Book Title: Mantra Vigyan Ane Sadhna Rahasya
Author(s): Vishvashanti Chahak
Publisher: Vishva Abhyuday Adhyatmik Granthmala
Catalog link: https://jainqq.org/explore/032710/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ • INDIA અને ચાહETRણા fill in 1. કે જે * * LIMI T 1"ILIT આત્મ જ્યોતિ પ્રકાશ વિસ્વશાંતિચાહક Page #2 -------------------------------------------------------------------------- ________________ વિ. . આ ગ્રં. પુષ્પ ૧૧ સાહમ સાડહમ ‰ સાડહમ્ સાડહમ્ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ( વિચાર રહસ્ય ) ભાગ–૪ લેખક તથા સંકલનકાર : વિશ્વશાંતિ ચાહક માડહમ્ ખાંધેલા પાપ જનનાં ભવ સવ જેહ, પ્રભુ તારી સ્તુતિથી ક્ષણમાં ક્ષય થાય તેહ, આલેાક વ્યાસ નિશિતુ ભમરા સમાન અંધારુ', સૂર્ય કિરણાથી હણાય જેમ. ૧. જે રક્ત નેત્ર, પિક-કંઠે સમાન કાળા, ઊંચી કૃષ્ણે સરપ સન્મુખ આવનારા, તેને નિઃશક જન તે ઉલ ́ધી ચાલે, પ્રભુ ‘વનામ' નાગદમની જે દિલધારે. ૨. મૂલ્ય રૂા. ૧૨ જ્ઞાન ખાતે સાડહમ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧, પ્રકાશક તથા પ્રાપ્તિસ્થાન વિશ્વ અસ્પૃદય આધ્યાત્મિક ગ્રંથમાળા વતી હરસુખરાય વી. મહેતા પુષ્પકુંજ, ફલેટ નં. ૧ ૧/૭૯-એ, દિક્ષિત રેડ, વિલેપાર્લે (ઈસ્ટ) મુંબઈ-૪૦૦ ૦પ૭ રકમારી રંજનદેવી સૌ. શ્રોફ સુશીલકુમાર એન. પારેખ માનવમંદિર–સ્ટેટ બેન્ક કોલેની રવાપર રોડ-મોરબી-૩૬૩૬૪૧ . • દ્વિતીયાવૃત્તિ : પ્રત ૧૦૦૦–સન ૧૯૮૩ ૦ મુદ્રક : શ્રી શક્તિ પ્રિન્ટરી પોપટલાલ ગોકળદાસ ઠક્કર ૬, સુરેન્દ્ર હાઉસ, ઘીકાંટા રોડ, અમદાવાદ, Page #4 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા, પ્રકરણ વિષય ૧. નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન ૨. હકાર વિજ્ઞાન - ૩. સોહમ વિજ્ઞાન જ. 88 હ નમ-મંત્ર વિજ્ઞાન ૫. શબ્દશક્તિનું સામર્થ્ય ૬. મંત્રપાસના ૭. સાધના વિધિ-વિધાન ૮. મંત્ર વિવાને પ્રભાવ (પ્રાચીન દષ્ટાંતે) ૯. મંત્ર વિદ્યાને પ્રભાવ (અવાચીન દષતિ) Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રથમવૃત્તિની પ્રસ્તાવના મંત્ર વિજ્ઞાન અને સાધના રહસ્ય” આ પુસ્તક વિચાર રહસ્યના ચેથા ભાગ રૂપે પ્રકાશિત થાય છે. પહેલા ભાગમાં વિચારનું રહસ્ય બતાવીને એ સમજાવ્યું છે કે જીવ પામરમાંથી પ્રભુતા ભણી કેમ પગલાં માંડે છે. પોતાના વિચારથી જ માનવ ઉન્નત બને છે અને પોતાના વિચારથી જ પતન પામે છે. બીજા ભાગમાં એ બતાવ્યું છે કે અનેક પ્રકારના અશુભ વિચારોથી માનવને કેવા રે ગો. થાય છે અને કેવા વિચારોથી તે રોગમુક્ત બને છે. ત્રીજા ભાગમાં આધ્યાત્મિક ઉત્ક્રાનિત કરવાના વિચારોનું નિરૂપણ કરેલ છે. આમ છતાં ઘણું માનવોનું મન મૂઢ હોય છે તેઓ પિતાના વિચારોની ગતિને જાણી શકતા નથી, તો તેઓ તેને રચનાત્મક કાર્યોમાં પરિણત તે કેવી રીતે કરી શકે? એવા સામાન્ય માનવો માટે જ્ઞાનીજનોએ એ માર્ગ બતાવ્યો છે કે તેઓ પ્રભુના નામનું સ્મરણ કરીને મનને વિશુદ્ધ કરે તો તેના વિચારની ગતિને પ્રગતિ કરવા તે સમર્થ બને છે અને પ્રભુના નામનું સ્મરણ કરવાથી માનવીની અંતરશુદ્ધિ. સત્વર થાય છે. તેનું વર્ણન ચોથા ભાગમાં કરેલ છે. અને પાંચમા ભાગમાં જેઓ ચાર ભાગમાં બતાવેલ સાધનો કરીને પ્રબુદ્ધ થયેલ છે તેના માટે પરમતિર્મય, પરમાત્મામય બનીને મોક્ષપદ પ્રાપ્તિ કરવાને રસ્તો બતાવેલ છે. આ પ્રમાણે આ પાંચ ભાગમાં પોતાના વિચારોની, ભાવની શુદ્ધિ કરીને સામાન્ય માનવમાંથી ક્રમિક અભ્યાસ દ્વારા પામરમાંથી પ્રભુતાભણી પ્રયાણ કરનાર માનવ એક દિવસે પોતાની આત્મશુદ્ધિ દ્વારા પરમાત્મપદને પામે છે, તેનું સચેટ વર્ણન કરવામાં આવેલ છે. માનવમાં જે સષપ્ત શકિત અપ્રગટપણે રહેલ છે તેને પ્રગટ કરવી તે જ માનવ માત્રનું પરમ કર્તવ્ય છે. આ કર્તવ્યનું વિવેચન પાંચ ભાગમાં બતાવેલ છે. જે ભવ્યાત્મા તેને અભ્યાસ દઢતા પૂર્વક ખંતથી કરશે તે અવશ્ય સિદ્ધિના સુખને ભક્તા બનશે. Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રભુનું સ્મરણ કરવાથી શું શું લાભ થાય છે? અને તે શા માટે કરવું જોઈએ? વગેરે વિવેચન મનુષ્યોએ રાત્રિના છેલ્લા પહોરે નિદ્રાને ત્યાગ કરવો જોઈએ. એટલું વહેલું ન ઉઠાય તે પાછલી ચાર ઘડી રાત રહે ત્યારે તે જરૂર જાગવું જોઈએ. વધારે સૂવું તે તો અજ્ઞાનને વધારનાર છે. આળસ–પ્રમાદ વધવાથી દારિદ્રવ્યતા પણ વધે છે. ખોરાક અને નિદ્રા જેટલા પ્રમાણમાં વધારીએ તેટલા પ્રમાણમાં વધે છે, અને ઓછા કરીએ તેટલાં ઓછાં થાય છે. આંખમાં નિદ્રા ઊડી જતાં તરત જ પથારીમાં ને પથારીમાં જ નમસ્કારમંત્રનો જાપ કરે શરૂ કરી દે. આ વખતે શરીર કે વસ્ત્રો શુદ્ધ ન હોય તે પણ મનમાં જ હોઠ ન ચાલે તેવી રીતે નમસ્કારમંત્રનું સ્મરણ કરવું. જરા પણ પ્રમાદ ન કરો, કેમ કે નિદ્રા પૂરી થાય કે તરત જ નવકારમંત્ર ગણવામાં ન આવે તે બીજા વ્યર્થના વિચાર મનમાં પ્રવેશ કરી જાય. તમને એ વાતની ખબર જ હશે કે કેરા વાસણોમાં જે વસ્તુ ભરવામાં આવે છે તેની વાસ તે વાસણમાં બેસી જાય છે. જે લસણ, ડુંગળી, હિંગ છે તેવી જ વસ્તુ કેરા વાસણમાં ભરી હોય તે પછી તે વસ્તુ કાઢી લીધા પછી પણ તે વાસણમાંથી તેની વાસ જતી નથી. એ જ પ્રમાણે જે તે વાસણમાં કેશર, બરાસ, કસ્તુરી કે તેવી જ વસ્તુ કઈ સારી વસ્તુ ભરી મૂકી હોય તો તે વસ્તુ કાઢી લીધા પછી પણ તેવી જ વાસ આવશે. એ જ ન્યાયે આપણે જ્યારે નિદ્રિત થયા હોઈએ ત્યારે આપણું મન નિદ્રા આવવાથી શાંત થઈ ગયું હોય છે. તે વખતે બીજા વિચારે સ્થિર થઈ ગયા કે દબાઈ ગયા હોય છે. એટલે મન કોરું થયા જેવું થઈ જાય છે. પાછા જયારે આપણે જાગૃત થઈએ છીએ ત્યારે તે ભૂલાઈ ગયેલા કે શાંત થયેલા વિચારે પાછા સ્મૃતિપટ પર તરી આવે છે, Page #7 -------------------------------------------------------------------------- ________________ પરંતુ તે વિચારે સ્મૃતિપટ પર આપણે યાદ કરીએ તે જ આવે છે. પિતાની મેળે તે વિચાર આવે છે તેમ લાગે છે પણ ખરી રીતે તે આપણને વિચાર કરવાની ઘણી ટેવ પડી ગયેલી હોવાથી એમ લાગે છે કે વિચાર કર્યા વિના તેની મેળે જ યાદ આવે છે, પણ તેમ નથી. આપણે યાદ ન કરીએ તો કંઈ જ યાદ ન આવે. આપણને આપણું જીવનવ્યવહારના અને વિશેષ કરીને જે આપણને વધારે પ્રિય હોય તેના વિચારે વધારે આવે છે. તેનું કારણ એ છે કે આપણે વારંવાર તેવી વાતોને યાદ કરીએ છીએ, કોઈ પણ ધર્મના વિચારે છે તેવા જ બીજા સારા વિચારે તરત આવતા નથી. અરે ! નવકારમંત્રનું સ્મરણ કરવાનું પણ જાગૃત થયા પછી ભૂલી જઈએ છીએ. તેનું કારણ એ જ છે કે તેને આપણે જે વારંવાર યાદ કરીએ તે પછી તેની ટેવ પડી જાય છે. તે પછી તે પણ જરા, જરા વારમાં અને આપણે ધારીએ તે વખતે પણ યાદ આવે છે. અહીં તમને એમ વિચાર થાય કે ઉઠતાં વેંત બીજા વિચાર થાય તે આપણને શું નુકશાન થાય? આનો ઉત્તર એ છે કે આ પણ વ્યવહારમાં તમે ઘણીવાર કેટલાક માણસને બોલતાં સાંભળો છો કે ભાઈ! આજ અમુક માણસનું મોઢું જોયું હતું કે નામ લીધું હતું તેથી આ દિવસ આનંદમાં ગયે હતે. અને અમુક લાભ પણ થયો હતે. આ વાત તદ્દન કાઢી નાખવા જેવી નથી. ઉઠતાં વેંત આ પણ સારા-નારા માણસનું મોઢું જોયું હોય કે નામ લીધું હોય તે આપણી તેવી સારી કે નઠારી ભાવના બંધાય છે. અને તે ભાવનાના પ્રમાણમાં આપણું મન મજબૂત કે નબળું થાય છે. અથવા પવિત્ર Page #8 -------------------------------------------------------------------------- ________________ કે અપવિત્ર, મજબૂત કે નબળી થયેલી ભાવનાના પ્રમાણમાં આપણું વન થાય છે. સત્તામાં રહેલાં સારાં કે નઠારાં કર્મો તે આપણી ભાવનાના પ્રમાણમાં બહાર આવી આપણને સુખ કે દુઃખ આપે છે. આ ઉપરથી આપણે સમજવાનુ` છે કે ધમાંથી જાગતા વેંત પરમાત્માનું નામ લેવા મંડી જવું અને મનરૂપી કારાવાસણમાં ખરાબ વિચારા રૂપી હલકા પદાર્થો ન ભરાવા પામે તે પહેલાં સારા વિચારરૂપી ઉત્તમ પદાથ ભરી દેવા. તેથી આપણા આખા દિવસ આનંદમાં ય અતે નુકશાન ન થાય. ? પરમાત્માનું નામ લેવાથી પુણ્ય બંધાય છે અને તેથી આપણે સુખી થઈએ છીએ. આ પરમાત્માનું નામ કેટલી વાર લેવુ. તેનેા કોઈ નિયમ નથી. લેવાય તેટલી વાર લેવું. જેમ વધારે વાર લઈએ તેમ વધારે ફાયદા થાય છે. કોઈ પાઠ વધારે વાર ધ્યાનપૂર્વક ગાખ્યા હાય કે કોઈ વાત ઘણી વાર યાદ કરી હોય તે। તે ઘણીવાર યાદ આવે છે. અથવા તરત યાદ આવે છે, તેમ જ ભગવાનનું નામ ઘણી વાર જ્યાનપૂર્વક એટલે કે ખીજા કોઈ ઠેકાણે મનને ન પરાવતાં કે ખીજી કઈ વાત યાદ ન કરતાં તેમાં જ મન લગાડીને લીધું. હાય તે। આખા દિવસ વ્યવહારના કામકાજ કરતાં હોઈએ તે પણ તે પવિત્ર નામ યાદ આવે છે. અને તે વધારે વાર યાદ આવતાં તે વધારે વાર આપણે ગણીએજપ કરીએ તા ફાયદા પણ વધારે થાય છે. કુંભાર જેમ વાસણ બનાવવાનું ચક્કર વધારે જોરથી ફેરવે તેમ તે ચક્કર પેાતાની મેળે કેટલીક વાર સુધી કરે છે તેમ તમે જેટલી લાગણીથી અને જેટલી વાર પરમાત્માનું નામ લીધુ` હશે. તેટલી વાર પછી પણ વ્યવહારના કામમાં પણ તે યાદ આવ્યા કરશે. આ બાબતના મનમાં મજબૂત સંસ્કાર પાડવાથી માણસાના ઘણાં Page #9 -------------------------------------------------------------------------- ________________ અશુભ કર્મ ઓછાં થતાં તેમનું મન નિર્મળ થઈ જાય છે. અને તેમને આગળ વધવામાં મુશ્કેલી નડતી નથી. આ જિંદગીમાં જ તેઓ ધારે તે મહાત્મા પુરુષો પણ બની શકે છે. જુઓ, કેટલીવાર સુધી ભગવાનનું નામ લેવું તે નિયમ નથી. તથાપિ જેઓ વધારે વાર ભગવાનનું નામ લેવાને આળસુ છે તેમણે એવો નિયમ રાખવો કે સાત કે એકવીસ વાર તે અવશ્ય ભગવાનનું નામ ઊંઘ ઊડે કે તરત જ લઈ લેવું. જેમને આખો દિવસ કે દરેક પ્રસંગમાં ભગવાનનું નામ કે પિતાનું કર્તવ્ય યાદ રાખવાની ઈચ્છા હોય તેમણે એક કઈ પદ કે સ્તવન યા જેમાં પોતાનું કર્તવ્ય વર્ણવેલું હોય યા વૈરાગ્ય ભાવ સૂચવતું હોય તેવું કઈ પદ લઈને ઊઠતા વેંત જ ધીમે, ધીમે મધુર રાગે લંબાવીને, તેના અર્થમાં ધ્યાન આપીને વારંવાર ઊંચે સ્વરે બોલવું. તેને એટલે બધે દઢ સંસ્કાર બંધાશે કે દિવસના કોઈ પણ ભાગમાં અને કઈ પણ કામના પ્રસંગમાં તે પદનું અમુક વાક્યો તેના મુખમાંથી સ્વાભાવિક રીતે નીકળ્યા જ કરશે. એટલું જ યાદ રાખવું કે તે પદ કે વાકથન જેટલું દઢ સંસ્કાર મન ઉપર પાડ્યો હશે તેટલી જ ઉતાવળથી તે યાદ આવશે. જે સંસ્કાર દઢ પડ્યો નહિ હોય તો વારંવાર યાદ નહિ આવે. તે પદ બોલતી વખતે બીજા વિચારે મનમાં નહિ આવે તે જ દઢ સંસ્કાર મન ઉપર પડશે એ વાત ખાસ ધ્યાનમાં રાખવી. મન ઉપર સંસ્કાર પાડવા માટે દિવસના ભાગમાં હાલતાં-ચાલતાં સૂતાં–બેસતાં કે હરકોઈ કામકાજ કરતાં નિરંતર મનમાં નવકારમંત્ર ગણવાની ટેવ રાખવી. રસ્તે ચાલવું તેમાં પગનું કામ છે. પગ ચાલવાનું કામ કરશે તે વખતે એ મન તે વિચાર કરવાનું પોતાનું કામ શરૂ રાખશે જ. તે વખતે એ વિના પ્રયજનના સારા-ખરાબ વિચાર કરવા તેના કરતાં પરમાત્માનું નામ મનમાં લઈએ તો કેટલું બધું સારું ? એવી જે રીતે નકામા બેઠા હોઈએ તે અવસરે પણ વ્યર્થના નિરૂપરોગી Page #10 -------------------------------------------------------------------------- ________________ વિચાર આવે તેવે વખતે પણ પરમાત્માનું નામ લેવું જોઈએ. જેથી ઘણો જ લાભ થાય. તેમ જ રાત્રે પથારીમાં સૂતાં હોઈએ. અને નિદ્રા ન આવતી હોય, તેવે વખતે પણ પ્રભુના નામનું સ્મરણ કરે તે કેટલે બધો લાભ થાય ? પ્રભુનું સ્મરણ કરતાં, કરતાં ઘણી વખત તરત જ નિદ્રા આવી જાય છે, સૂતી વખતે પ્રભુનું સ્મરણ –જપ કરવાથી સ્વપ્ન પણ સારાં-સારાં આવે છે અને તેટલા સમય માટે પાપને માર્ગ પણ બંધ થાય છે. માટે નિરંતર પ્રભુનું સ્મરણ કરવાની, નામ જપવાની આદત કરવાથી તે અભ્યાસ દઢ થાય છે. મનમાં હઠ ન હલાવતાં પરમાત્માનું નામ હાલતાં-ચાલતાં ગમે તેવા સ્થળે લેવામાં આવે તો પણ ઘણે જ લાભ થાય છે અને સારા સંસ્કાર મનમાં પડે છે તથા ખરાબ સંસ્કારને નાશ થાય છે. ચાલુ સ્વર પ્રમાણે પગ નીચે મૂકો. જ્યારે પથારીને ત્યાગ કરી નીચે ઉતરવું હોય, ત્યારે સ્વરને જોવો. આપણું નાસિકાનાં બે છિદ્રો છે, તેમાંથી શ્વાસ બહાર નીકળે છે, અને અંદર જાય છે. તે બને છિદ્રોમાં એક સાથે તો સ્વર કોઈક જ વખત ચાલે છે. ઘણી વખત તે એક જ છિદ્રમાંથી સ્વર ચાલે છે. જે નાસિકાના છિદ્રમાંથી સ્વર ચાલતો હોય, તે પગ પથારીમાંથી પ્રથમ નીચે મૂકે. જે બને નાસિકાના છિદ્રમાંથી સ્વર સાથે ચાલતું હોય, તે પગ નીચા ન મૂકતાં પથારીમાં બેસીને પરમાત્માનું સ્મરણ, જપ કરતાં રહેવું. બન્ને સ્વર ચાલતા હોય તે સમયે નીચા ઉતરવાથી કે કોઈ પણ કામ કરવાથી તેમાં લાભને બદલે નુકશાન થવાનો સંભવ છે. માટે તેટલો સમય તે પ્રભુનું નામ જગ્યા કરવું, લીધા જ કરવું, જેથી મન પણ સ્થિર થાય છે. બન્ને સ્વર વધારે વખત સાથે ચાલતા નથી. થોડી જ વારમાં તેનું પરિવર્તન થાય છે. - જે નાસિકાને સ્વર ચાલતું હોય તે પગ નીચે મૂકી, પથારીમાંથી ઉઠવાથી આખો દિવસ આનંદમાં જાય છે તેમ જ જે Page #11 -------------------------------------------------------------------------- ________________ વખતે જે સ્વર ચાલતા હોય, તે વખતે તે બાજુના પગ આગળ ધરી, પછી ખીન્ને પગ ઉપાડીને ચાલવાથી કદાચ તે કામ સિદ્ધ ન થાય, તે પણ નુકશાન થતુ નથી. ણે ભાગે તે! તેમ વર્તવાથી ઈષ્ટ કાર્યોની સિદ્ધિ જ થાય છે. જ્યારે સૂવા ટાઈમ થાય ત્યારે શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને પવિત્ર સ્થળે બેસીને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું અથવા પેાતાના ઈષ્ટ દેવનું સ્મરણ કરવું. સ્થળ અને વો શા માટે પવિત્ર રાખવાં? આપણે જે શુભાશુભ વિચાર કરીએ છીએ, તથા સાંસારિક ક્રિયાએ કરીએ છીએ, તેની આપણા પહેરેલાં વસ્ત્રો પર પણ ઘેાડી ઘણી અસર થાય છે. તેના મિલન પરમાણુએ તે વસ્ત્રોમાં પરિણમી જાય છે, તેમાં ભરાઈ જાય છે. તે વિચારાવાળા મનના કે શરીર દ્વારા કરાયેલી ક્રિયાનાં પરમાણુએ તે સ્થળમાં કે રૂમમાં ભરાઈ રહે છે. તેથી તે પ્રદેશનું વાતાવરણ તે પરમાણુવાળુ થઈ જાય છે. અને તે સ્થળમાં આવનાર માણસના મન ઉપર થાડી અગર વધારે અસર કરે છે. તેવા મલિન વિચારાથી વાસિત થયેલી જગ્યામાં એસી ધાર્મિક ક્રિયા કરનારના વિચારામાં સારા સુધારા થતા નથી, મન સ્થિર થતુ' નથી, અને ભટકવા કરે છે. પેાતાના અપવિત્ર વિચાર વાળા મનનું આ અપવિત્ર સ્થળ પણ એક કારણ છે. તેથી મન પવિત્ર રહેતું નથી. આપણા અનુભવની વાત છે કે એક સ્થળે કજિયા કે મારામારી થતી હાય ત્યાં ઊભા રહેનારાના મન ઉપર તેની અસર થયા વિના રહેતી નથી. કદાચ તમે કેઈ શાંત અને આત્મરમણતા કરનાર અને કરુણાની મૂર્તિ સમાન કોઈ મહાત્માના સમાગમમાં આવશે તે! ત્યાંના પવિત્ર વાતાવરણના કારણથી તમારા વિચાર। ઉન્નત થઈ જશે. વિવિધ પ્રકારની શુભ ભાવનાએ તમારા મનમાં સ્ફુરવા માંડશે. માટે Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ જ કહેવામાં આવ્યું છે કે વસ્ત્ર શુદ્ધ પહેરવાં અને પવિત્ર જગ્યામાં ધાર્મિક ક્રિયાઓ અને પરમાત્માનું સ્મરણ કરવું, નમસ્કારમંત્રને જાપ કરે. ઉપર કહેલા સાધનની સગવડતા ન હોય તે અપવિત્ર હોય કે પવિત્ર હોય, નીરોગી હોય કે રેગી હોય, પંચ નમસ્કારમંત્રનું ધ્યાન, સ્મરણ, જપ કરવાથી સર્વ પાપથી મુક્ત થવાય છે. પ્રભુના નામસ્મરણથી પાપનો નાશ થાય છે, વિશેષ એ છે કે અપવિત્ર વસ્ત્ર કે શરીરવાળાએ તે જપ હઠ ન ચાલે તેમ મનમાં કર." ઉત્તમ પ્રકારને જાપ જપના ત્રણ પ્રકાર છેઃ ઉત્કૃષ્ટ, મધ્યમ, જર્ધન્ય. પવાની વિધિથી જાપ કરવામાં આવે તે ઉત્કૃષ્ટ જાપ કહેવાય છે કેમ કે તેમાં ચિત્તની એકાગ્રતા થાય છે, મન સ્થિર થાય છે અને વ્યર્થના વિચારો રેકાઈ જાય છે, તેથી લાભ વધારે મળે છે. તે જાપની વિધિ નીચે પ્રમાણે છે : પદ્માસન પર બેસીને મેરુ દંડને સીધે રાખે, મસ્તક પણ સીધું જ રાખો અને નેત્રને બંધ કરીને તમારા હૃદયમાં આઠ પાંખડીનું કમળ ચિંતો અને તેની અંદરના ભાગમાં જેમ સિદ્ધ ચક્રમાં છે તેમ નવ પદોનું સ્થાપન કરે એટલે વચમાં અરિહંત, ઉપર સિદ્ધ પ્રભુ, બાજુમાં આચાર્ય, નીચે ઉપાધ્યાય, બીજી બાજુએ સાધુ અને ચારે ખૂણામાં અનુક્રમે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ આ ચાર પદ મૂકે. આમ કરવાથી ક૯૫નામય સિદ્ધચક્રના મંડળ જેવું મંડળ થશે. હવે તે નવ પદને જાપ એક એક પદ પર મનને સ્થિર કરીને ચાલુ કરે. નમે અરિહંતાણંઆ પદને હૃદયની વચમાં રહેલ આઠ પાંખડીના કમળની વચમાં રહેલ અરિહંત ભગવાનના અક્ષરોની જે Page #13 -------------------------------------------------------------------------- ________________ કલ્પના કરી છે તેની સામે દૃષ્ટિ રાખીને બેલે. મનમાં જ બેલે ઓષ્ઠ પણ ન ચાલવા જોઈએ. એ બોલતી વખતે તે પદના અર્થમાં ભાવપૂર્વક મન લગાવીને એમ કહે કે “અરિહંતપ્રભુને હું ભાવપૂર્વક નમસ્કાર કરું છું.' ત્યાર પછી મનને નમે “સિદ્ધાણં' આ પદ પર સ્થિર કરે અને જાપ કરે. ત્યાર પછી મનને આચાર્ય પ્રભુની જે કલ્પના કરી હતી, તેમાં સ્થિર કરવું. અને તેના અર્થમાં તદાકાર બનવું. ત્યાર પછી મનને ઉપાધ્યાય પદમાં લીન કરવું એમ ક્રમશઃ નવે પદની ધારણમાં ચિત્તને સંલગ્ન કરવું તેથી મનની એકાગ્રતા સવિશેષ થશે. મધ્યમ પ્રકારનો જાપ આ જપમાં માળા હાથમાં લઈને જપ કરવો. કારણ કે એમાં મનને રોકે તેમાં અવલંબને ઓછા છે. તથા જે પદ મુખે બોલાય તેના અર્થ ઉપર ધ્યાન આપવાથી મન સ્થિર થાય છે, એટલે જાપ સિવાય મન બીજે ભટકતું રેકાય છે. અને તેથી જાપનું શ્રેષ્ઠ ફળ મળે છે. અહીંયાં નમસ્કાર મંત્રનું વર્ણન કરેલ છે પરંતુ જપ કરનાર પિતાના ઈષ્ટદેવને પણ જપ કરી શકે છે. જેની જે ભાવના તે પ્રમાણે જપ થઈ શકે છે. પ્રભુના નામને જપ કરતી વખતે એવું લક્ષ રાખવું કે આ -જાપ કરવાથી મારા મલિન કર્મોને નાશ થાય છે. મારું મન શુદ્ધ થતું જાય છે. વિચારોની શુદ્ધિ થાય છે. અને તેથી આત્માનું સ્વરૂપ પ્રગટ થતું જાય છે. આવી ભાવના દઢ કરીને, સંકલ્પ કરીને પછી જ જાપ શરૂ કરવો. ભાવનાની પ્રબળતા પ્રમાણે જ તમારા મનમાં નવીન ફેરફાર થતે તમે અનુભવશો. મનમાં દઢ સંકલ્પ કરે કે હું જે વખતે જેટલા સમય પરમાત્માનું સ્મરણ કરું છું તે સમયે તેટલીવાર મલિન વિચારે, વાસનાઓ, કે ક ઉપર હથોડાના ઘાની માફક ઘા પડે છે. અને તે કર્મોને નિર્બળ કરી વિખેરી નાંખે છે, જાપનું બળ જેટલું પ્રબળ હશે તેટલું જ કર્મનું બળ ઓછું થશે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ત્રીજા પ્રકારને જા૫ હરદમ મનોમન જપ કરે તે. શરૂઆતમાં અમુક સંખ્યાને જાપ કરવો તે નિયમ રાખ. જરૂરી છે. તેથી મન નિયમમાં રહે છે. અને આળસ-પ્રમાદ દૂર થાય. છે. બધા પ્રકારના જપથી લાભ થાય છે. નવપદમાં અરિહંતપ્રભુ અને સિદ્ધ પ્રભુ એ બે દેવ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ ગુરુ છે અને એ પાંચ ધર્મ છે. અને જ્ઞાન, દર્શન, ચરિત્ર, તપ એ ચાર ધર્મ છે. એમ આ જાપમાં દેવ, ગુરુ અને ધર્મને નમસ્કાર કરવામાં આવે છે. એટલે જે સ્થિતિને આપણે પ્રાપ્ત કરવી છે તેના નામનું સ્મરણ, જાપ કરવાનું છે, કારણ કે માનસશાસ્ત્રને અટલ સિદ્ધાંત છે કે જે જેવા ભાવે જેનું જે ચિંતન કરે તેવો તે થાય છે. નવપદને બદલે નમસ્કારમંત્રનો જપ કરે તે પણ કરી શકાય અને પિતાના ઈષ્ટદેવને જાપ પણ કરી શકાય. પરંતુ જાપમાં ખાસ લક્ષ તે એ રાખવાનું છે કે એકાગ્રતા થવી જોઈએ. જેટલી સ્થિરતા તેટલા કર્મમળ દૂર થાય છે. અને જે ઈષ્ટસિદ્ધિ માટે જપ કર્યો હોય તે તેની સિદ્ધિ પણ એકાગ્રતા પર અવ. લંબિત છે. જે ધ્યેયને અનુલક્ષી જપ કરવામાં આવે છે તેની સિદ્ધિ થાય છે. પરંતુ ખાસ લક્ષમાં રાખવાનું કે દુન્યવી સુખે ક્ષણભંગુર છે, નાશવંત છે અને આત્મિક સુખ શાશ્વત છે. તે પરમાત્માને અમૂલ્ય જાપ ક્ષણિક વસ્તુની પ્રાપ્તિ માટે ન કરતા આત્મિક સુખ માટે કરે તે જ શ્રેયસ્કર છે. ' બીજુ એ પણ જાણવાનું છે કે સંસારિક પદાર્થ માટે કરેલ જાપ પણ ફળદાતા તો બને છે પણ સાથે, સાથે સંસારવૃદ્ધિનું પણ કારણ બને છે. તેથી વિવેકવંતનું કર્તવ્ય છે કે પ્રભુનું સ્મરણ પ્રભુ પ્રાપ્ત કરવા અર્થે જ કરવું. વિશેષ શું ? Page #15 -------------------------------------------------------------------------- ________________ જાપ કરી રહ્યા પછી વિચારવું કે હું કોણ છું? મારુ કર્તવ્ય શું છે? મારે ધર્મ શું છે ? મારું કર્તવ્ય બનાવ્યું છે કે નહીં ? મારામાં શું શું દુર્ગણે છે? તેને દૂર કરવા શા શા ઉપાય કરવા જોઈએ? તે ઉપાય શોધીને હું તે દોષોને અવશ્ય દૂર કરીશ જ એ દઢ સંકલ્પ કરવો. મેં મારા જીવનમાં સત્કર્મો કર્યા છે કે નહિ? ન કર્યા હોય તે જીવનપાથેય આજે જ કરવા તત્પર થા ! મપુરષોના જીવનને પણ વિચાર કરી તેમાંથી પિતાને યોગ્ય એવા સદગુણોને આદર્શ જીવન સન્મુખ રાખી તેવું જીવન બનાવવાનો પ્રયત્ન કરવાનો સંકલ્પ કરવો. આપણામાં જે દુર્ગુણ હોય તેને દૂર કરવા ધીમે, ધીમે અભ્યાસ કરો. જેમ કે કઈમાં ક્રોધ રૂપી દુર્ગુણ છે, તે તેણે તેના માટે હંમેશા એક કલાક ક્રોધ ન કરવાનો નિયમ કર. થોડા દિવસ પછી એક પહેર સુધીને નિયમ કરે. પછી દિવસને, પછી પંદર દિવસને, પછી એક માસને, એમ વધતા, વધતા જીવન સુધીને ત્યાગ કરવો, અને જીવન દોષ રહિત બનાવવું. બધી કરામત અભ્યાસ પર આધારિત છે. ૪ જેવી રીતે દુર્ગુણે માટે ક્રમિક અભ્યાસ કર્યો હોય તેવી જ રીતે સદ્ગણોને વધારવા માટે પણ તે જ પ્રમાણે અભ્યાસ કરવો. ધીમે, ધીમે અભ્યાસ કરતા સદ્દગુણમય જીવન બનશે, અને દોષ સદાને માટે ચાલ્યા જશે. દુર્ગુણને ત્યાગ ન કરી શકાય તો પણ સગુણોને નિત્ય નિયમપૂર્વક વધારો કરતા રહેવાથી એકંદરે પરિણામ એ આવશે કે સગુણના ધક્કાથી દુર્ગુણેને પાછા હઠવું જ પડશે. અને તેની જગ્યાએ સગુણે ગોઠવાઈ જશે. આમ આ ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થવામાં મૂળ કારણ વિચારશક્તિ જ છે. વિચારશક્તિની મદદ કે તેના રહસ્યજ્ઞાનના અભાવે ધસંજ્ઞાએ ધાર્મિક અનુષ્ઠાન કરવાથી Page #16 -------------------------------------------------------------------------- ________________ વિકાસ થઈ શકતા નથી. જીવન વિકાસ સાધવા માટે વિચારશકિતની સહાયતાની પરમાવશ્યકતા છે. વિકાસનું મુખ્ય કારણ વિચારશકિત જ છે. વિચારથી જ કર્તવ્ય-અકર્તવ્યનું ભાન થાય છે. લાભ-હાનિ પણ વિચારથી જ જાણી શકાય છે. કઈ પણ કામ કરતા આ કામ શા માટે કરવાનું છે? અને એ પ્રયત્નનું શું પરિણામ આવશે? વગેરે વિચારશક્તિની મદદથી થાય છે. પ્રયત્ન કર્યા છતાં કોઈ પણ લાભ ન જણાય તે જાણવું જોઈએ કે કંઈક આપણી ભૂલ છે. તેને શોધીને સુધારે કરવો જરૂરી છે. અથવા જેને માટે પ્રયત્નશીલ છીએ તેનું રહસ્ય કોઈ જુદું જ હોવું જોઈએ. બીજ વાવીએ અને અમુક સમય સુધી અંકુર પણ ન ફૂટે (ફળની વાત તો દૂર રહી) તે સમજવું જોઈએ કે કાં તે જમીન ખારી હોવી જોઈએ અને કાં તે બીજ બળી ગયેલું હોવું જોઈએ, નહિતર યોગ્ય પ્રયત્ન છતાં પરિણામ કેમ ન આવે ? પ્રયત્ન બરોબર છે કે નહિ તેનો વિચાર બરાબર કરવો જોઈએ. કેટલીક વખત બીજ વાવીને તરત જ ફળની આશા રાખવામાં આવે છે અને તેમ ન બનતાં નિરાશ થાય છે તેમ પણ ન જ થવું જોઈએ. અમુક મુદતની હદ તે જોઈએ જ. ત્યાર પછી જ ફળ ન આવે તે પણ અંકુરે તે ફૂટવા જ જોઈએ. નાના છોડવાનું રૂપ બીજે લેવું જ જોઈએ તે પણ તેનાથી અમુક સમયે ફળ આવશે તેમ ધારણ કરી ધીરજ રાખી શકાય છે. એવી જ રીતે જે કર્તવ્ય કરે તેના ઊંચા ગુણે તત્કાળ ન પ્રાપ્ત થાય તો પણ હૃદયમાં પૈય, શાંતિ, વિક્ષેપ રહિતપણું, આશા, તૃષ્ણમાં સુધારે, કષાયની મંદતા વગેરે અંકુરાઓ તે દેખાવા જ જોઈએ. હંમેશા પિતાનું નિરીક્ષણ કરવું જરૂરી છે. અને ભાવશુદ્ધિ . કેટલી થઈ તે જાણવું જરૂરી છે. આમ પ્રભુસ્મરણથી પોતાના Page #17 -------------------------------------------------------------------------- ________________ વિચારેની શુદ્ધિ થઈને વિવેકશકિત જાગૃત થાય છે. અને પિતાના દેષોને, અશુદ્ધ વિચારોને જાણે તેને દૂર કરી, સદ્દગુણને વિકાસ કરીને અભ્યાસના પ્રભાવે એક દિવસને પામર આત્મા પ્રભુપદને પામે છે. આ બધું શ્રેયઃ શુભ વિચારોના પ્રભાવને આભારી છે. હે વીરો ! મોહ-નિદ્રાને ત્યાગી આ સુવર્ણ અવસરે નિજયને સાધવા સત્વર કટિબદ્ધ થાઓ, એ જ શુભ કામના સહ વિરમું છું. ' આ પુસ્તકની પ્રથમવૃત્તિ ૧૯૭૫માં પ્રગટ થયેલ તેની ઘણી જ માંગણી હોવાથી આ બીજી આવૃત્તિ ૧૯૮૩માં પ્રગટ થઈ રહેલ છે, તે જ તેની ઉપયોગીતા કેટલી અને જનસમાજને ઉપયોગી છે તે સ્વયં વાચક વિચારે. વિશેષ શું? લિ. વિશ્વશાંતિ થાહક પ્રકાશકના બે બેલ સમસ્ત વિશ્વ પ્રત્યે કરુણા વહાવનાર એવા પરમ વિતરાગી શ્રી તીર્થકર દેવ દ્વારા, જગતના જીવોના કલ્યાણ અર્થે, જે વાણીનું ઉદબોધન થયું, તેને ગણધરોએ સૂત્રબદ્ધ કર્યું છે તે આગમશાસ્ત્રનાં જાણકાર, ધર્મરહસ્યજ્ઞાતા, યોગવિશારદ, સર્વ વિરતિ “શ્રી વિશ્વશાંતિ ચાહક અને અધિક પરિચય કરાવવાની જરૂર નથી, છતાં એટલું જાણવું આવશ્યક છે કે તેઓએ પોતાનું સમસ્ત દીક્ષાથી જીવન આત્મસાધનામાં વ્યતીત કરી; નિવૃત્તિક્ષેત્રે બિરાજી આત્માનુભવની ગસાધનામાં તકલીન રહી બહુધા એકાંતપણે, અસંગભાવે વિચારી યોગશ્રેણીની પરાકાષ્ટાએ ચઢી, સમાધિ દ્વારા આત્માનંદને રસાસ્વાદ ચાવે છે અને આત્મદર્શન તે જ ઈશ્વરદર્શન. આ પુસ્તક “મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય” માનવને સંસારી રાગ એ છે કરાવીને પ્રભુપ્રેમ વધારનાર છે, ખરેખર સંસારની પ્રીતી તે જ દુઃખનું મૂળ છે અને પ્રભુને પ્રેમ જ સુખદાતા સહ ભવ બંધનથી મુક્ત કરાવનાર છે. જેનું માર્ગદર્શન તેમાં કરેલ છે. જે સાધક તે પ્રમાણે સાધના કરશે તે અવશ્ય પિતાનો વિકાસ કરીને પરમપદને અધિકારી બનશે. વિશેષ શું? કુમારી રંજનદેવી જેન, Page #18 -------------------------------------------------------------------------- ________________ સાહસ્ ॐ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ભાગ-૪ મંગલાચરણુ આંકાર બિંદુ સ’ચુક્ત, નિત્ય ધ્યાયન્તિ યોગિન:, કામદ માક્ષદ ચવ, કાશય નમાનમ: ૧ શાર્દૂલવિક્રીડીત વ્રુત્ત— અન્તા ભગવતા ઈન્દ્ર મહતા:, સિદ્ધાસ્થ્ય સિદ્ધિ સ્થિતા, આચાર્યા જિનશાસનેાન્નતિકા, પૂજ્યા ઉપાધ્યાયકા: શ્રી સિદ્ધાંત-સુપાઠકા મુનિવરા રત્નયારાધકા:, પ્‘ચૈતે પરમેષ્ઠિન પ્રતિદિન", કુન્તુ ના મ`ગલમ્ ૨. મ. ૧ સાડહુમ Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન પંચ પરમેષ્ઠિ મહામંત્ર મે અરિહંતાણં નમે સિદ્ધાણે, નમે આયરિયાણું, નમો ઉવજાયાણં નમે લોએ સવ્વસાહૂણું, સબ સે બઢકર હૈ નવકાર, કરતા હૈ ભવ-સાગર પાર, ચૌદહ પૂરબકા યહ સાર, વારંવાર જપે નવકાર. સર્વ મંગલનું મૂળ, શ્રી જિન શાસનનું રહસ્ય, અગિયાર અંગ બાર ઉપાંગ, તથા ચૌદ પૂરવનો સાર, જે સદા શાશ્વત છે. એ શ્રી પંચ પરમેષ્ઠિને નમસ્કાર રૂપ મહામંત્ર તેને - અર્થ– ૧. નમો અરિહંતાણું–નમ:+અરિહંતાણું, નમઃ—નમવું, પગે લાગવું, પંચાંગ નમાવી વંદન કરવું, ત્રણ અંગ નમાવીને નમસ્કાર કરવા બે હાથ જોડી જમણું કાનથી ડાબા કાન સુધી પ્રદક્ષિણા કરીને પગે લાગવું અને એ જ કારણથી આ મહામંત્રની આદિમાં નમે શબ્દની રચના થઈ છે. - .. અરિહંતાણું –અ—િદુશમનહંતાણું =હણનાર, મારનાર, “આખા શબ્દને અથ”—રાગદ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, મેહ, મદ, આદિ શત્રુઓને હણનાર અઢાર દોષ રહિત, બાર ગુણે કરી સહિત “ત્રીસ અતિશયવંત સમવસરણને વિશે Page #20 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન બિરાજમાન એવા વિહરમાન (વિદ્યમાન) તીર્થંકર-અરિહંતપ્રભુને, નમસ્કાર કરું છું. શ્રી અરિહંત ભગવંતને-મહાપ, મહામાહણ, નિયમક, સાર્થવાહ એ ચાર ઉપનામ અપાય છે. તે નિમ્ના કારણથી સાર્થક છે. મહાગે પ-જેમ ગોવાળ ગાયોને ચરાવવાને વનમાં લઈ જાય છે, તેમ અરિહંત પ્રભુ સંસારી જ રૂપી ગાયોને નિર્વાણરૂપ વન પ્રત્યે પહોંચાડે છે; માટે મહાગેપ કહેવાય. મહામાહણ–પ્રાણ, ભૂત, સત્વ અને જીવ એ ચાર પ્રકારના જીવને મા હણ, મા હણ, એટલે “હણે નહિ, હણે નહિ.” એવા શબ્દોને ઉપદેશ આપે છે. માટે મહામાહણ કહેવાય. નિયમક-એટલે જેમ સુકાની (ખલાસી) સ્ટીમરમાં બેઠેલા ઉતારૂઓને ઈચ્છિત બંદરે લઈ જાય છે, તેમ શ્રી અરિહંત પ્રભુ સંસાર સમુદ્રમાં ધર્મરૂપી નૌકામાં (વહાણમાં) બેઠેલા જીવોને સિદ્ધ ગતિ રૂપ બંદરે સલામત પહોંચાડે છે, માટે નિર્ધામક, સાર્થવાહ કહેવાય. સાર્થવાહ-એટલે જેમ કઈ સાર્થવાહની મદદથી ઇચ્છિત ગામે જવાય છે, તેમ શ્રી અરિહંત પ્રભુની સહાયતાથી મોક્ષ રૂપ નગરે પહોંચાય છે, માટે સાર્થવાહ કહેવાય. કઈ પ્રશ્ન કરે કે અરિહંત ભગવાનને શા માટે નમસ્કાર કરવું જોઈએ? ઉત્તર-મુખ્ય કારણ એ છે કે, અરિહંત પ્રભુમાં જે જ્ઞાન દર્શનાદિ આત્મિક ગુણે છે, તે સત્તા શક્તિ રૂપે સર્વ આત્માઓમાં રહેલા છે, તે ગુણેને પ્રગટ કરવા માટે વંદન Page #21 -------------------------------------------------------------------------- ________________ મત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય નમસ્કારાદિ કરવાના છે. વંદન કરનાર પણ વંદન કરતાં-કરતાં એક દિવસ વંદનિક બને છે. પરંતુ તે વંદન, નમસ્કારાદિ દ્રવ્ય ન હોવા જોઈએ, સમજ તથા ભાવપૂર્વક થવા જોઈએ. મૂલ્ય દ્રવ્ય વંદનાદિકનું નહિ પણ ભાવનું જ છે. વળી માનસ શાસ્ત્રને અટલ સિદ્ધાંત છે કે, જે કેઈ જેવા ભાવે જેનું સમરણ, ચિંતન, મનન, ધ્યાન કરે છે, તે તે બને છે. માનવ જેવા વિચાર કરે છે, તે જેવા ગુણોનું સ્મરણ, ચિંતનાદિ કરે છે, તે તે બને છે. ગૌણ કારણ એ છે કે અરિહંતપ્રભુ આ સંસાર રૂપ મહાભંયકર અટવીમાં ભ્રમણ કરવાથી ઉદ્વેગ પામેલા જીવોને અનુપમ પરમાનંદદાયક એક્ષપુરને માર્ગ બતાવનાર પરમ ઉપકારી છે, માટે તેમને નમસ્કાર કર છે. આ અરિહંતાણું એ સાત અક્ષરનું પહેલું પદ થયું તે પહેલી સંપદા પણ કહેવાય. એ અરિહંત પદનું ધ્યાન વેત વણે ધરવું જોઈએ. આ ભરત ક્ષેત્રમાં એવા ૨૪ તીર્થંકર થઈ ગયા છે. અને વર્તમાન કાળે મહાવિદેહ ક્ષેત્રને વિશે ૨૦ અરિહંત હયાત વિચરે છે. જેમનું જ્ઞાન લોકાલોક વ્યાપક છે. આપણું અંતરની વાતે જાણી રહ્યા છે, આપણું કૃત્ય દેખી રહ્યા છે, અને ભવ્ય જીવોને બધ આપી સંસાર ભ્રમણથી મુક્ત કરે છે, તેઓશ્રી આપણે ભાવપૂર્વક કરેલા નમસ્કારાદિ સ્વીકારે છે. એવા શ્રીમંદિરસ્વામી આદિ ૨૦ તથકરોને મારા આંતરિક ભાવપૂર્વક પ્રતિદિન ત્રિકાળ નમસ્કાર છે. જે સંસારરૂપ દાવાનળનો ઉચ્છેદ કરવાને તમે ઈચ્છતા હે તે પહેલા પદના સાત અક્ષરે “નમે Page #22 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન અરિડ તાણું ” નું ભાવ ભક્તિ સહિત સ્મરણ, ચિંતન કર. ચેગશાસ્ત્રમાં એ પ્રમાણે પ્રથમ અરિહંત પદનુ ભાવમંગળ રૂપ વન છે. ૨ નમે સિદ્ધાણું—ચિરકાળને ખાંધેલા આઠ કર્મરૂપી ભારે, તેને જાજવલ્યમાન શુકલ ધ્યાનરૂપી અગ્નિ વડે જેણે ભસ્મ કર્યાં છે, તે સિદ્ધ કહેવાય. એવા સર્વ સિદ્ધાને નમેનમસ્કાર હા. સિદ્ધ પરમાત્માને અનંત ચતુષ્ક એટલે અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીય (શક્તિ) એ ચાર ગુણા પ્રકટ થયા છે. તેવા જ ગુણ્ણા મારા આત્મામાં સત્તા શક્તિ રૂપે રહેલા છે. તેને પ્રગટ કરવા હું તેમને ભાવપૂર્ણાંક વંદન, નમસ્કાર કરુ છું. સિદ્ધ પ્રભુનુ લાલવણે યાન કરવું. આ પંચ પરમેષ્ઠિ મહામંત્રનું ખીજું મગળ અર્થાત્ બીજી સંપદા થઈ આઠ કર્મોને નાશ કરવા માટે પાંચ અક્ષરવાળે “નમેસિદ્ધાણં' મંત્ર સ્મરવા, ચિ'તન કરવા, ધ્યાન ધરવું. ૩. નમે આયરિયાણં–જે જ્ઞાનાચાર, દેશનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ ૫'ચાચારને પોતે આચરે છે. તથા ખીજાએને એ પંચાચાર પાળવાનેા ઉપદેશ આપે છે માટે તે આચાય કહેવાય. તેવા આચાય ને નમસ્કાર થા. નમા Page #23 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય એ આચાર્ય ભગવાનનું સુવર્ણ વર્ણ ધ્યાન કરવું. એ પાઁચપરમેષ્ઠિ મગલમાં ત્રીજું મંગળ અર્થાત્ ત્રીજી સંપદા થઈ. ૪. નમે। ઉવજ્ઝાયાણ —જે પાતે સૂત્ર સિદ્ધાંતનુ અધ્યયન કરે અને બીજાને અધ્યયન કરાવે તે ઉપાધ્યાય કહેવાય, તેમને નમા-નમસ્કાર થા. ઉપાધ્યાયજી ભગવંતનુ' નીલવર્ણ ધ્યાન કરવુ. આ પંચપરમેષ્ઠિ મહામત્રમાં ચેાથું મંગળ અર્થાત્ ચેાથી સંપદા થઈ. ૫. નમે લેાએ સવ્વ સાહૂણ—આ લેાકમાં વિચરતા સ સાધુસાધ્વીઓને નમસ્કાર થાએ. જે આત્મસાધનામાં લીન હાય તે સ·યમી પુરુષા સાધુ કહેવાય. જે સર્વ પ્રાણીમાત્ર ઉપર સમભાવ રાખે, શત્રુ મિત્રને સમાન ગણે અને મેાક્ષ માગની સાધના પાતે કરે, બીજાને તે માગ બતાવે તે સંયમી પુરુષ સાધુ કહેવાય. તેવા ગુણીજનેાને નમસ્કાર કરવાથી પેાતાના આત્મગુણાને વિકાસ થાય છે. તેમનું શ્યામવર્ણ ધ્યાન કરવું. આ પાંચ પરમેષ્ટિ મહામ`ત્રનું પાંચમુ” મ‘ગળ અર્થાત્ પાંચમી સ`પદા થઈ. Page #24 -------------------------------------------------------------------------- ________________ પંચ પરમેષ્ટિ મંત્રનું વિશેષ પ્રકારે વર્ણન ' નામે અરિહંતાણું ધ્યાન અગ્નિ વડે કર્મ મળને ભસ્મ કરી આત્માનું પૂર્ણ વરૂપ જેઓએ પ્રગટ કર્યું છે તે અ ને હું નમન કરું છું વાદળોના આવરણમાંથી બહાર નીકળેલા સૂર્યની જેમ કામના આવરણોને દૂર કરીને આત્મ સૂર્યના કિરણની પ્રભા વડે જેમણે આ વિશ્વને પ્રકાશિત કર્યું છે. તે વીતરાગદેવને હું વારંવાર નમન કરું છું. સુવર્ણવાળા પાષાણમાંથી ધમણાદિ કિયા વટે જેમ સુવર્ણ જુદું પાડવામાં આવે છે તેમ જેમણે વિવેક જ્ઞાન વડે દેહ કર્માદિથી આત્મસ્વરૂપને જુદું પાડયું તે સર્વ તીર્થકરને હું નમન કરું છું. નમે સિદ્ધાણું પુગલના પિંડ રૂપ જ્ઞાનાવરણાદિ અષ્ટકમ તે દ્રવ્ય કમ, રાગદ્વેષાત્મક સંકલ્પ વિકલ્પ રૂપ ભાવ કર્મ, તેને વીતરાગ નિર્વિકલ્પ શુક્લ ધ્યાન વડે નાશ કરીને અનંતજ્ઞાન; અનંતદર્શન, અનંત આનંદ, અનંતશક્તિ, અવ્યાબાધ સુખ (બાધા પીડા રહિત) સાદિ અનંત સ્થિતિ, (શરૂઆત છે પણ અંત નથી એવી સ્થિતિ) અગુરુ લઘુ અને અરૂપી પણાના ગુણવાળા આત્માની અનંત શક્તિ જેમણે પ્રાપ્ત કરી છે તે પૂર્ણ સ્વરૂપ સિદ્ધિ પરમાત્માને હું વારંવાર નમસ્કાર કરું છું. Page #25 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય નમે આયરિયાણું નિશ્ચય શુદ્ધ આત્મ ઉપગની (ભાનની) ભાવનામાં રહીને વીતરાગ ભાવવાળી નિર્વિકલ્પ સમાધિને જેઓ પિતે આચરે અને વ્યવહારથી ૩૬ ગુણોને જે ધકરણ છે. તેમજ બીજા જીવને વ્યવહાર નિશ્ચયને ઉપદેશ આપે છે માટે તેમને આચાર્ય કહે છે, તે આચાર્ય ભગવંતને હું નમસ્કાર કરું છું. નામે ઉવજઝાયાણું શુદ્ધ આત્મ સ્વભાવનું સમ્યફ શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણ રૂપ અભેદ રત્નત્રય, અને ભેદરત્નત્રય રૂપ વ્યવહાર ધમ એમ વ્યવહાર નિશ્ચય મેક્ષ માર્ગનું પોતે આચરણ કરવાપૂર્વક બીજાને તે માર્ગ બતાવે છે, ભણાવે છે તેને ઉપાધ્યાયજી કહે છે. તે ઉપાધ્યાયજી મહારાજને હું નમન કરું છું. | નમો લોએ સવ્વ સાહૂણં ભેદ રત્નત્રય રૂપ વ્યવહાર ધર્મ અને અભેદ રત્નત્રય રૂપ નિશ્ચય ધર્મને સમ્યક પ્રકારે જાણીને, શ્રદ્ધા કરીને જે તેનું આચરણ કરે છે. તથા વીતરાગ નિર્વિકલ્પ સમાધિની જે સાધના કરે છે તેને સાધુ કહેવાય છે. તેવા આ વિશ્વમાં રહેલા સર્વ સાધુ, સાધ્વીઓને હું નમસ્કાર કરું છું. પરમેષ્ઠિ નમસ્કારને પરિચય - ૧-શ્રી અરિહંત પરમાત્મા મોક્ષ માર્ગને આદ્ય (પ્રથમ) ઉપદેશક હોવાથી વિશ્વ ઉપર એમને ઉપકાર મહાન અને અજોડ છે. મેક્ષને માર્ગ ચમ ચક્ષુથી અગોચર હોય છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન કેવલજ્ઞાન રૂપી ચક્ષુ વિના તે સાક્ષાત્ જોઈ કે જાણી શકાતે નથી. શ્રી અરિહંત પરમાત્માઓના આત્માઓ સમગ્ર જગતનું કલ્યાણ કરવાની સર્વહિતકારિણી પ્રકૃણ (ઉત્કૃષ્ટ) શુભ ભાવનાસહિત પૂર્વભવોમાં મેક્ષમાર્ગની એવી સુંદર આરાધના કરે છે કે જેથી ચરમભવમાં તેઓ ત્રણજ્ઞાન સહિત જન્મે છે, ગ્ય અવસરે સંયમ સ્વીકારે છે, અપ્રમતભાવે સંયમનું પાલન કરે છે, ઘાતકમને ક્ષય કરીને, કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સાક્ષાત્ મોક્ષમાર્ગને જ્ઞાન ચક્ષુથી જઈ સત્ય મોક્ષ માર્ગ જગતના જીવોને બતાવે છે. એમના બતાવેલા માર્ગે પ્રયાણ કરી અનેક ભવ્ય આત્માએ પિતાનું શુદ્ધ આત્મ પદ પ્રાપ્ત કરે છે અને અજરામર બને છે. ભવિષ્યમાં પણ આ મોક્ષમાર્ગને પ્રવાહ ચાલુ રહે તે માટે અરિહંત પરમાત્માએ તીર્થની સ્થાપના કરે છે અને તે તીર્થના આલંબનથી અનેક ભવ્યાત્માઓ મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. ટૂંકાણમાં ત્રણે કાળમાં મેક્ષનો માર્ગ ચાલુ રહે છે, તેમાં મુખ્ય ફાળો શ્રી અરિહંત પરમાત્માઓનો હોય છે. અને એથી એમને ઉપકાર અજોડ અને મહાન બની જાય છે. એવા ઉપકારી અરિહં તેને નમસ્કાર કરવાથી કૃતજ્ઞતાનો ગુણ પ્રગટે છે. ૨-સિદ્ધ પરમાત્માઓને મુખ્ય ગુણ અવિનાશીપણું છે. સિદ્ધ પરમાત્માના આ અવિનાશીપણાને ગુણ સમગ્ર મુમુક્ષુ આત્માઓનું લક્ષ્ય બિન્દુ છે. શ્રી અરિત પરમાત્માએ પણ દીક્ષા અંગીકાર કરતી વખતે સિદ્ધપ્રભુને નમસ્કાર કરે છે. અને જગવાસીઓને સિદ્ધપદને માગે દેરવે છે, માટે જ અનુપમ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય. ઉપકારી તરીકે તેમની ગણના (ગણતરી) થાય છે. જગતના તમામ પદાર્થો ઉપર કાળની અસર થાય છે. આ એક જ પદ એવું છે કે જેના ઉપર કાળને પ્રભાવ પડતો નથી. આ પદ પ્રાપ્ત કર્યા પછી જીવ પોતાના સ્વરૂપને કદી પણ ત્યાગ નથી, માટે જ સિદ્ધપદ અવિનાશી કહેવાય છે. સિદ્ધ પરમાભાઓના અવિનાશી સ્વરૂપને વિચાર કરવાથી જીવને સિદ્ધ બનવાની અચિંત્ય પ્રેરણું મળે છે, હિંમત આવે છે, ઉત્સાહ આવે છે અને જીવમાં છુપાયેલ વીલાસમાં અપૂર્વ વૃદ્ધિ થાય છે. શ્રી સિદ્ધ પરમાત્માઓને નમસ્કાર કરવાથી આપણા આત્મામાં સત્તાગત રહેલ સિદ્ધપણું પ્રગટ થાય છે. ૩. નમસ્કાર મંત્રમાં ત્રીજું પદ આચાર્યવનું છે. મુમુક્ષુઓ માટે મેક્ષ એ સાધ્ય છે અને સદાચરણ એ સાધન છે. કારણ વિના કાર્યની પ્રાપ્તિ થાય નહિ. જેને મેક્ષની ઈચ્છા હોય તેણે મેક્ષના અનન્ય સાધનભૂત સદાચારને પણ. જીવનમાં અપનાવવું જ રહ્યો. આ ત્રીજા પદમાં રહેલા આત્માઓ પિતે સદાચારનું પાલન કરે છે અને જગતનાં જીવોને પણ એ માર્ગે ચાલવાની સતત પ્રેરણા પિતાના જીવન આદર્શથી અને ઉપદેશાથી આપે છે. પંચાચારના પાલનમાં જગતના તમામ સુંદર આચારને સમાવેશ થઈ જાય છે. આ સદાચારનું પાલન અથવા આ સદાચાર ઉપરનો પ્રેમ. જીવમાં મેક્ષ પ્રાપ્તિની ગ્યતા પ્રાપ્ત કરાવે છે. ત્રીજા પદને નમસ્કાર એટલે સદાચારની પૂજા અથવા સદાચાર ઉપરના પ્રેમની અભિવ્યક્તિ. (પ્રગટ થવું તે) સાચા ભાવથી સદાચાર કે સદાચારીને કરેલ નમસ્કાર કેઈ કાળે નિષ્ફળ જતો નથી. Page #28 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામ ́ત્ર વિજ્ઞાન ૧ ૪. નમસ્કાર મંત્રમાં ચેાથું પદ્મ ઉપાધ્યાય મહારાજનુ છે. એમના મુખ્ય ગુણ વિનય છે. આ વિનય ગુણ મેાક્ષમાગ માં ઘણા જ ઉપયાગી છે. એના વિના મેાક્ષમાગ માં એક પગલુ પણ આગળ વધી શકાતું નથી. ખરી રીતે વિનયથી જ મેાક્ષમાગ ની શરૂઆત થાય છે. નમસ્કાર પણ એક પ્રકારને વિનય જ છે. વિનય વિના ઉત્તમ પ્રકારની વિદ્યા એટલે મેાક્ષની વિદ્યા પ્રાપ્ત થતી નથી. અને તે વિદ્યા-આત્મજ્ઞાન વિના મેાક્ષની પ્રાપ્તિ પણ થતી નથી. બધા ગુણેાનુ મૂળ વિનય છે. આ ચેાથા પદમાં રહેલા આત્માએ પેાતે વિનય ગુણનુ. પાલન કરે છે અને ખીજાઓને પણ વિનય ગુણુનું પાલન કરવાનુ શિક્ષણ આપે છે. આપને નમસ્કાર એટલે વિનય ગુણને નમસ્કાર. આત્મિક ગુણેાની પ્રાપ્તિમાં એવા નિયમ છે કે જે આત્મા જે ગુણને હાર્દિક રીતે ઇચ્છે છે, અને તેને પ્રાપ્ત કરવા અંતઃકરણથી પ્રયત્ન કરે છે, તે ગુણ તેનામાં પ્રગટ થયા વિના રહેતા નથી. ગુણા બહારથી આવતા નથી પણ અંદરથી જ પ્રગટે છે. તે માટે હૃદયની સચ્ચાઈ અને ભાવપૂર્વકની તીવ્ર તાલાવેલી જોઇએ આ પદને નમસ્કાર કરવાથી વિનય ગુણુની પ્રાપ્તિ થાય છે. આ વિનય ગુણ એટલે બાહ્ય અભ્ય ંતર સવ પ્રકારની રિદ્ધિસિદ્ધિઓનું ઉત્પત્તિ સ્થાન. વિનય ગુણની પ્રાપ્તિ માટે ગુણી આત્મા એને ભાવપૂર્વક નમસ્કાર કરવા જોઈએ. ભાવ નમસ્કાર એટલે તે ગુણને પ્રાપ્ત કરવાની તીવ્ર તાલાવેલીપૂર્વક મન, વચન, કાયાની શુભ પ્રવૃત્તિ. ૫-નમસ્કાર મ`ત્રમાં પાંચમું પદ સ` સાધુ સાધવીઓનું છે. પ્રાપ્ત થયેલ શક્તિ અને સામગ્રીને જો સદુપયેાગ કરવામાં ન Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય આવે છે, તે પ્રતિદિન શક્તિહીન ક્ષીણ બનતી જાય છે. અને રોગ્ય સદુપયોગ કરવામાં આવે તો તે શક્તિ અને સામગ્રી ઉત્તરોત્તર વધુ ને વધુ તીવ્ર સતેજ બનતી જાય છે. કેઈને પણ સહાયતા કરવાની જેનામાં વૃત્તિ હોતી નથી એનામાં સાધુતા કદી પણ ઝળકી શકતી નથી, એટલું જ નહિ, પણ પ્રાપ્ત શક્તિને સદુપયોગ ન કરવાથી જીવ એવા પ્રકારનું આત્મા પર આવરણ ઉપાર્જન કરે છે કે તેના વેગે તેને ભવિષ્યમાં અધિક જ્ઞાન પ્રકાશ મળતે અટકી જાય છે. આ રીતે પ્રાપ્ત શક્તિને સદુપયોગ ન કરે તે પરિણામે પિતાના જ અહિતમાં પરિણમે છે, અર્થાત્ પિતાના અહિતકર્તા બને છે. સાધુ પદને પ્રાપ્ત થયેલ વિવેકી આત્માઓ પ્રકૃતિના આ સનાતન નિયમને બરાબર જાણતા હોવાથી પિતાને પ્રાપ્ત થયેલ સર્વ શકિતઓને સ્વ–પરનું અહિત ન થાય અને હિત થાય તેવી રીતે સતત સત્કાર્યોમાં જોડી દે છે. પરહિતના કાર્યમા એમને કદી પણ થાક લાગતો નથી કારણકે પરના હિતમાં જ તેને પિતાનું હિત કલ્યાણ સમાયેલું છે એ તૈમને બરાબર સમજાઈ ગયું હોય છે. અનાદિથી આ જીવ અશુદ્ધ વૃત્તિથી ખરડાયેલો (લેપાયેલો) છે. તેથી સ્વાર્થવૃત્તિ તેનામાં સહજ છે. એ સ્વાર્થવૃત્તિ જ જીવમાં રહેલ પશુતાને અંશ છે. એના યોગે જ વિશ્વમાં અનેક પ્રકારની અથડામણ-સંઘર્ષો પેદા થાય છે. અને બીજાને સહાય કરવાની વૃત્તિ, એ દિવ્યતાનું ઝરણું છે. ભાવ અધર્યની સુવાસ છે. આ પરમાર્થ વૃત્તિ સહજ નથી, તે કેળવવાની ચીજ છે. ઘણા કાળ સુધી આદર અને સત્કારપૂર્વકના સતત અભ્યાસ Page #30 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામત્ર વિજ્ઞાન વિના તે સ્થિર થતી નથી. જીવમાં આ સહાયવૃત્તિ-બીજાને સહાયક થવાની વૃત્તિને-જાગૃત કરવાને અમેઘ ઉપાય સાધુપદને ભાવપૂર્વક નમસ્કાર કરવા તે છે. આ સહાયક વૃત્તિને જાગૃત કરવાથી સ્વાર્થવૃત્તિના વિલેાપ (નાશ) થાય છે. તાત્પય એ છે કે સેવા ગુણ (સહાયક વૃત્તિ)ના વિકાસ વિના સાચેા વિનય ગુણ પ્રગટ થઈ શકતા નથી. વિનયગુણનુ સ્વરૂપ જ એવુ છે કે તેમાં બાહ્ય સેવા અને હૃદયનેા પ્રેમ આ બન્ને વસ્તુ જોઈએ ત્યારે જ તે વિનયગુણુ સાચા ગુણ્ રૂપે બની શકે. વિનયગુણના વિકાસ વિના સદાચારની વિદ્યામેાક્ષ-માનું સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. અને સદાચારની વિદ્યા-મેાક્ષ માર્ગના સાચા જ્ઞાન વિના સદાચારનુ પૂર્ણ પાલન થઈ શકતુ નથી. સદાચારના પૂર્ણ પાલન સિવાય સિદ્ધપદની પ્રાપ્તિ થઈ શકતી નથી. અને સિદ્ધપદની પ્રાપ્તિની અભિલાષા અરિહંત પદના આરાધન વિના શકય નથી. ૧૩ આ રીતે એક અપેક્ષાએ પાંચ પદો કાય કારણરૂપ હાવાથી સમાન આદરણીય અને છે. કાયસિદ્ધિની ઈચ્છાવાળા સાચા કારણેાની કદી પણ ઉપેક્ષા કરે નહિ. એટલું જ નહિ પણ વાસ્તવિક કારણેાના આસેવનમાં જ પેાતાનું તમામ પરાક્રમ ફેરવે છે. વાસ્તવિક કારણેામાં માંડથા રહેવુ એ જ કાય - સિદ્ધિના અમેઘ મંત્ર છે. હંમેશાં સેવન કારણેાનુ કરવાનું હોય છે. કારૂપ ફળ તે એના કાળે આવીને ઊભું રહે છે. એક ગામથી બીજે ગામ જવુ' હાય ત્યાં વચ્ચે ચાલવાની ક્રિયા, ગામ પ્રાપ્તિમાં કારણરૂપ છે. જો પ્રયાણુનું કામ ચાલુ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મંત્ર વિજ્ઞાન અને સાધના રહસ્ય હોય તે ગામ તે પિતાની મેળે આવીને ઊભું રહે છે. તેવી -જ રીતે વાસ્તવિક કારણેના આસેવનમાં મંડ્યા રહેવાથી એના ફળ રૂપે જે કાર્ય થવાનું છે, તે તો એના કાળે આવીને ઊભું જ રહે છે. એ પ્રમાણે કાર્ય-કારણની સનાતન વ્યવસ્થા છે. પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવાથી, તેમનું સ્મરણ કરવાથી તેમના નામને જપ જપવાથી જેમ સહાયવૃત્તિ, વિનય, સદાચાર, -અવિનાશીપણું અને પરોપકાર વગેરે લોકોત્તર ગુણે પ્રત્યે પ્રેમભાવ જાગૃત થાય છે, તેમ બીજા પણ અનેક લાભ થાય છે. ખરી રીતે આ નમસ્કાર મંત્ર એક મહાન શક્તિ છે. અથવા -શક્તિનો પૂંજ છે. પ્રતિપક્ષી વસ્તુને હઠાવવા માટે હંમેશા શક્તિની જરૂર પડે છે. અનાદિકાળથી આ જીવના સાચા પ્રતિ પક્ષી કોઈ હોય તે તે અષ્ટ પ્રકારના કર્મો જ છે. એ કર્મોમાં પણ મોહનીય કર્મ મુખ્ય છે. આઠ કર્મોને નાયકના સ્થાને છે. એ મોહનીય કર્મના બે પ્રકાર છે; એક દર્શન મેહનીય અને - બીજું ચારિત્ર મેહનીય. આ મેહનીય કર્મને જીતવાથી બીજાં કર્મોનું બળ જર્જરિત થઈ જાય છે. આ પરમેષ્ઠિ નમસ્કાર મંત્રથી મહ કર્મને સમૂળ નાશ થાય છે. મેહના નાશથી બીજાં કમે અવશ્ય નાશ પામે છે એટલા માટે જ નવકાર મંત્રમાં જ “સરવપાવપણાસણે” એવું પદ મૂક્યું છે. નમસ્કાર મંત્રથી મેહનીય કર્મ શી રીતે નાશ પામે છે; તે વિચારીએ. મેહનીય કર્મમાં પણ દર્શન મેહનીય પ્રબળ છે. નમસ્કારમંત્રનાં પ્રથમ પદ “નમે અરિહંતાણું” થી દર્શનમોહનીય છતાય છે. દર્શનમોહ એટલે ઊલટી માન્યતા અરિહંત પ્રભુને ભાવથી નમસ્કાર કરવાથી જીવ સીધી Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૫ નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન માન્યતામાં આવે છે. જીવની ઊંધી માન્યતા એ જ દર્શનમોહનું મોટું બળ છે. અને ભાવપૂર્વક અરિહંત પ્રભુને નમે છે, મંત્રજપ કરે છે, એટલે ઊંધી માન્યતા ટળે છે. ખરી રીતે એ અરિહંતના માર્ગને ન, સન્માગને નમે એટલે તેની ઉન્માગ રુચિ ટળી અને એ સન્માર્ગની સચિવાળે બન્યું. એથી દર્શન મેહનું મર્મસ્થાન ભેદાઈ જાય છે અને પછી ક્રમે ક્રમે તે સર્વથા પણ છવાઈ જાય છે. સામાન્યથી પણ નમવાને પરિણામ વખણાય છે પણ જ્યારે એ નમસ્કારમંત્રના વિષય તરીકે અરિહંત પરમાત્મા આવે છે, ત્યારે તો એ નમસ્કાર મંત્રની શક્તિ અચિંત્ય સામ વાળી બની જાય છે. નમસ્કારમંત્ર હેય પણ તેના વિષય રૂપે કાર્યસિદ્ધ કરવામાં અચિંત્ય શક્તિ ધરાવનારા જે અરિહંત પરમાત્મા ન હોય તો આટલું સામર્થ્ય ન પ્રગટે અને નમસ્કારમંત્રના વિષય રૂપે ભલે અરિહંત હોય પણ ભાવ નમસ્કાર ન હોય તે પણ આટલું સામર્થ્ય ન પ્રગટે. પરંતુ જ્યારે ભાવ નમસ્કારમંત્ર અને તેના વિષય રૂપે અરિહંત પરમાત્માઓ હોય, ત્યારે અનાદિકાળથી મિથ્યાત્વ ભદનનું કાર્ય જે બીજી રીતે બની શક્યું ન હતું તે સિદ્ધ થાય છે. આવા બળવત્તર પ્રતિપક્ષીને સહેજમાં જીતનાર હોવાથી નમસ્કાર મહામંત્ર એ મહાશક્તિ અથવા શક્તિનો પુંજ છે એમ કહેવું સર્વથા ઉચિત છે મેહને પહેલો પ્રકાર દર્શન મેહ છે. અને બીજો પ્રકાર ચારિત્ર મહ છે. બીજા પ્રકાર ના ચારિત્ર્ય મેહના ૨૫ ભેદ છે. પણ તેમાં Page #33 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય. અનંતાનુબંધી–ક્રોધ, માન, માયા, લેાભ એ ચાર મુખ્ય છે. હવે નમસ્કાર મહામંત્રના પવિત્ર પદોના સ્મરણ આદિથી આ ચારે કષાયેાનેા શી રીતે નાશ થાય છે ? તેને પણ પશ્ચાતુપૂર્વિથી વિચારીએ. ૧૬ “નમેા લાએ સવ્વ સાહૂણં ’ પદથી ક્રોધને જીતવાનું ખળ પ્રગટે છે. કારણ કે દ્રવ્ય, ભાવ સાધુતાને વરેલા મુનિવરા સતત રીતે ક્ષમાને આશ્રયે રહીને કાને જીતવાન કટિબદ્ધ થયા હાય છે. એટલા માટે સાધુઓને ક્ષમાશ્રમણ-ક્ષમા પ્રધાન-સાધુ તરીકે સમાધવામાં આવે છે. તેમના સમાગમમાં પરિચયમાં આવનાર અન્ય જને પણ ક્રોધને જીતવા માટે સામર્થ્યવાળા બની શકે છે. અને એમનામાં ક્ષમા ગુણને પ્રાદુર્ભાવ થાય છે. “ નમા ઉવજઝાયાણ ” ઉપાધ્યાય પદ્મને નમસ્કાર કરવાથી તેમનું સ્મરણ, ચિંતન કરવાથી માન નામનેા બીજો કષાય દોષ નાશ થાય છે, અને નમ્રતા ગુણ પ્રગટે છે. ઉપાધ્યાય પાતે વિનય ગુણથી સંપન્ન હાય છે, જે ગુણ જેમણે આત્મસાક્ષાત્ કર્યાં હાય તેમના સમાગમથી, પરિચયથી, તેમના સગથી અન્ય જનાને પણ એ સામર્થ્ય પ્રગટે છે, જેમ તીથંકરના સમવસરણમાં જાતિ વૈરભાવવાળા પ્રાણીએ પણ પ્રભુના સાનિધ્યમાં વૈરભાવને ભૂલી જાય છે, તેમ જયાં વિનય-નમ્રતા હોય ત્યાં માન કે અભિમાન ટકી શકે નહિં. “ નમે આયરિયાણં” પ્રાપ્ત શક્તિને ગેાપવવી અર્થાત્ તેના સદુપયેાગ ન કરવા તે માયાચાર છે. સદાચારની ક્રિયામાં સંલગ્ન રહેલા દ્રવ્ય ભાવાચાર્યાં પેાતાનુ બળ જરા પણ ગેપવતા નથી. એવા આચાય પદ્મને નમવાથી, તેમનુ સ્મરણ, ચિંતન Page #34 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન કરવાથી કિયામાં પરાક્રમ ફેરવવાનું બળ આવે અને તેથી માયાચાર નામને (માયા) દેષ ટળે છે. માયા નાશ પામે એટલે સરલતા નામને ગુણ પ્રગટે. નમો સિદ્ધાણું” સિદ્ધ પરમાત્માનું સ્મરણ, વંદન, નમન કરવાથી પરમાત્માની અનંતી રિદ્ધિનું દર્શન થયા પછી દુન્યવી રિદ્ધિને લેભ રહેતું નથી. જીવને દુન્યવી પદાર્થોને લે ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી આત્માની અનંત રિદ્ધિનું દર્શન થયું નથી. સિદ્ધ પદને નમવાથી તેમનું સ્મરણ, ચિંતન કરવાથી વાસ્તવિક રીતે તે પિતાના આત્મામાં રહેલા અનંત રિદ્ધિ સિદ્ધનું દર્શન થાય છે અને તેથી તેને બીજે દુન્યવી લભ નાશ પામે છે અને સંતોષવૃત્તિ પ્રગટે છે. નમો અરિહંતાણું” અરિહંત પ્રભુએ તો સર્વથા મોહને જીતી લીધું છે, તેથી તેમને નમસ્કાર કરવાથી સાધકમાં દર્શનમેહ અને ચારિત્રમેહને જીતવાની પ્રબળ ભાવના પ્રગટે છે, અને શક્તિ અનુસાર મેહને જીતવાનું કાર્ય સાધક કરે છે. પુણ્યાંગજનની–આ રીતે પંચપરમેષ્ટિને નમસ્કાર કરવાથી તેમનું સ્મરણ, ચિંતન કરવાથી મેહનીય કમના મુખ્ય ભેદરૂપ દર્શન મેહનીય અને ક્રોધ, માન, માયા, લોભાદિ મહાન દેષોનો નાશ થાય છે. તેથી આ ક્રિયા અચિંત્ય પ્રભાવશાળી મનાય છે. અનુભવી પુરૂએ આ નમસ્કારની ક્રિયાઓને પ્રભાવ જાતે અનુભવ્યો છે અને કેવલ કરુણાબુદ્ધિથી જગતના જી સમક્ષ અનેક રીતે જાહેર પણ કર્યો છે. અદ્દભુત સામર્થ્યવાળી નમસ્કારની ક્રિયામાં મહાજ્ઞાની ગણાતા પુરુષે પણ મુગ્ધ બન્યા છે. એના મ. ૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ગુણગાન ગાવામાં કદી પણ એમણે થાક અનુભવ્યું નથી અને જે રીતે જગતના જીવને આ નમસ્કારની ક્રિયા પ્રત્યે રૂચિ, પ્રેમ અને આદર પ્રગટે તે રીતે કરવા અથાગ પ્રયત્ન પણ સેવ્યો છે. શ્રી સિદ્ધસેનાચાર્ય વિરચિત શ્રી નમસ્કાર મહામ્યમાં આ નમસ્કારની ક્રિયાને પુણ્યરૂપી શરીરને જન્મ આપનારી મા ની ઉપમા આપી છે. માતા જેમ બાહ્ય શરીરને જન્મ આપે છે, તેમ નરસ્કાર રૂપી માતા પુણ્ય રૂપી શરીરને ઉત્પન્ન કરે છે. નમસ્કારની ક્રિયા વિના પુણ્ય રૂપી શરીર ઉત્પન્ન થઈ શકતું નથી. અને પુણ્ય રૂપે શરીરની હયાતી વિના બાહ્ય શરીરની કે કેઈપણ સામગ્રીની સફળતા થઈ શકતી નથી, અર્થાત્ બાહ્ય શરીરાદિ સાધન લાભદાયક બનતાં નથી, પણ ઊલટાં અનેક રીતે હાનિકારક બને છે. વળી બાહ્ય શરીરમાં પણ નીરોગીતા દીર્ધાયુ, સુંદરતા, નિર્દોષતા, આદેયતા, સુદર શરીર ધારી બધાને પ્યારે લાગે) લાઘનીયતા, (પ્રશંશા પાત્ર, વખાણલાયક) સહૃદયતા, સૌમ્યતાદિ ગુણે અંદરના પુણ્ય રૂપી શરીરની હયાતી વિના પ્રાપ્ત થઈ શકતા નથી. શરીરની નિર્દોષતા, સ્વભાવની નિર્મળતા અને બાહ્ય અશ્વયં પુણ્ય રૂપી આંતરિક શરીરનાં મૂર્ત પ્રતીક છે. એક કારણ છે અને બીજું કાર્ય છે. એક જ માતાના ઉદરમાંથી જન્મેલાં બે બાળકના સ્વભાવ, બળ, બુદ્ધિ, વૈભવ, આરોગ્ય અને અભિરુચિમાં (શેખ, પ્રીતિ) ફરક હોય છે, તેનું કોઈ ચોક્કસ આંતરિક કારણ માનવું જ જોઈએ. અને તે જે છે તે જ પુણ્ય Page #36 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન રૂપ શરીર છે. જેનું પુણ્ય રૂપી આંતરિક શરીર સ્પષ્ટ હોય છે, તેને જ ઉત્તમ વસ્તુઓ સ્વયમેવ આવી મળે છે. અહીં પુણ્યરૂપી શરીર એટલે પુણ્યાનુબંધી પુણય સમજવું. જન્માંતરમાંથી જીવ જ્યારે આવે છે, ત્યારે તેની સાથે બે શરીર હોય છે. એક કાર્માણ અને બીજું તૈજસ. આ બે શરીરે જીવને અનાદિથી સાથે હોય છે અને સંસાર અવસ્થામાં સાથે જ રહે છે, મેક્ષ જાય ત્યારે તેનાથી મુક્ત થાય છે. કામણ શરીર એટલે કર્મના સમૂહ રૂપ શરીર.. એ કર્મરૂપ શરીર જેવા પ્રકારનું લઈને જીવ આવ્યો હોય છે, તેવા પ્રકારનું ત્રીજું બાહ્ય શરીર અને વૈભવ આદિની સામગ્રી તેને પ્રાપ્ત થાય છે. તેમાં જે પુણ્યની પ્રબળતા હોય તો કાર્પણ શરીર પુણ્ય શરીર કહેવાય છે. આ પુણ્યાનુબંધી પુણ્ય ઉત્તમ વસ્તુઓમાં ઉત્તમ રુચિ, પ્રેમ કરાવી આપે છે, તેથી પ્રશસ્ય ગણાય છે. મોક્ષને અનુકૂળ ઉત્તમોત્તમ પ્રકારની સામગ્રી મેળવી આપવામાં તે અગ્રણ્ય ભાગ ભજવે છે. કર્મ પરતંત્ર દશામાં રહેલે જીવ અનાદિ અસદુ અભ્યાસના ચોગે સહજભાવે અશુભમાં તમય બની જાય છે. જીવની આ અશુભ દશા શુભ આલંબન વિના નષ્ટ થતી નથી, અને એ શુભ આલંબની પ્રાપ્તિ પુણ્યાનુબંધી પુણ્ય વિના સુલભ નથી. જીવને બનવું છે સર્વ કર્મથી રહિત સિદ્ધ. આરાધક માત્રનું આ જ અંતિમ ધ્યેય હોય છે, પણ એ દશા પ્રાપ્ત કરવા માટે વચ્ચે એક અવસ્થામાંથી અવશ્ય પસાર થવું પડે છે. એ અવસ્થાનું નામ કુશલાનુબંધી કર્તવ્યોમાં આત્માને Page #37 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ઓતપ્રેત બનાવી દે. આ વાત દષ્ટાંતથી વિચારીએ. કઈ માણસને ભીંત ઉપર એક સુંદર ચિત્ર આલેખવાની ઈચ્છા થઈ. આ કાર્ય માટે પ્રથમ ભીંતને સાફ ને શુદ્ધ બનાવવી જોઈએ. ત્યારબાદ પિતાનું ચિત્ર તેમાં ઝબકી ઊઠે તે માટેના તમામ ઉપાયે કરવા પડે છે. એ બધું થયા પછી જ તેમાં આલેખેલું ચિત્ર પ્રતિષ્ઠાને થાય છે અહીં ત્રણ અવસ્થા થઈ પ્રથમ ભીંત ચિત્ર માટે અગ્ય હતી તે તેને પ્રયોગ દ્વારા ગ્ય બનાવી તે તેની બીજી અવસ્થા અને તે ગ્ય બન્યા પછી જ તેમાં ચિત્ર પ્રતિષ્ઠાને પામ્યું એ તેની ત્રીજી અવસ્થા. આમાં વચ્ચે ચગ્ય ઉપાયો દ્વારા ભીંતને સાફ અને શુદ્ધ બનાવવાની ક્રિયા કરી ન હોય તે કદી પણ તેમાં ચિત્ર બની શકે નહિ. તેમ અહીં પણ જીવ અનાદિકાળથી અશુભ ભાવમાં રમણતા કરે છે. તેને પ્રથમ પુણ્યાનુબંધી પુણ્યથી ઉત્પન્ન થતા ઉત્તમોત્તમ નિમિત્તાના બળથી શુભ ભાવમાં લાવવો પડે છે. અને એ રીતે જીવમાં શુભ પ્રતિષ્ઠા થયા પછી એટલે આએ આમાં શુભ ભાવની એકરૂપતા થયા પછી જ જીવરૂપી ભીંત ઉપર શુદ્ધ ભાવનાને રંગ ચડી શકે છે. અહીં પણ ત્રણ અવસ્થા થઈ. પ્રથમ અશુભ ભાવની અવસ્થા. તેને યેગ્ય ઉપાયો વડે શુભ ભાવરૂપ બનાવવી. અને એ શુભ બન્યા પછી તેના પર શુદ્ધ ભાવરૂપ દશાનો રંગ ચડે. આ અનાદિને કમ છે. જે કોઈ શુદ્ધ દશાને પામ્યા છે, તે બધા આવી રીતે ક્રમસર વિકાસ કરીને જ પામ્યા છે. અશુભની રુચિ અંતમાં બેઠી છે ત્યાં સુધી શુભ આલંબનની ખૂબ જ જરૂર છે. શુભ ભાવની પ્રબળતાથી અશુભ ભાવને રાગ મમત્વ નષ્ટ થયા પછી Page #38 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન શુભ પિતાની મેળે જ ખસી જાય છે. કારણ કે તે સજજન મિત્ર જેવો છે. જરૂર હોય ત્યાં સુધી સહાયતા કરે અને જ્યારે જરૂર ન દેખે ત્યારે પોતાની મેળે દૂર થઈ જાય. એનું મુખ્ય કામ અશુભને દૂર કરવાનું છે. જેમ એરંડિયું પેટમાં ભરાયેલા જના મળને કાઢી પોતે પિતાની મેળે નીકળી જાય તેમ. આ રીતે પુણ્યાનુબંધી પુણ્ય અશુભની રુચિ દૂર કરાવે છે, અને મેક્ષને અનુકૂળ ઉત્તમ વસ્તુઓમાં રુચિ, પ્રેમ કરાવી આપે છે. આવા કુશલાનુબંધી પુણ્યને ઉત્પન્ન કરનાર નમસ્કાર મહામંત્ર હોવાથી તેને પુણ્યરૂપી શરીર ઉત્પન્ન કરનાર માતાની ઉપમા આપી છે. ખરી રીતે તે ઉત્તરોત્તર તેનાથી મેક્ષ જે મળે છે પણ અહીં સાધ્ય દશાને ગૌણ રાખી સાધન દશાને મુખ્ય બનાવી આ ફળ દર્શાવ્યું છે. આ ઉપરથી એમ પણ ફલિત થાય છે કે સાધ્ય કરતાં સાધનની મહત્તા જરા પણ ઓછી નથી. કાર્યસિદ્ધિના ઈચ્છુકને જેટલી કિંમત કાર્યની હોય છે, એટલી જ કિમત તેના સાધનની હોય છે. જે કારણ વિના કાર્ય થતું જ ન હોય તો કારણની ઉપેક્ષા એ કાર્યની જ ઉપેક્ષા છે અને કારણને આદર એ કાર્યને જ આદર છે. જમીનમાં પાણીને પ્રગટ કરવું એ કાર્ય છે અને કૂવે ખોદવાની ક્રિયા એ કારણ છે. જે માણસ વાસ્તવિક કારણેનું આસેવન કરે છે, તેનું કાર્ય અવશ્ય સિદ્ધ થાય છે. અને કારણેને અનાદર કરી તેનું સેવન ન કરે તે કદી પણ કાર્યસિદ્ધિ ન થાય. યોગ્ય ભૂમિમાં કૂ ખોદતાં, ખોદતાં જ જેમ પાણીની સરવાણ પિતાની મેળે પ્રગટે છે, તેમ શુભ અનુષ્ઠાનમાં મંડયા રહેવાથી આત્માની શુદ્ધિ રૂપી કાર્ય પણ Page #39 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય પિતાની મેળે થાય છે. “વસ્ત્રને ઉજજવલ બનાવવું એ કાર્ય છે અને છેવાની ક્રિયા એ કારણ છે. દેવાની ક્રિયાથી જેમ વસ્ત્રમાં ઉજજવલતા આપોઆપ પ્રગટે છે, તેમ શુભ અનુષ્ઠાનેમાં સંલગ્ન રહેવાથી આત્મા રૂપી વસ્ત્રમાં પણ ઉજજવલતા. આપોઆપ પ્રગટે છે. આ બધા કાર્યોમાં સાધનની જ મહત્તા છે. એ સાધનનો આદર એ કાર્યોને જ આદર છે, અને સાધનને અનાદર, સાધનની ઉપેક્ષા કે સાધનમાં મધ્યસ્થતા એ કાર્ય પ્રત્યે અનાદર, ઉપેક્ષા અને મધ્યસ્થતામાં પરિણમે છે. મુમુક્ષુઓ માટે મેક્ષ એ સાધ્ય છે. એ વાત જેટલી નિશ્ચિત તેટલી જ એ મેક્ષ કુશલાનુબંધી પુણ્યની પુષ્ટિ વિના કદી પણ પ્રાપ્ત થઈ શકે નહિ, એ વાત પણ એટલી જ નિશ્ચિત છે. અને એ કુશલાનુબંધી અનુષ્ઠાનની પ્રાપ્તિ પરમેષ્ઠિનમસ્કાર મહામંત્ર વિના થતી નથી, માટે અહીં પરમેષ્ઠિનમસ્કાર મંત્રને મોક્ષના અનન્ય કારણભૂત પુણ્યાનુબંધી, પુણ્યને જનન તરીકે કહેલ છે. પાલની–પુત્રને જન્મ આપી દેવા માત્રથી માતાનું કર્તવ્ય. પૂરું થઈ જતું નથી. જન્મ આપવા કરતાં પણ પાલન-પોષણ કરવામાં વધારે જવાબદારી ઉઠાવવી પડે છે. આ બધી જવાબદારી માતા બરાબર અદા કરે છે. માતા પિતાનું સ્વત્વ આપીને-પિતાનું હીર આપીનેપિતાના સુખ, સગવડ, શાન્તિ અને સર્વસ્વના ભેગે પુત્રનું–પાલન કરે છે. માત્ર પાલન કરે છે એટલું જ નહિ પણ પિતાના જીવનમાં સુંદર સંસ્કારનુ સિંચન કરીને તે વાર ઉતારે છે. બાળકને હજારો ઉપદેશ જે અસર ન કરે તે અસર માતાનું શુભ આચરણ કરે છે, Page #40 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન ૨૩ બાળકની અવ્યક્ત અવસ્થામાં ઉપદેશ કારગત નીવડતો નથી પણ માતાના પ્રકૃતિગત સુંદર સંસ્કારોની અસર તેના જીવન ઉપર પડે છે. મોટે ભાગે તે વખતે મળેલા સારા-માઠા સંસ્કારે પ્રમાણે જ બાળકનું જીવન ઘડાય છે. અહિંસા પ્રેમી માતાના બાળકે સ્વભાવિક રીતે જ દયાળુ બને છે. ઉત્તમ બન્યા વિના ઉત્તમતાના સંસ્કાર આપી શકાતા નથી. આજ સુધીમાં અનેક મહાપુરુષની જગતને ભેટ મળી છે, તેના મૂળમાં જે તપાસવામાં આવે તો ઉત્તમ નરરત્ન તરીકેનું ઘડતર કરવામાં મુખ્ય ફાળો, ત્યાગ અને વાત્સલ્યની મૂતિ એવી માતાને અથવા માતા જેવું હૃદય ધરાવનારા પવિત્ર આત્માઓનો જણાયા સિવાય રહેશે નહિ. પિતાના સર્વસ્વના ભેગે માતા પુત્રનું પાલન કરે છે છતાં તેમાં એક બીજી વિશેષતા એ છે કે એને કદી એવો વિચાર સુદ્ધાં પણ આવતું નથી કે હું આમાં કંઈ ઉપકાર કરું છું. કદાચિત્ પુત્ર અગ્ય નીવડે તો પણ માતા પિતાના હૃદયમાં પુત્રના અવગુણને સ્થાન આપતી નથી, પણ તેની ઉન્નતિ કેમ થાય તેની જ અહનિશ ચિંતા કરે છે. આ હદય માતાને વર્યું હોય છે. અને તેથી જ નીતિ-માર્ગીનુસારીના ગુણેમાં વડીલવર્ગની ગણતરીમાં માતાને સૌથી પ્રથમ ગણવામાં આવેલ છે. માતાની આ બધી વિશેષતાઓ જગતને માન્ય છે. અને જેના દિલમાં જે વસ્તુની મહત્તા અંકાઈ ગઈ હોય, તેને તે પ્રસિદ્ધ દષ્ટાંત દ્વારા ઉપદેશ આપવાથી અલ્પ પ્રયાસે અપ્રસિદ્ધ વસ્તુ પણ સમજાવી શકાય છે. નમસ્કાર મહામંત્રને માતા કહેવામાં પૂર્વ પુરુષોએ એ જ રીતને અખત્યાર કરી છે. અહીં નમસ્કાર મંત્રરૂપી મ તાનો વિચાર કરવાનો છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય નમસ્કાર રૂપી માતા માત્ર પુણ્યાનુબંધી પુણ્ય રૂ૫ શરીરને જન્મ આપે છે, એટલું જ નહિ પણ પુણ્ય રૂપી શરીરનું પાલન-પોષણ પણ તે જ કરે છે. ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ થયા પછી તેને સદુપયોગ કરવો એ જ એની પુષ્ટિ છે. નમસ્કાર મંત્રથી જે પુણ્ય બંધાય છે. તે કુશલાનુબંધી હોય છે. એ ઉત્તરોત્તર પુષ્ટ બનતું જાય છે અને પૂર્ણ વિકાસમાં પરિણમે છે. નમસ્કાર મંત્રની રુચિ વિના પણ કદાચ ઊંચું પદ મળી જાય પણ તે પરિણામે લાભકારક બનતું નથી, કારણ કે નમસ્કારમંત્રની રુચિ વિના બંધાયેલ પુણ્ય, વિપાક (ફળ) કાળે જીવને આત્મભાન ભૂલાવી વધારે અંધકારમાં ધકેલી દે છે. નમસ્કામંત્રને રુચિપૂર્વક જે વિકાસ થાય છે, તેજ પરિણામે હિતકારક બને છે. આનું નામ જ સાચું પિષણ છે. નમસ્કાર ત્રિ, વસ્તુને મેળવી પણ આપે છે અને સદુપયોગ પણ તે જ કરાવે છે. માટે તે કુશલાનુબંધી પુણ્ય કહેવાય છે. આ કુશલાનુબંધી પુણ્યની સહાયતા વિના ઉત્તમ સામગ્રીને યોગ સુલભ નથી, તેમ તેની સહાયતા વિના ઉત્તમ સામગ્રીને સદુપયોગ સુલભ નથી. આત્મવિકાસના ઈચ્છુક ભવ્યાત્માઓને નમસ્કાર મહામંત્રથી પ્રાપ્ત થનાર કુશલાનુબંધી પુણ્યની સહાય વિના ચાલી શકતું નથી. ચેર અને હિંસક પ્રાણીઓ આદિથી ભરપૂર ભયંકર અટવીમાં સમર્થ માર્ગદર્શક જેમ અટવીનું ઉલ્લંઘન કરાવી ઈચ્છિત સ્થાને પહોંચાડે છે તેમ પુણ્યાનુબંધી પુણ્યરૂપી માગદર્શક પણ રાગદ્વેષ આદિ દોષ રૂપી - ચેર અને હિંસક શત્રુઓથી ભરપૂર ભયંકર ભવાટવીનું ઉલંઘન કરાવી ઈચ્છિત સ્થાન મેશનગરમાં પહોંચાડવામાં સહાયતા કરે છે. આ બધાનું મૂળ નમસ્કાર મહામંત્ર હેવાથી નમસ્કાર Page #42 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન ૨૫ મત્રને અહીં પુણ્ય રૂપી શરીરને જન્મ આપનાર અને પેષણ કરનાર માતા તરીકે કહેવામાં આવેલ છે. આથી નમસ્કાર મહામ`ત્ર પ્રત્યે અહેાભાવ અને અધિક આદર પ્રગટે એ સહજ છે. શેાધની–માતા જેમ પુત્રને જન્મ આપે છે અને પુત્રનુ પાલન-પાષણ કરે છે, તેમ પુત્રને સ્વચ્છ રાખવાનુ` કાય પણ માતા જ કરે છે. તેમ અહીંયાં પણ નમસ્કારમંત્ર જેમ પુણ્ય રૂપી શરીરને જન્મ આપે છે, અને તેનુ' પાલન-પોષણ કરે છે, તેમ તેને પવિત્ર રાખવાનુ` કા` પણ તે જ કરે છે, પુણ્ય રૂપી અંગને પવિત્ર રાખવાના અર્થ એ છે કે પુણ્યાનુબંધી પુણ્યને સાનુબ ંધ કરે છે. તેમાં પૌલિક આશ સાદિ (આશા, તૃષ્ણાદિ) દોષ રૂપી મલિનતા ન મળે તેની કાળજી રાખે છે. ઉત્તરોત્તર વધુ ને વધુ કુશલાનુબંધી બનાવી જીવની અધિક ને અધિક શુદ્ધિ કરે છે. અને શુદ્ધિની પરાકાષ્ઠાએ (આખર) અર્થાત્ મેાક્ષપદ સુધી પહેાંચાડે છે. કુશલાનુબંધી પુણ્યને સ્વભાવ જ એવે છે કે તે ઉત્તરીત્તર અધિક, અધિક વિકાસમાં સહાયક અને છતા લૌકિક કીર્તિ આદિની આશંસા (આશા, તૃષ્ણા) અથવા પ્રાપ્ત ગુણસ્થાનકે પ્રત્યે આશ સાદિ દોષો આવી જવાનેા સંભવ છે, તેને દૂર કરી, આત્મવિકાસની પરાકાષ્ઠાએ પહોંચાડે છે. જીવની સ`પૂર્ણ શુદ્ધિ કરે છે. નમસ્કાર રૂપી માતાની એ જ વિશેષતા છે કે તે પુણ્ય રૂપી અ ગનુ એવું પાષણ અને શેાધન કરે છે કે તેના પરિણામે જીવનની સંપૂર્ણ શુદ્ધિ આપેાઆપ થઈ જાય છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય જંગલમાં વસતા ભીલભીલડીને વિકાસ નમસ્કારમંત્રના આરભથી થયા હતા તેથી એ વિકાસ ઉત્તરાત્તર અધિકાધિક વિકાસમાં પરિણમ્યા. ૨૬ હુંસ વિશ્રામમલશ્રી :—નમસ્કારમ`ત્ર એ જીવ રૂપી હંસને વિશ્રાંતિ માટે કમલની શેાભા સમાન છે. સ'સારમાં જીવને કયાંય વિશ્રાંતિ નથી. કષાય રૂપ તાપથી સતત આ જીવ તપી રહ્યો છે. કમ રૂપ મેલથી લેપાઈ રહ્યો છે. તૃષ્ણારૂપી તૃષાથી તૃષાતુર બની રહ્યો છે. આવી દશામાં શાન્તિ કયાંથી હાય ? ઊલટી દિશામાં દોડી, દેડીને જીવ થાકી ગયા છે. વિશ્રાંતિ માટે જ્યાં, જ્યાં દોડે છે, ત્યાં, ત્યાં જીવને કયાંય વિસામે મળતે નથી. જગતમાં મન માન્યા ઘણા વિસામા છે પણ એ બધા સાચા વિસામા નથી, માત્ર દુ:ખના ક્ષણિક પ્રતિકારરૂપ છે. ખરેખરે અને છેલ્લા વિસામે ભાવપૂર્વક નમસ્કારમ`ત્રની પ્રાપ્તિ થવી તે છે, તે સિવાયના વિસામા ઘેાડીવાર કામચલાઉ વિશ્રાંતિ ભલે આપે પણ પરિણામે જીવના થાકને ઊલટા વધારી દે છે. તે જ વિસામે સાચા વિસામા ગણાય કે જેની પ્રાપ્તિ થયા પછી જીવમાં વિશ્રાંતિ ઉત્તરાત્તર વધતી જ રહે. અને એવા વિસામે નમસ્કારમત્રની પ્રાપ્તિથી મળે છે. નમસ્કારમંત્રની પ્રાપ્તિથી જીવનુ ભાવ દારિદ્રય નાશ પામે છે. કિનારે આવેલા વહાણ જેવી સ્થિતિએ એ પહેાંચે છે. તેથી તેના આંતિરક આનંદ વધતા જ રહે છે. જીવરૂપી હસને જો પંચપરમેષ્ટિ નમસ્કારમત્ર રૂપી સુશેાભિત કમળની * તેાંધ-૧ આ કથા આઠમા પ્રકરણમાં લખેલ છે, Page #44 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન શ્રેણીમાં લીન બનાવવામાં આવે તે જ એને અનુપમ વિશ્રાંતિ મળી શકે છે. મહાજ્ઞાનીઓ પણ આત્માની સાચી વિશ્રાંતિ માટે આ મંત્રનું ધ્યાન ધરે છે. આ મંત્રના ધ્યાનમાં જીવ લીન થાય તે એને ચારે તરફથી વિશ્રાંતિ આપોઆ૫ આવીને મળે છે. આ રીતે નમસ્કારમહામંત્રના ગુણે અપાર છે અને તેથી જ વિવેકી આત્માએ પ્રતિદિન આ મહામંત્રની આદરપૂર્વક આરાધના કરે છે. આ અસાર સંસારમાં નવકારમંત્ર એ જ સારભૂત વસ્તુ છે. આ ઈષ્ટ નમસ્કૃતિ સદા જયવંત રોહ, સર્વ કેઈ આદરપૂર્વક નવકારમંત્રની આરાધના કરી શાશ્વત સુખને પ્રાપ્ત કરો. વળી કહ્યું છે કે – “જે ગુણઈ લફખમેગે પૂએઈ વિહીઈ જિનનમુક્કાર સો નઈઆ ભવે સિજઝઈ અહવા સત્તફૅમે જમે.” અર્થ-જે ભાવિક મનુષ્ય પૂર્ણ વિધિથી એક લાખ વાર નમસ્કાર મંત્રનો જપ કરે, તે ત્રીજા ભવે સિદ્ધ થાય અથવા તે સાતમે અગર આઠમે ભવે તે સિદ્ધ થાય, આ નમસ્કાર મંત્રને જે એકાગ્રતાપૂર્વક લાખનાર સર્વોત્તમ જાપ થાય, તે તીર્થકર પદની પ્રાપ્તિ થાય અને મધ્યમ જપ થાય તે ચક્રવર્તી પ્રમુખ સમ્રાટ પદની પ્રાપ્તિ થાય, અને સામાન્ય જપ કરતાં પણ પ્રાણુઓને સામ્રાજ્ય લક્ષ્મી પ્રાપ્ત થાય છે. માટે ભવ્ય જીવોએ મનની ક્ષુદ્રતા તજીને જપ કરવામાં પ્રયત્નશીલ બનવું. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય શિષ્ય પ્રશ્ન કરે છે કે— “કિં એસ મહારયણું? કિંવા ચિંતામણિવ નવકારે? કપલ્મ સરિસે? નહ, નહ, તાણું પિ અહિયય.” (લઘુ નમસ્કારફત તેત્ર, ૯) “એ શું મહારત્ન છે? કે એ શું ચિંતામણિ છે? કે એ કલ્પવૃક્ષ સમાન ઈચ્છિત આપનાર છે? ના, ના, આ નવકાર તો ચિંતામણિ અને કલ્પવૃક્ષ કરતાં પણ અધિક છે.” આ ઉદ્ગારે પૂર્વ મહાપુરુષના છે. નવકાર મંત્રને મહિમા વર્ણવતાં એમને કહેવું પડ્યું કે ચિંતામણિ અને કલ્પવૃક્ષ પણ નવકારની તુલના કરી શકે તેમ નથી. પરંતુ, કળિયુગના કલુષિત વાતાવરણથી ખરડાયેલ મનવાળો આજનો માનવ નવકાર જપે છે અને જ્યારે ઈચ્છિત ફલ મળતું નથી, ત્યારે પૂર્વ મહાપુરુષી વચનેમાં તે અતિશયોક્તિ જુએ છે. આજે લગભગ સર્વત્ર આ ફરિયાદ છે કે “નવકારનો પ્રભાવ જેવો બતાવવામાં આવે છે તેવો દેખાતું નથી. અમે નવકાર ઘણું ગણ્યા, પણ કંઈ ચમત્કાર જે નહીં.” આ ફરિયાદ કેમ સાંભળવા મળે છે? શું નવકારમાંથી શક્તિ ઘટી ગઈ કે શું ? આ ફરિયાદ ખાટી છે? શું ખૂટે છે? નથી નવકારમાંથી શકિત ઘટી, નથી આ ફરિયાદ ખોટી, પરંતુ ફરિયાદનું મૂળ, નવકારનો પ્રયોગ આપણે જે રીતે કરીએ છીએ તે રીતમાં રહેલું છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન સાધનાની આધાર શીલા - ૧. શ્રદ્ધા કોઈપણ સાધનામાં શ્રદ્ધા એ મહત્વનું બળ છે શ્રદ્ધા વિના સાધના ફળ સુધી પહોંચતી જ નથી. નવકાર અવશ્ય ઈષ્ટ પ્રાપક છે,” એવી દઢ શ્રદ્ધા જેને નથી, તે નવકારની સાધનામાં છેવટ સુધી નહિ ટકી શકે. ઈટ ફલની પ્રાપ્તિ થાય તે પહેલાં જ નવકારની સાધનાને ત્યાગી એ બીજી કઈ સાધના પાછળ દોડશે. તેથી શ્રદ્ધા વિનાને નવકાર ઈષ્ટ સાધક નથી બની શકતે. ઔષધની શક્તિમાં પ્રથમ દઢ શ્રદ્ધા જાગવી જોઈએ. એ શ્રદ્ધાપૂર્વક થતી સાધના અધવચ્ચે અટકી નથી પડતી. શ્રદ્ધા હોય તે ઈષ્ટ ફળની પ્રાપ્તિમાં થતા વિલંબ કે વચ્ચે આવતી અડચણોથી સાધક વિચલિત થયા વિના પિતાની સાધનાને દઢતાપૂર્વક વળગી રહે છે, પરિણામે તેની સાધના ફળ સુધી અચૂક પહેચે છે. અસંતુષ્ટ બુદ્ધિ શ્રદ્ધાને સ્થિર થવા ન દે, માટે બુદ્ધિને સંતેષ આપવા, અહીં, આપણે થોડે એ વિચાર પણ કરી લઈએ કે નવકારને જાપ ઈષ્ટ સાધક કઈ રીતે બને છે? અશ્રાવ્ય ઇવનિ-તરંગ (ન સાંભળી શકાય એવી દવનિતરંગે)ની શક્તિના આધુનિક વિજ્ઞાને આપેલા પરિચયથી જપની અસર સમજવામાં સરળતા થઈ છે. અશ્રાવ્ય ઇવનિતરંગે આપણું કાનથી પકડી શકાતા નથી, કિંતુ વિજ્ઞાને પુરવાર કર્યું છે કે એ ન સંભળાતા તરંગે નાજુક યંત્રોની Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય સફાઈ કરી આપે છે, અને થોડીક સેકડેમાં પાણીને ગરમ કરી દે છે. પાર્થિવ જગતમાં દવનિતરંગોની આટલી અસર હેય, તે શું એ સંભવિત નથી કે સતત જાપ કરનાર વ્યકિતના શરીરમાં અને તેની આજુબાજુના વાયુ મંડળમાં જપના ધ્વનિ તરંગો કઈક સૂક્ષમ અસરે જન્માવે અને સાધકના નાડીતંત્ર અને સૂક્ષ્મ શરીર ઉપર અસર કરી તેના ચિત્તમાં પરિવર્તન આણી શકે? જપથી બુદ્ધિ સૂકમ બને છે, તેથી સાધક મેહને ઓળખી લે છે અને ધર્મને સમજી શકે છે. જ નિયત સમયે, જપના ધ્વનિમાં ઉપયોગ (ભાન) જેડી દઈ, જપ કરવાથી ચિત્તની ચંચળતા શીધ્ર ઘટે છે અને એકાગ્રતા વધે છે. જપ કરતી વખતે, પરમેષ્ઠીઓના ગુણેના કે બીજા કોઈ ચિંતનમાં પડ્યા વિના, માત્ર જપના દવનિમાં જ લક્ષ આપી જાપ કરવો. એથી ચિત્ત એકાગ્ર થઈ જપમાં પરેવાશે. આને અભ્યાસ વધતાં આપોઆપ માનસિક જપ થવા માંડશે. હાલતાં ચાલતાં, ઊઠતાં, બેસતાં મનને અરિહંત પરમાત્માનું સમરણ કરવાની ટેવ પાડી હોય તે ચિત્ત વધુ ને વધુ અંતર્મુખ બનતું જાય છે. મન જ્યારે સ્વયં અંતમુખ રહેવા લાગે છે ત્યારે તેની અશુદ્ધિઓ-ઈર્ષ્યા, અસૂયા, તિરસ્કાર, ઘણા, ક્રોધ, મદ, તૃષ્ણ, ભેગની તીવ્ર આસક્તિગૃદ્ધિ વગેરે દૂર થતા જાય છે; સાધક નમ્ર, નિર્દભ અને નિરીહ (ઈચ્છારહિત) બનતો -જાય છે અને એનું ચિત્ત શાંત, સ્થિર થતું જાય છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન ૩૧ અન્ય સંકલ્પ-વિકલ્પા એને આછા રહે છે. અંતરમાં રહેલ જરાથી, જીણુ તાથી, મ્લાનતાથી અને મૃત્યુથી પર તત્ત્વ સાથે તેનું અનુસંધાન વધતું જાય છે, જેના ફળ સ્વરૂપે સાધક પાતાના કકૃત વ્યક્તિત્વથી ઉપર ઊઠતા જાય છે. એ રીતે ક્રમશઃ તેનામાં આત્મદનની ચેાગ્યતા વિકસતી જાય છે. એ સાધકનું જીવન ઉત્તરાત્તર અધિક વિકાસગામી બનાવી નવકાર તેને તેના ઈષ્ટ-મેાક્ષની પ્રાપ્તિ કરાવે છે. વચગાળામાં એના સાધકને ભૌતિક લાભા પણ મળે છે. એનું કારણ એ છે કે સતત પરમાત્મ-સ્મરણથી પાપકર્મ ના હાસ થાય છે. અર્થાત્ પાપકમની શક્તિ (સ્થિતિ અને રસ) ઘટી જાય છે, તે નિવીય અને છે અને પુણ્ય ક્રમ સબળ અને છે; પરિણામે વિપત્તિ ટળી જાય છે, સંપત્તિ આવી મળે છે. " એસે પંચ નમુક્કારો સબ્વે પાવણુાસણા' એ ધરપત જ્ઞાનીએએ આપેલ જ છે. વિપત્તિ પાષ કમથી જ આવે છે. જેનાં પાપ નાશ પામ્યાં તેની વિપત્તિ, સવારે તડકો નીકળતાં અદૃશ્ય થઈ જતાં ઝાકળનાં બિંદુની જેમ આગળી જાય એમાં કંઈ નવાઈ નથી. પણુ એ વખતે સાધકે એ સ્મરણમાં રાખવું કે દુઃખ એ વીછીનેા ડંખ દે અને સુખ એ સપને દંશ છે. એમાં આંખમાં ઊંઘ સહેલાઈથી ઘેરાય છે. જાગૃત રહેવા માટે માણસે મહેનત કરવી પડે છે, તેમ સુખમાં મેાહના હલ્લા સામે વધુ સાવધ રહેવું આવશ્યક બને છે. ધન, સત્તા, સામાજિક પ્રતિષ્ઠા કીતિ કે ભેગ સુખની તૃષ્ણા ચિત્ત ઉપર કબજો ન જમાવે અને નમસ્કારમંત્રના જાપ ઉપરની પેાતાની Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય પકડ ઢીલી ન પડી જાય એની તકેદારી એ વખતે સાધકે વિશેષ રાખવી જરૂરી છે, નહિતર મેાહનુ' ઘેન ચડતાં વાર નહિ લાગે. શુદ્ધ ભાવે કરેલ નમસ્કારમંત્રનું સ્મરણ કદી નિષ્ફળ જતુ નથી. છતાં પણ તેનુ ફળ જોવાની અકાળે ઉત્સુકતા સાધકે ન રાખવી જોઇએ. એણે એ સમજવુ જોઇએ કે ધરતીમાં ખીજ વાવ્યા પછી બીજે જ દિવસે ફળ ખાવાની આશા ન રાખી શકાય; એવી આશા રાખવી એ મૂર્ખાઈ જ છે. દરેક વસ્તુ સમય માંગે છે. દેખી શકાય તેવું ફળ આવતાં વિલ ંબ થાય તેથી એમ ન કહી શકાય કે સાધના નિષ્ફળ ગઈ છે. જેમ કોઈ પથ્થર તાડવા માટે હથેાડાના ચાળીસ ઘા મારવા પડે; ત્યાં પ્રથમના ત્રીસ ઘાસુધી તે કંઈ પિરણામ દેખાતું નથી; એકત્રીસમા ઘાએ સહેજ તિરાડ પડે છે, અને ચાળીસમા ઘાએ પથ્થરના ટુકડા થઈ નીચે પડે છે એના અર્થ એ નથી જ થતા કે પ્રથમના ત્રીસ ઘા વ્યર્થ ગયા. જીવનના દરેક ક્ષેત્રે ફળ મેળવવા પૂર્વે તૈય રાખી ઉદ્યમ ચાલુ રાખવા પડે છે. ખ'ત, કૌશલ્ય અને પ્રેમપૂર્વક સેવા આપનાર નાકર વર્ષા વીતતાં ભાગીદાર બની જાય છે તેમ ધૈય, ખંત અને નિષ્ઠા- પૂર્વક નમસ્કારમંત્રના સતત જાપને કરનાર સાધક એક દિવસ ખુદ પાતે પરમેષ્ઠીઓમાં સ્થાન પામે છે, એ નિશ્ચિત છે. માટે શંકા ન કરતાં અખતરા કરી જુએ. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૨ નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન ૨, શુભ-સ્વચ્છ મન, નમસ્કારની સાધનાનું બીજું મહત્વનું અંગ મનની શુદ્ધ ભૂમિકા છે. ખેતરોમાં બીજ વાવવું હોય તે ક્ષેત્ર શુદ્ધિની આવશ્યકતા રહે છે, તે અશુદ્ધ મનભૂમિમાં અરિડુંત પ્રભુ આવીને ક્યાંથી વસે ? પિતાના પૂર્વકૃત દુકૃતની નિંદા-ગહ, સ્વના અને પરના સુકૃતની અનુમોદના અને જગતના સર્વ જીવો પ્રત્યે સ્વાત્મા તુલ્ય મૈત્રીભાવઃ આ છે મને ભૂમિને શુદ્ધ કરવાનાં સાધન દુષ્કતની નિંદા અને ગહ કરવાથી અશુભ વૃત્તિ અને અશુભ પ્રવૃત્તિઓ પ્રત્યે જીવને જે અનાદિનો પ્રેમ છે તે મેળે પડે છે, તેમાં થતી પોતાની ભૂલ સમજાય છે અને તેથી તે વૃત્તિઓને અનુબંધ અટકી જાય છે. સુકૃતની અનુમોદનાથી સારી અને શુભ વૃત્તિ અને પ્રવૃત્તિ પ્રત્યેને પિતાને પ્રેમ વ્યક્ત થાય છે અને તેને અનુબંધ પડવાથી સ્વાત્મામાં એવી શુભ વૃત્તિઓ અને પ્રવૃત્તિઓની વૃદ્ધિ થતી જાય છે. | સકલ જીવરાશી પ્રત્યે આત્મ તુલ્ય મૈત્રીભાવ ભાવવાથી ઈષ્ય, અદેખાઈ વેર, વિરેધ વગેરે અહિતકર ચિત્તવૃત્તિઓને નાશ થાય છે. આ રીતે શુદ્ધ થયેલી મને ભૂમિમાં પડેલું નમસ્કારમંત્રનું બીજ ફલીફૂલીને, સંસારમાં પણ તે આત્માને સુખમાં ઝિલાવતું, ઝિલાવતું અંતે મેક્ષ ફળ આપીને જ વિરમે છે. બીજ ઉત્તમ મ. ૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય હેય પણ ઉખર ભૂમિમાં એનાથી પાક ન નીપજે તે એમાં બીજને વાંક નથી કઢાતો, તો મલિન ચિત્તવૃત્તિઓથી ભરેલ મને ભૂમિમાં નવકાર રૂપ બીજ ફળ ન દેખાડે છે તેમાં વાંક કેને? ખેડૂતે કાળી જમીનનું મૂલ્ય અમચ્છુ નથી આંકતા, સારા પાક માટે જમીન એ એક જબરું સહકારી કારણ છે. ૩. અરિહંતદેવનું માનસ સાનિધ્ય. મંત્ર વિશારદે માને છે કે કેઈપણુ મંત્રમાં રહેલી શક્તિને જાગૃત કરવા મંત્ર ચૈતન્યને સ્કુરિત કરવા માટે ઈષ્ટદેવને અભિમુખ થવું આવશ્યક છે. નામસ્મરણથી સાધકનું મન ઈષ્ટદેવને અભિમુખ બને છે. મંત્ર સિદ્ધિ માટે, પ્રથમ, અમુક સંખ્યાન જાપ–“પુરચરણ કરવાનું વિધાન મંત્ર સાધનામાં આ હેતુથી જ કરવામાં આવ્યું હોય એમ સમજાય છે. અરિહંત પરમાત્માના સતત રટણથી-એમના નામના સતત જાપથી સાધકનું મન એમના તરફ પ્રવાહિત બન છે, એમ થતાં અરિહંત પરમાત્માના ગુણે સાધક તરફ વહેવા માંડે છે, તેથી સાધકની જીવન શુદ્ધિ દિન પ્રતિદિન વધતી જાય છે. માનસશાસ્ત્રને અટલ નિયમ છે કે જે જેવું ચિંતન કરે છે તે રૂપ તે બને છે. ભાવના શક્તિમાં અદ્દભુત સામર્થ્ય છે, જે જેવી ભાવના ભાવે છે તે તદરૂપ બને છે. વિચારશકિત, ભાવનાશક્તિ, સંકલ્પશકિત આ સર્વ શક્તિઓમાં પ્રબળ બળ છે કે જે વડે સાધક તે, તે ગુણોને અપનાવી પિતે તે ગુણ સ્વરૂપ બને છે. મંત્ર જપમાં ઉપરોક્ત વિચારાદિ શક્તિઓ કાર્ય કરી રહેલા રહેવાથી સાધકમાં ગુણેના આવિર્ભાવ થાય તેમાં કઈ આશ્ચર્ય નથી. Page #52 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન ૪. અંતર્મુખવૃત્તિ. મંત્રસાધનામાં ચેથી વાત મનની ચોકીની છે. . સાધક મૈત્રી ભાવનાથી મનને શુદ્ધ કરીને મંત્રસાધના કરવા બેસે, તે પણ ફરી એ મનમાં બીજે કચરે પેસી ન જાય એની તકેદારી રાખવી જરૂરી બને છે. છહ્મસ્થ માનવીનું મન પાણીના જેવું ભાવુક દ્રવ્ય છે. કોઈપણ નિમિત્ત મળી જતાં એને તદાકાર બની જતાં વાર લાગતી નથી. માનવી એટલે શરીર, મન અને આત્મા. શરીર અને આત્મા એ બેની વચ્ચે છે મન એ વકીલ જેવું છે; એને પોતાને કઈ સ્વતંત્ર પક્ષ નથી. એ શરીર સાથે ભળી શરીરને વિચાર કરે, તે શરીરનું, પગલનું, કર્મનું પાસું તર કરે; આત્માની સાથે ભળી આત્માનો વિચાર કરે તે આત્માને જીત અપાવે. શરીરની અને શરીર સાથે સંબંધ રાખતી અન્ય બાબતોની વિચારણચિંતા કરવાની એની આદત, અભ્યાસ જન્મજાત છે, આત્માની અને એની સાથે સંબંધ રાખતી વાતેની વિચારણા એ મન માટે નવું કામ છે. એથી મન ફરી, ફરીને જને રસ્તે જાય છે. માટે, મન કોની સાથે ભળેલું-મળેલું રહે છે, એમાં કર્યો વિચાર ચાલે છે, એની સતત તપાસ સાધક માટે અત્યંત જરૂરી બને છે. મનની શુદ્ધિ પર ઘણે જ આધાર છે. શારીરિક રોગ કરતાં માનસિક રેગે વધુ વ્યાપક છે. આપણે શરીરની ચિકિત્સા કરાવીએ છીએ પણ મનની ચિકિત્સા કેણ કરે છે? કેટલાક શરીરના રેગે પણ મનની વિકૃતિમાંથી ઊભા થાય Page #53 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય છે. એના ઉપર આપણે ત્યાં આજે બહુ ઓછું ધ્યાન અપાય છે. ખરી ચિકિત્સા મનની જ કરવા જેવી છે. મનને શુદ્ધ રાખવા માટે એનું ચેકિંગ (નિરીક્ષણ) ખૂબ જરૂરી છે. ઘરને પણ સાફ રાખવા માટે જ વાળવું ઝુડવું પડે છે. એક વખત કચરે લઈ લીધે એટલા માત્રથી કામ પતી જતું નથી. ફર્નિચરને સાફ રાખવા માટે એના ઉપરની ધૂળ અને ૨જ વારંવાર ઝાટકવી પડે છે, તેમ મનને પણ ઇષ્ટ વિષયોની પ્રાપ્તિની કાંક્ષા (ઈચ્છા, વાસના)ને ભેજ ન લાગે કે બીજાની ઈર્ષ્યા, અસૂયા, (અદેખાઈ) તિરસ્કારાદિ મલિન ભાવનાની રજ ન ચોંટે એ માટે, દિવસની પ્રવૃત્તિ કરતાં, કરતાં વચ્ચે અટકી જઈ, મનનું નિરીક્ષણ-અવલોકન કરવું આવશ્યક છે. ૫. સમર્પિતતા | સામાન્ય સતે માનવ નમસ્કારમંત્ર જપશે, પરંતુ તે તેને સમર્પિત (અર્પણ થવું) થઈ શકતો નથી, કારણ કે તેનાથી પિતાની સઘળી ઇષ્ટ સિદ્ધિ થઈ રહી છે, એવી એને પ્રતીતિ હેતી નથી. “કિ વનિએ બહુણ? તું નOિ જ્યશ્મિ કિર ન સંકે, કાંઉં એસ જિયાણું, ભત્તિપત્તિ નમુક્કારે.” શ્રી વૃદ્ધ નમસ્કાર ફલ સ્તોત્ર, ગાથા ૯૨ કે “શાસ્ત્રકારે કહે છે કે જગતમાં એવું કેઈ કાર્ય નથી જે નવકાર સિદ્ધ ન કરી આપે.” Page #54 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામત્ર વિજ્ઞાન ૩૭ જ્યાં શ્રદ્ધા હૈાય છે, ત્યાં સમર્પિત બનતાં માણસને મુશ્કેલી નથી પડતી. મુંબઈથી પૂના જવા ગાડીમાં બેઠા પછી માગમાં આવતા મેાટા મેાટા પવ તાની હારમાળા, નદી, નાળાં વગેરે વિઘ્ના શી રીતે વટાવવા એની ચિન્તા કાણુ કરે છે ? તમે હાથમાં નકશેા લઈને નથી બેસતા. પૂનાની ટિકિટ લઈ ટ્રેનમાં બેઠા પછી તમને સહીસલામત પૂના પડેાંચાડવાની બધી જવાબદારી રેલવે ક'પની ઊપાડી લે છે. નદીનાળાં શી રીતે આળગવાં ? વચ્ચે આવતા પહાડા કેવી રીતે વટાવવા એની બધી ચૈાજના રેલ્વે કપની કરે છે. તમે માત્ર ટિકિટ કઢાવી પૂનાની ગાડીમાં બેસી જાએ છે. ટ્રેન તમને પૂના અવશ્ય લઈ જશે. એ વિશ્વાસ હાવાથી વચ્ચે આવાં મેાટાં વિઘ્ને પડેલાં હાવા છતાં તમે મેડિંગ પાથરી ઊંઘી જાએ છે. એ જ રીતે નમસ્કારમ`ત્રમાં શ્રદ્ધા રાખી તેને સમર્પિત થઈ જનાર સાધકને મુક્તિપુરી સુધી નિવિઘ્ને પહેાંચાડી દેવાની સઘળી જવાબદારી નવકાર સભાળી લે છે. નમસ્કારમત્રને જાપ એટલે પાંચપરમેષ્ટિએ અર્થાત્ શુદ્ધ આત્મ સ્વભાવમાં સ્થિત કે શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિના પથે જાગૃત પ્રયાસ કરી રહેલ આત્માઓના નિત્ય સ્મરણપૂર્ણાંક તેમના પ્રત્યે શ્રદ્ધા, આદર અને સમર્પણુને વ્યક્ત કરવાના નિરંતર ઉદ્યમ. નમસ્કાર સત્રને સૌથી માટો ચમત્કાર : આ રીતે થતી નમસ્કારમત્રની આરાધના માત્ર નમસ્કારના જાપમાં અટકી જતી નથી, પરંતુ સાધકના જીવનમાં તે પિરવત ન કરે જ છે. નમસ્કારમંત્રના સાચા સાધકતું જીવન તદવસ્થ રડી શકતુ જ નથી. કાઈ કહે કે અમે નમસ્કારમંત્ર ગણીશું, Page #55 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય બીજું કંઈ નહીં કરીએ, પણ આ એક સિદ્ધ હકીકત છે કે નિર્મળ ભાવે નમસ્કારમંત્રનો જાપ કરનારનું જીવન એક્ષલક્ષી બન્યા વિના રહેતું જ નથી. ઉપર બતાવેલ પ્રક્રિયા મુજબ જે નમસ્કારમંત્રનો જાપ કરે છે તેના જીવનમાં ધર્મ આવ્યા વિના રહેતું નથી. નવકારને સૌથી મટે ચમત્કાર આજ છે; નમસ્કારમં આવ્યો ત્યાં પાપ ટકી શકતું નથી. હાથ પગ ચલાવીએ તે જ કાર્ય થાય, એ કઈ નિયમ નથી. વસ્તુસ્વભાવ પણ કાર્ય કરે છે. જડ ગણાતે પારો અનાજના કોઠારમાં મૂકવામાં આવે છે, તે એ છેડા પારાના અસ્તિત્વ માત્રથી મણબંધ અનાજમાં સડો પેસને નથી. નોંધ-૧. કોઈવાર ગાદિ બાહ્ય વિન ન ટળે એમાં જ સાધકનું હિત હોય છે, તે નમસ્કારમંત્રથી તે નહિ ટળે; પરંતુ તેથી સાધકે એમ ન માની લેવું કે પિતાની સાધના નિષ્ફળ જાય છે. વાચકના મનમાં પ્રશ્ન ઊઠતે હશે કે, રોગાદિ આપત્તિ ન ટળે એમાં તે વળી હિત કઈ રીતે? કર્મ બંધનનું એક પ્રધાન કારણ પિતાના કર્તુત્વનું અભિમાન છે. કર્તવાભિમાન ઓગાળવામાં દુઃખ અને પ્રતિકૂળતા સહાયક બને છે. સામાન્ય રીતે, સફળતા મળે . ત્યારે માનવ તેમાં પોતાનું કર્તુત્વ જુએ છે. પણ દુઃખમાં એ જ માનવ કપાળે હાથ મૂકી પ્રારબ્ધને આગળ કરે છે. આમ, દુઃખ માનવને સ્વફ્તત્વના અભિમાનમાંથી ઉગારે છે પરિણામે, મોક્ષમાર્ગના પથિકને દુઃખ પણ હિતકર બની જાય છે, Page #56 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન તે જે મનમાં અચિંત્ય શક્તિશાળી અરિહંત પરમાત્મા બિરાજે તે મનમાં વૃત્તિએને સડા એમની સાથે કેમ વસી શકે? અર્થાત્ નમસ્કારમંત્ર આવે કે જીવન શુદ્ધ અને જ. મેહના હ્રાસ થઈ નવકારના સાચા સાધકના જીવનમાં તપ, નિયમ અને સ`યમ ક્રમશઃ ખીલે. તપ, નિયમ, અને સંયમની વૃદ્ધિ અને આત્મભાવની જાગૃતિ એ સાધનાના માપદંડ છે. ૩૯ “ તવ-નિયમ-સ’જમ રહેા, પચનમુક્કાર સારહિ પઉતા, નાતુર ગમ જુત્તો, નેઈનર નિષ્કુÜનયર.’ શ્રી વૃદ્ધ નમસ્કાર ફલસ્તત્ર, ગાથા ૧૦૦, 19 પેાતાના જીવનની લગામ નમસ્કારમત્રને સેાંપી દેનારને નમસ્કારમંત્ર પોતે સારથિ બની, તેને તપ, નિયમ અને સંજમના રથમાં બેસાડીને, વચમાં આવતાં બધા વિઘ્ના અને અડચણેાને વટાવી, સંસારની મુસાફરીને પણ સગવડભરી બનાવી તેને સુખપૂર્વક મુક્તિપુરીએ પહેાંચાડે છે. જગતના સર્વ જીવેા નમસ્કાર રૂપ કુશળ અને સમ સારથિ મેળવી, શીઘ્ર શિવપુરી પહેાંચા એ જ કામના. જેએ મન, વચન અને શરીરની શુદ્ધિપૂર્વક એક લાખ નમસ્કાર મંત્રના જાપ કરે છે. તેએ જૈન સ ંઘને પૂજવા લાયક તીથંકર નામકમાં ઉપાર્જન કરે છે. હે મિત્ર ! જે તારું મન નમસ્કાર મંત્રનું' ધ્યાન કરવામાં લીન નથી થયું, તે પછી ચિરકાળ સુધી આચરણ કરેલા તપ, શ્રુત અને ચારિત્રનુ શું ફળ ? Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય જે અસંખ્ય દુઃખના ક્ષયનું કારણ કહેલ છે, જે આલેક અને પરલોકના સુખ આપવામાં કામધેનુ સમાન છે અને અજ્ઞાનરૂપી જે અંધકારને દીપકના, સૂર્યના ચંદ્રના કે બીજા કેઈ પણ પ્રકારના પ્રકાશથી નાશ નથી થતા તે અજ્ઞાન અંધકારનો નમસ્કારમંત્રના પ્રકાશથી નાશ થાય છે. હે બંધુ! કૃષ્ણ અને સાંબ વગેરેની જેમ ભાવનમસ્કાર કરવામાં તું તત્પર થા. જેમ નક્ષત્રના સમૂહનો સ્વામી ચંદ્ર છે, તેમ સર્વ પુણ્ય સમૂહને સ્વામી ભાવનમસ્કાર છે. આ જીવે ભાવનમસ્કાર વિન નિષ્ફળ દ્રવ્યલિંગે (સાધુવેશ) અનંતીવાર ગ્રહણ કરીને મૂકી દીધા છે. વિધિપૂર્વક નમસ્કારમંત્રને આઠ વાર, આઠસો વાર, આઠ હજાર વાર કે આઠ કરોડ વાર જાપ કર્યો હોય તો તે ત્રણ ભવની અંદર મોક્ષપદને આપે છે. હે ધર્મબંધુ! સરળતાથી તને વારંવાર પ્રાર્થનાપૂર્વક કહું છું કે સંસારરૂપી સમુદ્રને તરવામાં પ્રવડણ સમાન આ મંત્રનો જાપ કરવામાં તું શિથિલ ન થા-અનાદરવાળો ન થા. કારણ કે આ ભાવનમસ્કાર ઉત્કૃષ્ટ-સર્વોતમ તેજ છે, સ્વર્ગ અને મેશને માગે છે તથા દુર્ગતિને નાશ કરવામાં પ્રલયકાળના અગ્નિ સમાન છે. - જે ભવ્ય પ્રાણીઓ અંતકાળની આરધના સમયે આ મંત્રને વિશેષ કરીને સારી રીતે સ્મરણ કરે. સાંભળે કે તેનું . ધ્યાન કરે તે તે મંગળની પરંપરારૂપ થાય છે. જેમ ઘરમાં આગ લાગે ત્યારે બુદ્ધિમાન તે ઘરનો સ્વામી બીજી બધી વસ્તુઓને ત્યાગીને સારભૂત મહારત્નને જ ગ્રહણ કરે છે, તે Page #58 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામત્ર વિજ્ઞાન ૪૧ જ પ્રમાણે જીવ મરણ સમયે પ્રાયે કરીને સુ શ્રુતસ્ક ંધતુ (સ શાસ્ત્રોનું) ચિંતવન કરી શકતા નથી, તેથી કરીને ધીર બુદ્ધિવાળા દેદ્દીપ્યમાન, શુભલેશ્યાવાળા, સત્ત્વશીલ જીવ દ્વાદશાંગીના સારભૂત પાંચ પંચપરમેષ્ઠી મંત્રનુ જ એકાગ્ર ચિત્તે ધ્યાન કરે છે. શરીરથી પવિત્ર થઈને, પદ્માસને એસી, હાથ વડે ચેગમુદ્રા ધારણ કરી, વિજ્ઞ મનવાળા ભવ્ય પ્રાણીએ સ્પષ્ટ, ગંભીર અને મધુર સ્વરે સંપૂર્ણ પાંચ નમસ્કારમત્રના ઉચ્ચાર કરવા; આ ઉત્સગ વિધિ જાણવા. અપવાદવિધિ આ પ્રમાણે :અને જો કદાચ શરીરના ગ્વાનપણાને લઈને તે પ્રમાણે કરવા સમથ ન હોય; તે તે પંચપરમેષ્ઠિ પદોના પ્રથમના અક્ષર ‘અસિઆઉસા’ આ મંત્રનું સ્મરણ કરે. આ પાંચ અક્ષરના સ્મરણથી પણ અનંતા જીવા યમરાજના બંધનથી મુક્ત થયા છે. કદાચ આ પાંચ અક્ષરરૂપ મંત્રનું સ્મરણ પણ ન થઈ શકે તે અર્હત, અરૂપી, (સિદ્ધ) આચાય, ઉપધ્યાય અને મુનિ એ પાંચે પરમેષ્ઠિના પ્રથમના પહેલા અક્ષર લઇ તેને સંસ્કૃતના સ ંધિના નિયમ પ્રમાણે એકત્ર કરવા તે આ પ્રમાણે અ+અ+આ+ઉ+=. આ રીતે જિનેશ્વર ભગવતાએ કહેલે વ્કાર એટલે પ્રણવમીજ મુક્તાફળ રૂપ જીવાની અર્થાત્ મુક્તાત્માઓની પ્રગટ છીપલી સમાન છે, મેહરૂપ હસ્તીને વશ કરવામાં અંકુશ સમાન છે, અને સંસારની પીડાનેા નાશ કરવામાં કટારી સમાન છે. સ્વગ ના દ્વાર ઉઘાડવાની કૂંચી સમાન આ કારરૂપી તત્ત્વનું ધ્યાન, સ્મરણ કરનાર મહાત્માએ જીવતાં ભાગસુખને પામે છે અને મૃત્યુ પછી મેાક્ષ સુખને પામે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ર મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય. મરણ સમયે કારનું સ્મરણ કરવામાં પણ પિતે અશક્ત હોય તે, તે ધર્માત્માએ પોતાની પાસે રહેલા એવા ધમબંધુ પાસેથી શ્રવણ કરવું, અને તે વખતે પિતાના મનમાં આ પ્રમાણે ભાવના ભાવવી કે –અહે ! કેઈ પુણ્યશાળી બધુએ મારા ઉપર કેવું અમૃત છાંટયું કે જેનાથી મારાં સર્વ અંગે આનંદમય થયા! કારણ કે હમણાં મને તેણે ઉત્કૃષ્ટ પુણ્યરૂપ, કલ્યાણરૂપ અને ઉત્કૃષ્ટ મંગલના કારણરૂપ પંચપરમેષ્ટિ નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો. અહો ! આ મંત્રનું શ્રવણ કરવાથી મને દુર્લભ વસ્તુને લાભ થયે! અહે! મને પ્રિય વસ્તુને સમાગમ થયે! અહે! મને તત્ત્વને પ્રકાશ થયે ! અહે! મને સારભૂત વસ્તુની પ્રાપ્તિ થઈ! આજે મારાં કષ્ટો નાશ પામ્યાં, મારા પાપકર્મ દૂર થયાં અને આજે મને સંસાર, સાગરને સામે કિનારે પ્રાપ્ત થયે, પંચનમસ્કાર મિત્રનું શ્રવણ કરવાથી આજે મારે પ્રશમરસ, દેવગુરુની આજ્ઞાનું પાલન, નિયમ, તપ અને જન્મ એ સર્વ સફળ થયા. જેમ અગ્નિને તાપ સુવર્ણને પ્રકાશમાન કરે છે, તેમ આ મારી વિપત્તિ (મરણ) પણ મને જ્ઞાનપ્રકાશ આપનાર થયેલ છે, કેમ કે આજે મને મહામૂલ્ય પંચપરમેષ્ટિમય જ્ઞાન પ્રકાશ પ્રાપ્ત થયે છે. આ પ્રમાણે પ્રશમરસના ઉલ્લાસપૂર્વક પંચનમસ્કારમંત્રનું સમરણ કરી કિલષ્ટ (અશુભ) કમને નાશ કરી બુદ્ધિમાન પુરુષ સદ્ગતિને પામે છે. નમસ્કારમંત્રની ભક્તિ કરનાર જીવાત્માઓ ઉત્તમ દેવપણાને પ્રાપ્ત કરી ત્યાંથી ચવીને શ્રેષ્ઠ કુળમાં મનુષ્ય જન્મ. ધારણ કરી આઠ ભવની અંદર સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ - નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન ૪૩ “જિનેષુ, કુશલ ચિત્ત, તન્નમસ્કાર એવ ચ, પ્રણામાદ ચ સંશુદ્ધ, યેગ બીજમનુત્તમમ.” યોગદષ્ટિ સમુચ્ચય-શ્લેક ૨૩.. જગતમાં સારભૂતવસ્તુ દેવ, ગુરુ અને ધમ આ ત્રણ પરમતને સમ્યફ પ્રકારે જાણવા, તેમના પ્રત્યે બહુમાન કરવું, નમસ્કારાદિ કરવા એ જ આપણા અભ્યયનું પ્રથમ સોપાન છે. અને એ ગનાં બીજે છે–મોક્ષને વેગ કરાવનારાં ધર્મનાં અનુષ્ઠાને છે આના કરતાં બીજા ઉત્તમ બીજો નથી, પરંતુ આ જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સર્વપ્રધાન બીજે છે. એની અંદર જિનેશ્વર પ્રભુ વિષયપ્રધાન છે, તેને લઈને એ બીજે ઉત્તમ ગણાય છે. સાધના અને સિદ્ધિ વિશ્વના સર્વ જી આત્મીય સ્વજન ભાસે, અને ચૌદપૂર્વના સારરૂપ નવકાર જીભે રહે એના જેવું કઈ ભાગ્ય નથી. એને વેળા-કળાનું કેઈ બંધન નહીં, હાલતાં, ચાલતાં, સૂતાં, ઊઠતાં, બેસતાં, સદા સર્વ કાળે એનું સ્મરણ કરે. તેમાં તન્મય, તદાકાર બની જાઓ. પરમેષ્ઠીઓનું મરણ સાધનામાં બીજરૂપ હોવાને કારણે, આરંભથી તે અંત સુધી બધી ભૂમિકામાં, તે, તે ભૂમિકાનેઅનુરૂપ ઉપગી છે. નવકારના સ્મરણમાં ભણ્યા ન ભણ્યાનું મહત્ત્વ નથી. Page #61 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય મુખ્ય વસ્તુ એ છે કે અટલ શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા અને ભક્તિપૂર્વક નવકારનું સ્મરણ કરતા રહેવાથી, અજાણપણે હૃદયની શુદ્ધિ થતી જ જાય છે. જ્ઞાનીઓ કહે છે કે, શ્રદ્ધાપૂર્વક પરમેષિઓનું સ્મરણ કરતા રહે. એનાથી તમારા પાપ તે નષ્ટ થશે જ. વધુમાં, પરમાત્માને એ પવિત્ર સાનિધ્યથી તમારું સમગ્ર જીવન મંગળમય બની જશે. આત્મદર્શનને આ સુલભ ઉપાય છે : શ્વાસોચ્છવાસ સાથે, નિરંતર, અંતઃકરણમાં મૌનપૂર્વક, તન્મય થઈને નવકાર જપતા જ રહે છે. દુષ્કર ચિત્ત નિરોધ સહેજે થઈ જશે. હૃદયમંદિરમાં બિરાજતા આત્મદેવ દર્શન આપશે, “હું આ દેહ એ અજ્ઞાન–પડળ દૂર થઈ નવી જ જીવનદષ્ટિ તમને લાધશે, ને અહીં જ મુક્તસુખ ચાખશે. પંચપરમેષ્ઠિનું આધ્યાત્મિક સ્વરૂપ આત્માની અંદર જ પંચપરમેષ્ટિપણું રહ્યું છે. આત્મા જ અરિહંત” રૂપ થાય છે. આત્મા જ “સિદ્ધ” રૂપ થાય છે. આત્મા જ “આચાર્ય' રૂપ થાય છે. આત્મા જ “ઉપાધ્યાય રૂપ થાય છે. આત્મા જ “સાધુ” રૂપ બને છે. “જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ' એ પણ આત્માના ગુણે છે, નવપદની લક્ષ્મી પણ આત્મામાં જ રહેલી છે, જ્યારે પણ નવપદને પ્રકાશ થશે ત્યારે આત્મામાંથી જ થશે. પંચપરમેષ્ઠીપણું પણ આત્માના Page #62 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન ધ્યાનથી પ્રગટ થાય છે, આત્મા વિભાવને ત્યાગી સ્વભાવમાં રમણતા કરે છે ત્યારે પરમેષ્ઠિ થાય છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, તેનું પ્રથમ તેને ભાન થવું જોઈએ. પિતાના સ્વરૂપમાં પરિપૂર્ણ પરમાત્મપણું રહ્યું છે એમ જણાય, ત્યારે આત્મા કૃતકૃત્ય થાય છે. પોતાનું પરમાત્માપણું ઓળખવાથી આનંદને પાર રહેતો નથી. પંચપરમેષ્ઠિપણું પણ મારા આત્મામાં રહેલું છે, એમ નિશ્ચય થવાથી દીનભાવ છૂટી જાય છે અને “હું પરમેષ્ઠિા. છું” એવી ભાવનાએ અંતરમાં ર્યા કરે છે. પિતાના સ્વરૂપની ભાવનાને પ્રકાશ થતાં બાહ્ય ભાવનાઓ સ્વયમેવ નાશ પામે છે. અનેક પ્રકારની બાહિરમાં કર્મ જનિત વિચિત્રાવસ્થા હેવા છતાં પિતામાં પરમેષ્ટિ પણ છે, પિતાને આત્મા પરમેષ્ટિ સમાન છે એવી ધારણા રહ્યા કરે છે. બાહ્ય ભાવમાં હર્ષ અને શેકના કારણે ઉપસ્થિત થતાં પણ પિતાને પરમેષ્ટિરૂપ જાણીને તે, તે ભાવમાં હવે તે લપાતો નથી. શિષ્યનો પ્રશ્ન–હે ગુરુદેવ! આપ કહે છે કે, આત્મા પિતે પરમેષ્ઠિ છે અને પિતાને પરમેષ્ઠિ ધાર્યાથી લેપતે નથી. એમ કહ્યું–પણ પ્રશ્ન થાય છે કે પોતે પરમેષ્ટિ છે એમ ધાર્યાથી શું પિતાનું પરમેષ્ટિપણું પ્રગટ થતું હશે? ગુરુરાજ–હે વિનિત શિષ્ય ! સ્થિર મનથી શ્રવણ કર. આત્મા પિતે પરમેષ્ટિ છે એમ ભાન થવાથી આત્મા બહિરદષ્ટિથી દેહાભિમાન ધારણ કરતો હતો તે અભિમાન નાશ પામે છે. વિભાવ એ મારું સ્વરૂપ નથી, હું જડ સ્વરૂપ નથી, હું ચેતન સ્વરૂપ છું. એવું ભેદજ્ઞાન પ્રગટ થતાં જડ વસ્તુના Page #63 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય સંગ-વિયેગમાં સમભાવ રહે છે. પિતામાં પરમેષિપણું રહેલ છે એમ જાણવાથી અને માનવાથી આત્મપ્રકાશ થત જાય છે. પરમેષ્ટિ ધારણમાં એવી શક્તિ રહેલી છે કે અલ્પકાળમાં આત્મા પરમેદિઠ રૂપે પ્રકાશી શકે છે. પરમેષ્ઠિની ધારણું થવાથી બાહિર ભાવનાઓને નાશ થઈ જાય છે. આત્માના અસંખ્ય પ્રદેશોમાં પરમેષ્ઠિની ધારણા થવાથી વિભાવદશામાં જે હું અને મારાપણાની જે ધારણાઓ થાય છે તેને સહેજે નાશ થાય છે. વિભાવમાંથી “અહં મમ” ભાવ નષ્ટ થતાં આત્મા પિતાના પરમેષ્ઠિ પર્યાને પ્રગટ કરે છે. પરમેષ્ઠિની ધારણા પરિપકવ થવાથી પરમેષ્ઠિના ધ્યાનની સિદ્ધિ થાય છે. આત્મા પિતે જ પરમેષ્ટિ છે, ત્રણ કાળમાં પણ આત્મામાં રહેલું પરમેઝિપણું નષ્ટ થતું નથી. કર્માવરણ દૂર થવાથી પરમેષિપણું યથાત પ્રકાશે છે. જ્યારે પણ આત્મા જ્ઞાનની ઉચ્ચ દશાને પામીને પિતામાં રહેલા પરમેષ્ઠિપણાને ઓળખશે, ત્યારે માયાની બ્રિમણાઓ દૂર થશે. આત્મામાં રહેલું પરમેષ્ટિપણે અનંત સુખમય છે. અંતર્મુખ ધારણ થવાથી બાહિરમાં કૂદકા મારતીભટકતી વાનરરૂપ મનોવૃત્તિઓને નાશ થવાથી સંયમ વડે આત્મશક્તિઓ પ્રકાશિત થાય છે. વિભાવમાં સંકલ્પ-વિકલ્પ કરવાથી આત્મશક્તિઓની હાનિ થાય છે. પરભાવ સંબંધી સંકલ્પ-વિકલ્પ બંધ થાય છે કે તરત જ કર્મો પણ આત્મપ્રદેશથી ખરવા લાગે છે, અને જે, જે અંશે કર્મવર્ગણ ખરે છે, તે, તે અંશે આત્માના ગુણે પ્રકાશે છે, અને તે, તે અંશે પરમેષ્ટિપણું પ્રગટ થતું જાય છે. પ્રથમ સાધુ રૂપ પરમેષ્ટિપણું આત્મા અંગીકાર કરે છે, ત્યારબાદ ઉપાધ્યાય રૂપ પરમેષ્ઠિની Page #64 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન શક્તિ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ આચાર્ય પદવી પ્રાપ્ત કરે છે. ત્યારબાદ અરિહંતની પદવી પ્રાપ્ત કરે છે, ત્યારબાદ સિદ્ધિની પદવી પ્રાપ્ત કરે છે. એમ અનુક્રમે દ્રવ્ય અને ભાવથી પંચ પરમેષ્ટિપણું આત્મા પ્રાપ્ત કરે છે. અરિહંત પ્રભુના બાર ગુણ છે, સિદ્ધ પ્રભુના આઠ ગુણ છે, આચાર્યજીના છત્રીસ ગુણ છે, ઉપાધ્યાયના પચ્ચીસ ગુણ છે, સાધુજીના સત્તાવીસ ગુણ છે. સિદ્ધિ પરમે છે શરીર રહિત અશરીરિ છે. બાકીના ચાર પરમેષ્ઠિ શરીર સહિત હોય છે. સિદ્ધ પ્રભુ લેકના અગ્રભાગે બિરાજમાન હોય છે. બાકીના ચાર પરમેષ્ટિ તિથ્થલેકમાં હોય છે. વ્યવહાર અને નિશ્ચયથી પંચપરમેષ્ઠિનું સ્વરૂપ સમજી જે જી આરાધના કરશે, તેઓ સાધના કરતાં, કરતાં, અંતે સિદ્ધ પરમાત્મા બને છે. પ્રકરણ ૩કાર વિજ્ઞાન પરમાત્માનું સ્મરણ કરવાથી આત્મા નિર્મળ બને છે. અને વિશેષ પ્રકારે ઉચ્ચ પ્રકારનું પુણ્ય બંધાય છે. ઉત્તરોત્તર જીવ આગળ વધતું જાય છે. આ પરમાત્માના નામનું સ્મરણ ગરીબ અને શ્રીમંત, બળ, યુવાન અને વૃદ્ધ, સુખ અને દુઃખી દરેક જ કરી Page #65 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય શકે છે. જેને વખત ઓછા મળતો હોય, તેઓ હાલતાં, ચાલતાં, સૂતાં-બેસતાં, અને કામકાજ કરતાં પણ પ્રભુસ્મરણ કરી શકે છે. વસ્ત્ર કે શરીર શુદ્ધિ ન હોય તે પણ હોઠ ન ચાલે તેમ મનમાં જાપ કરવામાં વાંધો નથી. ચાલવાનું કામ પગ કરે છે, તે વખતે પણ મનને જાપના કામમાં જોડવામાં આવે તે જપ થઈ શકે છે. રેલવેમાં કે વાહનમાં મુસાફરી કરતા હો, ત્યારે પણ તમે ત્યાં બેઠાં, બેઠાં જાપ મનેમન કરી શકે છે પથારીમાં સૂતાં સૂતાં પણ નિદ્રા ન આવે ત્યાં સુધી જાપ કરી શકાય છે, અને તે જાપ કરતાં નિદ્રા આવી જાય તો સ્વપ્નાં સારાં આવે છે. મતલબ કે ગમે તે વખતે અને ગમે તે સ્થળે રહીને જાપ કરવામાં વાંધો નથી. મનુષ્યનું આયુષ્ય તે ગમે તે પ્રકારે પૂરું થવાનું જ છે, પણ પિતાના જીવનમાં એકાદ મહત્ત્વનું કાર્ય કર્યું હોય તે ભાવી જિંદગી સુખી બને છે. વ્યવહારનાં કઈ પણ કાર્ય કરતાં પરમાત્માનું નામ ન ભૂલાય, સર્વ હાલતમાં અને હરદમ પ્રભુનું સ્મરણ ચાલુ રહે, આવી સ્થિતિ મનુષ્ય આ જીવનમાં પ્રાપ્ત કરે તે તેણે મનુષ્યજીવનમાં આવીને સારી કમાણી કરી ગણાય અને તેને જન્મ સફળ થયો કહેવાય. જાપ અનેક પ્રકારના છે, પણ જે જાપ કરવામાં પિતાનું લક્ષ પરિણમી રહે તે જાપ ઉત્તમ છે. આ જાપ “ અહ નમઃ' – આ પાંચ અક્ષરને છે. આનો અર્થ આ પ્રમાણે છે : ૩ૐકારમાં પંચ પરમેષ્ઠિનો સમાવેશ થાય છે. પંચ પરમેષ્ટિ એ આત્માને શુદ્ધ સ્વરૂપ પ્રાપ્તિની પાંચ ભૂમિકા છે. તે દરેકને પ્રથમ અક્ષર લઈને કાર બનેલ છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૐકાર વિજ્ઞાન re અરિંત, અશરીરિ, (સિદ્ધપ્રભુ) આચાય, ઉપાધ્યાય અને મુનિ આ પાંચ ભૂમિકા છે. આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ તે તે અશરીરિ સિદ્ધ પરમાત્મા છે. તેને દેહાતીત, પૂર્ણ બ્રહ્મ, પરમસ્વરૂપ, સિદ્ધ, અજર, અમર, અવિનાશી ઈત્યાદિ અનેક નામાથી ખેલાવાય છે. આની અંદર નિર્વાણુ પામેલા મેક્ષ ગયેલા સર્વ આત્માએના સમાવેશ થાય છે.—૧. અરિડુંત એ દેહમાં રહેલા પૂર્ણ" સ્વરૂપ પરમાત્માનું નામ છે, અને દેહને તેઓ ત્યાગ કરે છે ત્યારે તે સિદ્ધ પ્રભુ મને છે. આની અંદર દરેક પૂર્ણ જ્ઞાની, કેવલજ્ઞાની, તીથ કરાદિના સમાવેશ થાય છે. ૨. મ. ૪ આચાય ની અંદર પ્રભુના માર્ગના રક્ષક, પાષક, સદેશવાહક, સત્ય પ્રયત્નશીલ વગેરેના સમાવેશ થાય છે. ૩. ઉપાધ્યાયની અંદર મૂળ વસ્તુ તત્ત્વના પ્રતિપાદક, અનેક જીવાને જાગૃતિ આપનાર ઉચ્ચ ફાટીના સાધકને સમાવેશ થાય છે.—૪. મુનિએની અંદર જેએને બેપી બીજની પ્રાપ્તિ થઈ છે, તે પછીના સર્વસ્વ ત્યાગી, વૈરાગી સ્વસ્વરૂપમાં રમણતા કરનારા, સ્વપર ઉપકારી, સર્વ સાધુવના સમાવેશ થાય છે.—૫. આ સવ ને પ્રથમ અક્ષર ‘ અ, અ, આ, ઉ, મ્’ થી આંકાર બનેલા છે. વ્યાકરણના નિયમ પ્રમાણે પાંચ મળી થાય છે. મ-૪ Page #67 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય અહ” શબ્દ એ પરમાત્માનું નામ છે. તેમ જ અન્ય શબ્દ એ સિદ્ધચકને બીજ મંત્ર છે. સિદ્ધ પુરુષને સમૂદાય તે સિદ્ધ ચક છે. જેમાં વિશ્વના તત્વરૂપ, દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્વનો સમાવેશ થાય છે. અરિત અને સિદ્ધ એ બન્નેની અંદર દેવને સમાવેશ થાય છે. આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એને ગુરુ વર્ગમાં સમાવેશ થાય છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચારને ધર્મમાં સમાવેશ થાય છે, આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થવાનાં સાધને તે ધર્મ છે આત્માદિ વસ્તુતત્વનું જ્ઞાન તે જ્ઞાન છે. તેની દઢ શ્રદ્ધા તે દર્શન છે જ્ઞાન અને શ્રદ્ધા પ્રમાણે વર્તન કરવું તે ચારિત્ર છે. સર્વ ઇચ્છાઓને નિરોધ કરવો તે તપ છે. આ ચારને ધર્મ કહેવામાં આવે છે. ઉપરના પાંચ પરમેષ્ટિ સાથે મેળવતાં નવ થાય છે. એ નવના સમૂદાયને સિદ્ધચક હે છે. તે નવને વાચક શબ્દ અર્ડ છે. અહં” શબ્દ બીજ રૂપ હેવાથી તેમાં સિદ્ધ ચકને સમાવેશ થાય છે. આ દેવ, ગુરુ અને ધર્મ એ આત્માની ચડતી ભૂ મેકઓનું લક્ષ રાખી જાપ કરવો તે આત્માને શબ્દ રૂપે જાપ કરવા બરાબર છે. તે “રક અહં નમઃ' આ જાપ છે. આ મંત્રના કરડે જાપ કરવા જોઈએ. જાપ કરવાથી હલકા વિચારો આપણું આગળ આવતા નથી. મન બીજે ભ્રમણ કરી પાપ બાંધતું બંધ થાય છે. આપણી આજુબાજુનું વાતાવરણ પવિત્ર થાય છે. જાપથી આપણી તરફ પવિત્ર પરમાણુ ખેંચાઈ આવે છે. મન, શરીરાદિના પરમાણુઓ પવિત્ર બને છે. સંકલ્પ સિદ્ધ થાય છે, પાપ ઘટે છે. પ્રભુના માર્ગમાં Page #68 -------------------------------------------------------------------------- ________________ કાર વિજ્ઞાન આગળ વધવાના અધિકારી બનીએ છીએ, લોકપ્રિય થવાય છે. પ્રતિકૂળતાઓ દૂર થાય છે, અનુકૂળતાએ આવી મળે છે. વ્યવહારનાં વિદને ઓછાં થાય છે. લાંબા વખતે વચનસિદ્ધિ થાય છે. આ બધું પરમાત્માના નામસ્મરણના પ્રભાવે બને છે. ટૂંકમાં કહીએ તો આ જાપથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. અવધિજ્ઞાન જેવાં ત્રિકાળજ્ઞાન પણ આ જાપ કરવાથી પ્રગટે છે. આ જા૫ ગુણનો બનેલો છે. કેઈપણ ધર્મવાળા કરે તે તે કરી શકે અને તેના ધર્મને બાધ ન આવે તે છે. કેમ કે કેઈપણ ધર્મનું આમાં વિશેષ નામ નથી, પણ સામાન્ય નામ છે કે, વિશ્વમાં જે લાયકમાં લાયક તત્વ હોય તેને હું નમસ્કાર કરું છું એટલે મહાફળદાયક આ જાપ દરેક મનુષ્યોને કરવા ગ્ય છે. આગળ વધવા ઈચ્છનારને આ જાપ એ પ્રથમ ભૂમિકારૂપ છે. આંખો બંધ કરીને ભ્રકુટીની અંદર ઉપગ-સુરતા આપી, ઉઘાડી આંખે જેમ જોઈએ છીએ, તેમ બંધ આંખે અંદર જેવું અને ત્યાં “ અહં નમઃ” આ મંત્રનો જાપ કરો. - પ્રિય આત્માઓ! સંસારમાં જ્યાં દષ્ટિપાત કરીએ છીએ ત્યાં અશાનિ, ભય, દુઃખ, રોગ, શેકને આર્તધ્વનિ શ્રવણ થાય છે. મિત્ર ! શું તમે કોઈ દિવસ વિચાર કર્યો છે, કે આ બધાનું કારણ શું છે? શું આ રોગ, શેકાદિ અશાંતિથી મુક્ત થવાને કઈ રામબાણ ઉપાય છે, જે વડે અમે કુદરતી સહાયતા પ્રાપ્ત કરીને એનાથી મુક્ત થઈ શકીએ અને સંસારમાં શાંતિ સુખને પ્રચાર કરી શકીએ? Page #69 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય જો તમે આના પર વિચાર કરશે તેા તમને એ જ ઉત્તર મળશે કે છે અને અવશ્ય છે. આપણા વિચારમાં જ પ્રબળ શક્તિ છે. જો વિચારશક્તિની ગતિની વિદ્યુત અથવા પ્રકાશની ગતિના પ્રવાહ સાથે તુલના કરવામાં આવે તે, આપણને જણાશે કે; પ્રકાશની ગતિના પ્રવાહ એક સેડમાં ઈથર (આકાશ-તત્ત્વ) દ્વારા ૧,૮૬,૦૦૦ માઈલ સુધી પહેાંચી શકે છે; પરંતુ વિચારશક્તિની ગતિના પ્રવાહ ચાર હજારથી લગાવી આઠ પદ્મ માઈલ સુધી એક સેકંડમાં જઈ શકે છે. વિચારની લહેર હાય છે અને વિચાર એક સ્થાનથી ખીજે સ્થાન ઈથર-દ્વારા કાઈ પ્રકારની માધા વિના જઈ શકે છે. આપણી લ્પનાશક્તિ (our Power of Imagination) એકાગ્રતા concentration) અને ઇચ્છાશક્તિ (and will Power) પર વિચારની ગતિને પ્રવાહ નિર છે. એ મળ્યા વિના વિચારમાં કંપન ઉત્પન્ન થઈ શકતું નથી. મનુષ્ય જે પ્રકારના વિચારે કરે છે; એ પ્રકારના વિચારને પેાતાની તરફ આકર્ષિત કરે છે અને એ વિચાર પ્રમાણે તેનું જીવન બને છે. જો એક જ સમયે એક જ પ્રકારના વિચાર એક જ સિદ્ધાંતના મનુષ્ય મળીને કરે છે, તેા એ એકત્રિત વિચારાના પરમાએથી વ્યક્તિ એ વાયુ-માઁડળની શક્તિને પોતાના વિચાર દ્વારા વૃદ્ધિ કરે છે અને એ વાયુ-મ`ડળમાંથી એક વેચારની લહેર (તર’ગ)ને પેાતાની તરફ ખે ́ચે છે, જે અને પેાતાની ઇચ્છાનુકૂલ કા માં સફળતા પ્રાપ્ત કરાવે છે. પર સંસારમાં સુખ, શાંતિ, આરાગ્ય, ભ્રાતૃભાવ અને પ્રેમના પરમાણુને ચારે બાજુ ફેલાવવા માટે—જેથી દરિદ્રતા, વ્યાધિ, Page #70 -------------------------------------------------------------------------- ________________ કાર વિજ્ઞાન પ ' રોગ, શેક, કલહ, લડાઈ, અશાંતિનું કૃષિત વાયુમ ડળ નષ્ટ થઈને શાન્તિ, ભ્રાતૃ-ભાવ અને પ્રેમનું સામ્રાજ્ય સ્થાપવા માટે આગળ બતાવેલ છે તેમ પ્રભુના નામનું સ્મરણ વ્યક્તિગત કે સામૂદાયિક રીતે કરવુ. સત્તમ છે તે દૂષિત વાયુમંડળને સુધારનાર છે. પ્રત્યેક સાધકનું આ કન્ય છે કે, તે જ્યારે પણ કાઈ ગૃહમાં પ્રવેશ કરે, તે મનમાં ને મનમાં ઈશ્વરને પ્રાથના કરે કે; આ ગૃહમાં શાન્તિ થાએ, શાન્તિ થાઓ, શાન્તિ થાએ. ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ એમ કરવાથી તે ગૃહમાં શાન્તિના વિચારા પ્રસરશે, ફેલાશે અને એ ગ્રેડમાં નિવાસ કરનારાઓમાં શાન્તિના, સદ્ભાવનાના વિચાર જાગૃત થશે. સાધકે સદા આ મૌન શાન્તિ-સ દેશનેા પ્રચાર કરવાનું ધ્યાન રાખવું જોઈએ. આ પ્રકારે પ્રત્યેક વ્યક્તિ આ વિશ્વમાં પ્રભુસ્મરણુ સાથે કલ્યાણના કામાં સહયેગ આપીને સ્વપર કલ્યાણ કરીને સંસારમાં પરમા ને પ્રસાર કરી પેાતાને મળેલ પ્રભુદત્ત વિચાર-શક્તિને સદુપયેાગ પણ કરી શકે છે. વિચાર-શક્તિને સદુપયેાગ પ્રભુસ્મરણ કરવાથી જ સરળ રીતે થઈ શકે છે. માટે પૂર્વાચાર્થીએ માનવ કલ્યાણાર્થે મંત્ર સાધના બતાવેલ છે. ૐકારને જપ, ધ્યાન. હૃદયકમળસ્થિત સંપૂર્ણ શબ્દ, બ્રહ્મ બીજભૂત સ્વર, તથા વ્યંજન સહિત પંચપરમેષ્ઠિ વાચક, તેમ જ ચંદ્રકલામાંથી ઝરતા અમૃતના રસે કરી નિ ંજાતા મહામંત્ર એકારનુ` કુ’ભક પ્રાણાયામપૂર્વક સ્મરણુ, ધ્યાન કરવું. પંચપરમેષ્ઠિના વાચક આકાર શબ્દ છે, કારમાં અપૂર્વ શક્તિ છે એકારમાં સવ Page #71 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય મંત્રનો સમાવેશ થાય છે. અપૂર્વ ઓંકાર મંત્રનું જે ગીઓ ધ્યાન, મરણ, ચિંતન કરે છે તેઓ મનરૂપ મર્કટને વશ કરી પરમ શાન્તિને પ્રાપ્ત કરે છે. કાર વાચ્ય સ્વરૂપાર્થને દયેય રૂપે સ્વીકારીને તેમાં ચિતને એકાગ્ર કરવાથી વિકલ્પ-સંકલ્પોને નાશ થાય છે; કારનું મરણ, ચિંતન, ધ્યાન કરવાથી રજોગુણ અને તમોગુણનો નાશ થાય છે અને સત્ત્વગુણુ યથાશક્તિ પ્રયત્નથી વિકસે છે, તે વખતે મનમાં આનંદની ઝાંખીને અપૂર્વ સમતારસ અનુભવાય છે. વાચા ઉપર કારનું ઘણું કાળ સુધી ધ્યાન કરવાથી વચનની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, કાર જેવી જગતમાં અમૂલ્ય વસ્તુ કઈ જણાતી નથી. વિશેષ શું ? કારનું પરિપૂર્ણ સ્વરૂપ સમજાય છે ત્યારે સાધકને અપૂર્વ ખૂબીઓ હસ્તગત થાય છે. ૩ (“પ્રણવ” અક્ષર)માં બ્રહ્મ (પરમાત્મ) સ્વરૂપ શ્રદ્ધવું. ને પ્રણવ રૂપ બ્રહ્મ હું જ છું એ રીતે ક્ષણ માત્ર અંતર રહિત પિતાની મતિને સ્થિર કરવી, એ પ્રણવની ઉપાસના” અથવા “ભક્તિ” અથવા “ધ્યાન.” એ ઉપાસના બે પ્રકારે થઈ શકે છે, પરમાત્માને સાકાર કલ્પીને તેમાં મતિ સ્થિર કરવાથી અથવા પરમાત્માને નિરાકાર કલ્પીને તેમાં મતિ સ્થિર કરવાથી સાકાર પરમાત્મા રૂપથી પ્રણવનું ચિંતન કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને નિરાકાર પરમાત્માના રૂપથી પ્રણવનું ચિંતન કરે તે મેક્ષની પ્રાપ્તિ થાય. માટે, કારનું પરમાત્મ રૂપથી ચિંતન કરવું, વળી, બ્રહ્મરૂપ કારનું આત્માથી પણ અભેદ ચિંતવન કરવું. આત્મા નોંધ ૧. સાકાર પરમાત્મા અરિહંત, નિરાકાર પરમાત્મા સિદ્ધ પ્રભુ. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૫ કાર વિજ્ઞાન અને પરમાત્માને અમેદ છે. માટે એ કારને જપ, સમરણ તથા તેના અર્થરૂપ પરમાત્માનું ધ્યાન-ચિંતન, મનન મરણ કરવું તે ઈશ્વર પ્રણિધાન–એટલે દેવગુરુને નમસ્કાર કરવા અને આત્માનું ચિંતવન કરવું. કેઈએમ પૂછશે કે, ઉપર પ્રમાણે કરવાની જરૂર શા માટે માનવામાં આવી હશે ? દરેક કાર્ય ચિત્તરૂ પી સરોવરની સપાટી ઉપર કંપન યુક્ત પ્રવાહ તુલ્ય બને છે. એ કંપનો તો શમી જાય છે, પણ તેના સંસ્કાર રહી જાય છે. જ્યારે મન ઉપર એક જ પ્રકારના અનેક સંસ્કાર પડયા જ કરે છે, ત્યારે તે બધા એકત્રિત થાય છે અને તેમાંથી ટેવ–ચારિત્ર્ય બંધાય છે. કહેવત છે કે, “ટેવ” એ બીજે સ્વભાવ છે. વાસ્તવમાં એને બીજે નહિ પણ “પહેલો” સ્વભાવ કહીએ તે પણ ખોટું નથી. મનુષ્યના સમગ્ર ચારિત્ર્યને આધાર એ ટેવ પર જ રહેલો છે. આપણું અત્યારની જે પ્રકૃતિ ઘડાયેલી છે, તે પહેલાની ટેવનું પરિણામ છે અને તેને આપણી જ ટેનું પરિણામ જાણ્યાથી મનને એક પ્રકારનું સાંત્વન મળે છે; કારણ કે જ્યારે આપણે સમજી શકીએ છીએ કે એ પ્રકૃતિ બહારથી આપણા ઉપર આવી પડી નથી, પણ તેના રચનાર આપણે પિતે જ છીએ, ત્યારે તે જેવી રીતે આપણે તેને રચી છે, તેવી જ રીતે આપણે તેને નાશ પણ કરવાને શક્તિમાન છીએ. આપણું મનની અંદર વિચારોને જે પ્રવાહ ચાલુ રહે છે, તેમને વિચાર પિતાની પાછળ સંસ્કાર મૂકો જાય છે અને એવા સંસ્કારોને પરિણામે જ ટેવ બંધાય છે. આ પ્રમાણે આપણું તમામ પ્રકારના સંસ્કારને સરવાળે તે જ આપણું ચારિત્ર્ય અને જે વખતે જે વૃત્તિનો પ્રવાહ પ્રબળ હોય, તે વખતે મનુષ્ય તેને અનુરૂપ વલણ કરે છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય જ્યારે સદ્ગુણને પ્રવાહ બળવાન હોય, ત્યારે મનુષ્ય શુભાચરણ કરે છે; દુષ્ટ વૃત્તિના પ્રવાહ બળવાન હાય, ત્યારે તે પાપાચરણ કરે છે અને આન ંદના પ્રવાહ ચાલુ થાય, ત્યારે તેના મનને પરમશાન્તિ સુખ પ્રાપ્ત થાય છે. દુષ્ટ વૃત્તિઓને નિર્મૂળ કરવાના એક જ ઉપાય એ છે કે, તેનાથી ઊલટી ટેવ પાડવા માંડવી. જો એ દુષ્ટ વેએ આપણા મનમાં ઊંડાં મૂળ ઘાલેલાં હાય, તેા નવેસરથી સારી ટેવા પાડવાથી તેના નાશ થઈ શકે એમ છે. તમે હુમેશાં સારા કાર્ય કર્યું જા, શુભ વિચાર કર્યો. જાએ-ખરાબ ટેવાને કાઢી નાખવાના એ એક જ અમેાઘ ઉપાય છે. અમુક માણસ કદી પણ સુધરવાના નથી, એવે ઉદ્ગાર તમે કાઢતા જ નહિ; કારણ કે અત્યારે તેના દુષ્ટ સ્વભાવ છે તે પાછલી દેવાનું પરિણામ છે અને તેને નવી સારી ટેવેા કેળવ્યાથી સુધારી શકાય એમ છે. ચારિત્ર્ય એ લાંબા વખતની ટેવાનુ પરિણામ છે અને એ જ પ્રમાણે નવી સારી ટેવાને અમુક વખત સુધી ધારણ કરવાથી ચારિત્ર્ય બદલાઈ ને સુધરી જાય છે. એ તમામ પ્રકારના સૌંસ્કારને સમૂહ આપણા મનમાં રહે છે. તેએ ક્રમે ક્રમે સૂક્ષ્મ અને તેથીયે વધારે સૂક્ષ્મ બનતા જાય છે ખરા, પણ નિમૂળ તે નથી જ થતા. કાઈ ઉત્તેજક કારણ મળી આવતાં પાછા તે જાગૃત થઈ જાય છે અને તેમને વિકાસ થવા લાગે છે, એમ થતાં, થતાં પરિણામે તેએ સ્વભાવનું પ્રગટ સ્વરૂપ ધારણ કરે છે. અણુઓનું કંપન કઢી વિરામ પામતું નથી. ચિત્તની અંદર ચાલી રહેલાં આંદોલને અદૃશ્ય ભલે થઈ જાય, પણ પરમાણુઓના આંદોલનની જેમ ૫૬ Page #74 -------------------------------------------------------------------------- ________________ કાર વિજ્ઞાન પહ તેમની સૂકમ ગતિ તો ચાલુ જ રહેવાની અને જ્યારે કઈ ઉત્તેજક કારણ મળી આવશે ત્યારે તે પાછાં ફરીથી પ્રગટ સ્વરૂપ પણ ધારણ કરવાનાં. હવે અભ્યાસ અથવા અમુક મંત્રને પુનઃ પુનઃ ઉચ્ચાર કરવાનું રહસ્ય તમને સમજાયું હશે. આપણું મનની અંદર ધર્મના જે સંસ્કાર પડી રહેલા છે, તેને વિશેષરૂપે ઉત્તેજિત કરવામાં આ મંત્રોચ્ચાર બહુ જ સહાયતા આપે છે. “ક્ષણમપિ સજજનસંગતિરેકા, ભવતિભાવાર્ણવતરણે નૌકા.” અર્થાત “એક ક્ષણનો પણ સાધુ સમાગમ સે હૈય, તે તે ભવસાગર તરી જવાની નૌકા સમાન છે.” સત્સંગનું આવું અદ્ભુત સામર્થ્ય છે. બાહ્ય સત્સંગની જેવી અસર થાય છે, તેવી જ આંતરિક સત્સંગની પણ છે. કારને વારંવાર જપ અને તેના અર્થનું ચિંતન, ધ્યાન કરવું એ આંતરિક સાધુસંગ કરવા સમાન છે. ૩ કારને વારંવાર જપ કરે અને તેની સાથે સાથે તેને અર્થનું મનન કરે, એટલે તમારા દયમાં જ્ઞાનને પ્રકાશ પ્રકટી નીકળવાને અને આત્મભાનુ ઝળકી ઊઠવાને. પરંતુ કારના જાપ સાથે તેના અર્થનું પણ ચિંતવન કરવાની જરૂર છે. અસત્ પુરુષના સમાગમમાં ક્ષણવાર પણ આવતા નડિ; કારણ કે તમારા જૂના ઘાની જે નિશાનીઓ હજી તમારા મનમાં રહેલી છે, તે બહારથી રુઝાયેલ દેખાય છે, તે પણ અસત્સંગ રૂપી ઉત્તેજન મળતાં તે ઘા પાછા અસલના સ્વરૂપમાં તાજા થઈ જવાના. આ ઉદાહરણ ઉપરથી તમને સમજાયું હશે જ આપણું મનની અંદર જે ઉત્તમ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય. સંસ્કારે અવ્યક્ત અવસ્થામાં પડી રહેલા છે, તેમને સત્સંગ દ્વારા જાગૃત કરાય તે તે વ્યકિત સ્વરૂપ ધારણ કરે છે. જગતમાં સત્સંગ કરતાં વધારે પવિત્ર કશું છે જ નહિ; કારણ કે એકલા સત્સંગથી જ શુભ સંસ્કારને જાગૃત કરવાનો ઉત્તમેત્તમ સુગ પ્રાપ્ત થાય છે. તતઃ પ્રત્યફ ચેતનાધિગમેડખન્તરાયા ભાવઢ” પાતંજલ યોગ સ. પાદ સૂ ૨૯ એનાથી અંતરષ્ટિ પ્રાપ્ત થાય છે અને યોગમાર્ગના અંતરા-વિદનોને નાશ થાય છે. શ્કારના જપ અને ધ્યાનનું પહેલું ફળ તો એ જોવામાં આવે છે કે, ધીમે ધીમે આંતષ્ટિનો વિકાસ થવા લાગે છે અને સાધનમાર્ગમાં જે જે માનસિક અને શારીરિક વિદને હોય છે તે સર્વ દૂર થઈ જાય છે. એ વિદનો કયા, તે હવે પછી કહેવામાં આવે છે. “વ્યાધિત્યાનસંશય પ્રમાદાલભ્યાવિરતિબ્રાનિદર્શન લબ્ધ ભૂમિકવા નવ સ્થિતત્ત્વાનિ ચિત્તવિક્ષેપાસ્તવન્તરાયા” પાતં. સ. સૂ ૩૦. વ્યાધિ, માનસિક જડતા, સંશય, પ્રમાદ (અભ્યાસ તરફ બેકાળજી) આળસ, વૈરાગ્યની ન્યૂનતા, મિથ્યા અનુભવ, એકાગ્રતા ન થવી, એકાગ્રતા થવા છતાં તેમાં વધારે વખત ટકાવ ન થ; . આ નવ ચિત્તમાં વિક્ષેપ ઉત્પન્ન કરનારા અંતરાયે છે. આ સંસારરૂપી સમુદ્રને પાર કરવા માટે શરીર પણ ખાસ અગત્યનું સાધન હોવાથી તેને પણ બહુ કાળજીથી જાળવવું ઘટે: Page #76 -------------------------------------------------------------------------- ________________ પટ ન કાર વિજ્ઞાન છે. અસ્વસ્થ અને રેગી શરીરવાળાથી યોગાભ્યાસ કે સાધન થઈ શકતું નથી. માનસિક જડતા પણ સાધન માટેના આપણું પ્રબળ અનુરાગ અને ઉત્સાહને શિથિલ કરી નાખે છે. સાધન કરવા માટે જે દઢ એકાગ્રતા, દઢ સંક૯પ અને શક્તિની જે જરૂર હોય છે, તેમાંનું કશું એથી કરીને રહેતું નથી. સાધન કરવાથી અનુભવ પણ થાય છે તેથી મન પણ દઢ અને સંશય રહિત બને છે. સાધનામાં પ્રવૃત્ત થયા પછી કેટલાકને થોડા દિવસ સુધી પિતાનું મન ખૂબ સ્થિર અને એકાગ્ર બની ગયું હોય એવું લાગે છે; અને એમ જ થાય છે કે જાણે સાધનમાર્ગમાં ઘણી જ ત્વરાથી પ્રગતિ થતી ચાલે છે. પણ તે પછી ઉન્નતિને પ્રવાડ એકાએક બંધ થઈ જાય છે; સપાટાબંધ જતું વહાણ જેમ એકાએક ભાઠા ઉપર ચડી જઈને જમીનમાં ખેંચી બેસે અને કેમે કર્યું ત્યાંથી હઠે નહિ, તેમ ઉન્નતિ એકદમ અટકી પડે છે. પરંતુ આવી સ્થિતિ થાય તે પણ પ્રયત્ન કર્યા જ કરજે. અને ઘણીવાર ચડ ઉતર કરતાં કરતાં જ ઉન્નતિને માર્ગે આગળ વધી શકાય છે. દુઃખ, માનસિક ક્ષેભ, શરીરનું વ્ર જવું અને અનિયમિત શ્વાસોચ્છવાસ એટલાં વિદનો વિક્ષેપની સાથે સાથે ઉત્પન્ન થાય છે. અભ્યાસની સાથે સાથે મન પણ શાંત થતું જાય છે. જ્યારે અભ્યાસમાં અવળે રસ્તે ચાલતા હેઈએ અથવા મનને સંયમ જેવો જોઈએ તેવો તે ન હોય, ત્યારે જ ઉપર જણાવેલા વિદને ઉપસ્થિત થાય છે. કારને જપ અને Page #77 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય પરમાત્માને મનસા, વાચા, કર્મણ આત્મસમર્પણ ક્યથી મન દેઢ તથા સ્થિર થાય છે અને મનોબળ વધે છે; સાધક અવસ્થામાં સર્વને જ્ઞાનતંતુની ચંચળતાને અનુભવ થાય છે, પરંતુ તે તરફ ધ્યાન ન આપતાં સાધન કયે જ જાઓ. સાધનના પ્રભાવે એ બધાં વિદને દૂર થશે અને તમારું આસન સ્થિર થશે. એ વિદનેના નિવારણ કરવા માટે એક તત્ત્વના અભ્યાસની આવશ્યકતા છે. થોડા સમય સુધી કઈ પણ એક ઇષ્ટ મંત્રના જપને અભ્યાસ કરવાથી અત્ તે મંત્રમાં વારંવાર મનને જોડવાથી, ઉપર જણાવેલાં વિદને દૂર થાય છે. આ ઘણે સામાન્ય ઉપદેશ છે. એક જ પ્રકારનુ મંત્રજપનું સાધન બધા માટે અનુકૂળ ન હોય તેથી સર્વ કઈ પિતાના ઈષ્ટદેવના મંત્રને જપ કરી શકે છે. મળ મુદ્દે તે મનની એકાગ્રતા સાધવાને છે. સાધકે નીચે લખેલ ચાર ભાવનાઓને જીવનમાં કેળવવાની પરમ આવશ્યકતા છે. સર્વ જીવો પ્રતિ બંધુભાવ રાખવો, દીન-દુઃખી જનો પ્રત્યે કરુણાભાવ રાખવે, સજ્જન પુરુષોને સત્કર્મ કરતા જોઈને હર્ષિત થવું અને અસત્ પ્રવૃત્તિ કરનાર તરફ ઉપેક્ષા કરવી. આ પ્રમાણે જે, જે પ્રાણ, પદાર્થ કે વિષય આપણી આગળ આવી ચડે તેના પ્રત્યે ઉપર કહી તેમાંની એકાદ શુભ ભાવના પ્રમાણે વર્તવું. શુભ વિષયથી પ્રસન્ન થવું અને અશુભ વિષય તરફ ઉદાસીન વૃત્તિ રાખવી એમાં જ સાધકનું કલ્યાણ છે. અનેક પ્રકારના જુદા, જુદા પ્રાણ પદાર્થો તરફ આવી ભાવના રાખવાથી મન શાન્ત રહે છે. આપણે દરરોજ નાના પ્રકારના કેલાહલ અને અશાન્તિને અનુભવ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૐકાર વિજ્ઞાન ૬૧ કરીએ છીએ તેનું કારણ કે, આપણું મન ઉપર કહ્યા તેવા ભાવ ધારણ કરી શકતું નથી. દાખલા તરીકે અમુક માણસ આપણા તરફે અન્યાય ભરેલું વર્તન કરે છે, તે આપણે પણ તેના બદલે લેવા તૈયાર થઈએ છીએ અને તે પ્રમાણે કર્યા વગર આપણને નિરાંત થતી નથી. એનુ કારણ એ છે કે આપણ. મન નિ ળ છે, અને તે આપણા કાબૂમાં નથી. આપણે તેને રોકી શકતા નથી. આથી કરીને મન તે પ્રાણી, પદાથ તરફ દ્વેષના રૂપમાં વહેવા લાગે છે, અને તે દ્વારા આપણી અધી શક્તિ ક્ષીણ થઈ જાય છે. આપણા મનની અદર તિરસ્કાર અથવા ખીજાનું અશુભ કરવાની વૃત્તિરૂપી પ્રતિક્રિયા ઉત્પન્ન થતાંની સાથે જ આપણી શક્તિને ક્ષય થવા લાગે છે અને જો આપણે એવા અશુભ વિચારને અથવા ધિક્કાર ભરેલા. કાર્યને અથવા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયાના વિચારને રોકી શકીએ તે તેમાંથી શુભ પરિણામ આવે તેવી શક્તિ પેદા થાય છે અને આપણા કલ્યાણ માટે તેને સંચય થવા માંડે છે. તેનું નામ સંયમ છે. આવી રીતે સંયમ કરવાથી આપણને નુકક્ષાન કાંઈ પણ નહિ થતાં ઊલટો આપણી કલ્પનામાં ન આવે એટલેા બધા લાભ આપણે મેળવીએ છીએ. આપણે જ્યારે, જ્યારે પણ ધિક્કાર અથવા ક્રોધની વૃત્તિને દુખાવી દઇએ છીએ, ત્યારે, ત્યારે આપણા લાભાથે આપણે શુભ શક્તિના સંચય કરીએ છીએ. એ શક્તિ આગળ જતાં આપણામાં ઊંચા પ્રકારની શક્તિમાં પરિણત થાય છે. કારના જપથી મને ખળ વધવાથી આપણી સંયમ શક્તિ પણ વધે છે. એ સાધકાએ અવશ્ય ધ્યાનમાં રાખવું. Page #79 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય જપ ત્રણ પ્રકારના છે: “વૈખરી” (જેરથી બેલવા તે), ઉપાંશુ” (હઠના અવાજ સાથે કરવા તે) તથા “માનસિક” (મનમાં જપ કરો) માનસિક જપ અધિક શક્તિશાળી છે. વૈખરી જપ કરતાં માનસિક જપથી હજાર ગણો લાભ થાય છે. જે મન બહાર ભટકવા લાગે તો વૈખરી જપ કરવો. જપ ક્રિયા સ્વભાવિક બની જવી જોઈએ. સાત્વિક ભાવ, પવિત્રતા, પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક જપ કરવા જોઈએ. પરમાત્માના નામ અને મંત્રમાં અચિંત્ય શક્તિ છે. પ્રભુના પ્રત્યેક નામમાં અનંત અદ્દભુત શક્તિ છે. કાર કે ગમે તે ઈષ્ટ મંત્રના જપથી મનને મેલા દૂર થાય છે, નિયમિત જપ કરનારાના પાપ દૂર થાય છે, તેનું મન નિર્મળ બને છે અને સાધક પ્રભુને સાક્ષાત્કાર કરવાનો અધિકારી બને છે. ચાર વાગે પ્રાતઃકાળે ઊઠે. બે કલાક સતત જપ કરે. એથી તમને અધિક લાભ થશે. તર્ક કે બુદ્ધિવાદથી ઈશ્વરી મહિમા સ્થાપિત થઈ શકો નથી. પ્રેમ, ભક્તિ, શ્રદ્ધા અને સતત નામ-જપ વડે ઈશ્વરને સાક્ષાત્કાર કરી શકાય છે. પ્રભુના નામ પ્રત્યે પૂર્ણ આદર અને શ્રદ્ધા રાખે. ચર્ચા કે તર્ક ન કરશે. હે માનવી! નામને આશ્રય લે. નામ તથા નામી અનન્ય છે. આ કળિયુગમાં જપ જ એક આસાન, સુગમ, નિશ્ચિત અને સુરક્ષિત માર્ગ છે. તે વડે પરમેશ્વરની પ્રાપ્તિ કરી, અમરત્વ અને શાશ્વત સુખ હાંસલ થઈ શકે છે. નું કીર્તન, ના માનસિક જપ, તું ગાન તથા નું ધ્યાન મનને શુદ્ધ બનાવે છે અને તેના વિક્ષેપને દૂર Page #80 -------------------------------------------------------------------------- ________________ ૐકાર વિજ્ઞાન કરે છે. તે અજ્ઞાનના આવરણને નષ્ટ કરે છે અને સાધકને પરમાત્મામાં લીન કરી દે છે. ૩ ધનુષ છે. મન બાણ છે, પરમાત્મા એ લક્ષ્ય છે. શુદ્ધ અને એકાગ્ર બુદ્ધિથી બ્રહ્મ પર એ બાણ ચલાવે. જેવી રીતે બાણ લક્ષ્યની સાથે એકરૂપ બની જાય છે, એવી રીતે સાધકે મનને પરમાત્મા સાથે એક રૂપ કરી દેવું જોઈએ. , આ એકાક્ષરને તત્વથી જાણી લે, તે તમે બધું જ જાણું શકશે, તમે પરમજ્ઞાન પ્રાપ્ત કરી લેશે. પદ્માસન, સિદ્ધાસન અથવા કોઈ પણ આસનમાં બેસી જાઓ. બંને ભ્રમરની વચ્ચે ભ્રકુટી પર ધ્યાન કરે. ૩૩ મંત્રના લક્ષ્યાર્થી પર ભાવ અને વૈર્યપૂર્વક ધ્યાન ધરો, એને માનસિક જપ કરે. રેજની તાલીમ અને વૈરાગ્ય વિના મનની એકાગ્રતા પ્રાપ્ત કરવાનો કોય સુગમ કે સહજ ઉપાય નથી. શરૂઆતમાં તે જપધ્યાન નીરસ જ લાગે. છતાં ય દવા પીવાની જેમ સાધન કર્યું જ જવું જોઈએ. ત્રણ ચાર વરસ નિષ્ઠાપૂર્વક સાધન કરતા રહીએ, ત્યારે આનંદ મળે. ત્યાર પછી એક દિવસની ત્રુટિ પડે તે બહુ દુઃખ થાય. કશામાં મન ન લાગે. વળી શ્રી ભક્તામર સ્ત્રોત્રમાં કહ્યું છે કે વત્સસ્તન ભવસંતતિ-સન્નિબદ્ધ પાપ ક્ષણાત્ ક્ષયમુપૈતિ શરીરભાજામ, આકાન્ત-લોકમલિનીલશેષમાશુ, સૂર્યશુભિન્નમિવ શાર્વરઅંધકારમ .” Page #81 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય હે પ્રભો! તારા ગુણનું સ્મરણ, ચિંતન, મનન કરવાથી અનેક જન્મમાં કરેલા પાપોનો નાશ થાય છે. જેવી રીતે સૂર્યને ઉદય થતાં રાત્રિનું જે તિમિર–અંધકાર વિશ્વમાં છવાયેલ હતું તે નાશ પામે છે. પ્રભુનું નામ સ્મરણ તથા ચિંતનથી માનવને મેહ ક્રમે ક્રમે નાશ પામે છે, અને તેથી અજ્ઞાનરૂપી અંધકાર દૂર થતાં જ્ઞાનરૂપી સૂર્યને ઉદય થાય છે. પ્રભુના નામ સ્મરણનું જે મહાભ્ય છે તેનું વર્ણન કરવાને કેણ સમર્થ હોઈ શકે? અર્થાત્ તે કરવાને કઈ સમર્થ નથી. ' વળી કહ્યું છે કે–અજ્ઞાનરૂપી અંધકારના સમુદ્રમાંથી પાર ઉતરવા માટે “એમ ” ઉચ્ચારણ કરીને આત્માનું ધ્યાન કરે. તો તમારું કલ્યાણ, કલ્યાણ થઈ જશે. જેમ ઘંટની વચમાં લટકતા લોલકને દેરી બાંધીને હલાવવાથી ગુંજારવ (અવાજ) થાય છે, તે જ પ્રમાણે એમને ઉચ્ચાર પરાથી (પરા એટલે મૂલાધાર ચક્રમાંથી એમનો જપ શરૂ કરો, અને સહસ્ત્રાદળકમલમાં પૂરો કરવો.) શરૂ કરીને વખરીમાં અર્થાત્ મુખમાં તેને ગુંજારવ કરીને “ઓમ ' નું રટણ કરવું જોઈએ.”, “ અર્થાત્ જેમ ઘંટમાંથી રણકાર ધીમે ધીમે નીકળે છે તે પ્રમાણે ધીમે ધીમે એમનો જપ કરવો જોઈએ. એકાગ્ર ચિત્તે જપ કરવાથી જ સત્વર લાભ થાય છે. ઘંટનાદની જેમ હદયમાં “ઓમકારનું અવિચ્છિન્ન અખ ડ ઉચ્ચારણ કરવું જોઈએ.” Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ૐકાર વિજ્ઞાન . ઓમ્ ' એ ધનુષ્ય છે. આત્મા એ તીર છે. પરમાત્મા એનુ લક્ષ્ય (નિશાન) છે. શાંત ચિત્ત તીર વડે નિશાનને વીંધી નાખવું જોઈએ, અને તીર જેમ નિશાનને લાગતાં તેમાં જ ચાંટી જાય છે—તેના રૂપમાં ભળી જાય છે, તેવી જ રીતે આમ્ 'ના જપ કરતાં, કરતાં પરમાત્મામાં તન્મય તલ્લીન થઈ જવુ જોઈએ. સૂવાના સમય પહેલાં બે કલાક આંતર, બાહ્ય શુદ્ધ થઈ ને આાસન પર બેસીને દીધ શ્વાસોચ્છ્વાસ કરવા. પછી એ ત્રણ વાર ૐ શાંતિ મંત્રને ખેલવે. જ્યારે મન પૂર્ણ શાંત થઈ જાય ત્યારે સચિંતાઓથી મુકત થઈ ને શાંત ચિત્ત વડે મધુર, કામળ ધ્વનિથી એક્ એક્ એમ એ રીતે જપ કરવાનું શરૂ કરવું અને જપ કરતાં, કરતાં જ નિદ્રા આવી જાય તે સૂઈ જવુ. ઈંદોરમાં એક દક્ષિણી બ્રાહ્મણ ઊઠતાં, બેસતાં, ચાલતાં, ક્રૂરતાં નિરતર નિષ્કામભાવે કારના જપ કરતા હતા. દક્ષિણી સજ્જનેને ગાન પ્રત્યે ઘણેા શેાખ હાય છે. ઉક્ત સજ્જને પણ પોતાના જપને ગાયનનું રૂપ આપ્યું. જેથી ભક્તિપૂર્વક ભજનની જેમ સુંદર સ્વરે આ પ્રમાણે ગાયન ગાતા હતા : ભજ મન આ પ્રમાણે ગાયન ગાવાથી એકી સાથે છવીસ વખત ને જપ થાય છે અને ગાયનના સુંદર નાદથી મન સદા આનઃ સ. પ Page #83 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય મય રહે છે, કારને અર્થ સમજી જાપ કરનારનું મન તેમાં જ લીન થાય છે. આ પ્રમાણે તેમણે જપ કરવાથી તેમનું જીવન શાંતિમય અને સુખપૂર્ણ બનેલું. “તપમાં પણ મહાન તપ “એમ”ને જપ છે.” માટે પ્રિય બંધુઓ ! જે તમે તમારે આલોક અને પરલોક સુધારવા ઈચ્છતા હે તો તુરત જ “ઓમ”ને જપ કર શરૂ કરો. એ પ્રમાણે કરવાથી જ આત્મિક જ્ઞાન પ્રાપ્ત થશે અને માનવ જન્મ સાર્થક બનશે. કારનું સ્વરૂપ બરાબર સમજીને તેની સાધના કરવાથી તે સરળ બને છે. સાધકે ટટ્ટાર બેસીને બરડાની કરેડને નીચલે છેડે મૂલાધાર ચક્રથી ને ઉચ્ચાર ધીમે, ધીમે શરૂ કરી મસ્તક સ્થિત બ્રહ્મરંધ્ર સુધી લઈ જવે અને એ રીતે વિધિપૂર્વક કારની સાધના કરવાથી ઘણું સુંદર ફળ મળે છે. ઝ સેડહમ પંચપરમેષિપદ જાણું.” કાર” અને “સોહમ” એ બને મંત્ર પંચપરમેષ્ટિ વાચક શબ્દ છે પંચપરમેષ્ઠિ વાચક કરનો અર્થ પ્રથમ લખેલ છે. સોગઠ્ઠમ્ મંત્રનો વિશેષ અર્થ ત્રીજા પ્રકરણમાં લખેલ છે તેથી અહીંયા તેનો વિશેષ અર્થ ન લખતાં એટલું જ લખવાનું કે તે પંચપરમેષ્ઠિને લક્ષગત કરી હું પણ તેના - જેવો જ આત્મા છું, આ અર્થનું લક્ષ કરીને મંત્ર કરવો જોઈએ. અન્ય ધર્મમાં “એમ્” આદર કાર મંત્રને સર્વ ધર્મવાળા માને છે. મુસલમાન અને ખ્રિસ્તીઓ પિતાની પ્રાર્થનાને અંતે “આમીન” શબ્દને ઉચ્ચાર કરે છે, તે “એમ” શબ્દનું જ રૂપાંતર છે. મનુષ્યજાતિની Page #84 -------------------------------------------------------------------------- ________________ ૐકાર વિજ્ઞાન ૬૭ જે શાખાઓ, ભારતવાસી આર્યાંથી જુદી થઈને જુદા, જુદા દેશેામાં જઈ ને નિવાસ કરવા લાગી, તેએ ઘણા સમય વ્યતીત થવાથી તે પેાતાના પરમ પવિત્ર પરમાત્માના કાર નામને ભૂલી ગઈ, અને તેનું કાંઈનેકાંઈ રૂપ બનાવી લીધુ છે. એ જ પ્રમાણે તિબેટ, ચીન, જાપાન આદિ દેશમાં પ્રચલિત બૌદ્ધ ધર્મના પવિત્ર મંત્ર આ પ્રમાણે છેઃ . આ મની પદ્મમે હામ્.' અર્થાત્ ‘ હૃદય કમલમાં એક્ રૂપ મિણુ છે. ’ અહા! કેવા સરળ અને સુંદર મત્ર છે ? 6 આ પ્રમાણે સ ંસારમાં જેટલા ધમ છે તે સવે ૮ એમ્ ’ શબ્દના કાઈપણ રૂપમાં પ્રયાગ કરે છે. એવા માનનીય, એવા અતિ આદરપાત્ર, અને એવે પ્રભાવશાળી મંત્ર જગતમાં જો કાઈ નથી. ધન, મળ, વિદ્યા, આરાગ્ય, લક્ષ્મી વગેરે આ લેકનાં સર્વ સુખ, અને મેાક્ષ સુધી પરલેાકનું સુખ કેવળ એ જ એમ્’મંત્રના જપથી પ્રાપ્ત થઈ શકે છે. પૂર્વે કેટલાક મુનિઓ, સ ંતા, એ જ મંત્રનેા જપ તથા ધ્યાન કરીને આત્મસાક્ષાત્કાર કરવા સમર્થ બન્યા હતા. માટે જ હું ભળ્યે ! આત્મિક સુખદાતા આમ્ ' ને જપ કરવા પ્રયત્નશીલ અનેા. " 6 , જે મનુષ્ય નિખળ ઢાય, ધન, વિદ્યા, બુદ્ધિ આદિ બળ જેની પાસે ન હાય, જે મનુષ્યને સવ તરફ્ નિરાશા જ જણાતી હાય, સ`સારમાં જેની કાઈ કદર કરતુ ન હાય, જેની Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૮ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય કઈ સંભાળ લેનાર ન હોય, જેને પિતાની આબરૂ રાખવા માટે કેઈ ઉપાય જણાતું ન હોય, એ દીન-હીન મનુષ્ય પણ જે નિયમપૂર્વક નિરંતર ત્રણ કલાક સુધી એક વર્ષ એમને જપ કરશે તે નિશ્ચય તેની સ્થિતિ બદલાઈ જશે, એમાં જરા પણ શંકા નથી, તેની સર્વ ચિંતાઓ નાશ પામશે, તેનાં સર્વ કાર્યો સિદ્ધ થશે અને તે એક ઉચ્ચ દરજજાને સદ્દગૃહસ્થ બનીને આનંદપૂર્વક અને સુખમય જીવન વ્યતીત કરશે. પ્રકરણ સેહમ્ વિજ્ઞાન સંસાર સાગરને સુખ અને શાંતિથી પાર કરવા માટે જપ સમાન બીજું કઈ સહજ અને સુલભ સાધન નથી. જે માનવ જપ નથી કરતા એને માનવ જન્મ પ્રાપ્ત થવાને આનંદ જ મળતું નથી. એમનું મનુષ્યજીવન નિષ્ફળ છે. “સેહમ'ના જપથી કુદરતી નિયમાનુસાર શ્વાસોચ્છવાસની ગતિ નિયમિત તથા મંદ થાય છે. જેથી સ્વરોદય શાસ્ત્રાનુસાર મનુષ્ય દીર્ધાયુ બને છે. સૂતી વખતે એને જપ કરવાથી તરત જ સારી નિદ્રા આવે છે. સવારે વહેલા ઊઠીને જપ કરવાથી માનસિક બળ વધે છે. અને આ દિવસ આનંદમાં વીતે છે. કોઈપણ દેશની, જાતિની, વ્યકિતની ઉન્નતિને મુખ્ય ઉપાય એકાગ્રતા છે. ગરીબ અને Page #86 -------------------------------------------------------------------------- ________________ ડહમ્ વિજ્ઞાન શ્રીમંત, મૂર્ખ અને વિદ્વાન સર્વને એની આવશ્યકતા છે, અને સર્વને એને વડે અસીમ ઉપકાર થાય છે. પાશ્ચાત્ય ભાષામાં એકાગ્રતા પર અનેક મોટા મોટા ગ્રંથ લખાયેલા છે.અમારા દેશમાં પણ એની સિદ્ધિ માટે યોગશાસ્ત્રાદિનું નિર્માણ થયેલું છે. એકાગ્રતાની તે સીમા છે કે, જેની આ પાર સ્કૂલ જગત અને સામે પાર સૂમ જગત છે. આ સીમાને પાર ર્યા વિના સૂમ લેકમાં કઈ જઈ શકતું નથી. વિદ્યાધ્યયન, વ્યાપાર, વ્યવહારમાં કુશળતા પ્રાપ્ત કરવી હોય, અથવા ભૂતભવિષ્યનું અલૌકિક દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તે સર્વને માટે સર્વથી પ્રથમ મુખ્ય આવશ્યકતા એકાગ્રતાની છે. સેંડહમને જપથી ઘણું જ જલદી એકાગ્રતા પ્રાપ્ત થાય છે. એની જ્યારે ઈચ્છે ત્યારે પરીક્ષા કરી ખાતરી કરી શકે છો. જપ કરવાથી સર્વ પ્રકારના ભય, ફલેશ અને ચિંતાઓને નાશ થાય છે. પાશ્ચાત્ય પંડિતોએ એનું કારણ કંપન બતાવેલ છે, પરંતુ પત્ય શાસ્ત્રો અને સંતોએ બતાવ્યું છે કે, આખા વિશ્વમાં એક જ ચિંતન-શક્તિ વ્યાપી રહી છે. એના જ્ઞાનથી, એને જાણવાથી સંસારના સમસ્ત ફલેશેના પુંજ એવી રીતે નષ્ટ થઈ જાય છે, જેમ સૂર્યના પ્રકાશથી અંધકાર. તે જ્ઞાન સમાધિ અવસ્થામાં પ્રાપ્ત થાય છે અને “સહમ 'ના જપથી જેટલી જલદી સમાધિ અવસ્થા પ્રાપ્ત થાય છે, એટલી જલદી બીજા કઈ મંત્રથી થતી નથી. વળી “Sહમ્ ને જપ કરવામાં મુખથી કે મનથી કેઈ વર્ણને ઉચ્ચાર કરવો પડતો નથી, પરંતુ શ્વાસ-શ્વાસમાં કેવળ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૦ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ધ્યાન દ્વારા એનો જપ કરવાનું હોય છે. અને એ જ કારણથી એના જપ વડે તત્કાલ મનની એકાગ્રતા થાય છે. અર્થાત્ શ્વાસને અંદર લેતી વખતે “એ” અને બહાર કાઢતી વખતે “હમ ” દવનિ પર ધ્યાન રાખવું. અને “હમ ’ની દવનિના ઘંટનાદ સમાન–ઘંટની ગુંજન સમાન પોતાની અંદર-અંદર જ યથાશક્તિ ખૂબ ગુંજારવ કરતા રહેવું જોઈએ. આ પ્રકારે જપ કરવાથી પ્રથમ તે પિતાને શાંતિને અનુભવ થશે અને આ મંત્રની ઉપગિતા પર વિશ્વાસ જામશે. મનુષ્યોએ જપનો અભ્યાસ શા માટે કરવો જોઈએ? એ માટે સ્થૂલ જગતમાં પ્રયત્ન કર્યા વિના પણ માનવની સર્વ ઈચ્છાઓ જપના પ્રભાવે સિદ્ધ થાય છે. કોઈપણ કઠિન વિપત્તિ હોય, છતાં જપ કરવાથી તે દૂર થઈ શકે છે. કેઈ પણ મુશ્કેલ કાર્ય હોય તો પણ તે જપ કરવાથી અવશ્ય પૂર્ણ થઈ શકે છે, કેવલ શ્રદ્ધાપૂર્વક પરિશ્રમ કરવાની જરૂરત છે. એમાં વિદ્યાની જરૂરત નથી, બુદ્ધિની પણ જરૂર નથી. કેઈ પણ મંત્રનો જપ કરે, તો એટલો કરો કે જેથી મનની એકાગ્રતા થઈ જાય, અને એકાગ્ર તાની પ્રાપ્તિ માટે “સોહમ'થી વધારે સરલ બીજે કઈ મંત્ર નથી. એને નિત્ય સુખપ્રદ એક બીજો પ્રયોગ પણ છે. એને તે આજથી અત્યારથી જ શરૂ કરે. એનાથી એટલો બધે લાભ થશે કે, તમે પરમ પ્રસન્ન થઈ જશે. અર્થાત્ પાત્રમાં સૂવા માટે જ્યારે બિછાના પર જાઓ ત્યારે એક માળા સાથે લઈને જાઓ અને સૂતા, સૂતા જ માળાથી “હમને જાપ શરૂ કરે. જેને બિછાના પર સૂતા, સૂતા વિચારે આવે છે, અને નિદ્રા નથી આવતી, એના માટે તે આ રામબાણ ઉપાય Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૧ સેકહમ વિજ્ઞાન છે. અને જેને નિદ્રા આવતી હોય, એને આત્મિક બળ વધારવામાં એનાથી અનુપમ સહાયતા મળશે, જપ કરવાની વિધિ આગળ લખવામાં આવશે અને જપ કરતા, કરતા કેવી મજાની મીઠી નિદ્રા આવે છે, એ નિદ્રામાં કેવી મધુર શાન્તિ પ્રાપ્ત થાય છે, અને સવારે ઊઠયા પછી વિચારમાં કેવું પરિવર્તન થાય છે, આ બધું તે અભ્યાસ કરવાથી જ સમજાશે. સેલહમ્ વિચાર, આત્મરક્ષા અને આત્મોત્થાન માટે માણસ માત્રે ઓછામાં એ છે નિત્ય એક કલાક જાપ કરવાની પરમાવશ્યકતા છે. પરંતુ જેની પાસે ધનબળ, વિદ્યાબળ, બુદ્ધિબળ, બંધુબળ આદિ કઈ પણ પ્રકારનું બળ ન હોય, અને જે સંસાન્માં સર્વથા અસહાય દીનહીન, દુઃખી દશામાં હોય એણે તે મંત્રની આરાધના કરવી અતિ આવશ્યક છે. “ઉઘમ: ખલું કર્તવ્ય નિધન વિશેષતઃ ? ઉદ્યમ તે બધાએ કર જોઈએ, પરંતુ જે નિર્ધન છે તેણે વિશેષ પ્રકારે ઉદ્યમ કરવો જોઈએ. અર્થાત્ જેની પાસે ધન છે, વિદ્યા છે, બુદ્ધિ છે, મનુષ્ય સહાયક છે, તે પણ જપ કર્યા સિવાય માનસિક ફલેશોથી મુક્ત થઈ શકતું નથી. પરંતુ જેની પાસે એ સર્વ નથી એવા માનોએ પિતાનું જીવન આનંદમય બનાવવા માટે સંસારમાં જ૫ સાધન સિવાય બીજો કોઈ સરલ માગ નથી. કેઈને પ્રશ્ન થશે કે, જપથી લાભ થશે જ, તે એનું પ્રમાણે શું છે? એનો ઉત્તર એ છે કે, હરડે ખાવાથી જુલાબ થાય છે કે નહિ ? અગ્નિ પર હાથ રાખવાથી દાઝે છે કે Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૨ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય નહિ? તેને માટે પ્રમાણની આવશ્યકતા નથી. હરડે ખાવાથી અને અગ્નિ પર હાથ રાખવાથી આપોઆપ અનુભવ થશે. તેમ મંત્રજપ કરવાથી દુઃખ દૂર થાય છે, ઈચ્છાઓ પૂર્ણ થાય છે, જીવન સફળ બને છે, એ પણ એટલું જ સત્ય છે. પ્રત્યક્ષ પ્રમાણ એ છે કે, કરે અને અનુભવે જાણે. હાથ કંકણને આસ્સીની શી જરૂર છે? વર્તમાનકાલે આ સંબંધમાં સર્વથી અધિક પ્રકાશ પાશ્ચાત્ય માનસશાસ્ત્રોએ કરેલ છે. એમણે વૈજ્ઞાનિક પ્રણાલિકાથી એ સિદ્ધ કર્યું છે કે ઉચ્ચારણ કરેલ કે ઈ પણ શબ્દનો નાશ થતો નથી, પરંતુ તે દીર્ઘકાળ સુધી કંપન ઉત્પન્ન કરીને ચાલ્યો જાય છે. મૌન કે અમૌન અવસ્થામાં જે-જે શબ્દો ઉચ્ચારણ કરાય છે એના દ્વારા આકાશમાં એક પ્રકારનું કંપન ઉત્પન્ન થાય છે, જેનામાં રચના કરવાની મહાન પ્રબળ શકિત હોય છે. જે કાર્યને અનેક વર્ષોમાં કરી શકાતું નથી, એને તે શકિત ડી મિનિટમાં કરી શકે છે. એ કંપનો દ્વારા ઈચ્છિત વસ્તુઓ આકર્ષિત થાય છે. સંકલ્પ સિદ્ધ થાય છે. ક વૈજ્ઞાનિક તત્વ વૈજ્ઞાનિકોને મત છે કે આ બધા સંસાર કેવળ કંપનને સમુદ્ર છે. દેખવું, સાંભળવું આદિનું સમસ્ત જ્ઞાન, પ્રકાશ, વાયુ આદિ કંપનેને કારણે જ થાય છે. વિચારોના પણ કંપન ઈથર નામક સૂક્ષ્મ તત્વમાં વાસ અને ભ્રમણ કરે છે. ઈથર તત્ત્વ જ સૂમ લોક છે. જે કાંઈ સ્કૂલ જગતમાં બને છે, તે - સર્વપ્રથમ સૂમ લોકમાં–જગતમાં બને છે, જેની ગતિ સૂમ લોકમાં–જગતમાં થાય છે,- સૂક્ષ્મ જગતમાં બનતી ક્રિયાઓને Page #90 -------------------------------------------------------------------------- ________________ સહમ્ વિજ્ઞાન ૭૩ જે જાણી શકે છે, દેખી શકે છે, તે ભવિષ્યમાં બનવાવાળી ઘટનાઓને પ્રથમથી જાણી જાય છે. તેને ભવિષ્યવેત્તા કહેવામાં આવે છે, સૂકમ લોકના કાર્યોને દેખવા, જાણવા માટે સૂક્ષ્મ દૃષ્ટિ જોઈએ, એ દષ્ટિ એકાગ્રતાથી ઉત્પન્ન થાય છે. પિતાની મને-- વૃત્તિઓને અર્થાત પિતાના વિચારોને કઈ એક વસ્તુ પર સ્થિર કરવાથી, એનામાં એક એવી અસાધારણ મહાશકિત ઉત્પન્ન થાય છે, જેનું અનુમાન કરી શકાતું નથી. તે જ એ શકિત છે, જેના દ્વારા આપણે પ્રત્યેક ઇચ્છિત વસ્તુઓને પિતાની તરફ આકર્ષિત કરી શકીએ છીએ–ખેંચી શકીએ છીએ ! સારાંશ એ છે કે જે વસ્તુની આપણે ઈરછા કરીએ છીએ. તે સર્વ આકર્ષણ શક્તિને પ્રત્યેક વસ્તુના સાથે કંપન યુક્ત સંબંધ છે. મૌન કે અમૌન મંત્ર જાપ કરવાથી સૂક્ષ્મ આકાશમાં એક પ્રકારનું કંપન ઉત્પન્ન થાય છે. એ કંપની દ્વારા આપણે પિતાની ઈચ્છાથી પ્રત્યેક વસ્તુને પિતાની તરફ આકર્ષિત કરીએ છીએ, પ્રાપ્ત કરી શકીએ છીએ. મહાનથી મહાન કામનાઓ પણ એ રીતે પૂર્ણ થઈ શકે છે. પ્રાચીન સંત મુનિઓએ જપ કરવાની પ્રણાલિકાને જે આવિષ્કાર કર્યો છે તે પૂર્ણ વૈજ્ઞાનિક છે શ્રદ્ધાની આવશ્યકતા ગીતામાં શ્રી કૃષ્ણ એમ કહ્યું છે કે ત્રણ મનુષ્ય નાશને પામે છે – “અજ્ઞશાશ્રધ્યાન & સંશયાત્મા વિનશ્યતિ” અહીં જે દુખેથી મુક્ત થવાને માગ જાણતું નથી, જેમ કે જપ કરવાથી દુખોને નાશ થાય છે, એવું જે જાણ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ન હાય, અશ્રદ્ધાન જાણવા છતાં તેના પર વિશ્વાસ ન હાય, ત્રીજો સંશયાત્મા જાણતા પણ હાય, વિશ્વાસ પણ હાય, પરંતુ જપ કરવાથી કાર્ય સિદ્ધ થશે કે નહિ, એવું જેનું મન સંશયગ્રસ્ત હાય છે, એ ત્રણે નાશને પામે છે. શાસ્ત્રોમાં લખેલ વાત પર વિશ્વાસ કરવા એનું નામ જ શ્રદ્ધા છે. શાસ્ત્રમાં લખેલ છે કે આત્મવિકાસનુ પ્રથમ પગથિયુ' શ્રદ્ધા છે. અગમ્યને ગમ્ય-અલભ્યને સુલભ-અસાધ્યને સાધ્ય અને મૃતને સજીવન કરવાવાળી શ્રદ્ધા જ છે. અદૃષ્ટ જગતમાંથી મનુષ્યની કામનાએને આકર્ષિત કરીને સ્થૂલ જગતમાં પ્રત્યક્ષ કરી દેવાવાળી પણ શ્રદ્ધા જ છે. ઘણા મનુષ્યાને જપ કરવા બહુ કઠિન લાગે છે. તે કહે છે કે શું કરીએ ? જપ કરવામાં મન લાગતું જ નથી. ‘ મન લાગતું નથી' એમાં તે બધું રહસ્ય છૂપાયેલુ છે. વિદ્યાભ્યાસ, વ્યાયામ, સત્ય ભાષણ આદિમાં મન લાગતું નથી. એટલે શુ એ ક્રિયાએ ત્યાગ કરવા ચેાગ્ય છે? આજ કરાડે) માળકા વિદ્યાધ્યયન કરી રહ્યા છે, શું બધાના મન એમાં સલગ્ન હાય છે ? નહીં. મનની વિરુદ્ધ બધાને કરવુ' જ પડે છે. જેટલા સારા ઉપયાગી અને લાભદાયક કાય હાય છે, એમાં મન રાજીખુશીથી લાગતું નથી. પહેલાં તે જબરદસ્તીથી તેમાં મનને લગાડવુ જોઈએ. અગર લગાડવુ પડે છે ત્યારે કાલાંતરમાં , અમૃતમય ફળ પ્રાપ્ત થાય છે. પાશ્ચાત્ય જગતની ઉન્નતિનું એક ખાસ કારણ એ પણ છે કે, એ લેાકેા કેાઈ કામને કઠિન જાણીને છોડી દેતા નથી. કાઈ Page #92 -------------------------------------------------------------------------- ________________ સેલહમ્ વિજ્ઞાન ૭૫ કામની ઉપયોગિતાનો જ્યારે એમને વિશ્વાસ થાય છે, તો એને સિદ્ધ કરવામાં તેઓ પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી દે છે. પરંતુ આપણે વ્યવહાર એનાથી બિલકુલ વિપરીત હોય છે. આપણે ઈચ્છીએ છીએ કે, કંઈ જ પરિશ્રમ ન કરે પડે છતાં સંસારના સર્વ સુખ પ્રાપ્ત થાય. એ કેવી રીતે બની શકે ? આ વાત જે આપણને સમજાઈ જાય કે કેવલ પારમાર્થિક ઉન્નતિ માટે જ નહિ પરંતુ સંસારની સમસ્ત અવસ્થાઓની ઉન્નતિનું મુખ્ય સાધન એકાગ્રતા છે, એકાગ્રતાને સિદ્ધ કરવાનું સર્વથી સરલ સાધન મંત્ર-જપ છે. માટે માનસિક જાપ કરીને મંત્ર જપને કઠિન જાણીને ત્યાગ ન કરતા સર્વ આત્મિક શક્તિને ઉપયોગ કરીને મંત્ર જપનું સધન કરવું જોઈએ. જો કે પહેલા પહેલા જપ કરવાથી કંટાળે આવશે, માનસિક કષ્ટ જણાશે, પણ તે તરફ લક્ષ ન આપતાં સાધન કર્યો જ જાઓ. તેથી સંસારની અનેક જંજાળે અને અનેક માનસિક પીડાઓથી છૂટકારો મળી જશે. અને જે આ મંત્ર જપને પરિશ્રમ કરવાને તૈયાર નથી, એણે આ જીવનમાં અન્ય અનેક પ્રકારની માનસિક પીડાઓને સહન કરવા માટે તૈયાર રહેવું જોઈએ. “તપવું જોઈશે”પ્રસન્નતાથી તપે કે અપ્રસન્તાથી, ઈચ્છાથી તપ કે વિના ઈચ્છાએ. જપ રૂપ તપ કરવાથી સર્વ પ્રકારના આતાપ, દુઃખ વગેરેનો નાશ થાય છે, આલોક પરલોક બને આનંદમય બને છે. જે જપ કરવાથી વિમુખ રહે છે. પ્રમાદ કરે છે, આળસ કરે છે, તે પોતે જ પિતાની મદશાનું અવલોકન કરે, શાનિ. કયાં છે? Page #93 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય વાસ્તવમાં મનુષ્ય જીવનની સફળતા તંદુરસ્ત રહીને કત બ્યપાલન કરવામાં છે. શાસ્ત્રાનુસાર મનુષ્યનું કર્તવ્ય ત્યાગમય જીવન જીવવામાં છે. અને ત્યાગથી ઐહિક અને પારમાર્થિક સર્વ સુખ પ્રાપ્ત થાય છે. મેટામાં મેટા ત્યાગ માનસિક તપ છે અને જપ પણ માનસિક તપ છે. કારણ કે તેના દ્વારા મન શુદ્ધ અને વિકારા રહિત બને છે. જપ કરવાથી ચિંતા, શેક, ભય, દરિદ્રતા વગેરે અનિષ્ટોના નાશ થાય છે. પ્રભુના સ્મરણથી સાધકના મેહ પણ મંદ થાય છે અને તેના પુણ્ય વૃદ્ધિગત થાય છે, જેથી તેને સંસારમાં પણ સુખ સ`પત્તિ સાંપડે છે. જીવનસંગ્રામમાં કોઈ માનવ સર્વ પ્રકારના પુરુષાર્થ કરીને હારી જાય, કાઈ ઉપાયથી સફળતા ન મળે, એવે વખતે એવા મનુષ્યાએ જરૂરથી મંત્ર જપનું સાધન કરવુ જોઈ એ. જે કાર્યાંમાં હજારા ઉપાય વડે સફળતા મળતી નથી તે કેવળ જપ સાધન કરવાથી નિશ્ચયથી સફળતા પ્રાપ્ત થશે. જપથી અધિક મીજી કોઈ સફળતાની કૂંચી છે જ નહિ. આપણા આદેશ ૭૬ અહીંયાં એક પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કે, વર્તમાનકાળમાં ધન, જન, બળ, બુદ્ધિ, વિદ્યા આદિમાં યુરેાપવાસી સથી વધારે ઉન્નત અવસ્થામાં છે, તે તેની ઉન્નતિ જપ કર્યાં સિવાય કેમ થઈ ગઈ? એનેા ઉત્તર એ છે કે એના અને આપણા જીવનના આદÎમાં એટલી ભિન્નતા છે. જેટલી પૂ અને પશ્ચિમમાં ભિન્નતા છે. એના જીવનના આદશ હાય છે, ..(Eat Drink, and Be Merry ) અર્થાત્ ખાએ, પીએ અને મેાજ કરો ! અને આપણેા આદશ હોય છે, અને હવે જોઈ એ : Page #94 -------------------------------------------------------------------------- ________________ સેકહમ્ વિજ્ઞાન “આત્મવત્ સર્વ ભૂતેષુ યઃ પશ્યતિ સઃ પંડિતઃ ” “જે સર્વ પ્રાણીઓને પિતાના આત્મ સમાન જાણે છે, જુએ છે, તે જ પંડિત છે!” “મિત્રસ્ય ચક્ષુષા સર્વાણિ ભૂતાનિ સમીક્ષઃામ ' સર્વ પ્રાણીઓને મિત્ર ભાવે, આત્મ ભાવે જુઓ !” આત્માવારે દષ્ટવ્ય: શ્રેત, મન્ત, નિદિધ્યાસિતવ્ય ” આત્મા જ જાણવા યેગ્ય, સાંભળવા ગ્ય, નિશ્ચયપૂર્વક ધ્યાન કરવા યોગ્ય અને તે જ આત્માને સાક્ષાત્કાર કરે તે જ માનવનું પરમ કર્તવ્ય છે. અર્થાત્ આપણા શાસ્ત્ર અનુસાર આપણું જીવનનો મુખ્ય ' ઉદ્દેશ કેવળ સાંસારિક ભેગો પ્રાપ્ત કરવાને હેત નથી. કેમ કે ઓકગ્રતા બાદ સમાધિની દશા પ્રાપ્ત થાય છે. એ અવસ્થામાં મનુષ્યને પિતાના અનેક પૂર્વજન્મનું અસંદિગ્ધ જ્ઞાન ઉત્પન થાય છે. એ સમયે તે જાણે છે કે, જે પ્રકારે વર્તમાન જન્મમાં એને સ્ત્રી, પુત્ર-પુત્રી આદિ પરિવાર અને સગાંસંબંધી છે. એવી જ રીતે આ પહેલાંના જન્મમાં પણ હતા અને ભવિષ્યમાં પણ મળવાના છે. આ જન્મ, મરણના ચક્રમાંથી મુકત થવું એ જ માનવજીવનનું કર્તવ્ય છે. મહાત્મા તિલકે પોતાના અમર ગ્રંથ “ગીતા રહસ્ય” માં લખ્યું છે કે પિતાના આત્માના અમર, શુદ્ધ, નિત્ય, નિરંજન સ્વરૂપને ઓળખીને, જાણુને એમાં રમણ કરવું એ જ્ઞાનવાન મનુષ્યનું આ નશ્વર સંસારમાં પહેલું અને અંતિમ કર્તવ્ય છે. હવે વિચારો કે તમને કો આદર્શ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ' મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય પસંદ છે? પૌવંત્ય કે પાશ્ચાત્ય !! અગર જે પાશ્ચાત્ય જ પસંદ હેય તે પિતાના જીવનની પ્રત્યેક ક્ષણને અમૂલ્ય સમજી એક ક્ષણને પણ વ્યર્થ ન જવા દે. એકદમ વિદ્યાધ્યયન કરવામાં લાગી જાઓ. સર્વ કાર્ય નિયમસર કરે, વખતસર કરે, પિતાનું કર્તવ્ય બજાવવામાં પ્રાણની પણ પરવા ન કરો. ઉપરોક્ત નિયમનું પાલન કરવાથી આજ પાશ્ચાત્ય જગત ઉન્નતિના “ઉચ્ચતમ શિખર પર આરૂઢ થયેલ છે. તમે પણ એ પ્રમાણે આચરણ કરશે તે તમારી પણ સાંસારિક ઉન્નતિ થશે અને અવશ્ય થશે જ. “સત્ય શ્રેમાભ્યાં સકલાર્થ સિદ્ધિઃ” શ્રમ અને સત્યથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે.” અને જો પત્ય પસંદ હોય તે માળામાં, જપમાં મનને લગાવો. એથી આ લેક, પરલોક બને સુખપ્રદ બનશે. ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે, મંત્ર જપને પ્રભાવ તલવારથી અધિક હોય છે. આજે આપણે સંત પુરુષેની ધાકથી પણ અનેક દુર્ગુણોથી બચેલાં છીએ. અનુભવ અને પ્રમાણુ સંસારને ઉપકાર કરવા ઈચ્છતા હે તે પ્રથમ પિતાને સુધરે. સ્વામી વિવેકાનંદનું કહેવું છે કે, સંસારને સ્વભાવ કૂતરાની પૂંછડી જેવું છે. કૂતરાની પૂંછડીને બાર વર્ષ સુધી જમીનમાં દાટી દે તે પણ જ્યારે તેને પાછી બહાર કાઢશે ત્યારે વાંકી ને વાંકી જ રહેશે. સંસારને પણ એ જ સ્વભાવ Page #96 -------------------------------------------------------------------------- ________________ સાહમ વિજ્ઞાન ૭૯ છે. અહીં આ પણ સમય, સમય પર મહાન પુરુષે ઉત્પન્ન થયા છે, થાય છે, જે પોતાના સમયમાં સંસારને મળ દૂર કરવા માટે પ્રયત્ન કરે છે. છતાં આજ સંસારની દશા જુઓ, કે તે કેવી સ્થિતિમાં છે? એ માટે સંસારને સુધારવાની ચિંતાને ત્યાગી, પિતાની જાતને સુધારવાની ચિંતા કરે. અગર દરેક મનુષ્ય પોતે પિતાને સુધારી લે તે સંસાર પિતાની મેળે જ સુધરી જશે. જે કોઈ પિતાને સુધાર્યા વિના બીજાઓને સુધારવાની વાત કરે છે, તે દંભી છે, પાખંડી છે. સાચો સુધારક પ્રથમ પિતાને સુધારે છે. જપ તથા પ્રભુની ભકિતથી સર્વ પ્રકારના અનિષ્ટોનું નિવારણ થાય છે, તથા મનોકામનાઓ ફળીભૂત થાય છે. જે કોઈ ઉપકત વાત પર વિશ્વાસ ન કરતાં કહે કે જપ કરવો બિલકુલ વ્યર્થ છે, એ એની બુદ્ધિની અલિહારી છે. જેમ નિર્બળતા અથવા કોઈ ભાગમાં દર્દ, સેજે આદિ વિકાર શરીર રેગી હોવાનું સૂચન કરે છે, એ પ્રકારે ભય, ચિંતા, ગભરાટ, અસ્થિરતા, અપ્રસન્નતા આદિ વિકાર મનને રેગી હોવાનું સૂચન કરે છે. અને જેમ સમસ્ત શારીરિક રેગની મહેંષધિ વિધિપૂર્વક કરેલ વ્યાયામ છે. એ જ પ્રકારે સમસ્ત માનસિક રોગની મહૌષધિ મંત્ર જપ છે. જપ સહજ સાધન - જપને અભ્યાસ કરવા માટે ભણેલ ગણેલ હોવાની પણ જરૂર નથી. ત્યાં તો રટ લગાડવાની જ જરૂર છે. ધૂન લગાડવાની જરૂર છે. એ ધ્વનિમાંથી એવી અસર થાય છે કે માનવીનું જીવન જ બદલાઈ જાય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય પ્રાચીન ગ્રંથા અને વિજ્ઞાને આ વાત જાણી લીધી છે કે એ ધ્વનિથી સાત્ત્વિક તરંગા ક પન ઉત્પન્ન થાય છે. દુઃખ, દર્દ, ખીમારી, ચિંતા, ભય, શાક એ સવ કેાઈ કારણથી તામસી પનાના વધી જવાથી થાય છે. પ્રકાશ જેવી રીતે અધકારના નાશ કરે છે, એવી જ રીતે સાત્ત્વિક કંપન તામસીક કલ્પનાને નષ્ટ કરી નાખે છે. એ પ્રકારે મંત્ર જપના ધ્વનિથી સમસ્ત શારીરિક અને માનસિક રાગેાને, કલેશેાને નાશ થાય છે. બુદ્ધિ સ્થિર અને સૂક્ષ્મ થાય છે. અને સોંસારિક અને પરમાર્થિ ક સ કાર્યાંમાં એવી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ સદા સહાયતા મળતી રહે છે. બધા ધર્મ શાસ્ત્રોને સાર એ જ છે કે અસીમ સુખને ભંડાર કેવળ પરમાત્મા-આત્મા જ છે, અને એની પ્રાપ્તિનું અચૂક સાધન માંત્ર જપના અભ્યાસ જ છે. જપ કરવા માટે સશ્રેષ્ઠ મંત્ર ૐકાર અને સોહમ્ મંત્ર છે. પરંતુ ‘સેાડમ’ મંત્રમાં કઈક વિશેષતા છે, એનું સક્ષેપમાં વિવેચન કરીએ છીએ. ८० સાડહમ્ મત્રનું વિવેચન સચેતન પ્રાણીના શ્વાસ લેવા છેાડવામાં ‘હું સઃ ' એવે સ્વાભાવિક નાદ ઉત્પન્ન થાય છે. એ નાદની ધારામાં હુસ’ ‘હંસ:’ એ ઉચ્ચારણ નિરંતર ચાલતું રહે છે. મ`ત્રશાસ્ત્રમાં એને અજપા જાપ કર્યુ છે. કેમ કે એ રીતે મ`ત્ર જપના અભ્યાસ કરવાથી કોઈ જાતના વિશેષ શ્રમ પડતા નથી. એ નાદમાં જે ધ્વનિ રહે છે, એને મત્રશાસ્ત્રમાં પ્રણવ કહે છે. હસ' શબ્દને ઊલટા કરવાથી ‘સેાડહમ' ઉચ્ચારણ થાય છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ડહમ વિજ્ઞાન એ ઉચ્ચારણમાં વ્યંજનેને છેડી દેવાથી જે મૂધ ભેદી ધ્વનિ રહે છે, એને કાર યા પ્રણવ કહે છે. કાર મંત્રને તારક પણ કહે છે, કેમ કે તે જપ કરનારને તારનાર છે. કાર એ માટે કહે છે કે, તે જપ કરનારની રક્ષા કરે છે. એને પ્રણવ એ માટે કહે છે કે, સંસારીજનેને માટે તે વહાણ સમાન તારનાર છે. અથવા ખૂબ જપ કરવાથી જેનું ફળ અવશ્ય મળે છે. અથવા જપ કરવાથી જ્ઞાનને પ્રકાશ અંતરમાં પ્રગટે છે. અથવા જપ કરવાથી સંસારી જ જાળાની અશાન્તિનો નાશ થાય છે. એ પ્રકારે અનેક અર્થોથી પૂર્ણ કારના જપથી એના વાસ્થરૂપ પરમાત્મપ્રકાશ હૃદયમાં અવશ્ય પ્રગટ થાય છે. એટલા માટે ચગી પતંજલિએ કહ્યું છે કે એ શબ્દ સ્વભાવથી જ પરમેશ્વરને વાચક છે એ જપ અને અર્થની ભાવના કરવાથી પરમેશ્વર રૂપ વાચ્ય વસ્તુ પ્રકટ થાય છે. ૩% અને સેહમને ભેદ. એમ અને સહમ એ બને મંત્ર વર્ણાત્મક નથી. પરંતુ વન્યાત્મક છે. ની ઉપમા ઘંટાનાદની આપેલ છે, ઘડિયાળમાં જેમ ટનનનને ઇવનિ થાય છે, એની નકલ (ટનનન) એ અક્ષરોમાં અમે કરી દીધી છે. આ વિશ્વમાં નિરંતર એક અવ્યક્ત દવનિ થયા કરે છે, જે એકાગ્ર અવસ્થામાં સાંભળી શકાય છે. એ ઇવનિની કલ્પિત પ્રતિમા » છે. એ જેને બહા બીજ પણ કહે છે. એના જપ વડે અવિઘા–અજ્ઞાન દૂર થતું જાય છે, અને જીવાત્માં પરમાત્મા સમીપ થતું જાય છે. મં. ૬ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૧ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય અર્થાત્ જે ઈશ–તત્ત્વ, આ વિશ્વમાં અણુ-પરમાણુમાં ભરેલ છે, એનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને સંસારથી વૈરાગ્ય થાય છે. પ્રાણીમાત્રના શ્વાસ-ઉચ્છ્વાસમાં ‘ સ: ’ અને ‘ હુ‘’ની ધ્વનિથી યા કરે છે, એની ૐ યુક્ત પ્રતિમા ‘સેઽહમ્ ’ છે. સાડહમની અન્ય વિશેષતાઓ પાશ્ચાત્ય દેશની ઉન્નતિનું મુખ્ય કારણ એના વિચારાની મૌલિકતા છે. મૌલિકતાનું ક્ષેત્ર એકાગ્રતા છે. અને એકાગ્રતાની સિદ્ધિને મા- ‘સેઽહમ' એ નિઃસંદેહ અદ્વિતાય મંત્ર છે. ખીજા મંત્રાને જપ કરતી વખતે મન અહીં તહીં ભટકયા કરે છે, જપ કરવાવાળાને પૂર્ણ અનુભવ થાય છે કે, પ્રયત્ન કરવા છતાં પણ મન સ્થિર થતું નથી. પર`તુ ‘સાઽહમ્'ના જપથી મન એકદમ સ્થિર થઈ જાય છે. મનના શ્વાસ-પ્રશ્વાસ સાથે પ્રગાઢ સબંધ છે, જેટલેા જલદી, જલદી શ્વાસ ચાલે છે. એટલું જ મન પણ ચંચળ રહે છે. મન જેટલુ ચંચળ રહે છે તેટલુ જ મન અપ્રસન્ન રહે છે, કેમ કે ચંચળતાથી ગભરાટ અને ગભરાટથી અપ્રસન્નતા થાય છે. ‘ સેાડહુમ્ 'ના જપથી શ્વાસની ગતિ પેાતાની મેળે મ થાય છે. એનાથી દિલની ધડકન મદ, મદ ચાલવા લાગે છે, અને દિલ જેટલું ઓછુ થડકે એટલું જ મન શાન્ત અને પ્રસન્ન રહે છે. એ સિવાય ૐની ઉપાસનાની ઉપમા ઘંટા–નાદની આપી છે. ઘંટા-નાદના સુમાન જપ કરવા માટે ૐકારની એકમાત્રા, દ્વિમાત્રા ત્રિમાત્રાના સ્વરૂપને સમજવાની જરૂર છે. ત્રિમાત્રા ઘટા-નાદ સમાન ક્રાય છે. પરં તુ ‘ સેઽહમ્ ની ધ્વનિમાં પાતાની મેળે ઘંટા-નાદ Page #100 -------------------------------------------------------------------------- ________________ ડહમ વિજ્ઞાન સમાન ચક બંધાઈ જાય છે. જેથી સ્વાભાવિક રૂપમાં કારનો જપ થવા લાગે છે. સોહમને શ્વાસ-પ્રશ્વાસ સાથે જે મેળ બેસે છે, એ બીજો કોઈ મંત્ર સાથે બેસતો નથી. કાર એના ગર્ભમાં છે. એના જપથી આપોઆપ ૩ને જપ થાય છે. એ સર્વ કારણોથી અને સુરતમાં ચિત્તની એકાગ્રતા કરવાવાળો અને સારગર્ભિત એના જે બીજો મંત્ર નથી. નિદ્રા નાશની અપૂર્વ ઔષધિ કે વર્તમાનકાળના સંસારમાં લાખમાં કદાચ એક મનુષ્ય પણ મુશ્કેલીથી મળશે કે જેનું મન પૂર્ણ શાંત હોય. વર્તમાન સમયના જગતના સર્વ સાધન જેવાં કે રેલ્વે, તાર, નાટક, સિનેમા, પ્રેસ, ઉપન્યાસ, છાપાં અને અનેક પ્રાપ્ત અને અપ્રાપ્ત સાધનથી પ્રત્યેક મનુષ્યનું મન ઉદ્વેગ યુક્ત અને અતિ ચંચળ બનેલું રહે છે. અને એ નિયમ છે કે, મન જેટલું ચંચળ રહે છે, એટલી જ નિદ્રા ઓછી આવે છે. હજાશે મનુષ્ય બિછાના પર ઘણા સમય સુધી ચર્થના વિચાર કરતા પડ્યા રહે છે, ત્યાર બાદ થંડી અપૂર્ણ નિદ્રા આવે છે અને ઘણા મનુષ્યોને તે (અનિદ્રા) નિદ્રા નાશને રોગ જ થાય છે. એનું જીવન ભારરૂપ બની જાય છે. પરંતુ “સેહમૂ”નો જપ નિદ્રા નાશ રોગની અપૂર્વ ઔષધિ છે. સૂતી વખતે “સોહમ ને જપ કરવાથી દશ મિનિટની અંદર પ્રગાઢ નિદ્રા આવવાને સંભવ છે. બિછાના પર સૂતા પછી અંદર શ્વાસ લેતી વખતે “સો” અને બહાર કાઢતી વખતે Page #101 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય હમ્ ” એ પ્રકારે પૂરો સહમ ” મંત્ર કરીને એક, બે, ત્રણ ગણતા જાઓ. ઘણું કરીને તેમાં નવાણું મનુષ્યને તેની ગણતરી પૂરી થયા પહેલાં જ નિદ્રા આવવાને સંભવ છે. એ અનુભૂત પ્રયોગ છે. પરંતુ સૂતા પહેલાં દીર્ઘ શ્વાસ-પ્રશ્વાસ લેવા-મૂકવા જોઈએ. અને હલકે અને તાજે આહાર કરે આવશ્યક છે. સેલહમ્ મંત્ર દ્વારા સમાધિ યોગશાસ્ત્રના નિયમ પ્રમાણે મને વૃત્તિઓને કેઈ એક ધ્યેય વસ્તુ પર સ્થિર કરવી તેને ધ્યાન કહે છે. ધાતા= ધ્યાન કરનાર, ધ્યાન લક્ષ વસ્તુમાં સ્થિરતા, ધ્યેય=જેનું ધ્યાન કરવામાં આવે છે તે. એની અંદર પ્રથમની બન્નેને ભૂલી દયેય માત્રનું ભાન શેષ રહે, અર્થાત્ દયેયમાં તદાકાર થવું તેને સમાધિ કહેવાત્ર છે. દૃષ્ટાંત તરીકે તમે તમારા હૃદય ક્ષેત્રમાં ઈષ્ટ મંત્રને જે મંત્ર નાને હવે જોઈએ, જેમ કે ૩ શાન્તિ વગેરે શબ્દમાં મનને સંલગ્ન કર્યું. શરૂઆતમાં તમોને જપમંત્રના શબ્દનું તથા તમારું ભાન રહેશે. પરંતુ આગળ જતાં તમો પિતાને ભૂલી જશો. તમે શું કરી રહ્યા છે તે પણ ભૂલી જશે. તે એક મંત્રના શબ્દની માત્ર સ્મૃતિ રહી જશે. એ અવસ્થાનું નામ સમાધિ અવસ્થા છે. 1 - મને વિજ્ઞાનિક સૂચનને પ્રભાવ પિતાને અથવા બીજા કેઈને સૂચના આપીએ છીએ, તેને અંગ્રેજીમાં (Suggestions) સજેશન કહે છે. રડતા બાળક Page #102 -------------------------------------------------------------------------- ________________ સેકહમ વિજ્ઞાન પર માતાના શબ્દોને અને મરણાસન રોગીના મન પર ડેકટરના વચનને જે પ્રભાવ પડે છે, તથા આશ્વાસન મળે છે, એને સજેશન કહેવાય છે. શરીરની રચના કરનાર તથા તેનું સંચાલન કરનાર મન છે, અને મનને ગતિશીલ-ક્રિયાશીલ બનાવનાર સજેશન છે. મનને વશ કરનાર, મેહિત કરનાર, સજેશન સમાન બીજી કઈ ક્રિયા નથી. સજેશનના પ્રભાવથી મનુષ્ય પિતાના મન દ્વારા જે ઈચ્છે તે કાર્ય કરાવી શકે છે. રેગી, દુર્બલ, મૂર્ખ, દરિદ્ર વગેરે, અગર “હું નીરગ છું.” હું બળવાન છું,” “હું બુદ્ધિવાન છું, “ધનવાન છું.” એવી રીતે પિતાને પોતે સજેશન આપ્યા કરે, તે ઈચ્છાનુસાર એની અવસ્થા બદલાઈ જાય, એમાં જરા પણ સંદેહ નથી. આ પાશ્ચાત્ય મનોવિજ્ઞાનને અચૂક સિદ્ધાંત છે. ઉપરોકત સિદ્ધાંત અનુસાર મનુષ્ય-જીવનની શ્રેષ્ઠતમ ઉન્નતિ કરનાર ઉચ્ચ દરજજાનો સજેશન સેહમ” છે. “સોહમ ને અર્થ છે-હું પરમાત્મા સમાન છું. એને જાપ કરતા કરતા થોડા વખત સુધી તે એ વાત પૂર્વ સંસ્કારવશ જૂઠ્ઠી લાગે છે, જઠ્ઠી પ્રતીતિ થાય છે. જપ કરનાર પિતાના મનમાં એમ જાણે છે કે, હું કંઈ પરમાત્મા નથી, કેવળ એ જાપ કરું છું. પરંતુ મને વિજ્ઞાનના નિયમાનુસાર થોડા સમય પછી એના મન પર સૂચનાઓને પ્રભાવ પડવા લાગે છે. અને ત્યારે એને કંઈક પિતાનું અને કંઈક પરમાત્માનું ભાન થવા લાગે છે. અંતમાં જ્યારે સૂચનાઓને પૂર્ણ પ્રભાવ એના મન પર છવાઈ જાય છે, એ સમયે તે કોણ છે, તે ક્યાં છે, શું કરી Page #103 -------------------------------------------------------------------------- ________________ ૬ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ' રહ્યો છે, એ બધુ ભૂલાઈ ને કેવળ પરમાત્માનું જ ભાન રહે છે. જપ કરનારને એ સમયે પરમાત્મા સિવાય ખીજું કશું ભાન રહેતું નથી. તે જ સર્વાનંદપ્રદાતા સમાધિ અવસ્થા છે. અને ‘ સેાડહમ્ ’ના જપથી જેટલી જલદી સમાધિ અવસ્થા પ્રાપ્ત થાય છે એટલી જલદી ખીજા કેાઈ મંત્રથી થતી નથી. પરંતુ એ અવસ્થા જપ કર્યા બાદ કઈ તુર્ત જ થતી નથી. કા વ્યક્તિ જપ કર્યા પછી તુર્ત જ સમાધિ અવસ્થા પ્રાપ્ત કરવા ધારે અને એમ ન અને તે નિરાશ થઈને જપ છેાડી દે તા એ એની ભૂલ કહેવાય સમાધિ અવસ્થા એ જીવનની ઊંચામાં ઊ'ચી અવસ્થા છે. તેને માટે જે ભાગ આપીએ તે થાડા છે. છ માસમાં તે શું ? છ વર્ષે કે જીવનના કોઈ પણ ભાગમાં કે અંત સમયે પણ સમાધિ પ્રાપ્ત થઈ શકે, તેા એના માટે પરમ પ્રયત્ન કરવા પ્રત્યેક બુદ્ધિમાન મનુષ્યનું પરમ કર્તવ્ય છે. સમાધિદશા યાગ-વિધાની અંતિમ સીડી છે. એ અવસ્થામાં જ નિરપેક્ષ સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભૂત ભવિષ્યનુ જ્ઞાન શાસ્ત્રોનુ` રહસ્ય અને કુદરતના ગુપ્ત નિયમેાના અનુભવ સમાધિ દશામાં જ થાય છે. અદ્ભુત ચમત્કાર અને અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત થવી તે સમાધિ અવસ્થાના ફળ જ છે અને એ જ અવસ્થામાં એને અવિનાશી આત્મતત્ત્વના એધ થાય છે. એના સંબંધમાં મહર્ષિ યાજ્ઞવલ્કયે કહ્યું છે કે—૩ ગાગી ! જે એ અવિનાશી તત્ત્વને જાણ્યા વિના–સમજ્યા વિના આ લેાકમાંથી ચાલ્યા જાય છે, તેના જન્મ નિષ્ફળ થાય છે. અને જે એ અમર આત્મતત્ત્વને જાણી લે છે, ઓળખી લે છે તે ત્યારખાદ આ લેાકમાંથી જાય છે તેના જન્મ સફલ થાય છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ સેડહમ વિજ્ઞાન સારાંશ એ છે કે, માનવજીવનની સફળતા આત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાથી જ થાય છે અને આત્મિક ધ સમાધિ અવસ્થામાં જ થાય છે. સમાધિદશા પ્રાપ્ત કરવાને સર્વથી સરળ, સુગમ, સુલભ અને સહજ ઉપાય મંત્ર જપે છે–અને મંત્રમાં સર્વથી શ્રેષ્ઠ મંત્ર “કાર અને સોહમ ” મંત્ર છે. સેહમ એ કારનું જ રૂપાંતર છે-એને જ શ્વાસ-પ્રશ્વાસમાં ધ્યાન રાખી કરવાથી ઘણી જ જલદી સમાધિદશા પ્રાપ્ત થાય છે. જે આપણે શ્વાચ્છવાસની ક્રિયાનું અવલોકન કરીએ તે આપણને જણાશે કે વીશ કલાકમાં ૨૧,૬૦૦ શ્વાસોશ્વાસ ચાલે છે. જરા વધુ સૂક્ષ્મ રીતે અવલોકન કરશું તો જણાશે કે પ્રત્યેક શ્વાસોચ્છવાસમાં અંદર ગ્રહણ કરતા શ્વાસમાં સ” એ દવનિ અને બહાર નીકળતા પ્રશ્વાસમાં “હ” એ દવનિ સંભળાય છે. આ “સકાર” અને “હકાર પર વધારે સૂક્ષ્મ રીતે અવલોકન થાય તો અંદર ખેંચેલા વાયુમાં “સ” અને હોઠ બંધ કરી બહાર છોડાતા વાયુમાં “હમ ” એ ધ્વનિ સંભળાશે.......... સે-હમ........સો-તે, ડહમ-હું ......તે હું '..તે જેની શેપમાં આખી દુનિયા ફરે છે તે જ હું .....ઈશ્વર હું.... પરમાત્મા હું “હું પિતે તે હેવાથી તે દમબદમ સોહમને જાપ આપોઆપ મારા પિતાના સ્કૂલમાં ચાલતું રહે છે !” ધાકૃવાસને સાથી પિતાના લક્ષમાં બેસાડે તે એ અભ્યાસ”ને પરિણામે તેનું દેહાભિમાન નહિવત્ થવા પામે છે. ચિત્તની શુદ્ધિ થાય છે, અને “જ્ઞાન” પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે અભ્યાસ ચાલુ રાખવાથી મન પૂર્ણ રીતે પિતાને આધીન Page #105 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય થાય છે, અને ચિત્તવૃત્તિઓને નિરોધ થવાથી માનવ ગી બને છે. વૃત્તિઓ મનની સખીઓ છે. મન ચૂપ થયું એટલે વૃત્તિઓને ખેલ પણ અટકે છે. અને પછી આત્મજ્ઞાનની પ્રાપ્તિ સુલભ થાય છે.” પ્રકરણ ૩ડ્રીં નમઃ મંત્રવિજ્ઞાન મંત્રસિદ્ધિને પ્રત્યક્ષ અનુભવ વર્તમાન સમયમાં અનેક સાધકે પોતપોતાની શ્રદ્ધા અનુસાર અનેક પ્રકારના ઈષ્ટમંત્રનું સાધન-ઉપાસના કરતા જોવામાં આવે છે. પણ એ મંત્રો પાસના દ્વારા સાધકેની ઈચ્છાનુસાર નિશ્ચિત સમયમાં ઈચ્છલ ફળ પ્રાપ્ત થયેલું જોવામાં આવતું નથી. તેથી સાધકની શ્રદ્ધા અને ઉત્સાહ દિનપ્રતિદિન અધિકાધિક દઢ અને તીવ્ર થવાને બદલે મંદ થતો જાય છે. એ સ્થિતિમાં કેટલાક સાધકે તે નિરાશા અને નિરુત્સાહ બનીને સાધન છેડી દે છે. અને વળી કઈ સાધક જેમ તેમ દીર્ઘકાલ અથવા જીવન સુધી સાધના કરતા રહે છે. પછી ભલે Page #106 -------------------------------------------------------------------------- ________________ * વ્હાઁ નમ: મંત્રવિજ્ઞાન તેને ફળપ્રાપ્તિ અલ્પાંશ મળે અથવા કંઈપણ ન મળે તે તરફ લક્ષ આપતા નથી. જે કોઈ પણ મંત્રથી અલ્પકાળમાં સાધકને ફળ સિદ્ધિને કંઈપણ અનુભવ થવા લાગે તે તેટલાથી જ તેની શ્રદ્ધા દેઢ અને ઉત્સાહ તીવ્ર થઈને તે દિનપ્રતિદિન અધિકાધિક દઢતાથી ઉત્સાહપૂર્વક મંત્રસાધનામાં અગ્રસર થાય. એ માટે આ સ્થળે એક અનુભવસિદ્ધ મંત્ર તથા તેના સાધનની વિધિ લખવામાં આવે છે. એ સાધનથી સાધકને અલ્પ સમયમાં જ મંત્રસિદ્ધિ થવાનો અનુભવ થઈને તેમની શ્રદ્ધા અને વિશ્વાસ દઢ થશે. આ સાધન હંમેશાં ચાલુ રાખવાથી સાધકને પૂર્ણ રૂપે સિદ્ધિ પ્રાપ્ત થઈને તે કૃતાર્થ થશે. તેનું જીવન સફળ થશે. એ મંત્ર એટલે પ્રણવ () સહિત માયા બીજ હી એ છે. એ મંત્ર એ છે કે જેના અનુષ્ઠાનથી પૂર્વકાળમાં અનેક સાધકે સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂકયા છે. અને વર્તમાનકાળે પણ જે સાધક- મહાપુરુષે એનું મહત્વ અને રહસ્ય જાણે છે તેને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. નાસિકમાં એક મહાપુરુષે એ બીજમંત્રને વિધિપૂર્વક જપ કરવાથી તેઓ જ્ઞાનસહ સમાધિસિદ્ધ મહાત્મા થયા હતા. તેઓ અનેકના વ્યાધિઓ મટાડતા હતા, અને તેને વચનસિદ્ધિ વરી હતી. તેમણે નાસિકમાં એક મહાવિદ્યાલય પણ સ્થાપ્યું હતું, અને ત્યાંથી અનેક સાધકે એ બીજમંત્રનો જપ કરી સિદ્ધ થયા છે. એ બીજમંત્રમાં એવી અલૈકિક શક્તિ છે કે સાધક એનું અનુષ્ઠાન-સિદ્ધ થવાથી અસાધ્યને સાધ્ય અને દુર્લભને સુલભ કરી શકે છે. આ ગુપ્ત બીજમંત્ર સર્વ પ્રકારથી ઈચ્છાઓ પરિપૂર્ણ કરે એવે છે એ મંત્ર ચિંતામણિ સમાન ફળદાયક અને શક્તિશાળી છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૦ * હી સાધન વિધિ નમઃ મંત્રવિજ્ઞાન કાઈ એક એકાન્ત અને પવિત્ર સ્થાન કે જ્યાં પેાતાના (સાધકના ) શબ્દ કાઈ સાંભળી શકે નહિ, તેવા સ્થાનમાં સરળતાથી બેસી શકાય એવા કાઈ આસને બેસીને, આ હ્રી મંત્રના મધ્યમ સ્વરથી જપ કરવેા. મંત્રના ઉચ્ચાર સ્પષ્ટ અને દીઘ કરવા જોઈએ. જો ઉચ્ચાર ખરાખર નહિ થાય ત ફળસિદ્ધિમાં પણ ન્યૂનતા રહેશે. ૐ હ્રી એલ્યા પછી છેવટે નમઃ શબ્દ ખેલવા. એની જય સંખ્યા આઠ લાખ છે. નિત્ય પ્રાતઃ અને સાયંકાલ અને સમય અઢી અઢી હજાર જપ કરવાથી પાંચ મહિના અને દસ દિવસમાં આઠ લાખ જપ પૂરા થાય છે. એક માળા (૧૦૮) જપ કરવામાં ત્રણ મિનિટ લાગે છે, અર્થાત્ અઢી હજાર જપ કરવામાં સવા કલાક વખત લાગે છે. મંત્રાચ્ચારને ધ્વનિ શરૂમાં કાન દ્વારા સાંભળવે અને સવ લક્ષ્ય તેના પર જ લગાડવુ જોઈએ. અને મન, વાણી તથા કાન એ ત્રણે તેલધાાની જેમ એક રૂપ અખંડ ખંધાઈ જવાં જોઇએ. તે પછી યમનિયમેનુ પાલન કરીને એક પણ દિવસ ખંડિત કર્યા સિવાય મત્રનું અનુષ્ઠાન કરવામાં આવશે, તા ઉપરોક્ત સમયમાં અને ઉપર લખેલી સંખ્યામાં જપ પૂરા થતાં પૂર્ણ સિદ્ધિ લાભ થાય છે. તેમ છતાં સાધકની ચેાગ્યતા અનુસાર તેના પહેલા ન્યૂનાધિક પ્રમાણમાં ફળસિદ્ધિના અનુભવ થવા લાગે છે. એ અનુભવ સંબંધી જે કાંઈ બને તે અતિ ગુપ્ત રાખવુ જોઈએ. તે કોઇને પણ કહેવું નહિ. તેમજ એ માટે મનમાં અભિમાન થવા દેવું નહિ. Page #108 -------------------------------------------------------------------------- ________________ મત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય સાધન માટે એક સાધકને બદલે સમાન એગ્યતાવાળા એ સાધકે એક સાથે બેસીને બન્ને એક સ્વરથી જપ કરશે તે તેથી વળી એક વિશિષ્ટ પ્રકારનો અપૂર્વ અનુભવ થશે. તે તે માત્ર તે સાધકે જ જાણી શકાશે. એ ઉપરાંત એના સાધનથી કેવળ લૌકિક અથવા વ્યવહારિક સિદ્ધિને જ લાભ નહિ પણ જે અનુષ્ઠાનથી અનેક કષ્ટ સહન કરવા છતાં સિદ્ધિ પ્રાપ્ત થવી કઠિન હોય છે, તે સિદ્ધિ આ સાધનથી સહજમાં પ્રાપ્ત થાય છે. કષ્ટ સાધ્ય યૌગિક સિદ્ધિ કઈ પણ કષ્ટ સહન કર્યા સિવાય, આ સાધનથી સિદ્ધ થાય છે. ગ સાધનામાં મુખ્ય મનાયેલું સૂર્યચક વેધ, તેને વિકાસ અને કુંડલિની જાગૃત કરવાની ક્રિયા પણ આ સાધનથી સિદ્ધ થાય છે. આ કાંઈ નામ માત્રની શાસ્ત્રીય રુચિકર ફલશ્રુતિ નથી. પણ ગુમ કરતાં પણ અતિ ગુપ્ત, અતિ રહસ્યપૂર્ણ, અનુભવસિદ્ધ વિષય છે. એ કેવલ જિજ્ઞાસુઓના હિતને માટે જ અત્રે પ્રગટ કરવામાં આવેલ છે. ઉપરોક્ત હો મંત્રના સાધન સંબંધી વિશેષ વિધિ-વિજ્ઞાન. “હીં નમઃ” એ મહામંત્રનો નિત્ય જપ કરતી વખતે “હું પરમાત્મા સમ આત્મા છું” એ તત્ત્વ વિચારવું. “ હી” એ નામ-બીજ, એ જ મહામંત્ર અમે એ જ મહામંત્રમાં કેટલાંય સુખનો સાર ભરેલો છે. કે એ શબ્દ પ્રણવમંત્ર છે. હો એ બીજમંત્ર પ્રત્યેક ધર્મમાં છે. ૩% હો એ મંત્રને ઉરચાર કરવાને સર્વ મનુષ્યોને હક્ક છે. એ જ નામ મંત્ર નરને નારાયણ” બનાવવા મહા સમર્થ છે. # મંત્રમાં Page #109 -------------------------------------------------------------------------- ________________ હું નમ: મંત્રવિજ્ઞાન “અ”—એ માત્રા જાગૃતિ અવસ્થામાં રહેલા ભ્રામક જગતને આધારભૂત એવું જે સતત્ત્વ તેને એટલે આત્મારામને વ્યાપક છે. “G” એ માત્રા સ્વપ્નાવસ્થાની માનસિક સંસારને વ્યાપક છે. અને “મ” એ માત્રા ગાઢ નિદ્રામાંના અવિજ્ઞાન સંસારના આધારભૂત ચૈતન્યને ઘાતક છે એટલે જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણે અવસ્થાને આધાર કિંવા સાક્ષી એ જે નિત્ય શાશ્વત અને અવિનાશી સ્વતત્વ, તેને એ વાચક અને તે જ પિતાનું સ્વ-સ્વરૂપ છે. વ્હીકાર સંબંધી આધાર વચન નીચે લખ્યું છે સાધકેઃ ૪ હી નમઃ એ મંત્રનું અધ્યયન અને સંકલ્પ પ્રમાણે અનુષ્ઠાન -ઉપાસના કરનાર પુરુષ આ નશ્વર જગતમાં પારસમણિ રૂપ સાધક બનીને દીર્ધાયુષ્ય થાય છે. આ વિદ્યા સાધકને આર્થિક અને નૈતિક તેમજ તેની ધાર્મિક વૃત્તિને ઉચ્ચ દશામાં પહોંચાડનાર તેમજ સ્વાર્થ અને પરમાર્થ તત્ત્વને લાભ કરાવીને માનવદેહને સચ્ચિદાનંદ સ્વરૂપ બનાવનાર છે. “3” એ મંત્ર પ્રાણીમાત્રના વ્યાધિ, શોક, ભય, ચિંતા આદિ માનસિક વિકારેને દૂર કરે છે. એટલું જ નહિ, પણ આત્મિક શક્તિને સારો એવો વિકાસ થાય છે. એ સાધકની આત્મશક્તિ એટલી ખીલે છે કે તેના માત્ર આશીર્વાદથી, કૃપાદૃષ્ટિથી કે હસ્તસ્પર્શથી ગમે તે મનુષ્યનાં મહાન શારીરિક, માનસિક દુઃખનું નિવારણ થાય છે. એવા સાધક સમક્ષ દ્ધિ-સિદ્ધિ હાથ જોડીને સ વ તત્પર રહે છે. આ બધે પ્રભાવ $ મંત્રને ઉચ્ચાર કરવાને છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય “૩% હીને ધ્યાન પ્રયોગમાં છે હી નમઃ એ બીજમંત્રની જે રાત્રિએ સિદ્ધિ કરવી હેય તે રાત્રિએ પ્રથમ નિર્મળ અંતઃકરણથી અને શુદ્ધ ભાવથી ધ્યાન કરવું તે નીચે પ્રમાણે છે. , ૩૪” સચ્ચિદાનંદ પ્રત્યે ! તમને મારા અનન્ય ભાવે નમસ્કાર હો. હે દીનદયાળ પ્રભ! હે ભક્તવત્સલ, દયાસાગર, હે વિશ્વપ્રતિપાલ, અશરણ શરણદાતા, મારા તમને કેટી કેટી પ્રણામ છે. તમારા અનુગ્રહથીજ આ મહામંત્રની સિદ્ધિ મેળવવાનો પ્રયત્ન કરું છું. સભાવનાપૂર્વક લેકે પગ અને પરોપકાર દ્વારા એ વિદ્યાને હું સદ્વ્યય કરીશ, તમારા અખંડ આશ્રયની સદ્ ઈચ્છા છે તે પૂર્ણ કરવા માટે તમે જ એક સમર્થ છે. હું તમારું સતત સ્મરણ કરે એવી શક્તિ અને ભક્તિ અર્પણ કરશે. ધ્યાનમાં, મનમાં, આસનમાં, શયન, ભોજન, જાગૃતિ, સ્વપ્નમાં તમારા નામનું તત્ સ્મરણ રટણ ચાલુ રહે એ આપ મારા પર અનુગ્રહ કરશે. મારી સર્વ શુભેચ્છાઓ આપની કૃપા વડે પૂર્ણ બને. હું અધિકાધિક સત્ત્વશીલ અને સત્કર્મશીલ બનું એવું બળ હે પ્રભે મને તમે આપજો. તમારી કૃપા દષ્ટિ વડે મારા શુભ મનોરથો, સફળ થાઓ. (બીજમંત્ર) ૩ હીજૈનમઃ » હી નમઃ આ બીજમંત્રની સશાસ્ત્ર ઉચ્ચાર પદ્ધતિ પ્રત્યેક સાધકને સમજાય તે માટે યથામતિ લખવામાં આવે છે, Page #111 -------------------------------------------------------------------------- ________________ હી નમ: મંત્રવિજ્ઞાન તે સાધકે લક્ષ્મપૂર્વક વાંચવાથી તેમાંનું રહસ્ય સત્ત્વ સમજાશે. ઓ + મ મળીને ૩% એ પ્રણવ અક્ષર બન્યો છે. ર+હી રૂમ એ ત્રણ અક્ષર મળીને હી એ શક્તિ બીજાક્ષર બન્યા છે. તેથી પ્રથમ % અક્ષરને ઉચ્ચાર કરીને મોઢું બંધ કરવું. અર્થાત્ “મ” એ શેષ અક્ષરને અંતિમ અવનિ મસ્તક પર ચઢાવતી વખતે રણકાર જે નાદ ઉત્પન્ન કરે. અર્થાત્ ‘ઉડતા જમરાના નાદ જે (ગુંજારવ) મસ્તકમાં નાદ ઉત્પન કરવાથી તે નાદ દીર્ઘ સ્વર વડે શ્વાસ પૂરો થાય ત્યાં સુધી લંબાવ. તેમ કરવાથી ૩% અક્ષરની ઉચ્ચાર પદ્ધતિ સશાસ્ત્ર અને પદ્ધતિસર થાય છે. આ ઉચ્ચારણની જેમ હો એ અક્ષરને ઉચ્ચાર કરે. પરંતુ હી અક્ષરને શ્વાસ પૂરો થતાં જ નમઃ શબ્દને ઉચ્ચાર કરી શ્વાસ પૂરો કર. આ પ્રમાણે ૩૪ હી નમઃ એ મંત્રનો ઉચ્ચાર કરવાથી તે સશાસ્ત્ર પદ્ધતિએ થાય છે. જેથી સાધકમાં ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે. જે સાધકે સૂઈ ભેદ યિાને અભ્યાસ કરીને ૧૫-૨૦ સેકંડ સુધી શ્વાસ નિરાધ કરવાની ટેવ પાડી હેય તે તેણે એક જ શ્વાસ લેવામાં “ૐ હ્રીં નમઃ” એ આ મંત્ર બેલ. ' વ્યાખ્યા : છે એ અક્ષરને દવનિ દીર્ઘ સ્વરથી મસ્તક પર ચઢાવીને ત્યાં ગુંજારવ નાદ ઉત્પન્ન કરવાનું કારણ શું? કારણ એ જ છે કે મનુષ્યના મસ્તકને જ બ્રહ્માંડની ઉપમા આપી છે. અને તે જ બ્રહ્માંડમાં # સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માને Page #112 -------------------------------------------------------------------------- ________________ *હી નમઃ મંત્રવિજ્ઞાન ૯૫ વાસ માનવામાં આવે છે. મત્રાચ્ચાર કરતી વખતે ગુજારવ ( રણકાર ) ધ્વનિત મસ્તક પર ચઢવાથી બ્રહ્માંડવેધ થાય છે. બ્રહ્માંડવેધ થવાથી આત્મામાં જાગૃતિ ઉત્પન્ન થાય છે. તેથી મત્રાચ્ચાર કરનાર સાધકમાં ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે. ગારુડી લેાકેાના મેારલી નાદથી નાગ-સંપ જેમ જાગૃત થઈ તેને વશ થાય છે તે પ્રમાણે જ સાધકના ગુંજારવ નાદથી મંત્રદેવતા માહિત થઈને સાધકના જે મનારથ હાય તે પરિપૂર્ણ કરે છે. સાધકને જે દિવસે મંત્ર સિદ્ધ કરવાનું તીવ્ર મન થાય તે જ દિવસે અનુકૂળ ચેાગ સમજી, તીવ્ર ભાવના દ્વારા મ`ત્ર જપ કરતા. ૩-૪ કલાક મંત્ર જપ કરવાથી મંત્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે. એ નિશ્ચયપૂક જાણવુ. શારીરિક કે માનસિક વ્યગ્રતા થાય તેવી કાઈ ઉપાધિ રાખવી નહિ. સ્થળ એકાંત હાવુ જોઈએ. એકાંત સ્થાનમાં રાત્રિના સમયે ઊનના આસન પર પૂર્વ તથા ઉત્તર શિા તરફ સુખ કરીને બેસવું અને પ્રથમ બતાવેલ ધ્યાન પ્રયાગ કરીને સત્ સંકલ્પપૂર્વક શુદ્ધ ભાવથી ‘ૐ હી નમ: • એ કલ્યાણમય શક્તિ ખીજમંત્રના ૧૦૮) વખત અથવા જેટલા વધારે સ ંખ્યામાં જપ થાય તે સારુ. વધારેમાં વધારે ૧૦૦૮ કરવાથી અતિ હિતકારી છે. મંત્ર જપ કરવા માટે હાથમાં માળા વગેરે કઈ લેવું નહિ. કારણ કે માળા ફેરવતાં મનની એકાગ્રતાના ભંગ થાય છે. માટે એકાગ્રતાપૂર્વક ૩--૪ ક્લાક જપ કરવાથી કાર્ય સિદ્ધ થાય છે. વખત જય Page #113 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય. આ પવિત્ર વિદ્યા દ્વારા સાધકને કઈ પ્રકારની હાનિ કે વિપરીત પરિણામ થશે નહિ. આ વિદ્યાનું સાધન પ્રત્યેક જ્ઞાતિને મનુષ્ય, પ્રત્યેક ધર્મને મનુષ્ય, અને સ્ત્રી-પુરુષ વગેરે સર્વ કરી. શકે છે. આ પવિત્ર વિદ્યા સ્વ અને પરનું કલ્યાણ કરવાનું સાધનદ્વાર છે એમાં લેશ પણ સંશય નથી. પ્રાચીન ઋષિ-- મુનિઓની એ સાધ્ય વિદ્યા છે, અને એ વિદ્યા વડે જ તેઓ સિદ્ધ મહાત્મા થયા હતા. નિત્યને કાર્યક્રમ મંત્રજપ કરતી વખતે મંત્રને ઉચ્ચાર બીજા મનુષ્યના સાંભળવામાં ન આવે અને સાધક પિતે જ તે સાંભળી શકે એવી પદ્ધતિથી કરે. મોટેથી બોલીને કે મનમાં ને મનમાં મંત્ર જપ કરે નહિ મંત્ર સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી દરરોજ વ્યવહારિક કામકાજ કરતી વખતે મંત્ર ઉચ્ચારણ કરવાની ટેવ પાડવાથી થોડા દિવસમાં જ મંત્રમાં શક્તિ આવે છે. એ જ નિયમ પ્રમાણે મંત્રજપ ચાલુ રહેવાથી થડા દિવસમાં જ આપોઆપ સવા લક્ષ જપ સંખ્યાનું પુરશ્ચરણ થાય છે. પુરશ્ચરણ કરનારને વાસિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે હંમેશાં, હરપળ મંત્રજપ કરનારને માટે કોઈ પ્રકારની બીજી વિધિની જરૂર રહેતી નથી. જ્યારે ઈચ્છા હોય તે વખતે નિર્મળ મન વડે શુદ્ધ ભક્તિભાવથી મંત્રોચ્ચાર કરતા રહેવું જોઈએ. આ પ્રમાણે મંત્રોચ્ચાર થતાં થતાં શ્રીમંત માનવની જેમ કરોડ મંત્રજપનો ખજાને સાધક પાસે તૈયાર થશે અને જે વખતે જે કાર્ય કરવાની તેને ઈચ્છા થશે તે તત્કાળ ફળદાયક થશે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૐ હી નમ: મંત્રવિજ્ઞાન ૩૭ થશે. પરંતુ મંત્રજપની સંખ્યા અલ્પ હશે, તે કાઈ માટું કાર્ય ન કરતાં મંત્રની શક્તિ પ્રમાણે જ કાર્ય કરવું. મંત્રવિદ્યા સ’બધી બે ખેલ ,, નમઃ આ મંત્ર માટે પૂરા પરિશ્રમ કર્યા પછી તેનાં ફળ ગમે ત્યારે અથવા ખીજે 'જન્મે મળે એવું અહી ઉધાર ખાતું નથી. આ મંત્રવિદ્યા તે “ ાકડ”ના વ્યાપાર છે. એના અનુષ્ઠાનથી રુચિકર ફળ મહિના, પદર દિવસમાં જ ચાખવા મળે છે. પ્રયત્ન કર્યાં પછી સાધકના પરિશ્રમ નિષ્ફળ નહિ જાય, એ નિ:સ'દેહ વાત છે પરં'તુ સાધન વિધિયુક્ત નિયમસર થવુ જોઈએ. આ વિદ્યાથી રાગ ચિકિત્સા ( મંત્ર સિદ્ધ થયાના અનુભવ લીધા પછી) કરવાથી ખરાખર યશ મળશે. જેમ, જેમ મંત્રજપની સંખ્યા વધતી જશે, તેમ, તેમ સાધકમાં દિવ્ય શક્તિ ઉત્પન્ન થશે. અને સાધકને હાથે મેટાં માટાં કઠિન કાર્ય સાધ્ય થશે. અને હવે પછી જે માહિતી લખી છે, તે માગે જવાથી કાઈ પણુ કાર્ય માં અપયશ મળશે નહિ. આ વિદ્યાના અનુભવ સન્ ૧૯૧૫ થી ૧૯૩૭ સુધીમાં ૩-૪ હજાર સાધકાએ નાસિકમાં લઈ યશ પ્રાપ્ત કર્યાં હતા. સ'સારમાં રહેવા છતાં પણ આ મહાવિદ્યાના સામર્થ્ય વડે કાઈ પણ પ્રકારની ઇચ્છા પૂર્ણ કરવી હોય તે આ મહાવિદ્યા જેવું પવિત્ર અને સરળ સાધન ખીજું કાઈ નથી. પરંતુ સાધકને મુખ્યત્વે કરીને કહેવાનુ એ જ છે કે મ. ૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય મંત્રસિદ્ધિ મેળવ્યા પછી મહિના-પંદર દિવસમાં જ કેટલાક પ્રયોગોમાં તેના પર મંત્રશક્તિને અનુભવ લેવા માટે પ્રયોગ કરવા. એટલે હંમેશાને અભ્યાસ અને અભ્યાસની વખતોવખત અનુભવથી તુલના કરવી. ઉદાહરણાર્થ કસરતના અખાડામાં જે, જે બાળક અને મનુષ્યો આવે છે તે એકબીજા સાથે કુસ્તીઓ કરે છે. તેથી તેમની શકિત વૃદ્ધિ પામે છે. અને જે, જે સ્થળે કુસ્તીની શરતે થાય છે, તે તે સ્થળે તેઓ પિતાના સામા પક્ષવાળા સાથે કુસ્તી કરી યશ મેળવે છે. એ પ્રમાણે જ અભ્યાસ અને અનુભવ દ્વારા સાધક સામર્થ્યવાન બને છે. એમ નહિ કરતાં તે સાધક ફક્ત મંત્રજપ દ્વારા નિત્ય કર્મ કરીને ૧૦૫ મહાપુરશ્ચરણની સાધ્યતા કરશે અને કવચિત્ પ્રસંગે એકાદ કાર્ય માટે પ્રયોગ કરવાનું મન થયા છતાં તે કરશે તે તેને અકલ્પિત ફળ પ્રાપ્ત થશે નહિ. કારણ કે તેણે કઈ દિવસ કેઈ પ્રયોગ કર્યો નથી અને તેના કાર્ય માટે તેને બેદરકારી હોય છે. એવાં કાર્ય માટે તો સાધકે પુરશ્ચરણ કર્યા પછી પરોપકારાર્થે કેટલાક પ્રયોગ કરવાની ટેવ (અભ્યાસ) અને ઉત્સાહ રાખવું જોઈએ. ત્યારે જ સાધકને ખાત્રીપૂર્વક યશ મળશે. અને ત્યારે જ સાધકની ખાત્રી થશે કે આ વિદ્યાને પરિચય આપીને સાચેસાચ પરમાર્થને પંથ વિદિત કર્યો છે. એક મહાત્માએ આ વિદ્યાને અનુભવસિદ્ધ કરીને જનસમાજના કલ્યાણ માટે પ્રસિદ્ધ કરેલ છે. એ અનુભવસિદ્ધ પ્રયોગને અનુભવ અને વિવેક બુદ્ધિ દ્વારા કરવાથી નિત્ય નિયમિત અભ્યાસ કરવાથી એ મંત્રમાં રહેલી ચૈતન્ય-શક્તિને પ્રત્યેક સાધકને અનુભવ થશે, અર્થાત્ એક મહિનામાં ત્રણ વખત જ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૩% હો નમ: મંત્રવિજ્ઞાન એ વિદ્યાની સત્યતા જણાશે. અનુભવ કર્યા પછી આ વિદ્યા સાચી ઠરે એટલે ભવિષ્યમાં વિશુદ્ધ રીતે આ વિદ્યાનું અધિકાધિક સામર્થ્ય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાની ઈચ્છા થશે. અને જેમ જેમ પુરશ્ચરણ (અમુક મંત્રના સકામ જપ) વધારે થશે તેમ, તેમ સાધકમાં દિવ્ય સામર્થ્ય વૃદ્ધિ પામશે. જેમ જેમ દિવ્ય સામર્થ્ય વૃદ્ધિ પામશે તેમ, તેમ તે સાધક મેટાં મોટાં અસાધ્ય અને અતિ કઠિન જણાતાં કાર્ય સહજમાં પૂર્ણ કરી શકશે. આત્મવિશ્વાસ આ વિદ્યા સાધ્ય કરવા માટે સાધકને પૂર્ણ આત્મવિશ્વાસ હોવો જોઈએ. દઢ શ્રદ્ધા હેવી જોઈએ. એ જ વિદ્યાનું મુખ્ય તત્ત્વ છે. જેના અંતરમાં દઢ વિશ્વાસ હશે, તેને જ ફળ પ્રાપ્તિ થાય છે. “સંશયાત્મા વિનશ્યતિ”એ ગીતા વચન પ્રસિદ્ધ જ છે. કોઈ પણ રોગને રેગી સમક્ષ આવતાં જ પ્રથમ તેના રોગની માહિતી મેળવવી, ત્યાર પછી તે રેગની પ્રબળતા કેટલે દર વધેલી છે. અને પ્રગબળથી તે રેગ એક જ પ્રગબળથી નિર્મૂળ કરી શકાશે કે કેમ? કિંવા ૨-૪ વખત પ્રયોગ કરવાથી થશે, ૪-૮ દિવસ પ્રયોગ કર્યાથી આરામ થશે. એ સંબંધી સાધકે પિતાના મનમાં અનુમાનપૂર્વક વિચાર જર, તે પછી પિતાને વિચાર રેગીને જણાવો. રેગી સાથે વાતચીત કરતી વખતે શાંતિથી સુમિષ્ટ વચન બેલવાં. એવાં સુમધુર વચન આશાજનક સંભાષણથી રોગીના મન પર સાધકની વિદ્યાનું ઘણું સારું પરિણામ આવે છે. તેમજ સાધક ઉપર તેની શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. સત્ય એ છે કે, એવી Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મંત્રવિજ્ઞાન અને સાધના કરય સુમિષ્ટ મધુર ભાષા બલવાની સાધકે એ ટેવ રાખવી જોઈએ. આપણી કલ્પના તે જ રેગીની ભાવના અને આપણે જે વિચાર તે જ રેગીના પણ હેવા જોઈએ. તે માટે ઉભય પક્ષે એકચિત્ત થવું, તેને તાદાભ્યતા કહે છે. જ્યાં એવી તાદામ્યતા હશે, ત્યાં કાર્યમાં સિદ્ધિ-સત્વર સફળ થશે. આ વિદ્યાને એ શ્રેષ્ઠ ગુણ ધર્મ છે. અને એ જ તત્ત્વાનુરેધ વડે પ્રત્યેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. આ મહા વિદ્યા એક મહાત્માએ એક શિષ્ય સાધકને શિખવ્યાથી તેણે સાધનના બીજે જ દિવસે આધાશીશીના કેટલાક રોગીને ૨-૩ મિનિટમાં જ આરામ કર્યો હતે. ૮-૧૦ દિવસના સાધન પછી તે શિષ્ય-સાધકે જેમ, જેમ સાધના મંત્રજપમાં વધારો કર્યો, તેમ, તેમ ભલભલા રેગ અને ભલભલા કઠિન કાર્યમાં સંપૂર્ણ યશ પ્રાપ્ત થયે. રેગીઓમાં પુરુષ ઉપરાંત તુવતી અથવા સુવાવડી અથવા સૂતકી સ્ત્રીઓનો રંગ જડમૂળથી દૂર થયા છે. એ વિદ્યાને પ્રયોગ કરવા માટે સમય, નક્ષત્ર, શુભાશુભ ગ, વ્રત, ઉપવાસ, કરવાની આવશ્યકતા નથી. એ વિદ્યામાં અન્ય (બીજુ ) પચ્ચ બિલકુલ નથી. બને તેટલા પ્રમાણમાં આત્મશાન્તિનું કાર્ય ધર્માર્થે કરવું જોઈએ. કઈ પણ સાધક પાસે એવું કંઈ પણ કામ આવે, તો તેમાં સફળતા મેળવવા માટે જરા પણ શંકા “રાખ્યા વગર પ્રવેગ કરવો જોઈએ. સદૈવ આત્મભાવના રાખવાથી કેઈ પણ કાર્યમાં અપયશ મળવાનો સંભવ રહે તે નથી. માટે જ સાધકે આ મંત્રવિદ્યા પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ, દઢ શ્રદ્ધા રાખીને તેનું અનુષ્ઠાન કરવું, એ જ કલ્યાણને માર્ગ છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧ * હો નમ: મંત્રવિજ્ઞાન એક વખત એક પેન્સનર અમલદારની ૩૫-૪૦ વર્ષની પુત્રીને ૬-૭ મહિનાથી સખત તાવ અને માથું દુઃખવાને રોગ થયા હતા. ઘણી, ઘણું દવાઓ કરવા છતાં તે મટતે ન હતે. ઈષ્ટ મંત્ર દ્વારા અને પિતાની પ્રાણશક્તિ દ્વારા એક મહામાનવે તેનું મસ્તક પકડી તેમ જ તેના હાથ પકડી બે દિવસ પોતાની પ્રાણશક્તિને પ્રવાહ વડન કર્યો કે તુરત જ તેને તાવ અને માથું દુઃખતું તદ્દન બંધ થયું અને તેને આરામ થયો. પુનઃ તેને એ વ્યાધિ થયે જ નહિ. તે ઉપરાંત તે જ અમલદારના યુવાન પુત્રને સવારે ૧૦૩-૪ ડિગ્રી તાવ આવ્યા. સાયંકાલે તે જ માનવે તેનો હાથ પકડી તેનામાં પિતાની પ્રાણશક્તિનો સંચાર કર્યો, તે જ ક્ષણે તેને તાવ ૯ ડિગ્રી થઈ ગયું. પછી બરડાની કરોડના ચક્રમાં જે સ્થળે વિકાર હતો ત્યાં પ્રાણશક્તિનો સંચાર કર્યો. જેથી તેની કમ્મરનું દર્દ બંધ થયું. તેનાથી ઊઠી બેસી શકાતું ન હતું. તેને આરામ થયે. અને પરીક્ષા આપવા ગયો ! આ મંત્ર અને પ્રાણશક્તિને અદ્દભુત ચમત્કાર જેઈને સર્વજને આશ્ચર્ય પામ્યા. પ્રકરણ શબ્દ શક્તિનું સામર્થ્ય યેગમાર્ગ દ્વારા જે મનુષ્ય શબ્દશક્તિને વિકાસ કર્યો છે તે જ જાણે છે કે શબ્દમાં વાસ્તવિક કેટલી શક્તિ છે. ખરી રીતે તે શબ્દોમાં એક એવી ગુપ્ત શક્તિ છુપાઈ રહેલી છે, Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય કેઃ—જેના દ્વારા માનવ પેાતાનું સર્જન કરી શકે છે. અદૃશ્ય વસ્તુને દશ્ય કરી શકે છે. સૂક્ષ્મ વસ્તુને સ્થૂળમાં પ્રગટ કરી શકે છે, અને અસાધ્યને સાધ્ય, દુર્લભને સુલભ, અસ ભવને સંભવ કરી શકે છે. અતિ દૂરની વસ્તુને વિચલિત અને આકર્ષિત કરીને પેાતાની સન્મુખ ઉપસ્થિત કરી શકે છે. અને એ જ સાધન દ્વારા તે દેવાને પણ વશ કરી શકે છે. પ્રાચીન સમયના મહાત્માએ શબ્દશક્તિના અમેાત્ર બળને સંપૂ`પણે જાણતા હતા. તેમના શબ્દોમાં અદ્ભુત બળ હતુ. તેમના એક, એક શબ્દમાં જાદુઈ તાકાત અને વિશિષ્ટ પ્રકારનુ આકષ ણ હતું.