Page #1
--------------------------------------------------------------------------
________________
--
છે BRTS -
ક
* : લેખક : અધ્યાત્મવિશારદ વિદ્યાભૂષણ મંત્રમનીષી
ગણિતદિનમણિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ
NZDANZDAWZDNZDANZIBALOIDVANC)
પ્રસ્તાવના : ડ, રુદ્રદેવ ત્રિપાઠી એમ. એ, પીએચ. ડી.
સાહિત્ય–સાંખ્ય–ગાચાર્ય આદિ..
ઃ પ્રકાશક : પ્રજ્ઞા પ્રકાશન મંદિર
મુંબઈ-૯,
ANDDVLCDV5
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક: નરેન્દ્રકુમાર ડી. શાહ વ્યવસ્થાપક : પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગણપત બીલ્ડીંગ ચીચબંદર, મુંબઈ
બીજી આવૃત્તિ
વિ. સં. ૨૦૩૧
સને ૧૯૭૫
મૂલ્ય રૂપિયા સાડાબાર
આ ગ્રંથના સર્વ હક પ્રકાશકને સ્વાધીન છે.
મુક : મણીલાલ છગનલાલ શાહ ધી નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ, ઘીકાંટા રોડ, અમદાવાદ
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
- ગુજરાતી ભાષામાં આજે જુદા જુદા વિષયો પર અનેક ગ્રંથો પ્રગટ થઈ રહ્યા છે, પરંતુ તેમાં આધ્યાત્મિક વિકાસને લગતું સાહિત્ય કેટલું ? અને તેમાં એ યોગ અને મંત્રના વિષયની પ્રમાણભૂત રજૂઆત કરનારી કૃતિઓ કેટલી ? જે અનુભવ અને ચિંતનયુક્ત આવા સાહિત્ય માટે મીટ માંડીએ તે ખરે જ નિરાશા સાંપડે તેવું છે. - આ પરિસ્થિતિનું યથાશકય નિવારણ કરવા માટે અધ્યાત્મવિશારદ વિદ્યાભૂષણ મંત્રમનીષી ગણિતદિનમણિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહે સને ૧૯૬૬ થી પ્રયાસ આરંભ્યો અને સને ૧૯૭૧ સુધીમાં તેમણે મંત્રવિજ્ઞાન મંત્રચિંતામણિ અને મંત્રદિવાકર નામના ત્રણ ગ્રંથરત્નો તૈયાર કર્યા, જે અનુક્રમે અમારા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવ્યા. આ ત્રણેય ગ્રંથ વિદ્વાન - વડે વખણાયા, પત્રકારે વડે પ્રશંસા પામ્યા અને જિજ્ઞાસુજનોએ તેને આને દેમિપૂર્વક વધાવ્યા: આ બધા ગ્રંથેની પ્રથમવૃત્તિ લગભગ બબ્બે વર્ષના ગાળામાં પૂરી થઈ. તેમાં મંત્રવિજ્ઞાનની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી અને આજે તે તેની પણ ભાગની નકલ ખપી ગઈ છે. મંત્રચિંતામણિ ગ્રંથ હાલ અપ્રાપ્ય છે અને મંત્રદિવાકરની સુધારાવધારા સાથેની બીજી આવૃત્તિ પાઠકના કરકમલમાં મૂકીએ છીએ. *
છ વર્ષમાં સગાએ કેટલે પલટા લીધે છે, તે સહુ કોઈ જાણે છે. તેની પ્રકાશનકાર્ય પર બહુ મોટી અસર થઈ છે. કાગળના ‘ભાવ લગભગ ત્રણ ગણું થયા છે અને છતાં જોઈએ તેટલા પ્રમાણમાં મળતા નથી. છાપકામના ભાવ ખૂબ જ વધ્યા છે, તેમજ તેને લગતા બીજા બધા ખર્ચનું પ્રમાણ ઘણું વધ્યું છે, એટલે આ આવૃત્તિનું મૂલ્ય રૂ. ૧૨–૫૦ રાખવામાં આવ્યું છે.
' ',
-
Page #4
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથની રચના ત્રણ ખંડોમાં થયેલી છે. તેમાં પહેલે ખંડ મંત્રસાધના અંગે અનેક જાતની મહત્ત્વપૂર્ણ માહિતી આપે છે બીજા ખંડમાં વિવિધ મંત્રોનું વિવરણ કરવામાં આવ્યું છે અને તેમાં આધ્યાત્મિક ઉન્નતિ, ચિત્તશાંતિ, ધનપ્રાપ્તિ, સંતાન પ્રાપ્તિ, આકર્ષણતંત્ર, મોહનતંત્ર, વશીકરણતંત્ર, કર્ણપિશાચનતંત્ર, ગાસડ તંત્ર, તથા પશુ-પક્ષીઓની બોલીનું જ્ઞાન થાય એવી પ્રક્રિયાઓ પણ શાસ્ત્રાધારે મર્યાદિત સ્વરૂપમાં રજૂ કરવામાં આવી છે. ત્રીજા ખંડમાં અનેક પ્રકારના ઉપયોગી મંત્ર, યંત્રો અને કનિ સંગ્રહ કરાય છે, એટલે જિજ્ઞાસુજનોને તે ઘણે ઉપયોગી થશે, એમ અમે માનીએ છીએ. વધારે સ્પષ્ટ કહીએ તો જે વસ્તુ સેંકડો નાના-મોટા ગ્ર વાંચતાં ન મળે, તે આ એક જ ગ્રંથમાં ભળે તેમ છે. -
આ ગ્રંથની મનનીય પ્રસ્તાવના હિંદી અને સંસ્કૃત ભાષાના કવિ તથા મંત્રવિશારદ ડો. દેવ ત્રિપાઠી એમ.એ., પીએચ.ડી. સાહિત્ય-સાંખ્યયોગાચાર્યે લખેલી છે અને તે બીજી આવૃત્તિમાં એમને એમ પ્રકટ કરવામાં આવી છે. - આ ગ્રંથનું સમર્પણ સ્વીકારવા માટે અમો રાષ્ટ્ર અને સમાજની અનન્ય સેવા કરનાર વર્તમાન કાલે તામીલનાડના રાજ્યપાલપદે અધિષ્ઠિત સન્માનનીય શ્રી કે. કે. શાહના ખૂબજ આભારી છીએ. તેમણે અમારી સાહિત્ય-સર્જન–પ્રકાશનની પ્રવૃત્તિમાં પ્રારંભથી જ રસ લીધો છે. - શ્રી શાંતિકુમાર ભટ્ટ, શ્રી કનુ દેશાઈ તથા બીજા પણ જેમણે આ ગ્રંથના પ્રકાશનમાં એક યા બીજી રીતે સહાય કરી છે, તે બધા પ્રત્યે અમે કૃતજ્ઞતાની લાગણી પ્રકટ કરીએ છીએ. '
-
"
કાશકે
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
*
-
-
-
*
* : ,
.
.
- -
d;
-
:
છે.
'
.
-:: ,
I
!
:
for
,
,..'
,
સમાજ તથા રાષ્ટ્રના પ્રખર સેવક
તામીલનાડુના રાજ્યપાલ સન્માનનીય શ્રી કે. કે. શાહ
Page #7
--------------------------------------------------------------------------
________________
સમર્પણ
AVECK
સેવા, સૌજન્ય અને
સહૃદયતાભર્યાં જીવનથી
મારું અદ્ભુત આકષ ણુ કરનાર તાલીમનાડુના રાજ્યપાલ સન્માનનીય
શ્રી કે. કે. શાહને
આ ગ્રંથ
સાદર સમર્પિત
ગુણાનુરાગી ધીરજલાલ ટોકરશી શાહ
Page #8
--------------------------------------------------------------------------
Page #9
--------------------------------------------------------------------------
________________
સન્માનનીય શ્રી. કે. કે. શાહ [ અંક જીવનપરિચય ].
લેખક : શ્રી કનુ દેસાઈ - સામાજિક અને રાજકીય ક્ષેત્રે વર્ષોથી અનન્ય સેવા કરનાર - તથા તામીલનાડુના રાજ્યપાલની જવાબદારી સંભાળનાર સન્માનનીય
શ્રી કે. કે. શાહના નામથી આજે કેણ અજાણ્યું છે? તેમને જન્મ ર૭મી ઓકટોબર, ૧૯૦૮ના રોજ કેલાબા જીલ્લાના ગોરેગાંવ ખાતે થયો હતો.
' ' . " . શ્રી કે. કે. શાહ દરેક તરફ ઉચ્ચ કક્ષાની ભ્રાતૃભાવની દષ્ટિથી નિહાળતા હોવાથી એમના વિશાળ વર્તુળમાં મોટાભાઈના હુલામણા નામથી ઓળખાય છે. . . . . ': ': એમને હસતા ચહેરે હંમેશા નિરાશાને આશ્વાસન અને આશાના સેનેરી કિરણે આપે છે. એમની ગરૂડ જેવી તેજસ્વી આંખો ભલભલાને આંજી નાખે છે. એમની સુંદર ને અસરકારક વાણી સંસર્ગમાં આવતા દરેકને ભ્રાતૃભાવની લાગણી જગાડે છે. તે . બાળપણમાં જ દુર્ભાગ્યે એમનાં પિતાનું અવસાન થતાં એક અતિશય હોંશિયાર વિદ્યાર્થી હોવાના કારણે તેઓ પિતાના ભાઈ માટે બેજા રૂપ ન બન્યા વિદ્યાર્થી જીવનમાં અનેક શિષ્યવૃત્તિઓ મેળવી ૧૯૨૯ની સાલમાં સ્નાતની ઉપાધિ મેળવી. પ્રથમ નંબરે પાસ થઈ એ જ વર્ષે પૂનાની પરશુરામ ભાઉ કેલેજમાં ફેલૈ બન્યા. એમને પ્રિય વિષયું ગણિતશાસ્ત્ર હતો. એ વિષયમાં પારંગત થવાની એમની પૂર્ણ ઈચ્છા હતી. સંજોગો અનુકુળ ન થતાં તેમણે કાયદા તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું
..
* 1 *
*
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૯૩૪ની સાલમાં સનંદ મળી ને તે દિવસથી જ એક ઉચ્ચ કક્ષાના ધારાશાસ્ત્રી તરીકેની જ્વલંત કારકીર્દી શરૂ કરી. ૧૯૪૬ની સાલમાં ચેમ્બર ખુન ખટલામાં શ્રી. કે. કે. શાહે આરોપીઓનો ખૂબ સરસ બચાવ કર્યો અને તેમની પ્રશંસા ન્યાયાલયના ક્ષેત્રમાં ચારે તરફ ફેલાઈ. . . . . ' ' '
૧૯૩૮માં “નગીના ભજીદ રાયટ' નામના કેસમાં સરદાર પટેલે આ વિલક્ષણ ધારાશાસ્ત્રીને કાર્ય સંપ્યું અને એમણે એ કાર્ય સુંદર રીતે પાર પાડ્યું. "
૬oo રજવાડાઓને એકત્રિત કરવાના સમયે સરદાર વલભભાઈ પટેલને મદદ કરનાર શ્રી કે. કે. શાહ જ હતા.
વડોદરાના મહારાજાના સલાહકાર તરીકે શ્રી શાહે અનુપમ સેવાઓ બજાવી છે. ૧૯૪૮ની સાલમાં મહારાજા ગાયકવાડના સલાહકાર બન્યા. તેઓ વડોદરા રાજ્યના કલ્યાણ અને રાજ્યના વિકાસ માટે સ્થપાયેલા અઢી કરોડની સર સયાજીરાવ ડાયમંડ જ્યુબીલી અને મેમેરીયલ ટ્રસ્ટને માનદ ટ્રસ્ટી છે. બરડા રેન કેરપરેશનની સ્થાપના કરવાની વિચારસરણી એમની જ હતી.
- જ્યારે ૬૦૦ રજવાડા એકત્રિત કરવાનો સમય આવ્યો, ત્યારે -વડેદરાના મહારાજાને સમજાવી સરદાર પટેલને મદદ કરનાર શ્રી. કે. કે. શાહ જ હતા. એવા ઉચ્ચ કાર્ય માટે શ્રી. વી. પી. મેનને “ધી ઈન્ટીગેશન એફ ધી સ્ટેટ” નામના પુસ્તકમાં એમની ભારે પ્રસંશા કરી છે.
- જ્યારે સીતાદેવી વડોદરાના મહારાજા સાથે છૂટાછેડા લઈ કરડે રૂપીયાનું ઝવેરાત લઈ યુરોપ ગયા હતા, ત્યારે દેશની આ કિંમતી દોલતને પાછી મેળવવા માટે શ્રી સરદાર પટેલે શ્રી શાહને યુરેપ મોકલાવ્યા હતા. શ્રી શાહે ખૂબ જ કુશળતાપૂર્વક આ કાર્યને સફળ
Page #11
--------------------------------------------------------------------------
________________
રીતે પાર પાડયું હતું અને દેશનું કિંમતી ઝવેરાત તેમજ “સ્ટાર ઓફ ધી સાઉથઅને “એગેન્” જેવા કિંમતી હીરાઓ, જે મહાન નેપોલીયન બોનાપાર્ટ પાસે હતો, તે પાછી મેળવી દેશની કિંમતી દોલતને બચાવી હતી. . . . .
: - વડોદરાના મહારાજાના સલાહકાર તરીકે શ્રી શાહે વડોદરાની પ્રજાની અનુપમ સેવા બજાવી છે.. . - .
" બાળપણથી જ રાષ્ટ્રની દાઝ નસેનસમાં વહેતી હતી. રાષ્ટ્ર માટે એઓમાં બાળપણથી જ આંસુમાં બિંદુથી માંડી હીના ટીપાઓનું બલિદાન આપવાની ઉચ્ચ કક્ષાની લાગણીઓ છે. ૧૯૩૦માં જ્યારે દેશભરમાં એક જાગૃતિનો વંટોળ ફરી વળ્યો, ત્યારે તેમણે પણ માતા ભારતનું બંધનરૂપી બેડીમાંથી મુક્ત કરવાની ઝુંબેશમાં ઝંપલાવ્યું અને ૧૯૩૨ની સાલમાં જેલ ભેગા થવું પડયું. ૧૯૪૨માં જ્યારે દેશભરમાં વ્યાપક આંદોલન થયું અને ભારત છોડેની ચળવળ
મેર શરૂ થઈ એ વખતે અગ્રભાગ ભજવ્યું અને જાલીમ અંગ્રેજ સરકારે ફરીથી એમને જેલના સળીયા પાછળ ધકેલી દીધા. ' - ૧૯૫૨ની સાલમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં શ્રી શાહ મોટી બહુમતિથી મુંબઈ વિધાનસભામાં ચૂંટાયા. તેમના દરેક હરીફે તેમની અનામત ગુમાવી હતી. એ પરથી આપણને જણાશે કે તેઓશ્રી જનતાના કેટલા લાડીલા છે. ' ' શ્રી કે. કે. શાહ એક ઉચ્ચ કક્ષાના ધારાશાસ્ત્રી, જાણીતા સામાજિક કાર્યકર, મુત્સદી અને રાષ્ટ્રના એક અણનમ લડવૈયા છે. એમણે કેળવણીના ક્ષેત્રે આપેલ ફાળે ઘણે ભારે છે. મુંબઈ વિદ્યા
પીઠની સેનેટનાં તેમજ સીન્ડીકેટના સભ્ય તરીકે બજાવેલી કારકીદ - હંમેશા યાદગાર રહેશે. : :
-
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૦.
અનેક વર્ષો સુધી મુંબઈ સુધરાઈના સભ્ય તરીકે મુંબઈનગરપાલિકાની સેવા કરી છે, ઘણુયે કાયદા સમિતિનું પ્રમુખપદ એમણે
ભાવ્યું છે. મુંબઈ વિદ્યાપીઠની સેનેટના અને સીન્ડીકેટના સભ્ય તરીકે કેળવણીના ક્ષેત્રે પણ સારી સેવાઓ બજાવી છે. સર સયાજીરાવ હીરક મહેત્સવ અને સ્મારકનિધિના માનદ મંત્રી તેમજ માનનીય ટ્રસ્ટી તરીકે જુના વડેદરા રાજ્યની સેવા કરી રહ્યા છે. મુંબઈ વિભાગીય કેગ્રેસની અનેક વર્ષો સુધી મંત્રી તરીકે, ૧૫૫ માં ઉપ– પ્રમુખ તરીકે અને ૧૯૫૭ માં પ્રમુખ તરીકે સુંદર કામગીરી બજાવી મુંબઈ કેંગ્રેસની અનન્ય સેવા કરી છે.
ભારત-પાકિસ્તાન સંઘર્ષ વેળા કેન્દ્રીય રાહત સમિતિમાં ઈન્દિરાજીની નેતાગીરીમાં તેમણે જે કામ કર્યું, તેથી ઈન્દિરાજીએ તેમને પ્રધાન બનાવી ગ્ય કદર કરી છે. સને ૧૯૬૭માં શ્રી શાહ આકાશવાણીના પ્રધાન બન્યા અને એઓશ્રીએ ટૂંક સમયમાં સુંદર કામગીરી બજાવી; આકાશવાણીના પ્રધાન તરીકે આકાશવાણીને પગ ભર કરવા માટે અને એના વિકાસ અર્થે એઓછીએ અનેક યોજનાઓ તૈયાર કરી; જેવી કે એઓશ્રીએ આકાશવાણી પર જાહેરાતની શરૂઆત કરાવી વગેરે. ત્યારે માનનીય પંતપ્રધાને તેઓશ્રીને રાષ્ટ્રના જવાબદારીભર્યા રહેઠાણ, આરોગ્ય અને કુટુંબનિયોજનના મંત્રીપદની ભારે જવાબદારી સોંપી. આમજનતા પ્રત્યે અને ગરીબો પ્રત્યે અનન્ય લાગણીને લઈ એઓશ્રીએ ભારે પ્રશંસનીય કાર્ય કરી બતાવ્યું. મુંબઈ ખાતે વાંદરાની ખાડીમાં ખદબદતા હજારે અગણિત ઝુંપડાઓની જગ્યાએ આલીશાન ભવ્ય ગૃહનિર્માણની યોજના એઓશ્રીએ ઘડી અને શ્રીમતી ઇન્દિરાજીના હાથે છેડા વખત પર જ આ ગૃહ નિર્માણનું ખાતમુહૂર્ત કરાવ્યું. વળી, ગૃહનિર્માણની અનેક સુંદર યોજનાઓ સારાય દેશ માટે તૈયાર કરી, જેથી અનેક ગરીબ અને મધ્યમ વર્ગના લેકે સારામાં સારે અને વધારેમાં વધારે લાભ
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૧
:
લઇ શકે. કુંટુંબ નિયોજનનાં પ્રધાન તરીકે એઓશ્રીનુ કાર્ય ખૂબ જ પ્રસંશનીય બન્યુ. વસ્તીગણતરીએ પૂરવાર કરી આપ્યુ કે ભારતની કૂદકે ને ભૂસકે વધતી વસ્તીમાં ધારવા કરતા એક.કરાંડ કરતાં વધારે માનવીને ઘટાડા થયા, જે કુટુ બનિયેાજતે લીધેલ પગલાંઓને આભારી હતા. અખબારાએ તેની ઘણી પ્રશંસા કરી હતી. ૧. સને ૧૯૭૦માં દેશમાં ચૂંટણી આવી. તથા મુંબઇના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાંથી મુંબઈની શાસક કોંગ્રેસે વારંવાર વિન ંતિ શ્રીએ ચૂંટણી લડવા માટે પૂરતી તૈયારી તે માટે પ્રચારતંત્ર પણ ગોઠવી દીધુ હતુ. ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહ્યા હતા, વડાપ્રધાન શ્રીમતી ગાંધીને! સદેશે! આવો.
શ્રીમતી ગાંધીએ શ્રી શાહને વિનંતિ કરી હતી કે તેમણે શાસક - કોંગ્રેસના સમગ્ર દેશ માટેના પ્રચાર કાર્યના દોર સંભાળવા,
શ્રી શાહને દક્ષિણ મુંબઈ ચૂંટણી લડવા માટે કરી હતી. અને એએ. પણ કરી હતી. વળી આમ જ્યારે શ્રી શાહ . ત્યારે અચાનક તેમને
'
શ્રી શાહે કોંગ્રેસ માટે ગયા વખતે જે રીતે પ્રચારકાય સભાજ્યું હતું, તે જોતાં વડાપ્રધાનને એમ લાગ્યું હતુ કે આ ભગીરથ . કા શ્રી શાહે પક્ષના હિતમાં ઉપાડી લેવુ જોઈ એ.
2
:
શ્રી શાહની ચૂંટણી લડવાની ઉત્કટ ઇચ્છા છતાં તેમણે વડાપ્રધાનની વિન ંતિ સ્વીકારી અને ચૂંટણી કાર્યમાં વળગી ગયા. એઓશ્રીની દેશ અને વડાપ્રધાન પ્રત્યેની વફ઼ાદારી અજોડ અને અનન્ય છે. દેશમાં ખૂણેખૂણામાંથી એમના પ્રવચને માટે માંગ આવવા લાગી. ચૂંટણીના વખતે એમની શાયરી તે. પેપરેશના પાના પર અને ગલી ગલીઓમાં ગુજવા લાગી. જ્યાં ને ત્યાં એમણે ચૂંટણી પ્રચાર ઝૂંબેશને આરંભ કર્યો હતો. પોતાની આગવી શૈલીમાં સંસ્થા કોંગ્રેસના આગેવાના પર કટાક્ષયુક્ત તીખા પ્રહાર કર્યા હતા અને અવારનવાર શાયરીએ લલકારી શ્રોતાઓને ખડખડાટ હસાવ્યા હતા..
.
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૨
આર્થિક કાર્યક્રમાનાં અમલ માટે પ્રજા પાસેથી આદેશ મેળપગલાંને યુદ્ધના મંડાણ
તરીકે
વવાના શ્રીમતી ઇન્દિરા ગાંધીના ઓળખાવતાં શ્રી કે. કે. શાહે કહ્યું હતુ
પાને કહે કે ચડાવે બાણ, હવે તે યુદ્ધ એ જ કલ્યાણ,
શ્રી ન્દિરા ગાંધીના પક્ષમાં અસ્થિ નાખવાના પ્રયત્ન નિષ્ફળ જવાના છે, એમ જણાવી શ્રી શાહે માં શાયરી વારવાર અનેક • જગ્યાએ લલકારી હતી.
“ ઈરાદાંસે ટકરાએ ઈસે તુફાન કહતે હય;
જે તુાં પે. છા જાય, 'સેન્દિરા ગાંધી કહતે હય.”
એક શાયરીમાં એઓશ્રીએ મેટા આકરા કટાક્ષ કરનાર મિત્ર પર કટાક્ષમય શાયરી લલકારતાં જણાવ્યું હતું કે ઃ—
rr
“ દુશ્મન કી શિકાયત ન શાયદ વે। માહબત કર
કરના,
બેઠે.”
L
:
ગઈ. ચૂંટણીની ઝૂંબેશમાં એઓશ્રીએ ભગીરથ કાર્યાં કર્યું, દેશના ખૂણે ખૂણામાં ફરી ઇન્દિરાજીના આદેશ ગામડે ગામડે ને ઘરે ઘરે પહેાંચાડયો અને ચૂંટણી માટે સારુ એવું ભંડાળ ભેગું કર્યું". શ્રી કે. કે. શાહના મુદ્ધિચાતુર્ય અને પ્રખર કાર્યશક્તિના શ્રીમતી ગાંધીના વિજયમાં મેટા કાળા છે. રાયબરેલીની સને ૧૯૬૭ની ચૂંટણી શ્રી કે. કે. શાહની નિગાહખાની નીચેજ જીતાઈ હતી. પ્રત્યેક રાજ્યના ચૂંટણીજંગના આયેાજનમાં તેમને પ્રમુખ હિસ્સા હતા. નાણાં લાવવાથી માંડીને સ્થાનિક સહાય ઊભી કરવાની શ્રી શાહની કુનેહ આ ચૂંટણીવેળાએ પૂરા ખપમાં આવી, અને આને અનુલક્ષીને જ -એઓશ્રીને પ્રધાનમંડળમાં લેવામાં આવ્યા.
જુન ૧૯૭૧ માં તાલીમનાડુના ગવર્નરની જગ્યા ખાલી પડી:
Page #15
--------------------------------------------------------------------------
________________
:
-
1
-
-
રાષ્ટ્રના આવા મોટા રાજ્ય કે જેની સામે અનેક અવનવા પ્રશ્નો
ઊભેલા છે, એવા રાજ્યનો દર કઈ વિશ્વાસુ વ્યક્તિને પવો ? એ - પ્રધાનમંત્રીને મન એક વિકટ પ્રશ્ન હતો. શ્રીમતી ગાંધી જાણતા.
હતા કે શ્રી શાહમાં લીધેલા કામને સફળતાપૂર્વક પાર પાડવાની દઢ નિષ્ઠા છે, સાથીઓ સાથે કામ લેવાની આવડત છે, અથાગ મહેનત કરવાની ધીરજ અને શક્તિ પણ છે. અને એટલા જ માટે તેમને દેશના હિતમાં તામિલનાડુનું સુકાન સંભાળવાનું જણાવ્યું અને એઓથી આમ તામીલનાડને રાજ્યપાલ બન્યા. : તામીલનાડુનું સુકાન સંભાળવાની સાથે જ શ્રી શાહે પત્રકારના અનેક પ્રશ્નોના જવાબ આપતાં જણાવ્યું હતું કે :-- * ' . “ તાલીમનાડુ પ્રત્યે વર્ષોથી મને માન છે. આ પ્રજાએ દેશનો
સંસ્કૃતિ અને સંસ્કારમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. આ સંસ્કૃતિ • અને સંસ્કાર વધારે પ્રમાણમાં ખીલે એ માટે તાલીમનાડુના રાજ્યપાલ, તરીકે મારાથી બનતા બધા જ પ્રયત્ન કરીશ.”
પ્રજાના નિકટ સંપર્કમાં અવાય. અને રાજ્યના અનેક વિક્ટ પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરી શકે એ માટે તામીલ ભાષા એઓશ્રીએ શીખી લીધી છે અને આજે સારી એવી તામીલ બેલી શકે છે.. દેશમાં ભાષાકીય પ્રશ્ન જ્યારે ધુંધવાયેલ છે, ત્યારે એઓશ્રીએ સારાય દેશમાં એક સુંદર દૃષ્ટાંત બેસાડ્યું છે કે કેઈપણ ભાષા પ્રત્યે રોષ અને ષ હોવો જોઈએ જ નહીં. એઓશ્રીએ “મદ્રા સના રાજભવનને આમજનતાનું રાજભવન બનાવ્યું છે.” અને આજે આ રાજભવનમાં ગામડાનો નાનામાં નાનો ખેડૂત પણ ત્યાં
આવી તામીલમાં ચર્ચા-વિચારણા કરી પિતાના પ્રશ્ન હલ કરી શકે - છે. એક ગુજરાતી પત્રકારે ગુજરાત પ્રત્યે સેવા બાબતમાં પૂછેલા પ્રશ્નના * ઉત્તરમાં એઓશ્રીએ જણાવ્યું હતું કે “ગુજરાત ગમે તે ઘડીએ મારી.
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૪
સેવાઓની માંગણી કરે ત્યારે તેવા હોદ્દા કે પદ છોડીને ગુજરાતની સેવા માટે હું સદાય તત્પર છું.”
સમાજવાદી સમાજરચનાની વિચારસરણી ધરાવતા શ્રી શાહે એક રાજ્યપાલ તરીકે અનેક રાજ્યપાલ માટે માર્ગદર્શકરૂપ સુંદર દષ્ટાંત રજૂ કર્યું છે. એઓશ્રીએ તામીલ ભાષા શીખી મદ્રાસના -ગામડે ગામડે ફરી આમજનતાને મળી ત્યાં ને ત્યાં તેના પ્રશ્નો પર ચર્ચા–વિચારણા કરી એનો ઉકેલ આણવા અનેક પ્રયત્નો કર્યા છે અને હજી પણ કરી રહ્યા છે.
આજે સામાન્યમાં સામાન્ય માનવી એઓશ્રીને સહેલાઈથી મળી શકે છે. દરેક રાજ્યપાલ કરતાં ઓછામાં ઓછો પગાર એઓશ્રીએ સ્વીકાર્યો છે. એમણે ખોટા દબદબાઓનું મહત્વ ઓછું કર્યું છે અને જનતાના હિતના કાર્યને મહત્ત્વ આપ્યું છે, જે ભારે આવકારદાયક છે.
શ્રી શાહ સ્વીકૃત જવાબદારીનું પાલન કરવામાં આટલા વ્યસ્ત હોવા છતાં ગણિત અને મંત્રશાસ્ત્ર જેવા વિષયોમાં પણ રસ લે છે અને તેથી જ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ભાઈએ તેમનો મંત્રદિવાકર નામનો ગ્રંથ તેમને અર્પણ કર્યો છે. - શ્રી શાહ દેશ અને સમાજની વધુ ને વધુ સેવા કરે, તે માટે સુરમાત્મા તેમને તંદુરસ્તભર્યું દીર્ધાયુષ્ય અપે, એવી પ્રાર્થના.
Page #17
--------------------------------------------------------------------------
________________
Tલ
ગ્રંથલેખકને ટૂંક પરિચય - લેખક શ્રી શાંતિકુમાર જે. ભટ્ટ એમ. એ., એલ. એલૂ. બી..
તંત્રીશ્રી–મુંબઈ સમાચાર સાપ્તાહિક મંત્રદિવાકર'ના લેખક શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ તેમની અનેરી પ્રતિભા, તીવ્ર સ્મરણશક્તિ, સામાજિક સેવાઓ, તેમના વિશાલ સાહિત્ય સર્જન અને ગણિતસિદ્ધિ (Mathe
magic)ના અભુત પ્રયોગો માટે ગુજરાત અને ગુજરાત બહાર * સારી રીતે જાણીતા છે. આ તેમનો જન્મ સૌરાષ્ટ્રના દાણાવાડા નામના એક નાનકડા
ગામમાં તા. ૧૮-૩-૧૯૦૬ના રોજ એક સામાન્ય સ્થિતિના વણિક ' કુટુંબમાં થે. પિતા સામાન્ય દુકાનદારી કરીને જીવનનિર્વાહ ' ચલાવતા હતા, પણ સાહસિક અને પરગજુ હતા. માતા મણિબહેન
ધર્મપરાયણવૃત્તિના હતા અને સુંદર સ્મરણશકિત ધરાવતા હતા. શ્રી - શાહને તેમનાથી નાની બે બહેનો હતી. - આઠ વર્ષની ઉંમરે તેમણે પિતાનું શિરછત્ર ગુમાવ્યું અને
મુશ્કેલ સ્થિતિમાં આવી પડ્યા, પણ માતાએ જાતમહેનત કરીને ઉછેર્યા, તે સાથે ધાર્મિક સંસ્કારે પણ આપ્યા. તેમણે પ્રાથમિક અભ્યાસ વતનની ગામઠી નિશાળમાં પૂરો કર્યો અને વિશેષ અભ્યાસ માટે બાર વર્ષની ઉંમરે અમદાવાદના શેઠ ચીમનલાલ નગીનદાસ
છાત્રાલયમાં દાખલ થયા. ત્યાંના નિયમબદ્ધ જીવનથી તેમનું જીવન- ઘડતર ઉત્તમ પ્રકારે થયું. '
તેઓ અંગ્રેજી ચોથા ધોરણમાં હતા, ત્યારે તેમણે મહાત્મા ગાંધીજીની હાકલ સાંભળી સરકારી શાળા છોડી અને રાષ્ટ્રીય શાળામાં
Page #18
--------------------------------------------------------------------------
________________
દાખલ થયા. ત્યાંથી વિનીત થયા બાદ તેમણે ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ કર્યો, જ્યાં આચાર્ય દિવાણી, કાકા કાલેલકર, શ્રી કૃપલાણું, શ્રી ધર્માનંદ કૌસંબી, પંડિત સુખલાલજી વગેરેના પરિચયમાં આવ્યા. પણ વિશેષ અભ્યાસ કરવાના સંયોગે ન હતા, એટલે વિદ્યાપીઠ છોડી વ્યવસાયમાં પડયા. '
. . . તેમણે પ્રારંભ ચિત્રકામથી કર્યો, કારણ કે તેનો તેમને શોખ હતા અને તેની કેટલીક પરીક્ષાઓ પસાર કરી ચૂક્યા હતા. ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી રવિશંકર રાવળનું આ બાબતમાં યોગ્ય માર્ગ દર્શન મળ્યું. તેમણે આ કામમાં સારી પ્રગતિ કરી, પણ છાત્રાલયની ગૃહપતિના આદેશને માન આપી શિક્ષકની કામગીરી સ્વીકારી. આજના સુપ્રસિદ્ધ સી. એન. વિદ્યાલયના તેઓ પ્રથમ શિક્ષક હતા અને તેમણે પાંચ વર્ષ સુધી તેની જવાબદારી સંભાળી હતી. : - તે પછી તેમણે લેખનપ્રવૃત્તિ આદરી અને બાળપયોગી નાનાં નાનાં પુસ્તક લખવા માંડ્યા. પરિણામે બાલગ્રંથાવલી, વિદ્યાથી વાચનમાળા, કુમાર ગ્રંથમાળા વગેરેનું નિર્માણ થયું. પછીથી તેમણે પિતાનું પ્રેસ કરી “વિદ્યાથી” અને “નવી દુનિયા.” જેવા સાપ્તાહિકે દ્વારા વિદ્યાથીઓનું આદર્શ જીવન–ઘડતર કરવા પ્રયાસ કર્યો, પણ આર્થિક ખોટને કારણે તે બંધ કરવા પડ્યાં..
તેમની લેખનપ્રવૃત્તિ વચ્ચેનાં શેડાં વર્ષ બાદ કરતાં આજ સુધી ચાલુ રહી છે અને પરિણામે નાના-મોટાં ૩૫૮ જેટલા ગ્રંથનું સર્જન થયું છે. તેમાં તેમણે ધર્મ, તત્ત્વજ્ઞાન, મંત્ર તથા યોગ જેવા વિષયોને પણ આવરી લીધા છે. વડોદરાના સ્વ. મહારાજા સયાજીરાવને હીરક મહોત્સવ ઉજવાય, ત્યારે તેમની જીવનરેખા લખવા માટે તેમની ખાસ પસંદગી થઈ હતી અને તેમણે લખેલી એ જીવનરેખાની બે લાખ પ્રતિઓ પ્રસિદ્ધ થવા પામી હતી. “વિશ્વવંદ્ય પ્રભુ મહાવીર નામની તેમની પુસ્તિકા પણ ૧ લાખને આંકડે જેવા પામી હતી
Page #19
--------------------------------------------------------------------------
________________
અને હરિપુરા કે ગ્રેસ વખતે તેમણે લખેલી શ્રી સુભાષચંદ્ર બોઝની
જીવનરેખાએ ૪૦,૦૦૦નો આંકડો વટાવ્યો હતો. તેમણે લખેલાં. - પુસ્તકની અત્યાર સુધીમાં ૨૦ લાખ ઉપરાંત નકલે પ્રચાર પામી.
છે અને તેણે લાખો મનુષ્યને સંયમ અને સદાચાર પ્રત્યે દરવા. તે ઉપરાંત આશાભર્યું જીવન જીવવાની પ્રેરણા આપી છે. તેઓ જૈન
ધર્મના ખ્યાતનામ વિદ્વાન છે અને તેના વિવિધ વિષયો પર ઘણ.
ર સાહિત્યનું સર્જન કરતાં અવધાનવિદ્યાએ તેમનું આકર્ષણ. કર્યું. તેનું પ્રાથમિક માર્ગદર્શન શ્રી સંતબાલજી પાસેથી મેળવી તેઓ. આગળ વધ્યા અને સને ૧૯૩૫માં ગુજરાત વીજાપુર ખાતે જાહેર. રીતે સે અવધાનના પ્રયોગો સકૅલ રીતે કરી બતાવતાં શતાવધાની” નું બિરુદ પામ્યા. ત્યારબાદ તેમણે ભારતના અનેક નગરમાં અવધાનના પ્રયોગો કરી બતાવી જનતાનો પ્રેમ સંપાદન કર્યો છે. તેમણે આ વિદ્યાની પ્રાચીન પરંપરામાં કેટલુંક સંસ્કરણ કરી તેને. લોકભોગ્ય બનાવવામાં સારો એવો પરિશ્રમ કર્યો છે અને તેની. પરંપરા જળવાઈ રહે તે માટે શિષ્યસમૂહ પણ તૈયાર કર્યો છે. . ઉપરાંત “મણે લા નામને એક ગ્રંથ પણ લખ્યો છે.
- અવધાન-પ્રયોગમાં ગણિતના કેટલાક પ્રયોગો આવતા, તેન: ' પર તેમણે ઊંડું મનન કરીને ગણિતસિદ્ધિ (Mathe–magic) ના
પ્રયોગ નિર્માણ કર્યા અને તે જાહેર રીતે કરી બતાવતાં સંસ્કારી વર્ગ ખૂબ પ્રભાવિત થયા. તેમણે ગણિતવિદ્યાને લેકેને રસ લગાડવા. માટે ગણિત-ચમત્કાર ગણિત-રહસ્ય અને ગણિત-સિદ્ધિ”
નામના ત્રણ ગ્રંથ રચીને પ્રકટ કર્યા છે અને તે લોકપ્રિય બન્યા છે.. - શ્રી શાહે સાહિત્યસર્જન, અવધાન પ્રયોગો અને ગણિતસિદ્ધિના. આ પ્રયોગ ઉપરાંત સામાજિક સેવાઓમાં પણ રસ લીધો છે અને
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૮
લોકસમૂહ તથા પરિષદો દ્વારા તેમને ૬ સાહિત્યવારિધિ”, • અધ્યાત્મવિશારદ’, ‘વિદ્યાભૂષણ ', ‘સરસ્વતીવદપુત્ર”, ‘મંત્રમનીષી’, ‘ગણિત દિનમણિ ' આદિ પદો તથા અનેક સુવર્ણચંદ્રક અને સન્માનપત્રો અર્પણ થયાં છે.
તેમના ધર્મ પત્ની ચંપાબહેન તપસ્વી છે અને તેમણે શ્રી શાહની પ્રવૃત્તિઓમાં ઘણા સાથ આપ્યા છે. હાલ તેમને નરેન્દ્રકુમાર નામને એક પુત્ર તથા રશ્મિકા અને ભારતી નામની બે પુત્રીઓને પરિવાર છે અને તે મુંબઈમાં સ્થાયી રહી મુખ્યત્વે સાહિત્યસર્જન અને સામાજિક સેવાનું કાય કરે છે.
૭૦ વર્ષની ઉંમરે પણ શ્રી શાહ સતત અને પોતાના સમયના બહુ ચીવટભર્યો ઉપયાગ આજની યુવાન પેઢીએ ખેાધ લેવા જેવા છે.
;
પ્રવૃત્તિશીલ રહે છે કરે છે, જેમાંથી
શ્રી શાહ રાજકારણથી દૂર રહ્યા છે, પણ અનેક રાજકીય નેતાઓના સંપર્કમાં આવ્યા છે. તામીલનાડુના નામદાર ગવર્નર શ્રી કે. કે. શાહના સપ તેમને આજથી વીશ વર્ષ પહેલાં થયેલા, ત્યારથી તેઓ શ્રી શાહની સાહિત્યપ્રવૃત્તિમાં રસ લેતા થયા છે અને તેના પ્રોત્સાહક પણ બન્યા છે. તેની એ પુણ્યસ્મૃતિમાં શ્રી શાહે પોતાના મંદેિવાકર' નામના ગ્રંથનું તેમને સમર્પણ કર્યું છે.
શ્રી શાહને ત ંદુરસ્તીભર્યુ* દી જીવન ઈચ્છીએ છીએ અને તેમના હાથે વધુ સાહિત્યિક તથા સામાજિક સેવા થતી રહે, તેવી પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ.
'
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના बाचीमा विश्वा भुवनान्यपिता - ભારતીય વાડ્મયમાં નિગમ અને આગમ શબ્દો બહુ વ્યાપ્ત છે. તેમાં આગમ શબ્દથી તાંત્રિક વાહૂમયનું સૂચન થાય છે. વૈદિક દષ્ટિથી તાંત્રિક દરિટમાં એક વિશેષતા એ છે કે તે પરા, પશ્યન્તી, મધ્યમ અને વૈખરીરૂપ વાક્યતુષ્ટયાત્મક શબ્દબ્રહ્મની છ અધ્વાએના આધારે ઉપાસના કરવા માટે પ્રેરે છે. છ અધ્ધાઓમાં મંત્રાબ્બા” પણ એક છે. તેથી મંત્રસાધના વડે ઈહલોક તથા પરલેકની સફળતા માટે પ્રયાસ કરવાની પ્રવૃત્તિ ઘણું પ્રાચીન કાળથી ચાલી આવે છે. વાણી આરંભમાં બિંદુ-વિસ્ફટ નથી. પહેલાં પરારૂપે મૂલાધારમાં વિદ્યમાન રહે છે, પછી સ્પંદનના કારણે મૂલાધારથી ' મણિપૂર સુધી પર્યન્તીરૂપે આભાસે છે, તે પછી મનની સાથે સોગ હોવાથી પચાસ વર્ણરૂપા મધ્યમા વાણીનું રૂપ લે છે અને
તે જે પ્રસ્તાર–વિસ્તારકમથી અનંત રૂપમાં વિખરી સરસ્વતી બની | સર્વત્ર પ્રકાશે છે. તેમાં સૂક્ષ્માક્ષર મ, સ્થૂળ ઓષ્ઠવવર્ણોમાં અંતિમાંઅક્ષર “શું અને ઓષ્ઠસંકોચના કારણે મધ્યમાં ઉત્પન્ન ૩ ક્રમશઃ
૪ + + ૬ = આ કારનું રૂપ ધારણ કરે છે. તેથી જ સમસ્ત - વર્તાવલિ મંત્રમય હોઈ ઉપાસની યોગ્ય ગણાય છે. એટલે જ કહ્યું છે કે વાવીને વિશ્વ મુવનન્યતા . અનાર વિશ્વ નન્નાહ્યાન
' ભારત એક દાર્શનિક દેશ છે. સંસારના માનવી જ્યારે ભૌતિકવિજ્ઞાનની ગષણ વડે જગતને વિવિધ જંજાળમાં ફસાવવા પ્રયત્ન * કરી રહ્યા હતા, તેથી ઘણાં કાળ પહેલાં અહીંના મહર્ષિઓએ એકાં
તમાં બેસી લોકકલ્યાણ માટે અનન્ય સાધનાપૂર્વક જગતના ' જીવોનાં દુખોને મટાડવા મંત્રશાસ્ત્રનાં દર્શન કર્યા હતાં. દુઃખનિવારણનાં
Page #22
--------------------------------------------------------------------------
________________
૩૦
અન્ય સાધને! અસ્થાયી હોવાને લીધે તેએકની અપેક્ષાએ આ આધ્યા ત્મિક સાધન વધારે ગાલ્લુ બન્યું અને તેથી જ મ`ત્રશાસ્ત્રનું સાહિત્ય વિપુલ પ્રમાણમાં નિર્મિત થયું. મ ંત્રશાસ્ત્રની ગ્રંથસંપદા હજારાની સખ્યાને ઓળ ંગે છે. ટીકા-પ્રટીકાઓ, વિધિ-વિધાના તથા યામલ, ડામર, કલ્પ, પટલ વગેરે ભેદોથી સુસજ્જિત આ રહસ્યશાસ્ત્રનુ અવગાહન કરી નિશ્ચિતપણે મિત્ત્વ કહેવાની સ્થિતિમાં ભાગ્યે જ કોઈ મળો; એટલે આપણે કહી શકીએ કે અનન્તાર વિદ્ધ મન્ત્રશાસ્ત્રમ્ । .: विनोपास्ति वृथा जन्म
: -
નિષ્કામ કર્મયેાગથી શુદ્ધ થયેલા અ ંત:કરણમાં સર્વાધિષ્ઠાન, સર્વ વ્યાપક, સચ્ચિદાનંદ પરમાત્માનાં ધ્યાન માટે ઉપાસનાનુ વિધાન છે. ઉપાસના દ્વારા ક્રમે કરીને. ધ્યેય-ધ્યાતાની એકતા બને છે. ‘મેદ્ભાવનયવ તિતવ્યમ્ ' આ ઔષનિષદ્ સિદ્ધાંતને લક્ષમાં રાખી ધ્યેય–ધ્યાતાની એકતા માટે પુરુષાર્થ કરવા, તેનું નામ છે ઉપાસતા.
જ્યારે પરમાત્મા અંતરમાં બિરાજે છે, ત્યારે તેની ઉપાસના શા માટે ?' આવે પ્રશ્ન અહીં સંભવે છે, પણ તે માટે શાસ્ત્રકારે દૃષ્ટાંત આપે છે કે—જેમ દૂધમાં અંતર્હિત ઘી ગાયના શરીરમાં હાવા છતાં, ગાયના શરીરને પોષતું નથી, પણ જ્યારે દધિમંથન દ્વારા ચોખ્ખું ઘી જુદું થાય છે, ત્યારે તે ગાયાને ફાયદા કરે છે. તેવી રીતે પરમેશ્વર શરીરમાં હોવા છતાં ઉપાસનાથી જ તેના સાક્ષાત્કાર થાય છે. વળી દૂધમાં જ ઘી વ્યાપક છે, છતાં દૂધ પીતી વખતે ઘીને સ્વાદ આવતા નથી, પરંતુ જ્યારે તે વલાવાય ત્યારે ઘીના દર્શન સાથે સ્વાદ અનુભવાય છે, તેવી રીતે ઉપાસનારૂપી વલાણાથી જ પરમાત્મા અનુભવી શકાય છે. આવી ઉપાસના મનુષ્યજન્મ મળતાં ન કરી. તે તે જન્મ નિષ્ફળ જ ગણાય. તેથી જ કહેવાય છે કે—વિનોશતિ થયા અન્ન
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૧
-
विना ह्यागममार्गेण कलौ नास्ति गतिः " ભારતીય સંસ્કૃતિની આચારપરંપરાના ચાર મુખ્ય ઉપજીવ્ય સુતિ, સ્મૃતિ, પુરાણ અને તંત્ર-આગેમ કહેવાય છે. ભારતનું સમગ્ર છેવન, જીવંનંદષ્ટિ, વિકાસ તથા સંસ્કૃતિ આ ચારેય આધારસ્તંભના આધારે ઊભી છે, એટલે તેમનું સમાન ભાવે સંરક્ષણ, પ્રચાર અને પ્રસાર અતિ આવશ્યક છે. તેમાં પણ તંત્રસાહિત્ય આ કલિકાળમાં, વિશેષરૂપે રક્ષણીય છે, કેમકે ભારતીય દાસતાના કાળમાં પૂર્વજોના વારસા તરીકે મળેલું અનંત સાહિત્ય વિદેશી આક્રમણકારીઓના હાથે વિનષ્ટ થઈ ચૂકયું છે. અને જે ઉપલબ્ધ છે, તે પ્રાયઃ વિશંખલિત છે. તેથી સાધનામાં પ્રવૃત્ત સાધકે વ્યવસ્થિત વિધાનના અભાવે સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી અને તેથી જ તેઓ ઘણી વાર નાસ્તિક બની તંત્રસાધનાની નિંદા કરે છે.
: તંત્રશાસ્ત્રનું ક્ષેત્ર અતિ વિસ્તૃત છે. તેની સીમામાં દર્શન, વિજ્ઞાન, વ્યવહાર, કંલા તથા સાહિત્ય વગેરે અનેક વિપો આવી જાય છે. તંત્રગ્રંથોમાં સર્વ પ્રકારની ભૌતિક સિદ્ધિઓ, સર્વવિધ આધ્યાત્મિક સંપદાઓ, અનેક આશ્ચર્ય પમાડનારી વિદ્યાઓ તથા દર્શનશાસ્ત્રને લગતા ત, અત, તાત, વિશિષ્ટત, શુદ્ધાત વગેરેના સિદ્ધાંત પણ સારી રીતે પ્રતિપાદિત થયા છે. આટલી વિવિધતા છતાં ય સામાન્ય લોકે મંત્ર-યંત્રાદિ સાધનને જ તંત્ર માને છે, તે યોગ્ય નથી. માનવજીવનને પવિત્ર બનાવવા, જીવનના પરમ પુરુષાર્થને સાધવા, ઉત્તમ સિદ્ધિઓ મેળવી ઉચ્ચ આદર્શો પામવા તથા સર્વતોમુખ વિકાસ માટે તંત્રશાસ્ત્ર વડે ઉપદિષ્ટ માગ નિતાંત અવલંબન યોગ્ય છે. કલિયુગમાં તેના વગર ગતિ નથી. તે માટે “મહાનિર્વાણતંત્ર'માં કહ્યું છે કે વિના ઘામમાગ વી નાહિત ઇતિઃ
Page #24
--------------------------------------------------------------------------
________________
સારા-વિશ્વાસાખ્યાં સર્વસિ?િ
' તંત્રપ્રતિપાદિત ઉપાસનાનો માર્ગ અસિધારાત્રત જેવો છે. બ્રાહ્મમુહૂર્તથી રાત્રિશયન સુધી થતી દરેક ક્રિયામાં સાવધાની રાખવી, શાસ્ત્રાજ્ઞા મુજબ વર્તન રાખવું અને ક્ષણિક લેભમાં આવી. લક્ષ્યથી ભ્રષ્ટ ન થવું વગેરે ઘણી બાબતો એવી છે કે જે ઈષ્ટકૃપા વગર નભવી અશકય છે. તેમ છતાં પણ યોગ્ય ગુરૂને અભાવ.
ગ્ય વિધિજ્ઞાનને અભાવ, વિધિજ્ઞાન હોવા છતાં સમયને અભાવ. અને શારીરિક સ્વસ્થતા તથા આંતરિક ઉલ્લાસનો અભાવ વગેરે એવી ગુંચવણમાં મૂકી દે છે કે પદે પદે શંકાઓ ઉપજે છે, અવિશ્વાસ થાય છે અને સિદ્ધિ પાનની નજીક આવ્યા પછી પણ વિમુખ બની જવાય છે. તેથી શાસ્ત્રકારેએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે
विना स्वधर्म यत् किञ्चिद् देवताराधनादिकम् । परिभ्रश्येत तद्यस्मात् क्षणात् सैकतहऱ्यावत् ॥
જે સાધક પિતાના ધર્મ, દેવતા અને તેમની આરાધના -પ્રક્રિયાને જાણ્યા વગર સાધનામાં પ્રવૃત્ત થાય છે, તે બધું રેતીના. પાયા ઉપર ચણેલા ઘરની જેમ નષ્ટ થઈ જાય છે.”
તેમજ ઉત્તમ પ્રામાણિક ગ્રંશેના અભાવે જેમ તેમ મળેલા. મંત્ર-યંત્રની સાધના કરવાથી પણ સિદ્ધિ મળતી નથી. પરંતુ વિ. ઉપસ્થિત થાય છે. તે માટે બૃહતિષાર્ણવમાં કહ્યું છે કે – सङ्करत्वस्य करणे महान् दोपः प्रकीर्तितः। तन्त्रसार्य करणान्नरकं. प्रतिपद्यते । रौद्रोक्तं मतमाश्रित्य डामरोक्तं न चाचरेत् । कल्पोक्तंऽनुष्ठीयमाने પરત રા . અર્થાત વિધિસંકરતા કરવામાં મહાન દોષ કહેલા છે. તંત્રની સંકરતા કરવાથી નરકમાં જવું પડે છે, તેથી રયામલાદિ ગ્રંથમાં વર્ણિત મંત્ર-યંત્ર વિધાનમાં ડામરક્ત વિંધાન કરવું નહિ, તેમજ કલ્પત અનુષ્ઠાનમાં પટેલેત વિધાન આદરવું
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૩.!
નહિ, વગેરે. એટલે જે અર્થો માત્ર શાસ્ત્ર વડે જ જાણી શકાય તેઓને વ્યર્થ તર્કોથી દૂષિત ન કરતાં પોતાના સંપ્રદાય અને “મારા વડે જપાયેલા મંત્રથી મને સિદ્ધિ અવશ્ય મળશે–આવા વિશ્વાસથી સર્વ પ્રકારની સિદ્ધિઓ માટે આગળ વધવું. શાસ્ત્રોની પણ આજ્ઞા છે કે – सम्प्रदाय विश्वासाभ्यां सर्वसिद्धिः । ...... વિવિશ્વ કુરઃ સિદ્ધિ ?' ' ઉપાસનામાં પ્રવૃત્ત થયા પછી ઉપાસકધર્મોનું પાલન અત્યાવશ્યક
છે. તેમાં 1–ભાવનાની દૃઢતા, ર–નિંદાવૃત્તિનો અભાવ, ૩–અવિચલ શ્રદ્ધા, ૪–મિતભાપણું, પ–નિત્યાનુષ્ઠાનશીલતા. ૬-અપરિગ્રહિતા, હ-નિર્મળચિત્ત વગેરે “મંત્રવિજ્ઞાન” પૃ. ૧૫ થી ૧૦૮માં પ્રદર્શિત નિયમે સાથે તે તે મંત્રની આરાધના વખતે સૂચવેલા નિષેધ પ્રત્યે જાગરૂક રહેવાથી જ સિદ્ધિ મળે છે અને તે સુસ્થિર રહે છે. મર્યાદાઓનું પાલન ન થવાથી અનેકવિધ આપત્તિઓ આવવાનો સંભવ છે. જેમ કેએક સને મંત્ર છે, તે બિસ્મિલ્લાજીનો મંત્ર કહેવાય છે. એટલે તે મંત્રને દ્રષ્ટા, બિસ્મિલા નામે કેઈ મહાન ફકીર છે. આ મંત્રના સાધકે ગ્રહણકાળમાં કંઠ પ્રમાણે પાણીમાં ઊભા રહી લેબાન ધૂપ. આપવા સાથે જપ કરવો. બસ એટલે વિધિ થયો કે મંત્રસિદ્ધ થઈ . જાય છે. પછી જે વખતે સર્પ વડે દંશ પામેલાનું ઝેર ઉતારવું હોય ત્યારે તે વ્યક્તિને પહેલા કેઈ થાંભલાની સાથે બાંધેવી પડે છે, કેમ કે ઝેર ઉતારતી વખતે તે સર્પ તેના શરીરમાં આવે છે અને શુદ્ધ થઈ માંત્રિકને ડસવા પ્રયત્ન કરે છે. ઘણી વાર તેમ ન કરવાથી માંત્રિને ઘણું કટ વિવું પડ્યું છે. આ મંત્રના સાધકને ભેજનમાં અમુક . વસ્તુનો ત્યાગ રાખવો પડે છે. શેરડી આખી હોય તે ખવાય નહિં, કાકડી, મકઈવગેરે ઊભી ચીરીને ખવાય નહિ; અને રસ્તામાં આવતા પાણીના પ્રવાહને ઓળંગાય નહિ; એટલે પાણીમાં પગ મૂકીને જ આગળ વધવું પડે. અન્યથા તે સિદ્ધિ ચાલી જાય છે. આ રીતે લૌકિક
Page #26
--------------------------------------------------------------------------
________________
મંત્રમાં શાસ્ત્રીય મંત્રોની અપેક્ષાએ વધારે સાવધાની રાખવી પડે છે અને તેથી જ કહેવાય છે કે–વિધિન્નરો પુતઃ સિદ્ધિઃ ? . आम्नाया खलु दुर्लभा : ..
શાસ્ત્રોમાં કહ્યું છે કે જે માર્ગથી જેના પિતા, પિતામહ વગેરે ચાલતા આવ્યા છે, તે માર્ગનું અનુસરણ તેને માટે હિતકર, હેય છે.એટલે સાધનામાર્ગમાં પણ બનતાં સુધી આ કથનનું ધ્યાન રાખી આગળ વધવું જોઈએ. જો એમ ન હોય તો ઉત્તમ ગુરુ પાસે મંત્રગ્રહણ કરી ઉપાસના કરવી; પણ ગમે તે ગ્રંથમાં જોઈ મનસ્વી તરીકે ઉપાસના કરવી નહિ. આપણા દેશમાં સ્થળ–સ્થળે મંત્રશાસ્ત્રને લગતી હસ્તલિખિત પિથિઓ મળી આવે છે, પણ તેમાં કેઈથળે મંત્ર હોય છે, તો અન્ય સ્થળે યંત્ર, અને ત્રીજા ઠેકાણે વિધિ લખ્યો હોય છે. તે કુલપરંપરાના સંસ્કારોના અભાવે સિદ્ધ થતા નથી. પ્રતિના લેખકો પણ લિપિગત વિશિષ્ટતાના કારણે અમુક ગોપનીય નિયમનું અનુસરણ કરી પ્રતા લખતા હતા. પ્રતિલિપિ કરનારાઓ તે રહસ્યજ્ઞાનના અભાવે પ્રતિલિપિઓમાં મનસ્વી ઉમેરાઓ કરી આપતા અને તેથી તેનાં વાસ્તવિક જ્ઞાન વગર બધું વિપરીત થવું સંભવે છે. અનધિકારીઓના દુરુપયોગના ભયથી આ બધું થતું હતું. નેપાલથી પ્રાપ્ત “મહાકાલસંહિતામાં એક અસ્ત્રખંડ છે, જેમાં વાસણાસ્ત્ર, ચવનાસ્ત્ર, અન્ય સ્ત્ર, જવરાસ્ત્ર, વગેરેના પ્રયોગ માટે કેટલાક મંત્ર અને વર્ણપિંડે લખેલા છે. તેનો પ્રયોગવિધિ, ઉચ્ચારણ વિધિ અને અન્ય કર્તવ્ય-વિશેનો તેમાં ઉલ્લેખ ન હોવાથી તેનો પ્રયોગ થઈ શકે તેમ નથી; એટલે કહેવાય છે કે–આન્નાયા વહુ ટુર્રમઃ મંત્રવિણ્યક સાહિત્યસર્જનની આવશ્યકતા
ઉપર જણાવ્યા મુજબ અનેક ગૂંચવણનો ઉકેલ આપતા સાહિત્યના સર્જનની કેટલી આવશ્યકતા છે, તે સમજાય એવું છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
:
-
-
તેમાં પણ જેણે જીવનનાં ઘણાં વર્ષો શાસ્ત્રનાં મંથનમાં ગાળ્યાં હોય, અનેકાનેક વિદ્વાનોનો સત્સંગ મેળવ્યું હોય, વિવિધ પ્રવાસો કરી પ્રાચીન ભંડારમાંથી ગ્રંથો જોઈ એક બીજાની કડીઓ જોડી હોય અને ગુરુકૃપા તથા ઈશ્વરકૃપા વડે સશક્ત લેખનકળા પ્રાપ્ત કરી હોય, તેવા મનીષી વડે વ્યવસ્થિત અને પ્રામાણિક મંત્રવિષયક-સાહિત્યસર્જન થાય તે જ સામાન્ય જિજ્ઞાસુઓની જિજ્ઞાસા પૂર્ણ થાય. આમ તો પુસ્તક-વ્યાપારને લક્ષ્યમાં રાખી મંત્ર-યંત્ર કે તંત્રને લગતી નાનીમોટી ઘણી ચોપડીઓ બજારમાં મળે છે, પણ તેથી કઈ ઉત્તમમાર્ગ દર્શન મળશે, એવી આશા રાખવી નિરર્થક છે. તેમજ શાસ્ત્રીય વિવેચનવાળા ચ મુખ્યત્વે સંસ્કૃતમાં અને કેટલાક અંગ્રેજી ભાષામાં પણ લખાય છે, પરંતુ પ્રાંતીય ભાષામાં તે તેમને અભાવ જ કહેવાય. તે બધું જાણી જોઈને જ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહે ગુજરાતી ભાષામાં મંત્રવિષયક ઉત્તમ સાહિત્યસર્જન આર્યું છે. તે માટે ગુજરાતની પ્રજા તેમની સણું રહેશે. શતાવધાની પં. શ્રી ધીરજલાલભાઈ
સુદીર્ઘકાળથી શબ્દબ્રહ્મની નૈષ્ઠિક ઉપાસનામાં તત્પર આદરણીય શતાવધાની, ગણિતદિનમણિ પં. શ્રી ધીરજલાલભાઈ પિતે બહુકૃત, બહુદષ્ટ અને બહુપતિ છે, એટલે તેઓ સાહિત્યકારના વાસ્તવિક બિરુદને પાત્ર છે. સાહિત્યકારની પરિભાષા મારી દૃષ્ટિમાં આ રીતે છે –
श्रुतं बुधेभ्यः पठित गुरूभ्यः समीक्षितं नेत्रयुगेन येन। નાલં ત્રિવેણામય ન જાય, ત્યાર: ર દિ સત્યમેવ છે. ' - આ રીતે તેઓ સાચા સાહિત્યકારે છે. શ્રી ધીરજલાલભાઈએ આજ સુધી વિવિધ વિષયો પર સંખ્યાબંધ ગ્રંથ લખ્યા છે અને
તેમાં કેટલાક તો અસાધારણ પ્રતિભાના કારણે સર્વમાન્ય ગ્રંથની " શ્રેણીમાં પહોંચી લૌકિક ભવ્ય સન્માનને પણ વર્યા છે. આજે તેઓ - પિતાની ઉત્તમ કૃતિઓ, શ્રેષ્ઠ કાર્યકલાપ અને શંસનીય ધર્મ
Page #28
--------------------------------------------------------------------------
________________
સમાજસેવાના માધ્યમથી “જ્ઞાનગુરુ રૂપે જનજનને હૃદયમાં વિરા છે એમ કહું તોય અત્યુતિ નહિ ગણાય. મંત્રવિજ્ઞાન અને “મંત્રચિંતામણિ
મંત્રવિષયક સાહિત્યસર્જનમાં શ્રી ધીરજલાલભાઈની કલમ વડે લખાયેલા ઉપર્યુક્ત બે ગ્રંથ એમની કૃતિઓમાં અનેરી ભાત પાડે છે. પહેલે ગ્રંથ મંત્રવિજ્ઞાન છે, તેમાં મંત્રવિદ્યા” એ વૈજ્ઞાનિક વિદ્યા છે " અને વૈજ્ઞાનિક પદ્ધતિથી જ તેનું આલંબન લેવું જોઈએ, તેને સ્પષ્ટપણે સમજાવવા માટે અનેક મુદ્રિત–અમુદ્રિત ગ્રંથના આધારે પ્રમાણ–પુરસર લગભગ સાડાત્રણસો પાનામાં સાધકે માટે વ્યવસ્થિત સામગ્રી પીરસી. છે. સામાન્યપણે ઉપાસના માર્ગમાં પ્રવેશ ઈચ્છનારને જે જે શંકાઓ નિરાશ બનાવે છે, તેનું સચોટ સમાધાન આમાં આવી ગયું છે. વળી ઉપયોગી મને સંગ્રહ અને પરિશિષ્ટમાં જુદા જુદા વિદ્વાને વડે લખાયેલા પાંચ લેખો તેમાં સંઘરાયેલા છે. પ્રસ્તાવનાલેખક શ્રી શાંતિકુમાર જય ભટ્ટ એમ. એ. એલએલ.બી, સાહિત્યરત્નની આ પંક્તિઓ ખરેખર સાચી છે કે. “ગુજરાતી ભાષામાં મંત્રવિજ્ઞાન પર એકેય અદ્યતન અને આધારભૂત પુસ્તક નહોતું, ત્યારે શ્રી ધીરજલાલ ટોકરશી શાહે આ. પુસ્તક લખી આવા પ્રકારનાં સાહિત્યમાં એક સૌથી પ્રાણવાની ઉમેરો કર્યો છે.”
(મંત્રવિજ્ઞાન-પુસ્તક પૃ. ૧૭) તેમ જ મંત્રચિંતામણિ નામે બીજા ગ્રંથમાં સુશિક્ષિત વર્ગના અસિતકમાં મંત્ર–તંત્ર પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થયા પછી મંત્રવિપયરૂપ મહાર્ણવમાંથી કેટલાંક રત્નો વણી મંત્રવિદ્યા અંગે પ્રમાણભૂત માહિતી આપતાં છ કાર” અને “૩૪. કારની ઉપાસના ને વિસ્તૃત વિધિ દર્શાવ્યો છે. ત્રણ ખંડેમાં લખાયેલ આ ગ્રંથના છેલ્લા
Page #29
--------------------------------------------------------------------------
________________
ખંડમાં મંત્ર અને મંત્રપ્રયાગ...જે દૈનિક જીવન માટે ઘણા તે ઉપયોગી હતા–તેને રજૂ કર્યા છે. ', ' * : -
અત્યંત સરળ ભાષા, દષ્ટાંત, બોધકથા અને ઉદાહરણેથી.. રસપ્રદ શૈલીમાં લખાયેલા આ ગ્રંથની પ્રસ્તાવનામાં ડે. ચંદ્રશેખર ગોઠક્કર ડી. એસૂ. સી. (એ) ડી. એ. એસ. એફ, આયુર્વેદાચાર્ય, પિતાના અભિપ્રાયમાં કહે છે કે –
આ ગ્રંથ લખી શ્રી ધીરજલાલભાઈએ એક મોટી સેવા, બજાવી છે અને મંત્ર બાબત નિખાલસ, સરળ, સ્પષ્ટ અને સચોટ માર્ગદર્શન આપ્યું છે. આની પૂર્વ મંત્રવિજ્ઞાન” “નમસ્કાર–મંત્રસિદ્ધિ” આદિ ગ્રથી આરંભેલી આ લેખનયાત્રા મંત્રચિંતામણિમાં
વધુ પરિપકવે, વધુ પુષ્ટ અને વધુ પીઢ બની છે. - ' ' ' ' (મંત્રચિંતામણિ–પુસ્તક પૃ. ૧૮) - જો કે ઉપરના બંને ગ્રંથમાં ઘણું સાહિત્ય આવી ગયું છે.
છતાં જેનો સમાવેશ થઈ શક્યો નથી, એવી કેટલીક ઉપયોગી સામગ્રી, કેટલાક ઉપયોગી યંત્રો તથા તંત્રપ્રયોગ સાથે મંત્રશાસ્ત્રની મર્યાદા મુજબ અગત્યનું સાહિત્ય પ્રસ્તુત “મંત્રદિવાકર” માં અપાયું છે.
' , મંત્રદિવાકર નું વૈશિષ્ટય: , “સોંદર્યલહરી'ના મહાન ટીકાકાર શ્રી લક્ષ્મીધરાચાર્યે એક
સ્થળે લખ્યું છે કે મંત્ર અને તેને વિધિ દીક્ષા વગર અપાય નહિ.. પણ જે લોકે શ્રદ્ધાપૂર્વક મારા ગ્રંથને હૃદયંગમ કરશે તેઓ મારા લખાણના માધ્યમથી જ દીક્ષિત થશે અને હું તેમનો ગુટ થઈશ. એટલે દીક્ષા ન મેળવ્યા છતાં તેઓને મંત્રસિદ્ધિ મળશે. કેમ કે મેં આ ગ્રંથમાં બધું નિશ્ચળ ભાવે લખ્યું છે. આ રીતે શ્રી ધીરજલાલ, ભાઈએ પણ મંત્રવિષયક પિતાના ગ્રંથોમાં બધું નિષ્કપટભાવે લખ્યું
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૮:
છે. તેથી તેઓ “ગુરુ” સ્થાને છે. મંત્રદિવાકરમાં મંત્ર, યંત્ર, તંત્ર, કલ્પ અને વૈદિક, જેનાગમથિત સુપ્રસિદ્ધ સિદ્ધિ પ્રયોયો અપાયા છે. -અને અનેક શાસ્ત્રના આધારે તેનું વિધાન રજૂ થયું છે. સાધનાની ઉત્કંઠા ધરાવનારને મારી વિનંતિ છે કે જે તેને ઉત્તમ ગુરુ ન જ મળે તે આ ત્રણે ગ્રંથો અને ગ્રંથકારને જે ગુરુ માની શ્રદ્ધાપૂર્વક સાધનામાં પ્રવૃત્ત થાય, તેને સિદ્ધિ અવશ્ય મળશે. એક રીતે આ ત્રણ ગ્રંથે એકબીજાના પૂરક છે, છતાં દરેક સ્વયં સ્વયંમાં પૂર્ણ તો છે જ. અભિવંદન અને અભિનંદન
સાહિત્યવારિધિ, વિદ્યાભૂષણ, ગણિતદિનમણિ શતાવધાની પં. શ્રી ધીરજલાલભાઈની નવીનતમ કૃતિ મંત્રદિવાકર પાઠકેના કરકમળમાં છે. મંત્રશાસ્ત્રના ઊંડા અભ્યાસી, મહાન લેખક, માતા પદ્માવતીના અનન્ય ઉપાસક તથા વિવિધવિદ્યાનિષ્ણાત શ્રી ધીરજલાલભાઈના સાહચર્યમાં હું છેલ્લા સત્તાવીશ વર્ષથી છું અને મંત્રશાસ્ત્રમાં મારા કુલપરંપરાગત સંસ્કાર હોવા છતાં એમના સંપર્કથી જ તે અંકુરિત અને પલ્લવિત થયા છે. મારા પ્રત્યે સહજ વાત્સલ્ય અને અનુ દેવાને લીધે આ ગ્રંથ ઉપર કાંઈક પ્રસ્તાવના રૂપે લખવાની જે આજ્ઞા એમની થઈ, તેને શિરોધાર્ય રાખી હું લખવા પ્રવૃત્ત થયા. એમના સાહિત્યિક સંબંધથી અને વિદ્યાદ–વયોવૃદ્ધતાથી હું ઘણું શીખે છું. એટલે મારે આ પ્રયાસ માત્ર “ઉબારિવ વામનઃ ની કેટિનો છે. પણ “વાને જન્મ તો ત્યારે જ સફળ થાય છે,
જ્યારે અદ્ભુત ગુણશાળી વ્યક્તિત્વનું પ્રશંસન થાય.” તેથી આવા ઉત્તમોત્તમ ગ્રંથની રચના કરવા માટે હું એમને અભિવંદન કરું છું તથા શતશત અભિનંદન આપું છું. જગદંબા એમની કૃતિઓને થી બનાવે અને એમને દીર્ધાયુષ્યપૂર્વક નિરોગ્ય આપે.
ડે, દેવ ત્રિપાઠી
Page #31
--------------------------------------------------------------------------
________________
૪૧.
વિષયાનુક્રમ
પહેલો ખંડ સાધના–પ્રબંધ
: - : " પૃbઠકમ: * : ૧ મંગલ પ્રસ્થાન
છે? . . . ૩, * !. ૩ મંત્રનો અલૌકિ પ્રભાવ -
૧૫ ૩ મંત્રયોગ અને મંત્રવિદ્યા :
- ૩૦. ૪ દેહાદિ અંગે વિંશિષ્ટતાને '- 1
ક પ ૫ બીજમંત્રોના અર્થો અને ક્રિયાસંકેતો , ': ': પર
૬ મંત્રસાધનાપદ્ધતિ :- . . . - ૭ ભૌતિક શુદ્ધિકરણ
. . . . . . - ૮ માનસિક શુદ્ધિકરણ :
૮ દિવ્યતા સંપાદન કરવાની ખાસ ક્રિયા છે . . . ૧૦૮ ૧૦ મુદ્રાઓનું મહત્ત્વ :
I ! ૧૧૫ ૧૧ દેવતાઓ અંગે કિંચિત
૧૨૭. ૧૨ પૂજન-અર્ચન સંબંધી વિશેષ
: :
ખંડ ' ' આ પ્રયોગ-વિવરણ ૧૩ આધ્યાત્મિક વિકાસનો અને મંત્ર , ૧૪ શાંતિદાયક સિદ્ધ પ્રયોગ ૬૫ નિત્ય નીરોગી રહેવાનું સાધન
૧૭ર ૧૬ રેગનિવારક મંત્રપ્રયોગો
૧૭૭૨ ૧૭ ભયનિવારક મંત્રપ્રયોગો
૧૯૧,
૧૩૬,
૧૪.
Page #32
--------------------------------------------------------------------------
________________
ઉo
૨૦૧
૨૨૪
૨૩૩
૨૪ર.
૨પર ૨પ૭ ૨૬૬ ર૭૪ ૨૮૧
ર૯૩
૧૮ ધનપ્રાપ્તિને લગતા મંત્રપ્રયોગ ૧૯ સંતાનપ્રાપ્તિને લગતા મંત્રપ્રયોગો ૨૦ બુદ્ધિ-સ્મૃતિ વધારનારું અદ્ભુત સ્તોત્ર -૨૧ આકર્ષણ–તંત્ર રર સંમેહન–તંત્ર ૨૩ વશીકરણ–તંત્ર ૨૪ કર્ણપિશાચિની–તંત્ર ૨૫ પશુ-પક્ષીઓની બેલીનું જ્ઞાન ૨૬ ગાડ–તંત્ર
- ત્રીજો ખંડ .
મંત્ર-યંત્ર-કેપસંગ્રહ ૨૭ દેવીદેવતાના મૂળ મંત્ર ૨૮ ભૂત-પ્રેતાદિને લગતા મંત્ર ૨૯ ઉપયોગી મંત્રસંગ્રહ
ઉન્માદનાશન મંત્ર સુખપ્રસવમંત્ર–પહેલો
બીજો
ત્રીજો આત્મરક્ષામંત્ર પાદુકસાધનમંત્ર અદશ્ય થવાને મંત્ર–પહેલે
બીજે પાણી પર ચાલવાને મંત્ર 'વિદ્યાપ્રાપ્તિનો મંત્ર અષ્ટમહાસિદ્ધિને મંત્ર ઔષધિ ઉખાડવાનો મંત્ર
૨૯૬
૩૦૨
૩૦૨
૩૦૨
૩૦૨
D ૦
૩૦૩
D ૦
૩૦૩ ૩૦૩
३०४
૩૦૪
૩૦૪ ૩૦૫ ૩૦૫
૩૦૬
Page #33
--------------------------------------------------------------------------
Page #34
--------------------------------------------------------------------------
________________
૩૫
૩૧
૩૧૬
પ્રવાસમાં આરામ પામવાનો મંત્ર એરને પકડવાને મંત્ર અગ્નિ ઓલવવાને મંત્ર નજર ઉતારવાને મંત્ર વરસાદ લાવવાને મંત્ર ડાકિની-શાકિનીનો નાશ કરવા મંત્ર અપમૃત્યુનો નાશ કરવાને મંત્ર ભૂતને વશ કરવાને મંત્ર વિપતે તંભિત કરવાને મંત્ર
સંતાનપ્રાતિને મંત્ર * ઉંદરના વિપનો મંત્ર ભ્રમરી વગેરેના વિયનો મંત્ર સર્વ પ્રકારના ઝેરી કીડને મંત્ર વિજ્યપ્રાપ્તિનો મંત્ર
મુકમામાં વિજય મેળવવાનો મંત્ર ૩૦ કેટલાક અદ્ભુત યંત્રો ૩૧ ત્રણ વનસ્પતિ–કલ્પ કર દક્ષિણાવર્ત શંખના કલ્પ ૩૩ એકાક્ષી નાળિયેરને કલ્પ
પરિશિષ્ટ ૧ તંત્રસાહિત્ય : એક વિહંગાવલોકન
(લેખક–ડે. ત્રિપાઠી, એમ, એ., પીએચ. ડી.) ૨. સૂર્યાપ્રકમ
સાક્ષીભૂત ગ્રંથની યાદી ગ્રંથવિજ્ઞાપન
૨૬
૩૬
૩૧૮
૩૪ર. ઉપપ
૩૬૦
૩૭૫
૩૭૮ ૩૮૦-૮૪
Page #35
--------------------------------------------------------------------------
________________
મંત્ર દિવાકર
•૪
પહેલો ખંડ સાધન-પ્રબોધ
tvnu
<
<
<
<
<
<
Page #36
--------------------------------------------------------------------------
Page #37
--------------------------------------------------------------------------
________________
[૧] મંગલ પ્રસ્થાન
મંત્ર એક સબળ સાધન છે” એ સંસ્કાર તે અમારા મન ઉપર નાનપણથી જ પડે હતું અને તે પ્રસંગે પાસ દઢ થતે ગયે હતો. વિદ્યાર્થી અવસ્થામાં
અમે અમારી ધાર્મિક-સાંપ્રદાયિક માન્યતા અનુસાર એક - મંત્ર તથા એક સ્તોત્રનો શ્રદ્ધાપૂર્વક નિત્યપાઠ કરતા
હતા. આગળ જતાં તેના કેટલાક ચમત્કારે અનુભવમાં આવ્યા અને મંત્રવિદ્યાએ અમારા હૃદયમાં ઉન્નત સ્થાન “પ્રાપ્ત કર્યું.
પરંતુ મંત્રવિષયક ખાસ સાહિત્ય તે છેલ્લા બે દશકામાં જ અમારા હાથમાં આવ્યું. તેમાં સંસ્કૃત અને હિંદી ગ્રંથ વધારે હતા. અંગ્રેજી અને ગુજરાતી ગ્રંથ થોડા હતા. આ સાહિત્ય અમે યથાશકિત વાંચ્યું–વિચાર્યું. એવામાં ગાગથી અમને કેટલાક માંત્રિકે પરિચય થયો, તેમણે મંત્રવિષયક અમારે રસ વિશેષ પ્રમાણમાં જાગૃત કરી દીધો.
Page #38
--------------------------------------------------------------------------
________________
મંત્રદિવાકર પછી તે નિત્ય-નિયમિત મંત્રો પાસના કરવા માંડી.. તેમાં અમારું ચિત્ત બરાબર ચેટયું અને તેને પ્રભાવ. માત્ર અમારા વ્યક્તિત્વ પર જ નહિ, પણ સમસ્ત જીવન વ્યવહાર પર પડવા લાગે. શાંતિ–તુષ્ટિ-પુષ્ટિને સાચે. મર્મ અમને આ વખતે સમજાય.
તે પછી વિચાર કરતાં એમ લાગ્યું કે મંત્ર જેવા. અતિ મહત્વના વિષય પર ગુજરાતી ભાષામાં જોઈએ. તેવું અને તેટલું સાહિત્ય નથી. વળી જે સાહિત્ય મંત્રચંત્રતંત્રને નામે બહાર પડ્યું છે, તેમાંના કેટલાક ભાગ. તે એ છે કે જે મંત્ર-યંત્ર-તંત્ર પરની શ્રદ્ધા વધારવાને અદલે ઉલટી ઘટાડે. પરિણામે મંત્રવિષયક પ્રમાણભૂત સાહિત્યનું સર્જન-પ્રકાશન કરવાનો નિર્ણય કર્યો અને. શુભ દિવસે-શુભ મુહૂર્ત મંગલ પ્રસ્થાન આદર્યું.
તે વખતે કેટલાક ચેતવણીના સૂર સંભળાયા:“સાહસ થાય છે, ફસાઈ જશે, ઉતાવળ કરશે નહિ, જરા ગુજરાતની પ્રજાની અભિરુચિ તરફ તે નજર ના! તે ગરમાગરમ ભજિયા ખાનારી છે, પણ મીઠાઈને અડતી નથી. તાત્પર્ય કે તેને હળવા મોરંજનનું સાહિત્ય ગમે છે, પણ ધાર્મિક-આધ્યાત્મિક સાહિત્ય પ્રત્યે ખાસ અભિરુચિ નથી. તેમાં વળી મંત્ર જે ગૂઢ વિષય અને તે અમુક આદર્શ સાચવીને રજૂ કરવાને તેને સત્કાર તે કઈ રીતે કરશે?
Page #39
--------------------------------------------------------------------------
________________
- મંગલ પ્રસ્થાન ,
- અમે કહ્યું : “સાહસ થતું હોય તે સાહસ કરવું છે. પરિણામ જોયું જશે. પરંતુ અમને એટલી ખાતરી છે કે જેણે એક વાર મીડાઈને સ્વાદ ચાખ્યો છે, તે -મીઠાઈ ખાધા વિના રહેશે નહિ. એટલે કે જેમને ધાર્મિક- આધ્યાત્મિક સાહિત્ય પરત્વે અભિરુચિ છે અને જેઓ
મંત્રવિદ્યાને સાચો મર્મ જાણવા ઈચ્છે છે, તેઓ તે આ સાહિત્ય વાંચશે જ વાંચશે. બાકી આ વિષય અમારી -આંતરીક શ્રદ્ધાનો છે, અને અમે તેને સમર્પિત છીએ, એટલે તેને વ્યવસાયની દષ્ટિએ વિચાર કરવાનો રહે નથી. સાથે એ પણ જાણી લે કે સામાન્ય લોકેની અભિ રુચિને પ્રશ્ન તે અમારી સામે ત્રીશ વર્ષથી આવ્યો છે,
છતાં અમે અમારા આદર્શ પ્રમાણે સાહિત્યસર્જન કરતા * રહ્યા છીએ અને તેથી અમારા ગ–મને કેઈ હરકત
પહોંચી નથી. આંતરિક શ્રદ્ધા દઢ હોય તે ધાર્યું પરિણામ - જરૂર આવે છે, પણ તે માટે સમયની કેટલીક પ્રતીક્ષા અવશ્ય કરવી પડે છે.”
મિત્રના મનનું સમાધાન થયું અને કામ આગળ ચાલ્યું. સર્જનના માર્ગમાં કેટલીક મુશ્કેલીઓ હતી, પણ તે હૈયે રાખીને વટાવી ગયા અને ટૂંક સમયમાં જ
મંત્રવિજ્ઞાન જિજ્ઞાસુજનના કરકમલમાં મૂક્યું. તે - ઘણા પરિશ્રમપૂર્વક તૈયાર થયેલું હતું અને તેને પોતાની વિશેષતા હતી, એટલે જિજ્ઞાસુજનેએ તેને સુંદર સત્કાર કર્યો અને વિદ્વાન તથા પત્રકારોએ પણ તેને ઉર્મિભર્યો આવકાર આપે. ,
Page #40
--------------------------------------------------------------------------
________________
મંત્રદિવાકર સુશિક્ષિત વર્ગ કે જે સામાન્ય રીતે આવા સાહિત્ય. તરફ શંકાની નજરે જુએ છે, તેણે પણ આ ગ્રંથના પૃષ્ઠો ઉથલાવ્યાં અને છેવટે ઉદ્ગાર કાઢયા : “ઘણે. પ્રમાણભૂત ! ઘણે સુંદર
ચાલીએ તે ચલાય છે અને પંથ કપાય છે. એમ કરતાં ગંતવ્યસ્થાને પહોંચી જવાય છે. પણ પહેલેથી જ શંકા કરીએ કે ચલાશે કે કેમ? કેટલું ચલાશે ? ક્યારે ચલાશે? તે પગ મંડાતું નથી અને પ્રસ્થાન થતું નથી. આવી બાબતમાં તે મનુષ્યની આંતરિક શ્રદ્ધા જ કામ કરે છે અને બાકીનું કુદરત સંભાળી લે છે. અમે તે રોજ માનીઝ છાયામાં બેસતા હતા અને તેને કેટલીક અનુગ્રહ પણ. પ્રાપ્ત કરી ચૂક્યા હતા, એટલે આવી બાબતેની ચિંતા. શા માટે કરીએ?
અમને વધારે આનંદ તે એટલા માટે છે કે મંત્ર એ કઈ ભેજાબાજોનો તુકકે નથી, પણ ભારતના ઋષિમહર્ષિઓની આધ્યાત્મિક સાધનામાંથી પ્રકટેલું ઉ. કેટિનું વિજ્ઞાન છે. ” એ હકીકતને સ્વીકાર થયે “અને. તે માનવના ઉત્કર્ષ–અભ્યદયમાં ઘણો ફાળો આપી શકે છે” એ વસ્તુ પ્રકાશમાં આવી. પછી તે ઘણી મુમુક્ષુઓ: મળવા લાગ્યા અને કેટલાક તનદુ:ખિયા, મનદુ:ખિયા તથા ધનદુ:ખિયાઓએ અમારી મુલાકાત લીધી. તેમાં જે કંઈ કહેવા જેવું હતું, તે કહ્યું અને અમારી સૂઝ-સમજ પ્રમાણે કેટલુંક માર્ગદર્શન પણ આપ્યું.
૪ શ્રીપદ્માવતી માતાની.
Page #41
--------------------------------------------------------------------------
________________
મંગલ પ્રસ્થાન
અમને કહેતાં આનંદ થાય છે કે આજે મંત્રવિજ્ઞાનની બીજી આવૃત્તિ ચાલી રહી છે અને તે માટે અનેક ધન્યવાદપત્ર મળેલા છે.
મંત્રવિજ્ઞાનનાં છેલ્લાં પ્રકરણ લખતાં હતાં, ત્યારે એકાએક વિચાર આવ્યું : “હવે પછી શું ?” અને ડી જ વારે મંત્રચિંતામણિ” એ છ અક્ષરે અમારા કલ્પનાપ્રદેશમાં ઝબકી ગયા. પછી તેમાં કેવી સામગ્રી આપવી? તેને નિર્ણય થ અને તેની રીતસરની જાહેરાત કરવામાં આવી. તે પછી માત્ર છ-સાત માસનાં ગાળામાં જ તેનું પ્રકાશન થયું.*
. કેટલાકને એમ લાગે છે કે અમુક અક્ષરોના સંચેજનરૂપ મંત્ર ચિંતામણિરત્નનું કામ શી રીતે કરે? પણ અનુભવે બતાવી આપ્યું છે કે મંત્ર એ ખરેખર ચિંતામણિરત્ન છે અને તે સાધકના સર્વે મને પૂરા કરે છે. - અકબર બાદશાહે મેવાડ પર ચડાઈ કરી, મેવાડનું રાજ્ય જિતી લીધું અને મહારાણા પ્રતાપને જંગલેને આશ્રય લેવો પડશે. ત્યાં તેઓ વિષમ સ્થિતિમાં દિવસે પસાર કરતા હતા અને ખૂબ ચિંતામગ્ન હતા. એવામાં તેમને એક ત્યાગી તપસ્વી જૈન સાધુને ભેટે થયો.
મહારાણા ઉપર તેમની બહુ ઊંડી છાપ પડી, એટલે , તેમને પ્રણામ કરીને પૂછયું : “મહારાજ ! મારા મનને મનોરથ ફળે એ કેઈ ઉપાય છે? '' * * આજે આ ગ્રંથ અપ્રાપ્ય બન્યો છે.'
Page #42
--------------------------------------------------------------------------
________________
મંત્રદિવાકર સાધુ મહાત્મા તેમના મનને ભાવ સમજી ગયા. તેમણે કહ્યું : “રાજન્ ! મંત્રારાધન એક એવી વસ્તુ છે. કે જેનાથી મનુષ્યના સર્વ મનોરથે ફળે છે.”
તો કૃપા કરીને મને એવું કોઈ મંત્ર આપે કે જેનું આરાધન કરવાથી મારા મનને મનોરથ તરત જ ફળે. ” મહારાણાએ સાધુમડાત્માને વિનયપૂર્વક પ્રાર્થના
કરી.
એટલે તે સાધુ મહાત્માએ તેમને શ્રી પાર્શ્વનાથ ભગવાનને એક મંત્ર આપ્યું અને તે શ્રીપાવતીયુક્ત શ્રી પાર્શ્વનાથની મૂર્તિ સામે બેસીને જપવાનું કહ્યું. તે અંગે બીજું પણ જે કંઈ વિધિ-વિધાન કરવાનું હતું, તેની સમજ આપી.
તે પરથી મહારાણા પ્રતાપ શ્રી નાગફણ પાર્શ્વનાથના તીર્થમાં ગયા કે જે મેવાડના ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે અને જ્યાં પદ્માવતીયુક્ત શ્રી પાર્શ્વનાથ ભગવાનની સુંદર મૂર્તિ બિરાજે છે. ત્યાં મહારાણાએ અનન્ય ભાવે મંત્રની આરાધના કરી અને તે આરાધના પૂર્ણ થતાં જ તેને પ્રબળ પડશે ભામાશાહના હૃદયમાં પડયે. તેમની પાસે અઢળક ધન હતું, તે બધું તેમણે મહારાણાને સમર્પણ કરી દીધું અને આ ધનથી તમે મેવાડને પુનરુદ્ધાર કરે એવી વિનંતિ કરી. - મહારાણા પ્રતાપે એ ધનના બળથી લશ્કર એકઠું
Page #43
--------------------------------------------------------------------------
________________
બગલ પ્રસ્થાન
ટ્
કરી પેાતાનું ગધેલુ રાજ્ય પાછું મેળવી લીધુ અને ઉદયપુરનાં જૈન મદિરામાં ભવ્ય ઉત્સવ કર્યો.
‘મારુ ગયેલુ: રાજ્ય પાછુ મળે ’ એ એમના મનને મનારથ હતા અને તે આ રીતે લીમત થયા હતા.×
હવે મ`ત્રને ચિંતામણિરત્ન ગણશે કે નહિ ? દૃષ્ટાંતે તા અનેક આપી શકાય એમ છે, પણુગ્રંથગૌરવના ભયથી અહી તે રજૂ કરતાં નથી.
ૐકાર અને હી કાર મંત્રવિદ્યાના મેરુ છે, તેથી અમે ઉક્ત ગ્રંથમાં તેમનું સ્વરૂપ વિસ્તારથી પ્રકાશ્યું છે અને તેમના ઉપાસનાવિધિ પણ વિગતથી દર્શાબ્યા છે. ૐકાર અને હી કારને લગતા ઘણાખરા કપાના સાર એમાં આવી જાય છે, એમ કહીએ તે અત્યુતિ નથી.
<
વિશેષમાં એ ગ્રંથમાં કેટલાક પ્રસિદ્ધ મંત્રના પ્રયાગે કેવી રીતે થાય છે ? અને તેનાં કેવાં પરિણામ આવે છે ? તે પણ ચૌદ પ્રકરણાનાં ચિત્રણ દ્વારા રજૂ કર્યુ છે. એકંદર મંત્રચિંતામણિ' નામનું સાકય થાય, એવી ઘણી સામગ્રી આ ગ્રંથમાં અપાઈ છે અને તેથી જ તે હજાર હાથમાં પહાંચી હભેર વંચાતા થઈ ગયા છે. આને અમે અમારા પ્રયાસની કિંચિત્ સફલતા લેખીએ, તે તેમાં કંઈ અનુચિત ખરું ?
× આ ઘટનાને અનુલક્ષીને અમે નામની એકાંકી નાટિકા તૈયાર કરેલી છે, રાજ મુંબઈ-પાટકર હાલમાં ભજવાયેલી છે.
:
**
શ્રી પાર્શ્વ પ્રભાવ જે તા. ૧૦–૩૭૪નાં
7
Page #44
--------------------------------------------------------------------------
________________
મંત્રદિવાકર
કેટલુંક કામ એકથી બને છે, કેટલુંક બેથી. બને છે, તે કેટલુંક કામ ત્રણથી બને છે. લેકવ્યવહારમાં તેને “ત્રિપુટી” કહેવામાં આવે છે. દેવની ત્રિપુટી છે– બ્રહ્મા, વિષણુ અને મહેશ. દેવીઓની–મહાદેવીઓની. ત્રિપુટી છે–સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગા (પાર્વતી). ગુણની - ત્રિપુટી છે--સત્ત્વ, રજસ અને તમ. તથા ભાવની ત્રિપુટી છે– પશુભાવ, વીરભાવ અને દિવ્યભાવ. સંખ્યામાં પણ Bણ જાણે કેમ, જ્યારે આપણે–
એક – બે – ત્રણ
- હો - તીન
One-Two-Three – બોલીએ છીએ, ત્યારે જ સંતોષ થાય છે.
ત્રિપુટીનો આ મહિમા અમારા સાહિત્યસર્જનમાં પણ ઉતર્યો છે. પ્રથમ “ગણિત-ચમત્કાર” લખાયું, પછી
ગણિત- રહસ્ય” ની રજૂઆત થઈ અને છેવટે “ગણિતસિદ્ધિ’ નું સર્જન કરીને સંતેષ મા.
મંત્રવિષયક સાહિત્યમાં પણ આ જ સ્થિતિ છે. મંત્રવિજ્ઞાનના સમયે “મંચિંતામણિ ની. સ્કુરણ થઈ અને મંત્રચિંતામણિ” ના સર્જન સમયે મંત્રદિવાકર” ની ફુરણા થઈ. તે પછી આ શ્રેણીમાં
Page #45
--------------------------------------------------------------------------
________________
| મંગલ પ્રસ્થાન
૧૧. કોઈ નો ગ્રંથ રજૂ કરવાનું નથી, એટલે તેને વ્યુહ - ત્રિપક્ષી છે અને તે અમે પૂર્ણ કરવાને નિષ્ઠાભર્યો પ્રયાસ કર્યો છે. . . . . .
. .
મંત્રશકિતનો પ્રકાશ થતાં જ દુખ અને દરિદ્રતારૂપી - અંધકારનો નાશ થાય છે, વિવિધ ભરૂપી ઘૂવડે પિતાનું
હો છૂપાવવા લાગે છે અને સૌભાગ્યરૂપી સંજસમૂહખીલી ઉઠે છે, તેથી મંત્રદિવાકર” એ નામ સાર્થક નથી શું ? .
જેમ દિવાકરને પ્રકાશ ચરાચર સૃષ્ટિ પર પડે છે હું અને તેને નવું જીવન પ્રદાન કરે છે, તેમ મંત્રશકિતને. પ્રભાવ ચરાચર સૃષ્ટિ પર પડે છે અને ત્યાં અચિંત્ય-- અદ્ભુત કાર્યો કરી બતાવે છે. તેથી જ અમે મંત્રદિવાકરને. વારંવાર પ્રણામ કરીએ છીએ અને તેને મંગલમય મહિમા.
પ્રકટ કરવાને ઉદ્યત થયા છીએ, પરંતુ દિવાકરને મહિમા. - જેમ સહસ્ત્રનામ વડે પ્રકાશવા છતાં પૂર્ણતાને પામતે.
નથી, તેવું કદાચ આમાં પણ બને. કેટલા મંત્રો! કેટલી ઉપાસનાઓ ! કેટલા સંપ્રદાયે ! એ બધાને પૂરે ન્યાય,
આપવો હોય તે હજાર વર્ષનું આયુષ્ય જોઈએ અને હજાર. - હાથે લખવું જોઈએ ! તંત્રકારેએ તાર સ્વરે કહ્યું છે કે
‘મત્રોની સંખ્યા સતકોટી એટલે સાતકેડની છે.” એ કથન ધ્યાનમાં લેતાં અમારા ઉપર્યત વિધાનમાં અતિશચકિત નહિ જ લાગે. ,
Page #46
--------------------------------------------------------------------------
________________
સત્રદિવાકર
મંત્રવિદ્યાના પારં કાણુ પામ્યુ એ પાર પામવાના
પામશે ? પર’તુ કરવે ? તેના કરતાં તેમાંથી સારભૂત વસ્તુ તેના આપણા જીવનના ઉત્ક—અભ્યુદય માટે ઉપયેગ કરવે એ વધારે હિતાવહ છે.
છે? અને કાણુ પ્રયત્ન જ શામાટે ગ્રહણ કરીને
૧૨
આ ષ્ટિ અમારી સન્મુખ રાખીને જ અમે ત્રણેય ગ્રંથામાં—ખાસ કરીને આ ગ્રંથમાં સારભૂત સામગ્રી આપવાના પ્રયત્ન કર્યો છે અને તે આ વિષયમાં રસ ધરાવનાર સહુ કાઈને ઉપયેગી થઈ પડશે, એમ અમારું માનવું છે.
.
હવે થાડુ' ગ્રંથના સ્વરૂપ પરત્વે. તેમાં પણ ત્રિપુ. ટીના મહિમા ઉતર્યાં છે, એટલે કે તેને ત્રણ ખંડમાં વિભક્ત કરવામાં આવ્યે છે. તેમાં પ્રથમ સાધન પ્રાધ' નામના ખંડમાં મત્રના અલૌકિક પ્રભાવનું વન કરીને તેની સાધનામાં ઉપયેગી થાય, એવી ઘણી માહિતી આપી છે તથા કેટલીક પ્રક્રિયાનું વિશદ વર્ણન કર્યું. છે કે જે અન્યત્ર મળવું મુશ્કેલ છે. ઉપરાંત દેવતાએ અ ંગે સાધકના મનમાં કોઈ શંકા હાય ! તેનું નિવારણ કરવાના ખાસ પ્રકરણ દ્વારા પ્રયત્ન કરાયે છે . અને તેમના પૂજન-અર્ચન અંગે પણ જાણવા જેવું ઘણું રજૂ કરાયુ છે.
ખીજા ‘પ્રયાગ-વિવરણ' ખંડમાં એવા મંત્રપ્રયાગાનું વિવરણ કરવામાં આવ્યું છે, જે થાડા શ્રમે
Page #47
--------------------------------------------------------------------------
________________
મોંગલ, પ્રસ્થાન
: ૧૩:
3
સિદ્ધ થઈ શકે અને જેનુ પરિણામ ઘણુ સુંદર આવી શકે. જીવનની જુદી જુદી ભૂમિકા પર રહેલા તથા જુદી જુદી પરિસ્થિતિવાળા ભાઈ-બહેનાને તેનાંથી ઘણા લાભ થવાના સભવ છે.
ત્રીજા મંત્ર-યંત્ર-૫-સંગ્રહ' ખડમાં અનેક મત્રો, યંત્રો તથા ઉપયાગી કલ્પાને સંગ્રહ અપાયા છે કે જેની કેટલાક જિજ્ઞાસુએ દિવસેાથી રાહ જોઈ રહ્યા. હતા. તેમને તે આ સંગ્રહ આનંદ આપશે જ, પણ આ. વિષયમાં રસ ધરાવનાર સહુ કાઈને આનંદ આપશે, એમ. અમે ખાતરીથી માનીએ છીએ.
અહીં એ જણાવી દેવું જોઇએ કે સામાન્ય મનુષ્યે એ. તે પોતાની ઉન્નતિ માટે શાંતિ-તુષ્ટિ-પુષ્ટિને લગતા મંત્રોનું જ આરાધન કરવું જોઈએ, જેથી પેાતાને લાભ થાય અને બીજાઓને પણ લાભ પહોંચાડી શકાય.
'
સ્તંભન, આકર્ષણ, માહન તથા વશીકરણના પ્રાગો કેટલાક અંશે ઉપચાગી છે, પણ તે અધિકાર માગે છે, એટલે અહીં તેને જરૂર જેટલેા જ સ્પર્શી કરવામાં આવ્યેા છે. ખાકી વિદ્વેષણ, ઉચ્ચાટન, મારણની ક્રિયાએ. મંત્રસાધ્ય હાવા છતાં સામાન્ય મનુષ્યાએ તેમાં માથુ મારવા જેવું નથી. તેમાંથી સામાને ચેટ પહોંચે કે 'ન. પહેાંચે, પણ પેાતાને તે શારીરિક, માનસિક અને આધ્યા ત્મિક ચેાટ અવશ્ય પહેાંચે છે, જે કાઈ પણ રીતે ઈચ્છવા. ચૈાગ્ય નથી; એટલે અમે એ વસ્તુથી દૂર રહ્યા છીએ.
