ન પાઠક પાસે ગયો. તેની પાસે વિનયથી તે ફળ મુકી પિતાનું સ્વપ્ન નિવેદન કરી તેનું ફળ પુછયું. સ્વપ્ન પાઠકે કહ્યું કે તમને રાજય મળશે. તેથી તે મૂળદેવને તે જ નગરનું રાજય આઠમે દિવસે મળ્યું. અને તે અત્યંત સુખી થયે. તે વાત જાણું પેલા ભિખારીને પશ્ચાતાપ થયો અને મુળદેવની જેમ ફળ મેળવવા માટે ફરીથી તેજ સ્વપ્ન લાવવા માટે સતત સુઈ રહેવા લાગ્યા. પરંતુ ફરીથી કદાપી તે સ્વપ્ન પ્રાપ્ત થયું નહિ. તેજ પ્રમાણે વૃથા ગુમાવેલે મનુષ્ય ભવ ફરીથી પ્રાપ્ત થઈ શકતે નથી. "૭ ચક્ર - રાધાવેધ :એક રાજાને બાવીશ પુત્ર ભિન્ન ભિન્ન રાણુઓથી ઉત્પન થયેલ હતા. તે ઉપરાંત તેણે મંત્રીને એક પુત્રીને પરણને રાણું કરી હતી. પણ તેણની સાથે ઋતુના એકજ દિવસના સમાગમ સિવાય બીજે કઈપણ વખતે તેની સામું પણ તેણે જોયું ન હતું. તે એક જ દિવસના સમાગમથી તેણુને ગર્ભ રહ્યો. હતિ. અને મંત્રીને (પિતાને ઘેર રહી તેણીએ પુર્ણ સમયે પુત્ર પ્રસવ્યા હતા. રાજાને તેણીને પરણ્યાનું પણ ભુલી ગયો હતો. સર્વ રાજપુત્રો એકજ આચાર્યની પાસે કળા શિખતા હતા. તેમની સાથે આ પુત્ર પણ કળા શિખતા હતા. તે સર્વ રાજપુત્રે પ્રમાદી દેવાથી કાઈપણ શિખ્યા નહિ. અને તે પુત્ર તે સર્વકળામાં નિપુણ થયા. તેવા સમયે આ રાજાના ઘણા કુમારોમાંથી કેાઈ પાત્ર માટે લાયક હશે એમ ધારી કોઈ રાજકન્યા પિતાના પિતાની આજ્ઞાથી સ્વયંવર વરવા ત્યાં આવી. તેણે રાધાવેધ સાથે For Private And Personal Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૯ તેને પરણવાનું પણ કરેલું હતું. રાજાના સર્વ પ્રમાદી રાજકુમારામાંથી કઈ રાધાવેધ કરી શકે નહિ. રાજા પિતાના પ્રમાદી પુત્રે માટે ભારે શોક કરવા લાગ્યું. ત્યારે મંત્રીએ પોતાની પુત્રીના પુત્રની વાત નિશાની સહિત રાજાને કરી. અને તેને ધાવેધ કરવાની આજ્ઞા આપે. એમ કહ્યું તે જાણ હર્ષિત થયેલા રાજાએ તેને આજ્ઞા આપી. ત્યારે તેણે અતિ નિપુણતાથી રાધાવેધ સા. એટલે તે રાજ કન્યા તેને પરણી તથા રાજાએ પિતા રાજય પણ તેને જ આપ્યું. અહિં તે સર્વ પ્રમાદી રાજકુમારને જેમ તે કન્યા તથા પિતાનું રાજય દુલભ થયું તેમ પ્રમાદી મનુન્યને ફરીથી મનુષ્ય ભવ પામ મહાન દુર્લભ છે. ૮ કૂર્મ ને સેવાલ:એક મોટા સરોવરમાં એટલી બધી ઘાટી સેવાલ જામી હતી કે તેમાં જરાપણ છિદ્ર નહિં હોવાથી કોઈપણ જળચર જીવ બહારના પદાર્થ જોઈ શકતા ન હતે. એકદા વાયુના જોરથી તે સેવાલમાં જરા છિદ્ર (ફાટી પડયું. તેમાંથી કોઈ એક કાચબાએ પિતાની ડેક બહાર કાઢી ઉચે જોયું તે તે શરદ ઋતુની પૂર્ણિમાને ચંદ્ર આકાશના મધ્ય ભાગમાં જે. તે વૃદ્ધ કાચબો અતિ આનંદ પામે અને પોતાના પરિવારને આ દેખાડવા માટે તેમને બોલાવી લાવ્યા. પરંતુ તેટલામાં તે છિદ્ર પાછું પુરાઈ ગયું. તેથી તે વૃદ્ધ કાચબો તે છિદ્રની શોધ માટે ચિરકાળ સુધી ચોતરફ ફર્યો. પછી ફરીથી તે છિદ્ર તેને હાથ લાગ્યું નહિ. તેજ રીતે વૃથા ગુમાવેલ મનુષ્ય ભવ ફરીથી હાથ લાગતો નથી. ૯ યુગ ( સરી):કઈ દેવ સ્વય ભૂરમણ સમુદ્રની પૂર્વ દિશામાં ઘૂસરી નાખે અને પશ્ચિમ દિશામાં તેની સાંબેલ (ખીલી) નાખે. તે For Private And Personal Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કોઈના પ્રવેગ વિના ભેગા થઈ ઘૂસરીને છિદ્રમાં તે સાંબેલા એની મેળે પ્રવેશ કરે તે અત્યંત દુર્લભ છે ન જ બની શકે તેમ છે. તેમ વૃથા ગુમાવેલે મનુષ્ય ભવ ફરી મેળવ દુર્લભ છે. ૧૦ પરમાણું :કોઈ દેવ એક મોટા થાંભલાને ઝીણે ચુર કરી તેના પરમાણુ એ એક ભૂંગળીમાં નાખી મેરૂપર્વતના શિખર પર ઉભા રહી ચોતરફ ફરતે ફતે ભૂંગળીને ફેંકી તેમાંના પરમાણુઓને સર્વ દિશામાં ઉડાડી દે પછી જેમ તે પરમાણુંએ મળીને તેને જ થાંભલે બને તે મુશ્કેલ છે. તેમ વૃથા ગુમાવેલે મનુષ્ય ભવ મેળવો મહાન દુર્લભ છે. ક્ષમાયાચના પ્રભુને હે ભગવાન હું બહુ ભૂલી ગયો મેં તમારા અમુલ્ય વચનને લક્ષમાં લીધા નહિ તમારા કહેલા અનુપમ તત્વને મેં વિચાર કર્યો નહિ, તમારા પ્રણીત કરેલા ઉત્તમ શિક્ષલને સેવવું નહિ, તમારા કહેલા દયા શાન્તિ ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા; નહિ હે ભગવાન હું ભૂલ્ય, આથડ, રઝળયો અને , અનત સંસારની વિટબુનામાં પડ છું, પાપ છું બહુ મોન્મત્ત અને કર્મથી કરીને મલિન છું હે પરમાત્મા તમારા કહેલા તત્વ વિના મારે મોક્ષ નથી હું નિરંતર પ્રપચમાં પડે છે, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેક નથી અને હું મુઢ છું. નિરાશ્રીત છું અનાથ છું હે નિરાગી પરમાત્મા હવે હું તમારૂ તમારા ધર્મનું અને તમારા સાધુનું શરણ ગ્રહુ છું મારા અપરાધ ક્ષય થઈ હું. તે સર્વ પાપથી મુકત થાઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપને હું હવે પશ્ચાતાપ કરૂં છું, For Private And Personal Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઉડે ઉત્તરૂ છું. તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપને પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિવકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અંનતજ્ઞાની, અનતશિ અને ગૈલોક્ય પ્રકાશક છે. હું માત્ર મારા હિતને અથે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એજ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ હે સર્વ ભગવાન તમને હું વિશેષ શું કહું તમારાથી કોઈ અજાણ્યું નથી માત્ર પશ્રતાપથી હું કર્મ જન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. છે શાન્તિ શાન્તિ શાન્તિ અમુલ્ય તત્વ વિચાર બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળે તોયે અરે ! ભવચક્રને આટે નહિ એકે ટળે. સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહે. ક્ષણ ક્ષણ ભયકર ભાવ મરણે કાં અહે રાચી રહે લક્ષ્મી ૧ અને અધિકાર મળતા શું મળ્યું તે તો કહો, શું કુટુમ્બ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો વધવાપણું સંસારનું નર દેહને હારી જ, એને વિચાર નહિ અહહો એક પળ તમને હુ, નિર્દોષ ૨ સુખ નિર્દોષ આનંદ લે ગમે ત્યાંથી ભલે એ દિવ્ય શકિતમાન જેથી જિરેથી નીકળે, પર વસ્તુમાં નહિ મુંઝ એની દયા મુજને રહી એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુખ કે સુખ નહિ, હું કેણ છું કયાંથી ૩ થયો? શું સ્વરૂપ છે મારુ ખરુ. કેના સંબધે વરગણું છે. રાખુ કે એ પરિહરુ એ વિચાર, For Private And Personal Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪૨ વિવેક પુર્વક અત ભાવે છે કે તે સર્વ આત્મિજ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા તે પ્રાપ્ત ૪ કરવા વચન કેનું સત્ય કેવળ માનવું નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું રે આત્મતારે આત્મતારે શ્રી ગ્રહ એને ઓળખો સર્વાત્મમાં સમદ્રષ્ટિ હે આ વચનને હૃદયે લખો. છેલ્લી ઘડીની માંગણી (રાગ : વાધેશ્રી) આટલું તો આપજે ભગવદ્ ! મને છેલ્લી ઘડી, ન રહે માયા તણું બંધન, મને છેલ્લી ઘડી, (ટેક) આ જીદગી મેંધી મળી પણ જીવનમાં જાગે નહી અંત સમય મને રહે સાચી સમજ છેલ્લી ઘડી. આટલું જયારે મરણ શય્યા પરે, મચાય છેલ્લી આંખડી. તું આપજે ત્યારે પ્રભુમય મન મને છેલ્લી ઘડી. આટલું હાથ પગ નિબળ બને ને શ્વાસ છેલ્લે સંચરે, ઓ દયાળુ! આપજે દર્શન મને છેલ્લી ઘડી. આટલું હું જીવનભર સળગી રહ્યો, સંસારના સંતાપમાં તું આપજે શાન્તિભરી નિંદ્રા અને છેલ્લી ઘડી. આટલું અગણિત અધમે કર્યા તન મન વચન યોગે કરી, હે ક્ષમાસાગર! ક્ષમા મને આપજે છેલ્લી ઘડી. આટલું અંત સમયે આવી મુજને દમે ના ઘટ દુશ્મને, જાગ્રતપણે મનમાં રહે તારું સ્મરણ છેલ્લી ઘડી. આટલું For Private And Personal Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪૨ બીજનું ચૈત્ય વંદન દુવિધ ધર્મ જિણે ઉપદી ચોથા અભિનંદન બીજે જમ્યા તે પ્રભુ ભવ દુઃખ નિકંદન – ૧ દુવિધ ધ્યાન તમે પરિહર આદરો દેય ધ્યાન એમ પ્રકાણ્યું સુમતિ છને તે ચવિયા બીજ દીન – ૨ દેય બંધન રાગ દ્વેષ તેહને ભવિ તજીએ મુજ પરે શીતલ જીન પર બીજ દીને જીવ ભજીએ-- ૩ છવા જીવ પાદથનું કરી નાણ સુજાણ બીજ દીને વાસુ પુજય પરે લો કેવલજ્ઞાણ –- ૪ નિશ્ચયને વ્યવહાર દેય અકાતે ન ગ્રહીએ અરજીન બીજ દીને ચવી એમ ન આગળ કહીયે – ૫ વર્તમાન ચોવીશીએ એમ છનના કલ્યાણ બીજ દીને કઈ પામીયા પ્રભુ નાણુ અને નિર્વાણ - ૬ એમ અનંત ચાવીશીએ હુઆ બહુ કલ્યાણ ન ઉત્તમ પદ પક્ષને નમતાં અવિચળ સ્થાન – ૭ શ્રી સીમંધર સ્વામીનું ચૈત્ય વંદના સીમંધર જિન વિચરતા, સોહે વિજય મેઝાર; સમવસરણ રચે દેવતા, બેસે પર્ષદા બાર ... ૧ નવતત્વની દીએ દેશના, સાંભળે સુર નર કાડિ, ઉદ્ધવ્યાદિક વર્ણવે, લે સમક્તિ કરજેડી.. ૨ હાં થકી જિન વેગળા, સહસ તેત્રીશ શત એક; સત્તાવન જન વળી, સત્તર કળા સુવિશેષ, ... ૩ For Private And Personal Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪૪ દ્રવ્ય થકી જિન વેગળા, ભાવથી હૃદય મેષાર; ત્રિહુ કાળે વંદન કરે, શ્વાસ માંહે સે વાર ... 1 શ્રી સીમંધર જિનવરૂ એ, પુરે વાંછિત કેડ, કાંતિ વિજય ગુરૂ પ્રણામતાં, ભકિત બે કરજેડ. ... ૫ શ્રી સીમંધર સ્વામીનું ચય વંદન - સમે વસરણ બીરાજતાં, સીમંધર સ્વામ; મધુર ધ્વની દીએ દેશના, વાણું સુધા સમાન, .... ૧ પર્ષદા બેઠી સાંભળે, વાણુને વિસ્તાર; સહુ સહુના મનમાં થયો, આંનદ હર્ષ અપાર, ... ૨ જાતિ વૈર સમાવવા, પ્રભુ અતિશય અદભુત સંશય સર્વને ટાળતા, કરે ભાવિને પવિત્ર. . ૩ હું નિભગી રજળું ઈહાં, શાં કીધા મેં પાપ; જ્ઞાની વિનાની ગોઠડી, કયાં જઈ કરૂ વિલાપ.... ૪ માતા વિનાને બાળ જેમ, અથડાતા કુટાતો, આવ્યો છું તુજ આગળ, રાખેતિ કરૂં વાતો.... ૫ કેડ કેડ વંદના માહરીએ, અવધારે જિનદેવ; માગું નિરંતર આપના ચરણની સેવ - ૬ શ્રી સીમંધર જિનનું ચય વંદન તુ જિન જગદેકભાનું, કામ કશ્મલ મહર; દુરિત એધ વિભાગ વજિત, નમિ શ્રી જિનમંધર – ૧ પ્રભુ પાદપમે ચિતે લયને વિષય દેલીત નિર્ભર. સંસાર રાગ અસાર ઘાતિક નૌમિ. -- ૨ For Private And Personal Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિરોષ વહી મામમહિધર તૃષ્ણા જલધિ હતકર, વચર્જિત 'જંતુ બેધક, નૌમિ. -- ૩ અજ્ઞાન તજિતરહિત ચરણ પરગુણમે મત્સર; અરતી અતિ ચરણ શરણું, નૌમિ. -- ૪ ગભિર વદનંદ ભવતુ દિન – દિન દેહિ પ્રભુ દશન,ભવવારિ જયશ્રી દાદા મંગલનૌમિ.-૫ શ્રી જ્ઞાન પંચમીનું ચૈત્ય વંદન - ત્રિગડે બેઠા વીરજિન ભાખે ભવિજન આગે; ત્રિકરણ શું ત્રિડું લેકજન, નિસણો મન રાગે (૧) આરાધે ભલી ભાતસે, પચમી અજુવાળી. જ્ઞાન આરાધન કારણે, એહીજ તિથિ નિહાળી. (૨) જ્ઞાન વિના પશુ સારિખા, જાણે એણે સંસાર, જ્ઞાન આરાધનથી લહે, શિવપદ સુખ શ્રીકાર. (૩) જ્ઞાન રહિત ક્રિયા કહી, કાશ કુસુમ ઉપમાન; કલેક પ્રકાશ કર, જ્ઞાન એક પ્રધાન. (૪) જ્ઞાની શ્વાસો શ્વાસમાં કરે કમને છે; પૂર્વ કેડી વરસાં લગે, અજ્ઞાની કરે તે. (૫) દેશ આરાધક કિરિયા કહી, સવ આરાધક જ્ઞાન; જ્ઞાન તણો મહિમા ઘણે, અંગ પાંચમે ભગવાને (૬) પચમાસ લઘુ પચમી, જાવજીવ ઉષ્કૃષ્ટી; પાચ વરસ પચ માસની, પંચમી કરે શુભ દ્રષ્ટિ. (૭) For Private And Personal Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકાવનહી પંચને એ કાઉસગ્ગ લોગસ્સ કરે; ઉજમણું કરે ભાવશું; ટાળો ભવ ફેરે. (૮) એમ પચમી આરાધિ એ, આણભાવ અપાર, વરદત ગુણમંજરી પરે, રંગ વિજય લહે સાર. (૯) બીજું પંચમીનું ચય વંદન - બાર પર્ષદા આગળ નેમિ છનેસર રાય મધુર ધ્વનિ દીયે દેશના ભાવિ જનને હિતદાય – ૧ પાંચમી તપ આરાધીએ જીમલહીએ જ્ઞાન અપાર કાર્તિક સુદી પચમી ગ્રહે હર્ષ ઘણો બહુમાન –– ૨ પચ માસ લઘુ પંચમી જાવ છવ ઉત્કૃષ્ટી પચ વરસ પચ માસની પંચમી કરો શુભ દ્રષ્ટિ – ૩ વરદત્તને ગુણમંજરી પંચમી આરાધી અંતે આરાધને કરી શિવપુરીને સાધી -- ૪ એણી પેરે જે આરાધશે એ પંચમી વિધિ સંયુક્ત જીન ઉત્તમ પદ પાને નમિ થાયે શિવ ભક્ત – ૫ અષ્ટમીનું ચય વંદન - મહા શુદિ આઠમને દિને, વિજ્યા સુત જા. તેમ ફાગણ શુદિ આઠમે, સંભવચવિ આયો. (૧) ચિતર વદની આઠમે, જમ્યા ઋષભ નિણંદ દીક્ષા પણ તે દિન લહી, હુવા પ્રથમ મુનિચંદ. (૨) માધવ શુદિ આઠમ દિને, આઠ કર્મ કર્યા દર; અભિનંદન ચોથા પ્રભુ, પામ્યા સુખ ભરપૂર. (૩) For Private And Personal Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪૭ એહીજ આઠમ ઉજળી, જમ્યા સુમતિ જિર્ણદ; આઠ જાતિ કળશે કરી; ન્હવરાવે સુરઈ. (૪) જમ્યા જેઠ વદિ આઠમે, મુનિસુવ્રત સ્વામી નેમ અષાઢ સુદિ આઠમે, અષ્ટમી ગતિ પામી. (૫) શ્રાવણ વદની આઠમે, નમિ જમ્યા જગભાણ તિમ શ્રાવણ સુદિ આઠમે, પાસજીનું નિર્વાણ, (૬) ભાદરવા વદિ આઠમ દિન એ, ચવિયા સ્વામી સુપાસ, જિન ઉત્તમ પદ પદ્યને, સેવ્યાથી શિવલાસ. (૭) “ જિરાફ નિ અષ્ટમીનું રૌત્ય વંદન - રાજગૃહી ઉદ્યાનમાં વીર જિનેશ્વર આવ્યા દેવ ઈદ્ર ચેસઠ મલી, પ્રણમે પ્રભુ પાયા. – (૧) રજત-હેમ–મણિ- રયણના, તિહુયણ કેટ બનાય; મધ્ય મણિમય આસને, બેઠા શ્રી જિનરાય. – (૨) ચઉવિહ ધર્મની દેશના, નિસુણે પર્ષદા બાર; તવ ગૌતમ મહારાજને, પુછે પર્વ વિચાર – (૩) પચ પવી તમે વર્ણવી, તેહમાં અધિક કોણ વીર કહે સુણ ગાયમા, અષ્ટમી પર્વ વિશેષ - (૪) બીજ ભવી કરતાં થકાં બહુવિધ ધર્મ મુણુત, પંચમી તપ કરતાં થકાં, પાંચે જ્ઞાન ભણત, – (૫) અષ્ટમી તપ કરતાં થકાં આઠે કર્મ હણત એકાદશી કરતાં થકાં, અંગ અગીયાર ભર્ણત – (૬) ચૌદે પુરવધર ભલાઓ, ચૌદશ આરાધે અષ્ટમી તપ કરતાં થકાં, અષ્ટમી ગતિ સાધે. - (૭) જય જીજ મહેર For Private And Personal Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : દડવીરજ પામ્યા વલનાણુ; રાજા થયા. અષ્ટમી તપ મહિમા વડા, ભાખે શ્રી જિનભાજી. - (૮ અષ્ટ કેમ હલુવા ભણીએ, કરીએ તપ સુજાણ; ન્યાયમુનિ કહે ભવિ તુમે, પામેા પરમ કલ્યાણ. - (૯) શ્રી અષ્ટમીનું ચૈત્યવંદન : સુમતિના એકાસણુ, કરી સયમ લીધે, મલ્ટિપાસ જીનરાય દેય, અઠ્ઠમસુ પર સિધા ..૧ છઠ્ઠ ભકતે કરી અવર સર્વે, લીએ સયમ ભાર; વાસુપૂજય કરે ચેાથ ભક્ત, થયા તે શ્રી અણુગાર ...૨ વરસાં પારણુ કરે એ, ઈક્ષુરસ રિસહેશ; પરમાને બીજે દિને, પારણુ. અવર જિનેશ....૩ વિનીતા નગરીમાં લીએ, દીક્ષા પ્રથમ જીણુંદ; દ્વારામતિએ નેમિનાથ,સહેસાવન હૃદ ...૪ શેષ તીર્થંકર જન્મભૂમિ, લીએ સયમ ભાર; અણુપરણ્યા શ્રી મલ્લીનાથ, તેમ શ્રી તેમકુમાર ...૫ વાસુપુજ્ય પાસ વીરજીએ, ભૂપ થયા નવી એહ; અવર રાજ ભોગવી થયા, જ્ઞાન વિમળ ગુણગે, ... આઠમનુ' ચૈત્યવંદન - સિદ્ધિ આ સાધવા આર્હમ તિથિને સેવા મહા શુદ્ધિ આઠમ દિન જનમ્યા અભિનંદન દેવ ૧ ચવીયા સ`ભવનાથ ફ્રાગણુ શુદ્ઘિ આઠમ દિને ચૈતરવદી આઠમ તિથિ જનમ્યા For Private And Personal Use Only આદિનાથ ૨ Page #487 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીક્ષા પણ તેહિજ દીને આદિ જિણુદે લીધી વૈશાખ શુદિ આઠમ દીને અભિનંદન જિનસિદ્ધિ ૩ માઘ શુદી આઠમ દીને જનમ્યા સુમતિ જિણુંદ જેઠ સુદિ આઠમ જનમીયા મુનિસુવ્રત જિનચદ ૪ અષાઢ વદની આઠમે નમીનાથ નિર્વાણ જનમ્યા શ્રાવણ વદી આઠમે નમીનાથ જગ ભાગ ૫ શ્રાવણ શુદિ આઠમે ગયા સિદ્ધિ પાર્શ્વ જિણુંદ ભાદરવા વદી આઠમે ચવિયા સુપાર્શ્વ મણુંદ ૬ અષ્ટમી ગતીને પામવાએ આઠમ તિથિ મનધાર દાન દયા સૌભાગ્યથી મુક્તિ વિમલ પદસાર ૭ એકાદશીનું ચિત્ય વંદન - શાસન નાયક વિરજી પ્રભુ કેવલ પાક સંઘ ચતુર્વિધ સ્થાપવા, મહસેન વન આયે. – (૧) માધવ સિત એકાદશી, સમલ દ્વિજયજ્ઞ ઈ"દ્રભૂતિ આદે મલ્યા, એકાદશ વિ. – (૨) એકાદશસે ચઉગુણે, તેહને પરિવાર, વેદ અર્થ અવળે કરે, મન અભિમાન અપાર. – (૩) જીવાદિક સંશય હરીએ, એકાદશ ગણધાર, વીરે સ્થાપ્યા વધીએ, જિન શાસન જ્યકાર. – (૪) મલ્લિ જન્મ-અર-મલ્સિપાસ(વત) વિર ચરણ વિલાસી ઋષભ-અતિ-સુમતિ-નમિ, મલ્લિધન ધાતી વિનાશી –(૫) પહ્મપ્રભુ શિવલાસ પાશ, ભવ ભવના તોડી; એકાદશી દિન આપણું, ઋદ્ધિ સઘળી જેડી. – (૬) ૨૯ For Private And Personal Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૦ દસક્ષેત્રે તિહુ કાળના, ત્રણસો કલ્યાણક; વર્ષ અગિયાર એકાદશી આરધે વરનાણ, – (૭) અગીયાર અંગ લખાવિએ, એકાદશ પાઠાં, પૂજણ ઠવણી વિંટણી, મસી-કાગલ–કાંઠા – (૮) અગીયાર અવ્રત છાંડવા એ, વહ પડિમા અગિયાર, ખીમાવિજય જિનશાસને, સફળ કરો અવતાર – (૯) એકાદસીનું રૌત્ય વંદન :નેમી જિનેશ્વર ગુણની, બહ્મચારી શિરદાર; સહસ પુરૂષ શું આદરી, દીક્ષા જિનવર સાર. – (૧) પચાવન દિન લહ્યું, નિરૂપમ કેવલનાણ ભવિક જીવ પડિબેધવા, વિચરે મહિયલ જામ – (૨) વિહાર કરતા આવીઆ, બાવીશમા જિનરાય; દ્વારિકા નગરી સમોસર્યા, સમવસરણ તિહાં થાય – (૩) બાર પર્ષદા તિહાં મલી, ભાખે જિનવર ધર્મ સર્વ પર્વ તિથિ સાચો, જિમ પામોશિવ શ – (૪) તવ પુછે હરિ નેમને, દાખ દિન મુજ એક શેડો ધર્મ કર્યા થકી, શુભ ફલ પામે અનેક – (૫) નેમી કહે કેશવ સુણે વરસ દિવસમાં જોય; માગશર સુદિ એકાદશી, એસઅવર ન કોય – (૬) ઈણ દિન કલ્યાણક થયાં, નેવું જિનનાં સાર; એ તિથિ વિધિ આરાધતાં સુવ્રત થયો ભવપાર – (૭) તે માટે મેટી તિથિ આરાધે મન શુદ્ધ અહેર પિસહ કરે, મનધરી આતમ બુદ્ધ, (૮) દેઢી કલ્યાણક તણું એ ગુણણું ગણ મન રંગ, મૌન ધરી આરાધીએ, જિમ પામ શિવશમ - (૯) For Private And Personal Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫. ઉજમણું પણ કીજીએ, ચિત ધરી ઉલ્લાસ, પુઠાને વિટાં ગણું ધણા, ઈત્યાદિક કરો ખાસ. – (૧૦) એમ એકાદશી ભાવશુંએ આરાધે નર રાય; ક્ષાયિક સમકિતને ધણી, જિન વંદી ઘેર જાય – (૧૧) એકાદશી ભવિયણ કરો એ, ઉજજવલ ગુણ જિમ થાય; ક્ષમા વિજય સ ધ્યાનથી, શુભ સુરપતિ ગુણગાય- (૧૨) એકાદશીનું ચિત્ય વંદન :આજ ઓચ્છવ થયે મુજ ઘરે એકાદશી મંડાથ શ્રી છનનાં ત્રણશે ભલાં કલ્યાણક ઘર જાણ – ૧ સુરતર સુરમણ સુરઘટ કલ્પાવેલી ફળી મારે એકાદશી આરાધતાં બોધિ બીજ ચિત્ત ઠેર – ૨ નેમી જનેસર પૂજતાએ પહોંચે મનનાકોડ જ્ઞાન વિમલ ગુણથી લહે પ્રણ બે કરોડ – ૩ એકાદશીનું ચિત્ય વંદન :માગશર શુદિ એકાદશી – આરાધી મન શુદ્ધ કલ્યાણક દીને દયા - ત્રણ પરિમિત યુદ્ધ ૧ અર જિનવર દિક્ષા લિયે – મલ્લિ જિનેસર જન્મ સંયમ મલ્લિ જીણુંદનું – મલ્લિ કેવળ સમ ૨ નમિનાથ જિન કેવળી – એહ દીન સર્વિત હવે કલ્યાણક દશ ક્ષેત્રના – પચાસ સંખ્યા જોવે ૩ ત્રણ કાલ સાથે ગુણે - જેઠ કલ્યાણ થાય બીજી પાંચ અગ્યારસે – દોઢસો થાય કહાય ૪ For Private And Personal Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુદ્ધિ પોષ શુદિ ફાગણ વદ ૪૫૨ માગશર વદી એકાદશી છઠ્ઠ! જિન શિવ ધામ અગીયારસે – પાર્શ્વનાથ વ્રત કામ ૫ પાત્ર વંદુ એકાદશી – અજિત નાથને નાણ અગ્યારસે – ઋષભ દેવને નાણુ ૬ ચૈતર શુદી એ પાંચે દશ દાઢસા ને ત્રણ એકાદશી – ધ્રુવળી સુમતિ જિષ્ણુ દ ક્ષેત્રના – શુભ પચાસ મુદિ ૭ કાળથી – એહથી ત્રણસે થાય તણા સેવતા સુખ થાય ૮ કલ્યાણકે જીનવર અગિયારસ આરાધવા એ – ઉદ્યમ કરે, શુભ ચિત્ત દાન દયા સૈાભાગ્યથી – મુકિત વિમળ સુખ નિત્ય ૯ મૌન એકાદશીનુ શૈત્યવંદન - વિશ્વનાયક મુક્તિદાયક નમિનેમિ નિરજન, હ ધરી હરી પૂછે પ્રભુને ભાખા આતમહિતકર’।। કુણ દિવસ એવા વરસમાંહે અલ્પ સુકૃત બહુલે; કહે તે જિનનાં હુમ કલ્યાણુક મૌન અગ્યારસી સુખકર ॥ ૧ ॥વલિ મહાસ સર્વાનુભૂતિ શ્રીધરનાથઍ, નમિ મટ્ટી શ્રી અરનાથ સ્વામી સાચા શિવપુર સાથ એ !! શ્રી સ્વય’પ્રભ દેવશ્રુત અરહંત ઉદયનાથ જિનેશ્વર', 'કહે તે જિનનાં હવા કલ્યાણુક મૌનઅગ્યારસી સુખકર ! ૨ ! અકલક કમ લક ટાલે, શુભકર શમરૂ સદા; સપ્તનાથ ઘેંદ્ર જિનવર શ્રી ગુણનાથ નમુ મુદ્દા !! ગાંગિકનાથ શ્રી સાંપ્રતિ મુનિનાથ વિશિષ્ટ અતિવર ॥ ૩ ॥ શ્રીમૃદુ જિનજી જગતવત્તા વ્યક્ત અરિહા વદીએ, શ્રી કલાસત આરણ્યધ્યાતા સહજ મ નિકદીએ !! જોગોગશ્રી પરમપ્રભુજી સુદ્ધાત્તિની કેસર' ! કહે !! ૪ ૫ For Private And Personal Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ શ્રી સર્વાર્થ સકલ જ્ઞાયક હરિભદ્ર અરિહંતએ, મગધાધિપ જિવંદ શ્રીપ્રય૭ ગુણવંતએ છે અક્ષોભ મધસિંહનાથ દિનક ધનંદ પિષક જયકર છે કહે. ૫ શ્રીપ્રલંબ ચારિત્રનિધિ જિન પ્રશમરાજિત થાઈએ, સ્વામી શ્રી વિપરીતદેવ અનીસ પ્રસાદ પ્રેમે ગાઈએ છે અઘટિતાની બ્રક્ષેદ્ર પ્રભુ ઋષભચંદ્રજી અઘહર ! કહે છે ૬ છે દાંત દાતા જગત કે અભિનંદન રનેશએ, સામકિષ્ટ મરૂદેવ નાયક અતિપાર્શ્વ વિશેષએ છે નમે નદિષેણ વ્રતધર શ્રી નિર્વાણી દુઃખહર છે કહે છે ૭ ! સોંદર્યજ્ઞાની ત્રિવિક્રમ જિને નરસિંહ મે તુમે, મેમંત સોષિત અરિહા કામનાથથી દુઃખ સમે છે મુનિનાથને શ્રીચંદ્ર દાહએ દિલોદિત ઉદયકર. છે. કહે છે ૮ ૫ શ્રી અષ્ટાહિક વણિક વદે ઉદયજ્ઞાન આરાધિયે; તમે કદને સાયકાક્ષ સ્વામીબેમત શિવસુખ સધિયે છે નિર્વાણને રવિરાજ સાહિબ પ્રથમ નાથ પરમેશ્વર છે ! ૯ | શ્રી પુરૂરવાસ અવબોધ જયગુરૂ વિક્રમે વખાણુએ, શ્રી સુશાંતિ હરિનાદિકેશને મહામૃદ્ર મન આણુએ છે અશોકચિત્ત ચિત્તમાં વસે અહનીશ ધર્મેદ્ર જગજસ કરે છે કહે છે ૧૦ છે અધવંદ કુટિલક વર્ધમાન નદિ કેશના ગુણઘણ, શ્રીધર્મચંદ્ર વિવેક જગપતિ કલાપક સહામણું છે વિસેમ સૌમ્યાકૃતિ જેની આરણઅગિ સુખકર ! કહે છે ૧૧ ૫ ત્રીસ ચોવીસી દશે બેત્રે કાલત્રિક જિન લીજીએ, પચક૯યાણક ત્રીસ જિનના અમ દેઢ ગુણછએ છે જિનભકિત કરતાં ધ્યાન ધરતાં કટિ તપ ફલ હેઇનર કહે છે ૧ર છે પૌષધને ઉપવાસ કરીને આરાધે એકાદશી નરભવ તેહને સફલ થયે પરમાનંદ પદ દેસી છે ગુરૂ રૂપકીર્તિ હૃદય ધરીને માણેક મુનિવર સુખકર કહે ૧૩ ઈતિ મૌન એકાદશી ચિત્ય વન સંપૂર્ણ મેં For Private And Personal Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૪ દેઢસો કલ્યાણકનું સત્ય વંદન - શાસન નાયક જગ , વર્ધમાન જગઈશ ! આતમ હિતને કારણે, પ્રણમું પરમ મુનીશ છે ? ખટ પરવિ જેણે વર્ણવી, તેમાં અધિકી જેહ છે એકાદશી સમ કે નહીં, આરાધે ગુણ ગેહ છે ૨ | માગશર સુદી એકાદશી, આર શિવવાસ છે કલ્યાણક ને જિન તણું, એકસોને પચાસ . ૩ મહાયશ સર્વાનુભૂતિ શ્રીધર, નમિમ િઅરનાથ છે સ્વયંપ્રભ દેવશ્રુત ઉદય, મલિયા શિવપુર સાથ છે ૪ મે અકલક શુભંકર સપ્ત નાથ, છત્યે ગુણ ગાંગીક છે સાંપ્રતિ મુનિ વિશિષ્ટ જિન, પામ્યા પુન્યનક છે ૫ ૫ સમૃદુ વ્યક્ત કલાસત, અરણ યોગ અયોગ | પરમ સુધારતિ નિકેશ તેમ, પામ્યા શિવ સાગ ૫ ૬ છે સર્વાથ હરિભદ્ર મગધાધિપ પ્રયચ્છ અક્ષોભમલયસિંહ છે દિનરૂક ધનદ પૌષધ તથા જપતાં સફલિ જિહ સે ૭ પ્રલંબ ચારિત્ર નિધિ પ્રશમ જિત, સ્વામી વિપરિત પ્રસાદ લે અઘટિત ભ્રમણે કહષભચંદ્ર, સમયા શિવ અશ્વાદ ૮ છે દયાંત અભિનંદન રત્નશ તે, શ્યામકે મરૂદેવ અતિપાર્શ્વ ! નાદિષેણ વ્રતધર નિર્વાણ તથા. થાયે શિવ સુખ વાસ ૯ છે સૌદર્ય ત્રિવિક્રમ નરસિંહ, ક્ષેમંત સોષિત કામનાથ કે મુનિનાથચંદ્ર દાહદિલાદિત્ય, મળીયો શિવપુર સાથ છે ૧૦ છે અષ્ટાહિક વણિક ઉદયનાથ, તમે કદ સાયકાક્ષ ખેમત છે નિવણિક રવિ રાજ પ્રથમ, નમતાં દુઃખને અંત છે ૧૧ પુરૂરવાસ અવબોધ વિક્રમે, સુશાંતિ હરદેવ નદિ કેશ છે મહામૃગેંદ્ર અશોચિત ધર્મેન્દ્ર સંભારો નામ નિવેશ છે ૧૨ / અશ્વવંદ કુટિલક વર્ધમાન, નદિ કેશ ધમચંદ્ર વિવેક || કલાપક વિસામ અરૂણનાથ For Private And Personal Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * પદ છોડે "સ કયાણ મા ભવપા શિવ સુખ સમર્યા ગુણ અનેક છે ૧૩ છે ત્રણ પદે ત્રણ ચોવીશીયો, પદે પદે જેઠે જાણ છે ચોથા પદમાં ભાવના, આરાધે ગુણ ખાણ છે ૧૪ દેઢ કલ્યાણક તણ: ગુણો એ મને હાર છે ચિત્ત આણને આદર, જિમ પામે ભવપાર છે ૧૫ છે નિવર ગુણમાલા, પુન્યની એ પ્રનાલા છે જે શિવ સુખ રસાલા, પામીયે સુવિશાલા છે જિન ઉત્તમ ગુણજે, પાદ તેહના નમીજે છે જિનરૂપ સમરીજે, શિવ લક્ષ્મી વરીજે છે ૧૬ ! ઈહ દેઢ કલ્યાકનું ચૈત્ય વન સંપૂર્ણમ છે શ્રી પર્યુષણ પર્વ ચિત્ય વંદન - પર્વ પયુષણ ગુણ નીલે, નવ કપી વિહાર; ચાર સામાન્તર થીર રહે, એહીજ અથ ઉદાર. –૧ અષાઢ સુદ ચઉદસ થકી, સંવત્સરી પચાસ મુનિવર દિને સિતેરમે પડિકકમતાં ચોમાસ. – શ્રાવક પણ સમતા ધરી, કરે ગુરૂનાં બહુમાન; ક૯યસુત્ર સુવિહિત મુખે, સાંભલે થઈ એક તાન. –૩ જિનવર ચૈત્ય જુહારીએ ગુરૂભક્તિ વિશાલ પ્રાયે અષ્ટ ભવાંતરે, વરીયે શિવ વરમાળ. –૪ દર્પણથી નિજરૂપને, જુવે સુદષ્ટિ રૂપ, દર્પણ અનુભવ આપણે, જ્ઞાન રયણ મુનિ ભૂપ. --પ આત્મ સ્વરૂપ વિલોક્તાં એ પ્રગટો મિત્ર સ્વભાવ રાય ઉદાયી ખામણાં, પર્વ પર્યુષણ દાવ. ––૬ નવ વખાણ પૂજી સુણો, શુકલ ચતુથી સીમા પંચમો દિને વાચે સુણે, હેય વિરોધી નીયમા. --૭ For Private And Personal Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૬ એ નહીં પવે પચમી, સર્વે સમાણી ચેાથે; મુર્તિ માનશે, ભાખ્યું. ભવભી અરિહાનાથે. -−૮ શ્રુતકેવલી વયણા સુણી, લહી માનવ અવનાર; શ્રી શુભવીરને શાસને, પામ્યા જય જય જયકાર. શ્રી પષણ પર્વનું ચૈત્યવંદન ઃ - --- સલ પર્વ શૃંગાર મત્રમાહિ નવકાર મત્ર આઠ દિવસ અમારી સાર, અઠ્ઠાઇ પાળા; આર‘ભાદિક પરિહરી, નરભવ અવાળા. ર ચૈત્ય પરિપાટી શુદ્ધ સાધુ, વિધિ વદન જાવે; અઠ્ઠમ તપ 'વત્સરી, પડિક્કમણું ભાવે. ~~ સાર્ધામકજન ખામણાંએ ત્રિવિધિશુ કીજે; સામુખ સિદ્ધાંત કાંત, વચના મૃત રસ પીજે -૪ નવ શ્રૃંખ્યાને કલ્પસૂત્ર વિધિપુ'ક સુણીએ. પુજા નવ પ્રભાવના નિજ પાતિક હણીએ. --પ પ્રથમ વીરચરિત્ર બીજ, પાચરિત્ર અક્રૂર, નેમચરિત્ર પ્રાધ ખધ, સુખસ’પતિ પુર. ૬ ઋષભ ચરિત્ર પવિત્ર, પત્ર શાખા સમુદાય; વિરાવલિ બહુ કુસુમ પુર, સરિખા કહેવાય. ~૭ 9 હાર, પર્યુષણ કહીએ; મહિંમા જગ લહીએ. == For Private And Personal Use Only -૧ સમજાણે!. -−૮ સમાચારી શુદ્ધતા એ, વર ગધ વખાણે; શિવસુખ પ્રાપ્તિ લસહી, સુરતઃ ચૌદ પુઘર શ્રી ભદ્રબાહુ, જેણુ ય નવમા પુથી યુગપ્રધાન આગમ જલ દરિયા. ઉદ્ઘારિયા; Page #495 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૭ ગૌતમને હે વીર, જિન, પરણે શિવરાણી; ~૧૦ કાલિકાલ સુરિ કારણે એ પર્યુષણ કીધાં, ભાદરવા સુદિ ચેાથમાં નિજ કારજ સિધ્યાં; --૧૧ પચમી કરણી ચેાથમાં, જિનવર વચન પ્રમાણે, વીર થકી નવસે એંશી વરસે તે આણે --૧૨ શ્રી લક્ષ્મી સાગર સુરીશ્વરૂએ પ્રમાદસાગર સુખકાર; પવ પર્યુષણ પાલતાં હાવે જય જયકાર. -૧૩ શ્રી પર્યુષણ પર્વ ચૈત્ય વંદન :– ૩ શ્રી શત્રુંજય શણગાર હાર શ્રી આદિશ્યુ ૬, નાભિરાયા કુલ ચંદ્રમા, મરૂદેવા નંદ......૧ કાસ્યપ ગાત્રે ઇક્ષ્વાકુ વશ, વિનીતાનેા રાય; ધનુષ પાંચસે દેહમાન, સાવન સમ કાય......૨ વૃષભ લંછન ધુર વદીચેએ, સધસલ શુભરીત, અઠ્ઠાઈ ઘર આરાધીયે, આગમવાણી વિનીત......... શ્રી પર્યુષણ પર્વનું ચૈત્ય વંદન... ૪ પ્રભુ શ્રી દેવાધિદેવ, જિનવર શ્રી મહાવીર સુરનર સેવે શાંત ફ્રાંત, પ્રભુ સાહસ ધીર. ...૧ પર્વ પર્યુષણ પુથી, પામી ભવિ પ્રાણી; જૈન ધમ આરાંધીયે, સમતિ હીત જાણી. ...૨ શ્રી જિન પ્રતિમા પૂએ એ, કીજે જન્મ પવિત્ર; જીવ જતન કરી સાંભળેા, પ્રવચન વાણી વિનીત, ... ૩ For Private And Personal Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૮ શ્રી પર્યુષણ પર્વનું ચૈત્ય વદન...પ કલ્પતરૂ સમ કલ્પસૂત્ર પ્રે મનવાંછિત કલ્પસૂત્ર રથી સુણા, શ્રી મહાવીર ચરિત્ર. ...૧ ક્ષત્રિય કુ’ડ ગ્રામ્ય નયર, સિદ્ધારથ રાય; રાણી ત્રિશલા તણી કુખે કચન સમ કાય ...૨ પુષ્પા તરવરથી ચન્યા એ, ઉપન્યા પુન્ય પવિત્ર; ચતુરા ચાદ સુપન લહે, ઉપજે વિનયવિનીત. ...૩ શ્રી પર્યુષણ પર્વનું ચૈત્યવંદન..૬ સુપન વિધિયે મૃત હાસ્ય, ત્રિભુવન શણગાર; તે દિનથી રિધ્યે વધ્યા, ધન અખુટ ભંડાર.... ૧ સાડાસાત દિવસ અધિક, જન્મ્યા સુરપતિ કરે મેશિખરે આચ્છવ નવ માસે; ઉલ્લાસે. ...૨ કુકુમ હાથા દીજીએ એ, તારણુ ઝાકમઝાળ; હર્ષે વીર્ હુલરાવીયા, વાણી વિનીત રસાલ. ...૩ શ્રી પર્યુષણ પર્વ નું ચૈત્યવંદન...૭ જિનની -હેન સુશનાભાઈ નવિન; પરણી યશોદા પદ્મણી, વીર સુકેામળ રત્ન. ૧ દેઈ દાન સવત્સરી, લેઇ દીક્ષા સ્વામી; ક્રમ ખપાવી હુઆ કેવળી, પચમી ગતિ પામી; . ૨ દિવાળી દિવસ થકી એ, સ'ધ સલ શુભ રીત; ક્રમ કરી તેલાધરે, સુણજો એકજ ચિત. ... ૩ For Private And Personal Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૯ પર્યુષણનું ચૈત્ય વંદન - ૮ પાથ જિનેશ્વર નેમનાથ, સમુદ્ર વિજ્ય વિસ્તાર સુણીએ આદીશ્વર ચરિત્ર, વળી જિનન અંતર. ––૧ ગૌતમાદિક વિરાવલી, શુદ્ધ સમાચારી, પવરાયે ચોથે દિને ભાખ્યા ગણધારી. –-૨ જ્ઞાન-દર્શન-ચારિત્ર–તપ એ, જિન ઘરમે દ્રઢ શકિત જિનપ્રતિમા જિનસારિખી, વંદુ સદા વિનીત. -૩ પર્વ પજુષણ ચિત્ય વંદન ...૯ પર્વરાજ સંવત્સરી, દિન-દિન પ્રત્યે સે; લોક બારસો કલ્પસૂત્ર શ્રી મુનિ મુખ નિસુણે-૧ પરમ પટ્ટધર બાર બેલ, ભાખ્યા ગુરૂહીર; સંપ્રતિ શ્રી વિજયાદાનસુરિ ગચ્છા પ્રણે ધીર-- જિન શાસન શોભા કરે છે, પ્રીતી વિજ્ય કહે શિષ્ય વિનય વિજય કહે વીરને, ચરણે નામું શિષ–-૩ પર્યુષણનું સત્ય વંદન - ૧૦ વડા કલ્પ પૂરવદિને, ઘરે કલ્પને લાવે, રાત્રિ જાગરણ પ્રમુખ કરી, શાસન સહા. –-૧ હયગય રથ શણગારીને કમર, લા ગુરૂ પાસે વડા કલ્પને દિને સાંભળે શ્રી વીરચરિત્ર ઉલ્લાસે. – For Private And Personal Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૦ છઠ્ઠું અેમ તપકીજીએ, ધરીએ શુભ પરિણામ; સાધ વત્સલ પ્રભાવના, પુજા અભિરામ. *~૩ જિન ઉત્તમ ગૌતમ પ્રત્યે એ, કહેજો એવીશ વાર; ગુરૂમુખ પદ્મ ભાવશું સુણતાં સુણતાં પામે પાર. --૪ શ્રી પર્યુષણ પર્વ નુ ચત્ય વદન...૧૧ નવચેામાસી તપ કર્યા ત્રણ માસી દાય; દાય અઢી માસી કર્યા તેમ દાઢ માસી દેય. --૧ બહેાંતર પાસખમણ કર્યાં માસખમણું કર્યા ખાર; ૧ મે માસી તપ આદર્યું. ખાર અઠ્ઠમ તપ સાર ષર્ માસી એક તપ કર્યાં પ·ચદીન ઉભું ષટ્ માસ ખશે એગણત્રીશ ૪ ભલા દીક્ષા દીન એક ખાસ --3 ભદ્ર પ્રતિમા દાય ભલી મહા ભદ્ર દીન ચાર દશ દીન સતા ભદ્રના લાગઢ નિરધાર વિષ્ણુ પાણી તપ આદર્યા પારણા ક્રીક જાસ દ્રવ્યા હારે પારણુ કર્યા ત્રણસો એગણપચાસ --- છદ્મસ્થા એણીપરે રહ્યાએ સહ્યા પરીસ શુલ ધ્યાન અનલે કરી ખાલ્યાં કે -૪ ધાર કઠોર ~~૬ શુલ ધ્યાન અતે રહ્યા એ પામ્યા કેવળજ્ઞાન પદ્મવિજય કહે પ્રણમતાં લહીએ નિત્ય કાણુ --૭ શ્રી નવ પદ્મનું ચૈત્ય વંદન - સફળ માગળ પરમ કમળા, કલિ મ`બુલ મદિર લવ ક્રાટિ સચિત પાપનાશન, તમે નવપદ્ જયપુર:. -૧ For Private And Personal Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૨ અરિહંત સિદ્ધસુરીશ વાચક સાધુ દશન સુખકરં; વર જ્ઞાનપદ ચારિત્ર તપ એ, નમે નવપદ જ્યકર. -૨ શ્રીપાળ રાજા શરીર સાજા સેવતાં નવપદ વર, જગમાંહિ ગાજા કીર્તિ ભાજા, નમે નવપદ જયકર. –૩ શ્રી સિદ્ધચક્ર પસાય સંકટ, આપદા નાસે સર્વે; વળી વિસ્તરે સુખ મનવાંછિત, નમે નવપદ જયકર. -૪ આંબિલ નવ દિન દેવદન ત્રણ ટક નિરંતર. બેવાર પડિકકમણાં પલવણ, નમે નવપદ જયકરે. ૫ ત્રણ કાળ ભાવે પૂજીએ, ભવતારક તીર્થકર, તિમ ગુણણું દેય હાજર ગણીએ, નમે નવપદ જયકર. ૬ વિધિ સહિત મન વચન કાયા વશ કરી આરાધીએ; તપ વર્ષ સાડા ચાર નવપદ, શુદ્ધ સાધન સાધીએ. -૭ ગઇ કષ્ટ ચૂરે શર્મ પુરે, યક્ષ વિમલેશ્વર શ્રી સિદ્ધચક્ર પ્રતાપ જાણ, વિજય વિલસે સુખભ. –૮ નવ પદજીનું ચિત્ય વંદન:સિદ્ધચક્ર આરાધતાં ભવસાગર તરીયે, ભવ અટવાથી ઉતરી, શિવવધૂને વરીયે. –-૧ અરિહંત પદ આરાધતાં, તીર્થકર પદ પાવે, જગ ઉપકાર કરે ધણો, સિધો શિવપુર જાવે. –-૨ સિદ્ધપદ ધ્યાતાં થકા, અક્ષય અચલપદ પાવે, કર્મ કટક ભેદી કરી, અચલ અરૂપી થા. --૩ આચારજ પદ ધ્યાવતાં, યુગ પ્રધાન પદ પાવે, જિન શાસન અછવાલીને, શિવપુર નગર સોહાવે. --૪ For Private And Personal Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાઠક પદ ધ્યાવતાં, વાચક પદ પાવે, ભણે ભણાવે ભાવશું, સુરપુર શિવપુર જાવે. ––પ સાધુપદ આરાધતાં, સાધુપદ પાવે, તાજા સયમ આરે, શિવ સુંદરીને કામે. -- દર્શન નાણપદ ધ્યાવતાં દર્શન નાણ અજુવાલે. ચારિત્ર પદ ધ્યાવતાં શિવમંદિરમાં મહાલે. ––૭ કેશર કસ્તુરી કેવલી મચકુદ માલતી મહાલે, સિદ્ધચક્ર એવું ત્રિકાલ, જિમ મયણને શ્રીપાલે. –-૮ નવ આંબેલ નવવાર, શિયલ સમકિત સુપાલો. શ્રી રૂપવિય કવિરાચને, માણેક કહે થઈ ઉજમાલ – પંચ પરમેષ્ઠિનું ચય વંદન - બારગુણે અરિહંત દેવ, પ્રણમિજે ભાવે, સિદ્ધ આઠ ગુણ સમરતા, દુઃખ દેહગ જાવે. -૧ આચરજ ગુણ છત્રીસ, પચવિશ ઉવજઝાય, સત્તાવિશ ગુણ સાધુના, જપતા શિવ સુખ થાય. -૨ અષ્ટોતર શત ગુણ મલીએ, એમ સમરો નવકાર, ધીર વિમલ પડિત તણે નય પ્રણમે નિત્ય સાર. -૩ શ્રી નવપદનું સત્ય વંદનબાર ગુણ અરિહંતના, તેમ સિદ્ધના આઠ છત્રીશ ગુણ આચાયના, જ્ઞાન તણું ભંડાર. -૧ પચીશ ગુણ ઉપાધ્યાયના, સાધુ સતાવીશ, શ્યામ વર્ણનુ શેતા, જિન શાસનના ઇશ. -૨ For Private And Personal Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાન નમુ એકાવને, દર્શનના સડસઠ: સીતેર ગુણ ચરિત્રના, તપના બાર તે જિ. -૩ એમ નવપદ યુક્તિ કરી, ત્રણશત અષ્ટ(૩૦૮ગુણ થાય પૂજે જે ભવિ ભાવશું, તેહને પાતિક જાય. –૪ પુજયા મયણા સુંદરીએ, તેમ નરપતિ શ્રીપાળ; પુજે મુકિત સુખ લયા વરત્યા મંગળ માળ. –પ સિદ્ધચકનું ચિત્ય વંદન : શ્રી સિદ્ધચક્ર આરાધીયે, આ ચૈતર માસ, નવદિન નવ આંબિલ કરી, કીજે ઓળી ખાસ. -૧ કેશર ચંદન ધસી ઘણું, કસ્તુરી બરાસ, જુગતે જીનવર પુજીઆ, મયણાને શ્રીપાળ. -૨ પુજા અષ્ટ પ્રકારની દેવ વંદન ત્રણ કાળ, મંત્ર જપ ત્રણ કાળને ગુણણું દેય હજાર. -૩ કષ્ટ ટળ્યું ઉંબર તણું, જપતાં નવપદ ધ્યાન, શ્રી પાળ નરિદ થયાં, વાધ્યો બમણે વાન. –૪ સાતસો કુષ્ટી સુખ લહ્યાએ, પામ્યા નિજ આવાસ, પુણે મુક્તિ વધૂ વર્યા, પાયા લીલ વિલાસ –પ શ્રી સિદ્ધચક (સ્તુતિ) ઐત્ય વંદન (ઉપજાતિ વૃતમ) ઉપન સન્નાણુ મહે મયાણું સમ્માડિહેરાસણ સંઠિયાણું સદેસણુણદિય સજજણાવ્યું, નમે નમે હેઉ સયા જીણણ. -૧ For Private And Personal Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४६४ સિદ્ધાણમાણે દરમાલયાણું, નમે નમે ત ચઉકયાણું, સૂરણ દૂરીય કુગ્ગહાણું, નમે નમે સૂર સમપહાણું. -૨ સુતથ્થ વિત્યારણ તપુરાણું, નમે નમે વાયગ કુંજરાણું, સાહૂણ સંસાહિએ સંજમાણે, નમે નમે શુદ્ધ દયા દમાણું. –૩ જીણતતતે રૂઈલખણુસ્સ, નમો નમે નિમ્મલ દેસણસ, અનાણુ સંમેહ તમે હરસ્ટ, નમે નમે નાણ દિવાયરસ્સ. –૪ આરાહિય ખંડિય સકિસ્સ; ન નમે સંજમ વિરીયર્સ, કશ્મ દુજમુલણકુંજરસ, નમે નમે તિબ્ધ ન ભરન્સ. -૫ ઈય નવ પય સિદ્ધિ લહિ વિજજાસ મિ પયડીય સુરવર્ગી, હીંતિ રેહા સમગ્ગ, દિસિવઈ સુરસાર, ખાણી પીઢાયાર, તિય વિજય ચકર્ક, સિક ચક નમામિ. .....૬ નવપદનું ચિત્ય વંદન: પહેલે પદ અરિહંતના ગુણ ગાઉ નિત્યે, બીજે સિદ્ધ તણું ઘણા, સમરો એકજ ચિતે. -૧ આચારજ ત્રીજે પદે પ્રણને બે કરોડી, નમિએ શ્રી ઉવજઝાયને, ચોથે મદમેડી. -૨ પંચમ પદે સર્વ સાધુને નમતાં ન આણે લાજ: એ પરમેષ્ઠી પંચને, ધ્યાને અવિચલરાજ -૩ દસણ શંકાદિક રહિત, પદ છ ધારે સર્વજ્ઞાન પદ સાતમે, ક્ષણ એકજ વિસારે. -૪ ચારિત્ર ફખું ચિતથી, પદ અષ્ટમ જપીએ; સલ ભેદ બિચ દાનફળ, તપ નવમે તપીએ. -૫ For Private And Personal Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ સિદ્ધચક્ર આરાધતાં એ, પુરે વાંછિત કેડ; સુમતિ વિજય કવિરાયને, રામ કહે કરજેડ. -૬ અરિહંત પદનું ચિત્ય વંદન - --૧ અરિહંત દેવા ચરણની સેવા, પદર ભેદે સિદ્ધિ પ્રસાદ મેવા, આયારિય ઉવજઝાય સર્વ સાધુનું નામ, એ પાચ યોગે કર પ્રણામ. બાર દેવ કે નવ રૈવેયકે, પાંચ અનુતર પાતાલ લેકે, તિરછલેક માહે જે જિન નામ, એ પંચ યોગે કર પ્રણામ. અતીત અનાગતને વર્તમાન, સંપ્રતિ કાલે વીશ વિહરમાન, ઉત્કૃષ્ટ કાળે એકસો સિતર નામ, એ પચ યોગે કર પ્રણામ. શાશ્વતા ભુવન જે જિનના કહીંએ શાશ્વતી પ્રતિમા શુંનામ લહીએ શાશ્વતી અશાશ્વતા જે અભિરામ એ ૫ચ યોગે કરૂં પ્રણામ. દીઠા ન દીઠા શ્રવણે ન સુણીયાં, ભેટયાન ભેટયા ભાવે જ ભણ્યા , જ્ઞાન વિમલ કહે પ્રભુ સમરથ દેવા, ભવ ભવ હેજે તુમ પાય સેવા. For Private And Personal Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૬ નવપદનું ચિત્ય વંદન : શ્રી અરિહંત ઉદાર કાંતિ અતિ સુંદર રૂપ, સે સિદ્ધ અનન્ત શાંત આતમગણ ભૂપ. –૧ આચારજ ઉવજઝાય સાધુ, સમતાસ ધામ, જિન ભાષિત સિદ્ધાંત શુદ્ધ અનુભવ અભિરામ. - બોધિ બીજ ગુણ સંપદાએ, નાણું ચરણ તવ શુદ્ધ, ધ્યા પરમાનંદ પદ, એ નવ પદ અવિરુદ્ધ. -૩ ઈહ વભ પરભવ આનન્દકદ જગ માંહિ પ્રસિદ્ધ ચિંતામણી સમ જાસ જાગ બહુપુષ્ય લહ્યા. -૪ તિહું અણસાર અપાર એહ, મહિમા મન ધારે, પરિહર પરજજાલજાલ, નિત એહ સંભારો. -૫ સિદ્ધચક્ર પદ સેવતાં, સહજાનન્દ સ્વરૂપ અમૃતમય કલ્યાણ નિધિ, પ્રગટે ચેતન ભૂપ. – ૬ નવપદનું રૌ વંદન - શિવ સંપદ વરવા સદા, નવપદ ધરૂ હું ધ્યાનમાં ભવ વાસનાને વેગ ટાળે, રાંચતા ગુણગાનમાં, શ્રીપાલ મયણ સુંદરી, સાધી ઘણા સુખીયા થયા, નવપદ ભજે સહુ ભાવથી,એહમાં અખીલ મત્રો ભર્યા-નવ-૧ અરિહંત પદને પ્રથમ ગુણત, સહુ દૂર ટળે, વળી સિદ્ધ આચારજ અને વજઝાયથી શાંતિ મળે, પંચમ મનહર સાધુ પદને, સેવતા શિવપુર ગયા, નવ. ૨ For Private And Personal Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૭ દર્શન તથા શુભ જ્ઞાનને, ચારિત્ર પદની યોજના, એ ત્રિરયની આરાધનાં, પૂરે સદા સહુ કામના, અંતિમ રહ્યું તપપદ ચળકતું, બાર જસ ભેદે કહ્યા નવ. ૩ શ્રી સિદ્ધ ભગવાનનું ચૈત્ય વંદન :જગત ભૂષણ વિગત દુષણ, પ્રણવ પ્રાણ નિરપક, દયાન રૂ૫ અનુપ ઉપમા, નમે સિહ નિરંજન. -૧ ગગન મંડલ મુકિત પદ્મ, સર્વ ઉર્ધ્વ નિવાસન, જ્ઞાન જ્યોતિ અનંત રાજે, નમે સિદ્ધ નિરંજન. -૨ અજ્ઞાન નિદ્રા વિગત વેદન, દલિત મેહ નિરાઉખં, નામ ગેત્ર નિરંતરાય, નમો સિદ્ધ નિરંજનં. –૩ વિગત ફોધા માન પધા, માયા લોભ વિસર્જન. રાગદ્વેષ વિમર્શીતાંકુર, નમે સિદ્ધ નિરંજન. -૪ વિમલ કેવલ જ્ઞાન લોચન, ધ્યાન શુકલ સમિરીત, યોગિનામિતિ અમ્ય રૂ૫, નમે સિદ્ધ નિરંજન –પ વેગ મુદ્રા સમ સમુદ્રા, કરી પલ્ય કાસન, યોગીના મિતિ ગમ્ય રૂપ નમે સિદ્ધ નિરંજન – જગત જનકે દાસ દાસી, તાસ આશ નિરાશન, ગિનામિતિ ગમ્ય રૂપ, નમો સિદ્ધ નિરંજન. –૭ સમય સમતિ દ્રષ્ટિ, જનકી સોય વેગિ અગિક, દેખિત મેં લીન હવે, નમો સિદ્ધ નિરંજન. -૮ સિદ્ધ તીર્થ અતીર્થ સિદ્ધા, ભેદ પંચદશા દિક સર્વ કર્મ વિમુકિત ચેતન, નમે સિદ્ધ નિરંજન. - ચંદ્ર સૂર્ય દીપ મણકી, તિ, તસ ઓલિંગિક તજ તિથિ ય અપર તિ, નમો સિદ્ધ નિરંજન. -૧૦ For Private And Personal Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૮ એક માટે અનેક રાજે, નેક માંહે એકતું, એકનેકકી નહી સંખ્યા, ને સિદ્ધ નિરંજન. -૧૧ અજર અમર અલખ અનંત, નિરાકાર નિરંજન બ્રહ્મજ્ઞાન અનત દશન, નમે સિદ્ધ નિરંજન. -૧૨ અચલ સુખકી લહેરમાં, પ્રભુ લીન રહે નિરંતર, ધર્મ ધ્યાન સિદ્ધ દર્શન, નમે સિદ્ધ નિરંજન. -૧૩ ધ્યાન ધૂપ મને પુષ્પ, પાંચ ઈદ્રિ હુતાશન, ક્ષમા જાપ સંતોષ પૂજા, પૂજે દેવ નિરંજન, નમે સિદ્ધ નિરંજને ૧૪ સિધ્ધચક્રનું ચૈત્ય વંદન - સુખદાયક શ્રી સિદ્ધચક્ર અહોનિશ આરાધ પ્રેમ ધરીને પ્રણમીએ ધરી અંગ ઉમાહે .... ૧ ત્રિકરણ શું જાવજીવ શકતે આરહીએ ઉત્તરોત્તર સુખ શાશ્વતા જેમ સહેજ વરીએ .... ૨ જીન શાસનમાં એહ છે છમ મહા મંત્ર નવકાર જ્ઞાન વિમળથી જાણે એને પરમ આધાર - ૩ વીશ સ્થાનકનું ચૈત્ય વંદન પહેલે પદ ૧ અરિહંત નમુ, બીજે સર્વ ૨ સિદ્ધ. ત્રીજે ૩ પ્રવચન મન ધરો, ૪ આચાર્ય સિદ્ધ. (૧) નમે ૫ થેરાણ પાંચમે, ૬ પાઠક પદ છે ન લોએ સવ્વ સાહૂણં ૭ સાહુણું, જે છે ગુણ ગરિક (૨) ને ૮ નાણસ્સ આઠમે, ૮ દર્શન મન ભાવે, વિનય ૧૦ કરો ગુણ વતન, ૧૧ ચારિત્ર પદ ધ્યા (૩) For Private And Personal Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૯ નમેા ૧૨ ભવય ધારીણ, તેરમે ૧૩ ક્રિયા જાણુ; નમા ૧૪ તવસ ચૌદમે, ૧૫ ગાયમ નમે ૧૬ જિણાણુ’(૪) ૧૭ સયમ ૧૮ જ્ઞાન × ૧૯ સુઅસ્સને+એ નમાં ૨૦ તિથ્થરસમણી જિન ઉત્તમ પદ પદ્મને નમતાં હોય સુખખાણી. (૫) શ્રી દિવાળીનું ચૈત્ય વંદન મગધ દેશ પાવાપુરી, શ્રી વીર પ્રભુ પધાર્યા; સેાળ પહેાર દ દેશના, ભવિક જીવને તાર્યા. -૧ ભૂપ અઢાર ભાવે સુણે, અમૃત જેસી વાણી; દેશના દેતાં રાણીએ, પરણ્યા શીવ રાણી. –ર ઉડી રાય દીવા કરે, અજવાળા ને હેતે; અમાવાસ્યા તે દીન કહીં દીવાળી તે કી 3 મેરૂ થકી આવ્યા ઈંદ્ર, હાથે લેઈ દીવી; મેરમાં તે દીનહીં લે હે હે સવીજીવી. -૪ કલ્યાણક જાણી કરી, દીવા તે કીજે જાપ જપે। જિનરાજના; પાતિક સવી છીઅે. –૫ બીજે દિને ગાયમ સુણી, પામ્યાં કેવળજ્ઞાન; ખારસહસ ગુણુણું ગણાતાં, જેમ હાય કાડ કલ્યાણુ, -૬ સુર–નર કિંનર સહુ મળી, ગૌતમને આપી; ભટ્ટારક પદવી દૃષ્ટ, સ*ધની સાખે જુહાર ભટ્ટારક તે ટ્વીન થકી લેાક કરે જીહાર મ્હેન ભાઇ જમાડીયા, નંદીવર્ધન સાર. --~ ભાઇબીજ તિહાં થકી શ્રીવીર તણે અનુસાર; જય વિજયગુરુ સ‘પદ્મા ઘો મુજને મનેહાર -૯ થાપે. -૭ For Private And Personal Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૦ શ્રી મહાવીર સ્વામીનું ચૈત્યવંદન શાસણના શણગાર વીર, મુક્તિ પુરી શણગારી, ગૌતમની પ્રીતી પ્રવ્રુ, અત સમયે વિસારી. -૧ દેવશર્મા પ્રતિ મેધવા, માલ્યા મુને સ્વામ; વિશ્વાસી પ્રભુ વીરમુ, શ્વેતા મુજને આમ “ર હા હા વીર આ શું કર્યું, ભરતમાં અંધારું; કુમની મિથ્યાત્વી વધી જશે, કાણુ કરો અજવાળુ નાથ વિનાના સૈન્ય જેમ, થયા એમ નિરધાર; એમ ગૌતમ પ્રભુ વલવલે, આંખે આંસુડાની ધાર. -૪ કાણુ વીરને ક્રાણુ તું, જાણી એહ! વિચાર; ક્ષપક શ્રેણી આરેહતા, પ્રભુ પામ્યા કેવલ સાર. -~ વીર પ્રભુ મેક્ષે ગયા એ, દીવાળી દિન જાણી; ઓચ્છવ ર ગ વધામણાં જસ નામે કલ્યાણુ, −૬ શ્રી મહાવી જિન ચૈત્ય વંદન જગનાથ જગદાન નવું જગદ્ગુરુ, વિમલ કેવલ ભારુકરમ્। સંસાર સુખકર જ્ગત હિતકર, નમે, વીર્ જિનેશ્વરમ્ ॥ ૧ ભવતાપહર્તા શાન્તિ કર્તા, મુક્તિ માગ ફ્રૂટ કરમ્ ! નિજ દ્વિવ્યૂ અનુભવ આત્મ સુખકર, નમો વીર જિનેશ્વરમ્ ॥ ૨ હેય જ્ઞેય પદાથ જગસલ, ઉપાદેય દિવાકરમ ! વિજ્ઞાન વિશદ વિવેક દિનકર, નમે વીર જિનેશ્વરમ્ ॥૩ પ્રકારાતા પ્રભુ ધ્યાને ધ્યાતા, ધ્યેય ગુણકર શૈાભિત । સવ વાંતિપુરે જિનવર, નમાવી જિનેશ્વરમ્ ॥૪ For Private And Personal Use Only -3 Page #509 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४७१ જિન રાજ સુખ ભગવાન દિલભર મૈલોકય દીપક શિવકરમ ! આનંદ પરમાનંદ પાવે, નમો વીર જિનેશ્વરમ છે પ મહાવીર સ્વામીના પંચ કલ્યાણકનું ચિત્ય વંદન સિદ્ધારથ સુત વધીએ, ત્રિશલા દેવી માય; ક્ષત્રિય કુંડમાં અવતર્યા, પ્રભુજી પરમ દયાળ. (૧) ઉજજવળ છઠ અષાઢની ઉત્તરા ફાલ્ગની સાર; પુષ્પોત્તર વિમાનથી, ચવિયા શ્રી જિન ભાણ. (૨) લક્ષણ અડદિય સહસએ, કંચન વણું કાય; મૃગપતિ લંછન પાઉલે, વીર જિનેશ્વર રાય; (૩) ચૈત્ર શુદિ તેરસ દિને, જમ્યા શ્રી જિનરાય; સુરનર મળી સેવા કરે, પ્રભુનું જન્મ કલ્યાણ (૪) માગશર વદિ દશમી દિને, લીએ પ્રભુ સંયમ ભાર; ચઉનાણી જિનજી થયા, કરવા જગ ઉપકાર. (૫) સાડાબાર વરસ લગે, સહ્યા પરીસહ ઘેર; ધન ધાતી ચકર્મ જે, વજ કર્યા ચકચૂર .(૧) વૈશાખ શુદિ દશમી દિને, ધ્યાન શુકલ મન થાય શમીવૃક્ષ તળે પ્રભુ, પામ્યા, કેવળ નાણ. (૭) સંઘ ચતુવિધ સ્થાપવા, દેશના દીએ મહાવીર ગૌતમ આદિ ગણધર, કર્યા વજીર હજુર. (૮) કાતિક વદિ અમાવાસ દિને, શ્રી વિર લઘુ નિર્વાણ; પ્રભાતે ઈદ્રભૂતિને, આપ્યું કેવલ નાણ. (૯) જ્ઞાનગુણે દીવા કર્યા એ, કાર્તિક કમલા સાર, પુજે મુક્તિ વધુ વર્યા વરતી મંગળ માળ. (૧૦) For Private And Personal Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४७२ સિધાચળનું ચિત્ય વંદન સોના રૂપાના ફુલડે સિદ્ધાચળને વધાવું દયાન ધરી દાદા દાદા તણું આનંદ મનમાં પાળું ૧ પૂજા કરી પાવન થઉં તન મન નિર્મળ દેહ રચના શું શુભ ભાવથી કરૂં કર્મને છેદ ૨ અવિને દાદા વેગળા ભવિને હૈયા હજુર તન મન ધ્યાન એક લગનથી કીધાં કર્મ ચકચુર ૩ કાંકરે કાંકરે સિદ્ધ અનંતા સિદ્ધ અનતનું કામ શાશ્વત ગીરીવર પુજતા જીવ પામે વિશ્રામ ૪ દાદા દાદા હું કરું દાદા વસીયા દૂર દ્રવ્યથી દાદા વેગળા ભાવથી દૈયા હજૂર ૫ દૂષમ કાળે પૂજતાં એ ઈદ્ર ધરી બહુમાન તે પ્રતિમાને વંદના શ્વાસ માંહે સવાર ૬ રાયણ પગલે પૂજતા એ રત્ન પ્રતિમા ઈદ્ર જતિ શું જ્યોતિ મળે પૂજે ભવિ સુખ કંદ ૭ રિદ્ધિ સિદ્ધિ સુખ સંપજે એ પહોંચે મનની અંત ઉદય રતન કહે સાંભળો ભવિયણ થઈ એકાંત ૮ સિધ્ધગીરીનું ચિત્ય વંદન શ્રી વિમળ ગિરિવર સુર સુસેવિત, તીર્થ જે શાશ્વત સદા; મહિમા મનોહર જેહને, જિનરાજ ગાવે સર્વદા; મુનિરાજના મંડલ જિહાં, વિચરી પરમ સુખને વર્યા ગા સદા ગિરિરાજના ગુણ, કાજ સઘળાં તો સર્યા. (૧) For Private And Personal Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ લેકમાં ત્રણકાળમાં, જેને વિરછેદન થાય છે, સુર અસુર ઈ નરેદ્ર સર્વે ભાવથી ગુણ ગાય છે; જ્યાં પ્રથમ શ્રી જિનરાજ પુર્વ નવાણું, વાર સમેસર્યા,ગા (૨) ડરિક પ્રથમાધિશ ગણપશિ, સાધતા ગતી પચમી જસ નામથી સંકટ અને ભવ ભિરતા જાયે સમી, દર્શન અને સ્પશન થકી ભવ્ય ધણા ભવથી તર્યો, ગા સદા (૩) સિધ્ધગીરીનું ચિત્ય વંદન તરણ તારણ મુગતિ વારણ, સુગતિ કરણ જગગુરૂ, ભવભ્રમણ કરતા મનુષ્યના, વાંછિત કરવા સુરત. (૧) સંસાર તાપથી તપ્ત જતું, જાતને છાયા કરે, છત્રાકૃતી સિદ્ધાચલે, ઋષભેષ કળશ મહ. (૨) શ્રી રૂપભદેવ પ્રપુત્ર વિડ વારિખઃલ સહેદરા, આદિનાથ ભક્ત સુવલ્લુ તાપસ, બોધથી તાપસ વર્યા. (૩) ચારણ મુનિવર સાથે સર્વે, તીથ કરવા સંચય પ્રતિબોધથી મુનિરાજના, સર્વે મુનીશપણું વર્યા, (૪) પુન્યjજ સમ પુંડરીકગીરી નિરખતાં નયણે કરી, ઉલ્લાસ પામી દોષ વામી, હષથી રદયે ધરી, (૫) વંદન કરીને આવિયા ગિરીરાજ ઉપર પચરી રાયણ તે આદિનાથ ચરણે પ્રેમે પ્રદક્ષિણે ફરી, (૬) પુંડરીક ગણધર સાથ, આદીનાથને પાપડી, ચારણ મુનિના કણથી, લગાવી દયાન તણું જડી. (૭) દસ ક્રિોડ મુનિવર સાથ, કાર્તિક પુનમે મુક્તિ જડી, હસાવ તારણ તીર્થ થાણું, હદેવે તેણી ઘડી. (૮) For Private And Personal Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૪ શ્રી શાંતિનાથનું ચિત્ય વંદન શાંતિકરણ શ્રી શાંતિનાથ, અચિરારા નંદ, વિશ્વસેન રાય કુલ તિલક, અમીયતણોએ કંદ. -૧ ધનુષ ચાલિશની દેહડી, લાખ વરસનું આય, મૃગલંછન બીરાજતા, સોવન સમ કાય. -૨ શરણે આવ્યું પારેવડું જીવદયા પ્રતિપાલ, રાખ રાખતું રાજવી, મુજને સિંચાણે ખાય.-૩ જીવથી અધિક પારેવડું રાખ્યું તે પ્રભુ નાથ. દેવમાયા ધારણ સમે, ન ચડયા મેઘરથ રાય. –૪ દયાથી દ પદવી લહીએ, સોળમા શાન્તિનાથ, પુન્ય સિદ્ધિ વધુ વર્યા, મુકિત હાથે હાથ. -પ શ્રી શાંતિનાથજીનું ચિત્ય વંદના દશમે ભવે શ્રી શાંતિ જિન, મેઘરથ રાજા નામ પિસહ લીધે પ્રેમથી, આત્મ સ્વરૂપ અભિરામ. ૧ એક દિન ઈદે વખાણી, શ્રી મેઘરથ રાય; ધમે ચલાવ્યા નવિચલે જે પ્રાણ પરલેક જાય. ૨ દેવે માયા ધારણ કરી, પારે સિચાણે થાય; અણધાર્યું આવિ પડયું, પારેવું ખોળામાંય. ..૩ શરણે આવ્યું પારેવડું થર થર કંપે રાય, રાખ રાખ તું રાજવી, મુજને સિંચાણ ખાય. ...૪ જીવદયા મનમાં વસી, કહે સિચાણો એહ; નહીં આપું પારેવડું કહેતે આપુ દેહ, ૫ For Private And Personal Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અભય દાન દેઈ કરીએ બાધ્યું તીર્થકર નામ; ઉદયરત્ન નિત્ય પ્રણમતાં પામે અવિચલ ધામ. ..૬ શ્રી નેમથાનનું ચિત્ય વંદન બાળપણે શ્રી નેમિનાથ, તંદુ બ્રહ્મચારી આઠ ભવની પ્રીતડી, તારી રાજુલ નારી.-૧ સમુદ્રવિજ્ય સુત જાણુએ, શિવાદેવી જાય, જાદવ કુળ સોહામણ, શંખલંછન ગુણ ગાયા. -૨ બત્રીશ સહસ બંધવ તણી, જાણ પટરાણ, પીચકારી સોવન તણી તિહાં જળ ભરીને આણું –૩ દો ઉછાળે કુલને, દિયરને બોલાવે, સહુ કે ભેજાઈ મળી, વિવાહ નેમ મનાવે. -૪ નારી વિનાનું ઘર નહિ, વાંહે નર કહેવાય, ભોજાઈઓ મેણાં મારશે, પરણે કેમકુમાર. -૫ પરણે રાજુલ નાર તમે, ઉગ્રસેનની બેટી, સત્ય ભામાની બેનડી, સમકિત ગુણના પેટી. - એક નારી વિના ઈસ્યું, ઘર શુન્ય જ કહેવાય, ઉના અન્ન કેણ આપશે સુણો બાંધવ વાત. –૭ મંડપ ચોરાશી થંભનો, રચીયે મન રંગે, ચૌદીશી ગૌરી ગાવતી સાંજે ને (સવારે ). – પીઠી ચોળે પિતારાણું મળી, ઉનાં જળે નવરાવે, નવલ ધલા ભેળવી, મગ પીઠી બનાવે. –૯ સાત જાતના ધાન્યના, જુવારા વવરાવે, ભેજાઈ પાસે સીંચાવવા, ગંગા નીર મંગાવે. -૧૦ For Private And Personal Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આભૂષણ અંગે ધરી, કુલનો શેર ભરાવો, વરઘોડે કાઢી નેમને, રાજુલ પરણા. -૧૧ પંચ શબ્દ વાવે ત્યાં ભેરી વગડાવે, થઈ થઈ નાચે પાત્ર ત્યાં પ્રભુ તેરણ આવે. -૧૨ પશું કરે પિકાર તિહાં, શાળા પતિને બેલાવે. સારથીને તિહાં પુછતાં, જીવ બંધન કેમ બંધાવે. -૧૩ જાદવ કુળની રીત એ પ્રભાતે ગોરવ દેશે, રસના રસને કારણે, જીવ સકળના હર”. -૧૪ ફરકે જમણું અંગ તિહાં નવલા નેમકુમાર, રાજુલ કહે સુણ સાહેલીઓ, રથ વાળ્યો તત્કાળ. -૧૫ વરસી દાન દેઈ કરી, એક કેડી આઠ લાખ, સહસાવન સંજમ લીધે, સહસ પુરુસ સંઘાત. -૧૬ રાજુલ ધરણું ઢળી પડયા ઉજજયંત ગઢ ચાલ્યા, ગુફામાહે રહનેમિ મળ્યા, રાજુલે પ્રતિબોધ્યા. -૧૭ સ્વામી હાથે સંજમલીધોએ સલખણા એક માસ, કેવળજ્ઞાને ઝળહળ્યા, પામ્યા શિવપુર વાસ. -૧૮ પીયુ પહેલા મુગતે ગય, ધન ધન નેમિકુમાર, પરણ્યા શિવનારી તિહાં, સહસ પુરૂષ સંધાત. -૧૮ ભણતા સવિસુખ સંપજેએ, સુણતા મંગળમાળ, હીર વિજય વાચક ભણે, તસ ધરે જય જયકાર. -૨૦ શ્રી નેમિનાથજીનું ચિત્ય વંદનાબાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથ, સમુદ્ર વિજય વિસ્તાર શિવા દેવીને લાડલે, રાજુલ વર ભરથાર – For Private And Personal Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૭ તારણ આવ્યા નેમ, પશુ માં પોકાર; મોટો કોલાહલ થયો નેમજી કરે વિચાર. -૨ જે પરણું રાજુલને, જાય પશુના પ્રાણ; જીવદયા મનમાં વસી ત્યાંથી કીધું પ્રયાણ. -૩ તોરણથી રથ ફેરવ્ય, રાજુલ મુછિત થાય, આંખે આંસુડાં વહે, લાગે તેમને પાય. -૪ સોગન આપુ મહારા, વળી પાછી એકવાર નિર્દયથી શું હાલમાં કીધે મારે પરિહાર. -૫ જીણી ઝબૂકે વીજળી, ઝરમર વરસે મેહ, રાજુલ ચાલ્યાં સાથમાં વૈરાગે ભીંજાણી દેહ. -૬ સંયમ લેઈ કેવલ વર્યા એ, મુકિત પુરીમાં જાય; નેમ રાજુલની જેડને, જ્ઞાન નમે સુખદાય. -૭ શ્રી પાર્શ્વનાથનું ચૈત્ય વંદન - સકલ ભવિજન ચમત્કારી, ભારી મહીમા જેહને; નિખિલ આતમરામ રાજીત, નામ જપીએ તેહને દુષ્ટ કર્માષ્ટક ગજરી જે, ભવિક જનમન સુખકરે; નિત્ય જાપ જપીએ, પાપ ખપીએ, સ્વામી નામ સખેશ્વરે – બહુ પુન્ય રાશી, દેશ કાશી, તથ નયરી વણારસી, અશ્વસેન રાજા, રાણુ વામા, રૂપે રતિ તનુ સારિખી; તાસકુખે સુપના ચૌદ સુચીત, સ્વર્ગથી પ્રભુ અવતર્યા નિત્ય – પિસમાસે કૃષ્ણ પક્ષે, દશમી દિન પ્રભુ જનમીયા, સુરકુમારી સુરપતિ ભકિત ભાવે, મેરૂ શ્રગે સ્થાપિયા પ્રભાતે પૃથ્વીપતિ પ્રદે જન્મ મચછવ અતિ કનિત્ય. –૩ For Private And Personal Use Only Page #516 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૮ ત્રણ લેાક તરૂણી મન પ્રમાદી, તરૂણ વય જળ આવીયા; તવ માતમાતે પ્રસન્નચિત્તે, ભામિની પરાવિયા; કમઠ શ કૃત અગ્નિકુૐ નાગ બળતા ઉર્ધા નિત્ય, ૪ પાષ વદી એકાદશી દિને, પ્રવજયા જિન આદરે, સુર અસુર રાજાભકિત સાજા, સેવનાઝાઝી કરે; કાઉસ્સગ્ગ કરતાં દેખી કમઠે, કીધો પરીસહ આકરા નિત્ય પ તવ ધ્યાન ધારા રૂઢ જિન પતિ, મેધધારે નવિ ચત્યા; ચલિત આસન ધરણ આવ્યા, કમઠ પરિષદ્ધ અટકળ્યા દેવાધિ દેવની કરે સેવા, કમઠને કાઢી પા નિત્ય -૬ ક્રમે પામી કેવળજ્ઞાન કમલા, સઘ ચઽવિહ સ્થાપીને, પ્રભુ ગયા માક્ષે સમેત શિખરે, માસ અણુસણુ પાળીને; શિવરમણી રંગે રમે રસિયા ભવિક તસ સેવા કરે. નિત્ય --૭ ભૂત પ્રેત પિશાચ વ્યંતર જલણુ જલાધર ભય ટળે; રાજા રાણી રમા પામે ભકિત ભાવે જો મળે; કલ્પતરૂથી અધિક્દાતા, જગત ત્રાતાજય કરો નિત્ય −૮ જરા જેંજરી ભૂતયાદવ, સૈન્યરોગ નિવારતા વીવાર દેશે નિત્ય ખીરાજે, ભવિક જીવને તારતા; એ પ્રભુ તણા પદ્મપદ્મ સેવા, રૂપ હે પ્રભુતા વા નિત્ય --~ શ્રી પાર્શ્વનાથનું ચૈત્યવંદન : મરૂભૂતિને કમઠ વિપ્ર, પહેલે ભવ કહીએ; ખીજે ગજ કુકુટ અહી, ત્રીજે ભવ લહીએ. (૧) અષ્ટમ ૫ પંચમી નરક, કારણુ વેગ ખગ જાણું; મહેારગ સ ચેાથે ભવે, અચ્યુત સુરમન આણ્યું. -(૨) For Private And Personal Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૯ રાયવનાશ પાંચમી નરક પચમ ભવે, ટ્રે ચડાલ કુલે કમઠ નિત, મધ્ય ચૈવેયક લાભ. –(૩) લલિતાંગ દેવ સત્તમ ભવે, સાતમી ન લાગ, કનકપ્રભા ચક્રી થયા, કમસિંહના માગ, –(૪) પ્રાત કલ્પ ચાથી નરક, પાર્શ્વનાથ ભવ દશમે; કમઠ થયેા તાપસવલો, અન્યતીથી બહુ પ્રણમે. –(૫) દીક્ષા લઇ મુક્તિ ગયાએ. પાર્શ્વનાથ જિનદેવ; પદ્મ વિજય સુપ સાઉલે, જિત પ્રણમે નિત્ય મેવ. -(૬) શ્રી જિનપુજાનું ચૈત્ય વંદન : પ્રભુમી શ્રી ગુરૂરાજ આજ, જિનમદિર કરે; પુન્ય ભણી કરશુ સફળ, જિન વચન ભલે.. –૧ દેહરે જાવા મનકરે, ચેાથ તજી ફલ જિનવર જીહારવા ઉઠતાં, છઠ્ઠું પોતે આવે. ર પાવે; - જાઈશું' જિનવર ભણી, મારગ હાવે દ્વાદશતઃ પુન્ય, ભકિત અ` પંથ જીનવર ભણી, પંદર ઉપવાસ; દીઠે સ્વામી તણા ભુવન, લીએ એકજ માસ. –૪ જિનવર પાસે આવતાં, માસી કુળ સિદ્ધ; આવ્યા જિનવર બારણે, વી` તપ ફલ લી. -૫ સેા વરસ ઉપવાસ પુન્ય, પ્રદક્ષિણા દેતાં; સહસ વરસ ઉપવાસ પુન્ય, જિન નજરે જોતાં. -૬ ફળ ધણા કુલની માળનેા, પ્રભુ કડે હવ'તાં; પાર ન આવે ગીત નાદ, કેરા ફળ શુષુ’તા. -૭ ચાલતા; માલતા. -૩ For Private And Personal Use Only Page #518 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૦ શિર પૂજી પુજા કરો એ, સુર ધુપ તણે ધુપ; અક્ષત સાર તે અક્ષય સુખ, દીપે તનુવર રૂપ. -૮ નિર્મળ તન મને કરીએ, સુણતાં ઈદ્ર ગીશ; નાટક ભાવના ભાવ, પાપે પદવી જગીશ. –૯ જિનવર ભકિત પાલી, પ્રેમે પ્રકાશી; સુણી શ્રી ગુરવયણ સાર, પૂર્વ રૂષીએ ભાખી. -૧૦ અષ્ટ કર્મને ટાળવા, જિનમંદીર જઈશું; ભેટી ચરણુ ભગવંતના, હવે નિર્મળ થઈશું. –૧૧ કીતિવિજય ઉવજઝાયને એ વિનય કહે કર જેડ, સફળ હાજે મુજ વિનતિ, જિનસેવાને કેડ. -૧૨ શ્રી કોધનું ચિત્ય વંદન - ક્રોધે કાંઈ ન નિપજે, સમતિ તે લુંટાય; સમતા રસથી ઝીલીએ તો વેરી કોઈ ન થાય. -૧ વ્હાલાશું વઢીએ નહિ, છટકી ન દીજે ગાળ; થોડે ઘડે છડીએ, જિમ છેડે સરવર પાળ. -૨ અરિહંત સરખી ગોઠડી, ધર્મ સરખો સ્નેહ; રન સરિખા બેસણું, પચક વણ દેહ. –૩ ચંપકે પ્રભુજી ને પૂછયા એ, ન દીધું મુનિને દાન; તપ કરી કાયાન શોષવી, કીમ પામશો નિર્વાણ. –૪ આઠમ પાખી ન ઓળખી, એમ કરે શું થાય ઉન્મત સરિખી માંકડી, ભોંય ખણથી જાય. –પ આંગણે મેતી વેરીયાં એ, વેલે વિટાણી વેલ; હીર વિજ્ય ગુરૂ હીરલે, મારું હૈડુ રંગની રેલ, - For Private And Personal Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૧ રહિણીનું ચિત્ય વંદન : રોહિણી તપ આરાધીએ – શ્રી શ્રી વાસુ પૂજ્ય દુઃખ દેહગ દરે ટળે – પુજક હેયે પુજય ૧ પહેલાં કીજે વાસક્ષેપ – પ્રહ ઉઠ્ઠીને પ્રેમ મધ્યાન કરી ધેતિયા – મન વચન કાયા ખેમે ૨ અન્ડ પ્રકારની વિરચીએ – પૂજ નૃત્ય વાજિંત્ર ભાવે ભાવના ભાવીએ – કીજે જન્મ પવિત્ર ૩ ત્રિડું કાળે લઈ ધૂપ દીપ – પ્રભુ આગળ કીજે જિનવર કેરી ભકિતશું – અવિચળ સુખ લીજે ૪ જિનવર પૂજા જિન સ્તવન – જિન કીજે જાપ જિનવર પદને ધ્યાએ – જિમ નાવે સંતાપ પ કેડ કોડ ફળ લીજીએ એ – ઉત્તર ઉત્તર ભેદ માન કહે ઈશુવિધ કરે – જિમહેય ભવનો છેદ ૬ અઢાર દેશ વર્જિત જિન ચૈત્ય વંદન - કાધ માન મદ લોભ માયા અજ્ઞાન રતિ અરતિ હિંસા દિક નિદ્રા અને મત્સરને અપ્રીતિ – શોક ભય અને પ્રીતી રતિ ક્રિીડા પસંગ દિોષ અઢાર પ્રગટ નિકટ નહીં જેણે અંગ -૨ દેવ સર્વ શિર સેહરે એ તે કહીએ નિરધાર જ્ઞાન વિમળ પ્રભુ ભુવનને પુન્ય તણો ભંડાર -૩ ૩૧ For Private And Personal Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૨ (થીય વિભાગ) બીજની સ્તુતિએ. (રાગ – શંખેશ્વર પાસજી પૂછયે) અજુવાલી તે બીજ સોહાવે રે. ચંદારપ અનુપમ ભાવે રે. ચંદા વિનતડી ચિત ધરજે રે. સીમંધર ને વદના કહેજે રે. (૧) વીશ વિહરમાનને વદે રે. જિન શાસન પૂછ આણ રે. ચંદા એટલું કામ મુજ કરજે રે. સિમંધરને વંદણી કહેજે રે. (૨) સીમંધર જિનની વાણું રે. તે તે પીતાં અમીય સમાણી રે. ચંદા તમે સુણ અમને સુણાવો રે. ભવ સંચિત પાપ ગમા રે. (૩) સીમંધર જિનની સેવા રે. જિન શાસન ભાસન મેવા રે. ચંદા હેજે સંઘના ત્રાતા રે. ગજ લંછન ચંદ્ર વિખ્યાત રે. (૪) સિમધર સ્વામી મોટારે હું તે પાન ધરું છું તેરા રે રાણું રમણીના ભરતાર રે મનવાંછિત ફળ દાતાર રે – વીશ વિદરમાન જિન નામે રે વીશેને કર પ્રણામ રે જેનું દર્શન આનંદકારી રે તેને પાય નમે નરનારી રે – ગણધરને ત્રિપદી દીધી રે સિદ્ધાંતની રચના કીધી રે એને અર્થ અનુપમ લહીએ રે સુગુરુને વચને રહીએ રે –૩ દેવી ચકકેસરી સાનિધકારી રે તેને પાય નમે નરનારી રે એતે થાય રચી છે સારી રે એવા કનક સોભાગ્ય જયકારી રે -૪ For Private And Personal Use Only Page #521 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સમધર જિન સ્તુતિ. (રાગ - મનોહર મૂર્તિ) અવાલી બીજે, ચંદા તું અવધાર, વિનતડી મારી જાય, વિદેહ મઝાર, સમધર પ્રણમું મુજ દુરિત કરજેડ. પ્રભુજી નમતાં નિત પહોંચે. વછિત કોડ, ... ૧ ઉત્કૃષ્ટ કાલે સિતેરસે. જગનાથ. ઉપજે મહી મંડલ મુગતિપુરી ને સાથ. તિહાં કેવલ જ્ઞાન કેવલ દર્શન અનંત. સમરો ભવિ ભાવે, જિમ પામે ભવ અંત. ૨ અઢી દ્વીપ માંહે, પંચ વિદેહ પ્રધાન. વિચરે તિહાં પ્રતિદિન, વીશ વિહરમાન. અતિશે ગુણવતા દે ભવિ પણ ઉપદેશ. તસ વાણી સુણતાં સાસ નહિ લવલેશે. ૩ શાસન હિતકારી. સમકિત દ્રષ્ટિ દેવ. તે સાંનિઘ કીજે શ્રી સંઘ નિત પ્રતિ મેવ. શ્રી વિજય ગચ્છ નાયક સાગર જ્ઞાન સુરિદ. પદ પંકજ પ્રણમું, અહનિશિ વીર જિર્ણોદ. ૪ બીજની સ્તુતિઓ (રાગ – વિર જિનેશ્વર અત્તિઅલ) જબુદ્દીપે અનિશિ દીપે. દેય સૂર્ય દેય ચંદાજી. તાસ વિમાને શ્રીરૂષભાદિક શાવતા શ્રી જિન ચંદાજી. For Private And Personal Use Only Page #522 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४८४ તેહ ભણી ઉગતે રાશી નીરખી પ્રણને ભવિજન અંદાજી. બીજ આરાછો ધર્મની બીજે. પૂજી શાન્તિ જિણદાજી. (1) દ્રવ્ય ભાવ દોય ભેદે પુજે. વીશે જિન ચંદાજી. બધન દયને દૂર કરીને પામ્યા પરમાનદ છે. દુષ્ટ ધ્યાન દેવ મત ૧ મતગજ, ભેદન મતર મર્યાદાજી. બીજ તણે દિન જે આરાધે. જેમ ગમાં ચિરનદાજી. (૨) દુવિધ ધમ જિનરાજ પ્રકાશે. સમવસરણ મંડાણ છે. નિશ્ચયને વ્યવહાર બહુ શું આગમ મધૂરી વાણજી. નરક તિય ગતિ દોય ન દેવે બીજતે જે આરાજી. દુવિધ દયા ત્રસ થાવર કેરી કરતાં શિવસુખ સાધેછે. (૩) બીજ વદન પર ભૂષણ ભુષીત. દીપે લલવટી ચંદાજી. ગરુડ જક્ષ નારી સુખકારી. નિર્વાણ સુખકંદાજી. બોજ તણે તપ કરતાં ભવિને સમકિત સાનિધ્યકારી. ધીરવિમલ શિષ્ય કહે ઈશુવિધ શીખ સંઘના વિલન નિવારીછે. (૮) કાર્તિક સુદ જ્ઞાન પંચમી સ્તુતિઃ શ્રી જીન નેમિ નેસર સ્વામી, એક મને આરાધે ધામી, પ્રભુ પંચમી ગતિ પામી, પચપ કરે સુરસ્વામી, પાચ વરણ કળશે કરે નામો, સવિ સુરપતિ શિવામી, જન્મ મહોત્સવ કરે ઈદ્ર ઇદ્રાણું, દેવ તણીએ કરણ જાણી, ભકિત વિશેષ વખાણ, નેમજી પંચમી તપ કલ્યાણ, ગુણમંજરી વરદત પરે પ્રાણી, * કરો ભાવ મન આણી. (૧) For Private And Personal Use Only Page #523 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૫ અષ્ટાપદે ચોવીસ છ, સમેત શિખરે પુજે વીશ ભવિ છંદ, શત્રુજ્ય આદિ આણંદ, ઉત્કૃષ્ટા સતરીય જિર્ણોદ, નવાડી કેવલ જ્ઞાન દિણદ, નવાડી સહસ મુર્ણિ સંપ્રતિ વીસ જીદ સોહાવે, દેય કોડી કેવલી નામ ધરાવે, દોય કેડી સહસ મુનિ કહાવે, નાનપચમી આરાધો ભાવે, નમો નાણસ્સ જપતાં દુઃખ જાવે, મનવાંછિત સુખ થાવ. ....(૨) શ્રી જીનવાણી સિધાને વખાણી, જેયણ ભુમિ સુણે સવિ પ્રાણી, પીજીએ સુધા સમાણ, પચમાં એક વિશેષ વખાણ, અજુઆળી સઘળી એ જાણી, બેલે ડેવલ નાણી, જાવજીવ એક વર્ષે કરવી, સૌભાગ્ય પંચમી નામે લેવી, પ્રત્યેક માસે શહેવી, પંચ પચ વસ્તુ દેહરે દેવી, એમ સાડાપાંચ વર્ષ કરવી, આગમ વાણી સુણેવી. . (૩) સિંહગામની સિંહલકી બિરાજે, સિંહનાદ પર ગુહિર ગાજે, વદન ચંદ પરે છાજે, કટિમેખલા નેઉ સુવિરાજે, પાયે ઘુઘરા ધમધમ વાજે, ચાલતી બહુત દિવાજે, ગઢ ગિરનાર તણી રખવાલ, અબ લેબ યુકત અંબાબાળ, અતિ ચતુરા વાચાળ, પંચમી તપસિ કરત સંભાલ, દેવી લાભ વિમલ સુવિશાલ, રત્ન વિમલ માલ. ... (૪) For Private And Personal Use Only Page #524 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૬ જ્ઞાન પાંચમની સ્તુતિ ( રાગ – શ્રી શત્રુંજય તીરથ સાર ) - આગળ માન કારતક શુદિ પંચમી તપ કીજે, ગુરુ મુખથી ઉપવાસ કરીજે, ભણી?, દીપક પંચ પ્રગટ કરી જે, બહુ સુગંધિ ધુપ ધૂપીજે, સુરભ કુસુમ પુજીજે, પંચ વર્ણના ધાન ઢાઈજે, વળી પાંચે શ્રી ફળ મુકી, પકવાન પાંચે ઢાઈજે, નમ! નાણુસ્સે પઐહ ગુણીજે, ઉતરાભિમુખ સામા રહીજે, સહસ દાય ગુણીજે ...(૧) પચમીને તપ વિધિશું આરાધા, પાંચે જ્ઞાન સર્વે સાધેા, જસ સૌભાગ્ય જ વધા શ્રી તેમ જન્મ કલ્યાણક જાણા વરસે વારૂ એક દિવસ વખાણા, તપ કરી ચિતમાં આણે, પાંસઠ માસે તપ પૂરી થાયે, વરક્તની પર કષ્ટ પક્ષાયે આગળ, જ્ઞાન ભણાયે, ગુણ મ'જરી, કુંવરી ગુણ ખાણી તપ કરી હુઇ શિવ ઠકુરાણી, સુણીએ જીનવર વાણી. ...(૨) પાટી પાથી વળી વળી, કાંખી કાતરને વળી ઘવળી લેખ ખડિયા ચળ, સઘળા પાંઠાને રૂમાલ ચાબખી લહેંકે ઝાક ઝમાળ, નવકાર વાળી પરવાળ, For Private And Personal Use Only Page #525 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૭ કળા આરતી મંગળ દીવે, વાસ કુંપી ધેતિયા ઘરે , શ્રી જિનબિંબ પુજે , પાંચ પાંચ વસ્તુ સર્વે એહ સિદ્ધાંત લખાવી જે ગુણ ગેહ, કરીએ ઉજમણું ધરી નેહ ...(૩) પાંચમનો તપ એણે પરે કીજે પંચ મહાવૃત સુણું જે, લમી લાહે લીજે, મન વચન કાયા વશ કીજે, દાન સુપાત્રે અધિકે દીજે, સ્વામીની ભક્તિ કરી છે, શ્રી નેમિનાથની શાસન દેવી. સુરનર નારી જેણે સેવી, શ્રી સંધના વિઘન હરેવી, શ્રી વિશાલ સેમ સુરી ગણધર બિરાજે શ્રી દયા વિમળ પડિત તસ છાજે, શ્રી વિજય અધિકબિરાજે આઠમની થાય (રાગ વીર જસર અતિ અલસર) વીર જીનસર ભુવન દિનેસર નિરીપમ ગ ઉપગારજી વાસવ વદિત ભવ નિકોદિત તુમચી જાઉં બલીદારીજી શ્રી મુખ ગૌતમ ગણધર આગે ભાખે તિથી વિચારજી અષ્ટમી તપ આરાધી પ્રાણી કેઈ પામ્યા ભવપારજી -૧ ચ્યવન કલ્યાણક જન્મને દિક્ષા કેવળ ને નિરવાણજી અષ્ટમીદિન બહુ જિનનાં જાણે એવી આગમ વાણજી અનુભવ સગી નિજ ગુણ રંગી અષ્ટમીજે આરાધે સુજશ મહોય કમલા વિમલા મનવાંછિત સુખ સાધેજી -૨ For Private And Personal Use Only Page #526 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૮ વાણી સુધારસ વરસ વિભુ પાપ તિમિર કરે દૂર ભવિક કમલ પ્રતિ બોધ કહેવા ઉગ્ય સમકિત સુરજી અષ્ટમી મહિમા એણે પરે ભાબે જીનવર જગત દયાળજી એ તપ આરાધી ભવિ પ્રાણ પામ્યાં ગુણ મણી માલજી -૩ દડવીર્યાદિ ભૂપ આરાધી અષ્ટમી વિધાવિશજી અષ્ટ કરમ મલ દૂર કરીને પામ્યાં સિદ્ધ જગીશજી સિદ્ધાદેવી સંકટ ચુંરે વીર શાસન રખવાળી જીન ઉત્તમ અવલંબન કરતાં રન લહે ગુણ માળી –૪ આઠમની થાય (રાગ શ્રાવણ સુદી દિન પંચમીએ ચોવીશ વહાલો વીરજીએ મગધદેશ વિચરે મહંત તે રાજગૃહી નગરી સમર્યાએ સમવસરણે ઉરખંત તો શ્રેણકે વાંદ્યા ભાવશું એ પૂછે તિથિ પર્વ સાર તે પ્રપે પર્ષદા બારને એ અધિક આઠમ અધિકાર તે – ઋષભ જન્મને દિક્ષા લહીએ અજિતનું જન્મ કલ્યાણ તે સંભવ સુપાર્શ્વ ચવઆ સહીએ અભિનંદન પાર્થ સિદ્ધઠાણ તે સુમતિ સુવ્રત નમિ જનમયાએ તેમ તણે નિરવાણુ તે અનેક સાધુ સિદ્ધ શિલાએ ભાખે વીર જિન ભાણ તો – ઉપવાસ આઠમનો કરે એ અષ્ટ મહાસિદ્ધિ જે તે અષ્ટ મદ ભટ દૂર કરે એ પ્રવચન આઠે હોય તે અષ્ટ કરમ અલગ કરે એ સિદ્ધપદ અડભેદ પાય તે અષ્ટ અનેક કલશા કહ્યા એ બોલ્યા વર્ધમાન રાય તે –૩ For Private And Personal Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૯ લઘુ નિરવાણ તા ગ્રહે સુખખાણુ તે આઠમ પાષધ વ્રત સાધતા એ કડવ શ્રેણીક આદિ સહુ પદાએ સુણી તપ સિદ્ધાઈ દેવી રૂમઝુમ કરતી એ માતંગ યક્ષ મહ!વીર તા સેન પાર્ટટ્યુધ સુખ રત્નએ વનીત વિજય ભાખે સાધાર તેા -૪ Ad અષ્ટમીની સ્તુતિ અમી વાસર મઝિમ રયણી, આઠ જાતી કુમારીઝ, જન્મ ગૃહે આવે. ગગહતી, નિજ નિજ કારજ સમરીજી, અઢાર કાડા કાડી, સાગર અતર તુજ તાલે કાણે આવેજી, રૂષભ ગત ગુરૂ દાયક જનની એમકહી ગીત સુણાવેજી, -૧ આઠ ક સુરકર જાણી, કળશ આઠ પ્રકારજી. આઠે ઇંદ્રાણી નાયક અનુક્રમે આને વગ ઉદારછ, અષ્ટ પ્રકારી પૂજા કરીને, મૂગળ આઠ આળે ખેજી. દાહિ! ઉત્તર દિશિ જિનવરતા, જન્મ મહોત્સવ લેખેજી, –૨ પ્રવચન માતા આઠ આરાધે, આ પ્રમાદને છાંડાજી આઠ આચાર વિભૂષિત, આગમ ભણતાં શિવસુખ સાથેાજી, આમે ગુłણે ચઢી અનુક્રમે, ક્ષપક શ્રેણી મંડાણુજી, આઠમે અંગે અંતગડ ધ્રુવળી થઈ પામ્યાં નિર્વાણજી, -૩ -3 વૈમાનીક જયાતિષી ભવના!