સવ શ્રોતાએ દિગ્મૂઢ થઈ જતાં આધ્યાત્મિક ગુરુ બીજાના મનમાં એક પ્રકારના શક્તિશાળી શબ્દનું સૂચન કરે છે. પરિણામે સાંભળનાર તેનાં સૂચનાની અસર નીચે આવી જાય છે. દરેક મેલાયેલા શબ્દોમાં મહાન બળ છે. અહી' શબ્દશક્તિ નેધા. જો કાઈ માણસને કોઈ ‘ સાલા ’, ‘ બદમાસ ’ કે ‘ મૂખ ’ એમ કહે તે તરત જ તે ઉશ્કેરાઈ જશે. મારામારી શરૂ થઈ જશે. પણ તમે જો . કાઈ ને ‘મહાત્મા ’, મહાભાગ્યવાન’ કે ‘ ભલાભાઈ’ કહીને એલાવશે। તે તે તુરત જ પ્રસન્ન થઈ જશે. વિચારને જેમ પ્રભાવ પડે છે તેમ શબ્દોની પણ અસર થાય છે માટે શબ્દ શક્તિને પણ આપણે વિકાસ કરીને આત્માથાન કરવું જોઈએ. દરેક મત્રામાં પણ શબ્દશક્તિનું બળ આતપ્રેત ભરેલું છે. મંત્રા બે પ્રકારના છે: એક ખીજ મંત્ર અને ખીજા નામ મંત્ર; જેમ કે શ્રી, હૌં, કલી આદિ ખીજમંત્રા છે, અને ૐ શાંતિ ’ ૐ મહાવીરાય નમઃ' એ સવ નામ-મ`ત્રા છે. જો એ નામ-મત્ર સાથે ખીજ–મત્રા જોડવામાં ( ܕ Page #120 -------------------------------------------------------------------------- ________________ શબ્દ શક્તિનું સામર્થ્ય ૧૦૩ આવે તે તે એથી પણ વિશેષ શક્તિશાળી અને શીવ્ર ફળદાતા બને છે. બીજ અને નામ મંત્રને પરસ્પર એવો સંબંધ છે કે જેમ અગ્નિમાં ઉણુતા અને જળમાં શીતળતાને કેય છે તેમ. અર્થાત્ શબ્દમાં જે શક્તિ છે તે માત્ર તેના અર્થમાં જ સમાયેલી છે, પરંતુ જે ઇવનિ પ્રધાન મંત્ર છે, તેના અર્થ જાણવામાં આવે કે ન આવે તો પણ જે તે મંત્રને વારંવાર સતત ઉચ્ચાર કરવામાં આવે તો તેને પ્રભાવ જપ કરનાર મનુષ્ય ઉપર અથવા જે કઈ બીજાના ઉદ્દેશ માટે જપ કરવામાં આવે તે તેને પ્રભાવ તેના ઉપર તેમજ આસપાસના વાતાવરણમાં થયા વગર કદી પણ રહેતો નથી. જે કઈને એ સંબંધી અનુભવ લે હેય તે તે મનુષે “” એ બીજમંત્રનો કેટલાક દિવસ સતત “અખંડ” ઉચ્ચારપૂર્વક જપ કરશે, તો તેના શરીરમાં ઉષ્ણતા “ગરમી વધેલી તેને જણાશે. તે જ પ્રમાણે “સ” એ બીજમંત્રનો જપ કરવાથી તે મનુષ્યના શરીરમાં “શીતળતા” (ઠંડક) થયેલી જણાશે, કઈ પણ શબ્દનો એ સ્વરથી તાલબદ્ધ ઉચાર કરવામાં આવે તો તેનું અદ્ભુત પરિણામ આવે છે. એક પુસ્તકમાં વાંચવામાં આવેલ કે એક યુવાન સ્ત્રી ઘણીવાર સુધી હારમોનિયમ પર ત્રણચાર સ્વરે વારંવાર તાલબદ્ધ રીતે વગાડતી હતી. એનું પરિણામ એ આવ્યું કે તે યુવતી જે ઓરડામાં બેસીને વગાડતી હતી તે ઓરડાની છત ફાટી ગઈ! આ પ્રમાણે સાંભળવાપૂર્વક ઘણાં વર્ષ પૂર્વે ભરૂચના જના પુલ ઉપરથી મિલીટરીના સિપાઈઓને “લેફટરાઈટ” એમ તાલબદ્ધ ચાલવા દેતા નહતા. કારણ કે એમ થવાથી પુલ તૂટી જવાનો સંભવ હતો. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય એ જ રીતે આ મંત્રને ધ્યનિપૂર્વક (સુંદર શબ્દમાં ધીમે) ધીમે, જપ કરવાથી તેના અર્થ અનુસાર લાભજનક પરિણામ થયા વિના રહેતું નથી, એ તદ્દન અનુભવપૂર્ણ સિદ્ધાંત છે. એક અથવા એકથી વિશેષ બીજમંત્રના ઉચ્ચારથી કેટલાક મહાપુરુષોને દેવ-દેવીના આત્મસાક્ષાત્કાર-દર્શન થયાના અનેક દષ્ટાંતે સર્વના જાણવામાં છે. જેમ એક “શ્રી” બીજમંત્રના વિધિપૂર્વક જપ કરનારને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. “હ” બીજમંત્રના જપથી ઐશ્વર્ય પ્રાપ્તિ “એ” વાજથી વાકૃસિદ્ધિ, ગ્રહનિવારય, “ગ્રહપીડાનિવારણ,” “વ્યાધિવિનાશન,”રેગને નાશ થાઓ, દુઃખહર, દુઃખહર, દરિદ્રનાશન, દેહપષણ, ચિત્તતેષય, ચિત્તdષય, ચિત્ત પ્રસન્નતા વગેરે લાભજનક શબ્દોને મંત્રરૂપે પ્રગ બતાવેલ જોવામાં આવે છે. અને તેને વારંવાર ઉચ્ચાર કરવાથી તેના અર્વ અનુસાર પરિણામ પણ અવશ્ય આવે છે. પ્રાચીન કાળના પરમાર્થી પુરુષેએ એક એક બીજમંત્ર રચવામાં એવી ખૂબી કરેલ છે કે જેથી તે મંત્રના દેવતા જાગ્રતા થાય છે અને તેના દર્શન પણ થાય છે. માત્ર થોડા દિવસ તે મંત્રના જપ કરવા જોઈએ. એ પણ એક જાતને માનસિક તપ છે. કષ્ટ વિના સુખ કયાં ? મંત્રજપથી ઈષ્ટદેવના દર્શન સહ મનોકામના પણ પૂર્ણ થાય છે. તેથી પિતાનું જીવન સુખ, શાન્તિમય અને સફળ બનાવવા માટે શબ્દશક્તિનું અમેઘ સાધન વિદ્યમાન હોવા છતાં પણ જે કઈ માનવબંધુઓ સર્વ પ્રકારે દીન અને ફલેશમય અથવા દુઃખમય જીવન વ્યતિત કરતા હોય, તે તેમાં બીજા કેઈને નહિ પણ તેમના જ અજ્ઞાન, આળસ અને બેદરકારીને દેષ છે. યત્ન કરો અને Page #122 -------------------------------------------------------------------------- ________________ શબ્દ શક્તિનું સામર્થ ૧૦૫ બીજમંત્ર સહિત તમારા ઈષ્ટદેવના નામના મંત્રના જપ કરે. એક્લા બીજમંત્રના જપથી પણ એટલે જ લાભ થશે. જે તમે સાધનને અનુભવ લેવા ઈચ્છતા હો તે તમારી ઈચ્છા અને આવશ્યકતા અનુસાર શાંતિ, બળ સામર્થ્ય, ઉત્સાહ, એશ્વર્ય અને ધનસંપાદન આદિ કોઈપણ શબ્દ (મંત્ર)ને હંમેશાં વારંવાર જપ કરતાં રહો. દષ્ટાંત તરીકે તમારે જે શાંતિની ઈચ્છા હોય તે તમારે ચાલતાં, ફરતાં, ઊઠતાં, બેસતાં, સતત એ જ શબ્દનો વારંવાર ઉચ્ચાર કર જોઈએ. એની ધૂન લગાવવી જોઈએ, એ જ શબ્દ પર તમારું લક્ષ રહેવું જોઈએ, અને એ જ શબ્દ તમારા હૃદયમાં અંકિત કરી રાખ જોઈએ. તમારા મનમાં ગમે તેટલી અશાંતિ અને ઉદ્વિગ્નતા હશે તે પણ એ શબ્દસાધનથી તમારા મનમાં સંપૂર્ણ અને અપૂર્વ શાંતિનો સંચાર થતું જાય છે એ અનુભવ થશે. તમારા રોમેરોમમાં શાંતિને પ્રબળ પ્રવાહ વહન થશે, એટલું જ નહિ, પણ તમારી ચારે દિશામાં બહુ દૂર સુધીનું વાતાવરણ પણ શાંતિમય બની જશે, અને તમે જ્યાં જશે ત્યાં શાંતિને સંચાર થશે. એ જ રીતે ઉપરોક્ત શબ્દ (બીજમંત્રે)માંથી -તમારી ઈચ્છાનુસાર કે ઈપણ શબ્દના પ્રયોગથી તમારુ જીવન સુખ, શાંતિ અને સફળ બનાવી શકશે, તેમ જ બીજા મિત્રે સગાં-સ્નેહીઓને લાભ પહોંચાડી શકશે. જે ઉપર પ્રમાણે ભિન્ન ભિન્ન શબ્દોને પ્રગ (ઉચ્ચાર) કરવાની ઉપાધિમાં પડવા માંગતા ન હો તે કેવળ માત્ર એક જ પરમાત્માનું નામ સ્મરણ કરે, પણ તે જ નામની વારંવાર Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જ રઈ છે હીનાના અમારી સર્વ જવા મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય. ધૂન લગાવવી જોઈએ. રેમેરામમાં તે જ નામનું સ્મરણ થવું જોઈએ. અને તે જ નામરૂપી મંત્રમાં તન્મય, તદાકાર થઈ જવું જોઈએ. એમ કરવાથી પરમાત્મા સર્વ ગુણને સાગર હોવાથી દીનબંધુ દીનાનાથ હોવાથી, તેના અનેક ગુણે તમારામાં અવિર્ભાવ થશે, અને તમારી સર્વ મનોકામનાઓ પૂર્ણ થશે, અને તમે કૃતાર્થ થશે. જમીનમાં અનાજ વાવવા માટે ખેડૂતે સારી જાતનુ બીજ વાવે છે. તેથી જ અન્ન ફળાદિ ઉગે છે. તેવી જ રીતે તમે પણ બીજમંત્રોનો પ્રયોગ કરે. થડે પરિશ્રમ લઈને મંત્રજપ કરો અને સુખી બને. “૩% શાન્તિ શાન્તિ શાન્તિઃ” શાન્તિ એ તે સર્વ સ્થળે અને અમારા હૃદયમાં સદા જ હોય છે. આપણે તો તેને પ્રાપ્ત કરવાની તીવ્ર ઇચ્છા કરવી જોઈએ, તે તેનો ધીમે ધીમે અનુભવ આવવા લાગે છે. શાન્તિની ભાવના કરવાનો સમય પ્રાતઃકાળને છે. ઉપરોક્ત મંત્રને બે ત્રણ વાર બોલવાથી સર્વ દિશાઓમાંથી શાંતિ આકર્ષાઈને સાધકની ચારે બાજુ છવાઈ જાય છે. સાધક પિતાને શાંતિના સાગરમાં ડૂબેલે જુએ છે. એ જ જપ કરવાનો સમય છે. એ સમયે માળા વડે અથવા માળા સિવાય, જેમ અનુકૂળતા હેય તેમ સાધકે આનંદયુક્ત મન વડે તથા કમળ, મધુર વનિ વડે, ( રાગ કાઢીને) ધીમે ધીમે એમ....એમ..એમ....ને જપ શરૂ કર જોઈએ. બહુ ઉતાવળે નહિ અને બહુ મંદ ગતિએ નહિ એવી મધ્યમ ગતિએ સુંદર કંઠ સ્વર વડે જપ કરવો જોઈએ. જપને ઉચાર એવી રીતે કરો કે તે પોતાના Page #124 -------------------------------------------------------------------------- ________________ શબ્દશક્તિનું સામર્થ્ય ૧૦૭ કાન સાંભળી શકે અને બીજી રીત એવી છે કે હદયમાં જ મંત્રજપ કર. પિતાને જેમ અનુકૂળ આવે તેમ જપ કરે જોઈએ. જપ કરતાં, કરતાં જ્યારે મુખ દ્વારા જપ કરવાથી શ્રમ જણાય, થાક લાગે અને મનમાં જપ કરવાની ઈચ્છા થાય. ત્યારે માનસિક જપ કરે જોઈએ. જીવનમાં માનવ અનેક વખત એવા સંકટમાં સપડાઈ જાય છે કે તે વખતે શું કરવું તે તેને સૂઝતું નથી. એવે સમયે તેણે કેવળ મંત્રજપને આશ્રય લેવો જોઈએ? તે વખતે મોટેથી ઉરચાર કરીને જપ કરવું જોઈએ. રાતદિવસ જપ કરે જોઈએ. ત્યારે તે જોઈ શકશે કે તેના સંકટોને દૂર કરવાનો માર્ગ પ્રકૃતિદેવીએ ખુલ્લે કરી દીધું છે. તેના સર્વ સંકટ એક પછી એક દૂર થઈ જશે. અને સાધક અતિ આનંદપૂર્વક પોતાનું જીવન વ્યતિત કરી શકશે. ત્રણ મહિના સુધી સતત નિરંતર ત્રણ કલાક સુધી પ્રાતઃકાળ અને ત્રણ કલાક સાયંકાળ અને ઉતાવળે, ઉતાવળે ઉચ્ચારણ કરતાં કારને જપ કરવાથી ગમે તેવી કઠિન વિપત્તિ હશે તે પણ તેને નાશ થઈ જાય છે. અને મનુષ્યની મનોકામના પરિપૂર્ણ થાય છે. જલદી, જલદી (મેટેથી) શબ્દોચ્ચાર કરવાથી મન અહીં તહીં ભાતું નથી તેથી તે જપમાં જ સંલગ્ન થાય છે. અરે ! ઉપાસકનું મન તેથી એકાગ્ર થઈ જાય છે. સત્ય એ છે કે, એકાગ્રતા એ જ સમસ્ત સફળતાની ગુરુકુંચી છે. શાંત ચિત્ત એકાગ્રતાપૂર્વક મંત્રજપ કરવાથી જ ઈષ્ટ સિદ્ધિ થાય છે. શરૂઆતમાં મોટેથી બેલીને મંત્રજપ કર્યા પછી મનને હૃદયમાં એકાગ્ર કરીને પછી મનમાં જ મંત્રજપ કરવો જોઈએ. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય મોટેથી બેલીને મંત્રજપ કરનારને વચનસિદ્ધિ પ્રાપ્ત થાય છે, અને મનમાં જપ કરનારને સંકલ્પશક્તિ પ્રાપ્ત થાય છે. આ શબ્દશક્તિનું જે વર્ણન કરીએ તે થોડું છે. આ પ્રત્યક્ષ દેખાતે સર્વ પ્રપંચ પણ શબ્દશક્તિના આધારે જ ચાલી રહ્યો છે. સમગ્ર શાસ્ત્ર જે છે તે પણ પ્રભુ કથિત વાણી એટલે શબ્દ જ છે. જે વડે અસંખ્ય માન પોતાના આત્માનું હિત સાધી શકે છે. શાસ્ત્ર શ્રવણનું ફળ નીચે લખ્યાનુસાર છે: સવણે નાણેય વિન્નાણે, પચ્ચકખાણે ય સંજમે, અણહએ તવે ચેવ, દાણે અકિરિયા સિદ્ધિ.” સત્સંગના અને શાસ્ત્રશ્રવણના પ્રભાવ વડે જ્ઞાન થાય છે. તેથી વિજ્ઞાન થાય છે, વિજ્ઞાન થવાથી ત્યાગ કરવાની ભાવના પ્રગટે છે, ત્યાગથી મન તથા ઈન્દ્રિયોને સંયમ થાય છે, સંયમથી આશ્રવને નિરોધ થાય છે, આશ્રવના નિધથી ઈચછા નિરોધ રૂપી તપ થાય છે. તપ વડે પૂર્વ કર્મની નિર્જરા થાય છે, ચેગને નિરોધ કરવાથી અક્રિયપણું પ્રાપ્ત થાય છે, અને ત્યાર પછી સિદ્ધિ એટલે મેક્ષ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે મહાપુરુષના વચન સાંભળવાથી ઉપરોક્ત ગુણોની પ્રાપ્તિ સહ અંતે મેક્ષની પ્રાપ્તિ થાય છે. તેના પર દષ્ટાંત-રાજગૃહી નગરીમાં શ્રેણીકનામે રાજા રાજ્ય કરતો હતો. તેના મંત્રીનું નામ અભયકુમાર હતું. તે નગરીમાં એક ચોર રહેતે હતો. તે ચોરને એક પુત્ર હતા, તેનું નામ નોંધ: ૧. કર્મનું આવાગમન કાય છે-બંધ થાય છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ શબ્દ શક્તિનું સામર્થ્ય ૧૦e હિણીયે ચોર હતું. બાપને ધંધે તે પણ કરવા લાગ્યો. જ્યારે ચોરને અંત સમય નજીક આવ્યા ત્યારે તેને જીવ કેમેય કર્યો જાય નહિ. ત્યારે તેના પુત્રે પૂછયું કે, “હે પિતાજી! આપને જીવ શેમાં અટકે છે ?” તે ચોર બોલ્યો કે, “તું એક પ્રતિજ્ઞા કરે તે મારો જીવન શાંતિથી પરભવમાં ગમન કરે.” પુત્રે કહ્યું-“હું પ્રતિજ્ઞા કરવા તૈયાર છું. તે સમયમાં પ્રભુ, મહાવીરદેવ તે પ્રદેશમાં વિચરતા હતા અને વારંવાર રાજગૃહી નગરીમાં પણ આવતા હતા. ત્યારે રાજા તેમને પરમ ભક્ત હતે. પ્રભુએ રાજગૃહી નગરીમાં ચૌદ ચતુર્માસ કરેલા હતા. મરણ પથારી પર પડેલા ચારે પોતાના પુત્રને કહ્યું કે આ નગરમાં એક મુંડ (પ્રભુને ઉદ્દેશીને કહે છે ) આવે છે તે મહાધૂર્ત છે. તેને કયારેય પણ તારે દર્શન કરવા નહિ એટલું જ નહિ પણ તેને વચન તારે ભૂલેચૂકે કયારેય પણ સાંભળવા નહિ. આ પ્રતિજ્ઞા તું કરે, તો મારે જીવ સુખે–સુખે ગમન કરે.” પ્રિય વાચક! તું વિચારજે કે સંસારાસક્ત માનવી અંત સમયે પણ આસક્તિથી મુક્ત થઈ શકતા નથી, એટલું જ નહિ, પણ મરતાં, મરતાં પુત્રને શિક્ષણ પણ આસક્ત ભાવનું આપીને ધન્યતા અનુભવે છે. એ પામરની પામરતા પર તું વિચાર કરીને સદા સર્વદા આસક્ત ભાવથી દૂર રહેજે. પિતાના કહેવાથી અબોધ પુત્રે તેના કહેવા પ્રમાણે પ્રતિજ્ઞા કરી. એકદા પ્રસ્તાવે પ્રભુ મહાવીરદેવ રાજગૃહીમાં પધાર્યા અને તેઓ જનતાને ધર્મ ઉપદેશ આપી રહ્યા હતા. ગાગ રેહિણી Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ મવિજ્ઞાન અને સાધના રહસ્ય ચાર તે રસ્તે નીકળ્યેા. પાતાની પ્રતિજ્ઞા ભંગ ન થાય, તે માટે તેણે કાનમાં આંગળીએ નાંખીને દોડવા માંડ્યું. રખે ! આ મુંડના વચન મારા સાંભળવામાં આવે, તેા મારી પ્રતિજ્ઞા ભંગ થશે. પરંતુ તેના પુણ્યાયે તેના પગમાં કાંટા વાગ્યા, અને કાંટા વાગવાથી તે ઢાડી શકયો નહીં. અને કાનમાંથી આંગળીઓ કાઢીને કાંટા કાઢવા લાગ્યું.. હવે તે જ વખતે પ્રભુની વાણીના ચાર વાક્યો તેના કાનમાં પડથા. ‘ દેવની છાયા પડે નહિ, દેવેાની ફૂલની માળા કરમાય નહિ, દેવની આંખેા પલકારા મારે નહિ, દેવા જમીનથી ચાર અંશુલ ઊંચા ઊભા રહે, ધરતીને સ્પર્શ કરે નહિં. આ ચાર વાક્યો શ્રવણ કર્યા પછી તે હિણીયા ચાર ફરી દોડીને દૂર જતા રહ્યા. તે ચારે રાજગૃહ નગરમાં ઘણું! જ ઉપદ્રવ મચાવ્યેા, જેથી લેાકેા ત્રાસ પામીને રાજા પાસે ફરિયાદ કરવા ગયા કે, · કાં ા તમે ચેારના નિગ્રહ કરો, અગર અમેને નગર છેાડી જવાની આજ્ઞા આપે.’ રાજાએ પ્રજાને આશ્વાસન આપ્યું. પછી રાજાએ ખીડું ફેરવ્યું કે જે કાઈ ચારને પકડી લાવશે, તેને ઈનામ આપવામાં આવશે. રાજાના મંત્રી અભયકુમાર મહા બુદ્ધિમાન હતા. તેણે ખીડુ પકડયુ અને ચારને પકડવાની હિંંમત કરી. અભયકુમારે પોતાના બુદ્ધિબળથી જાણ્યુ કે આ ચાર છે, પણ કાઈ ખાસ મુદ્દો ન મળવાથી તેણે તેની સાથે મિત્રતા કરી. છતાં કોઈ પત્તો લાગ્યા નહિ. ત્યારે તેણે એક યુક્તિ રચી. અભયકુમાર, રાહિણીયા ચારને એક વેશ્યાને ઘેર લઈ ગયા. પૂર્વસ ંકેત અનુસાર વેશ્યાએ Page #128 -------------------------------------------------------------------------- ________________ શબ્દ શક્તિનું સામર્થ્ય રોહિણીયા ચેરને ભેજનમાં કેફી વસ્તુઓ ખવડાવી. જેથી તેને ઘેન ચડયું. એટલે એક દેવગૃહ બનાવી તેમાં પલંગ પર તેને સૂવાડે. અભયકુમાર ત્યાં ગુપ્ત રૂપે રહ્યા. જ્યારે તે ભાનમાં આવ્યું, ત્યારે ત્યાં દેવ, દેવીઓને વેશધારી નરનારીઓ હતા, તેઓ બેલ્યા કે : “તમેએ શા, શા પુણ્યકર્મ કર્યા છે? કે જેથી આ સ્વર્ગ ભૂમિમાં ઉત્પન્ન થયા. એમ વારંવાર પૂછવા લાગ્યા. - તે ચાર ઘડી ભર તો વિમાસણમાં પડ્યું કે આ તે સ્વપ્ન કે સાચું? પણ તુરત જ તેણે તે દિવસે પ્રભુ મહાવીરદેવનાં વચને સાંભળ્યાં હતાં તે યાદ આવ્યાં. અને વિચારવા લાગે કે તે ચાર વાક્યોમાંની એક પણ વાત અહીંયાં મળતી નથી. એથી એમ સમજાય છે કે આ તે અભયકુમારને કઈ પ્રપંચ છે. મનોમન આ પ્રમાણે વિચારી પ્રગટમાં તે બોલ્યો કે, “મેં પુણ્યકર્મ ઘણાં, ઘણાં કર્યા છે. તેથી જ તો સ્વર્ગમાં દેવ થયે છું.' ત્યાર પછી અભયકુમાર પ્રગટ થઈ તેને ભેટી પડયા. અને તેની બુદ્ધિની પ્રશંસા કરવા લાગ્યા. તેણે કહ્યું : “હે મિત્ર ! હું મારા પિતાની શિક્ષાથી ઉન્માર્ગગામી બન્યો હતો. મને આજે સત્યના દર્શન થયા છે. પ્રભુ મહાવીર દેવના ચાર જ વાકયે શ્રવણ કરવાથી હું આજ મૃત્યુના મુખમાંથી બચી ગયો છું, નહિતર આજે ખેર ન હતી. જે હું તેમના ચાર વાક્યના શ્રવણ માત્રથી મૃત્યુના મુખમાંથી બચે, તે તેમના ચરણનું શરણુ લેવાથી શું શું લાભ ન થાય?” એમ કહીને જેને, જેને ત્યાં ચોરી કરી હતી, તે, તે સર્વ ધન Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય અભયકુમારને બતાવી અને જેનું જે હોય, તે તેને સોંપવાનું કહી રેહિણી ચેર પ્રભુની શરણમાં જઈને દીક્ષા ગ્રહણ કરી, પ્રભુની આજ્ઞાનુસાર સાધના કરીને તે ચેરમાંથી મહાત્મા બન્યો. અને સ્વર્ગ, મોક્ષને અધિકારી બન્ય. પ્રિય વાચક! આ છે શબ્દશક્તિને પ્રભાવ. ચાર વાક્યના શ્રવણથી તે ચોર મહાત્મા બન્યા, ત્યારે જે કઈ પ્રભુને સ્મરણમાં લીન રહે જપ કરે, તેની આજ્ઞા પાલન કરેતેને તે કેટકેટલા લાભ થાય ! તે તું સ્વયં વિચારજે, તે તારા પર ડું . જપ શબ્દ જ ઉચ્ચારણ ધાતુથી બન્યો છે. જેને અર્થ બેલાવવું એ થાય છે. કેઈ ખાસ વ્યક્તિને તેને સાંકેતિક નામથી બોલાવવાથી જે પ્રકારે તે બેલવામાં (ઉત્તર આપવામાં) વિવશ-આતુર અને કાર્યરત થાય છે, એ જ પ્રમાણે મંત્રો દ્વારા જે જે ભાવપૂર્વક તે ઉચ્ચાર્યા હોય છે તે, તે ભાવનાનુસાર સાધકની પાસે તેવા પરમાણુઓ આકર્ષાઈને તેની પાસે આવે છે. અને મનોકામના પૂર્ણ થાય છે. વિજ્ઞાન દ્વારા સાબિત થઈ ચૂકયું છે કે મનુષ્યના મુખમાંથી બેલાતાં શબ્દોનાં કંપને (VIBRATIONS) સંસારમાં સર્વત્ર વ્યાપી જાય છે. તે કંપને વાયુ દ્વારા બ્રહ્માંડમાં વિચરણ કરે છે. જેમ શાંત જળમાં એક પત્થર નાખવાથી તેમાં લહેર-તરંગ-કંપને ઉત્પન્ન થાય છે અને તે જળાશયના એક કિનારાથી બીજા કિનારા સુધી પહોંચી જાય છે. એ જ પ્રમાણે મનુષ્યના મુખમાંથી નીકળેલા શબ્દ વાયુ દ્વારા સમસ્ત જગતમાં ઉપરોક્ત તરંગેની જેમ વિસ્તૃત થઈ જાય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ શબ્દ શક્તિનું સામર્થ ૧૧૩ વાયરલેસ, ટેલિગ્રાફી (દોરડા વગરના તાર) એ એનું જવલંત પ્રમાણ છે. વાયરલેસ ટેલિગ્રાફી તે આજકાલ સર્વસાધારણ મનુના જાણવામાં છે. એ તાર માટે દેરડાની જરૂર પડતી નથી. એક દેશમાંથી મેકલેલો સંદેશે હજારે માઈલ દૂર હોવા છતાં બીજા દેશમાં સંભળાય છે. જેમ કે એક તળાવમાં ક્ષુદ્ર પત્થર નાખવાથી જળમાં શુદ્ર લહેરે બનીને તે બીજા કિનારા સુધી પહોંચી જાય છે. તે સિવાય અન્ય કોઈ ખાસ મહત્વ ઉત્પન્ન કરતી નથી. પણ જે તે– જ તળાવમાં એક હાથી સ્નાન કરવા ઉતરે, તે તેનાથી તળાવના જીવજતુઓમાં અને સ્વચ્છ જળમાં એક મહત્ત્વનું પરિવર્તન થાય છે. એ જ પ્રમાણે જેઓ વિશેષ મંત્રજપ કરે છે, તેના વડે સંસારને વાયુમય સમુદ્ર અધિક કંપાયમાન થઈ તેમાં રહેલા છેને કંપાયમાન કરી મૂકે છે. અને જળના જીની જેમ કંપાયમાન સ્થિતિ કયારે શાંત થાય, તેની ચિંતામાં સંલગ્ન થઈ જાય છે. તેમ જ મંત્રજપ કરનારની કામનાઓને પૂર્ણ કરીને વિશ્રાંતિ લેવા કહે છે. તેથી જ કહેવું પડે છે કે સાધકના જપ કરવાનું પ્રમાણ-સંખ્યા એટલી બધી અધિક હેવી જોઈએ કે જેમ હાથીને અવગાહનથી જળ કંપાયમાન થાય છે તેમ બ્રહ્માંડના વાયુમાં પ્રચંડ આદેલને ઉત્પન્ન થાય અને સંસાર સમુદ્રને તેની અસર થાય. નં. ૮ Page #131 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ મંત્રોપાસના ગુરુગની જરૂર નૈતિક બળ, ચારિત્રબળ આદિ ગુણે મેળવ્યા વિના સાધક પર ગુરુ પ્રસન્ન થાય નહિ, અરે. ગુરુની પ્રસન્નતા વિના સદ્દવિદ્યાની પ્રાપ્તિ થવી એ આકાશ કુસુમવત્ છે. હરકેઈવિદ્યા શીખવામાં ગુરુની ખાસ જરૂર હોય છે, તે વિના યથાર્થ સમજણ પડી શકે નહીં, અને સાધના સફળ થાય નહિ. હરહંમેશાં વ્યવહારિક કાર્યોમાં પણ વડીલોની જરૂર પડે છે તે પછી મંત્રાદિ સાધના જેવા ગહન કાર્યમાં ગુરુગમ સિવાય નાસીપાસ થવાય તે તેમાં નવાઈ જેવું પણ શું છે? કહ્યું છે કે “ગુર દવે, ગુરુ પ્રકાશ, ગુરુ વિના ઘર અંધકાર.” ગુરુ વિના જ્ઞાનરૂપી પ્રકાશ મળે નહિ. માટે સાધના માર્ગમાં ગુરુની ખાસ આવશ્યકતા માનવામાં આવેલ છે. અને ગુરુની આ માન્યતા સર્વ ધર્મવાળાને માન્ય છે. ગુરુ સાધકની યોગ્યતા અને અયોગ્યતાને નિર્ણય કરીને તેના અધિકાર પ્રમાણે જે મંત્ર આપશે તે જ ફળદાતા થશે. જપમંત્રને અધિકાર એક વખતે કેઈજિજ્ઞાસુ સાધકે શ્રી રામકૃષ્ણ પરમહંસને પ્રશ્ન કર્યો કે-“મહારાજ, મંત્ર એ શું છે? કઈગ્રન્થ વગેરેમાંથી Page #132 -------------------------------------------------------------------------- ________________ મંત્રાપાસના પ કાઈ વ્યક્તિ મ`ત્ર ગ્રહણ કરીને તેનુ રટણ, સાધના કરે તે તેથી લાભ થાય ખરો ?” ‘ના,’ રામકૃષ્ણ પરમહંસે જવાબ આપ્ચા : ‘મત્ર તે ત્યારે ફળદાતા થાય છે, જ્યારે તે ચેાગ્ય ગુરુ દ્વારા ચેાગ્ય અધિકારી ગ્રહણ કરીને પછી સાધના કરે.' એક રાજા પાતાના પ્રધાનમંત્રી પાસે ગયેા. મંત્રી ત્યારે જપ કરતા હતા. જપ પૂરા થયા પછી રાજાએ પૂછ્યું : તમે કયા મંત્રના જપ કરતા હતા?' " પ્રધાને કહ્યું : ‘ ગાયત્રી મંત્રના જપ કરતા હતા. મહારાજ !’ રાજાએ કહ્યું : ‘ મને પણ એ મંત્ર શીખવાડા, ’ પ્રધાને કહ્યું 6 : ના, મહારાજ એ મારાથી નહિ અને.' ને ઘેાડા દિવસ પછી રાજાએ એક બ્રાહ્મણ પાસેથી મંત્ર મેળવ્યેા, અને તે મંત્રી સમક્ષ એલી સંભળાવ્યેા. અને પૂછ્યું : ‘હવે એટલું તેા કહેા, કે આ મંત્ર શુદ્ધ છે કે નહિ ? ’ 6 પ્રધાને કહ્યું : ગુણ, તેને સ્વભાવ નથી. પડશે.’ જી, મંત્ર તેા ખરાખર છે, પણ તેમાં તેને " રાજાએ કહ્યું : ૮ મંત્રીશ્વર ! તમારે એના ખુલાસા કરવા · જેવી આજ્ઞા મહારાજ ! ’ પ્રધાને કહ્યું. એ વખતે એક છેકરા ત્યાં ઊલા હતા. પ્રધાને તેને મારવા કહ્યું. પાસે લાન્ચે, અને રાજાના ગાલ પર તમાચે। Page #133 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય પણ એ છોકરે પ્રધાનના આ હુકમનું પાલન કરી શક્યો નહીં. રાજા ગુસ્સે થઈ ગયા. તેમણે એ છોકરાને કહ્યું: “આ પ્રધાનના Hલ પર તમાચો લગાવ.” એટલે છોકરાએ મંત્રીના ગાલ પર તમાચો માર્યો. પ્રધાન હસ્યા અને બોલ્યા: “મહારાજ!” “બસ, એ જ આપના સવાલનો જવાબ છે.” મંત્રીએ કહ્યું: “મારી આજ્ઞા એ જ હતી, જે આપની આજ્ઞા હતી. તેનું પાલન કરનાર પણ એ જ કરે છે, પરંતુ અધિકારપૂર્ણ વાણી મારાથી મેટી છે. જ્યારે મેં આજ્ઞા આપી. ત્યારે આ આજ્ઞાની અસર આ છોકરા પર કશી જ ન થઈ; પણ એ જ આજ્ઞા આપે કરી ત્યારે તેનું પાલન આ છોકરાએ તુરત જ કર્યું. ગુરુ મંત્ર આપે તે વિશે પણ એવું જ છે.' | માટે સાધકે ગુરુની સેવા કરીને તેમને પ્રસન્ન કરી તેમની પાસે જ મંત્ર સાધના ગ્રહણ કરી તેમણે બતાવેલ અનુષ્ઠાનેની ઉપાસના કરવી જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે – .:: . પુજા જસ્સ પસીયતિ, સંબુદ્ધા પુવ સંથયા, પસન્ના લાભઈલ્સક્તિ, વિકલ અદ્વિયં સુર્યા.” ઉ. અ. ૧ ગા. ૪૬ સુશિષ્યના વિનયાદિ ગુણથી પ્રસન્ન થયેલ, તત્ત્વજ્ઞ ગુરુદેવ શિષ્યને વિસ્તૃત મૃત જ્ઞાનને લાભ આપે છે. - વિનીત શિષ્ય ગુરુની સેવા કરતા થકા કદાચ તેનાથી ભૂલ થાય. ત્યારે ગુરુજન જે કમળ કે કઠોર વચને વડે Page #134 -------------------------------------------------------------------------- ________________ કંપાસના ૧૧૦ શિખામણ આપે, ત્યારે વિચારે કે તે મારા લાભ માટે જ છે. એમ વિચારીને ઉત્સાહપૂર્વક તેને ગ્રહણ કરે, પણ શેષ ન કરે. નિર્ભય અને તત્ત્વવેત્તા વિનીત શિષ્ય ગુરુજનેની કઠિન આજ્ઞાને પણ હિતકારી માનીને આત્મશુદ્ધિ કરે છે. આ વિનીત શિષ્ય સર્વ શંકાશલ્યથી રહિત બને છે. એ ગુરુની આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરતા કમ સમાચારી, તપ સમાચારી, સમાધિયુક્ત સંયમવંત મહાવ્રતનું પાલન કરીને આત્મજ્ઞાનથી પ્રકાશયુક્ત બને છે. તે શિષ્ય, દેવ, ગંધર્વ અને મનુષ્યોથી પૂજિત થઈ મલમૂત્રથી ભરેલા આ શરીરને ત્યાગી યા તે સિદ્ધપદને પામી શાશ્વત સુખને ભક્તા બને છે. અને જે કર્મ બાકી રહે, તે મહાન ઋદ્ધિવંત દેવ બને છે. ગુરુજનોની સેવા, ભક્તિ અને તેમની આજ્ઞાનું પાલન કરવાથી શિષ્યને સ્વર્ગ, મોક્ષની પ્રાપ્તિ જ થાય છે, એમ શાસ્ત્રમાં બતાવેલ છે. માટે વિવેકી અને વિનયવંત શિષ્ય ગુરુ આજ્ઞાનુસાર જ મંત્રો પાસના કરી સ્વશ્રેય સાધવું જોઈએ. ગુરુ આજ્ઞા પાલનનું સુફળ મહા મેંગેશ્વર મત્યેન્દ્રનાથ શિષ્યની શોધ કરતા, કરતા એક ગામને પાદરે ગેરખ નામના એક ગાયો ચરાવનાર અભણ, અબુદ્ધ, અજ્ઞાન યુવકને જોઈ આકાશમાંથી તેની પાસે ઊતર્યા. સત્યેન્દ્રનાથે તેની પાસે પાણી મંગાવી પીધું. પછી ગેરખને પૂછ્યું: “બેટા ! અમે સાધુ કેઈનું કંઈ પણ મફત લેતા નથી, માટે તારે જે જોઈએ તે માંગ.” Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ગારમે તેમને મહાત્મા સમજીને કહ્યું એવું કંઈક આપે. ” મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય આકાશમાંથી નીચે ઉતરેલા જોઈ એક મહારાજ ! મારું આત્મહિત થાય, "" મત્સ્યેન્દ્રનાથે કહ્યું : ‘ બેટા ! હું તને ધન, વૈભવ, પુત્રાદિ આપીશ તે તે નાશવંત છે અને તે તે આત્મહિત થાય તેવું માંગ્યુ` છે. જન્મ-મરણથી મુક્ત થવાય તે જ આત્માનું સાચું કલ્યાણ થાય. માટે તારુ મન કહે તે તારે કરવું નહિ. મનને એટલું વશ રાખવુ. ત્રણ દિવસ પછી હું તને મળીશ.' એમ કહી તેઓ પાછા આકાશમાર્ગે અદૃશ્ય રહી એક મક્ષિકાનું રૂપ ધારણ કરી ગારખા જે વૃક્ષ નીચે ઊભા હતા ત્યાં જ સ્થિત થયા. ગારખતા ઊભે તે ઊભેા ! મન કહે પાણી પીવું છે, મન કહે ભેાજન કરવુ' છે, મન કહે બેસવું છે, પણુ તેનું અંતરમન તેા ગુરુની મૂર્તિમાં જ ચેાંટયું હતું. તેને ઊભા, ઊભા જ ઝાડા પેશાબ થઈ ગયાં. રાત પડી. તાપ અને ભૂખ, તરસથી તે અચેતન થઈ પૃથ્વી પર પડી ગયા. છતાં તે મનેામન ગુરુદેવનું સ્મરણ કરતા હતા. તેના શેઠ તેને શેાધતા, શેષતા ત્યાં આન્યા અને તેને ઘેર લઈ ગયા અને કાઈ ભૂતનું વળગણુ સમજી ભૂવા જગાડયા, ડાકલાવાળાને લાવ્યા, ભૂત ઉતારવાની ક્રિયા થઈ. વળી ગામડાના કાઈક લેાકે તેને લેઢાના સળિયા તપાવી પેટ, છાતી અને ગરદન પર ડામ દીધા. પણ ગારખા તે ગુરુના ધ્યાનમાં જ લીન બન્યા હતા. તેને સાવચેત કરવાને બધાએ ઘણા, ઘણા પ્રયત્ન કર્યાં પણ તેને ગુરુની માન્ના હતી કે-મન કહે તે કરવું નહિ. તેથી Page #136 -------------------------------------------------------------------------- ________________ મા પાસના ૧૧૯ તેણે તે કંઈ પણ શબ્દોચ્ચાર કર્યો નહિ. તેના મનમાં કેવલ “ગુરુ,” “ગુરુ”, એ જ શબ્દચાર, એ જ ધ્યાન, એ જ જ્ઞાન અને મનની સર્વ વૃત્તિઓ તેમાં જ લય પામી હતી. બધા જણ અંતે થાકીને તેને એક ઓરડીમાં પડતો મૂકી ચાલ્યા ગયા. ખાવા પીવાનું ભાન નહિ. ઝાડા પિશાબનું જ્ઞાન નહિ, કેવળ ગુરુ, ગુરુ બસ એ જ ધ્યાન એ જ જ્ઞાન, એ જ ભાન. લોકોએ તેના શરીર પર ડામ દીધા હતા, તેના મોટા ફેલા ઊઠયા. ઘણું દુઃખ થયું. ગુરુ મત્યેન્દ્રનાથ મક્ષિકા રૂપે તેની ઓરડીમાં રહીને એ બધું જોતા હતા. અને મનમાં જ તે અજ્ઞાન, અભણ શિષ્યને ધન્યર્વાદ આપતા હતા. ત્રણ દિવસ તેની પરીક્ષા કર્યા બાદ ગુરુદેવે શરીર ધારણ કરી મધ્યરાત્રિએ તેને કહ્યું :–“બેટા ! તું મારી પરીક્ષામાં પાસ થયે છે. ઊઠ, બેઠે થા.” એમ કહી ઝેળીમાંથી ભસ્મ કાઢી તેના શરીરે લેપન કર્યું, એટલે ફલ્લાનું દર્દ શાન્ત થયું તે જાગ્રત થઈ ગુરુને પગે લાગે, એટલે ગુરુદેવે તેને પિતાની પાઘડીઓ પર સાથે લઈ પિતાની પહાડી ગુફામાં લઈ ગયા. ત્યા તેને ઝરણામાં સ્નાનાદિ કરાવી, ફળ ફળાદિનો આહાર કરાવ્યું. ત્યાર બાદ ગુરુમંત્રને ઉપદેશ આપી, એક પર્ણકૂટીમાં મંત્રસાધના કરવા બેસાડો. છ મહિના સુધી ગરખાએ ત્યાં એક આસને બેસી (ઝાડે, પિશાબ કર્યા સિવાય અને ખાધાપીધા વગર) એકાગ્ર ચિત્તે સાધન કર્યું. ગુરુકૃપાએ અને સાધનના પ્રભાવે તે સિદ્ધ યોગી ગોરખનાથ બન્યા. કહેવાનો મતલબ એ છે કે, ગુરુને સ્વાર્પણ કરવું જોઈએ તો જ વિકાસને અવકાશ છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ગુરુદત્ત મંત્રની પ્રાણાંત સુધી સાધના અને ગુરુ એ આપેલ ઉપદેશ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન જ ગુરુનો પ્રેમ સંપાદન કરવાને, અને પિતાના સાધનની સિદ્ધિને શ્રેષ્ઠ ઉપાય છે. - સાધક બંધુ ! જે તમારે તમારું ચંચલ મન અને વિચક્ષણ ચિત્ત એકાગ્ર કરી, મંત્ર જપ કરવાની ઈચ્છા હોય તે પ્રથમ નીચે લખેલો પ્રયોગ કરી મનને સ્થિર બનાવી, પછી મંત્ર જપનું સાધન શરૂ કરવું, તે સફળતા તરત જ મળશે. એકાન્તમાં, શૂન્ય સ્થાનમાં, અથવા જ્યાં કઈ મનુ ખ્યાદિને અવાજ ન આવી શકે એવી જગ્યામાં સુખપૂર્વક આસને સ્થિર બેસીને “એમ” ને લાંબે ઉચ્ચાર વારંવાર કરે. અને તે શ્વાસની ગતિ જ્યાં સુધી લંબાવી શકાય ત્યાં સુધી ઉચ્ચાર કરવો. એમ, ઓમ, એ........... મએમ વારંવાર ઉચ્ચાર કર. એમ કરવાથી મન સ્થિર અને શાંત થશે. ગબળ અને જ્ઞાનપ્રકાશ વૃદ્ધિ પામશે, અને વાસનાને પણ ક્ષય થશે. એ ઉત્તમ પ્રકારની યુક્તિ છે.” હે સંસારી જીવ! વિષયસુખની માયા ત્યજી દે. ભગવાનનું સ્મરણ કરી લે, ત્યારે જ તને મોક્ષસુખ મળશે. મૃત્યુ . પછી આ માયાવી કઈ પણ સામગ્રી તારી સાથે આવશે નહિ. મૃત્યુ વખતે તે તે દીનબંધુ દીનાનાથ, ભક્તવત્સલ ભગવાન જ તારા સહાયક બનશે.” Page #138 -------------------------------------------------------------------------- ________________ મંગોપાસના ' માટે જ તારી ઈન્દ્રિય અને દેહ સબળ અને સ્વસ્થ હેય તે વખતે જ પ્રભુનું સ્મરણ કરી લે.” અહા ! કબીર સાહેબ જેવા મહાપુરુષ પોતાના જાત અનુભવથી સુખદુઃખ માટે કેવા અતિ ઉત્તમ ઉદ્દગાર દર્શાવે છે! તેઓ કહે છે કેઃ “એ સુખ પર શિલા (પથ્થર) પડે કે જે ભગવાનને ભૂલાવી દે છે અને દુઃખની બલિહારી છે કે જે ભગવાનને ક્ષણે, ક્ષણે યાદ કરાવે છે.” એ માટે જ કહેવું પડે છે કે, જેટલું અધિક પ્રભુનું સ્મરણ થઈ શકશે તેટલી જ શીવ્રતાથી તમારા દુઃખ અને સંકટેનું નિવારણ થશે. કારણ કે મનુષ્ય સુખ-શાંતિ એવા સ્થાનમાં શોધે છે કે જે સ્થાનમાં તે જરા પણ નથી. સુખ-શાંતિ તે ઈષ્ટ દેવના મંત્ર-જાપ રૂપી સ્મરણમાં છે. અર્થાત્ પ્રભુ સ્મરણના પ્રભાવે પાપને નાશ થવાથી એ સર્વ મળે છે. જે મનુષ્ય નિત્ય ત્રણ કલાક નિયમિત મંત્રજપ કરે છે તેને અવશ્ય સુખ-શાન્તિ, આરોગ્ય અને આનંદ વિના પ્રયત્ન પ્રાપ્ત થાય છે એ કાર્યમાં તેને એક પૈસાનો ખર્ચ થતું નથી. રાત્રિ કે દિવસે ગમે ત્યારે મંત્રજપ કરી શકાય છે પણ જે મનુષ્ય ઈષ્ટ મંત્રનું સ્મરણ કરતું નથી તે કદી પણ સુખી થતું નથી ! જે મનુષ્ય સર્વ પ્રકારે અસહાય અને શરણ રહિત તથા નિધન હોય, વ્યાધિથી પીડાતો હોય, તે તે મનુષ્ય જે ઈષ્ટ મંત્રના જાપ કરવામાં શ્રદ્ધાપૂર્વક સંલગ્ન થાય તે તેના સર્વ દુઃખને નાશ થવાનો સંભવ છે. માટે જ હે વાચકબંધુઓ ! જો તમારે જીવનમાં અલૌકિક અને અદ્દભુત આનંદ પ્રાપ્ત કરે હોય અને તમારું જીવન સફળ કરવા ઈચ્છતા હે તે સર્વ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય કામના ત્યાગ કરીને નિત્ય નિયમિત સમયે ઇષ્ટ મંત્રના ત્રણ કલાક જપ કરો. જપ કરવાથી જ તમે સુખી થશે. મહાત્મા ગાંધી કહેતા હતા કે, “ મારું ચાલે તેા દેશના સર્વ દવાખાના બંધ કરાવી દઉં. કેવળ ભગવાનના નામસ્મરણ ઈષ્ટ મંત્ર જપમાં એવી શક્તિ છે કે જેથી સમસ્ત ફ્લેશ દુઃખ દૂર થઈ શકે છે, પછી બીજા કોઈ આધિ-વ્યાધિ અને ઉપાધિ નજીક આવી જ શકતા નથી. દિવસ કે રાત્રિએ સામુદાયિક અખંડ મ`ત્રજપ કે ભજન કરવાથી દેશ અને ગામનું વાતાવરણ શુદ્ધ થાય છે અને દુઃખ દૂર થાય છે. '' વાસ્તવિક રીતે મંત્રજપમાં અદ્ભુત શક્તિ છે. જીવનમાં જે મનુષ્યને મ ંત્રજપ કરવાની ધૂન લાગે છે. તીવ્ર ભાવના થાય છે તેના જેવા કાઈ ભાગ્યશાળી પુરુષ કે સ્ત્રી નથી, એવા ઘણાં મનુષ્યા વિશ્વમાં છે કે જેએ સતત ગુરુમંત્રનેા જપ કરીને સુખી બનેલા છે. ખંધુએ ! તમે શા માટે નકામી વામાં સમયને દુરુપયેાગ કરી છે ? આજથી-આ ક્ષણથી જ તમે તમારા ઈષ્ટ મંત્રના જપ કરો. તમારા જીવનને સુધારવુ' હાય, સુખી બનાવુ હાય, વિપત્તિએથી ખચવુ હોય, અને પ્રભુના પ્રેમ સંપાદન કરવા હાય તે મંત્રજપ કરશે, મત્રજપ કરે, મત્રજપ કરો ! સાત્ત્વિક વૃત્તિના બંધુઓ, સત્વર જાગ્રત થાએ અને ઈષ્ટ મંત્રજપનાં અલૌકિક ફળના અમૃત સમાન સ્વાદ ગ્રહણ કરી તમારું જીવન સાર્થક કરે, Page #140 -------------------------------------------------------------------------- ________________ મંગોપાસના ૧૨૩ જપાત્ સિદ્ધિ, જપાત સિદ્ધિ, જપાત્ સિદ્ધિ ન સંશય. મનનાત ત્રાયતે સ મંત્રી જે શબ્દ કે નામમંત્ર સંસારરૂપી મનમાંથી અવિદ્યામાંથી મનનું ત્રાણ (ઉદ્ધાર) કરે, એને જ મંત્ર કહે છે. મન વશ થાય, તે જ ખરી સાધના છે. એ જે ન કરી શકાય, તે કાંઈ કહેતા કાંઈ ન વળે. મનને જય કરી શકાય તે જગને જય કરી શકાય. એટલા માટે જ બધી સાધનાઓ કરવાની જરૂર છે. આ સઘળો ખેલ માત્ર મનમય છે. સુખ, દુખ એ મનની કલ્પના જાળ છે, જીવાત્માએ અજ્ઞાનવશાત્ તેને સત્ય માની લીધેલ છે. અને તેથી જ હર્ષ-વિષાદ ઉત્પન્ન થાય છે અને કર્મની પરંપરાં વૃદ્ધિને પામે છે. અને કર્મ ભંગ માટે પછી જન્મ-મરણનું ચક્ર ચાલુ થાય છે. આ પરંપરાનો અંત આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તે જ થાય, જ્ઞાન વિના તેને નાશ સંભવે નહિ. જ્ઞાનીજને આ સુખદુઃખમય સંસારને એક સ્વપ્નવત્ જ સમજે છે, તેના પર તેને પ્રભાવ પડતું નથી. જીવનમાં જે શીખવાનું છે તે પણ એ જ કે સુખદુઃખને પ્રભાવ મન પર ન થવા દેતાં સમત્વભાવમાં સ્થિર રહેવું. ત્યારે જ જીવાત્મા સાચા આત્મિક સુખને અનુભવી શકે છે. સંસારની અપેક્ષાએ પણ જ્ઞાનીજનોએ સુખદુઃખની વ્યાખ્યા નીચે પ્રમાણે કરેલ છે. કહ્યું છે કે – ષિપદ નૈવ વિપદ, સંપદો નૈવ સંપદ, વિપદે વિપશુ વિસ્મૃતિ, સંપદ નારાયણ સ્મૃતિ. જ્ઞાનીજન કહે છે, હે જગવાસી જવો ! સાચી સંપત્તિ અને વિપત્તિ શું છે તેને જાણે, સમજે અને આચરે. જ્યાં Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય પ્રભુની આજ્ઞાનું પાલન થાય છે અને તેનું સ્મરણ ભજન થાય છે, તે જ ગૃહ સંપત્તિવાળું છે અને કઈ લાખે પતિ હેય છતાંય તે પ્રભુની આજ્ઞાનું પાલન ન કરતા હોય તેની ઉપાસના, સ્મરણ, ભજન ન કરતો હોય, તો તે સંપત્તિવાળે નથી, પણ તેને તે આચરણથી તે વિપદને જ આમંત્રણ આપી રહ્યો છે જેણે પ્રભુની આજ્ઞાનું પાલન નથી કર્યું તે સાચા સંપત્તિશાળી નથી. તે તે વિષાઘ્રસ્ત છે. સાચી સંપત્તિ તે ત્યાં જ છે કે, જ્યાં પ્રભુની આજ્ઞાનું પાલન થાય છે. તેની ઉપાસના કરે છે, તે જ ખરો સંપત્તિશાળી છે. માટે હે ભવ્ય ! અનિત્ય એવા ધનની પાછળ પાગલની જેમ ન દેડતા, સાચું ધન પ્રભુની ઉપાસના, તેમની આજ્ઞાનું પાલન, તેમના નામનું સતત ચિંતન, મનન કરવાનો જ પ્રયત્ન સે. તે જ તમોને સુખ પ્રાપ્ત થશે. સાચું સુખ-શાશ્વત સુખ પ્રાપ્ત કરવાને આ એક જ અમેઘ ઉપાય છે. - મંત્રસિદ્ધિનું સરળ સાધન અનેક મંત્રસાધકે પિતાની ઈચ્છા, રુચિ અને શ્રદ્ધા અનુસાર ભિન્નભિન્ન અનેક મંત્રની સાધના કરતા જોવામાં આવે છે. પણ કેટલાક મહિના અને વર્ષો સુધી હજારો-લાખની સંખ્યામાં મંત્રનો જપ કરવા છતાં પણ તેમની ઈચ્છાનુસાર નિશ્ચિત સમયમાં મંત્રની પૂર્ણ રીતે સિદ્ધિ થતી નથી. એનું -કારણ એ છે કે, તેઓ અસ્થિર અને ચંચળ મન વડે મંત્રનો જપ કરે છે. હાથમાં માળા ફરતી હોય છે, અને મન બીજા વિષયેના ચિંતનમાં લાગેલું હોય છે. એવી સ્થિતિમાં ભલે Page #142 -------------------------------------------------------------------------- ________________ મંત્રાપાસના ૧૨૫ દીર્ઘકાળ સુધી મંત્રજપ કરે તે પણ જપની સિદ્ધિ કદી પણ થતી નથી. યથાર્થ તો એ છે કે, સ્થિર અને એકાગ્ર મનથી જ્યારે મંત્રને જપ કરવામાં આવે છે ત્યારે એક પ્રકારની. ધ્યાનાવસ્થા પ્રાપ્ત થઈને મંત્રમાં ચૈતન્ય-શક્તિ ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે –“ધ્યાન યુગથી જ્યારે મન સ્થિર થાય છે ત્યારે મંત્રની અલ્પ સમયમાં સિદ્ધિ થાય છે.” એ માટે અલ્પ સમયમાં મંત્ર સિદ્ધ થવાનું સરળ સાધન લખવામાં આવે છે. આ સાધના કરવામાં જપ કરવાની કે માળા ફેરવવાની આવશ્યક્તા નથી. સાધકે એક જાડા, સાફ સફેદ, કાગળ પર સુંદર અક્ષરથી ઈષ્ટ મંત્ર લખીને તે કાગળ પોતાની સાધનાના રૂમમાં ભીંત પર ચોંટાડે અને આસન પર બેસીને તે મંત્રાક્ષ પર, આંખની પલક માર્યા વગર એકી નજરે જોયા કરવું. અર્થાત્ તેના પર ત્રાટક-ગ કરવો. જ્યારે આંખે ખેંચાય અથવા દુઃખે ત્યારે આંખ બંધ કરીને, હૃદયાકાશમાં તે મંત્રાક્ષરે અંતષ્ટિથી જેવા. આ પ્રમાણે નિત્ય અર્ધા કલાકથી એક કલાક સુધી કરતા રહેવું જોઈએ. આંખમાંથી પાણી નીકળે છે તે લુછી નાંખીને ફરીથી મંત્રાક્ષ સામે જેવું એમ વારંવાર કરતાં રહેવું એ અભ્યાસથી સાધકને થોડા દિવસમાં જ તે અક્ષરે હદયાકાશમાં પ્રકાશરૂપે ચમકતા, પૂર્ણરૂપે સ્પષ્ટ રીતે દેખાશે. ભીત પર ચૂંટાડેલા અક્ષરે પર દયાન સિદ્ધ થવાની હદયાકાશમાં તે સ્પષ્ટ જણાય ત્યારે તેના પર જ દઢતાપૂર્વક એકાગ્રતાથી જપ કરે. એ મંત્રમાં ચૈતન્યશક્તિ ઉત્પન્ન થવાનું લક્ષણ છે. થોડા દિવસે એ અભ્યાસ પરિપકવ થવાથી તે મંત્રાક્ષને લેપ થઈને સાધકને એક દિવ્ય પ્રકાશ જણાય Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય છે. એ પ્રકાશમાં ઈષ્ટદેવનું ધ્યાન કરવાથી તેમની દિવ્ય પ્રકાશમય મૂર્તિ સ્પષ્ટ જોવામાં આવશે. એ પરથી સિદ્ધ થાય છે કે, મંત્રના જપ કરવા કરતાં ઈષ્ટદેવનું ધ્યાન કરવાથી શીઘ એકાગ્રતા સધાય છે, અને એકાગ્રતા જ સંપૂર્ણ ઈષ્ટ સિદ્ધિનું સાધન છે. મનને જપ કરવાથી મન ચંચળ થવાનો સંભવ છે પણ મંત્રાક્ષ પર ત્રાટક કરવાથી મન શીધ્ર એકાગ્ર થાય છે. આ ઉપરથી એમ ન સમજવું કે મંત્ર જપ ન કરવો. પરંતુ જપ કરતાં ધ્યાન, માનસ જપ કરે એ અનેકગણું અધિક શ્રેષ્ઠ છે. મૂળ મુદ્દો તો મનને એકાગ્ર કરવાનું જ છે. મનની એકાગ્રતા વિના કેઈ કાર્ય સિદ્ધ થતું નથી. માટે એકાગ્રતા જેના વડે સધાય તે જ ઉત્તમ ઉપાય સમજ. એકાગ્રતા વડે જ સિદ્ધિ થાય છે એ સાધકે સદા ધ્યાનમાં રાખવું જોઈએ. - આકાશવાણી જ્યારે મંત્ર જપ કરતાં, કરતાં મનની એકાગ્રતા સધાય છે, ત્યારે તે સાધકને જે કઈ આપત્તિમાંથી મુક્ત થવાને માર્ગ જાણ હોય અથવા કોઈ પ્રશ્ન એ હોય કે જેને ઉકેલ બુદ્ધિમાન મનુષ્ય પણ કરી શકતું ન હોય, એવા પ્રશ્નને ઉત્તર મેળવ હોય, તો તે માટે તે સાધકે નીચે બતાવ્યા પ્રમાણે પ્રગ કર. કોઈ એકાંત સ્થાનમાં બેસીને કે સૂઈને જે પ્રશ્નને ઉત્તર જાણ હોય તે પ્રશ્નને મનમાં બેલા. એ સમયે મનને - બિલકુલ નિઃસંકલ્પ અવસ્થામાં રાખવું. જાણે તમે કોઈ મહત્વની વાત પર ધ્યાન આપીને, શાંત ચિત્તે સાંભળતા છે, તે પ્રમાણે તમારા પ્રશ્નનો ઉત્તર સાંભળવામાં તમારું સર્વ લક્ષ આપે. એટલું અનુભવ સિદ્ધ છે કે, પ્રકૃતિ અને અધિકાર ભેદને લીધે Page #144 -------------------------------------------------------------------------- ________________ મંત્રોપાસના ૧૨૭ કેઈને અતિ અલ્પ સમયમાં અને કેઈને વિલંબથી. ગમે તેમ પણ એ વાણી સ્પષ્ટરૂપે સંભળાય છે એમાં જરા પણ સંશય નથી. માત્ર તે માટે થોડો પ્રયત્ન કરે જોઈએ. અમેરિકાની મિસિસ એ. હનુઆરીએ પિતાના “એકાગ્રતા અને દિવ્ય શક્તિ” નામના પુસ્તકમાં એ વિષય સુંદર રીતે સમજાવ્યું છે. એ પ્રમાણે ત્યાંની મિસિસ એલિઝાબેથ ટીનને એક અધ્યાત્મ વિષયનું માસિક પત્ર પ્રગટ કરવું હતું. તેણે નિશ્ચય કર્યો કે તે માસિકનું નામ તેણે આકાશવાણી દ્વારા જાણવું જોઈએ. તે માટે તેણે ઉપરોક્ત સાધનને પ્રયોગ કર્યો. તેણે નિશ્ચિત કરેલી તારીખ કરતાં એક દિવસ પહેલાં તેને “નાટિલસ” એ શબ્દ સ્પષ્ટ રીતે સંભળાય. તે તરત ખુરશી પરથી ઊઠીને ઊભી થઈ તેને તેનું સાધન અને દઢ નિશ્ચય સફળ થયેલા જાણી ઘણે આનંદ થયો. તેણે તે જ નામનું માસિક પ્રગટ કર્યું. તેના લાખો ગ્રાહક થયા, અને તેને અભિશય પ્રચાર થયે. એ જ પ્રમાણે વિશ્વબંધુ સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકાની વિશ્વ ધર્મ પરિષદમાં ભારતવર્ષ તરફથી પ્રતિનિધિ તરીકે ગયા હતા, ત્યારે તેમનાં વ્યાખ્યાન પર આકર્ષિત થઈને ત્યાં અનેક સ્થળે સ્વામીજીને વ્યાખ્યાન આપવા માટે આમંત્રણ મળતાં હતાં. કેઈ કઈ વાર તે એક દિવસમાં છ, છ વખત તેમને વ્યાખ્યાન આપવા પડતાં. આ પ્રમાણે વ્યાખ્યાન આપતા, આપતા એક માસ વ્યતીત થયે, ત્યાર બાદ તેમને વળી એક સ્થળે વ્યાખ્યાન આપવાનું આમંત્રણ મળ્યું તે સ્થળે મોટા વૈજ્ઞાનિકે, તત્વવેત્તાઓ સાંભળવા Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ મવિજ્ઞાન અને સાધના રહસ્ય આવવાના હતા. એ વખતે સ્વામીજી ઊંડા વિચારમાં પડયા. અને વિચાર કરવા લાગ્યા કે “આજ દિવસ સુધી સારા, સારા મહત્ત્વનાં સર્વ વિષયેા પર વ્યાખ્યાન આપ્યાં છે. હવે કયા વિષય પર વ્યાખ્યાન આપવું, જે અપૂર્વ હાય, શ્રોતાએ પર તેનેા સુંદર પ્રભાવ પડે.' એવા વિચાર કરતાં, કરતાં તેમને નિદ્રા આવી ગઈ. ઘેાડી વાર પછી તેમને એક દૃશ્ય દેખાયુ; તેમાં તેમણે જોયું કે ઘણાં મનુષ્યની એક સભા ભરાઈ છે. તેમાં એક દિવ્ય વિભૂતિમાન પુરુષ ઊંચા મંચ ( સ્ટેજ ) પર ઊભા રહીને ઉચ્ચ અને સ્પષ્ટ શબ્દોમાં વ્યાખ્યાન આપે છે. સ્વામીજીએ પણ તે વ્યાખ્યાન સાંભળ્યું અને અંતે તાળિએના વિને થવાથી સ્વામીજીની નિદ્રા ભંગ થઈ. તેઓ ઘણા પ્રસન્ન થયા. નિદ્રાવસ્થામાં સાંભળેલ વ્યાખ્યાનના વિષય તેમની સ્મૃતિમાં અક્ષરશઃ યાદ હતા. તેમણે તુરત જ તેમાંના મહત્ત્વના વિષયની નોંધ કરી લીધી. અને બીજે દિવસે તે જ વિષય પર વ્યાખ્યાન આપ્યું. તે દિવસનું વ્યાખ્યાન પહેલાંનાં એક મહિનાનાં વ્યાખ્યાના કરતાં અનેકગણું અતિ પ્રભાવશાળી હતુ. શ્રોતાઓ અતિ પ્રસન્ન થયા. સ્વામીજીની વિદ્વત્તા પર મુગ્ધ બન્યા. આ સાધના કરવાના સમય ખાસ કરીને રાત્રિના ખાર વાગ્યાથી ચાર વાગતા સુધીને બહુ ઉત્તમ છે. એ સમયે સર્વત્ર શાંતિ હાય છે. તેથી ચિત્ત એકાગ્ર જલદ્દી થઈ શકે છે. એ સમયે જે, જે સાધન કરવામાં આવે છે, તે સત્વર સિદ્ધ થાય છે. એક વખત સાધન સિદ્ધ થયા પછી ગમે Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ મંત્રોપાસના તે (અન્ય) સમયે કરવાથી સફળતા મળે છે. આ સાધન શરૂ કરતાં પહેલા થોડા સમય સુધી અથવા કઈ પણ પ્રભુના પવિત્ર નામને (પિતાને ઈષ્ટ દેવને) વિનિપૂર્વક જોરથી મંત્રજપ કર. પછી થેડે સમય માનસિક જપ કરે. અને ત્યાર બાદ ધ્યાનમાં નિમગ્ન થવું. તેમ કરવાથી અતિ શીઘ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જે તમે શ્રદ્ધાપૂર્વક આ સાધન કરશે તે અલ્પ સમયમાં જ તમને તેનાં અપૂર્વ દિવ્ય ફળનો સ્વયં અનુભવ થશે. છ માસમાં આત્મસાક્ષાત્કાર કરવાનું સાધન જે મનુષ્યનું મન ધનમાં હોય છે તે ધનનું જ રાતદિવસ ચિંતન, સ્મરણ, અને ચિંતા કરે છે. તે પ્રમાણે સાધકેએ ગીજનેએ ઈન્દ્રિયોને વશમાં રાખીને એકાગ્ર મન વડે આત્માનું ચિંતન, સ્મરણ, મનન, ધ્યાન કરવું જોઈએ. અભ્યાસથી કદાપિ કંટાળવું નહિ. જે, જે પ્રયોગો દ્વારા ચંચળ મન વશ થાય તે, તે પ્રયોગો કરવા, અને તે તે સાધનથી વિમુખ થવું નહિ. ગીજનોએ મનને એકાગ્ર કરી એકાંતમાં નિવાસ કરવો જોઈએ. સાધકે એ મન, વાણી અને કર્મ દ્વારા કેઈને પણ સંગ ન કરે, કારણ કે વસ્તુઓને સંગ્રહ તથા સંગતિ સાધકને સાધનામાં વિદ્ધભૂત થાય છે. માટે કામના રહિત થવું. આહારવિહારમાં નિયમિત રહેવું. લાભ થાય તે હર્ષ ન કરે અને હાનિ થાય તો ઉદાસ ન થવું. નિંદા કરનાર તથા સ્તુતિ કરનાર બંને પર સમાન ભાવ રાખ; અને આસક્ત ભાવથી પર થવું. આ પ્રમાણે મનને સ્થિર, શાંત તથા સ્વસ્થ કરીને ' મં. ૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય આત્મસાધના કરનારને છ માસમાં જ આત્મસાક્ષાત્કાર થવાને સંભવ છે. છતાં તે પ્રમાણે ન બને તો તેણે આત્મ નિરીક્ષણ કરી દેને દૂર કરવાને પ્રયત્ન કરે જોઈએ. એક વર્ષમાં આત્મદર્શન કાર (પ્રણવ)ના ઉપાસક માટે સંત મહાત્માઓએ સ્વાનુભવથી સિદ્ધ કર્યું છે કે, યથાવિધિ પ્રણવેપાસના કરવામાં આવે તે સાધકના સર્વ અથ સિદ્ધ થાય છે. પણ જે સાધકને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારમાંથી પ્રથમના ત્રણને ત્યાગ કરીને કેવળ પરમાત્માના જ દર્શનની ઈચ્છા હોય, જેને જન્મમરણના દુઃખથી મુક્ત થવાની તીવ્ર અભિલાષા હેય, અને જે સર્વ કામનાઓથી રહિત બનેલ હોય, અને જેને આત્મસુખ સિવાય અન્ય કંઈ જ પ્રિય ન હોય, એવો સાધક પ્રતિદિન વિધિપૂર્વક એકાન્તમાં એક તે પરમાત્મ દર્શનની તીવ્ર ભાવન સહિત બાર હજાર પ્રણવમંત્રને જાન એક વર્ષ સુધી કરે તો તેના સર્વ પાપ દૂર થઈ જાય છે, અને તેને આત્મદર્શન થાય છે. તેમજ સર્વ પ્રકારની વ્યાધિઓને નાશ થાય છે. કદાચ ઉપર લખેલ કાર્યની સિદ્ધિ ન થાય તે તેમાં સંતમહાત્માઓને દેષ નથી પણ સાધકની સાધનામાં જ કઈ ભૂલ હોવાનો સંભવ છે. માટે આત્મ નિરીક્ષણ કરીને તે દોષને દૂર કરવાનો પ્રયત્ન સેવ જ જોઈએ. પ્રિય સાધકબંધુઓ ! બાર માસમાં જ સર્વ પાપને લય કરવાને કે સરલ અને શ્રેષ્ઠ માર્ગ સંત મહાત્માઓએ બતાવેલ છે. ઘણા મનુષ્યને સર્વ પ્રકારની અનુકૂળતા હોવા છતાં એક વર્ષને અવકાશ Page #148 -------------------------------------------------------------------------- ________________ એ ત્રાપાના ૧ લઈ પિતાના આ જન્મના કરેલાં પાપને પર્વત સમાન પુંજ (ઢગલ) દૂર કરી શકતા નથી એ જ તેમની વિષયભેગ, અને શારીરિક સુખની લાલસા દર્શાવી આપે છે ! મહાત્માઓના વચન પર વિશ્વાસ રાખીને, જે સાધકે ઉપરોક્ત માર્ગ ગ્રહણ કરશે, તેને અવશ્ય આત્મદર્શન થશે જ. જીવનનું સાર્થક્ય ઐહિક સુખમાં નથી, પણ આત્મિક સુખ પ્રાપ્ત કરવામાં જ છે. એમ જેને સ્પષ્ટ સમજાયું હોય, તેને માટે ભવભયતારક અમૃત સમાન મહાન ઔષધિ એ જ છે. ગ્રંથમાં મંત્રશક્તિ, વરદાન અને ચમત્કારની ઘણું વાતો વાંચી આપણે તેને ટાઢા પહેરનાં ગપ્પાં માનીએ છીએ, પણ તે ટાઢા પહોરના ગપ્પાં નથી, માનવીની અપાર શક્તિની ખ્યાતિ છે. દઢ સંકલ્પવાળે માણસ વરદાન આપે તે તે ફળે જ છે. “મંત્ર” અર્થ સ્વયં શબ્દમાં સમાયેલ છે. તારનાર તે મંત્ર મંત્ર એ વિચારને દઢ કરવા માટેનું શાબ્દિક રૂપ છે. તેથી જપ કરવાની ક્રિયાને બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે. “યજ્ઞાનામ જપ–વસ્મિ ” એમ શ્રીકૃષ્ણ ગીતામાં જણાવ્યું છે, તે બહુ જ અર્થપૂર્ણ છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે, આપણે જપને સાચા અર્થમાં સમજતા નથી. “જપને” અર્થ છે નામ-સ્મરણ. નામ-સ્મરણમાં નામનું સ્મરણ કરવાનું છે. કેઈ પણ બની ગયેલા બનાવને ફરી કલ્પનામાં લાવવો તેને “મરણ” કહેવાય છે. એટલે જપ કરવા એટલે મનને તેની સાથે સ્મરણ કરતું રાખવાનું છે. જે જપ કરતી વખતે મનને અન્ય વિષયમાં ભટકતું રાખશું તે જપ કરવાની મહેનત વ્યર્થ જશે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય “ૐ નમ: અરિહંતાય” બોલતી વખતે અરિહંતનું મરણ રહેવું જોઈએ. એટલે તેમના ગુણનું પણ ચિંતન થવું જોઈએ. “તેઓ રાગાદિ શત્રુઓથી પર વીતરાગ છે વગેરે તેમના ગુણેનું સાંગોપાંગ કલ્પનામય ચિત્ર મનમાં ખડું થવુ જોઈએ. આવું મરણ દરેક મંત્ર સાથે હોય તે તે મંત્ર છે-તે શક્તિ રૂપ બને છે. મનુષ્યને દુઃખમાં સમતા ધારણ કરવાની શક્તિ આપે છે. ઉપરોક્ત રીતે જપ કરવાથી જપ કરનારના મનમાં જે શક્તિ ભરેલી છે, તે પ્રગટ થાય છે. પરંતુ જપ કરતી વખતે મન બીજા વિચાર કરતું હોય, તે તે બીજા વિચારોનો સાચે જપ બની જાય છે અને મનુષ્ય તે વિચારને અનુરૂપ ફળને પામે છે, અને દેખીતી રીતે જે જપ કરતો હોય છે. તે પોતાની શક્તિને દુર્વ્યય બની જાય છે. મનની અપાર શક્તિને પ્રાપ્ત કરવા માટે માનસશાસ્ત્ર, વિચારશક્તિશાસ્ત્ર વગેરેના અભ્યાસ દ્વારા જાણીને, માનવ મહાન બનવાને ભાગ્યશાળી બને છે. વિવિધ પ્રકારના મંત્રો અને તેનું ફળ પંચપરમેષ્ઠિ–મત્રના ચિંતનનું ફળ : મન, વચન અને કાયાની શુદ્ધતાપૂર્વક એક–સો આઠ વાર આ નમસ્કાર-મહામંત્રનું ચિંતન કરનાર મુનિ આહાર કરવા છતાં પણ એક ઉપવાસનું ફળ પ્રાપ્ત કરે છે. એ મહામંત્રની સમ્યક્ પ્રકારે આરાધના કરીને ગીજન આત્મ-લક્ષમીને પ્રાપ્ત કરીને ત્રણ જગતના પૂજનીય બને છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ મંત્રોપાસના ૧૩૩ હજરો પાપ કરનાર અને સેંકડે પ્રાણીઓને મારનાર તિર્યંચ પણ આ માત્રની આરાધના કરીને સ્વર્ગને પ્રાપ્ત કરવામાં સમર્થ બનેલ છે. પંચ પરમેષ્ઠિ-વિઘા - પંચ પરમેષ્ઠિના નામથી ઉત્પન્ન થવાવાળી ૧૬ અક્ષરની વિદ્યા આ પ્રકારે છે –“અરિહંત-સિદ્ધ-આયરિય-વિઝાય-સાહું આ વિદ્યાને બસ વાર જપ કરવાથી એક ઉપવાસનું ફળ મળે છે. - છ અક્ષરવાળી વિદ્યા :- અરિહંત, સિદ્ધ” એને ત્રણસો વાર જપ કરવાથી, ચાર અક્ષરવાળી વિદ્યા:-અરિહંત' પદને ચાર વાર અને “ક્કારને પાંચસો વાર જપ કરવાથી ચગીઓને એક, એક ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. ઉપરોક્ત વિદ્યાઓના જાપનું જે એક ઉપવાસ ફળ બતાવેલ છે, તે તે એટલા માટે કે બાલ છે પણ એને જાપ કરવા પ્રવૃત્તિશીલ બને. બાકી તો આ જાપનું વાસ્તવિક ફળ તે જ્ઞાનીઓએ સ્વર્ગ, મોક્ષ જ બતાવેલ છે. વિદ્યાપ્રવાદ નામના પૂર્વશ્રુતમાંથી ઉદ્દધૃત કરેલી, પાંચ વર્ણન વાળી પંચતવા વિદ્યાનો સતત અભ્યાસ કરવામાં આવે, તો તે સમસ્ત ભવ-કલેશને દૂર કરી દે છે. તે વિદ્યા આ પ્રકારે છે - હું હું હું અસિઆઉ-સા નમઃ. અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની સાથે મંગલ, ઉત્તમ અને શરણુ પદેને જોડીને એકાગ્ર મન વડે સમરણ કરનાર ધ્યાતા મોક્ષને પ્રાપ્ત કરે છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ દશાક્ષરી વિઘાડવાથી વહાર મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ૧. મંગલ–ચત્તારી મંગલ, અરિહંતા મંગલ, સિદ્ધા મંગલં, સાહ મંગલં, કેવલી પર્ણો-ધમ્મો મંગલ. ૨. ઉત્તમ–ચત્તારી લગુત્તમા અરિહંતા ગુત્તમા, સિદ્ધ લગુત્તમાં, - સાહુ ગુરમા, કેવલી પર્ણો ધમે લગુત્તમા. ૩. ચારિ શરણે પવનજામિ, અરિહંતા શરણે પવનજામિ, સિદ્ધા શરણું વજજામિ, સાહુ શરણે પવજામિ, કેવલી પણા ધમ્મ શરણું પવામિ. ૧. પંચ દશાક્ષરી વિદ્યા – એ અરિહંત-સિદ્ધ સગિકેવલી સ્વહા. - જે કઈ પંદર અક્ષરની વિદ્યાનું ધ્યાન કરે છે, તે તેને યુક્તિનું સુખ આપે છે. - ૨. સર્વાભ મંત્ર – ઓં શ્રીં હ્રીં અહં નમઃ. - સર્વજ્ઞાભ મંત્રનું સ્મરણ કરવાથી સંપૂર્ણ જ્ઞાનને પ્રકાશ થાય છે. સર્વજ્ઞાભ મંત્રને મહિમા - - . આ સર્વજ્ઞાભ મંત્ર સર્વજ્ઞ ભગવાનની સદણતાને ધારણ કરનાર છે, એને મહિમા અને પ્રભાવને પૂર્ણ રીતે પ્રગટ - કરવાને કઈ સમર્થ નથી. Page #152 -------------------------------------------------------------------------- ________________ ભવોપાસના ૧૩૫ જેની સ સારરૂપ દાવાનલન ક્ષણભરમાં શાન્ત કરવાની ઈચ્છા હોય, એણે આદિ મંત્રના શરૂના સાત અક્ષરનું, અર્થાત્ નમે અરિહંતાણુ'નું સ્મરણ, ચિંતન, જપ કરવો જોઈએ. અન્ય મ : આઠ કર્મોને નાશ કરવા માટે પંચવર્ણ_પાંચ અક્ષરવાળા મંત્રનું અને સર્વ પ્રકારે અભય થવા માટે વણેની શ્રેણીવાળા મંત્રને જાપ, ચિંતન, સ્મરણ, ધ્યાન કરવું જોઈએ. ૧. પંચવર્ણ મંત્ર-નમો સિદ્ધાણું. ૨. વર્ણમાલાંચિત મંત્રએ નમે અહે તે કેવલીને પરમગિને વિરકુટુરુ-શુકલધ્યાનાગ્નિ-નિર્દષ્પકર્મ– બીજાય પ્રામાનં-ચતુષ્ટાયાય સૌમ્યાય શાંતાય મંગલં–વરદાય અષ્ટાદશ દેષરહિતાય સ્વાહા ! સ્વી વિદ્યાનું ધ્યાન, ચિંતન. કલ્પના કરો કે ચંદ્રમાના બિંબથી ઉત્પન્ન થયેલ હોયએવી ઉજજવલ, નિરંતર અમૃત વરસાવતી અને કલ્યાણના કારણભૂત એવી “સ્વી વિદ્યાનું લલાટમાં ચિંતન, ધ્યાન કરવું જોઈએ. શશિકલાનું સ્થાન, ચિંતન – ક્ષીર-સાગરથી નીકળતી, સુધા સમાન સલિલથી અખિલ લેકને પ્લાવિત કરતી થકી અને મુક્તિ-મહેલની સોપાનની Page #153 -------------------------------------------------------------------------- ________________ મંત્રાજ્ઞાન અને સાધના રહસ્ય શ્રેણી સમાન ચંદ્રકલાની કલ્પના કરીને લલાટમાં ચિંતન, ધ્યાન કરવું જોઈએ. શશિ-કલાના ધ્યાનનું ફળ : ચંદ્રકલાના સમાન પ્રકાશનું સ્મરણ કરવા માત્રથી જન્મમરણના કારણેનો અંત થઈ જાય છે અને સમરણ કર્તા અવ્યય પદને પ્રાપ્ત કરે છે, જે પરમાનંદમય છે. પ્રભાવ, શૂન્ય અને અનાહતનું ધ્યાન, નાસિકાના અગ્ર ભાગ પર પ્રણવ–કાર, શૂન્ય-૦, અને અનાહત-હ, એ ત્રણનું અર્થાત્ “ હં” નું ધ્યાન કરનાર અણિમા, ગરિમા આદિ આઠ સિદ્ધિઓને પ્રાપ્ત કરીને નિર્મળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. શંખ, કંદ અને ચંદ્ર સમાન વેત વર્ણના પ્રણવ, શૂન્ય અને અનાહતનું ધ્યાન કરનાર પુરુષ સમસ્ત વિષયેના જ્ઞાનમાં પ્રવીણ બની જાય છે. સામાન્ય વિદ્યા : જેની બંને તરફ બે-બે કાર છે, આદિ અને અંતમાં હોંકાર છે, મધ્યમાં સહં છે અને એ સેકડની મધ્યમાં અડું હી છે, અર્થ-જેનું રૂપ આ પ્રકારે છે-“હીં સઃ અહં લી લં હી” એ અક્ષરનું ધ્યાન, ચિંતન કરવું જોઈએ. વિદ્યાને જાપ : કામધેનુ સમાન અચિંત્ય ફળ પ્રદાન કરવામાં સમર્થ, નિર્દોષ અને ગણધરના મુખથી ઉદ્ગત વિદ્યાને જાપ કરે જોઈએ. તે વિદ્યા આ પ્રકારે છે -- Page #154 -------------------------------------------------------------------------- ________________ મંત્રોપાસના ૧૩૭ ઓ ભેગે મગે તચ્ચે ભૂએ ભવિસે અંતે પકખે જિપા સ્વાહા.” અન્ય મંત્ર–અને વિદ્યા : કર્મોના સમૂહને શાંત કરવા માટે બીજા મંત્રનું પણ મરણ, ચિંતન, ધ્યાન કરવું જોઈએ. તે નીચે લખ્યા પ્રમાણે છે : શ્રીમદ્ ઋષભાદિ-વધમાનતો નમઃ” પ્રાણુઓના ઉપકાર માટે પાપ-ભક્ષિણી વિદ્યાનું સ્મરણ કરવું જોઈએ. તે નીચે પ્રમાણે છે : અહમુખકમલવાસિની, પાપત્મક્ષયંકરિ, શ્રુતિ જ્ઞાન જ્વાલા સહસ્ત્ર, જવલિતે સરસ્વતિ મત્પાપં હન હન, દહ દહ, ક્ષો લીં હૂં સૌ ક્ષઃ ક્ષીરધવલે, અમૃત સંભવે, વં વં હું હું સ્વાહા.' પાપ-ભક્ષિણ વિદ્યાનું ફળ - આ વિદ્યા એટલી પ્રભાત્પિાદક છે કે એના સ્મરણથી તત્કાલ મન પ્રસન્ન થઈ જાય છે, પાપની કલુષતા દૂર થાય છે અને જ્ઞાનને દીપક અંતરમાં પ્રકાશિત થાય છે. મંત્ર—“અ સિ આ ઉ સા” આ મંત્રના “અ” નું નાભિ-કમલમાં સર્વત્ર ધ્યાન કરવું જોઈએ, “સિ” વર્ણનું મસ્તક-કમળમાં, “આ” વર્ણનું મુખ-કમલમાં, “ઉ” વર્ણનું હૃદય-કમળમાં અને સાવર્ણનું કંઠ-કમળમાં ધ્યાન કરવું જોઈએ. મંત્રઃ-નમે અરિહંતાણું, નમે સિદ્વાણું, નમે આયરિયાણું, Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય. નમે ઉવઝાયાણું, નમો લોએ સવ્વ સાહૂણં. આ મંત્રરાજ નવકારમંત્ર છે. એનાથી શ્રેષ્ઠ ત્રણ લોકમાં કોઈ બીજ મંત્ર નથી. પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને પવિત્ર ભાવથી “એક માળા” પ્રતિદિન ફેરવવાથી સર્વ પ્રકારે આનંદમંગલ થાય છે અને સર્વ સંકટ દૂર થઈ જાય છે. - નવાક્ષરી મંત્ર છે હી અહમ્ નમ: શ્રી સ્વાહા વિધિ :-પ્રથમ નવ વાર નવકારમંત્ર બોલ, ત્યાર પછી નવાફરી. મંત્રની ૯ માળા ફેરવવી. નિરંતર ૨૧ દિવસ સુધી. જાપ કરવાથી સર્વ પ્રકારના સંકટને નાશ થાય છે. મંગલમંત્ર ૩% અ-સિ–આ–ઉ–સા નમઃ વિધિ –ઉપરના મંત્રની સૂર્યોદયને સમયે સૂર્યની તરફ મુખ ન રાખીને ૧૦૮ વાર જાપ કરવાથી ગૃહ-કુલેશ દૂર થાય. " છે. ઘરમાં શાંતિ થાય છે. મંત્ર- હીં શ્રી “હર હર સ્વાહા. આ મંત્રને પ્રતિદિન ૧૦૮ વાર જાપ કરવો જોઈએ. એથી રેગ, આપત્તિ, ચિંતા આદિને નાશ થાય છે. મંગલમંત્રી નમિઉણું અસુર સુર–ગરુલ-ભયગ-પરિવંદિએ, : ગયકિ°સે અરિહે, સિદ્ધાયરિએ ઉવઝાય સવ્વ સાહૂણે Page #156 -------------------------------------------------------------------------- ________________ મત્રોપાસના ૧૩૯ સૂચના : આ મંત્ર ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રનુ મંગલાચરણ છે, જે અતિ પ્રભાવશાળી છે. આ મ`ત્રનેા શુદ્ધ ઉચ્ચારણપૂર્ણાંક શારીરિક શુદ્ધિ સહિત પ્રતિદિન પ્રાતઃકાલ ૨૧ વાર જપ કરવા જોઈ એ. એથી સવ` પ્રકારે આનદ્ર થાય છે અને સ`કટ દૂર થાય છે. સાહના જાપ 6 સા॰ ના અર્થ અહુ તદેવ કલ્પવા અને અહમ્” ને અર્થ હું આત્મા છું. બન્નેને અથ એમ થાય છે કે • હું અડુ "ત દેવ સમાન આત્મા છું. આ મંત્રને જપ શ્વાસેાચ્છ્વાસની સાથે કરવા જોઈએ. શ્વાસ લેતી વખતે ‘ સેા ’ ખેલવું અને શ્વાસ છેડતી વખતે ‘ડહુમ’ એલવુ જોઈ એ. આ મંત્ર નિશ્ચય સૃષ્ટિના છે. અ`મનું ધ્યાન અહમ્નુ ધ્યાન જેની ચારે તરફ નિમળ સેાનેરી કિરણા નીકળતાં હાય, એવા સુવણૅ કમલની વચમાં વેત વણુ વાળા અર્હમ્ નું ધ્યાન. કરવુ જોઈએ. મનને એકાગ્ર કરી ચેાગી અર્હમ્ મંત્રનું ધ્યાન. ધરતા છતા યાવત્ મેાક્ષને પ્રાપ્ત કરે છે. અર્હમ્ મંત્ર સમાન. કોઈ મંત્ર નથી. અહું મ ંત્રનુ` એવી રીતે ધ્યાન કરવું કે મનમાં તેનું જ સ્વરૂપ રમી રહે, તે વખતે અન્ય પદાનું સ્મરણ ન થાય, તેમજ હાઠ પણ ન હાલે. અહુ`' અક્ષર પરથી અનક્ષરતા પમાય તેવી રીતે ધ્યાન ધરવું Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય નવપદનું ધ્યાન કલ્પના દ્વારા આઠ પાંખડીનું કમલ બનાવવું. ચાર પાંખડી ચાર દિશાઓમાં અને ચાર પાંખડી ચાર વિદિશાઓમાં, વચમાં નમો અરિહંતાણં' પદનું ધ્યાન કરવું. પછી ચાર દિશાઓવાળી પાંખડીઓ પર કમથી “નમે સિદ્ધાણું, નમો આયરિયાણું, નમો ઉવજઝાયાણું, નમે એ સાવ સાહૂણં'નું ધ્યાન કરવું. ત્યાર પછી ચાર વિદિશાઓવાળી પાંખડીઓ પર ક્રમશઃ “નમે દંસણસ, તમે નાણસ્સ, નમે ચરિતમ્સ, નમે તવસ્સ”નું ધ્યાન કરવું જોઈએ. દિશાઓના નામ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ. ઉત્તર છે. અને વિદિશાઓના નામ ઈશાન, અગ્નિ, વાયવ્ય, ૌત્રત્યકેણ આદિ કમથી છે. એમને જપ કાર નવકાર મંત્રના પાંચ પદને વાચક છે. “અ સિ આ ઉ સાને મંત્રમાં પણ ઓમકારનો સમાવેશ થાય છે. અતઃ નાભિકમળમાં અ, મસ્તકકમળમાં સિ, મુખકમળમાં આ, હૃદય કમળમાં ઉ અને કંઠકમળમાં સા અક્ષરનું ધ્યાન કરવાથી સર્વ પ્રકારે આનદમંગળ થાય છે. હૃદય જપ જ્યાં હૃદય છે ત્યાં મનમય કલ્પના વડે પાંચ પાંખડીનું કમલ બનાવવું. પહેલી પાંખડી સફેદ રંગની, બીજી લાલ રંગની, ત્રીજી પીળા રંગની, ચોથી લીલા રંગની, પાંચમાં કાળા રંગની, કમલના વચમાં “અહંમ મંત્રનું ધ્યાન કરવું. અને ઉપર લખેલ Page #158 -------------------------------------------------------------------------- ________________ મંત્રોપાસના ૧૪ પાંખડીઓ પર કમથી “નમો અરિહંતાણું” આદિ પાંચ પદને જપ મન વડે કરો. આ પ્રકારે નવ વાર નવકાર મંત્રને જપ કરવાથી આધ્યાત્મિક બળની વૃદ્ધિ થાય છે. અક્ષરેનું ધ્યાન નાભિકમળમાં સોળ પાંખડીનું કમળ ચિંતવી તેમાં અ-થી અઃ સુધી સળ સ્વરને સ્થાપન કરવા અને તેનું અનુક્રમે ધ્યાન કરવું હદયકમળમાં ચોવીસ પાંખડીવાળું કમળ ચિંતવી તેમાં ક-થી તે ભ સુધી અક્ષર અનુક્રમે કમળ પાંખડીઓનાં સ્થાપન કરવા અને “મ” ને કર્ણિકામાં સ્થાપન કરવો. | મુખમાં આઠ પાંદડીવાળા કમળની કલ્પના કરવી; જેમાં બાકીના “ય થી તે “હ” સુધીના અક્ષરોનું અનુક્રમે ધ્યાન કરવું. આ પ્રમાણે અક્ષરનું ધ્યાન કરતે છતે, યોગી ચિત્તની ચંચળતાને નિવારે છે, અને શ્રુતજ્ઞાનને પારગામી બને છે. પૂર્વે કહ્યા તે વર્ગોનું વિધિપૂર્વક ધ્યાન કરનાર ગી નિમિત્ત જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે; અમુક વખતે અમુક થશે વગેરે સર્વ બાબતે જાણી શકે છે. લાંબા સમય સુધી એકાગ્ર ચિત્ત ધ્યાન કરવાથી અનેક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. જપ કરવાના વિવિધ પ્રકાર ૧. નિત્ય જ. સાંજે ગુર - સવારે, સાંજે ગુરુદત્ત મંત્રને જે નિત્ય-નિયમિત જપ કરવામાં આવે છે, તે નિત્ય જપ છે. આ જપ સાધકોએ * છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય નિત્ય કર જોઈએ. આપત્કાલ, માંદગીમાં અથવા યાત્રામાં પણ થડ જપ કરવા જ જોઈએ. જે રીતે ઘરને, વસને અને શરીરને શુદ્ધ રાખવું આવશ્યક છે, તેવી જ રીતે આત્મશુદ્ધિ માટે નિત્ય જપ કરવા આવશ્યક છે. એથી આત્મશુદ્ધિની સાથે જપને અભ્યાસ વધે છે, આનંદ વધે છે, ચિત્ત શુદ્ધિ થાય છે, વાણી શુદ્ધ બને છે અને ધાર્મિક ભાવના વૃદ્ધિ પામે છે. પાપ અને અધર્મથી ધૃણ થાય છે. એવા અનેક લાભ થાય છે. અને જેમ, જેમ જપની સંખ્યા વધે છે, તેમ, તેમ પ્રભુકૃપાને અનુભવ થાય છે, અને પોતાની નિષ્ઠા, અને વિશ્વાસ દઢ થાય છે. ૨. કામ્ય જપ કઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે જે જપ કરવામાં આવે છે તેને કામ્ય જપ કહે છે. જેને મોક્ષની ઈચ્છા હોય, તેને માટે આ જપ કામને નથી. આતિ, અર્થાથી, કામકામી લેકે માટે ઉપયોગી છે. એનું સાધન કરતી વખતે પવિત્રતા, નિર્મોનું પાલન, જાગૃતિ, ધૈર્ય, સરળતા, મનેનિગ્રહ, ઈન્દ્રિયનું દમન, વાણીને સંયમ, મિતાહાર, મિત શયન, બ્રહ્મચર્ય એ બધાનું હોવું અત્યંત આવશ્યક છે. યેગ્ય ગુરથી યેગ્ય સમયે લીધેલ મંત્ર હોવો જોઈએ. વિધિપૂર્વક મનથી એકાગ્રતાથી જપ કરવો જોઈએ. ગરીબોને દાન આપવું, આ બધા સાધન-સામગ્રી સહિત જપ કરવામાં આવે, તે સાધકની કામના પૂર્ણ થાય. પણ સાધન બરાબર ન હોય તે Page #160 -------------------------------------------------------------------------- ________________ મંત્રોઉપાસના ૧૪૩ મંત્ર સિદ્ધ થઈ શકતો નથી. જપ કરવાથી પુણ્યને સંચય થાય છે પણ ભેગથી એને ક્ષય પણ થાય છે. એથી પ્રાજ્ઞ પુરુષ એને સારે સમજતા નથી. પરંતુ સર્વ સાધક સમાન હિતા નથી કેટલાક એવા કનિષ્ટ સાધક પણ હોય છે જે શુદ્ધ મેક્ષથી અતિરિક્ત અન્ય ધર્મ અવિરુદ્ધ કામનાઓ પણ પૂર્ણ કરવાના અભિલાષી હોય છે. મિથ્યાત્વી દેવો અને મિથ્યા સાધન કરીને પોતાની ભયંકર હાનિ કરવા કરતા, તે લેકે પિતાના ઈષ્ટ મંત્રને કામ્ય જપ કરીને મનને શાંત કરે અને પરમાર્થ પ્રવીણ બને, એ અધિક શ્રેષ્ઠ છે. ૩. પાયશ્ચિત્ત જપ પિતાના અજાણતા જે પાપ, જે દોષ કે પ્રમાદ થઈ જાય, તે એ દુરિત-પાપના નાશ માટે જે જપ કરવામાં આવે છે, તેને પ્રાયશ્ચિત્ત જપ કહે છે. મનુષ્યના મનની સહજ ગતિ અર્ધગતિની તરફ હોય છે. એથી એનાથી અનેક પ્રમાદવશ દેષ થઈ જાય છે. જે એ દેનું પરિમાર્જન ન થાય, તો