Page #48
--------------------------------------------------------------------------
________________
૧૪
મંત્રદિવાકર એકંદર આ ગ્રંથ બને તેટલે ઉપગી થાય અને સાવંત સુવાચ્ય રહે, તે માટે અમે બનતી કાળજી રાખી છે અને પૂર્વેના બે થશે કે જે અતિ પરિશ્રમનું ફળ હતું, તેના કરતાં પણ આ ગ્રંથની રચનામાં અધિક પરિશ્રમ કર્યો છે. પાઠકે તેમની સારભૂત સામગ્રીનો સ્વપરહિતાર્થે ઉપગ કરે, તેને જ અમારા આ અત્યધિક -પરિશ્રમની સાર્થકતા સમજીશું.
સહુ સુખી થાઓ. સહુનું કલ્યાણ થાઓ.
Page #49
--------------------------------------------------------------------------
________________
[૨]
મત્રને અલૌકિક પ્રભાવ
મત્રને પ્રભાવ અચિંત્ય છે, અલૌકિક છે, એની કેટલીક પ્રતીતિ અમે પૂ ગ્રંથામાં કરાવી છે અને વિશેષ પ્રતીતિ હવે કરાવીએ છીએ. વાસ્તવમાં મત્રના પ્રભાવ અંગે દૃઢ પ્રતીતિ થયા વિના મન્ત્રવિદ્યા અ ંગે વિશેષ જ્ઞાન મેળવવાની – ક્રિયાશીલ બનવાની અભિરુચિ – અભિલાષા – તમન્ના પ્રકટતી નથી અને સમસ્ત જીવન મંત્રારાધના વિના એમ ને એમ પસાર થઇ જાય છે. આ પરિસ્થિતિનું નિવારણ કરવું, એ પ્રસ્તુત પ્રકરણના આલેખનનેા હેતુ છે.
-
ઘેાડા જ વખત પહેલાં અમે વ માનપત્રોમાં વાંચ્યું હતુ` કે કેટલાક વૈજ્ઞાનિકાની એક ટુકડી દક્ષિણ અમેરિકાના એક જંગલી પ્રદેશમાં પ્રવાસ કરી રહી હતી, તેની સાથે ત્યાંના કેટલાક આદિવાસીઓ મજૂર તરીકે જોડાયા હતા અને સેમિયાનું કામ પણ કરતા હતા.
એક વખત એ ટુકડીએ એક સ્થળે પડાવ નાખ્યા
'
Page #50
--------------------------------------------------------------------------
________________
મંત્રદિવાકર પછી વરસાદ વરસવે શરૂ થશે અને તે એકધારે ચાલુ રહ્યો. બીજા દિવસે આગળ વધવાની ચેજના હતી, પણ મેઘરાજા ખમૈયા કરે ને એ તો અવિરત ધારાએ વચ્ચે જ જતા હતા. આ જોઈને બે આદિવાસી મજુરેએ વૈજ્ઞાનિક ટુકડીના આગવાનને કહ્યું : 'સાહેબ ! આ તો જંગલને. વરસાદ છે. વરસવા માંડે તે દિવસ સુધી વરસ્યા જ કરે. પણ તમે કહેતા હે તે મંત્ર ભણીને તેને બંધ કરી દઈએ.”
,
પ્રથમ તો વૈજ્ઞાનિક ટુકડીના નાયકને આ શબ્દ સાંભળીને હસવું આપ્યું. “શું મંત્ર ભણુંવાથી આવો. જેરદાર વરસાદ બંધ કરી શકાય ખરા?' પણ પછી વિચાર આવ્યું કે આ લેકે શું કરે છે? તે જેવા તો દે.” એને તેણે કહ્યું : “જે એમ થતું હોય તે ખુશીથી કરે કારણ કે આપણે આગળ વધવું છે.” . એટલે પેલા બે આદિવાસીઓ પાસેના એક ઝુંપડામાં
ગયા, થોડી વારે તેમાંથી ધૂમાડે નીકળ્યો અને ત્યાર પછી. ' અર્ધા કલાકમાં જ વરસાદ વરસતે બંધ થઈ ગ. વૈજ્ઞાનિકોના આશ્ચર્યને પાર રહ્યો નહિ. પેલા બે આદિવાસીએ પડાવ પર પાછા ફરતાં જ તેમણે પૂછ્યું કે તમે ખરેખર શું કર્યું? તે અમને કહે.” . . .
પિલાઓએ કહ્યું : “સાહેબ! અમે કબૂતરનાં પીછાં સળગાવીને મંત્રજપ કર્યો અને દેવે આ વરસાદને બંધ
Page #51
--------------------------------------------------------------------------
________________
મંત્રનો અલૌકિક પ્રભાવ
૧૭ કરી દેવાની પ્રાર્થના કરી, એટલે દેવે આ વરસાદ બંધ ન કરી દીધું. જ્યારે જરૂર પડે છે, ત્યારે અમે આ પ્રમાણે
કરીએ છીએ. અમને આ મંત્રમાં પૂરેપૂરી શ્રદ્ધા છે.” - આ શબ્દો સાંભળતાં જ વૈજ્ઞાનિક ટુકડીઓના આગેવાને કહ્યું: “Realy there is great mistery in this world!–ખરેખર ! આ દુનિયામાં મહાન રહસ્ય - છપાયેલું છે. ' ' . '
' :
વરસાદ સંબંધી અમારા પિતાના અનુભવને એક દાખલે અહીં રજૂ કરવાનું ઉચિત સમજીએ છીએ. સને ૧૯૯૩ની સાલમાં અમારા એક હિંદી ગ્રંથનું પ્રકાશન કલકત્તા ખાતે થયું. એ વખતે પ્રકાશિત થનાર ગ્રંથનું
મહત્ત્વ સમજવામાં આવે તથા તેની નકલેની સારા આ પ્રમાણમાં નોંધણું થાય, તે માટે અમારા એક પ્રશંસક
તરફથી રવિવારના દિવસે, બપોરના ત્રણ વાગે, સભા તથા પાટી રાખવામાં આવી. આ સભાની સફલતા પર
ત્યાર પછીની સભાઓને આધાર હતું, પરંતુ સભાના દિવસે વહેલી સવારથી જ વરસાદ વરસવ શરૂ થશે અને
તે બંધ રહે એવાં કઈ ચિહ્નો જણાયાં નહિ. તેથી અમે - મંત્રજપ કરી ભગવતી શ્રીપદ્માવતી દેવીનું સ્મરણ કર્યું
અને તેને પ્રાર્થના કરી કે “મા! તું સહાય કર! આજની સભા કેઈ પણ રીતે થવી જોઈએ.” અને ધ્યાનમાં તેમનાં હાથનાં વરદ મુદ્રાએ દર્શન થયાં, એટલે આજનું કાર્ય
Page #52
--------------------------------------------------------------------------
________________
૧૮
મંત્રદિવાકર જરૂર પાર પડશે, એવી અમારા હૃદયને પ્રતીતિ થઈ. પછી સમયની પ્રતીક્ષા કરવા લાગ્યા.
એમ કરતાં બપોરના ૨-૪૦ વાગ્યા કે અમારા આશ્ચર્ય વચ્ચે વરસાદ એકાએક બંધ થઈ ગયે અને સવે આમંત્રિતે એક પછી એક સભાસ્થાને આવી ગયા. સભાને રંગ જામ્યું. તેમાં પ્રસંગોચિત પ્રવચન થતાં ૭૦૦ નકલેની નોંધણી થઈ અને અમને ખૂબ જ સંતોષ થયો. ત્યાર પછી પાટી શરૂ થઈ અને તે પૂર્ણ થતા સહુ પોતપોતાના ઘરે સીધાવ્યા. તેઓ ઘરે પહોંચ્યા કે પાછો વરસાદ શરૂ થશે અને તે કલાક સુધી ચાલુ રહ્યો. - ત્યાંના એક પ્રસિદ્ધ તિષીએ આ સભામાં ભાગ લીધું હતું. તેને આ ઘટનાથી ખૂબ આશ્ચર્ય થયું. બીજા દિવસે તેણે અમારા સ્થાને આવી અમારી મુલાકાત લીધી. કેટલીક પ્રાસંગિક વાતે થયા પછી તેણે અમને કહ્યું કે
ગઈ કાલની ઘટનામાં મને જરૂર ઊંડું રહસ્ય લાગે છે. સભા મળવાની વીશ મીનીટ પહેલાં વરસાદ બંધ થ અને બધું કામ આટોપાયા પછી પાછો તે ચાલ થ. જો તમને વધે ન હોય તે આ બાબતમાં કૈક ખુલાસે કરો.”
અમે કહ્યું: “ભગવતી પદ્માવતી દેવી પર અમને પૂર્ણ શ્રદ્ધા છે. તેની કૃપાથી અમારું આદરેલું કેઈ કામ અધુરું રહેતું નથી. તે અમારા ગક્ષેમની રક્ષા કરે છે. ગઈ કાલ સંવારનું વાતાવરણ જોઈને અમે તેનાં મંત્રની માળા ફેરવી.
"
Page #53
--------------------------------------------------------------------------
________________
મંત્રને અલૌકિક પ્રભાવ હતી અને છેવટે ભક્તિભર્યા હૈયે પ્રાર્થના કરી હતી કે “મા! તું સહાય કર” એટલે તેણે આ રીતે સહાય કરી, એમ અમે માનીએ છીએ. આગળ પણ બે-ત્રણ વાર અમને ! આવે અનુભવ થયેલે છે.” . તેણે કહ્યું: “આ વિષમ કાલમાં પણ આવું બની શકે છે, તેથી હું અત્યંત આશ્ચર્ય અનુભવું છું.'
અમે કહ્યું: “એ તે જાગતી જાત છે. જે અનન્ય મને તેની ઉપાસના કરીને, તેની કૃપાનું એક કિરણ મેળવીએ, તો આપણું જીંદગી સફળ થઈ જાય.' તે પછી તે મંત્રવાદના મહત્વ વિષે અનેક પ્રકારની વાત થઈ અને તેઓ હસતા મુખડે વિદાય થયા.
તાત્પર્ય કે મંત્ર ભણુને દેવને પ્રાર્થના કરતાં વરસાદનું બંધ થવું, એ અસંભવિત ઘટના નથી. ભારતીય મંત્રવિદ્યામાં મેઘનું આકર્ષણ તથા સ્તંભન કરવાના પ્રયોગો બતાવેલા છે.
સ્વામી રામતીર્થ પ્રણવમંત્રના અનન્ય ઉપાસક રહેતા અને લઘુ વયમાં જ અપૂર્વ આધ્યાત્મિક વિકાસ સાધી શક્યા હતા. એક વાર તેઓ પોતાના કેટલાક ભક્તો સાથે હિમગિરિના એક અંગ તરફ જઈ રહ્યા હતા, ત્યારે એકાએક બરફનું તોફાન શરૂ થયું અને હિમશિલાઓ તૂટી પડશે, એમ લાગ્યું. ભક્તો ભયભીત બન્યા અને હાથે
અમે શ્રી પાર્શ્વ–પદ્માવતી આરાધના” નામનો એક ગ્રંથ લખે છે, તેમાં શ્રી પદ્માવતીદેવી વિષે ઘણી માહિતી આપેલી છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
૨૦
મંત્રદિવાકર જોડી કહેવા લાગ્યા : “પ્રભે! અમારું રક્ષણ કરે. એ વખતે સ્વામી રામતીર્થ ઋારના બુલંદ ઉચ્ચારણ સાથે કહ્યું: “ક જાઓ, રુક જાઓ, રુક જાઓ.”
આ શબ્દની પાછળ પ્રણવમંત્રની પ્રચંડ શક્તિ કામ કરી રહી હતી, એટલે તે નિષ્ફળ કેમ જાય? તરત જ તોફાન બંધ થયું અને બધા સહીસલામત ગંતવ્યસ્થાને પહોંચી ગયા. - શ્રી હેમચંદ્રાચાર્યે મંત્રબળે અમાસના દિવસે પૂર્ણિમાના ચંદ્રનાં દર્શન કરાવ્યાં હતાં, એ હકીક્ત ઈતિહાસના પાને લખાયેલી છે.
શ્રીકાંતિમણિ ત્રિપાઠી નામના એક બ્રાહ્મણ વિદ્રાના વારાણસીમાં શાસ્ત્રાભ્યાસ તથા મંત્રાભ્યાસ કરીને પિતાના. વતનમાં પાછા ફરતા હતા. તે અનુક્રમે ગર્ગનગર આવ્યા. ત્યારે ત્યાંના રાજા ગારગદેવ રાજધાનીથી ચાર કોશ દૂર, છાવણ નાખીને પડો હતો. પંડિતજી ત્યાં પહોંચ્યા. રાજાએ સત્કાર કર્યો અને તેમની સાથે વાર્તાલાપમાં ગુંથાયાએ વાર્તાલાપ અતિ રસભર્યો હતો, એટલે સમયને ખ્યાલ રહ્યો નહિ. જ્યારે વાર્તાલાપ પૂરે છે અને રાજાએ બહાર. નજર કરી તે સૂર્યાસ્ત થવાની તૈયારી હતી. આ રાજાને એવો નિયમ હતું કે સૂર્યાસ્ત થયા પહેલાં જ ભેજન કરવું; એટલે તેણે પંડિતજીને કહ્યું : “હવે ભેજનની તૈયારી થઈ શકશે નહિ. પરંતુ આપની સાથેના વાર્તાલાપથી મને ઘણે. સંતોષ થયે છે. . . . . .
Page #55
--------------------------------------------------------------------------
________________
૨૧
મંત્રને અલૌકિક પ્રભાવ - પંડિતજીએ કહ્યું: “એમ શા માટે? તમે ખુશીથી ભજનની તૈયારી કરો. હમણાં સૂર્ય અસ્ત થશે નહિં. " રાજાને આ વચને આશ્ચર્યકારી લાગ્યા, છતાં તેમાં વિશ્વાસ રાખીને ભોજનની તૈયારી કરવા માંડી. આ બાજુ ચંડિતજીએ છેડે દુર એકાંત સ્થાનમાં જઈને શીર્ષાસન કર્યું અને મંત્રપાઠ ભણવા લાગ્યા. પરિણામે સૂર્ય અસ્ત થતો ન જ દેખાય. | રાજા ભોજનથી પરવારીને પંડિતજી પાસે આવે,
ત્યારે પંડિતજી મંત્રારાધનમાં લીન હતા. રાજાએ પ્રણામ કરીને કહ્યું: “જન સુખરૂપ થઈ ગયું છે. સૂર્ય હજી હવે અસ્ત થશે.” એટલે પંડિતજીએ મંત્રારાધનની પૂર્ણાહુતિ કરી અને ભેજન સમયસર થઈ જવા બદલ આનંદ વ્યક્ત કર્યો. પછી તરત જ સૂર્યને અસ્ત થતે જણાયે, પરંતુ વાસ્તવમાં તે એ વખતે રાત્રિને દોઢ કલાક જેટલે સમય - વ્યતીત થઈ ગયે હતે. - રાજાએ તેમની આ શક્તિથી પ્રભાવિત થઈને પાંચ ગામે ઈનામમાં આપ્યાં અને જે ગામમાં પંડિતજીએ ઊંધા મસ્તકે મંત્રારાધન કર્યું હતું, તેને “કપાલગાઢ” નામ આપ્યું. આજે તે કપાલગાર તરીકે ઓળખાય છે.
* આ ઘટના સેળમી સદીના અંતભાગની છે. આજે પણ એ પંડિતજીના વંશજો એ પાંચ ગામની જાગીર જોગવી રહ્યા છે.
-
Page #56
--------------------------------------------------------------------------
________________
- રર .
મંત્રદિવાકર
મંત્રને પ્રભાવ ભારતના લોકજીવન ઉપર બહુ ઘેરે પડ્યો હતો અને આજે પણ કેટલાક પ્રદેશોમાં તે પ્રભાવ બરાબર નિહાળી શકાય છે. તે અંગે ડે. સમરશંખ ડી. લિટ વેદાન્તશાસ્ત્રીએ સંકીર્તન માસિકના વિશેષાંકમાં.
કન્નરો મેં ” નામનો એક મનનીય લેખ લખ્યું હતું, તેનું અવતરણ અહીં રસપ્રદ થઈ પડશે.
મંત્રલેથી હું ભગવતી ભાગીરથીની પાવન ઘાટીના એ સુંદર પ્રદેશને નિર્દેશ કરવા ઈચ્છું છું કે જેને કેદારખંડ અથવા બદરિકાશ્રમ કહેવામાં આવે છે, અત્યંત પ્રાચીન કાલથી જ આ સુરમ્ય પાર્વત્ય પ્રદેશ, અષિ-મુનિઓની તપશ્ચર્યા તથા ચિંતનની ભૂમિ રહ્યો છે. અન્ય પ્રદેશના કેલાહલપૂર્ણ અશાંત વાયુમંડલથી ખિજો. થઈને તથા સાંસારિક માયા–મોહના ફંદામાંથી કેઈપણ. રીતે છૂટીને જ્યારે જીવન-મુક્ત સંન્યાસી આ પ્રદેશની હરિયાળી ભૂમિ, ગગનચુંબી પર્વતમાળાઓ, કુસુમસુરભિત. વૃક્ષેથી પરિપૂર્ણ વનપ્રદેશે તથા કલકલ કરતી સરિતાના શ્વેત રેતીવાળા કિનારાઓ પર શાંતિનું સામ્રાજ્ય નિહાળે. છે, ત્યારે તેમના મુખારવિંદમાંથી એકાએક નીચેના ઉદ્ગારે સરી પડે છે ?
अप्यन्यत्र पृथ्वी प्रोका, गंगाद्वारोत्तर विना । इदमेव महाभाग, स्वर्गद्वार स्मृतं बुधै :॥ અર્થાત્ ગંગાના ઉત્તર પ્રદેશને છોડીને સૃષ્ટિનેદ
Page #57
--------------------------------------------------------------------------
________________
મંત્રને અલૌકિક પ્રભાવ
૨૩ અન્ય ભાગને પૃથ્વી કહેલી છે. આ પ્રદેશને તે વિદ્વાનોએ સાક્ષાત્ સ્વર્ગની ભૂમિ જ માનેલી છે. 'આ સ્વર્ગભૂમિમાં લાંબા સમય સુધી કઠોર તપસ્યા કરીને આપણું પૂર્વપુરુષોએ એ મહાન શબ્દશક્તિને પ્રાપ્ત કરી હતી કે જેને બીજમંત્ર અથવા મંત્ર કહેવામાં આવે છે અને જેના દ્વારા સંસારની સર્વ અલભ્ય વસ્તુઓ સુલભ થઈ જાય છે. તે સાથે અત્યંત દુર્લભ ભગવાનની ભક્તિને પણ પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ કાલના કુટિલ ચકથી અભાગી ભારતવાસી બીજાની દેખાદેખીથી પિતાના આ પ્રાચીન નિધિને ઠેકરે મારતે આવ્યા છે, એના મસ્તિષ્ક પર પાશ્ચાત્ય સભ્યતાએ એ રંગ ચડાવી દીધો
છે કે તે કેવળ એ જ વસ્તુઓ અને સિદ્ધાંતને અપના- વવાનું સાહસ કરે છે કે જે તેના માનેલા ગૌરાંગ દેવના
જીવનમાં સ્થાન પામેલ હોય. જે યુરોપના લેકેએ આપણા પૂર્વજોની જેમ ભૌતિક સંપત્તિ અને ભોગવિલાસને ઠેકરે મારી, વર્ષો સુધી કઠિન તપસ્યા કરી, મંત્રરત્નની પ્રાપ્ત કરી ન હોય, તે શું યંત્ર એ કઈ વસ્તુ જ નથી? એનું કોઈ મહત્વ નથી ? એમાં વિશ્વાસ રાખવો એ શું અંધપરંપરા છે? મૂર્ખતા છે? પાગલપણ છે? આ કાયરતા
કે આત્મગૌરવ-હીનતાની ભાવનાને લીધે જ છેલ્લી એક-બે ; શતાબ્દીઓથી આ પ્રાચીન નિધિની એટલી અવહેલના
કરવામાં આવી છે કે હવે તે તેનું અસ્તિત્વ જ ભૂંસાવા લાગ્યું છે. કેટલાક વખત પહેલાં તાંત્રિક અથવા મંત્રને
Page #58
--------------------------------------------------------------------------
________________
૨૪.
મંત્રદિવાકર
ગાળ દેવી એ સભ્યતાનું લક્ષણ મનાવા લાગ્યું હતું અને એ પ્રવૃત્તિ હજી સુધી બંધ પડી નથી. આ રીતે આ “વિજ્ઞાનયુગમાં પાશ્ચાત્ય સભ્યતાના અંધ અનુકરણથી આપણે આપણા અનેક પ્રાચીન રને ખયાં છે અને તેમાં મંત્રવિદ્યાનું સ્થાન મુખ્ય છે. આ રીતે મંત્રવિદ્યા યુતિ થતાં આપણા પૂર્વજોએ જે માર્ગે સાંસારિક તથા પારમાર્થિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી, તે માર્ગ આપણે જોઈ બેઠા છીએ અને બીજાની દેખાદેખીથી એવા ભૂલભૂલેવામાં દાખલ થઈ ગયા છીએ કે જેમાંથી બ્રહાર નીકળી શકીએ જ નહિ.
- જ્યારે આ રીતે વીસમી સદીમાં અવિશ્વાસ અંધકાર આપણા પ્રાચીન ઉજજવલ ચિંતામણિઓને લુપ્ત કરી રહ્યો છે, ત્યારે ભાગીરથીના આ પવિત્ર પ્રદેશના નિવાસીઓને ધન્યવાદ આપ્યા વિના રહી શકતું નથી. આજે પણ ત્યાં પાયઃ પ્રત્યેક ગામમાં કઈને કઈ એવા મંત્રજ્ઞનું અસ્તિત્વ છે કે જે પિતાની મંત્રશક્તિદ્વારા વિવિધ પ્રકારની સાંસારિક બાધાઓને-આપત્તિઓને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. મેં આ પવિત્ર મંત્રલેકમાં ચારે બાજુ ઘૂમીને મંત્રને સત્સંગ કર્યો છે.
એક દિવસ મેં મારી સગી આંખે જોયું કે એક ગાયના સ્તન દૂધથી ભરેલાં હતાં, પરંતુ તે ન તે પોતાના વાછરડાને નજીક આવવા દેતી કે ન તે દોરનારી સ્ત્રીને.
Page #59
--------------------------------------------------------------------------
________________
*
-
મંત્રનો અલૌકિક પ્રભાવ - લગભગ ત્રણ-ચાર દિવસ સુધી આમ ચાલ્યું. આખરે મંત્રરૂને બોલાવવામાં આવ્યું. તેણે પિતાને ત્યાંથી અધેળ જેટલું મીઠું મંગાવ્યું અને તેને ઘાસ પર રાખી મંત્ર ભણતાં
આંગળીથી હલાવ્યા કર્યું. જ્યાં સુધી તે આ રીતે મંત્ર - ભણતે રહ્યો, ત્યાં સુધી તેને વારંવાર બગાસાં આવતાં રહ્યો. જ્યારે આ રીતે મીઠું અભિમંત્રિત થઈ ગયું, ત્યારે તેણે પિતાના ઘરેથી બે-ત્રણ સળગતા કેલસા મંગાવ્યા અને તેના પર પિલું મીઠું નાખીને ગાયને સુંઘાડવામાં આવ્યું. એટલે તરત જ તે ગાય ભાંભરવા લાગી. એ વખતે તેના વાછરડાને છોડવામાં આવ્યું તે ગાયે શાંતિપૂર્વક તેને ધવડાવ્યું અને દૂધ દેનારી સ્ત્રીને પણ પિતાનું કામ કરવા દીધું. અહીં મંત્રદ્વારા એ કાર્ય સિદ્ધ થયું કે જે કિઈપણ વૈદ્ય, ડોકટર કે પશુચિકિત્સક કરી શકે તેમ નથી. " ભાગીરથીની આ પવિત્ર ઘાટીમાં એવા સેંકડે મંત્રો મળી આવે તેમ છે કે જે કંઈ પણ પશુને પાળેલું બનાવી
શકે. એક વાર મેં જોયું કે એક સજ્જન એક ગામથી એક - ભટિયે કૂતરા ખરીદી લાવ્યા. તેમણે કૂતરાને પાળવાને
ઘણા પ્રયત્ન કર્યો, પણ તે કૂતરે જ્યાં લાગ મળતો કે - પિતાના મૂળ ગામે ચાલ્યું જતું. છેવટે તેને બાંધવામાં
આવ્યું, પણ તે દોરડું તોડીને નાસી છૂટ્યો, એટલે - મંત્રનું શરણું લેવામાં આવ્યું. તેણે થોડું ભેજન અભિ
મંત્રિત કરીને કૂતરાને ખવડાવ્યું. બસ, તે જ વખતથી કૂતરાને ત્યાં ગોઠી ગયું. પછી તે કેઈપણ વાર ત્યાંથી
ને
Page #60
--------------------------------------------------------------------------
________________
૨૬
.
મદિવાકર
ભાગીને પેાતાના મૂળ ગામે ગર્ચા નહિ, જે લેાકેા મંત્ર-તંત્ર પર વિશ્વાસ કરતા નથી, તેઓ શુ એવી કેાઈ વિદ્યા તાવી શકશે ખરા કે જેના દ્વારા આ કાર્ય સિદ્ધ. થઈ શકે ?
આથી પણ વિચિત્ર વાત એક દિવસ મારા જોવામાં આવી. એક ગામમાં ઘણી ભારે ભીડ જામી હતી. ગામની ચારે ખાજુથી લોકો ભાગીને એકઠા થઈ ગયા હતા. મેં પાસે જઈને જોયું' તે એક વ્યક્તિ ઉપર મંત્ર ભણીને પાણીની છાલકો મારવામાં આવતી હતી. પરંતુ ઘેાડી જ વારમાં એ ભીડમાં ગરમડ મચી ગઈ. લેાકો ચારે માજી ભાગવા લાગ્યા. ભારે કોલાહલ જામી પડસે. મે આગળ વધીને જોયું તે એક ભયંકર કાળા નાગ ઝડપથી આ તરફ આવી રહ્યો હતે. સાપને આવતે દેખીને મન જરા પશુ ભયભીત થયા નહિ. તે પ્રથમ કરતાં પણ વધારે ઊંચા સ્વરે મંત્ર ભણવા લાગ્યા. પછી તો તેણે સાપ પર પાણીની છાલકા મારવા માંડી. સાપ ફણા ફેલાવી. આગળ વધવાને પ્રયત્ન કરે અને મ`ત્રજ્ઞ તેના પર જોરથી પાણીની છાલક મારે. એમ કરતાં સાપ શાંત થઈ ગયા અને ધરતી પર મેહેાશ પડેલા મનુષ્યની પાસે જઈ એના ડાબા પગની આંગળી પરથી ઝેર ચૂસવા લાગ્યા. ( આ આંગળી પર તેણે દશ મારેલા હતા. ) લગભગ સાત મિનિટ સુધી આ પ્રમાણે રક્ત ચૂસ્યા પછી તે સાપ જ્યાંથી આવ્યેા હતેા, ત્યાં ચાલ્યા ગયેા. આ
માજી
!
Page #61
--------------------------------------------------------------------------
________________
રહ
મંત્રનો અલૌકિક પ્રભાવ મંત્રજ્ઞ મંત્ર ભણતે જ રહ્યો અને પિલે મનુષ્ય હાશમાં આવી ગયે. અર્થાત્ તેને ચડેલું સર્વ વિષ ઉતરી ગયું.. જે લેકે દરેક વાતમાં વિજ્ઞાનને આગળ ધરે છે, તેઓ. શું પિતાના વિજ્ઞાનથી આવું કાર્ય કરી બતાવશે ખરા?"
મંત્રશક્તિને આ વિચિત્ર પ્રભાવ પક્ષીઓ ઉપર પણ સારી રીતે પડે છે. ગઢવાલમાં એવા કેટલાયે મંત્રો - છે કે જેઓ મંત્ર ભણુને ખેતરની આસપાસ ચમકના
નાના ટુકડા ફેકે છે અને તે ખેતરને છ માસ સુધી કઈ પક્ષી હાનિ પહોંચાડી શકતું નથી. મેં એવાં કેટલાં
ખેતરે જોયાં છે કે જેને પક્ષીઓ અથવા તીઓએ ખાઈને. નિષ્ટ કરી નાખ્યાં હોય, પરંતુ તેની વચ્ચેનું ખેતર આબાદ રહી ગયું હોય. આને મંત્રશક્તિનો જ પ્રભાવ જાણવો. " અચર વસ્તુઓને પણ મંત્રશક્તિની સામે નમવું પડે છે. ભાગીરથીના આ પ્રદેશમાં પ્રાયઃ જોવામાં આવે. છે કે કેરી અથવા નારંગી આદિનાં ફળ નાનાં હોય ત્યારે. પિતાની મેળે તૂટી પડે છે. તેના માટે સર્વથી સારો ઉપાય.
એ કરવામાં આવે છે કે એક દેરે મંત્રીને ઝાડની સહુથી - ઉપરની પાતળી ડાળીએ બાંધી દેવામાં આવે છે. બસ, " ત્યારથી ઝાડ પર ફળ બરાબર આવવા લાગે છે અને
પાક્યા પહેલાં પોતાની મેળે તૂટી પડતા નથી. એક " ગઢવાલી ગામમાં મેં એક સિદ્ધ મંત્રજ્ઞની વાત સાંભળી
છે, તે અહીં ટૂંકમાં કહું છું. વરસાદના દિવસે. હતા, ખીરા (કાકડી જેવું ફળ) ની વેલ ફૂલેથી લચકી.
Page #62
--------------------------------------------------------------------------
________________
મઢવાકર
૨૮
રહી હતી. માત્રને ગામની કોઈ સ્ત્રી પાસે એક ખીરાની માગણી કરી, પર`તુ સ્રીએ આપવામાં આનાકાની કરી. તેથી પેલા સિદ્ધ પુરુષે મંત્ર દ્વારા એવી માયા કરી કે તે આખા ગામના ખીરાની વેલા તેની પાછળ પાછળ ચાલવા લાગી. ત્યારે ગામવાળાઓને ભાન આવ્યુ'. તેમણે એ સિદ્ધપુરુષની માફી માગી અને વિનયપૂર્વક એક ખીરાની ભેટ કરી તેને વિદાય કર્યાં. ત્યારબાદ બધી વેલેા પાત પેાતાને સ્થાને આવી ગઈ.
અસાધ્ય રાગામાં પણ મંત્રશક્તિથી ઘણા લાભ થતા નિહાન્યા છે. ભાગીરથીના આ પ્રદેશના નિવાસીએ હજી સુધી ઔષધની અપેક્ષાએ મત્રના આશ્રય અધિક લે છે અને તેનાથી તેમને શીઘ્ર તથા વધારે લાભ થાય છે. પ્રાયઃ ગ્રીષ્મકાલમાં જ્યારે ખાળકે આંખની પીડાથી ાવા લાગે છે, ત્યારે મત્રજ્ઞા ચક્કીના ઝાડુને હાથમાં લઈને મંત્ર ભણવા લાગે છે, અને પેલા ખાળકનું દન બંધ થઈ જાય છે. આધાશીશીમાં રેગીને તડકામાં ઊભા રાખવામાં આવે છે અને જ્યાં તેના મસ્તકની છાયા પડતી હોય ત્યાં ચાકુથી ૧૦૮ લીટા ખેંચીને મંત્ર ભણવામાં આવે છે કે આધાશીશી મટી જાય છે અને તે ફરી કદી થતી નથી. આ રીતે દાંતમાં કીડા પડતાં મંત્ર ભણીને દર્દીને સારા કરવામાં આવે છે. જ્યાં સુધી મેં જોયું છે, ત્યાં સુધી એવા કોઈ રોગ નથી કે જે અહી' મંત્રશક્તિથી મટાડવામાં આવતા ન હેાય.
Page #63
--------------------------------------------------------------------------
________________
- મંત્રનો અલૌકિક પ્રભાવ
૨૯ મંત્રશક્તિને આ પ્રભાવ જોઈને હું હિંગ થઈ ગ. બેલજીયમના પ્રસિદ્ધ ગુપ્તવિદ્યાવિશારદ નોબેલ છે કે જેનું સાઈકલ ઈન્સ્ટીટ્યુટ જગપ્રસિદ્ધ છે, તેને. - આ બધે નજરે હેવાલ લખી મેક. ઉત્તરમાં
તેમણે જણાવ્યું કે “પ્રિય મહાશય ! મંત્રોની શક્તિનું
શું કહેવું? સંસારમાં એવી કોઈ વસ્તુ નથી કે જે તેનાથી. * સિદ્ધ થઈ શકે નહિ. હું ભારતીય વેગ તથા તંત્રશાસ્ત્રને, પરમ પ્રેમી છું” .
મંત્રનો ચરાચર સૃષ્ટિ પર કે અલૌકિક પ્રભાવ પડે છે ? તે આ પરથી સમજી શકાશે.
Page #64
--------------------------------------------------------------------------
________________
[૩] મંત્રયોગ અને મંત્રવિદ્યા
આપણું રાષિ-મુનિઓ કે જેમણે ચોગાભ્યાસ અને મંત્રાભ્યાસ બંને સિદ્ધ કરેલા હતા, તેમણે એ અભિપ્રાય ઉચ્ચાર્યો છે કે “ ચોર વિના મન્ચો, ૧ મન્ના વિના હિં સઃ ! –ગનું આલંબન લીધા વિના મંત્ર સિદ્ધ થતો નથી અને મંત્રનું આલંબન લીધા વિના ચોગ સિદ્ધ થતું નથી.”
આ અભિપ્રાયનું તાત્પર્ય એ છે કે જેણે મંત્રની સિદ્ધિ કરવી હૈય, તેણે યમ-નિયમનું યથાર્થ પાલન કરવું જોઈએ, આસન અને પ્રાણાયામને અભ્યાસ કરવું જોઈએ, પ્રત્યાહારમાં પ્રવીણતા મેળવવી જોઈએ અને ધારણા તથા ધ્યાનનું
ગ્ય આલંબન લેવું જોઈએ. તે જ રીતે જેણે ગની સિદ્ધિ કરવી હોય, તેણે “” “તોડÉ “હૂંસા આદિ કોઈ પણ ગુરુદત્ત મંત્રને અનન્ય મને જપ કરે જોઈએ તથા તેની અર્થભાવના પણ કરવી જોઈએ. મહર્ષિ પતંજલિએ ચગદશનમાં આ વસ્તુને સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર કર્યો છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
સત્રયોગ અને મત્રવિદ્યા
૩૧
તાત્પ કે મત્રાભ્યાસ અને ચેાગને ગાઢ સમધ છે, એ વાત સાધકે ભૂલવાની નથી. મચાગ
V
ભારતવષ માં ચેાગની ચાર પ્રણાલિકાઓના વિકાસ થયેલા છે અને તેથી ‘ ચેાગચતુષ્ટય ’ એવા શબ્દ પચારમાં આવેલા છે. ચૈાગની ચાર પ્રણાલિકાઓમાંથી પ્રથમને મત્રયેાગ, ખીજીને હઠયાગ, ત્રીજીને લયચાગ અને ચેાથીને રાજયાગ કહેવામાં આવે છે.
ચૈગની આ ચારે પ્રણાલિકાઓને વિકાસ ત્યાગી તપસ્વી ઋષિ -મુનિએ તથા શ્રમણેા દ્વારા થયા છે અને તે ભારતવષ ને ભવ્ય પ્રતિષ્ઠા આપનારા નીવડયો છે. આજે પણ ભારતની આ ચેાગવિદ્યા વિદીઓનું ભારે આકર્ષણ કરી રહી છે, તેથી ભારતના અનેક ચેગસાધકે ત્યાં પહેોંચી ગયા છે અને તેમને ચેાગવિદ્યાનું શિક્ષણ આપી રહ્યા છે. જો કે તેમાં મત્રયેગનું શિક્ષણ નહિ વત્ છે, પણ ક્રમે ક્રમે તેના પ્રચાર થશે, એવી આશા આપણે જરૂર રાખીએ.
ઘેાડા વખત પહેલાં ઈંગ્લાંડના વર્તમાનપત્રામાં ભારતના એક એવા મહાનુભાવના ફોટા પ્રસિદ્ધ થયે હતા કે જેણે ચમત્કારિક મંત્રાના નામે ભળતી જ વસ્તુ વેચીને લેાકાના હજારો રૂપિયા પડાવી લીધા હતા. જ્યાં પ્રથમથી જ આ જાતની હવા ફેલાય, ત્યાં સાચી વસ્તુને પ્રચાર શી રીતે થાય ? એટલે આ ખામતમાં સાવધ રહેવાનું છે.
--
Page #66
--------------------------------------------------------------------------
________________
મંત્રદિવાકરમંગના મુખ્ય આચાર્યો નારદ, પુલત્ય, ગર્ગ, વાલ્મીકિ, ભૃગુ, બૃહસ્પતિ વગેરે હતા. તે પરથી તેનું મહત્વ સમજી શકાશે. આ આચાર્યોએ મંત્રયોગનું રહસ્ય. પ્રકાશતાં જણાવ્યું છે કે પરમાત્માથી ભાવ, ભાવમાંથી નામ-રૂપ અને તેના વિલાસ-વિકારરૂપે આ સૃષ્ટિની રચના. થયેલી છે, એટલે તેના વિપરીત કુમથી જ પરમાત્માની. પ્રાપ્તિ થઈ શકે. તાત્પર્ય કે મુક્તિલાભ કરે છે, તે પ્રથમ નામ-રૂપને આશ્રય લે જોઈએ, નામ-રૂપથી ભાવમાં જવું જોઈએ અને છેવટે ભાવગ્રહી પરમાત્મામાં ચિત્તવૃત્તિને લય કરવું જોઈએ.
યોગની સાધના કરવા માટેના જે ઉપાયે, તેને અંગે કહેવામાં આવે છે. તેની સંખ્યા સંપ્રદાય પરત્વે જુદી જુદી. છે. મહર્ષિ પતંજલિએ ચોગશાસ્ત્રમાં આઠ અંગોનું વર્ણન કરેલું છે, જ્યારે મગના પુરસ્કર્તાઓએ તેનાં સેળ. અંગ માનેલાં છે. તે અંગે તેમણે જણાવ્યું છે કે –
भवन्ति मन्त्रयोगस्य, षोडशाङ्गानि निश्चितम् । यथा सुधांशोर्जायन्ते, कलाः पोडश शोभनाः ॥ भक्तिः शुद्धिश्वासनं च, पञ्चाङ्गस्यापि सेवनम् ।
आचारधारणे दिव्यदेशासेवनमित्यपि ॥ પ્રક્રિયા તથા મુકા, તર્પળ રુવનં વર્જિા :
यागो जपस्तथा ध्यानं, समाधिश्वेति षोडश ॥ . . ' ' “જેમ ચંદ્રમાને સુંદર સેળ કળાઓ હોય છે, તેમ મંત્રાગને પણ સોળ કળાઓ છે. તે આ પ્રમાણે ઃ (૧)
Page #67
--------------------------------------------------------------------------
________________
મંગ અને મંત્રવિદ્યા
* ૩૩ ભક્તિ, (૨) શુદ્ધિ, (૩) આસન, (૪) પંચાંગસેવન, (૫) આચાર, (૬) ધારણા, (૭) દિવ્યદેશસેવન, (૮) પ્રાણકિયા, (૯) મુદ્રા, (૧૦) તર્પણ, (૧૧) હવન, (૧૨) બલિ, (૧૩) યાગ, (૧૪) જપ, (૧૫) ધ્યાન અને (૧૬) સમાધિ.
ભક્તિ, શુદ્ધિ અને આસનના અર્થો સ્પષ્ટ છે. પંચાંગના સેવનથી ખરેખર શું કરવામાં આવતું ? તે સમજાતું નથી, પણ ગીતા, સહસ્ત્રનામ, સ્તવ, કવચ, અને હૃદય એ પાંચને સમૂહ સંભવિત છે. તાંત્રિક યુગમાં તે આ જ પાંચ વસ્તુઓ પંચાંગ માની તેનું ખાસ આલંબન લેવામાં આવતું. આચાર એટલે શાસ્ત્રોકત આચાર. ધારણ એટલે મંત્રપદની શરીરનાં જુદાં જુદાં અવયવોમાં ધારણ. ન્યાસની પદ્ધતિ તેમાંથી જ ઉદ્દભવ પામી છે. દિવ્યદેશસેવનનો દેખીતે અર્થ તે જે દેશ–જે ક્ષેત્ર પવિત્ર હોય, દિવ્યતાથી યુકત હોય, એટલે કે સિદ્ધપીઠ, તીર્થભૂમિ, તપોભૂમિ આદિમાં જઈ મંત્રયોગની સાધના કરવી એ થાય છે; પણ એક મહાત્માના કથન મુજબ જે - સોળ પ્રકારનાં સ્થાનમાં પીઠ બનાવીને પૂજા કરવામાં આવે
છે, તેને દિવ્યદેશ સમજવાનું છે, અને તેનું સેવન કરવાનું છે. સોળ પ્રકારનાં સ્થાનમાં મૂર્ધાસ્થાન, હૃદયસ્થાન, નાભિસ્થાન, ઘટ, પટ, પાષાણ આદિની મૂર્તિ તથા સ્થાડિલ વગેરેને સમાવેશ થાય છે. - શરીરના જુદા જુદા ભાગોમાં પ્રાણને લઈ જઈને મંત્રાભ્યાસ કરે, તે પ્રાણકિયા. મુદ્રા, હવન, તર્પણ
Page #68
--------------------------------------------------------------------------
________________
૩૪
મંત્રદિવાકર એ વસ્તુઓ પ્રસિદ્ધ છે. બલિ એટલે દેવતા પ્રત્યેનું સમર્પણ. તે બાહ્યભાવે ફળ-ફૂલ તથા નૈવેદ્યની સામગ્રી અર્પણ કરવાથી થાય છે અને અત્યંતરભાવે તેમના પ્રત્યે પરમ શ્રદ્ધા રાખી સમપિત થઈ જવાથી થાય છે. ચાગ એટલે અંતર્યાગ, ગસાધનામાં તેનું મહત્વ વિશેષ છે. જ૫ અને ધ્યાન પ્રસિદ્ધ છે. અહીં જે સમાધિ ઉલ્લેખ કર્યો છે, તેને મહાબોધિ સમાધિ સમજવી. મંત્ર વડે નિદેશાતા પરમાત્માના ભાવગ્રાહી સ્વરૂપમાં ચિત્તવૃત્તિએને સંપૂર્ણ લય થઈ જતાં આવી સમાધિ પ્રાપ્ત થાય છે અને તેથી સાધકને પરમાર્થની પ્રાપ્તિ થતાં, તે કૃતકૃત્યતા અનુભવે છે.
પરંતુ આજે આ સેળ અંગોનું આલંબન લઈને મંત્રણ સિદ્ધ કરનારા કેટલા? એ વિચારણીય છે. અમને લાગે છે કે આ ક્રિયાઓ કંઈક લાંબી અને કઠિન જણાતાં તાંત્રિક યુગમાં તેમની સારભૂત ક્રિયાઓ લઈને મંત્રસાધનાની પદ્ધતિને સરળ બનાવવામાં આવી છે. -
મંત્રાગની અન્ય પ્રણાલિકા પણ ભારતવર્ષમાં વિદ્યમાન હતી. આ પ્રણાલિકા મુખ્યત્વે નિથસંપ્રદાય એટલે જૈન શ્રમણોમાં પ્રચલિત હતી. તેઓ અહિંસા, સંયમ અને તપને મંત્રગની પૃષ્ઠભૂમિકા માની તેનું આરાધન કરતા અને ત્યાર બાદ પંચાંગસેવનથી મંત્રગને
+ જ૫ અને ધ્યાનનું મહત્ત્વ સમજવા માટે અમારો રચેલો ૫ધ્યાન-રહસ્ય’ નામનો ગ્રંથ જુઓ. .
*
Page #69
--------------------------------------------------------------------------
________________
-મંગ અને મંત્રવિદ્યા
૩૫ સિદ્ધ કરતા. અહીં પંચાંગસેવનથી ચોગ્ય આસન, મત્રપદની ધારણું, તેની અર્થભાવના, સાલંબન ધ્યાન અને નિરાલંબન ધ્યાન એ પાંચ અંગે સમજવાનાં છે. શ્રી હરિભદ્રસૂરિએ ગવિંશિકામાં તેનું વર્ણન કરેલું છે, - જેમના જીવનનું મુખ્ય ધ્યેય પરમાર્થની પ્રાપ્તિ ચાને શ્રેયસૂની સાધના છે, તે આ પ્રકારના મંત્રને
આશ્રય લઈ પિતાનું ધ્યેય સિદ્ધ કરી શકે છે અને પિતાને - પ્રાપ્ત થયેલા મહામોંઘા માનવજીવનને સાર્થક બનાવી
' મંત્રવિદ્યા અને તેનું સાહિત્ય
જે મંત્ર વડે પરમાર્થ ઉપરાંત ઈડલીકિક કાર્યોની સિદ્ધિ થાય, તેને લગતા વિધિ-વિધાનોને મંત્રવિદ્યા કહેવામાં આવે છે. શ્રી શંકર કે શિવજી તેના મુખ્ય પ્રણેતા મનાય
છે. તેમણે પાર્વતીજીને જે મંત્ર કહ્યા, તેને સંગ્રહ તે - આગમ, રુદ્રયામલ તેની સ્પષ્ટતા આ પ્રમાણે કરે છે?
आगतं शिववस्त्रेभ्यो, गतं च गिरिजामुखे। . . ' સંત શ્રી વાવેન, તમારામ સરઘસે છે
, ' “જે શાસ્ત્ર શિવજીના મુખમાંથી નીકળીને પાર્વતીજીના મુખમાં ગયું છે, અર્થાત્ અવસ્થિત થયું છે અને જે વાસુદેવને એટલે વિષ્ણુને પણ સંમત છે, તેને આગમ કહેવાય છે.?
. , શાકતે આ આગમ ગ્રંથના સમૂહને પંચમવેદ કહે છે, એટલે કે તેને દેવ, યજુર્વેદ, સામવેદ, અને અથર્વ
Page #70
--------------------------------------------------------------------------
________________
મંત્રદિવાકર વેદ જેટલું જ માન આપે છે અને આ કલિયુગમાં તે. તેને જ મુખ્ય આધાર છે, એમ જણાવે છે.
• મહાનિર્વાણતંત્રમાં કહ્યું છે કે “કલિના દોષયુક્ત પ્રભાવથી દીન બનેલા બ્રાહ્મણ ક્ષત્રિયની પવિત્રતા–– પવિત્રતાને વિચાર કરી શકશે નહિ; તેથી વેદવિહિત. કાર્ય દ્વારા તેઓ શી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી શકશે? સ્મૃતિ, સંહિતા આદિ દ્વારા પણ કલિયુગના મનુષ્યોને ઈષ્ટ સિદ્ધિ. થઈ શકશે નહિ. પ્રિયે! હું સત્ય, સત્ય, સંપૂર્ણ સત્ય કહું છું કે કલિયુગમાં આગમમાગ ગ્રહણ કર્યા સિવાય મનુષ્યને છૂટકે જ નથી. ભગવતિ ! મેં વેદ, સ્મૃતિ, પુરાણ, આદિમાં કહ્યું છે કે કલિયુગમાં બુદ્ધિમાન મનુષ્ય આગમમાં કહેલા સરલ વિધિ-વિધાન દ્વારા પિતાના ઈષ્ટ દેવી-દેવતાનું પૂજન-અર્ચન કરીને સંતોષ પ્રાપ્ત કરી શકશે. જે મનુષ્ય. કલિયુગમાં આગમનું ઉલ્લંઘન કરીને અન્ય માર્ગો ગમન. કરશે, તેમની નિશ્ચય સદ્ગતિ થશે નહિ
આ રીતે બીજું પણ ઘણું વિવેચન કરાયેલું છેતેને આપણે કદાચ સાંપ્રદાયિક ચામહ સમજી લઈએ. * પણ એટલી વાત નિશ્ચિત છે કે વેદોક્ત ક્રિયાકાંડે ઘણું જટિલ અને ખર્ચાળ હોવાથી, તે તરફ લેકેનું મમત્વ. ' ઘટતું ગયું અને તેઓ સરલ સાધનની શોધમાં હતા, ત્યારે. શક્તિ સંપ્રદાયે તેમને એ પ્રકારનાં સાધનો પૂરાં પાડ્યાં. તેથી તેને ઘણે સત્કાર થયે.
Page #71
--------------------------------------------------------------------------
________________
૩૭
મંત્ર અને મંત્રવિદ્યા
- સામાન્ય લેકસમૂહની વાત કરીએ તે તેમાંના કેટલાને મુક્તિ, મેશ કે બ્રહ્યસાક્ષાત્કારની વાત ગમે છે? તેમાંને મેટો ભાગ, અરે ! નવ્વાણું ટકા તે ઐશ્વર્યા
અને ભેગેપગની કામનાવાળે જ હોય છે, એટલે તે - ઈહલૌકિક ફળ આપનારા મંત્રને જ પસંદ કરે છે. આ
સંગમાં આગમને વ્યાપક પ્રચાર થાય, એમાં આશ્ચર્ય નથી. " આગમના મુખ્યત્વે ત્રણ વિભાગો છે. તેમાંના એકને “યામલ બીજાને ડામર' અને ત્રીજાને “તંત્ર કહેવામાં આવે છે. આ ત્રણેય વિભાગમાં અનેક ગ્રંથો છે અને તેમાં સૃષ્ટિ, પ્રલય, દેવતાઓનું પૂજન, સાધન, પુરશ્ચરણ, ષટ્રકમ સાધન, ચતુર્વિધ ધ્યાનયોગ આદિ અનેક બાબતેનું વર્ણન છે. સામાન્ય રીતે આ ગ્રંથને તાંત્રિક સાહિત્ય” તરીકે ઓળખવામાં આવે છે.
મંત્રવિદ્યાને વિકાસ કરવામાં આ સાહિત્યને ઘણે ફાળે છે, પરંતુ તેણે વ્યાપક બનવાના મેહમાં વામાચાર - આદિ કેટલીક નિંધ પ્રવૃત્તિઓને સ્થાન આપ્યું, તેથી
ઔચિત્યભંગ થયે છે અને તે કારણે ધર્મ—નીતિપરાયણ લેકેની તેના પ્રત્યેની માનદષ્ટિ એસરી ગઈ છે. એટલું જ નહિ પણ તેના પ્રત્યે તિરસ્કારભરી ઉપેક્ષાવૃત્તિ પ્રવર્તી રહી છે. તાંત્રિક એટલ મેલી વિદ્યાવાળો, તેનું નામ મૂકે. એ આજના ભદ્ર લેકેના મન ઉપરની છાપ
Page #72
--------------------------------------------------------------------------
________________
૩૮.
મંત્રદિવાકર છે અને તેણે સર્વ હિતકારી મંત્રવિદ્યાના પ્રચારને મોટું નુકશાન પહોંચાડ્યું છે, એમ કહેવામાં જરા પણ અત્યુક્તિ નથી.
. . . . ભારતવર્ષમાં વૈદિક પરંપરાને અનુસરનારા બીજા પણ કેટલાક મંત્રસંપ્રદાયે છે, જેને યથાસ્થાન ઉલ્લેખ આવશે.
જૈન ધર્મમાં પણ મંત્રવિદ્યા ઘણા પ્રાચીન કાલથી ચાલી આવે છે. ખાસ કરીને ત્રેવીસમા તીર્થંકર શ્રી. પાર્શ્વનાથના સમયમાં તેને અધિક પ્રચાર થયે હતું અને તે અંગે ખાસ સાહિત્ય નિર્માણ થયું હતું, જેમાં વિદ્યાપ્રવાદ નામના મહાગ્રંથની મુયતા હતી. એ વખતની પ્રચલિત અનેક વિદ્યાઓ તથા એ વખતના પ્રચલિત અનેક મંત્રોને તેમના વિધિ-વિધાન સાથે તેમાં સંગ્રહ થયેલ હતા, પરંતુ કાલાંતરે એ ગ્રંથ લુપ્ત થયે અને જેનેની મંત્રવિદ્યાને મોટો ફટકો પડ્યો. આમ છતાં તેમાંથી ઉદ્ધરાયેલ અનેક વિદ્યાઓ અને મંત્ર અવશિષ્ટ રહ્યા હતા, અને જૈન શ્રમણ તથા શ્રમણોપાસકે તેની આરાધનામાં ખાસ રસ લઈ રહ્યા હતા, એટલે મંત્રવિદ્યાનો પ્રવાહ અવિચ્છિન્ન રહ્યો અને આજે પણ તે પોતાના વિશિષ્ટ સ્વરૂપમાં પ્રવતી રહ્યો છે. જૈન ભંડારમાં જૈન-જૈનેતર મંત્રવિદ્યાને લગતું વિપુલ સાહિત્ય સંગ્રહાયેલું છે, તેની પાઠકવગે માનભેર નોંધ લેવી ઘટે.
Page #73
--------------------------------------------------------------------------
________________
માગ અને મત્રવિદ્યા
૩૯
ઔદ્ધોમાં પણ મંત્રવિદ્યાના ઘણા પ્રચાર હતા. તેના અનેક ગ્રંથે ચીન અને તીખેટની ભાષામાં ભાષાંતરિત થઈને પૂ દેશેામાં પ્રચાર પામ્યા છે. તીબેટમાં તત્રત્ર્યથાને ૠયુગ કહેવામાં આવે છે. તેની સખ્યા ૨૬૪૦ જેટલી નોંધાયેલી છે, પણ આજે ત્યાં સામ્યવાદી શાસન સ્થપાયા પછી એ સાહિત્ય કઈ સ્થિતિમાં છે ? તે કહેવુ મુશ્કેલ છે, પરંતુ તેમાંના કેટલાક ગ્રંથો બ્રાદેશ, સીલેાન તથા ભારતવર્ષમાં નાલંદા આદિ સ્થાને સ'ગ્રહાયેલા છે. તે પૈકી- નાલદાને મંત્રસ ગ્રહે અમારા
જોવામાં આવ્યે છે.
નેપાલના રાજવંશીએ પ્રથમથી જ તંત્રવિદ્યામાં રસ લેતા આવ્યા હતા, એટલે નેપાલમાં તંત્રથાને માટ સંગ્રહ આજે પણ વિદ્યમાન છે.
ભારતવના કેટલાક રાજા-મહારાજા પણ મંત્રવિદ્યામાં રસ લેતા હતા અને તે અ ંગે મહત્ત્વના સાહિત્યના સંગ્રહ કરતા હતા, પણ તેમાંથી આજે શું પ્રાપ્ય છે? તે કહેવુ મુશ્કેલ છે.
મહારાણી વિકટેરિયાના સમયમાં મંત્રવિદ્યાને લગતા ગ્રંથાના સંગ્રહ કરવાના એક સખળ પ્રયાસ થયેા હતેા. પરિણામે હજારેક જેટલા તત્રગ્રંથ કે પે-આમ્ના વગેરે મળી આવ્યા હતા, તે વારાણસીની સરકારી સંસ્કૃત કાલેજના પુસ્તકાલયમાં આજે પણ વિદ્યમાન છે. અમે
#
Page #74
--------------------------------------------------------------------------
________________
મંત્રદિવાકર બે-ત્રણવાર તેની મુલાકાત લીધેલી છે અને તેમાંથી કેટલીક અગત્યની છે પણ કરેલી છે.
ટૂંકમાં આજે પણ ભારતવર્ષમાં મંત્રવિષયક સાહિત્યની બેટ નથી, પણ તેને અભ્યાસ કરનારા તથા તેને અનુભવ મેળવનારાઓની સંખ્યામાં મોટી ઓટ આવી છે તેથી મંત્રવિદ્યાને જોઈએ તે અને તેટલે પ્રચાર થત નથી. છતાં અમે આશા રાખીએ છીએ કે આ પરિસ્થિતિ સુધરી જશે અને ફરી પણ ભારતવર્ષમાં મંત્રરૂપી દિવાકરને પુણ્ય પ્રકાશ ઝળહળી ઉઠશે.
Page #75
--------------------------------------------------------------------------
________________
[૪]
દેહાદિ અને વિશિષ્ટ જ્ઞાન
દેહ અને ઇન્દ્રિય '', દેહ, શરીર, કાય, કાયા, તનુ, તન એ બધા એકાથી શબ્દો છે. તેના વિશે આપણે કેટલુંક જ્ઞાન ધરાવીએ છીએ, પણ તે ઉપરછલું છે. વાસ્તવમાં આ દેહ અનેક રહસ્યને ભંડાર છે અને મંત્રવિદેની ભાષામાં કહીએ તે સમસ્ત બ્રહ્માંડની એક નાનકડી આવૃત્તિ છે. એટલે કે આ બ્રહ્માંડમાં જેટલી શક્તિઓ છે, તે બધાનાં બીજ એમાં રહેલાં છે. તેને કેટલે વિકાસ કરવો? તે મનુષ્યના પિતાના હાથની વાત છે. " આપણે દેહમાં દશ ઈદ્રિ છે, તેમાંની પાંચને જ્ઞાનેન્દ્રિય અને પાંચને કેન્દ્રિય કહેવામાં આવે છે. પાંચ જ્ઞાનેન્દ્રિય તે સ્પશનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, અને શ્રોત્રેન્દ્રિય. તેમાં સ્પર્શનેન્દ્રિય વડે ઠંડા, - ગરમ, સુંવાળા-ખરબચડો આદિ સ્પર્શનું જ્ઞાન મેળવી
શકાય છે; રસનેન્દ્રિય વડે ખારા, ખાટા, તીખા, કડવા,
Page #76
--------------------------------------------------------------------------
________________
૪૦
મંત્રદિવાકર મધુર આદિ રસનું-સ્વાદનું જ્ઞાન મેળવી શકાય છે; ઘણેન્દ્રિય વડે સુગંધ-દુર્ગધનું જ્ઞાન મેળવી શકાય છે; ચક્ષુરિન્દ્રિય વડે વિવિધ રંગે તથા આકૃતિનું જ્ઞાન. મેળવી શકાય છે અને શ્રોત્રેન્દ્રિય દ્વારા શબ્દ (Sound)નું. જ્ઞાન મેળવી શકાય છે. જ્યાં “પંચેન્દ્રિય” એ સામાન્ય ઉલ્લેખ કર્યો હોય, ત્યાં આ પાંચ જ્ઞાનેન્દ્રિય સમજવી.
જેના વડે કર્મ એટલે વિશિષ્ટ પ્રકારની ક્રિયા થાય તેને કર્મેન્દ્રિય કહેવાય છે. આવી કનિદ્ર પાંચ છેઃ હાથ, પગ, જીભ, ગુદા અને ઉપસ્થ. જ્યાં કર્મેન્દ્રિય એ સામાન્ય ઉલ્લેખ કર્યો હોય, ત્યાં આ પાંચ કર્મેન્દ્રિ સમજવી.
- જ્યાં બધી ઈન્દ્રિ કાર્યક્ષમ હોય, ત્યાં સુધી દેહેનો. વ્યવહાર બરાબર ચાલે છે અને તેમાં ખેડ કે ખાંપણ. આવી તે એ વ્યવહારમાં મુશ્કેલી ઊભી થાય છે. "
ભેગોપભેગમાં તે પાંચ ઈન્દ્રિયોના વિષયની તૃપ્તિ. અને તે દ્વારા અનુભવાતી ક્ષણિક માનસિક ઉત્તેજના એ. જ મુખ્ય વસ્તુ છે. આ પાંચ ઈન્દ્રિયેના વિષને જિતવા. એટલે કે તેના પર કાબૂ મેળવે, તેને ઈન્દ્રિયજય. કહેવામાં આવે છે.
પંચભૂત
આપણે દેહ આમ તે રસ, શેણિત (લેહી), મજા, મેદ, માંસ, અસ્થિ (હાડકાં) અને શુક્ર (વીર્ય કે
Page #77
--------------------------------------------------------------------------
________________
*
હાદિ અંગે વિશિષ્ટ જ્ઞાન રજ) એ સાત ધાતુઓને બનેલું છે, પણ તેનું વાસ્તવિક નિર્માણ પંચભૂત દ્વારા થયેલું છે, તેથી જ સંત-મહાત્માએ
તેને પંચભૂતના પૂતળા તરીકે ઓળખે છે. આ પંચભૂત - તે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ સમજવા. તેમને “પંચતત્વ પણ કહેવામાં આવે છે. '
(૧) આપણા દેહમાં હાડકાં, માંસપિંડ વગેરે કઠણ. પદાર્થો છે, તે પૃથ્વીભૂત કે પૃથ્વીતત્વનું પરિણામ જાણવું.
(૨) આપણા દેહમાં લેહી, થુંક, પરસેવે, પેશાબ વગેરે પ્રવાહી પદાર્થો છે, તે જલભૂત કે જલતત્વનું પરિણામ જાણવું ' (૩) આપણા દેહમાં ઉષ્ણતા એટલે ગરમી રહેલી છે. નાભિના મૂળમાં તેનું પ્રમાણ વિશેષ હોય છે. તંદુરસ્ત મનુષ્યમાં આ ગરમીનું પ્રમાણ થર્મોમીટરની ૯૮-૯૮૧ ડીગ્રી જેટલું હોય છે. રોગાવસ્થામાં તે ઓછુંવનું થાય છે. આને અગ્નિભૂત કે અગ્નિતત્વનું પરિણામ સમજવું..'
" . (૪) આપણા દેહમાં વાયુ પ્રસરે છે અને શ્વાસપ્રશ્વાસની ક્રિયા વડે તેનું નિરંતર આગમન-નિગમના થયા કરે છે, તે વાયુભૂત કે વાયુતત્વનું પરિણામ જાણવું
(૫) આપણો દેહ લોખંડ કે લાકડા જે નકકર
Page #78
--------------------------------------------------------------------------
________________
મંત્રદિવાકર નથી. તેમાં અનેક જગ્યાએ પિલાણ છે, અવકાશ છે, તે આકાશભૂત કે આકાશતત્વનું પરિણામ જાણવું.
આ પાંચ ભૂત કે પાંચ તને માટે મંત્રવિદ્યામાં -પાંચ બીજે નક્કી થયેલાં છે, તે આ પ્રમાણે ભૂત કે તત્ત્વ
મંત્રીજ ૧ પૃથ્વીભૂત કે પૃથ્વીતત્વ ૨ જલભૂત કે જલતત્તવ ૩ અગ્નિભૂત કે અગ્નિતનવ ૪ વાયુભૂત કે વાયુતત્વ ૫ આકાશભૂત કે આકાશતત્તવ
ભૂતાદ્ધિની ક્રિયામાં આ મંત્રબી જેનો ખાસ ‘ઉપયોગ થાય છે. વળી એગ તથા સ્વાદયની સાધનામાં પણ તે ઉપગી છે, તેથી સાધકેએ તેને યાદ રાખી લેવાં જોઈએ.
છે. .
.
બ. ક.
-
પંચભૂતથી આ દેહ ઉત્પન્ન થયે છે, તેથી તે ભૌતિક દેહ કહેવાય છે. આમ તે ભૌતિક દેહ નિર્જીવ અને જડ સ્વભાવવાળે છે, પરંતુ ચિતન્યરૂપી પુરુષના અવસ્થાનની ભૂમિ હેવાથી સચેતન બને છે. અન્ય શબ્દોમાં કહીએ તે જ્યાં સુધી આપણા દેહમાં ચેતના-ચેતન્ય-જીવ–આત્મા રહે છે, ત્યાં સુધી તે જીવંત કહેવાય છે અને જ્યારે તેમાંથી આત્મા ચાલ્યો જાય છે, ત્યારે
Page #79
--------------------------------------------------------------------------
________________
દેહાદિ અ ંગે વિશિષ્ટ જ્ઞાન
તે મડદુ ખની જાય છે. એટલે કે તેનામાં શ્વાસ-પ્રશ્વાસ,. રક્તાભિસરણ આદિ જીવનસ રક્ષક કાઈ પણ કાઈ પણ ક્રિયા જોવામાં આવતી નથી. એ વખતે આપણને ભૌતિક દેહના . નિર્જીવ અને જડ સ્વભાવના પૂરો ખ્યાલ આવે છે. આવા આત્મારહિત-ચૈતન્યરહિત દેહને અગ્નિ વડે ભસ્મીભૂત કરી નાખવામાં આવે છે કે જમીનમાં દાટી દેવામાં આવે છે કે જલપ્રવાહમાં તણાવા દઈને અથવા ખીજી રીતે તેના નાશ કરવામાં આવે છે.
૪
ભૌતિક દૃઢુ જ્યારે જીવંત હતા, ત્યારે તેના ખાન-પાનની, રહેઠાણની, તેમજ ખીજી સુખ-સગવડાની કેટલી ચિંતા કરવામાં આવતી, કેટલેા પરિશ્રમ સેવવામાં આવતા અને તેમાંથી આત્મા ચાલી ગયા પછી તેની કઈ સ્થિતિ કરવામાં આવે છે, તેના પર સુરજનેાએ સારી.. રીતે ચિંતન કરી લેવું જોઈ એ.
આમ તે આપણા દેહમાં પોંચભૂત કે પ ́ચતત્ત્વ: સત્ર રહેલાં છે, છતાં તેનાં વિશિષ્ટ સ્થાને નિીત.. થયેલાં છે અને ભૂતશુદ્ધિ આદિ ક્રિયાઓમાં તેના પર લક્ષ્ય આપવુ પડે છે, તેથી તેના ખેાધ કરી લઈએ.. પરંતુ કુંડલિની શક્તિ તથા નવચક્રના પ્રાથમિક આધ થયા વિના તે ખરાખર સમજાશે નહિ, એટલે અહી કુંડલિની તથા નવચર્ચાના મેધ કરાવીએ છીએ.
-
Page #80
--------------------------------------------------------------------------
________________
:૪૬
મત્રવિકર
કુંડલિની શક્તિ
ગુહ્ય દેશના છે આંગળ ઉપરના ભાગમાં તથા લિગમૂલથી બે આંગળ નીચેના ભાગમાં ચાર આંગળના વિસ્તારવાળુ મૂલાધારપદ્મ વિદ્યમાન છે. તેની વચ્ચે બ્રહ્મનાડીના મુખમાં સ્વયં ભૂલિંગ વિદ્યમાન છે. તેના ગાત્રમાં દક્ષિણાવથી સાડા ત્રણ આંટા લગાવીને કુંડિલની રહેલી છે. તેને કુલકુંડલિની કે કુંડલિની શક્તિ પણ કહે છે.
આ કુંડલિની શક્તિ જ નિત્યાનંદ્ય-સ્વરૂપ પરમ પ્રકૃતિ છે. તેને એ મુખ છે તથા તે વિદ્યુતપ્રવાહની જેમ અતિ સૂક્ષ્મ છે. યેાગાભ્યાસ દરમિયાન જ્યારે તેને ભાસ થાય છે, ત્યારે તે સર્પાકાર લાગે છે. નર–સુર-અસુર આદિ ખધા પ્રાણીએના શરીરમાં કુંડલિની શક્તિ વિરાજી રહી છે. કમલની વચ્ચે જે સ્થિતિ ભ્રમરની હાય છે, તે જ સ્થિતિ દેહની વચ્ચે કુંડલિની શક્તિની છે. તેની અંદર ચિત્રશક્તિ રહેલી છે.
7
કુંડલિની શક્તિ પ્રચંડ સ્ત્રવર્ણા, તેજ સ્વરૂપા તથા દીપ્તિમતી છે અને તે સત્ત્વ, રજસ તથા તમ એ ત્રણ ગુણાને જન્મ આપનારી બ્રહ્મશક્તિ છે. તેને વશમાં લાવવી, એ મુમુક્ષુઓનું પરમ કર્તવ્ય છે.
આ કુંડલિની શક્તિ જીવાત્માના પ્રારૂપ છે, પણ તે બ્રહ્મદ્વારને સુષુમ્હાદ્વારને રોકીને સૂતેલી છે,
Page #81
--------------------------------------------------------------------------
________________
દેહાદિ અંગે વિશિષ્ટ જ્ઞાન
અe એટલે તેને જાગૃત કરવી જોઈએ. વિશિષ્ટ પ્રક્રિયાથી તે જાગૃત થાય છે, તેમાં મંત્રીને પણ ઉપગ હોય છે. આ કુંડલિની શક્તિ જાગૃત થઈને વિવિધ ચક્રોનું ભેદન કરતી ઉપર જાય છે અને મસ્તકમાં રહેલા સહસ્ત્રાર કમલમાં પહેચે છે, ત્યારે પ્રકૃતિ અને પુરુષનું અર્થાત્ પરમાત્માનું મિલન થયું ગણાય છે અને તેથી અપૂર્વ આનંદનો અનુભવ થાય છે. *
- આ કુંડલિની શક્તિનું વિશેષ જ્ઞાન છે તે અંગે લખાયેલાં ખાસ શા કે ગ્રંથે અને અનુભવીઓના સંપર્ક-સહવાસથી જ થઈ શકે. (
નવ ચક્રો (૧) મૂલાધારચકનો ઉલ્લેખ ઉપર આવી ગયો. તેમાં કુંડલિની શક્તિનું અવસ્થાન હોય છે. આને આધાર 'ચિકે પણ કહે છે.
. (૨) મૂલાધારથી બે આંગળ ઉપર જઈએ તે લિંગમૂલના પ્રદેશમાં બીજું પદ્ધ આવેલું હોય છે, તેને સ્વાધિ- 'ઝાનચક્ર કહેવામાં આવે છે. - (૩) ત્યાંથી ઉપર જતાં નાભિપ્રદેશમાં ત્રીજું પર્વ આવેલું છે, તેને મણિપુરચક કહેવામાં આવે છે.
(૪) ત્યાંથી ઉપર જતાં હૃદયપ્રદેશમાં ચોથું પ આવેલું છે, તેને અનાહતચક્ર કહેવામાં આવે છે. :
Page #82
--------------------------------------------------------------------------
________________
મંત્રઢિવાકર
(૫) ત્યાંથી ઉપર જતાં કઠપ્રદેશમાં પાંચમું પદ્મ આવેલું છે, તેને વિષ્ણુ કહેવામાં આવે છે.
૪૮
(૬) ત્યાંથી ઉપર જતાં એ ભ્રમરાની વચ્ચે છઠ્ઠું પદ્મ આવેલુ છે, તેને આજ્ઞાચક્ર કહેવામાં આવે છે.
જ્યાં ષટચક્રને ઉલ્લેખ આવે છે, ત્યાં આ છ ચક્રો સમજવાં.
(૭) તાળવાના મૂળમાં એક પદ્મ આવેલું છે, તેને લલનાચક કહે છે.
(૮) બ્રહ્મર ધ્રમાં શ્વેતવર્ણનુ શતદલપદ્મ આવેલુ છે, તેને ગુરુચક્ર કહેવામાં આવે છે. કેટલાક તેને જ્ઞાનચક્ર કે મનચક્ર તરીકે પણ ઓળખે છે.
(૯) પ્રાર’ધ્રની ઉપર મહાશૂન્યમાં સહુસઇલ પદ્મ આવેલુ' છે, તેને સહસ્રારચક્ર કહેવામાં આવે છે.
—મૂલાધારચક્રમાં પૃથ્વીભૂતનું સ્થાન છે.
-સ્વાધિષ્ઠાનચક્રમાં જલભૂતનું સ્થાન છે. મણિપુરચક્રમાં અગ્નિભૂતનું સ્થાન છે.
--અનાહતચક્રમાં વાયુભૂતનું સ્થાન છે. ---વિશુદ્ધચક્રમાં આકાશભૂતનું સ્થાન છે.
આ રીતે પંચભૂત કે પંચતત્ત્વનાં સ્થાન ઉપરાંત ખીજા તત્ત્વાનાં સ્થાન પણ આપણા દેહમાં આવેલાં છે, તે પ્રસ ંગેાપાત્ત સમજાશે:
Page #83
--------------------------------------------------------------------------
________________
-
હાદિ અંગે વિશિષ્ટ જ્ઞાન . નાડીતંત્ર .
: : ભૌતિક દેહને નાડીતંત્ર કાર્યક્ષમ બનાવે છે. વધારે સ્પષ્ટ કહીએ તે રક્તાભિસરણ આદિ ક્રિયાઓ તેના લીધે જ સંભવે છે. તેની સંખ્યા અંગે શિવસંહિતામાં કહ્યું
सालक्षत्रयं नाडयः, सन्ति देहान्तरे नृणाम् ।' :: प्रधानभूता नाड यस्तु, तासु मुख्याश्चतुर्दशः ॥ ...
“મનુષ્યોના દેહની અંદર સાડા ત્રણ લાખ નાડીઓ હોય છે, તેમાં મુખ્ય નાડીઓ ચૌદ છે - આ ચૌદ નાડીઓનાં નામ પણ તેમાં અપાયાં છે. તે આ પ્રમાણે (૧) ઈડ, (ર) પિંગલા, (૩) સુષણ, (૪) ગાંધારી, (૫) હસ્તિજિહૂવા, (૬) કુહૂ, (૭) સરસ્વતી, (૮) પૃષા, (૯) શંખિણ, (૧૦) પયસ્વિની, (૧૧) વાણી, (૧૨) અલંબુષા, (૧૩) વિશ્વોદરી અને (૧૪) યશસ્વી.
આ ચૌદ નાડીઓમાં પણ ઈડા, પિંગલા અને સુષુણ્ણાની જ મુખ્યતા છે. તેને પરિચય અને મંત્રવિજ્ઞાનના નવા પ્રકરણમાં આપે છે. ''
વાયુ અને તેના દશ પ્રકારે કેટલાંક શાસ્ત્રોમાં તેર હજાર નાડીઓને જ ઉલ્લેખ . આવે છે, તેને મતાંતર સમજવું. ભૌતિક દેહમાં જે શારીરિક કાર્યો થાય છે, તે બધાં વાયુની સહાયથી થાય છે અથવા ચેતનની સહાયતા વડે આ દેહમાં વાયુ, જ બધાં શારીરિક. :
Page #84
--------------------------------------------------------------------------
________________
મંત્રદિવાકર
૫૦
કાર્યો સંપન્ન કરે છે, એમ કહીએ તે પણ ચાલે. આને અર્થ એમ સમજવાના કે દેહુ એક પ્રકારનુ યંત્ર છે અને વાયુ તેને ચલાવનારું ઉપકરણ છે; તેથી જ વાયુ પર કાબૂ મેળવવા મહત્ત્વને છે.
વાયુ પર કાબૂ આવ્યા કે મન પર કાબૂ આવે છે અને મન પર કાબૂ આવ્યા કે ઈન્દ્રિયજય થાય છે. ઈન્દ્રિયજય થતાં સિદ્ધિ મળવામાં કંઈ વલમ થતા નથી.
આપણા દેહમાં હૃદયપ્રદેશની અંદર અનાહત નામનું ચક્ર છે, તેની વચ્ચે ત્રિકેાણાકાર પીઠ ઉપર વાયુખીજ ચ રહેલું છે. આ વાયુીજને પ્રાણવાયુ કહેવાય છે. તે શરીરના જુદા જુદા ભાગમાં રહીને દૈહિક કાર્ય ભેદી દશ નામેા વડે આળખાય છે.
ગારક્ષસહિતામાં કહ્યુ છે કે—
प्राणोऽपानः समानश्चोदानव्यानौ च वायवः । નાનઃ મેડિયા, ફેવરીો ધનગ્નચઃ ॥ ૨૧ ||
'
પ્રાણ, અપાન, સમાન, ઉદ્યાન, વ્યાન, નાગ, ધૂમ, કુકર, દેવદત્ત અને ધનજય, એ દૃશ નામથી પ્રાણવાયુ ઓળખાય છે.’
આ દશ વાયુઓમાં પ્રાણાદિ પચવાયુ અંતઃસ્થ છે અને નાગાદિ પંચવાયુ મહિસ્થ છે, એટલે કે બહારના છે. આ દશેય વાયુનું કાય નીચે પ્રમાણે સમજવું :~~~
(૧) નાકથી શ્વાસ-પ્રશ્વાસ લેવે, પેટમાં ગયેલા અન્નજળને પચાવીને અલગ કરવા, નાભિસ્થલમાં અન્નને
Page #85
--------------------------------------------------------------------------
________________
રૃહાઢિ અગે વિશિષ્ટ જ્ઞાન
પ
વિષ્કારૂપે, જલને સ્વેદ તથા મૂત્રરૂપે અને રસાદિને વીય રૂપે પરિણમાવવા, એ પ્રાણવાયુનું કાર્ય છે.
(૨) પેટમાં અન્નાદિ પચાવવા માટે અગ્નિ પ્રજ્વલિત કરવા, ગુપ્ત ભાગમાંથી મળ કાઢવેા, ઉપસ્થમાંથી મૂત્ર કાઢવુ, અંડકોષમાં વીં મૂકવું, મેડૂ, ઉરુ, જાનુ, કમર અને અને જાંઘા દ્વારા કાર્ય સ ́પન્ન કરવું, એ અપાનવાયુનુ કાર્ય છે.
(૩) પકવ રસાદિને પહેાંતેર હજાર નાડીએમાં પહેાંચાડવા, દેહનુ પુષ્ટિસાધન કરવું તથા પરસેવે કાઢવે, એ સમાનવાયુનું કાય છે.
(૪) અંગપ્રત્યંગના સંધિસ્થાન તથા અગાના વિકાસ કરવા, એ દાનવાયુનું કાર્યાં છે.
(પ) કાન, નેત્ર, ગ્રીવા, ગુલ્ફ, કઢંદેશ અને કમરની નીચેના ભાગની ક્રિયા સ`પન્ન કરવી, એ વ્યાનવાયુનુ કાય છે.
આ જ રીતે એડકાર વગેરે નાગવાયુ, સંકોચન વગેર ક્રૂ વાયુ, ક્ષુધાતૃષ્ણાદિ ધૃકરવાયુ, નિદ્રાતન્દ્રાદિ દેવદત્ત વાયુ અને શેષાદિ કા ધન ંજયવાયુ કરે છે.
વાયુના આ 'ગુણા જાણીને વાયુના જય કરનાર પેાતાના શરીર પર ઈચ્છાનુસાર આધિપત્ય જમાવી શકે છે અને સ્વસ્થતા, નીરાગિતા તથા તુષ્ટિ-પુષ્ટિના અનુભવ
કરી શકે છે..
*
Page #86
--------------------------------------------------------------------------
________________
[૫]
બીજમંત્રોના અર્થો અને ક્રિયા કે
બીજમાં આખું વૃક્ષ છૂપાયેલું હોય છે, પણ તે દેખાતું નથી. કોઈ રાસાયણિક પ્રક્રિયાથી બીજનું વિશ્લેષણ કરીએ તે પણ તે દશ્યમાન થતું નથી. પણ એ બીજને ચાર-પાંચ દિવસ માટીમાં દાટી રાખીએ અને તેના પર જલનું થોડું થોડું સિંચન કર્યા કરીએ તે તેમાંથી અંકુર ફેટે છે અને તે ક્રમશઃ વૃદ્ધિ પામતાં વૃક્ષનું રૂપ ધારણ કરે છે. આ જ રીતે દેવ-દેવીઓના બીજમંત્રોમાં તેમની શક્તિ છૂપાયેલી હોય છે. એ મંત્ર સાંભળવામાં તે માત્ર અક્ષરસ્વરૂપ લાગે છે, પણ તેને ભક્તિ-શુદ્ધિ–વિધિપૂર્વક જપ કરવામાં આવે છે તેમાંથી ગુપ્ત શક્તિ પ્રકટ થાય. છે અને તે સાધકના સર્વ મનોરથ પૂરા કરી આપે છે.
મંત્રીને બીજાક્ષર પણ કહેવામાં આવે છે. તેમને માટે તંત્રવિદ્યામાં જે સંકેતેનો ઉપગ થાય છે, તેનું વર્ણન મંત્રવિજ્ઞાનના છઠ્ઠા પ્રકરણમાં કરવામાં આવ્યું છે. સાધકેએ તે અવશ્ય અવેલેકી લેવું જોઈએ. '
Page #87
--------------------------------------------------------------------------
________________
જમત્રોના અર્ધાં અને ક્રિયાસ કેતા
પુરુ
આ મંત્રીજો પૈકી અતિ મહત્ત્વના ૐકાર અને હી...કારના અમત્રચિંતામણિમાં વિસ્તારથી પ્રકાશંવામાં આન્ગેા છે. હવે બીજા પણ કેટલાક મહત્ત્વના મંત્રખીજોને અ તાંત્રિક સ ંપ્રદાયના ધેારણે રજૂ કરીએ છીએ.
મૈં આને પ્રસાદખીજ કહેવામાં આવે છે. તેમાં રૂ. કારના અથ છે શિવ, નૈના અર્થ છે સદાશિવ અને બિંદુના અથ છે દુઃખહરણ, તેથી આ મંત્રખીજના અથ છે-શિવ તથા સદાશિવની કૃપાથી મારાં સમસ્ત દુઃખેાના નાશ થાઓ.
ૐ–આને દુર્ગાખીજ કહે છે. તેમાં રૂના અથ છે દુર્ગા, ૩ના અર્થ છે રક્ષા અને ખંદું કર્તૃત્વનું સૂચન કરે છે. તેથી આ મંત્રમીના અર્થ છે—હૈ દુર્ગોમાતા ! મારી રક્ષા કરે.
1 –આને કાલીબીજ કે કપૂરખીજ' કહે છે. તેમાં ના અથ છે કાલી, ર્ ને અથ છે બ્રહ્મ, હૂઁ ના અ છે મહામાયા, નાના અથ છે વિશ્વમાતા-જગજ્જનની અને બિંદુના અર્થ છે દુ:ખહરણ. તેથી આ ખીજમત્રને અથ છે—શિવયુક્ત જગજ્જનની મહામાયા કાલીમાતા મારાં દુઃખાના નાશ કરે.
શ્રી -આને લક્ષ્મીબીજ કે શ્રીમીંજ કહે છે. તેમાં જ્ઞના અથ છે મહાલક્ષ્મી, ૬ ના અર્થ છે ધનસ ંપત્તિસુષ્ટિ-પુષ્ટિ, મૈં ના અર્થ છે અધિષ્ઠાત્રી અને બિંદુને
Page #88
--------------------------------------------------------------------------
________________
-
મંત્રદિવાકર અર્થ છે દુઃખહરણ. તેથી આ બીજમંત્રનો અર્થ છે ધનસંપત્તિ અને તુષ્ટિ-પુષ્ટિની અધિષ્ઠાત્રી માતા મહાલક્ષ્મી મારાં દુઃખોને નાશ કરે.
છે –આને સરસ્વતીબીજ કહે છે. તેમાં છે ને અર્થ છે સરસ્વતી અને બિંદુનો અર્થ છે દુઃખહરણ. તેથી આ બીજમંત્રને અર્થ છે-હે માતા સરસ્વતી ! મારાં દુઃખને નાશ કરે.
તરી–આને કૃષ્ણબીજ અથવા કામબીજ કહે છે. તેમાં
અર્થ છે કૃષ્ણ અથવા કામ, ૪ એટલે ઈ, એટલે તુષ્ટિ અને બિંદુને અર્થ છે દુઃખહરણ અથવા સુખકર્તૃત્વ, તેથી આ મંત્રબીજને અર્થ છે-હે મન્મથનું મંથન. કરનાર ભગવાન શ્રીકૃષ્ણ ! મને સુખ-શાંતિ આપે.
જૂ–આને વમબીજ અથવા બીજ કહે છે. તેમાં નો અર્થ છે શિવ અને અને અર્થ છે રવ. નાદ સર્વો-- ત્કૃષ્ટતાનું અને બિંદુ દુઃખહરણનું સૂચન કરે છે. તેથી આ મંત્ર બીજને અર્થ છે-હે સર્વશ્રેષ્ઠ અસુરભયંકર ભગવાન શિવ ! મારાં દુખેને નાશ કરે.
જં-આને ગણેશબીજ કહે છે. તેમાં જ ને અર્થ છે ગણેશ કે ગણપતિ અને બિંદુને અર્થ છે દુઃખહરણ. તેથી આ મંત્ર બીજને અર્થ છે કે ગણેશ ભગવાન ! મારા દુઃખ દૂર કરો.
Page #89
--------------------------------------------------------------------------
________________
બીજમંત્રોના અર્થો અને ક્રિયાસંકેત ' -આ પણ ગણેશબીજ છે. તેમાં 1 નો અર્થ છે - ગણેશ, ૪ નો અર્થ છે વ્યાપક, શ નો અર્થ છે તેજ
અને બિંદુ છે દુઃખહરણ. તેથી આ મંત્રબીજને અર્થ છે પરમ વ્યાપક તિર્મય ભગવાન ગણેશ મારાં દુઓને નાશ કરે. " - આને નૃસિંહબીજ કહે છે. તેમાં નો અર્થ છે નૃસિંહ, નો અર્થ છે બ્રહ્મ, ગૌ ને અર્થ છે ઊર્વદંત અને બિંદુને અર્થ છે દુઃખહરણ. તેથી આ મંત્રબીજને અર્થ છે-બ્રહસ્વરૂપ ઉર્વદંત ભગવાન નૃસિંહ મારાં દુઃખને નાશ કરે. ' , ' ' * શ્રી આને બંધૂબીજ કહે છે. તેમાં તેને અર્થ છે દુર્ગોતારણ, તેનો અર્થ છે તારક, રને અર્થ છે મુક્તિ, ફ્રેને અર્થ છે મહામાયા અને નાદ વિશ્વમાતાનું તથા બિંદુ દુઃખહરણનું સૂચન કરે છે. તેથી આ મંત્ર બીજને અર્થ છે-હે દુર્ગોત્તારિણી મુક્તિસ્વરૂપા વિશ્વમાતા ભગવતિ મહામાયા! સર્વ દુઃખમાંથી મારી રક્ષા કરે.'
આ રીતે બીજા મંત્રબીના અર્થો પણ સાધકોએ સંપ્રદાયથી જાણવા, - ,
અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે પ્રત્યેક મંત્રદેવતાને આદ્યાક્ષર બીજમંત્રના રૂપમાં પ્રયુક્ત થાય છે. એ રીતે દુને હું રામનો ૪, પતિનો , નુમાનને શું બીજમંત્ર બને છે. '
હવે મંત્રસાધનાની ક્રિયા અંગે જે કેટલાક સંકેત વપરાય છે, તેનો પણ પરિચય કરાવીશું.
Page #90
--------------------------------------------------------------------------
________________
૫૬
' : ' મંત્રદિવાકર - -પ્રથમ આચમન કરવું, ત્યાર પછી જલશુદ્ધિ
અને આસનશુદ્ધિ કરવી અને ત્યાર પછી ગુરુ, ગણેશ તથા મદેવતાને પ્રણામ કરવા, તેને “શૌચ” કહે છે. • પદમંગ- બીજને દશ વખત જપ કરે, તેને કપટભંજન” કહે છે. 'પ્ર૪રીં બીજને દશવાર જપ કરે, તેને “પ્રફુલ્લ’ કહે છે. * પ્રાણાયામરિ–જ્યાં આવે ઉલ્લેખ હોય, ત્યાં પ્રાણાયામ, ભૂતશુદ્ધિ અને ન્યાસની ક્રિયા સમજવી.
મંત્રશિલા–શ્વાસ રેકીને મનની ભાવના દ્વારા કુંડલિની શક્તિને સહસ્ત્રદલ પદ્મમાં લઈ જવી અને તુરત જ ત્યાંથી પાછી ફેરવીને મૂલાધાર ચક્રમાં લઈ આવવી. આવી રીતે વારંવાર કરતાં સુષુષ્ણમાર્ગમાં વિદ્યુત જેવું લાંબા આકારનું જે તેજ જોવામાં આવે, તેને “મંત્રશિખા” સમજવી.
“”—કોઈ પણ મંત્રનો જપ કરતાં પહેલાં તેને સૂર્નસ્થાનમાં–મસ્તક પર ન્યાસ કરે, તેને કુલુકા કહે છે. પરંતુ નિગ્ન દેવતાઓની કુલુકા નીચે પ્રમાણે કરવામાં આવે છે? તારા મંત્રની કુલ્લકા હો હો હું કાલી ,, ,, શ્રીં હૂં ટ્રી દ્ છિનમસ્તકા, , શ્રી ટ્રો ટ્રી છે જે દી રવાહ ! વરચિનિ,, , , શ્રી ફ્રી ફ્રી ફ્રી ફ્રી વારા દૂ
Page #91
--------------------------------------------------------------------------
Page #92
--------------------------------------------------------------------------
________________
૧૮
મત્રદિવાકરુ કિયા બ્રાહ્મણ અને ક્ષત્રિયને માટે સમજવી. વૈચે સેતુ માટે ર્ અને શુદ્રોએ સેતુ માટે ફ્રી નો હદયમાં સાતઃ વખત જપ કરવો.
મઠ્ઠાતુ-મંત્રજપ કરવાનો અધિકાર બધા સમયે અને બધી અવસ્થામાં પ્રાપ્ત થાય તે માટે કંઠપ્રદેશમાં આવેલ વિશુદ્ધચક્રમાં શ્રી મંત્રબીજને સાત વખત જપ કરે, તેને “મહાસેતુ” કહે છે. પરંતુ ત્રિપુરસુંદરીના મંત્રજપમાં , કાલિકાના મંત્રજપમાં છે અને તારાના. મંત્રજપમાં Ė મંત્રબીન વડે આ ક્રિયા કરવામાં આવે છે.
બ્દસેતુ-નાસિકાના અગ્રભાગ ઉપર બે ભ્રમની મધ્યમાં દષ્ટિ રાખીને દશ વખત ઋારને જપ કરવાથી
દષ્ટિસેતુની ક્રિયા થાય છે. જેને પ્રણવને અધિકાર ના હિય, તે અહીં “ ” બીજાક્ષરને જપ કરે.
મુક્યોધનજીભ પર અનેક પ્રકારનો માલ જામેલે. હિય છે. જેમકે-જનને મલ, જૂઠું બોલવાને મલ, કલહનો મલ વગેરે. તેનું શોધન કરીને જપ કરવામાં આવે તે તે સફળ થાય છે. પ્રથમ મુખરોધનની ક્રિયા જરૂરી મનાયેલી છે. તે માટે નીચેના દેવતાઓમાં નીચે. પ્રમાણે મંત્ર મનથી દશવાર જપવાનો હોય છે : : '
ત્રિપુરસુંદરી = શ્રી ૩ શ્રી . શ્રી ૩ : શ્યામા =
૩૦ ૩૦ % શી શી જ તારા = હૂ હી !
Page #93
--------------------------------------------------------------------------
________________
બીજમાના અર્થા અને ક્રિયાસ કતા
દુર્ગા = =F ખગલામુખી = મેં હી મેં માતંગી = હૈં।
!
-
લક્ષ્મી = શ્રી ધૂમાવતી = ૩૧
ધનદી = ૐ ધૂં ૩૫ ગણેશ = ૧ st વિષ્ણુ = ૐ ૐ ।
3
ઔજા બધા મ ંત્રામાં મત્રજપ પૂર્વે દશ વાર કારના જપ કરવાથી સુખશાધન થાય છે,
૫
મુખનુ આચ્છાદાન
વિદ્યાશોષન મત્સ્યમુદ્રા વડે કરીને સૌ એ મંત્રના સાત વાર જાપ કરવાથી જિહ્વા શેાધનની ક્રિયા પણ કરવી જોઈ એ.
हः
፡
શોધન-જપમાં જેમ મુખ અને જિહ્વાના ઉપયેગ થાય છે, તેમ કરને-કરાંગુલિએને પણ ઉપયોગ થાય છે, તેથી તેનુ શેાધન પણ આવશ્યક મનાયુ' છે. • ક્ માહે બ્રાય ટૂ ! એ મત્ર સાત વખત જપવાથી કરશેાધન થાય છે. આ મત્ર ઘણા ભાગે દક્ષિણકાલિકાની ઉપાસનાને છે. અન્ય દેવતાઓના મત્રજપમાં સપ્રદાયભેદ સભવે છે.
'
ત અધમુખે. ત્રિકા પવે અને બ્રહ્મર પ્રથી મુલાધાર ચક્ર પત
ચોનિમુદ્રા–મુલાધારચક્રથી પ્રહાર ધ
Page #94
--------------------------------------------------------------------------
________________
' ' . . . . . મંત્રદિવાકર ઉર્ધ્વમુખ ત્રિકોણે કપ. અર્થાત્ એ પ્રમાણે પણ યંત્રની ભાવના કરીને દશ વખત મંત્રજપ કરવાથી “નિ. મુદ્રા” થાય છે. સરસ્વતીતંત્રમાં કહ્યું છે કે જે મંત્રાર્થ મંત્રમૈતન્ય અને એનિમુદ્રા જાણતું નથી, તેને મંત્રસિદ્ધિ, થતી નથી. અહીં મંત્રાર્થથી મંત્રદેવતાના શરીર અને મંત્રનું અભેદ ચિંતન અભિપ્રેત છે તથા ત્રચેતન્યથી મૂલમંત્રની આગળ પાછળ હું બીજ લગાડીને હદયમાં સાત વખત જપવાને સંપ્રદાય છે. મંત્રચેતન્યને જે પરમ અર્થ થાય છે, તે અહીં અભિપ્રેત નથી.
નિર્વાન–પ્રથમ પ્રણવ બેલવે, પછી માં એ રીતે સમસ્ત વર્ણમાલા બલવી, પછી મંત્ર બોલવે, પછી છે Y મંત્રની બેલવા અને માં એ સમસ્ત વર્ણમાલા બેલી કારને ઉચ્ચાર કરે તેને “નિર્વાણ” કહે છે. આ પ્રકારનો જપ નાભિપ્રદેશમાં એટલે મણિપુરચક્રમાં કરવાનું હોય છે.
કાચો – જેમ પ્રાણયુક્ત શરીર સચેષ્ટ હેય છે, તેમ પ્રાણયુક્ત મંત્ર સિદ્ધ થાય છે. તેથી “પ્રાણયોગની ક્રિયા કરવામાં આવે છે. આ ક્રિયામાં મંત્રની આગળ હી અને મંત્રની પાછળ ફ્રી બીજ લગાડીને સાત વાર જપ - કરવાને હેય છે.
હીપની – જેમ દીપકથી ઘરનો અંધકાર દૂર થઈ તેની બધી વસ્તુઓ જેવામાં આવે છે, તેમ “દીપની
Page #95
--------------------------------------------------------------------------
________________
બીજમના અર્થો અને ક્રિયાસંકેતો કિયાથી મંત્ર જેવામાં આવે છે. તેમાં કરવાનું એટલું , હે છે કે મૂળ મંત્રને કારથી પુટિત કરે,.. એટલે કે પ્રથમ એને છેડે ૩ લગાડીને તેનો સાત વખત. હૃદયમાં જપ કરે. “અશૌચભંગની ક્રિયામાં પણ આ વિધિ છે. : , . . . . . . . . - અમૃતા - વં ફ્રી એ મંત્ર હૃદયમાં દશ વખત. જપવાથી “અમૃતગ થાય છે.'
* સ્ત્રી-દેવની ગાયત્રીને દશ વખત જપ કરે, તેને ઉત્કલન કહે છે. ' ..
- જન્નત્તિત્તા-મંત્રના સ્થાનમાં મંત્રનું ચિંતન કરવું, તેને. મંચિંતા કહે છે. તેને વિધિ એ છે કે રાત્રિની પ્રથમ દશ. ઘડીના સમયમાં હૃદયમાં મંત્રનું ચિંતન કરવું, ત્યાર પછી દશ. ઘડીમાં બિંદુસ્થાનમાં અર્થાત્ મનશ્ચકની ઉપર અને પછીની. દશ ઘડીમાં કલાતીત સ્થાનમાં મંત્રનું ચિંતન કરવું, દિવસે.
પ્રથમ દશ ઘડીની અંદર બ્રહ્મરંધ્રમાં મંત્રનું ચિંતન કરવું, - બીજી દશ ઘડીની અંદર હૃદયમાં અને તે પછીની દશ. * ઘડીમાં મનચકમાં મંત્રનું ચિંતન કરવું. દિવસે અથવા. રાત્રિએ જ્યારે આ પ્રમાણે મંત્રચિંતન કરવાનું હોય તે. પહેલાં સપ્તછદા' નામની ક્રિયા કરવી. આ ક્રિયા જ છ ટી
É એ મંત્રનો દશ વખત હૃદયમાં જપ કરવાથી . સંપન્ન થાય છે. - આ પ્રમાણે માંત્રિક ક્રિયાઓ ઘણું પ્રકારની છે,
રહસ્ય સંપ્રદાયથી મેળવવું જોઈએ અને જે
Page #96
--------------------------------------------------------------------------
________________
૬૨
મઢવાકર
:
સંપ્રદાયની મંત્રદીક્ષા હાય તે પ્રમાણે તે તે ક્રિયાએ કરવી જોઈએ. આમાંની ઘણીખરી ક્રિયાએ આજે ગાલ, ખિહાર તથા ઉત્તરપ્રદેશમાં થતી જોવાય છે, જોવાય છે, પરંતુ ગુજરાતમાં તેને પ્રચાર નથી. અહીં તે ભક્તિ અને શુદ્ધિ ઉપર જ મુખ્ય ભાર અપાય છે અને તે પછી ઈષ્ટદેવતાના પૂજનપૂર્વક મત્રજપ શરૂ કરવામાં આવે છે. તેથી પશુ સિદ્ધિ તા થાય જ છે, છતાં સાધકને મત્રક્રિયા અને તેના ભિન્ન સકેતાને ખ્યાલ રહે, તે માટે અહી... આટલી માહિતી આપવામાં આવી છે.
"
Page #97
--------------------------------------------------------------------------
________________
[૬] મંત્રસાધનાપદ્ધતિ
- મંત્રનું મહત્ત્વ તે ઘણું મનુષ્ય સ્વીકારે છે અને તેના અચિંત્ય-અલૌકિક પ્રભાવ માટે આફરીન પિકારે છે, પરંતુ તેની સાધના કેમ કરવી? અને તેમાં સિદ્ધિ શી રીતે મેળવવી? તે અંગે મુંઝવણ અનુભવે છે. વાસ્તવમાં -તેમને સાધનાપદ્ધતિ અંગે જોઈએ તેવી વિશ્વસ્ત માહિતી મળતી નથી, તેથી તેઓને મંત્રસાધના માટે ઉત્સાહ પડી ભાંગે છે અથવા તે તે માટે પગલાં ભરવાની હિંમત ચાલતી નથી. અને જેઓ અધૂરી માહિતી પર આધાર રાખીને મંત્રસાધનામાં ઝંપલાવે છે, તે ચેડા જ વખતમાં
દરિયાની અંદર ડેલવા માંડેલા વહાણની સ્થિતિ અનુભવે છે. - તાત્પર્ય કે તેઓ એ મંત્રસાધનામાં પાર ઉતરી શકતા નથી. - મંત્રસાધના અંગે કેટલુંક વિવેચન મંત્રવિજ્ઞાનમાં
થયેલું છે, તેને સાર આ વક્તવ્યમાં આવી જાય છે. ઉપરાંત - અમારે જે કંઈ કહેવાનું છે, તે આમાં બરાબર કહ્યું છે..