ધપ, વ્યંતરપતિ સુરનારી”, ક્ષુદ્રાદ્દિ અડદોષ નિવારી, અડગુણુ સમતિ ધારીજી, આંઠમે દ્વીપે અઠ્ઠાઈ મહેાત્સવ, કરતાં ભતિ વિશાલજી, ક્ષમા વિજય જિનવરની દવાં ચઉસફી સય અડયાલજી, -૪ For Private And Personal Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૦ મૌન એકાદશી ની સ્તુતિ. ગેમ બોલે ગ્રંથ સાંભળી વધમાન આગળ રઢિયાળી, વાણું અતિ હી રસાલો, મૌન અગ્યારસ મહિમા ભાળી, કેણે કીધીને કહે કણે પાળી, પશ્ન કરે ટંકશાલી, કહોને સ્વામી પર્વ ચાલી, મહિમાં અધિક અધિક સુવિશાલી, કુણ કહે કહો તુમ ટાલી, વીર કહે માગશર અજુઆલી, દેસી કલ્યાણ નિહાળી, અગિયારસ કૃષ્ણ પાળી, -૧ નેમિનાથને વારે જાણે કાનુડા ત્રણ ખંડને રાણા, વાસુદેવ સપરાણે, પરિગ્રહને આરંભે ભરાણે, એકદીન આતમ કીધે શાણે, જિન વદન ઉવજઝાણે, નેમિનાથને કહે. હિત આણ, વરસે વાર દિવસ વખાણે, પાળી થાઉ શિવરાણો, અતિત અનાગત ને વર્તમાન, નેવું જિનના હુઆ કલ્યાણક, અવરન એહ સમાન, –ર આગમ આરાધે ભવિ પ્રાણું, જેહમાં તીર્થકરની વાણી, ગણધર દેવ કહાણી, દેઢ કલ્યાણક ની ખાણું એહ અગ્યારસને દિન જાણી, એમ કહે કેવલ નાણું, પુન્ય પાપ તણું જિહાં કહાણી, સાંભળતાંશુભ લેખ લખાણી, તેહની સ્વર્ગ નિસાણું, For Private And Personal Use Only Page #529 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૧ વિદ્યા પૂરવ ગ્રંથે રચા, અંગ ઉપાંગ સુત્રે ગુથાણી, સુણતા દીએ શિવરાણી. -૩ જિન શાસનમાં જે અધિકારી, દેવ દેવી હેઓ સમકિત ધારી, સાનિધ્ય કરે સંભાળી ધરમ કરે તસ ઉપર પ્યારી, નિશ્ચલ ધમ કરે સુવિચારી, જે છે પર ગુણકારી, વીર મંડણ મહાવીરજી તારી, પાપ પખાલી જિનને જુહારી, લાલ વિજ્ય હિતકારી. માતંગ જક્ષ સિદ્ધાયિકા સારી એલગ સારે સુર અવતારી, સંઘના વિન નિવારી. -૪ નેમનાથ ભગવાન ની સ્તુતિ (શ્રી શત્રુંજય તીરથ સાર ) શ્રીમીસર ગ જ્યવત, સલે જગત જતું. પાલત જગદીપક જશવંત, તેજ પ્રતાપે અતિ ઝલકત, કેવલ નાણું દરસણ દીપત, મેહ તિમિર છીંપત, અષ્ટાદશ ગણધર ગુણવંત, અઢાર સહસ મુનિવર મહંત સાથે સુર સેવંત. ગામનું ગામ વિહાર કરત. ભવિપ્રાણીને બહુ બુઝવંત, દ્વારા પુરી પુત, ... (૧) કૃષ્ણ કહે પ્રભુ પ્રણમી પાય, સકલ દિવસ ધર્મ નવિ થાય, દીયો સાર દિવસ બતલાય For Private And Personal Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * તેમ કહે સુણે! કેશવરાય મૌન અગ્યારસ સાર કહાય, એહતેા મહિમા અપાર. શ્રી અરનાથ મહામુનિ થાય, જન્મ દિક્ષા મલ્લિ જિનરાય, શ્રી નિમ તાણ તે થાય. દશે ક્ષેત્રે ત્રિણકાલ થાય ત્રણ ચાવીસી ને જિનરાય દોઢસા કલ્યાણ થાય ... (૨) શેઠ સુત્રતે કરી સુખદાય ચેાથભકત ચઉ વિહાર મુનિ ધ્યાન. પેાસહુ અારા હાય. અગ્યાર વરસ અગ્યાર માસે થાય. પૂરે તપે જમણું થાય. અગ્યાર વસ્તુ લાય. અ'ગ અગ્યાર ઉપાંગ લખાય, કાડી અગ્યાર લગ્ઝિ, લલના પાય, સરગ અગ્યારમે શિવ જાય, હિરહલ ધર કરી મન લયલાય, અવર દસે કરાવી કહાય. તેદિનથી પ્રસિદ્ધ થાય ... (3) એ તપ લેાક લેાકાતર થાય, તે તપથી સુખ સ`પદ પાય, સલ જગત જશ ગાય, શ્રી નેમીસરના ગુણ ધ્યાય પુછ પ્રણમી વદી પાય, નિજ નિજ સ્થાનક જાય. ગામેધ યક્ષ અંબામાય, સટ વિકટ રાગ રોાગ શમાય, દુઃખ દાહગ દુરિત ગમાય. For Private And Personal Use Only શ્રી રૂપનિય કવિરાજ પસાય, મુનિ માણેક પ્રભુના ગુણગાય અક્ષય અચલપદ પાય. ૪ ... Page #531 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર્વ પર્યુષણની થાય (રાગ – વીરજીનેશ્વર અતિ અલસર) વીર જિનેસર ત્રિશાલા નદિન, ત્રિભુવનને શણગાર છે. કેશર ચંદન શું જિન પુજ, આણી હરખ અપાર છે સ્નાત્ર મહોત્સવ પંચ શબ્દ, સુણે લહી માનવ સાર છે. આવ્યા પજુસણ જાણે પુન્ય, સફલ કરો અવતાર છે. -૧ માસ ખમણ કરીએ મન રગે પાસ ખમણ ઉમાહી છે. દશમ દુઆલસ ચતારી આઠ, કરો દશ દેય સુખદાય છે. ઈમ ચોવિશે જિન પુછ છઠ કરી, કલ્પ જગા ભાઈ જી. પોથી વિટાંગણ પૂજન કરીને ક૯૫ સુણે ચતુરાઈ છે. – જન્મ મહોત્સવ પડવે વીરને અમારી પળાવો અઢાઈ છે. અઠ્ઠમ તપ નાગકેતુ કેવલ લઘું શુભ ધ્યાનથી ઠકુરાઈ છે. તેલાધર નાં ત્રણ કલ્યાણક, ગણધર વાદ વડાઈ છે. ત્રીજને દિન પાસ નેમિ આંતરાંસુણો ઋષભ ચરીત્ર અધિકાઈ જી.-૩ બારસે સુત્ર સમાચારી, સંવત્સરી દિન સુણુએ છે. પટ્ટાવળી સુણી ચિત્ય પ્રવાડી, ખમત ખામણું ખામીજે છે. કરીએ પ્રભાવના સ્વામી વચ્છલ, અધિક અધિક કીજે જી. શ્રી કુંઅર વિજય શીશ વંછિત ફળ, રવિનય સિદ્ધાઈ દીજે જી.-૪ શ્રી પર્વ પર્યુષણથી થયા. જિન આગમ ચૌ પરવી ગાઈ, ત્રણ ચોમાસી ચાર અઠ્ઠાઈ ૫ જુસ | સ વા ઈ. તે એ શુભ દિન આવ્યા જાણી, ઉઠે આળસ છે. પ્રાણી, ધમની નીક મંડાણું, For Private And Personal Use Only Page #532 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિસહ પડિકકમણ કરો ભાઈ, માસખમણ પાસખમણ અઠ્ઠાઈ, કલ્પ અઠમ સુખદાઈ. દાન દયા પુજા દેવસૂરીની વાચન સુણીએ કહ્યું સુત્રની, આજ્ઞા વીર જિનવરની (૧) સાંભળી વીરનું ચરિત્ર વિશાલ, ચઉદ સ્વપને જમ્યા ઉજમાળ, જન્મ મહોચ્છવ રસાળ. આમલ ક્રીડાએ સુરને હરાવ્યો, દિક્ષા લેઈ લેઈ કેવલ ઉપજાવ્યો, અવિચળ હમસે ભાવ્યો. પાસ નેમિ સંબંધસંભળીએ, ચોવીશજીનના અંતર સુણીએ, આદિ ચરિત્ર સાંભળીએ. વીરતણા ગણધર અગ્યાર, શિરાવળીને સુણો અધિકાર, એ કરણું ભવપાર (૨) અષાઢીથી દિન પચાસ, પજુસણ પડિકામણું ઉલ્લાસ; એકે ઉણું પણ માસ. સમાચારી સાધુને પથ, વરતે જયણાએ નિગ્રંથ, પાપ ન લાગે અંશ. ગુરૂ આણાએ મુનિવર રાચે સગી ઘરે જઈ વસ્તુ ન જાગે, ચાલે મારગ સાચે. વિગય ખાવાનો સંચ ન આણે આગમ સાંભળતાં સહુ જાણે, શ્રી વીર જિન વખાણે. (૩) કુંભાર કાનમાં કાંકરી ચંપ, પીડાએ સુલકપણું કરે, મિચ્છામિ દુકકડ જપે, એમ જે મન આમળે નવી છેડે, આભવ પરભવ દુઃખ બહું જાડે, પડે નરકને ખેડે. For Private And Personal Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આરાધક જે ખમે ખમાવે, મન શુધ્ધ અધિકરણ સમાવે, તે અક્ષય સુખ પાવે. સિહાઈકા ફરી સાનિય કારીશ્રી મહિમા પ્રભુસૂરિ ગચ્છધરી, ભાવરતન સુખકારી. (૪) સિદ્ધચક્રની થાય સકલ મગલ ને શિવ સુખકારી સિદ્ધચક્ર હિત કારીછે. મોટો મહિમાં મહીપલમાંહી, વીર વદે સુવિચારી જી. મગદેશ રાજગૃહી નગરી, કહે ગૌતમ ગણધારી છે. શ્રી શ્રીપાલ નરેશને મયણું પતિ કહ્યો, સુખ જયકારી છે. ૧ પહેલે પદ અરિહરત જ જપીએ. બીજે સિદ્ધ ઉદારા જી. ત્રીજે નમે આચારાજ ધ્યાએ, ઉવજઝાય ભેદ વિચારાજી. પાંચમે સર્વ સાધુની સેવા, છ દેસણુ સારાજી. નાણું ચરણ તપ પદ નવ ગણતાં શાશ્વતાં સુખ અપારાજી. ૨ ત્રીકાલે પૂજા દેવ વંદન પડિકકમણાં દેય કીજે છે. આ ચેત્રે આંબિલ વિધિનું શ્રીપાલ ચરિત્ર સુણીયેજી. પચ પ્રકાર વસ્ત્રાદિક ધ્યાને સિદ્ધચક્ર પ્રકાર ધરીજે જી. ઉજમણું અતિ એછવ કરતાં પુન્ય ભંડાર ભરીજે છે. ૩ સિદ્ધ પદ સોવન સંપાદિક દ્રવ્ય ભલે ભરાવો છે. પચ પરમેષ્ઠિ પ્રતિષ્ઠા કરાવી શ્રી જિન પુજા રચાવો જી. સાનિધકારી શાસન દેવી સિદ્ધપુર સંઘ સવાયા છે. પંડિત દેવવિજય ગુરૂ સેવક, પુર વિજય સુખદાયા છે. ૪ For Private And Personal Use Only Page #534 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૬ સિદ્ધચક્રની થાય આસો ચઈતરથકી લોકર, સુદ સાતમથી હઈડે ઘરે. સિદ્ધચની પુજા કરે, ભવસાયર લીલાએ ત -૧ સિદ્ધચક્રજીને તપ છે સાર, અનંત ચેવિશીએ નિરધાર, નવપદ ધ્યાન ધર નરનાર જેમ પામે સુખ સંપતિ સાર – શ્રીપાલ કુમારજીનો ટાન્ય રોગ, નમણ થકી પાખ્યા સંજોગ, એ તપને છે મહિમાં ઘણે પૂજે વદે ભવિજન ભણે. -૩ શ્રી વિમલેસર જેનો જક્ષ પ્રત્યેક પ્રણમે તે પ્રત્યક્ષ, આપ અવિચલ હેજે દાન, દેવી ચકકેસરી જ્ય જ્યકાર, –૪ સિદ્ધચકની થાય શ્રી સિદ્ધચકને તપ છે સાર અનંત ચેવશી એ નિરધાર એ તપને તે મહિમા ઘણો પુજને વદે ભવિયણ જનો ૧ આસો ચિત્રની ઓળી કરે શુદી સાતમથી હેડે ધો. નવ પદની તો પૂજા કરે જિમ ભવસાયર લીલાતરે ૨ શ્રીપાળ કુવરના ટાળ્યા રેગ પામી નમણ તણે સાગ શ્રી સિદ્ધચક્રને મહિમા ઘણો પુજેને વદે ભવિયણ ઘણા ૩ શ્રી વિમલેશ્વર મોટો જક્ષ, પ્રગટ પ્રમાણે તે પ્રત્યક્ષ આપે તે અવિચલ ઋદ્ધિ અપાર દેવી ચકકેસરી જય જયકાર ૪ For Private And Personal Use Only Page #535 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૭ સિધચક્રની થાય. (રાગ – વીર જસર અતિ અલસર) આસો ચૈિત્રી આંબલ ઓળી, નવ નવની નવ વાર છે. પડિકકમણાં પડિલેહણ બેટક, ત્રિકાલ પૂજા સાર છે. દેરાસરના દેવ જુહાર, દેવ વદન ત્રણ વાર જી. ત્રિકરણ શુધે તે ગણણું ગુણજે, તેર તથા દેય હજાર છે. ૧ પ્રાસાદ પ્રતિમાં અષ્ટાપદ રૂષભાદિની કીજે છે. સંઘ તિલકને સાતમી વચ્છલ, દાન સુપાત્રે દીજે જી. જ્ઞાને પગરણ પોથી પ્રભાવનાં, રાત્રિજગા નવનવકીજે જી. વિત અનુમાને ઉજમણું કીજે માનવભવ ફલ લીજે છે. ૨ શ્રી ગૌતમ કહે નિસુણે શ્રેણુક, સકલ આગમ અનુસાર જી. અરિહંત સિદ્ધ આચાર્ય વાચક સાધુ સદા સુખકાર છે. દર્શન નાણ ચારીત્ર તપને, મહિમા આગમ અપાર છે. આરાધન શ્રીપાલની પેરે, જિમ પામે ભવપાર છે. ૩ શ્રી સિદ્ધચક્રની સેવા કરતાં, સાનિધ કરે સંભારી છે. શ્રી વિમલેસર સમકિત ધારી જિન શાસન હિતકારી છે. રોગ શોગ દુઃખ દેહગ ચૂરે. પુરે સંપદા સારી છે, શ્રી રૂપવિજય મુનિ માણેક સંઘને, નિત નિત જય જ્યકારી છે. ૪ દિવાળીની થાય (રાગ – શ્રી શત્રુંજય તીરથસાર) શાસન નાયક શ્રી મહાવીર, સાત હાથ હેમ વરણ શરીર, હરિવંછન જિન ધીર, જેહને ગૌતમ સ્વામી વજીર મદન સુભટ ગંજન વડવીર, સાયર પરે ગંભીર કાર્તિક અમાવાસ્યા નિરવાણ, દ્રવ્ય ઉદ્યોત કરે નૃપ જાણ, ૩૨ For Private And Personal Use Only Page #536 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૮ દીપક શ્રેણી મંડાણ, દિવાળી પ્રગટયું અભિધાન પશ્ચિમ યણીએ ગૌતમ, જ્ઞાન, વર્ધમાન ધરું ધ્યાન – ચોવીશે જીનવર સુખકાર પર્વ, દિવાળી અતિ મનોહાર, સકલ પર્વ શણગાર, મેરઈયા કરે ભવિ અધિકાર, મહાવીર સર્વજ્ઞાય પદ સાર જપએ દેય હજાર. મઝિમ યણએ દેવ વાંદીજે, મહાવીર પાતાય નમીજે તસ સહસ દેય ગુણજે, વળી ગૌતમ સર્વજ્ઞાય નમીજે, પવ દિવાળી એણપરે કીજે માનવ ભવ ફળ લીજે – અંગ અગ્યાર ઉપાંગજ બાર, દસ પન્ના છે છેદ મૂળ સુત્રચાર, નંદી અનુગ કાર, છલાખને છત્રીશ હજાર ચૌદ પુરવ વિરચે ગણધાર, ત્રિપદીને વિસ્તાર, વિર પચમ કલ્યાણક જેહ, કલ્પ સૂત્ર માંહિ ભાખ્યું તેહ દીપોત્સવ ગુણ ગેહ, ઉપવાસ છઠ અટ્ટમ કરે જેહ, લાખ કેડી ફળ પામે તેહ, દિપોત્સવ ગુણ ગેહ –૩ વિર નિર્વાણ સમય સુર જાણી, આવે ઇન્દ્ર અને ઈદ્રાણી, ભાવ અધિક મન આણી, હાથ ગ્રહી દીવી ની શી જાણી, મેરઠયાં મુખ બોલે વાણી દિવાળી કહેવાણી એણીપરે દિપોત્સવ કરે પ્રાણી, સકલ સુમંગલ કારણ જાણી, લાભ વિમલ ગુણખાણી, વદતિ રત્ન વિમલ બ્રહ્માણી, કમલ કમંડલ વિણ પાણી, વો સરસ્વતી વરવાણું -૪ દિવાળી ની થાય (રાગ – શાંતિ અનેસર સાહી) સુખશુ સંપત દાયક વરછ સેવન વરણ સોહે ત્રિશલા નંદન ગુણ નીલો દીઠે ભવિ મન મેહે For Private And Personal Use Only Page #537 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિદરથ સુત દિન મણી, મોહ તિમિરને ટાળે સલ પહેર દેશના, ભવિજનને પડિહે ... ૧ દેવશર્મા બુઝવવા મોકલ્યા ગૌતમ સ્વામી દિવાલી ના દીવસે, પામ્યા શિવપુર દાણ વળતાં સુરમુખ સાંભળી, વરતણું નિરવાણ પડેવે ગૌતમ સ્વામીને, ઉપન્યું કેવળજ્ઞાન : ૨ અતીત અનાગત, થયાં, થાશે કલ્યાણક અનંત સ્વાતિ નક્ષત્ર સાહિબા, પહોંચ્યા મુગતિ મહંત સલ પર્વ શિર સેહરે, દિવાળી પરવ સાર વિધિશું પર્વ આરાધતાં પામીજે ભવપાર ... ૩ નંદી વધનને સુદર્શન કહે, એ સંસાર અસાર, જ્ઞાના મૃત ભોજન કરો, જીમ પામે ભવપાર શ્રી રૂપ વિજય કવિરાયને, માણિક કહે નિરાધાર ભવસાયરથી ઉદ્ધરી, આપો શિવપુર સાર – ૪ મહાવીર સ્વામીની થેય વંદુ વાર છસર પાય નમી, બહોતેર વર્ષનું આયુ પૂર્ણ કરી કાતિક વદી અમાવાસ્યા નિમળ, વીર મુગતે પહોંચ્યા પાવાપુરી ૧ ઈમ વીશે જિન મુગતિ ગયા, મુજ શરણ જે નિરભય થયા એકવાર જે છાવર મિલે, તે. સલ મનોરથ મુજ ફળે ર શ્રી વિરે દીધી દેશના, સેળ પહેર સુણી ધન તે જના તેનો અર્થ ગણધર મુખથી સુણી, સિદ્ધાંતને વધુ લળી લળી ૩ દિવાળી પરવ તે જાણીએ, મહાવીર થકી મન આણીએ ગણણ ગણી છઠ્ઠ તપ જે કરે, લાલવિજય સિદ્ધાઈ સંકટ હરે ૪ For Private And Personal Use Only Page #538 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦૦ દિવાળી ની થાય ( રાગ – વીર જીનેસર અતિ અલવેસર ) સુરવર પુરવર એપમ એપઈ ક્ષત્રિય કુડપુર રાયાજી સિદ્ધારથ પટરાણી ત્રિશલા પુત્ર ચરમ જિનરાયાજી સંજમ લેઈક ખપેઈ ડેવલ કમલા લેઈજી તીરથ થાપી બહેાંતેર વરસે પાવાપુરી પધારે∞ ... ૧ હસ્તિપાલ રાજાની લેખન શાળાએ ચેામાસુજી સેાળ પહેાર ઉપદેશ અમાસે નિસિ સાકાર્તિક માસેજી શિવરમણી પરણ્યા જીનવર્ભાવ ઉદ્યોત અભાવેજી દ્રવ્ય ઉદ્યોતે દિવાળી દીઠી તે જીન વંદુ ભાવેજી હસ્તિપાલ સાનિધે ઘર ઘર દિવાળી મેરયા સુર નર ને નારી દિવા તિમિર મીટાવી જી લબ્ધિ નિધાન ગુરૂ ગૌતમ પામ્યા કૈવલ સકલ લેાક હરખ્યા સુખ સ'પત્ત વિલસે સુત્ર વિષ્ણુકુમાર સાનિÀઘર ઘર વીર નિર્વાણુ ઉપવાસી પ્રગટાવી છ ભટ્ટારક જીહાર જી ભાઇ ખીજે કરે આહારજી વાચક શ્રુત સાગર સ`તિ સાગર વીર્ ચરિત્રમ ભાખેજી ય કલ્યાણ કરે સહુ સધની સિદ્ધાયિકા પરભાવે .... રૂષભદેવ ભગવાનની સ્તુતિ ( રાગ - શત્રુ′ય મંડણુ ) એસી આવે પ્રથમ જિન માત ગુજ’ભે સુણી દુ‘દુભિ શ્રવણે પેખવી હે મારે રૂષભે ઈમ અનિત્ય ભાવે જ્ઞાન પ્રભાતે જી સિદ્ધાંતે છ મુજશું હુઆ *** રિદ્ધિ 'વિખ્યાત પ્રીત ન આણી અંતગઢનાણી ... ૧ For Private And Personal Use Only ક્ 3 Page #539 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦૧ કરી ત્રિગુણ ત્રિગુતિ કર્મ દહન પ્રતિ કૃત કરી ધ્યાન મહાનલ ભવસ્થિતિને આદત એમ જાગૃતિને શિવ ફળ લીધુ જગીશ તે વધુ અનિશિ એહવા જિન ચોવીશ .. ૨ નાણું દશના વરણી વેદની મેહની આયુ નામ ગોત્ર વિઘન ઈમ આઠ કરમ વિધુરાઉ પણું નવ દુઅડવીશ ચઉ ઈગસય નિ-નેવ દુય ચ પ્રકૃતિ ઈમ ભાખે ભગવત ભેદે .. ૩ ચકકેસરી દેવી ભૂતલ વિમલ ચરિત્ર પ્રભુ ચરણ કૃપાથી દેહી જાસ પવિત્ર જિન શાસન સાનિધ કરી એ સંસાર કવિ રૂપ વિબુધને મેહન જ્ય જયકાર ... ૪ સિધ્ધાચલ ની થાય (રાગ – શ્રી શત્રુંજય તીરથ સાર) સકલ મંગલ લીલા મુનિ ધ્યાને પરભવ ધૃતનું દીધું દાન ભવિજન એહ પ્રધાન મÈવાએ જનમ દીધે ઈદ્ર શેલડી આગળ કીધો વશ ઈફખાગ તે સીધે સુનંદા સુમંગળા રાણ પુરવ પ્રીત ભલી પટરાણ પરણાવે. ઈદ્ર ઈદ્રાણી સુખ વિસે રસ અમીરસ ગુજે પૂરવનવાણું વાર શેત્રુજે પ્રભુ જઈ પગલે પૂજે-૧ આદિનહીં અંતર કેઈએહને કેમ વર્ણવી જે સખી ગુણએહને મેટો મહિમા તેને અનંતા તીર્થકર અણગિરિ આવે વિહરમાન વ્યાખ્યાન સુણાવે દલભરી દીલ સમજાવે સક્લ તીનું અહીજ For Private And Personal Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦૨ ઠામ સવે ધમનું અહીજ ધામ એમુજ આતમરામ રે રે મૂરખ મનસું મુજે પુજીએ દેવધણ શેનું જે જ્ઞાનની સુખડી ગુંજે -૨ સોવન ડુંગર ટુંક રૂપાની અનુપમ માણેક ટુંક સોનાની દીએ દેરા દધાની એક ટુંકે સુનિ અણુસણુ કરતાં એક ટુંક મુનિવૃત તપ કરતાં એક ટુકે ઉતરતાં સુરજકુંડ જલધિપલગા મહીપાલ ને કે ગમા, તેને તે સમુદ્ર નિપા સવાલાખ શેત્રુંજય મહાતમ પાપ તણું તિહાં ન રહે રાત સુણતાં પવિત્ર થાય આતમ, -૩ રમણિક ભોંયરૂ ગઢ રઢિયાળો નવખંડ કુમર તીથ નિહાળો ભવિજન પાપ પખાળે ચોખા ખાણને વાઘણપોળ ચંદન તલાવડી ઓલખાર કંચન ભરેરે અધેળ મેક્ષ બારીને જગ જસ મોટે સિદ્ધ શિલા ઉપર જઈ લોટ સમિતિ સુખડી બોટ સેના ગભારે સેવન જાળી જારે છનની મૂર્તિ રસાળી ચકકેસરી રખવાળી. –૪ સિદ્ધાચલની થાય (રાગ – શ્રી શત્રુંજય તીરથસાર) વિમલાચલ તીરથને રાયા, સુરનર પ્રણમે જેહના પાયા, દીઠે દુરિત પલાયાં, શત્રુંજય મહાતમ રૂષભજિન આયા, પુંડરીક પાંચ કેડી, સાથ શું આવ્યા ધ્યાન ધરી સિધાયાં, તિયચગણ જે પાપે ભરિયાં, તે પણ શેત્રુજે સેજે તરિયાં, ઈમ બહુ શિવપુર વરિયા, For Private And Personal Use Only Page #541 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૦૩ સકલ સુરાસુર પુજિત કાય, ભવિજન ભાવે એ ગિરિ યાયા, તેહનાં વંછિત થાય. ...૧ તાત વાણું સુણ ભરતજીરાયા, સંઘ લેઈ સિદ્ધાચલ આયા, ઉલટ અંગ ભરાયા, શેત્રુજે કનક પ્રસાદ કરાયા, મણિમય આદિ જિનના થપાયા, ત્રિભુવન નામ રખાયા, સુનંદા સુમંગલા મરુદેવી માયા, બ્રાહ્મી સુંદરી બેની નવાણું ભાયા શેત્રુજે તસ બિંબ ભરાયા, અતીત અનાગત તીરથરાયા, વર્તમાન જિન વંદુ પાયા, વિહરમાન ચિત્ત ધ્યાયા .૨ રાયણરૂખતળે સુરનરરાયા, રચી સમોસરણ સુખદાયાં, તિહાં બેઠા જિન રાયાં, ઇદ્ધ ચંદ્ર કિન્નર ચાર નિકાયા બારે પર્ષદા અર્થ સુણાયા, સુત્ર રચે ગણધર રાયા, અંગ અગ્યાર ઉપાંગ દશ દેય, નદી અનુયોગ મૂલ ચારે હેય છ છેદ વિશેષે જોય, દશ પઈના મૂલસૂત્ર સુણાયા, ભવિ કોને બહુ ફળ દાયા સાંભળતાં પાપ ગમાયાં, ૩ કવડ જક્ષ કરે દિનરાયા, શેત્રુજે સાનિઘ શિવપદ દાયા. ગોમુખ ચકકેસરી રાયા. ચંપક વરણી જેહની કાયા, હિરણ નવરંગ વેષ બનાયા, નાભિનંદન સિધાયા, શ્રી વિજય દેવસુરી પાટ સુહાયા, શ્રી વિજય પ્રભાસરી પાટ વઘાયા, અમૃત વાણી સુણાયા, For Private And Personal Use Only Page #542 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહ૪ હર્ષ વિજય કવિ શિશ સવાયા દર્ભાવતીમાં સિદ્ધાચલ ગાયા લક્ષ્મી વિજય સુખ પાયા ...૪ તેલિંગ દેશની માણિક્ય સ્વામીની થેય. (રાગ – શ્રી શત્રુંજય તીરથ સાર) તૈલગ દેશે કુલ્પાક મંડન,શ્રી માણિજ્ય સ્વામી દુખ ખંડન, કીજે કરજોડી વદન. ભરતરાયે મૂર્તિ ભરાવી, પુંડરિક ગણધર પાસે કરાવી, પ્રતિષ્ઠા અયોધ્યાયે પધરાવી. વૈતાઢય ગિરિથી વિદ્યાધર આવે, દર્શન કરી મૂર્તિ લેઈ જાવે, પુજાથી પરમપદ પાવે. એક દિનનારદ ઋષિતિહા આવે, મૂતિ અભુત દેખી હરખાવે, ઈન્દ્રને એ વાત સુણાવે, (૧) મૂર્તિમહિમા સુણી ઈ લલચાય, પ્રતિમા વૈતાઢય ગિરિથી મંગાવે સૌધર્મ દેલ કે પધરાવે ઘણે કાળ મૂર્તિ તિહાપુજાણી, નારદ મુખથી મદદરી રાણી, મહિમા સુણીને હરખાણી. મુરતિ મળે નહીં જહાં તક મારે, અન્નજળ ન લેવું અભિગ્રહ ધારે કરે આરાધન રાવણ ત્યારે. સંતુષ્ટ થઈ મુર્તિ આપે ઈદ્ર, પુજન કરી રાણી હરખે અમંદ સર્વે જિણુંદ સુખકંદ (૨) રામ રાવણનું યુદ્ધ થાય જ્યારે, રાણી હવે મુર્તિ સમુદ્રમાં ત્યારે પુજાય ત્યાં દેવતા દ્વારે For Private And Personal Use Only Page #543 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૦૫ કર્ણાટક દેશે નગરી કલ્યાણ, રાજકરે શંકર રાજ ગુણ ખાણું, સ દેશે મારી ફેલાણી. પદ્માવતી દેવી સ્વપ્નમાં આવે, રાયને કહે સમુદ્રમાંથી લાવે, મુરતી તે શાંતિ થાવે. સમુદ્ર પાસે કરે આરાધનરાય, સંતુષ્ટ થઈ મુરતિ આપે અધિષ્ઠાય, તીથ કલ્પમાં ગવાય. (૩) ચાલે શટ વિના વૃષભનિહાળી, મુરતિ પાછળ રાય આગળ ચાલી, આવે કુલ્હા સંભાળી. પાછળ રાય ત્યાં મુરતિ સ્થિર થા, દેવવિમાનસમ દેવળ બનાવે. મુરતિ વહાં રાય પધરાવે. મુરતિ પ્રભાવે થાય શાંતિ જાય મારી, જીવિત સ્વામીની મુરિત મનોહારી. ચકકેસરી આનંદકારી. માણિજ્ય સ્વામી જગ મશહુર, આતમ લક્ષ્મી દાયક હજુર, હંસને કહે કર્યું. (૪) ચિત્રી પુનમની થાય (રાગ – શત્રુજ્ય તિરથ સાર) શ્રી વિમલાચલ સુંદર જાણું, રૂષભ આવ્યા જિહાં પૂર્વ નવાણું. તિથ ભૂમિકા વખાણું, તે તે શાશ્વત પ્રાયે ગિરિંદ. પુરવ સંચિત પાપ નિકંદ, ટાળે ભવ ભય ફેદ પુરવ સામા અતિ ઉદાર, બેઠા હે નાભિ મલ્હાર સનમુખ પુંડરીક સાર, ચૈત્રી પુનમ દીન જે અજુવાળી ભવિ. આરાધે મિથ્યાત્વ ટાળી, જેમ લહે શિવ વધુ નારી ૧ For Private And Personal Use Only Page #544 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૦૬ આબુ અષ્ટાપદ ગિરનાર, સમેત શિખરને વળી વૈભાર પુંડરીક ચૈત્ય જુહાર, શ્રી જિન અતિ તારેગે વરીએ શ્રી વરમાણે બંભણવાડે, તેડે કમને જાડે નારગ સંખેસર પાસ, શ્રી ગોડીજી પૂરે આશ પિશીના જિન સુવિલાસ, ચૈત્રી પુનમ દીન સુંદર જાણી એ સવિ પૂજે ભવિ પ્રાણી, જેમ થા કેવળ નાણું ૨ ભરત આગળ શ્રી રૂષભજી બેલે, નહીં કેઈ ચેત્રી પૂનમ દીન તાલે, એમ જિન વચન જ બોલે, ચૈત્રી પુનમ દીન એ ગીરી આત, છઠ કરી જાત્રા સાત કરત ત્રીજે ભવે મેક્ષ લહત, ચૈત્રી પુનમ દીન એ ગીરી સિદ્ધ પાંચ ક્રોડ કેવળી શું સિદ્ધ, પુંડરિક શિવપદ લીધ ૩ પુંડરીક ગીરીની શાસન દેવી, નાભિનંદન ચરણ પુજેવી ચકકેસરી (દેવી, ચઉવિત સંઘને મંગળ કરજે તુજ સેવક પર કરૂણા કરજે, વિM સયલ સંહરજે અપ્રતિચક્ર તું મારી માત, તું જાણે મેરા દિલની વાત પૂરજે મનની ખંત, પંડીત અમર કેસર સુપસાય ચૈત્રી પુનમ દીન મહિમા ગવાય, લબ્ધિ વિજય ગુણગાય ? શ્રી સંભવજની સ્તુતિ (રાગ – વીર જિનેશ્વર અતિ અલસર) શ્રી સંભવજિન મૂરતિ સુંદર. જગજન મેહન ગારી છે. સેવકજન મન વછીત પુરણ, કલ્પવેલી અવતારી છે, બાવન ચંદન ભરીય કોલે, ટાળે બહું નર નારી છે. For Private And Personal Use Only Page #545 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦૭ સંભવ જિનવર પુજે ભવિજન. મુગતિ વધૂ લહે સારી છે. (૧ શ્રી નંદીશ્વર ને માનુષતર. ઈક્ષકાર વૈતાઢય છે. કુલગિરિ પ્રમુખ જિહાં શાશ્વત. જિન વદુ ચારે નામ છે. અતીત અનાગત રૂષભાદિક જીન શત્રુંજય આબુ વદ છે. ઇત્યાદિક તીરથ જિન સરવે. પુછ પાપ નિકળે છે. (૨) દે. નવકારશી પિરસતણ છે. સત્ત પુરિમક એકલઠાણજી. નવી વિગય નવ એગ બિઆસણ, અબિલ આઠ આગાર છે. છ પાણસ ચાર ચરિમ પચ્ચખાણ એ આગમ વિચાર છે. મન શુધે આરાધે ભવિ. જિમ પામે ભવપાર છે. (૩) અરિહંત અહનિશ આરાધે. સાધુ તણા ગુણ ગાજી. ધર્મ ધ્યાન ધરી જિન ભાખે, દુકૃત દુરિત નિકળ. તેહ તણું તું વિઘન નિવારે. તુ દુરીતારી દેવી. વિબુધ વિજય સૌભાગ્ય સમરી. જિન ચરણાબુજ સેવી છે. (૪). શ્રી વાસુ પુજ્ય જિન સ્તુતિ (રાગ – શ્રાવણ સુદી દીન પંચમીએ વહાણું વાયે વાસુ પુજય વંદીએ એ બારમાં જિન બલવંત ચંપા નગરીએ ચિત્ત વસ્ય એ, ભજે ભદ્દીક રકત ભંગવતતો વસ પુજ્ય રાયને વાલાએ જયાદેવી જનનીને જાતે મહિષ લંછનથી મન વળ્યું એ અનોપમ કાંતી અખીયાત ૧ અખીયાએ અનંતજ્ઞાને ભર્યોએ પિસ્તાલીશ લાખસિદ્ધ વિસ્તારો જિહાંપચવરણ નેજા ફરફરેએ જતમાંજત ભવિનિસ્તારો For Private And Personal Use Only Page #546 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૨૮ તિરૂપ જિનને સૂરસા અજેએ અખડે લગે ગત કોડ તે સોહાવે સમવસરણે સદા એ ઈશ્વ ચેસઠ કરજોડ તો ૨ અશોક વૃક્ષ સુર પુષ્પનીએ વૃષ્ટિ બાર કોડ વરસંતો ગીત ગાયે નાટક તિહાંનવ નવાએ સિંહાસને સહેવાસુપુજય ભગવત યોજન વાણી પ્રભુ વરસતા ફડલા ગીતઅણુ ભવિ થેર તે પાઉસે અંબર જીમ ગડગડે એ ટહુકે ઘન ઈતી જીમ મેરતો ૩ કુમાર યક્ષ સીરી વછી સૂરીએ ઝાલ ઝબુકે તિકે સશત ભાલતે ખલકે ચુડી ધમકે પાયે ઘુઘરીએ સંઘ સદા કરે રખવાળ ચંપાપુરી શિવરાણું વર્યાએ વર્યો જય જયકાર પંડિત રત્ન પસાયથી એ વનીત વિજય હે સુખકારતે ૪ રહિણી તપ સ્તુતિ હિણી નક્ષત્ર જે દિન આવે તે દિન ઉત્તમ જાણેજી, ચઉવિહાર ઉપવાસ ને પૈષઘ અષ્ટ પર મન આણેજી, વાસુ પુજય જિનબિંબભરાવી ગણણું તલ નામ જપીજે છે, વરસ સાત સત્તાવીશ સીમ જાવજછવ પણ કીજે , ૧ અતીત અનામત વર્તમાન જિનેસર વદ ધરી મન રંગે છે, સ્વામી વત્સલ ભકિત પ્રભાવના કીજે અતિ ઉચ્છ ગેજી, રોહીણું તપ કરતાં અઘ ના રોગ શોગ જાય દુરેજી, અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ પ્રગટે પામે આણંદ પુરે છે, જે વિગતે જિનવર આગમ ભાખ્યા તપનાં અનેક પ્રકાર છે, ચઉગતિ ચૂરણ આશાપુરણ રહિણું તપ જગ સાર છે, અનુભવ જેગી નિજ ગુણભોગી, એહતપ જેહ આરાધેજ, For Private And Personal Use Only Page #547 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૦૦, જ્ઞાન દર્શન ચરણ ફરસી વિસે જેહ સુખ ઉષ્ણાહે જી, ૩ ચંડાયક્ષિણ શાસન સુરી, દ્વાદશમાં જિનકેરી છે, કામિત દાતા જગ વિખ્યાતાં, આપ રિદ્ધિ ભલેરી છે, જ્ઞાન દિવાકર જગ પરમેસર, ધ્યાન જિનવરનું ધ્યા છે, ઉત્તમ વિબુધ પાય સેવક, રત્નવિજ્ય ગુણ ગાય છે. કે વાસુ પુજય ની થાય. (રાગ – મુજ આંગણ સુરત) સલ વંછિત દાયક સુંદર પ્રણમીસું વાસુ પુજય જિનેસર. અરૂણ કાંતિ વિનિજિત ભાસ્કર. મહિષ લંછન લંછિત મદિર. ૧ વિમલ કેવલ નાણુ વિરાજિત વિહિત રહિણું સેહગામડિત, ત્રિજગ નાયક આયુષમાણીએ, વરસ લાખ બહેતર જાણીએ. ૨ ભયહર ભવસાયર તારક, સરસ બારહ અંગ ઉદારક, સુહકર જિનરાય પાસિય. જન લહે સુણતાં મન વછિય. ૩ જિન પસાથે રહિણી દેવતા, તપ કરત સદા સુર સેવતા, ભવ મહાભય આપદ ચૂરણા ઉદય સાગર કામિત પૂરણ. ૪ શાતિનાથની થાય. (રાગ – મુજ આંગણ સુરતર ઉગી) શાન્તિ નાથ ભજે ભગવત, આઠ કરમને કીધે અંત. જિન પામ્યા શિવપુરીને વાસ ભવિજનની તે પૂરી આશ ૧ રૂષભાદિક જિન વીશ, દુર્જય મનમથ મર્દન ઈશ ભવિક મન વિકાસ્ય ચંદ, તે નમતાં મુજઈ આનંદ ૨ આગમ ભાખ્યો અરિહંત તણો, તે નમતાં મુજ ઉલટ ઘણો. ભણે ગણે જે ભાવે કરી. તે નિશે પામે શિવપુરી. ૩ For Private And Personal Use Only Page #548 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦. શાન્તિનાથ શાસન ની સુરી વિઘન નિવારે બહુ ગુણ ભરી, ચાવિત સંઘની સુખકર સદા, પભણે દેવવિજય કવિમુદા ૪ શાંતિનાથની થાય. (રાગ શ્રાવણ સુદી દીન પચમયે) સોલમાં શાન્તિ જિનેશ્વર એ. શાન્તિ કરણ દુઃખ વાર, સરવારથ સિદ્ધ થકી અવતર્યાએ, અચિરા ગરબે સુખકાર, ભાદરવા સુદ સાતમે એ, મચ્છી મારી નિવાર તે, ગજપુર વિશ્વસેન રાજીયો એ, તિર્થંકર અવતાર તે, (૧) ચઉદ સુપન માતા લહે એ, ચઉદ લેક અધીશ, જેઠ સુદ તેરસને દિને એ, જનમ્યા શ્રી જગદીશ તે, છપ્પન કુમરી એ લાડ લડાવીયાએ, ચેસઠ ઈન્દ્ર સુર બહુ કડો, મેરૂશિખર પાંડુક શિલાએ નમણ કરે છેડા હાડ તો, (૨) શાન્તિ જિન સોહામણું એ. નામ સુણું સહુ હરખત તો, ચક્રિપદ સુખ ભોગવીએ, સંવછરી દાન વરસંત તે, જેઠ વદ ચઉદશને દિને એક દીક્ષા લહે અધિકાર છે. પિષ સુદિ નવમી કેવલ લહ્યું એ, ભવિજનને હિતકાર તે, (૩) વૈશાખ વદિ તેરસે લહ્યો એ, સમેત શિખર વિશ સિદ્ધ તો, કલ્યાણક પચ પેખ એ, નિરંજન વિસવાવીસ તે, ગરૂડજક્ષ કદ૫ સુરી એ, જિન શાસન રખવાલ તે, સુખપાટે રતન ગુરૂ રાજવીએ, વનીત વિજય ભણે જેમ બાળ (૪) શાંતિનાથની થાય. ગજપુર અવતારા, વિશ્વસેન કુમારા અવનીતલે ઉદાર, ચકવી લછી ઘારા. For Private And Personal Use Only Page #549 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૧ પ્રતિ દિવસ સવારા. સેવીએ શાતિ સારા. ભવજલધિ અપારા. પામીએ જેમ પારા. .. (૧) જિન ગુણ જસ મલ્લિ. વાસના વિશ્વ વલ્લી. મન સદન સ સલ્લી, માનવતી નિસલ્લી. સકલ કુશલ વલ્લી. ફૂલડે વેગ કુલ. દુર્ગતિ તસ દુલ્લી. તાસદા શ્રી બહુલ્લી. .. (૨) જિન કથિત વિશાલા, સુત્ર શ્રેણી રસાળ. સકલ સુખ સુખાલા મળવા મુકિત બાળા. પ્રવચન પદ માલા. દુતિકા એ દયાળા. ઉરધરી સુકુમાળા. મૂકીએ મેહ જવાળા. . (૩) અતિ ચપલ વખાણ. સૂત્રમાં જે પ્રમાણી, ભગવતી બ્રહ્માણી. વિપ્ન હતા. નિરવાણું. જિનપદ લપટાણી. કેડી કલ્યાણ ખાણી. ઉદય રને જાણ. સુખદાતા સયાણી. .. (૪) ભરૂચ મંડન શ્રી મુનિસુવ્રત જિન થાય (રાગ – શ્રી શત્રુંજ્ય તીરથસાર) ભરૂચ બંદરે બાંધે વિહાર શ્રી મુનિ સુવત સ્વામીને સાર શિલ્પ તણે અનુસાર રાજપુત્રી સુદર્શના નામે પુરવ ભવમાં સમળી કામે જિહાં નવકારને પામે સાઠ જોયણને કરી વિહાર કર્યો અશ્વ તણે ઉપગાર ચિત્ય અશ્વ અવતાર For Private And Personal Use Only Page #550 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે તિ’પતિના પ્રણમે પાય, પાપ સકલ વિના દુર થાય ભવથી પાર પ્રમાય –૧ હિં'સક પ્રાણી સમળી જાણા, સાત દીવસની ભૂખી જાણે! એન્જ ગ્રાસ પ્રમાણા લીધા માંસના ઘાતક જાણે, મારે તીર તદ્દા તે ટાણે તરો તેના પ્રાણ નવકાર મંત્ર મુનિ તે ટાણે, નાંખે સુદર તેહના કાને ખાંધે પુન્ય મહાન અનત શ્રી જિનના ગુણગાને, મહામત્ર નવકારના સ્થાને લીધા. રાજભવ હાણે -૨ રાજપુત્રી યૌવનવય પામે, બેડી પિતા પાસે સભા ઠામે ઢાઠ વ્યવહારીને જામે છીંક આવી વ્યવહારીને જયારે, નવકાર પત્ર ખેલે તે ત્યારે જાતિ સ્મરણુ તવ ધારે ચૌદ પૂરવના સાર વધારે, કામ સાધ્યુ” તેણે તે નવકારે આવી છે લવના કિનારે આવી ભરૂચે દેવળ ખાંધે, પુન્યની પેટી લીધી નીજ ખાંધે શ્રી જિન ધર્મ આરાધે -૩ વરુણુ દેવ વરદત્તા દેવી, ભક્તિ ભાવે જીનવર સેવી મુક્તિ છે જેતુને લેવી રૂમ ઝુમ રૂમઝુમ નૂપુર રણકે, ગળે મેાતિને હાર તે ઝળકે રૂપ અધિક જસ ખલકે છનવર જોષ જોઈ મનડાં મલકે, શાસન વિઘ્ન હરે એક પલકે સ્તવે જિષ્ણુદ મળ કે For Private And Personal Use Only Page #551 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧૩ આ કમળમાંલબ્ધિ આણે મુનિ સુવ્રત જિન ભક્તિ વખાણે જન્મ સફળ ઈમ જાણે -૪ નેમનાથ ની થેય નેમિ જિનેસર સમરીએ, શિવા દેવી માય. સમુદ્ર વિજય કુલ ઉપન્યાં, શખ લંછન પાય. દશ ધનુષ પ્રભુ દેહમાન, શ્યામ વરણ તસ કાય. અષ્ટ કમ હેલા હણ, મુગતિ પુરીમાં જાય. -૧ નવણ વિલેપન વાસની, ધૂપ દીપ નિવેદ. ફલ અક્ષતે પૂછયે, જેહથી જય ભવ ખેદ. જિન ચેવિશ પૂજતાં, દુરગતિ ન થાય. મહા નિશિથે ભાખીયું, બારમે દેવલે જાય. -૨ નેમિનાથ કેવલ લો, ઉજજતગિરિ આય. વિજીવને કારણે દેશના દીયે જિનરાય. સુણી ચારિત્ર કેઈ લહે, કેઈ શ્રાવક ધર્મ, એમ અનેક જીવ ભવતર્યા. પામિયા શિવ શર્મ. -૩ ગેમેધ જક્ષને અંબિકા. શાસન રખવાલ. જિનની સેવા જે કરે, તેની કરે સાર સંભાલ. આભવ પરભવ સુખ ઘણું જે દયાવે ચિત. મુનિ હુકમ જન સેવીયે, શિવ પામવાની રીત. -૪ ૩૩ For Private And Personal Use Only Page #552 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પા૪ નેમીનાથ ભગવાનની થાય. (રાગ – વીર જિનેશ્વર અતિ અલષ) બાલ બ્રહ્મચારી નેમિ જિનેસર, જનમ થકી સહાયા છે, ત્રણ વર્ષ ઘરવાસે વસીને, ચારિત્ર પદ જે પાયા છે, ચહનાણું તે દિનથી જાણે, આતમ કારજ કીધા છે, કેવલ પામી શિવપદ હિતા, મન વછિત ફલ લીધા છે, ૧ શ્રી ગિરનારે મુગતે પહોંચ્યા, પાંચસે છત્રીશ સાથ છે, અષાડ સુદ અષ્ટમીને દિવસે, હુઆ શિવ સુંદરી નાથ છે, એવા જિન ચેવિશે પુછજે, ગુણ તેહના સંભારી છે, સમરણ થી શિવ સુખ પામીજે, તસ નામે બલિહારી છે, જે ત્રણ ગઢ ની રચના કીધી, હાર ચાર સિંહા સોહે છે, પોખરણું તોરણ અતિ સુંદર, દેખી ને મન મોહે છે, તિહાં એસી જિન દેશના દેવે, સાંભળતાં સુખ હેવે છે, ભવિછવ તે ચિત ધરીને, શિવપુર સાચુ જોવે છે, ૩ એવા જિનની સેવા કીજે, ઉપગાર તેહને જાણી છે, મુનિ હુકમ કહે સાહેબ મેરા, હદય કમલનાં દાણું , ગોમેધ જક્ષ અબિકા દેવી, સેવા સારે ભરપુર છે, શાસન સાનિધ કરતી નિત, સંકટ સંધલા ચૂરે છે, ૪ શ્રી નેમિનાથ ની થાય. જેના દર્શિત દેવનાં, નવણથી નાઠી જરા આદરી. જેના માતલી સારથી, રણ તણું ફેરી શું રક્ષા કરી. For Private And Personal Use Only Page #553 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાય જેણે નાજુક નાર રાજુલ તજી, વૈરાગ્યના રંગથી એવા શ્રી જગદીશ, નેમિ જિનને વધુ સદા આદરી. -૧ ગોહસ્તિ હય કિસ સારસ, તથા પકે રૂહ સ્વસ્તિકે. સોમોમિન નું લંછને, જિન તણો શ્રી વરછગેડ ઠ. પાડે સુકર બાજ વજ. હરિણે છાગો સુનંદા વતે. કુભ કર્મ કજછ શખ ભુજગે, સિંહે જિનેને સ્ત. -૨ સંસારે દુઃખ સાગરે ભય કરે, કિપે પ વિતે. શેભે છે અતિ સુંદરે, જિનવરે સીદ્ધા અનતી તીહાં. ત્યાં શ્રી નેમિ જિનેશ્વરે હીતકરી વાણુ વીપચીસમાં શ્રેતા નેશ્રવણ પ્રિય ઉપદેશી, સવજ્ઞતા સંગ્રહી. –૩ અંબા વ્યંતર દેવ સેવત, તનું સંધે સુસાહય પ્રદા. વાગે હસ્ત યુગેચ અંકુશને. ડિ ધરા સ્વામીની. હાથે દક્ષિણ ગેઉગે સુવિશદે પાસાંમ્ર લખીશ્વરા. શ્રી નેમિશ્વર ભક્ત વછિત કરી, હસોપમા ગામિનિ. –૪ પાશ્વનાથ ની થાય. (રાગ – શત્રુજ્ય મંડન ઋષભ જિદ પિોષ વદ દશમીએ, જમ્યા પાસ કુમાર, વણ રસી નગરીએ, અAવ સેન ભૂપાળ, વામા દેવીને જાય, સર્વને આવે દાય, કર્મ શત્રુ છપી, શિવપુર વેચે જાય, ...૧ શ્રાવણ સુદ અષ્ટમી, સમેત શિખર સહાય, For Private And Personal Use Only Page #554 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પારુ તેત્રીશ સંઘાતે પહોંચ્યા શિવપુર ઠાય, ચોવીશીને ચા. પટ દરિસનને આપ, સર્વ જિન સમરતાં. જાવે ભવના પાપ. ...૨ ચૈત્ર વદ ચોથે, કેવલ નાણ લહંત, વિસમે જિનવર, ત્રિગડે તેજ તપત. તિહાં ધર્મ પ્રકાશે. દાન શીયલ તપ ભાવ, આરાધો ભવિયણ, બેસી વર મણું દાવ, ...૩ ધરણેન્દ્ર પદ્માવતી, સેવે પ્રભુના પાય, જેસરે જિનવર, તેહની કરે સહાય, પાસ જિન સેવાથી, દુઃખ દેહગ સવિ જાય, જિન હુકમ આરાધો, મન વંછિત ફલ થાય, ૪ પાશ્વનાથ ભગવાન ની થાય. (રાગ - મનહર મૂર્તિ મહાવીર તણું) શંખેશ્વર પાસ જુહારીયે, દેખી લેચન ઠારીયે, પુજી પ્રણમીને સેવા સારીયે ભવસાયર પાર ઉતારીયે, -૧ શંત્રુજ્ય ગિરનાર વર્યા પ્રભુ આબુ અષ્ટાપદ સિવવર્યા, એવા તીરથ પાયલાગીયે, ઝાઝા મુકિત તણા સુખ માંગીયે, – સમવસરણ આવી પર્ષદા મળે, સ્વામી ઉપર છત્ર ચામર ઢળે, વાણી સુણતાં સવિ પાતક ટળે, ભવિ છવના મનવછિત ફળે. -૩ પદ્માવતી પર પુરતી, સેવકનાં સંકટ ચૂરતી, પાશ્વ જિનનો મહિમાં વધારતી, વીર વિજ્યના વછિત પુરતી. -૪ For Private And Personal Use Only Page #555 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧૭ શ્રી પાર્શ્વનાથ ભગવાન ની થાય. ( રાગ શ્રી શત્રુંજ્ય તીરથ સાર ) વીશ સાગર આઉ ભોગવીયા, પ્રાળુત દેવલાથી ચવિયા, વામાદેવી કુખે વીયા, સાતે નરકે થાય અનુવાળુ, સજીવ ને સુખ આવ્યુ, ઇન્દ્રે શક્રસ્તવ સભાળ્યુ, જનમદિન છપ્પન કુમારી, શુચિ કકરે તે ભારી, વિધન સવિ તે ટાળી. રક્ષા પોટલી બાંધી જિન અંગે, ગીત ગાય પ્રણમે ઉમ`ગે, નિજ થાનકે જાયે રંગે –૧ ચોસઠ ઈન્દ્ર સુરગિરિ જાવે, અસખ્યાતા દેવ તિહાં ભાવે, સ” ઈન્દ્ર ઘર આવે, જિન નમી સ’પુટ લીને, મેગિરિ ગયા વહીને, દેવ નમે આવી તે, આઠ જાતના લશા કીધા, તીર્થોદક જલ સર્વ લીધા, અભિષેક અઢીસે કીધા, પછી મેયા જનનીગેહ, ચાવિશે જિનને એમ તેહ, ભગતિ કરે ગુણુ ગેહ. –ર કેવલ પામી દેશના ધ્રુવે, આચારાંગ સૂયગડાંગ તે લેવે, ઠાણુ"ગ સમવાયાંગ ધ્રુવે ભગવતી માતા સૂત્ર ભાખી, ઉપાસગ અંતગઢ દાખી, અનુતર વવાઈ ચિત રાખી, For Private And Personal Use Only Page #556 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાટ પ્રશ્ન વ્યાક્રરણ વિપાક જેહ, દષ્ટિ વાદ ખારમું અંગતે. જેના ગુણ છે અèù, કીધી, ત્રિપદાથકીએ લીધી, સહતા સુખ સિદ્ધિ. -3 ગણુધરે તે રચના જરા નિવારણ કારણ જે, હરીકે હરી સમરે તે, પ્રતિમા આપી ગુણુ ગેહ, જાદવ કેરી જરા નિવારી, નમણુ જલ મહિમા ભારી, સ્થાપના કીધી સુખકારી. ધરણેન્દ્ર પદમાવતી દેવી, પાસના ચરણુ સેવે નિતમેવ ઉંડે હરખ ધરેવી, મુનિ હુકમ એ જિન નામે, સુખ પામે તે ઠામે ઠામે, વેગે શિવપુર પામે, -૪ (જન્મ કલ્યાણક આશ્રિત શ્રી સામાન્ય સ્તુતિ) છપ્પન્ન દિશિ કુમારીના આસન કૅપ્યા તે સહુ આવેછ જોણુ એક અશુચી ટાળી, પ્રભુ ગુણ મગળ ગાવેજી. અધાવસીને ઉર્ધ્વ વાસી, આઠે આઠ જે દેવીજી. આવી પ્રણમી નિજ નિજ કરણી, કૌધી પ્રભુ પદ સેવીજી, -૧ તેરમે દીપે પર્યંત રૂચકે, દેવી ચાલીશ જાણૅજી, આઠ આઠ એક એક દિશિની, ખત્રીશ એમ પ્રમાણે જી. ચાર વિદિશાની ચાર દેવી, ચાર મધ્યે વસ નારીજી, એમ છપ્પન્ન પરિવાર સધાતે, જિન ભકિત મનેહારીજી. -૨ ભૂમિ શાધન મેઘ ફૂલના, વીણા ળશા નીરજી, For Private And Personal Use Only Page #557 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાલ ચામર વી’અણુ દ્દપણું ધારણ, દીપક ધારણ ધીરજી. નાલચ્છેદ એ આપ આપણી, કરણી સુત્ર વખાણીજી. જન્મ સફળ કરવા બહુ ખકતે, આતમ હિતકર જાણીજી. –૩ ઈમ બહુ ભકતે છપન્ન કુમરી, કીધી કરણી રંગેજી પ્રભુ ગુણ ગાવે નવ નવ તાને, નાટક ગીત ઉમ`ગેજી, દીપ વિય કવિરાજ પ્રભુજી, જીવો કાડી વરસજી, એમ આશિષ દઈ નિજ નિજ થાનક, પહેાંચે સકલ જંગીશજી. -૪ મહાવીર સ્વામી ની થાય. વીર જગપતિ જન્મ જ થાવે, નદન નિશ્રિત શિખર સુહાવે. આઠ કુમારી ગાવે. અડ ગજાંતા હેઠે વસાથે, રુચકગિરિથી છત્રીશ જાવે, દ્વીપ રુચક્ર ચભાવે છપ્પન્ન ગિ કુમરી દુલરાવે, સુતી કરમ કરી નિજ ઘર પાવે, શક્ર સુધાષા બજાવે, = સિંહનાદ કરી જયા તિષી, આવે ભવન વ્યતર પાહે મિલાવે સુરગિરિ જન્મ મહાવે, ૧ ઋષભ તેર સશિ સાત કહીજે, શાંતિનાથ ભવ ખાર સુણીજે, મુનિસુવ્રત નવ કીજે, નવ મિસર નમન કરીજે, પાસ પ્રભુના દશ સમરીજે. વીર સતાવીશ લીજે. અજિતા દ્વિક જિન શેષ કહી?, ત્રણ ત્રણ ભવ સધલે. ઠવીજે, ભવ સમતિથી ગણીજે, For Private And Personal Use Only Page #558 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ ત્રીજે ભવે તપ ખેતી પદ ઉદયે સીઝે –ર જિન નામ ધ નિકાચિત કીજે ધરી જિન આચારાંગ આઠે અંગ અગ્યાર વવાઈ આદે ઉપાંગ તે બાર દુશ પંયત્રા સાર શુભ ગુરુ ગુણ પ્રભુ છ છેદ સૂત્ર વિવિધ પ્રકાર, ઉપગારી મુલ સુત્ર ચાર નંદી અનુયાગ દ્વાર એ પીસ્તાલીશ આગમ સાર, સુણતાં લહીએ તત્વ ઉદાર વસ્તુ સ્વભાવ વિચાર વિષય ભુજ ગિની વિષ અપહાર, એ સમે મંત્ર ના સસાર વીર શાસન જયકાર ૩ નકુલ બીજોરું દાય કર ઝાલી, માતગ સુર શામ ક્રાંતિ તેાલી વાહન ગજ સુઢાળી સિંહ ઉપર ખેડી રઢીયાણી સિદ્દાયિકા દેવી લટકાળી. હરિતા ચાર ભુજાળી. પુસ્તક અભયા મિણે ઝાલી માતુલિંગને વીણા રસાલી વામ ભૂજા નહિ ખાલી ધ્યાન ધટાલી અનુભવ તેહસું દૈતી તાલી વીર વચન ટશાળી ૪ ખીજની ઢાળ પેલી દહા સરસ વચનરસ વરસતિ, સરસ્વતી કળા ભંડાર ખોજ તા મહિમા કહુ. જેમ કહ્વો શાસ્ત્ર માઝાર -૧ For Private And Personal Use Only Page #559 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧ જંબૂ દીપના ભારતમાં રાજગૃહી ઉદ્યાન વીર જિર્ણદ સર્યા વાંદવા આવ્યા રાજન -૨ શ્રેણીક નામે ભૂપતિ બેઠા બેસણુ ઠાય પૂછે શ્રી જિન રાયને ઘો ઉપદેશ મહારાય -૩ ત્રિગડે બેઠા ત્રિભુવનયતિ દેશના દયે જીનરાય કમળ સુકોમળ પાંખડી ઈમ જિન હૃદય સહાય -૪ શશી પ્રગટે જેમ તે દીને ધન્ય તે દીન સુવિહાણ એક મને આરાધતાં પામે પદ નિવાણ –પ ઢાળ બીજી (રાગ – અષ્ટાપદ અરિહંતજી ) કલ્યાણક છનના કહું સુણ પ્રાણજીરે અભિનંદન અરિહંત એ ભગવંત ભવિ પ્રાણજીરે વાસુ પૂજય જિન બારમા સુણો એહીજ તિથિએ થયું નાણું સફળ વિહાણ ભવિ પ્રાણી – અષ્ટ કર્મ ચૂરણ કરી સુણે પ્રાણજીરે અવગાહન એકવાર મુકિત મેઝાર ભવિ પ્રાણીજીરે અરનાથ જિનજી નમું સુણે અષ્ટાદશમો અરિહંત એ ભગવંત ભવિ પ્રાણીજીરે – ઉજજવળ તિથિ ફાગણની ભલી સુણે વરિયા શિવ વધુ સારી સુંદર નાર ભવિ –૩ દશમા શીતળ છનેસરૂ સુણે પરમ પદની એ વેલ ગુણની ગેલ ભાવિ વૈશાખ વદી બીજને દીને સુણે મૂક્યો સરવે એ સાથ સુરનર નાથ ભવિ –૪ For Private And Personal Use Only Page #560 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર શ્રાવણ શુદની બીજ ભલી સુણ સુમતિ નાથ જીન દેવ સારે સેવ ભવિ એણે તિથિએ જિન તણા સુણે કલ્યાણક પાચ સાર ભવને પાર ભવિ –પ ઢાળ ત્રીજી જગપતિ જિન વીશમોરે લાલ એ ભાખ્ય અધિકાર રે ભવિક જન શ્રેણિક આદિ સહુ મળ્યા રે લાલ શક્તિ તણે અનુસાર રે ભવિક જન ભાવ ધરીને સાંભળો રેલાલ ૧ દય વરસ દેય માસનીરે લાલ આરાધે ધરી ખેતરે ભુવક જન ઉજમણું વિધિશું કરે રે લોલ બીજ તે મુકિત મહંત રે ભવિક જીન ભાવ ૨ માગ મિથ્યા રે તજે રે લાલ આરાધે ગુણના કરે ભવિક જન વીરની વાણી સાંભળી રે લાલ ઉછરંગ થયા બહુ લેક રે ભવિક જન છે એણું બીજે કઈક તર્યો રે લાલ વળી તરશે કે સંગરે ભવિક જન શશી સિદ્ધિ અનુમાનથી રે લાલ શૈલ નાગ ધાર અ ક રે ભવિક જન ભાવ ૪ અષાઢ સુદી દશમી દીરે લાલ એ ગાયો સ્તવન રસાળરે ભવિક જન નવલ વિજય સુપસાય થી રે લોલ ચતુરને મંગળ માલ રે ભવિક જન ૫ કળશ એમ વીર ઇનવર સયલ સુખકર ગાય અતિ ઉલટ ભરે અષાઢ ઉજજવળ દશમી દીવસે સવત અઢાર અઠોતેર For Private And Personal Use Only Page #561 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર૩ બીજ મહિમ. એમ વર્ણવ્યો રહી સિદ્ધપુર ચેમાસ એ જેહ ભાવિક ભાવે સુણે ગાવે તસ ઘર લીલ વિલાસ શ્રી જ્ઞાન પચમીની ઢાળે ઢાળ પહેલી છે (રાગ – પુણ્ય પ્રશંસી––એ દેશી) સુત સિદ્ધારથ ભુપેનોરે, સિદ્ધારથ ભગવાન છે બાર પર્ષદા. આગબેરે. ભાખે શ્રી વર્ધમાનો છે ભવિયણ ચિત્ત ધરો છે મન વચકાય ઉમાયોરે, જ્ઞાન ભક્તિ કરો ૧ છે એ આંકણું છે ગુણ અનંત આતમતારે, મુખ્ય પણે તિહાં દેય છે તેમાં પણ જ્ઞાનજ વડું રે, જિણથી દંસણ હાય રે ! ભવ | ૨ જ્ઞાને ચારિત્ર ગુણ વધે રે, જ્ઞાને ઉદ્યોત સહાય છે જ્ઞાને થિવિરપણું લહેરે, આચારજ ઉવઝાય રે ! ભવ એ છે ૩ | જ્ઞાની શ્વા શ્વાસમાં રે, કઠણ કરમ કરે નાશ છે વહિં જેમ ઇંધણ કહે રે, ક્ષણમાં જ્યોતિ પ્રકાશ રે ભ૦ છે પ્રથમ જ્ઞાન પછી દયા રે, સંવર મોહ વિનાશ ! ગુણ ઠાણુંગ પગથલીયે રે, જેમ ચઢે મેક્ષ આવાસ રે ! ભવ છે ૫ છે મઈ સુઅ હિ મણપન્નવારે, પચમ કેવલજ્ઞાન છે ચઉ મુંગા શ્રત એક છે રે, સ્વપર પ્રકાશ નિદાન રે ! ભવ છે ૬ છે તેહનાં સાધન જે કાં રે, પાટી પુસ્તક આદિ છે લબે લખાવે સાચવે રે, ધમ ધરી અપ્રમાદે રે ! ભવ છે ૭ મે ત્રિવિધ આશાતના જે કરે રે, ભણતાં કરે અંતરાય છે અંધા બહેરા બેબડા રે, મુંગા પાંગુલા થાય રે ! ભવ | ૮ | ભણતાં ગણતાં ન આવડે રે, ન મળે વલ્લભ ચીજ ગુણમંજરી વરદત્ત પરે રે, જ્ઞાન વિરાધન બીજરે છે ભ૦ ૯ પ્રેમે પુછે પર્ષદા રે, પ્રણમી જગગુરૂ પાય, ગુણમંજરી વરદત્તને રે, કરે અઘિકાર પસાયારે ભાવો For Private And Personal Use Only Page #562 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર છે ઢાળ બીજી ! કપુર હોયે અતિ ઉજળા રે––એ દેશી. જંબુદ્વીપના ભરતમાં રે, નયર પદમપુર ખાસ છે અજિતસેન રાજા તિહાં રે, રાણુ યશોમતી તાસ રેઃ પ્રાણુ આરાધે વર જ્ઞાન છે એહિજ મુકિત નિદાન રે છે પ્રાણી છે ૧ છે એ આંકણ છે વરદા કુંવર તેને રે, વિનયાદિક ગુણવંત છે પિતાએ ભણવા મુકીઓ રે, આઠ વરસ જબ હુત રે | પ્રા. છે ૨ છે પડિત યત્ન કરે ઘણે રે, છાત્ર ભણાવણ હેત છે અક્ષર એક ન આવડે રે, ગ્રંથ તણું શી ચેતરે છે પ્રા છે ૩ છે કે વ્યાપી હડી રે, રાજા રાણું સચિંત છે શ્રેષ્ઠ તેહીજ નયરમાં રે, સિંહદાસ ધનવંતરે ! પ્રારા ૧ ૪ ૫ કપુરતિલકા ગેહિનીરે, શીલે શોભિત અંગ છે ગુણમંજરી તસ બેટડીરે, મુંગી રોગે વ્યંગરે છે. પ્રારા છે પ . સોળ વરસની સા થઈ રે, પામી યૌવન વેશ છે દુર્ભગ પણ પરણે નહીં રે, માત પિતા ધરે ખેદ રે છે પ્રા છે ૬ છેતેણે અવસરે ઉદ્યાનમાંરે વિજયસેન ગણધાર જ્ઞાન રયણ રણયરૂ રે, ચરણ કરણે ત્રધાર રે, પ્રાણી વનપાલક ભૂપાલને રે, દીધી વધાઈ જામ છે ચતુરંગી સેના સજી રે, વદન જાવે તામ રે ! પ્રા૮ છે ધર્મદેશના સાંભળે રે, પુરજન સહિત નરેશ છે વિકસિત નયણ વદન મુદા રે, નહિ પ્રમાદ પ્રવેશ રે છે પ્રાછે ૯ | જ્ઞાન વિરાધન પરભવે રે, મુરખ પર આધીન છે રોગે પડયા હલવલે રે, દિસે દુઃખીયા દીન રે કે પ્રા. | ૧૦ | જ્ઞાન સાર સંસારમાં રે, જ્ઞાન પરમ સુખ હેત ! જ્ઞાન વિના જગ જીવડા રે, ન લહે તત્વ સંકેત રે | પ્રા. ! ૧૧ છે શ્રેષ્ઠી પુછે મુજને રે, ભાબે કરણવંત છે ગુણમંજરી મુજ અંગજારે કવણ કર્મ વિરતંતરે | પ્રા૧૨ | For Private And Personal Use Only Page #563 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫ ના ઢાળ ત્રીજી ૫ સુરતી મહિનાની દેશીમાં, ધાતકી ખંડના ભરમાં, ખેટક નયર સુદામ !! વ્યવહારી જિનદેવ છે, ઘરણી સુદરી નામ ! ૧ !! અગજ પાંચ સેાહામા, પુત્રી ચતુરા ચાર ! પતિ પાસે શીખવા, તાતે મુકયા કુમાર !! ૨ !! બાલ સ્વભાવે રમ્મત, કરતાં દહાડા જાય ! પડિત મારે ત્યારે, મા આગલ કહે આય !! ૩ !! સુંદરી શંખણી શીખવે, ભણવાનું નહીં કામ !! પડયા આવે તેડવા, તો તસ હજો તામ !! ૪ !! પાટી ખડિયા લેખણા, ખાળી કીધાં રાખ ! શાને વિદ્યા નવિ ચે, જેમ કરહાને દ્રાખ ૫ પા પાડા પરે માÌોટા થયા, કન્યા નદીએ કાય 1 શેઠ કહે છુ સુદરી, એ તુજ કરણી જોય !! ૬ ! ત્રટકી ભાખે ભામિની, મેટા બાપના હાય !! પુત્રી હાયે માતની; જાણે છે સહુ કાય ।। ૭ । રે રે પાપિણી સાપિણી, સમા ખેલ મ ખેલ રીસાળી કહે તાહરા, પાપી ખાપ નિાલ ! ૮ ! શેઠે મારી સુંદરી, કાળ કરી તતખેવ ! એ તુજ એટી ઉપની, જ્ઞાન વિરાધન હેવ ! ૯ !! મુ॰ગત ગુમ’જરી, જાતિસ્મરણ પામી !! જ્ઞાન દિવાકર સાચા, ગુરૂને કહે શિર નામી ! ૧૦ ૫ શેઠ કહે સુણા સ્વામી, કેમ જાયે એ રાગ ! ગુરૂ કહે જ્ઞાન આરાધા, સાધા વાંછિત યાગ ! ૧૧ ॥ ઉજજવલ પચમી સેવા, પચ વસ પચ માસ !! નમા નાણસ્સ ગુણુણું ગણી, ચાવિહાર ઉપવાસ !! ૧૨ !! પૂરવ ઉત્તર સન્મુખ, જપિયે દાય હજાર 11 પુસ્તક આગળ ઢોઈયે,. ધાન્ય ફલાદિદાર ! ૧૩ !! દીવા પંચ દીવટ તા, સાથીએ મ'ગલ ગેહ !! પેસહમાં ન કરી શકે, તેણે વિધિ પારણું એહ ! ૧૪ અથવા સૈાભાગ્ય પંચમી, For Private And Personal Use Only Page #564 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર ઉજજવલ કાર્તિક માસ !! જાવજજીવ લગે સેવીએ, ઉજમણા વિધિ ખાસ ૧૫ ।। !! ઢાળ ચેાથી ! એકવીશાની દેશીમાં, પાંચ પાથી રે, ઠવણી પાડાં વિટાંગણાં ॥ ચાળખી દારા હૈ, પાટી પાટલા વરતણાં ॥ મસી માગલ હૈ, કાંબી ખડિયા લેખણી !! વલી ડાબલી હૈ, ચત્ર આ ઝરમર પુણી ॥ ૧ ॥ ત્રુટક—પ્રાસાદ પ્રતિમા તાસ ભુષણ, કેશર ચંદન ડાબલી ।। વાસકુપી વાલાકુંચી, અગલુલણાં છાખડી ! કલશ થાલી મંગળદીવા, આરતી ને ધુપણાં !! ચરવલા મુહપતિ સામીવચ્છલ, નેકારવાલા થાપન! ॥ ૨ ॥ ઢાલ–ના જ્ઞાન દરિસણ રે, ચરણનાં સાધન જે કહ્યાં ! તપ સયુતરે, ગુણમજરીએ સહ્ત્વાં ! નૃપ પૂછે રે, વરદત કુવરને અંગ રે !! રેગ ઉપને રે, વણુ કરમના ભંગ રે ।।૩ !! ત્રુટક મુનિરાજ ભાખે જ બુદ્વીપે, ભરત સિંહપુર ગામ એ ! વ્યવહારી વસુ તાસ તદન, વસુસાર વસુદેવ નામ એ ! વનમાં રમતાં દાય અધવ, પુણ્યયેાગે ગુરૂ મળ્યા !! વૈરાગ્ય પામી ભાગ વામી, ધર્મી ધામી સંવર્યા ॥ ૪ ॥ ઢાલ–ના લઘુ બાંધવ રે, ગુણવંત ગુરૂ પદવી લહે !! પણસય મુનિને રે, સારણુ વારણુ નિત્ય દીએ !! કમયાગે રે, અશુભ ઉદય થયા અન્યદા !! સથારે રે, પેારિસી ભણી પે.ઢયા યદા ૫ ૫ ૫ ત્રુટક—ના સ`ઘાતિ નિદા વ્યાપી, સાધુ માગે વાયા ! ઉધમાં અંતરાય થાતાં, સુરી હુઆ ક્રુમણા ! જ્ઞાન ઉપર દ્વેષ જાગ્યા, લાગ્યા મિથ્યા ભુતšા ! પુણ્ય અમૃત ઢોળી નાખ્યું, ભર્યા પાપ તણા ઘડા ૫ ૬ !! ઢાલ–ા મન ચિંતવે રે, કાં મુજ For Private And Personal Use Only Page #565 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર૭ લાગ્યું પાપ રે, શ્રત અભ્યાસ રે, તો એવડે સંતાપ રે ! મુજ બાંધવ રે ભોયણ સયણ સુખે કરે છે મુરખના રે, આઠ ગુણ મુખ ઉચ્ચરે છે ૭. ગુટક- બાર વાસર કોઈ મુનિને, વાયગા દીધા નહીં ! અશુભ ધ્યાને આયુ પુરી, ભુપ તું જ નંદન સહી છે. જ્ઞાન વિરાધન મુઢ જડપણું, કોઢની વેદના લહી છે વૃદ્ધ બાંધવ માન સરોવર, હંસગતિ પામ્ય સહી છે૮ ઢાલવરદત્તને રે, જાતિ સમરણ ઉપવું એ ભવ દીઠે રે, ગુરૂ પ્રણમી કહે શુભ મને છે ધન્ય ગુરૂજી રે, જ્ઞાન જગ ત્રય દીવડે ગુણ અવગુણ રે, ભાસન જે જગ પરવડે છે ૯ છે કે ગુટકજ્ઞાન પાવન સિદ્ધિ સાધન, જ્ઞાન કહે કેમ આવડે છે ગુરૂ કહે તપથી પાપ નાસે, ટાઢ જેમ ઘનતા વડે છે ભુપ પભણે પુત્રને પ્રભુ, તપની શકિત ન એવડી છે ગુરૂ કહે પંચમી તપ આરાધો, સંપદા હૈ બેવડી ૧૦ ઈતિ છે છે ઢાળ પાંચમી છે મેંદી રંગ લાગ્ય––એ દેશી સદ્ગુરૂ વયણ સુધારસે રે, ભેદી સાતે ધાત, તપશું રંગ લાગ્યો છે. ગુણમંજરી વરદત્તને રે, નાઠે રોગ મિથ્યાત્વ છે તo ૧ છે પચમી તપ મહિમા ઘણો રે, પ્રસર્યો મહીયલમાહી છે છે કન્યા સહસ સ્વયંવરા રે, વરદત્ત પર ત્યાંહી એ તવ કે ૨ ! ભૂપે કીધ પાટવી રે, આપ થયો મુનિભુપ છે તો એ ભીમ કાંત ગુણે કરી રે, વરદત્ત રવિ શશિરૂપ છે તો છે ૩ છે રાજી રમા રમણતણા રે, ભગવે ભોગ અખંડ છે તે છે વરસે વરસે ઉજવે રે, પંચમી તેજ પ્રચંડ છે તo | ૪ છે ભુક્તભોગી થયા સંજમી રે, પાળે વ્રત પટકાય છે તક છે. For Private And Personal Use Only Page #566 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૨૮ ગુણમંજરી જિનચદ્રને રે, પરણાવે નિજ તાય છે તો તે છે ! સુખ વિલસી થઈ સાધવી રે, વૈજયંતે ય દેવ છે તો વરદત્ત પણ ઉપજે રે, જિહાં સીમંધર દેવ છે. ત છે ૬ છે અમરસેન રાજા ઘરે રે, ગુણવત નારી પેટે છે છે લક્ષણ લક્ષિત રાયને રે, પુણે કીધો ભેટ છે તો શું છે જે શરસેન રાજા થયે રે, સો કન્યા ભરતાર છે તે છે સીમંધર સ્વામી કને રે, સુણ પંચમી અધિકાર છેતો છે ૮ ! તિહાં પણ તે તપ આદયુ રે, લેક સહિત ભુપાલ છે તે છે દશ હજાર વરસાં વગેરે, પાલે રાજય ઉદાર છે તે છે કે ૯ છે. ચાર મહાવત ચાંપશું રે, બા જિનવરની પાસ છે તો ! કેવલધર મુકિત ગયા રે, સાદિ અનંત નિવાસ છે તવ છે ૧૦ | રમણી વિજય શોભાપુરી રે, અંબુ વિદેહ મેઝાર છે તo | અમરસિંહ મહીપાલને રે, અમરાવતી ઘર નાર છે તo ! ૧૧ મે વિજયંત થકી વી રે, ગુણમંજરીનો જીવ છે તો એ માનસ સર જેમ હલે રે, નામ ધ" સુગ્રીવ છે ત૦ મે ૧૦ એ વિશે વરશે રાજવી રે, સહસ ચેરાશ પુત્ર છે ત૦ ૫ લાખ પુરવ સમતા. ધરેરે, કેવલજ્ઞાન પવિત્ર છે તો ! ૧૩. પચમી તપ મહિમા વિષે રે, ભાખે જિન અધિકાર છે તો છે જેણે જેહથી શિવપદ કહ્યું રે, તેને તસ ઉપકાર છે તે છે ૧૪ છે ઇતિ છે ઢાળ છઠ્ઠી. છે કરકને કરૂ વંદના–એ દેશી ચોવીશ દડક વારવા હું વારી લાલ છે ચોવીશ જિનચંદ રે હું વારી લાલ છે પ્રગટયો પ્રાણત સ્વર્ગથી હું છે ત્રિશલા ઉર સુખકંદ રે ! હું | ૧ મહાવીરને કરુ વંદના For Private And Personal Use Only Page #567 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરહ ! હું ! એ આંકણી !! પંચમીતિને સાધવા ! હું॰ ॥ પંચમ નાણુ વિલાસ રે ! હું ॥ મહાનિશીથ સિદ્ધાંતમાં !! હુ ! પંચમી તપ પ્રકાશ રે હુંTMા ૨ !! અપરાધી પણ ઉર્યાં ! હું॰ ૫ ચંડકાશિએ સાપ રે ! હુ′૦ ઘ યજ્ઞ કરતાં બભ્રુણા !! હું૦ !! સરખા કીધા આપ રે ! હુ‘૦ તા ૩ !! દેવાનદા બ્રાહ્મણી ! હું૰ !! ઋષભદત્ત વી વિત્ર રે ! હું॰ રા બ્યાસી દિવસ સબ્ધથી ! હુ ૫ કામિત પુર્યા ક્ષિપ્ર ૨ ૫ હું ॥ ૪ ॥ કમાઁ રાગને ટાળવા ! હું॰ !! સવિ ઔષધના જાણું રે ! હુ· ! આદર્યા મેં આશા ધરી ! હુ”! મુજ ઉપર હિત આણુ રે ! હું૦ | ૫ ! શ્રી વિસિહ સૂરીશના !! હુ′૦ !! સત્યવિજય પન્યાસ હૈ ! હું ॥ શિષ્ય કપુરિવજય કવિ ! હું૦ ના ચાઁદ કિરણ જાસ રે ! હું ૫ ૬ ! પાસ પચાસરા સાન્નિધ્યે II હું૰ !! ખિમાવિજય ગુરૂ નામ રે u હુ॰ ! છનવિજય કહે મુઝ હો ! હુ' ના પચમી તપ પરિણામ રે ! હુંo !! ૭ || ॥ કલશ ॥ ઇમ વીર લાયક વિશ્વનાયક, સિદ્ધિદાયક સાબ્યા !! પચમી તપ સસ્તવન ટેડર, ગુથી જિન કઠે વ્યા !! પુણ્ય પાટણુ ખેત્રમાંડે, સત્તર ત્રાણુ... સવત્સરે ! શ્રી પાર્શ્વજન્મ કલ્યાણ દિવસે, સકલ વિ મગલ કરૈ ! ૧ ! શ્રી સૌભાગ્ય પંચમી તપસ્તવન. રાગ – આવા આવે! સૈાદાના 'ત C પાલે પાલે પચમી તપ પચ વર્ષ પંચ માસ; પંચ જ્ઞાન સહિત પચમી ગતિ પામવા ખાસ પાલા ગા૦ ૧ ૩૪ For Private And Personal Use Only Page #568 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૦ આરાધનથી પચમી પ'ચાચારે વલી થાય વરત્તાદિ વૃત્તાંત ઘણાં છે તાંહિ; સુણે ભવિષ્યવ્રુત્ત સબંધ તથાપિ ઉચ્છાહિ. પાલેા ગા૦ ૩ પચ્ જ્ઞાનની શુદ્ધિ; બુદ્ધિ. પાલા ગા૦ ૨ ધીરતા ગા૦ ૪ કુ૩ મ`ડલમાં ગુરૂ શહેર હસ્તિનાપુર સા; થયા શાંતિ થુ અર તીર્થંકર ચક્ર ધાર. પાલેા તિહાં ચંદ્ર પ્રભુ તીર્થંકર તીમાં સારાં; શ્રેષ્ઠી ધનપતિ શેઠાણી કમલ શ્રી પ્યારાં. પાલે સિદ્ધ અને ભવિષ્ય ભાખી મંતિ સ્વપ્નથી સારે, થયે। ભવિષ્યદત્ત સુત રાજાને પણ પ્યારા. પાલે ગા૦ ૬ તસ બાંધવ બધુ་દત્ત નામે નઠારા; ગા૦ ૫ રૂપવતી માતથી થયા કુલ કુઠારા. પાલેા ગા છ સાથે મે બાંધવ દેશાંતર સધાવે વનમાં વૃદ્ધમૂકી લધુ વૃદ્ધમૂકી લધુ હવે ભવિષ્યદત્તના ભવિષ્ય ઉપર આધાર; સિ‘હાદિ ભયાનક વનમાં ગણે નવકાર. પાલે! ગા૦ ૯ સસાથ પલાવે. પાલેા ગા૦ ૮ કરતાં કરતાં એક નગર નજરમાં આવે; ધન ધાન્યથી પુણ છતાં કાઈ જન ન દેખાય. પાલે ગા૦ ૧૦ તે શુન્ય નગરમાં ક્રૂરતાં દેવળ દીઠું': શ્રી ચં×પ્રભ જીન દČન લાગ્યું. મીઠું. પાલેા ગા૦ ૧૧ નમી પુજી સ્તુતિ કરી જ સુતે; બારમા દેવલે ધ મિત્ર તસ હુંતેા. પાલેા ગા૦ ૧૨ બહાર તે યશેાધર કૈવલીને પૂછીને આવે; શ્રી ચ.દ્રપ્રભ જીન ચરણે શિશ નમાવે. પાલેા૦ ગા૦ ૧૩ For Private And Personal Use Only Page #569 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ને ૫૧ થાય એમ વિચારી; નિદ્રાના છંદ ભિતે અક્ષર પતિ લખી દીધિ સારી. પાલેા૦ ગા૦ ૧૪ તસ રક્ષા માણિભદ્ર યક્ષને ભલાવી; સુર સ્વસ્થાને પહેાંચ્યા શુભ ભાવના ભાવિ, પાલેા ગા૦ ૧૫ નિદ્રા છેદે અક્ષર પતિ અનુસાર; ગયા કનક મહેલમાં ભવિષ્યદત્ત કુમાર. પાલા ગા૦ ૧૬ મહેલમાં કન્યા એકાકી જોઈ; તે શૂન્ય નગરમાં મારી તણી હું કુમારી. પાલેા૦ ગા૦ ૧૮ પુછ્યું. આ શહેરમાં કેમ ન દિસે કાઇ, પાલેા ગા૦ ૧૭ કન્યા હે રાક્ષસે કરી જીવતી રાખી ભવદત્ત તેટલામાં આવ્યું રાક્ષસ શ્રેષ્મીસુત્ત સામે થયે અવધિજ્ઞાને મુજ ઉપગારી જાણી; રાજ્ય આપી ભવિષ્યાનુરૂપા કરી તા રાણી. પાલા૦ ગા૦ ૨૦ રાય રાણીઓ તિલકદ્વિપમાં રાજ્ય કરે છે. કાઢી હંસ પર્ ચંદ્રપ્રભુ ચરણ કમલમાં હરે છે. પાલેા ગા૦ ૨૧ 44 ઢાલ મીજી. - આવા આવે! જશાદાના 'ત અમ ઘર આવેરે ( એ દેશી ) દેખા દેખા પંચમીના પ્રભાવ, પ્રેમથી પ્રાણી, જેથી પુત્ર વિયોગ પસાય, થાય સુખ ખાણી; માતા કમલ શ્રી ચિ'તવે એમ, પુત્ર ન આવ્યેા, ખાર વર્ષાં થયાં કાઈ ક્ષેમ, પત્ર ન લાવ્યેારે. દેખા૦ ૨ ગા૦ ૧ મહા વિકરાલ; કરવાલ. પાલે! ગાળ ૧૯ For Private And Personal Use Only Page #570 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુદતી ૧૩૨ રૂદતી આક્રંદ, કરતી નિવારીરે, શ્રુત દેવી સમા સુવ્રતા, સાધ્વીએ હારીરે; કહે શેઠાણી પુત્ર વિયેગ, હા કેમ જાવેરે, ગુરૂણી હે પચમીથી, સકલ સુખ ચાવે. દેખા॰ ૨ ગા૦ ૨ ચેાથને દિને એકાસણું, કરી શિલ પાલેારૈ, ઉપવાસે પ્રભુ પુજી, પાંચમ ઉજવાલારે; છઠને દિને દૈઈ ગુરૂ દાન, એકાસણુ કરીએ, મત્સર મુકી ભવ સાગર, પાર ઉતરીએ, દેખા૦ ૨ ગાત્ર ૩ ગુરૂ પ ́ચમી તપ પચવ, પંચ માસ જાણું રે પદ્મ પક્ષે થાય વ્રત પૂર, શાસ્ત્રથી વખાણું રે; જો શકિત ન હેાય તેા ભતિ સહિત તપકીર્જરે લઘુ પૉંચમી વ્રત પાઁચ માસ, કરી સુખ લીજે દેખા ૨ ગા૦ ૪ સુત્રતા વચનથી પચમી, તપ સ્વીકાર્યા રે. તસ સાથે દેવ ગુરૂવી, પ્રશ્ન ઉચ્ચાર્યા રે; મમ પુત્ર પ્રદેશથી, આવશે કે નહિ સ્વામી દે, જ્ઞાન તણા તુમે ભડાર, નથી કાંઇ ખામી ?, દેખા ૨ ગા૦ ૫ મુનિ ભાગે પરદેશમાં, તાશ પુત્ર છે રાજા રે, ઈહાં અધ રાજયને પામશે, પુણ્ય છે તાજા રે; એવુ’તત્ત્વજ્ઞાનીનું વચન, સુણીને ઉલ્લુસતી રે, દીનને નિત્ય દેતી દાન, સુખે તે વસતી ૩. દેખા૦ ૨ ગા૦ ૬ એક દિન ભવિષ્યાનુરૂપા કહે સુણા સ્વામી રે, સ'ભલાવે નિજ વૃત્તાંત, હુ. શિર તવ ભવિષ્યકરો કરી વાત, પાતાની નામી રે; વીતી રે, For Private And Personal Use Only Page #571 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર વિરરે પિડાતી માત, ઉપર થઈ પ્રીતિ ?, દેખા૰ ૨ ગા૦ ૭ દેખા॰ ૨ ગા૦ ૮ જાય મલવા માતને, સમુદ્ર તટે રાણી સાથે ?, સિન્ધુએ મેાતીડે વધાવ્યા, તર'ગ રૂપ હાથે ; ભૂરા ખદત્તના વહાણ, આવ્યાં બૂરા હાલે રે, ભીખારી વેષે આવતા, બધવને નિભાલે રે, વસ્ત્રાભૂષણાદિથી, પાતા સમેા કર્યા તેણે રે, કહે રાણી ભરાંસા ન કરીએ, દ્રોહ કર્યાં જેણે રે; તથાપિ વહાણમાં બેઠે, સરલ તસ સ`ગેરે, નામ મુદ્ર ઝાડ તળે ભુલી, ભામિની તે માગેરે, દેખા॰ ૨ ગા૦ ૯ ગયા લેવા ભવિષ્યદત્ત, ભવિષ્યદત્ત, એલડા એલડા તત્કાલરે, વહાણુ હંકારી દીધાં, દુષ્ટ મુકી નહિ ચાલ; વળી ભવિષ્યદત્ત થયા, એકલા નિરાધારરે, રાણી રૂવે જીવે તે, ઘણા કરે પાકારરે. દેખા॰ ૨ ગા૦ ૧૦ ભાભી પાસે ભડવા પરે, આવ્યા ભામટા ભલવારે સતી કહે નથી દેવર, સુવર સમા તું છે છલવારે; આ વેલાએ વહાણુમાં, થયા ઘણા ઉત્પાત, વહાણુવટીઆ ખમાવે, સતીને થઈ સુખશાતરે, દેખા ૨ ગા૦ ૧૧ માણિભદ્ર વિમાને બેસાડી, ભવિષ્યને લાવેરે, નિજ માતાના ચરણ કમલમાં, શિર નમાવેરે; ભુપાલે સુમિત્રા પુત્રી, તિહાં પરણાવીરે, અધ રાજ્ય આપીને પ્રીતિ, પૂર્ણ જણાવીરે, દેખા॰ ૨ ગા૦ ૧૨ ખંધુદત્ત ખાંધી માઁગાવી, ભવિષ્યા અપાવે૨ે, વિયેાગ તણા દુ:ખ, ધર્મ પસાથે ખપાવેરે; For Private And Personal Use Only Page #572 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ રાજાએ બંધુદત્ત, મારવા હુકમ કીધેરે, પણ વૃધે રાજાને મનાવી, છોડાવી દીધેરે. દેખે. ૨ ગા૧૩ તથાપિ રાજા તસ માત, સાથ નિકાલે રે, નિજ દેશ થકી પરદેશ, અનિતિ ન ચાલે, માતા કમલ બા વિધ, વિલય થયાં એમ વિચારરે, પાંચમી તપને પ્રભાવ, પ્રેમે ઉચ્ચારરેદેખો૨ ગા. ૧૪ હવે ઉજમણે પાંચ, ચૈત્ય નવાં નીપજાવેરે, પંચવણું પ્રતિમા પાંચ, તિહાં પધરાવે; ઈત્યાદિક બહુ વિસ્તાર, ઉજમણુ કરે રે, કરી અનુદનાની સાથે, ટાલે ભવ ફેરો, દેખો ૨ ગા. ૧૫ ભવિષ્યદરે ભલાવી, રાજય પુત્રને મેટુરે, લીધી દિક્ષા જાણે સંસાર, સુખ સહી ટુરે પહેલી પ્રિયા અને માતા સાથે પ્રવજ્યા પાલિરે, દશમે સ્વગે થયા દેવ, ત્રણે ભાગ્યશાલીરે, દેખ૦ ૨ ગા. ૧૬ ત્યાંથી ચવી માતાને, જીવ થયે ચક્રવર્તી રે, વસુંધર નામે ધરા પાલ ફોજ તસ ફરતી રે, ભવિષ્યાનુરૂપાને જીવ થયો તસ બેટે રે, નંદિવર્ધન નામ કુમાર, જે વડ ટેટ રે. દેવ ર ગા. ૧૭ શ્રી ભવિષ્યદત્તને જીવ, થયે લઘુ ભ્રાતા રે, શ્રી વર્ધન નામે કુમાર, જીવોને ત્રાતા રે; ચક્રવતી એને બે, પુત્રોએ દિક્ષા પાલી રે, કેવલી થઈમેક્ષમાં, ગયા જ્યાં નિત્ય દિવાલી રે. દેખ૦ ૨ ગા. ૧૮ For Private And Personal Use Only Page #573 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩૫ શ્રી વિજયા ન‰ સૂરિ રાજ, થયા ભાગ્યશાલી રે, જેનુ. વચન જગતમાં, ગવાય ઘણું ટંકશાલી રે; તસ પ્રથમ શિષ્ય, શ્રી લક્ષ્મીવિજય ગુરૂ મલીયા રે, હે હુસ પસાયે તાસ, મનેારથ ફલીયા રે, દેખા॰ ૨ ગા૦ ૧૯ તેણે પચની તપનું સ્તવન, યુ શુભ ભાવે રે, શ્રી આદિ જીન મડલ અરજ કરીને કરાવે રે; આ મ`ડલ સુંદર, શહેર વાદરે રંગે રે, કરે ભક્તિ પ્રભુની, સગીતથી મન ચંગે રે, દેખા॰ ૨ ગા૦ ૨૦ શ્રી અષ્ટમીનું સ્તવન. ।। ઢાળ ૧ લી ! હાંરે મારે ટામ ધર્મના સાડા પચવીશ દેશ જો, દીપેરે તીહાં દેશ મગધ સહુમાં શિરે રૂ લેાલ !! હાંરે મારે નગરી તેહમાં, રાજગૃહી સુવિશેષ જો ! રાજે તિહાં શ્રેણીક, ગાજે ગજપ૨ ૨ લાલ ! ૧ ! હાંરે મારે ગામ નગરપુર પાવન કરતા નાથ જો ! વિચર'તા તિહાં આવી વીર સમાસર્યા રે લાલ ! હા૦ ચઉદ સહસ મુનિવરને સાથે સાથ જો । સુધા હૈ તપ સત્યમ શિયળે અલ કર્યા ૢ લાલ ॥ હાં॰ કુલ્યા રસભર ઝુલ્યા અંબ કબજો ! જાણું રેગુણુશીલ વન હસી રામાંચિયા રે લાલ ! ૨ | હાં॰ વાયા વાય સુવાસ તિહાં અવલબીજો ! પાસે રૅ પરિમલ ચિહ્· પાસે સચિયા રે લેાલ ॥ ૩l! હાં॰ દેવ, ચતુવિધ આવે કાકાડો ત્રિગડુ'રે મણિ હેમરતનુ તે રચે ૨ લાલ ! હાં૰ચાસઠ સુરપતિ સેવે હાડાહોય જો !! આગે રે રસ લાગે "દ્રાણી નચે રૈ લાલ ! ૪ !! હાં૦ મણિમય હેમ સિહાસન મેઠા આપજો, ઢાળે " For Private And Personal Use Only Page #574 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૨૬ સુર ચામર મણિ રત્ન જડયાં રે હાં સુણતાં દુભિ નાદ ટળે સવિ તાપ જે છે વરસે રે સુંર કુલ સરસ જાનુ અડયાં રે લેલ છે ૫ ! હાંતાજે તેજે ગાજે ઘન જેમ લુબજે છે રાજે રે જિન રાજ સમાજે ધર્મને રે લોલ ! હાંo નિરખી હરખી આ જન મન લુંબજો છે પિષે રે રસ ન પડે ખે ભર્મને રે લોલ ૫ ૬ ! હાં ૧આગમ જાણું જિનને શ્રેણીક રાય જે છે આવ્યો રે પરિવરિયે હય ગય રથ પાયગેરે લોલ ! હાં દેઈ પ્રદક્ષિણ વદી બેઠે હાય જે છે સુણવારે જનવાણું મોટે ભાગેરે લેલ છે ૭ હાંત્રિભુવન નાયક લાયક તવ ભગવંત જે છે આણું રે જન કરૂણ ધર્મ કથા કહે રે લેલ છે હાં. સહજ વિરોધ વિસારી જગના જંતુ જે છે સુણવાર જીનવાણી મનમાં ગહગહે રે લેલ છે ૮ છે ઢાળ ૨ જી. | વાલમ વહેલા રે આવજે–એ દેશી વીર જિનવર એમ ઉપદિશે, સાંભળે ચતુર સુજાણ રે ! મોહની નિદમાં પડે, ઓળખે ધર્મનાં ઠાંણ રે વિરતિએ સુમતિ ધરી આદધા છે ૧ એ આંકણું છેપરિહરે વિષય કષાય રે | બાપડા પંચ પરમાદથી, કાં પડે કગતિમાં ધાર રે વિ છે ૨ કરી શકે ધર્મ કરણી સદા, તે કરે એ ઉપદેશ રે ! સર્વ કાળે કરી નવિ શકે. તે કરો પર્વ સવિશેષ વિ છે ૩ છે જુજૂઆ પર્વષટના કહ્યા, ફલ ઘણાં આગમે જેય રે ! વચન અનુસારે આરાધતાં, સર્વથા સિદ્ધિ ફલ હેય રે છે વિ૦ કે ૪ | જીવને આયુ પરભવ તણે, તિથિ દિને બંધ હેય પ્રાય રે ! તેહ ભણું એ આરાધના, પ્રાણીઓ For Private And Personal Use Only Page #575 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩૭ પદા આદિ વિના આદિ જિન એક સગતિ જાય રે ! વિ છે ૫ છે તેહવે અષ્ટમી ફલ તિહાં, પછે ગૌતમ સ્વામી રે છે ભવિક જીવ જાણવા કારણે, કહે વીર પ્રભુ તામ રે ! વિ છે ૬ છે અષ્ટ મહા સિદ્ધિ હોય એહથી, સંપદા આઠની વૃદ્ધિ રે કે બુદ્ધિના આઠ ગુણ સંપજે, એહથી આઠ ગુણ સિદ્ધિ રે વિ. !! છ છે લાભ હેાય આઠ પડિહારને, આઠ પવયણ ફળ હોય છે નાશ અષ્ટ કર્મને મુળથી, અષ્ટમીનું ફળ જેય રે . વિ . ૮ આદિ જિન જન્મ દીક્ષા તણો, અજિતને જન્મ કલ્યાણ રે ! ચ્યવન સંભવતણે એહ તિથે અભિનંદન નિરવાણ રે ! વિવે છે ૯ સુમતિ સુવ્રત નમિ જનમિયા, તેમને મુકિત દિન જાણ રે પાસ જિન એહ તિથે સિદ્ધિયા, સાતમા જિન ચ્યવન માણ રે વિ૦ ૧૦ છે એહ તિથિ સાધતે રાજીઓ, દંડ વીરજ લહ્યો મુકિત રે છે કમ હણવા ભણુ અબ્બી, કહે સુત્ર નિયુક્તિ રે વિ૦ | ૧૧ છે અતીત અનાગત કાળના, જિનતણું કેઈ કલ્યાણ રે ! એહ તિથે વળી ઘણુ સંયમી, પામશે પદ નિર્વાણ રે વિ. છે ૧૨ ધર્મ વાસિત પશુ પંખિયા, એહ તિથે કરે ઉપવાસ રે છે વ્રતધારી જીવ પિોસહ કરે, જેને ધર્મ અભ્યાસ રે ! વિ૦ ૧૩ છે ભાખી વિરે આઠમતણે, ભવિક હિત એ અધિકાર રે ! જિન મુખે ઉચ્ચરે પ્રાણીયા, પામશે ભવતણે પાર રે છે વિ૫ ૧૪ છે એહથી સંપદા સવિ લહે, ટળે. કષ્ટની કોડ રે સેવ શિષ્ય બુધ પ્રેમને, કહે કાંતિ કરોડ રે છે વિ૦ મે ૧૫ છે | કલશ છે એમ ત્રિજગ ભાસન અચલ શાસન, વર્ધમાન જિનેશ્વરૂ છે બુધ પ્રેમ ગુરૂ સુપસાય પામી, સુથુ અલવેસરૂ છે જિન ગુણ પ્રસંગે ભ રંગે, સ્તવન એ આઠમ તણે છે જે ભાવિક ભાવે સુણ ગાવે; કાંતિ સુખ પાવે ઘણો. ૧ For Private And Personal Use Only Page #576 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ આઠમની ઢાળ બલીહારી બલીહારી બલીહારી. એદેશી “ઢાળ પહેલી " રઢીયાળી રઢીયાળી રઢીયાળી જગનાથ લાગેહાલી આઠમ તપ સેવા સેવકને સદાજી. એ આંકણું રન શેખર મંત્રી મતિ સાગર તત્રી, દેવ થયા અનશન પાલી. જગનાથ૦ ગા૧ બ્રહ્મ લેકથી આવે, સીમધધર પાસે જાવે, વાણું સુણે સુ રસાલી, જગનાથ. ગા. ૨ સર્વ સુખનું મુળ, કાઢે કર્મનું શૂળ, પર્વ તિથિ પુણ્ય પ્રણાલી, જગનાથ. ગા. ૩ સુરવર પુછે સ્વામી, છે કઈ પ્રઢ નામી, પર્વ પાલક ભાગ્યશાલી, જગનાથ. ગા. ૪ પ્રભુ કહે તેમાં સાખી, જેને ન ખામી રાખી, તે સુણું ચાલે શુભ ચાલી, જગનાથ, ગા૫ રત્નશેખર રાજા, રાણું સંગાથે સાજા, છલેન દેવકે કોઈ કાળે, જગનાથ૦ ગા ૬ સ્વ સ્વામી નામ સુણી, આવ્યા સુર સામે ગુણ ફોજ ફેલાવી અતિફાલી, જગનાથ૦ ગા ૭ પિોષાતી લોક નાઠા, રાજા તે રહયા કાઠા, દેવ મલ્યો હાથ ઝાલી જગનાથ ના ૮ ધન્ય ધન્ય મારા સ્વામી, પ્રભુ પ્રશંસા પામી, એમ કહી ગયા ગેણાં ઘાલી જગનાથ૦ ગા૦ ૯ For Private And Personal Use Only Page #577 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાટ પૂર્વ પલાવે પ્રેમ, દેશમાં કુશલક્ષેમે, ઘષણ જાય નહિ ખાલી, જગનાથ ગા. ૧૦ પૃથ્વી મડિત કરિ, જીન પ્રાસાદે ભરી, વચ્છલ કયુ ગવ ગાળી, જગનાથ ગા. ૧૧ બાર વ્રત ધરી, બારમે સ્વર્ગે ઠરી, હંસ રહ્યો તસ હાલી જગનાથ ગાળ ૧૨ ઢાળ બીજી” મુજે છોડ ચલા વણઝારા. એ ચાલ ' જીન કલ્યાણક શણગારી, આઠમતિથિ લાગે સારી એ આંકણી રાણી રનવતી સતી ભાવે, આઠમદિન પોસહ ઠારે, તવ રત્ન શેખર રૂપ ધારી, આઠમo ગાથા ૧ માયાવી રાય કહે રાણી, શું જુવે છે આંખ તાણીરે, રમવા આવ્યો પ્રાણ પ્યારી, આઠમ0 ગાથા ૨ તું કામ રાય રાજધાની, મારૂં કહ્યુંતું તેને માની રે, નહિ શોક લાવીશ–હારી. આઠમ ગાથા ૩ ન ચલી ચતુરા તસ વયણે, કામ રાગ રતિ નહિ નયણે ઈશાને સુરી સુખકારી. આઠમગાથા ૪ રતનપુરમાં વળી અવતરશે, રાજય કુલમાં જન્મને ધરશે? બે જણ વરસે શિવનારી. આઠમ0 ગાથા પ એમ આઠમ દિન જે પાળે, તે અષ્ટ કર્મ નિજ બાળ ટાલે દુનિયા નઠારી. આઠમળ ગાથા ૬ For Private And Personal Use Only Page #578 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪૦ ધનાઢય નામે શેઠ સારા, પણ આઠમ વિરાધનાર રે; થયા વ્યતર સુતિ હારી. આઠમ ગાથા ૭ કલ્યાણક તિથિએ કહીયે, દશ જીનનાં ચ્યવન જન્મ મેાક્ષ અણુગારી. આમ તપ સ્તવન કરવા, આદિ જીન કરે વિનતિ વિનય વિચારી. એકાદશ લહીયેરે; આઠમ ગાથા ૮ મડલ પાપ હરવારે; આઠમ ગાથા ૯ ઓગણીસે તેર સાલે દીવાલી પ` શુભ ચાલેરે; મન્ત્રસારમાં રહી માસ ચારી. અ હેમગાથા ૧૦ શ્રી વિજયાનદ સુરી રાખ્ત, ગુરૂ લક્ષ્મીવિજય મહારાજારે; હતા જ્ઞાન દાન દાતારી. આમ ગાથા ૧૧ મૌન એકાદશીનુ ઢાળ ૧ લી. ( શાંતિ જિન એક તસ હંસ શ્રી તપ ગુણુ ગાવે, પ્રતિદિન થવાને ચહાવેરે; જગજીવન જીને આભારી. આઠમ ગાથા ૧૨ ઈતિ. સ્તવન ૧૩ મુજ વિનતી એ દેશી. ) દેશ સારઢ દ્વારિકા પુરી, કેશવ હર નિર'દુ એ; જાદવકુળ નભ દિનમણુિ, સૌમ્ય ગુણે જિમ ચાઁદુ એ. દૃઢ મને ધમ` સમાચરો ॥ ૧ ॥ એ આંકણી ! તેમિ જિષ્ણુ દ સમાસર્યા, મુનિવર સહસ અઢાર એ રૈવતગરિ સુણી આવી, વદે હર સુખકારૂ એ, ૬૦ ૫ ૨ ॥ નિસુણી દેશના પૂછીયુ, એકાદશી ફળ સાર એ; જ્ઞાનની તિથિ આરાધતાં, આપે શિવ સુખ સારૂં એ. ૬૦ !! ૩ !! દાખે સુવ્રતમુનિ ક્થા, નિરુણે પદા ખારૂ એ; પુણ્ય વિશેષ થકી ફળે, વિધિથી શુભ આચારૂએ. ૬૦ ૫ ૪ ! For Private And Personal Use Only Page #579 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪૧ ધાતકી દક્ષિણ ભારતમાં, વિજ્યાપુરી મુવિશાળુએ; પશ્ચિમ દિશિ ઈષકારને, નૃપ નામે પૃથ્વીપાળુ એ. દવે | પ ણ ચંદ્રવતી તેહની પ્રિયા, નગરશેઠ સૂર નામ એક પુત્ર અનેક છે તેહને, સકળ કલા ગુણધામ એ. દ૦ ૫ ૬ છે જિનમેં બહુ નેહીયે, આવશ્યક વ્રત ધાએ; એકદિન ગુરૂમુખે જ્ઞાનને સુ મહિમા હિતકારે એ. દo ! છ છે તવ ગુરૂ ધવલ એકાદશી, દિન આરાધન ભાખે એ જ્ઞાન બળે તસ હિત ભણું, વિધિ સધળો તિહાં દાખે એ. દઢ૦ | ૮ છે કાળ ૨ જી (પુણ્ય પ્રશંસીએ-એ દેશી) મૌનપણે પિસહ કરે રે, અર7 વિહારપઠન ગુણન જિન નામનારે, કરતાં ધર્મ વિચારરે. ભારી વ્રત આદરે. હા. પારણે ઉત્તર વારણે રે, એક ભકત આહાર; ઉભય ટંક આવશ્યક કરે રે, કરે સચિત્ત પરિહાર રે. ભવી કે ૧૦ જ્ઞાન તણી પૂજા કરે રે, સ્વામી વાત્સલ્ય સાર; જિન આગમ ઢકણું કરે રે પૂજા વિવિધ પ્રકાર રે. ભ ૧૧ સંવિભાગ વ્રત સાચવી રે, પારણું એમ કરત; બાર વરસ પૂરે થયે રે, ઉજમણું મન અંતરે. મે ૧૨ કે જિનવરને નવ ભૂષણું રે, પ્રત્યેકે અગીઆર; ધાન્ય પકવાપ્રમુખ બહુ રે, લખાવે અંગ અગ્યાર રે. ભ૦ છે ૧૩ છે સંધ ભકિત બહુવિધ કરે છે, જ્ઞાને પકરણ સાર; ઠવણ કવળી ચાબખીર, પાઠાં પ્રમુખ અગ્યાર રે, વીંટાંગણ તિમ સાર રે. ભ૦ કે ૧૪ છે એણે પેરે બવિધ સાચવે રે, એક વરસ તે સર્વ અગ્યાર અગ્યારશ ઉજળારે, કીધું પૂરણ પર્વ રે, ભo ૧૫ . ઉજમણા દિન થકી રે પરમે દિન તેલ, શળ રોગે મરી સુર થયે રે, આરણ કલ્પે ગુણગેહ રે. ભo પાનકા For Private And Personal Use Only Page #580 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪૨ ઢાળ ૩ જી (આદિકરણ શ્રી આદિ જિનજી–એ દેશી) તિહાંથી ચવી આ ભરતમાં, શરિપુરે પુણ્યવતજી; સમુંદ્રદત્ત વ્યવહારીઓ, પ્રીતિમતીને કતજી ભાવે ભવિયણું વત ધોજી ૧૭ છે તસ કુખે સુર ઉપજાજી, નાલ નિક્ષેપણ ઠામ છે; નિધિ પ્રગટે મહોત્સવ કરે છે, સુબ્રત દીધું નામજી ભાવે છે ૧૮ મે સાધુ સમીપે સંગ્રહેજી, સમકિત તિમ વત બાર છે; યૌવન વય પરણાવીઓ, કન્યા અગ્યાર ઉદારજી ભાવે છે ૧૯ ! સંયમ જનકે આદર્યો છે, સાથે આતમ કાજ જી; સુત્રત ધર સ્વામી થયો છે, કેડી અગ્યાર ધન સાજજી, ભાવ ૨૦ | ધર્મ છેષ સૂરી આવીયા છે, કહે તિહાં પર્વ વિચાર છે; જાતિસ્મરણથી તે ગ્રહે છે, પુરવલો આચાર છે. ભાવ છે ૨૧ છે એક દિન પોસહ આદર્યો છે, મૌન નિશિ પરિવાર જી; તે નિસુણે ચેર આવીયા જી, ધન લેવા તેણુ વાર છે. કીધે પ્રદીપ પ્રચારજી. ભાવે છે ૨૨ છે દીઠાકાઉસ્સગ્ને રહ્યા છે, લે ધનની કોડી છે; થંભે શાસન દેવતા છે, નહીં કોઈ ધમની જોડી જી, ભા૫ ૨૩ ! લેકે રાય જણાવી છે, આવ્યો ચોકીદાર છે; થંભાણા સવિતે તિહાંજી, અચરિજ એહ અપાર છે. ભા૨૪ છે ઢાળ ૪ થી ૬ હમચડીની દેશી) મન સ્થિર કરીને પિસહ પારે, વિધિ સઘળે આરાધે રાજા પણ તેહને ઘેર આવ્ય, ભેટે ભકિત બહુ સાધે રે. હમચડી. ૨૫ છે અભયદાન માંગી મૂકાવ્યા તસ્કર વ્યસનથી વાર્યા; શેઠ પદે રાજાએ થાય, તસ પરિજન સત્કાર્યા રે. For Private And Personal Use Only Page #581 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪૩ હમચડી, ॥ ૨૬ વળી એક્દા અગ્યારશ દિવસે, સપરિવાર વ્રત ધારે; લાગ્યા અગ્નિ જવળતુ' પૂર દેખો, ધર્મ શરણુ કરે સાર રે, હમચડી, ॥ ૨૭ !! ધર્મશાલા સુત્રત ગેહાર્દિક, મૂકી અવર સવિ બળિયુ; દેખી નરપતિ ખેલે એહને, ધમે વિઘ્ન વિ ળિયુ છે. હમચડી. ॥ ૨૮ ॥ એક શત બહેાંતેર પુત્ર થયા તસ, સઘળીએ નારી રા; કેડિ નવાણું ધન વિ મૂકી, લીએ સયમ થઇ શુરા રે. હમચડી, !! ૨૯ ૫ જયશેખર ચઉનાણી ગુરૂથી, અંગ અગ્યાર અભ્યાસે; છઠ્ઠું અઠ્ઠમ શત ચાર છમાસી; એમ તિમ ચાર ઉમાસી હૈ. હમચડી, ૫ ૩૦ ૫ એમ તપ કરતા સુવ્રત મુનિને, મૌન એકાદશી દિવસે, અંગ પીડા બહુ ઉપજાવી, પણ સ્થિરતા ગુણ વિકસે રૂ. હમચડી. ॥ ૩૧ ! એક મિથ્યા સુર ક્ષેાભળ્યુ કાજે, પર મુનિને મુખે આવી; શ્રાદ્ધ ગૃહે જઇ ભેષજ લાવે, તે વેદના શમાવે રે; હુમચડી. ॥ ૩૨ !! હે વ્યતર જો વસતિને બાહિર, જાવે તે! સુખ પાવે; દ્યો ન માન્ય' મસ્તકે હણીએ, પણ નિજ મન ન ડગાવે રે, હમચડી. ॥ ૩૩ !! એણી પેરે ધાતી કમ` ખપાવી, પામી કેવળનાણુ; સિદ્ધ થયા સુરવૃંદ મળીને, ઓચ્છવ કરે વિહાણુ રે, હમચડી. ૫૩૪ા વનિતા પણુ અગ્યારે સયમ, લેઈ નિરતિચાર; માસ સલેખણુ શિવગતિ પામી, વળી બહુ તસ પરિવાર હૈ. હલચડી, !! ૩૫ ॥ ઢાળ પ મી. ( એ કરજોડીને જિન પાય લાગું-એ દેશી ) નૈમિજિક કેશવ આગે, એહ સબધ કહે ચિત્ત રાગે; સાંભળી કૃષ્ણ એ દિવસ આરાધે, ક્ષાયિક સમકિતના ગુણ ગાવે. ॥ ૩૬ ॥ અર જિન વ્રત નમિ જિનવર જ્ઞાન, મહ્નિ જન્મ વ્રત કેવળજ્ઞાન; એક ચાવીશીમાં પદ્મ કલ્યાણુ, ત્રણ ચેવીસીમાં For Private And Personal Use Only Page #582 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪૪ પંદર કલ્યાણુ, ॥ ૩૭ ! એક ક્ષેત્રે એમ ભણી, દશ ક્ષેત્ર દાઢસા જાણીજે; અતીત અનાગત ને વ`માન, પચાસ પંચાસ એમ પ્રમાણ. !! ૩૮ ! નેવુ. જિનનાં નામ ગણીજે, એક ત્રણ ને એકજ લીજે; અઢારમા એગણીશ ને એકવીશ, વમાન જિન એ નિશદિશ, ॥ ૩૯ !! સાતમા ચેાથેા છઠ્ઠો એલ, અતીત અનાગત જિન જે; મોટુ પવ કહ્યું તેણે હેતે, જિનશાસનને વળી શિવ સકેંતે. ॥ ૪૦ !! માગશર શુદિ અગ્યારશ પાળે, તે સિવ કર્મીના મેલ ખપાવે; જાવજીવ કીજે શુભ ભાવે, ભવ ભવનાં તિમ સટ જાવે. ૫ ૪૧ ૫ શ્રી જ્ઞાનવમળ સુર એણી પેરે ભાખે, એહુ ચરિત્ર તણી છે સાખે; આરાધે જે જિન કલ્યાણુક, હવે તસ ઘરે કાર્ડિ લ્યાણુક. ૫ ૪૨ L સમાપ્ત શ્રી મહાવીર સ્વામીના પાંચ કલ્યાણકની ઢાળેશ ઢાળ પહેલી. રાગ ! પ્રભુ ચિત્ત ધરીને અવધારે મુઝવાત ।। સરસ્વતિ ભગવતિ દીયા મતિ ચગી, સરસ સુરભીવાણુ !! તુઝ પસાય માય ચિત્ત ધરી ને જિનગુણુ રાણુની ખાણુ । ગીરૂઆ ગુણુ વીરજી, ગાઈશુ. ત્રિભુવનરાય ! તુજ નામે ધર મંગલ માલા, તસઘર !! ૧ ! બહુ સુખ થાય નાગિ૦ ૫ ૨ !! જંબુદ્રીપે* ભરતક્ષેત્રમાંહિ, નયર માહહ્યુકુંડ ગામ ॥ રૂષભદત્તવર વિપ્ર વસે તિહાં, દેવાનંદા તસ પ્રિયા નામ !! ગિ ૫ ૩ !! સુરવિમાનવર પુષ્પાત્તરથી, ચવિ પ્રભુ લીધે અવતાર !! તવ તે માહણીરયણી મધ્યે, સુપન લહે દસ ચાર !! ૪ ।। રે મયગલ મલપ'તા દેખ, ખીજે વૃષભ વિશાલ ॥ ત્રિજે કેસરી ચેાથે લક્ષ્મી, પાંચમે ફુલની માલ ૫ ગિo ! પ ! ચદ્ર'. સુ' แ For Private And Personal Use Only Page #583 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્વજ કલશ પઉમસર, દેખે દેવ વિમાન છે યણરેલ રયણાયર રાજે, ચદમે અગ્નિ પ્રધાન છે ગિo | આનંદભેર તવ જાગી સુંદરી, કતને કહે પરભાત છે સુણ વિપ્ર કહે તુજ સુત હશે, ત્રિભુવન માંહે વિખ્યાત છે મિત્ર છે અતિ અભિમાન કી મરીચી ભવે ભવિ જુએર્મ વિચાર છે તાત સુતાવર તિહાં થયા કુંવર, વળી નીચ કુળ અવતાર છે ગિ છે ૮ ણ અવસર ઈક્રાસન ડોલે, નાણે કરી હરિ જેય છે માહિણું કુખે ગગુરુ પેખે, નમી કહે અઘટતું હોય છે ગિo | ૯ તતક્ષણ હરિણ ગમેલી તેડાવી મોકલિયો તેણે થાય છે માહિણું ગર્ભ અને ત્રિશલાને, બિહુ બદલી સુરજાય છે ગિવ ! ૧૦ વળી નિશિભર તે દેવાનંદા.. સુપન લહે. અસાર છે જાણે સુપન ત્રિશલા કચઢિયાં, જઈ કહે નિજ ભરતાર ગિ! ૧૧ છે કત કહે તું દુઃખહર સુંદરી, મુઝ મન અરિજ હોય છે મરુસ્થલ માંહિ કલ્યક્રમ દીઠે, આજ સંશય ટ એહ ગિ| ૧૨ છે ઢાલ બીજી. નયર ક્ષત્રિડ નરપતિ, સિદ્ધારથ ભલોએ છે આણન ખડે તસ કાયકે જગજસ નિમલ એ છે ૧ | તસ પટ્ટરાણી ત્રિશલા સતિ, કૂખે જગ પતિએ છે પરમ હર્ષ હિયડે ધરિ ઠવિયા સુરપતિએ છે સુખ સેજે પિકી દેવી, તે ઊદ સુપન લહે એ છે જાગતી જિન ગુણ સમરતી હરખતી ગહગહેઓ ૩ રાજહંસ ગતિ ચાલતી, પિયુકને આવતી એ છે પ્રહ ઉગમતે સૂરકે, વિનવે નિજપતિએ છે કે એ વાત સુણી રાય જિયો, પંડિત તેડીયાએ તેણે શુભ સુપન વિચારવા, પુસ્તક છોડયાંએ | ૫ | બોલે મધુરી વાણુકે, ગુણ. નિધિ સુત હશેએ સુખ ૩૫ For Private And Personal Use Only Page #584 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪૬ સંપતિ ઘરે વાધશે, સંકટ ભાંજશેએ ! ૬ પડિતને રાય તુઠિયા, લચ્છી દયે ઘણએ છે કહે તુમ વાણું સફળ ફલ હેજે, અમને તુમ તણીએ છે ૭ છે નિજપદ પંડિત સંચર્યા, રાય સુખે રહે એ છે દેવી ઉદર ગર્ભવાધ તે, શુભ દેહલા લહે એ છે ૮ માત ભકિત જિનપતિ કરે, ગર્ભ હાલે નહીં એ છે સાત માસ લી ગયા, માય ચિંતા લહીએ છે ૯સહીયરને કહે સાંભલે, કોણે મારે ગભર્યો એ, દરે ભળી જાણું નહીં, ફોગટ પ્રગટ કર્યોએ ૧૦ | સખી કહે અરિહંત સમરતાં, દુઃખ દેહગ ટલેએ . તવ જિન જ્ઞાન પ્રયુજી, ગભ થી સસલેએ ! ૧૧ છે માતા પિતા પરિવારનું, દુઃખ નિવારિએ સંયમ ન લે માય તાય છતાં, જિન નિરધારીયુંએ ૧રા અણદીઠે મેહ એવડે, તે કિમ વિષેહ ખમેએ નવ માસવાડા ઉપરે, દિન સાડા સાતમેએ છે ૧૩ ચૈત્ર સુદ તેરશ, દીને શ્રી જિન જનમીયા એ છે સિદ્ધારથ ભૂપતિ ભલે, ઓચ્છવ તવ કીયાએ છે ૧૪ | ઢાલ ત્રીજી છે વસ્તુની દેશી. પુત્રજન્મ પુત્રજન્મે ગત શણગાર શ્રી સિદ્ધારથ નૃપ કુલ તિલો, કુલમંડણ કુળ તણે દી, શ્રી જિનધર્મ પસાઉલે, ત્રિશલાદેવી સુત ચિરંજીવ છે એમ આશશ દીયે ભલી, આવી છપન્ન કુમારી છે શુચિ કમ કરે તે સહી, હે જિસી હરિની નારી ૧ છે છે હાલ ૪ થી છે - ચલ - ચહ્યું રે સિંહાસન ઈ, જ્ઞાને નિરખતાએ છે જાણી શ્રી જન્મ જિર્ણોદ, ઈદ્ર તવ હરખતાએ છે ૧ + આસનથી રે For Private And Personal Use Only Page #585 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪૭ ઉદેવ, ભક્તિ હદયે ઘણએ ! વાજે સુષા ઘંટ, સઘળે રણઝણેએ ૨ ઈદ્ર ભુવનપતિ વીશ, વ્યંતરતણુએ છે. બત્રીશ રવિ શશિ દોય, દશ હરિ કલ્પનાએ | ૩ છે ચાસઠ ઈક મિલેવ, પ્રણમી કહે છે રત્ન ગર્ભ જિન માત, દુજી એસી નહી એ છે ૪ | જન્મ મહોત્સવ કરે દેવ. સરવે આવીયાએ છે માયને દેઈ નિદ્રા મંત્ર, સુત લેઈ મેરૂ ગયા એ પા કંચન મણિરે ભૂગાર, ગોદક ભર્યાએ ! કિમ સહેશે લધુવીર, હરિશ કે ધરે એ છે ૬ કે વહેશે નીરપ્રવાહ, કિમ નામ એ છે ન કરે નમણ સ્નાત્ર, જાણ્યું સ્વામીએ કે ૭ છે ચરણ અંગુઠે મેર, ચાંપી નાચિયોએ મુંજ શિર પર ભગવત, ઈમ કહી માચિયોએ છે ૮ છે ઉલટયા સાયર સાત, સરવે જલ હત્યાએ પાતાલે નાગિંક, સઘલા સલસલ્યાએ છે ૯ છે ગિરિવર તૂટે ટુંક, ગડગડે ઘણુએ છે ત્રણ ભુવનના લેક, કપિલડ થયાએ ! ૧૦ અનંત બળ અરિહંત સુરપતિ કહે છે હું સહી મૂરખ મૂઢ, એટલું નવિ કહે છે ૧૧ છે પ્રદક્ષિણા દેઈ ખાય, મહોત્સવ કરે છે નાચે સુર ગાએ ગીત, પુણ્ય પોતે ભરે એ છે ૧૨ ઈણ સમે સ્વગની લીલ. તૃણ સમ ગણેએ છે જિન મૂકી માયને પાસ, પદ ગયા આપણેએ છે ૧૦ માય જાગી. જુવે પુત્ર સુરવર પૂજિએ કુંડલ દેય દેવ દુષ્ય, અમિય અંગુઠે દીયોએ છે ૧૪ જન્મ મહોત્સવ કરે તાત, રિદ્ધિ વધીએ સ્વજન સતવી નામ, વમન થાપીયોએ ૧૫ છે છે ઢાલ પાંચમી છે (રાગ પ્રભુ પારસનાથ સીધાવ્યા) પ્રભુ કલ્પતરૂ પરે વધે, ગુણ મહિમા પાર ન લાવે છે રૂપે અભુત અનુપમ અક્ષ, અંગે લક્ષણ વિદ્યા સલ For Private And Personal Use Only Page #586 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ ૧ મુખ ચંદ કમલ દલ નયણાં, શ્વાસ સુરભિગંધ મીઠાં વયણ | હેમવર્ણ તનુ સેહાવે, અતિ નિરમલ નીરે નવરાવે છે જે છે તપ તેજે સુરજ સહે, જોતા સુર નરના મન મેહે ! રમે રાજકુવરશું વનમાં, મા તાયને આનદ મનમાં એ ૩ ! પ્રભુ અતુલ મહાબલ વીર, ઈ સભામાં ક જીન ધીર છે એક સુર મૂઢ વાત ન માને, આ પરખવા વન રમવાને છે કે છે અહિ થઈ વૃક્ષ આમલિયે રાખે પ્રભુ હાથે ઝાલી દૂરે નાખ્યો છે વળી બાલક થઈ આવી રમિયે હારીવીરને ખાધેલઈ ગમીયા છે માયતાય દુઃખ ધરી કહે મિત્ર કોઈ વર્ધમાનને લઈ ગયે શરું જોતા સુર વધે ગગને મિથ્યાત્વી, વીરે મુઠીયે હ. પાડ ધરતી છે ૬ કે પાય નમી નામ દીધું મહાવીર, જેહ ઈકે કહ્યો તેહ ધીર છે સુરવળી પ્રભુ આવ્યા રંગે છે માય તાયને ઉલટ અંગે છે ૭ | છે ઢાલ છઠ્ઠી કે વસ્તુની દેશી છે ૭ છે રાય ઓચ્છવ રાયઓચ્છવ કરે મનરગલેખન શાળાએ સુત ઠવીરજ્ઞાન સયલ જાણે તવ ધર્મ ઈ આવી કરી, પૂછે ગ્રંથ સામ વખાણે છે જેન વ્યાકરણ તિહાં કી, આણંઘો સુરરાય છે વચન વદે પ્રભુ ભારતી, પંડ વિસ્મય થાય છે ૧ મે છે ઢાલ સાતમી છે પ્રભુ યૌવન વય જબ આવિયાએ, રાય કન્યા યશોદા પરણાવીયાએ છે વિવાહ મહોત્સવ શુભ કીયાએ છે સવિ સુખ સંસારનાં વિલસીયાએ છે ૧છે અનુક્રમે હુઈ એક કુવરીએ, ત્રીશ For Private And Personal Use Only Page #587 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪૯ વરસ જિનરાજ લીલા કરીએ માતા પિતા સદ્દગતિ ગયાએ છે પછી વીર વૈરાગે પરિયાએ ૨ મયણરાય સેન છતિએ છે વીરે અથિર સંસાર મન ચિંતિયોએ ૫ રાજરમણી ઋદ્ધિ પરિહરીએ કહે કુટુંબને લેશું સંયમ સિરીએ રે ૩ છે _ ઢાલ આઠમી છે પિતરી સુપાસરે, ભાઈ નદી વર્ધન ! કહે વત્સ એમ ન કીજિયે એ છે ૧ આગે માય તાય વિહરે, તું વળી વ્રત લીયે ! ચાંદ ખાન દીજીએ ! ૨ | નીર વિણ જિમ મસ્મરે, વીર વીના તિમ, લવલતું સહુ એમ કહે એ છે. ૩ | કૃપાવંત ભગવંતરે, નેહ વિને બે વરસ જાજેરાં રહે છે ૪ ૫ ફાસુ લીયે અન્નપાન, પરઘર નવિ જમે, ચિત્ત ચારિત્ર ભાવે રમેએ છે ૫ | નકરે રાજની ચીંતરે, સુરલોકાંતિક છે. આવી કહે સંયમ મેએ છે ૬ ! ભુજ ભુજ ભગવતરે છોડ વિષય સુખ છે આ સંસાર વધારણુએ છે ૭ છે છે ઢાલ નવમી છે આલે આલે ત્રિશલાને કુંવર, રાજા સિદ્ધારને નંદન દાન સંવત્સરીએ ! ૧ છે. એક કડી આઠ લાખ દિન પ્રત્યેએ કનક રયણ રૂપામેતી તે, મૂઠીઓ ભરી ભરીએ છે ૨ | ધણ કણુ ગજરથ ધડલાએ, ગામ નયર પુર દેશ તે છે મન વાંછિત ફળ્યાં એ છે નિરધન તે ધન વત કર્યા છે, તસ ઘરે ન ઓળખે નારી છે. સમ કરે વળી વળી એ છે કે એ દુઃખ દારિકરે ' જગતણાએ, મેઘપરે, વરસે દાનતે છે પૃથ્વી અરૂણું કરીયે છાપા For Private And Personal Use Only Page #588 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫૦ બહુ નર નારી ઉત્સવ જુએએ, સુરનર કરેરે મંડાણુતા 1 જિન દીક્ષા વરીએ ! ૬ ।। વિહાર કરમ જગ ગુરૂ કિયાએ, કંડે આવ્યા માણુ મિત્રતા, નારી સ'તાપિયાએ ॥ ૭ ! જિન યાચક હું વીસર્રાએ, પ્રભુ ખધથી દેવ દૂષ્યા, ખડકરી દિજીએએ ! ૮ ॥ ।। ઢાલ દશમી છઠ્ઠી ભાવના મનધરા એ દેશી જસ ધર કરૈ પ્રભુ પારણું, સુર તિહાં કંચન વરસે અતિ ઘણું, આંગણુ દીપે તેજ તેહનું એ ॥ ૧ !! દેવ દુદુભિ તિહાં વાજે એ તેણે નાદે અબ્બર ગાજેએ, છાજેએ, ત્રિભુવનમાંડે સાહામણું એ ॥ ૨ ॥ ત્રુટક !! સેાહામણુ પ્રભુ તપ તપે બહુ, દેશ વિદેશે વિચરતાં ! વિ જીવને ઉપદેશ દેતાં સાતે તિ શમાવતા ॥ ૩ ॥ ટમાસ વન કાઉસ્સગ્ગ રહી જિન ક કઠીન હે સહી ! ગેાવાલ ગૌભળાવી ગયા વીરમુખે મેલે નહીં । ૪ । । ઢાલ પુલી ! ગૌ સવિ દઉં દિશિ ગયાંએ, તિણે આવી કહ્યુ. મુનિ કિહાં ગયાએ, કૃષિરાય ઉપર મુરખ કાપીયાએ ! પ ! ચણુ ઉપર રાંધી ખીર; તેણે ઉપસર્ગે ન ચલ્યા ધીર, મહાવીર શ્રવણે ખીલા ઢાકીયાએ ॥ ૬ ॥ ત્રુટક ૫ ઠોકીયા ખીલા દુ:ખે પીટ્યા કાન લહેતિમ કરી ગયાં ! જિનરાયને મન શત્રુ મિત્ર સરિખા, મેરૂપરે ધ્યાને' રહ્યા ! છ !! ઉન્હી વરસે મેઘ ખારે. વીજલી જ કે ઘણી !! એહુ ચરણુ ઉપર ડાભ ઊપ્યા, ઇમ સહે ત્રિભુવન ધણી !! ૮ ગા For Private And Personal Use Only Page #589 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પયા ને ઢાલ એક દીને ધ્યાન પુરકરીએ, પ્રભુ નયરી પહોતા ગૌચરીએ | તિહાં વૈદ્ય શ્રવણે ખીલા જાણીયાએ ! ૯ ! પારણું કરી કાઉસગ્ગ રહ્યાએ, તિહાં વૈધે સંચ ભેળા કયાએ, બાંધીયા વૃક્ષે દેર ખીલા તાણીયાએ ૧૦ કે ત્રુટક છે તાણી કાઢયા દોય ખીલા, વીર વેદના થઈ ઘણી છે આદતા ગિરિ થયે શતખંડ, જુઓ ગતિ કર્મ શું છે ? A બાંધે છવડે કર્મ હસતાં, રેવતાં છુટે નહીં ધન્ય ધન્ય મુનિવર રહે રામચિત, ઈમ કમ ટુટે સહી છે ૧૨ છે છે ઢાલ અગ્યારમી છે જુઓ જુઓ કરમે શું કીધું રે; અન્ન વરસ રૂષભે ન લીધું રે, કર્મ વિશે મકરો કાઈ ખેરે, મહિનાથ પામ્યા સ્ત્રીદરે છે ૧ કમે ચક્રી બ્રહ્મદત્ત નડીયેરે, સુલૂમ નરકમાં પડિયારે | ભરત બાહુબલ લડિયોરે, ચક્રી હાર્યો રાય જસ ચડિયરે + ૨ સનસ્કુમારે સહ્યા રોગરે; નલ દમયંતી વિગરે છે વાસુદેવે જરાકુંવર મારે બળદેવ મોહનીયે ધારે છે ૩ ! ભાઈ શબ મસ્તકે વહીયેરે, પ્રતિ બોધ સુરમુખે લહિયારે છે શ્રેણિક નરકે એ પહેરે. વન ગયા દશરથ પુત્રરે છે ૪ છે સત્યવંત હરિશ્ચંદ ધીરરે, ડુંબ ઘરે શિર વહ્યું નીરરે છે કુબેરદત્તને કુંગરે, બેન વળી માતાજું ભેગરે છે પરહસ્તે ચંદન બાળારે છે ચઢયું સુભદ્રાને આળરે છે મયણ રેહા મૃગાકલેનારે દુઃખ ભોગવ્યાં તે અનેકારે છે ૬ કરમચંદ્ર કલંકયોરે, રાયક કઈ નમુક્યારે છે ઈદ અહિલ્યાશુ લુછયોરે, રયણ દેવી For Private And Personal Use Only Page #590 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપર રવીમાઉ કરે ૭ ! ઈશ્વર નારીયે નચાવ્યરે છે બ્રહ્મા દયાનથી મુકાવ્યા છે અહો અહે કમ પ્રધાન છે જીત્યા જીત્યા શ્રી વર્ધમાનરે છે ૮ છે છે હાલ બારમી છે (રાગ વીશે જિનવર પ્રણમુ નિત્યમેવ) ઈમ કર્મ ખપાવી, ધીરપુરૂષ મહાવીર છે બાર વરસ તણું તપ, તે સધળું વિણ નીર ૧ છે શાલિવૃક્ષ તળે પ્રભુ, પામ્યા કેવળ જ્ઞાન સમસરણ રયુ સુર, દેશના દીયે જિનભાણ + ૨ અપાપાનયરી, યજ્ઞ કરે વિપ્ર જેહ | સર્વ બુજવી દીક્ષા દીયે; વીરને વદે તેહ ગૌતમ ઋષિ આદે, ચારશે. ચાર હજાર ૫ સહસ ચઉદ મુનીશ્વર; ગણધર વર અગ્યાર | ૪ | ચન્દનબાળા પ્રમુખ, સાધવી સહસ છત્રીશ છે દોઢલાખ સહસ નવ; શ્રાવક દે આશીષ . પ ત્રણ્ય લાખ શ્રાવિકા ઉપર સહસ અઢાર છે સંઘ ચતુર્વિધ થા; ધન ધન જિન પરિવાર છે ૬ છે પ્રભુ અશોક તરૂ તલે; ત્રિગડે કરે વખાણ છે સુણે પર્ષદા બારે, જન વાણી વિસ્તાર ૭ મે ત્રણ છત્ર સેહે શિર, ચામર ઢાળે ઈદ્ર છે નાટક બદ્ધ બત્રીશ, ત્રીશ અતિશય જિર્ણદ ૮ કુલપગર ભરે સુર, વાજે દુદુભિ નાદ નમે સકલ સુરાસુર, છાંડી સવિ પ્રમાદ ! ૯ | ચિહું રૂપે સહે, ધર્મ પ્રકાશે ચાર છે ચોવીશ જિનવર, આપે ભવને પાર છે ૧૦ પ્રભુ વરસ બહોતેર, પાળી નિર્મળ આયો ત્રિભુવન ઉપગારી, તરણ તારણ જિનરાય છે ૧૧ || કાતિક માસે દિન, દિવાળી નિર્વાણ પ્રભુ મુગતે પહોંચ્યા, પામે નિત્ય કયાણ ૧૨ છે કળશ એ વીર જિનવર સયલ સુખકર, નામે નવ નિધી સંપજે For Private And Personal Use Only Page #591 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપ૩ છે ઘર ઋદ્ધિ વૃદ્ધિ સિદ્ધિ પામે, એકમને જે નર ભજે તપગચ્છ ઠાકુર ગુણ વીરાગર હારવીજય સુરીશ્વર ને હસ વદમન આણદે, કહે ધન એ મુજ ગુર ૫ ૧ | શ્રી મહાવીર સ્વામીના સત્યાવીશ ભવની ઢાળે દુહો શ્રી શુભવિજય સુગુરૂ નમી, નમી પદ્માવત માય ! ભવ સત્તાવીશ વર્ણવું, સુણતાં સમકિત થાય છે ૧ . સમકિત પામે જીવને, ભવ ગણતી એ ગણાય છે જે વળી સંસારે ભમે, તે પણ મુગતે જાય છે ર છે વીર જિનેશ્વર સાહેબે, ભમિયો કાળ અનંત છે પણ સમકિત પામ્યા પછી, અંતે થયા અરિહંત ૩ છે ઢાલ ૧ લી. (કપુર હેય અતિ ઉજળી રે. એ દેશી.) પહેલે ભવે એક ગામનોર, રાય નામે નયસાર છે કાષ્ટ લેવા અટવી ગય રે, ભેજન વેળા થાય છે પ્રાણી, ધરિયે સમકિત રંગ, જિમ પામિયે સુખ અભંગરે છે પ્રા છે ધરિયે છે ૧ છે એ આંકણી મનચિંતે મહિમા નીલો રે, આવે તપસી કેય છે દાન દઈ ભજન કરૂં રે, તો વાંછિત ફળ હોય રે છે પ્રાણી | ૨ | મારગ દેખી મુનિવરારે, વદે દઈ ઉપયોગ પુછે કેમ ભટકે ઈહોર, મુનિ કહે સાથ વિજોગ રે છે પ્રાણી છે ૩ હર્ષ ભરે તેડી ગયો રે, પડિલાવ્યા મુનિરાજ છે ભેજન કરી કહે ચાલીએ રે, સાથ ભેળા કરું આજરે છે પ્રાણી ૪ છે પગવાટી એ ભેળા કર્યા રે, કહે મુનિ દ્રવ્ય એ માગ છે For Private And Personal Use Only Page #592 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧૪ ! સંસારે જીલા ભમારે, ભાવ મારગ અપવ રે ! પ્રાણીo n ૫ ના દેવ ગુરૂ એળખાવિયા રે, દીધા વિધિ મહાવિદેહમાં રે, પામ્યા. સમકિત સાર રે શુભ યાને મરી સુર હુઆ હૈ, પહેલા સ આયુ ચવી રે, ભરત ઘરે અવતાર હૈ !! પ્રાણીo !! ૭ ! નામે મરીચી યૌવને ૨ દિક્ષા લોએ પ્રભુ પાસ ! દુષ્કર ચરણ લહી યેા રે, ત્રિદ‘ડીક શુંભ વાસ હૈ ! પ્રાણી || 2 || નવકાર !! પશ્ચિમ પ્રાણી ! ૬ ! મઝાર !! પલ્યાપમ ॥ ઢાલ ૨ જી. || ( વિવાહલાની દેશી. ) નવા વેષ રચે તેણી વેળા, વિચરે આદી સર ભેળા !! જળ થડે સ્નાન વિશેષે. પગપાવડી ભગવે વેષે ॥ ૧ ॥ ધરે ત્રિડ લાકડી મ્હોટી, શિર મુ'ડણ ને ધરે ચાટી ! વળી છત્ર વિલેપન અંગે, થુલથી વ્રત ધરતા ર ંગે! ૨૫ સાનાની જનાઈ રાખે, સહુને મુનિ મારગ ભાખે !! સમેાસરણે પુઅે નરેશ, કાઈ આગે હારશે જિનેશ ! ૨ !! જિન જપે ભરતને તામ, તુજ પુત્ર મરીચી નામ । વીર નામે થશે જિન છેલા, આ ભરતે વાસુદેવ પહેલા ॥ ૪ ॥ ચક્રવર્તિ વિદેહે થાશે, સુણી આવ્યા ભરતે ઉલ્લાસ ! મરીચીને દક્ષિણા દેતા, નમાવીને એમ કહેતા !! પ !! તમે પુન્યાવત ગવાશા, હરિ ચઠ્ઠી ચરમ જિન થાશે! નવિ વંદુ ત્રિકડક વેષ, નમું ભકિતએ વીર્ જિનેશ ॥ ૬ ॥ એમ સ્તવના કરી ધર જાવે, મિરચી મન હુ` ન માવે !! હારે ત્રણ પીની છાપ, દાદા જિન ચક્રી ખાપ ।। ૭ ।। અમે વાસુદેવ ધુર થઈશું, કુળ ઉત્તમ મારૂ કહીશુ ! નાચે કુભલ મળ્યું ભરાણા, નીચ ગાત્ર તિહાં બધાણા ! ૮ ૫ For Private And Personal Use Only Page #593 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપપ એક દિન તનું રાગે વ્યાપે, કોઈ સાધુ પાણી ન આપે છે ત્યારે વંછે ચેલે એક તવ મળિયે કપિલ અવિવેક ! ૯ છે દેશના સુણી દીક્ષા વાસે, કહે મરિચી લીયે પ્રભુ પાસે રાજપુત્ર કહે તુમ પાસે, લેશું અમે દીક્ષા ઉલ્લાસે છે ૧૦ મે તુમ દરશને ધર્મને વહેમ, સુણ ચિંતે મરિચી એમ છે મુજ ગ્ય મળે એ ચેલો, મુળ કડવે કડવો લે છે. ૧૧ / મરિચી કહે ધમ ઉભયમાં, લીએ દીક્ષા જોબન વય માં છે એણે વચને વચ્ચે સંસાર, એ ત્રીજો કહ્યો અવતાર છે ૧૨ | લાખ ચોરાશી પૂરવ આય, પાળી પંચમે સ્વર્ગ સધાય દશ સાગર જીવિત ત્યાંહી, શુભ વીર સદા સુખ માંહી રે ૧૩ છે છે હાલ ૩ . (પાઈની દેશી.) પાંચમે ભવ કહ્યાગ સન્નિવેશ, કૌશીક નામે બ્રાહ્મણ વેષ છે એંશી લાખ પુરવ અનુસરી, ત્રિદડીયા ને વેષે મરી ( ૧ / કાળ બહુ ભમીયો સંસાર, ગુણાપુરી. છઠ્ઠો અવતાર છે બહેતર લાખ પૂરવને આય, વિપ્ર ત્રિદંડીક વેષ ધરાય છે ૨ | સાધમે મધ્ય સ્થિતિ થયે, આઠમે મૈત્ય સન્નિવેશે ગમે છે અગ્નિ ઘત દ્વિજ ત્રિદડીયે, પુર્વ આયુ લાખ સાઠે મુઓ ને ૩ છે મય સ્થિતિ સુર સ્વર્ગ ઈશાન, દશમે મંદિરપુર દિજ ઠાણ છે લાખ છપ્પન પુરવાપુરી, અગ્નિભૂતિ ત્રિદંડીક મરી ૪ ત્રીજે સરગે મધ્યાયુ ધરી; બારમે ભવ તાંબી પુરી કે પુરવ લાખ ચશ્માળીશ આય ભારદ્દીજ ત્રિદંડક થાય છે ૫ ને તેરમે ચોથે સ્વર્ગે રમી, કાળ ઘણે સંસારે ભમી ચઉદને ભવ રાજગૃહી જાય; ત્રીશ લાખ પુર્વને આય છે ૬ છે થાવર વિપ્ર For Private And Personal Use Only Page #594 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપ૬ ત્રિદડી થયો, પાંચમે સ્વગેમરીને ગમે છે સોળમે ભવ ક્રોડ વરસ સમાય, રાજકુમાર વિશ્વભૂતિ થાય છે ૭ સભૂતિમુની પાસે અણગાર, દુષ્કર તપ કરી વરસ હજાર ! માસ ખમણ પારણ ધરી દયા, મથુરામાં ગૌચરીએ ગયા છે ૮ ગાયે હણ્યા મુનિ પડીયા ધયા, વિશાખનદી પિતરિય હસ્યા છે ગૌશૃંગે મુનિ ગર્વે કરી, ગયણ ઉછાળી ધરતી ધરી છે ૯ છે ત૫ બળથી હોળે બળ ઘણી, કરી નિયાણું મુનિ અણસણ છે સત્તરમે મહા શુકે સુરા શ્રી શુભ વીર સત્તર સાગરા / ૧૭ છે છે હાલ ૪ થી (નદી યમુનાને તીર, ઉડે દેય ખોયાં એ દેશી.) (રાગ વાસુ પૂજ્ય જિનરાજ સુણો મુજ વિનતી) અઢારમે ભવે સાત સુપને સૂચિત સતી છે પિતનપુરી પ્રજા પતિ, રાણું મૃગાવતી તસ સુત નામે ત્રિપૃષ્ઠ, વાસુદેવ નીપન્યાં છે પાપ ઘણું કરી સાતમી. નરકે ઉપન્યા છે ૧ છે વીશમે ભવ થઈ સિહ ચૌથી નરક ગયા છે તિહાંથી ચવી સંસારે. ભવ બહુલા થયા છે બાવીશમે નરભવ લહી, પુણ્ય દશા વર્યા છે વીશમે રાજ્યધાની; મુકાયે સંચર્યા છે જે છે રાય ધનજય ધારણું, રાણીયે જનમિયા | લાખ ચોરાશી પુર્વ આયુ જીવિયા છે પ્રિય મિત્ર નામે ચક્રવતી દીક્ષા લહી કડી વરસ ચારિત્ર દશા પાળી સહી છે ૩ આ મહાશુક્ર થઈ દેવ ઈ ભારતે ચવી , છત્રિકા નગરીયે જિતશત્રુ રાજવી છેભદ્રા માય લખ પચવીશ, વરસ સ્થિતિ ધરી છે નંદન નામે પુત્રે, દિક્ષા આચરી છે જ છે અગીયાર લાખ ને એંશી, હજાર છશે વળી છે ઉપર પિસ્તાળીશ, અધિક પણ દિન રળી છે વીશ સ્થાનક માસખમણે, જાવજજીવ સાધતા ! તીર્થંકર નામ કમ, તીહાં નિકાચતા For Private And Personal Use Only Page #595 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ છે ૫ | લાખ વરસ દીક્ષા, પર્યાય તે પાળતા એ છવીશમે ભવે, પ્રાણત કલ્પ દેવતા છે સાગર વીશનું જીવિત સુખભર ભોગવે છે શ્રી શુંભ વીરજિનેશ્વર. ભવ સુણજો હવે છે કે છે છે હાલ ૫ મી છે (ગજરામાજી ચાલ્યા ચાકરી છે, એ દેશી.) (રાગ સુધર્મા દેવલોક મા રે ) નયર માહણકુંડમાં વસે રે, મહાદ્ધિ રુષભદત નામ છે છે દેવાના દિજ શ્રાવિકા રે, પેટ લીધે પ્રભુ વિસરામ રે છે પેટ લીપ્રભુ વસરામ છે ૧ ખ્યાશી દીવસને અંતરે રે, સુર હરિણગમેલી આય સિદ્ધારથ રાજાઘરે રે, ત્રિશલા ફખે છટકાયરે છે ત્રિો | ૨ | નવ માસાંતરે જનમિયારે, દેવ દેવી ઓચ્છવ કીધ છે પરણી યશોદા યૌવનેરે નામે મહાવીર પ્રસિદ્ધ રે છે ના ! ૩ છે સંસારલીલા ભોગવીર, ત્રીશ વર્ષે દીક્ષા લીધ છે બારવરસે હુઆ કેવળી રે, શિવ વહુનું તિલક શિર દીધરે છે. સિટ છે જ ! સંધ ચતુવિઘ થાપી રે, દેવાનંદા - ભદત્ત યાર છે સંયમ દેઈ શિવ મેકલ્યાં રે, ભગવતી સુત્રે અધિકાર રે ભo પ ત્રિશ અતિશય શોભતા રે ! સાથે ચઉદ સહસ અણગાર છે છત્રીશ સહસ તે સાધવી રે; બીજે દેવ દેવી પરીવાર રે, બીજેo | ૬ | ત્રીશ વરસ પ્રભુ કેવળી રે છે. ગામ નગર તે પાવન કીધ છે ઑતેર વરસનું આઉખુરે; દીવાળીયે શિવપદ લીધ રે દીવા છે ૭ અગુરુ લઘુ અવગાહને રે કયો સાદી અનંત નિવાસ છે મેહરાય મા મુળશું રે; તન મન સુખનો હેય નાશ રે છે તo | ૮ મે તુમ સુખ એક પ્રદેશનું રે નવિ માવે લોકાકાશ છે તો અમને સુખીયા કાં રે અમે ધરીયે તુમારી આશરે છે અમે છે ૯ મે અક્ષય For Private And Personal Use Only Page #596 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ ખજાને નાથને રે મેક્રીયગુરૂ ઊપદેશ ।। લાલચ લાગી સાહેબા રે; વિ ભજીયે કુમતિના લેશ રે !! નવ ! ૧૦ ॥ મ્હોટાને જે આશારે તેથી પામીયે લીલ વિશ્વાસ ૫ દ્રવ્ય ભાવ શત્રુ હણી રે શુભ વીર સદા સુખવાસ રે !! શુભ ! ૧૧ ૫ કળશ ॥ ઓગણીશ એક વરસ છે કે, પુર્ણિમાં શ્રાવણ વધ ॥ મેં ઘુણ્યા લાયક વિશ્વનાયક; વમાન જિનેશ્વરા ! સર્વંગ રગ તર`ગ ઝીલે જવિજય સમતા ધરે ! શુભ વિજય પડિત ચરણ સેવક વીરવીજય જય કરે, ॥ ૧૨ શ્રી મહાવાર સ્વામીનું હાલરડું ।। માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે ગાવે હાલેા હાલા હાલરવાનાં ગીત ।। સેાના રૂપાને વળી રસ્તે જડિયું પારણું, રેશમ દેરી બુધરી વાગે છુમ છુમ રીત !! હાલેા હાલે હાલે હાલા મારા નદને ॥ ૧ ॥ નિજી પાસ ભુજી વરસ અઢીસે અતરે, હારશે ચાવીશમા તીર્થંકર તિપરિમાણુ ॥ કેશી સ્વામી મુખથી એવો વાણી સાંભળી, સાચી સાચી હુઈ તે મારે અમૃત વાણુ || હા૦ | ૨ || ચાદે સ્વપને હાથે ચક્રી કે જિનરાજ, વીત્યાખારે ચક્રી નહિ. હવે ચક્રી રાજ, જિનજી પાસ પ્રભુના શ્રી કેશી ગણુ ધાર, તેહને વચને જાણ્યા ચાવીશમા જિનરાજ, મારી કૂખે આવ્યા તારણુ તરણું ઝહાજ મારી કૂખે આવ્યા ત્રણ જીવન શિરતાજ, મારી કૂખે આવ્યા સધ તીરથની લાજ, હુતા પુણ્ય પનેાતી `દ્રાણી થઈ આજ ! હા || ૩ |ા મુજને દાહલેા ઉપન્યા એસ* ગજ અખાડીયે, સિહાસનપર બેસું ચામર છત્ર ધરાય | એસહુ લક્ષણ મુઝને નદન તાહરા તેજનાં, તેફ્રિન સ'ભારૂ' તે આ અંગ ન માય ! હાo !! ૪ ૬ રતલ For Private And Personal Use Only Page #597 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપ૯ પગતલ લક્ષણ એક હજારને આઠ છે, તેથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ નંદન જમણું જ થે લંછન સિંહ બિરાજત, મેં તો પેલે સુપને દીઠો વિશવાવીશ ! હા છે ૫ છે નંદન નવલા બંધવ નંદીવર્ધનના તમે, નંદન ભેજાઈના દીયર છે સુકમાલ છે હસશે ભોજાઈએ કહી દીયર મારા લાડકા, હસશે રમશે ને વળી ઘૂંટી ખણશે ગાલ હસશે રમશે ને વળી ફુસા દેશે ગાલ છે હા છે ૬ મે નંદન નવલા ચેડા રાજાના ભાણેજ છે, નંદન નવલા પાંચસે મામીના ભાણેજ છે, નંદન મામલીયાના ભાણેજા સુકુમાલ છે હસશેહાથે ઉછાળી કહીને નાના ભાણેજા, આંખે આંજી ને વળી ટપકું કરશે ગાલ છે હા , છ નંદન મામા મામી લાવશે ટોપી આંગલાં, રતને જડીયાં ઝાલર મેતી કસબી કાર છે નીલાં પીળાં ને વળી રાતા સરવે જાતિના, પહેરાવશે મામી મારા નંદકિશોર ! હાલે છે ૮ નંદન મામા મામી સુખડલી બહુ લાવશે, નંદન ગજવે ભરશે લાડુ મોતીચુર છે નંદન મુખડાં જોઈને લેશે મામી ભામણ, નંદન મામી કહેશે છ સુખ ભરપુર છે હા ! કો નંદન નવલા ચેડા મામાની સાતે સતી, મારી ભત્રીજી ને બેન તમારી નંદ છે તે પણ ગજવે ભરવા લાખણસાઈ લાવશે, તુમને જોઈ જોઈ હશે અધિકે પરમાનંદ છે હા છે ૧૦ | રમવા કાજે લાવશે લાખટકાને ઘુઘરે, વળી સુડા એનાં પોપટ ને ગજરાજ છે સારસ હંસ કોયલ તીતરને વળી મેર જી, મામી લાવશે રમવા નંદ તમારે કાજ . હા એ ૧૧ છે છપન કુમરી અમરી જળકળશે નવરાવિયા, નંદન તમને અમને કેલી ઘરની માંહે છે કુલની વૃષ્ટિ કીધી જન એકને મંડલે, બહુ ચિંરજી આશીષ દીધી ત્યાંહી છે હા ! ૧૨ તમને મેર ગિરિ પર સુરપતિયે નવરાવિયા, નિરખી નિરખી હરખી સુકૃત લાભ કમાય છે મુખડા ઉપર વાર કાટિ કોટિ ચંદ્રમા, વળી For Private And Personal Use Only Page #598 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ તન પર વા૨ે ગ્રહગણુના સમુદાય ! હા॰ ।। ૧૩ ના તદ્દન નવલા ભણવા નિશાળે પણ મૃકશું', ગજપર અ'બાડી બેસાડી મેટેસાજ ।। પસલી ભરશુ શ્રીફળ ફાફળ નાગરવેલશું, સુખડલી લેશુ નિશાળીયાને કાજ ના હા !! ૧૪ !! નદન નવલા મોટા થાશે. ને પરણાવશું વરવ સરખી જોડી લાવશુ રાજકુમાર !! સરખા વેવાઈ વેવાણુંને પધરાવશુ', વરવહુ પેરખી લેશું જોઈ ોઈને દેદાર ! હા૦ !! ૧૫ ॥ પીઅર સાસરા મારા ભેહુ પખ નદન ઉજળા, મારી કુખે આવ્યા તાત પનાતા નંદ !! મહારે આંગણુ વુઠ્ઠા અમૃત દૂધે મેહુલા, મહારે આંગણુ ફળિયા સુરતરૂ સુખના કંદ ! હા૦ | ૧૬ | ઋણિ પરે ગાયુ· માતા ત્રિશલા સુતનું પારણું જે કાઈ ગાશે લેશે પુત્ર તણા સામ્રાજ ! બીલીમોરા નગરે વરણુયુ વીરનું હાલર', જય જય મગલ હેન્હે દીવિજય કવિરાજ ! હા॰ || ૧૭ ૫ મહાવીર સ્વામીનું પારણું. ઝુલાવે માઈ વીર કુવર પારણે, (૨) રત્નજડીત સેાનેકા પારણા, દારી જરીકી જાયને, ઝુ ૧ મણીમાતીઅરકે ઝુમકેનીકે, ઘુઘરી ઘમક કારણે. ઝુ રત્ન દામ શ્રીધામ ગડક પર, કરે પ્રભુજી ખ્યાલને ઝુ૦ ૩ મેના મેર શુક્ર સારસ સુંદર, હરખે કુવર પારણે, ૩૦ ૪ For Private And Personal Use Only Page #599 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૬t છપન દીગ કુંવરી હુલાવે, બજાવે બજાવે તાલને. . ૫ ત્રીશલા માતા આનંદીત હવે, નીરખે નીરખે બાલને. ઝ૦ ૬ હંસ કહે પ્રભુ પારણે પઢયા, જાણે જગત ચાલને. ઝુ. ૭ મહાવીર સ્વામીનું પારણું. છાને મારા છબ, છાને મારા વીર, પછે તમારી દોરી તાણું મહાવીર કુંવર ઝૂલે પાણીએ ઝૂલે ટેક. હીરના દરે ઘુમે છે મોર કોયલડી સુર નારી. છે મહાવીર છે ૧ ઈટાણું આવે, હાલણ હુલણ લાવે; વીરને હેતે કરી ફુલરાવે છે મહાવીર છે ર છે સુંદર બહેની આવે, આભુષણ લાવે; ખાજાં રૂડાં લાવે, મેતીચુર ભાવે, વીરને હેતે કરી જમાડે. છે મહાવીર છે ૩ ૫ વીર હેટા થાશે, નિશાળે ભણવા જાશે; એમ બિસલામાતા હરખાશે, મહાવીર છે ૪ ૫ દિવર્ધન આવે, રાણું રડી લાવે; વીરને હેત કરી પરણાવે છે મહાવીર | ૬ | વીર મ્હોટા થાશે, જગતમાં ગવાશે, એમ કાંતિવિજય ગુણ ગાશે. મે મહાવીર છે ૬ શ્રી સિદ્ધચક્રની ઢાળે ઢાલ ૧ બ્રહો પ્રણમું દિનપ્રત્યે જિનપતિરે લાલા ( શિવ સુખકારી અશેષ; હે આઈ ચિત્રી ભણુ છે લાલા | અઠ્ઠાઈ વિશેષ For Private And Personal Use Only Page #600 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર 11 ભવીકેજન નિવર જગયાર !! હે !! šાં નવપદ આધાર !! ભવીકજન ।। ૧ ।। જ્હા તેહ દિવસ આરાધવા ! લાલા !! નદીસર સુર જાય ! છઠ્ઠા વાભિગમ માંડે ક્યુ !! લાલા । કરે અડદિન મહિમાય । ભવી !! ૨ !! હે નવપદ કેરા યુત્રનીરે લાલા !! પુખ્ત કીજે રાગ સાગ સવી આપદા !! લાલ !! નાસે ભવી !! ૩ !! હેા અરિહંત સિદ્ધ ઉવજ્ઝાય સાધું એ પચ !! àા દસણુ ।। લાલા ! એ ચગુણુના પ્રપચ રે જાપ !! šા પાપા વ્યાપ !! આચારજા ! લાલ નાણુ ચારિત્ર તવે ભી !! ૪ ૫ હે એ નવ પદ્મ આરાધતાં ! લાલા !! ચપાપતિ વિખ્યાત ! હા નૃપ શ્રીપાલ સુખીએ થયા રે !! લાલા ! તે સુણો અવદાત !! ભીં૦ || ૫ || ઢાલ ૨ માલવધુર ઉજેણીયેરે લેાલ, રાજ્ય કરે પ્રજાપાલ, L સુગુણુનર ।। સુરસુંદરી મયણાસુંદરીરે લાલ, બે પુત્રી તસબાલરે ॥ સુગુણુ !! ૧ ૫ શ્રી સિદ્ધચક્ર આરાધીએરે લેાલ, જેમ હાય સુખની માલરે !! સુo ॥ શ્રી ! પહેલી મિથ્યા શ્રુત ભણી લેાલ, ખીજી જિન સિદ્ધાંતરે ૫ સુo ! બુદ્ધિ પરિક્ષા અવસરેરે લેાલ, પુછી સમસ્યા તુર'તરે ! સુ॰ ॥ ૨ !! શ્રી ॥ તુરૈશ નૃપ વર આપવારે લાલ, પહેલી હે તે પ્રમાણુરે ! સુo !! ખીજી ક` પ્રમાણુથીરે લેાલ, કાપ્યા તવ નૃપ ભાણુરે ! સુo ॥ ૩ ॥ શ્રી II કુષ્ટીવર પરાવિઆરે લેલ, મયણાવરે ધરી તેહરે ॥ સુ૦ ૫ રામા હજીએ વિચારીએરે લાલ ! સુંદરી વિસે તુજ દેહરે !! સુ૦ !! ૪ ૫ શ્રીo tા સિદ્ધચક્ર પ્રભાવથીરે લેાલ નિરોગી થયા જેહરે ! સુ॰ ! પુણ્ય પસાએ કમલા લહોરે લાલ, વાધ્યા ઘણા સસનેRsરે ! સુo !! પ !! શ્રી॰ ! માઉલે For Private And Personal Use Only Page #601 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬૩ વાત તેજબ લહીરે લાલ, વદવા આવ્યા ગુરૂ પાસરે ! સુo !! નિજ ઘર તેડી આવ્યા૨ે લાલ, આપે નિજ આવાસરે !! સુ૦ ॥ ૬ !! શ્રી ૫ શ્રીપાલ કહે કામીની સુણેરે લાલ, મે. જાક પરદેશરે ! સુ॰ ॥ માલ મતા બહુ લાવ રે, પૂરશુ તુમ તણી ખાંતરે ! સુ૦ !! ૭ ! શ્રી ! અવધી કરી એક વરસની રે લાલ !! ચણ્યા નૃપ પરદેશર !! સુ૦ !! શેઠ ધવલ સાથે ચત્યારે લેાલ !! જલ પથે સુવિશેષરે !! સુo !! ૮ ! શ્રી॰ t ઢાલ ૩ પરણી બબ્બર પતિ સુતારે ધવલ મુકાવ્યા જ્યાંહુ જિનહરબાર ઉઘાડતાં, કનકક્રેતુ ખીજી ત્યાંઉં ! ૧ ૫ ચતુરનર શ્રી શ્રીપાલ ચરિત્ર ! પરણી વસ્તુપાલનીર, સમુદ્ર તટે આવંત; મરકેતુ નૃપ સુતારે, વીણાવાદ રીઝત નાચતું ! ૨ ll પાંચમી લાયસુ દરી, પરણી કુબજા રૂપ, છઠ્ઠી સમસ્યા પુરતીરે, પંચ સખીશું અનુપ || ચતુoli ૩ ૫ રાધાવેધી સાતમીરે, આઠમી વિશ્વ ઉતાર !! પરણી આવ્યા નીજ ઘરેરે, સાથે બહુ પિરવાર !! ચતુo U ૪ ના પ્રજાપાલે સાંભલીરે, પરલ કરી વાત ॥ ખધે કુવાડા લેઈ કરીરે, મયણા હુઈ વિખ્યાત !! ચતુ॰ ॥ ૫ ॥ ચંપા રાજય લેખ કરીરે, ભેાગવી કામીત ભાગ !! ધમ આરાધી અવતરે, પહેાતા નવમે સુરલેગ ચદા ઢાલ ૪ થી એમ મહિમા સિદ્ધચક્રના, સુણી આરાધે સુવિવેક મેરે લાલ નવ એળી નવ આંખીલે તેર સહસ જંપે! પદ એક મેરે લાલ શ્રી સિદ્ધચક્ર આરાધએ ॥ ૧ ॥ અડલકમલની થાપના, મધ્યે અહિત ઉદ્ગાર u મે ॥ ચિહુ' દીસે સિદ્ધાદિક ચ, ચક્ર દિસેતુ' ગુણધાર !! મે॰ ' ર્ ! શ્રી ૫ મે પડીકામણા For Private And Personal Use Only Page #602 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬૪ મે જંત્રની, પૂજા દેવ વદન ત્રિકાલ ! મે॰ | નવમે દિન સુવિશેષથી, પ’ચામૃત કીજે પખાલ !! મે ॥ ૩ !! શ્રીo !! બુમિ શયન બ્રહ્મ વિધ ધારણા, રૂધી રાખો ત્રણ શ્વેગ !! ગુરૂ વૈય્યાવચ કીજીએ, ધરા સહણા ભેગા મે ॥ ૪ ॥ શ્રી ના ગુરૂ પડીલાભી પારિએ, સાહમી વછલ પણ હાય !! ઉજમબુા પણ નવનવાં, ફૂલ ધાન્ય રયાંદિક ઢાય ॥ મેપા શ્રીના ઈંહ ભવ વિ સુખ સ’પદ્મા, પરભવે સર્વિ સુખ થાય ! મે॰ !! પડિત શાંતિવિજય તણા, કહે માનવિજય ઉવજઝાય મેાદાશ્રીoll શ્રી સિદ્ધ્ચક્રની સ્તવન ઢાળ ઢાળ પહેલી રાગ – જ્ઞાનના એ દીવડા ) - સરસ્વતીને ચરણે નમી. પ્રણમી સદગુરૂ પાય રે. સિદ્ધચક્ર ગુણુ ગાઈશું, મુજ મન હર્ષોં ઉછાય ધન્ય ધન્ય શ્રી સિને 140 ૐ તેહ દિવસે સુરપતિ મલી, જા નદીશ્વર દીપે રે, ઉત્સવ મહેાત્સવ સુર કરી, ક કટકને જીયે રે ધન્ય અઠ્ઠાઈ મહાત્સવ કરે. જીવા ભિગમની સાખે રે, શ્રેણિકરાયે પૂછીયુ. ઇન્દ્રભૂતિ ઈમ દાખે રે ધન્ય ... શ્રી શ્રાપાલ મયણા પરે. જાપ જપા ભવ્ય પ્રાણી રે. રાગ શાકને આપદા છમ શમે તેઉકાય પ્રાણી રે ધન્ય આસા શુદ્ધિ સાતમ થકી પુનમ લગે એળીએ કરે. એકાશી નવ એળીએ આંખીલ તપ સુવિવેકરે ધન્ય For Private And Personal Use Only ... ૨ . ૫ ... Page #603 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૬પ સાડાચાર સંવત્સરે તપને એહ પરિણામ રે ગુણણું પદ એક એકનું સહસ્ત્રદય સુવીજ્ઞાન રે ધન્યા. .. " ઢાળ બીજી આદિ જિનેશ્વર વિનતી હમારી. (એ દેશી) (રાગ દિલ લુટને વાલે) બારણે અરિહંત ઘયા. સિદ્ધ ભજે ગુણ આઠરે. છસ ગુણે આચાર્ય સહે. પચવીસ છે પદ પાઠરે. ...૧ ગુણ સતાવીસ સાધુ વંદુ દર્શન સડસઠ ભેદેરે. જ્ઞાન એકાવન ગુણે સંપુરો. ચારીત્ર સીર ઉમેરે. ગુણ - ૨ પચાસ ભેદ તપને જપીયે. ગુણણું એ વર્તમાન રે તેર સહસ વળી બીજે ભેદે વિઘા પ્રવાદ પુરાણ રે. ગુણ ૩ દર્શન જ્ઞાનના દશ વલી જાણે. ચારિત્ર ઘટ બહુપાઠરે. તપના પટ ગુણ સર્વ મલીને. એકત્રીસજ થાયરે ગુણ ...૪ અરિહંત આદે પંચપદ કેરાં ગુણ છે એકસો આઠરે. ને કારવાળી એહ પ્રમાણે સમયે ભવદુઃખ જાયરે ગુણ ...૫ હવે ઉજમણું વિધિયું બેલું. સાંભળો ચિત્ત લાયરે. ઉજમણીથી ફલ બહું વધે. જીમ જલપકજ ન્યાયરે ગુણ ...૬ ઢાળ ત્રીજી (રાગ તસે ત રાગ શ્રેણીક મન અચરજ હુઓ) તપજપ કરીએ શકિતથી, તેહ તણે છે ભેદ રે.. શકિત પ્રમાણે ઉજ. ભવભવના દુઃખ છેદ રે. વીર વચનથી જાણજો ...૧ For Private And Personal Use Only Page #604 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬૬ ઉજમણું વિણ ફળ કહું છમ અલુણે ધાન્ય છે. શકિત ધણું છે જેહની. પણ ઉજવે નહિ મન માન્યોરે. ..૨ તેને ફળ કેટલું કહ્યો. સાંભળ શ્રેણીકરાયરે. કુશ આપે વતિને પુછ્યું તે એટલું થાય. ૩ આત્મ જ્ઞાને ધારી ધરી શીયલ જગીસ રે. ગુરૂ પડિલભીને પારીયે. સ્વામિ વત્સલે ફળ લે સીરે ..૪ પાલણપુરમાં પ્રેમસું. બી સિદ્ધચક્ર ગુણ ગાયા રે. ચતુર ચોમાસું તિહાં રહી. ઉજમણે મન ભાયારે ...૫ કળશ ઈમ સયલ સુકર સયલ પુરધર સંતવ્ય રિસહસરૂ તપ ગછરાજે વાદી વાજે વડ વિજય જીનેન્દ્ર સુરીસર તાસ પસાથે સ્તવન પભણે શિષ્ય રૂપ વિજ્ય તણુ અઢાર એકાશ આ પુનમ રંગ વિજય ઉલટ ધણે ૧ છે* નમઃ સિદ્ધમ છે હો શ્રી ગુરૂ ગૌતમાય નમઃ | શ્રી દીવાળી સ્તવન અર્થ સહિત. ઢાલ પહેલી, રામગીરિ, પ્રથમ એક પીઠિકા-ઝગમગ દીપિકાએ રાગ. શ્રી શ્રમણ સંઘ તિલકેપમ ગૌતમં, સુગતિ પ્રણિપત્ય પાદારવિંદ, ઇન્દ્રભૂતિ પ્રભવ મહાસે મચક, કુશલ કટિ કલ્યાણ મંદ. ૧ For Private And Personal Use Only Page #605 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬૭ ભાવાર્થ:-શ્રી મુનિરાજના સમુદાયમાં તિલક સરખા, ગૌતમ ગોત્રવાળા, તેમને તથા સદૂગતિ આપનાર છે ચરણ કમળ જેમના એવા તથા ઈન્દ્રભૂતિ ગણધર પ્રભુ પાપથી મૂકાવનારા, કરેલ છે કુશળ જેમણે એવા, અને કરડે ગમે કલ્યાણ (ખ)ના કંદરૂપ એવા (શ્રી ગૌતમ સ્વામી) ને નમસ્કાર કરીને ૫ ૧ - મુનિ મન રજણ, સયલ દુઃખ ભંજણો, વીર વર્ધમાને જીણદે; મુગતિ ગતિ જીમ લહી, તિમ કહું સુણ સહી, છમ હોએ હર્ષ હઈડે આવ્યું છે. મુo ૨ ભાવાર્થ - મુનિના મનને રંજન કરવાવાળા, અને સર્વ દુઃખને ભાંગવાવાળા એવા વીર (મહાં પરાક્રમી) શ્રી વર્ધમાન જીનેશ્વર જે રીતે મોક્ષ પામ્યા તે રીતે હું અહિં ( શ્રી મહાવીર નિર્વાણની સ્તુતિ ) કહું છું તે સાંભળકે જેથી હૃદયમાં હર્ષ અને આનંદ ઉત્પન્ન થાય. ૨ છે કરીય ઉઘોષણા દેશપુર પાટણ, મધ જીમ દાન જલ બહૂલ વરસી; ધણ કણગ મેતિયા, ઝગમગે જોતિયા, જીન દઈ દાન ઈમ એક વરસી. મુo ૩ ભાવાર્થ:- ઘણા દેશ–નગરને પત્તનોમાં (નગર વિશેષમાં) ઉદૂષણ (જાહેર) કરીને શ્રી વીરસ્વામીએ મેઘની પેઠે દાનરૂપી જળ ઘણું વરસાવ્યું, તેમાં ધન, સુવર્ણ અને દેદીપ્યમાન જાતિવાળાં મોતી ઇત્યાદિ વસ્તુઓનું શ્રી જીનેશ્વરે ૧ વર્ષ સુધી દાન આપ્યું. તે ૩ છે દયવિણ તોય ઉપવાસ આદે કરી, માસિર કૃષ્ણ દશમી દહાડે, સિદ્ધિ સાહા થઈ વર દીક્ષા લેઈ, પાપ સંતાપ મલ દૂર કાઢે. મુo ૪ For Private And Personal Use Only Page #606 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાર્થ :-એટલું બધું દાન આપ્યા છતાં પ૧ શ્રી વીર ભગવાને રાગ-દેષ રહિતપણે ઉપવાસ વિગેરે તપ કરી માગર વદિ ૧૦ મીને દિવસે મોક્ષની સન્મુખ થઈ શ્રી વીર ભગવાને દીક્ષા અંગીકાર કરી પાપ રૂપી સંતાપ અને કર્મપી મેલ દૂર કરવા માંડયો. છે છે બદ્દલ બંભણ ઘરે પારણું સામિએ, પુય પરમાન મધ્યાહુ કિધું; ભુવન ગુરુ પારણું પુન્યથી બંભણે, આપ અવતાર ફળ સયલ લિધું. મુ૫ ભાવાર્થ: ત્યાં શ્રી વીર સ્વામીઓ બહુલ નામના બ્રાહ્મણને ઘેર પુણ્ય વ મ યાન્ડ દિવસે ખીરનું પારણું કર્યું, અને ત્રણ જગતના ગુરૂને પારણું કરાવ્યાના પુન્યથી તે બહુલ બ્રાહ્મણે પિતાના જન્મનું સર્વ શુભ ફળ ઉપાર્જન કર્યું. પા. કર્મચંડાલ ગોસાલ સંગમ સુર, છણે જીન ઉપરે ધાત મંડ; એવડે વયર તે પાપિયા સે કર્યો, કર્મ કેડિ તુહિજ સબલ દંડ. મુo ૬ ભાવાર્થ વળી કર્મ ચંડાલ એવો ગોશાળા અને સંગમ દેવકે જેણે શ્રી જીનેશ્વરના ઉપર ઉપઘાત ( ઉપસર્ગ ) પ્રારંભે હતા, તો હે પાપી શાળા અને સંગમ દેવ ! તે ભગવાન સાથે એટલી બધી શત્રુવટ શા માટે કરી ? અને તેમ કરવાથી કરડે કર્મો વડે તમે પોતે જ ખરી રીતે ડાયા છે ! છે ૬ છે સહજ ગુણ રોષિએ નામે ચડકેષિ, જનપદે શ્વાન જિમ જેહ વિલગે; તેહને બુઝવિ ઉર્યો જગપતિ, કિલો પાપથી એહિ અલગ. મુ. ૭ For Private And Personal Use Only Page #607 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાર્થ : વળી સ્વભાવથી જ ક્રોધ ગુણવાળો ચંડકૌશિક નામે મહા સર્પ કે જે જીનેશ્વરના પગે શ્વાનની પેઠે વળગે હતો (કરો ) તેને પણ હે જીનેશ્વર આપે બોધ આપી ઉદ્ધાર કર્યો, અને પાપથી અતિશય વિમુખ કર્યો છે છે કે દયામા બિયામ લગે ખેદિયે, દિયે તુઝ નવિ દયાન કુ; શૂલપાણિ અનૈણિ અહો બુઝવ્યો, તુઝ કૃપા પાર પામે ન શંભ મુo ૮ ભાવાર્થ: વળી શુલપાણી યક્ષ તમને કદર્થના કરવામાં રાત્રિના ૩ પ્રહર સુધી પરિશ્રમ કરી થાક પણ તમારે દયાનરૂપી ઘડે ભેદાયો નહિ, અને અહોતે અજ્ઞાની શું પાણી યક્ષને ઉલટો બોધ પમાડયો માટે તમારી દયાને પાર તે મહાદેવ સરખા પણ પામે નહિ. છે ૮ સંગમે પિડીઓ પ્રભુ સયલ લોયણે, ચિંતવે છુટયે કિમ એક તાસ ઉપર દયા એવડિ શી કરી, સાપરાધે જને સબલ નહે. મુo ૯ ભાવાય : સંગમ દેવે જ્યારે અત્યંત દુઃખ આપવા માંડયું ત્યારે ભગવાન આંસુ સહિત લોચન વડે ચિંતવવા લાગ્યા કે અહે આ બિચારો જીવ શી રીતે બોધ પામશે? તે હે પ્રભુ! અપરાધી જન ઉપર એટલો બધે પ્રબળ સ્નેહ શા માટે ? પાટા ઈમ ઉપસર્ગ સહેતાં તરણિ મિત વસ, સાદ્ધ ઉપર અધિક પક્ષ એકે; વીર કેવલ લશું કર્મ દુખ સવિ કહ્યું, ગહગલું સુર નરનિ કર નર અનેકે, મુ. ૧૦ ભાવાર્થ.-એ પ્રમાણે અનેક ઉપગ સહન કરતાં સુર્ય જેટલાં (૧૨) વર્ષ ને ઉપરાન્ત બે વર્ષને એક પખવાડીયુ (૧રા વષ ને ૧૫ દિવસ) વ્યતીત થયે શ્રી વીર ભગવાન For Private And Personal Use Only Page #608 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પss કેવલજ્ઞાન પામ્યા અને સર્વ ઘાતિ કમનું દુઃખ બાળ્યું, અને દેવને સમૂહ તથા અનેક મનુષ્ય અતિ હર્ષ પામ્યા. ૧૦ ઈદ્રભૂતિ પ્રમુખ સહસ ચઉદશ મુનિ, સાહુ સહસ છત્રીસ વિહસી; ઓગણસાટ સહસ એક લાખ શ્રદ્ધાલુઆ, શ્રાવિકા ત્રિલખ અઢાર સહસી. મુ. ૧૧ - ભાવાર્થ :-ત્યારબાદ ગૌતમ પ્રમુખ ૧૪૦૦૦ મુનિ, નિર્મોહી એવી ૩૬ ૦૦૦ સાધ્વી, ૧૫૯૦૦૦ શ્રાવક ને ૩૧૮૦૦૦ શ્રાવિકા ઇત્યાદિ શ્રી વીર સ્વામીને પરિવાર થયો. ૧૧ છે ઈમ અખિલ સાધુ પરીવારશું પરવર, જલધિ જંગમ જો ગુહિર ગાજે, વિચરતા દેશ પરદેશ નિય દેશના, ઉપદિશે સયલ સંદેહ ભાંજે. મુ. ૧૨ ભાવાર્થ-એ પ્રમાણે સર્વ સાધુઓના પરિવારે પરિવરેલા, જંગમ સમુદ્રની માફક ગર્જના કરતા, અને દેશ પરદેશમાં વિહાર કરતા શ્રી વીર ભગવાન પોતાની દેશના વડે ઉપદેશ આપતા છતા સર્વ જીવોના સંશય દુર કરે તે છે ૧૨ છે ઢાલ બીજી. (વિવાહલાની દેશી.) હવે નિયઆય અંતીમ સમે, જાણિય શ્રી જિનરાય રે નયરી અપાપાએ આવીયા, રાય સમાજને ડાયરે. હસ્તિપાલગરાયે દીઠેલા, અવિહડા આંગણ બારરે, નયણ કમલ દયા વિહસીઆ, હરસીલા હઈડા મઝારે. ૧૩ ભાવાર્થ-હવે શ્રી જીનેશ્વર પોતાના આયુષ્યને અન્ય સમય જાણ અપાપા નગરીમાં રાજ્યશાળાને સ્થાને પધાર્યા. For Private And Personal Use Only Page #609 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ તે વખતે હસ્તિપાળ રાજાએ પિતાના આંગણાને દ્વારે આવેલા દેખી રાજાનાં બને નયન કમળ પ્રફુલ્લિત થયાં અને હૃદયમાં ઘણે હર્ષ પામ્યા. મેં ૧ ! ભલે ભલે પ્રભુજી પધારીયા પાઉસ પાવન કિધાં રે, જનમ સફલ આજ અમતણે, અહુ ધરે પાઉલાદીધા રે. રાણ રાય જિન પ્રણમીયા માટે મેતિયડે વધાવિ રે, નિ સનમુખ કર જોડીય, બેઠલા આગલે આવિ રે. ૧૪ ભાવાર્થ: હે પ્રભુજી આપ ભલે ભલે પધાર્યા, અમારાં નેત્ર આજ પવિત્ર કીધાં અને અમારો જન્મ પણ આજે સફળ કે અમારે ઘેર આપનાં પગલાં થયા. એ પ્રમાણે ભાવના ભાવી રાજા અને રાણી બન્નેએ નમસ્કાર કરીને શ્રેષ્ઠ મોતી વડે વધાવ્યા, અને જીનેશ્વર સન્મુખ હાથ જોડી આગળ આવીને બેઠા છે ર છે ધન અવતાર અમારડે, ધન દિન આજુને એહેર સુરતરુ આંગણે મેરિઓ, મેતિયડે વઠલે મેરે આપું અમારડે એવડે. પુરવ પુન્યના નેહરે, હૈડલ હેજે હરસિએ, જે જિન મલિઓ સંજોગેરે. ૧૫ ભાવાર્થ: હે પ્રભુ! અમારે અવતાર ધન્ય છે, આજને આ દિવસ ધન્ય છે. અમારે આંગણે કલ્પવૃક્ષ ફલ્ય. મોતીએ મેહ વરસ્યા. અહીં અમારે આટલો બધો ૫ પુન્યને સંબંધ કે અમને શ્રી જીવરને સંજોગ મલ્યા છે ૩ છે અતિ આદર અવધારિએ, ચરમ ચોમાસલુ રહિયારે, રાય રાણું સુરનર સેવે, હિયડલા માંહે ગહગહિયારે. અમૃતથી અતિ મીઠડી, સાંભલી દેશના જિનની પાપ સંતાપ પર થયો, શાતા થઈ તન મનનીરે. ૧૬ For Private And Personal Use Only Page #610 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir , નવીન જે નર તેહની ગાઠી, તિ - ભાવાર્થ :-શ્રી જીનેવર પણ રાજાને અત્યંત આદર જાનીને છેલ્લું માસું અપાપાપુરીમાં રહ્યા, તેથી રાજા, રાણી, દેવ, અને મનુષ્ય સર્વે પોતાના હૃદયમાં હર્ષ પામ્યા. હવે ત્યાં અમૃતથી પણ અત્યન્ત મધુર એવી શ્રી જીનેશ્વરની વાણી સાંભળીને સર્વના પાપ અને સંતાપ દૂર થયા અને શરીરને તથા મનને ઘણી શાતા ઉત્પન્ન થઈ છે જ ! ઈદ્ર આવે આવે ચંદ્રમાં, આવે નરનારીના વૃંદ; ત્રણ પ્રદક્ષિણા દેઈ કરી, નાટિક નવ નવે દરેક જિન મુખવયણની ગોઠડી, તિહાં હૈયે અતિ ધણી મીડીરે; તે નર તેહજ વરણ, છણે નિજ નયણલે દોડીરે. ૧૭ ભાવાર્થ:-ત્યાં અપાપાપુરીમાં શ્રી વીરજીનેશ્વરને વંદન કરવા માટે ઈન્દ્ર આવે છે, ચન્દ્રાદિ આવે છે, અને સ્ત્રી પુના સમુદાય આવે છે, તેઓ ત્રણ પ્રદક્ષિણા દઈને નવા નવા છંદ (=ગાયન) પુર્વક નાટા રંગ કરે છે અને ત્યાં જીનેશ્વરના મુખના વચનની વાતો તે ઘણી જ મીઠી લાગે છે. અને તે વચનની વાત તે તેજ મનુષ્ય વર્ણવી શકે કે જેણે પિતાની નજરે દેખી હાય (-સાક્ષાત સાંભળી હોય તેજ ભગવાનની વાણની મીઠાશ જાણી શકે.) | ૫ ઈમ આણંદે અતિક્રમ્યા; શ્રાવણ ભાદ્રો આસો રે; કૌતિક કેડિલ અનુક્રમે, અવિહડે કાર્તિક માસેરે. પાખિ પર્વ પતલું, પહેલું પુન્ય પ્રવાહિરે, રાય અઢાર તિહાં મિલ્યા, પિસહ લેવા ઉછાંહિરે. ૧૮ ભાવાર્થ:-એ પ્રમાણે અતિ આનંદ પુર્વક શ્રાવણભાદ્રપદ–ને આ માસ તે વ્યતીત થયા ને હવે અનુક્રમે કૌતુકવાળો ને કોડીલે એ કાર્તિક માસ આવ્ય, ને પતું | માસ For Private And Personal Use Only Page #611 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૭૩ તથા પુન્યના પ્રવાહવાળું એવું પાક્ષિક પર્વ પણ આવી પહેમ્યું, તે વખતે ઉત્સાહ પૂર્વક પૌષધ વ્રત ગ્રહણ કરવા માટે ત્યાં ૧૮ રાજાઓ આવી મ૯યા. ૫ ૬ ! ત્રીભવન જન સવિ તિહાં મિયા, શ્રી જિન વંદન કામેરે; સહેજ સંકિરણ તિહાં , તિલ પડવા નહિ કામરે. ગાયમ સ્વામિ સમવડી, સ્વામી સુધર્મા તિહાં બેઠારે; ધન ધન તે જિણે આપણે, લેયણે જિનવર દિઠારે. ૧૯ ભાવાર્થ :-તથા શ્રી જીનેશ્વરને વંદન કરવા માટે ત્રણે ભુવનના અનેક જન સમુદાય ત્યા આવી મલ્યા, તેથી ત્યાં સ્વાભાવિક રીતે એટલી બધી સંકડાશ થઈ કે એક તલનો દાણી પડવા જેટલું પણ સ્થાન બાકી રહયું નહિં, ત્યાં ગૌતમસ્વામી સરખા થી સુધર્મા સ્વામિ (પિસહ ઉચરાવવા, બેઠા, અહો આપણા સર્વેમાં તેઓને ધન્ય છે કે જેણે શ્રી જીનેશ્વરને સાક્ષાત્ નજરથી દેખ્યા હશે) ૫ ૭ ! પુરણ પુન્યના ઔષધ પૌષધ વ્રત વેગે લિધારે, કાર્તિક કાલી ચૌદશે. જિન મુબે પચખાણ કિધારે. રાય અઢાર પ્રમુખ ઘણે, જિન પગે વાંદણ દિધારે; જીન વચનામૃત તિહાં ધણે, ભવિયણે ઘટ ઘટ પધારે. ૨૦ ભાવાર્થ:-હવે ૧૮ રાજાઓએ સંપૂર્ણ પુન્યના ઔષધરૂપ સિહ વ્રત શિઘ લીધું અને કાર્તિક વદી ચર્તુદશીને દિવસે (–ગુજરાતી આસો વદિ ૧૪ ને દિવસે) શ્રી જીનેશ્વરને મુખે પિસહનાં પચખાણ ઉચર્યા, તથા ૧૮ રાજા વિગેરે ઘણું જન સમુદાયે શ્રી જીનેશ્વરને ચરણકમળ વાંદણું દીધાં, ને ત્યારબાદ ત્યાં ઘણા ભવ્ય જનોએ શ્રી જીનેશ્વરના વચન રૂપી અમૃતને ઘુંટડે ઘૂંટડે પીધું. (–અર્થાત શ્રી જીનેશ્વરની દેશના સાંભળી) | ૮ | For Private And Personal Use Only Page #612 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭૪ હાલ ૩ જી. મા રાગ મારુ ॥ શ્રી જગદીશ દયાળુ દુખ દૂર કરેરે, કૃપા કાર્ડિ તુજ જોડી; જગમારે જગમાંરે કહિએ કહુને વીરજીરે. ૨૧ ભાવ :- હે શ્રી જગતના ઈશ્વર ! હે દયાળુ ! જેણે તારી ક્રેડ કૃપા મેળવી છે તે પોતાનાં દુઃખ દૂર કરે છે. હવે જગતમાં હે વીર ! હું વીર ! એમ કાને કહીએ ! ॥ ૧ ॥ જગ નનેકુણુ દેશે એહુવી દેશના, જાણિ નિજ નિરવાણુ; નવ રસઃ નવ રસરે સાલ પહેાર દિયે દેશનારે. ૨૨ ભાવા:-હે પ્રભુ પેાતાના નિર્વાણ સમય નજીક જાણી જગતના જીવાને આવી દેશના કાણું આપો? હે પ્રભુ ! આપે તે નવ રસ યુક્ત ૧૬ પ્રહર સુધી દીધી છે. । . । પ્રબલ પુન્ય ફળ સ'સુચક સાહામણારે, અઝયણુ પણ પન્ન; કહિયાંરે કહિયાંરે મહિયાં સુખ સાંભળ હાએરે, ૨૩ ભાવાર્થ:-તે દેશનામાં પ્રબલ પુન્યના ફળને સૂચવનારાં તે શેાભીતાં પપ અધ્યયન કહ્યાં કે જે સાંભળીને પૃથ્વીમાં સ જીવાતે સુખ ઉત્પન્ન થાય. ॥ ૩ ॥ પ્રબલ પાપ કુળ અજઝયા તિમ તેટલાંરે, અણુ પુછ્યાં છત્રીશ; સુણતાંરે સુણતાંરે ભણતાં સવિ સુખ સપન્ટેરે, ૨૪ ભાવાથ :-પુનઃ દેશનામાં પ્રબલ એવા પાપના ફળવાળાં પશુ તેટલાંજ અધ્યયન કહ્યાં ને નહિ પૂછેલાં એવાં ૩૬ અધ્યયને ક્યાં તે સાંભળતાં સર્વ વાતે સુખ ઉત્પન્ન થાય છે!! ૪ !! For Private And Personal Use Only Page #613 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭૫ પુણ્યપાલ રાજા તિહાં ધર્મ કથાતરે, કહે પ્રભુ પ્રત્યક્ષદેવ મુજનેરે મુજનેરે સુપન અર્થ સવિ સાચલેરે. ૨૫ ભાવાર્થ: હવે ત્યાં ધમકથાની વચમાં પુણ્યપાલ રાજાએ કહ્યું કે પ્રભુ ! હે પ્રત્યક્ષ દેવ! મને જે સ્વપ્ન આવ્યાં છે તેને સત્ય અથ કહે છે ૫ છે. ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ગજ વાનર ખીર દ્રમ વાયસ સિંહ ધોગ, કમળબીજ ઈમ આઠ; દેખિરે દેખિરે સુપન સભય મુઝ મન હુઓરે. ૨૬ ભાવાર્થ :-હસ્તિ–વાનર–ક્ષીર–વૃક્ષ–કાગ–સિંહ-ધડે ને કમળનું બીજ એ આઠ સ્વપ્ન દેખીને મારું મન ભય ભ્રાન્ત થયું છે કે ૬ ! ઉખર બિજ કમળ અસ્થાનકે સિંહનુંરે, જીવ રહિત શરીરનું સેવનરે સાવરકુંભ મલિન એ શું ઘટેરે. ૨૭ ભાવાર્થ પુનઃ એ સ્વપ્નમાં ઉષર ક્ષેત્ર (-ખાર ભૂમિ) રૂ૫ અસ્થાન કે કમળનું બીજ ઉગેલુ) દેખ્યું, અને સિંહનું જીવરહિત શરીર દેખ્યું, અને સેનાને ઘડે પણ મલિન દે તે તેને અર્થ શું ઘટે છે તે કૃપા કરી કહે છે ૭ છે વીર ભણે ભુપાલ સુણો મન થર કરી રે, સુપન અથ સુવિચાર, હોરે હેડેરે ધરે ધર્મ ધુર ધરુ. ૨૮ ભાવાર્થ ત્યારે શ્રી વીર સ્વામિએ કહ્યું કે હે રાજા ચિત્ત સ્થિર કરીને સાંભળો અને તે અર્થ સાંભળી હૃદયમાં ધુરંધર એવો ધર્મ ધારણ કરજો. (પણ નકામે વિષાદ કરશે નહિ.) | ૮ છે For Private And Personal Use Only Page #614 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭૬ તથા તે હરિ અત્ત થઇ છે ઢાલ ૪ થી. શ્રાવક સિંધુર સારિખા, જીન મતના રાગી, ત્યાગી સહ ગુરુ દેવધર્મ, તત્વે મતિ જાગિ; વિનય વિવેક વિચારવંત, પ્રવચન ગુણ પુરા, એહવા શ્રાવક હોય, મતિમંત સનુરા. ૨૯ ભાવાર્થ: હવે આ ઢાલમાં પુણ્યપાલ રાજાએ પૂછેલા સ્વપ્નને અર્થ શ્રી વીર ભગવાન કહે છે કે હે પુણ્યપાલ રાજા ! જૈનધર્મના રાગી એવા શ્રાવકે તે હસ્તિ સરખા જાણવા, તેઓ વત પ્રત્યાખ્યાનવાળા તથા દેવ ગુરૂ ધર્મ રૂપ તત્ત્વપર જેની મતિ જાગૃત થઈ છે એવા, પુનઃ વિનય વિવેક ને વિચારવાળા ને જૈનશાસનના ગુણમાં પુરા, એવા મતિમાન ને તેજવાન શ્રાવકો થશે . ૧ લાલચે લાગા ડિલે, સુખે રાચિ રહિયા, ધરવાસે આશા અમર, પરમારથ દુહિયા; વ્રત વૈરાગ્ય થકિ નહિ, કઈ લેશે પ્રાયે, ગજ સુપને ફળ એહ, નેહ નવિ માંહોમાંહે ૩૦ ભાવાર્થ: તે શ્રાવકે ચેડા લેભમાં વળગી રહીને સુખમાં રાચી રહેશે, ને જીદગી સુધી ગૃહવાસમાં રહેવાની ઈચ્છાવાળા ને પરમાર્થમાં દુખીયા (–પરમાર્થ વિશેષ નહિ કરવાવાળા) તથા તે શ્રાવકમાંથી વૈરાગ્ય પામીને પ્રાયઃ કાઈકજ ચારિત્ર અંગીકાર કરશે. (બાકી ઘણાખરા દુઃખના નિમિત્તે ચારિત્ર લેશે) અને મહેમણે સ્નેહ પણ નહિ એવું ફળ હસ્તિના સ્વપ્નનું જાણવું છે ૨ | વાનર ચંચલ ચપલ જાતિ, સરખા મુનિ મોટા, - આગલ હોયણે લાલચિ, ભી મન બેટા, For Private And Personal Use Only Page #615 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચારજ તે આચારહિણ, પ્રાયે પ્રમાદિ, ધર્મ ભેદ કરશ્ય ઘણા સહેજે સ્વારથ વાદી. ૩૧ ભાવાર્થ :-વાનર જેમ ચંચળ અને ચપળ સ્વભાવી છે, તેમ તેના સરખા મેટા મુનિએ પણ આગળ ચંચળ ને ચપળ સ્વભાવી થશે, તેમજ લાલચુ, લોભી અને ખેડા મનવાળા થશે. તથા આચાર્યો તે અચારવિનાના ને પ્રાય: પ્રમાદી થશે, ધર્મમાં ઘણા ભેદ પાડશે, અને સહજ વાતમાં સ્વાથનું બેલનાર થશે. ૩ કે ગુવત મહંત સંત, મોહન મુનિ ડા; મુખ મીઠા માયાવિયા, મનમાંહે કુડા. કરયે માંહે માંહો વાદ, પર વાદે નાસે; બીજા સુપન તણે વિચાર, ઈમ વીર પ્રકાશે. ૩૨ ભાવાર્થ:-તથા કેઈકજ મુનિ ગુણવંત મહાત્મા સંત જગતને મોહ પમાડનાર એવા ભલા મુનિ થશે. બાકી ઘણા ખરા તે મુખે મિષ્ટ બેલનારા, હૃદયમાં પ્રચવાળા ને મનમાં બોટા એવા તે મુનિઓ માંહોમાંહો વાદ વિવાદ કરશે, અને અન્યદર્શનીના વાદ સમયે નાસી જશે. એ પ્રમાણે બીજા સ્વપ્નને વિચાર શ્રી વીરસ્વામિએ પ્રગટ કહે છે કે છે કલ્પવૃક્ષ સરિખા હે, દાતાર ભલેરા, દેવ ગુરૂ ધર્મ વાસના, વરિ વારિના વેરા. સરળ વૃક્ષ સવિને દીએ, મનમાં ગહગહતા, દાતા દુર્લભ વૃક્ષ, રાજ ફળ ફુલે નહતા. ૩૩ ભાવાર્થ:- ભલા એવા દાતાર પુરષ કલ્પવૃક્ષ સરખા થશે, તેઓ દેવ ગુરૂ ધમની વાસનાવાળા ઉત્તમ જળના પ્રવાહ સરખા ને સરસ વૃક્ષની પેઠે સર્વને દાન દેવાથી મનમાં હર્ષ પામતા એવા દુર્લભ દાતાર રૂપ વૃક્ષરાજ (–કલ્પવૃક્ષ) ફળ અને લના ભારવડે નમી જનારા થશે . ૫ છે ૩૭ For Private And Personal Use Only Page #616 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૮ ખીર વૃક્ષ આડા થયા, કપટી જિનમતલિંગિયા, વળી ખન્નુલ સરિખા, મ કૅરૅટક તિખા; દાન દૈયતાં વારશે, અન્ય પાવન પાત્રી, ત્રીજા સુપન વિચાર દ્યો, જિન ધર્મ વિધાત્રી. ૩૪ ભાવાર્થ :-વળી કપટી એવા જૈનમુનિના વેષને ધારણ કરનારા તે બાવળ સરખા થશે, અને કાંટા વડે તીક્ષ્ણ એવાં ક્ષીર વૃક્ષ જેમ આડાં થયાં તેમ પવિત્ર પાત્રને દાન દેતાં પણ બીજા નિવારણ કરશે, એ પ્રમાણે જૈનધર્મના નાયક શ્રી વીર જીનેશ્વરે ત્રીજા સ્વપ્નના અ ચે! ॥ ૬ ॥ સિહુ કલેવર સારિખા, જિનશાસન સખલે, અતિ દુર્દીત અગાહનિય, જિમવાયક જમલે; પરશાસન સાવજ અજ, તે દેખી પે, ચેોથા સુપન વિચાર ઇમ, જિનમુખથી જપે ૩૫ ભાવાર્થ :-સબળ એવું જૈનશાસન તે સિંહના કલેવર સરખું' છે, કારણ કે જૈન સિદ્ધાંત અતિ દુર્દાન્ત ( ––બીજો કાઈ નખાવી શકે એવું ) ખીજાથી અવગાહન ન થઈ શકે ( -સમ્યક્ સ્વરૂપ ન સમજાય ) એવુ જરૂ છે, છતાં પણ અન્યદર્શન રૂપી સાવથી કરાની મા 'પાયમાન થશે, એ પ્રમાણે શ્રી વીરજીનેશ્વરે પેાતાના મુખથી ચોથા સ્વપ્નને અર્થ કહ્યો ! ૭ || ગચ્છ ગંગાજળ સારીખેા, મુકી મતિ હિંણા, મુનિ મન રાચે છિન્નુરે, જીમ વાયસ દી!; વચક આચારજ અનેક, તેિણે ભાળવિયા; તે ધર્માંતર આદરે, જડમતિ બનૢ વિયાં. તે ૩૬ ભાવા : ગગાજળ સરખા પેાતાના ગચ્છ (ગુરૂકુલવાસ) For Private And Personal Use Only Page #617 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહક મુકીને મતિહીન એવા મુનિઓનું મન દીન કાગડાઓ જેમ ખાબોચીયામાં આનંદ પામે તેમ એકલ વિહારમાં આનંદ પામશે. વળી અનેક જે પ્રપંચી આચાર્યો થશે તેઓએ ભુલાવેલા ઘણા જડમતિવાળા ભવ્ય છ બીજા ધર્મને આદર કરશે પાટા પંચમ સુપન વિચાર એહ, સુણીઓ રાજાએ છઠે સેવન કુંભ દીઠ, મેલ સુણી કેને. કે કે મુનિ દર્શન જ્ઞાન ચારિત્ર, પૂરણ દેહા; પાલે પચાચાર ચારુ, ઈડિ નિજ ગેહા. ૩૭ ભાવાર્થ-એ પ્રમાએ પાંચમા સ્વપ્નને અર્થ રાજાને સંભળાવ્યો હવે છઠે સ્વને સુવર્ણને ઘડે મલિન દેખ્યો તેનો અર્થ સાંભળ! કઈ કાઈ મુનિ પિતાના ઘર કુટુંબનેઃ ત્યાગ કરી દર્શન-જ્ઞાન-ને ચારિત્ર વડે પરિપૂર્ણ દેહવાળા થઈ મનહર પાંચ પ્રકારને આચાર પાળશે ૯ ! કે કપટી ચારિત્ર વેષ, લેઈ વિપ્રતા મેલે સેવન કુંભ જીમ, પિંડ પાપે ભારે. છઠ્ઠા સુપન વિચાર એહ, સાતમે ઇ દિવર; ઉકરડે ઉત્પતિ થઈ, તે શું કહો જિનવર. ૩૮ ભાવાર્થ; અને કેટલાક પટીઓ ચારિત્રને વેષ ધારણ કરી બીજાને ઠગશે અને જેમ સુવર્ણનો ઘડે મેલો દેખે તેમ પાપ વડે પિતાનું ઉદર ભરશે. એ છટડા સ્વપ્નનો અર્થ કહ્યો, હવે સાતમે સ્વપ્ન જે ઉકરડામાં કમળ ઉગેલું દેખ્યું તેને શું અર્થ ? તે હે જીનેશ્વર આપ પ્રકાશ કરે, ત્યારે શ્રી વીર જીનેશ્વર કહે છે કે ૧૦ છે પુણ્યવંત પ્રાણિ હશે, પ્રાયે મધ્યમ જાત દાતા ભક્તા ઋદ્ધિવત, નિર્મળ અવદાત. For Private And Personal Use Only Page #618 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮૦ સાધુ અસાધુ જતિ વદે, તવ સરીખા કિજે; તે બહુ ભદ્રક ભવિયણે, શ્યો ઓલભ દીજે. ૩૯ ભાવાર્થ:-પ્રાયઃ મધ્યમ જાતિના જીવો ઘણા પુન્યવંત થશે, તેઓ દાતા–ભકતા-ઋદ્ધિવાન–ને નિર્મળ ચારિત્રવાળા થશે, વળી સાધુ અસાધુ એવા મુનિઓને સરખા ગણીને ઘણા ભકિક ભવ્ય વંદના નમસ્કાર કરશે. તે સર્વને શું ઉપાલંભ ( –ઠપકે) અપાય ! ૧૧ , રાજા ત્રિપરે સુ સાધુ, આપપુગોપી; ચારિત્ર સુધુ રાખશે, સવિ પાપ વિલે પી. સતમ સુપન વિચારવીર, જિનવરે ઈમ કહિયે, અષ્ટમ સુપન તણે વિચાર, સુણિમન ગહનહિ. o ભાવાર્થ-જાણું જોઈને ગાંડા થયેલા રાજા અને પ્રધાનની માફક સુસાધુઓ પિતાને ભાવ ગેપવી અને સર્વ પાપને નાશ કરી શુદ્ધ ચારિત્ર પાળશે, એ પ્રમાણે શ્રી વીર જીનેશ્વરે સાતમાં સ્વપ્નનો અર્થ કહ્યો અને હવે આઠમા સ્વપ્નને અથ સાંભળી રાજા પોતાના મનમાં અતિ હર્ષ પામ્યાના ન લહે જિન મત માત્ર જેહ, તેહ પાત્રન કહિએ, દિધાનું પરભવ પુણ્ય ફળ, કાંઈ ન લહિયે. પાત્ર અપાત્ર વિચાર ભેદ, ભેલા નવિ લહેયે, પુણ્ય અથે તે અર્થ, આથ કુપાત્રે દેહસ્ય. ૪૧ ભાવાર્થ :-તે આઠમા સ્વપ્નને અર્થ આ પ્રમાણે જેઓ જૈનધર્મ માત્રને પણ પામ્યા નથી તેઓ પાત્ર ન કહેવાય, અને તેઓને દાન આપવાથી પરભવનું પુન્યફળ કઈ પણ પ્રાપ્ત થાય નહિં. એ પ્રમાણે પાત્ર અપાત્રને વિચાર ભદ્રિક જીવો સમજશે નહિ, અને કુપાત્રને આપવાથી પણ પુણ્ય થશે એમ ધારી ધન લક્ષ્મી વિગેરેનું દાન આપશે. છે ૧૩ છે For Private And Personal Use Only Page #619 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮૧ ઉખર ભૂમિ દષ્ટ બિજ, તેહને ફળ કહિયે; અષ્ટમ સુપન વિચાર ઈમ, રાજા મન ગ્રહિયે. એહ અનાગત સવિસરુપ, જાણિ તેણે કાલે; દીક્ષા લીધી વીર પાસ, રાજા પુન્ય પાળે. ૨ ભાવાર્થ : એ ઉખર ભૂમિમાં દેખેલું (-ઉગેલું) જે બીજ તેનું ફળ કહેવાય. એ પ્રમાણે આઠમા સ્વપ્નને અર્થ છે રાજન્ ! તારા મનમાં જાણજે. અહો ! આ ભગવાન ભવિષ્યકાળનું પણ કેવું સત્ય સ્વરૂપ જાણે છે ! એમ જાણ પુજ્યપાલ રાજાએ તેજ વખતે શ્રી વિર ભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરી. તે ૧૪ છે છે ટાલ ૫ મી. રાગ ગાડિ છે ઈભૂતિ અવસર લહિરે, પુછે કહો જિનરાય; આગળ હવે હોશેરે, તારણ તરણ જહાજે રે. કહે જીન વીર. ૪૩ ભાવાર્થ-હવે શ્રી ગૌતમસ્વામી અવસર પામીને શ્રી વીરને પૂછે છે કે હે જીનેશ્વર ! હે સંસાર સમુદ્રથી તારવાને અને તરવાને બહાણ સમાન શ્રી વીર જીનેશ્વર ! હવે આગળના કાળમાં શું શું થશે? તે કૃપા કરીને કહે છે ૧ . મુજ નિરવાણ સમય થકી રે, ત્રિÉ વરસે નવ માસ; માઠે તિહાં બેસયેરે, પંચમ કાલ નિરાશેરે. કહેo ૪૪ ભાવથ: ત્યારે શ્રી વીર જીનેશ્વર કહે છે કે હે ગૌતમ! મારા નિર્વાણના સમયથી ત્રણ વર્ષને નવમાસે ઘણો માટે અને નિરાસ (ઉદાસીન કરનાર) એવો પાંચમો આર બેસશે પર For Private And Personal Use Only Page #620 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાર વરસે મુઝ થકિર, ગૌતમ તુજ નિરવાણ, સોહમ વિશે પામશેરે, વરસ અખય સુખ ઠાણેરે. કહેo કંપ ભાવાર્થ:-મારા નિર્વાણથી ૧૨ વર્ષ હે ગૌતમ ! તું મોક્ષે જઈશ. અને સુધર્મા ગણધર ૨૦ વર્ષે અક્ષય સુખ સ્પ મેક્ષ સ્થાન પામશે છે ૩ છે ચઉસઠ વરસે મુઝ થકિર, જબુને નિરવાણ આથમણે આદિત્ય થકિરે, અધિકુ કેવળ નાણોરે, કહે ૪૬ ભાવાર્થ: મારા નિર્વાણથી ૬૪ વર્ષે જંબૂસ્વામિ મેસે જશે અને સુર્યથી પણ અધિક પ્રકાશ કરનાર કેવળજ્ઞાન અસ્ત પામશે. ( –વિચ્છેદ જશે ) છે છે મન પર્વ પરમાવધિરે, ક્ષકેશમ મન આણ સંયમ ત્રણ જિન કલ્પનીરે, પુલગાહારગહાણ. કહેo ૪૭ ભાવાર્થ:- પુનમનઃ પર્યવજ્ઞાનપરમાવધિજ્ઞાનક્ષપણિ ઉપશમ શ્રેણિ-પરિહારવિશુદ્ધિ-સુક્ષ્મપરાય–ને યથાખ્યાત એ ૩ ચારિત્ર-જનકલ્પ-પુલાલબ્ધિ–ને આહારક લબ્ધિ એટલી વસ્તુઓ વિચ્છેદ પામશે એમ જાણવું છે પણ સિઝભવ અઠણરે, કરસ્ય દસ (વૈકાલિક) ચઉ પૂર્વેિ ભદ્ર બાથરે, થાણ્યે સયલ વિલિયર. કહે ૪૮ ભાવાર્થ:-મારા નિર્વાણથી ૯૮ વર્ષે શ્રી શય્ય-ભવસૂરિ દશવૈકાલિક નામનું સુત્ર રચશે, અને ચૌદ પૂરી શ્રી ભદ્રબાહુ સ્વામિથી ચાર પૂર્વનો અથ વિચ્છેદ જશે ( –ભદ્રબાહુ સ્વામિ સુધી ૧૪ પૂર્વ અથ રહેશે અને ત્યારબાદ ૧૦ પૂર્વ મૂળ રહેશે.) અથવા શ્રી ભદ્રબાહુ સ્વામિથી સંપૂર્ણ શ્રતજ્ઞાનને વિનાશ થશે. ૬ છે For Private And Personal Use Only Page #621 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮૩ દયશત પન્નરે મુઝ થકિરે, પ્રથમ સંધયણ સંડાણ પુવણું ઉગતે નવિ હશે, મહાપ્રાણ નવિ જાણેરે. કહેo ૪૯ | ભાવાર્થ :-મારા નિર્વાણથી ૨૧૫ વર્ષે પ્રથમ સંઘયણ અને પ્રથમ સંસ્થાન (–વજઋષભનારા સંઘયણ ને સમચતુરસ્ત્ર સંસ્થાન) તથા મહા પ્રાણ નામનું ધ્યાન પ્રથમ પ્રહરના પ્રારંભે વિચ્છેદ પામશે. || ૭ ચત્રિયપને મુઝ થકિરે, હશે કાલિક સુર; કરચે ચીથી પજુસણ, વગુણ રયણને પુરોરે. કહેo ) ભાવાર્થ:-મારા નિર્વાણથી ૪૫૩ વર્ષે શ્રી કાલિકાચાર્ય થશે તે ઉત્તમ ગુણ રત્નનો ભંડાર આચાર્ય ચોથનાં પજુસણ (સંવત્સરી) કરશે. ૮ મુઝથી પણ ચોરાશિયેરે, હેશે વયર કુમાર; દસ પુર્વિ અધિકાલિઓરે, રહેશે તિહાં નિરધારોરે. કહે૦ ૫૧ ભાવાર્થ:- મારા નિર્વાણથી ૫૮૪ વષે શ્રી વજકુમાર નામના આચાર્ય થશે તેમનામાં (અથવા ત્યાં સુધી) કંઈક અધિક ૧૦ પુર્વનું જ્ઞાન નિશ્ચય રહેશે કે ૯ છે મુઝ નિર્વાણ થકિ ઇસેરે, વિશ પછી વનવાસ; મુકી કરશે નગરમાંરે, આર્ય રક્ષિત મુનિ વાસરે. કહે પર ભાવાર્થ-મારા નિર્વાણથી ૨૦ વર્ષ પછી શ્રી આર્ય રક્ષિત સુરિ વનવાસ મુકીને નગરમાં વાસ કરશે કે ૧૦ છે સહસે વરસે મુઝ થકિરે, ચઉદ પુરવ વિચ્છેદ તિષ અણુ મિલતાં હશેરે, બહૂલ મતાંતર દોરે. કહેo ૫૩ ભાવાર્થ:-મારા નિર્વાણથી ૧૦૦૦ વષે ચૌદે પુર્વને વિછંદ જશે, અને જ્યોતિષનાં ગણિત બરાબર સાચાં નહિ પડે, અને ઘણા મતમતાન્તર ને ઘણું ધમભેદ થશે કે ૧૧ છે For Private And Personal Use Only Page #622 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮૪ વિક્રમથી પચ પરચાશિએરે, હોશે હરિભદ્ર સુરિ જિન શાસન અજુવાળશે, જેથી દુરિયાંસવિદુરરે. કહે ૫૪ ભાવાર્થ: વિક્રમથી પ૮પ વષે શ્રી હરિભક સુરિ થશે, તેઓ જૈન શાસનની શોભા વધારશે, અને જેનાથી સર્વ પાપો પણ દૂર રહેશે કે ૧૨ છે દ્વાદશ સત્ત સત્તર સમે રે, મુઝથી મુનિ સુરી હિર, બપ્પભટ્ટ સુરિ હેયોરે, તે જિન શાસન વીરરે. કહેo ૫૫ ભાવાર્થ:-મારા નિર્વાણથી ૧૨૭૭ વર્ષે શ્રી જૈનશાસનના વીર એવા શ્રી હરિ સુરિ અને બા બપ્પભટ્ટ સુરિ થશે. ! ૧૩ ! મુઝ પ્રતિબિંબ ભરાવક્ષેરે, આમરાય ભૂપાલ, સાદ્ધ ત્રિકટી સેવન તેણેરે, તાવયણથી વિશાલેરે. કહે. પ૬ ભાવાર્થ:-બપ્પભટ્ટ સુરિના વિશાળ ઉપદેશથી આમ રાજા મારી ૩ ક્રોડ સુવર્ણની પ્રતિમાઓ ભરાવશે છે ૧૪ છે ડશ શત ઓગણોતરેરે, વરસે મુજથી મુણિંદ, હેમ સુરિ ગુરુ હશેરે, શાસન ગણ દિણ દોરે. કહે. પ૭ ભાવાર્થ-મારા નિર્વાણથી ૧૬૬૯ વર્ષે જેનશાસનરૂપી આકાશમાં સુર્ય સમાન એવા અને મુનિઓમાં ઈન્દ્રસમાન એવા હેમચંદ્ર આચાર્ય થશે કે ૧૫ છે હેમસુરિ પડિહશેરે કુમારપાળ ભૂપાળ; જીન મડિત કરફ્યુ મહરે, જિન શાસન પ્રતિપલે રે. કહેo ૫૮ ભાવાર્થ:-તે હેમચંદ્રાચાર્ય કુમારપાળ રાજાને પ્રતિબંધ કરશે અને તે જૈનશાસનનો પ્રતિપાલ કુમારપાળ રાજા પૃથ્વીને જેન ચેત્યોથી શણગારશે ૫ ૧૬ છે For Private And Personal Use Only Page #623 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૩ ભાવા:-હે હ્રદય હવે તુ ધીઠું થઈને નિઃસ્નેહી માણસ જોઈને તુ તેની સાથે સ્નેહ ન કર, જ્યાં બંનેના હૃદય હેતથી હ` પામીને મળે તે જ સરખી પ્રીતિ કહેવાય પા તેં મુઝને મનડુ· નવ દીધું, મુજ મનş" તે લીધું રે; આપ સવારથ સઘળા કિધા, મુગતિ જઈને સિહોરે, ૭૦ ૮૬ ભાવા : હે વીર ! તેં તારૂ મન મને ન આપ્યું ( “તારા મનની વાત મને જણાવી નહિં ) પણ મારૂ મન તેં લીધું" ( –મારા મનની વાત તે જાણી લીધી અને તે પોતાના સ સ્વાથ સાધી લીધેલુંકે જેથી મેાક્ષમાં જઈને બેઠે !! ૬ ll ૩. આજ લગે તુજ મુજસુ' અંતર, સુપનતર નવ હુ તા; હૈડા ુજે હિયાલિ છ’ડી, મુજને મુક્યા રેવારે છ૦ ૮૭ ભાવાર્થ :-આજ સુધી હારે તે મ્હારે સ્વપ્નમાં પણ અન્તર નહેાતું, પણ આજે તે હૃદયના હેતથી હેતાલપણું છેાડી મને રૂદન કરતા મુકયા ! છ !! કા કેહશું બહુ પ્રેમ મ કરસ્યા, પ્રેમ વિટખણુ વિરુષ્ક; પ્રેમે પરવશ જે દુખ પામે, તે થા ધણું ગિરુઈ, જી૦ ૮૮ ભાવાર્થ : અહે। જગતમાં કાઇ કાઈની સાથે પ્રેમ ન કરશે, પ્રેમની વાત બહુ વાંકી—વિપરીત છે, વળી પ્રેમને પરવશ થયેલાએ જે દુઃખ પામે છે તેની વાત પણ ઘણી મેાટી છે ! ૮ ! નિસનેહી સુખિયા રહે સઘળે, સ સનેહી દુખ દેબેરે; તેલ દુગ્ધ પરે પરની પીડા, પામે નેહ વિશેષેરે, જી૦ ૮૯ ભાવાર્થ :-ખરેખર જગતમાં સર્વત્ર સ્નેહવિનાનાં For Private And Personal Use Only Page #624 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુજ સુખ દેખે છે, અને સ્નેહની સાંકળવાળા મનુષ્યો દુઃખજ દેખે છે, વળી સ્નેહના વિશેષ પણાથી તેલ અને દૂધની પડે પરથી પીડા પામે છે ! ૯ સમવસરણ કહિએ હવે હોંશે, કહો કે નયણે જોશે; દયા ધેનુ પુરી કોણ દેહવશે, વૃષ દધિ કેણ વિગેરે. જી ૯૦ ભાવાર્થ: અહે હવે સમવસરણ કયારે થશે ! અને હવે નયનથી ભગવાનને ક્યારે જોઈશ! દયા રૂપી ગાયને સંપૂર્ણ કેણુ દોહયે, અને ધમ રૂપી દહિં કાણુ વલોવશે ? ૧૦ છે ઈણ મારગ જે વાલ્હા જાવે, તે પાછા નવિ આવે, મુજ હૈડા દુખડે ન સમાએ, તે કહે કુણ સમાવેરે. છo ૯૧ ભાવ: વળી જે સ્નેહિઓ એ મારગે જાય છે તેઓ ફરી પાછી આવતા નથી, મારું મન દુઃખથી સમાતું નથી તે મારે દુખી મન કેણ શમાવી શકશે ? ૧૧ ઘો દરિસણુ વીરા વાલાને, જે દરિસણના તરસ્યારે; જે સુહણે કેવા દેખરું, તો દુખ દુર કરેલું છે. છo ૯૨ ભાવાર્થ : હે વીર ! જે આપના દર્શનના તરસ્યા છે એવા આપના સ્નેહિને એકવાર દર્શન આપે, જે કોઈ વખત સ્વને પણ આપનાં સાક્ષાત દર્શન થશે તે પણ હું મારું દુઃખ દુર કરીશ ૧૨ છે પુણ્ય કથા હવે કુણ કેળવશે, કોણ વાલા મેળવશે મુજ મનડું હવે કુણ ખેલવશે, કુમતિ જિમતિમ બોલશેરે. જી૯૩ ભાવાર્થ:-હવે ધર્મ કથા કે કેળવશે ! મારા હિ વિરને કેણ મેળવશે ! હવે મારું મન કોણ રંજન કરશે ! અને હવે કમતિઓ ફાવે તેમ બોલશે છે ૧૩ છે For Private And Personal Use Only Page #625 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પક્ષ દેણ પુષ્યાનો ઉત્તર દેશે, કેણ સંદેહ ભાંજશેરે, સંઘ કમળ વન કિમ વિકશે, હું છઘસ્થા વેગેરે. આ૦ ૯૪ ભાવાર્થ =હવે પૂછયાને ઉત્તર કોણ આપશે! મનને સંદેહ કેણ ભાંગશે ! સંઘ રૂપી કમળનું વન કેવી રીતે પ્રકુધિત થશે ! હે પ્રભુ! હું તે હજી છદ્મસ્થના વેષમાં છું કે ૧૪ | હું પરાપુરવશું અજાણ, મેં જિન વાત ન જાણિક મહ કરે સવિ જગ અનાણી, એહવી છનછની વાણીરે. જી૫ ભાવાર્થ માટે પૂર્વાપર વાતો હું શું જાણું? હું જીનેશ્વર મેં આપના મનની વાત ન જાણું, અને મોહ સર્વ જગતને અજ્ઞાની બનાવે છે, હે જીનેશ્વર ! આપની એવી જ વાણું છે કે ૧૫ ! એહવે જિન વયણે મન વાપ્યો, મેહ સબલ કારે ઈણ ભાવે કેવળ સુખ આપ્યો, ઈદે જિનપદે થારે. છo ૯૬ ભાવાર્થ-એટલામાં શ્રી જીનેશ્વરની વાણુમાં મન લાગ્યું, રાગને અસાર જા ને ભાવના બળમાં વધતાં મેહના બળવાન સૈન્યને હઠાવી એજ ચઢતે ભાવે શ્રી ગૌતમ સ્વામીએ કેવળજ્ઞાન રૂપી સુખ પ્રાપ્ત કર્યું, અને ઈન્ડે પણ શ્રી ગૌતમ સ્વામીને શ્રી વીરને પદે સ્થાપ્યાં છે ૧૬ ઈ જુહાર્યા ભટ્ટારક, જુહાર ભટ્ટારિક તેણે; પર્વ પનેલું જગતમાં વાયુ, તે કિજે સવિ કણેરે. છo ૯૭ ભાવાર્થ:-ગૌતમસ્વામિ ભટ્ટારકને ઈન્દ્ર જુહાર્યા તેથી જુહાર ભટ્ટારક એવું પતું પર્વ જગતમાં ફેલાયું તે સર્વ કઈ કરે છે ! ૧૭ છે રાજા નંદિવર્ધન નોતરી ભાઈ બહિનર બીજે; તે ભાવડ બીજ હુઈ જગ સઘળે બેન બહુપર ક્લેિરે. જી ૯૮ For Private And Personal Use Only Page #626 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૯૬ ભાવાર્થ-બીજને દિવસે ને દિવર્ધનને શેક ટાળવા માટે નંદિવર્ધનની પ્લેને નંદિવર્ધન ભાઈને જમવા નોતર્યા તેથી સર્વ જગતમાં ભાવડ બીજ (ભાઇબીજ) નામનું પર્વ પ્રવત્યુ, તે પવ સઘળી બહેને ઘણે પ્રકારે કરે છે કે ૧૮ ઢાલ ૯ મી. વિવાહલાની. પહિરીએ નવરંગ ફાલડીએ, માંડ મૃગ મદ કેસર ભાલડીએ, ઝબ ઝબકે શ્રાવણે ઝાલડીએ. કરી કાઠે મુગતાફળ માલડીએ. છo ૯૯ ભાવાર્થ :-લલાટમાં કસ્તુરી ને કેશરનુ મંડન કરી નવરંગ ચીર પહેરીયે, ઝળહળતાં કુંડળ કાને પહેરીયે, ને ગળામાં મેતીની માળા પહેરીયે છે ૧ | ઘર ઘર મંગળ માલડીએ, જપે ગાયમ ગુણ જપમાલડીએ; પહેલું પરવ, દીવાલડીએ, રમે રસ ભર રમત બાલડીએ. છo ૧૦૦ ભાવાર્થ-એ પ્રમાણે ઘેરે ઘેર મંગળમાળા પૂર્વક જપમાળાવડે (–નવકારવાલિવડે) શ્રી ગૌતમ સ્વામીના ગુણ જપીયે, કારણ કે દિવાળી પર્વ આવી પહોંચ્યું છે, તે અવસરે બાળકે પણ હર્ષ ભર્યા થઈ રમતો રમે | ૨ | શોક સંતાપ સવિ કાપીઓએ, ઈ ગયમ વરપદે થાપીઓએ નરી કહે સાંભળ કતડાએ, જપ ગોયમ નામ એકતડાએ. લાવર્થ;-ગૌતમ સ્વામિને કેવળ જ્ઞાન થવાથી શ્રી વીર સંબધિ શેક સંતાપ સર્વ દુર કર્યો, અને સૌધર્મેન્દ્ર શ્રી For Private And Personal Use Only Page #627 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૯૭ ગૌતમપ્રભુને શ્રી વીરને પદે સ્થાપ્યા, સ્ત્રી પોતાના પતિને કહે છે કે હે સ્વામિ ! એવા શ્રી ગૌતમસ્વામિનું નામજ એકાતે જ છે ૩ છે ત્યો લખ લાભ લસરીએ, યે મંગળ કેડી કેડેશરીએ; જાપ જ થઈ સુત પેસરીઓ, જીમ પામીએ ઋદ્ધિ પરમેસરીએ. ૧૦૨ ભાવાર્થ:-ગૌતમ સ્વામિનું નામ જપવાથી લખપતિઓ લાખોના લાભ મેળવે, ક્રોડપતિઓ કરડે મંગળિક પ્રાપ્ત કરે, માટે અત્યંત તપેશ્વરી થઈ (–તપ કરવા પૂવક) શ્રી ગૌતમ સ્વામિને જાપ જપે કે જેથી પરમેશ્વરની ઋદ્ધિ પામીએ (–પરમાત્મ પદ મેળવી) | ૪ લહિએ દિવાલડી દાડલેએ, એતો પુણ્યને ટબકે ટાલુઓએ સુકૃત સિરિ દઢ કરો પાલડીએ, જિમ ધર હેય નિત્ય દિવાલડીએ. ૧૦૩ ભાવાર્થ:-દિવાળીને દિવસ આવે તે તો પતું પુન્યનું ટબકુ (-ટાણું અવસર) છે, તે દિવસે પુન્ય રૂપી લક્ષ્મીની પાળ દ્રઢ કરો કે જેથી પોતાને ઘેર નિત્ય દીવાળિ વર્તે છે ૫ છે ઢાલ ૧૦ મી. હવે મુનિ સુવ્રત સીસોરે, જેહની સબળ જગી રે, તે ગુરુ ગજપુરે આવ્યા?, વાદિ સવિ હાર મનાવ્યા. ૧ ભાવાર્થ:- હવે શ્રી મુનિસુવ્રત ભગવાનના શિષ્ય કે જેનું મહાભ્ય જગતમાં સબળ છે, તે મુનિરાજ ગજપુર નગરમાં પધાર્યા, ને સર્વ વાદીઓને હાર મનાવી ૧ છે For Private And Personal Use Only Page #628 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૯૮ પાવસ ચોમાસું રહિયારે, ભવિયણ હઈડે ગહંગહાઆરે નમુચિ ચક્રવત્તિ પદ્મરે, જસુ હિયડે નવિ છ. ૨ ભાવાર્થ-તે નગરમાં મુનિ વર્ષાચોમાસુ રહ્યા અને તેથી ભવ્ય જનોનાં હૃદય હર્ષ વાળા થયાં, તે અવસરે તે નગરમાં પદ્મ નામે ચક્રવર્તિ છે, ને તેને નમુચિ નામે પ્રધાન છે, તેમાં ચક્રવર્તિ સરળ હૃદયને છે ર નમુચિ તસ નામે પ્રધાનરે, રાજા દિયે બહુ માન; તિણે તિહાં રિઝવી રાયરે, માગિ મોટો પસાય. ૩ લિધે પટ ખંડ રાજ, સાત દિવસ માંડિ આજ પૂર્વે મુનિસું વિરોરે, તે કેણે નવિ પ્રતિબરે. ૪ ભાવાર્થ-તે રાજા પોતાના નમુચી પ્રધાનને બહુ માન સત્કાર કરે છે, તે પ્રધાને પણ રાજાનું ચિત્ત રંજન કરી એક મેટું પણ ( -વચન) માગ્યું, તે વચનબંધથી રાજા પાસે તે દિવસથી માંડીને છ દિવસ સુધીનું રાજ્ય લીધું. અને પ્રથમ તે મુનિવર સાથે એ પ્રધાને જે ઘણો વિરોધ કર્યો છે તે હજી સુધી કેઈનાથી પ્રતિબોધ પામી પોતાને વિરોધ ટાળે નહે છે ૩ ૪ ૫ તે મુનિસું કહે બડે રે, મુજ ધરતિ સવિ છેડે વિનવિઓ મુનિ મારે, નવિ માને કેમિં બટે. ૫ ભાવાર્થ:-હવે તે વિરોધ સંભારીને તે મુનિની સાથે તેણે કલેશ માંડ અને પોતે સાત દિવસને રાજા હેવાથી મુનિને આજ્ઞા કરી કે મારા તાબાની સર્વ પૃથ્વી છોડીને નમો સર્વ મુનિઓ મારા રાજયથી બહાર નિકળે, એ વખતે આચાર્યો એને ઘણે વિનવ્યો (-સમજાવ્યો) પણ તે ક્રરકમએ કઈ પણ માન્યું નહિ. છે ૫ છે For Private And Personal Use Only Page #629 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાઠસયા વષ તપ તપિઓરે, જે જિન કિરીયાને ખપીઓરે; નામે વિષ્ણુકુમારરે, સયલ લબધિનો ભંડાર. ૬ ભાવાર્થ:-આચાર વિચાર કર્યો કે આ રીતે સમજાવ્યાથી આ પ્રધાન સમજતો નથી માટે જેણે ૬૦૦૦૦ વર્ષ તપ કર્યો છે, અને જેનક્રિયાને ખપી (–ચિવાળો) અને અનેક લબ્ધિનો ભંડાર છે તેને મેરૂ પર્વતપરથી અહિં બેલાવીએ એમ વિચારી આચાર્યે પોતાના શિષ્ય મોકલી વિષ્ણુકુમાર મુનિને લાવ્યા છે ૬ છે ઉઠ કર્મ ભૂમિ લેવાશે, જેવા ભાઈની સેવા; હું ત્રિપદિ ભૂમિ દાનરે, ભલે ભલે આવ્યા ભગવાન. ૭ ભાવાર્થ-હવે વિષ્ણુકુમાર મુનિએ આવી મુનિને ઉપદ્રવ સાંભળી રાજ સભામાં જઈ નમુચિની ભકિત જાણવા માટે, અને સૂરિને ઉપદ્રવ ટાળવા માટે ૩ પગલાં ભૂમિ માગી, ત્યારે નમુચિએ કહ્યું કે ભલે આપ ભગવાન પધાર્યા છે તે માત્ર ૩ પગલાં જેટલી ભૂમિ આપું છું તેટલામાં સર્વ મુનિઓએ રહેવું. ! ૭ છે એણે વયણે ધડહડીઓરે, તે મુનિ બહુ કેપે ચઢિઓરે; કિધુ અભુત રૂપરે, જેયણ લાખ સરૂપ. ભાવાર્થ-ઇત્યાદિ અનેક વક્ર વચનેથી વિષકુમાર મુનિ ધડ ધડયા અને અત્યંત ક્રોધે ભરાયા, પિતાનું લાખ જન ઉચું અદભૂત રૂપ વિકુવ્યું. છે ૮ પ્રથમ ચરણ પ દીધેરે, બિજો પશ્ચિમે કિધોરે, ત્રિજો તસ પુકે થાપ્યોરે, નમુચિ પાતાળે ચોરે. ૯ ભાવાર્થ:- ત્યાં પ્રથમ પગલું પૂર્વ દિશામાં (જબુદ્ધ પના For Private And Personal Use Only Page #630 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦૦ પુર્વ કિનારે) અને બીજુ પગલું પશ્ચિમ દિશામાં મેલ્યું, અને કહ્યું કે બેલ હવે ત્રીજું પગલું જમીન કઈ આપે છે. ? કઈ પણ જવાબ નહિ આપવાથી ત્રીજું પગલું તે પાપી નમુચીની પીઠ ઉપર ધરી નમુચિને પાતાળમાં ચાં. એ ૯ ! થરહરિઓ ત્રિભુવન, ખળભળિયો સવિ જન, સળસળિયો સુર દિન્તરે, પડયો નવિ સાંભળિએ ક. ૧૦ ભાવાર્થ –આ મહા ઉત્પાત થવાથી ત્રણે ભુવન કપાયમાન થયાં, સર્વ લેક ખળભળી ઉઠ, દેવલોક પણ સળસળી ઉઠો, અને કાને પડયું પણ સંભળાય નહિં એ શોર મચી રહ્યો. | ૧૦ | એ ઉત્પાત અત્યંતરે, દૂર કરે ભગવંત હે હૈ મ્યું હવે થાશે રે, બોલે બંદૂ એક સારો. ૧૧ - ભાવાર્થ-આ ઘણે મોટા ઉત્પાત થયો તે હે ભગવદ્ દૂર કરો, અરે અરે હવે શું થશે ! એમ બહુ લોક એકીશ્વાસે બોલવા લાગ્યા. મેં ૧૧ છે કરણે કિન્નર દેવારે, કઠુઆ ક્રોધ સમવારે મધુર મધુર ગાએ ગિતરે, બે કરજોડિ વિનીત. ૧૨ ભાવાર્થસૈધર્મેન્દ્ર આ ઉત્પાત શાન કરવા માટે દેવ દેવીઓને મોકલ્યા. તે કિન્નર દેવોએ શ્રી વિષ્ણુકુમારને કડ ક્રોધ શમાવવા માટે તેમના કાનમાં મીઠાં મીઠાં ગીત ગાવા પુર્વક બે હાથ જોડીને વિનતિ કરવા લાગ્યા. ૧૨ !! વિનય થકી વળિયારે, એ જિન શાસશ બળિયો દાનવ દેવે ખમાવ્યો રે, નર નારીએ વધાવ્યો. ૧૩ For Private And Personal Use Only Page #631 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાર્થ એ પ્રમાણે દેના અત્યંત વિનયથી મુનિને ક્રોધ શિધ્ર શમી ગયો એ જીનશાસનમાં વિનય મહા બળવાન છે, ક્રોધ શમેલા વિપણુકુમાર મુનિને દેવ દોન.એ ખમાવ્યા અને સ્ત્રી પુરૂષોએ વધાવી લીધા છે. ૧૩ . ગાવલડી ભેંસ ભડકી રે, જે દેખી દુર તડકીરે, તે જતને ગ્રહિ છે રે, આરતિ ઉતારી મેરઈએ. ૧૪ ભાવાર્થ –ગાય અને ભેંસ વગેરે ભટકીને મુનિનું રૂપ દેખી દેર તેડાવી દૂર નાસી ગઈ હતી તે પણ જતના પુર્વક પાછી ઠેકાણે આણી, અને લોકેએ મેરાયાથી ઉપદ્રવ શમ્યાની આરતિ ઉતારી છે ૧૪ નવલે અવતારે આવ્યા, જીવિત ફળ લહિ ફાવ્યા શેવ સુલાળી કંસારરે, ફળ લઘુ નવે અવતારરે. ૧૫ ભાવાર્થ ના અવતાર પામ્યા અને જીવતરનું ફળ પામને ફાવ્યા છીએ એમ વિચારી લેકેએ હર્ષથી શેવ સુહાળી અને કસાર વિગેરે મંગલિક જમણે કર્યો અને ન અવતાર પામ્યાનું ફળ લીધું. ૧૫ છગણ તણે ઘરબારરે, નમુચિ લખું ઘર નારરે, તે છમ છમ ખેરું થાયરે, તિમતિમ દુખ દુરે જાયરે. ૧૬ ભાવાર્થ –હવે ઘરોઘર ઘરને બારણે સ્ત્રીઓએ છીણને નમુચિ બનાવ્યો. તે છાણને નમુચી જેમ જેમ ક્ષય પામત જાય તેમ તેમ દુઃખ પણ ક્ષય પામતું જાય એમ માનવા લાગ્યા. ૫ ૧૬ છે મદિર મંડાણ માંડયારે, દારિદ્ર દુખ દુર છાંડયાર, કાર્તિક શુદિ પડવે પરરે, ઈમ એ આદરીએ સરે. ૧૭ For Private And Personal Use Only Page #632 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦૨ - ભાવાર્થ-ઉત્પાત શયાના હર્ષથી લોકોએ પોતાનાં ઘરે શણગારવા માંડયા, અને દારિદ્ર દુઃખ વિગેરે સહુ દુર થયું એમ માનવા લાગ્યા, એ પ્રમાણે આ પર્વ કાર્તિક સુદિ પડવાને દિવસે સવ લેકેએ આદયુ છે ૧૭ | પુણે નરભવ પામિરે, ધર્મ પુન્ય કરે નરધામ; પુત્યે ઋદ્ધિ રસાતિરે, નિત નિત પુન્ય દિવાળીરે. ૧૮ | ભાવાર્થ -ઘણા પુણ્યથી આ મનુષ્યને ભવ પામી છે મનુષ્યો સર્વ સુખનું સ્થાન એવું ધમ પુન્ય કરે, પુન્યથી રસાલ રૂદ્ધિ પ્રાપ્ત થાય છે, અને પુન્યથી જ ઘેર નિત્ય નિત્ય દિવાળી વતે છે કે ૧૮ | કળા જિનતું નિરંજન સયલ રજણ, દુખ ભંજન દેવતા ઘો સુખ સામિ મુગતિ ગામિ, વીર તુઝ પાય સેવતા. તપ ગચ્છ ગણુ દિણંદ દહ દિસે, દીપ જગજાણિએ; શ્રી હીર વિજ્ય સુદિ સદ્ગ, તાસ પાટ વખાણીયે. ૧૯ ભાવાર્થ –હે જીનેશ્વર ! તું નિરંજન (કર્મરૂપ અંજનથી રહિત.) તેજવંત, ત્રણ ભુવનના ચિત્તને રંજન કરનાર, અને સર્વનું દુઃખ ભાગનાર દેવ છે, માટે મેક્ષ ગતિમાં ગયેલા હે વીર નેવર અમને સુખ આપ, અમે આપના ચરણ કમળની સેવા કરીએ છીએ, તપગચ્છ રૂપી આકાશમાં સુય સમાન દશે દિશામાં દીપતા અને જગતમાં પ્રખ્યાત એવા શ્રી હીરવિજયસુરિ સદ્ગુરૂ તેમની પ્રશંસા કરવા ગ્ય માટે (આ સ્તવનના રચનાર કોણ છે તે કહેવાય છે.) ૧ છે For Private And Personal Use Only Page #633 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦૩ શ્રી વિજયસેન સુરીસ સહ ગુરુ, વિજયદેવ સુરિસરૂ; જે જપે અહનિશ નામ જેહને, વર્ધમાન જિનેશ્વરે. નિર્વાણ સ્તવન મહિમા ભવન, વીર જિનાજે ભણે તે લો લિલાલબ્ધિ લચ્છી, શ્રી ગુણ હર્ષ વધામણે. ૨૦ ભાવાર્થ: વિજયસેન સુરિ સદ્ગુરૂ થયા, તેમની પાટે શ્રી વિજય દેવ સુરિ થયા કે જેઓ રાત્રિ દિવસ શ્રી વર્ધમાન જીનેશ્વરનું નામ જપે છે, એ પ્રમાણે શ્રી વીર જીનેશ્વરના મહિમાના મંદિર રૂપ આ નિર્વાણ સ્તવન જે કોઈ ભણે ગણે તે લીલા પૂર્વક લબ્ધિ અને લક્ષમી પામે એમ શ્રી ગુણહર્ષ નિર્વાણ મહિમાને વધાવે છે. અષ્ટાપદની ઢાળ પેલી પ્રથમ (દુલે ) સરસ વચન રસ ગુણ ભરી, કાશ્મીર દેશની વાસી, કવિજન કલ્પલત્તા સમી, જ્ઞાન દિપક આવાસ ૧ રૂષભાદિક ઇનવર નમી, પર ઉપગારી જેહ, ભવિક જીવને તારવા, યાન પાત્ર સમ તેહ, ૨ દિપક સમ ગુરુ મુજ મળ્યા, ટાળ્યા તિમિર અજ્ઞાન, આતમ હિત કરવા ભણી, તે છે પરમ નિધાન. ૩ એ કાળે તિર્થ ઘણું, ભવજલ તરવા નાવ, પૂન્યવત પ્રાણ લહે, તિરથ ભક્તિ ભાવ, ૪ તેમાં પણ એ તિરથ વડે, અષ્ટાપદ ગિરિરાજ ભરતે ભરાવ્યા ભાવથી, વીશે જીનરાજ. ૫ ગૌતમ આદિ મુનિ હુવા, તેણે ભેટયા ગિરિરાજ, હું પણ નિજ ગુરુ પાય નમી, ગુણસુ તિરથરાજ. ૬ For Private And Personal Use Only Page #634 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢાળ પ્રથમ (રાગ - વહેલા તે ઘેર પધારજો રે) આ આ પાસજી મુજ મળીયારે. જબુદ્વિપ મેઝાર રે, તિહાં વનિતા નગરી છે સાર રે, જિહાં આરજ દેશ ઉદ્ધાર રે, ભલા દેવળ શોભે અપાર; વાલા હે અષ્ટાપદ ગિરિ ભેટે રે, એ તો ભેટીને પાપને મેટા ૧ વાલા નાભિરાચા કુળચંદ રે, માતા મરૂદેવીને નંદ રે, પ્રભુજીનું મુખડુ શોભે જેમ ચંદરે, આજ સમયથી આનંદ વાલા ૨ સહુ ઈદિક હરખાયા રે, મળી ઈદ્રાણુ ગુણ ગાય રે, પ્રભુને મેરૂ શિખર નવરાવ્યા રે, પછી માતા પાસે પધરાવ્યા વાલાહે ૩ એમ જિન કલ્યાણક કીધું રે,નામ રૂષભ કુંવર શુભ દીધું રે, પ્રભુ ત્રણ ભુવન જસ લીધું રે, માતા પિતાના મનોરથ સિદ્ધા ૪ યૌવન વય જબ પ્રભુ આવે રે, માતાપિતા મળી પરણાવે રે, પ્રભુ સંસારિક સુખ પાવે રે, એતિ અથિર પણું મન લાવે છે ભરતાદિક પુત્ર પ્રસિદ્ધ રે, સહુને રાજ્ય પ્રભુજીએ દીધારે, પછી વરસી દાન દીધા રે, આપે પંચ મહાવ્રત લીધા વાલા કે સહુ જીવ તણું મન ભાયા રે, સ્વામી અપ્રતિબદ્ધ સહાયા રે, દાન દયા દિલ લાવ્યા રે, એમ સુમતિ વિમલ ગુણ ગાયા રે ૭ ઢાળ ૨ દુહા બીજે કર્મ બંધન તોડવા એ, માટે એ કયાય, ગજીવન જગ તારવા, સંજમ ધારી થાય. .. ૧ For Private And Personal Use Only Page #635 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦૫ દ્રવ્ય ભાવથી વીરમ્યા, તાડયા માહના કુદ, ત્રિકરણ જોગ સુધા રમે, વદુ રૂષભ જિદ, ...... શત્રુ મિત્ર સમતુલ્યતા, વીતરાગતા પૂર, ભવિક કમળ પડિ મેાધતા, અભિનવ ઉગ્યા સુર, ૩ ***** ઢાળ બીજી ( રાગ – પિત્તળ લેાટા જળે ભર્યા હૈ, દાતણુ કરતા જાવ રે, ) For Private And Personal Use Only લેઈ દિક્ષા પ્રભુ સ`ચર્યા રે, લેઇ આજ્ઞા પ્રભુ સ`ચર્યા રે, કરતાં ઉગ્ર વિહાર રે વાલા મારા નિતાનગરી પધારજો રે. ૧ રાજ છેાડી રળિયામણું રે, રાણીએ છેડી રઢિયાળી રે, વાલા મારા નિતાનગરી પધારજોરે, કરજો વિક ઉપગાર ૩, ૨ સુખ શય્યા સાહિલી તજી હૈ, સાહિલા તજયા માય ને ખાપરે, 3 સાવન થાળ ભાજન તજયા હૈ, કર પાતરીએ કર્યા વહેવાર, ૪ કરૂણાનિધિ કરૂણા કરી રે, થયા ષટકાય પૃથ્વીપાળરે. પ સાવરીએ ૫'ખી ઘણા ૐ, પખીને સરવર એકરે, ૬ તુમ સૈવક પ્રભુ અતિ ભલા રે, મારે છે તુમારા આધારરે, ૭ સહુને જેમ તેમ ચાલશે રે, મારે ન ચાલે ક્ષણ એકરે. ૮ માતા પિતા વીષ્ણુ બાલુડા રે, જેમ તેમ ડેલા ખાયરે, ૯ ઉભી ઝૂરે તારી માવડી રે, ભોજન વેળા ઝૂરે બાપ રે, ૧૦ લાડકવાયા તારા દિકરા રે, બેટા સામુ જુએ એકવાર રે, ૧૧ રાણી રૂએ રગમહેલમાં રે, તેને તેા હૈયાના હાર ૨, ૧૨ જે ગામે તુમ પધારશે રે, ધન્ય તે લેટ્કાના ભાગ્ય રે, ૧૩ Page #636 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વરસાદ રે. ૧૭ ભરતજી વિનવે ભાવથી રૈ, સાંભળો જગ પૃથ્વીપાળ ૨, ૧૪ અષાઢ માસે પધારત્ને રે, રહેશું વાટડી જે રૂ. ૧૫ શ્રાવણ માસે વનરાજી ફળે રે, પ્રભુ આવ્યે ફળે અમ આશરે. ૧૬ ભાદ્રવા પેરે ગાજરો રે, મ વાણી આસા માસે આશા ઘણી રે, રહેશુ. આશા ભરપુર ૨, ૧૮ કારતક માસે કરુ સેવના રૈ, ન કરેા વિહારની વાત રે. ૧૯ વિચરતા પ્રભુ એમ કહે રે, રાખો ધર્મ શું રાગ રે. ૨૦ દાન યા દિલમાં ધરા રે, સુમતિ વિમળ ગુણ ગાય રે. ૨૧ ॥ અથ શ્રી આદીશ્વરજીની ઢાળો ! શ્રીગુરૂ ચરણ કમલ નિમરે, સમિર સરતિમાયઃ શ્રી રૂષભદેવને ગાવતાં જીરે, હિયડે હરખ ન માય !! ૧ ॥ આદીસર મુજ મન મેાહનવેલ । એ આંકણી ! નયરી અયેાધ્યા જાણીએ જીરે, ઈંદ્રપુરિથીરે સાર; નાભિ કુળમાં રાચેા જીરે, વિશ્વતણા આધાર ! આ ! ૨ ! સુખભુવન સુખસેજડ જીરે, પોઢયા મરૂદેવી માત; સર્વાર્થ સિદ્ધથી વિજીરે, ઉતર્યા ઉદર મજાર !! આ ॥ ૩ ॥ અષેાજ નિંદ્રા મેં છતા જીરે ! સુપન દિઠા છે શ્રીકાર !! ચાદ સુપન પૂરાં લડ્યાં જીરે ! મૂળ ભાખા ભરથાર ! આ ॥ ૪ ॥ પહેલે સુપને હાથિયા જીરે, ખીજે વૃષભ જિષ્ણુદ ત્રીજે સિંહ સાહામણા ૭૨ ૫ ચેાથે લમો I સાર ॥ આ ॥ ૫ ॥ ફુલમાળા છે પાંચમે જીરે ! છડે ઉજવળ ચંદ !! સાતમે દિનકર દીપતા છ !! આઠમે ધ્વજ આણંદ !! આ ! } !! રત કળશ નવમે ભર્યાં જીરે !! દસમે પદ્મસર ખાસ સમુદ્ર અગિયારમે સુદજીરે ! બારમે અમર વિમાન ॥ આ ।। ૭ ।। રાણુરેલ વળી તેરમે જીરે ચત્ક્રમે અગ્નિ For Private And Personal Use Only Page #637 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૯૭ પ્રધાન છે દસ ચાર સુપન એ સહિ રે ! મેતો દીઠાં એમ છે આ છે ૮ છે સુપન પાઠક તે છે નહિ. છરે છે નાભિ કરે મન સુવિચાર છે ટૌલેક્ય સુત હોશે ભલે છરે છે સુપનતણે અનુસાર, આ છે ૯ છેમરુદેવા તિહાં હરખીયાં છરે છે સાંભળી ભૂપતિ વેણ છે નિજ થાનક આવી રહ્યા છરે છે ગરભાવાસે ગુણ ગેહ છે આ ૧૦ | નવમાસ વાડા ઉપર છરે છે ઉત્તરાષાઢા નક્ષત્ર છે ચિત્ર વદની આઠમે છરે છે પ્રસવ્ય પુત્ર પવિત્ર છે આ છે ૧ છે જન્મ ઓચ્છવ સુર કર્યો છરે છે આવી છપન કુમારી જન્મ વિશેષ એણિપરે કરી છરે છે ગયા નિજ નિજને ઠામ છે આ છે ૧૨ છે ઢાલ-૨ જુવો જનમ થે જિનને જાણુરે છે દેવ ઘર ભરે ધન અરે ! જિનની તિહાં ધન રાશિ લખાયરે છે. માય બાપને હરખ ન માય રે છે ૧ જિનછ રમત વછે જિહાંરે છે દેવ કરાં થાએ તિહાંરે છે જિનછ રમતા તે કાંઈ ન હાર રે ! જિનના અતિશય જનમથી ચારરે છે ૨ અનુક્રમે જેવી આવે છે દોય હરિ કન્યા પરણાવે છે ઋષભ પરણીને નિજ ઘર આવે છે ઈ કાણું સુખે ગીત ગાયરે છે ૩ / સમય રાજને અવસર જાણુંરે છે લેવા ગયાં યુગલીયાં પાણી છે જળ લાવ્યા યુગલીયા જામ છે દિઠ નવો અંગુઠે તામ ૨ | ૪ પાણી નાખ્યું તેહને ઠામરે છે વનિતા નગરી તે દીધું નામ છે ત્યાશિ લાખ પુરવ ઘર વાસરે ત્યાં લગે કરે દેવ કુરૂકુળના આહાર પ ! સો પુત્ર દેય પુત્રી સારા તિહાં લગે રહે ઘરબાર છે For Private And Personal Use Only Page #638 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦૮ દ્વાલ-૩ જુવો રે રૂષભજી દિક્ષા લીએ રે વૈરાગી વડ વીજી ! સોય પુત્રને રાજ, જુદાં જુદાં વહેચીને આપે ધીરજ ર૧ . દિન પ્રતે દાન એટલું દીએ, આઠ લાખ એક કેડીઝ જિનનું તે દાન જે નર લેશે છે તેની તે ભવગતિ થોડીજી છે છે. ગોત્રીજોને ભાગજ આપે છે સાર્યા વછિત કાજજી ! મણિ મુક્તાદિક ધનને છોડિ લેવા મુકતિના રાજજી ! ૩ છે વરસીદાન રૂષભ આપે છે સાંભળો થઈ સાવધાનજી ! ત્રણસે ક્રોડ અટ્ટાસી ઉપર છે એસિલાખ કશે માન છે છે જ છે સબળ સુગંધક પાણી ઉગતડાં છે રૂષભને નવરાવે છે બહુ આભરણ અલંકાર પહેરાવી છે. શિબિકામાં પધરાવે છે જી છે ૫ મે સુંદસણ શિબિકા પેલા ઉપાડે નર સારોજી પછી અસુર નિકાયના દેવોએ જા વિચાર સાર છે ૬ છે ઈદ્ર ધજા આગળથી ચાલે અષ્ટ મંગળીક વળી જેડે છે ગજરથ ઘેડાને બહુ પાલખીએ છે જુવે લેક મન કોડેછે | છ | ૭ | સૌધર્મને ઈશાનના ઈદ્ર છે બિહું પાબે ચામર વિઝે છે તેનારે દંડ મણિ માણિકે જડિયાં છે જોતાં સહુ મન રીઝે છે ૮ પ વરણના કુલ વિખેર્યા છે. દુદુભી વાજા વાગે છે ચાર નિકાયના દેવતાં મળીયાં સહુ મેહ્યા તેના નાદેજી છે જ છે ૯ ! વનિતા નગરી માંહે થઈને છે દીક્ષા લેવાને જાય છે લઘુ પતાકા ઝાઝીર દીસે છે સોહાગણ નારિ મંગળ ગાય છે જી ! ૧૦ | વન સિદ્ધારથ અશોકતરૂ હેઠે છે ચાર હજાર વળી સાથે છે ચઉમુષ્ટિએ લોચજ કરીયે છે દીક્ષા લીધી શ્રી આદિનાથેજ છે જી ! ૧૧ છે ઢાલ-૪ દીક્ષા લઈને વરસ એક ભમ્યા છે વૈરાગીજી છે પછી For Private And Personal Use Only Page #639 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦૯ વર્ગે સુ આહાર ા હાં ધન્ય રૂષભજી ! શ્રેયાંસ ઘેર કયુ પારણું ! વૈરાગીછા પાંચ દિવ્ય થયા સાર હાંરે ધન્ય રૂષભજી ॥ ૧ ॥ ત્રિગડે બેસી જિનવઃ રે વૈરાગીજી ! પ્રભુ પામ્યા કેવળજ્ઞાન !! હાંરે ધન્ય રૂષભજી । ગણધર ચેારાશી થાપિયાર !! વૈરાગીજી ના તિહાં મળી પદા ખાર !! ધ ! ૨ || સંધ થાપના સહપરે કરીર ! વૈ ! તિહાં વત્યા જયજયકાર ! હાંધ !! દસ હજાર સાધુ સાથસ્યુ રે !! વૈ !! પ્રભુપદ પામ્યા નિરવાણુ દા ધ!! ૩ !! અષ્ટાપદ ગિરિ વિહાર કર્યો. વૈશ્રી વિજય પાટસુરૉંગ હારે ધન્ય શ્રીવિજય આણુક સુરીસર્વે તસ પાટ વિજય સુર`ગ દારે ધન્ય ૪ સિદ્ધાચળ સમાવસરણની રચનાના ઢાળીયા. દુહા. શ્રી સિદ્દારથ કુળતિલે, નંદન ગુણુ ગંભીર; શાસન નાયક જંગણું, વધમાન વડવર, કાડા કાર્ડ સુરવર મળ, અનિશ સેવે પાય; હું પણુ સેવક તાહા, વંદું શીશ નમાય. વિણા પુસ્તક ધારિણિ, સરિ સરસ્વતિ માય, કવિજન ઈચ્છા પુરતી, નિજ સેવક ચિતલાય. સમેાવસરણ મહિમા રચુ, પામિ સુગુરૂ પસાય; એક મને થઇ સાંભળે!, નરનારિ ચિત્ત ક્ષાય, ઢાળ ૧ સાંભળજો મુની સમ રાગે. ( એ દેશી ) શ્રી જીનસાસન નાયક નમિયે, વધમાન છનરાયારે; ૩૯ રામ For Private And Personal Use Only ૪ Page #640 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૧૦ દુસમકાળે જીનપદ સેવા, પુરણ પુન્યે પાયારે, ભવિજન. ભાવે સમાવસરણમે, માલા જીનવર નમિયેરે, એ આંકિણ. ૧ કાડાડિ સુરવર મળિ ભાવે, અનિશ સારે સેવારે; પ્રભુનિ ભકિત કરે નિજ શકતે, નિજ આતમ ઉધરેવારે, ભ૦૨ ભકિતભાવ ઉલટ ધણા આણિ, રચના કરત મનેાહારી રે; ત્રિગડાની શાભા કરે ભારિ, તે સાંભળા નરનારરે, ભવિ૦ ૩ જોજન એક પ્રમાણે ભૃમિ, સાધન કરે ચિતલારે; વાયુકુમાર કટક પ્રમુખ જે, દુર કરે ચિતલાઈરે, વિ ૪ નિરમળ નીર સુગંધ વરસાવે, મેઘકુમાર શુભ ભાવે?; ભુતળ પાણિએ બહુ સીંચી, પુન્ય વૃક્ષ માનુ વાવેž, ભિવ પ ખટ ઋતુના અધિષ્ણાયક દેવા, પચવરણ પુષ્પ લેરે; વિગેરે જોજન ભૂમિ લગે, પુંજ કરે વળ ઈરે, ભવિ ક વાયુ મેઘ ખટ રૂતુના દેવતાએ, ભક્તિ કરિ પહેલિ ઢાળે; દાન દયા ગુરૂ ચર ણુ પસાયે, અમૃત સુખ માંહે માલેરે. ભવિ ઢાળ ૨ રાગ - જેમ જેમ એ ગીરી ભેટીએરે, -- વાણુન્યતરના દેવતારે, શક્તિ એ ભક્તિ અપારરે; સલુણા મણિ કનક રતને ડરે, મહિયલ શાભા અપારરે, સ૦૧ ત્રીંગડાની શેરભા શી કહુરે કહેતાં ન આવે જીવનપતિના ત્રિશારે, એક જોજન પ્રથમ ગઢ રૂપાતણારે, નિરમળ ચંદ્ર 19 પાર, સ૦ એ આંકણી. પરમાણુરે; સ૦ સમાનરે, સ૦ ત્રી૦ ૨ For Private And Personal Use Only Page #641 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૧૧ અત્યંતર જીન સાયબી, શુકલ ધ્યાન નીધાન, સી તિમ સાકાર જાણે રે, ભુતળ રહ્યો તજી શ્યામરે. સત્રી. ૩ પાંચસે ધનુશ ઉો કહ્યોરે, કાંગરા કનકના જાણક સત્ર તેત્રીસધનુશ પહોળાવળિરે, બત્રીસ આંગુળ પરિમારે. સ ત્રો કે ચી આઠ વાવડી દીપતીરે, કનક રતન મઈ સારરે, સહ શેભા તેહની અતી ભલીરે, બહુ મૃતથી અવધારરે. સ. ત્રી૫ ચઉદશી કેટને બારણેરે, પગવા દશ હજાર, સટ ઉંચા પહોળાં એક હાથનારે, સજજન જન અવધારે. સo ત્રી. ૧ તે ઉપર ચઢી ભાવશુંરે, દાન દક્યા ચીત ધારરે, સ0 તવ મનવંછિત સવી ફળરે, પામે અમૃત ભવપારરે સ0 ત્રી. ૭ ઢાળ ૩ રાગ – રંગરસિયા રંગરસ બરે મનોહનજી. એ દેશી. રતને કોટ સહામણો રે, મનમોહનજી. દીસે ચઉબાર ઉદાર મનડું મોહ્યું રે. મe શોભા તેહની અતિ ઘણિરે, મo જાણે શિવપુરી પેસવા દ્વાર. મ01 રક્ષપાળ ચાર દિશે, મળ લેઈ આયુધ ઉભા સાર; મ0 તેહના નામજ સાંભળે, મ0 સોમ યમ વરૂણ હુશીયાર. મ૦૨ ધનદ જક્ષ ચોથ કહ્યો, મ કર લેઈ સજ હથીયાર; મ ત્યાથી આગળ ચાલીયા, મ, પડતર ભુમી રહી સાર. મ૦૩ પચાસ ધનુશનું જાણીએ, મ0 તેમાં રહે વાહન સાર; મ. મનુષ વિદ્યાધરના ભલા, મ. વૈમાનીકના અવધાર. મ૦૪ જ્યોતિષી ઈદ્ર આણંદસ, મ0 ગઢબીજે કરે મહાર; મ0 દાન દયા એક ચીતથી, મ0 સેવા કરે અમૃતસાર, મ૦પ For Private And Personal Use Only Page #642 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢાળ ૪ રાગ – વાડના ભમરા દાખ મિઠિરે ચાંપાનેરની. એ દેશી જીરે ભાવ ભલે મન ને, જીરે જીનગુણ સહુ મળિ ગાયરે; ગુણવતા સજજન ભકિત કરે છનરાજની. જીરે ખીણુ ખીણ પ્રભુ મુખ જેવતા, જીરે સુરમન હરખ ન માયરે. ગુણ૦ ૧ જીરે અદ્ભુત સોના મય દીપતો, જીરે સ્નિગ્ધ શોભા તે અપાર; ગુo જીરે કેશીસાં રત્ન મયી ભલાં, જીરે ચઉદિશે ચાર ચઉબારરે. ગુo ૨ જીરે એક એક પળ માંહે મળી, જીરે દેવી દેય દેય સારરે, જીરે જ્યા વિજ્યા અછતા ભલી, જીરે અપરાજીતા મનોહારરે. ગુo ૩ જીરે ઉજવળ વરણ રાતે વળી, જીરે પતિ નીલ અંગધારરે, જીરે કરમાં અભય અંકુશ ભલા, જીરે પાસ મહુર હથિયારરે. જીરે ઉભી ઉભય નિરભય પણે, જીરે નગુણ ગાવે સનેહરે, જરે પડતળે પચાસ ધનુશન, જીરે તિય જાંભક દેશના સુણેરે. ગુo પ For Private And Personal Use Only Page #643 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ જીરૂ દેવ છંદ રચે તેમાં, જીરે પ્રભુ વિશ્વામને કાજ; જીરે ઈશાન ખુણુ માંહે જીરે કનક રતનમય સારે જીરે વૈમાનિક મળી દેવતા, જીરે ત્રીજો ગઢ રતન મરે; જીરૂ મણિના કાસીસા અતિ ભલા, જીરે સુર કરે પણે ઉછાંહ. જીરે પુર્વાદિષ્ટ ચાર ખારણે, જીરે છડીદાર - અભીરામ ; જીરે તુંબરૂ ખડવાંગ સહી, જીરે કપાલીક મુકુટ ધારી નામ. રે કપાટ રત્ન મયી ભતાં, જીરે પવરણ અવધાર; જીરે સહસ પાંચની સંખ્યા સહી, જીરે સીવસેાપાન જયકારછે. જરે ચદીશે સરવે સખ્યા મળી, જીરે પગથીઆ એશી હજાર'; જીરૂ મુળ ગઢની રચના ઘણી, જીરે જાણે બહુ શ્રુતધારરે જીરે પટતળ બારસે ધનુશનું, જરે શાસા તેહની અપાર; જીરે દાન દયા થકી જાણીને, જીરે અમૃત લહે વિસ્તાર, For Private And Personal Use Only ગુ ૩૦ 1) ૩૦૭ ગુજ ગુ g ૩૦૮ ૩૦ ૯ ગુ ૩૩ ૧૦ ગુ ૩૦ ૧૧ Page #644 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૧૪ ઢાળ ૫. રાગ - તપસું રંગ લાગ્યો. એ દેશી. શ્રી નવરને બીરાજવારે, પીઠીક રચે મહાર સાહેબ મન વસીયા. એ આંકણી. કાંત મનોહર તેહનીરે, ઝગમગ જીત અપાર, સા. ૧ સહસ જોજન ઉચો વળી, સ્વર્ગ શું માંડે વાદ; સા ફરકતી વાયુ જેગથીરે, દીશાને પમાડે આલ્હાદ સા. ૨ હતી ચાર બારણેરે, ભીન્ન ભીન્ન તસ નામ; સા. ધમદ્ધિજ માનદ્રજાર, ગજજ સીંહ અભીરામ. સાo ૩ કાર દ્વારા પ્રતે ભલારે, મણિના તારણ ઉદાર, સા પંચાલિ કર ઝુલતીરે, કુસુમ માળા મહાર. સા. ૪ પુર્વ દીશાને બારણેરે, પ્રવેશ કરે જગ ભાણ સારુ ખમા ખમા સુરપતી કરરે, નવી લેપે કાઈ આણ, સા. ૫ ચરણ કમળ પીઠીક ઠવીર, એમ ઉચરે જીનરાજ; સા નમતીથ્થસ્સ સરવે જનારે, નીજમુખ વદે મહારાજ સા ૬ પુર્વ સિંહાસન બેસતારે, કરવા ભાવી ઉપગાર, સા. ત્રણ છત્ર શીર ઉપરે, ઠકુરાઈ ત્રીભુવન સાર. સા. ૭ પ્રભુ સરિખી મુદ્રા ભલીરે, વૈક્રીય રૂપ અપાર; સા ચામર ત્રણ દિશાને વિશેરે, થાપે પ્રતીબીબ સાર. સા૦ ૮ પ્રભુ અતીશય કરી દીપતીરે. સમમુદ્રા ચઉમુખ; સા દાન દયા જીન નિરખતારે, અમૃત લહે શીવ સુખ. સાબ ૮ ઢાળ . રાગ - મન મંદીર આવોરે કહું એક વાતડલિ. એ દેશી શ્રી નવર સરખીરેકે જગ નહિ ઠકુરાઈ, For Private And Personal Use Only Page #645 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ ચક્ર રાજ્જીવનમાં કે જોવા ચીત્તલા, પ્રાતિહારજ આઠેક જીનવરને સાહે, તે દેખી ભવીયણુકે જંગ સઘળા માહે, શ્રી ૧ દીપે, પ્રભુજીને પુઠે ક ભામડળ અસ`ખ્યાત સુરજનારકે તેજે કરી પે; અરો વૃક્ષની કે એક જોજન ઝાઝુકે શાભા છે ભારી, રહ્યો વિસ્તારી શ્રી૦ ૨ વીબુધા મન હરખ પુષ્પની વૃષ્ટી કરે, વિસ્વર પાંખડીરેકે સરવે ઉર્ધ્વ ધરે; જાનુ પ્રમાણેકે જળ થળના ઉપના; કુમતિ મન શકારે કદીએ નહિ કરના. શ્રી ૩ દેવ દુદુભિ વાજેરેક વળી ચામર વીઝે, દિવ્ય ધ્વની પુરેરે જન વાણી રીઝે; ધર્મચક્ર આગળરેકે ચારે ધર્મચિક્ર માટે સાઢે ચાર દીશા, જગદીશા. શ્રી ૪ તે ક્રેટિક રતનનારેકે કમલ ઉપર રહ્યા, અષ્ટ મ‘ગળિક આગેરે કે તે સમે ચીન કહ્યા; ધુપ ઘટિયા દ્વારે કે બહુલ સુગધ મયી, એ રચના વ્યંતરરેકે કરતા છાંહિ. શ્રી પ હવે ભવિયણ ભાવેરેકે સુવા છનવાણી; દર્શાદશાયી આવેરે ઉડ્ડટ અતિ આંણી; દાન યા હરખીરેકે જગદ્ગુરૂને વંદે, કહે અમૃત ભવનિધિરેકે તરશે આણુ દે, શ્રી ૬ For Private And Personal Use Only Page #646 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૧૬ ઢાળ ૭, રાગ - સુમતીનાથ ગુણશું મળી છ એ દેશ. સમવસરણમાં પર્ષદાજી, આવી મળે તેણીવાર; તેહનાં નામજ સાંભળજી, કહીશુ સુગુરૂ આધાર. ગુણવંતા સજજન સાંભળે, પ્રભુ મુખ વાણ, ગુ. ૧ ગાતમ આદે મુનીવરાજી, દેવી વૈમાનીક સાર; સાધવી પુરવારમાંજી, પેસતી હરખ અપાર. ગુ0 ૨ ત્રણ પ્રદક્ષિણા દેઈ કરીજી, વાંદે શ્રી વર્ધમાન, અગ્નિ ખુણે આવીને, બેસે થઈ સાવધાન. ગુo ૩ ભુવનપતિ વળી જોતિષીઝ, વ્યંતર દેવી સાર; દક્ષિણ બારણે પેસીને, નૈરૂત્ય ખુણે અવધાર. ગુ. ૪ ભુવનપતિના નીરજરાજી, જ્યોતિષ વ્યતર દેવ; પશ્ચિમ પોળે પેસીનેજી, કરતા શ્રી જિન સેવ. ગુ. ૫ વાયવ્યખુણે નિવેસતાજી, વૈમાનિક દેવ મનુશ નરની સ્ત્રી ઉત્તર થકીઝ, આવતી મન ઘણું હુંશ. ગુo ૬ શ્રી મહાવીરને વાદીનેજી, ઈશાન ખુણે રહિં સાર; બારે પર્ષદા ઈમ કહીછે, જેજે શેત્રુજા ઉદ્ધાર. ગુ0 ૭ ચેસઠ ઈદ્ર સરવે મલીજી, સનમુખ રહ્યા કરજેડ પ્રભુ અતિશય મહિમા થકીજી, નહી સંકડાશ લગાર ગુ. ૮ દેવી વૈમાનીની સાધવજી, ઉભી સુણે જનવાણ; આવશ્યકચુરણમાં કહ્યું છે, પેખ સુગુણ સુજાણ. ગુરુ ૯ જગ તારક ઇન દેશનાજી, પુષ્પરા મેઘ સમાન, મધુર ધ્વની વાણું વદેજી, સાભળે પર્ષદા સુજાણ, ગુ. ૧૦ For Private And Personal Use Only Page #647 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૧૭ નિજ નિજ ભાષામાં સદા, સમજે બહુ ધરી પ્રેમ; પ્રભુ સનમુખ એકાગ્રતાજી, નિરખે કરિ કરી તેમ, ગુરુ ૧૧ વચનાંમૃત રસ પીયનેજી, ટાળ્યા ભવ તણા તાપ; નીરમળ થઇ કે પ્રાણિયાજી, શીવ ભાકતા થયા આપ. ગુ૦ ૧૨ સાહીખીજી, તીથ કરને હાય: સમેાવસરની પુન્ય વિના કિમ પામીએજી, `ન દુ`ભ જોય. ૩૦ ૧૩ શ્રી સને નિત નિત પ્રત્યેજી, સાંભરે ક્ષણ ક્ષણ જેવ; દાન ક્યા સ·àાશવાજી, કહે અમૃત સુણા તેહ. ૩૦ ૧૪ ઢાળ ૮. રાગ – સખી દેશના દેશનારે સઘરે એ દેશી. - શ્રી તીરથ કર જયવતારે, તેણી અવસરે સુર આવતારે; જીન ભક્તિ કરી આણુ દેરે, આવી સધ વિનય ધરી વદેરે; ગુણવંતાજી. ૧ દૃશમકાળે આણુ દેરે, વિનામ ધરી નીત વરે; મન ઈચ્છા પુરણુ કાજેરે, સામગ્નિ મેળવી બહુ સાજેરે, ગુ તમે સાંભળેા સરવે ભાઈરે, એવી રચના કાણે । બનાવીરે; સીધાચલ અતિ મને હારરે, વસે શેઠ શાહુકાર સારરે, ૩૦ ૩ નગરો તે પ્રેમાભાઈ, જીન ભિત કરે ચીત લારે; સધ તણા અધિપતી કહીએરે, ગુણી સંગે અનુસરી રહીએરે, ગુ૦ ૪ સમેાસરણની રોાભા ભાવેરે, જોવા મન અતિ હરાવે; નગર શેઠ અભિપ્રાય લે રે, એહુજણુ કાજ કરેઈ; ૩૦ ૫ તીર્થંકર વારે જેહરે, જીમ દેવતણીપરે એહરે; રંગમંડપ માંહે સારરે, રચે સમેવસર મનેાહારરે, ગુટ્ટ For Private And Personal Use Only Page #648 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ કરે ત્રીંગડાની શાભાભારીરે, મધ્યમ ભાગે પીઢીકા સારીરે; સવત ઓગણીસ અડતાળીના, કારતક શુદી પુનમનૈ. ૩૦ ૭ શુભ મહુરતે પ્રભુ પધરાવેરે, વિવને હરખ ન માવેરે; સાહાગણુ મ‘ગળગાવેરે, જીનસાસન બહુ દીપાવેરે, ૩૦ ૮ શ્રી સંઘ મળી તેણી વારરે, સામખયા કરે ધિર પ્યાર; રોડ મયાભાઈ તીહાં આવેરે, વળી સઘ બધા મળી લાવેરે. ૩૦ ૯ ઉમાભાઈ આદે સેાભાગીરે, જીનભક્તિ માંહે લય લાગીરે; ગુણવંત મળ્યા મહુ, શેઠ સાહુકારરે, ગુ૦ ૧૦ સામેલા કરે ખહુ સારરે, લઘુ ખાલ વૈસે હુશિયાર; અંગે આભુષણુ શણગાર, જાણે બેઠા દેવકુમારરે, ગુ૦ ૧૧ ચાર અગિયા ઘણી ચાલેરે, સર્વે સુખમાંહે માલેરે; રૂપાને રથ એક ભારી, તે દેખી માહે નર નારીરે. ગુ૦ ૧૨ લેક જેવા તિહાં બહુ આવેરે, મનમાંહે હરખ ન માવેરે; સજજન જન સર્વે` મળિયારે, શાલા દેખી કાણિક સાંભરિયાવૈં. ૩૦ ૧૩ અનુક્રમે સામૈયુ આવેરે, આવે સિદ્ધગીરી માંહીરે; આદેશ્વર ભગવાન દરબારરે, વરતાવ્યાં મ`ગલ ચારરે. ૩૦ ૧૪ નૈવેદળ આગળ મુકેરે, વિધીલેશ માત્ર રવિ ચુકેરે; કરજોડી ઉભા સહુ` ભાવેરે, પ્રભુ પાંખીને પધરાવેરે, ૩૦ ૧૫ મનેારથ સરવેના ફળિયારે, જગ તારક જીનવર મળિયારે; દાન દયા નીત પ્રત્યે પુજોરે, અમૃત મન દેવન દુજોરે. ૩૦ ૧૬ ઢાળ ૯. રાગ - માહન વાજા વાગિયાં એ દેશી. જીરે એવ નાત નીત નવ નવા, જીરે ભવી કરે ચીત ઉદારરે; માહન વાજા વાગિયાં. For Private And Personal Use Only Page #649 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ જીરે સામૈયા ગામે ગામના, જીરે સાજનીયા અપારરે, મે ૧ રાજા વાગિયાંરે વાન્ત વાગિયાં, વાજા વાગ્યાં સમેાસરણ માંય; માહન વાજા વાગિયાં એ આંકણી, જીરે રૂપાના થાળમાંડે ભલા, જીરે નૈવેદ ફળ શ્રીકારરે; માછ જીરે અપછરા સરખી સાહામણી, જીરે શીર ઉપર વે સારરે, મે ૨ જીરે વાજા વાજેરે તિહાં નિત નવાં, જીરે આવે મેટે મડાણ; માળ જીરે ઈમ નિત્ય પ્રીતિ ભાવશુ, જીરે વધાવે જગપતિ ભાણુરે, મા૦૩ ઝરે પુજા ભણાવે નવ નવી, જીરે મધુર સ્વરે ગુણવ'તરે; મા જીરે ખીણુ ખીણ પ્રભુમુખ જોવતા, જીરે તેમ તેહરખ અત્ય તરે,મા૦૪ જીરે દેશ દેશના સાંભળી, જીરે આવતા હરખ સહિત; મા જીરે સમેાવસરણે છન દેખતા, જીરે ભકિત કરે એક ચિતરે,મા૦૫ જીરે ઇમ નિતનિત પ્રતે ભાવશુ', જીરે સ્વામી વચ્છલ બહુ થાયરે;મે જીરે આરતી ઉતારે મગળ કરે, જીરે સઘને હરખ ન માયરે, મા૦૬ જીરે નવ ઢાળે કરી વરણુબ્યા, જીરે સમેાવસરણુ અધીકારરે; મેળ જીરે દાન દયા કૃપા થકી, રે અમૃત પ૬ લહે સારરે, મે૦ ૭ ઢાળ દશમી ગ્ સની મેારી સારગપુર સીગારરે. એ દેશી. સજની મેારી શ્રી તીરથપતી પુજોરે, સ. દુનીયામાં દેવ ન દુજોરે; સ, સુરપતિ સેવે પાયરે, સ. અપછરા મળી ગુણ ગાયરે. સ. સમાવસરણે જીન નમીએરે, સ. ભવ ભવના દુઃખ ગમીએરે.આં.૧ સ. ગીરવાણી જૈન ભકતીરે, સ, કરતા નિજ નિજ શક્તી; સ. એક જોજન ભૂમિ સારરે, સસાધન કરતા ઉદારરે, સસમાર For Private And Personal Use Only Page #650 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ર૦ સ. કંટક પ્રમુખ નીવારીરે, સ. વાયુકુમાર દીલ ધારીરે, સ, મેઘવારી છંટકાવેરે, સ. ફુલ પગાર ભરાશે. સ. સ.૩ સ. કનક રતનરે પીઠ, સ. કરતા ઘણે ઉત્કરે; સ. ત્રીગડાની શોભા સારીરે, સ. કરતા ઉપર માહારીર. સ. ૪ સ. ભુવનપતીના દેવારે, સ. રજતને ગઢ કરેવારે સ. સોપાન અતિ મને હારી, સ. ચારદીશે ચઉબાર.સસ.પ સ. ચઉ આઠ વાવડી જાણેર, સ. શું ઘણો કરીએ વખાણે, સ. દેવ મનુષના વાહન, સ. રહેતા સર્વ સુખાસન, સ. સ. ૬ સ. જ્યોતિષી ગઢ કરે બીર, સ. રત્ન કાંગરા નિરખી; સ. દેવ દે ઉદાર, ઈશાન ખુણે રહ્યો સારશે. સ. સ.૭ સ. તિર્યંચ રહે ગઢ માંહિર, સ, વૈમાનીક સુર ઉછાંહી; સ. રત્ન મય ગઢ કરતારે સ. મણિના કોસીસા મન હરતા. સ.સ.૮ સ, ઉચે ધનુશ સત પાંચરે, સ. નહિમન કરવી ખાંચરે; સ. ધનુશ તેત્રીશ પહેળો જાણેરે, સ. બત્રીસ આશુળ પ્રમાણેરે. સ. સ.૯ સ. દેવ આયુધ કર ધારી, સ. હારે રહ્યા હુશીયારી રે; સ, સહસ જોજન ધ્વજ ચાર, સ. પાળે રહ્યા મહાર. સ.સ.૧૦ સ. ધર્મ ચક્ર જયકારરે, સ. મંગળ આઠ સુખકારી; સ, મધ્ય પિઠિકા જીનરાજે, સ. પુઠે ભામંડળ છાજેરે. સ.સ.૧૧ સ, અશોક વૃક્ષ તળે ડાયાગ, સ. તેહની શીતળ છાયા; સ. ચામર શીર વીજાય, સ. દેવ દુદુભી સહાય. સ.સ.૧૨ સ. છત્ર ત્રણ સુહાઈ, સ. ત્રણ ભુવન ઠકુરાઈ; સ. દીવ્ય ધ્વની સુરપુર , સ. કરજેડી રહ્યા હજુર. સ.સ૧૩ સ, ચોસઠ સુરપતિ આવે, સ, પર્ષદા બારે સુહાવે; સ સાધવી વૈમાનિક દેવીરે,સ. જીનવાણું ઉભી સુણેવીર સામે,૧૪ For Private And Personal Use Only Page #651 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ સ. ચમુખ જીનવર વાણીરે, સ, સાંભળે કેઈક પ્રાણી; સ, સમકીત વાસના પામીરે, સ, ભાવઠ ભવની ભાંગીર સ.સમેા.૧૫ સ. જીન વીચર તેણે કાળેરે, સ, સમાવસરણ રચી મ્હાલેઃ; સ. વમાન આણુંદરે, સ. થાપના કરી નિત વદે સ.સમા.૧૬ સ. સીધાચળ મનેાહારીરે, સ. શ્રી સધ વસે સુખકારિર; સ. નગરશેઠ પ્રમાભારે, સ, કર જીન ભકિત સદા રે, સ,સમા,૧૭ સ. સીધાચળ જાણેરે, સ, પધરાવે ત્રીભુવન રાણારે; સ, નિતનિત એછવ ચાલેરે, સ, તિહાં સંધ ભાઇ મ્હાલેરે,સ.સ.૧૮ સ. સંવત ઓગણીશ અડતાલીશરે, સ, માસ કારતક જગિશરે; સ, કારતક પુનમ સારીરે, સ, સ્તવન રચ્યા મને હારીરે, સ,સ,૧૯ સ, મણિ વિમળ ગુરૂ મળિયારે, સ. ઉદ્યોત વછિત ફળીઆર; સ. દાન દયા નિત સેવા, સ, અમૃત પદ્ ભવી લેવારે, સ,સમેા.૨૦ શ્રી પાર્શ્વવ જિન પંચ કલ્યાણક ઢાળ રાગ વાસુ જિનરાજ સુણે વીનતી, સરસ્વતિ સામિષ્ટિ માય. આપે મુજને પસાય પાસ જિષ્ણુતા એકે. ઋ ભવ ગાયવાએ ૧ પાત નપુર અરવિંદ. રાજ કરે છમ ચંદ વિશ્વભૂતિ તસ તણા એકે. પુરોહિત ગુણુનીલાએ ૨ ધરણી અનુન્દ્વારા તાસ. પુત્ર જણ્યા એ ખાસ મઠ મરૂભૂતિ એકે, ખીજો સમતિ મતિ એ ૩ મરૂભૂનિતિની નારી. મઠે જીવન માઝારી એકદા ભાગવીએ કે, રાય ખબર લહીએ For Private And Personal Use Only Page #652 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ જામ. રાયે કાઢયે તાપસુએ તામ ડુંગર તપ કર એકે. મન મત્સર ધરીયે પ્ કમઠ પાય પ્રણમે. મરૂભૂતિ ખામેય શિલા તળે ચાંપીયા એક. પહેલા ભવ હવે એ ૬ ખીજો ભવ હવે જોઈ. મરૂભૂતિ હાથી ડા અરવિંદ મુનીવરૂ એકે દેખી સંયમ ધર એ ૭ જાતિસ્મરણ પામી, મન રાખ્યુ. તિણે ટામ કમરૢ ઉલ્લે અહિ એકે, હાથી ડસ્યા સહીએ ત્રીજો ભવ દેવલેાક. આઠમે અમર વિલેાક. નરકે પચમ ગયા એકે. કમઠ તે પડયા એ ૯ ચેાથા ભવ હવે જાણો પૂર્વ વિદેહ છઠ્ઠાં એકે જમ્મુ પિ વખાણા સુચ્છ વિજયતિહાંયે ૧૦ વૈતાઢય પર્વતસાર, તિલકાપુરી ભરતાર વિદ્યુતગતિ સરૂએ કે તિલકાવતિ વચ્ચે ૧૧ તાસ કુખે સુત સાર. અમર તણે! અવતાર કીરણુ વેગ વળી એકે. નામદીયા મન રળીએ ૧૨ વિદ્યાધરના રાય. સયમ' મનલાય ગીર કાગ કરી એકે. મન ઉપશમ ધરીયે ૧૩ પચમનરથી આય. કમઠે જીવ અહિં થાય મુનિવર તેણે હસ્યા એકે. દયાનથી નવી ખસ્યાએ ૧૪ બારમે કલ્પે જાય. કિરણ વેગ સુર થાય નરકે પચમ અહિં અંકે. પચમ ભવ લહીએ ૧૫ For Private And Personal Use Only Page #653 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ ઢાળ બીજી રાગ પ્રભુ ચિત ધરીની અવધારો મુજ્વાત ગુણવંતા છઠ્ઠો ભવ ભવિયા હવે સુણેા. જ ખુનીપ વખાણુ પશ્ચિમવિદેહ સુગંધ વિજયતિહાં. શુભ કરાનગરી જાણુ નિસુણે પાસના ષટ્ખડપતિ. જ઼ારણુ વેગ વિદ્યાધર દેવ તાસ કુબે ભવસાર.૧ વળવી રાજા શ લક્ષ્મીવિત ભરતાર અવતાર... ગુણવ’તા... ૨ માય તાય હરખેરી વીયેા. વજ્રનાભ વર નામ તાત રાજય સુતને દેઈ કરી. ચારિત્રયા અભિરામ... ગુવંતા...૩ ક્ષેમ રજિનવાણી સુતાં. લાધ્યેા ઉપશમ લાભ ચક્રાયુધ સુતને રાજ દેઈ, ચારિત્ર લીયે વજ્રનાભ...ગુણવ....૪ ઐદેપૂવ ભણી કરીજી. ધિ લહી આકાશ ઉડી સુકચ્છ વિજયમાં પડી આ, દેખી જલણુ ગીરિ ખાસ...ગુણવંતા...પ મુનિવર તિહાં કાઉસ્સગ્ગ રહી આ. ધ્યાન ધરે નવકાર કમઠ જીવ નરકથી આવી. પામ્યા ભીલ અવતાર... ગુણુવ ́ત! ... - કાઉસગ્ગ દેખી વૈર ઉછળીયા, બાણે હણ્યા મુનિરાય એક પાક્ષીક વૈર કરતા. જીહાં તિહાં દુગ`તિ જાય...ગુણવંતા...છ મધ્ય ગ્રેવયેકે પહેાંતેા. વજ્રનાભ મુનિસિંહ ભીલ સાતમી નરકે પહેાંતે.. સાતમા ભવતી લીહ...ગુણવ ́તા.... આઠમા ભવ હવે જાણી એજી જખુ દ્વિપ વિશાળ પૂર્વ વિદેહ વખાણીયેજી. સુરપુર નયર રસાળ...ગુજીવતા...૯ વાખાહુ તિહાં રાજ કરેછ. રાણી સુશના તાસ, એકદિન સુખભર સુતિદેખે ચૈાદ સુપન સુખવાસ...ગુણવં.૧૦ For Private And Personal Use Only Page #654 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ વ્રજ વજ્રનાભ જીવ સુર આવી ચવીયે।. તાસ કુખે ઉત્પન્ન સાવન બહુ અભીધાન વીયુ`. તસ ઉપન્યુ' ચક્રરત્ન, ૧૧ ૧૩ ષટખડ તેણે કરી નિસાધ્યા. એકદિન ગેખે બેઠ દેવતણા ગુણુ જાતાં દેખી પૂર્વભવ તીણે દીઠ. ૧૨ જીનવર વાંદિ વાણી નિરુણી, ઉપન્યા મન વૈરાગ ક્ષિા લઈ વિશસ્થાનકને, આરાધ્યા નિરાગ. ગિરિ શિખર જઇ ફાગ રહીએ. હવે જુએ ભીલ અખીહ સાતમી નરક થકી નીસરીયા, ખીર ગુહા હુએ સીહ પૂરવ વૈરી મુનિવર હણીએ, દશમે કલ્પે જાય સી”હ ગયેા વળા ચેાથી નરકે નવમા ભવ ઈમ થાય. ૧૪ ૧૫ ઢાળ ૩ જી રાગ મન માહન મેર દશમા ભવ જીનવર તણે! મન ર'ગીલા, ભાવે સુણા નરનાર લાલ મનરંગીલા જમુદ્દીપ સાહ મા મનર’ગીલા, સધલા દ્વીપ માઝાર લાલ મને રંગીલા મન રંગીલા નિરગીલા મન. પાસકુમાર પુણ્યવત લાલ મન ૧ દાહિણ ભરત વખાણીયે મન. નયરી વણારસી સાર લાલ. મન અશ્વસેન રૃપ જાણીએ. મન, વામાદેવી ઉર હાર લાલ, મન ર દશમા ૫ થકી આવી મન. આયુ પુરવર્લીશ સાર લાલ, મન ચૈત્રાસી ચેાથે વી મન. વામા કુખે અવતાર લાલ, મન ૩ For Private And Personal Use Only Page #655 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચૌદ સુપન દેખી રાણી મન. હષ વિનવે રાય લાલ. મન સુપન વિચાર સુંદર જાણ મન. રાય મન હર્ષન માય. લાલ મન ૪ સુપન પાઠક પડિત આણી મન. પુછે સ્વપ્ન વિચાર લાલ. મન સુત હશે ત્રિભુવન ધણ મન. સકલ લોક આધાર લાલ. મન ૫ ઢાળ ૪ થી રાગ પ્રભુ ચિત ધરીને અવધારો મુજવાત પોષ વદી દશમી દિન ભલી રે, જનમ્યા પાસજીણુંદ છપન દિશાકુમરી કરે રે, સુતિ કરમ આણંદ રે ભવિકા પુજે પાસજીણુંદ દીઠે પરમાન દરે ભવિકા જેહને સેવે સુરનર ઈદરે ભવિકા ૧ સેહમપતિ સિંહા આવીયો રે, લાગે માયને પાય. રત્ન કુક્ષી તું ધારિણી છે. તે જો ત્રિભુવનરાય રે ભવિકા ર મેરૂ જઈ નવરાવ શું રે. કરશું મહોત્સવ કાજ તુ મત બીહે માવડી રે, આણી આપશું આજ રે ભવિકા. ૩ ઈમ કહી મેરૂ પધરાવીયા. પંચ રૂપ કરી આપ ચોસઠ ઈન્દ્ર નવરાવીયાજી ટાળ્યા પાપના વ્યાપાર રે. ભવિકા ૪ ઈન્દ્ર જન્મ મહોત્સવ કરીજ, આણી આપ્યા માત પ્રભાતે બહુ હરખી કરી, જન્મ મહોત્સવ તારે ભવિકા પ ઢાળ ૫ મી રાગ મન ડોલે શેરીમાંહે. રમત દીઠે, પાસકુમાર નાનડીયે રે રમઝમ કરતાં ચરણે ને ઉર, હાથે ઉછાળી દડી રે હારે હાથે સેવન ખડી રે ૧ For Private And Personal Use Only Page #656 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિર ટોપી ઓપ ખુંપાલી, કાને કડી વાંકડીયો રે હૈયે હાર અનુપમ સોહે, કેડે કંદોરો જડીયો રે ૨ ઘમ ઘમ કરતા ઘુઘરા પાયે, મચમચતી જી રે ઠમક ઠમક એ પગલાં ભરતા, માતાને મન ચઢી રે ૩ નાહના મંદિર રમત કરતો, ફેરવે દડ દડી રે માતા કુમાર બેલાવે હરખે, આવે તે દડબડી રે ૪ પુનમચંદ સમે મુખ ટીકે અણીયાળી આંખડીયો રે કમલનાભ સરખા બાંહડીયે, પાપણ કજ પાંખડી રે ! સોહાગણી ખધ લઈ ચડી, કાટે દેઈ પડપડી રે કુંડલ તણાઈ માયા કરતાં, ઈન્દ્રાણી કર ચઢીયો રે ૬ સરખી સરખી ટોળી મળીને, વાવરે સુખડી રે શેરીમાંહિ ફેરી લેઈ, સર ઘુટે શેલડી રે ૭ ઈમ અનુક્રમે ગગુરૂ વધે, રૂપે રતિ પતિ ઘડી રે પાસકુમાર જાય છgવેળા, તે સફળી ઘડી રે ૮ સકલ મરથ પુન્ય ફળીયા, સુત સુખકાર સાંપડીયો શુભવિય પ્રભુના ગુણ ગાયા હમચો ભાગ્ય ઉઘડિયે રે ૯ ઢાળ ૬ ઠી રાગ રાખના રમકડા નવયૌવન પ્રભુ પામીયા, પ્રભાવતી રાણું પરણું મન રંગે કરી, જાણે ઈન્દ્ર ઈન્દ્રાણી ૧ એકદિન ગેખે બેઠા દેખે, પ્રભુજી બહુજનને સેવક પૂછ્યું ઈમ ભણે, પુજવા તાપસને ૨ For Private And Personal Use Only Page #657 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२७ કૌતુક જેવા આવીયા, અહિ બળતો દીઠ અહે અજ્ઞાની દયા નહીં, તાપસ થઈ બેઠે ૩ કાષ્ઠ વિદારી કાઢ, પન્નગ તરફડતો નમસ્કાર સંભાળાવીયે, ઈન્દ્ર પદવી પહોંચ્યો છે કમઠ મેઘમાળી હુએ, પાસ ઉપર રૂઠો દિક્ષા સમય જાણે પ્રભુ, દાન દેવા બેઠારે ૫ ઢાળ ૭ મી રાગ એકદિન પુંડરિક ગણધરૂ રે લાલ પોષવદી અગ્યારશ દીન ભણું રે લાલ, ચારિત્ર લીયો મુનચંદ મેરે પ્યારે ચોસઠ ઈન્દ્ર તીહાં મળી રે લાલ, ઓચ્છવ કરે નરવ્રુદ મેરે પ્યારે ૧ પાર્થ ઓનેસર સુંદરું રે લાલ, વામાદેવી મલ્હાર મેરે યારે અશ્વસેન રાયકુલ ચંદરે લાલ, રૂપે રતિ ભરતાર મેરે પ્યારે ૨ ચિત્રવેદી એથે કેવળી રે લાલ, ત્રીગડુ રચે સુરઈદ મેરે પ્યારે સંઘ ચતુવિધ સ્થાપી રે લાલ, દેશના દીયે આણંદ મેરે પ્યારે ૩ ચેત્રીશ અતિશય શોભતાં રે લાલ, વાણી ગુણ પાંત્રીશ મેરે પ્યારે પ્રાતિહાર્ય આઠ સહચરૂ રે લાલ, ત્રણ જગ કેરો ઈશ મેરે પ્યારે ૪ શ્રાવણુસુદિ આઠમ દિને રે લોલ, મુકિત પહત્યા પાસ મેરે પ્યારે સમેતગિરિવર ઉપરે રે લાલ, કરે ઈન્દ્ર મહોત્સવ ખાસ મેરે પ્યારે ૫ ઢાળ ૮ મી. રાગ દિલ લુટને વાલે ઈશું પેરે સુંદર સુથ, પુ પાસ જીણુંદ શંખેશ્વર પુર રાજી રે, અશ્વસેન કુલચંદ દશમી ભવિ શિવવધુ વરરે, મેહન વલ્લી કંદ ૧ For Private And Personal Use Only Page #658 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૨૮ અકબરશાહ પ્રતીબધીયે રે તપગચ્છ પુનમચંદ શ્રી હીરવિજય સુરિશ્વરે રે, સેવે સુરનર ઈદ ૨ તસ પદ પંકજ મધુકરૂં રે, શુભવિય સુખકંદ સંકટ વિકટ નિવારતારે, કરતા ભવિકાનંદ ૩ શ્રી વિજયસેનસૂરિ પટધણી રે, શ્રી વિજયદેવસુરિદ તસ રાજ્ય સ્તવન કર્યું રે, પ્રતાપે જીહા રવિચંદ ૪ કળશ ઈમ પાસવર ભવિક સુખકર, યાદવ જરા નિવારણ અંભાધિ ગજ રસશશી વર્ષે, અભય દેવ રોગ નિવારણે ધરણેન્દ્ર પદ્માવતી પુજિત, ભવ મહોદધિ તારણે શ્રી હિરવિજય સુરિદ શિષ્ય શુક્ય વાંછિત પુરણ ૧ છે અથ શ્રી આંતરાનું સ્તવન છે દુહા, શારદા શારદના સુપરે, પદ પંકજ પ્રણય, ચોવિસે જિન વરણવું, અંતર યુત સંમેય. ૧. વીર પાર્થને આંતર, વરસ અઢીસે હોય, પંચ કલ્યાણક પાર્શ્વના, સાંભળજે સહુ કાય. ૨. ઢાલ. ૧. રાગ – પ્રભુચિત્ત ધરીને અવધારો મુજવાત નિરૂપમ નયરી વણારસી જી, શ્રી અશ્વસેન નરિદતે, વામાં રાણું ગુણ ભર્યાજી, મુખ જિમ પુનમ ચદ તે છે ભવી ભાવ ધરીને પ્રભુ પાસ જિર્ણત છે ૧ છે એ આંકણું છે પ્રાણત ક૫ થકી ચવ્યાજી, ચેત્ર વદ ચોથને દિન તે છે તેહની કુખે અવતર્યાજી, પ્રભુ જિન કિન્નર સિંહ તે છે ભવિ. ૫ ૨ પિસ બહુલ દશમી દિનેજી, જમ્યા પાસ કુમાર તે છે For Private And Personal Use Only Page #659 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૨૯ જોબન વય પ્રભુ આવીયાજી, વરીયા પ્રભાવતી નારી તો છે ભવિ. | ૩ | કમઠ તણે મદ ગાળીયેજી, ઉધર્યો નાગ સડ તે છે વદ અગ્યારસ પિષનજી, સંજમલીયે ઋદ્ધિ છોડને છે ભવિ. ૪. ગાજ વિજ ને વાયરો જી, મુસલધાર મેઘ તે છે ઉપસર્ગ કમઠે કર્યોજી, ધરણે કે નિવાર્યો તેહ તે છે ભવિ. છે ૫ છે કમ ખપાવી કેવલ લહીંછ, ચૈિત્ર વદી ચોથ સુજાણતો છે. શ્રાવણ સુદ દિન આઠમેજી, પ્રભુજીનું નિર્વાણ તે છે ભવિ) | ૬ એકસો વરસનું આઉખુંછ, પાસ ચરિત્રે કહ્યું એમ તે છે વરસ ચોરાસી સહસનું જી, આંતરું પાસને નેમ તે છે ભવિ૦ | ૭ | છે ઢાલ છે ૨ | સરીપુરનયર સોહામણું, જગજીવનારે નેમ છે સમુદ્ર વિજ્ય નરપાલ હૈ, દિલરંજનારે નેમ છે ચવિયા અપરાજિત થકી, જગ જીવનારે નેમ છે કારતક વદ બારસ દિન હે, દલ રંજનારે નેમ છે ૧ મે શિવા દેવી કુખે અવતર્યા છે જગ છે માન સર જિમ મરાલ હે છે દીલ છે શ્રાવણ શુંદી દિન પંચમી છે જગo | પ્રસ પુત્ર રતન છે દીલ૦ મે ૨ જોબન વય પ્રભુ આવીયા છે જગo | નીલમલદલવાન હો ! દીલ છે પરણો સુંદર સુંદરી છે જગળ છે ઈમ કહે ગેપીને કાન છે કે દિલ કે ૩ છે શ્રી ઉગ્રસેનની કુંવરી છે જગo | વરવા કીધી જાન હાં રે દીલ૦ કે પશુ દેખી પાછા વળ્યા છે જગo | હુવા જાદવ કુલ હેરાન હે હે દીલવે છે ૪ છે તેડે હારને તીહાં રડે છે જગo ! રાજુલ દુ:ખ ન માય છે દિલ ને કહે પિયુજી પાયે પડું છે જગoછે છેડી મુને મત જાઓ દીલ છે ૫ | કીંડીશું કટક કાંકરે છે જગઇ છે એ તુમ કુલ આચાર હે છે દીલ છે માણસના દીલ દુહ For Private And Personal Use Only Page #660 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ જગ મ પશું શું કરે પ્યાર હે દીલ૦ છે ૬ છે નવભવ નેહ નિવારીઓરે છે જગ છે દેઈ સંવછરી દાન હે છે દીલ) છે. શ્રાવણ સુદ છઠને દિનેરે છે જગ | સંજમ લીએ વડ વાન હો દીલ છે ૭ ! તારી રાજુલ સુંદરી | જગ છે દેઈને દીક્ષા દાન હે છે દીલ છે અમાવાસ્યા આસોજ તણરે છે જગo ! પ્રભુ કહે કેવલજ્ઞાન હો દીલ છે ૮ સહસ વરસ પ્રભુ આઉખુંરે છે જગ પાળી શ્રી જિનરાજ હે | દીલ૦ છે અશાડ શુદી અષ્ટમીરે છે જગ | પ્રભુ લહે શિવપુરરાજહે છે દિલ૦ છે ૯ એ ઢાલ છે ૩ ! થારા મહેલા ઉપર મેહ ઝબુકે વીજળી હે લાલ છે એ દેશી છે પાંચ લાખ વરસ નમિ નેમને આંતરૂ હે લાલ, નમી નેમને આંતરૂ, મુનિસુવ્રત નમિ નાથને છ લાખ ચિત્ત ધરું હો લાલ, છ લાખ ચિત્ત ધરું. ચેપન લાખ વરસ મુનિસુવન મલિને હો લાલ, મુનિસુવ્રત મધિને હે મુનિ કેડ સહસ વલી જાણે મલ્લી અર નાથને હે લાલ, મલ્લી અરનાથને. ૧. ક્રેડ સહસ વરસ કરી ઉણે પલ્યનું હે લાલ, ઉણે પલ્યનું. એથી ભાગ અરનાથ વલી કુંથુનાથને હો લાલ, વલો કુંથુનાથને. પાપમનું અરધ જાણે શાંતિ કુંથુને હે લાલ, જાણો શાંતિ કુથને. શાંતિ ધર્મ પલ્યોપમ ઉણે સાગર ત્રણનું હો લાલ, સાગર ત્રણનું. ૨. સાગર ચાર અનંતને ધર્મ જિણન્દને છે લાલ, ધર્મ જિણુંદને, નવ સાગર વળી અનંત વિમલ જિન ચંદ્રને હે લાલ. અનંત વિમલ જિન ચંદ્રને, સાગર ત્રીસ વિમલા વાસુપૂજય હો લાલ, વિમલ વાસુપૂજયને. સાગર ચેપન શ્રી વાસુપૂજય શ્રેયાંસને. ૩. લાખ પાંસઠ સહસ છવીસ વરસો સાગરૂ For Private And Personal Use Only Page #661 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૩૧ હો લાલ, વરસસે સાગરૂ. ઊણે સાગર કેડ શ્રેયાંશ શીતલ કરે હો લાલ, શ્રેયાંસ શીતલકરે. સુવિધિ શીતલને નવ કેડ સાગર ભાવજે હો લાલ, સાગર ભાવજે. સુવિધિ ચંદ્રપ્રભુ નેઉ કેડી સાગર ભાવજે હો લાલ, સાગર મન ભાવજે, ૪. સાગર નવસે કેડ સુપાસ ચંદ્રપ્રભુ હો લાલ, સુપાસ ચંદ્રપ્રભુ, સાગર નવ સહસ કેડ સુપાસ પહાપ્રભુ હે લાલ, સુપાસ પદ્મપ્રભુ. સુમતિ પા પ્રભુ નેઉ સહસ કોડ સાગરૂ હો લાલ, કોડ સાગરૂ. સુમતિ અભિનંદન નવ લાખ કરોડ સાગરૂ હે લાલ, નવ કોડ સાગરૂપ. દસ લાખ ક્રોડ સાગર સંભવ અભિનંદને હે લાલ, સંભવ અભિનંદને ત્રીસ લાખકેડ સાગર સંભવ અજિતને હો લાલ, સંભવ અજિતને, પચાસ લાખ કોડ સાગર અજિત જિન ઋષભને હો લાલ, અજિત જિન અષભને. એક કડા કેડ સાગર ઋષભને વીરને હો લાલ, ઋષભને વરને. ૬. સહસ બેંતાલીસ તીન વરસ વળી જાણુએ છે લાલ. વરસ વલી જાણીએ, સાડા આઠ મહિના ઉણ તે વખાણીએ હે લાલ, ઊણું તે વખાણી, નવસે એંસી વરસે હાઈ પુસ્તક વાંચના હો લાલ, પુસ્તક વાંચના અંતર કાળ જાણે જિન ચોવીસ હે લાલ, કે જિન ચોવીસનો. ૭. છે ઢાલ છે ૪ છે દીન સક્લ મનહર છે એ દેશી છે છે જે આદિ જિણેસર, ત્રિભુવનને અવતરસ છે નાભી રાજા ભદેવા, કુલ માન સર હંસ, સર્વાથ સિદ્ધથી ચવિ, ઈક્વાકુ ભૂમિવર ઠામ, અસાડ વદી ચોથે, અવતર્યા પુરૂષ પ્રધાન. ૧. ચિત્ર વદી આઠમે, જમ્યા શ્રી જિનરાય, આવે ઈદ્ર ઈદ્રાણી, પ્રભુજીના ગુણ ગાય, સુનંદા સુમંગલા, વરિયા જોબન પાય, ભરતાદિક એક પુત્ર પુત્રી દેય થાય. ૨, કરી For Private And Personal Use Only Page #662 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૩૨ રાજની થાપના, વાસ વનિતા ઈંદ્ર જગમાં નીતિ ચલાય, મારૂ દેવીને! નદ. પ્રભુ શીલ્પ દેખાડી, ચારે જુગલ આચાર, નરકળા બહેાંતેર, ચેાસ મહિલા સાર. ૩. ભરતાદિકને દીએ, અગાદિકેનું રાજ્ય. સુરનર ઇમ જપે જય જય શ્રી જિનરાય. દેખ દાન સવશ્કરી, પ્રભુ લીએ સયમ ભાર, ચાર સહસ રાજાશું', ચૈત્ર વદી આઠમ સાર. પ્રભુ વિચરે મહીયલ, વરસ દિવસ વિષ્ણુ આહાર, ગુજરથને ઘેાડા, જન દિએ રાજકુમારી, પ્રભુતા નવિ લેવે, જીવે શુદ્ધ આહાર, પડિલાભ્યા પ્રભુજી, શ્રી શ્રેયાંસકુમાર. ૫. ફાગણ અધારિ, અગીઆરસ શુભ ધ્યાન પ્રભુ અમ ભકતે, પામ્યા કૈવલનાણુ, ગઢ ત્રણે રચે' સુર, સેવા કરે કરોડ, ચક્ર રત્ન ઉપયા, ભરતને મન ક્રાડ. ૬. માદેવા મેહે, દુઃખ આણે મનોર, મારા ઋષભ સહે છે, વનવાસી દુઃખ ઘેર, તવ ભરત પય પે, ત્રિભુવન કરેા રાજ તુમ પુત્ર ભાગલે, એ માતા આજ. છ ગજરથ એસાડી, સમવસરણની પાસ, ભરતેસર આવે, પ્રભુવંદન ઉલ્લાસ, સુણી દેવની દુદુભી, ઉલસિત આણુંદપુર, આવ્યાં હરખનાં આંસું, તિમિર પડલ ગયાં દૂર. ૮. પ્રભુની ઋદ્ધિ દેખા, એમ ચિંતે મનમાં, ધિક ધિક કુડી માયા, કાના સુત કેના તાત, એમ ભાવના ભાવતા, પામ્યાં દેવલજ્ઞાન, તતક્ષણુ મારૂદેવા, તિહાં લઘુ નિર્વાણું, ૯. ધન્ય ધન્ય એ પ્રભુજી, ધન્ય એહના પરિવાર, લાખ પુર્વ ચેારાસી, પાલી આયુ ઉદાર, મહાવદી તેરસ દીને, પામ્યા સિદ્ધિનું રાજ, અષ્ટાપદ શિખરે જય જય શ્રી જિનરાજ. ૧૦ ॥ કલશ ॥ ચાવીસ જિનવર તણા અંતર, ભણ્યા અતિ ઉલ્લાસ એ, સવત સત્તર તહેાંતરે, એમ રહી ચેામાસુએ, સધતણા આગ્રહ ગ્રહી મે”, શ્રી વિમલવિજય ઉવઝાયએ, તસ શિષ્ય રામવિજય નામે, વર્તે જય જયકાર એ, ઈતિ શ્રી આંતરાનું સ્તવન સ`પૂર્ણ, For Private And Personal Use Only Page #663 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૩૩ શ્રી નેમિનાથને લેકે સરસ્વતી માતા હું તુમ પાય લાગું, દેવ ગુરૂ તણી આજ્ઞા માગું; જિહવા અગ્રે ૮ બેસજે આઈ, વાણું તણી તું કરજે સવાઈ. છે ૧ ! આ પાછો કોઈ અક્ષર થા, માફ કરજે જે દોષ કાંઈ નાવે; તગણ સગણ ને જગણના ઠાઠ, તે આદે દઈ ગણ છે આઠ ૨ ! કીયા સારા ને કીયા નિષેધ, તેને ન જાણું ઉંડાર ભેદ, કવિજન આગળ મારી શી મતિ, દવા ટાળજો માતા સરસ્વતી. છે ૩ છે તેમજ કેરે કહિશું સલેકે, એક ચિત્તથી સાંભળજો કેરાણી શિવાદેવી સમુદ્ર રાજા, તસ કુળ કરવા આવ્યા દીવાજ છે ૪ ગભે કાર્તિક વદી બારસે રહ્યા, નવ માસવાડા આઠ દીન થયા; પ્રભુજી જનમ્યાની તારીખ જાણું, શ્રાવણ શુદિ પાંચમ ચિત્રા વખાણું. જે પ છે જનમ્યા તણું તો નેબત વાગી, માતા-પિતાને કીધાં વડભાગી; તરિયા તરણ બાંધ્યાં છે બાર, ભરી મુકતાફળ વધાવે નાર ૫ ૬ કે અનુક્રમે પ્રભુજી મહારા રે થાય, ક્રીડા કરવાને નેમજી જાય, સરખે સરખા છે સંગાતે હોરા, લટકે બહુમૂલા કલગી તેરા. છે ૭ રમત કરતા જાય છે તિહાં, દીઠી આયુધશાળા છે જિહાં નેમ પૂછે સાંભળો ભ્રાત, આતે શું છે રે કહે તમે વાત. ૮ છે ત્યારે સરખા સહુ બોલ્યા ત્યાં વાણ, સાંભળે તેમજ ચતુર સુજાણ, તમારો ભાઈ કૃષ્ણજી કહીયે, તેને બાંધવા આયુધ જોઈએ. ૯ | શંખ ચક્ર ને ગદા એ નામ, બીજે બાંધવ ઘાલે નહિં હામ; એ કોઈ બળી જે થાય, આવા આયુધ તેને બંધાય. તે ૧૦ છે તેમ કહે છે ઘાલું હું હામ, એમાં ભારે શું મોટું છે કામ? એવું કહીને શંખ જ લીધે, પિતે વગાડી નાદ જ કીધે. ૧૧ છે તે ટાણે થયે મહટ ડમડેલ, સાયરનાં નીર ચઢયાં કલેલ; પરવતની ટુંકે પડવાને For Private And Personal Use Only Page #664 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૩૪ લાગી, હાથી ઘેાડા તા જાય છે ભાગી. !! ૧૨ ! ઝાકી નારીએ નવ લાગી વાર, તુટયા નવસેરા મેાતીના હાર; ધરા ધ્રુજીને મેઘ ગડગડીયા, મેટી મારતા તુટીને પડીયેા. ! ૧૩ II સહુનાં કાળજા કરવાને લાગ્યાં; સ્ત્રી અને પુરૂષ જાય છે ભાગ્યાં; કૃષ્ણ બળભદ્ર કરે છે વાત, ભાઈ શેા થયે! આ તે ઉત્પાત. ।। ૧૪ ।। શંખ નાદ તેા ખીજે નવ થાય, એહવા બળિયા તે ક્રાણુ કહેવાય, કાઢે ખબર આ તે શું થયું; ભાગ્યું. નગર કે કાઇ ઇગરીયુડ, ૧૫ ના તે ટાણે કૃષ્ણ પામ્યા વધાઈ, એ તે તમારા તેમજી ભાઈ; કૃષ્ણે પૂછે છે તેમને વાત, ભાઇ શે' કીધા આ તે ઉત્પાત. ! ૧૬ !! તેમજી હે સાંભળેા હરિ, મે તા અમસ્તી રમત કરી; અતુલ ખળ દીઠુ· નાનુડે વેષે, કૃષ્ણજી જાણે એ રાજને લેશે. ૫ ૧૭ ૫ત્યારે વિચાયુ દેવ મેરા, એને પરણાવુ સુ'દર નારી; ત્યારે બળ એનું આધુ તે થાય, તે તે! આપણે અહિ રહેવાય. ૫ ૧૮ ૫ એવે વિચાર મનમાં આણી, તૈડયા લક્ષ્મીજી આદે પટરાણી; જળક્રીડા કરવા તમે સહુ જા, તેમને તમે વિવાહ મનાવા. !! ૧૯ !! ચાલી પટરાણી સરવે સાર્જ, ચાલે! દેવરીયા ન્હાવાને કાજે; જળક્રીડા કરતાં ખેલ્યાં રૂકમણી, દેવરીયા પરણા છબીલી રાણી. ૫ ૨૦ ૫ વાંઢા નવ રહીએ દેવર નગીના, લાવા દેરાણી રગના ભીના; નારી વિના તો દુ:ખ છે ધાટુ', કાણુ રાખો ખાર ઉધાડું. !! ૨૧ ॥ પરણ્યા વિના ! કેમ જ ચાલે, કરી લટકે ઘરમાં કાણુ માલે; ચુલે કુંકશે! પાણીને ગળશે, વેલા મેડા તેા ભાજન કરશે. ॥ ૨૨ !! બારણે નશા અટકાવી તાળું, આવી અસુરા કરશેા વાળુ; દીવાબત્તીને કાણુ જ કરરો, લીધ્યા વિના તે ઉકેડા વળશે. ॥ ૨૩ । વાસણુ ઉપર તે નહિ આવે તેજ, કાણુ પાથરશે તમારી સેજ; પ્રભાતે લુખા ખાખરા ખાશા, દેવતા લેવા સાંજેરે જાશે।. ૫ ૨૪ ૫ મનની વાતો તે For Private And Personal Use Only Page #665 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૩૫ કોને કહેવાશે, તે દિન નારીને એર થાશે; પણ આવીને પાછી જાશે, દેશ-વિદેશ વાતો બહુ થાશે. જે ૨૫ મહેતાના છોરૂ નાનેથી વરીયા, મહારે કહ્યું તો માન દેવરિયા, ત્યારે સત્યભામા બોલ્યો ત્યાં વાણુ સાંભળોદેવરીયા ચતુર સુજાણ. ૨૬ ! ભાભીને ભરોસો નાશીને જાશે, પરણ્યા વિના કોણ પિતાની થાશે, પહેરી ઓઢીને આંગણે ફરશે, ઝાઝાં વાનાં છે. તમને કરશે. જે ૨૭ છે ઉંચા મન ભાભી કેરા કેમ સહેશે, સુખદુઃખની વાત કેણ આગળ કહેશે; માટે પરણેને પાતળીયા રાણ, હું તો નહિ આપુ ન્હાવાને પાણ. જે ૨૮ વાંઢા દિયરને વિશ્વાસે રહીએ, સગા-વહાલામાં હલકાં જ થઈએ; પરણ્યા વિના સુખ કેમ થાશે, સગાને ઘેર ગાવા કોણ જાશે. છે૨૮ છે ગણેશ વધાવા કેને મોકલશે, તમે જાશો તે શી રીતે ખલશો દેરાણી કેરો પાડ જાણીશુ, છરૂ થાશે તે વિવા માણીશું. છે ૩૦ છે માટે દેવરીયા દેરાણું લાવો, અમ ઉપર નથી તમારો દાવો; ત્યારે અધિક, આઘેરા આવી, બોલ્યાં વચન તે મેટું મલકાવી. ૩૧ શી શી વાત રે કરે છે સખી, નારી પરણવી રમત નથી; કાયર પુરૂષનું નથી એ કામ, વાવરવા જોઈએ ઝાઝેરા દામ. ૩૨ છે ઝાંઝર નુપુર ને ઝીણું જવમાલા, અણઘટ વછુઆ ઘાટે રૂપાળા પગપાને ઝાઝી ઘુઘરીઓ જોઈએ, માટે સાંકળે ઘુઘરા જોઈએ. છે ૩૩ છે સોના ચુડલો ગુજરીના ઘાટ, છલ્લા અંગુઠી અરિસા ઠાઠ, ઘુઘરી પચી ને વાંક સોનેરી, ચંદનચૂડીની શોભા ભરી. છે ૩૪ કલ્લાં સાંકળ ઉપર સિંહમેરા, મરકત બહુમૂલા નંગ ભલેરા; તુલશી પાટીયાં જડાવ જોઈએ, કાલીકંઠીથી મનડું મેહિએ. છે ૩૫ છે કાંઠલી સેહીએ ઘુઘરીયાળી, મનડુ લેભાયે ઝુમણું ભાળી, નવસેરે હાર મોતીની માળા, કાને ટેટોડા સોનેરી ગાળા. . ૩૬ છે મચકણિયાં જઈએ મુલ્ય ઝાઝાનાં, ઝીણું મેતી પણ પાણી For Private And Personal Use Only Page #666 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તાજાનાં નીલાવટ ટીલડી શોભે બહુ સારી, ઉપર દામણી ભૂલની ભારી ચીર ચુંદડી ઘરચોળા સાડી, પીળી પટોલી માંગશે દહાડી. છે ૩૭ | બાંટ ચુંદડીઓ કસબી સહિએ, દશરા દિવાળી પહેરવા જોઈએ; મેંઘા મૂલનાં કમખાં કહેવાય, એવડું નેમથી પુરૂં કેમ થાય. છે ૩૮ છે માટે પરણ્યાની પાડે છે નાય, નારીનુ પુરૂ શી રીતે થાય ત્યારે લક્ષ્મીજી બોલ્યાં પટરાણુ, દીયરના મનની વાત મેં જાણી. ૩૯ છે તમારું વયણ માથે ધરીશું, બેઉનું પુરે અમે કરીશું; માટે પરણોને નુપમ નારી, તમારે ભાઈ દેવ મેરારી. છે ૪૦ છે બત્રીસ હજાર નારી છે જેહને. એકને પાડ ચડશે તેહને; માટે હૃદયથી ફીકર ટાળે, કાકાજી કેરું ઘર અજવાળો. . ૪૧ છે એવું સાંભળી ને ત્યાં હસિયા, ભાભીના બેલ હૃદયમાં વસિયા, ત્યાં તે કૃષ્ણને દીધી વધાઈ, નિશ્વ પરણશે તમારે ભાઈ ઉગ્રસેન રાજા ધેર છે બેટી, નામે રાજુલ ગુણની પેટી. ૪૨ છે તેમજ કેરે વિવાહ ત્યાં કીધો, શુભ લગ્નનો દિવસ લાધે; મંડપ મંડાવ્યા કૃષ્ણજી રાય, ને મને નિત્ય કુલેકાં થાય. ૪૩ છે પીઠી ચોળે ને માનિની ગાય, ધવળ મંગળ અતિ વરતાય; તરીયા તોરણ બાંધ્યા છે બહાર, મળી ગાય છે સહાગણ નાર. ૫ ૪૪ ૫ જાન સજાઇ કરે ત્યાં સારી, હલબલ કરે ત્યાં દેવ મેરારી; વહુવાર વાત કરે છે છાને, નહિં રહીયે ઘેર ને જાઈશું જાને, કે ૪પ છે છપ્પન કરોડ જાદવને સાથ, ભેળા કૃષ્ણ અને બલભદ્ર ભ્રાત; ચડીયા ઘોડલે ગ્યાના અસવાર, સુખપાલ કેરે લાધે નહિ પાર. ૪૬ ગાડી વેલ ને બગીઓ બહુ જોડી, મ્યાના ગાડીએ જોતર્યા ધેરી, બેઠા જાદવ તે વેઢ વાંકડીયા, સાવન મુગટ હીરલે જડિયા. છે. ૪૭ | કડાં પાંચિયે બાજુબંધ કશીયા, શાલ દુશાલ ઓઢે છે રસીયા; છપ્પન કરી તે બરોબરીયા જાણું, બીજા જનિયા કેટલા વખાણું. છે ૪૮ જાનડીઓ શોભે બાલુડે વેષે, જા ને બગીઓ ખપાલ કેર યક્ર બ્રાત: ચીન For Private And Personal Use Only Page #667 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૩૭ વિવેક મોતી પરોવે કેશે સોળ શણગાર ધરે છે અંગે, લટકે અલબેલી ચાલે ઉમેગે. ૪૯ છે લીલાવટ ટીલી દામણી ચળકે, જેમ વિજળી વાદળે ઝળકે; ચંદ્રવદની મૃગાં જે નેણ, સિંહલકી જેહની નાગ શી વેણી. છે ૫૦ રથમાં બેસી બાળક ધવરાવે, બીજી પોતાનું ચીર સમરાવે; એમ અનુક્રમે નારી છે ઝાઝી, ગાય ગીત ને થાય છે રાજી. એ પ૧ છે કેાઈ કહે ધન્ય રાજુલ અવતાર, નેમ સરીખો પામી ભરથાર; કે કહે પુણ્ય નેમનું ભારી, તે થકી મળી છે રાજુલ નારી. પરા એમ અન્ય વાદ વદે છે, મોઢા મલકાવી વાતો કરે છે; કોઈ કહે અમે જઈશું વહેલી. બળદને ધી પાઈશું પેલી છે. પ૩ છે કઈ કહે અમારા બળદ છે ભારી, પહોંચી ન શકે દેવ મોરારિ; એવી વાતના ગપોડા ચાલે, પોતપોતાના મગનમાં મહાલે. એ પછે છે બહેતર કળાને બુદ્ધિ વિશાળ, નેમજી નાહીને ધરે શણગાર; પહેર્યા પીતાંબર જરકશી જામા, પાસે ઉભા છે તેમના મામા. પપા. માથે મુગટ તે હીરલે જડિયે, બહુમૂલ એ કસબીને ઘડી ભારે કુંડલ બહુમૂલાં મોતી, શહેરની નારી નેમને જેતી. છે ૫૬ છે કઠે નવસરે મેતીનો હાર, બાંધ્યા બાજુબંધ નવ લાગી વાર; દશે આંગળીએ વેઢ ને વીંટી, ઝીણું દિસે છે સોનેરી લીંટી. પ૭ છે હીરા બહુ જડીયા પાણીના તાજા, કડાં સાંકળાં પહેરે વરરાજા; મોતીને તારો મુગટમાં ઝળકે, બહુ તેજથી કલગી ચળકે. પ૮ રાધાએ આવીને આખડી આંજી, બહુ ડાહી છે નવ જાય ભાંજી; કુમકુમનું ટીલું કીધું છે ભાલે, ટપકું કસ્તુરી કરૂ છે ગાલે. છે ૫૯. પાન સેપારી શ્રીફળ જેડે, ભરી પસને ચડીઆ વરઘડે; ચડી વરઘોડે ચટામાં આવે, નગરની નારી મેતીએ વધાવે. છે ૬૦ છે વાજા વાગે ને નાટારંભ થાય, નેમ વિવેકી તેરણ જાય; ધુંસળી મુસળ ને રવઈઓ લાવ્યા, પખવા કારણ સાસુજી આવ્યા. ૬૧ છે જી ઠાર, એક તારા અગરબડી માં For Private And Personal Use Only Page #668 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૩૮ દેવ વિમાને જુવે છે ચડી, નેમ નહિ પરણે જાણે આ ઘડી, એવામાં કીધે પશુએ પિકાર, સાંભળો અરજી નેમ દયાળ. બદરા તમે પરણશો ચતુર સુજાણ, પરભાતે જાશે પશુઓના પ્રાણ; માટે દયાળુ દયા મનમાં દાખે, આજ અમને જીવતા રાખે. ૬૩ એ પશુઓને સુણ પોકાર, છોડાવ્યાં પશુઓ નેમ દયાળ; પાછા તે ફરિયા પરણ્યા જ નહીં; કુંવારી કન્યા રાજુલ રહી. છે ૬૪ | રાજુલ કહે ન સિદ્ધાં કાજ, દુશ્મન થયાં પશુડાં આજ; સાંભળે સવે રાજુલ કહે છે, હરણીને તિહાં એલભ દે છે. તે ૬પ છે ચંદ્રમાને તે લંછન લગાડવું, સીતાનું હરણ તે તો કરાવ્યું; હારી વેળા તે ક્યાંથી જાગી, નજર આગળથી જાને તુ ભાગી. ૬૬ ૫ કરે વિલાપ રાજુલ રાણું, કમની ગતિમે તે ન જાણી; આઠ ભવની પ્રીતિને ઠેલી, નવમે ભવ કુંવારી મેલી. + ૬૭ છે એવું નવ કરીએ નેમ નગીના, જાણું છું મન રંગના ભીના, તમારા ભાઈએ રણમાં રઝળાવી, તે તે નારી ઠેકાણે લાવી. એ ૬૮ છે તમે કુલિત રાખો છે ધારે, આ ફેરે આવ્યો તમારો વારો; વરઘોડે ચડી મેટો જશ લીધે, પાછા વળીને ફજેતે કીધે આંખે અજાવી પીઠી ચોળાવી, વરાડે ચડતાં શરમ ન આવી. માટે ઉપાડે જાન બનાવી, ભાભીઓ પાસે ગાણું ગવરાવી, એવા ઠાઠથી સર્વને લાવ્યા, સ્ત્રી-પુરૂષને ભલા ભમાવ્યા. છે ઉo !! ચાનક લાગે તે પાછેરા ફરજે, શુભ કારજ હારૂ એ કરજે, પાછા ન વળીઆ એક જ ધ્યાન, દેવા માંડયું તિહાં વરસી જ દાન. એ ૭૧ છે દાન દઈને વિચાર જ કીધ, શ્રાવણ સુદી છઠનું મુહુરત લીધ; દીક્ષા લીધી ત્યાં ન લાગી વાર, સાથે મુનિવર એક હજાર છે ૭૨ છેગિરનારે જઈને કારજ કીધું, પચાવનમે દિન કેવલ લીધું; પામ્યા વધાઈ રાજુલ રાણ, પીવા ન રહ્યા ચાંગળું પાણ. ૭૩ છે તેમને જઈ ચરણે For Private And Personal Use Only Page #669 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાગી, પીયુજી પાસે જ ત્યાં માગી; આપ કેવળ તમારી કહાવું, હું તે શકન જેવાને જાવું. એ ૭૪ દીક્ષા લઈને કારજ કીધું, ઝટપટ પિતે કેવલ લીધું મળ્યું અખંડ એ આતમરાજ, ગયા શિવસુંદરી જવાને કાજ. શુદિની આઠમ અષાઢ ધારી, નેમજી વરીયા શિવવધૂ નારી; નેમરાજુલની અખંડ ગતિ, વર્ણન કેમ થાયે મારી જ મતિ. છે ૭૬ / યથાર્થ કહુ બુદ્ધિ પ્રમાણે, બેઉનાં સુખ તે કેવળી જાણે ગાશે ભણશે ને જે કોઈ સાંભળશે. તેના મનોરથ પુરા એ કરશે. . ૭૭ સિદ્ધનું ધ્યાન હૃદયે જે ધરશે, તે તે શિવવધૂ નિશ્ચય વરશે, સંવત ગણીશ શ્રાવણ માસ, વદિ પાંચમને દિવસ ખાસ છે ૭૮ ૫ વાર શુક્ર ને ચોઘડીયુ સાર, પ્રસન્ન થયું એ મનડું મારું ગામ ગામડાના રાજા રામસિંઘ, કી શકે મનને ઉછર ગ. ૭૯ | મહાજનના ભાવથકી મેં કીધે, વાંચી શકે સારે જશ લીધે દેશ ગુજરાત રેવાશી જાણો, વિશા શરમાળી નાત પ્રમાણે છે ૮૦ પ્રભુની કૃપાથી નવનિધિ થાય, બેઉ કરજેડી સુરશશી ગાય; નામે દેવચંદ પણ સુરશશી કહીયે, બેઉનો અર્થ એક જ લઈએ. ૮૧ છે દેવ સુરજ ને ચંદ્ર છે શશી, વિશેષ વાણું હૃદયમાં વસી ખાસી કડીથી પૂરો કીધે, ગાઈ ગવડાવી સુયશ લીધો. ૮૨ નેમનાથજીને રાજુલે લખેલ પત્ર (રાગ - વિવાહને) સ્વસ્તી શ્રી રૈવત ગિરિવરા “વાલા ” નેમજી જીવન પ્રાણ લેખ લખું હશે કરી, રાણું રાજુલ ચતુર શું જાણ વેલા ઘેર આવજે મારા જીવન યાદવ રાય વાર ન લગાડશો મે લખ્યો લેખ હેશે મનમાં ભાવથી વળી જે હેય વેધક જાણ For Private And Personal Use Only Page #670 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १४० તસ સંભળાવજે. ( ૧ !! સ્વામી ક્ષેમ કુશળ વર્તે છે ઈહાં જપતાં પ્રભુજીનું નામ. વે. સાહિબા તુમ સુખશાતા તણે મુજ લખજો લેખ તામ વેલા છે ર છે વાલા સાવ સેવન કાગળ કરૂ. છે વા. તે અક્ષર રયણ રચંત, વે. મણ માણેક મોતી લેખન જડું હુ પિયુગુણ પ્રેમ લખત છે. આ ૩ છે જે તારણ થીરે પાછા વળ્યા, તેહને કાગળ લખું કઈ રીતે વે. પણ ન રહે, મનમાહરૂ, મને સાલે પૂરવપ્રિત, વે. મે ૪ છે વાલા દિવસતો જીમ તિમ કરી નિર્ગમું, મને રાયણી થાય વર્ષ. હજાર. વેલા જેહોય મને મળવા તણું. તે વહેલા કરજો સાર. છે. જે પ છે નવ યૌવને પિયુ ઘરે નહિ. વાલા વસવું તે દુર્જન વાસ છે છે મને બોલે બેલે દુઃખ દાખવે છે હાલા ઉંડા મર્મ વિમાસ. વે છે ૬ કે વા. સહુકે રમે નિજ માળીએ. વાલા કામની કંત સહેજ. વેલા વાલા થર થર ધ્રુજે દેહડી, મારી સુની દેખીને સેજ. છે કે, તે વેળા વિતી હશે તે જાણશે વા-વિરહની વેદનાપુર વેલા. તુમે ચતુર છે ચિત્તમાં સમજ જે વાલા શું કહે મુરખ ભુ.