અશુભ કર્મોનું સંચિત નિર્માણ થઈને મનુષ્યને અનેક દુખ ભોગવવા પડે છે અને સંચિતનું પ્રારબ્ધ બનીને ભાવિ દુઃખોની સૃષ્ટિ રચે છે. માટે એવા જીવાત્માઓ જે સંકલ્પપૂર્વક જપ કરે, તે તેઓ વિમલાત્મા બની શકે છે, મનુષ્યથી નિત્ય અનેક પ્રકારના દેષ થાય છે. એ માનવસ્વભાવ છે, એ માટે હંમેશાં એ દોષોને નષ્ટ કરવા, એ મનુષ્યનું કર્તવ્ય જ છે. અલ્પ દેષ માટે અલ્પ અને અધિક દેષ માટે અધિક જપ કરવો જોઈએ. જે રોજ એ કામ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ન થાય તે અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરીને અંતર, બાહિર પવિત્ર થઈને મનને એકાગ્ર કરી સંકલ્પપૂર્વક દોષ નિવારણાર્થે પિતાના ઈષ્ટદેવના મંત્રનો જપ કરે. એથી પવિત્રતા વધશે, અને મન આનંદમાં તરબોળ થઈ જશે. જ્યારે આ અનુભવ થાય, ત્યારે સમજવું કે સર્વ પાપ ભસ્મ થઈ ગયા દેષના હિસાબે જપ સંખ્યા નિશ્ચિત કરવી અને તે સંખ્યા પૂરી કરવી. ૪. અચલ જ૫ :– - આ જપ કરવા માટે આસન, માળા વગેરે સાહિત્ય તથા વ્યવહારિક અને માનસિક સ્વસ્થતા હોવી જોઈએ આ જપ વડે આપણી અંદર જે ગુપ્ત શક્તિઓ છે તે જાગ્રત થઈને વિકસિત થાય છે અને પરોપકારમાં એનો ઉપયોગ કરી શકાય છે. એથી ઈચ્છાશક્તિની સાથે, સાથે પુણ્યસંગ્રહ વધે છે. આ જપ માટે આંતર, બાહ્ય શુદ્ધ થઈ આસન પર બેસી, મનને શાંત, સ્થિર બનાવી જપ આરંભ કરવો. અમુક મંત્રને અમુક સંખ્યામાં જપ કરે જોઈએ અને નિત્ય અમુક સંખ્યામાં જપ અવશ્ય કરે એ નિયમ એ વિષયમાં રહે છે, અને રોજ એટલો જપ એકાગ્રતાપૂર્વક કરે જોઈએ. જપ નિશ્ચિત સંખ્યાથી કયારેય પણ ઓછા ને થવું જોઈએ. જપ કરતી વખતે વચમાં આસન પરથી ઉઠવું નહિ, કેઈથી વાતચીત કરવી નહિ, એટલા સમય સુધી મનની અને શરીરની સ્થિરતા સહ મૌન કરવું જોઈએ. એ પ્રકારે નિત્ય જપ કરીને સંખ્યા પૂર્ણ કરવી જોઈએ. વચમાં અંતર ન પાડવું, આહાર, વિહારમાં નિયમિતતા હોવી જોઈએ, Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ મંત્રો પાસના કોઈ વિઘ્ન આવે તે પૈર્યથી સહન કરવું પણ જપ છેડો નહિ. આ જપ વડે અપાર આધ્યાત્મિક શક્તિનો સંચય થાય છે. ૫. ચલ જ૫ :- . આ ૫ હરદમ કરવું જોઈએ. આ જપ કઈ પણ વ્યક્તિ કરી શકે છે. એમાં કઈ બંધન, નિયમ કે પ્રતિબંધ નથી. હાલતા, ચાલતા, કાર્ય સમયે મન વડે જપ કરતા જ રહેવું. એથી વાણી શુદ્ધ થાય છે. વાક્શક્તિ પ્રાપ્ત થાય છે. પણ આ જપ કરનાર કયારેય પણ અસત્ય ન બોલે, નિંદા, કટુવચન, કોઈને ખરી-ખોટી સંભળાવવી, વધારે બેલવું એ બધા દોષોને ત્યાગ કરે. એ જપ કરવાથી આત્મશક્તિને સંચય થાય છે, સમયને દુરુપયેગ થતો નથી, મન પ્રશાંત રહે છે. સંકટ, કષ્ટ, દુઃખ, આઘાત, પ્રત્યાઘાત આદિનો મન પર પ્રભાવ પડતું નથી. જપ કરનાર સદા સુરક્ષિત રહે છે. સુખપૂર્વક સંસારયાત્રા પૂરી કરીને અનાયાસ પરમાર્થને પ્રાપ્ત કરે છે, એની ઉત્તમ ગતિ થાય છે, એના બધા કર્મો નિષ્કામ થાય છે, અને એ કારણથી તેના કર્મબંધન શિથિલ બને છે. મન નિવિષય બની જાય છે, સાધક નિર્ભય બને છે, આત્મપ્રકાશ વધે છે. જપ જેમ બને તેમ ના હોવો જોઈએ અને હરદમ મને મન જપ કરતા જ રહેવું જોઈએ. ૬. વાચિક જપ : આ જપ જોરજોરથી ઉચ્ચારણ કરીને કરવાનું છે. જેને બીજા પણ સાંભળી શકે. આને વાચિક જપ કહે છે. જપ યોગી મં. ૧૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય માટે પ્રથમ આ જ૫ સુગમ હોય છે. આગળ જપ ક્રમ સાધ્ય અને અભ્યાસ સાધ્ય છે. આ જપથી વાકસિદ્ધિ થાય છે. શબ્દનું મોટું મહત્વ હોય છે. તે શબ્દ કયારેય પણ વ્યર્થ જતા નથી. અન્ય લેક તેની આજ્ઞાનું પાલન કરે છે. એક વાકશક્તિ પણ સિદ્ધ થઈ જાય તો એ વડે સંસારના મોટા મેટા કામ થઈ શકે છે આ જપ પરમાર્થ અને પ્રપંચ બંને માટે ઉપયોગી છે. ૭. ઉપાંશુ જપ : વાચિક જપ પછી આ જ છે આ જપ કરતી વખતે હોઠ ચાલે છે તથા તેને ઉચાર મુખમાં થાય છે. જપ કરનાર તેને સાંભળે છે પણ બીજા સાંભળી શકતા નથી. આ જપ વડે મનની એકાગ્રતાનો આરંભ થાય છે. વૃત્તિઓ અંતર્મુખ થવા લાગે છે અને વાચિક જપથી જે, જે લાભ થાય છે તે સર્વ આ જપ વડે થાય છે. એ જપ વડે પિતાના અંગપ્રત્યંગમાં ઉષ્ણુતા વધતી હોય તેમ લાગે છે. તેથી શરીર નરેગ બને છે. એ જ તપને પ્રભાવ છે. આ જપથી દષ્ટિ અન્મીલિત રહે છે. એના દ્વારા સાધક સ્કૂલથી સૂક્ષ્મમાં પ્રવેશ કરે છે. વાણુના સહજ ગુણ પ્રગટ થાય છે. મંત્રનો પ્રત્યેક ઉચ્ચાર મસ્તક પર કંઈક અસર કરતો હોય તેમ લાગે છે-ભાલપ્રદેશ અને લલાટમાં વેદના થતી હોય એવો અનુભવ થાય છે. અભ્યાસ કરતા, કરતા સ્થિરતા વધે છે. '૮,માનસ જપ : આ તે જપને પ્રાણ છે. એથી સાધકનું મન આનંદમય બની જાય છે. એના મંત્રને ઉચ્ચાર કરે પડતું નથી. મન Page #164 -------------------------------------------------------------------------- ________________ મોપાસના ૧૪૭ વડે જ મ`ત્રાવૃત્તિ કરવી જોઈએ છે. નેત્ર બંધ રાખવા પડે છે. મંત્રાનુ ચિંતન જ એમાં મુખ્ય છે. બીજા જપ કરતાં આ જપ હજારગણા શ્રેષ્ઠ છે. ૯. અખડે જપ : આ જપ ખાસ કરી ત્યાગી પુરુષા માટે છે. શરીર યાત્રા માટે આવશ્યક આહારાદિને સમય છેડીને બાકીના બધે સમય જપ કરવા પડે છે. પણ સતત જપ કરવાથી મન થાક અનુભવે છે; એ માટે એમાં આ વિધિ છે કે જપથી જ્યારે મન થાય અનુભવે ત્યારે થાડા સમય ધ્યાન કરે, પછી તત્ત્વચિ'તવન કરે અને ફરી જપ કરે. એ ત્રણ ઉપાય અર્થાત્ જપ, ધ્યાન અને તત્ત્વચિંતન સતત કરવું તે જ અખંડ જપ છે. ૧૦. અજપા જ૫ આ સ્વાભાવિક જપ છે તથા જે અપ્રમાદી હાય તેનાથી જ તે થઈ શકે છે. આ જપમાં માળા વગેરેનું કંઈ જ કામ નથી. ફક્ત શ્વાસેાશ્ર્વાસની ક્રિયાની સાથે મંત્રને જપ કરવા જોઈએ અને તે સેાડુના જપ જ શ્વાસની ગતિ સાથે ખરાઅર બંધ બેસતા થઈ શકે છે. દરેક લેતા શ્વાસમાં સે અને છેાડતા પ્રશ્વાસની સાથે · હુમ્' ની ભાવના સહિત જય કરવાથી અભ્યાસે સ્વાભાવિક સેાહુમ્ ' ને જપ થાય છે. તેને અજપા જપ્’ કહે છે. < ' ' ષટ્ચક ચેાગીઓ કહે છે કે, શરીરની અંદર ષપદ્મ યા નાડીચક્ર છે. નીચે મૂલાધાર ચતુર્દ ળ, (પાંખડીએ ) લિંગ મૂળે સ્વાધિષ્ઠાન Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ચક ષડ્રદલ, નાભિએ મણિપુરકચક દશદળ, હૃદય સ્થાને અનાહતચક બારદલ, કંઠે વિશુદ્ધિચક સેલદલ, ભૂમધ્યે આજ્ઞાચક દ્વિદલ, અને મસ્તકે સહસ્ત્રદલપક્વ છે. મેરુદંડની. અંદર ડાબી બાજુએ ઈડા, જમણી બાજુએ પિંગલા. અને મધ્યમાં સુષુણ્ણા નાડી છે સુષુણ્ણા નાડી મૂલાધારથી એક પછી એક છયે ચકને ભેદ કરી સહસ્ત્રદલમાં જઈને મળી ગઈ છે, પરંતુ જ્યાં સુધી કુંડલિની શક્તિ જાગ્રત ન થાય, ત્યાં સુધી સુષુણ્ણાને માર્ગ બંધ રહે. કુંડલિનીએ આત્માની જ્ઞાનશક્તિચિદૃશક્તિ છે. એ સર્વ જીવોની અંદર મૂલધારા પ સુષુપ્ત (ઊંઘતા) સર્ષની જેમ જાણે કે નિજીવ રીતે રહેલી છે, જાણે કે ઊંઘી રહી છે. એ જપ, ધ્યાન, યોગ, સાધન, ભજન વગેરે દ્વારા જાગૃત થાય છે. મૂલધાર પદ્યમાં રહેલી એ શક્તિ જ્યારે જાગ્રત થઈને સુષુણ્ણા નાડીની અંદર પ્રવેશ કરીને અનુક્રમે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુરક, અનાહત, વિશુદ્ધ અને આજ્ઞાચકને ભેદીને સહસદલપદ્યમાં આત્માની સાથે મળે છે, ત્યારે એ ઉભયના સંગમાંથી પરમ અમૃત પ્રવાહિત થાય છે તે પીને જીવ સમાધિસ્થ થાય છે ત્યારે જીવચેતના જાગૃત થાય, અને આત્મ-સ્વરૂપને તેને બંધ થાય છે. ત્યાર પછી અનેક આશ્ચર્યકારી આધ્યાત્મિક અનુભવ થયા કરે છે. ગુરુ અને પરમેશ્વરની કૃપાથી, સાધકના પુણ્યોદયે, કયારેક, કયારેક એ શક્તિ પોતાની મેળે જ અથવા અલ્પ પ્રયાસ જાગ્રત થાય છે. એ નિર્વિકલ્પ અવસ્થામાં આત્મા સ્વરૂપમાં લીન થાય છે. આ છે ટૂંકમાં ષટુચક ભેદ. Page #166 -------------------------------------------------------------------------- ________________ મંથોપાસના ૧૪૯ પરંતુ જેઓ જગતના હિત માટે કઈ ખાસ ઊંચ હેતુને સિદ્ધ કરવા માટે દેહ ધારણ કરે છે, તેઓ આત્માનંદને ત્યાગીને જાગ્રત થયેલી કુંડલિની શક્તિને એ રસ્તેથી સહસાધારચક (મસ્તક)થી અનાહત ચકે (હૃદય) ઉતારીને “ભાવમુખે” રહે, અર્થાત્ સર્વ દ્રઢતીત પરમાર્થિક (Absolute) જ્ઞાન અને વ્યવહારિક (Rpätive) જ્ઞાનની વચ્ચે ચડઉતર કર્યા કરે અને હજારો જીવેને અવિદ્યાના મોહથી ઉદ્ધાર કરે. પ્રકરણ સાધના વિધિ-વિજ્ઞાન સદ્ભાવ : સર્વથી પ્રથમ સત્યનું પાલન કરવું આવશ્યક છે. સત્ય, વિચાર, સત્યવચન, સત્કર્મ એ ત્રણેની આવશ્યકતા છે. નહિતર કેઈપણ ક્ષણે એમાં શિથિલતા આવી જાય તો સર્વ સાધના નષ્ટ થવાનો સંભવ છે. માટે સતત સાવધાન રહેવાની જરૂર છે. સત્યને અભ્યાસ કેવલ માટી-વાતેના વિષયમાં નહિ પણ નાની-નાની વાતમાં પણ હવે જોઈએ. જે કોઈને કઈ પ્રકારનું વચન આપવું હોય તે શર્તની સાથે આપવું જોઈએ. જેમ અવસર હશે અને કોઈવિ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય નહિ આવે તે આમ કરીશ—એમ વિવેકથી બોલવું જોઈએ. અને જો એમ ન કહેતા વચન આપવામાં આવે તે ગમે તેમ કરીને પોતાના વચનનું પાલન કરવું જ જોઈએ. પછી તે વાત ભલે મામૂલી કેમ ન હોય, એ રીતે સર્વ પ્રકારે બધી અવસ્થાઓમાં સત્યનું પાલન કરવાથી સાધકને વાસિદ્ધિ પ્રાપ્ત થાય છે, એ યંગસૂત્રનું વચન છે. આ પ્રકારના સત્યવાદી સિદ્ધ પુરુષના સંકલ્પ પણ સત્ય બની જાય છે. પંજાબના એક મહાત્માએ એક વખત એક મેટા પત્થરને પર્વત પરથી નીચે પડતો જોયો અને તરત જ મનમાં સંકલ્પ કર્યો કે તે ઉપર જ રોકાઈ જાય. બસ, તે પથ્થર ઉપર જ રહી ગયે. તે આજે પણ પંજાબ સાહેબના નામથી મજૂદ છે. એવા સંકલ્પ સત્ય બનવાના ઘણા દષ્ટાંતો છે. માટે સાધકે મન, વચન, શરીરથી સત્યનું પાલન કરવા સતત તત્પર રહેવું. “સાહેબ કે સત્ય પ્યારા હૈ,” પ્રભુને સત્ય જ પ્યારું છે. માટે પ્રભુને પ્રેમ પ્રાપ્ત કરવા ઈચ્છનારે પણ સદા, સર્વદા સત્યનું પાલન કરવું એથી વાણીને પણ સાથે, સાથે સંયમ થશે, અને અધ્યાત્મિક બળ પણ વધશે. ૨. સાધક અહિંસક લેવો જોઈએ. અહિંસાની સાધના ન કરનાર વેગીના દિલમાં વર-ભાવ રહી શકતો નથી. વૈર, ભાવ મનુષ્યના હૃદયને તપ્ત અને મસ્તક તથા બુદ્ધિને નિર્બળ બનાવે છે. શાંતિ–સુખ જે બધાથી મેટું છે, - તે શાંતિ-સુખ વર-ભાવ આવવાથી અંતરમાંથી નષ્ટ થઈ Page #168 -------------------------------------------------------------------------- ________________ સાધના વિધિ-વિધાન ૧૫૧ જાય છે. વર-ભાવ રાખનાર મનુષ્ય રાત-દિવસ બળ્યા કરે છે, અને કયારેય પણ તેને શાન્તિ મળતી નથી. વૈર-ભાવ રાખનારનું લેહી અશુદ્ધ બની જાય છે. તેની ભૂખ મરી જાય છે. વર–ભાવની અધિકતાથી લેહીમાં એક પ્રકારનું વિષ ઉત્પન્ન થાય છે. પ્રેમભાવ શરીરમાં અમૃત ઉત્પન્ન કરે છે અને વેર ભાવ વિષ. મનુષ્યના અંતરમાંથી જ્યારે વિર–ભાવ સર્વથા દૂર થઈ જાય છે, ત્યારે એને એક અપૂર્વ શાન્તિ-સુખને અનુભવ થાય છે. એ શાન્તિ -સુખના અનુભવવાળી સ્થિતિને અહિંસાની સમાધિ કહી શકાય. માટે સાધકે અહિંસક વૃત્તિને કેળવીને જ સાધન રત બનવું જોઈએ, તપ્ત માનસ વડે જપ યથાર્થ થઈ શકે નહિ. ૩. સરલતા–આંતરિક તથા બાહ્ય ભાવ તથા વ્યવહાર બાલકની જેમ સર્વથા સરલ અને નિષ્કપટ હોવો જોઈએ. એને આર્જવ ધર્મ કહે છે. ૪. “સર્વ ભૂતેષુ આત્મવત્ ” સવ પ્રાણીમાત્રમાં આત્મદષ્ટિ કરી કેઈને કંઈ જ હાનિ ન કરવી ૫. પ્રભુ પર વિશ્વાસ રાખીને તેના પર નિર્ભર રહેવું. ૬. બ્રહ્મચર્યનું પાલન કરવું. ૭. નિયમિત સવાર, સાંજ અને રાત્રિના સમયે મંત્ર જપ કરવા જોઈએ. ૮. ભૂમિ ઉપર કંબલ બિછાવીને ધોળા વસ્ત્રનું આચ્છાદાન કરીને જે જગ્યાએ મંત્ર જપ કર્યા હોય ત્યાં અને તેમ ન બને તો બીજા કેઈ એકાંત રૂમમાં એકલા જ શયન કરવું. Page #169 -------------------------------------------------------------------------- ________________ ઉપર મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ૯. જપ કરતી વખતે મૌનવ્રતનું પાલન કરવું. ૧૦. કઈ પ્રકારનું અસત્ય, પાપ, પ્રપંચ, લોભ પરના ઘરનું ભજન, દાન, વગેરે લેવું નહિ. ૧૧. પિતાના ઈષ્ટદેવની પ્રાર્થના કરવી. ૧૨. યથાશક્તિ દાન આપવું. ૧૩ મંત્રજપથી થતા ચમત્કારે કઈને કહેવા નહિ. ૧૪. ઈષ્ટદેવ અને ગુરુ પર પૂર્ણ વિશ્વાસ રાખ. ૧૫. દઢ શ્રદ્ધા અને સંકલ્પ સહિત જપ કરે ૧૬. ગુરુદેવની સેવામાં તત્પર રહેવું અને તેમની કૃપા પ્રાપ્ત થાય તેમ વર્તવું. ગુરુ કંચન, ગુરુ પારસ, ગુરુ ચંદન ' સમાન, તુમ સદ્ગુરુ દીપક ભયે, ગુરુ કિ જ, આપુ સમાન.” * ૧૭. જપ કરતી વખતે સાંસારિક, વ્યવહારિક વિષયને વિચાર ન કરવા અને મન, વાણી, કર્મમાં ઈષ્ટદેવ તેમ જ માત્રાની ભાવના કરવી. મંત્ર જપ અતિ ઉતાવળે અથવા ધીરે ધીરે કરવા નહિ. હૃદયના ઊંડા ભાગમાં ઊતરી એકાગ્રતાપૂર્વક શાંત ચિત્તે મંત્રનું ઉચ્ચારણ કરવું. જપ કરતી વખતે બહારને શબ્દ કે અવાજ સ ભળાય નહિ તેમ કરવું, અગર કાનમાં મીણ વગેરે નાંખવું. જપ ત્રણ પ્રકારના છે: માનસિક, ઉપાંશુ અને વાચિક મનમાં ને મનમાં ઉચ્ચારણ કરવું એનું નામ માનસિક જપ કહેવાય છે. જેના ઉચ્ચારણથી કાન સાંભળી શકે તે ઉપાંશુ જય છે અને મોટેથી મંત્રોચ્ચાર કરવામાં આવે તેને વાચિક જપ કહે છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ સાધના વિધિ-વિધાન ૧૫૩ ધ્યાનના બે પ્રકાર છે–૧. જપાત્મક યા સ્મરણાત્મક, ૨. હોમાત્મક. જપાત્મકના ત્રણ ભેદ છે–૧. કનિષ્ટ, ૨. મધ્યમ ૩. ઉત્તમ, ૧. કનિષ્ટ–ઉચ્ચારણ સહિત, ૨ મધ્યમ–ઉચ્ચારણ રહિત, પરંતુ જીભના વ્યાપાર સહિત. ૩. ઉત્તમ–માત્ર મનના મરણ સહિત, માનસિક જપ. હોમાત્મક –આત્મ ધ્યેયથી વિરોધી વૃત્તિઓને હોમનામ ત્યાગ કરવો. વાચિક જપનું દશ ગણું ફળ, ઉપાંશુ જપનું સો ગણું અને માનસિક જપનું સહરત્રગણું ફળ છે. વાચિક જપ કનિષ્ટ, ઉપાંશુ મધ્યમ અને માનસિક જપ ઉત્તમ છે. ગુરૂપ્રદત્ત મંત્ર, આંતરિક શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ, વિશ્વાસ અને એકનિષ્ઠા સહિત નિયમિત ભાવપૂર્વક મંત્ર જપ કરવાથી અવશ્ય સિદ્ધ પ્રાપ્ત થાય છે. જે મનુષ્યનું મન ધનમાં હોય છે તે ધનનું જ ચિંતન અને ચિંતા કરે છે. તે જ પ્રમાણે સાધકે ઈન્દ્રિયોને વશમાં કરીને એકાગ્રચિત્ત ઈશ્વરચિંતન–આત્મચિંતન કરવું જોઈએ. અભ્યાસથી કંટાળી મનને ઉદ્વિગ્ન થવા ન દેવું. જે સાધને દ્વારા ચંચળ મન વશ થાય તેનું સેવન કરવું અને તે સાધનથી વિમુખ થવું નહિ. અભ્યાસી સાધકે એકાંતનું સેવન કરવું. સાધકે સંગ તથા સંગ્રહવૃત્તિથી દૂર રહેવું, કારણ કે તે બંને સાધનામાં વિશ્વભૂત છે. નિયમિત રીતે સાત્વિક આહાર કરે. લાભ, હાનિ, નિંદા, સ્તુતિ વગેરેમાં સમભાવી બનવું. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય સર્વ પ્રાણી પ્રત્યે આત્મબુદ્ધિ રાખવી. વાયુની જેમ કઈ વસ્તુ પર આસકિત ન કરવી. આ પ્રમાણે નિયમોના પાલન સહિત મનને સ્વસ્થ રાખીને સાધનામાં સંલગ્ન રહેનારની મંત્ર સાધના ફળદાતા બને છે. પર આમ સાધકે ઊઠતા, બેસતા, ચાલતા અને ફરતા અર્થાત પ્રત્યેક દશામાં સર્વદા પ્રસન્ન રહેવાનો અને આનંદપૂર્ણ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. સંસારને નિયમ વિચિત્ર છે, જે જેવું વિચારે છે તેની પાસે તેવી જ વસ્તુઓ તથા પદાર્થો પોતાની મેળે ખેંચાઈને આવે છે. દરિદ્રીની પાસે દરિદ્રતા, ધનવાનની પાસે ધન, વૈભવ વગેરે આકર્ષિત થઈને આવે છે. પંડિત પાસે પંડિત, વૃદ્ધોની પાસે વૃદ્ધ અને બાળકની પાસે બાળકે એકઠા થઈ જાય છે. એ રીતે જે સર્વદા ઉદાસી અને દુઃખી રહે છે, એને હરતરેહના દુઃખ તથા સંકટ ઘેરાયેલાં રહે છે રોતી. શીકલ સદા રેતા જ રહે છે. એને સંગ વિપત્તિઓ કયારે પણ છેડતી નથી. પણ એનાથી વિપરીત જે સદા પ્રસન્ન રહે છે એની પાસે સંસારના દરેક જાતના સુખ, સંપદા, સમૃદ્ધિ, અને આનંદ આકર્ષાય આવે છે પ્રસન્ન અને હસમુખ મનુષ્યના ફેફસાં પહોળાં હોય છે. ફેફસાં, હૃદય અને શરીરનું સમગ્ર યંત્ર ખૂબ ઉત્સાહની સાથે કામ કરે છે. પ્રસન્ન રહેવાથી શરીરનું લેહી શુદ્ધ બને છે અને બધા રોગે નષ્ટ થાય છે. પ્રસન્ન મનવાળાની ઈન્દ્રિય પણ પ્રફુલ્લિત અને પ્રસન્ન રહે. છે. સદા પ્રસન્ન રહેવાવાળાની આ સતેજ રહે છે. પ્રસન્ન . રહેવાથી ખૂબ ભૂખ લાગે છે તથા અજીર્ણ અને કબજિયાત, Page #172 -------------------------------------------------------------------------- ________________ સાધના વિધિ-વિધાન ૧૫૫ મટે છે. પ્રસન્ન રહેનાર કયારેય પણ ગભરાતા નથી. તેથી તેની બુદ્ધિ સદા વિવેકનંતી રહે છે. એનું દરેક કામ વિવેકપૂર્ણ હોય છે. કહેવાનો મતલબ એ છે કે પ્રસન્ન મન વ્યક્તિની પાસે સંસારના બધા જ સુખ ઉપસ્થિત થાય છે. અર્થાત્ પ્રસન્ન મનવાળા બધાથી સુખી, બધાથી અધિક નીરોગી તથા સ્વસ્થ અને સવથી અધિક જ્ઞાનવાન હોય છે. એથી, જે તમે ઉદાસ અને દુઃખી રહેતા હે, તો આજે અત્યારથી જ પ્રસન્ન રહેવાનો પ્રયત્ન કરે. પ્રસન્નતા, આનંદ અને ઉત્સાહને સદા અપનાવો. વારંવાર પ્રસન્ન રહેવાને યત્ન કરો. જે રૂમમાં બેસતા હો, એમાં પણ એવા, એવા ચિત્રે રાખે, જેનું મુખ પ્રસન્ન અને હસમુખ હોય. એવા લોકોને સંગ કરો જે પ્રસન્ન રહેતા હોય. વારંવાર ઉદાસીનતાને દૂર કરીને પ્રસન્ન રહેવાને યત્ન કરે તે સંતેષની ધારણા છે. સંતેષની ધારણા બાદ જ્યારે મનુષ્ય સર્વદા પ્રસન્ન રહેવા લાગે અને પ્રસન્ન રહેવાનો અભ્યાસ થઈ જાય તો એને સંતેષનું ધ્યાન કહેવાય. એ અવસ્થા પછી યોગી જે અવસ્થામાં આનંદમાં નિમગ્ન થઈ જાય એને સંતેષની સમાધિ કહેવાય. એ સંતેષના સાધન વડે મેગીને જે સિદ્ધિ પ્રાપ્ત થાય, એનું નામ સંતોષથી અનુત્તમ સુખને લાભ થાય છે. પ્રસાદે સર્વ દુઃખાનાં હાનિરોપ જાય તે, પ્રસન્ન ચેતસે દશાશુ બુદ્ધિઃ પર્યવ તિષ્ઠતે.” ગીતા અ. ૨, લે. ૬૫ પ્રસન્ન ચિત્ત રહેવાથી બધા દુખેને નાશ થાય છે, કેમ કે Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ જલદી સ્થિર થાય છે. પ્રસન્ન મનવાળા પિતાના મનને એકાગ્ર રાખી શકે છે કેમ કે દુઃખી તથા ચિંતીત ચિત્ત ચંચળ અને નિર્બળ હોય છે. સ્વસ્થ અને નીરોગી રહેવા માટે નહિ પણ ગાદમાં કે સમાધિમાં સ્થિર થવા માટે પણ સાધકે પ્રસન્ન રહેવું આવશ્યક છે. એ માટે વિવેકીઓએ અને સાધકોએ પ્રસન્ન ચિત્તે રહેવું જોઈએ. પ્રસન્ન ચિત્ત રહેવાથી લેહી પણ સ્વચ્છ અને શુદ્ધ રહે છે. અશાંત રહેવાથી લોહીમાં ગરમી વધી જાય છે અને તેથી તે અશુદ્ધ બની જાય છે. અને બધા રોગોનું મૂળ લેહીની અશુદ્ધિ જ છે. અને રેગી માનવ સાધના કેવી રીતે કરી શકશે ? અર્થાત મને શાન્તિ વિના સાધના થઈ શકે નહિ. ચિંતાગ્રસ્ત અને દુઃખી મનુષ્યોના મસ્તકના ઘણા કષ્ટ ખરાબ બની જાય છે એથી કઈવાર ચિંતા કરનાર, અપ્રસન્ન રહેનાર મનુષ્ય પાગલ-ગાંડ બની જાય છે. એવી અવસ્થામાં સિદ્ધાંતની વાત તે મનુષ્ય ક્યારેય પણ વિચારી શક્તા નથી; બુદ્ધિ પણ ખરાબ થઈ જાય છે. પ્રસન્ન ન રહેવાથી શ્વાસની ગતિ પણ બરાબર રહેતી નથી, એથી ફેફસાં પણ રોગી અને નિર્બળ બની જાય છે. શ્વાસની ગતિ બરાબર ન રહેવાથી શરીરના તમામ યંત્ર બરાબર કામ કરી શકતા નથી, કેમ કે પ્રાણ જ શરીર-યંત્રના બધા અવયવોને ગતિ આપનાર છે. એથી સાધએ, વિવેકીઓએ, યેગીઓએ સદા સર્વદા પ્રસન્ન રહેવું જોઈએ. પૂજાનું ફળ, સાધનાનું ફળ“ચિત્ત પ્રસને રે પૂજન ફળ કહ્યું Page #174 -------------------------------------------------------------------------- ________________ સાધના વિધિ-વિધાન ૧૫૭ આત્માની-અંત:કરણની પ્રસન્નતાને જ પ્રભુપૂજાનું ફલ કહેલ છે. કહેવાને મતલબ એ છે કે-સાધકની ચિત્તવૃત્તિઓ સદા સર્વદા પ્રસન્ન રહે, હરહાલતમાં પ્રસન્ન રહે એવી સ્થિતિ પ્રાપ્ત કરવી એ જ સાધનાનું ફળ છે. સ્વભાવથી આત્મા આનંદ સ્વરૂપ છે, એથી સદા પ્રસન્ન રહેનાર સ્વરૂપસ્થ છે અને સ્વરૂપમાં સ્થિર રહેવું એ જ સમાધિ છે. થોડા સમય સુધી કપાળમાં પ્રકાશ દેખ કે તુરીયાવસ્થામાં સ્થિર રહેવું કે સમાધિમાં સ્થિર રહેવું અને પછી દુઃખી, અપ્રસન્ન અને ચંચળતા ધારણ કરવી. તે બરાબર નથી. મનુષ્ય સાધન દ્વારા એવું જ્ઞાન પ્રાપ્ત કરી લે કે જેથી તે હરહાલતમાં પ્રસન્ન અને સમચિત્ત રહે તે તે જીવનમુક્ત બનીને પૂર્ણ સુખી બની જાય. એ જ સાધનાની. સિદ્ધિ અને સર્વોચ્ચ પદ છે. - સદ્ગુરુ સિદ્ધ મંત્ર જ આપે. કે જે મંત્ર જપીને અનેક મહાપુરુષો સિદ્ધ થયા હતા, અને જે મંત્ર ગુરુ પરંપરાથી ચાલ્યા આવે છે. ગુરુ પોતાની કલ્પનાનું કંઈક જે તે તો આપે નહિ. માટે મંત્રમાં અવિશ્વાસ કે અશ્રદ્ધા રાખવી નહિ. લાંબા વખત સુધી જપ કરવા છતાંય જે મનની એકાગ્રતા કે પવિત્રતા ન આવે તે જાણજો કે એ મંત્રને દોષ નથી, પણ એનું કારણ એ છે કે, તમારી પિતાની જ ત્રુટી યા દોષ. અને એને સુધારવાનો પ્રયત્ન કર્યા વગર કેવળ મેઢેથી જપ કર્યો જવાથી યા બીજે ગુરુ કરવાથી શું વળવાનું હતું? મન અને મુખ બનેને એક સાથે લગાડીને જપ કરે જોઈએ, મન ને વાણી એકરૂપ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય - - - -- - શવાં જોઈએ. મનને વશમાં લાવવું, એ જ ખરી વસ્તુ. એ જે ન કરી શકાય, તે કાંઈ ન વળે. મનને જ કરી શકાય તે જગને જય કરી શકાય. મનને જીતવા માટે જ બધી સાધનાએની જરૂર છે. દરરોજ નિષ્ઠાપૂર્વક જપ – ધ્યાન કરવાની આદત પાડવાથી એ એક નશાની આદત જેવું થઈ જાય છે. વળી એકાગ્રતા સ્થિર થતા જાણે કે, એક નશા જેવી અવસ્થા થાય; બંધાણીઓ અને નશાખે જેમ નશાને સમય થતા, નશાની વસ્તુ ન મળે તો આકુળ-વ્યાકુળ અને અસ્વસ્થ થઈ જાય, બીજું કશું યે ગમે નહિ, તેવી રીતે સાધકનીયે એવી અવસ્થા થાય. જે દિવસે નિયમ પ્રમાણે ધ્યાન-જપ ન કરી શકે તે દિવસે, જે બાબતની ટેવ પાડે, સારી અથવા નરસી, તે બાબતમાં આ પ્રમાણે બને એવું જોવામાં આવે છે કે, જેઓ પહેલા, પહેલા સાધન જપ ધ્યાન કરવામાં લાગે, તેઓ જેટલું મનને ઈષ્ટમાં એકાગ્ર કરવાની મહેનત કરે, તેટલું જ મન વક થાય, અને ધૂળ, રાખ જેવાં વિષયમાં જ ભટક્યા કરે. તે એટલે સુધી કે તેમને એમ પણ લાગે કે, આ જાતની ઉપાધિ તો અગાઉ નહતી. ત્યારે તે જે વિચાર કરવા ઈચ્છતા તેને મજાને એકાગ્ર ચિત્તે વિચાર કરી શકાતે, હવે આવું કેમ થઈ ગયું ? એને અર્થ એ કે અગાઉ, મનની જે બધી બાજુએ સ્વાભાવિક Page #176 -------------------------------------------------------------------------- ________________ સાધના વિધિ-વિધાન ૧૫૯ પ્રવૃત્તિ હોય એ બધા બાહ્ય વિષયમાં જ તેને જોડવામાં આવતું એટલે એની સાથે કશે ઝઘડે નહેાતે જ્યારે હવે ? તે સત-અસત્ વિચારપૂર્વક તેને અસાર બાહ્ય વિષયમાંથી ખેંચીને અંતર્મુખ કરવાને, તેને કાબૂમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે, એટલે તરત એ ઊલટું થઈને ઊભું રહે નદીને રોકવા જતાં તેને આઘાત સ ગણો વધી જાય. પરંતુ તેના એ વેગને, એ જ શક્તિને જે ગ્ય રીતે વાળીને ઈચ્છા મુજબ કામે લગાડવામાં આવે, તો હજારગણું ફળ આપે. પ્રયત્ન અને ખંતથી બધી બાબતે સિદ્ધ થાય. નિષ્ફળ થાઓ તે ફરી ફરી પ્રયત્ન કરે. જે પ્રયત્ન કરવા છતાં સફળતા ન મળે તે સમજવું કે જે રીતે પ્રયત્ન કરવો જોઈતું હતું તે રીતે થયો નથી. પ્રયત્ન કરવાથી બધી બાબતો સહજમાં અને સહેલાઈથી થઈ શકે. તમે કમે એ બાબતની આદત પડે ને આખરે એ સ્વભાવરૂપ થાય છે. જેઓ સર્વ સમયે, કામકાજને સમયે પ્રભુની આજ્ઞાન પાલન સહ તેમના નામનું સ્મરણ, તેમના ગુણોનું ચિંતન અને તેમના નામનો જપ કરે છે, પ્રભુને જ એકમાત્ર સારા અને સંપત્તિરૂપ સમજે, તેઓ સંકટ સમયે પણ પ્રભુને ભૂલવાને નહિ. મૃત્યુ સમયે પણ જીવનભરને ચિંતવનના પ્રભાવે તેમના રેગની વેદના ભૂલાઈ જાય, સંસારની, ધન, જનની આસક્તિ દૂર થાય, અને ઈશ્વરી ભાવમાં ચિત્ત તદ્દગત થઈ જાય. ઈશ્વરના સતત ચિંતવન અને સાંનિધ્યની ટેવને પ્રભાવે એ વસ્તુ સ્વભા Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ' મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય વિક થઈ જાય. જ્યારે એકલા હે, અથવા ખાસ કામમાં રોકાયેલા ન હો, ત્યારે વ્યર્થના નકામા વિચારો ન કરતાં પ્રભુસ્મરણ, મનન અને નામ લેવું જ સારું. મનમાં વ્યર્થના વિચારે ન આવે એ માટે જપના અભ્યાસની જરૂર છે. જ૫ એટલે એકધારું અખંડિત રીતે પ્રભુનું નામ લીધે જવું એ. ઉતાવળા થયે વસ્તુ પ્રાપ્ત થાય નહિ. પરમાત્મા જ એક માત્ર સારભૂત, નિત્ય, સત્ય, બીજું બધુંય; અરે ! આખે. સંસાર પ્રપંચમય અસાર, ફરેબબાજી માટે ત્યાજ્ય (તજવા યેગ્ય) આ જ્ઞાન પાકું રહેવું જોઈએ. જે શબ્દ યા નામ સંસારના મનનમાંથી–અવિદ્યામાંથી મનનું ત્રાણ (ઉદ્ધાર) કરે એને જ મંત્ર કહે. “મનનાત્ ત્રાયતે સ મંત્રઃ” શરૂઆતમાં નિયમપૂર્વક જપ–ધ્યાન કરવાં જોઈએ. મન સ્વભાવથી જ જે કામમાં તેને લગાડવાં ધારે એમાં ન લાગતાં બીજી બાજુએ દોડાદોડ કરશે અને જે કંઈ કામમાં નહિ લગાડે તે વ્યર્થના વિચાર કર્યા કરશે. કહેવત છે કે “કામ વિનાનું મન એ શેતાનનું કારખાનું ! ' એ સાવ સાચી વાત છે. તેને વશ કરવું હોય તો જેર કરીને હઠાગ્રહથી તેને નિયમેના બંધનમાં બાંધવું જોઈએ. વિચાર કરીને તેને નિયમોના બંધનમાં બાંધવું જોઈએ. વિચાર કરીને એ એક (COLLITE) કાર્યક્રમ કર કે જેનું પાલન કરી શકાય. અને દઢ સંકલ્પ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ સાધના વિધિ-વિધાન કરે કે ગમે તે અવસ્થામાં હોય, બીજું ગમે તે કામ આવી પડે, પણ જે નિયમ લીધે છે તે ગમે તેવી હાલતમાં પાળવે જ. એ પ્રકારની નિષ્ઠા અને શક્તિ જોઈએ. બધા કામને એક નક્કી કરેલ સમય લેવો જોઈએ. આડી અવળી રીતે મનને ફાવે તેવી રીતે દિવસ ગાળવાથી જીવન વ્યર્થ જવાનું. નિયમ બાંધીને મનને દઢ ભાવે હુકમ કરીને કહેવું: “અરે બાપલા તું ઈછે કે ન ઈચ્છે તે પણ તારે આ બધા નિયમોનું પાલન કરવું જ પડશે. થોડાક દિવસ મન વાંકુ થઈને બેસશે, કઈ રીતે અંકુશ માનવાનું નહિ. આમતેમ નાશભાગ કરવાનું. પરંતુ તમારે કોઈ રીતે છોડવું નહિ, એને પકડીને પરણે પ્રભુના સ્મરણમાં લગાડવું, સાથે સાથે તેને શિક્ષણ પણ આપવું. હિંસક પશુને વશ કરવું અને મનને વશ કરવું એક સમાન છે. અસીમ ધૈર્ય, ખંત અને ઈચ્છાશક્તિ જોઈએ. જ્યારે મન જાણશે કે, અરે બાપરે, કઈ રીતે આ બંધન તૂટે એમ નથી, ત્યાર પછી એ પિતાનું અક્કડપણું છેડશે, ને ડા ઇંડમરું થઈને જેમ કહેશે તેમ કરશે. એનું નામ અભ્યાસયોગ એ વિના મનને શ કરવાને બીજે કઈ ઉપાય નથી એ નક્કી જાણજે. મંદવાડમાં જેમ દવા પીવી જ પડે. એ જ પ્રમાણે કમરેગને નાશ કરવા સાધન, જપ, ધ્યાનને અભ્યાસ કરવો જ જોઈએ. શરૂઆતમાં ત્રણ ચાર વરસ સુધી એ અભ્યાસ કદિન. શુષ્ક લાગે છે પણ જ્યારે અભ્યાસ સહજ થાય છે ત્યારે તમે જોશે કે તેમાં કેવી મીઠાશ- જાણે અમૃત સમાન, અને વિશુ મ. ૧૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય આનંદદાયક લાગશે; કેલેજની એક એક પરીક્ષા પાસ કરવા જતાં છોકરાઓને રાતના ઉજાગરા વેઠી તન તેડીને, તબિયત ખાખ કરીને કેવી મહેનત કરવી પડે છે? એ ઉપરાંત વળી ભય, ચિંતા અને પેટા વિચારે તે લાગેલા જ છે; જાણે કે જીવન મરણ પાસ થવા ઉપર જ આધાર રાખે છે ! અને આ બધું શા માટે કરવું? તે કહેશે કે સારી નોકરી મળે, પૈસા કમાવાય, માનપાન મળે, સુખમાં રહેવાય એવી બધી અનિશ્ચિત આશાએ ભગવત્ પ્રાપ્તિ કરવી એ આના કરતાં એક રીતે સરળ; તે એ પ્રકારે કે એમાં એવી બીક, ચિંતા, અને ખોટા વિચારેને અવકાશ નહિ. કારણ કે સાધનાથી સિદ્ધિ અનિવાર્ય ભગવાનને પ્રાપ્ત કરવા સારું છે કે બીજા બધા કામ છે “મંત્ર સાધયામિ, કિંવા દેહ પાતયામિ' એવી પ્રતિજ્ઞા કરીને એકધારે થઈને લાગી રહે તે ઈશ્વરદર્શન જરૂર થાય, અને એવી અમૂલ્ય સંપત્તિ પ્રદાન કરે કે જેની પાસે સમસ્ત સંસારની ધનસંપત્તિ સુખ અને વિલાસની સામગ્રી તુચ્છ થઈ પડે એ મૃત્યુ ઓળંગી અમૃતતત્ત્વને અધિકારી થાય. જેઓ જપ ધ્યાન યા ગાભ્યાસ બરાબર રીતે વધુ કરે તેમનામાં એક નવું સાત્વિક શરીર ઘડાઈ ઊઠે સૂક્ષ્મ જ્ઞાનતંતુઓ અને નાડીચો જાગી ઊઠે કે જેને અંગે એ ગંભીર અતીન્દ્રિય ભાવેને વેગ સહન કરવાને સમર્થ બને. + , લાકડાની અંદરને અગ્નિ જેમ ઘર્ષણથી, દૂધની અંદરનું માખણ જેમ વાવવાથી, તલમાંથી તેલ જેમ પીલવાળી અને જમીનની અંદરનું જળ જેમ ખેદવાથી મેળવી શકાય, તેવી Page #180 -------------------------------------------------------------------------- ________________ સાધના વિધિ-વિધાન ૧૬૩ રીતે જીવની હૃદયગુહામાં રહેલું તેનુ` મૂળ સ્વરૂપ પરમાત્મા પણ જીવ સટોસટની સાધના અને મનાએકાગ્રતાથી પ્રાપ્ત થાય. પ્રભુને જે કાઈ સરલ શ્રદ્ધાથી અંતઃકરણપૂર્વક સ્મરે, તેના વિના ખીન્નુ કાંઈ ઈચ્છે નહિ, એ જ તેને પામે અને તેને પ્રાસ કયે ખીજું કાંઈ ઈચ્છવાનું કે પામવાનુ ખાકી રહે નહિ. જેએ આ સ`સારના કે પરલેાકનાં સુખની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રભુને ભજે, તેની પાસે કાઈ વસ્તુની યાચના કરે, તે તે તેને મળશે. પરંતુ તેથી પભુની પ્રાપ્તિ થશે નહિ. આ બધું ય છે તે મનના જ ખેલ. મનની પર જ બધા આધાર રાખે, મનથી બંધન, મનથી જ મુક્તિ. જેવી મતિ તેવી ગતિ. સાધક સર્વ પ્રકારની અનુકૂળ અવસ્થા વચ્ચે કઠોર તપસ્યાનું આચરણ કરીને ય જો અંદર રહેલી વાસનાને વશ થઈને વિષય સુખ અને માનપાન, કીર્તિ પ્રત્યે ખેચાય, તે તેની સર્વ સાધના અને તપસ્યા અગ્નિમાં હામેલી ઘીની આહૂતિની જેમ નકામાં જાય, ત્યારે ત્રિતાપબ્ધ જીવ સૌંસારની અસારતા હાર્ડહાડમાં અનુભવીને વિષયામાંથી વિરક્ત થઈ સમસ્ત મન પ્રાણપૂર્વક જો પ્રભુના શરણાગત થાય, તેા એ એને જન્મ મરણુરૂપી દુઃખમાંથી ઉગારી લે. ઉપાસનાના અથ ઈશ્વરની સમીપ રહેવું, અથવા જવું, તેની પાસે બેસવું. વ્યના વિચારોથી અને બ્યના કામથી આપણું' નુકસાન જ થાય. એ બધાં આપણને ભગવાન પાસેથી દૂર હટાવીને કયાંય દુગ ધી કુંડીમાં ઘસડી જાય. જેટલા આપણે એ બધા ખાટા વિચારા અને કાર્યાં અને અનિત્ય વિષયાથી Page #181 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય અળગા રહીએ અને પ્રભુનું સ્મરણ, મનન, ચિંતન, ધ્યાન, માનસપૂજા, અને નામ જપાદિમાં અને બીજાનું ભલું અને જનસેવા વગેરે સત્કર્મોમાં પિતાની જાતને લગાડીએ, તેટલા આપણે પ્રભુની સમીપ જઈએ, એના ભાવથી ભાવિત થઈએ, અને આપણું અંતર શુદ્ધ થાય, પવિત્ર થાય અને આનંદથી ભરાઈ જાય. સંસારને પાર કરવાને, દુઃખ-અશાન્તિથી ઉગરવાને આ જ ઉપાય છે, બીજે કઈ નહિ. પ્રાર્થના એટલે અંતર્યામીની પાસે અંતરની વેદના અને અભાવને વિચાર અને ભાષાથી જણાવવા, અને એ દૂર કરવા માટે આતુરતાથી તેની કરુણા યાચવી. સકામ પ્રાર્થના એ છે કે માનવ કહે છે કે, “હે પ્રભુ! હવે આ સંસારના દુઃખ, ત્રાસ, રોગ, શોક, અભાવ, તાણુતાણ આદિ સહન થતાં નથી, તમે મારું એ બધું દૂર કરી ઘો.” નિષ્કામ પ્રાર્થના એ છે કે, “હે પ્રભુ! તમારી મરજીમાં આવે તેટલો ભાર મારે માથે નાખે, દુઃખમાં રાખો, આતમાં નાખો તેની મને કાંઈ ફિકર નહિ; માત્ર મને એ બધું સહન કરવાની શક્તિ આપે, કે જેથી હું કઈ દિવસ તેથી વિચલિત ન થાઉં કે, જેથી હું તમને ન ભૂલું કે જેથી તમારા અભય ચરણોમાં મારી શુદ્ધ ભક્તિ રહે.” ઈષ્ટ વસ્તુનું સમરણ-મનન કરવું એટલે તેની સાથે મનનું જોડાણ કરવું, એ વિચારપ્રવાહ જેટલે ગાઢ અને એકધારે થાય. ચિત્તને વિક્ષેપ કરનારી વૃત્તિઓ જેટલી શાંત થાય, . તેટલે જ એ તેલની ધારની જેમ અવિચ્છિન્ન થાય. એને જ જપની ઉત્કૃષ્ટ સ્થિતિ ધ્યાન કહેવાય. એ જ ધ્યાન એથી વધુ . Page #182 -------------------------------------------------------------------------- ________________ સાધના વિધિ-વિધાન ૧૬૫ પ્રગાઢ થાય, દયેય વસ્તુની સાથે એકરૂપ થાય, તદાકાર થઈ જાય. એ અવસ્થાને સમાધિ કહે, ત્યારે જ સ્વસ્વરૂપને પૂર્ણ અનુભવ થાય. હૃદયની ગ્રંથિ અર્થાત્ સંસારસુખની વાસના- * એને નાશ પામે, સર્વ સંશો છેદાઈ જાય, સર્વદુઃખોનું અવસાન થાય, એટલા માટે સ્વાનુભવનું પ્રથમ સોપાન છે જપ, સ્મરણ-મનન, ચિત્તવૃત્તિને શાંત ભાવ, નિરાધ. બીજુ પાન છે ધ્યાન. ત્રીજું પાન સમાધિ, એ છેલ્લું સોપાન છે. વચલા પાન મૂકીને, ઓળંગી જઈને છેલ્લે સપાને એકદમ પહોંચાય નહિ એટલા માટે સ્મરણ, ચિંતનનું જ અંતિમ પરિણામ આત્મસાક્ષાત્કાર-સ્વાનુભવ છે. - વારંવાર પુનરાવર્તન અને અભ્યાસ વડે આ સ્મરણ મનનને દઢ ભાવે ગૂંથવાને માટે જ જપ, ધ્યાન, આરાધનાનું વિધાન ઈષ્ટમંત્ર વારંવાર લાંબા સમય સુધી રોજ જપ કરવાનું પ્રોજન એટલા સારું જ. આપણે જે વિષય લઈને ઉપરાઉપરી ગૂંથાયેલા રહીએ ય ચર્ચા કરીએ તેની છાપ મનની ઉપર પડે. એ બધું ઉપલક દૃષ્ટિએ ઊડી ગયા જેવું લાગવા છતાંય સૂક્ષ્મપણે, સંસ્કાર રૂપે મનની અંદર રહે અને જ્યારે અનુકુળ વાતાવરણ મળે, ત્યારે અજ્ઞાતપણે માણસને કાર્યમાં કે વિચારમાં પ્રેરે. બેટા સંસ્કાર પ્રબળ હોય તે કુભાવમાં પ્રેરે, સુસંસ્કાર પ્રબળ હેય. તે સત્ ભાવમાં પ્રેરે. તેથી જોવામાં આવે છે કે, જેઓ દુષ્કમી હોય છે. તેઓ કમે કમે એથી યે વધુ ખરાબ કાર્યોમાં લિપ્ત થાય, અને જેઓ આધ્યાત્મિક ઉન્નતિને માટે પ્રયત્નવાન હોય, તેઓ એ માર્ગે વધુ ઝડપથી આગળ વધે છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ મત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય થોડાક દિવસ જપ ધ્યાન કરીને એમ ન માની બેસે કે, આટલું બધું તે સાધન કર્યું પણ કાંઈ વળ્યું નહિ! જે લાંબા સમય સુધી જપ વગેરે સાધન કરવા છતાં આધ્યાત્મિક ઉન્નતિ ન થાય, તો જાણજો કે ક્યાંક ભૂલ છે, ક્યાંક ફોટ કે કશું છે કે જ્યાંથી સાધન બહાર નીકળી જાય છે. પિતાની અંદર શોધતાં, શેધતાં એ શેાધી કાઢો અને એને બંધ કરો. તે પછી હૃદયરૂપ ઘડે ધીરે, ધીરે ભરાશે. અંતર શકિત અને આનંદથી ભરાઈ જશે. હું આટલું કરું છું, આવી ઉત્કૃષ્ટ સાધના કરું છું, એવું બધું માનવું, વિચારવું એ મૂઢતા, અહંકારની નિશાની છે. ઊલટા એમ વિચાર કરજો કે, “હું ગમે તેટલું કરું ને, પણ પ્રભુ! તમારાં દર્શને પામવાને હિસાબે તે એ વળી કેટલુંક? મારા પિતામાં તે વળી કઈ શક્તિ છે કે તેને જોરે હું તમને પામી શકું ? તમે પિતે જે દયા કરીને મારા ઉપર કૃપા કરો. તે જ બને. મારે તે બીજે ઉપાય જ નથી. હું તમારે શરણાગત. તમે પોતે જ મારું રક્ષણ કરે, અને મને ભવબંધનથી છોડા, મુક્ત કરે, હે પ્રભે!” ધ્યાન જપને અભ્યાસ સર્વ સમયે, સર્વ જગ્યાએ અને સર્વ અવસ્થાઓમાં કરી શકાય. ધ્યાનસિદ્ધિ પુરુષે પોતાના મનને પિતાની અંદર સમેટી લઈને, માણસેના કોલાહલની વચ્ચે પણ એવા એકાંતને અનુભવ કરે છે, કઈ રીતે તેમની - એકાગ્રતામાં ખલેલ પહોંચે નહિ. તેઓ સુખ-દુઃખે, સંપત્તિ વિપત્તિમાં, નિંદા-સ્તુતિમાં સમાનભાવે રહે. તેમને જ ગીતામાં સ્થિતજ્ઞ, બહ્મણ મુનિ કહેવામાં આવ્યા છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ સાધના વિધિ-વિધાન ૧૬૭ તે પ્રમાણે જેએ જપમાં સિદ્ધ થાય, તેમના પ્રત્યેક વાસાશ્વાસની સાથે આપે!આપ જ જપ થયા કરે. પ્રયત્ન કરીને કરવા પડે નહિ. આને અજપાજપ કહે. અભ્યાસના પરિણામે જપમાં મન દૃઢ થવાને લીધે તેમની એવી અવસ્થા થાય કે તેઓ બહાર વાતચીત કે કામકાજ કર્યાં કરે તે પણ તેમના અંતરમાં ઈષ્ટમ`ત્ર નિરંતર ગૂંજ્યા કરે. 7 “ યાનસિદ્ધ જેહ દાસ, મુક્તિ તેની પાસ. ܕܕ સાધનાની સિદ્ધિનું પ્રથમ લક્ષણ એ છે કે હું અવશ્ય સફળ થઈશ એવી શ્રદ્ધા, ખીજું શ્રદ્ધાપૂવ કની સાધના, ત્રીજું ગુરુસેવા, ચેાથું સમતા, પાંચમુ' ઇન્દ્રિયનિગ્રહ અને છઠ્ઠું છે પરિમિત આઠુાર, વિહાર આટલું ખરાબર થાય તે સાધનમાં સફળતા મળે. મુમુક્ષુઓએ આ ઉપરાકત ગુણેાને ધારીને જ સાધના કરવી જોઈએ. મનને વશ કરવા જેવું કઠણ કામ ખીજું કોઈ નથી. જ્ઞાની પુરુષાએ કહ્યું છે કે—‹ કોઈ કદાચ સાત સમુદ્ર ભુજ બળ વડે તરીને પાર કરે, સમગ્ર વાયુમંડળને સેાષી શકે, પહાડાના દડા બનાવી રમી શકે, પરંતુ ચંચળ મનને વશ કરવાનું કાય એ બધા કરતાંય અસાધ્ય.” પરંતુ તેમ છતાં ડરવાનુ` કે નિરાશ થવાનુ` કશુ કારણ નથી. વીર સાધક ખૂબ ખંત અને દૃઢ સ’કલ્પની સાથે પ્રભુ પર વિશ્વાસ રાખીને અને પોતાનુ અહે મળ ત્યાગીને તનતોડ પ્રયાસ અને સાધના કરે તે પ્રભુની કૃપાથી અસાધ્ય સાધના પણ સાધ્ય થાય. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬૮ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય - તમને રુચે એ નામથી પ્રભુને પોકારે. એને માટે વિવાદને સ્થાન નથી. માત્ર પ્રભુનું નામ જપવાથી સર્વ ઈચ્છા પૂર્ણ થઈ શકે અને તેમને પ્રાપ્ત કરી શકાય. જપાત્ સિદ્ધિ.” પ્રભુના નામને એવો અપાર મહિમા છે કે તેમનું નામ લેવાથી પાપી, તાપી, પાંખડીઓને સુદ્ધાંને ઉદ્ધાર થઈ જાય. હે પ્રલે ! ભક્તિહીનેને નામમાં રૂચિ થાય અને વિષયમાં અરુચિ થાય. અરે ! બીજી કઈ મેટી સાધના કરી ન શકો તે ઓછામાં ઓછું પરમાત્માનું નામ સ્મરણ તે કર્યું જાઓ, તેમની પાસે વ્યાકુળ થઈને પ્રાર્થના કરે તે મન શુદ્ધ થઈને બળવાન બનશે, મન શાંત થશે અને પ્રભુકૃપાથી ગ્ય સમયે પ્રભુની પ્રેમભકિતના અધિકારી બનશે. તપસ્યા ત્રણ જાતની-કાયિક, વાચિક, માનસિક-વ્રત વગેરે અને રેગીઓની, વૃદ્ધોની, અપંગોની સેવા વગેરે કાયિક તપસ્યા, સત્યનું પાલન કરવું એ વાણીની તપસ્યા, ઈન્દ્રિયસંયમ અને મનને સંયમ કરવાની સાધના એ માનસિક તપસ્યા. જેને પરમાર્થ સાધવાની ઈચ્છા હોય તેમણે ઉપરોક્ત તપસ્યા, અવશ્ય કરવી. જે કોઈ દરવાજો બંધ કરીને સૂતેલું હોય, તે તેનું નામ લઈને દરવાજે ધકકા મારીએ તે એ જેમ જાગૃત થઈને -- હોકારે આપે અને દરવાજો ઊઘાડીને દર્શન આપે, તેવી રીતે સરળ હદયે, વિશ્વાસ અને શ્રદ્ધાપૂર્વક પ્રેમ સહિત ઈષ્ટ મંત્રને જપ અને સાધના કરવાથી સર્વ જીવોના હૃદયમાં રહેલા Page #186 -------------------------------------------------------------------------- ________________ સાધના વિધિ-વિજ્ઞાન અંતર્યામી પ્રભુ જાગૃત થાય અને હૃદય મંદિરના દરવાજા ખોલી નાખે અને સાધકને દર્શન આપીને કૃતાર્થ કરે. - દુર્લભ મનુષ્ય જન્મ પામીને પ્રભુને પ્રાપ્ત કરવાનો સતત પ્રયત્ન કરે, કે જેને પ્રાપ્ત કરવાથી બધું પ્રાપ્ત થાય, પ્રાપ્ત કરવાનું બીજું કાંઈ બાકી ન રહે એને જાણવાનો પ્રયત્ન કરો કે જેને જાણવાથી સર્વ વસ્તુ જાણી શકાય, અને બીજું કશું જાણવાનું બાકી ન રહે. પ્રભુને ચાહે, તેમનાથી પ્રેમ જોડે કે જેનાથી પ્રેમ કરવાથી બીજા બધાં પ્રેમ, કામિની-કંચન પરની આસક્તિ, ધૂળ રાખ જેવી લાગે. એવી રીતે જીવન ઘડી કાઢે કે જેથી મૃત્યુહીન જીવન મેળવી શકે. પરાભક્તિ, જ્ઞાન અને મુક્તિ પ્રાપ્તિની જે અભિલાષા રાખતા હે તે અંતરમાં અને બહાર પવિત્ર થવું પડશે. દેહ અને મન શુદ્ધ, પવિત્ર હોવાં જોઈએ. તેને ઉપાય, “કંચનકામને ત્યાગ” અત્યંત કઠણ છે, છતાં દુર્લભ નથી. તનતેડ પ્રયત્ન અને અભ્યાસ, પુરુષાર્થ અને સાધના વડે બધાં કર્યો અવશ્ય સિદ્ધ થાય. પુરુષાર્થ પણ પ્રભુકૃપાએ અને પુણ્યોદયે જ થાય. “લાઓમાંથી એક બે છૂટે એ ખરું, પણ કેણુ કહી શકે કે તમે એ બેમાંના એક નથી ? એ શ્રદ્ધાથી આગળ ધપ. માનવહૃદયની જમીન કાંઈ વાંઝણી નથી. ખેડાણના અભાવે ઘાસ, દુર્વાથી ભરાઈ ગઈ છે. સાપ, વી છીનું રહેઠાણ બની ગઈ છે. તેથી હંમેશા ભય લાગ્યા કરે છે. આ માનવ જીવનરૂપી જમીનને ખંતપૂર્વક ખેડવાથી ને ગુરુએ બતાવેલી સાધન Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય પદ્ધતિનું નિષ્ઠાપૂર્વક અનુષ્ઠાન કરવાથી અમૂલ્ય સંપત્તિને પાક ઉતરશે. સાધનામાં જોઈએ ભાવવાને ઉત્કૃષ્ટ રસ અને કઠિનમાં કઠિન સાધના. એક મણ શબ્દના કરતાં એક અધેળ સાધનાની વધુ કિંમત. એક બિંદુ પ્રેમ, સમુદ્ર સમાન શાસ્ત્રજ્ઞાન કરતાં વધુ તરસ છીપાવનારે પ્રેમ છે. જાણે કે દૂધ, મલાઈ, માખણ, અને શાસ્ત્ર વગેરે અપરાવિદ્યા જાણે કે છાશ, વાદો શાસ્ત્રોની વ્યારા, લેકચર વગેરે બધાં નીચલા થરના લેકેને માટે, એ લિકે એ લઈને જ ભલે સુખે રહે. જેઓની ઈચ્છા છાશ પીને રહેવાની હેય તેઓ ભલે રહે. તમે ઈચ્છાનુસાર દૂધ, મલાઈ, માખણ ખાઓઃ અમે પોતે કાંઈ કરવાના નહિ, યા કરી શકવાના નહિ, તમે જે કરી આપે તે જ થાય એ બધી પુરુષાતન વિનાની વાતે. કેળીઓ લઈને મોઢામાં મૂકે ત્યારે ખાઉં એવો ભાવ જેમને કે જે સમાજનો હોય, તેમણે મરી જવું એ વધારે સારું. અને કુદરતના નિયમ પ્રમાણે ધીરે, ધીરે શક્તિહીન થઈને તેઓ મરી પણ જાય. પારકાના મેઢા સામે જોયા કરીએ કે કઈ દષ્ટ યા અદષ્ટ શકિતની સહાયતાના ભરોસે વાટ જોઈ જીવ્યા કરવું એ મૃત્યુ સમાન. સ્વાધીનતા જ સ્વર્ગ, પરાધીનતા જ નરક. જે પુરુષાર્થ કરે છે તેના પર ભગવાન દયા કરે, તેને સહાય કરે. સાહસ, ઉત્સાહ અને પ્રયત્ન હીન ભક્તો બાયેલા, Page #188 -------------------------------------------------------------------------- ________________ સાધના વિધિ-વિજ્ઞાન ૧૭૧. - તમે ગુણી સ્વભાવવાળા. તેઓ એમ માને કે ભગવાનનું નામ સવાર-સાંજ લીધું, જરાતરા આનંદ તે મળે, હવે એની દયા થવાની હશે ત્યારે થશે, જે કાંઈ મળ્યું એ જ ઘણું. એવાઓને તે લાંબે ગાળે ભગવાનને પ્રાપ્ત કરવાની આતુરતા જાગે. પિતાના અને પરના કલ્યાણ માટે જે કંઈ કરવામાં આવે એ જ ધર્મ—બાકીનું બધું અધર્મ. !' પાપી, હું તે નિર્બળ, દીન, મારાથી તે શું થવાનું? એવા ભાવ રાખતાં, રાખતાં માણસ ઊલટે વધુ એ થઈ જાય. “નાથામાત્મા બલહીનને લભ્યઃ” જેઓના શરીર અને મન નિર્બળ હેય તેઓનાથી ધર્મ થઈ શકે જ નહિ. તેથી કઈ કામ થાય નહિ. એ બધા નિર્બળતાના ભાવેને ઝાડુ મારી, મારીને રવાના કરી દેવા. ઊલટું એમ કહેવું કે “અસ્તિ અસ્તિ.” મારી અંદર અનંત શક્તિ રહેલી છે. એ શક્તિને જાગ્રત કરવાની છે, જે પિતાને સિંહ સમજે તે સિંહ જેમ પિંજરું તેને બહાર નીકળી આવે તેમ જગતરૂપી જાળ તેડીને મુક્તિ મેળવે. વીર બનવાનું ભય છે, ભય રહિત થવાનું છે, ધર્મ કરે નહિતર તમે જે અંધકારમાં છે તે અંધકારમાં જ ચિરકાળ પડી રહેવાના. માનવે પિતામાં શ્રદ્ધા કરતાં શીખવું જોઈએ. તે વિચાર, ભાવના, સંકલ્પબળ વડે જે બનવા ધારે તે બની શકે છે. પિતે જે ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે. માટે બધા જ મને ગત નિર્બળ વિચારોને મનમાંથી દૂર કરીને ઉન્નત વિચારેને ગ્રહણ કરી વિકાસ સાધવે જોઈએ. કર્મને ફલ કર્મની સાથે જ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય લાગેલા છે. પડી જવુ" એ એક એકમ છે, એ કમની સાથે ‘લાગવું’ જે પડવાનુ ફળ છે, એ લાગેલુ' જ છે. એમ નથી કે પડે એક અને દંડ ભાગવે મીજો અગર ફળ આપવા આવે ખીજો. જેટલી ઊંચાઈ થી પડશે!, જે ભાવથી પડી જશે, કમળ પણ તે અનુસાર જ મળશે. આંબાના ફળ આંબાના વૃક્ષની સાથે અને જા ંબુના ફળ જા ંબુના વૃક્ષ સાથેલા જ લાગે હાય છે. તમારા કર્મના ફળ અવશ્ય તમેાને મળશે જ. તે કેાઈ ખીજાના હાથમાં નથી, કર્માનુ ફળ કમની ડાળીમાં જ લાગેલુ છે, હમણા નહિ તે સમયે પરિપકવ થયે અવશ્ય લાગવાનું અને મળવાનું જ. પરિણામની ચિંતા કરવાની જરૂર નથી. જે ઈચ્છા છે તેવા કમ કરતા જાએ, ફળ તરફથી નિશ્ચિંત રહેા શુભ કરનારની કયારેય પણ દુર્ગતિ થતી નથી. તમે કમ કરવામાં સ્વતંત્ર છે તેમ જ તેવી રીતે કમ ફળ પ્રાપ્ત કરવામાં સ્વતંત્ર છે. મધું તમારા પેાતાને આધીન છે. બીજા કોઈના કે ઈશ્વરને આધીન નથી. તમારા ભાગ્યના વિધાતા તમે સ્વયં છે. એ પ્રકારે તમે દુ:ખ કે અધાતિ વગેરે નથી ઈચ્છતા અને હાલ તે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ નથી તેા એનાથી ખચી જવુ તમારા વશની વાત છે. તમારી જ શુભ ભાવના શુભ સંકલ્પ અને શુભ કમ તમાને સુખી બનાવી શકે છે; બીજી કાઈ નહિ. ઈશ્વર વગેરેના વિશ્વાસ ત્યાગી પેાતાના પર વિશ્વાસ કરશ, સ્વાવલંબી અનેા. એ જ સુખી બનવાને રાજમાર્ગ છે. ‘ સ્વ પરવશ’દુ:ખ”, સમાત્મ વશ સુખ.’ જે સાધક, સાધના દ્વારા પ્રાપ્ત થયેલ સિદ્ધિઓના પ્રલેાસનમાં આસક્ત બનતા નથી તે જ યાગસાધનાની સર્વોચ્ચ Page #190 -------------------------------------------------------------------------- ________________ સાધના વિધિ-વિધાન ૧૭૩ અવસ્થા નિર્વિક્વલ્પ સમાધિ કે સવિકલ્પને સમાધિને સાધ્ય કરી. શકે છે. સિદ્ધિઓ તે સમાધિ અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગમાં વિનભૂત, બાધારૂપ છે. સાધક એના ચક્રમાં પડીને જુદી, જુદી કામનાઓમાં આસક્ત થઈને યોગભ્રષ્ટ થાય છે, એટલું જ નહિ. પણ, એ સિદ્ધિઓના દુરુપયોગથી મનની અતિ, નિકૃષ્ટ પ્રવૃત્તિ થાય અને ઈન્દ્રિય સુખને આધીન થઈને, પિતાને સ્વાર્થ સાધવા માટે બીજા લેકેનું અહિત કરવા તૈયાર થાય અને અંતે પિતાનું પણ અધ:પતન થાય. પરિણામે તેને પ્રાપ્ત થયેલ સર્વ શક્તિઓ નાશ પામે. સાચા સાધકેએ સિદ્ધિઓના પ્રભનથી સર્વદા દૂર રહેવું જોઈએ. તે જ તેને વિકાસ થાય. - અંતમાં એટલું જ લખવાનું છે કે સાધકે સાધના કરતાં કદાપિ પિતાના ધર્મને ત્યાગવું ન જોઈએ. અટલ શ્રદ્ધાથી અને શૈર્યથી જરૂર વિકાસ થશે જ એવો આગ્રહ રાખીને આગળ વધવું પણ ધૈર્ય ત્યાગીને નિરાશ થઈને સાધન છેડવું નહિ. તે ઉપર દષ્ટાંત કહે છે કે વૈર્યને ફળ મીઠાં જ હોય છે. એક સમયે નારદજી ફરતા, ફરતા વનપ્રદેશમાં ગયા. ત્યાં બે તપસ્વીઓ જુદા, જુદા વૃક્ષ નીચે તપ કરતા હતા. નારદજીને જોઈને બંને તપસ્વીઓએ કહ્યું કે, “તમે શ્રીકૃષ્ણ ભગવાન પાસે જાઓ તો અમારા વતી પૂછશે કે, અમને મુક્તિ ક્યારે મળશે?' નારદજી કેટલાક સમય પછી તે જ પ્રદેશમાં ફરીવાર આવ્યા અને બંને તપસ્વીઓને પોતાની પાસે લાવીને પૂછયું : - કહે પીપળાના વૃક્ષ નીચે બેસીને કેરું તપ કરે છે?” Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય હું કરું છું, પ્રભુ?” “આપ કરે છે, ખરું? પ્રભુએ એમ કહ્યું છે કે પીપળાના વૃક્ષ નીચે બેસી જે તપસ્યા કરે છે એને સાત જન્મ પછી મુક્તિ મળશે.' “હું સાત જન્મ પછી? શું આ જન્મે મને મુક્તિ નહિ મળે?” ના, ભાઈ આ જન્મે તે મુક્તિ મળવાનો યોગ નથી.” ‘ત્યારે તે નારદજી! સાત જન્મે મુક્તિ મળવાને મેહ પણ નથી. લો ભાઈ! આ મારું તુંબડું ને આ મારું ચામડું ! હું તે સંસારમાં જઈને ભેગ વિલાસ ભેગવીશ. આ ભવ મીઠે તે આવતે ભવ કેણે દીઠે ?” એમ કહીને તે તપસ્વીએ પુન સંસારની વાટ પકડી. ' “અને પ્રભુ ! મને ક્યારે મુક્તિ મળશે?” આંબલીના વૃક્ષ નીચે તપ કરનાર તપસ્વીએ આતુરતાથી પૂછયું. ભાઈ! સાત જન્મ પછી મુક્તિ પામનાર તપસ્વી તપ છોડીને નાઠો. ત્યાં તારી તે વાત જ કયાં કરવી?' પ્રભુ! તેય કહે તે ખરા, મને કયારે મુક્તિ મળશે? ભાઈ! તને શું કહું? આ આંબલી પર જેટલાં પાંદડા . છે એટલા જન્મ પછી તને મુક્તિ મળશે !' “ “શું કહે છે? એટલા જન્મ પછી મને મુક્તિ તે અવશ્ય મળશે ને? કહો તે ખરા, નારદજી આ વાત સત્ય છે ને ?' Page #192 -------------------------------------------------------------------------- ________________ સાધના વિધિ-વિજ્ઞાન ૧૭૫ હા....હા....ભાઈ! ખુદ ભગવાને જ મને કહ્યું છે. " ખસ,....ત્યારે તે આનંદ....આન ઃ ' એમ કહીને તે તે આન'દિવાર બનીને નાચવા-કૂદવા લાગ્યા. તપસ્વીને આનંદિત જોઈ ને નારદજીને પરમ આશ્ચર્ય થયું, ભાઈ! તને આટલેા બધા આનંદ કેમ થાય છે?” " ' ખસ, પ્રભુ ! હવે તે! આનદ....આનંદ....મારા માટે એક અવિષે નકકી થઈ ગઈ. એટલે મને વિશ્વાસ બેસી ગયા કે અમુક સમયે મને મુક્તિ તે અવશ્ય મળશે જ ને !' ‘ ભાઈ, જરા વિચાર તા કર. આ આંબલીના વૃક્ષ પર પાન કેટલાં છે? એ ગણ્યાં ગણાય તેમ નથી. જન્મ અને મરણ એટલે દુઃખની પરપરા, એ બધાને અંતે તને મુક્તિ મળવાની છે, આના ખ્યાલ તા જરા કર.’ નારદજી! આપ કહેા છે. એ દુઃખ તેા આવવાનાં જ છે. પણ એ બધાં દુ:ખને અંતે પણ મુક્તિ મળશે, એ આશાના સહારે એ બધા જન્મેાના દુઃખા હું સહન કરીશ પણ મારું તપ અને ધ્યાન તેા નહિ જ છેડુ ·9 " C આવા જ ચેાગીઓને ઈષ્ટની સિદ્ધિ થાય છે- દેહ પાતચામિ કાર્ય સાધ્યામિ.' પ્રાણાંતે પણ હું મારા કાર્યની સિદ્ધિ કરનાર જ છું. આવા ધૈય અને અચલ શ્રદ્ધાવ ́ત જ સિદ્ધિને વરે છે. પ્રત્યેક સાધકમાં તે યુગે હાવા જરૂરી છે. અસ્તુ! Page #193 -------------------------------------------------------------------------- ________________ ፡ પ્રકરણ મંત્રવિદ્યાના પ્રભાવ (પ્રાચીન દૃષ્ટાંતે) આ પ્રકરણમાં મંત્ર, જપ, સ્મરણ, ચિંતનના પ્રભાવે જેને આલેક તથા પરલેાક સંબંધી જે લાÀા થયા છે, તેનું વર્ણન કરવામાં આવશે. વિશ્વાસુ ગેાપાળ એક ગરીબ વિધવા બ્રાહ્મણીના નાના છેકરા ગેાપાળને રાજ એક ગીચ ઝાડીમાં થઈને પાઠશાળાએ જવું પડતું. એ છેાકરાને ત્યાંથી ચાલતા બહુ જ બીક લાગતી. તેથી તેણે પેાતાની માને કહ્યું. એટલે તેની માએ કહ્યું કે, “એમાં ખીવાનું શું છે, બેટા ? એ ઝાડીમાં તારા માટે ભાઈ મધુસૂદન રડે છે. એને હાક મારતાની સાથે જ એ આવશે. સરળ બાળક એ સાચું માનીને ઝાડીમાંથી નીકળતા બીક લાગતાની સાથે જ કયાં છે, ભાઈ મધુસૂદન તું આવને મને ખીક લાગે છે. એમ કહીને રાવા લાગ્યા. તરત જ ઝાડીમાંથી એક પ્રિયદર્શન સુંદર બાળક બહાર આવીને, “ આવ્યા હું, ભાઇલા! હવે બીતા નહિ. એમ કહીને તેની સાથે વાત ને રમત કરતા, કરતા ઝાડી વટાવીને બહાર પહેાંચાડી જતા. રાજ એમ થતું. કેટલાક દિવસેા પછી ગેાપાળના ગુરુજીના બાપનુ શ્રાદ્ધ આવ્યું. ,, در "" Page #194 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાને પ્રભાવ ૧૭૭ એટલે બધા વિદ્યાર્થીએ પિતાની શક્તિ અનુસાર પિતાના ઘેરથી વસ્તુઓ લઈ ગયા. પરંતુ ગેપાળના ઘરમાં, લઈ. જવા જેવું કશું ય નહતું. એથી એ ઉદાસ ચહેરે તે દિવસે ઝાડીમાં થઈને જઈ રહ્યો હતે. એથી એના મધુસૂદન ભાઈએ કારણ પૂછયું. એના જવાબમાં ગોપાલે કહ્યું કે, ભાઈ ઘરમાં ગુરુજીને આપવા જેવું બાની પાસે કાંઈ જ નહોતું.” એ સાંભળીને મધુસૂદને પિતાની પાસેથી એક નાની લેટી દૂધથી ભરેલી આપીને કહ્યું કે, “તું આ લઈ જા, ગુરુજીને આપજે.” ગોપાલે તે તે લઈ જઈને ગુરુજીને આપી, એટલે સાવ નાની લોટી જોઈને ગુરુજી તે નારાજ થયા, અને બિચારાને ધમકાવી કાઢયો. પરંતુ જેવી લટી ખાલી કરી કે, તરત જ તે પાછી ભરાઈ જાય. ગુરુજીના વાસણ જે મૂક્યા તે બધા જ ભરાઈ ગયા, પણ લેટી ખાલી થાય જ નહિ. એ જોઈને ગુરુજી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. ગોપાલની પાસે બધું વિવરણ સાંભળતાં ગુરુજી તેના મધુસૂદન ભાઈને જોવા માટે તેની સાથે ઝાડીમાં ગયા, ને તેને બેલાવવાનું કહ્યું. પાલે પહેલાની જેમ બૂમ પાડી. એટલે આકાશવાણી થઈ કે, “તારી સરલ શ્રદ્ધા અને નિર્દોષતાને કારણે તું મને જોઈ શકે, પરંતુ તારા ગુરૂજીનું મન કલુષિત હોવાને લીધે એ મારા દર્શનના અધિકારી નથી.' ઉપરના દષ્ટાંતથી એ સમજવાનું છે કે, જપ, ધ્યાન વગેરે વડે જેણે પોતાનું મન સંસારી વાસનાઓથી રહિત બનાવેલ હોય અને જેનું હૃદય ગોપાલની જેમ નિર્દોષ હોય, તેમને મં ૧૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ મ`ત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય જ સાક્ષાત્કાર થાય છે. ખાલક ગેાપાલની નિર્દેષતાને કારણે જ દેવ ગણા કે કુદરત ગણેાએ તેા આપ આપની ભાવના પર આધાર રાખે છે. બાકી તા નિર્દોષતા અને સરલતા સહિત શ્રદ્ધાને પ્રભાવે આવા ચમત્કારા મને છે. તેમાં મુખ્ય કારણુ સરલ હૃદયપૂર્વકની શ્રદ્ધા જ કામ કરે છે. કે બલ સંખલની કથા મથુરા નગરીને વિશે જિનદાસ નામે એક શેઠ રહેતા હતા. તે જૈન ધર્મને પાળનાર અને શુદ્ધ શ્રદ્ધાવાન હતા. તેની ધર્મ પત્ની જેનુ નામ સુમતિ હતુ. તે નામ પ્રમાણે ગુણને ધારણ કરનાર પ્રતિવ્રતા નારી, રત્ન સમાન હતી. બન્ને દંપતીએ શ્રાવકનાં ખાર ત્રતા અંગીકાર કર્યાં હતા, તેમાં કાઈ પણ પશુધન રાખવાના પાંચમા વ્રતમાં ત્યાગ કર્યાં હતા. તે જ ગામમાં એક આહીરાણી રહેતી હતી. જિનદાસ શેઠે તેને ધની બહેન બનાવી હતી, તેથી. બંને ભાઈ-બહેન એક ખીજાને ત્યાંથી જોઈતી વસ્તુની આપલે કરતા હતા. એક સમયે તે આહીરાણીની પુત્રીના લગ્ન હતા; ત્યારે શેઠે તેને પાતાથી બનતી મદદ કરી. વળી વિવાહની અંદર લેાજન માટે જે, જે પકવાન જોઈએ તે સર્વ ઉત્તમ પ્રકારનુ કરાવી શેઠે પેાતાના તરફથી પૂરું પાડ્યું. એથી તે આહીરાણીને ત્યાં આવેલા મહેમાના ઘણા ખુશ થયા, અને તેની અહુ પ્રશંસા કરવા લાગ્યા. વિવાહ પૂરા થયા, એટલે તે આહીરાણીએ શેઠના ઘણેા ઉપકાર માન્યા, અને તેના, Page #196 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાનો પ્રભાવ ૧૮૯ શિવભેખ નામનો એક સંન્યાસી ગામની બહાર ઉદ્યાનમાં આવીને ઊતર્યો. ત્યાં તે મેટા આડંબરથી રહેવા લાગ્યો. તે સર્યા સામે જોઈને પંચાગ્નિ તાપથી આતાપના લેતો હતો. આવો બાહ્ય આડંબર દેખીને લોકો તેના પર પૂજ્યભાવ અને પ્રીતિ રાખવા લાગ્યા; તથા ચારે તરફ તેના તપની પ્રશંસા કરવા લાગ્યા. સમય જતાં વામાદેવી રાણુ પાસે એના સમાચાર આવ્યા, તેથી તેને પણ તે સંન્યાસીને જોવાની અને ખરી શી વાત છે તે જાણવાની ઈચ્છા થઈ? પછી વામાદેવી પિતાના પુત્ર સહિત તે સંન્યાસીને જોવા ગયા. કુમાર પાર્શ્વનાથ યોગીને નમસ્કાર કર્યા વિના એક બાજુ ઊભા રહ્યા. તેને જોઈને તે સંન્યાસી બોલ્યો કે, “હે કુમાર ! હમકે નમસ્કાર કર્યો નહિ કરતે હે? ઔર બાજુ પર કર્યો ખડે રહે હો?” પાર્શ્વનાથે એને કંઈ જ જવાબ આપ્યો નહિ. પછી અવધિ જ્ઞાનથી જાણીને કહ્યું કે, “હે યેગી ! આવું અજ્ઞાનજન્ય કાર્ય કષ્ટ કરવાથી કઈ પ્રકારે આત્મસિદ્ધિ થવાની નથી. તમારી ધૂણીમાં જે મેટું લાકડું બળે છે, તેમાં નાગનાગણ રહેલા છે; તેના બળવાથી તમે ઊલટું પાપ બાંધે છે. રાજકુમારનું આવું બેલવું સાંભળીને સંન્યાસીને ઘણે જ ક્રોધ આવ્યો અને તે બે કે, તે સાચી વાત હોય તે બતાવી આપ.” તરત જ રાજપુત્રે ધૂણીમાંથી તે બળતું લાકડું બહાર કઢાવી ચરાવ્યું તો તેમાંથી અર્ધદગ્ધ થયેલાં નાગનાગણી નીકળ્યાં તે ત્યાં એકત્ર થયેલા હજારો માણસેએ જયાં. સંન્યાસી Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ગયા. શેઠાણું હંમેશાં સામાયિક, પ્રતિક્રમણ આદિ ધર્મધ્યાન કરતાં, ત્યારે તે વાછરડાં તેની પાસે આવીને ઊભા રહેતાં. તેમ કરતાં એમને પોતાના પૂર્વજન્મની સ્મૃતિ થઈ, આથી તેઓ ધર્મ કરવાને સભાનવાળા થયા. અને અગિયાર વ્રતધારી શ્રાવકપણું અંગીકાર કર્યું, અને ઉપવાસ આદિ તપ પણ કરવા લાગ્યા. એક દિવસ તે શેઠને એક મિત્ર પરદેશથી માલના ૫૦૦ ગાડાં ભરીને આવતું હતું. તે મથુરાની નજીક આવ્યા, ત્યાં ઘણા વરસાદને લીધે કીચડ થઈ ગયેલું હોવાથી, તેમ જ ગાડે જોડેલા બળદ લાંબી મુસાફરીને લીધે થાકી ગયેલા હોવાથી, તેનાં ગાડાં અટકયાં. આ વખતે સુભદ્ર મનમાં મુંઝાવા લાગ્યો. એવામાં તેને પિતાના મિત્ર જિનદાસને ત્યાં બે જોરાવર વાછરડાં છે એમ યાદ આવ્યું. એટલે તે ઉતાવળે ગામમાં આવ્યો. આ વખતે શેઠ-શેઠાણીને પિષધવ્રત હોવાથી, અને પિષધશાળામાં હતાં, તેથી સુભદ્ર પિતાના મિત્રના બળદ જાણીને કેઈની રજા માંગ્યા સિવાય તેમને છોડીને લઈ ગયા. ત્યાં જઈને તેણે તેને દરેક દરેક ગાડાએ જેડી તમામ ગાડાં તેમની પાસે કીચડમાંથી આ તરફ બહાર કઢાવ્યાં. એથી એ બળદોને ઘણું જોર વાપરવાથી તેમનાં આંતરડાં તૂટી ગયાં અને તેઓ લેહીહાણ થઈને ઘરે આવ્યાં. બીજે દિવસે શેઠ-શેઠાણું આવીને જુએ છે, તે - કંબલ-સંબલની ઘણી જ દુર્દશા થયેલી જોઈ. પૂછપરછ કરવાથી સર્વ કારણ જણાયું તેથી શેઠ-શેઠાણી ઘણું જ દિલગીર થયાં અને પિતે મેહમાં પડીને ધર્માણા ભંગ કરી, તેથી Page #198 -------------------------------------------------------------------------- ________________ મત્રવિદ્યાના પ્રભાવ આવું વિપરીત પરિણામ આવ્યું, તેમ લાગ્યાં. પછી ક ખલ-સ ખલના અંત તેને શ્રીપ'ચપરમેષ્ઠિ નવકાર મંત્ર ૧૮૧ માની પશ્ચાત્તાપ કરવા સમય નજીક જાણીને સભળાવ્યે. તેથી તે અને બળદો પેાતાનું આયુષ્ય પૂર્ણ કરીને સ્વર્ગમાં દેવપણે ઉત્પન્ન થયા. સાર એ છે કે નમસ્કાર મહામંત્રનું સ્મરણ પશુઓને પણ ઉત્તમ ફળદાતા મને છે. કુંબલ અને સંબલ કે જે ખળદ હતા પણ પુÀાયે એક સ્વધમી શેઠને ત્યાં રહેવા પામ્યા હતા, તેથી તેઓને નમસ્કાર મહામત્રના અંત સમયના શ્રવણથી તેઓને દેવપણ પ્રાપ્ત થયું તા .