અન્ય શબ્દોમાં કહીએ તે મંત્રની સાધનાપદ્ધતિનું આ
Page #98
--------------------------------------------------------------------------
________________
મંત્રદિવાકર એક સચોટ સળંગ દર્શન છે અને તે સાધનામંદિરનાં. મંગલદ્વાર ઉઘાડી આપે તેમ છે. વાંચકે તેને ખૂબ શાંતસ્વસ્થ ચિત્તે વાંચે–વિચારે.
મંત્રસાધના માટે જેના હૃદયમાં ઉત્સાહ પ્રગટેલે છે, તેણે સહુથી પ્રથમ તે માટે પિતાતી ગ્યતા કેળવવા. પ્રયત્ન કરે જોઈએ. તેનું વિવેચન અમે મંત્રવિજ્ઞાનના. સત્તરમાં પ્રકરણમાં કરેલું છે. '
બેંકમાં બેલેન્સ ન હોય તે ચેક કરતા નથી, તેમ સાધકમાં ગ્યતા ન હોય તો તેને સિદ્ધિ પ્રાપ્ત. થતી નથી, પરંતુ એગ્યતાને વિચાર બહુ ઓછા કરે છે અને તે જ તેમની નિષ્ફળતાનું કારણ બને છે. કાળા પડાં પર ગુલાબી રંગ ચડાવવાની ચેષ્ટા કરીએ, તે એ શી રીતે સફળ થાય ? ' .
જો મંત્રસિદ્ધિ ગમે તેને થતી હોત, તે આ જગતમાં મંત્રસિદ્ધ મહાનુભાવોને તાટે ન હેત, પણ તેમનાં દર્શન તો કેઈક જ સ્થળે કવચિત્ થાય છે, તેથી તે ચિક્કસ પ્રકારની ચેગ્યતા માગે છે, એ નિશ્ચિત છે. -
આપણે કેવા છીએ? તે બરાબર જાણવું હોય તે આત્મનિરીક્ષણ રૂપી આરીએ આપણી સામે રાખો જોઈએ અને તટસ્થ ભાવે આપણી વૃત્તિ–પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવું જોઈએ. તેમાં જે પ્રવૃત્તિઓ નિંદ્ય–અપ્રશત બેટી–ખરાબ દેખાય તેને દૂર કરવી જોઈએ, દૂર કરવાની હિંમત કેળવવી જોઈએ. ' ': : : : : : : : :
Page #99
--------------------------------------------------------------------------
________________
મંત્રસાધનાપદ્ધતિ - અહીં કેઈએમ કહેતું હોય કે આ રીતે મંત્ર:
સાધકની યોગ્યતા કેળવવા જતાં ઘણે વખત નીકળી જાય, પછી- મંત્રની સાધના કયારે કરીએ ? પરંતુ એમ કહેવું ઠીક નથી. ગાડી વહેલી ઉપડતી હોય અને આપણે તે જ ગાડીમાં મુસાફરી કરવી હોય તે ઝટપટ વહેલા તૈયાર થઈએ છીએ અને તેમાં સમયસર દાખલ થઈ જઈએ છીએ. એવું આમાં કેમ ન કરીએ ? તાત્પર્ય કે મંત્રસાધના સમયસર જરૂર થઈ શકે તે માટે સાધકે ચગ્ય ગુણ સત્વર કેળવવા જોઈએ. એ વાત સાચી છે કે દુર્ગુણોએ કુટેવોએ આપણા પર પકડ જમાવી હોય તે તેમાંથી છૂટતાં વાર લાગે છે, પણ સંકલ્પ દઢ હોય તે એ કામ થોડા સમયમાં–અરે! થોડી ક્ષણોમાં જ બની શકે છે. આ
- સાધકને યોગ્ય ગુણ કેળવતાં જીવનનું ઘડતર થાય છે, એ ભૂલવાનું નથી. આ તે “એક પંથ અને દે કાજ જેવું છે.. . .. ... ... ..
- સાધકને બીજો પ્રયત્ન ગુરુને–સદ્ગુરુને શોધવાને ન હોવો જોઈએ, કારણ કે તે સિવાય ઈષ્ટમંત્રની પ્રાપ્તિ
થતી નથી. સદગુરુ કેન કહેવાય ? અને તેમની કૃપાથી કેવા કેવા લાભે થાય છે? તે અમે પૂર્વગ્રંથોમાં વિસ્તા
તે અંગે અમોએ રચેલા સંકેપેસિદ્ધિ નામના ગ્રંથમાંથી યોગ્ય માર્ગદર્શન મળી રહેશે. બીજી રીતે પણ આ ગ્રંથ અવશ્ય વાંચવા જેવું છે. . : : . . . . . . . .
Page #100
--------------------------------------------------------------------------
________________
મંત્રદિવાકર રથી લખી ચૂક્યા છીએ, એટલે અહીં તેની પુનરાવૃત્તિ નહિ કરીએ..
અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે આ કામ સહેલું તે નથી જ. કેટલાકને આ વસ્તુ અસંભવિત જેવી લાગે છે, પણ અમે તેમાં સહમત થતા નથી. સગુરુની સંખ્યા આજે અ૯પ છે અને કવચિત્ મળી આવે છે, પણ તેને સર્વથા લેપ થયે નથી. જે તીવ્ર ઝંખના રાખીએ તે કબીરજીને સદ્ગુરુ સાંપડયા, તેમ આપણને પણ જરૂર સાંપડે. પરંતુ આવી ઝંખના–આવી લગની આપણે રાખીએ. છીએ ખરા? છેડે પ્રયત્ન કર્યો અને તેમાં સફલતા ને મળી કે લમણે હાથ દઈને બેસી જઈએ છીએ અને હવે તે કંઈ બનશે જ નહિ, એમ માની લઈએ છીએ. પણ પ્રયત્ન સતત અને સબળ કરવો જોઈએ.
જેને સગુરુની તીવ્ર ઝંખના છે, તેને ગુરુ સ્વપ્નમાં દર્શન દે છે અને મંત્રીપદેશ પણ કરે છે. વળી આ મંત્ર જલદી સિદ્ધ થાય છે. અલબત્ત, આવી ઘટના કઈ કઈ વાર બને છે, પણ તે બને છે ખરી, તેથી જ અહીં તેની નેધ લેવામાં આવી છે.
સતત અને સબળ પ્રયત્ન કરવા છતાં સદ્ગુરુ ન સાંપડે તો જલભરેલા કુંભમાં સદ્ગુરુની સ્થાપના કરવી અને મૂલમંત્ર પીંપળાનાં પાન પર લખી તેની પાસે મૂકી, પછી તે ગ્રહણ કરે. તે વખતે મનમાં એવી
Page #101
--------------------------------------------------------------------------
________________
મંંત્રસાધનાપદ્ધતિ
૬૭
ભાવના કરવી કે હે પરમ કૃપાળુ ગુરુદેવ ! હું આપની પાસેથી આ મંત્ર ગ્રહણ કરું છું.' એકલવ્યે માટીના પૂતળામાં દ્રોણાચાર્યની સ્થાપના કરીને તેમની પાસેથી ઊત્તમ કેાટિની ધનુવિદ્યા મેળવી હતી, એ વાત ખૂખ જાણીતી છે.
સાધકે ગુરુની પરમ ભક્તિ કરીને તેમની કૃપા મેળવવી જોઈએ. જેને ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે, તેને આ જગતમાં કશું અલભ્ય નથી.
*
મત્રો અનેક છે, અનેક પ્રકારના છે. અને તે સર્વેને સરખા ફૂલદાયી થતા નથી, પરંતુ તે અંગે ગુરુ જે નિય કરે, તે છેત્રટને માનવા જોઈ એ. અને તે જ મંત્રને ગ્રહણ કરી સાધનામાર્ગમાં આગળ વધવુ જોઈ એ.
*
ગુરુની ભૂલ કઢાવી કે તેમની શક્તિ વિષે શ’કા કરવી, એ સાધકના મેાટે અપરાધ છે. આવા સાધકને કદી પણ 'ત્રસિદ્ધિ થતી નથી, એટલું જ નહિં પણ તે દ્રુતિનું ભાજન થાય છે.
!
:
ગુરુએ કાન ફૂંકીને જે મત્રાક્ષા આપ્યા, તે સેાનાના સમજવા. પરમ સદ્ભાગ્ય હેાય તે જ આ રીતે ગુરુ પાસેથી મત્ર મળે. જે નગુરા છે, નાસ્તિક છે, તેનું આ ક્ષેત્રમાં ત્યામ નથી. કદાચ ભૂલેચૂકે આવી વ્યક્તિ આ ક્ષેત્રમાં આવી ચડી, તે ઘેાડા સમયમાં જ તેને વિદાય થવું પડે છે.
સાધના માટેનું સ્થાન શાંત, પવિત્ર અને નિરુપદ્રવી હાવું જોઇએ. જે સ્થાનમાં ઘોંઘાટ-અવાજ અધિક હાય
Page #102
--------------------------------------------------------------------------
________________
૬૮,
મંત્રદિવાકર.. છે, ત્યાં મન એકાગ્ર થઈ શકતું નથી અને તેથી જપધ્યાન આદિ ક્રિયાઓ બરાબર થઈ શકતી નથી. જે સ્થાન, અપવિત્ર હોય, ત્યાં પવિત્ર ભાવના-પવિત્ર વિચારે શી. રીતે ફુરે? અને જે સ્થાનમાં ચેર, લુંટારા, વાઘ, વરૂ, અન્ય શિકારી પ્રાણીઓ, સાપ, વીછી વગેરેને વારંવાર ઉપદ્રવ થતો હોય, ત્યાં સાધક પિતાની સાધનામાં સ્થિર શી રીતે થઈ શકે ? ગૃહસ્થ પોતાના નિવાસસ્થાનમાં. એક જૂદો ઓરડે કે જૂઠું સ્થાન નક્કી કરીને ત્યાં મંત્રની સાધના કરી શકે છે. .
. ' મંત્રની સાધના શુભ દિવસે, શુભ મુહૂર્ત શરૂ. કરવી જોઈએ. પરંતુ તે પહેલાં દેહશુદ્ધિ નિમિતે બની શકે તે ત્રણ ઉપવાસ, નહિ તે બે ઉપવાસ, છેવટે એક ઉપવાસ પણ કરવો જોઈએ. આ ઉપવાસ નકોરડા સમજવા. તેમાં માત્ર જળ જ લઈ શકાય. જે આટલું પણ ન બને તે આગલા દિવસે અને ત્યાગ કરી માત્ર દૂધ કે. ફળ-રસ પર રહેવું જોઈએ. '
ગુરુદત્ત મંત્રની શ્રદ્ધાપૂર્વક સાધના કરવી જોઈએ, તે જ તે સિદ્ધ થાય છે, અન્યથા થતો નથી. શ્રદ્ધા એટલે. મંત્રશક્તિમાં પૂરો વિશ્વાસ, તેની કાર્યસાધતા માટે દઢ પ્રતીતિ. આ વિશ્વાસ-આવી પ્રતીતિ જે મનની સ્થિતિ સંશાયરહિત હોય તે જ સંભવે છે. જે મંત્રની.. શક્તિ કે કાર્ય સાધતા વિષે મનમાં શંકા-સંશય હાય, તે પ્રથમ તે દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્ઞાની...
,
,
૧
Page #103
--------------------------------------------------------------------------
________________
મંત્રસાધનાપદ્ધતિ
ગુરુના સંગથી, સારાં પુસ્તકનાં વાંચનથી તથા મધ્યસ્થ - ભાવે ચિંતન કરવાથી સંશયાવસ્થા દૂર થઈ શકે છે.
ભગવદ્ગીતામાં કહ્યું છે કે “અજ્ઞાત્રધાન, સંશયાત્મા વિનરાતિઅજ્ઞાની અને અશ્રદ્ધાળુ આત્મા સર્વ ક્ષેત્રમાં
સદા સંશયશીલ રહે છે અને છેવટે તેને વિનાશ થાય છે.” - દેવ, બ્રાહ્મણ, ઔષધ, મંત્ર આદિ ભાવના પ્રમાણે ફળ આપે છે, એટલે મંત્રને મામુલી સમજીએ તે મામુલી ફળ મળે છે અને મહાન માનીએ તે તેનું ફળ મહાન મળે છે. કેઈ મંત્ર ના હોય તે આ શું ફળ આપશે ? એ કુતર્ક કરે નહિ. અગ્નિને તણખે ના હોય છે, તો પણ ઘાસની મોટી ગંજીને બાળી મૂકે છે અથવા મચ્છર અતિ નાનું હોય છે, પણ કુંજરના કાનમાં પેસે તે તેને સંઝવી મારે છે. એ રીતે મંત્ર નાનો હોય તે પણ પિતાને પ્રભાવ વિસ્તારી શકે છે અને યથેષ્ટ ફળ આપી શકે છે. મુખ્ય વાત એ છે કે મંત્ર નાને હેય કે મેટા હોય, સાધકે તેની શક્તિમાં પૂરી શ્રદ્ધા રાખીને તેની સાધના કરવી જોઈએ.
કેઈએમ કહેતું હોય કે શ્રદ્ધાથી શું થાય ? તે એ ભૂલે છે. વ્યાવહારિક તથા પારમાર્થિક બંને સિદ્ધિઓનું મૂળ શ્રદ્ધામાં જ રહેલું છે. “હું જરૂર ભણી શકીશ” એવી શ્રદ્ધાવાળે ભણી શકે છે. “હું જરૂર ધન કમાઈ શકીશ” એવી શ્રદ્ધાવાળો વ્યાપારાદિ પ્રવૃત્તિ કરે છે અને
Page #104
--------------------------------------------------------------------------
________________
30
મંત્રદિવાકર ધન કમાઈ શકે છે. અથવા “આ કામ હું જરૂર પાર પાડી શકીશ.” એવી શ્રદ્ધાવાળો એ કામ હાથ ધરે છેઅને તેને પાર પાડી શકે છે. અશ્રદ્ધાળુ આમાંનું કંઈ કરી. શકતે નથી ' જે શ્રદ્ધા મજબૂત હોય તે પ્રયત્ન પ્રબળ થાય છે અને તે સિદ્ધિને સમીપ લઈ આવે છે. જે શ્રદ્ધા તૂટી તે પ્રયત્ન તૂટી પડે છે અને સાધનાને એકાએક અંત. આવી જાય છે, માટે સાધકે પ્રારંભથી અંત સુધી. શ્રદ્ધાન્વિત રહેવું [ રહેવું,
, , , , મંત્રસાધનામાં જેટલું મહત્વ શ્રદ્ધાનું છે, તેટલું જ મહાવ શુદ્ધિનું પણ છે. તેના ચાર પ્રકારે માનવામાં આવ્યા છેઃ (૧) દેહશુદ્ધિ, (૨) મનઃશુદ્ધિ, (૩) દિફશુદ્ધિ અને (૪) સ્થાનશુદ્ધિ
સ્નાન દ્વારા દેહને શુદ્ધ કરે, તે દેહશુદ્ધિ. આ વખતે માટી કે આંબળાના ચૂર્ણ જેવા નિર્દોષ પદાર્થો વાપરવા જોઈએ, પણ ચરબીવાળા સાબુને ઉપયોગ કરે: નહિ. તપશ્ચર્યા, ભૂતશુદ્ધિ વગેરે દ્વારા દેહની વિશિષ્ટ. પ્રકારે શુદ્ધિ થાય છે, એટલે તેનું પણ આલંબન લેવું જોઈએ. અહીં દેહશુદ્ધિનો અર્થ છેડે વિસ્તારીએ અને તેને સ્વસ્થતા સુધી લઈ જઈએ, તે પણ ખોટું નથી. રોગ પણ એક જાતની અપવિત્રતા છે અને તે શરીરમાં પેઠે હેાય તે મનને અસ્વસ્થ કરી મૂકે છે. આ અવસ્થામાં
Page #105
--------------------------------------------------------------------------
________________
મંત્રસાધનાપદ્ધતિ
૭૧ પૂજા, જપ આદિ ક્રિયાઓ યથાર્થ પણે શી રીતે થઈ શકે ?
શરીરમાં વહુ ઘર્મધામ” એ ઉક્તિ અહીં બરાબર લાગુ કરવી જોઈએ. ઘણા માણસે શરીરની અસ્વસ્થ હાલતને લીધે જ મંત્રસાધના કરી શકતાં નથી.
પાપી વિચારોમાંથી મનને નિવૃત્ત કરવું, તે મનશુદ્ધિ. દેહશુદ્ધિ કરતાં આ કામ વધારે કઠિન છે, કારણ કે ધજાની પૂંછડી અથવા કુંજરના કાન જેવું ચપળ મન અનેકાનેક વિચાર કર્યા કરે છે અને તેમાં ઘણું વિચારે પાપી પણ હોય છે. જે મનને તમે એમ કહો કે તું વાંદરાનો વિચાર કરીશ નહિ, તે વાંદરે એને વધારે વાર યાદ આવે છે. એ જ રીતે બીજા વિચારોનું પણ સમજી લેવું. પરંતુ સત્સંગ, રવાધ્યાય, સાત્વિક ભોજન, ભૂતશુદ્ધિ તથા પ્રાણાયામ વગેરે ક્રિયાઓ વડે મનની શુદ્ધિ કરી શકાય છે અને તે મંત્રસાધનામાં અતિ મહત્વની છે. ' ' '
આ બંને શુદ્ધિ અંગે વધારે વિવેચન આગળ આવશે. - મંત્રને અનુરૂપ દિશાની પસંદગી કરવી, એટલે કે - તે સામે મુખ રાખીને બેસવું એને દિફશુદ્ધિ કહે છે.
સૌભાગ્ય માટે પૂર્વ દિશામાં અને શાંતિ-તુષ્ટિ-પુષ્ટિ માટે ઉત્તર દિશામાં મુખ રાખીને બેસવાનું હોય છે. તે
જે સ્થાનમાં બેસીને મંત્રસાધના કરવાની હોય, તે સ્થાનને વાળી-ળીને સાફ કરવું, તેમાં જળ કે ગુલાબજળને છંટકાવ કરે, ત્યાં ધૂપ-દીપ વગેરે પ્રકટાવવા કે
Page #106
--------------------------------------------------------------------------
________________
૭ર
મંત્રદિવાકર પુષ્પ વગેરે ગોઠવવાં, તે સ્થાનશુદ્ધિ કહેવાય છે. વિશેષમાં મંત્રપદે બેસીને એ સ્થાનમાં રહેલા ભૂતાદિને દૂર કરવા, એ પણ સ્થાનશુદ્ધિને જ પ્રકાર છે.
એક આસને અમુક સમય સુધી સ્થિર બેઠા વિના સાધના થઈ શકતી નથી. આસને અનેક પ્રકારનાં છે, તેમાંથી જે આસને સુખપૂર્વક લાંબા વખત સુધી બેસી શકાય, તેની જ પસંદગી કરવી; અથવા મંત્રવિધિમાં અમુક જ આસનને નિર્દેશ કર્યો હોય, તો તે આસન પસંદ કરવું.
બેસવા માટેના ઉપકરણને પણ આસન કહેવામાં આવે છે. મંત્રસાધનામાં તેનું પણ મહત્વ છે. તે માટે શામાં કુશાસન, ચેલાસન, મૃગચર્માસન વગેરેને નિર્દેશ થયેલ છે. કુશ એટલે દાભડે. તેનું બનાવેલું આસન તે કુશાસન. આગળના જમાનામાં આ આસનને વધારે ઉપગ થતો. ચેલ એટલે વસ્ત્ર. તેનું બનાવેલું આસન, તે ચેલાસન. અહીં વસ્ત્રથી ગરમ વસ્ત્ર જ ગ્રહણ કરવામાં આવે છે. સૂતરાઉ વસ્ત્રને ઉપગમાં લેવામાં આવતું નથી. મૃગ એટલે હરણ, તેના ચામડાનું બનાવેલું આસન, તે મૃગચર્માસન.
જપને એક નિયમ એવો છે કે માત્ર ભેંય પર * બેસવું નહિ, પણ તેના પર આસન બિછાવીને બેસવું, તેથી અહીં આસનને વિચાર પ્રસ્તુત છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
-મંત્રસાધનાપદ્ધતિ
-
૭૩.
- આચાર પણ મંત્રસાધનાનું એક અંગ ગણાય છે, એટલે સાધકે શાસ્ત્રવિહિત આચારનું પાલન કરવું જોઈએ. તેમાં નિત્યકર્મને સમાવેશ થાય છે.
નિત્યકર્મ કર્યા પછી ગુરુદત્ત મંત્રની સિદ્ધિ માટે મંત્રદેવતાનું પૂજન, સ્તવન, જપ અને ધ્યાન એ ચાર કર્મો નિયમિત રીતે કરવા જોઈએ. ' મંત્રદેવતાનું પૂજન પંચોપચાર, અષ્ટપચાર, દશેપચાર, ષોડશેપચાર આદિ અનેકવિધ ઉપચારથી થઈ શકે છે. તેમાં સાધક જેટલો ઉત્સાહ દાખવે તેટલે લાભ છે. - તે પછી તેત્રાદિ બોલવા જોઈએ અને પ્રસંગોપાત્ત સહસ્ત્રનામ વડે સ્તુતિ કરવી જોઈએ. અહીં કવચ, હૃદય વગેરે બેસવાને પણ સંપ્રદાય છે. . તે પછી મંત્રજપ આરંભ જોઈએ.
' તે પછી મંત્રદેવતાના સ્વરૂપનું ધ્યાન ધરવું જોઈએ. એટલે કે તેમના વર્ણ, આભૂષણ, આયુધ, વાહન વગેરેનું . ચિંતન કરવું જોઈએ. આગળ જતાં આજ સ્વરૂપને સાક્ષાત્કાર થાય છે અને સાધક કૃતકૃત્ય બને છે.
જય તે મંત્રસાધનાને મુખ્ય મેરુ છે. તે એના નિયમ મુજબ વ્યવસ્થિત કર જોઈએ અને રોજ જેટલી સંખ્યા પૂરી કરવાની હોય, તે બરાબર પૂરી કરવી જોઈએ
Page #108
--------------------------------------------------------------------------
________________
૭૪
મંત્રદિવાકે તેના પ્રમાણમાં અસાધારણ કારણ સિવાય વધારે ઘટાડો કરે નહિ. જપ વખતે જે માલાને ઉપગ કરવાને હોય તેને સાધના શરૂ કરતાં પહેલાં જ વિધિપૂર્વક તૈયાર કરી લેવી જોઈએ. આ વિષયમાં જપ-ધ્યાન-રહસ્ય ગ્રંથ વિપુલ માહિતી પૂરી પાડે એમ છે.
જય પછી મંત્રની અર્થભાવના કરવી જોઈએ એટલે કે તેના અર્થ પર ઊંડું ચિંતન કરવું જોઈએ. મંત્રનો મુખ્ય સંબંધ મન સાથે છે, એ મનન જપ તથા . અર્થભાવના બંને પૂર્વક કરવાનું હોય છે.
ત્યાર પછી વિધિ અનુસાર હોમ કરવો જોઈએ.. તેમાં કુંડ, સમિધ તથા દ્રવ્ય અંગે જે પ્રકારનું વિધાન હોય, તે પ્રમાણે જ કરવું જોઈએ.
તે પછી કેટલાક સંપ્રદાય તર્પણ, માર્જન, બ્રહ્મ-- ભોજન આદિ કરવાનું સૂચવે છે. મંત્રસાધનમાં સંપ્રદાય બળવાન છે, એટલે જેને જે સંપ્રદાયની મંત્રદીક્ષા પ્રાપ્ત.. થઈ હોય, તેણે તે અનુસાર બધા કર્મો કરવાં.
દરેક મંત્રના વિધિ કે આમ્નાયમાં તેની પસંખ્યા અતાવેલી હોય છે, તે નિયત સમયમાં પૂરી કરવી જોઈએ.
સાધના સમય દરમિયાન નીચેના નિયમ પાળવા આવશ્યક છે – *. (૧) ભૂશ – સાધકે પવિત્ર વસ્ત્ર પહેરી કુશ
Page #109
--------------------------------------------------------------------------
________________
મંત્રસાધનાપદ્ધતિ
૭૫ અથવા કાંબલ આદિની શય્યા પર સૂવું, પણ પલંગ, | ખાટલા, ગાદલાં વગેરેને ઉપયોગ કરવો નહિ. જે શય્યાને - ઉપયોગ કરવામાં આવે તેની જ શુદ્ધિ કરવી, એટલે કે - તેને સાફ-સ્વચ્છ રાખવી.
" (૨) બ્રહ્મચર્ય – સ્ત્રીસંસર્ગને ત્યાગ કરવો તથા. કામવાસનાને ઉદ્દીપ્ત કરે તેવી સર્વ વોથી દૂર રહેવું. . (૩) નાવલંબન – બને તેટલું મૌન પાળવું. બોલવાના સમયે પણ જરૂર જેટલું જ બોલવું, તેથી જરાપણ વધારે નહિ. તેમાં પ્રિય, પથ્ય તથા તથ્ય વચનોને પ્રયોગ કરે, પણ મિથ્યા ભાષણ કે કટુ ભાષણ તે કદી. પણું કરવું નહિ. અપશબ્દ બોલતાં સમસ્ત મંત્રસાધના. દુષિત થાય છે, એ લક્ષ્યમાં રાખવું.
(૪) શ્રી ગુરુની સેવા – મંત્રદાતા ગુરુદેવની બને તેટલી સેવા-ભક્તિ કરવી અને રોજ પ્રાતઃકાળમાં નિદ્રાને. - ત્યાગ કર્યા પછી તેમને મનથી ત્રણ વાર નમસ્કાર કરવા. તથા તેમનું હૃદયકમલમાં ધ્યાન ધરવું.
(૫) સાત્વિક ભેજન – અન્નથી શરીર બને છે અને તેમાંથી મન નિર્માણ થાય છે, એટલે સાત્વિક મનની ઈચ્છાવાળાએ ભેજનમાં સાવિક વસ્તુઓને જ ઉપયોગ, કરવો. મિષ્ટાન્ન બને ત્યાં સુધી લેવું જ નહિ. તળેલી ભારે વરતુઓ તથા બહુ ખાટા-ખારા પદાર્થો વાપરવા. નહિ; એટલે કે અથાણાં–ચટણી આદિ ચટકાથી દૂર:
નથી
Page #110
--------------------------------------------------------------------------
________________
• G≠
મદિવાકર
રહેવુ અને મને તે એક જ વાર ભેાજન કરવું અને તેમાં પણ અસ્વાદવ્રતનુ' પાલન કરવું. સાય કાળે ખાસ જરૂર હાય તે જ લેાજન લેવું, પણ તેમાં માત્ર દૂધ કે ફળરસ જેવી વસ્તુઓના જ ઉપયાગ કરવે.
હવે સાધનામામાં જે વસ્તુએ વિઘ્નરૂપ ગણાય છે, તેના પણ નિર્દેશ કરીશું, જેથી સાધકે તેનાર્થી દૂર રહે અને પેાતાની સાધના ઉજ્જવલ અનાવી શકે.
સાધનામાં વિઘ્નરૂપ વસ્તુએ
(૧) દુષિત આહાર
(ર) અસ્વસ્થતા (શરીરની તથા મનની) (૩) આળસ, પ્રમાદ, પુરુષાહીનતા.
(૪) અશ્રદ્ધા.
(૫) સંશય.
(૬) કુતર્ક.
(૭) અધૈય.
(૮) અસંયમ. (૯) અસહિષ્ણુતા. (૧૦) અપવિત્રતા.
(૧૧) પ્રસિદ્ધિ-જાહેરાત. (૧૨) પૂજવાની ઈચ્છા. (૧૩) અનિશ્ચિત મનેાદશા, (૧૪) માન-અભિમાન–અહંકાર.
Page #111
--------------------------------------------------------------------------
________________
મંત્રસાધનાપદ્ધતિ
(૧૫) ઘુણ-તિરસ્કાર–ષ. (૧૬) નિર્દયતો. (૧૭) દુરાગ્રહ.. (૧૮) ચલતા. (૧૯) ઉશ્કેરાટ. (૨૦) પરદોષદર્શન–નિંદા-ગુગલી. (૨૧) બાહ્ય ટાપટીપ (૨૨) વિવાદ અથવા શાસ્ત્રાર્થ (ર૩) વિલાસિતા..
(૨૪) બીજા લોકો પાસે સેવા કરાવવાની મનવૃત્તિ . (૨૫) લોકરંજનની રુચિ.
(૨૬) કુસંગ. (૨૭) માતાપિતા અને ગુજનને અવિનય. (૨૮) શાસ્ત્ર અને સંતેના વચનમાં અવિશ્વાસ. (૨૯) અતિ વ્યવસાય. (૩૦) બ્રહ્મચર્યનું ખંડન. (૩૧) વિપત્તિ આવતાં ગભરાટ. (૩૨) સ્થાન કે સંપત્તિ માટે અતિ મમતા.
(૩૩) લક્ષ્યનું વિસ્મરણ . . આ પ્રકારે સાધનામાર્ગમાં આગળ વધતાં મંત્રા-- અક્ષરે અંતઃકરણમાં પ્રવેશ થાય છે અને તેના આલંબનથી. જન્મ-જન્માંતરીય પાપનું પ્રક્ષાલન થવા લાગે છે. તેનાથી ભક્તિ અને જ્ઞાનનો ઉદય થાય છે તથા જીવની સુષુપ્ત.
Page #112
--------------------------------------------------------------------------
________________
મંત્રદિવાકર ચેતનાશક્તિ જાગૃત થાય છે. તે કેમે કમે જ્વલંત બનતા મંગેતન્યની પ્રાપ્તિ થાય છે, જે છેવટે સિદ્ધિમાં પરિણમે છે.
જે એક વારની આ પ્રકારની સાધનાથી મંત્રસિદ્ધિ ન થાય, તે બીજી વાર સાધના કરવી અને તેમાં પણ સિદ્ધિ ન થાય તે ત્રીજી વાર સાધના કરવી. એથી મંત્રસિદ્ધિ અવશ્ય થશે અને કૃતકૃત્યતા અનુભવાશે.
Page #113
--------------------------------------------------------------------------
________________
"
[૭] ભૌતિક શુદ્ધિકરણ
- ભક્તિ અને શુદ્ધિ એ મંત્રસાધનાના મુખ્ય સ્થ છે. અહીં શુદ્ધિ શબ્દથી મુખ્યતયા ભૌતિકશુદ્ધિ (શરીર– શુદ્ધિ અને માનસિક શુદ્ધિ અપેક્ષિત છે. દિશુદ્ધિ અને સ્થાનશુદ્ધિનો સમાવેશ પણ શુદ્ધિમાં કરવામાં આવ્યું છે, પરંતુ તે ઔપચારિક શુદ્ધિ છે. સાધકે ખરો પ્રયત્ન - તે ભૌતિક શુદ્ધિ અને માનસિક શુદ્ધિ માટે જ કરવાનું છે. - ભૌતિક શુદ્ધિ એટલે શરીરશુદ્ધિ. તેના બાહ્યઅત્યંતર એવા બે પ્રકારે માનવામાં આવ્યા છે. તેમાં બાહા શુદ્ધિ સ્થૂલ શરીરને સ્પર્શે છે અને અત્યંતર શુદ્ધિ સૂક્ષ્મ શરીરને સ્પર્શે છે. વાસ્તવમાં આ બંને શદ્ધિઓ યથાર્થ પણે થાય તે જ શરીરશુદ્ધિને સિદ્ધાંત સચવાય છે અને તે મંત્રસાધનામાં ઊપકારક નીવડે છે. ' શરીરની બાહ્ય શુદ્ધિ એટલા માટે જરૂરની છે કે તેનાથી શરીર અને તેનાં અંગેપગે સ્વચ્છ રહે છે, થાક
Page #114
--------------------------------------------------------------------------
________________
મંદિવાકર
८०
દૂર થાય છે, સ્ફૂર્તિનુ પ્રમાણ વધે છે અને તપ્ત મનને કેટલાક અંશે શીતલતા મળે છે. વળી હસ્તાદિ અવયવાને કોઈ અપવિત્ર વસ્તુને સ્પર્શી થયેા હાય તે તેની અસર દૂર થાય છે. અપવિત્ર હાથ વડે ઈષ્ટદેવતા કે મત્ર. દેવતાની મૂર્તિને તેમ જ તેમના આસનને, વળી તેમની પૂજાનાં ઉપકરણે। તથા સમર્પિત કરવાનાં દ્રવ્યેા વગેરેને અડવાની સ્પષ્ટ મનાઈ છે. જો એમાં ગરડ થઈ ગઈ તા. દેવના અપરાધ થયા ગણાય છે અને તે માટે પ્રાયશ્ચિત્ત લેવું પડે છે. માટે મંત્રસાધકાએ સ્નાનાદિ વડે સંપૂણ શુદ્ધ થઈ ને જ ઈષ્ટદેવતાનું પૂજન, સ્તંત્ર તથા જપધ્યાનાદિ કાર્ચો કરવાના નિયમ રાખવા જોઈએ.
શરીરની અભ્યંતર શુદ્ધિ અર્થાત્ તેની અંદર રહેલા સૂક્ષ્મ શરીરની શુદ્ધિ એટલા માટે કરવી જોઈએ કે તે વિવિધ પ્રકારનાં પાપકર્માના લીધે લિન-અપવિત્ર-ભ્રષ્ટ થયેલું હેાય છે.
'
.
આ સ્થૂલ-સૂમ બંને પ્રકારના શરીરની શુદ્ધિ - ભૂતશુદ્ધિ' ની પ્રક્રિયા વડે સંપન્ન થાય છે, તેથી જ ધર્માવિશારદ, ચૈાગવિશારદે તથા મંત્રવિશારદાએ તેનું મહત્ત્વ સ્વીકાર્યું” છે. વશિષ્ઠસ ંહિતામાં તે ત્યાં સુધી કહ્યું છે કે ભૂતશુદ્ધિ વિના પૂજા—જપ વગેરે નૃત્યે નિરક થાય છે. વાસ્તવમાં હકીકત પણ એવી જ છે. જ્યાં સુધી આદ્ય-અભ્યંતર અશુદ્ધિ વતી હાય, ત્યાં સુધી તેમાં
Page #115
--------------------------------------------------------------------------
________________
: ભૌતિક શુદ્ધિકરણ
૧
પાપભાવનાએ રહેવાની જ. એ સ્થિતિમાં પૂજા—જપધ્યાનાદિ ક્રિયાએ શુદ્ર અને સ્થિર ભાવે શી રીતે થઈ શકે?
ભૂતશુદ્ધિ એટલે ચેતનના સચેગથી શરીરના રૂપમાં પરિણમેલા પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ ભૂતાનું સંશાધન કે શુદ્ધિકરણ. ભાવનાશક્તિ અને મત્રશક્તિના સંચાગથી વિશિષ્ટ પ્રકારની ક્રિયા વડે શરીરસ્થ મલિન ભૂતાને ભસ્મ કરી, નવીન દિવ્ય ભૂતાનુ નિર્માણ કરવું અને સ્થૂલ તથા સૂક્ષ્મ શરીરની શુદ્ધિ કરવી, એ આ ક્રિયાનુ રહસ્ય છે.
19
ભૂતશુદ્ધિના વિસ્તાર અને સક્ષેપથી અનેક પ્રકા તેમાંથી અહીં કેટલાકને પરિચય કરાવીશું :
સ્નાન, સંધ્યા આદિ નિત્યકૃત્યથી નિવૃત્ત થઈને જપ-ધ્યાનના સ્થાન પર આવવું અને ત્યાં નિયત માસન પર બેસીને સહુથી પ્રથમ આચમનાદિ આવશ્યક કૃત્ય કરવાં. તે પછી પોતાની ચારે માજી જલ છાંટવું. તે પછી ૐ મંત્રષીજનું ઉચ્ચારણ કરતાં કરતાં એવી ભાવના કરવી કે મારી ચારે તરફ અગ્નિ પ્રજવલી રહ્યો છે, પરંતુ મારું આસન દૃઢ છે, મારું શરીર સ્થિર છે, પરમાત્માની કૃપાથી કાંઈ પણ વિઘ્ન મને મારા સ ૫થી ડગાવી શકે એમ નથી. ત્યાર પછી નીચે પ્રમાણે ભૂતશુદ્ધિના સંકલ્પ કરવેઃ
ૐ વૈચા.િ.....રેવયૂઝાયાધિારસિદ્ધયે મૂર્તૐ શુદ્ધચાયનું વ્યેિ ।
૬
Page #116
--------------------------------------------------------------------------
________________
મંત્રદિવાકર, - તે પછી કુંડલિની (શક્તિ)નું ચિંતવન કરવું. કુંડલિની સહસ સહસ્ર વિશ્ર્વની કાંતિ સમાન દેદીપ્યમાન છે અને કમલનાલગત તંતુના જેવી સૂમ તથા સર્પાકાર છે. તે આમ તે સુષુપ્તાવસ્થામાં રહે છે, એટલે કે સૂઈ રહે છે, પરંતુ હવે તે જાગી ગઈ છે અને તેનું – ગમન શરૂ થયું છે. હવે તે લિંગમૂલસ્થ વાધિષ્ઠાનચક્ર તથા નાભિમૂલસ્થ મણિપુરચક્રનું ભેદન કરીને સુપુણામાગે આગળ વધતી હૃદયસ્થિત અનાહતચકમાં આવી ગઈ છે. હૃદયમાં દીપશિખાના આકાર જેવો જીવ નિવાસ કરે છે. તેને તેણે પિતાના મુખમાં લઈ લીધો છે અને કંઠસ્થ વિશુદ્ધચક તથા ભૂમધ્યસ્થ આજ્ઞાચકનું ભેદન કરીને પૂર્વોક્ત સુષણામાર્ગથી જ તે સહસ્ત્રાર કમલદલમાં પહોંચી ગઈ છે. સહસ્ત્રારકમલદલમાં પરમાત્માનો નિવાસ છે. હવે તે કુંડલિની “ટૂં:” મંત્રદ્વારા જીવાત્માની સાથે જ પરમાત્મામાં વિલીન થઈ રહી છે–થઈ ગઈ છે.
જીવાત્મા–જીવ જે કે આખા શરીરમાં વ્યાપેલો છે, પણ હૃદયપ્રદેશમાં તેનું જ્યોતિ સ્વરૂપ વિશેષતાથી વ્યક્ત થાય છે, એટલે અહીં આ પ્રકારની ભાવના કરવાની છે.
હૃક્ષ” મંત્ર સંબંધી કેટલુંક વિવેચન આગલા પ્રકરણમાં આવશે. જેણે કુંડલિની શક્તિ અને ષકભેદનનો વિષય સારી રીતે સમજી લીધો હોય, તેને આ ક્રિયા સરલ થઈ પડે છે. તે અંગે પ્રસ્તુત ગ્રંથના ચોથા પ્રકરણમાં કેટલેક નિર્દેશ થયેલ છે. છતાં આ વિષયનું
Page #117
--------------------------------------------------------------------------
________________
ભૌતિક શુદ્ધિકરણ અન્ય પુસ્તક દ્વારા વિશેષ જ્ઞાન મેળવાય તો હિતાવહ છે.
આ રીતે ભાવનાબળે કુંડલિની શક્તિ દ્વારા જીવશિવનું મિલન કરાવ્યા પછી એવી ભાવના કરવી જોઈએ કે શરીરમાં પગનાં તળિયાથી માંડીને જાનુપયત પૃથ્વી— મંડલ છે. તે ચેરસ છે અને તેનો રંગ પીળે છે. તેમાં પાદેન્દ્રિય, ચાલવાની ક્રિયા, ગંતવ્યસ્થાન, ગંધ, નાક, પૃથ્વી, બ્રહ્મા, નિવૃત્તિકલા તથા સમાનવાયુ નિવાસ કરે છે. તે પ્રત્યેકનું સ્મરણ કરીને
'ॐ हाँ ब्रह्मणे पृथिव्यधिपतये निवृत्तिकलात्मने हुं # સ્વાહા”
એ મંત્રના ઉચ્ચારણપૂર્વક કુંડલિની દ્વારા એ ધાને જલસ્થાનમાં વિલીન કરી દેવાં જોઈએ. એટલે કે આ બધી વસ્તુઓ હવે જલસ્થાનમાં વિલીન થઈ રહી છે, એવી ભાવના કરવી જોઈએ.
જાનુથી નાભિ સુધીના પ્રદેશમાં વેત વર્ણનું અર્ધચન્દ્રાકાર જલમંડલ છે. તેમાં હસ્ત-ઈન્દ્રિય, દાનકિયા, દાતવ્ય, રસ, રસનેન્દ્રિય, જલ, વિષ્ણુ, પ્રતિષ્ઠાકલા તથા ઉદાનવાયુ નિવાસ કરે છે. તેનું સ્મરણ કરીને –
ॐ ही, विष्णवे जलाधिपतये प्रतिष्ठाकलात्मने हुँ સ ચાદ્દા”
એ મંત્રના ઉચ્ચારણપૂર્વક કુંડલિની દ્વારા એ બધાને અગ્નિસ્થાનમાં વિલીન કરી દેવા જોઈએ.
Page #118
--------------------------------------------------------------------------
________________
મંત્રઢિવાકર
નાભિથી હૃદય સુધી રક્તવર્ણનું ત્રિકણાકાર અગ્નિમ'ડલ છે. તેમાં પાયુ-ઇન્દ્રિય, વિસક્રિયા, વિસર્જનીય, રૂપ, ચક્ષુ, તેજ, રુદ્ર, વિદ્યાકલા અને વ્યાનવાયુ નિવાસ. કરે છે. તેનું સ્મરણ કરીને—
૪
'ॐ हूँ रुद्राय तेजाऽधिपतये विद्या कलात्मने हुं फट् विद्याकलात्मने
સાહા ।
?
એ મંત્રના ઉચ્ચારણપૂર્વક કુંડલિની દ્વારા એ ધાને વાયુમ ડલમાં વિલીન કરી દેવાં જોઈએ.
G
હૃદયથી ભ્રમંડલ સુધી ધૂમ્રવનું ષટ્કાણાકાર વાયુમંડળ છે. તેમાં ઉપસ્થ-ઇંદ્રિય, આનંદક્રિયા, વિષય,. સ્પ, ત્વચા, વાયુ, શાન્તિકલા તથા અપાન વાયુના નિવાસ છે. તેનું સ્મરણ કરીને—
'ॐ हैं ईशानाय वाय्वधिपतये शान्तिकलात्मने हुँ ર્વાહા | ’
એ મંત્રના ઉચ્ચારણ પૂર્વક એ મધાંને આકાશમ ડલમાં વિલીન કરી દેવાં જોઈ એ.
બ્રૂમધ્યથી પ્રારંધ્ર સુધી સ્વચ્છ આકાશમ ́લ છે.. તેમાં વાળુ-ઈન્દ્રિય, વચનક્રિયા, વક્તવ્ય, શબ્દ, શ્રોત્ર. (કાન ), આકાશ, સદાશિવ, શાન્ત્યતીતકલા અને પ્રાણ વાયુના નિવાસ છે. તેનું સ્મરણ કરીને
ॐ ह्रौं सदाशिवाय आकाशाधिपतये शान्त्यतीतकलाમને ૐ દૂ સ્વાહા | ' फट्
Page #119
--------------------------------------------------------------------------
________________
ભૌતિક શુદ્ધિકરણ
૮૫ એ મંત્રના ઉચ્ચારણપૂર્વક કુંડલિની દ્વારા એ બધાને અહંકાર (તત્વ)માં વિલીન કરી દેવા જોઈએ. .
પછી અહંકારને મહત્તત્વમાં અને મહત્તત્વને શબ્દબ્રહ્મરૂપ હૃદયશબ્દના સૂફમતમ અર્થપ્રકૃતિમાં વિલીન કરી દેવા જોઈએ અને પ્રકૃતિને નિત્યશુદ્ધબુદ્ધસ્વભાવ, સ્વયંપ્રકાશ, સત્યજ્ઞાન, અનંત આનંદસ્વરૂપ, પરમકારણ,
જોતિ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મામાં વિલીન કરી દેવી જોઈએ. - તે પછી પાપપુરુષનું ચિંતન કરવું જોઈએ. જેમકેમારી ડાબી કુક્ષિમાં અનાદિકાલીન પાપ મૂર્તિમાન પુરુષના રૂપમાં નિવાસ કરે છે. તેનું શરીર અંગુઠા જેવડું છે, તે કાંતિહીન છે, તેનું શરીર પાંચ મહાપાપોથી બનેલું છે. બ્રહ્મહત્યા તેનું શિર છે, સ્વર્ણસ્તેય એટલે સોનાની ચેરી. તેના બે હાથ છે, સુરાપાન તેનું હૃદય છે, ગુરુપત્નીગમન તેની કટિ છે, અને આવાં પાપ કરનાર પુરુષને સંસર્ગ એ તેના બંને પગ છે. તેનાં અંગ–પ્રત્યંગ પાપથી જ બનેલાં છે. તેના રોમેરોમમાં પાપ ભરેલું છે. તેનો વર્ણ નીલ છે, વસ્ત્ર પણ નીલ છે, તેની દાઢી અને આંખ લાલ છે. તેના હાથમાં અવિવેકનું પડ્યું અને અહંતાની ઢાલ છે, તે અસત્યના ઘડા પર સવાર છે, મુખમાંથી પિશુનતા (કર્કશવચન કે ચાડી) પ્રકટી રહી છે, તેને કંધના દાંત છે, કામનું કવચ છે, તે ગધેડાની જેમ મૂકે છે. આ મૂઢ પાપપુરુષ વ્યાધિગ્રસ્ત થવાથી મરણની નજીક જઈ રહ્યો છે. આ રીતે પાપપુરુષનું
Page #120
--------------------------------------------------------------------------
________________
મંત્રદિવાકર ચિંતન કરીને તેના શેપણનો વિનિયોગ કરે જોઈએ. તે આ પ્રમાણે
ॐ शरीरस्यान्तर्गमी ऋषिः सत्यं देवता प्रकृतिपुरुषજી. પાઘguપણે વિનિયો: !”
તે પછી ‘ ’ એ પ્રમાણે વાયુબીજનું ચિંતન કરવું. નાભિના મૂળમાં પબિંદુના ચિહ્નવાળું એક મંડળ છે. તેના પર ધુમ્રવર્ણનું બીજ ચે રહે છે. તેની ધજાઓ ફકતી રહે છે અને તેમાંથી “લૂં છું” એ અવાજ નીકળે છે. બધાને સૂકવી નાખવા એ તેનું કામ છે. આ વાયુબીજની ઘૂરક પ્રાણાયામ દ્વારા ૧૬ આવૃત્તિ કરીને તેના દ્વારા પાપપુરુષને સૂકાયેલો જોવા જોઈએ. એટલે કે - વાયુબીજના જપથી તે સુકાઈ ગયા છે, એવી ભાવના કરવી જોઈએ.
તે પછી “ ” એ પ્રમાણે અગ્નિબીજનું ચિંતન કરવું જોઈએ. હૃદયમાં રક્તનું અગ્નિમંડલ છે. તેના દેવા દ્ધ છે. તેમાં વિદ્યાકલાનો નિવાસ છે. તેમાં “ર”
જ રહેલું છે. આવું ચિંતન કરીને કુંભક દ્વારા તેની ૫૦ કે ૪ આવૃત્તિ કરીને પાપપુરુષના સુકાયેલા શરીરને ભમ કરી નાખવું જોઈએ. એટલે કે ૨ બીજના જપથી તે પાપપુરુષનું શારીર બળીને ભસ્મ થઈ ગયું છે, એવી ભાવના કરવી જોઈએ.
તે પછી વાત પ્રકારે “ ” એ પ્રમાણે વાયુબીજની ઉચક પ્રાણાયામ દ્વારા રર આત્તિ કરીને પાપ
Page #121
--------------------------------------------------------------------------
________________
ભૌતિક શુદ્ધિકરણ પુરુષની ભસ્મને ઉડાડી દેવી જોઈએ; એટલે કે હવે તેનું નામનિશાન પણ મારા શરીરમાં રહ્યું નથી, એવી ભાવના કરવી જોઈએ.
તે પછી “ ” એ પ્રમાણે વરુણબીજનું ચિંતન કરવું જોઈએ. શિરમાં અર્ધચન્દ્રાકાર બે શ્વેતપદ્મવાળા વરુણદેવતા છે. તેમાં વરુણબીજ રહેલું છે. તેનું ચિંતન કરવાથી અમૃતરસ પ્રવાહિત થઈ રહ્યો છે અને તેનાથી મારું સૂક્ષ્મ તથા સ્કૂલ શરીર પ્લાવિત થઈ રહ્યું છે, એવી ભાવના કરવી જોઈએ.
- તે પછી “ૐ શું એ પ્રમાણે પૃથ્વીબીજનું ચિંતન કિરવું જોઈએ. આધારમંડલમાં અર્થાત્ મૂલાધારચકેમાં ' વાના ચિહ્નવાળી પૃથ્વી છે, તે ચેખૂણ, કડક, પીળી અને
ઈન્દ્ર દેવતવાળી છે. તેમાં ૪ બીજ રહ્યું છે, તેવું ચિંતન કરવાથી મારું શરીર દઢ અને કઠિન બની રહ્યું છે, એવી - ભાવના કરવી જોઈએ.
- તે પછી “ હું એ પ્રમાણે આકાશબીજનું ચિંતન કરવું જોઈએ. આકાશમંડળ વૃત્તાકાર, સ્વચ્છ, શાન્યતીત કલાથી યુક્ત, આકાશ દૈવત અને હું રૂપ છે. તેના ચિંતનથી મારું શરીર સાવકાશ અને બૃહબદ્ધ થઈ જાય છે, એવી. ભાવના કરવી જોઈએ.
તે પછી આપણું શરીરને દિવ્ય માનીને પૂર્વોત પ્રક્રિયાથી પરમાત્મામાં વિલન કરી દીધેલાં તત્ત્વોને પુનઃ પિતપતાના સ્થાન પર સ્થાપિત કરી દેવા જોઈએ. આ
Page #122
--------------------------------------------------------------------------
________________
4
મંત્રદિવાકર
વસ્તુ ઉલટા ક્રમને અનુસરવાથી જ બની શકે, એટલે ઉલટા ક્રમે દરેકનુ ચિંતન કરવુ જોઈએ અને તેમાં રહેલાં દરેક તત્ત્વ પોતપોતાનાં સ્થાને ગોઠવાઈ ગયાં છે, એવી ભાવના કરવી જોઈ એ. આ રીતે જ્યારે સૂક્ષ્મ શરીર અને સ્થૂલ શરીરની આ દિવ્યતા સપન્ન થાય, ત્યારે ૐ સે ' એ મંત્રથી પરમાત્માની પાસેથી જીવને હૃદયકમલમાં લઈ આવવા જોઈ એ કે હું પરમાત્માની સત્તા, શક્તિ, કૃપા, સાન્નિધ્ય અને સાયુજ્યના અનુભવ કરી પરમ પવિત્ર તથા દિવ્ય મની ગા છું, મારું શરીર પાપરહિત, નૂતન, નિલ અને ઈષ્ટદેવતાના આરાધનને ચેાગ્ય થઈ ગયું છે, એવી ભાવના કરવી જોઈ એ.
તે પછી પ્રાણાયામ અને ન્યાસ કરી મંત્રદેવતાનુ પૂજન આર ભવું જોઈ એ.
આ સિવાય ખીજી એક સ ́ક્ષિપ્ત ભૂતશુદ્ધિ પણ છે, તે આ પ્રમાણે : હૃદયમાં એક કમલ છે, એવુ મૂળ ધર્મ છે અને નાલ જ્ઞાન છે. આઠ પ્રકારનું ઐશ્વર્યાં એ એની પાંખડીએ છે અને પવૈરાગ્ય એ કણિકા છે. તે પ્રણવ દ્વારા ચમકી રહી છે. એ કર્ણિકા પર જીવાત્મા રહેલે છે. એવી ભાવના કરીને મૂલાધારચક્રમાં કુંડલિનીનું ચિંતન કરવું અને તે ત્યાંથી આવીને જીવાત્માને પેાતાના સુખમાં લે છે અને સુષુમણામાથી જઈ ને પરમાત્મામાં વિશ્વીન થઈ જાય છે; એવી ભાવના કરવી. ઘેાડીવાર આવી ભાવના કર્યાં પછી જીવાત્માને પા હૃદયમાં લઈ આવવે
Page #123
--------------------------------------------------------------------------
________________
ભૌતિક શુદ્ધિકરણ અને તે પછી પ્રાણાયામ, ન્યાસ આદિ કરી ઈષ્ટદેવતાનું પૂજન કરવું. - આ સિવાય ત્રીજી પણ એક પ્રણાલિકા છે, જે એક " મહાત્માએ બતાવેલી છે. તેમાં મુખ્ય ચાર મંત્ર છેઃ
. (૧) » મૂકાદવનું શિઃ સુપુત્વપન નીવશિ 'परमपदे योजयामि स्वाहा।। - (૨) ૩ ચે સ્ટિકરારીરં શોષર શેષ રવા
(૩) છે સોરારી વદુ દ સ્વા,
(४) ॐ परमशिवं सुषुम्णापथेन मुलश्रृङ्गाटम् उल्लस - उल्लस, ज्वल बल, प्रज्वल प्रज्वल, सोऽहं हंसः स्वाहा ।
- આ ચાર મંત્ર બોલવાથી અને તેમાં જણાવ્યા પ્રમાણે ભાવના કરવાથી ભૂતશુદ્ધિનું ફલ પ્રાપ્ત થાય છે. - આ મં ચ્ચાર કરતી વખતે મૂલાધારચકેથી તે મસ્તકમાં
રહેલા સહસ્ત્રદલકમલ પર્યત સુષુણ્ણા માર્ગનું ચિંતન કરવું જોઈએ. ત્યાર પછી સંધ્યાવંદન, ઈષ્ટદેવતાપૂજન, મંત્રજપ આદિ કરવાં જોઈએ.
જૈન પરંપરામાં પણ સકતીકરણના અધિકાર ભૂતશુદ્ધિની ક્રિયા કરવામાં આવે છે, પરંતુ તેનું સ્વરૂપ આથી તદ્દન નિરાળું છે અને તે ઘણું સરલ પણ છે, તેથી પાઠકેની જાણે માટે તે અહીં રજૂ કરવામાં આવે છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
આ મંત્રદિવાકર
શિ » gr” આ પંચાક્ષરી મંત્ર તો આપણને સહેલાઈથી યાદ રહી જાય એવો છે. તેના પાંચ અક્ષરે. પાંચ ભૂતના બીજ રજૂ કરે છે, એટલે કે લિએ પૃથ્વીબીજ છે, g એ જલબીજ કે વરણબીજ છે, % એ અગ્નિબીજ છે, એ વાયુબીજ છે અને હું એ આકાશબીજ છે.
સાધકે જ્યારે ભૂતળદ્ધિની ક્રિયા કરવી હોય ત્યારે પગમાં પીતવર્ણનો લક્ષ છે, એવી ભાવના કરવી; નાભિમાં વેત વર્ણને 1 છે, એવી ભાવના કરવી; હૃદયમાં રક્તવર્ણન ૩% છે, એવી ભાવના કરવી; મુખપર નીલવર્ણને
હ્યા છે, એવી ભાવના કરવી; મસ્તકના ઉપર શ્યામ વર્ણનો હા છે, એવી ભાવના કરવી અને તેના વડે પંચ-- ભૂતનું શેધન થઈ રહ્યું છે, એમ ચિંતવવું. પછી ઉતરતા કેમે–
મસ્તક પર શ્યામવર્ણન છે, એવી ભાવના કરવી. મુખમાં નીલવર્ણન વા છે, એવી ભાવના કરવી. હૃદયમાં રક્તવર્ણન છે, એવી ભાવના કરવી. નાભિમાં વેતવર્ણનો છે, એવી ભાવના કરવી. પગમાં પતવર્ણને ઢિ છે, એવી ભાવના કરવી.
અને એવું ચિંતન કરવું કે આ રીતે મારા શરીરમાં રહેલા પૃથ્વી આદિ પાંચેય ભૂતની સંપૂર્ણ શુદ્ધિ થઈ રહી છે.
તંત્રમાં એવું પણ સૂચન છે કે જે આ પ્રકારની ભૂતશુદ્ધિની ક્રિયા કરવાને સમર્થ ન હોય તે “
.
*
*
*
Page #125
--------------------------------------------------------------------------
________________
૯૧.
ભૌતિક શુદ્ધિકરણ
એ ચૈાતિમ ત્રના ૧૦૮ વાર જપ કરી લે. ‘મૈં’એ. પ્રસાદખીજ છે અને તેના અથ શિવ તથા સદાશિવની કૃપાથી મારાં સમસ્ત દુ:ખાના નાશ થાએ, એ સ્પષ્ટતા. અમે પાંચમા પ્રકરણમાં કરી ગયા છીએ. અહીં પ્રસ’ગવશાત્ તેના અથ શિવ અને સદાશિવની કૃપાથી મારા સ્થૂલ-સૂક્ષ્મ શરીરની શુદ્ધિ થાએ ’ એમ સમજવાના છે.
'
દેવીના તાંત્રિક અનુષ્ઠાનામાં ૐ” અને વિને અયુદ્ધવિરોધિનિ માં શોષય શોષય સ્વાહા મંત્ર ૨૭ વાર ખેલી ભૂતશુદ્ધિની ક્રિયા કરવામાં આવે છે.
આટલા વિવેચન પરથી પાઠેકાને ભૂતશુદ્ધિની ક્રિયાનુ રહસ્ય.. સમજાશે અને તે મત્રસાધનામાં કેટલી ઉપયેગી છે, તેને ખ્યાલ પણ આવી જશે.
મુખ્ય વાત એ છે કે ક્રિયા સમજણપૂર્વક તથા ભાવપૂર્વક કરવી જોઈ એ; તેા જ તેનુ યથા ફળ મળે છે. જો ગ્રામોફોનની રેક માક તેને આઢિથી અત સુધીના પાઠ એલી જઈએ અને તે અંગે કરવા જેવું ચિંતન ન કરીએ તે અપેક્ષિત ભૌતિક શુદ્ધિ થતી નથી અને પરિણામે આપણેા હેતુ બર આવતા નથી. ખીજી ક્રિયાઓ માટે પણ એમ જ સમજવાનુ છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
[૮]
માનસિક શુદ્ધિકરણ
સ્કૂલસૂમ શરીરની શુદ્ધિ થવાથી જ કામ પૂરું થતું નથી. એ તે શુદ્ધિરૂપી ગાડીને માત્ર એક પાર્ટી છે. તેમાં માનસિક શુદ્ધિ કે મનની પવિત્રતા રૂપી બીજો પાટો બાકી રહે છે અને તે અતિ મહત્વને છે.
મંત્રસાધના નિમિત્તે દેવપૂજન, જપ, ધ્યાન આદિ જે જે ક્રિયાઓ કરવાની છે, તે બધી મનની પવિત્રતાપૂર્વક જ કરવી જોઈએ, અન્યથા ફલદાયી થતી નથી. અન્ય શબ્દોમાં કહીએ તે જેમ અપવિત્ર શરીર વડે કરાયેલી મંત્રસાધના કે કરાયેલું પુરશ્ચરણ-અનુષ્ઠાન નિષ્ફળ જાય છે, તેમ અપવિત્ર મન વડે કરાયેલી મંત્રસાધના કે કરાયેલું પુરશ્ચરણ–અનુષ્ઠાન પણ નિષ્ફળ જાય છે.
મનઃશુદ્ધિ કે મનની પવિત્રતા તો મંત્રસાધનાને પ્રાણ છે અને તે મંત્રદેવતાને જાગૃત–પ્રસન્ન કરવામાં અતિ અગત્યનો ભાગ ભજવે છે, એ ભૂલવાનું નથી. સ્વપ્ન
Page #127
--------------------------------------------------------------------------
________________
માનસિક શુદ્ધિકરણ
૩.
..
માતંગીના પ્રયાગમાં અમે સાક્ષાત્ જોયું છે કે જો તેને જપ કરનાર માણસ પવિત્ર મનવાળા હાય તે રાત્રિના ચતુર્થ પ્રહર શરૂ થતાં અવશ્ય જવામ મળે છે, અન્યથા તેનું ખાસ પરિણામ આવતું નથી. સારસ્વતમંત્રની સિદ્ધિ વખતે પણ લગભગ આવુ જ મને છે. જ્યારે તે મંત્ર સિદ્ધ થવાની તૈયારી હેાય, ત્યારે એક નવયૌવના નારી નગ્નસ્વરૂપે તેની સામે આવીને ઊભી રહે છે. એ વખતે સાધક ચલાયમાન થયા, એટલે કે તેના મનમાં કાઈ અપવિત્ર વિચાર આવ્યેા કે મધા ખેલ ખલાસ થાય છે. વિદ્યાના ક્ષેત્રે ગુજરાતને અનન્ય ગૌરવ અપાવનાર શ્રી હેમચંદ્રાચાય ને તેમના ગુરુએ શ્રી સરસ્વતી દેવીની સાધના કરાવી હતી, ત્યારે તેમને આ પ્રકારના અનુભવ થયા હતા, પણ તેમનું રૂંવાડુએ ફરક્યું ન હતું, ત્યારે જ શ્રી સરસ્વતીદેવીએ પ્રસન્ન થઈને તેમને વરદાન આપ્યું હતુ..
સાધકાએ જાણી લેવાની જરૂર છે કે જે જે મહાપુરુષાએ ચેાગસિદ્ધિ કે મંત્રસિદ્ધિ કરી છે, તેમના મનની પવિત્રતા અને એકાગ્રતા ઘણી ઊંચી સ્થિતિએ પહેાંચેલી હતી. વધારે સ્પષ્ટ કહીએ તે તેએ કામ, ક્રોધ, મેહ, મત્સર, કપટ, લાભ, દ્વેષ, નિર્દયતા આદિ વડે ઉદ્ભવેલા અપવિત્ર ભાવે કે વિચારોથી પેાતાના મનને જરા પણ . દુષિત થવા દેતા નહિ કે વિપરીત સચેાગેા, તેમ જ વિવિધ પ્રકારના ભયેાથી ક્ષોભ પામીને પોતાની ચિત્તવૃત્તિએને કિ ંચિત્માત્ર અસ્થિર બનવા દેતા નહિ.
Page #128
--------------------------------------------------------------------------
________________
મંત્રદિવાકર કમલપત્રે કાદવમાં જન્મવા છતાં જેમ જલરાશિથી અલિપ્ત રહે છે, તેમ આ મહાપુરુષો મલિન ભારેથી અલિપ્ત રહેતા અને ખડકે જેમ સાગરના ઉછળતા–ઘૂઘવતાં પાણીમાં સ્થિર રહે છે, તેમ તેઓ વિપરીત સંયોગો કે ભયાસ્પદ પ્રસંગોમાં પણ પોતાના મનને સ્થિર રાખતા અને પિતાની સાધનારૂપી નૈયાને આગળ હંકારતા.
જ્યાં સુધી આવી માનસિક સ્થિતિ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી મંત્રશક્તિરૂપી પ્રકાશ થતો નથી અને સાધકની મનકાસના અપૂર્ણ જ રહે છે. પરંતુ મનને આ ભૂમિકાએ લઈ આવવાનું કામ સહેલું નથી.
એક મહાન સાધક મનની પરિસ્થિતિ અંગે પોતાનો અનુભવ પ્રકટ કરતાં જણાવે છે કે –
આ મન પર કઈ રીતે ય મેળવાતો નથી. હું જેમ જેમ તેને જિતવાનો પ્રયત્ન–પ્રયાસ કરું છું, તેમ તેમ તે ખીલે બંધાવાને બદલે દૂર દૂર ભાગતું જાય, છે. ઘડીમાં તે રાત્રિ અને દિવસમાં જાય છે, તે ઘડીમાં વસ્તી અને વેરાનમાં જાય છે. વળી ઘડીમાં તે આકાશમાં ઉડે છે, તે ઘડીમાં તે પાતાળમાં પેસે છે. આમ તેના ભ્રમણ—પરિભ્રમણને કઈ છેડે જ નથી.
“કેટલાક મુક્તિની અભિલાષાથી ઉગ્ર તપ કરે છે, કેટલાક જ્ઞાનમાં મસ્ત બને છે, તે કેટલાક ધ્યાનને અભ્યાસ કરે છે, પણ એ બધાને મનની નડતર મેટી છે
Page #129
--------------------------------------------------------------------------
________________
માનસિક શુદ્ધિકરણ કારણ કે તે ગમે ત્યારે ગમે તેવું ચિંતન કરવા લાગી જાય છે અને એ રીતે તપસ્વીના તપને ભંગ કરે છે. જ્ઞાનીના જ્ઞાનને ડહોળી નાખે છે અને ધ્યાનીના સ્થાનને વિસ્ત કરે છે. તાત્પર્ય કે તેમની બધી બાજી બગાડી નાખે છે. મારે પણ આવા વેરી મન સાથે જ કામ પડયું છે.
' “જેઓ સકલ શાસ્ત્રના વેત્તા છે અને શાસ્ત્રને મર્મ બરાબર જાણે છે, તેમનાં અંકુશમાં પણ તે કેઈ રીતે આવતું નથી, તે મારા જેવા એક મામુલી મનુષ્યની શી વાત! આમ છતાં હું મારાથી બનતા પ્રયત્ન કરું છું, પણ તેમાં એવો અનુભવ થયે છે કે જે તેને બળજબરીથી રિકી રાખું છું તે તે સીધું. ચાલવાને બદલે વ્યાલ (સાપ) ની પેઠે વાંકું ચાલવા માંડે છે. અહે મનની
વિચિત્રતા !
આ મન મને અનેકવાર છેતરે છે–ઠગે છે, તે અનેક વાર જેવું હોય તેવું નિખાલસપણે કહી પણ દે છે. ખરેખર ! તેને સ્વભાવ ઘણે વિચિત્ર છે. વળી તે દરેક વિષયમાં માથું મારીને દાખલ થઈ જાય છે, પરંતુ કેઈથી બધાઈ ન જતાં અલગું અને અલગું રહે છે. મનના આવા સ્વભાવથી હું ઘણું જ આશ્ચર્ય પામું છું અને વિચાર કરું છું કે તેને કઈ રીતે વશ કરવું?
હું માનતા હતા કે મને નપુંસકલિંગી છે, એટલે તેનામાં કંઈ તાકાત નહિ હોય, પણ તેણે એ
Page #130
--------------------------------------------------------------------------
________________
- મંત્રદિવાકર,
વાત છેક જ બેટી પાડી છે. એ તે ભલભલા ભડવીરને પણ પાછા હઠાવી દે છે. જે મનુષ્યો ગગનચુંબી ગિરિવરાની ટોચ પર ચડે છે કે ઘુઘવતા મહાસાગરને પાર '' કરી જાય છે, યા વિકરાળ પશુઓથી ભરેલાં જંગલોને વટાવી જાય છે, તેઓ પણ આ નપુંસક મનને જિતી. શકતા નથી. હું પણ તેમાં એક જ છું તે !
કેટલાક કહે છે કે અમે મનને સાધ્યું છે, પણ એ વાત હું માની શકતો નથી, કારણ કે આ જગતમાં સહુથી મટી કે અઘરી વાત જ મનને જિતવાની છે. જેણે મન જિત્યું, તેણે બધું જિત્યું, પછી તેને શું કરવાનું બાકી રહ્યું છે અક્ષય આનંદના ધામ ! મને એવું સામર્થ્ય આપ કે જેથી હું મારા મનને સત્વરે ઠેકાણે. લાવી દઉં, તેને શુદ્ધ અને સ્થિર બનાવી દઉં.”
મનનો સ્વભાવ કેવો વિચિત્ર છે? તથા તેને જિતવાનું કામ કેટલું કઠિન છે? તે આ પરથી સમજી શકાશે
અન્યત્ર કહેવાયું છે કે :सुकरं मलघारित्व, सुकरं दुस्तप तपः । सुकरोऽक्षनिरोधश्च, दुष्करं चित्तरोधनम ||
શરીરવિભૂષાને ત્યાગ કરીને મેલા રહેવું, તે સહેલું છે; અન્નજલના ત્યાગરૂપ તપ કરવું, એ પણ સહેલું છે; અને ઇન્દ્રિયનો નિગ્રહ કરે, એ પણ સહેલે છે. પરંતુ મનને નિગ્રહ કર-મનને અંકુશમાં રાખવું એ કાર્ય ઘણું દુષ્કર છે.”
Page #131
--------------------------------------------------------------------------
________________
માનસિક શુદ્ધિકરણ
૭ - મનની આ પરિસ્થિતિનું વર્ણન સાંભળીને કદાચ
કેટલાક હેબતાઈ જશે તથા “લાખ મળવાના નથી અને - લખેસરી થવાના નથી એ લૌકિક ન્યાયને અનુસરી મનને
પવિત્ર તથા એકાગ્ર કરવાનો પ્રયત્ન જ મૂકી દેશે, પરંતુ સુજ્ઞ-સમજુ-વીર પુરુષે દુષ્કરતાથી ડરતા નથી. અરે ! - એક કાર્ય દુષ્કર હોય છે, માટે જ તેને સાધવા તત્પર થાય છે અને તેમાં તેઓ પિતાનું ખરું ખમીર બતાવે છે. પૂર્વ મંત્રસાધકની ચેગ્યતામાં શૂરવીરતાનું સૂચન કરાયેલું
છે, તે એટલા માટે જ કરાયેલું છે કે સાધક ગમે તેવી | દુષ્કર-કઠિન પરિસ્થિતિને સામનો કરીને પોતાનું ધ્યેય તે સિદ્ધ કરી શકે. મનને જીતવાની બાબતમાં–મનને પવિત્ર
અને સ્થિર બનાવવાની બાબતમાં તેમણે શૂરવીરતાનો પરિચય આપે જરૂરી છે. - અહીં એ સ્પષ્ટતા પણ કરી દઈએ કે મનને જિતવું અતિ દુષ્કર છે, એનો અર્થ એ નથી કે મનને જિતી શકાતું જ નથી, અંકુશમાં રાખી શકાતું જ નથી કે તેને પવિત્ર અને એકાગ્ર બનાવી શકાતું નથી. જે પરિસ્થિતિ ખરેખર આવી જ હોત તે કઈ ગસિદ્ધિ - મંત્રસિદ્ધિ કરી શક્યું ન હોત અને મોક્ષરૂપી મહાલય સાવ સૂને પડયો હેત, કારણ કે મનને પૂરેપૂરું પવિત્ર અને એકાગ્ર કર્યા વિના કોઈ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી કે મોક્ષમહાલયને દરવાજો ખૂલતો નથી. પણ આજ સુધીમાં અનેક વ્યક્તિઓએ યોગસિદ્ધિમંત્રસિદ્ધિ કરીને
Page #132
--------------------------------------------------------------------------
________________
૯૮
મંત્રદિવાકર તેનું અનિર્વચનીય સુખ માણ્યું છે, એટલે સાધક પ્રયત્ન કરે તો પિતાના મનને પૂરેપૂરું પવિત્ર તથા એકાગ્ર બનાવી શકે, એ નિઃસંદેહ હકીકત છે.
હવે આવા સાધકે ને આશ્વાસન આપનારી એક-બે ઉક્તિઓ રજૂ કરીશું.
શ્રુતિ-સમૃતિઓમાં કહ્યું છે કે “મર વ મનુષ્યાળ, #ાર વમોથો: ! મન એજ મનુષ્યને માટે બંધ અને મેક્ષનું કારણ છે.” તાત્પર્ય કે મન જે અશુદ્ધ કે અપવિત્ર હોય તો તેનાથી સંસારનું બંધન પ્રાપ્ત થાય છે અને પરિણામે જન્મ-મરણ–રોગ-શેકાદિ ભેગવવાં પડે છે, તેથી વિપરીત-મન જે શુદ્ધ કે પવિત્ર હોય તે તેનાથી મોક્ષ મળે છે, એટલે કે અક્ષય–અનંત–સુખરૂપ સચિદાનંદ અવસ્થાની પ્રાપ્તિ થાય છે.”
ગભાષ્ય વગેરે ગ્રંથોમાં એવું એલાન કરાયું છે કે ચિત્તરૂપી નદી બંને બાજુ વહેનારી છે. જેમ તે કલ્યાણરૂપી કૈવલ્યસાગર ભણી વહન કરે છે, તેમ તે પાપરૂપ સંસારસાગર ભણી પણ વહન કરે છે. અભ્યાસ અને યત્ન વડે તે કલ્યાણરૂપ કૈવલ્યસાગર તરફ વહે છે ' અને વિષયોના આકર્ષણ વડે તે સંસારસાગર ભણી
આનો અર્થ એમ થયે કે મન એ આપણું વેરી જ નથી, મિત્ર પણ છે, પરંતુ તે મિત્રતા કેળવતાં આવડવી. જોઈએ. જે તેની મિત્રતા કેળવી શકીએ તે સાધના માર્ગમાં
Page #133
--------------------------------------------------------------------------
________________
માનસિક શુદ્ધિકરણ - ઘણી સહાય મળે છે અને વિવિધ પ્રકારની સિદ્ધિઓ
તથા મેક્ષનું સુખ પણ મેળવી શકાય છે. છે. હવે મનને મિત્ર બનાવવાની જે ખાસ કલા છે, વિધિ છે, તેને નિર્દેશ કરીશું. જે આપણે મનને વૈરાગ્યથી રંગીએ, સત્સંગને પટ આપીએ, સ્વાધ્યાયમાં તરબોળ કરીએ અને તપ–જપ–ધ્યાનથી વાસિત કરીએ તો તે પોતાની વકતા છોડીને સીધું ચાલે છે અને આપણું મિત્ર બને છે. પછી આપણને તેની કેઈ નડતર રહેતી નથી.
વિશેષમાં પ્રાણાયામની ક્રિયા આપણને આ બાબતમાં સારી એવી સહાય કરે છે, તેથી ધર્મવિશારદેએ, ગવિશારદેએ તથા મંત્રવિશારદોએ તેનું મહત્ત્વ સ્વીકારેલું છે અને ભૂતશુદ્ધિ પછીનું તરતનું સ્થાન તેને આપેલું છે.
“પ્રાણાયામ કેને કહેવાય? ” તેને ઉત્તર આપતાં મહર્ષિ પતંજલિએ ચગદશનમાં જણાવ્યું છે કે “મન તિ શ્વાસઘાસચોતિવિછેરા પ્રાચાઃ ” તાત્પર્ય કે શ્વાસ-પ્રશ્વાસની સ્વાભાવિક ગતિનો વિચ્છેદ , કરીને તેને શાસ્ત્રોક્ત નિયમ પ્રમાણે ચલાવવા, તેનું નામ પ્રાણાયામ છે. '
યાજ્ઞવશ્યસંહિતામાં કહ્યું છે કે “બાપાનમાર પ્રાણાયામ રૂરિતા ! પ્રાણ અને અપાનવાયુને સંગ તેને પ્રાણાયામ કહે છે.
પરંતુ સામાન્ય રીતે તે જેમાં પૂરક, કુંભક તથા
Page #134
--------------------------------------------------------------------------
________________
૧oo
- મંત્રદિવાકરરેચકની ક્રિયા હોય, તેને જ પ્રાણાયામ કહેવામાં આવે છે.
બહારથી વાયુનું આકર્ષણ કરીને તેને શરીરની અંદર પૂરે, તે “પૂરક” નામની ક્રિયા છે; અંદરથી ખેંચાયેલા વાયુને જલથી ભરેલા કુંભ કે ઘડાની માફક ધારણ કરી રાખે, તે “કુંભક” નામની ક્રિયા છે અને ધારણ કરેલા વાયુને ધીમે ધીમે બહાર કાઢવે, તે “રેચક નામની ક્રિયા છે.
અહીં એટલી સ્પષ્ટતા કરવી જોઈએ કે પ્રાણાયામ. અનેક પ્રકારના છે. જેમ કે-(૧) સ્વાભાવિક, (૨) અનુલેમવિલેમ, (૩) સૂર્યભેદન, (૪) ચંદ્રભેદન, (૫) ઉજજાયી.. (૬) સીત્કારી, (૭) શીતલી, (૮) ભસિકા, (૯) ભ્રામરી, (૧૦) મૂચ્છ, (૧૧) પ્લાવિની વગેરે. તેમાં પહેલો અને. બીજો પ્રકાર વધારે સરલ છે અને સાધકે મુખ્યત્વે તેને જ ઉપગ કરવાનો છે.
અહીં એ પણ જણાવી દઈએ કે પ્રાણાયામના અન્ય. પ્રકારે ગુરુ કે કઈ અનુભવી પુરુષ પાસેથી બરાબર, શીખી લીધા પછી જ તેને પ્રવેગ કરવા જેવું છે. તે. અંગે સિદ્ધિગનાં વચન સાંભળે ?
प्राणायामेन युक्तेन, सर्वरोगक्षयो भवेत् । अयुक्ताभ्यासयोगेन सर्वरोगसमुद्भवः ॥
हिका श्वासश्च कासश्च शिरः कर्णाक्षिवेदना । ..... भवन्ति विविधा दोषाः पवनस्य व्यतिक्रमात् ।।
Page #135
--------------------------------------------------------------------------
________________
માનસિક શુદ્ધિકરણ
૧૦૧ ' શાસ્ત્રોક્ત નિયમપૂર્વક પ્રાણાયામ કરવાથી સર્વ રેગેને ક્ષય થાય છે, પરંતુ તેના નિયમ જાણ્યા વિના કરવામાં આવે અને પવનની ગતિને વ્યુત્ક્રમ થઈ જાય,
એટલે કે મૂળ માર્ગ બદલાઈ જાય તે હેડકી, શ્વાસ, - ખાંસી, માથાનો દુખાવો, કાનને દુખાવે, આંખને દુખાવે આદિ વિવિધ પ્રકારના રોગ થાય છે.”
ગશાસ્ત્રોમાં એમ કહ્યું છે કે સિદ્ધાદિ ત્રણ આસનો ' એટલે સિદ્ધાસન, પદ્માસન કે સ્વસ્તિકાસનને જૂનાધિક તે પ્રમાણમાં જય કર્યા વિના જે પ્રાણાયામનો વિશેષ અભ્યાસ ન કરવામાં આવે તે પ્રાણનો જય નહિ થતાં અભ્યાસીના
શરીરમાં કઈ એક જોતો રોગ થવા સંભવ છે. તેથી વિવેકી જનોએ આસનનો જય કર્યા વિના પ્રાણાયામને વિશેષ અભ્યાસ કર ઉચિત નથી. વેગના આઠ અંગમાં આસન પછી પ્રાણાયામને નિર્દેશ કરવામાં આવે છે. તેને અર્થ પણ એ જ છે કે આસન નામનું ત્રીજું અંગ સિદ્ધ કર્યા પછી પ્રાણાયામ નામના ચેથા અંગ માટે વિશેષ પ્રયત્નશીલ થવું.. છે. પરંતુ અમે ઉપર જણાવી ગયા તે મુજબ સ્વાભાવિક અને અનુલેમ-વિલોમ પ્રાણાયામ ગમે તે અવસ્થાએ કરી શકાય એવે છે અને તેમાં કઈ ભયસ્થાન નથી.
આપણે સામાન્ય રીતે જે પ્રમાણે શ્વાસ લઈએ છીએ, તે પ્રમાણે ઊંડે શ્વાસ લે તેને ઉદરમાં થોડી -વાર રોકી રાખો અને પછી ધીમે ધીમે છેડે, તેને
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૦૨
• મંત્રદિવાકર સ્વાભાવિક પ્રાણાયામ કહેવામાં આવે છે. આજકાલ જેને ઊડે શ્વાસ (Deep breathing) કહેવામાં આવે છે, તે પણ આના જેવી જ ક્રિયા છે, પણ તેમાં તફાવત એટલે છે કે શ્વાસને ઉદરમાં રોકી રાખવામાં આવતો નથી. પ્રાણાયામની પરિભાષામાં કહીએ તે તેમાં પૂરક અને રેચકની ક્રિયાઓ હોય છે, પણ કુંભકની ક્રિયા હતી નથી કે જે શરીરને રોગરહિત બનાવવામાં અતિ અગત્યનો ભાગ ભજવે છે.
અનુલોમ-વિલોમ પ્રાણાયામને વિધિ એવો છે કે
(૧) પ્રસન્નમન વડે શુદ્ધ વાયુવાળા સ્થાનમાં પવિત્ર ભૂમિપર પવિત્ર આસન પર પાસનેપ પૂર્વાભિમુખ બેસવું.
(૨) પછી પિતાના સશુરુને ત્રણ પ્રણામ કરવા. . (૩) પછી જમણા હાથના અંગૂઠા વડે જમણું નસકોરું અને ટચલી આંગળી વડે ડાબું નસકેરું બંધ કરવું.'
(૪) પછી અંગૂઠે ઉઠાવી લઈને જમણા નસકેરા, દ્વારા વાયુને શેડો બહાર કાઢો અને તે પછી અંગૂઠાથી તે નસકેરું બંધ કરી ટચલી આંગળી ઉઠાવી લઈ ડાબા. નસકોરા વડે શ્વાસ અંદર ખેંચો. . (૫) તે પછી કુંભક કરવો.
(૬) અને પછી અંગુઠે ઉઠાવી લઈને જમણા નસકોરાંથી શ્વાસ ધીમે ધીમે બહાર કાઢો.
A.
Page #137
--------------------------------------------------------------------------
________________
માનસિક શુદ્ધિકરણ
૧૦૩ (૭) પછી ઉલટા ક્રમે આ ક્રિયા કરવી, એટલે અનુલોમ-વિલમ નામને પ્રાણાયામ થય ગણાય.
(૮) આ પ્રાણાયામમાં પૂરક કરતી વખતે ૧૬ શ્કાર મનમાં બેલવા, કુંભક વખતે ૬૪ ૩ષ્કાર મનમાં બોલવા અને રેચક વખતે ૩ર ઋાર મનમાં બોલવા.. . (૯) જે આટલું શક્ય ન હોય તે તેનું પ્રમાણ
અધું કરવું એટલે કે ૮ કાર બોલીને પૂરક કરે, - ૩ર કાર બોલીને કુંભક કરવો અને ૧૬ ઋાર બોલીને રેચક કરો.
* * (૧૦) કેઈ પણ સાધક પ્રાથમિક અવસ્થામાં કદાચ આના પણ અડધા પ્રમાણથી જપ કરે તે હરક્ત નથી, પણ તેણે જેમ બને તેમ મૂળ નિયમમાં આવી જવાને પ્રયત્ન કરે.
એક વાર અભ્યાસ થઈ ગયા પછી કારની સંખ્યા ગણવાની જરૂર નથી. અથવા પ્રથમ અંક ગણવા છે અને પછી ૩ષ્કાર ગણવા તે વધારે સરળતા રહેશે. '
હવે આ પ્રાણાયામ અંગે એક મહત્તવની સૂચના કરવાની કે જ્યારે કાર બેલીને પૂરક કરતા હોઈએ
ત્યારે એમ ચિંતવવું જોઈએ કે પ્રણવ શબ્દથી પ્રકટ થતા - સર્વ પવિત્ર ભાવે મારી અંદર ભરી રહ્યો છું. ઋાર - બલીને કુંભક કરતી વખતે એમ ચિંતવવું જોઈએ કે હવે
Page #138
--------------------------------------------------------------------------
________________
૨૦૪
- મંત્રદિવાકર એ પવિત્ર ભાવેને મારા અંતઃકરણમાં સ્થિર કરી રહ્યો છું અને રેચક કરતી વખતે એમ ચિંતવવું જોઈએ કે પ્રણવમંત્રની સહાયથી મારા અંતરમાં ભરાઈ રહેલા સર્વ અપવિત્ર–અશુદ્ધ ભાવોને બહાર કાઢું છું.
આ ચિંતન સબળ હોવું જોઈએ. તે જ આ પ્રાણાયામની ક્રિયા માનસિક શુદ્ધિ કરવામાં સહાયક બને, છે, અન્યથા એક જાતને ભૌતિક વ્યાયામ બની રહે છે કે જેનું વિશેષ મૂલ્ય નથી.
પ્રાણાયામથી વાયુનો નિગ્રહ થઈ શકે છે અને વાયુને નિગ્રહ થતાં મન પર જલદી કાબૂ આવી શકે છે, એટલે પ્રાણાયામનો અભ્યાસ અવશ્ય કરવું જોઈએ. મંત્રસાધનામાં તે એક વિધિ તરીકે પણ તેને અવશ્ય આદર કરવાને છે.
સ્વામી નિગમાનંદ સરસ્વતીએ ગીગુરુ' નામના ગ્રંથમાં “મનને સ્થિર કરવાનો એક અનુભૂત ઉપાય”. બતાવેલ છે, તે પાઠકેની જાણ માટે અહીં રજૂ કરીએ છીએ.
મન સ્થિર ન હોય તે કઈ કામ બનતું નથી. ચમ, નિયમ, આસન, પ્રાણાયામ, તથા ભૂચરી, એ કરશે મુદ્રાદિ જે અનુષ્ઠાને છે, તે બધાને ઉદ્દેશ્ય એ છે કે ચિત્તવૃત્તિઓને રેકી મનને વશ કરવામાં આવે. મદમસ્ત
Page #139
--------------------------------------------------------------------------
________________
માનસિક શુદ્ધિકરણ
૧૦૫ પાગલ હાથી જેવા પ્રમત્ત મનને વશીભૂત કરવાનું કાર્ય ઘણું મુશ્કેલ છે, પરંતુ તે માટે ઉપાય અવશ્ય છે..
' જેને જે આસનનો અભ્યાસ હોય, તે આસન ' લગાવીને મસ્તક, ગરદન, પીઠ અને ઉદરને બરાબર સીધું રાખી શરીરને સીધું બનાવે. પછી નાભિમડલમાં ડુંટી ઉપર દષ્ટિ સ્થિર કરે. તે વખતે આંખનું મટકું પણ મારે નહિ. નાભિસ્થાનમાં દષ્ટિ અને મન રાખવાથી નિઃશ્વાસ ધીમે ધીમે એટલે ઓછો થતે જશે, તેટલું જ મન સ્થિર થતું જશે. આ રીતે થેડા દિવસ અભ્યાસ કરવાથી મન સ્થિર થઈ જશે. મનને સ્થિર કરવા માટે આ સરલ ઉપાય બીજે કઈ નથી.'
હવે અમારા અનુભવની પણ એક-બે વાત કહેવા ઈચ્છીએ છીએ.
એક વાર એક સુશિક્ષિત યુવક કે જે સાધનામાર્ગને સાચે પથિક હતું, તેણે અમને એકાંતમાં કહ્યું કે “હું કેઈ નવયૌવના કે અલંકૃત સ્ત્રીને જોઉં છું તે તુરત મારા મનમાં વિકાર પેદા થાય છે. તેનાથી બચવાને કઈ ઉપાય હોય તો બતાવો.”
અમે કહ્યું: “એ ઉપાય સહેલે છે અને તે તમે તરત જ કરી શકે એવે છે. તમે જ્યારે પણ કેઈ નવ-ચૌવના કે અલંકૃત સ્ત્રીને જુઓ કે તરત જ મા, મા, મા” એ ઉચ્ચાર ત્રણ વખત કરો અને તરત જ
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૦૬
મંત્રદિવાકરતમારાં નેત્રો બંધ કરી દેજે. ત્યારપછી થોડી વારે તમારા રસ્તે ચાલ્યા જશે કે જે કાંઈ કરવાનું હોય તે કરશે.
તે યુવકે આ પ્રયોગ શરૂ કર્યો અને તેના ચમત્કારિક પરિણામથી તે અત્યંત પ્રભાવિત થઈ ગયે. પછી તે. અંગે તેને વિશેષ સમજ આપતાં અમે કહ્યું : “આ જગતમાં પિતાની સ્ત્રી સિવાય જેટલી પણ સ્ત્રીઓ છેનાની કે મોટી–તે બધીને માતા જ ગણવી. માતા ગમે. તેવી સુંદર હોય તે પણ તેના પ્રત્યે આપણને વિષયવિકાર ઉત્પન્ન થતું નથી. વળી મા, મા, મા” એમ. કહેવાનો ઉદ્દેશ એવો પણ છે કે “તું શક્તિ માતાનું જ એક સ્વરૂપ છે, જગતજનની છે, હું તારું માતા તરીકે જ સ્મરણ કરું છું” સ્વામી રામકૃષ્ણ પરમહંસે આ પ્રાગથી નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળ્યું હતું અને સાચા સાધકબની અનેક પ્રકારની સિદ્ધિઓ મેળવી હતી.
મનને સ્થિર કરવાનો એક ઉપાય એ છે કે તેને. તદ્દન નવરું પડવા દેવું નહિ. શયતાન જેમ નવરા હાથને માટે કેઈ તોફાન શોધી કાઢે છે, તેમ નવરા મન માટે પણ કેઈને કેઈ તોફાન શોધી કાઢે છે; તેથી તેને કઈ શુભ-સુંદર–પ્રશસ્ત વિષયમાં રોકી રાખવું. તેનો વિચાર કર્યા કરે, તે તે જ્યાં ત્યાં ભમશે નહિ. આ શુભ–સુંદર, પ્રશસ્ત વિષય તરીકે અમે તે પરમાત્માનું કેઈ પણ પ્રિય નામ જ સૂચવીએ છીએ કે જેને નામમંત્ર કહેવામાં આવે.' છે. જરા યે નવરા પડ્યા કે તેનું રટણ કર્યા કરે તે
Page #141
--------------------------------------------------------------------------
________________
માનસિક શુદ્ધિકરણ
૧૭* દુષ્ટ વિચારરૂપી ચેર તમારા મને મંદિરમાં પેસી શકશે નહિ અને તમારે સાધનારૂપી માલ લૂંટી શકશે નહિ. - મંત્રસાધનાપદ્ધતિમાં ભૂશય્યા, બ્રહ્મચર્ય, સાત્વિક ભેજન આદિ જે નિયમ બતાવવામાં આવ્યા છે, તે મનની પવિત્રતા તથા એકાગ્રતા કેળવવામાં ઘણા ઉપયેગી.. છે, માટે તે તરફ પૂરતું લક્ષ્ય આપવું. માનસિક શુદ્ધિકરણ. અંગે હાલ આટલું વિવેચન પર્યાપ્ત છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
[૯]
દિવ્યતા સંપાદન કરવાની ખાસ ક્રિયા
દેવપૂજાને અધિકાર મેળવવા માટે જે ભૌતિક -અને માનસિક શુદ્ધિકરણ આવશ્યક છે, તેમ દિવ્યતા સંપાદન કરવાનું પણ આવશ્યક છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે “ો મૂલ ડેવં ચત્ત-દેવ બનીને દેવની પૂજા કરવી. ” તાત્પર્ય કે મનુષ્ય પ્રથમ દિવ્યતા સંપાદન કરીને પછી દેવની પૂજા કરવી જોઈએ.
“ દિવ્યતા સંપાદન કેમ કરવી ?”એ એક વિચારણીય પ્રશ્ન છે. પરંતુ મંત્રવિશારદોએ ન્યાસકિયા નિર્માણ કરીને તેને તેડ કાઢયો છે. ખરેખર! ન્યાસ એ મંત્રવિદ્યાની એક અદ્ભુત કિયા છે અને તે સાધકને અતિ ઝડપથી સિદ્ધિ તરફ લઈ જાય છે.
એક મંત્રવિશારદ મહાનુભાવ જણાવે છે કે “આ શૂલ શરીરમાં અપવિત્રતાનું સામ્રાજ્ય છે, તેથી તેને દેવપૂજાનો અધિકાર ત્યાં સુધી મળતું નથી કે જ્યાં સુધી તે શુદ્ધ અને દિવ્ય બની ન જાય. જ્યાં સુધી તેની
Page #143
--------------------------------------------------------------------------
________________
દિવ્યતા સંપાદન કરવાની ખાસ ક્રિયા
૧૦૯અપવિત્રતા ચાલુ રહે છે, ત્યાં સુધી તેના સ્પર્શ અને.
મરણથી ચિત્તમાં ગ્લાનિને ઉદય થાય છે. પ્લાનિયુક્ત - ચિત્ત, પ્રસાદ અને ભાદ્રકથી શૂન્ય હોય છે. વિક્ષેપ અને.
અવસાદથી આકાન્ત હોવાને લીધે તે વારંવાર પ્રમાદ અને. તંદ્રાથી અભિભૂત થાય છે. એ જ કારણ છે કે તે ન તે. એકધારું સ્મરણ કરી શકે છે કે ન વિધિ-વિધાનની સાથે. કઈ પણ કર્મનું સગપાંગ અનુષ્ઠાન કરી શકે છે. આ દેષ મટાડવા માટે ન્યાસ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. શરીરના પ્રત્યેક અવયવમાં જે ક્રિયાશક્તિ સુષુપ્ત હોય છે, હૃદયના અંતરાલમાં જે ભાવના–શક્તિ મૂચ્છિત હોય છે, તેને. જગાડવા માટે ન્યાસ એ રામબાણ ઔષધિ છે.
ન્યાસ એટલે સ્થાપન–સ્થાપના. બહાર અને અંદરનાં તમામ અંગેમાં દેવતા અને મંત્રની સ્થાપના કરવી,. એ ચાસકિયાનું મુખ્ય રહસ્ય છે. ' : ન્યાસની ક્રિયા અનેક પ્રકારની હોય છે. જેમકે– (૧) કરન્યાસ, (૨) પડંગન્યાસ, (૩) ઝષ્યાદિન્યાસ, (૪) માતૃકાન્યાસ, (૫) મંત્રન્યાસ, (૬) દેવતાન્યાસ, (૭). તત્વન્યાસ, (૮) વ્યાપકન્યાસ વગેરે.
(૧) કરન્યાસ–હાથની બધી આંગળીઓના ટેરવાં. યુર જુદા જુદા મંત્રબીની સ્થાપના કરવી, તેમ જ કરતલ. અને કરyષ્ઠને પણ મંત્રબીથી વાસિત કરવા, તેને કરન્યાસ કહેવામાં આવે છે. કાંગુલિઓમાં પ્રથમ અંગૂઠા. પર, પછી તર્જની પર, પછી મધ્યમા પર, પછી અનામિકા.
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૧૦
મંત્રદિવાકર
પર અને છેવટે કનિષ્ઠા પર મંત્રીબીજની સ્થાપના કરવાની હોય છે. દેવની પૂજા માટે કરાંગુલિઓને દિવ્યતાથી યુક્ત
કરવી, એ કરન્યાસને હેતુ છે. આ ન્યાસ મંત્રદેવતાના • પૂજન વખતે અવશ્ય કરવાનો હોય છે.
. (૨) વડંગન્યાસ–હૃદય, શિર, શિખા, કવચ (હાથનો મધ્ય ભાગ), નેત્રત્રય (બે આંખો તથા કપાળને મધ્ય ભાગ કે જ્યાં ત્રીજું જ્ઞાનનેત્ર હોય છે) પર અનુક્રમે નમ:: હા, વાર, ૬ (સુ) તથા વપ બીજની સ્થાપના કરવી તથા વસ્ત્ર પર કહીને તાલી મજાવવી, એ ષડંગન્યાસ કહેવાય છે. આને હૃદયાદિન્યાસ પણ કહે છે. કારણ કે તેનો પ્રારંભ હૃદય નામના અંગથી થાય છે.
આ ન્યાસ કરવાનો મુખ્ય હેતુ સાધકની અંગરક્ષાનો છે. અહીં જે છ મંત્ર બીજોની સ્થાપના કરવામાં આવે છે, તે છ તાંત્રિક કર્મોના સંકેત છે. જેમકે – નમઃ—શાંતિકમ.
–વશીકરણ. વર્-સ્તંભન. ૪–ઉચ્ચાટન. વૌવ-વિદ્વેષણ.
–ારણ. તાત્પર્ય કે આમાંની કેઈપણ ક્રિયાને પિતાના પર પ્રયોગ થાય તો તેની કંઈપણ અસર ન થાય અને બધાં અંગે સુરક્ષિત રહે તે માટે આ જાતનાં મંત્રીપદની
Page #145
--------------------------------------------------------------------------
________________
*
દિવ્યતા સંપાદન કરવાની ખાસ ક્રિયા
૧૧૧અંગ પર સ્થાપના કરવામાં આવે છે. આ અંગેના - પ્રતિનિધિ તરીકે અહીં: પાંચને નામનિર્દેશ કરવામાં
આવે છે. તાલી વગાડીને અન્નાઇ ૫ર કહેવાનું પ્રજન
કેઈપણ શસ્ત્ર વડે પિતાના શરીર પર મારણDગ થાય - તે તેને અટકાવવાનો છે.
* આ ન્યાસ પણ મંત્રસાધનામાં અવશ્ય કરવાનું હોય છે. જ્યાં વિશિષ્ટ ન્યાસનો ઉલ્લેખ ન હોય, ત્યાં કરન્યાસ અને ષડંગન્યાસ અવશ્ય કરવામાં આવે છે. . (૩) ધ્યાદિન્યાસ–પ્રત્યેક મંત્રના પ્રત્યેક પદના
અને પ્રત્યેક અક્ષરના અલગ અલગ ત્રાષિ, છંદ, દેવતા, - બીજ, શક્તિ અને કીલક હોય છે. મંત્રસિદ્ધિ માટે તેનું - જ્ઞાન, તેમને પ્રસાદ અને તેમની સહાય અપેક્ષિત છે.
જે ષિએ ભગવાન શંકર પાસેથી મંત્ર પ્રાપ્ત કરીને તેની પહેલવહેલી સાધના કરી, એ તેના કષિ છે. તે ગુરુસ્થાનીય હોવાને કારણે મસ્તકમાં ધારણ કરવા ગ્ય છે. મંત્રના સ્વરવર્ણોની વિશિષ્ટ ગતિ, જેના દ્વારા મંત્રાર્થ અને મંત્રતાવ આછાદિત રહે છે, અને જેનું ઉચ્ચારણ મુખથી થાય છે, તે છંદ કહેવાય છે. તે મુખમાં ધારણ કરવા એગ્ય છે. મંત્રના દેવતા હૃદયનું ધન છે, એટલે તે હદયમાં ધારણ કરવા ચગ્ય છે. આ જ રીતે બીજ એ ગુા હોવાથી ગુદ્દા ભાગમાં ધારણ કરવા એગ્ય છે, સાધકની હલન-ચલનની શક્તિ બંને પગ પર નિર્ભર હોય છે, એટલે તે બંને પગમાં ધારણ કરવા એગ્ય છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
આ મંત્રદિવાકર અને કીલક પર મંત્રશક્તિને મુખ્ય આધાર હોવાથી તે. સર્વાંગમાં ધારણ કરવા. ચોગ્ય છે. તાત્પર્ય કે– . . (૧) મસ્તકપર–ષિ. (૪) ગુાસ્થાનમાં—બીજ. (૨) મુખમાં–છંદ. (૫) બંને પગમાં–શક્તિ(૩) હૃદયમાં–દેવતા. (૬) સર્વાંગમાં–કીલક,
એ રીતે ઋષિ આદિની સ્થાપના કરવી, તે ઋષ્યાદિ. ન્યાસ કહેવાય છે. .