ર. . . ૮ છે વા. પતંગ રંગ દિસે ભલે. મારા નખમે. તાવડ રીઠ. વેલા. વા. ફાટે પણ ફીટ નહિ, હું તે વારી ચેલ મજીઠ, વે. મેં ૯ છે. વા. ઉત્તમ સજજન પ્રીતડી. જેમ જળમાં તેલ નિર ધાર. વેલા વા. છાંયડી ત્રીજા પહેરની તે તે વડ જેહવી વિસ્તાર, વે. મે ૧૦ | વા. દૂર થકી ગુણ સાંભળ્યા, મારૂ મન મળવાને થાય વેલા. વાલેશ્વર એ મુજ વિનતી તે તે જીહાં તિહાં કહી નવ જાય છે. ! ૧૧ , વા. એક મેલી જ બીજી મળે, તે મનમાં નહિ તસ નેહ, વેલા. વા. લીધા મુકી જે કરે, તે તો આખર આવે છે. વે. છે ૧૨ / વાલા જે મનમાં તેહ મળી રહે. વાલા ઉત્તમ ઉપમા તાસ. કે. વાલા જે જે તિલકુલની પ્રીતડી તેની રહી જગમાં સુવાસ: . છે ૧૩ છે વાલા ખાવા પીવાને પહેરવા, વળી મન For Private And Personal Use Only Page #671 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪૧ ગમતા શણગાર છે. વાલા ભર યૌવને પિયુ ઘરે નહીં તેને એળે ગયો અવતાર છે. જે ૧૪ વાલા બાળપણે વિદ્યા ભણે, ભર યૌવને ભાવે ભેગ છે. વાલા વૃદ્ધ પણે તપ આદરે તે તે અવિચલ પામે યોગ; વે. મેં ૧૫ વાલા કાગળ ભલે જગ સરછો, તે તે સારો મિત્ર કહાય. વે. મારા મનનું દુ:ખ માંડી લખું, તે તે આંસુડે ગળી ગળી જાય છે. મે ૧૬ , એ લેખ લાખેણે રાજુલે લખે. વાલા નેમજી ગુણ અભિરામ; ૧. વા. અક્ષરે અક્ષર વાંચજો. મારી કેડ કેડ સલામ છે. જે ૧૭ છે નેમ રાજુલ શિવપુરી મળ્યા, પહોંચી તે મન કેરી આશ, વે. શ્રી વિનય વિજય ઉવજઝાયને, શિષ્ય રૂપ સદા સુખવાસ, વેલા ઘેર આવજે. ૧૮ નેમનાથની ઘુઘરી (રાગ – ખમ્મા મારા નંદજીનાલાલ) સરસ્વતી સ્વામીને વિનવું રે, જિનપદ લાગુ છું પાય હે નેમ ઘુઘરી તારી રણઝણ વાગે માતા શિવાદેવી નેમજી જાયા હર્ષ ધરી હુલરાયા હે નેમ છે ૧ પાંચ સાત વર્ષના નેમજી થયા લઈ પાટીને ભણવા ગયા ભણું ગણીને આવ્યા ઘેર હે નેમ. ઘુઘરી. છે ૨ . નિશાળે ભણતા ને ઘેરજ ગણતા ભણી ગણીને મોટા થાય હે નેમ. ઘુઘરી. ૩ ઉગ્રસેન ને ઘેર વિવાહ માંડ્યા જાય છે તેમની જાન હે નેમ છે જ ! અઢાર કેડા કેડી ઈદ્રાણું સોંટી જાય છે નેમજીની જાન હે. નેમ છે એ છપન્ન ક્રેડ જાદવ મળીયા જાય છે તેમની જાન હે નેમ. ઘુઘરી. છે ક છે મણું મોતીના માફ જોતરીયા, જાય છે. નેમજીની જાન હે નેમ. ઘુઘરી. . ૭ મે રાજુલ ઊભા બારીએ રે, નીરખે છે નેમજીની જાન હે નેમ. ઘુઘરી. ૪૧ For Private And Personal Use Only Page #672 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪૨ U ૯ !! સૈયર તે રાજુલને ખીજવે રે, તેમજી કાળા ભરથાર હા તેમ. ૯ ૫ કાળા તે ગયવર હાથીડા રે, કાળી અધારી રાત હો તેમ, ઘુઘરી ! ૧૦ ! કાળી અધારી કાટડી રે, કાળા વરસે છે મેધ હે! તેમ. | ૧૧ || કાળા કટારી ઝગમગે રે, ક.ળી માથાની વેણુ રે । તેમ. ! ૧૨ ૫ કાળી આંખાની કીકી હૈ, કાળી છે કાજળ રેખ હા તેમ. ।। ૧૩ ।। કાળી કસ્તુરી જો હીરે, કાળી છે માણસ ખેાડ હા તેમ. !! ૧૪ ૧ નેમજી તેારણુ આવીયારે પશુડે માંડયા પાકાર હે તેમ. ૫૧પા નેમજીએ શાળાને પુછીયુરે, તમ ઘેર આશે! આચાર । નેમ. ॥ ૧૬ । રાત્રે રાજુલ એની પરણશેરે પ્રભાતે દઈશું. ગારવ તેમ. ।। ૧૭ ।। ધિક પડતુ. આ પરણવુ રે. શલ્ય વત્સે સ’સાર હા તેમ. !! ૧૮ । તેમ એ રથ પાળે વાળિયારે, જઈ ચડયા ગઢ ગિરનાર, હું તેમ. ।। ૧૯ ! નેમજીએ તાળા તેડાવીયારે છેડાવ્યા પશુએના બધ છે તેમ. ૫ ૨૦ । ચારે। ચા પશુ ખાડા રે પાણી પીવેા તળાવ । તેમ ઘુઘરી. ૫ ૨૧ ! રાજુલ રૂવે ધ્રુસકે રે વારે તે માયને બાપ છે તેમ. ઘુઘરી. ॥ ૨૨ ।। નવરંગ ચોરી ચીતરી રે નવી પેરી વરમાળ હા નેમ, ઘુઘરી. ! ૨૩ ૫ષ્ણુ દેારા ન છેડિયારે, નવિ જમ્યા કંસાર હે। તેમ. ॥ ૨૪ ॥ ન તાણ્યા જેઠજીના ઘુમટારે નવિ કર્યા જેઠાણીના વાદ હા તેમ. !! ૨૫ ડા કાજળ ભરી મારી ડાબલી રે, મેલી છે. ગેાખલા માય । તેમા ૨૬ ૫ જાણે તે જઈશુ. સાસરે રે પહેરીશુ નવર`ગ ચીર હૈ। તેમ. ॥ ૨૭ ! ઝરમર વરસે મેહુલે! હૈ, વરસે ભીજાય છે. ચીર હા તેમ. !! ૨૮ ૫ ગુફામાં જઈ ચીર સુકવેરે દિયરજી દીઠુ રૂપ હે। તેમ. ! ૨૯ નેમજીને વરતાં અમને જ વરો, હુ છુ તેમજીના ભાઇ હા તેમ. I ૩૦ રા જાદવ કુળમાં ઉપન્યા દિયરજી, ઉત્તમ કુળ કહેવાય । તેમ, ધુધરી, ૫ ૩૧ ૫ રાંધ્યા For Private And Personal Use Only Page #673 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪૩ માં શું રાધવું રે તેમાં વ્યો છે સ્વાદ હે નેમ. ઘુઘરી. ૩રા હિર વિજ્ય ગુરૂ હિરલેરે, લધિ વિજ્ય ગુણ ગાય હે નેમ ઘુઘરી તારી રણઝણ વાગે છે ૩૩ નેમનાથના વિવાહલામાંથી લીધેલ ઢાળે નેમનાથજીને રાજુલે લખેલ પત્ર છે ઢાળ છે ૧ ! (રાગ - ગેકુળ વહેલા પધારજો રે) સ્વતિ શુભ સ્થાનનોરે, શહેર હારિક ધામ હે લાલ. તેમાં વસો વડા તમેરે, નિર્મળ નેમજી નામહે લાલ. વાલમ વેલા પધારજો રે. ૧ કુવારે અને પુરથી રે કુવારી લખીતગ હો લાલ. ઉગ્રસેન રાયની બેટડી રે, રાજુલ અંગ ઉમંગ હો લાલ. ૨ વંદના વાંચશો માહરી રે, હેતે જોડી કહું હાથ હે લાલ. અત્રે ખુશીમાં હું ખરી રે, સાતસે સૈયરે સાથ હે લાલ કે ૩ છે તેમ કુસળ ને કંથજી રે, લખજો જરૂર જવાબ હે લાલ. વાંચી પત્ર માહરે રે, બીજે પાઠવજો આપ હે લાલ. જે ૪ વાલાં તમશું વીવા કરે. ત્યારે થયા બહુ સુખ છે લાલ. નામ જાણતાં નાથજી રે, મનમાં વરસ્યાં પીલું સુખ લાલ છે ૫ છે માને બાપ તો મારા રે, મુખડુ ઝાઝુ મલકાય હે લાલ આખા ગામની ગોરીઓ રે, ગુણ તમારા ગાય હે લાલ છે ૬ છે કીતિ સાંભળી તુમ તણી, મારૂં ચલે છે ચીત હૈ લાલ જેમ જેમ જાય છે દિવસે રે, તેમ તેમ વધે છે પ્રીત હે લાલ. | ૭ | મનડું લાગ્યું છે મારું રે, તુમશું તેમ નગીન હે લાલ. જપ વળે નહિ મનમાં ૨. જાય દેહલાં દીન હો લાલ. એ ૮ હેત તણા હૈયા વિશેરે, થાય અતિ ઉમંગ હે લાલ. વૈભવ વડે માંડવે રે, For Private And Personal Use Only Page #674 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬×× પહેરી આઢીને પિયુ રે, ઘડુ ધટમાં હુ ઘાટ હા લાલ. !! ૯ !! પરણી આવીને પાધરી રે, કરૂ ક્રડેવિલાસ હેા લાલ. ક્રૂર તમારી પાસ । લાલ. ॥ ૧૦ ના લાડ કરીશ તુજકને રે, જોતું માંગીશ જરૂર હેા લાલ, વાતા કરીશ વેગથી રે, ત્યારે હરે મુજ દીલ હૈ। લાલ. !! ૧૧ ॥ સુખના સાગર શ્યામજી હૈ, પુરી કરા એ આશ હેા લાલ. જાન જબરી લઇ આવજોરે, હે છે કેવળદાસ હેા લાલ. ડા ૧૨ !! દુહા કાગળ લખીને આપીએ, દાસી કરમાઝાર, જતે સાંપજે સ્વામ ને, કહે છે ાજીલ નાર. ॥ ૧ ॥ એકલો અહિથી ચાલ, કરીશ નહિ સગાથ. ઝટપટ જઇને આપ, તેમજી કરે હાથ. !! ૨ ૫ વળતાં કાગળ લાવજે, જરૂર આના જવાબ. મુખડે કેજે એટલુ, રાજુલ કરૈ સંતાપ. ।। ૩ ।। દાસી ગઈતે દેાડતી, નેમજી કરે પાસ. કાગળ આપ્યા હાથમાં, આણી મન ઉલ્લાસ, ૫ ૪ !! વેગે વાંચી જોઈને, કર્યાં મન વિચાર. તેમ હે નહિ છુટકા, લખ્યાં વિના નિરધાર. ॥ ૫ ॥ !! ઢાળ ! ૨ ।। ( રાગ – દેશ મનેાહર માળા ) – સ્વસ્તી શુભ સસ્થાન, કુવારૂ અ’તે ઉદ્ના લલના. વસે ત્યાં રાજુલ નાર, આશા એને ઉરતા લલના. ॥ ૧ !! લખે છે તેમ નગીન, પત્ર વાંચી તમ તણા લલના. તેમાં તમેતા લખેલ, ગનારી રે ઘણા લલના. ॥ ૨ ॥ તેવુ. તે લખવુ′ આજ, તમારે ઘટે નહિ લલનાં લખ્યુ હસે જે લલાટે, તે તે સહુ થશે સહિ લલનાં. ॥ ૩ ॥ પાણી જ પેલાં પીજાર, કદી ન ઉત્તરી એ લલનાં. પરણ્યાં પેલાં જ વિલાસ, નારી નવ For Private And Personal Use Only Page #675 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ६४५ ધારીએ લલનાં. એ વિચાયું તે ફોગટ જાય, પાછું પેસે મુખમાં લલનાં. તેથી તે છડી વાર રહે, રહો રૂડા સુખમાં લલનાં. ૫ આડી જે હેય રાત, વાતો તેને કિજીયે લલનાં. એક અરિહંત દેવ. તેનું નામ જીયે લલનાં. આ ૬ છે વિધ વિધ પાળી ધર્મ, કર્મ બંધ છેડો લલનાં. પડે જે સંકટ તેય, ટેક નવ તો લલનાં. ૭ સુક્ષ્મ બાદર છવ, ચાલે તેને જાળવી લલનાં. દયા દોલમાં અથાગ, પ્રીત રાખી પાળવી લલનાં. ૮ છે એ છે સર્વમાં સાર, દોસ્તી એની દાખ લલનાં મુકી દ્યો મનને મોહ, ઝાઝો નવ રાખ લલનાં, લા ફીકર કરજો ફેક, વરધે વેહેલાં આવશું લલનાં. કહે છે કેવળ નાં શ્યામ, જન ડી લાવશું. | ૧૦ નેમ લખીને આપીઓ, દાસી ને તે જવાબ. શામા પત્ર લઈ સંચરી, એકલી આપો આપ. ૫ ૧ જઈને ઝડપ તે મુક, રાજુલ કેરે હાથ. હોશે લઈને ચાંપીયો, કાગળ હૃદય મોઝાર. ૨ વળતી વાંચી જોઈને, સમજી સર્વે મને. દાસીને કહે કંથડે કીધા શા વચન. છે ૩ છે દાસી કહે નથી બોલીયા. નકકી છે એ સરત, વાચીને લખી આપીએ, કાગળ મુજને તરત. | ૪ | રાજુલ વાત રહી હવે મંડય થયો તૈયાર. રચના તે કેવી રચી. તેને કહું વિસ્તાર. | ૫ છે | ઢાળ | ૩ | (રાગ – ઓખાહરણની ) મંડપ રચના રચી છે સારી, દેવ સરખા જુવે ધારી ધારી આરસ પાણની બાંધી છે કાર, માંહી પાથર્યો છે કાચ બીર છે ૧ હાંડી તખતાં ને ઝમર જોતાં મહી જણાય જ મુખ For Private And Personal Use Only Page #676 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થંભ કરીને ઘાલ્યા છે. મણી, તેથી શોભાને સૂર્યની બમણું છે ૨ દ્વારા કમાને સમારે, સામી ચીત્ર જોતાં ત્યાં નહી કશી ખામી. મહીં ચીતરવાં પડીત ભણતાં. નાણાવટી નાણું ગણતાં. છે ૩ કે કૈક ચીતરીયા. દેશ નરેશ. તેમાં ફેર નહિ લવલેશ. માંહી ચીતરીયા ઈ ૮ ઈદ્રાણી, જાણે વદશે બેલશે મધુરી વાણી. છે જ છે માંહી ચીતરીયા ગાંધર્વસાર, જાણે કરશે તે મુખ ઉચાર, માહી ચીતરીયા બાઝતાં મા એક એક નું જબરું બળ. છે ૫ છે માંહી ચીતરીયા હસ્તીને ઘોડા, સામાસામી બંનેના જેડા, ઉપર બેઠાં અનામાં અસ્વાર, જોતાં જરાય મહા જુજાર. છે ૬ છે માંહી છબીઓ સિંહ વિકરાળ, જાળ દેશે તે ત્યાંથી ફાળ, માંહી ચીતરીયા પર્વત પહાડ, ઝાઝા ચીતરીયા તેમાં ઝાડ છે ૭સાગ સીસમ સુખડ સારી, આ પાલવ ચીતરીયા ધારી, આ કેરીઓ લટકે ઝાઝી, ઝાબું જાબુંડે રહ્યાં બાઝી. ૮ છે તેવી વનસ્પતી ભાર અઢાર, મહીં પંખી તણો નહિ પાર. માંહી પિોપટ મેનાને સુડાં બેઠાં પાંજરે બોલે રેડા. ૯ માંહી ચાતક ચીત ચકોર. મહીં કાઢયા કળાયેલ મેર. માંહીં કોયલ આંબાને, જાણે બેલશે રાગ રૂપાળે. ૧૦ છે તેવાં ચિત્ર પખીનાં સાર. તેની સંખ્યા તણે નહીં પાર. માંહી ચીતરીયાં ચંદ્રને સુર્ય. તેથી શોભા બની ભરપુર છે ૧૧ છે જુદી જાતનાં કેવાય જેહ, ચિત્ર કાઢયા છે સર્વે તેહ માંહી મોતી લતા લેકે. મહીં ફુવારા અતરહેજે. મે ૧૨ છે ઝળહળતો ઝળકે જત, જાણે ઉો થયો ઉદ્યોત માંહી રૂડા ભર્યા છે રંગ, જોતાં માંડ થાય ઉમંગ. ૧૩ ભીંતે સોના રૂપાની રસેલી, જાણે શોભાને સુર્યની મેલી. આ ઉગ્રસેન આવાસ. કહે માંડવો કેવળદાસ. કે ૧૪ . For Private And Personal Use Only Page #677 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૭ દુહા સામયુ· સજે સૈ! સ્નેહથી, જ પોતાને ઘેર રાજી થઇ રદય વિસે; નર નારી તે મેર. ॥ ૧ ॥ કુટુંબ કબીલાં સહીતને, જમાડી ઝાઝે માન. સાદ પડાવ્યા શહેરમાં કૃષ્ણે જોડવા જાન. તા ૨ !! પીડી ચેાળી તેમને, અતિ સુગધી દાર, નાપીકે નવરાવીયા, હેમ કળશ લઈ સાર, ॥ ૩ ॥ શબુગારીને તેમને ક હવે તૈયાર, કેવળ કડે છે કેાડથી તેને હુ વિસ્તાર. ॥ ૪ ॥ ના ઢાળ ! ૨૨ !! ( મામેરાની દેશી ) જાવા વરઘેાડે ચઢે, આંણી. અંગ આભૂષણા આપતાં, પેરી તેમ નગીના નાથ ॥ ૧ ॥ડાં પાંચીયા બાજુબંધ ખાંધીઆ સાનાં સાંકળા શેાભાવી હાથ !! ૨ !! દરો આંગળાએ વેઢને વીટી, ભારે નાગની પેરી જડીત. !! ૩ !! કાર્ટ મેાતી માળાએ મહામુલની, પેરી ધરીને પ્રીત. ॥ ૪ ॥ માથે મુગટ તે બધ રૂડું માળીયુ', મુકી હીરા માણેકનું જડેલ. ।। ૫ । કાને નવલખી કુંડળ શાભતાં, ઉપર વાળીએ ઘાલીને વેળ. । ૬ ।! મેાતી તેારા લટકે માળામાં, ઉપર શેમે કલ'ગી સાર. ।। ૭ ।। અંગે જરકસી જામા પેરીએ, તેના તેજ તા નહિપાર. ટા ક્રમળા કુમકુમ લેઈને, કર્યાં તિલક તેમને ભાલ, !! ૯ !! વળી અંજન કર્યુ કાજળ આંખમાં, તેમને ટપકુ કર્યુ એક ગાલ ૧૫ માથે ખુપ મુકયા મેાતી તણા કેડે હેમ કટાર. ॥ ૧૧ ॥ પગે પેરી મેાડીએ મેાતી ભરી, ખભે શૈલું મુલદાર. ૧૨ કરમાં શ્રી ફળ ફાફળ ખીંડલાં, ભરી પસલી માંહી મહેાર. ૫૧૩મા ચઢતાં ધેડે દુંદુભી ડંકા વાગી, ખીજાં વાજા વાગે ધણું ધાર. ॥ ૧૪ 1 ક્ષમણી ગ્રહી રામણુ દાવડા, માથે મુકયા મેાતી બધ મેડ, તા ૧૫ । બીજી બની ઠની ગાય ગારીએ, કહે કેવળ ધરીને ક્રાડ. ॥ ૧૬ ॥ For Private And Personal Use Only Page #678 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે ઢાળ છે૨૩ છે (મામેરાની દેશી) શેભા શી કહું તેની એ. આંકણું. ગાવા મળી ગેરડીઓ સૈ ગામની, સજી સળ અંગે શણગાર શોભા શી કહું તેહની, ૧ બત્રીસ સહસ ગોપી મહી કૃષ્ણની તે તે એક એકથી બની સાર, કેક મોતી પરોવ્યાં વાળ વાળમાં તેમાં મેથે ભરેલા સીંદુર સ પગે કલ્લાને કાંબી ઘુઘરાં કેક પરીયા કુલ કુર શે. મે ૨ | હાથે ચંદન ચૂડાને રૂડી ચુડીજે, તેમાં ગુજરીએ તે વિશાળ કાન લટકે ગુલર ઝાલા ઢળીઆ, વળી પેરી દાંમણી કપાળ. ૩ છે તેમાં ઓઢણે ચડયાં કંક ચાંદલાં, કેક ટીલડીઓ કરી આડ, કંકને નાકે કાંટા ને કેકને વાળીએ, એક ફરતી મેતી તણું વાડ છે કે સોની કેટે કાળી કાંઠલી પાટી, ઉપર ઝુમણે તેમને દર, (અંચળ) વસ્ત્ર પહેર્યા અતિ ઓપતાં. કેકને સાડલે કસબની કેર છે ૫ છે કેક શેલા પહેર્યા ને કૈક સાડીઓ, કૈક ચુંદડી ઓને ચીર કે ઘરચોળાં બાંટ ઘણાં પહેરીઆ, વાંકા અંડા વાળીને શીર. ૫ ૬ છે ઘુઘટપટ પહેર્યા કંક ઘાઘરા, તેની ઘુઘરીઓ ધમધમ થાય, એવી રીતે અલંકાર અતી સજી, સર્વ નારીઓ તેમને ગાય. છે ૭છપ્પન કેટી કુંવરો જાદવ તણાં સાથે થયા ઘેડે અસ્વાર, બીજા બન્યા નુતરમાં ઠણ્યા તે પણ તેવા સજી સણગાર. ૮ કડાં કંદોરા વેઢને વીંટી, તેમાં નંગનું તેજ અથાગ, સાલ દુસાલે શેલા ખભે ભલાં, વળી માથે મુગટ બંધ પાગ છે. ૯ છે ખામી નહિ લગાર શણગારમાં, જાણે ચડયાં દેશાવરી ભુપ, વના વાંકડ. અને દીસે કાંકડા, એક એકથી અદકે તે રૂપ. ૧૦ કેક બગી બેઠાને કેક ચારડે કૈક વહેલે બેઠાં ધરી વહાલ, કાંઈક મેને બેઠાં મુકી જાળી, કાંઈક છોરૂ બેઠા સુખ પાસ, છે ૧૧ છે કાઈક પહેરી ઓઢીને બેઠી નારીઓ, ગાવારથમાં તે For Private And Personal Use Only Page #679 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂડે રંગ. કાંઈક બેઠી સૈયર સઘરામમાં, છોરૂં ધાવતાં લઈને સંગ, ૧૨ કાંઈક હશે બેઠાં સાજન હાથી ઉપર, સોનેરી સજીને સાજ આગળ હસ્તી ઉપર નોબત ગડગડે એને આનંદ થાય અવાજ, ૧૩ છે બીજા ડંકા દીસે ઉંટ ઘેડલે, આગળ પચરંગી ફરકે નીશાન, હાથી, ઘોડા, બળદ બહુ શણગારીઆ, ઉપર નાખી ઝુલે જરીયાન. ! ૧૪ ૫ છત્રી લાખ સંગાથે વાજાં વાગતાં તેથી, ગાજી રહ્યું બન્યું નાર નરનારી સજજન સૌ શહેરનાં, જોવા મળી આ મુકી પોતે કામ. ૧પા ઈદ આવ્યાં જેવા ઈદ્રપુરથી, લેઈ ઈદ્રાણી ઓને સાથ દેવ આવ્યાં વૈમાન બેસીવડા, જેવા વરઘડે નેમીનાથ. ૧૬ એથી અધીકા તે ઠાઠ જામ્યો, આંગણે કહેતા કહીને શકાય ભરપુર હવે ચાલતો થયે વરડે, કહે કેવળદાસ શોભા કહું તેહનીફ છે ૧૭ છે દુહ જાન આવી તે જાણીને, ઉગ્રસેન મહારાજ, સાકર સસીલ જ કહ્યું, જાનિયાને કાજ, ૧ છે વળતી વાજતે ગાજતે, સામૈયા ને કાજે જઈ ભેટયા કૃષ્ણકુમાર, ઉગ્રસેન કહે કરજોડીને, કોડથી સૌને કરી સલામ, જે ૨ વરઘોડે લઈ રાયજી, ગયા પિતાને ધામ, સોના મહેલ સોહામણું, હીરા રત્ન ઝડીત સોંપ્યો તે જ જાનને, કે ૩ | જાનમાં લઈ ગયા, ઉગ્રસેન તે સર્વ દઈ ઝાઝા માન, ભજન પીરસે ભાવતાં, જમાડી જુગતે જાન. તે જ તે વેળાએ વળી આપીવું, નાવા માટે નીર, પીઠી ચોળી નેમને, શણગારે ત્યાં શરીર. ૫ ૫ ૫ શણગાર કરી આભૂષણે, વરને કર્યા તૈયાર, ધામ ધૂમ ધમકી રહી, તેને કહું શા પાર, ૬ વિધ વિધ વાજા વાગતાં, નાટારંભ બહું થાય, હસ્તીપર બેસી હવે, બેસી હવે તેમ તેરણ જાય, For Private And Personal Use Only Page #680 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢાળ છે ૨૬ છે નેમ નગીન ગયા તારણે રે, રાય ઉગ્રસેન દરબાર, હસ્તી ઉભા રાખ્યા માંડવે રે, તે ઉપર વર અસ્વાર, નેમ નગીન ગયા તારણે રે. છે ૧ મે ઉગ્રસેન ને આંગણે રે, ઘણે થઈ રહ્યો ધમકાર, સામા સામાં વાજા વાગતાં રે, એક એક થી નાદે સાર, નેમ નગીન તેરણે રે. . ૨ પોખણ પહેલે મેકરે, બાજોઠ હેમને મહેર, સળીયા અને સંપુટીપું, લઈ આવ્યા રાયના ગેરરે, રે ૩ છે તેમ ઘુસળ મુસળ રવૈયોરે, કુમ કુમ ત્રાક નેતીર, હાથમારે તેમાં, નિર્મળ ભરીયું નીર. નેમ. છે હાલતી માલતી નિકળેરે, પખવા રાજુલા માય, કમળા કૃષ્ણને કેડથીરે, એ નારીએ ઝાઝું ગાય નેમ. પા સામગરીએ પુખવારે, ઘેર રાજુલ બેઠી છે પાટ, પશું પુરેલા પણે પાંજરે રે, તે કે ઘડે છે ઘાટ, છે ૬ કે પશું કહે પશું ભાષામારે, આજ આવીઓ આપણે કાળ, એમ ત્રિય"ચે જાણીયું રે, તેથી પડી તમામને ફાળ, ૭ મહીં એક પશુ ડી પ્રસરેલી રે, તજી બચ્ચાં પુરી ત્યાંય; ઉ બેસેને થાય બાકળારે, બહુ કુદે બાપડી, તે ૮ કે મરધે કહે સુણ મરધીરે, ના થઈશ તુ તો નીરાશ, દીનદયાળ છે નેમજીરે, નકકી છોડવશે રાખો આશ. / ૯ છે અને તે અન્ય એમ ઉચ્ચરે, પશું પંખી જાત અપાર, નેમજી છે હસ્તી ઉપરે રે, હવે તેનો કહું વિસ્તાર, છે ૧૦ કે ઉતરે વરગજ શીરથી, પંખવા તત્કાળ, એ સમે છેડી શુભટેરે. બહુ બધુ કે જંજાળ, ૧૧ ભટક્યા ભડાકા તે થકીરે, પશુડાએ કર્યો પિકાર, બેલે એમ સુણો નેમજી રે, તમે આજ અમારી વાર, છે ૧૨ શબ્દ પડયા એ સસરારે, કરેલ ઝાઝે જોર, નેમ પુછે નર સારથી, માંડવે આશા છે શેર રે, ૧૩ . સારથી કહે સુણો ભારથી, For Private And Personal Use Only Page #681 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પશુડાએ કર્યો પિકાર, પકડી પુરેલ છે. પાજરેરે, કાલે કરવા કાજ આહીર, . ૧૪ મે અત્યારે રાજુલ પરણાવરે, એના પ્રાણ જાશે પ્રભાત, નેતરે ગૌરવ માસરે, તે જમશે જાદવ નાત, ઉપા નેમ કહે એક નારીરે, આ થાશે પાપ અપાર, માટે પ્રેમદારે હું લઉ, સંજમ ભાર. ૧૬ છે એમ કહે છે નારને, તુજને કરી મેં ત્યાગ, જરૂર મનમાં જાણજે, પાછે ધરૂ નહિ પાગ, ૧ છે ત્યારે બેલી તરણું, વાલમ સાથ વચન, કેવળ કહે કહું સાંભળે, નર નારી મન, તારા ઢાળ છે so u (રાગ – ઓધવજી સદેશે કેજો સ્થામ) પરણ્યારે વિનારે પિઉ કેમ પરહરી, કોને સ્વામી શે છે. અમારે વાંજો, તરણથીરે, કેમ તમે પાછા વળ્યા રડતી મુકી રસીયા મુજને રાંક જે, પરણ્યારે વિના રે પિઉકેમ પરહરી. ૧ નેમજી નાવલી કહે છે રે તારી સાંભળો, લેશ નહિ તેમાં તમારો વાંક, કુંવારાં વિયોગ મુજ કર્મ લખે છુટકેમ છઠ્ઠી પડીઓ આંકજે. ૫ ૨ | રાજુલ બેટીરે પરણો રે મારા બાપની બીજી મુજને મુકી નાની બેનજો. તેનાથી સુખડલાં સ્વામી ભોગ, રૂપે રસ્તીના સરખા છે સે ચેનજે, કે ૩ | નેમજીઆલેકે અબળા ને હું પરણું નહી, પરલેકે સગાઈ કરેલી નાર, સંજમ લઈનેરે સુખેચ, શિવ વધુ વરવા પ્યારી નિરધાર, ૪ | રાજુલ કહે મુજનેરે પરણીરે માગો મુખડે, સ્વામી મારા જે જોઈએ તે આજ, માલ મતાને આપુ કચ્છી ઘોડલાં, ઉપર આપુ ઉગ્રસેનનું રાજ, ૫ નેમજીમુખડેરે માગુ છું મનદેઈ મુકતી, તેથી મળશે અવિચળ મુજ ધામ, રાજને પાટરે ત્યાં ત્રણ લેકનું ભગવાનનું છે ભારે વળી For Private And Personal Use Only Page #682 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર ભામો, !! । । રાજુલ-કુવારી કામાતે દહાડા દેહલા, જાવાનાં જાણાછે. જાદવ મુખજો, જોખનીયુ. ચડતુંરે ઝાઝા જોરમાં તે દારાને દેહ વિશેઘે દુખજો. ।। ૭ ! નેમ-કુવારી કન્યાને કથ મળે ઘણા, તેથી પરણા ફાવે તેને નારજો, ગુણુ મારે ગભીરને ફૂટડાં, અવનીમાંછે મુજ થકી અપારજો, ૫ ૮ ! રાજુલ કહે છે, અવનીમાં અવર પુરૂષ, માહરે તુમ વિના તે ખાંધ સર્વે બાપજો, અજાણ્યું નથીરે તેમા આપ જાણીને શીદ કરવા સતાપજો, I! ૯ !! રાજુલ રાજુલ–આઠરે ભવ રાખી પ્રીતડી, નવમે ભવશું ભૂલોગયા તે ભાનજો સ્વામીજી થઈને સુખ મુજ પામીયા, અનુભવથી કહુછુ આજ નિધાનો, 1 ૧૦ ॥ નેમજી-આઠે ભવ મે રાખી આગળ પ્રીતડી, નવમે ભવ વારે તમારે! નારજો, સમ લઇનેરે, સાથે સ‘ચા પ્યારી, પ્રીતડલાને રાખી પ્યારો,। ૧૧ । રાજુલ–પરણીને છમાસ, સ'સાર ભાગવી સમ લઈશું આપણુ એ સન્નેડો, કેવળ કહે છે એમ કામા કરગરે, પીયુજી માહરા પુરણ પાડા કાડ જો, ા૨ા “ શ્રી શખેશ્વર પાર્શ્વનાથ ના સલાકા.” માત ભુવનેશ્વરી જીવનમાં સાચી, જેહની જગતમાં કિરતી જાચી, દેવી પદ્માવતી ધરણેન્દ્ર રાણી, આપે શુંભમતિ સેવક જાણી !! ૧ !! પાસ શ ́ખેશ્વર કરેા સલેાકેા, મન ધરીને સાંભળજો લેાકેા, દેશ વછીઆર માંહે જે કરા, મુખીકાળ માંહે જાલમ પ્રગટયા ॥ ૨॥ જરાસને જાદવ વઢીયા, ખાંધી મારયા દળખેહુ લડિયા, પડે સુભટને ફ્રાળુ મરડાય, કાયર કેટલાં તિહાં નાશીને જાય !! ૩ !! રામસિદ્યુંએ શરણાઇ વાગે, સુણી સુભટને સુરાતન જાગે, થાયે યુદ્ધને કાઇ ન થાકે ત્યારે જરાસધ્ ધબ એક તાર્ક ૫ ૪ ૫ છપ્પન્ન કુલ કાટી જાદવ કહિયે, For Private And Personal Use Only Page #683 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬પ૩ એક એકથી ચઢિયાતા લહિયે, પ્રાણ આપે પણ પાછા ન ભાગે, એક મારેતો એકવીસ જાગે છે ૫ છે વઢતા એહનો અંત ન આવે, કરું કપટ તો રમત ફાવે, એમ ચિંતિને મેલી તિહાં જરા ઢળિયું જાદવનું સૈન્ય તિહાં ધરા છે ૬ છે જરા લાગી ને જાદવ તિહાં તળીયા, તેમ કૃષ્ણને બળભદ્ર બળિયા ત્રણ પુરૂષને જરા નલાગી; કહે તેમને કૃષ્ણ પાયલાગી છે ૭ | એહ કરે કે ઉપાય, જેણે જરા તે નાસી ને જાય, કહે કૃષ્ણને નેમકુમાર, કરે અઠમ તપ ચોવિહાર | ૮ | પહેલા ધરણે તમે ઉપાસો તેહને દેરાસરે દેવ છે પાસ, તેહ આરાધ આપશે બિંબ, સરશે આપણું કામ અવિલંબ ! ૯ મુખથી મેટ બોલ ન ભીખુ, ત્રણ દિવસ લગે સૈન્ય હુ રાખુ. જિનવર ભકિતને પ્રભાવ ભારી, થશે સઘળી વિધ મંગળકારી છે. ૧૦ છે કે સારથિ માતુલિ નામે, મોકલ્યો જનવરની ભકિતને કામે, આસન માંડીને દેવ મોરારી, અઠમ કરીને બેઠા તિણે ઠારી ! ૧૧ છે ગુઠે ધરણે આપશ્રી પાસ હરખા શ્રીપતિ અતિ ઉલ્લાસ, નમણ કરીને છાંટે તેણે વાર, ઉઠયુ સૈન્યને થયો જયકાર ૧ર દેખી જાદવને મલમજોરે જરાસંધને વો તિહાં રે, ત્યારે લેઈને ચક્ર તે મેલ્યુ, વદે કૃષ્ણને આવી તે પહેલું ૧૩ છે પછી કૃષ્ણના હાથમાં બેઠુ, જરાસંઘને સાલ પેઠું, કૃષ્ણ ચક્ર તે મેલ્યુ તિહાં ફેરી, જરાસંઘને નાખે તે વેરી . ૧૪ શીશ છેવુ ને ધરણતે ઢળી, જ્યાં જ સબ્દને સઘળે ઉછળીઓ, દેવ દુદુભી આકાશે વાજે, ઉપર કુલની વૃષ્ટિ બિરાજે ૧પ છે તુમે વાસુદેવ ત્રણખંડ ભક્તા કીધા ધર્મના મારગ મુક્તા, નયર શબેશ્વર વસાવ્યું ઉમરગે, થાપી પાસની પ્રતિમા શ્રી રંગે છે ૧૬ શત્રુ જીતીને સોરઠ દેશ, દ્વારિકા નગરીમાં કૃષ્ણ નરેશ, પાળે રાજયને ટાળે અન્યાય, ક્ષાયિક સમક્તિ ધારી For Private And Personal Use Only Page #684 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૫૪ કહેવાય છે ૧૭ મે પાસ શંખેશ્વર પ્રગટ મલ્લ, અવનિમાંહતું એક અવલ, નામ તારરૂજે મન માંહિ ધારે તેહના દુર સંકટ નિવારે છે ૧૮ દેશી વિદેશી સંઘજે આવે, પુજા કરીને ભાવના ભાવે, સોના રૂપાની આંગી ચા, નૃત્ય કરીને કેસર ચઢાવે છે ૧૯ છેએક મને જે તેમને આરાધે, મનના મને રથ સઘળા તે સાધે, તારા જગતમાં અવદાત મહાટા પર તુહીજ બીજા સહુ ખોટા છે ૨૦ કે પ્રતિમા સુદર શાહે પુરાણું, ચંદ્ર પ્રભુને વારે ભરણી, ઘણું સુર નરે પુજયા તુજ પાય, તેને મુગતિના દીધા પસાય છે ૨૧ ૫ ઓગણસાઠને ઉપર શત વરસે, વિશાખ વદિ છઠને દિવસે, એ સલેકે હરખે મે ગાયે, સુખ પાયાને દુરગતિ પલાયો છે રર છે નિત્ય નિત્ય નવલી મંગળ માળા, દિનદિન દીજે દોલત રસાળા, ઉદય રત્ન કહે પાસ પસાથે, કેડી કલ્યાણ સનમુખ પાય છે ૨૩ મે ઈતિ પાર્શ્વનાથજીના વિવાહની ઢાળ વરઘોડો જીરે વરધોડે વર સંચર્યા જીરે બિહુ પાસે ચામર વિંઝાય રે સુંદર વર પાર્શ્વને છરે છત્ર ધરે સુરવર તદા જીરે ચમરેન્દ્ર વીંઝણે વાયરે સુંદર વર પાશ્વને છે ૧ | જીરે સોવન સાજે શેભતા રે હય ગય રથ પાયક કેડ રે સુંદર વર પાર્શ્વને જીરે દેવ દેવી નર નારીયે રે ચાલે હરખે હેડ હેડ રે સુંદર વર પાર્શ્વને ! ૨ | જીરે દેવ કુમાર સમ દીપતા જીરે ચાલે સાબેલા શ્રીકારરે સુંદર વર પાર્શ્વને છરે નવા નવા આડ. બરે કરી જીરે જતાં ઉપજે હર્ષ અપાર રે સુંદર વર પાશ્વને શા જીરે કઈ બેઠા સુખ પાલમાં જીરે કઈ રાજવાહન ચડેલ રે સુંદર વર પાર્શ્વને જીરે હયવર ગયવર રવિરે જીરે એમ કુલ સુત કરતાં કલ્લોલરે સુંદર વર પાર્શ્વને ૫ ૪ છે જીરે સુરનર For Private And Personal Use Only Page #685 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૫૫ સાજન બહુ મન્યા જીરે વસ્ત્રા ભરણના ઠાઠરે સુંદર વાર પાકને જીરે મુખ તાળ પૂરિયા જીરે બિરુદ બોલે જે ભાટ રે સુંદર વર પાશ્વને જીરે અત્તર દાની ગુલાબની છરે છોટે માહો માંહે ધરી નેહરે સુંદર વર પાકર્વને જીરે ગજરો ઘાલ્યા કુલનાં જીરે યુવા ચંદને રંગ ચરચહરે સુંદર વર પાર્શ્વને છે ૬ ૫ જીરે અબીલ ગુલાલ ઉડાડતા જીરે છાંટે કેસર મૃગમદ વાંરિરે સુંદર વર પાર્શ્વને જીરે ધૂપ ઘડી બહુ મહમહે જીરે નાચે નાટક અમરીયો સારરે સુંદર વર પાર્શ્વને ! ૭ રે અષ્ટ મંગળ આગળ ધરે જીરે અસિ ફલક ધ્વજ ધાર સુંદર વર પાર્થને જીરે વર્ધમાન પુરૂષ વદે જીરે હાસ્ય કારક ચતુર તકારરે સુંદર વર પાર્શ્વને છે ૮ છે જીરે સુરગધવ મળી ઘણું જીરે વાગે સુર માદલ ડફવીણ રે સુંદર વર પાર્શ્વને જીરે મુરજ માંડલ ધેકારથી જીરે વળી ગાય મધુર સ્વીર લીન રે સુંદર વર પાર્શ્વને જીરે ઢેલને નોબત ગડગડે છરે તેમાં વિચ વિચ વાજે ટકોર રે સુંદર વર પાર્શ્વને જીરે તાલને છંદના માનથી જરે પડે એમ નગારાની ઠેર રે સુંદર વર પાર્શ્વને ! ૧૦ રે ભુગલ ભેરીન ફેરીયો રે વીણા રસીક નિશાન રે સુંદર વર પાર્શ્વને જીરે ચસ ચસતી શરણાઈઓ જીરે ચિંહુ દિશી કરતા ગાન રે સુંદર વર પાર્શ્વને ! ૧૧ છે જીરે વામા રાણુએ મેડ બાંધી જીરે લેઈ રામણ દીવે હાથ રે સુંદર વર પાશ્વને જીરે ઈદ્રાણું યુત રથે ચઢે છરે તસ કુલવંતી નારીયે સાથરે સુંદર વર પાશ્વને ! ૧૨ ૫ જીરે સરલે સાદે સેહિલા જીરે ગાયે ઉલટ આણું અંગરે સુંદર વર પાશ્વને જીરે એમ જાનડીઓ પાછલે જીરે પહેર્યા નવલા વેશ સુરંગરે સુંદર વર પાશ્વને ૫ ૧૩ છે જીરે નગરની નારી બારીયે રે છાજે ગેખે અટારીયે ધામરે સુંદર વર પાશ્વને જીરે વાજિત્ર નાદ તે સાંભળી જીરે અતિ મન વ્યાકુલ થાયરે સુંદર વર પાશ્વને છે ૧૪ | જીરે સ્ત્રીને For Private And Personal Use Only Page #686 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વહાલા ઘણું જીરે કલિ કાજળ ને સિંદુર રે સુંદર વર પાર્થને જીરે વળી વિશેષે વાલહા જીરે કાંઈ દુધ જમાઈ તૂર રે સુંદર વર પાર્શ્વને છે ૧૫ ! જીરે વાજા વાગતા સાંભળી જીરે આવે અર્ધ તિલક કરી એકરે સુંદર વર પાર્શ્વને જીરે એકજ આંખ આંજી કરી છરે જેવા ચાલે કેઈ અવિવેકરે સુંદર વર પાર્શ્વને ૧૬ જીરે ઢળતા ધૃતના ગાડવા જીરે મૂકીને જેવા ધારે સુંદર વર પાકને છરે પીરસી બાલ રમાડતી રે સખી બાળક લઈ પલાય રે સુંદર વર પાર્શ્વને ૫ ૧૭ મે રે અવળી ચુકી પહેરતી રે કઈ અર્ધ સ્થાનથી વાળને સુંદર વર પાર્શ્વને જીરે ચંદન પગમાં ચરતી જશે કે અલને લગાવતી ભાલરે સુંદર વર પાશ્વને છે ૧૮ છે જીરે ઓઢણ અવળા ઓઢતી રે કઈ મેખલા ધાલતી કંઠરે સુંદર વર પાર્શ્વને જીરે હાથે ઝાંઝર ઘાલતી જીરે પગે કંકણ ઘાલે ઉત્કંઠરે સુંદર વર પાકને ૧૯ જીરે પુર વધુ એમ ઉત્સવ જુએ છરે મન માહે આનંદ માયરે સુંદર વર પાશ્વને જીરે મોતી સેવન કુલડે છરે વધાવતી પ્રભુ ગુણ ગાય રે સુંદર વર પાશ્વને છે ૨૦ ૫ જીરે પુર જન ઠાઠ મળી જુએ છરે દોડીને ચોક બજારે સુંદર વર પાશ્વને જીરે પ્રભુજી આવી ઉભા રહ્યા જીરે ફરતા મંડપ તરણ દ્વારરે સુંદર વર પાર્શ્વને છે ૨૧ | જીરે સાળે પાણું છે ટામણું માગીયુ જીરે ત્યારે ભૂષણ દીયે ભૂપરે સુંદર વર પાર્શ્વને જીરે ઈદ્ર કહેરે વેવાણને છરે પેખો પ્રભુને કહે ધરી પ્રેમરે સુંદર વર પાશ્વને છે ૨૨ મે જીરે ઉઠીને આળસું શું થયા જીરે અમ આવે થઈ ઘણું વારે સુંદર વર પાશ્વને જીરે આનંદ રંગ વધામણા જીરે સુણી આવે પ્રસેન જિત નારરે સુંદર વર પાર્શ્વને છે ૨૩ છે મળે છે. સુંદર વાર પર સાવન કલા અરે અમને રાજીરે ફરતા દર વર પાન ઠાઠ For Private And Personal Use Only Page #687 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૫૭ જંબુસ્વામીને વધેડો (રાગ – મહેંદી તે વાવી માળવે) સંયમ લેવા સંચર્યા રે સાથે સહુ પરિવાર રે, સંયમ રંગ લાગ્યો રંગ લાગ્યો રંગ લાગી ને કઈ લાગે ચેળ મજીઠ રે, સંયમ રંગ લાગ્યો. ૧ આઠે કન્યા તે સાંભળીરે, માતા પિતા પરિવારે સુર્યાધ્ય દેવ તણું પરે રે, નાટક વિવિધ પ્રકારે કરા ગ્રહી શોભા બની રે, સ્વર્ગપુરી અનુસાર સુરનર જેવા આવીયા રે, દિક્ષાને અધિકારરે ૩સાંબેલા બહુ સજજ કરી રે, આવ્યો કેણિક રાય પડહ વગડા નગરમાં રે, ભવિજન હર્ષ ન માયરે છે કે પાંચશે કુંવર શણગારીયા રે, પ્રભવન પરિવાર રે, જબુકુમારના બોધથી રે, ચોર થયા સાહુકાર રે છે ૫ છે ગોરી ગાવે ગીતને રે, બેલે નવા નવા છંદ રે જય જય શબ્દ મુખથી કહે રે, હય ગય માણસ વૃંદરે પાકો અઢળક દાન વરસાવતા રે, જેમ પુષ્કર જલધાર રે ચામર છત્ર વિરાજતા રે, ચાલ્યા જબુકુમાર રે ! ૭ લૂણ ઉતાર બેનડી રે, આવ્યા રાજને દ્વાર રે વધાવતી મુકતા ફળે રે, રાણી સહાગણ નાર રે ૮ છે નારી અપ્સરા ઉજલી રે, ગાવે મધુરા ગીત રે જિન શાસન ભાવયું રે, ધન્ય ધન્ય એ સુવિનિત રે છે ૯ કર્મ ખપાવી કેવળ લહ્યું, ‘બા દીયે આશીષ રે વડ વખત વ્યવહારિ રે, આવી નમાવે શીષ રે છે ૧૦ છે જબુને જોવા ભણું રે, સભાગી સસ્નેહ રે, નવ દવારી નગરી હતી રે, થઈ સાંકડી તેહરે છે ૧૧ છે થાવસ્થા સુતની પરે રે, એની પરે મેઘકુમારેરે તેણે પરે મહત્સવ કી રે, જ્ઞાતા મૂત્ર મેઝાર રે છે ૧૨ છે એમ મહત્સવ કરતાં થક રે, પરવરિયે પરિવાર રે ગુણશીલ ચિત્ય આવીયારે, છતાં સહમ ગણધાર રે ! ૧૩ છે રથ કુરગ ને પાલખી રે, સવિ ઉભા ૪૨ For Private And Personal Use Only Page #688 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિરદાર રે નિજ વાહનથી ઉતરી રે, વાંદે ગુણ ભંડાર રે ૧૪ અહે સ્વામી અમ તારજો રે, શ્રી સહમ ગણધાર રે જંબુ આદિ સર્વને રે, દીધે સંયમ ભાર રે, છે ૧૫ | સાધુ સમાચારી ધરી રે, ભણ્યા અંગ અગિયાર રે, કર્મ ખપાવી કેવળ લયે રે, પહોંચ્યા મુકિત મેઝાર રે, છે ૧૬ . બાકી સુરગતિ પામીયા રે, પાંચસો સતાવીશ રે, એહવા મુનિને ધ્યાવતાં રે, પામે પરમ ગીશ રે, નય વિમળ કહે તેહનો રે, જગમાં ધન્ય અવતાર રે ૧ ૧૭ છે. કુબેરદત્તા સારવીએ ગાયેલ અઢાર નાતરાનું હાલરડું (રાગ – માતા ત્રિશલા ઝૂલાવે પુત્ર પારણે ૨) પુત્ર સાધ્વી ઝૂલાવે તારું પારણું રે, ગાવે હાલો હાલ હાલરડાનું ગીત લાડકે કહું છું તે છાનો રે ને લાડલા રે, લાડકવાયા મારા દેવરીયાની પ્રિત હાલે છે ૧ . ભત્રીજો કહી હુલાવું હું ભાવથી રે, મારા શક્ય પુત્ર તું સાંભળ મારું ગીત હાલરડું ગાતા સણુને અચરજ ઉપજયો ૨, કુબેરસેના વેશ્યા આવી ત્યાં હજુર છે એ છે કુબેરસેનાને કહે રે સાચું સાંભળે રે, મારી માતા મુને રાખે રૂડી રીત શક્ય તું તે મારી જાણું છું આ ભવ તણી રે, ભાભી મારી તું દિસે છે અવિનીત ૫ ૩ ૫ વહુ આવી મને ક્યાંથી વઢકણી મળી રે, મારા ડાહ્યા દાદી દર્શન દીધા આજ એવામાં તે કુબેરદત્ત તીહાં આવી રે, કુબેરસેના તવ કાઢી ઉભી લાંજ હાલો જ કુબેરદત્તને કહે પધારો સ્વામી મહારા રે, પુત્ર મારા પ્રતિમા ન પાળે કાંઈ પિતા થઈને મન લાડ ન લડાવીયા રે, ભાભી થઈને વાત ન કરી આવી અહી છે ૫ છે સસરાજી થઈને સાસે નવી For Private And Personal Use Only Page #689 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૫૯ ભાંગીઓ રે, મારા વહુના પુત્ર તુને શું કહું ખાસ, આવું સાવીએ હાલરડું મુખથી ગાઈ રે, કુબેરદત્તને વેશ્યા સુણી પામ્યા હાશ છે ૬ ! અરે સાવી આ બોલો છો શું કારણ રે, સંશય ટાળીને સમજાવે અમને એહ તિહાં સાધ્વીએ અઢાર સગપણ વર્ણવ્યા રે, સુણ બુઝયા કુબેરદત્તને વેશ્યા તેહ છે ૭ છે સંસાર છેડી સુધે સંયમ દેય આદર્યો રે, કેવળ પામી કુબેરદત્તા શિવપુર જાય કુબેરદત્તને કુબેરનાં તે સ્વર્ગે ગયા રે, રૂપવિજય કહે મહાવિદેહે મેસે જાય છે ૮ છે મનાજીનું ફુલેકું (મામેરાને રાગ) ચેતન નગરીમાં મનરાજ રીસાઈને બેઠા રીસાઈને બેઠા મનરાજ અવળા મારગ પિઠા મનરાજ રીસાઈને બેઠા છે ૧ છે કહેતો તનરાજ તમારા પિશાક શીવડાવીએ પોષાક શીવડાવીને મનડા મનાવીએ ૨ ૫ જિન આણ આંગલાને તપસ્યાની ટોપી ધીરજના તીયા પહેરાવીએ મનરાજ છે ૩ છે કહેતો મનરાજ તમારા શણગાર સજાવીએ શણગાર સજાવીને મનડા મનાવીએ મનરાજ છે ૪ નવપદ રૂપી નવસેરો હાર ચારિત્ર ચગદા બંધાવું મનરાજ છે ૫ ૫ શુભ કરણું કુંડલીને બુદ્ધિ બેરખડા મિત્રતા મુકુટ બંધાવું મનરાજ છે ૬ છે કહેતો મનરાજ તમારા કુલેકા ચડાવીએ કુલેકે ચડાવીએને મનડા મનાવીએ મનરાજ ! ૭ હર્ષના હાંથીઓને ધ્યાન અંબાડીઓ સમકિતની સડકે ફેરવાવું મનરાજ છે ૮ મે કહો તે મનરાજ તમને વિગતે વધાવીએ વિગતે વધાવીએને મનડા મનાવીએ મનરાજ છે ૯ છે સ્થિરતાના થાળમાં કાંઈ મૃદુતાના મતી For Private And Personal Use Only Page #690 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૬૦ વૈરાગ્ય વ્હાલથી વધાવુ' મનરાજ । ૧૦ । કહેાતા મનરાજ તમને ફુલેકા જમાડીએ ને મનડા મનાવીએ મનરાજા ૧૧ ॥ સતાષ શોરોને પ્રેમની પૂરી ભકિતના ભજીયા પીરસાવુ મનરાજ તમારા મનડા મનાવુ || ૧૨ || પુન્યના પુડલાને યાની દાળ સભ્યતાના શાક પીરસાવુ' મનરાજ!! ૧૩ ।। નાન ગુ દવડાને દમનના દૂધ વ્રતની વેઢમી પીરસાવું મનરાજ તમારા મનડા મનાવું । ૧૪ ।। પવિત્રતા પેડાને ગમ કેરા ગાંઠીયા અનુભવ અથણુા પીરસાવું મનરાજ તમારા મનડા મનાવું । ૧૫ । શાંતિની સેવમાં કાંઇ સત્યની સાકર નિર‘જન છટકાવુ મનરાજ તમારા !! ૧૬ !! હેાતા મનરાજ તમેાને મુખવાસ કરાવીએ મુખવાસ કરાવીએ તે મનડા મનાવીએ મનરાજા ૧૭ ! વિવેક વાટકીમાં શ્રદ્ધા સાપારી સ્યાદ્વાદ તમેલ ખવરાવું મનરાજ ।।૧૮। આનદ એલચીને લક્ષગ્ લવીંગડાં વિનયની વરીયાળી ખવરાવુ’ મનરાજ ! ૧૯ ! કહેાતે! મનરાજ તમેને રમત રમાડીએ રમત રમાડીએને આત્મ જગાડીએ મનરાજ I! ૨૦ !! મેાધી ખીજ બાજીઓને સમભાવ સાગઠાં ચતુરાઇ ચાપાટ પથરાવુ મનરાજ I! ૨૧ !! હેાતા મનરાજ તમેાને કબજામાં લાવીએ કબજામાં લાવીએને મ` ખપાવીએ મનરાજ ! ૨૨ ! મન રૂપી ઘેાડાને સદ્ગુરુ લગામ ઉપદેશ અકુશથી કબજે કરાવું. અનરાજ ારા કહેાતા મનરાજ તમારૂ સ્વરૂપ સમજાવીએ સ્વરૂપ સમજાવીએને જચેાત જલાવીએ।। ૨૪ !! અધ્યાત્મ આરસીમાં તત્વ રમણતાં આત્મ સ્વરૂપમાં લીનતા જમાવુ મનરાજ ! ૨૫ !! ધીર વિમળ હે મન વશ કદીએ મનવશ કરીએતે શિવસુખ વરીએ મનરાજ ॥ ૨૬ ॥ મનવશ કરવામાં શ્રી તર્કરી સાંકળ મુકિતના મારગમાં ખેલાવુ મનરાજા ૨૭ ॥ For Private And Personal Use Only Page #691 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૬૧ શ્રી આત્મ સ્થાભાવનુ સ્તવન, પ્રભુ વીરને પડે! વ્હાલા હેા રાજ, પથી અમે પરદેશના પડયા ભૂલ્યાના હાથ કાઇ ઝાલા હેા રાજ પથી અમે પરદેશના. !! ૧ !! સાખી-વાસ કીધા નિગેાદમાં, કાઢ્યા કાળ અનત, એકજ શ્વાસેાશ્વાસમાં, ભવ સત્તર વિશેષ, ૫ ૨ ૫ જ્યાં કાયા એક જીવ જીજવાં, હેા રાજ, પથી, સાખી-આહાર શ્વાસ સાથે સૈા, મરવુ પણ બહુ વાર, ફરી ફરીને ઉપન્યા, એજ નિગેાદમાં નાથ, આવા જન્મ મરણુ દુઃખ ભાગવી, હેા રાજ, પથી. !! ૩ !! સાખી-ભાડ ભૂજા ઘાણી ભૂજે, ઉછળે દાણા અપાર, પણ તેમાં પાછા પડે, નિસરે કૈક જ વાર, એવા ભુજ ગામથી અમે. નીકળી હેા રાજ, ૫ ૪ !! સાખી-આદુ મૂળામાં ઉપન્યા, ડુ’ગળી લસણ મેઝાર, મૂલ્ય વિના મને વેચીયા, ના રધુમાન લગાર, આપી લસણુ કળી અદલાણમાં હે। રાજ ાપા સાખી–એકન્દ્રીયમા અથડાયા, નીરધનીચે નીરધાર, દુ:ખ સહી હલકા થઈ, ભમિ વિકલેન્દ્રિય મેાજાર, જયાંકાળ સખ્યાતી તીહાં કાઢીયા. હું રાજ, રા ? !! સાખી-પચેન્જિનિય`ચમાં, બળદ થઈ બહુ વાર, આરા ખાધી આકરી, ઉપર પરાણા માર, મૂગા મૂંગા સહ્યાં, એ મારને હે। રાજ, ॥ ૭॥ સાખી-ભરૂચના પાડા થઈ, ખેંચ્યું. પાણી પખાલ, આંતરડાં ઉચા થયા, ચઢતાં ઊંચા ઢાળ એમ ઢળક ઢળક આસુ ઢાળીયા હા રાજ. પથી !! ૮ !! સાખી-વિક્રેટ પથ વટાવીને, નરભવ નગર મેઝાર, કુળમાં ઉપન્યા, સાથે રિદ્ધિ અપાર. નવી રાખ્યા વળાવ કાઈ સાથમાં હૈ। રાજ પથી ! ૯ ! સાખી—કચનને ખીજી કામિની, વળી કુટુબને કાય, માહે દુતા માલ્યા, ઉભા મારગ માંય, રાગ દ્વેષ લુટારે મને લુટીયેા હારાજ. પૃથી. ॥ ૧૦ ॥ સાખી–લુંટી રિદ્ધિ માહરી કીધેા હાલ બે હાલ, શુદ્ધ શાન આ For Private And Personal Use Only Page #692 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૬ર સવિ વિસરી, પડી મેહ જંજાલ, ન્યાય માગે શરણુ પ્રભુ વીરનું હે રાજ પથી. ૧૧ પ્રભુજી ને પિખવાનાં પિખણા ઉઠ ઉઠ તું વેવાણ ઉંઘ તજી, વર આ તરણ સાજ સજી, સવા લાખ નગારાની ધૂસપડી, પુખવાની જાય છે એ ઘડી રે ૧ કોઈ જાણ કરો પિછાણ કરો, તુમ પગલું આવી બહાર ઘરે. અમને ઊંભા ઘણું વાર થઈ, વેવાણને ખબર કરે કોઈ જઈ. છે ૨ વેવાણ લેને તુ લાવે ઘણે, તારે બારણે અવસર વિવાહ તણે તું બેઠી છે ઘરને ખૂણે, કંચન મણું માણેક થાળ લહે. ૩ મે આ અવસર તું કેમ થઈ ઘાંઘી, તુજ આંગણે ત્રિભુવન પતિ, ક્યાંથી દેવને દર્શન દુર્લભ જેહનું સેજે મળવું થાય છે તેહનું. છે ૪ સહુ ઈદ્ર કરે તેહની સેવા, એનું દર્શન જેમ મીઠા મેવા, ઉઠ ઉઠ તું વહેલ આ કામમાં હમણ જઇને ભેળી પછે ઈદ્રનો ભંડાર ઘણેજ ભર્યો, મણ કચન કરી ને જેવો ઠા, વલી જોઈએ તે માંગી લેજે, તેણે જોઈએ તે સહુને છે જે છે ૬ છે વેવાઈથી હામ રખે બાટી, આડું અવળું તું શું ફરે જેતી ઈદ્રાણું એ ભીડ કરી નારી, તેણે વાત બની આવી ભારે, કે ૭ છે તે જાણતા દીકરી દીધી હતી, શોભા રહેશે રે ઈદ્રાણી વતી, તારે મંદીરે આવ્યો ત્રિજગધણી, ઉઠ ઉઠ તું વહેલી થઈ છે ઘણું. . ૮ તવ સાંભળી કહે માસી સાસુ એમ બેટી થાઓ છે શું ફાસુ, વિવેકના કારણ છે. વહેલા પારકે ઘેર દીસે છે વહેલા, એ ૯ છે એમ મેટલ બેલ ના બોલો બહુ, પડે કારજ જાણે ત્યારે સહુ ધર ઘરની વાતો છે, સહેલી માથે પડી વહેલી દેહલી એ ૧૦ | શીતણી વિધિ મે વરણી, હવે For Private And Personal Use Only Page #693 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવે પરસન જીતની ધરણી ઈદ્વાણું સમ શણગાર ધરી, મણું મુકતા ફળને થાળ ભરી છે ૧૧ છે ગજરાજની પેરે ચાલ ચાલતી, શ્રીફળ સહુને ઉતાવળી ઈદ્રાણીઓ મંગળ ગાવતી. એમ સુર સુપ્રભુ પમાવતી, ૫ ૧૨ ! (પોખણ બીજુ) ઢાળ ૨. જરે ઈદ્રાણુ પુછે વેવાણ નેરે, જીરે શી કરી કરણી તમે તેહ પ્રભુ ને કેમ પુખી એરે, અરે પહેલું તે ધુસર આદરે. જીરે ધુસર ગાડલે હોય, ધુસરે કેમ પુખીએ, જીરે ઘુસરે ધાન ઘણું નીપજેરે, જીરે મંગળ રૂપીત હોય, ધુસરે પ્રભુ પંખીયેરે. ૧૩ જી. બીજુ તે મુસળુ આદસે રે, જીરે મુસળું ઉખળે હોય, મુસળે કેમ પંખીએ, જીરે મુશળે તદુલ નીપજેરે, અરે મંગળ રૂપી તે હેય, મુસળ પ્રભુ પંખીયેરે. ૧૪ જીરે ત્રીજે તે રવૈયે આદરોરે, જીરે રવૈયાથી ધૃત ઘણું નીપજે રે જીરે મંગળ રૂપતે હોય, રવેચે પ્રભુ પુખીએરે, એ ૧૫ છે જીરે ચોથે તે ત્રાક આદર, છરે ત્રાક તે રેટીયે હોય, ત્રાકે કેમ પંખીએ રે, છરે ત્રાકથી સુતર નીપજે રે જીરે મંગળ રૂપી તે હેય, ત્રાકે પ્રભુ પંખીએ, ૧૬ જીરે પાંચમ સરાઈઓ આદરે, જીરે સરાઈએ તે હુંડી ને હાચ, સરાઈઓ કેમ પંખીએરે, અરે સરાઈઆથી વસ્તુ સર્વે નીપજે રે, જીરે મંગળ રૂપી હોય, સરાઈએ પ્રભુ પંખીએ, ૧૭ . જીરે ઈડી પડી શિવજીને હોય, ઈડીએ કેમ પંખીએ રે, જીરે ઈડી પડી ક્ષેત્રની રક્ષા કરેરે. જીરે મંગળ રૂપતે હેય, ઈડી પડી થી પ્રભુ પાંખીયારે, ૧૮ જીરે પાંચે મંગળ પરવડા જીરે આદરે સઘળા લેક, પ્રભુ ને અમે પંખીયારે, કરે તે કારણ અમે સવિ કર્યા રે, અરે શું જાણે દેવનાં લેક, પ્રભુને અમે For Private And Personal Use Only Page #694 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંખીયા. ૧૯ છે જીરે સાંભળી ઈદ્ર નૃપ હરખીયારે, જીરે હરખ્યો તે સકળ પરિવાર, પ્રભુ એ અમે પંખીયારે, જીરે ભૂષણ તળ છાંટણા, જીરે વહુ ને ભૂષણ દીએ સાર, પ્રભને અમે પંખીયારે છે ૨૦ છે જીરે ઘાટડી કઠે આરોપીને છરે ખામી આ પ્રભુને ઉત્સાહ, પ્રભુ ને અમે પંખીયારે, જીરે માત્રિકા ગેત્રિકા થાપીએ રે, રે લાવી આ રંગભર તેહ પ્રભુને અમે ખિયારે, આ ૨૧ છે (પખણ ત્રીજું) ઢાળ ૩. જીરે ઈદ્ર પુછે રે વેવાણનેરે, તુમ તેહ વરને કેમ પંખી આએ, જીરે અમે તેમાં સમજ્યા નહીએ, કારણ દાખવે તેહ, વરને કેમ પંખીયા, છે ૧ પહેલું તે સરૂ આદર્યએ સરૂ ગાડલે હેય, વરને કેમ પંખીઆરે, સંસાર, ધેસર નાળીયુએ, સંસારથી પાર પામે સોય, ધસરે, એમ પખીયારે ૨ જીરે ઈ પુછેરે વેવાણ ને જીરે મુસળ, ખાંડણુએ હેય વરને એમ પંખીઆએ છે ૩ છે જીરે ઈજા પૂછેરે વેવાણુનેરે રવ ગોળી એ હેય વરને કેમ પિખીયાએ, જીરે રવૈયાએ માખણ નીપજે એ, સંસારથી જ્ઞાન રસ જોય, રવૈયએ એમ પાંખીઆએ છે ૪ | જીરે ઈ પૂછે વેવાણ રે, ત્રાક તે રેટીએ હોય, ત્રાકે કેમ પાંખીઆએ, જીરે ત્રાકે સુતર નીપજેરે સંસારથી અર્થ કાઢે સોય, ત્રાકે એમ પખીગાએ પાપા જીરે ઈદ્ર પુછે રે વેવાણનેરે, સળીઆ ઢંઢાને હેય સળીએ કેમ પાંખીયાએ, સળીયાથી વસ્તુ સહુ ઉપજે, મંગળ એમ પરવડાએ, જીરે આદરે સઘળા લેક વરને કેમ પાંખીયાએ, જીરે તેહ કારણ ઈહાં કરે સુજાણે દેવના લેક, વર એમ પાંખીઆએ, ૭ જીરે ઈદ્ર પુછે વેવાણનેરે ઈડી પાડી For Private And Personal Use Only Page #695 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શીવજીને હોય તેણે કેમ પંખીયાએ, ઈડી ક્ષેત્રની રક્ષા કરે એ મંગળ રૂપી તે જેય ઈડીએ એમ પંખીયાએ, સંસાર માટે ચારેગતિ ફરીએ લીધે માનવ ભવ જેમ પીંડીએ એમ પાંખીઆ એ છે ૮ જીરે સાંભળી ઈદ્રરાય હરખીય સહુ પરિવાર, ઓચ્છવ આજ અતિ ઘણે એ, જીરે શાળાએ પાછું છેટામણીએ મન માન્યું લીધું તેનીવાર ઓચ્છવ છે ૯ છે. ઘાટડી કઠે આરોપીનેએ, ખેંચીયા વર નેતે વાર એછવ રાય તબોલ છાંટણ સમેએ વહુને ઘરેણું દોયે સાર ઓચ્છવ ૧૦ના સાસુએ નાતે તાણીયું એ સાસુને હરખ અપાર સરાવ સંપુટ પાય ચાંપીયુએ સહુ જન હરખીયા તેવાર છે ૧૧ છે માંડવ માહે પ્રભુ આવીઆ એ કન્યા લાવ્યા તેની વાર જીરે ભાગા ગાત્રજ થાપીયાએ આવ્યા રંગ ભર સહુ તિહાં ઓચ્છવ આજ આજ અતિ ઘણો એ, ૧૨ છે (પોંખણું ચોથું ) ઢાળ ૪. શ્રી જિનરાજને પિખવાએ, આવે આવે સૈયર ને સાથ, જિર્ણોદને પેખવાએ. ગાવે ગાવે સેહગણનાર, જિ. છાજ પુજન અભિષેક માંએ, કરો સામૈયામાં સાર, જિ. વળી વરડામાં સાર જિ. ૧ ! ઈડી પીંડી ઘુસરે મુસળેએ રવૈયો સંપુટ કરાય જિ. મંગળ દ્રવ્ય કરે પુખણાએ, સંઘને મંગળ થાય જિ. પરા પૂર્વે ઈદ્રાણીએ પાંખિયાએ, વિધિ વિનય એકતાર જિ. હેતું ગુરૂગમ ધારીએ, ટાળવા કમ ભાર જિ. | ૩ કુસુમ અક્ષત વધાવીયે. મોતીએ તે મેડ ઘરાય જિ. સુંદરી શિર ધરી ઘાટડીએ. લળી લળી પ્રણમી પાય, છે કે છે કરણીએ ભરણી પુન્યનીઓ, મળી મળી વનિતા છંદ જિ. કરશે તરશે અનુક્રમે એ, એમ કહે ખીમચંદ જિ. પ છે For Private And Personal Use Only Page #696 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સષભદેવ સ્વામી નું પારણું શ્રી જિન વનમાં જઈ તપ કરે, ફર્યા માસ છમાસ, તપ તપતા રે પુર માંહી, આવ્યા વહેરવા કાજ પ્રથમ જિનેશ્વર પારણે. ૧ છે વિનિતા નગરી રળીયામણું, ફરતા શ્રી જિનરાજ, ગલીએ ગલીએ રે જે ફરે, વહરાવે નહિ કાઈ આહાર, છે ૨ હાલી હાલે ફેરવે, બળદ ધાન્ય જ ખાય, હાલી મારે રે મુરખો, તે દેખે જિનરાય પ્રથમ છે ૩ છે શીકલી સારીરે શેભતી, કરી આપે જિનરાજ, બળદને શીકાં બંધાવી આ, ઉદયે આવ્યા તે આજ, એ જ છે હાથી ઘોડાને પાલખી લાવી કર્યા રે હજુર, રથ શણગાર્યા રે શોભતાં, લ્યો લ્યો કેવળી શુર, છે ૫ મે થાળ ભર્યો સગ મોતીડે, ઘુમર ગીતડી ગાય, વીરા વચને રે ઘણું કરે, તે લે નહિલગાર, પ્રથમ કે ૬ છે વિનિતા નગરીમાં વેગશું, ફરતા શ્રી જિનરાય, શેરીએ શેરીએ જો ફરે, આપે નહિ કેઈ આહાર, | ૭ | હરિશ્ચંદ્ર સરીખે રે રાજવી, સુતારા સતી નાર, માથે લીધો રે મોરીએ, નીચ ઘેર પાણીડાં જાય છે ૮ ૫ સીતા સરખીરે મહાસતી, રામ લક્ષ્મણ દેય જુદ્ધ, કર્મ કીધારે ભમતડાં, બાર વરસ વન દૂર, ૯ છે. કર્મ તે કેવળીને નડયાં, મુક્યાં લેહીજ થામ, કર્મથી ન્યારારે જે હુવા, પહોંચ્યાં શિવપુર ઠામ, ૫ ૧૦ છે કમે સુધાકર સુરને, ભમતો કર્યો દિન રાત, કર્મ કરણ જેવી કરી, ઝપે નહી તિલ માત્ર. ૧૧ વિનિતા નગરી રળીઆ મણી, માંહી છે વર્ણ અઢાર, લોક કલાહલ ઘણે કરે, કંઈ ન લે મહારાજ, ૫ ૧૨ પ્રભુજી તિહાં ફરતાં થકાં માસ ગયા દશ દોય, ત્યાં કને અંતરાય તુટશે, પામશે આહારજ સોયરે, ૧૩ શ્રી શ્રેયાંસ નરેસણું, બેઠા બારા બહાર, પ્રભુજીને ફરતારે નીરખીયા, વહેરાવે નહિ કેઈ આહાર, ૧૪ For Private And Personal Use Only Page #697 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૬૭ શ્રી શ્રેયાંસ નરેસર, મેાકલ્યાં સેવક સાર, પ્રભુજી પધારો રે પ્રેમશું, છે સુઝતા આહાર, !! ૧૫ ૫ સે દશ ઘડાત્યાં લાવીયાં, શેરડી રસને! આહાર, પ્રભુજીને વહેારાવે પ્રેમશું, વહેરાવે ઉત્તમ ભાવ, ॥ ૧૬ ॥ કરપાત્ર જ તિહાં માંડીયાં, શગજ ચઢી અધ નાશ, છાંટેા એક ન ભૂમિ પડે, ચેાત્રીસ અતિશય સાર, ૧૭ાા પ્રથમ પારણું તિહાં કયુ, દેવ મેલ્યા જય જયકાર, ત્યાં કને સૃષ્ટિ સેાના તણી, થઈ કાડી સાડાબાર, ૫ ૧૮ ૫ શ્રી શ્રેયાંસ નરેસર, લેશે મુકિતના ભાર, યેાતમે જાતિ જળહળે, ફરી એ નાવે સ'સાર, ૫ ૧૯ ॥ સંવત અડ્ડારક, વર્ષાં એકણુ જાણુ, સાગરચંદ કહે, શાલતું પારણું કીધું પ્રમાણ, ॥ ૨૦ ॥ જે એ શીખે એ સાંભળે, તેને અભિમાન ન હોય, તે ઘર અવિચળ વધામણાં, લેશે શિવપુર સાય, ૫ ૨૧ રા બીજું આદિનાથ ભગવાનનું પારણું ( આવા આવા હું વીર સ્વામી મારા ) આવેા આવા આંદિશ્વર દાદા ગ્રહેા ઈક્ષુરસ દાન નાભિનંદન વિનિતા મંડન રૂષભદેવ ભગવાન ચાર હુન્નર મનુષ્યા સાથે ચેાગી બન્યા પ્રધાન આવે ! ૧ ના લેાકા આપે કન્યા ઘેડા ભિક્ષા વિધિના અજાણુ સ્વીકારે નહીં તેને પ્રભુજી ચાર નાનથી જાણ આવે। ।। ૨ । સાથેના સઘળા છૂટા થઈને વસિયા વન વેરાન હસ્તિનાપુર નાથ પધાર્યા ફરતા વરસ પ્રમાણ આવે! ॥ ૩ ॥શ્રેયાંસે સમજી પાકારી મેલાવ્યા ભગવાન વિનંતિ કરી દાદા દાસનું સ્વીકારે આ દાન આવે ૫૪ શ્રી શ્રેયાંસે એમ ભાવના ભાવતા ક્ષુરસે બહુમાન પારણું વાર્ષિક તપતુ કરાવી સાધ્યુ. નીજ કલ્યાણુ ॥ ૫ ॥ ધન્ય દિવસ ધન્ય ભાગ્ય અમારા શાસનના સુલતાન અમ આંગણીએ For Private And Personal Use Only Page #698 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આજ પધાર્યા શા શા કરૂં સન્માન આવો છે ૬ | અક્ષય ત્રીજને ઉત્તમ દિવસે પેલું એ મુની દાન વાર્ષિક તપ એ જગમાં મેટુ જેમ ગ્રહગણમાં ભાણ આ | ૭ | સર્વ મંગલમાં પિલું મંગળ તપ ધારી ભગવાન ચારિત્ર દશન ગુણના સાગર કરે જગત કલ્યાથ આવો ૮ આચાર્યદેવ વિજય કમળ સુરીશ્વરજી વિરચિત જિન ચોવીશી દુહો શ્રી શંખેશ્વર પાય નમી પામી સુગુર પસાયા જિન ગોવીશી વણવું સુણતાં સમાપ્તિ થાય ...૧ સમકિત પામે છવ તે ભવ ગણતીમાં ગણાય જે વળી સંસારે ભમે તો પણ મોક્ષે જાય ..૨ અથ શ્રી ઋષભદેવ સ્તવન. ( જિમ જિમ એ ગીરી ભેટીએ રે, તિમ તિમ પાપ પલાય સલૂણ, ) એ દેશી. પ્રાણજીવન પરમેશ્વર રે, આદીશ્વર અવધાર સલુણા છે મરુદેવી માતા ઉર રે, જનમ્યા જગદાધાર સલુણા છે જિમ જિમ એ પ્રભુ સેવીએ રે, તિમ તિમ પાતિક જાય સલૂણા છે એ આંકણ છે ૧ નાભિરાય કુલ અવતર્યા રે, પાંચસે ધનુષની કાય સલુણ છે વનિતા નગરીના ધણું રે, વૃષભ લંછન જિનરાય સલુણ છે ૨ લાખ ચોરાશી પૂર્વનું રે, જિનવર આયુષ વિશાલ સલુણ છે યુગલ ધમ નિવારીયો રે, પ્રભુજી પરમ દયાલ સલુણા ૩ છે અઢાર કેડા કેડી સાગર રે, ધર્મ ચલાવણ સલુણ છે જ્ઞાન કલા વિ શીખવી રે, કર ભવિને For Private And Personal Use Only Page #699 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપકાર સલુણા છે ૪ છે એમ અનંત ગુણે ભર્યા રે, કહેતાં ન આવે પાર સલુણા છે વિજ્ય મુકિત વર પામવા રે, ચરણું કમલ આધાર સલુણું ૫ મે ઈતિ. અથ શ્રી અજિતનાથ સ્તવન. (દેશી વણઝારની.) અતિ જિનેશ્વર સાહિબા મનમેહન મેરે તુમે છે પ્રાણઆધાર છે મન જિતશત્રુ રાજા તણ મનેo, નંદન અતિ મનોહાર મન છે ૧ મે વિજયા માતાએ જનમીયા મનેo, સાડાચારસે ધનુષ કાય કે મન છે ગજ લંછન પ્રભુ શોભતા મન, લાખ બોતેર પૂર્વનું આય મન ૨ વનિતા નગરીમાં ઉપન્યા મન, ત્રિભુવનના શણગાર | મન છે આશ્રય કરતાં પ્રભુ તણે મનેo, પામે ભવજલ પાર મન ૩ છે માનવ ગણ રીખ રોહણું મન, વૃષ રાશી અરિહંત મન ની ભુજંગમ ભય હરું મન, કરે ઘાતી કર્મને અંત છે મન | ૪ | સપ્ત વરણ તરુ કેવલી મન, જ્ઞાન મહોત્સવસાર મન છે એક સહસ્ત્રશું શિવ વર્યા મન, તુજ પદ પર આધાર છે મન ! ૫ છે ઈતિ. અથ શ્રી સંભવનાથ સ્તવન. (જ્ઞાન રયણ રચયિર રે, સ્વામી ભખિણદ) એ દેશી સંભવ જિનવર સેવીએ રે, સુખ સંપતિ દાતાર છે જિતારી કુલ અવતાર્યા રે, ત્રિભુવનના આધાર છે ભવિયાં વદ શ્રી ભગવાન જિમ હાય નિરમલ જ્ઞાન રે ભવિયાં વદo છે એ આંરણ કે તેના માતાએ જનમિયા રે, ચારસે ધનુષ્યની ાિરી જ હોય છે જામિયા રે, For Private And Personal Use Only Page #700 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાયા છે તુરંગ લંછન શોભીત પ્રભુ રે, લાખ પુર્વ સાઠ આય રે ! ભવિયાં છે ૧ છે સાવસ્થિ નગરીના ધણી રે, મિથુન રાશી સુખકાર છે પન્નગ ની વર પામીયા રે, એની નિવારણહાર રે . ભવિયાં રે ૨ કે ચૌદ વરસ છદ મસ્તમાં રે, વિચર્યા જગદાધાર છે શાલ વૃક્ષ તલે પામીયા રે, કેવલજ્ઞાન ઉદાર રે છે ભવિયાં રે ૩ ૧ સહસ્ત્ર બ્રતિશ્ય શિવ વર્યા રે, સંભવનાથ મહારાજ ! વિજ્ય મુકિત વર પામીને રે, કમલનાં સીધ્યાં કાજ રે છે ભવિયાં છે જ છે અથ શ્રી અભિનંદન સ્તવન, (શાસન નાયક શિવસુખદાયક, જિનપતિ મારા) એ દેશી. અભિનંદન જિનરાજ સુણ મુજ વીનતી મારા લાલ છે તસ કુલે દિનકર ઈવ જનમ્યા જગપતી મારા લાલ છે ૧ છે. સાડાત્રણસે ધનુષ્યની દેહ શોભે અતિ મારા લાલ વનિતા નગરીના વાસી - રજ અવધારીએ મારા લાલ છે જાણી પિતાને બાલ સેવકને તારીએ મારા લાલ છે તુમ વિણું કવણ આધાર ભાવિકને તે કહે મારા લાલ છે સમરથ ભાણ સાહેબ આશ્ચર્ય મેં કહ્યું મારા લાલ ! ૨ | મન મનાવ્યા વિણ હવે કેમ ચાલશે મારા લાલ છે તુમ પ્રસાદથી સેવક બમણે માલશે મારા લાલ છે એમ જાણુ મહારાજ કૃપાદૃષ્ટિ કરો મારા લાલ | અપરાધ સવ ખમીને સેવકને ઉદ્ધર માર લાલ | ૩ | કાપી લંછન જિનરાજ અનંત ગુણે ભર્યા મારા લાલ ! આશ્ચર્ય કરતાં ભવિ જીવ ભવસાગર તર્યા મારા લાલ પચાસ લાખ પૂરવનું આયુષ્ય પુરણ કરી મારા લાલ છે મેક્ષ વધુ વરવાની હોંશ હૈયે ધર મારા લાલ છે જ છે સાથે એક હજાર સલુણ ભતા મારા લાલ છે જાનૈયા અણગાર ગુણે For Private And Personal Use Only Page #701 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૭૧ કરી આપતા મારા લાલ / શિવસુંદરીની લેહેરે પ્રભુજી મહાલતા મારા લાલ છે વિજય મુકિત વર પામી કમલને નિહાળતા મારા લાલ છે ૫ . ઈતિ. અથ શ્રી સુમતિનાથ સ્વન. (પ્રીતલડી બંધાણી રે અજિત જિણશું) એ દેશી. સુમતિ જિન સેવા પ્રાણી રે ચડતે રંગશું, પિતાજી મેઘરાય જાણી રે અધિક ઉમંગશું છે વિજયવંત વિમાનથી આવ્યા રે, પ્રભુ જ્ઞાન કરી, કૌશલ્યા નગરી સહાયા રે થિરતા ત્યાં કરી . સુમતિ જિન ! ૧ માતા મંગલાની કુખે રે અતિ આદર કરી, રહ્યા પ્રભુજી ત્યાં સુખે રે દીનતા પરિહરી મઘા નક્ષત્રે જનમ્યા રે કૌચ લંછન ધરી, કંચન વરણી છે કાયા રે રાક્ષસ ગણ વરી છે સુમરા ૧ ૧ છે એસઠ ઈક નવરાવ્યા રે જન્મ ઉચ્છવ કરી, મેરુ પર્વતની ઉપર રે રત્ન કલશ ભરી છે ઈમ અનુક્રમે પામ્યા રે જેવન વય ઘણી, ભોગવી ભોગને વાગ્યા રે શ્રી ત્રિભુવન ધણી છે સુમ છે ૩ છે લોકાંતિક દેવ તિહાં આવે રે અતિ આદર કરી, પ્રભુજીને સમજાવે રે ભલા ભાવે કરી છે વરશી દાન વરસાવે રે પ્રભુજી દીક્ષા વરે, અયોધ્યા નગરી માંહી રે નિજ કારજ કરો છે સુમ છે કે જે પીયંગુ વૃક્ષની હેઠે રે જ્ઞાન કેવલ વર્યા, ચાલીશ લાખ પૂર્વ આયુ રે પાલી ભવજલ તર્યા છે. સુમતિ જિન સેવા કરતાં રે સુમતિ સુખે વરે, વિજય મુકિત વર પામી રે ચરણ કમલ ધરે . સુમરા છે પ ! ઈતિ. For Private And Personal Use Only Page #702 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १७२ અથ શ્રી પદ્મપ્રભજિન સ્તવન. ( અમે ધૂપની પૂજા કરીએ રે, હે મન માન્યા મોહનજી ) એ દેશી. તમે પદમપ્રભુજી સેવ રે, હે મન માન્યા મેહનજી છે એ છે મેક્ષ વધુને મેવો રે, હો મન માન્યા મોહનજી ! માતા સિમા સુત જાણે રે, હે મન માન્યા મેહનજી છે પિત ધરરાય વખાણે રે, હો મન માન્યા મેહનજી છે 1 છે કેશબી નગરીમાં જાય રે, હો મન માન્યા મેહનજી છે દેવ દેવીએ ફૂલરાવ્યા રે, હે મન માન્યા મોહનજી ! ત્રીસ લાખ પુરવનું આવું રે. હે મન માન્યા મેહનજી ! અઢીસે ધનુષની કાયા રે, હો મન માન્યા મેહનજી ! ૨ ! ચોત્રીશે અતિશય છાજે રે, હો મન માન્યા મોહનજી ૫ ગુણ પાંત્રીસ વાણ બિરાજે રે, હે મન માન્યા મોહનજી | ત્રિગડે બેસી જિનરાયા રે, હો મન માન માન્યા મોહનજી છે બાર પર્ષદાને મન ભાવ્યા રે, હો મન માન્યા મેહનજી ૩ જન ગામિની જે વાણી રે, હો મન માન્યા મોહનજી છેબીજા સાંભળીને ભવિ પ્રાણી રે, હો મન માન્યા મોહનજી ! નહી ઘરે વિરોધ ત્યાં કોઈને રે, હે મન માન્યા મોહનજી છે અચરિજ પામ્યા સહુ જોઈને રે, હે મન માન્યા મોહનજી છે ૪ છે એવા પ્રભુજીના અતિશય જાણી રે, હો મન માન્યા મોહનજી છે તમે આશ્રય કરો ભવિ પ્રાણી રે, હે મન માન્યા મેહનજી છે તે વિજય મુકિત વર પામી રે, હો મન માન્યા મોહનજી છે કમલને નહી કશી ખામી રે, હે મન માન્યા મેહનજી ! ૫ | ઇતિ For Private And Personal Use Only Page #703 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૩ અથ શ્રી સુપાર્શ્વનાથ સ્તવન. શગતિ થાશે હમારી, સુપાર્વજિન શીગતિ થાશે હમારી ( એ દેશી. ) અબ લહી સેવા તમારી, સુપાર્થ શી ગતિ થાશે હમારી છે નરક નિગોદમાં રુલતે હું આવ્યો, માનવ ભવમો જારી રે ૧ આર્ય ક્ષેત્રને ઉત્તમ કુલ વલી, પામવું દુર્લભ ભારી છે એ આંકણું છે ઉત્તમ કુલ પામીને પણ વલી. જાતિ દુલભ જાણે સુ ગુરુ જોગ મલ્યા વિણ તેહનું, પામવું અપરિમાણ છે સુપાર્શ્વ ! શી | ૨ | શાસ્ત્ર શ્રાવણ પામીને પણ વલી, શ્રદ્ધા દુલભ ભારી શ્રદ્ધા વિણ ભટ હું ભવ ભવ, કાલ અનંત મઝારી છે સુપાત્ર ૫ શo | ૩ | શ્રદ્ધા શુદ્ધ પામીને પણ વલી, વીર્ય તે દુર્લભ હોએ ધર્મ વીર્ય ફેરવ્યા વિણ પ્રાણી, પાર પામે નહી કેએ સુપાળ ! શી છે છે તે સવિ વાત હું પુન્યથી પામ્યા, અબ તુમ ચરણે આધારે છે અપરાધ સર્વ ખમી સેવકના, અબ ભવ પાર ઉતારો છે સુપાવે છે શી ૫ પૃથ્વી નંદન ભવદુઃખ કદન, પિતા પ્રતિષ્ઠિત જાણે છે વણારસી નગરીમાં જનમ્યા, ઉચ્છવ અધિક મંડાણ છે સુપાત્ર છે. શી ૬ છે વીસ લાખ પુરવનું અપમ, પામી ઉત્તમ આય કે શિવસુંદરી વરવાને કાજે, મેક્ષ નગરીમાં જાય છે સુપાત્ર છે શી છે ૭ જાનૈયા અણગાર લહીને, પચસયાં પરિવાર છે અષ્ટકર્મને અંત કરીને, પામ્યા ભવને પાર છે સુપાત્ર છે શી છે ૮ છે તુમ ગુણ ગાતાં પાર નહી આવે, પૂરવ કોડ મેઝાર છે વિજય મુકિત વર પામવા કાજે, ચરણ કમલ આધાર છે સુપo ૯ ઈતિ છે ૪૩ For Private And Personal Use Only Page #704 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અથ શ્રી ચંદ્રપ્રભજીનું સ્તવન. ( જિન ચોવીસમે જિન પાસ, આશ મુજ પૂરવે રે લોલ) એ દેશી. જિન ચંદ્રપ્રભ જિનરાજ સુણે મુજ વીનતી રે લોલ છે જિનછ ત્રણ છત્ર શિર તાજ, તું ત્રિભવન પતિ રે લેલ છે જિન ત્રણ ગઢ ઝાકઝમાલ, સિંહાસન શેભએ રે લોલ ! જિનાજી કનક કમલ નવ ઉપર, પ્રભુ પગલાં દીએ રે લેલ છે ૧ ! જિનછ સહસ જોજન ધ્વજ ઊંચો અતિશય શોભતા રે લોલ એ જિન દેવ દુદુભીને નાક, ભવિકને શોભતો રે લોલ ! જિનજી ચાર મુખે દીએ દેશના, અમૃત સમ ઘણી રે લોલ એ જિનજી જનગામિની વાણું, વસતા જગધણી રે લેલ છે ૨ જિનજી છત્ર ચામરની શોભા, નવિ જાયે કહી રે લોલ ! જિનજી ત્રીસ અતિશય પાંત્રીશ, વાણી ગુણે સહી રે લેલ છે જિનજી લખમણ રાણીના જાયા કે નગરી ચંદ્રાવતી રે લેલ છે જિનજી દેઢ ધનુષની કાયા, કે લંછન ઉડુપતી રે લેલ છે ૩ છે જિયજી મહસેન મહારાય, કુલે પ્રભુ અવતર્યા રે લોલ | જિનછ દસ લાખ પૂર્વનું આયુ, પાલી ભવ નિસ્તર્યા રે લેલ છે જિન મુનિવર એક હજાર, સલુણા ભતા રે લોલ ! જિનજી જાનૈયા અાગાર, ગુણે કરી એપતા રે લેલ છે ૪ ૫ જિન મેક્ષ વધુ વરવાને, શિધ્ર પણે ગયા રે લોલ ! જિનછ આશ્રય કરતાં કરતાં ભવિંનાં, કારજ સિદ્ધ થયાં રે લોલ ! જિનછ તુજ ઉત્તમ પદ પાની, સેવા જે કરે લેલ છે જિનછ વિજય મુકિત વર પામીને, ચરણ કમલ વરે રે લોલ છે ૫ કે ઈતિ છે For Private And Personal Use Only Page #705 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૭૫ અથ શ્રી સુવિધિનાથ સ્તવન. ( તીરથની આશાતના નવ કરીએ ) એ દેશી. સુવિધિ જિનની સેવના ભિવ કરીએ, હાં રેભિવ કરીએ રે વિકરીએ !! હાંરે નિજ આતમ ખજાનેા વરીએ, હાં રે કરીએ ભવ પાર ॥ સુવિધિ॰ ॥ ૧ ॥ આત્મ સુખે કરી આવર્યા જે પ્રાણી, હાં રે કરી તેણે ઉત્તમ કમાણી ! હાં રે વરે મેાક્ષવધુ પટરાણી, હાં રે ોતાં જગતના ટાઢા સુવિધિ૰ ॥ ૨ ॥ પૂરતા જે પાપધિની ભવિ પ્રાણી, હાં રે તે તે પાચેલ ઘરેણુ જાણી !! હાં રે સ્વભાવની પુરતા આણી, હાં રે જાતિ રત્ન સમાન 1 સુવિધિ ॥ ૩ ॥ વસ્તુ વિનાની પુ તાડ ભાંખી, હાં રે તે તેા વિકલ્પને ઘેર રાખી ॥ હાં રે લેલ સમુદ્ર છે સાખી, હાંરે ઉછલતા પ્રમાણ i! સુવિધિo u ૪ ૫ પુરણાનદ જે આતમા હવે જાણા, હાં રે નિશ્ચલ રવભાવ વખાણી !! હાંરે થિર ખીરસાગર પરિમાણા, હાં રે થિરતા પરિણામ !! સુવિધિ !! પ !! તૃશા કુશ્વાહી જા'ગુલી મંત્ર ભાખ્યા, હાં રે નાન દષ્ટિ જાગૃતિ રાખ્યા !! હાં રે શિવ સુખના સ્વાદને ચાખ્યા, હાં રે દીનતા કરી દૂર !! સુવિધિ ! ૬ ॥ દૈત્ય વીછીની વેદના જે ભાંખી, હાં રે તે તો કાઢી દૂર નાંખી !! હાં રે પુરણાન દે નવિ રાખી, હાં રે જાણી ઝેર સમાન ॥ સુવિધિ ૭૫ આત્મસ્વભાવની પુર્ણતા પ્રભુ પાયા, હાં રે નવમા સુવિધિ જિનરાય ! હાંરે વિજય મુક્તિ પદ પાયા, હાં રે કમલના આધાર ાસુવિધિou ૫ ૮ ૫ અથ શ્રી શીતલનાથ સ્તવન. ( વિમલાચલ વિમલા પ્રાણી ) એ દેશી. શીતલજિન સેવા પ્રાણી, વરવા મુક્તિ પટાણી ॥ For Private And Personal Use Only Page #706 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૭૬ પુરતા પુરણ આણી, કરી આત્મતી કમાણી !! સનેહી સંત એ પ્રભુ સેવા, હાં રે દુનીયામાં દેવ નહિં એવા ! સ૦ ॥ ૧ ॥! જેણે કરી કલપી પુરાયે, તે પુષ્ટુતા નવિ કહેવાયે !! પુરાનદ આતમરાય, દષ્ટિ પડિંત કહેવાય ! સ૦ | ૨ અપુછું તે પુણ્ તા પામે, પુમાણુ તે હી ન પરિણામે ॥ પુદ્દગલના ભાવને વામે, તે! શાસ્વતાં સુખને પામે !! સ૦ ॥૩॥ અપૂર્ણાનદ સ્વભાવે, જગત સહુ અરિજ પાવે !! જો એક મને કરી ધ્યાવે, તા મેક્ષનગરીમાં જાવે ! સ૦ || ૪ !! પર સત્વ કરી જે માંચે, રાજા પણ નૂન્યતા જાચે ! શાસ્વત સુખે કરી રાચે, નહી ઈંદ્રથી નુન્યતા યાચે ॥ સ૦ ॥ ૫ ॥ અજ્ઞાન અધારે પક્ષ, પરીક્ષણ થયે પરતક્ષ !! વિધુ પૂરણાનદ સમક્ષ, કલા સાત તે સલાક્ષ | સ૦ ! હું ! ઈમ આતમ પુરણુતા પાયા, દસમા જિન શીતલ રાય ।। વિજય મુક્તિ પદ પાયા, કમલના મનમાં ભાયા ! સન્ 1 ૭ ! ઈતિ ! અથ શ્રી શ્રેયાંસજન સ્તવન (ચાવીશ દંડક વારવા હુ. વારી, ચોવીશમે જન ચદરે હુ' વારી લાલ ) એ દેશી. શ્રેયાંસ જિતવર સેવતાં હુ. વારી, દુ:ખ દાહગ વિ જાય રે હું વારી લાલ । મજતા પુરણ પામીને હુ` વારી, આત્મ સ્વરૂ૫ ઓળખાય રે હુ વારી લાલ ॥ શ્રી શ્રેયાંસ જિનવર સેવીએ હું વારી !! ૧ !! ઈદ્રિ સમૂહને વશ કરી હું વારી, ચિત્ત સમાધિમાં રખાય રે હુ' વારી લાલ ! જ્ઞાન વિભ્રાંતી ધારણ કરે હુ વારી, તે મુજ એવા કહેવાય રે હું વા | શ્રી ॥ ૨ ॥ જ્ઞાન અમૃતની લેહેરથી હુ વારી, For Private And Personal Use Only Page #707 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૭ સમુદ્ર સમાજે ગણાય રે હું વારી લાલ છે તે પરમાનંદ સ્વરૂપમાં હું વારી, મજતા જસ સુખદાય રે હું વાવ શ્રી વા વિષય મર્ધતસ ચાલવું હું વારી, તે હલાહલ વિષે જાણી રે હું તારી લાલ | વિષય ભુજંગની ચેટમાં હું વારી, ઉગરે ભવિ કુણ પ્રાણ રે હું ૫ શ્રી| ૪ | સ્વભાવ સુખમાંજ મગ્ન છે હું વારી, જગતના તત્વને જોઈ રે હું વારી કે અન્ય પદારથનું તેહને હું વારી, કરવા પણું નથી હાય રે હું વા છે બo u ૫ છે પરબ્રહ્મ સુખમાં જે મગ્ન છે હું વારી, પુદગલિકથી તસ ફેક રે હું વારી છે સોનાનો મદ તસ શું કરે હું વારી, શું કરે તસ દારા લેક રે હું વાવે કo | ૬ કે ઈમ નિજ મગ્નતા રહે હું વારી, અગ્યારમા જિનરાય રે હું વારી લાલ છે વિજ્ય મુક્તિ વર પામવા હું વારી, ચરણ કમલ સુખદાયરે હું વાળ છે શ્રી | ૭ | ઇતિ છે અથ શ્રી વાસુપુજય જિન સ્તવન (વિહારમાન ભગવાન, સુણ મુજ વીનતી) એ દેશી. વાસુપુજ્ય જિનરાજ સુણ મુજ વનતી, જગતારક જિનરાજ તમે ત્રિભુવન પતી છે ચંચલ ચિત્ત થકી હું ભમીયો ભવ ભવે, નિજ વિતકની વાત કહું સ્વામી હવે ૧ છે હું સ્વભાવને છેડી ર પરભાવમાં, નિધિ સમીપ હતો પણ નાવ્યો દાવમાં છે થિરતાના પરિણામ જે થાય તે દેખીએ, તે વિના નિધિ રતનને પામી ઉવેખીએ એ છે લેભ અને વિક્ષોભ જે કૂચક દ્રવ્ય કહ્યો, તેણે કરી જ્ઞાન દુધને નાશ તે મેં કહ્યો છે તે અસ્થિરપણથી હું આપદા પામી, અબ તુમ દરશન દેખી સર્વ દુઃખ વામી ૩ છે વાસવ વદિત For Private And Personal Use Only Page #708 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૭૮ વાસુપુજ્ય ચંપાપુરી, વાસુપુજય કુલ ચંદ્રમાં માતા જયાસુરી છે શિર ધનુષ પ્રમાણ તે કાયા જાણીએ, લાખ તેર વર્ષનું આયુ વખાણુએ છે ૪ મહીષ લંછન જિનરાજ અનંત ગુણે ભર્યા, અશ્વ ની કુંભ રાશીથી રાક્ષસ ગણું વર્યા મૌનપણે એક વર્ષ પ્રભુ તપસ્યા કરે, પાડલ વૃક્ષની હેઠલ જ્ઞાન કેવલ વરે ૫ વિચર્યા દેશ વિદેશ ભવિકને તારતા, જનગાનિની વાણું પ્રભુ વિસ્તારતા ષટસત સાથે મેક્ષ વધુ વરવા ગયા, વિજય મુકિત વર પામી કમલનાં કારજ થયાં છે. ૬ ધ ઇતિ. અથ શ્રી વિમલનાથ સ્તવન. (ત્રિશલાનદિન ચંદન ચિત્ત દશ અનુભવ કરીએ) એ દેશી. વિમલ જિર્ણદશું લાગી પ્રીત, દર્શન અનુભવ કરીએ છે નિત્ય સ્વામી સેવીએ અષ્ટમ સ્વર્ગથી ચવિયા ખાસ . કપિલ પુરમાં કરતાં વાસ છે સ્વામી માતા શામાની કૂખે મલહાર, કૃતવર્મા નૃપ કુલ અવતાર છે સ્વામીલંછન રાજે વરાહનું સાર, સાઠ ધનુષની કાયા ઉદાર છે સાઠ લાખ વર્ષનું આયુ પાળી, મેક્ષ નગરમાં જાય સ્વામી છે. માનવ ગણ મીત રાશી સાર, યની છાગ તણું મને હાર સ્વામી છે દય વરસ તપ કરી ભગવંત, ઘાતકમને કરતા અંત સ્વામી છે જંબૂ વૃક્ષની હેડલ સાર, વરીયા કેવલજ્ઞાન ઉદાર સ્વામી છે ખટ સહસ્ત્ર મુનિવરની સાથ, શિવસુંદરીને પરણ્યા નાથ સ્વામી ! રગ મહેલમાં નાટક થાય, મેહ મહિપતિ રોતે જાય સ્વામી છે અનંત ચતુષ્ટયી વર્યા અરિહંત, જે સુખને નહીં આવે અંત સ્વામી. | તુમ ગુણને એક અંશજ થાય, For Private And Personal Use Only Page #709 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૭૯ તો ભવિનાં દુઃખ દુરે જાય સ્વામી છે વિમલ વિમલ પદ પામ્યા સાર, હવે અમારી લેજે સંભાલ સ્વામી | વિજય મુક્તિ વર પામીને આજ, કમલવિજયનાં સીધ્યાં કાજ સ્વામી છે. અથ શ્રી અનંતનાથ સ્તવન. ( ખિણ ખિણ સાંભરે શાંતિ સલુણ. એ દેશી.) અનંત જિનેશ્વર ચરણની સેવા કરતાં પામીએ મેક્ષના મેવા અનંત છે અનંત જિદનું નામ જપતા, જ્ઞાન અનંત અનંત લહુના છે અને તo | ચાર ગતિમાં ફરતાં મેં પાયા, છોડું નહીં અબ ચરણ પ્રભુનાં છે અનંત દેવલોક દસમા થકી આવ્યા, નગરી અયોધ્યા વાસ કરંતા છે અનંત છે માતા સુસાએ પ્રભુ જાયા, સિંહસેન કુલ જાસ ઠરંતા છે અનંત છે લંછન સીંચાણાતણું પામ્યા, કાયા ધનુષ પચાસ સોહતા ! અનંત છે ત્રીસ લાખ વર્ષનું આયુ, દેવગણે જગજીવ મેહતા ! અનંતo ! રેવતીએ જનમ્યા પ્રભુ રાયા, દેવ દેવીએ મલી હુલાવ્યા છે અનતo ત્રણ વર્ષ છેદમસ્તમાં રહેતા, પીપલ વૃક્ષ કેવલ પામ્યા છે અનંત છે સમવસરણ મલ્યા સુર કેડી, સેવા માગે બે કરજેડી છે અનંત૮ જન ગામિની વાણી પ્રકાસે, ભય સાતે ત્યાં દુરે નાસે છે અનંતo | આકાશે દેવ દુદુભી વાજે, પ્રાતિહાય એમ આઠ બિરાજે અનંત છેશિવવધુ રૂડી વરવા કાજે, મુનિવર સાત સહસ્ત્રચ્યું રાજે છે અનંત છે નાથ અનંતના ગુણ અનંતા, સુખ અનંત વર્યા જિનરાયા છે અનંતo | વિજય મુકિત વર આપવા કાજે, કમલવિજયના મનમાં આયા છે અનંત છે ઈતિ | For Private And Personal Use Only Page #710 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮૦ અથ શ્રી ધર્મનાથ જિન સ્તવન, ( પ્રથમ જિનેશ્વર પુજવા સૈયર મારી, અંગ ઉલટ ધરી આવા સૈયર. ) એ દેશી. ધમ જિનવર પુજવા સૈયર મારી, પુર્જા અધિક ઉમ‘ગ હા ! કેસર ચદન મૃગમદે સૈયર મારી, પુજો અધિક ઉમ’ગ હા ! સહજ સલુણા માટે, સમસુખ લાને! મારે। !! કામથી ખીના મારા વૈરાગે ભીને! મારે સાહેા તૈયર મારી જય જય ધર્માંજિદ હા ॥ ૧ ॥ વિજય, વૈમાનથી આવીયા સૈયર મારી, રત્નપુરે અવતાર । !! માતા સુત્રતાની કુ સૈયર મેરી, જનમ્યા જગદાધાર હા !! સૈ ॥ ૨ ॥ પુષ્પ નક્ષત્ર જનમ્યા. પ્રભુ સૈયર મારી, દેવ ગણે અભિરામ હા ! કર્ક રાશી પ્રભુજી તણી સૈયર મારી, વલછન ગુણ ધામ હા !! સૈ !! ૩ !! ભાનુરાય ફૂલ ઉપન્યા સૈયર મારી, ધનુષ પિસ્તાલીસ કાય । । રત્નપુરે દીક્ષા લીએ તૈયર મારી, લાખ પુર્વાંતુ આય હો ! સૈ॰ I! ૪ ૫ ત્રણ પુછ્યાપમ આંતરે સૈયર મારી, ધર્માં પ્રવતનહાર હે!!! ગુચ્છ તેતાલીશ થાપિયા સૈયર મેરી, ગણધર પણુ મનેાહાર હે ! સૈ !! પ !! હિર વન વૃક્ષની હેઠલ સૈયર મારી, છઠ્ઠ તપે ચઉવિહાર હે !! ધાતિક ખપાવીને સૈયર મારી, કેવલજ્ઞાન ઉદાર હૈ !! સૈ ॥ ૬ ॥ અડસત મુનિશ્વ શિવ વર્યા સૈયર મારી, ધનાથ મહારાજ હા !! વિજય મુક્તિ વર પામીને સૈયર મારી, કમલનાં સીધ્યાં કાજ વધુ સેવ ! ૭ ! ઈતિ ! અથ શ્રી શાંતિનાથ સ્તવન. ( હાં રે મારે ટામ વેના સાડી પચવીશ દેશ જો, એ દેશી. હાં રે મારે શાંતિ જિષ્ણુ દશુ લાગ્યા અવિહડ ર્ગો, For Private And Personal Use Only Page #711 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮૧ ભંગ ન પાડશો ભક્તિમાં કોઈ જાતનો રે લોલ ! હાં રે મારે નામ જપતાં ઉછળે હરખ તરગ જે, રંગ વધે ઘણે સુખકારી ભલી ભાતને રે લોલ ! ૧ | હાં રે મારે સ્થાપના દેખી અનુભવ પ્રભુને થાય છે, સમવવરણની રચના સઘલી સાંભરે રે લોલ ! હાં રે મારે ભાવ અવસ્થા ભાવતાં પાતિક જાય જે, પ્રાતિહાર્યની શોભા કહું હવે ભલી પરે રે લોલ છે ૨ ! હાં રે મારે વૃક્ષ અશોક સુરપુષ્પવૃષ્ટિ ઘણી હોય , દીવ્યqની સુર ચામર વિંઝાયે ઘણાં રે લોલ ! હાં રે મારે આસનને ભામંડલ કે જાય જે, દુદુભી દેવને છત્ર તણી કાંઈ નહીં મણ રે લેલ છે ૩ ! હાં રે મારે જધન્ય થકી પણ ક્રોડ દેવ કરે સેવ જો, કનકે કમલ નવ ઉપરે પ્રભુ પગલાં હવે રે લોલ ! હાં રે મારે ભકિત ભાવથી પામે શાશ્વત મેવ જે, ભાવ અવસ્થા વરણવી દ્રવ્ય કહું હવે રે લેલ છે છે હાં રે મારે માતા અચિરા વિશ્વસેન મહારાજે, હસ્તીનાપુર નગર નિવાસી જાણું રે લોલ ! હાં રે મારે મૃગલંછન પ્રભુ લાખ વર્ષનું આય જે, ચાલીસ ધનુષનું દેહમાન વખાણીએ રે લોલ છે પ છે હાં રે મારે સમચઉરસ સંસ્થાને શોભિત કાય જે, ચેત્રીશ અતિશય પાંત્રીશ વાણુ ગુણે ભર્યા રે લોલ !! હાં રે મારે દોષ અઢાર રહિત શિવપુરના સાથ જો, આશ્રય કરતાં ભવિજન ભવ સાયર તરે રે લોલ | ૬ | હાં રે મારે સૂત્રઠાણને કહ્યા નિક્ષેપ ચાર જે, મુઢમતિ નવિ માને શું કરવું તિસે રે લેલ છે હાં રે મારે વિજય મુકિત ગુરુ ચરણ કમલ આધાર જે, સૂત્રઉવેખી નવ દંડમાં તે જશે રે લોલ ૭ ! ઇતિ. For Private And Personal Use Only Page #712 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૧ અથ શ્રી કુંથુનાથ જિન સ્તવન. ( આદિ જિનેશ્વર ભેટતાં દુ:ખ મેટા રે, થાય શિવરમણી સૉંગ !! વિ જઈ ભેટા રે. ) એ દેશી, કુથુ જિનેશ્વર સેવતાં સુખ મેવા રે, થાય મેહની ક'ના 'ત ભિવ તુમે સેવા રે !! અમેાહાસ્પદ પામીને દુઃખ ખેવા રે, જાય ભવ ભવ કરે! કદ વિ તુમ સેવા રે ! ૧ !! નહીં” હું ને માહરું મન એવા રે, એ છે માહુ તણા પ્રતિ મત્ર વિ તુમે સેવા રે ! આ હુને આ માંરુ' મન એવા રે, તે છે માહરાજાનું શસ્ત્ર ભવિ તુમે સેવા રે ! ૨ શુદ્ધાત્મ દ્રવ્ય તે હુક જ છું એમ ટેવા રે, શુદ્ધ જ્ઞાન ગુણે મુજ ભિવ તુમે સેવા રે ! નહી અન્યને મહારું પણ જાણા ૐ, છે નહી' જગમાં કાઈ ઈતિ પ્રમાણે! ૨ ૫ ૩ ૫ મેાહ મહીપતિ જીતવા માંહી શાણા રે, ઉત્તમ ઐહુ ઉપાય વિ તુમ જાણેા રે ના ઉદ્દય પામેલા પદાર્થમાં જે પ્રાણી રે, મુંઝાએ નહી તે સદા ગુણુખાણી રે ! હૈ ! આકાશ કાદવની પરે જે પાપે રે, લેપાયે નહી તે સદા સુખ થાપે હૈ !! પર દ્રવ્ય નાટક જોવા જે પ્રાણી રે, ખેદ પામે નહીં વસ્તુ સ્વરૂપને જાણી રે ! પ! ભવચક્ર માંહી રહ્યો થા પણ તેહ રે, શ્વાન દષ્ટિથી મૂઢ ન કહીએ જેહ રે ! મેહમદીરા પાનથી જે અલગેા રે, ભવ પ્રપચમાં તે નવિ દાસે વલગ્યા મૈં ॥ ૬ !! નિÖલ સહજ સ્વભાવનુ તે જાણે રે, સ્ફટિક રત્ન સમ આત્મ સ્વરૂપ પીછાણે રે !! અનારાપ સુખ અનુભવે તે પ્રાણી રે, મેાહ ત્યાગથી સુખ લહે ગુણુખાણી રે ! છ ! ઈમ નિજ માહને છેાડીને પ્રભુ પાયે રે, સુખ અનેાપમ સત્તરમા જિનરાયા હૈ ।। સાલ વર્ષોં ક્રમસ્થમાં પ્રભુ વરહ્યા ?, કેવલ । For Private And Personal Use Only Page #713 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮૩ જ્ઞાનથી વિ ઉપકરને કરતા હૈ !! ૮ ! અણુસણ કરી એક માસનું શિવ પામ્યા રે, સમેતશિખર ગિરિ ઉપર દુ:ખ સવિ વામ્યા રે ! વિજય મુકિત વર પામીને જિનરાયા રે, સ્તવન કરતાં કમલના મનમાં આવ્યા હૈ !! ૯ !! ઈતિ !! અથ શ્રી અરનાથ જિન સ્તવન. ( આજ સપ્તેશ્વર જિન ભેટીએ ભેટતાં ભવ દુઃખ જાય સાહેબ મારા રે, ) એ દેશી. અરનાથ અરિહત સેવીએ, સેવતાં શિવ સુખ થાય t! સા૦ !! સર્વાં་સિદ્ધ થકી ચવ્યા, ધ્યાવ'તા ભવ દુઃખ જાય || સા૦ | ૧ | સુદન નૃપ કુલ ચલેા, માતા દેવી કુખે મલ્હાર ॥ સા॰ ॥ લગ્ન નહાવતનું શાલતુ, કાયા ત્રીશ ધનુષ ઉદાર ા સા૦ ના ૨ !! હાસ્ય ને રતિ અતિ નહી, નહી ભય શાક દુગ'છ ll સા૦ ૫ કામ મિથ્યાત્વને નિદ્રા નહીં, નહીં. અજ્ઞાન કેશ સચ ! સા॰ ॥ ૩ ॥ રાગ દ્વેષને કાઢયા મૂલથી, અવિરતીને નહિ પ્યાર ! સા॰ II દાનાદિક પાંચને દહળ્યા, ઈમ કાઢયા દેખ અઢાર ! સા૦ ॥ ૪ ॥ રેવતી નક્ષત્રે જનમીયા, નાગપુરી નગરી સાર !! સા॰ ! ચાસઢ ઈંદ્ર ઉચ્છવ કરે, મેરુપ'તે મનેાહાર સાo ॥ ૫ ॥ અનુક્રમે ચાવન પામીયા, ભાગવીને ભેગ ઉદ્ઘાર ાસાoll સંજમ લેવા પ્રભુ સંચર્યાં, વરવા મુક્તિ સુખકાર ાસા ॥૬॥ કૈવલ પામી ભવ તારીયા, ધ દેશના દેતા સાર રાસાના વિજય મુકિત વર પામીને, કમલને કરે ઉદ્ધાર !! સા૦ થી ૭ | For Private And Personal Use Only Page #714 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮૪ અથ શ્રી મલ્લિનાથ જિન સ્તવન. શ્રી અરિહંત પદ થાઈએ, ત્રિશ અતિશય વતરે એ દેશી. ભવ બ્રમણને દૂર કરી, મોક્ષ નગર લઈ જાય રે મહિ૦ ના જ્યત વિમાનથી આવિયા, ઓગણીશમા જિનરાય રે ! મિશિલા નગરીમાં ઉપન્યા, કુંભ નૃપતિ કુલ આયરે છે મહિo ૨ પ્રભાવતી જસ માવડી, ધનુષ પચવીશની કાય રે લંછન કલશ મંગલ કરુ, નિમલ મને નિરમાય રે ! મણિ છે ૩ છે અશ્વની યોની જયંકર, અશ્વની રીખ અવતાર રે | સુર ગુણ રાશી છે મેષની, પ્રભુજી તણી નિરધાર રે / મgિo છે જ ! શ્રી વેદ કર્મને નિર્જરી, છદમસ્થની અહારત રે છે વૃક્ષ અશક તલે પામિયા, જ્ઞાન કેવલ સુખશાતે રે ! મણિ છે પા સમવસરણે બેસી કરી, દીયે દેશના હિતકારી રે છે પરષદા બારને મન રુચી, ભવિ જનને સુખકારી રે છે મક્ષિo છે તે સહસ પંચાવન વર્ષનું, જિનવર ઉત્તમ આયરે છે વિજય મુકિત વર પામવા, ચરણ કમલ સુખદાય રે ! મલિક ૭ ઉતિ છે અથ શ્રી મુનિવત્રત જિન સ્તવન (ભવિ તુમે વદે રે, સુરીશ્વર ગચ્છ રાયા) એ દેશી ભવિ તમે વદે રે, મુનિસુવ્રત જિનરાયા છે સુર નર ઈકો રે, પ્રણમે જેહના પાયા છે પાપ નિકે રે, અતિ અતિ હર્ષ ભરાયા છે એ આંકણું છે. અપરાજિત વિમાનથી આવ્યા, રાજગૃહી રહેઠાણ છે વાનર યાની રાજતી પ્રભુની, સુંદર પદ ગિરવાણ | ભo | ૨ | પઢા માતાયે પ્રભુ જાયા, વીશ ધનુષની કાયા છે સુમિત્ર નરપતિને મદિર, ઉચ્છવ અધિક મંડાયા છે ભo | ૩ | નક્ષત્ર શ્રાવણે પ્રભ જનમ્યા, લંછના ક૭૫ જાણે છે રાશી મકર પ્રભુજી કેરી, હવે દસ્થ For Private And Personal Use Only Page #715 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વખાણે છે ભo ૪ ભોગવી ભોગને વામે જિનજી, મૌન માસ અગીયાર છે ચંપક વૃક્ષના હેઠે ચાંપ્યાં, ઘાતી કર્મ નિરધાર છે ભ૦ છે ૫ કે ત્રીસ હજાર વરસનું ઉત્તમ, પાલી જિનવર આય છે એક હજાર મુનિવર સાથે, મોક્ષનરમાં જાય છે ભo | ૬ | શિવવધુ ઉત્તમ વરિયા જિનજી, વશમાં મુનિપતિ રાયા છે વિજય મુક્તિ વર આપવા કાજે, કમલને મન ઘર આવ્યા છે ભo | ૭ | ઇતિ છે અથ શ્રી નેમિનાથ જિન સ્તવન. (સાંભળજે મુનિ સંજમ રાગી, ઉપશમ શ્રેણીએ ચડીયા રે) એ દેશી નમિનાથ જિન સેવા કરતાં, દુઃખ દેહગ સવિ જાય રે છે શુભ ગતિને બંધ કરીને, મેક્ષ નગર લઈ જાય રે છે નેમિનાથ જિન સેવા કરતાં દુ:ખ દેહગ સવિ જાય રે ! એ આંકણું જ્ઞાન સરોવર પામવા કાજે, એકવીશમા જિન સેવે રે છે જ્ઞાની મગ્ન હેય જ્ઞાન સરોવર, જિમ હસ માનસ મે રે નમિનાથ ! અજ્ઞાની રહે. મગ્ન અજ્ઞાનમાં, વિષ્ટાને વિષે જેમ ભૂંડ રે ! રમે જમે ને કેલિ કરે છે, તિમ અજ્ઞાની મતિ મૂઢરે ા નમિનાથ ! નિર્વાણ પદ પણ એકનું એક, ભાવિયે વારંવાર રે છે તે જ જ્ઞાન ઉત્કૃષ્ટ કહ્યું છે, આત્મ સ્વરૂપ અવધાર રે ! નમિનાથ ! સ્વભાવ લાભ સંસ્કાર તણું જે, સ્મરણ મનમાં ધારો રે છે તે વિના બીજું જ્ઞાન જે કહેવું, તે દૂધ માત્ર નિરધાર રે ! નેમિનાથ૦ છે વાદ અને પ્રતિવાદ વતાં, તત્વને અંત ન પામે રે ! ઘાંચી બળદ જિમ ફરી ફરીને, ગતિને પાર ન પામે રે કે નમિનાથ ! ઈમ નિજ For Private And Personal Use Only Page #716 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮૬ તત્વને પામ્યા જિનજી, નમિનાથ જિનરાયા રે ! વિજય મુકિતપદ પામવા કાજે, કમલ વિજય મન ધ્યાયા રે છે એ નમિનાથo છે ઈતિ છે અથ શ્રી નેમિનાથ જિન સ્તવન. (મુજ મંદિર આવ રે, કહું એક વાતલડી છે અજ્ઞાનીને સંગે રે, રમ્યા રંગ રાતલડી છે એ દેશી છે નેમિનાથજી સેવ રે સહુ એક ચિત્ત ધરી, રામતી રાણું રે તેરણથી ત્યાગ કરી છે સરસેપે સુણજો રે પ્રમાદને દુર કરી છે નમિનાથ૦ છે ૧અપરાજિત સેવી રે સરીપુર વાસ કરે, સમુદ્રવિજય ગેહ રે શિવાદેવી કુખે ધરે છે નવ માસાંતરે જનમ્યા રે ઈદ્રાદિ ઉચ્છવ કરે, પર્વત મેરે ઉપર અભિષેક ભાવે કરે છે. ૨ એ અનુક્રમે જિનજી રે તરુણવય પામ્યો વલી, બેલવવા ભામિની રે સત્યભામાં આજે મલી છે દેવરજી પરણે રે કન્યા કેઈ પ્રેમે કરી, આગ્રહથી પ્રભુજીરે રહ્યા વ્રત મૌન ધરી છે. ૩ ૫ માન્યું માન્યું સહુ કહે રે નિશ્ચ નેમ પરણશે. ઉગ્રસેન રાજા ઘેરરે કૃષ્ણ ગયા ધસમસી છે રાજીમતી નેમને રે વિવાહ ઉત્સવ કરે, શ્રાવણ વદ છઠે રે, તોરણ પગલાં ધરે. માજા શબ્દ સુણું પશુને રે, રણથી પાછા વળ્યા, ઘેર આવીને આપ્યાં રે, વરસીદાન ઉજજવલાં, કાંતિક દેવતા છે. આવી ત્યાં અરજ કરે, રેવતગિરિ ઉપર રે, સહસાવન દિક્ષા વ. પા પચાવન દિવસે રે, ઘાતિ કમ દુર કરી, રેવતગિરિ સાખે રે, કેવલ શ્રી ભાવે વરી, રામતી રાણું પણ રે, સુણ વાત જ્ઞાનતણું, સંયમ રસ ભીની રે, દિક્ષા લેવા હોંશ ઘણ. છે ૬ પતિ કૃષ્ણ આવે રે, આડેબર વડે કરી સંજમ પદ વરિયા રે, For Private And Personal Use Only Page #717 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮૭ રાજીમતિ ભાવે કરી અવિચળ પદ પામ્યા રે, ભઈ અવિચળ જોડી, મુકિતવિજય પસાયે રે, કમલ કહે કર જોડી. ૭ | પાર્શ્વનાથ સ્તવન ધાર તલવારની સેહલી દેહલી ચૌદમા જિન તણું ચરણ સેવા. એ દેશી પાર્શ્વજિન સેવતા કેટી ગણુ દેવતા, સેવતા કર્મના પાસ એવા ૧u દેવલોક દશમ થકી અવતર્યા, નયરી વણારસીએ જન્મ લીધા, વ્યાઘ નિ પ્રભુ, રાક્ષસ ગણુ વસ્યા, અશ્વસેન વામા તણું, કાર્ય સિધ્યાં. ૨ રાસી તુલા રીખ, વિશાખા જનમિયા, લંછન અહિ તે તણું, અધિક સોહે, દેવ દેવી મળી હુલરાવિયા, અનેપમ રૂપ જગ જીવ મોહે છે કે છે એમ અનુક્રમે યૌવન પામીયા, ભેગ કમનો પ્રભુ, ઉદય જાણું, માત પિતાના આગ્રહ થકી પરણિયા, રાણી પ્રભાવતી, ગુણની ખાણી. ૫ ૪ કમઠ તાપસ થકી, નાગને ઉદ્ધ, બળતા જવાલા થકી, બહાર આણી, સેવક મુખ થકી, નવકારને સાંભળી, થયો ધરણુપતિ, ઉરગ પ્રાણી. છે ૫ છે નેમિ રાજુલના ચિત્રને જોવતાં, પામી વૈરાગ પ્રભુ, ચરણ વરિયા, દિન ચોરાશી છદમસ્થમાં વર્તતાં, કમઠ પરીસહ સહન કરીયાં. | ૬ | ધવતરૂ આગળ, કેવળ પામીયા, તેત્રીશ મુનિસહ મેક્ષ પામ્યા, વિજય મુક્તિ પદ પામ્યા તે દિનથી, કમળવિજય સવિ દુઃખ પામ્યા. ૭ શ્રી મહાવીર સ્વામી જિન સ્તવન એ વ્રત જગમાં દિવો મેરે પ્યારે એ વ્રત જગમાં દીવો એ દેશી ચોવીશમાં જિન સે ભવિ પ્રાણી, ચોવિશમા જિન સે. એ For Private And Personal Use Only Page #718 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮૮ આંકણું. દેવલોક દશમાં થકી આવ્યા, જત્રિય કુલ અવતાર, માતા ત્રિશલાએ પ્રભુ જાયા, પિતા સિદ્ધારથ ધારે. . ભ. ૧ અનુભવ રંગ વો ઉપયોગે, પ્રભુ ગણ મરણ જપતાં, અનુભવ સહિત દર્શન કરીને, ભવિજન કમને ખપતાં ભ. રા અનુભવ વિણ ભટકે હું ભવ ભવ, પ્રભુ ગુણ લેશ ન જાણે, અબ પ્રભુ ચરણ પસાથે કરીને, અનુભવ મને ઘર આણ્યો ભ. ૩ અમૃત લેશ એક વાર જે પામે, તે ફરી રોગજ નાવે, તિમ પ્રભુ ગુણની સ્તવના કરતાં, ભવ ભ્રમણ દુઃખ જાવે છે. ભ. ૪ દેવદેવની સેવા કરતાં, કાલ અનાદિ ગુમાવ્યો, પણ દેવાધિદેવની ભકિત, કરવા અવસર ના. ભ. ૫ છે અબ પ્રભુ ભકિતને અવસર આવ્યો, કુણ રાખે મન ખામી, શાસન નાયક શિવસુખ દાયક અંતરજામી પામી, એ ભ. શું છે શિવ વધુ ઉત્તમ વરિયા પ્રભુજી, વીર જિનેશ્વર રાયા, વિજય મુક્તિપદ પામવા કાજે, કમલવિજય મન ધ્યાયા છે ભ. ૭ છે ચેવિશે જિનને કળશ ગાયા ગાયા રે મેં જિન ચેવિશે ગાયા, મુકિત વિજય ગણિધર રાજ્ય, દિન દિન હષ સવાયા, તેહના લધુ બાંધવ ગુણ દરિયા, વૃદ્ધિવિજ્ય ગુરુ રાયા રે-મે- ૧ તેહને હુકમ લઈને આવ્યા, લબ્ધિવિજય મુનિરાયા, ચમાસું કરવાને કાજે, વઢવાણ નગર સુહાયારે –મે- છે તેહની આજ્ઞા મસ્તકે ધારી, કમલવિજય મુનિ આયા, માસું કરવાને કાજે વઢવાણ કાંપમાં ઠયા રે, –મેં– ૩ / સંવત આગણશે, પીસ્તાલીશ સાલમાં, જિન ગુણ ગાયા, લબ્ધિવિજયજી સહાય લઈને એ અધિકાર બનાવ્યો રે, –મે ૪ સંવત ગણીશે છેતાલીશ, મૃગશિર માસ સહાયા, વઢવાણ નગરમાં સ્થિરતા કરીને, પૂર્ણ મને રથ પાયા રે -મે- છે ૫ છે. For Private And Personal Use Only Page #719 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir re બીજનું સ્તવન. મોંગલકારા મ*ગલકારા મહાવીર મગલકાર બીજના ત્તપતા મહિમા મહેરથી દાખીએજી !! ૧ ॥ ઈીપેરે શિરનામી પુછે શ્રી ગૌતમ સ્વામી, ઈદ્રભૂતિ નામ અણુગારા । મહાવીર. ૨ ! દુજૈ દુવિધ ધર્મ આરાધે કાપે ક, બધાય આયુષ્ય ઉદ્દારા !! મહાવીર. ૩ ૫ નીરીવલીયા સૂત્ર સાખે બીજ તપ ફૂલ આખે, બધાય આયુષ્ય ઉદારા. !! મહાવીર. ૪ ૫ મહા શુદી ખીજ સારી કૈવલ વાસુપુજ્ય નિધારી તિમ અભિન"દન અવતારા. ૫ મહાવીર. ૫ !! ફાગણુ ગુંદી ખોજ સારી અજિનવર અવતારીયા ધારી વિયા ચતુર મતકારા. ૫ મહાવીર. ૬ ॥ માધવ વદી બીજ આવે શીતલ જિન મેક્ષે જાવે, સમેતશૈલ શિખર ધારા. !! મહાવીર. ૭ ! માતા માઁગલાકુખે, શ્રાવણ શુદી બીજ સુખે સુમતિજિન અવતરીયા જગહારા, !! મહાવીર. ૮ ૫ જિનવર જનમે અન્નુવાળુ, પ્રાંતે અધારૂ કાળુ થાય સ્થિતિ અનુસારા. ૫ મહાવીર. ૯ ! તે કારણ શ્રમણા શ્રમણી, શ્રાવકને શ્રાવક રમણી, આરાધે પામે ભવપારા. ના મહાવીર. ૧૦ ॥ આિિજન મડળી ગાવે બીજનું સ્તવન ભાવે, હૈડે હુ ધરી અપારા. ૫ મહાવીર. ૧૧ બીજના ચંદ્ર જેવા મુક્તાફળ મેવા, પ્રતિદિન હંશ ચાહે ચારા. ! મહાવીર. ૧૨ !! તપગુણ પર્યુષણનું સ્તવન. રાગ – ( મેરા મન ડાલેમેરા તન ડેાલે ) - મન ડેાલે વિ તન ડાલે ભેટી પર્વ પર્યુષણુ ખાજ રે તમે સેવા ભવિયા હિતકારી તખ્ય પંચક પવમાં સેવા થાયે કર્મીની હાણી જિનવર વયણે રાગી થઈને ખનીચે કેવળ નાણી ૪૪ For Private And Personal Use Only Page #720 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવિયા બનીએ કેવળનાણી | મન છે ૧મારી વારી કૃત્ય એ પહેલું યથા શકિત સૌ સેવો પરભવ પાથે જાતા લેજે ભકિત સાધમિ મેવા ! ભવિયાં છે ભક્તિ સાધર્મિ મે મન પર ઉપશમ ભાવે ખામણાં કરતાં મુકિત પાસે આવે કરીને અમ ચૈત્ય જુહાર દુ:ખ દેહગ સે જાવે ભવિયા દુઃખ દેહગ સી. જાવે છે મન છે ૩ | જિન ગુરુ વંદન પૂજન કીજે દાન સુપાત્રે કીજે પ્રભાવના રથ યાત્રાદિ સાથે શાસન પ્રભાવના કીજે ભવિયા શાસન પ્રભાવના કીજે છે મને શ્રવણ કરે શ્રી કલ્પસૂત્ર મહાવીર શાસન પામી કપૂર અમૃત પામવા કાજે વંદે જિનેક નામી ભવિયા વદે નેદ્ર નામ છે મન છે ૫ છે શ્રી સિદ્ધચક્રનું સ્તવન. રાગ – (દેખ તેરે સંસારકી હાલત) શ્રી સિદ્ધચક્ર યંત્રને સે ધરી દિલમાં શુભ થાન છે શ્રી નવપદ મેક્ષ વિમાન ભવ અટવીને પાર કરાવે ૨ ખીએ જે ઈમાન છે છે ૧ અઢાર દષથી રહિત જાણો ત્રણ ભુવનને અરીહંત રાણે કર્મ અષ્ટકને કરીને દૂર સુખ પામ્યા શ્રી સિદ્ધ ભરપુરે મદને મારી દેવ આરાધે લેવા મુક્તિ વધુ માન છે છે કે ૨ પચાચાર જે પાળે પળાવે, શાસન દીપક સુરિજી ભાવે, આગમ અનુપમ હશે ધરતા, સારણાદિક શ્રી વાચક કરતા, મેક્ષ મારગને સાધતા એવા, સાધુ સે એકતાન, જે ૩ એ છવા જીવાદિ તત્વો ની શ્રદ્ધા, ન ધરીએ તો બનીએ ગદ્ધા, ભાનુ અજ્ઞાન તિમિર કાજે, શ્રી શ્રુતજ્ઞાન જગમાં રાજે નિર્મળ હૃદયે ધારણ કરતાં, શમે ભવના તોફાન છે. જો વિષાદ હરણું મહદય કારી, લહીયે દીક્ષા હે નર નારી ? For Private And Personal Use Only Page #721 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કષાય રહિત જે આતમ જાગે, આગાઢ કર્મો તપથી ભાગે, સિદ્ધિદાયક હે સિદ્ધચક્ર, પ્રણમું રાખુ બહુમાન, ૫ કે નવપદ પ્રભાવે સુખ રસાળા, પામ્યા. શ્રી મયણાને શ્રીપાળ, નવપદને જે મનમાં રાખે અમૃત સુખના સ્વાદ ચાખે, જિનેન્દ્ર આજે આતમ કાજે, કરે નવપદ ધ્યાન પાન ૫૬ છે સિદ્ધચક્રનું સ્તવન. સહુ ચાલો ભવિજન જઈએ નમી વદન પાવન થઈએ સિદ્ધચક્ર સિદ્ધિના નવ સ્થાન છે પહેલે પદે અરિહંત તે ઉજજવલ વર્ણ સંત શ્રેણિક રાજા આરાધે ગુણનું ધામ છે કે ૧ મે બીજે પદે વળી સિદ્ધ છે રાતા વર્ષે પ્રસિદ્ધ શ્રીપાલ રાજા અનંત ગુણેનું ધામ છે ત્રીજે પદે વળી આચાર્ય તે પીળા વણ ઉદાર ગુણ છત્રીશ પંચાચારનું તે કામ છે ૨ ચોથે પદે ઉવજઝાય તે નીલા વણે મનાય ગુણ પચવીશ ગુણોની એ તે ખાણ છે જવા પાંચમે પદે સાધુ શ્યામ વણે હું આરાધુ ગુણનું ભાજન સત્યાવીશનું દયાન છે૪. છ પદે દર્શન દેખીને ચિત્ત પ્રસન્ન ઉજજવલ વર્ણ સડસઠ વર્ણનું એ સ્થાન છે ! ૫ છે સાતમે પદે નાણુ એકાવન ભેદ જાણું ગુણથી ધળું સાચવવાનું એ કામ છે કે ૬ આઠમે પદે ચારિત્ર તે કરે આતમ પવિત્ર શુકલ વણે સિત્તેર ભેદની એ ખાણ છે કે ૯ છે નવમે પદે વળી તપ મેક્ષનો મારે ખપ સફેદ વણે પચાસ ભેદનું એ ઠામ છે. ૧૦ આરાધે શ્રી પાળ રાજા દેવ કે ગુણ અવાજા મયણ સુંદરી સતી શિરોમણી સાર છે શ્રી મુનિચંદ્ર ગુરરાયા સિદ્ધચક બતાવે સાર આતમ કાજે ગુણને એ ભંડાર છે ૧૧ અરિહંતાદિક નવપદ હૈ યુકત પદ મારા મિત્રો પૂજવાને આ અવસર છે ! ૧૨ નમે હિરસુરીરાયા વળી વિજયસેનસૂરીરાયા રૂપ વિજય ગાવે નવપદ ગુણ છે ૧૩ છે For Private And Personal Use Only Page #722 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આદીનાથનું સ્તવન, માર ડુંગરીએ મન મોહી રહ્યું. મારા ગરિવરીએ મને મોહી રહ્યુ જગજીવંન આદિ છણદ હે, માતા મરૂદેવીના લાડલોજી સાથે સુનંદા હીરલાનો હાર હો મારૂ ડુંગરીએ છે ૧ | લાલન ચાલોને ચતુર ઉતાવળા, સુંદર સજજવાડી જેડાવ હે, લાલનલાહ લીજીએ રે લક્ષ્મી તણે. મને સિદ્ધાચલ ભેટાવ હે છે ૨ છે લાલન સે છે નિત્ય ફૂલે ભર્યો, સોના ચૂડલાનો નથી મને ચાહ હો, લાલન જતા હવે હું વાલહીં, મને વિમલાચલ ભેટાવહ | ૩ | લાલન નવસેરે હાર હું શું કરું, હું શું કરે ચરમ ચીર હો, લાલન શું કરું બાજુ બંધ બેરખા, મારી કાંકણીએ નીરમલ નીર હો ! ૪ લાલન પાંચ ક્રેડે પુંડરીક શું એ સીધા સાધુ અનંત છે, લાલન કાવડ વારીખિલ બિહુ મલી, દસ કેડી મુનીને સાથ હે પ લાલન ઈણ ગીરી કષભ સમોરાર્યા. એક નેમ વિના વીસ હે લાલન પાંચ પાંડવ વીશ કિડશું, એને પામ્યા પદ નિર્વાણ હે છે ૬ ૫ લાલન ધન ધન દહાડે ધન ઘડી, જીનજી નાભિ નરીદ મલહાર હે. લાલન અલબેલા આદેશ્વર ભેટશુ, અર્લીશુ જગત આધાર હો છે લાલન ઈહવાકુ વંશ નવરા ભરતાદિક ભેટ અસંખ્ય હે લાલન વલી થાવગ્યા સહસશું રૂષભાદિ મૂનિ સહસને સાથ હે છે ૮ લાલન નમી વનમી વિદ્યાધરા બીકોડી મુનીને સાથ હે લાલન પુન્ય અર્થે ભવનિસ્તરે. એતો પામ્યા શિવપુર રાજો ૯ છે લાલન લાખએકાણું મૂની ગયા, થયા નારદ સાથે સીધ હા, લાલન રામ ભરત ત્રણ ક્રોડશું એતો પામ્યા અવિચલ સીદ્ધી હે ! ૧૦ કે લાલન દણ ગીરી જનજી સમોસર્યા, એ પૂર્વ નવાણું વાર હે, લાલન સિદ્ધા અને વળી સિદ્ધશે, તેહનો કહેતાન આવે પાર હે છે ૧૧ છે નવરાશ ન આધાર છેલાલન For Private And Personal Use Only Page #723 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાલન સાડી આઠ કોડશું એતો પામ્યા શાંબ પઘુખ્ય હે લાલન શાંબ પ્રદ્યુમ્ન દોય જણ, એને પામ્યા જેમ પ્રશંસ હે છે ૧૨ લાલન જે કરશે શ્રી સીદ્ધાચલે. તેનો જન્મ સફળ સવી આશ લાલન ભાવ વિજય કવિરાયને તિહાં સિદ્ધિવિજય સુખવાસણે મારૂ ડુંગરીએ મન મોહી રહ્યું છે ૧૩ કુંથુજિનેશ્વરનું સ્તવન. રસીયા કુંથુજિનેશ્વર, કેસરભિની દેહડિરે લેલ મારા નાથજીરે લોલ રસીયા મનવાંછિત વરપુરણ સુરતરુ વેલડિરે લેલ. મા છે ૧ છે રસીયા અંજન રહિત નિરંજન નામ હવે ધરો રે લોલ મા રસીયા જુગતે કરી મન ભગતે પ્રભુ પુજા કરો રે લોલ મા ! ૨ કે રસીયાશ્રીનંદન, આનંદન ચંદનથી શિરેરે લેલ મા રસીયા તાપ નીવારણ તારણ તરણ તરિપરેરે લોલ. જે ૩ મે રસીયા મનમોહન જગવન, કેહ નવી કીસ્પોરે લોલ, રસીયા ફૂડ કલીયુગમાંહિ, અવર ન કે ઇસ્યારે લેલ માળ છે ૪ | રસીયા ગુણ સંભાળી જાવ. બલીહારી મારા નાથની રે લોલ, રસીયા કણ પ્રમાદે છોડે, શિવપુર સાથ રે લેલ૦ મા છે પ . રસીયા કાચ તણે કારણે, કણ નાખે સુરમણરે લોલ, રસીયા કોણ ચાખે વિષફળને, મે અવગણીને લોલ મા છે કે જે રસીયા સુરનર પતિસુત ઠાવો ચા ચહું દિશેરે લોલ; રસીયા વરસ સહસ પચાણ જિનપૃથ્વી વગેરે લોલ. માળ છે ૭ | રસીયા ત્રીશધકુશ પણ ઉપર ઊંચપણે પ્રભુરે લેલ, રસીયા ત્રણ ભુવનનો નાથ કે જઈ બેઠે વિભુરે લોલ મા૮ છે રસીયા અજ લંછન ગત લંછન કંચનવાન છે? લોલ, રસીયા રિદ્ધિ પુરે દુઃખ ચૂરે જેહને ધ્યાન છેરે લેલ. માo ૯ છે રસીયા બુધ શ્રી સુમતી વિજય કવિ, સેવક વિનવેરે લાલ, રામ કહે જિન સાસન નવી મુકુ હવે લેલ. માo thod For Private And Personal Use Only Page #724 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૯૪ નેમનાથનું સ્તવન. પ્રભુ નેમ ગયા. ગિરનાર, છોડી સંસારને, તજયા માતા પિતા પરિવારકે, જાણે અસારને, પ્રભુ તું છે પ્રાણ આધાર, જગતના લેકને, મારા જીવને જગદાધાર, ટાળે મુજ શેકને, શાળા પ્રભુ છડી રાજુલ નારકે, તેરણથી પાછા વળ્યા, કરી યશુઓને ઉપગાર, પોતે ગિરિવર ચઢયાં, હવે લોકાંતિક જે દેવ, આવે આદર કરી, વરસાવે વરસીદાન, પ્રભુજી કૃપા કરી, ૨ છે ત્રણશે ક્રોડ અઠયાસી કેડ, લાખ એંશી વળી, દીએ સેનૈયાનું દાન, પ્રભુજી અતુલ વળી, હવે દીક્ષા લેવા કાજ, પ્રભુજી સંચરે, સહસાવન નિવારી, રેવત ગિરિ ઉપરે, જે ૩ છે પ્રભુ સિદ્ધને કરી પ્રણામ, સામાયિક ઉચ્ચરે, કરવા ઘાતિ કમને દુર, ભયંકર તપ કરે દિન ચોપન સુધી એમ, પ્રભુજીએ તપ કર્યા, દિન પંચાવન જ્ઞાન, કેવલ રિદ્ધિ વર્યા, છે ૪ ૫ પ્રભુ તારી રાજુલ નાર, પિતાની જાણીને પછી વયિા શ્રી જિનરાજ, મોક્ષ પટરાણુને, પ્રભુ મુક્તિ વિજ્ય મહરાજ, હૃદયમાં સ્થાપજે, તુમ ચરણ કમળની સેવ, નિરંતર આપજો. જે પ | િ પાનવર છે પાર્શ્વનાથનું સ્તવન. હરે પ્રભુ પાર્શ્વનાથને નિત્ય નમીએ હાંરે નિત્ય નમીએ નિત્ય નમીએ હારે નમીએ તે ભવ નવી ભમીએ હારે ચિત્ત આણું ઠામ ! પાર્શ્વનાથને છે ૧ કે વામા ઉરસર હસલ જગ દીધો હરિ જગતારક એ ચિરજી હારે એનું દર્શન અમૃત પી હારે દીઠે સુખ થાય છે ૨ અશ્વસેન કુળ ચંદ્રમાં જગનામી હારે અલ વેસર આતમ રામી હારે ત્રણ ભુવનની કુરાઈ પામી હારે સારે સુરપતિ સેવ ૩ હારે પરમાતમ For Private And Personal Use Only Page #725 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૫ પરમેસર છનરાય હાંરે જસ ફણપતિ લંછન પાયા હારે કાશીદેશ વણારસી રાય રે જપીએ શુદ્ધપ્રેમ છે ૪ હારે ગણધર દશ દ્વાદશાંગીના ધરનાર હારે સોળ સહસ મુનીવર ધાર હારે અડતીસ સાહુનું સાર હારે ફડે જીન પરિવાર છે ૫ છે નીલ વરણ નવ હાથ સુંદર કાર્ય હાંરે એક શત વર્ષ પાળીયું આય હારે પામ્યા પરમ મહદય હારે સુખ સાદી અનંત છે કે જીન ઉત્તમ પદ સેવના સુખકારી હારે રૂપ કરતી કમળા વિસ્તારી હારે મુની મતી વિજય જયકારી હારે પ્રભુ પરમ દયાળ ૭ | શ્રી અજારા પાર્શ્વનાથ સ્તવન. ( કફનીએ કેર મચાવ્યે રાજ કફની – એ દેશી) પ્રતિમાની બલિહારી મહારાજ પ્રતિમાની બલીહારી શ્રી અજારા પાર્ધજી તુમારી પ્રતિમાની બલીહારી. છે એ ટેક. છે ઉના નગર જીહાં હીરસુરીશ્વર, પાદુકા પવિત્ર બિરાજે, તર નિકટે અજારા ગામમાં, દેવલ ગગનમાં ગાજે, એ મ૦ + ૧ ચૌદ વાર ઉદ્ધાર થયે તસ, સિલાલેખથી જાણું, તેમાં સર્વત હજાર ચૌદને, ઘંટ પુરાણ વખાણું, છે મ પ પ્ર છે ૨ | તે દેવલમાં મુર્તિ અનોપમ, અતિશય તાસ અપાર, જશ તેહને બ્રહ્માંડ સકલમાં, વિસ્તરી છે શ્રીકાર. છે મo Vo ૩ છે ક્યાંથી મુર્તિ આવી તિહાં પર, કે તેને લઈ આવ્યું; કેણે નગર નિપાવ્યું સુંદર, દેવલ કેણે બનાવ્યું. મેં મe પ્ર છે જ . તે કહું છું હવે રામ લક્ષ્મણના, પૂર્વજ થયા અજ્યરાજા, એક સાત રોગે પીડાણ, પણ દિલડામાં તાજા. કે મળ છે પ્રહ છે ૫ સેંકડે રાજાને જીતીને, શ્રી સિદ્ધાચલ આયા; યુયાદિ દેવને નમન કરીને, દીવ બંદરમાં ઠાયા છે મ0 For Private And Personal Use Only Page #726 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે પ્રહ છે છે સાંયાત્રિક વાણીયાયે ભાવી, પાર્શ્વનાથની સારી; પ્રતિમા આપી અપુરવ તેહને, રેગ સકલ ક્ષયકારી. | મ | પ્રિ છે ૭ ! પાવતીએ કહ્યું હતું તસ, આકાશ વાણી સુણાવી; દરિયામાંથી પ્રતિમા કઢાવી, આપજે દીવામાં આવી. છે મo | પ્ર. ૮ છે ધરણેન્દ્ર લાખવર્ષ પૂછ છે, છસે વર્ષ કુબેરે; સાત લાખ વર્ષો સુલી સેવી, વરૂણ દેવે સવેરે. એ મo પ્ર પ્રો ! ૯ ! હવે અજયરાજાના ભાગ્યથી, પ્રતિમા અહીંયાં તે આવી, એ પરમાણે વહાણવટીયાએ, કરી વાત થઈ ચાવી છે. મળ પ્રo ! ૧૦ છે પારસમણિ સમ પાર્શ્વનાથનાં, દશનથી. અતિ ચારૂ; ખંડ સમ હતું તે સોના સમ, રાજાનું અંગ થયું સારી છે. પ્ર. ૧૧ શેઠને સરપાવ આપી રાજાએ, અજયપુર વસાવ્યું; દેરૂં કરાવી ગામ દશ આપી, રાજાએ પાપ નસાવ્યું. છે મા છે પ્ર છે ૧૨ ! પાર્શ્વ પ્રભુ પધરાવી ત્રિકાલે, પૂજા કરવા લાગ્યો, શ્રી સિદ્ધાચલ યાત્રા કરીને વ્રત આરાધવા જાગ્યો. મo જે પ્ર. ! ૧૩ | સ્વગ ગમન કર્યું તેને વર્ષો, આઠ લાખ થયાં પ્રાય; તેહને પ્રથમ સંખ્યાશું ગણતાં, સોલ લાખ થઈ જાય. એ મ0 | પ્રn ! ૧૪ સેલ લાખ વર્ષો પહેલાંની, પ્રતિમા એક છે સારી પૂજસે તે નર હંસ તણું પરે; ઉતરશે ભવપારી. | મ | પ્રહ છે ૧૫ છે મહાવીર સ્વામીનું સ્તવન. રાગ – રૂષભ દેવ હીતકારી શું પ્રિત બધાણી, જગતગુરૂ શું પ્રિત બંધાણી વેદ અર્થ કહી મેં બ્રાહ્મણકું ક્ષણમે કીધાનાણું. જગo | ૧ છે બાલક પરે મેં જે જે પૂછયું, તે ભાખ્યું હિત આણું; મુજ For Private And Personal Use Only Page #727 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૯૭ દસ પાઉં તે સમ કુણ થી પાણી; કેવળ કાલાને કુણ સમજાવે, તે બીન મધુરી વાણું જગઢ છે ૨ છે વય સુધારસ વરસી વસુધા પાવન ખેત સમાણું; નરનારી તીરી પ્રમાદિત બધીત, તોહી ગુણમણી ખાણીજગ ૩ કિસકે પાઉં પરું અબ જાઈ, કિનકી પકડું પાની; કુણ મુજ ગમ કહી બોલાવે, તે સમ કુણ વયણી જગઇ છે ૪ / અમુતે આ મુજ સાથ, રમતિ કાચલી પાણ; કેવલ કમલા ઉસકુ દીની, યાહી કરતી નહીં છાની. જગo | ૫ | ચદસહસ અણગારમાં મોટે કીને કહું પિછાણ, અતિમ અવસર કરૂણાસાગર, દરે ભેજ જાણું. જગળ છે ૬ કેવલ ભાગ ન માગત સ્વામી, રહેતન છેડે તાણ; બીચમે છડ ગયે શિવ મંદિર, લેકમાં હેત કહાણી. જગo !! ૭ કે ખામી કહું ખીજમતમે કીની, તાકી યહી કમાણી સ્વામી ભાવલહે સુસેવક, યાહી વાત નપાની. જગo | ૮ છે વિતરાગ ભાવે ચેતનતા, અંતર મુરતી દરાણ ખિમાવિજય જિન ગૌતમ ગણધર તિશું રેતિ મીલાણું. ગઇ છે શ્રી અષ્ટાપદ ગિરિ તીર્થનું સ્તવન. અષ્ટાપદ ગિરિ યાત્રા કરણ હું, રાવણ પ્રતિહરિ આયા, પુષ્પક નામે વિમાને બેસી, મદદરી સુહાયા છે શ્રી ૧ ! શ્રી જિન પુછ લાલ, સમકિત નિર્મલ કીજે, નયણે નિરખી હે લાલ, નરભવ સફલેકીજે, હયડે હરખી લલ, સમતા સંગ કરજે, આંકણું. ચઉમુખ ચઉદાસી હરણુ પ્રસાદે, ચઉવીસે જિન બેઠા, ચઉદશી સિંહાસન સમાસા પુરવ દિસીય જિ, છે શ્રી રમે સંભવ આદિ દક્ષીણચારે પશ્ચમ આઠ સુપાસા ધર્મોદી ઉતર દીસી જાણુ એ જિન ચકવીસા. / શ્રી ૩ મે બેઠા સિંહ તણે આકારે, જિણહર ભરત કીધા રણ બિંબ મુરતિ થાપીને, જગ જશ વાદ પ્રસિદ્ધા, છે શ્રી ૪ કરે મંદોદરી રાણું નાટક રાવણ For Private And Personal Use Only Page #728 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૯૮ તાંત ખજાવે માદલ વીણા તાલ તખ઼ુરા, પગરવ ક્રમ ક્રમ કાલે ।। શ્રી પ ! ભક્તિ ભાવે એમ નાટક કરતાં, ત્રુટી તહતી વિચાલે સાંધી આપ નસા નિજ કરની, લધુ લાચુ તતકાલે, ।। શ્રી ૬ ।। દ્રવ્ય ભાવશુ ભક્તિ નખડી, તે અક્ષય પદ સાધ્યુ. સમતિ સુરતઃ કુલ પામીને, તીર્થંકર પ૬ બાંધ્યુ ।। શ્રી ૭ ।। એણીપર વિજન જે જિન આગે બહુ પરે ભાવના ભાવે જ્ઞાન વિમલ ગુણ તેહનાં અનિશ સુરનર નાયક ગાવે ! શ્રી ૮ !! ( સજજીય વિભાગ ) ધમ્મ મોંગલની સજ્ઝાય ધમ્મ મગલ મહિમા નીલા ધર્મ સમા નહીં કાય ધમે તૂઠે દેવતા ધર્મ વિ. સુખ હોય ધમ્મ ॥ ૧ ॥ જીવ દયા નિત્ય પાળીએ સથમ સત્તર પ્રકાર ખારેભેદે તપ તપે ધ તણે! એ સાર ॥ ૨ ॥ જેમ તવરને ફુલડે ભમરા રસ લઈ જાય તેમ સંતોષે આતમા ફુલને પીડા નવિ થાય એણી પરે વિચરે ગાચરી લેતા શુદ્ધ આહાર 'ચ નીચ મધ્યમ કુબે ધન ધન એ અણુગાર ॥ ૪ ॥ મુનીવર મધુર સમ કળ્યા નહી તૃષ્ણા નહી રાષ લાધે ભાડુ દીયે આતમા અલાધે સાષ ॥ પ !! પહેલે અધ્યયને પ્રરૂપીયા સઘળા અ`સુવિચાર પુન્ય કળશ શિષ્ય એમ કહે ધમે જય જયકાર ધમ્મા ॥ ૬ ॥ બીજની સજઝાય ( રાગ – આજ મારે એકાદશી રે નણુ દળ ) સખિ મારા ચાકમાં રે, ઉગતા બીજના ચંદ્ર નીરખયા, ચંદ્ર વિમાને શાશ્વતા જિનવર પ્રણમિ પાતિક હરીયે, મન વચ For Private And Personal Use Only Page #729 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કયા શિર કરીએ તે ભવદરિએ ઝટ તરીકે છે. ૧. માતા પિતા સુત સાસુ સસરે નાવલી રૂપ રેલે કારમે એ કુટુંબ કબીલ મળીયો પંખી મેળે છે જે છે અભિનંદન, સુમતિ, શીતલ જીન વાસુપુજય અર સ્વામી, જન્મ વન શીવનાણ સંયમના કલ્યાણક ગુણ ખાણું કે ૩ કે વર્તમાન ચેવિશીએ દીન કલ્યાણક જીન કેરા અનંત ચોવીશીએ અનંત કલ્યાણક થાશે એમ ભલેરા છે ૪ છે દુવિધ ધર્મ પ્રકા બીજે કહે પ્રભુ ભવિ આદરજે ધ્યાન દેયતજી દેય આદરજો રાગદ્વેષ પરિહરજે છે ૫ નય નિશ્ચય વ્યવહાર ઉભયથી તત્વા તત્વ પ્રકાશ બીજા દિવસ ભવિ ઉભય પ્રકારે આરાધે ઉલ્લાસે, કે ૬ છે એ દિન તપ જપ કરતાં ભાવે નરક તિર્યંચ ગતિ વારે દેવ મનુષ્ય પુણ્ય મહેય અનુક્રમે શિવસુખ સારે છે ૭ કમ બીજ બીજ દિન તપ કરતાં રે, જડમુળથી બળી જાવ સહજ કલા નિધિ સુરિ ઉદયે જગદાનંદ સુખ પાવે ૮ છે ત્રીજની સજઝાય ત્રોજ કહે મુજ ઓળખીરે, આદશે દેવગુરૂ ઘર્મ જન્મ જરા મૃત્યુથી છુટે રે, ટાળો ભવભય ભર્મ “ભવિકજન, ધરજે ધર્મશું રાગ છમ પામે ભવનિધિતાગ ભવિકજન છે ૧ મેહનીય કર્મને પરિહરો રે, રાખોએ મન નિસલ્ય ગાવિત્રણ મત કરે રે, છેડા ત્રણ શલ્ય વિકજન છે રે ! માનવ ભવમાં મેટકા રે કહિયાં જે ત્રણે રન જ્ઞાનદર્શન ચારિત્ર છે જે તેમનાં કરિયે જતન ભવિ. છે ૩ છે એ ત્રણ રન યોગથીરે. પામીએ ત્રીભુવન રાજ, શ્રી ભગવતે પ્રકાશિયરે સરસે વાંછિત કાજ ! ૪ ત્રિર્વગના સુખ મેળવો રે. આણું ત્રણે વેગ મનવધ કાયાગીરે, ટાળે કર્મના રોગ ભવિજન પતે ત્રણ પ્તિ શુદ્ધિધરી રે, જે નર ત્રીજ આરાધે વિજય લબ્ધિ તે પામશેરે દીન દીન સુખ સમાધિ ભવિદા For Private And Personal Use Only Page #730 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir goo. પચ્ચખાણ ની સજઝાય ( રાગ – ભરત નૃપ ભાવશું' એ ) ૨ ૫ ૩ !! ત્રણ નવકારશી ક ા મારે મનવસી રે, પારસીના કરૂ' પચ્ચખાણ સતી રે સીરામિણ ? ॥ ૧ ॥ એકાંસણાં રૂપી બે ટાટડીરે, નીવી રૂપી નવસેરા હાર સતીરે ॥ ૨ ॥ આંબીલરૂપી ઝાલ મુસ્તી હૈ, ઉપવાસે મુકીયાં માર સતી ઉપવાસે ત્રિભુવન માહી રહ્યા એ, પાંચ ઉપવાસે માહી ગુજરાત સતી રે !! ૪ ૫ આઠ ઉપવાસે આઠેક ક્ષય કર્યા, એ દૃશ ઉપવાસે તાર્યો સંસાર સતી હૈ, l! ૫ !! પદર ઉપવાસે ઈંદ્ર તણા બેસણા હૈ, માસ ખમણે મુક્તિ વાસ સતીરે !! ૬૫ એવા તપ તપ્યા ખાભી સુદરી, રામતી સુકુમા સતી હૈ !! છ !! ધર્મ કરીને લાહેા લીજીએ રે, ધર્મના ચારે પ્રકાર સતી રે ૫ ૮ ! દાને શીયલ તપ ભાવના હૈ, તેત્તુથી ભવજલ પાર સતી રે ! ૯ !! દાન દઇને લાહેા લીજીએ રે, દાનથી જય જયકાર સતી . !! ૧૦ । તપ તપીને કમ કાપીએ, જ્ઞાન વિમલ સુખકાર સતી રે, ॥ ૧૧ ॥ જ્ઞાન પાંચમની સઝાય ( ઢાળ ૧ રાગ ) માંરૂ મન માયુ રે સુંદર શામલીયે શ્રી વાસુપુજય જીનેન્નર વયથીરે, રૂપ કુંભ કંચન કુંભ મુની દાય, હિણી મદિર સુંદર આવીયારે, નમી ભવ પૂછે 'પતિ સાય ચક્રનાણી વયણે પતિ મેાહિયારે એ આંકણી ॥૧॥ રાજા રાણી નિજ સુત આઠને! ૐ, તપ ફલ નિજ ભવધારી સંબંધ વિનય કરી પૂછે મહારાજને રે ચાર સુતાના ભવ પ્રબંધ For Private And Personal Use Only Page #731 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦૧ ચઉનાણી ॥ ૨ ॥ રૂપવતી શીયળવતી તે ગુણવંતી, સરસ્વતી જ્ઞાન લા ભડાર જન્મથી રાગ શાક દી। નહી હૈ, ક્રાણુ પુણ્યે લાધા રે એહ અવતાર ચઉનાણી !! ૩ !! ( ઢાળ – ( ૨ ) હાલે. મારા વાયે છે વાંસળી એ દેશી ગુરૂ કહે વૈતાઢય ગિરિવર રે, પુત્રી વિદ્યાધરી ચાર, નિજ આયુ જ્ઞાનીને પુછીયુ રે, કરવા સફળ અવતાર, ૫ અવધારે। અમ વિનતી રે એ આંકણી ॥ ૧ ॥ ગુરૂ કહે નાન ઉપયોગથી રે, એક દિવસનું રે આય એવા વચન શ્રવણે સુણી રે, મનમાં વિમાસણ થાય ! અવધારા ! ૨ ! થાડામાં કાર્યો ધર્મ'ના રે, મિ કરીએ મુનિરાજ ? ગુરૂ કહે યાગ અસ`ખ્ય છે રે, જ્ઞાન પ'ચમી તુંમ કાજ ! અવધારે ॥ ૩ ॥ ક્ષણ આરાધે સાવ અધ ટળે ૐ, શુભ પરિણામે રે સાધ્ય, કલ્યાણુક નવું જીન તા હૈ, પંચમી દિવસે આરાધ્ય ! અવધારા ॥ ૪ ॥ ', વાલાજી रे ચૈત્ર વદી પાંચમ દિને, સુણા પ્રાણી કરે વિયાં. ચંદ્ર પ્રભુ સ્વામ, લહી સુખદામ હસુ!! અજીત સભવ અનંતજી ાસું પચી સુદી શિવધામ શુભ પરિણામ । સુ ॥ ૧ ॥ વૈશાખ વદિ પાંચમ ને ! સુ. સ`મ લીયે કુ'થુનાથ મહુનર સાથ સું!! જેઠ સુદિ પ'ચમી વાસ રાસા મુકિત પામ્યા ધમનાથ શિવપુર સાથ ! સું ! ૨ !! શ્રાવણ સુદિ પંચમી દિન ૫ સુ ! જન્મ્યા તેમિજીદ અતિ ઉછરંગ ॥ સું! માગસર વિદ પાંચમ દિને સું સુવિધિ જનમ સુખ સગ પુન્ય અભંગ ॥ સુ ॥ ૩ ॥ કારતક વદ્િ પ'ચીર્દિને ાસું! સ`ભવ કેવલજ્ઞાન કરા બહુમાન ! સુ ! દશ ક્ષેત્રે તે જીન તણા સું પચમી દિનના કલ્યાણુ સુખના નિધાન સુ ॥ ૪ ॥ ( ઢાળ – ( ૩ ) રાગ – જઈને કેજો મારા - For Private And Personal Use Only Page #732 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦૨ (ઢાળ ૪) રાગ – હારે મારે જોબનીયાને લટકે દહાડા ચારજો હાંરે મારે જ્ઞાની ગુના વયણ સુણી હિતકાર જે. ચાર વિદ્યાધરી પંચમી વિધિતે, આચરે રે લોલ; હાંરે મારે શાસન દેવના પંચજ્ઞાન મનોહાર જે, ટાળી રે આશાતના, દેવ વદન સદારે લેલ. છે હાંરે મારે તપ પુરણથી ઉજમણા ને ભાવ જે, એ હવે વિદ્યુત મેગે, સુર પદવિ વર્યા રે લોલ, હાંરે મારે ધર્મ મને રથ, આળસ તજતા હોય છે, ધન્ય તે આતમ અવલબી કારજ કર્યા રે લેલ, જે ૨ | હાંરે મારે દેવથકી તુમ કુખે લિયે અવતારો સાંભળ રાહિણિ જ્ઞાન, આરાધન ફલ ઘણું રે લેલ, હરે મારે ત્યારે ચતુરા, વિનય વિવેક વિચાર જે, ગુણ કેટલા લખાયે તુમ પુત્રી તણારે લેલ, ૩ છે ઢાળ – (૫) રાગ – આસણા હે જોગી જ્ઞાનીના વયણથી ચારે બહેની જાતિ સ્મરણ પામી રે, જ્ઞાની ગુણવતા ત્રીજા ભવમાં ધારણ કીધી સિધ્યા મનનાં કામોરે, જ્ઞાની છે ૧ છે શ્રી જિન મંદિર પંચ મનહર પંચ વરણી જીની પ્રતિમારે જ્ઞાની છનવર આગમને અનુસાર, કરી ઉજમણાને મહિમારે જ્ઞાની, ૨ ! પચમી તિથિ આરાધને પચમ કેવલ નાણી તે થાય છે, જ્ઞાની, શ્રી વિજય લક્ષ્મી સુરિ અનુભવનાણે સંધ સકલ સુખદાયરે જ્ઞાની, / ૩ / આઠમની સજઝાય મદ આઠ મહા મુનિ વારીયે, જે દુર્ગતિના દાતાર રે, શ્રી વીર જિનેસર ઉપદેશે ભાખે સોહમ ગણધાર રેમદ છે ૧ / હાજી જાતિને મદ પહેલે કહ્યો પુર્વે હરિકેશીયે કીધરે, For Private And Personal Use Only Page #733 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦૩ ચડાળ તણે કુળ ઉપન્યા તપથી સવિકારજ સિદ્ધો રે, મદ ॥ ૨ ॥ હાંજી કુળ મદ ખીજો દાખાયા, રિચિ ભવે કાધા પ્રાણીરે, કાડા કાડી સાગર ભવમાં ભમ્યા મદન કરો એમ મન જાણી, મદ ા ૩ ! હાંજી ખળ મથી દુઃખ પામીયા, શ્રેણિક વસુ ભૂતિ વોરે, જ ભાગવ્યાં દુ:ખ નરતાં મુખે પાડતા નિંત રીવા હૈ, મદ ૫ ૪ ! હાંજી સનતકુમાર નરેસર, સુર આગળ રૂપ વખાણ્યુ રે, રોમ રોમ કાયા બગડી ગઈ, મદ્ ચેાથાનું એ ટાણુ રૂ, મદ It ૫ ૫ હજી મુનિવર સયમ પાળતાં તપના મદ મનમાં આવ્યારે, થયા કુરગડુ રૂષિરાજીયા, પામીયા તપના અતરાયારે, મદ્રે ! હું !! હાંજી દેશ શારણને ઘણી, રાય દશા ભદ્ર અભિમાનીરે, ઇંદ્રની રૂદ્ધિ દેખી ખુત્રીચા સસાર તજી થયે જ્ઞાની રે મ॥ ૭॥ હાંજી સ્થભિભદ્રે વિદ્યાના કર્યાં મદ સાતમા જે દુઃખદાઈ રે, શ્રુત પુરણ અન પામીયેા જીએ માનતી અધિકાઇ હૈ, મદ ! ૮ ૫ રાયસુભૂમ પટ ખડને ધણી, લાભને મદ કીધાં અપાર હૈ, હય ગય રય સાયર ગયુ. ગયે! સાતમી નરક માઝાર રે, મદ ॥ ૯ ॥ એમ તન ધન જોબન રાજ્યના મધરા મનમાં અહંકારા, એ અસ્થિર અસત્ય વિ કારમુ વિષ્ણુસે ક્ષણમાં બહુવારે રે મદ ! ૧૦ ના મુદ્દે આઠ નિવારા વ્રત ધારી પાળેા સયુમ સુખકારી રે, કહે માનવિય તે પામશે, અવિચળ પદવી નરનારી રે મદ !! ૧૧ ॥ એકાદશીની સજઝાય આજ મારે એકાદશીરે નહુલ મૌનધરી મુખ રહીયે રે પુછ્યાના પદ્યુતર પાછા, કેહને કાંઈન દઈએ આજ ॥ ૧ ॥ મારે નણદાઇ તુજને વ્હાલા મુજને તારા વીરા ધુમાડાનાં For Private And Personal Use Only Page #734 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir cox બાચકાં ભરતાં હાથ ન આવ્યા. હીરો આજ !! ૨ ! ઘરને ધધા ઘણા કર્યા પણ એક ન આવ્યા આડા પરભવ જાતાં પાલવ ઝાલે તે મુજને દેખાડે! આજ ॥ ૩ ॥ માગશર સુદ અગિયારસ માટી તેવુ*જીનના નિરખા દેઢસે કલ્યાણુક મેટાં પેાથી જોઈ જો હરખા જ ! ૪ !! સુશ્રૃતશે થયે! શુદ્ધ શ્રાવક મૌન ધરી મુખ રહીયા પાવકપુર સઘળા પાળ્યા એને કાંઇ ન કહીયેા આજ ! પ ! આદ પહેાર તે પાસહ કરીએ ધ્યાન પ્રભુજીનું ધરીયે મન વચ કાયા મે વશ કરીયે તે! ભવસાયર તરીકે, આજ !! } !! ઈર્ષ્યા સમિતિ ભાષા ન મેલે આડુ અવળું પેખે પડિકકમાશુ પ્રેમ ન રાખે કહે કેમ લાગે લેખે આજ !! છ !! ફેર ઉપરા માળા ફરતી, જીવ ક્રૂરે વનમાંહિ ચિતડુ' તે ચિં ુ દિશિયે, ડાલે, ઈ ભજને સુખ નાંહી આજ !! ૮ !! પૌષધશાળે ભેગા થઇને ચારકથાવળી સાંધે કાંઈક પાપ મીટાવણુ આવે ખારગણું વળી બાંધે આજ ! ૯ ! એક ઊઠતી આળસ મરડે બીજી ઊંધે ખેડી નદીચેામાંથી કાઈક નિસરતી જઇ દરિયામાં પેઢી આજ ! ૧૦ ! આઇ ખાઈ નણુદ ભાજાઇ નાની મેટી વહુને સાસુ સસરા માને માસી શીખામણુ છે સહુને આજ તા ૧૧ ઉપદેશે જે નરનારી રહેશે, પાસહમાં લીલા લહેરે આજ ! ૧૨ ॥ પ્રથમપદની સઝાય ( નવપદની સઝાય ) ( રાગ – નણુદલની એ દેશી ) વારી જાઉ શ્રી અરિહતની, જેહના ગુણ છે ખાર મેહન પ્રાતિહારજ આઠ છે, મુલ અતિશય છે ચાર મેાહનવાર ! ૧ વૃક્ષ શેક સુર કુસુમની વૃષ્ટિ દિવ્ય ધ્વનિ વાણુ મેાહન ચામર ઉદય રત્ન વાચક પ્રેમ ધરીને અવિચલ For Private And Personal Use Only Page #735 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હ૦૫ સિંહાસન દુભિ ભામંડલ છ વખાણું મેહનવારિ ૨ | પૂજા અતિશય છે, ભલે ત્રિભુવન જનને માન મોહન વચના તિશય જજનગામી સમજે ભવિ અસમાન મોહનવારિ ૩ છે જ્ઞાનાતિશય અનુતર તણું સંશય છેરણહાર મોહન કા લક પ્રકાશિત કેવલ જ્ઞાન ભંડાર મેહનવારિ. ૫ ૪ ૫ રાગાદિક અન્તરરિપુ તેનો કીધો અન્ત મેહન જિહાં વિચરે જગદીશ્વર તિહાં સાતે ઈતિ સમંત મેહનવારી. | પ છે એહવા અપાયા પગમને અતિશય અતિ અદૂભૂત મેહન અહર્નિશ સેવા સારતા, કેડિંગમે સુર હુંત મેહનવારી. ૬ ! માગ શ્રી અરિહન્તને આદરી ગુણમેહ મેહન ચાર નિક્ષેપે વદિયે જ્ઞાન વિમલ ગુણ ગેલ મેહનવારિ. . ૭ સિદ્ધ પદની સજઝાય (રાગ – અલએ જે હેલી હલખેરે) નમે સિદ્ધાણં બીજે પદેરે લાલ, જેહના ગુણ છે આઠ રે, હું વારીલાલ, શુલ ધ્યાન અનલે કરીએ લાલ, બાળ્યા કર્મ કઠેર રે, મ ૧ કે હું વારી લાલ, જ્ઞાન વરણી ક્ષયે લચુરે લાલ, કેવલજ્ઞાન અનંતરે હું દશના વરણું ક્ષયથી થયા લાલ, કેવલ દર્શન કન્તરે, હું. નમે છે ૨ / અક્ષય અનંત સુખ સહથીરે લાલ, વેદની કમને નાશ રે, હું મેહનીય ક્ષયે નિમેલું રે. લાલ, લાયક સમકિત વાસરે હું નમે છે ૩ છે અક્ષય સ્થિતિ ગુણ ઉપન્યો રે, લાલ આણુ કમ અભાવરે હું નામ કર્મ ક્ષયે નીપોરે લાલ, રૂપાદિક ગતિ ભાવરે હું નમો છે જ ! અગર લઘુ ગુણ ઉપરે, લાલ, નરહ કઈ ૪૫ For Private And Personal Use Only Page #736 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir G૦૬ વિભાવરે હું ગોત્ર કર્મના નાશથીરે લાલ, નીજ પ્રગટયા જ ભાવરે હું નમે છે , અનંતુ વીર્ય આતમ તણુ, લાલ, પ્રગટયો અંતરાય નાશરે હું આઠે કર્મ નાશથીરે, લાલ, અનંત અક્ષય ગુણ વાસરે હું નમો છે ૬ | ભેદ પન્નર ઉપચારથીરે લાલ, અનંતર પરંપર ભેદરે, હું નિશ્રયથી વીતરાગનારે લાલ, કારણ કર્મ ઉચ્છેદરે હું નમે છે ૭જ્ઞાન વિમલની તિ મારે લાલ, ભાસિત લોકો લેકરે હું તેના ધ્યાન થકી થશે રે લાલ, સુખિયા સઘળા લેકરે હું નમે ૮ ! આચાર્ય પદની સજઝાય (રાગ – શાલિભદ્ર ભેગી થયે એ દેશી.) આચારી આચાર્યને જી, ત્રીજે પદ ધરે ધ્યાને શુદ્ધ ઉપદેશ પ્રરૂપતા કહ્યા અરિહંત સમાન સુરીશ્વર, નમતા શિવ સુખ થાય ભવ ભવના પાકિજાય સુ છે ૧ પચાચાર પળાવતાજી આપણુપે પાલંત છત્રીશ છત્રીશ ગુણે કરીજી અલંકૃત તનુ વિલસન્ત સુરીશ્વર નમ. | ૨ | દશન જ્ઞાન ચારિત્રના છ એકેક આઠ આચાર, બારહ તપ આચારના છ ઈમ છત્રીશ ઉદાર સૂરી નમ. . ૩ | પડિ રૂપાદિક ચિદ છે જી વળી દસ વિધ યતિ ધમ બારહ ભાવના ભાવતા જ એ છત્રીશે મર્મ સુરી છે જ ! પદ્રિય દમે વિષયથી ધારે નવવિધિ બહ્મ પંચ મહાવ્રત પિષતાજી પંચાચાર સમથ સુરી નમ. . ૫ સમિતિ ગૃપ્તિ શુદ્ધિ ધરેજી ટાલે ચાર કષાય, એ છત્રીશી આદરેજી ધન્ય ધન્ય તેહની માય સૂરી નમ, દો અઝમતે અથ ભાખતાજી ગણિ સંપદાજે આઠ છત્રીશ ચઉ વિનયાદિકે છે, ઈમ છત્રીશી પાઠ સૂરી નમઃ ૭ ગણધર ઉપમા દીજીએજી યુગ પ્રધાન કહાય ભાવ ચારિત્રી તેહવાજી For Private And Personal Use Only Page #737 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હ૦૭ તિહાં જિન માર્ગ ઠરાય, સુરી નમ. | ૮ ! જ્ઞાનવિમલ ગુણ ગાવતાછ ગાજે શાસન માંહે તે વાંદિ નિર્મલ કરછ, બેધિ બીજ ઉચ્છાહ સુરી નમ. એ ૯ ! ચતુર્થ પદ સજઝાય ચોથે પદ વિઝાયનું ગુણવતનું ધરે ધ્યાનરે યુવરાજ સમ તે કહ્યા પદ સુરિને સમાન રે, ૫ ૧ થે જે સુરિસમાન વ્યાખ્યાન કરે, પણ ન ધરે અભિમાનરે, વળી સુત્ર અને પાઠ દીયે, ભવિ જીવને સાવધાન રે. ચોથે ર અંગ ઇગ્યાર ચઉદ પુર્વજે, વળી ભણે ભણાવે જેહરે, ગુણ પચવીશ. અલંક્ય દ્રષ્ટિવાદે અર્થના ગેહરે ચોથે છે ૩ છે બહુ નહે અર્થ અભ્યાસે સદા મન ધરતા ધર્મ ધ્યાન રે, કરે ગ૭ . નિશ્ચિત પ્રવર્તકદિયે સ્થવિરને બહુમાન રે, ચોથે છે ૪ છે અથવા અંગ ઈગ્યાર જે વળી તેહના બાર ઉપાંગ રે, ચરણ કરણનિ સિતરી જે ધારે આપણે અંગ રે ચોથે છે પ છે વળી ધારે આપણે અંગ પંચાંગી મતે શુદ્ધવાણી રે, ન ગમ ભંગ પ્રમાણ વિચારને દાખતા જિન આણરે, ચોથે કે ૬ છે સંઘ સકલ હિત કારિયા રત્નાધિક મુનિ હિતકાર રે, પણ વ્યવહાર પ્રરૂપતા કહે દસ સમાચાર આચાર રે ચોથે આ ૭ માં ઇન્દ્રિય પચથી વિષય વિકારને વારતા ગુણ ગેરે. શ્રી જિન શાસન ધમ ધૂરા, નિરવતા શુચિ દેહરે. ચોથે કે ૮ છે પચવીશ પચવશ ગુણ તણી જે ભાખી પ્રવચન માહેશે. મુક્તા ફલ સુતિપરે દીપે જસ અંગે ઉચ્છાહે છે ૯ + દીપે જસ અંગ ઉછાહે અધિક ગુણે જીવથી એકતાનરે એહવા વાચકને ઉપમાન કહ્યું તેહથી શુંભ ધ્યાન રે, છે ૧૦ છે For Private And Personal Use Only Page #738 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦૮ પંચમ પદ સજઝાય (રાગ – ધના શ્રી મગધ દેશ રાજગૃહી નગરી) તે મુનિને કરું વન્દન ભાવે જે પટકાય વ્રત રાખેરે, ઈન્દ્રિય પણ દમે વિષય ઘણાથી, વલિ શાન્તિ સુધારસ ચાખે તે મુનિ ૧ છે લેભતણા નિગ્રહને કરતા વલી પડિલેહણા દિક કિરિયારે, નિરાશ સ યતનાએ બહુ પદી વળી કરણ શુદ્ધિ ગુણ દરિયારે, તે છે ર છે અહનિશ સંજમ યોગશું મુક્તા, દુધર પરિસહ સહારે, મન વચન કય કુશળતા જેગે, વરતાવે ગુણ અનુસરતારે, તે છે મુનિ ૫ ૩ ૫ છેડે નિજ તનુ ધરમને કામે. ઉપસર્ગાદિક આવે રે, સતાવીશ ગુણે કરી સેહે સુત્રાચારને ભાવે રે, તે મુનિ | ૪ | જ્ઞાન દશન ચારિત્ર તણ જે. ત્રિકરણ જોગ આચારરે, અંગે ધરે નિસ્પૃહતા શુદ્ધિ એ સતાવીશ ગુણ સારરે તે છે મુનિ ! ૫ અરિહંત ભકિત સદા ઉપદિશે વાચક સુરિના સહારે મુનિ વિણ સર્વે ક્રિયા નવિ સુજે તિર્થ, સકલ સુખદાઈરે તે સામુનિ છે ૬ છે પદ પાંચમે, ઈણિ પરે ધ્યા, પંચમી ગતિને સાધે સુખી કર શાસન નાયક, જ્ઞાન વિમલ ગુણ વાધો રે, તે | મુનિને છે ૭ ! સુંદરીના આયંબિલ તપની સઝાય સરસ્વતી સ્વામીની કરો સુપસાયરે સુંદરી તપને ભણ સઝાયરે રૂષભદેવ તણું અંગ જાતરે સુંદરીની સુનંદા માત રે ભવિજન ભાવે એ તપ કીજે મનુષ જનમને લાહે લીજે છે ૧ રૂષભ દેવે જબ દિક્ષા લીધી સુંદરીને આજ્ઞા નવિ દીધી ભરત જાણે મુજ થાશે નારીરે એ મુજ પ્રાણ થકી છે For Private And Personal Use Only Page #739 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હ૦૦ યારી રે | ૨ | ભરતરાય જબ ષટખંડ સારે સુંદરી એ તપ માંડી આરાધો રે સાઠ હજાર વર્ષ લગે સારરે આંબેલ તપ કીધા નિરધાર રે ૩ ચૌદ રત્નને નવ નિધાન રે લાખ ચોરાશી હાથીનું માન રે લાખ ચોરાશી જેહને વાછરે ભરતરાય આવ્યા તબ ગારે છે કે છે ભરતરાય મેટા નરદેવરે દય સહસ સેવા સારે યક્ષરે અયોધ્યા નગરીએ ભરતજી આવ્યારે મહિલા સર્વે મોતિડે વધાવ્યારે છે છે આ કુણું દોસે દુર્બળ નારીરે સહુ કહે સુંદરી બેન તુમારી રે કહે તુમે એને દુબળી કીધીરે મુજ બેનડીની ખબર ન લીધીરે ! સહુ કહે આંબેલને તપ કીધો રે સાઠ હજાર વર્ષ પ્રસિદ્ધ રે જાઓ તુમે બેની દિક્ષા પામેરે રૂષભદેવનું કુળ અજવાળે રે છે ૭ભરતરાયની પામી શિક્ષારે સુંદરીએ તવ લીધી દિક્ષારે કમ ખપાવીને કેવળપામર કાંતિવિજય પ્રણમે શિરનામીરે પાટા શ્રી પયુંષણ પર્વની સજઝાય (રાગ – આજ મારે એકાદશી?) આજ મારે મન વસ્યારે ભવિજન પર્વ પજુસણ મોટા. હોળો બળેવ ને નેરતા જાણો. એ સર્જે છે બેટા. આજ ના ચેથ છઠ અઠમ અઠાઈ, માસ ક્ષમણ પણ કરીએ; દેવ ગુરૂ આણું મન ધરીએ, તે ભવ સાયર તરીએ. આજ છે ર છે અઠાઈ ઘરનો પિસે કેજે ગુરૂ વાણું રસ પીજે કલ્પ સૂત્ર ઘર પધરાવીજે ભાવે મન ઉલસીજે. આજ. ૩ કુંવર ગયેવર બંધ ચઢાવી ઢેલ નિશાન વજડા. કલ્પસૂત્ર ગુરૂ પાસે રાખે. પૂજા ભાવના ભાવ આજ છે ૪ તલાધર દિન રૂડો જાણી. કાઠીયા તેરને વાર સંવત્સરી દિન બારસા સુણી. ક્રોધ કષાયને મારે આજ છે ૫ છે. મન વચન કાયાએ જે કીધા. પાય કમ બહુ કુડા મિચ્છામિ દુકકડ દેઈ કરીને પડિકમણા For Private And Personal Use Only Page #740 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૧૦ કરો રૂડા આજ, કે ૬ છે સરલ ચિત્તે આણા પ્રભુની જે નર નારી ધરશે કહે લઘુ બાળક નીતિ વિજયને તે શિવ લીલા વરશે. આજ. | ૭ | પર્યુષણ પર્વની સજઝાય (રાગ – સાંભળજો મુનિ સંજમરાગે ઉપશમ શ્રેણી ચઢીયારે) ભ વજીના ભાગ્ય ઉદયથી, પર્વ પજુસણ આવ્યા રે; વર્ષનું સરવૈયું ચેખું કરવા, આઠ દીવસને જણાવ્યા રે. ભવી. છે ૧ કર્મ અજીર્ણ મટાડવા માટે, પયુષણ દાન રૂડા રે, હોળી બળેવને નેતા આદિ લૌકિક પર્વ છે કુડારે. ભવી ! ૨ ! જન્મ મરણનું જોર હઠાવા આશ્રવ દ્વાર નિવારે રે; માયા મમતાનું મૂળ કારણ, મેહ તિમીર વિવારે રે, ભલી છે ૩ કર્મ કાદવને શાષવા માટે, શાસ્ત્રમાં તપાસ્યા વખાણી. જ્ઞાન અગ્નિનો દાહ લગાડી, કર્મ ફોડે જેમ ધાણી રે ભવી માજા નિવૃતિ ચિતની કરવા સુણજે, કલ્પ સિદ્ધાંતની વાણી રે. જમાઉધારના સરવાળા ચી, કાઢજો વર્ષ કમાણું રે; ભવી ૫ ઉધારબાજી ઓછું કરજો જે જે ? ન થાય દિવાળુ રે, મનુષ્ય જન્મમાં જમે નથી કરતા તેનું તે થાય ભોપાળુ રે, ભવી છે ૬ ! મુદ્રા લેખ પ્રભુ વીરને જાણ, જીવોને નિર્ભય કીજે રે. નવવધ ભાવને લેચ કરીને, વ્યાખ્યાન નવ સુણી જે રે. ભવી છે ૭ છે સમાન ધમીનું વાત્સલ્ય કરવું, ભકિતભાવ ધરીને રે; ગુણ નુરાગ ગુણગાન કરીને દુખી ની દીનતા હરીજે ૨, ભવી છે ૮ યે ક્ષમાપના કરી સર્વજીને અંતર વૈર વિસારી ચડપ્રદ્યોત નૃપને ઉદાયન ભુપે, જેમ કર્યા તેમ ધારી રે; ભવી છે ૯ છે નિર્મળ કરવા ત્રણ્ય શલ્યોનું, For Private And Personal Use Only Page #741 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧. અઠ્ઠમ તપસ્યા ભલેરી રે; નાગકેતુ પેરેશમદમાખી, જેમ ન થાય ભવ ફેરી રે. ભવી . ૧૦ | વાર્ષિક દીનના પાપ સડાનું, ઓપરેશન ચિત્તધરો રે પ્રતિક્રમણ સંવછરી કરી ને, નિર્મળ ચેતન કરો રે ભવી છે ૧૧ છે આત્મિક ગુણને વિકસીત કરવા, દેવાધીદેવ જુહારો રે સદ્રવ્યથી સાતક્ષેત્રને પુરી, જિન આણ શિર ધારો રે ભવી છે ૧૨ આવક જાવકના ખાતા તપાસી, શાન્તિના બીજ રોપાવો રે જૈનશાસનને ડકે વજડાવી જૈન ધર્મ દીપાવે રે ભવી ૧૩ સર્ટીફીકેટ સટ્ટુરનું લઈને, ભવનું ભ્રમણ નવા રે ભવસાગરથી પાર ઉતરવા, નાવિક એ તારનારો રે ભવી છે ૧૪ પચ કૃત્યોથી પર્વ ઉજવીયે, ધર્મની પુષ્ટી વધારી રે નીતિનિયમને ઉદય કરીને, મેળવી શિવ નારી રે ભવી ૧૫ છે પર્યુષણ પર્વની સજઝાય પર્વ પર્યુષણ આવિયા આનંદ અંગે ન માય રે. ઘર ઘર ઉત્સવ અતિ ઘણા, શ્રા સંઘ આવીને જાય રે. પર્વ પજુસણ આવીયા છે ૧. જીવ અમારી પડાવિએ, કીજીએ વ્રત પચક્ખાણ રે ભાવ ધરી ગુરૂ વાદીએ, સુણીએ સુત્ર વખાણરે. પર્વ છે આઠ દિવસ એમ પાલીએ, આરંભનો પરિહારો રે, નહાવણ ધાવણ ખાંડણ, લીપણું પીસર્ણ વાર રે. પર્વ, છેડા શકિત હોય તે પચ્ચક્ખીએ અફાઈ અતિ સારી છે. પરમ ભક્તિ પ્રીતિ લાવને, સાધુને ચાર આહાર છે. પર્વ. ! છે ગાય સહાગણ સવિ મલી, ધવલ મંગલ ગીત રે. પડવાને કરી પોષિએ, પારણે હામી મન પ્રીત રે. પર્વ . પ . સત્તર ભેદી પૂજા રચી પુજીએ શ્રી જિનરાજ રે, આગળ ભાવના ભાવિયે, પાતિક મલ ધવાય રે પર્વ, છે ૬. લેચ કરાવે For Private And Personal Use Only Page #742 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ સાધુજી, એસે બેસણાં માંડી ર, શિર વિલેપન કીજીએ, આળસ અંગથી છડી રે, પ ! છ !! ગજ ગતિ ચાલે ચાલતિ, સૈાહાગણ નારી તે આવે રે, કુકમ ચંદન ગડુલી, માતિડે ચોક પુરાવે હૈ, પ, ! ૮ ૫ રૂપા મ્હાર પ્રભાવના રીએ તવ સુખકારી રે, શ્રી ક્ષમા વિજય કવિ રાજના સુધ માણેક વિજય જયકારી હૈ. પ ! ૯ !! ઢાળ બીજી બીજા વાખ્યાનની સજઝાય દેશી એ કરજોડી તામ ભદ્રા વિનવે. શક્રસ્તવ કહે પુરણ રોમાંચિત થઈ, ભાવિ અતિત જિન મન ધરીએ, પચ કલ્યાણુક એમ, શક્રસ્તવ ણે સદા શક્રસ્તવ નામ તેડુ ભણી એ !! ૧ ! હવે ચિંતે મન દ્ર, એ શું નીપન્સ, એહ અચ્છેરૂ જાણી એએ કાઇ કાલને અંતે નીપજે એહવા અચરજકારી લેાકને એ !! ૨ ! તેાયે માહરી ભકિત ઉતમ ઠામમાં, ગર્ભ પાલટી મૂકવા એ તે કયા હરણ ગમેષી સુર પાયક ઘણી, વાત અચ્છેરાં દસ કહયા એ !! ૩૫ જિનપદ લહે ઉપસર્ગ મલ્લી તિ` થયુ` ગર્ભ પાલટા જાણીએ, એ નિષ્ફળ જિન ઉપદેશ હરિ ધાર્તિકેયે ગયા યુગલ નરક ગતિ પામીયા એ, ચમરો સાધમે જાય ઉત્કૃષ્ટ તનુધી આઠ અધિક શત સિદ્ધિયા એ રવિસિ મૂળ વિમાન વંદન આવિયા અસતિ વૃતિપરે પુજનાએ ॥ ૫ ॥ નીચકુલે નવિ હોય જિનચકી હરો યુગ નીચકુલે નવ ઉપજેએ કમે` પ્રભાવે આવી ઉપન્યા પણ જન્મ નવિ સભવે એ ।। ૬ ।। ભવ સતાવિશ માંહે મરિચી ત્રીજે ભવે ગાત્રમદે એ ખાંધિયાએ તિણે હેતે થયુ એહુ પણ એ મૂકવા ક્ષત્રિયકુલ નરપતિ જિન્હાએ। ૭ ।। ક્ષત્રિયકુંડ ગ્રામે ભૂપ શિદ્દારથ ત્રિશલા રાણી તે હની એ માવા એ તસ કુખે તસ For Private And Personal Use Only Page #743 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧૩ બેટી તણા ગર્ભ અછે તે તિહાં વે! એ ૫ ૮ ! શીઘ્ર કરા આદેશ માહરા વાલહા તત્તિ કરીને ચાલીયે એ વૈષ્ક્રિય નિર્માલ રૂપ કરી નીજ શક્તિથી નિરાબાધશું તે લહી એ ।। ૯ ।! થાપ્યા ત્રિશલા કુખે બ્યાસી દિનપછી માનુ શુભ લગ્ન જેવા રહ્યા એ ત્રણ નાતે ભગવંત આવી ત્યા વસ્યા આસાજ વદી ૧૩ દિને એ ॥ ૧૦ ! સુંદર ઘર સુખ સેજે સુતિ સુંદરી સુપન ચાદ લહે મિનિસિએ ગજ વૃષભ સિંહ શ્રી દામ શશી વિ ધ્વજ ઘટ સરેાવરો દુધિ વિમાન રણુ શિખા એ ॥ ૧૧ ! સિંહ પ્રથમ મુખ માંહે પેખે પેસા અવર સમે એમ જાણીએએ નીરખી હરખી તામ કત કહે સુણા શુર વીર સુત હાયરો એ ।। ૧૨ । દેવાનંદા તામ દેખે એવું મુજ સુણાં ત્રિશલા હુરે એ ઋષભદત કહે એમ ન રહે રકારે નિધાન પરે એહવા એ !! ૧૩ વારી ધરે સુખ સેજ અને વળી સુપનડા સુત્રમાંહી વર્ણવ્યાએ ઉજજવલગજ ચદતરે ઐરાવણ સમે આવીને ઉભો રહ્યો એ !! ૧૪ !! લષ્ટ પુષ્પ જસુ દેહરે તીખા શૃંગ છે ઉપસમ લેાયણાં એ સિંહ ઉજજવલ તીખી કાઢે અને શુભ લક્ષણા ઉન્નત સામ્ય સૈાહામણું એ ! ૧૫ ૫ લક્ષ્મી કમલે વસતી હિમવત પર્યંતે પદ છે અભિનવા એ એક કાડી વીશલાખ ખટ વલયે મળી ચેાથે લક્ષ્મી દેવતાંએ ॥ ૧ ॥ ચાર સુપનને અ ભાંખિ રાખીએ સત્ર વખાણુ ખીજુ થયુ એ વડા પ દિન એમ ઉત્સવશુ કરી જ્ઞાનવિમલ ગુરૂ મુખસુણીએ ! ૧૭ રતન તૃતીય વ્યાખ્યાનની સઝાય ( રાગ – મુજ પાપીનેરે તાર. ) ઇન્દ્ર વિચારે ચિતમાં”. એ તે અચરીજ વાત નીચ કુલે ન આવે કદીજી ઉત્તમ પુરૂષ અવદાત. “સુગુણ નર'' જુ For Private And Personal Use Only Page #744 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧૪ જુઓ કર્મ પ્રધાન, કમ સબલ બળવાન, સુગુણ નર જુ ના આવે તે (પણ) જન્મે નહીંછ, જિન ચક્રી હરિ રામ, ઉગ્ર ભોગ રાજન કુલે છે. આ ઉત્તમ કામ સુ, ! ૨ કાલ અને તે ઉપન્યા. દશ અચ્છેરાં રે હોય, તિણે છે એ થયું છે ગભ હરણ દશ માહે શું. મે ૩ છે અથવા પ્રભુ સત્યાવીસમા છે. ભવમાં ત્રીજે રે જન્મ મરિચિ ભવે કુલ મદ કીજ. તેથી બાંધ્યું નીચ કર્મ, સું. ૪ ગોત્રમ ઉદયે કરી છે. માહણ કુલે ઉવવાય ઉત્તમ કુલે જે અવતરે છે. ઈજિત તે થાય શું છે ૫ | હરિણુ ગમેલી તેડીને જી. હરિ કહે એહ વિચાર. વિપ્ર કુલથી લઈ પ્રભુજી, ક્ષત્રિય કુલે અવતાર, સું. છે ૬ રાયસિદ્ધારથ ઘર ભલજી રાણું ત્રિશલા દેવી તાસ કુખે અવતારીયાજી. હરિ સેવકે તખેવ. સુ. ! ૭ છે ગજ વૃષભાદિક સુંદરજી. ચૌદ સુપન તિણિવાર. દેખી રાણી જેહવાંછ. વર્ણવ્યાં સુ સાર. શું છે છે વર્ણન કરી સુપન તણું જી. મુકી બીજુ વખાણ શ્રી ક્ષમા વિજય ગુરૂ તણેજ કહે માણેક ગુણ ખાણ સુગુણ નર. ! ૯ સજઝાય પર્યુષણની રાગ – પ્રભુ પાસનું મુખડુ જેવા નવ ઉમાસી છમાસી માસી માસી દેઢ માસી દુગ દુગ દુગ ત્રણ માસી કીધે એહ છ માસી ૧ માસ ખમણ બાર જાણું બહેતર પખ દિલ આણે પણ દિન ન્યુન છમાસ દોશતા ગુણતીસ છ તાસ ! ૨ ભક મહાભદ્ર પ્રતિમાં તેમ સર્વતે ભદ્ર પ્રતિમાં દુગ ચઉદસ દિન વન બાર અઠ્ઠમ ગુણખાણ છે દિક્ષા દિનેથી લહીએ પારણુદીન થકી કહિયે ત્રણ ઓગણ પચાસ ચઉવિહાર ઉલ્લાસ છે ૪ . બાર વરસ ષટ માસ ઉપર For Private And Personal Use Only Page #745 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ પખ એક માસ એમ છદ્મસ્થ પર્યાય પ્રભુ ા ભગામે જાય ૫ પ ! ઋજુ વાલિકા તીર્ જીણું ચૈત્ય અકુરે સામા કાટખીને મેટ શાલિ વૃક્ષ તણે હેઠે !!!! છઠ્ઠ ભક્તને અંત ગદુહિકાઈ એસત માધવ વૈશાખે રંગે શુંર્દિ શમી ઈંદુ સગે ! છ !! ઉત્તરા ફાલ્ગુની યેાગે પાછલે પહેારે પ્રસંગે સુર્ય પશ્ચિમ જાવે વિજય મુર્હુત તિહાં આવે. ટ! હવે પ્રભુનાન પાવે સકલ સુરા સુર આવે દીયા તિહાં ઉપદેશ કાઇ નલહયા ધમ લેશા હ તિહાંથી અપાપાયે આવ્યા સમવસરણ કરી છાયા તિહાં પ્રભુ દેશના દીધી પણ કટારે પીઘ !! ૧૦ | નામ ફેતુની સઝાય શ્રી જિન ચરણે નમીરે, સગુરૂ ચરણ અટ્ટમના મહિમા કહુ?, સાચા 'શિવસુખ દાય ભાવ ધરી આરાધીએરે, અઠ્ઠમ તપ સુખકાર સલુણા !! ૧ । નાગકેતુ અઠ્ઠમ કરી રે, જગ પામ્યા જયકાર સલુણા !! ૨ L ચંદ્રકાંતા નયરોએ રે, વીજયસેન નરનાહ સલુણા શ્રી કાંત વ્યવહારીરે, શ્રી સખીને શીરનાહ સલુણા !! ૩ ના દાય ઉપાય બહુ કરી રૅ શ્રી સખી પાની પુત્ર સલુણા તે દ‘પતી આનંદીયારે, અબ રહેસે ઘર સુત્ર સલુણા ॥ ૪ ॥ પરવ પક્ષુષણ આવિયા, અઠ્ઠમની કરે વાત સલુણા બાલુડા તે સાંભલીરે, જાતી સમરણ જાત સલુણા ॥ ૫ ॥ અઠ્ઠમ તપ તવ આરીતે હૈ, બાલ ત્તયે સ્તન પાન સલુણા લધુ વયના સ ́ોગથી રૈ, તતુ તિ હેાત્ત મલાન ! } !! માતાપિતા દેખીનેરે, મનમાં ખેદ ન માય સલુણા મંત્ર જંત્ર મણી એષધીરે કીધા કોડ ઉપાય સલુણા ભવ મા મૂતિ થઈ ધરણી ઢળ્યે હૈ, મૃત જાણી તવ માલ સલુણા લેઈ કાઢ્યા તે ભૂમિમાંરે પિતા પેહતા કાલ સલુણા વિ For Private And Personal Use Only પસાય સલુણા સલુણા ભવી Page #746 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬ | ૮ તપ શકતે ધરણી પતી રે, આસન કંપયુ તામ સલુણા અવધિનાને દેખીને, આવી તીલાં શીર નામે સલુણા ભવિ છે ૯ અમૃતપાને સીંચીનેરે, રાજપુરૂષ દુરદત સલુણા ધન હરતા તેવારી રે, સવી ભાખે વિરતત સલુણ ભવિ . ૧૦ છે ઓચછવશું ધરે મૂકીઓરે ઈદ્ર ગયા નીજ દામ સલુણ રાય લેક હરખે કરી રે, નાગકેતુ ધર્યો નામ સલુણ ભવિ છે ૧૧ છે છઠ અઠ્ઠમ તપસા કરે રે, ધારે શીલ મહંત સલુણ ચિત્ય સંધ નૃપ રે, લેકનેરે વ્યતરથી રાખત સલુણ ભવિ ૧ર છે એક દિન જિનવર પૂજતાર, અંગે ડો ભુજંગ સલુણા ભાવના રસ રંગમારે ધ્યાન સકલ ધરે અંગ સલુણ ભવિ . ૧૩ છે શ્રેણી ક્ષેપક કેવલ લહીરે મહીયલ કર્યા રે વિહાર સલુણા શૈલેશી કરણે કરી? કરે શિવ રમણી શુ પ્યાર સલુણ ભવી છે ૧૪ ઓગણીસે ઓગણત્રીસમારે શ્રાવણ સુદ શુભ ત્રીજ સલુણા નારાયણ વિજય પદ સેવતારે ગંભીર દીસે રસ રીઝ સલુણા ભવી. કે ૧૫ છે દીવાળી સજઝાય (રાગ – ઓધવજી દેશે કહેજો શામને) દીવાળી રઢીયાળી પર્વ સોહામણું, પ્રેમધરીને આરાધે નરનાર જે. મન, વચન, કાયાની સ્થિરતા કેળવી, જીવનજ્યોત જગાવે જય જયકાર જે. ! દીઠ ૧ છે સુરપતિ નરપતિ સેવિત તીથપતિ પ્રભુ, સિદ્ધારથ ત્રિશલા દેવીના નદિ જે. ચેમાસું છેલ્લું કરવાને પધારીયા પાવાપુરીમાં ઘરધર વર્યો આનંદ જે. છે દી૨ / ચિદશ દીવાળીને છઠ તપ આદરી, પર્યકાસને બેસી શ્રી ભગવાન જો. સોળ પહોર સુધી આપે મધુરી દેશના, સમોસરણમાં કરવા જગ કલ્યાણ જે. છે દી૩ પચાવન For Private And Personal Use Only Page #747 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ts અધ્યયન પુણ્ય વિપાકનાં, પચાવન પાપોના ફલ વિસ્તાર જે. વિણ પૂછ્યા છત્રીશ સવાલો દાખવે, ઉપદેશે આગમ-નિગમનો સાર જે. મેં દીઠ ૪ છે દિવાળીની રાતે છેલ્લા પહેરમાં, સ્વાતિચકે વર્ધમાન ભગવાન જે. નાગકરણમાં સર્વાર્થ સિદ્ધ મુહુર્તમાં, કર્મો તોડી, પામ્યા પદ નિર્વાણ જે. છે દી ૫ છે મલ્લકી નવ, નવ-લિચ્છવી ગણના રાજવી, આહાર પસહ, લઈ સાંભળે ધમ રસાળ જે. ભાવ ઉદ્યત ગયો ને અંધારું થયું, એમ એ જાણી, પ્રગટાવે દીપમાળ જે. ! દી) ક છે પડવે પ્રાતઃકાળે ગૌતમ સ્વામીને, પ્રગટયું કેવળ તે એ પર્વ પ્રધાન જે. બીજે જમાડયા બહેને નંદરાયને, ભાઈબીજનું પર્વ થયું એ પ્રમાણ છે. છે દીવ ૭ ત્યારથી પર્વ દીવાળી પ્રગટયું વિશ્વમાં, “વીર સંભારણું” સ્થિર બન્યું જગમાંય જે. લેક કેત્તરમાં છે. પર્વ એ મટકું ઉજવતાં નરનારી સૌ હરખાય છે. દo ૮ ધમ જવ દીવાળીને છઠ્ઠ ઉચ્ચરે. દીવાળીને પસહ કરે બહુમાન જે. વીર વિભુને વદન-પૂજનજાયેવાથી, ભકિતભાવે આરાધે એક તાન જે. ! દo ૯ ! (૧) મહાવીર સર્વજ્ઞ (૨) પારંગત પ્રભુ, (૩) ગૌતમ સ્વામી સર્વાનો કરે જાપ જે. . હીં શ્રીં પ્રારંભે, ને અંતે નમ:, માળા વિશ તે કાપે સઘળાં પાપ જે. દી. ૧૦ છે દિવાળીમાં સુધી તપજપ જે કરે, લાખ ક્રોડ ફળ પામે તે ઉજમાળ જે. નવલે વર્ષે ઉત્સવ રંગ વધામણું ચારિત્ર-દર્શન ઘરઘર મંગળમાળ જે. ! દી) ૧૧ ૩૦ મહાવીર સ્વામીની સજઝાય (દીવાળીની) આધારજ હું તે રે એક મને તારો રે, હવે કોણ કરશે રે સાર; પ્રીતલડી હતી રે પહેલા ભવ તણી રે For Private And Personal Use Only Page #748 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે કેમ વિસરી રે જાય. આધારજ છે ૧ છે મુજને મે રે ટળવળતો ઈહાં રે, નથી કેાઈ આંસુ લવણ હાર; ગૌતમ કહીને રે કેણ બોલાવશે રે, કેણ કરશે મોરી સાર. આ. મારા અંતર જામી રે અણઘટતું કર્યું રે, મુજને એકલો રે ગામ; અંતકાલે હું સમજે નહી રે, જે છેહ દેશે મુજને આમ. આ. ૩ ગઈ હવે શોભા રે ભરતના લેકની રે, હું અજ્ઞાની રહ્યો છું આજ; કુમતિ મિથ્યાત્વી રે જેમ તેમ બેલશે રે, કુણ રાખશે મેરી લાજ, આ. ૪ | વલી શુલપાણું રે અજ્ઞાની ઘણે રે, દીધું તુજને રે, દુઃખ; કરણા આણું રે તેના ઉપરે રે, આપ્યું બહાળું રે સુખ. આ એપ છે જે અમોરે બાળક આવિયા રે, રમત જલણ્યું રે તેહ કેવલ આપી રે આપ સમ કર્યો રે, એવડે સ તસ સ્નેહ, આ. ૬ છે જે તુજ ચરણે આવી શી રે, કી. તુજને ઉપસર્ગ, સમતા વાળી રે ત ચડકેશીયે રે, પાયે આઠમું રે સર્વગ આ છે ૭ ચંદનબાળા રે અડદના બાકુલા રે, પડિલાળ્યા તુમને સ્વામ, તેહને કીધી રે સાહુણર્મા વડી રે, પહોંચાડી શિવધામ. આ છે ૮ છે. દિન વ્યાસીના માતા-પિતા હુવા રે, બ્રાહ્મણ-બ્રાહ્મણ દેય શિવપુર સંગી રે તેહને તે કર્યા રે, મિથ્યા મલસ જોય. આ. કે ૯ મે અર્જુનમાલી જે મહાપાતકી રે, કરતે મનુષ્યને સંહાર; તે પાપીને પ્રભુ તમે ઉદ્ધર્યો રે, કીધે ઘણે સુપસાય. આ. ૧૦ છે જે જલચારી રે હું તે દેડકો રે, તે તુમ ધ્યાને સહાય: સેહવાસી રે સુરવર તે કીયે રે, સમકિત કરે સુપસાય. ૧૧ છે અધમ ઉદ્ધર્યા રે એહવા તે ઘણા રે, કહુ તસ કેતા રે નામ; મારે તાહરા નામનો આશરો રે, તે મુજ ફલશે રે કામ આવ્યું ૧૨ કે હવે મેં જાણ્યું રે પદ વીતરાગનું રે, જે તે ન ધ રે રાગ રાગ ગયેથી For Private And Personal Use Only Page #749 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ste ગુણ પ્રગટયા સવે રે, તે તુજ વાણી મહાભાગ. આ. ૫ ૧૩ ૫ સર્વંગ રંગીરે ક્ષેપક શ્રેણી ચઢયા હૈ, કરતા ગુણુને જમાવ; કેવલ પામ્યારે લેાકાલેકનારે, દીઠા સઘળા રે ભાવ. આ. ૫ ૧૪૫ ત્યાં કે આવી રે જિનપદે થાપીયા રે, દેશના દીયે અમૃતધાર; પદા બુઝી રે આતમ રંગથી તૈ, વરીયા શિવપદ સાર. આ. ૫૧૫૫ ગૌતમ સ્વામીની સઝાય હૈ ઈંદ્ર ભૂતિ તાહરા ગુણુ કહેતાં હ` ન માય હે ગુણ દરિયા સુર વધુ ફરજોડી ગુણ ગાય જે શર વિર ચીની જોડી વળી મોરલીધરને વિખેડી તે જનજી સાથે પ્રીતી જોડી ! ૧ ! વેદના અરથ સુણી સાચા વીરના ચેલા થયા જાયા કાઈ લબ્ધિએ ન રહ્યા કાચા !! હે !! ૨ ! પરિગ્રહ નવવિધના ત્યાગી તુંમી જાગરણ દશા જાગી ધમ ધ્યાન શુક્લ ધ્યાનના રાગી ! હૈ ॥ ૩ ॥ અનુયાગ ચારના અહુ જાણુ તેણે નિળ પ્રબળ તુજ નાણુ અમૃતરસ સમ મીડી વાણુ ! હે ॥ ૪ ॥ જે કામ નૃપને રમવા દુડી ત્રણ ગતિ ત્રિવટે તેહ પડી તે રમણી તુજને નહીં નડી ૫ હૈ ॥ ૫ ॥ અતિ જાગરણ દશા જાગી ભાવઠ સઘળી ત્યારે ભાગી હે ધર્મ છત નાખત વાગી ! હૈ ! હું ઘ ચંદન બાળાની સઝાય ગુરુ અભિગ્રહ ધારી ધીર કૌશાંખી આવ્યા ૧૮ માસી તપસી વીર એ ગુરૂ મન ભાવ્યારે ॥ ૧ ॥ દાસી ભાવે રાષ્ટ્રી શિર મુંડિત નિગડિત પગથીરે ઘર ઉબર રહીઅડદ સુપડામાં રડતી દીયે કરથીરે ॥ ૨ ॥ ઈમ ચી'તી નિત્ય ભિક્ષા કાળે For Private And Personal Use Only Page #750 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨૦ આવે છનવર રાયારે મત્રી ધરણી ના એક દીન દેખી દુળ કાયારે ॥ ૩ ॥ નિજ પતિને એલ'ભા ખાલી તેણે વિનવિએ રાય? કાંઈક પ્રભુજીને છે અભિગ્રહ ફરી ફરી પાછા જાયરે !!!! રાજા મંત્રી મૃગાવતી નદા મેળવે શુદ્ધ આહારઅે પણ જગ ગુરૂજી ખપતે ન કરે કીધા અનેક પ્રકારરે ! પ !! દેખી ચંદન બાળાને ઘેર અભિગ્રહ પૂર આવ્યા નિરખી હરખી ઈણીપરે મેલે ધ્યે! પ્રભુ અડદ નિપાયરે !! ૬ ! લિયા અડદ શિર દુદુભિ વાગી પચ દિવ્ય તીહાં થાવે સાડી ખાર સાવન કાડી વરસાવે સુરનર પતિ બહુમળીયારે ! છ !! શક્ર શાનિક રાય ધનાવહ વંદે પ્રભુના પાયા ચંદન બાળા મૃગાવતી નદા મગળ કરી ગુણ ગાય ૮ ॥ તિરથ સ્થાપન સમયે હેાશે સાહુણીમાં શિરકાર કેવળ અમૃત આવા દીને લહેશે સુખ નિરધારર !!હા ચંદન બાળાની સજ્ઝાય ( રાગ – જ્ઞાનના એ દીવડા ) મારૂ' મન માધુ‘જી હાં મેથું” એમ મેલે ચંદનબાળારે મુજ ફળીયા સુરતર રસાળરે મારૂં” ॥ ૧ ! હુરે ખરો ખેડી હુતી અઠ્ઠમ તપને અંતે હાથ ડસલા ચરણે બેઠી મારા મનની ખતેરે ॥ ૨ ॥ શેઠ ધનાવહે આણી દીધા અડદ બાકુળા જયારે એવામાં શ્રી વીર પધાર્યા કરવા મુજ નિસ્તારેરે ! ૩ !! ત્રિભુવન નાયક નિરખી નયણે હરખી ચિત્ત મઝાર હર્ષી આંસુ જળ હુ વરસતી પડિલાભ્યા જયકારરે !! ૪ ! પચ યિ તવ દેવ કર શુચિ વરસી કૉંચને ધાર માનુ અડદ અન્ન દેવા મિષે શ્રી વીર કર્યા. તેણીવારરે ॥ ૫ ॥ જ્ઞાન વિમલ પ્રભુજીને હાથે લીધા સંયમ ભાર વસુમતી તવ કેવળ લહીને પામી ભવજલ પારરે દા For Private And Personal Use Only Page #751 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨ શ્રી રોહિણી તપની સજઝાય (રાગ – સ્વામી તુમે કાંઈ કામણ કીધુ) વદે હૈડે હરખ ધરેલી રોહિણી નામે વિદ્યાદેવી સાંભળે સસનેહી ભવિયા? સાંભળો ગુણગેહી સોળમાં એ મુખ્ય કહીજે તસ તપ કરી ફળ લીજે છે ૧ રોહિણને કીજે ઉપવાસ પૂ શ્રી વાસુપૂજય ઉલ્લાસ આર્ટ પ્રકારની પુજા રચા વાસુપુજ્ય જિન હેડે ધ્યા છે ૨ ! દાન ઘણું બહુમાને દીજે રોહિણી ચરિત્ર હૈ ભાવીજે સિદ્ધમતીએ ભવસુખ ટાળ્યું કડવું gબહુ મુનીને આવ્યું છે. ૩ ભરતા પણ ઘરથી કાઢી બહુલ ભવે દુઃખ પામી ગાઢી વળી દુર્ગતિ વધે દુઃખ ખાણી મળિયા મુનીવર નિર્મળ નાણું છે છે મુની ધુરથી તસ ચરિત્ર વખાણું ઈમ ઉપદિશે કરણ આ સાત વરસને સાત જ માસ રોહિણું તપ કર સુવિલાસ છે ૫ છે મુનિ વચને એ તપ આરાધ્ય જગ જસ મહિમા સબળો વા થઈ નૃપ પુત્રી રોહિણી નામે ભોગ ભલા મન ગમતા પામે છે ૬ છે પિયર સાસરે થઈ માનીતી ગહગહે રોહિણી જગત વદિતિ આઠ પુત્રને પુત્રી ચાર પામે રોહિણી અતિ મનોહાર છે ૭ છે તપ ઉજમણું વિધિ વિસ્તારે અશોક વૃક્ષને કળશ ચઢાવે વાસુપુજ્ય જિન દિક્ષા દીધી અંતે અણસણ કરીને સિદ્ધિ ૮ ઈમ બહુલા સુખ રહિણી પાવે રોહિણી દેવી તપ પ્રભાવે વિમલ વિજય ઉવજઝાયને શિષ્ય રામ વિજ્ય લહે સયલ જગીશ ! ૯ છે For Private And Personal Use Only Page #752 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હરર ગભદ્ર શેઠ તથા શાલીભદ્રની સજઝાય ઢાળ પહેલી (રાગ – કર્મન છૂટે પ્રાણીયા) ચિદસે બાવન ગણપતિ તેહના પ્રણમીને પાયરે શાલિભદ્ર ગભદ્ર શેઠના વર્ણવું ઋણના સમુદાયરે ત્રણ મત કરજે રે માનવી છે ૧ મે ઋણ મત કરજેરે માનવી દેણું મોટી બલાયરે દીધા વિણ છૂટે નહી કીજે કેટી ઉપાય છે છે સુખમાં કદીય સુવે નહી જેહને માથે છે વેરે રણીને વ્યભિચારી વળી ઘણું ભયે વળી શરરે. સણ. ૩ છે એ પાંચે રહે દુબળા રાત દિવસ લહે તાપરે ધન્ય ધન્ય મુનિરાજને તજ્યા પાંચે સંતાપરે છે ૪ છે એક ભવે દશ સે ભવે લીયે લેણદાર તેહરે દેદાર દુઃખથી દીએ એહમાં નહિ સદેહરે પા! રૂપી અગ્યારમે પ્રાણ છે રે લોક સુજાણ લેઈને પાછો નવિ. દિયે ત્યારે દુઃખે દશ પ્રાણ. | ૬ છે માયા મેટી આજીવિકા સગાં સબંધી છે હેઠરે માયા વિના જગમાં સહુ દીઠા કરતા તે વેઠ કે છ ! લહેણું શાલિભદ્ર શેઠજી લીધું એ સંકેતરે ગંભદ્ર શેઠે રે આપણું પેટી નવાણું સુહેતરે છે ૮ છે દીપ વિજય કવિરાજજી પુરવ સરી મહારાજરે પૂરવ ભવ ત્રય વર્ણવ્યા તિમ વરણશું આજરે છે ૯ છે ઢાળ બીજી (પાટલી પુરમાંહે પ્યારે) જંબુદ્વિપે ભરત મઝાર જયપુર નગર વસે મને હાર ગઢ મઢ મદિર દીપે માનુ અલકાપુરને ઝપે છે જ ૧ | જયસેન રાજારે રાજે છત્રપતિ આણ નિકટક છાજે રાણુ ગુણવતી For Private And Personal Use Only Page #753 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ર૩ જસ નામ દેય કુલ નિરમળ ગુણ વિસરામ છે જે છે તેહ નગરનો વાસી લક્ષ્મી કેટિવજ સુવિલાસી ધનદત્ત નામેરે વણક અભંગ કાર ને સુકૃત કમાણી જ ૩ | સાત પુત્રને સહુ પરિવારે જૈન ધર્મ વાસિત જયકાર તપ જપ કહિયા વ્રત પચ્ચક્ખાણ પરભવ સુકૃત તણું મંડાણ છે જે ૪ ૫ એહવે બીજા નગરનો વાસી રાજપાલ નામે ગુણરાશ ક્યપુર નગરે આવ્યા ધનદ શેઠ તણે મન ભાવ્યા જે પ . પુત્ર છે રાજપાલને એક તેજપાલ નામે સુવિવેક તેજપાલને પુત્રી છે. ચાર એણીપેરે પુત્ર પિતા પરિવાર છે જે ૬ . ધનદત્ત શેઠનીરે પાસે વાણોતર થઈ રહ્યા ઉલ્લાસે નહિ વાણોતર શેઠ સગાઈ ધારે શેઠજી ધર્મ સગાઈ છે. છ ! માત પિતા સગપણ પરિવાર અનતી હુઆ અવતાર દિપ વિજ્ય કવિરાજ પ્રધાન સાહમિનું સગપણ પુણ્ય નિધાન ! ૮ છે ઢાળ ત્રીજી (ભવિતું વદોરે સુરીશ્વર ગચ્છયા) તેજપાળ એક દીન ઈમ ચિતે તીરથને અનુસરીએ જેહથી તરિયે તેહીજ તીરથ સેવી ભવજલ તરીયે ધન્ય શાસન રે તિરથ જગ ઉપગારી છે ૧ તેહમાં જંગમ થાવર તિરથ દેય ભેદે છે વાર જંગમ તિરથ છે બહુ ભેદે વર્ણવું તેણે ઉદાર ધન્ય છે ર છે અરિહંત ગણધર નિયમ તિરથ તિર્થપતિ જસ નામ અરિહંત સુરી પાઠકમુનિવર ચઉવિ તિરથ ધામ ધન્ય છે ૩ ચુત કેવલી દશ પુરવી ગણધર પ્રત્યેક બુદ્ધ કહિયે એ ચઉવિહ સંઘ તિરથ પ્રભુની આણા શિરપર વહી ધન્ય છે ૪ દરશન જ્ઞાન ચરણએ તિરંથ રત્નત્રયી જસ નામ તિરથ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિક ગુણ વિસરામ ધન્ય છે ૫ છે. દ્વાદશાંગી પ્રવચન For Private And Personal Use Only Page #754 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७२४ સંઘ તિરથ અરિહા એપમ જેહને વિશેષાવશ્યક વળી ભગવતી ટીકા નામે તિથ્થસ્સ કહે એહને ધન્ય છે ૬ ! જ્ઞાની જ્ઞાન થકી જે તરીયા પ્રવચન સંઘ પસાય પ્રવચન સંધ શ્રી તીરથ રાજજી નમે તિથ્થસ્સ કહેવાય ધન્ય છે ૭ છે એ સહુ જગમ તિરથ પ્રભુને વદે વાર હજાર તેજપાલ એમ પ્રણમે તિરથ દીપ વિજય જયકારરે ધન્ય છે ૮ છે ઢાળ જેથી ( કપુર હેયે અતિ ઉજળારે ). ધ્યાવે સ્થાવર તિર્થનેરે તેજપાલ એક ધ્યાન સિદ્ધાચલ ગીરનારને સમેત શિખર બહુમાનરે ભવિયાં વદે તિરથરાજ પાંચ કલ્યાણક ભૂમિકારે બહુ મુનિવર નિરવાણ પાદુકા પ્રતિમા વદીયે રે દેખી ને અહિઠાણ રે ભવિયા છે ૨ તેજપાલ ઈમ ચિંતવીરે હરખ્યો તિરથ કાજ ધનદ શેઠને વિનવેરે અનુજ્ઞા દિ ગુણપાજે છે ૩ છે ક્યાર હજારને પાંચસેરે તેત્રીશ સેનયા લીધ નામે ઉધારે લખાવીને પંથે પ્રયાણ તે કીધરે ભવિયા જ યાત્રા કરી ઘેર આવતારે મારગમાં તેજપાલ મરણ લઘું શુભ ગતિ હુઈ દેણને રહ્યો જંજાળ રે ભવિયા છે પણ ધનદા શેઠ મરણ લહરે સંગમે ગોવાળ મુનિદાન ખીર પ્રભાવથી હુએ શાલિભદ્ર પુન્ય પાલરે ભવિયા છે ૬ છે તેજપાલ તિથિ પ્રભાવથી ગભદ્ર શેઠ હુઓ નામ પુત્ર પિતા દેય અવતર્યારે રાજગૃહી શુભ કામ રે ૭ | દેણું તેજપાલ ભવતણું દીધું શેઠ ગોભદ્ર લેણું ધનદત્ત ભવતણું લીધું તે ઋણ શાલિભદ્ર રે ભવિયા છે ૮ ૫ પેટી નવાણું નિત દીયેરે સ્વગથી પુત્રને કાજ માતાને બત્રીશ ભારજા રે વિલસે પુન્યના રાજરે ભવિ આલા કોઈ રાગે કે દેષથીરે લેણું લીયે સહુ કેય તે માટે અણુ For Private And Personal Use Only Page #755 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉરપ મત કરો રે એહ શિખામણ જેયરે ભવિયા ૧ગુજર દેશનો શેઠજી રે શાલિભદ્ર ઓપમ જાસ હેમાભાઈના રાજમારે કીધે વર્ણન ખાસ રે ભવિયા ! ૧૧ છે લેણ દેણ પણ ઉપરેરે વણવીએ સજઝાય સંવત અઢાર એકાણુંએરે દીપ વિજય કવિરાજ રે ૧૨ા માનદેવ સુરીની સજઝાય હે પ્રદ્યતન સુરી પદે માન દેવ ગવછરાજ ઓગણીશમા પટધર પ્રભુ વર્ણવું તસ છે ૧ છે ઢાળ રાગ પૂજાને રાગ તાર દીન દયાળ પાટ મહોત્સવ સમેરે લક્ષ્મી સરસ્વતી દેય દીઠી દય ખભાધરેરે ગુરુ ચિંતવતા દેય પટ્ટધર તારજોરે તાર દીન દયાળ ઓગણીશમે ગછરાજ પટ્ટધર તારજેરે છે ૧ છે ગુરૂને મન ચીંતા હુઈરે હુએ અઘટીત કામ આગળ એ વ્રત ભાંગશે? રહેશે નહી સ્થીર ઠાય પટ્ટધર તારજોરે | ૨ | ગુરુનું મન તિહાં ઓળખીરે સુરી વિમાસે વિચાર આજ થકી લે નહીરે ભકત શ્રાવકનેરે આહાર પટ્ટધર તારજોરે ૩ વિગય વાપરવી નહીંરે આજ થકી વ્રત નીમ જાણી ગુરુ રાજી હુઆરે રહેસે એ સ્થીર એમ પઢોધર છે ૪ વિગઈ ત્યાગે આહારથીરે બહુ દુર્બલ થઈ દેહ ફરીવાર દેવી હાજર થઈ રે નામ કહું હવે તે પટ્ટધર તારજેરે છે પ છે જ્યા વિજયા પદ્માવતીરે અપરાજીતાએ ચાર અહનીશ સરી હાજર રહેશે નાડુલાઈ શહેર મોઝાર છે ૬ એહવે શાંકભરી નયરમારે શાકીની ડાકની દેય ઉપદ્રવ સઘળા શહેરમાં મારી મરકીનું જોર છે ૭ ગુરુજી નાડુલાઈ જાણીને For Private And Personal Use Only Page #756 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંઘે લખીઓ લેખ મહા ઉપદ્રવ વારવારે ઉપગાર કરજે વિશેષ પોધર ૮ લેખ જોઈ ગુરુ રાજજીરે કરવા પર ઉપગાર મંત્ર ગર્ભિત સ્તવન કરીરે લઘુશાંતિ સુખકાર પટ્ટધર તારજે ! ૯ છે પત્ર લખી તિહાં મેકોરે લઘુશાંતિ વિધિએહ પવિત્ર પણે ભણજો સહુરે છાંટ હવણ કરે છે ૧૦ છે હરખાત સંત કિયારે વિન થયા વિસરાળ જે કોઈ વિધિ સહાંત ભણે તેહને મંગળમાળ છે ૧૧ : માન દેવના પાટવીરે માનતુંગ ગચ્છરાજ સોહમથી પાટવી. સમેરે હુઆ શ્રી મહારાજ પઢોધર છે ૧ર છે તાસ ચરીત્ર કહું લેશથીરે સુણીએ ભવિક એક મન. ધારાપુરી ઉજેણમાંરે મેટા ભેજરાજ નામ. . ૧૩ તેહ નયરમાં વિપ્ર છેરે બાણુ, મયુર તસ નામ સગપણ સસરો જમાઈ ડેર વિદ્યાકુંભસુ ધામ છે ૧૪ છે ચૌદ વિદ્યાચાર વેદનારે શાસ્ત્ર સર્વ પ્રવીણ દીપ વિજય કવિરાજની નૃપતિ સદા ગુણલીન છે ૧૫ છે એક દીન નૃપતિ સભા વિચે બેલે વયણ વિલાસ જૈન માંહી કોઈએ હશે એ જ્ઞાન પ્રકાશ છે ૧ કે પ્રધાન શ્રાવક તીણ સમે કહે સુણે મહારાજ માનતુંગ સુરીસ૩ મુજ ગુરૂ છે ગછરાજ | ૨ | સુણી નૃપતિ તેડયા ગુરૂ કહે સુણે મહા રાય ચમત્કાર મુજ દાખવે તુમ વિદ્યા સામ્રાજય છે. ૩ છે એમ કહી એરડા માહી બેસાર્યા ત્યાં સ્વામ તાળા અડતાલીશ છે સુતે ૫ નીજ ઠામ છે ૪ ગુરૂએ તીહાં સ્મરણ કીયો શાસન દેવી માત. ચંદેસરી પ્રગટ હુઈ રવી રૂપે તેજ સાક્ષાત છે પરે રાગ ઢાળ બીજી ભરત નૃપ ભાવસુએ રૂષભ પ્રભુ સ્તવના કરએ ભક્તામર તવરાજ નમે સુરરાજને એ છે ૧. લેક તણું ઉદ્ઘઘણાએ માનું For Private And Personal Use Only Page #757 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭ જલધર ગાજ નમો સરીરાજને એ છે ૨ | જીમ જીમ કાવ્ય સુરી ભણેએ તેમ તેમ દેવ પ્રભાવ નમઃ તડ તડ તાળા ઉધડેએ જુવે પુન્ય પ્રભાવઃ નમોઃ કાવ્યાઃ અડતાલીશથી થયાંએ તાળા અડતાલીશ દૂર નમો છે ૩ સુરી ઉપાશ્રયે આવીયાએ ધન ધન શાસન વડનુર નમઃ પતિ પ્રભાતે દેખીનેએ ચમો રદય મઝાર નમે છે ૪ ! ધન્ય ધન્ય એ સુરી રાજને જૈન ધર્મ જગસાર નમઃ ભક્તામરને કાવ્ય છે એ ગભિત મંત્ર પ્રયોગ સદ્ગર જાણ કૃપા થકીએ પામે સુખ સંગ પ વીસમી પાટ પ્રભા કરુએ શ્રી માનતુંગ ગચ્છરાજ શાસને જેન દીપાવી એ સોહમ કુળની લાજ છે ૬ છે. રત્નમાલાના પાંચ બાધવની સજઝાય (રાગ – હસ્તિનાગપુર વર ભલું) રત્નવતી નયરી ભલી, તિહાં રાજા શ્રી નયસાર ૨, રાયણ માલાના રૂડાં, પાંચ બાંધવ ગુણ ભંડાર રે, “પાંચબાંધવ ગુણ ભંડાર, મહામુની વાંદતાં સુખ થાય રે, સુખ થાય સવિ દુઃખ જાય. મહા. ૫ ૧ છે ભગિની ભગિની પતિ ભણી, આવ્યા તે મિલવાને હેત રે, એક દિન ગણધર વાંદવા, પહોંટ્યા તે સયલ સમેત રે, ૫. મ છે જે છે ભવ પાછલા દ્રઢ નૃપતિના, શ્રી દેવી અગજ હાય રે, ઉદ્યાને રમવા ગયા, ચારણ મુનિ મલીયા દેય રે, ચા. મ. જે ૩ એ ધર્મ સુણ ઘેર આવતાં વીજળી વિને લહ્યા અંત રે, શુભ ધ્યાને મારી સાતે થયાં, સૌધર્મ સુરવર કત રે. સૌ. મ. ૪ તિહાંથી ઍવી તુમે નિપન્ય, સંપ્રતિ સંબંધિ સાતરે, જાતિ સ્મરણ પામીયા, નિસુની પૂરવ અવદાત રે, નિ. મ. | ૫ તન ધન જોબન જીવીત એ, ચપલા For Private And Personal Use Only Page #758 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હ૨૮ પરે ચલ ભાવ રે, તિહાં સ્થિર છનવર ધર્મ છે, ભવ જલધી તારણ વડનાવ રે, મ. ૬ તિહાં કને સંયમ આદર્યો, સવિ હુઆ આણીમન સ્નેહ રે, શમદમ સુધા સંયમી ગુણવતા મુનિવર તેલ રે, ગુ. મા. મેં ૭ | મા ખમણ અભિગ્રહ ધરી, વાંદ્યા સીમંધર સ્વામી રે, વીરે જિનવર સાથશું, મૃતધર થયા તે અભિરામ રે. યુ. મા. . ૮ છે કેવળ લહી શિવ પામશે, કરી આઠ કર્મોને અંત રે, અહોનિશ તે આરાધીયે, જ્ઞાનવિમળ મહેદયવત. જ્ઞાનવિમલ મહેદય વત. મ. કે ૯ શીયલવતીની સજઝાય (રાગ – શ્રી સ્યુલીભદ્ર મુનિગણમાં શિરદાર) શિયલવતી એ શીલવતી નાર જે, સદ્ગણવાલી બુદ્ધિત ભંડાર; શીયલથી આ જગમાં કુળ દીપાવી જે. મે ૧ નંદપુર રત્નાકર શેઠને ત્યાંય જો, અજીત શેઠની નારીએ સહાય જે; પશુ પક્ષીની ભાષા સમજે જ્ઞાનથી જે. રે શિયાળણીને શબ્દ સુ મધરાત જે, ઘડુલે લઈને ચાલી વીણ સંગાત જે સસરાજી તેના પર શંકા લાવીયા . . ૩ અજીતસેનને કીધી સર્વે વાત જે, સ્ત્રી તારી દીસે છે કુલટા જાત જે માટે તેને પીયર પંથે વળાવીએ જે, એ જ છે સસરા સાથે પીયર પળે જાય જે, નદી ઉતરી મોજડી રાખી પગમાં જે આગળ જાતાં મગનું ક્ષેત્રજ આવિયું છે. તે પ શેઠે કીધું ધાન્ય ધણીનું સાર જો, વહુ બોલી કે શેઠજી વચન તુમારે જે નવી જે ખાધું હોય તે સત્ય જાણીયે જે. ! ૬ ધનીક નગરને ઉજજડ દીલમાં ધાર જે. એક સુભટને બીકણ કહી પિકાર જે; વડની છાયા તજીને તડકે બેસીયાં જે છે / ઉજજડ ગામને For Private And Personal Use Only Page #759 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨૯ વસ્તી વાળું કીધું જે વહુનું વતન ઉધુ સસરે દીઠું જે દીલર્મા શીલવતી પર ગુસ્સે થયા છે. તે ૮ ! મામાને ઘરે ભોજન પણ નવી ખાધું જે, જંગલમાં જઈ બેઠાં ખાવા ભાથુ; કાગડા ત્યાં આવિને લાગે બેલવા. ૫ ૮ ૧ કાગની સાથે વહુએ કીધી વાત છે, પતિ વિયોગ મલ્યો છે મુજ લલાટ જે તે સુણીને શેઠ અચંબો પામીયા જે. મે ૧૦ || વહુએ શેઠને કાગની વાણી કીધી છે, વૃક્ષતલે જઈ ખેદણી ચાલું કીધી જે કુભ સેનાનાં ચાર તિહાંથી નિકલ્યાં છે. | ૧૧ શિયલવંતી એ કીધે પુર્વ વૃતાંત જે, શીયાલણીનો શબ્દ સુણી મધરાત જે લેવા ઘરેણાં ગઈતી હું ગાગર લઈ જે. ૫ ૧૨ ! કંકર આદિનાં ભયથી હે તાત જે, કીધી નદીને પાર મેં મેજડી સાથે જે ગીરે ક્ષેત્ર જે હોયતો ધાન્ય નવી મળે છે. કે ૧૩ છે સંબધી વીણ શહેરને ઉજજડ ભાળું જે, સ્નેહી જયાં તે ગામડુ વસ્તી વાળું જે સુભટને સ ધા પીઠ પર વાગીયાં જે છે ૧૪ છે કાગડો આવી સ્ત્રી ઉપર ચરકે જે, પતિતણું સુખ તેનાથી દૂર સરકે જે તેથી વૃક્ષ તજીને તડકે બેસીયાં છે. તે ૧૫ . શેકે કીધું કે મને સંતોષ છે, ક્ષમા કરો તમે મારા સઘળા દેવ જે, નિપુરમાં વહુ સાથે પાછી આવીયા જે. ! ૧૬ છે અછત સેન નૂપસંગે વિદેશ જાય , સતીએ કુલની માળા અપી ત્યાંય જે જે ફલ કરમાશે તે મુજ શીયલ જશે જે. કે ૧૭ છે મારગ જાતાં રાજા વિસ્મિત થાય જે કુલની માળા કેમ નહિ કરમાય જે, અછત બે શિયલને એ પ્રભાવ છે જે. મે ૧૮ છે કરવા પરીક્ષા રાજા ચાહે ચિત જે મેલઆ છે સતીને ત્યાં નિજ મીત્ર જે; સતીએ યુક્તિ કીધી શીયલને રક્ષવા જે. ! ૧૯ તંતુ મુકત પલંગ કર્યો તૈયાર છે, ખાડા ઉપર ગોઠવી તે વાર જે; જે આવ્યાં તે ખાડામાં કેદ થયા છે. જે ૨૦ છે For Private And Personal Use Only Page #760 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાટ રાજાએ સહુ વાત જયારે જાણી જો, સતીનુ શીયલ યુતિને વખાણી જો; હેત ગણીને વસ્ત્રાભૂષણ આપીયાં જો. ॥ ૧ ॥ ધÂાષસુરી આવ્યા નગર મેઝાર જો, સુણે દેશના પ્રીતે સકલ નરનાર જે; સતીએ પુરવ ભવની કથની સાંભળી જો, ! ૨૨ ! પ્રગટયા છે વૈરાગ્ય ઉરે તે વારો, દીક્ષા લીધી લઇ આજ્ઞા ભરથાર જો; સયમ પાલી પાંચમે સ્વર્ગે સતી ગયાં જો, ॥ ૨૩ ॥ મિસૂરિ વિજ્ઞાન છે ગુણની ખાણ જો, વાચક કસ્તૂર મુજ જીવણુની લ્હાણુ જો; યશેાભદ્ર ચારિત્ર સતીનુ વર્ણવે જો. ॥ ૨૪ || નરક દુ:ખની સજઝાય ( રાગ – સુર્ણા ચંદાજી સીમધર પરમાતમા ) - હે સુણુ ગાયમજી વીરપયપે, નરકતણા દુઃખ વારતા; પરનારીની સંગત જે કરતા, વળી પાપથી પણ નહી ડરતા, જમરાયની 'કા નિવધરતા, “હે શ્રેાતાના' નર્કના દુઃખ સાંભળતાં હૈડાં થરથરે, હે ગુણવતા વીરવાણી સાંભળીને ધમ ખજાને ભરા. ॥ ૨ ॥ લેાહની પુતળીને તપાવે છે, અતિ અગ્નિમય બનાવે છે, તસ આલિગન દેવરાવે છે, હું શ્વેતાજને. !! ૧ || પાંચશે! જેજન ઉછાળે છે, પછી પટકી ભાંય પછાડે છે, પછી તેહની દેહને ખાળે છે. હું ત્રે, ૫ ૩ ૫ શ્વાન થઈને ફરી તે કરડે છે, ઝાલી પરમાધામી મરડે છે, વલી તેહની પાછળ દોડે છે. હે !! ૪ ! મૃગલી જેમ પાસમાં પડે છે કરવત કરી તેહને કાદે છે, વલી પકડી પકડીને ભમાવે છે. હે. Àા. પા વળી તેહને શુંળીએ આરેાપે છે, કાન નાક પણ તેહના કાપે છે, વળી ભરસાડમાં તેને ભારે છે, હું, શ્રા, ના હું !! વળી For Private And Personal Use Only Page #761 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૩૧. ખાલ ઉતારી જવાલે છે, તાતા તેલમાં પણ ઘાલે છેવિઆ વિપાકે તેહને દેખાડે છે. હે. ૭ માંસને તેણે આહાર કરાવે છે, એમ નરકમાં દુઃખ ઘણાં પાવે છે. અતિ ત્રાસમાં દુઃખ ગમાવે છે. હે. ૮ વળી શરીરમાં ખાર મિલાવે છે, એમ પરમાધામ દુ:ખ દેખાડે છે, શુભવીરની વાણુથી શીતળ થાવે છે. હે તા. ૯ છે બહુબળી સજઝાય ઢાળ બાહુબળી શુકલ યાને રહ્યા સુરગિરિ સમ નંદુરે પણ અંતર માને નડયારે લઘુ બવ કેમ વદુરે છે ૧ સાખી કેમ વંદુ બધુ લહુડા ચરણ પાયે વડ વિના કેવલ કેમ જાઉં સમવસરણું આસંકડા નિજિજયા જેણે ભુજબળહી ભરત ચક્રી સમભડા બળવંત એવા માને નડીયા અવર નર કોણ બાપડા ધરા ઢાળ આવા આદિ જિલુંદ આદેશથીરે આવા બ્રાહ્મી સુંદરી હિત ભાવરે આવા બાંધવ જેણે વને તપ તપેરે તિહાં પ્રતિબોધન આવીરે ૩ છે સાખી પ્રતિબંધિવા તિહાં હેતે આવી લત્તા વિટાંયા નિરખીયા શ્રી સિહે જેવા કહ્યા માની તેહવા તિહાં પરખીયા અહે વીર ચરણ ધીરે માન કીમ વિણ જાળવે પરમ સાધન વચન બેની અથ ગર્ભિત આળવે છે ૪ For Private And Personal Use Only Page #762 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૩૨ ઢાળ ગજ થાકી હેઠા ઊતરે હવે તમે વધારીરે ગજ ચઢવું ચતુ જે હતુ રે તે તક્ષશિલા કયાં નિવારીરે પા સાખી કયાં નિવારી તક્ષ નગરી સહજથી વિગ્રહ કર્યો મમ હુ ગળિયા થઈને બળિયા વીર ઉપશમ અનુસરી અનુહાનડે ય હુવે કેવણ કોઈપણ ગજરાજ ચઢયા માન ન હુવા કેવળી બાહુબળી બેનને ઓળખી ! જ છે ઢાળ મધુર ગિરા અનુસારે કહે મુજને ગથકી ઉતરે અસંભવ એમ કેમ પ્રચારરે || 9 || સાખી એમ અસંભવ કેમ પ્રચારે ગજ આરૂઢ હું છું કિહાં ગજ તણે સ્થાનકે રહ્યા છે ગજનગર પણ નહીં હાં ગજવા તજી વનરાજ વિલસું તજી તે કિમ ચિત્ત ધરું પણ અલીક બેની તે ન જપે કોઈકે તે કારણ ખરૂં પાટા ઢાળ અરે હું માન ગજે ચઢેરે અવર નહીં ગજ કેરે મુજ વડપણ કોણ કામનુરે મુનિ પણું" એમ કેમ હેઈર છેલા સાખી અરે મુનિ પણું એમ કેમ હવે બેન વાણી મુજ ગમી ગ્રહ સબધે બધુ લહુડી હવે મેટા સયમી અહં એવી બુદ્ધિ વિરમે શ્રેણી ઉપશમ ચઢયા સવેગ રસિયો નીપટ હું માન મયગલ કામ નો ૧૦ For Private And Personal Use Only Page #763 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૩૩ ઢાળ વધુ જઈ સઘળા સાધુનેરે. ઈમ કહી પગ ભરે ઈદેરે લેકા લોક પ્રકાશથી રે ઉગે તે નાણ દિણદારે ૧૧. સાખી ઉદય હુવો નાણ દિનકર બાહુબળી પરાયએ અનુક્રમે શિવસુખ સાધ્યું શેષ કર્મ ખપાવીને શ્રી બાહુબળી પરે જેહ જગમાં માન જીપે મુનિવર કહે મેહન કવિ રૂપને તેહ સમકિત સિંદુરા ૫ ૧૨ છે શ્રી બાહબલની સજઝાય (રાગ - રાજતણા તી ભીયા) વીરાજી માને મુજ વિનતી, કહે બેન સુકોમળ વાણું રે સુણ બાહુબલી ગુણવંત તું મનન કરે, તાણ તાણ રે. પાઉધારજી તેડે તાતજી. છે ને ! ગજ ચઢિયા કેવલનવિ ઉપજે માને બહેન વચન, મુનિરાય રે, વીરાજી ગજથી ઉતરે. તાતજી કેવળ થાય રે, પાઉધારે . મે ૨ એમ ભાખે બ્રાહ્મી સુંદરી વનમાંહી જાણ વીર રે, વયણ સલુણું સાંભળી ચિત્ત ચિંતે સાહસ ધીર રે. . ૩ છે મેં તે સવિ ગજરથ સિરાવિયા, તિણ અહીં નહી ગજ કોય રે, જુઠું તે જિન બોલે નહી સહીંમાન ગયેદજ હેય રે. ૪ ઋષિ કેમલ પરિણામે કરી, પારીને કાઉસગ તામ રે જઈ વાંદુ સઘળા સાધુને, મારે છે મુકિતનું કામ રે. ૫. ! પગ ઉપાડ જેટલે, મુનિ બાહુબલી ગુણવત રે, તવ જલહલ કેવળ ઉપને, થયા અક્ષય પ્રભુતાવત. ૫ ૬ સમવસરણે શુંભ ભાવથી, જઈ વાંદ્યા શ્રી જીવરાજ રે, ઘણા પૂરવ કેવલ પાલીને, મુનિ સારે આતમ કાજ For Private And Personal Use Only Page #764 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૩૪ રે. ૭ છે અષ્ટા પદ અણસણ લો રૂષભ જીનેશ્વર સાથ રે આઠ કર્મને ખપાવીને, મુનિ મુકિત રમણ ગ્રહે હાથ રે, પાઉધારજી તેડે તાતજી. છે 2 છે અજર અમર પદ પામીયા, સુખ શાશ્વતા લીલ વિલાસરે જ્ઞાન સાગર કહે સાધુને, મુજ વંદન હાજે ખાસ. એ ૯ છે સીતાની સજઝાય (રાગ – અંજના વાત કરે છે મારી સખી.) મને કહી સંભળાવેને વાત, હજી ઘેર અંધારી છે રાત આતે ઓચિત થયે ઉત્પાત, આવું રે નતું જાણું મારા મનમાં, આવું રે તું જાણ્યું મે મારા મનમાં. ! ૧ છે મને વાત કરો ને મારા વીર, મારૂ મન નથી રહેતું ધીર, આતો કાણે ઓઢાડયા કાળા ચીર, આવું રે તું. જે ૨ છે હું તે દિવસ દેખું છું ઝાંખે, મને સુય લાગે છે ઝાંખો વોરા રથને અહિં ઊતારી રાખે. આવું રે | ૩ છે કાળા રથને કાળા રંગ, તમે આવે મારી સંગ, આ રંગમાં કોણે પાડે ભંગ. આવું. છે ક કે તમે એકલા આ મારા દેરી, મારે કોણ રાય થાશે બેલી, મને રણ રે અટવીમાં જઈ મેલી. આવું. છે ૫ એ નથી દગે મે કોઈને દીધે, નથી તીરથ વચ્ચે લુગડું ધોયું, નથી ખાટી દ્રષ્ટીથી મે જોયુ રે. આવું. છે ૬ નથી પાપ કીધુ મે મારા હાથે, નથી ધર્મ હું મારો હારી, એક પલકમાં તજી મારા નાથે પ્યારી રે. આવું. છ કે નથી ઉઘાડા મેલ્યા મેં વાળ, નથી ચઢાવી કેાઈને આળ કેમ રામે કાઢયા ઘરબાર રે. આવું. ૮ ! એને આડે ઉતર્યો છે નાગ, મારે માથે ભમે છે કાળ મારું અંતર દાજે અપાર રે આવું For Private And Personal Use Only Page #765 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ ॥ ૯ ! મારૂ મનડું હતું ને ફરતુ', મારૂ મનડુ ચિહુ દિશે ફરતું મારૂં અ’જળ વનમાં જઇ ક્રૂતું. વું. || ૧૦ || નથી અભ્યાગતને પાછા વાળ્યા નથી આત્મા મેં કાઇના બાળ્યા, નથી સાસુ નણંદને સ'તાપ્યા રે... આવુ.. ! ૧૧ ! મને વાત કરાને મારા વીર, મારૂ મન રહેતું નથી ધીરુ, મારૂં જમણું ક્રૂકે છે અ‘ગ રે, આવું ! ૧૨ !! અધાર વનમાં અધાર ઝાડી, ત્યાં કાં ભયંકર શબ્દ થાઈ ત્યાં જઈ ઉતાર્યા સીતા લમણુ રાઈ રે આવું. ૫ ૧૩ | વીરા આવડે! ક્રોધ કેમ કીધા, નથી મેાલતા શુ મુનિ વ્રત લીધા, કેમ રામે અમને દેશવટા દીધારે. ૫ ૧૪ !! પાયે લાગી સીતાની શીખ માગી, કહે મેાહન વિજય મમતા ત્યાગી, માતા તમને મેથા રામે ત્યાગી આવું રે નેતુ જા. મારા મનમાં શાલિભદ્રની સઝાય ( રાગ – પ્રથમ ગાવાળિયા તણે ભવેજી ) મહિ મ’ડળમાં વિચરતાંરે રાજમહી ઉદ્યાન શાલિભદ્રશુ પરિવર્યા ૐ, સમવસર્યા, વમાનરે શાલિભદ્ર ગાઇએ કરતાં ષિ ગુણુ ગાનરે આનદ પાએ ॥ ૧ ॥ માસ ખમણને પારણે રે વાંદીવીર જનેશ, મુનિવર વહેારણ સચ મૈં લઇ નવર આદેશરે શાલિભદ્ર ! ૨ !! વચ્છ હેરશે તુમ પારણું रे આજ માતાને હાથ નિરુણી અતિ આનદિયારે શાલિકુમાર મુનિનાથ રે શાલિભદ્ર !! ૩ !! જીનવર આવ્યા સાંભળીરે, સામૈયાને સાજ હરખે ભદ્રા માવડી રે કરે સુત વંદના કાજરે ૫૪ ! મુનીવરઈરિયા શાધતા રે આવ્યા માતાને ઘેર, રૂધિર માંસ જેણે સાષવ્યારે તપ કરી દુબળ દેહરે ॥ ૫ ॥ ઘેર આવ્યા નવી એળખ્યા નહિ વાંક્રયા ઉત્સાહ, અન્ન પાણી વર્તેર તણી રે For Private And Personal Use Only Page #766 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હ૩૬ વાત રહી મન માંહીરે વિણ વહેર્યા પાછા વજ્યારે આપણી મન સદેહ, મારગ મહિયારી મળી રે મુનિવર સને. . | ૭ નેહે તનમન ઊલસ્યારે વિકસ્યાં નયન અપાર એ એ મેહવશે વહે છે. દૂર પધર ધાર રે, ગેરસ વહેરાવી વળી રે મહિયારી તેની વાર, સંશય ધરતા આવિયારે, સમવસરણ મેઝાર. પુર્વ ભવ માતા તણે રે શાલિભ વૃત્તાંત, ચોદ સહસ અણગારમાં રે ભાણે શ્રી ભગવંત રે ! 10 | વૈભારગિરિ અણ સણ કરી રે; અનુત્તર સુરપદ વાસ મહાવિદેહમાં સિદ્ધશે રે નીજ લકર્મ સુવિસરે રે ૧૧ છે નેમનાથની સજઝાય સરસ્વતી સમરંજી પાય સતારે શિરોમણિ ગાઈશુજી નેમ ચાલ્યા ગઢ ગિરનાર રાષ્ટ્ર રાજુલ વાહે સંચર્યાજી ! ૧ મારગ વુઇયા છે મેહ ભિજાય ચરણ ચુંદડી છે ભિંજાય દખણીના ચીર સુકાવે ગુફા તજી છે ર છે દિયર દીઠું રૂપ રૂપ દેખીને ભી ગયાજી કામીની કરે શણગાર તમામે માયા ધરીજી ૩ મથુરા કરશું વાસ સંસારના સુખ ભોગવશુજી જાદવ કુળના હે નેમ ઓછી તે મતિ કેમ આદરી છે. ૪ તુમ બાંધવ મુજ કંત તેની મેટી હું લાજણીજી જુઓ વેદ વિચાર ના દિયર ભાઈ બધોજી છે ૫ છે જુએ શાસ્ત્ર મઝાર માટી ભોજાઈ મા બેનડીજીરે બુડયા બોરેજ વર્ષ પડતાને ન માતા હાથલે છે ધન ધન ઉગ્રસેનની ઢેલ ધન્યર શીયળાયરા આઈ કનને ધન ધન રૂપ વિજય ગુણ ગાથ લધિ વિજય સુખ સંપજે છે ૭ છે For Private And Personal Use Only Page #767 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નેમ રાજુલના નવભવની સજઝાય છે રાણ રાજુલ કરજેડી કહે, એ જાદવકુલ શણગાર રે વાલા મારા, ભવ રે આઠેને નેહલે, પ્રભુ મતમે વિસારી રે, વાર વારી હું જિનવર નેમજી, જે ૧ એક વિનતડી અવધાર રે વા. સુરતરૂ સરિખે સાહિબે, હું તે નિત–નિત ધરૂ દેદારે વાહ વારી ૨ પ્રથમ ભવે ધનવતિને, તું ધનનામે ભરથાર રે વા; નિશાળે જાતાં મુજને, છાને મે મોતી કેર હર રે વા; વારી છે ૩ . દીક્ષા લઈ હરખે કરી તિહાં દેવતણે અવતાર રે વા; ક્ષણ વિરહ ખમતા નથી, તિહાં પણ ધરતા પ્યારા રે વા; છે ૪ ૫ ત્રીજે ભવે વિદ્યા ધરૂં. તિહાં ચિત્રગતિ રાજકુમાર રે વાહ ભૂપની પદવી ભેગવી, હું રત્નતિ તુજ નાર રે વા; વારીe | ૫ છે મહાવ્રત પાળી સાધુના, તિહાં ચોથે ભવે સુરદાર રે વાળ આરણ્ય દેવલે કે બેઠું જણા, તિહાં સુખ વિકસ્યાં શ્રીકાર રે વા૦ વારી છે કે પાંચ ભવ અતિ શોભત, તિહાં નૃપ અપરાજિત સાર રે વાવ પ્રિતમવતી હું તાહરી થઈ પ્રભુ હૈયાનો હાર રે વાર વારી છે ૭. ગ્રહ દીક્ષા હરખે કરી, તિહાં કે ભલે સુરદાર રે, વે. માહેદ્ર દેવલે કે બેહુષ્ણ, તિહાં સુખ વિકસ્યાં વારંવાર રે વા મટા શંખરાજા ભવ સાતમે, તિહાં જસમતિ પ્રાણ આધાર રે વાર વિશ સ્થાનક તિહાં ફરસતાં, જિન પદ બાપુંસાર રે વા વારી છે ૮ આઠમે ભલે અપરાજિત, તિહાં વરસ ગયા બત્રીશ હજાર રે વા૦ આહારની ઉછા ઉપની, એ પુરવ પુન્ય પસાય વા વા છે ૧૦ | હરિવંશમાંથી ઉપની, મારી શિવાદેવી સાસુ મલ્હાર રે વાળ નવમે ભવે કયાં પરિહરે, પ્રભુ રખે લેક વ્યવહાર રે વાર વારી રે ૧૧ છે એરે સંબંધ સુણ પાછલે, તિહાં નેમજી ભણે બ્રહ્મચારીરે વાતમને ૪૭ For Private And Personal Use Only Page #768 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૩૮ તેડવા કારણે, આ સસરાજીને વારે વાહ વારી રે ૧૨ અવિચલ કીધો એણે સાહિબે રૂડે નેહલો મુકિતમાં જાય રે વાવ માની વચન રાજેમતી, ચાલિ પિયુડાની લારરે વા વારી. ૧૩ છે ધન્ય-ધન્ય જિન બાવીસમે, જેણે તારી પોતાની નાર રે વા; ધન્યધન્ય ઉગ્રસેન નંદીની, જે સતીઓ માં શિરદાર રે વાહ વારી. . ૧૪ | સંવત સત્તર ઈ કરે, તિહાં શુભલા શુભ વાર રે વા; કાન્તી વિજ્ય રાજુલના તિહાં ગુણ ગાયા શ્રી કારરે વાલા મારા વારી હું ઇનવર નેમજી પાપા અંજના સતીની સજઝાય (રાગ - મીઠા લાગ્યા છે મને, સતી શિરોમણિ અંજના સુંદરી પવન જયેની નાર રે શિયળવતી સોહામણી ૧ કે માહેન્દ્રપુરના રાજાની બેટડી રૂપગુણની ભંડાર રે ! ૨ કે ગવી પતિનું સુખ નવિ પામે દુઃખમાં દિવસ જાય રે ! ૩ એકદા રાવણ સાથે પવનજ્ય વરૂણને જીતવા જાય છે ૪ { ચક્રવાકનું રૂદન જોઈને મનમાંહિ પસ્તાય રે પ પાછો ફર્યો પ્રિયાની પાસે દીધુ રતિ સુખ ત્યાંય રે ૬ ! પ્રભાતે પાછો વળિ પવનય વૈરીને જીતવા જાય છે ૭ મે અંજના સતીને ગર્ભ રહ્યો ત્યાં સાસુજી ક્રોધે ભરાય રે ! ૮ પતી તણું મુદ્રિકા બતાવી તેયે ના સત્ય ગણાય રે ! ૯ છે સાસરે પિયરમાં કાઈ નવિ રાખે સતી અરણ્ય જાય રે ! ૧૦ પૂર્વ કર્મનું ફળ છે આ તપસી કીધું ન્યાયરે ૧૧ કે પુત્રને પ્રસવ થયો ગુફામાં રાણી રૂદન કરે ત્યાંય રે ૧૨ છે ત્યાંથી પ્રતિ સૂય વિદ્યાધર વિમાનમાં લઈ જાય રે ! ૧૩ છે મારગમાં પુત્ર પડે પર્વત પર ચુર્ણ For Private And Personal Use Only Page #769 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૩૯ શિખર કર્યો ત્યાંય રે ! ૧૪ છે સાળમાં ઉછરે છે પવન સુત હનુમાન નામ અપાય રે ! ૧૫ પવન જય ઘેર પાછા ફરતાં સતી વિના અકળાય રે ! ૧૬ પ્રિયા વિગે દુખી થઈને અશમાં બળવા જાય છે ૧૭ છે તે સુણ અંજના હનુમાન સંગે આવ્યા પ્રતિ સૂર્ય ત્યાંય રે ૧૮ છે હર્ષ થયે સહુના અંતરમાં સતી તણા ગુણ ગાય રે ૧૯ છે અંજના પવનજય દિક્ષા લઈને શિવપુર પંથે જાય રે ! ૨૦ કે હનુમાન બન્યા હા રામને કીધી સહાયરે છે ૨૧ છે તે પણ શત્રુજય જઈને મેક્ષ પામ્યા સુખદાય રે રર તપગચ્છ નાયક નેમિ સુરીશ્વર સુરી વિજ્ઞાન સહાયરે છે ૨૩ | વાચક કસતુર સુરી પસાથે યશોભદ્ર ગુણ ગાય રે . ૨૪ વૈરાગ્યની સજઝાય (રાગ ફૂલ કમળનું મહેકતુરે એ રાગ) માયા ઘેનમાં ઉંઘી રહ્યો રે જાગી ન કર્યો તપાસ કાળે આવીને હલે કર્યો હશે તવ થયોરે ઉદાસ આરે સંસાર અસાર છે હારે નથી નિત્ય રહેનાર નથી નિત્ય રહેનાર આરે સંસાર અસાર છે. ૧ છે અને તે કઈ કઈનું નહીં હારે નહીં ફેર લગાર નહિ ફેર લગાર આરે સંસાર અસાર છે . ૨ ! નાચે કુદે ઉદર બાપ રે કરે તાન ગુલતાન બિલ્લીએ આવી પકડ હારે મરણ પામે હેવાન છે ૩ છે પોપટ બેઠે પાંજરે રે કરે વિધિ ઉચ્ચાર મજારી જે આવી મળે નકકી પ્રાણ લેનાર તેત્તર બગલું બાપડું ભવિષ્ય થકી અજાણ ચાલું જાય ઉલ્લાસમાં હારે બાજ ખેંચી લે પ્રાણ છે ૫ છે હરણ ઠેકે દેડે વનમાં કરે ખેલ અપાર શીધ્ર શિકારી આવી મળે છે એચિંતુ બાણ છે કે છે ફૂર કષાય જે ઘાતકીરે બોકડા પાછળ જાય મારે ઉધે શિરે ટાંગીને હારે ત્યારે દયા વિનાશ ૭ છે For Private And Personal Use Only Page #770 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હ૪૦ એવું જાણીને તું ચેતજે રે થઈ રહેજે તૈયાર અણધાર્યું ઉઠી ચાલવું નહીં જુવે વાર કુવાર છે ૮ કે બહેત ગઈ ઘેડી રહી ભાતુ કરજેરે સાથ ન્યાય સાગર મુનિ એમ કહે છેડે સંસાર અસાર છે ? | શિખામણની સજઝાય (રાગ-ફૂલ કમળનુ મહેકતુર) ગરમાવાસમેં ચિંતવેરે હવે નહીં કરૂં પાપ જબ આયો તબ વિસા હારે કાંઈ માંડે ઘણે સંતાપ સુણ ચંચળ જીવડા તુ તે પરભવ કેમ લહી શકે રે સુણ ચંચળ છવડા + ૧ છે જે નવકાર ગણાવીએ તે નયણે નિંદ ભરાય નાટક ચેટક નિરખતાં જાયે જાયે રણ વિહાય | ર છે જે સામયિક કરાવીએ તો લાગે વાર અપાર વાતે સાથે જે મિલે તે કરે કરે પહેર બેચાર | ૩ | ઉભા કાઉસ્સગ્ન કરાવીએ તે કહે દુઃખે મેરા પાય માથે પટકી મુકીએ તે દેડ ડિયે મારગે જાય છે જ છે જે ઉપવાસ કરાવીએ તે લાગે ભૂખ અપાર લેણુ કારણ રોકીએ તે લાંધે લાંધે દે દીનચાર છે ૫ છે ધર્મને કાજે માગીએ તે એક બદામ ન દેય રાજક વૈદ્યક રેકિ લાયે ખૂણે બેસી ગણું દે છે લેભને વશ થઈ પ્રાણું રે મેળવે ઘણેરી આથ દાન સુપાત્રે દેવતાં થર થર ધ્રુજે હાથ !ા ત્રણ તત્વ આરાધીએ ને જપીએ શ્રી નવકાર ક્ષમા વિજય ગુણ આણીએ તે પહેચે પહોંચે મુક્તિ મઝાર છે ૮ ! કાયા વાડીની સજઝાય (રાગ – ચંદ્ર પ્રભુજીની ચાકરી) કાયારે વાડી કારમી સિચંતા સુકે સાડાત્રણ ક્રોડ રામાવળી ફળ ફૂલ ન મુકે છે ૧ ! કાયા માયા કારમી જેવતા જાશે For Private And Personal Use Only Page #771 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ મારગ લેજો મેાક્ષને જીવડા સુખ પાસે ॥૨॥ અરિહંત આંખે મારીયા સામાયિક ઠાણે મંત્ર નવકાર સંભારજો સમકિત શુદ્ધ જાણે ।। ૩ ।। વાડી કરેા વિરતિ તણી સનિ લેાભ નિવારા શિયળ સયમ દેશનુ એકઠા ભલી પેરૈ પાળેા ॥ ૪ ॥ પાંચ પુરૂષ દેશાવરી બેઠા ઈશુ ડાળી ફળ ફૂટીને ચેરિયાં ન કરી રખવાળી ા પ ા ઈશુ વાડી એક સુડલા સુખ પજર બેઠે બહુ જતન કરી રાખીયેા જાતે કહિં ન દીઠા ॥ ૬ ॥ ભાળપણે ભવ હારીયા મતી કાંઈ ન સંભાળી રત્ન ચિંતામણી સારીખી કોઈ ગાંઠન વાળી ॥ ૩ ॥ રત્ન તિલક સેવક કહે સુણો વનમાળી વાડ ભલી પેરે પાળજો કરજો ઢગ વાળી ઘ ૮ ॥ કાદિ ધન્નાની સજષ્ઠાય ( રાગ – ત્રિશલા નદન વંદીએરે) ચરણ કમળ નમી વીરનારે પુછે શ્રેણિરાય મુનિશ્' મન માન્યા ચૌદ સહસ મુનિ તાહરેરે તેહમાં અધિકા કુણુ હેવાય મુનિ ॥ ૧ ॥ જિન કહે અધિકા માહરેરે ધન ધન્નો અણુગાર મુનિ રિદ્ધિ છતી જેણે પરીહરીરે તરણી તજી પરિવાર મુનિ ારા સિરૂદ્ધ તણી પરે નીકળીરે પાળે ત્રત સિંહ સમાન મુની ક્રોધ લેાબ માયા તજીરે દૂર કીધેા અભિમાન ॥ ૩ ॥ મુજ હાથે સયમ ગ્રહીરે પાળે નિરતિચાર છઠ્ઠું છઠ્ઠુ આંખિલ પારણે રે લીયે નિરસ આહાર ॥ ૪ ૫ કાઇ ન વ છે માનવીરે તેવા લીધે આહાર ચાલતા હાડ ખડ ખોરે જીમ ખાખરના પાન ॥ ૫ ॥ સકર ભયુ" જેમ ક્રાયલું મૈંતિમ ધન્ના મુનિના વાન પચ સમિતિ ત્રણ ગુપ્તિસુરે રગે રમે નિશદીશ ॥ ૬ ॥ સર્વાથ સિદ્ધ સુખ પામીયારે ધન ધન્ના અણુગાર નવમે અંગે જેહનારે For Private And Personal Use Only Page #772 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિરે કહ્યું અધિકાર છે ૭ પીડિત જિન વિજ્ય તણોરે નમે તેહને વારંવાર પ્રાતઃ ઉઠીને તેમનું રે નામ લીજે સુવિચાર ૮ જંબુ સ્વામીની સજઝાય છ શ્રી સહમ પટધરજીએ હે જીનશાસન શણગાર છહે સોળ વરસને સંયમી છ ચઢતી યૌવન ધાર વૈરાગી, ધન ધન જ બુકુમાર હો પ્રાણ પ્રિયા પ્રતિબુઝવી જીવ સુકુલુણી સહિ હે ગુણવતી ગંગા જિલી આઠે સેવન દેહ ૨ | હો માતા પિતા સહુ ચિંતવે જો નદન પ્રાણ આધાર છો આંખ થકી અળગે થયો ઝહે થાશે વણ પ્રકાર છે તે ૩ છે જીહ ચડી એક પુત્ર વિયોગની જહે થાતી વરસ હજાર છો તે નાનડીઓ કિમ વિડીએ હે કિમ વિડીએ છહ કિમ જાશે જન્માર છે કે જે કહે પિયરિયા પ્રમદા તણું જો પિતાને પરિવાર હે પચસયા પ્રતિબુઝાયા હે પ્રભો પણ તેની વાર છે ... આ છે ભર જોબન ધન ભામિનિ કહે હેજે કરતીરે દેડી હે હસતાં હેજે પરિહરી છો કનક નવાણું કેડી છે તે હે સભાગી શિર સદરે છો ભવિયણ કમલ દિણંદ જી મહિના સાગર પ્રભુ સેવતાં હે નિત નવલે આણંદ આત્મા જ્ઞાનની સજઝાય (રાગ – શી કહુ ક્યની મારી) શી કહું કથની મારી વાર શી કહું કથની મારી જન્મ પહેલા મેં આપની પાસે કીધું કે કરાર અનતા જન્મના કમ મીટાવા મનુષ્ય જન્મ મેં દિલ ધારી વીર છે ૧ સંસાર વાપરાની લહેર થકી હું વિસર્યો છું આજ્ઞા તુમારી બાળપણમાં હું રહ્યું અજ્ઞાન મનુષ્ય જન્મ ગયે હારી વીર છે ર છે જોબન For Private And Personal Use Only Page #773 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪૩ વયમાં વિષય વિકારી રાચી રહ્યો દિલ ધારી ધન ન પામ્યો ધર્મ ન સાથે ધર્મને મે વિસારી છે ૩ જોત જોતામાં ઘડપણું આવ્યું શક્તિ ગઈ સહુ મારી ધન દોલતની આશાએ વળગ્યો ગયે મનુષ્ય ભવહારી વીર છે ૪ | ભરત ભૂમીમેં પંચમ કાળે નહીં કેઈ કેવળધારે સંદેશ સઘળા કોની પાસે મન મુંજાય છે મારું વીર ૫ / ઉદય રત્ન કરજોડી કહે છે ગામે શહેર મઝારી ભક્તિ વત્સલ બહુ સદાય કરીને લેજે મુજને ઉગારી વીર ૬ છે વિરાગ્યની સજઝાય (રાગ – કાનમાં કાનમારે) માનમાં માનમાં માનમાં રે જીવ માર કરીને માનમાં અંત કાળે તે સેવે મુકીને ઠરવું છે જઈ સમશાનમાં છે ! વૈભવ વિલાસી પાપ કરે છે મરી તિર્યંચ થાશે રાનમારે રાગના રંગમાં ભૂલા ભમે છે પડશે રાશીની ખાણમારે + ૨ ! જગતમાં તારું કોઈ નથી રે મન રાખેને ભગવાનમાં વૃદ્ધા અવસ્થા આવશે જ્યારે ધાકે પડશે તારા કાનમારે આવા કેક દીન જાનમાં તે કેક દીન કાણમાં મિથ્યા ફરે અભિમાનમારે કેક દીન સુખમાં તે કેક દીન દુઃખમાં સઘળા તે દીન સરખા જાણમાંરે છે ૪ | સુત્ત વિત્ત દારા પુત્રોને ભુલ્યો અંતે તારે તેને જાણુમારે આયુ અચિરને ધન ચપળ છે ફેગટ મેહ્યો તેના તાનમારે પ છે છેલ બટુક થઈ શાને ફરે છે અધિક ગુમાન નાન તાનમાંરે મુનિ કેવળ કહે સુણે સજજન સહુ ચિત્ત રાખીને પ્રભુ ધ્યાનમાંરે છે ૬ છે For Private And Personal Use Only Page #774 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરક દુઃખની સજઝાય હાંરે લાલા પાપ કર્મથી પ્રાણીયા ઉપજે નરક મેઝાર રે લાલા પરમાધામ પરસ્પર વેદના વેદના ક્ષેત્ર વિચાર રે લાલા ભવતરણ કરશું કરે છે ૧ મે હારે લાલા ત્રિહુ નરકે ત્રણ વેદના બીજા ત્રિકર્મા દેય રે લાલા સાતમીએ ક્ષેત્ર એહથી ક્ષણભર સુખ ન હાયરે લાલા ભવ છે છે હારે લાલા લાઠી લંગર કેરડા ચાબુક તણાદે પ્રહાર લાલ ઝટ પટ કર બાંધીને દેવે મુગર માર રે લાલા ભવ છે ૩ ! હરે લાલ સાકળે ઘાલી સામટા મારે તે વિવિધ પ્રકાર રે લાલા ઘેર અંધારે ઘાલીને પડીયા કરે પોકાર રે લાલા ભવ એ જ છે હારે લાલા તિરું રૌદ્ર પરિણામથી છવ ઘણું સંહાર રે લાલા વર બાંધી ઉપન્યા નરમાં પામે તે દુઃખ અપારરે લાલા ભવ છે એ છે હારે લાલા પરમાધામીએ ઘેરીયા સાંકળે ઘાલ્યા સેય રે શસ્ત્ર ઉઘાડા તે લીયે મરણ લાગ્યા તોય રે લાલા ભવ છે ૬ હારે લાલા જીવ હિંસા પાપે કરી હુવાતે નારકી જેહરે લાલા પર માધાભી તેને મારવા ઘાલે કુંભી ગેહરે લાલા છે ૭ હરિ લાલા જાતા વાડ ઝેરતા ચપલ સ્વભાવી જીવરે લાલા માથે મુગર પડતાં થકાં બહુલી પડે રીવરે લાલા ભવ ૮ છે હારે લાલા રાગ તણું રસીયા સુણી સુણ કરતાં તાનરે લાલા ધમ ક્યા નવિ સાંભળે તેહના કાપે કાનરે છે ૯ + હારે લાલા પર રમણના રૂપને વિષય વખાણે જોય રે લાલા દેવગુરૂ નિરખ્યા નહીં તેની આંખે કાઢે સોય રે ભવ ૧૦ હારે એહવું જાણુને ચેતજે એહી શિખામણ સારરે લાલા ખીમા વિજય મુનિ એમ કહે તુમે રાખો ધર્મ શું યાર રે લાલા છે ૧૧ | ખીમાં જણાને ચિતએ તે સૈય ા For Private And Personal Use Only Page #775 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪૫ અઈ મુત્તા કુમારની સજઝાય વીર જિદ વાંદને ગતમ. ગૌચરિયે સંચરિયા, પિલાસ પુર નગરમાં મુનિવર, ઘર ઘર આંગણ ફરિયા. આઘા આમ પધારો પૂજય, અમ ઘર વહોરણ વેળા આંકણું છે ૧ છે ઇણ અવસર અઈમ રમતાં, મન ગમતા મુનિ દીઠા, કંચન વરણી કાયા દેખી, મનમાં લાગ્યા મીઠા. આઘા રે ૨ | બેલે કુમાર અમીરસ વાણી, એહ કહે અભિરામે, ખરે બપોરે પાય અડવાણે, ભમવું તે કિણ કામે, ઘા ૩ મે સાંભળ રાજકુમાર સિભાગી, શુદ્ધ ગપણ કીજે નિદુષણને નિરતિચારી. ભાવે ભિક્ષા લેજે, આઘા ૪ આ આજ અમારે મંદિર, કહેશો તે વિધ કરશું. જે જોઈએ તે જુગતે કરીને, ભાવે ભિક્ષા ધરશું. આઘા છે પ છે એમ કહી ઘર તેડી ચાલ્યા, આવ્યા મન આણદે. અઈમુત્તાશું ગૌતમ દેખી, શ્રી દેવી પય વધે, આવા ૬ આજ અમારે રત્ન ચિંતામણી, મેહ અમીરસ વૃઠયા. કે અમ આંગણ સુરતરું ફળિયા, અમ પર ગૌતમ તુઠયા, એ છો રે બાલુડા બહુ બુદ્ધિવતા, ગૌતમ ગણધર આવ્યા થાળ ભરીને મીઠા મેદક, ભાવ સહિત વડારાવ્યા. આઘો છે ૮ છે પાય પ્રણમી અઈમુ પુછે, કિહાં વસે કિરપાળ વિર સમીપે વસીયે સુણીને, સાથે ચાલ્યા સુકુમાર, આઘા છે. ૯ મે કુમર કહે એહ ભાજન આપે. ભાર ઘણે તુમ પાસે, ગૌતમ કહે અમે એહ ન દઈએ, ચારિત્ર લે પ્રભુ પાસે, આઘા છે ૧૦ છે ચારિત્ર લેઈશ પ્રભુ પાસે, ઝોળી દયે મુંજ હાથે, ગૌતમ પુછે અનુમતિ કેહની માએ મેકલ્યા અમ સાથે આઘા રે ૧૧ છે વર વાંદી જિન વાણી સુણીને, આવ્યા ઘર ઉલ્લાસ, અનુમતિ આપે માતા મુજને, દિક્ષા લેઉ પ્રભુ પાસે આઘા ૧૨ કે શ્રી દેવી કહે સુણ નાનડિયા, સંયમની For Private And Personal Use Only Page #776 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શી વાતે શું જાણે તું બાળપણામાં, આગમના અવદા, આઘા ! ૧૩ વિનય કરીને માત પિતાને, કુમાર કહે કુળ ભાણું જે જાણું તે હું નવિ જાણું, નવિ જાણું તે જાણું, આઘા ૧૪ એક દિવસનું રાજય કરીને, માય મોરથ પુરે, દિક્ષા લીધી વીરજીની પાસે, દુર્ગતિ કરવા દૂર, આઘા છે ૧૫ કે સ્થવિર સાથે સ્વડિલે પત્યા, નીર વહત દીઠે પાળ બાંધીને પડઘો મહેલ, કૌતક લાગે મીઠ, આઘા નકા નાનું સરોવર નાનું ભાજન, નાવ કર્યું અઈમ, રઢિયાળી રમત દેખીને, બાળક્રિડા કરી રમતે, આઘા ! ૧૭ ! મધુરે વચને મુનિસર બોલ્યા, નાવ તરતી જોઈ, રમતા દેખી ઋષિસર બોલે, હિંસા જીવની હોઈ, આઘા છે ૧૮ છે બોલાવી કહે મુનિ બાળકને, એ આપણ નવિ છાજે છકાય જીવ વિરાધના કરતાં, દુગતિ ફળ લીજે, આઘા છે ૧૯ ૫ લાજ ઘણી મનમાં હે ઉપની, સમવસરણ બિચ આયા, ઈરિયાવહી તિહાં પડિકકમતાં, ધ્યાન શુકલ મન ધ્યાયા, આઘા છે ૨૦ સ્થવિર જઈ ભગવતને પુછે, ભવ કેટલા હવે કરશે, ચરમ શરીરી છે અઈમુત્તો, ઈણ ભવ મુગતિ વરશે, આધા. ૨૧ છે આચાર શુદ્ધ મને પાળી, અંગ અગ્યાર મુખ કીધા, ગુણ રત્ન સંવત્સર તપ કીધે, અંતગડ કેવળી સિદ્ધયાં, આઘા છે ૨૨ છે. અંતગડ ભગવતિ મળે, એહ @ો અધિકાર, રત્નસાગર કહે તે મુનિ વદુ, અઈમુ અણગાર, આઘા ૫ ૨૩ | કળાવતીની સજઝાય (શી કહું કથની મારી રૂજ) એ રાગ એને લીલાવતી તમને હું વિનવું, સ્વામીની સેવા કરજો પતિપરમેશ્વર આપણુ છે બેની, જાજા કરજે જતન છે બેન For Private And Personal Use Only Page #777 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪૭ કર્મ કરે તેવું. એ ૧ સત્યપણાથી સવળું બેલી, અવળું સમજ્યા સ્વામી, વાંક નથી એમાં કશે સ્વામીને, લખ્યા લેખ લલાટે, હે બેન. ૨ પરણીને આવી ત્યારથી પ્રેમમાં નથી રાખી ખામી, હા બેન. ૩ હું જાવું છું વનને વિષે હવે, જાજા પ્રણામ છે તમને, સર્વ બેનની ક્ષમા માગુ છું, મારે જાવું છે વન મેજાર. હે બેન. છે ક કે પ્રભુ પ્રતાપે સંતાન દીધું, કમેં કેવું કીધું, ભર જગલમાં જન્મજ દેશું, હે પ્રભુ શરણ તુમારૂં, બેન.પા કાળો રથને કાળે મારે કાળા બળદ કાળા વસ્ત્ર, ગળીના ચાંદલા કીધાં કપાળ, ત્યાંથી તે ચાલ્યા જાય, હે બેન. ૫ ૬ છે ચાલતા ચાલતા અટવીરે આવી, ભર જંગલ ઘેર વન, ત્યારે સતીજીને હેઠા ઉતાય, આંખે આંસુની ધાર હે બેન. . ૭સુભટે સંભળાવ્યું બેન કળાવતી, રાજાને હુકમ એ, કેતા મારી કાયા કંપે છે. બેરખાં કાપી આપે, હે બેન. ૮ રેતા રોતા રે સતીજી બેલ્યા, બરખડાં કાપી ને, બરખડાં કાપીને, સ્વામીને કહેજો, પાળી છે આજ્ઞા તુમારી હે બેન. ! ૯ છે બરખડાં કાપ્યા ત્યારથી તે, સતીને દુઃખજ થાય અફસોસ કરતા મૂછ રે આવી, સારવાર નથી કઈ પાસે, હે બેન. ૧૦ મે સવા નવ માસે પુત્ર જન, ચંદ્ર સુરજ દેય બે સ્થભે, ભર જંગલમાં જન્મજ દીધે, હે પ્રભુ શરણ તુમાર હે બેન. ! ૧૧ છે દેવલોક માંહિ દેવ સિહાસન ચલાયમાન થાય, દેવે વિચાર્યું સતી દુઃખી છે, જાવ દેવ દેવી સહાયે હે બેન. ૧૨ દેવદેવી આવી નમન કરે છે, સતીને દુઃખી જાય, બાળક લીધું દેવીએ હાથમાં, સતીને તેડી જાય છે બેન. ! ૧૩ છે સાવ સેનાને મહેલ બનાવ્યા, ફરતાં બેઠા દે, સતી આજ્ઞા વિના કેઈ ન આવે, એ શિયળને પ્રભાવ હે બેન. ૧૪. સાવ સેનાની માચીએ બેસીને, બાળકને ધવરાવે, બાળક ધવરાવતાં અફસેસ કરતાં, For Private And Personal Use Only Page #778 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હ૪૮ સ્વામી હશે સુખી કે દુ:ખી હો બેન. ! ૧૫ નિમિત્તને વેષે દેવ પધાર્યા, આવ્યા છે રાજ દુવારે. રાજાને આવી પ્રણામ કરીયા, બેઠા છે રાજન પાસે હો બેન. | ૧૬ એ નિમિત્તજી બેલ્યા અરે રાજનજી, કેમ ઉદાસ દેખાઓ રાજનછ બેલ્યા સાંભળી નિમિત્તજી, કળાવતીની નીચ બુદ્ધિ જાણી, હે બેન. છે ૧૭ છે બેરખડાં પહેર્યા ત્યારે મેં પુછયું, કહે રાણીજી આ કયાંથી ત્યારે તેણે ઉત્તર આયે, મારે મન વસે તેણે એકલાવ્યા હે બેન. ! ૧૮ છે મારાથી મળીએ કેણ વસે છે, એવું જાણું કાઢયા વનવાસે બરખડાં કાપીને ભંડાર મૂક્યાં, તે તમને દેખાડું હે બેન. મે ૧૯ બરખડાં જોઈને નિમિત્ત બોલ્યાં, ભુંડું થયું તે રાજન, રાજન જય વિજ્ય બે બાંધવ તેહના, શ્રીમત અવસરે મેકલાવ્યાં છે બેન. | ૨૦ છે નામ છાપેલું જુવો રાજનજી, વગર વિચાર્યું કર્યું કામ એટલું સાંભળતા મૂચ્છ રે આવી, સેવકે છે તેની પાસે, હે બેન. ! ૨૧ મૂર્છા ઉતરતાં રાજનજી બોલ્યા, શું કરું નિમિત્તજી આજ, ભર જંગલમા શું રે થયું હશે, વગર વિચાર્યું કયુ કાજ હે બેન. | ૨૨ મે જાવ જાવ સેવકે સતીની શોધમાં, ચોતરફ ફરી આ, જે કોઈ સતીને શેધીને લાવે, તેને મેં માગ્યાં આપું દાન હે બેન. ૨૩ છે નિમિત્તને રાજન ત્યાંથીરે ચાલ્યાં, આવ્યાં છે વન મોજાર, ચાલતાં ચાલતાં અટવીરે આવી, દેવતાઈ મહેલ ત્યાં દીઠે હે બેન. ૧ ૨૪ો સામે કલાવતી ગોખમાં બેઠી, ખોળામાં પુત્ર છે તેની પાસે, છેટેથી આવતા રાજનજી જોયાં, હર્ષને નથી રહ્યો પાર હે બેન. એ ૨૫ છે. પાસે આવીને પ્રણામ કરીયાં, આંખે આંસુડાની ધાર, પુત્રને દીધો સ્વામીના હાથમાં, હર્ષને નથી રહ્યો પાર હે બેન. છે ૨૬ ! એહવે સમયે મુનિ વનમાં પધાર્યા, પુછે બરખડાની વાત, કહેને મુનિ મેં શા પાપ કર્યા હશે. તે કર્મ ઉદય For Private And Personal Use Only Page #779 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Exe આવ્યાં જ, હા એન. ॥ ૨૭ ! તુરે હતી ખાઈ રાજાની કુવરી એ હતા સુડલાને જીવ તેરે ખાય એની પાંખા છેદાવી, તે કમ' ઉદય આવ્યા આજ, હે! એન. !! ૨૮ !! તમે તમારી વસ્તુ સભાળા, અમે લઈશું. સંયમ ભાર, દીક્ષા લીધી શ્રી મહાવીરજી પાસે, પહેાંચ્યા છે મુકિત માજાર, હે! એન. ॥ ૨૯ ૫ સુમતિ વિજય કહે શીયળ પ્રભાવે, દુઃખી તે સુખી થાય, સજનેને નમન કર, હું, તેથી ઉતરશુ. ભવ પાર, હે! એન. !! ૩૦ ॥ ૫ ચંદ્રાવતીની સજઝાય ॥ ( ટાલે મલો સવી હરીણીનાર – એ દેશી ) જસ મુખ સેહે સરસ્વતી માય, પ્રણમી વીર જિનેશ્વર પાય; સાચુંસહુ સુણજો એહ, મ`ત્ર – 'ત્રતત્રાદિક તેહ. ॥ ૧ ॥ વૈધક પેાલીક કુટી ક્રમ', મુખથી ન કહ્રીએ એહના મમ”, અનરથ ઉપજે તેહથી ઘણાં, જેમ એહુથી મુવા પાંચે જણા. ॥ ૨ ॥ કુ`ડલ પુર ખત્રી એકઠામ, ભીમસેન છે તેહનું નામ; નારી તેહની ચંદ્રાવતી, દેષ ન દીસે તેહમાં રતી. ॥ ૩ ॥ ચંદ્રાવતી મુકી ઘરખાર, એક દિવસ તે થયા અસવાર; ચાહ્યા ચતુર તે કાક્રમેાજાર, ચદ્રાવતી તે કરે વિચાર. ॥ ૪॥ એક મને જે કિજે ધર્મ, તેા નિકાચિત છુટે જે કર્યું; ધર પાસે તિહાં મુનિવર રહે, ચદ્રાવતીને ધર્મ જ કહે. ા પ ા પ્રતિએની કીધી શ્રાવિકા, થઈ તે જીન શાસન ભાવિકા; વહેારવા આવ્યા તેહ મુનિરાય. ચંદ્રાવતી તે પ્રભુમી પાય. ॥ ૬ ॥ નયણે નીર ઝરે તે ઘણું, દુઃખ દેખી દિલ દુભાવે આપણુ, દિવસ પીયુ ચાહ્યે થયા, ખર્ચી બીજી નીમેલી ગયા. ૫ છ !! દીન વચન તેનું તે સુછ્યુ દુઃખ થયુ. તે મુનિવરને હ્યુ', જોષ જોઈને કર્યાં વિચાર, દિવસ સાતમે આવે ભરતાર. ઘણા For Private And Personal Use Only Page #780 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ ! ૮ !! જોષ જોતે મુનિવર ભણ્યા, કહેલ દિવસે ક તજ મલ્યા, ત્યારે ખુશી થયુ ચદ્રાવતીનું મન, તેણે રાંધ્યુ સુંદર અન્ન. । ૯ ।। પ્રથમ પ્રડિલાભ્યા મુનિરાજ, નિમિત કરી સારામુજ કામ, ભીમસેન મનલટકે મેલ્યા, એ પાખડી એહતે મળ્યા. ॥ ૧૦ ૫ એહને એહવુ' આપ્યુ અન્ન, જે એ એહુને એકજ મન્ન, ખડગ કાઢીને મારવા ધસ્યા, દેખી મુનિવર મનમાં હસ્યા. ૫ ૧૧ || નારી કહે નવી કીજે રાખ, ઈંણું પ્રકાસ્યા તાહર જોષ, તે માટે મેં આપ્યુ અન્ન, સુણી વચન તુમ્હે વાળા મા, ૫ ૧૨ I! જીવ દ્વેષ મુનિવર તત્કાળ, આ ઘેાડી સ્યુઅે જણુરો બાળ, જોષ જોઇને કહે તત્કાળ, તે બેઉને ઉપજશે કાળ; ૫ ૧૩ ૫ જોષ જોઇને મુનિવર ભણ્યા, ઉદર વર્ષે રચા ઘેાડી તણા; ધાળા પગલે રાતુ અંગ, લીલવટ ટીલુ છે તર’ગ; U ૧૪ !! સૂણી વાત તેણે તત્કાળ, ઉદર વધેરી કાઢયા બાળ; અનરથ દેખીને ચંદ્રાવતી, વિષખાઇ મુઇ મહાસતી ।। ૧૫ ।। ભીમસેન મને પડીયેા ફાળ, આપે હુતે કરીયા કાળ; ત્યાચારે હુઈ જે કાળે, દુઃખ કરવા લાગ્યા તે ટાણે. ૫ ૧૬ ા હૈહું મે શું કીધું કાજ, અનરથ ચારે કીધાં આજ અન્નપાણી મુનિવર પરિહરી, કાળ àિા નિશ્ચલ મન કરી. ।। ૧૭ ૫ એહવા દેષ ક્યા છે ણા, માત્રયંત્ર તત્રાદિક તણા; મુકે ન માયા-મમતામેાહ, ચારિત્ર નહિં ચઢાવે સાહ, ૫ ૧૮ ૫ જેમાં દેષ ન હેાય રતી, તે કા મુજને શુદ્ધ પતી; ઈ! અવસર સહુકા મુનિવર ભણે, દેષ રહિત તે શિવપુરવરે ॥ ૧૯ ૫ વાધીક નામે વડા રૂષિ હુવા, ચદ્રપદ્યોતે નિમિત્ત કહ્યો; કુલ વાલુચા નિમિત્ત જે ભણે, થુભ પાડી લિધિ દુ′તિ ગણે ૫ ૨૦ ! તપ ગુચ્છ પતી શ્રી હીર સૂરિદ, પટ્ટોધર વિજય સેન સુરિદ હરખ્યા પડિંત તે વરશિષ્ય, હરખ વિજય ભજો જગદીશ. ॥ ૨૧ !! For Private And Personal Use Only Page #781 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મયરેખાની સજઝાય (રાગ – નંદકે લાલા.) નયર સુદર્શન મણીરથ રાજા, યુગ બાહુ યુવરાજાજી, મયણરેહા યુગબાહુની ઘરણી, શીલતણા ગુણ તાજાળ. છે ને ! મણિરથ મોહ્યો તેહને રૂપે, બંધવ કીધો ઘાતજ, મયણરેહાએ તે નીઝામ્ય, સુર સુખ લહ્યો વિખ્યાત છે. મારા ચંદ્ર જસા અંગજ ઘર છેડી, ગર્ભવતીજી, શોલવતીજી એકલડી પરદેશે પ્રશો , સુંદર સુત સરપતેિજી. ૩ | જલહાથીએ ગગન ઉડાડી, વિદ્યાધર લોયે તેનેજી, કામ વયણ ભાંખ્યા પણ ન છલી, છમ મંદીર ગિરિપવનેજી. છે આશ્વાસી નંદીસર દ્વીપે, શાશ્વત તીર્થ ભેટેજી, તિહાં જ્ઞાન મુનિ અને નિજપતિ સુર દેખી દુઃખ સવી મેટેજી. ૫ મે પૂરવ ભવ સુણીને સુતને, સવિ સંબંધ જણાવ્યો, મિથિલાપુરી પતિ પમરથ રાજા, અ અપહર્યો આવ્યા છે. એ ૬ પુષ્પમાલને તે સુત આયે, નમિ ઠવ્યું સ નામજી, તે મુનિ જનક છે વિદ્યાધરને, તસ વચને ગત કામ, . ૭ મયણ રેહા એમ શીલ અખંડીત, થઈ સાહુનું આપેછ, મણિરથને સપ ડ ગયે નરકે, અંજસા નૃપ થાય છે. એ ૮ છે રાજા પદમરથે પણ નમિને, રાજ દેઈ લીયે દીક્ષાજી, કેવળ પામી મુગતે પહત્યા, ગ્રહી સલ્લુરૂની શીક્ષા. છે ૯ કે નમિરાયને હાથી, ચંદ્રકશા પુરી જાયે, તેહ નિમિત્તે નમિ ચંદ્રસાને, યુધ સબલ તે થાય છે. એ ૧૦ સાધવી યુધ નિવારણ કાજે, બંધવ ચરિત્ર જણાવેજી, નમિને રાજ્ય દેઇને ચંદ્રસ, ગ્રહી સંયમ શીવજોયે. કે ૧૧ મિરાય પણ દાહજવર રેગે, વલય શબ્દથી બુઝ”, ઇ પરિ પણ નહી ચલીયે કર્મ નૃપતિશું જુઝ . મે ૧૨ ઉત્તરા ધ્યયને પ્રત્યેક બુધના, વિસ્તારે સંબધજી, મયણ રેહા પણ શીવ સુખ પામી, જ્ઞાનવિમલ અનુબધેજી, ૧૩ For Private And Personal Use Only Page #782 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર ચંદન બાળાની સજઝાય ઢાળ ૧ / અરણિક મુનિવર ચાલ્યા ગોચરી છે એ દેશી છે. શ્રી સરસ્વતીને રે પાય પ્રણમી કરી, થશે ચંદનબાલા જી; જેણે વીર રે અભિગ્રહ પૂરિયો, લાધી મંગલ માલા છે. છે ૧ દાન ઉલટ ધરી ભવિયણ દીજિયે, જેમ લહિયે જગ માને છે; સ્વર્ગતણું સુખ સહેજે પામી, નાસે દુર્ગતિ સ્થાને છે. દાન ! ૨ નયરી કોસંબી રે રાજ્ય કરે નિહાં, નામે સંતાનિક જાણું ; મૃગાવતી રાણું રે સહિયર તેહની, નંદી નામે વખાણું છે. દાનn ૩ મે શેઠ ધના રે તિણ નગરી વસે, ધનવંતમાં શિર દાર છ મુલાના રે ગૃહિણી જાણિયે, રૂપે રતિ અવતારો . દાન) ૪ એણે અવસર શ્રા વીરજિનેશ્વરૂ, કરતા ઉગ્ર વિહારે જી; પિષવદ પડવે ૨ અભિગ્રહ મન ધરી, આવ્યા તિણ પુર સારો છે. દાન આપી રાજસુતા હોયે મસ્તક શુર કરી, કીધા ત્રણ ઉપવસો છે; પગમાં બેડી રે રોતી દુ:ખ ભરી, રહેતી પરઘરવાસ છે. દાન છે ૬ ખરે રે બાર બેઠી ઉબર, એક પગ બાહિર એક માંહેછે; સુપડાને ખૂણે રે અડદના બાકુલા, મુઝને આપે ઉત્સાહ છે. દાન ! છ છે એવું ધારી રે મનમાંહે પ્રભુ, ફરતા આહારને કાજેજી; એક દિન આવ્યા રે નદીને ઘર, ઈર્ષા સમિતિ વિરાજે છે. દાન છે ૮ કે તવ સા દેખરે મન હર્ષિત થઈ, મોદક લેઈ સારો વહેરાવે પણ પ્રભુજી નવિ લીયે, ફરિ ગયા તેણુ વાર જી. દાન ! ૯ ! નદી જઈને રે સહિયરને કહે, વીર જિનેસર આવ્યા છે; ભિક્ષાકાજે રે પણ લેતા નથી, મનમાં અભિગ્રહ લાવ્યા છે. દાન છે. ૧૦ છે તેહનાં વયણ સુણી નિજ નયરમાં, ઘણા રે ઉપાય કરાવે છે; એક નારી તિહાં મોદક લેઈ કરી, એક જણ ગીતજ ગાવે છે. દાન છે ૧૧ છે એક For Private And Personal Use Only Page #783 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર નારી ચુંગાર સોહામણા. એક જણ બાલક લેઈ છે; એક જણી મુકે રે વેણીજ મેકલી, નાટક એક કરઈ છે. દાન ! ૧૨ છે એણિપરે રામા રે રમણી રંગ ભરી, આણું હર્ષ અપાર છે; વહેરાવે બહુ ભાવ ભક્તિ કરી, તેય ન લીયે આહારો છે. દાનવ છે ૧૩ છે ધન્ય ધન્ય પ્રભુજી વીર જિનેરૂ, તુમ ગુણનો નહિ પામે છે; દુકકર પરિસહ ચિત્તમાં આદર્યો, એ અભિગ્રહ સારો છે. દાન એ ૧૪ છે એણપરે ફિરતાં રે પાંચ માસ થયા. ઉપર દિન પચવીસે જી; અભિગ્રહ સરિ રે ગ મલે નહીં, વિચરે શ્રી જગદીશો છે. દાનવ છે ૧પ છે છે ઢાલ બીજી || નમે નમે મનક મહામુનિ છે એ દેશી છે તેણે અવસર તિહાં જાણિયે, રાય સંતાનિક આવ્યા રે ચંપાનગરી ઉપર, સેના ચતુરંગી દલ લાવ્યો રે, તેણે અવસર તિહાં જાણિયે, એ કહ્યું છે દધિવાહન નબલે થયો, સેના સઘલી નાડી રે, ધારણ ધુઆ વસુમતી, બાંદ પડયા થઈ માઠી રે. તે ર છે મારગમાં જાતાં થકા, સુભટને પુછે રાણી રે, શું કરશે અને તમે કરશું ગૃહિણી ગુણખાણું રે. તે ૩ છે તે વચન શ્રવણે સુણ, સતીય શિરોમણી તામ રે; તતક્ષણ પ્રાણ તજ્યાં સહી, જે જે કર્મનાં કામ રે. તે જ વસુમતી કુમારી લેઈ કરી, આવ્યો નિજઘર માંહી રે; કેપ કરી ધરણી તિહાં, દેખી કુમારી ઉત્સાહી રે. તo પ . પ્રાત સમય ગયે વેચવા, કુમરીને નિરધાર રે, વેશ્યા પુછે મૂલ્ય હતું. તે કહે શતપચ દિનારો છે. તે છે કે હવે તિહાંકણે આવિયે; શેઠ ધના નામ રે, કહે કુમારી લેશું ४८ For Private And Personal Use Only Page #784 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ અમે, ખાસા આપશુ. દામ રે. તે ! છ ા શેફ વેશ્યા ઝગડે તિહાં માંહે માંહે વિવાદા રે; ચક્રેસરી સાનિધ્ય કરી, વેશ્યા ઉતાર્યા નાદા રે. ૫ ૮ ૫ વૈશ્યાથી મૂકાવીને, શેઠ તેડી ઘરે આવે રે; મનમાં અતિ હર્ષિત થા, પુત્રી કહીને ખેલાવે રે. તે I & II કુમરી રૂપે રૂઅડી, શેઠ તણું મન માહે રે; અભિનવ જાણે સરસ્વતી, કલા ચેાશ સાહે હૈ, તે !! ૧૦ ॥ કામ કાજ ઘરનાં કરે, ખેલે અમૃત વાણી રે; ચંદનબાળા તેહતુ નામ દીધું ગુણુ જાણી રે. તે॰ ।। ૧૧ । ચંદનબાળા ઇક દિને, શેઠ તણા પગ ધાવે રે; વેણી ઉપાડી શેઠજી, મૂલા બેડી જોવે ૨ે, તે ! ૧૨ । તે દેખીને ચિંતવે, મૂલા મન શું દેહ રે; શેઠજી રૂપે માહિયા, કરશે ગૃહિણી એહ રે, તે ॥ ૧૩ ના મનમાં ક્રોધ કરી ઘા, નાંથીને તેડાવી રે; મસ્તક ભદ્ર કરાવીયુ', પગમાં બેડી જડાવી રૂ. તે ! ૧૪ ૫ એરડામાંહિ ઘાલીને, તાળુ દૈઈને જાવે રે, મૂલા મન હર્ષિત થઈ, ખીજે દીન શેઠે આવે રે, તે ! ૧૫ ૫ શેઠે પુછે કુમરી કિહાં, ઘરણીને તિણુ કાલે રે, તે કહે હુ' ાણુ નહી, એમ તે ઉત્તર આલે રે. તે ! ૧૬ ! એમ કરતાં દિન ત્રણ થયા, તાહિ ન જાણે વાત રે; પાડેાશણુ એક ડેાકરી, સઘલી કહી તેણે વાત રે, તે ॥ ૧૭ || કાઢી બાર ઉઘાડીને, ઉંબરા વચ્ચે ખેસારી રે. આપ્યા અડદના બાકુલા, સૂપડામાંહે તિણુ વારી રે, તે ૫ ૧૮ ૫ શેઠ લુહાર તેમણુ ગયા, કુવરી ભાવના ભાવે રે; ઈચ્છુ અવસર વહેારાવિષે, જો કાઇ સાધુજી આવે રે, તે ૫ ૧૯ !! ઈતિ ॥ ઢાલ ત્રીજી ॥ એડલે ભાર ઘણા છે રાજ, વાતાં કેમ કરે છે। એ દેશી, ઈશુ અવસર શ્રીવીર જિનેસર, જંગમ સુરતર આયા રે; For Private And Personal Use Only Page #785 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપપ અતિભાવે તે ચંદનબાળા, વાંદે જિન સુખદાયા, ૧ છે આઘા આમ પધારે પૂજય, અમ ઘર વહેરણ વેલા. એ આંકણું, આજ અકાલે આ મહા, મેહ અમી રસ વઠા રે; કર્મતણું ભય સર્વ નાઠા, અમને જિનવર તૂઠા; આઘા આમ પધારો વીર, મુઝને પાવન કીજે. ૨ એમ કહીને અડદના બાકુલા, જિનજીને વહેરાવે રે; યોગ્ય જાણીને પ્રભુજી વહોરે, અભિગ્રહ પુરણ થા. આઘા છે ૩ બેડી ટલીને ઝાંઝર હુઆ, મસ્તક વેણુ રૂડી રે, દેવ કરે તિહાં વૃષ્ટિ સેવનની, સાડી બાર કેડી. આઘા રે ૪ કે વાત નગરમા સઘળે વ્યાપી, ધન લેવા ગ્રુપ આવે રે, મુળાને પણ ખબર થઈ છે, તે પણ તિહાં કને જાવે, આઘા છે પ ! શાસનદેવી સાન્નિધ્ય કરવા, બોલે અમૃત વાણી રે; ચંદનબાળાનું છે એ ધન, સાંભલ ગુણમણિ ખાણ. આવા છે ૬ ચંદનબાળા સંયમ લેશે, તવ એ ધન ખરચાશે રે, રાજાને એણિ પરે સમજાવે. મનમાં ધરી ઉલ્લાસે; આઘા છે ૭ | શેઠ ધનાવહ કુમરી તેડી, ધન લેઈ ઘર આવે રે, સુખે સમાધે તિહાં કને રહેતાં મનમાં હર્ષ ન માને. આઘાટ છે ૮ હવે તિણ કાળે વીર જિર્ણદજી, હુઆ કેવલ નાણું રે; ચંદનબાળા વાત સુણીને, હિયડામાં હરખાણું. આઘા છે ૯ | વીરકને જઈ દીક્ષા લીધી, તતક્ષણ કમ ખપાવ્યાં રે ચંદનબાળા ગુણહ વિશાલા, શિવમંદિર સીધાવ્યાં. આઘા - ૧૦ એહવું જાણી રૂડા પણી, કરજો શિયલ જજ રે, શિયલ થકી શિવ સંપદ લહીયે, શિયલે રૂપરતન. આઘા છે ૧૬ મે નયન વસુ સંયમને ભેદે સંવત (૧૭૨૮) સુરત મઝારે વદિ અષાઠ તણ છઠ્ઠા દિવસે ગુણ ગાયા રવિવારે. આધo | ૧૨ ! શ્રી વિદ્યાસાગર સુરિ શિરોમણિ, અચલગચ્છ સહાય રે મહિયલ મહિમા અધિક બિરાજે, દિન દિન તેજ સવાયા. આઘાટ For Private And Personal Use Only Page #786 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir su ॥ ૧૩ ॥ વાચક સહજ સુંદરના સેવક, હું ધરી ચિત્ત આણી ૐ; શીલ ભલી પરે પાળા ભવિય, કહે નિત્યલાભ એ વાણી. આધા૦ | ૧૪ રા શાલીભદ્રની સજઝાય. ( રાગ ) ઘારણી મનાવે૨ે મેધ કુમારને ) શાલીભદ્ર મહા શિવરમણી રસેરે કામણુગારી । નારી રે ચિતડુ ચાયુ` એણે ધુતારીએરે તેણે મેલી માય વસારીરે ॥ ૧ ॥ એકદિન પુછે શાલીભદ્ર સાધુજીરે ભાખા ભગવાન આજરે પારણું હશુ Ø કાને ધરેરે ખેલ્યા વીરજીનરાજરે !!!! થાશે તુમ માતા હાથે પારણુ રે સાંભળી શાલીભદ્ર ધનરે વહેારવા પહેાંચ્યા ભદ્રા આંગણેરે તપે કરી દુબળતનરે ॥ ૩ ॥ આંગણે આવ્યા માતા એ નવ ઓળખ્યા રે વળીયા તે પાછા અણુગારરે હી વહેારાયુ' પુરવ ભવની માવડીરે મનધરી હર્ષોં અપારરે ॥ ૪ ॥ વીરજીન વચનને તે તેની સુણીરે મનમાં ધરી વૈરાગ્ય ૨ વૈભારગિરીપર અણુસણુ કર્યુ રે યાદેપગમન સારરે ! પ ાઈમ સુણી ભદ્રા મોવડીરે વળી છે બત્રીસ નારરે આવ્યાં છઠ્ઠાં તે મુનિવર પોઢીયારે વિનવે રૂ અતિશય સભારર !! ૬ ।। ભદ્રા કહે પુત્ર તુ મારારે Rsિાંતે સુખ વિસ્તારરે શ્રેણીક ઘેર આવ્યા નવ જાણીયારે કાંઈ કરે કષ્ટ અપારરે ! છ !! ભદ્રા કહે છે પુત્ર સેહામારે તુ મુજ જીવન આધારરે મેં પાપીણીએ સુત વિ. એળખ્યારે સુઝતા નિવ દીધા આહાર રે ૫ ૮ ! એકવાર સામુ જોને વાલહારે પુરા અમારી હે। આશરે અવગુણુ પાંખે કાંઈ વિસારીયારે તુમવિષ્ણુ ઘડીય છમાસરે ઇમ ઝરતી ભદ્રામાવડીરે અંતે ઉશ્ પરિવાર For Private And Personal Use Only Page #787 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫૭ દુઃખ ભર વદી બેઉ સાધુનેરે આવ્યા નગર માઝારરે ! ૧૦ ॥ સર્વ શિÛ મહાસુખ ભાગવીરે શાલીભદ્ર દેય સાધરે મુની મેઘરાજ સ્તવે ગુણ તેહનારે પામ્યા સુખ અપારરે । ૧૧ ।। વૈરાગ્યની સઝાય ( રાગ કુલ કમળનું મહેકતુરે ) સસાર ધૂમાડા નાં બાચકારે, જાતા નહિ લાગે વર. રંગ પતિગયુ ઉડી જસે. સ્વપ્નું. થાસે સ`સાર, હું તે ધર્માં રસ કીજીયે ॥ ૧ ॥ કઠિન મેાહ છે કાળનીરૈ, મરણ માટે માન કાઈક રાજાને કા રાય! છેાડી ચાલ્યા સરસાર !! ૨ ૫ કેના છેરૂ કેના વાછરૂરે, કેના ભાઈને બાપ અંતકાળે જવું એક્લુ, સાથે પુન્યને પાપ ॥ ૩ !! માળી તણા રૂડા ફૂલડારે કદિયે કરે રે વિચાર. આજ દિન રળિયામણા કાલે આપણા શા હાલ. ॥ ૪ ॥ વિનય વિજય ની સેવના ભવિક કરજો દિનરાત. પુન્ય રૂપી ખારીએ માટે સુને થાસે સંસાર. ॥ ૫ ॥ ભમરાની સજઝાય ( રાગ મન ભમરારે ) માસ માસ સુતર કાંતિયુ મન ભમરા રે કાંત્યુ છે શેર ખોર શું કરશે જમડારે, ૫ ૧ ! તેની વાવું ઝીણી ઝીણી. પામરી મન મન પામરીએ ભગવાન શું કરો જમડારે ॥૨॥ છેડે બધાવા રોર ખીચડી મન ભમરારે મારે જાવું છે. મેાક્ષની વાટ શુ કરશે જમડારે ! ૩ ॥ વિમાને એસીને તમે આવીયા મન ભમરારે મને કહે કળિયુગની વાત મન ભમરા રે ૫ ૪ ! For Private And Personal Use Only Page #788 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫૮ કળિયુગ કડવે લીબડે મન ભમરા રે. મીઠી મેક્ષની વાટ શું કરશે જમવારે છે ૫ છે હીરવિજય ગુરૂ હીરલે મન ભમરા રે. મારૂ હૈયું રંગની રેલ શું કરશે જમડારે. . ૬ છે. નવકારની સજઝયા (રાગ – અણસણ ખામણા કરે મુની તિહાં) એ નવકાર તણું ફળ સાંળળી હદય કમલ ધરી ધ્યાન આગે અસંતી ચોવીશી હુઈ, તીહાં એ પંચ મહાવ્રત પ્રધાન હો આતમ સમર સમર નવકાર છે ૧ છે જીન શાસનમાં સાર હે આતમ પંચ પરમેષ્ઠિ ઉદાર હે ત્રણ કાલ નિરધાર હે આતમ, સમર સમર નવકાર હે છે ૨ | વનમાં એક પુલિંદ પુલિંદ, મુનિ કહે તસ નવકાર હે અંતકાલે બેઉ મંત્ર પ્રભાવે, નૃપ મંદિર અવતાર છે. . ૩ રાયસિંહને રત્નાવતી જે પ્રમદા ને ભરતાર છે. ત્રીજે ભવે તે મુકિત જાશે. આવશ્યક કે આધાર હે છે ૪ ચારુદ અજ પ્રતિ બેધ્યો સંભળાવી નવકાર. સુર લેકે તે સુર થઈ ઉપજે કરી સાનિધ્ય તેણીવાર હે આતમ છે ૫ નગર રત્નપુર મિથ્યાત્વી, વહુ ઘરને દીપે આળ મહામંત્ર મુખેજપે મહાસતી, સર્ષ થયે ફુલમાળ છે ૬ ! ભૂમિ પડી સમડીને દેખી દીઓ મુનિ નવકાર, સિંહલરાય તણે ઘેર કુવરી, ભરઅચ્છ કર્યો વિહાર. . ૭ નગર પોતનપુર શેઠ તણા સુત. મલીયો ત્રિદંડી સાથ. મહા સત્વ મન મંત્ર જપતો. ખડગ મૃતકને હાથ હે ! ૮ છે તે વિઘન સવિ દૂરે નાઠાં, સોવન પુરીસો પામી. કનક તણું જિન ભુવન કરાવી. સ્થાપ્યા ત્રિભુવન સ્વામી છે ૯ પક્ષ પ્રસન્ન કરી બિજે, લેવે મંત્ર પ્રભાવ હૃતિક જક્ષને તસ્કર, એહથી સુરપદ પામે છે. છે ૧૦ સેમદત્તને મણરથ સહરથ, માવતને વિદ. એમ અનેક પરમેષ્ઠિ ધ્યાને, તરીયા ભવિજન વૃદ છે ૧૧ છે For Private And Personal Use Only Page #789 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૫૯ ગર્ભાવાસે જીવ એમ ચિંતવે, તો ધર્મ કરશું” સાર જન્મ જન્મ્યા તવ વિસરી વેદનાં એળે ગયેા અવતાર ! ૧૨ !! જિહાં લગે ધન તિહાં સૌ સાથી નિધનને તે મૂકે કુડા કુટુબ તણે તુ કાજે આતમ હિત માં ચૂકે !! ૧૩ !! યમરાજા કને નિવે ત્યા સુકૃત કર્યું` તે પાતે અવસર મેર ખેર નહિ આવે જાય જન્મ એમ જોતે ।। ૧૪ ।। સાર એò અસાર સ‘સારે શ્રી જિન સેવા કરીએ. વિષયાય કરીને અલગા જ્ઞાનવિમલ ગુણ ધરીએ। ૧૫ । સય. ( સાંભળજો મુનિ સ`યમ રાગે-ઉપશમ શ્રેણી ચડીયારે—એ દેશી ) આત્માને શિખામણની માત નગારૂં માથે ગાજે, સાડ તાણી કેમ સુતારે ? જાગશે નહી તે શિરપર પડશે, જન્મ-મરણના જુત્તા હૈ. માત. ॥ ૧ ॥ ક્ષણભંગુરતાં, દેહની સાચી, કાચના જેવી, વિનાશી રે; કાયાની માયા, નહી મુકા તા, મેાતની પડશે ફ્રાંસી હૈ. મોત. ।। ૨ ૫ શાશ્વત નિત્યુ—ચેતન અવિનાશી, જાણા જડને વિનાશી રે; વિનાશી વસ્તુમાં રાચી રહ્યા તે પામો અતે હાંસી રે, માત. !! ૩ !! જોબન જોર છે ચાર દિવસનુ, ટકાવ્યુ નહીં ટકશે રે; ધમ સાધનમાં, ગલત કરો, વખત ગયેલા ખટકો રૅ, મેાત. ૫ ૪ ૫ જાગે!-જગાવા માનિદ્રાથી, શા માટે વખત ગુમાવે રે; વખત ગયાની, કિંમત આંકી, જેડ ખેંચે તે બચાવા રે, મેાત. ।। ૫ ।। લાખચેારાશી ફેરા ફરતાં, ઠરતાં નહી કાંઈ ઠામે રે; સકલ સામગ્રી નરભવ કેરી, પુન્યશાળી કાઈ પામે હૈ, મેાત. !! } !! ભવસાયરમાં, ઝેલાંખાતુ, વ્હાણુ આવ્યુ છે કીનારે રે; નહીં ચેતા તે, પાછુ ફરસે, જોતાં પવનની વ્હારે રે, માત. !! છ !! દરીયા આખા ડેાળી નાંખ્યા, ખામાચીચે કેમ જીડયા ? ચેતા નહી તેા મેાહની ફેજે, જાણજો For Private And Personal Use Only Page #790 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હ૦ આવીને માર્યા રે. મત. } ૮ લાંબા કાળથી, ઝંખના કરતાં, રન અચાનક આવ્યું રે, પ્રમાદ કરીને ગફલત ખાશે, તે જાણજે પાછું, ગુમાવ્યું રે. મત. | ૮ | ભવાટવીમાં ચેર કપાયે, ચારે તરફથી લુંટયા રે, ધર્મ ખજાને ખાલી કરાવી, પ્રત્યેક ભવમાં કુટયા રે. મેત. છે ૧૦ છે મસ્તક ઉપર, મત ભમે છે, ચીહુદીશી લાગી અખિ રે; બચવાની પણ કેટલી આશ? તોય ન છૂટે લગની રે.મોત.૧૧ છે મૃત્યુને ભયથી, નાશી જંગલમાં, વટશાખામાં લટકે રે; કાળની દોરી કે લાગી છે, ત્યાં પણ જીવને પટ રે. મેત. છે ૧ર છે ઉપર મધપુડાથી ટપકે મધના બિ દુઓ માથે રે ઢગલે ઢગલા, આવીને ચેટી, મધમાંખીઓ સંગાતે રે. મત. ! ૧૩ છે કુપ અંધારે. મહા અજગર છે, મુખ ફાડીને પડેલે રે, ઉચે નીચે, જરા દૃષ્ટિ આપે, મારે છે હાથી હડસેલ રે. મેત. ૫ ૧૪ ! વિષય સુખ મધબિંદુ સરીખું, દુઃખને ડુંગર મોટા રે, મૂષક ડાળને કાપી રહ્યા છે, આયુષ્ય જળ પર પાટો રે.