માનવ જો સમજીને તેને વિધિપૂર્વક જપ કરે, તે તેના કેટલા વિકાસ થાય. તે વાચક, તુ સ્વયં વિચારજે. રાજકુમારી સુદ નાની કથા ગુજરાતમાં હાલ જ્યાં ભરૂચ શહેર છે, તેની પાસે પૂર્વે એક ઝાડાથી ગીચ મેાટું વન હતુ, તેમાં અનેક જાતિના પશુ વાસ કરતા હતા. એવા નિર્જન વનની અંદર એક વડના ઝાડ નીચે ગુફા હતી. તેમાં એક મુનિરાજ શાંતિથી ધર્મ કરતા હતા. એક દિવસ તે વડના ઝાડ ઉપર એક સમળી આવીને બેઠી. તેવામાં કાઈ પારધીએ તેના પર એક ખાધુ ક્યું, તે સમળીને વાગ્યું, તેથી તે વીંધાઈને મૂર્છા પામી ભૂમિ પર પડી. ગુફામાં બેઠેલા મુનિરાજે આ જોયુ, એટલે તેમને ઘણી કરુણા ઉપજી. પછી તે દયાળુ મુનિરાજ સમળીના અંતસમય નજીક આવેલેા જાણી, તેની પાસે ગયા. અને તેને શ્રીનમસ્કાર મહામંત્ર સભળાવ્યે. તેણે તે એકાગ્રચિત્તે Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય સાંભળ્યો. તેના પ્રભાવથી તે સમળીને જીવ ત્યાંથી મરણ પામી, સિંહલદ્વીપના રાજાને ત્યાં પુત્રીપણે ઉત્પન્ન થયે. તેના જન્મ સમયે રાજાએ જન્મોત્સવ કર્યો. તેનું નામ રાજાએ સુદર્શના પાડયું. બાલ્યાવસ્થા વ્યતીત થતાં તેને વિદ્યાભ્યાસ કરાવ્યો, તેમાં તે નિપુણ બની. એક દિવસ તે રાજકુમારીને બેત્રણ છીંકે આવી, ત્યારે તેની પાસે બેઠેલી સખીઓમાંથી કેટલીક ખમા ખમા, એવા શબ્દો ઉચ્ચાર્યા, પણ એક સખીએ “નમો અરિક હંતાણું, નાસિદ્ધાણું, નમે આયરિયાણં' એવા ઉચ્ચારે કર્યા. તે શબ્દ રાજકુમારીના કર્ણપટ પર પડતાં તે મૂછ ખાઈને ભૂમિતલ પર પડી. શીતલપચાર કરવાથી શુદ્ધિમાં આવી. તેણે કહ્યું, “મને જાતિસ્મરણ જ્ઞાન (પૂર્વભવનું જ્ઞાન) થયું છે. હું પર્વે સમળી હતી અને અંત સમયે મેં નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરેલું હતું. તેથી હું તેના પ્રભાવે અહીં રાજકુમારી થઈ છું.” પછી પિતાના પિતાને કહીને તેમની પાસેથી પુષ્કળ ધન લઈને તે ભરૂચ શહેરમાં આવી. જ્યાં તેણે નમસ્કારમંત્ર શ્રવણ કર્યો હતો, તે સ્થળે “સમળી વિહાર, નામનું મુનિ સુવ્રતસ્વામિનું જિનાલય બનાવ્યું. તેની અંદર પિતાના પૂર્વભવનું ચિત્ર પણ આલેખાવ્યું. તે રાજકુમારી ત્યાં જ રહીને ધર્મારાધન તથા મુનિરાજેની સેવા કરી સમ્યગુદૃનને પામી અને ધર્મારાધના કરતા કરતા આયુષ્ય પૂર્ણ થતા સ્વર્ગ ગઈમેક્ષની અધિકારની બની. આ એક મંત્રના શ્રવણથી તે પશુયોનિમાંથી કેટલી ઉન્નત દશાને પામી. માટે હે ભવ્ય, Page #200 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાને પ્રભાવ ૧૮૩ તમે પણ મન શુદ્ધ શ્રદ્ધા સહિત આ નમસ્કાર મંત્રનું સ્મરણ કરી સ્વર્ગ, મોક્ષના અધિકારી બને. હે પ્રિય વાંચકે ! પ્રભુના નામ શ્રવણને કે અલૌકિક મહિમા છે તે ઉપરાંત કથા પરથી તમે જાણી શકે છે. શ્રીમતીની કથા . પૂર્વે ભારતવર્ષમાં પિતનપુર નામે નગર હતું. તેમાં ગુપ્તશેઠ નામે એક શ્રાવક રહેતો હતો. તેને ધર્મવતી એ નામે ગુણવાન, શીલવાન પતિવ્રતા નારી હતી. તેની કૂલમાં ઉત્પના થયેલી શ્રીમતી નામે એક પુત્રી હતી. તે રૂપ-ગુણથી સંપન તથા ધર્મશાસ્ત્રના અભ્યાસવાળી હતી. તેનું લગ્ન એ જ નગરમાં એક શેઠના મદનપાળ નામના પુત્ર સાથે કરેલ હતું. તેના શ્વસુરપક્ષના લોકે અન્ય ધર્મના હોવાથી સૌ તેના પર અભાવ રાખતા. તેની સાસુ, નણંદ વગેરે તેના તરફ ઈષ્યની નજરથી જોતાં. તેને પતિ તેના પ્રત્યે તિરસ્કાર ભાવ રાખતું હતું, તે પણ શ્રીમતી અચળ શ્રદ્ધાપૂર્વક નિરંતર નમસ્કાર મહામંત્રનું સ્મરણ કર્યા કરતી. એક વખતે તેના પતિને બીજી સ્ત્રી પરણવાને વિચાર થવાથી તેને મારી નાંખવાને વિચાર કર્યો. એ માટે તેણે એક મજબૂત મટે ઘડે લઈ એક મદારી પાસે સર્ષ મંગાવીને તે ઘડામાં તેને પૂરી ઘડાનું મોટું બાંધી લઈ અને ઘડે ઘરમાં લાવીને ગ્ય જગ્યાએ મૂકે. પછી પિતે સ્નાન કરીને દેવસેવા કરવા બેઠે. ડીવારે શ્રીમતીને આજ્ઞા કરી કે, “ધરમાં એક ઘડે છે તેમાં પુષ્પ ભરેલાં છે, તે તેમાંથી થોડા લાવી આપ.” પતિની Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ~ આજ્ઞા થતાં શ્રીમતી તત્કાળ ઊઠી અને નમસ્કાર મ ંત્રનું સ્મરણ કરતી, કરતી જ્યાં ઘટા હતા ત્યાં આવી. નિર્ભીય સ્વભાવવાળી અને જ્ઞાન વડે જેનું હૃદય પ્રકાશિત થયેલ છે તેવી શ્રીમતીએ ઘડાનુ` માઢું ખાલી જરાપણ શંકા રાખ્યા વગર પુષ્પ લેવા માટે ઘડામાં હાથ નાંખ્યા, તે સર્પને બદલે પુષ્પા જ હાથમાં આવ્યાં, તે લઇને તેણે પેાતાના પતિને આપ્યા. આથી તેને પતિ આશ્ચય પામ્યા, અને સપ વાળા ઘડા જોવા ગયા. પાસે જઈને જુએ છે, તે તેમાં સપને બદલે સુગધી પુષ્પા દીઠાં, એથી તે પશ્ચાતાપ કરીને શ્રીમતીની ક્ષમા માગવા લાગ્યા. પછી તેણે એ આશ્ચય કારી વૃત્તાંત પેાતાના સર્વ પરિવારને તથા ગામના લેાકાને કહી સંભળાવ્યેા. તેથી સર્વ લેાકેા શ્રીમતી તથા જૈનધમ અને નમસ્કાર મહામત્રની પ્રશંસા કરવા લાગ્યા. અને જૈન ધર્મના આવે પ્રભાવ જોઈ સઘળાએએ તેને સ્વીકાર કર્યાં તથા તે સ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવા લાગ્યા. છેવટે શ્રીમતી તેના પિતા સહિત આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામીને સ્વગ માં ગઈ, અને ભવિષ્યમાં મેક્ષ જશે. સાર : નમસ્કાર મંત્રના પ્રભાવથી દુષ્ટોની દુષ્ટ ઈચ્છા પણ શુભ ભાવે પરિણમે છે તે દર્શાવવા ઉપરનું દૃષ્ટાંત ખસ છે. આવું પરિણામ જોઇને મિથ્યાદશી એ પણ જૈન ધર્મમાં અને નમસ્કાર મંત્રમાં અનુકૂળ મતિવાળા અર્થાત્ શ્રદ્ધાવ ́ત આસ્તિક બને છે. ફળાવતીની કથા ભરત ક્ષેત્રને વિશે વસંતપુર નામે એક નગર હતું, તેમાં કળાવતી નામે એક જૈન ધમ પર શ્રદ્ધા રાખનાર ગણિકા Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ મંત્રવિદ્યાને પ્રભાવ રહેતી હતી. સ્ત્રીની ચોસઠ કળામાં તે પ્રવીણ હતી. તે પોતાના સૌંદર્યને લીધે ઘણી પ્રસિદ્ધ થયેલી હતી. તેથી મોટા મોટા કે તેની સાથે સ્નેહ કરવાને આતુર હતા; તે પણ કળાવતી તેઓને ગણકારતી ન હતી. કારણ કે તેને પૈસાને લોભ ન હતું. તે વેશ્યાકુળમાં જન્મેલી હોવા છતાં તેનું વર્તન શુદ્ધ હતું. તે જ નગરમાં ચંડપિંગળ નામે એક ચાર હતે, તેની સાથે તેને સ્નેહ સંબંધ થયો હતે. આ ચંડપિંગળ જે કે ચેરીને બંધ કરતે હતું, તે પણ તેનામાં કેટલાક ઉચ્ચ ગુણો હતા, તેથી કળાવતી તેના પ્રત્યે પતિભાવ રાખતી હતી. જેમ કોઈ પરણેલી સ્ત્રી-પુરુષ પરસ્પર શુદ્ધ પ્રેમભાવથી વર્તે, તેમ તેઓ વર્તાતા હતા. કેટલાક લકોએ ચંડપિંગલને સંગ છેડી દઈ કઈ રાજા અથવા શેઠ સાથે સંબંધ જોડવા કળાવતીને ઘણી વાર સમજાવ્યું હતું, પણ તેણે કોઈની વાત માની ન હતી, તેથી તે સર્વ જન કળાવતી ઉપર દ્વેષભાવ રાખતા હતા. એક વખતે ચંડપિંગળે તે નગરના જીતશત્રુ રાજાને રાજભંડાર તેડીને, તેમાંથી કળાવતીને પહેરવા એક રત્નજડિત હાર હતો તે લીધે, અને તે કળાવતીને આપે. રાજાએ તે હાર શોધવા ઘણી મહેનત કરી, પણ કંઈ જ પત્તો લાગ્યો નહિ. કોઈ એક વખત પર્વને દિવસ આવ્યો. ત્યારે નગરની સર્વ નારીઓ વિવિધ પ્રકારના આભૂષણે પહેરીને નગરની બહાર કીડા કરવાને ગઈ, તેની સાથે આ કળાવતી પણ પેલો હાથ પહેરીને ક્રીડા કરવા ગઈ. ઈર્ષ્યાખોર લોકેએ આ હાર જજે, એટલે તુરત રાજાને જાણ કરી. રાજાએ પિતના સુભટે મારફત Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય. તપાસ કરાવી તે માલૂમ પડયું કે, કળાવતી ચંડપિંગળ નામના ચારની સાથે રહે છે. તે ઉપરથી તેણે ચંડપિંગળનું ઘર ઘેરી લઈ તેને પકડી મંગાવ્યો, અને તેને શૂળી પર ચડાવવાને હુકમ કર્યો. રાજાના માણસે ચંડપિંગલને લઈને શૂળીએ ચડાવવા ચાલ્યા. આ ખબર કળાવતીને પડતા તે અત્યંત દિલગીર થઈ, અને પશ્ચાત્તાપ કરવા લાગી કે, મારી ભૂલથી ચંડપિંગલની આ દશા થઈ. હું તેને કઈ રીતે. સહાયતા કરી તેને બચાવવા સમર્થ નથી, તેથી તેને અંત અવશ્ય થવાને જ. તે આ અવસરે તેને નમસ્કાર મંત્રનું સ્મરણ કરતા શીખવું, જેથી તેમની ગતિ સુધરે. એમ વિચારી તે બુદ્ધિશાળી ગણિકા વધારસ્થંભ તરફ ચાલી અને ચંડપિંગલ પાસે આવી; પિતાના અપરાધની માફી માગવા લાગી. ચંડપિંગલ બોલ્યા, “કંઈ નહિ, તેમાં તારે કેઈ અપરાધ નથી, એ તે ભાગ્યને દેષ છે. ” પછી કળાવતીએ ચંડપિંગલને કહ્યું, “ આ તમારા અંત સમયે હું તમને એક અતિ ઉત્તમ મહાન પ્રભાવશાળી શ્રી પંચપરમેષ્ટિ નમસ્કાર મંત્ર આપવા આવી છું, તો તમે તેને શુદ્ધ શ્રદ્ધાથી અંગીકાર કરે. તેથી તમારા સર્વ પાપ ક્ષય થઈ જશે, ને તમે ઉંચ ગતિને પામશે. ” ચંડપિંગલે ઘણું ખુશીથી તે મંત્ર લીધે. પછી ચંડપિંગલને શૂળીએ ચડાવવામાં આવ્યું. ત્યાં તે નમસ્કાર મંત્રનું સ્મરણ કરતે, કરતો મરણ પામ્યો. ચંડપિંગલને શુળીએ ચડાવ્યા પછી કળાવતી ઘેરા Page #204 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાનો પ્રભાવ ૧૮૭૦ આવી. અને નમસ્કાર મંત્રનું સ્મરણ કરી, તે ચંડપિંગલ, રાજાના પુત્ર રૂપે અવતરે તેવું નિદાન કર્યું. - જે દિવસે એ ચાર મરણ પામે, તે જ દિવસે જીતશત્રુ. રાજાની રાણી ભદ્રાના ઉદર વિશે પુત્ર રૂપે ઉત્પન્ન થયા અને સવાનવ માસ પૂર્ણ થયે તેને જન્મ થયો. આ વધામણી સાંભળતાં રાજાએ મેટો ઉત્સવ કર્યો, અને તેનું પુરંદર એવું નામ પાડ્યું. કળાવતી ગણિકાએ ચારના મરણ દિવસથી આ કુમારના જન્મ સુધી રાણીના ગર્ભ દિવસ ગણી કાઢતાં મનમાં નિશ્ચય. કર્યો કે, નિશ્ચય એ જ મારા સુખદુઃખનો સાથી જ જન્મે છે. એક વખત રાજપુત્ર પાસે જઈને તેના કાનમાં પંચ પરમેષ્ટિ મંત્ર સંભળાવ્યો તેથી રાજકુમાર હસ્યો. રાજમાતા ભદ્રા આ કુતૂહલથી આશ્ચર્ય પામ્યા. કળાવતીએ પૂર્વને બધું વૃત્તાંત જણાવીને કહ્યું કે, એ બધે શ્રીનમસ્કાર મહામંત્રને પ્રતાપ છે. પછી રાજકુમાર હંમેશાં કળાવતીના સહવાસથી સંતેષી અને વિયેગથી અસંતેષી રહેવા લાગ્યો એટલે જીતશત્રુ રાજા તથા ભદ્રા રાણીએ કળાવતીને હમેશાં શજમહેલમાં રહેવાનું કહ્યું. એમ સમય વીતતાં કેટલાક વર્ષો જીતશત્રુ રાજા મરણ પામ્યો, અને આ પુરંદરકુમાર રાજ્યગાદી પર બેઠો. ત્યારે તેણે કળાવતીને ઘણે ઉપકાર માન્ય. તથા તેનું સન્માન કરી, તેના કહેવા પ્રમાણે વિશેષ પ્રકારે લક્ષ્મીને સદુપયોગ તથા ધર્મારાધન કરવા લાગ્યો. પછી પિતાને આ રાજપદવી પ્રાપ્ત થઈ તે નમસ્કારમંત્ર Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય સ્મરણનું ફળ જાણી જૈન ધર્મોને અંગીકાર કર્યાં, તથા પંચપરમેષ્ઠિ મંત્રના આરાધક થયા. ત્યાર પછી પેાતાની બધી જ પ્રજાને જૈન ધર્મના પવિત્રપણાની અને નમસ્કાર મંત્રના મહિમાની વાતે સંભળાવીને તે સર્વને શ્રીજૈન શાસન પાળનારા તથા શ્રીનમસ્કારમત્રનું સ્મરણુ કરનારા બનાવ્યા. છેવટે પુરંદર રાજા અને કલાવતી સંસારસુખ ભોગવતાં, શ્રી પંચપરમેષ્ઠિ મંત્રનુ` શ્રદ્ધાથી સ્મરણ કરતાં, કરતાં આયુષ્ય પૂર્ણ ચર્ચ ઉચ્ચ ગતિને પામ્યા. સાર ઃ—મૃત્યુ સમયે પણ જો નમસ્કારમંત્રનું શ્રદ્ધા સહિત સ્મરણ કર્યુ હાય છે તે તેનું પરિણામ બીજા ભવમાં પણ ઉત્તમ કુળમાં જન્મ દ્વારા મળે છે એટલું જ નહિ પણ પેાતાના પૂર્વ ભવની પ્રિય વસ્તુ પણ અન્ય ભવમાં આવી મળે છે. 'ડિપંગળ ચોરી કરનારા એક ચાર હતા, અને કળાવતી ગણિકા હતી, તેપણુ નમસ્કારમંત્રના પ્રભાવથી બન્ને જણ બીજા ભવમાં રાજ્યસુખને પામ્યાં, અને પર પરાએ મેાક્ષ સુખને પામશે, ધરણેન્દ્ર તથા પદ્માવતીની કથા વાણારસી નામે એક નગર હતું, તે રિદ્ધિસિદ્ધિથી ભરપૂર હતુ, અને ધર્મનું તેા તે ખાસ ક્ષેત્ર હતું. ત્યાં અશ્વસેન નામને પ્રતાપી રાજા રાજ્ય કરતા હતા. તેમને વામાદેવી નામે રાણી હતી. તે સમ્યગ્દષ્ટિ અને શીલવ'તી હતી. તેમના ઉદરેથી ચૌદ સ્વપ્ન સૂચિત એવાં પાર્શ્વનાથને જન્મ થયા. પાર્શ્વનાથજી જ્યારે કિશાર અવસ્થાના હતા તે સમયે તે નગરમાં Page #206 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાને પ્રભાવ બદલામાં બે સારા વાછરડા શેઠને ભેટ આપવા આવી. શેઠે તેને કહ્યું કે, “અમારે કઈ પણ પશુ ન રાખવાને નિયમ છે, માટે તે નહિ રાખીએ.” તેમ છતાં તે આહીરાણીએ ઘણે આગ્રહ કર્યો. એવામાં શેઠાણી આવ્યાં તેમણે કહ્યું કે, “હે સ્વામીનાથ! તે વાછરડા રાખી . આપણે પશુ રાખવાને નિષેધ છે તે વાત સાચી, પણ આપણા સ્વાર્થ માટે નિષેધ છે, પણ દયા ખાતર કે પરમાર્થ માટે નિષેધ નથી. જે આપણે નહિ રાખીએ તે તે ઊલટા હળ કે ઘાણીમાં જોડાઈને દુઃખી થશે, અને રાખશું તે આપણે ત્યાં તે સુખી થશે. માટે મને તે લાગે છે કે, એને આપણે. ત્યાં રાખવાથી કંઈ પણ ધર્મબાધ આવશે નહિ. વળી આ વાછરડા ઘણા રૂપાળા અને મેહક છે, તેથી પણ મને તેને રાખવાનું મન થાય છે.”શેઠાણીના આવાં ધર્મ પ્રમાણેનાં યુક્તિવાળાં વચન સાંભળીને તથા અતિ આગ્રહ જોઈને શેઠે તે વાછરડાં રાખી લીધાં, પછી એક નોકરને હુકમ કર્યો કે, “તારે આ બન્ને વાછરડાંના ખાનપાન માટે જે જે વસ્તુઓ જોઈએ તે આપણું કે ઠારમાંથી પૂરી છૂટથી લઈને ખવરાવવી, અને તેની બરાબર સારસંભાળ લઈ સેવા કરવી. તેને કઈ પ્રકારનું કષ્ટ કે દુઃખ ન થવું જોઈએ, તે ખાસ તારે યાદ રાખવું.” હવે શેઠાણું તે બન્ને વાછરડાને ઘણું જ પ્રેમથી રાખવા લાગ્યા. અને તે બન્નેના જુદા જુદા નામ રાખ્યાં. એકનું નામ કંબલ અને બીજાનું નામ સંબલ પાડ્યું. પછી જ્યારે શેઠાણું તેમના નામ લઈને બોલાવે ત્યારે તે ત્યાં જાય. એમ તેઓ શેઠાણી સાથે પૂરેપૂરા હળી Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય આ બનાવથી ઘણે જ શરમિંદ બની ગયો. નાગનાગણને અંત સમય નજીક જાણી શ્રી પાર્શ્વનાથકુમારે તેને શ્રીનમસ્કાર મહામંત્ર સંભળાવ્યું. તેથી તે નાગનાગણી મૃત્યુ પામીને બીજા ભવમાં ધરણેન્દ્ર અને પદ્માવતી થયાં. એ ભાવમાં પણ તેઓ નિરંતર નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીને જૈનધર્મના આરાધક બન્યાં. સાર:- અજ્ઞાનપણે કાયકષ્ટ આદિ બાહ્ય તપ કરવાથી કાંઈ આત્મકલ્યાણ થતું નથી. તપને આડંબર કરનાર બાવાઓ શિવભેખની જેમ ઘણીવાર હિંસાનું પણ ધ્યાન રાખતા નથી. નમસ્કાર મંત્રના શ્રવણ માત્રથી તિર્યંચ પણ ઉચ્ચ ગતિને પામે છે, તે શ્રી પાર્શ્વનાથ નાગનાગણીને સંભળાવેલા મંત્રના શુભ પરિણામ પરથી સમજી શકાય છે. પુડરગિરિવાસી મણિધર અને મયુરની કથા ભરતખંડના પુંડરગિરિ નામના પર્વત પર પૂર્વે મોટું જંગલ હતું. તેમાં મણિધર જાતિના સર્પો રહેતા હતા. તે એવા તે ઝેરી હતા કે તેના કુત્કારથી ઉડેલા ફણના ફિસેટા જે. કોઈ પ્રાણી પર પડે તે તે પ્રાણી તત્કાળ મરી જતું, ત્યારે તેના કરડવાથી તે નિશ્ચય મૃત્યુ થાય જ, એમાં નવાઈ શું? આથી તે પર્વત પર મનુષ્ય તે બિલકુલ રહેતા જ નહિ, એટલું જ નહિ પણ પશુ પક્ષીઓને વાસ પણ ધીમે, ધીમે તેઓને નાશ થઈને ઘણું જ થઈ ગયો હતે. માત્ર મયૂર પક્ષીઓની ત્યાં વસ્તી હતી, કારણ કે સર્વે તેમને નાશ Page #208 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાનો પ્રભાવ ૧૯૧ કરી શકતા નથી અને ઊલટા તેના ભક્ષણની ગરજ સારતા એથી ત્યાં દિવસે દિવસે સર્પોની સંખ્યા ઘટતી અને મયૂરની સંખ્યામાં વધારો થતો જતે. નાગ અને મેરને સ્વાભાવિક જ વેર હોય છે, તેથી તેઓ એકબીજાને દેખે કે, પિતાના બળાબળની તુલના કર્યા વિના એકદમ લડાઈમાં ઉતરી પડે છે. તેમાં છેવટે સર્પને નાશ અને મેરનો વિજય થાય છે. બંને પોતપોતાનું જોર અજમાવે છે, તેમાં સર્પનું ઝેર મારને ચડતું નથી. અને મેરની ચાંચના પ્રહાર વડે સર્ષ વીંધાઈ જાય છે. એક વખત સર્વે મયૂરમાં શ્રેષ્ઠ એ એક જોરાવર મયુર તે જંગલમાં ફરતો હતો, તેવામાં તેની નજર સર્વ મણિધરના રાજા એવા એક બળવાન મણિધર પર પડી. તરત જ તે બળવાન એર પિતાની જગ્યાથી ઊડીને તે શ્રેષ્ઠ મણિધર પાસે ગયો અને તેના પર કૂરભાવથી ચાંચ વડે પ્રહાર કરવા લાગ્યું. તેથી નાગને કળતર ચડી ગઈ, છતાં તેને ન ગણકારતા પોતાના બળના મદમાં છકી ગયેલા સર્વે પિતાની ફેણ ચડાવી મેરને ગળે ભરડે લેવા ઝપાટ મારી. તેવામાં તે મેરે ત્રણ ચાંચ મારીને નાગને મૂછિત કરી દીધો. પછી તે મોર સ૫ને ચાંચમાં ઊપાડીને એકદમ ઊડયો. ' ડીવારે સપને મૂચ્છ ઉતરી એટલે તેણે મરને ભેટવાને માટે માટે ઝપાટો માર્યો. એ અડફેટમાં મારા પિતાની ગતિને કાબૂમાં રાખી શકો નહિ અને ગળેલા ગાત્રાળ થઈ ગયે. તેથી શક્તિ વગરને થઈ સર્ષ સહિત નીચે પડયો. ભારે પછડાટથી બંનેને ઘણું જ વસમું લાગ્યું, તેથી મૃત્યુની રાહ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય જેતા પડયા રહ્યા. તેના પૂર્વ જન્મના પુણ્યદયે તેઓ જ્યાં પડ્યા હતા, ત્યાં નજીકમાં એક મુનિરાજ બેઠા, બેઠા ધર્મધ્યાન કરતા હતા. તેમણે આ બનાવ જોયે, અને અંતરમાં કરુણ ઊપજી. પછી તેમની પાસે જઈને બંનેને ઉચ્ચ સ્વરે બેલીને નમસ્કારમહામંત્ર સંભળાવ્યા. તેથી તે બંને પિતાનું જાતિ વૈર ભૂલીને ક્રોધને ઉપશમાવી શાંત થઈ છૂટા પડયા અને દુશમન મિત્ર બન્યાં. ત્યાર પછી થેલીવારે મૃત્યુ પામ્યા ને ત્યાંથી સ્વર્ગમાં તેઓ દેવપણે ઉત્પન્ન થયા. સાર:- હે ભવ્ય છે ! તમે શુદ્ધ ભાવથી નમસ્કાર મંત્રનું સ્મરણ અને શ્રવણ કરે તથા કરાવે, તેના પ્રભાવ - વડે મણિધર અને મયૂરની જેમ તમારા રાગ, દ્વેષ, મદ, વૈર, ક્રોધ વગેરે સર્વ આંતરિક દુશ્મનોને નાશ થશે, અને તમે નિર્મળ આરસી જેવા અંતઃકરણના બનીને પરમ શાંતિને પ્રાપ્ત કરી ઉચ્ચ ગતિ પામશે. : લેહખુરા ચેરની કથા મથુરા નગરીમાં પૂર્વે શત્રુમન નામે રાજા રાજ્ય કરતું હતું. ત્યાં જિનદત્ત નામનો શ્રાવક રહેતો હતો. મથુરા નગરીની પાસે હુંડીરગઢ કરીને એક નાનું ગામ હતું, ત્યાં લોહખુર નામે એક ચાર રહેતા હતા. તે વારંવાર મથુરા નગરીમાં આવીને ચેરીઓ કરતો, અને હરવખત પુષ્કળ દ્રવ્ય લઈ જતો. એથી ગામમાં તે ચોરનો ત્રાસ બહુ વધી ગ હતું, પણ તે કઈ રીતે પકડાતો ન હતે. એક વખત તેણે કઈ શ્રીમંતના ઘરમાં ખાતર પાડ્યું, અને પેટીઓ તોડી કેટલુંક સુવર્ણ વગેરે લીધું, પણ તેના કમભાગ્યથી Page #210 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાના પ્રશ્નાવ ૧૯૩ ઘરનાં માણસે જાગી ઊઠયાં. તેએએ એક્દમ પેાાર કર્યા, એટલે કાટવાળ પેાતાના સિપાઈ આ સહિત આવીને તે ઘરને ઘેરી લીધું, અને ચારને પકડી લીધેા. સવારે કાટવાળે તે ચારને રાજા પાસે હાજર કર્યાં. અને સર્વ હકીકત નિવેદન કરી. રાજાએ હુકમ કર્યાં કે તે ચારને અનેક પ્રકારે વિટંબના પમાડીને શૂળીએ ચડાવી દો. તે ચારને આખા ગામમાં ફેરવીને શૂળીએ ચડાવવાની જગ્યા પર લઈ જવામાં આવ્યેા. ત્યાં કાટવાળની આજ્ઞાથી અનુચર પુરુષાએ તેને શૂળી પર ચઢાવ્યેા. આ વખતે ગ્રીષ્મ ઋતુ હતી, વળી તેના શરીરમાંથી લેહી નીકળતુ હતુ; તેથી તે ચારને ઘણી જ તરસ લાગી. આ સમયે તે રસ્તેથી જે જે માણસે નીકળતા, તેની પાસે તે મરણુની અણી પર આવેલે। ચાર પાણીની યાચના કરતા, પણ રાજાના ભયથી તેને કાઈ પાણી આપતું નહિ. એવામાં તે જ રસ્તેથી ચેરના સુભાગ્યે જિન દત્ત શેઠ નીકળ્યા, એટલે ચારે તેમની પાસે પણ પાણીન ચાચના કરી. તે વારે દયાળુ શેકે ચારને કહ્યું કે, “ ભલે હું તને હમણાં જ પાણી લાવી આપું છું; પણ તે દરમ્યાન તને એક મહાન્ પ્રભાવિક નમસ્કાર મંત્ર કહું છું, તેનું સ્મરણ કર. આ સમયે તેનું સ્મરણ કરવાથી અવશ્ય તારી સુગતિ થશે. ’’ કારણ કે એક ઠેકાણે કહ્યું છે કેઃ— ૫ ૧૩ 66 હિંસાવાન નૃત પ્રિયઃ પરધન હતઃ પર સ્ત્રી રતઃ । કિ ચાન્સેપિ હિલેાક નિંદિત મહા પાપેષ ગાઢા વ્રતઃ। મંત્ર. ભાવતયા સ્મરેદ વિરત પ્રાણાત્યેય સથા । દુષ્કર્મા જિ*ત દુતાવપિગતઃ સ્વી' ભવેત્ સ નરઃ રા Page #211 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય સાવા — હિંસા કરનાર, અસત્યવાદી, પર ધન હરનાર, પર સ્ત્રી સેવનાર, અને લેાકને વિશે નિ'દિત એવાં ખીજા` પાપમય કાર્યા કરનાર, એવે માણસ પણ જો પ્રાણાંતે એ નમસ્કારમત્રનુ એકચિત્ત શુદ્ધ શ્રદ્ધાપૂર્વક શ્રવણુ કરે, યા સ્મરણ કરે, તે તે સ્વગ માં જાય છે.' ૧૯૪ 6 માટે હું ચેર ! હું તને નમસ્કારમંત્ર આપું છું, તેને તું અંગીકાર કર. '' શેઠના આવાં વચન સાંભળીને તે ચારે મનને બીજા સંકલ્પ-વિકલ્પથી હટાવીને શેઠ પાસેથી મંત્ર લઈ શુદ્ધ ચિત્તે સ્મરણ કરવા લાગ્યા. શેઠ પાણી લેવા માટે ગયા. પણ તે અતિ દુઃખી સ્થિતિમાં હોવાથી નમસ્કારમંત્ર યાદ રહ્યો નહિ, તેથી · આણુ ન જાણ્ શેઠ વચન પ્રમાણ્ આ પ્રમાણે એકાગ્ર ચિત્તે સ્મરણ કરવા લાગ્યા. અને શેઠ પાણી લઈને આવે તે પહેલાં જ તેના પ્રાણ નીકળી ગયા. અને તેણે શેઠના વચન પર પ્રતિતી કરવાથી તે મરીને માટી રિદ્ધિસિદ્ધિને ધણી દેવતા થયેા. શેઠે આવીને જોયુ, તે ચારને મરણ પામેલા જોયા. તેથી શેઠે તેની સુગતિ થાય, તેવી પ્રાથના કરી, અને ત્યાર ખાદ્ય પેાતાના ઘેર ગયા. ' હવે એવુ બન્યું કે, જિનદત્ત શેઠે ચાર પર જે દયા કરી, તે વાત ચાકીદારોએ રાજાને કરી; એટલે રાજાએ જિનદત્ત શેઠને પકડીને મારી નાંખવાને હુકમ કર્યાં, તરત જ કાટવાળે શેઠને પકડી રાસલ ( ગધેડા ) પર બેસાડયા, અને વિટંબણુા કરવા લાગ્યા. તેવામાં પેલા સ્વગમાં ઉત્પન્ન થયેલા ચારે આ વાત અવધિ જ્ઞાનથી જાણી. પાતાના Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ મંત્રવિદ્યાનો પ્રભાવ ઉપકારી શેઠ પર સંકટ આવેલું જાણીને, તેના બચાવને ઉપાય કર્યો. તરત જ પિતાની દેવી શક્તિથી. એક પર્વત બનાવી તે નગર ઉપર ઝઝૂમ્યા અને બે કે, “હે રાજા વગેરે અધમ જનો ! તમે આવા પોપકારી પુરુષ જિનદત્તને નાશ કરે છે, તેથી આ પર્વત તમારા નગર પર નાંખીને તમારા આખા નગરને હું નાશ કરીશ. જો તમારે બચવું હોય તે એને તત્કાળ બંધન મુક્ત કરે.” આવી ભયંકર આકાશવાણી સાંભળીને રાજા સહિત સર્વ નગરજને એકઠા થઈને તે દેવને હાથ જોડી ક્ષમા માગવા લાગ્યા. એટલે ફરી આકાશવાણી થઈ કે, “તમે સર્વે એ દયાળુ શ્રાવકને શરણે જાઓ; તે તમને સાચા માર્ગ બતાવશે.” પછી રાજા સહિત સર્વે નગરજને જિનદત્ત પાસે આવ્યા અને સર્વ વૃત્તાંત કહીને ક્ષમા યાચવા લાગ્યા, તથા દેવને કેપ નિવારવા શો ઉપાય કરે, તે પૂછવા લાગ્યા? જિનદત્ત શેઠ કહ્યું કે, “શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરે છે તેના પ્રભાવ વડે તમારા સર્વ વિદને દૂર થશે.” શેઠનાં આવાં વચન સાંભળીને સર્વજનેએ નમસ્કારમંત્રને તથા શ્રી જૈન ધર્મને સ્વીકાર કર્યો. પછી શેઠે કહ્યું કે, જે ચેર હતો, તે જ મરણ સમયે નમસ્કારમંત્રના સ્મરણથી જ દેવ બન્યો છે; અને એ જ દેવ આ પર્વત લઈને મારે બચાવ કરવા આવેલ હતે,” એમ જણાવ્યું, તેથી સર્વ નગરજને નમસ્કારમંત્ર વિશે વિશેષ શ્રદ્ધાવંત બન્યા, અને શ્રી નમસ્કારમંત્રને જય જયકાર બેલી છૂટા પડયા. Page #213 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય સાર : અંત સમયે એકાગ્ર મને ભાવ સહિત નમસ્કાર મંત્રનું સ્મરણ કરવાથી, ચેર જેવા પાપીની પણ ઉચ્ચ ગતિ થાય છે. અને દયાળુ જનની શુભ ભાવનાને નહિ સમજનારા રાજા જેવા અવિવેકી માણસો પર દેવે સંકટને વરસાદ વરસાવી ‘દયા’ને જય જય. કાર ફેલાવે છે એ આ લેહખુરા ચોરની કથા પરથી બોધ લેવાને છે. શ્રી નમસ્કારમંત્રને સંસારતારક મહાપ્રભાવ આપણે આગળ લખ્યા, તે પ્રમાણે શાસ્ત્રોમાં નમસ્કાર મહામંત્રના મહિમાને દર્શાવનારા અનેક દૃષ્ટાંતે આવે છે, પણ તેના પરમાર્થ સુધી પહોંચવું જોઈએ. જપ મંત્રનું સ્મરણ નિષ્કામ ભાવે કરવું જોઈએ. “હે પ્રભેઆ લેકના સુખ કે પરલોકના સુખ અર્થે હું તમારું સ્મરણ કરતા નથી પરંતુ સમગ્ર દુઃખથી મુક્ત થવા તથા તમને પ્રાપ્ત કરવા અર્થે જ હું તમારી આરાધના કરું છું.” જેવી રીતે ભીલ-ભીલડી તમારી નિષ્કામભાવે આરાધના કરીને, પ્રભુ તમેને પ્રાપ્ત કરશે તેમ જ હું એ જ રીતે તમારી આરાધના કરું છું. એક વાર મુનિઓને સમૂહ રસ્તે ભૂલવાથી ચાલતા ચાલતા એક ગહન જંગલમાં પહોંચ્યા. ચાલી ચાલીને ખૂબ જ થાકી ગયેલા એ સાધુઓના સમૂહને એક ભીલ પતિએ અને તેની . પત્નીએ જોયે. એ સાધુઓને જોતાં જ ભીલપતિના અંતઃકરણમાં અનુકમ્પાનો ભાવ પેદા થયે, અને એને એમ થયું કે. - Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ મંત્રવિદ્યાનો પ્રભાવ “આ વિષમ જંગલમાં આ મહાત્માઓ કેમ ભમે છે? તરત જ તે લિપતિ સાધુઓની પાસે ગયે, અને પૂછયું કે, આપ આ જંગલમાં કેમ ફરે છે ?” સાધુઓએ કહ્યું કે– “અમે રસ્તો ભૂલી ગયા છીએ.” અને એ જ વખતે એ ભીલપતિની પત્નીએ આવીને કહ્યું – “હે સ્વામીનાથ ! આ મહા તપસ્વી પવિત્રાત્માઓને આપ આ ભયંકર અરણ્યથી બહાર પહોંચાડી ચોગ્ય રસ્તે બતાવે. અને અતિ કનિ તપથી પરિક્ષણ થઈ ગયેલા, એમને ફલકુલાદિ આપી પ્રસન્ન કરે ! વિધિએ તમને આ રીતે નિધાનને જ લાભ આપ્યો છે.” એ સાંભળીને ભીલપતિને પણ અતિ હર્ષ થશે અને તેણે જંગલમાંથી ફળ વગેરે લાવીને મુનિઓ પાસે વિનયપૂર્વક મૂક્યાં મુનિઓએ કહ્યું કે, “હે દેવાનુપ્રિય ! શ્રી જિનેશ્વરદેએ આ આહાર નિષેધ કરેલ છે તેથી આ સચેતન ફળાદિ લેવાં એ એમને કલ્પ નહિ.” ત્યારે ભીલપતિ કહેવા લાગ્યું કે, “તમારે ગમે તેમ કરીને અમારા પર અનુગ્રહ તે કરે જ પડશે. તમે અનુગ્રહ નહિ કરે, તો અમોને અતિ વિષાદ થશે.” | મુનિઓમાં જે ગીતાર્થ હતા એમણે એ પતિ પત્નીને પૂર્ણ પ્રેમમયભાવ છે અને પિતાનું જે કર્તવ્ય હતું તે પણ લક્ષ્યમાં રાખ્યું. પછી તેમણે એવી ચીજો જે સાધુએને કામમાં આવી શકે તે લાવવા કહ્યું. ભીલપતિએ એથી Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય દૂધ, દહીં, ઘી, દાળ, રોટલા વગેરે લાવીને ઉલ્લાસપૂર્ણ ભાવે વહોરાવ્યા. ત્યારબાદ એ મુનિઓને તે પતિ-પત્નીએ જંગલ વટાવીને માર્ગે ચડાવી દીધા. આ સેવાનો સુવર્ણ અવસર પિતાને પ્રાપ્ત થયે તેથી તેઓ બને પિતાને ધન્ય માનવા લાગ્યાં, પિતાના જીવનને કૃતાર્થ માનવા લાગ્યાં. મુનિઓએ પણ જોયું કે જે લાયક છે. આથી તેમણે તેમને ભગવાને કહેલા ધર્મને ઉપદેશ આપે. એ પતિ-પત્નીને પણ કર્મને એ ઉપશમભાવ થઈ જવા પામ્યો કે એ બંનેને ભગવાને કહેલા ધર્મ પર શ્રદ્ધા, પ્રતિતી અને રુચિ થઈ અને તેને સ્વીકાર કર્યો. ત્યારબાદ મુનિઓએ તેમને શ્રી નમસ્કારમંત્ર શીખવ્યું. અને તે પણ તે બનેએ ભક્તિ તથા વિનયપૂર્વક ગ્રહણ કર્યો. આટલું કર્યા પછી મુનિઓએ તેમને એક નિયમ કરાવ્યું. એ નિયમ પણ સામાન્ય કેટીને ન હતો. અવસરે એ નિયમ પાળ મહા કઠિન હતો. વળી તેઓ હિંસક હતા, અતિ વિષયમૃદ્ધ હતા, છતાં મુનિઓએ પિતાના જ્ઞાન બળે જોયું કેઆ લોકે લીધેલા નિયમને પ્રાણાતે પણ તેડનાર નથી અને આ નિયમથી તેમને મહાલાભ થવાનું છે. આથી મુનિઓએ તેમને એ નિયમ કરાવ્યું કે–પખવાડિયામાં એક દિવસ તમારે બંનેએ બધી પાપ પ્રવૃત્તિને ત્યાગ કર્યો અને એક એકાન્ત ૨ જગ્યામાં બેસીને નવકારમંત્રનું એકાગ્રચિત્તે સ્મરણ કરવું, કદાચ તે સમયે કઈ તમને જાનથી મારી નાખે, તે પણ તમારે બંનેએ ક્ષમા જ કરવી.” આ નિયમ પાળવાનું Page #216 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાને પ્રભાવ ૧૯૯ એ પતિ-પત્નીને કહીને, મુનિઓએ તેમને કહ્યું કે-આ રીતે તમે જિનભાષિત ધર્મનું આરાધન કરશે તો થોડા જ વખતમાં તમે દૈવી સુખ સંપત્તિને પામશે !” ભીલરાજ અને તેની પત્નીએ મુનિએનું આ વચન પણ શ્રદ્ધા, ભક્તિપૂર્વક સાંભળ્યું અને પ્રેમભક્તિપૂર્વક સ્વીકાર્યું. પછી મુનિએ પિતાને બતાવેલા માર્ગે વિહાર કરી ગયા અને આ લેકે પિતાને સ્થાને પાછાં આવીને ધમ ઉપરના શ્રદ્ધાભાવને વધારતાં થકાં નિયમનું નિરતિચાર (દેષરહિત) પાલન કરવા લાગ્યાં. એકવાર નિયમ મુજબ એ ભીલરાજ અને તેની પત્ની પૌષધ પ્રતિમામાં સ્થિત હતા. એ જ વખતે ત્યાં એક ગજના કરતે ઉન્મત્ત સિંહ આવી પહોંચે. એને જોતાં જ ભીલરાજની પત્ની ભયભીત થઈ. પિતાની પત્નીને ભયભીત થયેલી જોતાં જ ભીલરાજે પાસે પડેલું ધનુષ્ય હાથમાં લીધું અને તેને કહ્યું કેબીકણ! બી મા ! મારા એક બાણથી જ એ ખલાસ થઈ જવાને છે.” એ વખતે ભીલરાજને તેની પત્ની કહેવા લાગી કે, “તમે જે કહે છે તેમાં સંદેહ જેવું કંઈ જ નથી, પણ ગુરુમહારાજના વચનનું આપણે પાલન કરવાનું છે. ” ગુરુમહારાજે કહ્યું હતું કે–તે દિવસે કઈ તમારા શરીરને વિનિપાત (નાશ) પણ કરી નાખે તેય તમારે ક્ષમા કરવી! આપણને એ વચન યાદ હોય અને આપણે એનાથી વિપરીત કરીએ તે કેમ બને? Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય તરત જ ભીલરાજે પણ ધનુષ્ય નીચે મૂકી દીધું અને કહ્યું કે, “તારા પ્રત્યેના સ્નેહથી હિત બનેલા મેં આ ધનુષ્ય ઊપાડયું હતું, પણ હવે તે આપણે ગુરુમહારાજના વચનને આદર કરવામાં તત્પર બનીએ.” આવેલો સિંહ કઈ દેવ નહે. એણે તો એ પતિપત્નીને ભારે પીડા પમાડીને ફાડી ખાધાં ! પરંતુ વિશુદ્ધ ચિત્ત એ બંનેએ એ ઉપસર્ગને સહ્યો અને મરીને એ બંને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયાં. ત્યારબાદ ત્યાંથી આવીને એ બંને રાજસિંહ અને રત્નાવતી નામે રાજારાણી થયાં. ત્યાં પણ શુદ્ધ ધર્મનું તથા નમસ્કારમંત્રનું આરાધન કર્યું. અંતે દીક્ષા લઈને વિશુદ્ધ ચરિત્ર પાળીને બંને જણ સ્વર્ગ, મોક્ષના અધિકારી થયા. તેઓની કેવી અલૌકિક ગુરુવચનમાં શ્રદ્ધા હતી, જે ધર્મ-કર્મને મર્મ જાણતા ન હતા, તેમ જ હિંસા કરીને આજીવિકા ચલાવતા હતા છતાં તેમની ગુરુભકિત અને ગુરુ વચન પર કેવી અચલ શ્રદ્ધા કે ગુરુના વચન ખાતર પિતાના પ્રાણને ઉત્સર્ગ કર્યો. ગુરુ વચનમાં શ્રદ્ધા રાખીને પ્રાણાંત કષ્ટ સહન કર્યું તે કેવાં સુખના ભોક્તા બન્યા, તે જ વાચક તારે સમજીને જીવનમાં આચરવાનું છે. - ગુરુની શીખ માત્ર હિતાર્થે જ હોય. આવી શ્રદ્ધાવંતનું અવશ્ય કલ્યાણ થાય. જપ કરવાથી નહિ પણ શ્રદ્ધાથી જ શ્રેય થાય છે એ વાત કે વિજ્ઞાવાચક! તું સદા સર્વદા ધ્યાનમાં રાખજે. - આ છે શ્રી નવકારમંત્રને શ્રદ્ધપૂર્વક જપને પ્રભાવ, કે હિંસક જાતિનાં એ બંને એવાં અવસરે ક્ષમાભાવ ધારણ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ મંત્રવિદ્યાનો પ્રભાવ કરી શક્યાં અને સમાધિપૂર્ણ મૃત્યુને ભેટયા. એ કંઈ નવકાર મંત્રને જે તે પ્રભાવ છે? શ્રી નવકારમંત્ર ગણનારે તે આવા સત્ત્વશીલ અને નિયમપાલક બનવા પ્રયત્ન કરવું જોઈએ. પૌગલિક સુખની લાલસાથી શ્રી નવકારમંત્ર ગણનારે એવી આફતમાં સ્થિર રહી શકે ? કે પછી, અપવાદ આદિને નામે નિયમનો ભુક્કો બોલાવી દે? માટે દરેક વાતને, જ્ઞાનીઓના દરેક કથનના મર્મને વિચારતાં અને સમજતાં શીખે. નમકારમંત્રનું ફળ જે આત્માએ આત્માર્થે શુદ્ધ ભાવથી નવકારમંત્રનું સ્મરણ કરે છે, તેના માટે તે નિર્જરા સિવાય બીજો કોઈ હેતુ ન જ સંભવે. જે આત્માએ શુદ્ધ ભાવથી નમસ્કાર મંત્રનું મરણ કરે છે, તેને કેટલું લાભ થાય છે તે બતાવતાં કહે છે કે – “ઓગણસ લાખ ત્રેસઠ હજાર બસેં બાસઠ પલ, ત્યાં સુધી તે ભેગવે નવકાર મંત્રનું ફલ.” ૧૯ લાખ, ૬૩ હજાર અને ૨૬ર પાયમ દેવનું આયુષ્ય બાંધે. એ વખતે જે આયુષ્યનો બંધ પડ્યો ન હોય, તે નરક તિય ગતિના બંધને વિચ્છેદ થઈ જાય. આ તો થઈ દ્રવ્ય લોભની વાત. અને ભાવથી તે કર્મની નિર્જરા જ થાય, કર્મના ભુક્કો ઉડાડી દે. આવો અદ્દભુત છે પંચપરમેષ્ઠિ મહા નમસ્કારમંત્ર. એ દુઃખને નાશ કરે, પણ કોઈ કાળે દુઃખ આપે નહિ. “સુખમાં સમરે, દુઃખમાં સમરે, સમર દિન ને રાત, જીવતા સમરે, મરતા સમરે, સમરે સૌ સંગાત, સમરો મંત્ર ભલે નવકાર, એ છે ચૌદ પૂર્વને સાર.” - - - - Page #219 -------------------------------------------------------------------------- ________________ રે પ્રકરણ મંત્રવિદ્યાના પ્રભાવ ` અર્વાચીન દૃષ્ટાંતા ] શ્રી નવકારમંત્રના અજબ પ્રભાવ જેને નમસ્કાર-મહામંત્ર મળ્યા છે એના પુણ્યની અવધિ નથી. જગતની સમૃદ્ધિના ઢેર દેવતાઈ શરીર અને દેવતાઈ વિમાન મળવાનું પુણ્ય ઘણાની પાસે હાય, પરંતુ મહામત્રનવકાર મળવાનું પુણ્ય કેટલાની પાસે ? અરે, આજે ગાયત્રી મંત્ર વગેરે ક્રડાને મળ્યા છે, પરંતુ નવકારમંત્ર કેટલાને મળ્યેા છે? સવાલ થાય છે કે‘શું ગાયત્રીમંત્ર કરતાં નવકારમંત્રં ચડિયાતેા છે? ' ઉત્તર એ છે કે અલખત્ત, નવકારમંત્ર ચડિયાતા છે. એનું કારણ આ છે કે, મંત્ર જે ઈષ્ટદેવના હોય એની કક્ષા જેટલી ઊંચી એટલે એના સત્ર ઊંચા,’ નવકારમહામંત્ર વીતરાગ સજ્ઞ અરિહુ ત પરમાત્મા તથા નિરજન-નિરાકાર સિદ્ધ પરમાત્મા અને અહિંસક નિષ્પાપ આચાય –ઉપાધ્યાય-સાધુ ભગવ તે, એ પાંચ પરમેષ્ઠિના મંત્ર છે. એમનાથી ચડિયાતુ' શુ, એમની હાળમાં આવે એવા કાઈ ઈષ્ટદેવ નથી. પચપરમેષ્ઠિ સ શ્રેષ્ઠ ઈષ્ટદેવ છે, માટે એમના મંત્ર નમસ્કાર–મંત્ર એ વિશ્વમાં શ્રેષ્ઠ મહામત્ર છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ મુત્રવિદ્યાના પ્રભાવ ૨૦૩ પ્ર—તે પછી ગાયત્રી માત્ર ફળતા દેખાય છે એવા નવકારમંત્ર કેમ ફળતા દેખાતા નથી. ઉ-આ ભ્રમણા છે. દુનિયામાં ઘરે કેટલે જોઈ વળ્યા અને પછી માપ ફળતા નથી ? દિલની ધીખતી શ્રદ્ધાથી જપ કરનાર આજે પણ એવાં અચિંત્ય ફળ પામ્યાના અનેક દ્રષ્ટાંતા છે કે જે ખીજા મંત્રથી ન પામ્યા હેાય. ગામેગામ અને ઘરે કાઢયું કે નવકારમ’ત્ર નવકારમં ત્રનુ સ્મરણુ, પાકિસ્તાની સરજાઈ ત્યારે કલકત્તામાં એક માળા પર સેંકડા ગૂંડાની ખ'જરા સાથે ધાંસ છતાં નવકારમંત્ર ગેબી રીતે મિલિટરી બસ લાવીને રક્ષણ આપ્યું હતું. આમ મત્રામાં તે તે જ શક્તિ રહેલી છે. ધમના પ્રભાવ, મંત્રના પ્રભાવ પૂર્વે હતેા તેટલેા જ વમાનમાં છે પરંતુ ઘી નથી બદલાયું ઘડા બદલાયા એટલે ઘડા રૂપી આપણું હૃદય બદલાયુ છે. જેમકે એ મનુષ્ય એક જ જગ્યાએથી ઘી લાવ્યા. એક ભાઈની પત્નીએ કાચની બરણીમાં ઘી ભયુ બીજા ભાઈની સ્ત્રીએ કલાઈ વગરના પિત્તળના વાસણમાં ધી ભયુ` જેથી તે બગડી ગયું, ત્યારે તેણે ઘીવાળાને દોષ કાઢયેા. ખરી રીતે ઢાષ તે પેતાનેા હતેા કે તેણે જે વાસણમાં ઘી નાંખ્યુ. તે બરાબર નહેતું. તેવી જ રીતે આપણા અંતર રૂપી ઘડા તે વિશુદ્ધ નથી તેથી તેમાં શુદ્ધ શ્રદ્ધા પણ હાય નહિ તે સભવિત છે, અને શુદ્ધ શ્રદ્ધા વિના મંત્ર ફળદાતા બનતા નથી. આમ આપણી હૃદયશુદ્ધિ નથી તે ભૂલ આપણી ઢાવા Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય છતાં આપણે કહીએ છીએ કે વર્તમાન કાળે કંઈ સફળ થતું નથી. જામનગરના શ્રાવક ગુલાબચંદભાઈ કેન્સરની વિકરેલી ગાંઠમાં મરવાની અણી પર હતા ને એમને એમ થયું કે આમ મારું એના કરતાં નવકારમંત્રનું સ્મરણ કરતા મરું તે સદ્ગતિ તે થાય,” તેથી પ્રબલ શ્રદ્ધાથી નવકારમંત્રની ધૂનમાં ચડી ગયા, ને એ નવકારમહામંત્રે એમની કેન્સરની ગ્રંથિને નષ્ટ કરી દીધી, અને આજે એ જીવંત છે. ઈન્કમટેક્ષ કમિશનરે અમદાવાદના એક વેપારી પર રૂ. ૩૩,૦૦૦નું છેટું એસેસમેન્ટ કરેલું. વેપારીએ લાંચ-રૂશ્વતમાં -જવાને બદલે કેરટને આશ્રય લીધે. કેરટે આજે મોટા ભાગે આવી બાબતમાં સરકાર પક્ષે જાય છે, પરંતુ આ વેપારી નવકારમંત્રની અપાર શ્રદ્ધાવાળા તે જજમેન્ટ વખતેય નિરાતે નવકારમંત્ર જપતા હતા અને જજમેન્ટમાં એસેસમેન્ટ રદ થયું. બિહાર–આસામના એક મિયાભાઈને સંતસંગના પ્રતાપે નવકારમંત્ર પર અજબ શ્રદ્ધા સાથે આખે દિવસ લગનપૂર્વક મરણ, ચિંતન કરે. આથી તેના ધર્મવાળા બીજા મિયા ભાઈઓએ એને કાફર ગણી તેને મારવા માટે એના સુવાના પલંગ નીચે ગુપ્તપણે કરંડિયામાં સર્પ મૂકેલો. આ મિયાભાઈ બહારથી આવી પલંગ પાસે જાય ત્યાં પલંગ પર સર્પ જો, - તે પણ જરા માત્ર ગભરાયા વિના ત્રણ નવકારમંત્ર ગણ્યા અને તેના પ્રભાવે સર્ષ બીજી તરફથી ઉતરીને ચાલ્યા ગયે. પોતે શાંતિથી નવકારનું સ્મરણ કરતાં કરતાં ત્યાં જ સૂતે. Page #222 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાને પ્રભાવ ૨૦૫ થોડીવાર પછી પેલે મિયે તે રીતે આવીને સર્પ મૂકવા બદલ માફી માગી આજીજી કરવા લાગ્યું, “મારા દીકરાને સર્પ કરડે છે, તે ભાઈસાબ! તમારા મંત્રથી એને બચાવી લે, નહિતર એ મરી જશે” તરત જ તે ક્ષમાશીલ મિયાભાઈએ ત્યાં જઈને ત્રણ વાર નમસ્કાર મહામંત્ર યાદ કરી પાણી મંત્રીને છાંટતા ઝેર ઉતરી ગયું ને છોકરે બેઠે થઈ ગયે. આવા તે આપત્તિ ટળવાના અને સંપત્તિ મળવાના કેટલાય પ્રસંગ આજે પણ બને છે અને પૂર્વકાળે પણ બન્યા છે. પરંતુ આ તે માત્ર ઐહિક લાભની વાત થઈ, પરંતુ પારલૌકિક લાભ જે નવકારમહામંત્ર કરે છે એની તુલનામાં જગતમાં કઈ મંત્ર એ લાભ કરી શકતું નથી. યાવત્ મોક્ષ સુધી પહોંચાડવાની તાકાત પરમેષિ-નમસ્કારમંત્રમાં છે, કેમ કે મોક્ષ વીતરાગ દશા આવ્યા પછી જ થાય, અને વીતરાગ દશા માટે સામે આદર્શ રૂપે વીતરાગ જોઈએ, વીતરાગને નમસ્કાર, વીતરાગનું ધ્યાન અને વીતરાગતાસાધકનું આલંબન જોઈએ. એ બધું પરમેષ્ઠિ–નમસ્કારમહામંત્રમાં જ મળે છે. એના પ્રભાવે જ્યાં સમસ્ત અંતરાયાદિ કર્મ તૂટે ત્યાં થોડા અંતરાયાદિ નષ્ટ થઈને જીવનું અનિષ્ટ ટળે અને ઈષ્ટની સિદ્ધિ થાય એમાં શી નવાઈ? મુખ્ય વાત એ છે કે નવકારમહામંત્રની સાધના અથાગ શ્રદ્ધાબળ સાથે થવી જોઈએ. એ શ્રદ્ધાબળ વિના નવકાર ન ફળે એમાં નવાઈ નથી. આ શ્રદ્ધા એટલે “નવકાર ગણીએ તો પૈસા મળે,” નવકાર ગણીએ તો રેગ જાય.” એવી કામ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ચલાઉ શ્રદ્ધા નહિ, પરંતુ · નવકાર એ સમસ્ત પાપાને નાશક અને પ્રથમ કોટિનુ` મ`ગળ છે. એની સાધના એ જીવનને સાર છે. અને જીવનને અપૂવ સમાધિદાતા છે....એવી શ્રદ્ધા. ܕ આવી શ્રદ્ધાને ઉત્પન્ન કરવા માટે જીવનમાં જગતના દુઃખી, આત જીવા પર નીતરતા કરુણારસ ભર્યાં હાર્દિક ભાવ જોઈએ અને વિશ્વના જીવેા પ્રત્યે મૈત્રીભાવ-સ્નેહભાવ જોઈ એ. એક પણ જીવ આપણા સ્નેહભાવમાંથી ખાદ નહિ; તેમ જ માથાવાઢ જેવા દુશ્મન પણ દુઃખી હોય તે એ પણ આપણી યામાંથી -ખાદ નહિ. પૂર્વોક્ત ગુલાબચંદભાઈ એ આ મૈત્રીભાવ સાથે નવકાર સાધના કરેલી, પૂર્વક્તિ મિયાભાઈ એ પણ શત્રુ પર આ કરુણાભાવ સાથે નવકારની સાધના કરેલ, તેથી અચિંત્ય ફલને પામ્યા. મૈત્રી-કરુણાના ભાવ એવા વિસ્તરવા જોઈએ કે આપણા હાથે કે આપણા નિમિત્તે વિરાધાતા એકેન્દ્રિય પૃથ્વી-પાણી–અગ્નિ-વાયુ-વનસ્પતિના જીવે। પ્રત્યે પણ એ સ્નેહ-દયાભાવ જાગતા રહી દિલ એ જીવાને પહાંચાડાતા મરણાન્ત દુઃખ માટે ભારે અસાસ અનુભવાય. પછી માનવ અને પશુ તથા કીર્દિ માટે સ્નેહભાવ-દયાભાવનું તે પૂછવું જ શું? આના પ્રભાવે નવકારમંત્ર પ્રત્યે અથાગ શ્રદ્ધા ઉત્પન્ન થાય અને પછી મહામત્રની સાધના અદ્ભુત રીતે કળે સિદ્ધિદાતા બને. પાલનપુરમાં એક મુસલમાન પાસે એક વેપારી ૨૦૦ રૂપિયા માંગતા હતા, પણ મુસલમાનની સ્થિતિ એટલી ગરીબ કે પેાતાના કુટુંબનું ભરણપાષણ માંડ માંડ કરતા; તેમાં Page #224 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાના પ્રભાવ २०७ વ્યાપારીના પૈસા કેવી રીતે ચૂકવે ? વાણિયે દરરાજ એને પૈસા આપવા માટે કહે. મુસલમાન ખૂબ મૂઝાયા. અંતે તે ગામમાં એક જૈન મુનિ બિરાજતા હતા, તેમની પાસે ગયેા. અને પેાતાની પરિસ્થિતિની વાત તેમને કરી. તેણે કહ્યું- મારુ’ દુઃખ દૂર થાય તેવા કોઈ મયંત્ર આપવા કૃપા કરી. 6 9 ... , આ સાંભળી મુનિએ કહ્યું, તને એક મ`ત્ર લખી આપુ છું, તેનું શ્રદ્ધાપૂર્વક આરાધન કરજે તે તારુ દુઃખ આપેઆપ નાશ પામશે. ” તેમ કહી એક કાગળમાં નવકારમંત્ર લખી આપ્યા. નવકારમંત્ર તે મહામંત્ર છે, અજબ પ્રભાવશાળી છે. નવકારમંત્રમાં અપૂર્વ ભાવરૂપ રસાયણુ ભરેલાં છે. તેનાથી બધાં જ ઝેર ઉતરી જાય. મુશ્કેલીમાંથી માર્ગ મળે. તેનુ સ્મરણુ કરવાથી ભવની ભેખડ ઉડી જાય. મુનિરાજે પેલા મુસલમાનભાઈ ને કહ્યું કે,− આ મંત્ર તારે કાઈને કહેવાના નહીં, શ્રદ્ઘા રાખીશ તે તારું ધાર્યુ કામ થશે. ’ આ ભાઈ, મંત્રના પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરે છે, પછી મક્કા-મદીનામાં યાત્રા કરવા જાય છે. રસ્તામાં જંગલ આવે છે, તરસ ખૂખ લાગી છે, ગ્રીષ્મૠતુના પ્રચંડ તાપ પડે છે. ત્યાં પચાસ હાથ ઊંડું પાણી એક કૂવામાં છે. પાણી કાઢવા સાધન પાસે નહિ. ત્યાં એક કૂતરી પાણી વિના તરફડે છે. બે-ત્રણ છેકરાં નીકળ્યાં, તે પણ પાણી પાણી કરે છે. પેલા ભાઈ વિચારે છે, મારી પાસે મંત્ર છે તેનાથી પાણી અવશ્ય મળશે. આમ વિચારી નવકારમત્ર ગણ્યા, અને ચમત્કાર સાણા, પાણી કાંઠા પર આવી ગ્યું. વીરડામાંથી લે તેમ લેવા માંડયુ. અને બધાની તૃષા છિપાવી. ત્યાર પછી તે તે તે Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય મુસલમાનભાઈ નવકારમંત્ર દ્વારા કેઈને વીંછી કરડો હોય તેના, સર્પ કરડ્યા હોય તેના ઝેર ઉતારવા લાગ્યો. કઈ પણ મંત્ર કે એત્ર પાછળ શ્રદ્ધાનું બળ જોઈએ. શ્રદ્ધા વિનાના મંત્ર દારુ વિનાના ભડાકા જેવાં છે. નવકારમંત્ર શ્રદ્ધાપૂર્વક જપવામાં આવે તો ઈન્દ્રના ઈન્દ્રાસન ડોલાવી નાખે. સૂતા પહેલાં નવકારમંત્ર શ્રદ્ધાપૂર્વક ગણવો જોઈએ, જાગૃત થાય ત્યારે પણ નમસ્કાર મંત્ર જપે અને ત્યાર પછી જ નેત્ર ખેલવાં અને હરેક ક્રિયા કરતાં પહેલાં નવકાર મંત્ર જપ જોઈએ. પેલે મુસલમાન મક્કા હજ કરીને આવ્યો. ગામમાં તેની પ્રશંસા થવા લાગી. મંત્ર વડે ઘણાંના ઝેર ઊતર્યા. પેલા વેપારીઓ બસે રૂપિયાની માંગણી કરી. મુસલમાને કહ્યું: “મારી પાસે રૂપિયા છે જ નહિ તે હું કેવી રીતે આપું ?” છે ત્યારે વ્યાપારીએ કહ્યું “એક કામ કર તે હું તારા રૂપિયા આવી ગયા માની લઉં, જે મંત્ર વડે તું પૂજાઈ રહ્યો છે તે મને આપ, લખતવાર કરી આપું કે રૂપિયા આવી ગયા છે.” “આ સાંભળી તે બે મારા ગુરુએ કેઈને પણ કહેવાની ના પાડી છે.” અરે ભાઈ! દરેક મંત્રો બીજાને શીખવવામાં આવે છે અને તેથી જ તેને પ્રચાર થાય છે, અને મંત્રની પરંપરા ટકી - રહે છે. મુસલમાને વિચાર કર્યો, “મારી પાસે રૂપિયા તે નથી, આને મંત્ર શીખવી દઉં, એટલે ચિંતા મટી જાય.” તેણે એક Page #226 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાનો પ્રભાવ ૨૦૯, કાગળ પર નવકાર મંત્ર લખી શેઠને આપે, વેપારીએ તે હાથમાં લીધો અને મંત્ર જોઈ પોતાના ચાર વર્ષના બાળકે રમેશને બોલાવી કહ્યું, “બેટા નવકાર બેલ.” રમેશ સત્વર બેલી ગયો. આ નવકાર તો અમને બધાને આવડે છે. એમાં શું? તું ખોટું બોલે છે. તારે સાચો મંત્ર આપે નથી એટલે આ મંત્ર આપી દીધું. આ સાંભળી મુસલમાન ભાઈની શ્રદ્ધા પણ વિચલિત થઈ ગઈ. નવકારમંત્રના મહાપ્રભાવને નહીં સમજનારા જેને, એમાં શું ? એમ બોલે છે. પણ આ શબ્દ શ્રદ્ધાની ખામી સૂચક છે. શ્રદ્ધા હોય તે સર્પની ફૂલમાળ થઈ જાય છે. અગ્નિ પાછું થઈ જાય છે, ઝેર અમૃત રૂપ બની જાય છે. શૂળીનું સિંહાસન બની જાય છે. જોઈએ શ્રદ્ધા. એક વખત દિલ્હીના બાદશાહના પુત્રને સર્પ દંશ દીધે-મંત્રાદિ ઘણા ઉપાયો કર્યા છતાં ઝેર ન જ ઉતર્યું. ત્રણ દિવસ સુધી સતત પ્રયત્ન કરવા છતાં બધાં પ્રયત્નો નિષ્ફળ નીવડયા. અંતે દુઃખતા દિલે રાજકુમાર મરી ગયા છે, એમ માની જનાજો કાઢો. તે વખતે બે ભાવસાર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, તેમણે પૂછ્યું, “કેનું મૃત્યુ થયું છે ? ” બાતમી મળી, રાજકુમારને ઝેર ચડયું અને મરણ શરણ થયા છે. તેઓ બંને આગળ આવ્યા, અને રાજકુમારના મૃત દેહને તેઓ બંનેની આગળ બહાર કાઢવા કહ્યું, પછી તેમના હૃદય. નાડી પર હાથ લગાવ્યો. તાળવે હાથ ફેરવતાં જણાયું કે ઊંડે, ઊડે જીવ છે. ત્યાં જ બધા બેસી ગયા અને ભક્તામર ત્ર બેલવાનું શરૂ કર્યું. જ્યારે નીચે લખેલ લેક બોલવામાં આવ્યો ત્યારે ચમત્કાર સજાશે– મં. ૧૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય “રકતે ક્ષણે સમદકિલકંઠનીલ, ક્રોધદ્ધત ફણિન મુન્હણ માપતખ્તમ આકામતિ કમયુગેન નિરસ્તશંક ત્વનાગદમની હદિ યસ્ય પુંસ?” ભ. લો. ૪૧ અર્થ-લાલ નેત્રવાળે-જીભના લબકારા દેતા, ક્રોધથી ઉદ્ધતા અને, કેયલના કંઠ જેવો કાળ-ફેણ પછાડતો, આ સર્પ દેડ, દેડતે આવે પણ જે પુરુષના હૃદયમાં પ્રભુના નામરૂપી નાગદમની હોય તેના પગ વચ્ચેથી ચાલ્યો જાય પણ દંશ ન દઈ શકે આ લોક પૂરે થયે ત્યાં તે રાજકુમાર બેઠે થઈ ગયે. મુસલમાનને રાજા વગેરે દરેક જણ હર્ષિત થયા, અને બંને ભાવસારને ધન્યવાદ આપે. બાદશાહે પાસે જઈને કહ્યું, “માગ, માગ–જે માગે તે આપવા તૈયાર છું. ” ભાવસારે કહ્યું, “અમે તે અમારા ધર્મના મંત્રો બેલ્યા છીએ. અમારે કાંઈ જોઈતું નથી, પણ અમારા ધર્મનો ફેલાવો કરવાની છૂટ અમને મળવી જોઈએ.” બાદશાહે તે વાત કબૂલ કરી, અને બંને જણાએ જૈન ધર્મને ખૂબ પ્રચાર કર્યો. કોઈપણ સ્ત્રોત્ર કે મંત્રની પાછળ શ્રદ્ધા જ કામ કરે છે. માટે જપ જ પનારમાં શ્રદ્ધા-અતૂટ શ્રદ્ધા, અચલ શ્રદ્ધા હોવી છે. જોઈએ, તે પરમાવશ્યક છે. - સોહમની સાધના કરનાર મહાત્મા પંજાબમાં “સ્વાલકેટ” જિલ્લામાં, ડુસકા તાલુકામાં મુડેકી ગામમાં “સિદ્ધ ગી શ્રી બાબા કુલસિંહ” રહેતા હતા, એ Page #228 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાને પ્રભાવ ૨૧૧ પિતાના અભ્યાસને લેખા કહેતા હતા. લેખા શબ્દનો અર્થ હિસાબ કરવો એમ થાય છે. એને જપએ જ એના લેખા (હિસાબ) હતા. જ્યારે કેઈ પૂછે કે, બાબાજી શું કરી રહ્યા છે ? તે કહેતા કે “લેખા કરું છું.” એની પાસે દિવસભર વાત કરે, પણ એને કંઈ જ ખબર પડે નહિ કે, શું થઈ રહ્યું છે. કેઈ વ્યક્તિ એને કંઈ કહે તે બીજીવાર, ત્રીજીવાર કહેવા પર ‘હા’ કહી દેતા, અને વાત ત્યાં જ સમાપ્ત થાય અને પાછા જપમાં મગ્ન થઈ જતા. જ્યારે તેમની ઉંમર લગભગ ચાલીસ વર્ષની થઈ ત્યારે તેના કુટુંબીજનોએ બેકારીથી તંગ થઈ સલાહ કરી કે, આ કાંઈ કરતો નથી ને મજામાં ખાય છે, ને ગૂમસૂમ બેઠો રહે છે, એને કાંઈક કામ સેપવું જોઈએ. એ વિચાર કરીને બાબાજીને કહેવા લાગ્યા કે તમે આખો દિવસ નકામાં બેઠા રહે છે, તો બીજું કાંઈ નહિ તે પણ ઘરની ગાય, ભેંસોને ચરાવવા લઈ જાઓ. બાબા કુલસિંહને એ નિયમ હતું કે જે કોઈ એને કામ કરવાનું કહે તો બે વાર નિષેધ કરી દેતા અને ત્રીજીવાર કહેવાથી હા પાડતા. નિયમાનુસાર ત્રીજીવાર કહેવાથી એમણે હા પાડી. અને ત્યારથી ગાય, ભેંસ વગેરેને ચરાવવા જંગલમાં લઈ જતા. અને જ્યાં મેદાન હોય ત્યાં બેસતા. ત્યાં ચારે બાજુ લોકોના લીલાંછમ ખેતરો હતાં. એક ગાયને પુચકારીને તેની પીઠ પર હાથ ફેરવતા ફેરવતા કહેતા કે, “બેટા ! જે કોઈને ખેતરમાં ચરવા જઈશ નહિ, કેમ કે મનુષ્યને ભાગ છે. જ્યારે એ પિતાને ભાગ (અનાજ) તેમાંથી લઈ લેશે, ત્યાર પછી એ ચારે તમને જ મળવાને છે. જ્યારે તેઓ આ પ્રમાણે કહેતા ત્યારે બધા જાનવરે ચૂપચાપ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય શાંતિથી ઊભા રહેતા અને બાબાજીની વાતને સાંભળતા અને સમજી લેતા. એટલું કહીને બાબાજી તે કઈ એકાંત જગ્યામાં બેસીને જપમાં લીન બની જતા. પરંતુ શું તાકાત છે કે, કેઈ પશુ કોઈને ખેતરમાં જાય. દિવસના એને ચરાવતા અને સાંજે ઘેર પાછા લાવતા. નાના ગામડાઓમાં એવો રિવાજ છે કે, ખેડૂતો પિતાના છોકરાઓને પશુઓને ચરાવવા માટે મેકલે છે, અને છોકરાઓ બધા એક જ મેદાનમાં એને લઈ જાય છે, ગાય વગેરે ચરતા રહે, અને છોકરાઓ બધા રમતા રહે છે. જ્યારે બપોર થાય ત્યારે એક છોકરો ગામમાં જઈને જમી આવે અને બીજાઓ માટે ભોજન લેતો આવે. જ્યારથી બાબાજી જાનવરોને ચરાવવા આવવા લાગ્યા ત્યારથી છેકરાઓને તે મજા થઈ ગઈ. બધા છોકરાઓ બાબાજીને કહેતા કે, “બાબા! તમે અમારા ઢેરને સંભાળજો, અમે ઘેર જઈએ છીએ. તમારે માટે ખાવાનું લેતા આવશું.” બાબાજી કહેતા, “હા બેટા જાઓ, હું અહીંયાં જ છું” અને છોકરાઓ ચાલ્યા જતા. એક છેકરાની સાથે બાબાજી માટે ખાવાનું મોકલી આપતા. અને બધા કરાઓ આખે દિવસ રમત રમતા. દિવસ અસ્ત થતા પોતપોતાના ઢોરોને લઈ જતા, છોકરાઓએ જાણી લીધું હતું કે પશુઓને બાબાના ચાજમાં સેપ્યાં એટલે આપણે બેફિકર થયા. પરંતુ વાત એમ હતી કે બાબાજી તે દિવસભર પિતાના અભ્યાસમાં જ લીન રહેતા અને તેને સ્વાધીન પશુઓ ચૂપચાપ ચરતા રહેતા હતા. પણ કોઈને ખેતરમાં જતા નહિ, પરસ્પર લડતા નહિ, જે જાનવર તેફાની અને મસ્તી ખેર હોય તે પણું બાબાજીને સ્વાધીન થવાથી તેફાન કરવાનું ભૂલીને શાંત Page #230 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાનો પ્રભાવ ૨૧૩ બની જતું. જ્યારે આ વાતની લેકેને ખબર પડી ત્યારે એક માણસ કહે, “બાબા! એક ભેંસ મારી પણ, બીજે, આ એક ગાયમારી પણ, ત્રીજે, આ એક વાછરડું મારું પણ” એમ જાનવરને વધારે થવા લાગ્યો. પણ બાબાજી તો કોઈને ના પાડે જ નહિ. ભલે બેટા ! તમે પણ મૂકી જાઓ. પણ પાછળથી કેને ભય લાગવા માંડે કે, બાબા સિદ્ધ યોગી છે, કદાચ રેપ કરશે તે ન માલૂમ શું કરે? માટે એને કંઈ જ ન કહેવું. ઘરવાળાએએ પણ એને કઈ કામ સોંપવાનું છોડી દીધું અને બાબાજીને છૂટી મળી ગઈ. બાબાજીનો સ્વભાવ એ હતું કે, દરેક પ્રકારના અનિષ્ટ પ્રસંગને પણ ઈષ્ટ માનીને સંતુષ્ટ રહેતા હતા ગુજરાનવાલા ગામથી બાબાજીનું ગામ દશ કે બાર ગાઉ હતું. ત્યાંના રાયસાહેબે પિતાને ત્યાં તેમને બોલાવ્યા તેથી બાબાજી ત્યાં ગયા. અને પંદર દિવસ ત્યાં રહ્યા. એ સમયે હોશિયાપુરને એક વૈદ્ય રાયસાહેબના ઘેર આવ્યા, તે નેત્રની ચિકિત્સા કરતો હતો. તેણે બાબાજીને વારંવાર કહ્યું કે, “તમારા નેત્રોની ચિકિત્સા કરાવી લો. બાબાજી બોલ્યા, ભાઈ! મારી આંખે તે સારી છે, મારે કઈ ચિકિત્સા કરાવવી નથી. ત્યારે તે વૈદ્ય કહ્યું : વધારે સારી કરી આપીશ.” અંતે તેણે નસ્તર કર્યું. અને આંખને સુધારવાને બદલે બગાડી નાંખી. જ્યારે રાયસાહેબને એ વાતની ખબર પડી તે વૈદ્યને પકડી મંગાવ્યા, અને કહેવા લાગ્યા કે, “એને કેદ કરશું એણે તમારી આંખને ખરાબ કરી છે, એથી અમે એને સજા કરશું.” બાબાજી બેલ્યા, “નહિ, નહિ” રાયસાહેબ એમ ન કરે. એને તો મારું ભલું કરવાને જ વિચાર હતો, પણ મારું દુર્ભાગ્ય કે, અશુભ થયું. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય રાયસાહેબે કહ્યું કે “નહિ બાબજી, એ જાલિમ છે. તેને સજા થવી જ જોઈએ, જેથી તે ભવિષ્યમાં આવા કાર્યો ન કરે.” બાબાજી કહે, એને છોડી મૂકો. અને તેને છેડી દીધે. તે પોતાના પ્રાણ બચાવવા રફુચક્કર થઈ ગયા. ત્યાંથી બાબાજી જ્યારે ઘેર આવવા નીકળ્યા ત્યારે રાયસાહેબે એક એક્કામાં તેમને બેસાડયા, અને એક્કાવાળાને કહ્યું કે, બાબાજીને કુશળતાપૂર્વક પહોંચાડી આવે, કેઈ બીજાને એક્કામાં ન બેસાડશે. પરંતુ તે લાલચુઓ આગળ જઈને બીજા માણસોને બેસાડયા. બાબાજી સંકે ચાઈને બેસતા ગયા. એકાવાળો પૂછતે, બાબાજી બેસાડું? બાબાજી કહેતા, બેસાડો. મુડેકી ગામને તલાટી આર્યસમાજી હતા, છતાં બાબાજીને પરમ ભક્ત હતા. એકવાર લાહોરમાં આર્યસમાજના વાર્ષિકોત્સવ ઉપર તલાટી બાબાજીને પણ સાથે લઈ ગયે, ત્યાં જાન વગેરે ઉતરવાની જગ્યા હતી ત્યાં જઈને રહ્યા. બાબાજી કેલાહલથી બચવા માટે એક દાદરા નીચે અંધારી કોટડીમાં એક ખૂણામાં જઈને બેસી ગયા, અને ત્રણ દિવસ સુધી ત્યાં જ બેસી રહ્યા. શોધખોળને અંતે તેમને ત્યાંથી પત્તો લાગ્યું. ન ખાવાનું ભાન, ન પીવાનું ભાન. બસ જપની મસ્તીમાં લીન, ત્યાં ભૂખ તરસ કેવી ? એકવાર તલાટી બાબાજીને ગુરુકુલમાં ઉત્સવ ઉપર લઈ ગયા. ત્યાં પહોંચીને જ્યાં બેસાડયા ત્યાં જ બેસી - રહ્યા. જેમ આવ્યા હતા તેમ જ ચાલ્યા ગયા. એના ગાનંદ પાસે ઉત્સવ શું વિસાતમાં? પરંતુ તલાટી તે ઉત્સવમાં એટલા નિમગ્ન થઈ ગયા કે, બાબાજીના ખાવાપીવાની પણ સંભાળ રાખી શકયા નહિ, જ્યારે યાદ આવ્યું ત્યારે ક્ષમા Page #232 -------------------------------------------------------------------------- ________________ મત્રવિદ્યાના પ્રભાવ ૧૧૫ થાચવા લાગ્યા કે, મારી ભૂલ થઈ ગઈ. તે પણ ખામાજી કહે કે, બેટા ! અમે તેા આનંદમાં છીએ, મને ભૂખ લાગી જ નથી, તમે તમારે ઉત્સવ જુએ. ભૂખના આવા હાલ હતા. કોઈ ખાવાનું લાવીને રાખી દે અને બાખાજીને કહે કે, ખાઓ, ત્યારે કહે કે, ખાઉં છુ, ભાજન કર્યાં પહેલા જરા ઈશ્વરચિંતન કરી લઉં અને ચિંતન કરતા, કરતાં સમાધિમાં લીન થઈ જતા, અને ખાવાનુ' પડયુ રહેતું. સવારથી સાંજ અને સાંજથી સવાર સુધી, જ્યારે કેાઈ ભાજનને એમ જ પડેલું જોતુ ત્યારે કહેતુ, બાબાજી! ભેાજન કયુ" નથી ? તે કહેતા કરુ છું. મિત્રા આજે એકાદ કલાક વિલંબથી Àાજન મળે તે! કેવી દશા થાય છે. કહે કે : “ ભૂખે ભજન ન હોય ગેાપાલા, યહ લે અપકી માલા. "" હવે તૃષા પર કેવા કામૂ હતા તે સાંભળે. એકવાર મામાજી ગામ ગયા હતા. એ ગામ મામાજીના ગામથી ૧૨૫ માઈલ દૂર હતું, જ્યારે ત્યાંથી પાછા આવતા હતા ત્યારે તૃષા લાગી. સડક ઉપર જ્યારે તરસના ખ્યાલ આવત ત્યારે વિચારતા કે આગળના ગામમાં પાણી પીશું અને આગળ ચાલતા રહેતા. પરંતુ જપની ધૂનમાં લીન રહેવાને કારણે ગામ ચાલ્યું જતું તેા વળી વિચારતા-હવે આગળ ગામ આવશે ત્યારે જોશુ. એમ કરતાં ત્રીજે દિવસે પેાતાને ઘેર પહેાંચતા. જે મહાન પુરુષ ગરમીની ઋતુમાં એકસે પચ્ચીસ માઈલની પગની યાત્રામાં તૃષા ઉપર આટ્લે કાબૂ Page #233 -------------------------------------------------------------------------- ________________ 8. મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય રાખી શકે એની પાસે ભૂખ બિચારીની શી દશા ? બાબાજીની પાસે એક કુતરા એસી રહેતા હતે, ખાખાજીએ એનુ નામ સ ંતેાષી ’રાખ્યુ હતુ. જયારે સવારે, સાંજે આવશ્યક ક્રિયાએ માટે ઊઠતા ત્યારે તેની સાથે વાતચીત કરતા. તે ક્રમ (પૂંછડી) હન્નાવતા, હાથ-પગને ચાટતે, તે આગળ જતા તે આગળ દોડતા, જ્યારે કાઈ વાર એવું બનતું કે પોતે ભાજન ન ખાઈ શકતા અને પડયું રહેતુ, તે। સમાધિમાંથી ઊડીને કહેતા, “ સંતેષી ! તુ કેમ ભૂખ્યા રહ્યો? ખાવાનું તે પડયું હતું, તારે-ખાઈ લેવું હતુ . અમે તેા જપમાં લીન હતા.” પાછા પોતે જ એના તરફથી ખેલતા. સ ંતાષીએ . વિચાયું હશે કે, ખાખાજી મારશે, જો ખાઈશ તેા, વગેરે, વગેરે. ઘણીવાર એવું થતું કે સાંજના પેાતાની બેઠકમાં બેઠા હોય, ત્યારે ત્યાં છેક આવે અને દીવા કરીને ચાલ્યે! જાય અને બાબાજીને કહે, બાબાજી ધ્યાન રાખો, હું ભેાજન કરવા ઘેર જાઉ છું.” ખાખાજી મ્હેતા, “બેટા ! જા, બેઠા ” એ વાતને પછી રાત વીતી જતી, ખીજે દિવસ વ્યતીત થઇ જતા, અને પાછા તે જ સમય આવતા તા પેાતાની જાતે જ ખેલતા કે, “બેટા, જાઓ, જાએ, ભેાજન કરી આવે. તું કહેતા હતા કે હું જાઉં છું અને ગયા નહિ.” ધ્યાનમાં આઠ પહાર વીતી ગયા છતાં, એમને તે ક્ષણભર સમાન લાગતું . સીધા-સાદા, સરલ, નિર્દોષ ખાલક જેવા હતા, તે એટલે સુધી કે, એકવાર બે ત્રણ ગાઉ ઉપરના એક ગામમાં વિવાહુમાં ગયા, જ્યારે વિવાહ થઇ ગયા ત્યારે ઘેર આવવા લાગ્યા, ત્યારે કોઈ એ કહ્યું- ‘ખાખાજી ઘેાડી લઈ જાઓ.' તે 6. Page #234 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાને પ્રભાવ ૨૧૭ બાલ્યા, ‘ પાછી ઘેાડીને મૂકવા કાણુ આવશે ? ’ ‘એને છોડી મૂકશે। તે તે પોતાની મેળે પાછી આવી જશે.' મામાજી ઘેાડી ઉપર બેસીને પેાતાને ઘેર આવ્યા, અને પાછા ઘેાડીને સૂકવા એને ગામ ગયા અને તે પોતે પગે ચાલીને પાછા આવ્યા. શ્રી પં. દૌલતરામજી કહેતા હતા કે, એકસાવીસ વરસની ઉંમરે માથાના, દાઢીના અને મૂછોના વાળ જે સફેદ હતા તે કાળા થઇ ગયા. વૃદ્ધાવસ્થાના દાંત પડી ગયા અને બીજા નવા દાંત આવ્યા હતા, અને નવયુવાન જેવા બની ગયા હતા. એટલી ઉંમરે પણ ચાલવાની ગતિ તેજ હતી, સામાન્ય માનવી તેમની સાથે ચાલી શકે નહિ. ૫. ગણપતિ શમાં કહેતા હતા કે-શાસ્ત્રોનું જે રહસ્ય અને મમ મારા સમજવામાં આવતુ નહતુ, તે તેમની પાસે જઈને સ ંશયેાનું નિરાકરણ કરતા હતા. બાબાજી નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. તેઓ પેાતાના જપ-ધ્યાનના અભ્યાસમાં એટલા લીન રહેતા હતા કે, સેાળ વરસની ઉંમરથી એકસેાઅઠ્ઠાવીસ વરસની આયુ સુધી કેાઈવાર નિદ્રા લીધી નહિ. (ડાકટરશ ધ્યાન આપે) જીવનમાં કોઈ રાગ થયે નહિ. મૃત્યુ પહેલા એક દિવસ અગાઉ તાવ આવ્યો અને તે જ દિવસે ઉતરી ગયા, ત્યારે મેલ્યા કે, અકાલ પુરુષ ’ને! હુમ આવ્યા છે, ' હવે ચાલજી' (જઈશુ.). ‘બાબાજી ઘેાડા દિવસ વધારે રહેા ” તે કહે, ‘‘ઘણા દિવસ રહ્યા. (સૂર્ય તરફ આંગળી કરીને) કહે કે એનું કામ પ્રતિદિન Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ઉદય અને અસ્ત થવાનું જ છે, થાડા દિવસ વધારે રહ્યા તે પણ જવાનું નિશ્ચિત જ છે” ખાબાજી કર્યાં જશે. ? કહેતા કે, · અકાલ પુરુષની પાસે.’ ગામના તલાટીને (જે તેમનેા ભક્ત હતા) કહે કે, “ કાલે પ્રાતઃકાલે પુરુષના હુકમ છે-તમે જલદી આવજો. ” તલાટીએ જાણ્યુ કે, અમસ્થા ખેલતા હશે. અને સાચું માન્યું નહિ, અને સવારે ગયા પણ નહિ,−પરંતુ ખાખાજી તે પરલેાક ચાલ્યા ગયા. તલાટીને શું ખખર કે, ચેાગીઓના મરણુ કેટલી સરળતાથી થાય છે ? પાછળથી તેને ઘણા પશ્ચાત્તાપ થયા, પણ તે શા કામને ? અ'તમાં, મહાત્માજીના જીવનને સલ બનાવનાર અમૂલ્ય ઉપદેશ વાચકોની સેવામાં સમર્પણ કરીને આ નિબંધને સમાપ્ત કરશુ. 6 જ્યારે કાઈ પૂછતુ કે, શીખડાવ્યેા ? ” તા કહેતા શીખડાવ્યા.’ ખાબાજી, આ ચેગ તમને કોણે કે, “ બેટા ! કોઈ મહાત્માએ ખાખાજી ‘પહેલા પહેલા શુ ખતાવ્યું હતું ?' તે કહેતા કે, “ બેટા ! સાધુએ કહ્યું હતું કે, “ સેક્હમ્ સોઽહમ્ ”ને જપ કરતા રહે, અને અમે એ પ્રમાણે કર્યુ....' "" મામાજી, પછી આગળ શું થયું? તે કહેતા કે, શરૂ કરી દીઓ, સાઽહમના જપ કરવા મડી જાએ-એ માગ માં ચાલવા લાગેા, તે આગળ રસ્તા પેાતાની મેળે મળી જશે, જાણવામાં Page #236 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાનો પ્રભાવ ૨૧૯ આવશે. તમારા હૃદયમાં બિરાજમાન પરમાત્મા સ્વયં તમારો માર્ગદર્શક બની માર્ગ બતાવશે. » શાંતિ શાંતિ શાંતિ. સેહમ્ ચમત્કાર એક જૈન સાધ્વીજી જેમનું નામ સ્વયંપ્રભાશ્રી હતું. તેઓએ યોગાભ્યાસની શરૂઆત કરી ત્યારે ધ્યાન સહ અઢીસે સેહમ મંત્રની માળાને પણ જપ ચાલુ કરેલો. આ અભ્યાસ કરતાં, કરતાં લગભગ નવ વર્ષ ઉપરાંતને સમય વ્યતીત થઈ ગયા હશે. તે સમયે તેઓએ પિતાના શરીર માટે પ્રાકૃતિક ચિકિત્સા પ્રારંભ કરી. તેમાં પ્રથમ દિવસ કેવલ ગરમ પાણી પીને ઉપવાસ કરેલ. પાણી ગરમ અમુક માત્રામાં પીવાથી તેમને લગભગ બારથી એકના સુમારે દિવસના ઊલટીઓ વગેરે થવા લાગી અને સાંજ પડતા, પડતા તે તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ. હાથ-પગની નાડીઓ તૂટતી હોય એ અનુભવ થવા લાગે અને છાતીમાં અસહ્ય વેદના થવા સાથે પ્રાણાંત કષ્ટ થવા લાગ્યું. હાથ–પગની નાડીઓને માલિશ કરે તે જ જરા સારું લાગે નહિતર વેદના સહન થાય નહિ. જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ પરિસ્થિતિ વધારે બગડતી ગઈ. જનતા બધી એકત્ર થઈ ગઈ. બધાએ ધારી લીધું કે મૃત્યુ ક્ષણે, ક્ષણે નીકટ આવી રહ્યું છે અને કઈ ક્ષણે પ્રાણને લઈને ચાલ્યું જશે તે કહી શકાય નહિ. ભાન પણ જેવું જોઈએ તેવું નહતું. જૈન સાધુ-સાવી રાત્રીના સમયે અન્ન પાણી કે બીજી કઈ વસ્તુ ખાઈ કે પી શકે નહિ તેને તેમણે Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ત્યાગ કરેલા હાય છે, તેથી બીજો કાઈ ઉપાય ભક્તજના કરી શકે તેમ હતુ' નહિ. આવી અસહ્ય પીડાના સમયે સાધ્વીજીએ એકાએક જોરજોરથી ‘ સાડઠુમ્....સેઽહમ્'નું ઉચ્ચારણ કરવા માંડયું. ત્યાં રહેલ વૈદ્ય વગેરેએ કહ્યું, તેમને ખેલતા રશકે. પણ દીનુ તેા પેાતાની અ` જાગ્રત ચેતનામાં ‘સેહમ સાઽહમ્'નું રટણ ચાલુ જ હતું. તે પણ ધીમે, ધીમે નહિ. જોરજોરથી. ન માલૂમ આવું રટણ કેટલીવાર ચાલ્યુ હશે અને તે જ રટણ કરતાં, કરતાં એક અદ્ભુત ચમત્કાર સજા ચેા. એવી અસહ્ય વેદનાની પીડામાં તરફડતા સાધ્વીજી જપમાં એવાં લીન બની ગયા કે થેાડીવારમાં જ તેમને સુખરૂપ નિદ્રા આવી ગઈ અને બધા ભક્તજનાને પણ શાંતિ થઈ. એ નિદ્રામાં અમુક સમય પસાર થતાં, અને જાગ્રત થતા નદી નુ બધુ દર્દ અલેાપ થઈ ગયું. જાણે દર્દ, વેદના હતી જ નહિ. આ છે મંત્રનેા ચમત્કાર. દવા જે ન કરી શકે તે કામ આ મ`ત્રશક્તિએ ક્યુ. એને જડીબુટ્ટી કહેા અગર જે કડા તે આ મંત્રશક્તિને પ્રભાવ છે. આપણા બધા જ દુ:ખા, દર્દો, સંકટો, વિપત્તિએ વગેરેને દૂર કરવાનું સામર્થ્ય આ મંત્રશક્તિમાં છે. જરૂરત છે માત્ર વિશ્વાસપૂર્વક અનુષ્ઠાન કરવાની. ઘણા મનુષ્યા દદ માટે, દુ:ખેા માટે, રાત દિવસ હાય હાય કરે છે અને ચિંતાતુર રહે છે અને તેઓના જીવનમાં રસ રહેતેા નથી. રસહીન જીવન, પામર મરવાને વાંકે જીવતા ઘણા મનુષ્યેા હોય છે. તેએએ આ અમૃત સંજીવની મંત્રરૂપ ઔષધિનું પાન કરી અમર આન ંદમય જીવન જીવવા માટે ખાસ ભલામણુ કરવામાં આવે છે, કે એક જીવન, Page #238 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાના પ્રભાવ ૨૨૧ વાર આ મંત્રરૂપ ચિંતામણિના જીવનમાં પ્રયેાગ કરી તમારા સ` સંકટાથી મુક્ત થઈને આનંદમય જીવન જીવા. એકવા મંત્ર પર વિશ્વાસ રાખીને મંત્રનું અનુષ્ઠાન કરીને તે જુએ હાથક કણ આરસીની શુ જરૂરત વિશેષ શું લખવું ? આ તેા અનુભવના વિષય છે, અનુભવ કરી અને અમૃતના પાન કરે. ભગૈા ! જાગ્રત થાએ અને તમારી આત્મશક્તિમાં વિશ્વાસ કરો. બસ, એ જ શુભ કામના સહુ વિરમું છું. એક જૈન મહિલાને અનુભવ એક મુંબઈ નિવાસી જૈન યુવતી જેનુ નામ અમરકુમારી હતુ તે પોતાના ઉચ્ચ આદર્શને લક્ષમાં રાખી સાધુ-સાધ્વીઓના દર્શન કરવા અર્થે રાજસ્થાન, પંજાબ વગેરે સ્થળે ગયેલ. એમ અનેક સ્થળે દન, સત્સ ંગનેા લાભ લેતા, લેતા અને ફરતા, ક્રૂરતા દિલ્હી શહેરમાં દન કરવા માટે ગઈ. પંજાબમાંથી મુનિઓના રહેઠાણ વગેરે જાણી લીધું હતુ. દિલ્હીમાં તે જ્યારે સ્ટેશન પર ઊતરી ત્યારે લગભગ રાત્રીના નવના સુમાર હતા. તે યુવતીએ સ્ટેશનથી બહાર નીકળીને એક ઘેાડાગાડી ભાડે કરી અને ગાડીવાળાને કહ્યું કે, “ ખારાદરીમાં લઇ જા.” દિલ્હીની અંદર મારાદરી નામને એક રસ્તા હતા. અને મુનિએ જે સ્થળે નિવાસ કરતા હતા તે મકાનનું નામ પણ ખારાદરી હતું. ખારાદરી નામના રસ્તા છે એ વાતથી યુવતી અજાણ હતી. ઘેાડાગાડીવાળાએ જ્યાં ખારાદરી નામના રસ્તે હતા ત્યાં આવીને, તે યુવતીને કહ્યું: “ આ બારાદરી આવી Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ગઈ. અહી આ ઉતરી જાએ. તમે જે સ્થળે લાવવાનું કહેલ ત્યાં લાગ્યે છું. મારું ભાડું આપી દો.” યુવતી ગાડીમાંથી ઊતરી ગઈ અને ભાડું પણ આપી દીધું. પણ આ અજાણ્યા પ્રદેશ, રાત્રીના સમય અને ત્યાંની ભાષા શુદ્ધ હિંદી તે પણ ચુવતી જાણે નહિ. ત્યાંના લેાકાના વેશ પણ મુસલમાન જેવા અને પોતે એકાકી. સામાન તે વિશેષ હતેા નહિ, એક થેલી હતી તે હાથમાં લઇને ત્યાં ઘૂમવા માંડયું. અને રસ્તે ચાલતા માણસેાને બારાદરી કયાં છે તે પૂછે પણ કાઈ ઉત્તર ખરાખર આપે નહિ. અને કંઈ જ પત્તો લાગે નહિ. યુવતી ગભરાઈ ગઇ. રાત્રીના સમય અને દિલ્હી જેવું મોટુ શહેર શુ કરવુ...? એવે વખતે તેણે પોતાના ઈષ્ટમ`ત્ર નમસ્કારમ`ત્રનુ' મનેામન એકચિત્તે સ્મરણ કરવા માંડયુ.. હે પ્રભુા! અત્યારે આપને જ એક આધાર છે. અને મંત્રના જપ સતત મનમાં ચાલુ રાખ્યેા. અધા લેાકાને પૂછે પણ ચુંવતીની ભાષામાં તે લેાક અરાબર સમજે નહિં તેથી તેએ ઉત્તર પણ ખરાખર કયાંથી આપે ? પણ યુવતીએ તે શ્રદ્ધાપૂર્વક મંત્રના જપ કરવા ચાલુ રાખ્યા. હવે યુવતી સતત મંત્રજપ કરતી હતી તેના પ્રભાવે ત્યાં ચમત્કાર થયેા. શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે સ...