(૪) માતૃકાન્યાસ–વર્ણમાલાને વર્ણમાતૃકા કહે વામાં આવે છે. આ વર્ણમાતૃકાના તમામ સ્વરે તથા વર્ણની કરાંગુલિઓ તથા હૃદયાદિ અંગે પર સ્થાપના કરવી, તે માતૃકાન્યાસ કહેવાય છે.
માતૃકાન્યાસ કરતાં પહેલાં સામાન્ય રીતે પુષ્યાદિન્યાસ કરવામાં આવે છે. તે આ પ્રમાણે
મસ્તકમાં–છે. ત્રહ્મળ પચે નમઃ | મુખમાં– Tચત્રીરજી નમઃ હૃદયમાં–જી માતૃવાર રેવતાચૈ નમઃ ગુઠ્ઠા સ્થાનમાં– શુક્યો વીણેભ્યો નમઃ પગમાં વચ્ચઃ શમ્યો નમઃ | સર્વાંગમાં–જી વી સ્ત્રય નમઃ |
છે. વ લ સ ધ હે માં અનુષ્ઠાભ્યાં નમઃ } . . # $ % $ = ૐ ગં છું તર્ગની હા ' .
Page #147
--------------------------------------------------------------------------
________________
દિવ્યતા સંપાદન કરવાની ખાસ ક્રિયા . ૧૧૩
ૐ ૩ ૪ હું છું હું છ ૪ મઘમu jg i; ? - ૐ હું તે શું હું વં નં 8 અનામિાચાં દુ !
ॐ ओं. पं फं वं भं में औं कनिष्ठिकाभ्यां वौषट् । ॐ अं यं रं लं वं शं पं. सं हं लं. क्षं अः करतल,
- રyaખ્યાં અચ ો . " તે પછી નીચે પ્રમાણે અંગન્યાસ કરવામાં આવે છે. ' ॐ अं कं खं गं घं इं आं हृदयाय नमः ।
ॐ इं च छ ज झ ६ इँ शिरसे स्वाहा । - ૩ = 2 × ૪ ૪ ૪ ફિરવા વષર્ !
ॐ एं तं थं दं धं नं ऐं कवचाय हुम् । ॐ ओं पं फं.बं में में नेत्रत्रयाय वौषट् । ॐ अयं रं लं वं शं पं सं हं लं क्षं अः अस्त्राय फट ।
અંતર્માતૃકાન્યાસ કે જે શરીરના છ ચકમાં રહેલી પાંખડીઓના પ્રત્યેક અક્ષર પર કરવામાં આવે છે, તે પહેલાં આ ન્યાસ કરી લેવું જોઈએ. ' બહિર્માતૃકાન્યાસ અને સંહારમાતૃકાન્યાસનું વિધાન પણ મંત્રશાસ્ત્રોમાં થયેલું છે.
(૫) મંત્રભ્યાસપૂરા મંત્રને, મંત્રના પદનો કે મંત્રના દરેક અક્ષરને શરીરનાં અંગે પર ચાસે કર તે મંત્રન્યાસ કહેવાય છે. • . (૬) દેવતાન્યાસ–શરીરનાં બાહ્ય-અત્યંતર સર્વ
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૪
! .
. મંત્રદિવાકર, અંગમાં મંત્રદેવતાને કે અન્ય કેઈ દેવતાને યથાસ્થાન ન્યાસ કરે, તે દેવતાન્યાસ કહેવાય છે. આ
(૭) તત્ત્વન્યાસ-સંસારનાં કાર્ય-કારણના રૂપમાં પરિણત તથા અલગ રહેનાર સર્વ તત્વોને શરીરમાં યથાસ્થાન ન્યાસ કરે, તે તત્પન્યાસ કહેવાય છે.
બ્રહ્માંડનાં સર્વત મારા શરીરમાં અવસ્થિત છે અને હું હવે બ્રહ્માંડ–સ્વરૂપ જ છું, એ ભાવ અતા – . કરણમાં ઉત્પન્ન કરવા માટે આ ન્યાસ કરવામાં આવે છે. તેને પીઠન્યાસ પણ કહેવામાં આવે છે. દેવતાના નિવાસગ્ય સ્થાનને પીઠ કહેવાય છે–જેમકે કામાખ્યા પીડ. શરીરને દેવતાની પીડને બનવવું, તે પીઠ– ન્યાસનો હેતુ છે.
(૮) વ્યાપજ્યાસ–કઈ પણ અંગને સ્પર્શ કર્યા વિના સર્વાંગમાં ન્યાસ કરે, તે વ્યાપકન્યાસ કહેવાય છે.
આ સિવાય ન્યાસના બીજા પણ ઘણા પ્રકાર છે. જે અમુક મંત્રના વિધાનમાં આવે છે, એટલે અહીં તેનું વર્ણન કરતા નથી.
સંસારના ગંભીર રહસ્યની દૃષ્ટિથી ન્યાસ એક અતુલનીય સાધન છે. શરીરના રોમેરેામમાં દેવતા, અણુઓમાં દેવતા અને સમસ્ત શરીર દેવતામય! આવી સ્થિતિમાં મન દિવ્ય થઈ જાય, એ સ્વાભાવિક છે :
Page #149
--------------------------------------------------------------------------
________________
[૧૦] - મુદ્રાઓનું મહત્ત્વ
મંત્રસાધનામાં મુદ્દાઓને પ્રયોગ વિહિત છે. ખાસ કરીને દેવતાનું સન્નિધાન પ્રાપ્ત કરવા માટે તેને ઉપગ " વિશેષ થાય છે. તેથી જ શાસ્ત્રકારોએ તેને “સેવા સન્નિબચવા દેવતાની સાંનિધ્યમાં લઈ જનારી કહી છે.
વળી મુદ્રાઓનો ઉપયોગ જપમાં, ધ્યાનમાં તથા - કામ્ય કર્મો કરતી વખતે પણ થાય છે. કેટલાંક તંત્રમાં - એમ કહ્યું છે કે “સ્નાન, આવાહન, શંખપૂજ, પ્રતિષ્ઠા,
રક્ષા, નૈવેદ્ય તથા અન્યાન્ય સ્થાને પર જ્યાં તેમને દર્શા- વવાનું વિધાન છે, ત્યાં ત્યાં તેમના લક્ષણના આધારે તે તે મુદ્રાઓ બતાવવી જોઈએ.”
તાત્પર્ય કે મંત્રસાધનામાં મુદ્રાઓને ઉપગ અનેક સ્થાનેએ-અનેક વાર કેર પડે છે, તેથી મંત્રસાધકેએ મુદ્રાઓનું જ્ઞાન મેળવી લેવું આવશ્યક છે. . આ વિષય મુખ્યત્વે ગુચ્ચમ્ય છે, છતાં તે પ્રકારના
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૧૬
મંત્રદિવાકર ગુના અભાવે કઈ અનુભવી પાસેથી તેને પ્રયોગ કરી શકાય.
જેમ મંત્રાલરમાં કંઈ પણ ફેરફાર ચાલી શકતે. નથી, તેમ મુદ્રામાં પણ કંઈ ફેરફાર ચાલી શકતું નથી.. તેનું સ્વરૂપ જે પ્રકારે નિયત થયું હોય, તે પ્રમાણે જ કરવું જોઈએ. તે જ તેનાથી ક્રિયાશુદ્ધિ સંપન્ન થાય છે. અને દેવતાને અનુગ્રહ મેળવી શકાય છે.
“મુદ્રા” શબ્દ મુદ્દે અને ર ધાતુના રોગથી બને. છે, અથવા તે યુદ્ અને ધાતુના નથી પણ તેનું નિર્માણ થાય છે. કહ્યું છે કે
मुई करोति देवानां, द्रावयत्यसुराँस्तथा । मोदनाद् द्रोवणाच्चैव, मुद्रति परिकीर्तिता ॥
જે દેવતાઓને હર્ષ પમાડે છે તથા અસુરેનું દ્રાવણ કરે છે, તે મોન અને દ્રાવક ક્રિયાને લીધે “મુદ્રા એ નામે ઓળખાય છે.”
મૃગેન્દ્રાગમમાં વિદનના સમૂહનું દ્રાવણ કરનારી. અર્થાત્ તેને અટકાવનારી હોવાથી તેને શંકરની શક્તિરૂપ મુદ્રા માનવામાં આવી છે.
નિત્યાડશિકાર્ણવતંત્ર પણ મુદ્રાઓને શક્તિરૂપ જ માને છે.
સ્વછંદતંત્રમાં કહ્યું છે કે “મંત્ર એ જ્ઞાનશક્તિ છે અને મુદ્રા એ ક્રિયાત્મક શક્તિ છે.'
Page #151
--------------------------------------------------------------------------
________________
મુદ્રાનું મહત્ત્વ
૧૧૭
નેત્રતત્રમાં આત્મસ્વરૂપની અભિવ્યક્તિ કરનારાં ત્રણ સાધનામાં તેને ઉલ્લેખ કરાયા છે. જેમ કે—મન્ત્રધ્યાન મુદ્રા રૂત્તિ । આ પરથી મુદ્રાનું મહત્ત્વ સમજી શકાશે..
મુદ્રાઓના જુદી જુદી દૃષ્ટિએ જુદા જુદા પ્રકારો પડી શકે છે. ‘નિત્યાષાડશિકાણ વ” ની અથ રત્નાવલી’ ટીકામાં તેના બે પ્રકારો કહ્યા છે. જેમકે-વાઘામ્યન્તરभेदेन द्विविधा मुद्रा भवति । वाह्या कररचनारूपा, बन्धતાન્તરઃ । મુદ્રા ખાદ્ય અને અભ્યતરના ભેદથી ખે પ્રકારની હાય છે, તેમાં ખાદ્ય મુદ્રા કરરચનારૂપ હાય છે અને અભ્ય તર મુદ્રા ખધરૂપ હાય છે. ’
સ્વચ્છંદતવમાં ‘સર્વસામેલ મુદ્રાળાં ત્રવિધ્વં’એ શબ્દો વડે અધી મુદ્રાઓનું વૈવિધ્યપણું સૂચવાયુ છે. ત્યાં તેના ટીકાકાર ક્ષેમરાજે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે— मनोज गुरुवस्था वाग्भवा मन्त्रसम्भवा । देहोद्भवाऽङ्गविक्षेपैर्मुद्रेयं त्रिविधा स्मृता ॥
C
ગુરુના મુખારવિંદ પ્રત્યે રહેલી મુદ્રા તે મનેાજ, મત્રતન્મયતા વડે ઉત્પન્ન થયેલી મુદ્રા તે વાગ્ભવા અને શરીરના અંગવિક્ષેપ વડે ઉત્પાદિંત મુદ્રા તે દેહેાદલવા. આ રીતે મુદ્રાએ ત્રણ પ્રકારની હેાય છે. ’
''
તંત્રાલેાક’ માં મુદ્રાના ચાર પ્રકારો પણ દર્શાવ્યા છે. ટીકાકાર જયરથે તેની સ્પષ્ટતા આ પ્રમાણે કરી છેઃ
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૧૮
મંત્રદિવાકર अङ्गुलिन्यासभेदेन करजा बहुमार्गगा। . सर्वावस्थास्वेकरूपा वृत्तिमुद्रा च कायिकी ।... मन्त्रतन्मयता मुद्रा विलापाख्या प्रकीर्तिता.। . ध्येयतन्मयतामुद्रा मानसी परिकीर्तिता ।।
આંગળીઓની વિવિધ રચના વડે થતા ભેદને લીધે કરજા મુદ્રા અનેક જાતની હોય છે. બધી અવસ્થામાં એકરૂપ વૃત્તિ રાખવી, તે કોયિક મુદ્રા છે. મંત્ર પ્રત્યે તન્મયતા રૂપ જે મુદ્રા, તે વિલાપ કહેવાય છે. (વામિકી. અને વાæવા તેના જ ભેદ છે.) અને ધ્યેય પ્રત્યે. તન્મયતા રૂપ જે મુદ્રા, તે માનસી કહેવાય છે.
બાહ્ય મુદ્રાને મુખ્ય સંબંધ હાથની આંગળીએ - તથા મૂઠીઓને જોડવા તથા ખેલવા સાથે જ રહ્યો છે, તેથી તે અંગે વિશેષ માહિતી મેળવી લેવી આવશ્યક છે.
મણિબંધ એટલે કાંડાથી માંડીને ઉપરના ભાગને હાથ કહેવાય છે. પાંચ આંગળીઓને સમૂહ તેમાં આવી. જાય છે. હાથના અગ્રભાગને પંચશાખ, શય કે પાણિ કહેવાય છે. તેમાં જે આંગળીઓ છે, તેને કપલ્લવ કે કરશાખ કહેવાય છે.
આંગળીઓ પાંચ હોય છે. તેમાં પહેલને અંગુષ્ઠ. એટલે અંગૂઠે કહે છે. જ્યેષ્ઠા, વૃદ્ધા અને ભ્રપૂજક એ તેનાં અન્ય નામે છે. બીજી તર્જની કહે છે. તેને પ્રદશિની, પ્રદેશિકા કે પિતૃપૂજક કહે છે. ત્રીજી આંગળી
Page #153
--------------------------------------------------------------------------
________________
:
મુદ્દાઓનું મહત્ત્વ
૧૧૯
મધ્યમાં આવેલી છે, માટે તેને મધ્યમા કહે છે. તે જયકરણી તરીકે પણ ઓળખાય છે. તે પછીની આંગળીને અનામિકા તરીકે વ્યવહાર થાય છે. તેને અનામા તથા પ્રાંતવાસિની પણ કહેવાય છે. અને પાંચમી કે છેલ્લી આંગળી સહુથી નાની છે, માટે તે કનિષ્ઠા કે કનિષ્ઠિકાની સજ્ઞા પામેલી છે. અત્યગા, લધ્વી, સ્વપા, રત્ની, અત્યા એ નામેા વડે પણ તેના સ'કેત થાય છે.
આ બધી આંગળીએ બંધ કરવાથી મૂઠી બને છે. તે ખાલી નાખીએ તે ઉપરના ભાગ (૨ખાવાળા) કરતલ અને નીચેના ( ચામડીવાળા ) ભાગ કરપૃષ્ઠ કહેવાય છે.
મૂઠ્ઠીનાં બે પ્રકારે છે જેમાં ટચલી આંગળી શામિલ હૈાય તે રત્ની અને શામિલ ન હેાય તે અરત્ની.
વળી એમ પણ મનાયુ છે કે આપણા હાથમાં કેટલાંક તીર્થો પ્રતિષ્ઠિત છે. જેમકે હાથના આરભમાં અંગૂઠાની નીચેના ભાગ તે આત્મતી છે. હાથના છેડે આંગળીએની ઉપરના ભાગ તે પરમાથ તીથ છે. ટચલી આંગળીની નીચેના ભાગ તે દેવતીથ છે અને અંગૂઠા તથા તનીની વચ્ચેના ભાગ તે પિતૃતી છે. સ્નાન— દાનાદિના સંકલ્પનું જલ તે તે સ્થાનની ઉપર થઈને છેડવાથી મહાલ થાય છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૨૦
મંત્રદિવાકર
હવે બંધમુદ્રા કે આંતરમુદ્રા પર આવીએ. તેમાં ખેચરી આદિની ગણના થાય છે. હડપ્રદીપિકાના તૃતીય ઉપદેશમાં તેનું વર્ણન થયેલું છે. વળી માલિનીવિજયેત્તર તથા તન્નાલોક વગેરે શાસ્ત્રોમાં પણ તેનું કેટલુંક વર્ણન પ્રાપ્ત થાય છે. તેમાં કરંકિણી, કેના, ભેરવી અને લેહિહાનિકા નામની મુદ્રાઓને ખેચરીના ભેદો કહ્યા છે.
ચિદગગનચંદ્રિકા અને પરાર્થમંજરી નામના ગ્રંથમાં કહ્યું છે કે કરંકિણી જ્ઞાનસિદ્ધોની મુદ્રા છે, કેધિની મંત્રસિદ્ધોની મુદ્રા છે, ભૈરવી મેલાપસદ્ધોની મુદ્રા છે અને લેલિહાના શાક્તસિદ્ધોની મુદ્રા છે. અહીં ખેચરીને શાંભવસિદ્ધોની મુદ્રા કરેલી છે.
મહાથમંજરીમાં પિતાના હાથ–પગોની અમુક ઢબે કરાતી જનાવિશેષને મુદ્રા કહી છે, તે મુદ્રાનું વ્યાપકપણું સૂચવે છે. જૈન પરંપરામાં પણ હાથ વગેરેની સહાયથી કરાતી શરીરની આકૃતિવિશેષને મુદ્રા માનવામાં આવી છે.
મુદ્રાને વિષય ખરેખર ગહન છે, તેથી જ ત્રિનેત્રતંત્રમાં કહ્યું છે કે–
उदयास्तमयौ व्याप्ति ध्यान मुद्रां स्वरुपत । यो वेत्येवं स सर्वज्ञः सर्व कृत् साधकोत्तम ।
(૧૮ીરૂ-રૂ૪)
Page #155
--------------------------------------------------------------------------
________________
મુદ્રાઓનું મહત્ત્વ
૧૨૬ મંત્રની ઉન્મેષાવસ્થા, વિશ્રામાવસ્થા, વીર્ય, ધ્યાન અને તેને લગતી મુદ્રાઓને જે સ્વરૂપથી જાણે છે, તે સર્વજ્ઞ છે, સવે ક્રિયાઓ કરનારે છે અને સાધકેમાં
ઉત્તમ છે.” - અહીં એ પણ સ્પષ્ટતા કરી દઈએ કે શેવ, શાક્ત - તથા બૌદ્ધ સંપ્રદાયમાં મધ, માંસ, મત્સ્ય, મુદ્રા અને
મેથુનરૂપ જે પાંચ પદાર્થોનું વર્ણન છે, તેમાંની મુદ્રાને મુખ્ય સંબંધ અન્નથી બનતા પદાર્થો સાથે છે, એટલે કે તે આનાથી જુદી જ વસ્તુ છે. એ મુદ્રાને તાત્વિક અર્થ જુદે ઘટાવાય છે, પણ અહીં તે પ્રસ્તુત નથી.
આપણે માત્ર નમસ્કાર શબ્દ બોલીએ તે તેની અસર સામા પર જોઈએ તેવી થતી નથી, પણ તેની સાથે જ બે હાથ જોડી, મસ્તકને થોડું નમાવીએ તો ‘તરત તેની અસર થાય છે. એટલે કે મુદ્રાને પ્રભાવ "મનુષ્યના મન પર બરાબર પડે છે. અભિનયશાસ્ત્રમાં પણ -તે જ કારણે મુદ્રાઓએ મહત્વનું સ્થાન પ્રાપ્ત કરેલું છે. ટૂંકમાં આંતરિક ભાવેને સાકાર કરવા માટે મુદ્રા એક સુંદર સાધન હાઈ દેવપૂજા આદિમાં પણ તેને સ્વીકાર થયેલે છે.
દેવી-દેવતાઓ તથા ક્રિયા પરત્વે ભિન્ન ભિન્ન મુદ્રાઓને ઉપયોગ થાય છે, તેથી તેને વિસ્તાર અતિ - મટે છે, પરંતુ તેમાં જે મુદ્રાઓ નિત્ય પૂજા માટે
ઉપગી છે, તેને અહીં પરિચય કરાવીશું.
Page #156
--------------------------------------------------------------------------
________________
- મંત્રદિવાકર
(૧) પ્રાર્થના-બંને હાથની દશ આંગળીઓને ફેલાવીને સામસામે પરસ્પર મેળવી દેવી અને પિતાના હૃદય સમીપ રાખવી, તે પ્રાર્થનામુંદ્રા છે. '
(૨) અંકુશ-જમણા હાથની મૂઠી બાંધી તર્જનીને અંકુશની જેમ વાળીએ તે ઐક્યનું આકર્ષણ કરનારી અંકુશમુદ્રા થાય છે. કેઈને બેલાવવા હોય તે તર્જની આંગળીથી સંકેત કરવામાં આવે છે.
(૩) કુંત-જમણે હાથની મૂઠી ઊભી રાખીને તર્જનીને સીધી કરીએ અને તેના અગ્રભાગને અંગૂઠે. અડાડીએ તે સર્વરક્ષાકરી કુંતમુદ્રા થાય છે. અહીં કુતશબ્દથી ભાલે સમજવાને છે કે જે રક્ષણ કરવાના કામમાં આવે છે.
(૪) કુંભ-જમણા અંગૂઠાને ડાબા અંગુઠાની સાથે જોડીએ અને બાકીની આંગળીઓને મૂઠીની માફક્ક રાખી. નીચે તથા ઊંચે જોડી દઈએ અને મૂકીને પિલી રાખીએ. તે સ્નાન સમયે કરવા એગ્ય કુંભમુદ્રા બને છે. * . (૫) ત–અંગૂઠા અને અનામિકાના અગ્રભાગેને. મેળવવાથી તત્ત્વમુદ્રા બને છે. જલાશયમાં પ્રવેશ કરતાં અથવા ઘરમાં જલપાત્રની સન્મુખ આ મુદ્રા કરવામાં આવે છે. તે પછી જ ન્હાવાની ક્રિયા કરવામાં આવે છે. " (૬ થી ૨૯) સમ્મુખી આદિ ૨૪ મુદ્રાઓ : સમ્મુખી, સંપુટી, વિતત, વિસ્તૃત, દ્વિમુખી, ત્રિમુખી
Page #157
--------------------------------------------------------------------------
________________
મુદ્રાઓનું મહત્ત્વ
૧૨૩. ચતુર્મુખી, પંચમુખી, ષષ્ણુખી, અધેમુખી, વ્યાપકાંજલિ, શકટ, યમપાશ, ગ્રથિત, સમ્મુખોમુખ, પ્રલય, મુષ્ટિક,
મસ્ય, કૂર્મ, વરાહ, સિંહાકાંત, મહાકાંત, મુર્ગર અને - પલ્લવ આ ૨૪ મુદ્રાઓ સંધ્યાપાઠ વખતે કરાય છે.
(૩૦-૩૭) સુરભિ આદિ આઠ સુદ્રાઓ-સુરભિ. - ધેનું), જ્ઞાન, વૈરાગ્ય, નિ, શંખ, પંકજ (કમલ), - લિંગ અને નિર્વાણ એ આઠ મુદ્રાઓ સંધ્યાના અંતભાગમાં
કરવામાં આવે છે. - ' બ્રાહ્મણવર્ગમાં આ મુદ્દાનું જ્ઞાન જળવાઈ રહ્યું છે, કારણ કે હજીયે ત્યાં સ્નાન–સંધ્યાદિ નિયમિતપણે થાય છે. સાધકેએ તેનું જ્ઞાન કેઈ અનુભવી બ્રાહ્મણ પાસેથી મેળવી લેવું જોઈએ. . (૩૮) વાસુદેવ – બંને હાથ ભેગા કરીને તેની અંજલિ રચવી, તે વાસુદેવમુદ્રા કહેવાય છે. ધ્યાન સમયે તેને ઉપગ કરવાથી સર્વકાર્ય સિદ્ધ થાય છે. " " (૩૯) જપ – અંગૂઠા અથવા મધ્યમાના વચલા
પેરવાથી માળાના મણકા ચલાવવા તેને જપમુદ્રા કહે છે.. . કેટલાક સંપ્રદાયે તર્જની આંગળીના મધ્ય પેરવા પર
માળા રાખીને પણ તેના મણકા ચલાવે છે. તેને પણ. જપમુદ્રા જ માનવી જોઈએ. . (૪૦) અસ્ત્ર-જમણા હાથની તર્જની અને મધ્યમા. આંગળીથી ડાબી બાજુની હથેલીમાં અભિઘાત કરે, એટલે
Page #158
--------------------------------------------------------------------------
________________
“૧૨૪
મંત્રદિવાકર
કે શબ્દયુક્ત ચેટ લગાવવી, તેને અસ્ત્રમુદ્રા કહે છે. “ગણાય ” એમ બોલવું હોય ત્યારે આ મુદ્રા કરવામાં આવે છે.
(૪૧૪) દેવેપાસનાની નવ મુદ્રાઓ – દેવપાસના સમયે આવાહન, સંનિધાપન, સંસ્થાપન આદિ કરવામાં આવે છે, તે દરેકની ખાસ મુદ્રા હેાય છે. જેમ કે બંને હાથની અનામિકાના મૂળમાં અંગૂઠા મેળવેલી અંજલિને બે વાર ઊંચી કરીને નીચે લાવવાથી આવાકહની મુદ્રા અને તેને ઉલટી કરી નાખવાથી સ્થાપના
સુદ્રા થાય છે. - બંને હાથની મૂઠીઓ મેળવીને અંગૂઠા સીધા કરવાથી સંનિધાની મુદ્રા અને બંને હાથની મૂઠીઓમાં અંગૂઠા દબાવવાથી સન્નિધિની મુદ્રા થાય છે.
બંને મૂઠીઓ ઊંચી કરવાથી સમ્મુખીકરણ મુદ્રા અને ડાબા હાથની તર્જનીને ઉલટી તથા જમણા હાથની તર્જનીને સુલટી રાખી અધોમુખ ફેરવવાથી અવગુંઠનીમુદ્રા થાય છે.
બંને હથેળીઓને મેળવીને જમણી અનામિકાને ડાબી કનિષ્ઠિકાથી અને ડાબી અનામિકાને જમણું કનિષ્ઠિકાથી. તેમ જ જમણી મધ્યમાને ડાબી તર્જની અને ડાબી -મધ્યમાને જમણું તર્જનીથી મેળવતાં અર્થાત્ તે આંગળીઓને ઉલટી- સુલટી-સીધી મેળવતાં ધેનુ મુદ્રા બને છે. તેને
Page #159
--------------------------------------------------------------------------
________________
મુદ્રાઓનુ` મહત્ત્વ
૧૨૫:
અમૃતીકરણ સુંદ્રા પણ કહે છે. ભગવાનને નૈવેદ્ય ધરતી. વખતે આ મુદ્રા કરવામાં આવે છે.
ગત પ્રકરણમાં જે ન્યાસવિધિ દર્શાવી, તે પ્રમાણે . ન્યાસ કરવાથી સર્કલીકરણ મુદ્રા થાય છે. મને હાથેા સંયુક્ત કરીને ત્રિકાણુ બનાવતાં પરમીકરણ મુદ્રા થાય છે, તેના પણ નવ મુદ્રામાં જ સમાવેશ સમજવા. ધેનુમુદ્રા અને અમૃતીકરણ મુદ્રાના એક જ પ્રકાર ગણતાં આ નવમે પ્રકાર ઉપયુક્ત બને છે.
1
(૫૦-૬૧)-ઉપચારની ખાર મુદ્રાઓ-મધ્યમા, અનામ્કિા અને અંગૂઠો એ ત્રણેને મેળવી દેવતાને ગધ અપણુ કરવા, તેને ગધમુદ્રા કહે છે. આ વખતે મૂળ મંત્રનું પણ ઉચ્ચારણ કરવું જોઇએ.
અંગુઠા અને તર્જનીથી પુષ્પ-તુલસીપત્ર આદિ ગ્રહણ . કરીને ચક્રાદિને ચડાવવાથી પુષ્પમુદ્રા થાય છે.
મધ્યમાના મૂલમાં અંગૂઠાના અગ્રભાગ ‘ટ્રીપ રોયમિ’કહેવાથી દીપમુદ્રા થાય છે.
જોડીને.
મૂલમંત્ર અને તત્ત્વમુદ્રાથી નૈવેદ્ય નિવેદન કરવામાં. આવે તે નૈવેધમુદ્રા થાય છે.
અંગૂઠાને અનામિકા તથા કનિષ્ઠિકાના અગ્રભાગમાં જોડવાથી પ્રાણમુદ્રા, અનામિકા અને મધ્યમાના અગ્રભાગમાં જોડવાથી અપાનમુદ્રા, મધ્યમા અને તર્જનીના અગ્રભાગમાં
Page #160
--------------------------------------------------------------------------
________________
-૧૨૬
મંત્રદિવાકર -ડવાથી વ્યાનમુકા, તથા મધ્યમાના અગ્રભાગમાં -જેડવાથી ઉદાનમુદ્રા અને તર્જની મધ્યમા, અનામિકા તથા કનિષ્ઠિકા એ ચારેને એકત્ર કરી અંગૂઠે લગાવતાં સમાનમુદ્રા થાય છે.
આ પ્રમાણે કરન્યાસની ૬, અંગન્યાસની ૬, જીવ- ન્યાસની ૬ તથા માતૃકાન્યાસની ૧પ મુદ્દાઓ છે. પંચદેવની શંખ, ઘંટા આદિ ૪૦ મુદ્રાઓ છે અને શક્તિની (૧) પાશ, (ર) અંકુશ, (૩) વર, (૪) અભય, (૫) ધનુષ્ય તથા (૬) બાણ એ ૬ મુદ્રાઓ છે. આ સિવાય પંચતત્વ, હેમ - વગેરેને માટે પણ કેટલીક મુદ્દાઓને ઉપગ થાય છે. . - ટૂંકમાં મુદ્રાને વિષય ઘણો ઉપયોગી છે, તેથી સાધકે તેનું
જ્ઞાન મેળવવા પૂરે પ્રયત્ન કરે અને શક્ય એટલી મુદ્રાઓ -શીખી લેવી, એ તેનું ખાસ કર્તવ્ય છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
[૧૧] દેવતાઓ અને કિંચિત
દેવતાનું પૂજન કરવા માટે શરીરશુદ્ધિ, ભૂતશુદ્ધિ, મનઃશુદ્ધિ, પ્રાણાયામ, ન્યાસ, મુદ્રા વગેરેનું વિવેચન કરી ગયા, પણ ખુદ દેવતાઓના અસ્તિત્વ વિષે જે આપણું મન નિઃશંક ન હોય તે એ પૂજનમાં શ્રદ્ધા-ભક્તિ-સદુભાવનું પુર શી રીતે વહેવાનું ? એટલે તે સંબંધી કેટલુંક વિવેચન ઉપયુક્ત ગણાશે. - જેઓ એકેશ્વરવાદી છે, એટલે કે એક જ ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવે છે, તે બહુદેવવાદને સ્વીકાર કરતા નથી. આપણા ભારત દેશમાં પણ એવા એકેશ્વરવાદી મહાત્માઓ થઈ ગયા છે કે જેમણે પિતાની એકનિષ્ઠાના આગ્રહથી બહુદેવવાદને કલ્પિત માને છે; પરંતુ આપણે -ત્યાં બહુદેવવાદ ફાલ્ય-ફૂલ્ય છે અને લાખે કેડે મનુષ્ય તેમાં શ્રદ્ધાન્વિત થઈને પ્રતિદિન દેવતાઓનું પૂજન-અર્ચન કરી રહ્યા છે. એટલું જ નહિ પણ તેમને તે તે દેવતાઓને
Page #162
--------------------------------------------------------------------------
________________
૬૧૮
મંત્રદિવાકર
અનુગ્રહ પ્રાપ્ત થાય છે, તથા સાક્ષાત્કાર પણ થાય છે, તેનું કેમ? શું પ્રત્યક્ષ અનુભવને પણ કલ્પિત માનશે? બેટે કહેશે?
કેટલાક કહે છે કે આ વિશ્વમાં એક બ્રહ્મ જ છે, બીજું કંઈ નથી, એટલે બહું દેવતાઓ ક્યાંથી હોય? પણ તેમણે યાદ રાખવું જોઈએ કે આ વચન ઉચ્ચારનારા ત્રષિ-મુનિઓને બ્રહ્મના નિષ્કલ અને સકલ એવાં બે રૂપ માનવા પડયાં છે અને સકલ બ્રહ્મમાં શક્તિનો. ઉદય થતાં આ સૃષ્ટિ વિસ્તાર થાય છે, એમ સ્વીકારવું પડયું છે. વાસ્તવમાં પુરુષ અને પ્રકૃતિ અથવા ચૈતન્ય અને જડ એવા બે ભાગે સ્વીકાર્યા વિના આ સૃષ્ટિનું રહસ્ય કઈ પણ રીતે સમજાવી શકાય એમ નથી. અને સર્વ પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એવી. ત્રણ પ્રકારની સ્થિતિ જોતાં મહાન દૈવી શક્તિને પ! ત્રિમૂર્તિરૂપે સ્વીકાર કરવો પડ્યો છે. જે દૈવી શક્તિ વડે ઉત્પત્તિ શક્ય બને તે બ્રહ્મા, જે દૈવી શક્તિ વડે ઉત્પન્ન થયેલા પદાર્થો પિતપતાની સ્થિતિમાં રહે, તે વિષ્ણુ અને જે દૈવી શક્તિ વડે ઉત્પન્ન થયેલા પદાર્થોનો. નાશ થાય, અથવા તે અન્ય પદાર્થમાં રૂપાંતર થાય, તે મહેશ. આમાંથી એક પણ દૈવી શક્તિ ઓછી હોય તે. વિશ્વનું તંત્ર ચાલે જ નહિ.
* મનુષ્ય જન્મે છે, જીવે છે અને મરણ પામે છે, એમાં તે આ ત્રિવિધ ક્રિયાનું બહુ સ્પષ્ટ દર્શન થાય છે.
Page #163
--------------------------------------------------------------------------
________________
- દેવતાઓ અંગે કિંચિત
૧૨૯.. જે આ વિશ્વમાં ઉત્પન્ન કરનારી અર્થાત્ સર્જનાત્મક શક્તિ ન હોય તો, કેઈ પણ મનુષ્ય જન્મ જ શી રીતે ? અને ઉત્પન્ન થયેલા પદાર્થોને ટકાવનારી–નભાવનારી–પાલનારી શક્તિ ન હોય તે મનુષ્ય જીવે શી રીતે ? અને ઉત્પન્ન થયેલાઓને નાશ થતું ન હોય તે આ જગત પર કેટલા મનુષ્ય હોય? તેની કલ્પના કરી જુઓ. પરંતુ જે જન્મે છે, તે મરે જ છે, એ આપણે પ્રત્યક્ષ અનુભવ છે, એટલે નાશ કરનારી અથવા સંહાર કરનારી શક્તિનો પણ સ્વીકાર કયે જ છૂટકે. આમાં એક જ મહાન દૈવી શક્તિની વાત કરીએ, તે શી રીતે ટકે? :
ભગવદ્ગીતામાં શ્રી કૃષ્ણ “ઇડë વદુ ” એ વચન વડે આ વિશ્વમાં અસંખ્ય દૈવી રૂપો હોવાનું પ્રતિપાદન કર્યું છે અને તે જ બહુદેવવાદની મુખ્ય જડ છે. આ સંગોમાં આપણાં શાસ્ત્રકારે દેવતાઓની સંખ્યાનો કેટિ’ શબ્દ વડે નિર્દેશ કરતા હોય તે તેમાં અાગ્ય શું છે? * વેદોમાં કેટલાક દેવતાઓને ઉલ્લેખ આવે છે. તેમનાં દર્શન વૈદિક દષિઓએ પિતાની આધ્યાત્મિક સાધનાના બળે કર્યા હતાં અને તેમની સ્તુતિ-સ્તવના અંગે તેમનાં હદયમાંથી પવિત્ર સૂક્તને આવિર્ભાવ થયે હતે. આ સૂકતે વારંવાર મનન કરવા એગ્ય હોવાથી મત્રની સંજ્ઞા પામ્યાં હતાં. એ વખતે મંત્રને અર્થ એટલે જ થતું હતું કે વારંવાર મનન કરવા ગ્ય
*
Page #164
--------------------------------------------------------------------------
________________
૨૩૦૧
મંત્રદિવાકર વાકય કે વાક્યસમૂહ. વેદો પર ભાષ્ય રચનાર સાયના ચાચે “ ત્રઃ ? એવી. સ્પષ્ટતા કરી છે.
વિશેષમાં આ પ્રકારના મંત્રને ભક્તિ-શુદ્ધ-વિધિ- - પૂર્વક પાઠ કરતાં તે તે દેવતાઓનાં દર્શન થતાં હતાં : ' અને તેમને પ્રાર્થેલાં કાર્યો પણ સંપન્ન થતાં હતાં, તેથી મંત્રને ભારે પ્રતિષ્ઠાભર્યું સ્થાન મળ્યું અને તે દૈવી શક્તિઓનું અનુસંધાન કરવાનું એક સુંદર-પ્રશત-પ્રબલ સાધન ગણાયું.
થોડા વખત પહેલાં અમે ગુજરાતના એવા બે બ્રાહ્મણ પંડિતેની વાત સાંભળી હતી કે જે વેદોક્ત અગ્નિ–આવાહનના મંત્રે ભણીને યજ્ઞમાં સમિધને સળગાવી આપતા અને આજે પણ મદ્રાસ આદિ સ્થળોએ એવા બ્રાહ્મણે છે કે જે આ પ્રકારનું કાર્ય કરી શકે છે. ૪
તાંત્રિક ષિઓને પણ તેમના સમકાલીન તથા પૂર્વકાલીન ઋષિઓની જેમ નાના પ્રકારના દેવતાઓને સાક્ષાત્કાર થયો હતો અને તેનું સાધન કરવાના મંત્રો પણ પ્રાપ્ત થયા હતા. આજે પણ એ મંત્ર વડે દેવતાએની ઉપાસના કરતાં તેમના અનુગ્રહ પ્રાપ્ત થાય છે, તથા સાક્ષાત્કાર કરી શકાય છે.
તાત્પર્ય કે આ વિશ્વમાં અનેક પ્રકારની દૈવી શક્તિઓ છે દેવતાઓ છે અને તેમની સાથે અનુસંધાન કરવાનું સાધન પણ છે, તેથી મત્રવિદ્યા જયવંતી વતે છે.
૪ મંત્ર બોલીને અગ્નિ પ્રકટાવવાનું દશ્ય થોડા વખત પહેલાં મુંબઈમાં ટેલીવીઝન પર બતાવવામાં આવ્યું હતું. ' '
Page #165
--------------------------------------------------------------------------
________________
દેવતા અંગે કિચિત
: કેટલાક કહે છે કે
1
૧૩૧:
જો દેવતાઓની ખરેખર હસ્તી
હાય તા તે દેખાતા કેમ નથી ?” પરંતુ આ જગતમાં
*
<
એક દૃશ્ય અને આંખેા વડે જોઈ
i
'
''
';
'
,
એ પ્રકારની વસ્તુ રહેલી છે. બીજી અદૃશ્ય. તેમાં દૃશ્ય વસ્તુએ શકાય છે અને અદૃશ્ય વસ્તુએ આંખે વડે જોઈ શકાતી નથી; પણ તેમનાં કાર્યો વડે તેમની હસ્તી જાણી શકાય છે. વાયુ આમ નજરે દેખાતે નથી, પણ ધજા ફરફરવાઃ લાગે કે વૃક્ષની ડાળીએ ઊ’ચી-નીચી થવા લાગે તે આપણે તરત જ કહીએ છીએ કે વાયુ વાય છે. ઇથર, વિદ્યુત્ વગેરે અદ્રશ્ય પદાર્થોનું પણું એમ જ છે. તેમની હસ્તીનુ પ્રમાણ તેમનાં કાર્યો વડે જ મળે છે. તે જ રીતે દેવતાઓની શરીરરચના સૂક્ષ્મ હોઈને તેઓ નજરે દેખાતા નથી, પણ તેમનાં કાર્યો વડે તેમની હસ્તી જાણી શકાય છે. આકાશવાણી, અદૃશ્ય અટ્ટહાસ્ય, કુમકુમ કે કેશરનાં છાંટણાં, પુષ્પસ ચાર, અંગસંચાર, પ્રશ્નકથન વગેરેના અનુભવ ઘણાને ઘણીવાર થયે છે અને તે જ દેવતાઓની હસ્તીનું મુખ્ય પ્રમાણ છે.
'
C
"
'
'
';
કેટલાક કહે છે કે જો દેવતાઓની ખરેખર હસ્તી હાય, તે તેઓ કયાં રહે છે ? તે જણાવા’ પરંતુ આપણા શાસ્ત્રકારાએ તેના ઉત્તર વિસ્તારથી આપેલા છે, એટલુ જ નહિ, પણ તેમનાં ભિન્ન ભિન્ન સ્વરૂપે, કાર્યો વગેરે અંગે વર્ણન કર્યું છે, તે દેવતાઓ અ ંગે રસપ્રદ માહિતી પૂરી પાડે છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
૨૩૨
- મંત્રદિવાકર . . કેટલાક દેવતાઓ આકાશમાં રહે છે. એ સ્થાનને સ્વર્ગ કહેવામાં આવે છે. ત્યાં સુખનું પ્રમાણ અત્યધિક છે, તેથી જ કોઈપણ દુન્યવી સુખને ઉત્કૃષ્ટ કહેવું હોય તે સ્વર્ગીય સુખ કહીએ છીએ. પરંતુ આ સ્વર્ગવાસી. દેવે સામાન્ય રીતે આ પૃથ્વી પર આવવાનું પસંદ કરતા. નથી, કારણકે તેમને સ્વર્ગ અથવા દેવકની સરખામણીમાં આ સ્થાન દુર્ગંધવાળું જણાય છે. આમ છતાં ભક્તિ, તપશ્ચર્યા અને મંત્રબળના પરિણામે તેમનું આકર્ષણ કરી. શકાય છે, સાન્નિધ્ય મેળવી શકાય છે અને તેમને સાક્ષાત્કાર પણ કરી શકાય છે. આ દેવતાઓની શક્તિ. અચિંત્ય હોવાથી તેમની કૃપા થતાં જ મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે અને તેને આ સંસારમાં કઈ વાતની કમી. રહેતી નથી.
. કેટલાક દેવતાઓ પૃથ્વી ઉપર પણ વસે છે કે જ્યાં.. રમણીય સરોવર, સઘન વૃક્ષÉજે તથા પુષ્પપરિમલથી મહેકતા બાગ–બગીચા આવેલા હોય. હિમાલયના અમુક પ્રદેશને તે જ કારણે દેવભૂમિ માનવામાં આવી છે. ભારતવર્ષમાં બીજાં પણ એવાં કેટલાંક સ્થાને છે કે જેને આપણે આ પ્રકારની દેવભૂમિ કહી શકીએ. - જે ભૂત, પ્રેત, યક્ષ, રાક્ષસ, પિશાચ, આદિની ગણના : નિકૃષ્ટ કેટિના દેવતાઓ તરીકે કરીએ, તે તેનાથી આ પૃથ્વી, વ્યાપ્ત છે. તેમાં ખાસ કરીને ભૂત તથા પ્રેતેના અનેક પ્રકારના અનુભવે અનેક સ્ત્રી-પુરુષોને થયા છે અને તે સંબંધમાં અનેક પુસ્તકો લખાયાં છે. નોંધપાત્ર બીના.
Page #167
--------------------------------------------------------------------------
________________
દેવતાઓ અંગે કિંચિત
૬૩૩ તો એ છે કે ખ્રીસ્તી ધર્મના રંગે રંગાયેલાં તથા વિજ્ઞાનના વાતાવરણમાં ઉછરેલાં સ્ત્રી-પુરુષએ આ પ્રકારનાં પુસ્તકો લખ્યાં છે અને તે આજે જગતભરમાં રસપૂર્વક વંચાય છે. - કેટલાક દેવતાઓ, પૃથ્વી નીચે, એટલે પાતાળમાં " પણ વસે છે અને તે પણ મંત્રબળે આકર્ષાઈને પૃથ્વી
પર આવે છે તથા અનેક પ્રકારનાં કાર્યો કરે છે. જૈન સમાજમાં જેની જબ્બર ઉપાસના થઈ રહી છે, તે ધરણેન્દ્ર અને પદ્માવતી આ પ્રકારના દેવતાઓ છે.
અહીં એ પણ જાણી લેવું જરૂરનું છે કે દેવતાઓની ગતિ અચિંત્ય હોય છે, એટલે તેઓ નિમિષમાત્રમાં જગતના કેઈ પણ સ્થળે પહોંચી શકે છે અને ત્યાં ધારી અસર ઉપજાવી શકે છે. જે માંત્રિકો માત્ર મૂકી ભીડીને સામાએ કહેલી વસ્તુ લાવી આપે છે, તેમાં તે વસ્તુ દેવતા એટલે કે ૬૪ એગિનીઓ પૈકી સાધ્ય કરેલી એક ચેગિની જ મૂકી દે છે. હવે વિચાર કરે કે માત્ર એક જ મીનીટમાં ગમે તેટલે દૂર રહેલી એક વસ્તુ લાવીને હાથમાં મૂકી દેવી, તેમાં કેવા પ્રકારની ગતિ હશે?
આજથી દશેક વર્ષ પહેલાં બેંગ્લોરમાં અમે અમારા ‘ધર્મપત્ની સાથે એક મિત્રને ત્યાં ભેજન લઈ રહ્યા હતા.
તે વખતે એક માંત્રિકે વસ્તપ્રેષણને પ્રવેગ એ રીતે [ કરી બતાવ્યું હતું કે અમારા ભેજનના ટેબલ પર એક
નાનું પડીકું એકાએક ઉપરથી પડયું. અમે તેને ખોલીને જોયું તે તેમાં એક સોપારી હતી અને કાગળ પર
Page #168
--------------------------------------------------------------------------
________________
I
:
:
૧૩૪
. . . મંત્રદિવાકર માંત્રિકના હસ્તાક્ષર હતા અને તે મેકલવાને સમય પણ લખેલો હતો. તે પરથી એમ જાણી શકાયું કે આ સોપારી ત્રણ માઈલ દૂરથી એક મીનીટમાં અહીં આવી. છે. તે પછી તે માંત્રિક સાથે વાતચીત થતાં તેણે જણાવ્યું કે મંત્રશક્તિથી ૩૦૦૦ માઈલ સુધી આવી નાની ભૌતિક વસ્તુ મોકલી શકાય છે અને તે મીનીટ કે બે મીનીટમાં - પહોંચી જાય છે.
આ સંજોગોમાં આપણે દેવતાઓને વાસ સર્વત્ર. છે, એમ કહીએ તે પણ છેટું નથી. ' દેવતાઓમાં દેવ અને દેવી એવા બે વિભાગો હોય. છે. તે બંનેનું સામર્થ્ય અચિંત્ય હોય છે, તેથી તે. અનેની સ્તુતિ-સ્તવના થાય છે. આમ છતાં દેવ કરતાં દેવીની ઉપાસના વધારે પ્રમાણમાં થાય છે, તેનું કારણ માતૃત્વનો સિદ્ધાંત છે. માતા બાળકને જન્મ આપે છે, તેને મમતાથી ઉછેરે છે અને પોતાની સર્વશક્તિ વાપરીને તેનું રક્ષણ કરે છે, તેથી તે પિતા કરતાં વધારે માનને પાત્ર ઠરે છે, વધારે પ્રમાણમાં પૂજાય છે. તે જ રીતે ' ' દેવ કરતાં દેવી તેના માતૃસ્વરૂપને લીધે મનુષ્યના મનનું વિશેષ આકર્ષણ કરે છે અને તેના દ્વારા વિશેષ પ્રમાણમાં વંદાય છે–સ્તવાય છે–પૂજાય છે. - સાધકે એક વાત અવશ્ય યાદ રાખવી કે આપણે દેવ કે દેવી ગમે તેવી ઉપાસના કરતાં હોઈએ, તે તેમાં સનિષ્ઠા રાખવી અને તેને સમર્પિત થઈ જ અન્ય કોઈ દેવ-દેવીને હીન કે ઓછી શક્તિના માની તેની
Page #169
--------------------------------------------------------------------------
________________
દેવતાઓ અંગે કિંચિત
૧૩૫ નિંદા કરવી નહિ કે તેની કોઈપણ પ્રકારે અપભ્રાજના કરવી નહિ. આખરે તે એ અચિંત્ય શક્તિ ધરાવનાર છે. તેની અપભ્રાજના કરનાર આપણે કોણ? જેમણે કેઈપણ દેવ-દેવીની જાણતા કે અજાણતાં નિંદા કરી છે, તેમને તેનાં ઘણાં માઠાં પરિણામે ભેગવવાં પડ્યાં છે.
શાક્તોએ જેમ શક્તિને અધિક મહત્વ આપ્યું છે અને દશ મહાવિદ્યાઓને અગ્રસ્થાને મૂકી છે, તેમ જૈન પિરંપરામાં ઈહલૌકિક કાર્યોની સિદ્ધિ અર્થે શાસનદેવીએ, તીર્થકરોની માતાઓ તથા સોળ વિદ્યાદેવીની ઉપાસના
અધિક પ્રમાણમાં રહી છે. - મહાનિર્વાણતંત્રમાં કહ્યું છે કે “જી સરિજ રહ્મ ” આ મંત્રને મધ્યરાત્રિના સમયે નિયમિત જપ કરવાથી તથા તેનું ધ્યાન ધરવાથી સાધકને એક કે બે મહિનામાં જ દેવલોક તથા દેવતાનાં દર્શન થાય છે. આ જપ તથા ધ્યાનની કિયા ઓછામાં ઓછી એક કલાકથી દોઢ કલાક સુધી કરવી જોઈએ. ' - જેમને ગસાધના વડે દિવ્યચક્ષુ પ્રાપ્ત થાય છે, તે દેવકને જોઈ શકે છે તથા તેમની ભૂતકાલની લીલા પણ નિહાળી શકે છે. આ રીતે આજ સુધીમાં અનેક રોગસાધકોએ દેવલેક અને દેવતાનાં દર્શન કર્યા છે, તેથી સુજનેએ દેવતત્વમાં શ્રદ્ધાન્વિત થઈને તેમની મંત્રસાધના દ્વારા ઉપાસના કરવી અને તેમના અનુગ્રહ– • સાક્ષાત્કારથી જીવનને ધન્ય બનાવવું એ અમારી આગ્રહભરી અભ્યર્થના છે. . . . .
Page #170
--------------------------------------------------------------------------
________________
[ ૧૨]
પૂજન-અર્ચન સબધી વિશેષ
મંત્રસાધનામાં મંત્રદેવતાના પૂજન-અર્ચનનું મહત્ત્વ ઘણું છે. વધારે સ્પષ્ટ કહીએ તે એ પૂજન-અર્ચન અનિવાય છે. જે સાધક મંત્રદેવતાનું પૂજન-અર્ચન કરતા નથી કે યથા`પણે કરતા નથી, તે કદી પણ સિદ્ધિ પામી શકતા નથી.
જો મંત્રદેવતાનું પૂજન-અર્ચન નિત્ય-નિયમિતભક્તિ-બુદ્ધિ-વિધિપૂર્વક થાય તે તેના પ્રશસ્ત પ્રભાવ થોડા જ વખતમાં જોવામાં આવે છે. એટલે કે અણુધા લાભ થવા લાગે છે, વ્યાપાર–રાજગારની નવી દિશા ખુલે છે, એકારી ચાલતી હૈાય તે નાકરી ચા ધંધા મળી આવે છે, મિત્રા અને લેાકેાનું આકષ ણ થવા લાગે છે, કઠિન કાર્યો સરલ ખનીજાય છે અને આદરેલાં કાર્યો
+ મંત્રવિજ્ઞાનના અઢારમા પ્રકરણમાં મત્રદેવતાના પૂજન-અર્ચન
સંબધી કેટલુંક વિવેચન થયેલું છે, પર ંતુ તે સબંધી જે વિશેષ વક્તવ્ય છે, તે અહીં રજૂ કરવામાં આવે છે.
w
Page #171
--------------------------------------------------------------------------
________________
પૂજન-અર્ચન સ`ખથી વિરોષ
૧૩૭
નિવિન સપૂર્ણ થાય છે. તે અ ંગે અમારા જાતિઅનુભવના એક દાખલે અહીં રજૂ કરવાનું ઉચિત સમજીએ છીએ.
અમારા ગણિતસિદ્ધિના પ્રયાગે અંગે એક ખાસ સમારેહ અમદાવાદના નાગરિકાની સમિતિ દ્વારા તા. ૨૧–૧–૬૭ના રાજ ત્યાંના ટાઉન હાલમાં ચેાજાયા હતા. તેના પ્રમુખ તરીકે તે વખતના ગુજરાત રાજ્યના પંચાયત, સહકાર અને વાહનવ્યવહાર ખાતાના સચિવ શ્રી વજુભાઈ મ. શાહની વરણી થઈ હતી અને અતિથિવિશેષ તરીકે તે વખતના ગુજરાત રાજ્યના રાજ્યપાલ ડૉ. નિત્યાનંઢ કાનુનગાએ પધારવાની સંમતિ આપી હતી. પરંતુ સમારોહ આડા માત્ર માર-તેર દિવસ બાકી રહ્યા, ત્યારે સ્થિતિ ઘણી ડામાડોળ ખની ગઈ હતી. શ્રી. વજુભાઈ શાહુ છેલ્લા કેટલાક દિવસથી ખિમારીને કારણે પથારીવશ હતા અને ડૉ. નિત્યાન’દ્ર કાનુનગાને તેમના પુત્ર અને પુત્રવધૂનુ એકાએક મરણ થતાં તેમના વતન (એરિસા)માં જવાનુ થયું હતું. ત્યાંથી તેઓ કયારે પાછા ફરશે ? એ નિશ્ચિત ન હતુ અને કદાચ તરતમાં પાછા ફરે તે પણ જાહેર સમારંભમાં ભાગ લેશે કે કેમ ? એ વિચારણીય હતું.
આ પરિસ્થિતિ નિહાળીને સમારેાહના કાર્યકર્તાઓ ચિંતાતુર ખની ગયા હતા અને હવે શું કરવું? તેની ભાંજગડમાં પડયા હતા; પરંતુ અમને અમારી નિત્યમ - પાસના પર પૂર્ણ શ્રદ્ધા હતી.
Page #172
--------------------------------------------------------------------------
________________
મઢિવાકર
અમે કા કર્તાઓને જણાવ્યું કે ઢાલની પરિસ્થિતિ • જોતાં તમને ચિંતા થાય, એ સ્વાભાવિક છે, પણ જરાયે મુ ંઝાશે નહિ. આપણા સમારેહ નિર્ધારિત સમયે, નિર્ધારિત પ્રમુખ અને નિર્ધારિત અતિથિવિશેષ દ્વારા સૌંપન્ન થશે,. એવા અમારા વિશ્વાસ છે. મા આપણુ કાઈ કામ બગડવા. દેશે નહિ. ’
૧૩૮
4
·
કાર્ય કર્તાઓએ કહ્યું : 'તમારી આ વાત અમારા ગળે ઉતરે એવી નથી, પણ જ્યારે તમે આટલી ખાતરીથી.
કહે છે, ત્યારે બધી ભાંજગડ ખધ કરી દઈએ છીએ. તથા Wait and watch-રાહ જુએ અને પરિણામ નિહાળેા ની નીતિ અખત્યાર કરીએ છીએ.
:
નિત્યેાપાસનામાં અને છેવટે એટલી પ્રાર્થના કરતાં કે મા ! તું ખધું સાંભળી લેજે. મને તારા જ આધાર છે.”
એ દિવસ ખાદ ડૉ. નિત્યાનંદ કાનુનગે તેમના વતનથી પાછા ફર્યા અને અમે તેમના રહસ્યમત્રીની મુલાકાત લીધી. ત્યાં એવી ખાતરી મળી ગઈ કે રાજ્યયાલ નિર્ધારિત સમયે સમારોહમાં હાજર રહેશે. ' શ્રી. વજુભાઈ શાહની તમિયતમાં પણ એ દિવસમાં આશાસ્પદ. સુધારા થયા અને તેમણે પણ નિર્ધારિત સમયે સમારેહૅમાં આવી જવાના પેાતાના નિર્ધાર જાહેર કર્યાં.
કહેવાની ભાગ્યે જ જરૂર છે કે એ સમારેહ નિર્ધા-રિત સમર્ચ, નિર્ધારિત પ્રમુખ અને નિર્ધારિત અતિથિ
Page #173
--------------------------------------------------------------------------
________________
પૂજન-અર્ચન સંબંધી વિશેષ
૧૩૯
:
વિશેષ દ્વારા જ સૌંપન્ન થયે અને તે અમને ભારે પ્રતિષ્ઠા આપી ગયા. અમદાવાદના શિષ્ટવ સમારેાહની ઘણી પ્રશંસા કરી હતી.
અને પત્રકારોએ આ.
w
.
મંત્રદેવતાનું પૂજન-અર્ચ`ન નિત્ય થવું જોઈએ, નિયમિત થવુ જોઈએ અને તે ભક્તિ, શુદ્ધિ તથા વિધિપૂર્વક થવુ જોઈ એ. · અન્ય શબ્દોમાં કહીએ તેા પૂજનઅર્ચીન આપણા દૈનિક જીવનને એક મહત્ત્વના ભાગ અનવા જોઈએ અને તે અત્યંત શ્રદ્ધા તથા શુદ્ધિપૂર્વક કરવુ જોઈ એ, તેમજ તે અંગે શાસ્ત્રોમાં જે વિધિ કહેલા છે, તેનું યથા પાલન કરવુ જોઈ એ.
અમારા એક મિત્ર મંત્રદેવતાનુ નિત્ય-નિયમિત પૂજન-અર્ચીન કરે છે. તે પોતાના અનુભવ જણાવતાં. કહે છે કે પ્રાતઃકાલમાં વહેલા ઉઠીને હુ શૌચાદિથી. પરવારીને સ્નાન કરી લઉં છું અને શુદ્ધ વસ્ત્રો પહેરીને મારા પૂજાના ઓરડામાં એસી,જાઉં છું ત્યાં માતાજીનુ પૂજન-અર્ચીન એક કલાક સુધી કરું છું. તેમાં મને ખૂબજ આનંદ આવે છે, એટલું જ નહિ પણ મારામાં ફાઈ નૂતન શક્તિના સંચાર થતા હેાય એવુ જણાય છે. અને મારા આખા દિવસ ખૂબ આનંદમાં પસાર થાય છે. કદાચ કાઈ કારણસર આવું પૂજન-અર્ચન કરી શકત. નથી, તે તે દિવસે મધુ સૂનું સૂનું લાગે છે અને જાણે. મારામાંથી દૈવત ચાલ્યું ગયુ. હાય એવુ ભાસે છે. તેથી હું અને ત્યાં સુધી દિવસ પાડતા નથી, એટલે -કે પૂજન-
✓
"*
:
**
Page #174
--------------------------------------------------------------------------
________________
- ૧૪૦
' ' મંત્રદિવાકર અર્ચના કર્યા વિના રહેતું નથી. મારે મારા વ્યવસાય =અંગે દિલ્હી, કલકત્તા, મદ્રાસ આદિ અનેક શહેરમાં જવું પડે છે અને વિદેશયાત્રા પણ ઘણું વાર કરવી પડે છે. ત્યાં હું મંત્રદેવતાની છબ્બી સાથે લઈ જઉં છું અને મારે નિત્યક્રમ બરાબર કરું છું. આજે મને બધી વાતે આનંદ
છે, કઈ વાતની ખેટ નથી. જીવનનું બધું સુકાના મા -સંભાળી લે છે.
મંત્રદેવતાનું શરીર ત્રણ પ્રકારનું મનાયેલું છે? (૧) સ્થૂલ, (૨) સૂક્ષ્મ અને (૩) પર. તેમાં મંત્રદેવતાની જે પ્રતિકૃતિ કે મૂર્તિ તે મંત્રદેવતાનું સ્થવ શરીર છે, મંત્ર એ સૂમ શરીર છે અને તેમાં જે વાસના એટલે શક્તિને અંશ રહે છે, તે પર શરીર છે. તેમાં સ્કૂલ - શરીર પૂજન-અર્ચનને એગ્ય છે. આ પૂજન-અર્ચનને વિચાર મુખ્યત્વે ઉપચાર વડે થાય છે.
મંત્રદેવતાનું પૂજન ઓછામાં ઓછા પાંચ ઉપચાર - વડે-પપચાર વડે કરવું જોઈએ. અન્યથા સફલ થતું નથી, એ ચોગિનીતંત્રને અભિપ્રાય છે.'
પંચપચારમાં (૧) ગંધ, (૨) પુષ્પ, (૩) ધૂપ, (૪) દીપ અને (૫) નૈવેદ્ય, એ પાંચ વસ્તુઓ હોય છે.
પ્રગસારમાં સસ્તોપચારનું વર્ણન પણ આવે છે, જ્ઞાનમાલામાં દશેપચારનું વર્ણન આવે છે અને કેટલાક -તંત્રમાં દ્વાદશેપારનું વર્ણન પણ આવે છે. આ
Page #175
--------------------------------------------------------------------------
________________
પૂજન-અર્ચન સંબંધી વિશેષ
૧૪૧.
વિશ્વામિત્રસંહિતામાં છેડશેપચારની પ્રશંસા. કરેલી છે અને તેને કેમ નીચે પ્રમાણે જણાવેલ છે ? (૧) આસન, (૨) સ્વાગત, (૩) પાઘ, (૪) અર્થ, (૫) આચમનીય, (૬) મધુપર્ક, (૭) સ્નાન, (૮) વસ્ત્ર, (૯), અલંકાર, (૧૦) ગંધ, (૧૧) પુષ્પ, (૧૨) ધૂપ, (૧૩) દીપ, (૧૪) નૈવેદ્ય, (૧૫) તાંબુલ અને (૧૬) નમસ્કાર. - કર્મ પ્રદીપમાં આ પડશોપચારનો કેમ નીચે પ્રમાણે. જણાવે છે: (૧) આવાહન, (૨) આસન, (૩) પાઘ,. (૪) અર્થ, (૫) આચમન, (૬) સ્નાન, (૭) વસ, (૮) - ઉપવીત, (૯) ગંધ, (૧૦) માલા, (૧૧) ધૂપ, (૧૨) દીપ, (૧૩) નૈવેદ્ય, (૧૪) તાંબુલ, (૧૫) પ્રદક્ષિણ અને (૧૬), પુષ્પાંજલિ. - પૂજન-અર્ચનમાં પડશેષચારને મહિમા ઘણે છે. અને તેમાં પોપચાર, સપ્તપચાર, દશોપચાર તથા દ્વાદશોપચારને પ્રાયઃ સમાવેશ થઈ જાય છે, એટલે અહીં . પ્રચલિત ડેપચારનો જ પરિચય કરાવીશું.
(૧) આવાહન-દેવતા પહેલેથી આસન પર પ્રતિ-.. ષ્ઠિત હોવાથી આવાહન નામના ઉપચાર કરવામાં આવતો.. નથી, પણ તેની જગાએ તેનું ધ્યાન ધરવામાં આવે છે.
(૨) આસન-દેવતાને પધરાવવા માટેનું કાષ્ઠનું, આસન ચેવિશ આંગળ લાંબું, સળ. આગળ પહોળું અને ચારથી પાંચ આંગળની ઊંચાઈવાળું હોવું જોઈએ જેથી બધી ક્રિયા સરલતાથી કરી શકાય.
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૪રા
' મંત્રદિવાકર” (૩) પાઘ–કલાવતંત્રના અભિપ્રાયથી- પાદ્યમાં - ચાર ચીજ હેવી જોઈએ. (૧) શ્યામાક (સામે); | (૨) દુર્વા (છે), (૩) કમલ અને (૪) વિષ્ણુકાંતા.
(૪) અધ્ય–શારદા તિલકના અભિપ્રાય મુજબ અર્થમાં આંઠ વસ્તુઓ જોઈએ.: (૧) વેત સરસવ (૨) અક્ષત, (૩) દુર્વા, (૪) તલ, (૫) જવ (૬) ગંધ, ' (૭) ફલ અને (૮) પુષ્પ.
(૫) આચમનીય- આચમનપાત્રમાં નીચેની વસ્તુએ નાખવાથી આચમનીય બને છે જાતિપત્ર, લવંગ, અને કલ આ મત કુલાર્ણવતંત્ર છે. અગત્યસંહિતામાં કપૂર, અગરુ અને પુષ્પને નિર્દેશ છે.
(૬) સ્નાન-પ્રથમ કલશમાં જલ ભરી તેમાં સવિધિ - તીર્થોનું આવાહન કરવું. પછી તેમાં ગંધ અને પુષ્પ નાખી મૂલમંત્ર બેલ. પછી ધેનમુદ્રા કે અમૃતીકરણ મુદ્રા દેખાડવી અને તેના વડે ષડંગન્યાસ કરો. પછી તેનું અવગુંઠનમુદ્રાપૂર્વક પૂજન કરવું. આવા સંસ્કૃત - જલથી દેવતાને સનાન કરાવવું. આ વિધિએ આજે દેવતાને
સ્નાન કરાવનારા કેટલા છે?" શાસ્ત્રોમાં સ્નાનના અન્ય વિધિઓ પણ દર્શાવેલ છે. દેવતાને સ્નાન કરાવ્યા પછી - વધેલું જળ પિતાના શરીર પર રેડવું.
દેવતાનું અંગ લૂછવા માટે ચંદનથી વાસિત કરેલા. -સૂતરાઉ વસ્ત્રને ઉપગ કર
Page #177
--------------------------------------------------------------------------
________________
પૂજન-અર્ચન સંબંધી વિશેષ
૧૪૩ (૭) વસ્ત્ર-રેશમ અને સૂતરનું છિદ્રરહિત સ્વચ્છ વસ્ત્ર દેવતાને અર્પણ કરવું. તેમાં શંક્ત, સૂર્ય અને ગણેશને લાલ વસ્ત્ર અર્પણ કરવું અને શંકરને શ્વેત વસ્ત્ર અર્પણ કરવું. બીજાને લીલા, પીળા કે અન્ય કેઈ સારા રંગનું વસ્ત્ર અર્પણ કરી શકાય. ' '
(૮) ઉપવીત-પુરુષદેવતાને જનોઈ અર્પણ કરવી. સ્ત્રીદેવતાને વસ્ત્ર અર્પણ કરવું.
(૯) ગધ-કર્પર, શ્વેત ચંદન, કસ્તૂરી અને કેસરને સમભાગે લેવાથી સર્વગંધ બને છે. તેને પ્રયોગ કરે. અથવા ગોરોચન, શ્વેત ચંદન, દેવદારૂ, કપૂર, કાળું અગર, સૂઠ, કસ્તુરી અને કેસરના મિશ્રણને અષ્ટગંધ કહેવામાં આવે છે, તેને ઉપયોગ કરે.
(૧૦) અક્ષત-ખંડિત થયા વિનાના ચોખા પ્રદાન કરવા. ત્રિપુરાની પૂજામાં કંકુ કે રક્ત ચંદનથી રંગીને -ચેખા વાપરવાને સંપ્રદાય છે. અહીં માલા નામને ઉપચાર ગણુએ તે સુગંધી પુષ્પની માળા અર્પણ કરવી.
(૧૧) પુષ્પ-પુષ્પ તાજાં અને સુગંધી જોઈએ... વાસી, સડી ગયેલાં કે તૂટેલી પાંખડીવાળાં પુષ્પો દેવતાને અર્પણ કરી શકાય નહિ બધાં પુષ્પોમાં નીલકમલને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. '
(૧૨)૫-–જટામાસી, ગુગળ, શ્વેત ચંદન, કાળું અગર, કપૂર, શિલાજિત, કેશર આદિ વસ્તુઓને ફૂટી
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૪૪,
- મંત્રદિવાકર." તેને ગાયના ઘી તથા મધને કરમે દઈ સૂકવી નાખવું જોઈએ અને તેને ધૂપ કરે જોઈએ. આજે દશાંગધૂપને પ્રચાર છે, તેમાં લગભગ આ બધી વસ્તુઓ પડે છે.
ધૂયપાત્રને દેવતાની નાસિકા જેટલે ઊંચે લઈ જવું જોઈએ અને પછી તેનું નિવેદન કરવું જોઈએ.
(૧૩) દીપ–ઘીનો દીવો કરવો, તેની વાટ રૂની. બનાવવી, પણ બીજી કઈ વસ્તુની બનાવવી નહિ. તેને પણ નાસિકા જેટલે ઊંચે લઈ જઈ સમર્પણ કરે. જોઈએ. આ ક્રિયા દશ વાર કરવાની હોય છે.
(૧૪) નૈવેધ–દેવતાની સન્મુખ એક મંડલ બનાવવું અને તેમાં નૈવેદ્યની વસ્તુઓથી ભરેલું પૂર્ણપાત્ર સ્થાપના કરવું. પછી નૈવેદ્ય-દ્રવ્યનું યથાવિધિ પ્રક્ષણ તથા અવગૂઠન કરવું. પછી અમૃતીકરણમુદ્રા દર્શાવી મૂળમંત્ર. સાતવાર બેલી તેને અભિમંત્રિત કરવું. પછી અર્થના. જલથી નૈવેદ્યને દેવતા પ્રતિ નિવેદિત કરવું અને પ્રાણદિ પાંચ મુદ્રાઓથી દેવતાને પ્રાશન કરાવવું. ડાબી બાજુ નિવેદ્યમુદ્રા બતાવવી, પછી આચમનીય પ્રદાન કરવું. છેવટે શ્રી પાત્રના અમૃતથી ત્રણ વાર તર્પણ કરવું. જેને. આ વિધિનું વિશેષ જ્ઞાન નથી, તેઓ તે માત્ર હાથ
ડીને એટલું જ કહે કે “હું અત્યંત શ્રદ્ધાપૂર્વક આ નૈવેદ્ય આપને અર્પણ કરું છું. હે દેવી! તેને સ્વીકાર કરજે.”
Page #179
--------------------------------------------------------------------------
________________
પૂજન-અર્ચન સંબંધી વિશેષ
૧૪ * નૈવેદ્યમાં ચવ્ય, ચેષ્ય, લેહ્ય અને પિય એ ચારે - પ્રકારના પદાર્થો મૂકી શકાય છે, એમ કુલાવમાં
કહેવાયું છે, " આજે મીઠાઈઓ મૂકવાને રિવાજ છે, તેમાં બને - તેટલી શુદ્ધિ જળવાવી જોઈએ.
(૧૫) તાંબૂલ–તાંબૂલ એટલે પાનનું બીડું. તે નીચેને બ્લેક બોલીને પ્રદાન કરવું જોઈએ
एललवंगादिसमन्वितानि, . થોઢાણુમિશ્રિતના
ताम्बूलवल्लीदलसंयुतानि, * , પૂરિ તે રે!િ સમર્પવામિ
. (૧૬) પ્રદક્ષિણા–દેવતાની જમણી બાજુથી ઈશાન દિશા તરફ ઘૂમવું તે પ્રદક્ષિણા છે. દેવીની એક, સૂર્યની સાત, ગણેશની ત્રણ, વિષ્ણુની ચાર અને શિવની અધી પ્રદક્ષિણા કરવી જોઈએ. ' " જૈન પરંપરામાં દરેક દેવ-દેવીને ત્રણ પ્રદક્ષિણા દેવાનો રિવાજ છે. ' ઉપચારને વિષય પણ ઘણો મટે છે. તેમાં ૬૪ અને ૧૦૮ ઉપચારેનું પણ વિધાન છે. અલબત્ત આવા ભારે ઉપચારે તે કેઈ રાજામહારાજા કે મહંત દ્વારા પૂજન થાય, ત્યારે જ થઈ શકે છે, પરંતુ અમુક દેવીપીઠેમાં આજે પણ નિયત દિવસે આ પ્રકારનું પૂજન થાય છે. ૧૦
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૪૬
મંદિવાકર દેવતાઓના ભેદ અનુસાર ગંધ, ધૂપ, દીપ આદિમાં વિશિષ્ટ વસ્તુઓને ઉપયોગ કરવાનું વિધાન છે અને પુછપમાં પણ કેટલાક વિધિ-નિષેધ છે, તે સંપ્રદાયથી સમજી લેવા.
જ્યાં વિશેષ ઉપચારો મળવાની સંભાવના ન હોય ત્યાં માત્ર પુષ્પ અર્પણ કરીને પણ પૂજન કરી શકાય છે અને જ્યાં પુષ્પ પણ ન મળે તેમ હોય, ત્યાં પત્ર અર્પણ કરીને પણ પૂજન કરી શકાય છે.
આ ઉપચાર વડે પૂજન કરતાં મંત્રદેવતા પ્રત્યેની ભક્તિ વ્યક્ત થાય છે અને તે સાધકનું શ્રદ્ધાબળ વધારવામાં ઘણી ઉપયોગી નીવડે છે. વળી નિત્ય-નિયમિત પૂજન કરતાં મંત્રદેવતાનો સંપર્ક ગાઢ થાય છે અને તેની અસર મંત્રસાધના ઉપર જરૂર પડે છે. . ટૂંકમાં શક્તિ મુજબ ઉપચારોને આશ્રય લઈને ખૂબ ભક્તિ અને શુદ્ધિપૂર્વક મંત્રદેવતાનું પૂજન-અર્ચન કરવું જોઈએ.
પહેલે ખંડ-સમાપ્ત
Page #181
--------------------------------------------------------------------------
________________
મંત્રદિવાકર
બીજે ખંડ
પ્રયોગ-વિવરણ
Page #182
--------------------------------------------------------------------------
Page #183
--------------------------------------------------------------------------
________________
[૧૩]. આધ્યાત્મિક વિકાસનો અનેરો મંત્ર
તો એ આધ્યાત્મિક વિકાસને અને મંત્ર છે તેથી જ ઋષિ-મહર્ષિઓએ, ગી–અવધૂતેએ, સાધુ-સંન્યાસીઓએ તથા અધ્યાત્મપ્રેમીઓએ તેને ભારે આદર કર્યો
છે તથા તેનું આલંબન લેવામાં કૃતકૃત્યતા માની છે. પાઠક| બંધુ ! તમે પણ ઈ છે તે આ અદ્દભુત મંત્રનું આલંબન
લઈને આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે અને એ રીતે મુકિત ભણીના પ્રસ્થાનમાં એક મકકમ પગલું ભરી શકે છે
આપણે શરીરના સંવર્ધન-સંરક્ષણ માટે ઘણું કરીએ છીએ અને માનસિક વિકાસ માટે પણ ઘણે ભોગ આપીએ છીએ. શાળા-કોલેજનું શિક્ષણ તે ખાસ તે માટે જ
જાયેલું છે. તેની સરખામણીમાં આધ્યાત્મિક વિકાસ માટે શું કરીએ છીએ ? તે વિચારવા જેવું છે. ઊંઘના પાંચ, છ કે સાત કલાક બાદ કરીએ અને બાકીના ઓગણીસ, અઢાર કે સત્તર કલાકની વિકાસ અનુસાર ખતવણું કરીએ
Page #184
--------------------------------------------------------------------------
________________
મત્રદિવાકર
૧૫૦
તે અમને લાગે છે કે આધ્યાત્મિક વિકાસના કાળે અર્ધોપાણા કલાકથી વધારે સમય ભાગ્યે જ આવે.
કેટલાકની સ્થિતિ તે એગણીસમાંથી એગણીસ, અઢારમાંથી અઢાર કે સત્તરમાંથી સત્તર ખાદ થાય એવી હાય છે. તાત્પર્ય કે તે બધા વખત વ્યવહાર અને વ્યાપારની ભાંગજડમાં પડયા હોય છે અને આધ્યાત્મિક વિકાસ માટે થાડી સીનીટે પણ ફાજલ પાડી શકતા નથી. શરીર, મન અને આત્મા, એ ત્રણ વસ્તુએ પૈકી આત્મા ઉપર વધારે લક્ષ્ય આપવા જેવુ' છે, તે ત્યાં આછામાં આછું અપાય છે. ખરેખર ! આ નીતિ ઉલટી છે અને તેનુ પરિણામ સારું આવી શકે જ નહિ,
અહી અમને એક વાત યાદ આવે છે. ધનીરામ શેઠે પેાતાને ત્યાં કથા બેસાડી. કથા વાંચનારા પુ′ડિત અભયરામજીની જીભે સરસ્વતી હતી. એટલે સહુને કથા સાંભળવામાં ખૂબ જ મજા પડી અને કામ આગળ ચાલ્યું. એમ કરતાં એક મહિના થયા, ત્યારે શેઠને ત્યાં લગ્નને પ્રસંગ આવ્યેા. તેથી કથા અધ રાખવામાં આવી અને પંડિતજીને લગ્નત્સવ માદ દક્ષિણા લઈ જવાનું જણાવ્યું. ધનીરામ શેઠે લગ્નાત્સવ ઘણી ધામધૂમથી કર્યા. તેમાં છેલ્લા દિવસે એક રામજની એટલે નકીને નાચવા ખાલાવી. તેનેા નાચ જોઈને પધા ખુશ થઈ ગયા. આથી શેઠે પ્રસન્ન થઈ ને તેને સાતસે રૂપિયાની ભેટ કરી.
-
Page #185
--------------------------------------------------------------------------
________________
આધ્યાત્મિક વિકાસને અનેગ મંત્ર
૧૫૧
પછી અભયરામ પંડિત દક્ષિણા લેવા હાજર થયા, એટલે શેઠે તેમના હાથમાં ત્રીસ રૂપિયા મૂકયા. પંડિતજીએ કહ્યું: 'શેઠજી ! કંઈક વિચાર કરો. મે પૂરા એક મહિના કથા વાંચી છે અને તમારા કુટુંબને ધાર્મિકઆધ્યાત્મિક સારાસ...સ્કાર પડે, તે માટે મારી બધી કલા અજમાવી છે.
(
શેઠે કહ્યું: - ત્યારે જ તે તમને ત્રીસ રૂપિયા આપુ છું. કથા વાંચવા માટે રાજના એક રૂપિયા એછે છે ? આ ખાખતમાં મને વધારે કહેવાની જરૂર નથી.’
આ શબ્દો સાંભળી પડિતજીએ કપાળે હાથ મૂકયો અને તેમના મુખમાંથી સહસા નીચેના શબ્દો સરી પડડ્યાઃ ઉલટી ગતિ ગેાપાલકી, હેા ગઇ વીસવા વીસ. રામજનીકા સાતને, અભયરામા તીસ.
આપણામાંના ઘણુાખરાનું વન આ ધનીરામ શેઢ જેવું જ છે. તે ખાર મહિને સાતસેા કે સત્તરસે રૂપિયા નાટક, સીનેમા કે અન્ય ખેલ-તમાશા જોવામાં ખચી નાખે છે, પણ ત્રીશ-પાંત્રીશ રૂપિયાનું આધ્યાત્મિક સાહિત્ય ઘરમાં વસાવવુ હેય તેા વસાવતા નથી. ‘પુસ્તકે ઘણાં પડયાં છે, કાણ વાંચે છે?' એમ કહીને તેની ઉપેક્ષા કરે છે, અને આધ્યાત્મિક પ્રવૃત્તિએ માટે પણ આ જ રીતે અખાડા કરતા હોય છે. મેાટા ભાગે તેએ પેાતાના સંસારવ્યવહારમાં જ રચ્યાપચ્યા રહે છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
ઉપર,
મંત્રદિવાકર ખરી વાત એ છે કે આપણે આધ્યાત્મિક વિકાસનું સાચું મૂલ્યાંકન કરી શક્યા નથી, તેથી તે માટે જેવા અને જેટલા પ્રયત્ન કરવા જોઈએ, તેવા અને તેટલા પ્રયત્ન કરતા નથી.
દુર્ગુણેને દૂર કરવા અને સગુણોને ખીલવવા, એ આધ્યાત્મિક વિકાસનું રહસ્ય છે. વધારે સ્પષ્ટ કહીએ તે દયા, દાન, પ્રેમ, પરોપકાર, સહૃદયતા, ઉદારતા, સત્ય, પ્રામાણિકતા, શૌચ, સંતોષ, પરસ્ત્રીત્યાગ, બ્રહ્મચર્યપાલન, વડીલેને વિનય, ગુરુભક્તિ, પ્રભુભક્તિ અને આ જગતના સર્વ મનુષ્ય સાથે સજજનતાભર્યો વ્યવહાર એ આધ્યાત્મિક વિકાસનાં મધુર-મધુરતમ ફળો છે. હવે કહો જોઈએ, આધ્યાત્મિક વિકાસની ઉપેક્ષા કરી શકાય ખરી?
. એક મનુષ્ય શરીરે હૃષ્ટ-પુષ્ટ હોય, દેખાવડે હોય અને બુદ્ધિશાળી પણ હોય, પરંતુ તેનામાં દયા, દાન આદિ ઉપર વર્ણવ્યા તેવા કેઈ પણ પ્રકારના સદ્ગણે ખીલ્યા ન હોય તે માનવી તરીકે તેનું મૂલ્ય શું? તાત્પર્ય કે આધ્યાત્મિક વિકાસથી મનુષ્ય સાચે મનુષ્ય બની શકે છે અને છેવટે દૈવી ભાવોથી યુક્ત થઈને સૂક્તિ, મેક્ષ, શ્રેય, નિર્વાણ કે પરમપદની પ્રાપ્તિ કરી શકે છે. .
એ નૈસર્ગિક મંત્ર છે. તેમાં ૩% કાર છૂપાયેલે છે તથા તે ઘણે નાને હઈ સરલતાથી જપી શકાય એવે છે, તેથી સુજ્ઞજનોએ તેના તરફ વિશેષ લક્ષ્ય આપવા જેવું છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
આધ્યાત્મિક વિકાસનેા અને મત્ર
૧૫૩
સોહૈં ને નૈસર્ગિક મત્ર કહેવાનું કારણ એ છે કે તે આપણા શ્વાસોચ્છ્વાસમાંથી સ્વાભાવિક રીતે જ પ્રકટ થાય છે. તમે એક-બે મીનીટ શાંત થઈ જાઓ, સ્વસ્થ થઈ જાએ અને તમારા શ્વાસોચ્છ્વાસ પર ધ્યાન આપે, એટલે આ વાત સમજાઈ જશે. આપણે જ્યારે શ્વાસ લઈ એ છીએ, અર્થાત્ આપણા શરીરમાં વાયુનું આગમન. ચાય છે, ત્યારે ‘સો' એવે ધ્વનિ સાંભળવામાં આવે છે અને જ્યારે શ્વાસ મૂકીએ છીએ, અર્થાત્ આપણા શરીરમાંથી વાયુનું નિ`મન થાય છે, ત્યારે ‘ૐ’એવા ધ્વનિ શ્રવણગેાચર થાય છે. આ રીતે આપણા શરીરમાંથી નિર ંતર સોહના ધ્વનિ નીકળ્યા કરે છે, એટલે તેને નૈસર્ગિક મંત્ર માનવામાં આવ્યા છે.
સોઢું માંથી ૪ અને હૈં એ એ અક્ષરા ખાદ કરીએ તે ઓમ્ અવશિષ્ટ રહે છે. આ રીતે ૐ તેના ગર્ભોમાં છૂપાયેલા છે. તુ સામર્થ્ય કેવુ છે? તે અમે સત્રચિંતામણિમાં વિસ્તારથી દર્શાવ્યું છે.
સોઢું માં માત્ર એજ અક્ષરા છે, એટલે તે ઘણા
નાના મંત્ર છે.
સોઢું માં ખીજી પણ એક રહસ્ય છૂપાયેલું છે, તે અહી' પ્રકટ કરવું જોઈએ. સોર્ફ રોદું સોઢું એ રીતે ધારાઅદ્ધ જપ કરીએ તે દૂતો ટૂંકો એવા શબ્દ પ્રકટ થાય છે અને Ēલઃ શબ્દ જીવાત્મા કે જીત્રના સૂચક છે. ‘મારે
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૫૪
મંત્રદિવાકર હંસલે નાનો ને દેવળ જૂનું તો થયું એ પંક્તિ પાઠકએ જરૂર સાંભળી હશે. તેમાં હંસલો જીવાત્મા કે જીવને સૂચક છે. યોગીઓ, અવધૂત, સાધુ, સંતે તથા ભક્તો આ રીતે જીવને બહુધા હંસ તરીકે જ ઓળખે છે. ' હરપનિષદમાં કહ્યું છે કે જે સાધક બ્રહ્મચારી છે, શાંત છે, દાંત છે તથા ગુરુભક્ત છે, તેણે “હંસ : * મંત્રનું હંમેશાં ધ્યાન ધરવું જોઈએ. જેમ લાકડામાં અગ્નિ રહેલે છે અને તલમાં તેલ રહેલું છે, તેમ સમસ્ત. શરીરમાં ચેતન્ય વ્યાપી રહેલું છે. તેને જાણવાથી મનુષ્ય. સંસારસમુદ્ર તરી જાય છે, એટલે કે તેને ફરીથી જન્મ. ધારણ કરે પડતું નથી.
અહીં એ પણ જણાવી દઈએ કે “હંસઃ હંસ ?” એવા શબ્દ કાન પર અથડાતાં સાપનું ઝેર ઉતરવા માંડે છે, એવી ધ જૈન શામાં થયેલી છે. એક દેશના પુત્રને સર્પદંશ થયે અને ઝેર ચડતાં તે ઢળી પડયો. ડોશી કરણ રુદન કરવા લાગી. હવે તે પુત્રનું નામ હંસ હતું, એટલે તે વારંવાર “હંસ હંસ” એ શબ્દ વડે તેને સંભારવા લાગી. આ શબ્દો તેના પુત્રના કાન પર અશડાતા ગયા, તેમ ઝેરની અસર ઓછી થવા લાગી અને એમ કરતાં તે નિર્વિષ થઈ ગયે.
જૈન પરંપરામાં તે વિષાપહારમંત્રને ઘણા ભાગે હંમંત્રો જ કહેવામાં આવે છે. તાત્પર્ય કે “હું” અને .
Page #189
--------------------------------------------------------------------------
________________
આધ્યાત્મિક વિકાસ સાધવાને મંત્ર
૧પપ “રં:” એ બંને શબ્દો ઘણા રહસ્યમય છે અને તે મંત્રનું કામ કરે છે. ... સો શબ્દ એ બે અક્ષરોને બનેલું છે. અને સંધિના નિયમપૂર્વક ઉચ્ચારણ કરતાં હું બેલાય છે.. પરંતુ ? અને હું એ બેની સંધિ કરતાં પણ “સોગણું , એ શબ્દ બને છે, જે અર્થભાવનાની દષ્ટિએ વધારે. પસંદ કરવા લાગ્યા છે.
સ ઃ એટલે તે, અને કહ્યું એટલે હું તાત્પર્ય કે તે પરમાત્મા! હું જ છું.” આને વિશેષાર્થ એમ સમજવાનો કે જે પરમતત્વ સકળ બ્રહ્માંડમાં–અખિલ વિશ્વમાં વ્યાપી રહ્યું છે, તે જ પરમતત્વ મારામાં વ્યાપી. રહ્યું છે. હું જે કે અત્યારે મેહ-માયાના બંધનને લીધે. ભૌતિક દેહરૂપી પાંજરામાં પૂરા છું અને જીવાત્મા કે. જીવ તરીકે ઓળખાઉં છું, પણ વાસ્તવમાં તે પરમાત્મા જ છું. જે મારા અજ્ઞાનનાં પડળ હઠાવી દઉં અને મેહમાયાનાં બંધને તેડી નાખું તે પરમાત્મા તરીકે વિરાજી, શકું છું. નર પિતાની કરણીથી નારાયણ થાય છે, એ સંતવચન સત્ય છે. હું જીવાત્મામાંથી પરમાત્મા બની રહ્યો છું, પરમાત્મા બની રહ્યો છું, પરમાત્મા બની રહ્યો છું.” - “સોડ મંત્રની અર્થભાવના કરતાં આવી આવી આધ્યાત્મિક વિચારણાઓ ટુરે છે અને તે મનુષ્યના મનનું વલણ કે જે બહુધા ભૌતિક વસ્તુઓ પર કેન્દ્રિત
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૫૬
: મંત્રદિવાકર થયેલું છે, તેને પલટી નાખે છે. પરિણામે આધ્યાત્મિક વિકાસ થવા લાગે છે અને કતત્યતા અનુભવાય છે.
“asg' મંત્રને જપ વગર બેલ્ટે પણ કરી શકાય છે અને બેલીને પણ કરી શકાય છે. મનુષ્ય જે શાંતસ્વસ્થ બનીને પોતાના શ્વાસ-પ્રશ્વાસ પર ધ્યાન આપે તે તોડશું શબ્દ સંભળાવા લાગે છે અને તે સાધકને માટે જપરૂપ બને છે. વળી “સોડ” શબ્દનું પ્રકટ ઉચ્ચારણ કરતાં ભાષ્યમાણ કે વાચિક જપ થાય છે, હોઠ બીડીને કંઠગતા વાણીથી રટણ કરતાં ઉપાંશુ જપ થાય છે અને માત્ર મનવૃત્તિથી જપ કરતાં માનસ જપ થાય છે. આ - ત્રણે ય પ્રકારના જપમાં માનસજપ શ્રેષ્ઠ છે.
“' મંત્રનો જપ કરવા માટે બ્રાહ્મમુહૂર્ત તથા નિદ્રાધીન થતાં પહેલાં અર્ધા–પણે કલાકનો સમય વધારે અનુકૂળ છે. બાકી તે લગની પર આધાર છે. જે લગની લાગી તે આઠ પ્રહર અને સાઠ ઘડી પણ તેને જપ કરી શકાય છે.
મહાત્મા ફૂલસિંહજી “સોડ' મંત્રના અનન્ય ઉપાસક હતા. તેમને આ મંત્રના જપમાં એ રસ પડત કે તે ખાવા-પીવાનું ભૂલી જતા અને કલાક સુધી, અરે ! દિવસ સુધી મંત્રજપ કર્યા કરતા. એક વાર તેમને કોઈ ભક્ત તેમને લાહોર આર્યસમાજના વાર્ષિકોત્સવ પર તેડી ગ અને જ્યાં ગામની જાનને ઉતારો હોય છે, ત્યાં
Page #191
--------------------------------------------------------------------------
________________
આધ્યાત્મિક વિકાસ સાધવાનો મંત્ર ૧૫૭
ઉતારો આંચે. આવા સ્થાનમાં મનુષ્યની ભીડ હોય. - અને કેલાહલ થાય, એ સ્વાભાવિક છે.
: મહાત્માએ આ કોલાહલમાંથી બચવા દાદર નીચેની. - એક અંધારી ઓરડી પસંદ કરી અને ભોજનને હજી એક:. કલાકની વાર હતી, એટલે પિતાના પ્રિય મંત્ર “Sછું ને... ' જપ શરૂ કરી દીધો. તેઓ જરા પણ નવરા પડતા કે
મંત્રજપ કરવા લાગી જતા. નકામું બેસી રહેવાનું તેમને જરા પણું ગમતું નહિ.” " એ તે જપના પરમ અભ્યાસી મહાત્મા, એટલે
તેમની સુરતા જપમાં બરાબર લાગી ગઈ અને તેઓ. - દેહનું, ખાન-પાનનું તથા કાલનું ભાન ભૂલી ગયા.
કલાક વીત્યા, બે કલાક વીત્યા; એમ કરતાં સાંજ પડી અને રાત્રિએ પિતાને અંધારપછેડે પૃથ્વી પર પાથરી દીધે; પરંતુ મહાત્માની સુરતા જપમાંથી હઠી.. નહિ એ તે અવિચ્છિન્નધારાએ “સો મંત્રને જપ કયે જ જતા હતા અને તેમાંથી ઉદ્દભાવતા અપૂર્વ આનંદમાં લીન હતા.
: : " કાર્યકર્તાઓ ઉત્સવની ધમાલમાં હોવાથી કેઈને. મહાત્મા યાદ આવ્યા નહિં, પરંતુ તેથી મહાત્માને તે: “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ જેવું થયું. જપ કરવા માટે આવી નિરાંત ક્યાંથી મળે?
Page #192
--------------------------------------------------------------------------
________________
આથી
૧૫૮
મંત્રદિવાકર બીજે દિવસ અને ત્રીજો દિવસ પણ એમ જ વ્યતીત થઈ ગયે. ચોથા દિવસે જ્યારે ત્યાંથી નીકળવાને વખત આવ્યું, ત્યારે તેમને તેડી જનાર ભક્તને મહાત્મા યાદ આવ્યા અને તેઓ ઊંડા વિચારમાં પડી ગયા, કારણ કે આ ત્રણ દિવસમાં તેમણે મહાત્માને કેઈ પણ પંગતમાં - જમતા જોયા ન હતા.
પછી તેમની શોધ ચાલી, તે દાદર નીચેની અંધારી ઓરડીમાંથી મળી આવ્યા. પેલા ભક્ત તેમને ખંભો ઢંઢળી જાગૃત કર્યા છે તેઓ પૂછવા લાગ્યા કે “શું કલાક પૂરો થઈ ગ?' હજી તેમના મનમાં તો એમ હતું કે કલાક પૂરે ય નથી, છતાં આણે મને ઢંઢેળીને શાં માટે જાગૃત કર્યો?
પછી મહાત્માજીને ભેજન કરાવ્યું અને ઉત્સવની વાત સંભળાવી, ત્યારે મહાત્માને ખ્યાલ આવ્યો કે આ તે સાડા ત્રણ દિવસ પસાર થઈ ગયા !
જપમાં કેવી એકાગ્રતા રાખવી જોઈએ, તેનું આ -સુંદર દૃષ્ટાંત છે.
આ મહાત્માજીને તેમના કુટુંબીજનો તરફથી ગામે -ચરાવવાનું કામ સેંપવામાં આવ્યું હતું અને તે તેમણે -સંભાળી લીધું હતું, પરંતુ ત્યાં ખરેખર શું બનતું હતું,
તે જાણવા જેવું છે. તેઓ ગાને કહી દેતાઃ “બેટા ! ' -સુખેથી ઘાસ ચરજે, પણ કેઈના ખેતરમાં પિસશે નહિ
Page #193
--------------------------------------------------------------------------
________________
આધ્યાત્મિક વિકાસ સાધવાનો મંત્ર
૧૫૮ કે અંદર અંદર લડશે નહિ, મને મારાં લેખાં કરી લેવા દે.” મહાત્માજી “sણું” ના જપને લેખાં કહેતાં અર્થાત્ તેઓ એના દ્વારા પ્રભુ સાથે પોતાને હિસાબ પતાવતા.
તેઓ એકાદ વૃક્ષ પસંદ કરીને તેની નીચે બેસી જતા અને “રોડહં ન જપ કર્યા કરતા. ગાયે પણ તેમનું વચન માન્ય રાખીને કેઈના ખેતરમાં ન જતાં આસપાસના ગોચરમાંથી ચારો ચરતી અને અંદર અંદર બિલકુલ લડતી નહિ. સાંજ ટાણે મહાત્મા જ્યારે હાક “મારતા, ત્યારે બધી ગાયે તેમની પાસે આવી જતી અને તેઓ એમને લઈને ઘેર જતા.
અનુભવી પુરુષે કહે છે કે બીજા કેઈ પણ મંત્રના જપ કરતાં “sણું મંત્રના જપથી ચિત્તવૃત્તિઓ જદી શાંત અને સ્થિર થઈ જાય છે અને તેથી આધ્યાત્મિક વિકાસ તરફનું તેમનું પ્રયાણ સફળ બને છે.
જેમને મનની સતત મથામણને લીધે કે બીજા કોઈ કારણે નિદ્રાનાશનો રોગ લાગુ પડ્યો હોય છે, તેઓ
રોડકઃ મંત્રનો સૂતાં પહેલાં નિયમિત જપ કરે તે નિદ્રા આવી જાય છે. ' ગાભ્યાસીઓ સોગંદું-' મંત્રના આલંબનથી ઘણું આગળ વધી જાય છે અને અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત
Page #194
--------------------------------------------------------------------------
________________
[૧૪] શાંતિદાયક સિદ્ધ પ્રયોગ
મનુષ્યને ધન, ધાન્ય, સંપત્તિ, યશ, અધિકાર આદિ ઘણું ઘણું મળે, પણ તેના ચિત્તને જરાયે શાંતિ ન હોય તે. એ ધન-ધાન્યાદિની સાર્થકતા શી ? આજે અમેરિકામાં દોલત ખૂબ વધી રહી છે, પણ ત્યાં માનસિક શાંતિ નથી. આજે ચિત્તભ્રમના જેટલા કેસ અમેરિકામાં થાય છે, તેટલા જગતના અન્ય કઈ પણ દેશમાં થતા નથી. ત્યાંના ધનિક શાંતિની શોધમાં દુનિયાના અન્ય દેશને પ્રવાસ કરે છે અને કેઈ તેને કીમિયે બતાવી દે, એવી ઉત્કટ અભિલાષા રાખે છે. અમને આવા કેટલાક અમેરિકાની આ દેશમાં મુલાકાત થઈ છે અને અમે તેમની વાતે ખૂબ ધ્યાનથી સાંભળી છે. - તેઓ કહે છે કે, અમને બીજું કંઈ જોઈતું નથી, માત્ર ચિત્તની શાંતિ જોઈએ છે. અમે વિજ્ઞાનની પાછળ પડયા, ગતિ વધારી, યંત્રના ઢગલા કર્યો, પણ તેણે
Page #195
--------------------------------------------------------------------------
________________
શાંતિદાયક સિદ્ધ પ્રયોગ
૧૬ | અમારા ચિત્તની શાંતિ ચોરી લીધી છે. આજે અમે ગમે
તેટલું સારું ખાઈએ—પીઈએ છીએ, આલિશાન બંગલાઓમાં રહીએ છીએ અને સુંદર મોટામાં ફરીએ છીએ, પણ તેમાં અમને કંઈ આનંદ આવતો નથી, કારણ કે અમારા મનમાં શાંતિ નથી. તમે ભારતવર્ષના લોકેએ ચિત્તની શાંતિ માટે પેગ, મંત્ર વગેરેની જે શેધ કરી છે, તે માનવજાતિ માટે બહ મહત્ત્વની છે. ભલા થઈને અમને તેનું રહસ્ય સમજાવે. અમે તમારે આભાર કદી નહિ ભૂલીએ.”
' “અબજપતિ થઈને ચિત્તભ્રમના રેગી થવું એ ઠીક કે સામાન્ય સ્થિતિમાં ચિત્તની શાંતિ-સ્વસ્થતા–પ્રસન્નતા પૂર્વક જીવન વ્યતીત કરવું એ ઠીક? ” અમને ખાતરી છે કે સુજ્ઞજને આ પ્રશ્નનો ઉત્તર બીજ વિકપમાં જ આપશે.
' એક વાર એક મહાશયે અમને કહ્યું કે “હાલ મારા મનમાં ઘણું અશાંતિ છે. કેઈ વાતમાં આનંદ આવતો નથી. મોટા ભાગે ઉદાસીનતા જ રહે છે અને કેઈ કામમાં મનને પરોવવાનો પ્રયત્ન કરું છું કે તરત વિકપ થવા: લાગે છે. આ સ્થિતિનું નિવારણ કરવા માટે મને કોઈ ઉપાય બતાવે.”,
- અમે કહ્યું: “ઉપાય તે તૈયાર છે, પણ તે તમે ' કરશો ખરા ને?”
૧૧
Page #196
--------------------------------------------------------------------------
________________
મંત્રદિવાકર તેમણે કહ્યું : “અલબત્ત, આ સ્થિતિમાંથી હું વહેલામાં વહેલી તકે મુક્ત થવા માગું છું; પણ હાલ ગજવું વધારે ભાર સહન કરી શકે એમ નથી.”
અમે કહ્યું : “તેની ફિકર ન કરો. અમે તમને કઈ ખર્ચાળ અનુષ્ઠાન બતાવવા ઈચ્છતા નથી, પરંતુ એક બીનખર્ચાળ શાંતિદાયક સિદ્ધ પ્રયુગ છે, તે જ બતાવવા ઈચ્છીએ છીએ.”