મેત. ૧૫ આટલાં દુઃખ સમૂહ છે માથે, છતાં મધ સ્વાદ લેલુપી રે પડું પડું થઈ છે ડાળ જીવનની, જોતાં નથી કેમ ચાંપી રે ? મોત. ૧૬ ચેત ચેત ચેતન ! ચેતીલે, આપી છે ચેતવણી રે, જમે ઉધાર ને બહુ બાજુની, કરી લેજે તું ખતવણી રે. મોત. છે ૧૭ ઉધાર બાજુ ઓછું રાખી જમેમાં કરી વધારો રે, નીતિને ચિત્તમાં ઉદય કરીને ધર્મને દિલમાં ધારે ૨. મોત. છે ૧૮ છે સજઝાય વિભાગ સમાપ્ત For Private And Personal Use Only Page #791 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬૧ અંબીકા તેત્ર સુચના (પૃ. ૭૯ ઉપર લેવાયેલ અંબીક સ્ત્રોત્રની સુચના) આ પ્રાચીન અંબિકા સ્તોત્ર છે. આમાં શરૂમાં મૂળ મંત્ર પછી ૧ થી ૪ લોકમાં મંત્રાક્ષર ગભિત સ્તંત્રને પાંચમા લોકમાં અંબિકાદેવીને યંત્ર સ્થાપવાને વિધિ અને પછીના ૬ થી ૮ મલકમાં અંબિકા દેવીનું માહાતમ્ય બતાવ્યું છે સંભવ છે કે કુંભારિયાનાં અંબિકદેવીની મૂળ સ્થાપનામાં અને ગિરનારની અંબિકા દેવની મુળ ગાદીમાં આ સ્તોત્રના ૧ થી પ લેકેમાં બતાવેલ મંત્રાક્ષરો વાળી યંત્ર સ્થાપના હોય આ સ્તંત્રની મૂળ નકલ હતી તેના આધારે મુનિ મહારાજ સાહેબજી દર્શનવિજય મહારાજ સાહેબજીએ સ. ૨૦૧૮ આસો વદી ૧૪ શનિવારે અમદાવાદમાં શુદ્ધ મંત્રાક્ષરો, સાથે શુદ્ધ સ્તોત્ર પાઠ લખે છે આ સ્તોત્ર હમેશા સંધ્યા સમયે ભણવું અથવા રાત્રે ભણવું મુળમંત્રની હંમેશા ૧ માળા ફેરવવી આસો વદિ ૧૪ની રાત્રે વધુ પ્રમાણમાં જાપ કર બની શકે તે દર સાલ ગિરનાર તિર્થ કે આબુ તીથમાં ભગવાન નેમિનાથ અને અંબિકાની યાત્રા કદવી. મહાન સિકંદરના ફરમાને ગમે તેટલે વૈભવ હોવા છતાં જીવની સાથે આવતું નથી તે તેને માટે બેધદાયક આ ફરમાને મારા મરણ વખતે બધી મિલ્કત અહીં પધરાવજે મારી નનામી સાથ, કબ્રસ્તાનમાં પણ લાવજે. તે ૧ ! મારાં મરણ થાતાં બધાં હથીયાર લશ્કર લાવજે, આગળ રહે મૃત દેહ પાછળ સવને દોડાવજે. ૨ મારા બધા વૈદ્યો હકીમને For Private And Personal Use Only Page #792 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२ અહીં લાવજે, મારે ખજાનો એજ વૈદ્યોને ખભે ઉંચકાવજો. | ૩ | આખા જગતને જીતનારું સૈન્ય પણ રડતું રહ્યું; વિકરાળ દળ ભૂપાળને નાકાંઈ છોડાવી શક્યું છે ૪ ૫ જે બાહુબળથી મેળવ્યું તે ભોગવી પણ ના શક્યાઅબજોની મિલ્કત આપતાં પણ એ સિકદર ન બચે. પ છે જે દદીઓના દર્દીને દફનાવનાર કોણ છે? દોરી તૂટી આયુષ્યની ત્યાં સાંધનારૂ કોણ છે? | ૬ | ખાલી હથેળી રાખતાં જીવે જગતમાં આવતા; ને ખાલી હાથે આ જગતમાં સે તજી ચાલ્યા જતા. ૭ યૌવન ફના જીવન ફના જર જમીનને જે ફના; પરલોકમાં પરિણામ મળશે, પુણ્યના કે પાપના. ! ૮ છે ૧૧ શ્રાવકની ડિમા ૧. દર્શન (સમકિત) પડિમા. ૨. વ્રત પ્રતિમા. ૩. સામાયિક પડિમા. ૪. પૌષધ પડિમા. ૫. કાયોત્સર્ગ પડિમા. ૬. બ્રહ્મચર્ય પડિમા. ૭. સચિત્ત ત્યાગ પડિમા. ૮. આરંભ કરણ પરિત્યાગ પડિમા. ૯. આરંભ કરાવણ પરિત્યાગ પડિમા. ૧૦. ઉદિઢ વર્જક (પિતાને માટે બનાવેલું નહીં ખાવુ) ૧. શ્રમણભૂત (સાધુની માફક ગોચરી જવું ભેચ કરાવ વિગેરે) પડિમા. નિયમને ચાર પ્રકારના લાગતા દે વ્રતને અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એ ચાર પ્રકારે દોષ લાગે છે. દા. ત. કેઈએ ચઉવિહાર કર્યો હોય. હવે જયારે તેને અતિ તરસ લાગે છે ત્યારે તે પાણી પીવાની માત્ર ઈચ્છા જ કરે છે તે અતિક્રમ. જે સ્થાનકે પાણી હોય તે સ્થળે જાય તે વ્યતિક્રમ. પાણી પીવા માટે વાસણમાંથી પ્યાલે ભરી મુખ આગળ ધરે પણ પીએ નહી For Private And Personal Use Only Page #793 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હ૬૩ તે અતિચાર. પણ જ્યારે તે નિડરપણે ચઉવિહાર હોવા છતાં પાણી પીએ ત્યારે તે અનાચાર કહેવાય છે. દેવલેક અને મનુષ્ય લેકનું અંતર કેટલું તે કહે છે ૧- ચંડ ગતિવાળા દેવ ૨૮૩૫૮ જનુનું પગલું ભરે. ૨- ચપલા ગતિવાળો દેવ. ૪૭૨૬૩૩ એજનનું ૩૦ કલાનું એક પગલું ભરે. ૩- જયણા ગતિવાળો દેવ. ૬૬૧૬૮૬ જન પપ કલાનું એક પગલું ભરે. – વેગા ગતિવાળા દેવ. ૪૫૦૭૪ યોજના ૧૮ કલાનું એક પગલું ભરે. આવી ગતિએ ચાલતાં દેવતાં જે મનુષ્ય લોકમાં આવવા માગે તે છ મહિને પણ આવી ન શકે એટલું અંતર છે. ૧૮ ભાર દુનિયામાં વનસ્પતિ છે. ૧ ભાર વનસ્પતિ કેટલી સંખ્યાએ થાય છે તે કહે છે. ૩૮ કોડ મણ ૧૧ લાખ મણ ૧૨૯૭૦ મણે એ ભાર થાયઃ તેવી રીતે ૧૮ ભાર વનસ્પતિ છે. ૧૮ ભારમાં ૪ ભાર પાંદડાં ૮ ભાર ફળકુલ ૬ ભાર વેલડી એમ ૧૮ ભાર જાણવી. દાનને દૂષિત કરવાનાં કારણે ૧ અનાદરથી આપવું. ૨ ઘણું વાર લગાડીને આપવું. ૩ વાં મેં રાખીને આપવું. ૪ અપ્રિય વચન સંભળાવીને આપવું. પ આપ્યા પછી પશ્ચાતાપ કરો. દાનને શોભાવનારા કારણે ૧ આનંદના આંસુ આવે. ૨ રોમાંચ ખડા થાય ૩ બહુ For Private And Personal Use Only Page #794 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬૪ માન પેદા થાય, ૪ પ્રિય વચન મેલે, ૫ આપ્યા પછી અનુ માદન કરે. દાત નહીં આપવાનાં છ કારણે ૧ આપવુ પડે એટલે આંખા કાઢે. ૨ઉચુ જુએ, ૩ વચ્ચે આડી આડી વાત કરે, ૪ વાંકુ મેઢુ કરીને બેસું. પ મૌન ધારણ કરે, હું આપતાં આપતાં ઘણા સમય લગાડે, તીર્થંકર અનત બળના ધણી કહેવાય છે તે શી રીતે તે જણાવે છે ા માણુસ પહેાંચી શકે તે એક યોદ્દો કહેવાય. તેવા ૧૨ યાદ્દાનુ ખળ ૧ બાદમાં હોય છે. ૧૦ બળદનુ ખળ ૧ ઘેાડામાં હોય છે. ૧૨ ધેાડાનુ ખળ ૧ પાડામાં હાય છે. ૧૫ પાડાનું બળ ૧ હાથીમાં હેાય છે. ૫૦૦ હાથીનું બળ ૧ સિ’હમાં હેાય છે. ૨૦૦૦ સિંહનું બળ ૧ અષ્ટાપદ પક્ષીમાં હાય છે, ૧૦૦૦૦૦૦ ( ૧૦ લાખ ) અષ્ટાપદનુ` બળ ૧ ખળદેવમાં હોય છે ૨ બળદેવનુ ખળ ૧ વાસુદેવમાં હોય છે. ૨ વાસુદેવનુ ખળ ૧ ચક્રવર્તિમાં હાય છે. ૧ લાખ ચક્રવર્તીનુ ખળ ૧ નાગેન્દ્રમાં હોય છે. ક્રાડ નાગેન્દ્રનુ ખળ ૧ દ્રમાં હોય છે. એવા અનંત ઈંદ્રોનુ ખળ એક તિર્થંકરની ટચલી આંગળીમાં હાય છે. જંબુસ્વામી પછી ૬ આચાર્ય શ્રુતકેવલી હતા ! (૧) શ્રી પ્રભવસ્વામી (૨) શ્રી શય્યભવસુરી (૩) શ્રી યજ્ઞેશભદ્રજી (૪) શ્રી સદ્ભૂતિવિજ્ય (૫) શ્રી ભદ્રખાહુસ્વામી (૬) શ્રી સ્થુલીભદ્રજી. સ‘સારી હવે પાંચ પ્રકારે હોય છે. (૧) ભવ્ય (૨) જાતિ ભવ્ય (૩) અભવ્ય (૪) દુષ્ય (૫) લવ્યાજન્ય For Private And Personal Use Only Page #795 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) ભવ્ય-જે જીવો મેડાવહેલા પણ લેવાના છે. તે. (૨) જાતિ ભવ્ય-જે જીવો મેલે જવાને લાયક છતાં તેવી સામગ્રી નહિ પ્રાપ્ત કરી શકવાને લીધે કદાપી મેલે ન જઈ શકે. આ સુક્ષ્મ નિગદ તરીકે જ ઓળખાય છે. ને જે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો નથી, અને અનંતાઅનંત પુદ્ગલ પરાવર્તન કાળથી ત્યાંને ત્યાં જ રહેલ છે. અને સંસારમાં જે છ દષ્ટિગોચર દેખાય છે. તે તે અભવ્ય અને ભવ્ય જ છે, પરંતુ જાતિભવ્ય નહીં. (૩) અભવ્ય-જે જીવ મેક્ષે જવાને માટે કઈ પણ જાતની લાયકાત નહીં ધરાવતા હોવાથી હંમેશાં સંસારમાં જ પડયા રહે છે. પરંતુ તેવા ઉત્તમ ગુણ પ્રાપ્ત કરી અનુત્તરમાં કે મેક્ષમાં જઈ શકતાં નથી. જાય તે નવ વેયક સુધી જ જાય. એવા અભવ્ય છે માત્ર થોડા જ છે. આ અવસ પિણીમાં ફકત આઠનાં જ નામ પ્રખ્યાત છે, (૧) પાલક પુરોહિત બંધક મુનિના પ૦૦ શિષ્યોને ઘાણીમાં પીલનાર (૨) કૃષ્ણ મહારાજનો પાલક પુત્ર (3) કપિલાદાસ (૪) કાલિક કસાઈ ૫૦૦ પાડાને રેજ મારનાર (૫) ઉદાયન રાજાને વધ કરનાર વિનિયરન (૬) અંગાર મઈકાચાર્ય (૭) સંગમ દેવા ભગવાનને ઉપસર્ગ કરનાર. (૮) વૈતરણું વૈદ્ય (૪) દુર્ભવ્ય-જે જીવો મેડાવહેલા સંસાર રૂપી સમુદ્ર તરવાને લાયક છતાં રાગદ્વેષ રૂપી ગાંઠ તેડવાને સમર્થ નહિ હેવાથી દૂર દૂર જ રહે છે. (૫) ભવ્યાભવ્ય-મેક્ષમાં યોગ્યતા છતાં ઉત્તમ ગુણોને પ્રાપ્ત કરવાને માટે અશુભ કર્મોની બહુલતાને અંગે તેઓ ઉદ્યમ કરે નહીં તે. For Private And Personal Use Only Page #796 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂળ એકસચવીશ અતિચાર સુક્ષ્મ ૧૦૦ બાદર ૧૦૦ કુલ ૨૦૦ અજાણતાં ૨૦૦ કુલ ૩૦૦ મનના ૪૦૦ વચનનાં ૪૦૦ કાયાનાં ૪૦૦ કુલ ૧૨૦૦, સુક્ષ્મ બાદર ૨૪ જાણતા ૨૪ અજાણતાં ૨૪ કુલ ૯૬ મનના ૯૬ વચનના ૯૬ કાયાના ૯૬ કુલ ૨૮૮ એમ ૧૨૦૦ ને ૨૮૮ ભેગાં કરતાં ૧૨૪ અતિચારના મિચ્છામિ દુકકડ ૧૪૮૮ થયા. લેશ્યાની સ્થિતિ કહે છે પહેલી લેણ્યાની ૩૩ સાગરોપમ બીજીની ૧૦ સાગરોપમ ત્રીજીની ૩ સાગરોપમ ચોથીની ૨ સાગરોપમ પાંચમીની ૧૦ સાગરોપમ છઠ્ઠીની ૩૩ સાગરોપમાં ૧૮૦૦૦ હજાર શિલાંગના ધોરી ૫ સ્થાવર ૩ વિકેદ્રિય ૧ ચેદ્રિય ૧ અજીવ ફલ ૧૦ તેને ૧૦ યતિધર્મ ગુણતાં ૧૦૦ થયા ૧૦૦૪૫=ઈદ્રિયે ગુણ્યા કુલ પ૦૦ થયા તેને ૪ સંજ્ઞાઓ ગુણ્યા ૨૦૦૦ થર્યા તેને ત્રણ વેગે ગુણ્યા ૬૦૦૦ થાય, તેને કરવું, કરાવવું - અનુમોદવું એ ત્રણે ગુણ્યા ૧૮૦૦૦ થાય. ચરણ સિતરીના ૭૦ ભેદ ૫ મહાવત ૧૦ યતિ ૩ જ્ઞાનાદિ ૧૭ સંયમ ૪ કષાય ૯ બ્રહ્મચર્ય ૧૨ તપના ૧૦ વિયાવચ્ચેના કુલ સર્વ મળી 90 થયા. કરણ સિત્તરીના ૭૦ ભેદ પ સમિતિ ૩ ગુપ્તિ ૫ ઈદ્રિય ૪ પિંડ પ્રકૃતિ ૪ અભિગ્રહ પર ભાવના પર પડિમા ૨૫ પડિલેહણ કુલ સવ મળી ૭૦. For Private And Personal Use Only Page #797 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૭ ૧૫૦ કયાણક મલ્લિનાથના ૩ અરનાથ ૧ નિમિનાથ ૧ કુલ ૫ =થયા તેને અતીત આદિ ચોવીશી સાથે ગુણતાં ૧૫ થયા તેને ૫ ભરત ૫ અરવત સાથે ગુણતાં કુલ ૧૫૦ થયા. ૩૦૦ કલ્યાણક ૧ રૂષભદેવ ૧ અજીતનાથ ૧ સુમતિનાથ ૧ પાપ્રભ ૧ સુપાર્શ્વનાથ કુલ પ=તેને ત્રણ અતીતાદિ વીશી સાથે ગુણતાં ૧૫ થયા ૫ ભરત પ રાવત સાથે ગુણતાં ૧૫૦ થયા ઉપરના ૧૫૦ મળી ૩૦૦ કલ્યાણક. પ૦ કલાક વિમલનાથથી માંડીને તેમનાથ પર્યત ૧૦ જિનેશ્વરના પાંચ પાંચ કલ્યાણક હોવાથી ૧૦૪૫=૫૦==થયા તેને ૫ ભરત ૫ રાવતે ગુણતાં પ૦૪૦=પ૦૦=ય. સિદ્ધના ર૪૩ ભેદ ૩૪ અરિહંતના ૮ હિના ૩૬ આચાર્યના ૨૫ ઉપાધ્યાયના ૭૦ ચરણ સિત્તરીના ૭૦ કરણ સિત્તરીના કુલ મળી ૨૪૩ થયા. ૨ કડાકોડીમાં ધર્મ છે ને ૧૮ કડાકડિમાં ધર્મ નથી તે આવી રીતે અવસર્પિણીના પહેલા ત્રણ આરામાં તથા છઠ્ઠા આરામાં ધર્મ નથી ને ચેથા પાંચમા આરામાં છે. એ બે મળી ૧ કડાહીમાં ધર્મ છે. ને ઉત્સપિણીના પહેલા ચેથા પાંચમાં ને છઠ્ઠીમાં ધર્મ નથી ને બીજા ત્રીજા આરામાં ધર્મ For Private And Personal Use Only Page #798 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૬૮ છે બીજા ત્રીજા આ મળી એક કડાછેડી થાય=એક ઉત્સપિણી ને એક અવસર્પિણી બે મળી ૨ કેડાછેડી થઈ તેમાં ધર્મ છે. ને ૧૮ કડાકડીમાં ધર્મ નથી. સહાટ ૫ ભરતને ૫ એકરાવત તેને ત્રણ ચોવીશીએ ગુણતાં ૩૦ ચોવીશી થઈ. એકેક વીસમાં ૨૪-૨૪ તિર્થંકર હોવાથી ૩૪૨૪=૭૨૦ થાય એક મહાવિદેહની ૩૨ વિજય. એકેક વિજ્યમાં એકેક જિનેશ્વર એટલે ૩૨ થાય તેવા મહાવિદેહના. ૩ર૪૫ કુલ=૧૬૦ થાય ૨૪ તિર્થંકરના પાંચ પાંચ કલ્યાણક એટલે પાંચે ગુણતાં ૨૪૪૫=૧૨૦ થાય ૨૦ વિહરમાન ૪ શાશ્વતા એ ૨૪ કુલ સર્વે મળીને ૧૦૨૪ થયા. ઇરિયાવહીના ૧૮ર૧ર૦ મિચ્છામિ દુકક પ૬૩ જીવના ભેદ છે તેને અભિહયા વત્તિયા વિગેરે ૧૦ ભેદે ગુણવાથી=પ૬૩૪૧૦=૧૬૩૦ થયા તેને રાગ છે ગુણવાથી=૨૬o થયા તેને મન વચન કાયા એ ત્રણે ગુણતા=૧૧૨૬૦૪૩=૩૩૭૮૦ થયા તેને કરવું કરાવવું અનુમોદવું એ ત્રણે ગુણતાં-૩૩૭૮૦૪૨૦૧૩૪0=થાય તેને ત્રણ અતીતાદિ વીશીએ ગુણતાં ૧૦૧૩૪૦૪૩=3080૨૦ થયા તેને અરિહંત સખિયે આદિ ૬ એ ગુણતાં 30૪૦૪૦૪૬ =૮૨૪૧૨૦ થયા. ૩ પ્રકારે વિર્ય (1) બાલવિર્ય (૨) બાલ પડિત વય (૩) પડિતવીર્ય મિથ્યાત્વીની જે ક્રિયા તે બાલવીય, દેશ વિતિની મેક્ષાર્થની જે ક્રિયા તે બાલ પડિત વીર્ય અને મુનિની મોક્ષાર્થની જે કિયા તે પડિત વી. For Private And Personal Use Only Page #799 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬૯ મૂળ ૧૨૪ અતિચારના એક હજાર ચારને અઠયાવીશ મિચ્છામિકકઈ 100 સુક્ષ્મ ૧oo બાદર જાણતાં ૧oo અજાણતાં ૧૦૦ મળી કુલ 100 તેને ત્રણ યોગે ગુણતાં ૪ook૩=૧૨૦૦ થયા ને ૨૪ છે તેને પણ સુક્ષ્મ બાદર જાણતાં અજાણતાં એ ચારે ગુણતાં ૨૪૪૪=૯૬ થયાં તેને ત્રણ યોગે ગુણતાં ૯૬૩=૨૮૮ થયા સર્વે મળી ૧૨૪ અતિચારના મિચ્છામિદુક્કડ કુલ ૧૪૮૮ થયા, સાધુની વસવસાની દયા અને શ્રાવકની સવા વસાની દયા - સાધુને સુક્ષ્મ ને બાદ બંને પ્રકારે હેય શ્રાવકને બાદરની હેય સુક્ષ્મથી ન હોય એટલે ૧૦ ઓછા બાદરના પણ બે પ્રકાર. સંક૯પ ને આરંભ તેમાં સંક૯પથી દયા પાળે પણ આરંભથી ન પાળી શકે એટલે ૧૦માંથી પાંચ ઓછા સંક૯પના પણ બે ભેદ અપરાધીને નિરઅપરાધી તેમાં નિરઅપરાધીની દયા પાળે અપરાધીની ન પાળે એટલે પાંચમાંથી રા ઓછા નિરઅપરાધીના પણ બે ભેદ સાપેક્ષ, ને નિરપેક્ષ તેમાં સાપેક્ષની ન પાળી શકે નિરપેક્ષની પાળે એટલે રા માંથી ૧ છે એટલે ૧ રહ્યો એટલી શ્રાવકની દયા હોય, સવા વસાની દયા કેવાય સાધુના ૩૯ અતિચાર જ્ઞાન ૮ દર્શન ૮ ચારિત્ર ૮ તપ ૧૨ વીર્ય ૩ કુલ ૩૯ થયા તેને મિચ્છામિ દુક્કડ ૧૦૪ તે આવી રીતે સુક્ષ્મ ૩૯ બાદર ૩૯ જાણતા ૩૯ અજાણતાં ૩૯ કુલ=૧૫૬૪૩=ોગે ગુણ્યા ૪૬૮ થયા તેને કરવું કરાવવું અનુમેદવું એ ત્રણે ગુણ્યા ૪૬૮૪૩= ૧૪૦૪ થયા. For Private And Personal Use Only Page #800 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir eco પ્રશ્ન આપણે! પરમ ઉપકારી જીવ કયા ? ઉત્તર-સિદ્ધમાં જતાં જે જીવે અવ્યવહાર રાશિમાંથી આપણને બહાર કાઢયા તે જીવ. પંચ મહાવ્રતની વિાધના કરનારને શું ફળ થાય? ઉત્તર- પહેલા મહાવ્રતને! વિરાધક તરગામી અલ્પ આયુષી ઘણા રાગી અને ખરાબ રૂપવાળા થાય ખીજા મહાવ્રતના વરાધક પરભવમાં છવાના છેક મુંગાપણું અને વિશ્વાસ વિનાને થાય ( કાઇ વિશ્વાસ ન કરે) ત્રીજા મહાવ્રતના વરાધકને પરભવમાં વધધન દરિદ્રપણું, અને થાપણના નાશ થાય. ચોથા મહાત્રતના વરાધકને વિધવાપણું નપુંસકપણુ' વાંયાપણુ વધે તથા અવૈજસપણું પ્રાપ્ત થાય. પાંચમાં મહાવ્રતના વિરાધને વધ બંધન મારણ થવુ દુઃખી તથા નરગતિ પ્રાપ્ત થાય. પાંચ મહાવ્રતના ભાંગા (૧) પહેલા મહાવ્રતના ૩૬ ભાંગા સુક્ષ્મ બાદર ત્રસ સ્થાવર, મન વચન કાયા કરવુÖ=કરાવવુ, અનુમેદવુ, (૨) બીજા મહાવ્રતના ૩૬ ભાંગા કા. લે. ભ. હા. મન વચન કાયા કરવું–કરાવવું અનુમાવુ. (૩) ત્રીજા મહાત્રતના ૮૧ ગા. નંગ અરણે અપ્ બહુ' અણું થુલ. ચિત્ત અચિત્ત-મન વચન કાયા કરવુ' કરાવવુ. અનુમાનુ (૪) ચેાથા મહાવ્રતના ૨૭ દિવ્વા માણુસ તિરિ મન વચન કાયા કરવું કરાવવુ. અનુમેવુ.. For Private And Personal Use Only Page #801 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૭૧ (૫) પાંચમાં મહાત્રતના ૫૪ અપ્પ બહુ' અણું થુલ' ચિત્ત અચિત્ત મન વચન કાયા કરવુ’=કરાવવુ. અનુમેદવું. કુલ ૨૪ થયા. શ્રાવકના મારે વ્રત ૧ જીવ હિંસા ન કરવી. ૨ અસત્ય ન ખેલવુ’, ૩ ચેારી ન કરવી, ૪ પરસ્ત્રી સેવન ન કરવુ. પ્રમાણ કરવુ’. દિશાઓનું પ્રમાણુ કરવુ' ભાગનું પ્રમાણુ કરવુ. ૮ અનથ' `ડના ત્યાગ કરવા, ૯ દરરોજ સામાયિક કરવુ, ૧૦ દેસાવગાશિક કરવું. ૧૧ પતિથિએ પાસદ્ધ કરવેા. ૧૨ અતિથિ સવિભાગ કરવા. પરિગ્રહનુ ભાગેાપ ત્યાગ કરવા લાયક અભક્ષ્ય મધ મદિરા માખણ ને માંસ ન ખાવાં, કાચી માટી અને કાચું મીઠું ન ખાવું ત્રસ જીવાથી વ્યાપ્ત ફળ ન ખાવાં. રા અને ખરફ ન ખાવાં. કેઈ પણ જાતનુ વિષ ન ખાવુ. રાત્રિભોજન ન કરવું. મુળ આદિ અન’તકાય ન ખાવાં, રીગણા વિગેરે અને બહુબીજ તથા તુચ્છ ફળ ન ખાવાં. અજાણ્યાં ફળ ન ખાવાં. વાશી ખેાળે વિળ ચલિત રસવાળા પદાર્થો ન ખાવાં, પ્રભુના ૩૪ અતિશય રાસના ચેપડામાં ચોથા ખંડની ૧૧મી ઢાળતુ ત્રીજે લવે વર સ્થાનક કીજે એ ઢાળમાં ૩૪ અતીશય આવે છે તે આ પ્રમાણે છે. જન્મથી ચાર અતિશય હાય તે આ પ્રણામે નીચે મુજબ પહેલા અતિશય સુગધીવત પરસેવા મળગ રહિત અને For Private And Personal Use Only Page #802 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨ સુંદર સ્વરૂપ સહિત રૂપ હોય. બીજે અતિશય લેહી અને માંસ ગાયના દૂધ જેવાં સફેદ સુગંધર્વત હોય. ત્રીજો અતિશય. આહાર અને નિહાર કોઈના દેખવામાં ન આવે. એથી અતિશય. શ્વાસોશ્વાસ કમળના સુંગધ જેવો હોય. આ ચાર અતિશય પ્રભુને જન્મથી હોય તેના નામ કહ્યા દેવના કહેલા ગણીશ અતિશય નીચે મુજબ હોય છે. પેલો અતિશય, સ્ફટિક મણિ રત્નમય ઉજજવળ સિંહાસન પાદપીઠ સહિત સહચારી હેય. બીજે અતિશય. જિનજીના મસ્તક ઉપર ત્રણ ત્રણ છત્ર દરેક દિશાએ જણાયા કરે. અથવા દેખાય છે. ત્રીજો અતિશય, હમેશા રત્નમય ઈદવજ (ધર્મધ્વજ) આગળ ચાલ્યા કરે. ચોથે અતિશય. વગર વિષે ધોળાં ચામરની ચાર જોડી પ્રભુ ઉપર વિજાયા જ કરે. પાંચમે અતિશય, હમેશ ધર્મચક્ર આકાશમાં ચાલતું જ સાથે રહે. છો અતિશય, પ્રભુના શરીરથી બારગણું ઉચું (પ્રભુ પર છાંયડે કરતું) અશોકવૃક્ષ છત્ર દંડ પતાકાદિ સાથે જ રહ્યા કરે. સાતમે અતિશય. ચારે મુખથી શોભાવત દેશના સર્વને સંભળાયા કરે એટલે કે દરેક જણ એમજ જાણી શકે કે પ્રભુ મારી સાથે જોઈને જ દેશના દે છે એવું જણાય. આઠમે અતિશય. રતન સેના અને રૂપાના ત્રણ ગઢ રચાય. નવમે અતિશય. નવ કમળની ઉપર પ્રભુ ચાલતા જણાય. દશમે અતિશય, વિહારભૂમિમાં કાંટા ઊંધા મહેવાળા થઈ જાય For Private And Personal Use Only Page #803 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હક અગ્યારમે અતિશય. સંયમ લીધા પછી,વાળ નખ અને રંવાડાં વતિય. ઈક્રિયા તળ રહ્યા કરે બારમે અતિશય. ઈદ્રિયના અર્થ પાચે મને હોય તેરમે અતિશય. સર્વ ઋતુઓ અનુકુળ રહ્યા કરે. ચિદમે અતિશય. સુગધી જળને વર્ષદ થયા કરે. પંદરમે અતિશય જળને સ્થળની અંદર પેદા થએલાં પાંચે રંગનાં સુગંધી ફૂલે ડિચણ જેટલાંદળનાં સમવસરણના સ્થળમાં ઉધે બીટો પથરાયા રહે. સેળ અતિશય. પક્ષીઓ પ્રભુની પ્રદક્ષીણ કરે. સત્તર અતિશય, દરેક સમય યોજન પ્રમાણ અનુકુળ વાયુ વાયા કરે. અઢાર અતિશય. પ્રભુના વિહાર માગે આવતાં વૃક્ષ પ્રભુને નમન કર્યા કરે. ઓગણીશમે અતિશય. આકાશના અંદર દેવદુદુભિ વાગ્યાં જ કરે. આ પ્રમાણે દેવના બનાવેલા ૧૯ અતિશયના નામ જાણવા કર્મક્ષયથી થનામે અવાર અતિશયના નામ૧. અતિશય એક યોજન પ્રમાણ સમવસરણની અંદર ત્રણે લકનાં શ્રેતાઓ સુખે બેઠક લઈ શકે. ૨, અતિશયપ્રભુની અર્ધ માગધી ભાષામય ધર્મદેશના હતી દેવતા મનુષ્ય તિર્યંચ વિગેરે પોતપોતાની ભાષામાં સારી રીતે સમજી શકે. ૩. અતિશય. તેમજ જે ક્ષેત્રમાં પ્રભુ વિચરતાં હોય તે ક્ષેત્ર સ્થળમાં ચોમેર ૨૫ યોજન (૧oo=ગાડ) સુધીમાં પ્રથમના ફાટી નીકળેલા રોગો ઉપદ્ર નાબુદ થઈ જાય અને નવા પેદા થાય નહીં, For Private And Personal Use Only Page #804 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭૪ ૪. અતિશય, પ્રભુજીની વિહારભૂમિમાં સ્વભાવિક વિરોધ રાખ નારાં પ્રાણ પણ (જેમકે ઉદર બિલાડીને એક બીજાનું કશું ન બગાડવા છતાં પણ જન્મથી વૈર હોય છે તે સ્વા ભાવિક વૈર બંધ પડી) મિત્રરૂપે હળીમળી રહે. ૫. જ્યાં પ્રભુજી વિચરતા હોય ત્યાં દુકાળ પડે નહીં. ૬. પ્રભુજીની વિહાર ભૂમિકામાં શત્રુના લશ્કરની કે પોતાના લશ્કરની ચડાઈ આવી ન શકે. ૭. પ્રભુજી વિચરતા હોય ત્યાં ચેપી ને ઉડતા (મરકી કોલેરા લેગ) જેવા રોગ ન થાય. ૮. પ્રભુ વિચરે ત્યાં નુકશાનકારી જીની પેદાશ પણ ન થાય. ૯. હદથી વધારે મેઘ વૃષ્ટિ ન થાય. ૧૦. જોઈએ તે કરતાં ઓછી મેઘ ભૂષ્ટિ ન થાય. ૧૧. અને પ્રભુની પાછળ બાર સુર્ય જેટલા તેજવાળું દેદીપ્ય માને ભામંડળ કાયમ રહ્યા કરે. આ પ્રમાણે બધા મળી ૩૪ અતિશય ધારક શ્રી અરિહંત પ્રભુને નમસ્કાર કરી છે ભવિજન પાપને નાશ કરે. પ્રભુની પાંત્રીશ વાણીના નામે ૧. જે જગ્યાએ જે ભાષાને પ્રચાર હેય ત્યાં તે ભાષા મિશ્ર અર્ધમાગધી ભાષા બોલે. ૨, એક જન પ્રમાણમાં વગર હરકત સંભળાય તેવી ઉચ્ચ સ્વર સહિત દેશના આપે. ૩. ગામડિયા ભાષા કે તોછડી ભાષાનો ઉપયોગ અમલમાં ન આવે ૪. મેઘની ગર્જના સરખી ગંભીર વાણું બેલે. ૫. સાંભળનારને પડછંદા, સહ વચન રચનાના છૂટાછૂટા બેલે. For Private And Personal Use Only Page #805 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭૫ સ'ભળા સારી રીતે સમજવામાં આવે તેવા શબ્દ વાપરે. ૬. સાંભળનારને સતીષકારક સરળ ભાષા સહીત મેલે. ૭. સાંભળનાર પોતપોતાનાં હૃદયમાં એવુ સમજે કે પ્રભુ મને ઉદ્દેશીને જ દેશના આપે છે. એવી છટા વાપરે, ૮. વિસ્તાર સહિત અ પુષ્ટિ કરી બતાવે. ૯. આગળ પાછળના સબંધને વાંધા ન નડે તેવા મળતે મળતાં પ્રમ'ધની રચના વધે. ૧૦. મેટા પુરુષને છાજે તેવાં પ્રશસનીય વાયેા ખેલવાથી શ્રેાતાને નિશ્રયપણે જણાય કે આવા મહાન પુરૂષ સિહજ આવી ભાષા અમલમાં લઈ શકે, એવી ખુખી વાપરે અને અપ્રતિહત ( કાઈથી પણ તેનું ખંડન ન કરી શકે તેવા ) સિદ્ધાંતા પ્રકાશે. ૧૧. સાંભળનારી શકા ન રહે તેવી સ્પષ્ટ વાણી ઉચ્ચરે, ૧૨. કાઈ પણ દૂષણ લાગુ ન થઇ સકે તેવુ* વિદૂષક વ્યા ખ્યાન પ્રકાશે. ૧૩. કઠીણ અને ઝીણા વિચારવંત વિષને બહુજ સહેલા અથી પ્રકાશવાથી સાંભળનારના મનમાં તેની તરત રમણુતા થઈ રહે તેવી ખુમ્મી વાપરે, ૧૪. જે જગાએ જેવુ' દ્રષ્ટાત સિદ્ધાંત યાગ્ય રૂચિકર લાગે તેવુ લાગુ કરે. ૧૫. જે વસ્તુ પેાતાને વિવિક્ષિત છે તે વસ્તુસહ એટલે કે છ દ્રવ્ય અને નવ તત્વની પુષ્ટિરૂપ અપેક્ષા યુકત ખાલે, ૧૬. સંબધ પ્રયેાજન (મતલબ) અને અધિકારી વાક્ય વદે. ૧૭. પદ રચનાની અપેક્ષા સહિત વાક્ય વદે, For Private And Personal Use Only Page #806 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭૬ ૧૮. પટદ્રવ્ય ને નવતત્વની ચાતુર્યતાયુકત બેલે. ૧૯. સ્નિગ્ધ અને માધુર્યતા સહિત બેલવાથી ઘી ગેળ કરતાં મીઠી લાગે તેવી છટાયુક્ત વાણી વાપરે. ૨૦ પારકાનાં મર્મ ખુલ્લાં ન જણાઈ આવે તેવી ચતુરાઈ યુકત બેલે. ૨૧. ધર્મ અર્થ એ બે પુરૂષાર્થને સાધનારી ૨૨. ઉદારતા યુક્ત દીવાના પ્રકાશ સરખા પ્રકાશવંત અર્થ પ્રકાશે. ૨૩. પરનિદા અને ઓપ પ્રશંસા વગરની વાણુ વાપરે. ૨૪. ઉપદેશ દેનાર સર્વગુણ સંપન્ન છે એ પ્રતીતી થવા રૂપ પ્રતિષ્ઠિત પ્રમાણિક વાક્ય બોલે. ૨૫. કર્તા કર્મ ક્રિયાલિંગ કાળ અને વિભક્તિ યુક્ત વચન વદે, ૨૬. શ્રેતાને નવાઈ ભર્યા વાકયોથી હર્ષ વધે એવું બેલે. ૨૭. ઘણી ધીરજ સાથે ધીમાસથી વર્ણન કરી બતાવે. ૨૮. વાર લગાડી કે અચકાઈ અચકાઈ ન બોલે અવિચ્છિન્ન મેધધારા સમાન ચાલુ પ્રવાહ સહિત બેલે. ૨૯, ભ્રાંતિ ઉપજવાજ ન પામે તેવું બ્રિાંતિ વચન વદે ૩૦. ચારે નિકાયના દેવ તથા મનુષ્ય અને પશુ પક્ષી વિગેરે પિતાપિતાની ભાષાથી સમજી શકે તેવી છટાયુક્ત બેલે. ૩૧. શિષ્યગણને વિશેષ બુદિગુણ વધે તેવી વાણું બેલે. ૩૨. પદના અર્થને અનેક પણે વિષેશ આરેપ કરી લે. ૩૩. સાહસિક પણે બેલે. ૩૪. (એકવાર કહેલી વાત કિવા દ્રષ્ટાંત સિદ્ધાંત પ્રયજન વિના ફરી ફરીને ન કહે તે) પુનરૂકિત રહિત બેલે. For Private And Personal Use Only Page #807 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭૭ ૩૫. અને કેઈનું મન કિંચિત પણ ન દુભાય તેવી વાણું વદે, એ પાંત્રીશ વાણી ગુણ સહિત જગતના જીને પ્રતિબેધ આપે છે તે પ્રભુને હે ભવિપ્રાણ અવશ્ય ભાવ સહિત નમન કરવું જ યંગ્ય છે પ્રભુજીને નમન કરવાથી ઘણુ કાળ લગી અખંડ પણે આનંદ ટકી શકે તેવા લાભ મળે છે. ચોરાસી લાખ જીવા ની માં મુંગા બેન . લક્ષ ચોરાસી યોનિમા. મુંગા બાવન લાખ બત્રીસ કહીએ બેલતા ચેપનને નહિ નાક | ૧ ચેપનને નહિ નાક ત્રીસ લાખ ના વખાણું છપ્પન આંબે હીણ અઠ્ઠાવીશ દેખતા જાણું છે ૨ છે. છવ્વીસ કાને સાંભળે અઠ્ઠાવન કાને હણ કહયા કવિ સુરગગ વિનતી કરે લાખ ચોરાસી યોનિ એમ. ! ! સાધુ સાધ્વીની ગૌચરી સાત પ્રકારની તેના નામ ૧ ક્ષીર ગૌચરી આહાર પાણી કપનીય દેષ રહિત લાવે તે ક્ષીર ચરી કહેવાય ૨ અમૃત ગૌચરી માગ્યા વિના અચિત્ત અહાર મળે તે અમૃત ગૌચરી કહેવાય 5 મધુકર ગૌચરી ભ્રમરની પેઠે ફરી થોડું થોડું લઈ આતમાને તૃપ્ત કરે તે મધુકર ગૌચરી કહેવાય ૪ ગ ગૌચરી દરેક ઘરથી થોડું થોડું લેવે તે ગી ગૌચરી કહેવાય ૫ રૂદ્ર ગૌચરી ડરી ડરીને બીતે બીતે ગૌચરી લાવે તે રૂદ્ર ગૌરી કહેવાય ૬ અજગર ગૌચરી એકજ ઘરથી ગૌચરી લાવે તે અજગર ગૌચરી કહેવાય For Private And Personal Use Only Page #808 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭૮ ૭ ગદ્ધાગૌચરી એકજ ઘેરથી તમામ ગૌચરી લાવે તે ગદ્ધા ગૌરી કહેવાય ગુણ ત્રણ પ્રકારના છે દર્શન ગુણ જ્ઞાન ગુણ ચારીત્ર ગુણ જડ અને ચેતન એ બંને દ્રવ્ય છે તે બંને ગુણ પર્યાય વાળા છે એવી જે ઋદ્ધા તેજ સમ્યગ્ર દશન જડ અને ચેતનને વાસ્તવિક અવબોધ તે સમ્યગૂ જ્ઞાન જડથી પર એવા ચેતન દ્રવ્યમાં તકલીનતા તથા ડ દ્રવ્યમાં વ્યામોહ રહિત પણું તેજ સમ્યગું ચારિત્ર (દેવના પાંચ પ્રકાર છે, તેમાં ભેદ બે પ્રકારના છે. તિર્યંચ અને મનુષ્ય વિગેરે જે દેવપણે ઉત્પન્ન થાય છે તે જીવ દ્રવ્ય દેવ કહેવાય બીજો ભેદ રાજા ચક્રવર્તિ નરદેવ કહેવાય ત્રીજો ભેદ સાધુ તે ધર્મદેવ ચોથો ભેદ અરિહંત દેવ તે દેવાધિદેવ કહેવાય પાંચમે ભેદ ભુવનપતિ વ્યતર જ્યોતિષી વૈમાનિક અનુત્તરવાસી દેવો એ ભાવ દેવ કહેવાય ક્ષીર સમુદ્ર તપ ૧-ક્ષીર સમુદ્ર-ક્ષીરવર સમ સમ્યગ-સા-૭–દર્શન ધરાય નમઃ બાવન છનાલય તપ શૃંદી આઠમ ચંદ્રાનન, સર્વત્તાય નમઃ વદ આઠમ વર્ધમાન જ છે શદી ચૌદશ રૂષભાનન + + વધી ચૌદશ વારી વેણુ છે ૨૦ ગરણું કાઉ – ખમા – ૧૨ – સા – ૧૨ – કરવું બીજ તપની વીધી ધ નીકિત સુત્રાય નમઃ – કો – ખ- ૧૪ - કરવું - ચીન તપની વિધી વાસુપુજય પારંગતાય નમઃ- કે - ખ – ૧૨ – કરવું For Private And Personal Use Only Page #809 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માટા પખવાસા તપ શુદી ૧ મે શરૂ થાય મુનીસુવ્રત સ્વામી સર્વજ્ઞાય નમ:-- કા-ખમા-૧૨-નવકાર વાળી–૨૦ (ઘડીયા બે ઘડીયા) ગુણથું નમે અરીહંતાણું ૪ દીવસના યા ધડીયા-૬ મીનીટ ૮ દીવસ અધ ઘડીયા-૧૨-મીનીટ- ૬ દીવસ એક ઘડી-૨૪ મીનીટ ૩૨-દીવસ બેઘડી ૪૮ મીનીટ આતયમાં કાયમ પુરી મઢ એકાસણું ઠામ ચેવિહાર કરાય છે કાઉસગ-૧૨ સ્ત્રીની લક્ષણ રૂપ દુહા (1) પદ્મણ કે પાને ભાવે માન ભાવે હસણી ચિત્રણ કે જ્ઞાન ભાવે કલેશ ભાવે શખણું (૨) પણ કે પાઉસે અધશેર હંસણી ચિત્રણ કે ત્રણ પાઉં સવાશેર શખણ (૩) પદ્મણી કે પલક ચાલ અપચાલ હંસણી ચિત્રણ કે ગજ ચાલ ધબક ચાલ શંખણું (૪) પઘણું કે પલક નંદ અ૫ નીંદ હસણી ચિત્રણ કે ત્રણ પહેર સદા સુવે ખણું , પ્રથમ રાય મુહ પતી પડી હતી પછે વાંદણુ દેવા ત્યાર પછી રાયઆલે વવું તથા સવ્વસ્સવી કેવું પન્યાસહાયતે વાંદણ દેવા ન હૈયતો ખમાસમણ દઈ ને ઈચ્છકાર કહેવું ને અભુઠીયો ખામો ત્યાર પછે વાંદણ દેવા ઈચ્છા કારેણ સંદીસહ ભગવન ચૌમાસી મુહપ તપડી લેવું ‘ને વાંદણ દેવા ને માસી આવવુ એ સવ્વસવી કહેવું ને ચૌમાસી તપ પ્રસાદ કરી કશવજી ને વાંદણ પતેય ખામણ ખામવું ને વાંદણ દેવા For Private And Personal Use Only Page #810 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૮૦ ત્યાર પછે સંવત્સરી મુહપતી પડી લેવી વાંદણ દેવા ને સંવત્સરી આલોવવું ને સવસવી કહીને ઈચ્છકારી ભગવન પસાય કરી સંવત્સરી તપ પ્રસાદ કરાવશોજી ત્યાર પછે વાંદણા દેવાને પ્રત્યેક ખામણને અભુડી ખામ ને સર્વને મચ્છામીદુકડ દેવો ત્યાર પછી વાંદણ દેવા ત્યાર પછી ખમાસમણું ને પચખાણ કરવું મેરૂ પર્વતના રૂચક પ્રદેશથી, માનુષ્યોતર પર્વત સુધી એક બાજુના, બા, લાખ સુદીપને, બે લાખ લવણ સમુદ્રના, ૪–લાખ, ધાતકી ખંડના, ૮, લાખ કાલેદધી ના ૮, લાખ અર્ધ પુષ્કર વરદ્વીપના, એ સર્વ મલી (રરા) લાખ ભોજન થયાતે જ પ્રમાણે જબુદીપના મેર થી ગણત્રી કરતા, બીજી બાજુના પણ (રર) લાખ થાય તે બંને મળીને મનુષ્ય ક્ષેત્ર (૪૫) લાખ જોજનનું છે. બહાર કરવાના હે " સ્થાપનાની સ્થાપના મંત્રા નુતને બેસતા વર્ષે સ્થાપનાજીની પક્ષાલ કર્યા પછી વાસક્ષેપ કરવાને દુહે પ્રથમ એક નવકાર ગણ પછી દુહો બેલ નમે આયરિયાણુ ભગવંતાણું નાણું દસણીશું પચ વિહાયર સાઠિયાણ ઈહ ભગવતે આયરિયા અવયરંતુ સાહુ સાહુણી સાવય સાવિયા કર્યા પૂર્વ પડિછંતુ સર્વ સિદ્ધિ દિશતુ. સ્થાપના થાર્થના બોલ ૧૩ સુહ સ્વરૂપના ધારક ગુરૂ જ્ઞાન મઈ ગુરૂ દર્શન મઈ ગુરૂ ચારિત્ર ભઈ સુદ્ધ શ્રદ્ધા સઈ સુદ્ધ પરૂપણ મઈ સુદ્ધ સ્પર્શના મઈ પળે પળાવે પચાચાર મન ગુપ્તી વચન ગુપ્તી કાય ગુપ્તી એ ગુપ્તા. For Private And Personal Use Only Page #811 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ ૪૯ – પાસહ પચ્ચકખાણુ સુત્ર. કરેમિ ભ’તે ! પાસહ', આહાર-પાસહ. દેસએ સવ્વુએ, સરીર સકકાર–પાસદ્ધ સવ, અભચેર-પેાસહ સવ, અવાવાર–પેાસહ. સવ્વુએ, ચવિહે પેાસહ ઠામ જાવદિવસ અહેારત્ત. પન્નુવાસામિ દુવિદ્ધ તિવિષે. મણેણું વાયાએ કાએણુ' ન કરેમિ નકારવેમિ, તસ્સ ભ'તે ! પડિકકમામિ, નિ'દામિ, ગરિહામિ, અપાણુ વેસિરામિ... ! ૧૫ ૫૦ પેસહ પારવાનું સુત્ર. સાગરચંદે કામા, ચ'વિડ સા સુદ સાધને!; જેસિ' પેાસપડિમ, અખ`ડિઆ વિઅ`તે વિ. ॥ ૧ ॥ ધન્ના સલાહણુજા સુલસા આણ'દ કામદેવાય ાસ પસ'સ' ભવ' દૃઢયત્ત મહાવીરા ॥ ૨ ॥ પૌષધ વિધિએ લીધે, વિધિએ પાર્યાં, વિધિ કરતાં જે કાંઈ અવિધિ હુએ હાય, તે સવિ મન, વચન, કાયાએ કરી મિચ્છામિદુકકડ", uall પૌષધના અઢાર દાષમાંહે જે કાઈ દોષ લાગ્યા હોય તે સર્વિ મન વચન કાયાએ કરી મિચ્છામિદુકકડ, મન્હજિણાણુની સઝાય. મન્હ જિણાણુ માણું, મિચ્છ" પરિહરહ ધરતુ સમ્મત્ત; છબ્નિહ–આવસ્યમ્મિ, ઉન્નુત્તો હાઈ પÉદિવસ. ॥ ૧ ॥ પવ્વસુ પાસવય", દાણું સીલ. તવા અ ભાવેશ અ; સજઝાય નમુકકાર, પરાવયારેય અ જયા અ. ॥ ૨ ॥ For Private And Personal Use Only Page #812 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિણપુઆ જિણથણણ, ગુરૂથુઆ સાહમ્પિઆણ વચ્છ વવહારસ યુ સુદ્ધી, રહજતા તિસ્થજતા યુ. ૩ છે દવસમ વિવેગ સંવર, ભાસાસમિઈ છછવકરણાય; ધમ્મિઅજણસો , કરણદમ ચરણપરિણામે. છે ૪ સંવરિ બહુમાણે, પુત્યયલિહણું પભાવણું તિત્યેક સટ્ટાણુ કિશ્ચમેએ, નિર્ચ સુગુરુવએણું. . પ . વીશ તીર્થંકરના ૧૨૦ કલ્યાણકાને કોઠે. નામ યવન જન્મ દીક્ષા કેવળ માક્ષ ઋષભદેવ જે.વ. ૪ ફ.વ.૮ ફા.વ.૮ મ.વ. ૧ પ.વ.૧૩ અજિતનાથ વૈસુ.૧૩ મ.સુ.૮ મસ.૯ પો..૧૧ ચિ.સુ૫ સંભવનાથ ફા.સુ.૮ માસુ.૧૪ મા.સુ.૧૫ અ.વ.૫ ચિ.સુ.૫ અભિનંદન હૈ.સુ.૪ મ સુ.૨ મ. સુ.૧૧ ૫.સુ.૧૪ વ.સુ.. સુમતિનાથ શ્રા સુપર સ્વ.સુર વસુ ૯ ચિ.સુ.૧૧ સૈ.શુ.૯ પદ્મપ્રભુ પિ.વ.૬ આ.વ.૧૨ આ.વ.૧૩ ચિ.સુ.૧૫ કા.વા૧૧ સુપાર્શ્વનાથ પ્રા.વ.૮ જે.સુ.૧૨ જે.સુ.૧૩ મ. વ.૬ મ, વ. ૭ ચંદ્રપ્રભુ ફ.વ.૫ મા.વ.૧ર મા.વ.૧૩ મ. વ.૭ શ્રા. વ. ૭ સુવિધિનાથ મ.વ.૯ ક.વ.૫ ક.વ.૬ ક.સુ.૩ ભા. સુ. ૯ શીતલનાથ વૈ.વ.૬ પિ.વ.૧૨ પિ.વ.૧૨ મ.વ૧૪ ચિ. વ. ૨ શ્રેયાંસનાથ વૈ.વ.૬ મ.વ૧૨ મવ.૧૩ પિ.વ.૦) અ. વ. ૩ વાસુપૂજ્ય જે.સુ.૯ મ.વ.૧૪ મ.વ.૦)) મસુર અસુ. ૧૪ વિમલનાથ વૈ.સુ.૧૨ મ.સુ.૩ માસુ પાક જે વ ૭ અનંતનાથ અ.વ.૭ ચિ.વ૧૩ મૈસુ.૧૪ ચિ.વ.૧૪ ૨.૫ ધર્મનાથ વિ.સુ૭ મ.સ.૩ માસુ.૧૩ પિ.સુ.૧૫ જે.સુ.૫ શાતિનાથ શ્રાવક વૈવ.૧૩ વે.વ.૧૪ પે.સુ. ૯ વૈ.વ. ૧૩ For Private And Personal Use Only Page #813 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮૩ કુથુનાથ અ.વ.૯ ચિ.વ.૨૪ ચે.વ. ૫ ચે સુ. ૩ ચ.વ. ૧ અરનાથ ફાસુર મા.સુ. ૧૦ મા.સુ૧૧ કાસુ.૧૨ માસુ.૧૦ મહિનાથ ફા.સુ.૪ મા.સુ.૧૧ મા.સુ.૧૧ મ.સુ.૧૧ ફાંસુ.૧૨ મુનિસુવ્રત શાસુ.૧૫ વિ.વ.૮ ફા.સુ. ૨ મા વ.૧૨ વૈ. વ. ૮ નમિનાથ આ.સુ.૧૨ અ.વ.૮ જેવ. મા.સુ.૧૧ ચિ.વ.૧૦ નેમિનાથ આ..૧૫ શ્રા.સુ.૫ ગ્રા.સુ. ભા.વ.)) અ.વ.૮ પાર્શ્વનાથ ફા.વ. ૪ મા.વ.૧૦ મા.વ.૧૧ ફા.વ.૪ શ્રા.સુ.૮ મહાવીર પ્રભુ અસ૬ ચૈ.સુ.૧૪ કી.વ.૧૦ વસુ.૧૦ આ.વ.)) કલ્યાણક કરવાની વીધી એકાસણાથી કરે તે બાર માસમા પુરા કરવા ખમાસણા ૧૨ સાથીયા ૧૨ નવકારવાળી ૨૦ દરેકમાં એ પ્રમાણે સમજી લેવા પાંચ કલ્યાણક જે દીવસે ભેગા આવે તે દીવસ ઉપવાસ ઉપર બીજે દીવસે એકાસણું ચાર કલ્યાણક ભેગા હેય ત્યારે ઉપવાસ ત્રણ કલ્યાણક ભેગા આવે ત્યારે અબેલ ઉપર બીજે દિવસે એકાસણુ બે કલ્યાણક ભેગા હેય તે દીવસે આંબેલ અને એક કલ્યાણક હેમંત એકાસણું આવે ઉપવાસ કરે તે પાંચ વરસ ચાલે છે ખમાસણું દેવાને દુહે પરમ પચ પરમેષ્ટિમાં પરમેશ્વર ભગવાન ચારની ક્ષેપે થાઈયે નમે નમે શ્રી ભગવાન આ પ્રમાણે– ઉગએ સુરે નમુકકારસહિઅં, પરિસિં, સાઢરિસિ. ગઠિસહિઅં, મુકિસહિએ પચ્ચખાણ કયુબ ચઉવિહાર આયંબિલ, નિવિ, એકાસણું, પચ્ચખાણ કર્યું તિવિહાર પચ્ચખાણ ફાસિએ, પાલિએ સોહિએ, તારિ, કિદિ, આરહિએ, જે ચ ન આરાહિએ, તસ્સ મિચ્છામિ દુક્કડ, એમ કહી એક નવકાર ગણો ઈતિ છે For Private And Personal Use Only Page #814 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરે ઉગે ઉપવાસ કર્યો તિવિહાર પાણહાર પારસી સાઢ પારસી સુરેઉંગે પુષ્ટિ કર્યું પાણહાર પચ્ચક્ખાણ ફાસિય પાલિય સોહિય તિર્ષિ કીકીય આહિયં ચ ન આહિય તસ્સ મિચ્છામિડ પચ્ચકખાણે નમુકકારસહિઅં મુઠિસહિ ઉગએ સરે, નમુક્કારસહિએ મુસિલિએ પફખાઈ, (પચ્ચક્ ખામિ) ચઉવિપિ આહારં, અસણં, પાણું, ખાઈમ સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, સિરેઉ (સિરામિ). પરિસિ-સાપરિસિ ઉગએ સરે, નમુક્કારસહિઅં, પરિસિ, સાપરિસિ, મુઠ્ઠીસહિતં પચ્ચક્ખાઈ (પચ્ચકખામિ). ઉગએ સૂર, ચ. બ્લિપિ આહાર અસણં, પાણું, ખાઇમં, સાઈમ અન્નત્થ ભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકલેણું, દિસાહેણ, સાહુવયણેણં, મહત્તરારેણં, સવ્વસમાહિત્તિયાગારેણ સિર (સિરામિ). બિઆસણું-એકાસણું ઉગએ સરે, નમુક્કારસહિઅં, પરિસિ સાઢ પરિસિ, મુદ્ધિસહિએ પઐફખાઈ (પરફખામિ) ઉગએ સુરે, ચઉ. વિપિ આહારં, અસણું પાણું. ખાઈમ સાઈમ અજન્થણાભોગેણં, સહસાગારેણં, પછકાલેણું, દિસાહેણું સાહુ For Private And Personal Use Only Page #815 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮૫ વયણેણં મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણું; વિગઈએ પચ્ચક્ખાઇ (પચ્ચક્ ખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણું, ગિહત્યસંસટઠેણં ઉફખિત્તવિવેગેણં, પહુચ્ચમક્રિખ એણ, પારિફાવણિયાગારેણં, મહત્તરાગારેણ સવ્વસમાહિત્તિયાગારેણં, એગાસણું, બિયાસણ. પચ્ચક્ખાઈ, (પચ્ચફખામિ), તિવિહં પિ આહાર, અસણુંખાઈમ, સાઈએ અત્યણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, આઉટણપસા રેણુ, ગુરુઅદ્ભુઠ્ઠાણેણં પારિઠ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણું સવ્વસમાહિતૃત્તિયાગારેણું પાછુસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિન્હેણ વા, અસિંઘેણ વા, વિસિઈ (સિરામિ). (જે બિયાસણાનું પચ્ચકખાણ કરવું હોય તે બિયા સણું અને એકાસણાનું પચ્ચખાણ કરવું હોય તો “એગાસણું” પાઠ કહે.) આયંબિલ ઉગએ સુરે, નમુકકારસહિઅં, પરિસિ, સાપરિસિ, મુસહિએ પચફખાઈ (પચ્ચક્ ખામિ), ઉંગએ સુરે ચઉ. વિપિ આહારં, અસણં, પાણું, ખાઇમં, સાઇમં, અન્નાથ. ણાભોગેણં, સહસાગારેણં, પછજકાલેણું દિસાહેણું સાહુવયણે, નહત્તરાગા હું સવસમાહિત્તિયાગારેણં, આર્યબિલ પચ્ચક્ખાઈ (પચ્ચક્ ખામિ), અન્નત્થણાભોગે, સહસાગારેણું લેવાલેવેણ, ગિહત્યસંસટણું, ઉખિત્તવિવેગેનું પારિફૅવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, એગાસણ પચ્ચફખાઇ (પચ્ચકખામિ), તિવિપિ આહાર, અસણં, ખાઇમં, સાઈમ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, For Private And Personal Use Only Page #816 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir se; સાગારિયાગારેણં, આઉટપસારે, ગુરુ અદ્ભુટ્ટાણે, પારિદૃાવણિયાગારેણુ, મહત્તરાગારેણુ', સવ્વસમાહિવત્તિયા ગા પાસ્સ લેવેણુ વા, અલેવેણ વા, અેણ વા, ખડ્ડલેવેણ વા, સસિત્થેણુ વા, અસિત્થેણ વા, વૈસિરઈ ( સિરામિ), વિહાર ઉપસાસ સૂરે ઉગ્ગએ, અત્ત, પચ્ચક્ ખાઇ, (પચ્ચક્ ખામિ) તિવિહર્ષિ આહાર.. અસણું, ખાઈમ, સાઇમં, અન્નત્થણાભાગેણું, સહસાગારેણં, પારિવણિયાગારેણં, મહત્તરાગારેણુ', સવ્વસમાવિત્તિયાગારેણુ, પાહાર પારિસિ, સાઢપેારિસી, મુટ્ઠિસંહઅપચ્ચક્ખાઈ (પચ્ચક્ખામિ), અન્નત્થણાભાગે, સહસાગારેણં, પચ્છનકાલે', 'દિસામેાહે, સાહુવયણે, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણુ', પાણુસ્સ તેલેણુ વા, અલેપેણ વા, અસ્ત્રેણ વા, બહુલેવેણુ વા, સિત્થેણ વા, અસિત્થેણ વા વાસિરઈ (સિરામિ). ચવિહાર ઉપવાસ સુરૈ ઉગ્ગએ અભત્ત ચક્ખાઈ (પચ્ચક્ખામિ) ચઉવ્વિહ પિ આહાર, અસણું, પાણું, ખામ, સાર્દમ, અન્નત્યાભાગેણુ, સહસાગારેણં, પારિટ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણુ', સવ્વસમાહિવત્તિયાગારેણુ વાસિર (વાસિરામિ). દેશાવગાસિક દેસાવગાસિય’, ઉવભાગ, પરિભોગ', પચ્ચક્ખાઇ (પચખામિ), અન્નત્થણાભોગેણુ સહસાગારેણુ, મહત્તરાગારેણુ', સવ્વસમાહિવત્તિયાગારેણુ, વાસિરઈ (વાસિરામિ), For Private And Personal Use Only Page #817 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir قی પ૧-પચ્ચકખાણ સુત્ર. સાંજના પચ્ચખાણ, પાણહાર–પચ્ચક્ખાણ, પાણહાર દિવસચરિમ પચ્ચક્ખાઈ; અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણ સિરઈ. બીજુ ચઉરિવહાધર-પચ્ચકખાણ. દિવસચરિમં પચ્ચક્ખાઈ, ચઉવિહુ પિ આહાર, અસણં, પાણું, પાબં, સાઇમં, અન્ન-થણભેગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિત્તિયાગારેણં વોસિરઈ. અર્થ : દિવસને શેષ ભાગ અને આખી રાત્રિ ચારે આહારને ત્યાગ કરવા માટે આ પચ્ચક્ખાણ ચાર આગારસહિત લેવામાં આવે છે ત્રીજુ તિવિહાહાનું પચ્ચકખાણ, ( દિવસચરિમ પચ્ચક્ખાઈ, તિવિહુ પિ આહારઅસણું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણ મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણું વેસિગઈ. ચેથું દુવિહાર-ચકખાણ. દિવસચરિમ પફખાઈ, દુવિલપિ આહારઅસણં, ખાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણું સિરઈ. પાંચમુ દેસાવગાસિય-પચ્ચકખાણ. દેસાવગાસિય વિભાગ પરિભેગ પચ્ચકખાઈ; અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિવત્તિયાગારેણે સિરઈ. For Private And Personal Use Only Page #818 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પેરમી | સાદ | ૭-૨૩ : : ૧ % ^ & * ઇ . ૭-૨૪ 3 : RA૮ - ૨ ૮ પચ્ચખાણના સમયને કેડે, જાન્યુઆરી (પાષ) સુર્યોદય સૂર્યાસ્ત નવકારસી પિરસી યુરિમ અને ૧ ૭-૨૨ | ૬-૫ ૮-૧૦ ૧૧-૨૪| ૧૨-૪૪ ૩-૨૫ ૭-૨૨ ૬-૫ | ૧૦–૩ ! ૧૧-૨૪, ૧૨-૪૪ ૩-૨૫ ૭-૨૩ ૬૬ -૧૫ | ૧૦-૪ ૧૧-૨૫ ૧૨-૪૫ ૩–૨૬ ૬-૭ ૮-૧૧ ૧-૨૫ ૧૨-૪૫ ૩–૨૬ ૭-૨૩ ૮-૧૧ ૧૦-૪ ૧૧-૨૫] ૧૨-૪૫ ૩-૨૬ ૭-૨૩ ૮-૧૧ ૧૦-૫ | ૧૧-૨૫૧૨-૪૬ ૩૨૭ ૭–૨૪ | ૬-૮ ૮-૧૨ { ૧૦-૬ [૧-૨૬] ૧૨-૪૭ ૩-૨૮ ૭–૨૪] ૬-૯ ૮-૧૨ { ૧૦–૬ (૧૧-૨૬ ૧૨-૪૭ ૩૨૮ ૬-૧૦ ૮-૧૨ ૧૦-૧ [૧૪–૨૭ ૧૨-૪૭ ૩-૨૯ 19-૨૪. ૬-૧૧ | [૮-૧૨ ૧૧-૨૭] ૧૨-૪૮ ૩-૩૦ ૭-૨૫ ૬-૧૧ | ૮-૧૩] ૧૦-૭ ૧૧-૨૮ | ૧૨-૪૮ ૩- ૨૦ ૭-૨૫ ૬-૧૨ [ ૮-૧૩ | ૧૦૭ ૧૧-૨૮૧૨-૪૯, ૩-૩૧ ૭-૨૫ ૬-૧૩] [૮-૧૩ { ૧૦૭ ૧૧-૨૮] ૧૨-૪૯ ૩-૩૧ ઇ-૨૫ | ૬-૧૩, ૮-૩ ૧૧-૨૮] ૧૨-૪૯૫ ૩-૩૧ ૭-૨૫ ૬–૧૪ ૮-૩ | ૧૦-૮ ! ૧૧-૨૯] ૧૨-૧૦ ૩-૩૨ ૭-૨૫ ૬-૧૫ | ૮-૧૩ ૧૦-૮ ૧૧-૨૯ ૧૨-૫૦૩-૩૩ ૭-૨૫ ૬-૧૬ { ૮-૧૦ | ૧૦-૮ ૧૧-૩૦ ૧૨-૫૧ ૩-૩૪ ૭-૨૫ | ૬-૧૬ | ૮-૧૩ ૧૦-૮ ૧૧-૩૦/૧૨–૫૧) ૩-૩૪ ૭-૨૫ ૬-૧૭ | ૮-૧૭ ૧૦-૮ ૧૧-૩૦૧૨-૫૧ ૩-૩૪ ૭-૨૫ | ૬-૧૭ ! ૮-૧૩] ૧૦-૮ | ૧૧-૩૦] ૧૨-૫૧) ૩-૩૪ ૭-૨૫ | ૬-૧૮૮-૧૩ ૧૦-૮૯ ૧૧-૩૦/૧૨–૫૨ ૩-૩૫ -૨૫, ૬-૧૮ | ૮-૧૩] ૧૦-૯ ૧૧-૩૧] ૧૨–૫૨ ૩-૩૬ ૭-૨૪ ] ૬-૧૯ | ૮-૧૨] ૧૦-૮ ૧૧-૩૦] ૧૨-૧ર ૧૨-૫૨ ૩-૩૬ ૭-૨૪] ૬-૨૦ | ૮-૧૨ ૧૦-૮ ૧૧-૩૦/૧૨–૫૨ ૩-૩૬ ૭-૨૪ | ઇ-૨૧ | ૮-૧૨] ૧૦-૯ [૧૧-૭૧ ૧૨-૫૩ ૩-૩૭ ૭-૨૪, ૬-૨૧ ૮-૧૨ | ૧૦-૮ | ૧૧-૩૧|૧૨૫૩ ૩-૩૭ ૭–૨૩ | ૬-૨૨! ૮-૧૧ ૧૧-૭૧ ૧૨-૫૩૩-૩૮ ૭-૨૩૬-૨૩! ૮-૧૧ 1 ૧૦-૮ ૧૧-૩૧ ૧૨-૫૩, ૩-૩૮ ૧૦૮ [૧૧-૩૧ ૧૨-૫૩ ૩-૩૮ ૭-૨૩ | ૬-૨૪ ૮૩૧૧ ૧૦-૮ ૧૧-૩૧, ૧૨-૫૪, ૩-૩૯ ૧ ૭-૨ | ૬-૨૫ ૮-૧૦ | ૧૦-૮ ! ૧૧-૩૧ ૧૨-૫૪ ૩-૪૦ કરે LIIilllliiiiiiiiiiiiiiiiiiiiiii છે ! e & EXP 3 3 - ૧ ર For Private And Personal Use Only Page #819 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮૯ ફેબ્રુઆરી (મહા) ૩-૪૧ ૧ - ૭-૧૮ હ ક ૭-૧૯ ન ક * * * * * * * = ર ર ર ર ર ર ક ક જ બ ૧-૫] ૧૧૩૫૧ સુવ સુર્યાત નવકારસી પિરસ | છે | પુમિ | અવ ૭–૨૧ ૬-૨૬ | ૮- ૯ ૧૦-૮૧-૩૧ ૧૨-૫૪ ૩-૪ ૭-૨૧, ૬-૨૭ | ૮- ૯ | ૧૦–૮ | ૧૧-૩૧/૧૨–૫૪ ૩-૪૧ ૭-૨૧ ૬-૨૮ { ૧૦-૮ ૧૧-૧૧૧૨-૫૫ ૭-૨૦ | ૬-૨૮ ૧૦-૮ ૧૧-૩ (૧૨-૫૪ ૩-૪૧ ૭-૨૦ ૧૦-૭! ૧-૩૧] ૧૨-૫૫ ૩-૪૨ ૬-૨૯ ૧૦–૭૧૧-૩૧૧૨૫૪ ૩-૪૨ ૬-૩૦ ૧ ૦-૭ ૧૧-૭૧ ૧૨-૫૫ ૩-૪૩ ૭- ૮ ૧૦-૭૧૧-૩૧, ૧૨-૫૫ ૩-૪૩ ૭-૧૮ | ૬-૩૧ ૧૦–૭ ૧૧-૩૧, ૧૨-૫૬ ! ૩-૪૩ ૧૦- ૧૧-૩૦ ૧૨-૫૪ | ૩-૪૩ ૭–૧૭ | ૬-૩૨ ૧૦-૬ ૧૧-૩૧, ૧૨-૫૫ | ૩-૪૪ ૭-૧૬ ] ૬-૩૩ ૧૦-૬] ૧૧-૩૦ ૧૨-૫૫ ૩-૪૪ -૧૫ | [૧૧-૩૧૧૨-૫૪ ૩-૪૪ છ–૧૪ ૬-૩૪ ૧૦-૪ ૧૧- ૨૦૧૨-૫૪ | ૩-૪૪ ૭–૧૪ | ૬૩૫ ૧૦-૫ ૧૧-૩૦ ૧૨-૫૫ ૩-૪૫ ૭-૧૩ | ૬-૩૬ ૦-૩ ૧૧-૩૦ ૧૨-૫૫ ૩-૪૬ ૧ ૭-૧૩ | ૬-૩૬ ૧૧-૩૦ ૧૨-૫૪, ૩-૪૬ ૧૮ -૧૨ | ૬-૩૭ ૧૧-૨૦૧૨-૫૫ ૩-૪૬ | ૭-૧૨ | ૬-૩૭ ૧૧-૨૯ ૧૨-૫૫ ૩-૪૬ ૭–૧૧ | ૬-૩૭ | ક–૫૯ ૧૧-૨૯ ૧૨-૫૪૫ ૩–૪૬ | ૬-૩૮) ૭-૫૮ ૧૧-૨૮૧૨-૫૪] ૩-૪૬ | ૭-૫૮ ૧૧-૨૯ ૧૨-૫૫ ૩-૪૭ ૬-૩૯ ૭-૫૭ ૧૧-૨૮૧૨-૧૪ | ૭-૫૬ ૧૦-૧૧૧-૨૮૧૨-૫૪ કે-૪૭ ૬-૪૦ ૭૫૫ | ૧૦-૧ ૧૧-૨૯૧૨૫૪ ૩-૪૭ ૬-૪૧ ૭-૫૫ ૧૦.૧ ૧-૨૮૧૨-૧૪ ૩-૪૮ | ૬-૪૧ ૭-૫૪ ૧૦-૦૧-ર૭ ૧૨-૫૪ [ ૩-૪૮ 9- ૫ ૬-૪૧ ૭-૫૩ ૧૦-૦૧-૨૬ ૧૨-૫૩ -૪૭ હ સ - -- ૦. ૦ ૦ J ૦ ૦ ૦ » o ર છે ૨૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ $ F ૬ ૬ ૧૦-૨ For Private And Personal Use Only Page #820 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દર બાર્થ ફાગણ) – છે 1. કે છે કે છે ! - :: e – ૮ + ૮ ૪. -૫૯ ૬-૫૮ ૩-૪૯ ૩-૪૮ ૬-૫૫ ૩-૪૯! x દુ : ૮ ૮ તા સુર્યોદય સૂર્ત નવકારસી પર સી પુરિમા અવ | ૬-૪૨ - ૨ | ૯-૫૯ ૧૧-૨૬ / ૨- પાક | ૩-૪૮ ૬-૪૨ | ઉ-૧ | ૯-૫૯ ૧૧-૨૬ ૧૨-૫ ૩૫ ૩-૪૮ - ૫ ૦ ૯-૫૮ ૧૧-૦૫ [ ૧૨-૫૩ ૩-૪૯ ૬૪૪ | ૭-૪૮ | ૯-૫૭ ૧૧-૨૫ ૧૨-૧૩ ૩ ૪૯ ૫ ૭- ૦ –૪૪ ૭-૪૮ ૯-૫૬ ૧૧-૨૪ / ૧૨-પર ૩-૪૮ | ઉ-૪૫ ૭-૪૭ ૯-૫૬ ૧૧-૨૪ ૧૨-પર ૩-૪૯ ૭-૪૬ | ૯-૫૫ ૧૧-૨૪૧૨-૫ ૬-૫૭ | ૬-૪૫ ] ૭-૨ | ૯-૫૪ ૧૧-૨૩, ૧૨-૫૧ ૬- ૧૬ ૭-૪૪ | ૯-૫૪ ૧૧-૨૩ { ૧૨-૫૧ ૩-૪૯ ૭-૪૩ ૯-૫૩ ૧૧-૨૨ ૧૨-૫૬ કે-૪૯ ૬-પપ ૬-૪૬ ૭-૪ ૩ ૯- ૨૩ ૧-૨૨ | ૧૨–૫૧ ૩-૪૯ ૬-૫૪ | ૬-૪૭ | ઉ-૪૨ ૯-૫૩ ૧૧- ૨૨ | ૧૨-૫૧ ૬-૫૩ | ૬-૪૭ ૭-૪૧ : ૯-૫૪ ૧૧-૧ | ૧૨-૫ ૦. ૬-પર ૬-૪૭ ૭-૪૦ ૯-૫૧ ૧૧-૨૧ | ૨-૫૧| ૩-૫૦ . ૬-૫૧ 1 ૬-૪૮ ૭–૩૯ | ૯-૫૧ ૧૧-૨૧ [ ૧૨-૫૦ | ૩૫ ૬-૫૦ ૬–૪૮ ૭-૩૮ ૯-૫૦ ૧૧-૨ ૦ 1 ૧૨-૪૯ ૩-૪ ૬-૦૯ | ૬-૪૯ ૯-૪૯ ૧૧-૧૯ ૧૨-૪૯ ૩-૪૯ ૬-૪૮ ૬-૦૯ ૭-૩૬ ૯-૪૯ ૧૧-૧૯ ૧૨-૪૯ ૩-૪૯ ૬-૪૭ ૬-૫૦ ૭-૩૫ ૯-૪૮ ૧૧-૧૯૧૨-૪૯, ૩-૫ ૬-૪૬ | ૬-૫ ૦ ૭-૩૪ ૯-૪૭ ૧૧-૧૮ | ૧૨-૪૮ ૩ ૯ |૧૨-૪૮ | ૩-૪૯ ૬-૪૪ ૭–૩૨ | ૯-૪૬ – ૧૭ ૧૨-૪૮ ૩-૫૦ | ૬-૫૧ ૭-૩૧ ૯-૪૫ ૧૧-૧૬] ૧૨-૪૭, ૩-૪૯ -૪૨ ૬-૫૧ ૭ ૩૦ | ૯-૪૫ ૧-૬ | ૧૨-૪૭ ૩-૪૯ ૬-૪૧ ૬-૫૨ | ૭-૨૯ ૯-૪૪ ૧૧-૧૬ ૧૨-૪૭ ૩-૪ -પરે ! ૭-૨૮ ૯-૪૩ ૧૧-૧૫ ૧૨-૪૬ ૩-૪૯ ૬-૧૭ ૭-૨૭ ૯-૪૩ ૧૧-૧૫ | ૧૨-૪ ૩-૫૦ ૬-૩૮ ૬–૫૩ ! ઉ– | ૯-૪૨ |11-૧૪ ૧૨-૪૬ ૩-૫૦ ૬-૧૭ 1 ૬-૫૩ ૭ ૨૫ ! ૯-૪૧ [૧-૧૩] ૧૨-૪૫ ૬-૩૬, ૬-૫૪ | ૭-૨૪ / ૯-૪૧ [૧-૧૦ | ૧૨-૪૫] - ૩૫ ' ૬૫૪ | ૭-૨ ૩ ૯.૪ ૧૧-૧૨ ૧૨૪૫ ૩-૫૦ : : s-૪૩ ૬-૪૦ : હK ::: ૮ : છ છ For Private And Personal Use Only Page #821 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુમિ અવ ૯- ૪ ૭-૧૨ એપ્રિલ (ચૈત્ર) તા. સુર્યોદય | સુર્યાસ્ત નવકારસી પોરસ છ }} ૬૩૪ ] -૫૪ | ૭-૨૨] ૯-૩૯ 11- ૨ | ૧૨-૪ ૩-૪૯ | ૬-૩૨ { ૬-૫૪ | ૭ ૨૧ | ૯-૩૦ ૧૧-૧૧૧૨-૪૪ ૩-૪૯ ૬-૩ર | ૬-૫૫ | ઇ-૨૦ ૯-૩૮ ૧૧-૧૧ ૧૨-૪૪) ૩પ૦ ૪ ૬-૩૧ | ૬-૫૫ || ૭-૧૯ | ૧૧-| ૧૨-૪૩ ૩-૪૯ ૬-૩૦ [ ૬-૫૬ ૭-૧૮ ૯-૩૭ ૧૧-૧૦( ૧૨-૪૩ ૩-૫૦ ૬-૫૬ -૧૭ ૯-૩ ૧૧-૧૦ ૧૨૪૩ | ૩-૫૦ ૭ ૬-૨૮ | ઇ-પ૭ ૭-૧૬ ૧૧- ૯ ૧૨-૪૩ ૩-૫૦ ૮ ૬-૨૭ ૬-૫19 ૭-૧૫ | ૮-૩૫ ૧૧- ૯ી ૧૨-૪૨, ૩-૫૦ | ૯ ૬-૨૭ [ ૬-૫૭ ૭-૧૫ ૯-૩૫ | ૧૧- ૯ ૧૨-૪૨ ૩-૫૦ ૧ ૦૬-ર૬ | ૬-૧૭ ૭- ૧૪ ૧૧- ૮] ૧૨-૪૨ | ૩-૫૦ ht ૬-૨૫ | ૬-૫૮ ૭-૧૩ ૧૧- ૮| ૧૨-૪૨ ૩-૫૦ ૧૨ ૬-૨૪ ૬-૫૮ ૯-૩૩ ૧૧-૭] ૧૨-૪૧, ૩-૫૦ ૧ ૬-૨૩ | { ૬-૫૮ ૮-૩૨ ૧૧- ૧૨-૪૧, ૩-૫ ૦ ૧૪ ૬-૨૨ | ૬-૫૮ ૧૧ - ૪ ૧૨-૪૧ | ૩૫૦ ૬-૨૧ ) ૮-૩૧ ૧૧- ૬ ૧૨-૪૧, ૩-૧૧ ૯-૩૦ [૧૧- ૬] ૧૨-૪૦ ૩-૫૦ ( ૧૧- ૫ ૧૨-૪૦ ૩૫૧ ૬-૧૮ ૯-૨૯ ૧૧- ૫ ૧૨-૪૦ ૩-૫૧ ૬-૧૮ ૯૨૯ ૧૧- ૫ ૧૨-૪૦ ૩-૫૧ ૯-૨૯ ૧૧- ૫ ૧૨-૪૦, ૩-૫૧ -૧૬ -૨૮ [૧૧- ૪૧૨-૩૯ ૩-પર ૬-૧૫ ૯-૨૭/૧૧- ૪ { ૧૨-૩૯. -૫૧ ૯-૨૭૧૧- ૩|૧૨-૩૯ ૩-૫૧ ૯-૨૭/૧૧- ૩૧૨-૩૦ ૯-૨૬ (૧૧- ૩૧૨-૦૯ ૩-૫૧ ૭- ૧ ૯-૨૬ ૩૧ - ૩| ૧૨-૩૯ છ–૫૯ ૯-૨૫ [૧૧- ૧ ૧૨-૩૮| ૩-૫૧ ૭-૫૮ | ૯-૨૪ [૧૧- ૧ ૧૨-૩૮ ૨-૫૧ ૭-૫૮, ૯-૨૭ ૧૧- ૧૨-૩૭ ૩-૫૬ કબ ૬- ૮ | - | ૭-૫૬ ૯-૨૩ / ૧૧ - ૦| ૧૨-૩૭/૩-પર જ ર ટ ૯-૩ર ૬-૨૦ ૬-૧૮ 9 ૦ ક lilliliftiiiiiiiiiiii 6 F S S T F G $ $ $ $ $ $ $ - -- 7 - ૬ ઉf $ $ $ $ $ $ $ $ $ $ $ ૬-૧૭ * ૦ ૧ જ - - 8-૧૧ જ 1 1 ૩-૫૧ 1 1 - For Private And Personal Use Only Page #822 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- م م م * م م م ب » ه بم હર મે વૈશાખ) તા સુર્યોદય સુધાત નવકા પારસી સમા પુરિમા અવ ૭- ૬ ૬-૫૬ | ૯-૨૩ + ૧- ૧૨-૩૭ ૩–પર ૭- ૭ ૬-૫૬ | ૯-૨૩ ૧૧- ૧ ૧૨-૩૮ ૨-૫૩ ૭– ૭ ૬-૫૫ | ૯-૨૨ | ૧૧- ૧૨-૩૭ ૩-પર - ૭ -૧૪ ૯-૨૨ ૧૦-૫૯ ૧૨-૩૭ –પર ૭ ૮ | ૬-૫૪ : ૯-૧૨ | 11- ૦ ૧૨-૩૦ ૩-૫૩ ૬-૫૩ ૯-૨૧ [૧૦-૫૯ ૧૨-૩૭ - ૫૩ છ– ૯ | ૬-૫૩ ૯-૨૧ ૧૦-૫૯| ૨-૩૭ ૩–૫૩ ૭-૧૦ ૬-પર ૧-૨ |૧૦-૫૯] ૧૨-૩૭ ૩-૫૪ | ઇ-૫૧ ૯-૨ ૦ ૧ ૦-૫૯] ૧૨-૩૭ ૩ - ૫૪ ૬-૫૦ ૯-૨૦ ૧૦-૫૮] ૧૨-૩ ૩-૫૪ ૭-૧૧ ૬-૫૦ ૯-૨૦ ૧૦-૫૮] ૧૨-૩૭ ૩-૧૪ ૬-૪૯ ૯-૧૯ ૧૦–૫૮ ૨-૩૬ ૩-૧૪ ૭-૧૨ ૬–૪૯ ૯-૧૯ ૧૦-૫૮] ૧૨-૩૬, ૩-૫૪ ૬-૪૮ | 1૦–૫૮ ૧૨-૩૬ ૩-૫૪ ૭-૧૨ ૬-૪૮ ૯-૧૮ ૧૦-૧૭ ૧૨-૩૬] ૩-૫૪ ૭-૧૩ ૬-૪૮ ૯-૧૯ ૧૦-૫૮ [ ૧૨-૩૭| ૩–૫૫ ૫-૫૯ ૭-૧૩, ૬-૪૭ ૮-૧૮ ! ૧૦-૫૭૧૨૪૬ -૫૫ ૫-૫૯ ૭-૧૪, ૬-૪૭ ૯-૧૮ | ૧૦-૫૮૧૨–૩૭ ૩-૫૬ ૫-૫૯ ૭-૧૪, ૬-૪૭ ક-૧૮ ! ૧૦૫૮] ૧૨-૩૭ ૩-૫૬ ૫–૫૮ ૭-૧૫ [ ૬-૪૬ ૧૦-પ૭ ૧૨-૩૭ પ-૫૮ ૯-૧૮ | [૧૦-૫૮] ૧૨-૩૭ ૩-પ૭ ૫–૫૭ ૭-૧૬ ૬-૪૫ ૯-૧૭ ૧૦-૫૭ ૧૨-૩૭] ૩-૫૭ ] ૫-૫૭ ૯-૧૭ ૧૦-૫૭] ૧૨-૩૭ ૩-પાક ૫-૧૬ ૭-૧૭ ૯-૧૭ ૧૦-૫૭(૧૨-૩૭, ૩-૫૭ પ-પ૬ ૭-૧૭ ૬-૪૪ ૯-૧૭ ૧૦-૫૭) ૧૨-૩૭ ૩-૫ ૭-૧૮ | ૬-૪૪ ૯-૧૭ ૧૦-૫૭] ૧૨-૩૭ી ર૭, ૫-૫૬ ૭-૧૮ ૬-૪૪ ૯-૧૭ ૧૦-૫૭ ૧૨-૩૭ ૩-૫૮ 1 ૨૮ ૫-૫૫ ૭-૧૮] ૬-૪૩ ૯-૧૬ ૧૦-૧૭ ૧૨-૩૭ ૩- ૨૯ ૫-૫૫ | ૭–૧૯! ૬-૪૩ ૯-૧૬ | ૧૯૫૭૧૨૩૭૩-૫ ૭-૨૦ ૬-૪૩ ૯-૧૭ ૧૦-૫૭] ૧૨-૩૮ ! -પ. g-૨૦ ૬-૪૩ ૯-૧૭ / ૧૦-૧૭ ૧૨-૩૮ - ર જ સ ? : < = હ : ૪ & ૫ ? : ૧ ૦ ૮ + ૮ = • • - 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 ૭-૧૧ بم بر مے مے ૭–૧૨ ૩-૫૬ ઇ For Private And Personal Use Only Page #823 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩-૫૯ ૫-૫૫ ૫-૫૪ ૦ ૦ - ૦ * * * * * * * * * * * * * = ૦ ર ૦ ૦ ૦ ૦ ૯-૧૭ ૫૫૪ હર જૂન જે) તા. સુર્યોદય સુર્યાસ્ત . પુરિમો અવરે પ-૫૫ ૭-૨૦ - ૫૭ ૧૨-૩૮ | ૨ ૫.૫૫ | ૭-૨ ૬-૪૩ ૧૦-૫૮ ૧૨-૩૮ ૩ ૫૫૫ { ૭-૨ | ૬-૪૩ ૯-૧૭ [૧૦-૦૫૮૧૨-૩૮ ૪– ૦. ૬-૧૭ ૧૦-૫૮] ૧૨-૩૮! ૫-૫૫ ૭-૨ , ૬-૪૩ ૯-૧૭ ૧૦-૫૮ ૧૨- ૨૯ ૭-૨૨ ૬-૪૨ ૯-૬ ૧૦–૧૭] ૧૨-૩૮ ૫-૫૪ છ-૨૩| ૬-૪૨ ૯-૧૭ ૧૦-૫૮ | ૨-૩૯ ૫- ૪ ! - ૨૩૬ ૪૨ ૬-૧૭ ૧૦-૫૮ ૧૨-૯ ૫–૫૪ -૨૪ | -૬૨ ૧૦-૫૮ ૧૨છ-ર ૫ ૬-૪૨ ૯-૧૭ ૧૦૫૯ ૧૨-૪૦ ૭-૨ ૫ ૬-૪૨ ૯- ૭ ૧૦–૧૯૧૨-૪૫-૫૪ ૭-૨૫, ૬-૪૨ ૧૦-૫૯] ૧૨-૪૦ ૭-૨૬] --૪૨ ૯- | ૧૦-૫૯ ૧૨પ-૫૪ ૬-૪૨ ૯-૧૭ ૧૦-૫૯ ૧૨-૪૦ ૭-૨૬ ૬-૪૨ ૯-૧૭ ૧૦-૫૯૧૨-૪૦ પ-૫૪ ૭-૨૬ ૬-૪૨ ૯-૧૭ ૧૦-૫૦ ૧૨-૪૦ ૫-૫૪ ૭-૨૭ ૬-૪૨ ૯-૧૮ | ૧૦-૫૯ ૧૨-૪૧ પ-૫૪ ૭-૨૭ ૬-૪૨ ૯-૧૮ ૧૦-૫૯] ૧૨-૪૧ ૫-૫૫ ૬-૪૩ હ-૧૮ ૧૧- ૧૨-૪૧ ૫-૫૫ ૭૨૭ ૬-૪૩ ૯૧૮ - ૦ ૧૨-૪૧ ૫-૫૫ ૭-૧૮ ૬-૪૩ ૯-૧૯ ૧૧- ૦ ૧૨-૪૧ ૫–૫૫, ૭-૨૮ | ૬-૪૩ ૮-૧૯ ૧૧- ૦| ૧૨-૪૧ ૫–૫૬ ૭-૨૮ ૬-૪૪ ૯-૧૯ ૧૧- ૧|૧૨-૪૨ ૨૪ ૫-૫૬, ૭-૧૮ -૪૪ ૯-૧૯ ૧૧- ૧૧૨-૨ ૫-૫૬ ૭૨૮] ૯-૧૯ | 11- 1] ૧૨-૪૨ ૫-૫૬, ૭-૨ ૬-૪૪ ૧૧- ૧ ૧૨-૪૩ પ-પ૭ ૭-૧૮ ૧૧- ૨૫ ૧૨-૪૩ ૫૫૭ ૭-૨૯| -૪૫ ૧૧- ૨ ૧૨-૪૩ ૪- ૬ ૫-૧૭ ૭-૨૯ ૬-૪૫ ૧૧- ૨૩૧૨-૪૩] ૫-૫૪ ૫.૫૪ ૦ ૫–૫૪ ૦ ૦ * * * * * * * * * ૮ ક ક જ ( KR - - ૭-૨૯ For Private And Personal Use Only Page #824 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૯૪ જુલાઈ (અસાઠ) તા. સાંય સુવાત નવકાર પારસી પુરિમ અવ ! ૯-૨૨ ૯-૨૨ - - ૬- ૧ ૬ ૬ 2 3 4 હટ; e ૬ ~ 4 ~ ~ ~ ૪-૭ = ૧ ૫-૫૮ ૭-૯ { ૬-૬૯૨૧ ૧૧-૩ ૧૨-૪૪ | ૫-૫૮ | ૭-૨૯ { ૬-૪૬ / ૯-૨૧ [૧૧-૩ | ૧૨૪૪ ૪-૭ ૩ ૫-૫૮ ૭-૨૯ | ૬-૪૬ ૯-૨૧ : ૧૧-૭ ! ૧૨-૪૪| ૪-૭ ૪ ૫-૫૯ | 9-૨૯ | ૬-૪૭ { ૧૨-૪૪| ૪-૭ ૫–૫૯ G-૨૮ : ૬-૪૭ | ૧૧-૩ ૧૨-૪૪ ! ૪-૭ ૫-૫૯ ૭-૨૯ ૬-૪૭ || ૧૧-૩ ૧૨-૪૪] ૪-૭ ૬- ૦ છ–૨૯. ૬-૪૮ ૯-૨૩ ૧૧-૪ (૧૨-૪૫) ૪-૭ - ૧ - ૨૯ -૪૯ ૬-૨૩ ૧૧-૪ ૧૨-૪૫, ૪-૭ | ૭-૨૮ | ૬-૪૯ ૯-૨૩ ૧૪ ૧૨-૪૫ - ૨: ૭-૨૮ ૬-૫૦ ૮-૨૪] ૧૧-૫ | ૧૨-૪૫ ૭-૨૮ -પ૦ ૯-૨૪ ૧૧-૫ ૧૨-૪૫| ૬- ૨ -૮ 1 ૬-પ૦ ૯-૨૪ { ૧-૫ ૧૨-૪૫ ૪-૭ ૭-ર૮ | -૫૧ ૯-૨૫ ૧૨-૪૬ ૪-૭ . ૭-૨૮ [ ૬-૫૧ ૯-૨૫ ૧૧-૫ ૪૭ ૭-૨૮ ૬–પર ૯-૨૫ ૧૨-૪૬ ૬ - ૪, ૭-૨૮ | _પર ૧૧- ૧૨-૪૬ ૪-૭ ૭-૨૭ | _પર ૯-૨૫ | ૧૨-૪૬ ૪-૭ ૬- પ. ૭-૨૭ | ૬–૫૩ ૯-૨૬ I ! ૧૧- ૧૨-૪૧ ૪-9 ૭-૨૭ _૫૩ ૧૨-૪૬ ૪-૭ 9-ર૭ ૬-૫૩ [૧૨-૪૬ ૪-૭ ૬- ૬ ૭-૨૬ | ૬-૫૪ ૯-૨૬ { ૨-૪૬ ૬- ૬ ૭–૨૬ ! ૬-૫૪ ૯-૨૬ ૧૧-૬ | ૧૨-૪૬ ૪-૬ ૬- ૭ ૭-૨૫ | ૬-૫૫ ૯-૨૭૧૧-૭ ૭-૬૪ ૬-૫૫ ૯-૨૭ | 11-૬ ૧૨-૪૬ ૪-૫ ૬- ૮ | ઇ-૨૪ ૬-૫૬ ૯-૨૭ | ૧૫-૭ | ૧૨-૪૬ ૪-૫ - ૬ - ૯ : ૭-૨૪૬-૫૭ { ૯-૨૮ [૧૧-૮ ૬ ૧૨-૪૭ - ૯| ૭–૨૩ | ૬-૫૭ ૯-૨૮ | ૧૧-૭ ૧૨-૪૬ ૪-૫ ૬- ૨૭-૨૩ | -પ૭ ૯-૨૮૧૧૭ | ૧૨-૪૬) ૬-૧૦ | ૭–૨૩. ૬-૫૮ | ૯-૨૯ ૧૧-૮ ૧૨-૪૭ ૪-૫ ૬-૧૦| ૭-૨૨ - ૫૮ | ૯-૨૮ | ૧૧૭ | ૧૨-૪૬ ૪-૪ - • 1 9-૨૨' ૬-૫૮ | ૯-૨૮ / ૧૧-૭૧૨-૪૬ ૪-૪ ttttttttttttii171111iiii fi111311111111111111 = = ૬- ૭ | ૧૬ & P & * : - 9 : R = ૪૫ * For Private And Personal Use Only Page #825 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૬-૧૧ ૩-૧૨ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ઓગસ્ટ (શ્રાવણ) તા સુર્યાય | સૂર્યાસ્ત નવકારસી પેરસી ૧ ૬-૧૧ 9-31 -૫૯ ૯-૨૯ ૭૨૧ ૬-૫૯ ૯-૨૯ ૦=૨૦ ૨૯ ૪૧ર ૭-૨૦ 9- . ૯૨૯ × ૧ ૯-૩૦ ૫ -૧૩ | ૭-૧૨ ૬-૧૩ ૭–૧૮ ૭ }-૧૪ ૮ ૬૧૪ | ૭=૧૭ 9 19 ૯ ૬-૧૫ | ૭-1} ૧૦-૧૫ ૭-૧૫ R -૫ ૭.૧૫ ૭-૧૪ ૭-૧૪ ૭-૧૩ || }} ૧૩-૬-૧૬ ૧૪ ૧} ||૧૫ ૬-૧૭ | ૭–૧૨ 1}| -૧૭ | ૭૧ ૧૭ ૬-૧૭ | ૭–૧૧ 9[ke t ૭-૧૦ G= } 16 1-26 6- & g* } ૨૦૦ ૬-૧૯ ૭ ૫ ૫ છ- e - પ . ૭ G- ૨ ૭= ૨ 9= ૯-૩૦ ૯-૩૦ ૯-૩૦ 6-31 ૯-૩૦ ૯-૩૦ -૩૧ -૩૧ -૩૧ ૯-૩૧ ૯-૧ -૩૧ ૯-૧ -૩૧ -૩૧ ૨૧-૬-૧૯ ૨૨-૩-૧૯ ૩૧ 19 છુ છુ ૯-૧ ૯-૨ ૨૩૬-૨૦ ૭- ૧ છ- : ૨૪ -૨૦ ૭ ૪ 19-2 || ૨૦ ૯૩૧ q= ૪ G= = ૯-૩૧ 19-3 9- 2 ૯-૩૨ -૨ 1- ¿ ૯૩૨ ૭-૧૦ ૯૩૨ || ૬-૨૧ ||૨૭ ૬-૨૧ ૨૮ ૬૨૨ ૭- ૧ ૨૯ ૬-૨૨ ૭-.. |૩૦ ૬-૨૩ ૬-૫ ૭-૧૧ 6-32 ૩૧ ૬-૨૩ }-૫૮ ૭-૧૧ ૯-૩૨ ૭-૧૦ ૯-૩૨ 19- 3 ૭ ૩ 9- ૪ ૭ ૪ 1-Y = ૧ e t ૭ ૭ e= s સાથે પેરમી */ IT-4 | ૧૨-૪૬ 11-6 ૧૨-૪૬ ૧૧-૮ ૧૨-Y ૧૧-૨| ૧૨} ૧૧-૫ ૧૨-૪} ૧૨-૪ પુરિમગ્ન અવ‡ ૧૧-૮ ૧૧-૮ | ૧૨-૪} ૧૧૮ ||૨-૪ 8 - ૪૪ ૪- ૩ ૪-૩ - ૩ ૪- ૩ ૪ ૪- ૨ ૪-૧ ૪-૦ 1 ૧-૨ |૧૨-૪ ૧૦૮ |૧૨-૪૫ 11-2 ૧૨-૪૫ ૪- છે ૧૦-૮ | ૧૨૪૫૨ ૪-૦ 11-2 ૧૨-૪૫ ૪-૦ ૧૦-૮ ૧૨-૪૫ ૩-૫૯ ૧૦૮ | ૧૨-૪૫ ૩-૫૯ ૧-૨ |૧૨૪૪ ૩-૧૮ ૧૦-૮ | ૧૨-૪૪ 3-46 ૧૦-૮ |૧૨*૪૪૫ ૭-૧૭ ૧૦-૮ ૧૨-૪૪ ૩૫૭. ૩=૫૬ ૧૭ | ૧૨૪૩ ૧૦-૭ | ૧૨-૪૩ ૧૦-૭ /૧૨૪૩ ૩-૫૫ ૩-૫૫ For Private And Personal Use Only ૧૦-૭ | ૧૨-૪૩ ૩-૧૪ ૧૦-૬ | ૧૨-૪૨| ૩-૫૩ ૧૦-૭ |૧૨-૨ ૩-૧૩ ૩-૧૩ ૧૦૦ | ૧૨-૪૨ ૧૦-૭ | ૧૨-૪૨ ૧૦-૭ | ૧૨-૪૨ 3-42 ૩-૫૨ ૩૫૧ ૧૦-૭ |૧૨-૪૧ ૧૧-૫ | ૧૨-૪૧ ૩-૫૦ ૧૧-૭૧૧૨૪૧ | ૩-૫૦ Page #826 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સપ્ટેમબર (ભાર) + ૨ - ૯-૩૨ ૭- ૪ સદિય | સુર્યાત નવકારસા પિરસી | | પુરિમા અવ ૬-૧૭ | ૭-1 | ૯-૦ર ૧-૧ | ૨-૪૦ ૩-૪૯ ૬-૨૩ | ૭ ૧૧ | ૯-૩૨ ૧૧- ૧૨-૪૦ | ૩-૪૮ ૬-૫૫ ૯-૩૧ 11 -૫ | ૨-૩ | -૪૭ ૪ ૬-૨૪ ૬-૫૪ ૭-૧૨ ૯-૩૨ ૧૧- ૧૨-૦૯ ૩-૪૭ ૫ ૬-૨૪ ૭-૧૨ ૯-૦૨ ૧-૨ : ૧૨-૩૯ ૬ - ૨૪ [ ૬-૧ર ૭-૧૨ | ૧૧-૫ | ૧૨-૩૮ ૩-૪૫ છ ૬-૨૫ ૬-૫૧ ૭-૧૩ ૯-૩૨ 11-૫ | ૧૨-૩૮ ! ૩-૪૫ ૮ ૬-૨૬ | ૭-૧૪ ૯૩૨ ૧૧-૫ [ ૧૨-૩૮ (૩- ૪ ૯ ૬-૨૬ | ૬-૪૯ -૧૪ ૯-૩૨ ૧૧-૫ ! ૧૨-૭૭ ૩-૪૩ ૧૦ ૬–૨૬ | ૬-૪૮ ૭- ૪ { ૧૧-૫ ૧૨-૩૭ ૩-૪૩ ૧૧ - ૨૬ | ૬-૪૭ ૯.૨ | ૧૧-૪|૧૨-૭ ૩-૪૨ ૧૨ ૧-૨ | ૬-૪૬ ૯૭૧ | ૧૧ ૪ ૧૨-૩૬, ૩-૪૧ ૧૩, ૬-૨૭ | ૬-૪૫ ૭-૧૫ ૯-૩૨ ૧૧-ક ૧૨-૩૬ ૩-૪૧ ૧૪ - ૨૭ ! ૬-૪૪ -૧૫ ૯-૨ | ૧૧-૪|૧૮-૩૬, ૩-૪૦ ૬-૪૩ ૭-૧૫ ૧૧-૩ ૧૨-૩૫ ૩-૩૯ ૧૬ - ૨૭ | ૬-૪૨ ૯-૩૧ | ૧૧-૭] ૧૨-૩૫ ૩-૩૮ ૧૭ -૨૮ | ૬-૪૧ ૮-૩૨ 11-૩ | ૧૨-૩૫, ૩-૩૮ ૧૪ ૬-૨૮ | ૬-૪૦ ૯-૩૧ ૧૧- ૧૨-૩૪ ૩- ૭ ૧૯ ૬-૨૮ | ૬– ૩૯ ૧૧-ક ૧૨-૩૪) ૩-૭૭ ર ૬-૨૮ | ૬– ૩૮ ૯-૧ | ૧૧-૨ | ૧૨-૩૩ક-૩૬ ૨૧ ૬-૨૯] -૩૭ ૭-૧૭ ૯-૧ ૧૧-૨ |૧૨-૩૩] ૩-૩૫ ૬-૩૬ ૭-૧૮ ૯-૩૨ ૧-૩ | ૧૨-૧૩ ૯-૩૨ ૧૧-૨ ૧૨-૩૩ ૩-૩૪ ૯-૩૧ ૧૧-૨ ૧૨-૩૨ ૩-૦૩ ૯-૭૧ ૧૧-૨ | |૧૨-૩૨ -૩૦ ૯-૩૨ | ૧૧-૨ ૧૨-૩૨ 8-૩ ૯-૩૧ | ૧૧-૧ { ૧૨-૩૧] ૩-૩ી ૯-૩૧, ૧૧-૧ | ૧૨-૩૧ ૩- ૭-૨૦ ૮-૩૧ | ૧૧- ૧૨-૩૧ ૩-૩૦ ૭-૨૦ ૯-૨ ) ૧૧-૧ | ૧૨-૩૦ ૩-૧૯ ૯-૩૧ | ૭-૧૫ ૭-૧૬ ૭-૧૬ ૭-૧૬ o o ૦ 1 -૩૫ ૭-૧૮ ૭-૧૮ ૦ 1 બ. ૦ 1 ૭-૧૮ છે. ૨ 1 T - 2 જ 1 ૭-૧૯ છ 1 ૭-૯ છ ૨ 1 -૨૯ s, જ 1 For Private And Personal Use Only Page #827 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકબર (આ તા સુયેલ સબસ્ત નવકારસી પોરની મા પુરિમ અવ ૯-૩૧ | 11- “ ૯-૩૧ છ ટ-૩૧ ૬-૧૯ છે . ૯-૩૨ ૧ ૬-૩૩ '૬-૨૭ ૭-૨ ૯-૩૨ ૧૧- ૧, ૧૨-૩૦ ૩ ૨૯ ર ૬-૩, ૬-૨૬|| ૭-૨ ૯-૩૨ | ૧૧- ૧ ૧૨-૩ ૦ ૩ ૨૮ | ૧૧- - ૧૨-૨૮) ૩-૨૭ ૬-૨૪ ૭-૨૧ | 11- ૦ ૧૨-૨૯ ૩ ૨૭ ૫ ૬ ૭૪ ૬-૨૩ | ૭ ૨૮ ૯-૩૨ ૧૧- ૦ | ૧૨-૨૯ ૭-૨ ૬ ૬-૩૪ ૬-૨૨ ૭-૨૨ ૯-૩૧ ૧૨-૨૮ ૩૨૫ ૭ ૬-૩૪ ૬-૨૨ ૭-૨૨ ૧૧- ૧ ૧ર-૨૮] ૩-૨૫ ( ૮ ૬-૩૪ ૬-૨૧ ૭-૨૨ - ૦| ૧૨-૨૮ ૩-૨૫ ૯ ૬-૩૫ ૬-૨૦ ૭-૨૩ ૯-૩૨ ' ૧૧- ૦ ૧૨-૨૮] | ૩-૨૪ ૬-૦૫ ૭-૨૩ ૧૦-૫૯ ૧૨-ર૭ ૩-૨૩ ૧ ૬-૩૬ ૬-૧૮ ૭-૨૪ ૧૧- ૧૨-૨૭ ૩-૨૩ ૬-૧૭ ૧૦-૧૯૧૨-૨૭ ૩-૨૨ /૩ ૬-૩૭ ૬-૧૬ ૭-૨૫ ૯-૩૨ ૧૧- ૦ ૧૨-૨૭૫ -૨૨ ૧૪ ૬-૩૭ ૬-૧૫ ૭-૨૫ (૧૦- ૫૯૧૨-૨૬ ૩-૨૧ ૬-૩૭ ૬-૧૪ ૭-૨ ૯-૩૨ ૧૦-૫૯ ૧૨-૨૬] ૩-૨૦ ૬-૧૩ ૭-૨૬ ૯- ૨ (૧૦-૧૯૧૨-૨૬ | -૨૦ ૬- ૭-૨ || ૧૦–પ૯ ૧૨-૨૬ -૨૦ ૧૮ ૬-૨૯ ૬-૧૨ ૯-૩૩ ૧૨-૨૬ | ૩-૧૯ ૧૯ ૬-૩૯ ૬-૧૧ ૭-૧૭ ૧૦-૫૯ ૧૨-૨૫૫ ૭-૧૮ ૬-૩૯ ૧૦-૫૯ ૧૨-૨૫, ૩-૧૮ ૨૧ ૬-૪૦ | ૬- ૯ ૭-૨૮ ૧૦-૫૯ ૧૨-૨૫ ૩-૧૭ ૨૨ -૪ - ૮ ૭-૨૯ ૧૦-૫૯) ૧૨-૨૫ ૩-૧૭ રિક -૪૧ | - 9 ૯-૨૩ | ૧૦-૫૯ ૧૨-૨૫ ૩-૧૪ ૨૪ ૬-૪૨ | - ૭ ૮- ૪ | ૧૦-પ૯ ૧૨-૨૪ ૩-૧૬ ૬-૪૨ - ૬ ૯-૩૩ ૧૦-૫૧૦-૨૫ | { ૩-૧૫ ૬-૪૩ ! ૮-૩૪ ૧૧-૫ ૧૨-૨૪ | ર૭ ૬-૪૩ | ૬- ૫ ૭-૩ 1 ૯-૩૪ : ૧ – ૫૯૧૨-૨૪) ૩-૧૪ ૨૮ ૬-૪૩ - ૪ ૭-૩૧ | ક-૩૪ { ૧૦-૫૯ ૧૨-૨૪) ૩-૧૪ -૯-૩૪ { ૧૦-૫૯ ૧૨-૨૪, ૩-૧૪ I ૬-૪૫ - { ૭-૦૩ | ૯-૩૫ ૧૧ - ૦| ૧૨-૨૪] ૩-૧૪ ૩૧ ૬-૪૫ ૫ ૬- ૩ | ૭-૭૩ | ૯-૩૫ ૧૧ - ૦ ૧૨-૨૪, ૩-૧૪ ૭-૧૭ જ م છે ૭-૨૭ ع ઇ س ધ س ૩-૧૫ For Private And Personal Use Only Page #828 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ના સુયે{ | સુર્યાસ્ત નવકારસી { } ૪} - ૧ ૭૩૪ ૨૬-૪૭ (- 1 ૩-૩૫ ૨૬-૪૭ * ૦ ૧-૩૫ ૪ ૬-૪૮ હું ઃ ૭-૩૬ ૬-૪૮ | ૬-૪૯ { }== ५-५८ ૫ -૫૦ ૫-૫૮ ૯ ૬૫૧ ૫-૫૭ 1-49 ૫-૫૭ પર ૫-૫૦ -પ્ ૫-૫ ૧ર૬-પર ' ૩૬-૫૩ ૧૪[ ૬ ૫૩ + ૫ ૬-૫૪ |૧૬, ૬-૫૫ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧-૫ i-y{ get નવેમ્બર (કાક) પારસી ૩૫ ૯૩૬ ૯=૩૬ ૯-૩૬ ૯-૩૨ ૯૩૭ ૯૩૭ ૩૮૭ ૩ ૨૯ ૭- ૪ ૩૦ ૭ ૧ ૫-૫૯ | ૭-૩૬ 4-46 69-6 q=x ° $=X પ U-૪૧ ૫ ૫૪ ૭૪૨ ૧૪ ૭-૪૩ ૫-૫૪ ૭-૪૪ ૫૫૪ ૭-૪૪ ૧૯ ૬-૫૭ ૫૫૪ ૭-૪૫ ૨૧૦ ૬૫૮ { }-૫૮ ૫-૧૪ ૭-૪૬ -૫ ૭-૪} 4-43 ૭*૪૭ ૨૩૨-૫૯ Page #829 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ડીસેમ્બર (માગશર) સાદ તા. સુદિય | સૂર્વીસ્ત નવકાર પારસી પારસી ૧। ૭ । ૫-પર ર - { ૫૫૩ 3 Do ૫-૫૩ ૫૫૩ ૫-૫૩ ૫૫૩ B છું ? 4-43 ૮ ૭*૧૦ ૫-૫૪ ૯ ૭-૧૦ ૫-૧૪ ૧૦ 911 ૫૫૪ ૧૧ ૭-૧૨ ૫-૧૫ ૧૨-૭-૧૨ ૫-૫૫ ૧૩ ૦૧૩ ૫-૫૫ ૧૪ ૧૩ ૫-૫ ૧૫ ૭-૨૪ 4-48 ૧૬, ૭-૧૫ ૫-૫ ૧૭ ૭પ ૫-૫૭ ૧૮/ ૭-૧૫ ૧૫૭ ૧૯ ૭૧} ૫-૫ ||૭=૧} ૫-૫૮ < ૨૧ ૭-૧૭ ૫-૫૯ ૨૭૧૮ ૫-૫ ૨૩૭૧૮ {- · ૨૪ ૭-૧૮ {- o ૨૫-૭-૧૯ - ૨૬/૭-૧૯ - ૧ 2|૨૭૭–૨૦ ર Re! ૭-૨૧ R ૭-૨૨૩ ૩૦ ૭૨૨ lan ૭-૨૩ ४७- ७ 41-2 હું છું હું www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . પુરિમર્દ્ર અર્જુ ૩-૧૨ ૩-૧૨ ૩-૧૨ ૩-૧૨ ૩૧ર ૭-૫૩ | ૯ ૪૭૧૧- ૨ ૨૨૯, ૧૧ ૯=૫૪ ૯ -૨૦૧૬ ૯૮ ૧૨-૩૦ ૭-૫૫ ૯ -૪૧૧-૧૦ | ૧૨-૩૦ ૭-૫૫૯ ૪૯-૧૧-૧૦ ૧૨-૩૦ ૭૫ ૯ ૫૦ ૧૧-૧૦ ૧૨-૩૫ ૭-૫૯ {૦ ૧૧-૧૧૧૨-૩૩ ૭-૫૭/૯ ૫૦ ૧૧-૧૧, ૧૨-૩ ૭-૫૮ &૯ -૧ ૧૧-૧૨ ૧૨-૨ ૭૫૮ | ૯ -૫૧/૧૧-૧૨ / ૧૨-૩૨ ૭-૫૯ ૯ ૨૦૧૧-૧૩ ૧૨-૩૩ ૮-૦૯ -૧૩૧૧-૧૨૪-૧૨-૪ !• • ૯ -૫૩ ૧૧-૧૪ ૧૨-૩૪ ૫- ૧૯ -૫૪૧૩-૧૪ ૧૨*૩૪ - ૧૯ -૫૪ ૧૧-૧૫ ૧૨-૩૫ ૮- ૨૯ -૫૫ ૧૧-૧૫, ૧૨-૩૫ - ૩ ૯ ૫ [૧૧-૧૬/૧૨૩૬ - ૩ t- Y ** e- $ <- } <- { ی 6-6 -- -૧૦ ૮-૧૦ પ્ 2-20 હું ૫૬ ૧૧૧૪|૧૨-૩૬ @ -૫૭,૧૧-૧૭ ૧૨૩૭ - ૫૭ ૧૧-૧૭ ૧૨-૩૭ --૫૮ ૧૧-૧૮ | ૧૨-૩૮ e હું ૫૯ ૧૧-૧૯ ૧૨-૩૯ -૫/૧૧-૧૯-૧૨-૩૯ હું ૯ ૧ -૫૯/૧૧-૧૨| ૧૨-૩૯ ७ ૧૦-૦૧-૨૦૧૨-૪૦ ૦/૧૧૨૦/૧૨-૪૦ ૧૧૧૨૧/૨-૪૧ ૧૧૨૨૦૧૨-૪૨ ૨/૧૩૨૨/૧૨-૪૨ ૧૧૨૩ ૧૨-૪૩ ૧-૩ ૧૦-૩ ૧૧-૨૭ ૧૨-૪૩ ૩-૨૪ - ૩ ૧૧૨૪ ૧૨-૪૪ ૩૨૫ - ܚܢ ' ' – – ૩-૧૨ ૩-૧૩ ૩-૧૩ ૩-૧૪ 3-74 ૩-૩૫ For Private And Personal Use Only ૩-૧૫ ક્ ૩-૧ ૩-૧ ܚ܀ ૩-૧૭ ૩-૧૮ ૩-૧૮ ૩-૧૯ ૩-૧૯ ૩-૨૦ ૩-૨૦ ૩-૨૧ ૩-૨૨ ૩૨૨ ૩૨૨ ૩-૨૩ Page #830 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિવસનો શીઘડીમાં ઉદવેગ અમૃત| રોગ લાભ શુભ { ચલું કાળ ચલ કાળ ઉદવેગ અમૃત રસ | લાભ શુભ લાભ| ાભ ! ચલ | કાળ ઉદવેગ,અમૃત રોગ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ ઉદવેગર કાળ|ઉદવેગ અમૃત) શૈગ લાભ શુભ ચલ શભ| યલ | કાળ ઉગ અમૃત રગ ! લાભ! રોગ લાભ શુભ ચલ કાળ ઉદવેગ અમૃત ઉદવેગ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ Tuesdp. લઇ રાત્રિના ચોઘડી છે. શુભ ! ચલ કાળ ઉદવેગ અમૃત રોગ |લાભ અમૃત રોગ લાભ શુભ ચલ | શાળ ઉદવેગ ચલ કાળ ઉદવેગ અમૃત રોગ લાભ શુભ| રોગ લાભ શુભ ચલ કાળ ઉદવેગ અમૃત કાળ|ઉલેમામૃત રોગ લાભ શુભ ચિલ, લાભ શુભ ચલ | કાળ ઉદવેગ અમૃત રોગ ઉદવેગ અમૃત રોગ લાભ શુભ ! ચલે 1 કાળ શુભ ચલ કાળ ઉદવેગ અમૃત રોગ લાભ ' ' : ઇ જ For Private And Personal Use Only Page #831 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીશ સ્થાનક તપમાં ખમાસમણ દેતાં બોલવાના – દુહા :- જે જે પદનાં જેટલાં ખમાસમણ દેવાનાં હોય ત્યારે તે પદને દુહો દરેક વખત બેલોને ખમાસમણ દેવાં. ૧ અરિહંત પદ પરમ પચ પરમેષ્ઠીમાં, પરમેશ્વર ભગવાન; યાર નિક્ષેપે થાઈએ, નમે નમે જિનભાણ. ૧ ૨ સિદ્ધપદ ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ અષ્ટકમ મળક્ષય કરી, ભયે સિદ્ધ નમે તા. ૨ ૩ પ્રવચન પદ ભાવામય ઓષધ સમી, પ્રવચન અમૃત વૃષ્ટિ, ત્રિભુવન જીવને સુખકરી, જય જય પ્રવચન દષ્ટિ. ૩ ૪ આચાર્ય પદ્ય છત્રીશ છત્રીશી ગુણે, યુગ પ્રધાન મુણી, જિનમત પરમત જાણતા, નમે નમે તેહ સુરીંદ. ૪ ૫ સ્થવિર પદ તજી પર પરિણતી રમણતા, લહે નિજભાવ સ્વરૂપ; સ્થિર કરતા ભવિ લોકને, જય જય શિવિર અનૂપ. ૫ ૬ ઉપાધ્યાય પદબધ સુક્ષ્મ વિણ જીવને, ન હોય તત્વ પ્રતીત ભણે ભણાવે સુત્રને, જય જ્ય પાઠક ગીત. ૬ For Private And Personal Use Only Page #832 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ સાધુ પદ સ્યાદવાદ ગુણ પરિણમે, રમતા સમતાં સંગ; સાધે શુદ્ધાનંદતા, નમે સાધુ શુભ રંગ. ૭ ૮ જ્ઞાન પદ અધ્યાતમ નાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ સત્ય ધર્મ તે જ્ઞાન છે, ન નમે જ્ઞાનની રીતિ. ૮ ૯ દર્શન પર લોકાલોકના ભાવ જે, કેવલિ ભાષિત જેહ, સત્ય કરી અવધારતે, નમે નમે દશન તેહ. ૯ ૧૦ વિનય પ. શૌચ મૂળથી મહા ગુણી, સર્વ ધર્મને સાર; ગુણ અનંતને કદ એ, નમે વિનય આચાર. ૧૦ ૧૧ ચારિત્ર ૫૯ રત્નત્રયી વિષ્ણુ સાધના, નિષ્ફળ કહી સદીવ, ભાવરયણનું નિધાન છે, જય જય સંજમ જીવ. ૧૧ ૧૨ બહાચર્ય પદ જિનપ્રતિમા જિનમદિરાં, કંચનનાં કરે જેહ, તથી બહુ ફળ લહે, નમો નમે શિયલ સુદેહ. ૧૨ ૧૩ ક્રિયા પર આત્મ બેધ વિણ જે ક્રિયા, તે તે બાળક ચાલ; તત્વારથી ધારી, નમે ક્રિયા સુવિશાલ, ૧૩ For Private And Personal Use Only Page #833 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 3 ૧૪ તપ ૫ કર્મ ખપાવે ચીકણાં, ભાવ મગલ તપ જાણુ; પચ્ચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણ ખાણુ, ૧૪ ૧૫ ગૌતમ પદ છઠ્ઠું છઠ્ઠું તપ કરે પારણું, ચરૂ નાણી ગુણ ધામ; એ સમ શુભ પાત્ર કા નહિ, નમા નમા ગોયમસ્વામ, ૧૫ ૧૬ જિન પદ દોષ અઢારે ક્ષય ગયા, ઉપયા ગુણુ જસ અંગ; વૈયાવચ્ચ કરીયે મુદ્દા, નમે નમા જિન પદ્મ સગ, ૧૬ ૧૭ સયમ પ શુદ્ધાતમ ગુણુમાં રમે, તછ ઈંદ્રિય આશશ; શિર સમાધિ સતાષમાં, ય ય સમવશ ૧૭ ૧૮ અભિનવ જ્ઞાન પદ જ્ઞાનવૃક્ષ સેવા ભવિક, ચારિત્ર સમુક્તિ મૂળ; જ્ઞાન અજર અમર પદ ફૂલ લહેા, જિનવર પદવી કુલ. ૧૮ ૧૯ ગ્રુત પદ્મ વક્તા શ્રાતા યાગથી, શ્રુત અનુભવ રસ પીન; ધ્યાતા ધ્યેયની એક્તા, ય ય શ્રુત સુખ લીન. ૧૯ ૨૦ તી પદ તી યાત્રા પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ; પરમાનદ વિલાસતાં, જય જ્ય તીથ જહાજ. ૨૦ 5 For Private And Personal Use Only Page #834 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી વીશ સ્થાનક તપ -વિધિ. ૪ ક્રમ વીશ–પદનાં નવકાર કાઉસગ્ગના ખમાસ પ્રદક્ષિણા નામે. વાલી લેગસ મણ ૧નમે અરિહંતાણું ૨૦ ૨૪ ૨૪ર૪ આ તપમાં દરેક પદના ૨ ,, સિદ્ધાણું ર૦ ૧૫ ૧૫ ૧૫] વીશ વીશ ઉપવાસ કરી ૩ ,, પવયણસ ર૦૫ આપવા જોઈએ. એમ , આયરિયાણું ર૦ ૩૬ | અકેક પદની અકેક એલી , થેરાણું ૨૦૧૦ | વિશ પદ વીશ ઓલી કે, ઉવક્ઝાયાણું ૨૦ ૨૫ પરિપ પૂર્ણ થાય તે અકેક ,, એસબ્ધ ૨૦ ૨૭ ૨૭ ર૭ી ઓલી છ મહિનામાં છે સાહૂણું છેવટ પુરી કરવી જોઈએ , નાણુક્સ એટલે દશ વર્ષે વીશ , દેસણસ ,, વિયણમ્સ એલી પુર્ણ થાય. , ચરિતસ ર૦ ૭૦ | વીશ વીશ ઉપવાસ અખંભવયધારિણું | ૯ , કિરિયાણું | સુધી એક એક પદનું ૨૦ ૨૫ ૨૫ આરાધન કરવું એટલે ૨૦૧૨ ૧ર૧ર ૧૪ તવસ , ગોયમર્સ પર ૨૮ રટ રટી અકેક પદનું વીશ વાર » જિણાણ પર ૨૦ 'ર, ' ગણણું કાઉસ્સગ ખમા» સંયમધારિણે ર૦ ૧૭ ૧૭ રછા સણ આદિ કરવાં. , અભિનવ રપ૧ પ૧ પ૧ | નાણસ્સ ર૦ ૧૨ ૧૨ ૧૨ ૨ , તિત્કસ પ પ પી __ __ » સુયરસ For Private And Personal Use Only Page #835 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 5 નવ પદ આરાધનમાં દરેક પદે બાલવાના દુહા. -૧ લુ અરિહંત પદ યાતા થા, વહ ગુણુ પાય રે, અŔિહુ ત પદ – ભેદ છેઃ કરી આતમા, અરિહંતરૂપી થાય . વી આત્મ ધ્યાને આત્મા, ઋદ્ધિ મળે સર્વિ આઇ રે; વીર જિનેશ્વર ઉપશેિ, સાંભળજો ચિત્ત લાઇ રે, = ૨ જી રૂપાતીત સ્વભાવ જે, કેવલ દસણુ નાણી રે; સિદ્ધપદ- તે ધ્યાતા નિજ આત્મા હેાય સિદ્ધગુણ ખાણી રે, વી ૩ જી. યાતા આચારજ ભલા, મહામત્ર શુભ ધ્યાની રે; આચાર્ય પદ્મ-૫ચ પ્રસ્થાને આત્મા, આચારજ હાયાણી રે, વીo =૪ શું તપ સજ્ઝાયે રત સદા, દાદશ અંગને ધ્યાતા રે; ઉપાધ્યાય પદ-ઉપાધ્યાય તે આતમા, જગબુધવ જગભ્રાતા હૈ. વી =૫ મું અપ્રમત્ત જે નિત્ય રહે, વિહરખે વિ. સાચે રે; સાધુ પદ્મ- સાધુ સુધા તે આતમા, શુ` મુ`ડે શું લાગેરે, વી "હું હુંશમ સબૈગાદિક ગુણા, ક્ષય ઉપશમ જે આવે ૐ; દર્શન પદ્દ- દર્શન તેહિજ આતમા, શુ હેય નામ ધરાવે રે, વી૦ WS મુ' નાનાવરણો જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; જ્ઞાનપદ– તે હુએ એહિજ આતમા, જ્ઞાન અખેાધતા જાય રે, વી૦ =૮ મુ` જાણુ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતા રે; ચારિત્ર પદ્મ- લેસ્યા શુદ્ધ અલ કર્યો, માહવને નવિ ભમતા રે, વીo .ટ ઈચ્છા રાધે સંવરી, પરિણતિ સમતા યોગે રે; તપ પદ્મ- તપ તે એહિજ આતમા, વતે નિજ ગુણુ ભાગે રે, વી For Private And Personal Use Only Page #836 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સિદ્ધચક (નવપદ) એળી વિધિ. પદનાં નામે. નવકારવાળી. કાઉસગ્નના. લેગસ | ખમાસમણ. | પ્રદક્ષિણા. વણ ભજન કઈ | જાત. ! - - - - ૧એ હી નમો અરિહંતાણું ર ૧૨ ૧૩ ૧૨ શ્વેત ચેખા, પ્રમુખ ૨ ,, નમો સિદ્ધાણું ર. ૮ : ૮ ૮ ૨કત ઘઉં, પ્રમુખ ,, આયરિયાણું રે પીત ચણા, પ્રમુખ આ ઉવજઝાયાણું નીલ મગ, પ્રમુખ , એ સવ્વસાહૂણું કૃષ્ણ અડદ, પ્રમુખ » દેસણુસ્સ ક૭ | કત ના પ્રમુખ » નાણસ્ય , ચરિત્તસ્સ ૨૦ ૭૦ ૯| ક તવસ્સ ર૦ ૫૦ ૫૦ આ તપ આશો અને ચૈતરની શુદ ૭ થી ૧૫ સુધી રોજે આંબેલથી કરે. એમ વર્ષમાં બે વાર કરતાં સાડાચાર વર્ષે નવ ઓળી પુરી કરવી; અને યંત્ર મુજબ ક્રિયા, ગણણું વિગેરે કરવાં. ત્રિકાલ દેવવંદન, પુજા, પડિલેણ, પડિકમણાદિ ક્રિયા કરવી. For Private And Personal Use Only Page #837 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોટા દશ પચ્ચખાણ. પહેલે દિવસે તીવીહારે ઉપવાસ કર, બીજે દિવસે એકાસણું, ત્રીજે દિવસે એક ચોખાનું આંબિલ એટલે એક ચોખાનો દાણો ગળો અને ઠામ એવહાર. ચોથે દિવસે નવી, પાંચમે દિવસે એક કવલ, કામ ચાવીહાર, છ દિવસે એક અગીયું એકાણું એટલે એક હાથ અને મેઢા સિવાય બીજું હલાવવું નહીં. કામ ચોવિહાર કરવો, સાતમે દિવસે દત્તિનું આંબિલ, ઠામ ચોવિહાર, આઠમે દિવસે આંબિલ તીવીહાર, નવમે દિવસે પરઘરણું ઠામ ચોવીહાર તથા દશમે દિવસે ખાખરીય આંબિલ એટલે માત્ર ખાખરાજ ખાવા, ઠામ ચાવીહાર કરવો. ગરણું, સાથીયા વિગેરે નીચે પ્રમાણે, નાના દશ પચ્ચખાણ. આ તપમાં પ્રથમ એક ઉપવાસ, બીજે દિવસે એકાસણું, ત્રીજે દિવસે આંબિલ, ચોથે દિવસે એકાસણું, પાંચમે દિવસે નવી, છટ્ટે દિવસે એક કવલ, સાતમે દિવસે એકાસણું, આઠમે દિવસે ટેઠવા, ટોપરાનું એકાસણું, નવમે દિવસે ભરેભાણે એકાસણું તથા દશમે દિવસે ઉપવાસ, એ પ્રમાણે દશ દિવસ કરવું. ગરણું ઉધ્યાપન વિગેરે મેટા દશ પચ્ચખાણ પ્રમાણે કરવું. (જુઓ મોટા દશ પચ્ચખાણું) (નાના –મેટા દશ પચ્ચખાણની વિધિ સા ખ૦ લેo નેo ૧ શ્રી સમકિત પારંગતાય નમઃ ૬૭–૬–૭–૨૦ For Private And Personal Use Only Page #838 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ શ્રી અક્ષયસમકિતાય નમઃ ૧૭–૧૭–૧૭-૨૦ ૩ શ્રી સમક્તિનિધિનાથાય નમઃ ૮-૮-૮-૨૦ ૪ શ્રી કેવલજ્ઞાનિનાથાય નમઃ ૨૧-૨૧-૨૧-૨૦ ૫ શ્રી એકત્વગતાય નમઃ ૩૧-૩૧-૩૧–૨૦ સાળ ખo લેo 10 ૬ શ્રી સ્વનિધિનાથાય નમઃ ૪૫–૪૫–૪પ-૨૦ ૭ શ્રી ગૌતમલબ્ધિનાથાય નમ: ૨૮-૨૮–૨૮–૨૦ ૮ શ્રી અક્ષયનિધિનાથાય નમઃ ૯––––––૨૦ ૯ શ્રી પરવતાય નમઃ ૧૩–૧૩–૧૩–૨૦ ૧૦ શ્રી મુનિસુવ્રતાય નમઃ ૧ર-૧ર-૧૨-૨૦ (મેરૂમંદરતપ વિધિ) ૧ સુદર્શનછનાય નમ: ૨ વીમેરૂછનાય નમઃ ૩ અચલમેરૂછનાય નમઃ ૪ મંદરમેરૂજીનાય નમઃ પ વિદ્યુનમાલમેરૂજીનાય નમઃ એક ઓળીના પાંચ ઉપવાસ ને પાંચ બેસણા થાય છે. સાવ ખ૦ ૫૦ નં. ૨૦ (બાવન જીનાલય તપ) અંધારી ૮ મે શ્રી ચંદ્રાનન સ્વામી શાશ્વત શનાય નમઃ સુદી ૮ શ્રી રૂષભાનન, સુદી ૧૪ શ્રી વર્ધમાન સ્વામી. વદી ૧૪ ના શ્રી વારાણુ સ્વામી આ તપ અસાડ સુદી ચૌદસથી આદર ને દર ચોમાસીને છઠ કરો, આ તપ ૧૨ માસે પુરૂં થાય. સાબ ખo નં. ૨૦ For Private And Personal Use Only Page #839 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #840 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | તપનો પ્રભાવ * તપ એ મહાન ઉત્કૃષ્ટ ધર્મ છે. સાથે ભાવનારૂપી તિ ઝળહળતી હોય તે અતીવ ઉદ્યોતકારી બને. * તપશ્ચર્યા, શ્રદ્ધાપૂર્વક અને જ્ઞાનમય ક્રિયાની સાથે કર્મની નિર્જરા એ કર્મક્ષય માટે છે. * આ જીવને અનાદિકાળથી જે આહારની સંજ્ઞા લાગેલી છે તેને ઘટાડવા માટે આયંબીલનું તપ એ અજોડ સાધન છે. એક જ્ઞાનરૂપી ઘેાડાથી જોડાયેલા અને શ્રદ્ધારૂપી સારથીથી હંકાયેલા તપ, નિયમ અને સંયમરૂપી રથ નિવૃત્તિ નગરમાં લઈ જાય છે. * વિગય રહિત આહાર શરીરમાં જવાથી મન, વચન અને કાયા પણ નિર્મળ અને પવિત્ર બને છે 2 x x - જ્ઞાનનું મહત્વ * જ્ઞાન એ અંતરનું અજવાળું છે, હદયની રોશની છે, જીવ નની ઝળહળતી જ્યાત છે. તેના ઉધોત વિના કોઈ પણ વસ્તુ કે વિસ્તારવાળું કાંઈ પણ સ્વરૂપ જાણી શકાતું નથી. તેના પ્રકાશ વિના કોઈ પણ પ્રાણીને પદાર્થને કાંઈ પણ બંધ થઈ શકતો નથી. તેથી જ જ્ઞાનને ત્રીજું લોચન ને દ્વિતીય દીવાકર અને પ્રથમ પંક્તિનું ધન માનવામાં આવ્યું છે. જે જ્ઞાનથી એકાગ્રતા અને સમભાવ સધાય છે તે જ સાચું જ્ઞાન છે. * જ્ઞાન અને વિવેક એ જ ખરી આંખ છે, એના વિના માણસ છતી આંખે આંધળા છે. એક જ્ઞાન એ મિથ્યાત્વરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન છે. અને જગતનું લોચન છે. For Private And Personal Use Only