કટ નિવારણ કરવા દેવા, આવતા તેજ પ્રમાણે એક દેવ કહેા કે સજ્જન પુરુષ કહે, જે હાય તે ખરુ'! તે દૈવીપુરુષ ત્યાં આવીને તે યુવતીના પૂછયા સિવાય જ કહેવા લાગ્યા : કહે મહેન, શી વાત છે? યુવતીએ તેને સર્વ હકીક્ત કહી, તે સજ્જન પુરુષ માનવરૂપે સાચેસાચ દેવ જ હતા, ચુવતીના હાથમાંથી એલી (કાચળી) પાતે લઈ લીધી અને Page #240 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાને પ્રભાવ ૨૨૩ પિતે આગળ ચાલ્યો અને પાછળ, પાછળ તે યુવતી ચાલી. યુવતીને મંત્રજપ તે હજુ ચાલુ જ હતું, તે દેવીપુરુષ, બજારમાં દુકાને પર તથા માનને બારાદરી કયાં છે તે વિશે પૂછે, પણ પણે લાગતું નહોતું. લગભગ આવી રીતે ફરતાં ત્રણેક કલાકે મુનિઓનું રહેઠાણ સાંપડ્યું પણ બાર વાગતા સુધી કે જાગ્રત હોય? ત્યાં જઈને તેમને જાગ્રત કર્યા અને ત્યાંને સેવક પછી સાધ્વીઓના મુકામે બહેનને લઈ ગયે. તે દેવપુરુષે જાતે બધી વ્યવસ્થા કરી અને પછી અદશ્ય થઈ ગયો. કહેવાનો મતલબ એ છે કે-ઈષ્ટ મંત્રમાં કેટલી શક્તિ છે, તેને પ્રત્યક્ષ પરિચય આવા સંકટને સમયે જ થાય છે. આવી નિરાધાર પરિસ્થિતિમાં મંત્રપ્રભાવે દેવપુરુષે સહાયક બને છે. તે દેવીપુરુષ કોણ હશે ? તે વાચક બંધુ તું સ્વયં વિચારજે. બાકી આ બધે મંત્રનો જ પ્રભાવ હતો. આજકાલ લોકોને જેટલો ડોકટરે ઉપર વિશ્વાસ છે એટલે જે પ્રભુ ઉપર હોય તે કેટલું સારું ? ધર્મ ઉપર, ઇશ્વર ઉપર કે મંત્ર પર જે શ્રદ્ધા હોય તો તે અવશ્ય ફળદાતા થાય છે જ. શાસ્ત્રમાં આ વાત પર ઘણું લખેલ છે, પરંતુ અત્યારનો માનવી ભણતર માત્ર પૈસા પ્રાપ્ત કરવા ખાતર જ ભણે છે. માનવનું લક્ષ અનિત્ય એવા ધન, વૈભવની વૃદ્ધિ તરફ જ છે પણ જીવન રૂપી ધન જે છે તેનું સંરક્ષણ વૃદ્ધિ વગેરે તરફ લક્ષ જ નથી, આ કેટલા ખેદને વિષય છે. ભવ્ય ! જાગ્રત થાઓ, ઊઠે, તમારી જીવન શક્તિ જાગ્રત કરનાર તમારા આત્મવિશ્વાસને પ્રગટ કરનાર, ફક્ત ઈશ્વરી શ્રદ્ધા, ધર્મશ્રદ્ધા અને મંત્રશક્તિ જ છે. તે ન ભૂલશે. મંત્રમાં મહાન શકિત છુપાયેલી છે, પણ તે શક્તિ પિતાને પ્રભાવ Page #241 -------------------------------------------------------------------------- ________________ २२४ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય કયારે બતાવે જ્યારે મંત્ર પર અટલ શ્રદ્ધા હોય ત્યારે જ. મંત્રમાં તે આજ પણ એ જ શક્તિ છે જે પૂર્વ હતી. ફક્ત વર્તમાન કાળે માનવોની તે પ્રત્યે પ્રીતિ, રુચિ અને વિશ્વાસ નથી. માટે શ્રદ્ધાને જાગ્રત કરવાની પરમાવશ્યક્તા છે. મુનીશ્રી જયપદ્મવિજય મહારાજને સ્વાનુભવ શ્રી નમસ્કાર મહામંત્રના પ્રભાવે ભયંકર ધડાકામાં અજબ બચાવ? સને ૧૯૪૪ના મુંબઈમાં ગાદીના ભયંકર ધડાકા વખતે હું ગૃહસ્થપણામાં માંડવીમાં એક પેઢીમાં બેઠા હતા ત્યારે, એક વિમાન ગઢી ઉપર જઈને તરત જ પાછું ફર્યું. અને પહેલો ભયંકર ધડાકે થયો, અને મકાન ધ્રુજી ઊઠયું, બારીના કાચ વગેરેના ભૂક્કા થઈ ગયા. હું શ્રી નમસ્કાર મહામંત્ર ગણતું હતું, તેથી તર્ક કરીને બધાને સલાહ આપી, મામલે ગંભીર દેખાય છે, માટે જોખમ વગેરે લઈને દુકાન બંધ કરીને, પરામાં ચાલ્યા જવું. પરંતુ કેઈએ માન્યું નહિ. તમારે જવું હોય તે જાઓ. બધાને સંકટમાં મૂકીને એકલા જવાથી કાંઈ થાય તે, શું જવાબ આપે ? જે થવાનું હશે તે થશે. નમસ્કારમંત્ર ગણવાનું ચાલુ હતું, એના પ્રભાવે (એટલામાં બીજો ધડાકો થયે, તે વખતે Page #242 -------------------------------------------------------------------------- ________________ મત્રવિદ્યા પ્રભાવ ૨૨૫ મેાટી તીન્તરી પાછળ ઊભા હતા) ખાજુમાંથી ભયંકર અગ્નિની વાળા પસાર થવા છતાં રક્ષા થઈ. ઠેકઠેકાણે આગેા લાગી. પછી કડક થઈ ને બધાંને ફરજીયાત તરત રવાના કર્યાં. એ ભયંકર ધડાકામાં હજારો મૃત્યુ પામ્યા. ૮ દિવસ અને રાત્રી સુધી આગ ચાલુ રહી અને કરાડાનું નુક્શાન થયુ. તે પ્રસિદ્ધ છે. એવી ભયંકર આપત્તિ વખતે મહામંત્ર સિવાય કાણુ ખચાવે? શ્રી અનંતનાથજીનું જૈન દેરાસર સાવ સહિસલામત ખચી ગયુ અને તેના પ્રભાવે ઘી ખજાર વગેરે બચી ગયા. તે ચમત્કાર જોઈને તે વખતના વાયસરાય લેડ વેવેલ સાહેબે દેરાસરમાં આવીને પ્રભુની પાસે ટેપી ઉતારીને નમસ્કાર કર્યાં. : તમારા ભગવાન ખરા છે, બંદરમાં ભય કર નુકશાન થયું, પરંતુ વચમા દેરાસરજી સેક્છે ?’ સર્પનું ઝેર ઉતરે છે! ૨૦૦૩ના જેઠ મહિનાના દિવસે છે. સેજકપુરથી ધાંધલપુર તરફ વિહાર કરતાં ભવિતવ્યતાના ચેાગે, શ્રાવકે ભૂલથી એ રસ્તા કુંટાતા હતાં, ત્યાંથી ડાખા હાથને રસ્તે જવા કહ્યું. ત્યાં પહેાંચ્યા ત્યારે ડાબા હાથના રસ્તે જવું અવ્યવહારુ લાગ્યું, જેથી સાથેના મુનિરાજને કીધું. તેમણે જેમ શ્રાવકે કીધુ` તેમ ચાલવા ક્યું. તે રસ્તે ૧૫૦-૨૦૦ પગલાં જતાં તે ભાઈ ને ભૂલ સમજાઈ. તરત જ દેાડતા બૂમ મારી ડામે નહિ પણ જમણી બાજુ જવાનું છે એટલે અમે પાછા વળ્યા. પાછા વળતાં ઝાડીમાંથી એક હાથના પીળા ર`ગના સૂપ (પડકુ’) રસ્તા ઉપર આવ્યેા. એને ચૂકવવા મે' એના ઉપરથી મ. ૧૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૬ મ`ત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય કુદી માર્યાં, પણ પાછળથી દોટ મૂકીને પગમાં પાછળના ભાગમાં ડયું અને ઊંધુ પડતું (જેથી ઝેર ખરાબર ચડે) પછી એકદમ ભાગ્યું. મેં વિચાર કર્યાં કે પૂર્વભવનું' ક'ઈ માંગતા હશે તે લઈ ગયા. ઝેર ચડવા માંડ્યું. પગે કસીને પાટા બાંધી દીધા. શ્રી નમસ્કાર મહામત્ર અને ઉવસગ્ગહરં સ્તેાત્ર ગણતાં, ગણતાં ધીમે, ધીમે ધાંધલપુર તરફ ચાલવા માંડયું, અને મુશ્કેલીથી ત્યાં પહેાંચ્યા. ત્યાં બેઠા તે પછી બે દિવસ તે ઊઠી શકાયુ નહિ, પત્ર પર સાજા ચડી ગયા. લાકો જોઇને આશ્ચય પામી કહેવા લાગ્યા કે તમે પાંચ માઈલ કેવી રીતે ચાલી શકયા? કાઈને કરડે એટલે ગાડામાં નાખીને લઈ જાય અને ઇચ્છિત સ્થળે પહેાંચે એટલામાં તેા ખલાસ થઈ જાય. અગર કાઇક જ બચે. મે તેા કહ્યું કે, દેવગુરુના પસાયથી અને નમસ્કાર મહામંત્રના તથા ઉવસગ્ગહર સ્તેાત્રના પ્રભાવે બચી ગયા . રેલ્વે પુલ ઉપર ચમત્કારિક બચાવ સ. ૨૦૦૮ના જેઠ મહિનામાં એક નાના સ્ટેશનથી નડિયાદ જતાં મેટા પુલ છે તેમાં માણુસા માટે જુદા રસ્તા હતા તેથી પુલ એળંગવા માંડયા. એકાદ-બે ફૂટ ખાકી હશે, ત્યાં પાછળથી ટ્રેન પુલ ઉપર ચડી જેથી આખા પુલ ધણુવા લાગ્યા. હું' જરા પણ આગળ વધી શકયા નહિ. શ્રીનમસ્કાર મંત્ર અને શ્રી શખેશ્વર પાર્શ્વ નાથ નમ:નુ' સ્મરણ કરવા લાગ્યા, અને સામી દિશામાં મોઢું રાખી ઊભા રહ્યો. એટલામાં નજીકના ફાટકના વાવટાવાળે માણસ ખૂમા મારતા મારી Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૭ મંત્રવિદ્યાના પ્રભાવ સામે દોડતો આવે, એટલામાં ટ્રેન પસાર થઈ ગઈ તેકહેવા લાગ્યું કે, “આ પુલ ઉપર ઘણુ બાવા-ભિખારીએ મૃત્યુ પામ્યા છે.” ડબાને કઈ દરવાજો ખુલ્લે હેય તે તે લાગે અને મૃત્યુ પામે. પરંતુ આપ સાહેબ નસીબદાર કે ગુડઝ ટ્રેન હતી, અને તેના બે ત્રણ દરવાજા ખુલ્લા હોવા છતાં વચમાં ન હતા. પરંતુ ફીટ હતા. જેથી બચી ગયા છે. આ પ્રભાવ અને મંત્રને તથા શ્રી વર્ધમાન ઓળીને ! ગૃહસ્થાશ્રમમાં હું મુંબઈમાં રહેતો હતે. મહામંત્રના પ્રભાવે ટ્રામ, ટ્રેન, મેટર વગેરેના અકસ્માતથી જરામાં બચી જતે, તેમ જ હુંડીપત્ર, બેન્ક વગેરેમાં ૨૫ હજારથી લાખ સુધી ખિસ્સામાં જોખમ રહેતું પરંતુ મહામંત્રના પ્રભાવે કઈ દિવસ ચાર વગેરેને ભય નડશે નહિ. તપસ્વીશ્રી જયપદ્યવિજયજીને આ સ્વાનુભ વાંચનારને નમસ્કારમંત્ર તરફ ભક્તિ, શ્રદ્ધા અને પ્રેમ પ્રગટાવનાર બને. નવકારમંત્રને અદ્દભુત પ્રભાવ ગુજરાત સમાચારમાં તા. ૧૬-૭–૭૨ ના જે લેખ આવેલ તે નીચે મુજબ છે. જીવનની જળજથામાં આજના માનવીને જગતનિયંતાને વિચાર કરવાની ફુરસદ નથી, ત્યાં વળી મંત્રની ભાવપૂર્ણ ઉપાસના કેવી ? પરંતુ વિદ્વાન મુનિશ્રી અમરેન્દ્રવિજયજી પિતાના પુસ્તક અચિંત્ય ચિંતામણિ નવકારમાં નવકારમંત્રના સામર્થ્યને બતાવી આપ્યું છે. વિજ્ઞાન અને ધમ ઉભયને જાણનારા મુનિરાજે Page #245 -------------------------------------------------------------------------- ________________ મત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય શ્રીગુલાખચંદભાઈ ને એક અનુભવ આપ્યા છે. આ અનુભવ કરનાર વ્યક્તિનું સરનામું છે—શ્રી ગુલાબચ’દ ખીમચંદુ માસ્તર, નેમીશ્વરના દેરાસર સામે, આંખલીફ્ની, જામનગર. તેા અહીં આપણે જોઈ એ એમનેા વિરલ છતાં સત્ય અનુભવ. ૨૨૮ મત્રની શક્તિ અમાપ છે. એની તાકાત અસીમ છે, એનુ ક્ષેત્ર અપરિમેય (અમર્યાદિત) છે. આવા એક મત્ર છે નવકાર મંત્ર, એ અચિંત્ય ચિંતામણિ છે. લઘુ નમસ્કાર સ્તેાત્રમાં એનુ વન કરતાં લખ્યુ છે કે— ‘શું એ મહારત્ન છે ? કે શું એ ચિંતામણિ છે ? કે એ કલ્પવૃક્ષ સમાન છે ? ના, ના, નવકાર તેા ચિંતામણિ અને પવૃક્ષ કરતાં પણ અધિક છે. ’ પણ મૂળ વાત ઉપાસનાની રીત છે. સાધકની શ્રદ્ધાની, સજ્જનતાની છે. એના અનુષ્ઠાન પાછળ વ્યાપક અને ઉદાત્ત ભાવના ધરાવવાની છે. આ નવકારની તાકાતના ઘણા અનુભવેા જામનગરના શ્રી ગુલાબચંદભાઈ ને થયા છે. નવકારના ખળ આગળ એમનું જીવલેણ દર્દ પાછુ પડી ગયું. આજથી સત્તાવીશ વર્ષ અગાઉ બનેલી એ ઘટના વિશે ગુલાબચંદભાઈ કહે છે—મને કેન્સરનુ જીવલેણ દર્દી થયું. એની પહેલા છ માસથી માથામાં ઘણું દુઃખાવા હતા. ડોકટરને પણ મે' બતાવેલ, પણ રાગ કાઈ કળી શકયું નહીં. એક દિવસ કમાાં લેાહી દેખાયું. મારા ફેમિલી ડૉકટરને વાત કરી. એમણે તપાસીને કેન્સર હાવાનુ કહ્યું. એ પછી ડૉ. કુપરને દેખાડયું, ત્યારે એમણે કહ્યું કે, ‘હુમણાં Page #246 -------------------------------------------------------------------------- ________________ :૨૯ મંત્રવિદ્યાને પ્રભાવ પિનિસિલિનનાં ઈજેકશનને કોર્સ લે, એ પહેલાં કંઈ જ ઉપચાર કરી શકાય તેમ નથી.” ગળું અંદરથી તેમ જ બહારથી સૂજી ગયું હતું. આ પહેલાં ખોરાક તે ઓછો થઈ જ ગયેલ. રોટલી પણ પાણીના ઘૂંટડા સાથે મુશ્કેલીથી ઊતરતી. હવે ગળું એકદમ સંકેચાયું. બીજે દિવસે અમે ડે. કે. પી. મેદીનું એપોઈન્ટમેન્ટ લીધું. એમણે તપાસીને કહ્યું કે દર્દ ઘણું જ વધી ગયું છે. ટ્રીટમેન્ટની વાત તે બાજુએ રાખો, પણ અંદરથી કટકી કાપીને તપાસ- બાપ્સી કરી શકાય એવી સ્થિતિ પણ નથી રહી. એમણે મારા ફેમિલી ડોકટરને બાજુએ લઈને કહી દીધું કે એક બે દિવસને હું મહેમાન છું. અને, શાંતિથી આયુ પૂર્ણ થાય તે માટે, ઘેનનાં ઈજેકશન આપવા જણાવ્યું. અમે નિરાશ થઈ પાછા ફર્યા. છેલ્લાં ચાર-પાંચ દિવસથી પાણી પણ ઊતરતું ન હતું. તરસ તે એવી લાગી હતી કે જાણે માટલે માટલાં પાણી પી જાઉં મેં મારા ફેમિલી ડોકટરને કહ્યું કે, “બીજું ભલે કંઈ ન થાય, પણ હું પાણી પી શકું એવું કંઈક કરે.” એમણે આશ્વાસન આપ્યું: “આજની રાત કાઢી નાખે, કાલ સવારે એ માટે પ્રબંધ કરીશ. નળીથી તમને પાણી આપીશ.” હું ઘેર આવ્યા. તરસની પીડા અસહ્ય બની હતી. પહેલાં કહાં તેમ, એ સમયે એકાએક નવકાર મહામંત્રનું સ્મરણ કરવાની મને સકુરણું થઈ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ત્યારે સાંજના લગભગ સાડાસાત વાગ્યા હશે. મેં બહારથી કેઈ આવે નહીં, કંઈ ડખલ ન થાય, એટલા માટે ઘરનાં બારણાં બંધ કરાવ્યાં કુટુંબીઓને એકઠાં કરી સૌની સાથે મેં ખમત ખામણાં કર્યા. જીવન દરમિયાન થયેલ વિવિધ માટે સૌની સાથે માફીની લેવડદેવડ કરી લીધી. અને સાથે જગતના સર્વ જીવોને ખમાવી અંત:કરણપૂર્વક મૈત્રીભાવની ઉદ્દઘાષણ કરીઃ “સ્વામિ નવે નવા, નવે નવા વમતુ રે, मिति मे सव्व भूपसु, वेरमज्झ न केणई." અને ભાવના ભાવી કે, “જગતના સર્વ જીવે સુખી થાઓ, સુખી થાઓ; જગતના સર્વ જી ની રેગી બને, નરેગી બને, નીરોગી બને, સર્વ જીવનું કલ્યાણ થાઓ, કઈ પાપ ન આચરે, કઈ દુઃખ ન પામે, જગતના સર્વ જે કર્મથી મુક્ત બને, મુક્ત બને.” અંતઃકરણના ઊંડાણમાંથી આ ભાવના કરી હું નવકારના દયાનમાં લાગી ગયે. “રખેને મારી દુર્ગતિ થઈ જાય' એ ભયથી, ખૂબ જ જાગૃતિપૂર્વક હું નવકારમંત્રમાં લીન બન્યું. હવે મારે બીજું કંઈ જોઈતું ન હતું. મને ધૂન લાગી હતી સગતિની. સદ્ગતિ થાય એ માટે હું નવકાર અને ભાવનામાં-વીસ પચીસ નવકાર અને ફરી સર્વ જીવો પ્રત્યે મત્રીની પૂર્વોક્ત ભાવનામાં લાગી ગયો. એમાં ચિત્ત પરોવવાથી હું વેદનાને થોડી ભૂલે. અગિયાર વાગે મને જબરજસ્ત ઊલટી થઈ આખું તપેલું ભરાઈ ગયું! હું બેહોશ થઈ ગયે. ઘરના માણસ સમજ્યા કે આ છેલ્લે ચાળે Page #248 -------------------------------------------------------------------------- ________________ મત્રવિદ્યાનેા પ્રભાવ ૨૩૧ 6 છે. રડારેળ કરવા લાગ્યા. થેડીવારે હું ભાનમાં આવ્યે. મને કંઈક સારું' લાગ્યુ'. મે' પાણી માગ્યું, એ ત્રણ લેટા પાણી પી ગયે ! પણ મને હજી એ જ ધૂન હતી કે સદ્ગતિ ન ચૂકે. નવકાર અને ભાવના ચાલુ રાખ્યા. મારી ખા કહે, થાડુ દૂધ લેવાશે ?' મે કહ્યું: ‘જો લાવે !' મેં એક કપ દૂધ પણ પીધું. આ પહેલાં પાંચેક દિવસથી પાણીનું ટીપુ પણ ગળાની નીચે જતું ન હતુ. નવકાર અને ભાવના તા ચાલુ જ હતાં. રાત્રે મને ઊંઘ આવી ગઈ. છેલ્લા છ દિવસથી ઊંઘ નાતી આવી. પાચ-છ કલાક હું ઘસઘસાટ ઊંચે. ઘરનાં માણસે તે હજી એમ જ માનતાં હતાં કે હું બે-ચાર ઘડીનેા મહેમાન છું. સવારે હું ઊડયા ત્યારે સ્ફૂતિ જણાઇ-જાણે નવજીવન ન મળ્યું. હાય ! મેં ચા-પાણી લીધાં, હું ભાવના અને નવકાર મૂક્તા ન હતેા. ધીરે, ધીરે હું દૂધ, રાખડી વગેરે પ્રવાહી ખારાક લેવા માંડયે. દૂધની કેવળ મલાઈ વગેરે પૌષ્ટિક ખારાક મને આપવા લાગ્યા. એક અઠવાડિયામાં તે હું શીરા વગેરે લેવા લાગ્યા ! અમારા ફેમિલી ડૉકટરને સાથે લઈ અમે મેટા ડૉકટરને અતાવવા ગયા. મને જોઈને એમને ઘણું આશ્ચર્ય થયુ. ખધી વાત કરી. એ કહે : ‘તમે છેલ્લાં ચાર-પાંચ દિવસથી ખાધું ન હતું, ઊલટી શાથી થઈ? ગળું શાથી ખૂલી ગયું ? તમે શું શું ઉપચાર કર્યાં હતા ? કોઈ દવા લીધી હતી ? વૈદ્યાર્દિકની પણ કોઈ દવા કરી હાય તા તે કહા, જેથી બીજા દરદીએ ઉપર તે અજમાવી શકાય.’ Page #249 -------------------------------------------------------------------------- ________________ ' મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય મે' કહ્યું કે, · મે કોઈ દવા લીધી નથી, પ્રભુનું નામ લીધુ છે.’ મે' કોઈ ઉપચાર કર્યાં હેાય તે કઢાવવા ડોકટરે ઘણા પ્રશ્નો પૂછ્યા, પણ મારી પાસે બીજું કઈ જ કહેવાનુ` હતુ` નહિ. ડોકટરને લાગ્યું કે હવે કઇક ટ્રીટમેન્ટ કરવી જોઈ એ.. એમણે લાઈટ લેવાનું કહ્યુ', મે લાઈટ લેવાનું નક્કી કર્યું. અઠાવીસ સીટિંગ લાઈટ લીધી. પણ મને તેા હવે ખાતરી થઈ ગઈ હતી કે નવકારથી જ બધું મટી જશે. એટલે લાઈટ લેવા જતાં રસ્તામાં, ખસમાં, ઘેરથી નીકળતાં બધે જ ઠેકાણે હું નવકારનું રટણ ચાલુ રાખતા. ૨૩૨ હવે ‘ આરાધના માટે આ ઘેાડા સમય મળી ગયેા છે, હું ચાર-છ મહિના કાઢીશ' એમ મને લાગ્યું. તેથી હવે સદ્ગતિ ચૂકી ન જવાય એટલા માટે નવકાર અને ભાવનાના કાર્ય ક્રમ મેં ચાલુ જ રાખ્યો હતા. વચ્ચે વચ્ચે મનનું ચેકિંગ (નિરીક્ષણ) કરતા કે શું વિચાર ચાલે છે ? બીજો કોઈ વિચાર મનમાં ઘૂસી જશે, તા સતિ અટકી જશે.' એ બીકે મન પર પાકા ચાકી પહેરા રાખતા. : જેમ ઘરમાં કંઇ ચાર-ડાકુ પેસી ન જાય તે માટે દરવાજે પહેરેગીર હાય છે, તેમ મનમાં કોઈ ખરાબ વિચાર પેસી ન જાય, તે માટે મેં મન ઉપર આત્મજાગૃતિની ચાકી મૂકી દીધી. ઘેાડા વખતમાં મને તદ્દન સારુ થઈ ગયુ.. આજે એ વાતને પંદર વર્ષ વીતી ગયાં છે. મને તે કેન્સરે લાભ કર્યાં. કેન્સર ન થયું હોત તેા કદાચ ધર્મીમાં ન જોડાયેા હાત. મને જિવાડનાર નવકાર છે એમ હું માનુ છું. તેથી નવકાર એ મારે મન સર્વસ્વ છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાને પ્રભાવ ૨૩૩ સામે મેત પંજો ઉગામીને વાટ જતું હતું. ઘડી–બે ઘડીને આ દુનિયાને મહેમાન સહુની વિદાય વેળાએ ક્ષમા માગતે હતે, ગળાના કેન્સરનું જીવલેણ દર્દ વધુ ને વધુ પ્રસરતું હતું. ખાવાનું બંધ થયું. પાણી લેવાનું અશક્ય બન્યું. માટલાંમાટલાં પાણી પી જવાની તરસ લાગે અને ગળામાંથી એક ટીપું પાણી ન ઉતરે. મરણની આ કપરી વેળાએ ગુલાબચંદભાઈએ પવિત્ર નવકારમંત્રનું સ્મરણ કર્યું. ધીરે, ધીરે પાણી લેવાતું થયું. થડે દિવસે ખાવા પણ માંડ્યું. મેટા–મેટા ડોકટરોએ હાથ ધંઈ નાંખ્યા હતા, એ કેસ ચમત્કારિક રીતે સુધરવા લાગ્યો. પ્રભુનામને ઉપચાર સહુથી કારગત નીવડ્યો. આજે એ જીવલેણ વ્યાધિ મટયાને સત્તાવીશ વર્ષ થઈ ગયાં. હજી ગુલાબચંદભાઈ રેગમુક્ત તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. ધમયાનની અવગણના કરનારના જીવનને ધર્મધ્યાને બચાવી લીધું. એ પછી તે દૃઢ શ્રદ્ધાથી ગુલાબચંદભાઈ નવકારમંત્રની ઉપાસના કરવા લાગ્યા. એમના ભૌતિક અને અધ્યાત્મિક જીવનમાં અવનવું પરિવર્તન થતું ચાલવું. એને સિલસિલાબંધ ઈતિહાસ આલેખતાં તેઓ કહે છે– “મારો રોગ ગયો એટલું જ નહિ, મારી આર્થિક સ્થિતિ પણ સુધરી, માનસિક વિકાસ થયે અને શરીર પણ ઘણું જ સારું થઈ ગયું. અમુક મુદતે હંસ્પિટલમાં શરીર બતાવવા જતો.” એક વખત વજન કરવાના કાંટા ઉપર ન માણસ આવેલ. વજન કરાવવા મારું નામ પોકારાયું. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ગુલાબચંદભાઈ.......” | હે જઈને ઊભે રહ્યો. મને જોઈને એણે કહ્યું કે, “તુમ કર્યો આયા? પેશન્ટ (દરદી) કે ખડા કરો.” મારે કહેવું પડયું કે, “મેં હી પેશન્ટ હું. ' હું દરદી હઈશ એવી કલ્પનાય ન આવે, એવું મારું શરીર થઈ ગયું હતું. આજે હું બધે જ ખેરાક લઈ શકું છું. કેઈ પરેજી પાળતો નથી. હું સંપૂર્ણ તંદુરસ્ત છું. - મારી આર્થિક સ્થિતિમાં ઘણું જ સુધારો થઈ ગયો છે અને માનસિક વિકાસ થયેલ પણ અનુભવાય છે. આજે હું બે હજારની સભામાં માઈક ઉપર નીડરતાથી બોલી શકું છું. અને મારા વિચારે સભાને ઠસાવી શકું છું. મારે અભ્યાસ બહુ ઓછો છે અને આજ સુધી સભામાં કેમ બોલવું એને કેઈ અભ્યાસ મેં કર્યો નથી કે નથી કોઈ પાસે માર્ગદર્શન લીધું; છતાં એવા એક-બે પ્રસંગ ઉપસથિત થયા ત્યારે હું બે હજાર માણસની સભા સમક્ષ સારી રીતે બેલી શકયે હતે. વળી “મને અંદરથી એમ થાય કે અમુક વ્યક્તિને ઘણું દિવસથી મળાયું નથી. મળવું છે,” તે હું ઘેરથી બહાર નીકળું, દાદર ઊતરું, ત્યાં એ વ્યક્તિ સામી મળી જાય છે! કામમાં કેઈ ગૂંચ પડી હોય, કંઈ સૂઝતું ન હોય કે આમાં શું કરવું? તે હું ત્રણ નવકાર ગણીને વિચાર્યું ને એમાં મને માર્ગદર્શન મળી જાય છે ! આર્થિક પરિસ્થિતિમાં એમ લાગે કે આટલી જરૂર છે, તે સામેથી કોઈ પાર્ટી મળી જાય છે, Page #252 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાના પ્રભાવ ૨૩૫ હમણાં અમારાં આટલાં નાણા સાચવજો !' કેટલીક વાર સ્ફુરણાઓ થાય છે કે અમુક કાર્યમાં અમુક રીતે વર્તવું. એક-~ વાર મને વિચાર આવ્યા કે મૂળજી જેઠા મારકેટમાં દુકાન લઈ એ. મારા ભાઈએ કહ્યું કે, ‘ પચાસ હજાર પાઘડીના આપતાં પણ મૂળજી જેઠા મારકેટમાં દુકાન મળવી મુશ્કેલ છે. વળી, ત્યાં દુકાન ખોલીએ તે! એકાદ લાખની મૂડી જોઈએ. એટલે એ અશકય લાગે છે.' થાડા દિવસમાં મારી ધારણા મુજબ બન્યુ. દુકાન મળી ગઈ ! થોડા મહિના ઉપર અમે મુંબઇના પરામાં રહેઠાણ માટે મકાનની શેાધમાં હતા. અમને એક જણે વાત કરી કે એક જૈન ભાઈને એક મકાન ભાડે આપવું છે. અમે અરજી કરી. ત્રણસે અરજીમાંથી અમારી અરજી પાસ થઈ. સારી સગવડવાળું નવું મકાન વગર પાઘડીએ મળી ગયુ` ! એ મિનિટને સ્ટેશનના રસ્તે અને પાંચ મિનિટે દેરાસર પહેાંચી જવાય એવા અનુકૂળ સ્થળે મકાન મળ્યુ. 6 મને આવા નાના-મોટા ઘણા અનુભવેા થતા રહે છે. મારાં બહેનને ક્રમનેા વ્યાધિ થયેલ. મુંબઈમાં ડૉ. કાર્ત્તિયાજી વગેરે પાસે ટ્રીટમેન્ટ કરાવી. મીરજ લઈ ગયા. પણ કઈ ફાયદા નહિ થયેલા. વ્યાધિ એટલેા બધા કે આખી રાત આરામખુરશી પર બેઠાં બેઠાં કાઢવી પડે, જરા પણ સૂઈ ન શકાય. મારી પાસે તે દવા તરીકે આ ભાવના હતી. મેં ભાવના બતાવી અને હું પોતે સવારે, બધા જીવે નીરાગ અનેા.' એ ભાવના કરતી વખતે, એમના ઉપર ખાસ લક્ષ્ય આપતા; એમનુ નામ લઈ ને એ નીરેાગી બને એવી ભાવના એમને આ 4 Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય કરતા. ઘેાડા વખતમાં એમને સુધારા થયા. આજે તેમને તદ્ન સારુ થઈ ગયુ છે. આમાં મને મનના નિયમની ખૂબ મઢુત્તા દેખાઈ છે. એટલા માટે હું અને તેટલુ આછુ ખાવુ છું. છતાં કાઈ પ્રસંગે કાઈ ને એ શબ્દો કહેવાઈ ગયા ાય કે કેાઈનું મન દુઃખી થયુ' હાય તા મારી ભાવનાને રસ ઊડી જાય છે. સવારના ભાવના માટે બેસું, પણ કામ આગળ ચાલતુ જ નથી. વચ્ચે વચ્ચે જાણે એ વ્યક્તિ મનેાભૂમિકામાં આવ્યા જ કરે છે. હું સામી વ્યક્તિ પાસે જઈને ક્ષમાપના કરું. પછી જ કામ સરળતાથી ચાલે. એક દાખલેા આપું. એકવાર મેં એક વેારાની દુકાને ફેટા મઢાવવા આપેલ. બિલ સાડાસાત રૂપિયા કર્યું. મેં કહ્યું : ‘આટલા હોય ? સાત રૂપિયા બરાબર છે. ’ ‘ના, શેઠ ! જે કહ્યું છે, તે વ્યાજબી છે. મુંબઈમાં તમે આ કામ કરાવ્યુ હાત તેા આના કરતાં વધુ ખર્ચ થાત.' છતાં સાત રૂપિયા આપી હું ઘેર ગયા. બીજે દિવસે સવારે ભાવના કરવા બેઠા, ત્યારે ભાવના મન એકાગ્રતાપૂર્વક થાય જ નહિ, અને મન સ્થિર વિનાની ભાવના શા કામની? ત્યારે મે આત્મનિરીક્ષણ કર્યું કે જરૂર કંઈક ભૂલ થઈ છે. વેરાની દુકાને જઈ મેં વારાને કહ્યું : ‘ અલીબાબા, તમે કાલે સાચી વાત કરેલી, તમે કામ ઘણુ ં સરસ કર્યુ છે. આ એક રૂપિયા લે!' એ ખુશ થઈ ગયા. એ પછી જ મારી ભાવના બરાબર ચાલી. કોઇવાર દેરાસરમાં પૂજારી સાથે બે અક્ષર ખેલાઈ જાય તેાયે કામ અટકી પડતું. પછી ચાહીને દેરાસરે દન i Page #254 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાને પ્રભાવ ૨૩૭ કરવા જાઉં, ચાર આઠ આના પૂજારીને આપી એને ખુશ કરું અને ક્ષમાપના કરું, પછી જ મારું સાધનાનું કામ બરાબર થાય. મારે પ્રવૃત્તિ બહુ ઓછી છે, એટલે બહારનાઓ સાથે મારે પ્રસંગ જ ઓછા પડે અને કુટુંબીઓ તો ખૂબ જ અનુકૂળ બની ગયા છે. બધાને હું આ ભાવને બતાવું છું. એમને હું કહું છું કે, “તમારે સુખ જોઈતું હોય તે સુખ વાવે; બીજાને સુખ આપે, બીજા સુખી થાય એવી ભાવના કરે.” આથી મન બગડવાનાં નિમિત્તે મારે ઘણાં ઓછાં રહે છે. છતાં હું મનનું નિરીક્ષણ સતત કર્યા કરું છું. વચમાં વચમાં હું તપાસ કરતો રહું છું કે મનમાં શું વિચાર ચાલે છે? અને અશુદ્ધ, અશુભ વિચાર આવેલા હોય તે તેને તરત દૂર કરી શુભ ભાવનાને ત્યાં સ્થાન આપું છું. હું કઈને મળું છું કે વાતચીત કરું છું ત્યારે પણ વચ્ચે વચ્ચે આ તપાસ ચાલુ રાખું છું. સર્વ જીવોને સુખી જેવાની ભાવનાનું પરિણામ એ આવ્યું છે કે આખું જગત આજે મારું મિત્ર બની ગયું છે. હું કોઈ અજાણ્યા સ્થળે જાઉં છું તે ત્યાં પણ મારી સાથે ખૂબ જ મિત્રતા દાખવે છે. તેમને મારા પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે અને મને ફરી મળવાની ઈચ્છા તેમના મનમાં રહ્યા કરે છે. - એક વખત હું સવારે ઊઠો ત્યાં પગે કઈ જતુ હોય તેમ લાગ્યું. મને થયું, કેઈમોટું જીવડું છે. અંધારું હતું. હું રાતે ફાનસ કે લાઈટ રાખતા નથી. મારે ઊઠવાને સમય થઈ ગયા હતા. તેથી, બેડિંગ વાળી લઈને હું ભાવના કરવા બેસી ગયા. ભાવના ને નવકારને કાર્યક્રમ પૂરો થતાં હું ઊઠ. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય કલ થી આ કર દે પણ “ બેટિંગ ઉપાડીને મૂકવા જાઉ છું ત્યાં ફેંકટમાંથી એક માટે વીંછી નીકળીને સડસડાટ ચાલ્યો ગયો. જાણે એ પણ મારી મૈિત્રીભાવના સાંભળવા બેસી ન ગયે હોય, તેમ વૈરવિધ ભૂલી બે કલાક સુધી બેસી રહ્યો ! મને થયું કે જે આપણું અલ્પ શુભ ભાવનાથી આવું પરિણામ નીપજતું હોય તે પ્રકૃષ્ટ મૈત્રીના કેન્દ્રસમા શ્રી તીર્થકર દેવે જ્યાં બિરાજતા હોય તે સમવસરણમાં નિત્ય વૈરી પશુ-પંખીઓ પણ જાતિવેર ભૂલી જઈ સાથે બેસી તેમની વાણીનું પાન કરે એમાં શી નવાઈ? આપણી ભાવનાનું બિંદુ શ્રી તીર્થંકર પરમાત્માની ભાવનાના સિંધુમાં ભળી જાય તો અક્ષય બની જાય. આ હેતુથી હું નિત્ય આ ભાવના પણ કરું છુંઃ શ્રી તીર્થંકર પરમાત્માની સવિ જીવ કરું શાસનરસી ની ભાવના સફળ બને. સર્વના સુખની અને કલ્યાણની ભાવના સાથે કરેલ નવકારમંત્રના જાપથી મનનું ઉવીકરણ થાય છે, જીવનના સંઘર્ષોમાં ગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. અને આપત્તિને વૈર્ય સાથે વધાવી લેવાનું બળ મળે છે, એટલું જ નહિ, એનાથી આજે મારો સર્વાગી વિકાસ થતો હું અનુભવી શકું છું. મને જેમ જેમ સારું થતું ગયું તેમ, તેમ ધીરે, ધીરે હું ધર્મમાં પણ આગળ વધતો ગયો, ને વ્રત–નિયમ લઈને સંયમી જીવન જીવતા શીખે. સંવત ૧૯૬૬ પૂર્વેનું મારું જીવન ધર્મશૂન્ય હતું. રાત્રિભજન, ફીચરને ધંધે, મેડી રાત સુધી ઉજાગરા, બીજાનું સારું જેઈને નારાજ થવું-એ બધું તે મારા જીવનમાં Page #256 -------------------------------------------------------------------------- ________________ મત્રવિદ્યાના પ્રભાવ ૨૩૯ સામાન્ય હતુ. તે વખતે મે કોઈનું સારું ઈચ્છતું ન હતું. ઊલટું, બીજાનું બગડે કેમ એ જ વિચાર રહેતા. આમ આખ્ત અને રૌદ્રધ્યાનના કેન્દ્રમાં હું જીવન વીતાવતા હતા. એ સમયે મને એક કલ્યાણમિત્ર મળી ગયેા. એણે મને વ્યાખ્યાનમાં આવવા પ્રેરણા કરી. હું વ્યાખ્યાન સાંભળતા થયા, જેમાંથી મને ઘણું માદન મળ્યું છે. અને ખરાખર અણીને ટાંકણે વ્યાખ્યાનમાં સાંભળેલ ઉપરોક્ત વચના યાદ આવ્યાં આમ બન્ને રીતે-દ્રવ્યથી અને ભાવથી-નવકારે મને નવજીવન આપ્યું છે. મારા બધા વિકાસ એને આભારી છે. એથી હું નવકારને મારું સર્વસ્વ ગણું છું અને સવારે, ભાવના કરતાં પહેલાં, નવકારને ઉદ્દેશીને એક શ્ર્લાક ખેલી નવકાર પ્રત્યેના મારા આ ભાવ હું રાજ વ્યક્ત કરું છું. આ રહ્યો એ શ્લાક :— त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बंधु च सखा त्वमेव । त्वमेव बिद्या द्रविण त्वमेव. त्वमेव सर्व मम देव देव || અ:-મારે તમે જ માતા, પિતા, ભાઈ, મિત્ર, વિદ્યા, ધન-એ બધું જ તું જ છે; અર્થાત્ એ બધાં મળીને માણસની જે અપેક્ષાએ સાષે છે એ મારી બધી જ અપેક્ષાએ એક તારા દ્વારા જ સ'તાષાઈ જાય છે. ગયા ભાદરવા માસમાં અમારે ત્યાં શ્રીનવકારમત્રનેા એક લાખના જાપ અને શ્રીવ માન તપના પાયાના કાર્ય ક્રમ મહારાજશ્રીએ ગાઠવ્યેા હતા. તે વખતે Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય મેં વર્ધમાન તપને પાયે પણ નાંખે. કેન્સરના દર્દી સાથે આ દુનિયામાંથી વિદાય લેવા તૈયાર થયેલો હું લાગેટ વીસ દિવસ સુધી આયંબિલ (એક વખત રૂક્ષ આહાર કરે છે અને વચ્ચે ઉપવાસની આરાધના કરી શક્યો! મને એથી ખૂબ જ સંતેષ થયો છે. મારા જીવનમાં કોઈ અજબ શાંતિ પસરી રહી છે. મંત્રશક્તિથી વિશાળ લીમડો અદય થઈ ગયો સ્વ ર્થ અને પરમાર્થ મનુષ્ય જીવનના આ બે પ્રકાર છે. કઈ જીવન જીવે છે સ્વાર્થ માટે, કઈ જીવનને ઘસી નાખે છે. પરમાર્થ કાજે. જેવું જીવનનું એવું જ મંત્ર આરાધનાનું. કેઈ અંગત, ભૌતિક લાભ ખાતર કે અચરજ પમાડે તેવા ચમત્કાર ખાતર મંત્રશક્તિ વેડફી નાખે છે. તે વળી કઈ જપ, તપ અને ગથી મેળવેલી શક્તિને પારકાની આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર કરવા માટે તેનો ઉપયોગ કરે છે ! કેટલાક મંત્ર સામાન્ય માનવીની નજરે મોટી બાબત સમી ભૌતિક સિદ્ધિ આપીને અટકી જાય છે. જયારે કોઈ આ જગતને ઓળંગીને દિવ્ય પ્રદેશનાં દર્શન કરાવે છે. ઋષિમંડલસ્તંત્ર એ આ પરમાથી મંત્ર છે. સાક્ષાત્કારી મંત્ર છે. દિવ્ય ચેતનાને અનુભવ કરાવનાર વિરલ મંત્ર છે ! સાચે મંત્રવિદ્ર સદાય પરહિત કાજે જ મંત્રશક્તિને ઉપયોગ કરે છે. આજ સુધી વિધમી કે અધમી રાજાઓને Page #258 -------------------------------------------------------------------------- ________________ મ’ત્રવિદ્યાના પ્રભાવ ૨૪૧ સાચેા રાહ બતાવવા જૈન યતિએએ આવા ચમત્કારી મંત્રની શક્તિના ઉપયાગ કર્યો છે. સ્વધના રક્ષણ કે ગૌરવને એમાં હેતુ હાય છે. કેટલાક માનવા માને છે કે આ કલિકાલમાં મંત્ર-તંત્ર ફળદાયી થતા નથી. પરંતુ આ માન્યતા ભૂલભરેલી છે. મંત્રા અને મત્રાના પ્રભાવ આજે પણ એવા જ છે. માત્ર એની ચેાગ્ય ભાવે આરાધના થતી નથી, શક્તિ છે શક્તિના એકનિષ્ઠ સાધકની ઉણપ છે. જૈન યતિઓએ ઋષિમ`ડલસ્તાત્રથી સજે લા ચમત્કારાની ઘણી કથાઓ પ્રચલિત છે. સ્વધર્મના ગૌરવ કાજે આ મ'ત્રના પ્રયાગની બે કયાએ અવિસ્મરણીય છે. સૌરાષ્ટ્રના એક ગામમાં જૈન મુનિ પધાર્યાં. તેમના થાડા સમાગમથી સહું જાણી શકયા કે તેઓ મંત્રવિદ્યાના જાણકાર છે. રાત્રે ગામલેાકેા એમને એક વિનંતી કરવા આવ્યા. સાહેબ, અમે મેાટી મૂંઝવણમાં ફસાયા છીએ. આ ઉપાશ્રયના પ્રાંગણમાં એક મેાટે લીમડા છે. એની વિસ્તાર પામેલી ડાળીએ બાજુમાં જાય છે. ડાળી પર પક્ષીઓ બેસે છે. બાજુમાં આવેલા હાજના પાણીને ખગાડે છે. એમણે કહ્યું કે, લીમડા કાપી નાખે. અમે કહ્યું કે, · આટલા માટા લીમડા કેવી રીતે કપાય ?” વાત મમતે ચડી. સરકારમાં ફરિયાદ થઈ. કાલે સરકારી પચ આવશે. આ લીમડા કાપવાનુ કહેશે, તેા અમારું નાક કપાશે. આપ આ પરિસ્થિતિના કઈ તેાડ લાવેા. મુનિશ્રીએ કહ્યું, • ચિંતા કરેા નહિ. બધાં સારા વાનાં થશે. • ત્રીજે દિવસે સરકારી પંચ આવ્યુ, પણુ લીમડા જ ન મળે! પંચની એ વ્યક્તિ તે આ સ્થાનથી પરિચિત હતી. તેઓ લીમડા અમુક ' મ. ૧૬ Page #259 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય જગ્યાએ હતું એમ જાણતા હતા, એમને તે ભારે આશ્ચર્ય થયું. આખરે તપાસ કરતાં ખબર પડી. ઉપાશ્રયમાં કોઈ જૈન મુનિ આવ્યા છે, તેઓ ચમત્કારી મંત્રના જ્ઞાતા છે. પંચના સભ્ય તેમની પાસે ગયા. વંદન કરીને સામે બેઠા. તેઓએ કહ્યું, “આપ કૃપા કરીને અમને કહે કે અહીં જે વિશાળ લીમડે હતું, તે ક્યાં અદશ્ય થઈ ગયો !” મુનિશ્રીએ કહ્યું, “તમારે લીમડા જેવો છે ને?” પંચની તમામ વ્યક્તિઓએ હકારમાં માથું ધૂણવ્યું. મુનિશ્રીએ કહ્યું કે, “જે તમે લીમડે ન કાપે તો તે બતાવું.” પંચની બધી વ્યક્તિઓએ તે વાત કબૂલ કરી. ત્યારે મુનિએ મંત્ર ભણીને એક માટીની કુંડી ઊંધી વાળી હતી. એમણે એ સીધી કરી અને કહ્યું, “જુઓ, હવે તમને લીમડો દેખાશે ” પંચે બારીમાંથી જોયું તે લીમડો એ જ સ્થાને હતે. હવામાં એની ડાળીઓ ગૂમી રહી હતી! મંત્રશકિતને એક બીજો કિસ્સો પણ જાણવા મળે છે. જામનગરના એક જામબાપુના ચાકરે નિર્બળ બનેલા અઢાર ઘોડા આ કસાઈને વેચ્યા. શ્રાવકેએ આ વાત જાણી એટલે વિમાસણમાં પડયા યતિશ્રી પાસે પહોંચ્યા અને કાકલૂદીભરી વિનંતી કરી. યતિશ્રીએ કહ્યું, “આ ઘડાઓ અહીંઆથી જ નીકળવાના. તમે એને વાળી લે. બાકીનું બધું હું સંભાળી લઈશ.” કસાઈઓ અઢાર ઘેડા લઈને નીકળ્યા, યુવાનેએ વાળી લીધા, યતિજીની સૂચના મુજબ એક ડેલામાં બાંધી દીધા. Page #260 -------------------------------------------------------------------------- ________________ મત્રવિદ્યાને પ્રભાવ ૨૪૩ કસાઈએ જામબાપુ પાસે પહોંચ્યા. ન્યાય માટે ધા નાંખી. બાપુ પણ ગુસ્સે થયા. એકેએક વણિકના ઘરની જડતી લેવાને હુકમ કર્યો. ઘેડા સંઘરનારને પકડી લાવવા ફરમાન કર્યું. રાજસેવકે અને સિપાઈએ તપાસ કરવા લાગ્યા. બધેથી એક જ જવાબ મળે, “અમે કઈ જાણતા નથી. તમને મુદ્દામાલ મળે, ત્યાંથી શોધી લે.” રાજસેવકો અને સિપાઈઓએ બધા ઘરની અને જગાએની જડતી લીધી. નિરાશ થઈને પાછા ફર્યા. કયાંય ઘોડા મળ્યા નહીં. બાપુએ કહ્યું, “કયાંક બીજે છૂપાવ્યા હશે, આખા નગરમાં તપાસ કરે. આપણું ચેકિયાતોને પૂછે કે તેમણે ઘેડાઓને જતા-આવતા જોયા છે ખરા?” આજ્ઞાને અમલ થશે, પરંતુ પરિણામ એ જ આવ્યું. જામબાપુને લાગ્યું કે જરૂર આમાં કંઈ કરામત છે. એમણે મહાજન ભેગું કર્યું અને કહ્યું. ‘તમારી લાગણી હું સમજું છું. તમે ઘેડા વાળ્યા હોય તે તમારો ગુને માફ છે. હવે એ ઘેડ કસાઈને ત્યાં નહીં જાય, એની ખાતરી રાખજે. પણ એ ઘોડા કયાં છે એ મને બતાવો.” આગેવાને યતિજી પાસે ગયા, સહુ નજીકના ડેલામાં ગયા. જોયું તે અઢારે ઘેડા બાંધેલા હતા! Page #261 -------------------------------------------------------------------------- ________________ મ‘વિજ્ઞાન અને સાધના રહસ્ય જામખાપુએ તરત જ સાથેના સેવકે તથા સિપાઈ એને પૂછ્યું. ‘શું તમે આ જગ્યાની જડતી લીધી હતી ખરી ?' ૨૪૪ સિપાઈ એએ કહ્યું, ‘હા માપુ, અમે બે વખત આ જગ્યાની જડતી લીધી હતી. અમને અહી" કઈ દેખાયું. નહાતુ આખી જગ્યા ખાલીખમ હતી.’ આ સાંભળીને જામબાપુ હસી પડયા, યતિજી તરફ ઈશારા કરતાં લ્યા. હું આ તમારી કરામત લાગે છે. હજી પણ તમારામાં આવી વિદ્યા રહેલી છે, એ જોઇને હું ઘણા જ ખુશ થયા છુ. આ ઘેાડાઓને ખરાબર જાળવીશ. મારા તરફથી એમને અભયદાન છે.’ આમ, મંત્રશક્તિ કામયાબ છે, માત્ર એની સાચી રીતે આરાધના થવી જોઈએ. *** સર્વ પ્રકારનું કલ્યાણ કરનાર યંત્ર કચ્છ ખીજડા ગામની વાત. એક ફેરીવાળા આખા દિવસ ચીજવસ્તુ વેચે, માંડ ત્રણ છેકરાં ને પતિ-પત્નીનું પૂરું થાય. દુકાળમાં અધિક માસ આવ્યેા. ફેરીવાળાને કઈ વળગાડ થયા. આખા દિવસ ભીંત સાથે માથું પછાડે. ફેરી કરવા જાય, ફેરી બાજુએ રહે અને રસ્તા પર નાચવા લાગે. Page #262 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાને પ્રભાવ ૨૪૫ ખાવા બેસે તે ચાર-પાંચ માણસ જેટલું સામટું ભેજન ખાય. રડવા લાગે તે ઘરવાળીને સાડલો ઓઢીને પોક મૂકે ! રડે તે એવું ભયંકર કે ભલભલાના હાથમાં કેળિયો રહી જાય. એક ગીને શરણે ગયા. ફેરીવાળાની પત્નીએ ઘણું, ઘણું આજીજી કરી. એગીએ સર્વતોભદ્ર યંત્રની ઉપાસના કરી. પહેલી પાટી પીવડાવી કે ફેરીવાળે માંડ ઠેકડા મારવા. વચ્ચે હોંકારા કરતે જાય કે, “અલ્યા, ભૂખ ભેગું કરીશ. ફૂટપાટ પર સૂવડાવીશ.” યોગી નિર્ભય હતા. એમણે હિંમતભેર અનુષ્ઠાન ચાલુ રાખ્યું. નવવાર પાટી પીવડાવી. ફેરીવાળે સાજે-તાજો થઈ ગયે. નખમાંય રોગ રહ્યો નહીં. આવી કડી દશા થઈ હશે, એને સહેજે ખ્યાલ આવે નહીં. આ જૈન મંત્ર છે. એનું નામ સર્વતોભદ્ર યંત્ર છે. એની ખૂબી એ છે કે ૨૫ | ° | #ી ૧૫° | ૨૦ ! ૪પ ! સ્વા | હા ! બો ૭૦ { ૩૫ | સ્વા | ૫૫ | ૧૦ | હા | ૬૫, ૪૦ કલી એને આડી કે ઊભી રીતે ગણે, તે એને સરવાળો એકસે ને સીત્તેરને થશે. મંત્રાક્ષની વચ્ચેના ચાર ચોરસમાં પણ પ્રત્યેકને સરવાળે એકસે ને સીસર જ થશે.. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય , “દરેક મંત્રની પેઠે આની ઉપાસના ગુરુગમ છે. ગુરુ પાસેથી તે મેળવીને તેમની આજ્ઞા મુજબ તેની ઉપાસના કરવી જોઈએ. જે કઈ સમજ્યા વિના અથવા ગુરુને પૂછડ્યા વિના એમ ને એમ જ એની ઉપાસના કરે, તે ઘણીવાર એને કંઈ જ લાભ થતો નથી. એની મહેનત અને સમયની બરબાદી જ થાય છે.” આ યંત્રની ત્રણ રીતે ઉપાસના કરવામાં આવે છે. “એક તે તામ્રપત્ર પર આ યંત્ર બનાવીને એની માનસ પૂજા અને દર્શન કરવા.” બીજી રીતમાં એનું વિધિ વિધાન ગુરુ પાસેથી સમજીને નવ દિવસને પાઠ કરો. આ પાઠ કરવામાં આવે તે નવરાત્રીને અખંડ પાઠ કહેવાય.’ “ત્રીજી રીતમાં ભોજપત્ર પર આ યંત્ર આલેખીને હાથ પર બાંધવામાં આવે છે.” આ યંત્ર એ કલ્યાણકારી શક્તિ ધરાવતું હોવાથી અનિષ્ટની સત્વર નાબૂદી કરે છે. વળી એની કલ્યાણકારક તાકાતને કારણે અન્ય બાબતે માટે એ એટલું જ સમર્થ ને સચોટ પુરવાર થયું છે.” પ્રભુને વિશ્વાસ શેઠ રામલાલજી વણિક જાતિના હતા. તે પ્રથમ ગરીબ હતા. પરંતુ ત્યાર બાદ કઈ મહાત્માના ઉપદેશ તથા તેમના સંગથી Page #264 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાને પ્રભાવ ૨૪૭ તેમનું જીવન ભક્તિ તથા જપ પરાયણ બન્યું એના પ્રભાવથી એમને અપાર ધનની પ્રાપ્તિ થઈ હતી. એમને ત્યાં સદા અનાથોને, દુઃખીઓને, દરિદ્રીઓને ભેજન વસ્ત્રાદિ આપવામાં આવતા. અનેક દુઃખીઓને ગુપ્ત સહાયતા કરી તેઓના દુઃખને દૂર કર્યા હતા. એના બેસવાના રૂમમાં ખીંટી પર માળાઓ લટકતી રહેતી હતી. કેઈ મળવા આવે કે અમસ્થા આવે તો તેઓને માળાથી જપ કરવાનું કહેવામાં આવતું વ્યર્થની વાત કરવાવાળા એમને ત્યાં કેઈ આવતા નહિ. તેઓ વિશેષ ભણેલા પણ ન હતા. તેજપુર ગામમાં એક પંડિતજી રહેતા હતા. તેઓ ઈશ્વર ભક્ત હતા. એ ગામમાં એક જાનકી નામને ડાકુ (ચેર) રહેતો હતો. એની ઈચ્છા પંડિતજીને મારીને તેના ધનમાલને લૂંટી લેવાની હતી. એક દિવસ જ્યારે પંડિતજી પ્રભુપૂજામાં લીન હતા, ત્યારે તે ચાર પિતાના સાથીઓ સહિત ત્યાં આવ્યું. પંડિતજી તે ઈશ્વરભક્તિમાં લીન હતા. તેઓને પ્રભુ પર અટલ વિશ્વાસ હતું, તેથી તેઓ પૂજા કરતા જ બેસી રહ્યા, પણ ઊઠયા નહિ કે ગભરાયા પણ નહિ. પરંતુ બેઠા, બેઠા પોતાના પુત્રને બેલાવીને કહ્યું કે, એ લેકે તડકામાંથી આવ્યા છે, માટે એમને શરબત પીવરાવો.” એ લોકોએ પણ જાણ્યું કે સારો અવસર છે, ફકત પિતા અને પુત્ર આ બે જ વ્યક્તિ છે, એને મારીને કાર્યને વિજય કરવો જોઈએ. એ લોકો શરબત પીતા હતા, ત્યાં જ એક માણસ બૂમ પાડત, પાડતા આવે, દેડે, દેડો, જાનકીના છોકરાને બળદ મારી નાંખે છે. આ સાંભળીને બધા લોકે દેડતા, દેડતા જાનકીને ઘેર આવ્યા અને ત્યાં જઈને જોયું તે છોકરાને મરેલે જે. જાનકીની Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય સ્ત્રી રોતા, રોતા વિલાપ કરીને કહેવા લાગી કે, “હું તે પહેલાં જ કહેતી હતી કે બ્રાહ્મણને ન સતાવે, એને ત્યાં ન જાઓ.” મારું ન માન્યું એનું આ ફળ મળ્યું. આ સાંભળીને બધાને ખબર પડી કે તે ત્યાં ચોરી કરવાના ઇરાદાથી ગયો હતો. આવા અનેક દષ્ટાંત છે, જેનાથી માલૂમ થાય છે કે, જ૫ તથા પ્રભુભકિતથી સર્વ પ્રકારના અનિષ્ટોનું નિવારણ થાય છે, તથા મનેકામનાઓ ફળીભૂત થાય છે. આ બધું જાણીને, સાંભળીને પણ જે જપ, ભકિત વગેરેમાં વિશ્વાસ ન કરતા, કહે કે જપ કરે બિલકુલ વ્યર્થ છે, એ લોકેની બુદ્ધિની બલિહારી છે. મંત્ર પ્રભાવે માનસિક દુઃખની મુક્તિ બરાર પ્રાંતના આકેલા જિલ્લાના એક નાના ગામમાં એક જૈન બહેન રહેતી હતી, તેનું નામ સુંદરદેવી હતું. તે માનસિક દુઃખથી પીડિત હતી. તેના કારણે તે ઘણીવાર આત્મહત્યા કરવાનો વિચાર પણ કરતી હતી. વળી માનસિક વિકૃતિને કારણે શરીર પણ વ્યાધિગ્રસ્ત રહેતું હતું. એ અરસામાં તેને લેખકને સમાગમ થયો. તેણે પોતાના દુઃખની રામકહાણી કહી સંભળાવી. તેને બનતું આશ્વાસન તથા ઉપદેશ આપ્યો. અને તેને જપ તથા ધ્યાનનું સાધન બતાવ્યું. થોડા જ સમયમાં જપ-ધ્યાનના પ્રભાવે તેને માનસિક તાપ, વ્યાધિ દૂર થયા અને તે આનંદમય જીવન જીવવા લાગી અને દુઃખ દૂર થયું. બીજી એક બહેન મહારાષ્ટ્ર પ્રાંતના સોલાપુર જિલ્લાના એક ગામમાં રહેતી હતી, તેનું નામ જયદેવી હતું. તેને પિતાના Page #266 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાનો પ્રભાવ ૨૪૯ પતિ સાથે અણબનાવ હતો. તેથી તે બહુ જ ઉદાસ અને ચિંતાતુર રહેતી અને આત્મહત્યા કરવાનું વિચારે વારંવાર કર્યા કરતી હતી. તેને પણ લેખકને સમાગમ થયે. તેને કેટલાક ઉપદેશ આપ્યો અને જપ–ધ્યાન કરવાની સાધના બતાવી. થોડા સમયની સાધનાના પ્રભાવે પતિપત્નીમાં નેહભાવની વૃદ્ધિ થઈ તેમ જ તે બહેન સાધના રત રહેવા લાગી, જેથી તેનું મનોદાખ અને તાપ એ બધા નષ્ટ થયાં અને પોતે આનંદમય જીવન જીવવા લાગી. આમ પ્રભુના સમરણ અને ધ્યાન દ્વારા, દુખે, દર્દો દૂર થાય છે અને આત્મિક સુખસહ જ્ઞાન પ્રગટે છે જેથી માનવ સુખી થાય છે. સુખ બાહ્ય વસ્તુ પર નિર્ભર નથી પણ મને-- ભાવ પર જ નિર્ભર છે. જેમ કે-એક શહેરને છેડે રાજમાર્ગથી દૂર એક નાની-શી ઝૂંપી, એમાં એક ડેશી રહે. મુખ પર કરચલી. માંડ માંડ ચાલે. આંખના તેજ પણ ઓછાં થયાં. રાત્રે ડોશી સીવવા બેઠાં. અંધારી ઝૂંપડી અને સાવ ઝાંખે દીવ, સેયમાં દોરો પરોવે. મહેનત ઘણી કરે, પણ સોયના કાણામાં દેરો જાય નહિ. આમ કરતાં, કરતાં સોય હાથમાંથી પડી ગઈ. બહ શેધી પણ જડી નહિ. હવે શું કરવું? એક તે અંધારું, બીજુ આંખે ઓછું દેખાય, એમાં વળી સોય શોધવાની !! દૂર રાજમાર્ગ પર દીવા ઝળહળે. ડોશી તે દીવાના પ્રકાશમાં દેડી, જઈને ત્યાં સોય શોધવા લાગ્યાં પણ ત્યાં હેય તે જડે ને? કેઈએ આવીને પૂછ્યું, “ડોશી શું ખોવાયું Page #267 -------------------------------------------------------------------------- ________________ ર૫o . \ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય છે?” જવાબ આપે “સોય”. રાહદારીએ પૂછ્યું, “માજી, એ લગભગ ક્યાં પડી છે? તમે બરાબર ક્યાં બેઠાં હતાં?” ડોશી કહે, “ભાઈ, સેય તે મારી ઝૂંપડીમાં ખેવાઈ છે. પણ અહીંયા પ્રકાશ હોવાથી અહીં બોલું છું.” રાહદારી કહે, અહીં ય શોધે, કંઈ નહીં વળે. ઝૂંપડીમાં પ્રકાશ કરો તો મળે !” કહેવાને મતલબ એ છે કે સોયની જેમ સુખ કયાં છે અને માનવબંધુઓ તેને શોધે છે કયાં? સોય ઝૂંપમાં પડી હતી અને તેની શોધ બહાર થતી હતી. તેમ જ સુખ માત્ર પિતાના આત્મામાં છે અને તે આત્માભિમુખ થવાથી મળે તેમ છે છતાં લોકે ડોશીમાની જેમ સુખની શોધ જગતમાં કરી રહ્યા છે તે કેવી રીતે સાંપડે? ન જ મળે. તેની શોધ અંતરમાં કરવાની છે, જેનું સાધન સાધ્યસિદ્ધિ માટે જપ અને દયાન છે. ઊઠે વીર, જાગૃત થાઓ અને સત્યના પંથિક બને, અસ્તુ. પ્રભુ નામની ધૂન દરેક વિપત્તિમાંથી મુક્ત કરે છે પ્રભુનામની ધૂન દરેક “આપત્તિમાંથી” અમને ઉગારતી રહી! ઈશ્વરમાં કે કુદરતમાં તમે માનતા છે કે ન પણ માનતા. હે; તમારી વૈજ્ઞાનિક બુદ્ધિ તમને પ્રભુની હસ્તી માટે શંકા પ્રેરતી હોય તે ભલે, પરંતુ નીચેને મારે સ્વાનુભવ વાંચ્યા પછી કંઈ નહિ તેય તમે એટલું તે માનતા થશે જ કે જગતમાં એવું અદશ્ય અલૌકિક બળ અથવા શક્તિ કામ કરી Page #268 -------------------------------------------------------------------------- ________________ કે : મંત્રવિદ્યાને પ્રભાવ ૨૫ રહી છે ખરી, જે સંકટ સમયે આજના માનવીને એ કુદરતી શક્તિ સમીપ લઈ જાય છે. યુગાન્ડાના ઈદી અમીને આઠમી ઓગસ્ટને ૧૮૭૨ ના. રોજ વટહુકમ બહાર પાડયે કે નેવું દિવસની અંદર યુગાન્ડાના. તમામ બીન નાગરિક એશિયન દેશ છેડી જાય. ત્યાર પછી કેવી કરુણતા સજઈ એને ઇતિહાસ તે લાંબો છે. પરંતુ હું મારું કુટુંબ લઈને સળમી ઓકટોબરના દિવસે મારું શહેર છોડીને કંપાલા આવવા નીકળે. એકસે ને સાઠ માઇલના એ. લાંબા રસ્તા પર નવ ઠેકાણે મિલિટરી ચેકિંગ હતાં. ચેક પિઈન્ટ નજીક આવે કે તરત જ મારી પત્ની અને બાળકે. “કારમાં” રામધૂન શરૂ કરી દે, કારણ કે મોટા ભાગના ચેક પિઈન્ટ પર એશિયન લૂંટાતા હતા. એમના માલસામાનમાંથી ઘણી બધી ચીજે મિલિટરી આંચકી લેતા હતા. અને સ્ત્રીઓના શરીર પરના દાગીને ઉતારી લેતા હતા. કયાંક ક્યાંક તે મારઝૂડ કે ધોલધપાટ પણ થતી હતી. આ બધામાંથી બચીને અમે કંપાલા તે સહીસલામત પહોંચી ગયા. અમારું મુંબઈ જનારું પ્લેન ઓગણસમીને બપોરે અઢી વાગે ઉપડવાનું હતું. અમે સવારના આઠ વાગે સેટલ એરપોર્ટ જવા ઊપડી ગયાં. ફક્ત એશિયનની હકાલપટી માટે ત્યાં એક “ટેમ્પરરી” ખાસ શેડ બાંધવામાં આવ્યું હતું અને અમારે સાએ અમારા રેજિદા. કાર્યો વગેરે ત્યાં જ પતાવવાના હતા. મેઈન ઈન્ટરનેશનલ એરપોર્ટ અમારે માટે ન હતું. કસ્ટમ એકદમ ચાલુ થયું. અમે પાંચ ટિકિટ ઉપર સે કિલો વજન લઈ જઈ શકીએ. પણ મારી પાસે એક ને ચેપન કિલો વજન હતું. ત્રણ અધિકારીઓએ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨પર મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય આ વધારાના વજન માટે મને ચૌદસે શિલિંગ ભરવા જણાવ્યું. મારી પાસે પાંચસો શિલિંગ હતા તે તે લૂંટાઈ ગયા હતા અને ફક્ત પાંચ શિલિંની નોટ જ બચી હતી. મેં પૈસા ભરવાની અશકિત જાહેર કરી એટલે એણે મારે સામાન ખસેડી નાખ્યા અને બીજા પેસેન્જરેની પતાવટમાં પડ્યો. આ તરફ મારી પત્નીએ સૂચવ્યું કે, “આપણે ચેપન કિલ જે વધારાનું વજન થયું તે કાઢી નાંખી અહીં જ રહેવા દઈએ, જેને જોઈએ તે ભલે ઉપાડી જાય.” આમ વિચારી અમે જે કાઢી નાખવાનું હતું તે નક્કી કરી લીધું. પછી હું કસ્ટમ અધિકારીઓ પાસે ગયે અને વાત કરી, પણ એણે તે મને કહી દીધું, “તમારી પાસે વધારે પડતું વજન છે. તમે નહિ જઈ શકે.” મેં એને ઘણે સમજાવ્યું કે વાધરાનું તમામ વજન હું અહીં છોડવા તૈયાર છું. પણ એણે માન્યું જ નહિ. કેવળ એક જ રટણ એણે કર્યા કર્યું: “તમારી પાસે વધારે પડતું વજન છે. ' અઢી વાગ્યાનું પ્લેન ઊપડી ગયું. એવડા મોટા વિશાળ “શેડમાં” અમે પાંચ જ બાકી રહ્યા. હું, મારી પત્ની અને ત્રણ બાળકે તથા એ બંદૂકધારી ભયંકર મિલિટરી * વાળ અને છ આફ્રિકન પટેરે. આ સૌની ભૂખી અને ભયાનક નજરે અમને વીંધતી રહી. આજુબાજુ નિર્જન અને ભય કર વગડે. મને થયું કે આજે આપણા આયુષ્ય પૂરાં થવાનાં, સામાન બધે લૂંટાઈ જવાની શક્યતા. પત્ની અને દીકરીઓને ઉપાડી જાય તેમ પણ બને, કારણ ત્યાં તે મેં ઉપર જણાવ્યા એ સિવાય કાળે કાગડે ય ન હતો. હું એટલો તે ગભરાઈ ગયે હતું કે મારાથી કંઈ જ બેલી શકાતું ન હતું. સવારે Page #270 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાને પ્રભાવ ૨૫૩ પીધેલા ચાના પ્યાલા સિવાય કંઈ જ પેટમાં ગયું ન હતું: છેવટે અમે પાંચ ખુરશીઓ ભેગી લાવીને કુંડાળે બેસી ગયાં. જલારામ અને દત્ત બાબાની ધૂન શરૂ કરી દીધી. જ્યાં બુદ્ધિ બહેર મારી જાય ત્યાં શ્રદ્ધા કામ કરી જાય. મારી પત્નીને પૂર્ણ શ્રદ્ધા હતી કે આપણે વાળ પણ વાંકે થવાનું નથી. ધૂન ચાલુ રહી. સાડાચાર વાગ્યા. અને ન માની શકાય તેમ ચમત્કાર સજ. પેલા ત્રણ કસ્ટમ અધિકારીઓ જે યુગાન્ડાના હતા. એમની ડયૂટી પૂરી થઈ અને એમની જગ્યાએ કેન્યાના ત્રણ અધિકારીઓ ફરજ પર આવ્યા. ફરતાં, ફરતાં અમારા “શેડ” માં આવી ચડ્યા. અમારા હાવભાવ જોઈને એને લાગ્યું કે આ લેકે ભગવાનનું ભજન કરે છે. ત્રણે અમારી પાસે આવ્યા. મને કહે કે, “તમે લોકો સાવ એકલા આવા ભેંકાર “શેડ”માં કેમ બેસી રહ્યા છે?” ડૂબતે તરણું ઝાલે તેમ ઝટ દઈને હું ઊભે. થઈ ગયે, કરગરી પડે અને અથથી ઈતિ સુધી મારી વાત રજૂ કરી. એનું દિલ હલી ગયું. મને કહે, “તમે જરાય ગભરાશે નહીં. આજ રાતના ૧૨ વાગે ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક ખાસ ફલાઈટ સીધી નોનસ્ટોપ મુંબઈ જવાની છે, એમાં હું ગમે તેમ કરીને તમારી સગવડ કરી આપીશ. હમણાં જ હું એ વ્યવસ્થા કરવા જાઉં છું. દરમિયાન તમે લોકે અહીં જ બેઠા રહે. ઈષ્ટ આફ્રિકન એરવેઝના ખર્ચે તમને હું પાંચ લંચ પેકેટ મોકલું છું. તમે નિરાંતે પહેલાં જમી લો.” આટલું કહી એક ઓફિસર અમારી મધરાતના પ્લેનની જગ્યાએ કરવા ગયો. બીજે લંચ પેકેટ લેવા ગયે. ત્રીજે અમારા રક્ષણ માટે ત્યાં જ ઊભે. લંચ પેકેટ આવ્યા, અમે જમ્યાં. એ જ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ઓફિસર સાડા પાંચે ચા અને કેફી લઈ આવ્યો. પહેલો ઓફિસર અમારે જવાની વ્યવસ્થા કરીને સાત વાગે પાછો આવ્યા અને મને કહે છે કે, “મધરાતના પ્લેનમાં તમે પાંચ સૌ પ્રથમ પ્લેનમાં ચડશે અને બીજા પેસેન્જર પાછળ આવશે. એવી વ્યવસ્થા થઈ ગઈ છે. અને અહીં બેસવામાં જોખમ છે. માટે મારી સલુન ગાડીમાં બેસી જાવ. હું ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતારું. ત્યાં મધરાતના પ્લેનવાળા પેસેન્જરે આવશે. તમારા સામાનમાંથી એક રતલ પણ ઓછું કરવાની જરૂર નથી. હું એને પલેન આવે કે તરત જ મારે હાથે ચડાવી દઈશ. આમ કહી અમને એ એની ગાડીમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર લઈ ગયે. સાથે અમારો સામાન પણ લીધે. ત્યાં પહોંચીને અમને હાશ થઈ આરામથી ગાદી ઉપર આડા થયા. નવ વાગે પાછો પહેલે અધિકારી મારી પાસે આવ્યો અને મને પાંચ પાસ આપીને કહે કે, “તમે લોકો આ પાસ લઈને ડાઈનીંગ હોલમાં જાવ અને ઈસ્ટ આફ્રિકન એરવેઝને ખર્ચ ભોજન લઈ લે. અમે તે ફાટી આંખે એને જોઈ જ રહ્યા. જાણે બ્રહ્મા વિષ-સદેહે પૃથ્વી ઉપર ઉતરી આવ્યા હોય એમ લાગ્યું. અમે રાત્રે નવ વાગે ભોજન માટે ગયા. અગિયાર વાગે ખાસ વિમાન આવ્યું એટલે એ ત્રણેય અધિકારીઓ અમારી પાસે આવ્યા અને મને કહે કે, “તમારે સામાન હું પ્લેનમાં મૂકાવી દઉ છું. અને તમે પાંચ આ ગ્રીનકાર્ડ લઈને પહેલાં ચડી જાવ. અમે પાંચે એટલા ગળગળા થઈ ગયા કે ગળામાંથી શબ્દ જ ન નીકળે. મને ખામે જોઈને મારે ખભે હાથ મૂકી એણે પૂછયું. “હવે તમે ખુશ છે ને?” હું “હા” કે “ના” Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ મંત્રવિદ્યાને પ્રભાવ કાંઈ જ ન કહી શક્યો. કેવળ ઓફિસરના બંને હાથ પકડીને મેં મારી આંખેએ લગાડી દીધા. મૌનની એક અદૂભુત ભાષા બે મિનિટ માટે ત્યાં રચાઈ ગઈ. પ્લેન સામે જ ઊભું હતું. અમારે સામાન ચડી ગયે હતા અને અમે પણ વિદાય લીધી. પ્લેનમાં ચડયા, રાતના બારના ડંકા પડ્યા. પ્લેનની ઘરરાટી બેલી અન છેડી જ મિનિટમાં તે જમીન પરથી અદ્ધર થયું ત્યારે અમારા અદ્ધર થયેલા જીવ હેઠળ બેઠા. અમને થયું અમારી પ્રાર્થના સાંભળીને આવેલા પિલા ત્રણ ઓફિસર કેણ હશે? આ અનુભવ યાદ કરીએ છીએ અને થાય છે કે આ જગતમાં સંચાલન કેઈ અદશ્ય શક્તિ કરી રહી છે. તમે એને ઈશ્વર કહે તો ઈશ્વર અને અલૌકિક કે અદશ્ય શક્તિ ગણે તે તે ! માનવ ભલે ઈશ્વરને ભૂલે, તેને ન માને પણ કુદરત આવા સમયે તેને પિતાની યાદી આપી તેની નાસ્તિકતાને દૂર કરીને તેની સુષુપ્ત શ્રદ્ધાને જાગૃત કરે છે તે તેમની અપાર દયા સૂચક છે. મંત્રપ્રભાવે-યોગમાં સિદ્ધિ જામનગરમાં એક બહેન જેમનું નામ દિવાળીબહેન હતું. તેમને જન્મ ૧૯૯ ના ભાદરવા સુદ સાતમને દિવસે થયે હતે. તેઓ અગિયાર વર્ષની બાલ્યવયે વિધવા બન્યાં હતાં. તેમના કુટુંબમાં એક ધર્માત્મા બહેન હતાં તેમણે આ દિવાળી Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય બહેનને ધર્મમાં સંલગ્ન કરવા માટે પૂરતું ધ્યાન આપ્યું. વળી સાધુસંતના સમાગમે પણ જ્ઞાનાર્જન કર્યું. એક વખતે પંડિત લાલનને સમાગમ પંન્યાસજી મહારાજ કેશરવિજયજી સાથે ખાવડી ગામમાં થયે હતો. ત્યાં જાય સંબંધી પ્રસંગ નીકળતાં કેટલાક માણસોએ પચાસ, પચાસ લાખને જાપ કરવાનો નિર્ણય કર્યો. દિવાળીબહેનને પણ જાપ કરવાનો નિયમ આપવામાં આવ્યો હતો. પ્રથમ તે જાપ કરવાનું આ બહેનને મુશ્કેલ લાગ્યું. કેમ કે જેણે ઘણું વાંચ્યું હોય, સાંભળ્યું હોય તેથી તેમની તે આદત પડી ગઈ હોય છે, તેથી તેમને જાપ કરવાનું મુશ્કેલ લાગે છે. વાંચવું તેમાં રસ ઠીક જામે છે, પરંતુ આ તો સ્થિરતાપૂર્વક કલાક સુધી જપમાં સંલગ્ન રહેવું પડે તે મુશ્કેલીને વિષય હતો. પણ ધીમે, ધીમે તેમાં તેમને રસ લાગવા માંડે. પ્રથમ તેમણે “૩% અહં નમઃ”ને જાપ શરૂ કરેલ ત્યાર પછી ગુરુદેવની આજ્ઞાથી ૩ષ્કારને જાપ શરૂ કર્યો. આ ટૂંકે જાપ બ્રુના મધ્ય ભાગમાં આંતરદષ્ટિ રાખી તેમણે કલાકના કલાક સુધી કરવાની આદત પાડી હાલતાં, ચાલતાં સૂતાં, બેસતાં પણ તે જાપ ન ભૂલાય તેવી પ્રવૃત્તિ વધારી. પરિણામે તેમને તે સ્થળે લોહચુંબક જેવું આકર્ષણ થવા લાગ્યું, ધીમે, ધીમે ધુમાડા જેવાં કાળાં વાદળે દેખાવા લાગ્યાં, આગળ વધતાં વાદળાં વરસી રહ્યા પછીના વેત વાદળાં જેવો પ્રકાશ દેખાવા લાગ્યો, અને પછી તે તે પ્રકાશમાં પ્રતિદિન વધારે થવા લાગ્યો, તેમાં વૃત્તિની એકાગ્રતા થવા લાગી. પછી તો તેમાં એ રસ લાગ્યો કે કલાકે સુધી તેઓ જાપમાં સ્થિર રહેવા લાગ્યાં. Page #274 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાને પ્રભાવ ૨પ૭ અભ્યાસ પરિપકવ થતા તેમની કુંડલિની જાગૃત થઈ કે દિવ્ય પુરૂષ અંતરમાં પ્રેરણા કરતા કે જ, આગળ જ, આગળ જા, હજુ આગળ વધ તેમ તેમ તેના હૃદયમાં ઉત્સાહ વધવા લાગ્યો. કુંડલિની જાગૃત થયા પછી તે ઉપર ચઢીને ચક્કાનું ભેદન કરવા લાગી ત્યારે અવનવા અનેક અનુભવે તેમને આંતરપ્રદેશમાં થવા લાગ્યા. સાથે, સાથે પૂર્વકૃત અશુભ કર્મોદયથી અનેક પ્રકારે તેમની કસોટીને પ્રસંગે ઉપસ્થિત થયો. પૂર્વ જન્મના વૈરી મિથ્યાત્વી દે આવીને તેને ઉપસર્ગ કરવા લાગ્યા. કઈ કઈ પ્રસંગે એવા ઉપસર્ગ થતાં કે જાણે જીવનનો અંત આવશે. આમ છતાં દિવાળીબહેન કયારે પણ આત્મભાન ભૂલતા નહિ, તેમ જ તે દેવે પર રેષ વગેરે પણ કરતા નહિ. વળી તેમના શુભ પુણ્યદયે સમ્યગ્દષ્ટિ દેવે તેને સહાયતા કરવા માટે પણ આવતા હતા. તેમને ધર્મ પમાડેનાર બહેન પણ મરીને સ્વર્ગમાં ગયેલ તે દેવ તો સદંતર તેની સહાયતા કરતા હતા. જ્યારે, જ્યારે મિથ્યાત્વી દે ઉપસર્ગ કરતા ત્યારે, ત્યારે તે દેવ તેમને ખૂબ જ સાવધાન રહેવાનું સૂચવતા અને જાગૃતિ આપવા આત્મભાન ન ભૂલાય તે માટે સતત સદ્દબોધ આપતા હતા. અંતમાં તેમના અભ્યાસના બળે તેમને જાતિસ્મરણજ્ઞાન થયું હતું. જાતિસ્મરણ દ્વારા તેમણે પિતાના આગળના સાત ભવ જોયા અને આઠમે ભવ તે આ દિવાળીબાઈને હતે. અને ત્યાર પછી થવાવાળા બે ભવ તેમણે જોયા હતા. અહે સાધના પ્રભાવે શું અસંભવ છે? અર્થાત્ સર્વ સંભવ છે. તેમને વચન સિદ્ધિ આદિ અનેક શકિતઓ પ્રગટેલ પણ તેમના સહાયક દે સિદ્ધિઓની પ્રસિદ્ધિ કરવા માટે ના કહેતા હતા, સં. ૧૭ Page #275 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય કારણ કે તેમ કરવાથી સાધકને આગળ વધવામાં વિદને ઉપસ્થિત થવાનો સંભવ છે. તેમની બહેનપણી એક વ્યંતર જાતિમાં હતી અને ત્યાં તે બહુ દુઃખી હતી, તેને પોતાની પાસે બોલાવી ત્યારે તે આવી અને તેમને જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી, પિતાની આ સ્થિતિ માટે તેને બહુ દુઃખ થયું હતું. આ બહેને તેને આશ્વાસન આપ્યું, અને આ ભવમાં જાગૃત થઈ, આગળ વધવા સૂચના કરી. તેને ગુરુદેવ પાસે લઈ જઈ પ્રણવનો જાપ કરવાની પ્રતિજ્ઞા લેવરાવી. બોધિબીજને બંધ અપાવ્યું અને સવિશેષ પ્રકારે જાગૃત કરી. ત્યાર પછી તે વ્યંતરદેવી કેઈ કોઈ પ્રસંગે તે બહેન પાસે આવતી અને તેને પૂછતાં કે હવે કેમ છે? ત્યારે. તે કહેતી કે જાપ કરવાથી મને આનંદ થાય છે. તેને બહેન ભલામણ કરતા કે હવે કાયમ જાપ કરતા રહેશે, વગેરે. તેની એક બીજી બહેનપણી પણ વ્યંતર જાતિની દેવી હતી, તે સમૃદ્ધિવંત અને સુખી હતી. તેને બેલાવીને ગુરુશ્રી પાસે પ્રણવને જાપ અને બોધિબીજ સંબંધી વિવેકજ્ઞાન અપાવી તેને ધર્મપરાયણ કરી હતી. એક પ્રસંગે પાલિતાણાની યાત્રા કઈ વિવાદને અંગે બંધ થવાની હતી ત્યારે આ બહેને ઘણુ મહેનત કરી હતી. - પાલિતાણના પર્વત પર શાસનાધિષ્ઠાત ચક્રેશ્વરીદેવીની મૂર્તિની સન્મુખ લગભગ અરધો કલાક બેઠાં હશે, તેટલામાં દેવીએ પ્રત્યક્ષ થઈ દર્શન આપી ઊભાં રહ્યાં. બહેને યાત્રાબંધ ન થાય તે માટે પ્રાર્થના કરી પણ જવાબ આપ્યા વિના ચાલ્યાં Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ કરતાં શ્રી મહેતાની મંત્રવિદ્યાનો પ્રભાવ ગયાં. ફરીવાર પોતાના મુકામે ધ્યાન કરીને બોલાવ્યાં, તરત આવ્યાં, પણ જરા હસીને ચાલ્યાં ગયાં. થોડા દિવસ પછી ફરી બેલાવ્યાં, “જવાબ કેમ આપતા નથી?” ઉત્તરમાં કહ્યું : બહેન ! ઉતાવળ ન કરો, ધીમે, ધીમે સારું થશે, સત્કર્મો કરવાની લેકને પ્રેરણા કરે.” વગેરે કહીને ચાલ્યાં ગયાં. ત્યાર પછી અઠવાડિયામાં એકવાર ચકેશ્વરી દેવી તથા એકવાર સરસ્વતીદેવીને જ્યારે યાદ કરતાં ત્યારે આવતા, પણ તેમણે પિતાના સ્વાર્થની માંગણી કયારે પણ કરી નહોતી. આ બહેનના વિકાસનાં અનેક કારણો છે. બ્રહ્મચર્યની દઢતા જેમાં સ્વપ્ન પણ કઈ દેષ લાગ્યું ન હતું. બીજું વ્રત લીધા પછી નવકારસી પ્રત્યાખ્યાન અને ત્રીજો રાત્રીને એવીહાર એ બધા નિયમ જીવન સુધીના હતા, અને કોઈ પણ પ્રસંગે તેમાં અપવાદ સેવ્યો ન હતો. આ સિવાય બાઈની આત્મશ્રદ્ધા અડેલ હતી. મરણઃ ઉપસર્ગોમાં પણ હું આત્મા છું એ ભાન તેઓ ભૂલતા નહિ. ગુરુ ઉપરની શ્રદ્ધા અને આજ્ઞાની આરાધકતા પણ તેટલી જ દઢ હતી. કેઈ તેને કહે કે દિવાળી બહેન! અમુક સ્થળે એક યોગી મહારાજ છે તેની પાસે ઘણું જાણવાનું મળશે. તેના જવાબમાં તેઓ કહેતાં કે, તમે બધા તેમની પાસેથી મેળવે, “મારે તે મારા ગુરુ છે તેની પાસેથી મળે છે અને જેશે ત્યારે મળશે. જ્યારે, જ્યારે હું તેમની પાસે જાઉં છું ત્યારે, ત્યારે નવીન કાંઈક લઈને જ આવું છું. માટે મારે બીજે જવાની જરૂર નથી.” ગુરઆજ્ઞા પાલન કરવામાં તેઓ ઘણું જ દક્ષ હતા. તેને જે કંઈ સાધન બતાવવામાં આવતું તે તેઓ હજાર Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬e મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય કામ પડતા મૂકીને કરતાં હતાં અને સાધનની સિદ્ધિ કર્યો જ રહેતાં. કેઈ વખત તેને મદદ કરનાર દેવના વચનને. અનાદાર કરતાં ત્યારે તેઓ શાંત રહેતાં અને ગુરુ દ્વારા તે તેમને કહેવડાવીને પછી તે તેનું પાલન કરતાં. તેમને મન ગુરુ જ પ્રભુ અને દેવ સમાન હતા. ગુરુ પરની આ શ્રદ્ધાથી જ તેઓને વિકાસ થયો હતે. તેઓ આવા સંયમ અને આજ્ઞાપાલન સાથે જાપનો અભ્યાસ કરતાં હતાં. અનેક ઉપસર્ગો અને રેગેના પ્રસંગમાં પણ તેણે પિતાને અભ્યાસ બંધ કર્યો ન હતો. જપ, ધ્યાન કરવામાં જરા પણ પ્રમાદ સેવતાં નહિ. બધા લોકે જ્યારે શાન્તિથી નિદ્રા લેતા હોય ત્યારે આ બહેન તે વખતે પણ સાધનામાં રત રહેતા. રાત્રીમાં ભાગ્યે જ એક કલાક ઊંઘતાં તે પણ ધ્યાનાવસ્થામાં જ નિદ્રિત થઈ જતાં, તે પણ તેના વિકાસનું કારણ છે. માનવ શ્રદ્ધા, પ્રેમ સહિત અને ગુરુ આજ્ઞા સહ સંયમી જીવનની સાથે જા૫ અને ધ્યાનને અભ્યાસ કરે છે તે આ બહેનની જેમ કેટલો વિકાસ સાધી શકે. માટે વીર ઊઠો . અને જીવનને સફળ કરવા કટિબદ્ધ થાઓ. દિવાળીબહેને જાપે અને ધ્યાન દ્વારા વર્તમાનકાળે કેટલે વિકાસ કર્યો તેમાં સમય કંઈ જ વિન કરી શકતું નથી કેવલ સ્વ પુરુષાર્થથી સદ્ધિ અવશ્ય સાંપડે છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ અને છે તે છે પણ હારના મંત્રજપ મંત્રવિદ્યાને પ્રભાવ ૨૬૧ ભાવપૂર્વક જપ કરનાર જીવનના અંતને જાણું અને માણી શકે છે. થોડા વખત પહેલાંની બનેલી સત્ય ઘટના ઉજજૈનમાં એક વૈશ્ય કુટુંબ રહેતું હતું. તેમાં બે પુરુષ, એક સ્ત્રી અને બે તેનાં બાળક હતાં. એક ભાઈ અવિવાહિત હતો અને બીજા ભાઈને બે પુત્રો હતા. એ કુટુંબને નિર્વાહ એક નાની દુકાન પર થતો હતો. ઘરને મુખ્ય માલિક રાત્રીમાં નિવૃત્તિના સમયે શાંત ચિત્તે એકાગ્રમનથી મંત્રજપ કરતો હતે. એક દિવસ તેને પુત્ર રાતે ઊઠશે ત્યારે તેણે જેયું કે પિતા હાથમાં માળા લઈને કઈ મંત્રજપ કરી રહ્યા છે. એ વખતે તે તેણે એમને કંઈ પૂછયું નહિ પણ સવારમાં પ્રશ્ન કર્યો કે, “તમે રાતે શેનો જપ કરતા હતા ? ” પિતાએ કહ્યું-“ભાઈ! હું કાંઈ વધારે ભણેલ નથી. બધા લોકે રામનામને જપ કરે છે. એટલે હું પણ રામનામને જપ કરું છું.' પુત્ર સમજો કે આ તો સહુને કલ્યાણનું કારણ છે. એટલે તેણે વિશેષ પૂછપરછ કરી નહિ. કેટલાક સમય પછી એ ગૃહપતિને સ્વપ્નમાં એક મહાત્માના દર્શન થયાં તેમણે તેને કહ્યું “પરમ દિવસે તમને લઈ જઈશું સાવધાન રહેજે.” આથી ગૃહપતિ સમજી ગયા કે પરમ દિવસે રાતે મારે અંતસમય છે. તેની પત્ની બાજુમાં સૂતી હતી તેને ઊઠાડી સ્વપ્નની વાત Page #279 -------------------------------------------------------------------------- ________________ શિર, મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય કહી અને પિતે વિદાયની તૈયારી કરવા માંડી. તેમને જે દાનપુણ્ય કરવું હતું તથા સગાસંબધીઓ સાથે જે વાતચીત કરવી હતી તે કરી લીધી પછી પવિત્ર ભાવપૂર્વક હાથમાં માળા લઈને જપ કરવા બેઠા. પિતાના કુટુંબીજનેને પણ આજ રીતે જપ કરવા બેસાડયા. આ વખતે તેની સ્ત્રીએ કહ્યું, “મને મૂકીને કેમ જાએ છે?” ગૃહપતિએ કહ્યું: “એક વર્ષ પછી તું પણ આવીશ.” તેના નાના ભાઈએ પણ એ જ પ્રશ્ન કર્યો, તેને ગૃહપતિએ કહ્યું: “તારી ભાભી પછી એક વર્ષે તારે વારે છે.” હરિજનમાં સવા ભગતની ખ્યાતિ ખૂબ છે. તેમણે પિતાને અંત સમય અગાઉથી જાણી લીધું હતું. * અંતસમય આવી પહોંચતા તેમણે સગાવહાલાં તથા. નાતીલાઓને પિતાને ઘેર બોલાવી હરિકીર્તન શરૂ કર્યું હતું. તેઓ પોતાના કપાળમાં કુંકુમનું તિલક કરી હાથમાં શ્રીફળ લઈ સહુની વચ્ચે બેઠા હતા અને હરિકીર્તનમાં ભાગ લેતા હતા. વિદાયને સમય થતાં ભગતે કહ્યું : વૈકુંઠમાંથી વિમાન આવી ગયું છે. હવે અમે જઈએ છીએ. સહુને રામરામ.” પછી તેમણે આંખ મીંચીને ધ્યાન “ધરતાં તેમને આત્મા દેહ છેડી ગયે. - આજે આવાં ધન્ય મૃત્યુ કેટલા પામી શકે છે? તે વિચારવાનું છે. ડેકટરના ડોઝ પીતાં, પીતાં કે ઈજેકશનેની Page #280 -------------------------------------------------------------------------- ________________ મત્રવિદ્યાના પ્રભાવ ૨૬ સાયા ખાતાં, ખાતાં સાનભાન રહિત સ્થિતિમાં આ જગતમાંથી વિદાય થવું એ ધન્ય મૃત્યુ તેા નથી જ. ભગવાનના કોઈ પણ નામના પ્રેમ, ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક જપ કરવાથી શારીરિક રાગા દૂર થાય છે. મંત્ર જપ કરવાથી શરીરની કાંતિ વધે છે. લક્ષ્મીમાત્ર ધનની દેવી નથી, સૌંદર્યાંની પણ દેવી છે. તાત્પય એ છે કે શરીર સ્વસ્થ અને સુદૃઢ બનાવવામાં જપ સાધન ઉપયાગી છે. માનસિક રાગેાનું નિવારણ ભગવાનના નામના જપથી થાય છે. વચનની શક્તિ સરસ્વતીના મંત્ર-જપથી ખીલે છે અને શીઘ્ર કાવ્યેા રચવા જેટલી દક્તિ સાંપડે છે. શ્ર રમણ મહર્ષિ એ ઉપદેશસારમાં કહ્યું છે કે :— * વાણી દ્વારા સ્તવન-સ્તત્ર મેલીએ તેના કરતાં મનમાં જપ કરવા અને ધ્યાન ધરવું એ શ્રેષ્ઠ છે. શ્રી શિવાનં≠ સરસ્વતીએ જપયેાગમાં કહ્યું છે કે : ‘જય વિષયા તરફ જતા વિચાર પ્રવાહના બળને અટકાવે છે. તે મનને ઈશ્વર તરફ શાશ્વત સુખની પ્રાપ્તિ તરફ વાળવા ફરજ પડે છે. પરિણામે તે ઈશ્વરદર્શન કરવામાં મદદ કરે છે. જય અને પાશવતામાંથી વત્રતામાં, રજસમાંથી સત્ત્વમાં ફેરવી નાંખે છે. તે મનને શાંત અને મજબૂત કરે છે. તે મનને મંતમુ ખ કરે છે. તે મનની બહાર ફેલાયેલી વૃત્તિને અટકાવે છે. તે નિશ્ચય અને તપખળને પ્રખળ બનાવે છે. પરિણામે તે ઈષ્ટદેવ અગર ઈશ્વર સાક્ષાત્કારના સીધા દત્ તરફ લઈ જાય છે. શ્રી મેાટા એક આધ્યાત્મિક પુરુષ તરીકે Page #281 -------------------------------------------------------------------------- ________________ *૬૪ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય આજે ગુજરાતમાં વિખ્યાત છે. તેમણે સવેîપયેાગી જપ સાધના ગ્રંથની પ્રસ્તાવનામાં કહ્યુ છે કે : જપ એક અમાઘ દૈવી શક્તિ છે. તંત્ર સારમાં એમ કહ્યું છે કે :~ । “ યક્ષેા, રાક્ષસેા, પિશાચા, દુષ્ટ ગ્રહેા તથા ભાકર સર્વાં અત્યંત ભય પામીને મત્રજપ કરનારાએની પાસે જતા નથી, જઈ શકતા નથી. ,, તાય કે મનુષ્ય આ બધાના ભયેામાંથી રક્ષણ મેળવવા ઇચ્છે તેમને તે મળી રહે છે. જન્મસ્થાનમાં પડેલા દુષ્ટ ગ્રહો મનુષ્યને અનેક રીતે પીડા ઉપાડે છે તથા ભયકર પેર્પાની સાથે પાનારા પડયાં તે એ આણા જાન લીધા વિના રહેતા નથી. એટલે તેના ભયમાંથ બચવું આવશ્યક છે. નિત્ય નિયમિત મ`ત્રજપ કરવાથી તેમના લયમાંથી બચી શકાય છે. ઘેાડા સમય પહેલાં એક દ્વિમ્બર સુનિ એકાંતમાં બેસી મત્રજપ કરતા હતા. એવામાં એક ભયંકર સર્પ કુંફાડા મારતા, મારતા અન્ય અને તેમના સ્થાનમાં દાખલ થયા. લેાકેા આ દૃશ્ય જોઈ રહ્યા અને હવે શુ થશે ? તેની ચિંતા કરવા લાગ્યા. પણુ એ પ્ ખંદર જતાં જ શાંત થઈ ગયા અને મુનિથી થાડે દૂર પેતની ફેણ વિસ્તારી તેમને નમન કરવા લાગ્યા. આ જોઈ લેાકે ાશ્ચયના પાર રહ્યો નહિ. આ ઘટના વ માનપત્રામ પ્રગટ થયેલી છે. સ્વામી વિવેકાનંદે એક સ્થળે કહ્યું છે કેઃ ‘પવિત્ર નામને ફ્રી ફરી ખેલવુ... એનું નામ જપ છે. એ જપ દ્વારા જ ભક્ત ઊંચે અનતને પહોંચે છે.’ Page #282 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાને પ્રભાવ ર૬૫ - મહાત્મા ગાંધીએ રામનામના પુસ્તકમાં કહ્યું છે કે – જે મંત્રનો જપ કર્યા જ કરશે, તે અંતે વિજયને મેળવશે એમાં મને જરા શંકા નથી. એ મંત્ર એની જીવાદોરી થશે અને બધાં સંકટોમાંથી બચાવશે.” મોત, નાગ અને મંત્ર બાવીસ વર્ષની સ્વરૂપવાન સરલાને ઈલાજ કરનારા ડે. બાજપેયીને એ જીવી શકે તેવી કેઈ આશા નહતી. સરલાના પતિ પંકજે ફરૂખાબાદ જિલ્લાના એક સાપ્તાહિકના સંપાદક અને મંત્રની સિદ્ધિ ધરાવનારા લક્ષ્મીનારાયણને લાવ્યા. લક્ષ્મીનારાયણ મંત્રોચ્ચાર શરૂ કર્યા કે સરલાના શરીરમાંથી કઈ પુરુષનો અવાજ લક્ષ્મીનારાયણને પડકારવા લાગ્યું. હિંમતવાન લક્ષ્મીનારાયણે સરલાના શરીરમાંથી આવતા અવાજને પડકાર કર્યો અને પૂછ્યું, “બોલ, તારે શું જોઈએ છે?” બીમાર સરલાએ જોશભેર પિતાનું માથું ઊંચું કર્યું અને વિચિત્ર રીતે પુરુષના અવાજમાં બોલી, “અમે આને લઈ જવા માગીએ છીએ.” મંત્રવિદ્ લક્ષ્મીનારાયણે પ્રબળ અવાજે પૂછયું, “તમે લઈ જવા માગે છે, પણ કેને?” આ છોકરીને ! આટલુંય તમે સમજતા નથી?” સરલાએ વિચિત્ર એવા પુરૂષના અવાજમાં જવાબ વાળે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ મંત્રવિજ્ઞાન અને સાધના શહ લક્ષ્મીનારાયણે પૂછયું, “એ છોકરી છે કે જે વાત હેય તે સ્પષ્ટ કહો.” જવાબ મળે, “સરલા.” લક્ષમીનારાયણે ફરી પ્રશ્ન કર્યો કે, “તે તમે સરલા નથી ? “ના.” તે પછી તમે છે કેણ?” હું પ્રભુ દયાળ છું,” સરલાએ જવાબ વાળ્યો. તમારા સાથીઓ કયાં ગયા ?” એની તમારે શી પંચાત ?” “એની ખબર તે હવે પડશે.” એમ બોલીને લક્ષ્મીનારાયણ ગંભીર બની ગયા. સરલા વિચિત્ર અવાજે બબડતી હતી, “અરે! જોયા, જેયા, તમને જોયા.. તમારા જેવા તે કેટલાય મારા ખિસ્સામાં છે. અને જાણી લે કે સત્તાવીસમી તારીખે રાતના બાર વાગે અને ૮ મિનિટે અમે આને લઈ જઈશું, હિંમત હોય તે રેકજે.” લક્ષમીનારાયણે કહ્યું, “અરે કાલની વાત જવા દે. હવે પછીની મિનિટે શું થવાનું છે, એનીયે ક્યાં કઈને ખબર છે? સત્તાવીસમી તારીખની નહી પણ આજની વાત કર. આજે જરા મારી તાકાત તો જોઈ લે. પછી મને પડકારવાને વિચાર કરજે.” “અરે! તારામાં તે વળી શી તાકાત છે?” સરલા અટ્ટહાસ્ય. કરતાં બેલી. Page #284 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાને પ્રભાવ લક્ષ્મીનારાયણે પીવાનું પાણી માગ્યું. ગ્લાસમાં પાણી લાવવામાં આવ્યું. એમણે સરલાને પાણી પીવા માટે આગ્રહ કર્યો, પરંતુ સરલા પાણી પીવા કેઈ પણ સંજોગોમાં તૈયાર ન થઈ ફરીવાર લક્ષ્મીનારાયણે હુકમ કરતા હોય તેમ પાણી પીવા કહ્યું. પરંતુ સરલાએ ઝનૂનપૂર્વક અસ્વીકાર કર્યો. જેશભેર ના પાડવા જતાં સરલાની આંખે સંપાદક લહમીનારાયણની આંખો સાથે ટકરાઈ બંને થોડા સમય સુધી એકબીજાને તાકી તાકીને જોઈ રહ્યા. “ચાલ, પાણી પી જા.” લક્ષ્મીનારાયણ એટલા જોરથી બેલ્યા કે ખંડની દીવાલે કાંપવા લાગી. ઝનૂનથી ભરેલી અને વિચિત્ર વર્તન કરતી સરલા લક્ષ્મીનારાયણના આ આદેશને ઈન્કાર કરી શકી નહીં. સરલાએ પાણી પીધું અને પવિત્ર જીવન ગાળતા લક્ષ્મીનારાયણના મુખ પર મલકાટ પ્રગટે. એમણે સરલા ભણી મંડાયેલી એમની નજર બાજુએ વાળતાં કહ્યું, “મારામાં ભલે તાકાત ન હોય, તારામાં જે હોય તે જરૂર તારી તાકાત બતાવ.” સરલાએ પલંગ પરથી કૂદીને નાસી જવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એને એવું લાગ્યું કે જાણે એને કેઈએ બાંધીને બેસાડી દીધી હોય. સરલા બોલી, “અરે ! તમે તે ભારે દગાબાજ દો.” આમ, બોલીને એ લક્ષ્મીનારાયણ સામે ઘૂરકીને જોવા લાગી. લક્ષ્મીનારાયણે હળવાશથી પૂછયું, “અરે, મેં શે દગો કર્યો ?” Page #285 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ‘તમે! તમે શે। દગેા કર્યાં? તમે પાણી પીવડાવીને મને બાંધી લીધી છે.’ ૬૮ ‘ખાટું શા માટે ખેલે છે? અરે, પાણી પીવડાવીને તે કાઈ ને બાંધી શકાતા હશે?? ૮ મને ખાંધીને તમે તમારા મેાતને નિમત્રણ આપ્યુ છે.’ આમ ખેલતી સરલાનેા ચહેરા ઘણા ભયાનક થઈ ગયા. લક્ષ્મીનારાયણે નીડરતાથી કહ્યું, ‘મેાત ! માત તે સદાય મારા માથે સવાર હાય છે. મને આશ્ચય એ વાતનું છે કે હું કેમ મરી જતે નથી ?’ 6 એવામાં એકાએક સરલાના મુખમાંથી મેારલીના જેવા અવાજ નીકળવા લાગ્યા. લક્ષ્મીનારાયણે ખૂમ પાડી, · બધા પેાતાના પગ પલંગ પર લઇ લેા. ડૉકટર બાજપેયી, તમે પણુ તમારા પગ પલંગ પર લઈ લેા. , થેાડી જ વારમાં ફૂંફાડાનેા અવાજ સંભળાયા. ગભરાઈ ને જોયુ તેા એક કાળા નાગ જીભના લખકારા મારતા સરલા સામે જોતે હતેા. એમ લાગતું હતું કે, સરલાના મુખમાંથી નીકળતા મેારલીના સૂરમાં મેાહિત થઈ ને એ નાગ એની ફેણ ઉઠાવીને ઝૂમી રહ્યો હતા. સરલાએ વિચિત્ર અવાજે બૂમ પાડી, ‘આ દુષ્ટને ડંખ દે.' અને એણે લક્ષ્મીનારાયણ ભણી સંકેત કર્યાં. લક્ષ્મીનારાયણના ચહેરા પર ભયનું કોઈ નિશાન ન હતું. નાગ એમના તરફ સરકયો કે તરત જ તે ખેાલ્યા, ‘નાગદેવતા ! તમારી સાથે મારે કાઈ બૈર નથી. બીજાના વેરને કારણે તમે મને Page #286 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાનો પ્રભાવ ૨૬૯ દંશ આપે એમાં તમારી શેભા નથી. જ્યાંથી આવ્યા છે ત્યાંપાછા ચાલ્યા જાવ - અને પળવારમાં નાગ ખંડમાં એક ચક્કર લગાવીને બહાર નીકળી ગયા. - લક્ષ્મીનારાયણે સરલા ભણું જોઈને કહ્યું, “હવે તું મારી તાકાત જે.” આમ કહીને સરલાને પતિ પંકજ જે શીશી લાવ્યું હતું, એમાં મંત્રોચ્ચાર કરતાં કરતાં લક્ષ્મીનારાયણે પાણીનાં ટીપાં નાખ્યાં. પણ પાણીમાં જેવું ટીપું નાખે છે ત્યાં તો. સરલા ચીસ પાડીને બોલી ઊઠી : “અરે ! એવું ન કરશે ! મને. એવું ન કરશે !” લક્ષ્મીનારાયણે પાંચ વખત શીશીમાં પાણીનાં શેડાં ટીપાં નાખ્યા અને દરેક વખતે સરલા ચીસ પાડી ઉઠતી હતી, પણ લક્ષમીનારાયણે ચીસ પાડતી સરલા ભણી કેઈ ધ્યાન ન આપ્યું. છેલ્લે સરલા બેભાન થઈને પલંગ પર ઢળી પડી. ડો. બાજપેયીને મનમાં એવી શંકા હતી કે સરલા મૃત્યુ પામી છે. આથી જ એમણે લક્ષ્મીનારાયણને રોકી રાખ્યા. એ પછી એમણે બેહેશ સરલાની નાડી તપાસી, હૃદયની ગતિ માપી જોયું તે બધું જ બરાબર હતું. મુખ પર હળવા હાસ્ય સાથે લફમીનારાયણે કહ્યું, “ડોકટર! ભારતીય ઔષધિ વિજ્ઞાનમાં આધ્યાત્મિક તથ્થસ્થાનની પણ અપેક્ષા રાખવામાં આવી છે. આ છે મંત્રશક્તિને ચમત્કાર શ્રદ્ધાપૂર્વક અનુભવ કરવાને છે.” Page #287 -------------------------------------------------------------------------- ________________ ટાઈટલના ચિત્રને પરિચય અમરકુમારની કથા મગધ દેશમાં રાજગૃહી નગરી હતી. ત્યાં શ્રેણક નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજ્ય ઘણું વિશાળ હતું. સમગ્ર મગધનું તે પાટનગર હતું. સમગ્ર મગધ દેશને રાજવી કોણીક હતો. તેની સમૃદ્ધિ અપાર હતી પરંતુ જીવની તૃષ્ણ તેથી અપાર હોવાથી તે તૃપ્ત થતી નહતી. આમ લેવાથી શ્રેણુક રાજાને મહેલે અનેક હેવા છતાં તૃષ્ણાવશાત્ એક નવીન અપ-ટુ-ડેટ મહેલ બનાવવાને વિચાર થયો. પૂર્ણ પુર્યોદયથી સાધન-સામગ્રી મળેલ હતી જ. પછી ઈચ્છા પ્રમાણે કાર્ય થવામાં વિલંબ શા માટે થાય? તરત જ રાજાએ પોતાની ઈચ્છા મુજબ કાર્ય કરવા માટે કારીગરોને બોલાવી કામની શરૂઆત કરાવી. કામ શરૂ થયું. હજારે કારીગરે કામ કરવા લાગ્યા. પરંતુ ત્યાં એક આશ્ચર્યકારી બનાવ બન્યા. તે પ્રસાદ શેડ તૈયાર થાય અને રાત્રિ કાળે તે જમીનદોસ્ત થઈ જાય. ફરી બીજે દિવસે કામ શરૂ કરે અને રાત્રિ સમયે તે જ હાલ થાય. આમ છ માસ સુધી કાર્ય કર્યું, પરંતુ કામ આગળ વધી જ ન શકે. હવે શું કરવું? આમ છ-છ મહિના સુધી કામ પાર ન પડયું; છતાં રાજાને નવીન મહેલ બનાવવાનો મેહ દૂર થયે નહિ. તેની ઈચ્છા તે તેથી પણ પ્રબળ થઈ અને ગમે તે ભોગે પ્રસાદ બનાવવો જ, એવું તેણે નક્કી કર્યું. તેથી રાજાએ જ્યોતિષ-જેનાર પંડિતોને બેલાવીને પૂછયું કે, “આ પ્રસાદ રાત્રિના સમયે કેમ પડી જાય છે?” Page #288 -------------------------------------------------------------------------- ________________ મત્રવિદ્યાને પ્રભાવ ૨૦૧ પંડિતે એ પેાતાના જ્યેતિષશાસ્ત્રના આધારે કહ્યું કે, “દેવીના કાપ થયેલ છે. તેને મીસ લક્ષણયુક્ત માથીના ભાગ આપા તા તમારા મહેલ જરૂર પૂરા થશે.” મહેલ પૂરો ન થતાં પડી જતે હતા તેનું સાચુ કારણ તે પાપાય જ હતું. પરંતુ અજ્ઞાની જીવા તત્ત્વને ન જાણતા અજ્ઞાનવશ બીજાને વિપરીત સલાડુ આપે છે. હિંસા કરવાથી કોઈ સુખી થા જ નહિ. હિંસા એ જ પાપઃ અને દેવી જો હિંસા કરવાનું કહેતા તે દેવીમાં દેવત્ત્વ કયાં રહ્યું ? રાજા પોતાના સુખ માટે અરે! તેને મહેલે તે ઘણા હતા, અને આ એક નવીન મહેલ ન અને તા તેના સુખમાં કોઈ ઉણપ આવવાની હતી જ નહિ. પરંતુ જીવની લાલસા જીવને ગમે તેવા અકા કરવા પ્રેરે છે. પરંતુ તેનું પરિણામ શું આવશે તે જીવ વિચારી શકતા નથી ? તે જ તેની અજ્ઞાનતા અને તેથી સુખભાગની લાલસા આગમી કાળનું દુઃખ ઊભું કરે છે. રાજાએ પોતાની લાલગ્નાને પૂર્ણ કરવા યેતિષીઓના કહેવા પ્રમાણે બત્રીસ લક્ષણા પુરુષને ભેળ આપવાનું નક્કી કયુ. જીવ સુખ ભેગની લાલસાએ કેવા-કેવાં અકાય કરવા તૈયાર થાય છે " રાજાએ નગરમાં ઉદ્માષણા કરાવી કે, “ જે કોઈ બત્રીસ લક્ષણા પુરુષને દેવીના ભેગ માટે આપશે, તેને સવાલાખ સેનાચા આપવામાં આવશે.” એ અવસરે રાજગૃહી નગરીમાં એક રામશર્મા નામે નિધન બ્રાહ્મણ રહેતા હતા. તેને ચાર પુત્રા હતા. તેની સ્ત્રીનું નામ તૃષ્ણાવતી હતું. સ`થી નાના પુત્ર જે હતા તેનું નામ અમરકુમાર હતું. તે ઘણેા Page #289 -------------------------------------------------------------------------- ________________ ર૭ર મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય બુદ્ધિશાળી અને વિચક્ષણ હતું. તે એક વખત જંગલમાં રમવા ગયેલ ત્યાં તેને જૈનમુનિને સમાગમ થયે. મુનિ મહારાજે તેને પુણ્યશાળી તથા બુદ્ધિમાન જાણું નમસ્કારમહામંત્ર શીખડાવ્યો અને કહ્યું કે, “હંમેશા આ મંત્રને તારે જાપ કરે. પરંતુ કઈ મહાસંકટ કે વિપત્તિ આવે ત્યારે સવિશેષ તેને જાપ કરે જેથી તે વિપત્તિને નાશ થઈ જશે.” તે બાળક દરરોજ નમસ્કાર મહામંત્રનો જાપ કરતો હતો. સેમશર્મા બ્રાહ્મણની સ્થિતિ ઘણી જ ખરાબ હતી. કેઈ દિવસ ભેજન પણ તે લોકોને મળતું નહિ. છ માણસે ખાવાવાળા હતા, અને માંગીને જે મળે તેમાં સંતોષ માનવાને હતું. તેની પરિસ્થિતિ ઘણી જ ખરાબ હતી. અને તેની સ્ત્રી કઠેર સ્વભાવની હતી. તેના દિલમાં કરુણ હતી જ નહિ, માત્ર સુખભેગની લાલસા જ તીવ્ર હતી. પરંતુ પૂર્વના પાપોદયે પરિસ્થિતિ ખરાબ હોવાથી તેની સુખલાલસા પિષાતી ન હતી. એ જ અવસરે રાજાએ ઉદ્દેાષણ કરાવી તે ઉદ્દઘોષણા શ્રવણ કરવાથી તૃષ્ણાવતીની તૃષ્ણા સતેજ બની અને તે પિતાના પતિને કહેવા લાગી કે, “આપણે ચાર પુત્ર છે. તેમાં નાને પુત્ર ઘણે બુદ્ધિમાન છે, તેને રાજાને સંપ અને સવા લાખ સેનૈયા લાવે, જેથી આપણું દરિદ્રપણું દૂર થાય અને આપણે સુખી બનીએ.” બ્રાહ્મણ પિતાની પત્નીની વાત સાંભળીને વિમાસણમાં પડે. “અરે! આ સ્ત્રી કેટલી નિર્દય છે કે પિતાના સુખભેગ માટે પિતાના પુત્રને ભેગ આપવા તૈયાર થઈ છે!” Page #290 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાને પ્રભાવ ૨૩ મનેમન આમ વિચારી તે બ્રાહ્મણ પિતાની પત્નીને કહેવા લાગ્યા, “હે શાણું પ્રિયા ! આ તું શું બોલે છે ? આપણા સુખ માટે આ નિર્દોષ બાળકને તું ભેગ આપવા વિચારે છે, તે શું યુક્ત છે ખરું? તને આ અશુભ વિચાર કેમ આવ્યો? તું ઉત્તમ એવા બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયેલ હેવા છતાં આ કષાય જે વિચાર તને કેમ આવ્યો?” ત્યારે તે તૃષ્ણાવતી કહેવા લાગી, “આપણે ચાર પુત્રો છે, તેમાંથી એક એ છે થાય તે શું બગડી જવાનું છે ? આપણું આ દુઃખી દિવસોનો તો અંત આવશે ને ? તમારે વધારે બીજા વિચારો કરવાના નથી. જાએ આ પુત્રને રાજાને સેંપી દે, નહિતર હું જઈને આપી આવીશ.” પિતાની પત્નીને આ ઉત્તર શ્રવણ કરવા છતાં બ્રાહ્મણે તેને વિવિધ પ્રકારે સમજાવી; પરંતુ પથ્થર પર પાણી પડે તેમ તેને કંઈ જ અસર થઈ નહિ. તેમજ સ્ત્રીહઠ પાસે તેનું કંઈ ચાલ્યું નહિ. બ્રાહ્મણ તેમ છતાં રાજાને પુત્ર આપવા તૈયાર થયે જ નહિ. ત્યારે તે તૃષ્ણાવતી જ રાજા પાસે જઈને પુત્રને આપી આવી અને સવાલાખ સોનૈયા લઈ આવી. પુત્રહત્યા જેવું નિદય કાર્ય કરવા છતાં તેને કેઈ દુખ થયું નહિ, પરંતુ તે તે ધન મળવાથી આનંદવિભોર બની ગઈ આ છે સંસારનું સ્વરૂપ પાપ કરવાથી માનવ દુઃખી થાય છે અને ધર્મ પુણ્ય કરવાથી જ માનવ સુખી થાય છે. આ કુદરતી કાનૂન હોવા છતાં લોકે સુખભેગની લાલચે મં. ૧૮ Page #291 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય તેને અનાદર કરીને પાપ કરીને સુખી થવા ઈચ્છે છે તે જ તેમનું અજ્ઞાન છે. પાપ કરીને કેઈ સુખી બની શકે જ નહિ. પરંતુ અજ્ઞાની જીવ આ તત્વને જાણી શક્તા નથી, એ જ ખેદને વિષય છે. માતાએ પિતાના સ્વાર્થવશે પુત્રને રાજાને રાજા પિતાની ઇચ્છા પૂર્ણ કરવા અને વિલાસ-વૈભવ માણવા બાળહત્યા કરવા તૈયાર થયો છે. રાજાએ બાળકને અલંકાર પહેરાવ્યા, સુંદર વસ્ત્રો પરિધાન કરાવ્યા અને ઘોડા પર બેસાડી વરઘડે કાઢીને દેવીના મંદિરે તેને લઈ ગયા. હજારે માનવમેદની ત્યાં ભેગી થઈ હતી. ઘણા બ્રાહ્મણે ત્યાં આવ્યા હતા. બાળકને સ્નાન કરાવ્યું, ચંદનનું વિલેપન કર્યું. અમરકુમાર ચતુર હતો. તે ભેદ પામી ગયું કે મારો ભેગ આપવા માટે જ મારી માતાએ મને વેચી દીધો છે, અને હવે જરૂર રાજા મારે ભેગ આપશે જ. તેણે રાજાને તથા ત્યાં એકત્ર થયેલા માનવને કાલાવાલા-આજીજી કરી કે, મેં તમારે શું ગુને કર્યો છે કે મને મારી નાંખે છે ?” - તે ઘણું-ઘણું કલ્પાંત કરવા લાગ્યું, ત્યારે નગરજનોએ રાજાને સમજાવવા પ્રયત્ન કર્યા, પરંતુ રાજા તે મહમૂઢ બનેલું હતું. તેણે કહ્યું, “મારે કઈ દેષ નથી તેની માતાએ મને આ બાળકને વેચાતે આપેલ છે. મારે તે કાલીમાતાને ભેગ આપે છે ત્યારે જ મારે મહેલ બને તેમ છે, વગેરે.” રાજા પાસે પ્રજાનું શું જોર ચાલે? આખરે અમરકુમારને Page #292 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાનો પ્રભાવ ર૭૮ મુનિએ કહેલા વચને યાદ આવ્યાં અને કેઈની લાચારી કરવાની છેડીને તેણે નમસ્કારમંત્રનું ધ્યાન કરવા માંડયું. તે નમસ્કારમંત્રના ધ્યાનમાં એ તલ્લીન બની ગયા કે બાહા જગતનું તેને ભાન જ રહ્યું નહિ. સામે મૃત્યુ ઊભું છે. અગ્નિને કુંડ પ્રજજવલિત થયેલ છે. બ્રાહ્મણો વેદમંત્રે ભણી રહ્યા છે. આવી ભયંકર પરિસ્થિતિ હોવા છતાં અમરકુમાર તે નમસ્કારમંત્ર પર વિશ્વાસ રાખીને તેને સમર્પિત થઈ ગયે, અને તેના ધ્યાનમાં તાકાર બની ગયે. આજે માનની ફરિયાદ છે કે મન સ્થિર થતું નથી તેનું કારણ તેમની શ્રદ્ધા અટલ હતી નથી અને તેથી તેઓ સમર્પણ પણ કરી શક્તા નથી. ખરું કારણ એ છે કે તેઓ સત્વહીન બની ગયા છે. જ્યારે અમરકુમારમાં કેટલું સત્ત્વ છે કે આવી ભયંકર મૃત્યુ સમ પરિસ્થિતિના સમયે પણ તે નમસ્કારમંત્રમાં તદાકાર બની ગયેલ છે. તાકાત વિના કઈ કાર્ય સિદ્ધ થતું નથી. સાહસ, સત્ત્વશીલતા વગેરે વિના માનવ કાર્ય સિદ્ધ કરી શકતું નથી. નિવાર્ય માનવી ધર્મ કરવાને શું લાયક છે ખરો? નહિ જ, અસ્તુ. જે તદાકાર થઈને મંત્ર જાપ કરે તેને મંત્ર કે ધ્યાન જરૂર સફળ થાય જ છે, એ નિર્વિવાદ સત્ય છે. અમર કુમારના ધ્યાનના પ્રભાવે શાસનદેવતાઓના આસન કંપાયમાન થયા અને તેમણે અવધિજ્ઞાનને ઉપગ મૂકીને જોયું તે ધર્માત્મા ઉપર સંકટ આવેલ છે તે જાણ્યું. તરત જ તેઓ તેની સહાયતા કરવા આવ્યા. જ્યાં માનવમેદની મળી હતી ત્યાં અદશ્ય રૂપે આવીને સમગ્ર માનવ અને વેદમને ભણવાવાળા Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય બ્રાહ્મણે એ બધાને બેહોશ કરી દીધા. એક રાજાને બેહેશ ન કર્યો. રાજા તે આ ચમત્કાર જોઈને ઘણો જ ગભરાઈ ગયા અને આર્તનાદે, ગદ્ગદ્ કંઠે પ્રાર્થના કરવા લાગ્યું, “હે દે! દાન, મારી જે ભૂલ થઈ હોય તેની હું ક્ષમા માંગુ છું. મને ક્ષમા આપે અને આ બધા નિરપરાધી જનેને મૃત્યુના મુખમાંથી ઉગારી સચેતન કરે.” ત્યારે આકાશવાણી થઈ કે હે દુષ્ટ રાજા! તારા ક્ષણિક સુખની લાલસા તૃપ્ત કરવા માટે આવા ધર્માત્મા અને નિર્દોષ બાલકને હોમમાં ભેગ આપવા તૈયાર થયે તે તારે મહાન ગુને છે. તને જીવિત રાખવે ઉચિત નથી. તારા જેવા અધમી રાજાઓના રાજ્યમાં તે નિર્દોષને ભોગ અપાય માટે તને જીવિત રાખી શકાય નહિ જ. ત્યારે રાજા ખૂબ જ કરગરવા લાગ્યું અને પોતાના ગુનાની વારંવાર માફી માંગી, જે દંડ તમે આપે તે સ્વીકારવા તૈયાર છું તેમ કહેવા લાગ્યો. ત્યારે દેવેએ કહ્યું કે, “તારું સમગ્ર મગધ દેશનું રાજ્ય આ અમરકુમારને અર્પણ કર અને તું તેને દાસ થઈને રહે તે જ તને જીવનદાન આપવામાં આવે.” રાજાને હવે પોતાનો જીવ આપવાને સમય આવ્યો ત્યારે જ જીવનની કિંમત સમજી શક્યો. પિતા પર વીતે નહિ ત્યાં સુધી જીવને સત્ય સમજાતું નથી. હવે રાજા રાજ્ય કરતા પણ જીવન શ્રેષ્ઠ છે તે સમજી શકો અને દેવ આજ્ઞા શિરોધાર્ય કરવા તૈયાર થયું. ત્યારે અમરકુમાર પર દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી અને બધા માનવોને સચેતન કર્યા. રાજા અમરકુમારના ચરણમાં નમી પડે અને તેને સિંહાસન પર બેસાડીને કહેવા લાગ્યા તમે રાજા અને હું તમારો દાસ છું. તમે જે આજ્ઞા ફરમાવે તે કરવા આ દાસ તૈયાર છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ યુવવિદ્યાને પ્રભાવ ૨૭૭ { અમરકુમારને તે વિવેકજ્ઞાન હૃદયમાં પ્રગટેલું જ હતું તેથી જ આવી ભયંકર પરિસ્થિતિમાં ધ્યાનમાં લીન બનેલ હતા. અને તેને પ્રત્યક્ષ અનુભવ થયું હતું કે પૈસા ખાતર પિતાની જનેતાએ પિતાને ભેગ આપવા મને વે, આ ધન જ ખતરનાક છે. જે હું રાજા થાઉં તો આ ધનની લાલસાવશાત્ મ માલૂમ કેવા કેવા પાપ કરવા પડે. એવું રાજ્ય મારે ન જોઈએ. મને જે નમસ્કારમંત્ર જીવનદાન આપ્યું તે ધર્મનું જ મારે શરણ સ્વીકારવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે. મને મન એમ વિચારીને રાજાને કહેવા લાગ્યા કે “હે રાજન! આ ધન અને રાજ્ય તો અનર્થનાં કારણે છે. ધન ખાતર મારી સગી જનેતાએ મારા પ્રાણ લેવા તમોને મેં અને તમે રાજ્ય સુખ માણવા માટે મારા પ્રાણ લેવા તૈયાર થયા તેવું રાજ્ય જ મારે જોઈતું નથી. મને જેણે પ્રાણદાન આપ્યું એ ધર્મનું જ મારે તે શરણ છે.” અને અમરકુમાર ત્યાંથી નીકળીને સાધુવેશ ગ્રહણ કરી રાત્રિ ફાળે સ્મશાનમાં જઈને ધ્યાન ધરીને ઊભા રહ્યા. ધ્યાનમાં તલ્લીન બનીને તેઓ સ્મશાનમાં ઊભા રહ્યા છે. હવે અહીં આ એટલે રાજગૃહ નગરમાં આ વાત વાયુવેગે પ્રસરી ગઈ કે અમરકુમાર બચી ગયા અને તેઓ સાધુ બની સમશાનમાં ધ્યાન મગ્ન બનીને ઊભા છે. જે બનાવ બનેલ તે સર્વ વાતો છે નગરમાં પ્રસરી ગઈ. આ વાતની ખબર અમરકુમારની સાતાએ પણ જાણું અને તેના મનમાં વિચાર પેદા થયો કે Page #295 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય પુત્ર જીવિત રહેલ છે તેથી રાજાએ મને જે ધન આપેલ છે તે પાછું લઈ જશે. માટે એ કેઈ ઉપાય કરવું જોઈએ કે ધન રાજા લઈ ન જાય. વિચાર કરતા તેને ઉપાય સૂઝયો કે પુત્ર સ્મશાનમાં ઊભે છે તેનું માથું કાપી નાખું તો રાજા ધન માંગશે તે હું પુત્ર માંગીશ અને તે પુત્ર નહિ આપી શકે ! અને ધન મારી પાસે રહેશે, તેના વડે હું સુખભેગ કરી શકીશ. કેવી છે આ સુખ લાલસા? માનવને રાક્ષસ બનાવે છે. અને રાક્ષસીવૃત્તિને આધીન થઈ ખુદ પિતાના પુત્રની જ હત્યા કરવા માતા તૈયાર થાય છે. તેથી જ જ્ઞાનીજને વદે છે કે આ સુખની લાલસા જ બધા પાપની જન્મદાતા છે. તૃષ્ણાવતી રાત્રીના બાર વાગે હાથમાં તલવાર લઈને પુત્રને મારવા માટે ચાલી. ઘરના બધા માણસો સૂઈ ગયા હતા તેમને આ વાતની કંઈ જ ખબર ન હતી. તે તૃષ્ણાવતી મનમાં અનેક મને રથ કરતી અને આવી મધ્યરાત્રીમાં એકલી નિર્ભયતાથી ચાલીને સ્મશાન ભૂમિમાં આવી. ત્યાં અમરમુનિ નમસ્કારમંત્રમાં લીન બનીને આત્માનંદને માણી રહ્યા હતા, ત્યારે માતા દુર્ણ બુદ્ધિને વશ થઈ, સુખભોગેચ્છાથી પુત્રને મારવા ત્યાં આવી છે. તેણે નિર્દયપણે ધ્યાનસ્થ મુનિના » મસ્તક પર તલવાર મારીને ધડ અને મસ્તક જુદા કરી દીધા. અને હર્ષવિભોર બની અનેક પ્રકારના સુખ ભોગવવાનો મને રથ કરતી નિર્ભયપણ વેરાણ જંગલમાં મધ્યરાત્રીએ ચાલી જતી હતી, ત્યાં જ અચાનક વનમાંથી એક ભયંકર સિંહ આવે Page #296 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાના પ્રભાવ ૨૯ અને તુષ્ણાવતીને ખાઈ ગયા. સુખભાગની લાલસાવશ તે નરકમાં ગઈ. માનવ કેવા-કેવા સુખાની લાલસા કરે છે અને તેને વશ થઈ કેવા ભયંકર પાપા આચરે છે? પરંતુ તે અજ્ઞાની જીવ જાણતા નથી કે, આ જીવન તેા નશ્વર છે. તેના માટે હું આવા ઘાર પાતક શા માટે કરું? સુખ ભાગવ્યા વિના સુખની લાલશાવશ પાપ કરીને તૃષ્ણાવતી નરકમાં ગઈ અને મુનિ ધનને મેહુ ત્યાગી, સંસારને પણ ત્યાગી સાધુ ધર્મ અંગીકાર કરી પ્રભુધ્યાનમાં લીન બની મૃત્યુ પામી સ્વર્ગના સુખના ભેાક્તા અન્યા અને પછી મેાક્ષસુખના ભોકતા બનશે. આ દૃષ્ટાંત પર હૈ વાચકખંધુ ! સુખને સાચા રાજમાગ કર્યેા છે, તે નક્કી કરીને તને જે ચેગ્ય લાગે તે માગે ચાલજે. શ્રેયના અને પ્રેયના બન્ને માર્ગ આ દૃષ્ટાંતમાં વણુ વેલા છે. જે તને ચેાગ્ય લાગે તે માગે ચાલીને સુખી અથવા દુઃખી બનવુ. સ્વાધીન છે. જો તારામાં વિવેક હશે તેા જરૂર તું અમરકુમારની જેમ શ્રેયના માર્ગ જ સ્વીકારીશ. ॥ સુજ્ઞેયુ કિં અહુનામ્ ॥ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૮૦ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય “મહામંત્રના માંગલ્ય ઝિલમિલાતો જીવન–દીપ’ ઝબકી ઊઠયો [એક રે માંચક–સત્ય ઘટના ] . દૂર-દૂર મહાસાગરોને પેલે પાર ઇંગ્લેન્ડની ધરતી પર લંડન જેવા શહેરમાં પણ નમસ્કાર મહામંત્ર એના આરાધકનાં જીવનમાં કે અજબ ચમત્કાર સજી જાય છે એની સ્મૃતિ કરીએ અને ડે. શ્રી સુરેશભાઈ ઝવેરી યાદ ન આવે એ બને જ નહિ. આદર્યા અધૂરા ન રહેતા હતા તે આ સંસારમાં ઠેર ઠેર પુરુષાર્થની જ પ્રબળતા પધરાયેલી હેત, પ્રારબ્ધની નહિ. આ પ્રારબ્ધ પડદા પાછળ રહીને પુરુષ પાસે પુરુષાર્થ કરાવે છે. એટલે પુરુષ એને પિછાણી શકતો નથી અને આશાના ગીત ગાતેં એ પુરુષાર્થ કર્યો જ જાય છે. આ પ્રારબ્ધનાં પગલાં પિછાણવાની તાકાત એ દહાડામાં છે. ઝવેરી પાસે હોત તો “M. R. C. P. ની ડેકટરની ડિગ્રી મેળવવા પાછળ લેહીનું પાણી થઈ જાય તેવો પરિશ્રમ કર્યો ન હતો. ૧૯૬૧ના ફેબ્રુઆરીની ૬ઠ્ઠી તારીખ ડે. ઝવેરીના જીવન માટે જીવલેણ નીકળી. તબિયતે એકાએક પલ્ટો ખાધે ને ડૉ. જીવલેણ બીમારીને બિછાને પિયા. જાન્યુઆરીની શરૂઆતથી જ સામાન્ય તાવ, કમ્મરને દુઃખા આદિ રોગની અસર તે શરૂ થઈ ગઈ હતી. પણ ફેબ્રુઆરીની ૧૪મીએ પરીક્ષા શરૂ Page #298 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાને પ્રભાવ ૨૮૧ થવાની હતી એટલે શ્રમ લીધા વિના ચાલે તેમ ન હતું. અને ભાવીની ભીતરમાં ડોકિયું કરીને કલ્પના પણ કેણ કરી શકે કે આ સામાન્ય બીમારી થોડા દિવસમાં ભયંકર સ્વરૂપ ધારણ કરશે સાધારણ જણાતી બીમારી અસાધારણું નીવડી. આદર્યા અધૂરા રહ્યા ને ડે. ઝવેરીની કાયા જીવલેણ રોગ વચ્ચે આબાદ સપડાઈ ગઈ. ડે. ખાનને બોલાવવામાં આવ્યા. રીએકશન લાવતી ટ્રીટમેન્ટ ન થાય એ માટે એમણે પોતાની પત્ની શાંતાબહેનને સૂચના કરી. ડે. ખાનની રાહ જોઈ જોઈને કંટાળી ગયેલાં શાંતાબહેન સ્નાન કરવા ગયાં. અને થોડી જ વારમાં ડે. ખાન આવી પહોંચ્યા. દુર્ભાગ્ય બે ડગલા આગળ હતું. એમણે જે ટ્રીટમેન્ટ શરૂ કરી એનું જોરદાર રીએકશન આવ્યું. શરીર તો ધખી જ રહ્યું હતું. કમ્મર તૂટું તૂટું થઈ રહી હતી. એમાં વળી દવા અવળી પડી અને ઉલટીઓ શરૂ થઈ. શરીરનું રહ્યું-રહ્યું સત્ત્વ નીચેવાઈ જતાં ડે. ઝવેરીની હાલત અત્યંત ગંભીર બની ગઈ. તરત જ ડો. ગીબ્સનનને બોલાવવામાં આવ્યા. | ગબ્સનના હાથ નીચે જ ડે. ઝવેરી તાલીમ લઈ રહ્યા હતા. ગબ્સનને આ હિન્દી ડે. ઝવેરી માટે ઘણું જ માન હતું. તેઓ તરત જ આવ્યા. ઝવેરીની તબિયત જોતાં જ એ ગભરાઈ ગયા. દર્દ ગંભીર લાગ્યું. ગબ્સનને થયું કે હેમરરિમથે હોસ્પિટલમાં જે આ કેસ દાખલ કરવામાં આવે તો કદાચ બચી જાય. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય - ઇંગ્લેંડની સૌથી મોટી અને નામાંક્તિ હોસ્પિટલ હેમરસ્મિથ હતી. ગબ્સને પિતાના પ્રાણ પ્યારા મિત્રનું જીવન બચાવી લેવા માટે દોડા-દોડ શરૂ કરી. ફેન પર ફેન થયા. કંઈક માણસે રવાના થયા પણ હેમર-સિમર્થ હોસ્પિટલમાં એક પણ ખાટલે ખાલી ન હતો. ગબ્સન બેબાકળા બની ગયા. તેઓ પોતે જ હોસ્પિટલમાં જઈ પહોંચ્યા. વેઈટીંગ-લીસ્ટ પર એમણે નજર ફેરવી તે દર્દીઓની કતાર ખૂબ જ લાંબી હતી. હવે શું થાય? ગબ્સન તરત જ હોસ્પિટલના ઉપરી અધિકારી કેન્કિંગ પાસે પહોંચી ગયા. એમણે આખી વાત વિસ્તારથી કહી પછી અંતે કહ્યું આ તે ઇંગ્લેન્ડની ઈમેજ સાચવવાને પ્રશ્ન છે. હિન્દી ડો. ઝવેરીના આશાસ્પદ જીવનની કળી જે આ રીતે ખરી પડશે, તે ઈંગ્લેન્ડની ઈમેજનું શું ? માટે કેઈપણ ઉપાય બતાવે અને ઝવેરીનું જીવન મૃત્યુને હાથમાંથી ઉગારી લે. ગબ્સનની વાત સાંભળીને પ્રે. કેન્ડિંગ પણ ઝવેરીનું જીવન ઉગારી લેવા થનગની રહ્યા. પરંતુ અંતે એમણે અશક્તિ બતાવી. એ બેલ્યા, “મિત્ર ગબ્સન ! ઝવેરીની કાયા આપણુ બને માટે કીમતી છે, પરંતુ મારે માટે એ કાયા કરતાંય અહીંના કાયદા-કાનૂન વધુ કીમતી છે. એક પણ રૂમ કે એક પણ ખાટલે ખાલી નથી. વેઈટીંગ લીસ્ટમાં નામ લખાવીને હું ઝવેરીના જીવન સાથે રમી લેવા માગતો નથી.” મિત્ર ઝવેરીના જીવનને બચાવી લેવાના પ્રયત્નથી ગમ્મત Page #300 -------------------------------------------------------------------------- ________________ મવિદ્યાના પ્રભાવ ૧૮૩ ગળે આવી ગયા હતા. છતાં તે હજુ છેલ્લા દાવ રમીને પણ ઝવેરીને મચાવી લેવા તૈયાર થઈ ગયા. હેમર સ્મિથમાં વડાપ્રધાન હેરાલ્ડ મેકમિલન માટે એક રૂમ હંમેશા માટે ખાલી રાખવામાં આવતા. આ રૂમ જે મળી જાય તેા ઝવેરીને ઝિલમિલાતા જીવનદીપ ફ્રી ઝળહળી ઊડે એમ હતા. ગીમ્સન પ્રા. સ્કેન્ડિંગ અને પેાતાના "બીજા બે-ત્રણ મિત્રાને સાથે લઈને સાંસદ-સભ્યને મળ્યા અને સંસદ સભ્યાનો સાથ લઈને સહું વડાપ્રધાન મેકમિલન સામે ખડા થઈ ગયા. ગીબ્સને આખી વાત જણાવી. કેસની ગંભીરતા સાંભળીને વડાપ્રધાન પણ આ કેસને બચાવી લેવા તૈયાર થયા અને પેાતાના માટે રાખવામાં આવેલા સુખસગવડભર્યા રૂમને એમણે ઝવેરી માટે સુપ્રત કરી દીધેા. એક હિન્દી નવયુવાનનું જીવન બચાવી લેવા પેાતાના વડાપ્રધાને જે ઉદારતા દાખવી એને અભિનંદને સહુ પાછા ફર્યા. ડૉ. ઝવેરી અસહ્ય યાતના ભોગવી રહ્યાં હતા. એમને થયુ' કે ખસ ઇંગ્લેન્ડની ધરતી પર જ મારે શ્વાસ છેાડવા પડેશે કે શું? ત્યાં તે એમ્બ્યુલન્સ કારનું હેાન સભળાયુ'ને ઝવેરીના જીવમાં જીવ આવ્યા. બુધવારની છેક સાંજે ઝવેરીને હેમરસ્મિથમાં પ્રવેશ કરાવીને ગીબ્સન હવે નિદાન કરાવવાની રતૈયારીમાં પડયા. Page #301 -------------------------------------------------------------------------- ________________ २८४ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય લંડનના નિષ્ણાત ડે. ને એક પિનલ ભરાઈ. ઘણી ઘણું ચર્ચા વિચારણાને અંતે ઝવેરીને કેસ ખૂબ જ ગંભીર જાહેર કરાયો. બન્ને પગે લકવાની ઝડપી અસર જાહેર થતાં જ પરિસ્થિતિ અને વાતાવરણ ગંભીર બની ગયાં. ડૉ. ઝવેરીની વેદનાને વેગ વધી રહ્યો. કાસા અને બૂમ-બરાડાથી વાતાવરણ દર્દીલું બનતું ચાલ્યું. કલાકે કલાકે ઘેનનું ઇંજેકશન મેષ્ક્રિયા આપવા માંડયું. ગીબ્સન ઝવેરીનું જીવન બચાવવા જહેમત ઉઠાવી રહ્યા હતા તે કુદરત એથી વિપરીત દિશામાં મહેનત લઈ રહી હતી. બુધવારની સાંજે ઝવેરીની કાર આગલે દરવાજેથી હેમરસિમર્થમાં પ્રવેશી તો એ જ સમયે સર્વોપરી ડૉ. સર્જન પ્રેફીનાઈટ ડા દિવસના પર્યટન માટે પાછલા બારણેથી રવાના થયા. આનું નામ જ વિધિના વળાંક. ડે. નાઈટની આશા રાખવી હવે વ્યર્થ હતી. એમના મુખ્ય મદદનીશ ડે. રીડને તરત જ ફેન દ્વારા ઝવેરીની ગંભીર તબિયતની જાણ કરવામાં આવી. ડૉ. રીડ હતા તે ખૂબ જ નિષ્ણાત પરંતુ છેલ્લાં વીસ વર્ષથી તેઓ આવા ઈમરજન્સી કેસમાં માથું મારતા ન હતા. * ડૉ. નિકસલને ફોન ઉપર ફેન કરીને ડો. રીડને પીગળાવ્યા શનિવારની સવારે સાત વાગ્યે ડે. રીડ આવતાં જ આખી હોસ્પિટલ આ બનાવને આશ્ચર્યની આંખે જોઈ રહી. Page #302 -------------------------------------------------------------------------- ________________ મત્રવિદ્યાનો પ્રભાવ ૨૮૫ ઝવેરીને તપાસ્યા બાદ ડો. રીડે કહ્યું, “કેસ તો ગંભીર જ છે. છતાં સવાર સુધી આપણે રાહ જોઈએ.” - ઝવેરીની તબિયત વધુ ગંભીરતા ધારણ કરી રહી હતી. શનિવારને આખો દિવસ “દર્દ અને ઘેનમાં પસાર થયે. એમની પત્ની પણ આ ગંભીરતા પામી ગયાં, છતાં એમના હૈયામાં હિંમત હતી. ઘેન ઉતરતાં “હાય-હાય ની દદીલતાથી વાતાવરણ કરુણ બની જતું. રવિવારની સવાર થઈ હેમર-સ્મિથમાં ભરતી થયાને આજે એ દિવસ હતું. પણ તબિયતમાં હજી કંઈ પણ સુધારે ન હતો. કેસ પળેપળે વધુ ને વધુ ગંભીર બની રહ્યો હતે. ન અને ડોકટરોની પળપળની ચુકી હતી. છતાં રોગ વધ્યું જ જતો હતો. પ્રભુની બંદગી કરવાની ખરી પળ આ માંદગી હતી. છતાં ડે. ઝવેરીને હજી એ દિશા જડી ન હતી. એમની આંખ સામે તે પોતાનો લીલોછમ સંસાર, ધીકતી પ્રેકટીસ, હાલસોયી પત્ની ને પ્રેમાળ બાળક જ તરવરતાં હતા. ડોકટરે જેટલી ગંભીરતા હજી એ કલ્પી શક્યા ન હતા. દર્દમાંથી રાહત મેળવવા ઝવેરીએ પડખું ફેરવ્યું. આ પડખું ફેરવતા જ જે દશ્ય દેખાયું. એ દશ્ય એમનું હૈયું ચીરી નાખ્યું. આખા શરીરે ધ્રુજારી ફરી વળી. તેઓ મનોમન બબડી ઊઠયાઃ શું હું બે ઘડીને જ મહેમાન છું? આ શૈખ્યા શું મારે માટે મૃત્યુશૈય્યા બની રહેશે? Page #303 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય. એક નર્સ શાન્તાબહેન પાસે “મૃત્યુ–પત્ર” પર એમની સહી માંગી રહી હતી. “મૃત્યુપત્ર” એટલે માત બાદ દર્દીને જલાવવાની ક્રિયાને એકરાર પત્ર. . વીજ પડે ને પર્વત જે પર્વત એક ઝાટકે ચીરાઈ જાય તેમ પિતાના મૃત્યુની આગાહી થતાં ડે. ઝવેરી સજજડ થઈ ગયા. પિતે પણ એક નિષ્ણાત ડોકટર તરીકે કામ કરી રહ્યા હતા. ને આવા કંઈ “મૃત્યુપત્ર” પર ઘણા દદીઓના સ્વજનેની સહી કરાવી હતી. પણ પિતાના મૃત્યુ પર થતી સહી પિતાને સગી આંખે જોવી પડશે, એવું તો એમણે સ્વપ્ન પણ ધાયું નહોતું. | વેદના પણ કદીક દદીને વિરાગ ભણી લઈ જાય છે અને વેદનામાંથી વિરાગી બનેલા દદી માટે સંકલ્પ એક સંજીવનીનું કામ કરી જાય છે. ડે. ઝવેરી હવે પીડામાં પ્રભુને સંભારી રહ્યા. ભીતિથી જે પ્રીતિ પ્રગટે છે તેની એકાગ્રતા કેઈ ઓર જ હોય છે. સામે મૃત્યુને ભય હતો. એ ભયમાંથી અભય ભણી જવા એ દહાડે ને એ ઘડીએ ને એ પળે છે. ઝવેરીએ જે નવકાર મરણ કર્યું એ અજબ હતું, ગજબ હતું એમ ડો. ઝવેરી આજે પણ ઘણીવાર કહે છે. નવકારના આ મરણ પછી અંતરાત્માના અવાજને અનુસરીને ડો. ઝવેરીએ પિતાની પત્નીને કહ્યું કે, “જરૂર આ બીમારીમાંથી બચી જવાનો છું. “મૃત્યુ પત્ર” પર સહી કરવાની કઈ જરૂર નથી.” Page #304 -------------------------------------------------------------------------- ________________ મુત્રવિદ્યાના પ્રભાવ ૨૮૭ ઝવેરીની આંતર દુનિયા પલટાઈ ગઈ. વેદનામાંથી વિરાગ ભણી ગયેલાને આત્મસ'કલ્પને મળે વિરાગના એ ચિરાગ ચેતવી જનારા મહામુનિ અનાથી, રાજિષ નિમ અને શાહ સાદાગર મેાતીશાહ શેઠ જેવા કાઈ બડભાગીએ એમની આંખ આગળથી પસાર થવા માંડયા. ખડભાગીઓની પસાર થતી એ વણઝાર જાણે ઝવેરીને પ્રેરણા દઈ રહી હતીઃ તુ જ મારી દવા છે, તું જ મારી હવા છે, તારા આરાગ્યને ઘડવૈયા તું પોતે જ છે. ધર્મોના ધાવણુ પીધા વિના સાચી પુષ્ટિ મળી શકતી નથી. કાઈ પુણ્ય સ ́કલ્પ કર. કેઈ શુભ ભાવનાથી મનને મંગલ બનાવી દે અને પછી જો તારા રાગ શમી જાય છે કે નહિ ? પછી એ પણ જો કે મૃત્યુના પંજામાંથી અને સંકજામાંથી તું મુક્ત થઈ શકે છે કે નહિ? ' ઝવેરી કાઈ જુદી જ દુનિયાની સફરે જઈ પહેાંચ્યા. એમને થયું કે મૃત્યુ મારાથી હવે દૂર છે. નમસ્કારમંત્રને મે' નમસ્કાર કર્યા પછી મને ભય કેવા ? અશરણુ છતાં ઝવેરીને નમસ્કારમહામ ંત્ર શરણુ આપ્યું. અસહાય હતું. એમના જીવનધર્મ એમની વહારે ધાયા. ધર્મના આ ધાવણુનું ટીપુ પીધું ન પીધું ને ઝવેરીને નવુ રેગ્ય સાંપડવા માંડયુ ભાવથી હૈયાના તારેતાર ઝણઝણી ઊઠે એવા ભાવથી ઝવેરી નમસ્કારમહામ`ત્રનું રટણ કરી રહ્યા. થોડી પળેામાં જ ઘ શમતું ચાલ્યું. વેદનાના વેગ ઘટતા ચાલ્યે. ઘેનનાં ઇંજકેશન વિના જ એ દદી દેહ મસ્તી માણી રહ્યો. દિવસેથી ખાવાઈ ગયેલી ઊંધ એ રાતે પાછી ફરી. ઝવેરી શાંતિથી સૂઈ ગયા. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય સિસકાર ને હાયથી કરુણ બની ઊઠેલે એ રૂમ શાંત જોઈને નર્સે ને ડોકટરે દેડી આવ્યા. ઝવેરીને જોયા અને સહુ ગભરાઈ ઊઠયાં “રે શું ? કેસ ફેઈલ? ન વેદના ન ચીસ? શું ઝવેરી બેભાન થઈને મૃત્યુની લગોલગ પહોંચી ગયા છે?” ટેલિફોનના દોરડાં ઝણઝણી ઊઠયા. ઝવેરીના રૂમમાં ડે. નિકસન ને છે. રીડ જેવા નિષ્ણાતની પિનલ રચાઈ છે. ગિબ્સન પણ ધડકતે હૈયે આવી પહોંચ્યા. ડે. નિકસન ઝવેરીને જોઈ રહ્યા. નાડી ને વાસેપ્શવાસ ચાલુ હતાં. એમણે ઝવેરીને ઢઢળ્યા. થોડીવારમાં જ ઝવેરીએ આંખ ખેલી. આખું વાતાવરણ આનંદમાં નાચી ઊઠયું. હેકટરેએ પૂછયું : “કેમ છે ઝવેરી?” ઝવેરી જાણે વર્ષોની નિંદમાંથી જાગ્યા હોય તેમ એમને બધું નવું નવું ભાસવા માંડયું. હું અહીં ક્યાં છું? આ ડોકટરને ડાયરે કેમ જામ્યો છે? મારી તબિયત ખૂબ જ સારી છે. દઈ ઘણું જ ઓછું છે.” રવિવારની રાત અને સોમવારની સવાર વચ્ચે જ થઈ ગયેલ આ અજબ-ગજબને પલટો જોઈને સહુ સજ્જડ થઈ ગયા. નમસ્કાર મહામંત્રને શરણે ઝવેરી આવી ગયા હતા. કુદરત પણ એ ચરણની ચાદર બની ગઈ. હેમર-મિથ હોસ્પિટલના સર્વોપરી ડે. સર જ્યોફીનાઈટ પર્યટન ટૂંકાવીને આવી ગયા હતા. ઝવેરીના કેસની ગંભીરતા જાણીને એઓ સીધા જ ત્યાં પહોંચી ગયા. એમણે ઝવેરીને તપાસ્યા ને તરત જ Page #306 -------------------------------------------------------------------------- ________________ અત્રવિદ્યાને પ્રભાવ ૨૮૯ હુકમ કર્યો, “કેસ સુધરી જાય એવે છે, તરત જ ઓપરેશન થિયેટરમાં ઝવેરીને દાખલ કરો.” ઝવેરીને આત્મવિશ્વાસ હતે. પિતાના જીવન માટે એ નિઃશંક હતા. છતાં ઓપરેશનની વાત આવતાં પત્ની ને બાળક બેબાકળા બની ગયાં. ઝવેરીએ કહ્યું: “ગઈ કાલ સાંજથી મારા જીવનમાં એક ચમત્કાર સજા છે. મૃત્યુ ને હવે મને ભય નથી. નમસ્કારમહામંત્રનું સ્મરણ થતાં જ હું અભય બની ગયો છું. તમે મારી કઈ જાતની ચિંતા ન કરે. હું હસતે મેઢે ઓપરેશન થિયેટરમાં જઈ રહ્યો છું, ત્યારે તમે બધાં નમસ્કારને જાપ કરવા બેસી જાઓ. ઓપરેશનની તૈયારી થઈ ગઈ છે. નાઈટની મદદમાં નિષ્ણાત ડોકટરે હાજર થઈ ગયા, ઝવેરીએ મહામંત્રને જાય શરૂ કર્યો. એક ઈંજેકશન અપાયું છે અને “અરિહંત....અરિહંત બેલતા ઝવેરી બેહેશ થઈ ગયા. અગિયારને ટકેરે આરંભાયેલું એ ઓપરેશન ચાર વાગ્યે પૂર્ણ થયું. ચાર કલાક ચાલેલા ઓપરેશન દરમ્યાન સાડા પાંચ હાડકાં અને છ ઔસ રસી ઝવેરીના દેહમાંથી કાઢી નાંખવામાં આવી. આટલો બધે ખરાબ ભાગ કાઢી નાખ્યા પછી કેઈ ડોકટરને વિશ્વાસ ન રહ્યો કે કેસ હવે બચશે. સાડાચાર વાગ્યે ઘેનની અસર ઉતરી જતાં ઝવેરીએ આંખ ખલી પિતાની રૂમમાંથી એમણે પિતાની પત્ની સાથે ફેન ઉપર વાતચીત કરી. સહુના આશ્ચર્યને પાર ન રહ્યો. ડાકટરને Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય સમજ જ નહોતી પડતી કે, “આ કેસ બચી કેવી રીતે ગયો ને બચી ગયો તેય આટલી બધી શક્તિ એમનામાં કયાંથી આવી ગઈ?” . બીજે દિવસે ઝવેરીએ પોતાની પત્નીને પૂછયું : “એપરેશન દરમ્યાન તમે બધાં શું કરતાં હતાં ?” જવાબ મળે : “કેસરીયાદાદાના ફેટા આગળ ધૂપ-દીપ પિટાવીને અમે રડતી આંખે નવકારને જાપ જપી રહ્યાં હતાં.” ' ડા દિવસમાં તે ઝવેરીની તબિયત ઓલ-રાઈટ થઈ ગઈ છે. ગબ્સનના આનંદની અવધિ ન રહી. ઈંગ્લેન્ડની ઈમેજ જળવાઈ રહ્યા બદલ વડાપ્રધાન હેરલ્ડ મેકમિલને હેમરશ્મિથ પર અભિનંદન પાઠવ્યા. ઝવેરી માનતા કે સંકલ્પના સામર્થ્યથી જ હું બચી ગયો છું. એમણે અફર નિર્ણય કર્યો કે લંડનની પરીક્ષા પાસ કરીને તરત જ હું ભારતમાં જઈશ. મારી માએ મને ધર્મનું જે ધાવણ પાયું હતું એને ઊજાળવા હવે હું ઉંઘત રહીશ. જીવનમાં જામી ગયેલી નાસ્તિકતાને મારી હઠાવીશ ને હું આદર્શ આસ્તિક બનીશ. નવકારને જાપ કદી નહિ છોડું. પ્રભુની પૂજા કદી ચૂકીશ નહિ. થોડા દિવસ પછી એક સભા ભરાઈ ઝવેરીને એમાં - હાજર રહેવાની ફરજ પાડવામાં આવી. આ ઝવેરીને ઝિલમિલાઈ ઊઠેલે જીવનદીપ ફરી કેવી રીતે 1 ઝળહળી ઊઠયે? બધાના મનમાં આશ્ચર્ય જ હતું એ સભામાં Page #308 -------------------------------------------------------------------------- ________________ ત્રવિદ્યાને પ્રભાવ ૨૯૧ મ્બિરમાં તિખાર શ્રદ્ધા ધરાવનારા થોડા ડોકટરા હતા. એમને તેા જવાબ મળી ગયા; પ્રભુ બધું જ છે. પણ જેમને ઇશ્વરીય તત્ત્વ પર શ્રદ્ધા નહાતી એ ડાકટરા જવાબ મેળવ્યા વિના જ પાછા ફર્યાં. મહામંત્ર નમસ્કારની શ્રદ્ધાએ ડૉટરાના અવિશ્વાસ પર વિજય મેળવ્યેા. મ ત્રાધિરાજનાં માંગલ્યે ઝિલમિલાતા આમ જીવનદીપ ઝળહળી ઉઠયેા. નવજીવન પામ્યા પછી લંડનની ડોકટરી ડિગ્રીM. R. C. P. મેળવીને ઝવેરી એક દાડા ભારતમાં પાછા ફર્યાં. જન્મે સ્થાનકવાસી-જૈન ડ. ઝવેરી અત્યારે અમદાવાદમાં રહે છે. પણ એમનુ જીવન એક આદર્શ જીવન છે પ્રભુપૂજા, મહામત્રને જાપ અને અનેકાનેક નિયમે આદિથી જીવતરને એએ ધન્ય અનાવી રહ્યા છે. સ`સાર સ્વીકારના મુદ્દાલેખ સાથે એએ શ્રાવકનુ જીવન જીવીને માએ પાયેલા ધમના ધાવણને અત્યારે ઉજાળી રહ્યા છે. सर्वेऽपि सुखिनः सन्तु खवे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् पापमाचरेत् ઃ શાન્તિઃ શાન્તિ: શાન્તિઃ - —શ્રી હેમાંશુ કલ્યાણ Page #309 -------------------------------------------------------------------------- ________________ થાડાક અભિપ્રાયા યેાગદર્શન અને યેાગસમાધિ આ પુસ્તકના લેખક શ્રી “વિશ્વશાન્તિ ચાહુંક છે જે જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી હાવા સાથે યેાગવિદ્યાનુ શાસ્ત્રીય જ્ઞાન ધરાવે છે તેમણે યોગવિદ્યા વિષયક કેટલાક પ્રમાણભૂત સંદર્ભ ગ્રંથૈાની સહાય લઈ, જૈન યાગશાસ્ત્રાના આધારે ઉપરના ગ્રંથનું આયેાજન કર્યુ` છે. ચાગ કાને કહેવાય? તેના પ્રભાવ શું? ચોગસમાધિ પર્યંતના આઠ અંગા, ઉપરાંત ભક્તિયેાગ, કમ યાગ, ધ્યાનયાગ, સમાધિયાગ, વિવિધ પ્રકારના પ્રાણાયામ, દરેકની ક્રિયા, પતિ અને તેના લાભા વગેરે વિષયેા આ પુસ્તકમાં વિશદ રીતે આપવામાં આવેલ છે. યાગના અભ્યાસીએ તથા સાધકોને આ પુસ્તક ઉપયોગી અને ભા``કે ખની રહેશે. —મુબઈ સમાચાર યોગદન અને યોગસમાધિ વિશ્વ અભ્યુય આધ્યાત્મિક ગ્રંથમાળાનું આ ૧૨ મું પુષ્પ છે. આ પુસ્તકમાં ચેાગનું મહત્ત્વ. યાગથી થતા લાભ, યોગની સર્વોત્કૃષ્ટ ભૂમિકાએ પહોંચ્યા પછી આત્મા પરમાત્મ દશાના આનંદ, સુખ કાં રહેલું છે અને જગતના લોકો એને કયાં શોધે છે ? યોગથી મળતી આધ્યાત્મિક શક્તિ-આન અને સુખ, સમાધિ માપ્ત કરવાની સાચી સમજ મનુષ્યજન્મની સાકતા શેમાં છે? Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ વગેરે વિષયેની સુંદર છણાવટ આ પુસ્તકમાં કરવામાં આવી છે. જીવનનો વિકાસ સાધવા ઈચ્છનારા દરેકને આ પુસ્તકના વાંચનથી ઉપયોગી માર્ગદર્શન મળશે. જૈન પ્રકાર યોગદર્શન અને યોગસમાધિ લેખક “વિશ્વશાંતિ ચાહક આ લેખકના આ પહેલાં આધ્યાત્મ વિષયના કેટલાંક પુસ્તક પ્રગટ થયેલ છે તે ઘણાં જ માનનીય અને વિચારણીય સાબિત થયાં છે. કેઈને અધ્યાત્મ વિષયમાં રસ હોય તેમણે તેમનાં બધાં પ્રકાશને રસપૂર્વક વાંચવા જરૂરી છે. આ પુસ્તકમાં કેગનું મહત્વ પોગથી થતા લાભે, ચોગની સર્વોત્કૃષ્ટ ભૂમિકાએ પહોંચ્યા પછી આત્મા–પરમાત્મા દશાને આનંદ જે જગતના કોઈપણ પદાર્થમાં આપવાની શક્તિ નથી, સુખ ક્યાં રહેલું છે. અને મનુષ્ય ક્યાં શોધે છે? વેગથી મળતી આધ્યાત્મિક શક્તિ વિષે આ ગ્રંથમાં ખૂબ જ વિચારશીલ સામગ્રી આપવામાં આવેલ છે. દા. ત. (૧) ગવિજ્ઞાન (૨) યોગવિદ્યાને પ્રભાવ (૩) ભક્તિયોગ (૪) કર્મયોગ (૫) અષ્ટાંગયોગ-યમ અને નિયમ (૬) આસન, પ્રાણાયામ, (૭) ધ્યાનયોગ (૮) સમાધિગ (૯) જડચેતનને વિવેક (૧૦) સંસારી અને મુક્ત જીવોનું સ્વરૂપ (૧૧) દિવ્ય જીવનની ચાવી વગેરે ૧૬ પ્રકરણે આપેલ છે. ધ્યાન શિબિર એ ગસાધનાનું એક પરિબળ છે. મન, વચન, કાયામાં યોગને ઉચ્ચતર ભૂમિકાએ લઈ જવા માટે પેગ સાધના અત્યંત જરૂરી છે. તે જૈનીઝમનું એક વિશિષ્ટ અંગ પણ છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ લેખકે આમાં સ્વાનુભવના ઘણું પ્રસંગે રજૂ કર્યા છે. આ પ્રકાશન દ્વારા લેખકે પ્રકાશકે “આધ્યાત્મ માર્ગના આરાધકો માટે સુંદર વિચારણીય સામગ્રી પૂરી પાડી છે તે માટે લેખક 'મહાશય અભિનંદનના અધિકારી છે. –સ્થાનકવાસી પત્ર વિચાર–શક્તિને અદ્દભુત પ્રભાવ ભાગ. ૧-૨-૩ * પ્રસ્તુત પુસ્તકમાં ચિંતા અને નિરાશાજનક વિચારોની સ્વાથ્ય પર કેવી ખરાબ અસર થાય છે. અને સર્વિચારોથી અને પ્રસન્નતાથી જીવન કેમ આનંદથી ભરી શકાય છે એ સરળ રીતે બતાવ્યું છે. આપણું ભવિષ્ય સુધારવું કે બગાડવું તે આપણું હાથની જ વાત છે તે લેખકે દાખલા-દલીલે સાથે પુસ્તકે માં રજૂ કર્યું છે. લેખકની શૈલી ખૂબ જ સરળ અને સચોટ અને સુંદર છે. – મુંબઈ સમાચાર વિચાર–શક્તિને અદૂભુત પ્રભાવ સ્વર્ગ યા નરકનું સર્જન કરનાર માનવને વિચાર છે અને જેવા જેના વિચાર છે તેવી જ તેની કાયા અને માયા છે. માનવની ઉન્નતિ કે અધોગતિનું અંતર્ગત રહસ્ય, સબળ કારણ તેના વિચારે જ છે. પ્રસ્તુત પુસ્તકમાં ચિંતા અને નિરાશાજનક વિચારની સ્વાથ્ય પર કેવી ખરાબ અસર થાય છે અને સદ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ વિચારાયી અને પ્રસન્નતાથી જીવનને કેમ આનદી ભરી શકાય છે એ સરળ રીતે પતાવ્યું છે. આપણું ભવિષ્ય સુધારવું કે બગાડવું તે તે આપણા હાથની જ વાત છે તે લેખકે દાખલાલીલે। સાથે પુસ્તકમાં રજૂ કર્યુ છે, શુભ ભાવના અને સત્ સંકલ્પભર્યા સુવિચાર। કેવા સુભગ પરિણામેા જગાવે છે તે સંખ્યાબંધ દૃષ્ટાંતા દ્વારા સમજાવ્યું છે, S. ! —ગાયત્રી વિજ્ઞાન સંપાદક : પ્રે, અવધૂત વિચાર—શકિતના અદ્દભુત પ્રભાવ ભાગ ૧-૨-૩ મનુષ્ય પોતાના વિચારોથી પોતાનું ઉત્થાન અને પતન કરે છે. આપણે જેવા વિચાર કરીએ તેવા બનીએ છીએ ભવિષ્ય સામે પથરાઈને પડયું છે તેને બગાડવું કે સુધારવું' એ આપણી ઈચ્છા પર નિરૃર છે. સતત સદ્વિચારોથી ગમે તેવી પરિસ્થિતિ બદલી શકાય છે. જરૂર છે તે દિશામાં પ્રબળ પુરુષાર્થ કરવાની. શારીરિક તેમજ માનસિક રોગો તેમજ દુસનાથી મુક્તિ મેળવી શકાય છે અને ગમે તેવું કનિષ્ટ જીવન પણ સવિચારાથી અને દૃઢ સંકલ્પથી ઉન્નત બનાવી શકાય છે તે સરળ સમજૂતી સહિત આ પુસ્તકમાં સમજાવવામાં આપેલ છે. આજકાલ નાવેલા, સામાયિક વગેરે મનેારજન સાહિત્ય સારા પ્રમાણમાં વેચાય છે. તેને બદલે આવું ચારિત્ર્ય ધડતર કરનારું સાહિત્ય યુવાનોએ વધુ વાંચવુ જોઈએ, આવાં પુસ્તકા ધરમાં અવશ્ય વસાવવાં જોઈએ. -જૈન પ્રકાશ * Page #313 -------------------------------------------------------------------------- ________________ ૯૬ આ પુસ્તકને જીવન સંજીવનીઝ યાને ‘વિચારી રહસ્યઃ એવું નામ ઉચિત રીતે આપવામાં આવ્યુ છે તેમાં વિચાર-શક્તિને ખીલવવાને તથા ઈષ્ટ ધ્યેયને પ્રાપ્ત કરવાના સરળ માર્ગ બતાવવામાં આવ્યેા છે. વિચારાની શક્તિ, સારા-માઠા વિચારેની અસર, દિવ્ય વિચારાના જીવન પર પ્રભાવ વગેરે વિષયાની છણાવટ આ પુસ્તકમાં અસરકારક રીતે કરવામાં આવી છે. દુઃખી, નિરાશ અને પતિત માનવીના જીવનમાં ચૈતન્યમય જીવનરસ ઉત્પન્ન કરે એવુ વિચારરૂપી રસાયણ આ પુસ્તકમાં છે. —સુ`બઈ સમાચારે જીવનસંજીવની (વિચાર રહસ્ય) ભાગ-૧ જન સાધારણ પોતામાં રહેલ અમૂલ્ય વિચાર-શક્તિને કેવી રીતે ખીલવી શકે અને ક્રમશઃ આધ્યાત્મિક વિકાસ કેવી રીતે સાધી શકે તે સરળ શૈલીમાં સમજાવવામાં આવેલ છે. વિચારાને ઉન્માર્ગે જતાં રાકીને, સમાગામી બનાવવાના ઉપાયે તેમજ નરમાંથી નારાયણ - બનવા માગ અસરકારક રીતે આ પુસ્તકમાં આલેખાયેલ છે. આ પુસ્તક ખાસ મનન કરવા જેવું છે, ' —–જૈન પ્રકાશ * જીવન સજીવની જૈન ધર્મ વિજ્ઞાનમય છે એ દર્શાવનાર આ પુસ્તિકા ભારત વર્ષોના સવ` ગ્રંથામાં પુણ્યપ્રદ અને શાન્તિપ્રદ અભિગમ છે. વિચાર Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ એ વિદ્યુત પ્રવાહ છે અને તે પર પી. એચ. ડી. ઉપાધિ પ્રાપ્ત થયા પછી વિજ્ઞાનને આગળ વધવા મોકો મળ્યો ગણુક યંત્રના - (Computer) યુગમાં આ ગ્રંથ વાંચતાં જીવન અને વિચાર પ્રવાહ સરળ રીતે સમજી શકાય છે. પશ્ચિમના ભૌતિક સંસ્કારોને લીધે તપ્ત માનસને શાંત સુશીલ અને તૃપ્ત બનાવવા આ ગ્રંથમાંથી પ્રેરણું મળે છે ખરેખર ભારતમાતાની અદ્દભુત વિચારધારાને સમાજોત્થાન માટે, સર્વ વિશ્વ માટે ઉઘુક્ત કરવા માટે લેખકશ્રીને અભિનંદન, શાં. જે સ્વામિનારાયણ તા. ૧૭-૭-૭૨ પ્રાધ્યાપક, ગણિતશાસ્ત્ર ગુજરાત કોલેજ અમદાવાદ-૩૮૦ ૦૦૬ યત્ન સત્યેનું દીપયેત ભગવતી ચૈતન્ય દેવી જીવન સંજીવની પુસ્તક માટે આભાર, વિચાર, સમાજમાં તેની ક્રિયાશક્તિ અને કાર્યપદ્ધતિ, તેનું નિયંત્રણ અને પ્રયોગ, તે દ્વારા ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક ક્ષેત્રે વિકસિત અને ઉન્નત જીવન પ્રાપ્ત કરવાની સાધના વગેરે અને અત્યંત કઠિન અને ગૂઢ વિષયોને સરસ રીતે રજૂ કરીને સર્વે સાધારણ જન તથા સાધક જન ઉભયને ઉપયોગી થઈ પડે તેવી જ્ઞાનસંપત્તિ આ પુસ્તકમાં આલેખાઈ છે. એક ઉત્તમ પુસ્તક એ તે તેજસ્વી આત્માની જીવનને વિકસાવતી શક્તિ હોય છે તથા તે દ્વારા મનુષ્ય નવજીવન પ્રાપ્ત કરી શકે છે. આ પુસ્તક દ્વારા એવું કાર્ય Page #315 -------------------------------------------------------------------------- ________________ ર૯૮ સફળ રીતે થશે એ જ તેની સિદ્ધિ બનશે આવા લોક-કલ્યાણન. કાર્ય માટે અનેક હાર્દિક શુભેચ્છાઓ અને ધન્યવાદ. સમર્પણ સાધનાલય ગણેશ પંડયા મુ. પિ. ગરૂડેશ્વર, બી. એસ. સી. વાય રાજપીપળા (જિ. ભરૂચ) ગદર્શન અને યોગસમાધિ : “જૈન આગામ સાહિત્ય " ના ઊંડા અભ્યાસી, તત્ત્વજ્ઞ, આધ્યાત્મિક રસલીન, સર્વવિરતિ, “વિશ્વશાંતિ ચાહકે ” આ. ગ્રંથ લખે છે. યોગ જેવા ગહન વિષયને શક્ય તેટલી સરળતાથી રજૂ કરવાને એમને પ્રયત્ન અહીં બહુધા સફળ થયા છે. “ચાર ગતિરૂપ સંસારના દુઃખોથી ભયભીત થયેલા અને મેક્ષના અક્ષય સુખના ઈચ્છુક... એવા મુમુક્ષુએ ” માટે જ મુખ્યત્વે લખાયેલા આ ગ્રંથમાં ૧૬ પ્રકરણ છે. ગ વિજ્ઞાન' નામના પ્રકરણમાં સરળ અને લે કગમ્ય વાણમાં ગ્રંથના વિષયની ભૂમિકા આપવામાં આવી છે. બીજા પ્રકરણમાં યોગવિદ્યાને પ્રભાવ સચોટ છાત વડે. બતાવવામાં આવ્યો છે. ત્યારબાદ ક્રમસર ભક્તિ યોગ, કર્મ યોગ, અષ્ટાંગ-ગ, યમનિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણું, ધ્યાન, સમાધિ, સાધક અને સાધનાશક્તિ, જડ ચૈતન્યને વિવેક મુક્તિ સોપાન, સંસારી અને મુક્ત છનું સ્વરૂપ, દિવ્ય જીવનની ચાવી જેવા વિષયે વિગતવાર અને સદષ્ટાંત નિરૂપણ. કરવામાં આવ્યું છે. પ્રારંભમાં કહ્યું તેમ યુગ એક ગહન વિષય છે એમ છતાં પરિભાષિક સંજ્ઞાઓ સમજાવી દષ્ટાંત આપી, Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ લેખકશ્રીએ આ વિષયમાં મુમુક્ષુઓને સરળતાથી અભ્યાસ કરવાની તક ઊભી કરી આપી છે. મુખ્યત્વે વિવરણ વ્યાખ્યાન અને વાર્તિકને શૈલાને ઉપયોગ અહીં થયું છે તે સર્વથા સમુચિત છે. ઠેર-ઠેર મુકાયેલી દષ્ટાંત કથાઓ વિષયને સુગમ તે બનાવે જ છે, તે સાથે ગહન વિષયના નિરૂપણને રસાવહ પણ બનાવે છે. લેખકશ્રીએ પ્રસ્તાવનામાં નમ્રતાથી કહ્યું છે કે, “હું સાહિત્યકાર કે દાર્શનિક બેમાંથી એક પણ નથી પ્રભુની કૃપાથી તથા સદ્દગુરુની કૃપાથી જે પરમ સત્ય મને સાંપડયું છે. તેને મારી ભાષામાં જન સમાજ સમક્ષ મૂકવામાં અંતરાત્માના આદેશથી આ પ્રયત્ન કરું છું.” આ તે લેખકશ્રી ની નમ્રતા છે. દર્શન કે તત્ત્વજ્ઞાન માર્મિકતાથી સમજાવવું એ પણ નાનીસૂની સિદ્ધિ નથી. સમસ્ત છે પ્રત્યે કરુણાથી ધબકતું હૃદય અને હૃદયમાં એાસરી ઊતરી જાય તેવી વાણી તે એમની પાસે છે જ. એ દૃષ્ટિએ આ ગ્રંથનું મૂલ્ય આંકીએ એટલું ઓછું છે. વિશ્વશાંતિ ચાહકનું ઉપનામ આ ગ્રંથની સંપૂર્ણપણે સાર્થક કરે છે. જય હિન્દ કારુણ્ય પ્રભા પ્રસિદ્ધ બંગાળી લેખકશ્રી અવિનાશ ચંદ્રહાસે મૂળ બંગાળી ભાષામાં લખેલી અને વિદ્વાનોની પ્રશંસા પામેલી “કુમારી * નામની નવલકથાને હિન્દી અનુવાદ “પ્રતિભા'ના નામથી Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ પ્રગટ થયેલ તેના પરથી વિશ્વશાંતિ ચાહકે તૈયાર કરેલું સરળ ગુજરાતી ભાષાંતર ઉપરના પુસ્તકમાં આપવામાં આપેલ છે. તેમાં સદાચાર, ઉન્નત જીવન અને શુદ્ધ પ્રેમના આદર્શોનું દર્શન થાય છે. આ કથા વાંચકોને કર્તવ્યારૂઢ થવાની અને આધ્યાત્મિક જીવન જીવવાની પ્રેરણા આપે છે. –મુંબઈ સમાચાર નારી શક્તિ આ પુસ્તકમાં ૪૧ આદર્શ કોટીની આયં સન્નારીઓનાં જીવનચરિત્રો આપવામાં આવેલ છે. આર્ય સન્નારીઓમાં કેટલી શક્તિ ભરી છે અને ગમે તેવા વિકટ સંજોગોમાંથી તેમજ કઠિન કર્સટીમાંથી આર્ય નારીઓ પિતાના ઉચ્ચ ચરિત્રબળના પ્રભાવે કેવી રીતે અણીશુદ્ધ બહાર નીકળી આવે છે અને જરૂર પડેયે પિતાના શીલની પ્રાણના ભોગે પણ રક્ષા કરે છે તેને યથાયોગ્ય ખ્યાલ આ પુસ્તકના વાંચનથી મળી શકે છે. આ પુસ્તકના લેખકશ્રી “વિશ્વશાન્તિ ચાહકે ” અત્યાર સુધીમાં પરમાત્મા પ્રકાશ, ઉત્થાન અથવા ભાગ્યનું નવનિર્માણ, જીવન સંજીવની, યોગદર્શન અને રોગસમાધિ, વિચાર શક્તિને અદભુત પ્રભાવ, મંત્ર વિજ્ઞાન અને સાધના રહસ્ય, આત્મજ્ઞાન પ્રવેશિકા, મોક્ષની કુચી વગેરે ઉચ્ચ કેટીના આધ્યાત્મિક ગ્રંથે તૈયાર કરેલ છે. તેમાં બહુધા એકાંતપણે લેકસંસર્ગથી દુર રહી આકર્ષ સાધવામાં સહાયક બને તેવા સાહિત્યનું નિર્માણ કરી રહેલ છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ આજની નારી આધુનિક રંગે રંગાઈ અસંયમ અને વિલાસના માર્ગે આગળ વધી રહેલ છે ત્યારે પોતાના જીવનને શીલ અને સયમ વડે ઉજ્જવળ બનાવવા ઈચ્છતી આય સન્નારીઓને આ પુસ્તક પ્રેરણારૂપ અને માદ્નરૂપ બનશે તેવી શ્રદ્ધા છે. —–જૈન પ્રકાશ નારી શક્તિ જૈન આગમ સાહિત્યનું ઊંડું જ્ઞાન અને અભ્યાસ ધરાવનાર શ્રી વિશ્વશાંતિ ચાહકે ' યોગદર્શન, મંત્રવિજ્ઞાન, સમ્યક્સાધના, વિચારશક્તિને અદ્ભુત પ્રયાસ વગેરે વિષયા સબંધમાં લખેલાં પુસ્તકા જિજ્ઞાસુ વ`માં સાદર પામ્યા છે. તાજેતરમાં એમણે સ`પાદન કરેલુ ઉપરનુ ૭૦૦ પાનનું દળદાર પુસ્તક્ર પ્રસિદ્ કરવામાં આવ્યું છે. તેમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્માંના ઉચ્ચ આદર્શને વરેલી ૪૦ ઉપરાંત સતી સ્ત્રીઓનાં ચરિત્રની રસિક મેધક અને પ્રેરક કથાએનું આલેખન સરળ ગુજરાતી ભાષામાં રજૂ થયું છે. એમાં મહાસતી શીલવતી, સતી રત્નપ્રભા, સતી જસમા, સતી તેરલદેવી વગેરે પ્રાતઃસ્મરણીય, પવિત્ર અને શીલ-ગુણ સૌંપન્ન સન્નારીઓની કથા સમાયેલી છે. સ્ત્રી પોતે જ શક્તિ સ્વરૂપ છે. દેવાંશી અને એ સ પન્ન નરવીરા પણ નારીમાંથી જ ઉત્પન્ન થયા છે, સ્ત્રીને પવિત્ર જીવન ધડતરનું સાચું શિક્ષણ મળે તે તેમાં સુષુપ્તપણે રહેલી દિવ્ય આત્મશક્તિ જાગૃત થાય એવા સંદેશા આ કથાએમાંથી મળે છે; જે સ્ત્રી ઉજજવલ જીવન જીવવાની અભિલાષા રાખતી હોય તેઓને આ પુસ્તક પ્રેરક અને માન થઈ પડશે. —બઈ સમાચાર Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ નારી શક્તિ વિશ્વશાંતિ ચાહકે “નારી શક્તિ” ગ્રંથ દ્વારા સ્વામી વિવેકાનંદ જેમ પ્રયત્ન કર્યો છે. સ્ત્રીમાં રહેલી સુષુપ્ત અસ્મિતા જાગૃત કરવા પ્રયત્ન કર્યો છે, સાચા શિક્ષણને મહિમા પ્રસ્તાવનામાં જણાવી દીધો છે. પાના નં. ૩, ૨૮, ૩૨, ૬૦, ૬૦, ૧૩૫, ૧૬૫ વગેરેમાં ભારતની નારીએ કેવી રીતે પોતાનું ગૌરવ પાછું પ્રાપ્ત કરવું તે દર્શાવેલ છે. બાળકને વાર્તારૂપે રસ પડે એવું છે. નારીઓને મહિમા, ગૌરવ, શકિત પ્રગટ થાય એવાં વાક્યો વડે વીરત્વ, સંયમ, ત્યાગ, બલિદાન, શિયળરક્ષણ, કુનેહ, વચનપાલન તેમજ રાષ્ટ્રપ્રેમની વાર્તાઓ દ્વારા પિતે ઉચ્ચ બની પિતાના ભાવિ બાળકોને પણ ઉચ્ચ બનાવવા શિક્ષણ પ્રતિ દેરી જાય છે. એક વાર્તાનાં ખાદી દ્વારા સમગ્ર નગરને ઉત્કર્ષ સધાતે આલેખાય છે. ગરીબી, બેકારીને ઉકેલ આલેખા છે. પ્રૌઢ નારીઓ આ પુસ્તકના વાંચન દ્વારા વૈરાગ્ય સાધી શકે તેમ છે. પુરુષોને આ પુસ્તકના વાંચન દ્વારા નારીઓ પ્રત્યે કેમ વર્તવું તેને બંધ થાય છે. સ્ત્રી ગુલામ-દાસી નથી, પરંતુ પુરુષ સમાન સ્વાતંત્ર્યની અધિકારણી છે. એકંદરે આ પુસ્તકના વાંચન દ્વારા સમગ્ર જનતાને પોતપિતાની રીતે બોધ મળી શકે તેમ છે. દરેક શાળામાં આ પુસ્તક વસાવવા જેવું છે. દરેક ગ્રંથાલયમાં આ પુસ્તક હોવું જોઈએ. લગ્ન પ્રસંગે નવપરિણીતાને આ પુસ્તકની ભેટ આપવી જોઈએ. વાર્તાઓ દ્વારા યુવાન બહેનેની પ્રગતિ સાધવા માટે જે જે વાર્તાગ્રંથો પ્રગટ થયા છે તેમાં આ ગ્રંથની વિશેષતા હોય એમ જણાય છે. –હરિપ્રસાદ સ્વામિનારાયણ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩, કારુણ્યપ્રભા આ નવલકથામાં અનુવાદકે જણાવેલ છે તેમ ભારતવર્ષની વર્તમાન આવશ્યકતાનું ઘણી જ માર્મિક રીતે વર્ણન કરવામાં આવેલ છે. દેશના સુશિક્ષિત સ્ત્રી-પુરુષોએ પોતાના કર્તવ્યપથ પર કેવી રીતે આરૂઢ થવું તે સરળતાપૂર્વક સમજાવવામાં આવેલ છે વ્યવહારિક જીવનની શુદ્ધિ પર જ આધ્યાત્મિક વિકાસ સાધી શકાય છે. તેનું સાંગોપાંગ નિરુપણ આ પુસ્તકમાં આલેખાયેલું છે. આજે મને રંજન અને વિકારી સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં વેચાય છે. તેના પ્રમાણમાં સાત્વિક સાહિત્ય પાછળ નિરર્થક ખર્ચ થાય છે. આ પણ ભાવી પેઢીને પ્રેરણા મળે છવન ઉન્નત અને ઊર્ધ્વગામી બને તેવાં પુસ્તકે ઘરમાં વસાવવાં જોઈએ, જેથી તેવા પુસ્તકે ભાવિ પ્રજા વાંચશે તે ધીમે-ધીમે તેમનામાં સાત્વિક સાહિત્ય પ્રતિ રૂચિ જાગૃત થશે જીવનને ઊર્ધ્વગામી બનાવનાર આવાં પુસ્તક લખવા માટે વિશ્વશાંતિ ચાહકને તથા વિશ્વ અભ્યદય આધ્યાત્મિક ગ્રંથમાળા વતી આવા પુસ્તક પ્રગટ કરવા માટે કુમારી રંજનદેવી સૌ. શ્રેફને ધન્યવાદ ઘટે છે. આ બંગાલી નવલકથાને બંગ સાહિત્યમાં સારે મહિમા છે અને બંગાલી જનતામાં તેને સારે આવકાર મળે છે. આ પુસ્તકને હિંદીમાં પણ અનુવાદ થયેલ છે તેને લાભ ગુજરાતી જનતા લે એ અનુવાદકની અભિલાષા છે. –જૈન પ્રકાશ Page #321 -------------------------------------------------------------------------- ________________ સુવાક અહં અને મમ' એ મહરાજને મંત્રાક્ષર છે. જીવાત્મા એ મંત્રનો જાપ કરતો રહે છે. તેથી અજ્ઞાનને અંધકાર આત્મામાં ગાઢ બનતો જાય છે. એ મંત્ર તે સમગ્ર જગતને આંધળું બનાવી દીધું છે. તમે જે તમારા હિતને જોઈ શકતા નથી, તે સમજવું જોઈએ કે અહમ-મમને જાપ ચાલુ છે...તેનાથી દિવ્ય દષ્ટિ બંધ થઈ ગઈ છે. જે તમારે દિવ્ય દષ્ટિને ખોલવી હોય તો અહમમમના મંત્રાક્ષરને ભૂલી જ પડશે. અને તેની જગ્યાએ નાહં–નામને મંત્રાક્ષર જપ પડશે. હું નથી, મારું કંઈ નથી” આ વિચારને મનમાં દઢ કરવો પડશે. અહં ત્વ અને મમત્વ જ દુઃખદાતા છે. જે સુખી થવું હોય તે તે બંનેને મનમાંથી દૂર કરી દો. ત્યારે જ તમારું જે આમિક સુખ છે તે પ્રાપ્ત થશે અને તમે દિવ્યાનંદના ભોકતા બનશે. આત્મ વિસ્મૃતિ થાય તેવું બેલે નહિ, તેવું આચરે નહિ. કદાચ પ્રમાદવશાત એવું બોલી જવાય કે આચરણ થઈ જાય, તે તરત જ આત્મભાનમાં જાગૃત થઈ જાઓ. આત્મપ્રીતિ જ સુખદાતા છે. સંસારની પ્રીતિ જ દુઃખદાતા છે. હે સુખેચ્છકે ! સુખ માટે જ આત્મપ્રીતિ, પ્રભુપ્રીતિ કરવાની જ્ઞાની પુરુષોએ જગત જીવોને ખાસ ભલામણ કરી છે. જે તેની શિક્ષા પ્રમાણે પ્રભુપ્રીતિ, આત્મપ્રીતિ કરીને સંસારની પ્રીતિને ત્યાગ કરશે તે મહાન આત્માઓ અવિચલ આત્માનંદના ભોકતા બનશે, અને દુઃખમાત્રથી મુક્ત થઈ જશે. આવો, આ વીરાત્માઓ ! આ સંસારના રાગને ત્યાગ અને પરમપ્રભુ આત્મારામ સાથે સ્નેહને નાતે જોડે. તે જ સુખ અને શાંતિને રાજમાર્ગ છે. રખે તમે મેહની ભૂલભુલામણમાં લલચાઈને જ્ઞાનીની શિક્ષાને ભૂલી ન જજે, એ ખાસ લક્ષમાં રાખો, લિ. વિશ્વશાંતિ થાહક Page #322 -------------------------------------------------------------------------- ________________ ક્રમ . deg - 1^ 1 - 0. deg deg જ 4352525S2S2S225252SSESE541 A વિશ્વ અસ્પૃદય જ્ઞાનમંદિરના પ્રકાશને નાભ. 1 ગદશન-યોગસમાધિ ર૪-00 | વિચારશક્તિને અદ્દભુત પ્રભાવ ભાગ 1-2-3 20-00 ના 3 નારીશક્તિ 19-00 Fii 4 કારુણ્યપ્રભા 12-00 | પ મનનું સ્વરૂપ અને તેને જીતવાના ઉપાયો (પ્રેમ માં) 6 મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય 12-96 || 7 આત્મજ્ઞાન પ્રવેશિકા-માક્ષની કુંચી 10-00 8 યોગદષ્ટિ સમુસ્થય ( 10-00 9 ઉત્થાન અથવા ભાગ્ય સજન નવનિર્માણ (સચિત્ર) 10 સંસારમાં સુખ કયાં છે ? ભાગ 1-2, 11 નિર્મોહી રાજાનો પરિવાર 12 પયુષણ આધિના 13 પ્રભુનું મંદિર 14 પર્વાધિરાજ સંવત્સરી. 15 સફળ જીવનની સાધના 16 સભ્ય સાધના 17 માનસિક ચિકિત્સા 18 સુખ જ ભયાનક છે 19 પરમાત્મા પ્રકાશ 20 બંધન મુક્તિ રહસ્ય 0-70 21 પેગસારે | રર યોગસાધનાની સંક્ષેપ રૂપરેખા 23 સરકાર સૃષ્ટિ 24 દિવ્ય પથની યાત્રી - 25 સાધના-વિધિ વિધાન 0-80 26 પ્રેમ સુધાનું પાન કરો અને રોગમુક્ત બનો 0-40 IS252525PSSSTSESESESS4 SPS2S22SASP995PSASS22S25252SCSES2525 P PSESTESESESESZSE SISESETSESESPISESEL રૂપ P 09 . -00 - - . . .. .. \ - -- 0 0 0 \ | ૦-પ૦ 0 | 0 | 0 !