તેમણે કહ્યું: “તે મારું અહોભાગ્ય ! હું આપને ઉપકાર કદી નહિ ભૂલું. એ પ્રયોગ મને જરૂર બતાવો.”
અમે કહ્યું : “પરંતુ આ પ્રયોગમાં એક શરત છે અને તેનું તમારે અવશ્ય પાલન કરવું પડશે.”
અહીં તેઓ કંઈક ખચકાયા, પણ તરત સ્વસ્થ બનીને પૂછવા લાગ્યા : “એ પ્રગમાં શી શરત છે?”
અમે કહ્યું : “અનન્ય શ્રદ્ધાનું પાલન. જે તમે અનન્ય શ્રદ્ધા રાખીને અમારે બતાવેલે આ પ્રયોગ નિત્યનિયમિત કરશે, તે તમારી આ સ્થિતિનું નિવારણ જરૂર થઈ જશે.
તેમણે કહ્યું : “દેખીતી રીતે તે આ શરત મામુલી છે, પણ મારા માટે ઘણી ભારે છે; કારણ કે મારું મન ' સંશયગ્રસ્ત બની ગયું છે અને તે કઈ પણ વાત પરત્વે " એકદમ શ્રદ્ધાવિત થઈ શકતું નથી, છતાં તમે એક
Page #197
--------------------------------------------------------------------------
________________
શાંતિદાયક સિદ્ધ પ્રયોગ
- ૨૬૩ શરત તરીકે તેની રજૂઆત કરી છે, તે તે બાબતમાં હું પૂરેપૂરે સાવધ રહીશ.”
તેમના આ ઉત્તરથી અમને સંતોષ થયે, એટલે તેમને એ પ્રયોગ નીચે પ્રમાણે બતાવ્યું :
પ્રચાગની વિગત - (૧) રાજ પ્રાત:કાલમાં વહેલા નાહી-ધોઈને, શુદ્ધ શ્વેત વસ્ત્રો પહેરીને, પવિત્ર આસન પર, ઉત્તરાભિમુખ બેસવું.. . (૨) સામે એક બાજોઠ, બાજોઠી કે પાટલો મૂકી, તેનું શ્વેત વસ્ત્રથી આચ્છાદાન કરવું અને ત્યાર બાદ તેના મધ્ય ભાગમાં કારનું એક સુંદર ચિત્ર પધરાવવું અને તે પરમ શાંતિદાયક પરમાત્માનું એક પ્રતીક છે, એવી ભાવના રાખવી. આ ચિત્ર મઢાવેલું હોય તે સારું. ' (૩) તેની એક બાજુ ઘીને દી કરવો અને બીજી બાજુ સુધી અગરબત્તી પ્રગટાવવી. આ દીવે આપણી ડાબી બાજુએ આવે અને અગરબત્તી જમણી બાજુએ આવે, તેનું લક્ષ્ય રાખવું.
(૪) પછી બંને હાથ જોડીને તથા મસ્તક થોડું નમાવીને નીચે પ્રમાણે નમસ્કાર કરે ?
છે ઃ સિગ્યા છે ૩ નમઃ શિષ્યઃ » નમઃ શ્ચિઃ |
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૬૪
મંત્રદિવાકર (૫) ત્યાર પછી નીચેનો શ્લોક બેલી મંગલ ભાવના કરવી :
सर्वे वै सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद् दुःखभागू भवेत् ।।
સર્વે સુખી થાઓ. સર્વે રોગરહિત થાઓ. સર્વે કલ્યાણને જુઓ. કેઈ પણ દુઃખી થાઓ નહિ.”
(૬) ત્યાર પછી “ નિત્તઃ' એ ભૂલમંત્રનો જપ શરુ કરો અને તેની દશ માળા ફેરવવી. આ માળા. સ્ફટિક, રજત કે શ્વેત સૂતરાઉ મણકાની રાખવી. પ્રથમ તેને શુદ્ધિસંસ્કાર કરી લેવો. તેને વિધિ મંત્રવિજ્ઞાનના ત્રેવીશમાં પ્રકરણમાં બતાવેલ છે.)
(૭) રાત્રે સૂતા પહેલાં શુદ્ધ વસ્ત્રો પહેરીને ત્રણ વાર નમસ્કાર અને ત્રણ વાર મંગલભાવના પૂર્વક મૂલમંત્રની ઓછામાં ઓછી ત્રણ માળા ગણવી.
(૮) કેઈ અસાધારણ સંગોમાં સવારે દશ માળા. ન ગણી શકાય તેમ હોય તો બાકીની માળા આ ત્રણ. ઉપરાંત માળા ફેરવીને પૂરી કરવી.
(૯) ભજન સાત્વિક રાખવું અને આ દિવસમાં કેઈની સાથે ટંટા-ફિસાદમાં ઉતરવું નહિં. બને તેટલી શાંતિ રાખવી.
Page #199
--------------------------------------------------------------------------
________________
શાંતિદાયક સિદ્ધ મયાગ
૧૬૫
સાંભળી લીધા પછી પેલા
પ્રત્યેાગની વિગતા મહાનુભાવે પ્રશ્ન કર્યો કે શું ૐ શાન્તિઃ એ એ શબ્દો મત્રસ્વરૂપ છે? ’
'
ઃ
અમે કહ્યું : હ્રા. તમે આ શબ્દો ઘણીવાર સાંભળ્યા હશે, પણ તે મત્રસ્વરૂપ છે, એવે ખ્યાલ નહિં હાય. જે શબ્દો વારવાર મનન કરવા ચેાગ્ય હાય, અથવા જેનું મનન કરવાથી રાગ, શાક, ભય, ચિંતા આઢિમાંથી ત્રાણુ એટલે રક્ષણ મળે, તેની ગણના મંત્રમાં થાય છે. તે આપણને ભારતના ઋષિ-મુનિએની અણુમેલ ભેટ છે.’ તેમણે કહ્યું : 'શું આ નાનકડા મંત્ર મારા મનને સંપૂર્ણ શાંતિ આપી શકશે ખરા?
અમે કહ્યુ... : ‘આપણી શરત શું છે? તમારે મંત્ર અંગે કોઈ પણ જાતના તર્ક-વિતર્ક કરવા નહિ. તેને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરવા અને શ્રદ્ધાપૂર્વક જપ્યા કરવે. છતાં તમારા મનના સમાધાન માટે એટલું જણાવીએ છીએ કે આ મત્ર નાના છે, તેથી તેનુ મહત્ત્વ જરા પણ આછું આંકશે નહિ. મંત્રનુ મહત્વ તેની અક્ષરસ ંખ્યા પર નહિ, પણ તેના પ્રકાર પર અવલખે છે અને તેમાં તેના અક્ષરાનુ સંચેાજન મહત્વને ભાગ ભજવે છે. આ મંત્રમાં જે કારખીજ છે, તે સ મ ંત્રામાં શિશમણિ ગણાય છે અને મંત્રસેતુનું કામ કરે છે, એટલે કે મત્રાક્ષામાં રહેલી ગુપ્ત શક્તિનું અનુસ`ધાન કરી આપે છે. અને અહી ચાજાયેલે શાન્તિઃ શબ્દ પણ મંત્ર
"
Page #200
--------------------------------------------------------------------------
________________
: : : મંત્રદિવાકરસ્વરૂપ જ છે. તે કામક્રોધાદિનો વિજય, વિષયવિકારરહિત. અવરથા તથા ઉપદ્રવના નિવારણને અર્થ સૂચવે છે. અશાંતિ, કલેશ, બેદ, ઉદાસીનતા એ બધા માનસિક. ઉપદ્રવે છે, જે શારીરિક, માનસિક તથા પૂર્વકર્મજન્ય દેને લીધે ઉત્પન્ન થાય છે. કેઈક વાર બહારના કારણે. પણ આવા ઉપદ્રવ થાય ખરા, પણ તમારે માટે તે એ પ્રશ્ન જ નથી. .
. . . તેમણે કહ્યું: “આ મંત્ર ગ્રહણ કરતાં સિદ્ધાદિચક્ર કે અકડમચક્ર આદિ જવાની જરૂર ખરી ? "
અમે કહ્યું: “આ એક સિદ્ધમંત્ર છે. તેમાં સિદ્ધાદિ ચઢે વગેરે જોવાની જરૂર નથી. જે મનુષ્ય શુદ્ધ અંતઃકરણથી. શ્રદ્ધાપૂર્વક તેને જપ કરે છે, તેને તે અવશ્ય ફળે છે.”
તેમણે કહ્યું : “આ પ્રયોગ ક્યારે શરૂ કરવો જોઈએ?”
અમે કહ્યું “સામાન્ય રીતે શુકલ પક્ષની એકમથી દશમ સુધીમાં કરાચેલે મંત્રજપ મધ્યમ પ્રકારના હોય છે.. અને તેમાં ગુરુવારે કે સેમવારે કરવામાં આવે તે તે ઉત્તમપણાને પામે છે, બાકીની તિથિઓમાં કરાયેલે મંત્ર--- જપ કનિષ્ટ કેટિન ગણાય છે. પરંતુ ભાવનો અતિરેક હોય તે ગમે તે દિવસે આ મંત્રનો જપ શરૂ કરી. શકાય છે.”
તેમણે પૂછ્યું: “શુદ્ધ અંતઃકરણથી તમે શું કહેવા માગે છે?’
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૬૭
•
શાંતિદાયક સિદ્ધ પ્રયોગ - અમે કહ્યું “જે અંતઃકરણમાં અશુદ્ધ મલિન–પાપ વિચારે ન હોય, તેને શુદ્ધ સમજવાનું છે.” '. તેમણે કહ્યું : “એ જ મટે વધે છે ને ? આપણા અંતઃકરણમાં કંઈને કંઈ પાપી વિચારે પડ્યા જ હેય છે અને નવા પાપી વિચારે દાખલ થતા જાય છે. ત્યાં અંતઃકરણ શુદ્ધ શી રીતે રહે?” - અમે કહ્યું: “તેને પણ ઉપાય છે. જે જપ પહેલાં ભૂતશુદ્ધિ કરી લઈએ, તે આપણા અંતઃકરણમાં રહેલા સર્વ પાપી વિચારને નાશ થાય છે અને “હું નવા કેઈ પણ પાપી વિચાર નહિ કરું એ દઢ સંકલ્પ કરવાથી નવા પાપી વિચાર આવતા નથી.” - તેમણે કહ્યું: “ભૂતશુદ્ધિની ક્રિયા ન આવડતી હોય તો? મારી જાણ મુજબ એ એક લાંબી અને અટપટી ક્રિયા છે.”
અમે કહ્યું : “જેને નિત્ય અભ્યાસ છે, તેને એ ક્રિયા લાંબી કે અટપટી લાગતી નથી, આમ છતાં એ ક્યિા કરવાની શક્યતા ન હોય તે “ક્ષિા » સ્વાદા? એ મંત્ર પાંચવાર બેલીને મારા પૃથ્વી આદિ પાંચેય ભૂતની શુદ્ધિ થઈ રહી છે, એવી ભાવના કરવાથી પણ ભૂતશુદ્ધિ થાય છે. સંક૯પનું માહાસ્ય તે તમે જાણો છે. એથી પાપી વિચારેને આવતા અટકાવી શકાય છે. એમ છતાં કઈ પાપી વિચાર આવી ગયું છે તે માટે દિલગીર થવાથી તેની શુદ્ધિ થઈ જાય છે. '
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૬૮
: મંત્રદિવાકર તેમણે કહ્યું: “હજી પણ મારે એક-બે પ્રશ્નો પૂછવા છે.”
અમે કહ્યું: “ખુશીથી પૂછી શકે છે. સાચું જ્ઞાન મેળવવામાં પ્રશ્નપદ્ધતિ સહાયભૂત છે. પરંતુ એ પ્રશ્નો સત્ય જાણવાની જિજ્ઞાસામાંથી ઉદ્ભવેલા હોવા જોઈએ.” - તેમણે કહ્યું: “મંત્રપ્રયાગમાં નમસ્કારનું મહત્ત્વ
અમે કહ્યું : “નમસ્કાર ભક્તિરૂપ હેઈ આપણા અંતઃકરણને શુદ્ધ-પવિત્ર બનાવવામાં મદદ કરે છે અને મંત્રદાતા, મંત્ર તથા મંત્રદેવતા પ્રત્યે વિનયશીલ બનાવે છે. પરંતુ અહીં તે “ 7 વિ એ એક પ્રકારને મંત્ર જ છે અને તે સર્વ ગસિદ્ધ-મંત્રસિદ્ધ મહાપુરુષનો અનુગ્રહ મેળવવા માટે જ બેલાય છે. મહાન ગીશ્વર પણ સકલ સિદ્ધિના સંપાદન માટે આ મંત્રનું આલંબન લે છે.”
તેમણે કહ્યું: “નમસ્કારનું રહસ્ય તો બરાબર સમજાયું, પરંતુ મંગલ ભાવનાનું રહસ્ય પ્રકટ કરશે ?”
અમે કહ્યું : “વાવો તેવું લણો” એ સિદ્ધાંત પર આ મંગલ ભાવનાની યોજના થયેલી છે. જે તમે સર્વના સુખની આશા કરે, સવેને રેગરહિત જોવાની ઈચ્છા રાખે, સર્વેનું કલ્યાણ થાય એવી અભિલાષા પ્રગટ કરે
Page #203
--------------------------------------------------------------------------
________________
શાંતિદાયક સિદ્ધ પ્રયોગ
- ૧૬૯ અને કેઈને કશું દુખ ન થાય, એવી પ્રબળ ભાવના વ્યક્ત કરે તે તેના પ્રત્યાઘાત પણ એ પ્રકારના જ પડે; એટલે કે સામેથી સુખ–શાંતિનાં દેલને આવે અને તે અદશ્યપણે તમારી સ્થિતિમાં સુધારો કરે. આ વસ્તુ અનુભૂત છે.”
પ્રશ્નોત્તરી અહીં પૂરી થઈ અને તે મહાનુભાવે શુભ ‘દિવસે, શુભ મુહૂર્ત આ પ્રગ શરૂ કરી દીધું. તેમના - મનની અશાંત હાલતનું ખરું કારણ એ હતું કે તેમને
ચેડા વખત પહેલાં જ એક વ્યાપારમાં ઘણું નુકશાન થયું હતું અને તેની ચિંતામાં ને ચિંતામાં તેઓ આ સ્થિતિએ પહોંચ્યા હતા. - પ્રવેગ શરૂ ર્યા પછી ઓગણીસમા કે વીસમાં દિવસે અમારી મુલાકાત થઈ ત્યારે અમે પૂછયું કે “કેમ ચાલે છે?” તેમણે કહ્યું: “મનની સ્થિતિ ઠીક ઠીક સુધરી છે, પણ મૂળ કારણ દૂર ન થાય ત્યાં સુધી પૂરી શાંતિ મળવી મુશ્કેલ છે.’
અમે કહ્યું : “ધીરજ રાખે. જેમ આ પ્રયોગ કરતાં તમારા મનની સ્થિતિ સુધરી રહી છે, તેમ તમારી આર્થિક સ્થિતિ પણ સુધરી જશે અને તમે સર્વ ચિંતામાંથી મુક્ત થઈ જશે. પરંતુ પ્રયોગમાં જરાયે શિથિલતા આવવા દેશે નહિ.”
લગભગ ત્રણ મહિને “ૐ શાંતિઃ' મંત્રનું સવા 1 લાખનું અનુષ્ઠાન પૂરું થયું અને થોડા જ દિવસમાં તેમને
Page #204
--------------------------------------------------------------------------
________________
200
: મંત્રદિવાકર એક મોટી પેઢી તરફથી મળી જવાને પત્ર મળે. તેઓ તેની મુલાકાતે ગયા, ત્યાં વ્યાપાર–ધંધાની વાત થઈ અને તેમની કુશલતાને કારણે તેમને એ પેઢીમાં ભાગીદાર તરીકે લેવાની દરખાસ્ત ઉપસ્થિત થઈ. તેમણે એ દરખાસ્તને સ્વીકાર કર્યો અને થોડા જ વખતમાં એ પેઢીએ સારા એ ન કરતાં તેમની સ્થિતિ સંપૂર્ણતયા સુધરી જવા પામી.
: - કહેવાની ભાગ્યે જ જરૂર છે કે ત્યાર પછી પણ તેમણે એ પ્રગ ચાલુ રાખ્યું. તેમાં તેમને એ રસ પડયો કે જીવનના છેલ્લા દિવસ સુધી છોડ્યો નહિ.
જ્યારે તેઓ મૃત્યુ પામ્યા, ત્યારે સંપત્તિ અને કીર્તિ તેમના ચરણમાં આળોટતી હતી.
આ પ્રાગે બીજા પણ કેટલાંક સ્થળે તેને ચમત્યાર બતાવ્યું છે, એટલે અમે જિજ્ઞાસુજનને તેનું આલંબન લેવા આગ્રહપૂર્વક ભલામણ કરીએ છીએ. - આબુવાળા પ્રસિદ્ધ ગીરાજ શ્રી શાંતિવિજ્યજી મહારાજે આ મંત્રનું બહુ મોટું અનુષ્ઠાન કર્યું હતું અને તેમના અનેક ભક્તોને આ મંત્રને ઉપદેશ કર્યો હતે. અમે તેવા કેટલાક ભક્તોના સમાગમમાં આવ્યા છીએ. અને તેમના મુખેથી એ મંત્રની પ્રશસ્તિ સાંભળી પ્રમોદક પામ્યા છીએ.
અહીં એ પણ જણાવી દઈએ કે પરમાત્માને કઈ
ની
Page #205
--------------------------------------------------------------------------
________________
શાંતિદાયક સિદ્ધ પ્રયાગ
૧૭૧.
પણ નામની ગણના નામમત્રમાં થાય છે. આગળ ૐ અને પાછળ નમઃ પુલ્લવ લગાડીને એ નામના ચતુથ વિભક્તિમાં જપ કરતાં પણ આવું જ પરિણામ આવી શકે છે; પણ એ જપ ખૂબ શ્રદ્ધાપૂર્વક વ્યવસ્થિતપણે કરવા જોઈ એ.
દેશ, જાતિ કે લિ`ગના ભેદ વિના કોઈ પણ વ્યક્તિ વગર ખર્ચ કરી શકે એવા આ સિદ્ધ પ્રત્યેાગ છે, માટે તેના લાભ અવશ્ય લેવે.
જેએ શાંતિની ઇચ્છાથી રાત્રિએ
ૐ નમઃ સિદ્ધેસ્ચઃ ' એ રીતે ત્રણ નમસ્કાર શાન્તિઃ'ની બેથી ત્રણ માળા ફેરવશે, તેમને
સિક શાંતિને અનુભવ થશે.
સૂતી વખતે કરીને ૐ અપૂર્વ માન
'
Page #206
--------------------------------------------------------------------------
________________
[૧૫] નિત્ય નીરોગી રહેવાનું સાધન
શરીર નીરોગી—સ્વસ્થ-તંદુરસ્ત ન હોય તે શારીરિક, માનસિક કે આધ્યાત્મિક કઈ પણ ક્રિયા તેના યથાર્થ -સ્વરૂપે થઈ શકતી નથી. આજે માથું દુખ્યું, કાલે પેટ દુખ્યું, પરમ દિવસે આંખ કે કાનને વારે આવ્યા, આવા રેગિયા મનુષ્યમાં શરીરની ખડતલતા, માનસિક સ્કૃતિ કે અધ્યાત્મનો પ્રસાદ ક્યાંથી હોય ?
આપણું શરીર પહેલવાન કે મજૂરો જેવું ખડતલ ન હોય તે ચાલે, પણ તે સંપૂર્ણ તંદુરસ્ત–નીરોગી તે જોઈએ જ. કેટલાક વૈરાગ્યપ્રધાન સાહિત્ય વાંચીને કે ઉપદેશ સાંભળીને શરીર પરની મમતા–માયા ઉતારવાને બદલે શરીરની તંદુરસ્તી તરફ બેદરકાર રહેવા લાગે છે અને પિતે કઈ ધાર્મિક-આધ્યામિક આચરણ કરી રહ્યા હોય,
એ ભ્રમપૂર્ણ સંતોષ સેવે છે, પણ થોડા જ વખતમાં તેમને તેનાં માઠાં પરિણામે ભેગવવાં પડે છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
નિત્ય નીરાગી રહેવાનુ સાધન
૨૭૩
-
એ વાત સાચી છે કે શરીર નશ્વર છે, ક્ષણિક છે, તેના પર વધારે પડતી મમતા રાખવા જેવી નથી; પણ માનવદેહ દ્વારા જે જે કાર્યો કરવાનાં છે, તે બધાને આધાર તેની નીરંગી—તંદુંરસ્ત હાલત ઉપર જ છે, તેથી તેના પ્રત્યે બેદરકારી તે ન જ રાખી શકાય; એટલું જ નહિં પણ તે અંગે જે નિયમા પાળવા જરૂરી હેાય, તેનુ પાલન અવશ્ય કરવું જોઈએ. વ્યાયામ, નિયમિત પથ્ય. ભાજન, સપ્રમાણ નિદ્રા, શરીરનું સ ́પૂર્ણ હલનચલન થાય તેવી ક્રિયાઓ તથા અનુકૂળ હવા-પાણી એ તંદુરસ્તીના . મુખ્ય ઉપાયા છે. તેમાં મંત્રસાધન કેવી રીતે મદદ કરી શકે? તે અમારે દર્શાવવું છે. તે અ ંગે એક ખાસ સાધનની અહી રજૂઆત કરીએ છીએ.
',
આ સાધનનું નામ છે સૂર્ય નમસ્કાર. કેટલાક તેની વ્યાયામમાં ગણના કરે છે, પણ એ વ્યાયામ નથી. તેમાં શારીરિક ક્રિયા દ્વારા વ્યાયામ થાય છે ખરે, પણ મુખ્ય. વાત મંત્ર દ્વારા દેવતાની કૃપા પ્રાપ્ત કરવાના છે. તેનાથી આત્મશુદ્ધિ પણ થાય છે. તેના સક્ષિપ્ત વિધિ આ પ્રમાણે જાણવા :
――――
(૧) શૌચાદિથી પરવારીને શરીર પર એક જ વસ્ત્ર ધારણ કરવુ, એટલે કે માત્ર પહેરવું. ચી કે જાગિયે પણ ચાલી શકે.
ધેાતિયુ
(૨) પછી ઉગતા સૂર્યની સામે હાથ જોડીને ઊભા.. રહેવું અને નીચે પ્રમાણે સપ કરવા :
Page #208
--------------------------------------------------------------------------
________________
"१७४
...... महिया४२ .' अद्य शुभपुण्यतिथौ श्रीसवितृसूर्यनारायणप्रीत्यर्थ दीर्घा. युरारोग्यधनधान्यादिवृद्धयर्थ. च श्रीसूर्यनारायणनमस्काराख्य · · कर्म करिष्ये ।' . . . . . ....... .....
(૩) આ પ્રમાણે સંકલ્પ કર્યો પછી સૂર્યની સામે नईन निम्न ४ बसपा तेनु ध्यान धर:
ध्येयः सदा सवितृमण्डलमध्यवती', नारायणः सरसिजासनसन्निविष्टः। केयूरवान् मकरकुण्डलवान् किरीटी, हारी हिरण्मयवपुर्धतशङ्खचकः ॥३॥
(૪) તે પછી ઊભા રહીને નીચેના તેર મંત્રમાંથી એક એક મંત્ર બોલવાપૂર્વક દંડવત્ પ્રમાણ કરવા :–
१-ॐ मित्राय नमः । । २-ॐ रवये नमः । ३-ॐ सूर्याय नमः। ४-ॐ भानवे नमः । ५-ॐ खगाय नमः । . . . . . . . ६-ॐ पूष्णे नमः । ७-ॐ हिरण्यगर्भाय नम: । ८-ॐ मरीचये नमः । ... ९-ॐ आदित्याय नमः । ९०-ॐ सवित्रे नमः । . . . ११-ॐ अर्काय नमः ।....: ...... .. २२-ॐ भास्कराय नमः । .. ..
ors
Vo
Page #209
--------------------------------------------------------------------------
________________
નિત્ય નિગી રહેવાનુ સાધન
१३ – ॐ . ચવિત્રા મારો નમઃ ।
૧૭૫
मित्ररविसूर्य भानुखग पूष हिरण्यगभमरीच्या दि
(પ) આ પ્રણામની હારમાળા પૂરી થયા પછી શક્તિ મુજખ તેની આવૃત્તિ કરવી, એટલે કે ખીજા તેર નમસ્કાર, ત્રીજા તેર નમસ્કાર, એ રીતે આગળ વધવું, પણ શક્તિનું ઉલ્લઘન કરવું નહિ.
(૬) ત્યાર પછી હાથમાં જળ લઈને નીચેના મત્ર એલીને આચમન કરવું:
अकालमृत्युहरणं सर्वव्याधिविनाशनम् । સૂર્યાો તીર્થ નજરે ધાયામ્યમ્ ॥ ૨ ॥ અકાલમૃત્યુનું હરણ કરનાર, સર્વ વ્યાધિઓને વિનાશ કરનાર, તીરૂપ સૂના પાદોદકને હું જઠરને વિષે ધારણ કરું છું.
તાત્પર્ય કે આ સૂર્યનમસ્કાર નિયમિતપણે કરનારનું કદી પણ અકાલ મૃત્યુ થતું નથી. આજે તે હાર્ટ ફેઈલ, રેલ્વે–મેટર–વિમાનના અકસ્માત, અગ્નિથી દાઝી જવું, પાણીના પુરમાં તણાઈ જવું, વિષપ્રયાગના ભેાગ થઈ પડવું આદિ અકાળ મૃત્યુના અનેક પ્રકારે વિપુલ પ્રમાણુમાં મને છે; પણ સૂર્ય નારાયણના નમસ્કારમ ત્રમાં એવા પ્રભાવ છે કે તેનું નિત્ય નિયમિત અનુષ્ઠાન કરીએ તે તેમાંથી બચી શકાય છે.
6
વિશેષમાં આ સૂર્યનમસ્કાર સર્જે વ્યાધિઓનુ વિનાશ કરનારા છે, એટલે કે તેને લીધે નાના-મોટા
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૭૬
મંત્રદિવાકર કઈ વ્યાધિઓ શરીરમાં રહી શકતા નથી, રહ્યા હોય તે વિનાશ પામે છે અને સંપૂર્ણ આરોગ્ય તથા દર્શાયુષ્ય પામી શકાય છે.
(૭) તે પછી નીચે એલેક બેલ - आदित्यस्य नमस्कारं ये कुर्वन्ति दिने दिने । जन्मान्तरसहस्रेषु दारिद्र नोपजायते ॥३॥
જેઓ પ્રતિદિન આદિત્યને–સૂર્યને આ રીતે નમ:-- સ્કાર કરે છે, તેમને હજારો જન્મમાં પણ દારિદ્ય પ્રાપ્ત થતું નથી.”
આ તે બહુ મોટી વાત થઈ. મનુષ્યને સંપૂર્ણ આરોગ્ય મળે, દીર્ધાયુ પ્રાપ્ત થાય અને તેને કદી દ્રવ્યની- ". ધનની ખોટ પડે નહિ, પછી જીવન અત્યંત સુખી થવામાં. શું બાકી રહે ?
અહીં એ સ્પષ્ટતા પણ જરૂરી છે કે સૂર્ય એ સર્વે ગ્રહોનો રાજા છે તથા સમસ્ત જીવસૃષ્ટિનો પ્રાણદાતા છે. તેથી અતિ પ્રાચીન કાળથી આજ સુધી તેની ઉપાસના વિવિધ રીતે થતી આવી છે. શાસ્ત્રમાં તેને ઘણો. વિસ્તાર છે, પણ આધુનિક મનુષ્યને અનુકૂળ પડે, તેવી. આ એક નાનકડી ઉપાસના જ અહીં રજૂ કરવામાં આવી. છે. આ ઉપાસના સરલતાથી થઈ શકે એવી છે અને તેમાં કઈ જાતનો ખર્ચ નથી. વળી તેનું પરિણામ છેડા જ વખતમાં દષ્ટિગોચર થાય છે, એટલે સુજ્ઞજનોએ તેને અવશ્ય લાભ લે.
Page #211
--------------------------------------------------------------------------
________________
[૧૬] રોગનિવારક મંત્રપ્રયોગો
નિત્ય નરગી રહેવા માટે શું કરવું ? ” તેની કેટલીક વિચારણા ગત પ્રકરણમાં કરી ગયા. હવે રાગ નિવારણ અંગે જે કંઈ સમજવા-કરવા જેવું છે, તેની રજૂઆત પ્રસ્તુત પ્રકરણમાં કરીએ છીએ. , . '. જે મનુષ્ય આહાર અને વિહારમાં નિયમિત નથી,
તે રેગના સપાટામાં સહેલાઈથી આવી જાય છે અને તેની ' પકડમાંથી જલ્દી છૂટી શક્તા નથી. આહારમાં અને વિહારમાં
નિયમિત રહેનારા પણ કોઈ કારણસર રોગના ભોગ બને છે ખરા, પણ તેઓ એની પકડમાં ઝાઝી વાર રહેતા નથી, એટલે કે તેઓ ડે વખત સાદા ઘરગથ્થુ ઉપચાર કરે છે કે સારા થઈ જાય છે અને પૂર્વવત્ નીરોગી જીવન
- , ગાળે
-
આજે બિમારીનું પ્રમાણ વધ્યું છે, તેનું ખરું કારણ એ છે કે આપણા આહાર અને વિહાર બંને દૂષિત છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૭૮
મંત્રદિવાકર અન્ય શબ્દોમાં કહીએ તે આપણે કુદરતના કાનુનનું ઘણું ઉલ્લંઘન કરી રહ્યા છીએ અને પરિણામે શગને પ્રતિકાર કરવાની જે શક્તિ આપણામાં હોવી જોઈએ, તે ઘણા અંશે ગુમાવી દીધી છે.
તાત્પર્ય કે જેમણે રોગનું નિવારણ કરવું હોય, તેમણે સહુથી પહેલાં પિતાના આહાર અને વિહારમાં ચગ્ય સુધારો કરે જોઈએ અને પછી જ બીજા ઉપાસે કામે લગાડવા જોઈએ, તે તે કારગત થવા સંભવ છે.
એક વાર એક શ્રીમંત અમારી પાસે આવ્યા અને તબિયત તપાસવાનું કહ્યું. અમે તબિયત તપાસીને જણાવ્યું કે “તમને મીઠી પેશાબનો રોગ લાગુ પડે છે. સાકર (Sugar) સારા પ્રમાણમાં જતી હોવી જોઈએ. તેમણે કહ્યું: “વાત સાચી છે. હું તેનો ઉપાય કરાવવા જ તમારી પાસે આવ્યો છું;
અમે કહ્યું: “ડોકટરની પાસે ઉપાય કરાવ્યો છે ખરે?”
તેમણે કહ્યું: “ડોકટરો તે ઘણા પકડડ્યા, પણ બધા મીઠાઈ, બટાટા અને સાકર બંધ કરવાનું કહે છે." તે મારાથી બનવું મુશ્કેલ છે. તમે ગમે તેટલી કિંમતી દવા અપવી હોય તે આપ, પણ એક જ શરત કે આ વસ્તુઓ છેડવાનું કહેશે નહિ.'
અમે કહ્યું: “આ રોગમાં પરેજ પહેલી છે અને
Page #213
--------------------------------------------------------------------------
________________
રોગનિવારક મ ́ત્રપ્રયાગા
૧૭૯
નવા પછી છે, એટલે તમારા રોગના ઉપાય અમારાથી થઈ શકશે નહિ. તમે પરેજ પાળવા તૈયાર હા, તે વધારે વાત કરીએ.’
તેમણે કહ્યું : ‘ઢવાની વાત જવા દો. કાઈ એવા મત્ર તાવા કે જેની-માળા ગણીએ, એટલે મીઠી પેશાબ સદંતર બંધ થઈ જાય..’
અમે કહ્યું : ‘ મંત્રમાં પણ અમુક નિયમનુ પાલન કરવું પડે છે. જો નિયમ ન પાળેા તે એમાં ધમડકા વળે. મૂળ વાત એ છે કે તમે તમારી જાત પર કાઈ પણ પ્રકારનુ નિયંત્રણ કરવા તૈયાર છે કે નહિ? એ નક્કી કરવુ જોઈએ.’
અને પેલા ગૃહસ્થે આજ સુધી એવી રીતે કાઈ જાતનું નિયંત્રણ કરી
"
માથુ ખંજવાળતાં કહ્યું : જીવ્યે છુ કે મારી જાત પર શકું એમ નથી.’
અમે કહ્યું : તે તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવુ જોઈ એ.’
'
•
પેલા ગૃહસ્થે કહ્યું : કાઈ માંત્રિક અનુષ્ઠાન કરીએ તે ?’ અમે કહ્યું : “ તેથી લાંભ થાય ખરા, પણ એ અનુષ્ઠાન તમારે જાતે કરવું જોઈ એ. દાખલા તરીકે તમે હી કાર વિદ્યાને સવા લાખ જપ કરી તે તમારા આ રાગ જરૂર મટી જાય, પણ તે તમારે શ્રદ્ધા, શુદ્ધિ અને વિધિપૂર્વક ખરાખર કરવા જોઈએ.’
Page #214
--------------------------------------------------------------------------
________________
: : : : મંત્રદિવાકર ' પેલા ગૃહસ્થ કહ્યું: “આ અનુષ્ઠાન તે મારા માટે ઘણું મોટું છે. અમુક માળા ફેરવવાથી આ કામ થતું હોય તે જણાવે.”
અમે કહ્યું : “એમ પણ બની શકે. પરંતુ તમારે એ માળા એવી રીતે ફેરવવી જોઈએ કે તે વખતે મનમાં બીજો એક પણ વિચાર ન આવે. વળી તે માટે તમને પૂરેપૂરી શ્રદ્ધા હોવી જોઈએ.’
તેમણે કહ્યું: “એ માટે હું બનતે પ્રયત્ન કરીશ. મારે હવે આ રેગના પંજામાંથી જરૂર છૂટવું છે.”
અને અમે તેને “ી કર્યું નમઃ” મંત્રની રોજ નાહી–દઈને પાંચ માળા ફેરવવા જણાવ્યું. તેને તેમણે. હર્ષ પૂર્વક સ્વીકાર કર્યો અને શુભ દિવસે મંત્રજપ શરૂ .
હવે એ જપને માત્ર પંદર દિવસ થયા કે તે અમારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે “આજથી હું મીઠાઈ છોડી દેવાના નિર્ણય પર આવ્યો છું. મને લાગે છે કે તે. હું છોડી શકીશ.”
અમે કહ્યું: “સારી વાત છે. આજથી જ તેને અમલ કરે.” . • બીજા પંદર દિવસન. મંત્રજપ કરતાં તેમની આત્મશ્રદ્ધા વધારે સંગીન બની અને તેમણે બટાટા તથા ભાત, ખાવાનું બંધ કરી દીધું. . . : : : : :
Page #215
--------------------------------------------------------------------------
________________
રાગનિવારક મ ત્રપ્રયાગે .
૧૮૧
લગભગ બે માસ આ પ્રયોગ ચાલુ રહ્યો, ત્યાં સુધીમાં તે તેમને ચહેરા-મહારો ફરી ગયા અને ડોકટરે એ તેમના પેશાખ તપાસીને કહ્યુ કે તમે હૅવે મીઠી પેશાખની અસરમાંથી મુક્ત છે. ’
પછી તે। એ મહામત્ર તેમના કાયમના સંગાથી અની ગયે. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે આ મંત્રના જપથી અનેક પ્રકારના રેાગેા મટે છે અને તે મૃત્યુ ંજય જેવુ જ કામ કરે છે.
કેટલાક રાગે અત્યત હકીલા હોય છે. તેમાં દવા ઈંજેકશના કઈ કામ આપી શકતાં નથી; પરંતુ એ વખતે જે શ્રદ્ધાપૂર્ણાંક મંત્રપ્રયાગા કરવામાં આવે તે તેનાં પરિણામે ઘણાં સુંદર આવે છે.
'
એક ગૃહસ્થના ડાળેા હાથ કાણી નીચેથી વિકૃત થઈ ગયા. તે માટે જાણીતા ડૅાકટરની દવા શરૂ કરવામાં આવી, પણ કંઈ ફાયદા થયા નહિ. ખીજા-ત્રીજા-ચેાથા ડૅાકટરના ઉપચારનું પરિણામ પણ એવું જ આવ્યું. એટલે એ ગૃહસ્થે વિદેશમાં જઈ ને નિષ્ણાત ગણાતા ડૅાકટરા પાસે તેને ઉપચાર કરાવ્યેા, પણ સફલતા સે હાથ દૂર જ રહી. આખરે એ ગૃહસ્થે એક ધ ગુરુનું શરણ લીધું. તેમણે એ ગૃહસ્થને રાજ અમુક સ્તંત્રને પાઠ કરવા કહ્યું અને તે ગૃહસ્થે એ પ્રમાણે પાઠ કરવા * આ મંત્રના પરિચય માટે જુએ મ`ત્રચિંતામણિ-ખંડ ત્રીતે, પ્રકરણ પાંચમુ .
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૯૨
મત્રદિવાકર માંડ્યો. તે પછી માત્ર ત્રણ માસમાં જ તેમને હાથ સુધરી ગ અને પ્રથમ જે થઈ ગયે. આ અમારે ચકાસેલે કિસે છે.
અત્યાર સુધી તે આપણા મન પર એવા જ સંસ્કારો પડયા છે કે “આ પૂજા-પાઠ શા? આ મંત્રતંત્ર શા? બધું ધતીંગ છે. જે અજ્ઞાની હાય, વહેમી. હોય, તે જ એમાં ફસાય ! આપણે તે તેનાથી દૂર જ રહેવું, વગેરે.” અને આપણે એમાં કંઈ દિલચસ્પી દાખવી નથી. પરિણામે આપણે ઘણું ગુમાવ્યું છે. ખાસ કરીને રોગનિવારણની બાબતમાં તે આપણે આજે એવા ચકકરમાં. પડી ગયા છીએ કે ન પૂછો વાત ! ઘરમાં પાંચ જણ હાય તે ત્રણની દવા ચાલતી હોય અને એકની તબિયતા,
છે ! વળી તેનું ખર્ચ પણ કેટલું? માણસે જે કંઈ કમાય છે, તેનો સારો એવો ભાગ દવા અને ડેકો પાછળ ખર્ચાઈ જાય છે, એમ કહીએ તો અત્યુક્તિ નથી. સામાન્ય માણસને આ બિલકુલ પરવડતું નથી, પણ ગતાનુગતિકતાને લીધે તેને એ રસ્તો લેવો જ પડે છે.
' તેની સરખામણીમાં માંત્રિક પ્રયોગોનું ખર્ચ કંઈ નથી અને ફાયદો ઘણે છે, તે એ રસ્તે શા માટે ન '. લે? એ વાત સાચી છે કે આજે માંત્રિકે ઘટી ગયા છે. અને આપણને મંત્રનું જ્ઞાન નહિવત્ છે, છતાં જે પ્રમાણેભૂત માંત્રિક ઉપાય જાણવામાં આવે, તે પૂરેપૂરી શ્રદ્ધાથી કરવામાં આપણને ઘણો લા છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
રેગનિવારક મંત્રપ્રયોગો
૧૯૩ અનુભવી પુરુએ કહ્યું છે કે – પ્રભુ નામકી ઔષધિ, ખરી ખાંતસું ખાય,
રેગ-પીડા વ્યાપે નહિ, સબ સંકટ મીટ જાય * જે વ્યક્તિઓ ખરી ખંતથી એટલે હૃદયના ઉલ્લાસપૂર્વક, પ્રભુના નામરૂપી ઔષધિનું સેવન કરે છે, અર્થાત્ તેમને નામમંત્ર જપ્યા કરે છે, તેમને કઈ રેગ થતું નથી કે કોઈ પ્રકારની પીડા ભોગવવી પડતી નથી. વળી ગમે તે કારણે કોઈ સંકટ આવી પડ્યું હોય તે તે દૂર થઈ જાય છે. નામમંત્ર આ કે મોટો મહિમા! પણ તેનું આલંબન આપણે કેટલું લઈએ છીએ, તે વિચારવા જેવું છે. વીશ કલાકમાંથી નામમંત્રના રટણ માટે કેટલા કલાક? કેટલી મીનીટ?
- અમે અહીં ભારપૂર્વક એટલું કહેવા ઈચ્છીએ છીએ , કે રેગ–આતંક-વ્યાધિની પકડમાંથી છૂટવું હોય તે સહુ પ્રથમ આ પ્રોગ અજમાવવા જેવું છે.
પ્રભુ-ઈશ-ઈશ્વરના નામે અનેક છે. તેમાંથી જે નામ વધારે પ્યારું હોય તેનું રટણ કરવું. આ રટણ અમુક જ વખતે થાય, એવું નથી. એ સવારે, બપોરે, સાંજે, દિવસના કેઈપણ ભાગમાં તથા રાત્રિએ, અર્ધ રાત્રિએ કે રાત્રિના કેઈ પણ ભાગમાં થઈ શકે છે. તેમાં જોવાનું એટલું જ કે તે પરમ વિશ્વાસપૂર્વક લેવું જોઈએ અને ડી વાર તેની ધૂન બરાબર લગાવવી જોઈએ.
Page #218
--------------------------------------------------------------------------
________________
સત્રદિવાકર
રાગની ખાખતમાં પ્રાર્થના અને ધૂનના ચમત્કાર અમે જોયેલે છે. તેનાથી આપણા પેાતાના રોગ મટે છે અને બીજાના રોગ પણુ મટાડી શકાય છે. દેશનાયકે, ધર્મગુરુઓ, સમાજસેવા આદિ માટે જ્યારે પણ ખરા અંતરની પ્રાર્થના થઈ છે અને નામમંત્રની ધૂનેા લાગી છે, ત્યારે તેમણે ખૂબ રાહત અનુભવી છે અને રાગમુક્તિ પણ મેળવી છે.
૧૮૪
M
કેટલાક મનુષ્યે સવારમાં નાહી-ધોઈને પૂજાપાઠ કરતા હાય છે, પણ તે ઘણા ભાગે ઉપરછલા કે આચાર -વ્યવહાર સાચવવા પૂરતા જ હેાય છે. તેમનુ અંતર તેમાં ભળેલુ હાતુ નથી, એટલે તેનાથી જે લાભ થવા જોઈ એ, તે થતા નથી. જો આ મહાનુભાવે એ પૂજા-પાઠના અ અને તેના હેતુ ખરાખર સમજી લે અને તેનુ પૂ શ્રદ્ધાથી અનુષ્ઠાન કરે તે તેમને આરાગ્યાદિ અનેક લાભા થયા વિના રહે નહિ. આશા તે એવી છે કે આ પક્તિએ વાંચનાર મહાનુભાવા આ માખતમાં વહેલી તકે સુધારો કરશે અને તેનાં મધુર ફળેના આસ્વાદ લેશે.
ત
એક સુશિક્ષિત મહાનુભાવ જણાવે છે કે નીચેના એ મા મારા અનુભવેલા છે. તેના પ્રયાગેા કદી નિષ્ફળ ગયા નથી.
કઈ વ્યક્તિને અણુ લાગુ પડયુ. હાય તે તેણે શ્રીમદ્ ભગવદ્ગીતાના પંદરમા અધ્યાયના ચૌદમા
Page #219
--------------------------------------------------------------------------
________________
રોગનિવારક મંત્રપ્રયોગો
૧૮૫ - લેકને ત્રણવાર પાઠ કરી જ અભિમંત્રિત કરવું અને તે અજીર્ણના રોગીને પાઈ દેવું, તેથી તરત ફાયદો થશે. એ બ્લેક આ પ્રમાણે જાણ (૧) અë વૈશ્વાન મૂ, કાળાં મશ્રિતઃ' ,
કાળાપાનમાયુ, વાળ્યનું ચતુર્વિધમ્ | . . તાવ અનેક પ્રકારના છે અને દર વર્ષે લાખ
મનુષ્ય તેના ભોગ બને છે, પણ નીચેના મંત્રને દશહજાર જપ કરી આંબાના પાંદડાંને હોમ કરવામાં આવે તે તાવ તરત ઉતરી જાય છે. આ (૨) છ રસ્તે મુë Á, મિમિવદમ્
ક્યાં મૃત્યુમર્થ ઘોર, કવાં નારાયતે ધ્રુમ્ II '' (૩) મંત્રવિદ્યામાં જણાવ્યું છે કે “જી શાન્ત ભાને સર્વારિકરનાિિા વાિ ” એ મંત્રને એક લાખ જપ કરવાથી તાવ તથા અન્ય સર્વ પ્રકારના રોગોની શાંતિ થાય છે. ४) ॐ नमो भगवते रुद्राय छिन्धि छिन्धि ज्वरं वराय
बरोज्वलितकपालपाणये हुं फट् स्वाहा । '' આ મંત્રને વડનાં પાંદડાં પર કોયલાથી લખીને
રિગી વ્યક્તિને બતાવવાથી તાવ ઉતરી જાય છે. જેણે - દશ હજાર મંત્ર જપ વડે આ મંત્ર સિદ્ધ કર્યો હોય,
તેણે આ મંત્ર લખ જોઈએ. .. -
IST
Page #220
--------------------------------------------------------------------------
________________
१८९
. . .:. मंत्रवि (५) समुद्रस्योत्तरे कूले, कुमुदो नाम वानरः !: ...
तस्य स्मरणमात्रेणा ज्वरो यातिः दिशो दिशाः॥...
આ મંત્રને ૧૦૮ વાર બોલીને દભ વડે ઝાડવાથી. તાવ ઉતરી જાય છે.
(6) 'ॐ नमश्चण्डवज्रपाणये महासुपेणाधिपतये ॐ व्वर श्रृणु श्रृणु छर्द्ध छर्द्ध शिरो मुचः मुकच हृदयंः मुञ्च मुञ्च . उदरं मुञ्चः मुञ्चः कटिं मुञ्चः मुञ्च ऊरुं. मुञ्च मुञ्च हरतो मुच्च मुञ्च गात्राणिः मुञ्चः मुञ्च ॐ हुं हुं हुं फटू अमुकस्य सर्वज्वरं नाशय स्वाहा।'
આ મંત્રને ભેજપત્ર પર લખીને કુંવારી કન્યાના હાથથી કંતાયેલ સૂતરમાં લપેટીને રોગીની જમણું ભુજાએ. બાંધવામાં આવે તે જવર દૂર થાય છે.
(७) 'ॐ हीं ही क्लीं सुग्रीवाय महाबलपराक्रमाय सूर्यपुत्राय अमिततेजसे ऐकाहिकं द्वयहिकं त्र्यहिकं चातुरहिर्क महावर-भूतज्वर-प्रेतज्नर-भयज्वर-क्रोधज्वर-वेलावर प्रभतिस्वान्. दह दह पच पच अवतु अवतु महावीर वानरराज ज्वरान् बन्ध बन्ध ही ही ही फट् स्वाहा ।
આ મંત્ર ભણીને ૨૧ વાર ઝાડવામાં આવે તે સર્વ પ્રકારના તાવ ઉતરી જાય છે. ___ . (८) जैन समहायमा सगर स्तोत्रना या
અતિ ચમત્કારિક ગણાય છે. જે મનુષ્ય એ તેત્રને
Page #221
--------------------------------------------------------------------------
________________
રેગનિવારક મંત્રો નિયમિત પાઠ કરતે હોય, તેના મુખેથી એ સ્તંત્ર સાત. વાર શ્રદ્ધાપૂર્વક સાંભળવામાં આવે, તે તાવ ઉતરી જાય. છે. આ સ્તંત્ર મંત્રચિંતામણિના ત્રીજા ખંડમાં પ્રસિદ્ધ થયેલું છે.
- ' તાવ ઉતારવા માટે કેટલાક શાબર મંત્ર અમારી. પાસે આવેલા છે, પણ તેની શુદ્ધિની ખાતરી નહિ હોવાથી. . અહીં રજૂ કરતા નથી.
' (એકાંતરિ તાવ ઉતારવાને એક મંત્ર નીચે. જ પ્રમાણે જાણવામાં આવ્યા છે. તે ૧૦૮ વાર જપીને... " નાગરવેલનું પાન ખવરાવવાથી તરત કામ આપે છેઃ .. ॐ वज्रहस्तो महाकायो, वज्रपाणिमहेश्वरः ।
ताडितो वनदण्डेन, भूम्यां गच्छ.. महाज्वर ।। - કેટલીક વાર માણસે આપણું ધારણ કરતાં ઘણું આહાર કરે છે અને તે પચાવી જાય છે, ત્યારે આપણું આશ્ચર્યનો પાર રહેતો નથી. હરદ્વાર વગેરે તરફ કેટલાક એવા સાધુઓ જોવામાં આવ્યા છે કે તે એકલા. દશ-પંદર માણસની રઈ જમી જાય અને તેને સહેલાઈથી. - પચાવી દે. ગીરના એક સાધુએ એવી સાધના કરી હતી - કે તેના મુખમાં દૂધના ત્રણ હાંડા રેડો, તે ગટગટાવી.
જાય. . (૧૦) અમારી જાણ મુજબ નીચેને મંત્ર જેણે સિદ્ધ. કર્યો હોય, તે ઘણે આહાર કરી શકે છે અને પચાવી પણ શકે છે –
' '
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૮૮
अगस्त्यं कुम्भकर्णेच, शनिं च वडवानलम् 1 आहारपाचनार्थाय स्मरेद्भीमं च पञ्चमम् ।
દિવાકર
(૧૧) કાઈપણ કારણે સ્ત્રી અથવા પુરુષને ખૂળ બેચેની લાગતી હૈાય તે ટૂંકુ ંર્ : ' આ મંત્ર વીસ
(
>
ૐ વાર જપીને પાણી અભિમંત્રિત કરવુ અને તે તેથી તરત સ્વસ્થતાના અનુભવ થશે.
પાઈ દેવું.
(૧૨) ‘ૐ નમો મતિમૃતજ્ઞીનિ અનુય
"
-शान्ति कुरु कुरु स्वाहा |
આ મંત્રને મૃતસ’જીવની મંત્ર કહેવામાં આવે છે, કારણ કે તેના જપથી સાધ્ય, કષ્ટસાધ્ય તથા અસાધ્ય ગણાતા રાગામાં પણ ઘણા ફાયદો થાય છે. જ્યાં ‘મુ' શબ્દ છે, ત્યાં રાગીનુ નામ છઠ્ઠી વિભક્તિ લગાડીને ખેાલવુ.
.
(૧૩) તત્રગ્રંથામાં એક સરાગહરણુમંત્ર નીચે પ્રમાણે આપ્યા છે :
ॐ सं सां सिं सीं सुं सूं सें से सों सौं सं स : वं वां विं वीं वुं वूं वें वें वों वौं वं व: हंस : अमृतवर्चसे स्वाहा |
તેને વિધિ એવે છે કે એક નવીન શરાવમાં જલ ન્સુરીને,તેને ૧૦૮ વાર આ મંત્ર ખેલીને અભિમ ત્રિત કરવું અને તેનું પ્રાતઃકાલમાં સેત્રન કરવું. તેથી એક વની અંદર સરાગૈાથી મુક્ત થઈ શકાય છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
રોગનિવારક મંત્રપ્રગ
૧૮૯. (૧૪) “૪િ ૪િ મદાઢિ seતુ તે દુર દુન
૨૬ ૪ ૪ રિક્ટર શું . સ્વાહ ” . : - આ મંત્ર ૧૦૮ વાર ભણુને જલને અભિમંત્રિત.
કરી દદીને પીવરાવી દેવાથી સર્વ પ્રકારના ફૂલની પીડા મટી જાય છે.
(૧૫) મૃત્યુંજય મંત્ર સુપ્રસિદ્ધ છે. તેને પાઠ આ - પ્રમાણે જાણ :
ॐ त्र्यम्बकं यजामहे, सुगन्धिं पुष्टिवर्धनम् । ....उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीयमामृताम् ।।
પ્રતિદિન શંકરની યથાવિધિ પૂજા કર્યા પછી આંખ-- ળાની સમિધ અને દૂધનો હેમ કરતાં ઉપરનો મંત્ર બોલતાં રહેવું, એ રીતે એક હજાર હમ કરવાથી સાધકના સર્વ વ્યાધિ દૂર થઈ આરોગ્ય પ્રાપ્ત થાય છે. . આંબળા, વડની સમિધ, તલ, દુર્વા, દૂધ અને મધ, એ એકત્ર કરી મૂળમંત્ર દ્વારા ૧૦૮ વખત, એમ સાત દિવસ હોમ કરે અને નિત્ય સાત કે તેથી અધિક બ્રાહ્મણોને જમાડવા. વ્યાધિ જેટલે ભયંકર હોય તેના પ્રમાણમાં નિત્ય અનુષ્ઠાન કરતાં રહેવાથી ગમે તેવાભયંકર વ્યાધિનું પણ અવશ્ય નિવારણ થાય છે.
અમારા એકના એક પુત્ર ચિરંજીવી નરેન્દ્રકુમારને ટાઈડની બિમારી લાગુ પડી. તેની સાથે નિપાત શરૂ થયે, એટલે તેને હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યું અને.
Page #224
--------------------------------------------------------------------------
________________
-૯
. મંત્રદિવાકર બહેશ ડોકટરની સારવાર નીચે મૂકવામાં આવ્યું, પણ સ્થિતિ ઘણું ખરાબ હતી. એવામાં આંચકા શરૂ થયા અને તે તેર કલાક સુધી ચાલુ રહ્યા. પાંચથી છ જણ તેને પકડી રાખતા હતા. કેઈને આશા ન હતી કે આ જ
કરે આ બિમારીમાંથી ઊભો થશે. પરંતુ એ વખતે અમે અને અમારા ધર્મપત્ની શ્રી નમસ્કાર મહામંત્ર અને ઉવસગહરે તેત્રની અખંડ ગણના કરી રહ્યા હતા. અમને પૂર્ણ શ્રદ્ધા હતી કે આ મંત્રગણુનાના પ્રભાવે તે જરૂર બચી જશે અને બધાના આશ્ચર્ય વચ્ચે તેર કલાક પછી વળતાં પાણી થયાં તેની તબિયત ધીમે ધીમે સુધરી ગઈ અને આજે પણ તે હૈયાત છે.
અમારે આ પ્રકારને અનુભવ હોવાથી જ અમે પાઠકોને ભારપૂર્વક ભલામણ કરીએ છીએ કે તેમને જે - મંત્રમાં પૂર્ણ શ્રદ્ધા હોય તેને પાઠ નિયમિત કરતા રહે
તે ગમે તેવા ભયંકર રેગનું પણ નિવારણ થશે અને - તમે સુખ–શાંતિભર્યું દીર્ઘયુષ ભેગવી શકશે.
શ્રી નમસ્કાર મહામંત્રની સતત ગણના કરવાથી કેન્સર મટી ગયાના કેટલાક કિસ્સાઓ અમારી જાણમાં • આવ્યા છે. જરૂરીઆતવાળાએ તેને પ્રોગ અવશ્ય '. . કરી જે.
Page #225
--------------------------------------------------------------------------
________________
[૧૭] ભયનિવારક મંત્રપ્રયોગો
વિવિધ પ્રકારના ભયેનું નિવારણ કેમ કરવું ? એ માનવજીવનની એક મોટી સમસ્યા છે. કુદરતે દરેક મનુષ્યને સ્વરક્ષણની વૃત્તિ આપેલી છે, એટલે કે ઈ પણ પ્રકારને ભય ઉપસ્થિત થતાં તે પિતાની સૂઝ-સમજ પ્રમાણે પ્રયાસ અવશ્ય કરે છે, પણ તે બધી વખત સફળ થતું નથી. વધારે સ્પષ્ટ કહીએ તે તે ક્ષુદ્ર ભચાનું કેટલાક અંશે નિવારણ કરી શકે છે, પણ મહાન ભયે વખતે લાચાર થઈ જાય છે અને ભૂંડા હાલે મોતને ભેટે છે. આવા પ્રસંગે મંત્રપ્રવેગ તેને સહાય કરી શકે છે અને તે જ એની સાચી મહત્તા છે. '
' મંત્ર શબ્દનો મૂળ અર્થ પણ એ જ છે કે જેને
જેપ કરતાં વિવિધ પ્રકારના ભયમાંથી રક્ષણ થાય, તે - મંત્ર. મનનH #ાતે કૃતિ જ " . " :
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૯૨
મંત્રદિવાકર મંત્રવિશારદે મુખ્ય ભયેની ગણના નીચે મુજબ. કરે છેઃ
જલય–પાણના પૂરને ભય. અગ્નિભય–આગ ફાટી નીકળવાનો ભય. વિષભય-સ્થાવર-જંગમ ઝેરને ભય. વિષધરભય–સાપને ભય.
દુષ્ટગ્રહભય–દુષ્ટ ગ્રહોને ભય. (સૂર્યાષ્ટકને નિત્ય દશવાર પાઠ કરવાથી દુષ્ટ ગ્રહોને ભય દૂર થાય છે. આ પાઠ પરિશિષ્ટમાં આપેલો છે.)
રાજભય–રાજા તરફનો ભય. . રેગભરા–રાગ તરફનો ભય. તે અંગે “રોગનિવારકમંત્રપ્રાગ” નામનું પૂર્વ પ્રકરણ ધ્યાનથી વાંચવું.
રણુભય-રણભય, લડાઈને ભય. શત્રુભય–શત્રુ તરફને ભય. મારીભય—મરકી વગેરે રોગચાળાને ભય. ચારભય-ચોરને ભય.
ઈતિભય–અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, શુક પડવા, તીડ. પડવા, ઊંદર પડવા, સ્વચકભય એટલે લશ્કરને બળવે. છે અને પરચકભય એટલે શત્રુ સૈન્યની ચડાઈ થવી, એ સાત પ્રકારના ભને ઈતિભય કહેવામાં આવે છે.
0
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૩
ભયનિવારક મંત્રપ્રયોગો
* શ્રાપદભ વાઘ, સિંહે વ વગેરે શિકારી પ્રાણીઓને ભય.
અ ભય –અહીં અન્ય ભયમાં હાથને ભય, ભૂત-પ્રેતને ભય વગેરે સમજી લે.. .
મનુષ્યને મરણને મૃત્યુને ભય સહુથી મટે છે, પણ તેની ગણના આથી જુદી સમજવી. જેણે જન્મ, જરા
અને મૃત્યુનું નિવારણ કરવું હોય, તેણે મંત્રયોગની સાધના Lી કરવી જોઈએ અને મહાબધિસમાધિ સુધી પહોંચવું
(૧)-જૈન સંપ્રદાયમાં એવી માન્યતા છે કે જેઓ શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્રનું* સતત સ્મરણ કરે છે, " તેનું કોઈ પણું ભયમાંથી સતત રક્ષણ થાય છે. બે
વર્ષ પહેલાં મધ્યપ્રદેશના રાયપુર મુકામે અમને વીજળીને કરંટ લાગવા છતાં બચી ગયા, તેનું મુખ્ય કારણ આ મંત્રને અજપા જપ જ હતું. અમે જરા નવરા પડયા કે - આ મંત્રનો જપ અમારા મનમાં એકાએક ચાલુ થઈ જાય છે. આજે પણ એજ સ્થિતિ છે. ' '
. (૨)-જૈન સંપ્રદાયમાન્ય ઉવસગ્ગહરે તેત્રની નિયમિત ગણના પણ આવું જ પરિણામ લાવે છે. ભયહરસ્તોત્ર તથા ભક્તામરસ્તેત્રની કેટલીક ગાથાઓ પણ ભય
૪ આ મંત્રના વિવરણ માટે જુઓ–મંત્રચિંતામણિ, ખરું ત્રીજે, પ્રકરણું . . ' તે માટે અમારો રચેલે મહામાભાવિક ઉવસગ્ગહરં સ્તોત્ર નામનો ગ્રંથ જુઓ.
૧ -
૭
!
Page #228
--------------------------------------------------------------------------
________________
મંત્રદિવાકર
નિવારણનું સરસ કામ કરે છે. તે માટે નવ સ્મરણ અને તેની ટીકાઓ જોઈ જોઈએ.
(૩)-અમારી પિતાની એવી માન્યતા છે કે જે કંઈ પિતાના ઈષ્ટદેવી દેવતાને મંત્ર સતત ભણતા હાથ, તેમનું સ્વાભાવિક રીતે જ દરેક પ્રકારના ભયમાંથી રક્ષણ થાય છે, પરંતુ તે મંત્ર હૃદયના તારમાં વણાઈ ગયેલો હવે જોઈએ.
(૪)–અહીં અમે એ પણ સ્પષ્ટ કરવા ઈચ્છીએ છીએ કે કઈ પણ મહાદેવની અનન્ય મને ઉપાસના કરવામાં આવે તો એ પંચકૃત્ય વડે સાધકનું કલ્યાણ કરે છે. એ પંચક નીચે મુજબ જાણવા
' (૧) શિવકૃત્ય, (૧) શાંતિકૃત્ય, (૩) તુષ્ટિકૃત્ય, (૪) પુષ્ટિકૃત્ય અને (૫) સ્વસ્તિકૃત્ય. તેમાં શિવકૃત્ય વડે તે અશુભ પ્રસંગે ઉપસ્થિત થવા દેતી નથી; શાંતિકૃત્ય વડે ઉપસ્થિત ભય અને ઉપદ્રનું નિવારણ કરે છે; તુષ્ટિકૃત્ય વડે મનના મનોરથ પૂરા કરે છે પુષ્ટિકૃત્ય વડે ચિત્તમાં ઉત્સાહ પ્રેરે છે અને સ્વસ્તિકૃત્ય વડે રોગક્ષેમનું રક્ષણ કરે છે. તાત્પર્ય કે દેવીના પંચકૃત્યમાં વિવિધ ભોનું નિવારણ આવી જાય છે , - (૫) શ્રી માનદેવસૂરિએ શાંતિકૃત્ય માટે નીચેનો
૧
)
Page #229
--------------------------------------------------------------------------
________________
ભયનિવારક મંત્રપ્રયોગો
ॐ नमो नमो हाँ ही हूँ हः यः क्षः ही फट फटू કરવાહા ” - આ મંત્રની લાખ જપ વડે સિદ્ધિ કરવામાં આવે
તે કઈ પણ ભયના પ્રસંગે તેનું ત્રણ કે સાત વારે કિસ્મરણ કરવાથી જ ભયનું નિવારણ થાય છે. અથવા તે
તેનાથી જલને અભિમંત્રિત કરી તેને ઉપયોગ કરવામાં આવે તે સર્વત્ર શાંતિ થાય છે.
- (૬-૭) એક તંત્રગ્રંથમાં વિવિધ ભયેના નિવારણ તે માટે નીચે જણાવેલા બે મંત્ર આપ્યા છે અને તેને
પવિત્ર થઈને સૂર્યની સન્મુખ જપ કરવા જણાવ્યું છે. - તેમાં જસિંખ્યા જણાવેલી નથી, પણ મંત્રશાસ્ત્રના ઘેરણે તેને ઓછામાં ઓછો દશહજાર જપ કરવો જોઈએ.
(૧) છ ફ્રી લા લા ક્ષક્ષ ક્ષે હે હૈં : It
(૨) શું શી હાં હાં હૈ ક્ષે જ છે ' (૮) સંઘ યાત્રાએ નીકળ્યું હોય અને એને ઉપદ્રવ થવા સંભવ હોય, ત્યારે નીચેના મંત્રનું લલાટમાં -ધ્યાન ધરવાથી તે ભય દૂર થાય છે. '
ॐ नमो अरिहंताणं धणु धणु महाधणु महाधणु
-હિં
?
અહીં એ સંપ્રદાય છે કે કોઈ વ્યક્તિ ૨૧ વાર આ મંત્ર ભણીને કપાળમાં તિલક કરે અને પછી પ્રવાસે જાય તો રસ્તામાં ચોરને ભય ઉપસ્થિત થતો નથી,
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૬
* મંત્રદિવાકરઅથવા રસ્તે જતાં ચેરે મળવાનો સંભવ હોય તે ડાબા હાથમાં આ મંત્ર લખીને તેનું સમરણ કરે તથા તેમાં મહાપ્રભાવશાળી ધનુષ છે, એવું ચિંતન કરે તે ચરે, સમીપે આવતા નથી. અથવા સમીપે આવ્યા હોય તે ભાગવા માંડે છે.
(૯) “ ફ્રી નો સિદ્ધાળ, % $ી સિવં નમઃ” આ મંત્ર સાત વાર બેલીને વસ્ત્રના છેડે ગાંઠ બાંધવાથી ગમે તેવા મેટા જંગલમાં પ્રવાસ કરતાં પણ શેરને ભય. - ઉપસ્થિત થતો નથી.
ભયનિવારણ માટેના કેટલાક તંત્રપ્રયોગો નીચે. મુજબ છેઃ (૧૦) શુરુપક્ષથુરે પુષ્ય, ગુલ્લામૂરું સમુદ્ધરે !
बद्धं शिरसि शय्यायां, चौरबाधाहरं परम् ॥ .
શુકલ પક્ષમાં પુષ્યનક્ષત્રમાં ચોંઠીનું મૂળ ઉખાડીને પિતાના મતક અને શય્યા પર રાખવાથી ચારનો ભય. દૂર થઈ જાય છે. ? (૧૧) ધીરચનું વર્ષ ગ્રાહ્યાચાં પ્રયત્ન
हस्ते बद्धं भयं हन्ति चौरव्याधादिराजकम् ॥ , “અશ્લેષા નક્ષત્રમાં આંબળાના વૃક્ષને બધે લાવીને હાથમાં બાંધવાથી ચેર, વાઘ તથા રાજા તરફને ભય તે નથી.' - - -
Page #231
--------------------------------------------------------------------------
________________
ભયનિવારક મંત્રપ્રયોગ
- ૧૭ (૧૨) માથામદૃતં વંરવા ધારિતમ્, . विजय प्रापयेदूं युद्धे शत्रुमध्ये न संशयः ।।
આ નક્ષત્રમાં વાંસની જડ લાવીને કાનમાં ધારણ કરવાથી યુદ્ધમાં શત્રુઓની સામે વિજય સાંપડે છે, એટલે
કે શત્રુ તરફના ભયનું નિવારણ થાય છે.' - (૧૩) રાજનિતાપૂરું દૃસ્તર્થ વાક્વેર્ જનાર્ !
. श्वेतं बृहतिमूलञ्च हस्तस्थं व्याघ्रभितिनुत् ।
ત અપરાજિતા (વિષ્ણુકાંતા)નું મૂળ હાથમાં ' ધારણ કરવાથી હાથીઓ દૂર ભાગે છે અને સફેદ બૃહતીનું - મૂળ બાંધવાથી વાઘને ભય દૂર થાય છે. આ ; (૧૪) ગુટકીવાસમરજીતવિત્રિછાયુતા
ક્ષાર્થTMયુ, પૂર્વ ક્ષિપૈદત Ll " ગોળ, સફેદ ચંદન, ભિલામા, વાવડીંગ, હરડાં, બહેડાં, આંબળા, લાખનો રસ અને આકડાનાં ફૂલ, એ વસ્તુઓ ભેગી કરીને તેને ધૂપ દેવાથી ઘરમાં રહેલા સાપ અને વીંછી ચાલ્યા જાય છે, એટલે કે તેમના ભયનું શનિવારણ થાય છે.”
(૧૫) સુવિદ્યાર્થëતપિરું ગુહા " જૂ માનુ છોત વહેતુસૈઃ સમન્ ! "
મલ્લુ મરાવાર પૂજા વિષ દિશા पलायन्ते गृहं त्यक्त्वा यथा युद्धेषु कातराः॥ ..
a
,
Page #232
--------------------------------------------------------------------------
________________
-
-
-
૧૮
સંબંદિવાકર મથ, સરસવ, ભિલામા, કૌચ ફળ, ગેળે અને આકડાનાં ફળ તથા રોલને ધૂપ દેવાથી માંકણુ, મચ્છર, સ, ઊંદર તથા વિષના કીટા એ બધા ઘર છોડીને-- યુદ્ધમાં કાયર ભાગે તેમ–ભાગી જાય છે. ' ' . (૧૬) પૃહીરવા સુમનક્ષત્રે, પામર મા
धारयेद् दक्षिणे कर्ण, वृश्चिकानां भयं न हि ॥
શુભ નક્ષેત્રમાં અઘેડાનું મૂળ લાવીને જમણા કાનમાં ધારણ કરવાથી વીંછીને ભય રહેતું નથી, એટલે કે તેને વીંછી દંશ દેતા નથી.” (૧૭) પૃત્વ પુથન, અમૃતાકૂ રેતા
तन्मालां धारयेतू कण्ठे सर्पविषभचं न हि ।।
રવિવાર યુક્ત પુષ્યનક્ષત્રમાં ગળોનાં મૂળ લઈ આવવા. તેની માળા ધારણ કરવાથી સર્પના વિષને ભય રહેતું નથી.”
(૧૮-૧૯) વાઘનું આક્રમણ અટકાવવાના બે મંત્રપ્રયે નીચે મુજબ છે –
છે * * ટ્રી છો છો ! આ મંત્રનો દશહજાર જપ કરવાથી સિદ્ધ થાય છે. પછી જરૂર પડતાં આ મંત્ર ૧૦૮ વાર બોલીને એક લેખંડનો ટૂકડે અભિ
મંત્રિત કરો. તેને વાઘની સામે ફેંકવાથી તેનું મેટું 1 બંધ થઈ જાય છે અને તે સામે આવી આક્રમણ કરી.
શકતે નથી.
Page #233
--------------------------------------------------------------------------
________________
ભયનિવારક મંત્રપ્રાગે
૧૯૯ “રૂરી ફી છે હી હી? આ મંત્ર પણ દશ હજાર જપથી સિદ્ધ થાય છે. તેને પ્રેગ પણ ઉપર મુજબ કરવાથી વાઘનું આક્રમણ અટકી જાય છે.
(૨૦) શુભ નક્ષત્રમાં ધતુરાનું મૂળ લાવીને ઉપરના મંત્રથી અભિમંત્રિત કરીને જમણા હાથે બાંધવાથી વાઘના આક્રમણને ભય દૂર થાય છે. .
(૨૧) સિંહને ભય દૂર કંરવા નીચે મુજબ પ્રગ કરેઃ “જી ર નિકાય ટ્રી નમઃ” પ્રથમ આ મંત્રને દશ હજાર જપ કરી તેને સિદ્ધ કરે. પછી પ્રવાસ આદિમાં સિંહને ભય ઉપસ્થિત થાય, ત્યારે આ મંત્રને ૧૦૮ વાર જપ કરવાથી તે દૂર ચાલ્યા જાય છે. બીજા હિંસક પ્રાણીઓ ઉપર પણ આ મંત્રની આવી જ અસર થાય છે. " (૨૨) રવિ પુષ્યના દિવસે સફેદ આકડાનું મૂળ લાવી
ઉપરના મંત્રથી અભિમંત્રિત કરીને જમણા હાથે બાંધવાથી સિંહના આક્રમણને ભય રહેતો નથી.
(ર૩) સાપને સામે આવતો અટકાવવા માટે એક મંત્રપ્રયોગ આ પ્રકારને છેઃ “ ઃ પુરાચ રવાહ ગોકુઝરસ્ટાચ € / પ્રથમ આ મંત્રનો દેશ દુજાર જપ કરી તેને સિદ્ધ કરે. પછી જરૂર પડે આ મંત્ર સાતવાર બોલીને માટી અભિમંત્રિત કરવી. તેને સાપની સામે ફેંકવાથી તે આપણી સામે આવવાને બદલે દર ભાગે છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
.
[૧૮] . . ધનપ્રાપ્તિને લગતા મંત્રપ્રયોગો
- ' ગૃહસ્થને જીવનનિર્વાહનો મુખ્ય આધાર અર્થ એટલે ધન છે. જે ધન પૂરતું ન હોય તે જીવનનિર્વાહ સારી રીતે થઈ શકતું નથી, એટલું જ નહિ પણ તેના લીધે બીજી અનેક જાતની વિટંબણાઓ-મુશ્કેલીઓ-મુંઝવણ ઊભી થાય છે અને મનુષ્યનું જીવન દુઃખથી ઘેરાઈ જાય છે, તેથી ગૃહસ્થજીવન, ગાળનાર દરેક ગૃહસ્થ ધનપ્રાપ્તિ તરફ પૂરતું ધ્યાન આપવું જોઈએ... -
વળી મળેલા ધનનું સંરક્ષણ કરવું તથા તેને કરકસરથી ઉપયોગ કરવો, એ પણ જરૂરનું છે. જે આંધળુકિયાં કરીને એ ધન ગુમાવી દીધું તે સ્થિતિ કફોડી થાય છે. તે અંગે નીતિકારેએ કહ્યું છે કે— શીલા ક્ષમા ગુણે નમ્રતા, વિધવિધ જ્ઞાનવિલાસ સકલ કલા પણ વ્યર્થ છે, થાતાં ધનને નાશ:
Page #235
--------------------------------------------------------------------------
________________
ધનપ્રાપ્તિને લગતા મંત્રપ્રયોગ
૨૧, “મનુષ્યમાં શીલ, ક્ષમા, નમ્રતા આદિ વિવિધ પ્રકારના ગુણે હૈિય, વિપુલ જ્ઞાન હોય, પણ ધનને નાશ થાય, તે એ બધું વ્યર્થ બની જાય છે.': ':
- ધનપ્રાપ્તિના અનેક માર્ગો છે, તે મનુષ્ય પ્રામાણિક પણે અજમાવવા જોઈએ. નશીબની પરીક્ષા પણ પુરુષાર્થ અજમાવ્યા વિના થઈ શકતી નથી. પ્રશ્ન એ રહ્યો કે વિવિધ પ્રયાસ–પ્રયત્નો કરવા છતાં ધન મળતું ન હોય કે પૂરતું મળતું ન હોય તે શું કરવું? તેને ઉત્તર એ છે કે આવા વખતે દૈવી સહાય મેળવવી જોઈએ અને તે મંત્ર-ચંદ્રાદિની યથાવિધિ ઉપાસનાથી મળી રહે છે. '
-
*
*
*
*
*
* *
અહીં એ પણ જણાવી દઈએ કે ધનપ્રાપ્તિ માટે માંત્રિક પ્રાગે ઈચ્છનારા મહાનુભાવે આર્થિક સંકટથી એટલા અકળાઈ ગયા હોય છે કે તેઓ તે મંત્રના વિધિવિધાન તથા નિયમાદિ સમજવા જેટલું ધેય પણ દાખવી શકતા નથી. તેઓ તે એમ જ ઈચ્છે છે કે અમે જલદી જલ્દી મંત્રજપ કરી લઈએ અને અમને જલ્દી ધન મળી જાય. પરંતુ મંત્રોનું અનુષ્ઠાન તેના વિધિ-વિધાન મુજબ થાય તે જ ફલદાયી થાય છે, એટલે કે તેમાં કઈ
પ્રકારની ગફલત કે ગરબડ ચાલી શકતી નથી. અહીં જે * પ્રયોગો રજૂ કરવામાં આવ્યા છે, તે શ્રદ્ધા, શુદ્ધિ અને
વિધિપૂર્વક કરવાથી અવશ્ય ફલદાયી થશે.'
Page #236
--------------------------------------------------------------------------
________________
:
સંબંદિયા કરે
* F૧].
"
નિત્ય સવારંમાં નાહી-ધોઈને ઈષ્ટદેવતાનું પૂજન. કર્યા પછી પ્રવાલ અથવા રક્ત ચંદન અથવા રક્ત રેશમની. માલા વડે “શ્રી” એ એકાક્ષરી મંત્રનો જપ કર. આ. વખતે મુખ પૂર્વ દિશા તરફ રાખવું. દીપ અને ધૂપચાલુ રાખવા. શી? એ લમીબીજ છે અને તે ધનધાન્ય તથા કાંતિની વૃદ્ધિ કરનારું છે.
૧૦ લાખ જપ કરતાં આ મંત્રની સિદ્ધિ થાય છે. જે અંઢી લાખ ઉપર પહોંચે ત્યારથી તેને કેટલેક , પ્રભાવ દેખાવા લાગે છે.
મંત્રજપની સંખ્યા મોટી હોવાથી રેજને ૩૦૦૦જપ કરવામાં આવે તે બારે માસને અંદર પૂરે થઈ જાય છે.
- આ અનુષ્ઠાન કરનારે દિવાળીના દિવસોમાં મહાલક્ષ્મી માતાનું પૂજન અવશ્ય કરવું.
[૨] ધનપ્રાપ્તિને બીજે પ્રગ એવો છે કે નિત્ય સવારમાં નાહી-ધોઈને મહાલક્ષ્મી માતાની છબીને ત્રણ નમસ્કાર કરવા પૂર્વક પુષ્પહાર પહેરાવ તથા તેની સન્મુખ ધૂપ-દીવા પ્રકટાવવા. પછી બે હાથ જોડી શ્રદ્ધાપૂર્વક નીચેના સ્તોત્રને ત્રણ વાર પાઠ કરવો. તેનાથી
Page #237
--------------------------------------------------------------------------
________________
.
ધનપ્રાપ્તિને લગતા મંત્ર મહાલક્ષ્મી માતા છે મોસની અંદર પ્રસન્ન થાય છે અને साधने धननी भी रेहेती नथी. .. ..... ...
મહાલક્ષ્મી માતાનું સ્તોત્ર • नमस्तेऽस्तु महामाये, श्रीपीठे सूरपूजिते । . ... शङ्खचक्रगदाहस्ते, महालक्ष्मि नमोऽस्तु ते ॥१॥ आद्यन्तरहिते देवि, आद्यशक्ति महेश्वरि । ......... योगजे योगसम्भूते, महालक्ष्मि नमोऽस्तु ते ॥२॥ स्थूलसूक्ष्ममहारौद्रे, महाशक्ति... महोदरे । । महापापहरे देवि, महालक्ष्मि नमोऽस्तु ते ॥३॥ . नमस्ते गरुडारूढ़े कोलासुरभयङ्करि । सर्वपापहरे देवि, महालक्ष्मि नमोऽस्तु ते ॥४॥ सर्वज्ञे सर्ववरदे, सर्वदुष्टभयङ्कर । .. सर्वदुःखहरे देवि, महालक्ष्मि नमोऽस्तु ते ॥५॥ सिद्धिबुद्धिप्रदे देवि, भुक्तिमुक्तिप्रदायिनि । । । मन्त्रपूते सदा देवि, महालक्ष्मि नमोऽस्तु ते ॥६॥ पद्मासनस्थिते देवि, परब्रह्मस्वरूपिणि । .. परमेशि जगन्मातर्महालक्ष्मि नमोऽस्तु ते ॥७॥ श्वेत म्बरधरे देवि, नानालङ्कारभूपिते । जगत्स्थिते जगन्मातर्महालक्ष्मि नमोऽस्तु ते ॥८॥ 'महालक्ष्म्यष्टक स्तोत्रं, या पठेतू भक्तिमान्नरः । सर्व सिद्धिमवाप्नोति, राज्यं प्राप्नोति संबंदा ॥९॥ एककाले पठेन्नित्य, महापापविनाशनम् । । द्विकालं यः पठेन्नित्य, धनधान्यसमन्वितः ॥१०॥
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૦૪
.
મંત્રદિવાકર
છે - ત્રિવાડું નિર્દૂ, મરાત્રુવિનાશનમ્ ! महालक्ष्मीभवेन्नित्यं प्रसन्ना वरदा शुभा ॥११॥ ... .
[૩] ' - ત્રીજે પ્રગ એવો છે કે ઉપર્યુક્ત વિધિએ પુષ્પબહાર તથા ધૂપ-દીપ કર્યા પછી સ્ફટિક, શ્વેત રેશમ કે કમલબીજની માળા વડે નીચેને મંત્રજપ કરઃ
ॐ आँ ही श्री कमले कमलालये प्रसीद प्रसीद શ્રી માસ્ટફન્ચે નમઃ |
રજની અગિયાર માળા ફેરવવી. છ મહિના સુધી આ પ્રગ ચાલુ રાખવાથી ધનની બંધ થઈ ગયેલી આવક ચાલુ થાય છે, ધંધા-રોજગાર જોરથી ચાલવા લાગે છે અને દરેક વાતે લીલા લહેર થાય છે. વચ્ચે એક પણ દિવસ પાડવું ન જોઈએ..
. [૪] “ ” ” શો મસ્ટ મારિર્થે રવાહિન્દ શ્રી ફ્રી છે?
આ મંત્રને રોજ ૧૦૮ વાર જપ કરવાથી પણ અવશ્ય ધનપ્રાપ્તિ થાય છે. તેને વિધિ એ છે કે શુકલપક્ષમાં પિતાને ચંદ્રબળ પહોંચતું હોય તે દિવસે સારા મૂહૂર્ત અથવા શુક્રવારે અને પુષ્ય, હસ્ત, અશ્વિની, રેવતી, આ આદિ શુભ નક્ષત્ર હોય ત્યારે તેને પ્રારંભ
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૦૫
ધનપ્રાતિને લગતા મંત્રપ્રયોગો કરે. આ વખતે શ્વેત વસ્ત્ર, શ્વેત આસન, શ્વેત રેશમની માલા, કમલબીજની માલા કે તુલસીની માલાને ઉપગ, કરે. નિત્ય નીચે દર્શાવેલા લહમીયંત્રનું પૂજન કરવું.. - આ યંત્ર એગ્ય વિધિએ તૈયાર કર૪ દર શુક્રવારે વ્રત કરવું.
*
-
-
- -
|
II
, I•
1
.
લક્ષ્મીયંત્ર. : જે વડના ઝાડ નીચે બેસીને આ મંત્રનું સવા લાખનું અનુષ્ઠાન કરવામાં આવે તો પણ ઘણો લાભ.
થાય છે. આ વખતે વો પીળાં પહેરવાં અને માળા પણ. - પીળા રંગની રાખવી.
* * . -
ચાંદીને લક્ષ્મીયંત્ર બનાવ. તેને જ દૂધથી તથા પાણથી પ્રક્ષાલ કરો. પછી તેનું કુંકુમ, કેશરાદિથી » ‘એગ્ય વિધિઓતૈયાર કરેલ આ યંત્ર અમારી પાસેથી મળી શકે છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
Roy
મંત્રદિવાકર
પૂજન કરવું. અથવા વાસક્ષેપ એટલે સુગંધી ચૂકી પૂજન કરવું. અને “છે મારું નમઃ” એ મંત્રની દશ -માળા ફેરવવી. ૪૮ દિવસમાં તેને ચમત્કાર જોવા મળે છે.
[૬] જેમણે દુર્ગાદેવીને ઈષ્ટદેવતા તરીકે સ્વીકાર કર્યો છે અને તેના પૂજન-અર્ચન તથા જપ-ધ્યાનમાં જીવનની કૃતકૃત્યતા માની છે, તે નીચે ને મંત્ર નિયમિત જપતા રહેશે, તે દરિદ્રતાપી ડાકણું તેમને કદી સતાવશે નહિ. અન્ય શબ્દોમાં કહીએ તો તેમનું ઘર ધન-ધાન્યાદિથી - ભરપૂર રહેશે અને દિવસે સુખમાં નિર્ગમન થશે.
સવારમાં દુર્ગાદેવીનું પૂજન ક્ય પછી તેમનું નીચેના શ્લેક વડે ધ્યાન ધરવું ?
विद्युदामसमप्रभां मृगपतिस्कन्धस्थितां भीषणों, कन्याभिः करवालखेटविलसद्हस्ताभिरासेविताम् ।। हस्तैश्चक्रगदासिखेटविशिखं चापं गुणं तर्जनीम् विभ्राणामनलात्मिको शशिधरां दुर्गा त्रिनेत्रां भजे ॥ । તે પછી નીચેના ગ્લૅકનો ર૭ વાર પાઠ કર . . જે સમૃતા દુર નીતિમત્તાન્તો
, स्वस्थः स्मृता मतिमतीव शुभां ददासि । .. दारिद्र्यदुःखभयहारिणि का त्वदन्या, . सर्वोपकारकरणाय सदाचित्ता ॥
-
- *
*
*
*
*
*
Page #241
--------------------------------------------------------------------------
________________
ધનપ્રાપ્તિને લગતા સત્રપ્રયાગા
આથી થોડા દિવસેામાં જયચેષ્ટ ધનપ્રાપ્તિના ચાગા ઊભા થશે અને તેમાં સફલતા મળશે.
[v]
૨૦૭
*******
'
દુદ્દીન સામુદાય વિષ્લે એ દુર્ગોસપ્તશતીમાં જણાવેલો પ્રસિદ્ધ નવા મંત્ર છે. તેને એક મહિના સુધી, કાઈ પણ એકાંત સ્થાનમાં આવેલા ખીલીના વૃક્ષ નીચે બેસીને, સંકલ્પપૂર્વક રાજ ૧૦૦૦ જપ કરવે. જપ પૂરો થતાં મધ્મય ગાદુગ્ધ તથા કમળથી દશાંશ હવન કરવા. તેથી યશ્રેષ્ઠ ધનપ્રાપ્તિ થાય છે.
[<]
કેટલાંક વર્ષો પહેલાં બ્રહ્મનિષ્ઠ પ. શ્રી નારાયણ દામાદર શાસ્ત્રીએ પવૃક્ષ માસિકમાં એક લેખ લખતાં જણાવ્યું હતુ કે વેદશાસ્ત્ર અને પુરાણેામાં અનેક પ્રમાણ અને અનુભવથી સિદ્ધ થયુ છે કે અગ્નિમાં લક્ષ્મી પ્રાપ્ત કરાવવાનુ અદ્ભુત સામ છે. ઋગ્વેદ અને યજુર્વેદમાં લક્ષ્મીની પ્રાપ્તિ માટે અગ્નિની સ્તુતિ અને પ્રાથનાઓના સેકડા મંત્ર પ્રકટ થયા છે. હવન-હામ દ્વારા અગ્નિની ઉપાસના કરવાથી અવશ્ય લક્ષ્મી પ્રાપ્ત થાય છે. હવનહામના મ ંત્રાના ભેદ પ્રમાણે ફલપ્રાપ્તિમાં પણ ભેદ હાય છે; પરતુ એક મત્રને ખીજા મત્રને અને વિશેષ કરીને ખીજમંત્રાના સંપુટ કરવાથી વિશેષ અને શીઘ્ર ફૂલ પ્રાપ્ત
17
Page #242
--------------------------------------------------------------------------
________________
.51 , ' '
૨૦૮
. મંત્રદિવાકર
થાય છે. હવન–હોમને માટે શ્રીસૂક્ત પ્રસિદ્ધ છે અને તે. સરલતાથી મળી શકે એવું છે. તેમાં પંદર મંત્રો વડે. ઘીની આહુતિઓ આપવાનું વિધાન છે. પરંતુ એ મંત્રને દુર્ગાસપ્તશતી (ચંડીપાઠ)ના “દુ સમૃતા” એ મંત્રને. તથા મહાલક્ષ્મીના બીજમંત્રને સંપુટ કરવાથી અતિશીધ્ર. અને નિશ્ચયપૂર્વક લક્ષ્મી પ્રાપ્ત થાય છે, એવો અનુભવ ચચે થો છે. છે. . * * * .
. . : - ઉક્ત વિદ્વાન પંડિતશ્રીએ એ સૂક્તને જે રીતે સંપુટ. કરવાનું કહ્યું છે, તે રીતે સંપુટિત કરેલે સમગ્ર પાઠ અહીં પ્રકટ કરીએ છીએ, જેથી પાઠકેને તેનું સાધન. કરવાની સરલતા રહેશે. આમાંથી એક એક મંત્ર બોલતા. જ અને અગ્નિદેવને ઘીની આહુતિ આપતા જવી. સોળમા. મંત્રને હવન-હેમ કર્યા વિના માત્ર પાઠ કરવો.
अथ सम्पुटितश्रीसूक्तम्
૩ શ્રીં હ્વીં શ્રીં ક્રમ જમા કરી કરી » ओं ही श्री महालक्ष्म्यै नमः, दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थैः स्मृता मतिमतीव · शुभां ददासि; हिरण्यवर्णा . हरिणी सुवर्णरजतस्रजाम् चन्द्रां हिरण्यमयीं लक्ष्मी जातवेदो ममावह ।। दारिद्रयदुःखभयहारिणि का त्वदन्या, सर्वोपकारकरणाय सदाचित्ता; ॐ श्री ही श्री कमले कमलालये प्रसीद કરી ૐ શ્રીં શ્રીં શ્રીં માન્ચે રમે શા . - - -
Page #243
--------------------------------------------------------------------------
________________
ધિનપ્રાપ્તિને લગતા મંત્રપ્રયોગો
.२०४ ॐ श्रीं हीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद. ॐ श्री ही श्री महालक्ष्यै नमः, दुर्गे स्मृता हरसि भीतिमशेष" जन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासि; तां म आवह • जातवेदो लक्ष्मीमनपगामिनीम् । यस्यां हिरण्यं विन्देय गामश्वं पुरुषानहम् । दारिद्रयदुःखभयहारिणि का त्वदन्या, सर्वोपकारकरणाय सदाद्रचित्ता; ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्री ही श्री महालक्ष्म्यै नमः ॥२॥ ... ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः, दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासि; अश्वपूर्णा रथमध्यां हस्तिनादप्रमोदिनीम् । श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीजुषताम ।। दारिद्रयदुःखभयहारिणि का त्वदन्या, सर्वोपकारकरणाय सदाचित्ता; ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्री ही श्री महालक्ष्म्यै नमः ।।३।।
ॐ श्री ही श्री कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्री ही श्री महालक्ष्म्यै नमः, दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थैः स्मता मतिमतीव शुभां ददासि; काँसोस्मि तां हिरण्यप्राकारामार्दा ज्वलन्ती तृप्तां तर्पयन्तीम् । पद्मे स्थितां पद्मवर्णा तामिहोपह्वये श्रियम् ॥ दारिद्रयदुःखभयहारिणि का त्वदन्या, सर्वोपकारकरणाय सदाचित्ता; ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीह प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः ॥४॥ ... ॐ श्री ही श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं .. ह्रीं श्री. महालक्ष्म्यै नमः, दुर्गे स्मृता भीतिमशेषजन्तोः स्वस्थैः
१४
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૦
મંત્રદિવાકર
स्मृता मतिमतीव शुभां ददासि; चन्द्रां प्रभासां यशसा ज्वलन्ती श्रियं लोके देवजुष्टामुदाराम् । तां पद्मनेमिं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यतां त्वां वृणोमि । दारिद्र्यदुःखभयहारिणि का त्वदन्या, सर्वोपकारकरणाय सदार्द्रचित्ता; ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं महालक्ष्म्यै नमः ॥५॥
.
-
ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः, दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासि आदित्यवर्णे तपसोधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ विल्वः । तस्य फलानि तपसा नुदन्तु मायान्तरायांश्च वाह्या अलक्ष्मीः || दारिद्र चदुःखभयहारिणि का त्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता; ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः ||६|
"
ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः, दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासि; उपैतु मां देवसखः कीर्तिश्च मणिना सह । प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्ति वृद्धि ददातु मे || दारिद्र्यदुःखभयहारिणि का त्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता; ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः ||७||
ॐ श्रीं ह्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं श्रीं महालक्ष्म्यै नमः; दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्यैः स्मृता मतिमतीव शुभां ददासि क्षुत्पिपासामला ज्येष्ठा अलक्ष्मी नाशयाम्यहम् । अभूतिमसमद्धिं च सर्वान्निर्णुद मे गृहात् ॥
Page #245
--------------------------------------------------------------------------
________________
ધનપ્રાપ્તિને લગતા મંત્રપ્રયોગો
૨૧૧ दारिद्रयदुःखभयहारिणि का त्वदन्या, सर्वोपकारकरणाय सदा'चित्ता; ॐ श्री ही श्री कमले कमलालये प्रसीद प्रसोद ॐ श्री ह्रीं श्री महालक्षाय नमः ॥८॥ . . .
ॐ श्रीं ह्रीं श्री कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्री ह्रीं श्री महालक्षायै नमः, दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासि; गन्धद्वारां दुराधर्षा नित्यपुष्टां करीपिणीम् । ईश्वरी सर्वभूतानां तामिहोपहवये श्रियम् ।। दारिद्रयदुःखभयहारिणि का त्वदन्या, सर्वोपकारकरणाय सदाद्रचित्ता; ॐ श्रीं ह्रीं श्री कमले कमलालये प्रसीद प्रसीद ॐ
श्रीं ह्रीं श्री महालक्ष्म्यै नमः । ९॥ ... . ॐ श्रीं ह्रीं श्री कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्री ह्रीं श्री महालक्ष्म्यै नमः; दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासि, मनसः काममाकूर्ति वाचः सत्यमशीमहि । पशूनां रुपमन्नस्य मयि श्रीः श्रयतां यशः॥ दारिद्रयदुःखभयहारिणि का त्वदन्या, सर्वोपकारकरणाय सदाईचित्ता; ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः ॥१०॥ . .. ॐ श्रीं ह्रीं श्री कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्री ही श्री महालक्ष्म्यै नमः, दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थः स्मृता मतिमतीव शुभा ददासि; कदमेन प्रजाभूता माये सम्भ्रम कर्दम । श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् ॥ दारिद्यदुःखभयहारिणि का त्वदन्या, सर्वोपकारकरणाय सदा'चित्ता; ॐ श्रीं ह्रीं श्री कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्री रही श्री महालक्ष्म्यै नमः ॥११॥
. :
Page #246
--------------------------------------------------------------------------
________________
ર૧ર
મંત્રદિવાકર ___ ॐ श्रीं ह्रीं श्री कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्री ही श्री महालक्ष्म्यै नमः, दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासि, आपः स्रजन्तु स्निग्धानि चिक्लीत . वस मे गृहे । नि च देवी मातरं भियं वासय मे कुले ॥ दारिद्रयदुःखभयहारिणि का त्वदन्या, सर्वोपकारकरणाय सदाचित्ता, ॐ श्रीं ह्रीं श्री कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः ॥१२॥
ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्री ह्रीं श्री महालक्ष्म्यै नमः; दुर्गे स्मता हरसि भीतिमशेषजन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासि; आर्द्रा पुष्करिणी पुष्टि "सुवर्णा हेममालिनीम् । सूर्या हिरण्यमयी लक्ष्मी जातवेदो ममा-- वह ॥ दारिद्रयदुःखभयहारिणि का त्वदन्या, सर्वोपकारकरणायः सदाचित्ता; ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद: ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः ॥१३॥ . .
ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्री. ह्रीं श्री महालक्ष्म्यै नमः, दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासि; आर्द्रा यः करिणी यष्टिं पिङ्गलां पद्ममालिनीम् । चन्द्राँ हिरण्मयीं लक्ष्मी,जातवेदो ममावह। दारिद्रयदुःखभयहारिणि का त्वदन्या, सर्वोपकारकरणाय सदाचित्ता; ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्री. ही श्री महालक्ष्म्यै नमः ॥१४॥
___ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्री
Page #247
--------------------------------------------------------------------------
________________
.
र..
.':
ધનપ્રાપ્તિને લગતા મંત્રપ્રયોગો ही श्री महालक्ष्म्यै नमः दुर्गे स्मृता हरसि भीतिमशेष जन्तोः स्वस्थः स्मृता मतिमतीव शुभां ददासि; तां म आवह जातवेदो लक्ष्मीमनपगामिनीम् । यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान्विहन्देच पुरुषानहम् । दारिद्रयदुःखभयहारिणि का त्वदन्या, सर्वोपकारकरणाय सदाचित्ता; ॐ श्री ह्रीं श्रीं कमले. कमरालये प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः ॥१५।।
ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसोद ॐ श्री ह्रीं श्रीं महालक्ष्म्यै नमः, दुर्गे स्मता हरसि भीतिमशेषजन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासि; यः शुचि प्रयतो भूत्वा जुहुयादाज्यमन्वहम । सूक्तं पञ्चदशर्चञ्च श्रीकामः सततं जपेत् ।। दारिद्रयदुःखभयहारिणि का त्वदन्या, सर्वोपकारकरणाय सदाद्रचित्ता; ॐ श्री हों श्री कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रों ह्रीं श्री महालक्ष्म्यै नमः ॥१६॥
इति सम्पुटितश्रीसूक्तम् ॥
[ ] - દશ મહાવિદ્યાઓમાં જેમ કમલા એટલે મહાલક્ષ્મીનું વિશિષ્ટ સ્થાન છે, તેમ છોડશી એટલે ત્રિપુરસુંદરીનું પણ વિશિષ્ટ સ્થાન છે. તેને ખાસ યંત્ર શ્રીયંત્રના નામે પ્રસિદ્ધ છે. આ યંત્ર માત્ર ત્રિકોને બનેલું છે. તેમાં મંત્રાક્ષર-બીજાક્ષર એક પણ નથી, પરંતુ તે અતિ રહસ્યમય ગણાય છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
મંત્રદિવાકર
૨૧૪ .
આ મંત્રને પ્રતિષ્ઠિત કરીને કામમાં લેવાથી અર્થાત્ તેનું નિત્યપૂજન-અર્ચન કરવાથી શ્રીદેવીની અર્થાત્ લક્ષ્મીદેવીની અત્યંત કૃપા થાય છે. દક્ષિણામૂતિ સંહિતા, પરશુરામકલ્પસૂત્ર, વામકેશ્વરતંત્ર, દેવી ભાગવત, નારદપુરાણ આદિ ગ્રંથમાં તેનુ' સમસ્ત વિધાન લખેલુ છે, તે જોઈ જવું તથા અનુભવી પાસેથી સમજી લેવું. આ યંત્રની પ્રતિકૃતિ પાઠકેાની જાણ માટે અહી આપવામાં આવી છે.
શ્રીય ત્ર
Page #249
--------------------------------------------------------------------------
________________
ધનપ્રાપ્તિને લગતા મંત્રપ્રયોગો
૨૧૫ ૨ [૧૦] . .
. . શ્રીમછંકરાચાર્યે રચેલા તેત્રસાહિત્યમાં “સૌંદર્ય – લહરી પરમગુહ્ય અને રહસ્યમય તત્ત્વોથી ભરપૂર છે. આ તેત્રના દરેક પદ્યમાં કઈને કઈ સાધનનું ગુપ્ત વર્ણન છે. તે તેના પરમ અભ્યાસીઓ જ સમજી શકે એમ છે. આ તેત્રના કેટલાક ગ્લૅકમાં દરિદ્રતાનિવારણ અંગે જે રહસ્ય છુપાયેલું છે, તે સુપ્રસિદ્ધ તાંત્રિક બાબા મતીલાલજી મહારાજની ટીકાના આધારે સાધકોની જાણ માટે અહીં રજૂ કરીએ છીએ.
अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी... बडानां चैतन्यस्तबकमकरन्दस्रतिझरी । હરિદ્રાનાં ચિત્તામળિTળનિ ઝરમર, . ' निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवती ॥३॥ . .
ભાવાર્થઃ અવિદ્યારૂપ અંધકાર મહાસાગરમાં હે મા ! તું કાશમય દ્વીપ છે; અનંત સૂર્યરૂપથી પ્રકાશ આપનારી છે; અંધકારથી ભરેલાં જીના મનમાં વિજ્ઞાન-તિ દેનારી છે. રસરહિત શૂન્ય જડરૂપ ઉપર ભૂમિમાં તું રસમય પુષ્પપરાગનું ઝરણ છે. તારી દયાથી જ શુષ્ક જીવનક્ષેત્ર પ્રસન્ન થઈને શાંતિ તથા આરામની સુરમ્ય છાયાનો અનુભવ કરે છે. હે મા ! તું દરિદ્રીઓને માટે ચિંતામણિની દિવ્યમાળા છે. હે વિશ્વહિતકારિણિ ભગવતિ! વરાહરૂપ હરિએ મહા અંધકારસાગરમાં ડૂબી રહેલી પૃથ્વીને જે પ્રકારે પોતાના દંતાગ્ર ભાગમાં ધારણ કરીને
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૧૬
મંત્રદિવાકર હિરણ્યાક્ષને મારીને ડૂબી રહેલા વિશ્વનું સંરક્ષણ કર્યું હતું, તે રીતે આ જન્મ-મરણરૂપ મહાવ્યાધિસાગરમાં ડૂબી રહેલા સંસારના જીને તું ઉદ્ધાર કરનારી થા. ' - આ લેકપરત્વે નીચે પ્રમાણે ધ્યાન ધરવાનું હોય છે?
केतकीपुष्पगर्भाभां, द्विभुजां हंस्रलोचनाम् । शुक्लपट्टाम्बरधरां पद्ममालविभूषिताम् ॥ चतुर्वर्गप्रदां नित्य, नित्यानन्दमयी पराम् । . वराभयकरां देवी, नागपाशसमन्विताम् ।। एवं ध्यात्वा ह्यकारं तु, मन्त्ररूपं सदा यजेत् । शृणु तत्त्वमकारस्य,. अतिगोप्यं वरानने ।। शरचन्द्रप्रतीकाश, पञ्चकोणमयं सदा । : ઉમે વ, દિયમન્વિતમ્ | निर्गुणं सगुणोपेतं, स्वयं कैवल्यमूर्तिमान् ।
विन्दुद्वंयमयं वर्ण, स्वयं प्रकृतिरुपिणी ॥ - અહીં સંપ્રદાય એવો છે કે “ ને ૧૦૦૦ જપ મૂલાધાર ચક્રમાં કર. રક્ત પુષ્પ, બીલવ, તલ અને જવથી ૧૦૦ અથવા ૧૦ હેમ કરવા; ૧૦ માજન, ૧૦ તર્પણ કરવા તથા ૧૦ વાર આ શ્લેક પાઠ કરે.
કપાઠનિમિત્તે ૧ આહુતિ વિશેષ આપવી. તથા
Page #251
--------------------------------------------------------------------------
________________
ઘન પ્રાપ્તિને લગતા મંત્રપ્રયોગો
ર૧૭. ત્રિકે યંત્ર આલેખીને વચ્ચે થી બીજની સ્થાપના કરવી અને તેનું પૂજન-અર્ચન કરવું, એટલે દરિદ્રતાને નાશ થાય છે. ' '
૮૯ તથા ૯૦ મા ઍકે પણ દરિદ્રતાનિવારણનું કામ કરે છે. તે બંનેને પાઠ આ પ્રમાણે જાણ
नखै कस्त्रीणां करकमलसङ्कोचशशिभिस्तरूणां दिव्याना हसत इव ते चण्डि चरणौ । फलानि स्वस्थेभ्यः किसलयकराग्रेण दतां, दरिद्रेभ्यो भद्रां श्रियमनिशमहूनाय ददतौ ॥८॥ . ददाने दीनेभ्यः श्रियमनिशमांशाऽनुसहशीममन्दं सौन्दर्यप्रकरमकरन्द विकिरति ।। : तवास्मिन्मन्दारस्तबकसुभगे यातु चरणे, निमज्जन्मजीवः करणचरणः षटूचरणताम् ॥९॥
ભાવાર્થ-હે મા ! હે ચંડિ! તારા ચરણયુગલ, જે ગરીબની સર્વકામના પૂરી કરનારા તથા સદા બહુધન આપનારા છે, તે કલ્પવૃક્ષ પર હસે છે, કારણ કે ગરીબની સર્વ કામના–સિદ્ધિ-શક્તિ તે તારા ચરણના અંગૂઠાના નખમાં છે. કલ્પવૃક્ષાદિની તો જેને આવશ્યકતા નથી, એવા
ધનાઢય દેવશક્તિએની કામનાઓને પિતાના કુંપળરૂપ - આંગળીઓથી પૂરી કરે છે, પરંતુ મા ભગવતિ! તું તો
વિશ્વના સર્વ ગરીબોની મનોકામનાને પૂર્ણ કરનારી છે. હે
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૧૮
મંત્રદિવાકર મા ! તારા દિવ્ય ચરણોના અંગૂઠાના નખોની જોતિ ઘણા ચન્દ્રોની સમાન છે તથા તેની ઘણી દેવસ્ત્રીઓ વંદના કરે છે. જેમ ચંદ્રોદય થવાથી કમલ બંધ થઈ જાય છે, તેમ એ દેવસ્ત્રીઓના કરકમળ તારા ચરણનખની વંદનામાં બંધ થઈ જાય છે. ૮૯.
. હે મા ! હે મહેશ્વરિ! તારા ચરણકમળ નિરાધાર, ગરીને તેમની આવશ્યકતા અનુસાર દ્રવ્ય દેનારા છે. તથા દીની આશા પૂર્ણ કરનારા છે. હે મા ! મારે. જીવાત્મા છ પગવાળી તે મધમાખીના જેવું છે કે જે સૌંદર્ય છટાની અખંડ મધુધારાને બનાવનારી તથા ચેષણ કરનારી છે. તમારા મંદારમકરંદસમ દિવ્ય રસમય શ્રીચરણે એ પ્રતાપ છે કે જેનાથી દીનજનેને સદા. પષણ મળે છે. ૯૦.
નેવ્યાશમાં લોનું વિધાન અહીં નું ધ્યાન નીચેના ક્ષેકથી ધરવું ? दलिताञ्जनवर्णाभां, ललजिहां सुलोचनां । चतुर्भुजां चकोराक्षी, चारुचन्दनचर्चिताम् ।। कृष्णाम्बरपरीधानामीषद्धास्यमुखी सदा। एवं ध्यात्वा नकारं तु, तन्मन्त्रं दशघा जपेत् ॥
ત્યાર પછી જ અક્ષરનો આજ્ઞાચક્રમાં ૧૦૦૦ : જપ કરે. તેમાં પૂજનમંત્ર નીચે પ્રમાણે રાખવે :-:: .
Page #253
--------------------------------------------------------------------------
________________
ધનપ્રાપ્તિને લાગતા મંત્રપ્રયોગો
૨૧૯::
હેમ–મધુ, પાયસ, દેવીપુષ્પ અને બિલ્વપત્રથી ૧૦૦ અથવા ૧૦ વાર કરો. તર્પણ ૧૦, માજન ૧૦, શ્લોકપાઠ ૧૦, પ્લેકાઠે આહુતિ-૬.
નેવુંમી ગાથાનું વિધાન ' ' અહીં બીજાક્ષર . આજ્ઞાચકમાં ૧૦૦૦ જપ, કરે. તે પહેલાં તેનું નીચેના કથી ધ્યાન ધરવું ?
चतुर्भुजां पीतवस्त्रां, नवयौवनसंस्थिताम् । નેરરિતારનૂપુર રમતામૂ |
एवं'.ध्यात्वा दकारं तु, तन्मन्त्रं दशधा जपेत् । - ત્રિશહિત વિ, ત્રિવિÇહિત બળે !
आत्मादितत्त्वसंयुक्तं; दकारं प्रणमाम्यहम् । दकार शृणु चाङ्गि, चतुर्वर्गप्रदायकम ।। पञ्चदेवात्मकं वर्ण, पञ्चप्राणमयं सदा ।। હેમ-મધ, પાયસ, દેવીપુષ્પ અને બિલ્વપત્રથી ૧૦૦
Page #254
--------------------------------------------------------------------------
________________
- ર૨૦
* :
મંત્રદિવાકર
અથવા ૧૦ વાર. પછી ૧૦ તર્પણ અથા ૧૦ માર્જન. આ ક્ષેકને પાઠ દશ વાર કરો અને તે નિમિત્તે આહુતિઓ આપવી. તે સાથે નીચે પ્રમાણે યંત્ર બનાવી તેનું પૂજન-અર્ચન કરવું?
-
-
-
-
- -
-
આ સ્તંત્રના અડસઠમ, તે તેરમા અને સત્તાશીમા - કે લક્ષ્મીની સિદ્ધિ કરનારા મનાય છે.
" [૧૧] . 1 આ લક્ષ્મીદાતા સિદ્ધ
યંત્ર છે, એટલે તેને સિદ્ધ કરવા માટે પુરશ્ચરણદિ કરવાની જરૂર નથી, પરંતુ તેને પ્રગ શ્રાવણ માસમાં કરવાથી જે પૂરેપૂરો લાભ મળે છે. અન્ય મહિનાઓમાં પણ
Page #255
--------------------------------------------------------------------------
________________
ધનપ્રાપ્તિને લગતા મંત્રપ્રોગ
૨૩. તેને પ્રવેગ કરી શકાય છે ખરે; પણ તેનું પરિણામ સેએ સો ટકા આવશે, એવું ખાતરીપૂર્વક કહી શકાય એમ નથી. - શ્રાવણ સુદિ ૧ થી બ્રહ્મચર્ય, ભૂશય્યા, સાત્વિક ભેજન આદિ નિયમ પાળવા અને રાજ મંદિરમાં પ્રતિષ્ઠિત થયેલ શિવલિંગનું ૧૧, ૨૧, ૪૧, ૫૧ કે ૧૦૧ આકડાના પુષધી પૂજન કરવું. આ પુષ્પ ચડાવતી વખતે “નમઃ ફિવાએ પંચાક્ષરી મંત્રનઅવશ્ય બોલો. વળી પુષ્પની . સંખ્યા પહેલા દિવસે ચડાવવામાં આવે તેટલી જ પ્રતિદિન. ચડાવવાની હોય છે અને શ્રાવણ માસમાં આ પુપોની છૂટ હતી નથી, એટલે સંખ્યા વિચારીને નક્કી કરવી. તે પછી અખંડ ૧૦૮ બિલ્વપત્ર અર્પણ કરવાં. તે અર્પણ કરતાં પહેલાં દરેક પત્ર રક્તચંદન વડે માલતી અથવા દાડમની કલમથી ઉપરને યંત્ર આલેખ જોઈએ. આ . પ્રગની પૂર્ણાહુતિ થતાં જ ધનાગમ થવા લાગે છે.. અનેક વાર અજમાવાયેલે આ સિદ્ધ પ્રગ છે.
જૈન સંપ્રદાયમાં શ્રદ્ધા રાખનારને માટે અહીં ધનપ્રાપ્તિ માટેના કેટલાક મંત્રો બતાવીએ છીએ.
“જી નિ આર સી નમઃ” એ સર્વ સિદ્ધિપ્રદ મંત્ર. છે. તેની રોજ દશ માળા ગણવી જોઈએ. કુલ સવા લાખની ગણના કરતાં ઈચ્છિત ધન મળે છે. રોજ જિનપૂજાજિનભક્તિ કરવી આવશ્યક છે.
+ અહીં ફેન્સી ગણના અક્ષરમાં થતી નથી.
,
,
Page #256
--------------------------------------------------------------------------
________________
મહિવાફેર
૧૨
- ॐ ह्रीँ नमो अरिहंताणं मम ऋद्धि वृद्धिं समीहितं છુપ છુપ સ્વાĒ । ’- પવિત્ર થઈ ને સવારે તથા સાંજે મત્રીશ વાર આ મત્રના જપ કરવાથી સર્વ પ્રકારની ઋદ્ધિ અને `સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૪૨ દિવસ સુધી તેની ગણના · કરવી જરૂરી છે. તે દરમિયાન ભૂશય્યા, પ્રાચ, સાત્ત્વિક · ભાજન આદિનુ પાલન કરવુ જોઈ એ.
·
શ્રી પદ્માવતી દેવીની આરાધના પણ આ વિષયમાં · ઘણી લદાયી થાય છે અને તેનુ પરિણામ પણ સત્વર આવે છે. રાજ નાહી ધાઈને શ્રી પાર્શ્વનાથ તથા પદ્માવતીની છબી સામે રાખીને, તેમની વાસક્ષેપ તથા -૨કત પુષ્પથી પૂજા કર્યાં ખાદ નીચેને મંત્ર ૧૦૮ વાર ગણવેા. આ વખતે ધૂપ-દીપ અવશ્ય કરવા જોઈ એ. ૐ પદ્માવતિ ! પદ્મનેત્રે ! પદ્માસને ! છક્ષ્મીવાનિ ! - वाच्छापूर्णि ! ऋद्धि सिद्धिं जयं जयं जयं कुरु कुरु स्वाहा ! છ માસમાં પરિણામ આવી જાય છે. દીવાળીની રાત્રિએ આ મંત્રની ૧૦૦૮ ગણના કરવી આવશ્યક છે. [ ૧૩ ]
વસુધારામહાવિદ્યા ” નું પૂજન ધનપ્રાપ્તિ માટે જ કરવામાં આવે છે. આ પૂજન સામાન્ય રીતે દીવાળીની રાત્રિએ ખાર વાગ્યા પછી કરાવવામાં આવે છે, કારણ કે એ સમયે મુહૂત' જોવાનું હાતું નથી અન્ય દિવસે એ પૂજન કરાવવું હોય તે ચંદ્રખળ આદિ જોવું પડે છે, પણ પૂજન તો રાત્રિના ખાર વાગ્યા પછી જ થાય છે.
'
-
Page #257
--------------------------------------------------------------------------
________________
ધનપ્રાપ્તિને લગતા મંત્રો
આ મહાવિદ્યા બૌદ્ધોની છે, પણ કેટલાક જૈન ચતિઓ તેનું પૂજન કરાવે છે અને તેથી ઘણાને લાભ થવાનું જાણું છે. એ મહાવિદ્યાને પાઠ તથા વિધિવિધાન
લાંબું હોવાથી અહીં આપતા નથી, પણ જરૂરીઆતવાળાએ છે કેઈ જેન તિને સંપર્ક સાધી તેની પાસેથી આ બાબત વધારે માહિતી મેળવી લેવી. * '
[૧૪]. . ' “ નમઃ” એ મંત્રનું સવા લાખનું અનુષ્ઠાન કરવાથી ઇચ્છિત ધન-સંપત્તિ અવશ્ય મળે છે. આ અનુષ્ઠાનની વધારે વિગતે અમારા લખેલા મંત્રચિંતામણિ” અથવા “હીકારકલ્પતરુ' ગ્રંથમાંથી મેળવી લેવી. ધનાર્થીએ ફીકરિનું ધ્યાન રક્તવણે કરવું.
[૧૫] “ શ્રી ઘન ઘન નં ૩ ફુટ સ્વIT” - પીપળાના વૃક્ષ ઉપર બેસીને ઉપરને મંત્ર એકાગ્રચિત્તે - દશ હજાર વાર જપે તે ધનદા નામની યક્ષિણ પ્રસન્ન થઈને ધન આપે છે. .
' [૧૬] “ ફ્રી કરીને શ્રી મદ્દાઢચ્ચે નમઃ .”
વડના ઝાડ પર બેસીને એકાગ્ર ચિત્તે ઉપરને મંત્ર જ. દશ હજારની સંખ્યા પૂરી થયે મહાલક્ષ્મી નામની ચક્ષિણ પ્રસન્ન થઈને લક્ષમી આપે છે. આ બંને પ્રાગે ઉડ્ડીસતંત્રમાં જણાવેલા છે.
આ બંને જપ સાત દિવસમાં પૂરા કરવા જોઈએ, એવી અમારી સમજે છે.
Page #258
--------------------------------------------------------------------------
________________
[૧૯]
સંતાનપ્રાપ્તિને લગતા મંત્રપ્રયોગો
દરેક ગૃહસ્થને સંતતિનું મુખ જેવાની ખાસ ઈચ્છા –અભિલાષા હોય છે અને તે જે તૃપ્ત ન થાય તો મનમાં ભારે વસવસે રહે છે. અન્ય શબ્દોમાં કહીએ તે ઘરમાં મેટર કે ઘોડાગાડી ન હોય, નેકર-ચાકર ન હોય કે અન્ય સંપત્તિ વિશેષ ન હોય તેનું દુઃખ મનુષ્યને બહુ સાલતું નથી, પણ જે સવાશેર માટીની ખોટ હોય, અર્થાત્ ઘરમાં એક પણ બાળક ન હોય તે તેને ઘણું દુઃખ થાય છે અને સમાજ પણ તેને “વાંઝિ” ગણને નિંદે છે. ઘણા તો એવાઓના હાથનું દાન પણ લેતા. નથી કે પ્રાતઃકાલમાં તેમનું મુખ જેવાને પણ ઈચ્છતા નથી, એ ટલે વાંઝિયા રહેવાનું કેણ ઈ છે ?
વળી પિતાને વંશવેલે ચલાવવા આધાર પુત્ર. ઉપર હોય છે, તેથી સહુ કેઈ સંતાનમાં પુત્રની ઈચ્છા કરે છે અને જ્યારે તેનાં પ્રથમ મુખદર્શન થાય છે, ત્યારે પિતાને ધન્ય લેખે છે, તેથી જ ભૂદે. પણ આરોગ્યવાન
Page #259
--------------------------------------------------------------------------
________________
સંતાન પ્રાપ્તિને લગતા મંત્રમાણે અને ધનવાન થવાની સાથે પુત્રવાન થવાને આશીર્વાદ આપે છે. ટૂંકમાં સંતાન પ્રાપ્તિ-પુત્રપ્રાપ્તિ એ ગૃહસ્થજીવનનું એક મધુર ફલ છે, તેથી જ સર્વ ગૃહસ્થાશ્રમીઓ સંતાનનું મુખ જેવા ઈ છે છે.
પરંતુ કુદરતને કમ ન્યારો છે. વરવધૂની જોડી બરાબર જામી હોય, છતાં તેને પુત્ર-પુત્રી થતાં નથી ! કેટલીક સ્ત્રીઓ ગર્ભ તે ધારણ કરે છે, પણ તે વધારે ટકતો નથી, એટલે કે તેમને ગર્ભપાત થઈ જાય છે અને સંતતિ-સુખનું સર્વપ્ન ધૂળમાં મળે છે. વળી કેટલીક સ્ત્રીઓ મરેલાં પુત્ર-પુત્રીઓને જ જન્મ આપે છે, તે કેટલીક સ્ત્રીઓ એક વાર ગર્ભ ધારણ કર્યા પછી બીજી વાર ગર્ભ ધારણ કરતી નથી. પરિણામે તેમને સંતાનસુખનો લ્હાવે મળી શકતું નથી અને મનમાં સદા વિષાદ-ગ્લાનિ રહ્યા કરે છે. - આ સ્થિતિનું નિવારણ કરવા માટે આયુર્વેદમાં કેટલાક ઉપાયે બતાવવામાં આવ્યા છે અને હાલની એલેપથી પદ્ધતિ પણ તે માટે હેરમેન્સ વગેરેના ઇંજેકશનની હિમાયત કરે છે. આમ છતાં સંતાનની પાકી ખાતરી તે મળતી જ નથી! હમણાં જ એક મેટા ડેકટરે અમને કહ્યું હતું કે “આખરે તે એ ભાગ્યને જ ખેલ છે !”
. . પરંતુ આ બાબત દેવતાની કૃપા પ્રાપ્ત થાય
-
૧૫
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૨૬
મઢવાકર
તે કામ મને છે અને તેવી કૃપા મેળવવાનું મુખ્ય સાધન મંત્રની ઉપાસના છે.
મત્રચિંતામણિના ૩૩૭મા પૃષ્ઠ પર પુત્રપ્રાપ્તિ માટે એક શ્રીકૃષ્ણ મંત્ર ( સંતાનગેપાલમત્ર તથા એ અનુભૂત પ્રયાગ આપવામાં આવ્યા છે, તે આ વિષયમાં રસ લેનારે અવશ્ય વાંચી લેવા.
૧—ગાયત્રીસ પ્રોગ
ગાયત્રીના અનન્ય ઉપાસકે એમ કહે છે કે જો ચ ખીજાક્ષરના ત્રણ સ પુટ કરીને ગાયત્રીને જપ કરવામાં આવે અને એ વખતે શ્વેત વસ્ત્રાલ કાર ધારણ કરેલી, કિશાર વચવાળી, કમળપુષ્પ હાથમાં લીધેલી ગાયત્રી માતાનું ધ્યાન ધરવામાં આવે તે સંતાનસુખની પ્રાપ્તિ અવશ્ય થાય છે.
આ સાધના કરતી વખતે દૂધ, દહીં આદિ કેવળ શ્વેત
કરવેા જરૂરી છે.
પ્રત્યેક રવિવારે ચેાખા, વસ્તુઓનેા જ આહાર
આ
ગાયત્રીનું સામર્થ્ય ખેતાં થવાની સંભાવના છે, પણ તે કરવા જાઈ એ.
સત્રવિદ્યામાં કહ્યું છે કે :
પ્રયાગ પૂરેપૂરો સફળ અત્યંત શ્રદ્ધાપૂર્વક
૨ –વધ્યાગભ ધારણપ્રયેાગ
Page #261
--------------------------------------------------------------------------
________________
સંતાનપ્રાપ્તિને લગતા મત્રાગા
चतुष्कोणं समालिख्य, भूर्जे वा तालपत्रके 1 ऊर्ध्वभागे च गगनं, बिन्दुनादसमन्वितम् ॥ अन्यत्र चानिपत्नीं च लिखेन्मन्त्रमनन्यधीः । 1. अधोभागे वपटू चैव, फट्कारञ्च ततो लिखेत् ॥ मध्ये प्रण पुटितं मायावीजं, समुद्धरेत् । विधिना पूजयित्वा च रुद्रं रुद्रकालीं तथा ॥ कण्ठे वा वामबाहौ च त्वथवा कटिदेशके । वन्ध्या चापि लभेत्पुत्रं, धारणान्नात्र संशयः ॥
તાત્પર્ય કે ભૂજપત્ર કે તાલપત્ર ઉપર નીચે મુજબના ચૈત્ર યથાવિધિ આલેખીને શ્રી રુદ્ર તથા રુદ્રકાલીની પૂજા પૂર્વક ગળામાં ડાબા હાથે અથવા કેડ પર ( લાલ દોરામાં આંધીને ) ધારણ કરવાથી વધ્યાને પણ પુત્ર થાય છે.
स्वाहा
9 ho
चषट्
हृीँ ॐ
૨૨૯
फट्
7
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૨૮
મંત્રદિવાકર આ ઉપરાંત અહીં બીજા બે પ્રયોગો પણ પ્રાસંગિક જાણીને લખીએ છીએ.
બિલીના વૃક્ષની ઉપરના બાંધા ઉપર ઉગેલાં પાંચ પાંદડાં મૃગશીર્ષ નક્ષત્રમાં વિધિપૂર્વક લાવવાં. તેમાંનાં અઢી પાંદડાં લઈને તેના પર ગોરોચનથી “શ્રી રામ એ. ત્રણ અક્ષરો લખવા. પછી જે સ્ત્રીને સંતાન થતાં ન હોય તેને નાતજ્ઞાતા થયા પછી ચોથા દિવસે તે પાંદડાં ખવડાવી દેવાં, એટલે તે ગર્ભધારણ કરશે.
પુષ્ય નક્ષત્રના દિવસે જાસુદનું મૂળ વિધિપૂર્વક કાઢી લાવવું અને તેને પતિએ પિતાના હાથે વાટવું. પછી રજસ્વલા સ્ત્રીને ચોથા દિવસે ખવડાવવું. આ. પ્રમાણે પાંચ વખત કાતુસ્નાતા થયા પછી ખવડાવવાથી તે સ્ત્રીને સંતાન થાય છે.
૩-મૃતવત્સાદોષશાંતિ મંત્રવિદ્યામાં કહ્યું છે કે – भूर्जपत्रे समालिख्य, रोचना कुंकुमेन च । कण्ठे वा वामबाहौ च, धृत्वा गर्भवती सती ॥ मृतवत्सादोषहीना, भवेच्चैव न संशय : ॥
ભેજપત્ર પર ગોરોચન અથવા કુંકુમથી નીચેનો. યંત્ર લખીને કંઠ અથવા ડાબા હાથે ધારણ કરવાથી મૃતવત્સાદિષની શાંતિ થાય છે, એટલે કે તે સ્ત્રીને મરેલો બાળક અવતરતાં નથી.
!
Page #263
--------------------------------------------------------------------------
________________
સંતાનપ્રાપ્તિને લગતા મંત્રપ્રમે
૨૨૯
ટ્રી | જલ્દી
હીં
फट
1 જામ
| મમુ ! કર્મ | રસ
!
! |
શ્રી
| કચ્છ
|
૬
|
શું
- ૪-કાકવંધ્યદોષશાંતિ પ્રથમ જેને એક વાર પુત્ર થઈ ચૂક્યો હોય, પણ પછીથી તેને કેઈ સંતાન થતાં ન હોય તે તેને કાકવંધ્યા નામનો દોષ કહેવામાં આવે છે. તે દૂર કરવા માટેનો મંત્ર શ્રીશંકરે આ પ્રમાણે કરેલો છે ?
નમઃ ાિચ મમ દે પુત્ર છુ ૩ ’િ આ મંત્રનો પ્રતિદિન એકસે આઠ વાર જપ કરે.
આની સાથે મંત્રવિદ્યામાં નીચે પ્રયોગ કરવાની ખાસ ભલામણ કરવામાં આવી છે :
- પુષ્ય નક્ષત્રયુક્ત રવિવારના દિવસે અશ્વગંધાની જડ લાવીને તેને ભેંસના દૂધમાં ઘસીને (અથવા એ જડનું ચૂર્ણ કરીને તેને ભેંસના દૂધમાં મેળવીને) એક તેલાથી દોઢ તોલા જેટલા ચૂર્ણનું પ્રતિદિન સેવન કરવાથી તે સ્ત્રી સાત જ દિવસમાં ગર્ભધારણ કરે છે.
-
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૩૦
' મંત્રદિવાકર અમાએ “મહામાભાવિક ઉવસગ્ગહર તેત્રના પરિશિષ્ટમાં ૧૧-વંધ્યાશબ્દોપહયંત્ર, ૧થ-મૃતવત્સાદેષનિવારણયંત્ર તથા ૧૩-કાકવંધ્યદોષ નિવારણયંત્ર આપેલા છે, તે આ બાબતમાં ઘણું ઉપયોગી છે. તેનું વિધાન તે ગ્રંથના વશમા પ્રકરણમાં જણાવેલું છે, ત્યાંથી જોઈ લેવું
પ-દ્વાદશાક્ષરસંવપ્રોગ “» દૂ ફ્રી હું પુત્રે કુરુ કુરુ વI ' આ મંત્ર શ્રી શંકર ભગવાને કહેલ છે. તે આંબાના મોરમ વૃક્ષ પર ચડીને તેની ડાળીએ બેસીને એકાગ્ર મને યથાશક્તિ જપવાથી અપુત્રિયાને પણ પુત્ર થાય છે. આ પ્રયોગ ચાલે ત્યાં સુધી રોજ શ્રી શંકરનાં દર્શન કરવા અને તેમને બિલીપત્ર ચડાવવાં એ સંપ્રદાય છે.
૬. પુત્રદાયક યંત્ર शङ्कर मातु शङ्कर पितु
करै वरन लक्ष्मीपः।
શિર રાત્રે વારે હો !
I
E @ hth
Page #265
--------------------------------------------------------------------------
________________
- સંતાનપ્રાપ્તિને લગતા મંત્રપ્રવેગો
શુભ દિવસે, શુભ નક્ષત્રકાલમાં, ગોચનથી ભૂજપત્ર પર આ યંત્ર લખવો અને તેને ગુગળને ધૂપ દે. પછી સોના કે ચાંદીના માદળિયામાં નાખવે. જે આ યંત્ર વંધ્યા સ્ત્રી કંઠમાં બાંધે તે તેને નિશ્ચિત પુત્ર થાય છે અને મૃતવત્સા દોષવાળી સ્ત્રી કંઠમાં બાંધે તે તેના સંતાને જીવે છે.
૭-વાસુપુત્રદ શ્રીકૃષ્ણમંત્ર મૂળમંત્ર–“Sigધરી વાસુદેવાય હું ર્ વા ” આ મંત્રને ૧ લાખ જપ કરવાથી સિદ્ધિ થાય છે. તે
પ્રતિદિન મંત્રજપ કરતાં પહેલાં નીચે પ્રમાણે વિનિચોગ કરઃ
'अस्य श्रीवासुपुत्रदश्रीकृष्णमन्त्रस्य नारद ऋषि :, . गायत्री छन्दः, श्रीकृष्णो देवता, वसुपुत्रप्राप्त्यर्थं जपे विनियोगः ।
તે પછી કરન્યાસ કરઃ - કરું અંગુઠ્ઠાભ્યાં નમ:, છ વર્ષની રવા, ઢું मध्यमाभ्यां वषट्, क्लैं अनामिकाभ्यां हुं, क्लौं कनिष्ठिकाभ्यां વા. રજીઃ રર૪Bચ્ચાં !
તે પછી અંગન્યાસ કરઃ .... क्लां हृदयाय नमः, क्लीं शिरसे स्वाहा, क्लू शिखायै वपट, क्लैं कवचाय हुं, क्लौं नेत्रत्रयाय वौषट्, क्लः अस्त्राय
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૩ર
મત્રદિવાકર ત્યાર પછી નિમ્ન લેક વડે ધ્યાન ધરવું ? बालं नीलमुदारकान्तिविभवं हस्ताम्बुजे दक्षिणे, विभ्राणं परिपक्वदौग्धकवलं नन्दात्मजं सुन्दरम् । वामे तदिनजातमुद्धतरसं दध्युत्थपिण्डं शुभं, वैयानेण नखेन राजितगलं त्यक्तांशुकं भावयेत् ।।
ત્યાર પછી શ્રીકૃષ્ણનું માનસપૂજન કરીને એકાગ્ર મને જપ કરે.
એક લાખ જપ પૂરા થયા પછી શર્કરા-દધિયુક્ત હથિી દશાંશ હવન કરે. પછી કમલની મધ્યમાં રહેલા શ્રીકૃષ્ણનું પૂજન કરીને એમના મુખમાં ઉક્તમંત્રથી ગાયનું દુધ, શુદ્ધ પાકા કેળાં, દહીં અને માખણથી દશાંશ તર્પણ કરવું. આ પ્રગથી એક વર્ષની અંદર પુત્રલાભ થાય છે.
૮–શ્રી પદ્માવતી પૂજન શ્રી પદ્યાવતી દેવી વિંધ્યાને પણ પુત્ર આપનારી ગણાય છે. તે માટે તેનું અષ્ટપ્રકારી માંત્રિક પૂજન કરવું અને “મને ગુણવાન બુદ્ધિમાન પુત્ર આપે એવો સંકલ્પ કર.” પછી ચાલીશ દિવસ સુધી રોજ નીચેના મંત્રની દશ માળા ફેરવી ?
છે હ્રીં છે કીપુત્ર-પદ્માવત્યે નમઃ |
તેથી બાર માસની અંદર પુત્રની પ્રાપ્તિ થાય છે. આ . પ્રયાગ અનુભૂત છે.
Page #267
--------------------------------------------------------------------------
________________
[૨૦] . બુદ્ધિ-સ્મૃતિ વધારનારું અદ્ભુત સ્તોત્ર
' એ ઉક્તિ સત્ય જ છે કે “માર મારતી મતિ, વાધિષ્ઠાવતા” આ ભારત દેશમાં વાણની અધિષ્ઠાયિકા દેવી તરીકે ભારતી એટલે સરસ્વતી વિરાજી રહી છે. તેની ભક્તિભાવે પૂજા, પ્રાર્થના તથા ઉપાસના કરતાં મતિમાંદ્ય દૂર થાય છે, બુદ્ધિ સુધરે છે, સ્મૃતિ–સ્મરણ– શક્તિ સતેજ થાય છે અને પ્રતિભાશક્તિ ઝળહળી ઊઠે છે. પરિણમે લેખન, વસ્તૃત્વ કે કાવ્યસર્જનમાં કુશલતા સાંપડે છે અને અને યશ પ્રાપ્ત થાય છે. જે કવિઓ, વિદ્વાન, પંડિતે સાહિત્યક્ષેત્રમાં અક્ષય કીતિ પામી ગયા, તેમણે સરસ્વતીને પ્રસાદ પ્રાપ્ત કર્યો હતો, એ માન્યતામાં ઘણું વજુદ છે. આજે પણ સરસ્વતીને પ્રસાદ પ્રાપ્ત કરનારા, સાહિત્ય, શિક્ષણ, ધર્મપ્રચાર, રાજકીય ક્ષેત્ર વગેરેમાં ઝળકતી કારકીર્દિ કામ કરી પિતાનું નામ રેશન કરી શકે છે. . . . .
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૩૪
મંત્રદિવાકર
જે મંત્ર વડે સરસ્વતીની ઉપાસના કરવામાં આવે છે, તેને સારસ્વત મંત્ર કહે છે. આવા ત્રણ મંત્ર અમે. મંત્રચિંતામણિના ત્રીજા ખંડમાં “બુદ્ધિ-સ્મૃતિ વધારનારા પ્રોગ”ના પ્રકરણમાં આપેલા છે અને કેટલાક જિજ્ઞાસુઓએ તેને પ્રયોગ કરી લેતાં અકસીર જણાયા છે. હવે વિદ્યાવૃદ્ધિના અભિલાષીઓ માટે સરસ્વતી દેવીનું એક ચમત્કારિક તેત્ર રજૂ કરવા ઈચ્છીએ છીએ. આ. તેત્ર સનત્કુમારસંહિતામાંથી ઉદ્ધરાયેલું છે અને સિદ્ધસરસ્વતીર્તવ્ર” તરીકે ખ્યાતિ પામેલું છે. તેણે આજ સુધીમાં હજારે સ્ત્રી પુરુષોને સરસ્વતી દેવીને સુમધુર પ્રસાદ ચખાડ્યો છે અને આજે પણ ચખાડે છે. આશા છે કે પાઠકે તે માટે તત્પર થશે.
પ્રથમ આ સ્તંત્રનો જે રીતે પાઠ થાય છે, તે પાર્ક આપીશું, પછી તેને અર્થ જણાવીશું, જેથી પાઠકે તે પાઠ કંઠસ્થ કરવા ધારે તો કરી શકશે અને તેના અર્થભાવ-રહસ્યથી પણ પરિચિત થશે.
- ચા સિદ્ધરાવતો
ॐ अस्य श्री सरस्वतीस्तोत्रमन्त्रस्य मार्कण्डेय ऋषिः, स्रग्धराऽनुष्टुप् छन्दः, सरस्वती देवता, ऐ बीजं, बद् वद शक्तिः, . . स्वाहा कीलकं, मम वासिद्धयर्थं जपे विनियोगः । ...
હાથ ન્યારી . . : 3 હું અનુષ્ઠાભ્યાં નમઃ
Page #269
--------------------------------------------------------------------------
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૩૬
મંત્રદિવાકર ही ही हृद्यकबीजे शशि-रुचि-कमले कल्पविस्पष्टशोभे, भव्ये भव्यानुकले शुभमतिवरदे विश्ववन्द्याध्रिपद्म । : पझे पद्मोपविष्टे प्रणतजनमनोमोद-सम्पादयित्रि, ... प्रोत्फुल्लज्ञानमूले हरिहरनिमिते देवि ! संसारसारे ॥ १॥ ऐ ऐ ऐ जाप्यतुष्टे हिमरुचि-मुकुटे वल्लकीव्यग्रहस्ते, मातर्मातन्नमस्ते दह दह जडतां देहि बुद्धिं प्रशस्ताम् । विद्ये वेदान्तवेद्ये श्रुतिपरिपठिते मोक्षदे मुक्तिमार्ग, मार्गातीतस्वरूपे भव मम वरदे शारदे शुभ्रहारे ।।२।। धी धीधी धारणाख्ये धृति-मति-नुतिभिर्नामभिःकीत्तनीये, नित्येऽनित्ये निमित्ते मुनिजननमिवे नूतने वै पुराणे । पुण्ये पुण्यप्रभावे हरिहरनमिते पूर्णतत्त्वस्वरूपे, मन्त्रे मन्त्रार्थतत्त्वे ! मति-मति-मतिदे माधवप्रीतिनादे ॥ ३॥ क्लीं क्लीं क्लीं सुस्वरूपे दह दह दुरितं पुस्तकव्यग्रहस्ते, सन्तुष्ठाकारचित्ते स्फितमुखि सुभगे जम्भणि स्तम्भनीये। मोहे मुग्धप्रबोधे मम कुरु कुमति-ध्वान्त-विध्वं समीक्ष्ये, . गी-गौर्वाग्भारतीत्वं कविधृतरसने सिद्धिदे सिद्धसाध्ये ।।४।। सौं सौं सौं शक्तिबीजे कमलभवमुखाम्भोजमर्तिस्वरूपे, -रूपेऽरूपप्रकाशे सकलगुणमये निर्गुणे निर्विकल्पे. । न स्थूले नैव सूक्ष्मेऽप्यविदितविभवे जाप्यविज्ञानतुष्टे, विश्वे विश्वान्तराले सुरवरनमिते निष्कले नित्यशुद्धे ।। ५ ।। श्री श्री श्री स्तौम्यहं त्वां मम खलु रसनां मा कदाचित् त्वजत्वं, -मा मे बुद्धिर्विरुद्धा अवतु न च मनो यातु मां देवि ! पापम् ।
Page #271
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિ-સ્મૃતિ વધારનારું અદ્ભુત સ્તોત્ર ૩૭ -
मा में दुःखं कदाचिद् विपदिःच समयेऽप्यस्तु मे नाकुलत्वं, शाने वादे कवित्वे प्रसरतु मम धीर्माऽस्तु कुण्ठा कदाऽपि ॥६॥. इत्येतैः श्लोकमुख्यैः प्रतिदिनमुपसि स्तौति यो भक्तिनम्रो,
वाणी वाचस्पतेरप्यविदितविभवो वाच्यतत्त्वार्थवेत्ता । - स स्वादिष्ठार्थलाभः सुतमिव सततं पाति तसा च देवी,
सौभाग्यं तस्य लोके प्रसरति कविता विघ्नमरतं प्रवाति ।। ७ ॥ निर्विघ्नं तस्य विद्या प्रभवति सतत चाऽऽशुशास्त्रप्रबोधः, - कीर्तित्रैलोक्यमध्ये निवसति वदने शारदा तस्य साक्षात् । : दीर्घायुलोकपूयः सकलगुणनिधिः सन्तत राजमान्यो, वान्देव्या सत्प्रमादात् त्रिजगतिविजयो जायते तस्य साक्षात् ॥८॥ ब्रह्मचारी व्रती मौनी, त्रयोदश्यामहर्निशम् । सारस्वतो जनः पाठाद्, भवेदिष्टार्थलाभव.न् ।॥ ९॥ पक्षद्वये त्रयोदश्यामेकविंशतिसंख्यया ।
अविच्छिन्नं पठेद्यस्तु, सुभगो लोकविश्रुतः ।। १० ।। शुक्लाम्बरधरी देवी · शुक्लाभरणभूपिताम् । वान्छित फलमाप्नोति पण्मासै त्रसंशयः ।। ११ ।।. ॐ ही ऐधी क्लीं सौं श्री वद वद वाग्वादिन्यै स्वाहा ॥
माली शिरसि धृत्वा- . . त्वं माले सर्वदेवानां सर्वकामप्रदा मता ।
तेन सत्येन मे सिद्धिं देहि मातर्नमोऽस्तु ते ॥ .:.; इत्यर्पणम् । ......
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૩૮
મંત્રદિવાકર " વિનિયોગ અને ન્યાસ બેલ્યા પછી જે પાઠ બેલાય છે, તેનો અર્થ આ પ્રમાણે સમજે
વેત (નિર્મળ તેને રૂપ) અંગવાળી, બ્રહ્મચિંતનમાં સારભૂત, આદ્યા શક્તિ, જગતમાં વ્યાપ્ત, વીણા તથા પુસ્તકને ધારણ કરનારી, અભય આપનારી, અજ્ઞાનરૂપી અંધકારને - નાશ કરનારી, હાથમાં સ્ફટિકની માળા ધારણ કરનારી અને પદ્માસન ઉપર વિરાજમાન એવી બુદ્ધિ આપનાર, પરમેશ્વરી ભગવતી શારદાદેવીને હું વંદન કરું છું.
જે કુંદપુષ્પ, ચંદ્રમા, તુષાર (બરફ) અને મુક્તા-હારના જેવી વેત વર્ણવાળી છે, જે તેત વચ્ચે વડે અલંકૃત છે, જેને હાથ વણાના ઉત્તમ દંડથી મંડિત છે, જે શ્વેત કમળ ઉપર વિરાજમાન છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર વગેરે દેવે વડે સદા–વંદિત છે, તે સમસ્ત અજ્ઞાનને હરનારી ભગવતી સરસ્વતી દેવી મારી રક્ષા કરો !
સ્તોત્ર
- “ફ્રી ફ્રી' એવા ઉત્તમ એક બીજસ્વરૂપ, ચંદ્રની કાંતિવાળી, કમલા, કલ્પવૃક્ષની જેમ સ્પષ્ટ શોભાવાળી, ભવ્યરૂપ, ભાવિકજને માટે અનુકૂળ, ઉત્તમ બુદ્ધિ અને વર આપનાર, સમસ્ત જગત્ વડે વન્દનીય ચરણકમળવાળી, -લક્ષમી સ્વરૂપ, કમળ ઉપર વિરાજમાન, પ્રણામ કરનારા -માનનાં મનને આનંદ પમાડનારી, વિકસિત જ્ઞાનનાં
Page #273
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિ-સ્મૃતિ વધારનારું અદભુત સ્તોત્ર
ર૩૯ મૂળરૂપ, વિષ્ણુ તથા શિવ વડે વંદિત અને સંસારમાં સારભૂત . (એવી હે દેવી સરસ્વતી! તમને મારા પ્રણામ હૈ !) ૧.
છે આવા મંત્રીબીજના જપથી પ્રસન્ન થનારી, ચંદ્રમાની કાંતિ જેવા મુકુટ વડે વિભૂષિત, હાથમાં વીણા ધારણ કરનારી, હે માતા સરસ્વતી ! તને નમસ્કાર - હિો ! (મારા) અજ્ઞાનને બાળી દે! બાળી દે! (મને) ખૂબ વિસ્તૃત
બુદ્ધિ પ્રદાન કર. હે વિદ્યાદેવી ! વેદાંતાદિ શાસ્ત્રો વડે જાણવા ચોગ્ય, વેદોમાં પઠિત, મેક્ષ આપનારી, મુક્તિના માર્ગરૂપ, માર્ગાતીત સ્વરૂપ તથા શ્વેત પુષ્પની માળાને ધારણ કરનારી હે દેવી સરસ્વતી ! મને વર આપે. ૨.
“ધીં ધી થી આવા બીજમંત્રોને લીધે ધારણા સરસ્વતી”ના નામે પ્રસિદ્ધ, ધૈર્ય, બુદ્ધિ, સ્તુતિ અને વિવિધ નામ વડે કીનીય, નિત્ય, અનિત્ય તથા નિમિત્તરૂપ, મુનિજને વડે પ્રણત, નૂતન અને પુરાતન સ્વરૂપ, પુણ્યમયી, પુણ્યપ્રભાવવાળી, વિષ્ણુ અને શિવજીવડે વંદિત, પૂર્ણ તત્વરૂપ, મંત્રમયી, મંત્રાર્થના તત્વવાળી, બુદ્ધિમતી, બુદ્ધિ આપનારી તથા ભગવાન કૃષણના પ્રિય (બંશી) નાદ સ્વરૂપ હે દેવી સરસ્વતી !( તને મારા નમસ્કાર હો!) ૩.
સી” કરી શ્રી' એવા બીજમંત્રોના ઉત્તમ સ્વરૂપવાળી, હાથમાં પુસ્તક ધારણ કરનારી, પ્રસન્ન આકાર અને પ્રસન્ન ચિત્ત તથા મંદ હાસ્યપૂર્ણ મુખવાળી, સુંદર, શત્રુઓનું ભણ અને સ્તંભન કરનારી, મારાં પાપનું દહન કર ! દહન કર ! હે મેહસ્વરૂપ તથા મુગ્ધજનેને બેધ
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૪૦
મંત્રદિવાકર આપનારી મારા અજ્ઞાન વડે ઉત્પન્ન અજ્ઞાનને વિવંસ કર! હે પૂજનીય ! તું ગી: ગીઃ વાફ અને ભારતી નામવાળી છે, તું કવિઓની જીભ ઉપર વિરાજમાન છે.. સિદ્ધિ આપનારી છે તથા સિદ્ધ પુરુષે વડે સેવનીય છે.૪.
“ ” આવા શક્તિબીજવાળી, બ્રહ્મજીના મુખ-કમળની આકૃતિવાળી, રૂપવતી, રૂપવગરની હોવા છતાં પ્રકાશમાન, સકલગુણસંપન્ન, નિગુણું–ત્રિગુણાતીત, નિર્વિકલ્પ, સ્થૂલ અને સૂક્રમ એવા ભેદેથી રહિત. હોવાને લીધે તારો વૈભવ કેટલું છે? તેનું અનુમાન ન કરી શકાય તેવી, જયવિજ્ઞાન વડે તુષ્ટ થનારી, વિશ્વરૂપ, વિશ્વમાં વિરાજમાન, ઉત્તમ દેવે વડે વંદિત, નિષ્કલ. અને નિત્યશુદ્ધ (એવી હે સરસ્વતી દેવી ! તને મારા નમસ્કાર હે.) પ.
શ્રી શ્રી શ્રી આવા બીજવાળી હે સરસ્વતી દેવી ! હું તારી સ્તુતિ કરું છું. તું મારી જીભને કદી ત્યાગ ન કર ! (તારી કૃપાથી) મારી બુદ્ધિ કદીયે. વિરુદ્ધ ન થાય અને વિપત્તિના સમયમાં પણ મારી બુદ્ધિ વ્યાકુળ ન બને. તેમજ શાસ્ત્રમાં, વાદમાં અને કવિત્વમાં મારી બુદ્ધિ પ્રસારને પામે તથા કઈ પણ. સ્થળે કુઠિત ન થાય. ૬.
આ ઉપર કહેલા પ્રમુખ પદ્યો વડે જે મનુષ્ય. ભક્તિપૂર્વક, નમ્રભાવે, પ્રાતઃકાળમાં પ્રતિદિન સરસ્વતીદેવીની સ્તુતિ કરે છે, તેના વભવનું વર્ણન બૃહસ્પતિ પણ કરી શકે નહિ. તે વાયતના અર્થને જાણકાર
Page #275
--------------------------------------------------------------------------
________________
- બુદ્ધિ-સ્મૃતિ વધારનાર અભુત સ્તોત્ર ૨૪૧ બને છે, તે ઈચ્છિત વસ્તુને મેળવે છે, સરસવતી દેવી સ્વયં પિતાના પુત્રની જેમ તેની રક્ષા કરે છે, તેનું સૌભાગ્ય વધે છે, તેની કવિતા લેકમાં પ્રસાર પામે છે અને વિન નષ્ટ થઈ જાય છે. ૭.
તે સ્તુતિ કરનારની વિદ્યા નિર્વિધનપણે પ્રભાવશાળી બને છે, શીધ્રપણે શાસ્ત્રનું જ્ઞાન થાય છે, ત્રણે લેકમાં કીતિ પ્રસરે છે તથા સાક્ષાત્ સરસ્વતી દેવી તેના મુખમાં વિરાજમાન રહે છે. તે સ્તુતિ કરનાર દીર્ધાયુ, જગપૂજ્ય, સકલ ગુણને આગાર તથા નિરંતર રાજમાન્ય બને છે. ભગવતી મા દેવીની ઉત્તમ કૃપાથી ત્રણે લોકમાં તેને સાક્ષાત્ વિજય થાય છે. ૮. ( જે માણસ તેરસના દિવસે અને રાત્રે (૨૪ કલાક, સુધી) સરસ્વતીદેવીમાં ભક્તિભાવ રાખી બ્રહ્મચર્યપૂવર્ક, વ્રત રાખે છે અને મૌનપણે આ સ્તંત્રને પાઠ કરે છે, તે ઈચ્છિત વસ્તુને પ્રાપ્ત કરે છે. ૯.
શ્વેત વસ્ત્ર ધારણ કરનારી તથા શ્વેત અલંકારો - વડે અલંકૃત એવી સરસ્વતીદેવીનું ધ્યાન કરીને અવિચ્છિન્ન
પણ શકલ અને કુણ આવા બંને પખવાડિયાની તેરસના દિવસે એકવીશની સંખ્યામાં આ સ્તોત્રને પાઠ કરે છે, તે છ મહિનામાં ઈચ્છિત ફળને પ્રાપ્ત કરે છે, એમાં સંશય નથી. ૧૦-૧૧
: જપની પૂવે માળાની પ્રાર્થના આ રીતે કરવી ? “હે માળા! તું બધા દેવાની ઈચ્છા પૂર્ણ કરનારી છે, તેથી સત્યપણે મને પણ સિદ્ધિ આપ. હે માતા ! તને હું નમન કરું છું.” ૧૨. . . ૧૬
Page #276
--------------------------------------------------------------------------
________________
[૨૧] આકર્ષણતંત્ર
તંત્રમાં કહ્યું છે કે शान्तिवश्यस्तम्भनानि, विद्वेपोच्चाटने तथा ।
मारणान्तानि शंसन्ति, पट्कर्माणि मनीपिमिः । * “શાંતિ, વશ્ય, સ્તંભન, વિશ્લેષણ, ઉચ્ચાટન તથા મારણને વિદ્વાન પુરુષો “ષટ્કર્મ” કહે છે.”
આનો વિશેષાર્થ એ છે કે જેના દ્વારા રંગ, ગ્રહપીડા, વિવિધ પ્રકારના ઉપસર્ગો તથા ભયેનું શમન થાય, તે શાંતિ કર્મ કહેવાય છે, જેના દ્વારા અન્ય જીવને વશ કરી શકાય, તેને વશ્યકમ કહેવાય છે; જેના દ્વારા જીવની ગતિને ધ થાય, તેને સ્તંભનક્સ કહેવાય છે જેના દ્વારા અરસપરસ મિત્રતા કે સંગઠન ધરાવતી વ્યક્તિઓમાં ફૂટ પડે-ભંગાણ થાય, તેને વિશ્લેષણકર્મ કહેવાય છે, જેના દ્વારા વ્યક્તિને પિતાને દેશ, પિતાનું ગામ કે પિતાનું સ્થાન છોડવું પડે, તેને
Page #277
--------------------------------------------------------------------------
________________
આકર્ષણતંત્ર
- ૨૪૩ ઉચ્ચાટનકર્મ કહેવાય છે; અને જેના દ્વારા જીવનું મરણ નીપજે મૃત્યુ થાય, તેને મારણકેમ કહેવાય છે. મંત્રવિદ્યામાં આ પર્કમની મુખ્યતા છે. . આમાંનું પ્રથમ કર્મ સૌમ્ય છે, એટલે તે દરેકે કરવા જેવું છે; બીજું કર્મ કથંચિત્ સૌમ્ય અને ચિત ઉઝ છે, એટલે સમજી-વિચારીને કરવા જેવું છે, એને ત્રીજું, ચેઠું, પાંચમું તથા છઠું કર્મ ઉઝ છે, એટલે અનિવાર્ય સંગે ઉત્પન્ન થયા વિના કરવા જેવું નથી. સામાન્ય મનુષ્યએ તો એનાથી દૂર જ રહેવું, એ અમારે અંગત અભિપ્રાય છે. - આ ષટ્કર્મની ઉપગિતા તથા તેમાં રાખવા જોઈતા વિવેક અંગે અમે મંત્રવિજ્ઞાનના તેત્રીશમા પ્રકરણમાં વિસ્તારથી ચર્ચા કરી છે, તે પાઠકેએ એકવાર અવશ્ય જોઈ જવી.
વશ્યકર્મમાં આકર્ષણ, મેહન તથા વશીકરણ એ ત્રણ વસ્તુઓને સમાવેશ થાય છે. તે પૈકી અહીં આકર્ષણ અંગે કેટલુંક વિવેચન કરવામાં આવ્યું છે..
કોઈ પણ વ્યક્તિને નિર્દિષ્ટ સ્થાન તરફ આકર્ષવીખેંચવી, તેને “આકર્ષણ કહેવાય છે અથવા કઈ પણ વ્યક્તિનું આપણા તરફ આકર્ષણ થાય, એટલે કે તે આપણને ખૂબજ ચાહેમાન આપે, તેને પણ આકર્ષણ જ સમજવું.
Page #278
--------------------------------------------------------------------------
________________
મેં દિવાકર
ભારતના તાંત્રિકાએ પ્રથમ અર્થમાં આકષ ણુને મેટામાં માટે પ્રચેગ રાળ જન્મેજયે ચૈાજેલા મહાન સયજ્ઞ વખતે કર્યાં હતા. તેમણે આકષ ણુને લગતા મત્રોના પ્રયાગ કરવા માંડયો કે દૂર દૂર રહેલા સ આકર્ષાઈને યજ્ઞભૂમિ સમીપે આવવા લાગ્યા અને તે બધાને યજ્ઞમાં હેામવામાં આવ્યા. આ રીતે દુનિયાના ઘણાખરા સર્પોના નાશ કરવામાં આવ્યે.
૨૪૪
રાજા જન્મેજયના પિતાનું મૃત્યુ સદંશથી થયુ હતુ, એટલે તેણે સકુલના નાશ કરવાના વિચારથી જ આ યજ્ઞ ચેાજ્યેા હતેા. તેના પર આ માંત્રિક પ્રયાગને ખૂબ પ્રભાવ પડચા અને લેાકેા પણ મંત્રશક્તિનું પરિખળ જોઈ ને તાજુમ બની ગયા. ભારત બહારના દેશા ઉપર પણ તેની ભારે અસર પડી અને ત્યાં ક્રમે ક્રમે મત્રવિદ્યાના પ્રચાર થયા.
અકમાં જેમ લાઠાને પેાતાના તરફ આકર્ષવાની એક પ્રકારની શક્તિ રહેલી છે, તેમ મનુષ્યમાં પણ ખીજાને પેાતાના તરફ્ આ વાની શક્તિ રહેલી છે. સતમહાત્માઓ, ધ ગુરુએ, દેશનાયકા તથા ક્લાકારે વગેરે. લેાકેાનું કેટલું આકષ ણ કરે છે? અન્ય શબ્દોમાં કહીએ તે તેમની લાકપ્રિયતાને આધાર આકષ ણુશક્તિ ઉપર રહેલ છે. આપણે પણ લેાકપ્રિય બનવું હોય તે આપણી આકષ ણુશક્તિ વધારવી જોઈ એ.
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૪૫
વર્તમાનકાળે આકર્ષણવિદ્યા પર કેિટલાંક પુસ્તકે લખાયાં છે, તે આ વિષયમાં રસ લેનારે જોઈ જવા જેવા છે.
" મંત્રવ્યાકરણમાં કહ્યું છે કે –“Éળાક્ષાંશેયં સ્ટી” સ્ત્રી ને આકર્ષણબીજ જાણવું. તાત્પર્ય કે જે વ્યક્તિ સ્ત્રી બીજને સિદ્ધ કરે છે, તે અનેકનું આકર્ષણ કરી શકે છે. અમે , , છે તથા શો બીજને મહિમા પૂર્વગ્રંથમાં તથા પૂર્વ પ્રકરણમાં પ્રકાશે છે, એટલે બીજાક્ષની અદ્ભુત શકિત વિષે કેઈએ કશી શંકા કરવા જેવું નથી. ' - ર બીજને કામ બીજ કે કામકલા પણ કહેવામાં આવે છે. તેને સિદ્ધ કરવાની રીત એવી છે કે સાધકે પિતાના ભાલપ્રદેશમાં અથવા તે બે ભ્રકુટિની વચ્ચે એનિમુદ્રા કલ્પવી અને તેની વચ્ચે થી બીજની સ્થાપના કરીને તેનું ધ્યાન ધરવું.
- ત્રિકોણની ઊર્વમુખ
અને અધોમુખ સ્થાપના કરવાથી જે આકૃતિ બને
છે, તેને નિમુદ્રા क्ली
કહેવામાં આવે છે. તેની વચ્ચે પકૅણાકાર જે
આકૃતિ બને તેની વચ્ચે - સ્ત્રી બીજની સ્થાપના કરવી જોઈએ. તેનું અરુણ વર્ણ એટલે લાલ
7 -
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૪૬
મંત્રદિવાકર
રંગે ધ્યાન ધરતાં સિદ્ધિ થાય છે. જે મન શાંત-સ્વસ્થ હોય અને ધ્યાન બરાબર જામે તો છ માસમાં આ બીજની. સિદ્ધિ થવા સંભવ છે.
- જે કે આકર્ષણ માટે અન્ય પ્રયોગો પણ નિર્માણ થયેલાં છે, પણ જ્યાં સુધી સાધક આ બીજની સિદ્ધિ કરે નહિ, ત્યાં સુધી એ પ્રયોગોમાં સફળતા મળવાની સંભાવના ઓછી છે, એટલે આકર્ષણપ્રયાગ કરવાની. ઈચ્છાવાળાએ સહુથી પહેલાં આ બીજને સિદ્ધ કરવાને પ્રયાસ કરવા જોઈએ.
એક મહાનુભાવે કરી બીજ સારી રીતે સિદ્ધ કરેલું હતું. તેમને એક વખત કોઈ મિત્ર પોતાની સાથે કેટમાં લઈ ગયા. ત્યાં તેમણે ન્યાયાધીશના સામું જોઈ ને વહી? પછી કરી એ રીતે માનસજપ કરવા માંડયો કે તરત ન્યાયાધીશને તેની અસર પહોંચી. પછી પેલા મહાનુભાવે માનસિક આંદેલ વડે “કેસનો ફેંસલો મારા મિત્રની તરફેણમાં કરે. એવી સૂચનાઓ ન્યાયાધીશને આપી અને તેની અસર ધાર્યા પ્રમાણે બરાબર થઈ. ન્યાયાધીશે તેમના મિત્રની તરફેણમાં હુકમનામું કરી આપ્યું. આ કેસ ઘણા વખતથી ચાલતું હતું, તેથી તેમનો સિત્ર કંટાળી ગયેા હતો અને કંઈ પણ નિરાકરણ આવે, તે માટે જ તેને સાથે લઈ ગયે હતો. ત્યાં આt -રીતે તેનું પરિણામ તેની તરફેણમાં આવ્યું.
Page #281
--------------------------------------------------------------------------
________________
આકર્ષણ-તત્ર
૨૪૭ - ફરી બીજનો અમે કેટલાંક અનુભવ લીધેલ છે અને તેના પરિણામે સારાં આવ્યાં છે. કેઈપણ વ્યક્તિ પાસે અમુક કામે જવાનું થાય કે ડી વાર મનમાં તેને જપ કરી લઈએ અને પછી તે અંગે કામની ચર્ચા કરવા માંડીએ કે ગાડી તરત પાટે ચડી જાય છે. : - એક વખત એક સંસ્થાના કામે એક ગૃહસ્થ પાસે ગયા. તેઓ આ સંસ્થાને કંઈપણ ફાળો આપશે કે કેમ? એ શંકાસ્પદ હતું, પરંતુ અમે ઉપર જણાવ્યું તેમ, ઉડી બીજને પ્રયાગ કર્યો અને પછી તેમની આગળ રૂપિયા પાંચ હજારની દરખાસ્ત મૂકી, તો તેમણે કંઈ પણ આનાકાની વગર કબૂલ રાખી. ''
પાઠકે પોતે આ પ્રયોગ કરી શકે છે, પણ તેમણે સહુથી પ્રથમ ઉપર જણાવેલી વિધિએ સ્ત્રી બીજને સિદ્ધ કરી લેવું જોઈએ.
આકર્ષણને લગતો મંત્રજપ કરતી વખતે સાધકે નીચેની બાબતે લક્ષમાં રાખવી જોઈએઃ * *
૧ કાલ–આકર્ષણ માટેને મંત્રજપ પૂર્વાન એટલે સવારથી બપોર સુધીના સમયે કરવો'' * ૨ હતુ–તે માટે વસંત ઋતુને પસંદગી આપવી. પરંતુ અહીં તુ ગણવાનો નિયમ એ છે કે સૂર્યોદયથી દશ ઘડી સુધીના સમયને એક વાતુ ગણવી, બીજી દશ ઘડીની બીજી તું ગણવી, એ રીતે સાઠ ઘડીની છ બાત
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૪૮
મ દિવાકર
ગણવી. તેમાં સોઁય પછીની દૃશ ઘડીને વસંત ગણવાના
સંપ્રદાય છે.
ઋતુની ગણના ખીજી રીતે પણ કરવામાં આવે છે. દિવસના પૂભાગ તે વસંત, મધ્યાહ્ન તે ગ્રીષ્મ, પરાનું એટલે મધ્યાહ્ન પછીના ભાગ તે વર્ષા, સંધ્યાકાળ તે શીત ( શિશિર ), અધી રાત્રિ તે શરદ અને ઉષાકાલ તે હેમન્ત
૩-૪-હાથ અને આંગળી—જમણા હાથની કનિષ્ઠિકા આંગળી પર માળા ફેરવવી.
૫ મુદ્રા—આ વખતે ડાખા હાથે અંકુશમુદ્રા ધારણ કરવી. અંકુશમુદ્રાનું સ્વરૂપ મુદ્રાપ્રકરણમાં જણાવેલું છે.
૬ આસન—આ જપ કરતી વખતે દંડાસનના ઉપયાગ કરવે.
૭. કૈયાનણુ —મત્રના અક્ષરો લાલ
ચિ તવવા.
થરવું.
www
રગના
૮. તત્ત્વ ધ્યાન—આ વખતે અગ્નિતત્ત્વનું ધ્યાન
૯. માલા—પ્રવાલની રાખવી.
૧૦. પહેલવ—મત્રના છેડે પલ્લવ તરીકે ઔષદ્ લગાડવું. ઔર્ એ આકણુ-વશીકરણનું ખીજ છે. ૧૧. સુખ—દક્ષિણ દિશા તરફ્ રાખવુ.
Page #283
--------------------------------------------------------------------------
________________
આકર્ષણ-તંત્ર
ર૪૯ આ
પ્રયોગ પહેલો ॐ नमो आदिपुरुषाय अमुकस्य आकर्षण कुरु कुरु સ્વા ” - આ મંત્ર નિયમાનુસાર ૧૦૮ જપ દ્વારા સિદ્ધ કરે. પછી આકર્ષણકાર્યમાં પ્રવૃત્ત થવું, તે સિદ્ધિ મળશે.
જ્યાં અમુ લખ્યું છે, ત્યાં અભિષિત વ્યક્તિનું નામ - છઠ્ઠી વિભક્તિ પૂર્વક બેલવું જોઈએ. દાખલા તરીકે રણજિત નામની વ્યક્તિનું આકર્ષણ કરવું છે તે એ મંત્ર આ પ્રમાણે બોલવું જોઈએ
ॐ नमो आदिपुरुषाय रणजितस्य आकर्षण कुरु कुरु - હિ ” .
તેને વિશેષ વિધિ આ પ્રમાણે જાણે कृष्णधुरतूरपत्राणां, रसं रोचनसंयुतम् । भूर्जपत्रे लिखेन्मन्त्रं, श्वेतकरवीरलेखनैः ॥ यस्य नाम लिखेन्मध्ये, खदिराडगारेण दापयेत् । शतयोजनमायाति, नान्यथा शङ्करोदितम् ॥
કાળા ધતુરાના પાંદડાના રસમાં ગેરેચન મેળવવું. પછી શ્વેત કરેણની કલમ વડે ઉપરનો મંત્ર ભૂર્જપત્ર
પર લખવું. પછી તે મંત્રને ખેરનું લાકડું સળગાવીને - ' પાડેલા અંગારા પર તપાવ. એટલે જેનું નામ અંદર
લખેલું હશે, તેને અસર પહોંચશે અને તે સે ચેજન દૂર
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૫૦
ત્રદિવાકર
હશે, તે પણ આકર્ષાઈને થોડા જ વખતમાં સાધકની
સમીપે આવશે.
પ્રત્યેાગ મીજો
अनामिकाया रक्तेन, लिंखेन्मन्त्रं च भूर्जके । यस्य मध्ये लिखेन्नाम, मधुमध्ये च निक्षिपेत् ॥
तदा चाकर्षणं याति सिद्धियोग उदाहृतः ।
"
यस्मै कस्मै न दातव्यं देवानामपि दुर्लभम् ||
·
.
:.
અનામિકા આંગળીમાંથી ઘેાડું રક્ત કાઢીને તેનાં વડે ભૂપત્ર પર આ મંત્ર લખવા અને તેની મધ્યમાં જેનું આકર્ષણ કરવું હેાય તેનું નામ લખવું. પછી તેને મધમાં ડૂમાડી રાખવા, એટલે જે વ્યક્તિનું નામ મંત્રમાં લખ્યુ હશે, તેનુ આકર્ષીણ થશે. આ પ્રયાગ દેવેને પણ દુર્લભ છે, તેથી જેને તેને આપવા નહિ.
પ્રયાગ ત્રીજો
ૐ પછી રેવત્ત, બાપંચ બાર્વચ ચાા પ્રથમ આ મંત્રને કાલદિના નિયમપૂર્વક દશ હજાર જપ કરવા. પછી જેનું આકર્ષણ કરવું હાય તેનુ દૈવનુત્તની જગ્યાએ ખીજી વિભક્તિ પૂર્વક નામ લખવું. અને ૧૦૮ વાર મત્ર ભણી રાઈ-મીઠાને હવન કરવા કે તે વ્યક્તિનું આણુ થશે.
Page #285
--------------------------------------------------------------------------
________________
આકર્ષણ તંત્ર
૨૫. પ્રાગ ચોથે ' “જી શ્રી હીં દેવત્ત સર્ષચ
આ. મંત્ર બધા વિધિ ઉપર મુજબ જાણવો.
પ્રયોગ પાંચમે गृहीत्वार्जुनवन्दाकमाइलेपार्या समाहित । अजामत्रेण संपिण्य निक्षिपेन्मस्तकोपरि ।। नारी वा पुरुषो यस्य सुतो वा पशुरेव च ।
आकृष्टः स्वयमायाति सत्यं सत्यं वदाम्यहम् । . . . . “અજુન વૃક્ષના આંધોને આલેષા નક્ષત્રના દિવસે. સાવધાની પૂર્વક લઈ આવ અને તેને બકરીનાં મૂત્રમાં વાટીને તૈયાર કરે. પછી કોઈ પણ સ્ત્રી, પુરુષ કે પશુના મસ્તક પર તે નાખવામાં આવશે તે તે સ્વયં આકર્ષિત. થઈને આવી જશે. આ પ્રયોગ હું સત્ય કહું છું, સત્ય. કહું છું... .
પ્રાગ છઠ્ઠો सूर्यावर्तस्य मूलं तु, पंचम्यां ग्राहयेद् बुधः । तांबूलेन समं दद्यात्स्वयमायाति भक्षणात् ।।
“તત્વવેત્તા પુરુષ સૂર્યાવર્ત (હુલહુલ) વૃક્ષના મૂળને . પાંચમને દિવસે લાવીને પાનની સાથે જે સ્ત્રી કે પુરુષને ખવડાવે તે આકર્ષિત થઈને સ્વયં આવી જાય છે.”
પાર વિશે પાનની શો છે
ને
Page #286
--------------------------------------------------------------------------
________________
[૨૨] સમાહન—તત્ર
કોઈપણ વ્યક્તિના મન પર અત્યંત પ્રભાવ પાડવે અને તે આપણને જ જુએ એમ કરવુ, તેને મેાહન કે -સંમેાહન કહેવામાં આવે છે. તેને લગતું જે તંત્ર તે સ'માહનતંત્ર.
આ તંત્ર રજૂ કરવામાં ભયસ્થાને ઘણાં છે, પણ “પાટકા તેને કાઈપણ સચેાગેામાં દુરુપયેાગ નહિ કરે, એવા વિશ્વાસ સાથે અમે આ તત્રના કેટલેાક પરિચય કરાવવા તત્પર થયા છીએ.
1.
મંત્રવિદ્યામાં કહ્યું છે કે સહુથી પ્રથમ નીચેન મત્ર એક લાખ વાર જપવેા :
'ॐ ह्रीँ कालि कपालिनि धोरनादि विश्वं विमोहय નામો સર્વ મોથ ૪: ૪: 8: સ્ત્રાf I'
પછી પૂજા-હામ આદિ યથાવિધિ કરીને કાર્યોમાં
Page #287
--------------------------------------------------------------------------
________________
સમાહન-તત્ર
૨૫૩
પ્રવૃત્ત થવુ, એટલે કે નીચેની વિધિએ કાઈપણ .
પ્રયાગ કરવા :—
श्वेतगुञ्जारसैः पेष्यं, ब्रह्मदंड याश्च मूलकम् । लेपमात्रै शरीरिणों, मोहन सर्वतो जगत् ॥
'
બ્રહ્મદંડીના
શ્વેત ચણાઠીના ( પાનના ) રસમાં મૂળને વાટવાં; પછી તેના પેાતાના સવ શરીર પર લેપ. કરવા; તેથી આખુ જગત્ માહ પામે છે.'
गृहीत्वा तुलसीपत्र, छायाशुष्कं तु कारयेत् । अश्वगन्धा समायुक्तं, विजयाबीज संयुतम् ॥ कपिलाक्षीरसार्द्धन, वटी रतिप्रमाणतः । भक्षिता प्रातरुत्थाय, मोहयेत् सर्वतो जगत् ॥
તાજાં તુલસીપત્ર લાર્વીને છાયામાં સૂકવી લેવાં, તેને ભાંગના ખીજ તથા અશ્વગંધા સાથે કપિલા ગાયના. દૂધમાં વાટવા અને તેની ચણાઠી જેવડી ગેાળીએ વાળવી, તેમાંથી એક ગેાળીનું પ્રાતઃકાળમાં ભક્ષણ કરવાથી સ જગત્ અર્થાત્ બધા લેાકેા મેહ પામે છે.'
श्वेतार्कमूलं सिन्दूरं, पेषयेत्कदलीरसे । अनेनैव तु तन्त्रेण, तिलकं लोकमोहनम् ॥
૮ સફેદ આકડાનું મૂળ અને સિંદૂર એકત્ર કરીને કેળના રસમાં વાટવું. તેનુ લલાટમાં તિલક કરતો લાકા માહ. પામે છે. ’
Page #288
--------------------------------------------------------------------------
________________
મંત્રદિવાકર : ૨૫૪
અહીં સંપ્રદાય એ છે કે ઉપર્યુક્ત વસ્તુઓને પ્રયોગ કરતાં પહેલાં તેને મૂળમંત્ર સાત વાર બોલીને અભિમંત્રિત કરી લે.
ઉડ્ડીસતંત્રમાં કહ્યું છે કે – सिन्दूरं कुंकुमं चैव, गोरोचनसमन्वितम् । धात्रीरसेन सम्पिण्य, तिलकं लोकमोहनम् ॥
સિંદૂર અને કુંકુમને ગોચનમાં ભેળવીને આંબ- ળાના રસમાં પીસી લેવાથી અને તેના વડે તિલક કરવાથી '. લેકે હિત થાય છે.”
सहदेव्या रसेनैव, तुलसीवीजचूर्णकम् । रवौ यस्तिलकं कुर्यान्मोहयेत् सकलं जगत् ॥
સહદેવીના રસમાં તુલસીનાં બીજ પીસીને તેનાથી રવિવારના દિવસે તિલક કરે તે સર્વસંસાર માહિત : થાય છે.”
मनःशिलां च कर्पूर, पेषयेत् कदलीरसे। तिलकं मोहनं नृणां, नान्यथा ममभाषितमः ॥
મણશીલ અને કપૂરને કેળના રસમાં પીસીને તિલક - કરે તો સંસાર મહિત થાય છે. શિવજી કહે છે કે આ - મારું કથન અસત્ય નથી'. . . .
રિતારું પાપ, તુ હી . : : __ गोरोचनसंयुक्तं, तिलकं लोकमोहनमू । ' '
Page #289
--------------------------------------------------------------------------
________________
સંમેહન-મંત્ર
૨૫૫ હરતાલ અને અશ્વગંધાને કેલના રસમાં પીસીને - તથા તેમાં ગોરોચન મેળવીને તિલક કરે તે લેક મોહિત થાય છે. "
शृंगी चन्दनसंयुक्त; वचाकुष्ठसमन्वितम् । . . धूपं देहे तथा वस्त्रे, मुखे दद्याद्विशेषतः ।। पशुपक्षिप्रजानां च, राजां मोहनकोरकम । ताम्बूलमलतिलकं, लोकमोहनकारकम् ॥
કાકડાશિંગી, ચંદન, વજ અને કુષ્ઠ (ઉપલેટ) એ. બધાને મેળવીને ધૂપને બનાવો અને તે ધૂપને પિતાના -શરીર પર તથા વસ્ત્ર પર અને ખાસ કરીને સુખ પર વધારે પ્રમાણમાં દે. એ ધૂપ પશુ, પક્ષી, પ્રા અને રાજા બધાને મેહિત કરનારે થાય છે. તથા નાગરવેલના પાનનું મૂળ પીસીને તિલક કરવાથી પણ બધા લેકે મહિત થાય છે?
રિન્યૂ ર તવવા, તાવ્ઝરપિતા ! . . अनेनैव तु मन्त्रेण, तिलकं लोकमोहनम् ॥ - “ સિંદૂર અને વેત વજને નાગરવેલના પાનના
રસમાં વાટીને તેને “ ઉમરેશ્વરાચ” આદિ આગળ લખેલા મંત્રથી મસ્તક પર લગાડે તે લેકે મહિત થાય છે.”
સવામાંnt ઍRTનો, સ્ત્રીના જ સિવિ, एभिस्तु तिलकं कृत्वा, त्रैलोक्य मोहयेन्नरः॥ .
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૫૬
મંત્રદિવાકર જે મનુષ્ય અઘેડો, ભાંગરે, લાજવંતી અને સહદેવી એ બધાને વાટીને તેના રસથી તિલક કરે તે ત્રણે ય. લેકને મોહિત કરી શકે છે.”
श्वेत दूर्वा गृहीत्वा तु, हरिताल च पेषयेत् । कृतं तु तिलकं भाले, दर्शनान्मोहकारकम् ।
ધળી ઘોને હરતાલમાં મેળવીને વાટે અને તેનું તિલક કપાળે કરે તે તેનાં દર્શન માત્રથી લેકે માહિત થાય છે.
बिल्वपत्रं गृहीत्वा तु, छायाशुष्कन्तु कारयेत् । कपिलापयसा युक्तं, वटीं कृत्वा तु गोलकम् ।। एभिस्तु तिलकं कृत्वा, मोहयेतू सर्वतो जगत् ॥
બીલીપત્ર લઈને છાયામાં સૂકવી લેવા અને તેને કપિલા ગાયના દૂધમાં વાટીને તેની ગોળી બનાવવી. તે ગોળીથી કરેલું તિલક સર્વ જગને મેહિત કરે છે.”
मंत्र- ॐ उड्डामरेश्चराय सर्वजगन्मोहनाय अं आँ ई ई उ ऊ ऋ ऋ हूं फट् स्वाहा ।
પ્રથમ આ મંત્રને એક લાખ જપ કરી તેને સિદ્ધ કરવું. પછી તેનાથી સાત વાર અભિમંત્રિત કરીને ઉપર જણાવેલી વસ્તુઓનું તિલક કરવાથી મેહન અવશ્ય થાય છે.
કામાખ્યાતંત્ર વગેરેમાં પણ સંમોહનને લગતા. કેટલાક પ્રગ આપેલા છે, પણ તે લગભગ આને મળતા જ છે, એટલે અહીં તેને સ્વતંત્ર નિર્દેશ કરતા નથી.
Page #291
--------------------------------------------------------------------------
________________
[૨૩].
વશીકરણ–તંત્ર
અનુભવી પુરુષે કહે છે કે પ્રેમ અને મીઠી વાણું એ મોટામાં મેટ વશીકરણમંત્ર છે, કારણ કે તેનાથી બધા લેકેને વશ કરી શકાય છે. , - મહાપુરુષોનાં ચરિત્રમાં આ વસ્તુનું પ્રમાણ મળે છે અને આપણે રોજિદો અનુભવ પણ આ વસ્તુનું સમર્થન કરે છે. જે આપણે કેઈના પ્રત્યે ખરેખર પ્રેમ દર્શાવીએ અને તેની સાથેના વાર્તાલાપમાં મીઠી વાણીનો પ્રયોગ કરીએ, તે એ વ્યક્તિ આપણને વશ થઈ જાય છે અને આપણું ધાર્યું કામ કરી આપે છે. - જે વ્યક્તિને કોઈને માટે પ્રેમ નથી-માન નથી, તથા જે વાણીને ગમે તે દુષ્ટ પ્રવેશ કરે છે, તે પિતાના હાથે પિતાના દુશમને વધારે છે અને તેનું પરિણામ ઘણું ખરાબ. આવે છે. ' .
!! ૧૭
Page #292
--------------------------------------------------------------------------
________________
મદિવાકર
એક માલવી ઘણા ભલા અને પાપકારવૃત્તિવાળા હતા. તેમણે હજારા માણસાને સહાય કરી હતી અને પેાતાની પાસેથી કાઈ ખાલી હાથે પાહે ન જાય તેની ખાસ તકેદારી રાખતા હતા, પણ તેમને જીભ ઉપર કાબૂ ન હતા, એટલે ઘણી વાર અપશબ્દો ખેાલી જતા. એ રીતે એક વાર તેમણે પેાતાના નેકરને અપશબ્દોથી નવાજ્યું. એ નાકર એ વખતે તે કઈ એક્લ્યા નહિ, પણ રાત્રિએ મૌલવી સૂઈ રહ્યા હતા, ત્યારે છરી લઈ ને તેમની છાતી પર ચડી બેઠા અને એક જ ધાએ તેમને ખત્મ કર્યાં. આ અમારી જાણને કિસ્સા છે.
૨૫૮
ખીજાને ગુલામ બનાવવા, તેમની પાસેથી મનંગમતી સેવા લેવી અને કામ પૂરાં થયે તેમને શેરડીનાં છેત્તાંની માફ્ક ફેકી દેવા, એ દુષ્ટતાભર્યાં વ્યવહાર છે. શિષ્ટ-સ’સ્કારી લાકાને આવા વ્યવહાર પસંદ નથી. અમે પણ તેમની સાથે જ છીએ. તાત્પર્ય કે અન્ય મનુષ્ય સાથે અને તેટલે સૌજન્યલયે વ્યવહાર રાખવેા, એ ધર્મ અને નીતિને સાર છે અને તેને અનુસરવામાં જ આપણું કલ્યાણ છે.
સેવાવૃત્તિ પણ વશીકરણની એક અમેઘ ઔષધિ છે. તેનાથી મનુષ્ય હજારે લાખા લેાકેાને વશ કરી શકે છે અને તેમની પાસેથી મન માન્યુ કામ લઈ શકે છે. વળી હાથ પેાલે તે આપણામાં પ્રસિદ્ધ છે. તેના
અ
'
'
.
જગ ગાલે એ ઉક્તિ
એ છે કે
જો આપણે
Page #293
--------------------------------------------------------------------------
________________
વશીકરણ તંત્ર
૨૫ હાથ ખુલ્લું રાખીએ, એટલે કે તેના વડે યથાશક્તિ દાન દેતાં જ રહીએ તે કેમે કેમે બધું જગત્ વશ થાય છે.”
આટલું પ્રાસંગિક કહ્યા પછી હવે વશીકરણની પ્રક્રિયા પર આવીએ. જે વ્યક્તિ વશીકરણમાં પ્રવીણ થવા ઈચ્છતી હોય, તેણે સહુથી પ્રથમ ત્રાટક્યોગને સિદ્ધ કરી લેવો જોઈએ. કારણ કે તેથી મનુષ્ય તથા પશુ-પક્ષી વગેરે પર ધારી અસર પાડી શકાય છે અને વશીકરણનું કામ ઘણું સરલ બની જાય છે. • * એક મહાત્મા પિતાના શિષ્ય સાથે જંગલમાં જતા હતા. ત્યાં એક વિકરાળ વાઘ સામે મળે. શિષ્ય તે માન્યું કે હવે આપણાં સો વર્ષ પૂરાં થઈ ગયાં, પણ ગુરુજી એમ ગભરાય એવા ન હતા. તેમણે જરા પણ ભય પામ્યા વિના વાઘની સામે નજર માંડી, એટલે કે તેની નેત્રતિ સાથે પિતાની નેત્રાતિ મેળવી અને ત્યાં ચમત્કાર ખડો થઈ ગયો. જે વાઘ છલંગે મારતે આ તરફ આવી રહ્યો હતો, તે સ્થિર થઈ ગયે અને આગળ એક પણ ડગલું માંડી ન શકે. ગુરુજીએ ત્રાટકચોગ સિદ્ધ કરેલ હરે, એટલે તેમની આંખમાં એક પ્રકારની અજબ વશીકરણશક્તિ આવી ગઈ હતી અને તેણે આ ખતરનાક પ્રસંગે બરાબર કામ આપ્યું હતું. - જે વસ્તુસ્થિતિ વાઘના પ્રસંગમાં બની, તેજ વસ્તુ સ્થિતિ માણસોના સંબંધમાં પણ બને છે. એક મહાત્મા માનસરોવર તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં લૂંટારા મળ્યા.
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૬o:
મંત્રદિવાકર તેનો સરદાર તરવાર ઉગામીને કહેવા લાગ્યા કે “તમારી. પાસે પૈસા–ટકા, સરસામાન જે કંઈ હોય, તે અમને ચૂપચાપ આપી દો ! નહિ તે માર્યા જશે.”
એ જ વખતે મહાત્માએ નજર ઊંચી કરીને છેડી વાર એકીટશે તેની સામે જોયું કે તેના હાથમાંથી તરવાર પડી ગઈ અને તે અત્યંત નમ્ર બનીને વંદન કરવા લાગ્યતેના સાથીઓને ખબર ન પડી કે એકાએક આમ શાથી થયું ? પણ પોતે જ સાથીઓને સંબોધીને કહ્યું : “આ મહાત્મા પાસેથી આપણે કંઈ જોઈતું નથી. તેમને માર્ગ ખુલે કરી દે. અને રસ્તે બીજા કોઈ તેમને સતાવે. નહિ, માટે અમુક અંતર સુધી બે જણ તેમની સાથે જાઓ.’
આપણે વ્યવહારમાં જોયું છે કે કેટલાંક કામ પત્રવ્યવહારથી પતતાં નથી, ટેલીફને કરીએ તે પણ પતતાં નથી, પરંતુ રૂબરૂ મળીએ અને ચાર આંખ ભેગી થાય. તો તરત પતી જાય છે. આનો અર્થ એ થયો કે આપણી આંખમાં એક પ્રકારની આકર્ષણશક્તિ રહેલી છે. અને.. તેને પ્રભાવ બીજા પર પડે છે. તેમાં ચે જેણે ત્રાટગ સિદ્ધ કર્યો હોય, તેની આંખમાં તે એ શક્તિનું પૂર વહે છે અને તે સામા માણસને અવશ્ય વશ કરી લે છે. - કેટલીક વ્યકિતઓ કે જેણે ત્રાટકગ સિદ્ધ કર્યો નથી, છતાં તેમની આંખેમાં આવી શક્તિ જોવામાં આવી
Page #295
--------------------------------------------------------------------------
________________
વશીકરણ-તંત્ર
૨૬૨ છે, તે આપવાદિક ઘટના સમજવી. આવી વ્યક્તિ કેઈન સામે એકીટશે તાકી રહે તે તેને તરત અસર થાય છે. 'પ્રાચીન શામાં દષિવિષ સર્ષનું વર્ણન આવે છે. તે સર્પ એ હોય છે કે કોઈપણ પ્રાણ પર પિતાની દૃષ્ટિ સ્થિર કરતાં જ તેના પર કાતીલ ઝેરની અસર થવા માંડે છે અને તે મરણ પામે છે. શ્રમણ ભગવાન મહાવીરને આવા એક અતિ ભયંકર સપને ભેટે થયે હતું, પરંતુ તેઓ ગસિદ્ધ મહાપુરુષ હોવાથી તેની દષ્ટિનું ઝેર તેમને ચડ્યું ન હતું. એટલું જ નહિ પણ દંશ માર્યો, છતાં જે તે વિષની અસરથી મુક્ત રહ્યા હતા,
તે કહેવાનું તાત્પર્ય એ છે કે આંખમાં આકર્ષણ-વશીકરણની અદ્ભુત શક્તિ રહેલી છે.
ત્રાટકયેગ અહીં સ્વાભાવિક જ પ્રશ્ન થશે કે ત્રાટકગ શી વસ્તુ છે? અને તે શી રીતે સિદ્ધ થાય છે? એટલે તે અંગે કેટલેક ખુલાસે કરીશું.
શોમાં કહ્યું છે કે -
આંખના પલકારા માર્યા વિના સૂમ લક્ષ્ય તરફ એકીટશે ત્યાં સુધી જોયા કરવું કે જ્યારે આંખમાંથી આંસુ પડવા માંડે. આ ક્રિયાને વિદ્વાનોએ ત્રાટક કહી છે.”
આનો સામાન્ય વિધિ એ છે કે એક જાડા સફેદ
Page #296
--------------------------------------------------------------------------
________________
ર૬ર
. મંત્રદિવાકર કાગળ પર કાળા રંગનું કે શાહીનું ચાર આની કે આઠ આની જેવડું વર્તુલ બનાવવું અને તેની સામે એકીટશે. જોયા કરવું. આ વખતે આંખની પાંપણ બિલકુલ હલાવવી. નહિ. મનને પણ સ્થિર રાખવું. આ રીતે અભ્યાસ કરતાં
જ્યારે આંખમાંથી આંસુ પડવા માંડે ત્યારે આંખને લૂછી નાખવી અને થેડી વાર પછી પાછુ એ જ પ્રમાણે અભ્યાસ ચાલુ રાખ.
આમ કેટલાક દિવસે સુધી–લગભગ છ માસ સુધી અભ્યાસ ચાલુ રાખતાં ત્રાટકગમાં સિદ્ધિ મળે છે. ' અને તેનો પ્રભાવ મન પર પણું ઘણું જ પડે છે, એટલે કે તે ઘણી સ્થિરતા અનુભવે છે. ચિત્તવૃત્તિઓને સ્થિર કરવા માટે પણ અનુભવીઓ ત્રાટકયેગની જ ભલામણ કરે છે.
આને વધારે અભ્યાસ તે કઈ અનુભવીના માર્ગ દર્શન નીચે જ કરે. - વશીકરણના મંત્રો અનેક છે અને પ્રયોગ પણ.. અનેક છે. તેમાંથી જે મંત્રો અને પ્રવેગે પ્રમાણભૂત. જણાયા, તે અહીં રજૂ કરવામાં આવે છે.
ઉડ્ડીતંત્રના સાતમા પટલમાં વશીકરણનો અધિકાર આવે છે. ત્યાં જણાવ્યું છે કે પ્રથમ નીચેના મંત્રને વીશ હજાર જપ કરે –
ॐ नमो भगवते उड्डामरेश्वराय मोहय मोहय मिलि. મિટિ ૪: 8: ”
Page #297
--------------------------------------------------------------------------
________________
વિશીકરણતંત્ર
પછી નીચેના પ્રયોગ કરવા * બીલીપત્ર તથા બીજેરાને બકરીના દૂધમાં વાટી, તેનું તિલક કરે, તે લેક વશમાં આવે.” આ “કુંવારપાઠાના મૂળમાં ભાગનાં બીજ મિલાવીને મસ્તક પર તિલક કરવાથી ઉત્તમ વશીકરણ થાય છે.” * અન્ય ગ્રંથમાં બીજા પણ પ્રયોગો જોવામાં આવે
છે. તેમાં મેહિનીમંત્રને પ્રયોગ આ પ્રકારનો છે. પ્રથમ . “ૐ હ્રી મોહિની યાદ” એ મંત્રનો એક લક્ષ જપ કરી તેને સિદ્ધ કરવો. પછી જ્યારે કે વ્યક્તિનું વશીકરણ કરવું હોય ત્યારે પાછું, પુષ, વસ્ત્ર અથવા કોઈ ઉત્તમ જાતિનું ફળ લઈને તેને ૧૦૮ વાર મંત્ર બોલવાપૂર્વક અભિમંત્રિત કરવું અને તે વ્યક્તિના હાથમાં આપવું, તે તે અવશ્ય વશીભૂત થશે.
એક પ્રયોગ એ છે કે તેમાં નીચે મંત્ર સાત દિવસ સુધી જપવામાં આવે છે: “ નિદિ વિટિ જારી મારાëછી મુ ને વશમાની વાત ” અહીં મુવ શબ્દ છે, ત્યાં જેનું વશીકરણ કરવું હોય તેનું નામ
બલવું જોઈએ. આ પ્રયોગ મુખ્યત્વે રાજાને વશ કરે ' હોય ત્યારે થાય છે.
• • છે. જે આ મંત્ર તાડપત્ર પર લખવામાં આવે અને તે
તાડપત્રને જલમિશ્રિત દૂધમાં ઉકાળવામાં આવે છે જેનું નામ લખ્યું હોય તે અવશ્ય વશીભૂત થાય છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૬૪
- મંત્રદિવાકર રં સર્વરો વરમાન હ”. આ મંત્રને જપ કરવાથી પણ અભિષિત વ્યક્તિને વશીભૂત કરી શકાય છે. ___ॐ राजमुखि राजामिमुखि वश्यमुखि ही श्री इली देवि देवि महादेवि देवाधिदेवि सर्वजनस्य मुखं वश्यं कुरु હા !
આ મંત્ર વશીકરણ માટે ઘણે અકસીર ગણાય છે. પ્રથમ તેને દશ હજાર જપ કરો. પછી ધૃતસંયુક્ત ખીર દ્વારા જપનો દશાંશ એટલે ૧૦૦૦ હોમ કરો. તે પછી અંગદેવતા, અષ્ટમાતૃકા અને દશ દિક્ષાની પૂજા કરવી. આ રીતે ત્રણ દિવસ હોમ ર્યા પછી સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવતાની આરાધનાપૂર્વક સૂર્યની સામે મુખ રાખીને જેનું નામ લઈને ૧૦૮ વાર આ મંત્રનો જપ કરવામાં આવે, તે વ્યક્તિ અવશ્ય વશીભૂત થાય છે.
“ મુદ્દે ચામુદ્દે સો વીમાના અમુક સ્વાëા!” આ મંત્રને એક લાખ જપ કરીને શિરીષ વૃક્ષની સમિધાથી દશ હજાર હમ કરતાં ધારેલી વ્યક્તિનું વશીકરણ થાય છે.
૩ નમો અરિતે વરસે મુ (જી) જે વરૂ લુક ૩ સ્વહૂિ !” આ મંત્રને સવાલક્ષ જપ કરવાથી અભિલષિત વ્યક્તિનું વશીકરણ થાય છે. પરંતુ એટલું ધ્યાનમાં રાખવું કે આ જપ રાત્રિએ જ કરવાને છે અને તે લાલ પરવાળાની માળાથી જ કરવાનું છે. ..
Page #299
--------------------------------------------------------------------------
________________
વશીકરણતંત્ર
૨૬૫ - “છે જે શી કરી રજૂ ક્રૂ વરવર-જાપતયે નમ: अमुकम् मे वशमानय स्वाहा ।'
પ્રથમ આ મંત્રને સવા લાખ જપ કરે. પછી જરૂર પડે ત્યારે અમુકની જગ્યાએ જેને વશ કરવી હોય તે વ્યકિતનું નામ મૂકવું અને ૧૦૮ વાર પંચામૃતથી હવન કરે, એટલે તેનું વશીકરણ થાય છે.
એક સર્વજનવશીકરણ મંત્ર છે, તે આ પ્રમાણે
'ॐ ही श्री महामोहिनी महाविद्ये सर्वलोकं जम्भय मोहय मोहय मछंय मूर्च्छय आकर्षय ॐ ही श्री महामोहिनी સેવા ”
રવિવાર કે મંગળવારની રાત્રે બાર વાગ્યે, એકાંત પવિત્ર જગામાં, ઘીને દી તથા અગરબત્તીને ધૂપ ચાલુ રાખીને આ મંત્રની ત્રણ માળા ગણવી. ૨૧ દિવસ સુધી - આ ક્રમ ચાલુ રાખવે, તેના પ્રભાવથી સમસ્ત જનતાનું - આકર્ષણ થશે અને લેકે તરફથી માન મળશે.. .
તંત્રકારોએ એમ પણ કહ્યું છે કે-બ્રહ્મદંડી, વજ અને ઉપલેટ એ ત્રણનું ચૂર્ણ પાણીમાં નાખી, રવિવારના દિવસે જે વ્યક્તિને પીવડાવામાં આવે તે વશ થાય છે. - હસ્ત નક્ષત્રમાં ચક્રમર્દનું મૂળ ઉખાડી લાવે અને તેને “ સુર્શનાર હું જ at IP એ મંત્રથી ૧૦૮ વાર અભિમંત્રિત કરીને જમણે હાથે બાંધે, પછી રાજસભામાં જાય તે રાજા વશીભૂત થાય અને તેને ઘણું ધન આપે ચકમને છેડ વરસાદના દિવસમાં થાય છે અને તેના પાંદડાં તથા છાલ વગેરે દવાના કામમાં આવે છે. '
Page #300
--------------------------------------------------------------------------
________________
[૨૪] '
.
'
- કર્ણપિશાચિની–તંત્ર -
ચોગસાધના ઉત્કૃષ્ટ ભૂમિકાએ પહોંચે છે, ત્યારે સાધકને ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાલનું સત્ય જ્ઞાન થાય છે. મહર્ષિ પતંજલિએ ચોગદર્શનમાં “સત્ર ઋતમ પ્રજ્ઞા” સૂત્ર વડે આ હકીકતને નિર્દેશ કરે છે. તત્ર તે વખતે, પ્રજ્ઞ-સાધકની પ્રજ્ઞા-બુદ્ધિ, ગાં-સત્યથી ભરેલી બને છે. એટલે કે તે ભૂમિકાએ તેને જે વિચારો આવે છે, ફુરણાઓ થાય છે, તે બધી સત્ય જ હોય છે. - મંત્રસાધનામાં પણ આજ પરિસ્થિતિ છે. કઈ પણ મહામંત્રની સાધના ઉત્કૃષ્ટ ભૂમિકાએ પહોંચે છે, ત્યારે સાધકને અંતઃસ્કુરણાઓ થવા લાગે છે અને તે બધી સત્ય હોય છે. ખાનદેશની એક ઘટના છે. એક વખત એક મહાશયે કેઈ ઉચ્ચ કોટિના મંત્રસાધકને પૂછયું કે
મારે આજે મુંબઈ જવું છે, તે જઉં કે કેમ? તે જ વખતે મંત્રસાધકે જરા ધ્યાન ધર્યું કે અગ્નિજવાળાએ
Page #301
--------------------------------------------------------------------------
________________
કણપિશાચિની-તંત્ર
ર૬૭ દેખાઈ, એટલે તેણે કહ્યું: “હાલ જવું રહેવા દે. પછી જજે.”
- પિલા મહાશયે કહ્યું : “પરંતુ મારે આજે ગયા. વિના ચાલે તેમ નથી. જઉં તે શું વાંધો છે?'
મંત્રસાધકે કહ્યું: “મને એમ લાગે છે કે જવું ઠીક નથી અને તમે જઈ શકશે પણ નહિ.”
- છતાં પિલા મહાનુભાવે મુંબઈ જવાની તૈયારી કરી. અને તેઓ સ્ટેશને પહોંચ્યા, ત્યાં તેની વખારમાં એકાએક આગ લાગી અને એક માણસે દોડતાં જઈને તેને સ્ટેશને. ખબર આપી. હજી ગાડી ઉપડી ન હતી, એટલે તેઓ પાછા આવ્યા અને આગ ઓલવવાના કાર્યમાં રોકાયા.
પછી બીજા દિવસે તેઓ મંત્રસાધકને મળ્યા અને કહ્યું કે “તમારી વાત અજબ રીતે સાચી પડી છે. પણ. તમને એમ શાથી ખબર પડી કે આજ જવા જેવું નથી. અને હું જઈ શકીશ નહિ?” મંત્રસાધકે કહ્યું: “મને ધ્યાન ધરતાં જ અગ્નિના ભડકા દેખાયા હતા, એટલે થયું કે આજે જરૂર તમારા કઈ પણ મકાનને આગ લાગશે, એટલે તમારે બહારગામ જવું ઠીક નથી. વળી બીજી ફુરણા એવી પણ થઈ કે “તમે જોઈ શકશે નહિ.” એટલે. મેં તમને એ પ્રમાણે જણાવ્યું હતું.
સ્વ. જૈન મુનિશ્રી મોહનલાલજી મહારાજ એગ: અને મંત્રવિદ્યામાં નિષ્ણાત હતા. તેમણે એક વખત.
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૬૮
મંત્રદિવાકર પિતાની અંતઃસ્ફર અનુસાર બાબુ પન્નાલાલને કહ્યું કે - “તમારી પાસે જેટલા પૈસા હોય તથા બીજા. જેટલા પૈસાની સગવડ થઈ શકે એમ હૈય, તે બધાના ઝવેરાતના દાગીના બનાવે અને અમુક દિવસે હૈદરાબાદ જાઓ. ત્યાં નિઝામ સરકાર દ્વારા તમને ઘણો લાભ થશે.”
બાબુ પન્નાલાલને મુનિશ્રી પર પૂર્ણ શ્રદ્ધા હતી, એટલે તેમણે મુનિશ્રીના કહેવા મુજબ ઝવેરાતના દાગીના તૈયાર કર્યો અને તેઓ હેદરાબાદ ગયા. ત્યાં રાહ જોતાં જતાં ઓગણપચાસમા દિવસે નિઝામ સરકારની મુલાકાત થઈ. તેમણે બાબુને અંતઃપુરમાં આવવાનું આમંત્રણ - આપ્યું અને ત્યાં જતાં તેમના બધા દાગીનાઓ બેગમેને પસંદ પડયાં. પરિણામે નિઝામ ખૂબ ખુશ થયા અને તેમને લાખો રૂપિયાને લાભ થયે.
મંત્રવિદ્યામાં એવું પણ એક સાધન છે કે જેના - લીધે સાધક ભૂત, ભવિષ્ય અને વર્તમાનની વાત જાણી શકે છે અને તેના લીધે લેકે પર પિતાને ઘેરે પ્રભાવ પાડી શકે છે. આ સાધનને સામાન્ય રીતે કર્ણપિશાચિનીતંત્ર તરીકે ઓળખવામાં આવે છે.
તેને અંગે અનેક છે, પણ તેમાંથી ચૂંટી કાઢેલા મંત્રે અને તેનું વિધિવિધાન પાઠકેની જાણ માટે અહીં રજૂ કરીએ છીએ. . (1) “જી પિરાજિનિ પિન્ટોને સ્થાપ” -
Page #303
--------------------------------------------------------------------------
________________
કર્ણપિશાચિનતંત્ર
- ર૬e. " પવિત્ર એકાંત સ્થાનમાં આ મંત્રને એક લાખ જપ કરવા. છેવટે દશાંશ ઘીને હેમ કરે, એટલે કે - આ મંત્ર બોલતાં યજ્ઞકુંડમાં ઘીની દશ હજાર આહુતિ . આપવી. તેથી કર્ણપિશાચિની દેવી પ્રસન્ન થાય છે અને . સાધક ભૂત, ભવિષ્ય કે વર્તમાન કાળની જે વસ્તુ જાણવા ઈ છે, તે એના કાનમાં કહી જાય છે. ' (૨) “ શ્રાપશનિની મુદ્દે ર ” આ મંત્રને બહેડાના ઝાડ નીચે બેસીને એક લાખ જપ . કરતાં કર્ણપિશાચિની દેવી પ્રસન્ન થાય છે. અને પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપે છે. જપ પૂરે થયે દેવીને નૈવેદ્ય ધિરવું આવશ્યક છે.
' (૩) “જી ટ્રી પિરાજિનિ શું ટૂ સ્વા” પ્રથમ કઈ વૃદ્ધ પુરુષ કે બ્રાહ્મણને ગુરુ સ્થાપી તેની પાસેથી મંત્રદીક્ષા લેવી અને બ્રહ્મણચર્યના પાલનપૂર્વક - આ મંત્રનો એક લાખ જપ કરવે. તેને વિધિ એ છે - કે રાત્રિના સમયે બાર વાગ્યા પછી આ મંત્રજપ શરૂ કર. તે પહેલાં દીવાનું તેલ પગે મસળવું. આ દીવે. સરસિયા તેલને કરે
- મંત્ર સિદ્ધ થયા પછી સાધક મનમાં જે કોઈ પ્રશ્ન. પૂછશે, તેને ઉત્તર કર્ણપિશાચિની દેવીના બરડા ઉપર લખેલે જણેશે.. '' () #મવિ રતિબિયે વન--- मेश्वरि पद्मावति त्रैलोक्यवार्ता कथय कथय स्वाहा।
Page #304
--------------------------------------------------------------------------
________________
- ago
મંત્રદિવાકર - આ મંત્ર કામાખ્યાત ત્રમાં આપેલ છે. તેને વિધિ એ છે કે એરંડાને ગાયના છાણથી લીંપીને શુદ્ધ કરો. પછી તેમાં એક બાજોઠ ઢાળી તેના ઉપર ઘીનો દી મૂકો તથા એક નાળિયેર પધરાવવું. તે વખતે અગરબત્તીને ધૂપ કરે અને દર્ભના આસન પર બેસીને ૧૦૮ મંત્રનો જપ કરે. પ્રથમ દિવસે ઉપવાસ કરે.
નવ દિવસ સુધી આ પ્રમાણે જપ કર. છેલ્લા ‘દિવસે ઘી, મધ, ખાંડ, કમળકાકડી અને ગુગળને હેમ કરો અને તે જ સ્થાનમાં સૂઈ રહેવું. તથા તે દિવસે બે કુમારી કન્યાઓને ખીર તથા રેલીનું ભજન કરાવી
એક એક ચુંદડી અને કપરાની કાચલી આપવી, તથા - યથાશક્તિ રૂપાની દક્ષિણા આપવી, એટલે મંત્ર"સિદ્ધિ થશે.
પછી જ્યારે કઈ પ્રશ્ન પૂછે, ત્યારે સાત વખત -મંત્રજપ કરી જમણે હાથ જમણા કાને રાખવે અને કઈ પણ પ્રકારને સંકલ્પ-વિકલ્પ કર્યા વિના સ્થિર ચિત્ત એસવું, એટલે તરત દેવી તરફથી તેને ઉત્તર મળશે.
આજથી દશ-બાર વર્ષ પહેલાં અમે દક્ષિણને પ્રવાસ કર્યો, ત્યારે એક મંત્રવિશારદના પરિચયમાં આવતાં તેમની પાસેથી શ્રી કર્ણપિશાચિની દેવીને એક -મંત્ર તથા યંત્ર પ્રાપ્ત થયો હતો, તે પાઠકેની જાણ - માટે રજૂ કરીએ છીએ. . . . : : :
Page #305
--------------------------------------------------------------------------
________________
કર્ણપિશાચિની તંત્ર
૨૭૧ (५) ॐ वांगे मंगे तवे भूए भविस्से अंबे पभे ह શ્રી દૃી બ્રો” વિશાચ નમઃ | અમાવાસ્યા અને રવિવારની રાત્રિએ આ મંત્રને જપ શરૂ કર. પછી દરરોજ રાત્રિએ આ જપ ચાલુ -રાખી કુલ ૧૨,૦૦૦ જપ પૂરા કરવા. એ વખતે નીચે લખેલા યંત્રને સામે રાખવા અને એકેક મંત્ર બોલીને તેના પર ફૂલ ચડાવતાં જવું; તેથી માત્રસિદ્ધિ થશે અને તેનાથી મનધાર્યો પ્રશ્નને ઉત્તર મળી શકશે.
--
--
-
-
જ
છે કે
-
-
-
-
-
-
-
-
-
-
-
ho
-
-
c6
-
--
-
-
-
__ अ
ओ
ऑ
ओ
अ
-
-
-
-
--
-
કર્ણપિશાચિની યંત્ર આ યંત્ર અષ્ટગંધથી ભૂર્જ પત્ર પર લખવે. . (૬) જેને સંપ્રદાયમાન્ય નમેલ્યુકલ્પમાં પણ કર્ણપિશાચિનીને એક મંત્ર આવે છે, તે આ પ્રમાણે :
Page #306
--------------------------------------------------------------------------
________________
ર૭ર
મંત્રદિવાકર - 'ॐ ही अह" नमो जिणाणं लोगुत्तमाणं लोगनाहाण लोगहियाणं लोगपईवाण लोगप जोअगराण मम शुभाशुभं pય ચ પિરાવિનિ સ્વાë.” *
આ મંત્રને ૧૦૮ વાર જપ કરી, મૌન ધારણ. કરીને સૂઈ જવાથી કર્ણપિશાચિની દેવી સ્વપ્નમાં શુભાશુભ કહે છે.
(૭) શુભાશુભ જાણવાને લગતે એક પ્રયોગ એ. છે કે (૨) તાહર્તા (૨) વાત (૩) વહૂ (૪) 7 અને (૬) વાહતું એ પાંચ શબ્દો હથેળી પર કાળી શાહીએ લખી.. તે હથેલી કાન નીચે રાખી સૂઈ જવાથી શુભાશુભ. સંભળાય છે.
(૮) મંત્રવિદ્યામાં કહ્યું છે કે – पञ्चवटी मूले रात्रौ, पञ्चमुण्डासने शुभे । उपविश्य जपेन्मन्त्रो, त्रिपक्षे यतमानसः॥ यदि विघ्ना न जायन्ते, यदि न दृश्यते जनैः । तदासिद्धिर्भवेदेवि, त्रिकालतत्त्वविद्भवेत् ।। મન્ચરંતુ–સ્ટ્રી ફ્રી ફૈ !
રાત્રિના સમયે પંચવટીના મૂલમાં પાંચ મુડેની. વેદી પર બેસીને સંયત ચિત્તથી ત્રણ પક્ષ સુધી મંત્રજપ કરવો. જે વચ્ચે કેઈ વિદન નડે નહિ અને કઈ જય. કરતી વખતે દેખે નહિ તે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તે. સાધક ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાલને જ્ઞાતા. અને છે. જાપ્ય મંત્ર છે-ફ્રીં હ્રીં ? ? ? '
Page #307
--------------------------------------------------------------------------
________________
કણપિશાચિન-તંત્ર
ર૭૩ પીંપળ, બીલી, વડ, ધાવડી અને અશેક એ પાંચ વૃક્ષના સમૂહને પંચવટી કહેવાય છે. તે અંગે મંત્રવિજ્ઞાનના સત્તરમા પ્રકરણમાં વિસ્તૃત વિવેચન થયેલું છે, તે . જિજ્ઞાસુએ જોઈ લેવું. '
પાંચ મુંડ એટલે પાંચ પ્રકારની પરી. તેમાં મનુષ્ય તથા બીજી ચાર પ્રાણીઓની ખોપરી હોય છે. આ પાંચ ખોપરી પંચવટીની વચ્ચેના ભાગમાં દાટી તેનાં ઉપર વેદિકા બનાવી તેની ઉપર સાધકે બેસવાનું હોય છે. * સંયત ચિત્ત એટલે સ્થિર ચિત્ત. જ્યારે ચિત્તમાં કઈ પ્રકારના સંકલ્પ-વિકલ્પ ઉઠતા ન હોય, ત્યારે તે સ્થિર બને છે. આ રીતે ૪૫ દિવસ સુધી કોઈ મનુષ્ય ન જુએ એ રીતે જય કર હોય તે તે માટે કઈ વનને એકાંત પ્રદેશ પસંદ કરે જોઈએ કે જ્યાં આવી પંચવટી ઉગેલી હાય. અન્યથા ત્યાં આવી પંચવટી બનાવીને પછી જપ કરવું જોઈએ. અમારા ખ્યાલ મુજબ સ્વામી રામકૃષ્ણ પરમહંસે આ પ્રકારનું અનુષ્ઠાન કરીને સિદ્ધિ મેળવી હતી.
Page #308
--------------------------------------------------------------------------
________________
[૨૫]
પશુ-પક્ષીઓની બલીનું જ્ઞાન
- પશુ-પક્ષીના શબ્દ ઉપરથી શકુન લેવાની પ્રથા તે આપણે દેશમાં ઘણું પ્રાચીન છે. વળી શિયાળ તથા કાગડાની બેલી ઉપરથી અમુક અર્થ તારવનારાઓની વાત આપણા કથા-ચરિત્રસાહિત્યમાં નિર્માણ થયેલી છે; એટલે પશુ-પક્ષીઓની બલીમાં કોઈ ગૂઢ સંકેત હોય છે અને તે જાણવામાં આવે તે આપણને ઘણે લાભ થાય, એ નિશ્ચિત છે. દાખલા તરીકે જંગલમાં દૂરથી વાઘ આવતે હેય તે પક્ષીઓ પોતાની ભાષામાં તેનું સૂચન કરે છે, પણ એ સૂચન આપણા ખ્યાલમાં આવવું જોઈએ.
ધરતીકંપની આગાહી અમુક પશુ-પક્ષીઓને અગાઉથી એટલે કે વીશ કલાક પહેલાં થાય છે. આ સંગોમાં તેની હીલચાલ તથા બેલીને અર્થ આપણે જાણતા હોઈએ તે કેટલે બધો લાભ થાય ?
અમે એક એવા મહાત્મા જોયા છે કે જે અમુક પ્રકારનો અવાજ કરતા કે આસપાસનાં બધાં વૃક્ષ પર
Page #309
--------------------------------------------------------------------------
________________
પશુપક્ષીઓની બેલીનું જ્ઞાન
જિંપ બેઠેલાં પક્ષીઓ નીચે આવી તેમની સામે બેસી જતાં. મહાત્મા એ બધાં પક્ષીઓને જુવાર આદિની ચણ નાખતા અને તે બધા એને પ્રેમથી ચણ જતાં. એ વખતે મહાત્મા એ રીતે વાત કરતા કે જાણે પક્ષીઓ તેને અર્થ બરાબર સમજતા હેય. પછી તેઓ બધા પક્ષીને હવાડા પર જઈને પાણી પીવાનો આદેશ કરતા કે બધા પક્ષીઓ હવાડા પર જતા એને પાણી પીતા. આ હવાડે એ મહાત્મા પક્ષીઓ માટે જ ભરાવી રખતા. પછી તેમની આજ્ઞા થયે બધાં પક્ષીઓ પિતપતાનાં વૃક્ષ ઉપર ચાલ્યા જતાં.
મંત્રવિદ્યા પશુ-પક્ષીઓની બલી સમજવા માટે કેટલાંક સાધન આપે છે. એ સાધનોને નિષ્ઠાપૂર્વક પ્રયોગ કરવા જેવું છે. હાલ તે આ બાબતમાં ખાસ રસ લેનારા કેઈ મહાનુભાવે અમારા સંપર્કમાં આવ્યા નથી, પણ જેમને રસ હોય તે આ બાબતના પ્રગો જરૂર કરે અને તેનું શું પરિણામ આવ્યું ? તે અમને લખી જણાવે તે અમે તેમનો આભાર માનીશું. ભારતની આ વિદ્યા સજીવન થાય, એ ઉદેશથી જ અહીં આટલું સૂચન કરીએ છીએ. . શ્વાનની બલીનું જ્ઞાન
જી િરિ જારી રહ્યા ” લીમડાના વૃક્ષના મૂળમાં બેસીને ધૂપ-દીપ–નૈવેદ્ય તથા અન્યાન્ય ઉપચાર દ્વારા ઈષ્ટદેવનું પૂજન કરીને અર્ધરાત્રિના સમયે આ મંત્રનો જપ શરૂ કરો. દશ હજાર જપ પૂરો થતાં તેની સિદ્ધિ થશે. એક જ આસને આ જપ પૂરે ન થાય તે
Page #310
--------------------------------------------------------------------------
________________
સંઢિયાકર
૨૦૬
બીજા દિવસે આ વિધિથી માર્કીના જંપ પૂરો કરવેા. તેનાથી શ્વાન એટલે કૂતરાની ખેાલીના અર્થ સમજાશેશિયાળની ખેાલીનું જ્ઞાન
શ્રી શ્રી ની રવાદા ।' આ મત્રના એક લાખ જપ કરી ધૂપ-દીપ-નેવેદ્ય આદિ દ્વારા તેને સિદ્ધ. કરનાર શિયાળની ખેાલીના અર્થ સમજી શકે છે.
સૂઅરની ખેાલીનું જ્ઞાન
૮
વ્રુપ મુખ્ય કુર્તી પુત્ સ્વાહ્ન ।’ કીચડવાળી ભૂમિમાં એસીને ૭૦ હજાર મંત્રજપ કરતાં આ મંત્રની સિદ્ધિ થાય છે. આ મંત્ર સિદ્ધ કરનારને સૂઅરની ખેાલીનું જ્ઞાન. થાય છે, એટલે કે તેનેા અર્થ સમજી શકે છે. ખજનસિદ્ધિ
ખંજન પક્ષી આમ તે જલ્દી જોવામાં આવતું નથી. વળી જ્યારે તેના મસ્તકે માંજર આવે છે, ત્યારે તે અદૃશ્ય ખની જાય છે. દાખલા તરીકે એ વખતે તે પાંજરામાં પૂરાયેલું હેાય તે આપણી નરી આંખે દેખાતુ નથી. એનું કારણ તેની માંજરમાં રહેલાં એક પ્રકારનાં કિરણા છે.
C
ૐ સિમિનાચે ટ્રીટ તિમિરનાશિની દેવીની પૂજા કરીને આ મ`ત્રને દશ હૈજાર જપ કરવાથી સિદ્ધિ થાય છે.. એટલે કે ત્યારથી ખજન પક્ષી બધા વખત તેના જોવામાં આવે છે અને તે એની એટલીના અથ સમજી શકે છે.
R
Page #311
--------------------------------------------------------------------------
________________
પશુ-પક્ષીઓની બલીનું જ્ઞાન
રણs અદશ્ય થવાના તંત્રપ્રયાગમાં ખંજનપક્ષીની માંજરને ઉપગ થાય છે, એ હકીક્ત અમને એક મંત્ર- . વિશારદ પાસેથી જાણવા મળી છે.
દેડકાની બોલીનું જ્ઞાન
a f " ' આ મંત્રને નદીનાં તટ પર બેસીને પવિત્ર વસ્ત્ર પરિધાન કરવાપૂર્વક સાત દિવસ સુધી જપ કરવો જોઈએ. પ્રતિદિન એક હજાર જપ કર • આવશ્યક છે. આ મંત્રના પ્રભાવથી સાધક દેડકાની બેલીને ,
અર્થ સમજી શકે છે અને ભૂત-ભવિષ્યની કેટલીક ઘટનાઓ જાણી શકે છે.
ગાયની બોલીનું જ્ઞાન “ૐ ૐ” શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ત્રણ દિવસ સુધી પ્રતિદિન આ મંત્રનો દશ હજાર જપ કરે. પછી સતીદેવીનું પૂજન કરી ધ્યાન ધરવું. તેમાં સતીદેવીને બે ભુજાવાળી, સમસ્ત આભૂષણે ધારણ કરેલી અને અનેક શુભ લક્ષણેથી સંપન.ચિંતવવી. આથી દેવી પ્રસન્ન થઈને દર્શન આપશે તથા ગાની સંખ્યામાં વૃદ્ધિ કરી આપશે. વિશેષમાં ત્યારથી મંત્રસાધકને ગાયની બેલીને અર્થ સમજશે.
હરણની બેલીનું જ્ઞાન “ “ડે જ છી હૂ હીં જવા ” બીલીના વૃક્ષના મૂળમાં બેસીને ગંધ, પુષ્પ, ધૂપ, નૈવેદ્ય આદિ નાનાવિધ
Page #312
--------------------------------------------------------------------------
________________
ર૭૮
મંત્રદિવાકર ઉપચારોથી લક્ષ્મીદેવીનું પૂજન કરવું તથા નીચે પ્રમાણે ધ્યાન ધરવું –
લક્ષ્મીદેવી નીલવસ્ત્ર, અંગરાગ, બંને હાથમાં કમળ. તથા કુંભ ધારણ કરી રહેલી છે.”
પછી ઉક્ત મંત્રનો દશ હજાર જપ કર, એટલે લક્ષ્મીદેવી પ્રસન્ન થશે અને સાધકને યથેષ્ટ ધન આપશે તથા તેની કૃપાથી સાધક હરણની બેલીને અર્થ સમજી શકશે.
- ઘેટાંની બેલીનું જ્ઞાન “ હું ૪ રછી ફી T ” આ કંકણા વિદ્યાનો પાઠ છે. તે જપવાને વિધિ એવો છે કે પ્રથમ ગેંડાના લીલા ચામડા પર બેસી કેકણાદેવીનું ધ્યાન ધરવું. તે આ પ્રમાણે : “કેકણાદેવીનો વર્ણ સ્વર્ણ સમાન છે. તેણે લાલ વસ્ત્ર પહેરેલું છે તથા અનેક આભૂષણે ધારણ કરેલાં છે, તે બે ભુજાઓવાલી તથા. અત્યંત સુંદર છે.
આ ધ્યાન ધર્યા પછી ઉક્ત મંત્રને દશ હજાર જય કરે. તેથી કેકણ દેવીની કૃપા પ્રાપ્ત થાય છે અને તેના લીધે ઘેટાંની બોલીને અર્થ સમજી જાય છે.
કાગડાની બેલીનું જ્ઞાન - “ #ાં !” મસ્તક પર કાગડાની પૂંછ
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૭૯ :
પશુ-પક્ષીઓની બેલીનું જ્ઞાન રાખીને ચિતાસન પર બેસીને આ મંત્રને છ હજાર જપ કરે. આ સાધનમાં પૂજા અને હોમની આવશ્યકતા નથી. આ મંત્રજપ રાત્રિના સમયે કર જોઈએ.
આ સાધનથી સાધકને કાગડાની બોલીનું જ્ઞાન થાય છે અને તેના લીધે સર્વ વિષેની સત્યાસત્યતા જાણી - શકે છે.
જલચર પક્ષીઓની બેલીનું જ્ઞાન “ » તિમિરના દુ” ખંજન પક્ષીની સિદ્ધિ જે જ આ મંત્ર છે. તેને સ્મશાનભૂમિમાં બેસીને છે હજાર જપ કરતાં સાધકને બધા જલચર પક્ષીઓની બલીને અર્થ સમજાય છે તથા તે પક્ષીઓને પોતાની પાસે બેલાવીને વશ કરી શકે છે.
બગલાની બોલીનું જ્ઞાન
ફરી િસિ કરી” પ્રથમ આ મંત્રને સાત હજાર જપ કરે. પછી બીલીના વૃક્ષના મૂળ ઉપર બેસીને
૪ ૪ સ્વા' એ મંત્રને દશ હજાર જપ કરવાથી બગલાની બોલીને અર્થ સમજી શકાય છે.
ચલાની બેલીનું જ્ઞાન “ ટુ વોટુ! ” આ મંત્રને સાત હજાર જપ, કરીને કાલિકાની પૂજા કરવાથી ચકલાની બેલીને અર્થ. સમજી શકાય છે.
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૮૦
મંત્રદિવાકર પિપટ-મેનાની બોલીનું જ્ઞાન “જી હુ શુ શુક્ર વોચ વય સ્વા€T ” ,
આ મંત્રને દશ હજાર જપ કરવાથી સાધકને પોપટની બેલીનું જ્ઞાન થાય છે, પણ સાધકે વ્રતી બનીને રાત્રિના સમયે આ મંત્રને જપ કરવો જોઈએ. આ સાધનથી મેનાની બેલીનો અર્થ પણ સમજી શકાય છે.
સારસની બેલીનું જ્ઞાન
હું મેં મેં ” હવિષ્યાન્નનું ભજન કરીને વિશુદ્ધ તથા એકાગ્ર મનથી જલની અંદર જઈને આ મંત્રને ૭૦,૦૦૦ જપ કરતાં સાધકને સારસની બેલીને અર્થ સમજાય છે તથા તે ઘણું ઘણું બાબતે જાણી શકે છે. કબૂતરની બેલીનું જ્ઞાન
: “ૐ શું હું ” આ મંત્રનો દશ હજાર જપ કરે તથા શાળાના વૃક્ષના મૂળ ઉપર બેસી કાલિકા દેવીની વિધિસર પૂજા કરે તે કબૂતર સિદ્ધ થાય છે અને સાધક તેની બોલીનો અર્થ સમજી શકે છે.
- તે માટે બીજે મંત્ર “30 વેર હું” છે. તેને પચાસ હજાર જપ કરવાથી મંત્ર સિદ્ધ થાય છે અને કબૂતરની બોલીને અર્થ સમજી શકાય છે. જપ કરતાં પહેલાં કાલિકા દેવીનું પૂજન કરવું આવશ્યક છે.
અરબી ભાષામાં મનસિત્તેર-(પક્ષીઓની બેલીઓ) નામનો ગ્રંથ છે. તે હજી સુધી અમારા જેવામાં આ નથી, પણ આ વિષયમાં ઊંડા ઊતરનારે તે ગ્રંથ પણ ગમે ત્યાંથી મેળવી લઈ અધ્યયન કરવું જોઈએ.
Page #315
--------------------------------------------------------------------------
________________
[૨૬]
ગાડતંત્ર [ સપનું વિષ ઉતારવાની વિદ્યા ]
ગારુડ-તંત્ર કે ગારુડવિઘા મુખ્યત્વે સપને અનુલક્ષીને ચોજાયેલી છે અને તેના વિષનું નિવારણ કરવા માટે જુદા જુદા ઉપાય બતાવે છે. વિક્રમની બારમી સદી લગભગ શ્રીમલિષેણે ભરવ–પદ્માવતી–૯૫ નામના એક મહત્વ પૂર્ણ તંત્રગ્રંથની રચના કરેલી છે. તેને દશમે અધિકાર : ખાસ ગારુડવિદ્યાનું નિરૂપણ કરવા માટે જ જાયેલે છે. અન્ય તંત્રગ્રંથમાં પણ આ વિદ્યાના ઉલ્લેખે તે આવે જ છે, પણું તેનું પદ્ધતિસરનું જે નિરૂપણ અહીં જોવામાં આવે છે, તે અન્યત્ર જોવા મળતું નથી. તે
આ નિરૂપણમાં ગારુડવિદ્યાના આઠ અંગોની રજૂઆત કરવામાં આવી છે, તે આ પ્રમાણેઃ (૧) સંગ્રહ, (૨) અંગન્યાસ, (૩) રક્ષા, (૪) સ્તંભ, (૫) સ્તંભન, (૬) વિષનાશન, (૭) સચદ્ય અને (૮) ખટિ. કાણિ દશન.
. .
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૮૨
મંત્રદિવાકર, તેમાં સર્પથી ડસાલા જીવિત અથવા મૃતને જાણવાના ઉપાયને “સંગ્રહ કહ્યો છે, શરીરના અવયમાં મંત્રી જેની સ્થાપના કરવી, તેને “અંગન્યાસ” કહ્યો છે, શરીરની રક્ષા કરવી તેને “રક્ષા” કહેલી છે; દષ્ટ એટલે ડંસાયેલી વ્યક્તિને જગાડવાની ક્રિયાને
તેભ કહેલ છે; વિષ ન વધવા દેવાની ક્રિયાને “સ્તંભન” કહેલ છે; વિષ દૂર કરવાની ક્રિયાને “ વિષ. નાશન” કહેલ છે, સર્પની સાથે અમુક પ્રકારની ક્રિયા કરવી, તેને “સ ” કહેલ છે અને ખટિકાના નાગમાં દંશ દેવાની શક્તિ ઉત્પન્ન કરવી, તેને “ખટિકાઉણિદર્શન કહેલ છે.
.
સંગ્રહવિધાન જે સર્પદંશ થયાની ખબર લાવનારો દૂત ચંદ્રસ્વરમાં સમ અક્ષર કહે તે સમજવું કે સર્પદષ્ટ વ્યક્તિ બચી જશે. અને સૂર્યસ્વરમાં વિષમ અક્ષર કહે તે સમજવું કે તેનું
મૃત્યુ થશે.
બુદ્ધિમાન પુરુષે દૂતના મુખમાંથી નીકળેલા અક્ષરેને. ગણીને એના બમણા કરવા અને ત્રણે ભાગ દેવે. જે. શેષ શૂન્ય હોય તે મૃત્યુ જાણવું, અન્યથા જીવિત રહેશે. એમ સમજવું. .
દાખલા તરીકે તે સમાચારમાં ર૭ અક્ષર કહ્યા,તે ૨૭ ૪૨ = ૫૪ - ૩ = ભાગફળ ૧૮ અને શેષ છે. તે સર્પદષ્ટ મનુષ્ય બચે નહિ. હવે તે જ તે જે ૨૮ અક્ષર
Page #317
--------------------------------------------------------------------------
________________
ગાસહ-તંત્ર
૨૩.
કહ્યા હોત તે ૨૮ ૪ ૨.= પ૬ + ૩ = ૧૮ ભાગફળ અને. ૨ શેષ. એટલે તે મનુષ્ય જીવતે રહે, એમ જાણવું.
સ્વરોદય અને ગણિતની આ એક મિશ્ર પ્રક્રિયા છે. અન્ય પ્રકારના ભવિષ્ય જેવા માટે પણ એ સમયમાં. આવી જ પ્રક્રિયાઓને ઉપગ થતે. . - જે “દૂ વં :” એ મંત્ર ભણુને દષ્ટ વ્યક્તિ ઉપર પાણી છાંટવામાં આવે અને તે કંપવા લાગે અથવા નેત્ર હલાવવા લાગે તો તે જીવશે, અન્યથા નિશ્ચિત મૃત્યુ. સમજવું. .
. અંગન્યાસવિધાન
:
તે પછી અંગન્યાસનું વિધાન કરતાં જણાવ્યું છે. કે “ક્ષિ ઘ ૩૦ ” એ પાંચ મંત્રબીને ક્રમશઃ. નીચે પ્રમાણે અંગોમાં સ્થાપન કરવાં?
ક્ષ બીજ પીતવર્ણનું બંને પગમાં. 1” બીજ શ્વેતવર્ણનું નાભિમાં. “” બીજ કાંચન (કેશરી કે લાલ) વર્ણનું હૃદયમાં - “1” બીજ નીલવર્ણનું મુખમાં. “g” બીજ ઈન્દ્રધનુષ્યના વર્ણનું શિરમાં.
અન્ય તંત્રમાં આ પાંચ મંત્રખીને ગાસડ-- મંત્રનાં બીજ કહેલાં છે.
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૮૪.
મંત્રદિવાકર
,
વિાન
રક્ષાવિધાન રક્ષા અંગે કહ્યું છે કે એક ચતુર્દલ કમલની કર્ણિકામાં નામસહિત “r” શબ્દ લખવે અને ચારેય દિલમાં “ િવ લખી કારથી વેષ્ટિત કરી જ બીજથી તેને નિરોધ કર. આ યંત્ર ચંદનથી ભાજપત્ર પર લખીને દષ્ટ પુરુષના ગળામાં બાંધી દે.
તેભાનવિધાન દ્ધિ જ છે ચા હૃા”
આ મંત્રને મધ્યમા આંગળી પર જપવાથી દષ્ટ પુરુષ કંઈક જાગવા લાગે છે.
સ્તભંવિધાન 'क्षि प ॐ स्वा स्तम्भय स्तम्भय क्षि।'
આ મંત્રને ડાબા હાથના અંગૂઠા પર જપવાથી વિષનું સ્તંભન થાય છે.
વિષનાશન વિધાન
ક્ષિ છે સદાવા સાવચ' આ મંત્રને ડાબા - હાથની તજની દ્વારા ચલાવવાથી વિષ તરત દૂર થાય છે.
સઘવિધાન
વિષસંક્રમણ મંત્ર વ િ તંત્ર સંક્ર = ત્રા”
આ મંત્ર અનામિકા દ્વારા જપવાથી વિષનું સંક્રમણ થાય છે.
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૮૫
ગાસહ-તંત્ર - ' " નાગાવેશના મંત્ર - “ સિં સંક્ષિા વક્ષઃ ”
આ મંત્રને ડાબા હાથની કનિષ્ઠિકા આંગળી દ્વારા - જપવાથી દષ્ટ મનુષ્યના શરીરમાં નાગ આવેશ કરે છે.
• પછી નીચે લખેલ ભેરુડા દેવીને મંત્ર દષ્ટ વ્ય-- ક્તિના કાનમાં કહેવાથી તથા તેને સુવર્ણ રેખામંત્ર વડે જલથી સ્નાન કરાવવાથી ચડેલું સપનું વિષ ઉતરી. જાય છે.
ભેડા દેવીને મંત્ર ॐ एकहि एकमाते भेरुण्डा विज्जाभविकज करंडे . तन्तु मन्तु अमोसइ हुंकारेण विस णासइ थावर जंगम कित्तिम अंगज ही देवदत्तस्य विषं हर हर हुं फट्टा
અહીં દેવદત્તની જગ્યાએ દષ્ટ વ્યક્તિનું નામ. બોલવું.
સુવર્ણરેખામંત્ર “જી યુવલે ફુટવિપ્રાપિની વાર્તા '
- બીજો વિષનાશન મંત્ર - - સ્વાદ” આ મંત્ર ઘડાના જલથી અભિમંત્રિત. કરીને માથાથી પગ સુધી છાંટવાથી વિષ ઉતરી જાય છે.
Page #320
--------------------------------------------------------------------------
________________
મંત્રદિવાકર આઠ પ્રકારના નાગનું વર્ણન
અનંત, વાસુકિ, તક્ષક, કર્કોટ, પદ્મ, મહાપા, - શંખપાલ અને કુલિક એ નાગના આઠ ભેદ છે.
તેમાં વાસુકિ અને શંખપાલ નાગ ક્ષત્રિય કુત્પન્ન, - રક્તવર્ણના અને પૃથ્વીના ઘણા કાતિલ. વિષવાળા હોય છે; અનંત અને કુલિક નાગ બ્રાહ્મણ કુત્પન્ન, ચન્દ્ર સમાન ઉજજવલ વર્ણવાળા તથા અગ્નિના વિષવાળા હોય છે; તક્ષક અને મહાપદ્મ વેક્ય કુત્પન્ન, પીળા રંગના અને વાયુના વિષવાળા હોય છે, જય અને વિજય નાગ દેવકુલના હોય છે, તે આશીવિષ કહેવાય છે. પરંતુ તે આ પૃથ્વી પર હોતા નથી, એટલે અહીં તેનું વર્ણન કરેલું નથી.
વિષેનું લક્ષણ - પૃથ્વીવિષથી શરીર ભારે, જડ અને સન્નિપાતની અસરવાળું બની જાય છે. જલવિષથી મોઢામાંથી લાળ પડે છે તથા ગળવા માંડે છે. અગ્નિવિષથી ગંડસ્થળ : ફૂલવા લાગે છે અને નેત્રોથી જોઈ શકાતું નથી. વાયુના - વિવથી શરીરમાં ચંચલતા, નિદ્રા ન આવવી તથા મુખશેષણ આદિ લક્ષણે પ્રકટ થય છે
વિષને દૂર કરવા માટે નીચે જણાવેલા મંત્રને બ્દ વાર ભણીને દષ્ટ વ્યક્તિની સામે ખૂબ વાજાં - વગાડેબ્રા. .. . . .
. : 1.. : : : :
Page #321
--------------------------------------------------------------------------
________________
ગાડતંત્ર
૨૮૭
- “3 રનો માવત્તિ વૃદ્ધા સર્વવિવિનાશરિ 'छिन्द छिन्द मिन्द मिन्द गृङ्ग गृण एहि एहि भगवति.! विद्ये हर हर हुं फट् स्वाहा ।
તે પછી મંત્રી સદિષ્ટ વ્યક્તિની જમણી બાજુએ બેસીને ડાબા હાથના અંગૂઠા તથા તર્જની આંગળીથી અર્ધચંદ્રમુદ્રા બનાવીને કહે “ તૌરિનાં ત્તર જો નીતા–અર્થાત “તારી ગાયે હમણાં જ ચાર લેકે લઈ ગયા. પછી એ દષ્ટ વ્યક્તિને પગેથી ઠેબું મારીને કહે “ભાગી આ મંત્રનું સામર્થ્ય એવું છે કે તે દષ્ટ વ્યક્તિ એને સાંભળતાં જ ભાગવા માંડે છે.
નાગાકર્ષણમંત્ર ' “ ચિરિ જિરિ રૂવાળિ હે રૂદિ ટુ ટુ વાહા !”
આ નાગાકર્ષણ મંત્ર એક લાખ જપ અને દશાંશ હમથી સિદ્ધ થાય છે.
નિર્વિષીકરણ મંત્ર ॐ नमो भगवते पार्वतीर्थङ्कराय हंसः महाहंसः 'पद्महंसः शिवहंसः कोपहंसः उरगेशहंसः पक्षि महाविषभक्षि
- આ મંત્ર ધીરે ધીરે બેસવાથી સર્પનું વિષ ઉતરી જાય છે અને ફરી સર્પ ડેસે તે પણ ચડતું નથી. .
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૮૮
મંત્રદિવાકર - શ્રી પાર્શ્વનાથ ભગવાનના નામમાં પણ એવો ચમત્કાર હતો કે તે ગ્રહણ કરતાં જ સાપનું વિષ ચડે નહિ અને તેને જપ કરતાં દષ્ટ મનુષ્ય નિર્વિષ બની જાય. આ સંબંધમાં અમે “મહા પ્રભાવિક ઉવસગ્ગહર તેત્રમાં વિસ્તૃત વિવેચન કરેલું છે, તે જિજ્ઞાસુઓએ. તેમાંથી જોઈ લેવું.
સ્તંભનમંત્રો
“ૐ હ્રીં શ્રી ર હું છૂં ? ”
આ મંત્રનો જપ કરવાથી સર્પનું , મુખ બંધ. થઈ જાય છે. “હું શું ? ;” એ મંત્રથી સર્પની ગતિ. બંધ થઈ જાય છે. “Eાં ક્ષ ૪ઃ ૪:” એ મંત્રથી સપની. દષ્ટિ ખંભિત થઈ જાય છે.'
સપ કુંડાળું બનાવે તેનો મંત્ર __ ॐ सुवर्णरेखाय गरुडाज्ञापयति कुण्डलीकरणं कुरु કુરુ સ્વાહૂ !”
આ મંત્ર ભણવાથી સર્ષ કુંડાળું વળીને પડો. રહે છે. "
સ૫ને ઘડામાં પૂરવાને મંત્ર
- આ મંત્ર ભણવાથી સર્પ ઘડામાં દાખલ થઈ જાય છે.
છે ' ' '' '' : : , , , - , ,
Page #323
--------------------------------------------------------------------------
________________
' ગાડ-તંત્ર
૨૮૯ નાગસ્તંભનખાને મંત્ર ફ્રી ફ્રી ફ્રીચ 8- ૩ઃ'' આ મંત્ર ભણુને રેખા દોરવામાં આવે તે સર્પ કદી પણ તેનું ઉલ્લંઘન કરી શકતો નથી.
ખટિકાઉણિદશનવિધાન અહીં લખવા જેવું નથી, એટલે લખતા નથી.
- વિષનાશક તંત્ર અગથિ, આસગંધ, તુરિયાં, કંકેડી, કડવી તુંબડી, કુંવારપાઠું, સૂંઠ, પીપર, કાળામરી, કઠ (ઉપલેટ) અને ઈંદ્રજવ સુંઘાડવાથી તથા પાવાથી સ્થાવર અને જંગમ બધાં વિષ દૂર થાય છે.
બીજો ખંડ સમાપ્ત
Page #324
--------------------------------------------------------------------------
Page #325
--------------------------------------------------------------------------
________________
મંત્રદિવાકર
ત્રીજો ખંડ મંત્ર-યંત્ર-કલ્પસંગ્રહ
Page #326
--------------------------------------------------------------------------
Page #327
--------------------------------------------------------------------------
________________
" [૨૭]
દેવી-દેવતાના મૂળ મંત્ર
શ્રી અરિહંત -4 ટ્રી લઈ નમઃ ” જસિંખ્યા-૧,૨૫,૦૦૦. ફલ–સર્વકામનાપૂર્તિ.
શ્રી પાર્શ્વનાથ “ ફ્રી શીવનાથાય નમઃ !” - જપસંખ્યા-૧,૨૫,૦૦૦. ફલ–સર્વકામનાપૂતિ.
શ્રી પદ્માવતીદેવી છે ફ્રી છે પસ્ટી શ્રીજીચે નમ:' જ પસંખ્યા-૧,૨૫,૦૦૦. ફલ-સર્વકામનાપૂર્તિ
શ્રી દક્ષિણામૂર્તિ ફ્રી ક્ષિણામૂર્તિ તુચ્ચે ઘરમાનિવાસિને च्यानैकनिरताङ्गाय नमो रुद्राय शम्भवे ॐ ही ॥' -જપસંખ્યા -૩, ૨૦, ૦૦૦, ફલ–સેવ
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૯૪
મંત્રદિવાકર
શ્રી પંચમુખ મહાદેવ
જપસંખ્યા-૫,૦૦,૦૦૦. કુલ-સર્વકામનાપૂર્તિ.
શ્રી ચામુંડાદેવી છે ફ્રી સ્ટી જયુva વિજે .” જસિંખ્યા-૯,૦૦,૦૦૦. ફુલ-સર્વકામનાપૂર્તિ.
શ્રી લક્ષ્મીદેવી “છે શ્રી ફ્રી ફરી !”
પસંખ્યા-૧૨,૦૦,૦૦૦. ફુલ-ધર્મ, અર્થ, કામ અને મેક્ષની પ્રાપ્તિ.
શ્રી સરસ્વતીદેવી દી દૃ વસ્ત્ર નમઃ જપસંખ્યા-૨,૦૦,૦૦૦. ફલ–વિદ્યાપ્રાપ્તિ.
શ્રી કાલીમાતા જી રી ફ્રી ફ્રીં ક્લિાસ્ટિવે રવાહૂ !” જપસંખ્યા-૨,૦૦,૦૦૦. ફલ-સર્વકામનાપૂતિ.
શ્રી મહાગણેશ ૐ હ્વી f gીં મળશે સ્વા” જપસંખ્યા-૧,૦૦,૦૦૦. ફલ–સર્વકામનાપૂતિ.
Page #329
--------------------------------------------------------------------------
________________
દૈવી-દેવતાઓના મૂળ મા શ્રી સૂર્યનારાયણ
૨૦ નમો નારાયણાય
જસંખ્યા-૧૬,૦૦,૦૦૦. ફૂલ-સકામનાપૂર્તિ. વિષ્ણુ-ભગવાનના મંત્ર પણ આ જ છે. જપસંખ્યા, ફૂલ વગેરે પણ તેમજ જાણવું. શ્રી રામ
રાં માર્ચ નમઃ।
જપસંખ્યા
પ્રાપ્તિ.
૨૯૫
૬,૦૦,૦૦૦ લ-જ્ઞાન અને ઐશ્વની
શ્રી કૃષ્ણ
< ॐ वलीँ कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय
સ્વાહા । ’
જપસ ખ્યા−૧૦,૦૦,૦૦૦ લ-ભક્તિ, જ્ઞાન અને ઐશ્વની પ્રાપ્તિ.
ઐશ્વની પ્રાપ્તિ.
શ્રી માલગાપાલ
ॐ क्लीँ कृष्णाय नमः ।
જસખ્યા-૧,૦૦,૦૦૦, ફૂલ-ભક્તિ, જ્ઞાન અને
શ્રી નૃસિંહદેવ
*
2
ૐ દી સૌ કૌ"હુંટ | જસંખ્યા ૬,૦૦,૦૦૦. ફૂલ-સકામનાપૂર્તિ
Page #330
--------------------------------------------------------------------------
________________
[૨૮]
ભૂત-પ્રેતાદિને લગતા મંત્ર
જે જીવની સંસારમાં તીવ્ર વાસના રહી જાય છે, તે મૃત્યુ બાદ ભૂત-પ્રેત વગેરે રૂપે આ દુનિયામાં ફરતા રહે છે અને લાગ મળતાં કેઈ સ્ત્રી કે પુરુષના શરીરમાં દાખલ થઈ વિવિધ પ્રકારે પિતાની વાસનાની તૃપિત કરે છે.
આ ભૂત-પ્રેત વગેરેને જે વશ કરવામાં આવે તે તે મનમાન્યું કામ કરી આપે છે. સિદ્ધરાજ જયસિંહે બાબરા ભૂતને વશ કર્યો હતે, તે તેણે તેમનું ચીધેલું અનેક પ્રકારનું કાર્ય કર્યું હતું અને તેની યશકલગીમાં વધારે કર્યો હતો. આવા બીજા પણ અનેક દાખલાઓ છે, પરંતુ ભૂત–પ્રેતની સાથે કામ લેતાં પહેલાં સાધકે ખૂબ ખૂબ વિચાર કરવો જોઈએ અને કઈ અનુભવીનું માર્ગદર્શન મળે તે જ તે માર્ગે આગળ વધવું જોઈએ. અન્યથા પાગલ થઈ જવાનો કે પ્રાણહાનિ થવાનો પણ સંભવ છે.
Page #331
--------------------------------------------------------------------------
________________
ભૂત-પ્રેતાદિને લગતા મંત્રો
ભૂત, પ્રેત, પિશાચ, રાક્ષસ, બ્રહ્મરાક્ષસ, મુંજ, પિતર, વીર, વેતાળ, ચૂલ, ડાકિ, શાકિણ, યક્ષિણ, પીર, ખવીસ, જીન વગેરેની ગણના ભૂતપ્રેતાદિમાં થાય છે અને તેને વશ કરવાના તથા વળગાડ થયેલ હોય તે તે દૂર કરવાના પ્રયોગ અજમાવાય છે.
ભૂત-પ્રેતને વશ કરવા માટે એક મંત્ર આ પ્રકાર છે? ' “જી દો
ત્રર્ ર્ ફ્રી ફ્રી મૂરત મૂતિનિ પ્રેતિનિ બાજી મારી હૂ ફ્રી ૪ ૪ઃા
રાત્રિના સમયે નિર્જન વટવૃક્ષના નીચે બેસીને આ મંત્રને ૮૦૦૦ જપ કરવો જોઈએ. બીજા દિવસે ધૂપ વગેરેથી પૂજા કરી ફરી તે જ સ્થળે રાત્રિએ જપ કરે જોઈએ. એ રીતે જ્યારે અધીરાત્રિના સમયે ભૂત, પ્રેત અથવા ભૂતિની કે પ્રેતિનીમાંથી કઈ પણ હાજર થાય ત્યારે સાધકે ગંધ અને અધ્ય દ્વારા તેની પૂજા કરવી. તેથી હાજર થનાર ભૂત, પ્રેત, ભૂતિની કે પ્રેતિની સાધકને જોઈએ તે વરદાન આપશે અને સદા તેના વશમાં રહેશે.
પરંતુ આ વખતે સાધકે ગમે તેવાં દશ્યથી ભીતિ પામવી નહિ. હૃદય મજબૂત રાખીને કામ લેવું, કારણ કે ઘણા સાધકે ભૂત કે પ્રેત હાજર થતાં જ ભયભીત થઈ જાય છે અને તેની સાથે કામ લઈ શકતા નથી. " જ કેટલાક કહે છે કે આ રીતે ભૂત કે પ્રેત હાજર
Page #332
--------------------------------------------------------------------------
________________
૨૯૮
" : મંત્રદિવાકર થાય કે તરત જ તેની ચોટલી પકડી લેવી, એટલે તે વશ થાય છે. આમાં કેટલું તથ્ય છે, તે તે અનુભવીએ જ કહી શકે.
' '
, , ઉડ્ડીસતંત્રમાં કહ્યું છે કે ભૂતિની, કુંડલધારિણી, સિંદૂરિણી, હારિણી, નટી, અતિનટી, એટિકા, કામેશ્વરી અને કુમારિકા આદિ અનેકરૂપ ધારણ કરનારી હોય છે. અને સાધકની ઈચ્છા અનુસાર સ્ત્રી, માતા કે બહેનના. ભાવથી એની કામનાઓ પૂર્ણ કરે છે. તે માટે નીચેને મંત્ર ઉપગી છેઃ
ॐ हौं क्रू – – कटु कटु अमुकी देवी वरदा सिद्धिदा च भव ॐ अः।'
- રાત્રિના સમયે ચંપક વૃક્ષની નીચે બેસીને વિધિસ પૂજન્મ કર્યા પછી ગુગળનો ધૂપ દેવો અને આઠ હજાર મંત્રજપ કરવો. સાતમા દિવસે અર્ધરાત્રિએ ભૂતિની આદિ દેવી જે નામથી જપ કર્યો હશે, તે આવશે. તેને ચંદન અને જલનું અર્થ આપવું, એટલે તે પ્રસન્ન થશે, તે માતારૂપે આવશે તે વસ્ત્ર, આભૂષણ, ભેજન દેશે, બહેન તરીકે આવશે તે કઈ સુંદર સ્ત્રી લાવીને અર્પણ. કરશે અને સ્ત્રીરૂપે પ્રકટ થશે તો વિવિધ પ્રકારના મનારની સિદ્ધિ કરશે. - જે પિશાચને સિદ્ધ કરવું હોય તે નીચે મઝા ઉપયોગી છે :
Page #333
--------------------------------------------------------------------------
________________
ભૂત-પ્રેતાદિને લગતા મત્રો
૨૯૯
'ॐ प्रथ प्रथ फर फट् हुं हुं तर्ज तर्ज विजय विजय जय जय प्रतिहत कटु कंटु विसुर विसुर स्फुर स्फुर पिशाचसाधकस्य मे वशं आनय आनय पंच पंच चल चल स्वाहा । " અને પિશાચિનીને સિદ્ધ કરવી હાય તા નીચેના મત્ર ઉપયેગી છે:
"
ॐ फट् फर हु छिन्द छिन्द लह लह दह પેય ધૂન ધૂન મહાસૂપૂનિતે હૈં સ્વાહા । પરંતુ આ મંત્રજપ સ્મશાનમાં જઈને રાત્રિએ એટા માઢે કરવાના હાય છે અને તેની દશ લાખ જપથી સિદ્ધિ થાય છે. વળી તે કેાઈ ખીજાં મનુષ્ય જોઈ લે તેા નિષ્ફળ જાય છે, એટલે આ સાધના ઘણી જ કઠિન છે. પિશાચ કે પિશાચિની સિદ્ધ થયે અનેક પ્રકારનાં
ધારેલાં કાર્યો થઈ શકે છે.
अः भोः भोः पिशाचि भिन्दु भिन्द : दह पच पच मर्दय मर्दय पेषय
ડાકિની એટલે ડાકણને સિદ્ધ કરવા માટેના એક મંત્ર
આવે છે
:
'डं डां डिंडीं ह्रीँ घूँ घूँ चालिनि मालिनि डाकिनि सर्वसिद्धिं प्रयच्छ फट् स्वाहा । '
શીમળાના ઝાડ નીચે ઊમાહુ બેસીને સમસ્તરાત્રિમાં આ જપ કરવા જોઈએ. છ વર્ષ પર્યંત આ રીતે જપ કરવાથી સિદ્ધિ થાય છે અને તેના લીધે અદ્ભુત. સામથ્ય આવે છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૦૦
મંત્રદિવાકર ભૂત-પ્રેતને વશ કરવાને એક મંત્ર નીચે પ્રમાણે જેવામાં આવ્યો છે, “» દૂ શો ઝી નમઃ” તેને વિધિ એ છે કે પીપળાના ઝાડ નીચે જઈને આ મંત્રને ૨,૦૦૦ જપ કર તથા ઘી-દૂધનું નૈવેદ્ય ધરાવવું, એટલે ભૂત કે પ્રેત હાજર થાય છે અને તે આપણને વશ રહે છે તથા રાત્રિદિવસ સેવા કરે છે.
ભૂતનાશનમંત્ર પ્રત્યે
ભૂત-પ્રેત આદિને વળગાડ થતાં મનુષ્યની હાલત ઘણી કઢંગી બને છે. તે દૂર કરવા માટેના બે મંત્રપ્રયોગો અહીં રજૂ કરવામાં આવે છે.
(૧) “ૐ નમઃ rછી પાછી હિં વૃદ્ધિ થા ”
આ મંત્રને દશ હજાર જપથી સિદ્ધ કરે. પછી - જરૂર લાગતાં ૧૦૮ વાર મંત્ર ભણી તેલને અભિમંત્રિત કરવું અને રેગીના શરીર પર લગાડવું, તેથી ભૂતને વળગાડ દૂર થશે.
__(२) ॐ नमः श्मशानवासिने भूतादीनां - पलायनं ગુરુ સ્વાહા”
પ્રથમ આ મંત્રને દશ હજાર જપથી સિદ્ધ કરે. પછી જરૂર પડે ત્યારે રવિવારના દિવસે શીરીષ વૃક્ષનાં પાંદડાં તથા ફૂલ લાવી, તેમાં ઘૂવડ, કૂતરા અને બીલાડાની વિષ્ઠા,
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૦૧
ભૂત-પ્રેતાદિને લગતા મંગો ઊંટના વાળ, છાણ, ગંધક, સફેદ ચણોઠી અને સરસિયું તેલ મેળવી ઉપરને મંત્ર ૧૦૮ વાર ભણી તે અભિમંત્રિત કરવું. તેને ધૂપ દેવાથી ભૂત-પ્રેત, રાક્ષસ, વૈતાલ, ડાકિની. શાકિની આદિને વળગાડ દૂર થઈ જાય છે.
ભૂત-પ્રેતે અંગે વિશેષ જાણવા ઈચ્છનારે સ્પિરિચુએલિઝમ એટલે પ્રેતાવાહનવિદ્યા સંબધી પ્રગટ થયેલું સાહિત્ય વાંચવું જોઈએ. તેમાં ભૂત-પ્રેતને બોલાવવાની રીતથી માંડીને તેમની પાસેથી કામ લેવા સુધીની અનેકપ્રકિયાએ બતાવી છે.
Page #336
--------------------------------------------------------------------------
________________
(
[ ૨૯]
ઉપયોગી મંત્રસંગ્રહ
ઉન્માદનાશન મંત્ર ધતૂરાનાં બીજ આદિ વસ્તુઓ ખવડાવવાથી કેઈ ને - ઉમાદ લાગુ પડ્યો હોય તે નીચેના મંત્રથી ૨૧ વાર -અભિમંત્રિત કરેલું પાણી પાવું, તેથી ઉન્માદ દૂર થશે.
'ॐ नमो भगवते रुद्राय शूलपाणये पिशाचाऽधिपतये આવેફર વિંછાચ સા .”
સુખપ્રસવમંત્ર-પહેલો 'मन्मथ मन्मथ वाहि वाहि लम्बोदरं मुंच स्वाहा ।'
આ મંત્રને ૧૦૮ વાર જપવાથી ગર્ભિણી સ્ત્રીને સુખપૂર્વક પ્રસવ થાય છે.
સુખપ્રસવમંત્ર-બીજે 'ॐ ऐं ह्रीं भगवति भगमालिनि चल चल, भ्रामय भ्रामय पुष्पं विकाशय विकाशय स्वाहा ।'
Page #337
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી મંત્રસંગ્રહ
- ૩૦૩ - આ મંત્રથી ૧૦૮ વાર અભિમંત્રિત કરેલું દૂધ ગર્ભિણી સ્ત્રીને પીવડાવાથી સુખપૂર્વક પ્રસવ થાય છે.
સુખપ્રસવમંત્ર-ત્રીજો
- આ મંત્રને ભોજપત્ર પર લખી મૂઢગર્ભવાળી સ્ત્રીને દેખાડી તેની શય્યા નીચે રાખવાથી સુખપૂર્વક પ્રસવ થાય છે.
'
આત્મરક્ષામંત્ર “જી નેમ પરબ્રહ્મ મરમ મમ શરીર પાદિ પાહિ સાહા ” :
આ મંત્રને પ્રતિદિન ૧૦૮ વાર જપ કરવાથી પિતાના શરીરની રક્ષા થાય છે.
પાદુકાસાધનામંત્ર .. 'ॐ नमश्चण्डिकायै गगनं गमय गमय चालय वेगचाहिनी ॐ ही स्वाहा।'
આ મંત્ર ૩ લાખ જપવાથી સિદ્ધ થાય છે. તેની પ્રગવિધિ નીચે મુજબ છેઃ " (૧) અશ્વગંધા, અકેલનું તેલ તથા સરસવ એ બધાને સાથે વાટીને ઉક્ત મંત્રથી અભિમંત્રિત કરવાં. પછી પગમાં તેને લેપ કરવાથી સો જન ચાલવાનું સામર્થ્ય આવે છે. ' . . . . .
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૦૪
મંત્રદિવાકર (૨) કંદુરી અને આંબળાનાં મૂળને અંકેલના તેલમાં વાટી કચ્છ બનાવો. તેને ઉક્ત મંત્રથી અભિમંત્રિત કરે. તેને પગનાં તળિયામાં લેપ કરવાથી સે જન ચાલવાની શક્તિ પ્રાપ્ત થાય છે. છે અદશ્ય થવાને મંત્ર-પહેલે
“ઇ ી ી મશાનવાસિની રવા ”
કાર્તિક માસની કૃષ્ણ ચતુર્દશીની રાત્રિએ રમશાનમાં જઈને આ મંત્ર જપ તથા પૂજા આદિ કરવાં. તેને. કુલ એક લાખ જપ કરવાથી સિદ્ધ થાય છે.
મંત્રસિદ્ધિ થયા પછી અંકેલના તેલમાં દ. બાળીને કાજળ પાડવું. તે કાજળને અભિમંત્રિત કરી આંખમાં લગાડનારે મનુષ્ય કેઈથી દેખાતું નથી, પણ તે પિતે બીજાને જોઈ શકે છે.
અદશ્ય થવાને મંત્ર-બીજો " “ વતી રમવીર સ્વાહા”
કૃષ્ણ પક્ષની આઠમથી અમાસ સુધી રોજ ૩૦૦૦ જપ કરવા. દશાંશ કડવા લીંબડાની સમિધાઓથી ઘીને હવન કરવું. તેની ભસ્મનું તિલક કરવાથી અદશ્ય. ચવાય છે. . . . * .-- પાણી પર ચાલવાનો મંત્ર ,
ॐ रामाय रमायै महेशाय महेशान्य इन्द्राय इन्द्रा
Page #339
--------------------------------------------------------------------------
________________
ઉખ્યેાગી સંત્રસ ગ્રહ
૩૦૫
ये ब्रह्मणे ब्रह्माण्यै नमो नमः रुद्राय रुद्राण्यै तोयं स्तम्भय वरुण स्तम्भय शोषय गच्छ गच्छ पादुकां देहि देहि स्वाहा । '
:.
કૃષ્ણપક્ષની આઠમની રાત્રિએ નદીની પાસે આવેલી સ્મશાનભૂમિમાં જઈ ને પાડશેપચાર વિધિથી નારાયણુ, લક્ષ્મી, શિવ, દુર્ગા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, બ્રહ્મ, બ્રહ્માણી, અને રુદ્ર, રુદ્રાણીનું વિધિવત્ પૂજન કરીને આ મંત્રનો ૧૦૦૮ જપ કરવેા. આ રીતે એક વર્ષ સુધી દરેક અધારી આઠમે આ પ્રમાણે પૂજન-જપ આદિ કરવાં.
સત્રસિદ્ધિ થઈ ગયા પછી જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે મંત્રનો ૧૦૮ વાર જપ કરીને પાણી પર ચાલી શકાશે. તે કદી પાણીમાં અશે નહિં.
- '
વિદ્યાપ્રાપ્તિને મત્ર
૮૩ ફ્રી વેમાતૃમ્યઃ સ્વાદુ।'
૨૫,૦૦૦ જાપ જાપ કરી દશાંશ પ’મેવાના હેવન કરે તે મંત્રસિદ્ધિ થાય છે અને વિદ્યા મળે છે.
અષ્ટમહાસિદ્ધિના સત્ર
૮૦ કરી પદ્માવતી સ્વાહા ।’
આ મત્રનો ખાર લાખ જપ કરે, તથા પંચખાદ્ય ( મેવા ) ને દશાંશ હવન કરે તે અંષ્ટ મહાસિદ્ધિ
પ્રાપ્ત થાય છે.
૨૦
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૦૬
ઔષધિ ઉખાડવાને મત્ર
'ॐ ह्रीँ सर्वते सर्वते श्रीं क्लीं सर्वोपधि - प्राणदायिनी नैऋत्ये नमो नमः स्वाहा । '
,
આ મંત્ર એલીને બધી જાતની ઔષધિ-વનસ્પતિની જડીબુટી ગ્રહણ કરવી જોઈએ. બહારગામ જતી વખતે જે આ મંત્ર જપવામાં આવે તે માર્ગોનાં બધાં વિઘ્નો નાશ પામે અને સ કાર્ય સિદ્ધ થાય. કાય'ની સફળતાને મત્ર
મદિવાકર
'ॐ नमो सिद्धविनायकाय सर्वकार्यकर्त्रे सर्वविघ्नप्रशमनाय सर्वराजवश्यकरणाय सर्वजन सर्व स्त्रीपुरुषाकर्षणाय श्रीँ ॐ સાહા ।
>
આ મંત્ર રાજ ૧૦૮ વાર જપીને જે કાર્ય કરે તે. કાર્ય સફળ થાય.
સવ ભાગપ્રાપ્તિના સત્ર
"
ૐ સત્ર માટે પદ્મનિયે ચાહા । ’
૨૫,૦૦૦ જપ કરી દશાંશ પંચખાધના ( મેવાને ) હવન કરવે, એટલે દેવતા પ્રસન્ન થાય અને અન્નવસ્ર વગેરે સર્વ ભાગ આપે.
યુદ્ધમાં જયપ્રાપ્તિને સત્ર
♦ ૐ લીવપાતરુનટુને ૐ સ્વાઃ । ’
Page #341
--------------------------------------------------------------------------
________________
પિયેગી મંત્રસંગ્રહ
૩૦૭ આ મંત્રને પર,૦૦૦ જાપ કરી, સેવનીના ફૂલને દશાંશ હવન કરે તે યુદ્ધમાં જય મળે અને અદ્દભુત બળ પ્રાપ્ત થઈને ઘા લાગે નહિ. -
ગણપતિ ચેટકમંત્રી , છે , શ્રી ૪ પતયે નમ: સ્વ ” આ પવિત્ર અને બ્રહ્મચારી રહીને આ મંત્રના એક લાખ
જાપ કરવા. ભૂમિ પર શયન કરવું. દશાંશ પંચખાદ્યને (મેવાનો) હોમ કરવાથી મંત્ર સિદ્ધ થાય. તેથી દ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય અને વિદને દૂર થાય.
અમૃતપ્રાપ્તિને મંત્ર “ હૃ* વ િહંસઃ સવા”
આ મંત્ર શુકલ પક્ષની ચાંદનીમાં એક લાખ જપે તે યક્ષિણીદેવી અમૃત આપે છે.
અંજન પ્રાપ્તિનો મંત્ર - “જી હું મારું નામ સ્વા€T”
આ મંત્રને મધુવૃક્ષની નીચે ૧૪ દિવસ એક લાખ જપે તે મદનમેખલા પ્રસન્ન થઈને અંજન આપે છે.
રસાયનપ્રાપ્તિને મંત્ર
જે સ્ત્રી ૧ શ્રી વસ્ત્રધારિણી હંસઃ સ્વા!િ” - આ મંત્રનો પિતાના ઘરમાં એક લાખ જાપ કરે, કરેણનાં પુષ્પ અને વૃતને દશાંશ હવન કરે તે લક્ષમી ચક્ષણ રસાયણ આપે છે. . . . . . . . .
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૮
મંત્રદિવાકર
નટીયક્ષિણને મંત્ર ફ્રી નટ મારિ સ્વરુપતિ સ્થા.” પૂર્ણિમાએ અશોકવૃક્ષની નીચે જઈને ચંદનથી સુંદર મંડળ બનાવીને દેવીની પૂજા કરે, ધૂપ દે. એ પ્રમાણે એક મહિના સુધી હજાર મંત્ર જપે, ફરી પૂજા. કરી અધી રાત્રે જાપ કરે, તે નટી દેવી આવીને નિધિરસ. અને અંજન આપે છે તથા બધા દિવ્ય પ્રાગ આપે છે. જાપ ચંદનની માળા વડે કરે.
દીર્ધાયુષ્ય પ્રાપ્તિને મંત્ર “ ફ્રી કાનજી કાનજી સુરકુરી :
એકલિંગ મહાદેવની સમીપ જઈને મિષ્ટ ગુગળ તથા ઘીને હવન કર. ત્રણે સંધ્યાઓમાં નિત્ય ૩૦૦૦. જાપ કરે તે એક મહિનામાં સુરસુન્દરી ચક્ષિણ આવે છે. તેને અર્થ આપીને પ્રણામ કરવા. જ્યારે તે કહે કે શી ઈચ્છા છે? ત્યારે કહેવું :
‘વિ ! હારિઘોડરિમ તને નીરા સત્વરભાએટલે તે પ્રસન્ન થઈને નિધિ તથા ચિરજીવન આપે છે..
વાસિદ્ધિને મંત્ર . 'ॐ नमो लिङ्गोद्भव रुद्र देहि मे वासिद्धि विना पर्वतगते द्रोद्री द्रौद्र:।
Page #343
--------------------------------------------------------------------------
________________
ઉપયોગ મંત્રસંગ્રહ
૩૯ માથા પર ડાબો હાથ રાખીને આ મંત્ર એક લાખ વાર જપે તે વાસિદ્ધિ મળે છે.
ઇચ્છાપૂતિને મંત્ર ૐ શ્રી ફ્રી સ્ટી સું મરુ ના વિસ્તર
विस्तर स्वाहा।'
આ મંત્ર એક લાખ વાર જપ, દીપ-ધૂપ કરે, તે - સર્વ ઈચ્છાની પૂર્તિ થાય.
સ્વપ્નસિદ્ધિનો મંત્ર ॐ श्री हो क्ली रक्तचामुण्डे मम स्वप्ने कथय कथय शुभाशुमं ॐ फट् स्वाहा ।'
આ મંત્ર ૧૦૮ વાર ૨૧ દિવસ સુધી જપવાથી સ્વપ્નસિદ્ધિ થાય છે.
સ્ત્રીને લાભ થવાને મંત્ર જ નાચે નમઃ ” કુંભારને ત્યાંથી માટી લાવી તેની ગણેશની મૂર્તિ બનાવી પંચોપચારથી પૂજા કરી રોજ આ મંત્ર ૧૦૦૦ વાર જપે તે સાત દિવસમાં શાતિ થાય અને ૭૦૦૦ થી વધુ જપે તો પરમ બુદ્ધિનો લાભ થાય. એક માસ સુધી જપવાથી સ્ત્રીને લાભ થાય.
બુદ્ધિ અને સ્મૃતિપ્રાપ્તિને મંત્ર “ ” ”
-
-
-
-
-
-
Page #344
--------------------------------------------------------------------------
________________
મ દિવાકર
આ મંત્રને વિધિપૂર્વક જપે, ધૂપ-દીપ નૈવેદ્યથી શ્વેત પુષ્પા દ્વારા પૂજન કરે, શ્વેત ગ ંધનું અલેપન કરે તથા હવિષ્ય અન્ન ભાજન કરી મત્ર જપે તે એક સપ્તાહમાં બુદ્ધિ તથા સ્મૃતિ પ્રાપ્ત થાય છે. પાપમુક્તિના મંત્ર
૧૦
<
ૐ નમઃ।
આ મત્રને દસલાખ જપવાથી પાપથી રહિત થઈ આકાશગામી થવાય છે.
ભૂત–ડાણને નસાડવાને સત્ર
‘ॐ नमो भगवते रुद्राय हूँीँ हूँ हूँ हुँ फट् स्वाहा ।
-
આ મંત્ર ઈસહાર જપે તા ભૂત-ડાકણ, જોગણી વગેરે પલાયન કરી જાય છે.
વરસાદ લાવવા દૂર કરવાના સત્ર
'ॐ ह्रीँ ह्रीँ क्षं क्षां क्षिं क्षीं क्षु क्षं क्षे क्ष क्ष क्ष क्षं क्षः हुं फट् ठः ठः ।
"
પૂર્વદિશા તરફ મુખ કરીને એક લાખના જંપ કરવાથી તથા ઘત અને સમિધની ૧૦ હજાર આહુતિ આપવાથી આ મ ંત્રની સિદ્ધિ થાય છે. પછી આ મત્ર ભણીને વાદળાં સામે નજર કરે તે વાદળાં નષ્ટ થઈ જાય.
Page #345
--------------------------------------------------------------------------
________________
ઉપયાગીમ ત્રસ ગ્રહ
:૩૧૧
છે અને વરસતાં નથી. તેમજ નદીએ સામે નજર કરે તે નદી સૂકાઈ જાય છે. પરંતુ પાણીમાં ઊભા રહીને આ મંત્રના જપ કરવાથી દુષ્કાળમાં ચે મહાવષ્ટ થાય છે.
અદૃષ્ટ વસ્તુ મેળવવાને મત્ર
૮ ૩૦ માશિનિ વિમરગતિ રાજિ ટ્રી છે ધ 1’ આ મંત્ર જાઇના પુષ્પ પર ૧૦૮ જપે તે સિદ્ધ થાય છે અને ૨૧ દિવસમાં અદૃષ્ટ વસ્તુ મળે છે.
વીછી ઉતારવાનો મત્ર
(
"
ૐ પતિ વાહન ’ અથવા · ૐ ૐ નો ક્ષી ની સ્વાહા ? દસહજાર જપવાથી સિદ્ધ થાય છે અને ૨૧ વાર જપવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
સાપનું ઝેર ઉતારવાને મત્ર
‘ૐ સ’ અથવા ‘ૐાઁ હઁસ
હો
:
આ મંત્ર ભણીને કુશ વડે ઝેર ઉતરી જાય છે; પરંતુ પ્રથમ વડે સિદ્ધ કરેલે હાવા જોઈ એ.
માન કરતાં સાપનું આ મંત્ર એક લક્ષ જપ
ગાય-ભેંસનું દૂધ વધારવાને મંત્ર
'
ॐ ह्रीँ कराली पुरुषमुखरूपा ठः ठः । '
આ મંત્ર ૧૦૮ વાર જપવાથી કમ્ટરહિત થવાય
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૨૨
મંત્રદિવાકર છે અને ૨૧ વાર જળ મંત્રીને ગાય-ભેંસના આંચળ પર લગાવવાથી તેનું દૂધ વધે છે.
ચૂડેલની બાધા દૂર કરવી 'ॐ ही क्ली कंकाल कपर्दिनी कुटम्बरी आडम्बरी દૃર વાર ઘઃ ઘઃ ! ”
લીંબડાનાં પાંદડાંની ધૃણ દઈને રવિ અથવા મંગળવારે આ મંત્રથી ઝાડે તે ચૂડેલ કે પ્રેતની બાધા શાન્ત થાય.
પરદેશ ગયેલે પાછા ફરે
એ છે શ્રી શ્રી શ્રી શ્રી દુ: g? ? પીપળની નીચે કાળા મૃગચર્માસન પર બેસી રૂદ્રવંતી અને શ્રીફળની ખીર બનાવી મંત્ર પઢીને આહુતિ દેવાથી પરદેશ ગએલે માણસ જલદી ઘેર પાછો ફરે.
આંખનું ફૂલું કાપવું ૐ વીર વર્જિા ઉત્તર : વ:” ' રવિ મંગળવારે સવારે મંત્ર ભણીને છરીથી જમીનમાં રેખા કરવી, એટલે ફૂવું કપાતું જશે. જ્યાં સુધી ફૂલું પૂરેપૂરું કપાય નહિ ત્યાં સુધી મંત્રનો પ્રયોગ કરો.
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૧૩
ઉપગી મંત્રસંગ્રહ
તીડ દૂર કરવાને મંત્ર
..' 'ॐ आभीर जंगलका तीर उलटा आया सीधा जाय - ”
આ મંત્ર ભણીને તેની સામે અઘેડાનાં બીજ ફેંકવાં, જેથી તીડ દૂર થશે.
કાન્તિ વધારવા મંત્ર ॐ हीं क्लीं श्रीं कंकाला काली मधुमती मातंगी मदविह्वली मनमोहिनी मकरध्वजे स्वाहा ।'
આ સ્નાનનો મંત્ર છે. તે ભણીને સ્નાન કરે તે કાન્તિ વધે.
બેડી તેડવાને મંત્ર “ ઘોર વાણT” આ મંત્ર દસ હજાર જપે તે બેડી તૂટી પડે અથવા તે કેદથી છૂટે.
પ્રવાસમાં આરામ પામવાને મંત્ર “જજી તમ શાઇ ચં, ઝાપુ નીપુ જા आसनं वसनं शय्यां, ताम्बूलं यच्च कल्पयेत् ।।
પ્રવાસમાં જ્યારે ગામની નજીક પહોંચીએ ત્યારે સાત વાર આ મંત્ર ભણીને બધા સાથીઓને કહેવું કે ગૌતમ ઋષિને નોતર્યા છે. પછી ધોને પગે બાંધીને ગામમાં જતાં ઉતારા તથા ખાન-પાનની બધી સગવડ આપે આપ મળે છે. . .
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૧૪
: '
, ,
મંત્રદિવા ,
ચોરને પકડવાનો મંત્ર 'ॐ ह्यु चक्रेश्वरी चक्रधारिणी चक्रवेगि कोटि भ्रामाभ्रमि चोरग्राहिणी स्वाहा ।'
આ મંત્રથી ૨૧ વાર, ચેખા મંત્રીને જેની ઉપર ચેરીની શંકા હોય તે માણસોને તે ચોખા ચવરાવવા એટલે ખરા ચોરના મ્હોંમાંથી લેહી નીકળશે.
અગ્નિ ઓલવવાનો મંત્ર हिमालयोत्तरे पार्श्वे, मरीचो नाम राक्षस :। .. तस्य मूत्रपुरीषाभ्यां हुताशं स्तंभयामि स्वाहा ।।'
આ મંત્રથી સાત વાર પાણી મંત્રીને આગમાં છાંટીએ તે આગ ઓલવાય.
- નજર ઉતારવાનો મંત્ર ॐ नमो भगवते श्री पार्श्वनाथाय ही धरणेंद्र-पद्मावतीसहिताय आत्मचक्षु प्रेतचक्षु प्रिशाचचक्षु सर्वग्रहनाशाय सर्वज्वरनाशाय त्रासय त्रासय हो श्रीपार्श्वनाथाय स्वाहा ।'
- આ મંત્રથી સાત વાર પાણું મંત્રીને પાવાથી લાગેલી નજર ઉતરી જાય છે.
- વરસાદ લાવવાને મંત્ર
છે જે ૪ ૪િ હૈ સ્વાહા” - આ મંત્રથી પિપળાની સમિધા અને ઘીને હવન કરે તે ૧૦૦૦૦ હવનથી અનાવૃષ્ટિકાળમાં મહાવર્ષા થાય છે....
Page #349
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી મંત્રસંગ્રહ
૩૧પ. ડાકિની-શાકિનીનો નાશ કરવાનો મંત્ર
“ ફ્રી છે ત્યાં '' '' - આ નાગદમની મહાવિદ્યા છે. તેના સમરણમાત્રથી ડાકિની-શાકિની-રાક્ષસ વગેરેનો નાશ થાય છે.
અપમૃત્યુનો નાશ કરવાનો મંત્ર * $ $ : ” આ મંત્રનો ત્રિકાલ સંધ્યામાં ૧૦૦૦ જપ કરવાથી કેટલાક દિવસે શત્રુનાશ પામે છે. . અને તે નિત્ય જપવાથી અપમૃત્યુનો નાશ થાય છે; એટલે . કે તેને કેઈ જીવલેણ અકસ્માત નડતા નથી. .
- કવિ બનવા મંત્ર
” હૂં હું ઘર વ૬ સ્વાદ્દા ” આ મંત્ર ૧૦૦૦૦ વાર જપવાથી મનુષ્ય કવિ બને છે.. - ભૂતને વશ કરવાનો મંત્ર
હું નમઃ છે ફ્રીં નમઃ | તેલ લઈને નર-મનુષ્યની પરીમાં રાખી તેમાં દીવેટ મૂકી દીવો કર. અંધકૃપ અપવા સમશાન અથવા " ભૂતોને બલિ આપીને કાજળ ગ્રહણ કરવાથી, તેને નેત્રમાં - આંજવાથી સર્વ ભૂતાદિ વશ્ય થાય છે.
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૧૬
મંત્રદિવાકર વિષને સ્તુલિત કરવાનો મંત્ર
છે ી ” આ મંત્રને ૧૨,૦૦૦ વાર જપવાથી વિષ ખંભિત થાય છે.
સંતાન પ્રાપ્તિનો મંત્ર ‘૩છે. ૫ઃ” આ મંત્રનું સદા સ્મરણ કરવાથી - સંતાન થાય છે.
ઊંદરના વિષનો મંત્ર
જેરિ ઃ ” આ મંત્રને જપ કરવાથી ઊંદરના ઝેરને નાશ થાય છે.
ભમરી વગેરેના વિષનો મંત્ર 'ॐ हाँ ही है स्वाहा ॐ गरुड स हु फटू' मा મંત્રનો જપ કરવાથી ભમરી વગેરેનું વિષ નાશ પામે છે.
સર્વ પ્રકારના ઝેરી કીડાનો મંત્ર 'ॐ नमो भगवते विष्णवे सर सर हन हन हुं फट् સ્વાહા ” આ મંત્રથી સર્વ પ્રકારના ઝેરી કીડાનું ઝેર નાશ પામે છે.
વિજયપ્રાપ્તિનો મંત્ર જેની સામે ઊભા રહીને “ શું ?' એ મંત્રને એક વખત જપ કરવામાં આવે તેને જિતી શકાય છે.
.
Page #351
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી મંત્રસંગ્રહ
૩૧૭ મુકદ્મામાં વિજય મેળવવાને મંત્ર - (૧) રોહિણી નક્ષત્રને દિવસે વિધિપૂર્વક ઉંબરાના વૃક્ષ.
ઉપરના બાંધાના પાંચ પાંદડાં ગ્રહણ કરીને તેના બે બે. આ ભાગ પર “શ્રી રામ” એ અક્ષરે લખવા. તેમાંના પાંચ
ભાગ તત્કાળ ખાઈ જવાં અને બાકીના પાંચ ભાગ ત્રાંબાના . તાવીજમાં ઘાલીને તાવીજ હાથે બાંધવું. તે પછી રાજ-. દરબારમાં જવાથી મુકદમામાં અવશ્ય વિજય પ્રાપ્ત . થાય છે.
(૨) પૃષ્ટ રરર પર આપેલે શ્રી પદ્માવતીને. મંત્રજપ કરવાથી પણ મુકદ્દમે જીતી શકાય છે.
Page #352
--------------------------------------------------------------------------
________________
[૩૦] કેટલાક અદ્દભુત યંત્રો
- પૂર્વ ગ્રંથોના પર્યવેક્ષણ પરથી યંત્રોની આવશ્યકતા: -પાઠકના મન પર અંકિત થઈ હશે; છતાં જરૂર હોય તો મંત્રવિજ્ઞાનનું છવીસમું પ્રકરણ એકવાર ફરી વાંચી લેવું.
જેમ મંત્ર દ્વારા અનેક પ્રકારનાં કાર્યોની સિદ્ધિ.. થાય છે, તેમ યંત્ર દ્વારા પણ અનેક પ્રકારનાં કાર્યોની “ સિદ્ધિ થાય છે, અને કેટલીક વાર તો મંત્ર તથા યંત્ર અથવા યંત્ર તથા મંત્ર સાથે મળીને જ કાર્ય કરતા હોય છે; તેથી જ “જંતરમંતર એ શબ્દ પ્રચારમાં આવે છે.
યંત્રોની સંખ્યા ઘણી મોટી છે. તેનું વિસ્તારથી વર્ણન કરવું હોય તે એક દળદાર ગ્રંથ લખવાની જરૂર પડે, એટલે અહીં તે ચૂંટી કાઢેલા કેટલાક અદ્ભુત - યંત્રોને જ પરિચય આપીએ છીએ.
આ યંત્રોની શરૂઆત પંદરિયા યંત્રથી કરીશું, કારણ કે તે અતિ પ્રસિદ્ધ અને પ્રભાવશાળી યંત્ર છે.
Page #353
--------------------------------------------------------------------------
________________
કેટલાક અદ્ભુત યંત્રો.
૩૧૯ પંદરિયે યંત્ર ૧ થી ૯ સુધીના અંકે નવ કેઠામાં ભરવાથી બને છે. આ અંકે એવી રીતે ભરવા જોઈએ. કે જેથી તેને આડે, ઊભે તથા ત્રાસે સરવાળે ૧૫ જ
આવે. અમે “ગણિન–ચમત્કાર' નામના ગ્રંથમાં આ - યંત્ર બનાવવાની રીત આપેલી છે.
?
' ' આ પદરિયે યંત્ર નીચે પ્રમાણે ચાર રીતે બને છે
અને તેને ખાસ સંજ્ઞાઓ આપવામાં આવે છે. જેમકે –
-
બ્રાહ્મણ જાતિ
- -
-
-
-
*
ઐત્રિય જાતિ
-
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૨૦
મંત્રદિવાકર
વૈશ્ય જાતિ
શૂદ્ર જાતિ
આ દરેક યંત્રના ફળમાં ફરક છે, તેમાં બ્રાહ્મણ જાતિનું ફળ શ્રેષ્ઠ છે, પણ તે ફળ ત્યારે જ પ્રાપ્ત થાય. છે કે જ્યારે યંત્રને વિધિપૂર્વક સિદ્ધ કરવામાં આવે.
આ મંત્રને સિદ્ધ કરવા માટે નીચેની વસ્તુઓની.. જરૂર પડે છે. સવા પાશેર લાવશી, પુરી, દાડમની ડાંખનીની કલમ, અષ્ટગંધ, અક્ષત (ચેખા), ગુગળ, પુષ્પ, ૨૧ કપરાના ટુકડા, ૨૧ નાગરવેલનાં પાન, ૨૧ સેપારી, ઘીનો દી તથા એક કેરો ઘડે.
Page #355
--------------------------------------------------------------------------
________________
કેક અભુત યંત્ર
- ૩૧ ' પ્રથમ ઘડાને યોગ્ય સ્થાને સ્થાપના કરી તેની સામે
ભોજપત્ર બિછાવવું. તેના ઉપરના ભાગમાં ઘીને દિવે | મૂકો અને નીચેના ભાગમાં ધૂપ કરવા માટે અગ્નિ રાખે.
તેમાં ગુગળ નાખતાં ધૂપ થશે. લાવશી, પુરી વગેરે
નૈવેદ્ય ભેજપત્રની બંને બાજુ અધું અધું મૂકવું. પછી - દાડમની કલમથી અષ્ટગંધ વડે મંત્ર લખવે. એ મંત્ર - લખતી વખતે માયાબીજ રી' જપ કરતાં રહેવું કેટલાકની અભિપ્રાયથી એ વખતે “ ટ્રી શ્રી ફુરઃ એ પંચાક્ષરી મંત્ર કે “ છે હૃી કરી નામુલ્લા વિષે એ નવાક્ષરી મંત્રને જપ કરે.
. મંત્ર લખ્યા પછી તેનું પૂજન કરવું, એટલે કે - તેને અક્ષત, પુષ્પ, કપરાને ટુકડો, પાન અને સારી ' અનુક્રમે ચડાવવા અને દરેક વખતે ધૂપ કરતાં રહેવું.
- ત્યાર પછી એ જ રીતે બીજે યંત્ર લખવો અને - તેનું પણ એ જ રીતે પૂજન કરવું. આ રીતે કુલ ૨૧
યંત્રે લખીને તે બધાનું પૂજન કરવું. પછી ઉપરના મંત્ર પૈકી કેઈપણ એકનો ૬૦૦૦ જપ કરો.
. આ રીતે ૨૧ દિવસ સુધી ક્રિયા ચાલુ રાખવાથી. સવાલાખ મંત્ર પૂરા થાય છે અને યંત્રની સિદ્ધિ થાય છે. છેવટે હોમ, તર્પણ આદિ વિધિ મુજબ કરવા.
. આ યંત્રમાં અંક ભરવાની જુદી જુદી રીતે છે " અને તેનું ફળ જુદું જુદું મળે છે. જેમ કે - .
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૧
મદિવાકર
(૧) ૧ થી ૯ સુધીના અ ંકો તેના ખાનામાં ભરે તે
હનુમાનજી દેન દે છે.
(૨) ૨ ના અંકથી પ્રારંભ કરી ૯ સુધી લખે અને ૧ પછી લખે તાં રાજા વશ થાય છે.
(૩) ૩ ના અંકથી શરૂ કર્યાં પછી ૯ સુધી લખે ૩ અને ૧-૨ પછી લખે તે વ્યાપારમાં વૃદ્ધિ થાય છે.
(૪) ૪ ના અંકથી પ્રારંભ કર્યો પછી ૯ સુધી લખે અને ૧-૨-૩ પછીથી લખે, તેા લખનારને કોઈ દેવ તરફથી કાપ થયેા હાય કે તેના પર ઉચ્ચાટન-પ્રયાગ થયા હાય, તેની અસર દૂર થાય છે.
(૫) ૫ ના અંકથી પ્રારંભ કરીને ૯ સુધી લખે અને ૧ થી ૪ સુધીના અંકા પછીથી લખે, તે સાધકનું સ્થાન ભ્રષ્ટ થાય છે, એટલે તેણે આ રીત અજમાવવી નહિં.
:
(૬) તેના અંકથી પ્રારંભ કરીને ૯ સુધી લખે અને ૧ થી ૫ સુધીના અકે પછીથી લખે તે તેના પર કાઈ મારણના પ્રયાગ કરી શકે નહિં.
"
(૭) ૭ ના અંકથી. પ્રારભ કરીને ૯ સુધી લખે અને ૧ થી ૯ સુધીના અંક લખે તે અનેક મનુષ્યે
વશ થાય.
Page #357
--------------------------------------------------------------------------
________________
૩ર૩
કેટલાક અદ્ભુત યંત્ર
(૮) પ્રથમ ૮ લખે અને ત્યાર પછી એકના અંકથી - મંત્ર લખવો શરૂ કરે તો સાધકનું અશુભ ચિંતન કર| નારને વિપત્તિ થાય.
' (૯) અને ૮ થી પ્રારંભ કરીને પછી એકથી આઠ સુધીના અકે લખે તો ધનની વૃદ્ધિ થાય.
યંત્રલેખનનો પ્રારંભ શુભ કાર્યને માટે શુકલ પક્ષમાં કરે. જ્યાં સુધી યંત્ર લખાય, ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળવું અને સાત્વિક ભોજન કરવું.
આ યંત્ર પેજ ૨૦૦૦ લખવાથી લક્ષ્મીની તથા - સુખની પ્રાપ્તિ થાય છે અને ૩૦૦૦ લખવાથી ઘણા લેકે
વશ થાય છે તથા મિત્રોનો મેળાપ થાય છે.
જે આ મંત્ર અઘેડાના રસથી અઘેડાની કલમથી ભેજંપત્ર પર લખે અને દદીને બાંધે તો રેજી દે, એકતરિ, તરિ કે થિયે તાવ ઉતરી જાય છે.
ક્ષત્રિય જાતિનાં પંદરિયા યંત્રોનો અમુક રીતે વિસ્તાર કરતાં વિજયપતાકાયંત્ર બને છે, જે લક્ષ્મીનું આકર્ષણ , ' કરવા માટે ઘણે ઉપયોગી છે, પણ તે ચારિત્રશીલ
અનુભવી પુરુષના હાથે જ લખાવે જોઈએ. છે મુસલમાની પંદરિયે યંત્ર આ પ્રમાણે લખાયું છે ? "
Page #358
--------------------------------------------------------------------------
________________
મંત્રદિવાકર
થા બુદુહ ! ચા જાડી ! યા બુહૂદ
૨
-
-
-
યા અલ્લા છે યા હાદી | ચા તાહર
-
-
ફ
-
યા હલીમ ! યા જીમ ! યાં દાવમ
આ યંત્રમાં જે શબ્દો લખાય છે, તે મંત્રનું સૂચના કરે છે. દાખલા તરીકે પ્રથમ ૬ ના અંકમાં યા બુહ. લખેલું છે, ત્યાં નીચેનો મંત્ર બેલાય છે: “અજોયા રફમાઈલ વહેક યા બુદુહો.” દરેક અંકના શબ્દ મંત્રના છેલા પદનું સૂચન કરનારા છે. આ મંત્ર ભણવા વગેરેનો ૪૦ દિવસને વિધિ છે અને તેથી ગમે તે કાર્ય સિદ્ધ કરી શકાય છે, એવી પ્રબળ માન્યતા છે. " સિદ્ધ પંદરિયે યંત્ર રૂપાના માદળિયામાં મૂકી બાળકને ગળે બાંધવાથી તેને રે કે સતાવતા નથી મોટી ઉમરના પણ તેને ચાંદીના માદળિયામાં મૂકી.
Page #359
--------------------------------------------------------------------------
________________
કેટલાક અદભુત યંગ
- ૩૨૫ હાથે બાંધે તે લાભ થાય છે. પુરુષ જમણા હાથે બાંધે | અને સ્ત્રી ડાબે હાથે બાંધે.
- પંદરિયા યંત્રની જેમ વીસાયંત્રને પણ ઘણે મહિમા છે અને તેના અનેક પ્રકારે પ્રવર્તે છે. અહીં તેમાંના ' કેટલાક પ્રકારે આપવામાં આવે છે?
સ્નાન વડે શુદ્ધ થઈ દાડમના પાન પર કાથાની શાહી વડે આ યંત્ર ૨૧ દિવસ સુધી લખો અને સ્ટેજ ૧૦૦૦ ગાયત્રી મંત્ર કે નમસ્કારમંત્ર જપવા. પછી તેને ગંગાજળ છાંટી શુદ્ધ કરો. અને સોનાના માદળિયામાં મૂકી ગળામાં પહેરવે. એટલે ધન, પુત્ર, પરિવાર આદિની વૃદ્ધિ થાય છે તથા દરેક કાર્યમાં સિદ્ધિ મળે છે.
Page #360
--------------------------------------------------------------------------
________________
વચ્ચે લક્ષ્મીબીજની સ્થાપના સાથેને એક વીશાયત્ર નીચે પ્રમાણે અને છે અને તે લક્ષ્મીની વૃદ્ધિ કરવામાં અકસીર મનાય છે.
lo
.3
t
શ્રી
૮
લક્ષ્મીદાયક વીસે ચૈત્ર
માંદેવાર
૪
Page #361
--------------------------------------------------------------------------
________________
કેટલાક અંદ્ભુત યંત્રો
૩૨૭
પરંતુ વીસાયંત્રમાં વધારે મહિમા નવકેઢાંનાં યુત્રના છે. તેની રચના વિવિધ રીતે થાય છે. જેમ કે
જી
૫
૨ ૧૦
૩
જ
Ś
(
C
નવખડા વીસાયંત્ર પહેલા
ป
h
૧૦
ર
૪ ૧૦
૧૧
૭
૪
૩
નવખડા વીસાયંત્ર ત્રીજો
૨
નવખડા વીસાયત્ર ખીજા
ܒܐ
''
G
', '',
૮
'
Page #362
--------------------------------------------------------------------------
________________
મ દિવાકર
પરંતુ
આ બધામાં ત્રિપુરામાલાના મંત્રાણા સાથેના લક્ષ્મીય ત્ર શ્રેષ્ઠ છે. તેનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરવાથી લક્ષ્મીની વૃદ્ધિ થાય છે તથા બધી રીતે આનંદ મગલ પ્રવર્તે છે.
૩૨૮
+
',
કહી ૧ સૌઃ ૬
ત્રિપુરા ખાલાને વીસે યંત્ર
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૨૯
કેટલાક અદ્ભુત યંત્ર
ઈરલામી વીસે યંત્ર નીચે પ્રમાણે બને છે ?
યા ફરમાઈલ ૨ યા જબરાઈલ
_...
યા દરદાઈલ | ૮ | યા તનકેઈલ
ઈસ્લામી વીસે યંત્ર - આ યંત્રને ભોજપત્ર પર લખીને ચાંદીના માદળિયામાં - મૂકો તથા લેબાનનો ધૂપ દે. એ માદળિયું ગળે કે
હાથે બાંધવાથી દરેક કામનાની સિદ્ધિ થાય છે. બાળકને - ગળે બાંધવાથી તેને કોઈ પ્રકારની ભૂતપીડા થતી નથી. મૃત્યુઝાય નમઃ
ગેરેચન અને કુમકુમથી ભાજપત્રમાં આ યંત્ર લખવોઅને છે મૃત્યુચ નમ: એ મંત્ર ૧૦૮ વાર જપ. પછી ધૂપદીપાદિથી યંત્રને શુદ્ધ કરીને માદળિયામાં મૂકી તેને હાથે બાંધવાથી અક
રમત - અપમૃત્યુનું અપમૃત્યુનિવારક યંત્ર નિવારણ થાય છે.
Page #364
--------------------------------------------------------------------------
________________
મંત્રદિવાકર
ही बटुकाय आपदुद्धारण कुरु कुरु बटुकाय हूँ
ही बटुकाय आपदुद्धारणं कुरु कुरु वुटुकाय हूँ।
35:
कुरु कुरु पटुकाय हा है। बटुकाय आपदुद्धारण
,
*"
ડુિં Inthi Page 1
$િ
આપદુદ્ધારક યંત્ર
આ યંત્રને ગેરેચન તથા કુમકુમથી ભેજપત્ર પર લખે. મધ્યમાં સમુ: શબ્દને સ્થાને જેના પર આપત્તિ હેય તેનું નામ લખવું. પછી ધૂપદીપાદિથી શુદ્ધ કરીને તાવીજમાં નાખી ગળે કે હાથે બાંધવો. તેથી બધી આપત્તિઓમાંથી ઉદ્ધાર થાય છે, લક્ષ્મી વધે છે, શત્રુને નાશ થાય છે અને કદાપિ અનિષ્ટ થતું નથી.
Page #365
--------------------------------------------------------------------------
________________
. કેટલાક અદ્ભુત યંત્ર
૩૩૧
આ યંત્રને કપૂર અને કસ્તુ-- રીથી ભોજપત્ર પર લખીને. ધૂપ-દીપાદિથી શુદ્ધ કરે પછી તાવીજમાં નાખી. ગળામાં પહેરીને રાજસભામાં જવું તે સન્માન મળે, સન્માનની વૃદ્ધિ થાય.
૮ | 1
ન
!
જે
'
પી સન્માનવૃદ્ધિયંત્ર
આ યંત્રને સવારે સ્નાનકરીને ગોચનથી થાળીમાં લખો અને તેનું પૂજન કરવું - પછી તેને ધોઈને પી જવો એટલે ૧૧ દિવસમાં વિવિધ. પ્રકારના ઉદરરોગ મટી.
જાય છે.. ઉદરરોગનિવારણયંત્ર
આ યંત્ર અષ્ટગંધથી ભોજપત્ર ઉપર લખી ભેંશને. શીંગડે બાંધવામાં આવે તે ભેંશ.
બચ્ચાંને ધાવવા દેતી ન હોય તે ભેંસ દેહવા દે તેનો યંત્ર ધાવવા દે અને દેહવા પણ દે.
.
.
. .
૬.
.
૨
|
૨૪–૧૮-૩૯ |
Page #366
--------------------------------------------------------------------------
________________
. [૩] ત્રણ વનસ્પતિ–કલ્પ
-
,
મંત્ર-યંત્રે અંગે કેટલાક કપ રચાયેલા છે, તેને સાર પૂર્વ પ્રકરણમાં અપાઈ ગયે છે. આ જ રીતે કેટલીક વનસ્પતિઓ તથા વિશિષ્ટ વસ્તુઓ અંગે પણ કપિ રચાયેલા છે. તે મંત્રવિદ્યામાં રસ લેનારે જાણવા જેવા હોવાથી અહીં રજૂ કરવામાં આવે છે.
શ્વેતાર્કકલ્પ અર્ક એટલે આકડો. તેની બે જાતે થાય છે. એક પેળી અને બીજી રાતી. તેમાં પેળી જાતને મંદાર કહે છે. તેને પ્રભાવ વિલક્ષણ હેવાથી તે અંગે ખાસ કલ્પ -રચાયેલું છે.
પ્રાચીન રૂઢ માન્યતા એવી છે કે જ્યાં ઘેળો આકડો ઉગેલું હોય, તેની આસપાસ ધન દટાયેલું હોય છે અને તે જે દિશા તરફ દટાયેલું હોય છે, તે દિશા તરફ તેનાં મૂળ વિશેષ વૃદ્ધિ પામે છે.
આ
Page #367
--------------------------------------------------------------------------
________________
ત્રણ વનસ્પતિ-કે
૩૩૩.
આગળના જમાનામાં ધનનું રક્ષણ કરવા માટે તેને જુદા જુદા સ્થળોએ દાટવામાં આવતું અને તે અંગે કેટલીક નિશાનીઓ રાખવામાં આવતી. પરંતુ તેની. આસપાસ મંદારનું ઉગી નીકળવું અને આ રીતે દિશા તરફ તેના મૂળનું વધવું, એ તેનામાં રહેલી લેભસંજ્ઞાની નિશાની છે. આજે ધન દાટવાની પ્રથા ઓછી થઈ ગઈ છે, એટલે ધેળા આકંડાની આસપાસથી ધન નીકળે કે કેમ? એ વિચારણીય છે, છતાં જુના જમાનાનું ધન એ - રીતે રહી ગયું હોય તે નીકળે પણ ખરૂં, એમ અમે, માનીએ છીએ. .
-
ધોળા આકડાના મૂળમાં એવી રીતે ગાંઠે પડે છે. કે તેમાં ગણપતિની સૂંઢવાળી આકૃતિ દેખાય. તેને મહિમા ઘણે છે. વળી જે તે ગણપતિની સૂંઢ દક્ષિણાવર્તન એટલે જમણી બાજુ વળેલી હોય તે તે વિશેષ લાભ
મુંબઈના એક ગૃહસ્થને ત્યાં આ પ્રકારના શ્વેતાર્ક મૂળના ગણપતિ આવ્યા હતા. તેનું યથાવિધિ પૂજન. કરવાથી એ ગૃહસ્થને એકજ અઠવાડિયામાં ઘણો વ્યાપાર થયે અને તેમાં સારો લાભ મળે. તેઓ એને પિતાની તિજોરીમાં રાખે છે.
વનસ્પતિમાં ચેતન હોય છે અને તેના લીધે તેનામો જુદી. જુદી સંજ્ઞાઓ સંભવે છે. : ,
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૩૪
મંત્રદિવાકર બીજા એક ગૃહસ્થને ત્યાં પણ આવાજ તા. મૂળના ગણપતિ આવ્યા હતા, પણ તેણે એની પૂજા કરી નહિ, તથા તેમના વિષે ખાસ શ્રદ્ધા દેખાડી નહિ, તે તેને એનાથી ખાસ લાભ થશે નહિ ! આ બંને કિસ્સાઓ અમારી જાણના છે.
એક પ્રાચીન પ્રતિમાં લખ્યું છે કે
જે રવિવારે પુષ્ય નક્ષત્ર હોય તે દિવસે પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ થઈને ધોળા આકડાનું મૂળ વિધિપૂર્વક -કાઢી લાવવું અને તેનું યથાવિધિ પૂજન કરવું.
એ મૂળ જે પુરુષના જમણા હાથે બાંધવામાં આવે -તે સર્વકાર્યમાં યશની પ્રાપ્તિ થાય છે અને સ્ત્રીના ડાબા " હાથે બાંધવામાં આવે તે નિત્ય સૌભાગ્યવતી રહે છે. વળી એ મૂળ સ્ત્રીની કમરે બાંધવામાં આવે તે તેને નિશ્ચિત . પુત્રોત્પત્તિ થાય છે.
વેત અર્કનું મૂળ ઉપર કહેલી વિધિએ લાવીને તેને છાંયડે સૂકવવું અને તેનું ચૂર્ણ કરવું. તેનું ગાયના દૂધ સાથે સેવન કરવાથી લિપલિત દૂર થાય છે;
સ્મરણશક્તિ સતેજ બને છે અને દેડકાંતિ કામદેવ જેવી દેદીપ્યમાન બને છે.
કુલ ૪૦ દિવસ ચૂર્ણ લેવાથી સર્વ રોગ દૂર થઈને -આયુર્બલ વૃદ્ધિ પામે છે. પરંતુ આ ચૂર્ણ થોડી માત્રામાં
Page #369
--------------------------------------------------------------------------
________________
-ત્રણ વનસ્પતિ
૩૩૫ લેવું જોઈએ અને જે તેનાથી ઝાડા થાય, તે લેવાનું બંધ કરવું જોઈએ. '
આ મૂળ ઘસીને ઠંડા પાણીમાં પાવાથી દરેક પ્રકારના વિષને નાશ થાય છે અને ઠંડા પાણીમાં ઘસીને ચોપડવાથી વીંછીનું ઝેર ઉતરી જાય છે.
નિગુડિક૫ - નિર્ગ ડિનું અપરનામ સિંદવાર છે. તેને ગુજરાતી ભાષામાં નગોડ કહે છે. હિંદીમાં નિર્ગુડી કહે છે, મરાઠીમાં નિર્ગુડી કહે છે અને બંગાળીમાં નિશિંદા
નગોડનાં ઝહશુમારે દોઢ-બે માથડાં ઊંચા વધે છે. તેની દરેક ડાળીમાં લાંબા અને પાતળાં ત્રણ ત્રણ અથવા પાંચ પાંચ પાંદડાં હોય છે. ફળઃ આંબાના મેરની માફક ગુચછેદાર અને જાંબુડીયા- રંગના હોય છે. નગોડનાં - બીજને રેણુકબીજ કહેવામાં આવે છે. .
. નગોડનાં પાંદડાંને રસ પેટમાં થયેલી વાયુની વિકૃતિને મટાડવામાં તથા સેજા, ગાંઠ, દુષ્ટત્રણ, નાસુર, -ભગંદર વગેરે મટાડવાના કામમાં આવે છે.
તેને કલ્પ એ છે કે રાત્રિના સમયે એકલા ગોડના વૃક્ષ પાસે જવું અને “. નમો વાપર વેર ચેનો શત્ વા€” એ મંત્ર ભણતાં ભણતાં ૨૧.
*
*
*
*
*
*
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૩૬
મંત્રદિવાકર પ્રદક્ષિણા દેવી. આ પ્રમાણે સાત રાત્રિ સુધી પ્રદક્ષિણાઓ દેવાથી તે વૃક્ષ સિદ્ધ થઈને અત્યંત ગુણકારી થાય છે. પછી તે વૃક્ષની છાલનું ચૂર્ણ અને જીરાનું ચૂર્ણ સમભાગે ભેગું કરીને એક અઠવાડિયા સુધી સેવન કરવાથી સર્વ પ્રકારના વરે દૂર થાય છે; ચાર અઠવાડિયા સેવન કરવાથી ભૂમિગત દ્રવ્ય દષ્ટિગોચર થાય છે; પાંચ. અઠવાડિયા સુધી સેવન કરવાથી આયુષ્યની વૃદ્ધિ થાય છે અને છ અઠવાડિયા સુધી સેવન કરવાથી શરીરમાં અપાર બળ આવે છે અને મૃત્યુપર્યત નીરોગી રહેવાય છે. - એક વખત અમને ત્રણ નેપાલી મહાત્માઓનો મેલાપ. થશે. ગ, મંત્ર આદિ વિષય પર વાર્તાલાપ થતાં ખૂબ આનંદ આવ્યું. છેવટે અમે પૂછયું કે “આપની પાસે. ચેગસાધના કરવા આવનાર સાધકનું મન જલદી શાંત અને સ્થિર થઈ જાય, એ માટે આપ કઈ ખાસ પ્રક્રિયાને આશ્રય લે છે કે ?” ઉત્તરમાં તેમણે હા કહી અને એ પ્રક્રિયાને સામાન્ય ખ્યાલ આપે. તેમાં ૨૧ દિવસ સુધી પ્રાતઃકાળમાં નગોડનાં પાંદડાને રસ આપવાની... - વાત કરી. એ ૨૧. દિવસ ખોરાક તદ્દન . હલકે એટલે. ખીચડી વગેરેનો લે જોઈએ.
. ત્યારપછી એક ગ–મંત્રવિશારદ સ્વામીજીના પુસ્તકમાં પણ આજ હકીકત વાંચવામાં આવી, એટલે તેમાં ઘણું તથ્ય છે, એમ સમજાયું. “ ”
Page #371
--------------------------------------------------------------------------
________________
ત્રણ વનસ્પતિ કા
૩૩૭
દક્ષિણમાં મલેનાડ પ્રદેશમાં શ્રી પદ્માવતી દેવીનું અતિ પુરાણુ સ્થાન આવેલું છે, તેની પાછળ અતિ પ્રાચીન નગેાડનું વૃક્ષ છે અને આસપાસ પણ નગેડનાં પુષ્કળ વૃક્ષે છે. શ્રી પદ્માવતીદેવી આ રીતે નગેડનાં વનમાં સ્થિર થયા, તેની એક મેટી કથા છે, તે અમારા લખેલા શ્રીપા -પદ્માવતી આરાધના' નામના ગ્રંથમાં આપેલી છે.
રકતગુંજા-કલ્પ
રક્તગુંજા એટલે રાતી ચાઢી. હિંદીમાં તેને ગુજા, ઘુઘી કે ચિમીટી કહે છે અને મંગાળીમાં
કુચ કહે છે.
ચણાઠીના વેલા થાય છે અને તેને ખારીક લાંખા પાંદડાં હાય છે. તેના ધેાળી ચણેાડી, કાળી ચણુાઠી અને રાતી ચણાઠી એવા ત્રણ પ્રકારો છે. તેમાંથી અહીં રાતી ચણાઠીના ૫ રજૂ કરવામાં આવે છે. તેના પ્રારંભમાં જ એટલુ જણાવી દઈએ કે ચણેાઠીની ગણના ઉપવિષમાં થાય છે, એટલે તેનુ શેાધન કર્યાં સિવાય ખાવાના કામમાં લેવાતી નથી.
પુષ્પ હાય આદિત્ય, તવ લીજે યહુ મૂલ; સુકરવારી રેાહિણી, ગ્રહણુ હોય અનુકૂલ. કૃષ્ણ પક્ષકી અષ્ટમી, હસ્ત નક્ષત્ર જો હાય; ચૌદશ સ્વાતિ શતભિષા, પુનમ કે લે સાય. અધ નિશ કારજ કરે, મનકી શકા ખાય; ધૂપ-દીપ કર લીજિયે.....................સાય
૨૨
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૩૮
- મંત્રદિવાકર - રવિવારે પુષ્ય નક્ષત્ર હેય, શુક્રવારે રોહિણી નક્ષત્ર હિય, કૃષ્ણ પક્ષની આઠમે હસ્ત નક્ષત્ર હોય, ચૌદશે સ્વાતિ નક્ષત્ર હોય કે પુનમે શતભિષા નક્ષત્ર હોય, ત્યારે અર્ધરાત્રિના સમયે નિઃશંક થઈને ધૂપ-દીપ કરીને લાલ ચઠીનું મૂળ કાઢી લાવવું.
આ રીતે લાવેલા મૂળનો કે કે ઉપયોગ થાય છે? તે જણાવે છે:
જે કાહુ નર-નારી કું, વિષ કેઈક હોય; - વિષ ઉતરે સબ તુરત હી, જડી પિલાવે છે.
જે કઈને કઈ પ્રકારનું ઝેર ચડ્યું હોય તે આ જડને ઘેઈને–ઘસીને તેનું પાણી પીવડાવવું તેથી તરત ઝેર ઉતરી જશે.
તિલક લગાવે ભાલપર, સભા મધ્ય નર જાય; મન મિલે સબ સ્તુતિ કરે, સબહી પૂજે પાય. હાંજી હજી સબ કરે, જે વહ કહે સો સાચ; એક જડીકી જુગતિસે, સબી નચાવે નાચ.
જે આ જડી ઘસીને કપાળમાં તિલક કરીને રાજેસભામાં જાય તે બધા તેની સ્તુતિ કરે અને તેને માન આપે, એટલું જ નહિ પણ તે જે જે વાત કરે, તે બધાને સાચી લાગે. તે આ રીતે એક મૂળિયાની યુક્તિથી સહુને મનધાર્યો નાચ નચાવી શકે.
Page #373
--------------------------------------------------------------------------
________________
વણ વનસ્પતિ-કો
૩૩૯ તાંબે મૂલ મઢાય કે, બધે કમ્મર સોય; " નવ માસે વે નારિકે, નિશ્ચય બેટા હોય.
- જે એ ભૂલને ત્રાંબામાં મઢાવીને કમ્મર પર બાંધવામાં આવે તે એ નવ મહિનામાં નિશ્ચય પુત્રને જન્મ આપે. : કાજળસું ઘીસ આંજિયે, મેહે સબ સંસાર; - ગાલી દે દે તાડીએ, તેય લગા રહે લાર. " ' જે મૂળને કાજળની સાથે ઘસીને તેનું આંખમાં - અંજન કરવામાં આવે તે બધા લોકો તેનાથી મહિત થાય
છે અને તેમને ગાળો આપીને મારવામાં આવે એટલે કે | દૂર કરવામાં આવે તે પણ પાછળ લાગ્યા રહે છે.
મધુસુ અંજન આંજિયે, દેખે વીર વૈતાલ;
જે મંગાવે વસ્તુ કું, લે આવે તત્કાલ. છે, જે આ મૂળને મધમાં ઘસીને આંજવામાં આવે તે તેને વીર વૈતાલ નજરે પડે છે અને તેની પાસે જે વસ્તુ મંગાવવામાં આવે, તે તરત જ લઈ આવે છે.
જે ઘીસકર લેપન કરે, દૂધ સંગ સબ અંગ;
ભૂત-પ્રેત સબ યક્ષગણ, લગે કિરત સબ સંગ. - જે આ મૂળને દૂધમાં ઘસીને તેનું સર્વ અંગે લેપન કરવામાં આવે, તે ભૂત, પ્રેત તથા યક્ષે તેની સાથે સદા ફિરતા રહે છે.
આ
-
: * * t ;
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૪s
- મંત્રદિવાકર ફિર અકેલ કે તેલમેં, ઘી સહ આજે કે ઈ . ધન દેખે પાતાલકું, દિવ્ય દૃષ્ટિ સે હોય.
જે અકેલના તેલમાં ઘીની સાથે મિશ્રણ કરીને તેનું અંજન કરવામાં આવે તો તે દિવ્યદૃષ્ટિવાળા બની જાય. છે અને પાતાળમાં રહેલું ધન પણ દેખી શકે છે. (પછી પાંચ-પંદર હાથ નીચે રહેલા ધનની તો વાત જ શી ?)
જે વાછિન કે દૂધ, ઘીસ લગાવે (સબ) અંગ; | સર્વ શસ્ત્ર લાગે નહિ, બઢ કર જીતે જંગ. . ' જે આ મૂળને વાઘણના દૂધમાં ઘસીને શરીરે '
પડવામાં આવે તે તેને કેઈ પણ શસ્ત્ર લાગતું નથી. અને તે યુદ્ધ સારી રીતે જિતી શકે છે.
ઘી-સાકર-તિલ-તેલ, મદન કરે શરીર દીસે સબ સંસાર કું, મહાવીર રણધીર.
જે આ મૂળને સાકર અને તલના તેલમાં ઘસીને શરીર પર તેનું મર્દન કરે તે બધા લોકોને તે મહાવીર અને. રણધીર જે દેખાય છે.
જે અલસિકે તેલમેં, ઘીસ કે હસ્ત મિલાય કેઢી કું લેપન કરે, કંચન તન હે જાય.
જે આ મૂળને અળસીના તેલાં ઘસીને બે હાથે પડીએ અને તેને કઢવાળાના શરીરે લેપ કરીએ તે. તેની કાયા કંચનવરણી થઈ જાય છે.
રક્તગુંજા યહ કલ્પ હૈ, સૂફમ કહીઓ બનાય; જે સાધે સે સિદ્ધ હૈ, યામેં સંશય નાંહિ,
Page #375
--------------------------------------------------------------------------
________________
ત્રણ વનસ્પતિક
૩૪૧ આ રક્તગુંજા-ક૫ સંક્ષેપમાં કહ્યો છે. તેને જે સાધે તે સિદ્ધ બને છે, તેમાં કઈ સંશય નથી. આ કૃતિમાંથી અમે કેટલેક ભાગ સકારણ છેડી દીધું છે. પાઠકે તે માટે ક્ષમા કરે.
વનસ્પતિનાં મૂળ અને બાંધા
ગ્રહણ કરવાને સામાન્ય વિધિ
જે વૃક્ષનું મૂળ કે જે વૃક્ષને બાંધે (બંધક-ઉપરના - ભાગમાં ઉગેલાં પાંદડાં) લાવવાનું હોય તે વૃક્ષ સમીપ
અથવા તંત્રમાં લખેલી તિથિ અને નક્ષત્રના દિવસે સંધ્યા સમયે જવું અને “નમ સિદ્ધિ ાાએ
મંત્રનો ઉચ્ચાર કરીને ચંદન, અક્ષત, પુષ્પ, નૈવેદ્ય અને - દીપ દ્વારા તેનું પૂજન કરવું. પછી બીજે દિવસે સૂર્યોદય
પહેલાં વૃક્ષ પાસે જઈને “» ી • ર્ સ્વાહા” આ મંત્રને ઉચ્ચાર કરીને બાંધે કાપ અને “» વનડે
માઇEાચ જાહૂ !” એ મંત્રને સાત વખત ઉચ્ચાર કરીને વૃક્ષનું મૂળ કાપવું. પરંતુ બાંધે ઉખેડતાં કે મૂળ
કાપતાં લેખંડના હર્થિયારને ઉપગ કરવો નહિ. કોઈ ' પણે લાકડાના હથિયાર વડે જ તે ઉખેડવું. " બાંધે અથવા મૂળ ઘેર લાવ્યા પછી તેને પંચગવ્ય
એટલે ગાયના દૂધ, દહીં, ઘી, છાણ તથા મૂત્ર, તેમજ કાળી
માટી, તલ અને પંચામૃત વડે તેને અભિષેક કરો અને તે તેને ધૂપ, દીપ તથા નૈવેદ્ય સમર્પણ કર્યા પછી તેને
ઉપયોગ કરે, એટલે તંત્ર કે કલ્પમાં કહેલા ગુણે જોવામાં આવે છે, અન્યથા નહિ.
Page #376
--------------------------------------------------------------------------
________________
'
' . [૩૨] ૧
- ક
દક્ષિણાવર્તી શંખના કલ્પો
જમણા શંખનું વિધાન શંખનું લક્ષણ, પૂજન, વિધાન, ફળપ્રાપ્તિ વગેરે સાચા શંખના પૂજન–અર્ચનથી જ શ્રેષ્ઠ મેળવી શકાય. છે. ઘી, દહીં, પિષ્ટ કે બક જે સફેદ શંખ ઘણું જ ઉત્તમ ગણાય છે. મેઘશ્યામ જે કે રાખડી કે ધૂમાડા. જેવો રંગ હોય તે તે શંખલી ગણાય છે. ત્રણ રૂપિયા ભારથી વધુ વજનને શંખ ઉત્તમ જાણવો.
શંખની પરીક્ષા શંખની પૂજા કરી, શંખ ડૂબે તેટલા શીતળ પાણીમાં કેઈ પણ જાતને ક્ષાર નાખી તેમાં શંખ મૂકે અને તેને પાંચ દિવસ પાણીમાં રાખી મૂકો. જે બેટ હોય છે તે કાળે પડે તેલા ૨૫ થી અધિક પ્રમાણુવાળે શંખ.
તે ઉત્તમ જાણ. પ૬ તલાન સર્વોત્તમ ગણાય. ૨૫ થી થડે પણ ઓછું હોય તે મધ્યમ ગણાય ને બીજી
Page #377
--------------------------------------------------------------------------
________________
દક્ષિણાવર્તી શંખના ક
૩૪૩ જઘન્ય ગણાય. શંખની છાલ સહિત જેમણે હોય તે ' ઘણે સારે ઠંડા પાણીમાં સાત દિવસ સુધી રાખી મૂકવાથી બનાવટી શંખ ફાટી જાય છે. . . . '
શંખનું વિધાન અને ફળ - જેના ઘરમાં દક્ષિણાવર્તી શંખ હોય તેને ત્યાં લિમીને હમેશ વાસ રહે છે અને ધાર્મિક તેમજ માંગલિક કાર્યો થયા કરે છે તેમજ માનપાન વધે છે; રાજદરબારમાં, જનસમાજમાં આદરસત્કાર થયા કરે છે; દેશપરદેશમાં સારી નામના મળે છે, અને જીવંધામાં વધારો કરી સારે લાભ અપાવે છે. વિશેષમાં નાણાંની આવક સારી રહે છે; પુત્ર પૌત્રાદિકથી કુટુંબ સુખ વધારે છે અને ધનધાન્ય સારી સંપત્તિને લાભ અપાવે છે.
*
::
,
,
. * *
*
,
સ્નાનાદિથી પરવારી, બેએલાં વેત વસ્ત્ર પહેરી, | દરરોજ શંખને પ્રથમ દૂધથી અને પછી શુદ્ધ પાણીથી
નવરાવી, ચંદન, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી પડશોપચાર પૂજા કરવી. તે વખતે પૂજનને નીચેને મંત્ર બોલવોઃ “ૐ શ્રી શ્રી હરી શ્રઘરથા વિવિજ્ઞાતા श्रीदक्षिणावर्तशंखाय ही श्री क्लीं श्रीकराय नमः । - આ શંખને સોનાથી મઢાવ અને કેશર, ચંદન, ચિમેલી, જઈ હીના કે ગુલાબનું અત્તર ચઢાવવું. બેઠક (સિંહાસન) ચાંદીની રાખવી. નૈવેદ્ય ચાંદીના વાસણમાં
Page #378
--------------------------------------------------------------------------
________________
३४४
.. :. : भत्रिहिया३२ घ . ते भाटे घमा सा४२, २२, ४३तुरी, भ, એલચી નાખવી, ને કેળાં સાથે ધરાવવું. દરરોજ ભજનमते घरमा २ रसोरी डाय, ते धरायची..
मर्नु ध्यान . ॐ ही श्री क्लो. श्रीधरकरस्थाय - पयोनिधिजाताय लक्ष्मीसहोदराय चिन्तितार्थसम्पादकाय श्रोदक्षिणावर्त शंखाय श्रीकराय पूज्याय क्ली श्री ही ॐ नमः ।
सर्वाभरणभूषिताय प्रशस्याङ्गोपाङ्गसंयुताय कल्पवृक्षाघःस्थिताय कामधेनु-चिन्तामणि-नवनिधिरूपाय चतुर्दशरत्नपरिवृतायाष्टादशमहासिद्धिसहिताय 'श्री लक्ष्मीदेवतासहितश्रीकृष्णदेवकरतलललिताय श्रीशंखमहानिधये नमः ॥ इति ।
જપમંત્ર 'ॐ ह्रीं श्रीं क्ली लूँ दक्षिणमुखाय शंखनिधये समुद्र नभवाय शंखाय नमः। . - દરરોજ ૧૦૮ અથવા ૧૦૦૮ મંત્ર ભણવા જોઈએ.
મંત્રજપશખદેવાર્પણ गुह्यातिगुह्यगोप्ता त्वं, गृहाणास्मत्कृत जपम् ॥ . सिद्धिर्भवतु मे देव, त्वत्प्रसादान्महेश्वर ।।
જપ કરી રહ્યા પછી મંત્ર સાથે પાછું આકાશ त२६ ७५२ छांटी मा ४२९. ......
Page #379
--------------------------------------------------------------------------
________________
દક્ષિણાવર્ત શંખના કહે
૩૪૫ આ પવિત્ર થઈ, પવિત્ર આસને, પવિત્ર એકાંત સ્થાને સ્થિર થઈ, શ્રદ્ધાપૂર્વક, ભક્તિથી જે નર કે નારી જમણા શંખનું વિધાનપૂર્વક પૂજન-અર્ચન કરે છે, તેઓને
નવવિધિ-રિદ્ધિસિદ્ધિ મળે છે, તેમને દરેક પ્રકારથી વૈભવ " વિલાસ વધે છે-ધનધાન્ય વધ્યા કરે છે. તે
જમણું શંખની ફલશ્રુતિ શંખમાં જલ ભરી માથા ઉપર દરરોજ છાંટવાથી તમામ પાપ નાશ પામે છે. ખંડિત શંખ સારો નહિ. " શંખમાં જળ લઈ વિષ્ણુનું પૂજન કરવાથી લક્ષ્મી પ્રસન્ન - થાય છે ને મળે છે. શંખમાં દૂધ ભરી પૂજન કર્યા બાદ
જે સ્ત્રી તે દૂધ પીએ છે, તેને સંતાન થાય છે, વાંઝીયાપણું મટે છે.
શંખને વર્ણભેદ સફેદ વર્ણને શંખ બ્રાહ્મણ જાતિને, લાલ રંગને ક્ષત્રિય જાતિને, પીળા રંગને વૈશ્ય જાતિનો અને કાળા રંગને શુદ્ર જાતિને જાણવે. પિતાની વર્ણ-જાતિ
મુજબનો શંખ ઉત્તમ જાણે અને તે જ સારું ફળ " આપે છે. શંખમાં વિષ્ણુને વાસ છે. જ્યાં શંખ છે, ત્યાં
ભગવાન વાસ કરે છે અને તેમની સેવા કરવા લક્ષ્મીજી ઘરમાં પધારે છે. તેથી રેગ, શોક, મેહ નાશ પામે છે. દુખ માત્ર જતાં રહી સર્વ સુખને વધારે થવા પામે છે.
સ્ત્રી અને શુદ્રોએ શંખનાદ કરે નહિ. જે કરે તો -ઘરમાંથી લક્ષ્મી ચાલી જાય છે.
Page #380
--------------------------------------------------------------------------
________________
.: भवहिवा मभने क्षित-शमना ४८ भन्या छ,. ते पानी की माटे गुस्सती: मनुवाद. साये मारा: भाषामा माद छ... ... ....... ..
अर्थ दक्षिणावर्त-शङ्खकल्प : (प्रथमः)। ॐ ह्रीं श्रीं क्लीं ब्लू सुदक्षिणावर्तशखाय नमः ।
इति पूजामन्त्रः। १०८ वारं नित्य पूज्यते चन्दुनागुरुकपूरैः। प्रथमयामपूनायां राज्यमानम् । द्वितीययामे श्रीवृद्धि । तृतीययामे यश कीर्तिवृद्धिः। चतुर्थयामे सन्तानवृद्धि: । स च शवश्चन्दनचर्चितः सन् एकवर्णगोदुग्धेन प्रक्षाल्य तद् दुग्धं यदि वन्ध्यायै दीयते तदा सुतोत्पत्ति: । मृतवत्सायै वत्सजीवनम् । .. कुक्षिपूजा-परावर्त: स आयुष्यमान् सुरेन्द्रप्रियो भवति । विसशच्छाये शखे पूजकस्य नाश : स्यात् । - ॐ श्री श्रीधरकरस्थाय पयोनिधिजाताय लक्ष्मीसहोदरायः चिन्तितार्थप्रदाय श्रीदक्षिणावर्तशवाय ही श्री श्रीकरायः पूज्याय नम:।
. ॐ हीं श्रीं क्ली ब्लू दक्षिणमुखाय शङ्खनिधये समुद्रप्रभवाय नम:। .. एक मासं यावत् प्रत्यहं १० माला जपः कार्यः ।
-: द्वितीय : कल्प:। .. समद्रस्योत्तरे कोणे, शङ्खधारावती पुरी। तस्यां शङ्खा : समुत्पन्ना, वामावर्ता : सहस्रशः ॥११॥
Page #381
--------------------------------------------------------------------------
________________
દક્ષિણાવર્તી શંખના કો
.. 3४७ तेषां मध्येऽपि राजाल्यो, दक्षिणावर्ततां गतः । शङ्खारूढोऽपि सर्वत्र, जले खेलति निर्भय : ॥२॥ कृष्णायुधमिव श्रेयान्., सामान्यसर्वशङ्ककै । तं कश्चित् पुण्ययोगेन, प्राप्नोति पुरुषोत्तम : ||३|| तस्य राजा वशं यांति, धन-धान्यैर्न मुच्यते । दुष्टाश्व-गज-सर्पेभ्यो, न भयं तस्य सम्भवेत् ॥४॥ शाकिनी-भूत-वैतालाः, पिशाचा ब्रह्मराक्षसाः । प्रभवन्ति न वै तस्य, यत्रं शड्यो महाद्युतिः ||५|| अकोले. मरणं नास्ति, दुर्जनैनोपहन्यते । अग्नि-चौरंभयं नैव, शुभं सर्वत्र जायते ॥६।। सुरभि-दुग्धवर्णाभो, धूसरच्छायतां गतः । न ग्राह्यः स हि दोषाणां, प्रभवः परिकल्पित : ॥७॥ रक्त-पीत-हरिच्छ्वेत-द्युतिराभ्यन्तरे भवेत् । स श्री-सन्तान-दिक्कीर्ति, प्रददाति न संशयः ॥८॥
ॐ ही श्री क्ली ब्लू श्रीदक्षिणावर्तशवाय भगवते विश्वरूपाय सर्वयोगीश्वराय त्रैलोक्यनाथाय सर्वकामप्रदाय सर्वद्धि-समृद्धि-वाञ्छितार्थसिद्धिदाय नमः ।
अग्रतो लक्ष्मीबीजानि सञ्चिन्त्य. ॐ ह्री श्री क्लीं ऐं महालक्ष्मि मम वाञ्छितार्थसिद्धिं कुरु कुरु स्वाहो ।
Page #382
--------------------------------------------------------------------------
________________
.
..
.
.
A
".
३४८
મંત્રદિવાકર इत्यादिपुरस्सरं पूर्वोक्तमन्त्रेण ., कर्पूरादिसुगन्धिद्रव्य : श्वेतपुष्पैः प्रत्यहं पूजा कार्या ।
तृतीय : कल्प : अथातः सम्प्रवक्ष्यामि, लोकानां हितकाम्यया । दक्षिणावर्तमाहात्म्य, सर्वकामितदायकम् ॥१॥ श्वेतवर्णो महान् भव्यः, पीतवर्णस्तु मध्यमः । श्यामाभ : कीटकाकीर्णो, नैव वाञ्छितदायक : ॥२॥ यथा यथा वृद्धिमान् स्यात् , तथाधिकफलप्रदः । - गृहीत्वा गुप्तसंस्थाने, स्थाप्यो देवालये वरे ॥३॥
- अष्टम्यां च चतुर्दश्यां, प्रतिष्ठाप्य सुविस्तरैः। ...... सरिमन्त्रैः स्वमन्त्रण, शुभलग्ने फलप्रदः ॥४॥ , पइदश द्रव्यमादाय, वासः सिद्धार्थपुष्पकैः।:- .....
कर्पूर-चन्दनाद्यैश्च, चर्चयेद् गाङ्गवारिणा ॥५॥ . ॐ ह्रीं श्रीं क्ली ब्लू प्रदक्षिणाय नमः ।
[अयं प्रदक्षिणामन्त्रः] ॐ नमो भगवन् प्रदक्षिणावर्त ! क्षीरोदधितनय ! .. लक्ष्मीभ्रातः ! अत्र सपरिवारेण अमुकस्य गृहे तिष्ठ २, पूजा __ बलिं गृहाण २, मनोरथान् पूरय २ ही नमः ।
... [अनेन मन्त्रेण पूजा]
Page #383
--------------------------------------------------------------------------
________________
દક્ષિણાવર્ત શખના કહે
३४८: अथ दक्षिणावर्तशङ्खस्तुतिः .. नमामि देवं सकलार्थसिद्धिई, सुश्वेतवर्ण कमलासहोदरम् । क्षीरोदपुत्रं मनसोऽर्थदायकं, राज्यार्थसन्तानफलप्रदं भजे ॥६॥ कल्याणकारी दुरितापहारी, मनोऽर्थधारी घनविघ्नतारी । - श्रीदक्षिणावर्त-सुरम्यनाथ ! मनोरथं पूरय मे समग्रम् ॥७॥ । पुष्पसंस्तारके स्थाप्य, क्षीरगङ्गादिवारिणा । - प्रक्षाल्य : पूजयेन्नित्यं कर्पूर-चन्दनादिभिः ॥८॥ ... पूर्वाह्न राज्यसन्मान, द्वितीये जनवल्लभः ।
तृतीये धनवृद्धिश्च, ... चतुर्थे। पुत्र-सन्ततिः ॥९॥
ददाति पूजितो नित्य, चतुर्भिः । प्रहरैः पृथक् । .. चिन्तामणिसमो... ज्ञेयो, दक्षिणावर्त-शङ्खकः ॥१०॥
यां या हि कामनां कृत्वा, पूज्यते जलजो यथा ।
जापे ध्याने स्थितस्याथ, ददाति सतत हि तम् ॥११॥ .: वन्ध्यापुत्रप्रदो... शेयो, . निर्धनस्य ... धनप्रदः । अराज्यस्य ददद् : राज्य, कामुकस्य हि कामितम् ॥१२॥
पून रीने भत्र माता मागुतi sना छूट १०८ अपार ४२वा, नैवेध ५२ तथा धू५ ४२वा......
- पता ६५ ॐ ही श्री क्ली ब्लु सुदक्षिणावर्त शङ्खाय नमः। આ પૂજામંત્ર છે. ચંદન, અગર તથા કપૂર વડે ૧૦૮: વાર નિત્ય પૂજન કરાય છે. પહેલાં પ્રહરમાં પૂજા કરવાથી. રાજ્યમાન મળે છે, બીજા પ્રહરમાં પૂજવાથી ધનવૃદ્ધિ.
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૫૦
મઢિવાકર
· થાય છે, ત્રીજા પ્રહરમાં પૂજવાથી યશકીતિ વધે છે, ચેાથા પ્રહરમાં પૂજવાથી સન્તાનવૃદ્ધિ થાય છે. તે દક્ષિણાવત શ`ખની ચંદન વગેરેથી પૂજા કરી એક રંગવાળી ગાયના દૂધમાં ધેાઈ, તે દૂધ વાંઝણી સ્ત્રીને અપાય તે પુત્રોત્પત્તિ થાય, મૃતવત્સાને અપાય તે પુત્ર જીવે. તા · શંખની ખ઼ અને આવર્તની પૂજા કરવાથી પૂજક સુરેદ્રના પ્રિય થાય છે, એકસરખી છાયાવાળા શંખની પૂજા ઉત્તમ છે. અસમાન છાયાવાળા શંખની પૂજાથી પૂજકના નાશ થાય છે.
આદિ મંત્રના અથવા
ઢી
ૐ શ્રી શ્રીધરના શ્રી વહી રહ્યું ક્ષિળમુલચ 'ઈત્યાદિ મંત્રને એક માસ સુધી દરરેાજ જપ કરવે.
".
બીજો પ
..
સમુદ્રના ઉત્તરકાણુમાં શંખધારાવતી નામની પૂરી છે. તેમાં વામાવત–ડાખી માજુવાળા હજારે શખ ઉત્પન્ન થયાં. ૧. તેમાં પણ શ ખરાજ રૂપે દક્ષિણાવ જમણી માજુવાળા શખ જલમાં રહેલા અધા શ ંખા ઉપર આરૂઢ થયેલે નિર્ભયપણે રમે છે. ર. તે દક્ષિણાવર્તી શંખ સામાન્ય બધા શખાની અપેક્ષાએ ભગવાન્ કૃષ્ણના આયુધ તરીકે હોવાને લીધે અત્યંત મગળમય છે. -તેને પુરુષામાં કાઈક શ્રેષ્ઠ પુરુષ પૂ પુણ્યાંના ચેાગથી પ્રાપ્ત કરે છે. ૩. તે શખ જેની પાસે હાય છે, તેને રાજાએ વશ થાય છે, ધન-ધાન્યથી રહિત થતે
;
Page #385
--------------------------------------------------------------------------
________________
દક્ષિણાવત શખના કા
૩૫૧ નથી. દુષ્ટ ઘેાડા, હાથી કે સાંપેાના ભય થતા નથી. ૪. શાકિની, ભૂત, વેતાળ, પિશાચ, બ્રહ્મરાક્ષસ વગેરે જ્યાં તે મહાન કાંતિવાળા દક્ષિણાવર્તી શંખ હાય છે, ત્યાં હાતા નથી. ૫. તે શ`ખની પૂજા કરનાર કોઈ દિવસ અકસ્માત મરણ પામતા નથી, દુનેા તેનું કંઈ નષ્ટ કરી શકતા નથી. અગ્નિ કે ચારના ભયે તેને સતાવતા નથી અને તેનુ સત્ર શુભ થાય છે. ૬. ગાયના દૂધની જેવી કાંતિવાળો શંખ ઉત્તમ ગણાય. ધૂમાડા જેવા રંગવાળા ઉત્તમ ગણાતા નથી. એટલે આવા દોષવાળાશ ખ લેવા નહિ. તે અનેક દાષાને ઉત્પન્ન કરનારા છે. ૭. લાલ, પીળા, લીલી કે સફેદ કાંતિ જેની અંદરથી ચમકતી હાય કીર્તિને
'.
ગામ, લક્ષ્મી, સંતાન અને દિશાઓમાં
આપે છે, તેમાં સશય નથી. ૮.
'
'ॐ ह्रीँ श्रीँ क्लीँ हूँ श्री दक्षिणावर्त शङ्खाय ઈત્યાદિ મંત્ર છે. તેની પહેલાં લક્ષ્મીખીજ શ્નો નુ ચિન્તન કરી દી શ્રી કરી છે. માÆિ ' કપૂર અને અન્ય સુગંધી દ્રવ્ય પ્રતિદિન પૂજા કરવી.
7
ઇત્યાદિ મંત્રપૂક તથા શ્વેતપુષ્પાથી
ત્રીજો કલ્પ
હવે જગતના હિતની ષ્ટિથી હું સકામનાએને પૂર્ણ કરનાર દક્ષિણાવર્ત શખના માહાત્મ્યને કહુ છુ. ૧ શ્વેતવર્ણ વાળા દક્ષિણાવર્ત શંખ અતિ ભવ્ય હાય છે, પીળા વણુ વાળા મધ્યમ હાય છે, કાળા
વાડા જેવા
Page #386
--------------------------------------------------------------------------
________________
ઉપર
, , મંત્રદિવાકર રંગવાળો અને કીડાઓથી ખાધેલ શંખ સારે હોતે. નથી. ૨. '
આ તે શંખ જેમ જેમ મોટો હોય છે, તેમ વધારે: ફળ આપનાર હોય છે. તે શંખ કઈ ગુપ્તસ્થાનમાં, અથવા. ઉત્તમ દેવાલયમાં સ્થાપવા જોઈએ. ૩. . આઠમ કે ચૌદસના દિવસે વિસ્તૃત વિધિપૂર્વક સૂરિમંત્ર અથવા પિતાના ઈષ્ટમંત્ર વડે શુભ લગ્નમાં તેની. પ્રતિષ્ઠા કરવાથી તે ઉત્તમ ફળ આપે છે. ૪. - તે શંખને ગંગાજલથી સ્નાન કરાવે, કપૂર અને ચંદનથી તેની પૂજા કરે, સુગંધવાળા ઉત્તમ પુછપમાં તેને પધરાવે. એમ ડૉપચાર-પૂજનથી તે શંખ ઉત્તમ ફળ આપે છે. પ. - ૩ શ્રી શ્રી કરી હૂં ક્ષિા નમ :
(આ પ્રદક્ષિણાને મંત્ર છે.) “ જો મને ઈત્યાદિ મંત્ર વડે શંખની પૂજા કરવી.
દક્ષિણાવર્ત શબની સ્તુતિ ઉત્તમ વેતવર્ણવાળા, લક્ષ્મીના ભાઈ તથા સમસ્ત ઇચ્છિત વસ્તુને આપનાર દેવસ્વરૂપ “દક્ષિણાવર્તશેખને હું નમન કરું છું. સમુદ્રના પુત્ર, મનની ઈચ્છાને પૂરનાર
ત
Page #387
--------------------------------------------------------------------------
________________
૩પ૩:
- દક્ષિણાવર્ત શખના કે - તથા રાજ્ય, ધન, સંતાનના ફળને આપનાર તે શંખનું હું સ્મરણ કરું છું. ૬
. - હે દક્ષિણાવર્ત શંખદેવ ! તું કલ્યાણ કરનાર, પાપ " હરનાર, ઈચ્છિત આપનાર તથા દુષ્ટ વિથી રક્ષણ
કરનાર છે. તેથી હે દેવ! મારા બધા મને રથને
'
પણ કર,
9 '
,
' ,
"
"
' '
-:
****
*
*
*
*
ફૂલની શય્યા ઉપર વિરાજમાન કરી, દૂધ અને - ગંગાજળથી સ્નાન કરાવી, કપૂર, ચંદન વગેરેથી નિત્ય
પૂજન કરવું જોઈએ. ૮ - પ્રાતઃકાળમાં તે શંખની પૂજા કરવાથી રાજ્યસન્માન મળે છે, બીજા પ્રહરમાં પૂજવાથી લોકોના પ્રિય થવાય છે. ત્રીજા પ્રહરમાં પૂજવાથી ધનની વૃદ્ધિ થાય છે તથા ચેથા પ્રહરમાં પૂજવાથી પુત્રાદિસંતતિ પ્રાપ્ત થાય છે. ૯. - તે શંખ દરરોજ ચારે પ્રહરમાં પૃથક્ પૃથ - પૂજન કરવાથી પૃથફ પૃથક્ ફળને આપે છે. તે દક્ષિણાવર્તી શંખ ચિંતામણિ જે સમજ. ૧૦.
જે જે કામના મનમાં રાખી દક્ષિણાવર્ત શંખની પૂજા કરાય છે, તેમજ તેના મંત્રનો જપ અને તેનું ધ્યાન કરાય છે, તે તે શંખ તત્કાળ તેને આપે છે. ૧૧. - તે શંખ વંધ્યાને પુત્ર આપનાર નિર્ધનને ધન આપનાર, રાજ્યભ્રષ્ટને રાજ્ય આપનાર તથા સ્ત્રી વગેરેની કામનાવાળાને યથેચ્છ વસ્તુ આપનાર જાણે. ૧૨.
૨૩
*,
-
Page #388
--------------------------------------------------------------------------
________________
૩પ૪
...... भत्रहिया २
'. દક્ષિણાવર્ત શંખના બે મંત્ર આ રીતે પણ મળે છે?
(१) ॐ ही श्री क्ली लूँ श्रीधरकरस्थाय पयोनिधिजाताय 'श्रीकराय जनपूज्याय दक्षिणावतैशङ्खाय सुरज्याय देवा. 'धिष्ठिताय क्ली श्री ही नमः । (जपमन्त्रः)
(२) ॐ नमः सर्वतोभद्राय सर्वाभीष्टप्रदाय सर्वारिष्टदुष्टकष्ट निवारकाय कामितार्थप्रदाय शवाय स्वाधिष्ठायकाय भास्करी क्ली स्वीं को नमः स्वाहा ॥ (प्रतिष्ठामन्त्र)
Page #389
--------------------------------------------------------------------------
________________
[33]
એકાક્ષી નાળિયેરના કલ્પ
વનસ્પતિમાં અદ્ભુત ગુણા હેાય છે. તે અંગે કેટલુંક વિવેચન પૂર્વે થઈ ગયુ છે. વનસ્પતિમાં પણ પુષ્પ અને ફલના મહિમા અનેરા છે, તેથી જ દેવ-દેવીના પૂજનમાં તેને ખાસ ઉપયાગ થાય છે. મધાં ફ્લેટમાં નાળિયેર અધિક મહિમાશાલી છે. દરેક શુભ પ્રસંગે શકુનવતી વસ્તુ તરીકે તેની સ્થાપના કરવામાં આવે છે અને મહુધા તેને શ્રીફલ તરીકે જ સ મેધવામાં આવે છે. જે ફૂલ શ્રી • એટલે લક્ષ્મી, શેશભા કે સૌન્દર્યાંનું આકણુ કરવામાં ઉપયાગી છે, તે શ્રીલ.
નાળિયેર સામાન્ય રીતે એક ચેાટલી અને બે આંખાવાળુ હાય છે, પર ંતુ તેમાં કેટલાક નાળિયેર એ ચેાટલીવાળા કે એક આંખવાળા પણ હોય છે. આ નાળિયેર અ ંગે શાસ્ત્રોમાં કહેવાયું છે કે
द्विजयश्चकने त्रस्तु, नारिकेलो महीतले । પ્રિન્સામશિક્ષમ પ્રોો, વાજિતાયંત્રવાચઃ ।
‘ એ ચેાટલીવાળું તેમજ એક નેત્રવાળું નાળિયેર આ પૃથ્વીમાં ચિ ંતામણિરત્ન જેવુ ગણાય છે, કારણ કે તે મનેવાંછિત ફળ આપે છે.’
Page #390
--------------------------------------------------------------------------
________________
મઢવાંકર
--
એક નેત્રવાળા નાળિયેરને સામાન્ય રીતે એકાક્ષી નાળિયેર કહેવામાં આવે છે. તે અંગે પૂર્વ પુરુષાએ જે વિધાના દર્શાવ્યાં છે, તે ઘણાં મહત્ત્વનાં છે. તેને અનુસરવાથી. ઈચ્છિત લાભની પ્રાપ્તિ થાય છે. ઘણા મનુષ્યે આવા. નાળિચેરને કુંકુમનું તિલક કરી સીધુ તીજોરી કે કબાટમાં મૂકી દે છે, અને જ્યારે કંઈપણ લાભની પ્રાપ્તિ થતી નથી, ત્યારે આ ધું હુંમગ' છે, એમ કહી તેની નિસ્ના કરે છે, પણ તેઓ ભૂલી જાય છે કે તેમણે તે અંગે જેવિધિ—વિધાન કરવું જોઇતુ હતુ, તે કરેલ નથી. વિધિ વિધાનથી તેમાં પ્રાણપ્રતિષ્ઠા થાય છે અને પૂજન-જપધ્યાનાદિ વડે તેનું અનુસ ંધાન થતાં યુશ્ચેષ્ટ લાભની પ્રાપ્તિ થાય છે.
:
૩૫૬
પ્રતિષ્ઠાના વિધિ
શુદ્ધ-સ્વચ્છ કરેલા સ્થાનમાં એક માજોઠ પર પીળુ રેશમી વસ્ત્ર પાથરવુ અને તેના પર કેસર કે કુંકુમને પ૮ દીધેલા અક્ષત વડે સ્વસ્તિક કરવા. તેના પર એકાક્ષી નાળિયેર પધરાવવું, તેની જમણી ખાજુ (આપણી ડાખી. માજી) ઘીના દીપક પ્રકટાવવા અને તેની ડાખી ખાનુ (આપણી જમણી બાજુ) લેાખાનની અગરબત્તી પ્રકટાવવી. આપણું મુખ પૂર્વ દિશામાં રહે એ રીતે આ ગેાઠવણ કરવી..
...
પછી અષ્ટગ ધ વડે દાડમની કલમે તેના ઉપરના ભાગમાં ‘શ્રીàચૈ નમઃ ' લખવું અને તેની નીચેના ભાગમાં
>
Page #391
--------------------------------------------------------------------------
________________
એકાક્ષી નાળિયેરનો કપ
૩૭. “ શ્રી શ્રી શ્રી એ ચાર બીજાક્ષરે લખવા અને તેથી નીચે “ઋદ્ધિ સિદ્ધિ હ હ સ્વ' એ શબ્દો લખવા.
પછી નીચે મંત્ર બોલી ચંદનનાં છાંટણાં નાખવાં. (આ પૂજન માટે ઓરસિયા પર ચંદન ઘસીને તૈયાર રાખવું.).
ॐ श्री ही क्ली ऐं महालक्ष्मीरूपाय एकाक्षिनालिकेराय नमः सर्वसिद्धि कुरु कुरु स्वाहा । - તે પછી આ મંત્ર બોલવાપૂર્વક તેને પાંચ પ્રકારનાં - પુષ્પ ચડાવવાં. તેમાં ચંપક, જાસુદ (રતનજોત), ગુલાબ,
મોગરે, જાઈ, સેવંતી વગેરે પુછપને પસંદગી આપવી. - ચંપક પુષ્પમાં સુવર્ણચંપક એટલે સેનચંપાને પસંદગી - ' આપવી. તે પછી આ મંત્ર બોલવા પૂર્વક ત્રણ કે પાંચ
પ્રકારનાં તાજાં ફળો ચડાવવાં. તે પછી આ મંત્ર બોલવાપૂર્વક નિવેદ્ય ધરવું. તેમાં ખીર, કંસાર તથા મીઠાઈ મૂકવી.
તે પછી પ્રવાલ કે લાલ મણકાની માળાવડે ઉપરના મંત્રનો ૧૦૮ જપ કરવો. એટલે કે એક પૂરી માળા ફેરવવી. - ત્યારબાદ પંચમેવાને હોમ કરો. આ પ્રતિષ્ઠા શુભ દિવસે અને શુભ મુહૂર્ત કરવી. - આ રીતે આ નાળિયેરની પ્રતિષ્ઠા થયા પછી તેને પૂજાસ્થાનમાં કે લાકડાના કબાટમાં નીચેના કેઈપણ યંત્ર પર પધરાવવું.
,
,
“૧૩ * * * * .
. .
.
. . .
Page #392
--------------------------------------------------------------------------
________________
મિત્રદિવાકર
--
क्ली
યંત્ર પહેલે
શ્રી
.
क्ली
.
.
યંત્ર બીજો
આ યંત્ર જપત્ર પર લખી શકાય છે, પણ તે લાં બે વખત ટકે તે માટે ત્રાંબાનો કે ચાંદીને બનાવ...
Page #393
--------------------------------------------------------------------------
________________
૩પ૯
| એકાક્ષી નાળિયેરને કલ્પ
નિત્યપૂજન " તે પછી દરરોજ ધૂપ-દીપ કરી ઉપર જણાવેલે મંત્ર
બેલી ફેક્મનું તિલક કરવું અને ત્યારબાદ એ જ મંત્રની - એક માળા ગણવી.
- મૈમિત્તિક પૂજન દીવાળી, હોળી, તેમજ ગ્રહણના દિવસે આ નાળિયેરની ખાસ પૂજા કરવી. દિવાળીના દિવસે મધરાતે તેની પૂજા કરી ૧૨૫૦૦ મંત્ર જપ કરો. ત્યાર બાદ બદામ, ખારેક, સોપારી, લેબાન, મરી, ટોપરૂં જવ વગેરેને ઘીને કરમ દઈ ખેરનાં લાકડાંનો અગ્નિ પ્રકટાવી ૧૨૫૦ હોમ કરવો. એટલે ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે, પ્રતિષ્ઠા વધે છે, કોર્ટકચેરીમાં જય મળે છે અને મનના મને રથ પૂરા થાય છે.
કેટલાક પ્રાગે - (૧) કી હૈ” ટ્રી વક્ષિાસ્ટિવેરાવ ના આ મંત્ર: બેલવા પૂર્વક રજ ગુલાબનાં ફૂલ ૧૦૮ ચડાવી ૨૧ દિવસ સુધી ૧૦ માળા ફેરવવાથી સર્વજન વશ થાય છે.
" (૨) શ્રીં ? ક્ષિાિચ નમઃ - આ મંત્ર બેલવા પૂર્વક ૨૧ કરેણના ફૂલ ચડાવી દશ માળાને જપ કરતાં પાંચ દિવસમાં સ્વપ્ન આવે છે અને તેમાં આપણે પ્રશ્નનો જવાબ મળે છે.
(૩) આ નાળિયેરની ત્રિકાળ પૂજા કરતાં લક્ષ્મી વધે છે અને કેટ-કચેરીમાં જ્ય મળે છે. " . (૪) દક્ષિણ દિશામાં મુખ રાખી ૧૦૮ વાર મંત્ર.
ગણ અને દુશ્મનનું નામ લઈ કરેણનાં ફૂલ ઉછાળવાં, તે દુમનનો પરાભવ થાય છે.
Page #394
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
[૧]
તત્રસાહિત્ય: એક વિહંગાવલાન (લેખક- ડૉ. દેવ ત્રિપાઠી, એમ. એ., પી–એચ. ડી. ) સામાન્ય ધારણા
તત્રો વિષે આપણે ત્યાં ઘણા ભ્રમ ફેલાયેલા છે. કેટલાક અશિક્ષિતાને છેડી દઈએ તે પણ શિક્ષિત-સમાજ તંત્રની વાસ્તવિક ભાવનાથી દૂર માત્ર ભ્રાંત-ધારણાને લીધે જ આવા સાહિત્યને જંતર-મંતર કે જાદુ-ટાણાનુ સાહિત્ય જ માને છે. તત્રાની ઉદાત્ત ભાવના અને વિશુદ્ધ આચાર-પદ્ધતિથી પરિચિત ન હેાવાને કારણે આજે ઘણી
વ્યક્તિએ તે તે સાહિત્યને ઘણાની દૃષ્ટિએ જુએ છે, અથવા તે તેમાંથી કેટલીક એવી ખામતાને શેાધે છે કે જે નરી ક્ષુદ્ર અને અંગત સ્વાર્થાને પૂરનારી હાય છે.
Page #395
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ -
૩૬૧ . “તંત્ર” શબ્દને અથ . .. વાગમમાં તંત્ર શબ્દના અર્થને સ્પષ્ટ કરતાં ' જણાવ્યું છે કે જેના વડે. મંત્રના અર્થનું વિસ્તાર- પૂર્વક નિરૂપણ થાય અને મનુષ્યની ભયથી રક્ષા થાય
તે તંત્ર છે. તેમાં જ તંત્રની તંત્રતા છે, એમ તંત્રશાસ્ત્રોના જાણકાર કહે છે. તેમજ તંત્ર શબ્દનો અર્થ - વ્યાપક રીતે વિચારીએ તે શાસ્ત્ર, સિદ્ધાંત, અનુષ્ઠાન અને - વિજ્ઞાન થાય છે. તેનું જ બીજું નામ છે –“આગમ.”
તંત્ર અને આગમને પર્યાયવાચી કહી શકાય. આગમ શાસ્ત્ર તેને કહેવાય છે કે જેમાં ભોગ અને મેક્ષના ઉપાયે દર્શાવેલા હોય.
- દેવતાઓનું સ્વરૂપ, ગુણ, કર્મ વગેરેનું જેમાં ચિંતન હોય તથા પટેલ, પદ્ધતિ, કવચ, સહસ્ત્રનામ તથા સ્તોત્ર
આ પાંચ અંગવાળી પૂજાનું જેમાં વિધાન હોય, તેને - તંત્રગ્રંથની સંજ્ઞા અપાય છે. તંત્રમાં પંચમકારાદિ અનેક
શબ્દો એવા છે કે જેમનો અર્થ રહસ્યપૂર્ણ છે અને તે ગુરુગમ્ય છે. વામમાર્ગનું પણ રહસ્ય એવું જ છે. આવા શબ્દોને અનુલક્ષીને જ કતિપય જેને આ સાહિત્યની નિંદા કરવા માંડે છે, જે સર્વથા અનુચિત છે.
તંત્ર-સાહિત્ય ઘણું પ્રાચીન કાળથી ચાલ્યું આવે છે. તેમાં ભારતીય વિભિન્ન સંપ્રદાયના ઉદયની સાથે જ ... सर्वेऽर्या येन तन्यन्ते, त्रायन्ते च भयाज्जनान् ।
इति तन्त्रस्य तन्त्रत्वं, तन्त्रता : परिचक्षते ॥
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૬
મંત્રદિવાકર ઉદિત વિવિધ તંત્ર પ્રદાનું પણું સર્જન થયું છે.. કેટલાક ગ્રંથમાં એમ પણ કહ્યું છે કે વેદ-વેદાંગ શાનાં અધ્યયનમાં શુક્રાદિ વર્ણોની ગતિ ન હોવાને લીધે તંત્રશાસ્ત્રની રચના થઈ છે. '
તંત્રગ્રંથ તંત્રગ્રંથનું પ્રણયન સર્વપ્રથમ ક્યાં અને ક્યારેક થયું? આ પ્રશ્ન આજે પણ સમાધાન માગે છે. કેટલાક વિદ્વાનને અભિમત એ છે કે સૌથી પહેલા બંગાલમાં અને તેની સાથે જ કાશ્મીરમાં તેના લખાણનો આરંભ. થયો હશે! આજે ભારતની સ્વતંત્રતા પછી વિદ્વાનનું દાયિત્વ છે કે તેઓ યંત્ર-તંત્રના વિખરેલા આ સાહિત્યને સંગ્રહ કરે અને તેની ગ્રન્થ–સંપદાના આધારે વિશ્રખલિત કડિઓને જોડવાનો ઉપક્રમ કરે.
વર્તમાનમાં ઉપલબ્ધ તંત્રમાં મુખ્યત્વે ચાર વાતે પ્રમુખ છેઃ ૧-જ્ઞાન, રગ, ૩-ક્રિયા અને ૪ ચર્યા. તેમાં પ્રથમ જ્ઞાન-વિભાગમાં દર્શનની સાથે જ મંત્રના રહસ્યાત્મક પ્રભાવનું વર્ણન કરાયું છે. યંત્ર. અને મંત્રો પણ તેમાં આવી જાય છે. ગાવિભાગમાં સમાધિ અને ચેગના અચાન્ય અંગોની ચર્ચા પ્રમુખ છે.. સાથે જ ત્યાં ચોગના અભ્યાસથી અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ સહજ રીતે પ્રાપ્ત થાય છે, તે પણ દર્શાવ્યું છે.. કિયા-વિભાગમાં મૂર્તિ-પૂજાનું વિધાન પ્રમુખ છે. મૂર્તિઓ અને મંદિરનું નિર્માણ, તેમ જ તેમની પ્રતિષ્ઠાનાં વિધાને
Page #397
--------------------------------------------------------------------------
________________
- તે
પરિશિષ્ટ
૩ . પણ તેમાં સંમિલિત છે. ચર્ચા-વિભાગમાં ઉત્સવ, વ્રત. અને સામાજિક અનુષ્ઠાનનું વિવરણ છે. આ રીતે તંત્રગ્રંથની વિષયર્ગત વ્યાપકતા દર્શનીય છે. એટલું જ નહિ, એ ગ્રંથનું દાર્શનિક દૃષ્ટિએ અનુશીલન કરતાં ત્રણે. જાતના વિમાઁ પ્રતીત થાય છે. તેમાં ૧ દૈત-વિમર્શ,. ૨ અદ્વૈત-વિમર્શ તથા ૩ તાદ્વૈત-વિમર્શ દેવતા-ભેદથી. પણ તેના અનેક ભેદ છે, જેમાં વધારે પડતી ચર્ચા
૧ વૈણવતંત્ર, ૨ શેવતંત્ર, ૩ શાક્ત-તંત્ર, ૪ ગાણ. પર્યતંત્ર, પ બૌદ્ધ-તંત્ર અને જેન–તંત્ર ઉપર. કરવામાં આવી છે. અવાંતર ભેદપભેદેને લીધે ઉપર્યુક્ત. તંત્રોની પણ શાખા-પ્રશાખાઓ પ્રસરેલી છે. વ્યવહારમાં વૈષ્ણવ-તંત્રને “સંહિતા, શૈવતંત્રને “આગમતથા શાક્તતંત્રને “તંત્ર કહેવામાં આવે છે. તેથી જ. તંત્ર” શબ્દને અર્થ શાક્ત–આગમોની “સાધના–પદ્ધતિ એ પ્રચલિત છે. ૧. વેણુવતંત્ર
“વૈષ્ણવ-તંત્રમાં પાંચરાત્રની પ્રમુખતા છે. પાંચરાત્ર સંહિતાઓની સૂચી પ્રમાણે તેના ગ્રંથની સંખ્યા. ૨૦૦ થી વધારે છે. તેમાં કેટલાક ગ્રંથ પ્રકટ પણ થયા. છે. પાંચરાત્ર ગ્રંથની રચનાનો કાળ પાંચમા સૈકાથી સળમાં સૈકા સુધી મનાય છે. આમાં મહત્વપૂર્ણ ગ્રંથ.
અહિબુધન્ય–સંહિતા” છે. તેમાં નારદજી શિવને પ્રશ્નો કરે. છે અને શિવજી ઉત્તર આપે છે. ગ્રંથના વણ્યવિષમાં– ધર્મદર્શન, વર્ણાશ્રમ, અક્ષરની દાર્શનિક અભિવ્યક્તિ
Page #398
--------------------------------------------------------------------------
________________
-૩૬૪
મંત્રદિવાકર - દીક્ષા-વર્ણન, મંત્ર, યંત્ર, ચક્ર, ગ તથા યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરાવનારા વિધાનની પ્રધાનતા છે. આ બધાનું વર્ણન સમીક્ષાત્મક શૈલીએ, કરવામાં આવ્યું છે. ઈવરસંહિતા, પિષ્કરસંહિતા, પરમસંહિતા, સાત્વતસંહિતા, બૃહન્નમસંહિતા, જ્ઞાનામૃતસાર વગેરે સંહિતાઓની -રચના ઉપર્યુક્ત કાળની પ્રમુખ ભેટ છે. જ્ઞાનામૃતસારસંહિતા “નારદ-પાંચરાત્રીના નામથી પ્રકાશિત છે. બધા પ્રાણીઓ ઉપર આધિપત્ય પ્રાપ્ત કરવા માટે પાંચ દિવસના અનુષ્ઠાનને નિર્દેશ થવાથી તેનું નામ “પાંચરાત્ર પડ્યું છે. નારદ પાંચરાત્રમાં શ્રી કૃષ્ણ અને રાધિકાજીના સંબંધમાં વિસ્તૃત ચર્ચા છે. આજે વૈષ્ણવ-તંત્રને માનનારાઓમાં પણ અનેક સંપ્રદાયે પ્રચલિત છે, તેમાં લેકે દીક્ષિત થાય છે તથા પારંપરિક સાધના વડે સ્વ–પરનાં કલ્યાણમાં મશગૂલ રહે છે. . ૨. શેર-તંત્ર - શેવાગમ–સાહિત્ય અતિવિસ્તૃત છે. તેમાં–સિદ્ધાંતશેવ, વીરશૈવ, જંગમશેવ, રૌદ્ર, પાશુપત, કાપાલિક, વામ, ભૈરવ વગેરે અનેક અવાંતર ભેદે છે. અદ્વૈતદષ્ટિથી શિવ સંપ્રદાયમાં ત્રિક અથવા પ્રત્યભિજ્ઞા અને સ્પંદપ્રભૂતિ વિભાગો છે. અદ્વૈતમતમાં પણ શક્તિની પ્રધાનતા માનવા પર સ્પંદ, મહાથ, કમ ઈત્યાદિ પ્રાપ્ત થાય છે. ૧૦ શિવાગામ અને ૧૮ રૌદ્રાગમ પ્રસિદ્ધ છે. એમ પણ કહેવામાં આવે છે કે પરમશિવની ૫ શક્તિઓ–ચિત,
Page #399
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૩૬૫
આનદ, જ્ઞાન, ચ્છિા અને ક્રિયા છે. તેથી તેમને પંચવત્ર. કહે છે. તેમનાં પાંચ મુખાનાં નામ-ઈશાન, તત્પુરૂષ, સંઘોન્નત, વામદેવ અને અધાર છે. આ પાંચ મુખે વડે. નિઃસૃત વાણીના પ્રરતાર-વિરતારથી ૧૦ સાત્ત્વિક આગમ, ૧૮ રૌદ્રાગમ તથા ૬૪ ભૈરવાગમાની ઉત્પત્તિ થઈ છે. . આમાં ભેદપ્રધાનાવસ્થાથી ૧૦ સાત્ત્વિક આગમ, ભેદાભેદ પ્રધાનરૂપથી ૧૮ રૌદ્રાગમ તથા અભેદ્યપ્રધાનરૂપથી ૬૪ ભૈરવાગમાના પ્રાદુર્ભાવ થયેા છે. સમેહનતત્રમાં ખાવીશ . ભિન્નભિન્ન આગમાની ચર્ચા છે. તેમાં ચીનાગમ, કાપાલિક, અઘોર, જૈન તથા મૌદ્ધ આદિ આગમાની પણ ચર્ચા છે. આમાં પાશુપત, સિદ્ધાંતી અને પ્રત્યભિજ્ઞાદન પ્રસિદ્ધ અને પ્રધાન છે. પાશુપત સ`પ્રદાયની પ્રસિદ્ધિ કેઈ સમયે પશ્ચિમ ભારતમાં વધારે હતી. સિદ્ધાંતી–સંપ્રદાયનું સ્થાન દક્ષિણમાં છે. પ્રત્યભિજ્ઞાદર્શીનનું કેદ્ર કાશ્મીર છે.
એક વખત ભારતવ માં
પાશુપત–સસ્કૃતિના વ્યાપક વિસ્તાર થયા હતા. ન્યાયવાતિ કાર ઃ ઉદ્યોતકર ’ અને ન્યાયભૂષણકાર ‘ભા–સન’ પાશુપત હતા. ભાસ`જ્ઞની ગણકારિકા’આકૃતિમાં જો કે નાની છે, તથાપિ તે પાશુપત દર્શનના વિશિષ્ઠ ગ્રંથામાંની એક છે. આ પાશુપતદ્દન પંચા વાદ-દર્શન ? તથા પંચાલાકુલામ્નાય' નામે વિખ્યાત હતુ. પ્રાચીન પાશુપતસૂત્રેા ઉપર ૮ રાશીકર 'તું ભાષ્ય હતું. વર્તમાનમાં તેના પર કૌડિન્યભાષ્યનું પ્રકાશન દક્ષિણથી થયું છે. આમાં કેટલાક ઉપાગમા પણ છે, જે
Page #400
--------------------------------------------------------------------------
________________
મંત્રદિવાકર
- “મૃગે” અને “પુષ્કર” નામે પ્રસિદ્ધ છે. આ આગમાં
–સૃષ્ટ, પ્રલય, દેવપૂજા, મંત્રસાધન, પુરશ્ચરણ, કર્મ સાધન અને ધ્યાનમાં—આ સાત વિષની પ્રધાનતા હોય છે. આમપ્રામાણ્ય, શિવપુરાણ તથા આગમ-પુરાણમાં આ * સિવાય પણ કેટલાક અન્ય તાંત્રિક સંપ્રદાયના ભેદ વર્ણિત
છે. વૈષ્ણવાગમની અપેક્ષા શવાગામો પર્યાપ્ત વિસ્તારને પામ્યા છે તથા તેમાંજ શાક્ત-સિદ્ધાંતનું મિશ્રણ થવાથી - અનેક ધારાઓ ફેલાઈ ગઈ છે. ડે. પ્રબોધચંદ્ર બાગચીએ - “સ્ટડીઝ ઈન ધ તંત્રાઝમાં તરતમભાવથી પ્રચલિત તંત્રના આ ત્રણ ભાગ બતાવ્યા છે. ૧–સ્રોત વિભાગ, ર–પીઠવિભાગ, - તથા ૩-આના વિભાગ. આમાં પહેલા વિભાગના ત્રણ - ભેદે છે. જેમકે–૧–વામ, ૨-દક્ષિણ તથા ૩-સિદ્ધાંત. આ - ત્રણ જાતના શેની ચર્ચા “અજિતાગમની ભૂમિકામાં - “પૂર્વકારણાગમના વચનથી તથા “નેત્રતંત્રના વચનથી આ રીતે મળે છે?
वामदक्षिणसिद्धान्तस्त्रिविधं शुद्धशैवकम् । मूलावतारतन्त्रादि-शास्त्रं यद्वामशैवकम् ॥ स्वच्छन्दादिनि तन्त्राणि दक्षिण शवमुच्यते ।
कामिकादीनि तन्त्राणि, सिद्धान्ता इति कीर्तिताः ॥ રૂદ્દ | ઉ-૬૦ છે
- આ રીતે ૧-વામશે રદક્ષિણશેવ તથા ૩-સિદ્ધ-તશૈવ, આ સંજ્ઞાઓ બની છે. સિદ્ધાંત-શિખામણિમાં આ
Page #401
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૩૬૭
=
4
r
=
આ ત્રણે શેનું વધારે સ્પષ્ટીકરણ આપતા જણાવ્યું છે કે મિશ-શેવ નામે એક ચે ભેદ પણ છે. જેમકે
शक्तिप्रधानं वामाख्यं, दक्षिण भैरवात्मकम् । सप्तमातृपरं मिश्र, सिद्धान्तं वेदसम्मितम् ॥ વર્તમાનકાળમાં તંત્રોના વામ અને દંક્ષિણ આવા બે ભાગે મળે છે. તેમાં વામમાર્ગનું તાત્પર્ય પચમકાર નથી, પણ “નિત્યાશિકાર્ણવના વચન પ્રમાણે વામાવર્તન પૂગત્' (૨૫ ૬૭૬) ઉપર વિરચિત સેતુબંધ” ટીકા તથા “સચારાનાથ” (લે. ૨૨૦) આ “લલિતાસહસ્ત્રનામના “સૌભાગ્યભાસ્કર વ્યાખ્યાન વડે પ્રતિપાદિત પૂજનને પ્રકારેવિશેષ છે. આ શિવાગોના વક્તા, અનુવક્તા, શ્રોતા, પ્લેકસંખ્યા તથા ર૦૭ ઉપાગમની ચર્ચા પિડિચેરીથી પ્રકાશિત કૌરવાગમના પ્રથમ ભાગમાં જેવી જોઈએ. અજિતાગમમાં પણ આ વિષય ઉપર વિચાર થયો છે. આ વિષયના પ્રધાનગ્રંથ–મૂલાવતારતંત્ર, સ્વછંદતંત્ર અને કામિકતંત્ર છે. ૩. શાક્તતંત્ર ' ' તંત્રોના પૂર્વોક્ત ત્રણ વિભાગમાં પ્રથમ સ્ત્રોતવિભાગ શિવનો, બી જે પીઠવિભાગ ભૈરવ તથા કલમાડી એનો
અને ત્રીજે આસ્નાયવિભાગ શાકતાને છે. શાક્તતંત્રને . વિચારપૂર્વોક્ત બંને તંત્રની અપેક્ષા અધિક વિસ્તૃત છે.
તંત્રસદ્ભાવમાં તે એમ પણ કહ્યું છે કે
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૬૮
મંત્રદિવાકરે; વા માતે જ સારત્યામા બ્રિજે ! જિતુ માતૃ શેચા, સર ચા શિવામિ છે :
આ રીતે માતૃકા અને વર્ણથી નિમિત સમસ્ત. વામય શિવ-શકત્યાત્મક છે. શક્તિનાં વિભિન્ન રૂપ અને ઉપાસના વિવિધ પ્રકારેને લીધે તેના સાહિત્યનું પ્રમાણ બતાવવું મુશ્કેલ છે. તેથી અહીં માત્ર “ત્રિપુરસુંદરીની. ઉપાસના અને તેને લગતા કેટલાક ગ્રંથ વિષે ચર્ચા કરીશું
સૌદર્યલહરીના ટીકાકાર શ્રી લક્ષ્મીધરે ત્રિપુરપાસનાના ત્રણ મતની વિવેચના કરી છે. ૧-કલમત, ૨-મિશ્રમત અને ૩-સમયિમત. તેમાં કલમતના ૬૪ આગમો નિત્યાડશિકાર્ણવમાં આ પ્રમાણે દર્શાવેલા. છે–(૧ થી ૫) “મહામાયા, શંબર, ચેગિની, જાલશંબર તથા તત્વશંબર’. આ પાંચ તંત્રો (૬ થી ૧૩) રવછંદ, ક્રોધ, ઉન્મત્ત, ઉગ્ર, કપાલી, ઝંકાર, શેખર અને વિજય” આ આઠ ભેરવત ; (૧૪ થી ૨૧) બહુરૂપષ્ટક, અને શક્તિતંત્રાષ્ટક, રર-જ્ઞાનાર્ણવ, (ર૩ થી ૩૦ ) બ્રહ્મ, વિષ્ણુ, દ્ધ, યદ્રથ, કંદ, ઉમા, લક્ષ્મી તથા ગણેશના આઠ યામ ૩૧-ચંદ્રજ્ઞાન.. ૩ર-માલિની વિદ્યા, ૩૩ મહાસંમોહન, ૩૪–મહેચ્છમ, ૩૫-વાતુલ, ૩૬-વાતુલેત્તર, ૩૭-હભેદતંત્ર, ૩૮-માતૃ-. ભેદતંત્ર, ૩૯-ગુઠ્ઠાતંત્ર, ૪૦-કામિક, ૪૧–કલાવાદ ૪૨–. કલાસાર, ૪-કુરિજકામત, ૪૪-મતત્તર, ૪૫–વીણુંખ્ય
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૯
: :
:
- પરિશિષ્ટ
૪૬-૪૭-ત્રોત અને તત્તર, ૪૮-પંચામૃત, ૪૯રૂપભેદ, ૫૦–ભૂતોમર, પ૧-કુલસાર, પર-કુલેહીજ, પ૩-કુલચૂડામણિ, પ૪-સર્વજ્ઞાનેતર, પપ-મહાપિચુમત,
૫૬-મહાલહમીમત પ૭-સિદ્ધગીશ્વરીમત, ૫૮–કુરૂપિકા- મત, પ૯–પિકામત, ૬૦-સવીરમત, ઉ૧-વિમલામત,
૬૨-અણેશ, ૬૩–મેદિનીશ, અને ૬૪–વિશુદ્ધેશ્વર, આ - તંત્રની ગણના કરવામાં આવી છે. '
ઉપર્યુક્ત મિશ્રમતાવલંબીઓમાં ચંદ્રકલા, સ્નાવતી, કલાનિધિ, કુલાર્ણવા, કુલેશ્વરી, ભુવનેશ્વરી, બાર્હસ્પત્ય અને દુર્વાસામત આ આઠ આગમની સ્વીકૃતિ છે. સમયિ', મતાવલંબીઓ શુભાગમપંચકને માને છે, તેમાં વસિષ્ઠ સનક, શુકે સનદ અને સનસ્કુમાર આ પાંચ મુનિઓ વડે પ્રોક્ત સંહિતાઓની ગણના છે.
" ઉપર કહેલા મતનાં વિશદીકરણ, પ્રતિપાદન તથા - માર્ગનિર્દેશની દષ્ટિએ અનેક આચાર્યોએ તંત્રગ્રંથની
રચના કરી છે. પરશુરામકલ્પસૂત્ર, નિત્સવ, વાકેશ્વરતંત્ર, નિત્યાડશિકાર્ણવ, શાક્તપ્રદ, શાકતાનંદરંગિણી પ્રપંચસાર, તંત્રલેક વગેરે ગ્રં સુપ્રસિદ્ધ અને સંગ્રાહ્ય મનાય છે. તેમજ કતિપય પૂજા–પદ્ધતિઓ, સ્તોત્રો અને તે ઉપર રચાયેલી ટીકા–પ્રટીકાઓ, ભાષ્ય વગેરે પણ સારે પ્રકાશ પાડે છે. ૪. ગણપત્ય-તંત્ર .
. | ગણપતિની ઉપાસનાને લક્ષ્યમાં રાખી રચાયેલા ગ્રંથની ગણના ગાણપત્યતંત્રમાં આવે છે. ગણપતિના–
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૭૦
મ દિવાકર
*,
ગિરિગણપતિ, ક્ષિપ્રગણપતિ, સિદ્ધિગણપતિ, નવનીતગણપતિ, શક્તિ ગણપતિ, ઉચ્છિષ્ટગણપતિ અને એકાક્ષરી ગણપતિ વગેરની પૂજા-ઉપાસના શાક્તસંમત છે. આમ્નાયભેદી પૂર્વામ્નાયના વિિિચગણપતિ, દક્ષિણાસ્નાયના લક્ષ્મીગણપતિ, પશ્ચિમાસ્નાયના વિઘ્નગણેશ વગેરે પૂજ્ય છે. તેમજ હરિદ્રા, અર્ક, દૂર્વો વગેરેના ગણપતિ અને વિવિધ કામ્યક્રમાં ઉપર આધારિત વિવિધ આકૃતિમૂલક ગણપતિની ઉપાસનાએ થાય છે. ગણેશપુરાણ તથા શારદાતિલક વગેરે ગ્રંથામાં તે સ`ખધી વિશેષ વિવેચન છે. આમ તે સમસ્ત પૂજા-વિધાનના ગ્રંથામાં ગણપતિની આરાધના વિષે લખાયુ છે. શ્રીવિદ્યાનાઉપાસકેામાં ગશુપતિની પ્રાથમિક આરાધના માટે વિવિધ ન્યાસવિદ્યાનું વર્ણન છે. તાંત્રિક પદ્ધતિથી ગણપતિની સ્વતંત્ર ઉપાસના માટે શ્રીગણપતિ સપ પદ્ધતિ’ વગેરેનું પ્રકાશન પણ થઈ ચૂક્યુ છે. ભારતના વિભિન્ન ભાગેામાં ગણપત્યથશી ના પ્રયાગ પ્રચલિત છે. પ્રપંચસાર, મંત્રમહાદધિ, મંત્રમહાર્ણવ વગેરે ગ્રંથાથી આ વિષયમાં વધારે માહિતી મેળવી શકાય છે. ૫. મૌતત્ર
.
..
।.
ભગવાન્ બુદ્ધના પરિનિર્વાણુના ૨૮ વર્ષો પછી સિંહુલના મલયપ ત ઉપર પાંચ સલાએ એસી તેવીસ પ્રાનાએ કરી. તે વખતે સ્વય' ભગવાન બુદ્ધદેવે શુદ્ઘપતિ વજ્રપાણિના રૂપમાં અવતાર લઈ બધા તત્રાના ઉપદેશ આપ્યું. આ ત ંત્રને ત્રીજા સત્કલ–રાક્ષસસત્કલે સાત સંધિ
Page #405
--------------------------------------------------------------------------
________________
.
૩૭,
પરિશિષ્ટ
ઓની શક્તિ વડે આકાશકશમાં સુરક્ષિત કરી લીધા. તે - પછી સાહારના સમ્રાટ “જને સ્વનિ થયું અને તે મુજબ તેણે - સાધના કરી. પરિણામે વારાણસીથી ક્રિયાતંત્ર, સિંહલના - વનભાગથી અનુગતંત્ર, જ્વાલામુખીના શિખરથી | ચર્યાગતંત્ર તથા ઉદ્યાનદેશથી આદિગના ગ્રંથ પ્રાપ્ત
થયા. આ ગ્રંથ મહા આચાર્ય આનંદવજીને મળ્યા, ત્યારે - તેઓએ તેમનું આલેખન કર્યું. ભારતમાં આચાર્ય
શાંતરક્ષિત તથા આચાર્ય પદ્યસંભવ બૌદ્વતંત્રવિદ્યાના
પરમનિષ્ણાત હતા. આ આચાર્યોએ જ તિબ્બતમાં જઈ - બસમયસુ-અચિંતા મહાવિહારની સ્થાપના કરી તથા
તેની પ્રતિષ્ઠામાં સુદ્રદેવતાઓ વડે કરાયેલા ઉપદ્રનું શમન કર્યું. ફળસ્વરૂપ તિખતમાં અનેક તંત્રગ્રંથને :
અનુવાદ થયા. " . " વજીયાને અને હીનયાન નામે બે શાખાઓ બૌદ્ધ
તંત્રમાં પ્રસિદ્ધ છે. વાયાનના પિટકોમાં વિશુદ્ધ મુક્તિને ' સહેજમાર્ગ છે, તેથી જ હીનયાન અને સામાન્ય
મહાયાનથી આની મહત્તા છે. મહાઆચાર્ય શ્રીસિંહ તથા મહાઆચાર્ય હુંકારે વિદેશથી આવેલા અનેક જિજ્ઞાસુઓને. ભારતમાં વિશુદ્ધતંત્રનું જ્ઞાન આપ્યું હતું તથા મહાભિષેક કર્યો હતે. તારાદેવી આ મતની ઉપાસ્યા દેવી છે. કેટલાક ચા સંસ્કૃતમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. આચાર્ય. પસંભવે બૂસમયસૂ-મછિમલ-ફમાં અષ્ટસાધનાઓના મંડળદ્વારા ત્યાંના રાજા અને શિષ્યોને અભિષિક્ત કરી દરેકને એક-એક સિદ્ધિને ભાર આ હતે. તે મુજબ .
Page #406
--------------------------------------------------------------------------
________________
મંત્રદિવાકર શિષ્યએ પોતપોતાના કુલ મુજબ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. આ રીતે બૌદ્ધતંત્ર-સાહિત્યના ગ્રંથે પણ પ્રચુર માત્રામાં ઉપલબ્ધ થાય છે. તેઓનું અનુશીલન ભારતમાં વિસ્તાર પૂર્વક થાય તે વાંછનીય છે. અંગ્રેજીમાં કેટલીક સમાલે ચનાઓ પ્રકાશિત થઈ છે. અન્ય ભાષાઓમાં પણ તે સાહિત્ય પીરસવાનું દાયિત્વ વિદ્વાને ઉપર છે. આ ૬. જૈન તંત્ર
જૈન ધર્મના આદ્ય તીર્થકર શ્રી ઋષભદેવ જૈન તંત્રના મૂળ પ્રવર્તક મનાય છે. ઝાષભદેવના પુત્ર નમિને નાગરાજે આકાશગામિની વિદ્યા આપી હતી. તે જ રીતે ગંધર્વ અને પનગોને પણ નાગરાજે ૪૮ હજાર વિદ્યાએ આપી હતી. તેનું વર્ણન “વસુદેવહિડીનાં ચેથા લંબકમાં પ્રાપ્ત થાય છે. વિદ્યાઓના ધારક વિદ્યાધર હોય છે. દિગંબર ગ્રંથમાં ૫૦૦ મહાવિદ્યાઓ તથા ૭૦૦ વિદ્યા એનું વર્ણન છે. વેતાંબરના ગ્રંથ “સમવાયાંગમાં સ્પષ્ટ છે કે વિદ્યાનુવાદમાં ૧૫ વસ્તુઓ લેવાઈ અને જૈનાચાર્યોના ૪ કુલેમાં એક વિદ્યાધર કુલ હતું. વિદ્યાચરણ અને જંઘાચરણ મૂનિઓના ઉલ્લેખ જૈનશાસ્ત્રોમાં પ્રાપ્ત થાય છે. લબ્ધિ તપવડે પ્રાપ્ત થાય છે. સ્ત્રીદેવતાધિષિત વિદ્યા જપાદિસાધ્ય તથા. પુરુષદેવતાધિષિત મંત્ર પાઠસાધ્ય મનાયેલા છે. વસ્તુતઃ તંત્રસાહિત્યનું પ્રવર્તન તેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથથી પ્રપુષ્ટપણે થયું એમ કહેવાય છે. નિશીથસૂત્ર અને કેટલાક અન્ય સૂત્રોમાં સર્વ પ્રથમ નમસ્કારમંત્ર અને તેની સાધના
Page #407
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટઉપર વધારે ભાર મૂકાય છે. સૂરિમંત્ર અને અન્ય કેટલીક વિદ્યાઓને ઉલ્લેખ પણ આ ગ્રંથમાં છે. “પઉમચરિય,
વસુદેવહિડી, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' આદિ ગ્રંથમાં - વિદ્યાઓનું વર્ણન છે અને સેલ વિદ્યાદેવીઓ તથા યક્ષ
ચક્ષણીઓની પૂજા-આરાધનાને લગતી પદ્ધતિઓ પણ જુદી
છપાએલી મળે છે. નમસ્કાર–મહામંત્ર, ઉવસગ્ગહરં સ્તોત્ર, - નત્થણું સૂત્રને અવલંબી આજે ઘણા ગ્રંથ પ્રકાશિત
થઈ ચૂકયા છે. ઉત્તરકાળના આચાર્યોમાં શ્રીસિંહતિલકસૂરિએ
મંત્રરાજ-રહસ્ય” અને “તંત્રલીલાવતી ની રચના કરી
છે. શ્રીજિનપ્રભસૂરિને પદ્માવતીદેવીના વરથી મંત્ર-તંત્રાદિનું ને જ્ઞાન મળ્યું હતું, તેનું સંકલન “રહસ્ય-કલ્પદ્રુમ માં ' થયેલું છે. આ ગ્રંથને કેટલેક અંશ બીકાનેરમાં નાહટાજીની ન લાયબ્રેરીમાં છે. શ્રીહલાચાર્યને “ વાલિનીમત આ
પરંપરાને ઉત્તમ ગ્રંથ કહી શકાય. તેમાં ૧-મંત્રી, ૨- હું, * ૩-મુદ્રા, ૪-મંડળ, પ–કૌલ, દ–વશ્યમંત્ર, છ-સુગંધ,
૮િ-સ્નાનવિધિ, –નીરાજન–વિધિ–અને ૧૦–સાધનવિધિ - નામક દસ અધિકાર છે. શ્રી સિદ્ધસેન દિવાકર, આચાર્ય
અકલંકદેવ, જિનદત્તસૂરિ, મુનિગુણાકર, કુંદકુંદાચાર્ય, હેમચંદ્રાચાર્ય તથા ઇંદ્રનંદિ વગેરે અનેક આચાર્યોનું
વિશિષ્ટ ગદાન છે. ઉવસગ્ગહર, ભક્તિભર, નમિણ, - લઘુશાંતિ, ભક્તામર, કલ્યાણમંદિર વગેરે સ્તોત્રે તથા - તે ઉપર લખાયેલી ટીકા-ઝટકાઓ આ દિશામાં ઉત્તમ
માર્ગદર્શન આપે છે. સિદ્ધચક્ર, રાષિમંડલ, વિજ્યપતાકા, વગેરે મંત્રને પ્રચાર અત્યધિક છે. ભૈરવપડ્યા
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૭૪
મંત્રદિવાકર વતીકલ્પ, સૂરિમંત્રકલ્પ, અનપતાકા, નમસ્કાર-મંત્ર, મંત્રચિંતામણિ આદિ ગ્રંથે છપાઈને પ્રકાશમાં આવી ચૂક્યા છે. એક મહત્વપૂર્ણ ગ્રંથ “આર્ષવિદ્યાનુશાસન' છે. અને તે એકજ નામના ગ્રંથની રચના–ઈંદ્રનંદિ, મહિલપેણ, સુકુમારસેન, તથા મહિસાગર વગેરે ભિન્ન-ભિન્ન આચાર્યોએ કરી છે, એટલે એકજ નામવાળા કેટલાક ગ્રંથ પ્રાપ્ત થાય છે. મહિલષણ રચિત “વિદ્યાનુશાસન' એકઉત્તમ ગ્રંથ છે, તેની રચના ૧૧મા સૈકામાં થઈ છે. તેમાં ૨૪ અધિકાર છે અને તે પ્રાયઃ ૫૦૦૦ શ્લેક પ્રમાણને છે. તેમાં તંત્રશાસ્ત્રને લગતા બધા વિષયોને યથાવત સંગ્રહ થ છે. પંચનમસ્કાર અને પાર્શ્વનાથ ભગવાનની ઉપાસનાની સાથે જ જૈન ધર્મના અનેક દેવી-દેવતાઓની. ' આરાધના વિષે મંત્ર-યંત્ર અપાયા છે. જેનધર્મની વિશેષતાઓને ધ્યાનમાં રાખી મંત્રવ્યાકરણ મંત્રદોષવિચાર, મંત્રશુદ્ધિના ઉપાયે, સંતાનપ્રાપ્તિ, વંધ્યા દોષનિવારણું. ગર્ભધારણ, ગર્ભ રક્ષા, બાલગવિજ્ઞાન, ગર્ભ સ્થિતિકાળની ક્રમિકરક્ષા, સવિજ્ઞાન, વિષવિજ્ઞાન, નિધિગર્ભભૂપરીક્ષણ વગેરે વિષનો એકત્ર સંગ્રહ આ ગ્રંથની એક મહાન સંપદા છે. આ ગ્રંથનું પ્રકાશન અત્યારે અમદાવાદની એક સંસ્થાએ હાથમાં લીધું છે, તે પ્રસન્નતાની વાત છે. આજે પણ આવા અનેક ગ્રંથ તંત્રવિષયના ઉદભટ્ટ વિદ્વાને વડે લખાયેલા ભંડારેમાં છે, જેમનું સંપાદન અને પ્રકાશન અત્યાવશ્યક છે. સુજ્ઞજને આ વિષય ઉપર ધ્યાન આપી ભારતીય શાસ્ત્રસંપત્તિની રક્ષા કરે, એ જ શુભેચ્છા.. .
Page #409
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૩૭૫
" [२]
सूर्याष्टकम् साम्ब उवाच- :, .:........ . आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर। दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते ॥१॥ सप्ताश्वरथमारूढं प्रचण्ड · काश्यपात्मजम् । श्वेतपद्मवर देवं, तं सूर्य प्रणमाम्यहम् ॥२॥ लोहितं . इथमारूढं, . सर्वलोकपितामहम् । महापापहरं देवं, तं सूर्य प्रणमाम्यहम् ॥३॥ ' त्रैगुण्यं च महाशूरं, ब्रह्मविष्णु-महेश्वरम् । ... महापापहरं .. देवं, तं. : सूर्यः प्रणमाम्यहम् ॥४॥ . बृंहितं तेजसा पुञ्ज, वायुमाकाशमेव च । ..... प्रभु च सर्वलोकानां, तं सूर्य प्रणमाम्यहम् ॥५॥ बन्धूकपुष्पसङ्काशं . हारकुण्डलभूषितम् । एकचक्रघरं देवं. ते सूर्य प्रणमाम्यहम् ॥६॥ विश्वेशं विश्वकर्तारं, महातेजः प्रदीपनम् ।
महापापहरं देव, तं. सूर्य प्रणमाम्यहम् ॥७॥ .. श्री विष्णुं. जगतां नाथं, ज्ञानविज्ञानमोक्षदम् । ..
महापापहरं देवं, ते सूर्य प्रणमाम्यहम् ॥८॥ · सूर्याष्टकं पठेन्नित्यं, ग्रहपीडा-प्रणाशनम् ।
अपुत्रो लभते पुत्रं, दरिद्रो धनवान् भवेत् ॥९॥.
ગ્રહપીડાના નિવારણ માટે આ “સૂર્યાષ્ટકને પાઠ અ ટુત્તમ છે. આ અષ્ટકના રેજે ૧૨ પાઠ કરવા જોઈએ.
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૭૬
સૂર્યાષ્ટકના અથ
મંદિવાકર
****
સાંમ કહે છે—
હું આદિદેવ ! તમને નમસ્કાર હૈ. હું મારા ઉપર પ્રસન્ન થાઓ. હું દિવાકર ! તમને ા. હું પ્રભાકર ! તમારે માટે મારા નમસ્કાર હેા. ૧.
સૂર્ય દેવ ! નમસ્કાર
સાત ઘેાડાવાળા રથ ઉપર વિરાજમાન, પ્રચંડ તેજસ્વી, કક્ષ્યપના આત્મજ, (હાથમાં) સફેક ધારણ કરેલા તે સૂર્યદેવને હું... પ્રણામ કરું છું. ર.
કમળ
લાલ રંગના રથ ઉપર ચડેલા, આખાંય જંગના પિતામહ અને મહાન પાપના હરનારા તે સૂર્ય દેવને હું પ્રણામ કરું છું. ૩.
સત્ત્વ, રજસ્ અને તમસ એવા ત્રણે ગુણાવાળા, મહાન્ શૂર, બ્રહ્મા, વિષ્ણુ અને શિવસ્વરૂપ તથા મહાપાપને હરનારા તે સૂર્યદેવને હું પ્રણામ કરું છું. ૪.
પોતાના તેજપુ ંજ વડે સત્ર વ્યાપ્ત, વાયુ અને આકાશરૂપ તથા સલાકના અધિપતિ તે સૂર્યદેવને હુ પ્રણામ કરું છું પ
અચૂક પુષ્પ જેવા રંગવાળા, હાર અને કુંડળ વડે વિભૂષિત તથા એક ચક્રને ધારણ કરનાર તે સૂર્યદેવને હું પ્રણામ કરું છુ. ૬.
.
',
Page #411
--------------------------------------------------------------------------
________________
*
5
=
1
પરિર્શિષ્ટ
૩૭૭ વિશ્વના અધિપતિ, વિશ્વના કરનાર, મહાન તેજ - વડે દેદીપ્યમાન તથા મહાપાપને હરનાર તે સૂર્યદેવને હું - પ્રણામ કરું છું. ૭. .
- શ્રીવિષ્ણુસ્વરૂપ, જગન્નાથ, જ્ઞાન, વિજ્ઞાન અને
મોક્ષને આપનાર તથા મહાપાપને હરનારા તે સૂર્યદેવને - હું પ્રણામ કરું છું. ૮.
આ સૂર્યાષ્ટકનો જે નિત્ય પાઠ કરે છે, તેની | ગ્રહપીડાઓને નાશ થાય છે, સંતાન વગરને હોય તે
સંતાન મળે છે અને દરિદ્ર હોય તે તે ધનને પ્રાપ્ત કરે છે. ૯.
Page #412
--------------------------------------------------------------------------
________________
સાક્ષીભૂત ગ્રંથોની યાદી
[ વૈશ્વિક, પૌરાણિક, તાંત્રિક તથા જૈન ગ્રંથ ]
અગસ્ત્યસ હિતા
ઉડ્ડીશત ત્ર કેમ પ્રદીપ
ફામાખ્યાતંત્ર
ફલાણું વતંત્ર ગારક્ષમ હિતા ચિદ્ગગનચ’ફ્રિકા જ્ઞાનમાલા ત્રિનેત્રત ત્ર તંત્રાલેક દુર્ગાશપ્તસતી નિત્યાષાડશિકાણ વત ંત્ર
નેત્રતત્ર પુરા મંજરી સયેાગસાર
ભગવદ્ગીતા ભૈરવપદ્માવતીકાલ્પ મહાનિર્વાણતંત્ર
મહા પ્રાભાવિક ઉવસગ્ગહર રતાત્ર
મહા મંજરી માલિનીવિજચાત્તર
Page #413
--------------------------------------------------------------------------
________________
- મૃગેન્દ્રાગમ : '.
મંત્રચિંતામણિ ::
મંત્રવિજ્ઞાન ' મંત્રવિદ્યા . ' ' યાજ્ઞવલ્કયસંહિતા
ગદર્શન ગવિંશિકા ! . .
ચોગશાવ્યું
એગિનીતંત્ર ચોગગુરૂ રૂદ્રયામલ : ", વિદ્યાપ્રવાહ વિશ્વામિત્રસંહિતા શારદાતિલક શિવસંહિતા સનતકુમારસંહિતા સિદ્ધિયોગ સૌંદર્યલહરી સંક૯૫સિદ્ધિ . . સ્વતંત્ર હઠગપ્રદીપિકા હસેપનિષદ
( ઉપરાંત વિશેષાંક, કોષો વગેરે.)
Page #414
--------------------------------------------------------------------------
________________
જપ અને દયાન અંગે વિપુલ માહિતી આપતે એક
અપૂર્વ ગ્રંથ જપ-ધ્યાન-રહસ્ય
: લેખક : અધ્યાત્મવિશારદ મંત્રમનીધી શતાવધાની પંડિત.
શ્રી ધીરજલાલ ટોકરશી શાહ – મંત્રવિજ્ઞાન, મંત્રચિંતામણિ અને મંત્રદિવાકરની પૂરવણરૂપ આ
ગ્રંથ અવશ્ય વાંચવા જેવું છે. – વિદ્વાનો અને વર્તમાનપત્રોની ખૂબ પ્રશંસા પામેલ છે. – લોકેનું અજબ આકર્ષણ કરી ચૂક્યો છે. – તેમાં જરૂરી મંત્રસંગ્રહ પણ અપાય છે.
જે હજીસુધી આ ગ્રંથની નકલ મેળવી ન હોય, તો અવશ્ય મેળવી લેશે.
લગભગ ૪૫૦ પૃષ્ઠ, પાકું પૂંઠું, મૂલ્ય રૂ. ૧૦-૦૦. પિસ્ટેજ, ખર્ચ જુદું સમજવું. વી. પી. થી મોકલાય છે.
પ્રાપ્તિસ્થાન : આરાધના વસ્તુ ભંડાર લધાભાઈ ગણપત બીલ્ડીંગ, બીજે માળે, ૧૧૩–૧૫ કેશવજી
નાયકરોડ (ચીંચબંદર), મુંબઈ-૪૦૦૦૦૯.
-
~
~~~
~
Page #415
--------------------------------------------------------------------------
________________
*
T
'
*
મંત્રદિવાકરે ગ્રંથમાં જેને અનેકવાર ઉલ્લેખ આવેલ છે, તે
મંત્રવિજ્ઞાન ગ્રંથ જે હજી સુધી તમે વસાવી લીધો ન હોય તે તરત વસાવી લેશે. પત્રકારોએ આ ગ્રંથને હાર્દિક સત્કાર કર્યો છે અને એની મૂલવણી પ્રમાણભૂત મંત્રસાહિત્ય તરીકે કરી છે. આ ગ્રંથ વિદ્યા
ભૂષણ ગણિતદિનમણિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહની. - એક મનનીય કૃતિ છે.
આ ગ્રંથ વૈદિક, પૌરાણિક, તાંત્રિક, તેમ જ જૈન મંત્રસાહિત્યના. ૬૦ જેટલા ગ્રંથને અધારે ઘણા પરિશ્રમપૂર્વક નિર્માણ કરવામાં ન આવ્યો છે. તેમાં ૩૫ જેટલાં પ્રકરણો છે અને તે મંત્રનાં તમામ
અંગેનો સુંદર પરિચય આપી મંત્રસિદ્ધિ કયારે થાય ? તેની સ્પષ્ટ સમજૂતી રજૂ કરે છે. ગુજરાતી ભાષામાં આ જાતને ગ્રંથ આ પહેલે જ છે.
તેની બીજી આવૃત્તિની થોડી જ નકલે બાકી રહી છે, જે તેની લોકપ્રિયતા સૂચવે છે. આજે જે તમારે ઓર્ડર મોકલી આપે. - મૂલ્ય રૂ. ૭-૫૦. પિોસ્ટેજ ખર્ચ જુદું. વી. પી. થી પણ મોકલાય છે..
-
પ્રાપ્તિસ્થાન :
આરાધના વસ્તુ ભંડાર
લધાભાઈ ગણપત બીલ્ડીંગ, બીજે માળે. ૧૧૩–૧૫ કેશવજી નાયકડ (ચીંચબંદર), મુંબઈ-૪૦૦૦૮
(
Page #416
--------------------------------------------------------------------------
________________
આરાધના માટેની સર્વસામગ્રી અમારી પાસેથી મળી શકશે.
આસન, માળા, અગરબત્તી, ધૂપ, વાસક્ષેપ, ફોટાઓ. પ્રતિષ્ઠિત કરેલા યંત્રે વગેરે.
વિધિપૂર્વક પ્રતિષ્ઠિત કરેલા દક્ષિણાવર્ત શંખ પણ મળી શકશે.
આરાધનાને લાગતું માર્ગદર્શન પણ અપાય છે.
આ
વિશે જાણવા લખે અથવા મળે :
આરાધના વસ્તુ ભંડાર
લધાભાઈ ગણપત બીલ્ડીંગ, બીજોમાળે . ૧૧૩–૧૫ કેશવજી નાયકડ, (ચીંચબંદર), મુંબઈ-૪૦૦૦૦૮
Page #417
--------------------------------------------------------------------------
________________
સહુએ અવશ્ય સંઘરવા જેવા ગણિત સંબંધી ત્રણ સુંદર ગ્રંથ ' જેમાં
. ગણિતની ગેબી સૃષ્ટિનો ભેદ સુંદર રીતે ખોલવામાં આવ્યો છે તથા અનેક પ્રકારના ચમત્કારિક પ્રોગો અને ઉપયોગી બાબતોને સંગ્રડ આપવામાં આવ્યો છે. વિશેષમાં બુદ્ધિને કસે તેવા વિશ્વભરના ચૂંટી કાઢેલા કોયડાઓનો ઉતમ સંગ રજૂ કરવામાં આવ્યો છે. પત્રો તથા વિદાનોએ તેની મુક્ત કંઠે પ્રશંસા કરેલી છે. ' '' આ ગ્રંથની રચના
જાણીતા લેખક તથા સુપ્રસિદ્ધ તત્વચિંતક
ગણિતદિનમણિ શતાવધાની પંડિત
શ્રી ધીરજલાલ ટોકરશી શાહે .: ઘણું અનુભવ પછી સુગમ શૈલીમાં કરેલી છે,
-
.
દરેક ગ્રંથનું છૂટક મૂલ્ય રૂપિયા પાંચ છે, આ સેટ રૂપિયા ૧૩–૧૦ માં જ મળે છે.
તે આજે જ વસાવી લે.
- પ્રાપ્તિસ્થાન : . આરાધના વસ્તુ ભંડાર
- લધાભાઈ ગણપત બીલ્ડીંગ, બીજે માળે ૧૧૩-૧૫ કેશવજી નાયકડ (ચીંચ બંદર), મુંબઈ-૪૦૦૦૦૯
ગુજરાત રાજ્યના શિક્ષણ ખાતા તરફથી આ પુસ્તકની અધ્યાપનમંદિરે, વાણિજ્ય મહાવિદ્યાલય, વિજ્ઞાન–મહાવિદ્યાલય અને પ્રૌઢે માટેના વાંચનાલયોને માટે ખાસ ભલામણ થયેલી છે.
-
-
-
Page #418
--------------------------------------------------------------------------
________________ સંકલ્પસિદ્ધિ યાને ઉન્નતિ સાધવાની અદ્ભુત કલા લેખક –શતાવધાની પૂ. શ્રી ધીરજલાલ શાહ. * બીજી આવૃત્તિ : '. ઊંચા મેપલો કાગળ, પૃ. 256, પાકું બાઈન્ડીંગ. મૂલ્ય રૂ. 6-00, પિસ્ટેજનો ખર્ચ જુદો. " " . આ ગ્રંથ વાંચવાનો શરૂ કર્યા પછી નીચે મૂકવાનું મન થાય તેમ નથી. એનું દરેક પૃષ્ઠ પાઠકના મનમાં ચેતનની અવનવી ઉર્મિઓ. જગાડી જાય એવું છે, એમ કહીએ તે પણ ચાલે. પુત્ર-પુત્રીઓ, મિત્રે તથા વિદ્યાર્થીઓને આ ગ્રંથ ખાસ ભેટ આપવા લાયક છે.. આ ગ્રંથમાં નીચેનાં પ્રકરણ આપવામાં આવ્યાં છે : (1) ઉપક્રમ, (2) સંકલ્પ શક્તિનું મહત્ત્વ, (3) શુભ સંકલ્પની આવશ્યકતા, (6) આત્મશ્રદ્ધા કે આત્મવિશ્વાસ, (5) આપણા મનનું સ્વરૂપ, (6) વિચારે અને તેને વિશિષ્ટ પ્રભાવ, (7) ઈછા અને પ્રયત્ન, (8) પુરુષાર્થની બલિહારી, (9) આશાવાદ, (10) વિચાર, કરવાની ટેવ, (11) જ્ઞાનને સંચય, (12) નિયમિતતા, (13) સમયનું મૂલ્ય, (14) ચિત્તવૃત્તિઓની એકાગ્રતા, (15) આત્મનિરીક્ષણ, (16) મિત્રની વૃદ્ધિ કેમ કરવી ? (17) આરોગ્ય અંગે કેટલુંકે, (18) સંકલ્પશક્તિ દ્વારા રેગનિવારણ, (19) સંકલ્પશક્તિ દ્વારા ધન-- પ્રાપ્તિ અને (20) સંકલ્પશક્તિ દ્વારા સર્વે કાર્યસિદ્ધિ. - પ્રાપ્તિસ્થાને : આરાધના વસ્તુ ભંડાર . . . લધાભાઈ ગણપત બીલ્ડીંગ, બીજે માળે. .. " 113-15 કેશવજી નાયકડ (ચીંચબંદર), મુંબઈ-૪૦૦ 09 ,